Page #1
--------------------------------------------------------------------------
________________
I
2C - -
૨ )
!
Page #2
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય
.
.
Sિ
'હા.
તા;
Acti! li||
if r:
Er
Al;
Miw
ક
શ્રીમદ્ રાજચંદ્ર સ્વાધ્યાય મંદિર
લામ રોડ, દેવલાલી (જિ. નાસિક)
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક : જયસિંહ નારણદાસ મેનેજિંગ ટ્રસ્ટી, શ્રીમદ્ રાજચંદ્ર સ્વાધ્યાય મંદિર, લામ રોડ, દેવલાલી-૪૨૨ ૪૦૧. (જિ. નાસિક).
વિક્રમ સંવત ૨૦૪૩ . ઇસવી સન ૧૯૮૭ પાંચમી આવૃત્તિ પ્રત ૬૦૦૦
ફોટો ટાઈપ સેટિંગ : બિપિનભાઈ ગાલા અનામિકા ટ્રેડિંગ કું. નવનીત ભવન, શારદાશ્રમ પાસે, ભવાનીશંકર રોડ, દાદર, મુંબઈ-૪૦૦ ૦૨૮. (ફોન : ૪૩૦ ૭૨ ૮૬)
મુદ્રક : ડી. એમ. બાગવે પેરેમાઉન્ટ લીથો ઑફિસેટ મુંબઈ.
Page #4
--------------------------------------------------------------------------
________________
* પ્રકાશકીય નિવેદન *
શ્રીમદ્ રાજચંદ્ર સ્વાધ્યાય મંદિર, દેવલાલીથી પ્રકાશિત થયેલી “સ્વાધ્યાય સંચય”ની ચાર આવૃત્તિઓની બધી પ્રતો અલ્પ સમયમાં ખપી જતાં અને જિજ્ઞાસુ-મુમુક્ષુઓની સતત માગણી રહેતાં આ પાંચમી આવૃત્તિ પ્રકાશિત કરતાં અમો આનંદ અનુભવીએ છીએ.
* આ ગ્રંથમાં જ્ઞાનાવતાર વૈરાગ્યમૂર્તિ આત્મજ્ઞાનસંપન્ન, શ્રીમદ્ રાજચંદ્રજીની શુદ્ધાત્માનુભૂતિજન્ય તત્ત્વસભર અમૃતવાણીની પ્રસાદીરૂપ થોડી ગદ્ય-પદ્ય કૃતિઓ પ્રારંભમાં આપવામાં આવી છે, જે આત્માર્થી સજજનોની સત્તત્ત્વદર્શનની પિપાસા બુઝાવે તેવી અને મોક્ષમાર્ગ-પુષ્ટિઅવલંબન થઈ પડે તેવી છે. આત્માનુભવથી સંપ્રાપ્ત અનુભવસિદ્ધ કથન તો કોઈ અપૂર્વ ચમત્કૃતિભરી અસર કરી દે છે.
આત્મસિદ્ધિશાસ્ત્ર” તો આ દિવ્ય આત્મદ્રષ્ટાની પરમ અમર કૃતિઓમાં મૂર્ધન્ય સ્થાને છે. તેમાં શ્રુતસાગરનું મંથન કરીને તવનવનીત, આત્મલક્ષી મુમુક્ષુઓને અર્પણ કરેલું છે. કોઈ પણ આત્માર્થીને સાક્ષાત્ “આત્મસિદ્ધિ” પમાડવામાં આ શાસ્ત્ર મહાન નિમિત્ત બને તેવું છે. તદુપરાંત શ્રી આનંદઘનજી, શ્રી દેવચંદ્રજી, શ્રી યશોવિજયજી તથા શ્રી મોહનવિજયજી કૃત, વર્તમાન ચોવીશી, વીસ વિહરમાન તીર્થકર તથા ગત ચોવીશીનાં સ્તવનો તથા તેમનાં અન્ય પદો આત્મસંવેદનયુક્ત છે. તેમાં માધુર્ય છે, ઓજસ છે. તેમાં ઊછળતી તત્ત્વજ્ઞાનની છોળો અને મધુર રવ કરતું, ખળખળ વહેતું અમૃતઝરણું મુમુક્ષુઓનાં દયોને ભક્તિરસથી ભરી દે છે.
આત્મહિતના હેતુભૂત અધ્યાત્મવાણી તથા ભક્તિરસનાં કાવ્યોનો પ્રવાહ આ પુસ્તકમાં વહી રહ્યો છે. તે અધ્યાત્મરસના પાનથી જિજ્ઞાસુ આત્માઓ પરમ તૃપ્તિ અનુભવશે.
આ પુસ્તકનાં પદોની ગોઠવણી તથા સંકલનથી માંડીને બાઈન્ડિગ સુધીની વ્યવસ્થા અને પૂફો સુધારવાનું કાર્ય ખૂબ જ ઉલ્લાસભાવથી કરવા બદલ પ્રવીણચંદ્ર પ્રાણલાલ મહેતાના અમે આભારી છીએ.
Page #5
--------------------------------------------------------------------------
________________
આ પુસ્તકનું સુંદર મુદ્રણકાર્ય બનતી ત્વરાથી કરી આપવા માટે શ્રી શાંતિભાઈ ગાલા (નવનીત પ્રકાશન કેન્દ્ર, અમદાવાદ)ના અમે આભારી છીએ.
અંતમાં, મુમુક્ષુ આત્માઓ પુસ્તકમાં રહેલા સાચા ભાવને સમજીને, સ્વભાવસન્મુખ થઈને, શાશ્વત સહજ અનંત આનંદના ભોગી બને એ અભ્યર્થના.
દેવલાલી,
તા. ૧૬-૧૧-૧૯૮૬.
સંત ચરણોપાસક જયસિંહ નારણદાસ
Page #6
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
વિષય અહો! સપુરુષનાં વચનામૃત આશા ભક્તિ : પરમકૃપાળુ દેવની આજ્ઞા માન્ય છે. અહો શ્રી પુરુષ કે – મંગળાચરણ અનંત અનંત ભાવ ભેદથી-જિનેશ્વરની વાણી તીન ભુવન ચૂડારતન – પ્રાત:કાળની ભાવનાનાં પદો અબદ્ધપૃષ્ટ, અનન્ય, નિયત – આત્મજાગૃતિનાં પદો જડ ને ચૈતન્ય– જડ-ચેતન વિવેક ત્રણ મંત્રની માળા હે પ્રભુ, હે પ્રભુ – શ્રી સદ્ગુરુ ભક્તિ રહસ્ય યમનિયમ સંજમ–કૈવલ્ય બીજ શું? ક્ષમાપના – હે ભગવાન! હું બહુ ભૂલી ગયો આત્માનાં છ પદનો પત્ર વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ મહાદેવ્યા: કુષિરત્ન- પ્રાત:કાળની સ્તુતિ અહો! અહો! શ્રી સદ્ગુરુ વંદન તથા પ્રણિપાતસ્તુતિ સદ્ગુરુ પદમેં સમાત હૈ, - શ્રી સદ્ગુરુ સ્તુતિ પ્રથમ નમું ગુરુરાજને – શ્રી સદ્ગુરુ ઉપકાર-મહિમા વીરજીને ચરણે લાગું – શ્રી મહાવીરસ્વામી-સ્તવન કૌન ઉતારે પાર– શ્રી પ્રભુ-ઉપકાર આલોચના પાઠ સામાયિક પાઠ (છ આવશ્યક કર્મ) સદ્ગુરુ શ્રોત્રિય-મેરી ભાવના શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર સ્તુતિ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર-જે સ્વરૂપ સમજ્યા વિના
hemen hemen hemel en ü ü o ñ en o nommer a ww mele
Page #7
--------------------------------------------------------------------------
________________
૪૭
૫૧
૫૨
૫૫
: : : : : : : :
૫૯
વિષય અપૂર્વ અવસર–પરમપદપ્રાપ્તિની ભાવના મૂળ મારગ સાંભળો જિનનો રે-મૂળમાર્ગ રહસ્ય સાયંકાળની સ્તુતિ તથા દેવવંદન આરતી (૧) જય કન્ય આરતી સદ્ગુરુરાયા આરતી (૨) જય દેવ, જય દેવ મંગલ દીવો (૧) દીવો રે દીવો મંગલ દીવો (૨) દીવો રે દીવો પરમકૃપાળુ દેવ પ્રતિ
શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત પદો શ્રી રાજચંદ્ર કૃપાળુ ભજ મને-મંગળ કળશ શુભ શીતળતામય છાંય રહી–ભક્તિનો ઉપદેશ બિના નયન પાવે નહીં– શ્રી ગુરુકૃપા માહાત્મા બહુ પુણ્ય કેરા પુંજથી–અમૂલ્ય તત્ત્વવિચાર નીરખીને નવયૌવના–બ્રહ્મચર્ય વિષે સુભાષિત ગ્રંથારંભ પ્રસંગ રંગ ભરવા-ગ્રંથારંભ નાભિનંદનનાથ જળહળ જ્યોતિ સ્વરૂપ તું–પ્રભુ પ્રાર્થના સંસારમાં મન અરે પરિપૂર્ણ જ્ઞાને, પરિપૂર્ણ ધ્યાને-(શ્રી શાંતિનાથ ભગવાન સ્તુતિ) શાંતિ કે સાગર અરુ-મુનિને પ્રણામ મોતી તણી માળા-કાળ કોઈને નહિ મૂકે સાહ્યબી સુખદ હોય-ધર્મ વિષે ધર્મ તત્ત્વ જો પૂછયું મને-સર્વમાન્ય ધર્મ મોહિનીભાવ વિચાર અધીન થઈ–સામાન્ય મનોરથ હતી દીનતાઈ ત્યારે--તૃષ્ણાની વિચિત્રતા તપીપળાને રવિરૂપ થાય-પૂર્ણાલિકા મંગલ
૬૧
૨
૬
૬૩
: : : : : : : : : : : : : : : : :
૬૪ ૬૫
૬૫
૬૫
૭૧
Page #8
--------------------------------------------------------------------------
________________
વિષય
૦૮
૮૩
૮૫
ભાવનાઓ વિશેષાર્થ વિદ્યુત લક્ષ્મી લઘુ વયથી અદ્ભુત થયો ભિન્ન ભિન્ન મત દેખીએ લોક પુરુષસંસ્થાને કહ્યો આજ મને ઉછરંગ અનુપમ હોત આવા પરિસવા મારગ સાચા મિલ ગયા બીજાં સાધન બહુ કર્યા જડ ભાવે જડ પરિણમે-જડ-ચેતન વિવેક જિનવર કહે છે જ્ઞાન તેને પંથ પરમપદ બોલ્યો ધન્ય રે દિવસ આ અહો! સગુરુના ઉપદેશથી ઇચ્છે છે જે જોગી જન–અંતિમ સંદેશ કર્મગતિ વિચિત્ર છે દુર્લભ એવો મનુષ્ય દેહ આઠ યોગદષ્ટિની સઝાય- શ્રી યશોવિજયજી ધન્ય રે દિવસ આ અહો!– જિનવર દર્શન) વૈરાગ્ય મણિમાળા-(કૃપા પરમ કૃપાળુની) રત્નાકર પચ્ચીસી-(સ્વદોષ-દર્શન) આલોચના અધિકાર–બહિરાત્મભાવે હે! પ્રભુ આત્માર્થે કરીએ ખામના–આલોચના પદો કીધાં હશે કુકર્મ દેહ–આલોચના પદો આ ભવ ને ભવોભવ મહીં (મિચ્છા મિ દુક્કડ) પ્રાર્થના
૮૯
• •
-
9
૧૦૦
.. ૧૦૫ ... ૧૦૯ ... ૧૨૦
. ૧૨૧
•.. ૧૨૧
.. ૧૨૨
Page #9
--------------------------------------------------------------------------
________________
પૃષ્ઠ
... ૧૨૩
૧૫ર
••• ૧૭૪
... ૧૭૫
વિષય ક્ષમાપનાના પત્રો (શ્રીમદ્ રાજચંદ્ર) હે નાથ, ભૂલી હું–ક્ષમાપના પાઠનું પદ્ય
... ૧૨૮ શ્રી બૃહદ્ આલોયણા (શ્રી લાલાજી રણજીતસિંહજીકૃત) ... ૧૩૦ ચાર કષાયોની સઝાય-ક્રોધ, માન, માયા અને લોભ ૧૪૯ સામાયિક પાઠ–સી પ્રાણી આ સંસારનાં (શ્રી અમિત ગતિ આચાર્યકૃત) શ્રી ભક્તામર સ્તોત્ર-શ્રી માનતુંગાચાર્ય વિરચિત
... ૧૫૭ શ્રી કલ્યાણમંદિર સ્તોત્ર-શ્રી સિદ્ધસેન દિવાકર વિરચિત ... ૧૬૫ શ્રી મહાવીરાષ્ટક સ્તોત્ર-(કવિ ભાગચંદ્રજી વિરચિત). ... ૧૭૩ મૂંગા વાચા પામતા
ભકિતના છંદો સહજાત્મસ્વરૂપ ટાળો ભવકૂપ જય જગત્રાતા જગતભ્રાતા
૧૭૬ દયાળુ દીનાનાથ અજ્ઞાનહારી અહો! રાજચંદ્ર દેવ આજ દેવદિવાળીનો દાડો રે, ગુરુ ગુણ ગાવાને આવ્યું આવ્યું અનુપમ નાવ, ભવજલ તરવાને
... ૧૭૯ જિન શાસનના જ્યોતિર્ધર સોહામણા
... ૧૮૦ મને મળિયા શ્રી સદ્ગુરુ રાયા રે હાં રે મારે સજની ટાણું આવ્યું છે
૧૮૩ પરકમ્મા કરીને લાગું પાય રે, સદ્ગુરુજી મારા
૧૮૩ ચાલો રે સખી સદ્ગુરુ જોવાને જઈએ રે લાખ લાખ દીવડાની જ્યોત પ્રગટાવજો
૧૮૫ ગુરુ ઘેર આવ્યા તે દિવાળી
૧૮૬ ધન્ય ગુરુરાજ! બોધિસમાધિનિધિ!
૧૮૮ આજ મારા સભામંડપમાં મોતીના મેહ વરસ્યા રે,
૧૮૯ સંકટ સહી સમભાવ, રૂડા રાજને ભજીએ શ્રી સહજાત્મ સ્વરૂપ છો, સદ્ગુરુ રાજ
૧૭૭
૧૮
૧૮૧
૧૮૪
... ૧૯૦
૧૮૧
Page #10
--------------------------------------------------------------------------
________________
વિષય
સહજાત્મ સ્વરૂપ સુણો વિનંતી રે અતિ આનંદકારી જનહિતકારી જન્મ્યા કળિકાળ કેવળી
પતિ પરમકૃપાળુ મારા રે–બ્રહ્મચારીજી રચિત સ્તુતિ લગની તો સદ્ગુરુ શું લાગી
હે કૃપાળુ પ્રભુ આપજો આટલું અન્ય ના શ્રી દેવદિવાળી પર્વનો મહોત્સવ મંડાય
આતમ સાખે ધર્મ જે, તિહાજનનું શું કામ? દેવ કૃપાળુ દેવ! શ્રી રાજચંદ્ર દેવ!
જાગી જો જીવ તું વિચાર કરી જો શું સાર સંસારમાં? આ સંસાર અપાર દુ:ખ દરિયો
નાથ તેરે દર્શન કી બલિહારી મારે માથે રાજ ધણી રૂડો શ્રીમદ્ સદ્ગુરુ, સેવો સેવ્ય બુદ્ધિ કરી
શ્રી સહજાત્મ સ્વરૂપજી રે લોલ અખિલ બ્રહ્માંડમાં સાર તું રાયચંદ ધન્ય તે ભૂમિ વવાણિયા
મંદિરના શિખરે બોલે છે મોરલા
સુણવા યોગ્ય સુસંતની વાણી ધરી નહિ કાન ઝુકાવ્યું ભક્તિમાં જેણે
આજ ગુરુરાજને ગાઈએ ગૌરવે રાજ હૃદયમાં રમજો નિરંતર
વિરહ તથા સ્મરણાંજલિ પદો
શ્રી રાજચંદ્ર શી ઝળહળ જ્યોતિ ઝળકી! દર્શન દ્યો ગુરુરાજ વિદેહી
આપ વિના અકળાવે ૨ે શ્રીમદ્ સદ્ગુરુ
-
...
...
...
...
પૃષ્ઠ
૧૯૨
૧૯૪
૧૯૫
62b
૧૯૮
૧૯૮
૧૯૯
૧૯૯
૨૦૦
૨૦૦
૨૦૧
૨૦૨
૨૦૩
૨૦૩
૨૦૬
૨૦૭
૨૦૮
૨૦૯
૨૧૦
૨૧૦
૨૧૦
૨૧૧
૨૧૧
૨૧૩
૨૧૩
Page #11
--------------------------------------------------------------------------
________________
પૃષ્ઠ ૨૧૪
૨૧૫ ... ૨૧૭
૨૧૮
૨૧૮
૨૧૯ ... ૨૧૯
૨૨૦
વિષય ગુરુ રાજ આનંદધામે પધાર્યા સાધુચરિત ગુરુ, સ્મરણ તમારાં શાં કરું? સુગુરુ નિત્ય સાંભરે, વ્હાલા શ્રી સહજાત્મ સ્વરૂપ વિરહો નહિ રે ખમાય તારાં દર્શન માત્રથી દેવ, ભ્રમણા ભાંગી રે નાથ! હું જેવો તેવો પણ તારો જન્મમરણનાં દુ:ખ તણો કદી ન આવ્યો પાર ભૂલો ભલે બીજું બધું, ગુરુરાજને ભૂલશો નહિ કહો કૃપાળુ રે, કરશો કૃપા ક્યારે? કૌન સુધારત કાજ, રાજ બિન શ્રીમદ્ સદ્ગુરુ રે, શ્રી સહજાત્મ સ્વરૂપ સુખકાર કહો કહાં તૂટૂજી સ્વામી શ્રી સહજાત્મ સ્વરૂપજી રે શ્રી શુદ્ધ ચૈતન્ય જ્યોતિ અમને અંત સમય ઉપકારી વ્હેલા આવજો રે વીતરાગી! તારી માયા લાગી રે મંદિરે પધારો સ્વામી સલૂણા! હે દીનવત્સલ રાજ! કરીને અમને અનાથ પ્રભુ તમે ક્યાં ગયા? અહો! અહો! ઉપકાર પ્રભુશ્રીના જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્રીસ વરસ સુખી ઘરવાસે સર્વસ્વ હમારા અર્પણ હૈ અહો! શી શાંતરસ ઝરતી-અંતિમ સમાધિ-સાધના લઘુરાજ પ્રભુ મહારાજ વિનય સુન મેરી શી સુંદર દિવ્ય એ જ્યોતિ! ગાઓ ગાઓ, મુમુક્ષુ સર્વે પ્રભુકૃપાનાં ગાન શા સ્મરીએ ઉપકાર! પ્રભુ તુજ
.. ૨૨૦ .. ૨૨૧
૨૨૨
૨૨૩ ... ૨૨૪
૨૨૫ ૨૨૫ ૨૨૬
૨૨૭ ... ૨૨૮
૨૩૦ ... ૨૩૧
. ૨૩૨ ... ૨૩૩ ... ૨૩૪ . ૨૩૬ . ૨૩૭ ... ૨૩૮ .. ૨૩૯
: : : : : : : : : : : : : : : : : : : : : : : : : : :
૧૦
Page #12
--------------------------------------------------------------------------
________________
૨૪૧
૨૪૪
૨૪૪
વિષય અંગૂઠે સૌ તીરથ વસતાં, સંતશિરોમણિ રૂપજી મલકતું મુખ પ્રભુશ્રીનું
૨૪૨ ઓથ હમારે હે ગુરુ! એક જ આપની
૨૪૩ શું શરણ અજ્ઞાની જનોનું કે કુદેવ ધનાદિનું? રે મૂર્ખ કોઈ લાગતામાં તેલ રેડી ઓળાવે મન મંદિર આવો રે
... ૨૪૫ ચિંતવ પદ પરમાત્મ ખારે
.. ૨૪૫ તેને સંસારસુખ કેમ સાંભરે રે લોલ
... ૨૪૫ કૃપાળુ દેવને વંદી, ખમાવું સર્વ જીવોને-ક્ષમાપના
... ૨૪૮ કીચસૌ કનક જાકે નીચસૌ નરસપદ-પરમપુરુષદશાવર્ણન ... ૨૪૮
શ્રી આનંદઘનજી, શ્રી દેવચંદ્રજી, શ્રી યશોવિજયજી તથા
શ્રી મોહનવિજયજીકૃત વર્તમાન ચોવીસીનાં જિન સ્તવનો શ્વભ જિનેશ્વર પ્રીતમ માહરો રે
... ૨૪૯ ઋષભ જિણંદશું પ્રીતડી
•.. ૨૫૦ બાળપણે આપણ સનેહી પંથડો નિહાળું રે બીજા જિનતણો રે
૨૫૨ અજિત જિણંદશું પ્રીતડી અજિત અજિત જિન અંતરજામી
... સ૩ સમકિત દાતા સમકિત આપો
.. ૨૫૫ અભિનંદનજિન દરિશણ તરસીએ
... ૨૫૬ કર્યું જાણી કયું બની આવશે? સુમતિચરણકજ આતમઅરપણા
૨૫૭ સુમતિનાથ ગુણશું મિલીજી
૨૫૮ પ્રભુજીશું બાંધી પ્રીતડી
૨૫૯ પદ્મપ્રભ જિન, તુજ-ભુજ આંતરુ રે શ્રી પદ્મપ્રભ જિન ગુણનિધિ રે
૨૫૧,
૨૫૨
૨૫૬
૨૬૦
૨ ૬O
Page #13
--------------------------------------------------------------------------
________________
૨૬૨
૨૬૩
૨૬૪
૨૬૫
૨૬૭
૨૬૮
૨૬૯
O
૨૭૧
વિષય પદ્મપ્રભ જિન જઈ અલગા વસ્યા શ્રી સુપાસ જિન વંદિયે શ્રી સુપાર્શ્વ જિનરાજ, તું ત્રિભુવનશિરતાજ શ્રી ચંદ્રપ્રભ જિનપદ-સેવા ચંદ્રપ્રભ જિન સાહેબા રે સુવિધિ જિસેસર પાય નમીને દીઠો સુવિધિ જિણંદ અરજ સુણો એક સુવિધિ જિસેસર શીતલ જનપતિ લલિત ત્રિભંગી શીતલ જનપતિ પ્રભુતા પ્રભુની શ્રી શીતલજિન ભેટિયે શ્રી શ્રેયાંસજિન અંતરજામી તુમે બહુમૈત્રી રે સાહેબા, મારે તો મન એક શ્રેયાંસ જિન સુણો સાહિબા રે, જિનજી! વાસુપૂજ્ય જિન ત્રિભુવન સ્વામી પૂજના તો કીજે રે બારમા જિનતણી રે સ્વામી તુમે કાંઈ કામણ કીધું પ્રભુજીશું લાગી હો પૂરણ પ્રીતડી દુ:ખ દોહગ દૂરે ટળ્યાં રે વિમલજિન, વિમલતા તાહરીજી સેવો ભવિયાં વિમલ જિસેસર વિમલજિનંદશું જ્ઞાનવિનોદી ધાર તરવારની સોહ્યલી દોહ્યલી શ્રી અનંત જિનશું કરો, સાહેલડિયાં અનંત જિણંદશું વિનતિ અનંત જિણંદ અવધારીએ ધર્મ જિનેસર ગાઉ રંગશું
: : : : : : : : : : : : : : : : : : : : : : : : : : :
કર
૨૭૨
૨૭૩
... ૨૭૪ ... ૨૭૪ ... ૨૭૬ ... ૨૭૬ ... ૨૭૭ .. ૨૭૮ ... ૨૭૮
૨૮૦ ... ૨૮૦ .. ૨૮૧
'
૧ =
Page #14
--------------------------------------------------------------------------
________________
. ૨૮૪
૨૮૫ ... ૨૮૬
૨૮૭ .. ૨૮૮ ... ૨૮૯ ... ૨૯૧ ... ૨૯૧
૨૯૧
... ૨૯૨
૨૯૩
વિષય ધર્મ જગનાથનો ધર્મ થાશું પ્રેમ બન્યો છે રાજ હાં રે મારે ધર્મજિર્ણોદશું લાગી શાંતિ જિન, એક મુજ વિનતિ જગત દિવાકર જગત કૃપાનિધિ ધન્ય દિન વેલા, ધન્ય ઘડી તેહ મનડું કિમતિ ન બાજે હો સમવસરણ બેસી કરી રે સાહેલાં હે કુંથુ જિનેશ્વર દેવ કુંથુજિસંદ કરુણા કરો મુજ અરજ સુણો મુજ પ્યારા શ્રી અરજિન ભવજલનો તારુ અરનાથ અવિનાશી, હો સુવિલાસી સેવક કિમ અવગણિયે, હો મલ્લિજિન સુગુરુ સુણી ઉપદેશ બાયો દિલ મેં મુનિસુવ્રત જિનરાય, એક મુજ વિનતિ નિસુણો મુનિસુવ્રત જિન વંદતાં હો પ્રભુ મુજ ખારા ન્યારા થયા કઈ રીતે જો જ દરિસણ જિનમંગ ભણી જે શ્રી નમિ જિનની સેવા કરતાં આજ નમિ જિનરાજને કહીએ અષ્ટભવાંતર વાલહી રે નેમિ જિસેસર નિજ કારજ કર્યું તોરણથી રથ ફેરી ગયા રે હાં કાં રથ વાળો હો રાજ ધ્રુવપદ રામી હો સ્વામી માહરા
૨૯૪
: : : : : : : : : : : : : : : : : : : : : : : : : :
૨૯૫
.. ૨૯૬ .. ૨૯૮ ... ૨૯૯ ... ૨૯૯ •.. ૩૦૦ .. ૩૦૧ ... ૩૦૨
૩૦૩
૩૦૫ .. ૩૦૫
૩૦૮
૧૩
Page #15
--------------------------------------------------------------------------
________________
વિષય
પૃષ્ઠ
૩૧૦
૩૧૧
૩૧૬
સહજગુણ આગરો, સ્વામી સુખસાગરો
.. ૩૦૯ હવામાનંદન જિનવર, મુનિમાંહે વડો રે વામાનંદન હો પ્રાણ થકી છો મારા વીરજીને ચરણે લાગું, વીરપણું તે માગું રે
૩૧૧ ચરમજિસેસર વિગત સ્વરૂપનું રે
... ૩૧૨ વીર જિનેશ્વર પરમેશ્વર જ્યો, જગ જીવન જિન ભૂપ ... ૩૧૩ તાર હો તાર પ્રભુ, મુજ સેવક ભણી
(૩૧૪ ચોવીશે જિનગુણ ગાઈએ
૩૧d ગિરુઆ રે ગુણ તુમ તણા દુર્લભ ભવ દોહીલો રે
... ૩૧૬ શ્રી દેવચંદ્રજી તથા શ્રી યશોવિજયજીકૃત વિહરમાન જિન સ્તવનો, શ્રી યશોવિજયજીકૃત વર્તમાન
ચોવીશી તથા શ્રી દેવચંદ્રજીકૃત ગત ચોવીશીનાં જિન સ્તવનો શ્રી સીમંધર જિનવર સ્વામી, વિનતડી અવધારો
૩૧૭ ઋષભ જિનંદા, ઋષભ નિંદા
... ૩૧૮ પ્રણમું ચરણ પરમ ગુરુજિનના બાહુજિણંદ દયામયી, વર્તમાન ભગવાન, પ્રભુજી
૩૧૯ સાહિબ બાહુ જિસેસર, વીનવું, વિનતડી અવધાર હો
૩૨૦ સેનાનંદન સાહિબ સાચો રે
... ૩૨૧ શ્રી સુબાહુજિન અંતરજામી, મુજ મનનો વિશરામી રે
૩૨૧ આત્મપ્રદેશ રંગ થલ અનોપમ
૩૨૨ સ્વામી સુજાત સુહાયા, દીઠા આણંદ ઉપાયા રે સાચો સ્વામી સુજાત, પૂરવ અરધ જ્યોરી
૩૨૩ સુમતિનાથ દાતાર, કીજે ઓળગ તુમ તણી રે ધન્ય તું ધન્ય છે
૩૨૪ પદ્મપ્રભજિન સાંભળ, કરે સેવક એ અરદાસ હો
૩૧૮
૩૨૨
૩૨૪
૩૨૬
૧૪
Page #16
--------------------------------------------------------------------------
________________
વિષય
૧૨૬
... ૩૨૭
૩૨૮
૩૨૮ ૩૩૦
૩૩૧
25
જગતારક પ્રભુ વીનવું, વિનતડી અવધાર રે શ્રી ઋષભાનન વંદિયે, અચલ અનંત ગુણવાસ જિનવર શ્રી સુપાર્શ્વ જિનરાજનો રે સમુખ મુખ પ્રભુનો ન મળી શક્યો અનંતવીરજ જિનરાજનો, શુચિ વીરજ પરમ અનંત રે જિમ મધુકર મન માલતી રે મોરા સ્વામી ચંદ્રપ્રભજિનરાય જિમ પ્રીતિ ચંદ્ર ચકોરને દેવ વિશાલ, જિગંદની, તમે બાવો તત્ત્વસમાધિ રે શીતલજિન તું મુજ વિચિ આંતરું અતિ રૂડી રે અતિ રૂડી, જિનજીની થિરતા અતિ રૂડી વિહરમાન ભગવાન, સુણો મુજ વિનતિ શ્રેયાંસ જિનેશ્વર દાતાજી, સાહિબ સાંભળો નમિ નમિ નમિ નમિ વીનવું, સુગુણ સ્વામી જિણંદ નાથ રે વાસુપૂજ્ય જિન વાહલા રે દીઠો દરિશણ શ્રી પ્રભુજીનો ચંદ્રબાહુજન સેવના, ભવનાશિની તેહ વિમળનાથ મુજ મન વસે ભુજંગદેવ ભાવે ભજો શ્રી અનંત જિન સેવિયે રે લાલ શિવગતિ જિનવરદેવ સેવા આ દોહિલી સેવો ઇશ્વર દેવ, જિણે ઈશ્વરતા હો નિજ અદ્ભુત વરી નૃપ ગજસેન જસોદા માત ધરમનાથ તુજ સરીખો સાહિબ શિર થકે રે કરો સાચા રંગ જિનેશ્વરુ જગત દિવાકર શ્રી નમીશ્વર સ્વામ જો વીરસેન જગદીશ, તાહરી પરમ જગીશ
... ૩૩૨ ... ૩૩૩ ... ૩૩૩
૩૩૪ •.. ૩૩૫
૩૩૬ •.. ૩૩૭ ... ૩૩૭ ... ૩૩૮
૩૩૯
૩૩૯ ... ૩૪૦
૩૪૦ ... ૩૪૧
૩૪૨
૩૪૨
$
૩૪૪
૩૪૫
૧૫.
Page #17
--------------------------------------------------------------------------
________________
بیا
૩૪૬
بیا
४७
بیا
بیا
૩૪૯ ૩૪૯
૩૫૦ ... ૩૫૦
૩૫૧
૩૫૨
بیا
વિષય સુખદાયક સાહિબ સાંભળો મહાભદ્ર જિનરાજ, રાજ રાજ વિરાજે હો આજ દેવરાયનો નંદ, માત ઉમા મનચંદ અરજિન દરિશન દીજીયેજી ચંદ્રશાજિન રાજીઓ, મનમોહન મેરે મલ્લિય જિસેસર મુજને તમે મિલ્યા અજીતવીર્ય જિન વિચરતા રે આજ સફૂળ દિન મુજ તણો હું તો પ્રભુ વારિ છું તુમ મુખની વંદો વંદો રે જિનવર વિચરતા વંદો મુજ મન પંકજ ભ્રમર લે કહા કિયો તમે કહો મેરે સાંઈ ચઉ કષાય પાતાલ કળશ જિહાં, તિસના દુ:ખ ટળિયાં મુખ દીઠે મુજ સુખ ઉપનાં રે
શ્રી યશોવિજયજીકૃત સ્તવનો ઋષભ જિનરાજ મુજ આજ દિન અતિ ભલો ઋષભદેવ હિતકારી, જગતગુરુ શ્યભદેવ હિતકારી અજિત દેવ મુજ વાહાલા સંભવ જિન જબ નયન મિલ્યો હો પ્રભુ! તેરે નયન કી બલિહારી ઘડી ઘડી સાંભરે સાંઇ સલૂના ઐસે સ્વામી સુપાર્શ્વ સે દિલ લગા શ્રી ચંદ્રપ્રભ જિનરાજ રાજે મેં કીનો નહીં તુમ બિન ઓરશું રાગ હમ મગન ભયે પ્રભુ ધ્યાન મેં મેરે સાહેબ તુમ હી હો
૩૫૩
... ૩૫૩
بیا
•.. ૩૫૪ ... ૩૫૬ ... ૩૫૭ ... ૩૫૭
૩૫૮ ... ૩૫૯
૩૫૯
૩૬૦
૩૬૦
.. ૩૬૧
૩૬૨
૧૬
Page #18
--------------------------------------------------------------------------
________________
વિષય
સાહિબ સાંભળો રે, સંભવ અરજ હમારી રૂપ અનૂપ નિહાળી, સુમતિ જિન તાહરૂં મોહન મુજરો લેજો રાજ, તુમ સેવામાં રહેશું અરિહંત નમો ભગવંત નમો, પરમેશ્વર શ્રીજિનરાજ નમો મુજને દાસ ગણીજે રાજ, પાર્શ્વજી!
અન્ય જિન સ્તવનો
રાજુલ કહે છે શામળા મરુદેવીનો નંદ માહરો
ચોવીશ દંડક વારવા, હું વારી લાલ
મારગ દેશક મોક્ષનો રે, – શ્રી વીરપ્રભુનું દિવાળીનું સ્તવન મારે દિવાળી થઈ આજ – શ્રી દિવાળીનું સ્તવન આજ ગઇ’તી હું સમવસરણમાં
સુણો શાંતિ જીણંદ સોભાગી
વારસ અહો! મહાવીરના શૂરવીરતા રેલાવજો
વર્ધમાન વચને તદા – શ્રી ગૌતમ સ્વામીનો વિલાપ-૧ શાસન સ્વામી સંત સ્નેહી – ગૌતમ સ્વામીનો વિલાપ-૨ શ્રી આનંદઘનજીનાં પદો
રીસાની આપ મનાવો રે
આજ સુહાગન નારી, અબધૂ આજ નિસાની કહાં બતાવું રે
આશા ઔરન કી કયા કીજે કિત જાન મતે હો પ્રાણનાથ મિલાપી આન મિલાવો રે અબ હમ અમર ભયે ન મરેંગે
પ્રીત કી રીત નહીં હો, પ્રીતમ ચેતન! શુદ્ધાતમકું ધ્યાવો
૧૭
...
...
...
...
...
પૃષ્ઠ
૩૬૨
૩૬૩
૩૬૪
૩૬૬
૩૬૬
...
૩૬૭
૩૬૯
૩૭૦
૩૭૧
૩૭૨
૩૭૩
૩૭૩
૩૭૪
૩૭૫
૩૭૬
૩૭૬
૩૭૭
૩૭૮
૩૭૮
૩૦૯
૩૭૯
... ૩૮૦
3८०
... ૩૮૦
Page #19
--------------------------------------------------------------------------
________________
૩૮૧
: : : : : : :
. ૩૮૧ ... ૩૮૨
૩૮૨
૩૮૨ .. ૩૮૩
| ૩૮૩
વિષય ચેતન! ઐસા જ્ઞાન વિચારો દરિસન પ્રાણજીવન મોહે દિને નિરાધાર કેમ મૂકી શ્યામ મને? યા પુદ્ગલ કા કયા વિસવાસા બેહેર બેહેર નહીં આવે અવસર અવધૂ કયા માર્ગે ગુનાહીના અબ ચલો સંગ હમારે કાયા
અન્ય ભક્તિનાં પદો હાં રે કોઈ માધવ લ્યો ગોવિંદો પ્રાણ અમારો રે પ્રીત પૂરવની રે શું કરું? જલદી ખબર લેના મેહરમ મેરી પ્રભુજી, મન માને જબ તાર દવ તો લાગેલ ડુંગર મેં વહારું મારા વીરા રે મારું મનડું વીંધાણું રાણા અબ તો મેરા રામનામ ઘેલાં અમે ભલે થયાં રે કરના ફકીરી તબ કયા દિલગીરી? પ્રભુ વિના બીજે ક્યાંયે સુખ નથી મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા ખારે દરસન દીક્યો આપ હાં રે હરિ વસે હરિના જનમાં રામ રાખે તેમ રહિયે, ઓધવજી અખંડ વરને વરી સાહેલી તુમને કારણ સબ સુખ છોડ્યા
... ૩૮૪ ... ૩૮૪ .. ૩૮૫ ... ૩૮૬
.. ૩૮૭ ... ૩૮૭ ... ૩૮૭ ... ૩૮૮ ... ૩૮૮ ... ૩૮૯
. ૩૮૯
... ૩૯૦ ... ૩૯૦
૩૯૧ ... ૩૯૧ ... ૩૯૧
ઇ
... ૩૯૨
Page #20
--------------------------------------------------------------------------
________________
વિષય
.
•.. ૩૯૨
૩૯૩ ૩૯૩
૩૯૩
૩૯૪
સત્સંગનો રસ ચાખ મોહે લાગી લટક ગુરુ-ચરનનકી જૂનું તો થયું રે દેવળ ઝેર તો પીધાં છે જાણી જાણી દીવડા વિના રે અંધારું, મંદિરિયામાં હેલી, હાંસ્ય હરિ બિન રહ્યો ન જાય રાણાજી! હાંને યા બદનામી લાગે મીઠી પ્રલાપો પ્રેમીના દિલના, સનમ જાણે ધણી જાણે અમે ઘેલાં થયાં બાઈ રે એક જ દે ચિનગારી, મહાનલ! જીવનજ્યોત જગાવો, પ્રભુ હે! મારી નાડ તમારે હાથે, હરિ સંભાળજો રે ઈચ્છું નિશદિન એવું દેવ! દૂર કાં પ્રભુ! દોડ તું, મારે રમત રમવી નથી પ્રભુનું નામ રસાયણ સેવે ખોલો ખોલો (૨) ખોલો દયામય! – પ્રભો! અન્તર્યામી! આજની ઘડી તે રળિયામણી રામસભામાં અમે રમવાને ગ્યા'તા રાત રહે જાહરે પાછલી ખટઘડી સાધુ પુરુષને સૂઈ ન રહેવું
જ્યાં લગી આતમાતત્ત્વ ચીન્યો નહીં સંગત સંતન કી કર લે મન ફૂલા ફૂલા ફિરે જગત મેં સત્સંગનો રસ ચાખ પ્રાણી ભૂલ્યો મન ભમરા તું સમજણ વિના રે સુખ નહીં અંતે સંતને તેડાવે રે
૩૯૪ •.. ૩૯૪ ••• ૩૯૫ ... ૩૯૫ ... ૩૯૬ ... ૩૯૬ ... ૩૯૭ ... ૩૯૭.
૩૯૮ • ૩૯૯ ... ૪૦૦ .. ૪૦૦ ... ૪૦૧
- ૪૦૨
. ૪૦૨ . ૪૦૩ . ૪૦૪
૪૦૪
. ૪૦૫
૪૦૫
૪૦૬
. ૪૦૦
Page #21
--------------------------------------------------------------------------
________________
૪૦૮
: : : :
४०८ ... ૪૦૯ - ૪૧૦
૪૧૦ ૪૧૧
હ
હ
૪૧૩
... ૪૧૩
૪૧૩
૪૧૪
૪૧૪
દ
વિષય હું દીન માનવ સાધનહીન છું વિનતી માહરી આજ પરભાતની વહાલા મારા હૈયામાં રહેજે પરમ કૃપાળુ દીનદયાળ ચેતે તો ચેતાવું તેને રે જાય છે જગત ચાલું રે હો જીવ જોને મને મળ્યા ગુરુવર જ્ઞાની રે પ્રેમનો પંથ છે ત્યારો, સરવ થકી વહાલા લાગો છો વિશ્વાધાર રે મારે આવ્યો અલૌકિક દાવ રે એવી મહાપદ કેરી વાત હૈયાના ફૂટયા, હરિ સંગ હેતે ન કીધું અંધેરી દુનિયા ભજન બિના અમે આવ્યા તમારે આશરે અલબેલાજી યોગી એકીલા રે! નહિ જેને સંગ કોઈ હાં રે! દિલડું ડોલે નહિ રે! ડોલે નહિ જગત મેં ખબર નહીં પલ કી અબ મેં સાચો સાહિબ પાયો આપ સ્વભાવ મેં રે, અવધૂ સદા મગન મેં રહના ભલે દુશ્મન બને દુનિયા પ્રભુ આટલું મને આપજે, આયુષ્યની છેલ્લી ઘડી ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ ઈતના તો કર હો સ્વામી મૂકું પગ મહેલમાં જ્યારે હરિ આમ છેટા છેટા ન રહીએ મનોબુદ્ધિ અહંકાર ચિત્તાનિ નાડતું તારા દિલડાને પૂછી જોજે રે
: : : : : : : : : : : : : : : : :
.. ૪૧૫ ... ૪૧૬ ... ૪૧૬ .. ૪૧૭ ... ૪૧૮
૪૧૮ • ૪૧૯ • ૪૨૦
૪૨૧
: : : : : :
•.. ૪૨૨ •.. ૪૨૨
૪૨૩ . ૪૨૩
૪૨૪
DO
Page #22
--------------------------------------------------------------------------
________________
૪૨૫
૪૨૫
: : : : : : :
૪૨૫ .... ૪૨૬ •.. ૪૨૭ ... ૪૨૮
૪૨૮ ૪૨૯
૪૩૦ ... ૪૩૧
૪૩૧
વિષય શ્રીમદ્ શ્રી ગુરુરાજનો, લહ્યો માર્ગ મેં આય દેખો યારોં અજબ તમાસા, ફિર વખત નહીં આનેકા કાયા જીવને કહે છે રે, ઓ પ્રાણપતિ! જીવ કાયાને સુણાવે રે, ઓ કાયા ભોળી! અમે મહેમાન દુનિયાનાં, તમે મહેમાન દુનિયાનાં ત્યાગ ના ટકે રે વૈરાગ્ય વિના : માથે કોપી રહ્યો છે કાળ રે, ઊંઘ તને કેમ આવે? પરમેશ્વર ઔર પરમ ગુરુ, દોનોં એક સમાન વાસના કયાં લગી રહીશ તું વળગી નૈન હીન કો રાહ દીખા પ્રભુ અબ કી ટેક હમારી હેત ભર્યું હૈયું અમીરસથી ઊછળે અમારે અને જગત વચ્ચે, હજારો કોસ અંતર છે યહ ભક્તિ મેં જો મજા થા મૂરખો ગાડી દેખી મલકાવે ડૂબા મેં જા રહા હૂં કર પાર નૈયા મેરી લઈ અવતાર માનવનો, ભલું તે કર્યું પરનું? જે કોઈ સદ્ગુરુ શરણે જાય, તેના સંશય દૂર પળાય કર પ્રભુ સંઘાતે દઢ પ્રીતડી રે દાવ છે દાવ છે દાવ છે રે એક છે એક છે એક છે રે લગની તો સદ્ગુરુ શું લાગી જીવનની આ પળ અણમોલ તારા અંતર પટને ખોલ આતમ ઔર પરમાત્મા, અલગ રહે બહુ કાલ અબ સોંપ દિયા ઈસ જીવન કો
૪૩૨ ... ૪૩૩ ... ૪૩૪
૪૩૪ ૪૩૫
૪૩૬ ... ૪૩૭
૪૩૭ ૪૩૮
: : : : : : : : : : : : : : : : :
૪૩૮
... ૪૩૮ ... ૪૩૯ . ૪૪૦
૪૪૧
Page #23
--------------------------------------------------------------------------
________________
વિષય હું ડગલે ડગલે દંભ કરું મહાપ્રભુશ્રી રાજચંદ્ર પ્રગટ પુરષોત્તમરાય
શ્રીમદ્ સદ્ગુરવે નમો નમ: અહો! અહો! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર
પ્રણિપાત સ્તુતિ હે પરમકૃપાળુ દેવ કક્કાવારી પ્રમાણે પદોની સૂચિ
૨ ૨
Page #24
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય
Page #25
--------------------------------------------------------------------------
Page #26
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૧
અહો! સપુરુષનાં વચનામૃત, મુદ્રા
અને સત્સમાગમ! સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શનમાત્રથી પણ નિર્દોષ
અપૂર્વ રવભાવને પ્રેરક, સ્વરૂપપ્રતીતિ, અપ્રમત્ત સંયમ,
અને પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવનાં કારણભૂત; છેલ્લે યોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાધ સ્વરૂપમાં
સ્થિતિ કરાવનાર! ત્રિકાળ વંન વર્તા! ૩૪ શાંતિતિ: શાંતિ:
–શ્રીમદ્ રાજચંદ્ર (૫. ૮૭૫)
Page #27
--------------------------------------------------------------------------
________________
૨ : સ્વાધ્યાય સંચય
“શ્રી લઘુરાજસ્વામી(પ્રભુશ્રી)ના કહેવાથી - મારે પરમકૃપાળુ દેવની આજ્ઞા માન્ય છે.”
સહજાત્મસ્વરૂપ પરમ ગુરુ” "जिणाणाय कुणंताणं सव्वंपि मोक्खकारणं। सुंदरपि सुबुद्धिए सव्वं भवणिबंधणं।"
જિનેશ્વરની આજ્ઞાનુસાર જે જે કરવામાં આવે છે તે સર્વે મોક્ષના કારણરૂપ છે. તે સિવાય અન્ય સુંદર દેખાતું છતાં પણ પોતાની બુદ્ધિએ-સ્વમતિ-કલ્પનાએ જે કરવામાં આવે છે તે સર્વ સંસાર વધારનાર છે. શ્રી લઘુરાજસ્વામી(પ્રભુશ્રી)ના કહેવાથી મારી મતિકલ્પનાનો ત્યાગ કરી હું તે શ્રીમદ્ રાજચંદ્ર પરમાત્માને સાચો મોક્ષમાર્ગ બતાવનાર અને અનન્ય શરણના આપનાર ગણી તેનું શરણ ગ્રહું છું.
મેં તો આત્મા જાગ્યો નથી, પરંતુ યથાતથ જ્ઞાનીએ (પરમકૃપાળુ દેવે અને અનંતા જ્ઞાનીએ) એ જામ્યો છે, તેવો મારો આત્મા છે. જ્ઞાનીએ (પરમકૃપાળુ દેવે) જે આત્મા દીઠો છે તે જ મારે માન્ય છે. તે પ્રાપ્ત કરવા તેમનું જ મારે શરણ માન્ય છે. આટલા ભવ મારે તો એ જ કરવું છે. એ જ માનવું છે કે પરમકૃપાળુએ જે આત્મા જાણ્યો, જોય, અનુભવ્યો, તેવો મારો આત્મા શુદ્ધ, સિદ્ધ સમાન છે. તે મેં જાણ્યો નથી પણ માન્યતા, વિશ્વાસ, શ્રદ્ધા, પ્રતીતિ, રોમરોમ એ જ કરવી છે. આટલો ભવ એટલી જો શ્રદ્ધા થઈ ગઈ તો મારું અહોભાગ્ય.
સમ્યફ પ્રકારે જ્ઞાનીને વિષે અખંડ વિશ્વાસ રાખવાનું ફળ નિશ્ચય મુક્તપાવ્યું છે.
Page #28
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૩
મંગળાચરણ
અહો શ્રી પુરુષ કે વચનામૃત જગહિતકરમ્, મુદ્રા અરુ સસમાગમ સુતિ ચેતના જાગૃતકરમ; ગિરતિ વૃત્તિ સ્થિર રખે દર્શન માત્ર સે નિર્દોષ હૈ, અપૂર્વ સ્વભાવ કે પ્રેરક સકલ સદ્ગણ કોષ હૈ. સ્વસ્વરૂપ કી પ્રતીતિ અપ્રમત્ત સંયમ ધારણમ, પૂરણપણે વીતરાગ નિર્વિકલ્પતા કે કારણમ્; અંતે અયોગી સ્વભાવ જો તાકે પ્રગટ કરતાર હૈ, અનંત અવ્યાબાધ સ્વરૂપ મેં સ્થિતિ કરાવનાર હૈ. સહજાભ સહજાનંદ આનંદઘ નામ અપાર હૈ, સત્ દેવ ધર્મ સ્વરૂપ દર્શક સુગુરુ પારાવાર હૈ, ગુર ભક્તિ સે હો તીર્થપતિપદ શાસ્ત્ર મેં વિસ્તાર હૈ, ત્રિકાળ જ્યવંત વર્તે શ્રી ગુરુરાજને નમસ્કાર હૈ. એમ પ્રણમી શ્રી ગુરુરાજ કે પદ આપ-પરહિત કારણમ જયવંત શ્રી જિનરાજ વાણી કરું તાસ ઉચ્ચારણમ; ભવભીત ભવિક જે ભણે ભાવે સુણે સમજે સહે, શ્રી રત્નત્રયની ઐક્યતા લહી સહી સો નિજ પદ લહે.
Page #29
--------------------------------------------------------------------------
________________
૪ : સ્વાધ્યાય સંચય
જિનેશ્વરની વાણી અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે; સકલ જગત હિતકારિણી, હારિણી મોહ, તારિણી ભવાબ્ધિ, મોક્ષચારિણી પ્રમાણી છે. ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે; અહો! રાજચંદ્ર બાળ ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે. ગુિરુરાજ તણી વાણી જાણી તેણે જાણી છે.]
શ્રીમદ્ રાજચંદ્ર, મોક્ષમાળા-શિ. ૧૦૭
પ્રાત:કાળની ભાવનાનાં પદો તીન ભુવન ચૂડારતન, સમ શ્રી જિનકે પાય; નમત પાઇએ આપ પદ, સબ વિધિ બંધ નશાય. આસ્રવ ભાવ અભાવતું, ભયે સ્વભાવ સ્વરૂપ; નમો સહજ આનંદમય, અચલિત અમલ અનૂપ. કરી અભાવ ભવભાવ સબ, સહજ ભાવ નિજ પાય; જય અપુનર્ભવ ભાવમય, ભયે પરમ શિવરાય. કર્મ શાંતિ કે અર્થી જિન, નમો શાંતિ કરનાર, પ્રશમિત દુરિત સમૂહ સબ, મહાવીર જિન સાર. જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર, એ ભાવે શુભ ભાવના, તે ઉતરે ભવ પાર.
Page #30
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૫
می .
આત્મજાગૃતિનાં પદો અબદ્ધસ્કૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ, અસંયુક્ત; જલકમલ, મૃત્તિકા, સમુદ્ર, સુવર્ણ, ઉદક ઉષ્ણ. ૧ ઉષ્ણ ઉદક જેવો રે, આ સંસાર છે; તેમાં એક તત્ત્વ મોટું રે, સમજણ સાર છે. ૨ સુદ્ધતા વિચારે ધાવે, સુદ્ધતા મેં કેલિ કરે;
સુદ્ધતા મેં થિર હૈ, અમૃતધારા બરસે. ૩ એનું સ્વપ્ન જો દર્શન પામે રે, તેનું મન ન ચઢે બીજે ભ્રામે રે, થાય સદ્ગુરુનો લેશ પ્રસંગ રે, તેને ન ગમે સંસારીનો સંગ રે. ૪ હસતાં રમતાં પ્રગટ હરિ દેખું રે, મારું જીવું સફળ તવ લેખું રે; મુક્તાનંદનો નાથ વિહારી રે, સંતો જીવનદોરી અમારી રે. ૫
Page #31
--------------------------------------------------------------------------
________________
૬ : સ્વાધ્યાય સંચય
જડ-ચેતન વિવેક જડ ને ચૈતન્ય બન્ને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન,
સુપ્રતીતપણે બને જેને સમજાય છે; સ્વરૂપ ચેતન નિજ, જડ છે સંબંધ માત્ર,
અથવા તે શેય પણ પરદ્રવ્યમાંય છે; એવો અનુભવનો પ્રકાશ ઉલ્લાસિત થયો,
જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે; કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા,
નિગ્રંથનો પંથ ભવ-અન્તનો ઉપાય છે. દેહ જીવ એકરૂપે ભાસે છે અજ્ઞાન વડે, ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે; જીવની ઉત્પત્તિ અને રોગ, શોક, દુ:ખ, મૃત્યુ,
દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે; એવો જે અનાદિ એકરૂપનો મિથ્યાત્વભાવ,
જ્ઞાનીનાં વચન વડે દૂર થઈ જાય છે. ભાસે જડ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન; બન્ને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે.
પત્રાંક ૯૦૨, મુંબઈ, કા. વ. ૧૧, ૧૯૫૬
ત્રણ મંત્રની માળા ૧. સહજાત્મસ્વરૂપ પરમ ગુરુ. ૨. આતમભાવના
ભાવતાં, જીવ લહે કેવળજ્ઞાન રે. ૩. પરમગુરૂ નિગ્રંથ સર્વશદેવ.
Page #32
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૭
શ્રી સદ્ગુરુ ભક્તિ રહસ્ય
હે પ્રભુ, હે પ્રભુ, શું કહું, દીનાનાથ દયાળ; હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ.
શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ ગુજરૂપ; નથી લઘુતા કે દીનતા, શું કહું પરમસ્વરૂપ? ૨
નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહીં; આપ તણો વિશ્વાસ દઢ, ને પરમાદર નાહીં. જોગ નથી સત્સંગનો, નથી સત્સંવા જોગ; કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુયોગ. ૪ ‘હું પામર શું કરી શકું?' એવો નથી વિવેક; ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક. અચિંત્ય તુજ માહાત્મ્યનો, નથી પ્રફુલ્લિત ભાવ; અંશ ન એકે સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ. અચળરૂપ આસક્તિ નહિ, નહીં વિરહનો તાપ; કથા અલભ તુજ પ્રેમની, નહીં તેનો પરિતાપ. ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન દેઢ ભાન; સમજ નહીં નિજ ધર્મની, નહિ શુભ દેશે સ્થાન. કાળદોષ કળિથી થયો, નહિ મર્યાદાધર્મ; તોય નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. સેવાને પ્રતિકૂળ જે, તે બંધન નથી ત્યાગ; દેહેંદ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ. ૧૦
તુજ વિયોગ સ્ફુરતો નથી, વચન, નયન, યમ નાહીં; નહિ ઉદાસ અનભક્તથી, તેમ
૫
૭
૯
ગૃહાદિક માંહી. ૧૧
Page #33
--------------------------------------------------------------------------
________________
૮ : સ્વાધ્યાય સંચય
અહંભાવથી રહિત નહીં, સ્વધર્મ સંચય નાહીં; નથી નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ધર્મની કંઈ ૧૨ એમ અનંત પ્રકારથી, સાધન રહિત હુંય; નહીં એક સદ્ગણ પણ, મુખ બતાવું શું? ૧૩ કેવળ કરુણમૂર્તિ છો, દીનબંધુ દીનાનાથ; પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ. ૧૪ અનંત કાળથી આથડ્યો, વિના ભાન ભગવાન; સેવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહીં અભિમાન. ૧૫ સંત ચરણ આશ્રય વિના, સાધન કર્યાં અનેક; પાર ન તેથી પામિયો, ઊગ્યો ન અંશ વિવેક. ૧૬ સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સત્સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય? ૧૭ પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદ્ગુરુ પાય; દીઠા નહિ નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય? ૧૮ અધમાધમ અધિકો પતિત, સકલ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય? ૧૯ પડી પડી તુજ પદપંકજે, ફરી ફરી માગું એ જ; સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ, એ દઢતા કરી દે છે. ૨૦
પત્રાંક ૨૬૪, રાળજ, ભાદરવા સુદ ૮, ૧૯૩૮
–%–
Page #34
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૯
૩૪ સત્
શ્રી ગુરુ-માહાત્મા યમનિયમ સંજમ આપ કિયો, પુનિ ત્યાગ બિરાગ અથાગ લહ્યો; વનવાસ લિયો મુખ મૌન રહ્યો, દ્રઢ આસન પદ્મ લગાય દિયો. ૧ મન પીન નિરોધ સ્વબોધ કિયો, હઠજોગ પ્રયોગ સુતાર ભયો; જપ ભેદ જપ તપ ત્યાં હિ તપે, ઉર મેં હિ ઉદાસી લહિ સબ પૈ. ૨ સબ શાસ્ત્રના કે નય ધારી હિયે, મત મંડન ખંડન ભેદ લિયે; વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો. ૩ અબ કયૌ ન બિચારત હૈ મન મેં, કુછ ઔર રહા ઉન સાધન સે? બિન સદ્ગુરુ કોય ન ભેદ લહે, મુખ આગલ હૈ કહ બાહે? તક ૪ કરુના હમ પાવત હે તુમકી, વહ બાત રહી સુગુરુ ગમકી; પલમેં પ્રગટે મુખ આગલસેં જબ સદ્ગરચર્ન સુપ્રેમ બસેં. ૫ તનસે મનસે ધનમેં સબસે, ગુરુદેવની આન સ્વઆત્મ બસેં, તબ કારજ સિદ્ધ બને અપનો, રસ અમૃત પાવહિ પ્રેમ ઘનો. ૬ વહ સત્ય સુધા દરસાવહિંગે, ચતુરાંગુલ હે દેગસે મિલહે; રસ દેવ નિરંજન કો પિવહી, ગહિ જોગ જુગાજુગ સો જીવહિ. ૭ પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદ સુઉર બસે, વહ કેવલકો બીજ ગાનિ કહે, નિજકો અનુભી બતલાઈ દિયે. ૮
પત્રાંક ૨૬૫, રાળજ, ભાદરવા સુદ ૮, ૧૯૪૭
Page #35
--------------------------------------------------------------------------
________________
૧૦: સ્વાધ્યાય સંચય
ક્ષમાપના
હે ભગવાન! હું બહુ ભૂલી ગયો. મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં. તમારા કહેલા અનુપમ તત્વનો મેં વિચાર કર્યો નહીં. તમારા પ્રણીત કરેલા ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યાં નહીં. હે ભગવન્! હું ભૂલ્યો, આથડયો, રઝળ્યો અને અનંત સંસારની વિટમ્બનામાં પડ્યો છું. હું પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કર્મરજથી કરીને મલિન છું. હે પરમાત્મા! તમારા કહેલા તત્ત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું. અજ્ઞાનથી અંધ થયો છું. મારામાં વિવેકશક્તિ નથી અને હું મૂઢ છું, હું નિરાશ્રિત છું, અનાથ છું. નિરાગી પરમાત્મા! હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું સર્વ પાપથી મુક્ત થઉં એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપોનો હું હવે પશ્ચાત્તાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નિરાગી, નિર્વિકારી, સચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને વૈલોક્યપ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું.
Page #36
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૧૧
એક પળ પણ તમારા કહેલા તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ! હે સર્વજ્ઞ ભગવાન! તમને હું વિશેષ શું કહું? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઇચ્છું છું.
ૐ શાંતિ: શાંતિ: શાંતિ:
મોજામાળા, શિક્ષાપાઠ ૫૬ : વર્ષ ૧૭મું
Page #37
--------------------------------------------------------------------------
________________
૧૨ : સ્વાધ્યાય સંચય
છ પદનો પત્ર
ગુરુદેવને
અનન્ય શરણના આપનાર એવા શ્રી
અત્યંત ભક્તિથી નમસ્કાર.
શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કહ્યાં છે તે છ પદને સમ્યક દર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યાં છે.
પ્રથમ પદ : “આત્મા છે. જેમ ઘટપટ આદિ પદાર્થો છે, તેમ આત્મા પણ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટ આદિ હોવાનું પ્રમાણ છે, તેમ સ્વપરપ્રકાશક એવી ચૈતન્યસત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિષે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે.
બીજું પદ : “આત્મા નિત્ય છે.” ઘટપટ આદિ પદાર્થો અમુક કાળવર્તી છે. આત્મા ત્રિકાળવત છે. ઘટપટાદિ સંયોગે કરી પદાર્થ છે. આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે, કેમકે તેની ઉત્પત્તિ માટે કોઈ પણ સંયોગો અનુભવ યોગ્ય થતા નથી. કોઈ પણ સંયોગી દ્રવ્યથી ચેતનસત્તા પ્રગટ થવા યોગ્ય નથી, માટે અનુત્પન્ન છે. અસંયોગી હોવાથી અવિનાશી છે, કેમકે જેની કોઈ સંયોગથી ઉત્પત્તિ ન હોય, તેનો કોઈને વિષે લય પણ હોય નહીં.
ત્રીજું પદ : “આત્મા કર્તા છે.” સર્વ પદાર્થ અર્થક્રિયાસંપન્ન છે. કંઈ ને કંઈ પરિણામક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયા સંપન્ન છે. કિયાસંપન્ન છે, માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિધ શ્રી જિને વિવે છે; પરમાર્થથી સ્વભાવ પરિણતિએ નિજ સ્વરૂપનો કર્તા છે. અનુપચરિત (અનુભવમાં આવવાયોગ્ય-વિશેષ સંબંધ સહિત) વ્યવહારથી તે આત્મા દ્રવ્યકર્મનો કર્તા છે. ઉપચારથી ઘર, નગર આદિનો કર્તા છે.
Page #38
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૧૩
ચોથું પદ : “આત્મા ભોક્તા છે.” જે-જે કંઈ ક્રિયા છે તે-તે સર્વ સફળ છે, નિરર્થક નથી. જે કંઈ પણ કરવામાં આવે તેનું ફળ ભોગવવામાં આવે એવો પ્રત્યક્ષ અનુભવ છે. વિષ ખાધાથી વિષનું ફળ, સાકર ખાવાથી સાકરનું ફળ, અગ્નિસ્પર્શથી તે અગ્નિસ્પર્શનું ફળ, હિમને સ્પર્શ કરવાથી હિમસ્પર્શનું જેમ ફળ થયા વિના રહેતું નથી, તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય જ છે, અને તે થાય છે. તે ક્રિયાનો આત્મા કર્તા હોવાથી ભોક્તા છે.
પાંચમું પદ : “મોક્ષપદ છે.” જે અનુપચરિત વ્યવહારથી જીવને કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું, કર્તાપણું હોવાથી ભોક્તાપણું નિરૂપણ કર્યું, તે કર્મનું ટળવાપણું પણ છે; કેમકે પ્રત્યક્ષ કષાયાદિનું તીવ્રપણું હોય પણ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી, તેનું મંદપણું દેખાય છે, તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે. તે તે બંધભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી તેથી રહિત એવો જે શુદ્ધ આત્મસ્વભાવ તે રૂપ મોક્ષપદ છે.
છઠું પદ : તે “મોક્ષનો ઉપાય છે.' જો કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં; પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળાં એવાં જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભકત્યાદિ સાધન પ્રત્યક્ષ છે, જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે, માટે તે જ્ઞાન, દર્શન, સંયમાદિ મોક્ષપદના ઉપાય છે.
શ્રી જ્ઞાની પુરુષોએ સમ્યફદર્શનના મુખ્ય નિવાસભૂત કહ્યાં છે એવાં આ છ પદ અત્રે સંક્ષેપમાં જણાવ્યાં છે. સમીપમુક્તિગામી જીવને સહજ વિચારમાં તે સપ્રમાણ થવા યોગ્ય છે; પરમ નિશ્ચયરૂપ જણાવા યોગ્ય છે. તેનો સર્વ વિભાગે વિસ્તાર થઈ તેના આત્મામાં વિવેક થવા
* ભાજપદ છે.
Page #39
--------------------------------------------------------------------------
________________
૧૪ : સ્વાધ્યાય સંચય
યોગ્ય છે; આ છ પદ અત્યંત સંદેહરહિત છે, એમ પરમ પુરુષે નિરૂપણ કર્યું છે. એ છ પદનો વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કહ્યો છે. અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે, એમ જો જીવ પરિણામ કરે, તો સહજ માત્રમાં તે જાગૃત થઈ સમદર્શનને પ્રાપ્ત થાય, સમ્યકદર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે. કોઈ વિનાશી, અશુદ્ધ અને અન્ય એવા ભાવને વિષે તેને હર્ષ, શોક, સંયોગ, ઉત્પન્ન ન થાય. તે વિચારે સ્વસ્વરૂપને વિષે જ શુદ્ધપણું, સંપૂર્ણપણું, અવિનાશીપણું, અત્યંત આનંદપણું, અંતરરહિત તેના અનુભવમાં આવે છે. સર્વ-વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી ઐક્યતા થઈ છે. તેથી કેવળ પોતાનું ભિન્નપણું જ છે, એમ સ્પષ્ટ, પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ, અપરોક્ષ તેને અનુભવ થાય છે. વિનાશી અથવા અન્ય પદાર્થના સંયોગને વિશે તેને ઇષ્ટ–અનિષ્ટપણું પ્રાપ્ત થતું નથી. જન્મ, જરા, મરણ, રોગાદિ બાધારહિત સંપૂર્ણ માહાસ્યનું ઠેકાણું એવું નિજ સ્વરૂપ જાણી, વેદી તે કૃતાર્થ થાય છે. જે જે પુરુષોને એ છ પદ સપ્રમાણ એવાં પરમ પુરુષનાં વચને આત્માનો નિશ્ચય થયો છે, તે તે પુરુષો સર્વ સ્વરૂપને પામ્યા છે આધિ, વ્યાધિ, ઉપાધિ, સર્વ સંગથી રહિત થયા છે, થાય છે અને ભાવિકાળમાં પણ તેમ જ થશે.
જે સત્પરુષોએ જન્મ, જરા, મરણનો નાશ કરવાવાળો, સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ કહ્યો છે, તે સત્પરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે. એવા સર્વ સત્પરુષો, તેના ચરણારવિંદ સદાય દ્ધયને વિષે સ્થાપન રહો!
Page #40
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૧૫
જે છ પદથી સિદ્ધ છે એવું આત્મસ્વરૂપ તે જેનાં વચનને અંગીકાર કર્યો સહજમાં પ્રગટે છે, જે આત્મસ્વરૂપ પ્રગટવાથી સર્વ કાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ નિર્ભય થાય છે, તે વચનના કહેનાર એવા સત્પરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે, કેમકે જેનો પ્રત્યુપકાર ન થઈ શકે એવો પરમાત્મભાવ તે જાણે કંઈ પણ ઇચ્છયા વિના માત્ર નિષ્કારણ કરૂણાશીલતાથી આપ્યો, એમ છતાં પણ જેણે અન્ય જીવને વિષે આ મારો શિષ્ય છે, અથવા ભક્તિનો કર્તા છે, માટે મારો છે, એમ કદી જોયું નથી, એવા જે પુરુષ તેને અત્યંત ભક્તિએ ફરી ફરી નમસ્કાર હો! - જે સત્પરુષોએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે વ્યક્તિને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે, અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે, તે ભક્તિને અને તે પુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર
હો!
જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચારયોગે શક્તિપણે કેવળજ્ઞાન છે એમ સ્પષ્ટ જાણું છે, શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે, વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે, ઇચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે, મુખ્ય નયના હેતુથી કેવળજ્ઞાન વર્તે છે, તે કેવળજ્ઞાન સર્વ અવ્યાબાધ સુખનું પ્રગટ કરનાર, જેના યોગે સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય થયો, તે સત્પરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો! નમસ્કાર હો!
શ્રીમદ્ રાજચંદ્ર મુંબઈ, ફાગણ, ૧૯૫૦
વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે એવો નિશ્ચય રાખવો. જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પના યોગ
Page #41
--------------------------------------------------------------------------
________________
૧૬ : સ્વાધ્યાય સંચય
વિના સમજાતું નથી, તો પણ તેના જેવું જીવને સંસારરોગ મટાડવાને બીજું કોઈ હિતકારી ઔષધ નથી એમ વારંવાર ચિંતવન કરવું.
આ પરમ તત્ત્વ છે; તેનો મને સદાય નિશ્ચય રહો, એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિષે પ્રકાશ કરો! અને જન્મ મરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ! નિવૃત્તિ થાઓ!
| હે જીવ, આ ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ, વિરામ પામ. કંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા, જાગૃત થા; નહિ તો રત્નચિંતામણિ જેવો આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. હે જીવ, હવે તારે સપુરુષની આજ્ઞા નિશ્ચયે ઉપાસવા યોગ્ય છે.
ઝ શાંતિ: શાંતિ: શાંતિ:
હે કામ! હે માન! હે સંગઉદય! હે વચનવર્ગણા! હે મોહ! હે મોહદયા! હે શિથિલતા! તમે શા માટે અંતરાય કરો છો? પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાઓ! અનુકૂળ થાઓ!
શ્રીમદ્ રાજચંદ્ર
પ્રાત:કાળની સ્તુતિ મહાદેવ્યા: કુક્ષિરત્ન, * શબ્દજીતવરાત્મજમ્;
રાજચંદ્રમાં વંદે, તત્ત્વલોચનદાયક.... ૧ જય ગુરુ દેવ! સહજાન્મસ્વરૂપ પરમગુરુ શુદ્ધ ચૈતન્ય સ્વામી.
ૐ કાર બિંદુ સંયુક્ત નિત્ય ધ્યાયન્તિ યોગિન: કામદં મોક્ષદ ચૈવ, ઝ કોરાય નમોનમ: ૨
* પાઠાન્તર : શબ્દરૂતરવાત્મજમ્
Page #42
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૧૭
વીતરાગ
મંગલમય મંગલકરણ, નમો તાહિ જાતે ભયે, અરિહંતાદિ
વિશ્વભાવ વ્યાપિ તપિ, એક વિમલ ચિદ્રૂપ; મહેશ્વરા, જયવંતા જિનભૂપ. ૪
જ્ઞાનાનંદ
મહત્તત્ત્વ
ચિદાનંદ
વિજ્ઞાન;
મહાન. ૩
મહનીય મહા મહાધામ પરમાતમા, વંદો રમતા
તીનભુવનચૂડારતન, સમ શ્રી જિનકે
પાય;
નમત પાઇએ આપ પદ, સબ વિધિ બંધ નશાય. નમું ભક્તિભાવે, ઋષભ જિન શાંતિ અઘહરો, તથા નેમિ પાર્શ્વ, પ્રભુ મમ સદા મંગલ કરો; મહાવીરસ્વામી ભુવનપતિ કાપો કુમતિને, જિના શેષા જે તે સકલ મુજ આપો સુમતિને. અર્હતો. ભગવંત ઇન્દ્રમહિતા:! સિદ્ધાશ્ચ સિદ્ધિસ્થિતા:, આચાર્યાં જિનશાસનોન્નતિકરા:, પૂજ્યા ઉપાધ્યાયકા: શ્રીસિદ્ધાન્તસુપાઠકા મુનિવરા: રત્નત્રયારાધકા પંચૈતે પરમેષ્ઠિન: પ્રતિદિનં કુર્રતુ વો મંગલમ્
ગુણધામ;
ભક્તામરપ્રણતમૌલિમણિપ્રભાણા— મુદ્યોતકં દલિતપાપતોવિતાનમ્ સમ્યક્પ્રણમ્ય જિનપાદયુગં યુગાદાવાલંબનં ભવજલે પતતાં જનાનામ્ ય: સંસ્તુત: સકલવાડ્મયતત્ત્વબોધાદુર્ભૂતબુદ્ધિપટુભિ: સુરલોકનાથૈ સ્તોત્રૈર્જગત્ત્રિતયચિત્તહરુદાર: સ્તોગ્યે કિલાહમપિ તં પ્રથમં જિનેન્દ્રમ્.
રામ. ૫
૬
૧૦
Page #43
--------------------------------------------------------------------------
________________
૧૮: સ્વાધ્યાય સંચય
દર્શન દેવદેવસ્ય, દર્શને પાપનાશનમ્, દર્શન સ્વસોપાન, દર્શને મોક્ષસાધનમ્. ૧૧ દર્શના દુરિતધ્વંસી, વંદના વાંચ્છિતપ્રદ: પૂજનાત્ પૂરક શ્રીણી, જિન: સાક્ષાત્ સુરદ્રમ: ૧૨ પ્રભુદર્શન સુખસંપદા, પ્રભુદર્શન નવ નિધિ, પ્રભુદર્શન પામીએ, સકલ મનોરથ – સિદ્ધિ. ૧૩
જીવડા જિનવર પૂજીએ, પૂજાનાં ફળ હોય; રાજ નમે પ્રજા નમે, આણ ન લોપે કોય. ૧૪ કુંભે બાંધ્યું જળ રહે, જળ વિણ કુંભ ન હોય; (ત્યમ)જ્ઞાને બાંધ્યું મન રહે, (સદ્ગુરુ વિણ જ્ઞાન ન હોય. ૧૫ ગુરુ દીવો, ગુરુ દેવતા, ગુરુ વિણ ઘોર અંધાર; જે ગુરુ વાણી વેગળા, રડવડીઆ સંસાર. ૧૬ તનકર મનકર વચનકર, દેત ન કાહુ દુ:ખ; કર્મ રોગ પાતિક ઝરે, નિરખત સદ્ગુરુ મુખ. ૧૭ દરખતસે ફળ ગિર પડયા, બુઝી ન મનકી પ્યાસ; ગુરુ મેલી ગોવિંદ ભજે, મિટે ન ગર્ભાવાસ. ૧૮ ભાવે જિનવર પૂજીએ, ભાવે દીજે દાન; ભાવે ભાવના ભાવિયે, ભાવે કેવળ જ્ઞાન. ૧૯ – માતા વં પિતા જૈવ, વૈ ગર્વ બાંધવા ત્વમેક: શરણ સ્વામિન્ જીવિત જીવિતેશ્વર:. ૨૦ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ ભ્રાતા ચ સખા ત્વમેવ; ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ, ત્વમેવ સર્વ મમ દેવદેવ. ૨૧
Page #44
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૧૯
યસ્વર્ગાવતરોત્સવ યદ્ભવજજન્માભિષેકોત્સવે; યદ્દીક્ષા ગ્રહણોત્સવે
યદખિલજ્ઞાનપ્રકાશોત્સવે; યન્નિર્વાણગમોત્સવે જિનપતેપૂજાલ્કત તદ્ભવૈ, સગીત સ્તુતિમંગલે: પ્રસરતાં મે સુપ્રભાતોત્સવ: ૨૨
વંદન તથા પ્રણિપાતસ્તુતિ
અહો! અહો! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો! અહો! ઉપકાર. શું પ્રભુ ચરણ કને ધરુ, આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપીઓ, વતું ચરણાધીન. આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન; દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દીન. ષ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; માન થકી તરવારવતું, એ ઉપકાર અમાપ. જેહ સ્વરૂપ સમજ્યા વિના, પામો દુ:ખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. પરમ પુરુષ પ્રભુ સદ્ગર, પરમજ્ઞાન સુખધામ; જેણે આખું ભાન નિજ, તેને સદા પ્રણામ. દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત.
હે પરમકૃપાળુ દેવ! જન્મ, જરા, મરણાદિ સર્વ દુ:ખોનો અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગ પુરુષનો મૂળધર્મ (માર્ગ) આપ શ્રીમદે
Page #45
--------------------------------------------------------------------------
________________
૨૦ : સ્વાધ્યાય સંચય
અનંતકૃપા કરી મને આપ્યો, તે અનંત ઉપકારનો પ્રતિઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું; વળી આપ શ્રીમત્ કંઈ પણ લેવાને સર્વથા નિ:સ્પૃહ છો, જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વીતરાગ પુરુષના મૂળધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યત અખંડ જાગૃત રહો એટલું માગું છું તે સફળ થાઓ.
૩૪ શાંતિ: શાંતિ: શાંતિ
શ્રી સદ્ગુરુ સ્તુતિ સદ્ગુરુ પદ મેં સમાત હૈ, અહંતાદિ પદ સર્વ;
તાતેં સદ્ગુરુ ચરણ કું, ઉપાસો તજી ગર્વ. સદ્ગુરુચરણે અશરણશરણે, ભ્રમ–આત પહર રવિ શશિકિરણે
જ્યવંત યુગલપદ જયકરણ–મમ સદ્ગુરુચરણ સદા શરણે. ૧ પદ સકલકુશલવલ્લી સમ બાવો, પુષ્કર સંવર્ણમેઘ ભાવો;
સુરગોસમ પંચામૃત ઝરણું–મમ ૦ ૨ પદ કલ્પ-કુંભ કામિત દાતા, ચિત્રાવલી ચિંતામણી ખાતા
પદ સંજીવિની હરે જામરણં મમ ૦ ૩ પદ મંગલ કમલા-આવાસ, હર દાસનાં આશપાશત્રાસ;
ચંદન ચરણ ચિત્તવૃત્તિકરણ–મમ ૦ ૪ દુસ્તર ભવ તરણ કાજ સાર્જ, પદ સફરી જહાજ અથવા પાર્જ
મહી મહીધરવત્ અભરાભરણું–મમ ૦ ૫ સંસાર કાંતાર પાર કરવા, પદ સાર્થવાહ સમ ગુણ ગરવા;
આશ્રિત શરણાપન ઉદ્ધરણું–મમ ૦ ૬
Page #46
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૨૧
શ્રીમદ્ સદ્ગુરુપદ પુનિત, મુમુક્ષુ-જનમન અમિત વિત્ત;
ગંગાજલવત્ મનમલ-હરણ–મમ ૦ ૭ પદકમલઅમલ મમ દિલકમલ, સંસ્થાપિત રહો અખંડ અચલ;
રત્નત્રય હરે સર્વાવરણ–મમ - ૮
અનંત ચોવીશી જિન નમું, સિદ્ધ અનંતા ક્રોડ, જે મુનિવર મુક્ત ગયા વંદું બે કર જોડ.
શ્રી સદ્ગુરુ ઉપકાર-મહિમા
પ્રથમ નમું ગુરુરાજને, જેણે આખું જ્ઞાન, જ્ઞાન વીરને ઓળખ્યા, ટળ્યું દેહ-અભિમાન. ૧ તે કારણ ગુરુરાજને પ્રણમું વારંવાર; કૃપા કરી મુજ ઉપરે, રાખો ચરણ મોઝાર. ૨ પંચમ કાળે તું મળ્યો, આત્મરત્ન-દાતાર; કારજ સાર્યા માહરાં, ભવ્ય જીવ હિતકાર. ૩ અહો! ઉપકાર તુમારડો, સંભારું દિનરાત; આવે નયણે નીર બહુ, સાંભળતાં અવદાત. અનંત કાળ હું આથડ્યો, ન મળ્યા ગુરુ શુદ્ધ સંત; દુષમ કાળે તું મળ્યો, રાજ નામ ભગવંત. રાજ રાજ સૌ કો કહે, વિરલા જાણે ભેદ, જે જન જાણે ભેદ છે, તે કરશે ભવ છેદ.
Page #47
--------------------------------------------------------------------------
________________
૨૨ : સ્વાધ્યાય સંચય
અપૂર્વ વાણી તાહરી, અમૃત સરખી સાર; વળી તુજ મુદ્રા અપૂર્વ છે, ગુણગાન રત્ન ભંડાર. ૭ તુજ મુદ્રા તુજ વાણીને, આદરે સમ્પર્વત; નહીં બીજાનો આશરો, એ ગુહ્ય જાણે સંત. ૮ બાહ્યાચરણ સુસંતનાં, ટાળે જનનાં પાપ; અંતરચારિત્ર ગુરુરાજનું, ભાંગે ભવ સંતાપ. ૯
શ્રી આનંદઘનજીકૃત ૨૪ મા શ્રી મહાવીરસ્વામી-સ્તવન વીરજીને ચરણે લાગું, વીરપણું તે માગું રે; મિથ્યા મોહતિમિર ભય ભાગ્યું, જીત નગારું વાગ્યું રે. વી. ૧ છઉમથ વીર્ય લેગ્યા સંગે, અભિસંધિજ મતિ અંગે રે સૂક્ષ્મ સ્થૂલ ક્રિયાને રંગે, યોગી થયો ઉમંગે રે. વી. ૨ અસંખ્ય પ્રદેશે વીર્ય અસંખે, યોગ અસંખિત કંખે રે, પુદ્ગલ ગણ તેણે લે સુવિશેષે, યથાશક્તિ મતિ લેખે રે. વી. ૩ ઉત્કૃષ્ટ વીર્યનિવેસે, યોગ ક્રિયા નવિ પેસે રે; યોગ તણી ધ્રુવતાને લેશે, આતમશક્તિ ન બેસે ૨. વી. ૪ કામવીર્ય વિશે જેમ ભોગી, તિમ આતમ થયો ભોગી રે; શૂરપણે આતમ ઉપયોગી, થાય તેણે અયોગી રે. વી. ૫ વીરપણું તે આતમ ઠાણે, જાણું તુમચી વાણે રે; ધાન વિજ્ઞાણે શક્તિ પ્રમાણે, નિજ ધ્રુવપદ પહિચાણે રે. વી. ૬ આલંબન સાધન જે ત્યાગે, પરપરિણતિને ભાગે રે, અક્ષય દર્શન જ્ઞાન વૈરાગે, આનંદઘન પ્રભુ જાગે રે. વી - ૭
Page #48
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૨૩
પ્રભુ-ઉપકાર
કૌન ઉતારે પાર, પ્રભુબિન કૌન ઉતારે પાર? ભવોદધિ અગમ અપાર, પ્રભુબિન કૌન ઉતારે પાર? કૃપા તિહારીનેં હમ પાયો, નામ મંત્ર આધાર. પ્રભુ . નિકો તુમ ઉપદેશ દિયો છે, સબ સારનકો સાર. પ્રભુ ૦ હલકે હૈ ચાલે સે નિકસે, બૂડે જે શિરભાર. પ્રભુ . ઉપકારી કો નહિ વિસરીએ, યહિ ધર્મ અધિકાર. પ્રભુ ૦ ધર્મપાલ પ્રભુ, તું મેરે તારક, ક્યું ભૂલું ઉપકાર? પ્રભુ .
આલોચના પાઠ
વંદો પાંચ પરમગુરુ, ચૌવીસીં જિનરાજ;
કહું શુદ્ધ આલોચના, શુદ્ધિ કરનકે કાજ. સુનિયે જિન અરજ હમારી, હમ દોષ કિયે અતિ ભારી; તિનકી અબ નિવૃત્તિ કાજા, તુમ શરન લહી જિનરાજા. ૨ ઇક બે તે ચઉ ઇન્દ્રી વા, મન-રહિત-સહિત જે જીવા; તિનકી નહિ કરુના ધારી, નિરદઈ હૈ ઘાત વિચારી..૩ સમરંભ સમારંભ આરંભ, મન વચ તન કીને પ્રારંભ; કૃત કારિત મોદન કરિમેં, ક્રોધાદિ ચતુષ્ટય ધરિĂ. ૪ શત આઠ જુ ઈમ ભેદનનૈ, અઘ કીને પર છેદનનેં તિનકી કહું કોલ કહાની, તુમ જાનત કેવલજ્ઞાની. ૫ વિપરીત એકાંત વિનય કે, સંશય અજ્ઞાન કુનય કે વશ હોય ઘોર અઘ કીને, વચતૈ નહિ જાત કહીને. ૬
Page #49
--------------------------------------------------------------------------
________________
૨૪ : સ્વાધ્યાય સંચય
કુગુરન કી સેવ જ કીની, કેવલ અદાકર ભીની; યા વિધિ મિથ્યાત ભૂમાયો, ચહુંગતિમધિ દોષ ઉપાયો. ૭ હિંસા પુનિ જૂઠ જુ ચોરી, પરવનિતાસો દગ જોર; આરંભ પરિગ્રહ ભીનો, પનપાપ જ યા વિધિ કીનો. ૮ સપરસ રસના ધ્રાનન કો, ચખ કાન વિષય સેવન કો; બહુ કરમ કિયે મનમાને, કછુ ન્યાય અન્યાય ન જાને. ૯ ફલ પંચ ઉદંબર ખાય, મધુ માંસ મઘ ચિત્ત ચાહે નહિ - અષ્ટ મૂલગુણધારી, વિસન જ સેય દુ:ખકારી. ૧૦ દુઇબીસ અભખ જિન ગાયે, સો ભીન નિશદિન ભુંજાયે; કછુ ભેદભેદ ન પાયો, જ્યાં ત્યાં કર ઉદર ભરાયો. ૧૧ અનંતાન જ બંધી જાનો, પ્રત્યાખ્યાન અપ્રત્યાખ્યાનો; સંજવલન ચૌકરી ગુનિયે, સબ ભેદ જુ વોડશ મુનિયે. ૧૨ પરિહાસ અરતિ રતિ શોગ, ભય ગ્લાનિ તિવેદ સંજોગ; પનવીસ જુ ભેદ ભયે ઇમ, ઇનકે વશ પાપ કિયે હમ. ૧૩ નિદ્રાવશ શયન કરાઈ, સુપમધિ દોષ લગાઈ; ફિર જાગિ વિષય-વન ધાયો, નાનાવિધ વિષફલ ખાયો. ૧૪ કિયે આહાર નિહાર વિહારા, ઇનમેં નહિ જતન વિચારા; બિન દેખી ધરી ઉઠાઈ, બિન શોધી ભોજન ખાઈ. ૧૫ તબ હી પરમાદ સતાયો, બહુવિધિ વિકલપ ઉપાયો; કછુ સુધિ બુધિ નાંહિ રહી હૈ, મિથામતિ છાય ગઈ હૈ. ૧૬ મરજાદા તુમ ઢિંગલીની, તાહૂમેં દોષ જુ કીની; ભિનભિન અબ કૈસે કહિયે, તુમ જ્ઞાનવિર્ષે સબ પઈયે. ૧૭
Page #50
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૨૫
હા! હા! મેં દુઠ અપરાધી, ત્રસજીવનરાશિ વિરાધી; થાવર કી જતન ન કીની, ઉર મેં કરુણા નહિ લીની. ૧૮ પૃથ્વી બહુ ખોદ કરાઈ, મહલાદિક જાગાં ચિનાઈ; બિનગાલ્યો પુનિ જલ ઢોલ્યો, પંખાતેં પવન વિલોલ્યો. ૧૯ હા! હા! મેં અદયાચારી, બહુ હરિત જુ કામ વિદારી; યા મધિ જીવન કે અંદા, હમ ખાયે ધરી આનંદા. ૨૦ હા! મેં પરમાદ બસાઈ, બિન દેખે અગનિ જલાઈ; તા મધ્ય જીવ જે આયે, તે હૂ પરલોક સિધાય. ૨૧ વિધો અન્ન રાતિ પિસાયો, ઈંધન બિનસોધિ જલાયો; ઝાડૂ લે જાગાં બુહારી, ચિટિઆદિક જીવ વિદારી. ૨૨ જલ છાનિ જીવાની કીની, સોહૂ પુનિ ડારી જુ દીની; નહિ જલથાનક પહુંચાઈ, કિરિયા બિન પાપ ઉપાઈ. ૨૩ જેલ મલ મોરિનમેં ગિરાયો, કૃમિકુલ બહુ ઘાત કરાયો; નદિયનિ બિચ ચીર ધુવા, કોસન કે જીવ મરાય. ૨૪ અન્નાદિક શોધ કરાઈ, તામેં જુ જીવ નિસરાઈ; તિનકા નહિ જતન કરાયા, ગરિયારે ધૂપ ડરાયા. ૨૫ પુનિ દ્રવ્ય કમાવન કાજે, બહુ આરંભહિસા સાજે; કિયે તિઓનાવશ ભારી, કરુના નહિ પંચ વિચારી. ૨૬ ઇત્યાદિક પાપ અનંતા, હમ કિને શ્રી ભગવંતા; સંતતિ ચિરકાલ ઉપાઈ, વાનીતૈ કહિય ન જાઈ. ૨૭ તાકો જુ ઉદય જબ આયો, નાનાવિધ મોહિ સતાયો; ફલ ભુંજત જ્યિ દુઃખ પાવે, વચનૅ કૅસે કરિ ગાવે. ૨૮
Page #51
--------------------------------------------------------------------------
________________
૨૬ : સ્વાધ્યાય સંચય
તુમ જાનત કેવલજ્ઞાની, દુ:ખ દૂર કરો શિવથાની; હમ તૌ તુમ શરન લહી હૈ, જિન તારન બિરુદ સહી હૈ. ૨૯ જો ગાંવપતિ ઇક હોવૈ, સો ભી દુ:ખિયાં દુઃખ ખોર્વે તુમ તીન ભુવન કે સ્વામી, દુ:ખ મેટો અંતરજામી. ૩૦ દ્રૌપદી કો ચીર બઢાયો, સીતા પ્રતિ કમલ રચાયો; અંજન સે કિયે અકામી, દુ:ખ મેટો અંતરજામી. ૩૧ મેરે અવગુણ ન ચિતારો, પ્રભુ અપનો બિરુદ નિહારો; સબ દોષરહિત કરિ સ્વામી, દુ:ખ મેટહુ અંતરજામી. ૩૨ ઇન્દ્રાદિક પદવી ન ચાહું, વિયનિમેં નાહિ લુભાઉં, રાગાદિક દોષ હરીજે, પરમાતમ નિજપદ દીજે. ૩૩
દોહા દોષરહિત જિનદેવજી, નિજપદ દીન્યો મોય; સબ જીવનકે સુખ બઢે, આનંદ મંગલ હોય. ૩૪ અનુભવ માણિક પારખી, હરી આપ જિનંદ; વેહિ વર મોહિ દીજીયે, ચરન શરન આનંદ. ૩૫
આલોચનાપાઠ સમાપ્ત
સામાયિક પાઠ (છ આવશ્યક કમ)
૧. પ્રતિક્રમણ કર્મ કાલ અનંત ભમ્યો જગ સહિયે દુ:ખ ભારી, જન્મ મરણ નિત કિયે પાપકો હૈ અધિકારી; કોડિ ભવાંતર માંહિ મિલન દુર્લભ સામાયિક, ધન્ય આજ, મૈ ભયો જોગ મિલિયો સુખદાયક. ૧
Page #52
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૨૭
હે સર્વજ્ઞ જિનેશ! કિયે જે પાપ જુ મૈં અબ, તે સબ મન વચ કાય યોગ કી ગુપ્તિ બિના લાભ; આપ સમીપ હજૂરમાંહિ મેં ખડો ખડો સબ, દોષ કહું તો સુનો કરો નઠ દુ:ખ દેહિ જબ. ૨ ક્રોધ માન મદ લોભ મોહ માયાવશ પ્રાની, દુ:ખ સહિત જે કિયે દયા તિનકી નહિ આની; બિના પ્રયોજન એક ઇન્દ્રિ બિ તિ ચઉ પંચેદ્રિય, આપ પ્રસાદહિ મિટે દોષ જો લાગ્યો મોહિ જિય. ૩ આપસ મેં ઈક ઠૌર થાપિકરી જે દુ:ખ દીને, પેલિ દિયે પગલે દોબિકરી પ્રાણ હરીને; આપ જગત કે જીવ જીતે તિન સબકે નાયક, અરજ કરું મેં સુનો દોષ મેટો દુ:ખદાયક. ૪ અંજન આદિક ચોર મહા ઘનઘોર પાપમય, તિનકે જે અપરાધ ભયે તે ક્ષમા ક્ષમા કિય; મેરે જે અબ દોષ ભયે તે ક્ષમહુ દયાનિધિ, યહ પડિકોણ કિયો આદિ ષટ્કર્મમાંહિ વિધિ. ૫
૨. પ્રત્યાખ્યાન કર્મ જો પ્રમાદ વશ હોઈ વિરાધે જીવ ઘનેરે, તિનકો જો અપરાધ ભયો મેરે અઘ ઢેરે; સો સબ જૂઠો હોહુ જગતપતિ કે પરસાદે, જા પ્રસાદનેં મિલે સર્વ સુખ દુઃખ ન લાધે. મેં પાપી નિર્લજજ દયાકરિ હીન મહાશઠ, કિયે પાપ અતિ ઘોર પાપમતિ હોય ચિત્ત દુઠ; નિંદું હું મેં બારબાર નિજ જિયકો ગરહું, સબ વિધિ ધર્મ ઉપાય પાય ફિરિ પાપહિ કરહું. ૭
Page #53
--------------------------------------------------------------------------
________________
૨૮: સ્વાધ્યાય સંચય
દુર્લભ હૈ નરજન્મ તથા શ્રાવકકુલ ભારી, સત્સંગતિ–સંયોગ ધર્મ જિન શ્રદ્ધા ધારી; જિન વચનામૃત ધાર સમાવર્તી જિનવાની, તોહું જીવ સંહારે ધિક્ ધિક્ ધિક્ હમ જાની. ૮ ઇન્દ્રિલંપટ હોય ખોય નિજ જ્ઞાનમાં સબ, અજ્ઞાની જિમ કરે તિસ વિધિ હિંસક વહે અબ; ગમનાગમન કરતો જીવ વિરાધે ભોલે, તે સબ દોષ કિયે નિદ્ અબ મનવચતોલે. ૯ આલોચનવિધિથકી દોષ લાગે જ ઘનેરે, તે સબ દોષ વિનાશ હોઉ તુમસૅ જિન મેરે; બારબાર ઇસ ભાંતિ મોહ મદ દોષ કુટિલતા, ઇર્ષાદિકનૅ ભયે નિદિયે જે ભયભીતા. ૧૦
૩. સામાયિક કર્મ સબ જીવન મેં મેરે સમતાભાવ જગ્યો હૈ, સબ જિય મોસમ સમતા રાખો ભાવ લગો હૈ, આ રૌદ્ર દ્રય ધ્યાન છાંડિ કરિહું સામાયિક, સંયમ મો કબ શુદ્ધ હોય યહ ભાવ બધાયિક. ૧૧ પૃથિવી જલ અર અગ્નિ વાયુ ચઉ કાય વનસ્પતિ, પંચહિ થાવરમાંહિ તથા ત્રસજીવ બર્સે જિત; બે ઇન્દ્રિય તિય ચઉ પંચેન્દ્રિયમાંહિ જીવ સબ, તિનસે ક્ષમા કરાઉં મુજ પર ક્ષમા કરો અબ. ૧૨ ઇસ અવસર મેં મેરે સબ સમ કંચન અરુ ત્રણ, મહલ મસાન સમાન શત્રુ અર મિત્રહુ સમ ગણ; જન્મન મરન સમાન જાન હમ સમતા કીની, સામાયિક કા કાલ જિતેં યહ ભાવ નવીની. ૧૩
Page #54
--------------------------------------------------------------------------
________________
તાર્યું
મમત
મેરો હુંઈક આતમ ઔર સબૈ મમ ભિન્ન માત પિતા સુત બંધુ મિત્ર તિય મોત ત્યારે જાનિ યથારથ રૂપ કર્યો ગહ. ૧૪
જુ કીનો; સમતારસ ભીનો; આદિ સબૈ યહ,
સ્વાધ્યાય સંચય : ૨૯
જાનિ
મૈં અનાદિ જગજાલમાંહિ સિરૂપ ન જાણ્યો, એકેંદ્રિય દે આદિ જંતુ કો પ્રાણ હરાણ્યો;
સહ અરજી,
તે અબ જીવસમૂહ સુનો મેરી ભવભવ કો અપરાધ ક્ષમા કીન્સો
કરિ. મરજી. ૧૫
૪. વન્દના કર્મ
નૌ રિષભ જિનદેવ અજિત જિન જીતિ કર્મ કો,
પદ્મપ્રભ
પદ્માભ
ધર. ૧૬
સંભવ ભવદુ:ખહરન કરન અભિનંદ શર્મ કો; સુમતિ સુમતિદાતાર તારી ભવસિંધુ પાર કર, ભાનિ ભવભીતિપ્રીતિ શ્રી સુપાર્શ્વ કૃતપાશ નાશ ભવ જાસ શ્રી ચંદ્રપ્રભ ચંદ્રકાંતિસમ દેહ દોષકોષ વિ પોષ પુષ્પદંત મિ શીતલ શીતલ કરન હરન ભવતાપ શ્રેયરૂપ જિન શ્રેય ધેય નિત સેય ભવ્યજન, વાસુપૂજ્ય શત પૂજ્ય વાસવાદિક ભવભયહન; વિમલ વિમલમતિ દેન અંતગત હૈ અનંત જિન, ધર્મ શર્મ શિવકરન શાંતિ જિન શાંતિ વિધાયિન. ૧૮ કુંથુ કુંથુમુખ જીવ પાલ અરનાથ જાલહર, મલ્લિ મલ્લસમ મોહમલ્લ મારન પ્રચારધર; મુનિસુવ્રત વ્રતકરને નમત સુરસંહિ નિમ જિન, નેમિનાથ જિન નેમિ ધર્મરથમાંહિ જ્ઞાનધન. ૧૯
શુદ્ધકર,
કાંતિધર;
રોષહર,
દોષહર. ૧૭
Page #55
--------------------------------------------------------------------------
________________
૩૦ : સ્વાધ્યાય સંચય
પાર્શ્વનાથ જિન પાર્શ્વઉપલ સમ મોક્ષમાપતિ, વદ્ધમાન જિન નમોં વમ ભવદુઃખ કર્મકૃત; યા વિધિ મૈ જિનસંઘરૂપ ચઉવીસ સંગ ધર, સ્તઊ નમું હું બારબાર, વંદૂ શિવસુખકર. ૨૦
૫. સ્તવન કર્મ વંદું મેં જિનવીર ધીર મહાવીર સુસન્મતિ, વદ્ધમાન અતિવીર વંદિહીં મનવચનકૃત; ત્રિશલાતનુજ મહેશ ધીશ વિદ્યાપતિ વંદું, વંદૂ નિત પ્રતિ કનકરૂપતનું પાપ નિકંદૂ. ૨૧ સિદ્ધારથ નૃપનંદ સ્વંદ્વ દુઃખ દોષ મિટાવન, દુરિત દવાનલ જ્વલિત જવાલ જગજીવ ઉદ્ધારન; કુંડલપુર કરિ જન્મ જગત જિજ્ય આનંદકારન, વર્ષ બહત્તરિ આયુ પાય સબહી દુ:ખ-ટારન. ૨૨ સપ્ત હસ્ત તનુ તુંગ ભંગ કૃત જન્મમરનભય, બાલ બ્રહ્મમય ય હેય આદેય જ્ઞાનમય; દે ઉપદેશ ઉધારિ તારિ ભવસિંધુ જીવઘન, આપ બસે શિવમાંહિ તાહિ વંદોં મનવચતન. ૨૩ જાકે વંદન થકી દોષ દુ:ખ દૂરહિ જાવે, જાકે વંદન થકી મુક્તિતિય સન્મુખ આવૈ, જાકે વંદન થકી વંઘ હોવૈ સુરગન કે, ઐસે વીર જિનેશ વંદિહીં ક્રયુગ તિન કે. ૨૪ સામાયિક ષટ્કર્મમાંહિ વંદન યહ પંચમ, વંદે વીર નિંદ્ર ઇન્દ્રશતવંદ્ય વંદ્ય મમ; જન્મમરણ ભય હરો કરો અઘશાંતિ શાંતિમય, મેં અઘકોશ સુપોષ દોષ કો દોષ વિનાશય. ૨૫
Page #56
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૩૧
નવા
કૃત્રિમ નિભવનમાં
૬. કાયોત્સર્ગ કર્મ કાયોત્સર્ગવિધાન કરું અંતિમ સુખદાઈ, કાય ત્યજનમય હોય કાય સબકો દુ:ખદાઈ; પૂરવ દક્ષિણ નમું દિશા પશ્ચિમ ઉત્તર મેં, જિનગૃહ વંદન કરું હસું ભવ પાપતિમિર મેં. ૨૬ શિરોનતી મૈ કરું નમું મસ્તક કર ધરિકે, આવર્તાદિક ક્રિયા કરું મનવચ મદ હરિમેં, તીનલોક જિનભવનમાંહિ જિન હૈ જુ અકૃત્રિમ, કૃત્રિમ હૈ દ્રયઅર્હદ્વીપમાંહિ વંદ જિમ. ૨૭ આઠકોડિપરિ છપ્પન લાખ જુ સહસ સત્યાગું, આરિ શતક પરિ અસી એક જિનમંદિર જાણું બંતર જ્યોતિષિમાંહિ સંખ્યરહિતે જિનમંદિર, જિનગૃહ વંદન કરું હરહુ મમ પાપ સંઘકર. ૨૮ સામાયિક સમ નાહિં ઔર કોઉ વૈર મિટાયક, સામાયિક સમ નાહિ ઔર કોઉ મૈત્રીદાયક, શ્રાવક અણુવ્રત આદિ અંત સપ્તમ ગુણથાનક, યહ આવશ્યક કિયે હોય નિશ્ચય દુ:ખહાનક. ૨૯ જે ભવિ આતમકાજકરણ ઉદ્યમ કે ધારી, તે સબ કા વિહાય કરો સામાયિક સારી; રાગ દોષ મદ મોહ ક્રોધ લોભાદિક જે સબ, બુધ ‘મહાચંદ્ર' બિલાય જાય તાતેં કીક્યો અબ. ૩૦
સામાયિક પાઠ સમાપ્ત
Page #57
--------------------------------------------------------------------------
________________
૩૨ : સ્વાધ્યાય સંચય
મેરી ભાવના
સદ્ગુરુ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠપદ-સેવાથી શુદ્ધ જ્ઞાન થશે; અવર ઉપાસન કોટિ કરો પણ, શ્રીહરિથી નહિ હેત થશે.
(એ દેશી) જિસને રાગદ્વેષકામાદિક જીતે, સબ જગ જાન લિયા, સબ જીવોં કો મોક્ષમાર્ગ કા નિ:સ્પૃહ હો, ઉપદેશ દિયા; બુદ્ધ વીર જિન હરિ હર બ્રહ્મા, યા ઉસકો સ્વાધીન કહો, ભક્તિ ભાવ સે પ્રેરિત હો યહ, ચિત્ત ઉસીમેં લીન રહો. ૧ વિષયોં કી આશા નહિ જિનકે, સામ્યભાવ ધન રખતે હૈ, નિજ-પર કે હિત સાધન મેં જો, નિશદિન તત્પર રહતે હૈ,
સ્વાર્થ ત્યાગ કી કઠિન તપસ્યા, બિના ખેદ જો કરતે હૈ, ઐસે જ્ઞાની સાધુ જગત કે, દુ:ખસમૂહ કો હરતે હૈં. ૨ રહે સદા સત્સંગ ઉન્હીંકા, ધ્યાન ઉન્હીંકા નિત્ય રહે, ઉનહી જૈસી ચર્યા મેં યહ, ચિત્ત સદા અનુરક્ત રહે; નહીં સતાઊં કીસી જીવ કો, જૂઠ કભી નહિ કહા કરું, પરધન વનિતા પર ન ઉભાઊં, સંતોષામૃત પિયા કરૂં. અહંકાર કા ભાવ ન રખું, નહીં કિસી પર ક્રોધ કરૂં. દેખ દૂસરોં કી બઢતીકો, કભી ન ઇર્ષા ભાવ ધરું; રહે ભાવના સી મેરી, સરલ સત્ય વ્યવહાર કરું, બને જહાં તક ઇસ જીવન મેં, ઔરી કા ઉપકાર કરૂં. મૈત્રીભાવ જગત મેં મેરા, સબ જીવોં સે નિત્ય રહે, દીન-દુ:ખી જીવ પર, મેરે, ઉરસે કરુણાસ્ત્રોત વહે; દુર્જન-ક્રૂર-કુમાર્ગરતોં પર, ક્ષોભ નહીં મુજકો આવે, સામ્યભાવ રખું મેં ઉન પર, ઐસી પરિણતિ હો જાવે. ૫
Page #58
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૩૩
ગુણીજનોં કો દેખ દય મેં, મેરે પ્રેમ ઉમડ આવે, બને જહાં તક ઉનકી સેવા, કરકે યહ મન સુખ પાવે; હોઉં નહીં કૃતદિન કભી મૈં, દ્રોહ ન મેરે ઉર આવે, ગુણ-ગ્રહણ કા ભાવ રહે નિત, દષ્ટિ ન દોષોં પર જાવેં. ૬ કોઈ બુરા કહો યા અચ્છા, લક્ષ્મી આવે યા જાવે, લાખો વર્ષો તક જઉં યા મૃત્યુ આજ હી આ જાવે; અથવા કોઈ કૈસા હી ભય, યા લાલચ દેને આવે, તો ભી ન્યાયમાર્ગ સે મેરા, કભી ન પદ ડિગને પાવે. હોકર સુખ મેં મગ્ન નું ફૂલે, દુ:ખ મેં કભી ન ગભરાવે, પર્વત નદી સ્મશાન ભયાનક, અટવી સે નહિ ભય ખાવે; રહે અડોલ અકંપ નિરંતર, યહ મન દઢતર બન જાવે, ઇષ્ટવિયોગ-અનિયોગ મેં, સહનશીલતા દિખલાવે. સુખી રહે સબ જીવ જગત કે, કોઈ કભી ન ઘબરાવે, વૈર પાપ-અભિમાન છોડ જગ, નિત્ય નયે મંગલ ગાવે; ઘર ઘર ચર્ચા રહે ધર્મ કી, દુષ્કત દુષ્કર હો જાયેં, જ્ઞાનચરિત ઉન્નત કર અપના, મનુજ જન્મફલ સબ પાર્વે. ૯ ઇતિ-ભીતિ વ્યાપે નહિ જગ મેં, વૃષ્ટિ સમય પર હુઆ કરે, ધર્મનિષ્ઠ હોકર રાજા ભી, ન્યાય પ્રજા કા કિયા કરે; રોગ-મરી-ભક્ષ ન ફેલે, પ્રજા શાન્તિ સે જિયા કરે, પરમ અહિંસા ધર્મ જગત મેં, ફૈલ સર્વ હિત કિયા કરે. ૧૦ ફેલે પ્રેમ પરસ્પર જગ મેં, મોહ દૂર પર રહા કરે, અપ્રિય-કટુક-કઠોર-શબ્દ નહિ, કોઈ મુખ સે કહા કરે; બનકર સબ “યુગ-વીર’ સ્ક્રય સે, દેશોન્નતિરત રહા કરે, વસ્તુ સ્વરૂપ વિચાર ખુશી સે, સબ દુ:ખ-સંકટ સહી કરે. ૧૧
Page #59
--------------------------------------------------------------------------
________________
૩૪ : સ્વાધ્યાય સંચય
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર સ્તુતિ પતિત જન પાવની, સૂર સરિતા સમી, અધમ ઉદ્ધારિણી આત્મસિદ્ધિ; જન્મ જન્માંતરો, જાણતાં જોગિએ, આત્મઅનુભવ વડે આજ દીધી...... હે! પતિત... ભક્ત ભગીરથ સમા, ભાગ્યશાળી મહા, ભવ્ય સૌભાગ્યની વિનતિથી...... છે! પતિત... ચરોતર ભૂમિના, નગર નડિયાદમાં, પૂર્ણ કૃપા પ્રભુએ કરી'તી...... છે! પતિત...
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર
જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુ:ખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. ૧ વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ, વિચારવા આત્માર્થીને, ભાખ્યો અત્ર અગોખ. ૨ કોઈ ક્રિયા-જડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ; માને મારગ મોક્ષનો, કરુણા ઊપજે જોઈ. ૩ બાહ્ય ક્રિયામાં રાચતા, અંતરભેદ ન કાંઈ; જ્ઞાનમાર્ગ નિષેધતા, તેહ ક્રિયાજડ અહીં. બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણીમાંહીં; વર્તે મોહાવેશમાં, શુષ્ક જ્ઞાની તે આંહીં. ૫ વૈરાગ્યાદિ સફળ તો, જો સહ આતમજ્ઞાન, તેમજ આતમજ્ઞાનની પ્રાપ્તિતણાં નિદાન. ૬
Page #60
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૩૫
ત્યાગ-વિરાગ ન ચિત્તમાં, થાય તો તેને જ્ઞાન અટકે ત્યાગ-વિરાગમાં, તો ભૂલે નિજ ભાન. ૭ જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તે; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ. ૮ સેવે સદ્ગુરુચરણને, ત્યાગી દઈ નિજ પક્ષ; પામે તે પરમાર્થને, નિજ પદનો લે લક્ષ. ૯ આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ; અપૂર્વ વાણી પરમકૃત, સદ્ગલક્ષણ યોગ્ય. ૧૦ પ્રત્યક્ષ સરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર; એવો લક્ષ થયા વિના ઊગે ન આત્મવિચાર. ૧૧ સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ, સમજ્યા વણ ઉપકાર શો? સમયે જિનસ્વરૂપ. ૧૨ આત્માદિ અસ્તિત્વનાં, જેહ નિરૂપક શાસ્ત્ર; પ્રત્યક્ષ સદ્ગુરુયોગ નહીં, ત્યાં આધાર સુપાત્ર. ૧૩ અથવા સદ્ગુરુએ કહ્યાં, એ અવગાહન કાજ, તે તે નિત્ય વિચારવાં, કરી મતાંતર ત્યાજ. ૧૪ રોકે જીવ સ્વચ્છેદ તો, પામે અવશ્ય મોક્ષ; પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ. ૧૫ પ્રત્યક્ષ સદ્ગુરુ-યોગથી સ્વચ્છેદ તે રોકાય; અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણો થાય. ૧૬ સ્વચ્છેદ મત આગ્રહ તજી, વર્તે સદ્ગુરુ લક્ષ; સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ. ૧૭ માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય; જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય. ૧૮
Page #61
--------------------------------------------------------------------------
________________
૩૬ : સ્વાધ્યાય સંચય
જે સરુ ઉપદેશથી, પામ્યો કેવળજ્ઞાન; ગુરુ રહ્યા છદ્મસ્થ પણ, વિનય કરે ભગવાન. ૧૯ એવો માર્ગ વિનય તણો, ભાખ્યો શ્રી વીતરાગ; મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય. ૨૦ અસદ્ગુરુ એ વિનયનો, લાભ લહે જો કાંઈ; મહા મોહનીય કર્મથી, બૂડે, ભવજળ માંહીં. ૨૧ હોય મુમુક્ષુ જીવ તે, સમજે એહ વિચાર, હોય મતાર્થી જીવ તે, અવળો લે નિર્ધાર. ૨૨ હોય મતાથ તેહને, થાય ન આતમલક્ષ; તેહ મતાથ લક્ષણો, અહીં કહ્યાં નિર્પક્ષ. ૨૩
મતાથી લક્ષણ બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં, તે માને ગુરુ સત્ય; અથવા નિજ કુળધર્મના, તે ગુરુમાં જ મમત્વ. ૨૪ જે જિનદેહપ્રમાણ ને, સમવસરણાદિ સિદ્ધિ; વર્ણન સમજે જિનનું, રોકી રહે નિજ બુદ્ધિ. ૨૫ પ્રત્યક્ષ સદ્ભયોગમાં, વર્તે દૃષ્ટિ વિમુખ; અસદ્ગુરુને દઢ કરે, નિજ માનાર્થે મુખ્ય. ૨૬ દેવાદિ ગતિ ભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન; માને નિજ મતવેષનો, આગ્રહ મુક્તિનિદાન. ૨૭ લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન; ગ્રહે નહીં પરમાર્થને, લેવા લૌકિક માન. ૨૮ અથવા નિશ્ચયનય ગ્રહે, માત્ર શબ્દની માંય, લોપે સવ્યવહારને, સાધન રહિત થાય. ૨૯
Page #62
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૩૭
જ્ઞાનદશા પામ્યો નહીં, સાધનદશા ન કાંઈ; પામે તેનો સંગ જે, તે બૂડે ભવમાંહીં. ૩૦ એ પણ જીવ મતાર્થમાં, નિજ માનાદિ કાજ; પામે નહીં પરમાર્થને, અન અધિકારી-માંજ. ૩૧ નહિ કષાય ઉપશાંતતા, નહિ અંતર વૈરાગ્ય; સરળપણું ન મધ્યસ્થતા, એ મતાર્થી દુર્ભાગ્ય. ૩૨ લક્ષણ કહ્યાં મતાર્થીનાં, મતાર્થ જાવા કાજ; હવે કહું આત્માર્થીનાં આત્મ-અર્થ સુખસાજ. ૩૩
આત્માથી લક્ષણ આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય; બાકી કુળગુરુકલ્પના, આત્માર્થી નહિ જોય. ૩૪ પ્રત્યક્ષ સદ્ગર પ્રાપ્તિનો, ગણે પરમ ઉપકાર; ત્રણે યોગ એકત્વથી, વર્તે આજ્ઞાધાર. ૩૫ એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ; પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત. ૩૬ એમ વિચારી અંતરે, શોધે સદ્ગરુ યોગ; કામ એક આત્માર્થનું, બીજો નહિ મનરોગ. ૩૭ કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ. ૩૮ દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહિ જોગ; મોક્ષમાર્ગ પામે નહિ, મટે ન અંતર રોગ. ૩૯ આવે જ્યાં એવી દશા, સદ્ગુરુબોધ સુહાય; તે બોધ સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. ૪૦
Page #63
--------------------------------------------------------------------------
________________
૩૮ : સ્વાધ્યાય સંચય
જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન; જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ. ૪૧ ઊપજે તે સુવિચારણા, મોક્ષમાર્ગ સમજાય; ગુરુશિષ્ય સંવાદથી, ભાખું ષપદ આહી. ૪૨
પદનામકથન આત્મા છે', ‘તે નિત્ય છે', “છે કર્તા નિજ કર્મ, ‘છે ભોક્તા’ વળી ‘મોક્ષ છે, “મોક્ષ ઉપાય સુધર્મ'. ૪૩ ષસ્થાનક સંક્ષેપમાં, બર્શન પણ તેહ, સમજાવા પરમાર્થને, કહ્યાં જ્ઞાનીએ એહ. ૪૪
(૧) શંકા-શિષ્ય ઉવાચ : નથી દષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ; બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવસ્વરૂપ. ૪૫ અથવા દેહ જ આતમા, અથવા ઇંદ્રિય પ્રાણ; મિઆ જુદો માનવો, નહીં જુદું એંધાણ. ૪૬ વળી જો આત્મા હોય તો, જણાય તે નહિ કેમ? જણાય જો તે હોય તો, ઘટ પટ આદિ જેમ. ૪૭ માટે છે નહિ આત્મા, મિથા મોક્ષ ઉપાય; એ અંતર શંકાતણો, સમજાવો સદુપાય. ૪૮
) સમાધાન-સદ્ગુરુ ઉવાચ : ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. ૪૯ ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બને ભિન્ન છે, જેમ અસિ ને માન. ૫૦
Page #64
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૩૯
જે દશ છે દષ્ટિનો, જે જાણે છે રૂપ; અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ. ૫૧ છે ઇંદ્રિય પ્રત્યેકને, નિજ નિજ વિષયનું જ્ઞાન, પાંચ ઇંદ્રિયના વિષયનું, પણ આત્માને ભાન. પર દેહ ન જાણે તેહને, જાણે ન ઇંદ્રિય, પ્રાણ; આત્માની સત્તા વડે, તેહ પ્રવર્તે જાણ. ૫૩ સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય; પ્રગટ રૂપ ચૈતન્યમય, એ એંધાણ સદાય. ૫૪ ઘટ, પટ, આદિ જાણ તું, તેથી તેને માન; જાણનાર તે માન નહિ, કહિયે કેવું જ્ઞાન? ૫૫ પરમ બુદ્ધિ કૃષ દેહમાં, સ્થૂળ દેહ મતિ અલ્પ; દેહ હોય જો આત્મા, ઘટે ન આમ વિકલ્પ. ૫૬ જડ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ; એકપણું પામે નહીં, ત્રણે કાળ દ્રયભાવ. ૫૭ આત્માની શંકા કરે, આત્મા પોતે આપ; શંકાનો કરનાર તે, અચરજ એહ અમાપ. ૫૮
(૨) શંકા-શિષ્ય ઉવાચ: આત્માના અસ્તિત્વના, આપે કહ્યા પ્રકાર; સંભવ તેનો થાય છે, અંતર કર્યો વિચાર. ૫૯ બીજી શંકા થાય ત્યાં, આત્મા નહિ અવિનાશ; દેહયોગથી ઊપજે, દેહવિયોગે નાશ. ૬૦ અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય; એ અનુભવથી પણ નહીં, આત્મા નિત્ય જણાય. ૬૧
Page #65
--------------------------------------------------------------------------
________________
૪૦ : સ્વાધ્યાય સંચય
(૨) સમાધાન-સદ્ગુરુ ઉવાચ : દેહ માત્ર સંયોગ છે, વળી જડરૂપી દૃશ્ય; ચંતનનાં ઉત્પત્તિ લય, કોના અનુભવ વશ્ય? ૬૨ જેના અનુભવ વશ્ય એ, ઉત્પન્ન-લયનું જ્ઞાન, તે તેથી જુદા વિના, થાય ન કેમે ભાન. ૬૩ જે સંયોગો દેખીએ, તે તે અનુભવ દશ્ય; ઊપજે નહિ સંયોગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ. ૬૪ જડથી ચેતન ઊપજે, ચેતનથી જડ થાય; એવો અનુભવ કોઈને, ક્યારે કદી ન થાય. ૬૫ કોઈ સંયોગોથી નહીં, જેની ઉત્પત્તિ થાય; નાશ ન તેનો કોઈમાં તેથી નિત્ય સદાય. ૬૬ ક્રોધાદિ તરતમ્યતા, સપૉદિકની માંય. પૂર્વ જન્મ સંસ્કાર તે, જીવનિત્યતા ત્યાંય. ૬૭ આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય; બાળાદિ વય ત્રણ્યનું, જ્ઞાન એકને થાય. ૬૮ અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણી વદનાર; વદનારો તે ક્ષણિક નહિ, કર અનુભવ નિર્ધાર. ૬૯ ક્યારે કોઈ વસ્તુનો, કેવળ હોય ન નાશ; ચેતન પામે નાશ તો, જેમાં ભળે તપાસ. ૭૦
(૩) શંકા-શિષ્ય ઉવાચ : કર્તા જીવ ન કર્મનો, કર્મ જ કર્તા કર્મ; અથવા સહજ સ્વભાવ કાં કર્મ જીવનો ધર્મ. ૭૧ આત્મા સદા અસંગ ને, કરે પ્રકૃતિ બંધ અથવા ઈશ્વર પ્રેરણા, તેથી જીવ અબંધ. ૭૨
Page #66
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૪૧
માટે મોક્ષ ઉપાયનો, કોઈ ન હેતુ જણાય; કર્મતણું કર્તાપણું, કાં નહિ કાં નહિ જાય. ૭૩
(૩) સમાધાન-સદ્ગુરુ ઉવાચ : હોય ન ચેતન પ્રેરણા, કોણ ગ્રહે તો કર્મ? જડસ્વભાવ નહિ પ્રેરણા, જુઓ વિચારી ધર્મ. ૭૪ જો ચેતન કરતું નથી, નથી થતાં તો કર્મ; તેથી સહજ સ્વભાવ નહિ, તેમજ નહિ જીવધર્મ. ૭૫ કેવળ હોત અસંગ , ભારત તને ન કેમ? અસંગ છે પરમાર્થથી, પણ નિજ ભાને તેમ. ૭૬ કર્તા ઈશ્વર કોઈ નહિ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ; અથવા પ્રેરક તે ગણે, ઈશ્વર દોષપ્રભાવ. ૭૭ ચેતન જો નિજભાનમાં, કર્તા આપ સ્વભાવ; વર્તે નહિ નિજભાનમાં, કર્તા કર્મ–પ્રભાવ. ૭૮
. (૪) શંકા-શિષ્ય ઉવાચ : જીવ કર્મ કર્તા કહો, પણ ભોક્તા નહિ સોય; શું સમજે જડ કર્મ કે, ફળ પરિણામી હોય? ૭૯ ફળદાતા ઈશ્વર ગણે, ભોક્તાપણું સધાય; એમ કહ્યું ઈશ્વરતણું, ઈશ્વરપણું જ જાય. ૮૦ ઈશ્વર સિદ્ધ થયા વિના, જગત્ નિયમ નહિ હોય; પછી શુભાશુભ કર્મનાં, ભોગ્ય સ્થાન નહિ કોય. ૮૧
(૪) સમાધાન-સરુ ઉવાચ : ભાવકર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ; જીવવીર્યની ફુરણા, ગ્રહણ કરે જડધૂપ. ૮૨
૩ સ્વાધ્યાય સંચય
Page #67
--------------------------------------------------------------------------
________________
૪૨ : સ્વાધ્યાય સંચય
ઝેર સુધા સમજે નહીં, જીવ ખાય ફળ થાય; એમ શુભાશુભ કર્મનું, ભોક્તાપણું જણાય. ૮૩ એક રાંક ને એક નૃપ, એ આદિ જે ભેદ, કારણ વિના ન કાર્ય તે, એ જ શુભાશુભ વઘ. ૮૪ ફળદાતા ઈશ્વરતણી, એમાં નથી જરૂર; કર્મ સ્વભાવે પરિણમે, થાય ભોગથી દૂર. ૮૫ તે તે ભોગ્ય વિશેષનાં, સ્થાનક દ્રવ્ય સ્વભાવ; ગહન વાત છે શિષ્ય આ, કહી સંક્ષેપે સાવ. ૮૬
(૫) શંકા-શિષ્ય ઉવાચ : કર્તા ભોક્તા જીવ હો, પણ તેનો નહિ મોક્ષ; વીત્યો કાળ અનંત પણ, વર્તમાન છે દોષ. ૮૭ શુભ કરે ફળ ભોગવે, દેવાદિ ગતિમાંય; અશુભ કરે નર્નાદિ ફળ, કર્મરહિત ન ક્યાંય. ૮૮
૫) સમાધાન-સદ્ગુરુ ઉવાચ: જેમ શુભાશુભ કર્મપદ, જામાં સફળ પ્રમાણ; તેમ નિવૃત્તિ સફળતા, માટે મોક્ષ સુજાણ. ૮૯ વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ. ૯૦ દેહાદિ સંયોગનો, આત્યંતિક વિયોગ; સિદ્ધ મોક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખ ભોગ. ૯૧
(૬) શંકા-શિષ્ય ઉવાચ: હોય કદાપિ મોક્ષપદ, નહિ અવિરોધ ઉપાય કર્મો કાળ અનંતનાં, શાથી છેદ્યાં જાય? ૯૨
Page #68
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૪૩
અથવા મત દર્શન ઘણાં, કહે ઉપાય અનેક; તેમાં મત સાચો કયો, બને ન એહ વિવેક. ૯૩ કઈ જાતિમાં મોક્ષ છે, કયા વેષમાં મોક્ષ; એનો નિશ્ચય ના બને, ઘણા ભેદ એ દોષ. ૯૪ તેથી એમ જણાય છે, મળે ન મોક્ષ ઉપાય; જીવાદિ જાણ્યા તણો, શો ઉપકાર જ થાય? ૯૫ પાંચે ઉત્તરથી થયું, સમાધાન સવંગ; સમજું મોક્ષ ઉપાય તો, ઉદય ઉદય સદ્ભાગ્ય. ૯૬
(૬) સમાધાન-સદ્ગુરુ ઉવાચ : પાંચે ઉત્તરની થઈ, આત્મા વિષે પ્રતીત; થાશે મોક્ષોપાયની, સહજ પ્રતીત એ રીત. ૯૭ કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજ વાય; અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાનપ્રકાશ. ૯૮ જે જે કારણ બંધનાં, તેહ બંધનો પંથ; તે કારણ છેદક દશા, મોક્ષપંથ ભવ-અંત. ૯૯ રાગ દ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ. ૧૦૦ આત્મા સત્ ચૈતન્યમય, સર્વાભાસ રહિત; જેથી કેવળ પામીએ, મોક્ષપંથ તે રીત. ૧૦૧ કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ, તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ. ૧૦૨ કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ; હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ. ૧૦૩
Page #69
--------------------------------------------------------------------------
________________
૪૪ : સ્વાધ્યાય સંચય
કર્મબંધ ક્રોધાદિથી, હણે ક્ષમાદિક તેહ, પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં શો સંદે? ૧૦૪ છોડી મત દર્શનતણો, આગ્રહ તેમ વિકલ્પ; કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અલ્પ. ૧૦૫ ષદનાં ષપ્રશ્ન તે, પૂછડ્યાં કરી વિચાર; તે પદની સર્વાગતા, મોક્ષમાર્ગ નિર્ધાર. ૧૦૬ જાતિ વેષનો ભેદ નહિ, કહ્યો માર્ગ જો હોય; સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કોય. ૧૦૭ કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ-અભિલાષ; ભવે ખેદ અંતર દયા, તે કહિયે જિજ્ઞાસ. ૧૦૮ તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરુ બોધ; તો પામે સમકિતને, • વર્તે અંતર શોધ. ૧૦૯ મત દર્શન આગ્રહ તજી, વર્તે સદ્ગરુલક્ષ; લહે શુદ્ધ સમકિત છે, જેમાં ભેદ ન પક્ષ. ૧૧૦ વર્તે નિજ સ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત, વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકિત. ૧૧૧ વર્ધમાન સમકિત થઈ, ટાળે મિઆભાસ; ઉદય થાય ચારિત્રનો, વીતરાગ પદ વાસ. ૧૧૨ કેવળ નિજસ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન કહિયે કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ. ૧૧૩ કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં સમાય; તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય. ૧૧૪ છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા / કર્મ; નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. ૧૧૫
Page #70
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૪૫
એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષસ્વરૂપ; અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. ૧૧૬ શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંભ્યોતિ સુખધામ; બીજું કહિયે કેટલું, કર વિચાર તો પામ. ૧૧૭ નિશ્ચય સર્વે જ્ઞાનીનો, આવી અત્ર સમાય; ધરી મીનતા એમ કહી સહજ સમાધિમાંય. ૧૧૮
શિષ્યબોધ બીજપ્રાપ્તિ સદ્ગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. ૧૧૯ ભાસું નિજસ્વરૂપ છે, શુદ્ધ ચેતનારૂપ; અજર અમર અવિનાશી ને, દેહાતીત સ્વરૂપ. ૧૨૦ કર્તા ભોક્તા કર્મનો, વિભાવ વર્તે ક્યાંય વૃત્તિ વહી નિજ ભાવમાં, થયો અકર્તા ત્યાંય. ૧૨૧ અથવા નિજ પરિણામ જે, શુદ્ધ ચેતનારૂપ; કર્તા ભોક્તા તેહનો, નિર્વિકલ્પ સ્વરૂપ. ૧૨૨ મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ; સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિગ્રંથ. ૧૨૩ અહો! અહો! શ્રી સદ્ગ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો! અહો! ઉપકાર. ૧૨૪ શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપિયો, વત્ ચરણાધીન. ૧૨૫ આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન; દાસ, દાસ, હું દાસ છું, તેહ પ્રભુનો દીન. ૧૨૬ ષ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મ્યાન થકી તરવારવતું, એ ઉપકાર અમાપ. ૧૨૭
Page #71
--------------------------------------------------------------------------
________________
૪૬ : સ્વાધ્યાય સંચય
ઉપસંહાર દર્શન પટે સમાય છે, આ ષ સ્થાનક માંહી; વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઈ. ૧૨૮ આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરુઆજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન. ૧૨૯ જો ઇચ્છી પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ; ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહિ આત્માર્થ. ૧૩૦ નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં નોય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય. ૧૩૧ નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ; એકાંતે વ્યવહાર નહીં, બને સાથે રહેલ. ૧૩૨ ગચ્છમતની જે કલ્પના, તે નહિ સવહાર; ભાન નહીં નિજ રૂપનું, તે નિશ્ચય નહીં સાર. ૧૩૩ આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય; થાશે કાળ ભવિષ્યમાં, માર્ગભેદ નહિ કોય. ૧૩૪ સર્વ જીવ છે સિદ્ધસમ, જે સમજે તે થાય; સદ્ગઆજ્ઞા જિનદશા, નિમિત્ત કારણમાંય. ૧૩૫ ઉપાદાનનું નામ લઈ, એ જે તજે નિમિત્ત; પામે નહિ સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત. ૧૩૬ મુખથી જ્ઞાન કથે અને, અંતર છૂટ્યો ન મોહ, તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીનો દ્રોહ. ૧૩૭ દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; હોય મુમુક્ષુઘટ વિષે, એહ સદાય સુજાગ્ય. ૧૩૮
Page #72
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૪૭
મોહભાવ ક્ષય હોય જ્યાં અથવા હોય પ્રશાંત; તે કહીએ જ્ઞાનીદશા, બાકી કહીએ ભ્રાંત. ૧૩૯ સકળ જગત તે એઠવત્, અથવા સ્વપ્ન સમાન; તે કહીએ જ્ઞાનીદશા, બાકી વાચાજ્ઞાન. ૧૪૦ સ્થાનક પાંચ વિચારીને, છઠું વર્તે છે; પામે સ્થાનક પાંચમું, એમાં નહિ સંદેહ. ૧૪૧ દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો! વંદન અગણિત. ૧૪૨
– શ્રી નડિયાદ, આસો વદ ૧, ગુરુ, ૧૯૫૨
પરમપદપ્રાપ્તિની ભાવના
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો? સર્વ સંબંધનું બંધન તીણ છેદીને, વિચરશું કવ મહપુરુષને પંથ છે? અપૂર્વ ૧ સર્વ ભાવથી ઔદાસી વૃત્તિ કરી; માત્ર દેહ તે સંચમહેતુ હોય જો; અન્ય કારણે અન્ય કશું કહ્યું નહીં, દેહે પણ કિંચિત્ મૂછ નવ જોય જ. અપૂર્વ - ૨ દર્શનમોહ વ્યતીત થઈ ઊપજો બોધ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો; તેથી પ્રક્ષીણ ચારિત્રમોહ વિલોકિયે, વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો. અપૂર્વ ૩
Page #73
--------------------------------------------------------------------------
________________
૪૮ : સ્વાધ્યાય સંચય
૪
આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, મુખ્યપણે તો વર્તે દેહપર્યત જો; ઘોર પરીષહ કે ઉપસર્ગભયે કરી, આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો. અપૂર્વ સંયમના હેતુથી યોગપ્રવર્તના, સ્વરૂપલક્ષે જિનઆજ્ઞા આધીન જો; તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં; અંતે થાયે નિજસ્વરૂપમાં લીન જો. અપૂર્વ
૫
પંચ વિષયમાં રાગદ્વેષ વિરહિતતા, પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો; દ્રવ્ય, ક્ષેત્ર ને કાળ, ભાવ પ્રતિબંધ વણ, વિચરવું ઉદયાધીન પણ વીતલોભ જો. અપૂર્વ
૬
ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધસ્વભાવતા, માન પ્રત્યે તો દીનપણાનું માન જો; માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો. અપૂર્વ
૭
બહુ ઉપસર્ગકર્તા પ્રત્યે પણ કોઈ નહીં, વંદે ચક્રી તથાપિ ન મળે માન જો; દેહ જાય પણ માયા થાય ન રોમમાં, લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો. અપૂર્વ ૮
નગ્નભાવ, મંડભાવ સહ અજ્ઞાનતા, અદંતધાવન આદિ પરમ પ્રસિદ્ધ જો; કેશ, રોમ, નખ કે અંગે શૃંગાર નહીં, દ્રવ્યભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ જો. અપૂર્વ
૯
Page #74
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૪૯
શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તે જ સ્વભાવ જો; જીવિત કે મરણે નહીં ન્યૂનધિકતા, ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો. અપૂર્વ ૧૦ એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો; અડોલ આસન, ને મનમાં નહીં ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો. અપૂર્વ ૧૧
ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં, સરસ અને નહીં મનને પ્રસન્નભાવ જો; રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યાં પુદ્ગલ એક સ્વભાવ જો. અપૂર્વ ૧૨ એમ પરાજય કરીને ચારિત્રમોહનો, આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જો; શ્રેણી ક્ષપકતણી કરીને આરૂઢતા, અનન્ય ચિંતન અતિશય શુદ્ધસ્વભાવ જો. અપૂર્વ ૧૩
મોહ સ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણમોહ ગુણસ્થાન જો; અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વીતરાગ થઈ, પ્રગટાવું નિજ કેવળજ્ઞાન નિધાન જો. અપૂર્વ ૦ ૧૪ ચાર કર્મ ઘનઘાતી તે વ્યવચ્છેદ જાં, ભવનાં બીજતણો આત્યંતિક નાશ જો; સર્વ ભાવ જ્ઞાતા દ્રષ્ટા સહ શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જ. અપૂર્વ ૧૫
Page #75
--------------------------------------------------------------------------
________________
૫૦ : સ્વાધ્યાય સંચય
વેદનીયાદિ ચાર કર્મ વર્તે જહાં, બળી સીંદરીવ આકૃતિ માત્ર જો; તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે, આયુષ પૂર્ણ, મટિયે દૈહિક પાત્ર જો. અપૂર્વ ૧૬ મન, વચન, કાયા ને કર્મની વર્ગણા, છૂટે જહાં સકળ પુદ્ગલ સંબંધ જો; એવું અયોગી ગુણસ્થાનક ત્યાં વર્તતું, મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ જો. અપૂર્વ ૧૭ એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો; શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય, અગુરુ, લઘુ, અમૂર્ત સહજપદરૂપ જો. અપૂર્વ ૧૮ પૂર્વપ્રયોગાદિ કારણના યોગથી, ઊર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુરિસ્થત જો; સાદિ અનંત અનંત સમાધિસુખમાં, અનંત દર્શન, જ્ઞાન અનંત સહિત જો. અપૂર્વ ૧૯ જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો; તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે? અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. અપૂર્વ ૨૦
એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું સ્થાન મેં, ; ગજ વગર ને હાલ મનોરથરૂપ જો;
તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુઆજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો. અપૂર્વ૦ ૨૧
-પત્રાંક ૭૩૮, વવાણિયા, સં. ૧૯૫૩
Page #76
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૫૧ મૂળમાર્ગ રહસ્ય મૂળ મારગ સાંભળો જિનનો રે, કરી વૃત્તિ અખંડ સભુખ; મૂળ નોય પૂજાદિની જો કામના રે, નોય વહાલું અંતર ભવદુ:ખ. મૂ૦ ૧ કરી જોજો વચનની તુલના રે, જોજો શોધીને જિનસિદ્ધાંત, મૂત્ર માત્ર કહેવું પરમારથ હેતુથી રે, કોઈ પામે મુમુક્ષુ વાત મૂ૦ ૨ જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધતા રે, એકપણે અને અવિરૂદ્ધનું મૂળ જિનમારગ તે પરમાર્થથી રે; એક કહ્યું સિદ્ધાંતે બુધ. મૂ. ૩ લિંગ અને ભેદો જે વ્રતના રે, દ્રવ્ય દેશ કાળાદિ ભેદ; મૂ૦ પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે, તે તો ત્રણે કાળે અભેદ. મૂ૦ હવે જ્ઞાન દર્શનાદિ શબ્દનો રે, સંક્ષેપે સુણો પરમાર્થ; મૂડ તેને જોતાં વિચારી વિશેષથી રે, સમજાશે ઉત્તમ આત્માર્થ. મૂ. ૫ છે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ; મૂળ એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. મૂ. ૬ જે જ્ઞાન કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત, મૂડ કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકત. મૂ. ૭
જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ, મૂ૦ તેવો સ્થિર સ્વભાવ તે ઊપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ. મૂ. ૮ તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ; મૂળ તેહ મારગ જિનનો પામિયો રે, કિંવા પામ્યો તે નિજસ્વરૂપ. મૂ. ૯ એવાં મૂળ જ્ઞાનાદિ પામવા રે, અને જવા અનાદિ બંધ; મૂ૦ ઉપદેશ સદ્ગુરુનો પામવો રે, ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ. મૂ. ૧૦ એમ દેવ જિનંદે ભાખિયું રે, મોક્ષમારગનું શુદ્ધ સ્વરૂપ; મૂ૦ ભવ્ય જનોના હિતને કારણે રે, સંક્ષેપે કહ્યું સ્વરૂપ. મૂ૦ ૧૧
–પત્રાંક ૭૧૫, આણંદ, આસો સુદ ૧, ૧૯૫૨
Page #77
--------------------------------------------------------------------------
________________
પર : સ્વાધ્યાય સંચય
સાયંકાળની સ્તુતિ તથા દેવવંદન મહાદેવ્યા:કુક્ષિરત્ન શબ્દજીતરવાત્મજમ્; રાજચંદ્રમાં વંદે તત્ત્વલોચનદાયકમ્ જય ગુરુદેવ! સહજાત્મસ્વરૂપ પરમગુરુ શુદ્ધ ચૈતન્ય સ્વામી.
કારે બિંદુસંયુક્ત નિત્ય ભાયંતિ યોગિન: કામદં મોક્ષદ ચૈવ ક્કારાય નમોનમ: મંગલમય મંગલકરણ વીતરાગ વિજ્ઞાન, નમો તાહી જાતે ભયે અરિહંતાદિ મહાન. વિશ્વભાવ વ્યાપિ તદપિ એક વિમલ ચિદ્ર૫, જ્ઞાનાનંદ મહેશ્વરા જયવંતા જિન ભૂપ. મહત્તવ મહનીય મહ: મહાધામ ગુણધામ; ચિદાનંદ પરમાતમાં વંદો રમતા રામ. તીન ભુવન ચૂડા રતન સમ શ્રી જિનકે પાય; નમત પાઈએ આપ પદ સબ વિધિ બંધ નશાય. દર્શન દેવદેવસ્ય દર્શન પાપનાશનમ, દર્શન સ્વર્ગસોપાનું દર્શન મોક્ષસાધનમ્... દર્શના દુરિતધ્વંસી વંદના વાંછિતપ્રદ: પૂજનાત્ પૂરકા શ્રીરાં જિન: સાક્ષાત્ સુરતૂમ: પ્રભુ દર્શન સુખ સંપદા પ્રભુ દર્શન નવનિધિ, પ્રભુ દર્શનસે પામિયે સકલ મનોરથ સિદ્ધિ. બ્રહ્માનંદ પરમસુખદ કેવલ જ્ઞાનમૂર્તિમ, દ્રન્દાતીત ગગનસદર્શ તત્ત્વમસ્યાદિ લક્ષ્ય; એક નિત્યં વિમલમચલ સર્વદા સાક્ષીભૂતમ્, ભવાતીત ત્રિગુણરહિત સદ્ગુરુ તં નમામિ.
Page #78
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૫૩
આનન્દમાનન્દકર પ્રસન્ન જ્ઞાનસ્વરૂપ નિજબોધરૂપમ્; યોગીન્દ્રમીય ભવરોગવૈદ્ય શ્રીમદ્ભરું નિત્યમહં નમામિ. ૧૧ શ્રીમદ્ પરબ્રહ્મગુરુ વદામિ શ્રીમદ્ પરબ્રહ્મગુરું નમામિ; શ્રીમદ્ પરબ્રહ્મગુરુ ભામિ શ્રીમદ્ પરબ્રહ્મગુરુ સ્મરામિ. ૧૨ ગુરુબ્રહ્મા ગુરુર્વિષણું ગુર્દેવો મહેશ્વરી, ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મ શ્રી ગુરવે નમ: ધ્યાનમૂર્ત ગુરુમૂર્તિ: પૂજામૂલં ગુરુપદમ, મંત્રમૂલે ગુરુવાક્ય મોક્ષમૂલં ગુરુકૃપા. અખંડમંડલાકારં વ્યાપ્ત યેન ચરાચરમ્; તત્પદ દર્શિતં યેન તસ્મ શ્રી ગુરવે નમ: અજ્ઞાનતિમિરાધાનાં જ્ઞાનાંજનશલાકાયા, ચક્ષુરુન્મીલિતં યેન તસ્મ શ્રી ગુરવે નમ: ધ્યાનધૂપ મન:પુષ્પ પંચેન્દ્રિય હુતાશનમ્, ક્ષમાજાપસંતોષપૂજા પૂજ્યો દેવો નિરંજન: દેવેષ દેવોજુ નિરંજનો મેં, ગુરુન્ધ્વસ્તુ દમી શમી મેં ધર્મેષ ધર્મોસ્તુ દયાપરો મે, ત્રણેવ તત્ત્વાનિ ભવે ભવે મે. ૧૮ પરાત્પરગુરવે નમ: પરંપરાચાર્યગુરવે નમ: પરમગુરવે નમ: સાક્ષાત્ પ્રત્યક્ષ સદ્ગુરવે નમો નમ: ૧૯ અહો! અહો! શ્રી સદગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો! અહો! ઉપકાર. ૨૦ શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપીઓ, વતું ચરણાધીન. આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન; દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દીન.
૨
૧.
Page #79
--------------------------------------------------------------------------
________________
૫૪ : સ્વાધ્યાય સંચય
ñ
૨૪
ષ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; માનથકી તરવારવત, એ ઉપકાર અમાપ. જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદગુરુ ભગવંત.
નમસ્કાર જય જય ગુરુદેવ! સહજાત્મસ્વરૂપ પરમગુરુ શુદ્ધ ચૈતન્ય સ્વામી અંતરજામી ભગવાન ઇચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજાએ નિસિહિઆએ મયૂએણ વંદામિ.
પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમજ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. ૨૫
નમસ્કાર જય જય ગુરુદેવ!............. મયૂએણ વંદામિ.
દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત.
નમસ્કાર
જય જ્ય ગુરુદેવ! ................. મFણ વંદામિ. નમોસ્તુ નમોસ્તુ નમોસ્તુ, શરણું, શરણે, શરણં, ત્રિકાલ શરણે, ભવો ભવ શરણે, સદ્ગુરુશરણે, સદા સર્વદા, ત્રિવિધ ત્રિવિધ ભાવવંદન હો, વિનયવંદન હો; સમયાત્મક વંદન હો, છે નમોસ્તુ જય ગુરુદેવ શાંતિ; પરમ તારુ, પરમ સજજન, પરમ હેતુ, પરમ દયાળ, પરમ માયાળ, પરમ કૃપાળ, વાણીસુરસાળ, અતિ સુકુમાળ, જીવદયા પ્રતિપાળ, કર્મશત્રુના કાળ, ‘મા હણો મા હણો', શબ્દના કરનાર, આપકે ચરણકમળ મેં મેરા મસ્તક.
Page #80
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૫૫
આપકે ચરણકમળ મેરે દયકમળ મેં અખંડપણે, સંસ્થાપિત રહે, સંસ્થાપિત રહે સપુરુષોં કા સસ્વરૂપ, મેરે ચિત્ત સ્મૃતિ કે પટ પર ટંકોત્કીર્ણવત્ સદોદિત, જયવંત રહે, જયવંત રહે. આનંદમાનજકર પ્રસન્ન જ્ઞાનસ્વરૂપ નિજબોધરૂપમ્; યોગીન્દ્રમીડયું ભવરોગવૈદ્ય શ્રીમદ્ગ નિત્યમહં નમામિ.
આરતી (૧). જય યે આરતી સદ્ગુરુરાયા,
શ્રીમદ્ રાજચંદ્ર નમું (તુજ) પાયા. જય જય૦ ૧ પહેલી આરતી મિથ ટાળે,
સમ્યગ્રજ્ઞાન પ્રકાશ નિહાળે. જય જય૦ ૨ બીજી આરતી બીજ ઉગાડે,
તંદ્રાતી પણાને પમાડે. જય જય૦ ૩ ત્રીજી આરતી ત્રિકરણ શુદ્ધિ,
થાએ સહેજે નિર્મળ બુદ્ધિ. જય જય૦ ૪ ચોથી આરતી અનંત ચતુર્ય,
પરિણામે આપે પદ અવ્યય. જય જય૦ ૫ પંચમી આરતી પંચ સંવરથી,
શુદ્ધ સ્વભાવ સહજ લહે અરથી. જય જય૦ ૬ શ્રીમદ્ સદ્ગુરુરાજ કૃપાએ,
સત્ય મુમુક્ષુપાણું પ્રગટાયે. જય જય૦ ૭
Page #81
--------------------------------------------------------------------------
________________
૫૬ : સ્વાધ્યાય સંચય
આરતી (૨) જય દેવ, જય દેવ, જય પંચ પરમ પદ સ્વામી,
પ્રભુ પંચ પરમ પદ સ્વામી; મોહાદિક હણ્યાથી (૨) અનંત ગુણધામી. જય દેવ ૦ ૧ લોકાલોક પ્રકાશક, સૂર્ય પ્રગટ જ્ઞાની; પ્રભુ આરતી કરી જીવ પામે (૨) શિવ પદ સુખ ખાણી. જ્ય દેવ - ૨ પહેલી આરતી પ્રભુની, જિજ્ઞાસુ કરતા; પ્રભુ નિજ પદ લક્ષ લહીને (૨) મિથામતિ હરતા. જય દેવ૦ ૩ બીજી આરતી પ્રભુની, સમકિતી કરતા; પ્રભુ પ્રભુ સમ નિજ ચિદ્રપને (૨) અંતર અનુભવતા. જ્ય દેવ ૦ ૪ ત્રીજી આરતી પ્રભુની, શાંત સુધી ઝરતા; પ્રભુ . રત્નત્રય ઉજજવલથી (૨) ધર્મ ધ્યાન ધરતા. જ્ય દેવ ૫ ચોથી આરતી પ્રભુની, શ્રેણી ક્ષપક ચડતા; પ્રભુ શુકલ ધ્યાન વર યોગે, (૨) મોહ શત્રુ હણતા. જય દેવ ૦ ૬ પંચમી આરતી પ્રભુની, કેવલશ્રી વરતા; પ્રભુ ૦ ધન્ય ધન્ય સહજાત્મા, (૨) સિદ્ધિસદન વસતા. જય દેવ - ૭ શુદ્ધ ચિદાત્મની આરતી, આત્માર્થી કરતા, પ્રભુ . શ્રી ગુરુરાજ-કૃપાથી (૨) ભવજલધિ તરતા. જય દેવ - ૮
મંગલ દીવો (૧) દીવો રે દીવો પ્રભુ માંગલિક દીવો,
શ્રીમદ્ સદ્ગુરુ શાશ્વત્ જીવો. દીવો ૧ સમ્ય દર્શન નયન અજવાળે,
કેવલ જ્ઞાન પ્રકાશ નિહાળે. દીવો - ૨
Page #82
--------------------------------------------------------------------------
________________
ભવભ્રમતિમિરનું
પાત્ર
કલિમલ
શ્રોતા
શ્રીમદ્
સ્વાધ્યાય સંચય : ૫૭
મૂળ નસાવે,
મોહ પતંગની ભસ્મ બનાવે. દીવો
મુમુક્ષુ ન નીચે રાખે,
તપવે નહીં એ અરિજ દાખે. દીવો
સબ ઉત્પત્તિ જાયે,
શ્રીમદ્ સદ્ગુરુ સદાય વરાયે. દીવો ભક્ત સકલ મેં.
વક્તા
શિવકર વૃદ્ધિ કરે મંગલ મેં. દીવો સેવક ભાવ પ્રભાવે,
સેવક
સેવ્ય અભેદ સ્વભાવે. દીવો
મંગલ દીવો (૨)
દીવો રે દીવો પ્રભુ માંગલિક દીવો; જ્ઞાન દીવો પ્રભુ તુજ ચિરંજીવો. નિશ્ચય દીવે પ્રગટે દીવો; પ્રસ્સવો ભવિ દિલમાં દીવો.
પ્રગટ
દીવો જ્ઞાની પરમાત્મા; તેને અર્પણ હો નિજ આત્મા.
પરમાતમતા
નિશદિન ભાવે; આતમ અર્પણતા તો થાવે.
O ૩
આત્મભાવના સતત અભ્યાસે; નિજ સહજાત્મસ્વરૂપ પ્રકાશે.
. ૪
૫
૬
દીવો ૦ ૨
દીવો ૩
બહિરાતમતા તજી પ્રભુ શરણે; બનો અંતરાત્મા પ્રભુ સ્મરણે. દીવો ૪
દીવો ૫
૭
દીવો ૦ ૧
દીવો ૦ ૬
Page #83
--------------------------------------------------------------------------
________________
૫૮ : સ્વાધ્યાય સંચય
આત્મદષ્ટિ દીવો જલહલતો; પ્રગટયો ઉરમાં જન્મ સફલ તો. દીવો - ૭
શ્રીમદ્ સદ્ગુરુ રાજ કૃપાથી; સ્વરૂપસિદ્ધિ સાધે મોક્ષાર્થી. દીવો . ૮
પરમ કૃપાળુ દેવ પ્રતિ, વિનય વિનંતિ એહ, ત્રય તત્ત્વ ત્રણ રત્ન મુજ, આપો અવિચલ સ્નેહ. ૧ તત્ત્વોપદેખા તુમ તણા, માર્ગ તણે અનુસાર; લક્ષ લક્ષણ રહો સદા, ખરેખરો એક તાર. ૨ મિથ્યા તમને ફેડવા, ચંદ્ર સૂર્ય તુમ જ્ઞાન; દર્શનની સુવિશુદ્ધિથી, ભાવ ચરણ મલ હાન. ૩ ઇચ્છા વર્તે અંતરે, નિશ્ચય દઢ સંકલ્પ મરણ સમાધિ સંપજો, ન રહો કાંઈ કુવિકલ્પ. ૪ કામિતદાયક પદ શરણ, મન સ્થિર કર પ્રભુ ધ્યાન; નામ સ્મરણ ગુરુ રાજનું, પ્રગટ કલ્યાણ-નિદાન. ૫ ભુવન જન-હિતકર સદા, કૃપાળુ કૃપાનિધાન; પાવન કરતા પતિતને, સ્થિર ગુણનું દઈ દાન. ૬ સર્વજ્ઞ સદ્ગુરુ પ્રતિ, ફરિ ફરિ અરજ એ નેક લક્ષ રહો પ્રભુ સ્વરૂપમાં, હો રત્નત્રય એક. ૭
મંગળ કળશ શ્રી રાજચંદ્ર કૃપાલુ ભજ મન પતિતપાવનકર વર, સમક્તિ નિર્મળ, દઈ સુદર્શન ચક્ર અરિબળ ક્ષયકર; અજ્ઞાનઅંધિત દૃષ્ટિઅંજિત તત્તરંજિત મતિકર, સહજાત્મશ્રી પ્રગટાવી રમણીય મુક્તિ રમણી રતિધર. ૧
Page #84
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૫૯
ભવભીતિ ભંજન, દુ:ખ નિકંદન, પાપમંજન શુચિકર, સહજાત્મ મગ્ન, કર્મભગ્ન, મુક્તિલગ્ન, શિવકરં; અમૃતવચન, શાંતચિત્ત, બાનરક્ત, શમધર, ચૈતન્યવક્ત, મોહત્યક્ત, સિદ્ધિસક્ત, સુખકર, ૨ ભવવારિ તારી દુખ નિવારી મુક્તિનારી દાયક, અદ્ભુત શક્તિ આત્મવ્યક્તિ ભવવિરક્તિ વિધાયકં; સર્વજ્ઞશાસન ભવ વિનાશન શિવપ્રકાશન પથવાં, ભવિહિત, વિધાન, યુગપ્રધાન, બોધિદાન ધો વર. ૩ જલકમલવત્ નિર્લેપ કર્મ, આત્મધર્મે સ્થિતિધર, અશરીરી ભાવે, નિજસ્વભાવે, રમણ કરતા ગુરુવર; ભવતરણ-તારણ દુ:ખ-નિવારણ, શર્મકારણ જયકર,
જ્યવંત હો! ત્રણ કાળ, હે આત્મસ્થ યોગીગણ વર. ૪ બોધિ સમાધિ નિધાન અદ્ભુત વિશ્વશાંતિ સુખકર, તુજ ચરણ-શરણે રમણ વારણ મરણ વ્યાધિ ભયહરં; તન મન વચન આત્મા સમર્પણ ચરણકજ હો ભવહરે, સહજાત્મરામી, દુ:ખવિરામી, શાંતિધામી શિવકરે. ૫
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રણીત પદો
ભક્તિનો ઉપદેશ શુભ શીતળતામય છાંય રહી, મનવાંછિત જ્યાં ફળપંક્તિ કહી; જિનભક્તિ ગ્રહો તરુકલ્પ અહો, ભજીને ભગવંત ભવંત લહો. ૧ નિજ આત્મસ્વરૂપ મુદા પ્રગટે, મનતાપ ઉતાપ તમામ મટે; અતિ નિર્જરતા વણદામ ગ્રહો, ભજીને ભગવંત ભવંત લો. ૨ સમભાવિ સદા પરિણામ થશે, જડ મંદ અધોગતિ જન્મ જશે; શુભ મંગળ આ પરિપૂર્ણ ચહો, ભજીને ભગવંત ભવંત લહો. ૩
Page #85
--------------------------------------------------------------------------
________________
૬૦: સ્વાધ્યાય સંચય
શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો; નહિ એહ સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભવંત લો. ૪ કરશો ક્ષય કેવળ રાગ કથા, ધરશો શુભ તત્ત્વસ્વરૂપ યથા; નૃપચંદ્ર પ્રપંચ અનંત દહો, ભજીને ભગવંત ભવંત લો. ૫
–શ્રીમદ્ રાજચંદ્ર, વિ. સં. ૧૯૪૧
બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત; સેવે સદ્ગુરુ કે ચરન, સો પાવે સાક્ષાત્. ૧ બૂઝી ચહત જો ખાસ કો, હૈ બૂઝન કી રીત; પાવે નહિ ગુરુગમ બિના, એહી અનાદિ સ્થિતિ. ૨ એહી નહિ હૈ કલ્પના, એહી નહિ વિભંગ; કવિ નર પંચમકાળ મેં, દેખી વસ્તુ અભંગ. ૩ નહિ દે તું ઉપદેશ કે, પ્રથમ લેહિ ઉપદેશ, સબસે ન્યારા અગમ હૈ, વો જ્ઞાની કા દેશ ૪ જપ, તપ ઔર વૃતાદિ સબ, તહાં લગી ભ્રમરૂપ, જહાં લગી નહિ સંત કી, પાઈ કૃપા અનૂપ. ૫ પાયા કી એ બાત હૈ, નિજ છંદન કો છોડ; પિછે લાગ સપુરુષ કે, તો સબ બંધન તોડ. ૬
– શ્રીમદ્ રાજચંદ્ર, મું. અ. ૧૯૪૭
Page #86
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૬૧.
અમૂલ્ય તત્ત્વવિચાર બહુ પુણ્યકેરા પુંજથી, શુભ દહ માનવનો મળ્યો, તોયે અરે! ભવચક્રનો, આંટો નહિ એક્કે ટળ્યો; સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લક્ષ લહો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે, કાં અહો! રાચી રહો? ૧ લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું તે તો કહો? શું કુટુંબ કે પરિવારથી, વધવાપણું એ નય ગ્રહો; વધવાપણું સંસારનું નરદેહને હારી જવો, એનો વિચાર નહીં અહોહો! એક પળ તમને હવો! ૨ નિર્દોષ સુખ નિર્દોષ આનંદ, લ્યો ગમે ત્યાંથી ભલે એ દિવ્ય શક્તિમાન જેથી, જંજીરેથી નીકળે; પર વસ્તુમાં નહિ મૂંઝવો એની દયા મુજને રહી; એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત્ દુ:ખ તે સુખ નહીં. ૩ હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે વળગણા છે? રાખું કે એ પરહરું? એના વિચાર વિવેકપૂર્વક, શાંત ભાવે જો કર્યા, તો સર્વ આત્મિકજ્ઞાનનાં સિદ્ધાંતતત્ત્વ અનુભવ્યાં. ૪ તો પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું? નિર્દોષ નરનું કથન માનો ‘તેહ જેણે અનુભવ્યું; રે! આત્મ તારો! આત્મ તારો! શીધ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદષ્ટિ ઘો, આ વચનને દયે લખો. ૫
–શ્રીમદ્ રાજચંદ્ર વિ. સં. ૧૯૪૧
Page #87
--------------------------------------------------------------------------
________________
૬૨ : સ્વાધ્યાય સંચય
બ્રહ્મચર્ય વિષે સુભાષિત નીરખીને નવયૌવના, લેશ ન વિષય નિદાન; ગણે કાણની પૂતળી, તે ભગવાન સમાન. ૧ આ સઘળા સંસારની, રમણી નાયકરૂપ; એ ત્યાગી ત્યાગું બધું, કેવળ શોકસ્વરૂપ. ૨ એક વિષયને જીતતાં, જીત્યો સૌ સંસાર; નૃપતિ જીતતાં જીતિયે, દળ પુર એ અધિકાર. ૩ વિષયરૂપ અંકૂરથી, ટળે જ્ઞાન ને ધ્યાન, લેશ મદિરાપાનથી, છાકે જમ અજ્ઞાન. ૪ જે નવ વાડ વિશુદ્ધથી, ધરે શિયળ સુખદાઈ; ભવ તેનો લવ પછી રહે, તત્ત્વવચન એ ભાઈ. ૫ સુંદર શિયળ સુરત, મન વાણી ને દેહ; જે નરનારી સેવશે, અનુપમ ફળ લે તેહ. ૬ પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય પ્રતિમાન. ૭
-શ્રીમદ્ રાજચંદ્ર, વિ. સં. ૧૯૪૧
ગ્રંથારંભ ગ્રંથારંભ પ્રસંગ રંગ ભરવા, કોડે કરું કામના;
બોધું ધર્મદ મર્મ ભર્મ હરવા, છે અન્યથા કામ ના; ભાખું મોક્ષ સુબોધ ધર્મ ધનના, જોડે કશું કામના; એમાં તત્ત્વ-વિચાર સત્ય સુખદા, પ્રેરો પ્રભુ કામના.
Page #88
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૬૩
નાભિનંદનનાથ, વિશ્વવંદન વિજ્ઞાની;
ભવબંધનના ફંદ, કરણ ખંડન સુખદાની; ગ્રંથ પંથ આદંત, ખંત પ્રેરક ભગવંતા;
અખંડિત અરિહંત, તંતહારક જયવંતા; શ્રી મરણહરણ તારણતરણ, વિશ્વોદ્ધારણ અઘ હરે; તે ઋષભદેવ પરમેશપદ, રાયચંદ વંદન કરે.
— — —
પ્રભુ પ્રાર્થના જળહળ જ્યોતિ સ્વરૂપ તું, કેવળ કૃપાનિધાન; પ્રેમ પુનિત તુજ પ્રેરજે, ભયભંજન ભગવાન. ૧ નિત્ય નિરંજન નિત્ય છો, ગંજન ગંજ ગુમાન, અભિનંદન અભિનંદના, ભયભંજન ભગવાન. ધર્મધરણ તારણતરણ, શરણ ચરણ સન્માન; વિઘ્નહરણ પાવનકરણ, ભયભંજન ભગવાન. ૩ ભદ્ર-ભરણ ભીતિહરણ, સુધાઝરણ શુભવાન; કલેશહરણ ચિંતાચૂંટણ, ભયભંજન ભગવાન. ૪ અવિનાશી અરિહંત તું, એક અખંડ અમાન; અજર અમર અણજન્મ તું, ભયભંજન ભગવાન. ૫ આનંદી અપવર્ગી તું, અકળગતિ અનુમાન; આશિષ અનુકૂળ આપજે, ભયભંજન ભગવાન. ૬ નિરાકાર નિર્લેપ છો, નિર્મળ નીતિનિધાન; નિર્મોહક નારાયણા, ભયભંજન ભગવાન. ૭. સચરાચર સ્વયંભૂ પ્રભુ, સુખદ સોંપજે સાન; સૃષ્ટિનાથ સર્વેશ્વરા, ભયભંજન ભગવાન. ૮
Page #89
--------------------------------------------------------------------------
________________
૬૪: સ્વાધ્યાય સંચય
સંકટ શોક સકળ હરણ, નૌતમ જ્ઞાન નિદાન, ઇચ્છા વિકળ અચળ કરો, ભયભંજન ભગવાન. ૯ આધિ વ્યાધિ ઉપાધિને, હરો તંત તોફાન; કરુણાળુ કરુણા કરો, ભયભંજન ભગવાન. ૧૦ કિંકરની કંકર મતિ, ભૂલ ભયંકર ભાન, શંકર તે સ્નેહે હો, જ્યભંજન ભગવાન. ૧૧ શક્તિ શિશુને આપશો, ભક્તિ મુક્તિનું દાન; તુજ જુક્તિ જાહેર છે, ભયભંજન ભગવાન. ૧૨ નીતિ પ્રીતિ નમ્રતા, ભલી ભક્તિનું ભાન; આર્ય પ્રજાને આપશો, જ્યભંજન ભગવાન. ૧૩ દયા શાંતિ ઔદાર્યતા, ધર્મ મર્મ મનધ્યાન; સંપ જંપ વણકંપ દે, ભયભંજન ભગવાન. ૧૪ હર આળસ એદીપણું, હર અઘ ને અજ્ઞાન; હર ભ્રમણા ભારત તણી, ભયભંજન ભગવાન. ૧૫ તન મન ધન ને અન્નનું, દે સુખ સુધા સમાન; આ અવનીનું કર ભલું, ભયભંજન ભગવાન. ૧૬ વિનય વિનંતી રાયની, ધરો કૃપાથી ધ્યાન; માન્ય કરો મહારાજ તે, ભયભંજન ભગવાન. ૧૭
વર્ષ ૧૩ મું
(વસંતતિલકા વૃત્ત) સંસારમાં મન અરે ક્રમ મોહ પામે? વૈરાગ્યમાં ઝટ પથે ગતિ એ જ જામે; માયા અહો ગણી લહે દિલ આપ આવી, “આકાશ-પુષ્પ થકી વંધ્યસુતા વધાવી.”
Page #90
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૬૫
શ્રી શાંતિનાથ ભગવાન
| (સ્તુતિ) પરિપૂર્ણ જ્ઞાને, પરિપૂર્ણ ધ્યાને, પરિપૂર્ણ ચારિત્ર બોધિત્વ દાને; નીરાગી મહા શાંત મૂર્તિ તમારી, પ્રભુ પ્રાર્થના શાંતિ લેશો અમારી. દઉં ઉપમા તો અભિમાન મારું, અભિમાન ટાળ્યા તણું તત્ત્વ તારું. છતાં બાળરૂપે રહ્યો શિર નામી, સ્વીકારો ઘણી શુદ્ધિએ શાંતિ સ્વામી. સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે, બિરાજ્યા મહા શાંતિ આનંદ ધામે.
(અપૂર્ણ)
મુનિને પ્રણામ શાંતિ કે સાગર અરુ, નીતિ કે નાગર નેક, દયા કે આગર જ્ઞાન, ધ્યાન કે નિધાન હો; શુદ્ધબુદ્ધિ બ્રહ્મચારી, મુખબાની પૂર્ણ પ્યારી, સબન કે હિતકારી, ધર્મ કે ઉદ્યાન હો. રાગ દ્વેષ સે રહિત, પરમ પુનિત નિત્ય, ગુન સે ખચિત ચિત્ત, સજજન સમાન હો; રાયચંદ્ર પૈર્યપાલ, ધર્મઢાલ ક્રોધમાલ,
મુનિ તુમ આગે મેરે, પ્રનામ અમાન હો. માયા માન મનોજ મોહ મમતા, મિથ્યાત મોડી મુનિ, ધોરી ધર્મ ધરેલ ધ્યાન ધરથી, ધારેલ ધર્યો પૈની;
Page #91
--------------------------------------------------------------------------
________________
' ૬૬ : સ્વાધ્યાય સંચય
છે સંતોષ, સુશીલ સૌમ્ય સમતા, ને શીયળે ચંડના, નીતિ રાય દયા-ક્ષમાધર મુનિ, કોટિ કરું વંદના.
વર્ષ ૧૩ મું — — –
કાળ કોઈને નહિ મૂકે મોતી તણી માળા ગળામાં મૂલ્યવંતી મલકતી, હીરા તણા શુભ હારથી બહુ કંઠકાંતિ ઝળકતી; આભૂષણોથી ઓપતા ભાગ્યા મરણને જોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૧ મણિમય મુગટ માથે ધરીને કર્ણ કુંડળ નાખતા, કાંચન-કડાં કરમાં ધરી કશીએ કચાશ ન રાખતા; પળમાં પડયા પૃથ્વીપતિ એ, ભાન ભૂતળ ખોઈને; જન જાણીએ મન માનીએ, નવ કાળ મૂકે કોઈને. ૨ દશ આંગળીમાં માંગળિક મુદ્રા જડિત માણિક્યથી, જે પરમ પ્રેમે પે'રતા પોંચી કળા બારીકથી; એ વેઢ વીંટી સર્વ છોડી ચાલિયા મુખ ધોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૩ મૂછ વાંકડી કરી ફાંકડા થઈ લીંબુ ધરતા તે પરે, કાપેલ રાખી કાતરા હરકોઈનાં હૈયાં હરે; એ સાંકડીમાં આવિયા છટક્યા તજી સૌ સોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૪ છો ખંડના અધિરાજ જે ચંડે કરીને નીપજા, બ્રહ્માંડમાં બળવાન થઈને ભૂપ ભારે ઊપડ્યા; એ ચતુર ચકી ચાલિયા હોતા નહોતા હોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૫
Page #92
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૬૭
જે રાજનીતિનિપુણતામાં ન્યાયતંતા નીવડ્યા, અવળા કર્યો જેના બધા સવળા સદા પાસા પડ્યા; એ ભાગ્યશાળી ભાગિયા તે ખટપટો સૌ ખોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૬ તરવાર બહાદુર ટેક ધારી પૂર્ણતામાં પેખિયા, હાથી હણે હાથે કરી એ કેસરી સમ દેખિયા; એવા ભલા ભડવીર તે અંતે રહેલા રોઈને જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૭
ધર્મ વિષે
(કવિત) સાહ્યબી સુખદ હોય, માનતણો મદ હોય, ખમાં ખમા ખુદ હોય, તે તે કશા કામનું? જુવાનીનું જોર હોય, એશનો અંકોર હોય, દોલતનો દોર હોય, એ તો સુખ નામનું વનિતા વિલાસ હોય, પ્રૌઢતા પ્રકાશ હોય, દક્ષ જેવા દાસ હોય, હોય સુખ ધામનું, વિદે રાયચંદ એમ, સદ્ધર્મને ધાર્યા વિના, જાણી લેજે સુખ એ તો, બેએ જ બદામનું. ૧ મોહ માન મોડવાને, ફેલપણું ફોડવાને, જાળફેદ તોડવાને, હેતે નિજ હાથથી, કુમતિને કાપવાને, સુમતિને સ્થાપવાને, મમત્વને માપવાને, સકળ સિદ્ધાંતથી; મહામોક્ષ માણવાને, જગદીશ જાણવાને, અજન્મતા આણવાને, વળી ભલી ભાતથી, અલૌકિક અનુપમ, સુખ અનુભવવાને, ધર્મ ધારણાને ધરો, ખરેખર ખાંતથી. ૨
Page #93
--------------------------------------------------------------------------
________________
૬૮ : સ્વાધ્યાય સંચય
દિનકર વિના જેવો, દિનનો દેખાવ દીસે, શશી વિના જેવી રીતે, શર્વરી સુહાય છે; પ્રજાપતિ વિના જેવી, પ્રજા પુરતણી પેખો, સુરસ વિનાની જેવી, કવિતા કહાય છે; સલિલ હીન જેવી, સરિતાની શોભા અને, ભર્તાર વિહીન જેવી, ભામિની ભળાય છે વદ રાયચંદ વીર, સદ્ધર્મને ધાર્યા વિના, માનવી મહાન તેમ, કુકર્મી કળાય છે. ૩ ચતુરો ચોપથી ચાહી, ચિંતામણિ ચિત્ત ગણે, પંડિતો પ્રમાણે છે, પારસમણિ પ્રેમથી; કવિઓ કલ્યાણકારી, કલ્પતરુ કથે જેને, સુધાનો સાગર કથે, સાધુ શુભ ક્ષેમથી; આત્માના ઉદ્ધારને ઉમંગથી અનુસરો જો, નિર્મળ થવાને કાજે, નમો નીતિ નેમથી; વદે રાયચંદ વીર, એવું ધર્મરૂપ જાણી, “ધર્મવૃત્તિ ધ્યાન ધરો, વિલખો ન વેમથી.” ૪ ધર્મ વિના પ્રીત નહીં, ધર્મ વિના રીત નહીં, ધર્મ વિના હિત નહીં, કથું જન કામનું ધર્મ વિના ટેક નહીં, ધર્મ વિના નેક નહીં, ધર્મ વિના ઐક્ય નહીં, ધર્મ ધામ રામનું ધર્મ વિના ધ્યાન નહીં, ધર્મ વિના જ્ઞાન નહીં, ધર્મ વિના ભાન નહીં, જીવ્યું કોના કામનું? ધર્મ વિના તાન નહીં, ધર્મ વિના સાન નહીં, ધર્મ વિના ગાન નહીં, વચન તમામનું. ૫ ધર્મ વિના ધનધામ, ધાન્ય ધૂળધાણી ધારો, ધર્મ વિના ધરણીમાં ધિક્કતા ધરાય છે; ધર્મ વિના ધીમંતની, ધારણાઓ ધોખે ધરે,
Page #94
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૬૯
ધર્મ વિના ધાર્યું વૈર્ય, ધુમ થઈ ધમાય છે; ધર્મ વિના ધરાધર, ધુતાશે, ન ધામધુમે, ધર્મ વિના ધ્યાની ધ્યાન, ઢોંગઢંગે ધાય છે; ધારો, ધારો ધવળ, સુધર્મની ધુરંધરતા, ધન્ય! ધન્ય! ધામે ધામે, ધર્મથી ધરાય છે. ૬
વિ. સં. ૧૯૪૧
સર્વમાન્ય ધર્મ ધર્મતત્ત્વ જો પૂછયું મને, તો સંભળાવું સ્નેહે તને; જે સિદ્ધાંત સકળનો સાર, સર્વમાન્ય સહુને હિતકાર.
ભાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજો દયા સમાન; અભયદાન સાથે સંતોષ, ઘો પ્રાણીને, દળવા દોષ. સત્ય શીલ ને સઘળાં દાન, દયા હોઈ ને રહ્યાં પ્રમાણ; દયા નહીં તો એ નહીં એક, વિના સૂર્ય કિરણ નહીં દેખ. પુષ્પપાંખડી જ્યાં દુભાય, જિનવરની ત્યાં નહીં આજ્ઞાય; સર્વ જીવનું ઇચ્છો સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય.
૩
Page #95
--------------------------------------------------------------------------
________________
૭૦: સ્વાધ્યાય સંચય
સર્વ દર્શને એ ઉપદેશ, એ એકાંતે, નહીં વિશેષ; સર્વ પ્રકારે જિનનો બોધ, ' દયા દયા નિર્મળ અવિરોધ! એ ભવતારક સુંદર રાહ, ધરિયે તરિયે કરી ઉત્સાહ ધર્મ સકળનું એ શુભ મૂળ, એ વણ ધર્મ સદા પ્રતિકૂળ. તત્ત્વરૂપથી એ ઓળખે, તે જન પહોંચે શાશ્વત સુખે; શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ, રાજચંદ્ર કરુણાએ સિદ્ધ.
વિ. સં. ૧૯૪૧
સામાન્ય મનોરથ મોહિનીભાવ વિચાર અધીન થઈ, ના નીરખું નયને પરનારી; પથ્થરતુલ્ય ગણું પરવૈભવ, નિર્મળ તાત્ત્વિક લોભ સમારી. દ્વાદશવ્રત અને દીનતા ધરી, સાત્ત્વિક થાઉં સ્વરૂપ વિચારી; એ મુજ નેમ સદા શુભ ક્ષેમક, નિત્ય અખંડ રહો ભવહારી. તે ત્રિશલાતન મન ચિતવી, જ્ઞાન, વિવેક, વિચાર વધારું; નિત્ય વિશોધ કરી નવ તત્ત્વનો, ઉત્તમ બોધ અનેક ઉચ્ચારું.
Page #96
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૭૧
સંયબીજ ઊગે નહિ અંદર,
જે જિનનાં કથનો અવધારું; રાજ્ય, સદા મુજ એ જ મનોરથ, ધાર, થશે અપવર્ગઉતારુ.
તૃષ્ણાની વિચિત્રતા હતી દીનતાઈ ત્યારે તાકી પટેલાઈ અને, મળી પટેલાઈ ત્યારે તાકી છે શેઠાઈને; સાંપડી શેઠાઈ ત્યારે તાકી મંત્રિતાઈ અને, આવી મંત્રિતાઈ ત્યારે તાકી નૃપતાઈને. મળી નૃપતાઈ ત્યારે તાકી દેવતાઈ અને, દીઠી દેવતાઈ ત્યારે તાકી શંકરાઈને, અહો! રાજચંદ્ર માનો માનો શંકરાઈ મળી, વધે તૃષ્ણાઈ તોય જાય ન મરાઈને. ૧ કરચલી પડી દાઢી, ડાચાં તણો દાટ વળ્યો, કાળી કેશપટી વિશે, શ્વેતતા છવાઈ ગઈ; સુંઘવું સાંભળવું ને, દેખવું તે માંડી વાળ્યું, તેમ દાંત-આવલી તે, ખરી કે ખવાઈ ગઈ. વળી કેડ વાંકી, હાડ ગયાં, અંગરંગ ગયો, ઊઠવાની આય જતાં, લાકડી લેવાઈ ગઈ; અરે! રાજચંદ્ર એમ, યુવાની હણાઈ પણ, મનથી ન તોય રાંડ, મમતા મરાઈ ગઈ. ૨ કરોડોના કરજના, શિર પર ડંકા વાગે, રોગથી રંધાઈ ગયું, શરીર સુકાઈને; પુરપતિ પણ માથે, પીડવાને તાકી રહ્યો; પેટતણી વેઠ પણ, શક ન પુરાઈને.
Page #97
--------------------------------------------------------------------------
________________
૭૨ : સ્વાધ્યાય સંચય
પિતૃ અને પરણી તે, મચાવે અનેક ધંધ, પુત્ર, પુત્રી ભાખે, ખાઉં ખાઉં દુ:ખદાઈને; અરે! રાજચંદ્ર તોય, જીવ કાવાદાવા કરે, જંજાળ છંડાય નહીં, તજી તૃષનાઈને. ૩ થઈ ક્ષીણ નાડી, અવાચક જેવો રહ્યો પડી, જીવન-દીપક પામ્યો કેવળ ઝંખાઈને; છેલ્લી ઇસે પડયો ભાળી ભાઈએ ત્યાં એમ ભાખ્યું, હવે ટાઢી માટી થાય તો તો ઠીક ભાઈને. હાથને હલાવી ત્યાં તો, ખીજી બુદ્દે સૂચવ્યું છે, બોલ્યા વિના બેસ, બાળ તારી ચતુરાઈને. અરે! રાજચંદ્ર દેખો દેખો આશાપાશ કેવો? જતાં ગઈ નહીં ડોસે મમતા મરાઈને! ૪
વિ. સં. ૧૯૪૧
પૂર્ણાલિકા મંગલ તપાધ્યાને રવિરૂપ થાય, એ સાધીને સોમ રહી સુહાય, મહાન તે મંગલ પંક્તિ પામે, આવે પછી તે બુધના પ્રણામે. નિગ્રંથ જ્ઞાતા ગુરુ સિદ્ધિદાતા, કાં તો સ્વયં શુક્ર પ્રપૂર્ણ ખાતા, વિયોગ ત્યાગ કેવળ મંદ પામે, સ્વરૂપે સિદ્ધ વિચરી વિરામે.
ભાવનાઓ
અનિત્ય ભાવના વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જળના તરંગ; પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ.
વિશેષાર્થ : લક્ષ્મી વીજળી જેવી છે. વીજળી ઝબકારો જેમ થઈને ઓલવાઈ જાય છે, તેમ લક્ષ્મી આવીને ચાલી જાય છે. અધિકાર
Page #98
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૭૩
પતંગના રંગ જેવો છે, પતંગનો રંગ જેમ ચાર દિવસની ચટકી છે, તેમ અધિકાર માત્ર થોડો કાળ રહી હાથમાંથી જતો રહે છે. આયુષ્ય પાણીના મોજા જેવું છે, પાણીનો હિલોળો આવ્યો કે ગયો, તેમ જન્મ પામ્યા અને એક દેહમાં રહ્યા કે ન રહ્યા ત્યાં બીજા દેહમાં પડવું પડે છે. કામભોગ આકાશમાં ઉત્પન્ન થતા ઇંદ્રના ધનુષ્ય જેવા છે. જેમ ઇંદ્રધનુષ્ય વર્ષાકાળમાં થઈને ક્ષણવારમાં લઈ થઈ જાય છે, તેમ યવનમાં કામના વિકાર ફળીભૂત થઈ જરાવયમાં જતા રહે છે; ટૂંકામાં, હે જીવ! એ સઘળી વસ્તુઓનો સંબંધ ક્ષણભર છે. એમાં પ્રેમબંધનની સાંકળે બંધાઈને શું રાચવું? તાત્પર્ય એ કે સઘળા ચપળ અને વિનાશી છે, તું અખંડ અને અવિનાશી છે, માટે તારા જેવી નિત્ય વસ્તુને પ્રાપ્ત કર!
અશરણ ભાવના સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી; અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાહ્ય સ્વાશે.
વિશેષાર્થ : સર્વજ્ઞ જિનેશ્વર દેવે નિ:સ્પૃહતાથી બોધેલો ધર્મ ઉત્તમ શરણરૂપ જાણીને મન, વચન અને કાયાના પ્રભાવ વડે હે ચેતન! તેને તું આરાધ, આરાધ. તું કેવળ અનાથરૂ૫ છો તે સનાથ થઈશ. એના વિના ભવાટવી ભ્રમણમાં તારી બાંય કોઈ સાહનાર નથી. જે આત્માઓ સંસારના ભાવિક સુખને કે અવદર્શનને શરણરૂપ માને તે અધોગતિ પામે, તેમજ સદેવ અનાથ રહે એવો બોધ કરનારું ભગવાન અનાથી મુનિનું ચરિત્ર પ્રારંભીએ છીએ. એથી આશરણભાવના સુદઢ થશે.
એકત્વ ભાવના શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય, તે કોઈ અન્ય લઈ ના શકાય; એ ભોગવે એક સ્વ-આત્મ પોતે, એકત્વ એથી નય સુજ્ઞ ગોતે.
વિશેષાર્થ : શરીરમાં પ્રત્યક્ષ દેખાતા રોગાદિક જે ઉપદ્રવ થાય છે તે સ્નેહી, કુટુંબી, જાયા કે પુત્ર કોઈથી લઈ શકાતા નથી; એ માત્ર એક પોતાનો આત્મા પોતે જ ભોગવે છે. એમાં કોઈ પણ ભાગીદાર થતું ૪/સ્વાધ્યાય સંચય
Page #99
--------------------------------------------------------------------------
________________
૭૪ : સ્વાધ્યાય સંચય
નથી. તેમજ પાપ પુણ્યાદિ સઘળા વિપાકો આપણો આત્મા જ ભોગવે છે. એ એકલો આવે છે, એકલો જાય છે, એવું સિદ્ધ કરીને વિવેક ભલી રીતે જાણવાવાળા પુરુષો એકત્વને નિરંતર શોધે છે. રાણી સર્વ મળી સુચંદન ઘસી, ને ચર્ચવામાં હતી, બૂઝયો ત્યાં કકળાટ કંકણતણો, શ્રોતી નમી ભૂપતિ; સંવાદ પણ ઇદ્રથી દઢ રહ્યો, એકય સારું કર્યું,
એવા એ મિથિલેશનું ચરિત આ, સંપૂર્ણ અત્રે થયું. ( વિશેષાર્થ : રાણીઓનો સુમદાય ચંદન ઘસીને વિલેપન કરવામાં રોકાયો હતો તત્સમયમાં કંકણના ખળભળાટને સાંભળીને નમિરાજ બૂઝયો. ઇંદ્રની સાથે સંવાદમાં પણ અચળ રહ્યો; અને એકત્વને સિદ્ધ
એવા એ મુક્તિ સાધક મહાવૈરાગીનું ચરિત્ર ‘ભાવના બોધ'ગ્રંથે તૃતીય ચિત્રે પૂર્ણતા પામ્યું.
અન્યત્વ ભાવના ના મારાં તન રૂપ કાંતિ યુવતી, ના-પુત્ર કે ભ્રાત ના, ના મારાં ભૂત સ્નેહીઓ સ્વજન કે, ના ગોત્ર કે જ્ઞાતિ ના; ના મારાં ધન ધામ યૌવન ધરા, એ મોહ અજ્ઞાત્વના. રે! રે! જીવ વિચાર એમ સદા, અન્યત્વદા ભાવના.
વિશેષાર્થ : આ શરીર તે મારું નથી, આ રૂપ તે મારું નથી, આ કાંતિ તે મારી નથી; આ સ્ત્રી તે મારી નથી, આ પુત્ર તે મારા નથી; આ ભાઈઓ તે મારા નથી, આ દાસ તે મારા નથી, આ સ્નેહીઓ તે મારા નથી, આ સંબંધીઓ તે મારા નથી, આ ગોત્ર તે મારું નથી, આ જ્ઞાતિ તે મારી નથી, આ લક્ષ્મી તે મારી નથી, આ મહાલય તે મારા નથી, આ યૌવન તે મારું નથી, અને આ ભૂમિ તે મારી નથી, માત્ર એ મોહ અજ્ઞાનપણાનો છે. સિદ્ધગતિ સાધવા માટે હે જીવ! અન્યત્વનો બોધ દેનારી એવી તે અન્યન્ય ભાવનાનો વિચાર કર! વિચાર કર!
Page #100
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૭૫
મિથ્યા મમત્વની ભ્રમણા ટાળવા માટે, અને વૈરાગ્યની વૃદ્ધિને માટે પ્રભાવથી મનન કરવા યોગ્ય રાજરાજેશ્વર ભરતનું ચરિત્ર અહીં આગળ ટાંકીએ છીએ : દેખી આંગળી આપ એક અડવી, વૈરાગ્યવેગે ગયા, છાંડી રાજ સમાજને ભરતજી, કૈવલ્યજ્ઞાની થયા; ચોથું ચિત્ર પવિત્ર એ જ ચરિતે, પા... અહીં પૂર્ણતા, જ્ઞાનીનાં મન તેહ રંજન કરો, વૈરાગ્યભાવે યથા.
વિશેષાર્થ : પોતાની એક આંગળી અડવી દેખીને વૈરાગ્યના પ્રવાહમાં જેણે પ્રવેશ ક્ય, રાજસમાજને છોડીને જેણે કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત કર્યું, એવા તે ભરતેશ્વરનું ચરિત્ર ધારણ કરીને આ ચોથું ચિત્ર પૂર્ણતા પામ્યું. તે જેવો જોઈએ તેવો વૈરાગ્યભાવ દર્શાવીને જ્ઞાની પુરુષના મનને રંજન કરનારાઓ!
ભાવના બોધ ગ્રંથે અન્યત્વ ભાવનાના ઉપદેશ માટે પ્રથમ દર્શનના ચર્તુથ ચિત્રમાં ભરતેશ્વરનું દષ્ટાંત અને પ્રમાણશિક્ષા પૂર્ણતા પામ્યા.
અશુચિ ભાવના ખાણ મૂત્રને મળની, રોગ જરાનું નિવાસનું ધામ; કાયા એવી ગણી ને, માન ત્યજીને કર સાર્થક આમ.
વિશેષાર્થ : મળ અને મૂત્રની ખાણરૂપ, રોગ અને વૃદ્ધતાને રહેવાનાં ધામના જેવી કાયાને ગણીને હે ચૈતન્ય! તેનું મિથ્યા માન ત્યાગ કરીને સનતકુમારની પેઠે તેને સફળ કર!
એ ભગવાન સનતકુમારનું ચરિત્ર અહીં આગળ અશુચિભાવનાની પ્રમાણિકતા બતાવવા માટે આરંભાશે.
પ્રમાણશિક્ષા : રક્તપિત્ત જેવા સદૈવ લોહીપરુથી ગદ્ગદતા મહારોગની ઉત્પત્તિ જે કાયામાં છે, પળમાં વણસી જવાનો જેનો સ્વભાવ છે; જેના પ્રત્યેક રોમે પોણા બબ્બે રોગનો નિવાસ છે; તેવા
Page #101
--------------------------------------------------------------------------
________________
૭૬ : સ્વાધ્યાય સંચય
સાડાત્રણ કરોડ રોમથી તે ભરેલી હોવાથી કરોડો રોગનો તે ભંડાર છે એમ વિવેકથી સિદ્ધ છે. અન્નાદિની ન્યૂનાધિકતાથી તે પ્રત્યેક રોગ જે કાયામાં દેખાવ દે છે; મૂળમૂત્ર, નરક, હાડ, માંસ, પરુ અને શ્લેષ્મથી જેનું બંધારણ ટક્યું છે; ત્વચાથી માત્ર જેની મનોહરતા છે, તે કાયાનો મોહ ખરે! વિભ્રમ જ છે! સનતકુમારે જેનું લેશમાત્ર માન કર્યું તે પણ જેથી સંખાયું નહીં તે કાયામાં અહો પામર તું શું મોહે છે? એ મોહ મંગળદાયક નથી.’૧
આમ છતાં પણ આગળ ઉપર મનુષ્યદેહને સર્વદેહોત્તમ કહેવો પડશે. એનાથી સિદ્ધ ગતિની સિદ્ધિ છે એમ કહેવાનું છે. ત્યાં આગળ નિ:શંક થવા માટે અહીં નામ માત્ર વ્યાખ્યાન આપ્યું છે. આત્માના શુભ કર્મનો જ્યારે ઉદય આવ્યો ત્યારે તે મનુષ્યદેહ પામ્યો. મનુષ્ય એટલે બે હાથ, બે પગ, બે આંખ, બે કાન, એક મુખ, બે ઓષ્ઠ, એક નાકવાળા દેહનો અધીશ્વર એમ નથી પણ એનો મર્મ જુદો જ છે. જો એમ અવિવેક દાખવીએ તો પછી વાનરને મનુષ્ય ગણવામાં દોષ શો? એ બિચારાએ તો એક પૂંછડું પણ વધારે પ્રાપ્ત કર્યું છે. પણ નહીં, મનુષ્યનો મર્મ આમ છે : વિવેક બુદ્ધિ જેના મનમાં ઉદય પામી છે, તે જ મનુષ્ય; બાકી બધાય એ સિવાયનાં તે દ્રિપાદરૂપે પશુ જ છે. મેધાવી પુરુષો નિરંતર એ માનવત્વનો આમ જ મર્મ પ્રકાશે છે. વિવેકબુદ્ધિના ઉદય વડે મુક્તિના રાજમાર્ગમાં પ્રવેશ કરાય છે અને એ માર્ગમાં પ્રવેશ એ જ માનવદેહની ઉત્તમતા છે તો પણ સ્મૃતિજ્ઞાન થવું યથોચિત છે કે, તે દેહ કેવળ અશુચિમય તે અશુચિમય જ છે. એના સ્વભાવમાં અન્યત્વ નથી.
અંતદર્શન–નિવૃત્તિ બોધ
અનંત સૌખ્ય નામ દુ:ખ, ત્યાં રહી ન મિત્રતા! અનંત દુ:ખ નામ સૌખ્ય, પ્રેમ ત્યાં, વિચિત્રતા! ઉઘાડ ન્યાય-નેત્રને, નિહાળ રે, નિહાળ તું; નિવૃત્તિ શીઘ્રમેવ ધારી, ને પ્રવૃત્તિ બાળ તું.
Page #102
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૭૭
(દોહરા) જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર; એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવ પાર. જ્ઞાની કે અજ્ઞાની જન, સુખદુ:ખ રહિત ન કોય; જ્ઞાની વેદ વૈર્યથી, અજ્ઞાની વેદે રોય
(વીતરાગવાણી) મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાઈ, વીતરાગ વાણી વિના, અવર ન કોઈ ઉપાય. વચનામૃત વીતરાગના, પરમ શાંત રસ મૂળ; ઔષધ જે ભવરોગનાં, કાયર તે પ્રતિકૂળ.
જન્મ જરા ને મૃત્યુ, મુખ્ય દુઃખના હેતુ કારણ તેનાં બે કહ્યાં, રાગ દ્વેષ અણહેતુ.
નથી ધર્યો દેહ વિષય વધારવા; નથી ધય દેહ પરિગ્રહ ધારવા.
લઘુ વયથી અદ્ભુત થયો, તત્ત્વજ્ઞાનનો બોધ, એ જ સૂચવે એમ કે, ગતિ-આગતિ કાં શોધ? ૧ જે સંસ્કાર થવો ઘટે, અતિ અભ્યાસે કાંય; વિના પરિશ્રમ તે થયો, ભવશંકા શી ત્યાંય? ૨
જેમ જેમ મતિ અલ્પતા, અને મોહ ઉદ્યોત, તેમ તેમ ભવશંકના, અપાત્ર અંતર જોત. ૩ કરી કલ્પના દઢ કરે, નાના નાસ્તિ વિચાર; પણ અસ્તિ તે સૂચવે, એ જ ખરો નિર્ધાર. ૪
Page #103
--------------------------------------------------------------------------
________________
૭૮ : સ્વાધ્યાય સંચય
આ ભવ વણ ભવ છે નહીં, એ જ તર્ક અનુકૂળ; વિચારતાં પામી ગયા, આત્મધર્મનું મૂળ. ૫ (અંગત) વિ. સં. ૧૯૪૫
ભિન્ન ભિન્ન મત દેખીએ, ભેદ દષ્ટિનો એહ; એક તત્ત્વના મૂળમાં, વ્યાપ્યા માનો તેહ. ૧ તેહ તત્ત્વરૂપ વૃક્ષનું, આત્મધર્મ છે મૂળ; સ્વભાવની સિદ્ધિ કરે, ધર્મ તે જ અનુકૂળ. ૨ પ્રથમ આત્મસિદ્ધિ થવા, કરીએ જ્ઞાન વિચાર; અનુભવી ગુરુને સેવીએ, બુધજનનો નિર્ધાર. ૩ ક્ષણ ક્ષણ જે અસ્થિરતા, અને વિભાવિક મોહ; તે જેનામાંથી ગયા, તે અનુભવી ગુરુ જાય. ૪ બાહ્ય તેમ. અત્યંતરે, ગ્રંથ ગ્રંથિ નહિ હોય; પરમ પુરુષ તેને કહો, સરળ દષ્ટિથી બાહ્ય પરિગ્રહ ગ્રંથિ છે, અત્યંતર સ્વભાવથી પ્રતિકૂળતા,
જોય. ૫
મિથ્યાત્વ;
·*.
૧. લોક
કહ્યો,
પુરુષસંસ્થાને એનો ભેદ તમે કંઈ લહ્યો?
એનું કારણ સમજ્યા કાંઈ, કે સમજાવ્યાની ચતુરાઈ? શરીર પરથી એ ઉપદેશ, જ્ઞાન દર્શને કે ઉદ્દેશ; જે જણાવો સુણીએ તેમ, કાં તો લઈએ દઈએ ક્ષેમ.
વિ. સં. ૧૯૪૫
Page #104
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૭૯
૨. શું કરવાથી પોતે સુખી?
શું કરવાથી પોતે દુ:ખી? પોતે શું? ક્યાંથી છે આપ?
એનો માગો શીધ્ર જવાબ. ૩. જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ,
જ્ઞાન તહાં શંકા નહિ સ્થાપ; પ્રભુભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન. ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય; તે ઉપજવા પૂર્તિત ભાગ્ય; તેમ નહીં તો કંઈ સત્સંગ,
તેમ નહીં તો કંઈ દુ:ખરંગ. ૪. જે ગાયો તે સઘળે એક,
સકળ દર્શને એ જ વિવેક; સમજાવ્યાની શૈલી કરી, ચાદ્વાદ સમજણ પણ ખરી. મૂળ સ્થિતિ જો પૂછો મને, તો સોંપી દઉં. યોગી કને; પ્રથમ અંત ને મધ્યે એક, લોકરૂપ અલોકે દેખ. જીવાજીવ સ્થિતિને જોઈ, ટળ્યો ઓરતો શંકા ખોઈ; એમ જ સ્થિતિ ત્યાં નહીં ઉપાય; ‘ઉપાય કાં નહીં?” શંકા જાય. એ આશ્ચર્ય જાણે તે જાણ, જાણે જ્યારે પ્રગટે ભાણ;
Page #105
--------------------------------------------------------------------------
________________
૮૦: સ્વાધ્યાય સંચય
સમજે બંધનમુક્તિયુત જીવ, નીરખી ટાળે શોક સદીવ. બંધયુક્ત જીવ કર્મ સહિત, પુદ્ગલરચના કર્મ ખચીત; પુગલજ્ઞાન પ્રથમ લે જાણ, નર દેહે પછી પામે ધ્યાન. જો કે પુલનો એ દેહ, તો પણ ઓર સ્થિતિ ત્યાં છેહ, સમજણ બીજી પછી કહીશ,
જ્યારે ચિત્તે સ્થિર થઈશ. ૫. જહાં રાગ અને વળી દ્રષ,
તહાં સર્વદા માનો કલેશ, ઉદાસીનતાનો જ્યાં વાસ, સકળ દુ:ખનો છે ત્યાં નાશ. સર્વ કાલનું છે ત્યાં જ્ઞાન, દેહ છતાં ત્યાં છે નિર્વાણ; ભવ છેવટની છે એ દશા, રામ ધામ આવીને વસ્યા.
મુંબઈ, ફા. વદ ૧, ૧૯૪૬
– આજ મને ઉછરંગ અનુપમ, જન્મકૃતાર્થ જોગ જણાયો; વાસ્તવ્ય વસ્તુ વિવેક વિવેચક, તે ક્રમ સ્પષ્ટ સુમાર્ગ ગણાયો.
મુંબઈ. વૈ. વદ ૪, ગુરુ, ૧૯૪૬
Page #106
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૮૧
હોત આસવા પરિવા, નહિ ઇનમેં સંદેહ, માત્ર દૃષ્ટિ કી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એહિ. રચના જિન ઉપદેશ કી, પરમોત્તમ તિન કાલ; ઇનમેં સબ મત રહેત હૈ, કરતે નિજ સંભાલ. જિન સો હી હૈ આતમા, અન્ય હોઈ સો કર્મ; કર્મ કરે સો જિન બચન, તત્ત્વજ્ઞાની કો મર્મ. જબ જાન્યો નિજરૂપ કો, તબ જાન્યો સબ લોક; નહિ જાન્યો નિજરૂપ કો, સબ જાન્યો સો ફોક. એહિ બચન મેં સમજ લે, જિનપ્રવચન કી છાપ. જિનસે ભાવ બિનુ કબૂ, નહિ છૂટત દુ:ખદાવ. વ્યવહાર સે દેવ જિન, નિહશે મેં હૈ આપ; એહિ બચન મેં સમજ લે, જિન પ્રવચન કી છાપ. એહિ નહીં હૈ કલ્પના, એહિ નહીં વિભંગ; જબ જાગેંગે આત્મા, તબ લાગેંગે રંગ.
મુંબઈ, હૈ. વદ ૪ ગુરુ, ૧૯૪૬
મારગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદેહ, હોતા સો તો જલ ગયા, ભિન્ન ક્યિા નિજ દેહ. સમજ પિછે સબ સરલ હૈ, બિનૂ સમજ મુશકિલ; યે મુશકિલી ક્યા કહું? ........ ખોજ પિંડ બ્રહ્માંડકા, પત્તા તો લગ જાય; યેહી બ્રહ્માંડી વાસના, જબ જાવે તબ...... આપ આપકું ભૂલ ગયા, ઇનસે ક્યા અંધેર? સમર સમર અબ હસત હૈ, નહિ ભૂલેંગે ફેર. જહાં કલપના-જલપના, તહાં માનું દુ:ખ છાંઈ; મિટે કલપના-જલપના, તબ વસ્તુ તિન પાઈ.
Page #107
--------------------------------------------------------------------------
________________
૮૨ : સ્વાધ્યાય સંચય
હે જીવ, ક્યા ઇચ્છત હવે? હે ઇચ્છા દુ:ખમૂલ; જબ ઇચ્છા કા નાશ તબ, મિટે અનાદિ ભૂલ. એસી કહાં સે મતિ ભઈ, આપ આપ હૈ નાહીં; આપનકું જબ ભૂલ ગયે, અવર કહાં સે લાઈ. આપ આપ એ શોધસે, આપ આપ મિલ જાય; આપ મિલન નય બાપકો; ....
મુંબઈ, હૈ. વદ ૪, ગુરુ, ૧૯૪૬.
૧. બીજાં સાધન બહુ કર્યા, કરી કલ્પના આપ;
અથવા અસદ્ગુરુ થકી, ઊલટો વધ્યો ઉતાપ. ૨. પૂર્વ પુણ્યના ઉદયથી, મળ્યો સદ્ગુરુયોગ;
વચનસુધા શ્રવણે જતાં, થયું Æય ગતશોગ. ૩. નિશ્ચય એથી આવિયો, ટળશે અહીં ઉતાપ; નિત્ય કર્યો સત્સંગ મેં, એક લક્ષથી આપ.
મોરબી, આસો, ૧૯૪૬
જડ-ચેતન વિવેક જડ ભાવે જડ પરિણમે, ચેતન, ચેતન ભાવ; કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. ૧ જડ તે જડ ત્રણ કાળમાં, ચેતન ચેતન તેમ; પ્રગટ અનુભવરૂપ છે, સંશય તેમાં કેમ? ૨
જો જડ છે ત્રણ કાળમાં, ચેતન ચેતન હોય; - બંધ મોક્ષ તો નહિ ઘટે, નિવૃત્તિ પ્રવૃત્તિ ન્હોય. ૩ બંધ મોક્ષ સંયોગથી, ક્યાં લગ આત્મ અભાન; પણ નહિ ત્યાગ સ્વભાવનો, ભાખે જિન ભગવાન. ૪
Page #108
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૮૩
વત બધ પ્રસંગમાં, તે નિજપદ અજ્ઞાન, પણ જડતા નહિ આત્મને, એ સિદ્ધાંત પ્રમાણ. ૫ રહે અરૂપી રૂપીને, એ અચરજની વાત; જીવ બંધન જાણે નહીં, કેવો જિન સિદ્ધાંત? ૬ પ્રથમ દેહદૃષ્ટિ હતી, તેથી ભાસ્યો દેહ, હવે દષ્ટિ થઈ આત્મમાં, ગયો દેહથી નેહ. ૭ જડ ચેતન સંયોગ આ, ખાણ અનાદિ અનંત, કોઈ ન કર્તા તેહનો, ભાખે જિન ભગવંત ૮ મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહિ, નહીં નાશ પણ તેમ; અનુભવથી તે સિદ્ધ છે, ભાખે જિનવર એમ. ૯ હોય તેહનો નાશ નહિ, નહીં તેહ નહિ હોય; એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જોય. ૧૦ પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમજ્ઞાન સુખધામ; જેણે આખું ભાન નિજ, તેને સદા પ્રણામ. ૧૧
-*
જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. જો હોય પૂર્વ ભણેલ નવ પણ, જીવને જાણો નહીં, તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં; એ પૂર્વ સર્વ કહ્યાં વિશેષ, જીવ કરવા નિર્મળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવો સાંભળો. ૧ નહિ ગ્રંથમાંહી જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહિ કવિચાતુરી, નહિ મંત્ર-તંત્રો જ્ઞાન દાખ્યાં, જ્ઞાન નહિ ભાષા ઠરી; નહિ અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાનીમાં કળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવો સાંભળો. ૨
Page #109
--------------------------------------------------------------------------
________________
૮૪ : સ્વાધ્યાય સંચય
આ જીવ ને આ દેહ એવો, ભેદ જો ભાસ્યો નહીં, પચખાણ કીધાં ત્યાં સુધી, મોક્ષાર્થ તે ભાખ્યાં નહીં; એ પાંચમે અંગે કહ્યો, ઉપદેશ કેવળ નિર્મળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવો સાંભળો. ૩ કેવળ નહિ બ્રહ્મચર્યથી, કેવળ નહીં સંયમ થકી, પણ જ્ઞાન કેવળથી કળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવો સાંભળો. ૪ શાસ્ત્રો વિશેષ સહિત પણ જો, જાણિયું નિજરૂપને, કો તેહવો આશ્રય કરજો, ભાવથી સાચા મને; તો જ્ઞાન તેને ભાખિયું, જો સમ્મતિ આદિ સ્થળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવો સાંભળો. ૫ આઠ સમિતિ જાણીએ જો, જ્ઞાનીના પરમાર્થથી, તો જ્ઞાન ભાખ્યું તેહને અનુસાર તે મોક્ષાર્થથી; નિજ કલ્પનાથી કોટી શાસ્ત્રો, માત્ર મનનો આમળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવો સાંભળો. ૬ ચાર વેદ પુરાણ આદિ, શાસ્ત્ર સૌ મિથ્યાત્વનાં, શ્રીનંદીસૂત્રે ભાખિયા છે, ભેદ જ્યાં સિદ્ધાંતના; પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાસ્યાં; એ જ ઠેકાણે ઠરો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવો સાંભળો. ૭ વ્રત નહીં પચખાણ નહીં, નહિ ત્યાગ વસ્તુ કોઈનો; મહાપદ્મ તીર્થંકર થશે, શ્રેણિક ઠાણંગ જોઈ લ્યો, છેદ્યા અનંતા .............
રાળજ, ભા. ૧૯૪૭ પંથ પરમપદ બોધ્યો, જેહ પ્રમાણે પરમ વીતરાગે; તે અનુસરી કહીશું, પ્રણમીને તે પ્રભુ ભક્તિરાગે. ૧
Page #110
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૮૫
મૂળ પરમપદ કારણ, સમ્યક્દર્શન જ્ઞાન ચરણ પૂર્ણ; પ્રણમે એક સ્વભાવે, શુદ્ધ સમાધિ ત્યાં પરિપૂર્ણ. ૨ જે ચેતન જડ ભાવો, અવલોક્યા છે મુનીંદ્ર સર્વજ્ઞ; તેવી અન્તર આસ્થા, પ્રગટયે દર્શન કર્યું છે તત્ત્વજ્ઞ. ૩ સમ્યક પ્રમાણપૂર્વક તે તે ભાવો જ્ઞાન વિષે ભાસે; સમ્યજ્ઞાન કહ્યું તે, સંશય; વિભ્રમ, મોહ ત્યાં નાશ્ય. ૪ વિષયારંભનિવૃત્તિ, રાગદ્વેષનો અભાવ ક્યાં થાય; સહિત સમ્યગ્દર્શન, શુદ્ધ ચરણ ત્યાં સમાધિ સદુપાય. ૫ ત્રણે અભિન્ન સ્વભાવે, પરિણમી આત્મસ્વરૂપ જ્યાં થાય; પૂર્ણ પરમપદપ્રાપ્તિ, નિશ્ચયથી ત્યાં અનન્ય સુખદાય. ૬ જીવ, અજીવ પદાર્થો, પુણ્ય, પાપ, આશ્રવ તથા બંધ, સંવર, નિર્જરા, મોક્ષ, તત્ત્વ કહ્યાં નવ પદાર્થ સંબંધ. ૭ જીવ, અજીવ વિષે તે, નવ તત્ત્વનો સમાવેશ થાય, વસ્તુ વિચાર વિશેષે, ભિન્ન પ્રબોધ્યા મહા મુનિરાય. ૮
વવાણિયા, કા. ૧૯૫૩
ધન્ય રે દિવસ આ અહો, જાગી રે શાંતિ અપૂર્વ રે, દશ વર્ષે રે ધારા ઉલસી, મટયો ઉદયકર્મનો ગર્વ રે. ધન્ય - ૧ ઓગણીસસે ને એકત્રીસે, આવ્યો અપૂર્વ અનુસાર રે; ઓગણીસસે ને બેતાલીસ, અદ્ભુત વૈરાગ્ય ધાર રે. ધન્ય ૦ ૨ ઓગણીસસે ને સુડતાલીસ, સમકિત શુદ્ધ પ્રકાણ્યું રે; શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે. ધન્ય ૦ ૩ ત્યાં આવ્યો રે ઉદય કારમો, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે; જેમ જેમ તે હડસેલીએ, તેમ વધે ન ઘટે રંચ રે. ધન્ય ૦ ૪
Page #111
--------------------------------------------------------------------------
________________
૮૬ : સ્વાધ્યાય સંચય
વધતું એમ જ ચાલિયું, હવે દીસે ક્ષીણ કાંઈ રે; ક્રમે કરીને જે તે જશે, એમ ભાસે મનમાંહી રે. ધન્ય ૫ યથાહેતુ જે ચિત્તનો, સત્ય ધર્મનો ઉદ્ધાર રે, થશે અવશ્ય આ દેહથી, એમ થયો નિરધાર રે. ધન્ય - ૬ આવી અપૂર્વ વૃત્તિ અહો, થશે અપ્રમત્ત યોગ રે; કેવળ લગભગ ભૂમિકા, સ્પર્શીને દેહ વિયોગ રે. ધન્ય ૦ ૭ અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે, તેથી દેહ એક જ ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ રે. ધન્ય ૦ ૮
વવાણિયા ફા. વદ ૧૨, ૧૯૫૩
–%– સરુના ઉપદેશથી, સમજે જિનનું રૂપ; તો તે પામે નિજદશા, જિન છે આત્મસ્વરૂપ. ૧ પામ્યા શુદ્ધ સ્વભાવને, છે જિન તેથી પૂછ્યું; સમજો જિનસ્વભાવ તો, આત્મભાનનો ગુંજ્ય. ૨ સ્વરૂપસ્થિત ઇચ્છારહિત, વિચરે પૂર્વપ્રયોગ, અપૂર્વવાણી પરમકૃત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય. ૩
નડિયાદ, આ૦ વદ ૨, ૧૯૫૨
|
શ્રી જિન પરમાત્મને નમ:
ઇચ્છે છે જે જોગી જન, અનંત સુખસ્વરૂપ, મૂળ શુદ્ધ તે આત્મપદ, સયોગી જિનસ્વરૂપ. ૧ આત્મસ્વભાવ અગમ્ય તે, અવલંબન આધાર; જિનપદથી દર્શાવિયો, તેહ સ્વરૂપ પ્રકાર. ૨ જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહીં કાંઈ; લક્ષ થવાને તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ. ૩
Page #112
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૮૭
જિનપ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિ મતિમાન; અવલંબન શ્રી સદ્ગુરુ, સુગમ અને સુખખાણ. ૪ ઉપાસના જિનચરણની, અતિશય ભક્તિ સહિત; મુનિજ-સંગતિ રતિ અતિ, સંયમ યોગ ઘટિત. ૫ ગુણપ્રમોદ અતિશય રહે, રહે અંતર્મુખ યોગ; પ્રાપ્તિ શ્રી સદ્ગુરુ વડે, જિનદર્શન અનુયોગ. ૬ પ્રવચન સમુદ્ર બિંદુમાં, ઊલટી આવે એમ; પૂર્વ ચૌદની લબ્ધિનું, ઉદાહરણ પણ તેમ. ૭ વિષય વિકાર સહિત જે, રહ્યા મતિના યોગ; પરિણામની વિષમતા, તેને યોગ અયોગ. ૮ મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર; કરુણા કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર. ૯ રોક્યા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ;
જગત ઇષ્ટ નહીં આત્મથી, મધ્ય પાત્ર મહાભાગ્ય. ૧૦ નહીં તૃષ્ણા જીવ્યાતણી, મરણ યોગ નહીં ક્ષોભ; મહાપાત્ર ને માર્ગના, પરમ યોગ જિતલોભ. ૧૧
(૨)
આગે બહુ સમ દેશમાં, છાયા જાય સમાઈ; આવે તેમ સ્વભાવમાં મન સ્વરૂપ પણ જાઈ. ૧ ઊપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર. ૨
Page #113
--------------------------------------------------------------------------
________________
૮૮ : સ્વાધ્યાય સંચય
સુખધામ દિન-રાત્ર પરશાન્તિ પ્રણમું પદ
અનંત
રહે અનંત તે વર
સુસંત ચહી,
તધ્યાનમહીં; સુધામય જે,
તે જય તે. ૧ રાજકોટ, ચૈત્ર સુદ ૯, ૧૫૭
કર્મગતિ વિચિત્ર છે. નિરંતર મૈત્રી, પ્રમોદ, કરુણા અને ઉપેક્ષા ભાવના રાખશો.
મૈત્રી એટલે સર્વ જગતથી નિર્વેરબુદ્ધિ, પ્રમોદ એટલે કોઈ પણ આત્માના ગુણ જોઈ હર્ષ પામવો, કરુણા એટલે સંસાર તાપથી દુ:ખી આત્માના દુ:ખથી અનુકંપા પામવી, અને ઉપેક્ષા એટલે નિ:સ્પૃહ ભાવે જગતના પ્રતિબંધને વિસારી આત્મહિતમાં આવવું. એ ભાવનાઓ કલ્યાણમય અને પાત્રતા આપનારી છે.
મોરબી, ચૈત્ર વદ ૯, ૧૯૪૫
દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થવા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં; પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો.
જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહાદિની મંદતા. થઈ, તે પુરુષના આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થકતા છે.
જન્મ-જરા-મરણાદિને નાશ કરવાનું આત્મજ્ઞાન જેમના વિષે વર્તે છે, તે પુરુષનો આશ્રય જ જીવને જન્મ-જરા-મરણાદિનો નાશ કરી શકે, કેમ કે તે યથાસંભવ ઉપાય છે.
Page #114
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૮૯
સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થયે તે દેહનો પ્રસંગ નિવૃત્ત થશે. તેનો ગમે ત્યારે વિયોગ નિશ્ચય છે, પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે કે જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે.
શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી-પુત્રાદિ કોઈ મારાં નથી.
શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, અવિનાશી એવો હું આત્મા છું એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.
મુંબઈ, બીજા જેઠ વદ, ૧૯૫૨
શ્રીમદ્ યશોવિજયજી ઉપાધ્યાયકૃત આઠ યોગદષ્ટિની સજ્ઝાય
પ્રથમ મિત્રાદેષ્ટિ શિવ સુખ કારણ ઉપદિશી, યોગતણી અડ દિઠ્ઠી રે; તે ગુણ થણી જિન વીરનો, કરશું ધર્મની પટ્ટી રે;
વીર જિનેસર દેશના ૦ ૧ સઘન અઘન દિનરયણિમાં, બાલવિકલ ને અનેરા રે; અર્થ જુએ જેમ જુજુઆ, તેમ ઓઘ નજરના ફેરા રે. વીર ૦ ૨ દર્શન જે થયાં જુજુઓ, તે ઓઘ નજરને ફેરે રે, ભેદ થિરાદિક દષ્ટિમાં, સમકિત દષ્ટિને હેરે રે. વીર ૦ ૩ દર્શન સકલના નય ગ્રહે, આપ રહે નિજ ભાવે રે; હિતકરી જનને સંજીવની, ચારો તે ચરાવે રે. વીર. ૪ દષ્ટિ થિરાદિક ચારમાં, મુક્તિ પ્રયાણ ન ભાજે રે; રયણિશયન જેમ શ્રમ હરે, સુરનર સુખ તિમ છાજે રે. વીર ૦ ૫
Page #115
--------------------------------------------------------------------------
________________
૯૦: સ્વાધ્યાય સંચય
એહ પ્રસંગથી મેં કહ્યું, પ્રથમ દષ્ટિ હવે કહીએ રે જિહાં મિત્રા તિહાં બોધ જે, તે તૃણ અગનિસો લહીએ રે. વીર ૦ ૬ વ્રત પણ યમ ઇહાં સંપજે, ખેદ નહીં શુભ કાજે રે; દ્વેષ નહીં વળી અવરશું, એહ ગુણ અંગ વિરાજે રે. વીર ૦ ૭ યોગનાં બીજ ઇહાં ગ્રહે, જિનવર શુદ્ધ પ્રણામો રે; ભાવાચારજ સેવના, ભવ-ઉદ્વેગ સુદામો રે. વીર ૦ ૮ દ્રવ્ય અભિગ્રહ પાળવા, ઔષધ પ્રમુખને દાને રે, આનર આગમ આસરી, લિખનાદિક બહુમાને રે. વીર ૦ ૯ લેખન પૂજન આપવું, શ્રુત વાચના ઉદ્ગાવો રે ભાવ વિસ્તાર સજઝાયથી, ચિતન ભાવન ચાહો રે. વીર ૦ ૧૦ બીજકથા ભલી સાંભળી, રોમાંચિત હવે દેહ રે એહ અવંચક યોગથી, લહીએ ધરમ સનેહ રે. વીર. ૧૧ સદ્ગુરુ યોગે વંદન ક્રિયા, તેહથી ફળ હોય જેહો રે. યોગ ક્રિયા ફળ ભેદથી, ત્રિવિધ અવંચક એહો રે. વીર ૦ ૧૨ ચાહે ચકોર તે ચંદને, મધુકર માલતી ભોગી રે; તિમ ભવિ સહજગુણ હોય, ઉત્તમ નિમિત્ત સંયોગી રે. વીર ૦ ૧૩ એહ અવંચક યોગ તે, પ્રગટે ચરમાવર્તે રે, સાધુને સિદ્ધ દશા સમું, બીજનું ચિત્ત પ્રવર્તે રે, વીર ૦ ૧૪ કરણ અપૂર્વના નિકટથી, જે પહેલું ગુણઠાણું રે, મુખ્યપણે તે ઈહાં હોયે, સુયશ વિલાસનું ટાણું રે. વીર ૦ ૧૫
બીજી તારા દષ્ટિ દર્શન તારા દષ્ટિમાં, મનમોહન મેરે, ગોમય અગ્નિ સમાને; મ ૦ શૌચ સંતોષ ને તપ ભલું, મ ૦ સજઝાય ઈશ્વર ધ્યાન. મ. ૧ નિયમ પંચ ઇહાં સંપજે, મ = નહીં કિરિઆ ઉદ્વેગ; મ જિજ્ઞાસા ગુણતત્ત્વની, મ પણ નહીં નિજ હઠ ટેગ. મ. ૨
Page #116
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૯૧
એહ દૃષ્ટિ હોય વરતતા, મ, યોગકથા બહુ પ્રેમ; મ ૦ અનુચિત તેહ ન આચરે, મ ૦ વાળ્યો વળે જિમ હેમ. મ૦ ૩ વિનય અધિક ગુણીનો કરે, મ દેખે નિજગુણ હાણ; મ૦ ત્રાસ ધરે ભવભર્યો થકી, મ ભવ માને દુ:ખખાણ. મ૦ ૪ શાસ્ત્ર ઘણાં મતિ થોડલી, મ ૦ શિષ્ટ કહે તે પ્રમાણ; મ ૦ સુયશ લહે એ ભાવથી, મ ન કરે જૂઠ ડફાણ. મ ૦ ૫
ત્રીજી બલા દષ્ટિ ત્રીજી દષ્ટિ બલા કહીજી, કાષ્ટઅગ્નિ સમ બોધ; ક્ષેપ નહીં આસન સહેજી, શ્રવણ સમીહા સોધ રે.
- જિનજી! ધન ધન તુજ ઉપદેશ! તરુણ સુખી સ્ત્રી પરિવજી, જિમ ચાહે સુરગીત, સાંભળવા તિમ તત્ત્વનેજી, એ દષ્ટિ સુવિનીત રે. જિ - ૨ સરી એ બોધ પ્રવાહનીજી, એ વિણ શ્રત થલકૂપ; શ્રવણ સમીહા તે કિસીજી, શયિત સુણે જિમ ભૂપ રે. જિ૦ ૩ મન રીઝે તન ઉલ્લસેજી, રીઝે બુઝે એક તાન; તે ઇચ્છા વિણ ગુણકથાજી, બહેરા આગળ ગાન રે. જિ. ૪ વિઘન ઇહાં પ્રાયે નહીંછ, ધર્મ હેતુમાં કોય; અનાચાર પરિહારથીજી, સુયશ મહોદય હોય રે. જિ૫
ચોથી દીપા દષ્ટિ યોગદષ્ટિ ચોથી કહીજી, દીપા તિહાં ન ઉત્થાન; પ્રાણાયામ તે ભાવથીજી, દીપપ્રભા સમ જ્ઞાન.
મનમોહન જિનજી! મીઠી તાહરી વાણ. બાહ્ય ભાવ રેચક ઇહાંજી, પૂરક અંતર ભાવ; કુંભક થિરતા ગુણે કરી, પ્રાણાયામ સ્વભાવ. મન ૦ ૨
* વાંચ્છા
Page #117
--------------------------------------------------------------------------
________________
૯૨ : સ્વાધ્યાય સંચય
ધર્મ અર્થે ઇહાં પ્રાણનેજી; છાંડે પણ નહીં ધર્મ; પ્રાણ અર્થે સંકટ પડેઝ, જુઓ એ દષ્ટિનો મર્મ. મન ૦ ૩ તત્ત્વશ્રવણ મધુરોદકેજી, હાં હોય બીજ પ્રરોહ; ખાર ઉદક સમ ભવ ત્યજેજી, ગુરુભક્તિ અદ્રોહ. મન ૦ ૪ સૂક્ષ્મ બોધ તો પણ ઇહાંજી, સમકિત વિણ નહિ હોય વેદસંવેદ્ય પદે કહ્યો છે, તે ન અવેદ્ય જોય. મન વેદ્ય બંધ શિવ હેતુ છેજી, સંવેદન તસ નાણ; નયનિક્ષેપે અતિ ભલુંજી, વેદ્યસંવેદ્ય પ્રમાણ. મન ૦ તે પદ ગ્રંથિવિભેદથીજી, છેહલી પાપ પ્રવૃત્તિ; તખલોહ પદ ધૃતિ સમીજી, તિહાં હોય અંત નિવૃત્તિ. મન એહ થકી વિપરીત છેજી, પદ તે અવેદ્યસંવેદ્ય; ભવાભિનંદી જીવનેજી, તે હોય વજા અભેદ્ય. મન ૮ લોભી કૃપણ દયામણોજી, માયી મચ્છર ઠાણ; ભવાભિનંદી ભય ભયજી, અફલ આરંભ અયાણ. મન - ૯ એવા અગુણવંતનુંજી, પદ છે અવેદ્ય કઠોર; સાધુ સંગ આગમતણોજી, તે જીત્યો ધુરંધો. મન. ૧૦ તે જિતે સહેજે ટળેજ, વિષમ કૃતર્ક પ્રકાર; દૂર નિકટ હાથી હણેજી, જિમ એ બઠર વિચાર. મન. ૧૧ હું પામ્યો સંશય નહીંછ, મૂરખ કરે એ વિચાર. આળસુઆ.ગુરુ શિષ્યનોજી, તે તો વચન પ્રકાર. મન - ૧૨ ધીજે તે પતિ આવવુંજી, આપમતે અનુમાન; આગમ ને અનુમાનથીજી, સાચું લહે સુજ્ઞાન. મન ૦ ૧૩ નહીં સર્વજ્ઞો જુજુઆજી, તેહના જે વળી દાસ; ભક્તિ દેવની પણ કહીજી, ચિત્ર અચિત્ર પ્રકાશ. મન ૦ ૧૪
Page #118
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૯૩
દેવ સંસારી અનેક છેજી, તેહની ભક્તિ વિચિત્ર; એક રાગ પર દ્વેષથીજી, એક મુક્તિની અચિત્ર. મન - ૧૫ ઇંદ્રિયાર્થગત બુદ્ધિ છેજી, જ્ઞાન છે આગમ હેત; અસંમોહ શુભ કૃતિ ગુણેજી, તિણે ફલભેદ સંકેત. મન - ૧૬ આદર કિરિયા રતિ ઘણીજી, વિઘન ટળે મિલે લચ્છેિ; જિજ્ઞાસા બુદ્ધ સેવનાજી, શુભકૃતિ ચિહન પ્રત્યચ્છિ. મન ૦ ૧૭ બુદ્ધિક્રિયા ભવફલ દીએજી, જ્ઞાનક્રિયા શિવઅંગ; અસંમોહ કિરિઆ દીએજી, શીધ્ર મુગતિફલ ચંગ. મન ૦ ૧૮ પુદ્ગલરચના કારમીજી, તિહાં જસ ચિત્ત ન લીન;
એક માર્ગ તે શિવ તણોજી, ભેદ લહે જગ દીન. મન ૦ ૧૯ શિષ્ય ભણી જિન દેશનાજી, કહે જન પરિણતિ ભિન; કહે મુનિની નય દેશનાજી, પરમાર્થથી અભિન. મન . શબ્દ ભેદ ઝગડો કિસ્સોજી, પરમારથ જો એક; કહો ગંગા કહો સુરનદીજી, વસ્તુ ફરે નહીં છે. મન ૦ ૨૧ ધર્મ ક્ષમાદિક, પણ મિટેજી, પ્રગટે ધર્મસંન્યાસ; તો ઝગડા ઝંઝા તણોજી, મુનિને કવણ અભ્યાસ. મન ૦ ૨૨ અભિનિવેશ સઘળો ત્યજીજી, ચાર લહિ જેણે દૃષ્ટિ, તે લેશે હવે પંચમીજી, સુયશ અમૃત ઘનવૃષ્ટિ. મન ૦ ૨૩
પાંચમી સ્થિર દૃષ્ટિ દષ્ટિ થિરા માંહે દર્શન નિત્ય, રત્નપ્રભા સમ જાણો રે; ભ્રાંતિ નહિ વળી બોધ તે સૂક્ષ્મ, પ્રત્યાહાર વખાણો રે. ૧ એ ગુણ વીર (રાજ) તણો ન વિસારું, સંભારું દિનરાત રે; પશુ ટાલી સુરરૂપ કરે જે, સમકિતને અવદાત રે. એ ગુણ - ૨ બાલ ધુલિઘર લીલા સરખી, ભવચેષ્ટા ઈહાં ભાસે રે; રિદ્ધિસિદ્ધિ સવિ ઘટમાં પેસે, અષ્ટ મહાસિદ્ધિ પાસે રે. એ ૩
Page #119
--------------------------------------------------------------------------
________________
૯૪ : સ્વાધ્યાય સંચય
વિષય વિકારે ન ઇંદ્રિય જોડે, તે અહીં પ્રત્યાહારો રે, કેવળ જ્યોતિ તે તત્ત્વ પ્રકાશે, શેષ ઉપાય અસારો રે. એ૦ ૪ શીતળ ચંદનથી પણ ઉપન્યો, અગ્નિ દહે જેમ વનને રે, ધર્મ જનિત પણ ભોગ ઇહાં તેમ, લાગે અનિષ્ટ તે મનને રે. એ ૦ ૫ અંશે હોય ઇહાં અવિનાશી, પુદ્ગલ જાલ તમાસી રે; ચિદાનંદ ઘન સુયશ વિલાસી, કિમ હોય જગનો આશી રે. એ . ૬
છઠ્ઠી કાંતા દૃષ્ટિ અચપંલ રોગરહિત નિદુર નહિ, અલ્પ હોય દોય નીતિ; ગંધ તે સારો રે કાન્તિ પ્રસન્નતા, સુસ્વર પ્રથમ પ્રવૃત્તિ.
ધન! ધન! શાસન શ્રી જિનવરતણું. ૧ ધીર પ્રભાવી રે આગલે યોગથી, મિત્રાદિક યુત ચિત્ત; લાભ ઈષ્ટનો રે ઢંદ્ર અદૃષ્યતા, જન પ્રિયતા હોય નિત્ય. ધન - ૨ નાશ દોષનો રે તૃપ્તિ પરમ લહે, સમતા ઉચિત સંયોગ; નાશ વૈરનો રે બુદ્ધિઋતંભરા, એ નિષ્પન્નહ યોગ. ધન ૦ ૩ ચિહ્ન યોગનાં રે જે પરગ્રંથમાં, યોગાચારય દિ; પંચમ દષ્ટિ થકી તે જોડીએ, એહવા તેહ ગરિષ્ઠ. ધન ૪ છઠ્ઠી દિ િરે હવે કાંતા કહું, તિહાં તારાભ પ્રકાશ તત્ત્વમિમાંસા રે દૃઢ હોયે ધારણા, નહિ અન્ય શ્રત વાસ. ધન - ૫ મન મહિલાનું રે વાહલા ઉપરે, બીજાં કામ કરત; તેમ કૃતધર્મે રે મન દઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત. ધન એહવે જ્ઞાને રે વિઘન નિવારણે, ભોગ નહિ ભવહેત; નવિ ગુણ દોષ ન વિષય સ્વરૂપથી, મન ગુણ અવગુણ ખેત.ધન ૭ માયા પાણી રે જાણી તેહને, બંધી જાય અડોલ; સાચું જાણી રે બીતો રહે, ન ચલે ડામાડોલ. ધન ૦ ૮
Page #120
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૯૫
ભાગતત્ત્વને રે એમ ભય નવિ ટળે, જૂઠા જાણે રે ભોગ; તે એ દૃષ્ટિ રે ભવસાયર તરે, લહે વળી સુયશ સંયોગ. ધન ૦ ૯
સાતમી પ્રભા દૃષ્ટિ અર્કપ્રભા સમ બોધ પ્રભામાં ધ્યાન પ્રિયા એ દિઠી; તત્ત્વ તણી પ્રતિપત્તિ ઇહાં વળી, રોગ નહીં સુખપુઠ્ઠી
રે ભવિકા! વીર વચન ચિત્ત ધરીએ. સઘળું પરવશ તે દુઃખલક્ષણ, નિજવશ તે સુખ લહીએ, એ દષ્ટ આતમ ગુણ પ્રગટે, કહો સુખ તે કુણ કહીએ? રે. ભ૦ ૨ નાગરસુખ પામર નવિ જાણે, વલ્લભ સુખ ન કુમારી; અનુભવ વિણ તેમ બાનતણું સુખ, કુણ જાણે નરનારી રે. ભ ૦ ૩ એહ દૃષ્ટિમાં નિર્મળ બોધ, ધ્યાન સદા હોય સાચું, દૂષણ રહિત નિરંતર જ્યોતિ, રત્ન તે દીપે જાચું. રે. ભ૦ ૪ વિષભાગક્ષય, શાંત વાહિતા, શિવ મારગ ધ્રુવનામ; કહે અસંગ ક્રિયા ઈહાં યોગી, વિમલ સુયશ પરિણામ. રે ભ ૦ ૫
આઠમી પર દષ્ટિ દૃષ્ટિ આઠમી સાર સમાધિ, નામ પર તસ જાણુંજી; આપ સ્વભાવે પ્રવૃત્તિ પૂરણ, શશિ સમ બોધ વખાણુંજી, નિરતિચાર પદ એહમાં યોગી, કહિયે નહીં અતિચારીજી, આરોહ આરુઢ ગિરિને, તિમ એહની ગતિ ન્યારીજી. ૧ ચંદન ગંધ સમાન ક્ષમા ઇહાં, વાસકને ન ગશેજી, આસંગે વરજિત વળી એહમાં, કિરિયા નિજ ગુણ લેખેજી; શિક્ષાથી જેમ રતન નિયોજન, દષ્ટિ ભિન્ન તેમ એ હોજી, તાસ નિયોગે કરણ અપૂરવ, લહે મુનિ કેવલ ગેહોજી. ૨
Page #121
--------------------------------------------------------------------------
________________
૯૬ : સ્વાધ્યાય સંચય
ક્ષીણદોષ સર્વજ્ઞ મહામુનિ, સર્વ લબ્ધિ ફલ ભોગીજી, પરઉપગાર કરી શિવસુખ તે, પામે યોગ અયોગીજી; સર્વ શત્રુક્ષય સર્વ વ્યાધિલય, પૂરણ સર્વ 'સમીતાજી, સર્વ અરથ યોગે સુખ તેહથી, અનંતગુણ નિરીહાજી. ૩
- ઉપસંહાર એ અડ દિઠ્ઠી કહી સંક્ષેપે, યોગશાસ્ત્ર સંકેતેજી, કુલયોગી ન પ્રવૃત્તચક છે, તેહ તણે હિત હેતેજી; યોગી કુલે જાયા તસ ધર્મે, અનુગત તે કુયોગીજી, અષી ગુરુદેવદ્વિજ પ્રિય, દયાવંત ઉપયોગીજી. ૪ શુશ્રુષાદિક અડ ગુણ સંપૂરણ, પ્રવૃત્તિચક્ર તે કહિયેજી, યમદ્રય લાભી પરદુગ અર્થિ, આદ્ય અવંચક લહિયેજી; ચાર અહિંસાદિક યમ ઇચ્છા, પ્રવૃત્તિ થિર સિદ્ધિ નામેજી, શુદ્ધ રુચે પાલે અતિચારહ ટાલે ફળ પરિણામેજી. ૫ કુલયોગી ને પ્રવૃત્તચક્રને, શ્રવણ શુદ્ધ પક્ષપાત, યોગદષ્ટિ ગ્રંથે હિત હોવે, તિણે કહી એ વાતજી. શુદ્ધ ભાવ ને સૂનિ કિરિયા, બહુમાં અંતર કેતોજી, ઝળહળતો સૂરજ ને ખજુઓ, તાસ તેજમાં તેતોજી. ૬ ગુહ્ય ભાવ એ કહિયે તેહશું, જેહશું અંતર ભાંજેજી, જેહશું ચિત્ત પટંતર હોવે, તેહશું ગુહ્ય ન છાજેજી; યોગ્ય અયોગ્ય વિભાગ અલહતો, કરશે મોટી વાતોજી, ખમશે તે પંડિત પરખદમાં, મુષ્ટિપ્રહાર ને લાતોજી. ૭ સભા ત્રણ શ્રોતા ગુણ અવગુણ, નંદીસૂત્રે દિસેજી, તે જાણી એ ગ્રંથ યોગ્યને, દેજો સુગુણ જગશેજી; લોક પૂરજો નિજ નિજ ઇચ્છા, યોગ ભાવ ગુણરયણેજી, શ્રી નયવિજય વિબુધ પયસેવક, વાચક યશને વયણેજી. ૮ ૧. વાંચ્છા
Page #122
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૯૭
શ્રી પદ્યનંદિ પંચવિંશતિમાંથી
કેટલાક પદ્યાનુવાદો
જિનવર દર્શન
પ્રાસ્તાવિક પદ્ય
૧. ધન્ય રે દિવસ આ અહો! પ્રભુદર્શન આજ પમાય રે; સુધર્મ પ્રભાત પ્રગટ થતાં, દુ:ખસ્વપ્નની રાત્રિ ગમાય રે. ૨. મોહ અંધારે હું આથડયો, વીત્યો રે કાળ અનંત રે; માર્ગદર્શક સત્ય ના મળ્યા, દીઠા નહિ ભગવંત રે. ૩. મારું મારું પરને ગળ્યું, ધરી વેશ અનેક પ્રકાર રે; ત્રિવિધ તાપમાં હું બળ્યો, ટળ્યો નહિ અહંકાર રે. ધ ૪. ભીડ-ભંજન ભગવંત તું, ગ્રહું શરણ અનન્ય રે; ચરણકમળમાં રાખો, ગુરુકૃપા ધન્ય ધન્ય રે.
કરે
ધ
ધ
૧૦
૧
૫. જ્ઞાન અનંતાનંત તુજ, દર્શને મોક્ષસ્વરૂપ રે; અચળ અનંત છે શક્તિ તુજ, મુજ લક્ષ રહો એ રૂપ રે. ધ (રાગ-એનું સ્વપ્ન જો દર્શન પામે રે, તેનું મન ન ચડે બીજે ભામે રે.) તારા દર્શનથી જિનરાજ રે, સર્યાં સર્યાં મારાં સહુ કાજ રે; ભમ્યો અંધ બની ભવ માંહી રે; કાળ અનંત, પામ્યો ન કાંઈ રે. તારાં દર્શનથી જિનરાજ રે, મારાં નયન સફળ થયા આજ રે; શીઘ્ર શીતળ તન મન થાય રે, જાણે આજ અમૃત વરસાય રે. તારાં દર્શનથી જિનરાજ રે, ટળ્યાં મોહ-પડળ મુજ આજ રે; વાસ્તવિક વસ્તુનું સ્વરૂપ રે, હતું તેવું દીઠું મેં અનૂપ રે. તારાં દર્શનથી જિનરાજ રે, .ઉર આનંદ આજ ન માય રે; હવે આત્મા ન ઇચ્છે કાંઈ રે, જાણે મુક્ત થયો હું આંહી રે.
૨
૪
જી
Page #123
--------------------------------------------------------------------------
________________
૯૮ : સ્વાધ્યાય સંચય
રે.
તારાં દર્શનથી જિનરાય રે, મારાં મહા પાપોય પળાય રે; રવિ ઊગ્ય ન લાગે વાર રે, જાય રાત્રિતણો અંધકાર રે. ૫ તારાં દર્શનથી જિનરાય રે, એવો પુણ્ય ઉદય મને થાય રે, જેથી આ ભવમાં રિદ્ધિ પામી રે, થાય પરભવમાં સિદ્ધિ સ્વામી રે. ૬ તારાં દર્શનથી જિનરાય રે, એવો પુણ્ય લાભ મને થાય રે, જેથી થશે અનુપમ સુખ રે, અક્ષય મોક્ષથી ટળશે દુ:ખ રે. ૭ તારાં દર્શનથી જિનરાય રે, સંતોષ પરમ મને થાય રે, ઇન્દ્રવૈભવ પણ તૃણ લાગે રે, લેશ તૃષ્ણા નહિ ઉરે જાગે રે. ૮ તારાં દર્શન તો ભગવંત રે, નિર્વિકાર ને ઉપશમવંત રે; તેથી ઉલ્લાસ જેને ન થાય રે, તેના જન્મ મરણ નહિ જાય રે. ૯ તારાં દર્શન કરી જિનરાય રે, બીજાં કામે મારું મન જાય રે; તે તો પૂર્વકનો દોષ રે, રહે ઉર અતિશય રોષ રે. ૧૦ તારાં દર્શનથી જિનનાથ રે, ભવાંતરની જવા ઘો વાત રે, આ ભવમાં ઝટ સુખ થાય રે, દુ:ખમાત્ર દર્શનથી જાય રે. ૧૧ તારાં દર્શનથી જિનરાય રે, દિન આજ ઉત્તમ ગણાય રે, બીજા બધા દિનોમાં આજ રે, સફળતાથી બની શિરતાજ રે. ૧૨ તારાં દર્શનથી ભગવંત રે, માનું મંદિર બહુ મૂલ્યવંત રે; સર્વ સંપત્તિસૂચક સ્થાન રે, થાય સૌભાગ્યનું અનુમાન રે. ૧૩ તારાં દર્શનથી જિનરાય રે, ભક્તિ જળથી ક્ષેત્ર ભીંજાય રે દિલે રોમાંચ જે દેખાય રે, પુણ્ય અંકુર સમ સોહાય રે. ૧૪ તારાં દર્શનથી જિનભૂપ રે, શ્રુત-અમૃત સાગર રૂપ રે; રાગી, દ્વેષી દેવો ન મનાય રે, કેમ કાચ તે હીરા ગણાય રે? ૧૫ તારાં દર્શનથી જિનરાય રે, મોક્ષ દુર્લભ તોયે થાય રે મનનો મિથ્યાત્વ મળ જો જાય રે, તો તો મોક્ષ સમીપ ભળાય રે. ૧૬
Page #124
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૯૯
તારાં દર્શન હે. જિનરાય રે, ચર્મચક્ષુથી પણ જો થાય રે; તો તે પુણે નયન દિવ્ય પામે રે, કેવળજ્ઞાન ને દર્શન નામે રે. ૧૭ તારાં દર્શનથી જિનરાય રે, કૃતકૃત્યતા જો ન મનાય રે, ભવસાગર ડૂબકાં ખાય રે, બહુકાળ એનો એળે જાય રે. ૧૮ તારાં દર્શનથી જિનરાય રે, નિશ્ચય દષ્ટિથી જે કંઈ થાય રે સ્વાનુભવમાં આવે, ન કહાય રે, વચનાતીત કેમ વદાય રે? ૧૯ તારાં દર્શનથી જિનભૂપ રે, અહો! કેવળજ્ઞાન સ્વરૂપ રે; હવે દર્શનશુદ્ધિ પામી રે, માનું પરનો નહિ હું સ્વામી રે. ૨૦ તારાં દર્શનથી જિનરાય રે, થાય દષ્ટિ નિર્મળ સુખસાજ રે; પછી સૂરજનું શું કામ રે, અતિ પ્રતાપી આતમરામ રે. ૨૧ તારાં દર્શન તો જિનભૂપ રે, કેવળજ્ઞાન નિર્દોષ સ્વરૂપ રે; વીર વગર દષ્ટિ ક્યાં માણે રે, નભે તો દોષાકર જડ જાણે રે. ૨૨ તારાં દર્શનથી જિનરાય રે, નિસ્તેજ જેવાં આ જણાય રે; ચિંતામણિ, સુરતરુ, કામધેનુ રે, તડકે આગીઆ-તેજ શાનું રે.? ૨૩ તારાં દર્શનથી જિનરાય રે, મનમાં પ્રેમરસ ઉભરાય રે; અંદરથી એ બાહેર આવે રે, આનંદઅશ્રુરૂપે સુહાવે રે. ૨૪ તારાં દર્શનથી જિનરાય રે, કલ્યાણ પરંપરા થાય રે, વગર તેડે એ આગળ હાલે રે, ચંદ્ર પહેલાં કિરણ જેમ ચાલે રે. ૨૫ તારાં દર્શનથી જિનરાય રે, દશ દિશાવેલી ફળી આજ રે; ફૂલ્યા વિનાય ઈટ અપાય રે, રત્નવૃષ્ટિ આકાશથી થાય રે. ૨૬ તારાં દર્શનથી જિનરાય રે, મોહ-નિદ્રા ને ભય દૂર થાય રે, જેમ કુમુદ ચાંદની માંય રે, સરોવરમાં પ્રફુલ્લિત હોય રે. ૨૭ તારાં દર્શનથી જિનરાય રે, મહાસુખ ઉરે ઉલસાય રે; જેમ ચંદ્ર પૂનમનો જોઈ રે, ઊછળે ઉદધિ ધૃતિ ખોઈ રે. ૨૮
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૦૦: સ્વાધ્યાય સંચય
તારાં દર્શનથી જિનરાય રે, ઉરમાં આનંદ નહિ માય રે; ઇન્દ્ર નેત્ર હજાર બનાવે રે, તોય આનંદ આવો ન આવે રે. ૨૯ તારાં દર્શનથી જિનરાય રે, મુજ મિત્ર આ ભવ પણ થાય રે; તુજ દર્શન આ ભવ પામ્યો રે, સઘળો શોક જેથી વિરામો રે. ૩૦ તારાં દર્શનથી જિનરાય રે, ભક્તિરાગી ભવ્યો ને થાય રે; લીલામાત્રમાં સિદ્ધિ સઘળી રે, પહેલાં શ્રમથી પણ જે ન મળી રે. ૩૧ તારાં દર્શનથી જિનરાય રે, શુભ ગતિનું સાધન થાય રે, મરણકાળે ધીરજ એથી આવે રે, નિર્ભય થઈ પરલોકે જાવે રે. ૩૨ તારાં દર્શનથી જિનરાય રે, પ્રાપ્તિ ચરણકમળની થાય રે જેથી બાકી રહે નહીં કાંઈ રે, કોને દર્શન ઇચ્છા નહીં રે. ૩૩ તારાં દર્શનથી જિનરાય રે, પદ્મનંદિ-દર્શન સ્તુતિ કાજ રે; ત્રિકાળ, પ્રભુ, જે ભણશે રે, જન્મ મરણ તે નિજ હણશે રે. ૩૪ તારાં દર્શનથી જિનરાય રે, થયું સ્તવન જન સુખદાય રે, ભવ્યને ભણવા યોગ્ય ભાળ રે, જગમાં જય પામો ત્રિકાળ રે. ૩૫ તારાં દર્શનથી જિનરાય રે, (ગુરુરાય રે,
જીવન-વસંત સમ્યફ થાય રે; અનુવાદ થયો ગુરુ શરણે રે, વસંતપંચમીએ સંત ચરણે રે. ૩૬
s
શ્રી ચંદ્ર કવિ કૃત વૈરાગ્ય મણિમાળા
પદ્યાવતરણ કૃપા પરમ કૃપાળુની, સંત ચરણની છાંય; અપૂર્વ બોધ, વિરાગતા, તારે ગ્રહી અમ બાંહ્ય.
Page #126
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૧૦૧
(સામપિ સજ્જન સંતવા મવતિ માવતર નૌએ છંદ)
ચિતવ પદ પરમાતમ પ્યારે, યોગી જનો જે પદ ઉર ધારે, જહાજ બની ભવજળથી તારે, કેવળ બોધ સુધારસ ધારે. ૧ તજ તૃષ્ણા ધન આદિક કેરી, મૂક મમતા, ટળશે ભવ ફેરી; ધરી ચારિત્ર સદા શીલ પાળે, શિવરમણી સુખ તો તું ભાળે. ૨ વિચાર વિનાશી શરીર સગાઈ, માતા, પિતા, સ્ત્રી, ધન, સુત, ભાઈ, વાંછે છે જીવ અતિશય આને, મૂઢ મરણ દેખે નહિ શાને? ૩ બાળ વયે કીડામાં રાચે, યૌવનમાં રમણીશું માગે; ઘડપણમાં પણ ધનની આશા, હે! જીવ, જો તુજ દુષ્ટ તમાસા. ૪ યૌવનની શી કરવી માયા? જળ પરપોટા જેવી કાયા; જાવું પડશે નરકે મરીને? આવી ધનની આશા કરીને. ૫ ભવ તરવા ઇચ્છે જો ભાઈ, સંત શિખામણ સુણ સુખદાઈ; કામ ક્રોધ ને મોહ તજી દે, સમ્યજ્ઞાન સમાધિ સજી લે. ૬ કોણ પતિ, પત્ની, પુત્રો તુજ? દુ:ખમય પણ સંસાર ગણે મુજ; પૂર્વ ભવ પાપે પીડેલો, કોણ હતો કમેં જકડેલો? ૭. સંસારી શરણાં ગણ સૂનાં, અર્થ અનર્થક, વચન પ્રભુનાં; નશ્વર કાયા પ્રબળ જણાતી, વાંછા શાની એની થાતી? ૮
જીવ એકલો નરકે જાશે, શુભ-વિવેકે સુરગતિ થાશે; રાજા, ધનપતિ થાય એકલો, દાસ એકલો વિનય ભૂલેલો. ૯ રોગી એકલો, શોક ભરેલો, દુ:ખ રહિત, દુ:ખમાંહીં વસેલો; વળી વેપારી, દરિદ્ર એકલો, નીચ એકલો ભમે ભૂલેલો. ૧૦ પરિજન, પુત્ર, કલત્ર વિનાશી, સર્વ મળીને દુ:ખરાશિ; ચિંતવ ચિત્તે નિશ્ચ ભાઈ, કોણ પિતા મા કોની સગાઈ? ૧૧ સ્ત્રી અર્થે હિંસા કરનારા, ભૂત ભ્રમિત સમ જીવ, બિચારા; પાપ પમાડે નરક નઠારું, ઘોર દુ:ખો દળશે તન તારું. ૧૨
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૦૨ : સ્વાધ્યાય સંચય
વિષય-ભૂતનો મોહ મૂકી દે, કષાય ચારે નિર્મળ કરી લે; કામ, માનનો કૂચો કરી દે, ઇન્દ્રિય ચોરો પાંચ દમી લે ૧૩ શરીર ઝૂંપડી કૂડો કૂથો, માંસ–ચામડી મોહે ચૂંથો; દ્વાર નવે ગંદાં મળ ગળતાં, શું સુખ એ કચરામાં કળતાં? ૧૪ ભવસાગરમાં કાળ અનંતો, વયો વાસના નીચ કરતો; આજ સુધી વિષયોમાં રાઓ, મૂઢ વિરાગ સજી લે સાચો. ૧૫ દુર્ગતિ દુ:ખ અનેકે કૂટયો, તોય પીછો તેનો ના છૂટયો; જાણે ભૂત-ભ્રમિત, મદમત્ત, જીવ અનાચારે રહે રક્ત. ૧૬ સપ્ત ધાતુમય પુદ્ગલપિંડ, કીડા ખદબદતો મળકુંડ, આવો નિદિત દેહ છતાં હા! માથે જમનો દંડ ફરે આ. ૧૭ મા કર યૌવન-ધનગૃહ-ગર્વ, કાળ હરી લેશે એ સર્વ ઇન્દ્રજાલ સમ નિષ્ફળ સહુ તજ, મોક્ષપદે મન રાખી પ્રભુ ભજ. ૧૮ નીલકમલ-દલ-જલ-સમ ચંચલ, ઇન્દ્ર ધનુષ-વીજળી જીવનપળ; ક્ષણભંગુર સંસાર વિચારો, ભ્રાંતિ વડે ના જાણો સારો. ૧૯ શોક વિયોગ ભયંકર ભારે, ભવ-દરિયાથી કોણ ઉગારે? મજબૂત તારો હાથ ગ્રહીને, કોણ બોધશે કરુણા કરીને? ૨૦ મૂક પરિગ્રહ-મમતા ભાઈ! પાળ સુચારિત્ર સત્સુખદાઈ; કામ-ક્રોધને તજવા કાજે, જ્ઞાન, ધ્યાન વિચારે આજે. ૨૧ કામ-કૃત વિનોદ મૂકી દે, શુભ શિવ-સુખ સદા સમરી રહે ધર્મ-શુકલ બે ધ્યાન સખા છે, ઉત્તમ ગતિના છે નેતા એ. ૨૨ આશા-વસ્ત્ર-વિહીન બનીને, કામ-ઉપાધિ-કષાય હણીને; ગિરિ ગુફા ઉપવને વસીને, આતમ ધ્યાન ધરો સમજીને. ૨૩ યમ નિયમ આસન યોગાચાર, પ્રાણાયામ પછી પ્રત્યાહાર, ધ્યેય-ધારણા, ધ્યાન, સમાધિ, ટાળે જવની ભવ-ઉપાધિ. ૨૪
Page #128
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૧૦૩
અર્હત્ સિદ્ધ મુનીશ્વર સાખે, શીલે વ્રતાદિ જે તું રાખે; જીવતા સુધી પાળી લે લાવ, એ ભવસાગર તરવા નાવ. ૨૫ ત્યાગ તણી મર્યાદા કર જે, શુદ્ધ અને નિયમ અનુસાર તે; ઉદાસીનતા, સમતા ભજજે, આશા-દાસી-સંગત તજજે. ૨૬ પર્યકાદિ વિધિ-અભ્યાસે, યત્ન વડે કરી યોગોલ્લાસે; દુર્ધર મોહ-મહા-વિષ-સર્પ, વશ કર બોધ ગ્રહી દળી દર્પ. ૨૭ પૂરક, કુંભક, રેચક અનિલે-, સંસાર ઇંધન-દાહક અનલે, નિર્મલ પહેલી કાયા કરીએ, અપૂર્વ મોક્ષેચ્છા જો ધરીએ. ૨૮ નાકે નીકળ્યો પવન સમૂહ, રોકી ફેડો પાપ સમૂહ દશમ દ્વારે વિલીન કરે જે, કેવલ જ્ઞાન અનંત વરે તે. ૨૯ દ્ભયથી નાભિ સુધી પૂરે, વાયું તેને પૂરક કહે છે; યોગાભ્યાસ-ચતુર યોગીજન, તંદ્રા તજી કહે પૂરક લક્ષણ. ૩૦ નાભિકાળે સ્થિર રૂપે એ, પૂરક વાયુ, પૂર્ણ નિરોધ પૂર્ણ કુંભવત્ પૂરે વાયુ, કુંભકરૂપ યોગીથી કહાયું. ૩૧ પવન નીકળવા દે પછી ધીરે, રેચક વાયુ, કહ્યો તે વીરે; તે વચને યોગી પણ કહે છે, મોક્ષ પમાડે પરંપરાએ. ૩૨ અચલિત ચિત્ત ધરે જો, બંધુ, પાર પામશે તો ભવસિંધુ; કેવલજ્ઞાની તો તું થાય, શિવ-સરોવર હંસ ગણાય. ૩૩ શુદ્ધરૂપ ચૈતન્ય પિંડનું, જ્ઞાન જ્યોતિ ચિતુ-શક્તિમંતનું; ચિમ્યચિ-ચાંદની રૂપનું, સ્મરણ કર જ્ઞાની ગુણ નૃપનું. ૩૪ હે! જીવ, જો શિવ શાંત, અખંડિત,નિર્મળ ચૈતન્ય અમૃત ઉલ્લસિત; શુકલ ધ્યાન-કજકમળ વિકાસી, શિવસુંદરી સરહંસ વિલાસી. ૩૫ જ્ઞાનવારિધિ-તરંગાવલી, મોક્ષરૂપમાં રમે સદા વળી; નવ કેવળ લબ્ધિથી પૂરા, આત્માને સેવે મુનિ શૂરા. ૩૬
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૦૪ : સ્વાધ્યાય સંચય
ચિતવ પરમાત્મા-ઉર્વશીને, કેવલ-કુમુદ-વિકાસી શશીને; મુક્તિ-કામિની કર્ણ ભૂષણ જે, ત્રિભુવન લક્ષ્મી ભાલ તિલકને. ૩૭ લમ્બિરત્નના મહેલ-કલશ જે, શિવ હંસીના સ્નેહ મિલનએ; અષ્ટગુણી, સામે જગદમ્રા, વિદેહી, બોધિ-સુધા રસ પીતા. ૩૮ અનાદિ, અખંડ, અચલસુખભોગી, યોગી જનોને વંઘ સુયોગી; વંદે હરિ, હર, બ્રહ્મા જેને, કેવલ-મંગલ-ઉત્સવ તેને. ૩૯ શ્રુત-સરિતાના સુરગિરિ, મોક્ષ લક્ષ્મી-કર-આરસી સમ જે, કર્મ-પહાડ ફાવે વજા જે, શિવ-સુંદરી-હાર શુભ્ર જે. ૪૦ પુરુષાકારે અરૂપી, નભ સમ, સંસારીસંતાપરહિત શમ; કામાગ્નિના કષ્ટ-હારી છે, સર્વ ભવ્ય, જીવ હિતકારીને. ૪૧ સ્પર નિજ દેહ વિષે વસનારો, નહિ તો ભવ ભમવાનો વારો; મૂર્ખ શિરોમણિ સદા મનાશે, વીર્યવિહીન અજ્ઞાની ગણાશે. ૪૨ એમ અનેક ગુણોના સ્વામી, ચિતવ પરમાત્મા શિરનામી; અષ્ટ વચન માતાના પિતા, સંસાર પાર પામ્યા સુવિદિતા. ૪૩ સ્વરૂપ અનેક એક રૂપ ધારો, શુદ્ધ અશુદ્ધ સ્વરૂપ વિચારો; લક્ષ્ય અલક્ષ્મ ચિંતવી તારો, કર્મરૂપ કલંક વિદારો. ૪૪ અંતર ભેદ વિજ્ઞાન વિચારે, નય નિશ્ચય-વ્યવહાર આધારે, સમ્યકજ્ઞાની વિષય વિરક્ત, વર્ણવતા આત્મા દેહશુ. ૪૫ બુદ્ધમુક્ત,અને રિક્ત, અરિક્ત, શૂન્ય અશૂન્ય, વ્યક્ત અવ્યક્ત; રાગી-વિરગી, દુષ્ટ અદુષ્ટ, શિષ્ટ અશિષ્ટ એ પુષ્ટ અપુષ્ટ. ૪૬ ન રમ ન રમ બાહ્યાદિ પદાર્થે, રમ રમ મોક્ષ-પદે જ હિતાર્થે આત્મ કાર્ય જો તૂર્ત કરીશ, તો તું કેવલજ્ઞાન વરીશ. ૪૭ મૂક, મૂક વિષય-માંસના ભોગ, છોડ છોડ, નિજ તૃષ્ણા રોગ; કર કર વશ મન-ગજ જે ગાંડો, અંતરાત્મ પરમાત્મ જોડો. ૪૮
Page #130
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૧૦૫
ચિતવ સિદ્ધ સમ નિજ દહસ્થ, પરમજ્ઞાન રૂપ ગણ કાયસ્થ; પરમ વિશુદ્ધ તે સ્મર પિંડસ્થ, પામ કેવલ ક્રિડા શિવ-લબ્ધ. ૪૯
વૈરાગ્ય મણિ માલા તણી, કડી અઠ્ઠાવન જોઈ; ચંદ્ર કવિની કૃતિને, ગુર્જર સૂત્રે પ્રોઈ.
–– રત્નાકર પચ્ચીસી અનુસાર
સ્વદોષ-દર્શન
મંગલાચરણ આખ પુરુષ ગુરુરાજ મુજ, દીનાનાથ દયાળ; દિલ ખોલી કહું દોષ મુજ, શરણાગત પ્રતિપાળ. ૧ સ્વપ્ન રૂપ સંસારમાં, રચી-પચી મન મૂંઝાય; જાગૃત કરી નિર્મળ કરો, દષ્ટિ મુજ ગુરુરાય. ૨
મોક્ષ લક્ષ્મી લટકાં કરે, લાયક વીર્ય પ્રતાપ; ઇન્દ્ર નરેન્દ્ર પડે પગે, અતિશયશાળી આપ. ૩ ચિરંકાળ જ્યવંત હો! સર્વજ્ઞ ગુરુ દેવ; બંધાયેલો અજ્ઞ હું, અંધ, બંધની ટેવ. ૪ ત્રણ જગનો આધાર તું, કૃપાતણો અવતાર, ભારે ભવ-વ્યાધિ થકી, વૈદ્ય નિરાગી તાર. ૫ જાણો છો સહુ હે! પ્રભુ, તો પણ વીતક વાત; કંઈક કહું છું આપને, ભોળા ભાવે તાત. ૬ બાળ બાળલીલા સહિત, દોષ કહે જે હોય; ભોળા ભાવે તાતની, આગળ ભય સહુ ખોય. ૭ ૫ સ્વાધ્યાય સંચય
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૦૬ : સ્વાધ્યાય સંચય
તેમ કહું છું છું વડે
પશ્ચાત્તાપ
ના દીધું મ તપ તપીઓ નહીં
સત્ય હું, ગ્રહી,
દાન કે, શીલ
આ ભવે,
થયો
ઉત્તમ નર ભવ
ભ્રાન્તિમાં ભમતાં
ક્રોધ-લાય લાગી
અભિમાન-અજગર
પામીને,
પૃથા,
મુજ
રાજપ્રભુ,
ઊઠી, ડયો
ગળે, નહિ
કઠોર મુજ મન હું ગણું,
ચદ્રકાન્ત પત્થર
છતાં,
કર્યું ન
લૂંટાયો
પામીઓ
જડ
અંતરના
ન ન
વે
ભાવ;
તુજ પાવ.
સેવ્યું શુદ્ધ;
સેવ્યું
ભાવ પ્રબુદ્ધ. ૯
કરવા જોગ;
પેર? ૧૨
મૂંઝવે માયા-જાળ આ, ઘેરી રહી ભય ભંજન ભગવાન તું, ભજું તને કઈ પરભવનું હિત ના કર્યું, આ ભવમાં ધરી ખંત; આ ભવમાં સુખ ના દીઠું, શું કહું? હે ભગવંત. ૧૩ ભવ ભવ ભમવા ભવ ધર્યો, મુજ સમ જગમાં કોણ? અધમોદ્ધારણ નાથ બિન, બિગરી સુધારે મનહર વર્તનવંત તું, મુખ-શશી અમી સમ અપૂર્વ યોગે સાંભળી, હર્ષ
કૌન?' ૧૪
ઝરે નહિ
મુજ
લોભરૂપ
નાઠાનો
જેવું યે
ચાંદની
યોગ. ૧૦
નાગ;
લાગ. ૧૧
આપ કૃપાથી
ચોફેર;
મહા, ભાવ
ભવ ભમતાં હું રત્નત્રય દુર્લભ પ્રમાદરૂપ નિદ્રા વશે, ખોયા એ ત્રણ રત્ન; કોને કહું તે હે! પ્રભુ! કેવો કરું પ્રયત્ન? ૧૮ ઠગ્યા, દઈ જન-રંજન કર્યા વિદ્યા ભણી, કરણી હસવા
વૈરાગ્યરંગે
બોધ;
જન
જૉગ. ૧૯
વાદ
વેણ;
નેણ. ૧૫
નાંહીં; માંહીં. ૧૬
સાર
દયા-દાતાર. ૧૭
Page #132
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૧૦૭
પરનિદા-વિષ્ટા વડે, ખરડાયું મુખ પૂર્ણ; પરનારી નિરખી નયન, અંજાયાં, વિષ-ચૂર્ણ. ૨૦ પરનું બૂરું ચિંતવ્ય, મન મુજ થયું મલીન; શીય વલે મારી થશે? દીન-બંધુ હું દીન. ૨૧ કામ-પીડા વશ થઈ, અરે! વિષય વિષે બની અંધ; આત્માનો વૈરી થયો, બાંધી કર્મના બંધ. ૨૨ આ કહું આપ સમક્ષ હું, આણી મનમાં લાજ, વગર કહ્યું જાણો છતાં, સર્વજ્ઞ ગુરુ રાજ. ૨૩ મંત્ર તંત્ર મિઠ ભણ્યો, આત્મ-હિત હણનાર; તજી ‘પરમ ગુરુ’ મંત્ર જે, ઉતારે ભવપાર. ૨૪ કુશાસ્ત્ર
વચનો વડે, ઉથાપ્યાં સન્શાસ્ત્ર, આરાધ્યા કુદેવને, મિથ્યા વર્તન માત્ર! ૨૫ પ્રભુ દર્શન પામ્યો છતાં, ભ્રાંત-મતિ મોહાંધ; ચિંતવતો ચંચળ નયન, નારી અંગોપાંગ. ૨૬ મૃગનયના નિહાળતાં, લાગ્યો લવ ઉર રાગ; શાસ્ત્ર-સમુદ્ર મગ્ન મન, તોય તજે નહિ ડાઘ. ૨૭ મળે ન મુજમાં રૂપ ગુણ, કળા, પ્રભા, પ્રભુતાય; તો પણ માન મુકાય ના, અહંકાર ઉભરાય. ૨૮ ક્ષણ ક્ષણ જીવન જાય પણ, પાપ બુદ્ધિ નહિ જાય; વય ગઈ, તોય ન વિષયની, અભિલાષા દૂર થાય. ૨૯ દોડ દવા કરવા કરું, ઢીલ ધર્મમાં થાય; મહા મોહ મૂંઝવે મને, સ્વામી! કરો સહાય. ૩૦ કેવળજ્ઞાન-રવિ સમા, પ્રગટ દેવ ગુરુ આપ; છતાં હું સુણતો ફર્યો, “નહીં પુણ્ય કે પાપ. ૩૧
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૦૮: સ્વાધ્યાય સંચય
નહિ આત્મા, નહિ ભવ વળી,” વિષયી જનનાં વેણ; વિષ સમ વિષય વધારતાં, પીધાં મેં જીવ-લેણ. ૩૨ દેવ, પૂજ્ય પૂજ્યા નહીં, ધર્યો ન સાધુ-ધર્મ, શ્રાવક-વ્રત સેવ્યાં નહીં, ગહન ધર્મનો મર્મ. ૩૩ મનુષ્ય ભવ મોંધો મળ્યો, ચિંતામણિ સમાન, અરણ્ય-રુદન સમ ગયો, વહી વ્યર્થ, ભગવાન. ૩૪ કામધેનુ ચિંતામણિ, કલ્પવૃક્ષના ભોગ; રટી આર્ત ધ્યાને વહ્યો, કર્યું ન કરવા જોગ. ૩૫ પ્રગટ સુખદ જિન ધર્મથી રંગાયા નહિ ભાવ; એ મુજ મૂઢ દશા પ્રભુ! કહી સંક્ષેપે સાવ; ૩૬ ‘ભોગ રોગનું બીજ,’ ના-જાણું કરતાં મોજ ધનનું ધ્યાન ધરું સદા, મરણ ન સમરું રોજ. ૩૭
સ્ત્રી-ચિંતન-ફળ નરક છે, ચિત્ત ન ચેતે તોય; કૃત્ય અધમ કરતાં નહીં, પાછું વળી જોય. ૩૮ સંતોળ્યું નહિ સંત ઉર, સેવી સાધુ ચરિત્ર, પરોપકાર કરી નહીં-પામ્યો, સુયશ પવિત્ર. ૩૯ તીર્થોદ્ધારક કાર્યમાં, કર્યો નહિ પુરુષાર્થ; વ્યર્થ ગુમાવ્યો ભવ બધો, વિસારી આત્માર્થ. ૪૦ સદ્ગુરુનાં વચનો સુણી, જાગ્યો નહિ વૈરાગ્ય; શાંતિ સેવી ના શક્યો, સુણી દુર્જનનાં વાક્ય. ૪૧ આત્મજ્ઞાનનો લેશ નહિ, મુજમાં છે. ગુરુ રાજ! ભવજળ કેમ કરાય તો? તું મુજ ધર્મ જહાજ ૪૨ પુણ્ય કર્યું નહિ પર ભવે, આગળ પણ નહિ થાય; આ ભવ, ગત ભવ, ભાવી ભવ, ત્રણે નકામા જાય! ૪૩
Page #134
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૧૦૯
શું દેવાધિદેવને, વ્યર્થ કરું મુજ વાત! કયાં ત્રિભુવન-દર્શક પ્રભુ, શી મુજ વાત વિસાત! ૪૪ તુજ સમ તારક કો નથી, દીન જનના આધાર; દયામણો મુજ સમ નહીં, જગમાં જગદાધાર. ૪૫ તો પણ કંઈ પણ યાચના, ના ધનની ધરું ઉર; કિંતુ યાચું આટલું, કેવળ, કેવલ-સૂર! ૪૬ રત્નાકર, મંગલનિધિ, બોધિરત્ન દે દાન; ભવ-ભય-ક્ષય જેથી થતાં, પામું મોક્ષ નિંદાન. ૪૭
— —–
શ્રી પદ્મનંદિ મુનિ વિરચિત પદ્મનંદિ પંચવિશતિમાંથી
આલોચના અધિકાર
ગુજરાતી અવતરણ પ્રાસ્તાવિક પદ્ય : બહિરાત્મભાવે છે. પ્રભુ, થયું ભ્રમણ ભ્રાંતિમાં ઘણું, ઇન્દ્રિય ખાડીમાં ખૂઓ, જળ ડહોળું જ્યાં વિષયો તણું; કાદવ કષાય ગળા સુધી-કંટાળતાં પણ ના ટળે, સ્વછંદ સાથી મોહનો પુરુષાર્થ-પ્રેરક પણ કળે. ૧ પરિગ્રહતણાં ધરી પોટલાં, માથે ડૂબા બહુ બાપડા, તારાતણું અભિમાન ધરનારા અહીં બહુ આથડયા; તરવા જતાં તળિયે જતા, પાણી પીતાં તે ડૂબતા, વળી તારવા પડનાર અજ્ઞાની ઘણા ખાતાં ખતા. ૨
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૧૦ : સ્વાધ્યાય સંચય
આગ્રહ-ગ્રાહકને જતાં, મુશ્કેલ તેથી છૂટવું, મતમતાંતર-મચ્છનું જ્યાં ગચ્છ-પુચ્છ ગર્જવું; પેઠા પછી જો નીકળે, બળવાન તે કળિમાં કહું, મિથ્યાત્વથી જ્યાં મોજ માણે, પુણ્યકાળે જન સહુ. ૩ સંસાર દરિયો દુ:ખનો, પણ મોહ ભૂલવી રીઝવે, કારણ ઉપાસે દુ:ખનાં તો દુ:ખ આખર મૂંઝવે; સંસાર શોભા ઝેર તોયે, જીવ અમૃત જો ગણે, ઇચ્છા કરી ઉપાસતાં, પરિણામ પામે વિષપણે. ૪ આ મોહ ને અજ્ઞાનથી, મુકાવનારા, આપ છો, કરુણા કરી સમ્બોધ ખડ્ઝ, શત્રુ-શિરો કાપજો; અમૃત વાણી આપની પીધા કરું એ યાચના, વળી આપના ચરણે વસીને ઉચ્ચરું આલોચના. ૫ (શું કહું નાથ? તમે જાણો છો સઘળું, ગર્વે કરીને ગોથાં ખાધાં-એ દેશી)
૧. મંગલ પ્રાર્થના : હું ગુરુરાજ! તમે જાણો છો સઘળું, છોરુ અમે તો તમારાં, બાંહ્ય ગ્રહી હવે શરણે રાખો, પાપ પ્રજાળો અમારાં; શક્તિ નહીં કંઈ કરી શકવાની, જ્ઞાન નથી બળવાળું, આ કળિકાળમાં નામ તમારું, કલ્યાણ કરજો અમારું.
હે! ગુરુરાજ
૨. પ્રભુસ્મરણનો પ્રભાવ : આનંદસાગર પ્રભુ, આપ અનુપમ, તત્ત્વસ્વરૂપ તમારું, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રે, ચિત્ત વહે જો અમારું આપના નામની સ્મૃતિરૂપી જે, મંત્ર અનંત પ્રભાવી, હોયે સજજનના વિમલ હૈયે તો, વિન શકે કેમ આવી?
હે! ગુરુરાજ
Page #136
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૧૧૧
૩. સંતનો આદર્શ : સંગ તજી, રાગ તજી, સમતા સજી, પ્રભુ કર્મોનો નાશ કરીને, જ્ઞાતા, દ્રષ્ટા થયા વિશ્વ સકળના, સુખ વીર્ય અનંત વરીને; સંસાર ત્યાગ કર્યો આવા ક્રમે તમે, શુદ્ધ સ્વભાવી બનીને, તેથી તવ ચરણકમળની સેવા, સંતોએ પ્રિય ગણી છે.
હે! ગુરુરાજ ૦
૪. સેવાનું ફળ : ત્રિલોકનાથ! તુમ સેવાથી નિશે, નિશ્ચળ સ્થિતિ અમારી, બળવાન સંસારશત્રુ હવે કેમ, જીતે?–અમે બ્રહ્મચારી; શીતળ જળ-અમી વરસે ફુવારા-ગ્રીષ્મગૃહ રહે કોઈ, તો તહીં તાપ મધ્યાહન તણો શો, ખરા ઉનાળાની માંહી?
છે. ગુરુરાજ ૦
૫. આશ્રયનું ફળ : નિર્મળ બુદ્ધિથી ઊંડું વિચારે, સાર અસાર જો કોઈ, તો ત્રણ જગના સર્વ પદાર્થમાં, સારરૂપે પ્રભુ હોય; તેમ તમારા આશ્રયે અમને, લાંગ્યો સંસાર અકારો, શાંતિ મહા મળી આપને શરણે, અમને નાથ ઉદ્ધારો!
હે! ગુરુરાજ ૦
૬. પરમાત્મદર્શન એ જ સર્વસ્વ : કેવળ દર્શન-જ્ઞાન સ્વરૂપી, વીર્ય અનંત સુખધામી, રૂપ અનુરૂપ નિર્મળ પ્રભુતા, ગુણ અનંતના સ્વામી; જો જિનને યોગ દષ્ટિથી દેખે, સદાય સમ્યગોગી, તો તેને બાકી રહ્યું શું જોવું? સર્વ જાણી લીધું ભોગી.
છે. ગુરુરાજ ૦
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૧૨ : સ્વાધ્યાય સંચય
૭. અનન્ય શરણ : માનું તને એક જગનાથ સ્વામી, સૌ કર્મ-અરિ હણનારો, માત્ર તને નમું, ર્દયે ધરું નિત્ય, તુજ સેવાસ્તુતિ કરનારો; તારું એક જ શરણું ગ્રહી રહું છું, હવે કહું શું બહું હું? તુજ વિણ કોઈની સાથે પ્રયોજન, ભવમાં ન હોશો એ યાચું.
હે! ગુરુરાજ
૮. નવ પ્રકારના પાપની નિંદા : પાપ કરાવ્યું, કર્યું, ભલું માન્યું, મન-વચને વળી કાયે, વર્તમાન, ભૂત, ભાવિ કાળે મેં, એવા ભેદો નવ થાય; હે જિનરાજ! હું પામર, પાપી, આત્મનિંદા કરું આજે, આપ સમક્ષ ઊભો ઊભો યાચું, સૌ પાપ અફળ થવા કાજે.
હે! ગુરુરાજ છે
૯. આલોચનાનો હેતુ : હે જિનરાજ! તું જાણે છે સઘળું, ત્રિકાળનું એક કાળે, અનંત ભેદે લોક અલોકના, પર્યાય સર્વ નિહાળે; તો તમે નાથ, શું જાણો નહિ કંઈ, આ ભવમાં મુજ પાપો! તો પણ કહું તુમ આગળ તે, શુદ્ધ થવા સપશ્ચાત્તાપો.
હે! ગુરુરાજ છે
૧૦. નિ:શલ્યતા : વ્યવહાર નથી મૂલ ઉત્તરગુણ-ધારી મુનિ-ધર્મમાં જે, દોષો થયેલા યાદ રહ્યા છે, તે દૂર કરવાને કાજે; પ્રભુ તમારી આગે આલોચું, માયા મિથ્યાદિ વૃથા હો, નિ:શલ્ય હૈયું કરે સમજુ જન, સર્વથા સંત પ્રથા જો.
છે. ગુરુરાજ
Page #138
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૧૧૩
૧૧. સરુનો સહવાસ એ પરમ પ્રાયશ્ચિત્ત : વ્યક્ત અવ્યક્ત વિકલ્પનાં જાળાં, લોક પ્રમાણ અસંખ્ય, ગૂંથી ગૂંચાયો દોષ અસંખ્ય, જીવ એ વાત નિ:શંક; સર્વ વિકલ્પ જનિત દૂષણનાં પ્રાયશ્ચિતો નથી શાસ્ત્ર, તો તે દોષ નિવારણ થાયે, સદ્ગુરુના સહવાસે.
હે! ગુરુરાજ છે
૧૨. સદ્ગુરુના સહવાસ માટે યોગ્યતા : સંગ તજી, સદ્ભુત-સાર ગ્રહીને, શાંત બનીને એકાંતે, બાહ્ય પદાર્થથી મુક્ત કરી મન, ઇન્દ્રિય ને ઇચ્છાને; વિધિથી સમ્યક જ્ઞાનમૂર્તિ નિત્ય, આપની ઉરે ધરે જે, તે ભવ્ય તુજ સહવાસ લહે છે, ધન્ય ધન્ય તે નિચે છે.
છે. ગુરુરાજ ૦
૧૩. સદ્ગુરુના યોગમાં વિદન : જે પદ દુર્લભ બ્રહ્માદિને પણ, નિચે મળે પ્રભુ પામી, પૂર્વ ભવોમાં કષ્ટ કરેલાં, પુષ્યો પમાડે સ્વામી; અહજિજનેન્દ્ર! ઉપાય બતાવો, તુમ સહવાસ ચહું હું, ચિત્ત ચરણમાં ધરવા જતાં તો, બાહ્ય દોડે હું કરું શું?
હે! ગુરુરાજ ૦
૧૪. મનની ચંચળતા : સંસાર તો બહુ દુ:ખદાયી નક્કી, સુખદાયી શિવપદ સાચું, મોક્ષ માટે ઘરબાર તજી સૌ, વને વસું, નહિ યાચું; દુષ્કર વ્રતો પણ વિધિથી પાળું, સંશય સર્વે ટાળું, તોય પીંપળ-પાન સમ મન ચંચળ, તેથી ન સિદ્ધિ ભાળું.
હે! ગુરુરાજ
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૧૪ : સ્વાધ્યાય સંચય
૧૫. કલ્યાણ કેમ નથી થતું? બાહ્ય પદાર્થો ઇચ્છી ભટકતું, દોદશ ઝાંવાં મારે, આકુળવ્યાકુળ નિત્ય કરે નકામું, જ્ઞાનસ્વરૂપ આત્માને; સંસાર-વર્ધક કર્મ-સખા મન, ઇન્દ્રિય ગામ વસાવે, જીવે એવું મને ત્યાં સુધી ક્યાંથી, સંયમી કલ્યાણ પાવે.
. ગુરુરાજ ૧૬. મન મરે શાથી? શુદ્ધ જ્ઞાની પ્રભુ, આપ સમીપે, આવતાં મનડું મરે, વિવિધ વિકલ્પો ભર્યું સદા દૂર, બાહેર આપથી ફરે; મોહવશે કોણ ડરે ન મોતે? મોહ અહિત કરનારો, યાચના એટલી સ્વામી અમારી, મોહ અમારો મારો.
હે! ગુરુરાજ ૦
૧૭. મરણના ભયનું કારણ : મોહ બહુ બળવાન સર્વે કર્મોમાં, મૃત્યુભય એના પ્રભાવે; ચંચળતા મનની પણ તેથી, દોદશ ભટકે વિભાવે; મોહ વિના નહિ જીવે મરે કો, જોઈ પર્યાયથી જગલીલા, દ્રવ્ય દૃષ્ટિથી ન નાશ ઉત્પત્તિ, નાથ નિત્યતા સંગ રસીલા.
હે! ગુરુરાજ
૧૮. અનિત્ય ભાવનાથી નિત્યમાં વાસ : વાયુથી જલધિના જલમાં ઊછળતાં, ક્ષણભંગુર મોજાં પ્રમાણે, ક્ષણભંગુર આ વિશ્વ સદાયે, સર્વત્ર મુજ મન માને; સંસાર-વર્ધક સર્વ પ્રવૃત્તિથી, ઉદાસ થઈ મન ઇચ્છે, વિકારવિણ પરમાનંદ બ્રહ્મમાં, રહેવા આપ સમીપે.
હે! ગુરુરાજ
Page #140
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૧૧૫
૧૯. શુભાશુભ ભાવરૂપ સંસાર અને શુદ્ધ ભાવરૂપ પરમાત્મા : પાપ અશુભ ઉપયોગથી થાતાં, દુ:ખ પામે જન તેથી, શુભ ઉપયોગે ધર્મ થતાં કંઈ, આવી મળે સુખ એથી; પાપ પુણ્યનાં કંક રૂપે આ, સંસારમાં સહુ બને, નિત્ય આનંદઘન પદ મળ્યું તમને, શુદ્ધ ઉપયોગે હો મને.
હે! ગુરુરાજ ૦
૨૦. અસંગ, શુદ્ધસ્વરૂપ : જે, નથી સ્થિતિ અંદર કે બાહેર, નહિ શૂલ, સૂક્ષ્મ, દિશામાં, ભારે નથી, હલકી નથી, કે ના-સ્ત્રી, નર કે નપસકમાં; જેને નથી કર્મ, સ્પર્શ, શરીર, રૂપ, ગંધ, સંખ્યા, વ્યવહાર, નિર્મળ સમ્યજ્ઞાન-દર્શનરૂપ જ્યોતિ હું આત્માકાર.
હે! ગુરુરાજ ૦
૨૧. કર્મશત્રુથી બચવા પ્રાર્થના : ચૈતન્યથી ઉન્નતિ-ક્ષય કરતો, શાશ્વત્ શત્રુ તો કર્મ, નિષ્કર્મ નાથ, અવસ્થા આપણી, એક જ જે શુદ્ધ ધર્મ; કર્મ દુષ્ટ બિનકારણ વૈરી, ભેદી કરો દૂર છેદીસંતની રક્ષા ને દુષ્ટ-શિક્ષા-ધર્મ, ન્યાયી પ્રભુનો અનાદિ.
હે! ગુરુરાજ
૨૨. ભેદવિજ્ઞાનથી નિર્વિકાર ભાવના : આધિ, વ્યાધિ, જરા, મૃત્યુ આદિ તો, શરીર કેરાં સંબંધી, એ જડ શું કરી શકે કહો મને? ભગવાન ભિન્ન હું એથી; મેઘ અનેક આકારે વિકારો, કરી ફરે નભમાંહીં તો પણ નભસ્વરૂપ ફરે ના, અરૂપીને નડે ન કાંઈ.
હે! ગુરુરાજ છે
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૧૬ : સ્વાધ્યાય સંચય
૨૩. સંતાપ અને શાંતિનાં નિમિત્ત : સ્થળ પર તરફડે માછલી તેમ જ, ભવ-દાવાનળ બાળે, ત્રિવિધ તાપનો દાહ સહું હું, નાથ સદા સંસારે; સુખી પરમ રહું જ્યાં લગી લીન છે, દય સમર્પિત મારું કરુણા-જલના સંગે શીતળ, પદપંકજ જ્યાં તમારું.
હે! ગુરુરાજ
૨૪. કર્મબંધનથી બચવાના ઉપાય : બાહ્ય પદાર્થોનો સંગ કરે છે, ઇન્દ્રિયો ને મન તેથી– કર્મ બંધાય છે તેથી હું ભિન્ન હું, સદા સર્વથા નિશ્ચયથી; શુદ્ધ ચૈતન્ય તમે પ્રભુ ભિન્ન છો, નિર્લેપ છો કર્મ મળથી, તે કારણ થકી તુમ ચરણે હું, વસું છું નિશ્ચયબળથી.
. ગુરુરાજ ૦
૨૫. પરને પોતાનાં માનવાથી ભૂલથી બંધન : હે! શુદ્ધ આત્મા, શું કામ તારે, લોક કે દ્રવ્ય આશ્રયનું, ઇન્દ્રિય, પ્રાણ કે વાણી કાયાનું, વિકલ્પ પુદ્ગળમયનું? અરે! એ પુદ્ગલ ભિન્ન તારાથી, ભૂલીને મારાં માને, આશ્રય અતિશય કરી પરનો દઢ, વ્યર્થ બંધાય તું શાને?
હે! ગુરુરાજ
૨૬. ભેદવિજ્ઞાનથી અનાદિની ભૂલ લાગે છે : ધર્મ, અધર્મ, નભ, કાલ એ ચારે, અહિત કરે નહિ કાંઈ, ગતિ આદિમાં સહાય કરે સૌ, એક પુદ્ગલ વૈરી આંહી; કર્મ નોકર્મરૂપે રહી પાસે, બંધન હેતુ થાયે, ભેદવિજ્ઞાનરૂપી તરવારે, હવે મુજ વૈરી હણાયે.
છે. ગુરુરાજ છે
Page #142
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૧૧૭
૨૭. સમજુ જન રાગદ્વેષ દૂર કરે : જેવી રીતે રાગદ્વેષ રૂપાંતર, પુદ્ગલનાં પરિણામો, તેવાં કરે નહિ ચારે અરૂપી, નભાદિ વિભાવિક કામો; કર્મ-બંધન રાગદ્વેષે નિરંતર, ભવે ભ્રમણ ગણ તેથી, દુ:ખ પરંપરા ભવથી, તો યત્ન, સુજ્ઞ રહે દૂર બેથી
હે! ગુરુરાજ ૦
૨૮. વિકલ્પ તજવા ને મોક્ષ મેળવવા પ્રેરણા : શાને કરે બહુ વૃથા વિકલ્પો, મન ધરી બાહ્ય પદાર્થો? કર્મ અશુભ દુ:ખદાઈ તું બાંધે, રાગાદિ કરી પર અર્થે; શુદ્ધ આત્મિક સુખ ભેદવિજ્ઞાને, પામીશ નિશ્ચ વિશાળ, તેથી આનંદ-જલ-સાગરમાં વસી- ધ્યાને નિર્વાણ નિહાળ.
હે! ગુરુરાજ
૨૯. કર્મશત્રુ સામે ફરિયાદ : હે જિન! તુમ પદ પ્રસાદથી એમ, વિચારી જન સ્થિર ચિત્તે, અધ્યાત્મ પલ્લે એ પગ મૂકે જ્યાં, આત્માવિશુદ્ધિ નિમિત્તે; કે કર્મ અરિ બીજી બાજુ કરે બળ, રૂપ ભયંકર ધારી, દોષો કરાવી ભ્રષ્ટ કરે આ, મધ્યસ્થ સાક્ષી તમારી.
હે! ગુરુરાજ
૩૦. નિર્વાણનો ક્રમ : સંસાર રાગાદિ દ્વેત રૂપ છે, અદ્વૈત નિર્વાણ નિશે, સંક્ષેપથી બંધ-મોક્ષ હેતુ આ, કહ્યા ઉત્કૃષ્ટ સ્થિતિએ; પ્રથમ પક્ષ તજી ધીમે ધીમે, અન્ય આલંબન સ્પાયે, તે બને બ્રહ્માદિ નામ વ્યવહારે, નિશ્ચય અનામી થાય.
હે! ગુરુરાજ ૦
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૧૮: સ્વાધ્યાય સંચય
૩૧. કળિકાળમાં ભક્તિનું આલંબન : કેવળજ્ઞાનીએ કહ્યું ચારિત્ર, મુક્તિ પમાડે જ તેવું, આ કળિકાળે મારા જેવાથી, દુષ્કર પળવું એવું; પૂર્વપુણ્યના પુંજથી પામ્યો, ભક્તિ આ ભવમાં તારી, સંસાર-સાગર-તારક બનશે, નાવ એ શ્રદ્ધા અમારી.
હે! ગુરુરાજ
૩૨. જીવ શું નથી પામ્યો? નાથ, નિગોદથી ઇન્દ્ર સુધીની, યોનિ અનેકમાં જાયો, વાર અનંત ભમો ભવમાં, પણ ક્યાંય અપૂર્વ ન પાયો; સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની, પૂર્ણતા પદવી સાચી, મોક્ષદાયી એ રત્નત્રયી દઈ, કર કૃતાર્થ અયાચી.
ગુરુરાજ છે
૩૩. બોધબીજ આગળ ત્રણ લોકનું રાજ્ય તુચ્છ છે : પ્રસન્ન મનથી શ્રીવીર દેવે, ઉત્તમ પદ અર્પવાને, બોધ-વચન-ઉત્તમ-બીજ વાવ્યું, જે મુજ ઉર-ઉદ્યાને; તેની આગળ શું રાજ્ય જગતનું? તુચ્છ ત્રિલોક જણાય! પ્રિય નથી ક્ષણભંગુર ભોગો, પ્રભુ શ્રીમત્ જિનરાય.
ગુરુરાજ
૩૪. આલોચનાનું માહાત્મ : પદ્મનંદિસૂરિની આ આલોચના, ત્રિકાળ અહંત આગળ, શ્રદ્ધાભક્તિથી જે ભવ્ય ભણશે, નિષ્કામ ભાવે નિર્મળ; આનંદધામ ઉત્તમ ધ્રુવપદ તે, પામે બુદ્ધિધન આણે, યોગીન્દ્ર પણ તપ ચિરકાળ તપતાં, જે પદ પામે પરાણે.
હે! ગુરુરાજ ૦
Page #144
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૧૧૯
૩૫. * સદ્ગુરુ બોધે નિશ્ચય અને આશ્રય કર્તવ્ય : મૃગશીર્ષમાં બે શ્યામ શૃગ જેવાં, ગુરુ પ્રબોધ-પ્રકાશે પ્રકાશી ઊઠે તેમ, અજ્ઞાન ચારગતિ વિશેષ લખ ચોરાશી રૂપે, નિશ્ચય તારો અને આશ્રય તારો,
યોનિઓ
પામ્યા
પૂર્ણચંદ્ર સમીપે, જ્ઞાન બની દીયે; ગણીશ નહિ હું, પછીથી રહે શું? હે! ગુરુરાજ
* આ ગાથાના પ્રથમ ચરણમાં માગશર વદ ૨ ને ગુરુ અને ત્રીજા ચરણમાં ૧૯૮૮ સંવતનો ગભિત નિર્દેશ છે.
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૨૦ : સ્વાધ્યાય સંચય
આલોચના પદો વીતરાગ શાસન વિશે, વીતરાગતા હોય; જહાં કષાયકી પોષણા, કષાય શાસન સોય. ૧
આત્માર્થે કરીએ ખામના, સબ દોષ પાપ હો જાય ફના; સબ દોષ પાપ હો જાય ફના, આત્માર્થે કરીએ ખામના.
એ ટેક છે
દશવિધ સુધર્મ-કલ્પતરું મેં, ક્ષમા ધર્મ આદિ ગના-(૨)આ ૧ મુનિકો પક્ષ, શ્રાદ્ધ ચૌમાસી, સંવત્સર સમકિતિના-(૨)આ ૦ ૨ ઇન હદ તક અવિરાધના આખી, અતઃપર વિરાધના-(ર)આ ૦ ૩ પ્રત્યક્ષ અરુ પરોક્ષ ઉભયવિધિ, ક્ષમાપના કી આગના-(૨)આ ૦ ૪ અવલ હી નિજ ઉપકારી પ્રત્યે, કીજે ક્ષમા કી પ્રયાચના–(૨)આ૦ ૫ અસિઆઉમા-પરમેષ્ઠિ પણ, સાધર્મી અરુ સજજના-(૨)આ૦ તત્પશ્ચાત્ ચૌરાસીવાસી, સાથે કીજે ક્ષમાપના-(૨)આ ૦ ૭ ભૂતકાલ કી ક્ષમા સફલ જબ, હોય ભવિષ્ય કી પ્રતિગના–(૨)આ૦ ૮ અસમર્થ કો રક્ષણ ક્ષાંતિ, સમર્થકું ભૂષણ ભના-(૨) આ ૦ ૯ શ્રીમદ્ વીતરાગ શાસનમેં, ઉત્તમ ક્ષમા કી સ્થાપના-(૨)આ ૦ ૧૦ તાતે ક્ષમી ક્ષમાવી, ભાવો-રત્નત્રય કી ભાવના-(૨)આ૦ ૧૧
જગ ભૂષણ જિનવરા, જગ વંઘ જગમાંય; યજ્ઞ કર્મના દૂષણને, પાવન કરો પળમાંય.
Page #146
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૧૨૧
સ્વધર્મબંધુ! કીધાં હશે કુકર્મ દેહે, તમ પ્રતિ આ વરસમાં, છોડયાં હશે વળી વાકશસ્ત્રો, તમ પ્રતિ આ વરસમાં; ચિંતવ્યું હશે બૂરું તમારું, મન મહીં આ વરસમાં, દોષ અગણિત મમ થકી, એવા થયા આ વરસમાં. દોષનો દેણદાર હું, દેવું પતાવા મરું મથી, માફી મૂડી વિણ લાજ પ્રભુજી, હાથ મુજ રહેવી નથી; બાંધવ બની બંધ વાળજો, હિસાબ એ મૂડી થકી, જંજીર જડેલાં હાલ તોડો, કાલ મૃત્યુ છે નકી.
સ્કૃતિનું સરોવર જોઈએ તેવું નિર્મળ નહીં હોવાથી જન્મ પામેલી ‘હશે એવી ઉડાઉ કબૂલાત માફીની પરમ જિજ્ઞાસાને લેશ પણ ક્ષીણ કરતી નથી, એમ વિચારશો.
દોષના દાવાનલને બુઝાવનાર પરમ શીતલમય પર્વનો અદ્ભુત અનુભવ માત્ર દોષ રહિત વિરલાને જ થાય. મમ જેવા રાંકને શું? એ જ નામું માંડી વાળવા વિનંતિ.
- મિચ્છા મિ દુક્કડ આ ભવ ને ભવોભવ મહીં, થયું વેર વિરોધ, અંધ બની અજ્ઞાનથી, કર્યો અતિશય ક્રોધ
તે સવિ મિચ્છા મિ દુક્કડ. જીવ ખમાવું છું સવિ, ક્ષમા કરજો સદાય; વેર વિરોધ ટળી જજો, અક્ષય પદ સુખ સોય,
" સમભાવિ આતમ થશે. ભારે કર્મી જીવડા, પીવે વેરનું ઝેર; ભવ અટવીમાં તે ભમે, પામે નહિ શિવ લહેર,
- ' ધર્મનું મર્મ વિચારજો.
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૨૨ : સ્વાધ્યાય સંચય
પ્રાર્થના
અશુદ્ધાત્મા શુદ્ધાત્માને અરજ કરે છે.
હે પરમેશ્વર! શુદ્ધાત્મા! મારા હૃદયને દયાથી ભરપૂર કર. હે સત્ય! મારા હૃદયમાં આવ.
હે શીલના સ્વામી! મને કુશીલથી બચાવ. મને સંતોષથી ભરપૂર કર કે હું પરવસ્તુ પર નજર ન કરું. જે જેને ભોગવવાને તેં આપ્યું તે હું ના ચાહું.
તું નિષ્પાપ, પૂર્ણ પવિત્ર છે. તારી પવિત્રતા મારામાં ભર. મને પાપરહિત કર. જ્ઞાન, ધૈર્ય, શાંતિ અને નિર્ભયતા મને આપ. તારાં પવિત્ર વચનથી મારાં પાપ ધો.
થશે?શ્ર
હે આનંદ! મને આનંદથી ભરપૂર કર, મને તારી તરફ ખેંચ. હે દેવ! મેં તારી આજ્ઞા તોડી છે, તો મારો હવે શું હવાલ
હું પાપમાં બૂડી રહ્યો છું. હું દર સમય પાપના કામમાં જ હર્ષ માની રહ્યો છું. તારી કૃપાદાનનું તેડું મારી તરફ આવ્યું કે તું મને પોતા તરફ બોલાવે છે. તારી પવિત્રતા મને દર વખત ચેતાવે છે કે આ પાપમાં તું ના પેસ. માટે હવે હું તારી પવિત્રતાનું સન્માન કરું. મને પવિત્ર આત્માથી ભરપૂર કર.
તારી સર્વે આજ્ઞા પાળવાની બુદ્ધિ તથા શક્તિ મને આપ. મોહ શત્રુના કબજામાંથી મને છોડાવ. હું બાળક છું, માટે દર સમય મને બચાવ, પડવા ન દે. મને તારામાં રાખ; તું મારામાં રહે, જે તારી કૃપા નજર થઈ તે પૂરી કર.
તારા સિવાય કોઈ દાતા નથી. તારી આજ્ઞાના બગીચામાંથી મને બહાર ના મૂક. તારી શાંતિના સમુદ્રમાં મને ઝીલાવ. તારો સર્વે મહિમા મને દેખાડ.
Page #148
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૧૨૩
તું આનંદ છે, તું પ્રેમ છે, તું દયા છે, તું સત્ય છે, તું સ્થિર છે, તું અચળ છે, તું નિર્ભય છે, તું એક શુદ્ધ નિત્ય છે, તું અબાધિત છે, તારા અનંત અક્ષય ગુણથી મને ભરપૂર કર.
દૈહિક કામનાથી અને વિષયની ભીખથી મારા દિલને વાર. કષાયની તપ્તિથી બચાવ. મારાં સર્વે વિ દૂર કર, કે સ્થિરતા અને આનંદથી હું તારી સિદ્ધિને અનુભવું.
મારી સર્વે શુભેચ્છા તારા વચનપસાયથી પૂર. સાચા માર્ગ બતાવનાર ગુરુના પસાયથી પૂર. મને જૂઠા હઠવાદથી અને જૂઠા ધર્મથી છોડાવ. કુગુરુના ફંદથી બચાવ.
તારા પસાયથી મન, વચન ને શરીર આદિ જે શક્તિ હું પામ્યો છું તે સર્વે શક્તિ હું ખોટા વા પાપના કામમાં ન વાપરું. અને ફોગટ વખત ન ગુમાવું એ બુદ્ધિ આપ.
તારા પસાયથી હું સર્વેને સુખનું કારણ થાઉં, કોઈને દુ:ખનું કારણ ન થાઉં માટે મને સત્ય અને દયાથી ભરપૂર કર. અને જે મને યોગ્ય હોય તે આપ. ખોટા મનોરથ અને વ્યર્થ વિચારથી, હંમેશાં બચાવે.
ક્ષમાપનાના પત્રો
(શ્રીમદ્ રાજચંદ્ર)
વવાણીઆ. ૧૯૪૬, પ્ર. ભા. સુ. ૬. પ્રથમ સંવતારી અને આજ દિવસ પર્યત કોઈ પણ પ્રકારે તમારો અવિનય, અશાતના, અસમાધિ મારા મન, વચન, કાયાના કોઈ પણ યોગાધ્યવસાયથી થઈ હોય તેને માટે પુન: પુન: ક્ષમાવું છું.
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૨૪ : સ્વાધ્યાય સંચય
તાવ છે.
અંતર્ગાનથી સ્મરણ કરતાં એવો કોઈ કાળ જણાતો નથી, વા સાંભરતો નથી કે જે કાળમાં, જે સમયમાં, આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય, સંકલ્પ-વિકલ્પનું રટણ ન કર્યું હોય અને એ વડે ‘સમાધિ” ન ભૂલ્યો હોય. નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે, અને એ મહા વૈરાગ્યને આપે છે.
વળી સ્મરણ થાય છે કે, એ પરિભ્રમણ કેવળ સ્વચ્છેદથી કરતાં જીવને ઉદાસીનતા કેમ ન આવી? બીજા જીવો પરત્વે ક્રોધ કરતાં, માન કરતાં, માયા કરતાં, લોભ કરતાં, કે અન્યથા કરતાં, તે માઠું છે એમ યથાયોગ્ય કાં ન જાણ્યું? અર્થાત્ એમ જાણવું જોઈતું હતું, છતાં ન જાયું. એ વળી ફરી પરિભ્રમણ કરવાનો વૈરાગ્ય આપે છે.
વળી સ્મરણ થાય છે કે, જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો (સ્ત્રીઆદિક) તે અનંતવાર છોડતાં, તેનો વિયોગ થયાં અનંત કાળ પણ થઈ ગયો; તથાપિ તેના વિના જિવાયું એ કંઈ થોડું આશ્ચર્યકારક નથી. અર્થાત્ જે જે વેળા તેવો પ્રીતિભાવ કર્યો હતો, તે તે વેળા તે કલ્પિત હતો. એવો પ્રતિભાવ કાં થયો? એ ફરી ફરી વૈરાગ્ય આપે છે.
વળી જેનું મુખ કોઈ કાળે પણ નહીં જોઉં, જેને કોઈ કાળે હું ગ્રહણ નહીં જ કરું, તેને ઘેર પુત્રપણે, સ્ત્રીપણે, દાસપણે, દાસીપણે, નાના જંતુપણે શા માટે જન્મ્યો? અર્થાત્ એવા દ્વેષથી એવા રૂપે જન્મવું પડ્યું અને તેમ કરવાની તો ઇચ્છા નહોતી! કહો, એ સ્મરણ થતાં આ કલેષિત આત્મા પરત્વે જુગુપ્સા નહીં આવતી હોય? અર્થાત્ આવે છે.
વધારે શું કહેવું? જે જે પૂર્વના ભવાંતરે ભ્રાંતિ પણે ભ્રમણ કર્યું, તેનું સ્મરણ થતાં હવે કેમ જીવવું? એ ચિંતના થઈ પડી છે; ફરી ન જ જન્મવું અને ફરી એમ ન જ કરવું એવું દઢત્વ આત્મામાં પ્રકાશે છે; પણ કેટલીક નિરૂપાયતા છે, ત્યાં કેમ કરવું?
Page #150
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૧૨૫
જે દઢતા છે તે પૂર્ણ કરવી; જરૂર પૂર્ણ પડવી એ જ રટન છે; પણ જે કંઈ આડું આવે છે, તે કોરે કરવું પડે છે, અર્થાત્ ખસેડવું પડે છે, અને તેમાં કાળ જાય છે. જીવન ચલ્યું જાય છે એને ન જવા દેવું,
જ્યાં સુધી યથાયોગ્ય જ્ય ન થાય ત્યાં સુધી, એ દઢતા છે તેનું કેમ કરવું?
કદાપિ કોઈ રીતે તેમાંનું કંઈ કરીએ તો તેવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ? અર્થાત્ તેવા સંતો ક્યાં છે કે જ્યાં જઈને એ દશામાં બેસી તેનું પોષણ પામીએ; ત્યારે હવે કેમ કરવું?
ગમે તેમ હો–ગમે તેટલાં દુ:ખ વેઠો, ગમે તેટલા પરિષહ સહન કરો, ગમે તેટલા ઉપસર્ગ સહન કરો, ગમે તેટલી વ્યાધિઓ સહન કરો, ગમે તેટલી ઉપાધિઓ આવી પડે, ગમે તેટલી આધિઓ આવી પડે, ગમે તો જીવન કાળ એક સમય માત્ર હો, અને દુનિમિત્ત હો, પણ એમ કરવું જ.
ત્યાં સુધી હે જીવ! છૂટકો નથી.” આમ નેપથ્યમાંથી ઉત્તર મળે છે, અને તે યથાયોગ્ય લાગે છે.
ક્ષણે ક્ષણે પલટાતી સ્વભવૃત્તિ નથી જોઈતી; અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો અમુક કાળ સુધી સંત સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો અમુક કાળ સુધી સત્સંગ સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો આર્યાચરણ સિવાય કંઈ નથી જોઈતું; (આર્યાચરણ = આર્ય પુરુષોએ કરેલાં આચરણ) તે ન હોય તો જિનભક્તિમાં અતિ શુદ્ધ ભાવે લીનતા સિવાય કંઈ નથી જોઈતું, તે ન હોય તો પછી માગવાની ઇચ્છા પણ નથી. | ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે; સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે; સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. લોકસંજ્ઞાથી લોકા જવાતું નથી; લોકલ્યાગ વિના વૈરાગ્ય યથયોગ્ય સ્થિતિ પામવો દુર્લભ છે. એ જ વિજ્ઞાપના.
વિ૦ રાયચંદના યથાયોગ્ય.
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૨૬ : સ્વાધ્યાય સંચય
સં. ૧૯૪૮, ભા. સુ.
ઉદય જોઈને ઉદાસપણું ભજશો નહિ.
સંસાર ભજવાના આરંભકાળ (?)થી તે આજ દિન પર્યંત તમ પ્રત્યે જે કંઈ અવિનય, અભક્તિ અને અપરાધાદિ દોષ ઉપયોગપૂર્વક કે અનુપયોગે થયા હોય તે સર્વ અત્યંત નમ્રપણે ક્ષમાવું છું.
શ્રી તીર્થંકરે જેને મુખ્ય એવું ધર્મ પર્વ ગણવાનું યોગ્ય ગણ્યું છે, એવી સંવત્સરી આ વર્ષ સંબંધી વ્યતીત થઈ. કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ પ્રકારે, કોઈ પણ કાળને વિષે અત્યંત અલ્પ પણ દોષ કરવો યોગ્ય નથી, એવી વાત જેને પરમોત્કૃષ્ટપણે નિર્ધાર થઈ છે, એવા આ ચિત્તને નમસ્કાર કરીએ છીએ, અને તે જ વાક્ય માત્ર સ્મરણયોગ્ય એવા તમને લખ્યું છે કે જે વાક્ય નિ:શંકપણે તમે જાણો છો.
સં. ૧૯૪૮, ભા. સુ. ૧૦ સંસારકાળથી તે અત્ર ક્ષણ સુધીમાં તમ પ્રત્યે કોઈ પણ પ્રકારનો અવિનય, અભક્તિ, અસત્કાર કે તેવા બીજા અન્ય પ્રકાર સંબંધી કોઈ પણ અપરાધ મન, વચન, કાયાના પરિણામથી થયો હોય તે સર્વ અત્યંત નમ્રપણે તે સર્વ અપરાધોના અત્યંત લય પરિણામરૂપ આત્મસ્થિતિએ કરી હું સર્વ પ્રકારે ક્ષમાવું છું; અને તે ક્ષમાવવાને યોગ્ય છું, તમને કોઈ પણ પ્રકારે તે અપરાધાદિનો અનુપયોગ હોય તો પણ અત્યંતપણે અમારી તેવી પૂર્વકાળ સંબંધીની કોઈ પ્રકારે પણ સંભાવના જાણી અત્યંતપણે ક્ષમા આપવા યોગ્ય આત્મસ્થિતિ કરવા અત્ર ક્ષણ લઘુત્વપણે વિનંતિ છે.
·*.
Page #152
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૧૨૭
સંવત ૧૯૪૮, ભા. સુ. ૧૦ અત્ર ક્ષણ પર્યત તમ પ્રત્યે કોઈ પણ પ્રકારે પૂર્વાદિ કાળને વિષે મન, વચન, કાયાના યોગથી જે અપરાધાદિ કાંઈ થયું હોય તે સર્વ અત્યંત આત્મભાવથી વિસ્મરણ કરી ક્ષમા ઇચ્છું છું; હવે પછીના કોઈ પણ કાળને વિષે તમ પ્રત્યે તે પ્રકાર થવો અસંભવિત જાણું છું, તેમ છતાં પણ કોઈક અનુપયોગ ભાવે દેહપર્યતને વિષે તે પ્રકાર ક્વચિત્ થાય તો તે વિષે પણ અત્ર અત્યંત નમ્ર પરિણામે ક્ષમા ઇચ્છું છું, અને તે ક્ષમારૂપ ભાવ આ પત્રને વિચારતાં વારંવાર ચિંતવી તમે પણ તે સર્વપ્રકાર અમ પ્રત્યેના પૂર્વકાળના વિસ્મરણ કરવાને યોગ્ય છો.
સંવત ૧૯૫૩, ભા. સુદ ૬ પરમકૃપાળુ પૂજ્ય પિતાશ્રીજી,
આજ દિવસ પર્યત મેં આપનો કાંઈ પણ અવિનય, અભક્તિ કે અપરાધ કર્યો હોય તે બે હાથ જોડી મસ્તક નમાવીને શુદ્ધ અંત:કરણથી ક્ષમાવું છું. કૃપા કરીને આપ ક્ષમા આપશો. મારાં માતુશ્રી પ્રત્યે પણ તે જ રીતે ક્ષમાવું છું. તેમજ બીજા સાથે સર્વે પ્રત્યે મેં કોઈ પણ પ્રકારનો અપરાધ કે અવિનય જાણતાં અથવા અજાણતાં કર્યો હોય તે શુદ્ધ અંત:કરણથી ક્ષમાવું છું. કૃપા કરીને સૌ ક્ષમા આપશોજી.
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૨૮ : સ્વાધ્યાય સંચય
શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત
ક્ષમાપના પાઠનું પદ્ય હે નાથ, ભૂલી હું ભવસાગરમાં ભટક્યો; નહિ અધમ કામ કરતાં, હું કદી પણ અટક્યો. તમ વચન અમૂલખ, લક્ષમાંહી નહિ લીધાં; નહિ તત્ત્વ વિચારથી કહ્યાં તમારાં કીધાં. સે નહિ ઉત્તમ, શીલ પ્રણીત તમારું; તજી યાદી આપની, મેં જ બગાડયું મારું. પ્રભુ, દયા, શાંતિ ને ક્ષમા આદિ મેં છોડી; વળી પવિત્રતાની, ઓળખાણ પણ તોડી. હું ભૂલ્યો, આથડ્યો, અને રખડ્યો ભારી; આ સંસારે વિભુ, વિટંબના થઈ મારી. હું પાપી મદોન્મત્ત, મલિન કર્મના રજથી; વિણ તત્ત્વ મોક્ષ મેળવાય નહિ, પ્રભુ મુજથી. હે પરમાત્મા, હું પ્રપંચમાંહી પડયો છું; હું મૂઢ, નિરાશ્રિત, મહા ખુવાર બન્યો છું. બની અંધ અમિત અજ્ઞાનથી ભૂલ્યો ભક્તિ; નથી નિશ્ચય મુજમાં, નાથ વિવેકની શક્તિ. ઓ રાગરહિત પ્રભુ! મુજને જાણી અનાથ; આ દીન દાસનો, ગ્રહો હેતથી હાથ. હું શરણ હવે તો ગ્રહણ કરું છું તમારું તુમ ધર્મ સાથ તુમ, મુનિનું શરણ સ્વીકારું. હું માનું પ્રભુ, મુજ અપરાધની માફી; કરી દીઓ પાપથી મુક્ત, કહું પછી કાંહી.
Page #154
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૧૨૯
એ અભિલાષા અવિનાશી, પૂરણ કરજો; મુજ દોષ દયાનિધિ, દેવ દીલે નવિ ધરજો. હું પાપનો પશ્ચાત્તાપ, હવે કરું છું; વળી સૂક્ષ્મ વિચારથી, સદા ઊંડો ઊતરું છું. તુમ તત્ત્વ ચમત્કૃતિ, નજરે તૂર્ત તરે છે; એ મુજ સ્વરૂપનો વિકાસ નાથ કરે છે. છો આપ નિરાગી, અનંત ને અવિકારી; વળી સ્વરૂપ સત્ ચિદાનંદ ગણું સુખકારી. છો સહજાનંદી, અનંતદર્શી જ્ઞાની; વૈલોક્ય પ્રકાશક, નાથ, શું આપું નિશાની? મુજ હિત અર્થે દઉં, સાક્ષી માત્ર તમારી; હું ક્ષમા ચાહું, મતિ સદા આપજો સારી. તુમ પ્રણીત તત્ત્વમાં શંકાશીલ ન થાઉં, જે આપ બતાવો, માર્ગ ત્યાં જ હું જાઉં. મુજ આકાંક્ષા ને, વૃત્તિ એવી નિત્ય થાજો; લઈ શકું જેથી હું, મહદ્ મુક્તિનો લાવો. છે. સર્વજ્ઞ પ્રભુ શું વિશેષ કહું હું તમને, નથી લેશ અજાણ્યું, આપથી નિશ્ચય મુજને. હું કેવલ પશ્ચાત્તાપથી દિલ દહું છું; મુજ કર્મજન્મ પાપની ક્ષમા ચાહું છું. ૐ શાંતિ શાંતિ, કરો કૃપાળુ શાંતિ; ગુરુ રાજચંદ્ર જિન વચન, હરો મમ ભ્રાંતિ.
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૩૦ : સ્વાધ્યાય સંચય
શ્રી લાલાજી રણજીતસિંહજીકૃત
શ્રી બૃહદ્ આલોયણા સિદ્ધ શ્રી પરમાતમા, અરિગંજન અરિહંત; ઈષ્ટ દેવ વંદુ સદા, ભય ભંજન ભગવંત. ૧ અરિહા સિદ્ધ સમરું સદા, અચારજ, ઉવઝાય; સાધુ સકળકે ચરનકું, વંદુ શિષ નમાય. ૨ શાસન નાયક સમરિયે, ભગવંત વીર જિનંદ; અલિયે વિઘન દૂર હરે, આપે પરમાનંદ. ૩ અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણો ભંડાર; શ્રી ગુરુ ગૌતમ સમરિયે, વાંછિત ફલ દાતાર. ૪ શ્રી ગુરુદેવ પ્રસાદસેં, હોત મનોરથ સિદ્ધ; ઘન વરસત વેલી તરુ, કૂલ ફલનકી વૃદ્ધ. ૫ પંચ પરમેષ્ઠી દેવકો, ભજનપૂર પહિચાન; કર્મ અરિ ભાજે સભી, હોવે પરમ કલ્યાન. ૬ શ્રી જિનયુગ પદ કમળ મેં, મુજ મન ભમર વસાય; કબ ઊગે વો દિનકરુ, શ્રીમુખ દરિસન પાય. ૭ પ્રણમી પદપંકજ ભણી, અરિગંજન અરિહંત; કથન કરૌં અબ જીવકો, કિંચિત્ મુજ વિરતંત* ૮ આરંભ વિષય કષાયવશ, ભમિયો કાળ અનંત; લક્ષચોરાશી યોનિ સે, અબ તારો ભગવંત. ૯ દેવ ગુરુ ધર્મ સૂત્ર મેં, નવ તત્ત્વાદિક જોય;
અધિકા ઓછા જે કહ્યા, મિથ્યા દૃષ્કૃત મોય.* ૧૦ ૧. અનિષ્ટ ૨. વૃતાંત, વર્તન. ૩. મારાં માઠાં કામ નિષ્ફળ થાઓ
Page #156
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૧૩૧
મિથ્યા મોહ અજ્ઞાન કો, ભરિયો રોગ અથાગ; વૈદ્યરાજ ગુરુ શરણથી, ઔષધ જ્ઞાન વિરાગ. ૧૧ જે મેં જીવ વિરાધિયા, સેવ્યાં પાપ અઢાર; પ્રભુ તમારી સાખસે, વારંવાર ધિક્કાર. ૧૨ બૂરા બૂરા સબકો કહે, બૂરા ન દીસે કોઈ; જો ઘટ શોધે આપનો, મોસું બૂરા ન કોઈ. ૧૩ કહેવામાં આવે નહિ, અવગુણ ભર્યા અનંત; લિખવામાં ક્યું કર લિખું, જાણો શ્રી ભગવંત. ૧૪ કરુણાનિધિ કૃપા કરી, કર્મ કઠિન મુજ છેદ; મિઆ મોહ અજ્ઞાનકો, કરજો ગ્રંથિ ભેદ. ૧૫ પતિત ઉદ્ધારન નાથજી, અપનો બિરુદ વિચાર; ભૂલચૂક સબ માહરી, ખમીએ વારંવાર. ૧૬ માફ કરો સબ માહરા, આજ તલકના દોષ; દીનદયાળુ દો મુજે શ્રદ્ધા શીલ સંતોષ. ૧૭ આતમનિંદા શુદ્ધ ભની, ગુનવંત વંદન ભાવ; રાગદ્વેષ પતલા કરી, સબસે ખીમત ખીમાવ. ૧૮ છૂટું પિછલાં પાપસે, નવાં ન બાંધું કોઈ; શ્રી ગુરુદેવ પ્રસાદસે, સફળ મનોરથ હોઈ. ૧૯ પરિગ્રહ મમતા તજી કરી, પંચ મહાવ્રત ધાર; અંત સમય આલોચના, કરું સંથારો સાર. ૨૦ તિન મનોરથ એ કહ્યા, જો ધ્યાવે, નિત મન્ન; શક્તિ સાર વર્તે સહી, પાવે શિવસુખ ધન્ન. ૨૧ અરિહા દેવ નિગ્રંથગુરુ, સંવર નિર્જર ધર્મ; આગમ શ્રી કેવલિ કથિત, એહી જૈન મત મર્મ. ૨૨ ૧. સમી; ક્ષમાવો. ૨. અનુસાર, પ્રમાણે
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૩૨ : સ્વાધ્યાય સંચય
આરંભ વિષય કષાય તજ, શુદ્ધ સમકિત વ્રત ધાર; જિન આજ્ઞા પરમાન કર, નિશ્ચય ખેવો પાર. ૨૩ ક્ષણ નિકમો રહનો નહીં, કરનો આતમ કામ; ભણનો ગુણનો શીખનો, રમનો જ્ઞાનારામ. ૨૪ અરિહા સિદ્ધ સબ સાધુજી, જિનાજ્ઞા, ધર્મસાર; માંગલિક ઉત્તમ સદા, નિશ્ચય શરણાં ૨૨. ૨૫ ઘડી ઘડી પલ પલ સદા, પ્રભુ સ્મરણકો ચાવ; નરભવ સફલો જો કરે, દાન શીલ તપ ભાવ. ૨૬
(દોહા) સિદ્ધ જૈસો જીવ હૈ, જીવ સોઈ સિદ્ધ હોય; કર્મ મલકા અંતરા, બૂઝે વિરલા કોય. ૧ કર્મ પુદ્ગલરૂપ હૈ, જીવરૂપ હૈ જ્ઞાન, દો મિલકર બહુ રૂપ હૈ, વિછડ્યા પદ નિર્વાણ. ૨ જીવ કરમ ભિન્ન ભિન્ન કરો, મનુષ્ય જનમકું પાય; આત્મજ્ઞાન વૈરાગ્યસે, ધીરજ ધ્યાન જગાય. ૩ દ્રવ્ય થકી જીવ એક હૈ, ક્ષેત્ર અસંખ્ય પ્રમાન; કાળ થકી રહે સર્વદા, ભાવે દર્શન જ્ઞાન. ૪ ગર્ભિત પુદ્ગલ પિગમેં, અલખ અમૂરતિ દેવ; ફિરે સહજ ભવ ચક્રમેં, યહ અનાદિકી ટેવ. ૫ કૂલ અત્તર ઘી દૂધમેં, તિલમેં તૈલ છિપાય; યું ચેતન જડ કરમ સંગ, બાંધ્યો-મમતા પાય. ૬ જો જો પુદ્ગલકી દશા, તે નિજ માને હંસ, યાહી ભરમ વિભાવ તે બઢે કરમકો વંશ. ૭ ૩. ઉત્તરો. ૪. ઉત્સાહ. ૫. છૂટાં થયે. ૧. જીવ.
Page #158
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૧૩૩
રતન બંધ્યો ગઠડી વિષે, સૂર્ય છિપ્યો ઘનમાંહી; સિંહ પિંજરામેં દિયો, જોર ચલે કછુ નહી. ૮
જું બંદર મદિરા પિયા, વિષ્ણુ પંકિત ગાત, ભૂત લગ્યો કૌતુક કરે, કર્મોકા ઉત્પાત. ૯ કર્મ સંગ જીવ મૂઢ હૈ, પાવે નાના રૂપ; કર્મ રૂપ મલકે ટલે, ચેતન સિદ્ધ સરૂપ. ૧૦ શુદ્ધ ચેતન ઉજજવલ દરવું, રહ્યો કર્મ મલ છાય; તમ સંયમસે ધોવતાં, જ્ઞાન જ્યોતિ બઢ જાય.* ૧૧ જ્ઞાન થકી જાને સકલ, દર્શન શ્રદ્ધા રૂપ; ચરિત્રથી આવત રેકે, તપસ્યા ક્ષપન સરૂપ. ૧૨ કર્મ રૂપ મલકે શુધ, ચેતન ચાંદી રૂપ; નિર્મળ જ્યોતિ પ્રગટ ભયાં, કેવળજ્ઞાન અનૂપ. ૧૩ મૂસી પાવક સોહગી, ફુકાંતનો ઉપાય; રામ ચરણ ચારુ મિલ્યા, મૈલ કનકકો જાય. ૧૪ કર્મરૂપ બાદલ મિટે, પ્રગટે ચેતન ચંદ; જ્ઞાનરૂપ ગુન ચાંદની, નિર્મળ જ્યોતિ અમંદ. ૧૫ રાગ દ્વેષ દો બીજસે, કર્મબંધની વ્યાધ આત્મજ્ઞાન વૈરાગસે, પાવે મુક્તિ સમાધ. ૧૬ અવસર વીત્યો જાત હૈ, અપને વશ કછુ હોત; પુણ્ય જતાં પુણ્ય હોત હૈ, દીપક દીપક જ્યોત. ૧૭ કલ્પવૃક્ષ ચિતામણી, ઈન ભવમેં સુખકાર; જ્ઞાન વૃદ્ધિ ઇનસે અધિક, ભવ-દુ:ખ ભંજનહાર. ૧૮ ૦ દ્રવ્ય, * વધી જાય
૧. સોનું ગાળવાની કુલડી, ૨. વ્યાધિ, રોગ. ૩. સમાધિ સુખ, ૪. પોતાના હાથમાં અવસર હોય ત્યારે કંઈ બને છે.
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૩૪ : સ્વાધ્યાય સંચય
રાઇમાત્ર ઘટવધ નહીં, દેખ્યાં કેવળજ્ઞાન, “યહ નિશ્ચય કર જાનકે, ત્યજીએ પરથમ ધ્યાન. ૧૯ દૂજા કુછભી ન ચિંતીએ, કર્મબંધ બહુ દોષ; ત્રીજો ચોથા બાયકે, કરીએ મને સંતોષ. ૨૦ ગઈ વસ્તુ સોચે નહીં, આગમ વાંછા નહીં; વર્તમાન વર્તે સદા, સો જ્ઞાની જગ માહીં. ૨૧ અહો! સમદષ્ટિ આતમા, કરે કુટુંબ પ્રતિપાળ; અંતર્ગત ન્યારો રહે, (જ્યુ) ધાવ ખિલાવે બાળ. ૨૨ સુખ દુ:ખ દોનું વસત હૈ, જ્ઞાની કે ઘટ માંહીં; ગિરિ સર દીસે મુકરમે, ભાર ભીંજવો નહીં. ૨૩ જો જો પુદ્ગલ ફરસના, નિશ્ચ ફરસે સોય; મમતા સમતા ભાવ મેં, કરમ બંધ-ક્ષય હોય. ૨૪ બાંધ્યાં સોહી ભોગવે, કર્મ શુભાશુભ ભાવ; ફલ નિરજરા હોત હૈ, યહ સમાધિ ચિત્ત ચાવ. ૨૫ બાંધ્યાં બિન ભગતે નહિ, બિન ભગયા ન છુટાય; આપહી કરતા ભોગતા, આપહી દૂર કરાય. ૨૬ પુથ કુપથ ઘટવધ કરી, રોગ હાનિ વૃદ્ધિ થાય; પુણ્ય પાપ કિરિયા કરી, સુખ દુખ જગમેં પાય. ૨૭
૫. આર્ત-દુ:ખરૂપ પરિણામ. ૬. રૌદ્ર-પાપરૂપ પરિણામ. ૭. ધર્મ-શુભ ભાવરૂપ પરિણામ. ૮. શુકલ-શુદ્ધ પરિણામ. ૯. ગિરિ-પર્વત; સરસરોવર. ૧૦. દર્પણમાં. ૧. જે જે પુલોનો સ્પર્શ થવાનો છે, તે નક્કી થશે. તેમાં મમતા ભાવથી કર્મબંધ અને સમતા ભાવથી કર્મ ક્ષય થાય છે. ૨. બાંધેલાં કર્મ ભોગવતાં શુભાશુભ ભાવથી ફળ થાય છે, સમભાવમાં ચિત્ત હોય તો નિર્જરા થાય છે. ૩. ભોગવ્યા વિના.
Page #160
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૧૩૫
સુખ દીધે સુખ હોત હૈ, દુ:ખ દીધાં દુઃખ હોય; આપ હણે નહિ અવરકું, (તો) આપને હણે ન કોય. ૨૮ જ્ઞાન ગરીબી ગુરુવચન, નરમ વચન નિર્દોષ ઈનકું કભી ન છાંડિયે, શ્રદ્ધા શીલ સંતોષ. ૨૯ સત મત છોડો હો નરા, લક્ષ્મી ચૌગુની હોય; સુખ દુઃખ રેખા કર્મકી, ટાલી ટલે ન કોય. ૩૦ ગોધન ગજધન રતન ધન, કંચન ખાન સુખાન; જબ આવે સંતોષ ધન, સબ ધન ધૂળ સમાન. ૩૧ શીલ રતન મોટો રતન, સબ રતનાં કી ખાન; તીન લોકકી સંપદા, રહી શીલ મેં આન. ૩૨ શીલે સર્પ ન આભડે," શીલે શીતલ આગ; શીલે અરિ કરિ કેસરી, ભય જાવે સબ ભાગ. ૩૩ શીલ રતનકે પારખું, મીઠા બોલે બૅન; સબ જગસે ઊંચા રહે, (જો) નીચાં રાખે નૈન. ૩૪ તનકર મનકર વચનકર, દેત ન કાહુ દુ:ખ; કર્મ રોગ પાતિક જરે, દેખત વાકા મુખ. ૩૫
(દોહા પાન ખરંતાં ઈમ કહે, સુન તરુવર વનરાય; અબકે વિઠ્ઠરે કબ મિલે, દૂર પડેંગે જાય. ૧ તબ તરુવર ઉત્તર દિયો, સુનો પત્ર ઇક બાત; ઇસ ઘર એસી રીત હૈ, એક આવત એક જાત. ૨ વરસ દિનાકી ગાંઠકો, ઉત્સવ ગાય, બજાય; મૂરખ નર સમજે નહીં, વરસ ગાંઠકો જાય. ૩ ૪. આવીને. ૫. અથડાય. ૧. હમણાં છૂટાં પડેલા ક્યારે મળીશું? ૨. વર્ષગાંઠનો દિવસ ઊજવે છે.
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૩૬ : સ્વાધ્યાય સંચય
(સોરઠો) *પવન તણો વિશ્વાસ, કિસ કારણ તે દઢ કિયો; ઇનકી એહી રીત, આવે કે આવે નહીં. ૪
(દોહા) કરજ X બિરાના કાઢકે, ખરચ કિયા બહુ નામ; જબ મુદત પૂરી હુવે, દેનાં પડશે દામ. ૧ બિનું દિયાં છૂટે નહીં, યહ નિશ્ચય કર માન; હસ હસ કે શું ખરચીએ, દામ બિરાના જાન. ૨ જીવ હિંસા કરતાં થક, લાગે મિષ્ટ અજ્ઞાન, જ્ઞાની ઇમ જાને સહી, વિષ મિલિયો પકવાન. ૩ કામ ભોગ ખારા લગે, ફલ કિંપાક સમાન; મીઠી ખાજ ખુજાવતાં, પીછે દુઃખક ખાન. ૪ જપ તપ સંયમ દોહિલો, ઔષધ કડવી જાન; સુખકારણ પીછે ઘનો, નિશ્ચય પદ નિરવાન. ૫ ડાભ અણી જલબિંદુઓ, સુખ વિષયન કો ચાવ; ભવસાગર દુ:ખ જલ ભર્યો, યહ સંસાર સ્વભાવ. ૬ ચઢ ઉજંગ જહાંસે પતન, શિખર નહીં વો કૂપ, જિસ સુખ અંદર દુ:ખ વસે, સો સુખ ભી દુ:ખરૂપ. ૭ જબ લગ જિન કે પુણ્ય કા, પહોંચે નહિ કરાર; તબ લગ ઉસકો માફ હૈ, અવગુન કરે હજાર. ૮ પુણ્ય ખીન જબ હોત હૈ, ઉદય હોતા હૈ પાપ; દાજે વન કી લાકરી, પ્રજલે આપોઆપ. ૯
*વા, શ્વાસોશ્વાસ, x પારકા વ્યાજે લાવી. ૩. અજ્ઞાનીને. ૪. ઝેરીઝાડનું નામ. ૧. મુદત પુરી થઈ નથી
Page #162
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૧૩૭
પાપ છિપાયાં ના છીપે, છીપે તો મહાભાગ; દાબી ડૂબી ના રહે, રૂઈ લપેટી આગ. ૧૦ બહુ વીતી થોડી રહી, અબ તો સુરત સંભાર; પરભવ નિશ્ચય ચાલનો, વૃથા જન્મ મત હાર. ૧૧ ચાર કોશ ગ્રામાંતરે, ખરચી બાંધે લાર; પરભવ નિશ્ચય જાવણી, કરીએ ધર્મ વિચાર. ૧૨ રજ વિરજ ઊંચી ગઈ, નરમાઈ કે પાન; પત્થર ઠોકર ખાત હૈ, કરડાઈ કે તાન." ૧૩ અવગુન ઉર ધરીએ નહિ, જો હુવે વિરખ બબૂલ; ગુન લીજે કાલું કહે, નહિ છાયા મેં સૂલ. ૧૪ જૈસી જાપે વસ્તુ છે, વૈસી દે દિખલાય; વાકા બૂરા ના માનીએ, કહાં લેને વો જાય? ૧૫ ગુરુ કારીગર સારીખા, ટાંકી વચન વિચાર; પત્થર સે પ્રતિમા કરે, પૂજા લહે અપાર. ૧૬ સંતન કી સેવા કિયા, પ્રભુ રીજત હૈ આપ; જાકા બાલ ખિલાઈએ, તાકા રીત બાપ. ૧૭ ભવસાગર સંસાર મેં, દિપા શ્રી જિનરાજ, ઉદ્યમ કરી પહોચે તીરે, બેઠી ધર્મ જહાજ. ૧૮ નિજ આતમકું દમનકર, પર આતમકું ચીન; પરમાતમ કો ભજન કર, સોઈ મત પરવીન. ૧૯ સમજુ શંકર પાપ મેં, અણસમજુ હરખંત; વે લૂખાં વે ચીકણાં, ઈણ વિધ કર્મ બધંત. ૨૦
૨. લક્ષ. ૩. સાથે. ૪. નરમાશ પણાથી. ૫. તન્મય ૬. બાવળનું
૧. ટાંકણારૂપ વચન ગણ. ૨. ડરે. ૬ સ્વાધ્યાય સંચય
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૩૮ : સ્વાધ્યાય સંચય
સમજ સાર સંસાર મેં, સમજુ ટાલે દોષ; સમજ સમજ કરિ જીવહી, ગયા અનંતા મોક્ષ. ૨૧ ઉપશમ વિષય કષાયનો, સંવર તીનું યોગ; કરિયા જતન વિવેક સેં, મિટે કર્મ દુ:ખ રોગ. ૨૨ રોગ મિટે સમતા વધે, સમકિત વ્રત આરાધ; નિવૈરી સબ જીવ સે, પાવે મુક્તિ સમાધ. ૨૩
ઈતિ ભૂલચૂક મિચ્છા મિ દુક્કડ
શ્રી પંચપરમેષ્ટિ ભગવભ્યો નમ: અનંત ચૌવીશી જિન નમું, સિદ્ધ અનંતા ક્રોડ; વર્તમાન જિનવર સવે, કેવલી દો નવ ક્રોડ. ગુણધરાદિ સબ સાધુજી, સમકિત વ્રત ગુણધાર; યથાયોગ્ય વંદન કરું, જિન આજ્ઞા અનુસાર,
એક નવકાર ગણવો પ્રણમી પદપંકજ ભી, અરિગંજન અરિહંત; કથન કરું હવે જીવનું, કિંચિત્ મુજ વિરતંત.
(અંજનાની દેશી) હું અપરાધી અનાદિ કો, જનમ જનમ ગુના કિયા ભરપૂર ; લૂંટીઆ પ્રાણ છ કાયના, સેવ્યાં પાપ અઢારાં કરૂર કે.
(હવેનું ગદ્ય મૂળ હિંદી ભાષામાં છે, તેનું ગુર્જર ભાષાંતર મૂક્યું છે.)
આજ સુધી આ ભવમાં, પહેલાં સંખ્યાતા, અસંખ્યાતા અને અનંતા ભવમાં કુગુરુ, કુદેવ અને કુધર્મની સહૃણા, પ્રરૂપણા, ફરસના સેવનાદિક સંબંધી પાપદોષ લાગ્યા તે સર્વે મિચ્છા મિ દુક્કડ.
Page #164
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૧૩૯
અજ્ઞાનપણે, મિથ્યાત્વપણે, અવ્રતપણે, કષાયપણે, અશુભયોગે કરી, પ્રમાદે કરી અપછંદ-અવિનીતપણું મેં કર્યું તે સર્વે મિચ્છા મિ દુક્કડં.
શ્રી અરિહંત ભગવંત વીતરાગ કેવળજ્ઞાની મહારાજની, શ્રી ગણધરદેવની, શ્રી આચાર્યની, શ્રી ધર્માચાર્યની, શ્રી ઊપાધ્યાયની, અને શ્રી સાધુ સાધ્વીની, શ્રાવક-શ્રાવિકાની, સમદષ્ટિ-સાધર્મી ઉત્તમ પુરુષોની શાસ્રસૂત્રપાઠની, અર્થ-પરમાર્થની, ધર્મ સંબંધી અને સકલ પદાર્થોની અવિનય, અભક્તિ, અશાતનાદિ કરી, કરાવી, અનુમોદી; મન, વચન અને કાયાએ કરી, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી સમ્યપ્રકારે વિનય, ભક્તિ, આરાધના, પાલન, સ્પર્શના, સેવનાદિક યથાયોગ્ય અનુક્રમે નહીં કરી, નહીં કરાવી, નહીં અનુમોદી, તેવા મને ધિક્કાર, ધિક્કાર; વારંવાર મિચ્છા મિ દુક્કડં. મારી ભૂલચૂક, અવગુણ, અપરાધ સર્વે માફ કરો; ક્ષમા કરો; હું મન, વચન, કાયાએ કરી ખમાવું છે.
(દોહા)
અપરાધી ગુરુદેવ કો, તીન ભુવન કો ચોર; ઠગું વરાણા માલ મેં, હા હા કર્મ કઠોર.
કામી કપટી લાલચી, અવિવેકી ક્રોધી કઠિન,
જે મેં જીવ વિરાધિયા, નાથ તુમારી સાખસેં,
અપછંદા અવિનીત; મહાપાપી ભયભીત. સેવ્યાં પાપ અઢાર; વારંવાર ધિક્કાર.
પહેલું પાપ પ્રાણાતિપાત :
છકાયપણે મેં છકાય જીવની વિરાધના કરી; પૃથ્વીકાય, અપકાય, તે ઉપાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇંદ્રિય, તેઇંદ્રિય,
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૪૦: સ્વાધ્યાય સંચય
ચૌરિદ્રિય, પંચેંદ્રિય, સંજ્ઞી, અસંજ્ઞી, ગર્ભજ ચૌદે પ્રકારે સંમૂછિમ આદિ ત્રસ સ્થાવર જીવોની વિરાધના કરી, કરાવી, અનુમોદી, મન, વચન અને કાયાએ કરી, ઊઠતાં, બેસતાં, સૂતાં, હાલતાચાલતાં, શસ્ત્ર, વસ્ત્ર, મકાનાદિક ઉપકરણો ઉઠાવતાં, મૂકતાં, લેતાંદેતાં, વર્તતાં, વર્તાવતાં, અપડિલેહણા, દુપડિલેહણા સંબંધી, અપ્રમાર્જના, દુ:પ્રમાર્જના સંબંધી, અધિકી ઓછી, વિપરીત પૂજના પડિલેહણા સંબંધી આહાર વિહારાદિક નાના પ્રકારનાં ઘણાં ઘણાં કર્તવ્યોમાં સંખ્યાતા, અસંખ્યાતા અને નિગોદ આશ્રયી અનંતા જીવના જેટલા પ્રાણ લૂંટયા, તે સર્વ જીવોનો હું પાપી અપરાધી છું. નિશ્ચય કરી બદલાનો દેણદાર છું. સર્વ જીવ મને માફ કરો. મારી ભૂલચૂક, અવગુણ, અપરાધ, સર્વે માફ કરો. દેવસીય, રાઈ, પાક્ષિક, ચૌમાસી અને સાંવત્સરિક સંબંધી વારંવાર મિચ્છા મિ દુક્કડ, વારંવાર ક્ષમાવું છું તમે સર્વે ક્ષમજો.
खामेमी सव्वजीवे, सव्वे जीवा खमंतु मे। मित्ती में सव्व भूअसु, वेरं मजझं न केणई।।
તે દિવસ મારો ધન્ય હશે કે જે દિવસે હું છએ કાયના જીવોના વૈરબદલાથી નિવૃત્તિ પામીશ, સર્વ ચોરાશી લાખ જીવયોનિને અભયદાન દઈશ. તે દિવસ મારો પરમ કલ્યાણમય થશે.
બીજું પાપ મૃષાવાદ :
ક્રોધવશે, માનવશે, માયાવશે, લોભવશે, હાયે કરી, ભયવશે ઇત્યાદિક કરી મૃષા વચન બોલ્યો, નિદા-વિકથી કરી, કર્કશ, કઠોર, માર્મિક ભાષા બોલી ઇત્યાદિક અનેક પ્રકારે મૃષા-જૂઠું બોલ્યોબોલાવ્યું, બોલતા પ્રત્યે અનુમોદવું તે સર્વે મન-વચન-કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. તે દિવસ મારો ધન્ય હશે કે જે દિવસે હું સર્વથા પ્રકારે મૃષાવાદનો ત્યાગ કરીશ. તે દિવસ મારો પરમ કલ્યાણમય થશે.
Page #166
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૧૪૧
ત્રીજું પાપ અદત્તાદાન :
અણદીધી વસ્તુ ચોરી કરીને લીધી, વિશ્વાસઘાત કરી થાપણ ઓળવી, પરસ્ત્રી, પરધન હરણ કર્યા તે મોટી ચોરી લૌકિક વિરુદ્ધની, તથા અલ્પ ચોરી તે ઘર સંબંધી નાના પ્રકારનાં કર્તવ્યોમાં ઉપયોગ સહિતે ને ઉપયોગ રહિતે ચોરી કરી, કરાવી, કરતા પ્રત્યે અનુમોદી, મન-વચન-કાયાએ કરી; તથા ધર્મ સંબંધી જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ શ્રી ભગવંત ગુરુદેવોની આજ્ઞા વગર કર્યા તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. તે દિવસ મારો ધન્ય હશે કે જે દિવસે હું સર્વથા પ્રકારે અદત્તાદાનનો ત્યાગ કરીશ. તે મારો પરમ કલ્યાણમય દિન થશે. ચોથું પા૫ અબ્રહ્મ :
મૈથુન સેવવામાં મન, વચન અને કાયાના યોગ પ્રવર્તાવ્યા; નવ વાડ સહિત બ્રહ્મચર્ય પાળ્યું નહિ, નવ વાડમાં અશુદ્ધપણે પ્રવૃત્તિ કરી; પોતે સેવ્યું, બીજા પાસે સેવરાવ્યું, સેવનાર પ્રત્યે ભલું જાણું, તે મન, વચન, કાયાએ કરી મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્યું. તે દિવસ મારો ધન્ય હશે કે જે દિવસે હું નવ વાડ સહિત બ્રહ્મચર્ય-શીલરત્ન આરાધીશ, સર્વથા પ્રકારે કામવિકારોથી નિવર્તીશ. તે દિવસ મારો પરમ કલ્યાણમય થશે. પાંચમું પરિગ્રહ પાપસ્થાનક : - સચિત પરિગ્રહ તે દાસ, દાસી, દ્વિપદ, ચૌપદ આદિ, મણિ, પત્થર આદિ અનેક પ્રકારે છે અને અચિત પરિગ્રહ, સોનું, રૂપું, વસ્ત્ર, આભરણ આદિ અનેક વસ્તુ છે. તેનું મમતા, મૂછ, પોતાપણું કર્યું, ક્ષેત્ર ઘર આદિ નવ પ્રકારના બાહ્ય પરિગ્રહ અને ચૌદ પ્રકારના અત્યંતર પરિગ્રહને ધાર્યો, ધરાવ્યો, ધરતા પ્રત્યે અનુમોદ્યો; તથા રાત્રિભોજન , અભક્ષ્ય આહારાદિ સંબંધી પાપ દોષ સેવ્યા તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. તે દિવસ મારો ધન્ય હશે
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૪૨ : સ્વાધ્યાય સંચય
કે જે દિવસે હું સર્વથા પ્રકારે પરિગ્રહનો ત્યાગ કરી સંસારના પ્રપંચોથી નિવર્તીશ તે દિવસ મારો પરમ કલ્યાણમય થશે.
છઠ્ઠ ક્રોધ પાપસ્થાનક :
ક્રોધ કરીને પોતાના આત્માને અને પરના આત્માને તપ્તાયમાન કર્યા, દુઃખિત , કષાયી કર્યા, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડ.
સાતમું માન પાપસ્થાનક :
માન એટલે અહંભાવ સહિત ત્રણ ગારવ ને આઠ મદ આદિ કર્યા; તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડ.
આઠમું માયા પાપસ્થાનક :
સંસાર સંબંધી તથા ધર્મ સંબંધી અનેક કર્તવ્યોમાં કપટ કર્યું, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. નવમું લોભ પાપસ્થાનક :
મૂછભાવ કર્યો, આશા, તૃષ્ણા, વાંચ્છાદિ કર્યા તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. દશમું રાગ પાપસ્થાનક :
મનગમતી વસ્તુઓમાં સ્નેહ કીધો, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. અગિયારમું ટૂષ પાપસ્થાનક :
અણગમતી વસ્તુ જોઈ દ્વેષ કર્યો તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
Page #168
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૧૪૩
બારમું કલહ પાપસ્થાનક :
અપ્રશસ્ત વચન બોલી કલેશ ઉપજાવ્યા તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. તેરમું અભ્યાખ્યાન પાપસ્થાનક :
અછતાં આળ દીધાં તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ
દુક્કડં.
ચૌદમું પશુન્ય પાપસ્થાનક :
પરની ચુગલી, ચાડી કરી તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
પંદરમું પરપરિવાદ પાપસ્થાનક :
બીજાનાં અવગુણ, અવર્ણવાદ બોલ્યો, બોલાવ્યા, અનુમોઘા તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
સોળમું રતિઅરતિ પાપસ્થાનક :
પાંચ ઇંદ્રિયના ૨૩ વિષયો, ૨૪૦ વિકારો છે તેમાં મનગમતામાં રાગ કર્યો, અણગમતામાં દ્વેષ કર્યો, સંયમ તપ આદિમાં અરતિ કરી, કરાવી, અનુમોદી તથા આરંભાદિ અસંયમ, પ્રમાદમાં રતિભાવ કર્યો, કરાવ્યો, અનુમોદ્યો, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
સત્તરમું માયામૃષાવાદ પાપસ્થાનક :
કપટ સહિત જૂઠું બોલ્યો, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડ.
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૪૪ : સ્વાધ્યાય સંચય
અઢારમું મિથ્યાદર્શનશલ્ય પાપસ્થાનક :
શ્રી જિનેશ્વર દેવના માર્ગમાં શંકા, કાંક્ષાદિક વિપરીત પ્રરૂપણા કરી, કરાવી, અનુમોદી તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
એવં અઢાર પાપસ્થાનક તે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, જાણતાં-અજાણતાં મન, વચન, કાયાએ કરી સેવ્યાં, સેવરાવ્યા, અનુમોઘા; અર્થે, અનર્થે, ધર્મ અર્થે, કામવશે, મોહવશે, સ્વવશે, પરવશે કર્યા; દિવસે, રાત્રે, એકલા કે સમૂહમાં, સૂતાં વા જાગતાં, આ ભવમાં, પહેલાં સંખ્યાતા, અસંખ્યાતા, અનંતા ભવોમાં પરિભ્રમણ કરતાં આજ દિન અઘક્ષણ પર્યત રાગ-દ્વેષ, વિષય-કષાય, આળસ પ્રમાદાદિક પૌલિક પ્રપંચ, પરગુણ પર્યાયને પોતાના માનવારૂપ વિકલ્પ કરી ભૂલ કરી, જ્ઞાનની વિરાધના કરી, દર્શનની વિરાધના કરી, ચારિત્રની વિરાધના. કરી, દેશચારિત્રની વિરાધના કરી, તપની વિરાધના કરી, શુદ્ધ શ્રદ્ધાશીલ, સંતોષ, ક્ષમાદિક નિજસ્વરૂપની વિરાધના કરી; ઉપશમ, વિવેક, સંવર સામાયિક, પોસધ, પ્રતિક્રમણ, ધ્યાન, મૌનાદિ નિયમ, વ્રત પચ્ચકખાણ, દાન, શીલ, તપાદિની વિરાધના કરી; પરમ કલ્યાણકારી આ બોલોની આરાધના, પાલના આદિક મન, વચન અને કાયાએ કરી નહિ, કરાવી નહિ, અનુમોદી નહિ, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
છએ આવશ્યક, સમપ્રકારે વિધિ-ઉપયોગ સહિત આરાધ્યા નહિ, પાળ્યા નહિ, સ્પર્શો નહિ, વિધિ-ઉપયોગ રહિત-નિરાદરપણે કર્યા, પરંતુ આદર-સત્કાર, ભાવ-ભક્તિ સહિત નહિ કર્યાનું જ્ઞાનના ચૌદ, સમકિતના પાંચ, બાર વ્રતના સાઠ, કર્માદાનના પંદર, સંલેખનાના પાંચ, એવં નવ્વાણું અતિચારમાં તથા ૧૨૪ અતિચાર મળે તથા સાધુના ૧૨૫ અતિચાર મળે તથા બાવન અનાચરણના શ્રદ્ધાદિકમાં વિરાધનાદિ જે કોઈ અતિક્રમ, વ્યતિક્રમ, અતિચારાદિ સેવા, સેવરાવ્યા,
Page #170
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૧૪૫
અનુમોદ્યા, જાણતાં, અજાણતાં, મન, વચન, કાયાએ કરી, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડ.
મેં જીવને અજીવ સહ્યા, પ્રરૂપ્યા; અજીવને જીવ સહ્યા, પ્રરૂપ્યા; ધર્મને અધર્મ અને અધર્મને ધર્મ સહ્યા, પ્રરૂપ્યા; સાધુને અસાધુ અને અસાધુને સાધુ સહ્યા, પ્રરૂખા તથા ઉત્તમ પુરુષ, સાધુ, મુનિરાજ, સાધ્વીજીની સેવા-ભક્તિ યથાવિધિ માનતાદિ નહિ કરી, નહિ કરાવી, નહિ અનુમોદી; તથા અસાધુઓની સેવા-ભક્તિ આદિ માનતા, પક્ષ કર્યો; મુક્તિના માર્ગમાં સંસારનો માર્ગ યાવત્ પચીસ મિથ્યાત્વમાંનાં મિથ્યાત્વ સેવ્યાં, સેવરાવ્યાં, અનુમોઘાં, મને કરી, વચને કરી, કાયાએ કરી; પચીસ કષાય સંબંધી, પચીસ ક્રિયા સંબંધી, તેત્રીશ આશાતના સંબંધી, ધ્યાનના ઓગણીસ દોષ, વંદનાના બત્રીસ દોષ, સામાયિકના બત્રીસ દોષ અને પોસધના અઢાર દોષ સંબંધી મને, વચન, કાયાએ કરી જે કાંઈ પાપ દોષ લાગ્યા, લગાવ્યા, અનુમોઘા, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
મહામોહનીય કર્મબંધનાં ત્રીસ સ્થાનકને મન, વચન, કાયાએ કરી સેવ્યાં, સેવરાવ્યાં, અનુમોઘાં, શીલની નવ વાડ, આઠ પ્રવચન માતાની વિરાધનાદિક તથા શ્રાવકના એકવીસ ગુણ અને બાર વ્રતની વિરાધનાદિ મન, વચન અને કાયાએ કરી, કરાવી, અનુમોદી તથા ત્રણ અશુભ લેશ્યાનાં લક્ષણોની અને બોલોની સેવા કરી અને ત્રણ શુભ લેશ્યાનાં લક્ષણોની અને બોલોની વિરાધના કરી, ચર્ચા, વાર્તા, વ્યાખ્યાનમાં શ્રી જિનેશ્વરદેવનો માર્ગ લોપ્યો; ગોપવ્યો, નહિ માન્યો, અછતાની સ્થાપના કરી-પ્રવર્તાવ્યો, છતાની સ્થાપના કરી નહિ અને અછતાની નિષેધના કરી નહિ, છતાની સ્થાપના ને અછતાને નિષેધ કરવાનો નિયમ કર્યો નહિ, કલુષતા કરી તથા છ પ્રકારે જ્ઞાનાવરણીય બંધના બોલ તેમજ છ પ્રકારના દર્શનાવરણીય બંધના બોલ યાવત્ આઠ કર્મની અશુભ પ્રકૃતિ બંધના પંચાવન કારણે કરી વ્યાસી પ્રકૃતિ પાપોની બાંધી-બંધાવી-અનુમોદી, મને કરી, વચને કરી, કાયાએ કરી, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૪૬ : સ્વાધ્યાય સંચય
એક-એક બોલથી માંડી કોડાકોડી યાવત્ સંખ્યાત, અસંખ્યાત, અનંતાનંત બોલ પર્યત મેં જાણવા યોગ્ય બોલને સમ્યફ પ્રકારે જાણ્યા નહિ, સહ્યા-પૂરૂખા નહિ તથા વિપરીત પણે શ્રદ્ધાની આદિ કરી કરાવી, અનુમોદી, મન, વચન કાયાએ કરી તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. એક-એક બોલથી માંડી યાવત્ અનંતા બોલમાં છાંડવા યોગ્ય બોલને છાંડ્યા નહિ અને તે મન, વચન, કાયાએ કરી સેવ્યા, સેવરાવ્યા, અનુમોઘા, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
એક-એક બોલથી માંડી વાવ અનંતાનંત બોલમાં આદરવા યોગ્ય બોલ આદર્યા નહિ, આરાધ્યા-પાળ્યા-સ્પર્ધ્યા નહિ, વિરાધના ખંડનાદિક કરી, કરાવી, અનુમોદી, મન, વચન, કાયાએ કરી તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
હે જિનેશ્વર વીતરાગ! આપની આજ્ઞા આરાધવામાં જે જે પ્રમાદ કર્યો, સમપ્રકારે ઉદ્યમ નહિ કર્યો, નહિ કરાવ્યો, નહિ અનુમોદ્યો, મન, વચન, કાયાએ કરી અથવા અનાજ્ઞા વિશે ઉદ્યમ કર્યો, કરાવ્યો, અનુમોદ્યો, એક અક્ષરના અનંતમાં ભાગ માત્ર-કોઈ સ્વપ્નમાત્રમાં પણ આપની આજ્ઞાથી ન્યૂન-અધિક, વિપરીતપણે પ્રવર્યો, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
તે મારો દિવસ ધન્ય હશે કે જે દિવસે હું આપની આજ્ઞામાં સર્વથા પ્રકારે સમ્યપણે પ્રવર્તીશ.
(દોહા) શ્રદ્ધા અશુદ્ધ પ્રરૂપણા, કરી ફરસના સોય; અનજાને પક્ષપાત મેં, મિચ્છા દુક્કડ મોય. સૂત્ર અર્થ જાનું નહિ, અલ્પબુદ્ધિ અનજાન; જિનભાષિત સબ શાસ્ત્ર કા, અર્થ પાઠ પરમાન.
Page #172
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૧૪૭
દેવગુરુ ધર્મ સૂત્રકું, નવ તત્ત્વાદિક જોય; અધિકા ઓછા જે કહ્યા, મિચ્છા દુક્કડ મોય. હું મગસેલીઓ હો રહ્યો, નહીં જ્ઞાન રસભીજે; ગુરુસેવા ન કરી શકું, કિમ મુજ કારજ સીઝ. જાને દેખે જે સુને, દેવે સેવે મોય; અપરાધી ઉન સબન કો, બદલા દેશું સોય. જૈન ધર્મ શુદ્ધ પાયકે, વરતું વિષય કષાય; એહ અચંબા હો રહ્યા, જલ મેં લાગી લાય. એક કનક અરુ કામિની, દો મોટી તરવાર; ઊઠી થો જિન ભજનકું, બિચ મેં લિયો માર.
| (સવૈયા) સંસાર છાર તજી ફરી, છારનો વેપાર કરું: પહેલાંનો લાગેલો કીચ, ધોઈ કીચ બીચ કરું, તેમ મહાપાપી હું તો, માનું સુખ વિષયથી, કરી છે ફકીરી એવી, અમીરીના આશયથી.
(દોહા) ત્યાગ ન કર સંગ્રહ કરું, વિષય વચન જિમ આહાર; તુલસી એ મુજ પતિતકું, વારંવાર ધિક્કાર. કામી કપટી લાલચી, કઠણ લોકો દામ; તુમ પારસ પરસંગથી, સુવરન થાશું સ્વામ. જપ તપ સંવર હીન હું, વળી હું સમતા હીન; કરુણાનિધિ કૃપાળ છે. શરણ રાખ હું દીન. નહિ વિદ્યા નહિ વચન બળ, નહિ ધીરજ ગુણ જ્ઞાન, તુલસીદાસ ગરીબ કી, પત રાખો ભગવાન.
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૪૮ : સ્વાધ્યાય સંચય
આઠ કર્મ પ્રબળ કરી, ભમીઓ જીવ અનાદિ; આઠ કર્મ છેદન કરી, પાવે મુક્તિ સમાધિ. સુસા જૈસે અવિવેક હું આંખ મીંચ અંધિયાર; મકડી જાલ બિછાયકે, ફસું આપ ધિક્કાર. સબભક્ષી જિમ અગ્નિ હું, તપીઓ વિષય કષાય; અવછંદા અવિનીત મેં, ધર્મી ઠગ દુ:ખદાય. કહા ભયો ઘર છાંડકે, તજ્જો ન માયા સંગ; નાગ ત્યજી જિમ કાંચલી, વિષ નહિ તજીયો અંગ. પુત્ર કુપાત્ર જ મેં જુઓ, અવગુણ ભર્યો અનંત; વાહિત વૃદ્ધ વિચારકે, માફ કરો ભગવંત. શાસનપતિ વર્લ્ડમાનજી, તુમ લગ મેરી દોડ; *જૈસે સમુદ્ર જહાજ વિણ, સૂજત ઔર ન ઠોર. ભવભ્રમણ સંસાર દુઃખ, તાકા વાર ન પાર; નિર્લોભી સદ્ગુરુ બિના, કવણ ઉતારે પાર.
શ્રી પંચપરમેષ્ઠી ભગવંત ગુરુદેવ મહારાજ આપની સમજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્મચારિત્ર, તપ, સંયમ, સંવર, નિર્જરા આદિ મુનિમાર્ગ યથાશક્તિએ શુદ્ધ ઉપયોગ સહિત આરાધન પાલન સ્પર્શ ન કરવાની આજ્ઞા છે, વારંવાર શુભ ઉપયોગ સંબંધી સઝાય, ધ્યાનાદિક અભિગ્રહ-નિયમ પચ્ચખાણાદિ કરવા, કરાવવાની સમિતિ-ગુપ્તિ આદિ સર્વ પ્રકારે આજ્ઞા છે.
નિશ્ચ ચિત્ત શુધ મુખ, પઢત, તીન યોગ થિર થાય; દુર્લભ દિસે કાયરા, હલુ કમ ચિત ભાય.
૨. સમુદ્રમાં વહાણના પક્ષીને બીજે ઊડીને જવાનું સ્થળ નથી તેમ.
Page #174
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૧૪૯
અક્ષર પદ હીણો અધિક, ભૂલચૂક કહી હોય; અરિહા સિદ્ધ નિજ સાખર્સ, મિચ્છા દુક્કડ મોય,
ભૂલચૂક મિચ્છા મિ દુક્કડં. બૃહદ્ આલોચના સમાપ્ત
ચાર કષાયોની સઝાય
ક્રોધની સઝાય કડવાં ફળ છે. ક્રોધનાં, જ્ઞાની એમ બોલે; રીસ તણો રસ જાણીને, હલાહલ તોલે. કડવાં ૦ ૧ ક્રોધ કોડ પૂરવતણું, સંજમ ફળ જાય; ક્રોધ સહિત તપ જે કરે, તે તો લેખે ન થાય. કડવાં ૦ ૨ સાધુ ઘણો તપીઓ હતો, ધરતો મન વૈરાગ, શિષ્યના ક્રોધ થકી થયો, ચંડકોશીઓ નાગ. કડવાં ૦ ૩ આગ ઊઠે જે ઘર થકી, તે પહેલું ઘર બાળે; જલનો જોગ જો નહિ મળે, તો પાસેનું પરજાળે. કડવાં ૦ ૪ ક્રોધ તણી ગતિ એહવી, કહે કેવળ નાણી; હાણ કરે જે હેતની, જાળવજો એ જાણી. કડવાં ૦ ૫ ઉદયરત્ન કહે ક્રોધને, કાઢજો ગલે સાહી; કાયા કરો નિર્મળી, ઉપશમરસ નાહી. કડવાં ૦ ૬
માનની સજ્ઝાય રે જીવ! માન ન કીજીએ, માને વિનય ન આવે રે, વિનય વિના વિઘા નહીં, તો કિમ સમકિત પાવે રે. રે જીવ ૦૧ સમકિત વિણ ચારિત્ર નહીં, ચારિત્ર વિણ નહીં મુક્તિ રે; મુક્તિના સુખ છે શાશ્વતાં, તે કેમ લહીએ જુક્તિ રે. રે જીવ ૦૨
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૫૦ : સ્વાધ્યાય સંચય
વિનય વડો સંસારમાં, ગુણમાં અધિકારી રે; માને ગુણ જાયે ગલી, પ્રાણી જો જો વિચારી રે. રે જીવ૦૩ માન કર્યું જો રાવણે, તે તો રામે માર્યો રે, દુર્યોધન ગર્વે કરી, અંતે સવિ હાર્યો રે. રે જીવ ૦૪ સૂકાં લાકડાં સરીખો, દુ:ખદાયી એ ખોટો રે ઉદયરત્ન કહે માનને, દેજો દેશવટો રે. રે. જીવ ૦૫
માયાની સઝાય સમકિતનું મૂલ જાણીએજી, સત્ય વચન સાક્ષાત; સાચામાં સમકિત વસેજી, માયામાં મિથ્યાત રે, પ્રાણી મ કરીશ માયા લગાર.
૧ મુખ મીઠો જૂઠો મનેજી, કૂડ કપટનો રે કોટ; જીભે તો જીજી કરે, ચિત્તમાંહે તાકે ચોટ રે. પ્રાણી ૨ આપ ગરજે આઘો પડેછે, પણ ન ધરે વિશ્વાસ, મનશું રાખે આંતરોજી, એ માયાનો વાસ રે. પ્રાણી - ૩ જેહશું બાંધે પ્રતડીજી, તેહશું રહે પ્રતિકૂલ; મેલ ન છંડે મન તણોજી, એ માયાનું મૂલ રે. પ્રાણી ૪ તપ કીધું માયા કરીજી, મિત્રશું રાખ્યો ભેદ, મલ્લિ જિનેશ્વર જાણજોજી, તો પામ્યા સ્ત્રીવેદ રે. પ્રાણી - ૫ ઉદયરતન કહે સાંભળોજી, મેલો માયાની બુદ્ધ, મુક્તિપુરી જાવા તણોજી, એ મારગ છે શુદ્ધ રે. પ્રાણી - ૬
લોભની સઝાય તુમે લક્ષણ જોજો લોભનાં રે,
લોભે મુનિજન પામે ક્ષોભના રે,
Page #176
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૧૫૧
તમે ૦ ૧
તુમે ૦ ૨.
તમે ૦ ૩
લોભે ડાહ્યા મન ડોલ્યા કરે રે,
લોભે દુર્ઘટ પંથે સંચરે રે. તજે લોભ તેનાં લેઉં ભામણાં રે,
વળી પાયે નમીને કરું ખામણા રે; લોભે મર્યાદા ન રહે કેહની રે,
તુમે સંગત મેલો તેહની રે. લોભે ઘર મેલી રણમાં મરે રે,
લોભે ઊંચ તે નીચું આચરે રે, લોભ પાપ ભણી પગલાં ભરે રે,
લોભે અકાર્ય કરતાં ન ઓસરે રે. લોભે મનડું ન રહે નિર્મળું રે,
લોભે સગપણ નાસે વેગળું રે; લોભે ન રહે પ્રીતિ ને પાવઠું રે,
લોભે ધન મેલે બહુ એકઠું રે. લોભે પુત્ર પ્રત્યે પિતા હણે રે,
લોભે હત્યા પાતક નવિ ગણે રે; તે તો દામતણે લોભ કરી રે,
ઉપર મણિધર થાય તે મરી રે. જોતાં લોભનો થોભ દીસે નહિ રે,
એવું સૂત્રસિદ્ધાંતે કહ્યું સહી રે; લોભે ચક્રી સુભૂમ નામે જુઓ રે,
તે તો સમુદ્રમાં ડૂબી મુઓ રે. એમ જાણીને લોભને ઠંડજો રે,
એક ધર્મશું મમતા મંડજો રે; કવિ ઉદયરતન ભાખે મુદા રે,
વંદું લોભ તજે તેહને રે.
તમે ૦ ૪
અમે ૫
અમે ૬
તમે ૦ ૭.
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૫ર : સ્વાધ્યાય સંચય
શ્રી અમિત ગતિ આચાર્ય કૃત
' સામાયિક પાઠ સૌ પ્રાણી આ સંસારનાં, સન્મિત્ર મુજ વહાલાં થજો. સદ્ગણમાં આનંદ માનું, મિત્ર કે વેરી હજો; દુ:ખિયા પ્રતિ કરુણા અને, દુશ્મન પ્રતિ મધ્યસ્થતા, શુભ ભાવના પ્રભુ ચાર આ, પામો દયમાં સ્થિરતા. ૧ અતિ જ્ઞાનવંત અનંત શક્તિ, દોષહીન આ આત્મ છે, એ માનથી તરવાર પેઠે, શરીરથી, વિભિન્ન છે; હું શરીરથી જુદો ગણું, એ જ્ઞાનબળ મુજને મળો, ને ભીષણ જે અજ્ઞાન મારું, નાથ! તે સત્વર ટળો. ૨ સુખદુ:ખમાં અરિમિત્રમાં, સંયોગ કે વિયોગમાં, રખડું વને વા રાજભુવને, રાચતો સુખ ભોગમાં; મમ સર્વ કાળે સર્વ જીવમાં, આત્મવત્ બુદ્ધિ બધી, તું આપજે મુજ મોહ કાપી, આ દશા કરુણાનિધિ! ૩ તુજ ચરણકમળનો દીવડો, રૂડો Æયમાં રાખજો, અજ્ઞાનમય અલંકારના, આવાસને તમે બાળજો; તરૂપ થઈ એ દીવડો, હું સ્થિર થઈ ચિત્ત બાંધતો, તુજ ચરણયુગ્મની રજમહીં, હું પ્રેમથી નિત્ય ડૂબતો. ૪ પ્રમાદથી પ્રયાણ કરીને, વિચરતાં પ્રભુ! અહીં તહીં, એકેન્દ્રિયાદિ જીવને, હણતાં કદી ડરતો નહીં; છેદી વિભેદી દુ:ખ દઈ મેં ત્રાસ આપ્યો તેમને, કરજો ક્ષમા મુજ કર્મ હિંસક, નાથ! વીનવું આપને. ૫ કષાયને પરવશ થઈ બહુ, વિષય સુખ મેં ભોગવ્યા, ચારિત્રના જે ભંગ વિભુ, મુક્તિ પ્રતિકૂળ થઈ ગયા; કુબુદ્ધિથી અનિષ્ટ કિંચિત્, આચરણ મેં આદર્યું, જોકર ક્ષમા સૌ પાપ તે, મુજ રંકનું જે જે થયું. ૬
Page #178
--------------------------------------------------------------------------
________________
મન 'ચન કાય કષાયથી, સંસારનાં ડુંખ બીજ સૌ, તે પાપને આલોચના, આલોચના, હું ભસ્મ કરતો મંત્રથી,
સ્વાધ્યાય સંચય : ૧૫૩
કીધાં
પ્રભુ મેં પાપ બહુ, વાવ્યાં અને હું શું કહું? નિદા અને ધિક્કારથી,
જેમ વિષ જાતું વાદીથી.
મુજ બુદ્ધિના વિકારથી, કે સંયમના અભાવથી, બહુ દુષ્ટ દુરાચાર મેં, સેવ્યા પ્રભુ કુબુદ્ધિથી; કરવું હતું તે ના કર્યું, પ્રમાદ કેરા જોી, સૌ દોષ મુક્તિ પામવા, માગું ક્ષમા હું હ્દયથી.
મુજ મિલન મન જો થાય તો, તે દોષ અતિક્રમ જાણતો, વળી સદાચારે ભંગ બનતાં, દોષ વ્યતિક્રમ માનતો; તે અતિચારી સમજવો, જે વિષયસુખમાં મ્હાલતો, અતિ વિષયસુખ આસક્તને, હું અનાચારી ધારતો. ૯
મુજ વચન વાણી ઉચ્ચારમાં, તલભાર વિનિમય થાય તો, જો અર્થ માત્રા પદ મહીં, લવલેશ વધઘટ હોય તો; યથાર્થ વાણીભંગનો, દોષિત પ્રભુ હું આપનો, આપી ક્ષમા મુજને બનાવો, પાત્ર કેવળ
બોધનો. ૧૦
પ્રભુવાણી! તું મંગલમયી, મુજ શારદા હું સમજતો, વળી ઇષ્ટ વસ્તુ દાનમાં, ચિંતામણિ હું ધારતો; સુબોધને પરિણામશુદ્ધિ, સંયમને વરસાવતી, તું સ્વર્ગનાં દિવ્ય ગીત સુણાવી, મોક્ષલક્ષ્મી અર્પતી. ૧૧
સ્મરણ કરે યોગીજનો, જેનું ઘણા સન્માનથી, વળી ઇન્દ્ર નર ને દેવ પણ, સ્તુતિ કરે જેની અતિ;
એ વેદને પુરાણ જેનાં, ગાય ગીતો હર્ષમાં, તે દેવના પણ દેવ વ્હાલા, સિદ્ધ વસજો હૃદયમાં. ૧૨
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૫૪ : સ્વાધ્યાય સંચય
જેનું સ્વરૂપ સમજાય છે, સજ્ઞાન દર્શન યોગથી, ભંડાર છે આનંદના જે, અચળ છે વિકારથી; પરમાત્માની સંજ્ઞા થકી, ઓળખાય જે શુભ ધ્યાનમાં; તે દેવના પણ દેવ વહાલા, સિદ્ધ વસજો દયમાં. ૧૩ જે કઠિન કષ્ટો કાપતાં, ક્ષણવારમાં સંસારનાં, નિહાળતા જે સૃષ્ટિને જેમ, બોરને નિજ હસ્તમાં; યોગી જનોને ભાસતા, જે સમજતા સૌ વાતમાં, તે દેવના પણ દેવ હાલા, સિદ્ધ વસજો સ્ટયમાં. ૧૪
જન્મ મરણનાં દુ:ખને, નહિ જાણતા કદી જે પ્રભુ, જે મોક્ષપથ દાતાર છે, ત્રિલોકને જોતા વિભુ, કલંકહીન દિવ્યરૂપ જે, રહેતું નહિ પણ ચંદ્રમાં, તે દેવના પણ દેવ વ્હાલા, સિદ્ધ વસજો દયમાં. ૧૫
આ વિશ્વનાં સૌ પ્રાણી પર, શુદ્ધ પ્રેમ નિસ્પૃહ રાખતા, નહિ રાગ કે નહિ ષ જેને, અસંગ ભાવે વર્તતા; વિશુદ્ધ ઇન્દ્રિય શૂન્ય જેવા, જ્ઞાનમય છે રૂપમાં, તે દેવના પણ દેવ વહાલા, સિદ્ધ વસજો દયમાં. ૧૬
ત્રિલોકમાં વ્યાપી રહ્યા છે, સિદ્ધ ને વિબુદ્ધ જે, નહિ કર્મ કેરા બંધ જેને, ધૂર્ત સમ ધૂતી શકે, વિકાર સૌ સળગી જતા, મન મસ્ત થાતાં ધ્યાનમાં, તે દેવના પણ દેવ હાલા, સિદ્ધ વસજો &યમાં. ૧૭ સ્પર્શ તલભર તિમિર કેરો, થાય નહિ જમ સૂર્યને, ત્યમ દુષ્કલંકો કર્મના, અડકી શકે નહિ આપને; જે એક ને બહુરૂપ થઈ, વ્યાપી બધે વિરાજતો, તેવા સુદેવ સમર્થનું, સાચું શરણ હું માગતો. ૧૮
Page #180
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૧૫૫
રવિ તેજ વિણ પ્રકાશ જે, ત્રણ ભુવનને અજવાળતો, તે જ્ઞાનદીપ પ્રકાશ તારા, આત્મમાં શું દીપતો; જે દેવ મંગળ બોધ મીઠા, મનુજને નિત્ય આપતો, તેવા સુદેવ સમર્થનું, સાચું શરણ હું માગતો. ૧૯ જો થાય દર્શન સિદ્ધનાં, તે વિશ્વદર્શન થાય છે, જમ સૂર્યના દીવા થકી, સુસ્પષ્ટ સૌ દેખાય છે; અનંત અનાદિ દેવ જે, અજ્ઞાનતિમિર ટાળતો, તેવા સુદેવ સમર્થનું, સાચું શરણ હું માગતો. ૨૦ જેણે હણ્યા નિજ બળ વડે, મન્મથ અને વળી માનને, જેણે હયા આ લોકના, ભય શોક ચિંતા મોહને; વિષાદને નિદ્રા હણ્યા, જ્યમ અગ્નિ વૃક્ષો બાળતો, તેવા સુદેવ સમર્થનું, સાચું શરણ હું માગતો. ૨૧ હું માગતો નહિ કોઈ આસન, દર્ભ પત્થર કાષ્ઠનું, મુજ આત્મના નિર્વાણ કાજે, યોગ્ય આસન આત્મનું; આ આત્મ જો વિશુદ્ધ ને, કષાય દુશ્મન વિણ જો, - અણમલ આસન થાય છે, ઝટ સાધવા સુસમાધિ તો. ૨૨ મેળા બધા મુજ સંઘના, નહિ લોકપૂજા કામની, જગબાહ્યની નહિ એક વસ્તુ, કામની મુજ ધ્યાનની; સંસારની સૌ વાસનાને, છોડ વ્હાલા વેગથી, અધ્યાત્મમાં આનંદ લેવા, યોગ બળ લે હોંશથી. ૨૩ આ જગતની કો વસ્તુમાં તો સ્વાર્થ છે નહિ મુજ જરી, વળી જગતની પણ વસ્તુઓનો, સ્વાર્થ મુજમાં છે નહિ, આ તત્ત્વને સમજી ભલા, તું મોહ પરનો છોડજે, શુભ મોક્ષનાં ફળ ચાખવા, નિજ આત્મમાં સ્થિર તું થજે. ૨૪
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૫૬ : સ્વાધ્યાય સંચય
જે જ્ઞાનમય સહજ આત્મ, તે સ્વાત્મા થકી જોવાય છે, શુભ યોગમાં સાધુ સકળને, આમ અનુભવ થાય છે; નિજ આત્મમાં એકાગ્રતા, સ્થિરતા વળી નિજ આત્મમાં, સંપૂર્ણ સુખને સાધવા તું, આત્મથી જો આત્મમાં. ૨૫
આ આત્મ મારો એક ને, શાશ્વત નિરંતર રૂપ છે, વિશુદ્ધ નિજ સ્વભાવમાં, રમી રહ્યો છે નિત્ય તે; વિશ્વની સહુ વસ્તુનો, નિજ કર્મ ઉદ્ભવ થાય છે, નિજ કર્મથી વળી વસ્તુનો, વિનાશ વિનિમય થાય છે. ૨૬
જો આત્મ જોડે એકતા, આવી નહીં આ દેહની, તો એકતા શું આવશે, સ્ત્રી પુત્ર મિત્રો સાથની? જો થાય જુદી ચામડી, આ શરીરથી ઉતારતાં, તો રોમ સુંદર દેહ પર, પામે પછી શું સ્થિરતા? ૨૭
આ વિશ્વની કો વસ્તુમાં, જો સ્નેહ બંધન થાય છે, તો જન્મ મૃત્યુ ચક્રમાં, ચેતન વધુ ભટકાય છે; મુજ મન, વચન ને કાયનો, સંયોગ પરનો છોડવો, શુભ મોક્ષના અભિલાષનો, આ માર્ગ સાચો જાણવો. ૨૮ સંસારરૂપી સાગરે, જે અવનતિમાં લઈ જતી, તે વાસનાની જાળ પ્યારા, તોડ સંયમ જોરથી; વળી બાહ્યથી છે આત્મ જુદો, ભેદ મોટો જાણવો, તલ્લીન થઈ ભગવાનમાં, ભવપંથ વિકટ કાપવો. ૨૯ કર્મો કર્યા જે આપણે, ભૂતકાળમાં જન્મો લઈ, તે કર્મનું ફળ ભોગવ્યા વિણ, માર્ગ એકે છે નહિ, પરનું કરેલું કર્મ જો, પરિણામ આપે મુજને, તો મુજ કરેલા કર્મનો, સમજાય નહિ કંઈ અર્થને. ૩૦
Page #182
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૧૫૭
સંસારનાં સૌ પ્રાણીઓ, ફળ ભોગવે નિજ કર્મનું, નિજ કર્મના પરિપાકનો ભોક્તા નહિ કો આપણું; લઈ શકે છે અન્ય તેને, છોડ એ ભ્રમણા બૂરી, પ્રભુ ધ્યાનમાં નિમગ્ન થા, તુજ આત્મનો આશ્રય કરી. ૩૧ શ્રી અમિતગતિ અગમ્ય પ્રભુજી, ગુણ અસીમ છે આપના, આ દાસ તારો દયથી ગુણ ગાય તુજ સામર્થના પ્રગટતા જો ગુણ બધા, મુજ આત્મમાં સદ્ભાવથી, શુભ મોક્ષને વરવા પછી, પ્રભુ વાર ક્યાંથી લાગતી? ૩૨
(દોહરો) બત્રીસ ચરણનું આ બન્યું, મંગળ સુંદર કાવ્ય; અનુભવતાં એક ધ્યાનથી, મોક્ષગતિ જીવ જાય. ૩૩
શ્રી માનતુંગાચાર્ય વિરચિત શ્રી ભક્તામર સ્તોત્ર
ગુર્જર પદ્યાનુવાદ દીપાવે જે મુગટ-મણિનાં તેજને દેવતાના, સંહારે જે અઘતિમિરને માનવોના સદાના; જે છે ટેકારૂપ ભવમહીં ડૂબતાં પ્રાણીઓને, એવા આદિ-જિન-ચરણને વંદીને રૂડી રીતે. ૧ જેની બુદ્ધિ અતિશય બની શાસ્ત્રનું તત્ત્વ જાણી, તે દ્રોએ સ્તુતિ પ્રભુતણી રે કરી ભાવ આણી; ત્રિલોકીના જનમન હરે સ્તોત્રમાંહે અધીશ, તે શ્રી આદિ-જિનવરતણી હું સ્તુતિને કરીશ. ૨
(યુગ્મ) ૧. પાપાંધકાર. ૨. આદિજિન = ઋષભદેવ ભગવાન.
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૫૮ : સ્વાધ્યાય સંચય
દેવો સર્વે મળી કરે પૂજના આપ કેરી, મૂકી લજજા મતિહીન છતાં ભક્તિ મારી અનેરી; જોઈ ઇચ્છે ગ્રહણ કરવા પાણીમાં ચંદ્રને જે, નિશે એવી હઠ નહિ કરે બાળ વિના સહેજે. ૩ સદ્ગુણોથી ભરપૂર તમે ચંદ્રવત્ શોભનારા, દેવાના એ ગુરુ નવ શકે ગુણ ગાઈ તમારા; જે સિંધમાં પ્રલય સમયે ઊછળે પ્રાણીઓ રે! તેને ક્યારે પણ તરી શકે કોણ રે! બાહુ જોરે? ૪ એવો હું છું ગરીબજન તોયે પ્રભુ ભક્તિ કાજે, શક્તિ જો કે મુજમહીં નથી ગુણ ગાઈશ આજે; જો કે શક્તિ નિજ મહીં નથી તોય શું મૃગલીયે, રક્ષા માટે શિશુતણી નથી સિંહ સામે જતી એ? ૫ જો કે હું છું મતિહીન ખરે! લાગું છું પંડિતોને, તોયે ભક્તિવશ થકી પ્રભુ! હું સ્તવું છું તમોને; કોકિલાઓ ટુહુટુહુ કરે ચૈત્રમાંહી જ કેમ? માનું આવે પ્રતિદિન અહા! આમનો મોર જેમ. ૬ જન્મોના જે બહુ બહુ કર્યા પાપ તે દૂર થાય, ભક્તો કેરી પ્રભુગુણમહીં ચિત્તવૃત્તિ ગૂંથાય; વીંટાયું જે તિમિર સઘળું રાત્રિએ વિશ્વમાંય, નાસે છે રે! સૂરજ ઊગતાં સત્વરે તે સદાય. ૭ એવું માની સ્તવન કરવાનો થયો આજ ભાવ, તેમાં માનું મનમહીં ખરે! આપનો છે પ્રભાવ; મોતી જેવું કમળ પરનું વારિબિંદુ જ જે છે, એવી સ્તુતિ મનહર અહા! સજજનોને ગમે છે. ૮
૩. સમુદ્ર. * અંધકાર
Page #184
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૧૫૯
દૂર રાખો સ્તવન કરવા આપના એક ધારા, પાપો નાશે જગજનતણાં નામ માત્ર તમારા; જો કે દૂરે રવિ રહી અને કિરણોને પ્રસારે, તોયે ખીલે કમળદળ તે કિરણોથી વધારે. ૯ એમાં કાંઈ નથી નવીનતા નાથ! દેવાધિદેવ! ભક્તો સર્વે પદ પ્રભુ તણું પામતાં નિત્યમેવ; લોકો સેવે કદી ધનિકને તો ધની જેમ થાય, સેવા થાતાં પ્રભુપદ તણી આપ જેવા જ થાય. ૧૦ જોવા જેવા જગમહીં કદી હોય તો આપ એક, બીજા સર્વે સકળ પ્રભુથી ઊતરે છે જ છેક; પીધું હોયે ઊજળું દૂધ જો ચંદ્ર જેવું મજાનું, ખારાં ખારાં 'ઉદધિ-જળને કો પીએ કેમ માનું? ૧૧ જે જે ઊંચા અણુ જગતમાં ઠામ ઠામે પડ્યા છે, તે તે સર્વે ગ્રહી ગ્રહી અહા! આપ માંહીં જડ્યા છે; આ પૃથ્વીમાં પરમ આણુઓ તેટલા માત્ર દિસે, તે હેતુથી પ્રભુ તુજ સમું રૂપ ના અન્ય કો છે. ૧૨ જેણે જીતી ત્રિભુવન તણી ઉપમા સર્વ રીતે, દેવોના ને જગગણતણા ચિત્તને ખેંચતી તે; થાતો ઝાંખો શશિ પણ પ્રભુ! આપના મુખ પાસે, મેલા જેવો દિનમહીં અને છેક પીળો જ દિસે. ૧૩ બાપા ગુણો ત્રિભુવનમહીં હે પ્રભુ! શુભ એવા, શોભે સર્વે સકળ કળના પૂણિમા ચંદ્ર જેવા; તારા જેવા જિનવરતણા આશરે તે રહે છે, સ્વેચ્છાથી તો અહીંતહીં જતાં કોણ રોકી શકે છે? ૧૪
૧. સમુદ્રનું પાણી.
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૬૦ : સ્વાધ્યાય સંચય
ઇંદ્રાણીઓ ચલિત કરવા આદરે જો પ્રકારો, તોયે થાતાં કદી નહિ અહા! આપને રે! વિકારો; ડોલે જો કે સકળ મહિધરો કલ્પના વાયરાથી, ડોલે તોયે કદી નવ અહા! મેરુ એ વાયરાથી. ૧૫ ક્યારે હોતાં નથી કદી અહા! ધૂમ કે વાટ જેમાં, એકી સાથે ત્રિભુવન-દીપે એ ખૂબી છે જ તેમાં; ના ઓલાયે કદી પવનથી હો કદીએ નમેરો, એવો કોઈ અજબ પ્રભુજી! દીવડો આપ કેરો. ૧૬ જેને રાહુ કદી નવ ગ્રસે અસ્ત થાતો નથી જે, આપ સૌને પ્રભુરૂપ રવિ-તેજ લોકોમહીં જે; જેની કાંતિ કદી નવ હણે વાદળાંઓ સમીપે, એવો કોઈ અભિનવ રવિ આપનો નાથ! દીપે. ૧૭ શોભે રૂડું મુખ પ્રભુતણું મોહ જેનાથી થાકે, જેને રાહુ પણ નવ ગ્રસે વાદળાંઓ ન ઢાંકે, શોભે એવો મુખ-શશિ અહો! હે પ્રભુ! આપ કેરો, જે દિપાવે જગત સઘળું ચંદ્ર જાણે અનેરો. ૧૮ અંધારાને પ્રભુમુખરૂપી ચંદ્રમા જો નસાડે, રાત્રે ચાંદો દિનમહીં રવિ માનવા તો જ આડે, જે ક્યારામાં શુભ રીત વડે શાલિ પાકી અતિશે, તેમાં ક્યારે પણ નવ અહા! મેઘનું કામ દીસે? ૧૯ જેવું ઊંચું પ્રભુમહીં રહ્યું જ્ઞાન ગાંભીર્યવાળું, બીજા દેવો મહીં નવ દીસે જ્ઞાન એવું રૂપાળું જેવી કાંતિ મણિમહીં અહા! તેજના પુંજ માપી, તેવી કાંતિ કદી નવ દીસે કાચની રે! કદાપિ. ૨૦
તેવી જાત મણિમહ૧ દીસે શાન ગાંભીર્યવાબ “
૨. ગિરિ, પર્વતો.
Page #186
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૧૬૧
જોયા દેવો પ્રભુજી! સઘળા તે થયું ઠીક માનું, જોયા તેથી તુજમહીં અહા! ચિત્ત તો સ્થિર થાતું; જોયા તેથી મુજ મનમહીં ભાવના એ કરે છે, બીજો કોઈ તુજ વિણ નહિ ચિત્ત મારું હરે છે. ૨૧ સ્ત્રીઓ આજે જગતભરમાં સેંકડો જન્મ આપે, તારા જેવા અનુપમ નહિ પુત્રને જન્મ આપે; નક્ષત્રોને વિધવિધ દિશા ધારતી રે! અનેક, કિંતુ ધારે રવિ-કિરણને પૂર્વ દિશા જ એક. ૨૨ મોટા મોટા મુનિજન તને માનતા નાથ તો તે, તેજસ્વી છો રવિસમ અને દૂર અજ્ઞાનથીયે; સારી રીતે અમર બનતા આપને પામવાથી, મુક્તિ માટે નવ કદી બીજો માનજો માર્ગ આથી. ૨૩ સંતો માને પ્રભુજી! તમને આદિ ને અવ્યયી તો, બ્રહ્મા જેવા અનવધિ પ્રભુ! કામકેતુ સમા છો; યોગીઓના પણ પ્રભુ! બહુ એકરૂપે રહ્યા છો, જ્ઞાનીરૂપે વળી વિમળતા પૂર્ણ તત્તે ભર્યા છો. ૨૪
દેવે પૂજા વિમળ મતિથી, છો ખરા બુદ્ધ આપ, ત્રિલોકીને સુખ દીધું તમે તો ‘મહાદેવ' આપ; મુક્તિ કેરી વિધિ કરી તમે, છો વિધાતા જ આપ, ખુલ્લું છે એ પ્રભુજી! સઘળા ગુણથી કૃષ્ણ આપ. ૨૫
થાઓ મારાં નમન તમને, દુ:ખને કાપનારા, થાઓ મારાં નમન તમને, ભૂમિ શોભાવનારા; થાઓ મારાં નમન તમને, આપ દેવાધિદેવ, થાઓ મારાં નમન તમને, સંસ્કૃતિ કાળ જેવા. ૨૬
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૬૨ : સ્વાધ્યાય સંચય
સર્વે ઊંચા ગુણ પ્રભુ! આપમાંહીં સમાયા, તેમાં કાંઈ નથી નવીનતા, ધારીને છત્રછાયા; દોષો સર્વે અહીંતહીં ફરે, દૂરને દૂર જાય, જોયા દોષો કદી નવ પ્રભુ! આપને સ્વપ્નમાંય. ૨૭
ઊંચા એવા તરુવર અશોકે પ્રભુઅંગ શોભે, જાણે આજે રવિવરૂપ ખરું દીપતું છેઃ મોભે; અંધારાને દૂર કરી રહ્યું સૂર્યનું બિંબ હોય, નિશ્ચે પાસે ફરી ફરી વળ્યાં વાદળાંરૂપ
તોય. ૨૮
રત્નો કેરા
કિરણ-સમુહે
છાજે,
ચિત્ર-વિચિત્ર એવા સિંહાસન પર પ્રભુ! આપનો દેહ રાજે; વિસ્તારે છે રૂપ ગગનની મધ્યમાં જેમ ઊંચા ઊંચા ઊંચા ઉદયગિરિના શિખરે તેમ
શોભે રૂડું શરીર પ્રભુજી! વીંઝે જેને વિબુધ-જનતા દીસે છે જે વિમળ ઝરણું મેરૂ કેરા શિખર સરખું
ભાનુ, માનું. ૨૯
સ્વર્ણ જેવું મઝાનું, ચામરો એમ માનું; ચંદ્ર જેવું જ હોય, સ્વર્ણરૂપે ન
હોય? ૩૦
ઉજળા ચંદ્ર જેવા, તેજને દેવદેવા;
શોભે છત્રો પ્રભુ ઉપર તો થંભાવે તે રવિ-કિરણનાં મોતીઓથી મનહર દીસે
છત્રશોભા અનેરી,
દેખાડે છે ત્રણ ત્રણ ભુવનની સ્વામિતા આપકેરી. ૩૧
પૂર્યા ભાગો સકળ દિશના ઉચ્ચ ગંભીર શબ્દ, આ આદર્શો ત્રિજગ-જનને સૌખ્ય સંપત્તિ આપે, કીધાં જેણે બહુ જ વિયો, રાજ સદ્ધર્મના ત્યાં, એ દુંદુભી યશ નભમહીં ઘોષણાથી જે ગાજે. ૩૨
Page #188
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંય : ૧૬૩
મંદારાદિ સુરતરુ તણાં, પુષ્પ સુપારિજાત, વૃષ્ટિ તેની પ્રભુ પર થતાં, દિવ્ય ધારા થતી જે; એ ધારામાં શીતળ જળનો, વાયુ સુગંધી આપે, જાણે લાગે જિનવચનની રમ્ય માળા પડે છે. ૩૩ કાંતિ તારી અતિ સુખભરી, તેજવાળી વિશેષ, ઝાંખા પાડે ત્રણ જગતના દ્રવ્યનાં તેજને યે; જો કે ભાસે રવિ સમૂહની ઉગ્રતાથીય ઉગ્ર, તોયે લાગે શીતળ બહુ એ, ચંદ્રની ઠંડીથીય. ૩૪ પદવીદાતા કુશળ અતિશે, મોક્ષ ને સ્વર્ગ બને, સાચો ધર્મી ત્રિજગભરમાં, શુદ્ધ તત્વે પ્રવીણ; એવો તારો વિશદ ધ્વનિ ભાવાર્થ ગૂઢે ભરેલો, ભાષાનુણે સકળ પરિણામે સ્વભાવે રહેલો. ૩૫ સોના જેવા નવીન કમળો રૂપ શોભા ધરી છે, એવી જેના નખ-સમૂહની કાંતિ શોભી રહી છે; જ્યાં જ્યાં વિશ્વે પ્રભુજી! પગલાં આપ કેરાં કરે છે, ત્યાં ત્યાં દેવો કમળદળની સ્થાપનાને કરે છે. ૩૬ દીસે એવી પ્રભુજી! વિભૂતિ આપકેરા ખજાને, દેતા જ્યારે જગતભરમાં, ધર્મની દેશનાને; જેવી કાંતિ તિમિર હરતી સૂર્યકેરી દીસે છે, તેવી ક્યાંથી ગ્રહગણતરી કાંતિ વાસો વસે છે? ૩૭ જે કોપ્યો છે ભ્રમરગણના ગૂંજવાથી અતિશે, જેનું માથું મદ-ઝરણથી છેક ભીનું જ દીસે; એવો ગાંડો મૃગપતિ કદી આવતો હોય સામે, તોયે કાંઈ ભય નવ રહે, હે પ્રભુ! આપ નામે. ૩૮
ત્યાં જ વિષે પ્રભુજી, કાંતિ શોભી રહી છે
૧. ઐરાવત હાથી.
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૬૪ : સ્વાધ્યાય સંચય
જે હાથીના શિરમહીં રહ્યાં રક્તથી યુક્ત છે ને, મોતીઓથી વિભૂષિત કર્યા ભૂમિના ભાગ જેણે; એવો સામે મૃગપતિ કદી આવતો જો રહે છે, નાવે પાસે શરણ પ્રભુજી! આપનું જે ગ્રહે છે. ૩૯ કલ્પોકેરા સમય પરના વાયરાથી અતિશે, ઊડે જેમાં વિવિધ તણખા અગ્નિકરાય મિશે; એવો અગ્નિ સમીપ કદીએ આવતો હોય પોતે, તારા નામ-સ્મરણ-જળથી થાય છે શાંત તો તે. ૪૦ કાળો કાળો અતિશય બની લાલ આંખ કરેલી, ક્રોધે પૂરો બહુવિધ વળી, ઊછળે ફેણ જેની;
એવો મોટો મણિધર કદી, આવતો હોય સામે, નિશ્વે થંભે તુરત અહિ તે, હે પ્રભુ! આપ નામ. ૪૧ અશ્વો કૂદ ગજગણ કરે ભીમનાદો અતિશે, એવી સેના સમર ભૂમિમાં, રાજતી જીત મિષે; ભેદાયે તે તુરત પ્રભુજી! આપનાં કીર્તનોથી, જાણે નાસે તિમિર સઘળાં, સૂર્યનાં કિરણોથી. ૪૨ ભોકાતાં ત્યાં કરિ-શરીરમાં લોહીધારા વહે છે; તેમાં હાલી અહીંતહીં અહા! સૈનિકો તો રહે છે; એ સંગ્રામે નવ રહી કદી જીતકરી નિશાની, લીધું જેણે શરણ તુજ તો હાર હોય જ શાની? ૪૩ જ્યાં ત્યાં કૂદાકૂદ કરી રહ્યાં નક્રચક્રો ફરે છે, જેમાં મોજાં અહીંતહીં બહુ જોરથી ઊછળે છે; એવા અબ્ધિમહીં કદી અહા! યાત્રિકો જો ફસાય, સંભારે જો પ્રભુજી! તમને, ભીતિ તો દૂર થાય. ૪૪
૨. સિંહ. ૧. સર્પ. ૨. હાથીના શરીરમાં. ૩. સમુદ્રમાં.
Page #190
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૧૬૫
અંગો જેનાં અતિશય વળ્યાં, પેટના વ્યાધિઓથી, જેણે છોડી જીવન જીવવા સર્વથા આશ તેથી; એવા પ્રાણી શરણ પ્રભુજી! આપનું જો ધરે છે, તેઓ નિશે જગતભરમાં દેવરૂપે ફરે છે. ૪૫ જે કેદીના પગમહીં અરે! બેડીઓ તો પડી છે, માયાથી તે જકડી લઈને, જાંઘ સુધી જડી છે; એવા કેદી-મનુજ પ્રભુજી! આપને જો સ્મરે છે, સર્વે બંધો ઝટપટ છૂટી, છૂટથી તે ફરે છે. ૪૬ ગાંડા હાથી, સિંહ, દવ અને સર્વ યુદ્ધ થયેલી, અબ્ધિકેરી ઉદર-દરદે, બંધને કે બનેલી; એવી ભીતિ ઝટપટ બહુ તેમની તો હરે છે, જેઓ તારું સ્તવન પ્રભુજી! પ્રેમથી રે! કરે છે. ૪૭ જેણે ગૂંથી ગુણગણરૂપે વર્ણફૂલે રમૂજી, એવી માળા વિવિધ વિધિએ આપની હે પ્રભુજી; તેને જેઓ નિશદિન અહા! કંઠમાંહે ધરે છે, તેઓ લક્ષ્મી સુખથી જગમાં માનતુંગી વરે છે. ૪૮
શ્રી સિદ્ધસેન દિવાકર વિરચિત શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર
ગુર્જર પદ્યાનુવાદ કલ્યાણનું મંદિર અને ઉદાર ઇચ્છિત આપવે, દાતા અભય ભયભીતને સમર્થ દુરિત કાપવે; સંસાર-દરિયે ડૂબતાને તારતી નૌકા ખરી, તે પાર્શ્વજિનના પદ-કમળને પ્રથમ હું પ્રેમે નમી. ૧
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૬૬ : સ્વાધ્યાય સંચય
મહિમા ખરે! સાગર સમો જેની સ્તુતિ કરવા વિશે, વિશાળ બુદ્ધિ સદ્ગુરુ તે છેક શક્તિહીણ દીસે; વળી કમઠ કેરા ગર્વને જે બાળવે અગ્નિ અરે! તીર્થેશની સ્તુતિ કરીશ જ તેમની હું તો ખરે! ૨ સામાન્ય પણ હે નાથ! તારા સ્વરૂપને કહેવા મથું, અશક્તિનું છે ભાન મુજને, એમ જાણું છું ખરે દિનાંધ બચ્ચે ઘુવડનું જો બુદ્ધિથી કહેવા મથે, સૂર્યના પ્રકાશનું તે કેમ વર્ણન કરી શકે? ૩ અનુભવ કરે તુજ ગુણતણી, જે મોહના ટળવા થકી, નહિ પાર પામે નાથ! તે પણ આપ ગુણ ગણતાં કદી; જેમ પ્રલયકાળ વડે ખસેલાં જળ થકી સમુદ્રનાં, ખુલ્લા પડેલા રત્ન ઢગલા કોથી માપી શકાય ના. ૪
દેદીપ્યમાન અસંખ્ય ગુણની ખાણ નાથ! તમારી હું, આરંભતો કરવા સ્તુતિ પણ મંદ બુદ્ધિમાન છું શું બાળ પણ કહેતું નથી પ્રસારી બેઉ હાથને, નિજ બુદ્ધિના અનુસારથી ઉદધિતણા વિસ્તારને? ૫
હે ઈશ! યોગી પણ તમારા ગુણ જે ન કહી શકે, સામર્થ્ય મારું ક્યાંથી વર્ણન મુજથી તેનું થઈ શકે? વિચાર-વિણનું કાર્ય આ દેખાય મારું તેથી, પણ પક્ષી શું પોતાતણી ભાષા કહો વદતાં નથી? ૬ અચિંત્ય મહિમાવાન સ્તુતિ આપની જિનવર! અરે, તુજ નામ પણ સંસારથી ત્રિલોકનું રક્ષણ કરે;
જ્યમ ગ્રીષ્મ કેરા સખ્ત તાપ વડે મુસાફર જે દુ:ખી, તે થાય કમળ તળાવ કેરા શીતળ વાયુથી સુખી. ૭
Page #192
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૧૬૭
જે પ્રાણીઓ વિભુ! આપને પ્રેમે Æયમાં ધારતા, ક્ષણમાત્રમાં દઢ કર્મબંધન તૂટી જતાં તેમનાં; વનના મયૂરો મધ્યમાં જેવી રીતે આવ્યા થકી, ચંદનાણા તરુથી જ સર્ષો સદ્ય છૂટે છે નક્કી. ૮ દર્શન અહો જિનેંદ્ર! માત્ર મનુષ્યને જો થાય છે, તો સેંકડો દુઃખ ભય-ભરેલાં સહેજમાં ટળી જાય છે, ગોવાળ કિંવા સૂર્ય તેજસ્વી તણા દીઠા થકી, પશુઓ મુકાયે સદ્ય જેવાં નાસતા ચોરો થકી. ૯ તારક તમે જિનરાજ! કેવી રીતથી સંસારીના, તમને સ્ટયમાં ધારી ઊલટા તારતા સંસારીઓ; આશ્ચર્ય છે. પણ ચર્મ કેરી મસકથી સાચું ઠરે, અંદર ભરેલા વાયુના આધારથી જળને તરે. ૧૦
હરિહર અને બ્રહ્માદિના પ્રભાવને જેણે હણો, ક્ષણ માત્રમાં તે રતિપતિને સહેજમાં આપે હણ્યો; જે પાણી અગ્નિ માત્રને બુઝાવતું પળ વારમાં, તે પાણીને વડવાનળે પીધું ને શું ક્ષણ વારમાં? ૧૧ હે સ્વામી! અતિશય ભારવાળા આપને પામ્યા પછી, કેવી રીતે પ્રાણી અહો! નિજ સ્ટયમાં ધાર્યા થકી; અતિ લઘુપણે ભવરૂપ દરિયો સહેજમાં તરી જાય છે, અથવા મહાન જનો તણો મહિમા અચિંત્ય ગણાય છે. ૧૨ હે ઈશ! જ્યારે પ્રથમથી આપે હણ્યો'તો ક્રોધને, આશ્ચર્યા ત્યારે કેમ બાળ્યા કર્મરૂપી ચોરને? અથવા નહિ આ અવનિમાં શું દેખાવમાં આવતું? શીતળ પડે જે હિમ તે લીલાં વનોને બાળતું. ૧૩
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૬૮: સ્વાધ્યાય સંચય
હે જિન! યોગી આપને પરમાત્મ રૂપેથી સદા, નિજ દયકમળ જ્ઞાનરૂપી ચક્ષુથી અવલોકતા; નિર્મળ પવિત્ર કાંતિવાળું કમળબીજ ક્યાં સંભવે? નક્કી કમળની કણિકાના મધ્ય ભાગે તે રહે. ૧૪
ક્ષણ માત્રમાં જિનરાજ! ભવિજન આપ કેરા ધ્યાનથી, પામે દશા પરમાત્માની તજી દેહને પ્રભુ જ્ઞાનથી; જમ તીવ્ર અગ્નિ તાપથી મિશ્રિત ધાતુ હોય તે, પત્થરપણાને ત્યાગીને તત્કાળ સોનું થાય છે. ૧૫ હે નાથ! ભવિજન આપનું કરે ધ્યાન જે શરીરથી, તે દેહનો થયો નાશ લાગે, વિષમ દષ્ટિએ કરી; મધ્યસ્થ મહાનુભાવનો છે સ્વભાવ એવો જાણવો, દુ:ખનો કરીને નાશ એ સુખશાંતિને પ્રસારતો. ૧૬
અભેદ-બુદ્ધિ યોગીઓ જિન! આત્મરૂપસમ જાણતા, તે આપના ધ્યાને કરી પોતાપણાને પામતા; મંત્ર કે શ્રદ્ધા થકી જો પાણીને અમૃત ગણે, તો તે જ પાણી વિષતણા વિકારને શું ના હરે? ૧૭
તમને જ અજ્ઞાન રહિત પરધર્મી પણ નામાંતરે, વિભુ હરિહરાદિક બુદ્ધિથી નિશ્ચય કરી પામે ખરે! કમળા તણા રોગેથી જેના નેત્ર પ્રભુ! પીળાં રહે, તે સાફ ધોળા શંખને શું પીવણ ના કહે? ૧૮ ધર્મોપદેશ તણા સમયમાં આપના સહવાસથી, તરુ પણ અશોક જ થાય તો શું મનુજનું કહેવું પછી? જેમ સૂર્યના ઊગ્યા થકી ના માત્ર માનવી જાગતાં, પણ વૃક્ષ પલ્લવ પુષ્પ સાથે સહેજમાં પ્રફુલ્લિત થતાં. ૧૯
Page #194
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૧૬૯
ચારે દિશાએ દેવ જે પુષ્પોતણી વૃષ્ટિ કરે, આશ્ચર્ય નીચા મુખવાળાં ડીંટથી તે ક્યમ પડે? હે મુનીશ! અથવા આપનું સામીપ્ય જવ પમાય છે, પંડિત અને પુષ્પોતણાં બંધન અધોમુખ થાય છે. ૨૦ જે આપના ગંભીર Æયના સમુદ્રમાંથી નીકળે, તે વાણીમાં અમૃતપણું લોકો કહે તે સત્ય છે; આ ભવ્ય વાણીરૂપ અમૃત પ્રેમથી પીતા હશે, તે ભવ્ય જીવો શીધ્ર અજરામરપણાને પામશે. ૨૧ દેવો વીંઝે જે પવિત્ર ચામર સ્વામી! આપ સમીપ તે, હું ધારું છું નીચા નમી ઊંચા જતાં એમ જ કહે“મુનિશ્રેષ્ઠ એવા પાર્શ્વને જે નમન કરશે સ્નેહથી, તે શુદ્ધભાવી ઊર્ધ્વ ગતિને પામશે નિશ્ચય થકી.” ૨૨
સુવર્ણ રત્ન-સિંહાસને પ્રભુ શ્યામ સ્વરૂપે શોભતા, જિન-વચનના ગંભીર ધ્વનિથી ભવ્યો બહૂ ખુશી થતા; મેરગિરિ પર ગર્જતા નવ-મેઘ શ્યામ જણાય છે, સાંભળી આ ગર્જનાને મયૂર બહુ ખુશ થાય છે. ૨૩ હે જિન! તારા ભોમંડળની કાંતિ જે ઊંચે જતી, તે અશોક વૃક્ષનાં પાંદડાંના રંગને બદલાવતી; જડ વસ્તુ પણ પ્રભુ-સમાગમે જો રૂપનો બદલો કરે, તો પછી જીવંત પ્રાણી રાગરહિત શું ના બને? ૨૪ રે! રે! પ્રમાદ તજી અને આવી ભજો આ નાથને, એ મોક્ષપુરી પ્રત્યે જતા વ્યાપારી શ્રી જિનરાજ છે; સુર-દુંદુભિનો શબ્દ જે આકાશમાં વ્યાપી રહે, હું માનું છું હે દેવ! તે વૈલોકને એમ જ કહે. ૨૫
૭/સ્વાધ્યાય સંચય
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૭૦ : સ્વાધ્યાય સંચય
હે નાથ! આ ત્રિલોકમાં પ્રકાશ જવ આપે કર્યો, તારા સહિત આ ચંદ્રમા તવ હીણ અધિકારી ઠર્યો; મોતી-સમૂહે શોભતાં ત્રણ છત્રના મિષે કરી, આવ્યો પ્રભુની પાસ નક્કી રૂપ ત્રણ જાણે ધરી. ૨૬ કીર્તિ પ્રતાપ જ કાંતિ કેરા સમૂહથી તૈલોક્ય આ, ગોળા રૂપે ભગવાન! જમ આપે પૂરેલાં હોય ના! રૂપું સુવર્ણ અને વળી માણિક્યથી નિર્મળ ખરે, ચોપાસથી શોભી રહ્યા ત્યમ આપ ત્રણ કિલ્લા વડે. ૨૭ પડતી પ્રભુ! તુજ પાદમાં દેવેંદ્ર નમતા તેમની, રત્નજડિત મુગટો તજીને દિવ્યમાળા પુષ્પની; હું માનું છું મનમાં ખરે! એ યોગ્ય થાયે સર્વથી, વિભુ આપનો સંગમ થતાં સુમનો બીજે રમતાં નથી. ૨૮ હે નાથ! આ સંસાર-સાગરથી તમે વુિમખ છતાં, નિજ આશ્રિતોને તારતા, વિશ્વેશ! એ તો યોગ્ય છે; લોકો તરે માટી તણા ઘટ કર્મ પાક સહિતથી, આશ્ચર્ય વિભુ! પણ આપ તો છો રહિત કર્મ વિપાકથી. ૨૯ વિશ્વેશ, જનપાલક, છતાં પણ આપ દુર્ગત દીસતા, હે ઈશ! અક્ષર છો, તથાપિ રહિત લિપિ સર્વથા; અજ્ઞાનીઓને તારતું ને તેજ વિશ્વે આપતું, આવું અલૌકિક જ્ઞાન તુજમાં સહજ ભાવે સ્કુરતું. ૩૦ આકાશ આચ્છાદિત કરે એવી અતિશય ધૂળ જે, શઠ કમઠ દૈત્યે ક્રોધથી ઉડાડી સ્વામી! આપને; હે નાથ! છાયા આપની ઢંકાઈ ના તેથી જરા, ઊલટો છવાયો દુષ્ટ પોતે કૃત્ય પોતાના થકી. ૩૧ * દેવો, વિદ્રાનો કે પુષ્પો.
Page #196
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૧૭૧
વીજળી સહિત ઘનઘોર મુશળધારથી વળી વર્ષતો, વર્ષાદ દસ્તર કમઠ દૈત્યે છોડયો પ્રભુ! ગાજતો; તેણે અહો જિનરાજ! ઊલટું રૂપ ત્યાં સહેજે ધર્યું, તીણ બૂરી તરવાર કેરું કામ તે સાચું કર્યું. ૩૨ વિકરાળ ઊંચા કેશ લટકે માળ સબના શિરની, ભયકારી અગ્નિ મુખ વિષેથી નીકળે જેની વળી; એવો સમૂહ પિશાચનો જે આપ પ્રત્યે પ્રેરિયો, હે દેવ! પ્રતિભવ દુઃખકારી તેહને તે જ થયો. ૩૩
પરકાર્ય છોડી જે વિધિવત્ આપને આરાધતા, હે નાથ! ત્રિકાળે વળી તુજ ચરણમાં ચિત્ત જોડતા; શુભ ભક્તિના ઉલ્લાસથી રોમાંચ જેણે અનુભવ્યા, ધન્ય છે તે ભવ્ય જનને, જે જગતમાં અવતર્યા. ૩૪
અપાર સાગરરૂપ આ સંસારમાં મુનિનાથ હે! માનું, તમારું નામ નહિ મુજ શ્રવણમાં આવ્યું હશે; સુણ્યા પછી શુદ્ધ મંત્રરૂપી આપના શુભ નામને; આપત્તિરૂપી સપિણી મુજ સમીપ શું આવી શકે? ૩૫ જન્માંતરે પણ નાથ! તારા ચરણને સેવ્યા નથી, ઇચ્છિત વસ્તુ આપના એ યુગલને પૂજ્યાં નથી; તેથી જ જિન! આ જનમમાં પામ્યો પરાભવ હું ઘણો, ને હૃયવેધક દુ:ખનું કારણ ખરેખર બની ગયો. ૩૬
નિશ્ચય અરે! મોહાંધકારે વ્યાખ એવાં નેત્રથી, પૂર્વે કદી મેં એક વેળા પણ પ્રભુ જોયા નથી; કેવી રીતે થઈ દયવેધક અન્યથા પીડે મને, બળવાન બંધનની ગતિવાળા અનર્થો શરીરને. ૩૭
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૭૨ : સ્વાધ્યાય સંચય
કદી સાંભળ્યા, પૂજા ખરેખર, આપને નીરખ્યા હશે, પણ ભાવથી ભક્તિ વડે, નહિ દયમાં ધાર્યા હશે, જનબંધુ! તેથી દુ:ખપાત્ર થયેલ છું ભવને વિષે, ભાવશૂન્ય ક્રિયા કદી નહિ આપતી ફળ કાંઈએ. ૩૮
સુખકારી શરણાગત પ્રભુ! હિતકારી જન દુઃખિયાતણા, હે યોગીઓમાં શ્રેષ્ઠ! સ્થળ કરુણા અને પુય જ તણા; નમતો પ્રભુ! હું ભક્તિથી તો મહેશ! મારા ઉપરે, તત્પર થશો દુ:ખ-અંકુરોને ટાળવા કરુણા વડે. ૩૯ અસંખ્ય બળના સારભૂત ને શરણ લેવા યોગ્ય છે, જીતી અરિ કરી કીર્તિ-પ્રાપ્ત એવા પ્રભુ-પદ યુગ્મને; શરણે રહ્યો પણ ભુવન-પાવન! ધ્યાનથી કદી હીણ તો, છું પ્રથમથી જ હણાયલો, હણાવા જ માટે યોગ્ય જે. ૪૦ હે અખિલ વસ્તુ જાણનારા! વંઘ છે. દેવેંદ્ર! ને, સંસારના તારક! અને ભુવનાધિનાથ! પ્રભુ તમે; ભયકારી દુ:ખ-દરિયા થકી આજે પવિત્ર કરો અને, કરુણાતણા હે સિંધુ! તારો, દેવ! દુખિયાને મને. ૪૧
હે નાથ! આપ ચરણકમળની નિત્ય સંચિત જે કરી, તે ભક્તિ કેરી સંતતિનું હોય ફળ કદી જો જરી; તો શરણ કરવા યોગ્ય માત્ર આપને શરણે રહ્યો, તે અહીં અને ભવ અન્યમાં પોતે જ મુજ સ્વામી થજો. ૪૨ અતિ હર્ષથી રોમાંચવાળા દેહ-અંગ દીપી રહ્યાં, નિર્મળ પ્રભુ-મુખકમળમાં જે લક્ષ્ય બાંધીને રહ્યાં; પ્રભુ તે સમાધિસૂર વિધિ પ્રમાણે જે કરે, છે ધન્ય તે ભવિજીવને જે આપની સ્તુતિ રચે. ૪૩
Page #198
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૧૭૩
કર્મ-મળના તજી સમૂહો નિર્મળ મનથી જે બન્યા, ને સ્વર્ગની તેજસ્વી સર્વે સંપત્તિ જાણી રહ્યાં; માનવીના નેત્રંરૂપ ને કુમુદચંદ્ર છો વિભો! આવા જ જીવો મેળવે છે મોક્ષ જલદી હે પ્રભો! ૪૪
કવિ ભાગચંદ્રજી વિરચિત
શ્રી મહાવીરાષ્ટક સ્તોત્ર
ગુર્જર સમશ્લોકી ભાષાનુવાદ
સમગ્રે જુએ છે પરં
સંસારે ચર-અચર-ભાવો પ્રગટતાં, જે તત્ત્વ સહજ વ્યય-ઉત્પાદ-ધ્રુવતા; સાક્ષી જેઓ જગતજનના છે રવિસમા, મહાવીર સ્વામી નયનપથગામી જિનવરા.
પરમ
વિષય-વિષલાલી રહિત જ્યાં,
ત્યાં;
ગુણ વાત્સલ્યભર રસભાવે રસભાવે તરી રહ્યાં,
પ્રશમ
ખરે જેના ચક્ષુ ક્ષમા દૃષ્ટિમાં છે સદા અંગો જેનાં મહાવીર સ્વામી પરમ પથનેતા પ્રભુવરા. નમે જ્યારે ઇંદ્રો, મણિમુગટધારી ચરણમાં, મણિરત્નો દીપે પુનિત પદ તેજે પ્રભુતણા, ભવવાળા-તાપો સ્મરણ-જળથી જ્યાં ઠરી મહાવીર સ્વામી શિવપદ વિધાતા જગતના. ૩
જતાં,
૧
પ્રભુ પૂજા-ભાવે મુદિત-મન મંડૂક બનતાં, રિદ્ધિ-સિદ્ધિ સુરપદતણી શિવસુખ સદા
મળી પ્રભુભક્તિ આપે
માત્ર
ક્ષણમાં; ભક્તજનને,
જગતને.
મહાવીર સ્વામી સહજ સુખ દેતા
૧. પ્રસન્નચિત્ત. ૨. દેડકો (નંદમણિ શ્રાવકનો જીવ)
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૭૪ : સ્વાધ્યાય સંચય
પ્રભાવાળી પ્રજ્ઞા અતિશયપણે જ્યાં પ્રગટતી, સદા શાંતિ આપે પ્રણત-જન કલ્પદ્રમ સમી; ભવાંકુરો ભાંગી અચળ સુખમાં જે સ્થિત થયા, મહાવીર સ્વામી અમરપદ-દાતા ભવિતણા. ૫ વહે વાણી-ગંગા વિવિધ નયથી પૂર્ણ વિમળા, પ્રમાણે પ્રખ્યાતા સકળ જનને પાવનકરા; ખરી શાંતિ પામ્યા વિબુદ્ધ જન જેના રમણથી, મહાવીર સ્વામી નિકટ પથનેતા સ્મરણથી. ૬ ખરે! જીત્યા જેણે ત્રિભુવનજયી કામ-સુભટો, કુમારાવસ્થામાં બહુ બહુ ગણાતાં બળવતો;
સ્કુરે નિત્યાનંદો અચળપદ લબ્ધિ પ્રગટતાં, મહાવીર સ્વામી ચિરસુખ-વિધાતા મનુજના. ૭ મહા મોહે-રોગે સુખકર સમા વૈદ્ય જગના, વિનાપેક્ષા બંધુ અશરણ ભયાકુળ જનના; ખરું સાધુનું છે ભવસરણ જે ઉત્તમ ગુણે, મહાવીર સ્વામી અચળ સુખદાતા પ્રતિપળે. ૮
–
–
–
૧
મંગળાચરણ મૂંગા વાચા પામતા, પંગુ ગિરિ ચઢી જાય! ગુરુ-કૃપા-બળ ઓર છે, અંધ દેખતા થાય! જંગલમાં મંગલ બને, પાપી બને પવિત્ર! એ અચરજ નજરે તરે, મરણ બને છે મિત્ર! અખંડ વિશ્વાસે વસું, સાચા શ્રી ગુરુરાજ, રડવડતો ક્યમ રાખશે? બનું નહિ નારાજ. ૩. કલ્પવૃક્ષ
૨
૩
Page #200
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૧૭૫
મુજ અવગુણ, ગુરુરાજ ગુણ, માનું અનંત અમાપ; બાળક કર પ્હોળા કરી, દે દરિયાનું માપ. સમર્થ શ્રીમદ્ રાજચંદ્ર, હું શ્રદ્ધાળું બાળ; અચૂક આશ્રય આપીને, પળ પળ લ્યો સંભાળ.
·x
૫
ભક્તિના છંદો
સહજાત્મસ્વરૂપ, ટાળો ભવકૂપ, અખિલ અનુપમ બહુનામી; પ્રભુ નિષ્કામી, અંતરજામી, અવિચળધામી હે! સ્વામી. જય જય જિનેંદ્ર, અખિલ અજેન્દ્ર, જય જિનચંદ્ર હે દેવા; હું શરણ તમારે, આવ્યો દ્રારે, ચઢજો વ્હારે કરું સેવા; સુખશાંતિદાતા, પ્રભુ પ્રખ્યાતા, દિલના દાતા હે સ્વામી. સહજા ૦ ૧ જય મંગળકારી, બહુ ઉપકારી, આશ તમારી દિલ ધરીએ; અભયપદ ચહું છું, કરગરી કહું છું, શરણે રહું છું સ્તુતિ કરીએ; આ લક્ષ ચોરાસી ખાણજ ખાસી, જઉં છું ત્રાસી હે સ્વામી. સહજા૦ ૨ નવ જોશો કદાપિ, દોષો તથાપિ, કુમિત કાપી હે ભ્રાતા; મુક્તિપદ દાતા, પ્રમુખ મનાતા, સન્મતિ દાતા હે ત્રાતા; કૃતિઓ નવ જોશો અતિશય દોષો સઘળા ખોશો હે સ્વામી. સહજા૦૩ હું પામર પ્રાણીનું દુ:ખ જાણી, અંતર આણીને તારો; ઘર ધંધા ઘાણી શિર લઈ તાણી, ભટક્યો ખાણી ભવ ખારો; મને રસ્તે ચડાવો, કદી ન ડગાવો, ચિત્ત રખાવો દુ:ખવામી સહજા૦ ૪ ઉત્તમ ગતિ આપો, સદ્ધર્મ સ્થાપો, કિલ્વિષ કાપો હાથ ગ્રહી; પ્રકાશે પ્રતાપો, અખિલ અમાપો, ભવદુ:ખ કાપો નાથ સહી; અવનીમાં તમારો સૌથી સારો જે શુભ ધારો સુખધામી. સહજા ૦ ૫
-*·
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૭૬ : સ્વાધ્યાય સંચય
જય જગત્રાતા, જગતભ્રાતા, જન્મ હર જગદીશ્વરા, સુખ સર્વ કારણ, ધર્મચારણ, ધીર વીર મહેશ્વરા; અતિ કર્મ કંદન, ચિત્ત ચંદન, ચરણ કમળ ચિત્ત ધરું,
સહજાસ્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું. ૧ આનંદસાગર-ચંદ્ર, નાગર-વૃંદ શ્રી સુખકંદ છો, ભવ ફંદ હારક, છંદ ધારક, સર્વ સદ્ગણ ચંદ્ર છો; સુખકાર છો ભવપાર નહીં કંઈ સાર ચિત્તમાં હું ધરું. સહજા ૦ ૨ વિકરાળ આ કળિકાળ કેરી, ફાળથી ભય પામતો, ગુરુ ચરણ કેરા શરણ આવ્યો, ચિત્તમાં વિશ્રામતો; ગુરુ પૂરણ પ્રેમી કર ધરે શિર એમ આશા આચરું. સહજા ૦ ૩ કરી કોપ ચાર કષાય બાંધે, બંધ આશા પાશનો; અતિ માર મારે માર તેમાં, કામની અભિલાષનો; છો નિર્વિકારી પાસ રાખો, ભક્તિ હું દિલમાં ધરું. સહજા૦ ૪ નિજ ધામ ચંચળ, વિત્ત ચંચળ, ચિત્ત ચંચળ સર્વથી, હિત મિત્ર ને સુકલત્ર ચંચળ, જાય શું મુખથી કથી; સ્થિર એક સદ્ગુરુ દેવ છો, એ ટેક અંતર આદરું. સહજા ૦ ૫ ભવ મંડપે કરી પ્રીત માયાસેજ સુંદર પાથરી, ત્યાં નિત્ય સૂતો ગાઢ નિદ્રા, મોહની અતિ આચરી; જાગ્રત કરી ગુરુ રાજચંદ્ર, બોધદાન કર્યું શરું. સહજા ૦ ૬
જ્યકાર શ્રી ગુરુદેવનો, જન જગતમાંહી ગજાવજો, શુભ ભક્તના જે ધર્મ, તે અતિ પ્રેમ સાથ બજાવજો, ગુરુ ધર્મધારક, કર્મવારક, ધ્યાનમાં નિત્યે ધરું. સહજા ૦ ૭
દયાળુ દીનાનાથ અજ્ઞાનહારી, ખરા ચિત્તથી ધ્યાનમાંહી વિહારી; ઘણા શિષ્યના આપ સંતાપહારી, ગુરુ રાજચંદ્ર ગ્રહો બાંહ્ય મારી. ૧
Page #202
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૧૭૭
કર્યો ક્રોધ તો ક્રોધને મારવાને, ધર્યો લોભ તો ધ્યાનને ધારવાને; મહા મોહહારી નિજાનંદધારી, ગુરુ રાજચંદ્ર ગ્રહો બાંહ્ય મારી. ૨ સદા નિર્વિકારી મહા બ્રહ્મચારી, ન હોચે સ્તુતિમાં મતિ કાંઈ મારી; નિરાધાર આ બાલ માટે વિચારી, ગુરુ રાજચંદ્ર ગ્રહો બાંહ્ય મારી. ૩ કદી નાથ સામું ન જોશો અમારા, તથાપિ અમે છીએ સદાયે તમારા; હવે આપ ઓ બાપ! તારો વિચારી, ગુરુ રાજચંદ્ર ગ્રહો બાંહ્ય મારી ૪ ક્ષમા, વૈર્ય, ઔદાર્યના જન્મસિંધુ! સદ લોકથી દીનના આપ બંધુ; ન શક્તિ કશા કામમાંહી અમારી, ગુરુ રાજચંદ્ર ગ્રહો બાંહ્ય મારી. ૫ ગુણી જ્ઞાનવંતા વિવેકી વિચારો, મને આશરો એક ભાવે તમારો; દયાળુ હવે પ્રાર્થના લો અમારી, ગુરુ રાજચંદ્ર ગ્રહો બાંહ્ય મારી. ૬ અહો! રાજચંદ્ર દેવ, રાત દિવસ મને રહેજો રટણ તમારું,
તમે પતિતપાવન છો સ્વામી, હું તો લોભી લંપટ ને કામી,
તે તો જાણો છો અંતરજામી. અહો! રાજ. ૧ નથી જપ તપ સાધન કાંઈ કર્યું, નથી ચરણકમળમાં ચિત્ત ધર્યું; મન રેટ તણી પેરે જાય ફર્યું.
અહો! રાજ૦ ૨. મને મોહકટક લાગ્યું પૂઠ, નિત્ય ઘેરીને મુજને
તમે છોડાવો પ્રભુ તો છૂટે. અહો! રાજ૦ ૩ અહો! ભાનુ સમાન પ્રગટ મણિ, મારા અનંત દોષ કાઢો ધણી; ક્ષણ દૃષ્ટિ કરો મુજ રંક ભણી. અહો! રાજ ૦ ૪
પ્રભુ કરુણાસાગર આપ અહો! મુજ પામરની પ્રભુ બાંહ્ય ગ્રહો; તુમ સેવા મુને સદાય રહો. અહો! રાજ ૦ ૫
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૭૮: સ્વાધ્યાય સંચય
અહો! રાજ૦ ૬
અહો! રાજ
૭
અહો! રાજ૦ ૮
:
અહી
જ્ઞાન દર્શન ચરણ ક્ષાયક જાણી, પ્રભુ સહજ સ્વભાવ પ્રગટ મણિ; આપો મને દેવ હો રંક ગણી.
દિવ્ય જ્ઞાન કળા પ્રભુ અકળ અહો! મુજ પામરથી ન કળાય અહો!
તુમ મુદ્રા દેખી પ્રતીત ભયો. તુમ મોક્ષમાર્ગ ઉજજવળ કિયો, કુળ મતાગ્રહાદિ' છેદ દિયો; અહો! ભવ્યને કારણ દેહ લિયો.
અહો! વિષય કષાય અભાવ કિયો, પ્રભુ સહજ સ્વભાવે ધર્મ લિયો;
નિરઉપાધિપદ સહજ રહ્યો. પરમ શીતળ અનંત દયા તુમમેં, પ્રભુ સ્વાદ્વાદશૈલી તુમ ઘટમેં, તુજ ચરણકમળ સેવા દ્યો મુજને.
તુમ જ્ઞાનકળા અખંડ પ્રગટી, હું પામર ગુણ શું કહું કથી?
જૈન શૈલી પામું હું તુમ થકી. પ્રભુ ચાર ગતિમાં હું ભટક્યો, હવે સ્વામી તુજ ચરણે આવ્યો; મુનદાસ ગુલામ છે તુમ જાયો.
અહો! રાજ - ૯
અહો! રાજ૦ ૧૦
અહો! રાજ - ૧૧
અહો! રાજ૦ ૧૨.
આજ દેવદિવાળીનો દાડો રે, ગુરુ ગુણ ગાવાને;
સદા સમરો સદ્ગુરુ દેવ રે, પાવન થાવાને. આત્મહિતના સર્વ સાહિત્યમાં, પહેલું ને વળી સહેલું રે;
શ્રીમદ્ સદ્ગુરુ સેવા-સાધન, અમર ફળનો વેલુ રે. ગુરુ. ૧
Page #204
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૧૭૯
શેષ મહેશ શારદા આદિ, કરે ગુરુગુણના ગાન રે; ગુરુગુણ ગાનના અનુસંધાને, પ્રગટે નિજપદ ભાન રે. નિત્ય નિમિત્ત અવતાર ભેદથી, ગુરુદેવ દર્શાય રે; પૂર્વોપાધિ બાદ કરતાં, શેષ રહે સદ્ગુરુ રાય. સદ્ગુરુ દેવ છે એક સ્વરૂપે, ભેદ બુદ્ધિ ઘો નાખી રે; સદ્ગુરુ એક ને સેવ અનેક છે, એ હારદ ઉર રાખી રે. સદ્ગુરુપદ-સામર્થ્ય સર્વથા, સર્વજ્ઞે પણ ન કહાય રે; જે સદ્ગુરુની સાનમાં સમજે, તે ત્યાં સમજી સમાર્યું. ગુરુપદ સ્પર્શત ગુરુતા પ્રગટે, અનુભવ કરીને દેખો રે; ગુરુભક્તિમાં ભાવ ધરીને, સરખા સહુને લેખો રે. નરતન, ભાર્રભૂમિ આર્યકુળ, દીર્ઘાયુષ્ય સુખકારી રે; પૂરણઇંદ્રી શ્રવણ શ્રદ્ધાદિક, મળી સામગ્રી સારી. આવો યોગ લહી યોગ્ય જીવાત્મા, ગુરુશિક્ષાની દીક્ષા રે; ધારો ધૃતિ ધારી એક ધારા, જો હોય નિજપદ ઈક્ષા. શ્રીમદ્ સદ્ગુરુ રત્નત્રય યુત, વળી તસ કૃપા-પાત્ર રે; તે સર્વે સમર્શ સંતનો, હું છું અબોલો છાત્ર.
આવ્યું આવ્યું અનુપમ નાવ, ભવજલ તરવાને; તૈયાર ભાવિક જન થાવ, શિવસુખ વરવાને. મુક્તિપુરીના સર્વ પ્રવાસી, આનંદ ઉર ઉભરાય રે; ભવ દરિયો બહુ દુ:ખથી ભરિયો, તારક સદ્ગુરુ રાય. દેવદિવાળી દિન જયકારી, ભવિજન આનંદકારી રે; પૂર્ણચંદ્ર સમ રાજચંદ્ર પ્રભુ, પ્રગટયા સવિ સુખકારી. સત્ય સનાતન માર્ગ મોક્ષનો, કરવા જગ ઉદ્ધાર રે; તત્ત્વજ્ઞાની જનમ્યા કળિકાળ, શાસનના શણગાર.
ગુરુ
ગુરુ ૦ ૩
ગુરુ
ગુરુ
ગુરુ
શિવ
ગુરુ ૦ ૬
શિવ
૦ ૨
શિવ
૦ ૪
ગુરુ ૦ ૮
૦ ૫
ગુરુ ૦ ૯
જ
જ
ર
. ૩
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૮૦: સ્વાધ્યાય સંચય
મૃતસાગરના મર્મ પ્રકાશ્યા, ગચ્છમત તિમિર વિદારી રે; વાણી શાંત સુધારસ ઝરતી, સૌ જનને હિતકારી. શિવ૦ ૪ આત્મશક્તિ ઉજ્જવળ તુજ ભાળી, મંદમતિ મદ જાય રે; આત્મશ્રેય સાધક સુવિચક્ષણ, સેવે શરણ સદાય. શિવ૦ ૫ અંતષ્ટિથી રાજ નિહાળો, બાહ્યદૃષ્ટિ દુ:ખદાય રે;
સ્વરૂપાચરણ, રમણ નિજપદમાં, જગવંત ગણાય. શિવ૦ ૬ “યુગપ્રધાન સમતારસ સાગર, સહજ સ્વરૂપ સ્થિતિ ધારી રે; જહાજ બની પ્રભુ પંચમ કાળે, તાર્યા બહુ નર નારી. શિવ - ૭ ચતુર્થકાળમાં પણ દુર્લભ છે, તેવો જોગ જણાય રે; ભાગ્યવંતથી પ્રતીત કરીને, આશ્રય ગ્રહી તરાય. શિવ૦ ૮ મુદ્રા શાંત સદા અવિકારી, સ્મરણ સહજ સુખધામ રે; વાણી મૃત સંજીવન કરતી, ભવિજન મન વિશ્રામ. શિવ ૦ ૯ પરમ કૃપાળુ દશા તમારી, પામરથી શું કળાય રે! આત્માકાર અવસ્થા સ્વામી, મહાભાગ્યે પરખાય. શિવ૦ ૧૦ સમીપમુક્તિગામી જે પામ્યા તુજ પદમાં વિશ્રામ રે; શ્રદ્ધા ભક્તિ સહિત તુજ આશ્રય, નિશ્ચય ગુણ આરામ. શિવ૦ ૧૧ તુજ આજ્ઞા આરાધન કરતાં, લહીશું નિજપદ રાજ રે. રાજવચન જીવન મુક્તિપ્રદ, શુદ્ધિ સિદ્ધિ સુખસાજ. શિવ . ૧૨
જિન શાસનના જ્યોતિર્ધર સોહામણા, નેહે નમતો તુજ ચરણે આ દેહ જો; આત્મ-પ્રભાકર પ્રગટ્યો અંતર ઊજળો, ધન્ય ઘડી ને ધન્ય દિવસ એહ જો. જિન ૧ દઈએ દિવ્યાત્માને દૈવી પુષ્પાંજલિ, ઉભરાયે જ્યાં જ્ઞાન તણા અંબાર જો; ગગને શીતલ શોભે રજનીકાન્ત જે, કરતાં રસ અમૃત બિન્ડાં સાર જો. જિન - ૨
Page #206
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૧૮૧
બાલપણે ઉચ્ચ વિચારો ચિંતવ્યા, જન્મ-જીવન-મૃત્યુના ઊંડા મર્મ જા; વીત્યું જીવન ગૃહસ્થાશ્રમને આંગણે, વ્યાપારે પણ નીતિ ન્યાય ને ધર્મ જો. ‘પરમ ધરમ અહિંસા' સહુ વદતા ફરે, (પણ) મોહ-મમત્વે વાડાના વિસ્તાર જો; ખંડન મંડન ટાળી ધર્મની એકતા, સમજાવી ભવ્યોને કરી પડકાર જો. રાગદ્વેષ જ્યાં પૂર્ણપણે ક્ષય પામતા, કેવળજ્ઞાન થશે એવો નિરધાર જો; સત્ય સનાતન દર્શન એ વીતરાગનું, શિવપદ પ્રાપ્તિનો છે એહુ આધાર જો. અંખડ જાગૃતિ શ્રદ્ધા શુદ્ધોપયોગથી, આત્મ-ઉઘાડે ઊઘડે મુક્તિદ્રાર જો; શ્રીમદ્ સદ્ગુરુનાં આત્માર્થી વચનો લહી, નિ:શંક થઈને સાધક પામે સાર જો. દૃષ્ટિરાગ ટળે આવે મધ્યસ્થતા, ટળે કદાગ્રહ આવે વિશાળ ભાવ જા; દર્શનની નિર્મળતા પ્રગટે આત્મમાં, રાજબોધના લેજો રૂડા લા’વ જો.
*
મને મળિયા શ્રી સદ્ગુરુ રાયા રે, મારી સફળ થઈ ગઈ કાયા
કાયા સફળ થઈ માયા મટી ગઈ, કલિમલ સર્વ કપાયા; કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર આદિ રિપુ, નાઠા થઈને રઘવાયા રે
જિન૦ ૩
જિન ૪
જિન ૦
૦ ૫
જિન ૬
જિન ૦
—ટેક.
૦ ૭
—મારી ૦
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૮૨ : સ્વાધ્યાય સંચય
પાપ પળાયાં ને દુ:ખ દળાયાં,
અંતરાય સર્વ અલ્પાયા; અંતરનો અંધકાર મટીને મહીં,
જ્ઞાન દીપક પ્રગટાયા રે – મારી ૦ આશ ને ઈષ્ણા વિધ વિધ વાસના,
શોક સંતાપ સમાયા; જમડાનો દાવ જડમૂળથી જઈને,
મારા જન્મમરણ અટવાયા રે --મારી છે દોષો મારા, મારી દૃષ્ટિએ દેખાયા,
ને જોતજોતામાં પળાયા; ગુણસાગર ગુરુ ઘટમાં બિરાજે,
સૂત્ર સિદ્ધાંતે ગવાયા રે મારી
શ્રીમદ્ ગુરુવર વદન મનોહર,
દિવ્ય સ્વરૂપે દેખાયા; કૃતકૃત્યને ધન્ય ધન્ય થયો હું,
નિરખી શ્રી દેવમાના જાયા રે –મારી
સંતોષ, સુખ, સંપત્તિ, સૌભાગ્ય સહ,
શાંતિનાં થાણાં થપાયાં; કર ગ્રહીને વહાલે આપ્યું અભય વર,
કીધી કૃપા છત્ર છાયા રે -મારી
ભક્તવત્સલ નિજ ભક્તની ભક્તિથી,
પ્રેમના પંથે પળાયા; સર્વ-આકાશ-વાસી, સ્ટય-આકાશે પધાર્યા,
તો કોઈથી ન જાયે કળાયા રે –મારી ૦
Page #208
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૧૮૩
એવા શ્રીમદ્ ગુરુપદ-સેવા વિના,
માયાના પૂરમાં તણાયા; સમ્યફ રત્નત્રય સુગુરુ ભજન વિના,
જમડાના હાથે હણાયા રે –મારી ૦ હાં રે મારે સજની ટાણું આવ્યું છે ભવજળ તરવાનું, મોંધો મનુષ્યનો વારો, ભવજળ તરવાનો આરો,
ડાહ્યા દિલમાં વિચારો, સત્સંગ કીજીએ. ૧ હાં રે મારે સજની આરે ચોઘડિયાં અમૃત લાભનાં, વિજળી ઝબકારા જેવાં, મોતી પરોવી લેવાં,
ફરી ફરી નહિ મળે એવાં એ સત્સંગ કીજીએ. ૨ હાં રે મારે સજની સંત વચન ઉર ધારીએ, ગાંઠ વાળી ના છૂટે, નિયમો નિશ્ચય ના તૂટે,
સંસાર છોને શિર કૂટે, સત્સંગ કીજીએ. ૩ હાં રે મારે સજની દાન દયાની ઘડીઓ છેલ્લી છે, દાન સુપાત્રે કરો, ધ્યાન પ્રભુજીનું ધરજો,
કાને કથા સાંભળજો, સત્સંગ કીજીએ. ૪ હાં રે મારે સજની સંત સાધુની સેવા કીજીએ. પાપ પૂર્વનાં બળવા, બ્રહ્મ સ્વરૂપમાં ભળવા,
શ્રીમદ્ સદ્ગુરુને વરવા, સત્સંગ કીજીએ. ૫ હાં રે મારે સજની શિર સાટે રે સદ્ગુરુ વહોરીએ, પાછાં પગલાં નવ ભરીએ, મન કર્મ વચને હરિ વરીએ,
બ્રહ્માનંદ કહે ભવ તરીએ, સત્સંગ કીજીએ. ૬
પરકમ્મા કરીને લાગું પાય રે, સદ્ગુરુજી મારા; તમો મળ્યાથી મહા સુખ થાય રે, વિશ્વભર વાલા.
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૮૪ : સ્વાધ્યાય સંચય
ભટકી ભટકીને આવ્યો શરણે રે, સદ્ગુરુજી મારા; રાખો તમારે ચરણે રે, વિશ્વભર વાલા. દીનબંધુ દીન પ્રતિપાલ રે, સદ્ગજી મારા; હું છું અજ્ઞાની નાનું બાળ રે, વિશ્વભર વાલા. નજરો કરો તો લીલા નિરખું રે, સદ્ગુરુજી મારા; બ્દયકમળમાં ઘણું હરખું રે, વિધ્વંભર વાલા. માયાના બંધથી છોડાવો રે, સદ્ગુરુજી મારા; ભક્તિના ભેદ બતાવો રે, વિધ્વંભર વાલા. ત્રિવિધ તાપ શમાવો રે, સદ્ગજી મારા; ભવસાગર પાર ઉતારો રે, વિશ્વભર વાલા. તૃષ્ણાના પૂરમાં તણાયો રે, સદ્ગુરુજી મારા; બૂડતાં બાંય મારી ગ્રહો રે, વિશ્વભર વાલા. કામી ક્રોધી ને લોભી જાણી રે, સદ્ગજી મારા; દાસ સર્વેને લેજો તારી રે, વિધ્વંભર વાલા.
ચાલો રે સખી સદ્ગુરુ જોવાને જઈએ રે, હાલાજીને જોઈ જોઈ સુખી થઈએ રે.
ચાલો રેટેક હાલાજી (સદ્ગુરુજી) તો બિરાજ્યા છે ફૂલવાડી રે, જોઈ (નિરખી) મારી આંખલડી થાય ટાઢી રે. ચાલો રે, સદ્ગુરુજી (મહાપ્રભુજી) અરજ સુણો એક વાર રે,
હારો છે મૂરખનો અવતાર રે. ચાલો રે૦ પત્થર કરતાં કઠણ હૈયું છે મારું રે, તેમાં પ્રભુ નામ (સ્વરૂપ) ન ભેળું તમારું રે. ચાલો રે૦
Page #210
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૧૮૫
મારા તો મનની ગતિ અતિ વાંકી રે, સ જીએ પત્થર નાખ્યા છેટાંકી રે. ચાલો રે, ટાંકીને મારગ મુગતા કીધા રે. સદ્ગુરુજીએ મંત્ર અનુપમ દીધા રે. ચાલો રે૦ આત્મજ્ઞાન વિના ઘર સૂનું સરુજીએ સગપણ શોધી કાઢયું જૂનું રે. ચાલો રે. હવે હું તો સદ્ગુરુ ચરણ ઉપાસી રે, હવે હું તો સદ્ગુરુ ચરણની દાસી રે, મારા ઉપર કૃપા કરો અવિનાશી રે, ચાલો રે સખી સર જોવા જઈએ રે. હાલાજીને જોઈ જોઈ સુખિયાં થઈએ રે. ચાલો રે,
-%
લાખ લાખ દીવડાની જ્યોત પ્રગટાવજો, લાખ લાખ જ્યોતિથી આરતી ઉતારજો; કોટિ કોટિ કરજો પ્રણામ –આજ દિન સોનાનો ઊગ્યો;
આજ મેહ મોતીના વરસ્યા;
રાજ મનમંદિરે પધાર્યા. કોટિ કોટિ ઊમિથી રાજને વધાવજો, તેહિ તેહિ એક પ્રેમ લગની લગાવજો; ઉરનું અજ્ઞાન મહા અંધકાર ટાળવા, મોક્ષાર્થી ભવ્યરૂપી કમળો વિકસાવવા;
જ્ઞાન ભાનુ બીજા શ્રીરામ –આજ દિન ૦ અવનીમાં અમૃતની વૃષ્ટિ વરસાવવા, ભવ્યોને અજર અમર પદ આપવા;
કલ્પવૃક્ષ રાજ સુખધામ –આજ દિન ૦
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૮૬ : સ્વાધ્યાય સંચય
રાજબોધ કિરણો ઊંડા ઉરે સ્થાપજો, બહિરાત્મભાવ મહા અંધકાર ટાળજો; રાજની વિદેહી અસંગ દશા ભાળજો, સહજસ્વરૂપે મગ્નતા નિહાળજો;
હેજે સહજાત્મતા સધાય–
પ્રેમે પરમાત્મતા પમાય –આજ દિન ૦ સંસાર દુઃખ દરિયાનો પાર પામવા, સ્વપ્ન અનાદિ ટાળી સ્વસ્વરૂપે જાગવા;
રાજ બોધ એ જ એક સાર; રાજ વચન જીવન આધાર–આજ દિન ૦
ગુરુ ઘેર આવ્યા તે દિવાળી,
રહું રે મારા નાથને નિત્ય નિહાળી. ગુર શ્રી સહજાત્મ સ્વરૂપ ધ્યાવું,
શુદ્ધ ચૈતન્ય સ્વામીના ગુણ ગાઉં, શ્રીમદ્ સદ્ગુરુ પદ શિર નામું,
ગુરુ ઘેર આવ્યા તે દિવાળી સખી રે આજ આનંદની હેલી,
હાલાને વધાવું વહેલી પહેલી; ફિરું રે હું તો ઘરમાં ઘેલી ઘેલી,
ગુરુ ઘેર આવ્યા તે દિવાળી . પ્રભુજીએ પ્રીતે પૂરવની પાળી,
હેતે ઘેર આવ્યા હાલી ચાલી; લાગી રે મને ગુરુપદર્શ તાલી,
ગુરુ ઘેર આવ્યા તે દિવાળી - ૩
૨
Page #212
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૧૮૭
૫
પ્રીતલડીના બાંધ્યા પ્રભુજી આવ્યા,
સુખડાં મારા સ્વરૂપ તણાં લાવ્યાં; મહાપ્રભુ મારા મનડામાં ભાવ્યા,
ગુરુ ઘેર આવ્યા તે દિવાળી ૦ કૃપાળુની કીકી કામણગારી,
તેમાં સખી સુરતા સમાઈ મારી; લીધુ રે મેં તો નિજપદ સંભારી,
ગુરુ ઘેર આવ્યા તે દિવાળી વહાલાજીનાં વહાલાં લાગે વેણાં,
સ્વરૂપ જોઈ ઠરે મારાં નેણાં; ભાગ્યાં રે મારાં ભવભવનાં મેણાં,
ગુરુ ઘેર આવ્યા તે દિવાળી ૦ યોગેશ્વરના યોગબળે આલી,
વિજાતિ વૃત્તિ સર્વે વાળી; સ્વજાતિની પ્રવહે પ્રણાલી,
ગુરુ ઘેર આવ્યા તે દિવાળી દિવલડા તો દિલમાં અજવાળ્યા,
પરમગુરુ પોતામાં ભાળ્યા; ગયા દિન દાસ તણા વાળ્યા,
ગુરુ ઘેર આવ્યા તે દિવાળી પ્રભુપદ પ્રીતિ પ્રતીતિ વાધી,
આત્માર્થે આજ્ઞા આરાધી; સમ્યફ રત્નત્રયની એકતા સાધી,
ગુરુ ઘેર આવ્યા તે દિવાળી ૦ રહું રે મારા નાથને નિત્ય નિહાળી છે
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૮૮: સ્વાધ્યાય સંચય
ધન્ય ગુરુરાજ! બોધિસમાધિનિધિ!
ધન્ય તુજ મૂર્તિ! શી ઉર ઉજાળે! મુજ સમા પતિતને ભાવથી ઉદ્ધારવા,
જ્ઞાન તુજ જ્યોતિ ઉર તિમિર ટાળે. ધન્ય ગુરુ છે ૧ પ્રશમરસ નીતરતી સ્વરૂપમાં મગ્ન શી!
મૂર્તિ ગુરુરાજની આજ ભાળી; ભવદવાનલ જવલિત જીવને ઠારવા,
શાંત શીતળ શશી શી નિહાળી. ધન્ય ગુરુ - ૨ આત્મ અનુભવરસાસ્વાદમાં મલકતી!
જ્ઞાનવૈરાગ્યશમનિધિ ચિત્ત તન્મય થતાં તાપ દૂરે ટળે,
શાંતિ સિદ્ધિ સકળ સમીપ આવે. ધન્ય ગુરુ ૦ ૩ *
શાંત મુદ્રા પ્રભુ આપની નિરખતાં,
આપ સમ મુજ સ્વરૂપ લક્ષ આવે; પ્રેમ, પ્રતીતિ, રુચિ, ભક્તિ સહજાત્મમાં,
જાગતાં એ જ પદ એક ભાવે. ધન્ય ગુરુ ૪
તેહિ તેહિ સ્મરણથી, રટણથી, મનનથી,
સહજસ્વરૂપે અહો! લગન લાગે; આત્મ-માહાત્મ અદ્ભુત ઉરમાં વચ્ચે,
દેહનો મોહ દૂર ક્યાંય ભાગે! ધન્ય ગુરુ - ૫
એક એ જોઉં, જાણું, અનુભવું મુદા,
એક એ સ્વરૂપમાં મગ્ન થાઉં; એ વિના સર્વ પરભાવ દુ:ખખાણને,
પરિહરી આત્મ આનંદ થાઉં. ધન્ય ગુરુ - ૬
Page #214
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૧૮૯
શરણ તું, ત્રાણ તું, પરમ આધાર તું,
તુજ દશા ઉર્વશી ઉર વસાવું; દિવ્ય આત્મિક સુખમાં રમણતા લહી,
સહજ બોધિ સમાધિ જગાવું. ધન્ય ગુરુ - ૭ ‘આજ કૃતપુણ્ય ધન્ય દિવસ મારો થયો,
આજ નરજન્મ મેં સફળ ભાવો;' આત્મ-આનંદ અમૃતરસ રેલતો,
શાંત સહજાભ પ્રભુ દિલ વસાવ્યો. ધન્ય ગુરુ - ૮
-
%
આજ મારા સભામંડપમાં મોતીના મેહ વરસ્યા રે. આજ મારા મનમંદિરમાં રત્નોના મેહ વૂઠયા રે; રાજપ્રભુ અવની અવતરિયા, તસ્વામૃત રસવરસ્યા રે. આ ૦ ૧ ધન્ય ભૂમિ ભારત જળહળતી, ગોરવવંતી ગાજે રે; જગ પાવનકર જનમ્યા આજે, જન્મ શતાબ્દી રાજે રે. આ ૦ ૨ ઓગણીસો ચોવીસ કારતકની, શુભ્ર પૂર્ણિમા સોહે રે; દેવદિવાળી જન હિતકારી, રાજચંદ્ર જગ મોહે રે. આ ૦ ૩ પૂર્વ ભવો પ્રત્યક્ષ નિહાળ્યા, લઘુવયથી મહા જ્ઞાની રે; ભવાબ્ધિથી ભવ્યો ઉદ્ધરવા, મહા સમર્થ સુકાની રે. આ ૦ ૪ આત્મ અનુભવ ઝળહળ જ્યોતિ, પ્રતિમા-શી ઉલ્લાસંતી રે! ભવોના અજ્ઞાન તિમિરને હરવા અતિ ઝલકતી રે. આ ૦ ૫ અંતર્મગ્ન દશા મનોહારી, શાંત મૂર્તિ વૈરાગી રે; શરીર છતાંય અશરીરીભાવે, રાજે અંતર્યામી રે. આ ૦ ૬ અદ્ભુત અમૃત રસ વાસંતી, વાણિ ભવિમન ઠારે રે, જન્મમરણ ભાવ તાપ નિવારે, સુખ, શાંતિ વિસ્તારે રે. આ ૭. શ્રી લઘુરાજ, સુભાગ્ય, જૂઠાભાઈ, અંબાલાલ સુભાગી રે; સ્વરૂપદર્શન હેજે પામ્યા, સહજાતમલય લાગી રે. આ ૦ ૮
૦
૨
૧
૧
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૯૦: સ્વાધ્યાય સંચય
સમ્યગ્દર્શન જ્ઞાન ચરણરૂપ, રત્નત્રય વરસાવી રે; બહુ ભવ્યોનાં કારજ સાર્યાં, કૃપા અતિ દર્શાવી છે. આ ૯ કૃપા કૃપાળુ અમ પર કરજો, ઉર અંધારું હરજો રે; સર્વ જગતનું શ્રેય કરી પ્રભુ, વિશ્વ શાંતિ વિસ્તરજો રે. આ ૦ ૧૦ સત્ય સનાતન શાશ્વત વરતુ, આત્મા ઘટ ઘટ ભાસે રે; પ્રેમ પ્રીતિ તે પ્રત્યે જાગે, તું િતુંહિ તત્ત્વ પ્રકાશે રે. આ ૦ ૧૧ સત્ય, અહિંસા, સમતા, શાંતિ, તત્ત્વદૃષ્ટિ ઉલ્લસે રે, સસુખ શાંતિ સો પામી, નિર્ભય નિજપદ વિલસે રે. આ ૧૨
સંકટ સહી સમભાવ, રૂડા રાજને ભજીએ;
પામી અલૌકિક દાવ, શુદ્ધ સદ્ગણ સજીએ. સદ્ગુરુ સન્મુખ જે જીવાત્મા, તેની સંગત કરીએ; શ્રીમદ્ સદ્ગુરુ વિમુખ જે પ્રાણી, તસ પરિચય પરિહરીએ.
રૂડા રાજને ભજીએ. સંકટ ૦ જગત ભગતને વેર અનાદિ, સહુનાં મેણાં સહીએ; જે કહે તેને કહેવા દઈએ, પ્રભુ ભજનમાં રહીએ.
રૂડા રાજને ભજીએ. સંકટ ૦ કંકર તે હીરા થઈ બેઠા, પણ કંકર હીરા કેમ કહીએ? કંકર હીરાની પરીક્ષા ત્યારે, જ્યારે ઘણની ચોટો દઈએ.
રૂડા રાજને ભજીએ. સંકટ ૦ બગલા તે હંસલા થઈ બેઠા, પણ બગમે તે હંસ કેમ કહીએ? બગ ને હંસની પરીક્ષા ત્યારે, જ્યારે મોતીનો ચારો ચરૈવે.
રૂડા રાજને ભજીએ. સંકટ ૦ સદ્ગુરુ સેવમેં વિન કરે જો, માતાપિતાદિ મહાન; તો તેને પરિહરીએ પ્રીતે, જાણી શત્રુ સમાન.
રૂડા રાજને ભજીએ. સંકટ ૦
Page #216
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૧૯૧
રાજને ઓળખી રાજને ભજશે, ત્યજશે લૌકિક લાજ; રાજને આશ્રયે રહેશે તેનાં, શ્રી રાજ સુધારશે કાજ.
રૂડા રાજને ભજીએ. સંકટ ૦ સત્ ચિત્ આનંદ રૂપ રત્નત્રય, તેની સેવા સાર; તેહી જ શ્રીમદ્ રાજની સેવા, એક મને આધાર.
રૂડા રાજને ભજીએ. સંકટ ૦
શ્રી સહજાત્મ સ્વરૂપ છો, સદ્ગુરુ રાજ, કરુણા રસના ફૂપ છો, સદ્ગુરુ રાજ. શ્રી શુદ્ધ ચૈતન્ય સ્વામી છો, સદ્ગુરુ રાજ, સર્વ પ્રકારે નિષ્કામી છો, સદ્ગુરુ રાજ. શ્રીમદ્ સદ્ગુરુ રાજ છો, સદ્ગુરુ રાજ, પંડિતજન શિરતાજ છો, સદ્ગુરુ રાજ. તારણતરણ જહાજ છો, સદ્ગુરુ રાજ, સાચા ગરીબનવાજ છો, સદ્ગુરુ રાજ. પ્રેમી જનોના પ્રાણ છો, સદ્ગુરુ રાજ, મારા અંતરના જાણ છો, સદ્ગુરુ રાજ. જોયું મેં જગતે કરી, સદ્ગુરુ રાજ, ફરી ફરીને ફેરા ફરી, સદ્ગુરુ રાજ. આપ વિના ન દેખ્યું કશું, સરુ રાજ, હું તું તે સહ તમ વશુ, સદ્ગુરુ રાજ. વ્યાપી રહ્યા છો સહુ સાથમાં, સદ્ગુરુ રાજ, આવ્યા છો મારા હાથમાં, સદ્ગુરુ રાજ. હવે ન છોડું છેડલો, સદ્ગુરુ રાજ, મૂકું નહીં તારો કેડલો, સદ્ગુરુ રાજ.
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૯૨ : સ્વાધ્યાય સંચય
જાયા તમોને જ્યારથી, સદ્ગુરુ રાજ, હું ને મારું ગયું ત્યારથી, સદ્ગુરુ રાજ. આવ્યા મંદિરિયે માણવા, સદ્ગુરુ રાજ, પૂર્વની પ્રીત પ્રમાણવા, સદ્ગુરુ રાજ. હેત અમારું જોઈને, સદ્ગુરુ રાજ, ભેટયા છો દુવિધા ખોઈને, સદ્ગુરુ રાજ. કહેવું તે સહુ વ્યવહાર છે, સદ્ગુરુ રાજ, નિશ્ચય મૌન એક સાર છે, સદ્ગુરુ રાજ. રત્નત્રયના રાય છો, સદ્ગુરુ રાજ, સમજે તેને સદા હાય છો, સદ્ગુરુ રાજ.
સહજાત્મ સ્વરૂપ સુણો વિનંતી રે, - હું તો વનવું વિનયે દિન રાત, મારા નાથ, હવે ન ચૂકું તારી ચાકરી રે; મારા આત્મા તણી કરો ઉન્નતિ રે,
તમે સાચા મારા માત તાત, મારા નાથ. હવે હું તો બાળપણે ન ઓળખી શક્યો રે,
મેં તો જાણી સાધારણ વાત. મારા નાથ. હવે પછી મત મમતે ઉન્મત્ત થયો રે, હેં તો કીધા અનેક ઉત્પાત. મારા નાથ. હવે કોઈ પૂર્વના શુભ સંસ્કારથી રે,
હેં તો સુપ્યા તારા અવદાત. મારા નાથ. હવે વળી વચનામૃત સુવિચારિયાં રે,
મને લાગ્યાં તે ખરાં ખરેખાત. મારા નાથ. હવે
Page #218
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૧૯૩
તારા કૃપાના પાત્રની કૃપા વડે રે,
મને મળ્યા તમે સાક્ષાત, મારા નાથ. હવે ૦ પ્રભુ કેમ ભૂલું કોઈ કાળમાં રે,
મને સંબોધ્યો ગ્રહી હાથ. મારા નાથ. હવે મેં તો પ્રત્યક્ષ સદ્ગુરુ ભેટિયા રે,
મારો અંતરાત્મા હર્ષાત. મારા નાથ. હવે હું તો પૂર્વ ભણેલ સર્વ ભૂલિયો રે,
મેં તો પામી અપૂરવ વાત. મારા નાથ. હવે મારે અસત્સંગની આખડી રે,
સત્ય સંગે દય ઉલ્લભાત. મારા નાથ. હવે મને ડાહ્યા ગણતા ગણે ગાંડિયો રે,
તેથી અંતરંગ નહિ અકળાત. મારા નાથ. હવે મને ભ્રષ્ટ ગણીને ભાંડે ઘણા રે,
, તેથી સુણી સુણી થાઉં રળિયાત. મારા નાથ. હવે કદી ઘોર પરિષહ ઊપજે રે,
તેની ચિંતા નહીં તિલ માત. મારા નાથ. હવે પણ વહાલા તમારા વિયોગનો રે,
દુ:ખ નિમિષ માત્ર ન સહાત. મારા નાથ. હવે ૦ મને દીજે અખંડ ઉપાસના રે,
સદ્ગુરુ સત્સંગનો સાથ. મારા નાથ. હવે ૦ વળી રત્નત્રયની દીજે ઐક્યતા રે,
હું તો મારું ચરણ ધરી માથ. મારા નાથ. હવે
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૯૪ : સ્વાધ્યાય સંચય
૧
૨
અતિ આનંદકારી જનહિતકારી, ભવ દુઃખહારી નામ
તમારું નાથ, કરી કરુણા ભારી કલિમલ ટાળી, અતિ ઉપકારી ગ્રહો
ગુરુ મમ હાથ. દીન દયાળ તું પરમકૃપાળુ, હું અજ્ઞાની બાળ; દીન, હીન, આ અજ્ઞ શિશુની, લે પળ પળ સંભાળ રે.
અતિ ૦ ધન તન નારી પુત્ર મિત્રો સૌ, બે દિનના મહેમાન; સંધ્યારંગ સમાન સુકીર્તિ, વિષયો વિષ સમાન રે
અતિ ૦ ઇન્દ્ર નરેન્દ્ર ધન ધનંતરી, નહિ બચાવે કોય; કાળ આવી કરે કોળિયો, સત્ય શરણ તુજ હોય રે.
અતિ ૦ ભવ અટવીમાં ભારે દુઃખો, જન્મમરણનાં મુખ્ય સાંભળતાં પણ હૈયું કંપે, રાખો નહીં વિમુખ રે.
અતિ ૦ જન્મ-મરણ સુખ દુઃખ સર્વે, સહુ એકલો જીવ; પ્રિય પુત્રી સ્ત્રી સગાં પરિજન, કરે અનર્થ અતીવ રે.
અતિ ૦ અમર અજન્મા જીવ કોઈનો, પિતા પુત્ર નહિ થાય; દેહ ગેહ સૌ અન્ય જણાતાં, સત્ય તત્ત્વ સમજાય રે.
અતિ ૦ અશુચિ બીજે ઊપજે કાયા, અશુચિનું એ મૂળ; વહે દુર્ગધ સર્વે દ્વારે, ત્યાં મમતા એ ભૂલ રે.
અતિ ૦
૩
૪
૫
૭
Page #220
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૧૯૫
રાગી કેવી મોહી બનતાં, આ જીવ કર્મ કમાય; યોગ ચલન-રૂપ આલ્બવદ્રારે, કાણી નાવ ભરાય રે.
અતિ ૦ ૮ સમ્ય દર્શન સમતા ભાવે, કર્મ નવાં રોકાય; વ્રત સમિતિ ત્રિગુપ્તિ દ્વારા, કાણાં સર્વે પુરાય રે.
અતિ ૦ ૯ અમુક સ્થિતિમાં સર્વે કર્મો, ક્ષણે ક્ષણે ક્ષય થાય; આત્મભાવમાં લય લાગે ત્યાં, જલદી નિર્જરી જાય રે.
અતિ ૦ ૧૦ ત્રિવિધ તાપે લોક બળે બહુ, રાગાદિકરૂપ આગ; ભોગ-તૃષાનો ત્રાસ સહે સૌ, શીતલ તું વીતરાગ રે.
અતિ ૦ ૧૧ દુર્લભ નરભવ સાચી શ્રદ્ધા, આત્મજ્ઞાન વૈરાગ્ય; બોધિ દુર્લભ અંત સુધી દઢ, ટકાવતા મહાભાગ્ય રે.
અતિ ૦ ૧૨ આત્મધર્મનો મર્મ બતાવે, તેવા ગુનો યોગ; શ્રત ધર્મે મન પ્રેમ ધરે જેમ, કંચન કામિની ભોગ રે.
અતિ ૦ ૧૩ ભક્તિ ભલી ભગવંત તમારી, સૌ સાધનનો સાર; પ્રેમ પ્રમાણે પ્રભુ પ્રગટાવે, મોક્ષ તણી નહિ વાર રે.
અતિ ૦ ૧૪
આજ દેવદિવાળી ૦
જન્મ્યા કળિકાળ કેવળી,
રાયચંદા દેવામાના લાલ રે. ભક્તોના અંતર ઠારવા,
રાજ પ્રગટયા જગત પ્રતિપાલ રે.
આજ દેવદિવાળી ૦
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૯૬ : સ્વાધ્યાય સંચય
હે! કેસર કુમકુમના કરો સાથિયા ને, કાંઈ પ્રગટાવો દીપમાળ રે. હરખે વધાવો મારા નાથને,
અને ભક્તિમાં થાઓ ઉજમાળ રે.
હે! એક એક બોલે અમૃત ઝરે,
પ્રેમે
એવી મીઠી મારા રાજની વાણી રે. હરિરસ ઝીલતાં, શ્રી લઘુરાજ, સુભાગ્યે માણી રે. હે! મોહનિદ્રાથી જગાડવા,
અને મોહન મોરલી વાગી રે. જેણે સુણી એનાં છૂટયા ઘરબાર,
એનાં કર્મોમાં લાગી લ્હાય રે.
હે! દુ:ખના વિઘન ગયા વેગળા,
ને મારી ભ્રાંતિનો કીધો ભંગ રે. હે! હ્રદયમટુકીભરી પ્રેમની,
ને માંહી પધરાવો રૂડા રાજ રે. રાજની ગોપાંગના થઈને નાચીએ,
ત્યાગી સકલ લોક લાજ રે. હે! રાજને ભજતાં, રાજને પામશુ, ભૂલીશું દેહનું ભાન . રોમ રોમ પ્રગટે રાજ સમાધિ,
હવે સ્વરૂપમાં થાણું એકતાન રે.
હે! કહેને સખી! અલી ક્યાંરે છુપાયો,
ભક્તોના ઉરનો આનંદ રે.
આજ દેવદિવાળી
આજ દેવદિવાળી
આજ દેવદિવાળી ૦
આજ દેવદિવાળી ૦
આજ દેવદિવાળી
આજ દેવદિવાળી ૦
આજ દેવદિવાળી ૦
આજ દેવદિવાળી
આજ દેવદિવાળી ૦
આજ દેવદિવાળી
આજ દેવદિવાળી
આજ દેવદિવાળી ૦
O
O
Page #222
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૧૯૭
ઘેલી ગોપાંગનાને હૈયે સમાયો,
માધવીનો રાયચંદ
રે.
આજ દેવદિવાળી ૦
બ્રહ્મચારીજીરચિત સ્તુતિ પતિ પરમકૃપાળુ મારા રે, અવિનાશી સુખ દેનારા રે, તેને નિત રાજી કરવા રે, તેની જ કૃપાને વરવા રે... ૧ આ જીવન હવેનું ગાવું રે, ભવભણી હવે ના ભાળું રે, એવો નિશ્ચય કરી મનમાં રે, મૂકું તેને વર્તનમાં રે... ૨ તેની જ વાતો ઉચ્ચારું રે, મનમાં તેને જ વિચારું રે, તેને જ સદા સંભારું રે, તેના પ્રતિ પ્રેમ વધારું રે... ૩ પૂછું તો તેની જ વાતો રે, જાવા દઉં પર-પંચાતો રે, તેમાં જ કરું તત્પરતા રે, ના રાખું ભાવો ફરતા રે... ૪ તેની આજ્ઞા નિત પાળું રે, ક્ષણ ક્ષણ મંત્રે મન વાળું રે, બીજું ના ઇચ્છું કાંઈ રે, એ અચળ કરું ઉરમાંહી રે... ૫ બહુ કાળ થકી આથડ્યો રે, જીવ નરક નિગોદ પડ્યો રે, હવે પરમકૃપાળુ જડિયો રે, ચિંતામણી હાથે ચઢિયો રે.. ૬ તો હવે ઊણપ છે શાની રે, પુરુષાર્થે માત્ર કરવાની રે, તે કરવા મંડી પડવું રે, મુક્તિ સોપાને ચઢવું રે... ૭ શું કરવા કાજે આવ્યો રે, ને શામાં કાળ ગુમાવ્યો રે, શું કરી રહ્યો છું આજે રે, એ નિત્ય તપાસું સાંજે રે... ૮ આ નીરસ છે સંસાર રે, એમ જ્ઞાની કરે પોકાર રે, તો તેમાં ચિત્ત ન રાખું રે, એક જ ભક્તિરસ ચાખું રે... ૯ રહેતા પણ બીજે કામે રે, સીતા મન રમતું રામે રે, તેમ પરમકૃપાળુ શરણે રે, રહી કરું લીનતા શરણે રે. - ૧૦
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૯૮ : સ્વાધ્યાય સંચય
લગની તો સદ્ગુરુ શું લાગી, જે તન મન ધન આશા ત્યાગી સાંભળ વાત કરું સાહેલી કીધા રે મેં તો બલિયાજી બેલી. માથું રે પહેલું પાશંગમાં મેલી. લગની તો સુગુ વિના બીજા જ ધારું તેથી તો જીવિત બગડે છે મારું જીતી બાજી હાથે શું હારું. લગની તો ૦ સદ્ગુરુ વિના બીજો જો વરીએ રાજે ચઢી ખરચર કેમ ચઢીએ? એવું જીવ્યાથી ભલું જો મરીએ. લગની તો , ન ડરે એ તો લોકતણી લાજે કે શીર ઉપર રાજેશ્વર ગાજે દેહ ધર્યો પરમારથ કાજે લગની તો ૦ મર્યાદા મેં તો લોકતણી મેટી હેરી રે મેં તો પ્રેમતણી પેટી શ્રી લઘુરાજના સ્વામિને ભેટી. લગની તો
હે કૃપાળુ પ્રભુ આપજો આટલું અન્ય ના આપની પાસ યાચું, સત્ય નિર્ગથતા, નિજ નિર્મળ દશા, શુધ્ધ ચૈતન્યતા, ના ચૂકું હું, સકળ સંસારમાં સાર કંઈ હોય તો, ધ્યેય આ આટલો દઢ ધારું, આપને આશ્રયે, જન્મ જંજાળને, છેદો નિ:શંક નિર્દોષ થાઉં.
હે કૃપાળુ - ૧ સ્વપર ચિંતા કરો, ચિત્ત ચંચળ રહે, ના કરે ધર્મનો મર્મ ધારો, દષ્ટિ મિશ્રાવળી જ્ઞાન મિથ્યા થતા, તેવો પ્રવૃત્તિમાં વૃત્તિ રાચો, તે ત્રણે ટાળીને, સત્ય દર્શન અને, જ્ઞાન સમ્યફ તથા વૃત્ત ધારું, દોષને ટાળીને, ગુણને ધારીને, વિનયથી પુછતા નિત્ય પામું
હે કૃપાળુ ૦ ૨
Page #224
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૧૯૯
કામક્રોધાદિ નિર્મળ જેથી બને, આપના બોધથી શાંતિ પામું, સર્વ અભિલાષનો નાશ કરો મોક્ષની, એક આશા સદા ઉર ધારું. કાળ અનંતા થકો, કર્મ કૂટો રહ્યો, તે થકો થાકો નિર્વેદ વેદું, આપ સમ સંતની વાણીમાં લીનતા, સાથ આસ્થા ધરું ઉરમાં હું.
હે કૃપાળુ ૦ ૩ આમ આત્મા તણો ઘાત થતો ટાળવા, સર્વ પ્રત્યે દયા શુધ્ય ધારું, કાળ કળી છે રહું ચેતતો નિત્ય હું, સ્વામિભક્તિ વિષે ચિત્ત મારું, સુખ દુ:ખ વાદળાં, શ્વેત ને શામળાં, કલ્પનારૂપ ના કોઈ સાચું, આપની જ્યાં કૃપા, મુજ મનમાં વસી, શુધ્ય ધ્યાને અહોનિશ રાચું.
હે કૃપાળુ - ૪
શ્રી દેવદિવાળી પર્વનો, મહોત્સવ મંડાય. અષ્ટાદિક એ આજથી, આનંદ મંગલ થાય. પરમ કૃપાળુ દેવ શ્રી રાજચંદ્ર ગુરુ રાઈ. કૃપા કરો કિંકર ઉપર, તો તુજ કીર્તન થાય. નવીન વર્ષમાં પર્વ આતુજ કૃપા દેનાર; સફળ કરે નર જન્મને કરી કલ્યાણ અપાર.
– – ––
આતમ સાખે ધર્મ જે, તિહાજનનું શું કામ? જનમનરંજન ધર્મનું મૂળ ન એક બદામ, દૂર રહિજે વિષયથી, કીજે શ્રુત અભ્યાસ. સંગતિ કીજે સંતની, હુઈએ તેહના દાસ” –
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૦૦ : સ્વાધ્યાય સંચય
દેવ કૃપાળુ દેવ! શ્રી રાજચન્દ્ર દેવ!
શ્રી સહજાત્મ દેવ! પરમ કૃપાળુ દેવ! સહજાત્મસ્વરૂપ પરમગુરુ એ મંત્ર જાપતાં; સ્થિરતા થતી મુજ મન મહીં એ ભાવ ભાવતાં, દેવ કૃપાળુ દેવ!
સંકટ સકળ સંસારના સમભાવથી સહી; ચરણ ચહું તુજ સંતના સ્વરૂપમાં રહી. દેવ કૃપાળુ દેવ!
નિશદિન રહું તુજ ભક્તિમાં જગને ભૂલી જવા; નિ:શંક થઈ નિર્ભય બની, નિ:સંગ થઈ જવા. દેવ કૃપાળુ દેવ!
•*
શું સાર છે સંસારમાં?
જાગી જો જીવતું વિચાર કરી જો, શું સાર સંસારમાં? જીવો સર્વ દુ:ખી દુ:ખી, બળી રહ્યા, રાગાદિ અંગારમાં; આધિ વ્યાધિ ઉપાધિ આદિ દુ:ખનો સંતાપ જ્યાં સર્વદા, મૃત્યુ જન્મ જરાદિ દુ:ખ દરિયો, ત્યાં સૌખ્ય શું? જો કદા? ૧
પામી દુર્લભ આ મનુષ્ય ભવને જો તત્ત્વ જાણ્યું નહીં, આવ્યો પાર ન જો ભવાબ્ધિ દુ:ખનો શું શ્રેય સાધ્યું અહીં? હું છું કોણ? સ્વરૂપ શું મુજ તણું? આ બંધનો શાં બધાં? છેદી સર્વ પ્રપંચ સંસ્કૃતિ દુ:ખોનો અંત આણું કદા? ૨ ચોરાસી લખયોનિમાં જીવ ડૂબ્યા, ચારે ગતિમાં ભમે, વેદે દુ:ખ સદા પરાધીન રહી, સત્સૌખ્યમાં ના રમે; ચક્રી શક્ર સમા સુખી પણ ચહે, આત્મિક શાશ્વત સુખો, આ ચિંતામણિ યોગ સાર્થક કરું, છેદું ભવાબ્ધિ દુ:ખો. ૩
Page #226
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૨૦૧
દેખું રાજ નિમગ્ન આત્મસ્વરૂપે, સત્ક્રાંતિમાં રાજતા, ટાળી ભ્રાન્તિ અનાદિ આત્મિક સુખે, અત્યંત વિરાજતા; રોકું વૃત્તિ અતિ જતી વિષયમાં, રોકું વિકલ્પાવલી,
ત્યાં સહજાત્મ પ્રકાશ જ્યોતિ ઝળકે, ઊર્મિ ઉરે ઉ જ્વલી. ૪ વૃત્તિ સ્થિર થતાં પ્રભુ સ્વરૂપમાં, તાત્વિક દૃષ્ટિ લસે, શાંતિ શીતળતા સુધારસ નિધિ, હેજે ઉરે ઉલ્લસે; શ્રી સહજાસ્મતણો અચિંત્ય મહિમા, દષ્ટિ પંથે જ્યાં વસે, ભાસે તુચ્છ ત્રિલોક, વૃત્તિ વિરમે, સ્વાત્મસ્થતા વિલશે. ૫
આત્મા આત્મસ્વરૂપમાં રમી રહે, ના અન્ય ભાવે ભમે, તે માટે ગુરુરાજનું શરણ હો, અત્યંત નિશ્ચલ ક્રમે; ભક્તિ હે ભગવંત! આપ પદની, આ રંકને હો સદા,
આવા આ કળિકાળમાં પરમ એ, આધાર હો સર્વદા. ૬ બાવું ધ્યાન સદાય આપ પદનું, ચિત્તો વસો સર્વદા, ભાવું ભાવને એક આપ પદનું, બીજું ના ચાહું કદા; નિત્યે જાપ જપું, તું િતુહિ રહું, વૃત્તિ સ્વરૂપે વહો, ચાહું બોધિ સમાધિ રાજ પ્રભુશ્રી, સિદ્ધિ સમીપે રહો. ૭
આ સંસાર અપાર દુ:ખ દરિયો, દસ્તીર્ણ હેજે તર્યા, શ્રીમદ્ સદ્ગુરુ રાજ અદ્ભુત દશા, સ્વાત્મસ્થ શાંતિ વર્યા; દેહાતીત સમાધિ સૌખ્ય ઝરતી, મુદ્રા શી આફ્લાદિની! સ્વાત્મામાં જ નિમગ્ન, ભિન્ન પરથી ચૈતન્ય આસ્વાદિની!!
આત્માનો જગમાં અચિંત્ય મહિમા સર્વોપરી એક એ, એથી અન્ય સમસ્ત હીન ગણીને, એમાં જ તલ્લીન જે; એવા શુદ્ધ સ્વરૂપમાં રમી રહ્યા, વિભાવથી વિરમ્યા, એ જ્ઞાની સહજાત્મને ઉર ધર્યા, તે સૌ સ્વરૂપે રમ્યા. ૮ સ્વાધ્યાય સંચય
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૦૨ : સ્વાધ્યાય સંચય
જીવનમુક્ત કૃપાળુ રાજ ઉરમાં, મારા વિરાજો પ્રભો! તો સંસાર સમસ્ત કલેશ ટળીને, શાંતિ લહું હું વિભો! આ સૌ પુદ્ગલ કે વિભાવ મુજથી, વ્યારા છતાં તેહમાં, હું મારું ગણી દુ:ખમાં ભવ ભમ્યો, રાચી રહ્યો દેહમાં. આ ભ્રાન્તિ ગ્રહ છે મને વળગિયો, તે તો તમો સંહરો, દેષ્ટિમોહ હરી, સુદર્શન દઈ, સ્વાત્મસ્થ વૃત્તિ કરો; સ્વાત્મામાં સ્થિર હે પ્રભો! પ્રશમતાને સીંચતી મૂર્તિ શી! આપો બોધિસમાધિ, શાંતિ અમને શાશ્વત નિજાત્મિકશ્રી.
નાથ તેરે દર્શન કી બલિહારી, જાઉં વારી મેં વાર અપારી. ટેક પ્રભુદર્શન પ્રભુતા કે કારણ, કહત હે શાસ્ત્ર પોકારી; સ્વાનુભવ સે પ્રીત સત્ય, દર્શન નયન ઉધારી. નાથ - ૧ જેસો ય તેસો જ્ઞાન હોવે, ઇન મેં ન શંકા લગારી; તા કારણ વીતરાગ કી મુદ્રા, નીત્ય નિરખો નરનારી. નાથ૦ ૨ મહાસાગર મેં મત્સ્ય હોત હૈ, જિનમુદ્રા આકારી; સો દેખી અન્ય મચ્છ પ્રતિબૂઝે, પરભવ લેત સંભારી. નાથ ૦ ૩ અભયકુંવર આદ્રકુંવર કો ભેજી, પ્રભુપ્રતિમાં સુવિચારી; પ્રતિબોધ્યા શ્રી આદ્રકુંવરજી, નિરખત ધારી ધારી. નાથ ૦ ૪ પ્રભુપદ શુદ્ધ ચૈતન્યદ્રવ્યમાંહી, દેખ શકે ન સંસારી; તા કારણ સે નામ નમુના, આરોખા ઉપગારી. નાથ - ૫ નામ નમુના બિન મહાપ્રભુ સે, કિસ વિધ લાગે તારી; સાલંબની હુવે આલંબન, સ્વભાવે સુખાકારી. નાથ ૦ ૬ પ્રભુદર્શન સ્મરણ સેવન બિન, અવર નકો આધારી; રત્નરાજકું ભક્ત વચ્છલ પ્રભુ, દિયોજી ભક્તિ તિહારી નાથ - ૭
Page #228
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૨૦૩
મારે માથે રાજ ધણી રૂડો, પહેર્યો અખંડ આનંદનો ચૂડો; આજે પ્યાલો પ્રેમ તણો પીધો, સદ્ગુરુજીએ કૃપા કરી દીધો.
| મુક્તિનો મારગ બતલાવ્યો સીધો. મારે ૦ ૧ શરણ ઓથે ગુરુવર છોબેલી, ચાલુ સંગે મર્યાદા મેલી;
મગનમદ થઈ છું રંગરેલી. મારે ૦ ૨ સમરથ શિર સદ્ગુરુજી ગાજે ડરતી નથી કોઈની ધરી લાજે;
રાજેશ્વર છો સદા શિરતાજે. મારે ૦ ૩ રહીએ રે એક ગુરુવરના થઈને, મહેણાં દે છે લોક મોઢે કહીને;
છેડો નાખ્યો સાથે નિર્લજ થઈને. મારે ૦ ૪ ગજ શિર અસવારી કરશે, શંકા શીદ લોક તણી ધરશે?
કેડે શ્વાન ભસી ભસી મરશે. મારે. ૫ તન મન ધન સોંપ્યું તમોને જાણી, સુરતી નાથ નિરખી હું લોભાણી,
મહા પદ લેવું મારે માણી. મારે ૦ ૬ હવે તે મન ડગમગ કેમ કરીએ? હવે પાછાં પગલાં કેમ ભરીએ?
આવીને નિર્ભય નિશાને ઠરીએ. મારે ૦ ૭ શ્રી સહજાત્મસ્વરૂપી સુખધામ; શુદ્ધ ચૈતન્યસ્વામી નિષ્કામ;
બીજા કોઈનું મારે નથી કામ. મારે ૮ રણછોડો શ્રીમદ્ગદિર શ્યામ રત્નત્રય આશા વિશ્રામ;
પ્રગટ પુરુષોત્તમને પ્રણામ. મારે ૦ ૯
– – –
શ્રીમદ્ સદ્ગુરુ, સેવા સેવ્ય બુદ્ધિ કરી; સેવા ભાવે, સેવા અગમ અપાર જો; વિત્તજા, તનુજા, માનસી, આજ્ઞા આખરે, સેવ્ય સેવવા સેવા ચાર પ્રકાર જો. -શ્રીમદ્ ૦ ૧
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૦૪ : સ્વાધ્યાય સંચય
સદ્ગુરુ સુપ્રસન્ન કરવા જે ચહાય તે, ત્યાગે સર્વે જૂઠી મનની ટેક જો; પતિવ્રતાનો ધર્મ અચળ કરી પાળવો, ગુરુ-ચરણે રહેવું અબળા થઈ છેક જો. -શ્રીમદ્ ૦ ૨ વળી એક વાત કહું છું અધિક વિવેકની, સત્પાત્રોના સાચા સુખને કાજ જો; ગુરુજન સંગે રાખો પૂરણ પ્રીતડી, ત્યાગી મદ, મત્સર, જૂઠી કુળલાજ જો. – શ્રીમદ્ ૩
સુખદાયક એક જાણો શ્રીમદ્ સદ્ગુરુ, અતિ દુ:ખદાયક મન પોતાનું જાણજો; માટે કાઢી નાખીને, મતિ-કલ્પના, સહુની સાથે બોલે અમૃત વાણ જો. – શ્રીમદ્ ૦ ૪ વળી સાંભળ, કહું સદ્ગુરુ રીઝની રીતડી, શ્રી મહાપ્રભુને, માન સંઘાતે વેર જો; સાધન સર્વે, માન બગાડે પલકમાં, જેમ ભળ્યું, પય-સાકરમાં અહિ-ઝેર જો. -શ્રીમદ્ ૦ ૫ દાસી થઈને રહેવું દીનદયાળની, નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો, ઇન્દ્રાદિક દેવોને પણ મળતી નથી, પુરુષોત્તમ પાસે બેઠાની જાગ્ય જો. – શ્રીમદ્ ૦ ૬
પ્રીતિ કરે પરમારથ અર્થે નિત્ય નવી, દાઝે નહિ દેખીને પરસન્માન જો; માન મેલીને મગ્ન થઈને સેવતાં, સહેજે રીઝે શ્રી સદ્ગુરુ ભગવાન જો. – શ્રીમદ્ ૭
Page #230
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૨૦૫
પરમ કૃપાળુની પ્રીતિ રીતિ મનમાં ધરે, એક નિષ્ઠાએ વર્તે સદ્ગુરુ સંગ જો; પુરુષોત્તમને નથી કોઈ પર પોતાતાણું, પૂરણકામ ન રાચે કેને રંગ જો. – શ્રીમદ્ ૮ કરુણાનિધિમાં કામાદિક વ્યાપે નહિ, ઈર્ષા માન તણો નહિ અંતર લેશ જો; કડવાં વેણ કહી પોતાના દાસને, ઔષધ સમ આપે ઉત્તમ ઉપદેશ જો. – શ્રીમદ્ ૦ ૯ જે જે વચનામૃત શ્રી સદ્ગુરુ રાજનાં, સુખ ઊપજે તેમ કરવો શુદ્ધ વિચાર જો; અનેકાંતે એકાંત સદા સુખદાયી છે, એવું જાણી ધરજો પૂરણ ખાર જો. – શ્રીમદ્ ૦ ૧૦ સુખસાગર શુદ્ધ ચૈતન્ય સંગ સુખ માનજો,* અતિઘણી મહેર કરી છે શ્રી ગુરુરાજ જો; સત્ય પુરુષ સાથે સાચું સગપણ થયું, આપણ તુલ્ય નહિ કોઈ બીજું આજ જો. – શ્રીમદ્ ૦ ૧૧ રવિ મંડળમાં રાત્રિનું દુ:ખ ના નડે, પારસ પામે ધન-દુર્બળતા જાય જો; તેમ પ્રગટ પુરુષોત્તમને જે જે મળે, તેનો મહિમા ભવ બ્રહ્માદિક ગાય જો. -શ્રીમદ્ ૦ ૧૨ તન અભિમાન ટળે પૂરણ સુખ સંપજે, સદ્ગુરુ સ્વરૂપશું વાધે સાચી પ્રીત જો; રત્નત્રય છે મર્મ ઘણો આ વાતમાં, સમજી શમાજો અતિ ઉત્તમ રસ રીત જો. -શ્રીમદ્ ૦ ૧૩
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૦૬ : સ્વાધ્યાય સંચય
(ગરબી) શ્રી સહજાત્મ સ્વરૂપજી રે લોલ, શ્રી શુદ્ધ ચૈતન્ય સ્વામી જો; સદ્ગુરુ સ્વરૂપ સદા સાંભરે રે લોલ, મને મહાપ્રભુનો પ્રેમ વિસરે રે લોલ; શ્રીમદ્ સદ્ગુરુ રાજજી રે લોલ, પ્રેમે પ્રણમું શિર નામી જો -સદ્ગુરુ સ્વરૂપ સદા૧ મીઠ્ઠા મીઠ્ઠા મેહુલા રે લોલ, એથીયે મીઠા ધર્મતાત જો. -સદ્ગુરુ સ્વરૂપ સદા - પરમાર્થ પ્રેમનું એ પૂતળું રે લોલ, જગથી જૂદેરી એની જાત જો. -સદ્ગુરુ સ્વરૂપ સદા ૦ ૨ અમીની ભરેલી એની આંખડી રે લોલ, હાલનાં ભરેલાં એનાં વેણ જો. -સદ્ગુરુ સ્વરૂપ સદા અભય વરદાન ઉભય હાથમાં રે લોલ, હૈયું તે હેમ કેરું વહેણ જો. -સદ્ગુરુ સ્વરૂપ સદા ૩ દેવોને બોધ એનો દોહ્યલો રે લોલ, શશીએ સીંચેલ એની સોડ જો. -સદ્ગુરુ સ્વરૂપ સદા મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ, કાળજામાં કંઈક ભર્યા કોડ જો. -સદ્ગુરુ સ્વરૂપ સદા. ૪ જગનો આધાર એની આંગળી રે લોલ, લેતાં ન ખૂટે એનો લ્હાવ જો. -સદ્ગુરુ સ્વરૂપ સદા ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ જો. -સદ્ગુરુ સ્વરૂપ સદા. ૫ ઘડી એક વરસે વ્યોમવાદળી રે લોલ, મારા મહાપ્રભુના મેઘ બારે માસ જો. -સદ્ગુરુ સ્વરૂપ સદા ૦
Page #232
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૨૦૭
ચઢતી ચંદાની દીસે ચાંદની રે લોલ, આથમે ન, એના ઉજાસ જો. -સદ્ગુરુ સ્વરૂપ સદા ૦ ૬ ‘વાની મારી કોયલ” પરે રે લોલ,
ઓચિંતો જ્ઞાન–અવતાર જો. – ગુરુ સ્વરૂપ સદા ૦ સમ્યફ રત્નત્રય સાધતાં રે લોલ, સહજ સ્વભાવે બેડા પાર જો. -સદ્ગુરુ સ્વરૂપ સદા ૦ ૭.
– ––
અખિલ બ્રહ્માંડમાં સાર તું રાયચંદ,
અન્ય જે દેશ્ય તે સર્વ ખોટું; તારા ચરણમાં મન રહે માહરું,
મુજને તાહરું શરણ મોટું. હે! અખિલ૦ ૧ જગતને પરહરી દેહને વીસરી.
લીન થાઉં પ્રભુ તુજ સ્વરૂપે ઝળહળે જ્યોત સત્ ચિત્ત આનંદની,
લક્ષ હો સ્થિર સહજાત્મ સ્વરૂપે, હે! અખિલ૦ ૨ સ્મરણ હો રાજનું, રટણ હો રાજનું,
ચિત્ત હો રાજના ચરણકમલે; શાંતિનો સિંધુ સહજાત્મ પ્રભુ માહરો, રાજ રહેજો સદા દયકમલે, હે! અખિલ ૦ ૩
આત્મ અવિકલ બને, ભાવિ મંગલ બને,
સ્વરૂપની જ્યોત અજ્ઞાન બાળે; રાજનું મુખડું નિરખતાં અંતરે,
ઉછળે પ્રેમ અનંત છોળે. હે! અખિલ૦ ૪
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૦૮ : સ્વાધ્યાય સંચય
, પ્રેમની મૂર્તિ કરુણા તણો મેહુલો,
ભીંજવે મુજને એક ધારો; જગતનો નાથ વીતરાગી પ્રભુ રાયચંદ,
આત્મવિશ્રામ તું પ્રાણપ્યારો. હે! અખિલ ૦ ૫ દયના મંદિરે રાજ્ય છે રાજનું,
રાજના રૂપ વારી જાઉં દીપ પ્રગટાવીને શુદ્ધ ચૈતન્યનો, ધ્યાવતાં રાજને રાજ થાઉં. હે! અખિલ ૦ ૬
– –
ધન્ય તે ભૂમિ વવાણિયા, જ્યાં જનમ્યા શ્રી રાયચંદ, આંખલડી અમૃતભરી, મુખડું પૂનમનો ચાંદ;
ખમ્મા રાજને રે... મારા નાથને રે... ૧ મુખ દીઠે રે સુખ ઊપજે દુ:ખ સકલ દૂર થાય, નિરખી દેવમાના લાલને, મારું હૈયું શીતળ થાય;
ખમ્મા રાજને રે...ત્રિલોકી નાથને રે.... ૨ રાજ તે સાચો હીરલો, એના મૂલ અમૂલાં થાય, પારખનારા કોઈ વીરલા, જેનાં મન ન બીજે જાય;
ખમ્મા રાજને રે...નિરાગી નાથને રે... ૩ જેને તે લાગ્યો રંગ રાજનો, એને ન ગમે જગનો સંગ, રહે ઉદાસીન એકલા, આઠે પ્રહર સત્સંગ;
ખમ્મા રાજને રે.... મારા નાથને રે... ૪ જેને તે રુદિયે રાજ છે, એનાં હસતાં નિર્મળ નેણ, અંતરે આનંદ ઉલ્લાસે, અમૃતથી અદકા વેણ
ખમ્મા રાજને રે... ત્રિલોકી નાથને રે... ૫
Page #234
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૨૦૯
કરીએ કલમ વનરાઈની, સાત સાગર શાહી થાય; પત્ર લઈએ પૃથ્વીતણો, રાજ મહિમા લખિયો ન જાય;
ખમ્મા રાજને રે...નિરાગી નાથને રે... ૬ જ્ઞાની અનંતા થઈ ગયા, થાશે ભાવે કાળે અનંત; શ્રી રામચન્દ્ર અજોડ છે, ત્રણે કાળમાં જયવંત;
ખમ્મા રાજને રે...વહાલા રાજને રે... ૭ એવા નિરાળા રાજનું, મને તો સ્મરણ નિશદિન; વૃત્તિ વહે પ્રભુ ચરણમાં, રહું રાજ સ્વરૂપે લીન.
ખમ્મા રાજને રે... મારા નાથને રે... ૮
મંદિરના શિખરે બોલે છે મોરલા,
આવો સલૂણા રાજ, તારા વિરહ પીડિત કોઈની છલકાતી આંખડી,
બોલાવે સાદ દઈ આજ. મંદિરના... પિયુ વિના ઘટમાં ઝૂરે છે હંસલો,
ઘડી નવ ધરતો ધીર; પળે પળે વધતી હૈયાની વેદના,
વસમી વિરહની પીર. મંદિરના...૧ કહેજો સંદેશ કોઈ રાચચંદ્રને કે,
એક રાંકડી જુએ તમારી વાટ, પંથે બિછાવી પ્રાણ આશભરી ઊભી,
છવાયો ઉચાટ. મંદિરના..૨ નેહ લગાડી મને ઘેલી કરીને હવે,
રાજે વિસારી માયા; પાસે બોલાવી રહે છેક જ અજાણ્યા,
નિર્મોહી દેવમાના જાયા. મંદિરના...૩
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૧૦ : સ્વાધ્યાય સંચય
સુણવા યોગ્ય સુસંતની, વાણી ધરી નહિ કાન. સમરવા યોગ્ય સુમંત્રનું રહ્યું નહિ જો ભાન. કરવા યોગ્ય સુકાર્યમાં, નહિ પાથર્યા પ્રાણ. સુંદર ધરી નરદેહ તો, શું સાધ્યું કલ્યાણ? સંતશિરોમણિ સદ્ગુરુ કૃપાળુ દીનદયાળ, વંદું વળી વળી ભાવથી કરી અંજલી નિજ ભાવ.
ઝુકાવ્યું ભક્તિમાં જેણે, દુઃખો કાણાં બધાં તેણે, કૃપાળુની કૃપા સાચી, ગણે તે ધન્ય અયાચી; ભલે આવો દુ:ખો ભારે પ્રસાદી તેની વિચારે, જવાનું તે જશે હું-તો-અમર આત્મા સદા છું જે, મળે પદ જો અવિનાશી જવા દઉં સર્વ વિનાશી, નથી કંઈ ઇચ્છવું મારે, કૃપાળુની કૃપા તારે ડરાવે બાલને કોઈ જતો માની કને રોઈ, મળે ત્યાં માર તોયે તે તજે ના માતને કદીયે.
આજ ગુરુરાજને ગાઈએ ગૌરવ, ચિત્ત ચોખ્ખું કરી ભક્તિભાવે, જન્મ કોટીતણા પાપના પુજને, પુણ્યરૂપે ગુરુ પરિણમાવે; કોઈ કાળે નહીં જોગ આવો જડ્યો, કંઈક કાચું રહ્યું એ જ સાચું, સાચને શોધતા શિષ્યનું દિલ તો, સાચને કાજ જો નિત્ય રાખું. ૧ સાચ પ્રગટાવનારા ગુરુ ના મળ્યા, શિષનું ચિત્ત કાં કાંઈ થાક્યું, સિંહસમ સદ્ગુરુ શૂરવીર વિરલા, ભેટતાં ભાગ્ય ભૂંડુંય ભાગ્યું; પૂર્વના પુણ્યનું પ્રબળ બળ જામતાં, શ્રવણ સદ્ગુરુની વાણી સુણે, સુણી કુણી લાગણી બોધથી થાય, ને મોક્ષ માટે સદોદિત ધૂણે. ૨
Page #236
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૨૧૧
ઝેર સંસાર પર, સૂરણા સત્યની, જોગ સદ્ગુરુનો જો મળે તો, દીપ સન્મુખ દિવેટ આવી અડે, દીપરૂપે થઈને ભળે જો; સદ્ગુરુ રાજ સાચા કિળિકાળમાં, સત્યનો માર્ગ સીધો બતાવે, દોષ નિજ દૂર કરી, પ્રેમથી ગુરુ વરી, એજ માર્ગે જતાં મોક્ષ આવે. ૩
-*
રાજ હૃદયમાં રમજો નિરંતર રાજ હૃદયમાં રમજો પરમકૃપાળુ તુમે, પરમેશ્વર, અવિનય મુજ દૂર કરજો રે. ગુરુ-રાજ૰ આ દિલ દાસ તણું દીન જાણી, પદપંકજ ત્યાં ધરજો રે. ગુરુ-રાજ૰ આપ અમાપ અહો, કરુણાકર, મુજ મનને વશ કરજો રે. ગુરુ-રાજ૰ શરણાગત બાળકને તારી, સમતા પદમાં ધરજો રે. કાળ અનાદિથી કાંઈ કર્યું નથી, પામરતા મુજ હરજો રે. સંતકૃપાથી સન્મુખ આવી વાત નિરંતર કરજો રે.
ગુરુ-રાજ ગુરુ-રાજ૰ ગુરુ-રાજ૦
શ્રી રાજચંદ્ર શી ઝળહળ જ્યોતિ ઝળકી! અધ્યાત્મગગનમાં પ્રભા અલૌકિક પ્રગટી! નિજ સહજ સ્વરૂપ અનુપ રમા શી ચમકી! ચૈતન્ય સ્વભાવે રમતી પરિણતિ ઝબકી! ૧ એ જ્ઞાનગગનમાં દિવ્ય તારલો ઊગ્યો, અજ્ઞાન તિમિરદળ ટાળી અમર પદ પૂગ્યો; બહુ પૂર્વભવોમાં યોગસાધના સાધી, નિષ્પન્ન યોગિવર વર્યા સ્વરૂપ સમાધિ. ૨ શી અજબ સમાધિ ! શાંતિ! દશા ભવહારી! અમને ઉપકારી શરણ, ત્રાણ, શિવકારી; કળિકાળ ઝાળથી બળતા કોઈ સુભાગી, અવલંબી પામે શાંત દશા, ઉર જાગી. ૩
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૧૨ : સ્વાધ્યાય સંચય
તુજ વચન સુધારસ જ્ઞાનપિપાસુ જનને, પરિતૃપ્ત કરી દે અજરામર શિવપદને; તુજ ‘આત્મસિદ્ધિ શી અભુત જ્ઞાનત્રિપથગા! ઉદ્ધરવા અવની ઊતરી સ્વર્ગથી ગંગા. ૪ પોતે છે “આત્મા’ શાશ્વત નિત્યસ્વભાવે, ‘કર્તા” “ભોક્તા” ભવભ્રમણ અનાદિ વિભાવે; જો છૂટે દેહાધ્યાસ સ્વરૂપ નિજ ભાળે, હરી કર્તા-ભોક્તાપણું ભ્રમણ ભવ ટાળે. ૫ તો શુદ્ધ સ્વભાવ દશારૂપ “મોક્ષ પમાયે, નિજ દર્શન જ્ઞાન સમાધિ સુધર્મ ઉપાય'; એ ગહન મોક્ષસિદ્ધાંત સુગમ કરી રાખ્યો, કરી કૃપા મુક્તિપથે સાવ સ્પષ્ટ દર્શાવ્યો. ૬ નિશદિન અશરીરી ભાવે સ્વરૂપવિહારી, શી દેહ છતાંય વિદેહી દશા મનોહારી! પ્રત્યેક વચન પરમાર્થ સુધારસ ધારા, દઈ શાંતિ અનુપમ, ઠારે ભવ અંગાર. ૭ એ જ્ઞાન દિવાકર ઊગી અસ્ત ઝટ પામો, કરી કાર્ય સિદ્ધ અતિ અલ્પ વયે જ વિરામ્યો; નિજ પર શ્રેયાર્થે વાણીયોગ પ્રકાશ્યો, મોક્ષાર્થી તે અવલંબી સિદ્ધિ ઉપાસો. ૮ શ્રી લઘુરાજ, સુભાગ્ય, જૂઠાભાઈ આદિ, એ દિવ્ય પ્રકાશથી પામ્યા તત્ત્વસમાધિ; રાજેશ વચન જીવનમુક્તિપ્રદ જાણી, ઉલ્લાસિત ભવ્યો ભણે ગણે મુદ આણી. ૯
Page #238
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૨૧૩
દર્શન ઘો ગુરુરાજ વિદેહી,
તુમ બિન દુ:ખ પાવત મુજ દહી. દર્શન શ્રી સહજાત્મ સ્વરૂપ સોહાવે,
શ્રી શુદ્ધ ચૈતન્ય સ્વામી ભાવે. દ૦ ૧ શ્રીમદ્ સદ્ગુરુ અગમ અપારા,
કહી કારણ કહો મોય બિસારા? દ ૦ ૨ ગૃહ જગજાલ ન પલક સોહાવે,
ભોર ભયો મોસે રહ્યા ન જાવે. દ૦ ૩ નેક ન રહી શકું નિરાધાર,
હરદમ પંથ નિહારું તિહારા. દ. ૪ અન્ન નહીં ભાવે, નિંદા ન આવે,
બેર બેર મોય વિરહ સતાવે. ૬૦ ૫ જૈસે મીન મરે બિન વારી,
તૈસે તુમ બિન દશા અમારી. દ૦ ૬ જૈસે મણિ બિના ફણી વિકરાળા,
તૈસૈ તુમ બિન હાલ અમારા. દ૦ ૭ જેસે માત બિન બાલ બિચારા,
તૈમેં તુમ બિના હમ ઓસિયારા. દ૦ ૮ રત્નત્રયી મેં તુમ એક અપ્પા,
મેટી ત્રિપુટી અબ તો ન તપ્પા. ૦ ૯
આપ વિના અકળાવે રે શ્રીમદ્ સર, તમ વિન મન અકુલાવે; શ્રીરાજ રાજેશ્વર તુમ વિન મન અકુલાવે. કોણ ધર્મનો મર્મ બતાવે? સસ્વરૂપ કોણ સમજાવે? કોણ આતમ ઓળખાવે રે? શ્રીમદ્ સરુજી; આપ વિના ૦ ૧
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૧૪ : સ્વાધ્યાય સંચય
આવાગમનનું કારણ શું છે? તેમ જ તેનું વારણ શું છે? તારણ થઈ કોણ બતાવે રે? શ્રીમદ્ સદ્ગુરુજી; આપ વિના ૦ ૨ જન્મ જરા ને મૃત્યુ હરવા, શ્રી સહજાત્મ સ્વરૂપે ઠરવા; કોણ સહાયક થાવે રે? શ્રીમદ્ સદ્ગુરુજી; આપ વિના૦ ૩ તુમ વિન આત્મભ્રાંતિ કોણ ભાંગે? શુદ્ધ જ્યોતિ બાહ્યાંતર જાગે; કોણ જ્ઞાનદીપ પ્રગટાવે રે? શ્રીમદ્ સદ્ગુરુજી; આપ વિના ૦ ૪ ઉર ધરવી સદ્ગુરુની શિક્ષા, એ જ આત્માને ઉત્તમ દીક્ષા; ભિક્ષા રત્નત્રય પાવે રે, શ્રીમદ્ સદ્ગુરુજી; આપ વિના૦ ૫
ગુરુ રાજ આનંદધામે પધાર્યા,
ભવિ સર્વ હૈયા તણી હામ હાર્યા; પ્રભુ એક આધાર તું પ્રાણપ્યારો,
સહું કેમ વિરહો? થયો કાં તું ન્યારો? ૧ મોહરાજા તણું રાજ્ય વર્તે,
અવિદ્યા' કળિકાળ રાત્રિ પ્રવર્તે; આગ્રહી ગચ્છનિદ્રા વિષે જ્યાં,
વળી
પ્રભુ, ધર્મ નિગ્રંથ સુષુપ્ત છે ત્યાં. ૨ અહા! દિવ્ય જ્યોતિ, પ્રભુ જ્ઞાનમૂર્તિ,
નિવારી ઘણા ભવ્યની તે સુષુપ્તિ; મિથ્યા તમિસ્ત્રાન્તકારી,
મહા
હણી મોહ
સહુ કેમ વિરો? રવિ તું પ્રતાપી. ૩ લોક ત્રિવિધ તાપે,
પ્રભુ જ્યાં બળે
વળી જન્મ તહીં કલ્પવેલી તણી
મૃત્યુ જરા ત્રાસ વ્યાપે;
છાંય
અર્પી, પ્રભુ તુજ વિના કોણ શાંતિ સમર્પે? ૪ ૧. અજ્ઞાન. ૨. સૂતેલો. ૩. સુષુપ્તિ-નિદ્રા. ૪. તમિસ્ત્રા-અંધારી
રાત્રિ, મિથ્યાત્વરૂપી રાત્રિના અંધકારનો નાશ કરનાર. ૫. સૂર્ય.
Page #240
--------------------------------------------------------------------------
________________
મતિ ને ગતિ વૃત્તિ વિશ્રામ વ્હાલા,
ભવાબ્ધિ થકી નાથ છો તારનારા; વિના આપ હે સ્વામી! સંસાર ખારો,
સહુ કેમ વરહો? થયો કાં તું ન્યારો? ૫ પ્રભુ તુજ વિના મોક્ષનો માર્ગ અર્પી, ભવારણ્યથી દઈ દિવ્ય નેત્રો હરે કોણ દશામીન`કેરી વિના વારિ
ઉર્ધ્વરે કો પ્રતાપી? નિજાનંદદર્શી,
અંધત્વ મિથ્યાત્વરૂપી? ૬ જેવી,
નિરાધાર, માતા વિના બાળ જેવી;
સ્વામી. ૭
પ્રભુ
અહો નાથ ! વાણી બુઝાવે આપ મુદ્રા પ્રભુ
વળી
સ્વાધ્યાય સંચય : ૨૧૫
આપ વિરહો, અતિ દુ:ખદાયી, શમાવો કૃપાસિંધુ
ત્વરાથી
મહા
રસાળી
તમારી, ભવાગ્નિ ભવિ-મોહહારી; શાંતિકારી,
ઠરે ચિત્તવૃત્તિ સમાધિસ્થ દુ:ખદાયી વળી કલેશકારી,
વિભાવો વિષે રક્ત વૃત્તિ અમારી; ગુરુ રાજ શર્ણો, પ્રભુ સંત ચર્ણે, વિરામો પ્રપંચો
સહુ
ક્ષોભકારી. ૯
-*.
સાધુચરિત ગુરુ સ્મરણ તમારાં શાં કરું? રાજ રાજેશ્વર સ્મરણ તમારાં શાં કરું?
ભાળી. ૮
વિસ્મરણનો ક્ષણ એક નથી અવકાશ જો; અનિશ છે અંતરમાં યાદી આપની,
G
સદા ઉદિત ઉર ઉજજવલ પુણ્યપ્રકાશ જો. સાધુ ૧. માછલી. ૨. પાણી.
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૧૬ : સ્વાધ્યાય સંચય
પુનિત પણ થઈ ઊતર્યા અમ આંગણે,
અલ્પ સમય કીધો મનુકુળમાં વાસ જો; ગુપ્ત ઝરણ દૈવી રસનાં વહેતાં કરી,
ત્વરિત વળ્યા કરી પૂરણ આપ પ્રવાસ જો. સાધુ - શુષ્ક જીવન અમ રસનિર્ભર સ્નેહે કરી,
હેજે શિખવ્યો આત્મજીવનનો યોગ જો; જે સુખનાં સ્વપ્નાં સાથે સરખાવતાં,
અલ્પ વસે ઉર ભુવનત્રયના ભોગ જો. સાધુ મેઘ રૂડા આપ્યા અમ ઉર મરુક્ષેત્રમાં, | ટહુકી સ્વર્ગીય મધુરા રાગ મલ્હાર જો; નવપલ્લવતા અર્પીલી જીવનબાગમાં,
કીધાં અમને ઉન્નત અધિક ઉદાર જો. સાધુ - ખ્યાલ કરું છું અદ્ભુત જીવનપ્રકાશનો,
પ્રતિક્ષણ જેમાં વૃદ્ધિ અનંત સુહાય જો; . જ્ઞાનીના હારદને સમજે જ્ઞાનીઓ,
અનુભવ્યું મુજ પામરથી ક્યાં જાય જો. સાધુ આ આંખે રસભીના તમને ભાળીઆ,
અનુભવ નંદનવનના વિરલ વિહારી જો; બાકી દયવિહીન જ્યાં ત્યાં નજરે ચઢે,
શુષ્ક જીવન સરિતાપુરમાં સંસારી જો. સાધુ ૦ કહ્યું ન જાયે યદ્યપિ અહીંનશ આપનું,
વિલસે અંતર ચાહ ચિત્ર વિચિત્ર જો; શેષ જીવન સંભારી સુખમાં ગાળશું,
સમીપ સમયના અનુભવ પરમ પવિત્ર જો, સાધુચરિત ગુરુ સ્મરણ તમારાં શાં કરું?
Page #242
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૨૧૭
૦
છ
જ
૨
સુગુરુ નિત્ય સાંભરે, વ્હાલા શ્રી સહજાત્મ સ્વરૂપ; અનામ અરૂપ રત્નત્રયભૂપ, સુગુરુ નિત્ય સાંભરે. સુ પંચમ આરે અવતર્યા રે, સદ્ગુરુ સત્ અવતાર; મૂળ મારગ પ્રગટ કર્યો, સ્વામી ખોલ્યાં છે મોક્ષનાં દ્વારા સુ - ૧ શ્રી ગુરુ રાજચંદ્ર સારિખા રે, વાણી અમૃતધાર; મૃતથી સંજીવન કર્યા, સ્વામી આત્મરતનદાતાર. સુ ૦ ૨ સદ્ગુરુ સવિતા સારિખા રે, કથની કિરણ વિચાર; આ જડ જગની ભૂમિથી, સ્વામી ખેંચી લીધો નિજ સાર. સુ આ ભવ અટવીને વિષે રે, સદ્ગુરુ સાર્થવાહ, નિર્ભય નિજપુર દેશમાં, સ્વામી પહોંચાડે ગ્રહી બાંહ્ય. સુ છે દુ:ખદરિયો ઓળંગવા રે, સદ્ગુરુ ઝાઝ સમાન; બેસી જાઓ શિવદ્વીપમાં, ભવ્ય બાલક વૃદ્ધ યુવાન. સુ - ૫ કર ગ્રહીને સંબોધીઓ રે, શ્રી શુદ્ધ ચૈતન્ય સ્વામી;
સ્વરૂપાચરણ સમજાવીને, સ્વામી મેટી છે સઘળી ખામી. સુ - ૬ નિષ્કારણ કરુણાધણી રે, કર્યો અનંત ઉપકાર; તાર્યા બહુ ભવ્ય જીવને, સ્વામી અંતર વ્રત ધરનાર. સુ ૦ ૭ દરશે અંતર્દશને રે, શ્રી સદ્ગુરુપદમૂળ; દરશે બાહિર્દર્શીને રે, સત્પરુષનું ઉદયિક સ્થળ. સુ ૦ ૮ ભાળ્યા વગરનું ભાવ તે રે, સાધારણ કહેવાય; પણ સાક્ષાત્ પ્રત્યક્ષથી રે, પરોક્ષ તે પ્રત્યક્ષ થાય. સુ - ૯ સાક્ષાત્ પ્રત્યક્ષ સદ્ગુરુ રે, શ્રી ગુરુદેવ સહાય; ઓળખિયા ગુરુરાયને, મારી ટળી છે અલાય બલાય. સુ . ૧૦ મહિમા સરુપદતણી રે, વચને કેમ કહેવાય; રત્નરાજ ગુરુ દેવતા, રહ્યા ચરણ શરણમાં સમાય. સુ - ૧૧
૦
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૧૮ : સ્વાધ્યાય સંચય
વિરહો નહિ રે ખમાય, રાજ તારો વિરહો નહિ રે ખમાય. સંશય ભાંજે તું વિણ કોણ પ્રભુ,
એ દુ:ખ પલપલ થાય. રાજ તારો ૦ ૧ બહુ પ્રયાસે મન સ્થિર નહિ થાય,
તુમ સંગે સ્થિર થાય. રાજ તારો ૦ ૨. યા. નીને પણ દુર્લભ જેવો,
તે અમને સમજાય. રાજ તારો ૦ ૩
તારાં દર્શન માત્રથી દેવ, ભ્રમણા ભાંગી રે; મેં તો લોક લાજની કુટેવ, સરવે ત્યાગી રે. ૧ સહજાન્મનું નિરખી સ્વરૂપ ઠરે છે નેણાં રે, રૂડાં લાગે છે રે રસકૂપ, વહાલા તારાં નેણાં રે. ૨ મેં તો પ્રીતિ કરી પ્રભુ સાથ, બીજેથી તોડી રે; હવે શ્રી સદ્ગુરુ સંઘાત, બની છે જોડી રે. ૩ મેં તો પરિહર્યા પટ આઠ, નથી કાંઈ છાનો રે મેં તો મેલ્યો સર્વ ઉચાટ, માનો કે ન માનો રે. ૪ મેં તો સ્ક્રય રડાવી લોક, રાખ્યાં હતાં રાજી રે, હવે એમ ન બનશે ફોક, બદલી ગઈ બાજી રે. ૫ તોડો દાસની આશનો પાસ, પૂરો આશા રે; મને તો તમારા સુખરાશ, છે દઢ વિશ્વાસા રે. ૬ જોઈ દયનેત્ર વનક્ષેત્ર, પધારો પ્રીતે રે, તારા રત્નત્રયની સાથ રહો રસ રીતે રે. ૭
Page #244
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૨૧૯
નાથ હું જેવો તેવો પણ તારો, મને રંકને પાર ઉતારો;
નાથ હું જેવો તેવો પણ તારો. જોગ ધ્યાન ને જપ તપ તીરથ, નાથ નથી રે નીપજતાં; મનડું પાપી મારે કૂદકા, ભગવત તુજને ભજતાં. નાથ ૦ મધ્ય દરિયે જીવ મચ્છ મૂંઝાણો તૃષ્ણાને નથી જતો; સામે ભાળે કાળ ખડો પણ, નફટ કાંઈ નથી સજતો. નાથ અંતરની દુગ્ધાને વારે, તન મન વ્યાધિ ટાળે; દેવ દયાનિધિ, નવીન પાપીને, આપ વિના કોણ તારે?
" નાથ હું જેવો તેવો પણ તારો.
જન્મમરણનાં દુઃખ તણો, કદી ન આવ્યો પાર; આ ભવ મુજ સાર્થક થયો, સદ્ગુરુ તારણહાર.
સદગુરુ તારણહાર. જે મૃત્યુથી જગ ડરે, તે મુજ મહોત્સવ થાય; આત્મજ્ઞાની ગુરુ ઉર ધર્યા, સત્ સમાધિ સુખદાય;
સદ્ગુરુ તારણહાર. કાયા હું મારી ગણી, ભવ ભવ ભમ્યો અપાર; શુદ્ધ બુદ્ધ ચૈતન્ય હું, એ ભાળે ભવપાર.
સદગુરુ તારણહાર. ત્રણ જગમાં સર્વોપરી, સાર રૂપ મુજ એક; નિજ સહજાત્મ સ્વરૂપ એ, ધ્યાવું ધરી વિવેક.
સદ્ગુરુ તારણહાર. ધ્યાવું ભાવું અનુભવું, નિજપદ કરું વિરામ; સદ્ગુરુ રાજ કૃપા થકી, વરું સિદ્ધિ અભિરામ.
સદ્ગુરુ તારણહાર.
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૨૦ : સ્વાધ્યાય સંચય
ગુરુરાજને ભૂલશો નહીં ભૂલો ભલે બીજું બધું, ગુરુરાજને ભૂલશો નહીં, અનંતા છે ઉપકાર એના, એ કદી ભૂલશો નહીં. ભટક્યા અનંતા ભવ મહીં, ત્યારે મળ્યું માનવપણું; એ ગુરુદેવના ઉપકારને, માનવ બની ભૂલશો નહીં. ઉપદેશ મુખથી અપિયા, માનવ બની ઉરે લહ્યા; અમૃતવાણીના દેનાર સામે, ઝેર ઠાલવશો નહીં. જ્ઞાનદાન અર્પીને, સમજ કરાવી સ્વધર્મ તણી; જ્ઞાનદાનના દેનારની, આજ્ઞા કદી ઉલંઘશો નહીં, ધન કમાતા હો ભલે, સ્વામિપણું ધરશો નહીં; ધન, વૈભવ, લક્ષ્મીમાં, મમપણું કરશો નહીં. સેતાન મટી માનવ બનો, અધમ કૃત્યો કરશો નહીં, જે કરે તે ભોગવે એ વાત વીસરશો નહીં. લાખો ખરચતાં મળશે બધું, પણ સત્સંગીઓ મળશે નહીં; ‘સોહમ્” સત્સંગીઓનો, સમાગમ કરવો ભૂલશો નહીં.
કહો કૃપાળુ રે, કરશો કૃપા કયારે?
કરશો કૃપા ક્યારે? પિયુ પિયુ પ્રાણ પુકારે, વાટડી જોઉં સાંજસવારે,
જીવન વીત્યું જાય; કોઈ કહો મ્હારા રાજેશ્વરને,
દરશન દઈ જાય ...કહો કૃપાળુ ૦
Page #246
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૨૨૧
રોમે રોમે રાજ રમે છે, તેહિ તૃહિ નામ ગમે છે,
બીજાં ના સોહાય; વીતરાગીના રાગની પીડા,
સહે તેને સમજાય ... કહો કૃપાળુ રાજ પધારો મંદિરે, પાવન પગલે ધીરે ધીરે,
પ્રીતે કરું દરશન; આરાધનની અંતિમ સીમા,
જ્યોતિર્મયનું મિલન ... કહો કૃપાળુ
કૌન સુધારત કાજ, રાજ બિન કૌન સુધારત કાજ, કૌન રખે મોરી લાજ, રાજ બિન કૌર રખે મોરી લાજ. શ્રી સહજાત્મ સ્વરૂપ સોહાવે, શુદ્ધ ચૈતન્ય સામ્રાજ્ય; પરભવ કા પુરાવા માટે, શ્રી ગુરુ રાજાધિરાજ રાજ બિન ૦ કર્મ કીચસો નિકસન અર્થે, શોધે અનેક ઇલાજ રાજ વાક્યામૃતરૂપી પાવન, પા ગઈ પહોળી પાજ. રાજ ૦ સત્ સૂંઢન કો ટૂંઢક બનકે, સૂંઢે અનેક સમાજ, સ્વપ્ન મેં ગુરુરાજ કો નિરખત, ગઈ સબ ભ્રમણા ભાજ. રાજ સંસ્કારબળ સત્ય અભાવે, રહતા ચિત્ત નારાજ કૃપાનાથ કર પર્યો જબસે, તબસે મિટી મન દાજ. રાજ દુ:ખ દરિયા ઉલ્લંઘન અર્થે, કીના અનેક ઇલાજ શ્રી ગુરુરાજ સ્વરૂપી પાઈ, સહેજે સફરી જહાજ. રાજ શ્રી ગુરુરાજ વૈદ્ય મિલ્યા મુજ, મેરા કીનો ઇલાજ લાજ ખાજ દાઝ રોગ મેટકે, આતમબલ દિયો સાજ. રાજ છે
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૨૨ : સ્વાધ્યાય સંચય
શ્રી ગુરુરાજ મહારાજ સુણીજે, મેરી અરજ-અવાજ; ગરીબનવાજ રત્નત્રયીરૂપી, બગસીજે સ્વરાજ.
શ્રીમદ્ સદ્ગુરુ ૨ શ્રી સહજાત્મ સ્વરૂપ સુખકાર, શુદ્ધ ચૈતન્ય વિભુ રે વ્હાલા મારા નોંધારા આધાર; શરણ તમારે છું. શ્રીમદ્
O
પ્રીતમ પ્રેમના રે, પ્રેમે બાંધ્યા મુજના પ્રાણ; તમ પૂંઠે પૂંઠે ફરું રે, થઈને વણમૂલ્યે વેચાણ. તારક તમો વિના રે, અધક્ષણ અળગો રહ્યો ન જાય; પીડા પ્રેમની રે, કોના મુખ આગળ કહેવાય? પ્રભુ તુમ કારણે રે, મૂકી મેં તો લોકચાલની ચાલ; જગ વૈરી થયો રે, માથે અધિકી મૂકે આળ. ફિટકાર્યો ફરું રે, ભૂલી મારા ભુવન કેરું ભાન; ખૂબીના ખેલમાં રે, ગુરુ તારા ગુણમાં થયો ગુલતાન. લોક-સમાજને રે, કીધાં તમ માટે મેં ત્યાજ; તે તરછોડવા રે, તમને કેમ ઘટે મહારાજ ? અળગા ના થશો રે, સન્મુખ રહેજો સદ્ગુરુરાય; ભવ જળ બૂડતાં રે, બળ વિચારી પકડો બાંહ્ય. દીનના બંધુ છો રે, પરમ કૃપાળુ નામ પ્રણામ; રસિક રક્ષક સદા રે, યોગ ક્ષેમ કરતાં સુખધામ. વસ્તુ વિચારતાં રે, જગમાં શરણ આપનો આપ; રત્નત્રય લખ્યા હૈ, ઉપચારે સદ્ગુરુ સુપ્રતાપ.
રાજ ૦
·*.
શરણ ૦
શરણ ૦
શરણ ૦
શરણ ૦
શરણ ૦
શરણ ૦
શરણ ૦
શરણ ૦
Page #248
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૨૨૩
કહો કહાં તૂટૂજી સ્વામી કહો કહાં તૂટૂજી સ્વામી. સ્વામીજી મેરા શ્રી સહજાન્મસ્વરૂપ, કિસ વિધ પાઉજી સ્વામી; સ્વામીજી મેરા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, કિસવિધ પાઉજી સ્વામી? મોહમયી સંસારશહર મેં, ગયા સહજાત્મ દુરાઈ; સહજાત્મ અસહજ ભએ ઐસી,
કુબુદ્ધિ કહાં સે આઈ? કહો ૦ ૧ એક સહજાત્મ સ્વરૂપ બિના,
સબ ભાસે જગત દુ:ખદાઈ; શ્રી સહજાત્મસ્વરૂપ સ્વામી બિન,
કહાં પુકારો જાઈ? કહો ૦ ૨ સહજાસ્મતા સહેજે હી પ્રગટે,
ક્યાં મરો ધાઈ ધાઈ; કોડી ઉપાય કરે ક્યાં કૂડા,
સમઝકે રહો સમાઈ. કહો ૦ ૩ સહજાન્મસ્વરૂપી સ્વામી,
હૈ તુઝ કા તુઝમાંહી; ખોજ પકરી વિશ્વાસ ધરો દઢ,
આઈ મિલેગા સાંઈ! કહો ૦ ૪ જ્ઞાનને ગુરુગમ વિન ન મિલે, :
સહજાન્મ સુખદાઈ; રત્નરાજ ગુરુદેવ પ્રસાદે,
સહજામતા પાઈ. કહો - ૫
શ્રી
સર્જન
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૨૪ : સ્વાધ્યાય સંચય
સદ્ગુરુ સાંભળો રે શ્રી સહજાત્મ સ્વરૂપજી રે, શ્રી શુદ્ધ ચૈતન્ય જ્યોતિ; જોગ બળે કરી જગતમાં રે, કરતા ધર્મ ઉદ્યોત રેસદ્ગુરુ સાંભળો રે, સેવકની અરદાસ રે, દરશ દેખાડિયે, જિમ મન લહે વિશ્વાસ રે. સદ્ગુરુ - ૧ આર્યદેશ કુળ ઊપના રે, જીવ જે ભવ્ય સ્વભાવ; સુલભબોધિ કર દિયા રે, ધન્ય તુમ વચન પ્રભાવ રે. સદ્ગુરુ - ૨ પરદેશોથી આવતા રે, પ્રશ્ન અનેક પ્રકાર ઉત્તર દેતા ઉલ્લસી રે, સ્વાનુભવ આધાર રે. સદ્ગુરુ - ૩ વાણી સુધા વરસાવતા રે, હેતુ અનેક સમાય; તે વચનોના સાંબળાજી, સબમ મુમુક્ષુસમુદાય રે. સદ્ગ - ૪ સૂરત તો દીસે નહીં રે, પલ પલ આવે યાદ; પરિચયી ને અપરિચયી રે, અધિક કરે વિખવાદ રે. સદ્ગુરુ - ૫ ભરતક્ષેત્રમાંહી પડ્યો રે, વીર પ્રભુનો વિયોગ; તેમ જ આ કળિકાળમાં રે, બનિયો સહી સંયોગ રે. સદ્ગુરુ ૬ સબસમુદાયને આપનો રે, મોટો થયો આધાર; ગમ્ય ક્ષેત્રમાં કોયે નહીં રે, તુમ સમ જ્ઞાનદાતાર રે. સદ્ગુરુ - ૭ સૂત્ર-રહસ્ય તુમ સારખી રે, કોઈ ન ખોલનહાર, વાદીકે સારે નહીં રે, પૂછે સોહી તૈયાર રે. સદ્ગુરુ - ૮ મનના સંશય પૂછવા રે, આવતા સંત અનેક; રાજી થઈ બતલાવતા રે, વારુ અધિક વિવેક રે. સદ્ગુરુ - ૯ વાતો તો પુરુષની રે, લખી હૈયાની માંય, યાદ ઘણાને આવશે રે, ભૂલી તે નવ જાય. સદ્ગુરુ - ૧૦ ૧. ઉમેદવારી.
Page #250
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૨૨૫
રત્નતુલ્ય ગુરુદેવનો રે, વિરહ સહ્યો નવ જાય; પણ બાંધી પૂરવ ભવે રે, ઉદય થઈ અંતરાય રે. સદ્ગુરુ - ૧૧
અમને અંત સમય ઉપકારી વ્હેલા આવજો રે– શ્રીમદ્ સદ્ગુરુ નામ તમારું, પ્રાણ જતાં પણ ન કરું ન્યારું,
મનહર મંગળ મૂર્તિ મને બતાવજો રે–અમને વિકટ સમય સાચવજો વ્હાલા, કહું કોટિ કરી કાલાવાલા;
આવી દીનદયાળ દયા દરસાવજો રે–અમને ૦ વસમી અંત સમયની વેળા, વહારે ધાજો વ્હાલા વ્હેલા;
પ્રણતપાળનું પહેલાં પણ પરખાવજો રે–અમને ૦ મરકટ જેવું મન અમારું, તત્ત્વત: તોડે તાન તમારું,
અંતરનું અંધારું સઘ સમાવજો રે–અમને ૦ દેજો દર્શન જનમનહારી, પરમ કૃપાળુ બિરુદ વિચારી;
રત્નત્રય બલિહારી બાપ બચાવજો રે–અમને ૦
વીતરાગી! તારી માયા લાગી રે, તારી માયા લાગી. કોણ તમે છો? ક્યાંથી આવ્યા? જાગો! આતમ ઉદાસી, નથી તમારો આ દેશ, તમે છો અલખલોકનાં વાસી; સુષુપ્ત ચેતનને જાગૃત કરતી તારી બંસરી વાગી રે.
તારી માયા લાગી રે. વીતરાગી - ૧ આતમ ભાવના ભાવતા જીવ લહે કેવળજ્ઞાન રે, સહજાત્મસ્વરૂપ પરમ ગુરુ એનું ધરું એક ધ્યાન રે; મંત્રનું અમૃત પીતાં પીતાં, મનની ભ્રાન્તિ ભાંગી રે.
તારી માયા લાગી રે. વીતરાગી - ૨
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૨૬ : સ્વાધ્યાય સંચય
હૈયું મારું તેં હરી લીધું, સાચી પ્રીત બતાવી, જીવન વિરહાશ્રુથી ભરી દે, સ્વામી! કરુણા લાવી; દર્શન જ્યોતિ જલાવે એવી, ભક્તિની ઝંખના જાગી રે.
તારી માયા લાગી રે. વીતરાગી. ૩ ધન્ય ભાગ્ય જેના પ્રાણમાં, તારા વિરહની જવાળા જાગે, નિર્મોહી તારી પ્રીતમાં ઝૂરતાં, સહજ સમાધિ લાગે; સાંપડયું તત્ત્વનું તત્ત્વ જેને, તુજ શું તાળી લાગી રે.
તારી માયા લાગી રે. વીતરાગી ૪ દૃષ્ટિ કરે જ્યાં ત્યાં તને નિરખું, લયલીન થાઉં તુજમાં, બાહ્ય સૃષ્ટિને વીસરી જાઉં, સહેજે સમાઉં તુજમાં; રાજેશ્વર તારા ચરણકમળની ઉમદા બની અનુરાગી રે.
- તારી માયા લાગી રે. વીતરાગી ૫
– – મંદિરે પધારો સ્વામી સલુણા! તમારા વિના નાથ ક્યાંયે ગમે ના. મંદિરે.. અંતરની વાતો આંસુ કહે છે, કૃપાળુ! હવે ઝાઝું તલસાવશો મા. મંદિરે... ૧ સ્મરણ જન્મ જૂનાં સ્મૃતિમાંહિ આવે, નયન શોધતાં તમને પ્રભુ આર્તભાવે; કે મુખ પરથી દષ્ટિ હઠાવી હઠે ના. મંદિરે...૨ હરખાતી પળ પળ પ્રભુ તમને જોઈ, હવે દિન વિરહમાં વીતે રોઈ રોઈ; વિજોગનું દુઃખ આવું કોઈને હશો ના. મંદિરે...૩ તમે જઈ વસ્યા સ્વામી સ્વરૂપમહેલમાં, રઝળતી હું રહી આ સંસાર રણમાં; હવે નાથ અંતરથી અળગા થશો માં. મંદિરે...૪
Page #252
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૨૨૭
પ્રભુ મુજને તારો! ઉગારો! ઉગારો! મૂકી મસ્તકે હાથ ધોને સહારો; ક્ષમાવંતને ઝાઝું કહેવું ઘટે ના. મંદિરે...૫ અંતરની જ્યોતિ પ્રગટાવી જાઓ! મનોહર મુખડું દરશાવી જાઓ! અમી આતમાનાં છલકાવી જાઓ, દિલાસાથી દિલનું દુ:ખ જશે ના. મંદિરે...૬
હે દીનવત્સલ રાજ! મારો જીવ જલે તુજ કાજ, તારી અવિચલ ભક્તિ વિણ મુજ જીવન એળે જાય; ક્ષણ ક્ષણ ભયંકર મૃત્યુ શી વ્યાધિથી પ્રાણ પીડાય, હે નાથ! છું તુજ આશરે, પત રાખજે શિરતાજ.
મારો જીવ જલે તુજ કાજ... હે દીન ૦ ૧ મને પ્રાણથી પ્યારી પ્રભુ તારા વિયોગમણી વ્યથા, મને શાંત કરતી એક મારા રાજની વહાલી કથા; મને ઝંખના છે એક વેળા દે તું મુજને અવાજ,
મારો જીવ જલે તુજ કાજ... હે દીન ૦ ૨. હું છું અહલ્યા, રામ તારી વાટડી જોઈ રહી, તારા સુકોમલ ચરણ સ્પર્શની આશમાં જીવી રહી; મને તારજે! હે અલખના દરબારના અધિરાજ!
મારો જીવ જલે તુજ કાજ... હે દીન ૦ ૩ હે શાંતિના સુખધામ ને આનંદના ઉદધિ મહા, તુજ શાંતિ ગંભીર મુખકમલ, અમીથી ભર્યા નયનો અહા; જીવ્યા લગી જોયા કરું, હે રાજ! મારા રાજ!!!
મારો જીવ જલે તુજ કાજ... હે દીન - ૪
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૨૮ : સ્વાધ્યાય સંચય
કરુણા કરો! કરુણા કરો! હે રાજેશ્વર શ્રીરાજ! હવે વાર ઝાઝી ના કરો! હે વ્હાલસોયા રાજ! ભયભીત સંસારથી, હે ભક્તવત્સલ રાજ! બળુ છું ત્રિવિધના તાપથી, રૈલોક્યનાયક રાજ! મને લઈ જા તારા ધામમાં, હે અધમ તારણ રાજ! તું પ્રગટ થા મુજ પ્રાણમાં, હે પતિતપાવન રાજ! મારો આત્મદીપ જલાવી દે, જોતિ સ્વરૂપ હે રાજ! તુજ સ્વરૂપમાં સમાવી દે, સહજાત્મ સ્વરૂપી રાજ! હે! દીનવત્સલ રાજ! મારો જીવ જલે તુજ કાજ. ૫
—–
સ્મરણાંજલિ કાવ્યો
કરીને અમને અનાથ પ્રભુ! કરીને અમને અનાથ પ્રભુ તમે ક્યાં ગયા? ભાળે અંતર ક્ષણ ક્ષણ આજ વિયોગ જો; સંત સમાગમ છે જગમાં દુર્લભ ઘણો, પ્રાપ્ત હતો સત્સંગ અલૌકિક યોગ જો. –કરીને ૦ ૧ લઈ ન શક્યા કંઈ લાભ પૂર્વ દુર્ભાગ્યથી; આ કારણ મન વ્યાકુલ, પશ્ચાત્તાપ જો; ગુપ્તપણે છે સૃષ્ટિ મળે સંતો ઘણા, કરી સુશોભિત ગુર્જર ભૂમિ આપ જો. –કરીને ૨ શ્રદ્ધાની પ્રતિમા શોધું પણ ના મળે, દૂર થયો તું ભક્તિનો અવતાર જો; રોમ રોમમાં શ્રીમદ્ રૂપ વસ્યું હતું, માન્યો જેણે નીરસ આ સંસાર જો. –કરીને ૦ ૩
Page #254
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૨૨૯
ત્રિવિધ તાપથી બળતા જોઈ લોકને, ગર્ભશ્રીમંત છતાંય થયા અણગાર જો; દીક્ષિત થઈ વિચર્યા આ ભારતભૂમિમાં, ભર્યો હતો મનમાં ઉપશમનો ખાર જો. –કરીને ૦ ૪ ભેટ થઈ તત્કાળ સુખદ ગુરુરાજની, સમજાઈ નિજ ભૂલ વિકટ સંસાર જો, શ્રીગુરુની અદ્ભુત કરુણાના જોરથી, પ્રગટયો મનમાં જ્ઞાન વિમલ ભંડાર જો. –કરીને ૦ ૫ આત્મહિતાર્થે કરવાનું સર્વે કર્યું, હર્ષિત થઈ તન્યો તમે સંઘ મોહ જો: નિજ સંઘમહીંથી છૂટા પડતા જોઈને, કરતા બહુજન સમજણ વિણ અતિ દ્રોહ જો. –કરીને ૦ ૬
સમભાવે સવિ સહ્યા ન વિચલિત તું થયો, જેમ છે ભૂ પર મેરુ વિશાલ અડોલ જો; કેસરીને લવ લેશ ન ભય છે અન્યનો, હતું અમારું રત્ન પ્રગટ અણમોલ જો. –કરીને ૦ ૭. તેનો કરી સંહાર કાલ હર્ષિત થયો, પણ ન વિચાર્યું હા! હા! કંઈ અમ દુખ જો; ગયું આજે પ્રભુ તેજ બધું દેગથી પરે, વળી હણાયું સકલ અમારું સુખ જો. –કરીને ૦ ૮ અમીય દષ્ટિ શુભ કોણ આજ વરસાવશે, ભાળીશું ક્યાં આવા ઉત્તમ સંત જો? આગ્રહ મત ભેદાદિ હવે કોણ ટાળશે? કહેશે અમને કોણ સરળ સત્ પંથ જો? –કરીને ૦ ૯
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૩૦ : સ્વાધ્યાય સંચય
પળ પળ તારું સ્મરણ ર્દયને ભેદતું, પડતી આંખોમાંથી જલની ધાર જો, અંતર પીડા બંધ ન થાયે એક ક્ષણ, પુન: પુન: કરતી તનુનો સંહાર જો. –કરીને ૦ ૧૦ કોને અંતર વ્યથા નાદ સંભળાવીએ? પામું ક્યાં જઈને ઉત્તમ નિજ શાંતિ જો? દૂર થશે કેવી રીતે આ ચિત્તમાં, વસી અનાદિ દુ:ખદાયિની ભ્રાંતિ જો? –કરીને ૦ ૧૧ એક તાપ તો છે આ દુષમ કાલનો, વિરહ અગ્નિથી વધતો બમણો તાપ જો;
જે પદમાં જઈને બેઠા પ્રભુશ્રી તમે. થઈને કરુણાવંત અમોને આપજો. –કરીને ૧૨
અહો! અહો! ઉપકાર પ્રભુશ્રીના. અહો! અહો! ઉપકાર છે આ અધમ જીવ ઉદ્ધરવાને, પ્રભુશ્રીનો અવતાર-પ્રભુશ્રીના ૦ કહ્યો સનાતન મોક્ષમાર્ગને, આત્મમાહાસ્ય અપાર-પ્રભુશ્રીના ૦ ૧ ભૂલી ભટકતા ભવ-અટવીમાં, જીવોના આધાર-પ્રભુશ્રીના ૦ કળિકાળે જીવ જાણી અજાણ્યા, ભાવદયા-દાતાર–પ્રભુશ્રીના - ૨ સાચી ભક્તિ શરૂ કરાવી, દેખાડી ગુરુ સાર–પ્રભુશ્રીના ૦ ભક્તિક્રમ ઉત્તમ યોજીને, રસ લગાડ્યો અપાર-પ્રભુશ્રીના ૦ ૩ શ્રી સત્સંગનું ધામ બનાવી, દીધો પરમ આધારભક્તિભાવનો દુકાળ ટાળી, સાધ્યો સત્ય પ્રચાર-પ્રભુશ્રીના ૦ ૪ પરમકૃપાળુ ગુરુ રાજચંદ્રનાં વચન-રસે-એકતાર–પ્રભુશ્રીના ૦ મતમતાંતર-વિષ ઉતારી પ્રેર્યો આત્મવિચાર–પ્રભુશ્રીના ૦ ૫
Page #256
--------------------------------------------------------------------------
________________
ગુરુનો મહિમા અનહદ ગાયો, માન ધર્યું ન લગાર-પ્રભુશ્રીના અનુપમ મંત્રની આપી દીક્ષા, વળી વૈરાગ્ય-જળધાર-પ્રભુશ્રીના૦ ૬ આજ્ઞા ભવતારક ઉપદેશી શ્રદ્ધાના અવતાર-પ્રભુશ્રીના સાધી સમાધિમરણ અનુપમ આદર્શ દશા ધરનાર-પ્રભુશ્રીના૦ ૭ કરુણા ઝરતી પ્રેમમૂર્તિ એ સૌની સ્મૃતિમાં સાર-પ્રભુશ્રીના ૦ ક્ષણક્ષણ ઉપકારો ના વીસરું, આત્મદશા દેનાર-પ્રભુશ્રીના૦ ૮
૮
·*.
સ્વાધ્યાય સંચય : ૨૩૧
આ લિટથી ઊતરી બિરાજો ઓટલે ભક્તિ ભલી કરવા મળ્યા. મુમુક્ષુઓ
જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની, આપની પ્રભુ આપની, ઉપકારી પ્રભુજી આપની. જ્યાં જ્યાં પીંછી દયાદર્શક પ્રભુની મૂર્તિ ખડી કરતી ખરી, આ ગાદી યાદી આપતી ઉપદેશ-દાતા, આપની, જ્યાં જ્યાં આ જૅષ્ટિકા ખખડાવતા દર્શન દઈ હર્ષાવતા, આ સાદડી સુંદર ઉપર વંદન-સ્મૃતિ છે આપની. જ્યાં જ્યાં આ પાટ જોતી વાટ પ્રભુની મુમુક્ષુ મનમાં વસી, ઘડિયાળ, પાળુ, શ્રુતિયંત્રો સ્મૃતિ હે પ્રભુ આપની.
. ૩
જ્યાં જ્યાં
રાયણ નીચે, આ ભાવથી.
જ્યાં જ્યાં
O
દર્શન દઈ,
અથવા છજાની પાટલીએ બિરાજીને સંતોષી સૌનાં ચિત્તને વંદન ઝીલે પીંછી આપની.
જ્યાં જ્યાં
.
૧
૨
૫
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૩૨ : સ્વાધ્યાય સંચય
આ
ઓરડામાં
સાંભળ્યો
જીવન સુધી વિસરાય ના,
ઉપદેશ એકાંતે અરે! - સ્મૃતિ ઉરમાં છે આપની. જ્યાં જ્યાં વ
૭
અત્યંત અંતિમ વેદનામાં આત્મભાવ દર્શાવતી એ આંગળી મુઠ્ઠી પકડ
શમી વેદના, શાંતિ થઈ, સ્થિરતા થઈ સહજાત્મસ્વરૂપ પરમગુરુની અંત ધુનિ
મૃત્યુ-મહોત્સવ ભાળવા સદ્ભાગ્ય જે તો દઈ સમાધિમરણ સૌની પૂરજો
·*.
ટકી રહ્યો,
કહે રાજની. જ્યાં જ્યાં
સૌ યોગની, આપે સુણી. જ્યાં જ્યાં 0
દીધું પ્રભુ, આ માગણી.
८
૯
જ્યાં જ્યાં ૦ ૧ ૦
ત્રીસ વરસ સુખી ઘરવાસે, પરિકર સાથે વસિયાજી; જન્મ થકી પણ પુણ્ય-પ્રતાપે, નિજ-પર સુખના રસિયાજી; દીક્ષા લીધી. મહા વૈરાગ્યે, તપ તપિયા બહુ વિધિજી, યોગ્યતા ધારી ગરુરાજ, પામ્યા સાચી સાધના લીધીજી. ગુરુભક્તિ અખંડ કરીને, પામ્યા આતમજ્ઞાનજી, રત્નત્રયધારી સાચા સાધુ, અપ્રમત્ત ને અમાનજી, કરુણાનજર સહુ પર સરખી, બોધ અપૂર્વ આત્મ સાજી, એવા અદ્ભુત ચારિત્રધારી, સ્વામી શ્રી લઘુરાજજી. પારસ સમાન બની સર્વત્ર, લોહનાં કાંચન કીધાંજી, વિવિધ ભ્રાંતિથી ભવ્ય જનોને, દાન સ્વરૂપનાં દીધાંજી; પ્રભુજી સહુના મહા ઉપકારી જીવનસંકટ હરતાજી, પવિત્ર આશ્રમ નિર્માણ કરીને, ભાવિ હિતના કર્તાજી. ૩
Page #258
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૨૩૩
દિવ્ય દેશના વસનારા પ્રભુ, વિનતડી ઉર લેજોજી, સૌમ્યનજરથી નિરખી અમને, આશીષ એવી દેજોજી; આપ પસાયે દુર્લભ એવું, સાચું જીવન પામ્યાજી, પ્રમાદ રહિત આજ્ઞા આરાધી થઈએ ભવથી વાસ્માજી. ૪
– – –
સર્વસ્વ હમારા અર્પણ હૈ ગુરુદેવ તુમ્હારે ચરણો મેં, અધ્યાત્મભરા આનંદ મહા લઘુરાજ આપ આચરણો મેં; હમ ભૂલે ભટકે જીવોં કો સન્માર્ગ આપ દિખલાતે થે, જીવન કા જીવન હૈ કૃપાલુ! યહ સુન્દર વચન સુનાતે થે. ૧ તજ જગ ધમોંકા પક્ષપાત અપને મેં આપ સમાયે થે, પા આત્મજ્ઞાન કી સુરભિ મહા અલિ સમ લાખોં જન આયે થે; સહજાન્મસ્વરૂપ પરમગુરુ કા સન્મત્ર સુનાયા લાખોં મેં, પ્રત્યક્ષ કૃપાલુ દિખતે થે ભવદીય અલૌકિક લાખોં મેં. ૨ તજકર અપની પૂજા સારી સદ્ગુરુ કો નિત્ય ભજતે થે, ઉનકે આધ્યાત્મિક વચનોં કા સબકો રહસ્ય સમજાતે થે; હૈ ધર્મ ન વાદવિવાદોં મેં નિજ રાગદ્વેષ કા ત્યાગ કરો, તજ કરકે સર્વ વિકારોં કો પ્રભુ કે ચરણોં મેં રાગ કરો. ૩ સત્સંગ કરો ઇસ જીવન મેં અપના સારા સ્વચ્છેદ હરો, લે દઢ ગુરુ કા આધાર ભક્તિ સે ચેતન મેં આનંદ કરો; ક્યો કરતા હૈ પરમેં મમતા ધનધાન્ય સાથ નહિ આયેગા, જબ કુચ કરેગા ઇસ તનસે સબ પડા યહી રહ જાયેગા. ૪ સબ છોડ જગત કી ખટપટ કો આત્મા કો પહિલે પહિચાનો, આત્મા-સા કોઈ દેવ નહી યો નિશ્ચય સે મન મેં માનો, યો બોધ આપના સુનકર કે યહ દયકમલ ખિલ જાતા થા; વૈરાગ્યરૂપ પરિણતિ દ્વારા સામ્રાજ્ય મોહ કા જાતા થા. ૫ ૯/સ્વાધ્યાય સંચય
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૩૪ : સ્વાધ્યાય સંચય
થા ચમત્કાર મૃદુ વાણી મેં આત્મિકતા થી તમ વર્તન મેં, થા ‘રાજ' ભક્તિભંડાર દય વિજ્ઞાન ભાવ થા ચેતન મેં, કર સ્મરણ આપકા પુન: પુન: યહ ભદ્ર આજ વન્દન કરતા, દે આશ્રય ભવસે પાર કરે હૈ આપ અલૌકિક ઉદ્ધરતા. ૬
----
અંતિમ સમાધિ-સાધના અહો! શી શાંતરસ ઝરતી, ગુરુવર જ્ઞાનની મૂર્તિ! અજબ વાણી-શી ગર્જતી. દિયે ઉલ્લાસ સહ સ્કૂર્તિ. ૧ સમાધિ સાધવા, સાધક, હવે જાગો, હવે જાગો; અનાદિ સ્વપ્નને ત્યાગી, હવે નિજ શ્રેયમાં લાગો. ૨ મહાભાગ્ય મળ્યો આવો, સમાધિ સાધવા વારો; ચૂક્યા છે તો ભવાબ્ધિનાં, દુઃખોનો ક્યાં પછી આરો? ૩ બને મૃત્યુ મહોત્સવ જો, દુ:ખો ભવભવતણાં ભાગે; સમાધિ બોધિ પામો જો, સહજ નિજ સિદ્ધિ નિજ આગે. ૪ અહો! ચિન્તામણિ સ્વાત્મા, સકલ જ્ઞાનાદિ ગુણધામ; અજરામર અવિનાશી, અનંતાનંદ સુખધામ. ૫ અહો! એશ્વર્ય આત્માનું! અહો માહાત્મ સ્વાત્માનું! ભૂલી જડ દેહમાં રાઆ. વિસાવું શ્રેય સ્વાત્માનું !!! ૬ જગત તો સ્વપ્ન સમ મિલ, તમે સત્ ચિત્ સ્વરૂપાત્મા; છતાં શું ક્ષણિકમાં રાઆ. ભૂલી નિજ નિત્ય સહાત્મા. ૭ અનાદિ સ્વપ્ન ઘો ત્યાગી, હવે જાગૃત થઈ જાઓ; જગતની વિસ્મૃતિ કરીને, સ્વરૂપમાં મગ્ન થઈ જાઓ. ૮ હવે શૂરવીર થઈ જાઓ, હવે પરમાં ન લોભાઓ; નિજાતમ રિદ્ધિ સંભારી, નિજાત્મામાં ઠરી જાઓ. ૯
Page #260
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૨૩૫
સ્વજન ધન તન બધાં પર એ, નથી નિશે કશું સારું છતાં હું મારું એ સૌમાં, મહા અજ્ઞાન અંધારું. ૧૦ ઝલકતી જ્ઞાનની જ્યોતિ, કૃપાળુ જ્ઞાનીની ભાળો;
યમાં તેહ પ્રગટાવી, તિમિર ટાળો, તિમિર ટાળો. ૧૧ ગુરુગમ જ્ઞાનીનું અંજન, કૃપાળુ જ્ઞાનીથી પામી; નયન નિજ દિવ્ય ઘો ખોલી, નિહાળો આપ સુખધામી. ૧૨ સુદર્શનચક્ર જ્ઞાનીનું, હવે ઝટ તેહને ધારો; વિભાવો શત્રુસેનાને, હઠાવો, સર્વ સંહારો. ૧૩ સકલ સંસારદુ:ખોનું, ખરેખર મૂળ કારણ જે; તજો દેહાત્મબુદ્ધિ એ, નિજાત્મિક સૌખ્ય વારણ એ. ૧૪ શરીર ના હું, ન એ મારું, હવે એ નિશ્ચયે ધારો; વ્યથા ચિન્તા ફિકર સર્વે, વૃથા એ અન્યની વારો. ૧૫ શરીરમાં રોગ, દુ:ખ, પીડા, શરીરનાં, તે નહિ તારાં; મરણ પણ થાય જો તનનું, બધાં તુજ સ્વરૂપથી ન્યારા. ૧૬ અહો! મરણાંત ઉપસર્ગે, ડગ્યા ના પૂર્વ મહાપુરુષો! સ્વરૂપે અચળ વૃત્તિથી, વર્યા નિજ સિદ્ધિ પુરુષો. ૧૭ સ્મરી પુરુષાર્થ સંતોનો, સહનશીલના ઉરે ધારો; ક્ષમા, સમતા, ધૃતિ, શાંતિ, ધરી વિભાવ સૌ વારો. ૧૮ તજો કાયાણી માયા, તજો સૌ મોહ ને મમતા; શરીર દુ:ખ વ્યાધિ આદિનાં, રહો જ્ઞાતા ધરી સમતા. ૧૯ રહો પરદ્રવ્ય પરભાવો તણા, સાક્ષી જ જોનારા; રમો આત્મિક ભાવોમાં, વિભાવોથી રહો ન્યારા. ૨૦ અશુભ કર્મો કર્યા પૂર્વે, ઉદય આવી ખરી જાતાં; નથી કાંઈ હાનિ, ત્યાં ભય શો? ખપાવો માત્ર રહી જ્ઞાતા. ૨૧
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૩૬ : સ્વાધ્યાય સંચય
મહા મંગલમયી મંત્ર, સ્મરો સહજાત્મપદ નિત્ય; શમાવી સૌ વિકલ્પોને, પ્રશમરસમાં ધરો ચિત્ત. ૨૨ અશાતા વેદની સાથે, લડો શૂરવીર થઈ ખંતે; સકલ શત્રુ હઠાવીને, વિજયમાળા વરો અંતે. ૨૩ નથી આત્મા કદી મરતો, અમર સહજાત્મને સ્મરતો; પ્રભુપદ અચલ આશ્રયથી, અમરપદમાં ગતિ કરતો. ૨૪ નથી દુ:ખદાયી યમ અંતે, દુ:ખદ તો સંગ સૌ જાણી; તજી સૌ સંગ બાહ્યાંતર, અસંગી ભાવ ઉર આણો. ૨૫
અકિંચન હું છું અભ્યાસો, થશો ત્રૈલોક્યપતિ સૌમ્ય; કહ્યું પરમાત્મપ્રાપ્તિનું રહસ્ય યોગિગણ ગમ્ય. ૨૬ સદા વિજ્ઞાનઘન શાશ્વત, તમે ચિપ શુદ્ધાત્મા; અસંગી છો, અનંગી છો, નિરંજન સિદ્ધ સહજાત્મા. ૨૭ વર્યા જે પૂર્વમાં સિદ્ધિ, વર્યા તે ભેદવિજ્ઞાને. ચહો સિદ્ધિ કરો સાચું, પરાક્રમ ભેદવિજ્ઞાને. ૨૮ પ્રતીતિ પ્રીતિ સ્વાત્મામાં, રમણતા રુચિ પ્રગટાવો; લગાવો લગન આત્માની, તૃહિ તૃહિ એક એ ભાવો. ૨૯ લહ્યો ચિતામણિ કરતાં, અધિક આ યોગ ભવ તરવા; સ્વરૂપે મગ્નતા સાધો, અનુપમ સિદ્ધિસુખ વરવા. ૩૦ અનંતાનંદ જ્ઞાનાદિ સહજ સ્વાત્મિક ગુણમાળા; સ્મરો, બાવો, કરો ત્યાં તો, સમાધિ સિદ્ધિ વરમાળા. ૩૧
લઘુરાજ પ્રભુ મહારાજ વિના સુન મેરી, ભવદુઃખ ભંજન ભગવાન શરન મેં તેરી.
Page #262
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૨૩૭
મેં રાગાદિક કર મન મેં અતિ ઉલઝાયા, વિષયન મેં વશ પરી બહુ વિધિ ગોતે ખાયા, મેં તવ ઢીંગ આવત નીચ મહા શરમાયા; કરુણા નિધાન પ્રભુ શરણ તિહારી આયા,
ઘો આત્મજ્ઞાન મેં દિન કરો ના શેરી...... લઘુરાજ ક્રોધાદિક મુજસે બહુત પ્રેમ રજ્ઞતે હૈ, સંતોષાદિક આપસ મેં લડા કરતે હૈ કભી શાંતિ પકડ હમ દિલકો કહા કરતે હૈ, પ્રભુ સત્ય જ્ઞાન બિન યું હી સડા કરતે હૈ, હમ લખ ચોરાશી ફિરે પ્રભુ બહુ ફેરી...... લઘુરાજ બહુવિધિ તીર્થાદિક ફિરે કપટ હમ દેખા, વહાં સત્ય નામ કી મિલી ન હમકો રેખા, કોઈ કહે હોયગા વહી જો વિધિ ને લેખા; હમ ફિર ફિરત અબ થકે ધારી બહુ ભેખા, સહજાત્મસ્વરૂપ દર્શાવો કહું કરજોરી... લઘુરાજ દિનન કો દુ:ખ તુમ દેખી દેહ હૈ ધારી, પાતે હૈ ચેતનરૂપ જો આજ્ઞાકારી, મેં મહાનીચે પ્રભુ તો ભી શરણ તિહારી; કહે નંદદાસ અબ લીજો નાથ ઉગારી, મેં રહું રાતદિન ગુરુશરણ કો દોરી...... લઘુરાજ
–*
શી સુંદર દિવ્ય એ જ્યોતિ! સ્વપરનાં સૌ દૂષણ ધોતી; અખંડાનંદ સૂરત શી! સરલતા સન્મતિ સહ શી! ૧ પ્રબળ પુણ્ય પ્રભાવી શી! સદા ઉપકૃત સ્વભાવી શી! શી રાજ સ્વરૂપની જ્યોતિ! જડી ન થાક્યો બહુ ગોતી. ૨
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૩૮ : સ્વાધ્યાય સંચય
હવે નજરે ન દેખાતી, હવે મુદ્રા ન મલકાતી; રહ્યું જોવું, રહ્યું હોવું, અફળ આંસુ નથી લાવું. ૩ અસીમ આ વિશ્વના આરે, હવે મલશું કહો ક્યારે? ગમે ત્યારે ગમે ત્યારે, ન આજે તો જરૂર કાલે. ૪ હવે તો ના ગુરુરાજ, અમારી સાથે કો સાજ, દરદ દિલનું કહાં કે'વું, જડે ના પાત્ર કો એવું. ૫ સુકાતાં ના નયન મારાં, સ્મરણ જ્યારે ઉરે તારાં, હવે ક્યારે, કહો ક્યારે, દરિસણ આપશો ક્યારે? ૬ વિશુદ્ધ સ્વરૂપના ભોગી, પ્રભુ શ્રીકાંત તનુ યોગી; સવિતા સમ દૂર થઈને, નિશા ગાઢે મૂક્યા અમને. ૭ અવિદ્યા રજની નિવાસે, હવે શી અમ દશા થાશે? પ્રકાશ પ્રકાશશો ક્યારે, કહો ઉદ્ધારશો ક્યારે? ૮ સમજ વિણનાં શિશુ નાનાં, તજે પિતૃ ન દુનિયાનાં શું શોભે તો પ્રભુ તમને, રખડતા મૂકવા અમને? ૯ સતાવે મોહ બધી બાજુ, ન રાખે અંગ કો સાજું; ચડી વિયોગીની હારે, કહો ઉગારશો ક્યારે? ૧૦
–
ગાઓ ગાઓ, મુમુક્ષુ સર્વે પ્રભુકૃપાનાં ગાન, પ્રભુકૃપા બળવાન, અલખથી ગુરુકૃપા બળવાન,
ગાઓ ગાઓ, મુમુક્ષુ સર્વે પ્રભુકૃપાનાં ગાન. ગુરુરાજે જે પ્રગટ કરેલો મોક્ષમાર્ગનો પંથ, તેને વિસ્તાર્યો લઘુરાજે કૃપા કરી અત્યંત.
ગાઓ ગાઓ, મુમુક્ષુ સર્વે પ્રભુકૃપાનાં ગાન. જંગલમાં મંગલ બનાવ્યું, ભક્તિધામ પવિત્ર, ગૌતમ સમ પ્રભુ ભક્તિરંગે દાખી મુક્તિની રીત.
ગાઓ ગાઓ, મુમુક્ષુ સર્વે પ્રભુકૃપાનાં ગાન.
Page #264
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૨૩૯
સપુરુષમાં પ્રભુ–બુદ્ધિ તે ભાખ્યો ઉત્તમ ધર્મ, શ્રદ્ધા દુર્લભ સુલભ કરાવી દીધો ધર્મનો મર્મ.
ગાઓ ગાઓ, મુમુક્ષુ સર્વે ગુરુકૃપાનાં ગાન. સિહસમી પ્રભુબોધ-ગર્જના જગવે આતમભાવ, મંત્રતણી કો અલખધૂનથી બજે પરમપદ-ગાન.
ગાઓ ગાઓ, મુમુક્ષુ સર્વે ગુરુકૃપાનાં ગાન. કૃપાકટાક્ષે પ્રભુજી હરતા વિષયવિષો બળવાન, મુમુક્ષુની કાયા-માયાને હરી કરતા શીલવાન.
ગાઓ ગાઓ, મુમુક્ષુ સર્વે ગુરુકૃપાનાં ગાન. અનન્ય શરણને ગ્રહણ કરાવ્યું, અનન્ય પ્રભુ ઉપકાર, સુજ્ઞ અબુધ કે અબલા, બાલક ચઢ્યાં અભય પથ સાર.
ગાઓ ગાઓ, મુમુક્ષુ સર્વે ગુરુકૃપાનાં ગાન. ‘દૂર રહ્યાં પણ દયાદષ્ટિથી' પ્રભુ દેતા આધાર, બોધિ-સમાધિ સહજ સધાવી ઉતારે ભવપાર.
ગાઓ ગાઓ, મુમુક્ષુ સર્વે પ્રભુકૃપાનાં ગાન. જેની નિષ્કારણ કરુણતાને આવતાં નિત્ય નિરંતર, પ્રગટે આત્મસ્વભાવ સહજ તે વસજો પ્રભુ અમ અંતર. ગાઓ ગાઓ, મુમુક્ષુ સર્વે ગુરુકૃપાનાં ગાન.
–૪–
ભાવ-અંજલિ શા સ્મરીએ ઉપકાર! પ્રભુ તુજ, શા સ્મરીએ ઉપકાર! ભાવદયા ભંડાર! પ્રભુ તુજ, શા સ્મરીએ ઉપકાર! ગુરુગમ નેત્રોજન પ્રભુ આંજી, જ્ઞાનપડળ હરનાર! પ્રભુ નિજ પર શ્રેયાર્થે પ્રભુ જીવન, ઉપકૃતિના અવતાર! પ્રભુ - ૧ ૧. ઉપકારના
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૪૦ : સ્વાધ્યાય સંચય
=
=
શાંતમૂર્તિ લઘુરાજ પ્રભુશ્રી, અદ્ભુત મુદ્રા સાર; પ્રભુ બોધિ સમાધિ શાશ્વત શાંતિ, આત્મદશા દાતાર. પ્રભુ - ૨ ઓગણીસો દશ વિક્રમ વર્ષે, જન્મ વટામણ ગ્રામ; પ્રભુ ચારુતરના ભાલ પ્રદેશે, સુખ સંપદ અભિરામ. પ્રભુ - ૩ દેહ વિષે ત્યાં વ્યાધિ પ્રસંગે, પામ્યા અતિ વૈરાગ્ય, પ્રભુ ત્રીશ વરસની વય, ખંભાતે, ગ્રહી દીક્ષા વડભાગ. પ્રભુ ૪ પાંચ વર્ષ ગુરુ આજ્ઞા માંહે, કર્યો ઘણો પુરુષાર્થ; પ્રભુ છતાં ન પામ્યા આત્મદશા કે, લહ્યો નહીં પરમાર્થ. પ્રભુ - ૫ શા માટે મેં દીક્ષા લીધી? આત્મજ્ઞાનને કાજ; પ્રભુ આત્મજ્ઞાન જો પ્રગટયું નહિ તો, વ્યર્થ મુનિનો સાજ. પ્રભુ ૦ ૬ આત્મજ્ઞાન વિણ જન્મ ટળે ના, ટળે ન દુખસંસાર; પ્રભુ ૦ આત્મજ્ઞાની ગુરુ જો હું પામું તો, તરી જાઉં ભવપાર. પ્રભુ ૦ ૭ એવી ઉરમાં જાગી પિપાસા, તત્ત્વામૃત પાનાર; પ્રભુ જ્ઞાનમૂર્તિ ગુરુ રાજચંદ્ર ત્યાં, મળ્યા સફળ અવતાર. પ્રભુ - ૮ અંતર્મુખ ઉપયોગે રહેતાં, આજ્ઞામાં એકતાર, પ્રભુ વસો મુકામે, ચોપન સાલે, આત્મજ્ઞાન લસું સાર. પ્રભુ - ૯ દિન દિન અંતુર્મુખ ઉપયોગે, દશા શાંત મનોહર, પ્રભુ ગિરિ ગુફા જંગલ વિચરંતા, એકાંતે વસનાર. પ્રભુ ૦ ૧૦ ઇડર ગિરિ પર સાતે મુનિઓ, રાજ ગુરુવર સંગ. પ્રભુ અનુપમ બોધ પસાદી પામી, પામ્યા રંગ અભંગ. પ્રભુ ૦ ૧૧ જ્ઞાનદશાને ગુપ્ત રાખીને, વિચર્યા વર્ષ અનેક; પ્રભુ સમતા ભાવે પરિષહ સહતા, ધરતા દય વિવેક. પ્રભુ ૧૨ ઓગણીસો છોતેરથી વધતો, ઝળક્યો પુણ્યપ્રકાશ, પ્રભુ ભવ્ય જનોને ઉધરવાને, મંગળમૂર્તિ પાસ. પ્રભુ ૦ ૧૩
!
Page #266
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૨૪૧
તીર્થ અનુપમ ઉદ્ભવ પામ્યું, અદ્ભુત સત્સંગ ધામ; પ્રભુ ૦ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ એ, પાસે અગાસ ગામ. પ્રભુ ૦ ૧૪ સમ્યગ્દર્શન જ્ઞાન ચરણરૂપ, શાશ્વત મુક્તિમાર્ગ; પ્રભુ વીર પ્રભુએ પ્રગટ પ્રબોધ્યો, લુપ્ત-પ્રાય દુર્ભાગ્ય: પ્રભુ - ૧૫ એ સન્માર્ગ કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રથી પ્રાપ્ત; પ્રભુ આખો મોક્ષાર્થી ભવ્યોને, ભાવદયાથી વ્યાપ્ત. પ્રભુ - ૧૬ ભાગ્યવંત બહુ તત્ત્વપિપાસુ, પામ્યા શાંતિ અપાર; પ્રભુ ૦ તસ્વામૃતનું પાન કરીને, સાધે સિદ્ધિ સાર. પ્રભુ . ૧૭ બોધિ સમાધિ શાશ્વત સિદ્ધિ, હેજે આજ સધાય; પ્રભુ એ ઉપકાર અહો! પ્રભુશ્રીના, પળ પણ કેમ વિસરાય? પ્રભુ ૦ ૧૮ ધન્ય પ્રભુશ્રી કરુણામૂર્તિ, ભાવ પ્રાણ દાતાર, પ્રભુ ૦ અજરામર અવિનાશી પદ દઈ, ધન્ય જીવન કરનાર. પ્રભુ ૦ ૧૯ સહજ સ્વરૂપે નિશદિન રમતા, જ્ઞાન વિરાગ અથાગ પ્રભુ ૦ ભાવ-અંજલિ આજ અર્પીએ, લહીએ ભવનો તાગ. પ્રભુ - ૨૦ ઓગણીસો બાણું વૈશાખ, શુકલા અષ્ટમી સાંજ; પ્રભુ સ્વરૂપ સમાધિ વહી આશ્રમમાં, ખિન્ન મુમુક્ષુ સમાજ. પ્રભુ - ૨૧ નંદનવન સમ અનુપમ આશ્રમ, દીપે આજ સતેજ; પ્રભુ આપ અલિપ્ત રહીને નિજ પર, શ્રેય કર્યું ધરી છે. પ્રભુ ૦ ૨૨ પ્રશમ રસ ભરી મૂર્તિ પ્રભુની, ભાળી આત્માકાર, પ્રભુ રાગ વધુનો જીવ તજી ઝટ, આત્મરામણ ઉર ધાર. પ્રભુ ૦ ૨૩
અંગૂઠે સૌ તીરથ વસતાં, સંતશિરોમણિ રૂપેજી, રણદ્વીપ સમ દિપાવ્યો આશ્રમ, આપ અલિપ્ત સ્વરૂપેજી; સમજી અત્યંત શમાયા સ્વામી કદીએ નહિ છલકાયાજી, અબળા, બાળ ગોપાળ બધાને, શિર છત્રની છાયાજી. ૧ ૧. હેત, ઉમળકો. ૨. શરીરનો.
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૪૨ : સ્વાધ્યાય સંચય
સમજે સર્વે મનમાં એવું, મુજ પર પ્રેમ પ્રભુનોજી, પરમકૃપાળુ સર્વોપરી છે, હું તો સૌથી નાનોજી; પરમ પ્રેમ મૂર્તિ પ્રભુજીની, સહું સ્વપ્ન ન વિયોગજી, કાળ કરાળ દયાળ નહીં જરી, જડને શો ઉપયોગજી? ૨ ઋતુ પર્વ સૌ પાછાં આવે, યાદિ પ્રભુની આપેજી, પ્રેમમૂર્તિનું દર્શન ક્યાંથી? શોક સહુ જે કાપેજી; પ્રભુનાં સન્મુખ દર્શન વિણ તો, ક્યાંથી ઉમળકો આવેજી?
સ્મૃતિ સરોવર નિર્મળ જેનું, તેને વિરહ સતાવેજી. ૩ વિવિધ તાપથી બળતા જીવો, વચનસુધારસ પીતાજી, સંત સમાગમ દર્શન પામી, પ્રારબ્ધ નહીં બીતાજી; સત્યયુગ સમ કાળ ગયો એ, સૌને ઉરમાં સાલેજી, દૂર રહ્યા પણ દયા દૃષ્ટિથી, પ્રભુ અમને નિહાળેજ. ૪ સહુ વ્યવહાર વિશ્વાસે ચાલે, પણ પરમાર્થે પહેલોજી, બહુ બળવાળી શ્રદ્ધા જેની, તે પુરુષાર્થે ઘેલોજી, જગત, ભગતની રીતે જુદી, સત્ય ભગત કો વિરલાજી, પરમ કૃપાળુને પ્રગટાવે, રોમ રોમ તે હીરાલજી. ૫
–– ––
મલકતું મુખ પ્રભુશ્રીનું, હવે હા! ભાળશું ક્યારે? - ઝલકતી જ્યોત આત્માની, હવે નિહાળશું ક્યારે? ૧ ઉછળતી બોધ ઉર્મિઓ! હવે આસ્વાદલું ક્યારે?
અનાદિ સ્વપ્નને ત્યાગી સ્વરૂપે જાગશું ક્યારે? ૨ થયા પ્રભુ દૂર નયનોથી, છતાં અંતરથી ક્યાં જાશો?
તમે આત્મા અમર બોળો, અમરતા ક્યાં તજી જાશો? ૩ તજી સંસાર દુઃખદાયી, વસ્યા આત્મિક સુખસદને;
મળીશું નિશ્ચયે તમને, ક્રમે આરાધી તે પદને. ૪
Page #268
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૨૪૩
પ્રકાશ્યો જે ગુરુરાજે, સનાતન માર્ગ મુક્તિનો;
દીધો સન્માર્ગ તે અમને, અહો! ઉપકાર પ્રભુશ્રીનો! ૫ મણિધર મોરલી ના, બને તલ્લીન આનંદે;
સુણી પ્રભુ બોધની બંસી, બન્યા કેઈ લીન નિજાનંદે. ૬ સકલ જડ દ્રવ્યથી જુદો, ચિદાત્મા જ્ઞાનઘન શુદ્ધો;
અનંતા જ્ઞાનીએ જાણ્યો, અનુભવ સૌખ્ય આસ્વાદ્યો. કૃપાળુ આશ્રય આપે, ચિદાત્મા શુદ્ધ તે માણ્યો;
અમારું તે સ્વરૂપ, તેનો અનુભવ એ જ મન માન્યો. ૮ વચન તુજ સાર ત્રિભુવનમાં, વસે જો મુજ અંતરમાં;
પછી ભય કે વ્યથા શાની? વિપદ્ વ્યાધિ ભયંકરમાં. ૯ મરણ પણ થાય જ્યાં તનનું, નથી હું નિશ્ચયે મરતો;
પ્રભુ તુજ ચરણ આશ્રયથી, અમર પદમાં ગતિ કરતો. ૧૦
ઓથ હમારે હે ગુરુ! એક જ આપની
આ અવનીમાં અવર નથી આધાર જો; સ્વાર્થરહિત શ્રેયસ્કર સ્વામી આપ છો,
સઘળો બીજો સ્વાર્થતણો સંસાર જો –ઓથ હમારે ભોમે ગુરુજી આપ મળ્યા છો ભોમિયા,
હવે મને ભય શાનો છે તલભાર જો, ચોર નહીં જ્યાં તેને માર્ગે દોરજો;
કરતા આવ્યા છો અગણિત ઉપકાર જો –ઓથ હમારે ૦ મુજમાં ભક્તિ કરવાની શક્તિ નથી,
વહાર કરો આ વાર સુણી ગુરુદેવ જો, આશ્રિત જનને પાળો છો પ્રભુ પ્રેમથી,
ધન્ય ધન્ય હે, પરમકૃપાળુ દેવ જો –ઓથ હમારે ૧. પૃથ્વી પર. ૨. માર્ગદર્શક.
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૪૪ : સ્વાધ્યાય સંચય
વીત્યો. કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ, તેહ શુભાશુભ છેદતા ઊપજે મોક્ષ સ્વભાવ,
•*
–શ્રીમદ્ રાજચંદ્ર
શું શરણ અજ્ઞાની જનોનું કે કુદેવ ધનાદિનું? દુ:ખદાયી આખર નીવડે, તે મૂળ છે મોહાદિનું, નિર્મોહી નરને આશ્રયે સ્વ-સ્વરૂપ સ્થિતિ સંભવે, તેથી બુદ્ધિમાન એવું શરણ લે જે ભૂલવે. વૈરાગ્યભાવે ભાવના, ભાવો વિવિધ વિચારથી, મૃત્યુ ફરે માથાપરે, યૌવન જરા-રથ-સારથિ. સામ્રાજ્ય લક્ષ્મી ભોગ સૌ વિનાશી વાદળસમ અહા?
ક્ષણમાં જતો લૂંટાઈ નર-ભવ દેવને દુર્લભ મહા. માતાપિતા પરિજન જુદા, નથી કોઈ જગમાં જીવનું,
સાથે રહે આ શરીર નિત્યે, તોય તત્ત્વ અજીવનું; મન, વચન, કાયા, સર્વ જુદાં કર્મ કૃત સૌ અન્ય છે, માટે ગ્રહો રે! રત્નત્રયમય, શુદ્ધ રૂપ અનન્ય જે.
-*
રે મૂર્ખ કોઈ લાગતામાં તેલ રેડી ઓળાવે તેવું કર્યું મેં શાંતિ સારું વિષયભોગો ભોગવ્યે જે શરીર ભોગો મળે તે મૂત્ર મળની ખાણ છે છે પાપ કારણ દેહને ધિક્કાર? ધૂળ સમાન એ કાયાની વિસારી માયા સ્વરૂપે શમાયા એવા નિગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે.
•*
Page #270
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૨૪૫ .
–મન ૦
મન મંદિર આવો રે, મહાપ્રભુ રાજધણી, દિલ દર્શન તરસે રે, અપૂર્વ પ્રત્યક્ષ ગણી. સર્વોત્કૃષ્ટ સિદ્ધિ રે, પ્રભુ તુજ ઉરરમી. તુજ ભક્તિ પ્રસાદે રે, મને પણ એહ ગમી. પુરુષોત્તમ ઉત્તમ રે, પ્રગટ ઉપકાર કરે, ઉપદેશ અનુપમ રે, સુણી બહુ જીવ તરે.
-મન ૦
–મન ૦
ચિંતવ પદ પરમાત્મ પ્યારે, યોગીજનો જે પદ ઉર ધારે, જહાજ બની ભવજળથી તારે, કેવલ બોધસુધારસ ધારે. યૌવનની શી કરવી માયા, જળ પરપોટા જેવી કાયા; જાવું પડશે નરકે મરીને, આવી ધનની આશા કરીને. ભવ તરવા જો ઇચ્છે ભાઈ, સંતશિખામણ સુણ સુખદાઈ; કામ, ક્રોધ ને મોહ તજી દે, સમ્યકજ્ઞાન સમાધિ સજી લે. સંસારી શરણાં ગણ સૂનાં અર્થ અનર્થ કે વચન પ્રભુનાં, નશ્વર કાયા પ્રબળ જણાતી, વાંછા શાની એની થાતી? વળી વેપારી દરિદ્રી એકલો, નીચે એકલો ભમે ભૂલેલો, રોગી એકલો શોક ભરેલો, દુ:ખ રહિત દુઃખમાંહીં વસેલો. શરીર ઝૂંપડી કૂડો કૂથો, માંસ ચામડી મોહે ચૂંથો, નવે દ્વાર ગંદા મળ ઝરતા, શું સુખ એ કચરામાં કળતાં? મૂક પરિગ્રહ-મમતા ભાઈ ! પાળ સુચારિત્ર સત્સુખદાઈ; કામ ક્રોધને તજવા કાજે, જ્ઞાન, ધ્યાન વિચારો આજે.
તેને સંસારસુખ કેમ સાંભરે રે લોલ,
દુ:ખ વિસર્યા શું ગર્ભાવાસ જો; નવ માસ રહ્યો તું માને ઉદરે રે લોલ,
મળમૂત્ર અશુચિ વિશરામ જો. તું . ૧
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૪૬ : સ્વાધ્યાય સંચય
તિહાં હવા પવન નહિ સંચરે રે લોલ,
નહિ સેજ તલાઈ પલંગ જો; તિહાં લટકી રહ્યો ઊંધે શિરે રે લોલ,
દુ:ખ સહતાં અપાર અનંત જો. તું ૦ ૨ ઉહાં કોડી સૂઈ" તાતી" કરી રે લોલ,
સમ કાળે ચાંપે કોઈ રાય જો; તેથી અનંતગણું તિહાં કને રે લોલ,
દુ:ખ સહેતાં વિચાર તે થાય જો. તું ૩ હવે પ્રસવે જો મુજ માવડી રે લોલ,
તો કરું તાજપ ધ્યાન જો; હવે સેવું સદા જિન ધર્મને રે લોલ,
મૂરું કુગુરુનો સંગ અજ્ઞાન જો. તું ૦ ૪ જ્યારે જન્મ્યો ત્યારે ભૂલી ગયો રે લોલ,
‘ઉઆં ઉઆં રહ્યો ઈમ કહેવાય જો; તિહાં લાગી લાલચ રમવાતણી રે લોલ,
આયુ અંજલી જળ સમ જાય જો. તું ૫ છમ બાળક વય રમતે ગઈ રે લોલ,
થયો યૌવને મકરધ્વજ* સહાય જો; ચિત્ત લાગ્યો તદા રમણી સુખે રે લોલ,
પુત્ર-પૌત્ર દેખી હરખાય જો. તું . થઈ ચિંતા વિવાહ વાજમ તણી રે લોલ,
ધન કારણે ધાવે દેશોદેશ જો પુણ્યહીણો થઈ પામે નહિ રે લોલ,
ચિત્તે ચોરી કરું કે લૂંટું દેશ જો. તું . ૭
Page #272
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૨૪૭
ગયું યૌવન આવી. જરા ડાકણી રે લોલ,
ધ્રુજે કર પગ શિર ને શરીર જો; ઘરે કહ્યું કોઈ માને નહિ રે લોલ,
પડ્યો કરે પોકાર નહિ ધીર જો. તું૮ ઇમ કાળ અનંતો વહી ગયો રે લોલ,
અબ ચેત મૂરખસરદાર જો; આવો જોગ મળવો મુશ્કેલ છે રે લોલ,
સેવો શ્રી જિન શિવ સંકેત જો. તું . ૯ કવિદાસ કહે મુજ સાહિબો રે લોલ,
કુડો કપટી કુશીલ શીર મોડજો; મેં તો દઠો નહીં કોઈ દેશમાં રે લોલ,
મોટો ધર્મનો ઠગ ઠાકોર જો. તું . ૧૦ મુનિ તત્ત્વ સાગરના પ્રયાસથી રે લોલ,
ધર્મધ્યાને થયો ઉજમાળ જો; સંઘ સેવા કરે શાંતિનાથની રે લોલ,
તેથી માંગલિક વરતાય જો. તું ૦ ૧૧ ઓગણીશે ત્રીશ આષાઢની રે લોલ,
શુદ્ધ એકમ ને બુધવાર જો; પ્રભુ કરો કૃપા કવિદાસ પરે રે લોલ,
ધન ધાનિયા ચાર નિવાર જો. તું. - ૧૨
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૪૮ : સ્વાધ્યાય સંચય
ક્ષમાપના
કૃપાળુ દેવને વંદી, ખમાવું સર્વ જીવોને, બહિદૃષ્ટિથી જોતાં તો, ઉદય પ્રારબ્ધ નિહાળો; નયન અંતર તણાં ખૂલતાં, સ્વરૂપની સાધના ભાળો. અહો ભવ્યો! સદા સાધો, રૂડી અધ્યાત્મ ઉન્નતિને; બનો સૌ ઊર્ધ્વગામી તો, તજી આત્મિક અવનતિને. ડી અભિલાષ એ નિત્ય, અવર આશય ઉરે નાંહી; જગતમાં શ્રેય સૌનું હો, પ્રબળ આ ભાવ દિલમાંહીં. તથાપિ જીવ જો દુભવ્યો, તમારા આ જીવનમાંહીં; નથી આશય દુભવવાનો, વિમલ છે ભાવ તો ત્યાંહી. છતાં વ્યવહારમાં સાચું કહેતાં ચિત્ત સુહૃદયનાં; દુભાયા જો કદી ક્ષમજો, બની સત્પાત્ર શિવપદનાં. તજીને રોષ કે તોષ, નિજાત્મા સાધવો રંગે; શમાનું સ્વરૂપમાં સાધી, સમાધિ બોધી સસંગે. નમન હો! સ્વરૂપસાધકને, સ્વરૂપસિદ્ધિ લહી જેણે; ઉરે રાજેશ વચનોથી, જીવન સાર્થક કર્યું જેણે.
પરમપુરુષદશાવર્ણન કીચસી કનક જાકે, નીચસી નરસપદ, મીચસી મિતાઈ, ગુરુવાઈ જાકે ગારસી; જહરસી જોગ-જાતિ, કહરસી કરામાતી, હહરસી હૌસ, પુદ્ગલછબિ છારસી. જાલસૌ જગબિલાસ, ભાલસૌ ભુવનવાસ, કાલસૌ કુટુંબકાજ, લોકલાજ લારસી; સીસી સુજસુ જાનૈ, બીઠસૌ બખત માને, એસી જાકી રીતિ, તાહી બંદન બનારસી.
સમયસાર નાટક, બંધદ્રાર, ૧૯
Page #274
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૨૪૯
- જે કંચનને કાદવ સરખું જાણે છે, રાજગાદીને નીચપદ સરખી જાણે છે, કોઈથી સ્નેહ કરવો તેને મરણ સમાન જાણે છે, મોટાઈને લીંપવાની ગાર જેવી જાણે છે, કીમિયા વગેરે જોગને ઝેર સમાન જાણે છે, સિદ્ધિ વગેરે ઐશ્વર્યને અશાતા સમાન જાણે છે, જગતમાં પૂજતા થવા આદિની હોંસને અનર્થ સમાન જાણે છે, પુલની છબિ એવી
દારિકાદિ કાયાને રાખ જેવી જાણે છે, જગતના ભોગવિલાસને મૂંઝાવારૂપ જાળ સમાન જાણે છે, ઘરવાસને ભાલા સમાન જાણે છે, કુટુંબના કાર્યને કાળ એટલે મૃત્યુ સમાન જાણે છે, લોકમાં લાજ વધારવાની ઇચ્છાને મુખની લાળ સમાન જાણે છે, કીર્તિની ઇચ્છાને નાકના મેલ જેવી જાણે છે અને પુણ્યના ઉદયને જે વિષ્ટા સમાન જાણે છે, એવી જેની રીતિ હોય તેને બનારસીદાસ વંદના કરે છે.
મુંબઈ, જેઠ વદ ૬, રવિ, ૧૯૫૩ શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૭૮૧
સ્તવનો પહેલા શ્રી ઋષભદેવ સ્વામી
(૧) શ્રી આનંદઘનજીકૃત સ્તવન. ઋષભ જિનેશ્વર પ્રીતમ માહારો રે, ઓર ન ચાહું રે કંત; રીઝયો સાહેબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ-અનંત. ગૃષભ - ૧ પ્રીત સગાઈ રે જગમાં સહુ કરે રે, પ્રીત સગાઈ ન કોય; પ્રીત સગાઈ રે નિરુપાધિક કહી રે, સોપાધિક ધન ખોય. ઋષભ ૦ ૨ કોઈ કંત કારણ કાષ્ટભક્ષણ કરે રે, મિલશું કંતને ધાય; એ મેળો નવિ કહિયે સંભવે રે, મેળો ઠામ ન થાય. ક્ષભ ૦ ૩ કોઈ પતિરંજન અતિ ઘણું તપ કરે રે, પતિરંજન તન તાપ; એ પતિરંજન મેં નવિ ચિત્ત ધર્યું રે, રંજન ધાતુમિલાપ. ક્ષભ ૪ ૧. કાઠમાં, બળી મરે. ૨. કદિયે. ૩. પ્રકૃતિ.
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૫૦ : સ્વાધ્યાય સંચય
કોઈ કહે લીલા રે અલખ અલખ તણી રે, લખ પૂરે મન આશ; દોષરહિતને લીલા નિવ ઘટે રે, લીલા દોષ વિલાસ. ઋષભ ૦૫
ચિત્તપ્રસન્ને રે પૂજનલ કહ્યું રે, પૂજા અખંડિત એહ; કપટરહિત યઈ આતમ અરપણા રે, આનંદઘનપદ રહ. ઋષભ ૦૬
(૨) શ્રી દેવચંદ્રજીકૃત સ્તવન
ઋષભ જિણંદશું પ્રીતડી, કિમ કીજે હો કહો ચતુર વિચાર; પ્રભુજી જઈ અલગા વસ્યા, તિહાં કિણે નવિ હો કો વચન–ઉચ્ચાર.
ઋષભ ૧ કાગળ પણ પહોંચે નહિ, નવિ પહોંચે હો તિહાં કો પરધાન; જે પહોંચે તે તુમ સમો, નહિ ભાખે હો કોનું વ્યવધાન,
ઋષભ
પ્રીતિ કરે તે રાગીઆ, જિનવરજી હો તુમે તો વીતરાગ; પ્રીતડી જેહ અરાગીથી, ભેળવવીહો, તો લોકોત્તર માર્ગ.
ઋષભ ૩ પ્રીતિ અનાદિની વિષભરી, તે રીતે હો કરવા મુજ ભાવ; કરવી નિર્વિષ' પ્રીતડી, કિણ ભાંતે હો કહો બને બનાવ.
ઋષભ ૦ ૪
પ્રીતિ અનંતી પર થકી, જે તોડે હો તે પરમપુરુષથી રાગતા, એકત્વતા હો દાખી
પ્રભુજીને અવલંબતાં, નિજ પ્રભુતા હો પ્રગટે દેવચંદ્રની સેવના, આપે મુજ હો અવિચળ
*
૪. હકીકત. ૧. રાગરૂપ વિષ રહિત
૨
જાડે એવુ;
ગુણ-ગેહ,
ઋષભ ૦ ૫
ગુણરાશ; સુખવાસ.
Page #276
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૨૫૧
(૩) શ્રી મોહનવિજ્યજીકૃત સ્તવન બાળપણે આપણ સનેહી, રમતા નવનવ વેષે; આજ તુમે પામ્યા પ્રભુતાઈ, અમે સંસાર-નિવશે.
હો પ્રભુજી! ઓલંભડે મત ખીજો. જો તુમ ધ્યાતાં શિવસુખ લહીએ, તો તમને કઈ બાવે; પણ ભવસ્થિતિ પરિપાક થયા વિણ, કોઈ ન મુક્તિ જાવે.
ન હો પ્રભુજી! ઓ ૦ ૨ સિદ્ધનિવાસ લહે ભવસિદ્ધિ તેમાં શો પાડ તમારો? તો ઉપકાર તમારો લહીએ, અભવ્યસિદ્ધને તારો.
હો પ્રભુજી! ઓ ૦ ૩ નાણરયણ પામી એકાંતે, થઈ બેઠા મેવાસી; તે માંહેલો એક અંશ જો આપો, તે વાતે સાબાશી.
હો પ્રભુજી! ઓ ૦ ૪ અક્ષય પદ દેતાં ભવિજનને, સંકીર્ણતા નવિ થાય; શિવપદ દેવા જો સમરથ છો, તો જશ લેતાં શું જાય?
હો પ્રભુજી! ઓ ૦ ૫ સેવાનુણરંન્યા ભવિજનને, જો તુમ કરો વડભાગી; તો તમે સ્વામી કેમ કહાવો, નિર્મમને નિરાગી.
હો પ્રભુજી! ઓ ૦ ૬ નાભિનંદન જગવંદન પ્યારો, જગગુરુ જગજયકારી; રૂપ વિબુધનો મોહન પભણે, વૃષભલંછન બલિહારી.
હો પ્રભુજી! ઓ ૦ ૭ –
–
૧. ભવ્ય જીવો. ૨. અભવ્યોને.
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૫૨ : સ્વાધ્યાય સંચય
બીજા શ્રી અજિતનાથ સ્વામી
(૧) શ્રી આનંદઘનજીકૃત સ્તવન પંથડો નિહાળું રે બીજા જિનતણો રે, અજિત અજિત ગુણધામ; જે તે જીત્યા રે તેણે હું જિતિયો રે, પુરુષ કિશ્ય મુજ નામ?
પંથડો - ૧ ચરમ નયણ કરી મારગ જોવતાં રે, ભૂલ્યો સકલ સંસાર, જેણે નયણે કરી મારગ જોઈએ રે, નયણ તે દિવ્ય વિચાર,
પંથડો ૦ ૨ પુરુષપરંપરા અનુભવ જોવતાં રે, અંધ અંધ પલાય; વસ્તુ વિચારે રે જો આગમે કરી રે, ચરણ ધરણ નહીં ઠાય.
પંથડો ૦ ૩ તર્ક વિચારે વાદપરંપરા રે, પાર ન પહોંચે કોય; અભિમત વસ્તુ વસ્તુગતે કહે રે, તે વિરલા જગ જોય.
પંથડો - ૪ વસ્તુ વિચારે રે દિવ્ય નયનતણો રે, વિરહ પડયા નિરધાર; તરતમ જોગ રે તરતમ વાસના રે, વાસિત બોધ આધાર.
પંથડો - ૫ કાળલબ્ધિ લહી પંથ નિહાળશું રે, એ આશા અવલંબ, એ જન જીવે રે જિનજી જાણજો રે, આનંદઘનમત અંબ.
પંથડો - ૬
(૨) શ્રી યશોવિજયજીકૃત સ્તવન અજિત જિણંદશું પ્રીતડી, મુજ ન ગમે તો બીજાનો સંગ કે; માલતી ફૂલે મોહીઓ, કિમ બેસે હો બલિ તરુ ભંગ કે.
અજિત ૦ ૧
Page #278
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૨૫૩
ગંગાજલમાં જે રમ્યા, કિમ છિલ્લર, હો રતિ પામે મરાળ કે, સરોવર જલધર જલ વિના, નવિ ચાહે હો જગ ચાતર્ક બાળ કે.
અજિત ૦ ૨ કોકિલ કલકૂજિત કરે, પામી મંજરી હો પંજરી સહકાર કે; ઓછાં તરુવર નવિ ગમે, ગિરઆશું હો હોયે ગુણનો ખાર કે.
અજિત ૦ ૩ કમલિની દિનકર-કર ગ્રહે, વલી કુમુદિની હો ધરે ચંદ્રશું પ્રીત કે; ગીરી ગિરીશ ગિરિધર વિના, નવિ ચાહે હો કમલા.
નિજ ચિત્ત કે. અજિત ૦ ૪ તિમ પ્રભશું મુજ મન રમ્યું, બીજાશું હો નવિ આવે દાય કે; શ્રી વિજય સુગુરુતણો, વાચક જશ હો નિત નિત.
ગુણ ગાય છે. અજિત ૦ ૫ —— —— —
(૩) શ્રી મોહનવિજયજીકૃત સ્તવન અજિત અજિત જિન અંતરજામી, અરજ કરું છું પ્રભુ શિર નામી; સાહિબા સસનેહી સગુણજી, વાતલડી કહું કહી –સાહિબા - ૧ આપણ બાળપણાના સ્વદેશી, તો હવે કેમ થાઓ છો વિદેશી? સાહિબા . પુણ્ય અધિક તુમે હુવા જિગંદા, આદિ અનાદિ અમે તો બંદા –સાહિબા - ૨
૧. છીછરું પાણી. ૨. હંસ. ૩. પાર્વતી. ૪. શંકર. ૫. હરિ-વિષ્ણુ ૬. લક્ષ્મી.
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૫૪: સ્વાધ્યાય સંચય
તાહરે આજે મણાઈ છે શાની? તુંહીજ લીલાવંત, તું જ્ઞાની; સાહિબા તુજ વિણ અન્યને કો નથી ધ્યાતા, તો જો તું છે લોકવિખ્યાતા –સાહિબા - ૩ એકને આદર એકને અનાદર, એમ કેમ ઘટે તુજને કરુણાકર સાહિબા દક્ષિણ વામ નયન બિહું સરખી, કુણ ઓછું કોણ અધિકું પરખી –સાહિબા - ૪ સ્વામિતા મુજથી ન રાખો સ્વામી, શી સેવામાં જુઓ છો ખામી? સાહિબા.. જે ન લહે સન્માન સ્વામીનો, તો તેને કહે સહુકો કમીનો –સાહિબા. ૫ રૂપાતીત જો મુજથી થાશો, ધ્યાશું રૂપ કરી જ્યાં જાશો. સાહિબા . જડ પરમાણુ અરૂપી કહાયે, ગહત સંયોગે શું રૂપી ન થાયે –સાહિબા ધન તો ઓળગે કિમપિ ન દેવે, જો દિનમણિ કનકાચલ સેવે સાહિબા એવું જાણી તુજને સેવું; તાહરે હાથ છે ફળનું દેવું –સાહિબા - ૭ તુજ પદપંકજ મુજ મન વળગ્યું, જાયે કહાં ઠંડીને અળગું? સાહિબા ૦ મધુકર મયગલ યદ્યપિ રાચે, પણ સુને મુખે લાલ નવિ માચે –સાહિબા - ૮
૧. હલકો, દુર્ભાગી. ૨. નમસ્કાર કરવાથી.
Page #280
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૨૫૫
તારક બિરુદ કહાવો છો મોટા, તો મુજથી કિમ થાશો ખોટા સાહિબા ૦ રૂપ વિબુધનો મોહન ભાખે, અનુભવરસ આનંદશું ચાખે –સાહિબા - ૯
પ્યારા ૦ ૨
(૪) શ્રી મોહનવિજ્યજીકૃત સ્તવન સમકિત દાતા સમકિત આપો, મન માગે થઈ મીઠું, છતી વસ્તુ દેતાં શું શોચો, મીઠું જે સહુએ દીઠું, ખારા પ્રાણ થકી છો રાજ સંભવ જિનજી. મુજને - ૧ એમ મત જાણો જે આપે લહીએ, તે લાબું શું લેવું પણ પરમારથ પ્રીછી આપે, તેહિજ કહીએ લેવું. અર્થી હું, તું અર્થસમર્પક, ઇમ મત કરજો હાંસું, પ્રગટ હતું તુજને પણ પહેલાં, એ હાંસાનું પાસું. મારા ૦ ૩ પરમ પુરુષ તુમે પ્રથમ ભજીને, પામ્યા, ઇમ પ્રભુતાઈ; તેણે રૂપે તેમને અમે ભજીએ, તેણે તુમ હાથ વડાઈ. તમે સ્વામી હું સેવાકામી, મુજરે સ્વામી નિવાજે; નહિ તો હઠ માંડી માગતાં, કણવિધ સેવક લાજે. પ્યારા ૫ mોતે જ્યોતિ મીલે મન પ્રીછે, કુણ લહેશે કુણ ભજશે; સાચી ભક્તિ તે હંસતણી પરે, ખીર-નીર નય કરશે. મારા ૦ ૬
ઓલગ કીધી તે લેખે આવી, ચરણભેટ પ્રભુ દીધી; રૂપ વિબુધનો મોહન પભણે, રસના પાવન કીધી. મારા ૦ ૭
રા ૦
૪
૧. ક્ષીર-નીરનો ન્યાય કરશે-એને જુદું પાડશે.
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૫૬ : સ્વાધ્યાય સંચય
ચોથા શ્રી અભિનંદન સ્વામી
(૧) શ્રી આનંદઘનજીકૃત સ્તવન અભિનંદનજિન દરિશણ તરસીએ, દરિશણ દુર્લભ દેવ; મત મત ભેદ રે જો જઈ પૂછીએ, સહુ થાપે અહમેવ. અભિ - ૧ સામાન્ય કરી દરિશણ દોહિલું, નિર્ણય સકલ વિશેષ; મંદ મેં ઘેર્યો રે અંધો કેમ કરે, રવિશશિરૂપ વિલેખ. અભિ- ૨ | હેતુ વિવાદે હો ચિત્ત ધરી જોઈએ, અતિ દુર્ગમ નયવાદ; આગમવાદે હો ગુરુગમ કો નહીં, એ સબલો વિખવાદ. અભિ ૦ ૩ ઘાતિ ડુંગર આડા અતિ ઘણા, તુજ દરિશણ જગનાથ; ધીઠાઈ કરી મારગ સંચરું, સેંગૂ! કોઈ ન સાથ. અભિ ૦ ૪ દરિશણ દરિશણ રટતો જો ફરું, તો રણ રોગ સમાન; જેહને પિપાસા હો અમૃતપાનની, કિમ ભાંજે વિષપાન. અભિ - ૫ તરસ ન આવે તો મરણ-જીવન તણો, સીઝે જો દરિશણ કાજ; દરિશણ દુર્લભ સુલભ કૃપા થકી, આનંદઘન મહારાજ. અભિ ૦ ૬
(૨) શ્રી દેવચંદ્રજીકૃત સ્તવન ડ્યું જાણી ક્યું બની આવશે, અભિનંદન રસ રીતિ હો મિત્ત; પુદ્ગલ અનુભવત્યાગથી, કરવી જસુ પરતીત હો મત્તિ. કર્યું . ૧ પરમાતમ પરમેશ્વર, વસ્તુગતે તે અલિપ્ત હો મિત્ત; દ્રવ્ય દ્રવ્ય મિલે નહીં, ભાવે તે અન્ય અવ્યાપ્ત હો મિત્ત. કયું છે ? શુદ્ધ સ્વરૂપ સનાતનો, નિર્મલ જે નિ:સંગ હો મિત્ત; આત્મવિભૂતિ પરિણમ્યો, ન કરે તે પરસંગ હો મિત્ત. શું . ૩
૧. માર્ગદર્શક, ભોમિયો. ૨. ત્રાસ
Page #282
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૨૫૭
હ
પણ જાણું આગમબળે, મિલવું તુમ પ્રભુ સાથ હો મિત્ત; પ્રભુ તો સ્વસંપત્તિમયી, શુદ્ધ સ્વરૂપનો નાથ હો મિત્ત. ક્યું ૦ ૪ પરપરિણામિકતા અછે, જે તુજ પુદ્ગલજોગ હો મિત્ત; જડ ચલ જગની એંઠનો, ન ઘટે તુજને ભોગ હો મિત્ત; ક્યું ૫ શુદ્ધ નિમિત્તી પ્રભુ ગ્રહો, કરી અશુદ્ધ પર હેય હો મિત્ત; આત્માલંબી ગુણલયી, સહુ સાધકનો ધ્યેય હો મિત્ત. ક્યું ૬ જિમ જિનવર આલંબને, વધે સધે એક તાન હો મિત્ત; તિમ તિમ આત્માલંબની, ગ્રહે સ્વરૂપ નિદાન હો મિત્ત. ક્યું॰ ૭ સ્વસ્વરૂપ એકત્વતા, સાધે પૂર્ણાનંદ હો મિત્ત; રમે, ભોગવે આતમા, રત્નત્રયી ગુણવૃંદ હો મિત્ત. ક્યું ૦ ૮ અભિનંદન અવલંબને, પરમાનંદવિલાસ હો મિત્ત; દેવચંદ્ર પ્રભુ-સેવના, કરી અનુભવ અભ્યાસ હો મિત્ત. ક્યું ૯
*
પાંચમા શ્રી સુમતિનાથ સ્વામી
(૧) શ્રી આનંદઘનજીકૃત સ્તવન
સુમતિચરણકજ
આતમઅરપણા,
દરપણ જિમ અવિકાર સુજ્ઞાની; મતિતરપણ બહુ સમ્મેત જાણીએ,
પરિસરપણ સુવિચાર સુજ્ઞાની. સુમતિ૰૧
ત્રિવિધ સકલ તનુધરગત આતમા; બહિરાતમ ધુરિ ભેદ, સુજ્ઞાની; અંતર આતમ તીસરો, પરમાતમ અવિચ્છેદ સુ સુમતિ ૦૨
બીજા
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૫૮ : સ્વાધ્યાય સંચય
આતમબુદ્ધે હો કાયાદિક રહ્યો,
બહિરાતમ અઘરૂપ, સુજ્ઞાની; કાયાદિકનો હો સાખીધર રહ્યો,
અંતર આતમરૂપ. સુ સુમતિ ૦ ૩ જ્ઞાનાનંદે હો પૂરણ પાવનો
વજિત સકળ ઉબાધિ, સુજ્ઞાની; અતદ્રિય
ગુણગણમણિઆગરુ, એમ પરમાતમ સાધ. સુ . સુમતિ ૦ ૪ બહિરાતમ તજી અંતર આતમા–
રૂપ થઈ થિર ભાવ, સુજ્ઞાની; પરમાતમનું હો આતમ ભાવવું,
આતમઅર્પણ દાવ. સુ . સુમતિ ૦ ૫ આતમ-અર્પણ વસ્તુ વિચારતાં,
ભરમ ટળે મતિદોષ, સુજ્ઞાની; પરમ પદારથ સંપત્તિ સંપજે,
આનંદઘન રસ પોષ, સુ . સુમતિ - ૬
(૨) શ્રી યશોવિજયજીકૃત સ્તવન સુમતિનાથ ગુણશું મિલીજી, વાધે મુજ મન પ્રીતિ, તેલબિંદુ જિમ વિસ્તરેજી, જલમાંહે ભલી રીતિ;
- સોભાગી જિનશું લાગ્યો અવિહડ રંગ.૧ સજજનશું છે પ્રીતડીજી, છાની તે ન રખાય, પરિમલ કસ્તુરી તણોજી, મહીમાંહે મહકાય. સોભાગી ૦૨ આંગળી નવિ મેરું ઢંકાયે, છાબડિયે રવિ તેજ, અંજલિમાં જિમ ગંગ ન માયે, મુજ મનતિમ પ્રભુહેજ. સોભાગી ૦૩
Page #284
--------------------------------------------------------------------------
________________
- સ્વાધ્યાય સંચય : ૨૫૯
સોભાગી ૦૪
હુઓ છીપે નહિ અધર અરૂણ જિમ ખાતાં પાન સુરંગ; પીવત ભરભર પ્રભુગુણ ખાલા, તિમ મુજ પ્રેમ અભંગ. ઢાંકી ઇશું પરાળશુંજી ન રહે લહિ વિસ્તાર; વાચક યશ કહે પ્રભુતણોજી, તિમ મુજ પ્રેમ પ્રકાર.
સોભાગી ૦૫
(૩) શ્રી મોહનવિજયજીકૃત સ્તવન પ્રભુજીશું બાંધી પ્રીતડી, એ તો જીવન જગદાધાર સનેહી, સાચો તે સાહિબ સાંભરે, ખીણ માંહે કોટિકવાર સનેહી,
વારી હું સુમતિ જિણંદને. ૧ પ્રભુ થોડાબોલો ને નિપુણ ઘણો, એ તો કાજ અનંત કરનાર સનેહી; ઓલગ જેહની જેવડી, ફળ તેવો તસ દેનાર. સ. વા ૦ ૨ પ્રભુ અતિ ધીરો લાજે ભર્યો, જિમ સીંઓ સુકૃતમાળ સનેહી; એકણ કરુણાની લહેરમાં, સુનિલાજે કરે નિહાલ. સ. વા ૦ ૩ પ્રભુ ભવસ્થિતિ પાકે ભક્તને, કોઈ કહે કીનરે પસાય સનેહી;
તુ વિના કહો કેમ તરુવરે, ફળ પાકીને સુંદર થાય? સ વા ૦ ૪ અતિ ભૂખ્યો પણ શું કરે, કાંઈ બીહું હાથે ન જમાય, સનેહી; દાસતણી ઉતાવળે પ્રભુ કીણવિધ રીઝયો જાય? સ ૦ વા ૦ ૫ પ્રભુ-લખિત હોય તો લાભીએ, મન માન્યા તો મહારાજ, સનેહી; ફળ તો સેવાથી સંપજે, વિણ ખણેય ન ભાંજે ખાજ, સ0 વા ૦ ૬ પ્રભુ વિચાર્યા નવિ વીસરો, સામો અધિક હોવે છે નેહ, સનેહી; મોહન કહે કવિ રૂપનો, મુજ વહાલો છે જિનવર એહ, સ0 વા. ૭
*
૧. વીચલો હોઠ. ૨. લાલ. ૩. શેરડી. ૪. ઘાસથી.
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૬૦: સ્વાધ્યાય સંચય
છઠ્ઠા શ્રી પદ્મપ્રભ સ્વામી
(૧) શ્રી આનંદઘનજીકૃત સ્તવન પદ્મપ્રભ જિન, તુજ-મુજ આંતરુ રે, કિમ ભાંજે ભગવંત? કર્મ વિપાકે હો કારણ જોઈને રે, કોઈ કહે મતિમંત. પદ્મપ્રભ ૦૧ પથઈ ઠિઈ આJભાગ પ્રદેશથી રે, મૂલ ઉત્તર બહુ ભેદ; ઘાતી અઘાતી હો બંધોદય ઉદીરણા રે, સત્તાકર્મ વિચ્છેદ. પદ્મપ્રભ ૦૨ કનકોલિવત્ પયડિ પુરુષ તણી રે, જોડી અનાદિ સ્વભાવ અન્ય સંજોગી જિહાં લગે આતમા રે, સંસારી કહેવાય. પદ્મપ્રભ ૦૩ કારણજોગે હો બંધે બંધને રે, કારણ મુક્તિ મુકાય; આશ્રવ સંવર નામ અનુક્રમે રે, હેય ઉપાદેય સુણાય. પદ્મપ્રભ ૦૪ મુંજન કરણે હો અંતર તુજ પડયો રે, ગુણ કરણે કરી ભંગ; ગ્રંથ ઉકતે કરી પંડિતજન કહ્યા રે, અંતર ભંગ સુસંગ. પદ્મપ્રભુ ૫ તુજ મુજ અંતર અંતર ભાંજશે રે, વાજશે, મંગલ તૂર; જીવસરોવર અતિશય વધશે રે, આનંદઘનરસપૂર. પદ્મપ્રભ ૦૬
(૨) શ્રી દેવચંદ્રજીકૃત સ્તવન શ્રી પદ્મપ્રભ જિન ગુણનિધિ રે, લાલ, જગતારક જગદીશ રે વાલ્વેસર જિન-ઉપગાર થકી લહે રે લાલ, ભવિજન સિદ્ધિ જગીશ રે, વા ૦૧ તુજ દરિશણ મુજ વાલહું રે લાલ, દરિશણ શુદ્ધ પવિત્તરે વાવ દરિશણ શબ્દનયે કરે રે લાલ, સંગ્રહ એવંભૂત રે, વા ૦ ૮ ૦૨ બીજે વૃક્ષઅનંતતા રે લાલ, પસરે ભૂજયોગ રે વાવ તિમ મુજ આતમસંપદા રે લાલ, પ્રગટે પ્રભુ સંયોગ રે. વા તુ ૦૩ જગતજંતુ કારજ રુચિ રે લોલ, સાધે ઉદયે ભાણ રે, વા. ચિદાનંદ સુવિલાસતા રે લાલ, વાધે જિનવર ઝાણ રે. વા તુ ૦૪ ૧. પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ. ૨. કર્મપ્રકૃતિ અને જીવ
Page #286
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૨૬૧
લબ્ધિ સિદ્ધિ મંત્રાક્ષરે લાલ, ઊપજે સાધક સંગ રે, વા સહજ અધ્યાતમ તત્ત્વતા રે લાલ, પ્રગટે તત્ત્વવીર સંગ રે. વા ૦૮ ૦૫ લોહ ધાતુ કંચન હુવે રે લાલ, પારસફરસન પામી રે; લા ૦ પ્રગટે અધ્યાતમદશા રે લાલ, વ્યક્તગુણી ગુણગ્રામ રે. વા તુ ૦૬ આત્મસિદ્ધિકારજ ભણી રે લાલ, સહજ નિયામક હેતુ રે, વા નામાદિક જિનરાજનાં રે લાલ, ભવસાગરમાંહે સેતુ રે. વા તુ ૦૭ સ્થંભન ઇંદ્રિયોગનો રે લાલ, રક્ત વરણ ગુણ રાય રે; વા દેવચંદ્ર વંદે સ્તવ્યો રે લાલ, આપ અવર્ણ અકાય રે. વા તુ ૦૮
(૩) શ્રી યશોવિજયજીકૃત સ્તવન પદ્મપ્રભ જિન જઈ અલગ વસ્યા, જિહાંથી નાવે લેખોજી. કાગળ ને મશિ જિહાં નવિ સંપજે, ન ચલે વાટ વિશેષોજી.
સુગુણ સનેહા રે કદીય ન વિસરે. ૧ ઈહાંથી તિહાં જઈ કોઈ આવે નહીં, જેહ કહે સંદેશોજી; જેહનું મિલવું રે દોહિલું, તેહશું–નેહ તે આપ કિલેશોજી. સુ - ૨ વીતરાગશું રે રાગ તે એક પખો, કીજે કવણ પ્રકારોજી; ઘોડો દોડે રે સાહેબ વાજમાં મન નાણે અસવારોજી. સુ ૦ ૩ સાચી ભક્તિ રે ભાવન રસ કહ્યો, રસ હોય તિહાં દોય રીઝેજી; હોડાદોડે રે બિહુ રસરીઝથી, મનના મનોરથ સીઝેજી. સુ - ૪ પણ ગુણવંતા રે ગોઠે ગાજિયે, મોટા તે વિશ્રામજી; વાચક યશ કહે એહજ આશરે, સુખ લહું ઠામઠામજી. સુ - ૫
૧. લગામ અનુસાર પાઠાંતર કાજમાં. ૨. ન લાવે.
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૬૨ : સ્વાધ્યાય સંચય
સાતમા શ્રી સુપાર્શ્વનાથ સ્તવન
(૧) શ્રી આનંદઘનજીકૃત સ્તવન શ્રી સુપાસ જિન વંદિયે, સુખસંપત્તિનો હેતુ; લલના; શાંત સુધારસ જલનિધિ, ભવસાગર માંહે સેતુલલના. શ્રી સુ - ૧ સાત મહાભય ટાળતો, સપ્તમ જિનવર દેવ; લ૦ સાવધાન મનસા કરી, ધારો જિનપદ સેવ. લ૦ શ્રી સુ - ૨ શિવશંકર જગદીશ્વરૂ, ચિદાનંદ ભગવાન; લ૦ જિનઅરિહા તિર્થકરુ, જ્યોતિ સ્વરૂપ અસમાન. લ૦ શ્રી સુ૦ ૩ અલખ નિરંજન વચ્છલુ, સકલજંતુ-વિશરામ; ૧૦ અભયદાન દાતા સદા, પૂરણ આતમરામ. ૧ ૦ શ્રી સુ ૦ ૪ વીતરાગ મદ કલ્પના, રતિ અરતિ ભય શોગ; લ૦ નિદ્રા તંદ્રા દૂરંદશા, રહિત અબાધિત યોગ. લ૦ શ્રી સુ - ૫ પરમ પુરુષ પરમાતમા, પરમેશ્વર પરધાન; લ૦ પરમ પદારથ પરમેષ્ટિ, પરમદેવ પરમાન્ન. લ૦ શ્રી સુ ૦ ૬ વિધિ વિરંચિ વિશ્ર્વભરુ, હલીકેશ જગનાથ; લ૦ અઘહર અઘમોચન ધણી, મુક્તિપરમપદ સાથ. લ૦ શ્રી સુ - ૭ એમ અનેક અભિધા ધરે, અનુભવગમ્ય વિચાર; લ૦ જે જાણે તેહને કરે, આનંદઘન અવતાર. લ૦ શ્રી સુ - ૮
. (૨) શ્રી યશોવિજયજીકૃત સ્તવન શ્રી સુપાર્શ્વ જિનરાજ, તું ત્રિભુવનશિરતાજ આજ હો છાજે રે ઠકુરાઈ, પ્રભુ તુજ પદ તણીજી. ૧ દિવ્ય ધ્વનિ સુર ફૂલ, ચામર છત્ર અમૂલ; આજ હો રાજે રે ભામંડલ, ગાજે દુંદુભિજી. ૨
Page #288
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૨૬૩
અતિશય સહજના ચાર, કર્મ ખપ્પાથી અગ્યાર; આજ હો કીધા રે ઓગણીશે, સુરગણ ભાસુરેજી. ૩ વાણીગુણ પાંત્રીશ, પ્રતિહારજ જગદીશ; આજ હો રાજે રે દીવાજે, છાજે આઠશુંજી ૪ સિહાસન અશોક, બેઠા મોહે લોક; આજ હો સ્વામી રે શિવગામી, વાચક યશ થપ્પોજી. ૫
આઠમા શ્રી ચંદ્રપ્રભ સ્વામી
(૧) શ્રી દેવચંદ્રજીકૃત સ્તવન શ્રી ચંદ્રપ્રભ જિનપદ-સેવા, હેવાએ જે હલિયાજી; આતમગુણ અનુભવથી મલિયા, તે ભવ-ભયથી ટલિયાજી.
શ્રી ચંદ્રપ્રભ - ૧ દ્રવ્યસેવ વંદન નમનાદિક, અર્ચન વલી ગુણ ગ્રામોજી; ભાવ અભેદ થવાની ઇહા, પરભાવે નિષ્કામોજી. શ્રી - ૨ ભાવસેવ અપવાદે નૈગમ, પ્રભુ-ગુણને સંકલ્પજી; સંગ્રહ સત્તા તુલ્લારોપે, ભેદ-ભેદ વિકલ્પજી. શ્રી - ૩ વ્યવહારે બહુમાન જ્ઞાન નિજ, ચરણે જિન ગુણ રમણાજી; પ્રભુ-ગુણ આલંબી પરિણામે, ઋજુ પદ ધ્યાન સ્મરણાજી. શ્રી ૦ ૪ શબ્દ શુક્લ ધ્યાનારોહણ, સમભિરૂઢ ગુણ દશમેજી; બીએ શુકલ અવિકલ્પ એકત્વે, એવંભૂત તે અમમેજી. શ્રી ૦ ૫ ઉત્સર્ગ સમકિત ગુણ પ્રગટયો, નૈગમ પ્રભુતા અંશેજી; સંગ્રહ આતમ સત્તાલંબી, મુનિપદ ભાવ પ્રશંસેજી. શ્રી ૦ ૬ ઋજસૂત્રે જે શ્રેણી પદસ્થ, આત્મ-શક્તિ પ્રકાશેજી; યથાખ્યાત પદ શબ્દ સ્વરૂપે, શુદ્ધ ધર્મ ઉલ્લાસેજી. શ્રી ૦ ૭
૨. સ્વાભાવિક.
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૬૪ : સ્વાધ્યાય સંચય
.
ભાવ સયોગી અયોગી શૈલેશે, અંતિમ દુગ નય જાણોજી; સાધનતાએ નિજ ગુણવ્યક્તિ, તેહ સેવના વખાણોજી. શ્રી કારણ ભાવ તેહ અપવાદે, કાર્યરૂપ ઉત્સર્ગેજી. આત્મભાવ તે ભાવ દ્રવ્ય પદ, બાહ્ય પ્રવૃત્તિ નિસર્ગેજી. શ્રી ૯ કારણ ભાવ પરંપર સેવન, પ્રગટે કારજ ભાવોજી; કારજ સિદ્ધે કારણતા વ્યય, શુચિ પરિણામિક ભાવોજી. શ્રી ૧૦ પરમ ગુણી સેવન તન્મયતા, નિશ્ચય ધ્યાને ધ્યાવેજી; શુદ્ધાતમ અનુભવ આસ્વાદી, દેવચંદ્ર પદ પાવેજી. શ્રી ૦ ૧૧
•*
(૨) શ્રી યશોવિજયજીકૃત સ્તવન
મ ૦ ૨
ચંદ્રપ્રભ જિન સાહેબા રે, તુમે છો ચતુર સુજાણ; મનના માન્યા; સેવા જાણો દાસની રે, દેશો ફળ નિર્વાણ, મનના માન્યા. આવો આવો રે ચતુર સુખભોગી, કીજે વાત એકાંત અભોગી; ગુણ ગોઠે પ્રગટે પ્રેમ, મનના માન્યા. ૧ ઓછુંઅધિકું પણ કહે રે આસંગાયત જેહ; મ આપેલ જે અણકહે રે, ગરુઓ સાહેબ તેહ, દીન કહ્યા વિણ દાનથી રે, દાતાની વાધે મામ; મ જલદીએ ચાતક ખીજવી રે, મેઘ હુઓ તિણે શ્યામ. મ ‘પીઉ પીઉ’ કરી તુમને જપું રે, હું ચાતક તુમે મેહ; એક લહેરમાં દુ:ખ હરો રે, વાધે બમણો નેહ. મોડું-વહેલું આપવું રે, તો શી ઢીલ કરાય? વાચક યશ કહે જગધણી રે, તુમ તૂઠે સુખ થાય. મ૦ ૫
૩
મ
*.
૧. રાગ, પ્રેમી.
મ૦
મ ૦ ૪
Page #290
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૨૬૫
નવમા શ્રી સુવિધિનાથ સ્વામી
(૧) શ્રી આનંદઘનજીકૃત સ્તવન. સુવિધિ જિસેસર પાય નમીને, શુભ કરણી એમ કીજે રે, અતિ ઘણો ઊલટ અંગ ધરીને, પ્રહ ઊઠી પૂજીજે રે. સુવિધિ ૦ ૧ દ્રવ્ય ભાવ શુચિ ભાવ ધરીને, હરખે દેહ રે જઈએ રે; દઈ તિગ પણ અહિગભ સાચવતાં, એકમના ધુરિ થઈએ રે. સુ ૦ ૧ કુસુમ હવણ વર વાસ સુગંધો, ધૂપ દીપ મન સાખી રે; અંગ પૂજા પણ ભેદ સુણી એમ, ગુરુમુખ આગમ ભાખી રે. સુ - ૩
હનું ફલ દોય ભેદ સુણી, અનંતર ને પરંપર રે; આણાપાલણ ચિત્તપ્રસન્ની, મુગતિ સુગતિ સુર મંદિર રે. સુ - ૪ ફૂલ અક્ષત વર ધૂપ પાવો ગંધ નૈવેદ્ય ફલ જલ ભરી રે; અંગ અગ્ર પૂજા મળી અડવિધ, ભાભવિક શુભ ગતિવારી રે. સુ. ૫ સત્તર ભેદ એકવીસ પ્રકારે, અઠ્ઠોત્તર શત ભેદ રે ભાવ પૂજા બહુવિધિ નિરધારી, દોહગ દુર્ગતિ છેદે રે. સુ - ૬ તુરિય ભેદ પડિવત્તિ પૂજા, ઉપશમ ખીણ સયોગી રે; ચઉહા પૂજા ઈમ ઉત્તરઝયણે, ભાખી કેવલ ભોગી રે. એમ પૂજા બહુભેદ સુણીને, સુખદાયક શુભ કરણી રે; ભવિક જીવ કરશે તે લેશે, આનંદઘનપદ ધરણી રે. સુ ૮
૧. અષ્ટોત્તરી-૧૦૮ પ્રકારી, ૨. ચોથો. ૩. પ્રતિપત્તિ, અંગીકાર. ૪. ઉત્તરાધ્યયનસૂત્રમાં. ૧૦ સ્વાધ્યાય સંચય
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૬૬ : સ્વાધ્યાય સંચય
(૨) શ્રી દેવચંદ્રજીકૃત સ્તવન દીઠો સુવિધિ જિણંદ, સમાધિરસે ભય હો લાલ, સ0 ભાસ્યું આત્મસ્વરૂપ, અનાદિનો વીસય હો લાલ, અ ૦ સકલ વિભાવ ઉપાધિ, થકી મન ઓસર્યો હો લાલ. થી ૦ સત્તા સાધન માર્ગ, ભણી એ સંચય હો લાલ. ભ૦ ૧ તુમ પ્રભુ જાણંગ રીતિ, સરવ જગ દેખતા હો લાલ, સ ૦ નિજ સત્તાએ શુદ્ધ, સહુને લેખતા હો લાલ. સ ૦ પર પણતિ અષ, પણે ઉવેખતા હો લાલ, પ૦ ભોગ્ય પણે નિજ શક્તિ, અનંત ગવેષતા હો લાલ, અ૦ ૨ દાનાદિક નિજ ભાવ, હતા જે પરવશા હો લાલ, હ૦ તે નિજ સન્મુખ ભાવ, ગ્રહી લહી તુજ દશા હો લાલ ૦ ગ્ર પ્રભુનો અદ્ભુત યોગ, સ્વરૂપાણી રસા હો લાલ, સ્વ. વાસે ભાસે તાસ, જાસ ગુણ તુજ જિસા હો લાલ. જા. ૩ મોહાદિકની, ઘૂમિ અનાદિની ઊતરે હો લાલ, અ૦ અમલ અખંડ અલિપ્ત, સ્વભાવ જ સાંભરે હો લાલ, સ્વ. તત્ત્વ-રમણ શુચિ ધ્યાન, ભણી જે આદરે હો લાલ, ભ૦ તે સમતારસ ધામ, સ્વામી મુદ્રા વરે હો લાલ, સ્વા. ૪ પ્રભુ છો ત્રિભુવનનાથ, દાસ હું તાહરો હો લાલ, દા. કરૂણાનિધિ અભિલાષ, અછે મુજ એ ખરો હો લાલ, અe આતમ વસ્તુ સ્વભાવ, સદા મુજ સાંભરો હો લાલ, સ ૦ ભાસન વાસન એહ, ચરણ ધ્યાને ધરો હો લાલ. ૨ ૦ ૫ પ્રભુમુદ્રાને યોગ, પ્રભુ પ્રભુતા લખે હો લાલ, પ્ર. દ્રવ્ય તણે સાધર્મ, સ્વસંપત્તિ ઓળખે હો લાલ, સ્વ ઓળખતાં બહુમાન, સહિત રુચિ પણ વધે હો લાલ, સ ૦ રુચિ-અનુયાયી વીર્ય, ચરણધારા સધે હો લાલ. ચ૦ ૬
Page #292
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૨૬૭
લાયોપથમિક ગુણ સર્વ, થયા તુજ ગુણ રસી હો લાલ, થ૦ સત્તા સાધન શક્તિ, વ્યક્તતા ઉલ્લસી હો લાલ, વ્ય ૦ હવે સંપૂરણ સિદ્ધિ, તણી શી વાર છે હો લાલ, તo દેવચંદ્ર જિનરાજ, જગત-આધાર છે હો લાલ. જ૦ ૭
(૩) મોહનવિજ્યજીકૃત સ્તવન અરજ સુણો એક સુવિધિ જિણેસર,
- પરમ કૃપાનિધિ તુમે પરમેસર; સ્ત્રાહિબા સુજ્ઞાની જોવો તો,
વાત છે માન્યાની; કહેવાઓ પંચમ ચરણના ધારી,
કિમ આદરી અશ્વની અસવારી? સા ૦ ૧ છો ત્યાગી શિવલાસ વસો છો,
દઢરથસુત રથે કિમ બેસો છો? સા , આંગીપ્રમુખ પરિગ્રહમાં પડશો,
- હરિહરાદિકને કિવિધ નડશો? સા ૦ ૨ ધુરથી સકલ સંસાર નિવાર્યો,
કિમ ફરી દેવદ્રાદિક ધાર્યો? સા ૦ તજી સંજમને થાશો ગૃહવાસી,
કુણ આશાતના તજશે ચોરાશી? સા. ૩ સમકિત મિથ્યા મતમાં નિરંતર,
ઈમ કિમ ભાંજશે પ્રભુજી અંતર? સારુ લોક તો દેખશે તેહવું કહેશે,
ઈમ જિનતા તુમ કિસવિધિ રહેશે? સા - ૪
૧.જેના પ્રભાવથી.
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૬૮: સ્વાધ્યાય સંચય
પણ હવે શાસ્ત્રગતે મતિ પહોંચી,
તેહથી મેં જોયું ઊંડું આલોચી; સા ૦ ઈમ કીધે તુમ પ્રભુતાઈ ન ઘટે,
સામુ ઈમ અનુભવ ગુણ પ્રગટે. સા ૦ ૫ હય-ગય યદ્યપિ તું આરોપાએ,
તો પણ સિદ્ધપણું ન લોપાએ સારુ જિમ મુગટાદિક ભૂષણ કહાએ,
પણ કંચનની કંચનતા ન જાએ. સા. ૭ ભક્તની* કરણી દોષ ન તુમને,
અઘટિત કહવું અયુક્ત તે અમને સારુ લોપાએ નહિ તું કોઈથી સ્વામી,
મોહન વિજય કહે શિર નામ. સા. ૮
દસમા શ્રી શીતલનાથ સ્વામી
(૧) શ્રી આનંદઘનજીકૃત સ્તવન શીતલ જનપતિ લલિત ત્રિભંગી, વિવિધ ભંગી મન મોહે રે; કરુણા કોમલતા તીક્ષણતા, ઉદાસીનતા સોહે રે. શી - ૧ સર્વજંતુ હિતકરણી કરુણા, કર્મવિદારણ તીણ રે, હાનાદાન રહિત પરિણામી, ઉદાસીનતા વીક્ષણ રે. શી - ૨ પરદુ:ખ છેદન ઇચ્છા કરુણા, તીક્ષ્ણ પરદુ:ખ રીઝ રે; ઉદાસીનતા ઉભય વિલક્ષણ, એક ઠામે કેમ સીઝે રે. શી - ૩ અભયદાન તે મલક્ષય કરુણા, તીક્ષ્ણતા ગુણ ભાવે રે, પ્રેરણવિણ કૃત ઉદાસીનતા, ઈમ વિરોધ મતિ નાવે રે. શી - ૪ * એ બધી ભક્તજનોની કરણી છે, એમાં તમને કંઈ દોષપ્રાપ્તિ થતી નથી.
Page #294
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૨૬૯
શક્તિ વ્યક્તિ, ત્રિભુવન, પ્રભુતા, નિગ્રંથતા સંયોગે રે; યોગી ભોગી, વક્તા મૌની, અનુપયોગી ઉપયોગ રે. શી પ ઇત્યાદિક બહુભંગ ત્રિભંગી, ચમત્કાર ચિત્ત દેતી રે; અરિજકારી ચિત્રવિચિત્રા, આનંદઘન પદ લેતી રે. શી૦ ૬
(૨) શ્રીદેવચંદ્રજીકૃત સ્તવન
શી ૭ ૧
શીતલ જનપતિ પ્રભુતા પ્રભુની, મુજથી કહિય ન જાયજી; અનંતતા નિર્મલતા પૂર્ણતા જ્ઞાન વિના ન જણાયજી. ચરમજલધિજલમિણે' અંજલિ, ગતિજી પેઅતિવાયજી; સર્વ આકાશ ઓલંઘે ચરણે, પણ પ્રભુતા ન ગણાયજી. શી ૦ ૨
સર્વ દ્રવ્ય પ્રદેશ અનંતા, તેહથી ગુણ પર્યાયજી; તાસ વર્ગથી અનંત ગણું, પ્રભુ, કેવલજ્ઞાન કહાયજી. શી ૦ ૩ કેવલ દર્શન એમ અનંતું, ગ્રહે સામાન્ય સ્વભાવજી; સ્વપર અનંતથી ચરણ અનંતું, સ્વરમણ સંવર ભાવજી શી
૭
દ્રવ્ય ક્ષેત્ર ને કાળ ભાવ ગુણ, રાજનીતિ એ ચારજી; ત્રાસ વિના જડ ચેતન પ્રભુની, કોઈ ન લોપે કારજી શી ૫ શુદ્ધાશય થિર પ્રભુ ઉપયોગે, જે સમરે તુજ નામજી; અવ્યાબાધ અનંતું પામે, પરમ અમૃત સુખધામજી શી
૧
આણા ઈશ્વરતા નિર્ભયતા, નિર્વાછકતા રૂપજી; ભાવ સ્વાધીન તે અવ્યય રીતે, ઇમ અનંત ગુણભૂપજી. અવ્યાબાધ સુખ નિર્મળ તે તો, કરણજ્ઞાને ન જણાયજી; તેહજ એહનો જાણંગ ભોક્તા, જે તુમ સમ ગુણરાયજી. શી ૦ ૮
૧. માપે. ૨. આજ્ઞા.
શી
O
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૭૦ : સ્વાધ્યાય સંચય
એમ અનંત દાનાદિક નિજ ગુણ વચનાતીત પંડુરજી; વાસન ભાસન ભાવે દુર્લભ, પ્રાપ્તિ તો અતિ દૂરજી. શી ૦ ૯ સકલ પ્રત્યેક્ષપણે ત્રિભુવન-ગુરુ, જાણું તુજ ગુણગ્રામજી; બીજું કાંઈ ન માગું સ્વામી, એહિજ છે મુજ કામજી; શી ૦ ૧૦ એમ અનંતા પ્રભુતા સહતાં, અર્ચે જે પ્રભુરૂપજી; દેવચંદ્ર પ્રભુતા તે પામે, પરમાનંદ
સ્વરૂપજી. શી ૧૧
•*.
(૩) શ્રી યશોવિજયજીકૃત સ્તવન
શ્રી શીતલજિન ભેટિયે, કરી ભક્તે ચોખ્ખું ચિત્ત હો. તેહથી કહો છાનું કિશ્યું, જેહને સોંપ્યાં તન મન વિત્ત હો. શ્રી ૰૧
તેજ સ્વરૂપ હો. શ્રી ૦૨
દાયક નામે છે ઘણા, પણ તું સાયર તે કૂપ હો; તે બહુ ખજવા તગતગે, તું દિનકર મોટો જાણી આદર્યો, દાલિદ્ર ભાંજો તું કરુણાવંત શિરોમણિ, હું કરુણાપાત્ર અંતરજામી સિવિલહો, અમ મનની જે મા આગળ મોસાળના, શા વરણવવા જાણો તો તાણો કિશ્યું? સેવા લ દીજે દેવ હો; વાચક યશ કહે ઢીલની, એ ન ગમે મુજ મન ટેવ હો. શ્રી ૦૫
*.
જગતાત હો; વિખ્યાત હો, શ્રી ૰ ૩
છે વાત હો;
૫
અવદાત હો. શ્રી ૦ ૪
અગિયારમા શ્રી શ્રેયાંસનાથ સ્વામી
(૧) શ્રી આનંદઘનરૂકૃત સ્તવન શ્રી શ્રેયાંસન્જિન અંતરજામી, આતમરામી નામી રે; અધ્યાતમ મત પૂરણ પામી, સહજ મુગતિ ગતિ ગામી રે. શ્રી શ્રે
૧. મોટા. ૨. સાગર. ૩. આગિયા. ૪. સૂર્ય. ૫. વૃત્તાંત, હકીકત.
Page #296
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૨૭૧
સયલ સંસારી ઇંદ્રિયરામી, મુનિગણ આતમરામી રે; મુખ્યપણે જે આતમરામી, તે કેવલ નિષ્કામી રે. શ્રી શ્રે ૦ ૨ નિજ સ્વરૂપ જે કિરિયા સાધે, તેહ અધ્યાતમ લહીએ રે, જે કિરિયા કરી ચઉગતિ સાધે, તે ન અધ્યાતમ કહીએ રે. શ્રી શ્રે ૦ ૩ નામ અધ્યાતમ, ઠવણ અધ્યાતમ, દ્રવ્ય અધ્યાતમ છંડો રે; ભાવ અધ્યાતમ નિજ ગુણ સાધે, તો તેહશું રઢ મંડો રે. શ્રી શ્રે ૦ ૪ શબ્દ અધ્યાતમ અરથ સુણીને, નિર્વિકલ્પ આદરજો રે; શબ્દ અધ્યાતમ ભજના જાણી, હાણગ્રહણ મતિ ધરજો રે. શ્રી શ્રે ૦ ૫ અધ્યાતમ વસ્તુ વિચારી, બીજા જાણ લબાસી રે; વસ્તુ ગતે જે વસ્તુ પ્રકાશે, આનંદઘન મતવાસી રે. શ્રી શ્રે૬
(૨) શ્રી યશોવિજયજીકૃત સ્તવન તુમે બહુમૈત્રી રે સાહેબા, મારે તો મન એક; તુમ વિણ બીજો રે નવિ ગમે, એ મુજ મોટી રે ટેક.
શ્રી શ્રેયાંસ કૃપા કરો. શ્રી - ૧ મન રાખો તુમે સવિતણાં પણ કિહાં એક મળી જાઓ, લલચાવો લખ લોકને, સાથી સહજ ન થાઓ. શ્રી - ૨ રાગ ભરે જન મન રહો, પણ તિહું કાલ વૈરાગ; ચિત્ત તુમારો રે સમુદ્રનો કોઈ ન પામે રે તાગ. શ્રી - ૩ એવા શું ચિત્ત મેળવ્યું, મેળવ્યું પહેલાં ન કાંઈ; સેવક નિપટ અબુઝ છે, નિર્વહેશો” તુમે સાંઈ. શ્રી - ૪ નિરાગી શું રે કિમ મિલે, પણ મળવાનો એકાંત, વાચક યશ કહે મુજ મિલ્યો, ભક્ત" કામણ તંત. શ્રી ૦ ૫ ૧. સાથે રહેનાર. ૨. અત્યંત. ૩. અજાણ. ૪. નિભાવશો. ૫. ભક્તિ વડે
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૭૨ : સ્વાધ્યાય સંચય
(૩) શ્રી મોહનવિજયજીકૃત સ્તવન શ્રેયાંસ જિન સુણો સાહિબા રે, જિનજી!
દાસણી અરદાસ દિલડે વસી રહ્યો; દિ ૦ દૂર રહ્યા જાણું નહીં રે, જિન પ્રભુ તુમારે પાસ. દિ૦ ૧ હરિમૃગને જે મધુરતા રે, જિન મોરને પીંછકલાપ; દિo દૂર રહ્યા જાણું નહીં રે, જિન - પ્રભુ તુમારે પાસ. દિ ૦ ૨ જળ થળ મહિયલ જોવતાં રે, જિ. ચિંતામણિ ચઢયો હાથ, દિવ્ય ઊણપ શી હવે માહરે રે, જિ નિરખો નયણે નાથ. દિ૦ ૩ ચરણે તેહને વિલગીએ રે, જિ. તેહથી સીઝે કામ; દિવ્ય ફોગટ શું ફેરો તિહાં રે, જિ. પૂછે નહિ પણ નામ. દિ - ૪ કુડો કલિયુગ છોડીને રે, જિ. આપ રહ્યા એકાંત; દિ ૦ આપોપું રાખે ઘણા રે, જિ પર રાખે તે સંત. દિ. ૫ દેવ ઘણા મેં દેખિયા રે, જિ. આડંબર પટરાય; દિ ૦ નિગમ નહિ પણ સોડથી રે, જિ. આઘા પસારે પાય. દિ. ૬ સેવકને જો નિવાજીએ રે, જિ. તો તિહાં સ્થાને જાય; દિo નિપટ નિરાગી હોવતાં રે, જિ. સ્વામીપણું કિમ થાય. દિ ૦ ૭ મેં તો તુમને આદર્યો રે, જિ. ભાવે તું જાણ મ જાણ; દિ ૦ રૂપવિષે કવિરાયનો રે, જિ. મોહન વચન પ્રમાણ. દિ ૦ ૮
બારમા શ્રી વાસુપૂજ્ય સ્વામી
(૧) શ્રી આનંદઘનજીકૃત સ્તવન, વાસુપૂજ્ય જિન ત્રિભુવન સ્વામી, ઘનનામી પરનામી રે નિરાકાર સાકાર સચેતન, કરમ કરમ ફલ કામી રે. વાસુ ૧
Page #298
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૨૭૩
નિરાકાર અભેદ સંગ્રાહકે, ભેદ ગ્રાહક સોકારો રે, દર્શન જ્ઞાન દુભેદ ચેતના, વસ્તુગ્રહણ વ્યાપારો રે. વાસુ - ૨ કર્તા પરિણામી પરિણામો, કર્મ જે જીવે કરિયે રે; એક અનેક રૂપ નય વાદે, નિયતે નર અનુસુરિયે રે. વાસુ - ૩ દુઃખસુખ રૂપ કરમ ફલ જાણો, નિશ્ચય એક આનંદો રે; ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિનચંદો રે. વાસુ ૪ પરિણામી ચેતન પરિણામો, જ્ઞાન કરમ ફળ ભાવી રે; જ્ઞાન કરમ ફળ ચેતન કહીએ, જો તેહ મનાવી રે. વાસુ ૦ ૫ આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્યલિંગી રે; વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદઘન મતિ સંગી રે. વાસુ - ૬
(૨) શ્રી દેવચંદ્રજીકૃત સ્તવન પૂજના તો કીજે રે બારમા જિનતણી રે, જસુ પ્રગટયો પૂજ્યસ્વભાવ પરકૃત પૂજા રે જે ઇચ્છે નહિ રે, સાધક કારજ દાવ. પૂજના ૦ ૧ દ્રવ્યથી પૂજા રે કારણ ભાવનું રે, ભાવ પ્રશસ્ત ને શુદ્ધ પરમ ઇષ્ટ વલ્લભ ત્રિભુવન ધણી રે, વાસુપૂજ્ય સ્વયં બુદ્ધ. પૂ૦ ૨ અતિશયમહિમા રે અતિ ઉપગારતા રે, નિર્મલપ્રભુગુણરાગ; સુરમણિ સુરઘટ સુરતરુ તુચ્છ તે રે, જિનરાગી મહાભાગ. પૂ૦ ૩ દર્શન જ્ઞાનાદિક ગુણ આત્મના રે, પ્રભુ પ્રભુતા લયલીન; શુદ્ધસ્વરૂપી રૂપે તન્મયી રે, તસુ આસ્વાદન પીન. પૂ૦ ૪ શુદ્ધ તત્ત્વરસરંગી ચેતના રે, પામે આત્મસ્વભાવ; આત્માલંબી નિજ ગુણ સાધતો રે, પ્રગટે પૂજ્ય સ્વભાવ. પૂ. ૫ આપ અકર્તા સેવાથી હુવે રે, સેવક પૂરણ સિદ્ધિ, નિજ ધન ન દિયે પણ આશ્રિત લહેરે, અક્ષય અક્ષર રિદ્ધિ. પૂ. ૬
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૭૪ : સ્વાધ્યાય સંચય
જિનવર પૂજા રે તે નિજ પૂજના રે, પ્રગટે અન્વય શક્તિ; પરમાનંદ વિલાસી અનુભવે રે, દેવચંદ્ર પદ વ્યક્તિ. પૂ. ૭
(૩) શ્રી યશોવિજયજીકૃત સ્તવન સ્વામી તુમે કાંઈ કામણ કીધું, ચીતડું અમારું ચોરી લીધું, સાહેબા વાસુપૂજ્ય જિગંદા, મોહના વાસુપૂજ્ય જિર્ણોદા; અમે પણ તુમશું કામણ કરશું, ભક્તિ ગ્રહી મન ઘરમાં ધરશું. સા. ૧ મન ઘરમાં ધરિયા ઘરશોભા, દેખત નિત્ય રહેશો થિર થોભા; મન વૈકુંઠ અકુંઠિત ભકતે, યોગી ભાખે અનુભવ યુકતે. સા - ૨ કલેશે વાસિત મન સંસાર, કલેશ રહિત મન તે ભવપાર; જો વિશુદ્ધ મન ઘર તમે આવ્યા, પ્રભુ તો અમે નવનિધિ
ધ પામ્યા. સા. ૩ સાત રાજ અલગા જઈ બેઠા, પણ ભક્ત અમ મનમાં પેઠા; અલગાને વળગ્યા જે રહેવું, તે ભાણા ખડખડ દુ:ખ સહેવું. સા ૦ ૪ બાયક બેય ધ્યાન ગુણ એકે, ભેદ છેદ કરશું હવે ટેકે, ખીર નીર પરે તુમશું મળશું, વાચક યશ કહે હેજે હલશું. સા ૦ ૫
(૪) શ્રી મોહનવિજયજીકૃત સ્તવન
પ્રભુજીશું લાગી હો પૂરણ પ્રીતડી, જીવન-પ્રાણ આધાર, ગિરુઆ જિનજી હો રાજ! સાહિબ સુણજો હો માહરી વિનતિ, દરિસણ દેજો હો, દિલભરી શ્યામજી, અહો! જગગુરુ સિરદાર. ગિ – સા ૧ ચાહીને દીજે હો ચરણની ચાકરી,
ઘો અનુભવ અમ સાજ, ગિ ૦ ઇમ નવિ કીજે હો સાહિબાજી સાંભળો,
કાંઈ સેવકને શિવરાજ. ગિ છે સા ૨
Page #300
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૨૭૫
ચૂપશું છાના હો સાહિબા ન બેસીએ,
કાંઈ શોભા ન લહેશો કોય; ગિ - દાસ ઉદ્ધારો તો સાહિબાજી આપણો,
ન્યું હોવે સુજશ સવાય. ગિ સા ૦ ૩ અરુણ જો ઊગે હો સાહિબાજી અંબરે,
નાશે તિમિર અંધાર; ગિ અવર દેવ હો સાહિબાજી કિંકરા,
મિલિયો તું દેવ મુને સાર. ગિ. સા. ૪ અવર ન ચાહું તો સાહિબાજી તુમ છતે,
જિમ ચાતક જળધાર; ગિ ૦ ખટપદ ભીનો હો સાહિબાજી પ્રેમશું,
તિમ હું યમઝાર. ગિ૨ સા૫ સાતરાજને હો સાહિબાજી અંતે જઈ વસ્યા,
શું કરીએ તુમ પ્રીત; ગિરા નિપટ નિરાગી હો જિનવર તું સહી,
એ તુમ ખોટી રીત. ગિ, સા ૦ ૬ દિલની જે વાતો હો કિણને દાખવું?
શ્રી વાસુપૂજ્ય જિનરાય; ગિ ખીણ એક આવી હો પંડજી સાંભળો,
કાંઈ મોહન આવે દાય. ગિ ૦ સા ૦ ૭
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૭૬ : સ્વાધ્યાય સંચય
તેરમા શ્રી વિમલનાથ સ્વામી
(૧) શ્રી આનંદઘનજીકૃત સ્તવન દુ:ખ દોહગ દૂરે ટળ્યાં રે, સુખ સંપદશું ભેટ; ધિંગ ધણી માથે કિયા રે, કુણ ગંજે નર ખેટ, વિમલ જિન, દીઠાં લોયણ આજ, મારાં સીધ્યાં વાંછિત કાજ.
વિમલ જિન, દીઠાં - ૧ ચરણકમલ કમલા વસે રે, નિર્મલ થિર પદ દેખ; સમલ અથિર પદ પરિહરી રે, પંકજે પામર પેખ. વિ૦ થી ૨ મુજ મન તુજ પદ પંકજે રે, લીનો ગુણ મકરંદ; રંક ગણે મંદીરધરા રે, ઇંદ ચંદ નાગિદ. વિ૦ દીઠ ૩ સાહિબ સમરથ તું ધણી રે, પામ્યો પરમ ઉદાર; મન-વશરામી વાલહો રે, આતમચો આધાર. વિ. દી. ૪ દરિસણ દીઠે જિનતાણું રે, સંશય ન રહે વેધ; દિનકર કરભર પસરતાં રે, અંધકાર પ્રતિષેધ. વિ. દી. ૫ અમિયભરી મૂરતિ રચી રે, ઉપમા ન ઘટે કોય; શાંત સુધારસ ઝીલતી રે, નિરખત તૃપ્તિ ન હોય. વિ. દી. એક અરજ સેવક તણી રે, અવધારો જિનદેવ; કૃપા કરી મુજ દીજીએ રે, આનંદઘન પદ સેવ. વિ. દી. ૭
6 mě a w
(૨) શ્રી દેવચંદ્રજીકૃત સ્તવન વિમલજિન, વિમલતા તાહરીજી, અવર બીજે ન કહાય; લઘુ નદી જિમ તિમ લંધિયેજી, સ્વયંભૂરમણ ન કરાય. વિ૦ ૧ ૧. લક્ષ્મી. ૨. મેરુ–સુવર્ણાચલ ભૂમિ. ૩. આત્માનો
Page #302
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૨૭૭
સયલ પુઢવી ગિરિ જલ તરુજી, કોઈ તોલે એક હથ્થ; તેહ પણ તુજ ગુણગણ ભણીજી, ભાખવા નહીં સમરથ. વિ૦ ૨ સર્વ પુદ્ગલ નમાં ધર્મનાજી, તેમ અધર્મ પ્રદેશ; તાસ ગુણધર્મ પજવ સહુજી, તુજ ગુણ એક તણો લેશ. વિ૦૩ એમ નિજ ભાવ અનંતનીજી, અસ્તિતા કેટલી થાય; નાસ્તિતા સ્વપરપદ અસ્તિતાજી, તુજ સમકાલ સમાય. વિ૦ ૪ તાહરા શુદ્ધ સ્વભાવનેજી, આદરે ધરી બહુમાન; તેહને તેહી જ નિપજેજી, એ કોઈ અદ્ભુત તાન. વિ૦ ૫ તુમ પ્રભુ તુમ તારક વિભુજી, તુમ સસો અવર ન કોય; તુમ દરિસણ થકી હું તર્યોજી, શુદ્ધ આલંબન હોય. વિ૦ ૬ પ્રભુ તણી વિમલતા ઓળખીજી, જે કરે થિર મન સેવ; દેવચંદ્ર પદ તે લહેજી, વિમલ આનંદ સ્વયમેવ. વિ૰ ૭
(૩) શ્રી યશોવિજયજીકૃત સ્તવન
સેવો ભવિયાં વિમલ જિણેસર, દુલ્લહા સજજન-સંગાજી; એવા પ્રભુનું દરિશન લેવું, તે આલસમાં ગંગાજી, સે૰૧ અવસર પામી આલસ કરશે, તે મૂરખમાં પહેલોજી; ભૂખ્યાને જેમ ઘેબર દેતાં, હાથ ન માંડે ધેલોજી, સે૦ ૨
ભવ અનંતમાં દર્શન દીઠું, પ્રભુ એહવા દેખાડેજી; વિકટ ગ્રંથિ જે પોળ પોળિયો, કર્મ વિવર ઉઘાડેજી. સે૦ ૩ તત્ત્વપ્રીતિકર પાણી પાએ, વિમલાલોકે આંજીજીભ્રમ નાંખે સવિ ભાંજીજી. સે ૦ ૪
લોયણ ગુરુ પરમાન્નદિએ તવ, ભ્રમ ભાગ્યો તવ પ્રભુશું પ્રેમે, વાત કરું મન ખોલીજી; સરલ તેણે જે હઇડે આવે, તેહ જણાવે બોલીજી. સે ૫
.
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૭૮ : સ્વાધ્યાય સંચય
શ્રીનયવિજય વિબુધ પય સેવક, વાચક યશ કહે સાચુંજી; કોડિ કપટ જો કોઈ દિખાવે, તોહિ પ્રભુ વિણ નવિ રાચુંજી. સે. ૬
(૪) શ્રી મોહનવિજ્યજીકૃત સ્તવન વિમલજિનંદશું જ્ઞાનવિનોદી, મુખછબી શશી અવહેલેજી; સુરવર નિરખી રૂપ અનુપમ, હજીયે નિમેષ ન મેલેજી. વિ . ૧ વિષ્ણુ વરાહ થઈ ધરે વસુધા, એહવું કોઈક કહે છે જી; તો વરાહ લંછન મિષે પ્રભુને, ચરણ શરણે રહે છે જ. વિ૨ લીલા અકળ લલિત પુરુષોત્તમ, શિવવધૂ રસ ભીનોજી; વેધક સ્વામીથી મિલવું સોહ્યલું, જે કોઈ ટળે કનોજી. વિ૦ ૩ પ્રસન્ન થઈ જગનાથ પધાર્યા, મનમંદિર મુજ સધજી; હું નટનવલ વિવિધ ગતિ જાણું ખિણ, એકતો લહો મુજરોજી. વિ. ૪ ચોરાશી લખ વેશ હું આણું, કર્મ પ્રતીત પ્રમાણેજી; અનુભવ દાન દીઓ તો વારુ, ચેતન કહો મયાણેજી. વિ૦ ૫ જે પ્રભુભક્તિ વિમુખ નર જગ મેં, તે ભ્રમ ભૂલ્યા ભટકેજી; સગત તેહ ન વિગત લહીએ, પૂજાદિકથી ચટકે. વિ૦ ૬ કીજે પ્રસાદ ઉચિત ઠકુરાઈ, સ્વામી અખય ખજાનોજી; રૂપવિબુધનો મોહન પભણે, સેવક વિનતિ માનોજી. વિ૦ ૭.
ધાર
ચૌદમા શ્રી અનંતનાથ સ્વામી
(૧) શ્રી આનંદઘનજીકૃત સ્તવન તસ્વારની સોહ્યલી દોહ્યલી,
ચૌદમા જિન તણી ચરણ સેવા; પર નાચતા દેખ બાજીગરા, સેવનાધાર પર રહે ન દેવા.
ધાર
ધાર ૦ ૧
Page #304
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૨૭૯
ધાર ૦ ૨
ધાર ૦ ૩
ધાર ૦ ૪
એક કહે સેવીએ વિવિધ કિરિયા કરી,
ફલ અનેકાંત લોચન ન દેખે; ફલ અનેકાંત કિરિયા કરી બાપડા,
રડવડે ચાર ગતિમાંહી લેખે. ગચ્છના ભેદ બહુ નિયણ નિહાળતાં,
તત્ત્વની વાત કરતાં ન લાજે; ઉદરભરણાદિ નિજ કાજ કરતા થકા,
મોહ નડિયા કલિકાલ રાજે. વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠો કહ્યો,
વચન સાપેક્ષ વ્યવહાર સાચો; વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફલ,
સાંભળી આદરી કાંઈ રાચો. દેવ ગુરુ ધર્મની શુદ્ધિ કહો કિમ રહે,
કિમ રહે શુદ્ધ શ્રદ્ધા ન આણો; શુદ્ધ શ્રદ્ધાન વિષ્ણુ સર્વ કિરિયા કરી,
છારપર લીંપણું તેહ જાણો. પાપ નહીં કોઈ ઉસૂત્ર ભાષણ જિશ્યો,
ધર્મ નહીં કોઈ જગ સૂત્ર સરિખો; સૂત્ર અનુસાર જે ભાવિક કિરિયા કરે,
તેહનું શુદ્ધ ચારિત્ર પરીખો. એહ ઉપદેશનો સાર સંક્ષેપથી,
જે નરા ચિત્ત મેં નિત્ય ધ્યાવે; તે નરા દિવ્ય બહુ કાળ સુખ અનુભવી,
નિયત આનંદઘન રાજ પાવે.
ધાર ૭ ૫
ધાર ૭ ૬
ધાર
૭
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૮૦ : સ્વાધ્યાય સંચય
(૨) શ્રી યશોવિજયજીકૃત સ્તવન શ્રી અનંત જિનશું કરો, સાહેલડિયાં, ચોળ મજીડનો રંગ રે! ગુણવેલડિયાં; સાચો રંગ તે ધર્મનો સાહેલડિયાં,
બીજો રંગ પતંગ રે! ગુણવેલડિયાં. ધર્મ રંગ જીરણ નહીં સા . દેહ તે જરણ થાય રે; ગુ સોનું તે વિણસે નહીં સા - ઘાટ ઘડામણ જાય રે. ગુ - ૨ તાંબું જે રસધિયું સા તે હોય જાચું હેમ રે; ગુરુ ફરી ત્રાંબું તે નહિ હુએ સા . એવો જગગુરુ પ્રેમ રે. ગુ. ૩ ઉત્તમ ગુણઅનુરાગથી સારા લહીએ ઉત્તમ કામ રે, ગુરુ ઉત્તમ નિજ મહિમા વધે સા . દીપે ઉત્તમ ધામ રે. ગુ. ૪ ઉદક બિંદુ સાયર ભલ્યો સા. જિમ હોય અક્ષય અભંગ રે; ગુ. વાચક યશ કહે પ્રભુ ગુણે સા - તિમ મુજ પ્રેમ પ્રસંગ રે. ગુ . ૫
(૩) શ્રી મોહનવિજયજીકૃત સ્તવન અનંત જિહંદશે વિનતિ, મેં તો કીધી હો ત્રિકરણથી આજ; મિલતાં નિજ સાહેબ ભણી, કુણ આણે હો મૂરખ મન લાજ. અ૦ ૧ મુખ પંકજ મન મધુકરુ, રહ્યો લુબ્ધો હો ગુણજ્ઞાને લીન; હરિહર આવળફૂલ જાં, તે દેખ્યાં હો કેમ ચિત્ત હોવે પ્રણ? અ૦ ૨ ભવ ફરિયો દરિયો તર્યો, પણ કોઈ હો અનુસરિયો ન ટ્રીપ; હવે મન પ્રવાહણ માહરું, તુમ પદ ભેટે હો મેં રાખ્યું છીપ. અ ૦ ૩ અંતરજામી મિલે થક, ફળે માહરો હો સહી કરીને ભાગ્ય; હવે વાહી જાવા તણો, નથી પ્રભુજી હો કોઈ ઈહાં લાગ. અ૦ ૪ ૧. ખરેખરું, સાચું. ૨. પ્રીતિવાળું. ૩. ઠગી જવા.
Page #306
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૨૮૧
પલ્લવ ગ્રહી રૂઢ લેઈશું, નહિ મેળો' હો જ્યારે તમે મીટ; આતમ અવરેજો થઈ, કીમ ઉવેટે હો કરારી છીટ. નાયક નિજ નિવાજીએ, હવે લાજીએ હો કરતાં રસલૂંટ; અધ્યાતમ પદ આપવા, કાંઈ નહિ પડે હો ખજાને ખૂટ. જિમ તુમે તર્યા તિમ તારજો, શું બેસે હો તુમને કાંઈ દામ? નહીં તારો તો મુજને, કિમ તુમચું હો તારક કહેશો નામ. ૨૦ ૭ હું તો નિજ રૂપસ્થથી, રહ્યું હોઈ હો અનિશ અનુકૂળ;. ચરણ તજી જઈએ કીહાં? છે માહરી હો વાતલડીનો મૂલ. અ૦૮ અષ્ટાપદ પદ કમ કરે, અન્ય તીરથ હો જાશે જિમ હેડ; મોહન કહે કવિરૂપનો, વિના ઉપશમ હો નહિ મૂકું કેડ.
·*.
૧. મેળવો. ૨. તમારું.
અ૦ ૫
O
અ૦ ૬
[૨]
જિ
૭
અનંત જિણંદ અવધારીએ, સેવકની અરદાસ જિનજી; અનંત અનંત ગુણ તમ તણા, સાંભરે સાસોસાસ. જિ૰ અ ૦ ૧ સુરમણિ સમ તુમસેવના, પામીએ પુણ્ય પંડૂર; કિમ પ્રમાદતણે વશે, મૂકું અધખીણ દૂર જિ૦ ૨૦ ૨ ભક્તિજુક્તિ મન મેં વસો, મનરંજન મહારાજ; જિ સેવકની તુમને અછે, બાંહ્ય ગ્રહ્યાની લાજ. જિ ૨૦ શું મીઠા ધીઠા દીએ, તેહનો નહીં હું દાસ; જિ૰ સાથે સેવક સભવી, કીજે જ્ઞાન પ્રકાશ. જિ૰ અ ૦ ૪ જાણને શું કહેવું ઘણું, એક વચન મેળાપ, જિ મોહન કહે કવિ રૂપનો, ભક્તિ મધુર જિમ દ્રાખ. જિ અ૦ ૫
૩
.
અ૦ ૯
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૮૨ : સ્વાધ્યાય સંચય
પંદરમા શ્રી ધર્મનાથ સ્વામી
(૧) શ્રી આનંદઘનજીકૃત સ્તવન ધર્મ જિનેસર ગાઉ રંગશું, ભંગ મ પડશો હો પ્રીત; જિનેસર બીજો મન મંદિર આણું નહીં, એ અમ કુલવટ રીત. જિ. ધ ૧ ધરમ કરમ કરતો જગ સહુ ફિરે, ધરમ ન જાણે હો મર્મ; જિં ધરમ જિનેસર ચરણ ગ્રહ્યા પછી, કોઈ ન બાંધે તો કર્મ. જિ. ધ૦ ૨ પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે દેખે પરમ નિધાન; જિ
બ્દય નયણ નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન. જિ. ધ૦ ૩ દોડતા દોડતા દોડતા દોડિયો, જેતી મનની રે દોડ, જિ. પ્રેમ પ્રતીત વિચારો ટુંકડી, ગુરુગમ લેજો રે જોડ. જિ. ધ ૦ ૪ એકપખી કેમ પ્રીતિ વરે પડે, ઉભય મિલ્યા હુએ સંધિ, જિ હું રાગી હું મોહે ફંદિયો, તું નિરાગી નિરબંધ. જિ. ધ૦ ૫ પરમ નિધાન પ્રગટ મુખ આગળ જગત ઉલ્લંઘી હો જાય, જિ.
જ્યોતિ વિના જુઓ જગદીશની, અંધોઅંધ પલાય જિ. ધ૦ ૬ નિર્મલ ગુણ મણિ રોહણ ભૂધરા, મુનિજન માનસહંસ; જિ ધન્ય તે નગરી ધન્ય વેલા ઘડી, માતાપિતા કુલ વંશ. જિ. ધ૦ ૭ મન મધુકર વર કર જોડી કહે, પદકજ' નિફ્ટ નિવાસ, જિ. ઘનનામી આનંદઘન સાંભળો, એ સેવક અરદાસ. જિ . ધ૦ ૮
(૨) શ્રી દેવચંદ્રજીકૃત સ્તવન ધર્મ જગનાથનો ધર્મ શુચિ ગાઈએ,
આપણો આતમા તેહવો ભાવિયે; જાતિ જસુ એકતા તેહ પલટે નહીં,
શુદ્ધ ગુણ પજવા વસ્તુ સત્તામયી. ૧ ૧. કમળ
Page #308
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૨૮૩
નિત્ય નિરવયવ વળી એક અક્રિયપણે,
| સર્વ ગત તેહ સામાન્ય ભાવે ભણે; તેહથી ઇતર સાવયવ વિશેષતા,
વ્યક્તિ ભેદ પડે જેહની ભેદતા. ૨ એકતા પિંડને નિત્ય અવિનાશતા,
અસ્તિ નિજ ઋદ્ધિથી કાર્યગત ભેદતા; ભાવ શ્રુત ગમ્ય અભિલાખ અનંતતા,
ભવ્ય પર્યાયની જે પરાવર્તિતા. ૩ ક્ષેત્ર ગુણ ભાવ અવિભાગ અનેકતા,
નાશ ઉત્પાદ અનિત્ય પરનાસ્તિતા; ક્ષેત્ર વ્યાપ્યત્વ અભેદ અવ્યક્તવ્યતા,
વસ્તુ તે રૂપથી નિયત અભવ્યતા. ૪ ધર્મ પ્રાગભાવતા સકલ ગુણ શુદ્ધતા,
ભોગ્યતા કáતા રમણ પરિણામતા; શુદ્ધ સ્વપ્રદેશતા તત્ત્વ ચૈતન્યતા,
વ્યાપ્ય-વ્યાપક તથા ગ્રાહ્યગ્રાહક ગતા. ૫ સંગ પરિહારથી સ્વામી નિજ પદ લહ્યું,
શુદ્ધ આત્મિક આનંદ પદ સંગ્રહ્યું; જહવિ પાભાવથી હું ભવોદધિ વસ્યો,
પરતણો સંગ સંસારતાએ રસ્યો. ૬ તહવિ સત્તાગુણે જીવ એ નિર્મલો,
અન્યસંશ્લેષ જિમ સ્ફટિક નવિ શામલો; જે પરોપાધિથી દુષ્ટ પરિણતિ ગ્રહી,
ભાવ તાદાત્મમાં માહરું તે નહીં. ૭
૧. યદ્યપિ. ૨. તથાપિ.
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૮૪ : સ્વાધ્યાય સંચય
તિણે પરમાત્મપ્રભુ-ભક્તિરંગી થઈ,
શુદ્ધ કારણ રસ તત્ત્વપરિણતિમયી; આત્મગ્રાહક થયે તજે પરગ્રહણતા,
તત્ત્વભોગી થયે ટળે પરભોગ્યતા. ૮ શુદ્ધ નિ:પ્રયાસ નિજભાવભોગી યદા,
આત્મક્ષેત્રે નહીં અન્ય રક્ષણ તદા; એક અસહાય નિસંગ નિદ્રતા,
શક્તિ ઉત્સર્ગની હોય સહુ વ્યક્તતા. ૯ તેણે મુજ આતમા તુજ થકી નીપજે,
માહરી સંપદા સકળ મુજ સંપજે; તિણે મનમંદિરે ધર્મ પ્રભુ બાઈએ,
પરમ દેવચંદ્ર નિજ સિદ્ધિ સુખ પાઈએ. ૧૦
(૩) શ્રી યશોવિજયજીકૃત સ્તવન થાશું પ્રેમ બન્યો છે. રાજ, નિર્વહેશો તો લેખે મેં રાગી પ્રભુ થે છો નિરાગી, અણજુગતે હોય હાંસી; એકપખો જે નેહ નિર્વહેવો, તેહ માંકી સાબાશી. થાશું - ૧ નિરાગી સેબે કાંઈ હોવે, ઈમ મન મેં નવિ આણું ફળે અચેતન પણ જિમસુરમણિ, હિમ તુમ ભક્તિ પ્રમાણું થાશું ૦ ૨ ચંદન શીતલતા ઉપજાવે, અગ્નિ તે શીત મિટાવે; સેવકનાં તિમ દુ:ખ ગમાવે, પ્રભુગુણ પ્રેમ સ્વભાવે. થાશું ૦ ૩ વ્યસન ઉદય જે જલધિ અનુહરે, શશીને તેજ સંબધે અણસંબંધે કુમુદ અનુહરે, શુદ્ધ સ્વભાવ પ્રબંધે. થાશું ૪ ૧. થાશું–તમારી સાથે. ૨. થેં–તમે. ૩. માકી–મારી (મારવાડી). ૪. શું થાય?
Page #310
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૨૮૫
દેવ અનેરા તુમથી છોટા, થૈ જગ અધિકેરા. યશ કહે ધર્મ જિનેશ્વર થાશું, દિલ માન્યા હે મેરા. થાશું ૦ ૫
(૪) શ્રી મોહનવિજ્યજીકૃત સ્તવન હાં રે મારે ધર્મણિંદશું લાગી પૂરણ પ્રીત જો, જીવલડો લલચાણો જિનજીની ઓળગે રે લો; હાં રે મુને થાશે કોઈક સમયે પ્રભુ સુપ્રસન્ન જો, વાતલડી તવ થાશે મારી સવિ વગે રે લો. હાં રે પ્રભુ, દુર્જનનો ભંભેર્યો મારો નાથ જો, ઓળવશે નહીં ક્યારે કીધી ચાકરી રે લો; હાં રે મારા સ્વામી સરખો કુણ છે દુનિયામાંહી જો, જઈએ રેજિમ તેહને ઘર આશા કરી રે લો. હાં રે જસ સેવા સેતી સ્વારથની નહીં સિદ્ધ જો, ઠાલી રે શી કરવી તેહથી ગોઠડી રે લો; હાં રે કાંઈ જૂઠું ખાય તે મીઠાઈને માટે જો, કાંઈ રે પરમારથ વિણ નહીં પ્રીતડી રે લો. હાં રે પ્રભુ, અંતરજામી જીવન પ્રાણાધાર જે, વાયો રે નવિ જામ્યો કળિયુગ વાયરો રે લો; હાં રે પ્રભુ, લાયક નાયક ભક્ત-વચ્છલ ભગવંત જો, વારુ રે ગુણ કેરા સાહિબ સારુ રે લો. હાં રે પ્રભુ લાગી મુજને તાહરી માયા જોર જો, અળગા રે રહેવાથી હોય ઓસાંગલો રે લો; હાં રે કુણ જાણે અંતરગતિની વિણ મહારાજ જો, હેજે રે હસી બોલો ઝંડી આમળો રે લો.
૫
* કષ્ટ અસ્ત. ૧. સેવાથી. ૨. સિદ્ધિ. ૩. એઠું.
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૮૬ : સ્વાધ્યાય સંચય
હાં રે તારે મુખને મટકે અટક્યું મારું મન જો, આંખલડી અણિયાળી કામણગારડી રે લો; હાં રે મારા નયણાં લંપટ જોવે ખિણખણ તુજ જો, રાતે રે પ્રભુરૂપે ન રહે વારિયાં રે લો. હાં રે પ્રભુ, અલગા તો પણ જાણજો કરીને હજૂર જો, તાહરીરે બલિહારી હું જાઉં વારણે રે લો; હાં રે કવિ રૂપવિબુધનો મોહન કરે અરદાસ જો, ગિરુઆથી મન આણી ઊલટ અતિ ઘણો રે લો.
૭
સોળમા શ્રી શાંતિનાથ સ્વામી
(૧) શ્રી આનંદઘનજીકૃત સ્તવન શનિ જિન, એક મુજ વિનતિ, સુણો ત્રિભુવનરાય રે, શાંતિ સ્વરૂપ કિમ જાણીએ, કહો મને કિમ પરખાય રે. શાં ૦ ૧ ધન્ય તું આતમ જેહને, એવો પ્રશ્ન અવકાશ રે; ધીરજ મન ધરી સાંભળો, કહું શાંતિ પ્રતિભાસ રે. શાં ૦ ૨ ભાવ અવિશુદ્ધ સુવિશુદ્ધ જે, કહ્યા જિનવર દેવ રે, તે તેમ અવિતથ સહે પ્રથમ એ શાંતિપદ સેવ રે. શાં ૦ ૩ આગમધર ગુરુ સમકિતી, કિરિયા સંવર સાર રે, સંપ્રદાયી અવંચક સદા, શુચિ અનુભવ આધાર રે. શાં ૦ ૪ શુદ્ધ આલંબન આદર, તજી અવર જંજાલ રે; તામસી વૃત્તિ સવિ પરિહરી, ભજે સાત્ત્વિકી શાલ રે. શાં ૦ ૫ ફલ વિસંવાદ જેહમાં નહીં, શબ્દ તે અર્થ સંબંધી રે; સકલ નયવાદ વ્યાપી રહ્યો, તે શિવસાધન સંધિ રે. શાં ૦ ૬ વિધિ પ્રતિષેધ કરી આતમા, પદારથ અવિરોધ રે; ગ્રહણ વિધિ મહાજને પરિગ્રહ્યો, ઇયો આગમે બોધ રે. શાં ૦ ૭.
Page #312
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૨૮૭
૮
દુષ્ટજન-સંગતિ પરિહરી, ભજે સગુરુ સંતાન રે; જોગ સામર્થ્ય ચિત્ત ભાવ જે, ધરે મુક્તિ નિદાન રે. શાં માન અપમાન ચિત્ત સમગણે, સમગણે કનક પાષાણ રે; વંદક નિદક સમ ગણે, ઈશ્યો હોયે તું જાણ રે. સર્વ જગજંતુને સમ ગણે, સમ ગણે, તૃણ મણિ ભાવ રે; મુક્તિ સંસાર બેહુ સમ ગણે, મુણે ભવજલધિ નાવ રેશાં ૰૧૦
શાં
આપણો આતમભાવ જે, એક ચેતન આધાર રે; અવર વિ સાથ સંયોગથી, એહ નિજ પરિકર સાર રેશાં ૦ ૧૧ પ્રભુમુખથી એમ સાંભળી, કહે આતમરામ રે; તાહરે દરિશને નસ્તર્યો, મુજ સિદ્ધાં સવિ કામ ૨. શાં૰૧૨ અહો! અહા! હું મુજને કહું, નમો મુજ નમો મુજ રે; અમિત ફલ દાન દાતારની, જેહની ભેટ થઈ તુજ રે. શાં૦ ૧૩ શાંતિસ્વરૂપ સંક્ષેપથી, કહ્યો નિજ પરરૂપ રે; આગમમાંહે વિસ્તર ઘણો, કહ્યો શાંતિ જિનભૂપ રે. શાં ૧૪ શાંતિ સ્વરૂપ એમ ભાવશે, ધરી શુદ્ધ પ્રણિધાન રે; આનંદઘન પદ પામશે, તે લહેશે બહુમાન રે. શાં૰૧૫
જગત
(૨) શ્રી દેવચંદ્રજીકૃત સ્તવન
રે,
દિવાકર જગત કૃપાનિધિ, વહાલા મારા સમવસરણમાં બેઠા ચમુખ ચવિહ ધર્મ પ્રકાશે, તે મેં નયણે દીઠા રે, ભવિક જન હરખો રે, નિરખી શાંતિજિણંદ ભ ઉપશમ રસનો કંદ, નહિ ઈણ સરિખો રે-એ આંકણી.
૯
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૮૮ : સ્વાધ્યાય સંચય
પ્રાતિહારજ અતિશય શોભા વા . તે તો કહિય ન જાવે રે ધૂક બાલકથી રવિકરભરનું વર્ણન કેણીપેરે થાવે રે. ભ૦ ૨ વાણી ગુણ પાંત્રીસ અનોપમ વા. અવિસંવાદ સરૂપે રે, ભવદુ:ખવારણ શિવસુખકારણ, શુદ્ધો ધર્મ પ્રરૂપે રે. ભ૦ ૩ દક્ષિણ પશ્ચિમ ઉત્તર દિશિ મુખ વા. ઠવણા જિન ઉપગારી રે; તસુ આલંબન લહિય અનેક, તિહાં થયા સમકિત ધારી રે. ભ૦ ષ નય કારજરૂપે ઠવણા વા . સગ નય કારણ ઠારી રે; નિમિત્ત સમાન થાપના જિનજી, એ આગમની વાણી રે. ભ૦ ૫ સાધક તિન નિક્ષેપ મુખ્ય વા જે વિણ ભાવ ન લહિયે રે; ઉપકારી દુગ ભાષ્ય ભાખ્યા, ભાવ વંદકનો ગ્રહીએ રે. ભ૦ ૬ ઠવણા સમવસરણે જિન સેતી વા. જો અભેદતા વાધી રે; એ આતમના સ્વ-સ્વભાવ ગુણ, વ્યક્ત યોગ્યતા સાધી રે. ભ૦ ૭ ભલું થયું મેં પ્રભુગુણ ગાયા વા રસનાનો ફલ લીધો રે; દેવચંદ્ર કહે મહારા મનનો, સકલ મનોરથ સીધો રે. ભ૦ ૮
(૩) શ્રી યશોવિજયજીકૃત સ્તવન ધન્ય દિન વેલા, ધન્ય ઘડી તેહ,
અચિરારો નંદન જિન જદિ ભેટશુંજી; લહીશું રે સુખ દેખી મુખચંદ,
વિરહવ્યથાનાં દુ:ખ સવિ મેટશું. ૧
જાગ્યો રે જેણે તુજ ગુણ લેશ,
બીજા રે રસ તેહને મન નવિ ગમેજી. ચાખ્યો રે જેણે અમી લવલેશ,
બાકસબુકસ તસ ન રુચે કિમેજી. ૨. ૧. ઘુવડ
Page #314
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૨૮૯
તુજ સમકિત રસસ્વાદનો જાણ,
પાપ કુભક્ત બહુ દિન સેવિયુંજી; સેવે જો કર્મને યોગે તહિ,
વાંછે તે સમકિત અમૃત ધુરિ લિખ્યુંજી. ૩ તાહરું ધ્યાન તે સમકિતરૂપ,
તેહીજ જ્ઞાન તે ચારિત્ર તેજ છે જી, તેહથી રે જાયે સઘલાં પાપ,
ધ્યાતા રે બેયસ્વરૂપ હોય પછજી. ૪ દેખી રે અદ્ભુત તાહરું રૂપ,
અચરજ ભવિક અરૂપી પદ વરેજી. તાહરી ગતિ તું જાણે હો દેવ,
સ્મરણ ભજન તે વાચક યશ કરેજી. ૫
"સત્તરમા શ્રી કુંથુનાથ સ્વામી
(૧) શ્રી આનંદઘનજીકૃત સ્તવન મનડું કિમહિ ન બાજે હો, કુંથુજિન મનડું નિમહિનબાજે, જિમજિમ જતન કરીને રાખું, તિમતિમ અલગું ભારે હો. કું. ૧ રજની વાસર વસતિ ઉજજડ ગયણ પાયાલે જાય; સાપ ખાય ને મુખડું થોથું, એહ ઉખાણો ન્યાય હો. કું. ૨ મુક્તિતણા અભિલાષી તપિયા, જ્ઞાન ને ધ્યાન અભ્યાસે; વયરીડું કાંઈ એહવું ચિતે, નાખે અવળે પાસે હો. કું. ૩ આગમ આગમધરને હાથે નાવે કિણવિધ આકું; કિહાં કણે જો હઠ કરી હટકું તો, લાલ તણી પરે વાંકું હો. કું. ૪ જો ઠગ કહું તો ઠગતું ન દેખું, શાહુકાર પણ નહી; સર્વ માંહી ને સહુથી અલગું, એ અચરજ મન માંહી હો. કું. ૫ ૨. ખાલી.
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૯૦: સ્વાધ્યાય સંચય
જે જે કહું તે કાન ધારે, આપ મતે રહે કાલો; સુરનર પંડિતજન સમજાવે, સમજે ન માહરો સાલો હો. કું. ૬ મેં જાણ્યું એ લિંગ નપુંસક, સકલ મરદને ઠેલે; બીજી વાતે સમર્થ છે નર, એહને કોઈ ન જેલે હો. કું. ૭ મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એ વાત નહિ ખોટી; એમ કહે સાધ્યું તે નવિ માનું, એ કહી વાત છે મોટી હો. કું. ૮ મનડું દુરારાધ્ય તે વશ આપ્યું, આગમથી મતિ આણું, આનંદઘન પ્રભુ માહરું આણો, તો સારું કરી જાણે હો. કું- ૯
(૨) શ્રી દેવચંદ્રજીકૃત સ્તવન સમવસરણ બેસી કરી રે, બારહ પરિષહ્માંહે, વસ્તુસ્વરૂપ પ્રકાશતા રે, કરુણાકર જગના હો રે કુંથુજિનેસરુ નિર્મલ તુજ મુખ વાણી રે, તે શ્રવણે સુણે,
તેહીજ ગુણમણિ ખાણી રે. કું. ૧ ગુણ પર્યાય અનંતતા રે, વલી સ્વભાવ અગાહ, નય ગમ ભંગ નિક્ષેપ રે, હેયાય પ્રવાહો રે. કું. ૨ કુંથુનાથ પ્રભુ દેશના રે, સાધન સાધક સિદ્ધિ; ગૌણ મુખ્યતા વચનમાં રે, જ્ઞાન તે સકલ સમૃદ્ધિ રે. કું. ૩ વસ્તુ અનંત સ્વભાવ છે રે, અનંત કથક તસુ નામો; ગ્રાહક અવસર બોધથી રે, કહેવે અર્પિત કામો રે. કું ૪ શેષ અનપિત ધર્મને રે, સાપેક્ષ શ્રદ્ધાબોધ; ઉભય રહિત ભાસન હુવે રે, પ્રગટે કેવલ બોધ રે. કું. ૫ છત પરિણતિ ગુણવર્તના રે, ભાસન ભોગ આનંદ; સમકાળે પ્રભુ તાહરે રે, રમરમણ ગુણવંદો રે. કું૬ ૩. કુમતિ સ્ત્રીનો ભાઈ
Page #316
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૨૯૧
નિજ ભાવે સીય અસ્તિતા રે, પરનાસ્તિત્વ સ્વભાવ; અસ્તિપણે તે નાસ્તિતા રે, સીય તે ઉભય સ્વભાવો રે. કું. ૭ અસ્તિભાવ જે આપણી રે, રુચિ વૈરાગ્ય સમેત; પ્રભુ સન્મુખ વંદન કરી રે, માગીશ આતમ હેતુ રે. કું. ૮ અસ્તિ સ્વભાવ રુચિ થઈ રે, ધાતો અતિ સ્વભાવ; દેવચંદ્ર પદ તે લહેરે, પરમાનંદ જમાવો રે. કું ૦ ૯
(૩) શ્રી યશોવિજયજીકૃત સ્તવન સાહેલાં હે કંથ જિનેશ્વર દેવ, રત્નદીપક અતિ દીપતો હો લાલ; સા મુજ મનમંદિર માંહી, આવે જો અરિબલ જીપતો હો લાલ. ૧ સારા મિટે તો મોહઅંધાર, અનુભવતેજે જળહળે હો લાલ; સા ધૂમકષાય ન રેખ, ચરણ ચિત્રામણ નવિ ચલે હો લાલ. ૨ સારા પાત્ર કરે નહિ હેઠ, સૂરજ તેજે નવિ છિપે હો લાલ, સા - સર્વ તેજનું તેજ પહેલાંથી વાધ પછે હો લાલ. ૩ સા, જેહ ન મરુતને ગમ્ય, ચંચલતા જે નવિ લહે હો લાલ; સા જેહ સદા છે રમ્ય, પુષ્ટ ગુણે નવિ કૃશ રહે હો લાલ. ૪ સારા પુદ્ગલ તેલ ન ખેપ, જેહ ન ધર્મ શુદ્ધ દશા રહે હો લાલ; સા - શ્રી નયવિજય સુશિષ્ય, વાચક યશ ઇણિ પેરે કહે હો લાલ. ૫
(૪) શ્રી મોહનવિજ્યજીકૃત સ્તવન
[૧]
કુંથુજિસંદ કરુણા કરો, જાણી પોતાનો દાસ; સાહિબા મોરા, શું જાણી અલંગા રહ્યા? જાણ્યું કે આવશે પાસ. સા - ૧ ૧. લેપન કરવાપણું. ૨. દીવેટ, અવસ્થા.
Page #317
--------------------------------------------------------------------------
________________
૨૯૨ : સ્વાધ્યાય સંચય
અજબ રંગીલા ખારા, અકળ અલક્ષ્મી ન્યારા. પરમ સનેહી માહરી, વિનંતિ એ આંકણી. અંતરજામી વાલહા, જોવો મીટ મિલાય; સા ૦ ખિણમહસો ખિણમાંહસો, ઇમપ્રીતનિવાહો કિમ થાય? સા અ ૦૨ રૂપી હો તો પાલવ ગ્રહું, અરૂપીને શું કહેવાયસારુ કાન માંડ્યા વિના વારતા, કહોનેજી કેમ બકાય? સા અ ૦૩ દેવ ઘણા દુનિયામાં છે, પણ દિલમેળો નહિ થાય; સા ૦ જિણ ગામે જાવું નહીં, તે વાટ કહો શું પુછાય? સા અ ૦૪ મુજ મન અંતમુહૂતનો, મેં ગ્રહ્યો ચાલતા દાવ; સા ૦ પ્રીતિ સમે તો જુઓ કહો, એ તો સ્વામી સ્વભાવ. સા અ ૦૫ અંતર શ્યો મળિયા પછે, નવી મળીએ પ્રભુ મૂલ; સા . કુમયા કિમ કરવી ઘટે, જે થયો નિજ અનુકૂળ? સા અ ૦૬ જાગી હવે અનુભવદશા, લાગી પ્રભુશું પ્રીત; સા , રૂપવિજય કવિરાયનો, કહે મોહન રસરીત સા અ ૦૭
[૨] મુજ અરજ સુણો મુજ ખારા,
સાચી ભક્તિથી કિમ રહો ન્યારા રે સનેહી મોરા, કુંથ જિસંદ કરુણા કરો. હું તો તુમ દરિસણનો અરથી,
ઘટે કિમ કરી શકે કરથી રે? સ. થઈ ગિરૂઆ એમ જે વિમાસો,
તે તો મુજને હોય છે તમાસો રે. સ૦ મું - ૨
Page #318
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૨૯૩
લલચાવીને જે કીજે,
કિમ દોસને ચિત્ત પતી? રે, સ0 પદ મોટે કહાવો મોટા,
જિણ તિણ વાતે ન જુવો ખોટો રે. સ૦ મું - ૩ મુજ ભાવ મહેલ મેં આવો,
' ઉપશમ રસ પ્યાલો ચખાવો રે; સ ૦ સેવકનો તો મન રીઝે,
સેવક કારજ સીઝે રે. સકું૪ મનમેળ થઈ મન ન મેળો,
1 ગ્રહે આવી મત અવહેલો રે સ ૦ તુમે જાણો છો એ કરું લીલા,
પર અથી સહે કે રીસાલા રે. સ૦ કું૫ પ્રભુચરણ સરોરુહ રહેવું,
ફળપ્રાપ્તિ લહેણ દેવું રે; સ ૦ કવિ રૂપ વિબુધ જયકારી,
' કહે મોહન જિન બલિહારી રે. સ0 કું. ૬
અઢારમા શ્રી અમરનાથ સ્વામી
(૧) શ્રી યશોવિજયજીકૃત સ્તવન શ્રી અરજિન ભવજલનો તારુ, મુજ મન લાગે વારુ રે;
| મન મોહન સ્વામી. બાંહ્ય ગ્રહી એ ભવજલ તારે*, આણે શિવપુર આરે રે. ૧ તપ જપ મોહ મહા તોફાને, નાવ ન ચાલે માને રે. મ0 પણ નવિ ભય મુજ હાથોહાથે, તારે તે છે સાથે રે. મન ૦ ૨ * પાઠાંતર : ભવિજન તારે.
Page #319
--------------------------------------------------------------------------
________________
૨૯૪ : સ્વાધ્યાય સંચય
ભગતને સ્વર્ગ સ્વર્ગથી અધીકું જ્ઞાનીને ફલ દેઈ રે. મ ૦ કાયા કષ્ટ વિના ફલ લહીએ, મનમાં ધ્યાન ધરેઈ રે. મન ૦ ૩ જે ઉપાય બહુવિધની રચના, યોગમાયા તે જાણો રે, મ ૦ શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાય ધ્યાને, શિવ દિયે પ્રભુ સપરાણો રે. મન - ૪ પ્રભુપદ વળગ્યા તે રહ્યા તાજા, અલગ અંગ ન સાજા રે; મા વાચક યશ કહે અવર ન થાઉં, એ પ્રભુના ગુણ ગાઉં રે. મન ૦ ૫
(૨) શ્રી મોહનવિજ્યજીકૃત સ્તવન અરનાથ અવિનાશી, હો સુવિલાસી, ખાસી ચાકરી,
- કાંઈ ચાહું અમે નિશદિશ; અંતરાયને રાગે હો અનુરાગે કિણપરે કીજીએ,
કાંઈ શુભ ભાવે સુજગીશ. અ ૦ ૧ સિદ્ધ સ્વરૂપી સ્વામી, હો ગુણધામી, અલખ અગોચર,
કાંઈ દીઠા વિણ દિદાર, કિમ પતીજે કીજે, હો કિમ લીજે ફળ સેવા તાણું,
કાંઈ દીસે ન પ્રાણ આધાર. અ ૦ ૨ જ્ઞાન વિના કુણ પેખે, હો સંખેપે સૂત્રે સાંભળ્યો,
કાંઈ અથવા પ્રતિમા રૂપ; સામે જો સંપેખું, હો પ્રભુ દેખું દિલભર લોયણે,
કાંઈ તો મન મેં હવે ચૂપ. અ ૦ ૩ જગનાયક જિનરાયા, હો મન ભાવ્યા મુજ આવી મળ્યા,
કાંઈ મહેર કરી મહારાજ સેવક તો સસનેહી, હો નિ:સનેહી પ્રભુ કિમ કીજીએ,
કાંઈ ઈસ કોઈ વહીએ રે લાજ. એ જ
Page #320
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૨૫
ભક્તિ ગુણે ભરમાવી, હો સમજાવી પ્રભુજીને ભોળવી,
કાંઈ દેખું દય મોઝાર; તો કહેજો સાબાશી, હો પ્રભુ ભાસી જાણી સેવતા,
કાંઈ એ અમચો એક તાર. અ - ૫ પાણી ખીરને મેળે, હો કણ ખેલે એકાંત હોઈ રહું,
કાંઈ નહીં રે મિલનનો જોગ; જો પ્રભુ દેખું નયણે, હો કહી વયણે સમજાવું સહી,
કાંઈ તે ન મિલે સંજોગ. અ ૦ ૬ મનમેળ કિમ રીઝે, તો શું કીજે અંતરાય એવડો,
- કાંઈ નિપટ નહેજો નાથ; સાતરાજને અંતે, હો કીણ પાખે તે આવીને મળું,
કાંઈ વિકટ.. તુમારોજી પાથ. અ ૦ ૭. ઓળગ એ અનુભવની હો મુજ મનની વાર્તા સાંભળી;
કાંઈ કીજે આજે નિવાજ; રૂપ વિબુધનો મોહન હો મનમોહન સાંભળ વિનતિ,
કાંઈ દીજે શિવપુર રાજ. અ ૦ ૮
_જ_ ઓગણીસમા મલ્લિનાથજી
(૧) શ્રી આનંદઘનજીકૃત સ્તવન સેવક કિમ અવગણિયે, હો મલ્લિજિન, એહ અબ શોભા સારી; અવર જેહને આદર અતિ દીએ, તેહને મૂલ નિવારી. હો મ. ૧ જ્ઞાન સ્વરૂપ અનાદિ તમારું, તે લીધું તમે તાણી; જુઓ અજ્ઞાન દશા રિસાવી, જાતાં કાણ ન આણી. હો મ - ૨ નિદ્રા સુપન જાગર ઉજાગરતા, તુરિય અવસ્થા આવી; નિદ્રા સુપન દશા રિસાણી, જાણી ન નાથ મનાવી. હો મ ૦ ૩ ૧. ચોથી.
Page #321
--------------------------------------------------------------------------
________________
૨૯૬ : સ્વાધ્યાય સંચય
સમકિત સાથે સગાઈ કીધી, સપરિવારશું ગાઢી; મિથામતિ અપરાધણ જાણી, ઘરથી બાહિર કાઢી. હો મ૪ હાસ્ય અરતિ રતિ શોક દુગંછા, ભય પામર કરસાલી; નોકષાય' શ્રેણી ગજ ચડતાં, શ્વાન તણી ગતિ ઝાલી. હો મ૦ ૫ રાગદ્વેષ અવિરતિની પરિણતિ, એ ચરણ મોહના યોદ્ધા, વીતરાગ પરિણતિ પરિમણતાં, ઊઠી નાઠા બોદ્ધા. હો મ ૦ ૬ વેદોદય કામા પરિણામ, કામ્ય કરમ સહુ ત્યાગી; નિષ્કામી કરુણારસ સાગર, અનંત ચતુષ્ઠ પદ પાગી. હો મ૦ ૭ દાન વિઘન વારી સહુ જનને, અભય દાન પદ દાતા; લાભ વિધન જગ વિધન નિવારક, પરમ લાભ રસ માતા. હો મ ૮ વીર્ય વિઘન પંડિત વીર્યો હણી, પૂરણ પદવી યોગી; ભોગોપભોગ દોય વિધન નિવારી, પૂરણ ભોગ સુભોગી. હો મ૦ ૯ એ અઢાર દૂષણ વજત તનુ, મુનિજન વંદે ગાયા; અવિરતિ રૂપક દોષ નિરૂપણ, નિર્દૂષણ મન ભાયા. હો મ - ૧૦ દણ વિધ પરખી મન વિશરામી, જિનવરગુણજે ગાવે; દીનબંધુની મહેર નજરથી, આનંદઘન પદ પાવે. હો મ - ૧૧
(૨) શ્રી મોહનવિજયજીકૃત સ્તવન સુગુરુ સુણી ઉપદેશ બાયો દિલ મે ધરી હો લાલ, ધ્યા છે કીધી ભક્તિ અનંત ચાવી ચવી ચાતુરી હો લાલ; ચ ૦ સેવ્યો રે વિશ્વાવીશ ઊલટ ધરી ઉલસ્યો હો લાલ, ઉo દીઠો નવિ દિદાર કાન કણ હીલચ્યો હો લાલ. કાં ૦ ૧
૧. કૃષિની-પંક્તિ, પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ.
Page #322
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૨૯૭
પરમેશ્વરશું પ્રીત કહો કિમ કીજીએ હો લાલ, ક ૦ નીમખ ન મેલે મીટ, દોષ કણ દીજીએ હો લાલ; દો. કો ન કરે તકસીર સેવામાં સાહિબા હો લાલ, સે . કીજે ન છોકરવાદ ભગત ભરમાવવા હો લાલ. ભ૦ ૨ જાણ્યું તમારું જાણ પુરુષે પારખું હો લાલ, ૫૦ સુગુણ નિર્ગુણનો રાહ કરો શું સરીખું હો લાલ; કo દીધે દિલાસે દીનદયાળ કહાવશો હો લાલ દવે કરુણારસભંડાર બિરુદ કિમ પાવશો હો લાલ. બિ ૦ ૩ શું નીપજ્યા તુમે સિદ્ધ સેવકને અવગણી હો લાલ, સે . ભાખો અવિહડ પ્રીત જાવા દ્યો ભોળામણી હો લાલ; જા ૦ જો કોઈ રાખે રાગ નિરાગ ન રાખીએ તો લાલ, નિ ૦ ગુણ અવગુણની વાત કરી પ્રભુ દાખીએ તો લાલ. ક - ૪ અમચા દોષ હજાર તિકે મત ભાળજો હો લાલ, તિ ૦ તમે છો ચતુરસુજાણ પ્રીતમ ગુણ પાળજો હો લાલ; પ્રી મલ્લિનાથ મહારાજ મ રાખો આંતરી હો લાલ, મ ૦ ઘો દરિસણ દિલધાર, મિટે ન્યું આંતરો હો લાલ. મિ ૦ ૫ મન મંદિર મહારાજ વિરાજો દિલ મળી હો લાલ, વિ. ચંદાતપ જિમ કાળ દય વિકસે કળી હો લાલ; ૮૦ રૂપ વિબુધ સુપસાય કરો અમ રંગ રળી હો લાલ, ક . કહે મોહન કવિરાય સકળ આશા ફળી હો લાલ. સ. ૬
–
––
૧. અમારા. ૨. તેમને. ૧૧/સ્વાધ્યાય સંચય
Page #323
--------------------------------------------------------------------------
________________
૨૯૮ : સ્વાધ્યાય સંચય
વીસમા શ્રી મુનિસુવ્રત સ્વામી
(૧) શ્રી આનંદઘનજીકૃત સ્તવન મુનિસુવ્રત જિનરાય, એક મુજ વિનતિ નિસુણો, આતમતત્ત્વ કર્યું જાણ્યું જગતગુરુ, એહ વિચાર મુજ કહિયો; આતમતત્ત્વ જાણ્યા વિણ નિર્મલ, ચિત્ત સમાધિ નવિ લહિયો. મુનિ ૧ કોઈ અબંધ આતમતત્ત માને, કિરિયા કરતો દીસે; ક્રિયા તણું ફલ કહો કુણ ભોગવે, ઈમ પૂછયું ચિત્ત રીસે. મુ. ૨
જડ ચેતન એ આતમ એક જ, સ્થાવર જંગમ સરીખો; દુ:ખ સુખ સંકર દૂષણ આવે, ચિત્ત વિચારી જો પરીખો. મુ - ૩ એક કહે નિત્યજ આતમ તત્ત, આતમ દરિસણ લીનો; કૃત વિનાશ અકૃતાગમ દૂષણ, નવિ દેખે મતિહીણો. મુ - ૪ સીંગત મતિ રાગી કહે વાદી, ક્ષણિક એ આતમ જાણો; બંધ-મોક્ષ સુખ-દુ:ખ ન ઘટે, એહ વિચાર મન આણો. મુ - ૫ ભૂત ચતુષ્ક વજત આતમ તત્ત, સત્તા અલગી ન ઘટે; અંધ શકટ જો નજર ન દેખે, તો શું કીજે શકે? મુ ૬ એમ અનેક વાદિ મત વિભ્રમ, સંકટ પડિયો ન લહે; ચિત્ત સમાધિ તે માટે પૂછું, તુમ વિણ તત્ત કોઈ ન કહે. મુ - ૭ વળતું જગગુરુ ઇણિપેરે ભાખે, પક્ષપાત સબ ઠંડી; રાગદ્વેષ મોહ ખપ વજિત, આતમ શું રઢ મંડી. મુ૮ આતમ ધ્યાન કરે જો કોઉ, સો ફીર ઈસમેં નાવે; વાગજાલ બીજું સહુ જાણે, એહ તત્ત્વ ચિત્ત લાવે. મુ - ૯ જિણે વિવેક ધરી એ પખ ગ્રહિયો, તે તત્ત્વજ્ઞાની કહિયે; શ્રી મુનિસુવ્રત કૃપા કરો તો આનંદઘન પદ લહિયે. મુ. ૧૦
૩. આત્મતત્વ.
Page #324
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૨૯૯
(૨) શ્રી યશોવિજયજીકૃત સ્તવન મુનિસુવ્રત જિન વંદતાં, અતિ ઉલ્લસિત તન મન થાય રે; વદન અનોપમ નિરખતાં, મારાં ભવભવનાં દુ:ખ જાય રે; મારાં ભવ ભવનાં દુઃખ જાય, જગતગુરુ જાગતો સુખકંદ રે; સુખકંદ અમંદ આણંદ, પરમ ગુરુ દીપતો. સુ ૦ ૧ નિશિ દિન સુતાં જાગતાં, હઈડાથી ન રહે દૂર રે; જબ ઉપગાર સંભારીએ, તવ ઊપજે આનંદ પૂર રે;
|
ત જ સુ ૨ પ્રભુ ઉપકાર ગુણે ભર્યા, મન અવગુણ એક ન માય રે, ગુણ ગુણ અનુબંધી હુઆ, તે તો અક્ષય ભાવ કહાય રે;
તે જ . સુ - ૩ અક્ષય પદ દિયે પ્રેમ જે, પ્રભુનું તે અનુભવ રૂપ રે; અક્ષર સ્વર ગોચર નહીં, એ તો અકલ અમાપ અરૂપ રે;
એ જ સુ ૪ અક્ષર થોડા ગુણ ઘણા, સજજનના તે ન લિખાય રે; વાચક યશ કહે પ્રેમથી, પણ મનમાંહે પરખાય રે.
૫૦ જ . સુ ૦ ૫
– (૩) શ્રી મોહનવિજયજીકૃત સ્તવન હો પ્રભુ મુજ પ્યારા ન્યારા થયા કઈ રીતે જો, ઓળગુઆને આલાલુંભન તાહરો રે લો; હો - ભક્તવચ્છલ ભગવંત જો, આઈ વસો મન મંદિર સાહિબ માહરે લો. ૧ હો . ખીણ ન વીસરું તુ જો, તંબોળીના પત્ર તણી પેરે ફેરતો રે લો; હો રુ લાગી મુજને (તાહરી) માયા જોર જો, દીણયરવાસી સુસાહિબ તુમને હેરતો રે લો. ૨
Page #325
--------------------------------------------------------------------------
________________
૩૦૦ : સ્વાધ્યાય સંચય
હોતું નિ:સનેહી જિનરાય જો, એકપખી પ્રીતલડી કિણપર રાખીએ રે લો; હો ૦ અંતરગતિની મહારાજ જો, વાતલડી વિણ સાહિબ કેહને દાખીએ રે લો. ૩ હો અલખરૂપ થઈ આપ જો, જાઈ વસ્યો શિવમંદિર માંહિ તું જઈ રે લો; હો. લાધ્યો તુમારો ભેદ જો, સૂત્ર સિદ્ધાંતગતિને સાહિબ તુમે લડી રે લો. ૪ હો જગજીવન જિનરાય જો, મુનિસુવ્રત જિન મુજરો માનજો માહરો રે હો પય પ્રણમી જિનરાજ જો, ભવ ભવ શરણો સાહિબ સ્વામી તાહરો રે લો. ૫ હો ૦ રાખશું હૃદય મોઝાર જો, આપો શામળીઆ ધો પદવી તાહરી રે લો; હો રૂપવિજયનો શિષ્ય જો, મોહનને મન લાગી માયા તાહરી રે લો. ૬
*.
એકવિસમા શ્રી નેમિનાથ સ્વામી
(૧) શ્રી આનંદઘનજીકૃત સ્તવન ષટું દરિસણ જિનમંગ ભણી જે, ન્યાસષડંગ જો સાધે રે; નમિ જિનવરના ચરણ ઉપાસક, ષ દરિસણ આરાધે રે. ષટ્ ૦ ૧ જિન સુર પાદપ પાય વખાણું, સાંખ્ય જોગ દોય ભેદે રે; આતમસત્તા વિવરણ કરતાં, કહો દુગ અંગ અખેદ રે. ૧ ૦ ૨ ભેદ અભેદ સૌગત મીમાંસક, જિનવર દોય કર ભારી રે; લોકાલોક અવલંબન ભજીએ, ગુરુગમથી અવધારી રે. ૧ ૦ ૩
Page #326
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય
લોકાયતિક કુખ જિનવરની, અંશ વિચારી જો કીજે રે; તત્ત્વ વિચાર સુધારસધારા, ગુરુગમ વિણ કેમ પીજે રે? ષ ૦ ૪ જૈન જિનેશ્વર વર ઉત્તમ અંગ, અંતરંગ બહિરંગે રે; અક્ષર ન્યાસ ધરા આધારક, આરાધે ધરી સંગે રે. પર્ ૦ ૫ જિનવરમાં સઘળાં દરિસણ છે, દર્શને જિનવર ભજના રે; સાગરમાં સઘળી તટિની સહી, તટિનીમાં સાગરભજના રે. પર્ ૦ ૬ જિન સ્વરૂપ થઈ જિન આરાધે, તે સહી જિનવર હોવે રે, ભંગી ઇલિકાને ચટકાવે, તે ભંગી જગ જોવે રે. ૦ ૭ ચૂર્ણ ભાગ સૂત્ર નિર્યુક્તિ, વૃત્તિ પરંપરા અનુભવ રે, સમય પુરુષના અંગ કહ્યાં છે, જે છે તે દુર્ભવ રે. ષટ્ ૦ ૮ મુદ્રા બીજ ધારણા અક્ષર ન્યાસ, અરથ વિનિયોગે રે; જે ધાવે તે નવિ વંચી, ક્રિયા અવંચક ભોગે રે. ષટ્ ૦ ૯ શ્રુત અનુસાર વિચારી બોલું, સુગુરુ તથા વિધિ ન મિલે રે, કિરિયા કરી નવિ સાધી શકીએ, એ વિષવાદ ચિત્તસઘળે રે. ૧ ૦ ૧૦ તે માટે ઊભા કર જોડી, જિનવર આગળ કહીએ રે; સમય ચરણ સેવા શુદ્ધ દેજો, જેમ આનંદઘન લહીએ રે. ષ - ૧૧
(૨) શ્રી યશોવિજયજીકૃત સ્તવન શ્રીનમિ જિનની સેવા કરતાં અલિયં વિઘન સવિ દૂર નાસેજી; અષ્ટ મહાસિદ્ધિ નવનિધિ લીલા, આવે બહુ મહમૂર પાસેજી. શ્રી ૦૧ મયમત્તા અંગણ ગજ ગાજે, રાજે તેજી તુખાર” તે ચંગાજી; બેટાબેટી બંધવ જોડી, લહિયે બહુ અધિકાર રંગાજી. શ્રી ૦૨ વલ્લભ સંગમ રંગ લીજે, અણવાલહા હોય દૂર સહેજેજી; વાંછા તણો વિલંબ ન દૂજો, કારજ સીઝે ભૂરિ સહેજેજી. શ્રી ૦૩ ૧. ખોટા. ૨. સંપત્તિના પ્રકાર. ૩. મદોન્મત્ત. ૪. ઘોડા.
Page #327
--------------------------------------------------------------------------
________________
૩૦૨ : સ્વાધ્યાય સંચય
ચંદ્રકિરણ ઉજજવલ યશ ઉલસે, સૂરજતુલ્ય પ્રતાપી દીપેજી; જે પ્રભુ ભક્તિ કરે નિત્ય વિયે, તે અરિયણ" બહુપ્રતાપી ઝપેજી. શ્રી ૦૪ મંગલમાલા લચ્છિ વિશાલા, બાલા બહુલે પ્રેમ રંગજી; શ્રીન જિન વિબુધ પય સેવક, કહેલહીએ સુખ પ્રેમ અંગેજી. શ્રી ૦૫
(૩) શ્રી મોહનવિજયજીકૃત સ્તવન આજ નમિ જિનરાજને કહીએ, મીઠે વચને પ્રભુ મન લહીએ રે, સુખકારી સાહેબજી; પ્રભુ છો નિપટ નિ:સનેહી નગીના, તો હિયડે છું સેવક આધિના રે૦ સુનજર કરશો તો વરશો વડાઈ,
શું કહેશે પ્રભુને લડાઈ રે, સુ છે તમે અમને કરશો મોટા,
કુણ કહેશે પ્રભુ તમે છોટા રે? સુ - ૨ નિ:શંક થઈ શુભ વચન કહેશો,
જગ શોભા અધિકી લહેશો રે, સુ છે અમે તો રહ્યા છીએ તુમને રાચી,
રખે આપ રહો મન ખાંચી રે. સુ - ૩ અમે તો કશું અંતર નવિ રાખું,
જે હોવે દય કહી દાખું રે સુ ૦ ગુણી જન આગળ ગુણ કહેવાય,
જેવા રે પ્રીત પ્રમાણે થાયે રે. સુ. ૪
૫. શત્રુ. ૬. કલ્યાણની શ્રેણીઓ. ૭. વિશાળ લક્ષ્મી.
Page #328
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૩૦૩
વિષધર ઈશબ્દ લપટાણો,
તેહવો અમને મળ્યો છે ટાણી રે, સુ નિરવહેશો જો પ્રીત અમારી,
કળિ કીરત થાશે તમારી રે. સુ - ૫ ધુત્તાઈ ચિત્તડે નવિ ધરશો, - કાંઈ અવળો વિચાર ન કરશો રે, સુ ૦ જિમતિમ કરી સેવક જાણજો,
અવસર લહી શુદ્ધ લહેજો રે. સુ ૦ ૬ આ સમે કહીએ છીએ તુમને,
પ્રભુ દીજે દિલાસો અમને રે; સુ મોહનવિજય સદા મને રંગે,
| ચિત્ત લાગ્યો પ્રભુને સંગ રે. સુ - ૭
બાવીસમા શ્રી નેમિનાથ સ્વામી
(૧) શ્રી આનંદઘનજીકૃત સ્તવન અષ્ટભવાંતર વાલહી રે, તું મુજ આતમરામ, મનરાવાલા; મુક્તિ સ્ત્રીશું આપણે રે, સગપણ કોઈ ન કામ. મ ૦ ૧ ઘર આવો હો વાલમ, ઘર આવો, મારી આશાના વિશરામ; મ ૦ રથ ફેરો હો! સાજન રથ ફેરો, સાજન મારા મનોરથ સાથ. મ૦ ૨ નારી પખો શો નેહલો રે, સાચ કહે જગનાથ; મe ઈવર અર્ધાગે ધરી રે, તું મુજ ઝાલે ન હાથ. મ ૦ ૩ પશુજનની કરુણા કરી રે, આણી દય વિચાર, મ ૦ માણસની કરુણા નહીં રે, એ કુણ ઘર આચાર. મ ૦ ૪
જ
૧. સર્ષ. ૨. શંકરની છાતી ઉપર. ૩. કળિકાળમાં.
Page #329
--------------------------------------------------------------------------
________________
૩૦૪ : સ્વાધ્યાય સંચય
પ્રેમ કલ્પતરુ છેદિયો રે, ધરિયો જોગ ધતૂર, મ ચતુરાઈ રો કુણ કહો રે, ગુરુ મલિયો જગસૂર. મ ૦ ૫ મારું તો એમાં કયુંહી નહિ રે, આપ વિચારો રાજ મ ૦ રાજસભામાં બેસતાં રે, કિસડી બધસી લાજ. મ ૬ પ્રેમ કરે જગ જન સહુ રે, નિહિ તે ઓર, મ પ્રીત કરીને છોડી દે રે, તે શું ન ચાલે જોર. મ. જો મનમાં એવું હતું રે, નિસપત કરત ન જાણ; મ. નિસપત કરીને છાંડતાં રે, માણસ હુવે નુકસાન. મ ૦ ૮ દેતાં દાન સંવત્સરી રે, સહુ લહે વંછિત પોષ, મ0 સેવક વંછિત નવિ લહે રે, તે સેવકનો દોષ. મ ૦ ૯ સખી કહે એ શામલો રે, હું કહું લક્ષણ સેત; મ ૦ ઇણ લક્ષણ સાચી સખી રે, આપ વિચારો હેત. મ. ૧૦ રાગી શું રાગી સહુ રે, વૈરાગી ગ્યો રાગ; મ૦ રાગ વિના કિમ દાખવો રે, મુક્તિ સુંદરી માગ? મ ૦ ૧૧ એક ગુહ્ય ઘટતું નથી રે, સઘલોઈ જાણે લોક, મ અનેકાંતિક ભોગવો રે, બ્રહ્મચારી ગત રોગ. મ ૦ ૧૨ જિણ જોણિ તુમને જોઉં રે, તિણ જોગિ જોવો રાજ; મ ૦ એક વાર મુજને જુઓ રે, તો સીઝે મુજ કાજ. મ. ૧૩ મોહદશા ધરી ભાવના રે, ચિત્ત લહે તત્ત્વવિચાર; મ ૦ વીતરાગતા આદરી રે, પ્રાણનાથ નિરધાર. મ . સેવક પણ તે આદરે રે, તો રહે સેવક મામ; મe આશય સાથે ચાલીએ રે, એહિજ રૂડું કામ. મ. ૧૫ ત્રિવિધ યોગ ધરી આદર્યો રે, નેમિનાથ ભરતાર, મ હું ધારણ પોષણ તારણો રે, નવરસ મુક્તાહાર. મ ૦ ૧૬ ૧. કેવી લાજ, શોભા વધશે? ૨. સંબંધ. ૩. શ્વેત. ૧. દષ્ટિ. ૨. લાજ.
Page #330
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૩૦૫
કારણરૂપી પ્રભુ ભજ્યો રે, ગણ્યો ન કાજ અકાજ; મ ૦ કૃપા કરી મુજ દીજીએ રે, આનંદઘન પદરાજ. ૫૦ ૧૭
*
(૨) શ્રી દેવચંદ્રજીકૃત સ્તવન
નેમિ જિણેસર નિજ કારજ કર્યું, છાંડયો સર્વ વિભાવોજી; આતમશક્તિ સકલ પ્રગટ કરી, આસ્વાદ્યો નિજ ભાવોજી. ને ૧ રાજુલ નારી રે સારી મતિ, ધરી અવલંબ્યા અરિહંતોજી; ઉત્તમ સંગે રે ઉત્તમતા વધે, સધે આનંદ અનંતોજી. ને ૨ ધર્મ અધર્મ આકાશ, અચેતના તે વિજાતિ અગ્રાહ્યોજી; પુદ્ગલ ગ્રહવેરે, કર્મ કલંકતા, વાધે બાધક બાહ્યોજી. ને૦ ૩ રાગી સંગે રે રાગદશા વધે, થાયે તિણે સંસારોજી; નિરાગીથી રે રાગનું જોડવું, લહીએ ભવનો પારોજી. ને ૪ અપ્રશસ્તતા રે ટાળી, પ્રશસ્તતા કરતાં આશ્રવ નાસેજી; સંવર વાધે રે સાધે નિર્જરા, આતમભાવ પ્રકાશેજી. ને૦ ૫ નેમિપ્રભુ ધ્યાને ૨ે એકત્વતા, નિજ તત્ત્વ એકતાનોજી; શુક્લ ધ્યાને રે સાધી સુસિદ્ધતા, લહિયે મુક્તિ નિદાનોજી. તે ૦૬ અગમ અરૂપી રે અલખ અગોચરુ, પરમાતમ પરમીશોજી; દેવચંદ્ર જિનવરની સેવના કરતાં વાધે જગીશોજી. ને ૦૭
(૩) શ્રી યશોવિજયજીકૃત સ્તવન તોરણથી રથ ફેરી ગયા રે હાં,
પશુઆં શિર દેઈ દોષ, મેરે વાલમા; નવ ભવ નેહ નિવારિયો રે હાં,
શ્યો જોઈ આવ્યા જોષ. મે૰ તો૦ ૧
Page #331
--------------------------------------------------------------------------
________________
૩૦૬ : સ્વાધ્યાય સંચય
ચંદ્ર કલંકી જેહથી રે હાં,
રામ ને સીતા વિયોગ; મે તેહ કુરંગને વયણડે રે હાં,
પતિ આવે કુણ લોગ. મે તો ૦ ૨ ઉતારી હું. ચિત્તથી રે હાં,
મુક્તિ ધૂતારી હેત; મે સિદ્ધ અનંતે ભોગવી રે હાં,
તેહયું કવણ સંકેત. મે તો ૩ પ્રીત કરતાં સોહિલી રે હાં,
નિરવહેતાં જંજાળ; મે જેહવો બાલ ખેલાવવો રે હાં,
જેહવી અગનની ઝાળ. મે તો ૦ ૪ જો વિવાહ અવસરે દિયો રે હાં,
હાથ ઉપર નવિ હાથ; મે દીક્ષા અવસર દીજીએ રે હાં,
શિર ઉપર જગનાથ. મે ૦ તો ૦ ૫ ઇમ વિલવતી રાજુલ ગઈ રે હાં,
નેમિ કને વ્રત લીધ: મે વાચક થશ કહે પ્રણમિયે રે હાં,
એ દંપતી દોય સિદ્ધ મે તો ૦ ૬
(૪) શ્રી મોહનવિજયજીકૃત સ્તવન કાં રથ વાળો હો રાજ, સામું નિહાળો હો રાજ,
પ્રીત સંભારો રે વાહલા યદુકુળ સેહરા; જીવન મીઠા હો રાજ, મત હોજો ધીઠા હો રાજ,
દીઠા અળજે રે વહાલા નિવહો નેહરા. ૧ ૧. હરણના. ૨. વચનથી. ૧. સર્પ
Page #332
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૩૦૭
નવભવ ભજા હો રાજ, તીહાં શી લજ્જા હો રાજ?
તજત ભજજા રે કાંસે રણકા વાજી; શિવાદેવી જાયા હો રાજ, માની લ્યો માયા હો રાજ, - કીમહીક પાયા રે વહાલા મધુકર રાજીઆ. ૨ સુણી હરણીનો હો રાજ, વચન કામિનીનો હો રાજ, - સહી તો બીહનો રે વાહલો આઘો આવતાં; કુરંગ કહાણા હો રાજ, ચૂક ન ટાણા હો રાજ,
જાણો વહાલા રે દેખી વર્ગવિરંગતા. ૩ વિણ ગુન્હ અટકી હો રાજ, છાંડો મા છટકી હો રાજ,
કટકી ન કીજે હો વહાલા કીડી . ઉપરે; રોષ નિવારો હો રાજ મહેલે પધારો હો રાજ,
કાંઈ વિચારો વહાલા ડાબું જિમણું. ૪ એ શી હાંસી હો રાજ, હોય વિખાસી હો રાજ,
જુઓ વિમાસી રે અતિશે રોષ ન કીજીએ; આ ચિત્રશાળી હો રાજ, સેજ સુંઆળી હો રાજ,
વાત હતાળી રે વહાલા મહારસ પીજીએ. ૫ મુક્ત વહિતા હો રાજ, સામાન્ય વનિતા હો રાજ,
તજી પરિણીતા રે વહાલા કાં તમે આદરો? તુમને જે ભાવે હો રાજ, કુણ સમજાવે હો રાજ,
કિમ કરી આવે રે તાણ્યો કુંજર પાધરો? ૬ વચને ન ભીનો હો રાજ, નેમ નગીનો હો રાજ,
પરમ ખજાનો રે વહાલા નાણ અનુપનો; વ્રત શિવ સ્વામી હો રાજ, રાજુલ પામી હો રાજ,
કહે હિત કામી રે મોહન રૂપ અનુપનો. ૭
Page #333
--------------------------------------------------------------------------
________________
૩૦૮: સ્વાધ્યાય સંચય
ત્રેવીસમા શ્રી પાર્શ્વનાથ સ્વામી
(૧) શ્રી આનંદઘનજીકૃત સ્તવન ધ્રુવપદ રામી હો સ્વામી માહરા, નિષ્કામી ગુણરાય સુજ્ઞાની; નિજ ગુણ કામી હો પામી તું ધણી, ધ્રુવ આરામી હો થાય. સુ. ધૂ. ૧ સર્વવ્યાપી કહો સર્વ જાણંગપણે, પરપરિણમન સરૂપ, સુ પરરૂપે કરી તત્ત્વપણું નહીં, સ્વસત્તા ચિરૂપ સુ ધૂ૦ ૨ શેય અનેકે હો જ્ઞાન અનેકતા, જલભાજન રવિ જેમ સુ છે દ્રવ્ય એકત્વપણે ગુણએકતા, નિજપદ રમતા હો એમ. સુ ધૂ૦ ૩ પરક્ષેત્રે ગત શેયને જાણવે, પરક્ષેત્રે થયું જ્ઞાન, સુ. અસ્તિપણું નિજ ક્ષેત્રે તમે કહ્યું, નિર્મલતા ગુણમાન. સુ ૦ ધૃ૦ ૪ શેય વિનાશે હો જ્ઞાન વિનશ્વર , કાળ પ્રમાણે રે થાય; સુ સ્વકાળે કરી સ્વસત્તા સદા, તે પર રીતે ન જાય. સુ . ધૂ. ૫ પરભાવે કરી પરતા પામતા, સ્વસત્તા થિર ઠાણ, સુ આત્મ ચતુર્કમયી પરમાં નહીં, તો કિમસહુનો રે જાણ. સુ - ધ્રુવ ૬ અગુરુલઘુ નિજ ગુણને દેખતાં, દ્રવ્ય સકલ દેખત; સુસાધારણ ગુણની સાધર્મેતા, દર્પણ જલને દૃષ્ટાંત સુ ૦ ધૃ૦ ૭ શ્રી પારસજિન પારસ રસ સમો, પણ ઈહાં પારસ નાંહી; સુ ૦ પૂરણરસીઓ હો નિજગુણ પરસનો આનંદઘનમુજમાંહી. સુધૂ. ૮
૧. પાષાણરૂપ પારસ નહીં. ૨. આત્મગુણરૂપ પારસનો.
Page #334
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૩૦૯
(૨) શ્રી દેવચંદ્રજીકૃત સ્તવન સહજગુણ આગરો, સ્વામી સુખસાગરો,
જ્ઞાન વયરાગરો પ્રભુ સવાયો; શુદ્ધતા એકતા તીણતા ભાવથી,
મોહરિપુ જીતી જ્ય પડહ વાયો. સ. ૧ વસ્તુ નિજ ભાવ, અવિભાસ નિકલંકતા,
પરિણતિ વૃત્તિતા કરી અભેદ; ભાવ તાદાત્મતા શક્તિ ઉલ્લાસથી,
સંતતિ યોગને તું ઉચ્છેદે. સ૦ ૨ દોષ ગુણ વસ્તુની, લખિય યથાર્થતા,
લહી ઉદાસીનતા અપર ભાવે; , ધ્વસિ તજજન્યતા ભાવ કર્તાપણું,
પરમ પ્રભુ તું રમ્યો નિજ સ્વભાવે. સ. ૩ શુભ અશુભ ભાવ, અવિભાસ તહકીકતા,
શુભઅશુભ ભાવ તિહાં પ્રભુ ન કીધો; શુદ્ધ પરિણામતા, વીર્ય કર્તા થઈ,
પરમ અક્રિયતા અમૃત પીધો. સ ૦ ૪ શુદ્ધતા પ્રભુ તણી આત્મભાવે રમે;
પરમ પરમાત્મતા તાસ થાય; મિશ્ર ભાવે અછે ત્રિગુણની ભિન્નતા,
ત્રિગુણ એકત્વ તુજ ચરણ આયે. સ ૦ ૫ ઉપશમ રસ ભરી, સર્વ જન શંકરી,
મૂર્તિ જિનાજની આજ ભેટી; કારણે કાર્યનિષ્પત્તિ શ્રદ્ધાન છે,
- તિણે ભવભ્રમણની ભીડ મેટી. સ. ૬ ૧. વયરાગરો-વજાકર; જ્ઞાનરૂપ વજરત્નની ખાણ, ખજાનો; કેવળજ્ઞાન નિધાન.
Page #335
--------------------------------------------------------------------------
________________
૩૧૦ : સ્વાધ્યાય સંચય
હેતુ
પાર્શ્વ પ્રભુ દર્શને, હર્ષ ઉત્સાહ વાધ્યો; એકત્વતા, રમણ પરિણામથી, સિદ્ધિ સાધકપણો આજ સાધ્યો. આજ કૃતપુણ્ય ધન્ય દિહ માહરો થયો, આજ ના જન્મ મેં સફલ ભાવ્યો; દેવચંદ્ર સ્વામી ત્રેવીશમો વંદીઓ, ભક્તિભર ચિત્ત તુજ ગુણ રમાવ્યો.
-*.
નયર
ખંભાયતે,
વિકસતે
જિમ સુરમાંહી સોહે, સુરપતિ જિમ ગિરિમાંહી સુરાચલ, મૃગમાંહે જિમ ચંદન તરુમાંહી, સુભટમાંહી નદીયાંમાંહી જ ગંગ, અનંગ' સુરૂપમાં ફૂલમાંહી અરવિંદ, ભરતપતિ ભૂપમાં ઐરાવત ગુજમાંહી, ગરુડ ખગમાં તેજવંતમાંહી ભાણ, વખાણમાંહી જિન મત્રમાંહી નવકાર, રત્નમાંહી સુરમણિ સાગરમાંહી સ્વયંભૂરમણ શિરોમણિ શુકલ ધ્યાન જિમ ધ્યાનમાં, અતિ નિર્મલપણે શ્રીનય વિજય વિબુધ પય, સેવક ઈમ ભણે
૯૦ ૭
(૩) શ્રી યશોવિજયજીકૃત સ્તવન વામાનંદન જિનવર, મુનિમાંહે વડો રે, કે મુ પરવડોરે; કે ॰ સુ ૦ કેસરી રે, કે મૃ મુરઅરિ રે, કે ૰ સુ૰૧
૧. કામદેવ. ૨. કમલ. ૩. પક્ષી. ૪. સૂર્ય.
સ૦૮
અ
૨ે કે રે, કે ભ૰
યથા, કે ॰ ગ
કથા
હૈ. કે વ૦ ૨
૭
રે, કે રત્ન
રે; કે રમ ૦
રે, કે
અવ
રે, કેસે ૦૩
Page #336
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૩૧૧
(૪) શ્રી મોહનવિજ્યજીકૃત સ્તવન વામાનંદન હો પ્રાણ થકી છો પ્યારા,
નહી કીજે હો નયણથકી" ક્ષણ નારા; પુરિસાદાણી શામળ વરણો, શુદ્ધ સમકિતને ભાસે; શુદ્ધ jજ જિણે કીધો તેહને, ઉજ્જવળ વરણ પ્રકાશે. વા ૦ ૧ તુમ ચરણે વિષધર પિણ નિવિષ, દંસણે થાયે બીડોજા; જોતાં અમ શુદ્ધ સ્વભાવ કાં ન હુવે, એહ અમે ગ્રહ્યા છોજા. વા ૦ ૨ કમઠરથ મદ કિણ ગિણતિમાં, મોહતણો મદ જોતાં; તાહરી શક્તિ અનંતી આગળ કઈ કઈ મર ગયા ગોતાં. વા . ૩ તે જિમ તાર્યા સિમ કુણ તારે, કુણ તારક કહું એવો; સાયમાન તે સાયર સરીખો, તિમ તું પણ તું જેહવો. વા ૦ ૪ કિમપિ ન બેસો તુમે કરુણાકર, તેહ મુજ પ્રાપ્તિ અનંતી; તેમ પડે કણ કુંજરમુખથી, કીડી બહુ ધનવંતી. વા ૦ ૫ ચેક આવે એક મોજાં પાવે, એક કરે ઓળગડી; જિગુણ અનુભવ દેવા આગળ , પડખે નહીં તું બે ઘડી. વા ૦ ૬ સહવી તુમથી માહરી માયા, તેહવી તુમે પિણ ધરજો; ગહનવિજય કહે કવિ રૂપનો, પરતક્ષ કરુણા કરજો. વા ૦ ૭
–– ચોવીસમા શ્રી મહાવીર સ્વામી (૧) શ્રી આનંદઘનજીકૃત સ્તવન
વીરજીને ચરણે લાગું, વીરપણું તે માગું રે મિથ્યા મોહતિમિર ભય ભાગ્યું, જીત નગારું વાગ્યું રે. વી. ૧ ૫. દર્શનથી. ૧. ઇન્દ્ર
Page #337
--------------------------------------------------------------------------
________________
૩૧૨ : સ્વાધ્યાય સંચય
છઉમથ વીર્ય લેગ્યા સંગે, અભિસંધિજ મતિ અંગે રે, સૂક્ષ્મ સ્થૂલ ક્રિયાને રંગે, યોગી થયો ઉમંગે રે. વ ૨ અસંખ્ય પ્રદેશે વીર્ય અસંખે, યોગ અસંખિત કંખે રે, પુદ્ગલ ગણ તેણે લે સુવિશેષે, યથાશક્તિ મતિ લેખે રે. ૦ ૩ ઉત્કૃષ્ટ વીર્યનિવેસે, યોગ ક્રિયા નવિ પેસે રે, યોગ તણી ધ્રુવતાને લેશે, આતમશક્તિ ન બેસે રે. વ. ૪ કામ વીર્ય વશે જેમ ભોગી, તેમ આતમ થયો ભોગી રે; શૂરપણે. આતમ ઉપયોગી, થાય તેણે અયોગી રે. ૫ વીરપણું તે આતમ ઠાણે, જાણું તુમચી વાણે રે, ધ્યાન વિજ્ઞાણે શક્તિ પ્રમાણે નિજધુવપદ પહિચાણે રે. વી. આલંબન સાધન જે ત્યાગે, પર પરિણતિને ભાગે રે, અક્ષય દર્શન જ્ઞાન વૈરાગે, આનંદઘન પ્રભુ જાગે રે. વી - 2
––
[૨] ચરમજિણેસર વિગત સ્વરૂપનું રે, ભાવું કેમ સ્વરૂપ; સાકારી વિણ ધ્યાન ન સંભવે રે, એ અવિકાર અરૂપ. ચરમ - ૯ આપ સ્વરૂપે આતમમાં રમે રે, તેહના ધુર બે ભેદ, અસંખ્ય ઉોસે સાકારી પદે રે, નિરાકારી નિરભેદ. ચરમ - ૨ સૂખમનામ કરમ નિરાકાર જે રે, તેહ ભેદ નહીં અંત; નિરાકાર જે નિરગતિ કર્મથી રે, તેહ અભેદ અનંત. ચરમ૦ ૩ રૂપ નહીં કંઈયે બંધન ઘટયું રે, બંધન મોક્ષ ન કોય; બંધ મોક્ષ વિણસાદિ અનંતનું રે, ભંગ સંગ કેમ હોય? ચરમ૦ ૪ દ્રવ્ય વિના તેમ સત્તા નવિ લહે રે, સત્તા વિણશો રૂપ; રૂપ વિના કેમ સિદ્ધ અનંતતા રે, ભાવું અકલ સ્વરૂપ. ચરમ - ૫
Page #338
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૩૧૩
ચરમ ૦ ૬
આતમતા પરિણતિ જે પરિણમ્યા રે, તે મુજ ભેદભેદ; તદાકાર વિણ મારા રૂપનું રે, ધ્યાવું વિધિપ્રતિષેધ. અંતિમ ભવગ્રહણે તુજ ભાવનું રે, ભાવશું શુદ્ધ સ્વરૂપ; તમેં આનંદઘન પદ પામશું રે, આતમરૂપ અનૂપ.
ચરમ - ૭
[૩] વીર જિનેશ્વર પરમેશ્વર જયો, જગ જીવન જિન ભૂપ; અનુભવ મિત્તે રે ચિત્તે હિત કરી, દાખ્યું તાસ સ્વરૂપ. વીર ૦ ૧ જેહ અગોચર માનસ વચનને, તેહ અતીંદ્રિય રૂપ; અનુભવ મિત્તે રે વ્યક્તિ શક્તિશું, ભાખ્યું તાસ સ્વરૂપ. વીર - ૨ નય નિક્ષેપે રે જેહ ન જાણિયે, નવિ જિહાં પ્રસરે પ્રમાણ શુદ્ધ સ્વરૂપે રે તે બ્રહ્મ દાખવે, કેવળ અનુભવ ભાણ. વીર ૦ ૩ અલખ અગોચર અનુપમ અર્થનો, કોણ કહી જાણે રે ભેદ, સહજ વિશુદ્ધ રે અનુભવ વયણ જે, શાસ્ત્ર તે સઘલો રે ખેદ. વીર. ૪ દિશિ દેખાડી રે શાસ્ત્ર સવિ રહે, ન લહે અગોચર વાત; કારજ સાધક બાધક રહિત જે, અનુભવ મિત્ત વિખ્યાત. વીર ૦ ૫ અહો ચતુરાઈ રે અનુભવ મિત્તની, અહો તસ પ્રીતપ્રતીત; અંતરજામી સ્વામી સમીપ તે, રાખી મિત્રશું રીત. વીર ૦ ૬ અનુભવ પ્રસંગ રે રંગે પ્રભુ મળ્યા, સફળ ફળ્યો સવિકાજ; નિજ પદ સંપદ જે તે અનુભવે રે, આનંદઘન મહારાજ. વીર ૦ ૭
Page #339
--------------------------------------------------------------------------
________________
૩૧૪ : સ્વાધ્યાય સંચય
(૨) શ્રી દેવચંદ્રજીકૃત સ્તવન તાર હો તાર પ્રભુ, મુજ સેવક ભણી,
જગતમાં એટલું સુજસ લીજે; દાસ અવગુણ ભર્યો, જાણી પોતા તણી,
દયાનિધિ દીન પર દયા કીજે.
તા - ૧
રાગદ્વેષે ભર્યો, મોહ વૈરી નડ્યો;
લોકની રીતિમાં ઘણુંયે રાતો; ક્રોધવશ ધમધમ્યો, શુદ્ધ ગુણ નવિ રમ્યો,
ભમ્યો ભવમાંથી હું વિષય માતો.
તા ૦ ૨
તા
૦
૩
તા
૦
૪
આદર્યું આચરણ, લોક ઉપચારથી,
શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ કીધો; શુદ્ધ શ્રદ્ધાન વલી, આત્મ અવલંબવિનું,
તેહવો કાર્ય તિણે કો ન સીધો. સ્વામી દરિસણ સમો, નિમિત્ત લહી નિર્મલો,
જો ઉપાદાન એ શુચિ ન થાશે; દોષ કો વસ્તુનો, અહવા ઉદ્યમ તણો,
સ્વામી સેવા સહી નિકટ લાશે. સ્વામી ગુણ ઓળખી, સ્વામીને જે ભજે,
દરિસણ શુદ્ધતા તેહ પામે; જ્ઞાન ચારિત્ર તપ વીર્ય ઉલ્લાસથી,
કર્મ ઝીપી વસે મુક્તિ ધામે. જગત વત્સલ મહાવીર જિનવર સુણી,
ચિત્ત પ્રભુ ચરણને શરણ વાસ્યો; તારજો બાપજી બિરુદ નિજ રાખવા,
દાસની સેવના રખે જોશો.
તા ૦ ૫
તા ૦ ૬
Page #340
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૩૧૫
વિનતિ માનજો શક્તિ એ આપજો,
ભાવ સાદ્રાદતા શુદ્ધ ભાસે; સાધી સાધક દશા, સિદ્ધતા અનુભવી,
દેવચંદ્ર વિમલ પ્રભુતા પ્રકાશે.
તા ૦
૭.
ચોવીશે જિનગુણ ગાઈએ, વ્હાઈએ તત્ત્વસ્વરૂપોજી; પરમાનંદ પદ પાઈએ, અક્ષય જ્ઞાન અનૂપોજી. ચો - ૧ ચવદહસેં બાવન ભલા, ગણધર ગુણ ભંડારોજી; સમતામયી સાહુ સાહણી, સાવય શ્રાવિકા સારોજી. ચો ૦ ૨ વર્ધમાન જિનવર તણો, શાસન અતિ સુખકારોજી; ચઉવિત સંઘ વિરાજતાં, દુસમ કાલ આધારો'. ચો ૦ ૩ જિન સેવનથી જ્ઞાનતા, લહે હિતાહિત બોધોજી; અહિત ત્યાગ હિત આદરસંયમ તપની શોધોજી. ચો - ૪ અભિનવ કર્મ અગ્રહણતા, જીર્ણ કર્મ અભાવોજી; નિષ્કર્મીને અબાધતા, અવેદન અનાકુલ ભાવોજી. ચો - ૫ ભાવરોગના વિગમથી, અચલ અક્ષય નિરાબાધોજી; પૂર્ણાનંદ દશા લહી, વિલસે સિદ્ધ સમાધોજી. ચો . ૬ શ્રી જિનચંદ્રની સેવના, પ્રગટે પુણ્ય પ્રધાનોજી; સુમતિ સાગર અતિ ઉલ્લસે, સાધુરંગ પ્રભુ ધ્યાનોજી. ચો ૭ સુવિદિત ખરતર ગચ્છવરુ, રાજસાગર ઉવઝાયોજી; જ્ઞાન ધર્મ પાઠક તણો, શિષ્ય સુજસ સુખદાયોજી. ચો . ૮ દીપચંદ્ર પાઠક તણો, શિષ્ય સ્તવે જિનરાજોજી; દેવચંદ્ર પદ સેવતાં, પૂર્ણાનંદ સમાજોજી. ચો ૦ ૯
Page #341
--------------------------------------------------------------------------
________________
૩૧૬ : સ્વાધ્યાય સંચય
(૩) શ્રી યશોવિજયજીકૃત સ્તવન ગિરુઓ રે ગુણ તુમ તણા, શ્રી વર્ધમાન જિનરાયા રે, સુણતાં શ્રવણે અમી ઝરે, મારી નિર્મલ થાયે કાયા રે. ગિ - ૧ તુમ ગુણગણ ગંગાજલે, હું ઝીલીને, નિર્મળ થાઉં રે; અવર ન ધંધો આદરું, નિશદિન તોરા ગુણ ગાઉં રે. ગિ૦ ૨ ઝીલ્યા જે ગંગાજલે, તે છિલ્લર જલ નવિ પેસે રે, જે માલતી ફૂલે મોદીઆ, તે બાવલ જઈ નહિ બેસે રે. ગિ ૦ ૩ એમ અમે તુમ ગુણ ગોઠણું, રંગે રાઆ ને વળી માએ રે; તે કેમ પરસુર આદરું, જે પરનારી વશ રાઆ રે. વિ૦ ૪ તું ગતિ તું મતિ આશરો, તું આલંબન મુજ ખારો રે; વાચક યશ કહે માહરે, તું જીવ જીવન આધારો રે. ગિ - ૫
--
-
(૪) શ્રી મોહનવિજ્યજીકૃત સ્તવન દુર્લભ ભવ લહી દોહીલો રે, કહો તરીએ કવણ ઉપાય રે,
પ્રભુજીને વીનવું રે; સમકિત સાચા સાચવું રે, તે કરણી કિમ થાયે રે. પ્ર. ૧ અશુભ મોહ ો મેટીએ રે, કાંઈ શુભ પ્રભુને જાય રે, પ્ર નિરાગે પ્રભુ ભાઈએ રે, કાંઈ તો પિણ રાગ કહાય રે. પ્ર. ૨ નામ ધાતાં જો બાઈએ રે, કાંઈ પ્રેમ વિના નવિ તાન રે, પ્ર. મોહ વિકાર જિહાં તિહાં રે, કાંઈ કિમ તરીએ ગુણધામ રે. પ્ર. ૩ મોહ બંધ બાંધીઓ રે, કાંઈ બંધ જહાં નહીં સોય રે, પ્ર કર્મ બંધ ન કીજીએ રે, કર્મબંધન ગયે જોય રે. પ્ર. ૪ તેહમાં શો પાડ ચડાવીએ રે, કાંઈ તમે શ્રી મહારાજ રે, પ્ર. વિણ કરણી જો તારશો રે, કાંઈ સાચા શ્રી જિનરાજ રે. પ્ર. ૫ ૨. નહાઈને ૧. હરિહરાદિ દેવ.
Page #342
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૩૧૭
પ્રેમ મગન નિભાવતા રે, કાંઈ ભાવ તિહાં ભવનાશ રે; પ્ર૦ ભાવ તિહાં ભગવંત છે રે, કાંઈ ઉપદિશે આતમ સાસ રે. પ્ર૦ ૬ પૂરણ ઘટાવ્યંતર ભર્યો રે, કાંઈ અનુભવ અનુહાર રે; પ્ર૰ આતમ ધ્યાને ઓળખી રે, કાંઈ તરશું ભવનો પાર રે. પ્ર૦ વર્ધમાન તુજ વિનતિ રે, કાંઈ માનજો નિશદિશ રે; પ્ર૰ મોહન કહે મનમંદિરે રે, કાંઈ વસિયો તું વિશ્વાવીશ રે.
પ્ર
.
શ્રી દેવચંદ્રજીકૃત વિહરમાન સ્તવન (૧) શ્રી સીમંધર જિન સ્તવન
શ્રી સીમંધર જિનવર સ્વામી, વિનતડી અવધારો; શુદ્ધધર્મ પ્રગટયો જે તુમચો, પ્રગટો તેહ અમારો રે સ્વામી, વિનવિયે મન રંગે. જે પરિણામિક ધર્મ તુમારો, તેહવો અમચો ધર્મ; શ્રદ્ધાભાસનરમણ વિયોગે, વલગ્યો વિભાવ અધર્મ રે સ્વામી. વિ૰ ૨ વસ્તુ સ્વભાવ સ્વજાતિ તેહનો, મૂલ અભાવ ન થાય; પરવભાવ અનુગત પરિણતિથી, કર્મે તે અવરાય રે સ્વામી વિ૦ ૩ જે વિભાવ તે પણ નૈમિત્તિક, સંતતિભાવ અનાદિ; પરનિમિત્ત તે વિષય સંગાદિક, તે સંયોગે સાદિ રે સ્વામી. વિ૦ ૪ અશુદ્ધ નિમિત્તે એ સંસરતા, અત્તા કત્તા પરનો;
શુદ્ધ નિમિત્ત રમે જબ ચિદ્ધન, કર્તા ભોક્તા ઘરનો રે સ્વામી. વિ૰ પ
૧
જેના ધર્મ અનંતા પ્રગટયા, જે નિજ પરિણતિવરિયો; પરમાતમ જિનદેવ અમોહી, જ્ઞાનાદિક ગુણ દરિયો રે સ્વામી. વિ૦ ૬
૧. આત્મા. ૨. કર્તા.
Page #343
--------------------------------------------------------------------------
________________
૩૧૮ : સ્વાધ્યાય સંચય
અવલંબન ઉપદેશક રીતે, શ્રી સીમંધર દેવ; ભજીએ શુદ્ધ નિમિત્ત અનોપમ, તજીએ ભવભય ટેવ રે સ્વામી. વિ૦ ૭ શુદ્ધ દેવ અવલંબન કરતાં, પરહરિયે પરભાવ; આતમધર્મ રમણ અનુભવતાં, પ્રગટે આતમ ભાવ રે સ્વામી. વિ. ૮ આતમ ગુણ નિર્મળ નીપજતાં, બાન સમાધિ સ્વભાવે; પૂર્ણાનંદ સિદ્ધતા સાધી, દેવચંદ્ર પદ પાવે રે સ્વામી. વિ . ૯
શ્રી યશોવિજયજીકૃત બીજી ચોવીશી
(૧) શ્રી ઋષભ જિન સ્તવન ઋષભ જિનંદા, ઋષભ જિનંદા, તું સાહિબ હું છું તુજ બંદા; તુજશું પ્રીતિ બની મુજ સાચી, મુજ મન તુજ ગુણશું રહ્યું માચી. ઋ૦ ૧ દીઠા દેવ રુચે ન અનેરા, તુજ પાખલિ ચિત્તડું દીએ ફેરા; સ્વામી શું કામણડું કીધું, ચિત્તડું અમારું ચોરી લીધું. ઋ૦ ૨ પ્રેમ બંધાણો તે તો જાણો, નિર્વહેશ્યો તો હોશે પ્રમાણો; વાચક યશ વીનવે જિનરાજ, બાંહ્ય ગ્રહ્યાની તુજને લાજઋ૦ ૩
(૨) શ્રી નિર્વાણીપ્રભુ જિન સ્તવન પ્રણમું ચરણ પરમ ગુરુજિનના, હંસ તે મુનિજન મનના; વાસી અનુભવ નંદન વનના, ભોગી આનંદઘનના, મોરા સ્વામી હો, તોરો ધ્યાન ધરીજે; ધ્યાન ધરીજે હો સિદ્ધિ વરીજે, અનુભવ અમૃત પીજે. મો૧ સકલ પ્રદેશ સમાગુણ ધારી, નિજનિજ કારજ કારી; નિરાકાર અવગાહ ઉદારી, શક્તિ સર્વ વિસ્તારી. મો - ૨ ૧. આસપાસ, ચોમેર.
Page #344
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૩૧૯
ગુણગુણ પ્રતિ પર્યાય અનંતા, તે અભિલાખ સ્વતંતા; અનંતગુણાનભિલાપિ સંતા, કાર્ય વ્યાપાર કરંતા. મો. ૩ છતિ અવિભાગી પર્યાયવ્યકતે, કારજ શક્તિ પ્રવર્તે, તે વિશેષ સામર્થ્ય પ્રશો, ગુણ પરિણામ અભિવ્યક્ત. મો ૪ નિર્વાણી પ્રભુ શુદ્ધ સ્વભાવી, અભય નિરાયુ અપાવી; સ્યાદ્રાદિ યમનીગતરાવી, પૂરણ શક્તિ પ્રભાવી. મો - ૫ અચલ અખંડ સ્વગુણ આરામી, અનંતાનંદ વિસરામી; સકલ જીવ ખેદજ્ઞ સુસ્વામી, નિરામગંધી અકામી. મો - ૬ નિસંગી સેવનથી પ્રગટે, પૂર્ણાનંદી ઇહા; સાધન શકો ગુણ એકત્વે, સીઝે સાધ્ય સમીહા. મો. ૭ પુષ્ટ નિમિત્તાલંબન ધ્યાને, સ્વાલંબન લય ઠાને; દેવચંદ્ર ગુણને એક તાને પહોંચે પૂરણ થાને. મો ૦ ૮
(૩) શ્રી બાહુ જિન સ્તવન બાહુજિણંદ દયામયી, વર્તમાન ભગવાન, પ્રભુજી, મહાવિદેહે વિચરતા, કેવલ જ્ઞાન નિધાન. પ્ર. બા - ૧ દ્રવ્યથકી છે કાયને, ન હણે જેહ લગાર, પ્ર. ભાવદયા પરિણામનો, એહી જ છે વ્યવહાર. પ્ર. બા ૦ ૨ રૂપ અનુત્તર દેવથી, અનંત ગુણ અભિરામ, પ્ર. જોતાં પણ જગજંતુને, ન વધે વિષે વિરામ. પ્ર. બા. ૩ કર્મઉદય જિનરાજનો, ભવિજન ધર્મ સહાય, પ્ર. નામાદિ સંભારતાં મિથ્યા દોષ વિલાય. પ્ર. બા ૦ ૪ આતમ ગુણ અવિરાધના, ભાયદયા ભંડાર, પ્ર. ક્ષાયિક ગુણ પર્યાય મેં, નવિ પર ધર્મ પ્રચાર. પ્ર. બા ૫
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૨૦ : સ્વાધ્યાય સંચય
ગુણ ગુણ પરિણતિ પરિણમે, બાધક ભાવ વિહીન, પ્ર દ્રવ્ય અસંગી અન્યનો, શુદ્ધ અહિંસક પીન. પ્ર. બા ૦ ક્ષેત્રે સર્વ પ્રદેશ મેં, નહીં પરભાવ પ્રસંગ, પ્ર અતનુ અયોગી ભાવથી, અવગાહના અભંગ. પ્ર. બા. ૭ ઉત્પાદ વ્યય ધ્રુવપણે, સહેજે પરિણતિ થાય, પ્ર. છેદન યોજનતા નહીં, વસ્તુ સ્વભાવ સમાય. ... બા ૦ ૮ ગુણ પર્યાય અનંતતા, કારક પરિણતિ તેમ, પ્ર. નિજનિજ પરિણતિ પરિણમે, ભાવ અહિંસક એમ. પ્ર. બા ૦ ૯ એમ અહિંસકતામયી, દીઠો તું જિનરાજ, પ્ર. રક્ષક નિજપર જીવનો, તારણતરણ જિહાજ. પ્ર. બા ૦ ૧૦ પરમાતમ પરમેસરુ, ભાવદયાદાતાર, પ્ર. સેવો બાવો એહને, દેવચંદ્ર સુખકાર. પ્ર. બા ૦ ૧૧
(૩) શ્રી બાહુ જિન સ્તવન સાહિબ બાહુ જિણેસર, વીનવું, વિનતડી અવધાર હો; ભવભયથી હું ઉભગ્યો, હવે ભવ પાર ઉતાર હો. સા - ૧ તુમ સરીખા મુજ શિર છતે, કરમ કરે કિમ જોર હો; ભુજંગતણો ભય તિહાં નહીં, જિહાં વનમાં વિચરે મોર હો. સા - ૨ જિહાં રવિ તેજે જળહળે, તિહાં કિમ રહે અંધકાર હો; કેસરી જિહાં ક્રીડા કરે, તિહાં નહિ ગજ પરિચાર હો. સા૩ તિમ જો તમે મુજ મન રમો, તો નાસે દુરિત સંસાર હો; વચ્છવિજય સુસીમાપુરી, રાય સુગ્રીવ મલ્હાર હો. સા. ૪ હરિણ લંછન એમ મેં સ્તવ્યો, મોહના રાણીનો કંત હો; વિજયાનંદન મુજ દીઓ, યશ કહે સુખ અનંત હો. સા. ૫
Page #346
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૩૨૧
(૩) શ્રી સંભવનાથ જિન સ્તવન સેનાનંદન સાહિબ સાચો રે, પરિપરિ પરખો હીરો જાચો રે; પ્રીતિ મુદ્રિકા તેહશું જોડી રે, જાણું મેં લહી કંચનકોડી રે. ૧ જેણે ચતુરશું ગોઠી ન બાંધી રે, તેણે તો જાણું ફોકટ વાધી રે; સુગુણ મેલાવે જેહ ઉચ્છા હો રે, માણુના જન્મનો તેહજ લાહો રે. ૨ સુગુણ શિરોમણિ સંભવ સ્વામી રે, નેહ નિવાહ ધુરંધર પામી રે; વાચક્ષશ કહે મુજ દિન વળિયો રે, મન મનોરથ સઘળો ફળિયો રે. ૩
(૪) શ્રી સબાહુ જિન સ્તવન શ્રી સુબાહુજિન અંતરજામી, મુજ મનનો વિશરામી રે, પ્રભુ અંતરજામી, આતમ ધર્મ તણો આરામી;
પર પરિણતિ નિષ્કામી ૨. પ્ર - ૧ કેવલ જ્ઞાન અનંત પ્રકાશી, ભવિજન કમળ વિકાસી રે, પ્ર ચિદાનંદ ઘન તત્ત્વવિલાસી, શુદ્ધ સ્વરૂપ નિવાસી રે. પ્ર. ૨ યદ્યપિ હું મોહાદિકે છલિયો, પરંપરિણતિશું ભલિયો રે, પ્ર. હવે તુજ સમ મુજ સાહિબ મલિયો, તિણે સવિ ભવભય ટલિયો રે. પ્ર. ૩ બેય સ્વભાવે પ્રભુ અવધારી, દુર્ગાતા પરિણતિ વારી રે; પ્ર ભાસન વીર્ય એકતાકારી, ધ્યાન સહજ સંભારી રે. પ્ર. ૪ બાતા ધ્યેય સમાધિ અભેદ, પર પરિણતિ વિચ્છેદે રે; પ્ર૦ ધ્યાતા સાધક ભાવ ઉચ્છેદે, બેય સિદ્ધતા વેદે રે. પ્ર. ૫ દ્રવ્યક્રિયા સાધન વિધિ યાચી, જે જિન આગમ વાચી રે, પ્ર પરિણતિ વૃત્તિ વિભાવે રાચી, તિણે નવિ થાયે સાચી રે. પ્ર. ૬ પણ નવિ ભય જિનરાજ પસાથે, તત્ત્વરસાયણ પાયે રે; પ્ર. પ્રભુ ભક્ત નિજ ચિત્ત વસાવે, ભાવરોગ મિટ જાયે રે. પ્ર. ૭
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૨૨ : સ્વાધ્યાય સંય
જિનવર વચન અમૃત અનુસરિયે, તત્ત્વ રમણ આદરિયે રે; પ્ર૦ દ્રવ્ય ભાવ આશ્રવ પરિહરિયે, દેવચંદ્ર પદ વરિયે રે. પ્ર૦
.
(૪) શ્રી મહાજશ જિન સ્તવન
આત્મપ્રદેશ રંગ થલ અનોપમ, સમ્યગ્દર્શન રંગ રે, નિજ સુખ કે સલૈયા, તું તો નિજગુણ ખેલ વસંત રે; પર પરિણતિ ચિંતા તજી જિન મેં, જ્ઞાનસખા કે સંગ રે. વાસ બરાસ સુરુચિ કેસરઘન, છાંટો પરમ પ્રમોદ રે; આતમ રમણ ગુલાલ કી લાલી, સાધક શક્તિ વિનોદ રે. ધ્યાનસુધારસ પાન મગનતા, ભોજન સહજ સ્વભોગ રે; રીઝ એકત્વતા તાન મેં વાજે, વાજીંત્ર સન્મુખ યોગરે. શુક્લધ્યાન હોરી કી વાલા, જાલે કર્મ કઠોર રે; શેષ પ્રકૃતિદલ ક્ષિરણ નિર્જરા, ભરમ ખેલે અતિ જોર રે. દેવ મહાજસગુણ અવલંબન, નિર્ભય પરિણતિ વ્યક્તિ રે; જ્ઞાને ધ્યાને અતિ બહુમાને, સાથે મુનિ નિજ શક્તિ રે; સકળ અજોગ અલેશ અસંગત, નાહીં હોવે સિદ્ધ રે; દેવચંદ્ર આણા મેં ખેલે, ઉત્તમ યુંહિ પ્રસિદ્ધ રે,
·*.
નિજ
(૫) શ્રી સુજાત જિન સ્તવન
સ્વામી સુજાત સુહાયા, દીઠા આણંદ ઉપાયા રે; મનમોહના જિનરાયા;
પર્યાયાસ્તિક નયરાયા, તે મૂલ સ્વભાવ જ્ઞાનાદિક સ્વપર્યાયા, નિજ કાર્ય કરણ
નિ ૧
નિ
નિ૦ ૨
નિ 0 નિ૦ ૩
નિ વ
નિ૦ ૪
નિ 0
નિ॰ ૫
નિવ
નિ ૬
જીણે પૂરણ તત્ત્વ નિપાયા, દ્રવ્યાસ્તિક નય ઠહરાયા રે. મ સમાયા રે; મ વરતાયા રે. મ -
૨
૧
Page #348
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૩૨૩
અંશનય માર્ગ કહાયા, તે વિકલ્પ ભાવ સુણાયા રે; મ ૦ નય ચાર તે દ્રવ્ય થપાયા, શબ્દાદિક ભાવ કાયા રે. મ ૦ ૩ દુર્નય તે સુનય ચલાયા, એકત્વ અભેદે બાયા રે, મ ૦ તે સવિ પરમાર્થ સમાયા, તસુ વર્તન ભેદ ગમાયા રે. મ. ૪ સ્યાદ્રાદિ વસ્તુ કહીએ, તસુ ધર્મ અનંત લહીજે રેમ0 સામાન્ય વિશેષનું ધામ, તે દ્રવ્યાસિક પરિણામ ૨. મ ૦ ૫ જિનરૂપ અનંત ગણીએ, તે દિવ્ય જ્ઞાન જાણીજે રે, મ ૦ શ્રુતજ્ઞાને નય પથ લીજે, અનુભવ આસ્વાદન કીજે રે. મ ૦ ૬ પ્રભુશક્તિ વ્યક્તિ એક ભાવે, ગુણ સર્વ રહ્યા સમ ભાવે રે, મ ૦ માહરે સત્તા પ્રભુ સરખી, જિનવચન પસાથે પરખી રે. મ. ૭ તું તો નિજસંપત્તિ ભોગી, હું તો પસ્પરિણતિનો યોગી રે; મ ૦ તિણ તુહ પ્રભુ માહરા સ્વામી, હું સેવક તુજ ગુણ ગ્રામી રે. મ ૦ ૮
એ સંબંધ ચિત્ત સમવાય, મુજ સિદ્ધનું કારણ થાય રે, મe જિનરાજની સેવા કરવી, એય ધ્યાન ધારણા ધરવી રે. મ ૦ ૯ તું પૂરણ બ્રહ્મ અરૂપી, તું જ્ઞાનાનંદ સ્વરૂપી રે, મe ઇમ તત્ત્વાવલંબન કરિયે, તો દેવચંદ્ર પદ વરિયે રે. મ ૦ ૧૦
(૫) શ્રી સુજાત જિન સ્તવન સાચો સ્વામી સુજાત, પૂરવ અરધ જયોરી; ધાત કી ખંડ મઝાર, પુષ્કલાવઈ વિજયોરી. ૧ નયરી પુંડરિગિણિ નાથ, દેવસેન વંશ તિલોરી; દેવસેનાનો પુત્ર, લંછન ભાનુ ભલોરી. ૨ જયસેનાનો કંત, તેહશું પ્રેમ ધરી; અવર ન આવે દાય, તેણે વશિ ચિત્ત ક્યોરી. ૩
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૨૪ : સ્વાધ્યાય સંચય
તુમે મતિ જાણો દૂર, જઈ પરદેશ રહ્યારી; છો મુજ ચિત્ત હજૂર, ગુણ સંકેત ગ્રહ્યારી. ૪ ઊગે ભાનું આકાશ, સરવર કમલ હસેરી; દેખી ચંદ્ર ચકોર, પીવા અમીએ ધસેરી. ૫ દૂર થકી પણ તેમ પ્રભુશું ચિત્ત મિળ્યુંરી; શ્રી નવિજય સુશિષ્ય, કહે ગુણ હેજે હિબ્યુરી. ૬
(૫) શ્રી સુમતિનાથ જિન સ્તવન સુમતિનાથ દાતાર, કીજે ઓળગ તુમ તણી રે; દીજે શિવસુખ સાર, જાણી ઓળગ જગધણી રે. ૧ અક્ષય ખજાનો તુજ, દેતાં ખોટ લાગે નહિ રે, કિસિ વિમાસણ ગુજજ, જાચક થાકે ઊભા રહી રે. ૨ રયણ ક્રોડ તે દીધ, ઊરણ વિશ્વ તદા કીઓ રે, વાચક યશ સુપ્રસિદ્ધ, માગે તીન રતન દીઓ રે. ૩
(૫) શ્રી વિમલ જિન સ્તવન ધન્ય તું ધન્ય તું ધન્ય જિનરાજ તું,
ધન્ય તુજ શક્તિ વ્યક્તિ સનૂરી; કાર્ય કારણ દશા સહજ ઉપગારતા,
શુદ્ધ કર્તૃત્વ પરિમાણ પૂરી. ધ. ૧ આત્મપ્રભાવ પ્રતિભાસ કારજદશા,
જ્ઞાન અવિભાગ પર્યાય પ્રવૃત્તેિ; એમ ગુણ સર્વ નિજ કાર્ય સાથે પ્રગટ,
જ્ઞયદેશ્યાદિ કારણ નિમિત્તે. ધ૦ ૨
Page #350
--------------------------------------------------------------------------
________________
દાસ બહુમાન ભાસન રમણ એકતા, પ્રભુ ગુણાલંબની બંધના હેતુ રાગાદિ તુજ ગુણ રસી,
તેહ સાધક અવસ્થા
કર્મ જંજાલ યુજનકરણ યોગ જે,
દ્રવ્ય
દાન તપ શીલ વ્રત નાથઆણા વિના, થઈ બાધક કરે ભવ સકળ પ્રદેશ સમકાળ સવિ કાર્યતા, કરણ સહકાર કર્તૃત્વ પ્રદેશ પર્યાય આગમપણે,
સ્વામીભક્તિ રમ્યા થિ સમાધિ;
ઉપાધિ.
ઉત્પત્તિ નાશ ધ્રુવ સર્વદા સર્વની, અસ્તિ
શુદ્ધ
ભાવો;
અચલ અસહાય અક્રિય દાવો.
ઇણીપરે વિમલ જિનરાજની વિમલતા, ધ્યાનમનમંદિરે
ધ્યાન પૃથક્વ સવિકલ્પતા
ધ્યાન એકત્વ
વીતરાગી અસંગી અનંગી
નાણ અપ્રયાસ
દેવચંદ્ર શુદ્ધ સત્તારસી
ષદ્ગુણી હાનિ વૃદ્ધિ અન્યૂનો; નાસ્તિત્વ સત્તા અનાદિથકો, પરિણમન ભાવથી નહીં
સંપદા આત્મ
સ્વાધ્યાય સંચય : ૩૨૫
જહ
રંગથી,
•*
થાયે;
ઉપાયે.
અવિકલ્પ
પ્રભુ,
અવિનાશ
સેવતાં,
ધારી;
શોભા વધારી.
૧૦ ૩
૧૦ ૪
૧૦ ૫
અજૂનો. ધ ૬
૧૦
ધ્યાવે;
આવે. ૧૭
૧૦ ૮
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૨૬ : સ્વાધ્યાય સંચય
(૬) શ્રી પદ્મપ્રભ જિન સ્તવન પદ્મપ્રભજિન સાંભળો, કરે સેવક એ અરદાસ હો; પાંતિ બેસારીઓ જો તુહે, તો સફળ કરો આશ હો. ૫૦ ૧ જિન શાસન પાંતિ તે ઠવી, મુજ આખું સમકિત થાળ હો; હવે ભાણા ખડખડ કુણ ખમે, શિવમોદક પીરસે રસાળ હો. ૫૦ ૨ ગજગ્રાસન ગલિત સંચી કરી, જીવે કીડીના વંશ હો; વાચકાશ કહે એમ ચિત્ત ધરી, દીચે નિજ સુખ એક અંશ હો. ૫૦ ૩
જ
૨,
(૬) શ્રી સર્વાનુભૂતિ જિન સ્તવન જગતારક પ્રભુ વીનવું, વિનતી અવધાર રે, તુજ દરિસાણ વિણ હું ભમ્યો, કાળ અનંત અપાર રે. જે ૧ સુહમ નિગોદ ભવે વયો, પુલ પરિઅટ્ટ અનંત રે; અવ્યવહારપણે ભમો, ક્ષુલ્લક ભવ અત્યંત રે જ ૨ વ્યવહારે પણ તિરિય ગતે, ઇગ વણખંડ અસન રે અસંખ્ય પરાવર્તન થયાં, ભમિયો જીવ અધન્ન રે. ૪૦ ૩ સૂક્ષ્મ સ્થાવર ચાર મેં, કાલહ ચક્ર અસંખ્ય રે જન્મ મરણ બહુલા કર્યા, પુદ્ગલ ભોગને કંખ રે. ૪૦ ૪
ઓધે બાદર ભાવ મેં, બાદર તરુ પણ એમ રે પુદ્ગલ અઢી લાગવસો, નામ નિગોદે પ્રેમ રે. ૪૦ ૫ સ્થાવર પૂળ પરિત મેં, સીત્તર કોડાકોડી રે, આયર ભમ્યો પ્રભુ નવિ મિલ્યા, મિથ્યા અવિરતિ જડી રે. જ૦ ૬ વિગલપણે લાગેટ વયો, સંખિજવાસ હજાર રે બાદર પજાજવ વણરાઈ, ભૂ જલ વાયુ મઝાર રે. જ અનલ વિગલ પૂજજત મેં, તસભવ આયું પ્રમાણ રે, શુદ્ધ તત્ત્વ પ્રાપ્તિ વિના, ભટક્યો નવ નવ ઠાણ રે. ૪૦ ૮
Page #352
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૩૨૭
સાધિક સાગર સહસ દો, ભોગવીઓ તસ ભાવે રે, એક સહસ સાધિક દધિ, પંચૅરિ પદ દાવે રે. જો ૯ પર પરિણતિ રાગી પણે, પર રસ રંગે રક્ત રે; પર ગ્રાહક રક્ષકપણે, પરભોગે આસક્ત રે. જ૦ ૧૦ શુદ્ધ સ્વજાતિ તત્ત્વને, બહુ માને તલ્લીન રે, તે વિજાતિ રસતા તજી, સ્વસ્વરૂપ રસ પીન રે. જ૦ ૧૧ શ્રી સર્વાનુભૂતિ જિનેશ્વરૂ, તારક લાયક દેવ રે, તુજ ચરણ શરણ રહ્યો, ટળે અનાદિ કુટેવ રે. જ૦ ૧૨ સબલા સાહિબ ઓલગે, આતમ સબલો થાય રે, બાધક પરિણતિ સવિ ટળે, સાધક સિદ્ધિ કહાય રે. કારણથી કારજ હુયે, એ પરતીત અનાદિ રે; માહરા આતમ સિદ્ધિના, નિમિત્ત હેતુ પ્રભુ સાદિ રે. જો ૧૪ અવિસંવાદન હેતુની, દઢ સેવા અભ્યાસ રે દેવચંદ્ર પદ નીપજે, પૂર્ણાનંદ વિલાસ રે. જ૦ ૧૫
2
(૭) શ્રી ઋષભાનન જિન સ્તવન શ્રી ઋષભાનન વંદિયે, અચલ અનંત ગુણવાસ જિનવર; સાયિક ચારિત્ર ભોગથી, જ્ઞાનાનંદ વિલાસ. જિ. શ્રી - ૧ જે પ્રસન્ન પ્રભ મુખ ગ્રહે, તેહિજ નયન પ્રધાન. જિ. જિન ચરણે જે નામીએ, મસ્તક તેહ પ્રમાણ. જિ. શ્રી. ૨ અરિહાપદકજ અરચીએ, સ લહિજે તે હથ્થ; જિ. પ્રભુગુણ ચિંતન મેં રમે, તેહજ મન સુકમથ્થ. જિ. શ્રી - ૩ જાણો છો સહુ જીવની, સાધક બાધક ભાત; જિ. પણ શ્રી મુખથી સાંભળી, મન પામે નિરાંત. જિશ્રી ૪
Page #353
--------------------------------------------------------------------------
________________
૩૨૮ : સ્વાધ્યાય સંચય
તીન કાલ જાણંગ ભણી, શું કહિયે વારંવાર; જિ. પૂર્ણાનંદી પ્રભુતણું ધ્યાન તે પરમ આધાર. જિ. શ્રી. ૫ કારણથી કારજ હવે, એ શ્રી જિન મુખ વાણ, જિ. પુષ્ટહેતુ મુજ સિદ્ધિના, જાણી કીધ પ્રમાણ જિશ્રી ૦ ૬ શુદ્ધ તત્ત્વ નિજ સંપદા, જ્યાં લગે પૂર્ણ ન થાય, જિ. ત્યાં લગે જગગુરુ દેવના, સેવું ચરણ સદાય. જિ. શ્રી ૭ કારજ પૂર્ણ કર્યા વિના, કારણ કેમ મુકાય; જિ. કારજરુચિ કારણતણા, સેવે શુદ્ધ ઉપાય. જિ. શ્રી૮ જ્ઞાન ચરણ સંપૂર્ણતા, અવ્યાબાધ અમાય જિ. દેવચંદ્ર પદ પામીએ, શ્રી જિનરાજ પસાય. જિય શ્રી ૯
(૭) શ્રી સુપાર્શ્વ જિન સ્તવન શ્રી સુપાર્શ્વ જિનરાજનો રે, મુખ દીઠે સુખ હોઈ રે; માનું સકળ પદ મેં લહ્યાં રે, જો તું નેહ નજર ભરી જોઈ; એ પ્રભુ પ્યારો રે, મારા ચિત્તનો ઠારણહાર મોહનગારો રે. ૧ સીચે વિશ્વ સુધારસે રે, ચંદ્ર રહ્યો પણ દૂર રે, તિમ પ્રભુ કરુણાદેષ્ટિથી રે, લહિયે સુખ મહમૂર. એ ૦ ૨ વાચક યશ કહે તિમ કરો રે, રહિયે જેમ હજૂર રે, પીજે વાણી મીઠડી રે, જેહવો સરસ ખજૂર. એ. ૩
–––
(૭) શ્રીધર જિન સ્તવન સમુખ મુખ પ્રભુને ન મળી શક્યો,
તો શી વાત કહાય; જિણંદજી. નિજ પર વીતક વાત લો સહુ,
પણ મને કિમ પતિત આય. જિ, જિ. સે. ૧
Page #354
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૩૨૯
ભવ્ય અભવ્ય પરિત્ત અનંત તો,
કૃષ્ણ શુકલ પક્ષ ધાર; જિ. આરાધક વિરાધક રીતનો,
પૂછી કરત નિરધાર. જિ૦ સે૨ કિણ કાળે કારણ કે હવે મળે,
થાશે મુજને હો સિદ્ધ, જિ. આતમતત્ત્વ રુચિ નિજ રિદ્ધિની,
લહીશું સર્વ સમૃદ્ધિ, જિ. સે૩ એક વચન જિન આગમનો લહી,
નિપાવ્યાં નિજ કામ; જિ . એટલે આગમ કારણ સંપજે,
ઢીલ થઈ કિમ આમ. જિ. સે૪ શ્રીધરજિન નામ બહુ નિસ્તર્યા,
અલ્પ પ્રયાસે હો જેહ, જિ. મુજ સરીખો એટલે કારણ લહે,
ન તરે કહો કિમ તેહ. જિ૦ સે - ૫ કારણ જોગે સાધે તત્ત્વને,
નવિ સમર્યો ઉપાદાન; જિ. શ્રી જિનરાજ પ્રકાશો મુજ પ્રતે,
તેહનો કોણ નિદાન. જિ૦ સે. ૬ ભાવરોગના વૈદ્ય જિનેશ્વરુ,
ભાવ-ઔષધ તુજ ભક્તિ; જિ ૦ દેવચંદ્રને શ્રી અરિહંતનો,
છે આધાર એ વ્યક્તિ. જિ. સે. ૭
૧૨/સ્વાધ્યાય સંચય
Page #355
--------------------------------------------------------------------------
________________
૩૩૦ : સ્વાધ્યાય સંચય
(૮) શ્રી અનંતવીર્ય જિન સ્તવન અનંતવીરજ જિનરાજનો, શુચિ વીરજ પરમ અનંત રે, નિજ આતમ ભાવે પરિણમ્યો, ગુણવૃત્તિ વર્તનવંત રે;
મન મોહ્યું અમારું પ્રભુગુણે. ૧ યદ્યપિ જીવ સહુ સદા, વીર્યગુણ સત્તાવંત રે; પણ કર્મે આવૃત ચલ તથા, બાળ બાધક ભાવ લહંત રે. મ ૦ ૨ અલ્પવીર્ય ક્ષયોપશમ અછે, અવિભાગ વર્ગણા રૂપ રે; વગુણ એમ અસંખ્યથી, થાએ યોગસ્થાન સરૂપ રે. મ ૦ ૩ સુહમ નિગોદી જીવથી, જાવસનીવર પજજત રે; યોગનાં ઠાણ અસંખ્ય છે, તરતમ મોહે પરાયત્ત રે. મ ૦ ૪ સંયમને યોગે વીર્ય તે, તુણ્ડ કીધો પંડિત દક્ષ રે, સાધ્ય રસી સાધકપણે, અભિસંધિ રમ્યો નિજ લક્ષ રે. મ૦ ૫ અભિસંધિ અબંધક નીપને, અનભિસંધિ અબંધક થાય રે સ્થિર એક તત્ત્વતા વર્તતો, તે ક્ષાયિક શક્તિ સમાય રે. મ૦ ૬ ચક્રભ્રમણ ન્યાય સંયોગતા, તજી કીધ અયોગી ધામ રે, અકરણ વીર્ય અનંતતા, નિજગુણ સહકાર અકામ રે. મ૦ ૭ શુદ્ધ અચલ નિજવીર્યની, નૈરુપાધિક શક્તિ અનંત રે; તે પ્રગટી મેં જાણી સહી, તિણે તુમહી જ દેવ મહંત રે. મ૦ ૮ તુજ જ્ઞાને ચેતના અનુગમી, મુજ વીર્ય સ્વરૂપ સમાય રે; પંડિત ક્ષાયિકતા પામશે, એ પૂરણસિદ્ધિ ઉપાય રે. મ. ૯ નાયક તારક તું ધણી, સેવનથી આતમ સિદ્ધિ રે; દેવચંદ્ર પદ સંપજે, વર પરમાનંદ સમૃદ્ધિ રે. મ. ૧૦
Page #356
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૩૩૧
(૮) શ્રી અનંતવીર્ય જિન સ્તવન
જિમ મધુકર મન માલતી રે,
જિમ કુમુદને ચિત્ત ચંદ રે; જિણંદરાય, જિમ ગજ મન રેવા નદી રે,
કમળા મન ગોવિંદ રે. જિણંદરાય. યું મેરે મન તું
વસ્યોજી. ૧ ચાતક ચિત્ત જિમ મેહુલો રે, જિમ પંથી મન ગેહ રે; જિ o હંસા મન માનસરોવરુ રે, તિમ મુજ તુંજશું નેહ રે. જિ ૦ જિમ નંદનવન ઇન્દ્રને રે, સીતાને વહાલો રામ રે. જિ ધરમીને મન સંવરુ રે, વ્યાપારી મન દામ રે. જિ અનંતવીર્ય ગુણસાગરુ રે, ધાત કી ખંડ મોઝાર રે; જિ પૂરવ અરધ નિલનાવતી રે, વિજય અયોધ્યા ધાર રે; જિ મેઘરાય મંગળાવતી રે, સુત, વિજયાવતી કંત રે; જિ ગજ લંછન યોગીસરુ રે, હું સમરું મહામંત રે, જિ ચાહે ચતુર ચૂડામણિ રે, કવિતા અમૃતની કેળ રે; જિ વાચક યશ કહે સુખ દીઓ રે, મુજ તુજ ગુણ રંગ રેલ રે. જિ
૧
..
-*.
(૮) શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન
જી
૧
મોરા સ્વામી ચંદ્રપ્રભજિનરાય, વિનતડી અવધારિયેજી રે મોરા સ્વામી તુમ્હે છો દીનદયાળ, ભવજલથી મુજ તારિયે. જી ૦ મોરા સ્વામી હું આવ્યો તુજ પાસ, તારક જાણી ગહગહી; જી ૦ મોરા સ્વામી જોતાં જગમાં દીઠ, તારક કો બીજા નહિ. મોરા સ્વામી અરજ કરંતાં આજ, લાજ વધે કહો કેણી પરે; જી ૦ મોરા સ્વામી યશ કહે ગોપય તુલ્ય, ભવજળથી કરુણા ધરે. જી ૦
જી
ર
૩
·*.
યુ૦ ૨
યું ૩
જ
યું ૪
યું ૫
યું ૬
Page #357
--------------------------------------------------------------------------
________________
૩૩ર : સ્વાધ્યાય સંચય
(૯) શ્રી સુવિધિ જિન સ્તવન જિમ પ્રીતિ ચંદ્ર ચકોરને, જિમ મોરને મન મેહ રે; અમને તે તમશું ઉલ્લસે, તિમ નાહ નવલો નેહ, સુવિધિ જિનેસ, સાંભળો ચતુર સુજાણ અતિ અલવેસરુ. અણ દીઠે અલજો ઘણો, દીઠે તે તૃપ્તિ ન હોઈ રે, મન તોહી સુખ માની લિયે, વાહલા તણું મુખ જોઈ. સુ - ૨ જિમ વિરહ કહિયે નવિ હુયે, કિજિયે તેહવો સંચરે; કર જોડી વાચક યશ કહે, ભાંજો તે ભેદ પ્રપંચ. સુ ૦ ૩
ત ૦૪ ૨
(૧૦) શ્રી વિશાલ જિન સ્તવન દેવ વિશાલ, નિણંદની, તમે બાવો તત્ત્વસમાધિ રે, ચિદાનંદ રસ અનુભવી, સહજ અકૃત નિરુપાધિ રે; સહજ અરિહંત પદ વંદિયે ગુણવંત રે; ગુણવંત અંનત મહંત સ્તવો, ભવતારણો ભગવંત ભવ ઉપાધિ ગદ ટાલવા, પ્રભુજી છો વૈદ્ય અમોઘ રે, રત્નત્રલય ઔષધ કરી, તમે તાર્યા ભવિજન ઓઘ રે. ભવસમુદ્રજલ તારવા, નિર્ધામક સમ જિનરાજ રે ચરણ જહાજે પામિય, અક્ષય શિવનગરનું રાજ રે; ભવ અટવી અતિ ગહનથી, પારગપ્રભુજી સથવાહ રે; શુદ્ધ માર્ગ દર્શકપણે, યોગ ક્ષેમકર નાહ રે. રક્ષક જિન છકાયના, વલી મોહનિવારક સ્વામી રે; શ્રમણ સંઘ રક્ષક સદા, તેણે ગોપઈશ અભિરામ રે. ભાવ અહિંસક પૂર્ણતા, માહણતા ઉપદેશ રે; ધર્મ અહિંસક ની પનો, માહણ જગદીશ વિશેષ રે.
અ
અ ૦ ૩
યો
અ. ૪
તે
અ ૫
મા
અ ૦
૬
Page #358
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૩૩૩
ઝીં
અ ૦
૭
પુષ્ટ કારણ અરિહંતજી, તારક જ્ઞાયક મુનિચંદ રે; મોચક સર્વ વિભાવથી,' ઝીંપાવે મોહ અરિંદ રે. કામકુંભ સુરમણિ પરે, સહેજે ઉપકારી થાય રે; દેવચંદ્ર સુખકર પ્રભુ, ગુણ ગેહ અમોહ અમાય રે.
જુ ૦૮ ૦ ૮
-%
(૧૦) શ્રી શીતલનાથ જિન સ્તવન શીતલજિન તું મુજ વિચિ આંતરું, નિશ્ચયથી નહિ કોય, દિંસણ નાણ ચરણ ગુણ જીવને, સહુને પૂરણ હોય;
અંતરયામી રે સ્વામી સાંભળો. પણ મુજ માયા રે ભેદી ભોળવે, બાહ્ય દેખાડી રે વેષ; હિયડે જૂઠી રે મુખ અતિ મીઠડી, જેહવી ધૂરત વેષ. અં૦ ૨ એહને સ્વામી રે મુજથી વેગળી, કીજે દીનદયાળ; વાચક યશ કહે જિમ તુમશે મિલી, લહિયે સુખ સુવિશાળ. અં. ૩
(૧૦) શ્રી સુતેજ જિન સ્તવન અતિ રૂડી રે અતિ રૂડી, જિનજીની થિરતા અતિ રૂડી; સકલ પ્રદેશ અનંતી, ગુણ પર્યાય શક્તિ મહંતી લાલ, અo તસુ રમણે અનુભવવંતી, પરરમણે જે ન રમતી લાલ. અ ૦ ૧ ઉત્પાદ વ્યયે પલટતી, ધ્રુવ શક્તિ ત્રિપદીસતી લાલ; અ ૦ ઉત્પાદે ઉતમતમતી, પૂરવ પરિણતિ વ્યયપંતી લાલ. અ૦ ૨ નવ નવ ઉપયોગે નવલી, ગુણછતિથી તે નિત અચલી લાલ; અ ૦ પરદ્રવ્ય જે નવિ ગમણી, ક્ષેત્રમંતરમાંહી ન રમણી લાલ. અ ૦ ૩
અતિશય યોગે નવિ દીપે, પરભાવ ભણી નવિ છીપે લાલ; અ ૦ નિજ તત્ત્વ રસે જે લીની, બીજે કણહી નવિ કીની લાલ. અ. ૪
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૩૪ : સ્વાધ્યાય સંચય
સંગ્રહનયથી જે અનાદિ, પણ એવંભૂતે સાદિ લાલ; અo જેહને બહુ માને પ્રાણી, પામે નિજ ગુણ સહ નાણી લાલ; અ૦ ૫ થિરતાથી થિરતા વાધે, સાધક નિજ પ્રભુતા સાધે લાલ; પ્રભુગુણને રંગે રમતા, તે પામે અવિચળ સમતા લાલ. અ૦ ૬ નિજ તેજે જેહ સુત્રેજા, જે સેવે ધરી બહુ હેજા લાલ; અ ૦ શુદ્ધાલંબન જે પ્રભુ ધ્યાવે, તે દેવચંદ્ર પદ પાવે લાલ.
અ
અ
-*
(૧૧) શ્રી વજાંધર જિન સ્તવન
વિહરમાન ભગવાન, સુણો મુજ વિનતિ, જગતારક જગનાથ, અછો ત્રિભુવન પતિ; ભાસક લોકાલોક, તિણે જાણો છતિ, તો પણ વીતક વાત, કહું છું તુજ પ્રતિ. ૧ હું સ્વરૂપ નિજ છોડી, રમ્યો પર પુદ્ગલે, ઝીલ્યો ઊલટ આણી, વિષય તૃષ્ણાજલે; આશ્રવ બંધ વભાવ, કરું રુચિ આપણી, ભૂલ્યો મિથ્યાવાસ, દોષ દઉં પરભણી. ૨
અવગુણ ઢાંકણ કાજ, કરું નિમત ક્રિયા, ન તજું અવગુણ ચાલ, અનાદિની જે પ્રિયા, દૃષ્ટિરાગનો પોષ, તેહ સમકિત ગણું. સ્યાદ્નાદની રીત, ન દેખું નિજપણું. ૩
મન તેનું ચપલ સ્વભાવ, વચન એકાંતતા,
વસ્તુ અનંત સ્વભાવ, ન ભાસે લોકોત્તર દેવ, નમું દુર્લભ સિદ્ધ સ્વભાવ, પ્રભો
જે
જે છતાં; લોકિકથી, તહકીકથી. ૪
6
Page #360
--------------------------------------------------------------------------
________________
શ્રી
મહાવિદેહ મઝાર કે, તારક વધર અરિહંત, અનંત તે નિર્યામક શ્રેષ્ઠ, સહી મુજ મહાવૈદ્ય ગુણયોગ, રોગ ભવ
ખરો; સુખવૃંદની, આણંદની. ૬
પ્રભુમુખ ભવ્ય સ્વભાવ, સુણું જે માહરો, તો પામે પ્રમોદ, એહ ચેતન થાયે શિવપદ આશ, રાશિ સહજ સ્વતંત્ર સ્વરૂપ, ખાણ વલગ્યા જે પ્રભુનામ, ધામ તેં ચેતનરામ, એહ થિર જિનચંદ્ર, દય સ્થિર થાપજો, જિન આણાયુક્ત ભક્તિ, શક્તિ મુજ આપજો. ૭
ગુણતણા,
ધારો
વાસના;
દેવચંદ્ર
તુમ
યશ
(૧૧) શ્રી શ્રેયાંસ જિન સ્તવન
શ્રેયાંસ જિનેશ્વર દાતાજી, સાહિબ સાંભળો; અતિ વિખ્યાતાજી; વિમાસોજી, સા
તુમે જગમાં
માંગ્યું
દેતાં તે કિશું
મનમાં
એહ
મુજ
દેતાં
તો
પૂરણ
જાં
સવિ
*
અજર
કેમ
અરજ
સ્વાધ્યાય સંચય : ૩૩૫
૧. જરા (જન્માદિ) રહિત અક્ષય.
જિનવરુ,
ગુણાકરુ;
તારશે,
વારશે. ૫
દેવાયેજી,
ક
શું
લહિજી,
કરીને
સા ૦
તમાસોજી. સા ૦
સા ૦
થાયેજી; સા ૦
સા ૦
દીજેજી. સા ૦
૧
Page #361
--------------------------------------------------------------------------
________________
૩૩૬ : સ્વાધ્યાય સંચય
જો
અધિકું ઘો તો દેજોજી,
સેવક કરી ચિત્ત ધરે કહે તુમ પદ સેવાજી, તે મુજ સુરતરુફળ
સા , જોજી; સા .
સા મેવાજી. સા - ૩
યશ
(૧૧) શ્રી સ્વામીપ્રભ સ્તવન નમિ નમિ નમિ નમિ વીનવું સગુણ સ્વામી જિણંદ નાથ રે શેય સકલ જાણંગ તુમે, પ્રભુજી, જ્ઞાનદિણંદ નાથ રે. ૧૦ ૧ વર્તમાન એ જીવની, એવી પરિણતિ કેમ ના જાણું હેય વિભાવને, પણ નવિ છૂટે પ્રેમ. ના ૦ ૧૦ ૨ પર પરિણતિરસ રંગતા, પર ગ્રાહકતા ભાવ; ના ૦ પર કરતા પર ભોગતા, શ્યો થયો એહ સ્વભાવ. ના , ન ૦ ૩ વિષય કષાય અશુદ્ધતા, ન ઘટે એ નિરધાર; ના ૦ તો પણ વિંછું તેહને, કિમ તરીએ સંસાર. ના ૦ નો ૪ મિથ્યા અવિરતિ પ્રમુખને નિયમો જાણું દોષ, ના ૦ નિંદું ગરહું વળી વળી, પણ તે પામે સંતોષ. ના ૦ ૧ ૦ ૫ અંતરંગ પરરમણતા, ટલશે કિશ્ય ઉપાય; ના ૦ આણા આરાધન વિના, કિમ ગુણસિદ્ધિ થાય. ના ૦ ન૦ ૬ હવે જિન વચન પ્રસંગથી, જાણી સાધક નીતિ; ના શુદ્ધ સાધ્ય રુચિપણે, કરીએ સાધન રીતિ. ના ૦ ૦ ૭ ભાવને રમણ પ્રભુગુણે, યોગ ગુણી આધીન; ના રાગ તે જિનગુણરંગ મેં, પ્રભુ દીઠા રતિ પીન. ના ૦ ન૦ ૮ હેતુ પલટાવી સવે, જોડડ્યા ગુણી ગુણ ભક્તિ; ના ૦ તેહ પ્રશસ્તપણે રમ્યા, સાધે આતમશક્તિ. ના ૦ ૧ ૦ ૯ ૧. જરૂર. ૨. વગેરેને.
Page #362
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૩૩૭
ધન તન મન વચના સવે, જોડયા સ્વામી પાય; ના ૦ બાધક કારણ વારતાં, સાધન કારણ થાય. ના - ન - ૧૦ આતમતા પલટાવતાં, પ્રગટે, સંવર રૂપ; ના ૦ સ્વસ્વરૂપ રસી કરે, પૂર્ણાનંદ અનૂપ. ના ૦ ૧ ૦ ૧૧ વિષય કષાય જહર ટળી, અમૃત થાય એમ; ના ૦ જે પરસિદ્ધ રુચિ હુવે, તો પ્રભુસેવા ધરી પ્રેમ. ના ૦ ૧ ૦ ૧૨ કારણ રંગી કાર્યને, સાધે અવસર પામી; ના ૦ દેવચંદ્ર જિનરાજની, સેવા શિવસુખ ધામી. ના ૦ ન ૦ ૧૩
– ––
(૧૨) શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન વાસુપૂજ્ય જિન વાહલા રે, સંભાળો નિજ દાસ; સાહિબ શું હઠ નવિ હોયે રે, પણ કીજે અરદાસ રે.
ચુતર વિચારિયે. શ્વાસ મહિલા સાંભરે રે, મુખ દીઠે સુખ હોય; વિસર્યા નવિ વીસરે રે, તેહ શું હઠ કિમ હોય રે. ૨ ૦ ૨ આમણ દમણ નવિ ટળે રે, પણ વિણ પૂરે રે આશ; સેવક યશ કહે દીજીએ રે, નિજ પદકમળનો વાસ રે. ૨ ૦ ૩
– – –
(૧૨) શ્રી મુનિસુવ્રત જિન સ્તવન દીઠો દરિશણ શ્રીપ્રભુજીનો, સાચે રાગે મનશું ભીનો; જસુ રાગે નિરોગી થાય, તેહની ભક્તિ કોને ન સહાય. ૧ પુદ્ગલ આશારાગી અનેરા, તસુ પાસે કુણ ખાયે ફેરા; જસુ ભગતે નિરભયપદ લહિયે, તેહની સેવામાં થિર રહીએ. ૨ રાગી સેવકથી જે રાચે, બાહ્યભક્તિ દેખીને માગે; જસુ ગુણ દાઝે તૃષ્ણા આંચે, તેહનો સુજસ ચતુર કિમ વાંચે. ૩
Page #363
--------------------------------------------------------------------------
________________
૩૩૮ : સ્વાધ્યાય સંચય
પૂરણ બ્રહ્મને પૂર્ણાનંદી, દર્શન જ્ઞાન ચરણ રસ કંદી; સકળ વિભાવ પ્રસંગ અહંદી, તેહ દેવ સમરસ મકરંદી. ૪ તેહની ભક્તિ ભવભય ભાજ, નિર્ગુણ પિણ ગુણશકિત ગાજે, દાસભાવ પ્રભુતાને આપે, અંતરંગ કળિમળ સવિ કાપે. ૫ અધ્યાતમ સુખકારણ પૂરો, સ્વસ્વભાવ અનુભૂતિ સમૂરો; તસુ ગુણે વળગી ચેતના કીજે, પરમ મહોદય શુદ્ધિ લહિજે. ૬ મુનિસુવ્રતપ્રભુ પ્રભુતા લીના, આતમ સંપત્તિ ભાસન પીના; આણારંગે ચિત્ત ધરી, દેવચંદ્રપદ શીધ્ર વરીને. ૭
(૧૩) શ્રી ચંદ્રબાહુ જિન સ્તવન ચંદ્રબાહુજિન સેવના, ભવનાશિની તેહ, પરપરિણતિના પાસને, નિષ્કાસન રેહ. ચં ૦ ૧ પુદ્ગલ ભાવ આશંસના, ઉદ્ધાસન કેતુ; સમ્યગદર્શન વાસના, ભાસન ચરણ સમેત. ચં ૦ ૨ ત્રિકરણ યોગ પ્રશંસના, ગુણસ્તવના રંગ; વંદન પૂજન ભાવના, નિપાવના અંગ. ચં૦ ૩ પરમાતમ પદ કામના, કામનાશન એહ; સત્તાધર્મ પ્રકાશના, કરવા ગુણ ગેહ. ચં. ૪ પરમેશ્વર આલંબના, રાઆ જેહ જીવ; નિર્મળ સાધ્યની સાધના, સાધે તેહ સદીવ. ચં . ૫ પરમાનંદ ઉપાસવા, પ્રભુ પુષ્ટ ઉપાય; તુજ સમ તારક સેવતાં, પરસેવ ન થાય. ચં. શુદ્ધોત્તમ સંપત્તિતણા, તુમ્હ કારણ સાર; દેવચંદ્ર અરિહંતની, સેવા સુખકાર. ચં ૦ ૭
Page #364
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૩૩૯
(૧૩) શ્રી વિમલનાથ જિન સ્તવન વિમળનાથ મુજ મન વસે, જિમ સીતા મન રામ, લલના; પિક વછે સહકારને, પંથી મન જિમ ધામ; લલના. વિ. ૧ કુંજર ચિત્ત રેવા વસે, કમળા મન ગોવિદ, લ , ગૌરી મન શંકર વસે, કુમુદિની મન જિમ ચંદ. લ૦ વિ૦ ૨ અલિ મન વિકસિત માલતી, કમલિનિ ચિત્ત દિગંદ; લ૦ વાચક યશને વાલહો, તેમ શ્રી વિમળ જિણંદ. લ૦ વિ૦ ૩
--
-
-*
(૧૪) શ્રી ભુજંગસ્વામી સ્તવન ભુજંગદેવ ભાવે ભજો, રાય મહાબળ નંદ લાલ રે; મહિમા કુખે હંસલો, કમળ લંછન સુખકંદ લાલ રે. ભુજંગ ૧ વપ્ર વિજય વિજયાપુરી, કરે વિહાર ઉછાહ લાલ રે, પૂરવ અરધે પુખ્ત રે, ગંધસેનાનો નાહ રે લાલ રે. ભ - ૨ કાગળ લિખવો કારમો, આવે જો દુર્જન હાથ લાલ રે; અણ મિલવું દૂરંતરે, ચિત્ત ફિરે તુમ સાથ લાલ રે.
ભુ ૦ ૩ કિસિ ઇસારત કીજીએ, તુમ જાણો છો જગભાવ લાલ રે, સાહિબ જાણ અજાણને, સામું કરે પ્રસ્તાવ લાલ રે. ભુ - ૪ ખિજમતમાં ખામી નહીં, મેલ ને મનમાં કોય લાલ રે; કરુણાપૂરણ લોયણે, સામું કાંઈ ન જોય લાલ રે. ભુ ૦ ૫ આસંગો મોટા તણો, કુંજર ગ્રહવો કાન લાલ રે; વાચક યશ કહે વિનતિ, ભક્તિ વિશે મુજ માન લાલ રે. ભુ ૦ ૬
–
૧. કોકિલ. ૨. આંબાને. ૩. છએ દ્રવ્યના.
Page #365
--------------------------------------------------------------------------
________________
૩૪૦ : સ્વાધ્યાય સંચય
(૧૪) શ્રી અનંત જિન સ્તવન શ્રી અનંત જિન સેવિયે રે લાલ, મોહનવલ્લીકંદ મનમોહના, જો સેવ્યો શિવ સુખ દિયે રે લાલ, કાલે ભવભય ફંદ. મ૦ શ્રી - ૧ મુખ મટકે જગ મોહિયો રે લાલ, રૂપરંગ અતિ ચંગ; મ0 લોચન અતિ અણિયાલડાં રે લાલ, વાણી ગંગતરંગ. મ. શ્રી - ૨ ગુણ સઘળા અંગે વસ્યા રે લાલ, દોષ ગયા સવિ દૂર; મ વાચક યશ કહે સુખ લહું રે લાલ, દેખી પ્રભુ મુખનૂર. મ ૦ થી ૦ ૩
(૧૪) શ્રી શિવગતિ જિન સ્તવન શિવગતિ જિનવરદેવ,સેવા આ દોહિલી, હો લાલ સે૦ પરપરિણતિ પરિત્યાગ, કરે તસુ સોહિલી; હો લાલ કે - આશ્રવ સર્વ નિવારી, જેહ સંવર ધરે, હો લાલ જે. જે જિન આણા લીન, પીન સેવન કરે. હો લાલ પી. ૧ વીતરાગ ગુણરાગ, ભક્તિ રુચિ નૈગમે, હો લાલ ભ૦ યથા પ્રવૃત્તિ ભવ્યજીવ, નયસંગ્રહ રમે; હો લાલ ન ૦ અમૃતક્રિયા વિધિયુક્ત, વચન આચારથી, હો લાલ વ. મોક્ષાર્થી જિનભક્તિ કરે, વ્યવહારથી. હો લાલ. ક. ૨ ગુણ પ્રાભાવી કાર્ય-તણે કારણપણે, હો લાલ તo રત્નત્રયી પરિણામ તે, ઋજુસૂત્રે ભાણે; હો લાલ ઋ૦ જે ગુણ પ્રગટ થયો, નિજ નિજ કાર્ય કરે, હો લાલ નિ ૦ સાધક ભાવે યુક્ત, શબ્દનયે તે ધરે. હો લાલ શ ૦ ૩ પોતે ગુણપર્યાય, પ્રગટપણે કાર્યતા, હો લાલ પ્ર. ઉણે થાઓ જાવ, તાવ સમભિરૂઢતા; હો લાલ તા ૦ સંપૂરણ નિજ ભાવ, સ્વકાર્ય કીજતે, હો લાલ સ્વ. શુદ્ધાત્તમ નિજરૂપ, તેણે રસ લીજતે. હો લાલ ત ૦ ૪
Page #366
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૩૪૧
ઉત્સર્ગે એવંભૂત, તે ફળને નીપને; હો લાલ તે નિ:સંગી પરમાતમ, રંગથી તે બને; હો લાલ રંગ ૦ સહજ અનંત અત્યંત, મહંત સુખે ભર્યા, હો. લાલ મ ૦ અવિનાશી અવિકાર, અપાર ગુણે વર્યા. હો લાલ મ ૦ ૫ જે પ્રવૃત્તિ મવમૂળ, છેદ ઉપાય જે, હો લાલ છે, પ્રભુગુણરાગે રક્ત થાય, શિવદાય તે, હો લાલ વિ . અંશ થકી સરવંશ, વિશુદ્ધપણું ઠરે, હો લાલ વિ. શુક્લબીજ શશિરેહ, તેહ પૂરણ હુવે. હો લાલ તે ૦ ૬ તિમ પ્રભુથી શુચિ રાગ, કરે વીતરાગતા, હો લાલ સ્વ ૦ ગુણ એકત્વે થાય, સ્વગુણ પ્રાગ્નાવતા; હો લાલ સે અવ્યાબાધ અગાધ, આત્મસુખ સંગ્રહો. હો લાલ આ ૦ ૭
(૧૫) શ્રી ઈશ્વરદેવ જિન સ્તવન સેવો ઈશ્વર દેવ, જિણે ઈશ્વરતા હો નિજ અદ્ભુત વરી; - તિરોભાવની શક્તિ, આવિર્ભાવે હો સહુ પ્રગટ કરી. ૧ , અસ્તિત્વાદિક ધર્મ, નિર્મળભાવે હો સહુને સર્વદા; નિત્યસ્વાદિ સ્વભાવ, તે પરિણામી હો જડચેતન સદા. ૨ કર્તા ભોક્તા ભાવ, કારક ગ્રાહક હો જ્ઞાન ચારિત્રતા, ગુણપર્યાય અનંત, પામ્યા તુમચા હો પૂર્ણ પવિત્રતા. ૩ પૂર્ણાનંદ સ્વરૂપ, ભોગી અયોગી હો ઉપયોગી સદા; શક્તિ સકલ સ્વાધીન, વરતે પ્રભુની હો જે ન ચલે કદા. ૪ દાસ વિભાવ અનંત, નાસે પ્રભુજી હો તુજ અવલંબને; જ્ઞાનાનંદ મહંત, તુજ સેવાથી હો સેવકને બને. ૫ ધન્ય ધન્ય તે જીવ, પ્રભુપદ વંદી હો જે દેશના સુણે; જ્ઞાન ક્રિયા કરે શુદ્ધ, અનુભવ યોગે હો નિજ સાધકપણે. ૬
Page #367
--------------------------------------------------------------------------
________________
૩૪૨ : સ્વાધ્યાય સંચય
વારંવાર જિનરાજ, તુજ પદ સેવા હો હોજો નિર્મલી; તુજ શાસન અનુજાઈ, વાસન ભાસન હો તત્ત્વરમણ વળી. ૭. શુદ્ધાતમનિજ ધર્મ, રુચિ અનુભવથી હો સાધન સત્યતા; દેવચંદ્ર જિનચંદ્ર, ભક્તિ પસાયે હો હોશે વ્યક્તતા. ૮
(૧૫) શ્રી ઈશ્વરદેવ જિન સ્તવન નૃપ ગજસેન જસોદા માત,
ઈશ્વર ગુણ અવદાત; સ્વામી સેવીએ. પુષ્કરવર પૂરવારધ કચ્છ, વિજય સુસીમા નયરી અચ્છ. સ્વા ૦ ૧ શશિલાંછન પ્રભુ કરે રે વિહાર, રાણી ભદ્રાવતીનો ભરથાર, સ્વા. જે પામે પ્રભુનો દેદાર, ધન ધન તે નરનો અવતાર. સ્વા ૦ ૨ ધન તે તનજિન નમીએ પાય, ધન તે મન જે પ્રભુગગધ્યાય, સ્વા ધન જે જીહા પ્રભુ ગુણ ગાય, ધન્ય તે વેળા વંદન થાય. સ્વા ૦ ૩ અણમિલવે ઉત્કંઠા જોર, મિલવે વિરહ તણો ભય સોર; સ્વા અંતરંગ મિલવે જીઉછાંહી, શોક વિરહ જિમ દૂરે પલાય. સ્વા. ૪ તું માતા તું બંધવ મુજ, તુંહી પિતા તુજ શું મુજ ગુજ; સ્વા ૦ શ્રીય વિજ્ય વિબુધનો શિષ્ય, વાચકયશ કહે પૂરો જગીશ. સ્વા ૦ ૫
–
–
(
S
(
(૧૫) શ્રી ધર્મનાથ જિન સ્તવન ધરમનાથ તુજ સરીખો, સાહિબ શિર થકે રે, કે સારુ ચોર જોર જે ફોરવે, મુજશું ઈક મને રે; કે મુ . ગજનિમિલિકા કરવી, તુજને નવિ ઘટે રે, કે તુ . જે તુજ સન્મુખ જોતાં, અરિનું બળ મિટે રે. કે અ ૦ ૧
(
Page #368
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૩૪૩
રવિ ઊગે ગયણાંગણ, તિમિર તે નવિ રહે રે, કે તિ ૦ કામકુંભ ઘર આવે, દારિદ્ર કિમ રહે રે, કે દા વન વિચરે જો સિંહ તો, બીક ન ગજ તણી રે, કે બી ૦ કર્મ કરે શું જોર, પ્રસન્ન જો જગધણી રે. કે પ્ર. ૨ સુગુણ નિર્ગુણનો અંતર, પ્રભુ નવિ ચિત્ત ધરે રે, કે પ્ર. નિર્ગુણ પણ શરણાગત, જાણી હિત કરે રે, કે ચંદ્ર ત્યજે નવિ લાંછન, મૃગ અતિ શામળો રે, કે યશ કહે હિમ તુમ જાણી, મુજ અરિબળ દળો રે. કે મુ - ૩
ܦ
ܫܢ ܫܝ
ક ૦ ૩
છ
(૧૫) શ્રી આસ્તાગ જિન સ્તવન કરો સાચા રંગ જિનેશ્વરુ, સંસાર વિરંગ સહુ અન્ય રે; સુરપતિ નરપતિ સંપદા, તે તો દુરગંધિ કદન્ન રે. કરો - ૧ જિન આસ્તાગ ગુણરસ રમી, ચલ વિષય વિકરા વિરૂપ રે; વિણ સમકિત મત અભિલ, જિણે ચાખ્યો શુદ્ધ સ્વરૂપ રે. ક. ૨ નિજ ગુણ ચિંતન જળ રમ્યા, તસુ ક્રોધ અનળનો તાપ રે; નવિ વ્યાપે કાપે ભવસ્થિતિ, જિમ શીતને અર્ક પ્રતાપ રે. જિન ગુણરંગી ચેતના, નવિ બાંધે અભિનવ કર્મ રે; ગુણરમણે નિજ ગુણ ઉલ્લસે, તે આસ્વાદે નિજ ધર્મ રે. પરત્યાગી ગુણ એકતા, રમતા, જ્ઞાનાદિક ભાવે રે; સ્વસ્વરૂપ ધ્યાતા થઈ, પામે શુચિ ક્ષાયક ભાવ રે. ગુણ કરણે નવ ગુણ પ્રગટતા, સત્તાગત રસ થિતિ છેદ રે; સંક્રમણે ઉદય પ્રદેશથી, કરે નિર્જરા ટાળે ખેદ રે. સહજસ્વરૂપ પ્રકાશથી, થાએ પૂર્ણાનંદ વિલાસ રે; દેવચંદ્ર જિનરાજની, કરજ્યો સેવા સુખવાસ રે. ક – ૭
ક ૦
૪
ક ૦
૫.
૧
-
૧. અગ્નિનો. ૨. ટાઢને. ૩. સૂર્યનો તાપ.
Page #369
--------------------------------------------------------------------------
________________
૩૪૪ : સ્વાધ્યાય સંચય
(૧૬) શ્રી નમીશ્વર સ્વામી જિન સ્તવન જગત દિવાકર શ્રી નમીશ્વર સ્વામ જો,
તુજ મુખ દીઠે નાઠી ભૂલ અનાદિની રે લો; જાગ્યો. સમ્યજ્ઞાન સુધારસ ધામ જો,
છાંડી દુર્રય મિથ્યા નિદ પ્રમાદની રે લો. સહેજે પ્રગટયો નિજ પર ભાવ વિવેક જો;
અંતર આતમ ઠહર્યો સાધન સાધવે રે લો; સાધ્યાલંબી થઈ જ્ઞાયકતા છેક જા,
નિજ પરિણતિથિર નિજ ધર્મરસે ઠવે રે લો. જ૦ ૨ ત્યાગીને સવિ પરપરિણતિરસરીઝ જો,
જાગી છે નિજ આતમ અનુભવ ઇષ્ટતા રે લો; સહેજે છૂટી આશ્રવ ભાવની ચાલ જો,
જાલમ એ પ્રગટી સંવર શિષ્ટતા રે લો. બંધના હેતુ જે છે પાપસ્થાન જો,
તે તુજ ભગતે પામ્યા પુષ્ટ પ્રશસ્તતા રે લો; ધ્યેયગુણે વલગ્યો પૂરણ ઉપયોગ જો,
તેહથી પામે ધ્યાતા ધ્યેય સમસ્તતા રે લો. જે અતિ” દુસ્તર જલધિ સમો સંસાર જો,
તે ગોપદ સમ કીધો પ્રભુ અવલંબને રે લો; જિન આલંબની નિરાલંબતા પામે જા,
તેણે હમ રમશું નિજ ગુણ શુદ્ધ નંદનવને રે લો.
૧. આ પાંચમી કડીની છેલ્લી બે લીટીનું પાઠાંતર : જાણ્યો પૂર્ણાનંદ તે આતમ પાસ જો, અવલંબ્યો નિર્વિકલ્પ પરમાતમ તત્ત્વને ૨ે લો.
૪૦ ૧
૦૪૦ ૩
૪૦ ૪
૪૦ ૫
૪૦ ૫
Page #370
--------------------------------------------------------------------------
________________
સ્યાદ્રાદિ નિજ પ્રભુતાને એકત્વ જો,
ક્ષાયક ભાવે થાયે નિજ રત્નત્રયી ૨ે લો; પ્રત્યાહાર કરીને ધારે ધારણ શુદ્ધ જા,
તત્ત્વાનંદી પૂર્ણ સમાધિ લયમઈ રે લો. અવ્યાબાધ સ્વગુણની પૂરણ રીત જો,
કરતા ભોક્તા ભાવે રમણપણે ધરે રે સહજ અકૃત્રિમ નિર્મળ જ્ઞાનાનંદ જા, દેવચંદ્ર એકત્વે સેવનથી વરે રે
*
સ્વાધ્યાય સંચય : ૩૪૫
૧. ક્રોધ. ૨. માયા. ૩. મદ,માન. ૪. લોભ
લો:
લો.
(૧૭) શ્રી વીરસેન જિન સ્તવન
વીરસેન જગદીશ, તાહરી પરમ જગીશ; આજ હો દીસે રે, વીરજતા ત્રિભુવનથી ઘણીજી. અણહારી' અશરીર, અક્ષય અજય અતિ ધીર; આજ હો અવિનાશી, અલેશી ધ્રુવ પ્રભુતા બનીજી. અતીન્દ્રિય ગત કોહ, વિગતમાય મય લો;TM આજ હો સોહે રે, મોહે જગજનતા ભણીજી. અમર અખંડ અરૂપ પૂર્ણાનંદ સ્વરૂપ; આજ હો ચિÇપે, દીપે, થિર સમતા ઘણીજી. વેદરહિત અકષાય, શુદ્ધ સિદ્ધ અસહાય; આજ હો બાયકે નાયકને, ધ્યેયપદે ગ્રહ્યોજી. દાન લાભ નિજ ભોગ, શુદ્ધસ્વગુણ ઉપભોગ; આજ હો અજાગી કરતા, ભોક્તા પ્રભુ લહ્યોજી. દરિસ જ્ઞાન ચારિત્ર, સકલ પ્રદેશ પવિત્ર; આજ હો નિર્મળ, નિસંગી, અરિહા વંદિયેજી.
૪૦ ૬
૪૦ ૭
૧
૫
૬
Page #371
--------------------------------------------------------------------------
________________
૩૪૬ : સ્વાધ્યાય સંચય
દેવચંદ્ર
જિનચંદ્ર,
પૂર્ણાનંદનો વૃંદ; આજ હો જિનવરસેવાથી ચિર આનંદિયેજી.
·*.
(૧૭) શ્રી કુંથુનાથ જિન સ્તવન સુખદાયક સાહિબ સાંભળો, મુજને તુજશું અતિ રંગ રે; તુમે તો નિરાગી હુઈ રહ્યા, એ શો એકંગો ઢંગ રે સુ૰૧
८
તુમ ચિત્તમાં વસવું મુજ ઘણું, તે તો ઉંબર ફુલ સમાન રે; મુજ ચિત્તમાં વસો જો તુમે, તો પામ્યા નવે નિધાન રે. સુ૦ ૨
શ્રી કુંથુનાથ! અમે નિરવહું, ઇમ એકંગો પણ નેહ રે; ઇણ આકીને ફળ પામશું, વળી હોશે દુ:ખનો છે રે, સુ ૦ ૩ આરાધ્યો કામિત પૂરવે, ચિંતામણિ પાષાણ રે; વાચક યશ કહે મુજ દીજીયે, ઈમ જાણી કોડી કલ્યાણ રે. સુ૦ ૪
•*
(૧૮) શ્રી મહાભદ્ર જિન સ્તવન
મહાભદ્ર જિનરાજ, રાજ રાજ વિરાજે હો આજ તુમારડોજી; ક્ષાયિકવીર્ય અનંત, ધર્મ અભંગે હો તું સાહિબ વડોજી, હું બલિહારી રે શ્રી જિનવર તણી રે.
કર્તા ભોક્તા ભાવ, કારક કારણ હો તું સ્વામી છતોજી; જ્ઞાનાનંદ પ્રધાન, સર્વ વસ્તુનો હો ધર્મ પ્રકાશતોજી સમ્યગ્દર્શન મિત્ત, સ્થિર નિર્ધાર રે અવિસંવાદતાજી; અવ્યાબાધ સમાધિ, કોશ અનશ્વર રે નિજ આનંદતાજી. દેશ અસંખ્ય પ્રદેશ, નિજ નિજ રીતે રે ગુણસંપત્તિ ભર્યાજી; ચારિત્ર દુર્ગ અભંગ, આતમ શક્તે હો પરજય સંચર્યાજી. હું ૪
d
૧. એકતરફી. ૨. રીત. ૩. શ્રદ્ધાએ.
હું હું ૨
હું
Page #372
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૩૪૭
ધર્મક્ષમાદિક સૈન્ય, પરિણતિપ્રભુતા હો તુજ બલ આકરોઇ; તત્ત્વ સકલ પ્રાગભાવ, સાદિ અનંતિ રે રીતે પ્રભુ ધર્યો. હું ૫ દ્રવ્ય ભાવ અરિલેશ, સકલ નિવારી રે સાહિબ અવતર્યોજી સહજ સ્વભાવ વિલાસ, ભોગી ઉપભોગી રે જ્ઞાન ગુણે ભર્યો . હું ૬ આચારિજ ઉવઝાય, સાધક મુનિવર હો દેશ વિરતિ ધરુજી; આતમ સિદ્ધ અનંત કારણરૂપે રે યોગ ક્ષેમ કરુજી. હું ૦ ૭ સમ્યગ્દષ્ટિ જીવ, આણારંગી હો સહુ જિનરાજનાજી; આતમ સાધન કાજ, સેવે પદક જે હો શ્રી મહાભદ્રનાજી. હું ૮ દેવચંદ્ર જિનચંદ્ર, ભકતે રાચી હો ભાવિ આતમ રુચિજી; અવ્યય અક્ષય શુદ્ધ, સંપત્તિ પ્રગટે હો સત્તાગત શુચિજી. હું ૯
(૧૮) શ્રી મહાભદ્ર જિન સ્તવન દેવરાયનો નંદ, માત ઉમા મનચંદ; આજ હો રાણી રે, સૂરિકાંતા કંત સોહામણોજી. પુષ્કર પશ્ચિમ અર્બ, વિજ્ય તે વપ્ર સુબદ્ધ, આ છે નયરી રે વિજ્યાએ વિહરે ગુણ નીલોજી. મહાભદ્ર જિનરાય, ગજલંછન જસ પાય; આ ૦ સોહે રે મોહે રે મન લટકાળે લોયણેજી. તેહશું મુજ અતિ પ્રેમ, પરસુર નમવા નેમ, આ રજે રે દુ:ખ ભંજે પ્રભુ મુજ તે ગુણેજી. ધર્મ યૌવન નવરંગ, સમકિત પામ્યો ચંગ; આ ૦ લાખણી લાડી મુગતિ તે મેલશેજી. ચરણ ધર્મ અવદાત, તે કન્યાનો તાત; આ ૦ માહરા રે પ્રભુજીને તે છે વશ સદાજી.
પૂ.
Page #373
--------------------------------------------------------------------------
________________
૩૪૮ : સ્વાધ્યાય સંચય
શ્રી નયવિજય સુશિષ, યશ કહે સુણો જગદીશ; આ ૦ તારો . રે હું સેવક દેવ કરો દયાજી.
૭
(૧૮) શ્રી અરનાથ જિન સ્તવન અરજિન દરિશન દીજીયેજી, ભવિક કમળ વનસૂર; મન તરસે મળવા ઘણુંજી, તમે તો જઈ રહ્યા દૂર.
સોભાગી તુમશું મુજ મન નેહ. તુમશું મુજ મન નેહલોજી, જીમ ' બાઈયાં મેહ. સો ૦ ૧ આવાગમન પથિક તણુંજી, નહિ શિવ નગર નિવેશ; કાગળ કુણ હાથે લિખું, કોણ કહે સંદેશ. સો ૦ ૨ જો સેવક સંભારશોજી, અંતરયામી રે આપ; યશ કહે તો તુજ મન તણોજી, ટળશે સઘળો સંતાપ. સો ૦ ૩
(૧૯) શ્રી ચંદ્રયશા (દેવજશા) જિન સ્તવન ચંદ્રયશાજિન રાજીઓ, મનમોહન મેરે પુષ્કરદીવ મોઝાર રે, મ ૦ પશ્ચિમ અરધ સોહામણો, મ૦ વચ્છ વિજય સંભાર રે. મ. ૧ નયરી સુણીમા વિચરતા, મ ૦ સંવરભૂપ કુલચંદ રે, મ ૦ શશિ લાંછન પદ્માવતી, મ - વલ્લભ ગંગાનંદ રે. મ ૦ ૨ કટિબીલાએ કેસરી, મ, તે હાર્યો ગયો રાન રે, મ ૦ હાર્યો હિમકર તુજ મુખે, મ હજિય વળે નહિ વાન રે. મ ૦ ૩ તુજ લોચનથી લાજિયાં, મ - કમળ ગયાં જળમાંહી રે, મ ૦ અહિપતિ પાતાળે ગયો, મ = જીત્યો લલિત તુજ બાંહી રે. મ ૦ ૪ જીત્યો દિનકર તેજશું, મ૦ ફિરતો રહે તે આકાશ રે, મ ૦ નિંદ ન આવે તેહને, મ૦ જેહ મને ખેદ અભ્યાસ રે. મ - ૫
Page #374
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૩૪૯
એમ જીત્યો તુમે જગતને, મ ૦ હરિ લીયો ચિત્ત રતન રે, મ ૦ બંધુ કહાવો જગતના, મ તે કિમ હોય ઉપમન્ન રે. મ ૦ ૬ ગતિ તમે જાણો તુમતણી, મ હું સેવું તુજ પાય રે; મ શરણ કરે બળિયાતણું, મ - યશ કહે તસ સુખ થાય રે. મ ૦ ૭
(૧૦) શ્રી મલ્લિનાથ જિન સ્તવન મલ્લિ જિણેસર મુજને તમે મિલ્યા, જેહમાંહી સુખકંદ, વાઘેસર; તે કળિયુગ અમે ગિરુઓ લેખવું, નવિ બીજા યુગવંદ. વા ૦ મ ૧ આરો સારો રે મુજ પાંચમો, જિહાં તુમ દર્શન દીઠ) વા . મરૂભૂમિ પણ સ્થિતિ સુરતરુ તણી, મેરુ થકી હુઈ ઈઠ. વા ૦ મ ૦ ૨ પંચમ આરે રે તુમ્હ મેલાવડે, રૂડો રાખ્યો રે રંગ; વા . ચોથો આરો રે ફિરિ આવ્યો ગણું, વાચક યશ કહે ચંગ. વા . મ ૦ ૩
(૨૦) શ્રી અજીતવીર્ય જિન સ્તવન અજીતવીર્ય જિન વિચરતા રે, મનમોહના રે લોલ; પુષ્કરઅર્ધ વિદત્ત રે, ભવિ બોહના રે લોલ. જંગમ સુરતરુ સારીખો રે, મ . સેવે ધન્ય ધન્ય તેહ રે. ભવિ . ૧ જિનગુણ અમૃત પાનથી રે, મ - અમૃત ક્રિયા સુપસાય રે; ભ૦ અમૃત ક્રિયા અનુષ્ઠાનથી રે, મ ૦ આતમ અમૃત થાય રે. ભ ૦ ૨ પ્રીતિ ભક્તિ અનુષ્ઠાનથી રે, મ , વચન અસંગી સેવ રે; ભ . કર્તા તન્મયતા લહે રે, મ ૦ પ્રભુ ભક્તિ નિત્યમેવ રે. ભ૦ પરમેશ્વર અવલંબને રે, મ૦ ધાતા બેય અભેદ રે ભ૦ ધ્યેય સમાપત્તિ હુવે રે, મ ૦ સાધ્ય સિદ્ધિ અવિચ્છેદ રે. ભ૦ ૪
W
Page #375
--------------------------------------------------------------------------
________________
૩૫૦ : સ્વાધ્યાય સંચય
જિન ગુણ રાગ પરાગથી રે, મ વાસિત મુજ પરિણામ રે; ભ તજશે દુષ્ટ વિભાવતા રે, મ ૦ સરશે આતમ કામ રે. ભ૦ ૫ જિન ભક્તિરત ચિત્તને રે, મ - વેધક રસ ગુણ પ્રેમ રે; ભ૦ સેવક જિનપદ પામશે રે, મ રસધિત અય જેમ રે. ભ૦ ૬ નાથ ભક્તિરસ ભાવથી રે, મ ૦ તૃણ જાણું પરદેવ રે; ભ ૦ ચિંતામણી સુરતરુ થકી રે, મ અધિકી અરિહંત સેવ રે. ભ - ૭ પરમાતમ ગુણ સ્મૃતિ થકી રે, મ ૦ ફરશ્યો આતમરામ રે ભ૦ નિયમ કંચનતા લહે રે,"મ લોહ જું પારસ પામ રે. ભ ૦ ૮ નિર્મળ તત્ત્વરુચિ થઈ રે, મe કરજો જિનપતિ ભક્તિ રે ભ૦ દેવચંદ્ર પદ પામશો રે, મ ૦ પરમ મહોદય યુક્તિ રે. ભ૦ ૯
(૨૦) શ્રી મુનિસુવ્રત જિન સ્તવન આજ સફળ દિન મુજ તણો, મુનિસુવ્રત દીઠા; ભાગી તે ભાવટ ભવ તણી, દિવસ દુરિતના નીઠા. આ. ૧ આંગણે કલ્પવેલી ફળી, ઘન અમિયના વૂઠા; આપ માગ્યા પાસા ઢળ્યા, સુર સમકિતી તૂઠા. આ ૦ ૨ નિયતિ હિત દાન સન્મુખ હુયે, સ્વપુણ્યોદય સાથે; યશ કહે સાહિબે મુક્તિનું કરિઉં તિલક નિજ હાથે. આ ૦ ૩
(૨૦) શ્રી ધર્મેશ્વર જિન સ્તવન હું તો પ્રભુ વારિ છું તુમ મુખની, હું તો જિન બલિહારી તુમ મુખની; સમતા અમૃતમય સુપ્રસન્ન નિત, રખ નહીં રાગરુખની. હું ૧
૧. પાપના દિવસ નાશ પામ્યા
Page #376
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૩૫૧
ભ્રમર અર્ધ શશિ ધનુહ કમલદલ, કીર હીર પૂનમશશિની; શોભા તુચ્છ થઈ પ્રભુ દેખત, કાયર હાથ જિમ અસિની. હું ૨ મનમોહન તુમ સનમુખ નિરખત, આંખ ન તૃપતિ અમચી; મોહતિમિર રવિ હર્ષચંદ્રકવિ, મૂર્તિ એ ઉપશમચી. હું ૩ મનની ચિંતા મટી પ્રભુ ધ્યાવત, મુર્ખ દેખતાં તનુની; ઇન્દ્રિય તૃષા ગઈ જિનેસર સેવતાં, ગુણ ગાતાં વચનની. હું ૦ ૪ મીન ચકોર મોર મતંગજ, જલ શશિ ઘન નિજ વનથી; તિમ મુજ પ્રીતિ સાહિબ સુરતથી, ઔર ન ચાહું મનથી. હું ૫ જ્ઞાનાનંદન જગ આનંદન, આશ દાસની ઈતની; દેવચંદ્ર સેવન મેં અહનિશિ, રમજો પરિણતિ ચિત્તની. હું ૬
કલશ વંદો વંદો રે જિનવર વિચરતા વંદો; કીર્તન સ્તવન નમન અનુસરતાં, પૂર્વ પાપ નિકંદો રે.
જિનવર વિચરતા વંદો. જંબુદ્રીપે ચાર જિનેશ્વર, ઘાતકી આઠ આણંદો; પુષ્કર અર્થે આઠ મહામુનિ, સેવે ચોસઠ ઇન્દો રે. જિ. ૨ કેવલી ગણધર સાધુ સાધવી, શ્રાવક શ્રાવિકા વૃદો; જિન મુખ ધર્મ અમૃત અનુભવતાં, પામે મન આણંદો રે. જિ૦ ૩ સિદ્ધાચલ ચૌમાસ રહીને, ગાયો જિનગુણ છંદો; જિનપતિ ભક્તિ મુક્તિનો મારગ, અનુપમ શિવસુખકંદો રે. જિ ૦ ૪ ખરતર ગચ્છ જિનચંદ્ર સૂરિવર, પુણ્ય પ્રધાન મણિદો; સુમતિસાગર સાધુ રંગ સુવાચક, પીધો શ્રુતમકરંદો રે. જિ. ૫
Page #377
--------------------------------------------------------------------------
________________
૩૫ર : સ્વાધ્યાય સંચય
રાજસાર પાઠક ઉપગારી, જ્ઞાન ધર્મ દિગંદો; દીપચંદ્ર સદ્ગુરુ ગુણવંતા, પાઠક ધીર ગયંદો રે. જિ. ૬ દેવચંદ્ર ગણિ આતમ હેતે, ગાયા વીશ નિણંદો; ઋદ્ધિ વૃદ્ધિ સુખસંપત્તિ પ્રગટે, સુજશ મહોદય વંદો રે. જિ. ૭
(૨૧) શ્રી નેમિનાથ જિન સ્તવન મુજ મન પંકજ ભ્રમર લે, શ્રી નમિજિન જગદીશો રે;
ધ્યાન કરુ નિત તુમ તાણું, નામ જપું નિશ દીશો રે. મુજ ૦ ૧ ચિત્ત થકી કઈ મેં ન વિસરે, દેખિયે આગલે ધ્યાને રે; અંતર તાપથી જાણિયે, દૂર રહ્યા અનુમાને રે. મુજ ૨ તુ ગતિ તું મતિ આશરો, તુહિજ બાંધવ મોટો રે. વાચક યશ કહે તુજ વિના, અવર પ્રપંચ તે ખોટો રે, મુજ ૦ ૩
શ્રી નેમિનાથ સ્તવન કહા કિયો તમે કહો મેરે સાંઈ, ફેરિ ચલે રથ તોરણ આઈ; દિલજાનિ અરે, મેરા નાહ ન ત્યજીય નેહ કછુ અજાનિ. દિ - ૧ અટપટાઈ ચલે ધરી કછુ રોષ, પશુઅનકે શિર દે કરિ દોષ. દિ ૦ ૨ રંગ બિચ ભયો યાથી ભંગ, સો તો સાચો જાનો કુરંગ. દિ - ૩ પ્રીતિ તનકમિ તોરત આજ, પિઉ ના મન તુમ લાજ. દિ. ૪ તુમ્હ બહુનાયક જાનો ન પીર, વિરહ લાગી જિઉ વૈરી કો તીર. દિ. ૫ હાર ઠાર શૃંગાર અંગાર, અસન વસન ન સુહાઈ લગાર. દિ૦ ૬ તુજ વિન લાગે સૂની સેજ, નહીં તનુ તેજ ન હારદહેજ. દિ ૦ ૭ ૧. વેદના. ૨. ગળામાં હાર હિમ જેવા અને શણગાર અગ્નિના અંગારા જેવા લાગે છે.
Page #378
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૩પ૩,
આવોને મંદિર વિલાસો ભોગ, બુઢાપન મેં લીજે જોગ. દિ ૦ ૮ છોરુંગી મેં નહિ તેરો સંગ, ગઇલિ ચલું જિઉં છાયા અંગ. દિ ૦ ૯ કેમ વિલવતી ગઈ ગઢ ગિરનાર, દેખે પ્રીતમ રાજુલ નાર. દિ૦ ૧૦ કંતે દીધું કેવળ જ્ઞાન, કીધી પ્યારી આપ સમાન, દિ ૦ ૧૧ મુક્તિ મહેલ મેં ખેલે દોઈ, પ્રણમેં યશ ઉલ્લસિત તન હોઈ. દિ - ૧૨
(૨૩) શ્રી પાર્શ્વનાથ સ્તવન ચઉ કષાય પાતાલ કળશ જિહાં, તિસના પવન પ્રચંડ; બહુ વિકલ્પ કલ્લોલ ચઢતું હે, આરતિ ફેન ઉડ. ભવસાયર ભીષણ તારીએ હો, અહો મેરે લલના પાસજી; ત્રિભુવન નાથ દિલ મેં, એ વિનંતી ધારિયે હો. ભ - ૧
જરત ઉદ્દામ કામ વડવાનલ, પરત શીલગિરિ શૃંગ; ફિરત વ્યસન બહુ મગર તિમિગલ કરત હે નિમગઉમંગ. ભ૦ ૨ ભમરિયા કે બીચિ ભયંકર, ઊલટી ગુલટી વાચ; કરત પ્રમાદ પિશાચન સહિત જિહાં, અવિરતિ વ્યંતરી નાર. ભ૦ ૩ ગરજત અરતિ ફરતિ રતિ બિજુરી, હોત બહુત તોફાન; લાગત ચોર કુગુરુ મલબારી, ધરમ જિહાજ નિદાન. ભ૦ ૪ જુરે પાટિયૅ જિઉ અતિ જોરી, સહસ અઢાર શીલંગ; ધર્મ જિહાજ તિઉ સજકરિ ચલવો, યશ કહે શિવપુરિ ચંગ. ભ ૦ ૫
(૨૪) શ્રી મહાવીર જિન સ્તવન દુ:ખ ટળિયાં મુખ દીઠે મુજ સુખ ઉપનાં રે,
| ભેટયા ભેટયા વીરજિણંદ રે; હવે મુજ મનમંદિરમાં પ્રભુ આવી વસો રે,
પામું પામું પરમાનંદ રે. ૧. તૃષ્ણા. ૨. આતિ-પીડા દુ:ખ. ૩. મગરમચ્છ.
૬ ૦ ૧
Page #379
--------------------------------------------------------------------------
________________
૩૫૪ : સ્વાધ્યાય સંચય
પીઠબંધ ઇહાં કીધો સમકિત વજનો રે,
કાઢયો કાઢયો કચરો ને ભ્રાંતિ રે, ઇહાં અતિ ઊંચા સોહે ચારિત્ર ચંદ્રઆ રે,
રૂડી રૂડી સંવર ભીત્તિ રે. ૬૦ ૨ કર્મ વિવર ગોખે ઇહાં મોતી ઝમણાં રે,
ઝૂલઈ ઝૂલઈ ધીગુણ આઠ રે, બાર ભાવના પંચાલી અચરજ કરે રે,
કોરિ કોરિ કોરણિ કાઠ રે. ૬૦ ૩ ઇહાં આવી સમતા રાણીશું પ્રભુ રમો રે,
સારી સારી સ્થિરતા સેજ રે, કિમ જઈ શકશો એક વાર જો આવશો રે,
રંભ્યા રંજા હિયડાની હેજ રે. ૬૦ ૪ વયણ અરજ સુણી પ્રભુ મનમંદિર આવિયા રે,
આપે તૂઠા તૂઠા ત્રિભુવન ભાણ રે; શ્રી નય વિજય વિબુધ પય સેવક એમ ભણે રે,
તેણી પામ્યા પામ્યા કોડી કલ્યાણ રે. ૬૦ ૫
શ્રી યશોવિજ્યજી કૃત
(૧) શ્રી ઋષભ જિન સ્તવન ઋષભ જિનરાજ મુજ આજ દિન અતિ ભલો;
ગુણ નીલો જેણે તું નયણ દીઠો; દુ:ખ ટળ્યાં સુખ મિલ્યાં, સ્વામિ! તું નિરખતાં,
સુકૃત સંચય સુવો, પાપ નીઠો. ઋ૦ ૧
૧. નાશ થયાં.
Page #380
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૩૫૫
કલ્પશાખી ફળ્યો, કામઘટ મુજ મલ્યો,
આંગણે અમિયનો મેહ વૂઠો; મુજ મહીરાણ મહીભાણ તુજ દર્શને.
ક્ષયે" ગયો કુમતિ અંધાર જૂઠો. - ૨ કવણ નર કનકમણિ છોડી તૃણ સંગ્રહે?
કવણ કુંજર તજી કરહ લેવે? કવણ બેસે તજી, કલ્પતરુ બાવળે?
તુજ તજી અવર સુર કોણ સેવે? ઋ૦ ૩ એક મુજ ટેક સુવિવેક સાહેબ સંદા,.
તુજ વિના દેવ દુજો ન ઇહું;
તુજ વિના દેવ છે તુજ વચન-રાગ સુખ સાગરે ઝીલતો,
કર્મભર" ભ્રમ થકી હું ન બીહું. કોડી છે દાસ વિભુ! તાહરે ભલભલા,
માહરે દેવ તું એક પ્યારો; પતિતપાવન સમો જગત ઉદ્ધારકર,
મહિર* કરી મોહી ભવજલધિ તારો. ઋ = ૫ મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી,
જેહશું સબળ પ્રતિબંધ" લાગ્યો; ચમક પાષાણ જિમ લોહને ખેંચશે,
મુક્તિને સહજ તુજ ભક્તિ રાગો. ઋ૦ ૬
8 ૦
૪
૨. કલ્પવૃક્ષ. ૩. ઇચ્છિત ફળ દેનાર દિવ્ય ઘડો. ૪. અમૃતની વર્ષા થઈ; વૃષ્ટિ થઈ ૫. રાજા. ૬. સૂર્ય. ૭. નાશ પામ્યો. ૮. પારસમણિ. ૯. હાથી. ૧૦. ઊંટ. ૧૧. કર્મરૂપી ભર ઉનાળાની ગરમીથી. ૧૨. મહેર, કરુણા. ૧૩. સંસાર-સમુદ્ર. ૧૪. સંબંધ, ૧. લોહચુંબક.
Page #381
--------------------------------------------------------------------------
________________
૩૫૬ : સ્વાધ્યાય સંચય ધન્ય તે કાય, જેણિ પાય, તુજ પ્રણમીએ,
તુજ થયે જેહ ધન્ય! ધન્ય! જિહા, ધન્ય! તે હદય જિણે તુજ સદા સમરીએ,
ધન્ય તે રાત ને ધન્ય! દિહા.' ઋ૦ ૭ ગુણ અનંતા સદા તુજ ખજાને ભર્યા,
એક ગુણ દેત મુજ શું વિમાસો? રયણ એક દેત શી હાણ રયણાય રે?
આ લોકની આપદા જેણે” નાસો. ઋ૦ ૮ ગંગ સમ રંગ તુજ કીર્તિ કલ્લોલને,
રવિ થકી અધિક તપ-તેજ તાજો; નયવિજ્ય વિબુધ સેવક હું આપો,
જશ કહે અબ મોહી ભવ નિવાજો. ઋ - ૯
(૨) ઋષભદેવ હિતકારી, જગતગુરુ ઋષભદેવ હિતકારી; પ્રથમ તીર્થંકર પ્રથમ નરેશ્વર, પ્રથમ યતિ બ્રહ્મચારી જ ઋ૦ ૧ વર્ષીદાન દઈ તુમ જગ મેં, ઇલતિ ઇતિ નિવારી; તૈસી કાહિ કરતું નહીં કરુણા, સાહેબ બેર હમારી. જ ૦ ૦ ૨ માગત નહીં હમ હાથીઘોરે, ધન કન કંચન નારી; દિઓ મોહિ ચરણકમળ કી સેવા, યાહી લગત મોહી પ્યારી. ભાવલીલા વાસિત સુર ડારે, તુમ પર સબહી ઉવારી; મેં મેરો મન નિશ્ચલ કીનો, તુમ આણા શિરધારી. જ૦ ૩૦ ૪
૨. સ્તવે, વખાણે. ૩. જીભ. ૪. દિવસ. ૫. રત્ન. ૬. રત્નાકર, સમદ્ર. ૭. જેથી.
Page #382
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૩૫૭
જ૦ ૦ ૫
એસો સાહિબ નહિ કોઉ જગ મેં, યાસું હોય દિલદારી; દિલહિ દલાલ પ્રેમ કે બીચિ, તિહાં હઠ ખેંચે ગમારી. તુમ હી સાહિબ મેં હું બંદા, યા મત દિઓ વિસારી; શ્રી નય વિજ્યવિબુધ-સેવક કે, તુમ હો પરમ ઉપકારી.
જ. ઋ૦ ૬
(૩) શ્રી અજિત જિન સ્તવન અજિત દેવ મુજ વાહાલા, ક્યું મોરા મેહા,(ટેક) ન્યું મધુકર મન માલતી, પંથી મન ગેહા. અજિત૦ ૧ મેરે મન તુંહી રૂઓ, પ્રભુ કંચન દહા; હરિ, હર, બ્રહ્મ, પુરંદરા, તુજ આગે કહા. અજિત છે રે તુંહી અગોચર કો નહીં, સજજન ગુણ રેહા; ચાહે તાકું ચાહીએ, ધરી ધર્મ સનેહા. અજિત ૦ ૩ ભગવચ્છલ જગતારનો, તું બિરુદ વદેહા; વીતરાગ હુઈ વહાલા, શું કરી ઘો છે હા. અજિત ૪ જે જિનવર હે ભરત મેં, ઐરાવત વિદા; યશ કહે તુજ પદ પ્રણમતાં, સબ પ્રણમે તેહા. અજિત ૦ ૫
–
–
(૪) શ્રી સંભવ જિન સ્તવન સંભવ જિન જબ નયન મિલ્યો હો; પ્રગટે પૂરવ પુણ્ય કે અંકુર,
તબ થે દિન મોહી સફલ વલ્યો હો. સં. ૧ અંગન મેં અમિથું, મેહ વૂઠે, - જનમ તાપકો વ્યાપ ગલ્યો હો; બોધ બીજ પ્રગટયો ત્રિહુ જગ મેં,
તપ સંજમ કો ખેત ફલ્યો હો. સં૦ ૨
Page #383
--------------------------------------------------------------------------
________________
૩૫૮ : સ્વાધ્યાય સંચય
જૈસી ભક્તિ તૈસી પ્રભુ કરુણા,
શ્વેત શંખ મેં દૂધ મિલ્યો હો; દર્શન થે નવનિધિ મેં પાઈ;
દુ:ખ દોહગ સવિ દૂર રહ્યો હો. સં૦ ૩ ડરત ફિરત હૈ દૂરહિ દીલથે,
મોહમલ્લ જિણે જગત્રય કલ્યો હો; સમકિત રત્ન લહું દર્શનથે,
અબ નવિ જાઉં કુગતિ રુલ્યો હો. સં. ૪ નેહ નજર ભર નિરખત હી મુજ
પ્રભુશું હિયડો હેજે હલ્યો હો; શ્રી નવિજ્ય વિબુધ સેવકકું,
સાહિબ સુરતરુ હોઈ ફલ્યો હો. સં. ૫
(૫) શ્રી અભિનંદન જિન રતવન
પ્રભુ! તેરે નયન કી બલિહારી, (ટેક) યા કી શોભા વિજીત તપસા, કમલ કરતું હે જલચારી; વિધુને શરણ ગયો મુખ-અરિકે, વન થે ગગન હરણ હારી. પ્ર. ૧ સહજહિ અંજન મંજુલ નિરખત, ખંજન ગર્વ દિયોદારી; છીન લહીતિ ચકોર કી શોભા, અગ્નિ ભએ સો દુ:ખ ભારી. પ્ર૦ ૨ ચંચલતા ગુણ લિયો મીનકો, અલિ નું તારો" હૈ કારી; કહું સુભગતા કેતિ ઇનકી? મોહી સબ હી અમર નારી. પ્ર. ૩ ઘૂમત હૈ સમતા રસ માતે, જૈસે ગજવર મદવારી; તીન ભુવન મેં નહિ કોઈ નીકો, અભિનંદન જિન અનુકારી." પ્ર. ૪
૧. માછલી. ૨. માછલીનો. ૩. ભમરા. ૪. જેવી. ૫. આંખની કીકી. ૬. કાળી. ૭. સૌભાગ્ય મનોહરતા. ૮. કેટલી. ૯. દેવીઓ. ૧૦. સારો. ૧૧. જેવો. ૧. દુર્ભાગ્ય. ૨. ચદ્રને.
Page #384
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૩૫૯
મેરે મન તો તુંહિ રુચત હૈ, પરે કોણ પરકી લારી; તેરે નયન કી મેરે નયન મેં જશ કહે દીઓ છબી અવતારી. પ્ર. ૫
(૬) શ્રી પદ્મપ્રભ જિન સ્તવન
ઘડી ઘડી સાંભરે સાંઈ સલૂના–ઘ૦ પદ્મપ્રભ જિન દિલ સે ન વીસરે, માનું કિયો કછુ ગુન કો દૂના; દરિસન દેખતહિ સુખ પાઉં, તો બિનું હોત હું ઉના દૂના. ઘ ૦ ૧ પ્રભુ ગુન જ્ઞાન ધ્યાન વિધિ રચના, પાન સુપારી કાથા ચૂના; રાગ ભયો દિલ મેં આયોગે રહે, છિપાયા ના છાના છૂના. ઘ૦ ૨ પ્રભુગુણ ચિત્ત બાંધ્યો સબસા, કુન પઇસે લેઈ ઘર કા ખૂના; રાગ જગ્યો પ્રભુશું મોહી પ્રગટ, કહો નયા કોઉ કહો જૂના. ઘ ૦ ૩ લોકલાજ સે જે ચિત્ત ચોરે, સો તો સહજ વિવેકહિ સૂના; પ્રભુ ગુણ ધ્યાન વગર ભ્રમ ભૂલ્યા, કરે ક્રિયા સો રાને રૂના. ઘ૦ ૪ મેં તો નેહ કિયો તોહિ સાથે, અબ નિવાહ તો તો થઈ હૂના; જશે કહે તો વિનુ ઔર ન લેવું, અમિય ખાઈ કૂન ચાવી લૂના. ઘ ૦ ૫
—*(૭) શ્રી જિન સ્તવન ઐસે સ્વામી સુપાર્શ્વ સે દિલ લગા,
દુ:ખ ભગા, સુખ જગા જગતારણા (ટેક) રાજહંસ કે માનસરોવર, રેવા જલ ક્યું વારણા, ખીર સિંધુ નું હરિ કું ખારો, જ્ઞાની કું તત્ત્વવિચારણા. એસ૧ મોરકું મેહ, ચકોર કું ચંદા, મધુ મનમથ" ચિત્તઠારના; કૂલ અમૂલ ભમર કે અંબ હી, કોકિલ કે સુખકારના. ઐસે ૦ ૨
૧. જંગલમાં. ૨. રોવું, પોક મૂકવી. ૩. હાથીને (જેમ). ૪. મધુ (માસ) વસંત અથવા મદિરા. ૫. કામદેવ. ૧૨. પડે. ૧૩. પૂઠે.
Page #385
--------------------------------------------------------------------------
________________
૩૬૦ : સ્વાધ્યાય સંચય
સીતા કું રામ, કામ જું રતિ કું, પંથી કું ઘર બારના; દાની કે ત્યાગ, ભાગ બ્રહ્મન કું, જોગી કે સંજમ ધારના. ઐસે ૦ ૩ નંદનવન જું સુર ડું વલ્લભ, ન્યાયી કું ન્યાય નિહારના; હું મેરે મન તું હી સુહાયો, ઓર તો ચિત્તશેં ઉતારના. એસે૦ ૪ શ્રી સુપાર્શ્વ દર્શન પર તેરે, કીજે કોડી ઉવારણા; શ્રી નયવિજય વિબુધ સેવક કું, દિયો સમતારસ પારણા. ઐસે ૦ ૫
(૮) શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન શ્રી ચંદ્રપ્રભ જિનરાજ રાજે, વદન પૂનમ ચંદ રે ભવિક લોક ચકોર નિરખત, લહે પરમાનંદ ૨. શ્રી ૦ ચં ૦ ૧ મહમહે મહિમાએ જશભર, સરસ જસ અરવિંદ રે; રણઝણે કવિજન ભ્રમર રસિયા, લહે સુખ મકરંદ રે. શ્રી ચં૦ ૨ જસ નામે દોલત અધિક દીપે, ટળે દોહગ દંદ રે; જસ ગુણ કથા ભવ વ્યથા ભાજ, બાન શિવતરુ કંદ રે. શ્રી ચં ૦ ૩ વિપુલ દય વિશાલ ભુયુગ, ચલિતિ ચાલ ગયંદરુ રે; અતુલ અતિશય મહિમા મંદિર, પ્રણમત સુરનર વૃંદ રે. શ્રી ચં૦ ૪ હું દાસ ચાકર દેવ તારો, શિષ્ય તુજ ફરજંદ રે, જસ વિજય વાચક એમ વીનવે, ટાલ મુજ ભવફંદ રે, શ્રી ચં ૦ ૫
(૯) શ્રી સુવિધિ જિન સ્તવન મેં કીનો નહીં તુમ બિન ઓરશું રાગ– દિન દિન વાન ચઢત ગુણ તેરો, જું કંચન પરભાગ; ઓરન મેં હે કષાયકી કાલિમા, સો ક્યું સેવા લાગ. મેં. ૧
૧. દુર્ભાગ્ય. ૨. દ્વન્દ્ર શીતળ અને ઉષ્ણ, જન્મમરણ આદિ જોડકાં
Page #386
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૩૬૧
રાજહંસ તું માનસરોવર, ઓર અશુચિ રુચિ કાગ; વિષય ભુજંગમ ગરુડ તું કહિયે, ઓર વિષય વિષનાગ. મેં૦ ૨
ઓર દેવ જલ હીલર સરીખે, તું તો સમુદ્ર અથાગ; તું સુરતરુ જગ વંછિત પૂરન, ઓર તે સુકે સાગ. મેં૦ ૩ તું પુરુષોત્તમ તું હી નિરંજન, તું શંકર વડભાગ; તું બ્રહ્મા તું બુદ્ધ મહાબલ, તું હી દેવ વીતરાગ. મેં ૦ ૪ સુવિધિનાથ તુજ ગુણ કૂલન કો, મેરો દિલ હૈ બાગ; જસ કહે ભમર રસિક હોઈ તામેં, લીજે ભક્તિ પરાગ. મેં ૦ ૫
શ્રી યશોવિજ્યજીકૃત
(૧૦) શ્રી શાંતિનાથ જિન સ્તવન હમ મગન ભયે પ્રભુ ધ્યાન મેં, બાન મેં ધ્યાન મેં ધ્યાન મેં –હમ વિસર ગઈ દુવિધા તનમન કી, અચિરા સુત ગુણ ગાન મેં. હમ ૦ ૧ હરિ હર બ્રહ્મ પુરંદર કી રિદ્ધ, આવત નહિ કોઈ માન મેં, ચિદાનંદ કી મોજ મચી હૈ, સમતા રસ કે પાન મેં હમ - ૨ ઈતને દિન તું નાહી પિછાન્યો, મેરો જન્મ ગમાયો અજાન મેં અબ તો અધિકારી હોઈ બેઠે, પ્રભુ ગુણ અખય ખજાન મેં. હમ ૦ ૩ ગઈ દીનતા સબ હી હમારી, પ્રભુ! તુજ સમકિત દાન મેં; 'પ્રભુ ગુણ અનુભવ કે રસ આગે, આવત નહિ કોઉ માન મેં. હમ ૦ ૪ જિનહિ પાયા હિનહિ છિપાયા, ન કહે કોઉકે કાન મેં, તાલી લાગી જબ અનુભવ કી, તબ જાને કોઉ સાન મેં. હમ ૦ ૫ પ્રભુ ગુણ અનુભવ ચંદ્રહાસ ન્ય, સો તો ન રહે માન મેં વાચક યશ કહે મોહ મહા અરિ, જિસ લિયો હૈ મેદાન મેં. હમ ૦ ૬ ૩. સાપ ૧૩/સ્વાધ્યાય સંચય
Page #387
--------------------------------------------------------------------------
________________
૩૬૨ : સ્વાધ્યાય સંચય
(૧૧) શ્રી પાર્શ્વ જિન સ્તવન મેરે સાહેબ તુમ હી હા, પ્રભુ પાસ જિર્ણોદા! ખિજમતગાર ગરીબ હું, મેં તેરા બંદા. મેરે૧ મેં ચકોર કરૂં ચાકરી, જબ તુમ હી ચંદા; ચક્રવાક મેં હુઈ રહું, જબ તુમ હી દિગંદા. મેરે ૦ ૨ મધુકર પરિ મેં રણઝણું, જબ તુમ અરવિંદા; ભક્તિ કરું ખગપતિ પરે, જબ તુમ હી ગોવિદા. મેરે ૦ ૩ તુમ જબ ગજિત ઘન ભયે, તબ મેં શિખિનંદા; તુમ સાયર જબ મેં તદા, સુરસરિતા અમંદા, મેરે ૪ દૂર કરો દાદા પાસજી! ભવદુઃખ કા ફંદા; વાચક જશ કહે દાસ કું, દિયો પરમાનંદા. મેરે ૦ ૫
(૧૨) સાહિબ સાંભળો રે, સંભવ અરજ હમારી, ભવોભવ હું ભમ્યો રે, ન લહિ સેવા તુમારી; નરય નિગોદમાં રે, તિહાં હું બહુ ભવ ભમિયો, તુમ વિના દુ:ખ સહ્યાં રે, અહોનિશ ક્રોધે ધમધમિયો. સા૧ ઇંદ્રિય વશ પડ્યો રે, પાલ્યાં વ્રત નવિ સુસે, ત્રસ પણ નવિ ગયા રે, થાવર હણિયા હુશે; વ્રત ચિત્ત નવિ ધર્યા રે, બીજું સાચું ન બોલ્યું, પાપની ગોઠડી રે, તિહાં મેં હઈડલું ખોલ્યું. સા. ૨
૧. ગરુડ. ૨. ગાજતાં વાદળાં. ૩. મોર. ૪. ગંગા. ૫. વેગવાળી
Page #388
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૩૬૩
પિડ
ચોરી મેં કરી રે, ચવિહ અદત્ત ન ટાળ્યું, શ્રી જિનઆણશું રે, મેં નવિ સંજમ પાળ્યું; મધુકર તણી પરે રે, શુદ્ધ નઆહાર ગવેખ્યો, રસન લાલચે રે, નીરસ ઉવેખ્યો. સા૦ ૩ નરભવ દોહિલો રે, પરસ્ત્રી દેખીને રે, મુજ મન તિહાં જઈ અડિયો; કામ ન કો સર્યાં રે, પાપે પિડ મેં ભરિયો, શુદ્ધ બુદ્ધ નવિ રહી રે, તેણે નિવુ આતમ તરિયો. સા૦ ૪ લક્ષ્મીની લાલચે રે, મૈં બહુ દીનતા દાખી;
પામી • મોહ વશ
·
પડિયો,
તો પણ નિવ મળી રે, મળી તો વિરહી રાખી; જે જન અભિલખે રે, તે તો તેહથી નાસે,
તૃણ સમ જે ગણે રે, તેહની નિત્ય રહે પાસે. સા૦ ૫ ધન ધન તે નરા રે, એહનો મોહ વિછોડી, વિષય નિવારીને રે, જેહને ધર્મમાં જોડી; અભક્ષ્ય તે મેં ભખ્યાં રે, રાત્રિ ભોજન કીધાં, વ્રત નવિ પાળિયાં રે, જેહવાં મૂળથી લીધાં. સા૦ ૬ અનંત ભવ હું ભમ્યો રે, ભમતાં સાહિબ મળિયો, તુમ વિના કોણ દિયે રે, બોધિ રયણ મુજ બળિયો; સંભવ આપજા રે, ચરણકમળ તુમ સેવા,
નય એમ વીનવે
રે,
સુણજા
દેવાધિદેવા. સા ૦૭
(૧૩)
રૂપ અનૂપ નિહાળી, સુમતિ જિન છાંડી ચપલ સ્વભાવ, કર્યું મન રૂપી સરૂપ ન હોત જો, જગ તુજ તો કુણ ઉપર મન, કહો અમ
તાહરૂં, હો લાલ માહ; હો લાલ દીસતું, હો લાલ હીસતું. હો લાલ
સુમતિ ૦ ઠર્યું
જગ ૦
કહો ૦ ૧
Page #389
--------------------------------------------------------------------------
________________
૩૬૪ : સ્વાધ્યાય સંચય
સ્વ
દશા
કહો ૦ ૨
હિસ્યા વિણ કિમ શુદ્ધ, સ્વભાવને ઇચ્છતા, હો લાલ ઇચ્છા વિણ તુજ ભાવ, પ્રગટ કિમ પ્રીછતા; ડો લાલ પ્રગટ ૦ પ્રીછયા વિણ કિમ ધ્યાન, દશામાંહી લાવતા, હો લાલ લાવ્યા વિણ રસ સ્વાદ, કહો કિમ પાવતા; હો લાલ ભક્તિ વિના નવી મુક્તિ, હુવે કોઈ રૂ। વિના તો તેહ, હુવે કોઈ નવણ વિલેપન માળ, પ્રદીપ ને નવ નવ ભૂષણ ભાલ, તિલક ને અમ સત્ પુણ્યને યોગે, તુમે રૂપી અમૃત સમાણી વાણી, ધરમની કહી તેહ આલંબીને જીવ, ઘણાએ ભાવિ ભાવન જ્ઞાની, અમો પણ તે માટે તુજ પિંડ, ઘણા ગુણ સેવ્યો ધ્યાયો હુવે, મહા ભય શાંતિવિજય બુધ શિષ્ય, કહે પ્રભુનું પિડસ્થ ધ્યાન, કરો થઈ
કવિ
·*.
ભક્તને, હો લાલ વ્યક્તને; હો લાલ ધુપણા, હો લાલ ખુંપણા હો લાલ
થયા, હો લાલ ગયા; હો લાલ બૂઝિયા, હો લાલ રીઝિયા; હો લાલ
કારણો, હો લાલ વારણો; હો લાલ કાજના, હો લાલ એકમના; હો લાલ
હવે ૦
શ
હવે પ્રદીપ ૦ તિલક ૦ ૩
તુમે ૦
ધરમની
ઘણા ૦
અમો ૦
૦ ૪
ઘણા ૦
મહા
કહે ૦
કરો ૫
(૧૪)
મોહન મુજરો લેજો રાજ, તુમ સેવામાં રહેશું, વામાનંદન જગદાનંદન, જેહ સુધારસ ખાણી; મુખ મટકે લોચનને લટકે, લોભાણી ઇંદ્રાણી. મોહન ૦ ૧ ભવપટ્ટણ ચીહું દિશિ ચારે ગિત, ચોરાશી લખ ચૌટા; ક્રોધ માન માયા લોભાદિક, ચોવટીઆ અતિ ખોટા. મોહન ૦ ૨
O
મિથ્યા મેતો કુમતિ પુરોહિત, મદનસેનાને તોરે; લાંચ લઈ લખ લોક સંતાપે, મોહ કંદર્પને જોરે મોહન ૦ ૩
Page #390
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૩૬૫ અનાદિ નિગોદ તે બંધીખાનો, તૃષ્ણા તોપે રાખ્યો; સંજ્ઞા ચારે ચોકી મેલી, વેદ નપુંસક વાકો. મોહન ૦ ૪ ભવસ્થિતિ કર્મ વિવર લઈ નાઠો, પુણ્ય ઉદય પણ વાધ્યો; સ્થાવર વિકલૈંદ્રિયપણું ઓળંગી, પંચેદ્રિયપણું લાબો. મોહન - ૫ માનવભવ આરજકુળ સદ્ગ, વિમળબોધ મળ્યો મુજને, ક્રોધાદિક સહુ શત્રુ વિનાશી, તેણે ઓળખાવ્યો તુજને. મોહન ૦ ૬ પાટણમાંહે પરમ દયાળુ, જગત્ વિભૂષણ ભેટયા; સત્તર બાણું શુભ પરિણામે, કર્મ કઠિન બળ મેઢ્યા. મોહન ૭ સમકિત ગજ ઉપશમ અંબાડી, જ્ઞાન કટક બળ કીધું; ખિમાવિજય જિન ચરણ રમણ સુખ, રાજ પોતાનું લીધું. મોહન ૦ ૮
(૧૫) શ્રી પરમાત્માની સ્તવના અરિહંત નમો ભગવંત નમો, પરમેશ્વર શ્રીજિનરાજ નમો; પ્રથમ જિનેશ્વર પ્રેમે પેખત, સિધ્યાં સઘળાં કાજ નમો. અ ૦ ૧ પ્રભુ પારંગત પરમ મહોદય, અવિનાશી અકલંક નમો; અજર અમર અદ્ભુત અતિશય નિધિ,
- પ્રવચન જલધિ મયંક નમો. અ ૦ ૨ તિયણ ભવિયણ જિન મન વંછિયે, પૂરણદેવરસાલ નમો;
લળી લળી પાય નમું હું ભાવે, કર જોડીને ત્રિકાળ નમો. અ ૦ ૩ સિદ્ધ બુદ્ધ તું જગ જન સજજન, નયનાનંદન દેવ નમો; સકલ સુરાસુર નરવર નાયક, સારે અહોનિશ સેવ નમો. અ ૦ ૪ તું તીર્થંકર સુખકર સાહિબ, તું નિષ્કારણ બંધુ નમો; શરણાગત ભવિને હિતવત્સલ, તુંહી કૃપારસ સિંધુ નમો. અ - ૫ ૧. ચંદ્ર. ૨. દેવતરુ. ૩. કલ્પતરુ
Page #391
--------------------------------------------------------------------------
________________
૩૬૬ : સ્વાધ્યાય સંચય
દર્શિત,
કેવળજ્ઞાનાદર્શે લોકાલોક સ્વભાવ નમો; નાશિત સકલ કલંક કલુષગણ, દુરિત ઉપદ્રવ ભાવ નમો.
જગ ચિંતામણિ જગગુરુ, જગહિતકારક જગજનનાથ નમો; ઘોર અપાર મહોદધિ તારણ, તું શિવપુરનો સાથ નમો. અ ૦૭
એ ૬
અશરણ શરણ નીરાગ નિરંજન, નિરુપાધિક જગદીશ નમો; બોધિ દિયો અનુપમ દાનેશ્વર, જ્ઞાનવિમળ સૂરીશ નમો. અ૦ ૮
·*.
(૧૬) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન મુજને દાસ ગણીજે રાજ, પાર્શ્વજી! અર્જ સુણીજે,
અવસર આજ પૂરીજે રાજ, પાર્શ્વજી અર્થ સુણીજે. (આંકણી) વામાનંદન આનંદન, ચંદન શીતલ ભાવે;
દુ:ખ નિકંદન ગુણે અભિનંદન, કીજે વંદન ભાવેરાજ. પાર્શ્વજી ૧ તુંહી જ સ્વામી અંતરજામી, મુજ મનનો વિસરામી; શિવગતિગામી તું નિષ્કામી, બીજા દેવ વિરામી રાજ, પાર્શ્વજી ૨ મૂતિ તારી મોહનગારી, પ્રાણ થકી પણ પ્યારી;
હું બલિહારી વાર હજારી, મુજને આશ તુમ્હારી રાજ. પાર્શ્વજી ૩
જે એકતારી કરે અતારી (?), લીજે તેહને તારી; પ્રીતિ વિચારી સેવક સારી, દીજે કેમ વિસારી રાજ. પાર્શ્વજી ૪
વિઘન વિડારી સ્વામી સંભારી, પ્રીતિ ખરી મેં ધારી;
શંક નિવારી ભાવ વધારી, વારી તુજ ચરણાંરી રાજ. પાર્શ્વજી ૫ મિલ નર નારી બહુ પરિવારી, પૂજ રચે તુજ સારી; દેવચંદ્ર સાહિબ સુખદાઈ, પૂરો આશા હમારી રાજ, પાર્શ્વજી ૬
*
Page #392
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૩૬૭
અન્ય જિન સ્તવનો
શ્રી બુદ્ધિસાગરજીકૃત સ્તવન રાજુલ કહે છે શામળા, કેમ પાછા વળિયા; મુજને મૂકી નાથજી! કોનાથી હળિયા? ... ૧ પશુદયા મનમાં વસી, કેમ હારી ન આણો? સ્ત્રીને દુઃખી કરી પ્રભુ! હઠ ફોગટ તાણો. ... ૨ લગ્ન ન કરવાં જો હતાં, કેમ અહીં આવ્યા? પોતાની મરજી વિના, કેમ બીજા લાવ્યા? ... ૩
ષભાદિ તીર્થંકરા, ગૃહવાસે વસિયા, તેનાથી શું તમે જ્ઞાની કે, આવી દૂર ખસિયા! ... શુકન જોતાં ન આવડ્યા, કહેવાતા ત્રિજ્ઞાની; બનવાનું જો એમ હતું, વાત પહેલાં ન જાણી! ... ૫ જાદવકુળની રીતડી, બોલ બોલી ન પાળે; આરંભી પડતું મૂકે, તે શું અજવાળે? .. કાળા કામણગારડા, ભીરુ થઈ શું વળિયા? હુકમથી પશુઆં દયા, આણ માનત બળિયા. ... વિરાગી જો મન હતું, કેમ તોરણ આવ્યા? આઠ ભવોની પ્રીતડી, લેશ મનમાં ના લાવ્યા! ... મારી દયા કરી નહીં જરા, કેમ અન્યની કરશો? નિર્દય થઈને હાલમાં, કેમ ઠામે ઠરશો? ... ૯ વિરહ વ્યથાની અગ્નિમાં, બળતી મને મૂકી: કાળાથી કરી પ્રીતડી, અરે પોતે હું ચૂકી ... ૧૦ જગમાં કોઈ ને કોઈનું, એમ રાજુલ ધારે, રાગિણી થઈ વૈરાગિણી, મન એમ વિચારે ... ૧૧
Page #393
--------------------------------------------------------------------------
________________
૩૬૮ : સ્વાધ્યાય સંચય
સંકેત કરવા ખારીને, પ્રાણપતિ અહીં આવ્યા; હરિણ દયાથી બહુ દયા, પ્રભુ મુજ પર લાવ્યા. ... ૧૨ ભવનાં લગ્ન નિવારવા, જાન મુક્તિની આણી; આંખે આંખ મિલાવીને, મને મુક્તિમાં તાણી. ... ૧૩ હું ભોળી સમજી નહીં, સાચી જગમાં અબળા; નાથે નેહ નિભાવિયો, ધન્ય સ્વામી સબળા. ... ૧૪ ભોગાવલીના જોરથી, ગૃહવાસમાં ફસિયા, ઋષભાદિક તીર્થંકરા, લલના સંગરસિયા. ... ૧૫ ભોગાવલીના અભાવથી, મારો સંગ ન કીધો; બ્રહ્મચારી મારા સ્વામીજી, જસ જગમાં લીધો. .. ૧૬ સ્ત્રીને ચેતાવવા આવિયા, સ્વામી ઉપકારી; આઠ ભવોની પ્રીતડી, પૂરી પાડી સારી. " ૧૭ હાથોહાથ ન મેળવ્યો, સ્વામી ગુણરાગી;
સ્વામીના એ કૃત્યથી, હું થઈ વૈરાગી. ... ૧૮ ત્રિજ્ઞાનીના કાર્યમાં, કાંઈ આવે ન ખામી; રાજુલ વૈરાગણ બની, શુદ્ધ ચેતના પામી. ... ૧૯ જૂઠાં સગપણ મોહથી, મોહની એ માયા; ભ્રાંતિથી જગ જીવડા, નાહક લલચાયા. ... ૨૦ નર કે નારી હું નહિ, પુદ્ગળથી હું ન્યારી; પુદ્ગળ-કાયા-ખેલમાં, શુદ્ધબુદ્ધતા હારી. ... ૨૧ નામ રૂપથી ભિન્ન હું, એક ચેતન જાતિ; ક્ષત્રિયાણી વ્યવહારથી, કોઈ મારી ન જ્ઞાતિ. .. ૨૨ અનંત કાળથી આથડી, સંસારમાં હું દુખી; વિષય-વિકારો સેવતાં, કોઈ થાય ન સુખી ... ૨૩
Page #394
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૩૬૯
તાણી;
જડ સંગે પરતંત્રતા, મોહવેરીએ ઉપકારી સાચા પ્રભુ! સત્ય પંથમાં આણી. બની વૈરાગણ મિની, પાસે ઝટ આવી; ઉપકારી સ્વામી કર્યા, સંયમ લય લાવી. શોભા સતીની મોટકી, જંગ રાજુલ પામી; રહનેમિને બોધથી, થઈ ગુણ વિશ્રામી. એક ટેકી થઈ રાજુલે, ભાવસ્વામી કીધા; અદ્ભુત ચારિત્ર ધારીને, જગમાં જસ લીધા. સાચી ભક્તિ સ્વામીની, અંતરમાં નવરસ-રંગે ઝીલતી, લહે સુખ ચેતન-ચેતનાભાવથી, એક સંગ મળિયા; ક્ષપકશ્રેણી નિસ્સરણીથી, શિવમંદિર ભળિયા. કર્મ કટક સંહારીને, નેમ-રાજુલનારી; શિવપુરમાં સુખિયા થયા, વંદું વાર હારી. શુદ્ધ ચેતનસંગમાં, શુદ્ધ ચેતના રહેશે; બુદ્ધિસાગર ભક્તિથી, શાશ્વત સુખ લહેશે. ... ૩૧
*
કેવલ કાચના કુંપા જેહલો, પિંડ કાચો રે; સત્ય સરૂપી સાહિબો એહને, રંગ રાચો રે. યમરાજના મુખડા ઉપર, દેઈ તમાચો રે; અમર થઈ ઉદય રત્ન પ્રભુશું, મિલી માચો રે.
*
ઉતારી;
ખુમારી.
મ
...
મ
...
...
૨૪
...
૨૫
૨૬
શ્રી ઋષભદેવ જિન સ્તવન મરુદેવીનો નંદ માહરો, સ્વામી સાચો રે;
શિવવધૂની ચાહ કરો તો, એને યાચો રે. મરુદેવીનો ... ૧
૨૭
૨૮
૨૯
૩૦
૨
૩
Page #395
--------------------------------------------------------------------------
________________
૩૭૦ : સ્વાધ્યાય સંચય
- શ્રી યશોવિજયજીકૃત ભગવાન મહાવીરનું સ્તવન
ચોવીશ દંડક વારવા, હું વારી ચોવીશમા જિનચંદ રે, હું
પ્રગટયો પ્રાણત
ત્રિશલા ઉર
મહાવીરને
પંચમ
પંચમ
મહાનિશીથ
પંચમી તપ
અપરાધી
ચંડકોશીઓ
યજ્ઞ
સરખા
ગતિને
નાણ
કરું
પણ
કરતા
કીધા
દેવાનંદા
રિખભદત્ત વલી
બ્યાસી દિવસ કામિત પૂર્યો
કર્મરોગને
વિ આદર્યો મેં મુજ ઉપર હિત ૧. ક્ષિપ્ર-શીઘ્ર, જલદી
સ્વર્ગથી, હું ૦ સુખકંદરે. હું ૧
સાપ
વંદના,
સાધવા, વિલાસ રે; હું સિદ્ધાંતમાં, હું પ્રકાશ રે. હું
લાલ, વારી લાલ.
આપ
ઉદ્ધર્યો, હું રે, હું
બ્રાહ્મણા, હું
વિપુ
ક્ષિપ્ર`
ཕྱ))འདའ་༡།འ༡
બ્રાહ્મણી, હું
રે; હું સંબંધથી, હું
ઔષધનો જાણ
આશા
હ
૦ ૦
.
૨
રે. હું ૩
રે. હું ૪
ટાળવા, હું
રે; હું ધરી, હું આણ રે. હું ૫
૨
Page #396
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૩૭૧
૦
૦
૦
૦
શ્રી વિજયસિહ સૂરીશનો, હું સત્યવિજય પન્યાસ રે; હું શિષ્ય કપૂરવિજય કવિ, હું ચંદકિરણ જસ જાસ રે. હું ૦ પાસ પંચાસરા સાનિધે, હું ખિમાં વિજય ગુરુનામ રે, હું જિનવિજયે કહે મુજ હજો, હું પંચમી તપ પરિણામ રે. હું ૦ ૭
આ કળશ ઈમ વીર લાયક, વિશ્વનાયક, સિદ્ધદાયક સંસ્તવ્યો, પંચમી તપ સંસ્તવન ટોડર, ગૂંથી જિન કંઠે ઠવ્યો; પુણ્ય પાટણ ખેત્રમાંહે, સત્તર ત્રાણું સંવત્સરે, શ્રીપાર્વજન્મ કલ્યાણ દિવસે, સકળ ભવિ મંગળ કરે.
. શ્રી દેવચંદ્રજીકૃત
શ્રી વીરપ્રભુનું દિવાળીનું સ્તવન મારગ દેશક મોક્ષનો રે, કેવળજ્ઞાન નિધાન; ભાવદયા સાગર પ્રભુ રે, પરઉપકારી પ્રધાનો રે. વીર ૦ ૧ વિરપ્રભુ સિદ્ધ થયા રે, સંઘ સકળ આધારો રે. હવે ઇણ ભારતમાં રે, કોણ કરશે ઉપકારો રે. વીર ૦ ૨ નાથ વિહુણું સૈન્ય ક્યું રે, વીર વિહુણો રે સંઘ; સાધે કોણ આધારથી રે, પરમાનંદ અભંગો રે. વીર - ૩ માત વિહુણો બાળ ક્યું રે, અરહો પરહો અથડાય; વીર વિહુણા જીવડા રે, આકુળવ્યાકુળ થાય રે. વીર ૦ ૪
Page #397
--------------------------------------------------------------------------
________________
૩૭૨ : સ્વાધ્યાય સંચય
સંશયછેદક વીરનો રે, વિરહ તે કેમ ખમાય. જે દીઠે સુખ ઊપજે રે, તે વિણ કેમ રહેવાય રે. વીર ૦ ૫ નિર્ધામક ભવસમુદ્રનો રે, ભવ અટવી સત્યવાહ; તે પરમેશ્વર નવિ મળે રે, કેમ વાધે ઉત્સાહ રે. વીર ૦ ૬ વીર થકાં પર મૃત તણો રે, હતો પરમ આધાર; હવે ઇહાં શ્રુત આધાર છે રે, અહો જિનમુદ્રા સાર રે. વીર ૦ ૭ ત્રણ કાળે સવિ જીવને રે, આગમથી આણંદ; સેવો બાવો ભવિ જનારે, જિન પડિમા સુખકંદ રે. વીર ૦ ૮ ગણધર આચારજ મુનિ રે, સહુને એણી પેરે સિદ્ધ; ભવ ભવ આગમસંગથી રે, દેવચંદ્ર પદ લીધ રે. વીર ૦ ૯
-*
શ્રી દિવાળીનું સ્તવન
(ભગવાન મહાવીર સ્તવન) મારે દિવાળી થઈ આજ, પ્રભમુખ જોવાને, સર્યા સર્યા રે સેવકનાં કાજ, ભવદુ:ખ ખોવાને; મહાવીર સ્વામી મુગતે પહોંઆ, ગૌતમ કેવળજ્ઞાન રે, ધન્ય અમાવાસ્યા ધન્ય દિવાળી, મહાવીર પ્રભુનિર્વાણ. પ્રભુ - ૧ ચારિત્ર પાળી નિરમળું રે, ટાળ્યા વિષયકષાય રે, એવા મુનિને વંદીએ જે, ઉતારે ભવપાર. પ્રભુ - ૨ બાકુળ વહોરી વીરજીએ, તારી ચંદનબાળા રે કેવળ લઈને મુગતે પહોંઆ, પામ્યા ભવનો પાર. પ્રભુ - ૩ એવા મુનિને વંદીએ જે, પંચ જ્ઞાનને ધરતા રે, સમવસરણે દઈ દેશના પ્રભુ, તાર્યા નર ને નાર. પ્રભુ ૦ ૪
Page #398
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૩૭૩
ચોવીશમાં જિનેશ્વરુ ને, મુક્તિતણા દાતાર રે, કર જોડી કવિ એમ ભણે, પ્રભુ! દુનિયા ફેરો ટાળ. પ્રભુ ૦ ૫
શ્રીમદ્ દેવચંદ્રજીકૃત
સમવસરણનું સ્તવન આજ ગઈ'તી હું સમવસરણમાં, જિન વચનામૃત પીવા રે; શ્રી પરમેશ્વર વદનકમલ છબી, નિરખ નિરખ હરખેવા રે.આજ ૦ ૧ તિન ભુવનનાયક શુદ્ધાતમ, તસ્વામૃતરસ વધુ રે; સકલ ભવિક વસુધાની લાણી, મારું મન પણ તુઠું રે.આજ ૦ ૨ મનમોહન જિનવરજી મુજને, અનુભવ પિયાલો દીધો રે; પૂરણાનંદ અક્ષય અવિચલરસ, ભક્તિ પવિત્ર થઈ પીધો રે.આજ ૦ ૩ જ્ઞાનસુધા લાલીની લહેરે, અનાદિ વિભાવ વિસાય રે સમ્યજ્ઞાન સહજ અનુભવરસ, શુચિ નિજ બોધ સમાય રે.આજ ૦ ૪ ભોળી સખીઓ એમ શું જોવો, મોહ મગન મત રાચો રે, દેવચંદ્ર પ્રભુશું એકતાને, મિલવો તે સુખ સાચો રે.આજ ૫
શ્રી શાંતિનાથનો છંદ સુણો શાંતિ આણંદ સોભાગી, હું તો થયો છું તુમ ગુણરાગી, તમે નિરાગી ભગવંત, જોતાં કિમ પડશે તંત. || ૧ || હું તો ક્રોધ-કષાયે ભરિયો, તું તો સમતારસનો દરિયો, હું તો અજ્ઞાને આવરિયો, તું તો કેવળ કમળાવરિયો. || ૨ || હું તો વિષયસુખનો આસો, તે તો વિષય કીધા નિરાસી, હું તો કરમ ના ભારે ભરિયો, તુમે સર્વથા દૂર કરિયો. || ૩ |
Page #399
--------------------------------------------------------------------------
________________
૩૭૪ : સ્વાધ્યાય સંચય
|| ૫ ||
હું તો મોહતણે વશ પડિયો, તું તો સબળ મોહને નડિયો, હું તો ભવસમુદ્રમાં ખૂંચ્યો, તું તો શિવમંદિરમાં પહોંચ્યો. | ૪ || મહારે જન્મમરણનો ફેરો, તેં તો તોડયો તેનો દોરો, મહારો પાસો ન મેલે રાગ, પ્રભુ તુમે થયા વીતરાગ. મુને માયાએ મેલી ફાંસી, તુમે નિરબંધ થયા અવિનાશી, હું તો સમકિતથી ૨ે અધૂરો, તું તો સકળ પદારથે પૂરો. || ૬ || મહારે તો હિ જ એક, તહારે મુજ સરીખા અનેક, હું તો મનથી ન મેલું માન, તુમે માનરહિત ભગવાન. મહારું કીધું તે શું થાય, તમે ટ્રંક ભણી કરો સ્લાય, તુમે એક કરો મહેરબાની, મહારો મુજરો લેજો માની. એક વાર જો નજરે નિરખો, તો હું થાઉં તુમ ગુણ સરીખો, જે સેવક તુમ ગુણ ગાશે, તે તુમ સરીખો ગુણી થાશે. ભવોભવ તમારી સેવા, હું તો માગું છું દેવાધિદેવા, સાહામું જુઓને સેવક જાણી, એમ ઉદયરત્ન બોલ્યા વાણી.||૧૦||ઇતિ
|| ૯ ||
*
વીરહાક
વારસ અહો! મહાવીરના શૂરવીરતા રેલાવજો, કાયર બનો ના કોઈ દિ', કો સદા કંપાવજો; રે! સિંહનાં સંતાનને, શિયાળ શું કરનાર છે. મરણાંત સંકટમાં ટકે, તે ટેકના ધરનાર છે. ૧ કાયાતણી દરકાર શી? જો શત્રુવટ સમજાય તો, કુળવંત કુળવટ ના તજે, શું સિંહ તરણાં ખાય જો? સર્વજ્ઞની સમજણ ગ્રહે, તે મરણને શાને ગણે? ક્ષત્રીય જો વીરહાક સુણે, તો ચઢે ઝટ તે રણે. ૨
|| ૭ ||
|| ૮ ||
Page #400
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૩૭૫
બંધક મુનિના શિષ્ય સૌ, ઘાણી વિષે પિલાઈને, સંકટ સહી સર્વોપરી, પામ્યા પરમ પદ ભાઈ તે; નિજ અમર આત્માને સ્મરીને, અમરતા વરતા ઘણા, એ મોક્ષગામી સપુરુષના, ચરણમાં હો વંદના? ૩ સંગ્રામ આ શૂરવીરનો. આવ્યો અપૂર્વ દીપાવજો, કરતા ન પાછી પાની ત્યાં, ગુરુરાજ પડખે ભાવજો; સમતા, સહનશીલતા, ક્ષમા, ધીરજ, સમાધિ-મરણમાં, મિત્રો સમાન સહાય કરશે, મન ધરો પ્રભુ ચરણમાં. ૪ કેવળ અસંગ દશા વરો, પ્રતિબંધ સર્વે ટાળજો, સ્વચ્છંદ છોડી શુદ્ધ ભાવે, સર્વમાં પ્રભુ ભાળજો; દુશ્મન પ્રમાદ હણી હવે જાગૃત રહો, જાગૃત રહો! સદ્ગુરુશરણે ય રાખી, અભય આનંદિત હો! ૫
શ્રી ગૌતમ સ્વામીનો વિલાપ-૧
(દોહરા) વર્ધમાન વચને સદા, શ્રી ગૌતમ ગણધાર, દેવશર્મ પ્રતિબોધવા, ગયા હતા નિરધાર. ... ૧ પ્રતિબોધી તે વિપ્રને, પાછા વળિયા જાય, તવ તે શ્રવણે સાંભળે, વીર લહ્યા શિવ ધામ. ... ૨ ધૂસકે પડ્યો તવ ધ્રાસકો, ઊપજ્યો ખેદ અપાર, વીર વીર કહી વલવલે, સમરે ગુણ સંભાર. ... ૩ પૂછીશ કોને પ્રશ્ન હું, ભંતે કહી ભગવંત, ઉત્તર કોણ મુજ આપશે, ગોયમ કહી ગુણવંત. ... અહો પ્રભુ! આ શું કર્યું, દીનાનાથ દયાળ, એ અવસર મુજને તમે, ટાળ્યો દૂર કૃપાળ. ... ૫
જ
Page #401
--------------------------------------------------------------------------
________________
૩૭૬ : સ્વાધ્યાય સંચય
શ્રી ગૌતમ સ્વામીનો વિલાપ-૨ (રાગ : અપૂર્વ અવસર એવો ક્યારે આવૃશે) શાસન સ્વામી સંત સ્નેહી સાહીબા, અલવેસર વિભુ આત્માના આધાર જો. આથડતો અહીં મૂકી મુજને એકલો, માલિક થમ જઈ બેઠા મોક્ષ મોજાર જો. વિધ્વંભર વિમલાતમ વ્હાલા વીરજી
મનમોહન તમે જાણ્યું કેવલ માંગશે, લાગશે અથવા કેડે એ જેમ બાળ જા.
વલ્લભ તેથી ટાળ્યો મુજને વેગળો, ભલું કર્યું એ ત્રિભુવન જન પ્રતિપાલ જો
અહો! હવે મેં જાણ્યું શ્રી અરિહંતજી, નિસ્નેહી વીતરાગ હોય નિરાધાર જો.
મોટો છે અપરાધ ઈંહા પ્રભુ માહરો, શ્રુત ઉપયોગ મેં દીધો નહિ તે વાર જો.
સ્નેહ થકી સર્યું ધિક્ એક પાક્ષિક સ્નેહને, એક જ છું મુજ કોઈ નથી સંસાર જો.
સૂરિ મણિક એમ ગૌતમ સમતાભાવમાં, વરિયા કેવળ જ્ઞાન અંનત ઉધ્ધાર જો. વિધ્વંભર વિમલાતમ વ્હાલા વીરજી
*
વિશ્વ ... ૧
... laedi ... 2
...
વિશ્વ ... ૩
વિશ્વ ... ૪
રીસાની આપ મનાવો રે
રીસાની આપ મનાવો રે, બિચ્ચ વસિઠ ન ફેર. રીસાની સૌદા અગમ હૈ પ્રેમ કા રે, પરખ ન બૂઝે કોય;
લે દેવાહી ગમ પડે પ્યારે, ઔર દલાલ ન હોય. રીસાની૰૧
Page #402
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૩૭૭
દો બાતાં જિય કી કરો રે, મેટો મન કી આંટ; તન કી તપન બુઝાઇયે પ્યારે, બચન સુધારસ છાંટ. રીસાની - ૨ નેક નજર નિહારિયેં રે, ઉજર ન કીજૈ નાથ; તનક નજર મુજર મિલે ખારે, એજરઅમર સુખ સાથ. રીસાની ૩ નિસિ અંધિયારી ઘન ઘટા રે, પાઉં ન વાટકે કુંદ; કરુણા કરો તો નિરવહુ મારે, દેખું તુમ મુખ ચંદ. રીસાની - ૪ પ્રેમ જહાં દુવિધા નહીં રે, નહિ ઠકુરાઇત રે; આનંદઘન પ્રભુ આય બિરાજે, આપહી સમતા સેજ. રીસાની - ૫
અબધૂ આજ સુહાગન નારી આજ સુહાગન નારી, અબધૂ આજ મેરે નાથ આ૫ સુધ લીની, કીની નિજ અંગચારી. અબધૂ. ૧ પ્રેમ પ્રતીત સાગરુચિ રંગત, પહિરે જિની સારી; મહિંદી ભક્તિ રંગ કી રાચી, ભાવ અંજન સુખકારી. અબધૂ. ૨ સહજ સુભાવ ચૂરિયાં પેની, થિરતા કંગન ભારી; ધ્યાન ઉરવસી ઉર મેં રાખી, પિય ગુન માલ આધારી. અબધૂ. ૩ સુરત સિંદુર ભાંગ રંગરાતી, નિરતે વેની સમારી; ઊપજી જ્યોત ઉદ્યોત ઘટ ત્રિભુવન, આરસી કેવળકારી. અબધૂ. ૪ ઊપજી ધુનિ અજંપા કી અનહદ, જીત નગારે વારી; ઝડી સદા આનંદઘન બરખત, બિન મોરે એક તારી. અબધૂ. ૫
Page #403
--------------------------------------------------------------------------
________________
૩૭૮ : સ્વાધ્યાય સંચય
નિસાની કહાં બતાવું રે નિસાની કહા બતાવું રે, તેરો અગમ અગોચર રૂપ. રૂપી કહું તો કછું નહીં રે, બંધે કૈસે અરૂપ; રૂપારૂપી જો કહું ખારે, ઐસે ન સિદ્ધ અનૂપ. નિસાની ૧ શુદ્ધ સનાતન જો કહું રે, બંધન મોક્ષ વિચાર; ન ઘટે સંસારી દશા ખારે, પુણ્ય પાપ અવતાર. નિસાની રે સિદ્ધ સનાતન જો કહું રે, ઊપજે વિનસે કૌન, ઊપજે વિનસે જ કહું રે, નિત્ય અબાધિત ગૌન. નિસાની ૩ સર્વાગી સબ નય ધની રે, માને સબ પરમાન; નયવાદી પલ્લો ગ્રહી ખારે, કરે ભરાઈ ઠાન. નિસાની ૪ અનુભવ અગોચર વસ્તુ હૈ રે, જાનવો એહી રે લાજ, કહનસુનન કો કછુ નહીં ખારે, આનંદઘન મહારાજ. નિસાની ૫
આશા રન કી ક્યા કીજે આશા ઔરન કી ક્યા કીજે, જ્ઞાનસુધારસ પીજે. આશા છે ભટકે દ્વાર દ્વારા લોકન કે, કૂકર આશા ધારી; આતમ અનુભવ રસ કે રસિયા, ઊતરે ન બહુ ખુમારી. આશા ૦ ૧ આશા દાસી કે જે જાયા, તે જન જગ કે દાસા: આશા દાસી કરે જે નાયક, લાયક અનુભવ પ્રાસા. આશા ૦ ૨ મનસા ખાલા પ્રેમ મસાલા, બ્રહ્મ અગ્નિ પરજાલી; તન ભાઠી અવટાઈ પિયે કસ, જાગે અનુભવ લાલી. આશા ૦ ૩ અગમ પિયાલા પીયો મતવાલા, ચિન્હી અધ્યાતમ વાસા, આનંદઘન ચેતન હૈ ખેલે, દેખે લોક તમાસા. આશા ૪
*
Page #404
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૩૭૯
કિત જન મતે હો પ્રાણનાથ ! કિત જાન મતે હો પ્રાણનાથ! ઈત આપ નિહારો ઘર કી સાથ. કિ. ઉત માયા કાયા કબ ન જાત, પહુ જડ તુમ ચેતન જગવિખ્યાત; ઉત કરમભરમ વિષવેલી અંગ, ઈત પરમ નરમ મતિ મેલિ રંગ. કિ ૦ ઉત કામ કપટ મદ મોહ માન, ઈત કેવલ અનુભવ અમૃતપાન; અલિ કહે સમતા ઉત દુ:ખ અનંત, ઈત ખેલે આનંદઘન વસંત. કિ ૦
મિલાપી આન મિલાવો રે મિલાપી આન મિલાવો રે, મેરે અનુભવ મિઠડે મિત્ત. મિ. ચાતક પીઉ પીઉ રટે રે, પીઉ મિલાવન આન; જીવ પીવન પીઉ પીઉં કરે પ્યારે, જિઉ નિઉ આન એ આન. મિ. ૧ દુઃખિયારી નિશદિન રહુ રે, ફિરૂં સબ સુધ બુધ ખોય; તન મન કી કિબહુ લહુ પ્યારે, કિસે દિખાઊં રોય. મિ - ૨ નિસિ અંધારી મુહિ* હસે રે, તારે દાંત દિખાય; ભાદો કાદો મેં કિયો પ્રારે, અસુઅન ધાર વહાય. મિ ૦ ૩ ચિત્તચાતક પીઉ પીઉ કરે રે, પ્રણમેં દોકર પીસ; અબલાશું જોરાવરી પ્યારે, એતી ન કીજ રીસ. મિ. ૪ આતુર ચાતુરતા નહીં રે, સુનિ સમતા ટુક બાત; આનંદઘન પ્રભુ આય મિલે ખારે, આજ ઘરે હર ભાત. મિ - ૫
* “મોહે' એવો પાઠ પણ છે. + ‘ચિત્તચાતક ચિહુદિશિ ફિરે રે’ એવો પાઠ પણ છે.
Page #405
--------------------------------------------------------------------------
________________
૩૮૦ : સ્વાધ્યાય સંચય
અબ હમ અમર ભયે, ન મરેંગે અબ હમ અમર ભયે, ન મરેંગે અ ૦ યા કારન મિથ્યાત દિયો તજ, શું કર દેહ ધરેંગે? અ ૦ ૧ રાગ દોસ જગબંધ કરત હૈ, ઇનકો નાસ કરેંગે, મય અનંત કાલતે પ્રાની, સો હમ કાલ હરેંગે. અ ૦ ૨ દેહ વિનાસી હું અવિનાસી, અપની ગતિ પકરેંગે, નાસી જાતી હમ થિર વાસી, ચોખે વહૈ નિખરેંગે. અ ૦ ૩ મર્યો અનંતવાર બિનસમજ્યો, અબ સુખ દુઃખ વિસરેંગે; આનંદઘન નિપટ નિકટ અક્ષર દો, નહીં સમરે સો મરેંગે. અ૦ ૪
પ્રીત કી રીત નહીં હો, પ્રીતમ પ્રીત પ્રીત કી રીતે નહીં હો, પ્રીતમ પ્રીત કી રીત નહીં હો. મેં તો અપનો સરવ શૃંગારો, ખારે કી ન લઈ હો. પ્રીતમ - ૧ મેં વસ પિય કે પિયસંગ ઔર કે, યા ગતિ કિન સીખઈ, ઉપગારી જન જાય મનાવો, જો કછુ ભઈ સો ભઈ હો. પ્રીતમ - ૨ વિરહાનલ જાલા અતિહિ કઠીન હૈ, મોસે સહી ન ગઈ; આનંદઘન યું સઘન ધારા, તબ હી દે પઠઈ હો. પ્રીતમ ૦ ૩
ચેતન! શુદ્ધાતમકું બાવો ચેતન! શુદ્ધાતમકું બાવો, પરપરચે ધામધૂમ સદાઈ; નિજ પરચું સુખ પાવો. ચેતન ૦ ૧ નિજ ઘર મેં પ્રભુતા હૈ તેરી, પરસંગ નીચ કહાવો; પ્રત્યક્ષ રીત લખી તુમ ઐસી, ગહિયે આપ સ્વભાવો. ચેતન ૦ ૨
Page #406
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૩૮૧
થાવત્ તૃષ્ણા મોહ હૈ તુમકો, તાવત્ મિથ્યાભાવો; સ્વસંવેદજ્ઞાન લહિ કરવો, ઠંડો ભ્રમક વિભાવો. ચેતન ૦ ૩ સમતા ચેતન પતિકું ઈણવિધ, કહે નિજ ઘર મેં આવો; આતમ ઉછ સુધારસ પીયે, સુખ આનંદપદ પાવો. ચેતન ૦ ૪
ચેતના ઐસા જ્ઞાન વિચારો ચેતન! ઐસા જ્ઞાન વિચારો, સોડહં સોડહં સોડહં સોડહં,
સોડહં આણું ન બીયાસારો. ચેતન ૦ ૧ નિશ્ચય સ્વલક્ષણ અવલંબી, પ્રજ્ઞા છેની નિહાશે, ઈહ જૈની મધ્યપાતી દુવિધા, કરે જડ ચેતન ફારો. ચેતન ૦ ૨ તસ ઍની કર ગ્રહિયે જો ધન, સો તુમ સોહં ધારો; સોહં જાનિ દટો તુમ મોહં, હૈ હૈ સમકો વારો. ચેતન ૦ ૩ કુલટા કુટિલ કુબુદ્ધિ કુમતા, ઝંડો હૈ નિજચારો; સુખ આનંદપદે તુમ બેસી, સ્વપરÉ નિતારો. ચેતન ૦ ૪
દરિસન પ્રાણજીવન મોહે દીજે દરિસન પ્રાણજીવન મોહે દિને, બિન દરિસન મોહિ કલ ન પરતુ હૈ
તલક તલક તન છીજે. દરિસન ૧ કહા કહું કછુ કહત ન આવત, બિન સેજા શું જીજે; સોહું ખાઈ સખી કાઉ મનાવો, આપ હી આપ પતીજૈ. દ૦ ૨ દેઉર દેરાણી સાસુ જેઠાણી, યું હી સબ મિલે ખીજે; આનંદઘન બિન પ્રાન ન રહે છિન, કોડી જતન જો કીજે. દ૦ ૩
Page #407
--------------------------------------------------------------------------
________________
૩૮૨ : સ્વાધ્યાય સંચય
શ્યામ! મને નિરાધાર કેમ મૂકી? નિરાધાર કેમ મૂકી, શ્યામ મને નિરાધાર કેમ મૂકી? કોઈ નહીં હું કોણ શું બોલું, સહુ આલંબન ચૂકી (ટૂંકી) શ્યામ ૦ ૧ પ્રાણનાથ તુમે દૂર પધારયા, મૂકી નેહ નિરાશી; જણ જણના નિત્ય પ્રતિ ગુણ ગાતાં, જનમારો કિમ જાસી? શ્યામ ૦ ૨ જેહનો પક્ષ લહીને બોલું, તે મનમાં સુખ આણે; જેહનો પક્ષ મૂકીને બોલું, તે જનમલગે ચિત્ત તાણે. શ્યામ ૦ ૩ વાત તુમહારી મનમાં આવે, કોણ આગળ જઈ બોલું? લલિત ખલિત ખલ જો તે દેખું, આમ માલ ધન ખોલું. શ્યામ ૦ ૪ ઘટે ઘટે છો અંતરજામી, મુજમાં કાં નવિ દેખું; જે દેખું તે નજર ન આવે, ગુણકર વસ્તુ વિશેખું. શ્યામ ૦ ૫ અબધું કેહની વાટડી જોઉં, વિણ અવધે અતિ ખૂ, આનંદઘન પ્રભુ વેગે પધારો, જિમ મન આશા પૂરું. શ્યામ ૦ ૬
યા પુદ્ગલ કા ક્યા વિસવાસા? યા પુદ્ગલ કા ક્યા વિસવાસા, હૈ સુપને કા વાસા રે. યા પુદ્ ચમત્કાર વિજલી દે જૈસા, પાની બીચ પતાસા; યા દેહી કા ગર્વ ન કરના, જંગલ હોયગા વાસા. યા પુત્ ૦ ૧ જૂઠે તન ધન જૂઠે જોબન, જૂઠે હૈ ઘરવાસા, આનંદઘન કહે સબ હી જૂઠ, સાચા શિવપુરવાસા. યા પુ૬ ૦ ૨
અવસર બેહેર બેહેર નહીં આવે બેહેર બેહેર નહીં આવે અવસર, બેહેરે બેહેર નહીં આવે. ન્યું જાણે હું કર લે ભલાઈ, જનમ જનમ સુખ પાવે. અવ૦ ૧
Page #408
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૩૮૩
તન ધન જોબન સબ હી જૂઠા, પ્રાણ પલક મેં જાવે. અવ૦ ૨ તન છૂટે ધન કૌન કામ કો, કાયક્ કૃપણ કહાવે. અવ૦ ૩ જાકે દિલ મેં સાચ બસત હે, તાકૂ જૂઠ ન ભાવે. અવ - ૪ આનંદઘન પ્રભુ ચલત પંથ મેં, સમરી સમરી ગુણ ગાવે. અવ૦ ૫
—
અવધૂ કયા માર્ગે ગુનાહીના અવધૂ ક્યા માર્ગે ગુનાહીના, વે ગુનગનન પ્રવીના. ...અવધૂ૦ ગાય ન જાનૂ બજાય ન જાનું, ન જાનૂ સુરભેવા; રીઝ ન જાનું રીઝાય ન જાનું, ન જાનું પદસેવા. ...અવધૂ૦ ૧ વેદ ન જાનેં કિતાબ ન જાનું, જાનૂ ન લક્ષણ છંદા; તરકવાદ વિવાદ ન જાનું, ન જાનું, કવિફંદા. ...અવધૂ ૦ ૨ જાપ ન જાનેં જવાબ ન જાનું, ન જાનું કથવાતા; ભાવ ન જાનું ભગતી ન જાનું, જાનું ન સીરા તાતા...અવધૂ ૦ ૩ ગ્યાન ન જાનું વિગ્યાન ન જાનું, ન જાનૂ ભજનામાં (પદનામા); આનંદઘન પ્રભુ કે ઘરદ્વારે, રટન કરૂં ગુણધામા. ...અવધૂ૦ ૪
અબ ચલો સંગ હમારે અબ ચલો સંગ હમારે કાયા, તો હે બહુત જતન કરી રાખી કાયા. તો યે કારણ મેં જીવ સંહારે, બોલે જૂઠ અપારે, ચોરી કરી પરનારી સેવી, જૂઠ પરિગ્રહ ધારે.
Page #409
--------------------------------------------------------------------------
________________
૩૮૪ : સ્વાધ્યાય સંચય
પટ આભૂષણ સૂંઘા ચુહા, અશન પાન નિત્ય ત્યારે, ફેર દીને તોયે ખટરસ સુંદર, તે સબ મલકર ડારે.
જીવ સુણો યહ રીત અનાદિ, કહા કહત વારંવારે,
મૈં ન ચલૂંગી તોયે સંગ ચેતન, પાપ પુન્ય દો લારે.
જિનવર નામસાર ભજ આતમ, કહા ભરમ સંસારે, સદ્ગુરુ વચન પ્રતીત ભયે તબ, આનંદઘન ઉપગારે.
·*.
મીરાંબાઈનાં ભજનો
હાં રે ૦
હાં રે ૦
હાં રે ૦
હાં રે કોઈ માધવ લ્યો, માધવ લ્યો, વેચંતી વ્રજનારી રે. માધવને મટુકીમાં ઘાલી, ગોપી લટકે લટકે ચાલી રે. હાં રે ગોપી ઘેલું શું બોલતી જાય, મટુકીમાં ન સમાય રે. નવ માનો તો જુઓ ઉતારી, માંહી જુઓ તો કુંજિબહારી રે. વૃંદાવનમાં જાતાં દહાડી, વા'લો ગૌ ચારે છે ગિરધારી રે. ગોપી ચાલી વૃંદાવન વાટે, સૌ વ્રજની ગોપીઓ સાથે રે. હાં રે મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, જેનાં ચરણકમળ સુખસાગર રે. હાં રે ૦
હાં રે
હાં રે ૦
.
*
ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે; મને મારો રામજી ભાવે રે, બીજો મારી નજરે ન આવે રે. મીરાંબાઈના મહેલમાં રે, કપટીથી હરિ દૂર વસે,
મારા
હરિસંતનનો વાસ; સંતનકેરી
.
(ટેક)
પાસ. ગોવિંદો
O
Page #410
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૩૮૫
રાણોજી કાગળ મોકલે રે, દો રાણી મીરાંને હાથ; સાધુની સંગત છોડી દો, તમો વસોને અમારી સાથ. ગોવિંદો ૦ મીરાંબાઈ કાગળ મોકલે રે, દેજો રાણાજીને હાથ; રાજપાટ તમે છોડી રાણાજી, વસો સાધુને સાથ. ગોવિંદો. વિષનો પ્યાલો રાણે મોકલ્યો રે, દેજો મીરાંને હાથ; અમૃત જાણી મીરાં પી ગયાં, જેને સહાય શ્રીવિશ્વનો નાથ. ગોવિંદો. સાંઢવાળા સાંઢ શણગારજે રે, જાવું સો સો રે કોશ, રાણાજીના દેશમાં મારે, જળ રે પીવાનો દોષ ગોવિંદો ૦ ડાબો મેલ્યો મેવાડ રે, મીરાં ગઈ પશ્ચિમમાંય; સર્વ છોડીને મીરાં નીસર્યા, જેનું માયામાં મનડું ન કાંય. ગોવિંદો ૦ સાસુ અમારી સુષુમણા રે, સસરો પ્રેમ સંતોષ; જેઠ જગજીવન જગતમાં, મારો નાવલિયો નિર્દોષ. ગોવિંદો. ચૂંદડી ઓઢું ત્યારે રંગ ચૂવે રે, રંગબેરંગી હોય; ઓઢું હું કાળો કામળો, દૂજો ડાઘ ન લાગે કોય. ગોવિંદો
પ્રીત પૂરવની રે શું કરું? ઓ રાણાજી, મારી પ્રીત પૂરવની રે શું કરું? હો મેવાડા રાણા, મનડું લોભાણું તેને શું કરું? “ ઓ રાણાજી ૦ રામજી ભજું તો મારું હૈયું ઠંડું થાય; ભોજનિયાં ન ભાવે, નયને નિદલડી ન આય. ઓ રાણાજી ૦ કંઠે માળા દોવડી, મારે શીળવરત શણગાર; કેમ કરી વીસરું રામને? મારા ભવભવનો ભરથાર. ઓ રાણાજી ૦ પેઈઆ બાસંક' ભેજિયા ને દિયા મીરાંને હાથ; હાર ગળામાં નાખિયો ને મહેલ ભયો ઉજાસ. ઓ રાણાજી ૦ ૧. કાળો નાગ ૨. મેહરમ-કૃપાળુ
Page #411
--------------------------------------------------------------------------
________________
૩૮૬ : સ્વાધ્યાય સંચય
ઓ રાણાજી ૦
ઓ રાણાજી ૦
વિખના પ્યાલા ભજિયા ને દો મીરાંને હાથ; કરી ચરણામૃત પી ગયાં, મારા રામતણે વિશ્વાસ. વિખના પ્યાલા પી ગયાં ને ભજન કરે રાઠોડ, તારી મારી નહિ મરું, મને રાખણવાળો ઓર. રાઠોડની દીકરી ને સીસોદાને સાથ; લઈ જાતી વૈકુંઠડે, મારી પ્રથમ ના માની બાત. મીરાં દાસી રામ કી ને રામ ગરીબનિવાજ, મીરાં કી લજ્યા રાખજો, મારી બાંહે ગ્રહ્યાની લાજ.
ઓ રાણાજી ૦
ઓ રાણાજી ૦
–
–
––
–
જલદી ખબર લેના મેહરમ મેરી.. (ટેક) જલ વિના મીન મરે એક છિનમે એવે અમૃત પીઓ તોય ઝી ઝી. જલદી બોત દિનોં કા બિછોહ ઘડા હૈ, અબ તો રાખો નેડી નેડી. જલદી ૦ ચકોર કો ધ્યાન લગો ચંદવાણું, નટવા કો ધ્યાન લગો ડોરી ડોરી. જલદી - સંત કો ધ્યાન લગ્યો રામ પ્યારે, મૂરખ કો ધ્યાન મેરી મેરી. જલદી મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, તુમ પર સૂરત મેરી ડેરી ડેરી. જલદી ૦
Page #412
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૩૮૭
(ટેક)
પ્રભુજી, મન માને જબ તાર. નદિયાં ગહિરે નાવ પુરાને, અબ કૈસે ઊતરું પાર? પ્રભુજી ૦ વેદ પુરાનાં સબ કુછ દેખે, અંત ન લાગે પાર. પ્રભુજી ૦ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, નામ નિરંતર સાર. પ્રભુજી ૦
દવ તો લાગેલ ડુંગર મેં, કહોને વ્હાલા, હવે કેમ કરીએ? કેમ તે કરીએ? અમે કેમ કરીએ? દવ તો લાગેલ ડુંગર મેં ...(ટેક) હાલવા જઈએ તો વહાલા હાલી ન શકીએ,
બેસી રહીએ તો અમે બળી મરીએ રે. કહોને ૦ આ રે વસ્તીએ નથી ઠેકાણું રે વહાલા
પર વસ્તીની પાંખે અમે ફેરીએ રે. કહોને સંસારસાગર
ભરિયોરે વહાલા, બાંઈ ઝાલો નીકર બૂડી મરીએ રે. કહોને - બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર હેરી,
ગુરુજી તારો તો અમે તરીએ રે. કહોને
વહારું મારા વીરા રે સંગ ન કરીએ નીચનો રે !
નીચપણું નિશ્ચ નરકે લઈ જાય. (ટેક) આકડિયાનાં દૂધ રે, અતિ ઘણાં ઊજળાં રે જી;
તેને પીધે તરત મૃત્યુ થાય. વહારું , ગરવી ગાયનાં દૂધ રે, અતિ ઘણાં મીઠડાં રે જ!
સાકર ભેળે સ્વાદ અદકેરો થાય. વહારું , બાવળને કંટાળો રે, દીસે અળખામણો રે જી;
છાંયે બેસે અંગ ને વસ્ત્ર ઉઝરડાય. વહારું ,
Page #413
--------------------------------------------------------------------------
________________
૩૮૮ : સ્વાધ્યાય સંચય
આંબલિયાની છાયા રે, દીસે રળિયામણી રે જી;
તેને સેવે ફળની પ્રાપ્તિ થાય. વહારું ગુરુને પ્રતાપે રે, મીરાંબાઈ બોલિયાં રે જી;
રાખો અમને સંતના ચરણની માંહ્ય. વહારું ,
મારું મનડું વીંધાણું રાણા, ચિતડું ચોરાણું, રાણા, શું રે કરું? શું રે કરું? વિષ પીધે ના મરું, હો રાણા, શું રે કરું? મારું ૦ નિંદા કરે છે મારી, નગરીના લોક રાણા; તારી શિખામણ હવે, મારે મન ફોક, રાણા, શું રે કરું ૦ ભરી બજારમાંથી હાથી હાલ્યો જાયે રાણા; શ્વાન ભસે છે તેમાં હાથીને શું થાયે, રાણા, શું રે કરું , ભૂલી રે ભૂલી હું તો ઘરનાં રે કામ રાણા; ભોજન ન ભાવે, નયણે નીંદ છે હરામ, રાણા, શું રે કરું બાઈ મીરાં કે પ્રભુ, ગિરિધર નાગર વાલા, પ્રભુજીને ભજીને હું તો થઈ ગઈ ન્યાલ, રાણા, શું રે કરું
— — – અબ તો મેરા રામનામ, દૂસરા ન કોઈ. (ટેક) માતા છોડી પિતા છોડે છોડે સગા ભાઈ,
સાધુ સંગ બેઠબેઠ લોકલાજ ખોઈ. સંત દેખ દોડ આઈ જગત દેખ રોઈ,
પ્રેમ-આંસુ ડાર ડાર અમરબેલ બોઈ. મારગ મેં તારગ મીલે સંત રામ દોઈ,
સંત, સદા શિર ઉપર રામ દ્ભય હોઈ અંત મેં સે તંત કાઢયો પીછે રહી સોઈ,
રાણે મેલ્યા વિશના પ્યાલા, પીને મસ્ત હોઈ અબ ૦
અબ ૦
અબ છે
અબ ૦
Page #414
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૩૮૯
અબ તો બાત ફૈલ ગઈ, જાણે સબ કોઈ,
દાસી મીરાં લાલ ગિરિધર, હોની હો સો હોઈ.
અબ ૦
ઘેલાં અમે ભલે થયાં રે, બાઈ મેરા ઘેલામાં ગુણ લાવ્યો. (ટેક) આટલા દિવસ હરિ જાણ્યા વિનાનું, મન માયામાં બાંધ્યું; ભવસાગરમાં ભૂલાં પડ્યાં ત્યારે, મારગ મળિયા સાધુ. ઘેલાં ૦ ઘેલાં તો અમે હરિનાં ઘેલાં, નિર્ગુણ કીધાં નાથ; પૂર્વ જન્મની પ્રીત હતી, ત્યારે હરિએ ઝાલ્યાં હાથે. ઘેલાં છે ઘેલાની વાતો ઘેલાં જાણે, તે દુનિયા શું જાણે? જે રસ તો દેવતાને દુર્લભ, તે રસ ઘેલાં માણે. ઘેલાં ૦ ઘેલાં મટી અમે ડાહ્યાં ન થઈએ, ને સંતનાં શરણાં લીધાં; બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, કારજ સઘળાં સીધ્યાં. ઘેલાં ૦
કરના ફકીરી તબ ક્યા દિલગીરી?
સદા મગન મેં રહેના જી. (ટેક) કોઈ દિન ગાડી ને કોઈ દિન બંગલા,
કોઈ દિન જંગલ બસના જી. કરના ૦ કોઈ દિન હસ્તી ને કોઈ દિન ઘોડા,
કોઈ દિન પાઉં ચલના જી. કરના ૦ કોઈ દિન ખાજાં ને કોઈ દિન લાડું,
કોઈ દિન ફાકમફાકા જી. કરના ૦ કોઈ દિન ઢોલિયા, કોઈ દિન તલાઈ,
કોઈ દિન ભોંય પે લોટના જી. કરનારા મીરાં કે પ્રભુ ગિરધરના ગુણ,
કછુ આંચ પડે તો સહના જી. કરના ૦
Page #415
--------------------------------------------------------------------------
________________
૩૯૦ : સ્વાધ્યાય સંચય
હો શામળિયાજી!
પ્રભુ વિના બીજે ક્યાંયે સુખ નથી,
સુખ છે તમારા શરણમાં,
એ મારા ગુરુએ કહ્યું કરણમાં. જપતપ તીરથ મારી મારે ચારે પદારથ,
એ સૌ આપના છે ચરણમાં. પ્રેમ કરીને દય-મંદિરે પધારો, વહાલા!
ન જોશો જાત કુણ વરણમાં. બાઈ મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ, હાલા!
આડે આવજો મારા મરણમાં.
હો શામળિયાજી!
હો શામળિયાજી!
હો શામળિયાજી!
| (ટેક)
મોહન પ્યારા
મોહન પ્યારા
મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા;
મુખડાની માયા લાગી રે. મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું;
મન મારું રહ્યું ત્યારું રે. સંસારીનું સુખ એવું, ઝાંઝવાના નીર જેવું,
તેને તુચ્છ કરી ફરીએ રે. સંસારીનું સુખ કાચું, પરણીને રંડાવું પાછું;
તેને ઘેર શીદ જઈએ રે? પરણું તો પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો;
રાંડવાનો ભેખ ટાળ્યો રે, મીરાંબાઈ બલિહારી, આશા મને એક તારી;
હવે હું તો બડભાગી રે.
મોહન પ્યારા ૦
મોહન પ્યારા
મોહન પ્યારા ૦
૧. ભય. ૨. મહાભાગ્યવાન.
Page #416
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૩૯૧
ખારે દરસન દીજો આય, તુમ બિન રહ્યો ન જાય; જળ બિન કમલ ચંદ બિન રજની, ઐસે તુમ દેખ્યા બિન સજની." આકુળ વ્યાકુળ ફિરે રેન દિન, બિરહુ કલેજો ખાય; દિવસ ન ભૂખ નીંદ નહીં રેના, મુખસ્ કહત ન આવે નૈના. કહા કહું? કુછ કહત ન આવૈ મિલકર તપત બુઝાય; કયું તરસાવો અંતરજામી? આય મિલો કિરપા કર સ્વામી; મીરાં દાસી જનમજનમ કી, પડી તુમ્હારે પાય.
હરિ ૦
હરિ.
હાં રે હરિ વસે હરિના જનમા; હાં રે તમે શું કરશો જઈ વનમાં રે? ભેખ ધરીને તમે શીદ ભટકો છો? પ્રભુ નથી વન કે અરણ્યમાં રે. કાશી જાવો ને તમે ગંગાજી લ્હાવો; પ્રભુ નથી પાણી-પવનમાં રે. જોગ કરો ને ભલે જગન કરાવો; પ્રભુ નથી હોમહવનમાં રે. બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર; હરિ વસે હરિજનમાં રે.
હરિ.
હરિ ૦
રામ રાખે તેમ રહિયે, ઓધવજી રામ રાખે તેમ રહિયે!
આપણે ચિઠ્ઠીના ચાકર હૈયે. ઓધવજી ૦ કોઈ દિન પેરણ હારને ચીર, તો કોઈ દિન સાદા રહિયે. ઓધવજી ૦ કોઈ દિન ભોજન શીરો ને પૂરી, તો કોઈ દિન ભૂખ્યા રહિયે. ઓધવજી ૦ ૧. સખી. ૨. વચન, વેણ.
Page #417
--------------------------------------------------------------------------
________________
૩૯૨ : સ્વાધ્યાય સંચય
કોઈ દિન રહેવાને બાગબગીચા, તો કોઈ દિન જંગલ રહિયે. ઓધવજી ૦ કોઈ દિન સૂવાને ગાદીતકિયા, તો કોઈ દિન ભોંય સૂઈ રહિયે. ઓધવજી ૦ બાઈ મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ, સુખદુ:ખ સૌ સહી રહિયે. ઓધવજી ૦
અખંડ વરને વરી સાહેલી, હું તો અખંડ વરને વરી. (ટેક) ભવસાગરમાં મહાદુ:ખ પામી, લખચોરાસી ફરી. સાહેલી સંસાર સર્વે ભયંકર કાળો, તે દેખી થરથરી. સાહેલી છે કુટુંબ સહોદર સ્વાર્થી સર્વે, પ્રપંચને પરહરી. સાહેલી છે જનમ ધરીને સંતાપ વેઠયા, ઘરનો તે ધંધો કરી. સાહેલી છે સંતસંગતમાં મહાસુખ પામી, બેઠી ઠેકાણે ઠરી. સાહેલી સદ્ગની પૂરણ કૃપાથી, ભવસાગર હું તરી. સાહેલી બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, સંતોના ચરણે પડી. સાહેલી છે
તુમ કારણ સબ સુખ છોડ્યા, અબ મોહિ શું તરસાવી હીં; બિરહ-બિથા લાગી ઉર અંતર, સો તુમ આય બુઝાવી હતી. અબ છોડત નહિ બણે પ્રભુજી, હંસકર તુરત બુલાર્વા હીં; મીરાં દાસી જનમ-જનમ કી, અંગ સે અંગ લગાઊં હૌ.
સત્સંગનો રસ ચાખ, પ્રાણી તું તો સત્સંગનો રસ ચાખ. પ્રથમ લાગે તીખો ને કડવો, પછી આંબા કેરી શાખ. પ્રાણી છે આરે કાયાનો ગર્વ ન કીજે, અંતે થવાની છે ખાખ. પ્રાણી છે. હસ્તી ને ઘોડા, માલ ખજાના, કાંઈ ન આવે સાથ. પ્રાણી - સત્સંગથી બે ઘડીમાં મુક્તિ, વેદ પૂરે છે સાખ. પ્રાણી છે બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, હરિચરણે ચિત્ત રાખ. પ્રાણી છે
૧. શાંત કરો. ૨. બોલાવો. ૩. લગાવો.
Page #418
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૩૯૩
મોહે લાગી લટક ગુરુ-ચરનન કી. ચરન બિના મુઝે કુછ નહિ ભાવે, જૂઠી માયા સબ સપનન કી. ભવસાગર સબ સૂખ ગયા હૈ, ફિકર નહીં મોહે સરનન કી. મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, ઊલટ ભઈ મોરે નયનન કી.
–– –– જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું, મારો હંસલો નાનો ને, દેવળ જૂનું તો થયું (ધ્રુવ) આ રે કાયા રે હંસા, ડોલવાને લાગી રે; પડી ગયા દાંત, માંયલી રેખું તો રહી. મારો ૦ તારે ને મારે હંસા પ્રીત્યું બંધાણી રે; ઊડી ગયો હંસ, પિંજર પડી રે રહ્યું. મારો ૦ બાઈ મીરાં કે પ્રભુ, ગિરિધરના ગુણ; પ્રેમનો પ્યાલો તમને પાઉં ને પીઉં મારો ૦
– – તો પીધાં છે જાણી જાણી, મેવાડા રાણા!
ઝેર તો પીધાં છે જાણી જાણી. મેવાડા ૦ કોયલ ને કાગ રાણા! એક જ વર્ણા રે;
કડવી લાગે છે કાગવાણી. મેવાડા ૦ ઝેરના કટોરા જ્યારે રાણાજી મોકલે રે,
તેનાં બનાવ્યાં દૂધપાણી. મેવાડા ૦ સાધુનો સંગ મીરાં છોડી દિયો રે;
તમને ગણીશું પટરાણી. મેવાડા ૦ બાઈ મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ,
મને રે મળ્યા સારંગપાણી. મેવાડા ૦
X પાઠાંતર : આસ વહી ગુરુસરનન કી. ૧૪ સ્વાધ્યાય સંચય
Page #419
--------------------------------------------------------------------------
________________
૩૯૪ : સ્વાધ્યાય સંચય
દીવડા વિના રે અંધારું, મંદિરિયામાં– ખળભામાં દેવળ, ઊભી રહી થાંભલી રે;
ત્રારું વિના નહિ ઝીલે ભારું રે. મંદિરિયામાં હાથમાં વાટકડી ને ઘરોઘર ઘૂમતી રે,
કોઈ તો આલો જે ઉધારું. મંદિરિયામાં ૦ ઊઠી ગયો વાણિયો ને પડી રહી હાટડી રે,
જમડા કરે છે ધિંગાણું. મંદિરિયામાં બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
આવતા જમડાને પાછા વાળું. મંદિરિયામાં ૦
હેલી, હાંસ્ય હરિ બિન રહ્યો ન જાય, સાસુ લડે, નણંદ હારી ખીજૈ, દેવર રહ્યો રિસાય; પહેરો બિઠાયો, ચૌકી મેહેલી, તાલો હીયો જડાય. હેલી ૦ પૂરવ જનમ કી પ્રીત પુરાણી, સો શું છોડી જાય? મીરાં કે પ્રભુ ગિરિધર કે બિન, ઔર ન આવે હાય. હેલી છે
રાણાજી! હાંને યા બદનામી લાગે મીઠી. કોઈ નિદો કોઈ બિંદો, મેં ચલૂંગી ચાલ અનૂઠી; સાંકડી ગલી મેં ગુરુજી મિલિયા, ક્યું કર ફિરું અપૂઠી? સદ્ગુરુજી સું બાતાં કરતાં, દુરજન લોગીને દીઠી; યોં મન મેરો હરિ મેં બસિયો, જૈસે સંગ મજીઠી; મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, દુરજન જલો ન્યૂ અંગીઠી.
Page #420
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૩૯૫
પ્રલાપો પ્રેમીના દિલના, સનમ જાણે ધણી જાણે; તુંહી તુંહી નાદ ઘાયલના, ઘવાયા હોય તે જાણે. વિલાપો જાનકીજીના, બુઝે શું લોક લંકાના? પિછાને કોઈ હનુમાના, ખરેખર રામજી જાણે. મીરાંનાં પ્રેમ આંસુને, કઠિણ રાણોજી શું જાણે? બનેલું ઘેલું એ જાણે, ખરું શ્રી સંતજી જાણે.
દેવ દુર્લભ ઘેલછા (મીરાં) અમે ઘેલાં થયાં બાઈ રે, ઘેલામાં ગુણમાં ગુણ છે લાધ્યું, આગે તો અમે કાંઈ નવ જાણતાં, મન માયામાં બાંધ્યું, ભવસાગરમાં ભૂલા પડિયાં, મારગે મળિયા સાધુ રે...
ઘેલામાં ગુણ છે લાબું... ઘેલાં તો અમે પ્રભુનાં ઘેલાં, દુરિજનિયાં શું જાણે? જે રસ દેવદેવીને દુર્લભ, તે રસ ઘેલા માણે રે...
ઘેલામાં ગુણ છે લાધ્યું... ઘેલાં તો અમને પ્રભુએ કીધાં, નિરમલ કીધાં નાથે. પૂર્વજન્મની પ્રીતડી રે, પ્રભુએ ઝીલ્યા હાથ રે
ઘેલામાં ગુણ છે લાધ્યું... ઘેલાં ઘેલાં તમે શું કહો, ઘેલાં ઘેલાંનું કરશે, સુખનું કેતાં દુ:ખ જ લાગે, તે નર ક્યાંથી તરશે રે...
ધેલામાં ગુણ છે લાવ્યું... ઘેલાં તો અમે કાંઈ નવ જાણતાં, સાધુ શરણાં લીધાં, મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ, સમજે કારજ સીધાં રે...
ઘેલામાં ગુણ છે લાધ્યું...
Page #421
--------------------------------------------------------------------------
________________
૩૯૬ : સ્વાધ્યાય સંચય
અન્ય પદો એક જ દે ચિનગારી મહાનલ! એક જ દે ચિનગારી. ટેક ૦ ચકમક લોઢું ઘસતાં ઘસતાં, ખરચી જિંદગી સારી; જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી. મહા ૦ ચાંદો પ્રગટયો સૂરજ પ્રગટ્યો, પ્રગટી આભ અટારી; ના પ્રગટી એક સગડી મારી, વાતવિપદની ભારી. મહા ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી; વિશ્વાનલ! હું અધિક ન માગું, માગું એક ચિનગારી. મહા ૦
જીવનજ્યોત જગાવો, પ્રભુ હે! જીવન જ્યોત જગાવો; ટચુકડી આ આંગળીઓમાં, ઝાઝું જોર જમાવો; આ નાનકડા પગને વેગે (૨) રમતાં જગત બનાવો–
અમને સંચરતાં શિખવાડો–સંચરતાં પ્રભુ હે! ૧ વણ દીવે અંધારે જોવા, આંખે તેજ ભરાવો; વણ જહાજે દરિયાને તરવા(૨) બળ બાહુમાં આવો–
અમને ઝળહળતાં શિખવાડો–ઝળહળતાં પ્રભુ હે! ૨ ઊગતાં અમ મનનાં ફૂલડાંને, રસથી સભર બનાવો; જીવનના રંગો ત્યાં ભરવા(૨) પીંછી તમારી હલાવો–
અમને મઘમઘતાં શિખવાડો–મઘમઘતાં. પ્રભુ હે! ૩ ઉરની સાંકડી શેરીના, પંથ વિશાળ રચાવો; હૈયાના નાના ઝરણાને(૨) સાગર જેવું બનાવો–
અમને ગરજતાં શિખવાડો-ગરજતાં પ્રભુ હે! ૪ અમ જીવનની વાદળી નાની, આભ વિષે જ ઉડાવો; સ્નેહ-શકિત-બલિદાન-નીરથી,(૨) ભરચક ધાર ઝરાવો–
અમને સ્થળ-સ્થળમાં વરસાવો–સ્થળ પ્રભુ હે! ૫
Page #422
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૩૯૭
મારી નાડ તમારે હાથે, હરિ સંભાળજો રે,
પ્યારા! પોતાનો જાણીને, પ્રભુપદ પાળજો રે. મારી છે પથ્યાપથ્ય નથી સમજાતું, દિલ સદૈવ રહે ઊભરાતું;
મને હશે શું થાતું નાથ! નિહાળજો રે. મારી છે અનાદિ આપ વૈદ્ય છો સાચા, કોઈ ઉપાય વિશે નહિ કાચા
દિવસ રહ્યા છે ટાંચા, વેળા વાળજો રે. મારી છે વિશ્વેશ્વર! શું હજુ વિચારો, બાજી હાથ છતાં કેમ હારો?
મહા મુંઝારો મારો, નટવર ટાળજો રે. મારી કેશવ-હરિ’ મારું શું થાશે? ઘાણ વળ્યો શું ગઢ થેરાશે?
લાજ તમારી જાશે, ભૂધર ભાળજો રે. મારી છે
ટેક ,
દેવ છે
દેવ છે
ઇચ્છું નિશદિન એવું દેવ! ઇચ્છું નિશદિન એવું; સદાય તુજને સેવું દેવ! ઇચ્છું નિશદિન એવું. અજાણતાં પણ મારા કરથી, શ્રેય સર્વનું થાઓ; તન-મન-ધન-સાધન સહુ મારાં, એ પંથે યોજાઓ. અર્પણ યોગ્ય સ્થળે કરું એવી પ્રેમદશા પ્રગટાવો; યાચકતાની અધમ દશા ટળી, ઉદાર ગુણ ઉભરાવો. પાપપંથમાં પગ મુજ ન પડે, એ સમજણ પ્રભુ આવો; સુખમાં પણ વીસરું નહિ તુજને, એ અધિકાર જમાવો. કામ-ક્રોધ-મદ-લોભ લૂંટારા, લીએ ન મુજને લૂંટી; અંતસમે મને અકામ મરણ, કાળ ન મારે કૂટી. મૃગજળ જેવા વિવિધ વિષયમાં, મન લલચાય ન મારું; શરણાગત આ ‘સંતશિષ્યને તારક શરણું તારું.
દેવ,
દેવ ૦
દેવ ૦
Page #423
--------------------------------------------------------------------------
________________
૩૯૮: સ્વાધ્યાય સંચય
-દૂર કાં પ્રભુ! દોડ તું, મારે રમત રમવી નથી; આ નયનબંધન છોડ તું, મારે રમત રમવી નથી. ટેક , પ્યાસુ પરમ-રસનો સદા, શોધું પરમ-રસ રૂપને; અનુભવ મને અવળો થયો, એવી રમત રમવી નથી. હાં . દૂર ૦ ૧ –બાંધી નયન બંધન મને, મૂક્યો વિષમ મેદાનમાં અદૃશ્ય થઈ અળગા રહ્યા, એવી રમત રમવી નથી. ભારે વિષમ પથ ભટકવું, બહુ નયનને બાંધી કરી, આવી અકારી રમતને, મારે હવે રમવી નથી. હાં . દૂર છે –અથડાવું છે ક્યાં લગી, બાંધી નયનનાં બંધનો; આરો ન આવે તો પછી, એવી રમત રમવી નથી. તું “આવ આવ અવાજ કરતો, એ તરફ આવી શકું; વિણ લક્ષ્ય અથડાવા તણી, મારે રમત રમવી નથી. હાં દૂર૦ ૩ – તું આવીને ઉત્સાહ દે, કાં ફેંક કિરણ પ્રકાશનાં, આ લક્ષ્મ વિણ રખડી મર્યાની, રમતને રમવી નથી. હે તાત! તાપ અમાપ આ, તાવી રહ્યા છે ત્રિવિધના; એ તાપ માંહે તપી મર્યાની, આ રમત રમવી નથી. હાં . દૂર ૦ ૪ –નથી સહન કરી શકતો પ્રભુ તારા! વિરહની વેદના; હે દેવ! તુજ દરશન વિના, મારે રમત રમવી નથી. નથી સમજ પડતી શ્રીહરિ, કઈ જાતની આ રમત છે; ગભરાય છે ગાત્રો બધાં, મારે રમત રમવી નથી. હાં . દૂર ૦ ૫ –હોયે રમત ઘડી બે ઘડી, બહુ તો દિવસ બે-ચારની; આ તો અનંતા યુગ ગયા, એવી રમત રમવી નથી. ત્રિભુવનપતિ તુજ નામના, થાક્યો કરી કરી સાદને; સુણતા નથી કેમ ‘સંતશિષ્યને આ રમત રમવી નથી. હાં . દુર ૦ ૬
Page #424
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૩૯૯
પ્રભુનું નામ રસાયણ સેવે, પણ જો પથ્ય પળાય નહિ; તો તેનું ફળ લેશ ન પામે, ભવ રોગો કદી જાય નહિ. ટેક —પહેલું પથ્ય અસત્ય ન વવું, નિદા કોઈની થાય નહિ; નિજ વખાણ કરવાં નહિ સુણવાં, વ્યસન કશુંય કરાય નહિ. -જીવ સકલ આતમ સમ જાણી, દિલ કોઈનું દુભવાય નહિ; પરધન પથ્થર સમાન ગણીને, મન અભિલાષ ધરાય નહિ. —દંભ દર્પ કે દુર્જનતાથી અંતર અભડાવાય નહિ; પરનારી માતા સમ લેખી, કદી કુદૃષ્ટિ કરાય નહિ. હું પ્રભુનો પ્રભુ છે મમ રક્ષક, એહ ભરોસો જાય નહિ; જે પ્રભુ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહિ. —શકિત છતાં પરમારથ સ્થળથી, પાછાં પગલાં ભરાય નહિ; સ્વાર્થતણા પણ કામ વિષે, કદી અધર્મને અચરાય નહિ. કર્યું કરું છું ભજન આટલું, જ્યાં ત્યાં વાત કરાય નહિ; હું મોટો મુજને સહુ પૂજે, એ અભિમાન ધરાય નહિ. —નામતણા અતુલિત મહિમાને, વ્યર્થ વખાણ મનાય નહિ ; કપટ દગા છળ પ્રપંચ માયા, અંત સુધી અદરાય નહિ. જનસેવા તે પ્રભુની સેવા, એહ સમજ વિસરાય નહિ; ઊંચ-નીચનો ભેદ પ્રભુના મારગડામાં થાય નહિ.
–નામ રસાયણ સેવે સમજી, કષ્ટ થકી કદી કાય નહિ; એ પથ્યોનું પાલન કરતાં, મરતાં સુધી ડરાય નહિ. પથ્ય રસાયણ બન્ને સેવે, માયામાં લલચાય નહિ; તો ‘હરિદાસ’ તણા સ્વામીને, મળતાં વાર જરાય નહિ.
•*.
૧
૨
૫
5
૯
૧૦
Page #425
--------------------------------------------------------------------------
________________
૪૦૦ : સ્વાધ્યાય સંચય
ખોલો ખોલો (૨) ખોલો દયામય! મંગલ મંદિર ખોલો. ટેક , જીવનવન અતિ વેગે વટાવ્યું (૨) દ્વારે ઊભો શિશુ ભોળો. દયા ૦ તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો (૨) શિશુને ઉરમાં લ્યો લ્યો. દયા નામ મધુર તવ રટયો નિરંતર (૨) શિશુસહ પ્રેમે બોલો. દયા ૦ દિવ્ય તૃષાતુર આવ્યો બાલક (૨) પ્રેમે અમીરસ ઢોળો. દયા ૦
–પ્રભો! અન્તર્યામી! જીવન જીવના દીનશરણા, પિતા માતા બંધુ, અનુપમ સખા હિતકરણા; પ્રભા કીર્તિ કાંતિ, ધન વિભવ સર્વસ્વ જનના, નમું છું વંદુ છું વિમલ પ્રભુ સ્વામી જગતના. ૧ –સહુ અદ્ભુતોમાં, તુજ સ્વરૂપ અદ્ભુત નીરખું, મહાજ્યોતિ જેવું નયન શશી ને સૂર્ય સરખું; વસે બ્રહ્માણ્ડોમાં, અમ ઉર વિષે વાત વસતો, તું આઘેમાં આઘે, પણ સમીપમાં નિત્ય હસતો. ૨ –અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા, ઊંડા અંધારેથી, પ્રભુ! પરમ તેજે તું લઈ જા; મહા મૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ લઈ જા, તું હીણો હું છું તો, તુજ દરસના દાન દઈ જા. ૩ -પિતા પેલો આઘે, જગત વીંટતો સાગર રહે, અને વેગે પાણી, સકળ નદીનાં તે ગમ વહે; વહો એવી નિત્યે, મુજ જીવનની સર્વ ઝરણી, દયાના પુણ્યોના, તુજ પ્રભુ મહાસાગર ભણી. ૪
Page #426
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૪૦૧
આજની ઘડી તે રળિયામણી આજની ઘડી તે રળિયામણી, હે મારો વાલોજી આવ્યાની વધામણી,
હો જીરે આજની ઘડી તે રળિયામણી. જીરે તરિયા તોરણ તો બંધાવિયા, હે મારા વાલાજીને મોતીડે વધાવિયા,
હો જીરે આજની ઘડી તે રળિયામણી. જીરે લીલુડા વાંસ વઢાવિયે, હે મારા વાલાજીનો મંડપ રચાવિયે,
હો જીરે આજની ઘડી તે રળિયામણી. પૂરો પૂરો સોહાગણ સાથિયો, હે વાલો આવે મલપતો હાથિયો,
હો જીરે આજની ઘડી તે રળિયામણી. જીરે જમુનાનાં જળ મંગાવીએ, હે મારા વાલાજીના ચરણ પખાળીએ,
હો જીરે આજની ઘડી તે રળિયામણી. સહુ સખીઓ મળીને વધાવીએ, હે મારા વાલાજીના મંગળ ગવરાવીએ,
હો રે આજની ઘડી તે રળિયામણી. જીરે તન મન ધન ઓવારીએ, હે મારા વાલાજીની આરતી ઉતારીએ,
હો જીરે આજની ઘડી તે રળિયામણી. જીરે રસ વધ્યો છે અતિ મીઠડો, હ મહેતા નરસૈયાનો સ્વામી દીઠડો,
હો જીરે આજની ઘડી રળિયામણી.
Page #427
--------------------------------------------------------------------------
________________
૪૦૨ : સ્વાધ્યાય સંચય
રામસભામાં અમે રમવાને
ગ્યા'તા,
પસલી ભરીને રસ પીધો
હરિનો રસ પૂરણ પીધો પહેલો પિયાલો મારા સદ્ગુરુએ પાયો બીજે પિયાલે રંગની રેલી.
ત્રીજો પિયાલો મારા રોમે રોમે વ્યાપ્યો, ચોથે પિયાલે થઈ છું ઘેલી, રસબસ એકરૂપ થઈ રસિયા સાથે વાત ન સૂઝે બીજી વાટે,
મોટા જોગેશ્વર જેને સ્વપ્ન ન આવે, મારા મંદિરિયામાં મહાલે. અખંડ હેવાતણ મારા સદ્ગુરુએ દીધાં, અખંડ સૌભાગી અમને કીધાં. ભલે મળ્યા મહેતા નરસિંહના સ્વામી, દાસી પરમ સુખ પામી. હરિનો રસ પૂરણ પીધો.
રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી, સાધુ પુરુષને સૂઈ ન રહેવું, નિદ્રાને પરહરિ સમરવા શ્રી હરિ,
એક તું એક તું એમ કહેવું. જોગિયા હોય તેણે જોગ સંભાળવા,
ભોગિયા હોય તેણે ભોગ તજવા, વેદિયા હોય તેણે વેદ વિચારવા,
વૈષ્ણવ હોય તેણે કૃષ્ણ ભજવા.
Page #428
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૪૦૩
સુકવિ હોય તેણે સદ્ગથ બાંધવા;
દાતાર હોય તેણે દાન કરવાં, પતિવ્રતા નારીએ કંથને પૂછવું,
કંથ કહે તે તો ચિત્ત ધરવું. આપણે આપણા ધર્મ સંભાળવા,
કર્મનો મર્મ લેવો વિચારી, નરસૈયાના સ્વામિને સ્નેહથી સમરતાં, ફરી નવ અવતરે નરને નારી...
... હે રાત રહે જાહરે
—–
જ્યાં લગી આતમાતત્ત્વ ચીન્યો નહીં જ્યાં લગી આતમાતત્વ ચીન્યો નહીં,
ત્યાં લગી સાધના સર્વ જૂઠી; માનુષા દેહ તારો એમ એળે ગયો,
માવઠાની જેમ વૃષ્ટિ વૂઠી. શું થયું સ્નાન, પૂજા ને સેવા થકી,
થયું ઘેર રહી દાન દીધે, શું થયું ધરી જટા ભસ્મ લેપન કર્યો,
શું થયું વાળ લોચન કીધે. શું થયું ત૫ ને તીરથ કીધાં થકી, ને શું થયું માળ ગ્રહી નામ લીધે. શું થયું તિલક ને તુલસી ધાર્યા થકી,
થયું ગંગજલ પાન કીધે. શું થયું વેદ વ્યાકરણ વાણી વધે,
શું થયું રાગ ને રંગ જાયે.
Page #429
--------------------------------------------------------------------------
________________
૪૦૪ : સ્વાધ્યાય સંચય
શું થયું ખટ્ દરશન સેવ્યા થકી, શું થયું વરણના ભેદ આણ્યે. એ છે પ્રપંચ સહુ પેટ ભરવા તણા, આત્મારામ પરિબ્રહ્મ ન જોયો; ભણે નરસૈંયો કે તત્ત્વદર્શન વિના, રત્નચિંતામણિ જન્મ ખોયો.
સંગત સંતન કી કર લે
સંગત સંતન કી કર લે, જનમ કા સાર્થક કછુ કર લે. ઉત્તમ દેહી નર પાયા પ્રાણી, ઇસકા હિત કછુ કર લે; સદ્ગુરુ શરણ જાકે બાબા, જનમમરણ દૂર કર લે. સંગત કહાંસે આવે કહાં જાવે, યે કુછ માલૂમ કર લે;
દો દિન કી જિંદગાની યારો, હુંશિયાર હો કર ચલ લે. સંગત ૦
કૌન કિસીકે જો લડકે, કોન કિસીકે સાલે; જબ લગ પલ્લોં મેં પૈસા ભાઈ, તબ લગ મીઠા બોલે. સંગત૦
કહત કબીરા સુનો ભાઈ સાધો, બાર બાર નહીં આના; અપના હિત કછુ કર લે ભઈયા, આખર અકેલા જાના. સંગતo
જગત મેં કૈસા નાતા!
મન ફૂલા ફૂલા ફિરે જગત મેં, કૈસા નાતા રે. માતા કહે યેહ પૂત હમારો, બહેન કહે વીરો મેરો; ભાઈ કહે યેહ ભૂજા હમારી, નારી કહે નર નેહા રે. પેટ પકડ કે માતા રોયે, બાંહ પકડ કર ભાઈ; લપટઝપટ કર સિયાં રોયે, હંસ એકલા જાઈ.
Page #430
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૪૦૫
ચાર ગજી ચડ ગજી મંગાયો, ચડયો કાષ્ટ કી ઘોડી; ચારો કોને આગ લગા દી, લૂંક દિયો જૈસે હોરી. હાડ જરે જુએ લાકડી ઔર કેસે જરે જુએ ઘાંસા, સોને જૈસી જરી ગઈ કાયા, કૌઉ ન આયો પાસા રે. જબ તક જીયે માતા રોયે, બહેન રોયે દશ માસા: તેરા દિવસ તક ઢિયાં રોયે, ફિર કરે ઘરવાસા રે. ઘર કી સ્ત્રી ઢુંઢન લાગી, ઢુંઢ ફિરી ચંહુ દિશા રે; કહેત કબીર સુનો ભાઈ સાધુ, જૂઠી જગ કી આશા રે.
૦
વૈરાગ્યપ્રેરક કાવ્યો સત્સંગનો રસ ચાખ પ્રાણી, તું તો સત્સંગનો રસ ચાખ. પ્રથમ લાગશે કડવો ને તીખો, પછી આંબા કેરી સાખ; સત્સંગથી દો ઘડીમાં મુક્તિ, શાસ્ત્ર પૂરે એની સાખ. પ્રાણી તું આ રે કાયાનો ગરવ ન કીજે, અંતે થાવાની છે રાખ. પ્રાણી તું , હસ્તિ ને ઘોડા માલ ખજાનો, કોઈ ન આવે તારી સાથ. પ્રાણી તું , કાચી રે કાયા કોટડી જેવી, ઢળતાં ન લાગે વાર. પ્રાણી તું , કાચો રે કૂંપો જળ ભર્યો રે, ગળતાં ફૂટી જાય પાર. પ્રાણી તું કહત કબીર સુનો ભાઈ સાધુ, એ છે મુક્તિનો દ્વાર. પ્રાણી તું,
૦
૦
૦
૦
૦
મન ઉપદેશ ભૂલ્યો મન ભમરા તું, ભમ્યો દિવસ ને રાત, માયાનાં બાંધેલ પ્રાણીઓ, સમજ્યો નહિ શુદ્ધ વાત; ભૂલ્યો - કુંભ કાચો ને કાયા રે કાચી, જોઈને કરો રે જતન, વણસતાં તો વાર લાગે નહીં, રાખો એ રૂડું રતન. ભૂલ્યો -
Page #431
--------------------------------------------------------------------------
________________
૪૦૬ : સ્વાધ્યાય સંચય
કેનાં રે છોરુ, કેનાં રે વાંછ, કેનાં રે માય ને બાપ, અંતકાળે તો જાવું રે એકલા, સાથે તો પુન્ય ને પાપ; ભૂલ્યો છે જેના ઘરે તો નોબત વાજતી, રૂડા રૂડા છત્રીસ રાગ, ખંડેર થઈ તે ખાલી રે પડિયા, કાળા ઊડે છે કાગ; ભૂલ્યો જીવની આશા ડુંગર જેવડી, મરણ પગલાં ને હેઠ, મોટા મોટા તો મરીને ચાલીઆ, લાખો લખપતિ શેઠ, ભૂલ્યો - ઊલટી નદી, પૂર ઊતરી, જાવું છે પેલે પાર, આગળ નીર નહિ મળે માનવડા, જોઈએ તે લેજે હાર; ભૂલ્યો સત્કર્મ સર્વસ્તુ વહોરજો, સદ્ગુરુ સમરણ સાથ, કબીરદાસ, જુહારી નિસાર્યા, લેખું સાહેબને હાથ; ભૂલ્યો -
સમજણ વિના રે સુખ નહીં તુજને રે,
વસ્તુ ગતિ કેમ કરી ઓળખાય; આપમાં દિશે છે રે આપણો આતમા રે,
તેણે કાંઈ જીવપણું નવ જાય.... સમજણ ૦ રવિ રવિ કરતાં રે રજની નહીં મટે,
અંધારું તો ઊગ્યા પૂઠે જાય; નિજ રવિ ઊગે રે નિજ ગુરુ જ્ઞાનનો રે,
થનાર જે હોય તે સહજે થાય.... સમજણ ૦
જળ જળ કરતાં રે તૃષ્ણા નવ ટળે,
ભોજન કહેતાં ન ભાંગે ભૂખ; પ્રેમરસ પીતાં રે તૃષ્ણા તુરત ટળે,
એમ મહાજ્ઞાની બોલે છે મૂર્ખ.... સમજણ ૦
Page #432
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૪૦૭
પારસમણિ વિના રે જે પથરા મળે,
તેણે કાંઈ કંચન તે નવ થાય; સમજણ વિના રે જે સાધન કરે,
તેણે કાંઈ જીવપણું નવ જાય.... સમજણ ૦ દશ મણ અગ્નિ રે લખિયે કાગળે,
એ લઈ રૂમાં જો અલપાય; એની ઉષ્ણતાએ રૂ નથી દાઝતું,
રતિ એક સામે પ્રલય જ થાય.... સમજણ ૦ જીવપણું મટે રે અનહદ ચિતવે,
એ તો પાણી રહિત છે રે વિચાર; જે નર સમક્યાં રે ત્યાં શમ્યા રે,
કહે અખો ઊતર્યા તે ભવપાર.... સમજણ ૦
અંતે સંતને તેડાવે રે, હરિનું ભજન કરવા, કરમાં માળા આલી રે, મૂરખ જ્યારે સૂતો મરવા... અંતે - નાનપણે ઘર ધંધામાં ધાયો, વૃદ્ધપણે હરિગુણ ગાય, ઘર લાગ્યું ત્યારે કૂવો ખોદાવે, એ અગ્નિ કેમ ઓલવાય; જીતી બાજી હાર્યો રે, પત્થરને નાવ બેઠો તરવા... અંતે અંત સમય છાપ તિલક બનાવે, ભૂલી ગયો જ્યારે ભાન, એરણની ચોરી સોયનું દાન, એમ કેમ આવે વિમાન; ગુરુજ્ઞાન ન આવ્યું રે, બુદ્ધિ તારી ગઈ ચરવા... અંતે જીવતી નારીને જેવી પુરુષની આશા, એમ હરિ ભજે ફળ થાય, વૃદ્ધા નારીને નહિ પુત્રની આશા, એનો એળે જન્મ વહી જાય; હરિને બેઠો ઠગવા રે, એંસી વર્ષે વર-વરવા... અંતે
Page #433
--------------------------------------------------------------------------
________________
૪૦૮ : સ્વાધ્યાય સંચય
વીશ વર્ષે વિશ્વભર મળે, ભક્તિ કરે ભય જાય, હરિ સધાયા તે બહુ કમાયા, તેને મળિયા નિરંજન રાય; દાસ ધીરો કહે છે રે, મંડયા ચોરાશી ફરવા.... અંતે
હું દીન માનવ હું દીન માનવ સાધનહીન છું, આવ્યો છું તુમ ચરણે; અધમ તણા ઉદ્ધારક ગુરુજી, રાખી લ્યોને શરણે.
હું દીન માનવ ૦ ૧ ના જાણું હું રીતિ નીતિ, વિવેક પણ ના જાણું, બે હાથે મસ્તક ઝુકાવું, એટલું તો હું જાણું.
હું દીન માનવ - ૨ સ્તુતિ કરું છું મૂક બનીને, આંસુડાં સમજાવે; અંતર્ધ્વનિ નીકળ્યો રડવામાં, સ્વીકારી લ્યો એ ભાવે.
હું દીન માનવ ૦ ૩ અંતર વ્યાપી બહુ વ્યાકુળતા, તાલાવેલી તાનમાં, પુનિત મૂર્તિ સદ્ગુરુજીની ઝંખું નિશદિન મનમાં.
હું દીન માનવ ૦ ૪
વિનતી માહરી આજ વિનંતી માહરી આજ પરભાતની, નાથ! અંતરમહીં આપ ધરજો; આજની જિંદગી રાત સૂતા લગી, ચિત્તડે ચરણની પ્રીત ભરજો. વિનતી - ૧
Page #434
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૪૦૯
રહેવું સંસારમાં મનુષ્ય અવતારમાં, જળ અને કમળની જેમ રાખો; પાળું મુજ ધર્મને કરું સૌ કર્મને, ફળ તણી આશથી દૂર રાખો. વિનતી - ૨ સુખી રહું સુખમાં, સુખી રહું દુ:ખમાં, સુખ ને દુ:ખના ભેદ ટાળો; પાંખમાં રાખીને દુ:ખડાં કાપીને, જાણ અજાણનાં પાપ ટાળો. વિનતી - ૩ ન્હાવું સત્સંગમાં, રાચું એ રંગમાં, અંગમાં ભક્તિનાં પૂર ભરજો; ઇચ્છું કલ્યાણ હું મિત્ર-દુશ્મન તણું, જગતનું નાથ! કલ્યાણ કરજો. વિન ની ૦ ૪ આંખ છે આંધળી, તુજશું ના ઢળી, તે છતાં હે પ્રભો! લક્ષ લેજો; દોડતા આવીને પુનિત સંભાળીને, અંતમાં દર્શને બાપ રહેજો. વિનતી ૦ ૫
વહાલા મારા હૈયામાં રહેજે વહાલા મારા હૈયામાં રહેજે, ભૂલું ત્યાં તું ટોકતો રહેજે. માયાનો છે કાદવ એવો, પગ તો ખેંચી જાય; હિંમત મારી કામ ન આવે, તું પકડજે બાહ્ય. વ્હાલા ૦ ૧ મરકટ જેવું મન અમારું, જ્યાં ત્યાં કૂદકા ખાય; મોહ મદિરા ઉપર પીધો ને પાપે પ્રવૃત્ત થાય. વ્હાલા ૦ ૨ દેવું પતાવવા આવ્યા જગમાં, દેવું વધતું જાય; છૂટવાનો એક આરો હવે, તો તું છોડે છુટાય. વ્હાલા ૦ ૩
Page #435
--------------------------------------------------------------------------
________________
૪૧૦ : સ્વાધ્યાય સંચય
પુનિતનું આ દર્દ, હવે તો મુખે કહ્યું ન જાય; સોંપી મેં તો તારા ચરણમાં, થાવાનું હોય તે થાય. વહાલા ૦ ૪
*
w
પરમ કૃપાળુ દીનદયાળુ, જીવનના આધાર પ્રભુજી; સચરાચર જગદીશ્વર ઈશ્વર, ઘટઘટમાં વસનાર પ્રભુજી. ૧ ઊર્મિઓ શુભ જાગે મારી, ભ્રમણાઓ સહુ ભાંગે મારી; માયાનું આ ઝેર ઉતારો, અમૃતના સીંચનાર પ્રભુજી. ૨ અંધારું અંતર ઓરડીએ, પલ પલમાંહી પાપે પડીએ, ભક્તિની જ્યોતિ પ્રગટાવો, પ્રકાશના કરનાર પ્રભુજી. ૩ જોગીશ્વર નવ જાણે ભેદો, ગુણલા ગાતાં થાકે વેદો; પામર માંથી જાણે પુનિત, ગુણગુણના ભંડાર પ્રભુજી. ૪
ચેતે તો ચેતાવું તુંને રે, પામર પ્રાણી ચેતે તો... તારે હાથે વપરાશે, તેટલું જ તારું થાશે;
બીજું તો બીજાને જાણે રે... પામર ૦ ૧ સજી ઘરબાર સારું તું કહે છે મારું મારું;
તેમાં નથી કહ્યું તારું રે પામર ૦ ૨ માખીએ મધપૂડું કીધું, ન ખાધું ન ખાવા દીધું;
લૂંટનારે લૂંટી લીધું રે.... પામર - ૩ ખંખેરીને હાથ ખાલી, ઓચિતું જાવું છે ચાલી,
કરે માથાફોડ ઠાલી રે.. પામર ૦ ૪ સાહુકારમાં સવાયો, લખપતિમાં લેખાયો;
કહે સાચું શું કમાયો રે... પામર ૦ ૫ કમાયો તું માલ કેવો, આવી તારી સાથે એવો;
અવેજ તપાસ તેવો રે... પામર૦
Page #436
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૪૧૧
હજી હાથમાં છે બાજી, કર તું પ્રભુને રાજી;
મૂડી તારી થાશે તાજી રે... પામર ૦ ૭ હાથમાંથી બાજી જશે, પછીથી પસ્તાવો થાશે;
કશું ન કરી શકશે રે... પામર ૦ ૮ હાથમાંથી ધન ખોયું, ધૂળથી કપાળ ધોયું;
જાણપણું તારું જોયું રે... પામર ૦ ૯ મનનો વિચાર તારો, મનમાં રહી જનારો;
વળતી ન આવે વારો રે... પામર ૦ ૧૦ નીકળ્યો શરીરમાંથી, પછી તું માલિક નથી; કહે દલપત થી રે... પામર ૧૧
-~
જાય છે જગત ચાલ્યું રે હો જીવ જોને, જોને તું પાટણ જેવાં, સારાં હતાં શહેર કેવાં! આજ તો ઉજજડ જેવાં રે...... હો જીવ જોને ૦ ૧ વળી સિદ્ધપુર વાળો, મોટો જોને રૂદ્રમાળો; રહ્યો નથી તે રૂપાળો રે...... હો જીવ જોને ૦ ૨
ડા ડા રાણીજાયા, મેળવી અથાગ માયા; કાળે તેની પાડી કાયા રે..... હો જીવ જોને ૦ ૩ છે જેની છાયા થતી, રૂડી જેની રિદ્ધિ હતી; ક્યાં ગયા એ કરોડપતિ રે...હો જીવ જોને ૦ ૪ જરી જોયા જરી થાતા, હાકેમ હજારો હતા; તેના તો નવ લાગ્યા પતા રે....... હો જીવ જોને ૦ ૫ કોઈ તો કહે તે કેવા, આભના આધાર જેવા; ઊડી ગયા એવા એવા રે...... હો જીવ જોને ૦ ૬
Page #437
--------------------------------------------------------------------------
________________
·
૪૧૨ : સ્વાધ્યાય સંચય
જુવાનીમાં જતાં રહ્યા સર્વે સગા
જોઈ, રાખી રોઈ રે...... હો
શક્યા
હાજર હજારો
રહેતા, ખમા
ખમા
વિશ્વમાંથી ગયા વહેતા રે. . હો
જશ લીધો શત્રુ તેની વેળા ગઈ
જગતમાં ખૂબ કોઈ તે મરણ
નેક નામદાર દીઠા શ્રી
મૂઆ જન જેની સાથે રે, હેતેથી મરણ ન મટયું માથે રે...... હો
જામ્યો, નથી પામ્યો રે...... હો
જીવ
પોતાને
જીવ
જીતી, નવનિધિ મેળવી વીતી રે..હો
જીવ
નહીં કોઈ;
જાને ૦
જીવ
વેરને
નામે, ઠર્યા થઈ દલપતરામે રે...... હો
બહુ કહેતા;
જાને ૦
હાથે;
જીવ
સ્મશાન
જીવ
જાને
વિરામ્યો;
'
લીધી;
જાને ૦ ૧૦
.
જાને ૧૧
ઠામે;
જાને ૦ ૧૨
મને મળ્યા ગુરુવર જ્ઞાની રે, મારી સફળ થઈ જિન્દગાની; શ્રીમદ્ દેવ-સ્વરૂપે દીઠા, લઘુરાજ પ્રભુ લાગ્યા મીઠા; આત્મિક જ્યોતિ પિછાની રે, મારી સફળ થઈ જિન્દગાની. ભાગ્યોદય થયો. મારો આજે, ચોંટી ચિત્તવૃત્તિ ગુરુરાજે; ખરી કરી મેં કમાણી રે, મારી સફળ થઈ જિન્દગાની. દુસ્તર ભવસાગર તરવાનો, દિલમાં લેશ નહિ ડરવાનો; મળ્યા સુજાણ સુકાની રે, મારી સફળ થઈ જિન્દગાની. મન, વચન, કાયા લખે લગાડું, ભક્તિસુધારસ ચાખું ચખાડું; ભક્તિ શિવ-કર જાણી રે, મારી સફળ થઈ જિન્દગાની.
Page #438
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૪૧૩
પ્રેમનો પંથ છે ત્યારો,
| સરવ થકી પ્રેમનો પંથ છે ત્યારો. જે જાણશે તે શિશ સાટે માણશે એમાં નથી ઉધારો; પ્રેમ અમલ આવ્યો એની આંખમાં, ઊતરે નહીં ઉતાર્યો. સરવ – ૧ આઠે પહોર રહે આનંદમાં, પ્રેમરસનો પીનારો; વ્હાલા વિના તેને લૂખું લાગે, સંસારસાગર ખારો. સરવ - ૨ પ્રેમરસ કહ્યામાં ન આવે, જાણે જાણનારો; પ્રીતમ પ્રેમીજન મળે તો, આતમરામ અમારો. સરવ ૦ ૩
વ્હાલા લાગો છો વિશ્વાધાર રે, સગપણ તમ સાથે; મેં તો સર્વે મેલ્યો સંસાર રે, સગપણ તમ સાથે. ૧ મારા મનમાં વસ્યા છો આવી શ્યામ રે, સગપણ તમ સાથે; તમારે કાજ તર્જે ધનધામ રે, સગપણ તમ સાથે. ૨ મારું મનડું લોભાયું તમ પાસ રે, સગપણ તમ સાથે, મને નથી બીજાની આશ રે, સગપણ તમ સાથે. ૩ મારે માથે ધણી છો તમે એક રે, સગપણ તમ સાથે; મારી અખંડ નિભાવજો ટેક રે, સગપણ તમ સાથે. ૪ મેં તો દેહ ધર્યો છે તમ કાજ રે, સગપણ તમ સાથે; તેને જોઈ મોહી છું ગુરુરાજ રે, સગપણ તમ સાથે. ૫ હું તો હેતે વેચાણી તમ હાથ રે, સગપણ તમ સાથે; બ્રહ્માનંદના વ્હાલા શ્રી નાથ રે, સગપણ તમ સાથે. ૬
મારે આવ્યો અલૌકિક દાવ રે, કોઈ મને શું કહેશે? માથા સાટે વર્યા મેં તો નાથ, કોઈ મને શું કરશે? ૧
Page #439
--------------------------------------------------------------------------
________________
૪૧૪ : સ્વાધ્યાય સંચય
હવે બળે છે જગમાં બલાય રે, કોઈ મને શું કહેશે? મેં તો ભેટયા છે ભૂદરરાય રે, કોઈ મને શું કહેશે? ૨ અતિ આનંદ થયો છે મારે અંગ રે, કોઈ મને શું કહેશે? લાગ્યો રસિયાજીનો રંગ રે, કોઈ મને શું કહેશે? ૩ થઈ જગમાં અલૌકિક જીત રે, કોઈ મને શું કહેશે? લાગી પૂરણ સલુણા સાથે પ્રીત રે, કોઈ મને શું કહેશે? ૪ હવે થયો સંસારડો ઝેર રે, કોઈ મને શું કહેશે? બ્રહ્માનંદને હાલે કીધી મહેર રે, કોઈ મને શું કહેશે? ૫
એવી મહાપદ કેરી વાત, સંત કોઈ જાણે રે જેને મળ્યા સદ્ગુરુ રે સુજાણ, સોઈ પિછાણે રે. એવી - ૧ દિન ઊગે ભૂલ્યો ભગવાન, પછી કેમ જાશે રે, આડી રેણ અંધારી રાત, ઘણા રડવડશે રે. એવી ૨ એવા તન મન ને વળી ધન રે, ગુરુજીને ધરીએ રે એવો અવર દુજો નહીં હોય રે, ફોગટ ફેરો ફરીએ રે. એવી - ૩ આવ્યો ભજન કરવાનો સમવાદ રે, ભજન કરી તરવું રે, એવા કરજો સંતોના રૂડા સંગ, અસત્ય પરહરવું રે. એવી - ૪ એવા સંત સ્વરૂપી જહાજ રે, તેમાં કોઈ બેસે રે; તે તો તરી ઊતરે ભવપાર, જેમલ એમ કહે છે રે. એવી - ૫
હૈયાના ફૂટયા, હરિ સંગ હેતે ન કીધું લખ ચોરાશી કેરું લુગડું માથે માગી લીધું રે. હૈયાના ૦ ૧ પેટને અરથે પાપ કરતાં, પાછું ફરી નવ જોયું; ચાર દિવસના જીવતર સારું, મન માયામાં મોહ્યું. હૈયાના ૦ ૨
Page #440
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૪૧૫
જન્મ મરણ દુ:ખ ગર્ભવાસનું, તે નવ શકીઓ ટાળી; માતા પિતા યુવતી સુત સંગે, વિચાર્યા વનમાળી રે. હૈયાના ૦ ૩ આળસ ને અજ્ઞાન અતિશય, કામ બગાડ્યું તારું દેવાનંદ કહે દેખ વિચારી, મન કહ્યું તું મારું. હૈયાના ૦ ૪
અંધેરી દુનિયા ભજન બિના કૈસે તરિયે? પહાડ તોડ એક પત્થર લાયે, વાકી મૂરત બનાએ; જાકે ઉપર પાવ ધરીએ, વાકી પૂજા કરીએ. અં. ૧ સવાશેર કા પિંડ બનાવે, કે દેવી કું ઘર પાવે; વા દેવી કછુ ખાય ન પીવે, આપ હી મિલ મિલ ખાવે. એ ૦ ૨ જીતો બાપકુ કછુ ન દેવે, મુકુ લડવા દઈએ; મૂઠ મૂઠ ચાવલ આગે ધરિએ, પિંડવા કરવા ખાઈએ. એ ૦ ૩ બાંશ બરેલી કહે લાલદાસ, સાચી કથની થઈએ; સાચા બોલા ભૂખે મરે, જૂઠા લડવા ખાઈએ. અં૦ ૪
અમે આવ્યા તમારે આશરે અલબેલાજી; હવે શું કરીએ જઈ સાસરે અલબેલાજી. ૧ મને ફેરી ફર્યાનું ફળ અહીં જ મળ્યું અલબેલાજી; મારા મન ગમતું મુજને મળ્યું અલબેલાજી. ૨ આ હીરલો લાધ્યો હાથમાં અલબેલાજી; તમે સદાએ રહેજો સાથમાં અલબેલાજી. ૩ મોહનના સ્વામી છો ધણી અલબેલાજી; હું તો દાસી છું રે તમ તણી અલબેલાજી. ૪
Page #441
--------------------------------------------------------------------------
________________
૪૧૬ : સ્વાધ્યાય સંચય
યોગી એકલા રે! યોગી એકલા રે! નહિ જેને સંગ કોઈ, શિષ્ય તે સાચા રે! તેની સોઈ નવ જોઈ. યોગી - ૧ એકલો વાસ વસે જંગલમાં, અખંડ આઠે જામ, ભેગા થાય કે સળગી ઊઠે છે, વેંચવું છે કશું કામ? સિદ્ધાંત એ જાણે રે! વસે જોગી સહુ ખોઈ. યોગી - ૨ ઘૂઘરો એક હશે બાંધેલો, અવાજ તેનો નવ થાય, દસ વીસ જો મળી બેસે તો ઘોંઘાટથી માર ખાય, સુખ ન શમણે રે! કર્યું કાર્યું નાખે ધોઈ. યોગી - ૩ એ સિદ્ધાંત સમજીને સાચો, એકલો રહે યોગીરાજ, કર્મયોગે વસતિમાં વસવું, તોપણ એકલો રાજે રાજ, સુખ સૌ એકે રે! ઝાઝે મૂઆ છે રોઈ. યોગી - ૪ પરિચય ને ધનસંગ્રહ નહિ જો, તો એકલો રે'વાય, નહીં તો વગર બોલાવી વળગશે, અહીંથી તહીં બલાય, બાપુ એકીલા રે! શાણા સુખી હોય. યોગી ૫
દિલડું ડોલે નહિ રે! હાં રે! દિલડું ડોલે નહિ રે! ડોલે નહિ, બીજી વૃત્તિ અંતરની ન બોલે રે! દિલડું હાં રે! ઘણા શૂરા તો જગતમાં ગણાય, હાં રે! તે તો કાળના ચક્રમાં તણાયે, હાં રે! શૂરા પૂરા તો સંત જણાયે રે. દિલડું - ૧ હાં રે! ત્રિગુણરૂપી શબ્દબાણ છૂટે, હાં રે! દુર્જન દુ:ખ દઈ તન લૂંટે, હાં રે! ત્યારે તાર પરબ્રહ્મશું ન તૂટે રે. દિલડું - ૨
Page #442
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૪૧૭
હાં રે! સર્વ જાતાં તે શોક નવ થાયે, હાં રે! ઘણા લાભે તે નવ હરખાયે, હાં રે! સંતચિત્ત પ્રભુની ના પલાયે રે! દિલડું - ૩ હાં રે! સંતભક્તિને મોરચે મળ્યા, હાં રે! શબ્દ ગોળાથી જરા નવ ચળ્યા, હાં રે! એ તો બ્રહ્મદશામાં ભળ્યા રે! દિલડું - ૪ હાં રે! કાયર હતા તે કંપવા લાગ્યા, હાં રે! કાચા મનવાળા પાછા ભાગ્યા, હાં રે! શૂરા સંતો તો રહે છે જાગ્યા રે! દિલડું - ૫ હાં રે! એ તો કોઈની નવ રાખે આશ, હાં રે! દુર્જનથી એકાંતે રહે વાસ, હાં રે! બાપાલાલ પ્રભુનો છે દાસ રે! દિલડું - ૬
જગત મેં ખબર નહીં પલ કી જગત મેં ખબર નહીં પલ કી; સુકૃત કર લે, પ્રભુનામ સમર લે, કોન જાને કલ કી? જગત ૦ ૧ જબ લગ હંસા બસે કાયા મેં, તબ લગ દેહ મંગલ કી; હંસ દહી હાંડ ચલા જબ, તબ માટી જંગલ કી. જગત ૦ ૨ તારામંડળ રવિ ચંદ્રમા, સબહિ ચલાચલકી; દિન ચાર કે ચમત્કાર મેં, બીજલી જાય ચમકી. જગત ૦ ૩ માતા પિતા સુત કુટુંબ કબીલે, દુનિયા મતલબ કી; કાયા માયા નાર સ્નેહી, અંતે રહી અલગી. જગત ૦ ૪ કુડ કપટ કર માયા જોડી, કરે બાતાં છલકી; પાપ કી પોટ ધરે શિર ઉપર, કૈસે હોય હલકી? જગત ૦ ૫
Page #443
--------------------------------------------------------------------------
________________
૪૧૮ : સ્વાધ્યાય સંચય
જગત કી આશ છોડકર, અબ યાદ રખ રબ કી; ચોરાશી કો ફેરો મિટે, રહે ન ભય જેમ કી.
જગત ૦ ૬
સાચા પ્રભુની પ્રાપ્તિ અબ મેં સાચો સાહિબ પાયો, યાકી સેવન કરત હું યાકું મુજ મન પ્રેમ સુહાયો. અબ ૦ ૧ ઠાકુર ઔર ન હોવે અપનો, જો દીજે ઘર માયો; સંપત્તિ અપની ખિન મેં દેવે, વે તો દિલ મેં બાયો. અબ ૨ ઓરન કી જન કરત ચાકરી, દૂર દેશ થાય ઘાસે; અંતરયામી બાને દીસે, વે તો અપને પાસે. અબ ૦ ૩ ઓર કબહું કોઉ કારન કોપ્યો, બહુત ઉપાય ન તૂસે; ચિદાનંદ મેં મગન રહેતુ હે, વે તો કબહું ન રૂસે. અબ ૦ ૪
ઓરન કી ચિંતા ચિતિ ન મિટે, સબ દિન ધંધે જાવે થિરતા ગુન પૂરન સુખ ખેલે, વે તો અપને ભાવે. અબ ૦ ૫ પરાધીન હે ભોગ ઓર કો, તાતે હોત વિયોગી; સદા સિદ્ધ સમે શુદ્ધ વિલાસી, વે તો નિજ ગુન ભોગી. અબ ૦ ૬
જાનો ત્યાઁ જગજન જાનો, મેં તો સેવક ઉનકો; પક્ષપાત તો પર સું હોવે, રાગ ધરત હું ગુનકો. અબ ૦ ૭ ભાવ એક હે સબ જ્ઞાની કો, મૂરખ ભેદ ન પાવે; અપનો સાહિર્બ જો પહિચાને, સો જસ લીલા પાવે. અબ ૦ ૮
આપ સ્વભાવ મેં રે આપ સ્વભાવ મેં રે, અવધૂ સદા મગન મેં રહના; જગત જીવ હૈ કર્માધીના, અચરિજ કછુઆ ન લીના. આપ ૦ ૧
Page #444
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૪૧૯
તુમ નહીં કેરા, કોઈ નહીં તેરા, ક્યા કરે મેરા મેરા? તેરા હૈ સો તેરી પાસે, અવર સબે અનેરા. આપ ૦ ૨ વધુ વિનાશી તું અવિનાશી, અબ હૈ ઇનકો વિલાસી; વપુ સંગ જબ દૂર નિકાસી, કબ તુમ શિવ કા વાસી. આપ ૦ ૩ રાગ ને રીસા દોય ખવીસ, યે તુમ દુ:ખ કા દીસા; જબ તુમ ઉનકો દૂર કરીસા, તબ તુમ જગ કા ઇસા. આપ ૦ ૪ પર કી આશ સદા નિરાશા, યે હૈ જગ જન પાસા; તે કાટન કો કરો અભ્યાસા, લહો સદા સુખવાસા. આપ ૦ ૫ કબીક કાજી કબહીક પાજી, કબહીક હુવા અપભ્રાજી; કબહીક જગ મેં કીર્તિ ગાજી, સબ પુગલ કી બાજી. આપ ૦ ૬, શુદ્ધ ઉપયોગ ને સમતા ધારી, જ્ઞાન ધ્યાન મનહારી; કર્મ કલંક કો દૂર નિવારી, જીવ વરે શિવનારી. આપ૦ ૭
ભલે દુશ્મન બને દુનિયા
(ગઝલ) ભલે દુશ્મન બને દુનિયા, તમે ના કોપશો બાપુ અમીમય આંખ-ક્યારીમાં, અમલ ના રોપશો બાપુ. ૧ તમારી જ્યાં દયાદષ્ટિ, સદા ત્યાં છે અમીવૃષ્ટિ; બને સ્નેહી સકલ સૃષ્ટિ, સદા Æયે વસો બાપુ. ૨ અમારા દોષ ના જોશો, દયાળુ દુર્ગુણો ધોશો; અમે તો આપના છોરુ, સુબુદ્ધિ આપશો બાપુ. ૩ ખપી જવું પ્રેમમાં તારા, સમર્પણ એ અમે કહીએ; દફન થવું શેરીમાં તારી, અમારું સ્વર્ગ એ કહીએ.
Page #445
--------------------------------------------------------------------------
________________
૪૨૦ : સ્વાધ્યાય સંચય
દરશ તારું, શ્રવણ તારું, અને તેમાં જ ગુમ થાવું; પરમ પ્રજ્ઞાન ને મુક્તિ, ધરમ એને અમે કહીએ. ૫ સફર તારી ગલીમાં તે, શહનશાહી અમે કહીએ; રહેવું ચિંતને તારા, પરાભક્તિ અમે કહીએ. ૬ તુમાં છે જે, તું છે જેમાં, પછી શું શોધવું તેને? ખબર નહિ તે જ ગફલત છે, અગર અજ્ઞાન તે કહીએ. ૭ ચરણ ચૂમતાં કપાવ્યું શિર, સનમના પ્રેમને ખાતર, સમર્પણ એ અમે કહીએ, પરાભક્તિ જ એ કહીએ. ૮ દીવાનું ઘેલું તુજ પ્રેમી, વદપિત પ્રાણ તન મન ધન; ગુલામી કાયમી તારી, સનમનો રાહ એ કહીએ. ૯
iu
અંતસમયની ભાવના પ્રભુ આટલું મને આપજે, આયુષ્યની છેલ્લી ઘડી; ના રહે મુજને કોઈ બંધન, માયા તણું છેલ્લી ઘડી. ૧ મરણપથારી પાસ સ્વજનો, ને સંબંધી હો ભલે જોયા કરે આ દહને પણ, ચિત્ત મારું નવ ચલે. મારી નજર મીઠી ફરે, માગે ક્ષમા સહુ જીવની; પ્રભુ આપજે માફી મને, નાનીમોટી મુજ ભૂલની. સહેવાય ના મારા થકી, એવી પીડા કદી ઊપડે, તો દોડીને હાજર થજે તું, તેજ સ્વરૂપી મુખડે. છેલ્લી કસોટી આકરી, પ્રભુ મૂંઝવે સહુને ઘણી; કૃપા કરીને તારજે, મને ભક્ત જન તારો ગણી. દઈ દાન ભક્તિનું મેં કહ્યું, રહેજે હવે નિર્ભય બની; આખું વચન છે તે મને, તો પાળજે પ્રભુ હેતથી.
W
o
E
in
Page #446
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૪૨૧
દિવસ ત્રણ બાકી રહે, ભગવાન ત્યારે આપજે દેહત્યાગના સમયનું ને, દિનનું તું જ્ઞાન મને. જેથી મંગળ હેતુએ હું, લીન થઈને કરી શકું, ચિંતન રૂડું ને ધ્યાન ઊંડું, દિવ્ય જ્યોતિ સ્વરૂપનું. શરીર બહુ નિર્બળ બને ને, શ્વાસ છેલ્લો સંચરે, વેળા એવી તું આપજે, ના હોય અગવડ કોઈને. ૯ પ્રભુ આટલું મને આપજે તું, આયુની છેલ્લી પળે; શાંતિ સમતા સ્થિરતા, મને આવીને સહેજે મળે. ૧૦
પ્રભુ! એવું માગું છું ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગું છું, રહે ચરણકમળમાં ધ્યાન, પ્રભુ એવું માગું છું. ૧
તારું મુખડું પ્રભુજી હું જોયા કરું,
રાતદહાડો ભજન તારાં બોલ્યા કરું, રહે અંતસમય તારું ધ્યાન, પ્રભુ એવું માગું છું. ૨
મારી આશા નિરાશા કરજે નહિ,
મારા અવગુણ હૈયામાં ધરજે નહિ, શ્વાસે શ્વાસે રહે તારું નામ, પ્રભુ એવું માગું છું. ૩
મારાં પાપ ને તાપ સમાવી દેજે,
તારા ભક્તોને શરણમાં રાખી લેજે, આવી દેજે દરશન દાન, પ્રભુ એવું માગું છું. ૪
Page #447
--------------------------------------------------------------------------
________________
૪૨૨ : સ્વાધ્યાય સંચય
જબ પ્રાન તન સે નિકલે ઇતના તો કર હો સ્વામી,
જબ પ્રાણ તન સે નિકલે; તેરા નામ પ્રભુજી મેરે,
હર બાર મુખ સે નિકલે. ઇસ દુનિયા કી કુછ યાદ ન હો,
તુમ નૈનન મેરે સાથ રહો; બંધન કટ જાય સબહી મેરે
જબ પ્રાણ તન સે નિકલે. * મેં લોભ મોહ સે બચ જાઊં,
ઔર ભવસાગર સે તર જાઊં; હો તેરી દયા કી એક નજર,
જબ પ્રાણ તન સે નિકલે.
–* _
સાંભરે ત્યારે મૂકું પગ મહેલમાં જ્યારે,
સ્મરણ સ્મશાનનું ત્યારે; મૂકે પગ પુષ્પશૈયામાં,
ચિતા પણ સાંભરે ત્યારે. ૧ ધરું તન શાલ દુશાલા,
કફન પણ સાંભરે ત્યારે સુણું સંગીત સ્વજનનું,
રૂદન પણ સાંભરે ત્યારે. ૨ ચડું સુખપાલમાં જ્યારે,
નનામી સાંભરે ત્યારે, જમું મિષ્ટાન ફળ જ્યારે,
મરણ પિડ સાંભરે ત્યારે. ૩
Page #448
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૪૨૩
હરિ આમ છેટા છેટા ન રહીએ, કો'ક દી' તો ભક્તોના થોડા થઈએ. ૧ નયણાં દીધાં પણ દર્શન ન દીધાં, ઊંચે રે ગગનને ખોરડે બેસી બેસણાં રે કીધાં, સમજુને ઝાઝું શું કહીએ. ૨ મનનું મંદિર મેં તો એવું રે સજાવ્યું, આંસુનાં ફૂલડાંનું બિછાનું બિછાવ્યું; તનનો તંબુરો ઘૂટી ગાઉં રે. ૩
ચિદાનંદરૂપો શિવોSહં મનોબુદ્ધિ અહંકાર ચિત્તાનિ ના હું, ન ચ શ્રોત્ર જીવ્યે ન ચ ઘાણનેત્રે; ન વ્યોમ ભૂમિર્ન તેજો ન વાયુ, ચિદાનંદરૂપો શિવોSહં શિવોSહં. ૧ ન વા પ્રાણ સંજ્ઞો ન વૈ પંચ વાયુ, ન વા સપ્ત ધાતુ નૈ વા પંચ કોશ ન વાગ્યાણી પાદ ન ચોપસ્થ પાયે, ચિદાનંદરૂપો શિવોSહં શિવોSહં. ૨ ન મે રાગદ્વેષો ન મે લોભ મોહી, મદો નૈવ મે નૈવ માત્સર્યભાવ; ન ધર્મો ન ચાર્થો ન કામો ન મોક્ષ ચિદાનંદરૂપો શિડહં શિવોહં. ૩
Page #449
--------------------------------------------------------------------------
________________
૪૨૪ : સ્વાધ્યાય સંચય
ન પુણ્ય ન પાપ ન સૌખ્ય ન દુખે, ન મંત્રો ન તીર્થો ન વેદો ન યજ્ઞ અહં ભોજન નૈવ ભોળે ન ભોક્તા, ચિદાનંદરૂપો શિવોSહં શિવોSહં. ૪ ન મૃત્યુ ન શંકા ન મે જાતિભેદ, પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ; ન બંધુર્ન મિત્ર ન ગુરુ નૈવ શિષ્ય, ચિદાનંદરૂપો શિવોSહં શિવોહં. ૫ અહં નિવિકલ્પો નિરાકારરૂપો, વિભુ વ્યાપ્ત સર્વત્ર સર્વેદ્રીયાણા; સદા મે સમત્વ ન મુક્તિને બંધ ચિદાનંદરૂપો શિવોSહં શિવોહં. ૬
– – – | તારા દિલડાને પૂછી જોજે તારા દિલડાને પૂછી જોજે રે, કોણ છે કોનું? તારા મનડાને પૂછી જોજે રે, કોણ છે કોનું? ૧ પિતા કહે પુત્ર મારો, જાણે આકાશે તારો; ઊગ્યો એ તો ખરવાનો રે, કોણ છે કોનું? ૨ બેની કહે વીરો મારો, જાણે અમૂલ્ય હીરો; હીરો એ તો ઝેર ભર્યો રે, કોણ છે કોનું? ૩ પત્ની કહે પતિ મારો, જાણે એ પ્રેમી દરિયો; દરિયો એ તો ખારો ભર્યો રે, કોણ છે કોનું? ૪ નિશ્ચયથી આત્મા મારો, તે તો સદ્ગુરુએ જોયો; ‘એણે જાયો જાણ્યો અનુભવ્યો રે, એવો આત્મા છે મારો. ૫
Page #450
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૪૨૫
શ્રીમદ્ શ્રી ગુરુરાજનો, લહ્યો માર્ગ મેં આય; લૂંટાવું નહિ લોકથી, જીવન આપ પસાય. જિન શુદ્ધાતમ નિમિત્તશું, પામી જે નિજ જ્ઞાન; તિન સંજીવન મૂર્તિકું, માને ગુરુ ભગવાન.
દેખો યારોં અજબ તમાસા, ફિર વખત નહીં આને કા; રામનામ કા લેનાદેના, હાટ ભર્યા સબ સંતો કા. ટેક. સદ્ગુરુ મેરા મોદી પુરાના, ભર્યા કિરાણા જ્ઞાનોં કા; સોદા કર લો રોકડ પાયો, નહીં નહીં કામ ઉધારા કા. દેખો. ૦ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય ઉઘાડી, થઈ લ્યો જીવન મુક્તિ કા; ખોલ દયા કોઈ લે લો યારો, યે સોદા નહીં મિલને કો દેખો. પ્રેમતરાજ તોલો યારો, ભુરા પારડા ભક્તિકા; મન ભર તોલે પૂરા સાંઈ, સચ્ચા તોલ ગુરુ ઘટ કા. દેખો. ૦ મેરા નરહર નાથ ગુસાંઈ, બનિયા સાહેબની ગુનકા; હમાલ મહીપતિ ખડા પસર, પલ્લા યારો લેને કા. દેખો. ૦
–
–
ઓ પ્રાણપતિ ૦
કાયા અને જીવનો સંવાદ કાયા જીવને કહે છે રે, ઓ પ્રાણપતિ! લાડ તો લડાવ્યા સારા, કદી ન કર્યા ટુંકારા;
આજ તો રિસાણા ખારા રે. ભેળા બેસીને જમાડી, બાગબગીચા ને વાડી;
ફેરવી બેસાડી ગાડી રે. અત્તર ફૂલેલ ચોળી, કેસર કસુંબા ઘોળી;
રમ્યા રંગ રસ રોળી રે.
ઓ પ્રાણપતિ ૦
ઓ પ્રાણપતિ ૦
૧૫ સ્વાધ્યાય સંચય
Page #451
--------------------------------------------------------------------------
________________
૪૨૬ : સ્વાધ્યાય સંચય
ઓ પ્રાણપતિ ૦
ઓ પ્રાણપતિ
શણગાર તો સજાવી, આભૂષણોને પહેરાવી;
મોજ મુજને કરાવી રે. રોજ તો હરીને રહેતા, પાણી માટે દૂધ દેતા;
આજે મૌન ધારી બેઠા રે. સજજનની એવી રીતિ, જેની સાથે કરે પ્રીતિ;
વગડે ન મૂકે રોતી રે. કરું છું હું કાલાવાલા, મુજને ન મૂકો, વહાલા!
સાથે રાખીને છોગાળા રે.
ઓ પ્રાણપતિ ૦
ઓ પ્રાણપતિ
જીવ કાયાને ઉત્તર આપે છે જીવ કાયાને સુણાવે રે, ઓ કાયા ભોળી! -ટેક કાયા તું કામણગારી, પાસમાં પડ્યો હું તારી;
પ્રભુને મૂક્યા વિસારી રે. ઓ કાયા છે તારી સાથે પ્રીતિ કરી, જરી ન હું બેઠો ઠરી;
પાપની પોટ ભરી રે. ઓ કાયા છે ઘણી વાર સમજાવી, હઠીલી ન સાન આવી,
મુજને દીધો ડુબાવી રે. ઓ કાયા છે નીતિનો પ્રવાહ તોડ્યો, અનીતિનો પંથ જોડ્યો;
સજજનનો સંગ છોડયો રે. ઓ કાયા છે સદ્ગણને નિવાર્યા, દુર્ગુણને વધાર્યા;
કથન ન કાન ધાર્યા રે. ઓ કાયા છે આતમાં હું ચિદાનંદી, કાયા તું દીસે છે ગંદી;
તારી સંગે રહ્યો મંડી રે. ઓ કાયા છે
Page #452
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૪૨૭
સોબતે અસર આવે, લસણનો સંગ થાવે;
કસ્તૂરી સુગંધ જાવે રે. ઓ કાયા છે બગડ્યો હું તારી સંગે, રમ્યો પર રામ રંગે;
કુડાં કૃત્ય કીધાં અંગે રે. ઓ કાયા છે પારકી થાપણ રાખી, આળ ઓર શિર નાખી;
- જૂઠી મેં તો પૂરી સાખી રે. ઓ કાયા પ્રાણ પીંજરામાં ખારી, રહ્યો છું કરાર ધારી;
કાયા ના'વે કોઈ લ્હારી રે. ઓ કાયા ૦ મારો છેડો છોડો કાયા, કારમી લગાડો માયા;
તારાથી ભોળા ઠગાયા રે. ઓ કાયા છે કાયાની માયાને છોડી, શુકરાજ ગયા ઊડી;
પ્રાણ પીંજરાને તોડી રે. ઓ કાયા અનીતિનાં કામ તમે, સદા તજી પ્રભુ ભજો;
શામળાની શીખ સજો રે. ઓ કાયા
અમે મહેમાન દુનિયાના, તમે મહેમાન દુનિયાના; સહુ મહેમાન દુનિયાના, છીએ મહેમાન દુનિયાના. ૧૯ અહીં ઘડી પહોર કે દિન માસ, કે બહુ વર્ષ રહેવાના; છતાં ક્યારે જશું નક્કી, નહીં એ સાફ કહેવાના. ૨ બરાબર બાજરી ખૂટે, ઊઠીને તૂર્ત જાવાના, સંબંધી રોકશે તોયે, પછી ના પલક રહેવાના. ૩ પ્રભુની મહેર ત્યાં સુધી, અમો આ ખેલ જોવાના; નિહાળી વ્યામ તો એની, બઢો આનંદ લેવાના. ૪ જમા કીધું જશું મેલી, નથી કાંઈ સાથ લેવાના; નથી માલેક તો અંતે, અમો ફૂટી બદામોના. ૫
Page #453
--------------------------------------------------------------------------
________________
૪૨૮: સ્વાધ્યાય સંચય
નથી તો કાંઈ લાવેલા, ન કાંઈ લઈ જાવાના; પ્રભુજીના પરોણાને, કશી વાતે કમીના ના. ૬ ભલે વહાલા ઊડી જાએ, અમે ન લેશ રોવાના; અમો પણ એ જ મારગમાં, છીએ આખર જાવાના. ૭
જ
ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, કરીએ કોટિ ઉપાય જી; અંતર ઊંડી ઇચ્છા રહે, તે કેમ કરીને તજાય છે. ૧ વેશ લીધો વૈરાગ્યનો, દેશ રહી ગયો દૂર છે; ઉપર વેશ આછો બન્યો, માંહી મોહ ભરપૂર જી. કામ ક્રોધ લોભ મોહનું, જ્યાં લગી મૂળ ન જાય જી; સંગ પ્રસંગે પાંગરે, જોગ ભોગનો થાય છે. ૩ ઉણ રતે અવનિ વિષે, બીજ ન દીસે બહાર જી ધન વરસે વન પાંગરે, ઇંદ્રી વિષય આકાર જી. ચમક દેખીને લોહ ચળે, ઇંટ્રી વિષય સંજોગ જી; અણભેટે અભાવ છે, ભેટે ભોગવશે ભોગ જી. ૫ ઉપર તજે ને અંત ભજે, એમ ન સરે અરથ જી; વણસ્યો રે વર્ણાશ્રમ થકી, અંતે કરશે અનરથ જી. ૬ ભ્રષ્ટ થયો ભોગ જોગથી, જેમ બગડયું દૂધ જી; ગયું વૃત મહી માખણ થકી, આપે થયું અશુદ્ધ જી. ૭ પળમાં જોગી રે ભોગી પળમાં, પળમાં ગ્રહ્યો રે ત્યાગ જી; નિષ્કુળાનંદ એ નરનો, વણસમજો વૈરાગ્ય જી. ૮
—માથે કોપી રહ્યો છે કાળ રે, ઊંઘ તને કેમ આવે? પાણી પહેલાં બાંધી લેને પાળ રે, ઊંઘ તને કેમ આવે?
Page #454
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૪૨૯
નથી એકેય ઘડીનો નિર્ધાર રે, ઊંઘ તને કેમ આવે? આ તો સપના જેવો સંસાર રે, ઊંઘ તને કેમ આવે? અલ્યા! એળે ખોયો અવતાર રે, ઊંઘ તને કેમ આવે? તારે માથે છે જમનો માર રે, ઊંઘ કેમ આવે? તારા મનનું ધાર્યું થશે ધૂળ રે, કેમ આવે? ચાર તોલા છે મણમાં ભૂલ રે. કેમ આવે? કરી આવ્યો છે ગર્ભમાં કોલ રે, ઊંધ કેમ આવે? થોલ આવેલું થાય છે કથાલ રે, ઊંઘ કેમ આવે? જોતાં જોતાં આયુષ તૂટી જાય રે, ઊંઘ કેમ આવે? તારા ડહાપણમાં લાગી લાય રે, ઊંઘ તને કેમ આવે? કાંઠે આવેલું ડૂબશે જહાજ રે, ઊંઘ તને કેમ આવે? તારે કાજે કહે છે ઋષિરાજ રે, ઊંઘ તને કેમ આવે?
ર ર ર ર ર ર રે
પરમેશ્વર ઔર પરમ ગુરુ, દોનોં એક સમાન; સુંદર કહત વિશેષ પદ, ગુરુતે પાવે જ્ઞાન. ૧ પરમેશ્વર મેં ગુરુ બસે, પરમેશ્વર ગુરુ માંહી; સુંદર દોઉ પરસ્પર, ભિન્ન ભાવ કછુ નહી. ૨ સર્વજ્ઞ-જ્ઞાન વ્યાપક સકળ, ઘટ ધારે, ગુરુદેવ; સબ ઘટકો ઉપદેશ હૈ, સુંદર પાવે મેવ. ૩ તન મન ઇંદ્રિય વશકરણ, ઐસા સદ્ગુરુ શૂર; શંક ન આને જગત કી, હરિ સો સદા હજુર. ૪ ઠંદ્રરહિત નિર્મળ સદા, સુખ દુ:ખ એક સમાન; ભેદભેદ ન દેખિયે, સદ્ગુરુ ચતુર સમાન. ૫ સમદષ્ટિ શીતળ સદા, અદ્ભુત જાકી ચાલ; એસા સદ્ગુરુ કિજિએ, પલ મેં કરે નિહાલ. ૬
Page #455
--------------------------------------------------------------------------
________________
૪૩૦ : સ્વાધ્યાય સંચય
મનસા
વાચા
કર્મણા,
ક્ષમા દયા જિનકે હૃદય,
નિર્દોષ;
સબહીસ સબહી સેં લિયે સત્ય સંતોષ. ૭
ભાનુ ઉદય જ્યું હોત હૈ, રજનિ-તમ કા નાશ; સુખદાયી શીતળ સદા, જાકે હૃદય પ્રકાશ. સદ્ગુરુ પ્રગટે જગતમેં, માનહું પૂરણ ચંદ્ર; ઘટમાંહીં ઘટસે પૃથક્, લીપત ન કોઉં દ્વંદ્ર. ૯ સદ્ગુરુ સુધા સમુદ્ર હૈ, સુધા મહીં હૈ નૈન; નખ-શિખ સુધા સમાન હૈ, સુધા સો બરખે બૈન. ૧૦ સદ્ગુરુ બ્રહ્મસ્વરૂપ હૈ, રૂપ ધારે ઘટ માંહીં; જિનકે શબ્દ અનુપ હૈ, સુનત સંશય સબ જાહી. ૧૧ ઉર મેં જ્ઞાનપ્રકાશ હોત, કછુ લગે ન બાર; અંધકાર મિટ જાઈ, કોટી સૂરજ ઉજિયાર. ૧૨ દાદુ સદ્ગુરુ કે ચરણ, અધિક અરુણ અરવિંદ; દુ:ખ હરત તારણ તરણ, મુક્ત કરણ સુખકંદ. ૧૩ નમસ્કાર સુંદર કહત, નિશદિન વારંવાર; સદા રહો મમ શિરપેં, સદ્ગુરુ ચરણ તુમાર. ૧૪
-*
શ્રીમદ્ સદ્ગુરુ વિરહ પદો વાસના ક્યાં લગી રહીશ તું વળગી,
. ૧
કૃપા કરી થાને તું તો હવે અળગી. વાસના ક્યાં લગી સ્વરૂપની ભ્રાંતિ કરી ભમાવે, ઊંચનીચ યોનિમાં જન્મ ધરાવે; ઝાડ પહાડ થઈ ઘણો કાળ ગમાવે; વાસના ક્યાં લગી ૦ ત્યારે જોગે મિલન થયું મન મારું, રહે વશમાં નિહ અદ્યાપિ યારું; શ્રવણ કરી મનન કરે જે સારું. વાસના ક્યાં લગી
૩
Page #456
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૪૩૧
મોટા મોટા યોદ્ધા જીત્યા તે રણમાં, શૂરા પૂરા ડહાપણ ગુણ લક્ષણમાં;
તેને તેં તો ક્ષોભ પમાડ્યા ક્ષણમાં. વાસના ક્યાં લગી ૪ ઉપમા આપું તુજને આવી, જરૂર છે જીવતી ડાકણ જેવી;
પ્રાણીનાં કાળજાં કાપે એવી. વાસના ક્યાં લગી - ૫ પલકમાં બ્રહ્મસદન જઈ બેસે, પલકમાં પાતાળમાં જઈ પેસે;
વ્યાપી રહી દેહમાં સૂક્ષ્મ વેશે. વાસના ક્યાં લગી - ૬ શ્રીમદ્ સદ્ગુરુ રહુ કર જોડી, છબીલી ખ્યાલ હમારો છોડી; કહે એમ આનંદઘન રણછોડ. વાસના ક્યાં લગી - ૭
—–
નૈન હીનકો રાહ દીખા પ્રભુ,
પગ પગ ઠોકર ખાઊં મેં. તુમારી નંગરિયાં કી કઠિન ડગરિયા,
ચલતે ચલત ગીર જાઊં મેં પ્રભુ–નેન હીનકોચહું ઓર મેરે ઘોર અંધેરા,
ભૂલ ન જાઉં દ્વાર તેરા. એકબાર પ્રભુ હાથ પકડ લો,
મન કા દીપ જલાઊં મેં પ્રભુ-નૈન હીનકો
અબ કી ટેક હમારી
લાજ રાખો ગિરધારી. જૈસી લાજ રાખી અર્જુન કી, ભારત યુદ્ધ મંજકારી, સારથી હોકે રથ કો હાંક્યો, ચક્ર સુદર્શન ધારી,
ભક્તન કી ટેક ન ટારી.. અબ કી ટેક હમારી.
Page #457
--------------------------------------------------------------------------
________________
૪૩૨ : સ્વાધ્યાય સંચય
જૈસી લાજ રાખી ટ્રૌપદી કી, હોનન દિની ઉધારી, ખેંચમ ખેંચમ હો ભુજ થાક્યો, દુ:શાસન-પચિહારી.
ચીર બઢાયો મુરારી...અબ કી ટેક હમારી. સૂરદાસ કી લાજ રાખો, અબ કો હૈ રખવારી, રાધે રાધે શ્રીવર ખારો, શ્રી વૃષપાન દુલારી,
શરણ તક આયો તિહારી..અબ કી ટેક હમારી.
હેત ભર્યું હૈયું અમીરસથી ઊછળે. પણ નવજાણું અર્પે કઈ આશીષ જો; સહુ ઉર સરખી સુખદ વસંત છવાઈ રહી, પમરે પદ્મપરાગ મધુર ચહુદિશ જો ...હેત ભર્યું - શી મનહર ફૂલવાડી આ ફાલી રહી, કુંજ નિકુંજની મંજરીઓ મલકાય જો; ગુંજે ભંગ અનંત બની મધુમસ્ત જ્યાં, રમણીય છાઈ લીલી શીળી છાય જો ...હેત ભર્યું છે સ્નેહ સમાધિ રસમાં સહુ ચકચૂર છે, પા ચમે ચાહી મન નેહ મધુર જો; ભાસે વિશ્વ રમતું રસના અંકમાં, દસ દિશ રસીલું રેલ્વે એ રસપૂર જો ...હેત ભર્યું છે એ અમીરસનો સહુને સરખો વારસો, એ જ તત્ત્વ વિલસે સહુ ઘટના પાર જો; સહુ સરખી જાતી ના અધિક કે ન્યૂન કો, સહુમાં સરખો એ ચેતન સંચાર જો ...હેત ભર્યું છે જે હુંમાં તે સહુમાં, સહુ ને હું વિશે, પ્રતિ આત્માનો એવો દિવ્ય અભેદ જો; એ અનુભવમાં ઊંડું સુખ સમજાય છે, સહજ થતો અંતર ગ્રંથિનો છેદ જો ...હેત ભર્યું છે
Page #458
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૪૩૩
આ ઉર ઊછળતો રસ ક્યાં રે જઈ, વિશ્વપાત્ર હાનકડું ત્યાં ન સમાય જો; વિશ્વ થકી મમ સ્વરૂપ અનંત ઉદાર છે, હું વિણ અવર ન સ્થળમાં એ સ્થિર થાય જો ...હેત ભર્યું છે અથવા મુજ સાથે જે હૈયું મેળવે, ત્યાં જઈ ઢોળું આ સાગરની ધાર જો; ગ્રાહક હો તો એ અમીઝરણ ઝીલજો, એ ભાવે નિવસે આત્મયી સહચાર જો...હેત ભર્યું છે...
અમારે અને જગત વચ્ચે, હજારો કોસ અંતર છે, જહાંનાં ને અમારા રાહ, ન્યારા એ સદંતર છે: બની ઘેલું જગત આખું, ઉનામાં જે ફસાયું છે, અરે એ ફંદથી મારું જીગર ન્યારું નિરંતર છે. કદી ગુલ સર્વ જે ચુંબો, અમો ત્યાં ભાળતા કાંટા, તમારા શોખનાં સદનો, અમોને ભૂતના ભડકા. અરે આ દિલ ઘડાયું છે, નિરાળાં ‘રાજ-તત્ત્વોથી, નથી કંઈ મેળ લેતું એ, તમારા શોખની સાથે. ભરી વસ્તી તમારીમાં, ભણું પડી ભૂલો, મને સૌ પૂતળાં ભાસે, નિયમ બળથી ધકેલાતાં; તમારા હાસ્યમાં ભાળું, ઊંડા કો’ શોકની છાયા, કરુણા રસ નાટકો કંઈ કંઈ, પ્રતિપળ ચશ્મમાં ચડતા. વિલાસો વૈભવો જગના, અમે જ્યાં ઝીલવા જઈએ, ફરી બેસી ખરા રૂપે, પૂરો નિર્વેદ પ્રકટાવે; તમારામાં અમે ભળીએ, હવે એ આશા ખોટી છે, અમોને જે ન રુચ્યું તે, ભલા! કેવી રીતે ગ્રહીએ?
Page #459
--------------------------------------------------------------------------
________________
૪૩૪ : સ્વાધ્યાય સંચય
પ્રભુનાં બાળ સૌ છીએ, પ્રીતિ તમ સર્વમાં મોર, પરંતુ જે ગમે તેમને, રુચે અમને ન તે જરીએ; પ્રીતિ તમને અમારામાં, હશે તો આવીને મળજો, ભલે દિન આજનો પ્યારા, તમારી મસ્તીમાં રમજો.
યહ ભક્તિ મેં જો મજા થા મુઝે માલૂમ ન થા, મેરે પ્રારબ્ધ મેં લિખા થા મુઝે માલૂમ ન થા. જંજાલ માયા કી નિશદિન લગતી થી ગલે, વો તો સબ છૂટ ગઈ બલા
..મુઝે વૃત્તિ શાંત હુઈ, દિલ કો સંતોષ હુઆ, અહમ્મમ ભાવ એ છૂટા ...મુઝે જિસકો ટૂંઢતા, ફિરતા થા જીવરૂપ હોકે, સોમેં શિવરૂપ દિખાયા
...મુઝે છે બિના સદ્ભાગ્ય સે, ચીઝ વો મિલતી નહીં, ગુરુ કરુણા એ પાયા
...મુઝે
મૂરખો ગાડી દેખી મલકાવે
ઉંમર તારી રેલ તણી પેરે જાવે ૧. સંસારરૂપી સડક બનીને રાગદ્વેષ દોય પાટા,
દેહ ડબાને પલપલ પૈડાં કાપે છે આયખાના આંટા. ૨. કર્મ એંજિન ને કષાય અગ્નિ વિષય વારિમાંહીં ભર્યું, - તૃષ્ણા ભૂંગળું આગળ કરીને ચારે ગતિમાંહી ફર્યું. ૩. પ્રેમરૂપી તો આંકડા વલગાડયા ડબડબા જોડયા ભાઈ,
પૂરવ ભવની ખચ લઈને, ચેતન બેસાડ્યો ગાડી માંહીં.
Page #460
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૪૩૫
૪. કોઈએ ટિકિટ લીધી નરક તિર્યંચની, કોઈએ લીધી મનુષ્યદેવા,
કોઈએ ટિકિટ લીધી સિદ્ધગતિની, પામવા અમૃતરસ મેવા. ૫. ઘડિયે ઘડિયે ઘડિયાળાં વાગે, રાતદિન એમ વહી જાય;
બોલે સીટી ને ચાલે અગનગાડી, માસમાસના માઈલ આવે. ૬. આયુષ્યરૂપી આવ્યું સ્ટેશન, હંસલો હાલું હાલું થાવે.
પાપે ભરી પાકેટ લઈ જાતાં, કાલ કોટવાલ પકડી જાવે. ૭. લાખચોરાશી જીવાયોનિમાં, જીવડો ફરી ફરી આવે,
સદ્ગુરુનો જો ધર્મ આરાધે, તો નિગ્રંથ સુખ પાવે.
ડૂબા મેં જા રહા હું કર પાર નૈયા મેરી ૧. ભવસિધુ હય અપારા, જિસકા ન પાર પાયા,
હેરત મેં આ રહા હું ...કર પાર નૈયા મેરી. ૨. મદ ક્રોધ લોભ માયા, તોફાન શિર પે આયા,
ચક્કર મૈં ખા રહા હૂં ...કર પાર નૈયા મેરી. ૩. મિથ્યાત અંધેર છાયા, રસ્તા મેરા ભુલાયા,
ઊલટ મેં જા રહા હૂં ...કર પાર નૈયા મેરી. ૪. પરમાદ ચોર આયા, પરુષાર્થ ધન ચોરાયા,
આલસ મેં આ રહા હૂં ...કર પાર નૈયા મેરી. ૫. તારન તરન તુંહીં હો, ભવદુ:ખ હરન તુંહીં હો,
નિશે મેં લા રહા હું ...કર પાર નૈયા મેરી. ૬. ન્યાયત હય મજે દારા, ટુક દિજીએ મેં સારા, ' ' મેં શિર ઝૂકા રહા હું ...કર પાર નૈયા મેરી.
Page #461
--------------------------------------------------------------------------
________________
૪૩૬ : સ્વાધ્યાય સંચય
૧. લઈ અવતાર માનવનો, ભલું તે શું કર્યું પરનું?
કર્યા શું સુકૃતો સાચાં, પ્રભુ તે પૂછશે તુજને. ૨. પરણ્યો તું કેટલી લાડી? હતી કે મોટરો ગાડી?
વખારો કેટલી કાઢી? નહીં ત્યાં એમ પુછાશે. ૩. પથ્થરના ડુંગરો ફોડયા, જૂનાં ઘર કેટલાં તોડયાં?
ગટર ઘર કેટલાં ખોલ્યાં, નહીં ત્યાં એમ પુછાશે. ૪. થયો સર રાવ બહાદુર છે, થયો જે. પી. ગવર્નર કે?
મળી કેવીક મોટાઈ? નહીં ત્યાં એમ પુછાશે. ૫. હતો તું વાણીઓ વસો? દસો કે અન્ય જાતિનો?
વરણ કે ન્યાતના ભેદો, નહીં ત્યાં એમ પુછાશે. ૬. પતે કે સોગઠે રમતો? ગળે શું હાર તું ધરતો?
હવા ખાવા જતો કે ના? નહીં ત્યાં એમ પુછાશે. ૭. હતો તું કાજી કે પાજી? જમ્યો મિષ્ટાન્ન કે ભાજી?
હતો તું રંક કે રાજા? નહીં ત્યાં એમ પુછાશે. ૮. તમાસા નાટકો જોયાં? જુગારે દામને ખોયાં?
કપાળે ધૂળથી ધોયાં, નહીં ત્યાં એમ પુછાશે. ૯. નિયમ વ્રત પાળીઆ શેના? કર્યા દુઃખ દૂર તે કેનાં?
કરી શી સેવ સંતોની, પ્રભુ તે પૂછશે તુજને. ૧૦. કયા પરમાર્થ સેં કીધા? ગુણીજનથી ગુણો લીધા?
સુપાત્રે દાન શું દીધાં? પ્રભુ તે પૂછશે તુજને. ૧૧. કહે કોની પીડા ભાંગી? ક્ષમા નિજ પાપની માંગી?
થયો જિન નામનો રાગી? પ્રભુ તે પૂછશે તુજને. ૧૨. સ્મરણમાં તે સકલ લાવી, જઈ ત્યાં તે રજૂ કરતાં,
ચુકાદો સર્વનો દેશે, તપાસી તુજ સહુ ખાતાં.
Page #462
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૪૩૭
૧૩. અસૂયા ભાવ છોડીને, સકલ જગ મૈત્રી જોડીને,
ગુરુનો ધર્મ આરાધ્યો, પ્રભુ તે પૂછશે તુજને.
જે કોઈ સદ્ગુરુ શરણે જાય, તેના સંશય દૂર પળાય. કામ-ક્રોધ-મદનમોહ-મત્સર, આશ-તૃષ્ણા લય થાય, અતિશયિતાદિક દોષ વિષયના, ઉરમાં નવ દેખાય.... ૧ તેથી દઢ વૈરાગ્ય ઊપજે સત્યાસત્ય જણાય, અમદમ-ઉપરતિ સહન-શક્તિથી, દઢ વિશ્વાસ બંધાય... ૨ સમાધાન સ્વરૂપમાં જાણી, ઇચ્છા અતિશય થાય, વાક્ય વિચાર નિરંતર કરતાં, બ્રહ્મરૂપ દર્શાય... ૩ અજ્ઞપણું તત્કાળ આળસે, નિત્યાનંદ જમાય, માયિક ભેદ બુદ્ધિ મેલીને, નિજપદ માંહે સમાય... ૪ સમરસ વ્યાપક સચ્ચિદાનંદ, રૂપ થઈ વિલસાય, મનોહર મરણતણો ભય લાગે, જીવન મુક્ત કહેવાય... ૫
કર પ્રભુ સંઘાતે દેઢ પ્રીતડી રે, મરી જાવું મેલીને ધનમાલ, અંતે કાળે સગું નહિ કોઈનું રે સંસ્કાર સંબંધી સર્વ મળ્યાં રે, એ છે જૂઠી માયા કેરી જાળ. મારું મારું કરીને ધન મેળવ્યું રે, તેમાં તારું નહીં તલભાર, સુખ સંસારનું સ્વપના જેવું રે, તેને જાતાં ન લાગે વાર. માટે સેવજે તુ સાચા સંતને રે, તારા ટળશે ત્રિવિધના તાપ, અતિ મોટા પુરુષને આશરે રે, બળે પૂર્વજન્મનાં પાપ. એવું સમજીને ભજ ભગવાનને રે, સુખકારી સદા ઘનશ્યામ, દેવાનંદનો હાલો દુ:ખ કાપશે રે, મન વાંછિત પૂરણ કામ.
Page #463
--------------------------------------------------------------------------
________________
૪૩૮ : સ્વાધ્યાય સંચય
દાવ છે દાવ છે દાવ છે રે, નર ચેતી લે ચેતવાનો દાવ છે, નિશ્ચે નિશાનનો ઠરાવ છે રે. ...નર ચેતી લે૦ દેહ જુદાં પણ સોહં સરવમાં, સરખે નગારે ઘાવ છે રે. ..નર ચેતી લે૰ નામ રૂપ કચરો દૂર કરીને, અસ્તિ-ભાતિ પ્રિયતાનો ભાવ છે રે, ...નર ચેતી લે૦ નાથ કહે ગુરુ રાજકૃપાથી, મારે તો મારો પ્રભાવ છે રે. ......નર ચેતી લે૰
*
એક છે એક છે એક છે રે દષ્ટા સાક્ષી સરવમાં એક છે, મૂઢમતિમાં અનેક છે રે. દેષ્ટા સાક્ષી ૦ વણખા મસાલોને દિવા અનેક છે, વન્દીમાં સૌનો વિવેક છે, નામ રૂપ મિથ્યા માયા તણો રે, જેને સ્વરૂપનું ટેક છે રે. દેષ્ટા સાક્ષી નાથ કહે તે જે જન સમજે, તેના કરમની રેખ છે રે. દષ્ટા સાક્ષી
ૐ
લગની તો સદ્ગુરુ શું લાગી, જે તન મન ધન આશા ત્યાગી. સાંભળ વારત કહ્યું સાહેલી, કીધાં રે મેં તો બલિયાજી બેલી; માથું રે પહેલું પાશંગમાં મેલી. સુગુરુ વિના બીજો જો ધારું, તેથી તો જીવિત બગડે છે મારું; જીતી બાજી હાથે શું હારું?
...લગની
લગની
૦
.
Page #464
--------------------------------------------------------------------------
________________
સદ્ગુરુ વિના બીજા જો વરિયે, ગજે ચઢી ખચ્ચર કેમ ચઢિયે? એવું જીવ્યાથી ભલું જો મરિયે.
લાજે,
ન ડરે એ તો લોકતણી કે શિર ઉપર રાજેશ્વર ગાજે; દેહ ધર્યો પરમારથ કાજે.
મર્યાદા મેં તો લોકતણી મેટી, પ્હેરી રે મેં તો પ્રેમતણી પેટી; શ્રી લઘુરાજના સ્વામીને ભેટી.
*
સ્વાધ્યાય સંચય : ૪૩૯
.. લગની
..લગની
લગની
O
જીવનની આ પળ અણમોલ, તારા અંતર પટને ખોલ, એક વાર તો પ્રેમેથી બોલ, સહજાત્મ સ્વરૂપે પરમગુરુ, સહજાત્મસ્વરૂપ પરમગુરુ સહજાત્મ...
શાસ્ત્રો કહે છે વગાડી ઢોલ, મરતાં પહેલાં બાંધી તોડ, એક વાર તો પ્રેમથી બોલ, સહજાત્મસ્વરૂપ પરમગુરુ ઈશ્વર કેરી આ માયાને, તું પોતાની માને છે.
તારા દિલમાં જામેલી એ, ભ્રાંતિ તુજને બાંધે છે, ભલે કમાઈ લે લાખ કરોડ, ખોટી તારી દોડાદોડ.
એક વાર તો પ્રેમેથી બોલ, સહજાત્મસ્વરૂપ પરમગુરુ ઘર મારાથી ના છૂટે, એ ખોટું તારું બહાનું છે,
બાપદાદા જ્યાં વસી ગયા, એ એક મુસાફિરખાનું છે, રાગદ્વેષના બંધન છોડ પુણ્ય તારું ભાતુ (નાતુ) તું જોડ,
એક વાર તો પ્રેમેથી બોલ, સહજાત્મસ્વરૂપ પરમગુરુ ભૂલ થયેલી સુધારી લે એજ ખરો આદિ માનવ છે,
હારી બાજી જીતી લે એમાં ત્હારું ડહાપણ છે.
Page #465
--------------------------------------------------------------------------
________________
૪૪૦ : સ્વાધ્યાય સંચય
આપી આવ્યો પ્રભુને કોલ ભક્તિરસમાં હૈયું ઝબોળ;
એક વાર તો પ્રેમથી બોલ, સહજાત્મસ્વરૂપ પરમગુરુ... સત્સંગના સંગીત મહીં તું હરિના ગુણલા ગાતો જા, અવસર આવ્યો ફરી ન આવે, સાચો માનવ બનતો થાતો) જા. એક વાર તો પ્રેમથી બોલ, સહજાત્મસ્વરૂપ પરમગુરુ
–૪–
૧. આતમ ઔર પરમાત્મા, અલગ રહે બહુ કાલ,
સુંદર મેલા કર દિયા, સદ્ગુરુ મિલા દલાલ. ૨. ભેદી લિયા સાથે મેં વસ્તુ દિયા બતાય, - કોટિ જનમ કા પંથ થા, પલમાં દિયા છડાઈ. ૩. ચાર ખાણ મેં ભટકતા, કબહું ન લાગત પાર,
સો તો ફેરા મિટ ગયા, સદ્ગુરુ કે ઉપકાર. ૪. મન મારન કી ઔષધિ, સદ્ગુરુ દત દિખાય,
ઇચ્છિત પરમાનંદ કો, સો સદ્ગુરુ શરણે જાય. ૫. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ,
ગુરુ બિન સંશયના મિટે, જય જય જ્ય શ્રી ગુરુદેવ. ૬. તુલસી જગત મેં આય કે, કરી લિજે દો કામ,
દેને કો ટુકડા ભલા લેને કો હરિનામ. ૭. કબીર કહે કમાલ દો બાતેં લિખ લે,
કર સાહેબની બંદગી ભૂખા તો કુછ દે. ૮. લેને કો હરિનામ હૈ દેને કો અન્નદાન,
તરને કો આધીનતા, બૂડને કો અભિમાન. ૯. મુફત મનુષ તન પાય કે, જોન ભજન ગુરુરાજ,
સો પીછે પછતાયેંગે, બહુત ધિસંગે હાથ.
Page #466
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૪૪૧
૧૦. સતિયા સત નવ છોડિયે, સત છોડયે પત જાય,
સનકી બાંધી લક્ષ્મી, ફિર મિલેગી આય.
-
અબ સોંપ દિયા ઇસ જીવન કો,
ભગવાન તુમ્હારે ચરણો મેં, મૈં હૂં શરણાગત પ્રભુ તેરા,
રહો ધ્યાન તુમ્હારે ચરણો મેં. મેરા નિશ્ચય એક હી વહી,
મૈં તુમ ચરણોં કા પુજારી બનું, અર્પણ કર દૂ દુનિયાભર કા;
સબ પ્યાર તુમ્હારે ચરણો મેં. મેં જગ મેં રહું તો ઐસે રહું,
જલ કમલ કા ફલ; હૈ મન વચન કાયા દય અર્પણ,
ભગવાન તુમ્હારે ચરણો મેંહ્મ જહાં તક સંસાર મેં ભ્રમણ કરું,
તુજ ચરણોં મેં જીવન કો ધરું; તુમ સ્વામી મેરા, મૈં સેવક તેરા,
ધરું ધ્યાન તુમ્હારે ચરણોં મેં. મૈ નિર્ભય હું તુમ્હારે ચરણો મેં,
આનંદ મંગલ હૈ જીવન મેં, રિદ્ધિસિદ્ધિ ઔર સંપત્તિ સબ,
મિલ ગઈ હૈ પ્રભુ તુજ ચરણો મેં. મેરી ઇચ્છા બસ એક પ્રભુ,
એક બાર તુઝે મિલ જાઊં મેં;
Page #467
--------------------------------------------------------------------------
________________
૪૪૨ : સ્વાધ્યાય સંચય
ઇસ સેવક કી એક રગરગ કા,
હો તાર તુમ્હારે હાથોં મેં.
– – – હું ડગલે ડગલે દંભ કરૂ મને દુનિયા માને ધર્માત્મા પણ શું ભર્યું મારા મનડામાં એક વાર જુઓને પરમાત્મા ........ હું ડગલે. ૧. હું સ્વાંગધરૂછું સેવકનો પણ સેવા કરતાં શરમાવું છું શનમાન મળે છે ફોગટમાં લેવામાં ના હું અચકાવું
હું ડગેલે...............૨ હું ઢોંગ ધરૂછું ધર્મીનો પણ ધર્મ ન વસ્યો મારા હૈયામાં બેહાલ ફરતી ભલે દુનિયા માટે સુવુ સુખની તૈયામાં
હું ડગલે ............. ૩. હું દાન દઉછું દોલતનું એ દોલત ક્યાંથી લાવું છું લાચાર જનોને લુંછું તોયે દાતા કહેવાવું છું.
હું ડગલે ............ ૪ હું વેશ લઉં વૈરાગીનો ને વંદન સહુના પામું છું. પચરંગી પીછા ઓઢીને હું સાચી જાત છુંપાવું છું.
હું ડગલે ......... ૫
હું ગલ
અચકાવું
મહાપ્રભુશ્રી રાજચંદ્ર પ્રગટ પુરુષોત્તમરાય, ક્ષમા યાચું હું મહાપર્વ પર મેં ક્ય દોષ ઘણાય. આજ સુધીના બધા દોષની કરો કૃપા કરી માફ, હવે પછી પણ કોઈ ન થાઓ, સદા રહો દિલ સાફ.
Page #468
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય સંચય : ૪૪૩
દોષ સર્વના માફ કરી હું હળવો થાઉં આજ, સર્વે પ્રાણી પાસે માગું છું માફી હું મહારાજ. સહજ સ્વભાવ ભણી નજર રહો મુજ આપ હૃદયમાં આવો, પર પ્રત્યે તજી રાગદ્વેષ લ્યો સર્વ મોક્ષનો લ્હાવો.
*
શ્રીમદ્ સદ્ગુરવે નમો નમ:
તે
આ
અહો! અહો! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો! અહો! ઉપકાર. શું પ્રભુચરણ કને ધરું, આત્માથી સૌ હીન; તો પ્રભુએ આપિયો, વર્તુ ચરણાધીન. દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન; દાસ, દાસ હું દાસ છું, આપ પ્રભુનો દીન. ષટ્ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મ્યાન થકી તરવારવત્, એ ઉપકાર અમાપ. જે સ્વરૂપ સમજ્યા વિના, સમજાવ્યું તે પદ નમું,
પામ્યો દુ:ખ અનંત; શ્રી સદ્ગુરુ ભગવંત.
·*.
પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમ જેણે આખું ભાન નિજ, તેને સદા
જ્ઞાન સુખધામ;
પ્રણામ.
દેહ છતાં જેની દશા, વર્તે તે જ્ઞાનીનાં ચરણમાં, હો વંદન
દેહાતીત;
અગણિત.
Page #469
--------------------------------------------------------------------------
________________
૪૪૪ : સ્વાધ્યાય સંચય
પ્રણિપાત સ્તુતિ હે પરમકૃપાળુ દેવ!
જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો, તે અનંત ઉપકારનો પ્રતિઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું. વળી આપ શ્રીમત્ કંઈ પણ લેવાને સર્વથા નિ:સ્પૃહ છો, જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપનાં ચરણારવિન્દમાં નમસ્કાર કરું છું.
આપની પરમભક્તિ અને વીતરાગપુરુષના મૂળધર્મની ઉપાસના મારા દયને વિષે ભવપર્યત અખંડ જાગ્રત રહો એટલું માગું છું તે સફળ થાઓ.
ૐ શાંતિ: શાંતિ: શાંતિ:
શ્રીમદ્ રાજચંદ્ર (પત્રાંક ૪૧૭) )
Page #470
--------------------------------------------------------------------------
________________
કક્કાવારી પ્રમાણે પદોની સૂચિ
જ છે
.. ૨૬૭
8
•
૯૫
3૮૩
૩૦૩
પદ
પૃષ્ઠ | પદ અખંડ ઘરને વરી સાહેલી ... ૩૯૨ અમારે અને જગત વચ્ચે ... અખિલ બ્રહ્માંડમાં સાર ... ૨૦૭. અમે આવ્યા તમારે ... ૪૧૫ અચપલ રોગ રહિત ... ૯૪ | અમે ઘેલાં થયા બાઈ રે ... ૩૯૫ અજિત અજિત જિન ... અમે મહેમાન દુનિયાના ... ૪૨૭ અજિત જિણંદશું પ્રીતડી ... ૨૫૨ અરજ સુણો એક અજિત દેવ મુજ વાહાલાં ... ૩૫૭ | અરનાથ અવિનાશી ... ૨૯૪ અજીતવીર્ય જિન વિચરતા રે ૩૪૯ અરિજન દરિશન દીજીયેજી... ૩૪૮ અતિ આનંદકારી ... ૧૯૪ અરિહંત નમો ભગવંત .. ૩૬૫ અતિ રૂડી રે અતિ રૂડી .. અર્કપ્રભા સમ બોધ .. અનંત અનંત ભાવભેદથી ... | ૪ | અવધૂ કયા માગું અનંત ચોવીશી જિન નમું ... ૨૧ અષ્ટભવાંતર વાલહી અનંત જિણંદ અવધારીએ .. અહો! અહો! ઉપકાર ... અનંત નિણંદશું
અહો! અહો! શ્રી સદ્ગુરુ ... અનંતવીરજ જિનરાજનો
અહો! અહો! શ્રી સદ્ગુરુ અપૂર્વ અવસર એવો ... ૪૭ કરુણાસિંધુ અબ કી ટેક હમારી ... ૪૩૧ ! અહો! રાજચંદ્ર દેવ ... ૧૭૭ અબ ચલો સંગ હમારે ૩૮૩| અહો! શી શાંતરસ ... અબદ્ધસ્કૃષ્ટ, અનન્ય
અહો! શ્રી પુરૂષ કે ... અબ તો મેરા રામનામ ૩૮૮ ! અહો! સપુરુષનાં વચાનામૃત અબ મેં સાચો સાહિબ ... ૪૧૮ અંગૂઠે સૌ તીરથ વસતાં ... ૨૪૧ અબ સોંપ દિયા
૪૪૧ અંતે સંતને તેડાવે .. ૪૦૭ અબ હમ અમર ભયે ૩૮૦ અંધેરી દુનિયા ભજન ... અભિનંદન જિન
આ ભવ ને ભવોભવ મહીં. ૧૨૧ અમને અંત સમય ૨૨૫ | આ સંસાર અપાર .૨૦૧
૭ 6
૦ 8
૦ 8
૪૪૩
8
જ
૪૧૫
૭
૪૪૫
Page #471
--------------------------------------------------------------------------
________________
પૃષ્ઠ
.. ૨૪૩
૨૨૮
. ૩૪૩
.. ૨૨૦
પદ
પદ આજ ગઈ'તી હું ... ૩૭૩ ઐસે સ્વામી સુપાર્વ સે ... ૩૫૯ આજ ગુરુરાજને ગાઈએ ... ૨૧૦ ઓથ હમારે હે ગુરુ આજની ઘડી તે રળિયામણી ૪૦૧ | કડવાં ફળ છે ક્રોધનાં .. ૧૪૯ આજ દેવદિવાળીનો ... ૧૭૮ | કર પ્રભુ સંઘાતે
•.. ૪૩૭ આજ નમિ જિનરાજને ... ૩૦૨ કરના ફકીરી તબ
.. ૩૮૯ આજ મને ઉછરંગ અનુપમ.. ૮૦ કરીને અમને અનાથ આજ મારા સભામંડપમાં ... ૧૮૯ કરો સાચા રંગ આજ સફળ દિન મુજ ... ૩૫૦ કલ્યાણનું મંદિર અને ૧૬૫ આજ સુહાગન નારી . ૩૭૭] કહા કિયો તુમે ... ૩૫ર આતમ ઔર પરમાત્મા ... ૪૪૦ કહો કહાં તૂટૂંજી
૨૨૩ આતમ સાખે ધર્મ જે .. ૧૯૯ કહો કૃપાળુ રે આત્મપ્રદેશ રંગ થલ અનોપમ ૩૨૨ | કાયા જીવને કહે છે
.. ૪૨૫ આત્માર્થે કરીને ખામણા ... ૧૨૦ કાલ અનંત ભમ્યો ... ૨૬ આપ વિના અકળાવે ... ૨૧૩ | કાં રથ વાળો હો
... ૩૦૬ આપ સ્વભાવ મેં રે
કિત જાન મતે હો આખ પુરુષ ગુરુરાજ ૧૦૫ | કચસૌ કનક જાકે ... ૨૪૮ આવ્યું આવ્યું અનુપમ ... ૧૭૯ | કીધાં હશે કુકર્મ દેહ
... ૧૨૧ આશા ઔરન કી ... ૩૭૮ | કુંથ જિસંદ કરુણા
... ૨૯૧ ઇચ્છું નિશદિન એવું દેવ ... ૩૯૭ | કૃપાળુ દેવને વંદી ... ૨૪૮ ઇચ્છે છે જે જોગીજન ... ૮૬ કૌન ઉતારે પાર ઇતના તો કર હો .. ૪૨૨ | કૌન સુધારત કાજ ... ૨૨૧ (માટે “ર”માં જુઓ) કયું જાણું કર્યું બની
... ૨૫૬ એ અડ દિઠી કહી ... ૯૬ | ક્ષમાપનાના પત્રો ... ૧૨૩ એક છે એક છે એક છે. ૪૩૮ | ખોલો ખોલો (૨) ખોલો ... ૪૦૦ એક જ દે ચિનગારી ... ૩૯૬ | ગાઓ ગાઓ મુમુક્ષુ ... ૨૩૮ એવી મહાપદ કેરી ... ૪૧૪ ગિરુઆરે ગુણ તુમ .. ૩૧૬
જ
૩૭૯
...
૨૩
૪૪૬
Page #472
--------------------------------------------------------------------------
________________
પદ
ગુરુ ઘેર આવ્યા તે ગુરુરાજ આનંદ ધામે ગોવિંદો પ્રાણ અમારો ગ્રંથારંભ પ્રસંગ રંગ ઘેલાં અમે ભલે થયાં રે
ચર્ચા કષાય પાતાલ કળશ
ચરમ જિણેસર વિગત ચંદ્રપ્રભ જિન સાહેબા ચંદ્રબાહુજિન સેવના ચંદ્રયશાજિન રાજીઓ ચાલો રે સખી સદ્ગુરુ
ચિંતવ પદ પરમાતમ
ચેતન! ઐસા જ્ઞાન ચેતન! શુદ્ધાતમકું
ચેતે તો ચેતાવું ચોવીશ દંડક વારવા ચોવીશે જિનગુણ ગાઇએ છ પદનો પત્ર
જગત દિવાકર જગત
૧૯૫
૧૭૬
૫૫
૫૬
૩૮૬
૬૩
૨૦૦
૪૧૧
૩૫૩ જળહળ જ્યોતિસ્વરૂપ તું ૩૧૨ | જાગી જો જીવ તું ૨૬૪ જાય છે જગત ચાલ્યું ૩૩૮ જિનવર કહે છે જ્ઞાન ૩૪૮ | જિનશાસનના જ્યોતિર્ધર ૧૮૪ જિમ પ્રીતિ ચંદ્ર ચકોરને ૧૦૦/૧૦૧ | જિમ મધુકર મન માલતી રે
૮૩
૧૮૦
૩૩૨
૩૩૧
જીવ કાયાને સુણાવે
૪૨૬
જીવન જ્યોત જગાવો
૩૯૬
જીવનની આ પળ અણમોલ ૪૩૯
૩૯૩
૪૩૭
૩૪
૮૩
૨૩૧
૪૦૩
૨૧૦
૪૧૭ ઝૂકાવ્યું ભક્તિમાં જેણે ૩૪૪ | ઝેર તો પીધાં છે જાણી જાણી ૩૯૩
૬ | તપોપધ્યાને રવિરૂપ થાય
૭૨
૮૨ તાર હો તાર પ્રભુ
૩૧૪
૨૧૯
તારા દિલડાને પૂછી
૪૨૪
...
જડભાવે જડ પરિણમે જન્મ મરણનાં દુ:ખ તણો
...
...
...
...
...
...
...
...
જગતારક પ્રભુ વીનવું જગત મેં ખબર નહીં જગત દિવાકર શ્રી નમીશ્વર...
જડ ને ચૈતન્ય બન્ને
...
પદ
જન્મ્યા કળિકાળ કેવળી
જય જગત ત્રાતા
જય જય આરતી
૬૨
જય દેવ, જય દેવ
૩૮૯| જલદી ખબર લેના
...
પૃષ્ઠ
૧૮૬
૨૧૪
૩૮૪
૩૮૧
૩૮૦
૪૧૦
૩૧૫
૩૭૦ | જૂનું તો થયું રે દેવળ જે કોઈ સદ્ગુરુ શરણે જે સ્વરૂપ સમજ્યા વિના જો હોય પૂર્વ ભણેલ
૧૨
૨૮૭
જ્યાં જ્યાં નજર મારી ૩૨૬ જ્યાં લગી આતમા
૪૪૭
...
...
...
...
...
...
પૃષ્ઠ
...
Page #473
--------------------------------------------------------------------------
________________
પદ
પદ
પૃષ્ઠ
તારાં દર્શન માત્રથી દેવ
૨૧૮ | દષ્ટિ થિરા માંહે દર્શન
તીન ભુવન ચૂડારતન
૪ દેખો યારોં અજબ
તુંને સંસારસુખ કેમ સાંભરે... ૨૪૫ દેવ કૃપાળુ દેવ
તુમરે કારણ સબ તુમે બહુમૈત્રી રે તુમે લક્ષણ જોજો
તોરણથી રથ ફેરી ત્યાગ ના ટકે રે
ત્રીજી દષ્ટિ બલા કહીજી
ત્રીસ વરસ સુખી
થાશું પ્રેમ બન્યો છે દવ તો લાગેલ ડુંગર મેં દયાળુ દીનાનાથ
દરિસન પ્રાણજીવન દર્શન તારા દષ્ટિમાં
દર્શન ઘો ગુરુરાજ દાવ છે દાવ છે
...
૩૯૨ | દેવ વિશાલ, જિણંદની
... ૨૭૧ | દેવરાયનો નંદ ૧૫૦ દૂર કાં પ્રભુ ૩૦૫ | ધન્ય ગુરુરાજ! ૪૨૮ ધન્ય તું ધન્ય તું ૯૧ | ધન્ય દિન વેલા ૨૩૨ | ધન્ય રે દિવસ આ અહો ૨૮૪| ધન્ય રે દિવસ આ અહો, ૩૮૭ જાગી રે
...
...
...
દીઠો દરિશણ શ્રી પ્રભુજીનો ... ૩૩૭ દીઠો સુવિધિ જિણંદ દીપાવે જે મુગટમણિનાં દીવડા વિના રે અંધારું દીવો રે દીવો પ્રભુ દુર્લભ ભવ લહી દુ:ખ ટિળયાં મુખ દીઠે દુ:ખ દોહગ દૂર ષ્ટિ આઠમી સાર
...
...
...
...
૪૪૮
...
...
૮૫
૨૦૮
... ૧૭૬ ધન્ય તે ભૂમિ વવાણિયા ... ૩૮૧ | ધરમનાથ તુજ સરીખો ૯૦ | ધર્મ જગનાથનો
૩૪૨
૨૮૨
૨૮૨
૬૯
૨૭૮
૨૧૩ | ધર્મ જિનેસર ગાઉ ૪૩૮ ધર્મ તત્ત્વ જો પૂછ્યું મને ધાર તરવારની સોહ્યલી ૨૬૬ | ધવપદ રામી હો સ્વામી નિમ નિમ નિમ નિમ વીનવું ૩૩૬ ૩૯૪ | નાભિનંદનનાથ, વિશ્વવંદન ... ૫૬/૫૭ નાથ તેરે દર્શન કી
૩૦૮
૧૫૭
૬૩
૨૦૨
૩૧૬
૨૧૯
૩૫૩
નાથ હું જેવો તેવો પણ નિરાધાર કેમ મૂકી નિસાની કહાં બતાવું રે
૨૭૬
નીરખીને નવયૌવના
૯૫
...
...
...
...
...
...
...
પૃષ્ઠ
...
૯૩
૪૨૫
૨૦૦
૩૩૨
૩૪૭
૩૯૮
૧૮૮
૩૨૪
૨૮૮
62
૩૮૨
૩૭૮
૬૨
Page #474
--------------------------------------------------------------------------
________________
પદ
નૃપ ગજસેન જસોદા નેમિ જિણેસર નિજ જૈન હીન કો રાહ દીખા
...
પ્રણમું ચરણ પરમ પ્રણિપાત સ્તુતિ પ્રથમ નમું ગુરુરાજને પ્રભુ આટલું મને પ્રભુ! તેરે નયન કી પ્રભુ વિના બીજે કયાંય પ્રભુજી, મન માને જબ પ્રભુનું નામ રસાયણ સેવે
...
પતિ પરમકૃપાળુ મારા પતિત જન પાવની
પદ્મપ્રભ જિન જઇ અલગા... પદ્મપ્રભ જિન તુજ-મુજ પદ્મપ્રભ જિન દિલ સે પદ્મપ્રભ જિન સાંભળો પરકમ્મા કરીને લાગું પાય પરમ કૃપાળુ દીન દયાળુ પરમ કૃપાળુ દેવ પરમેશ્વર ઔર પરમ ગુરુ પરિપૂર્ણ જ્ઞાને પંથ પરમપદ બોધ્યો પંથડો નિહાળું રે પૂજના તો કીજે રે
પ્યારે દરસન દીવ્યો
...
...
...
...
...
...
...
...
...
...
...
પૃષ્ઠ
પદ
૩૪૨| પ્રભુજીશું બાંધી પ્રીતડી ૩૦૫| પ્રભુજીશું લાગી હો ૪૩૧| પ્રભો! અન્તર્યામી
૧૯૭ પ્રલાપો પ્રેમીના દિલના
૨૬૧|
૩૪ પ્રીત કી રીત નહીં હો પ્રીત પૂરવની રે
૨૬૦ પ્રેમનો પંથ છે ન્યારો ૩૫૯ બહિરાત્મ ભાવે હે પ્રભુ બહુ પુણ્ય કેરા પુંજથી ૧૮૩ બાહુજિણંદ દયામયી ૪૧૦| બાળપણે આપણ
૩૨૬
૫૮ બિના નયન પાવે નહીં
૪૨૯ |
બીજાં સાધન બહુ કર્યાં
ભક્તિ કરતાં છૂટે ભલે દુશ્મન બને
પૃષ્ઠ
૨૫૯
૨૭૪
૪૦૦
૩૯૫
૩૮૦
૩૮૫
૪૧૩
૧૦૯
૬૧
૩૧૯
૨૫૧
૬૦
૮૨
૩૮૨
૪૨૧
૪૧૯
... ૪૩૫
૭૮
૩૩૯
૨૨૦
૪૦૫
૪૦૪
૨૮૯
૨૪૫
૧૮૧
૪૧૨
૪૪૯
...
...
...
...
૬૫ બેહેર બેહેર નહીં
૮૪
૨૫૨
૨૭૩ ભવસિંધુ હય અપારા
૩૯૧
ભિન્ન ભિન્ન મત દેખીએ ... ૩૧૮ ભુજંગદેવ ભાવે ભજો ૪૪૪ ભૂલો ભલે બીજું બધું ૨૧ | ભૂલ્યો મન ભમરા તું મન ફૂલા ફૂલા ફિરે ૩૫૮ | મનડું કિમહિ ન બાજે ૩૯૦ | મનમંદિર આવો રે ૩૮૭ મને મળિયા શ્રી ૩૯૯ મને મળ્યા ગુરુવર
૪૨૦
...
...
...
...
...
Page #475
--------------------------------------------------------------------------
________________
પૃષ્ઠ
5
5
. ૩૩૧ •. ૩૯૩
૩૬૪
,
પદ
પદ મનોબુદ્ધિ અહંકાર ... ૪૨૩| મૂળ મારગ સાંભળો ... મરુદેવીનો નંદ .. ૩૬૯ મૂંગા વાચા પામતા ... ૧૭૪ મલકતું મુખ પ્રભુશ્રીનું .. ૨૪ર મેરે સાહેબ તુમ હી હો .. ૩૬૨ મલ્લિ જિમેર
૩૪૯ મેં કીનો નહીં તુમ ... ૩૬૦ મહાદેવ્યા: કુષિરત્ન ૧૬/પર મોતી તણી માળા ગળામાં મહાપ્રભુશ્રી રાજચંદ્ર
| મોરા સ્વામી મહાભદ્ર જિનરાજ
મોહે લાગી લટક મંદિરના શિખરે
૨૦૯ મોહન મુજરો લેજો મંદિરે પધારો સ્વામી ૨૨૬ | મોહિનીભાવ વિચાર માથે કોપી રહ્યો છે .. ૪૨૮ યમનિયમ સંજમ મારગ દેશક મોક્ષનો ... ૩૭૧ યહ ભક્તિ મેં જો .. ૪૩૪ મારગ સાચા મિલ ગયા ... ૮૧ યા ૫ગલ કા યા ... ૩૮૨ મારી નાડ તમારે હાથે
યોગદષ્ટિ ચોથી કહીજી .. મારું મનડું વીંધાણું
યોગી એકલા રે! ... ૪૧૬ મારે આવ્યો અલૌકિક ... ૪૧૩ રાણાજી! મ્હાંને યા ... ૩૯૪ મારે દિવાળી થઈ
રાજ ર્દયમાં રમજો
... ૨૧૧ મારે માથે રાજ ધણી ... ૨૦૩ | રાજલ કહે છે શામળા ... ૩૬૭ મિલાપી આન મિલાવો
રાત રહે જાહરે
•.. ૪૦૨ મુખડાની માયા લાગી
રામ રાખે તેમ રહિયે મુજ અરજ સુણો
રામસભામાં અમે
... ૪૦૨ મુજ મન પંકજ
રીસાની આપ મનાવો મુજને દાસ ગણીને
રૂપ અનૂપ નિહાળી ... ૩૬૩ મુનિસુવ્રત જિનરાય
ઋષભ જિર્ણોદશું
... ૨૫૦ મુનિસુવ્રત જિન વંદતાં ... ઋષભ જિનરાજ મુજ ... મૂકું પગ મહેલમાં
ઋષભ નિંદા .૩૧૮ મૂરખો ગાડી દેખી ૪૩૪| ઋભ જિનેશ્વર પ્રીતમ – ૨૪૯
૩૯૧
છે
છ
હ
૩૯૦
. ૩૯૧
હ
0
૩૭પ
જ
છે.
૩૫૪
૪૫૦
Page #476
--------------------------------------------------------------------------
________________
પદ
|
પૃષ્ઠ
૩૩૪
૧૪૯
૨૨૫
બ
«
જ
૩૪૫ ૪૦૯
- ૩૭૬
S
R
U
S -
S
2
પદ ક્ષભદેવ હિતકારી ૩૫૬ વિહરમાન ભગવાન રે જીવ! માન ન
વીતરાગી! તારી માયા .. રે મૂર્ખ કોઈ લાગતામાં
વીરજીને ચરણે લાગુ લઈ અવતાર માનવનો ... ૪૩૬ વીરસેન જગદીશ લગની તો સદ્ગુરુ ... ૪૩૮
વ્હાલા મારા હૈયામાં લઘુ વયથી અદ્ભુત
૪૧૩ વહાલા લાગો છો .... ૭૭
શા સ્મરીએ ઉપકાર લઘુરાજ પ્રભુ મહારાજ ... ૨૩૬
... ૨૩૯ લાખ લાખ દીવડાની
શાસન સ્વામી સંત લોક પુરુષસંસ્થાને કહ્યો ...
શાંતિ જિન, એક મુજ ... ૨૮૬
શાંતિ કે સાગર અરુ .. વંદો પાંચોં પરમગુરુ
... ૬૫ વંદો વંદો રે
શિવગતિ જિનવરદેવ ... ૩૪૦
શિવ સુખ કારણ ઉપદિશી ... ૮૯ વર્ધમાન વચને તદા
શી સુંદર દિવ્ય વહારું મારા વીરા રે
... ૩૮૭
શીતલ જનપતિ પ્રભુતા ... વીર જિનેશ્વર પરમેશ્વર ... ૩૧૩
શીતલ જનપતિ લલિત .. ૨૬૮ વામાનંદન જિનવર ..
શીતલજિન તું મુજ ... ૩૩૩ વામાનંદન હો પ્રાણ ... વારસ અહો! મહાવીરના ... ૩૭૪
શુભ શીતળતામય છાંય .. પલ વાસના ક્યાં લગી રહીશ ... શું શરણ અજ્ઞાની જનોનું ... ૨૪૪ વાસુપૂજ્ય જિન
શ્રી અનંત જિન સેવિયે રે ... ૩૪૦ વાસુપૂજ્ય જિન વાહલા
શ્રી અનંત જિનશું ... વિધુતલક્ષ્મી-ભાવનાઓ
શ્રી અરજિન ભવજલનો .. વિનંતી માહરી આજ
શ્રી ચંદ્રપ્રભ જિનપદ સેવા વિમલજિન, વિમલતા ... ૨૭૬ | શ્રી ચંદ્રપ્રભ જિનરાજ રાજે .. ૩૬૦ વિમલજિનંદશું
શ્રી દેવદિવાળી પર્વનો ... ૧૯૯ વિમળનાથ મુજ મન વસે ... ૩૩૯ | શ્રી નમિજિનની સેવા ... ૩૦૧ વિરહો નહિ રે ખમાય . ૨૧૮ | શ્રી પદ્મપ્રભ જિન . ૨૬૦
૩૧)
૩૧૧
૪૩
૦
0.
',
XO
૨૬૩
૦
૦
૪૫૧
Page #477
--------------------------------------------------------------------------
________________
૩૦૯
... ૨૦૩ |
..
૨૧૧
ه
ه
ه
•.. ૩૫૭
૧૯૧
ه
ا
... ૨૬
૩૨૦
પદ
પદ
પૃષ્ઠ શ્રીમદ્ શ્રી ગુરુરાજનો ... ૪૨૫ | સર્વસ્વ હમારા અર્પણ ... શ્રીમદ્ સદ્ગુરુ રે ... ૨૨૨ સહગુણ આગરો . શ્રીમદ્ સદ્ગુરુ સેવો
સહજાત્મસ્વરૂપ, ટાળો ... ૧૭૫ શ્રી રાજચંદ્ર કૃપાળુ
૫૮ | સહજાત્મસ્વરૂપ પરમ ગુરુ શ્રી રાજચંદ્ર શી ઝળહળ
સહજાન્મસ્વરૂપ સુણો શ્રી ઋષભાનન વદિયે .. સંકટ સહી સમભાવ ... ૧૯૦ શ્રી શીતલજિન ભેટિયે . સંગત સંતન કી કર
... ૪૦૪ શ્રી શ્રેયાંસજિન
| સંભવ જિન જબ શ્રી સહજાત્મ સ્વરૂપ છો .. સંસારમાં મન અરે શ્રી સહજાત્મ સ્વરૂપજી . ૨૦૬ સાચો સ્વામી સુજાત ૩૨૩ શ્રી સહજાત્મ સ્વરૂપજી
સાધુચરિત ગુરુ
... ૨૧૫ શ્રી સીમંધર જિનવર ...
| સામાયિક પાઠ શ્રી સુપાર્શ્વ જિનરાજ ... ૨૬૨ | સાહિબ બાહુ જિણેસર .. શ્રી સુપાર્શ્વ જિનરાજનો રે ... ૩૨૮ સાહિબ સાંભળો રે ... શ્રી સુપાસ જિન ... ૨૬૨
સાહેલાં કુંથુ જિનેશ્વર . શ્રી સુબાહિજન અંતરજામી .
સાહ્યબી સુખદ હોય ... શ્રેયાંસ જિન સુણો
સિદ્ધ શ્રી પરમાતમાં ... ૧૩૦ શ્રેયાંસ જિનેશ્વર દાતાજી ... ૩૩૫ સુખદાયક સાહિબ સાંભળો .. ષટ દરિસણ
સુગુરુ નિત્ય સાંભરે ... સત્સંગનો રસ ચાખ
સુગુરુ સુણી ઉપદેશ સદ્ગુરુ પદમેં
સુણવા યોગ્ય સુસંતની સદ્ગુરુ શ્રોત્રિય
સુણો શાન્તિ જિદ સગુરુના ઉપદેશથી
સુમતિચરણકજ સમકિત દાતા
સુમતિનાથ ગુણશું
૨૫૮ સમકિતનું મૂલ
સુમતિનાથ દાતાર
... ૩૨૪ સમજણ વિના રે સુખ ... ૪૦૬ સુવિધિ જિસેસર ... ૨૬૫ સમગ્ર સંસારે
... ૧૭૩ સેનાનંદન સાહિબ સાચો . ૩૨૧ સમવસરણ બેસી
મુખ મુખ પ્રભુને .૩૨૮
૩૬૨
: : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : :
૨ (
૧
)
ع
૩૪૬
... ૩૦૦
»
- ૨૧૦
. ૨૫૭.
૨૫
૧૫O
૪૫ર
Page #478
--------------------------------------------------------------------------
________________
૨૫.
••• ૩૯૧
૩૪૧
*. ૪૪૨
૨૦૦
૪૦૮ ૩૫૦
૧૫૨
પદ
પૃષ્ઠ | પદ સેવક કિમ
| હાં રે હરિ વસે સેવો ઈશ્વર દેવ
હું ડગલે ડગલે સેવો ભવિયાં વિમલ
હું દીન માનવ સૌ પ્રાણી આ સંસારના ... હું તો પ્રભુ વારિ છું સ્વામી તુમે કાંઇ ... ૨૭૪ હે કૃપાળુ પ્રભુ સ્વામી સુજાત સુહાયા
હે દીનવત્સલ રાજ! હતી દીનતાઇ ત્યારે
હે નાથ, ભૂલી હું હમ મગન ભયે
... ૩૬૧
૬૧ | હે પ્રભુ, હે પ્રભુ હરિ આમ છેટા ... ૪૨૩
હે ભગવાન! હું બહુ હાં રે કોઈ માધવ લ્યો ... ૩૮૪
હેત ભર્યું હૈયું હાં રે! દિલડું ડોલે
હેલી, હાંસ્ય હરિ હાં રે મારે ધર્મ જિસંદશું
| હૈયાના ફૂટ્યા હાં રે મારે સજની ...
| હો પ્રભુ મુજ પ્યારા | હોત આસવા પરિસવા
૧૯૮ ... ૨૨૭ ... ૧૨૮
M
S
R
... ૧૦ ... ૪૩૨ ... ૩૯૪
.. ૪૧૪ ... ૨૯૯ ... ૮૧
. ૨૮૫
Page #479
--------------------------------------------------------------------------
Page #480
--------------------------------------------------------------------------
_