Book Title: Swadhyay Granth Sandoh
Author(s): Sha Sarabhai Jeshingbhai
Publisher: Sha Sarabhai Jeshingbhai
Catalog link: https://jainqq.org/explore/022315/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 3 નારાજ થયા ! શ્રી સ્વાધ્યાય ગ્રન્થ સંદોહ. ૧૦ સાદીછે બકારા સાથીની કાર સાથે છપાની પ્રસિદ્ધ કરનાર, પા, સારાભાઈ જેશીંગભાઈ ડ, ફતાણાની પાળમાં, નવીયાવાડ ના હોલાદ. રાકમાં સાથે ભેટ // / મન Page #2 -------------------------------------------------------------------------- ________________ || I જ્ઞાનશિયાળ્યાં મોસા શ્રી સ્વાધ્યાયગ્રન્થસંદોહ. * પૂ૦ સાધ્વીજી મહારાજ શ્રીહીરશ્રીજીના સ્મરણાર્થે છપાવી પ્રસિદ્ધ કરનાર - શા. સારાભાઈ જેશીંગભાઈ. ઠે. હતાશાની પળમાં, નવીળ, અમદાવાદ, STORઝ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : શા. સારાભાઈ જેશીંગભાઈ. ઠે. ફતાશાની પિળમાં, નવીપળ, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ ઃ નકલ ૧૦૦૦. વિ. સં. ૨૦૧૩ અષાઢ. . મુદ્રક : જીવણલાલ પુરુષોત્તમદાસ પટેલ શ્રી ઉત્કૃષ્ટ મુદ્રણાલય, રીચરેડ, પુલ પાસે, અમદાવાદ. Page #4 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય શાન્તતપામૂર્તિ સંઘસ્થવિર શતાધિકર્ષાયુ: આ. શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ Page #5 -------------------------------------------------------------------------- ________________ શાન્તમૂર્તિ સ્વ. આચાર્ય મહારાજ પ્રાતઃસ્મરણીય પૂ. આચાર્ય મહારાજ પૂ. શ્રી વિજય મેઘસૂરીશ્વરજી મહારાજ શ્રીમદ વિજયમનેહરરિવરજી મહારાજ Page #6 -------------------------------------------------------------------------- ________________ કિંચિત્ પ્રાસ્તાવિકમ્. જગત કે જે જડ ચેતનના દ્વન્દરૂપ છે, જેમાં જન્મમરણ કરતા પ્રત્યેક જીવના ચૈતન્યને જડનાં આવરણ એ આવરી લીધાં છે, એથી જ્યાં જીવ પોતાના સ્વરૂપને પણ સમજી શકતો નથી, પરિણામે સુખની ઈચ્છાવાળે છતાં, સુખને અને તેને મેળવવાના સાચા ઉપાને નહિ ઓળખવાથી, પોતાના પ્રયત્નોથી ઉલટ વધુ દુઃખી થાય છે, એમ સંસારમાં અનન્ત કાળ જવા છતાં જીવ સુખી થઈ શક્યો નથી, ત્યારે કબૂલવું પડે છે કે જીવ કોઈ અગમ્ય ભૂલ કરી રહ્યો છે. એ ભૂલ એને સમજાય નહિ ત્યાં સુધી એ સુખના માર્ગે પણ આવી શકે નહિ તે સુખી તે થાય જ શી રીતે ? આ પરિસ્થિતિમાં પરમ કાણિક શ્રી તીર્થંકર પરમાત્માએ એ ભૂલને સ્વજ્ઞાન બળે જાણી અને જીવને એ જણાવવા પિતાનું સમગ્ર જીવન બચી દીધું છે. “આ ભૂલ છે અજ્ઞાન અને મોહની પરવશતા અનાદિ કાળથી આત્માની સાથે જોડાયેલો મેહ જીવને પરપદાર્થમાં મૂઢ બનાવી વિવિધ નાચ નચાવે છે, અનેક રૂપે પડે છે, એમ છતાં જીવ તે મેહને ઓળખી શકતા નથી, કારણ કે મેહનું સાથીદાર અજ્ઞાન એ મેહને છૂપાવે છે, ઓળખવા દેતું નથી; એમ અજ્ઞાન મેહનું રક્ષણ કરે છે અને મેહ અજ્ઞાનનું પિષણ કરે છે. અને પરસ્પરના સહકારથી જીવને પિતાના સ્વરૂપનું સુખનું ભાન થવા દેતાં નથી, Page #7 -------------------------------------------------------------------------- ________________ પરિણામે જીવ સુખી થવા માટે પર પદાર્થોમાં મમત્વ, રાગ, દ્વેષ વિગેરે કરી તેની પાછળ ખુવાર થાય છે. આ સ્થિતિમાં મેહ અને અજ્ઞાનને વધતે જતો દુષ્ટ પ્રભાવ આ કલિકાળમાં તે ભારતભૂમિમાં મધ્યાહ્નના સૂર્યની જેમ જીવેને પીડી રહ્યો છે. એક વિદ્વાન મહર્ષિ હા સંઘત્તિ વર્તતે સ્ટિયુ સન્ત ના કુમાર, देशाश्व प्रलयं गताः करभरैलेमिं गताः पार्थिवाः । नानाचौरगणा मुषन्ति पृथिवीमार्यो जनः क्षीयते, पुत्रस्यापि न विश्वसन्ति पितरः कष्टं हहा ! वर्तते" ॥१॥ અર્થાત્ હમણાં કલિયુગને કાળ છે, તેમાં પુરુષ પ્રતિદિન દુર્લભ-ઓછા થતા જાય છે, અધિકાધિક વધતા કરના બોજાથી દેશે (પ્રજા) નાશ પામે છે, રાજાઓ લોભને વશ પડ્યા છે, વિવિધ જાતના બાહ્ય અને અભ્યન્ડર (આચાર વિચારાદિ) ધનને લૂંટનારા ચેરે જગતને લૂંટી રહ્યા છે, જીવનની વ્યવસ્થા રહી નથી, એથી આર્ય (સદાચારી) મનુષ્ય ઘટતા જાય છે, પરિણામ એ આવ્યું છે કે માબાપને પણ પોતાના પુત્રો ઉપર વિશ્વાસ નથી. અતિ ખેદની વાત છે કે આ યુગ મહા કષ્ટને ચાલે છે. આ અન્યાધુધી વખતે જીવને બચાવનાર અને તેના આચારધનનું રક્ષણ કરનાર તત્ત્વ નાશ પામતું જાય છે. તેવા સમયે જીવને એક જ્ઞાન વિના બીજો કોઈને આધાર નથી. સ્વયં અન્તર ચક્ષુને ખોલી જો પિતાની સ્થિતિ Page #8 -------------------------------------------------------------------------- ________________ સમજશે તા જ પુણ્યને બળે મળેલેા માનવભવ, આર્યદેશ, ઉત્તમકુળ, દેવગુર્વાદિના ચાગ, વિગેરે સામગ્રીની મહત્તા પણુ સમજાશે. એવા પ્રસ ંગે જ્ઞાનની કેટલી જરૂરીયાત છે તે માટે વધુ કહેવાની જરૂર નથી. મનુષ્યને આજે જ્ઞાનની ભૂખ તા જાગી છે, એને માટે અનેકાનેક યાજનાએ પણ વિચારાય છે, કરાડા રૂપિયાના વ્યય થાય છે, માણસ કેડ ભાગી જાય તેટલે ખર્ચ કરી જ્ઞાન મેળવવા પ્રયત્નશીલ છે, ત્યાં સુધી કે જ્ઞાન મેળવવા માટે ચેાગ્યાયેાગ્યની વિચારણા પણ નાશ પામી છે, એને મેળવવાના વિધિ–અવિધિને પણ વિચાર રહ્યા નથી, જ્ઞાન કેવા ગુરુ દ્વારા મેળવી શકાય ? એ વાત તે સાવ ભૂલાઈ ગઈ છે, એને માટે કોઈ સંયમની કે વિનયાદિકની આવશ્યકતા છે કે કેમ ? એનેા પણ વિચાર રહ્યા નથી. અરે ! જ્ઞાન કે અજ્ઞાન (મિથ્યાજ્ઞાન)ના વિવેક પણ નાશ પામ્યા છે, પરિણામ એ આવ્યું છે કે માણસ જેમ જેમ વિદ્યાને મેળવે છે તેમ તેમ તેના જીવનમાંથી સદાચારો અદૃશ્ય થાય છે, અનાચાર અને દુરાચારે। જીવનને ઘેરતા જાય છે અને એ કારણે ઉત્તરશત્તર આ દેશમાં આર્ય પ્રજા પણ હિંસા, ઝૂડ, ચારી, અન્યાય, ફૂડ, કપટ, અબ્રહ્મ-વ્યભિચાર, પરિગ્રહ–સંગ્રહખારી, ક્રોધ, અભિમાન, ઇર્ષ્યા, દ્રાડ, લેાભ, ફ્લેશ, કંકાસ, નિન્દા વિગેરે પાપાના ભાગ બનતી જાય છે. એ વિદ્યાને વિદ્યા કહેવાય જ કેમ કે જે મેળવવા છતાં આવાં પાપે વધે ? જ્ઞાનનું સ્વરૂપ તે એ છે કે તે Page #9 -------------------------------------------------------------------------- ________________ જે આત્મામાં પ્રગટે તેના જીવનને દુરાચારાથી બચાવી સદાચારીથી ભરપૂર કરી દે. તેને બદલે ઉલટુ પરિણામ આવે તા સમજવું જોઇએ કે જ્ઞાનના નામે જગત અજ્ઞાનને વશ પડતું જાય છે, અમૃતના નામે ઝેરનો આશ્રય લઈ રહ્યું છે. આ એક પરમ સત્ય છે તેને કબૂલ્યા વિના દુઃખની વિડમ્બનાએમાંથી દુનિયા કદી પણ છૂટી થવાની નથી, ઓત્મા આત્મસુખ માટે આત્મગુણને આશ્રય લેશે ત્યારે જ તેને સુખના સાચા સ્વાદ અનુભવમાં આવશે. આવું આત્મગુણ્ણાના વિકાસ સાધનારું સાહિત્ય ભારતમાં દરેક દર્શનાના પૂષિઓનુ` રચેલું આજે પણ ઘણું વિદ્યમાન છે, એના અભ્યાસ અને પરિશીલનથી જ આત્મા સ્વગુણાને વિકાસ સાધી શકશે, એ એક નિર્વિવાદ સત્ય છે. જ્યાં સુધી જીવને એ પરમ ઉપકારીએ તરફ સન્માન નહિ જાગે અને તેઓના વચનેાના આદર નહિ પ્રગટે, ત્યાં સુધી તે કદી સાચા રાહને પામી શકવાના નથી. આ એક જ ઉદ્દેશથી આ પુસ્તકમાં પૂર્વ પુરુષોના રચેલા આત્મગુણના વિકાસ સાધવામાં ઉપયાગી કેટલાક ગ્રન્થાને હુંકા અર્થ સાથે સંગ્રહ કરવામાં આવ્યો છે કે જેમાંના કેટલાક શ્રદ્વાવક, કેટલાક ધજનક અને પરિણામે સદાચારના પાષક છે, તે નીચેની હકિકતથી સમજાશે. ૧--ઋષિમડલસ્તાત્ર-આ સ્તાત્ર મન્ત્ર તુલ્ય છે, એના નિયમિત સ્વાધ્યાય કરવાથી આત્માના અભ્યન્તર રાગા–કામ ક્રોધાદિના નાશ થાય છે એટલું જ નહિ, Page #10 -------------------------------------------------------------------------- ________________ પણ માહ્ય સામગ્રી–સમ્પત્તિ આદિની પણ પ્રાપ્તિ થાય છે અને તેમાં વિશેષતા એ છે કે પ્રાયઃ એ સમ્પત્તિ આત્માને સદાચારમાં જોડે છે, એનાથી અનાદિ મેહની વાસનાઓનું પોષણ થવાને બદલે વાસનાએ ટળે છે. અર્થાત્ ધર્મનુ સાધન બને છે. કોઈ એને શ્રીગૌતમગણધરની કૃતિ કહે છે. ૨-ઉપદેશમાલા એના રચિયતા મહત્તર શ્રીધદાસગણી પ્રભુ શ્રીમહાવીરદેવના હાથે દીક્ષિત થયા હતા, એવા નિર્ણય કાઈ ન માને તે પણ એમ તે અવશ્ય કહી શકાય તેમ છે કે તે બે હજાર વર્ષોથી પણ પૂર્વની અતિ ગમ્ભીર અવાળી અને સુન્દર ભાવવાહી એક પ્રાચીનતમ કૃતિ છે, એમાં આત્મગુણ્ણાના વિકાસ માટેની પૂર્ણ સામગ્રી છે, મુખ્યતયા ગ્રન્થ સાધુધર્મ માટે લખાએલે છતાં સાધુ કે ગૃહસ્થ સહુને એકાન્તે આત્મશુદ્ધિ માટે ઉપયાગી ઉપદેશ એમાં પદે પદે ભરેલા છે, સાથે સાથે અનાદિ કાળના આત્માની પાછળ લાગેલા કામ-ક્રોધ-માહઅજ્ઞાન-રાગ-દ્વેષાદિ રાગેાનું અને તેના વિપાકેાનુ' પણ વર્ણન પદે પદે ભરપૂર છે, કર્તાએ જાણે અનાદિ દુઃખમાં રીખાતા જગતના ઉદ્ધાર કરવાની કરુણાષ્ટિના ધાધ વહેતા કર્યા હાય તેમ પેાતાની સમગ્ર જ્ઞાનની શક્તિથી આની રચના કરી છે કે જે ભવ્યજીવાને એકાન્ત ઉપકારક છે. ૩—કુલકસંગ્રહ—એક વિષયના નિરૂપણુ માટે રચાયેલાં પાંચ કે તેથી વધુ સંખ્યાના કાવ્ય સમુદાયને કુલક કહેવાય છે. એવાં ભિન્ન ભિન્ન વિષયનાં અનેકાનેક કુલકા જૈન સાહિત્યમાં છે તે પૈકી આમાં ૧૯ કુલકાના Page #11 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ છે, જો કે આજ પૂર્વે આ કુલકે ભિન્ન ભિન્ન પુસ્તકમાં છપાયાં છે તે પણ તેમાં મૂળ અને અર્થની અનેક ખામીઓ (ક્ષતિઓ) દષ્ટિગોચર થાય છે, એથી શક્ય પ્રયત્નો કરી એને પ્રાચીન હસ્તલિખિત પ્રતના આધારે શોધવા પ્રયત્ન કર્યો છે, અર્થની દષ્ટિએ પણ સુધારો કર્યો છે, તે પણ તે સર્વીશે શુદ્ધ થયાં છે એમ નથી. કારણ કે ઉત્તરોત્તર એમાં આજ પૂર્વે ઘણા શબ્દપાઠે બદલાતા ગયા છે, એ બધાને સુધારી મૂળ શબ્દ શેધવા એ દુ શક્ય છે. આ કુલકે ટુંકાણમાં પ્રત્યેક વિષયને સચેટ બોધ આપે છે, એના રચનારા સેંકડો વર્ષ પૂર્વે થઈ ગએલા મહાપુરુષો છે, તેઓએ પોતાના ચારિત્રની, જ્ઞાનની અને શ્રદ્ધાની વાનગી રૂપે ભવ્ય જીવોને ભેટ આપેલી આ કૃતિઓ છે, એને કઠે કરી પુનઃ પુનઃ સ્વાધ્યાય કરનારને ઘણું લાભ થઈ શકે એમ કહેવું અતિશક્તિ રૂપ નથી. પ્રત્યેકનાં નામે વિષયાનુક્રમમાં આપેલાં છે, તે જોતાં નામ ઉપરથી જ તેમાં વર્ણવેલા વિષયે સમજાય તેવા છે, એથી અહીં જુદે જુદે ઉલ્લેખ કર્યો નથી. વાચક સ્વયં તેને જોવાથી એનું મહત્ત્વ સમજશે. ૪–ધમરત્નપ્રકરણ–એના રચનાર શ્રીશાન્તિસૂરિજી એક પ્રૌઢ ગીતાર્થ છે, એમ તેઓની આ કૃતિ જ કહી આપે છે. એમાં ગૃહસ્થ અને સાધુ બનેના ધર્મની ભૂમિકારૂપે જરૂરી ગુણેનું સચોટ વર્ણન છે. શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રરૂપ આત્માના મૂળ ત્રણ ગુણેને પ્રગટ Page #12 -------------------------------------------------------------------------- ________________ કરવા માટેનું સરળ માર્ગદર્શન છે. જેને વાંચતાં સહજ સમજાઈ જાય છે કે પાયા વિના મહેલ ચણાય નહિ તેમ આ ગુણના પ્રગટીકરણ વિના શ્રીજિનેશ્વરએ કહેલો આત્મધર્મ કે આત્મસુખ જીવને કદી પણ પ્રાપ્ત થાય નહિ. આજના જગતમાં અદશ્ય થતી ધર્મના વ્યાપાર માટેની મૂળ મુડીને એમાં ઓળખાવી છે. કહા વિના ચાલે તેમ નથી કે એ ગુણોને પ્રગટાવ્યા વિના જીને કદી પણ સુખ પ્રાપ્ત ન જ થાય. તાત્પર્ય કે સાચા સુખના અથીને આ ગ્રન્થ પ્રાથમિક બાળપેથીની જે ઘણે જ ઉપકારક છે. પ–પાપગ્રતિઘાત ગુણ બીજાધાનસૂત્ર શ્રી ચિરંતનાચાર્ય કૃત પાંચસૂત્રો (પચ્ચસૂત્ર) પિકીનું આ પહેલું સૂત્ર છે. એમાં જીવના વિકાસ માટે પ્રથમ કર્તવ્યરૂપે ચાર શરણાં, દુષ્કૃત ગહ અને સુકૃતનું આસેવન, એમ ત્રણ વાત કહી છે, પણ રચનામાં એ વિશેષતા છે કે એને પાઠ કરવા માત્રથી પણ જીવમાં પ્રશમ ભાવ પ્રગટવા માંડે છે. ખુદ ગ્રન્થકાર પણ સૂચન કરે છે કે હૃદયમાં સંકલેશ હોય ત્યારે વારંવાર અને ન હોય તે પણ પ્રતિદિન ત્રણ સંધ્યાએ એને અવશ્ય ભણવું. કહી શકાય કે જગતના આધિ, વ્યાધિ અને ઉપાધિના વિવિધ તાપથી સંતપ્ત જીવને જગદૈદ્ય પ્રભુ શ્રીમહાવીરદેવે આપેલા અમોઘ ઔષધની આ પુટિકા છે. એના સ્વાધ્યાયથી જગતના જીવ માત્ર પ્રત્યે વૈરને નાશ થાય છે, મિત્રી પ્રગટે છે, ઉપરાન્ત શ્રીપરમેષિપદે પ્રત્યે એવો આત્મસંબન્ધ બન્ધાય છે કે સંસારનાં બન્ધને અવશ્ય તૂટે. એના મહિને Page #13 -------------------------------------------------------------------------- ________________ માને વર્ણવવા માટે શબ્દો અકિચિત્કર છે. ૬-શીલાફ઼ગથ વિગેરે ૨૧ રથા-આ રચેનું કોષ્ટક બનાવતાં રથના આકાર બને છે માટે સાહિત્યમાં તે રથના નામે પ્રસિદ્ધ છે. એમાં શીયળ આદિની આરાધના કરવા માટે પ્રત્યેક રથની અઢાર હજાર ગાથાઓ મનાવવાના અને તેના સ્વાધ્યાય કરવા માટેના ઉપાય બતાવ્યા છે, એ રીતે ગાથાઓ બનાવતાં ચિત્તની એકાગ્રતા સધાય છે અને તે તે પ્રકારે અઢાર હજાર વાર તે તે આરાધકાને પ્રણામ કરવાથી આત્મામાં તે તે ગુણની આરાધના કરવા માટેતુ' આત્મબળ પ્રગટ થાય છે. ૭–ગુણસ્થાનક્રમારાહ એના રચિયતા સરિ પુરન્દર શ્રીરત્નશેખરસૂરિજી સમર્થ જ્ઞાની છે. આ ગ્રન્થમાં તેઓએ આત્માની પ્રથમ ભૂમિકાથી થતા ગુણાના વિકાસ, જેને જૈન પરિભાષામાં ‘ગુણસ્થાનક' કહેવાય છે તેના ક્રમ બતાવેલા છે. માત્ર ૧૩૬ ક્ષેાકેામાં એ વિષયને સચાટ રીતે વર્ણવ્યો છે. કર્મગ્રન્થાદિમાં કહેલી કાઈ કાઈ ખાખતમાં તે જુદા પડતા દેખાય છે પણ એમાં તેઓની અપેક્ષા છે, એને સમજવાથી મતભેદ રહેતા નથી. કના વિષયને ટુંકમાં મનન, ચિન્તન કરવા માટે આ કૃતિ ખૂબ ઉપયોગી છે. ૮-હૃદયપ્રદીપ ષત્રિશિકા એના રચનાર કોઈ સમ પૂર્વાચાર્યાં છે. માત્ર છત્રીશ કાળ્યામાં હૃદયમાં પ્રકાશ પાથરી શકે તેવા ઉપદેશ એમાં ગૂ ંથેલા છે. આધ્યાત્મિક વિકાસ માટે તે ઘણેા ઉપકારક છે, કહી શકાય કે જ્ઞાનના Page #14 -------------------------------------------------------------------------- ________________ ફળરૂપે જીવને જેની જરૂર છે તે સાર રૂપે અહીં આપ્યું છે. અથવા જગત સાથે કેવી રીતે જીવન જીવવાથી જન્મમરણ ટળે એ એમાં સ્પષ્ટ સમજાવ્યું છે. * ૯-વમાન દ્વાáિશિકા–એના રચયિતા સૂરિપુરન્દર મહાવાદી શ્રી સિદ્ધસેન દિવાકર મહારાજા છે. આ બત્રીશ કાવ્યોમાં પ્રભુ શ્રી વદ્ધમાન (મહાવીર) સ્વામીના નામે તેમણે વિવિધ ઉક્તિથી શ્રી જિનેશ્વરની સ્તુતિ કરી છે. એટલું જ નહિ, પણ શ્રીજિનેશ્વરની બાહ્યા અભ્યન્તર લક્ષ્મીનું, તેઓના અપ્રતિમ ઉપકારનું, તેમના પવિત્ર સ્વરૂપનું વર્ણન કરવા સાથે પિતાની શરણાગતિની આજીજી કરી સમર્પિતપણું પ્રગટ કર્યું છે. આવાં કાવ્ય પ્રભુ સામે ઉચ્ચારવાથી સમકિત નિર્મળ થાય છે, અરિહસ્તે સાથે સંબન્ધ બન્ધાય છે, કર્મોનાં બન્ધને ઢીલાં થઈ નાશ પામે છે અને આખરે એવી ભક્તિમાંથી મુક્તિ પ્રગટે છે. ૧૦–૧૧–અગવ્યવચ્છેદિકા અને અયોગવ્યવચ્છેદિક દ્વાáિશિકા-એના કર્તા કલિકાલસર્વજ્ઞ જગદ્વિખ્યાત શ્રીહેમચન્દ્રાચાર્ય છે. શ્રીસિદ્ધસેન દિવાકર સૂરિજીની દ્વાáિશિકાના અનુસરણ તરીકે તેઓએ આ કૃતિઓ રચી છે. તેમાં પહેલીમાં પ્રભુ શ્રી વર્ધમાનદેવની સ્તુતિના ઉપલક્ષણથી વીતરાગદેવની વીતરાગતાનું અને અન્ય મતાવલમ્બી દેવાની અયથાર્થતાનું સ્પષ્ટ વર્ણન કર્યું છે, એટલું જ નહિ, અસત્યના બળે સત્યને અપલાપ કરનારા અન્ય વાદીઓ ઉપરની કરુણાથી નીતરતા હૈયે Page #15 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરના યથાર્થ સ્વરૂપમાં પોતાને અનહદ અને નિર્મળ રાગ અને ભક્તિ પ્રદર્શિત કર્યો છે. અન્યાગદ્વાત્રિશિકામાં અન્ય મતાવલમ્બીઓની ત્રુટિઓને નિષ્પક્ષ વર્ણવીને પ્રતિપક્ષે વીતરાગ શાસનમાં એવી ત્રુટિઓનું લેશ પણ દર્શન થતું નથી, વિગેરે જણાવવા દ્વારા એકાન્તવાદને નિરાસ અને અનેકાન્તવાદની મહત્તા વર્ણવી છે. અર્થાત અગમાં જિનશાસનને મેક્ષ થતાં સુધી કદી પણ વિગ ન થાય અને અન્યયોગમાં અન્યદર્શન નને કદાપિ વેગ (રાગ) ન થાય એવી પોતાની ભાવના સ્તુતિ દ્વારા વ્યક્ત કરી છે. આ સ્તુતિઓના બળે જીવમાં ભવભવ જૈન શાસનની પ્રાપ્તિ થાય તે શ્રી જૈનશાસન અને જિનેશ્વરે પ્રત્યે અવિહડ રાગ પ્રગટ થાય છે, જેના બળે જીવ વીતરાગ બની શકે છે. એમ અનેક આત્મપકારક ગ્રન્થને આ પુસ્તકમાં સંગ્રહ કરવામાં આવ્યું છે, જે વાચક સ્વયં પઠન કરવાથી સમજી શકે તેમ છે. પુસ્તકનું નામ “સ્વાધ્યાય ગ્રન્થ સન્દહ રાખવામાં એ આશય છે કે આ ગ્રન્થ કેવળ ગોખી જવા પુરતા નથી, પણ વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા રૂપ પાંચ પ્રકારે તેને આપાગી બનાવવા માટેના છે. કેવળ જાણવા માટે કરેલું પઠન પાઠન આત્મપકારક બનતું નથી, પણ જીવનનું સાધન બનાવવાના ધ્યેયથી મેળવેલું જ્ઞાન આત્મહિત કરે છે, એ એક Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૧ નક્કર સત્ય છે. માટે જ વાચના, પૃચ્છના અને પરાવર્તના સુધી પ્રાયઃ કાયિક અને વાચિક સ્વાધ્યાય અને ચિન્તન, મનન અને જગતના ભાવા તથા આત્માના સ્વભાવની સાથે તુલનાત્મક દૃષ્ટિએ એને ઘટાવવા રૂપ અનુપ્રેક્ષાને તથા સ્વ અને પરને ઉપકાર કરવાની નિઃસ્વાર્થ બુદ્ધિએ સમજાવવા રૂપ ધર્મકથાને માનસિક સ્વાધ્યાય પણ કહ્યો છે. આવા સ્વાધ્યાય એક મહાન તપ છે, એનાથી અપૂર્વ નિર્જરા થાય છે અને અનન્તા કાળનાં માંધેલાં કર્યાં અન્તર્મુહૂર્તમાં ખપી જાય છે. કહ્યુ` છે કે- “તું નત્યિ ૐ ન પાસફ, સાવિક વચનમર્ત્ય । गच्छइ सुग्गइमूलं, खणे खणे परमसंवेगं " ॥ “વારતવિદ્યમિ વિ તત્ત્વ, સમ્મિતવાહિને સરુઢ્ઢિા afe अस्थि नवि अ होही, सज्झायसमं तवोकम्मं " ॥ અર્થાત્ તેવા કોઈ પદાર્થ નથી કે સ્વાધ્યાયના જાણ તેના પરમાને ન જાણે. એટલુ' જ નહિ, પણ સ્વાધ્યાય કરનારા પ્રતિક્ષણે સદ્ગતિ( મેક્ષ )ના મૂળભૂત સ ંવેગને પામે છે. શ્રી જિનેશ્વરાએ કહેલા બાહ્ય અભ્યન્તર ખાર પ્રકારના તપમાં સ્વાધ્યાયની ખરાબર કાઇ તપ થયા નથી અને થવાને પણ નથી. એમ સ્વાધ્યાયનું મહત્ત્વ સમજીને આ ગ્રન્થાના ભવ્ય જીવા પેાતાના આત્મહિત માટે ઉપયાગ કરે એ આશયથી લગભગ ૧૫૦૦ ગાથાઓના અર્થ સાથે સંગ્રહે Page #17 -------------------------------------------------------------------------- ________________ કરવામાં કરેલો આ પ્રયત્ન આશા છે કે ઉત્તમ જીવને ઉપકારક બનશે. સ્વાધ્યાય સહેલાઈથી સળંગ કરી શકાય એ કારણે અડધા પેજમાં ઉપર મૂળ પાઠ રાખે છે અને સાથે અર્થનું પણ જ્ઞાન કરી શકાય એ આશયથી નીચે તે તે ગાથા વિગેરેનું ગુજરાતી ભાષાન્તર આપ્યું છે, પણ એટલો જ ટુંકો તેને અર્થ નથી, આ ગ્રન્થ ઉપર પૂર્વાચાર્યોએ હજારે શ્લોક પ્રમાણ સંસ્કૃત ટીકાઓ લખેલી છે, છતાં અહીં માત્ર સ્વાધ્યાયને ઉદ્દેશીને પ્રયત્ન કરેલો હેવાથી ટુક શબ્દાર્થ જ લખે છે. અનિમ ચાર પ્રકરણે “જિનભક્તિ' નામના પૂ. પં. મહારાજ શ્રી ભદ્રકવિજયજી ગણિવરે લખેલા પુસ્તક-, માંથી અર્થ સાથે અક્ષરશઃ ઉદ્ધર્યા છે અને શેષ ગ્રન્થના અર્થો તથા મૂળ યથામતિ મેં લખ્યા છે, તેમાં શક્ય શુદ્ધ કરવા છતાં અજ્ઞાનતા, મતિ ભ્રમ કે અનુપગ આદિ છદ્મસ્થ સુલભ દેશોને કારણે જે કઈ ક્ષતિ રહી હોય કે પ્રેસદોષના કારણે ભૂલ થવા પામી હોય તેને વિવિધ વિવિધ મિચ્છામિ દુક્કડં દેવા સાથે તેની જાણ આત્માએને તે સુધારી લેવા વિનતિ કરું છું. પ્રાન્ત આ પુસ્તક લખવા–છપાવવા વિગેરેને અંગે જે કંઈ સમ્યગ જ્ઞાનની ઉપાસના થઈ હોય તેના ફળ તરીકે ભભવ શ્રી જૈનશાસનની પ્રીતિ અને ભક્તિપૂર્વક ઉપાસના કરવાની શક્તિ પ્રગટે એ અભિલાષા સાથે વિરમું છું. વિ. સં. ૨૦૧૩ અષાડ સુદ ૧. સંપાદક. Page #18 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન. श्रीपरमात्मने नमः। શ્રી જિનેશ્વર દેવના શાસનમાં નવતને સારભૂત કહ્યાં છે, તેમાં પણ છેલ્લું મેક્ષિતત્ત્વ એ જ સર્વને સાર છે. જે મેક્ષ ન હોય તે જીવ–અજીવ–પુણ્ય-પાપ વિગેરે જાણવાનું કંઈ પણ ફળ નથી, જીવાજીવ વિગેરેને જાણવાનાં તે મેક્ષ માટે જ છે. કારણ કે એ જ આત્માનું ઉપાદેય છે. એ હકિકતમાં વિસંવાદ નથી, દરેક આસ્તિક ધર્મવાળા એક યા બીજા રૂપમાં મેક્ષને માને છે, એ પરમ મંગળકારી મોક્ષને મેળવવામાં જિન દર્શન “જ્ઞાનરાખ્યાં મોક્ષ” એ સૂત્રથી જ્ઞાન અને કિયા બે ઉપાય જણાવે છે, તેમાં પણ જ્ઞાન ચક્ષુ સમાન અને કિયા પગ સમાન કહી છે. આંધળા-લંગડાની જેડી મળે તે જ ઈષ્ટ સ્થળે પહોંચે તેમ જ્ઞાનકિયાને વેગ મળે ત્યારે જ જીવ ઈષ્ટ સ્થળે (મેક્ષમાં) પહોંચી શકે છે. એ માટે ગૃહસ્થ ધર્મ અને સાધુધર્મ એમ બે ધર્મો વર્ણવ્યા છે, તેમાં કઠિન છતાં સુગ્ય અને શીવ્ર કાર્ય સાધક તે સાધુધર્મ જ છે, એનું આલમ્બન લઈ ને અનન્તા આત્માઓ મોક્ષને સાધી શકયા છે, આજે પણ સાધે છે અને ભવિષ્યમાં પણ સાધશે. એવા પરમ સાધુધર્મને પામવાની શક્તિ સામગ્રીના અભાવમાં ગૃહસ્થધમ પણ મેક્ષની સાધના માટે ઉપાદેય છે. તેની આરાધનાથી સાધુતાને પ્રાપ્ત કરવાની યોગ્યતા અને સામગ્રી મળે છે અને પરંપરાએ તે પણ મોક્ષનું સાધન બને છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ આ ગૃહસ્થ ધર્મની આરાધના માટે જ્ઞાનીઓએ જિનમૂર્તિ, જિનમન્દિર,જિનગમ,સાધુસાધ્વી, શ્રાવક અને શ્રાવિકા, એ સાત ક્ષેત્રે જણાવેલાં છે. પરસ્પર તેનું ગુરૂત્વ–લઘુત્વ છતાં મેક્ષ માટે તે સાતે ય એક સરખાં ઉપકારી છે અને અપેક્ષાએ તે બધાયમાં “જિનાગમ” મહત્ત્વ ધરાવે છે. એક આગમની (શ્રુતજ્ઞાનની) સેવા સાતે ક્ષેત્રોની સેવારૂપ છે. જેના બળે ચરાચર જગતના ત્રણે કાળના હેય, ય અને ઉપાદેય ભાવેને સત્ય સ્વરૂપમાં જાણી શકાય તે જ્ઞાનને સૂર્યની અથવા દીવાની ઉપમા આપી છે. તેમાં પણ આ અવસર્પિણી કાળે ભરતક્ષેત્રમાં વિશિષ્ટ જ્ઞાનીઓના અભાવે અન્યારી રાત્રિ જે કાળ છે ત્યારે તે શ્રુતજ્ઞાન વિના જીવને બીજે કઈ આધાર છે જ નહિ. એથી જ જ્ઞાનીઓ કહી ગયા છે કે “ત્રણે જગતને અનન્ય આધાર સમું શ્રુતજ્ઞાન એ જ આ જીવનમાં ઉપાદેય છે, એજ સેવ્ય છે, એનું જ દાન એ સર્વોત્કૃષ્ટ દાન છે, માટે હે ભવ્ય જી ! તમે શ્રુતજ્ઞાનની સેવાથી જીવનને કૃતાર્થ કરે !” ગૃહસ્થ જીવનમાં શ્રુતજ્ઞાનની સેવા મર્યાદિત થઈ શકે છે, એને રચવાનું અને સમજાવવાનું તે સાધુજીવનથી જ શક્ય છે, માત્ર ભાવકૃતના આધારભૂત ગ્રન્થનું રક્ષણપૂજન અને પ્રકાશન કરવા દ્વારા શ્રાવકધર્મની આરાધના થઈ શકે છે. આવી એક ઉત્તમ આરાધના કરવાને અમને વેગ મળવાથી અમારા જીવનને અમે ધન્ય માનીએ છીએ અને. Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૫ આ પુસ્તક પ્રકાશનને લાભ ભવ્ય પ્રાણિઓ વધુમાં વધુ લઈ આત્મકલ્યાણ સાધે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. ઉદ્દેશ–આ પુસ્તક પ્રકાશનની પાછળ અમારે ઉદ્દેશ એક ઉપકારી આત્માના ઉપકારના સ્મરણને છે. જે પૂજ્ય સાધ્વીજી શ્રીહરિશ્રીજીના સ્મારક તરીકે આ ગ્રન્થનું અમે પ્રકાશન કરીયે છીએ તે દીર્ધ ચારિત્ર પર્યાયથી અનેક ભવ્ય અને આત્મ કલ્યાણને માર્ગે ચઢાવનાર સાધ્વીજી સપરિવાર અમદાવાદમાં અમારી પિળના ઉપાશ્રયમાં અનેકાનેક વખત ચાતુર્માસ માટે રહ્યાં હતાં. તેઓના પવિત્ર જીવનને લાભ અમારા શ્રી સંઘને મલ્ય છે તેનો બદલો અમે કંઈ પણ આપી શકીએ તેમ નથી. માત્ર તેઓના ઉપકારની સ્મૃતિ રહે એ ઉદ્દેશથી અથ આત્માઓને ઉપકારક આ પુસ્તક પ્રગટ કરી અમે કૃતાWતાને અનુભવીએ છીએ. પ્રકાશનની પાછળ તેઓની સ્મૃતિનું ધ્યેય હેવાથી આ પુસ્તકમાં તેઓનું ટુંકું જીવનચરિત્ર દાખલ કર્યું છે. ઉપરાન્ત જે જે ગ્રન્થ તેઓને પ્રિય અને આરાધનામાં ઉપયોગી થયા હતા તેને આમાં સંગ્રહ કર્યો છે. ગ્ર કેવા મહત્ત્વના છે તે તે આત્માને અને આત્મહિતને સમજનાર જ સમજી શકે તેમ છે. કેવળ શરીરની જ નહિ, કિન્તુ આત્માની અહિંસાને શીખવાડનારા એ દરેક ગ્રન્થનું મહત્તવ પ્રાસ્તાવિક નિવેદનમાં જોઈ શકાશે. આવા ગ્રન્થને અભ્યાસ અને સદુપયોગ કરે એજ આત્માનું સાચું જ્ઞાન અને સાચું કર્તવ્ય છે એમ અમે ભારપૂર્વક કહી Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શકીએ છીએ. આશા છે કે સુખના અથી ભવ્ય જી એનું મહત્વ સમજી પિતાના જીવનમાં એને સદુપયેગ કરી અમારા પ્રયત્નને સફળ કરશે. આ પુસ્તકનું સંજન અને સંપાદન કરવામાં પૂ૦ પ્રાતઃસ્મરણીય સંઘસ્થવિર પ્રશાન્તમૂર્તિ આચાર્ય ભગવન્ત (દાદા) શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર ગાશ્મીયદિ ગુણનિધિ સ્વ. આચાર્ય મહારાજ શ્રી વિજય મેઘસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પ્રશમનિધિ પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજય મનહર સૂરીશ્વરજી મહારાજના શિષ્ય મુનિ શ્રી ભદ્રંકરવિજયજીએ સારે સહકાર આપે છે, તે બદલ અમો તેઓને પુનઃ પુનઃ વન્દન કરીએ છીએ, તેઓના અમે ઋણી છીએ. - પુસ્તક પ્રકાશનમાં આર્થિક સહાય સદગત સાધ્વીજી શ્રી હીરશ્રીજીનાં શિષ્યાઓ–પ્રશિષ્યાઓ વિગેરેના ઉપદેશથી ભિન્ન ભિન્ન સ્થળના અનેક શ્રાવક-શ્રાવિકા વગે કરેલી છે, તે બદલ અમે તે સર્વને પણ આભાર માનીએ છીએ. - પ્રાન્ત એટલું વિનવીએ છીએ કે ભવ્ય જીવે આશાતનાદિ ન થાય તેમ આ પુસ્તકનું રક્ષણ કરશે અને પઠનપાઠન રૂપે એને સદુપયોગ કરી અમારા પ્રયાસને સફળ કરશે. ઠે. હતાશાની પળમાં, નવી પિળ, લી. તાશાની પિળના, નવા અમદાવાદ. ઉપાશ્રયના સંઘ તરફથી વિ. સં - ૨૦૧૩ [ શ્રી મહાવીરચ્યવન દિન | શા. સારાભાઈ જેસીંગભાઈ Page #22 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પૂ. ગુરૂણીજી મહારાજ શ્રી ચન્દ્રનશ્રીજી મહારાજ સ્વ. પૂ. ગુરૂણીજી મહારાજ શ્રી અશાશ્રીજી મહારાજ Page #23 -------------------------------------------------------------------------- ________________ સ્વસ્થ પૂ. સાધ્વીજી મહારાજ શ્રી હીરશ્રીજી મહારાજ Page #24 -------------------------------------------------------------------------- ________________ સાધ્વી શ્રીહીરશ્રીજી. परमेष्ठिपदं नत्वा - Sस्माकं गुरोर्नमस्कृतिम् । कुर्मस्तदुपकारांशा - ऽऽलेखनद्वारसंश्रयात् ॥ १ ॥ हीरश्रीरिति विख्याता, पवित्रा संयमेन या । રત્નત્રિતયરાત્રી ૧, તથા રામામવમ્ ॥ ૨ ॥ भवेद्यस्माद्धितं यस्य तस्य पूज्यतमः स तु । જીવતામિતિ વિજ્ઞાના—મિઢું નાનુતિ દૈવિ રૂા या मात्रेव वात्सल्या - लालिताः पालिताः सदा । शिक्षिता ज्ञानक्रियाभ्याम्, तस्या ब्रूमः कियद्वयम् ॥४॥ तथापि पूज्यस्तोत्रेण, स्तोता गुणी भवेदिति । ન્યાયવનુમૃત, જીત, જિશ્ચિત્ત્વાર્યાંય ચિન્મદે || * || ભાવાથ શ્રીઅરિહન્તાદિ પંચપરમેષ્ઠિના ચરણમાં નમસ્કાર કરીને અમારાં ગુરૂણીને પણ તેઓએ કરેલા ઉપકાશના અંશ માત્ર અહીં લખવા દ્વારા અમે નમસ્કાર કરીએ છીએ. (૧) જે હીથ્રી એ નામથી પ્રસિદ્ધ, સંયમથી પવિત્ર અને જ્ઞાનાદિ ત્રણ રત્નાને આપનારાં હતાં તે ગુરૂનું અમાને ભવાભવ શરણ થાઓ. (૨) · જેનાથી જેનું હિત થાય તે તેના અધિક પૂજ્ય ગણાય’ એમ ઉપદેશ આપનારા વિદ્વાનોના હૃદયમાં અમારૂં આ કાર્ય અનુચિત નહિ ગણાય, (કારણ કે તેઓએ ઉપકારીઓના ગુણ ગાવાના ઉપદેશ કર્યો છે, બીજા અજ્ઞ ' Page #25 -------------------------------------------------------------------------- ________________ આત્માઓને ઉચિત લાગે કે ન લાગે તેનું અમારે કંઈ પ્રજન નથી). (૩) જેણે માતાની જેમ સદેવ વાત્સલ્યથી અમારું લાલન-પાલન કર્યું છે અને સમ્યગુ જ્ઞાન તથા ક્રિયાનું શિક્ષણ આપ્યું છે (મેક્ષમાર્ગ આપ્યો છે) તે પરમેપકારી ગુરૂનું અમે કેટલું વર્ણન કરી શકીએ ? () “તે પણ પૂજ્યની સ્તુતિથી ઑતા ગુણી બને છે? એ ન્યાયથી અમારા હિતને માટે અમે જે અનુભવ્યું અને સાંભળ્યું છે તેને (પુનઃ પુનઃ સ્મરણ કરવાના ઉદ્દેશથી) કંઈક માત્ર અહીં લેખ રૂપે એકઠું (સંગ્રહિત) કરીએ છીએ. (૫) સ્વ. ગુરૂનું શ્રીચદનશ્રીજી. અહીં જે અમારા ગુરૂણીને અંગે લખવાનું છે તેઓનાં દાદી ગુરૂશીજી પૂજ્ય શ્રી ચન્દન શ્રીજી મહારાજ હતાં, ઉત્તમ આત્માઓને ઉત્તમ ગુરુઓને કે સુન્દર વેગ મળે છે તે જાણવા માટે તેઓને અંગે પણ જે અલ્પમાત્ર જાણવામાં આવ્યું છે તે અહીં નોંધી અમે કંઈકે માત્ર કૃતજ્ઞતા અનુભવીએ છીએ. અમદાવાદ (રાજનગર)ના રાયપુર વિભાગમાં આકાશેઠના કુવાવાળી પિલ” નામે પ્રસિદ્ધ પિળમાં ધર્મનિષ્ઠ શેઠ વરજીવનદાસ આશારામ નામે ઉત્તમ શ્રાવક રહેતા હતા, તેઓનું કુટુમ્બ “ખરીદીઆ અટકથી આજે પણ પ્રસિદ્ધ છે. તેઓને સુશીલા જયકેરબાઈ નામે ધર્મશીલ પત્ની હતાં. વ્યવહાર કૌશલ્ય, કુલીનતા, Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ધર્મના આચારેનું યથાશક્ય પાલન, વિગેરે ગૃહસ્થ જીવનના શણગારથી ભૂષિત તે દમ્પતીને સુખ પૂર્વક કાળ નિર્ગમન કરતાં વિ.સં. ૧૯૧૧ના પોષ સુદ ૨ ના દિવસે એક પુત્રીને જન્મ થયો અને તેનું નામ ચન્દનપ્લેન રાખ્યું. બાલ્યચેષ્ટા રૂપે પણ બાલકના ગુણે બહુધા તેના ભૂત અને ભાવિ જીવનના સૂચક હોય છે. ન્હાની વયથી જ પ્રસન્નચિત્ત, હસમુખ ચહેરે, ધર્મને આદર, વડીલો પ્રત્યે વિનય, કહ્યાગરે સ્વભાવ, વિગેરે પૂર્વભવની આરાધનાનાં લક્ષણે તેમનામાં પ્રગટ દેખાતાં હતાં. જીવને ઉત્તમ જીવનની શરૂઆત કઈ ભવમાં શરૂ થાય છે, પછી જે આગામી ભમાં અનુકૂળ સામગ્રીને એગ મળતો રહે તે ઉત્તરેત્તર વિકાસ પામતાં તે પરાકાષ્ટાએ પહોંચે છે, પણ એવી સામગ્રી અતિદુર્લભ હોય છે. કદાચ મળી જાય તે પણ તેને સફળ કરવી અતિ દુષ્કર હોય છે. ચન્દનબહેનના ગુણે માતા-પિતાદિના નેહરાગનું નિમિત્ત બન્યા અને અનાદિ સંસ્કારના બળે માતાપિતા તેઓને સંસારના સુખથી સુખી કરવા મને રથ કરવા લાગ્યાં. માણેકચોકની બાજુમાં આવેલી ક્ષેત્રપાળની પળના રહીશ વિશાળ કુટુમ્બી મેતા મનસુખરામના પુત્ર ચુનીલાલ સાથે ચન્દન હેનનું વેવિશાળ કરી ઘણા મનેરને સેવતાં માતાપિતાએ મંગળ મહેસૂવપૂર્વક તેઓનું લગ્ન પણ કરી નાખ્યું. આ ચુનીલાલભાઈ એ જ આજે વિદ્યમાન શતાધિકવર્ષાયુ સંઘસ્થવિર પરમપકારી દીર્ઘતપસ્વી પ્રશાન્તમૂર્તિ આચાર્ય મહારાજ શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૦. મહારાજ. લગ્ન કરતાં માતાપિતાને ક્યાં ખબર હતી કે અમારાં સંતાને ભાવિ અલૌકિક જીવન જીવી અનેકનાં ઉપકારક બનવાનાં છે? લગ્ન થઈ ગયું, પણ ભાવિ જીવનકળાને વિકસાવવામાં સંસારનાં એ બને બન્નેને વિદનભૂત જણાયાં. માતાપિતાની આજ્ઞાને વશ લગ્નનાં બધનથી જોડાવા છતાં એમને એ માર્ગ ન રૂએ અને ભર યુવાવસ્થામાં સંયમ સ્વીકારવાની ભાવનાએ અંકુરિત થઈ તે કાળે સાધુઓની સંખ્યા અલ્પ હતી, દીક્ષાનાં માન અને મહત્વ અનેરાં હતાં, શ્રીપૂજેની (જતિઓની) સત્તા નીચે દબાએલ સમાજ ચેડા કાળ પૂર્વે જ કંઈક છૂટકારો મેળવી શક્યો હતો અને એ કારણે થડા માત્ર સંવેગી સાધુઓ સમાજમાં આગળ આવી શક્યા હતા. મનુષ્યને તે કાળે પિતાની જવાબદારીનું–કર્તવ્યપથનું સારું ભાન હતું, એથી મોટે ભાગે જવાબદારીભર્યા જીવનને સ્વીકાર કરતાં પહેલાં સે ગળણે ગળીને પાણી પીવાની જેમ તે બહુ પર્યાલેચન કરતે, પિતાના બળાબળને વિચાર કરી શક્ય જવાબદારીને ઉઠાવતે કારણ કે જવાબદાર જીવન જીવનારાઓને તે કાળે લેકે મહાન માનતા અને એની આજ્ઞાને ઉઠાવવામાં ગૌરવને અનુભવ કરતા. એમ પણ કહી શકાય કે આવી ઉત્તમ પ્રકૃતિને વેગે સમાજ દીક્ષિત થનારને ખૂબ કરી જેતે, વૈરાગ્યની પરીક્ષામાં પાસ થયા પછી તેને સાથ આપતે, દીક્ષા લીધા પછી તેને વિકાસ માટેની સઘળી સગવડ Page #28 -------------------------------------------------------------------------- ________________ કરી આપતે અને સંયમથી પડી જવા જેવા પ્રસંગને આવવા પણ નહિ દેતે. એક બાજુ માતાપિતા સંબન્ધીઓને સનેહરાગ, બીજી બાજુ સમાજની આવી સ્થિતિ, ઈત્યાદિ કારણોથી ચુનીલાલ અને ચન્દનબહેનની ભાવનાને પ્રોત્સાહન આપનાર કેઈ ન હતું, આપ મેળે જ એ ભાવનાને પોષી દઢ બનાવવાની હતી, છતાં અને સાત્તિવક આત્માઓ નાહિમ્મત ન થયા, સમયની રાહ જોતા વૈરાગ્યને પિષવા લાગ્યા. પ્રારમ્ભમાં ચન્દનબહેનને વૈરાગ્ય તે દઢ ન હતું, છતાં પતિના વૈરાગ્યે તેઓને બળ આપ્યું. વશ વર્ષ જેવી ઈન્દ્રિઓના ઉન્માદવાળી ઉમ્મરમાં ભેગો ઉપર કાબૂ મેળવી બ્રહ્મચર્યનું પાલન શરૂ કર્યું, પિતાના પતિને એ રીતે અનુકૂળ બનેલાં ચન્દનબહેને ખરેખર! “પિતાના સ્ત્રીધર્મને શોભાવ્યો” એમ કહી શકાય. લગ્ન કરવું કે સામાને પિતાની ઈચ્છાઓને આધીન બનાવ એ દામ્પત્ય જીવનનું લક્ષણ નથી. કિન્તુ પરસ્પર એક બીજાની ઈચ્છાઓને આધીન બની સદાચારે પાળવાપળાવવામાં સહાયક થવું એ જ ખરે દામ્પત્ય ધર્મ છે, એમ સમજતાં ચન્દનબહેન તે પતિની ઈચ્છાને આધીન બની તેમના માર્ગમાં સહાયક થયાં, પણ નેહરાગથી બંધાયેલા સ્વજને એ દીક્ષાની અનુમતિ ન આપી. આખરે ચુનીલાલભાઈ સત્ત્વ કેળવી વિ. સં. ૧૯૩૪ના જેઠ વદી ૨ ના દિવસે દીક્ષિત થયા અને ચન્દનબહેનને એ માર્ગે જવાની સગવડ આપતા ગયા, તે પણ સંબન્ધીઓના નેહથી સંકળાએલાં ચન્દનબહેન પાંચ વર્ષ વધુ ગૃહસ્થજીવનમાં રહ્યાં અને વિ. સં. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩૯ ના ફાગણ સુદ ૩ ના દિવસે સ્વજનની સમ્મતિપૂર્વક તે પણ દીક્ષિત થયાં. સંસારી સ્વજનાદિનાં બન્ધને તેડવાં કેટલાં દુષ્કર છે, એ બન્ધનેની પાછળ અનાદિ મેહની વાસનાઓનું કેવું બળ હોય છે અને એક સત્ત્વશાળી આત્મા તેને વિજય કરે છે ત્યારે કેટલાઓને પ્રેરણા મળે છે, વિગેરે ઘણું તાત્વિક રહસ્ય એમાં છૂપાએલું હોય છે એને વિરલા જ સમજી શકે છે, મોટા ભાગને માનવગણ તે સદેવ તેનાથી અજ્ઞાત જ રહે છે. ચુનીલાલભાઈની દીક્ષા વખતે દઢ વિરેાધ કરનારે પણ સ્વજનાદિ વર્ગ પાછળથી ચન્દનબહેનની દીક્ષામાં સાથ આપી શક્યો એ પ્રભાવ પૂ. મુનિ શ્રીસિદ્ધિવિજયજીના દઢ વૈરાગ્યને અને સર્વને હતું એમ અતિશયોક્તિ વિના કહી શકાય, એટલું જ નહિ તે પછી તે કુલીન આત્માઓની કુલીનતા ઝળકી ઉઠી. પુત્રીની દીક્ષા પછી માતા જયકે રહેનને પણ સંસારની અસારતાને ખ્યાલ આવ્ય, તેઓએ પણ દીક્ષા લીધી અને માતા-પુત્રી સાધ્વીજીવનમાં અનુક્રમે ગુરૂ-શિષ્યા બન્યાં. માતાની દીક્ષા પાછળથી થવા છતાં ડહેલાના ઉપાશ્રયે બિરાજમાન તે કાળે વિદ્યમાન પૂ. પં. મહારાજ શ્રીરતનવિજયજી ગણના હાથે વડી દીક્ષા બન્નેની સાથે થઈ, તેમાં માતાનું નામ સાધ્વીજી જયકારશ્રી રાખી ચન્દનબહેન તેમનાં શિષ્યા સાવીજી ચન્દન શ્રી બન્યાં. કેટલાક વખત પછી ચન્દનબહેનના ગૃહસ્થભાઈ પણ પૂ. મુનિરાજ શ્રીસિદ્ધિવિજયજીના હસ્તે દીક્ષા લઈ તેઓના જ શિષ્ય મુનિ શ્રી પ્રમોદવિજયજી થયા. કેવું સૌભાગ્ય ! Page #30 -------------------------------------------------------------------------- ________________ ર૩ ગુરૂણીની (માતાની) સેવાને લાભ સા. ચન્દનશ્રીને બે જ વર્ષ મલ્યો, બે વર્ષના ટૂંકા દીક્ષા પર્યાયમાં આરાધના કરી સારા જયકેરશ્રીજી કાળધર્મ પામ્યાં અને સારા ચન્દનશ્રીજી સંયમની સાધનામાં સહાયક વિનાનાં બની ગયાં. “ગીતાર્થને પણ ગુરૂકુળવાસ વિના સંયમની આરાધના થતી નથી” એમ સમજતાં સાચન્ટનશ્રીજીએ ગ્ય નિશ્રાની શોધ કરતાં તે કાળે અમદાવાદ પાંજરાપોળના શ્રાવિકાઓના ઉપાશ્રયે બિરાજમાન શમ–દયાદિ ગુણેથી ભૂષિત સાધ્વીજી શ્રીશિવશ્રીજીનાં ગુરૂહેન સાધ્વીજી શ્રીહેતશ્રીજીની નિશ્રા સ્વીકારી. તેઓની પાસે રહી પિતાના - ચારિત્રની ઉત્તમ આરાધના માટે વિનય વૈયાવચ્ચ આદિ અભ્યન્તર અને બાહ્ય તપની યથાશય સાધના કરતાં તેઓએ પ્રકરણે, કર્મગ્રન્થ, ભાષ્ય, સંગ્રહણી આદિને સારે ધ મેળવ્યો. તે કાળે સંસ્કૃત પ્રાકૃત વિગેરે ભાષાજ્ઞાનને ઝેક ઓછો હતે, છતાં સંયમ સાધક ચરણ-કરણ સિત્તરીના બેધને અને પાલનને મહિમા વધારે હતું. વર્તમાનમાં જ્ઞાનગ વિકાસને પામે છે, પણ ચરણ કરણાગમાં શિથિલ્યને પ્રવેશ વધતું જાય છે તેને બદલે તે કાળે જ્ઞાનગિની મન્દતા હતી છતાં ચરણકરણાનુયેગનું બળ સારું હતું, તે કાળે જ્ઞાનીઓ દુર્લભ હતા તેમ વર્તમાનમાં દઢ નિર્મળ આચાર દુર્લભ થતો જાય છે. કાળને વેગે આવાં પરાવર્તને અનાદિ કાળથી થયા જ કરે છે, તેને સમજીને જે કાળે જે દુર્લભ-દુષ્કર હેય તેની રક્ષામાં વધારે સત્ત્વ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૪ કેળવવું જોઈએ. કેરા જ્ઞાનથી કે માત્ર ક્રિયાથી નહિ, પણ ઉભયના સુમેળથી સ્વ–પર હિત સાધી શકાય છે. જ્ઞાનાભ્યાસ, વિનય, વૈયાવચ્ચ, ત્યાગ, તપ, વિગેરે ગુણેથી સાધના કરતાં સાધ્વીજી ચન્દનજીશ્રીને પૂ૦ સાધ્વીજી જ્ઞાનશ્રીજી પ્રથમ શિષ્યા થયાં. તેઓની પછી અનુક્રમે સાધ્વીજી અશકશ્રીજી, સા. સુભદ્રાશ્રીજી, સા. ચતુરશ્રીજી, પંજાબી સાવી રામશ્રીજી, સા. શ્રીજિનશ્રીજી અને સારા સુતાશ્રીજી વિગેરે શિષ્યાઓ થયાં. સંયમને રાગ, અષ્ટપ્રવચન માતાઓનું પાલન, પ્રતિજ્ઞાની શ્રદ્ધા, જવાબદારીનું ભાન અને શિષ્યાઓને સંયમની શિક્ષા આપવી, વિગેરે તેમના વિશિષ્ટ ગુણ હતા. તેઓનાં પરિચિત આજે પણ જે જે વિદ્યમાન છે તેઓ તેમના ગુણેની પ્રશંસા કરે છે. અમારાં સ્વ. પૂજ્ય ગુરૂજી હીરશ્રીજી મહારાજમાં જે કઈ ગુણે અમારા અનુભવમાં આવ્યા છે તે તેઓએ પોતાનાં દાદી ગુરૂ આ શ્રીચન્દ્રનશ્રીજી મહારાજની સેળ વર્ષ પર્યન્ત અખષ્ઠ અન્તિમ વૈયાવચ્ચ કરી હતી તેની કૃપાનું પરિણામ હતું એમ કહેવામાં કંઈ અતિશયોક્તિ નથી. ગ્ય ગુરૂની એવા ઉત્તમ શિષ્યને કલ્પવૃક્ષની જેમ ફળે છે એ સાચું જ છે. ગુરૂના ગુણે અને આશીર્વાદના બળે શિષ્ય પિતાની સાધના કરી શકે છે. એમ કુલ ૪૩ વર્ષે ચારિત્ર પાળી મોટા પરિવારને પાછળ મૂકી પૂ. સા. શ્રીચન્ટનશ્રીજી વિસં૧૯૮૨ ના અષાઢ વદ ૭ ના રોજ કાલધર્મ પામ્યાં, આજે પણ તેમના પરિવારમાં આશરે ૩૦૦ સાધ્વીઓ વિચરે છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ સ્વ. ગુરૂણી શ્રીઅશકશ્રીજી. ઉપર્યુકત દાદી ગુરૂજી શ્રીચન્દનશ્રીજીનાં બીજા નમ્બરનાં શિષ્યા સ્વ. સાધ્વીજી શ્રીઅશકશ્રીજી મહારાજ, એ અમારાં સ્વ. ગુરૂણી શ્રીહીરશ્રીજી મહારાજનાં ગુરૂણી હતાં. સા. ચન્દનશ્રીજી દેશકાળને અનુસરી વિહાર કરતાં વિ. સં. ૧૯૫૭ની સાલમાં સુરત પધાર્યા, ત્યાં ગોપીપુરા વિભાગના હજીરાન મહોલ્લામાં ઝવેરી પ્રેમચંદભાઈનામે ધર્મશ્રીમન્ત અને ગર્ભશ્રીમન્ત શ્રાવક રહેતા હતા, તેઓનાં સુપુત્રી લહમીબહેનને પૂ૦ ચન્ટનશ્રી મહારાજના પરિચયથી સંસારની અસારતાને ખ્યાલ આવતાં તેઓ સંયમ સ્વીકારવા ઉત્સાહિત થયાં અને વિ. સં. ૧૫૭ ના વૈશાખ વદ ૬ ના દિવસે તે કાળે ત્યાં વિરાજમાન પૂ. મુનિરાજ શ્રીસિદ્ધિવિજયજી (વર્તમાનમાં પૂ. દાદા શ્રીવિજયસિદ્ધિસૂરીશ્વરજી) મહારાજને હાથે તેઓએ પ્રવજ્યા અંગીકાર કરી. તેઓનું નામ સાધ્વીજી શ્રી અશોક શ્રીજી રાખી સાધ્વીજી શ્રીચન્ટનશ્રીજીના શિષ્યા બનાવ્યાં. તે પછી સુરતમાં જ છાણનાં રહીશ હીરાકુંવર અને સુરતની છાપરીયા શેરીનાં રહીશ હેન કાબુબહેનને દીક્ષા આપી અનુક્રમે સાશ્રીહીરશ્રીજી અને સા. શ્રી કલ્યાણશ્રીજી નામ રાખી તે બન્નેને પૂ. સા. શ્રી અશકશ્રીજીના શિષ્યા બનાવ્યાં. એમાં સા. શ્રીહીરશ્રીજી એ જ અમારાં સ્વ. ગુરૂણી હતાં. સા. શ્રીઅશકશ્રીજી એક ગર્ભશ્રીમન્ત કુલીન માતાપિતાનાં પુત્રી હતાં, એટલે બાલ્યકાળથી જ તેઓનું જીવન અક્ષુદ્ર વિગેરે ગુણેથી ભૂષિત હતું. ઉત્તમ ક્ષેત્રમાં જન્મ, Page #33 -------------------------------------------------------------------------- ________________ માતાપિતાના જીવનની વિશિષ્ટતા, શ્રીમન્તાઈ અને ઉત્તમ કુળાચાર, વિગેરે પુણ્ય સામગ્રી માનવતાની સાધના ઉપરાન્ત આત્માના વિકાસ માટે પણ ખૂબ જરૂરી છે, એવી સામગ્રીથી જીવને ઉદાર સ્વભાવ ઘડાય છે અને પરિણામે એ બાહ્ય ઉદારતા હદયની વિશાળતાને સજીને અનેક કડવા મીઠા પ્રસંગમાંથી સમતાપૂર્વક પસાર થવાનું બળ પ્રગટાવે છે, એના પરિણામે બીજા પ્રત્યે વાત્સલ્યભાવ પ્રગટે છે અને સ્વ–પર ઉપકારમાં સફળ થઈ શકાય છે. માટે તે વિપુલ જીવન સામગ્રીને આપનારા પુણ્યની પણ ઉપાદેયતા માની છે. આત્માની યેગ્યતા અને પુણ્યસામગ્રીને યુગ બેથી પવિત્ર બનતે જીવ પુણ્યને ભેગવવા છતાં તેનાથી પર રહી આખર પુણ્યથી પણ પાર થઈ શકે છે. આ હકિકત સાવ અશકશ્રીજીમાં પ્રગટ દેખાતી હતી, રાજભવ જેવી સુખ સામગ્રમાં ઉછરવા છતાં સંયમ માટેની તૈયારી, તેને સ્વીકાર અને યથાશકય સંયમના પાલન ઉપરાન્ત જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ માટેને અપ્રમાદ, વિગેરે ઉત્તમ ગુણેને તેઓ પ્રગટ કરી શક્યાં હતાં. કુલ ૩૧ વર્ષ ચારિત્રપાલન કરી વિસં. ૧૯૮૮ના આસે. સુ. ૭ ના દિવસે સુરત છાપરીયા શેરીમાં તેઓ કાળધર્મ પામ્યાં હતાં. પોતાની મુખ્ય શિષ્યાને દાદી ગુરૂની સેવામાં રાખી પોતે સા. શ્રી કલ્યાણશ્રીજી સાથે રહેતાં હતાં. એમના જીવનના પણ અનેક પ્રસંગે અનુકરણીય હતા. સા. શ્રીકલ્યાણશ્રીજીએ પણ અન્તકાળ સુધી તેમની અખષ્ઠ સેવા કરી હતી અને આજે પણ તેઓ પર્યાયવૃદ્ધ છતાં લઘુતા કેળવીને સહુને સંભાળવામાં જાગ્રત છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૭ પૂ૦ સ્વ. ગુરૂણી શ્રીહરિશ્રીજી મહારાજ અમારાં નિકટનાં ઉપકારી સ્વ. ગુરૂણું શ્રીહીરશ્રીજી છે, તેના ઉપકારનું ઋણ અનેક ભવેની સેવાથી પણ ચૂકવી શકાય તેમ નથી, છતાં તેઓના જીવનની સ્મૃતિ માટે કંઈક માત્ર લખી આત્મ સંતોષ અનુભવવા અમારો આ પ્રયાસ છે. ઉપર તેઓનાં દાદી ગુરૂણી શ્રીચન્દનાશ્રીજી મહારાજ અને ગુરૂણી શ્રીઅશકશ્રીજી મહારાજ હતાં એમ જણાવ્યું. તેઓને જન્મ વિ. સં. ૧૯૨૭ ના કારતક વદ ૧ના રેજ છાયાપુરી (છાણી) ગામમાં થયે હતે. છાણું ગામ નાનું છે, શહેરના જેવી ત્યાં જીવનસામગ્રી નથી, વડોદરાની દક્ષિણ દિશામાં ચારેક માઈલ દૂર એ ગામમાં શ્રાવકેનાં આશરે ૮૦ ઘરે છે, છતાં ત્યાંની ધર્મ સામગ્રી અને ધર્મની આરાધના એક શહેરથી પણ પ્રમાણમાં વધી જાય તેવી આકર્ષક અને પવિત્ર છે, ત્યાં સેળમા તીર્થકર અને પાંચમા ચક્રવતી શ્રીશાન્તિનાથ ભગવાનના આકર્ષક આશરે ૪૫ ઇંચના મૂળનાયકના બિલ્બથી વિભૂષિત શ્રીજિનમન્દિર એક તીર્થની ગરજ સારે તેવું છે. બાજુમાં જ ભવ્ય ઉપાશ્રય, સામે સુશોભિત અને જૈનાગના સંગ્રહથી ભરપૂર જૈન જ્ઞાનમન્દિર છે. વીસમી સદીના શાસનના નાયક સમા કેટલાય આચાર્યાદિ મુનિવરેનાં અને અનેક સાધ્વી ગણનાં ત્યાં ચાતુર્માસ થયેલાં છે. એટલું જ નહિ, એવા ઉત્તમ દેવગુરૂના વેગને સફળ Page #35 -------------------------------------------------------------------------- ________________ કરતા આશરે ૧૭ જેટલા પુરૂષાએ અને આશરે ૫૦ જેટલી હેને એ છેલ્લા ૧૦ વર્ષોમાં પરમ પરમેશ્વરી દીક્ષાને અંગીકાર કરી સ્વ પર જીવનને ધન્ય બનાવ્યું છે. માત્ર ૮૦ જેટલા ઘરમાંથી આટલા આત્માઓ સંયમને સ્વીકારે એ આ યુગમાં આશ્ચર્ય ઉપજાવે તેવું જ નહિ, કિન્તુ સંસારના રસીયાને પણ અનુમોદના ઉપજાવે તેવું છે, આ ધર્મની છાયા પામેલા છાયાપુરી ગામમાં ધર્મનિષ્ઠ શ્રાવક કીલા ચન્દભાઈ અને શ્રાવિકા જડાવબહેનનાં તેઓ પુત્રી હતાં. બે બહેને અને એક ભાઈ એમ ત્રણમાં તેઓ વડીલ હતાં, તેઓનું નામ હીરાકુંવર બહેન હતું. નામ પણ નામ માત્ર ન હતું, પણ ગુણવાચક હતું, એમ કહી શકાય. કારણ કે હીરાની જેમ ઘરમાં સહુને તે અતિપ્રિય હતાં તેમ બાલ્યકાળથી સ્વભાવે જ તે કાળના માનવ સમૂહમાં હીરાની જેમ વૈરાગ્યના તેજથી તેજસ્વી હતાં. પૂર્વભવની આરાધનાના સંસ્કાર અને એના પરિણામે આ ભવમાં મળેલી ઉત્તમ ધર્મ સામગ્રી, બન્નેના બળે નાની ઉમ્મરથી જ તેમને દેવ-ગુરૂ-ધર્મને રાગ સારે હતે. સમયને અનુસાર વ્યવહારિક શિક્ષણ સાથે ધાર્મિક શિક્ષણ પ્રાપ્ત કરતાં સ્ત્રીજીવનને અનુરૂપ ઘરનાં કામકાજની કળાઓમાં પણ પ્રવીણ બન્યાં. પછી તેઓ યૌવન વય પામ્યાં ત્યારે દુન્યવી વ્યવહારમાં આસક્ત માતાપિતાએ તેમના જીવનને સંસારના પ્રવાહમાં દેયું. એ કાળે જીવનમાં મર્યાદાઓનું મહત્ત્વ હતું, એથી સંતાને ઈચ્છાઓ કે અનિચ્છાએ માતાપિતાની ઈચ્છાને માન Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૯ આપતાં, વડીલોની ઈચ્છાથી વિરુદ્ધ વર્તાવ તે કાળે એક મોટા દૂષણ તરીકે મનાતે, એથી વિરાગી પણ આત્માએ માતાપિતાદિની ઈચ્છાને આધીન બની સંસારના માર્ગે ચઢી જતા. હીરાકુંવર માટે પણ પ્રાયઃ એવું જ બન્યું. કાવી અને ગન્ધારની વચ્ચે આવેલા જબુસર નામના શહેરમાં પ્રતિષ્ઠાવન શેઠ પાનાચન્દભાઈ અને તેમનાં ધર્મપત્ની ગંગાબેન રહેતાં હતાં, તેઓને પુરૂષોત્તમદાસ, મેહનલાલ અને બાલુભાઈ નામે ત્રણ પુત્રે ઉપરાન્ત આદિતી નામે એક પુત્રી હતાં. વ્યવહાર અને કુલાચારથી પ્રધાન એ કુટુમ્બમાં પુરૂષોત્તમદાસની સાથે બહેન હીરાકુંવરનું વેવિશાળ કરી માતાપિતાએ જાણે પોતાને માથેથી ઋણ ઉતારવું હોય તેમ તેમનું લગ્ન પણ કરી નાખ્યું. હીરાકુંવર હેન કુમારિકા મટીને ગૃહિણી બન્યાં, પણ તેઓનું ચિત્ત એમાં માન્યું નહિ. ધનાઢરા ઘરમાં ભેગની વિપુલ સામગ્રી પણ તેમને આકર્ષી શકી નહિ, બલકે વૈરાગ્ય દઢ થતે ગયે. પરિણામે સંયમ ન લેવાય ત્યાં સુધી છ વિગઈઓને સામાન્ય રૂપે ત્યાગ કરી પિતાની સંયમની ભાવના પ્રગટ કરી. ભર યૌવનમાં સાંસારિક સુખના મનેર સેવતા પુરૂષોત્તમભાઈ તે ન પીગળ્યા, પણ તેમનાં માતાપિતા કે સાસુ-સસરાને પણ તેની અસર થઈ નહિ. એમ છતાં સત્વ કેળવી હીરાકુંવર હેન પોતાના માર્ગે અડગ રહ્યાં. એમ સેળ વર્ષ જેટલો લાંબે કાળ વહી ગયે, તે ગાળામાં પોતાના બે દીયરે પિકી ન્હાના દીયર મેહનભાઈમાં વૈરાગ્યને રંગ પૂરી તેઓને Page #37 -------------------------------------------------------------------------- ________________ ૦ સંયમના અથી બનાવ્યા અને ચૌદ વર્ષની ન્હાની ઉમ્મરમાં વિ. સં. ૧૯૯૭ ના મહા વ પ ના રોજ તે કાળે પં શ્રીઆનન્દસાગરજી ગણિવર (સાગરાનન્દસૂરીશ્વરજી) પાસે દીક્ષા અપાવી. વર્તમાનમાં તેઓ તેમના પટ્ટધર શ્રીમાણેકસાગરસૂરિજી તેઓના સમુદાયના મુખ્ય આચાર્ય તરીકે પ્રસિદ્ધ છે. હીરાકુંવર હેનને પોતાને આત્મા પણ સંયમ માટે ઉત્કઠિત થતો ગયે અને આખરે છેલ્લા છ મહિનાઓમાં મૂળથી સર્વ વિગઈઓને ત્યાગ કરી શીધ્ર સંયમ સ્વીકારવાને દઢ સંકલ્પ કરી લીધું. ગૃહસ્થજીવન દરમ્યાન કરેલી જિનભક્તિ, ગુરૂભક્તિ અને ધર્મક્રિયાઓએ તેમના આત્માને વૈરાગ્યના રંગથી રંગી દીધો અને વડીલોની સમ્મતિ દુર્લભ માની સ્વયં સંયમ લેવા તૈયાર થયાં. વિ. સં. ૧૯૬૭ના જેઠ વદ ૬ ના મંગળ પ્રભાતે સુરતની પાસે જલાલપુર જવા માટે ઘેરથી નીકલતાં શુભ શકુનાદિ ઉત્તમ નિમિત્તે મળતાં તેમને ઉત્સાહ વધી ગયો અને ત્યાં જઈ શ્રીશાન્તિનાથ પ્રભુની છેલ્લી દ્રવ્ય પૂજાભક્તિ આદિ માંગલિક કરી સ્વયમેવ સાધ્વીને વેશ ધારણ કરી લીધે. - છાણું અને જમ્બુસર સમાચાર પહોંચી ગયા, પુરૂત્તિમદાસ તુ ત્યાં પહોંચ્યા અને કરવા ચગ્ય શકય પ્રયત્ન કર્યા છતાં ત્યાંના સંઘની સમજાવટથી અને હીરાકુંવર હેનના દૃઢ નિશ્ચયથી આખરે મન શાન્ત કરી તેઓ પાછા જબૂસર ગયા. . Page #38 -------------------------------------------------------------------------- ________________ 2૧ હીરાકુંવર હેનને આ એક બન્ધન હતું તે તૂટી ગયું અને સંયમને પન્થ નિષ્કપ્ટક થયે. તે પ્રસંગે વર્તમાનમાં સારુ કલ્યાણશ્રીજી કે જેઓ ગૃહસ્થ હતાં તેઓએ સુન્દર સહાય કરી હતી. તે પછી સુરતના ઝવેરી ઝવેરચંદભાઈનાં સુપુત્રી રતનબહેન કે જેઓ હાલ તેઓનાં જ શિષ્યા સા. શ્રી સુમિત્રાશ્રીજી તરીકે વિદ્યમાન છે તેઓની સાથે પાદચારી વિહાર કરી તેઓ સુરત ગયાં. તે અવસરે ત્યાં ચાતુર્માસ માટે પધારેલા શ્રીસાગરાનન્દ સૂરીશ્વરજી બિરાજતા હતા, તેઓને મળી સઘળી હકિકત જણાવી અને તેઓશ્રીએ વિ. સં. ૧૯૬૭ના અષાડ સુદ ૧૧ના રેજ હીરાકુંવર બહેનને વિધિપૂર્વક દીક્ષાની ક્રિયા કરાવી જાવજીવ સુધીનું સામાયિક ઉચ્ચરાવી સાશ્રીચન્દનશ્રીજીનાં શિષ્યા સા. શ્રીઅશકશ્રીજીનાં શિખ્યા સા. શ્રીહરશ્રીજી નામ સ્થાપન કર્યું. એમ ગૃહસ્થાશ્રમનાં બન્ધન તેડી ત્યાગી બનેલાં હીરાકુંવર હેનની ઈચ્છા લગભગ વીશ વર્ષ પૂર્ણ થઈ એને આનન્દ તેમના ઉત્સાહને પષક બન્યા. વડી દીક્ષા ન થાય અને ગુરૂ પાસે ન પહોંચાય ત્યાં સુધી યોગ્ય નિશ્રા માટે પૂ. સાગરાનન્દસૂરીશ્વરજીએ તેમને સુરતમાં વિચરતાં યોગ (ગ)શ્રી નામનાં સાધ્વીને સેપ્યાં. ચાતુર્માસ દરમ્યાન ત્યાં રહી વિનય વૈયાવચ્ચ જ્ઞાન ધ્યાન આદિમાં દત્તચિત્ત બનેલાં સા- શ્રીહીરશ્રીજીએ સાવ જેવશ્રી પાસેથી સાધુ જીવનનું પ્રાથમિક જ્ઞાન મેળવ્યું. ચાતુર્માસ પૂર્ણ થતાં ગુરૂણીની પાસે જવા સુરતથી Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩ર વિહાર કરી છાણી (છાયાપુરી કે જે પેાતાની જન્મભૂમિ છે ત્યાં) ગયાં. તેમનાં ગુરૂણી વિગેરે સાધ્વીંગણુ પણ ત્યાં પધારેલા હતા અને પૂર્વ પન્યાસજી મહારાજ શ્રીસિદ્ધિવિજયજી ગણી (વમાનમાં પૂ॰ દાદા શ્રીસિદ્ધિસૂરીશ્વરજી) પણ ભરૂચનું ચાતુર્માસ પૂર્ણ થતાં છાણી પધાર્યા હતા, તેઓની પાસે ચાગેાદ્ધ્નાદિ કરી લીધું અને વિ॰ સં ૧૯૬૮ના મહા સુદ્ઘ ૧૦ ના રાજ તેએાશ્રીના મુખે મહાત્રતા ઉચ્ચરી (વડી દીક્ષા સ્વીકારી) પેાતાના આત્માને કૃતાર્થ કર્યાં (વધુ જવાબદારીવાળા બનાવ્યેા). દીક્ષા વખતે જે સંખષીએ સાથ ન આપી શકયા તે વડીદીક્ષા વખતે પૂર્ણ સહાયક થયા અને તેઓના ગૃહસ્થ પિતાશ્રી કીલાચંદભાઈ એ નૂતન દીક્ષાની જેમ ઘણા આડમ્મરપૂર્વક ગામ મહાર વટવૃક્ષની નીચે પૂ॰ ગુરૂદેવને હાથે વડીદીક્ષા અપાવરાવી. એક કાળે જે અનુચિત જણાતું હતું તે પણ આખરે સહુને યાગ્ય જણાયું. પોતે માહાધીન બની આટલાં વર્ષે અન્તરાયભૂત બન્યા તેને પશ્ચાત્તાપ થયા અને છેલ્લે છેલ્લે પણ સહુએ તેઓની દીક્ષાની ખૂબ ખૂબ અનુમેાદના કરી. ગુરૂણી અને દાદી ગુરૂણી વિગેરેની નિશ્રામાં સંયમનું પાલન કરતાં ગુણને પ્રક થતા ગયા તેમ તેમ પુણ્યના પ્રક પણ વધતા ગયા. તેઓના સંયમનેા આદર અને પુણ્યબળ કેવું હતું તે જાણવા માટે તેમણે સ્વ-પર કરેલી આરાધના ઉપરાન્ત મહેાળા શિષ્યાઆના પરિવાર એ માટું પ્રમાણ છે. તેઓએ સંયમ લીધું ત્યારથી યથાશકચ વિહાર કરી જુદા જુદા પ્રદેશમાં Page #40 -------------------------------------------------------------------------- ________________ ચાતુર્માસો કર્યો, એટલું જ નહિ, પણ જ્યાં જ્યાં વિચર્યા ત્યાં પોતાના ચારિત્રની છાયાથી લોકોને આકર્ષણ કર્યા, ઘણા આત્માઓને ધર્મમાં જોડડ્યા અને પ્રાયઃ દરવર્ષે એકાનેક બહેનને દીક્ષા આપી સંયમી બનાવ્યાં. સુમારે ૪૩ વર્ષ જેટલા દીક્ષા પર્યાયમાં લગભગ શિષ્યા પ્રશિષ્યાદિ કુલ અઢીસે જેટલાં સાધ્વીઓનાં તે ગુરૂણી બન્યાં હતાં. દીક્ષાઓ આપવા માટે જ આપી ન હતી. પણ સમય અને શક્યતાને અનુસારે દરેકને જ્ઞાન અને ક્રિયામાં પૂર્ણ સહાય કરી તેઓનું આત્મહિત સાધવાનું તેઓનું મુખ્ય લક્ષ્ય હતું અને તેમાં તેઓ સમયાનુસાર સફળ પણ થયાં હતાં, દીક્ષિતેમાં મેટે વર્ગ કુલીન, લેગ સામગ્રી સમ્પન્ન, સ્વજન વર્ગને પ્રિય અને સુશિક્ષિત છે, તેમ ઘણે ભાગ બાલબ્રહ્મચારિણીઓને છે. તેઓના જીવનમાં ત્યાગ વૈરાગ્ય સાહજિક પ્રગટેલા હતા, જીલ્ડા ઉપર સારો કાબૂ હતો, ભાષામાં મધુરતા હતી, અપ્રમાદ પણ તેવો જ હતું અને આશ્રિત વર્ગ પ્રત્યેનું વાત્સલ્ય પણ આદર્શરૂપ હતું. થોડા પણ ઉપકારને તેઓ ભૂલતાં ન હતાં, લઘુતા એક શણગાર હતે અને એ બધું હોવા સાથે ઉદારતા અદ્ભૂત હતી, ભાવ ઔદાર્ય પણ અનુકરણીય હતું, જ્હાની વાતને પણ સમજી શકતાં છતાં કરવા ગ્યની ઉપેક્ષા પણ કરી શક્તાં હતાં. ઉપરાન્ત ગુણાનુરાગથી હૈયું હમેશાં પ્રસન્ન રહેતું, પૂજ્યવર્ગ પ્રત્યે પૂજ્યભાવ અને વિનયાદિ પણ તેવાં જ સુન્દર હતાં, ન્હાનામાં ન્હાના સાધુ પ્રત્યે Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૪ પૂજ્યભાવ ધરાવતાં હતાં, જ્ઞાન પ્રત્યેના આદર, જિનાજ્ઞાને રાગ, વ્યાખ્યાન સાંભળવાના પ્રેમ, વિગેરે ખીજાઓને પણ પ્રેરણા આપે તેવાં હતાં અને પુણ્ય પ્રક પણ અદ્ભૂત હતા. દરેક ગુણાના પૂર્ણ ખ્યાલ તે શી રીતે આપી શકાય ? પ્રત્યક્ષ જોએલા પણ ભાવા લેખનમાં ઉતારી શકાતા નથી, એ તેા અનુભવથી જ સમજાય, તે પણ કંઈક માત્ર અહીં સંગ્રહ કરીએ છીએ. ત્યાગ વૈરાગ્ય—ઉભય કુટુમ્બમાં ભર્યા પાથર્યાં ભાગાની વિપુલ સામગ્રી છતાં ભરયૌવન વયથી સંયમની અભિલાષા, સાળ સેાળ વર્ષ સુધી છ (કાચી) વિગઈ આને ત્યાગ અને બ્રહ્મચર્યનું પાલન કરવાપૂર્વક ગૃહસ્થાશ્રમના નિર્વાહ કરવા, વિગેરે તેઓના ત્યાગ ગૃહસ્થજીવનથી જ વૈરાગ્ય મૂલક હતા. સંયમ જીવનમાં પણ એ ગુણ અધિકાધિક ખીલતા જ રહ્યો હતા, અને ઔપચારિક નહિ રહેતાં નૈષ્ઠિક (નૈસર્ગિક) બની ગયા હતા. માટે જ અનેકાનેક જીવાને તેઓ સંયમ માગે જોડી શકવ્યાં હતાં. તેમના થાડા વખત પરિચય કરનારા પણ ચૈાગ્ય જીવા સંયમ પ્રત્યે સન્માનવાળા અની જતા, તેમાંના કેટલાકે તા સંયમ પણ લીધું છે. રસનાના વિજય શેષ ઇન્ક્રિઆના વિજયથી અતિ દુષ્કર ગણેલા છે, તેનો કાબૂ પણ તેમણે ઠીક કેળવ્યો હતા. દશ દ્રવ્યથી કેાઈ દિવસ વધારે દ્રબ્યા નહિ વાપરવાં એવા તેમના અભિગ્રહ હતા. દેશમાં પણ ઓછામાં ઓછુ એક તા છેાડવું, કાઈ દિવસે દશ પુરાં વપરાય તેા ખીજે Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૫ દિવસે આઠ જ વાપરવાં, એ નિયમનું છેક સુધી પાલન કર્યું હતું. દીક્ષાદ્દિનથી વીશ વર્ષે એકાસણાથી આછે. તપ કર્યાં ન હતા, તેમાં પણ ઇતિથિ તા આયમ્બિલ ઉપવાસથી ઓછું નહિ. છેક ખાલ્યવયથી આરમ્ભેલી નવપદની શાશ્વતી ઓળીની આરાધના છેક છેલ્લા વર્ષ સુધી ચાલુ રાખી હતી. વર્ધમાન તપની પણ ૧૭ એળીએ કરી હતી. અઠ્ઠાઈના તપ પણ તેઓએ કર્યાં હતા, વિગઈ પણ પ્રમાણભૂત જ લેતાં, અનેક જાતની વસ્તુઓ મળવા છતાં આ યુગમાં આ રીતે તેમણે સાચવેલે રસનાના કાબૂ સહજ પ્રશંસા માગી લે છે. એમના આ ગુણની છાયાથી આશ્રિતવર્ગ પણ વિના પ્રેરણાએ તેમને અનુસરવા યથાશકચ જાગ્રત રહેતા. અનેક જીવાના કલ્યાણની જવાબદારી માટે તેમના આ ગુણુ તેમને સારા સાથીદાર બન્યા હતા. ભાષામાં મધુરતા ઉપરાન્ત દૃઢતા અને સત્ત્વ પણ હતાં. પ્રાયઃ આદેય નામકર્મના ઉદયને લીધે તેઓનું વચન કાઈ ઉત્થાપતુ નહિ, વર્ષો સુધી સેંકડો સાધ્વીઓને સમ્ભાળવા છતાં તેઓ પ્રત્યે એક પણુ સાધ્વીને અસદ્ભાવ થવાના પ્રસ ંગ અન્યા નથી, દરેક તેમની સેવામાં રહેવા ઈચ્છતાં, હિતશિક્ષા સાંભળતાં અને જુઠ્ઠાં વિચરતાં વિરહનુ દુઃખ અનુભવતાં, એ એમની મધુર પ્રિય અને હિતકર વાણીના મહિમા હતા. અપ્રમાદ અનુકરણીય હતા, ક્રિયામાં જાગૃતિ હતી, ઉભય ટાઈમ બનતાં સુધી ઉભાં ઉભાં પ્રતિક્રમણુ કરતાં, નિદ્રા પરિમિત હતી, પાછલી રાત્રે વહેલા જાગ્રત થઈ દરરાજ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ઋષિમડલને પાઠ, ચહસરણ, આઉર પચ્ચકખાણ, પંચસૂત્રમાંનું પ્રથમ પાપપ્રતિઘાત ગુણબીજાધાનસૂત્ર, નવસ્મરણું, ગૌતમાષ્ટક, વિગેરે માંગલિક પાઠ કરતાં, જ્ઞાન વિગેરેના કાયેત્સર્ગો, નવકારવાળીથી જાપ, દરરોજ હજાર ઉપરાન્ત ગાથાઓને સ્વાધ્યાય, બાંધી નવકારવાળીથી નમસ્કાર મહામન્ટને જાપ, વિગેરે તેમનું નિત્યકર્મ હતું. શક્તિ પહોંચી ત્યાં સુધી દરરોજ જ્ઞાનનાં ૫, નવપદનાં ૯ અને શત્રુંજયનાં ૨૧, ખમાસમણે ઉભાં ઊભાં દેતાં, માંદગીના છેલ્લાં બે વર્ષ સ્વયં ન કરી શક્યાં ત્યારે અન્ય સાધ્વી મુખે સાંભળીને પણ એ આરાધના અતૂટ રાખી હતી. વાત્સલય અદ્ભુત હતું. એના પ્રતાપે કેઈ તેમના વચનને અનાદર કરતું નહિ, મોટાથી ન્હાના સુધી દરેક પ્રત્યે વિવેક પૂર્વક સમભાવ ધરાવતાં, પિતે ઉપવાસી હેય તે પણ પારણે અન્ય સાધ્વીઓને વપરાવીને (સાથે રાખીને) પછી જ વાપરતાં. સારી વસ્તુ વાત્સલ્યભાવે બીજાને આપવામાં તેમને અધિક આનન્દ થતું. પ્રસંગે બીજાને જ્ઞાનધ્યાનમાં સગવડ આપવા કેઈ કે કાર્ય પિતાની જાતે કરી લેતાં, કઠોર વચન પણ વાત્સલ્યથી મીઠું અને આદેય બની જતું. જીવ માત્રને કમના ઉદય અનુસાર ચિની ભિન્નતા હોય છે એમ સમજી દરેકની ચિને વાળવા (સુધારવા) કેશીષ કરતાં પણ વિરોધ કરતાં નહિ “ઈચ્છકાર સામાચારીનું શકય પાલન કરતાં, એ જ કારણ હતું કે સહુના પ્રત્યે તેઓના હૃદયમાં માતાથી પણ અધિક વાત્સલ્ય હતું. Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૭ રોજ રા કૃતજ્ઞતા સુન્દર હતી, ગૃહસ્થ જીવનમાં પિતાને અન્તરાય કરનાર પણ માતાપિતાદિ સ્વજને પ્રત્યે તેમને અલ્પમાત્ર બેરાજી ન હતી, બટુકે તેમના ઉપકારને યાદ કરતાં. પૂ. આચાર્ય મહારાજ શ્રીસાગરાનન્દસૂરિજીએ કાચી દીક્ષા આપી જે આશ્રય આપેલ તેનાં તે ભારેભાર ઋણ હતાં, એથી જ તેઓ પ્રત્યે તેમને સારું માન અને પૂજ્યભાવ હતે. સિવાય સાધ્વી જીવનમાં પણ પોતાને જેનાથી જેનાથી લાભ થયો હતો તેનું વારંવાર સ્મરણ કરતાં અને એ ગુણ કેળવવા અમને વારંવાર પ્રેરણા કરતાં. જે ઉપકારીને પણ સમજી ઓળખી શકે નહિ તે અપકારીએને પણ ક્ષમા કરવા જેવો કે ઉદ્ધરવા જેવો વીતરાગને માર્ગ કદી પણ આરાધી શકે નહિ, માટે કૃતજ્ઞ બનવાની તે ખાસ ભલામણ કરતાં. લઘુતા અપૂર્વ હતી, બસે જેટલાં શિષ્યાઓનાં ગુરૂણી છતાં માન તેમને નડ્યું ન હતું. વ્યવહારને બાધ ન આવે તેમ અન્ય સાથ્વીગણની સાથે વર્તાવ કરતાં. બિમારી જેવા પ્રસંગે કે કારણે વિહારાદિકમાં બીજાં સાધ્વીની સેવા કરવા પણ ઉત્સાહ ધરાવતાં. અન્ય સાધ્વીએ. પ્રત્યે વિનયાદિ ઔચિત્યને બરાબર સાચવતાં. ઉદારતા એવી હતી કે પિતાની કઈ પણ વસ્તુ ગ્ય આત્માને સંયમમાં ઉપકારક કેમ બને તેનું પૂર્ણ લક્ષ્ય રાખી વસ, પાત્ર, પુસ્તક કે બીજું જે જે બીજાને આપી શકાય તેટલે તે વધારે આનન્દ માનતાં. બાહ્યા વસ્તુની જેમ અભ્યન્તર ઔદાર્ય પણ વિશિષ્ટ હતું અને Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૮ એથી ભૂલ થયે શિક્ષા કરતાં તેમ અગ્યની ઉપેક્ષા પણ કરી શકતાં. એથી જ આગ્રહ કે દુરાગ્રહથી તે બચી ગયાં હતાં અને સર્વને પ્રેમ જીતી શક્યાં હતાં. ગુણનુરાગ એ હતું કે નિન્દા તે કદી તેમના મુખે થતી જ નહિ. સ્વ કે પર સમુદાયના પણ ઉત્તમ આત્માઓના ગુણને આગળ કરી અને તેવું અનુકરણ કરવાને સમજાવતાં, જ્ઞાન પ્રત્યેને રાગ એ હતું કે ભણનારને જોઈ તેઓ પુલકિત થઈ જતાં, પિતાના સાધ્વીજીએાને અધ્યયન કરાવવા તે ખૂબ કાળજી ધરાવતાં, રાત્રે જાગે ત્યારે ઉઘેલાને જગાડી પાઠ કરવા બેસાડતાં, વૃદ્ધા વસ્થામાં પણ બાળકની જેમ પોતે ગેખતાં, ભણતાં, ભૂલ થતાં બીજાને પૂછતાં સંકેચ ધરતાં નહિ, અમે જે કંઈ પણ જ્ઞાન મેળવી શક્યાં તે તેની કાળજીનું પરિણામ હતું, તેઓની ઈચ્છા સાધ્વીઓને કાયમી ભણવાની સગવડ કરી આપવાની તીવ્ર હતી, અમારા ભાગ્યે થેડું વધારે જીવ્યાં હેત તે એ સગવડ પણ જરૂર તેઓ કરી શક્યાં હેત. પોતાને સંસ્કૃત પ્રાકૃત ભાષાઓને સામાન્ય બંધ હતો, છતાં બીજાં સારે અભ્યાસ કરી યોગ્ય બને એ માટેની તેમની લાગણી કદી ન ભૂલાય તેવી હતી. આજે પણ તેમના એ ગુણને અમે જેટલો યાદ કરીએ તેટલે ઓછે છે. વિનય વૈયાવચ્ચ તરફ તેમને પક્ષપાત હતા, કારણ કે વડીલે પ્રત્યે પૂજ્યભાવ અદ્ભૂત હતું, એથી પિતાની ક્ષતિઓને અંગે ગુર્નાદિ તરફથી ઠપકે મળતાં કે Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૯ શિક્ષા થતાં તેઓ નારાજ નહિ થતાં, ઉપકાર માનતાં. પિતાના અતિ ઉપકારી અનન્ય શરણ તુલ્ય પૂજ્ય પ્રાતઃ સ્મરણીય દાદા શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજીની કૃપાને અખણ્ડ રાખવા તે સદેવ જાગ્રત હતાં. જિનાજ્ઞાને રાગ એ હતું કે ન્હાની મોટી કઈ પણ પ્રવૃત્તિ પાછળ વીતરાગની આજ્ઞા વિરૂદ્ધ કંઈ પણ ન થઈ જાય તેની કાળજી રાખતાં, માટે જ ક્રિયામાં વિધિને આદર હતું, અને સહુને અવિધિથી બચાવવા સારણ–વારણાદિ કરવામાં સદેવ જાગ્રત હતાં. વ્યાખ્યાન સાંભળવામાં ખૂબ આદર હતે એમાં પણ સારા વ્યાખ્યાતાને યોગ હોય ત્યારે તે શરીરની સ્વસ્થતાની પણ ઉપેક્ષા કરતાં. જિનવાણી ન હોય તે આ જગતનું શું થાય? એ તેઓ સમજતાં હતાં અને પ્રત્યેક ભવમાં એને પેગ આત્માને દુર્લભ હેવાથી એ વિષયમાં સારે આદર ધરાવતાં હતાં. પુણ્ય પ્રકર્ષ અભૂત હતું. શ્રીમન્ત અને સત્તાધીશે પ્રત્યે પણ તેમના પુણ્યની છાયા પડતી. મેવાડમાં રાજગઢ પાસે બે માઈલ દૂર વિધર્મિઓ દરવર્ષે પંચેન્દ્રિયનું (પાડાનું) દેવીને બલીદાન આપતા, તે તેઓએ સામાન્ય ઉપદેશ કરતાં પણ બન્ધ થઈ ગયું હતું; સર્વત્ર માન સન્માન પામતાં. વિના પ્રયત્ન શાસનને ઉઘાત થાય તેવું તેઓનું પુણ્ય પ્રભાવક હતું, અતિપરિચયમાં આવતા આત્માઓ પણ અવજ્ઞાને બદલે આદર ધરાવતા, રાજનગરમાં જ્યારે જ્યારે રહ્યાં ત્યારે પ્રાયઃ એક જ ઉપાશ્રયમાં રહેવા છતાં અને પર્વતિથિ આરાધનાને અંગે સંઘમાં મતભેદ હેવા Page #47 -------------------------------------------------------------------------- ________________ છતાં તેઓની તરફ કોઈને અનાદર ન હતું. એમ પુણ્યની વિશેષતા છતાં તેઓ એ સઘળો શાસનને કે વીતરાગે પ્રરૂપેલા ચરિત્રધર્મને મહિમા સમજતાં અને પિતાના આત્માને એ ગૌરવના ભારથી બચાવી લેતાં. વિહાર ચાતુર્માસ અને દીક્ષાઓ પણ અનમેદનીય છે. પહેલું ચાતુર્માસ સં. ૧૯૬૭નું સુરત કરી છાણી ગયાં ત્યાં વડી દીક્ષા વિગેરે થયા પછી ગુરૂણી વર્ગની સાથે સં ૧૯૬૮નું ચાતુર્માસ છાયાપુરી જ કર્યું, ત્યાં મૂળ પેથાપુરનાં વતની પાર્વતી બહેન કે જે પોતાના મોસાળ છાયાપુરીમાં રહેતાં હતાં તેમણે પૂ. ગુરૂણના પરિચયથી સંયમ લેવા ઈચ્છા કરી અને વિ. સં. ૧૯૬લ્માં ૫૦ પૂ૦ આચાર્ય (તે કાળે પંન્યાસ) શ્રીવિજયસિદ્ધિસૂરીશ્વરજીના વરદ હસ્તે દીક્ષા આપી, પ્રથમ શિષ્યા સા. શ્રી પ્રધાનશ્રીજી બનાવ્યાં. વિ. સં. ૧૬૯નું ચાતુર્માસ વડેદરા કર્યું. ત્યાંથી વિહાર કરી વિ. સં. ૧૯૭૦ માં ભરૂચ ચાતુર્માસ કરી સુરત તરફ વિહાર કર્યો, ત્યાં છાપરીયા શેરીનાં વતની કાબુબહેનની દીક્ષા પિતાના ગુરૂણીના નામની થઈ નામ સાધ્વીજી શ્રી કલ્યાણ શ્રીજી રાખ્યું તેઓશ્રી સ્વભાવે શાન્ત સરળ અને લઘુતા ગુણધારક છે. તેઓએ ગુરૂજી શ્રીઅશકશ્રીજી મહારાજની વૈયાવચ્ચમાં રહી અન્ત સુધી ગુરૂસેવાને પૂર્ણ લાભ લીધું હતું, આજે પણ અમારાં પૂ. ગુરૂણીના વિરહમાં અમારા દરેક પ્રત્યે ગુરૂણી જેટલું મમત્વ રાખી વાત્સલ્યભાવે સદેવ માર્ગદર્શન આપે છે અને પિતે પણ યથાશક્ય આરાધનામાં રહે છે. ' Page #48 -------------------------------------------------------------------------- ________________ પૂ૦ ગુણીજી વિસં. ૧૯૭૧નું ચાતુર્માસ સુરત કરી સં. ૧૯૭૨માં ભરૂચ ગયાં ત્યાં મહુધાવાળાં ચંચળબહેન અને છાણીવાળાં જડાવબહેનને દીક્ષાઓ અપાવી. બનેનાં અનુક્રમે સારા દાનશ્રીજી અને હરખશ્રી નામ રાખી પિતાનાં શિષ્યાઓ કર્યા. ત્યાંથી વિહાર કરી સાર ગયાં, સં. ૧૯૭૨નું ચાતુર્માસ ત્યાં રહ્યાં. ચાતુર્માસ પછી વિહાર કરી છાણી ગયાં, ત્યાં કપડવણજનાં વતની ચંપાબહેનને દીક્ષા અપાવી પિતાનાં પ્ર=શિષ્યા સાવ દમયન્તીશ્રી બનાવ્યાં, ત્યાંથી વિહાર કરી અમદાવાદ પધાર્યા ચાતુર્માસ સં. ૧૯૭૩નું અમદાવાદ કર્યું અને ત્યાં અમદાવાદ કાલુપુર વિભાગની કડીયાની પોળનાં રહીશ શ્રાવ ચંચળબહેનને દઢ વૈરાગ્ય થતાં વિ. સં. ૧૯૭૪માં પતિ પત્નીની સાથે દીક્ષાઓ થઈ પતિ સુશ્રાવક મણીલાલ પૂ. આચાર્ય મહારાજ વિજયસિદ્ધિસૂરીશ્વરજીની નિશ્રામાં ચારિત્ર સ્વીકારી મુનિશ્રી મહેદય વિજયજી વર્તમાનમાં) આચાર્ય શ્રીવિજયમને હરસૂરીશ્વરજીના પ્રથમ શિષ્ય થયા અને ચંચળબહેનનું નામ સાધ્વીશ્રી સુનન્દાશ્રીજી રાખી ગુરૂશ્રી હીરશ્રીજીનાં શિષ્યા કર્યા. સાણંદથી વિહાર કરી પાટણ ગયાં, વિ. સં. ૧૯૭૪નું ચાતુર્માસ પાટણ કર્યું, ત્યાંથી છાણી તરફ વિહાર કરી સં. ૧૯૭૫નું ચાતુર્માસ છાણીમાં કર્યું. ત્યાંથી વિહાર કરી વઢવાણ પધાર્યા અને ત્યાં ઉંઝાવાળા મણીબહેનને તથા બીલીમેરાવાળાં હરકેરબહેનને દીક્ષાઓ અપાવી પિતાનાં શિષ્યાઓ અનુક્રમે સા રેવતીશ્રી અને સારા હેમશ્રીજી કર્યા ત્યાંથી વિહાર Page #49 -------------------------------------------------------------------------- ________________ કરી છનીઆર ગયાં અને ૧૯૭૬માં ચાતુર્માસ ત્યાં રહ્યાં. ત્યાંથી વિહાર કરી અમદાવાદ ગયાં, ત્યાં શ્રા, શકરીહેનને દિક્ષા અપાવી પિતાનાં શિષ્યા કરી સાશાતિશ્રી નામ આપ્યું. ચોમાસું પણ વિ. સં. ૧૯૭૭નું ત્યાં જ પૂર્ણ કર્યું. વિહાર કરતાં વિ. સં. ૧૯૭૮માં ઘમડાચાનાં વતની પાલીહેન, અમદાવાદ ઘાંચીની પિળનાં રહીશ સમરતબહેન તથા ઘુસા પારેખની પિળનાં જાસુદહેન અને પછીહેન, એમ ચારને દીક્ષા આપી અનુક્રમે પ્રબોધશ્રીજી, સંજમશ્રી, સુશીલાશ્રીજી અને પદ્યાશ્રી નામ આપ્યાં. સં. ૧૯૭૮નું ચાતુર્માસ પુનઃ ત્યાં જ કર્યું, ચાતુર્માસ પછી વિચરી પુનઃ સં. ૧૯૭૯નું ચાતુર્માસ અમદાવાદમાં કર્યું. ત્યાંથી વિચરી છાણી ગયાં અને વડેદરાનાં વતની જશકેરબહેનને ઉમેટામાં દીક્ષા અપાવી તેમનું નામ સુદનાશ્રી રાખ્યું. ૧૯૮૦નું ચાતુર્માસ છાણીમાં કર્યું અને ૧૯૮૧માં અમદાવાદ ચાતુર્માસ માટે પધાર્યા. ચોમાસા પછી વિહાર કરી પાલીતાણા પધાર્યા, ત્યાં છરી પાળતાં નવાણું યાત્રાથી શ્રી ગિરિરાજની આરાધના કરી, પુનઃ અમદાવાદ પધાર્યા, ત્યાંનાં રહીશ હીરા હેનને દીક્ષા આપી સારા વસતશ્રીજી નામ રાખ્યું. સં. ૧૯૮૨માં પણ ચાતુર્માસ અમદાવાદ કર્યું. ચાતુર્માસ પછી ત્યાં શામળાની પળવાળાં લલિતાબહેનને, વાઘણપિળવાળાં લીલાબહેનને, વીરમગામવાળાં ચન્દનબહેનને, ફતાશાની પિળવાળા માણેકબહેનને, ખેતરપાળની પોળવાળાં કમળાબહેનને, પાટણનાં રહીશ વિજયાબહેનને, ઘાંચીની Page #50 -------------------------------------------------------------------------- ________________ પિળવાળાં કુલ્લી બહેનને અને ઝવેરી પિળનાં રહીશ જાસુદ બહેન તથા લીલાબહેનને, એમ કુલ ૯ દીક્ષા આપી અનુક્રમે સા. સુમતિશ્રીજી, દર્શનશ્રીજી, ચારિત્રશ્રીજી, પ્રજ્ઞાશ્રીજી, કુમુદશ્રીજી, વિનયશ્રી, વિધાશ્રીજી, લક્ષ્મીશ્રીજી અને જયાશ્રીજી નામ રાખ્યાં. ચાતુર્માસ પણ સં૦ ૧૯૮૩માં અમદાવાદ રહ્યાં. પુનઃ ચાતુર્માસ પછી અમદાવાદનાં સુભદ્રાબહેનને અને છાણીવાળાં ડાહીબહેન તથા ચન્દનપ્લેનને એમ ત્રણને દીક્ષાઓ આપી અનુક્રમે સા. વલભશ્રીજી, સા. દેવશ્રીજી અને સારા ચન્દ્રાશ્રીજી નામ રાખ્યાં. સં. ૧૯૮૪માં પણ ચાતુર્માસ અમદાવાદ રહ્યાં, તે પછી સં. ૧૯૮૫નું ચાતુર્માસ પાલીતાણું કર્યું અને તે વર્ષે ત્યાં છાણનાં ચન્દનહેન તથા કપડવણજનાં મેતીબહેનને દીક્ષા આપી અનક્રમે સારા ચરણ શ્રીજી અને સારા મંગળશ્રીજી નામ આપ્યાં. ત્યાંથી વિહાર કરી અમદાવાદ પધાર્યા અને સં. ૧૯૮૬નું ચાતુર્માસ પણ અમદાવાદ કર્યું. વિ. સં. ૧૯૮૭માં છાણીમાં સારા પુપાશ્રીજી, સા૦ સુજ્ઞાનશ્રીજી, સા. સુમલયાશ્રીજી, અને સારા વિદ્યુતશ્રીજી ને દીક્ષાઓ આપી ચાતુર્માસ પણ છાણ કર્યું. વિ. સં. ૧૯૮૮માં સાવ સુમંગળાશ્રી, સા. સુરેન્દ્રશ્રી, સાસુમિત્રાશ્રીજી, સા. કમળશ્રીજી અને સારા ચન્દ્રોદયાશ્રીજીને દીક્ષા આપી, પુનઃ ચાતુર્માસ છાણીમાં જ રહ્યાં. વિસં. ૧૯૮૯નું ચાતુર્માસ અમદાવાદ થયું, તે વર્ષે સાવ હંસા શ્રીજી, સા. સુલોચનાશ્રીજી, સાવ Page #51 -------------------------------------------------------------------------- ________________ ગીર્વાણુપ્રીજી, સાકનકશ્રીજી, સારા સુયશાશ્રીજી, સા. સયકાન્તાશ્રીજી તથા સા. ચન્દ્રભાશ્રીજીને દીક્ષાઓ આપી. ત્યાંથી વિહાર કરી વિસં. ૧૯૯૦માં માળવા મેવાડ પ્રદેશમાં વિચરી ચાતુર્માસ રતલામ કર્યું. ચાતુર્માસ પછી સં. ૧૯૧માં સારુ મનકશ્રીજી, સાવ મનેહરશ્રીજી, સારા વિચક્ષણશ્રીજી, સા. દેવેન્દ્રાશ્રીજી અને સારા કલાસીજીને દીક્ષાઓ આપી ચાતુર્માસ માળવામાં રાજગઢમાં કર્યું. વિ. સં. ૧૯૨નું ચાતુર્માસ માળવામાં મેતપુર ગામમાં થયું અને તે વર્ષે સારા મિત્રાશ્રીજી અને સારા મંજુલાશ્રીજીને દીક્ષાઓ આપી. સં. ૧૦નું ચાતુર્માસ રતલામ કર્યું અને તે વર્ષે સારા મહેદયાશ્રીજીને દીક્ષા આપી. વિ. સંવ ૧૯૪નું ચાતુર્માસ પણ પુનઃ રતલામમાં જ કર્યું અને તે વર્ષે સારા ચેલણશ્રીજી, સાટ ઉમલાથીજી, સા. રંજનશ્રીજી, સારાજેન્દ્રીજી અને સારા ત્રિલોચનાશ્રીજીને દીક્ષા આપી. વિ. સં. ૧૯૯૫માં પુનઃ ગુજરાત બાજુ વિહાર કરી તે સાલનું ચાતુર્માસ અમદાવાદ કર્યું. તે વર્ષે ત્યાં સારા સગુણશ્રીજી, સા. પાલતાશ્રીજી, સા. નિરંજનાશ્રીજી, સા. સ્નેહલતાશ્રીજી, સા. પ્રભજનાશ્રીજી, સા. કનકપ્રભાશ્રીજી, સા. તિલકશ્રીજી, સા. અરૂણ શ્રીજી, સા. રમણીકકીજી, સા. મને જ્ઞાથીજી, સા. સૂર્યાયશાશ્રીજી, સા. વિજ્ઞાનથી, સા. ચન્દ્રકળાશ્રીજી સા. વિદ. શ્રીજી, સા. ભદ્રકાશ્રીજી, અને સારા હેમલતાશ્રીજી, Page #52 -------------------------------------------------------------------------- ________________ વિગેરેને દીક્ષાઓ આપી. સં. ૧૯૯૬નું ચાતુર્માસ અમદાવાદ શહેર બહાર જૈન સોસાયટીમાં કર્યું. તે વર્ષે ત્યાં સાતીર્થ શ્રીજી, સાનન્દનશીજી, સાજીતેન્દ્રશ્રીજી અને સારુ મહિમાશ્રીજીને દીક્ષા આપી. વિ. સં. ૧૯૯૭નું ચાતુર્માસ પાલીતાણામાં કર્યું અને તે વર્ષે સા. પ્રિયંકરાશ્રીજી, સા. મલયમભાશ્રીજી, સારા જયપ્રભાશ્રીજી, સા કમળપ્રભાશ્રીજી, સા. ચારૂલતાશ્રીજી, સારા કેવલ્યશ્રીજી, સા. હેમેન્દ્રશ્રાજી અને સા. રૈલોક્યત્રીજીને દીક્ષા આપી. સં. ૧૮માં સા. તરૂશ્રીજી, સાકીતિપ્રભાશ્રી અને સારા હેમપ્ર. ભાશ્રીજીને દીક્ષા આપી અને ચાતુર્માસ ભાવનગરમાં કર્યું. સં. ૧ માં ચાતુર્માસ અમદાવાદ કર્યું અને સાકૈશલ્યાશ્રીજીને તે વર્ષે દીક્ષા આપી. સં. ૨૦૦૦ નું ચાતુર્માસ પણ અમદાવાદ થયું અને તે સાલમાં સારા ચિદાનન્દશ્રીજીને દીક્ષા આપી. વિ. સં. ૨૦૦૧નું ચાતુર્માસ પણ અમદાવાદ રહ્યાં અને તે વર્ષે સારા પૂર્ણ ભદ્રાશ્રીજી, સાધનંજયાશ્રીજી, સા. દીનેન્દ્રશ્રીજી, સાઇન્દિરાથીજી, સા. રતિપ્રભાશ્રીજી, સારા જ્યોતિ પ્રભાશ્રીજી અને સા. પ્રવીણ શ્રીજીને દીક્ષા આપી સં. ૨૦૦૨માં પણ ચાતુર્માસ અમદાવાદ રહ્યાં અને તે વર્ષમાં સાવ જક્ષાશ્રીજી, સા. હિરણ્યશ્રીજી, સાવ જયલમીશ્રીઓને તથા સા૦ જયવતાશ્રીજીને દીક્ષાઓ આપી સં. ૨૦૦૩માં વિહાર કરી ચાતુર્માસ છાણમાં કર્યું અને તે વર્ષે સાદેવાંગનાશ્રીજી, સાચન્દ્રયશા Page #53 -------------------------------------------------------------------------- ________________ શ્રીજી, સા. દિવ્યશ્રીજ, સાત રત્ન ચૂડાશ્રીજી, અને સા. શીલગુણાશ્રીજીને દીક્ષીઓ આપી. તે પછીનાં સં. ૨૦૦૮ સુધીનાં પણ પાંચ માસાં વિહાર માટે શરીર અશક્ત બનવાથી છાણીમાં જ કર્યો અને અનુક્રમે સંo ૨૦૦૪માં સારુ હંસપ્રભાશ્રીજી, સા રત્નપ્રભાશ્રી, સારુ રવિપ્રભાશ્રીજી, સા. અનુપમા શ્રીજી, સાવિઘુપ્રભાશ્રીજી, સા. લબ્ધિશ્રીજી, સા. દીવ્યયશાશ્રીજી અને સા. પાયશાશ્રીજીને, વિ. સં. ૨૦૦૫માં સાવ મનરંજનાશ્રીજી, સાહિરણ્યપ્રભાશ્રીજી, સા. હર્ષ પ્રભાશ્રીજી, સા. પુપલતાકીજી, સા પદ્યકીતિશ્રીજી અને સાથે જયકીતિશ્રીજીને દીક્ષા આપી. સં. ૨૦૦૭ માં સા. યશોભદ્રાશ્રીજી સા. સુરમભાશ્રીજી, સા. વિનીતાશ્રીજી સાવ વસતપ્રભાશ્રીજી, સાસૂર્યામાલાઠી, સાવ ગુણમાલાશ્રીજી, સા. હર્ષપૂર્ણાશ્રીજી, સારુ ભદ્રપૂર્ણ શ્રીજી, સાવજયાદશ્રીજી, સાનિયાનદશ્રીજી, સા૦ રત્નપ્રભાશ્રીજી અને સા. હર્ષકાન્તાશ્રીજીને દીક્ષાઓ આપી. વિ.સં૨૦૦૮માં સારુ પૂર્ણા નદશ્રી, સા મદરેખાશ્રીજી, સા. રત્નરેખાશ્રીજી અને સારુ કીર્તિલતાશ્રીજીને દીક્ષા આપી. વિ. સં. ૨૦૦૮ માં સાઇન્દ્રપ્રભાશ્રીજી સા. અરૂણાદયાશ્રીજી, સા. ગુણદયાશ્રીજી સાવ અર્ક પ્રભાશ્રીજી સા. શુદયાશ્રીજી, સાહંસકીતિશ્રીજી અને સાયશકીતિશ્રીજીને દીક્ષાઓ આપી. એ વર્ષે અમદાવાદના શ્રાવિકા વર્ગને આગ્રહથી અને છેલ્લી અવસ્થામાં અનન્ય ઉપકારી પૂજ્ય Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૭ ગુરૂમહારાજ શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજને દનવન્દેન કરવાની ભાવનાથી સાધનદ્વારા અમદાવાદ પધાર્યા અને સં॰ ૨૦૦૯ તથા સં॰ ૨૦૧૦નુ અને અન્તિમ ચાતુર્માસ ત્યાં જ રહ્યાં. વિ॰ સ૦ ૨૦૧૦માં સા॰ જયસેનાશ્રીજી, સા॰ કીર્તિસેનાશ્રીજી, સા॰ મહાનન્દશ્રીજી, સા॰ માર્ગીદયાશ્રીજી અને સા. નિત્યેાદયાશ્રી જીને દીક્ષા આપી તથા વિ॰ સ૦ ૨૦૧૧માં સા જીતસેનાશ્રીજી, સા॰ વિનયજ્ઞાશ્રીજી, સા॰ ચારૂશીલાશ્રીજી, સા॰ ચારૂધર્માશ્રીજી, સા॰ જયપદ્માશ્રીજી, સા॰ મૃગનયનાશ્રીજી, સા॰ બિન્દુપૂર્ણાશ્રીજી, સા જયપૂર્ણાશ્રીજી,સા॰ શીલપૂર્ણાશ્રીજી સા॰ વિમલયશાશ્રીજી સા॰ રેખાશ્રીજી તથા સા॰ જયરેખાશ્રીજીને દીક્ષાઓ આપી. એમ તેમની વિદ્યમાનતામાં દ્વીક્ષિત થયેલા આત્માઓનાં નામ માત્ર અહીં જણાવ્યાં છે. કાલધર્મ પછી પણ એ વમાં આજ સુધી દશેક દીક્ષાઓ થઈ છે. આ બધા મહિમા તેઓના પવિત્ર ચરિત્રના અને પુણ્યપ્રકના જ કહી શકાય. ગુરૂશિષ્યાના સમન્યથી ઓળખી શકાય એ ઉદ્દેશથી ચરિત્રની પછી માત્ર તેમના પરિવારની કાષ્ટકથી નોંધ લીધી છે તે વાંચતાં કાણુ કાનાં શિષ્યાઓ છે તે પણ સમજી શકાશે. ધમ આરાધના પણ તેઓએ યથાશક સારી કરી કરાવી હતી. ઉપરના સાધ્વી પરિવારથી સહેજ ખ્યાલ આવે તેમ છે કે તેઓએ પેાતાના જીવન કાળમાં દીક્ષાએ આપી હતી તે પ્રમાણમાં અનેક આત્માઓને દેશિવરતિમાં Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૮ પણ જેડ્યા હતા. નાની મોટી વિવિધ તપશ્ચર્યાઓ, જ્ઞાનદાન, સામાન્ય વ્રત નિયમે, વિગેરે પોતાના સાથ્વી જીવનની મર્યાદાને અનુસરતે ઉપકાર કરી અનેક આત્માએને ધર્મમાં જોડ્યા હતા. લક્ષ્યબિન્દુ દેવ આત્મ શુદ્ધિનું હોવાથી આશ્રિતને પણ આન્તરિક કષાયાદિને કાપવાની વારવાર પ્રેરણા કરતાં, નવાં કર્મો ન બન્ચાઈ જાય તે માટે જાગ્રત રહેતાં અને અશાતાને ઉદયમાં પણ કર્મની પરિપુતિને વિચાર કરી સમતામાં ઝીલતાં. બોધ-પ્રકરણે, કર્મગ્રન્થ, બૃહત્સંગ્રહણી, ક્ષેત્રસમાસ, કુલ, સંસ્કૃત પ્રાકૃત ભાષાજ્ઞાન, વિગેરે પ્રકીર્ણક ગ્રન્થને છતાં સચેટ હતે, વારંવાર પરિશીલન સાથે અનુપ્રેક્ષાની શક્તિ સારી હોવાથી તેમાંથી ભાવેને સમજી લેતાં પિતાના આત્માને ઉપકાર કરે તે જ “ધ પિતાને ગણાય, પરને ઉપકાર કરે તે પારકે ગણાય એવી દઢ સમજથી જે જે વાંચતાં વિચારતાં તેને સ્વશક્તિ અનુસાર પિતાના જીવનમાં ઘટાવતાં, યથાશક્ય અમલ પણ કરતાં અને અમને પણ ભણેલું પોતાને ઉપકારક બનાવવાની સતત પ્રેરણા આપતાં. એમની અમારી ઉપરની કૃપાદૃષ્ટિ અતુલ હતી, એ કારણે વારંવાર અણમૂલ હિતશિક્ષાઓ આપ્યા જ કરતાં, એ બધું કેટલું નાંધી શકાય ? એટલું જ પર્યાપ્ત છે કે તેમના ઉપકારને યથાર્થ રૂપે સમજાવવાની અમારામાં શક્તિને જ અભાવ છે. છેલ્લી અવસ્થા–વિ. સં. ૨૦૧૦નું ચાતુર્માસ પૂર્ણ થયા પછી ઉત્તરોત્તર શરીર અસ્વસ્થ બનતું ગયું અને Page #56 -------------------------------------------------------------------------- ________________ છેલ્લે તે લેહી સ્થિર થઈ જતાં અંગ (અવય) પણ નિષ્ક્રિય બની ગયા. ધીમે ધીમે અસ્વસ્થતા વધતી ગઈ તેમ તેમ લાંબા જીવનની આશાઓ ઘટતી ગઈ. ચિત્રમાસની ઓળીની આરાધના પછી કૃષ્ણપક્ષમાં શરીર ખૂબ અશકત બન્યું અને ગુરૂદેવનાં દર્શન કરવા તેઓની ભાવના થઈ, એથી પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી વિજયમનહરસૂરીશ્વરજીને ઉપાશ્રયે પધારવા વિનન્તિ કરી. તેઓ કૃપાળુ પધાર્યા ત્યારે તેઓશ્રીના મુખે પુનઃ મહાવ્રતનું ઉચ્ચારણ વિગેરે અતિમ કિયા સ્વસ્થતા પૂર્વક કરી સર્વ જીવોને ક્ષમાપના વિગેરે સ્વસ્થ ચિત્ત કરી લીધું. તેઓના ઉપકારને યાદ કરી તેમની આરાધના નિમિત્ત શ્રીસંઘે કહેલી ધર્મકરણી પણ અનમેદનીય હતી. સાધ્વી વર્ગ અને શ્રાવક-શ્રાવિકા વર્ગો જે ધર્મ કરવાનું તેઓને કહ્યું હતું તેની નૈધ નીચે પ્રમાણે છે. ૧૬૯૨ ઉપવાસ. ૧૧૦૦૦૦૦ અગીઆર લાખ ( ૪ વર્ષીતપ. નવકારને જાપ. ૨૦ વિશસ્થાનકની ૬૮૮૫૦૦૦ અડસઠલાખપંચાશી એળીઓ. હજાર સ્વાધ્યાય. ૧૪૬૯ આયંબિલ. ૧ માસક્ષમણ. ૨૭૩૫ એકાસણા. ૩ અઠ્ઠાઈન તપ. ૪૦૪૫ બેસણું. ૨ છમાસી. ૩૬ નવપદજીની ઓળીઓ ૧ ચેમાસી. ૨૫૦૦ બાંધીનવકારવાળીથી. ૧ ત્રણ માસી. ૧. અઢી લાખ નવકારની ર ૩૦૦૦ સામાયિક, જાપ. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩ અઢી માસી ૪ નવાયાત્રાઓ ૨ દ્વિમાસી સિદ્ધાચલજીની ૨ દેહમાસી ૫ શંખેશ્વરજીની યાત્રાએ ૧૧ ગીરનારજીની યાત્રાએ ૧ એકમાસી ૫૦ સિદ્ધગિરિજી આદિની ૧૦૦ પૌષધ તીર્થ યાત્રાઓ. એ સિવાય પણ નાનાં મેટાં તીર્થોની યાત્રાઓ, પૂજા પ્રભાવનાઓ તથા જીવદયા વિગેરેમાં દ્રવ્યવ્યય કરવાનું, ઈત્યાદિ ઘણું આરાધના કહી હતી. આ બેંધથી જણાશે કે આશ્રિત સાવી વર્ગ અને ગૃહસ્થવર્ગ તેઓ પ્રત્યે કેટલે સુન્દર સદ્ભાવ ધરાવતે હતે. એમ સંઘે કહેલા ધર્મની અનુમોદના કરતાં તેઓને આત્મા વિ. સં. ૨૦૧૧ના વૈશાખ વદ ૧ના સાંજે લગભગ પાંચને પંચાવન મિનિટે નશ્વર દેહને છોડી ચાલ્યો ગ, શેકની છાયા પથરાઈ ગઈ, છતાં તેઓએ આપેલી હિતશિક્ષાઓએ અમને એ વિરહને સહન કરવાની પણ શક્તિ આપી અને કરવા યોગ્ય વિધિ કરી સિરાવ્યા પછી ગૃહસ્થાએ સ્નાનાદિ કરી મૃતકને શણગાયું. બીજે દિવસે સવારના સાડા આઠ વાગતાં તેમની ભવ્ય સ્મશાન યાત્રા નીકળી, હજારે નરનારીઓ એ પવિત્ર આરાધનાથી પૂજ્ય બનેલા મૃતદેહનું દર્શન કરવા ઉલટ્યાં અને જય જય નદા–જય જય ભદાના પ્રઘોષ સાથે રાજનગરના રાજમાર્ગે જતાં હજારે મનુષ્યની વચ્ચે ઝૂલતા એ મૃતકને જોઈ જોઈ અનુમોદના કરી ગયાં. Page #58 -------------------------------------------------------------------------- ________________ પ૧ કાળના અટલ નિયમને કણ અટકાવી શકયું છે? આખરે અમારી આશાઓ પણ અધુરી જ રહી અને એ વન્દનીય પૂજનીય દેહને પણ અગ્નિ સંસ્કાર કરી ગૃહસ્થાએ પિતાનો ધર્મ બજાવ્ય. ગુરૂજી ગયાં, પણ તેમના ગુણે વિસરે તેમ નથી. અમારી પ્રાર્થના છે કે ભાભવ શ્રી જિનશાસનનાં આરાધક ઉત્તમ એ ગુરૂને અમને વેગ મળે અને અમે કૃતાર્થ થઈએ. તેઓના કાળધર્મને વેગે અનેક સ્થળે એકચ્છ મહોત્સવ ઉજવાયા હતા. રાજનગરમાં પણ ફતાશાની પળના ચરમતીર્થપતિ શ્રી મહાવીર પ્રભુના મન્દિરમાં ભવ્ય અઠ્ઠાઈ મહોત્સવ બૃહદ સ્નાત્ર સહિત ઉજવાયે હતો. - અમે અને બીજા પણ ભવ્યજીવ પૂજ્ય ગુરૂણીના ઉપકારનું અને ગુણાનું વારંવાર સ્મરણ કરી શકીએ એ ઉદ્દેશથી યાદ રહેલું જેની પાસેથી જે જે મલ્યું તે તે મેળવીને અહીં લેખ રૂપે સંકલિત કરાવ્યું છે. ભવ્ય આત્માઓ તેને વાંચી વિચારી યથાશક્ય લાભ લેશે એવી અમો આશા રાખીએ છીએ. છેલ્લે આ વિગતોમાં અમારી અજ્ઞાનતાદિને કારણે કોઈને પણ અન્યાય થાય તેવું કે અનુચિત યા જિનાજ્ઞા વિરૂદ્ધ લખાયું હોય તે તેને “મિચ્છામિ દુક્કડું ” દઈએ છીએ. લી. અમે છીએ તેઓના ઉપકારનાં બાણી શિષ્યા-પ્રશિષ્યાઓ, Page #59 -------------------------------------------------------------------------- ________________ શ્રીહરિશ્રીજીનો શિષ્યા–શિખ્યાદિપરિવાર, પૂ. સ્વ. પ્રવર્તિની સાધ્વી ચન્ટનશ્રીજી મહારાજનાં શિવ પૂજ્ય શ્રીઅશકશ્રીજી મહારાજ છે. તેઓનાં શિવ પૂ. શ્રીહીરશ્રીજી મહારાજ ગુરૂણીજી શ્રીહીરશ્રીજીના શિષ્યાઓ પ્રધાનશ્રીજી આદિ ૧૭ અને તેઓનાં પણ શિષ્યાદિ પરિવારનાં નામે નીચેના કેટકેથી સમજવાં. ૧. સારા પ્રધાનશ્રીજી* તેઓનાં શિષ્યાએ બે, ૧. પદ્માશ્રીજી ૨. મહેદયાશ્રીજી તેમાં પદ્માશ્રીજીનાં ૧ પ્રજ્ઞાશ્રીજી અને મહોદયાશ્રીજીનાં ૧ પરમપ્રભાશ્રીજી. ૨. દાનશ્રીજી શિષ્યાઓ. ૧, દયાશ્રીજી. ૨. ચન્દ્રાશ્રીજી. તેમાં ૧. દયાશ્રીજીનાં શિષ્યાઓ. ૧. દર્શનશ્રીજી, ૨. વલ્લભાશ્રીજી, ૩. રાજેન્દ્રશ્રીજી. ૪. તીર્થ શ્રીજી, ૫. જયપક્વાશ્રીજી. તેમાં ૧-દશનશ્રીજીનાં શિષ્યાઓ. ૮, ૧. વિદ્યુતશ્રીજી, ૨. હંસાશ્રીજી, ૩. ત્રિલેચનાશ્રીજી, ૪. રંજનશ્રીજી, પ. કીર્તિપ્રભાશ્રીજી. ૬. તિપ્રભાશ્રી ૭. દીવ્યયશાશ્રી, ૮. હર્ષ પૂર્ણાશ્રી. તેમાં Uર શ્રીમતી ચન્દનશ્રીજીનાં બીજાં શિષ્યા જ્ઞાનશ્રીજ, ચતુરશ્રીજી આદિહતાં. પરિવારમાં હાલ ઘણાં સાધ્વીઓ છે તથા સારુ અશોકીઝનાં શિષ્યા પણ કલ્યાણ શ્રીજી આદિ અન્ય સાધ્વીઓ છે. આ નિશાનીવાળાં કાળધર્મ પામેલાં છે એમ સમજવું. Page #60 -------------------------------------------------------------------------- ________________ ૫૩ ૧. વિધુશ્રીજીનાં શિ॰ સુમ'ગલાશ્રીજી, ર. હું’સાશ્રીજીનાં શિ॰ પદ્મકીતિશ્રી. ૩. ત્રિલેાચનાશ્રીજીનાં શિ॰ ૬. ૧, કનકલતાશ્રી. ૨. જયકીર્તિ શ્રી. ૩ ભદ્રપૂર્ણાંશ્રી. ૪. જયમાલાશ્રી. ૫. માગેર્ગદયાશ્રી. ૬. નિત્યેાદયાશ્રી. ૪. ર્જનશ્રીજીનાં શિ॰ રતિપ્રભાશ્રી, તેમનાં શિષ્યા જયલતાશ્રી. ૫. કીતિ પ્રભાશ્રીજીનાં શિ॰ હેમપ્રભાશ્રી, તેમનાં શિષ્યાએ ૫. ૧. પદ્મયશાશ્રી. ૨. સૂર્ય માળાશ્રી, ૩. ગુણમાળાશ્રી, ૪. સૂર્ય રેખાશ્રી, ૫. જયરેખાશ્રી. ૪. તી શ્રીજીનાં શિષ્યા ૩, ૧. કીર્તિલતાશ્રી, ૨. અર્ક પ્રભાશ્રી, ૩. શુભેદયાશ્રી. ૩. સા॰ હરખશ્રીજી શિષ્યા નથી. .* ૪. સા॰ સુનન્દાશ્રીજી તેમનાં શિષ્યાઓ, ૧. સુશીલાશ્રીજી ૨. ચારિત્રશ્રીજી. ૧. સુશીલાશ્રીજીનાં શિષ્યાએ ૪, ૧. સુદર્શનાશ્રીજી, ૨. ચન્દ્રપ્રભાશ્રીજી,* ૩. સુમતિશ્રીજી, ૪ સુજ્ઞાનશ્રીજી. તેમાં સુમતિશ્રીજીનાં શિષ્યાએ ૭, ૧. સુયશાશ્રી, ૨. મિત્રાશ્રી, ૩. અરૂણુશ્રી, ૪. ધન જયાશ્રી, ૫. હું...સપ્રભાશ્રી, ૬. રત્નપ્રભાશ્રી, ૭. મનેારજનાશ્રી, તેમનાં શિષ્યા મદનસેનાશ્રી, . ૨. ચારિત્રશ્રીજીનાં શિષ્યાઓ ૧૦, ૧. મહિમાશ્રી,૨, તરૂણૢશ્રી,* ૩. દીનેન્દ્રશ્રી, ૪. કલ્પલતાશ્રી, ૫. લબ્ધિશ્રી, Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ૬, શીલગુણાશ્રી, ૭. પુષ્પલતાશ્રી, ૮. હિરણ્યપ્રભાશ્રી, ૯. ચારૂશીલાશ્રી, ૧૦. ચારૂધર્મશ્રી તેમાં મહિમાશ્રીજીનાં શિષ્યા રવિપ્રભાશ્રી, ૫. સા. રેવતીશ્રીજીનાં શિષ્યાઓ ૧. સંજમશ્રીજી, ૨. કાન્તિશ્રીજી તેમાં કાન્તિશ્રીજીનાં શિષ્યા ૧. ભૂપેન્દ્રથી, ૨. નન્દનશ્રી. ૬. સા॰ હેમશ્રીનાં શિષ્યા ૪, ૧. પ્રમેાધશ્રીજી, ૨. મંગલશ્રીજી. ૩. ચન્દ્રોદયાશ્રીજી, ૪. પ્રવીણાશ્રી. તેમાં ચન્દ્રોદયાશ્રીજીનાં શિષ્યા ૯. ૧. ઉમીલાશ્રી, ૨. હેમલતાશ્રી, ૩. કૌશલ્યાશ્રી, ૪. નયાનન્તશ્રી, ૫. જયાનન્તશ્રી, ૬. વિજયલતાશ્રી, ૭. મહાનન્દશ્રી, ૮. કીર્તિસેનાશ્રી, ૯. જયસેનાશ્રી. તેમાં હેમલતાશ્રીનાં શિ॰ હષપ્રભાશ્રી અને વિજયલતાશ્રીનાં શિ॰ વિમળયશાશ્રી. ૭. સા॰ શાન્તિશ્રીજીનાં શિષ્યા મજીલાશ્રીજી*, ૮. સા૦ હેમન્તશ્રીજી શિષ્યા નથી. ૯. સા॰ વસન્તશ્રીજીનાં શિષ્યા ૪, ૧. વિદ્યાશ્રીજી, ૨. લક્ષ્મીશ્રી, ૩. દેવેન્દ્રશ્રીજી, ૪. સદ્ગુણાશ્રીજી, તેમાંદેવેન્દ્રશ્રીનાંશિકૈલાસશ્રી,અનેતેમનાંશિ॰રત્નચૂલાશ્રી, ૧૦. સા॰ કુમુદૃશ્રીજીનાં શિષ્યાએ ૪, ૧. સુરેન્દ્રશ્રીજી*, ૨. ગીર્વાણુશ્રીજી, ૩. કનકશ્રીજી, ૪. હેમેન્દ્રશ્રી, તેમાં ગીર્વાણુશ્રીજીનાં શિષ્યાએ ૧ ચેલણાશ્રી, ર જીતેન્દ્ર Page #62 -------------------------------------------------------------------------- ________________ ૫૫ શ્રી તેમાં શેલણાશ્રીનાં શિ. ૧. હિરણ્યપ્રભાશ્રી. તથા જીતેન્દ્રશ્રીના શિ૦ ૧. જીતસેના. ૧૧. સા. વિનયશ્રીજી શિષ્યા નથી. ૧૨. સા. દેવશ્રીજીના શિષ્યાઓ ૧૬, ૧. ચરણ શ્રીજી, ૨ સુચનાશ્રીજી, ૩ રમણીકશ્રી, ૪મનેજ્ઞાશ્રી, ૫. સૂર્યયશાશ્રી, ૬. વિજ્ઞાનશ્રી, ૭. ચન્દ્રકળાશ્રી, ૮. વિનોદશ્રી, ૯. ચારૂલતાશ્રી, ૧૦. કેવલ્ય શ્રી, ૧૧. ચિદાનન્દશ્રી, ૧૨. દેવાંગનાશ્રી, ૧૩. દીવ્યશ્રી, ૧૪ અનુપમાશ્રી, ૧૫. રત્નશ્રી, ૧૬. હંસકતિશ્રી, તેમાં ૧. ચરણશ્રીજનાં શિષ્યાઓ ક. ૧. ભદ્રકાશ્રી, ૨. પ્રિયંકરાશ્રી, ૩. જયપ્રભાશ્રી, ૪. રત્નરેખાશ્રી, તેમાં ૧. ભદ્રકાશ્રીનાં ૧, અરૂણોદયાશ્રી, ૨. ગુણદયાશ્રી ૨. પ્રિયંકરાશ્રીનાં ૬.૧. કમલપ્રભાશ્રી. ૨. જયલમીશ્રી. ૩. મૃગનયનાશ્રી, ૪. જયપૂર્ણાશ્રી, ૫. બિન્દુપૂર્ણીશ્રી, ૬. શીલપૂર્ણાશ્રી. ૩. જયપ્રભાશ્રીનાં શિખ્યા-૧. યવન્તીશ્રી, ૨. વિદ્ય–ભાશ્રી, ૩. હર્ષકાન્તાશ્રી. ૨. સુલોચનાશ્રીનાં શિ૧. મલય પ્રભાશ્રી, તેમનાં ૧. મેરૂપ્રભાશ્રી, તેમનાં ૧ મિત્રપ્રભાશ્રી. ૩. રમણુકશ્રીનાં શિક મદરેખાશ્રી. ૪. મનેણાશ્રીનાં શિ. ૧. ચન્દ્રયશાશ્રી અને તેમનાં શિ૦ વિનીતાશ્રી. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫. સૂર્યાયશાશ્રીજીનાં શિ. ૧. પૂર્ણનન્દશ્રી. ૬. વિજ્ઞાનશ્રીનાં શિ૦ ૪. ૧. પૂર્ણભદ્રાશ્રી, ૨. સુરપ્રભાશ્રી, ૩. વસન્તપ્રભાશ્રી, ૪. ઈન્દ્રપ્રભાશ્રી. ૭, ચન્દ્રકળાશ્રીનાં ૨-શિષ્યા. ૧. યશોભદ્રાશ્રી, ૨. વિનયજ્ઞાશ્રી. ૮. વિનોદશ્રીનાં ૧. શિ. ઈન્દિરા શ્રી. ૧૩. દીવ્યશ્રીનાં શિ૦ ૧ હર્ષલતાશ્રી અને ૧૬. હંસકીતિશ્રીનાં શિ. ૧ યશ-કીર્તિશ્રી. ૧૩. સા. પુપાશ્રીજીનાં શિખ્યાઓ ૬. ૧. સુમલયાશ્રી, ૨. મનકશ્રી, ૩. નિરંજનાશ્રી, ૪. પ્રભંજનાશ્રી, ૫. સ્નેહપ્રભાશ્રી, ૬. ચન્દ્રગુપ્તાશ્રી તેમાં ૧. સુમલયાશ્રીજીનાં શિ૦ ૧. સૂર્યકાન્તાશ્રી, ૨. વિચ ક્ષણાશ્રી, ૩. તિલકશ્રી, ૪. મહેન્દ્રશ્રી, ૫. તારકશ્રી, ૬. કિરણશ્રી, ૭. તિલોત્તમાશ્રી, ૮. હર્ષલતાશ્રી, ૯. શુભદયાશ્રી, ૧૦ વિપુલયશાશ્રી તેમાં :૧ સૂર્યકાન્તાશ્રીનાં ૧–પઘલતાશ્રી, રચશોધરાશ્રી, ૩, મયણાશ્રી, ૪ વસન્તપ્રભાશ્રી, તેમાં પઘલતાશ્રીનાં ૧. નિરુપમા શ્રી, ૨. કલ્પલતાશ્રી, ૩. વીરભદ્રાશ્રી. ૨. વિચક્ષણશ્રીનાં શિ. ૧. ગુણદયાથી. ૩. તિલકશ્રીનાં ર. ૧. તીર્થયશાશ્રી, ૨. શુભંકરાશ્રી. ૪. મહેન્દ્રશ્રીનાં શિ૦ ૧ સુઝાશ્રી. ૭. તિલોત્તમાશ્રીનાં ૧ અરૂણોદયાશ્રી. Page #64 -------------------------------------------------------------------------- ________________ પ૭ ૨. મનકશ્રીનાં શિ. બે ૧. સંવેગથી, ૨. કલ્પયશાશ્રી. ૩. નિરંજનાશ્રીનાં શિ. ૧. દીવ્યોદયાશ્રી. ૪. પ્રભંજનાશ્રીનાં શિ૦ ૧. કનકપ્રભાશ્રી, ૨. હેમેન્દ્રથી, હેમેન્દ્રશ્રીનાં ૨. ૧. આત્મપ્રભાશ્રી, ૨. હેમપ્રભાશ્રી. ૬. ચન્દ્રગુપ્તાશ્રીનાં ૧. નિત્યે દયાશ્રી. ૧૪. સા. સુમિત્રાશ્રીજી શિખ્યા નથી. ૧૫ સારા કમળશ્રીજી, શિષ્યા ૧. રૈલોકયશ્રી. ૧૬ સાવ મનેહરશ્રીજી, શિષ્યા. ૧ ધર્મોદયાશ્રી. ૧૭ સાવ જક્ષાશ્રીજી શિષ્યા નથી. પુસ્તક છપાવવામાં દ્રવ્યની સહાય કરનારાઓનાં નામો. ૧૦૦૦) જ્ઞાન ખાતાના. જુદાં જુદાં ગામે ૩૦૧) શા પ્રાગજી ઝવેરચન્દ શિહેર ૨૦૧) વલસાડ જ્ઞાનખાતાના વલસાડ ૧૨૫) મોટા ઉપાશ્રયના શ્રાવિકાઓના જ્ઞાનખાતાના પાલીતાણા ૧૦૧) સુતરીયા બીલ્ડીંગ જ્ઞાનખાતાના અમદાવાદ ૧૦૧) નવરંગપરા-શ્રીમાળી સોસાયટી જ્ઞાનખાતાના , ૧૦૧) શાહ વનમાળીદાસ હરજીવનદાસ જામનગર ૭૫) શ્રાવિકા સંઘ તરફથી જ્ઞાનખાતાના છાયાપુરી Page #65 -------------------------------------------------------------------------- ________________ અપાવાદ વાપી ૬૧) આકલાની શ્રાવિકાઓ તરફથી અકેલા ૫૧) વચ્છરાજ દલસુખભાઈ છાયાપુરી ૫૧) મહાલક્ષમીબેન પનાલાલ ઉમાભાઈ અમદાવાદ ૫૧) હીરાચંન્દ ડાહ્યાભાઈ કણીયા હ. હીરાબેન સુરત ૫૧) નવીનચન્દ્ર જયંતિલાલ શુભખાતાના અમદાવાદ ૨૫) શાહ ગુલાબદાસ હરજીવનદાસ જામનગર ૨૫) કેલસાવાળા શણગારબેન ૨૫) જમનાભાઈ હીરાચંન્દ સુતરીયા ૫૦) રામસુખભાઈ નરસીંહભાઈ દાદરાવાળા ૫૦) શ્રાવિકાઓ તરફથી ૫૦) ઉપાશ્રય તરફથી જ્ઞાનખાતાના ૨૫) કાન્તાબેન કપડવંજ ૨૫) જ્ઞાન ખાતાના પરચુરણ અમદાવાદ ૨૫) કામેશ્વરની પળના ઉપાશ્રયના જ્ઞાનખાતાના , ૨૫) વિમળાબેન [પાછીયા] કપડવંજ ૨૫) હુકમમુનિના ઉપાશ્રય તરફથી જ્ઞાનખાતાના સુરત ૨૫) સૌભાગ્યચન્દ દલસુખભાઈ છાયાપુરી ૨૧) સુરચન્ટ હીરાચદ જ્ઞાનખાતાના સુરત ૨૧) મોતીલાલ મોહનલાલ રાધનપુર ૨૧) ગંભીરદાસ વમળશી ૨૧) નગીનભાઈ છાયાપુરી ૧૫) દીપચંદ દલસુખભાઈ ૧૫) પાંથાજી હંસરાજજી દાંતરાઈ * ૧૫) બુધાભાઈ સકરન્દ અમદાવાદ Page #66 -------------------------------------------------------------------------- ________________ ૧૫) કાળુશીની પિળના જ્ઞાનખાતાના ૧૧) કમળાબેન લુવારની પાળ ૧૧) ભગવાનદાસભાઈ કાળુશી પોળ ૧૧) ચતુરભાઈ ૧૧) લીલાબેન રાધનપુર ૧૧) રમણીકલાલ મંગળદાસ કપડવંજ ૧૧) રાયચન્દ મણલાલ [મગનબેન સુસ્ત ૧૧) જેઠાભાઈ મોતીચન્દ્ર સીનેર ૧૦) સતીઆના ઉપાશ્રય તરફથી સારંગપુર અમદાવાદ ૫) ગંગાબેન ૫) ચન્દનબેન ૫) વિમળાબેન પ) શાહ ખાતે ૫) કાન્તાબેન ૫) સુશીલાબેન નાણાવટી ૫) ઉમલા હીરાચબ્દ ૫) ફકીરચન્ટ ડાહ્યાભાઈ [ગુલાબહેન ૫) કુસુમબહેન હીરાચંન્દ ૫) દમયન્તીબહેન છાયાપુરી ૫) લીલાબહેન અમદાવાદ ૫) ચન્દુલાલ વાડીલાલ ૧૦૧) સંઘવી ગુલાબચંદ ગેવિંદજી બીજાપુર ૧૦૧) સંઘ તરફથી Page #67 -------------------------------------------------------------------------- ________________ fo ST " કે પ૧) સમરતબહેન દેલાભાઈ હ. મણીલાલ દેલાભાઈ પટવા મહેસાણા ૫૧) શાહ પ્રેમજી પચાણ ૫૧) શાન્તિલાલ હીરાલાલ હ. શારદાબહેન લાલાવસાની પિળ અમદાવાદ ૨૫) હરિશ્ચન્દ્ર સાંકળચંદ ખેતરપાળની પિળ ૧૧) મણીલાલ નંદલાલ સીનાર ૧૧) સાલવી અંબાલાલ પુનમચંદ પાટણ ૧૧) કાન્તિલાલ ભેગીલાલ બીડીવાળા - ખંભાત ૧૦) ધનવંતભાઈ હિંમતલાલ કપડવંજ ૫) અમુભાઈ જીવાભાઈ કામેશ્વરની પળ અમદાવાદ ૫) રમણભાઈ જેચંદભાઈ કપડવંજ ૫) કસ્તુરભાઈ નગીનદાસ ૫) ચંપાબહેન અમદાવાદ ૫) મેંઘી બહેન રતલામ ૫) કંકુહેન પાલીતાણા ૫) હીરાબહેન પાલીતાણા ૫) અમૃતલાલ સુરત ૫) લીલીબહેન ફતાશાની પાળ અમદાવાદ ૫) કંચનબહેન Page #68 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ. પ`ક્તિ. અશુદ્ધ શુદ્ધ. ૧ ५ स्त्रोत्रम् स्तोत्रम् ૧ ૧૫ ચન્દ્રકાર ચન્દ્રાકાર ૧ ૧૮-૧૯ દ ૪ ४ पञ्चते ४ ५ समलङ्कतः ४ પ્ ૫ ૫ ૫ ૫ ૬ ૨ ત: ७ ' જાડયતા ૧૦ ૫ વળે. ૧૦ ૨૧ હ્વા ૧૨ ૧૬ અનંત ૧૩ ૧૧ દી २७ ૨૯ समलङ्कृतः મન્ત્રાક્ષ મૂળપ્રમાણે ૨૦ષિ સમા૦ ० दधिसमा० કૂતઃ ધ્રુતઃ बीज० ૩ ४ वीज० ૫-૬ AT: દો ૨૦ शुद्धिपत्रकम् भ पञ्चैते ૩૨ ૩૩ ૧૫ . *i: ă જાડ્યતા તઃ . ७ • सपरोय ०सपरो य ૨૦વિશિષ ૐ↑ અનન્ત हँ २०ferro ६ बुज्जेति बुज्झंति પડે ? પડે, પૃષ્ઠ. પંક્તિ. અશુદ્ધ શુદ્ધ. ૩૪ ૩ उत्पन्नं उपपन्नं કરવા ૩૫ ૧૩ કરવા ૩૬ ४ वीहु वि हु ઋદ્રિથી ઋદ્ધિથી ૩૬ ૩૭ ૧૩ ૮ ૩. ટ તે ४८ ૭૩ ૫૦ ૫૩ ૨૪ ૫૪ ૨૧ પ ૨૪ ૬૦ ૨૩ ૬૧ ૬૩ ૬૪ ૬૯ વિદળવિ તેમ રવ્રુત્તો ત્યેળ • खुत्तोदयेण ૫વું તિહુઁત્તિ પરભાવને પરાભવને હિત શિક્ષા હિતશિક્ષા દુષણેાની દૂષણાની સમ્યકત્વ સમ્યક્ત્વ અપકીર્તિ અપકીતિ • विणिविटु • ૨૦ ૧૪ દ્રષ્ટિએ દૃષ્ટિએ . 0 મુદ્રી ૧૪ મુદ્રથી ૫ સળંł વ ૭૩ ૧૪ કર્માંને ૭૪ ૨ સમુદ્ ૭૪ ૧૧ સ્વય૦ ० सर्णजंबू ० . ८ ० परिवारोस ० सपरिवारो કન समुद्दे સ્વયંવર૦ Page #69 -------------------------------------------------------------------------- ________________ « * * * * १४. पति. मशुद्ध. शु. ૭૫ ૧૯ ચકવર્તી ચક્રવર્તી ૭૭ ૧૩ આશ્વર્ય આશ્ચર્ય ८६ २ ज जं ८८ ८ .अमिग्गहे। अभिग्गहे ४० ३ वरमसंगा वरमसंगो ८१ ५ अमओ अवमओ १०२ २ मज्ज मज्झं १०८ ८ दुक्ख दुक्खं ૧૧૦ ૧૬ દીર્ધકાળ દીર્ધકાળ १११ ५ सजाय सज्झाय १११ ५ विणव विणय १२२ ४ ०रुव० ०रूव० १३३६ मत मतं १३८ ७ कचि कंचि १३८ ३ हवति हवंति १४० 3 सूण मुत्तण १४७ ૧૧ સાથીદારો સાથીદારોને ૧૫૦ ૧૪ વિષેશતા, વિશેષતા ૧૫૦ ૨૧ વિધ વિધિ १५३ ५ सजम० संजम० ૧૫૪ ૧૮ મુખે મૂર્ખ १५५ ३ ०धम्भाओ। धम्माओ १५४ अहिय अहिय ૧૫૯ ૧૨ ઘણું ઘણું १६१ २ दि ति दिति १४. ५ . अशुद्ध. शुद्ध. १९३ ४ ०दारुण० ०दारूण ૧૭૪ ૧૪ આધકતર અધિકાર १७९ २ सुसाहू० सुसाहु० १८० ४ ससारो लसारो ૧૮૦ ૧૭ ભ્રષ્ટ ભ્રષ્ટ ૧૮૩ ૧૧ સિત્તિરી સિત્તરિ १८८ २. करगया करयलगया० ૧૯૦ ૧૫. સમક્તિ સમકિત १८५१ सोउण सोऊण ૧૯૭ ૧૮ છઠા છટૂઠા १८८ २ आ जम्म० आजम्म० १६८८ पच्छई पिच्छई १४८८ सहामझ सहामज्झे २०२ 3 बहु गुण. बहुगुण २०२ ४ सुरघेणू सुरधेणू २०२ १२ यु यु ૨૦૮ ૨૧ લધુનીતિ લઘુનીતિ २१० २३ " " २११ १२ , " २१७ 3 मझ मज्झे २१३ ४ सयकाल सयकालं २१३ ५ ना नो ૨૧૩ ૨૨ છઠા છ3 २१४ ४ निघअयाई निविषयाई * - * * * * * • * - Page #70 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ. પંક્તિ. અશુદ્ધ. શુદ્ધ. | પૃષ્ઠ. પંક્તિ. અશુદ્ધ. શુદ્ધ. ૨૧૯ ૭ સંઘણ૦ સંધયણ૦ २६५ ३ घम्म धम्म ૨૨૩ ૫ વિવાદ વિવાર २७४ ८ उग्गतवं उग्गतवं २२३ ७ ०कारण कारणं ૨૭૪ ૧૩ નહીં નહી ૨૨૩ ૯ વાળા વાત ર૭૬ ૧૦ મૂવર ૨૨૭ ૧ ૨૧૭ ૨૨૭ २७८ ३ घम्मो धम्मो ૨૨૭ ૨ ઘા ઘો ૨૮૫ ૧૧ તલ તેલ ૨૨૭ ૨૦ આગમ, પુસ્તક ૨૮૫ ૨૨ અગ્નિમિત્ર અગ્નિમિત્રા આગમ-પુસ્તક ૨૯૭ ૮ ફેસર વિશે २२८ ७ चारे चरिअं २८७ ठड्य ठड्यं રર૯ ૮ ૩ નક ૭૦૧ ૨ = = ૨૩૫ ૪ નો ખ૦ નોમ ૩૦૧ ૧૪ અથાત અર્થાત २३६ ३ फल फल ૩૦૩ ૧૦ દીર્ધ દીર્ઘ ૨૩૭ ૩ કયા ૩૦૩ ૨૨ હેતભૂત હેતુભૂત ૩૨૦ ૨૩ ફળ મૂળ ૨૩૭ ૨૦ નપામે ન પામે ૩૨૧ ૯ કેસ પેજ २४१ । नामेणं नामेण ૩૩૦ ૧૮ ઉદેશીને ઉદેશીને ૨૪૩ ૧૯ લેસ્થાનું ભાવનું I લેસ્યાનું-ભાવનું ૩૩૨ ૮ વિશ્વામિ तिव्वारंभ ૨૪૪ 9 સમ્યકત્વનું ૩૩૨ ૧૩ અનર્થોનું અનર્થોનું સમ્યકત્વનું ૩૩૬ ૮,૧૩, અગે અંગે २४६ ३ पत्त पत्तं ३३७ ४ आगमनिई ૨૫૦ ૧૪ કિંચિત કિંચિત आगमनीई ૨૫૭ ૪ Iકશા પાછા ૩૪૪ ૧૬ ન કરે. કરે. ૨૫૯ ૫ જિનેર જિનેશ્વર ૩૪૫ ૨ ર તે ૨૬૧ ૩ અપ૦ મm૦ ૩૪૫ ૧૧ પ્રવૃતિ પ્રવૃત્તિ ૨૬૫ ૧૧ કૂતરો કુતરો ૩૫૦ ૨ અવતો २६८ ४ घम्म धम्म ०मवमन्नतो Page #71 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ. પ ́ક્તિ. અશુદ્ધ શુદ્ધ ૩૫૯ ૧૫ સયાગની સંચાગની સચિત સચિત ૩૫૯ ૩૬૦ ० सरगमणं ૧૭ ६ ૦૨ાગમાં ૩૬૦ ७ सकिलेसे संकिले से ૩૬૧ ૫ •बाबाहा •वाबाहा ૩૬૫ ५ वहुमाणो बहुमाणो ૨૧ પ્રાસ ગિ પ્રાસંગિક ૩૬૫ ૩૬૫ ૨૩. યશાશકિત યથાશકિત ३६७ ૬ દુષ્કૃતતી દુષ્કૃતની ૩૭૩ ८ निज्जय० णिज्जिय० ૩૭૬ १७ ३७७ ४ ૩૮૦ ७ ३८० ૩૮૧ वणजिवे वणजीवे • हताईण • हंताईण . તે પ્રમાણે તે આ પ્રમાણે ૧૭ પ્રમાએ પ્રમાણે ૫ વનિમા ૩૮૨ હું ૩૯૧ ૩ कषाय० ૩૯૨ ૫ ૩૯૨ ૧૩ વૈયાવમા ચ્છિકો ઇચ્છાકા પ્રાયશ્ચિત્ત પ્રાયશ્ચિત્તના कसाय० ૩૯૩ ૮ તે ૩૯૩ ૩:૪ • वेयावच्चो તેના ભેદા ૪ ૪૧૨ ૪૧૭ ૪૨૧ ૪૨૧ ૪૨૪ ૪૨૫ ०वजिओ ૪૨૭ ૧૭ સંસારતાં સૌંસારમાં ४ परिब्भइ परिन्भमह પૃષ્ઠ. પયક્તિ. અશુદ્ધ શુદ્ધ. ૩૯૫ ५ लोमी लोभी ८ पुढवीजीए ૪૦૬ पुढविजिप ४०७ ૧ ૦સમ્ર હ સંગ્રહ ४०७ ૨૧ મા મળ ૪૦૮ ८ विघरिया विवरीया ૪૦૮ ૧૩ ઇિ વિસ્તઇ ૪૦૮ ૧૫ વમંઢોળો व्यसमिओ ૪૧૧ ૩ धम्मट्ठओ समिओ अवसम० उवसम० ૦સગ્રહ ૦સંગ્રહ पमायं ૩ ૧ ७ पमाय ८ भय भयं ૧૧ નિયટ્ટિ નિયટ્ટ २० वट्टंत वट्टते ५ दाणरुइणो दाणे रुहणो ૪૨૯ ૪૩૧ મા પાનામાં ફેરવવાનાં પદ્મા છે તે અહીં લઈને પછી રથાની સમજુતી વાંચવી. ૪૩૦ ८ बंमचेर बंभचेर २२ निज्जय० णिज्जिय० ૪૩૦ Page #72 -------------------------------------------------------------------------- ________________ त्व, कथं Y४. ५.लि. अशुद्ध शुद्ध. | Y४. ५.ति. अशुद्ध. शुद्ध ४३० २५ शिलाङ्गादि ४६५ ४ थ्योगो योगी शीलाङ्गादि ४९८ २ द्रष्टा दृष्टा ४३१ १२ भयविमुक्के ४७३ ३ योऽन्तर्गता मयविमुक्के योऽन्तर्गतो ४३४ ३ चानिवृत्या० ४७५ २ त्वङ, कथ, चानिवृत्त्या ૪૩૭ ૧૯ સમય સમ્યક ४७६ । स्त्रीणां त्रीणां ४४४ ६ निभिः स्त्रिभिः ४८४ ७ या याः ४४४ ११ नाम ४८४ ५ निकाल. __ अनिवृत्ति नामनु त्रिकाल० ४४६, यो० स्त्रयो० ४८० ११ स्तमोभि नैनो ४५१ २ सवितक सवितर्क . स्तमोभिर्न नो ४५१ ४ श्रतचिन्ता ૪૯૦ ૧૭ મારી એક જ મારી श्रुतचिन्ता ४४२ ४ ध्रवो ध्रुवो ४५१ ५ त्रयात्मकम् ४८५ ४ बूमहे महे त्रयात्मकम् ४६८ २ यदाक्षाविधिक ४५४ ३ स्त्रीत्वं स्त्रीत्वं यदाज्ञा विधि ४५६ ५ तदुच्यत तदुच्यते ५१४ ५ मुद्रा ति० ४५६ ८ कुरुत कुरुते । - मुद्रामति ४५७ ४ त्रिषष्ठि० त्रिषष्टिः । ५१८ ८ वैक मनि० ४५७ ५ ०द्वस्र० ०द्वस्त्र वैकमनि० ४५८ ५ स्याज्जिनेद्रो स्याज्जिनेन्द्रो Page #73 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ (આઘવિભાગ). વિષય કિંચિત્ પ્રાસ્તાવિકમ્ પ્રકાશકીય નિવેદન સાધ્વી શ્રીહરિશ્રીજી સાધ્વી શ્રીહરિશ્રીજીને શિષ્યાદિ પરિવાર દ્રવ્ય સહાયકોની નામાવલી શુદ્ધિપત્રક અનુક્રમણિકા गुरुभक्तिप्रणिधानाष्टकम् પૂ. સા. શ્રીહીરશ્રીજી ગુણગીત ગ્રન્થોક્ત વિષયાનુક્રમ વિષય પહો પૃષ્ઠ ૧ શ્રીત્રષિમડલસ્તોત્ર-સાથે ૯ર ૧ ૨ શ્રી ઉપદેશમાલા , ૫૪૪ ૨૫ ૩ શ્રી કુલક સંગ્રહ , પૃ. ૧૯૪ થી ૩૧૩ ૧ શ્રી ગુણાનુરાગકુલક છે ૨૮ ૧૯૪ ૨ શ્રી ગુરુપ્રદક્ષિણામુલક છે ૧૮ ર૦૧ ૩ શ્રી સંવિજ્ઞસાધુ યોગ્ય નિયમ કુલક , ૪ શ્રી પુય કુલક છે. ૧૦ ૨૨૦ ૫ શ્રી દાનમહિમાગર્ભિત દાનકુલક ૨૦ રર૩ ૬ શ્રી શીલમહિમાગર્ભિત શીલકુલક , ૨૦ રર૮ ૭ મી ત૫મહિમાગર્ભિતપકુલક , ૨૦ Page #74 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ ૮ શ્રી ભાવમહિમાગર્ભિતભાવ મુલક છે ૯ શ્રીઅભવ્ય મુલક , ૧૦ શ્રીપુયપાપ ફલકુલક, ૧૧ શ્રી ગૌતમકુલક છે. ૧૨ શ્રી આત્માવબોધ મુલક છે. ૧૩ શ્રી જીવાનુશાસ્તિ કુલક , ૧૪ શ્રી ઈન્દ્રિયવિકાર નિરોધ કુલક, ૧૫ શ્રી કર્મ કુલક છે ૧૬ શ્રી દશશ્રાવક મુલક છે ૧૭ શ્રી ખામણા કુલક ૧૮ શ્રી સારસમુચ્ચય કુલક , ૧૯ શ્રી ઈરિયાવહિ કુલક છે. ૪ શ્રી ધર્મરત્ન પ્રકરણ ૫ શ્રી પાપપ્રતિઘાતગુણબીજાધાનસૂત્ર ) ૬ શ્રી શીલાગાદિરથસંગ્રહ છે. ૭ શ્રી ગુણસ્થાન કમારોહ સાથે ૮ શ્રી હૃદયપ્રદીપષત્રિશિકા , ૮ શ્રી વર્ણમાનદ્ધાત્રિશિક છે ૧૦ અગવ્યવછેદિકા , ૧૧ અન્યયોગવ્યવચ્છેદિકા , ૨૪૫ ૧૬ ૨૪૮ ૨૫૩ ૨૬૦ ૧૧ ૨૭૩ ૯ ૨૭૬ ૨૧ ૨૭૯ ૧૨ ૨૮૪ ૩૬ ૨૮૭ ૩૮ ૨૯૭ ૧૩ ૩૦૮ • ૧૪૫ ૩૧૪ (ગધ) ૩૫૯ (કોષ્ટકો) ૩૭૧ ૧૩૬ ૪૩૩ ૩૬ ૪૭૩ ૩૨ ૪૮૯ ૩૨ ૫૦૪ ૩૨ ૫૧૭ Page #75 -------------------------------------------------------------------------- ________________ गुरुभक्तिप्रणिधानाष्टकम् । "याऽप्रमत्ता सदा साधु-साध्वाचारविभूषिता । यां द्रष्टुमीहतेऽद्यापि, मनोऽस्माकमतृप्तिगम् ॥१॥ यया कृताः कृतार्थाः स्मः, सर्वदा गुणपोषतः । यस्या ऋणं महभित्यं, धार्यते स्माऽस्मदादिभिः ॥२॥ यस्या विनिर्गताः काम-क्रोधाद्या आन्तरा द्विषः। यस्याः कीर्तिर्यशश्वारु, भासते गगनाङ्गणे ॥३॥ यस्यां स्थितं मनोऽस्माकं, नान्यत्र लभते रतिम् । मङ्गलनामधेया सा, गुरुर्नोऽवतु हीरश्रीः ॥ ४ ॥ ताम् भजामः सदा प्रीता-मनन्यवत्सलां गुरुम् । तयाऽऽशीर्वादिता नित्यं, सर्वत्र शममाप्नुमः ॥५॥ तस्यै नमः सदानन्ददायिन्यै भन्यप्राणिनाम् । तस्या विनिर्गता सद्वाग, हृदि स्थैर्य करोतु नः ॥६॥ तस्याश्चरणसेवायाः, प्राप्तिमाशास्महे वयम् । तस्यां पुण्यपवित्राया-मात्मस्नानं भवेच्च नः ॥७॥ इति स्तुते गुरो ! दद्याः, सद्भक्तिं जिनशासने । यया नित्यं वयं हीर--श्रियो वियोगमा नुमः ॥८॥" "एवं स्तुता चरणधर्मददा वदान्या, शिष्यादिनाऽश्रितजनेन परप्रमोदात् । स्वर्गेऽपि सा स्थितवती शरणं प्रदात्री सर्वस्य हीरगुरुरस्तु शुभं विधात्री ॥९॥" Page #76 -------------------------------------------------------------------------- ________________ પૂ. સા. હીરશ્રીજી ગુણગીત. એ ગુરૂના ગુણ કદીય ન વિસરે, ગુણગણ ભૂષિત અમ આધારરે–એ ગુરૂના. એ ટેકો ગુર્જરદેશે રે છાણું ગામમાં, શેઠ કલાચંદ બાઈ જડાવરે, દંપતી ઉત્તમ ધર્મથી શોભતાં, પુત્રી હીરા પુણ્ય પ્રભાવશે. એ ગુરૂના. ૧ બાલપણુથી રે સહુને ભાવતાં, ગાવતાં દેવ ગુરૂ ગુણ ગ્રામ રે. ધર્મ તણે રસે જીવન સિંચતાં, પામે યૌવન રૂપ-ગુણ ધામ રે. એ ગુરૂનાગ ૨ મન વૈરાગી રે વિનય ગુણે ભર્યા, પરાં આગ્રહ વશ થઈ જે રે, સંયમ લીધું રે ભોગ નિવારીને, નામે હીરશ્રી ગુણમણિ ગેહરે. એ ગુરૂના૦ ૩ ભક્તિ કરે છે ગુરૂજનની સદા, ધરે આશ્રિત પર નિર્મળ નેહ રે જ્ઞાન ક્રિયાથી રે વિષય કષાયને, ગાળે દેતાં કર્મને છેહ રે. એ ગુરૂના. ૪ સહતાં ઉપસર્ગો સમતા ધરી, મહાવ્રત પાળે થઈ એક તાન રે. માન શિષ્યાદિનું અઢીસો જેહને, કરતાં સંયમ જ્ઞાનનું દાનરે. એ ગુરૂના. ૫ વરસ ગુમાળીશ સંયમ પાળીયું, બાળી મેહ મહીપની જાળ રે. નશ્વર દેહને છેડી સીધાવીયાં, ભવોભવે શરણું તેલ કૃપાળ રે. એ ગુરૂના. ૬ ? ; Page #77 --------------------------------------------------------------------------  Page #78 -------------------------------------------------------------------------- ________________ अनन्तलब्धिनिधानाय श्रीगौतमस्वामिने नमः । । सुगृहीतनामधेयश्रीविजयसिद्धिसूरीश्वरेभ्यो नमः। स्वाध्यायग्रन्थसन्दोह: सार्थः છે શ્રી વિનcરતોત્રમ્ (વિનયાદિ ગુણવાળા યોગ્ય આત્માને ઓછામાં ઓછાં ત્રણ આયંબિલ કર્યા પછી આ સ્તોત્રને વાંચવા ભણવા માટે અધિકારી કહ્યો છે.) आद्यन्ताक्षरसंलक्ष्य-मक्षरं व्याप्य यस्थितम् । अग्निज्वालासमं नाद-बिन्दु-रेखासमन्वितम् ॥१॥ अग्निज्वालासमाक्रान्तं, मनोमलविशोधनम् । देदीप्यमानं हृत्पने, तत्पदं नौमि निर्मलम् ॥२॥ અર્થ–પહેલા અને છેલ્લા (અહુ) અક્ષરોથી જે ઓળખાય છે, તેની વચ્ચે સર્વ અક્ષરે રહેલા હોવાથી જે સર્વ અક્ષરેમાં વ્યાપક રહેલું છે, અને જે અગ્નિની જવાલા સમાન, નાદ એટલે અદ્ધચંદ્રાકાર (), બિન્દુ અને રેખા. (રેફ) (-) થી સુશોભિત છે (૧) અગ્નિની જવાલાની જેમ હૃદયકમળમાં વ્યાપીને રહેલું તે “હું પદ મનના સર્વ મેલની શુદ્ધિ કરનારું છે, તે દેદીપ્યમાન અને નિર્મળ “ હેં' પદને હું નમસ્કાર કરું છું. (૨) Page #79 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યા૦ ગ્રન્થસોહ अर्हमित्यक्षरं ब्रह्म, वाचकं परमेष्ठिनः . सिद्धचक्रस्यादिबीजं, सर्वतः प्रणिदध्महे ॥३॥ ॐ नमोऽर्हद्भय ईशेभ्य, ॐ सिद्धेभ्यो नमो नमः ॐ नमः सर्वस रिभ्य, उपाध्यायेभ्य ॐ नमः ॥४॥ ॐ नमः सर्वसाधुभ्य, ॐ ज्ञानेभ्यो नमो नमः ॐ नमस्तत्त्वदृष्टिभ्य-धारित्रेभ्यस्तु ॐ नमः ॥५॥ श्रेयसेऽस्तु श्रियेऽस्त्वेत-दहंदाद्यष्टकं शुभम् । स्थानेष्वष्टसु विन्यस्तं, पृथग बीजसमन्वितम् ॥६॥ “અ” એવું એ પદ અક્ષર (અવિનાશી) છે, બ્રહ્મ (સિદ્ધ)સ્વરૂપ છે, અરિહંતાદિ પંચ પરમેષ્ઠિનું વાચક છે, અને શ્રી સિદ્ધચક મંડળના મધ્યમાં રહેલું તે સિદ્ધચક્રનું પ્રથમ બીજ છે (સિદ્ધચક્રનાં બીજાં સર્વ પદે એમાં વ્યાપેલાં છે), તેનું અમે સર્વ પ્રકારે પ્રણિધાન (પ્રાર્થનાધ્યાન) કરીએ છીએ. (૩) હવે એજ પ્રણિધાન કરતાં કહે છે કે – ૧ ઈશ્વર એવા અરિહંતને હું પ્રણવ પૂર્વક નમસ્કાર ( 1) કરું છું, એ રીતે ર-સિદ્ધાને “નમો નમ: ૩–સર્વ આચાર્યોને “છે નમ:', ૪–શ્રી ઉપાધ્યાયને રમ”, ૫ સર્વ સાધુઓને “ નામ:, ૬-શ્રી જ્ઞાનગુણને કામ, ૭શ્રી તત્વદષ્ટિ (સમ્યગૂ દર્શન) ગુણને “નમ:, અને ૮-શ્રી ચારિત્ર ધર્મને પણ ‘૩ નમઃ નમસ્કાર કરું છું. (૪-૫) Page #80 -------------------------------------------------------------------------- ________________ ઋષિમણ્ડલ સ્તોત્રમ आद्यं पदं शिखां रक्षेत्, परं रक्षेत्तु मस्तकम् । तृतीयं रक्षेन्नेत्रे द्वे, तुर्य रक्षेच्च नासिकाम् ॥ ७॥ पञ्चमं तु मुखं रक्षेत् , षष्ठं रक्षेच्च घण्टिकाम् । सप्तमं रक्षेन्नाभ्यन्तम् , पादान्तं रक्षेत्वष्टमम् ॥ ८॥ “» હૈ હી હૈ હૈ હૈ હી હું શ-ષિ-બા-૩-સ-જ્ઞાનવર્શન-વામ્યિો હી નમ: જુદા જુદા બીજાક્ષરથી (ા હૈ વિગેરેથી) યુક્ત (નીચે કહીશું તે શિખા વિગેરે) આઠ સ્થાનમાં સ્થાપન કરેલું અહસિદ્ધ આદિ આઠ પદનું એ શુભ અષ્ટક કલ્યાણ કરનારું તથા બાહા-અભ્યતર લક્ષમીને કરનારૂં થાઓ ! અર્થાત્ કલ્યાણ અને લક્ષમીને કરે. (૬) હવે આઠ સ્થાનમાં આઠ પદોની સ્થાપના સાથે પ્રણિધાન કરે છે. પહેલું (અરિહંત) પદ મસ્તકની શિખાનું રક્ષણ કરે, બીજું (સિધ્ધ) પદ મસ્તકનું રક્ષણ કરે, ત્રીજું (સૂરિપદ) બે નેત્રોની રક્ષા કરે અને ચોથું (ઉપાધ્યાય) પદ નાસિકાની રક્ષા કરે. (૭) પાંચમું (સાધુપદ) મુખની રક્ષા કરે, છઠું (જ્ઞાનપદ) ગળાની રક્ષા કરે, સાતમું (દર્શન પદ) નાભિ સુધી રક્ષા કરે અને આઠમું (ચારિત્ર પદ) નીચે પગ સુધી રક્ષણ કરે. (૮). Page #81 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યા૦ ગ્રન્થસહ पूर्व प्रणवतः सान्तः, सरेफो द्वयब्धिपश्चषान् । सप्ताष्टदशसूर्याङ्कान्, श्रितो बिन्दुस्वरान् पृथक् ॥९॥ पूज्यनामाक्षरा आधाः, पञ्चते ज्ञानदर्शनचारित्रेभ्यो नमो मध्ये, ही सान्तः समलङ्कतः ॥१०॥ ૩ હf ફ્રી દૈહૈ હૈ ૉ એ ઝ સહિત આઠ બીજાક્ષર રૂપ નવ અક્ષરને ઋષિમણ્ડલસ્તવને મૂલ મંત્ર છે અને “ઝ સ-રસ-મ-૩-જ્ઞા-જ્ઞાન- નજાતિઓ ના એ અઢાર અક્ષરનો ઋષિમંડળને વિદ્યામંત્ર છે. હવે એ બીજાક્ષરોને અને વિદ્યામંત્રને બનાવવાને ઉપાય કહે છે. પૂર્વે પ્રણવ (#) ને સ્થાપીને સકારને અન્ત (છેલ્લો) રહેલો દ અક્ષર રેફ () સહિત એક બિન્દુ અને બીજે સ્વર આ, ચેાથે પાંચમે ૩ છઠ્ઠો સાતમે આઠમે જે દશમે છે અને બારમો ઃ એ સ્વરોથી યુક્ત જુદે જુદે લખ, અર્થાત્ ર્ ની સાથે જોડીને જુદા જુદા તે તે સ્વરે યુક્ત કરો અને ઉપર બિન્દુ * કરવું એમ કરવાથી આઠ બીજાક્ષરે બનશે, તેને પૂર્વક 'ॐ ह्रां अर्हनयो नमः ॐ ह्री सिद्धेभ्यो नमः ॐ हुँ आचा ખ્ય નમઃ વિગેરે જુદા જુદા આઠ પ્રકારે લખવા. (૯) હવે વિદ્યામત્વને ઉપાય જણાવે છે. પૂજ્ય એવાશ્રી પંચ પરમેષ્ઠિનાં નામના પ્રથમ અક્ષરે સ-તિ-આ-૩-' એ પાંચ પછી ન-ર- જાઓ Page #82 -------------------------------------------------------------------------- ________________ રષિમણ્ડલ સ્તોત્રમ जम्बूवृक्षधरो द्वीपः, क्षारोदधि समावृतः । अहंदाद्यष्टकैरष्ट-काष्ठाधिष्ठेरलङ्कतः ॥११॥ ('वीजमिति ऋषिमण्डलस्तवयन्त्रस्य मुलमन्त्रः, आराधकस्य शुभनवबीजाक्षरः, अष्टादश विद्याक्षरः, एवमेकत्र सप्तविंशતિરક્ષક) નમઃ અને તેની મધ્યમાં (નમ: ની પૂર્વે) સકારને અન્ત રહેલો સ્ નાદ-બિન્દુ-કળા–રકાર અને કારથી અલંકૃત એટલે હૂં લખે. અહીં પણ “પૂર્વ અપાવત એ નવમા શ્લોકના પદની અનુવૃત્તિથી પૂર્વે # લખ. એથી છે અ-ણિ-આ-s--શાન-જન જાતિઓ જો નમ: એ અઢાર અક્ષરેને વિદ્યામંત્ર બનશે. ૧૦ હવે બાષિમણ્ડલસ્તવના મણ્ડલની રચનાનો ઉપાય જણાવે છે, જબૂવૃક્ષને ધારણ કરનારે લવણ સમુદ્રથી વિંટાયેલ જબૂદ્વીપ' નામને દ્વિપ આઠ દિશાઓમાં રહેલાં “અહ” આદિ આઠ પદેના અણકથી સુશોભિત બનાવે. અર્થાત મધ્યમાં ગેળ થાળી આકારે મંડલ રૂપ જમ્બુદ્વીપને આકાર કરી તેની ચારે તરફ ફરતે લવણ સમુદ્રને આકાર વલય રૂપે બનાવવું અને તે વલયમાં પૂર્વાદિ આઠ દિશાઓમાં અનુક્રમે “ હા અદ્દો નમ” વિગેરે આઠ પદે આલેખવાં. (૧૧) ૧ ઉપર પ્રમાણે મિડલ સ્તવયંત્રના બીજ રૂપ મૂળ મંત્ર જાણ. તેમાં આરાધકનું શુભ કરનારા નવ બીજાક્ષરે અને અઢાર વિદ્યાક્ષરો છે, એમ કુલ સત્તાવીશ અક્ષરે છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ ૬ સ્વાધ્યા૦ ગ્રન્થસન્દાહ तन्मध्ये सङ्गतो मेरुः, कूटलक्षैरलङ्कृतः । उच्चैरुच्चैस्तरस्तार-तारामण्डलमण्डितः ॥ १२ ॥ तस्योपरि सकारान्तं, बीजमध्यास्य सर्वगम् । नमामि बिम्बमार्द्दन्त्यं, ललाटस्थं निरञ्जनम् ॥ १३ ॥ अक्षयं निर्मलं शान्तं, बहुलं जाड्यतोज्झितम् । निरीहं निरहङ्कारं सारं सारतरं घनम् ॥ १४ ॥ એની મધ્યમાં રહેલા, લાòા ફૂટાથી શાલતા, અત્યંત ઊંચા અને દેદીપ્યમાન તારામંડલ (જ્યેાતિશ્ચક) થી શેાભતા મેરૂ પર્વતની સ્થાપના (કલ્પના) કરવી. (૧૨) તેની ઉપર સકારને અંતે રહેલુ દી” જે ઋષિમંડલનું ખીજ છે, સમસ્ત જગતમાં (લૌકિક લેાકેાત્તર વ્યવહારામાં, કે જ્ઞાનગુણુ દ્વારા સર્વ શૈયામાં) વ્યાપક છે, તેને લલાટસ્થ =મેરૂ ચૂલા ઉપર સ્થાપન કરીને તેમાં રહેલા નિરંજન=ઘાતીક રૂપ અજન રહિત ચાવીસ જિનેશ્વરાના ‘આન્ત્યં’ એટલે અરિહંતપણુ છે જેમાં એવા તે બિમ્બને નમસ્કાર રૂં છું. (૧૩) હવે એ આત્ય બિંબ કેવુ છે તે કહે છે, જ્ઞાનાદિ ગુણેાથી વિનશ્વર, માહ્ય અભ્યંતર મેલ * ૧૪ થી ૧૯ સુધીના શ્લોકાના ભાવાર્થ પ્રાપ્ત આધારાને લક્ષ્યમાં રાખી યથામતિ લખેલે છે, છતાં તે પËપ્ત નથી, એને ભાવ સમજવા અતિગહન છતાં આરાધક ખાળ બુદ્ધિ જીવાના સાષ માટે લખેલે હાવાથી વિશેષ જ્ઞાનીએ પાસેથી એને વિશેષ અથ પ્રાપ્ત થાય તેટલેા મેળવવા યથાશકય પ્રયત્ન કરવા. Page #84 -------------------------------------------------------------------------- ________________ ત્રષિમણ્ડલ સ્તોત્રમ अनुद्धतं शुभं स्फीतं, साचिकं राजसं मतम् । तामसं चिरसम्बुद्धं, तैजसं शर्वरीसमम् ॥१५॥ साकारं च निराकारं, सरसं विरसं परम् । परापरं पगतीतं, परंपरपरापरम् ।। १६ ॥ રહિત નિર્મળ, ઘાતી કર્મોના ઉદયના અભાવે શાન્ત, સર્વ તીર્થકરોનું એક સ્વરૂપ હોવાથી સર્વ વિશીઓમાં વિસ્તરેલું, અજ્ઞાનરૂપ જાયતા રહિત, મતિજ્ઞાનને પ્રકાર ઈહા અથવા ઈછા રહિત, અહંકાર રહિત, માટે સ્વયં શ્રેષ્ઠ, જગતને જ્ઞાનરૂપ ચનનું દાન દેવાથી અતિશ્રેષ્ઠ, આત્મપ્રદેશથી ઘનીભૂત માટે “ઘ” (સિદ્ધ સ્થાનમાં અનંત આત્માઓ સાથે એક અવગાહનામાં રહેલું) છે. (૧૪) વળી ઉદ્ધતપણુથી રહિત, તીર્થકર નામ કર્મના ઉદયને યોગે શુભ, સર્વ દેના ત્રણ કાળના રૂપ કરતાં ય અતિશય રૂપવાળું હોવાથી ફીત એટલે દેદીપ્યમાન, આત્માના અનંત વીર્યરૂપ સત્ત્વગુણવાળું, ત્રણે જગતના નાથ રૂપે માન્ય હોવાથી રજોગુણ, કર્મરૂપ શત્રુઓનું નાશક માટે તમે ગુણવાળું, વૈકાલિક-ચિરજ્ઞાનવાળું, (અથવા જ્યાં “વિશં-જુદું” એ પાઠાન્તર છે ત્યાં શૃંગારાદિ રસરહિત, અને જ્ઞાનવાળું એમ અર્થ સમજવો) પૂર્ણિમાની રાત્રિની જેમ તેજવાળું (શાન્ત પ્રકાશ કરનારું) (૧૫) વળી અવગાહના હોવાથી આકારવાળું છતાં સિદ્ધાપેક્ષાએ અરૂપી લેવાથી નિરાકાર છે. આત્મગુણેના રસને Page #85 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યા૦ ગ્રન્થસંદેહ एकवण द्विवर्ण च, त्रिवर्णं तुर्यवर्णकम् । पञ्चवर्णं महावर्ण, सपरं च परापरम् ॥१७॥ અનુભવ કરનાર માટે રસવાળું છતાં શૃંગાર વિગેરે કે મધુર વિગેરે બાહ્ય રસોના અભાવે રસ રહિત છે, સર્વજીથી પર છે, વળી એક અવગાહનામાં અનંત સિદ્ધ ભેગા રહેતા હોવાથી ભાવિ નયની અપેક્ષાએ “પરથી અપર એટલે એક સ્વરૂપ છે, “પર” એટલે પુદ્દગલ દ્રવ્યથી સર્વથા રહિત હોવાથી પરાતીત છે અને “પરંપર” એટલે ગુણસ્થાનકના કમે અથવા સમ્યગદર્શન, જ્ઞાન, અને ચારિત્ર, એ ગુણેના ક્રમે “પર” એટલે ઉત્તમ બનેલું છતાં તે કમથી અપર છે એમ “પરંપર પરાપર છે. (૧૬) દરેક તીર્થકરમાં પંચપરમેષ્ઠિ રહેલા છે માટે અરિહંતરૂપે એક શ્વેત વર્ણવાળું, અરિહંત-સિદ્ધ બે રૂપે તરક્ત બે વર્ણવાળું, અરિહંત-સિદ્ધ-આચાર્ય ત્રણ પદેના ત–રક્ત અને પીત-એમ ત્રણ વર્ણવાળું, તેમાં ઉપાધ્યાયપદ મેળવતાં ત–રક્ત–પીત–લીલ એમ ચાર વર્ણવાળું અને સાધુપદ મેળવતાં શ્વેત-રક્તપીતલીલ અને કૃષ્ણ એમ પાંચ વર્ણવાળું છે, ચોવીસ * અરિહંત પણની અદ્ધિ ભોગવવાથી અરિહંત, જ્ઞાનાદિ ગુણોની સિદ્ધિ કરવાથી સિદ્ધ, ઉપદેશ દેવાથી આચાર્ય, શિષ્યોને વિનયાદિકરાવનાર-શિખવાડનાર માટે ઉપાધ્યાય, અને વ્યવહાર ચારિત્ર પાળવાથી સાધુ, એમ અરિહંતમાં પાંચેય પરમેષિઓ રહેલા છે (વ્યવહારભાષ્ય) Page #86 -------------------------------------------------------------------------- ________________ ઋષિલ સ્તાત્રમ્ सकलं निष्कलं तुष्टं, निर्वृतं भ्रान्तिवर्जितम् । નિ(ની) અને નિવાહ્ન, નિરેવું વીત્તતંત્ર(શ)યમ્ IIા ईश्वरं ब्रह्म सम्बुद्धं, शु (बु) द्धं सिद्धं मतं गुरुम् । જ્યોતીત્વ માટેવ, જો જો પ્રારમ્ ॥ ૧ ॥ તીર્થંકરાના પાંચેય વર્ણવાળું હોવાથી મહાવણુ` છે, પર એટલે ખુદા-મેાક્ષ સહિત હોવાથી સપર છે અને છતાં પર એટલે ‘બ્રહ્મા’ થી અપર માટે પરાપર પણ છે. (૧૭) [દી અદ્રે નમઃ ''] (મૂહમશ્રા) ‘કુલ' એટલે શબ્દ=અરિહંતની અપેક્ષાએ ૩૫ ગુણ ચુકત વાણીવાળા માટે ‘સકલ’ અને સિદ્ધની અપેક્ષાયે તેથી રહિત માટે ‘નિષ્કલ' છે, સ્વગુણામાં આનંદવાળું માટે તુ=પ્રસન્ન છે છતાં નિવૃત્ત' એટલે સર્વથા શાન્ત છે, વળી કેવળજ્ઞાની હાવાથી ‘ભ્રમણા રહિત” છે, નિરજન એટલે આઠ કર્મરૂપ અંજન રહિત અથવા નીરજન એટલે રાગ રહિત છે, સર્વ પ્રયાજન સમાપ્ત થયેલાં હોવાથી આકાંક્ષા રહિત છે, નવાં કર્મોના બંધ રૂપ લેપ રહિત માટે નિલે પ છે–સર્વથા ‘સંશ્રય’ એટલે રાગાદિ આલેખન રહિત અથવા · સંશય ' એટલે સંદેહશકા રહિત છે. (૧૮) , તીર્થંકરપણાનુ અશ્વય ભેાવનાર માટે ઈશ્વર છે, જ્ઞાન અથવા મેાક્ષરૂપ હેાવાથી બ્રહ્મ છે, કેવલજ્ઞાની માટે ‘સજી' છે, માહરૂપી મેલના અભાવે શુદ્ (અથવા Page #87 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સ્વાધ્યા૦ ગ્રન્થસાહ अर्हदाख्यस्तु वर्णान्तः, सरेफो बिन्दुमण्डितः । तुर्यस्वरसमायुक्तो, बहुधा नादमालितः ॥२०॥ अस्मिन् बीजे स्थिताः सर्वे, ऋषभाद्या जिनेश्वराः। वणैनिजैनिजैर्युक्ता, ध्यातव्यास्तत्र सङ्गताः ॥ २१ ॥ नादश्चन्द्रसमाकारो, बिन्दुर्नीलसमप्रभः । कलाऽरुणसमा सान्तः, स्वर्णाभः सर्वतोमुखः ॥ २२ ॥ સ્વયં બોધ પામેલ હોવાથી બુદ્ધ) છે, સર્વ કાર્યો (અથવા ગુણે) સિદ્ધ થવાથી સિદ્ધ છે, “માં” એટલે ત્રણે જગતને માનનીય છે, મોક્ષ માર્ગને સમજાવનાર માટે ગુરૂ છે, કેવળજ્ઞાનથી સૂર્યની જેમ પ્રકાશક માટે તીરૂપ છે, રાગ-દ્વેષ અને અજ્ઞાન રહિત માટે દેવાધિદેવ-મહાદેવ છે અને લોકાલોકનું જ્ઞાન જગતને કરાવનાર માટે લોકાલોકપ્રકાશક છે. (૧૯) “અહ” એટલે ૨૪ તીર્થકરોનાં નામવાળે જે “ વર્ણ બીજરૂપ છે તે વર્ણને અન્ય અક્ષર “ છે, સરેફ એટલે રકાર સહિત (£) છે. બિન્દુ સહિત (માટે શું છે ચોથા સ્વર સહિત (માટે લ્હી) અને પ્રાયઃ નાદ એટલે ચંદ્રકલાથી ભતે) એટલે “” છે. (૨૦) આ ” બીજાક્ષરમાં શ્રી ઋષભ આદિ સર્વ તીર્થ'કરો રહેલા છે, સ્વ–સ્વ વર્ણથી યુક્ત તે “” માં રહેલા તે તીર્થકરનું તે તે વર્ષોના આલંબનપૂર્વક ધ્યાન કરવું. (૨૧) Page #88 -------------------------------------------------------------------------- ________________ પિમષ્ઠલ સ્તોત્રમ શિરીન , વિનો વતઃ મૃતઃT वर्णानुसारसंलीनं, तीर्थकृन्मण्डलं स्तुमः ॥ २३॥ चन्द्रप्रभपुष्पदन्तौ, नादस्थितिसमाश्रितो । बिन्दुमध्यगतौ नेमि-सुव्रतौ जिनसत्तमौ ॥ २४ ॥ पद्मप्रभ-वासुपूज्यौ, कलापदमधिष्ठितौ । શિસ્થિતિહીન, પાર્શ્વના નિત્તમ છે રા હવે તે ફ્રી માં ક્યા વણે ક્યાં ક્યાં છે તે કહે છે, મથાળે રહેલે “નાદ એટલે અદ્ધચંદ્રાકાર ચંદ્રની કળા જેવા આકારવાળે અને ચંદ્ર સમાન “શ્વેત વર્ણવાળો છે, તેમાં રહેલો બિન્દુ (અનુસ્વાર) “શ્યામ છે, કળા એટલે ઉપરનું મથાળું(૯) અરૂણસમું “રક્ત ” છે અને સકારને અત્યાક્ષર દૃ સર્વદિશાએ (સપૂર્ણ) સુવર્ણ સરખે “પીળા છે. (૨૨) વળી– ને મસ્તકે રહેલો “હું” (1) સ્વર વિનીલ એટલે “લીલા” વર્ણને કહેલો છે. એમાં તે તે વર્ણને અનુસાર રહેલા તે તે વર્ણવાળા ૨૪ તીર્થકરોના મંડળ (સમુહ)ની અમે સ્તુતિ કરીએ છીએ. (૨૩) એજ હકિકતને સ્પષ્ટ કરતાં કહે છે કે શ્વેતવર્ણવાળા શ્રીચન્દ્રપ્રભ અને પુષ્પદન્ત (સુવિધિનાથ) બે નાદમાં (ઉપરની ચંદ્રકલામાં) સ્થાન કરીને રહેલા છે. ઉત્તમ એવા શ્રી નેમિનાથ અને મુનિસુવ્રત બે શ્યામ વર્ણવાળા ઉપરના અનુસ્વારમાં રહેલા છે. (૨૪) Page #89 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યા૦ ગ્રન્થસાહ સંગમ વાનિત વન્યૂ, સમર્વ વામિનન્દના सुमतिं तथा सुपार्श्व, वन्दे श्रीशीतलं जिनम् ॥ २६ ॥ श्रेयांसं विमलं वन्दे, चानन्तं धर्मनाथकम् । શક્તિ ઉષ્ણુ- મન્ત, ન વ નમામ્યહમ || ૨૭ | एताँश्च षोडशजिनान् , गाङ्गेयद्युतिसन्निभान् । त्रिकालं नौमि सद्भक्त्या, ह-राक्षरमधिष्ठितान् ॥ २८ ॥ શ્રી પદ્મપ્રભ અને વાસુપૂજ્ય, એ બે રક્તવર્ણવાળા કળા એટલે મથાળામાં સ્થાન કરીને રહેલા છે, અને મથાળે રહેલા (૧) માં ઉત્તમ એવા નીલ વર્ણવાળા બે શ્રી પાર્શ્વનાથ અને મલ્લીનાથ રહેલા છે. (૧૫) હવે માં રહેલા પીતવણવાળા ૧૬ નાં નામે જણાવે છે. શ્રી ઋષભદેવને, શ્રી અજિતનાથને, શ્રીસંભવને, અને અભિનન્દન સ્વામીને હું વન્દન કરું છું–તથા સુમતિનાથને, સુપાર્શ્વનાથને અને શ્રી શીતળજિનને હું વાંદું છું (૨૬) શ્રી શ્રેયાંસનાથને, શ્રીવિમળનાથને, શ્રી અન્નતનાથને તથા શ્રી ધર્મનાથને વાંદું છુ. વળી શ્રી શાન્તિનાથ શ્રીકુન્થનાથ શ્રી અરજિન શ્રી નમિનાથ તથા શ્રી મહાવીર જિનને વન્દન કરું છું. (૨૭) એ ગાંગેય એટલે સેનાના જેવા પીળાવવાળા સળ જિનેશ્વરે કે જેઓ ૮ અને એ બે અક્ષરોમાં રહેલા છે તેઓને સુંદર ભક્તિભાવથી ત્રિકાળ નમું છું. (૨૮) * આ ર૬-૨૭-૨૮ ગાથાઓ પ્રક્ષિપ્ત સમજાય છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ ઋષિમણ્ડલ સ્તાત્રમ્ शेषास्तीर्थकृतः सर्वे, हरस्थाने नियोजिताः । मायाबीजाक्षरं प्राप्ता - श्रतुर्विंशतिराम् ॥ २९ ॥ તા-દ્વેષ–મોદ્દા:, સર્વેષાવિજ્ઞતાઃ । सर्वदाः सर्वकालेषु, ते भवन्तु जिनोत्तमाः ॥ ३० ॥ देवदेवस्य यच्चक्रं, तस्य चक्रस्य या प्र (वि) भा । तयाऽऽच्छादितसर्वाङ्ग, मां मा हिंसन्तु पन्नगाः ॥३१॥ ૧૩ શેષ એટલે ૨૪-૨૫ શ્ર્લાકમાં કહેલા ચાર વર્ણ વાળા આઠ સિવાયના (૨૬ થી ૨૮ શ્લાકમાં કહેલા) પીળા વર્ણવાળા સ (૧૬) તીથંકરા ‘TM r’(I) ના સ્થાનમાં સ્થાપન કરેલા છે, એમ અરિહંતાની ચાવીસી માયાબીજ એટલે તે અક્ષરને પ્રાપ્ત કરીને તેમાં રહેલી છે, અર્થાત્ ૨૪ તીર્થંકરાના સ્થાનરૂપ માયામીજ છે. (૨૯) રાગદ્વેષ અને માહથી રહિત, માટે સર્વ પાપોથી મુક્ત તે ચાવીસ શ્રી તીર્થંકરા સવકાળે સર્વ સુખને આપનારા થાઓ-મને સર્વ સુખા આપો. (૩૦) ઉપર કહ્યું તે દેવદેવ એટલે દેવાધિદેવ શ્રીતીકરાનું ચક્ર એટલે જે મંડળ–તે મંડળની જે પ્રભા એટલે કાન્તિ અથવા મહિમા તેના વડે આચ્છાદિત છે. સ મગ જેવું એવા મને પન્નગેા (સર્પા) ન હણેા ! અર્થાત્ આ તીર્થંકરાની છાયાથી અગરક્ષા કરનારને સર્પો હણુતા નથી. એમ આગળના દરેક શ્લેાકામાં પ્રથમના ત્રણ પદોને સમાન અર્થ સમજવો, ચેાથા પાદમાં રહેલાં ભિન્ન ભિન્ન નામાના અર્થ યથામતિ જણાવીએ છીએ. (૩૧) Page #91 -------------------------------------------------------------------------- ________________ १४ સ્વાધ્યાબન્થસહ देवदेवस्य यच्च–०, मां मा हिंसन्तु दानवाः ॥३२॥ देवदेवस्य यचक्र०, मां मा हिंसन्तु खेचराः ॥३३॥ देवदेवस्य यच्चक्र०, मां मा हिंसन्तु राक्षसाः ॥३४॥ देवदेवस्य यच्चक्रं०, मां मा हिंसन्तु तस्कराः ॥३५॥ देवदेवस्य यच्चक्र०, मां मा हिंसन्तु हस्तिनः ॥३६॥ देवदेवस्य यचक्रं०, मां मा हिंसन्तु वहुनयः ॥३७॥ देवदेवस्य यच्चक्र०, मां मा हिंसन्तु मुद्गलाः ॥३८॥ देवदेवस्य यच्चक्र०, मां मा हिंसन्तु कुग्रहाः ॥३९॥ देवदेवस्य यच्चक्र०, मां मा हिंसन्तु हिंसकाः॥४०॥ देवदेवस्य यच्चक्र०, मां मा हिंसन्तु शुकराः ॥४१॥ देवदेवस्य यच्चक्र०, मां मा हिंसन्तु शत्रवः ॥४२॥ भने हानवो न । ! (३२) भने विद्याधरे। न ! (33) भने राक्षस न । ! (3४) भने योरी ४२।२। (या।) न !! (34) भने साथीयो न !! (38) भने मनि (मनिभा२ पो) न ! ! (३७) भने छ। न !! (3८) भने हुष्टयड न ! (36) મને હિંસક મનુષ્ય ન હણે (૪૦) भने शु४२। ( भु तिन पशु) न हो। ! (४१) भने शत्रु न ! ! (४२) Page #92 -------------------------------------------------------------------------- ________________ ઋષિમણ્ડલ સ્તત્રમ્ देवदेवस्य यच्चक्रं०, मां मा हिंसन्तु भूमिपाः || ४३ ॥ देवदेवस्य यच्चक्रं०, मां मा हिंसन्तु दुर्जनाः ॥४४॥ देवदेवस्य यच्चकं०, मां मा हिंसन्तु दंष्ट्रिणः ॥४५॥ देवदेवस्य यच्चक्रं ०, मां मा हिंसन्तु व्यन्तराः ॥४६॥ देवदेवस्य यच्चक्रं०, मां मा हिंसन्तु पक्षिणः || ४७॥ देवदेवस्य यच्चक्र०, मां मा हिसन्तु व्याधयः ॥४८॥ देवदेवस्य यच्चकं०, मां मा हिंसन्तु सिंहकाः ॥४९॥ देवदेवस्य यच्चक्र०. मां मा हिंसन्तु देवताः ||५०॥ देवदेवस्य यच्चक्रं०, मां मा हिंसन्तु गोणसाः ॥५१॥ देवदेवस्य यच्चक्रं ०, मां मा हिंसन्तु वृश्चिकाः ॥५२॥ देवदेवस्य यच्चक्रं०, मां मा हिंसन्तु रेपलाः ॥ ५३ ॥ भने राममेो न हो ! (४3) ! (४४) ૧૫ भने हुन्नोन भने हाढवाज (भांसाहारी) पशुओ न ! (४५) भने व्यंतशे न हो! (४९) भने पक्षीओ न डुले! (४७) મને વ્યાધિઓ ન હણેા ! (૪૮) भने सिंहो न हो ! (४८) भने हेवो (हेवीयो) न हो। ! (५०) મને ગેાણસ જાતિના સર્પી ન હણેા ! (૫૧) મને વિંછીઓ ન હોા ! (૫૨) भने रेपलाओ। (?) न हो ! ( 43 ) Page #93 -------------------------------------------------------------------------- ________________ ૧૬ સ્વાધ્યા૦ ગ્રન્થસન્હાહ देवदेवस्य यच्चक्रं०, मां मा हिनस्तु डाकिनी ॥ ५४ ॥ देवदेवस्य यच्चक्रं०, मां मा हिनस्तु याकिनी ॥ ५५ ॥ देवदेवस्य यच्चक्रं०, मां मा हिनस्तु राकिनी ॥ ५६ ॥ देवदेवस्य यच्चक्रं०, मां मा हिनस्तु लाकिनी ॥५७॥ देवदेवस्य यच्चक्रं०, मां मा हिनस्तु काकिनी ॥ ५८ ॥ देवदेवस्य यच्चक्र०, मां मा हिनस्तु शाकिनी ॥ ५९॥ देवदेवस्य यच्चक्रं०, मां मा हिनस्तु हाकिनी ॥ ६०॥ देवदेवस्य यच्चक्रं०, मां मा हिनस्तु जाकिनी ॥ ६१॥ देवदेवस्य यच्चक्रं०, मां मा हिनस्तु नागिनी ॥ ६२॥ देवदेवस्य यच्चक्रं०, मां मा हिनस्तु जृम्भिणी ॥ ६३ ॥ देवदेवस्य यच्चक्र०, मां मा हिनस्तु व्यन्तरी ॥६४॥ 1 भने डाउलो न हलो ! (५४) भने याहिनी (?) न लो ! (चय) भने राहिनी (१) न हो ! (यह ) भने बाहिनी (१) न ! (७) भने ठाहिनी (?) न हो ! (५८) भने शाहिनी (?) न लो ! (यह) भने हाहिनी (?) न हो ! (१०) भने लडिनी (?) न हो ! (११) भने नागली न हो ! (१२) भने भृभ्लिाशी (तिर्यगू भृम्लिए) न लो ! (६३) भने व्यन्तरी (हेवीयो) न हो। ! (१४) Page #94 -------------------------------------------------------------------------- ________________ ઋષિમણ્ડલ સ્તોત્રમ ૧૭ देवदेवस्य यच्चक्रं०, मां मा हिंसन्तु तोयदाः ॥६५॥ देवदेवस्य यच्चक्र०, मां मा हिंसन्तु चित्रकाः ॥६६॥ देवदेवस्य यच्चक्र०, मां मा हिनस्तु मानवी ॥६७॥ देवदेवस्य यच्चक्र०, मां मा हिनस्तु किन्नरी ॥६८॥ देवदेवस्य यच्चक्रं, मां मा हिनस्तु दैवहि ॥६९॥ देवदेवस्य यच्चक्र०, सा मां पातु सदैव हि ॥ ७० ॥ श्री गौतमस्य या मुद्रा, तस्या या भुवि लब्धयः । ताभिरभ्यधिकज्योति-रहन् सर्वनिधीश्वरः ॥ ७१ ॥ મને મઘકુમાર દેવો ન હણે! (૬૫) મને ચિત્તાઓ ન હણે (૬૬) મને માનવી (નામની) દેવી ન હણે! (૬૭) મને કિન્નરી (દેવી) ન હણે! (૬૮) મને દૈવ (અદષ્ટ) ન હ ! (૬૯) એમ દેવાધિદેવોનું જે ચક અને તે ચકની જે પ્રભા (મહિમા) તેનાથી આચ્છાદિત શરીરવાળા મારું તે પ્રભા સર્વદા રક્ષણ કરે ! (૭૦) શ્રી ગૌતમપ્રભુની જે મુદ્રા (ગણધર પદ) અને જગતમાં તેની જે લબ્ધિઓ છે, તેનાથી પણ અધિક જ્ઞાન (સામર્થ્ય)વાળા શ્રીઅરિહંતદેવ સર્વનિધિઓના (ગુણરૂપ ખજાનાના) સ્વામી છે. (તેઓ મારું રક્ષણ કરે !) (૭૧) Page #95 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સ્વાધ્યા૦ ગ્રન્થસન્ગ્રાહ पातालवासिनो देवा, देवा भूपीठवासिनः । स्वसिनोऽपि ये देवाः सर्वे रक्षन्तु मामितः ॥७२॥ saroorat ये तु परमावधिलब्धयः । તુ, તે સર્વે મુનો લેવા, માં સંરક્ષન્તુ સર્વતઃ ॥ ૭રૂ | भुवनेन्द्र - व्यन्तरेन्द्र - ज्योतिष्केन्द्र - कल्पेन्द्रेभ्यो नमो नमः । શ્રુતાષિ-વેશાર્વાધ-સર્વાધિ—પમાધિકાત–વૃદ્ધિદ્ધિ માસ—વૈષધિમાત—અનન્તવદ્ધિકાત-તપ ૠદ્વિકાસ-નિકાસवैक्रियर्द्धिप्राप्त क्षेत्रर्द्धिप्राप्त - अक्षीणमहानसद्धि प्राप्तेभ्यो नमो नमः ॥ જે (ભવનપતિ) દેવા પાતાલમાં રહેનારા છે, જે (વ્યન્તર) દેવા ભૂમીપીઠ ઉપર રહે છે, અને (વૈમાનિક) જેએ સ્વર્ગમાં રહેલા છે તે (ત્રણે લેાકવી) સવ દેવા મને સર્વ (ઉપદ્રવા)થી રક્ષણ કરેા ! (૭૨) જે અવધિજ્ઞાનની લબ્ધિવાળા અને પરમાવિધ જ્ઞાનની લબ્ધિવાળા છે તે સર્વ મુનિઓ અને (ઉપર જણાવ્યા તે સ) દેવે મારૂં સર્વ પ્રકારે રક્ષણ કરો! (૭૩) ભુવનપતિના ઈન્દ્રાને, વ્યન્તરાના ઈન્દ્રાને, જ્યાતિષિઆના ઈન્દ્રાને અને સૌધર્માદિ કલ્પાના વૈમાનિક ઈન્દ્રોને નમસ્કાર થાએ, નમસ્કાર થાએ. શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાન-દેશઅવધિજ્ઞાન–સ અધિ જ્ઞાન અને પરમાધિજ્ઞાનને પામેલા, બુદ્ધિરૂપી ઋદ્ધિને પામેલા, સર્વોષધિ લબ્ધિને પામેલા, અનન્તબળ રૂપ ઋદ્ધિને પામેલા, તપ ઋદ્ધિને પામેલા, રસરૂપ ઋદ્ધિને પામેલા, Page #96 -------------------------------------------------------------------------- ________________ ઋષિમણ્ડલ સ્તત્રમ્ दुर्जना भृतवेतालाः पिशाचा मुद्गलानलाः । ते सर्वेऽप्युपशाम्यन्तु देवदेवप्रभातः ॥ ७४ ॥ 11: શ્રીવૃત્તિઈક્ષ્મી-ગોરી ચરી સરસ્વતી । जयाऽम्बा विजया क्लिन्ना - जिता नित्या मद्रवा ॥ ७५ ॥ कामाङ्गा कामवाणा च, सानन्दाऽऽनन्दमालिनी । माया मायाविनी रौद्री, कला काली कलिप्रिया ॥ ७६ ॥ एताः सर्वा महादेव्यो, वर्तन्ते या जगत्त्रये । मह्यं सर्वाः प्रयच्छन्तु, कान्ति लक्ष्मीं धृतिं मतिम् ॥७७॥ વૈક્રિય લબ્ધિરૂપ ઋદ્ધિને પામેલા, ક્ષેત્રરૂપી ઋધ્ધિને પામેલા અને અક્ષીણમહાનસલબ્ધિરૂપ ઋદ્ધિને પામેલા, એ સર્વને નમસ્કાર થાઓ ! નમસ્કાર થાઓ ! " ૧૯ દુર્જના, ભૂતા, વેતાળા, પિશાચા, મ્લેા, અને અગ્નિએ; એ સઘળા દેવાધિદેવના પ્રભાવથી ઉપશાન્ત થાઓ. અર્થાત્ મને ઉપસર્ગો (ઉપદ્રવા) ન કરો ! (૭૪) પૂર્વ ૐ મંત્રાક્ષરેા સાથે શ્રીઋષિમડલય ત્રમાં તે તે નામથી આલેખ કરાએલી । દેવી, શ્રીદેવી, ધૃતિદેવી, લક્ષ્મીદેવી, ગૌરી, ચંડી, સરસ્વતી, જયાદેવી, અમ્માદેવી, વિજયાદેવી, કુલિન્નાદેવી, અજિતાદેવી, નિત્યાદેવી, મદદ્રવાદેવી, કામાગાદેવી, કામખાણાદેવી, આનંદાદેવી, આનંદમાલિનીદેવી, માયાદેવી, માયાવિનીદેવી, રૌદ્રીદેવી, કલાદેવી, કાલીદેવી અને કલિપ્રિયાદેવી, એ સ (ચાવીશ) મહાદેવીએ કે જે ત્રણ જગતમાં રહેલી છે તે સર્વ મને કાન્તિ, લક્ષ્મી, ધીરજ અને બુદ્ધિને આપો ! (૭૫-૭૬-૭૭) Page #97 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યા૦ ગ્રન્થસજોહ दिव्यो गोप्यः सुदुष्प्राप्यः, श्रीऋषिमण्डलस्तवः । भाषितस्तीर्थनाथेन, जगत्त्राणकृतेऽनघः ॥ ७८ ॥ रणे राजकुले वह्नौ, जले दुर्गे गजे हरौ । स्मशाने विपिने घोरे, स्मृतो रक्षति मानवम् ॥ ७९ ॥ राज्यभ्रष्टा निजं राज्यं, पदभ्रष्टा निजं पदम् । लक्ष्मीभ्रष्टा निजां लक्ष्मी, प्राप्नुवन्ति न संशयः ॥८॥ भार्यार्थी लभते भार्यो, पुत्रार्थी लभते सुतम् । विद्यार्थी लभते विद्या, नरः स्मरणमात्रतः ॥८१॥ હવે ઋષિમંડલ સ્તવનો મહિમા વર્ણવે છે કે– દેવી મહિમાવાળું, રક્ષણ કરવા ગ્ય, અને (જેની પ્રાપ્તિ યોગ્યતા વાળાને જ થતી હોવાથી) દુષ્માપ્ય એવું આ ઋષિમંડલ સ્તવન ત્રણ જગતના રક્ષણ માટે શ્રી તીર્થકર દેવે કહેલું અત્યંત પવિત્ર (પાપરહિત) છે. (૭૮) વળી ભયંકર યુદ્ધના પ્રસંગે, રાજદરબારમાં, અગ્નિના ઉપદ્રવમાં, જળના ઉપદ્રવમાં. કિલ્લેબંધીના પ્રસંગે, હાથીના ઉપદ્રવમાં, સિંહના ઉપદ્રવમાં, સ્મશાનમાં, અને ઘોર જંગલ (અટવી)માં પણ સ્મરણ કરવાથી તે મનુષ્યનું રક્ષણ કરે છે (૯) એના સ્મરણથી રાજ્યથી ભ્રષ્ટ થએલા પિતાના રાજ્યને, સ્થાન (પદવી) ભ્રષ્ટ થએલા પુનઃ પિતાની પદવીને, લફર્મભ્રષ્ટ થએલા પિતાની લક્ષમીને નિશ્ચયથી પ્રાપ્ત કરે છે. તેમાં સંદેહ નથી. (૮૦) Page #98 -------------------------------------------------------------------------- ________________ ઋષિમષ્ઠલ સ્તોત્રમ स्वर्णे रौप्ये पटे कांस्ये, लिखित्वा यस्तु पूजयेत् । तस्यैवाऽष्टमहासिद्धि-हे वसति शाश्वती ॥२॥ भूर्जपत्रे लिखित्वेदं, गलके मूनि वा भुजे। धारितं सर्वदा दिव्यं, सर्वभीतिविनाशकम् ॥८३॥ મૂર્તિ તૈ૨ેક્ષ, પિશાચૈત્ર વદ (વડ) ! वातपित्तकफोद्रेकै-र्मुच्यते नात्र संशयः ॥४॥ –“ર્ષવાસીપી–ર્તિનઃ શાશ્વત નિના तैः स्तुतैर्वन्दितैदृष्ट-य॑त् फलं तत्कलं स्मृतौ (तम् )॥८५॥ વળી આ ઋષિમંડલ સ્તવનનું સ્મરણ માત્ર કરનારે પુરૂષ સ્ત્રીને અથી હોય તે સ્ત્રીને, પુત્રને અથ પુત્રને, વિદ્યાને અથી વિદ્યાને મેળવે છે. (૮૧) હવે એને મંત્ર (૫૯) બનાવવાની વિધિ કહે છે કે સુવર્ણના, રૂપાના, કે કાંસાના પત્રા ઉપર લખીને જે આ યંત્ર (પટ્ટ)ને પૂજે છે તેના ઘરમાં અષ્ટમહાસિધ્ધિઓ કાયમ રહે છે. (૮૨) વળી ભેજપત્રમાં આલેખીને આ દિવ્ય મંત્રને ગળે, મસ્તકે કે ભુજાએ રાખવાથી તે સર્વદા સર્વ ભને નાશ કરે છે. (૮૩). તથા-ભૂત-પ્રેત-ગ્રહો-ચક્ષેપિશાચે-મ્લેચ્છ–ખલ (દુર્જન) પુરૂષે (અથવા લશ્કરે) તથા વાયુ-પિત્ત તથા કફના વિકારે (ગે); એ સર્વથી નિ મુક્ત થાય છે (અર્થાત એ સર્વના ઉપદ્ર અવશ્ય નાશ પામે છે.) (૮૪) Page #99 -------------------------------------------------------------------------- ________________ ૨૨ સ્વાધ્યાહ બન્થસોહ एतद्गोप्यं महास्तोत्रं, न देयं यस्य कस्यचित् । मिथ्यात्ववासिने दत्ते, बालहत्या पदे पदे ॥ ८६ ॥ आचाम्लादि तपः कृत्वा, पूजयित्वा जिनावलिम् । अष्टसाहस्रिको जापः, कार्यस्तत्सिद्धिहेतवे ।। ८७॥ शतमष्टोत्तरं प्रात-ये पठन्ति दिने दिने । તેષાં વ્યાયામવત્તિ ન વાપર(૨૫)I૮૮ા (વળી આત્મિક લાભ તરિકે) “ભૂ' એટલે તિછલક, ભુવઃ એટલે અધેલોક, અને “સ્વ” એટલે ઊર્ધ્વ લોક એ ત્રણે જગતરૂપી પીઠને આશ્રય કરીને પહેલાં જે શાશ્વતાં જિનબિંબે છે તે સર્વની સ્તુતિ કરવાથી–વન્દન કરવાથી તથા દર્શન કરવાથી જે ફળ મળે તે ફળ આ સ્તવનું સ્મરણ કરવાથી મળે છે (એમ કહેલું છે) (૮૫) . હવે આ સ્તોત્ર યોગ્યને જ આપવું તે માટે કહે છે કે- આ. ઋષિમંડલમહાતેત્ર રક્ષણ કરવા એગ્ય છે માટે જેને તેને આપવું નહિ, મિથ્યાત્વથી વાસિત (મિથ્યા દષ્ટિ) જેને આપવાથી આપનારને તેના પદેપદે બાલહત્યા કરવા જેટલું પાપ લાગે છે. (૮૬) (યોગ્ય આત્માએ આદુષ્માપ્ય સ્તુત્ર ગુર્નાદિ પાસેથી મેળવીને–ભણુને) આયંબિલ–ઉપવાસ વિગેરે તપ કરીને શ્રી જિનેશ્વરદેવની પૂજા કરીને પોતાના કાર્યને સિધ્ધ કરવા માટે આઠ હજારવાર જપ (ગણો ). (૮૭) જે મનુષ્ય પ્રાત:કાળે પ્રતિદિન એકસે આઠ વાર Page #100 -------------------------------------------------------------------------- ________________ ઋષિમણ્ડલ સ્તાત્રમ્ अष्टमासावधिं यावत्, प्रातरुत्थाय यः पठेत् । સ્તોત્રમેતમઢાતેનો, નિન(ગર્દે)વિશ્ર્વસ પતિ ૮૧ રણે મત્યદંતો (સ્વાદિત) વિગ્વે, મને સમ ધ્રુવમ્ । પતું પ્રાપ્નોતિ શુદ્ધાત્મા, પરમાનન્દનતિઃ (તમ્) |oા विश्ववन्द्यो भवेद् ध्याता, कल्याणानि च सोऽश्रुते । गत्वा स्थानं परं सोऽपि भूयस्तु न निवर्तते ॥ ९१ ॥ इदं स्तोत्रं महास्तोत्रं, स्तुतीनामुत्तमं परम् । પટનામરાજ્ઞાપા–ામ્ય(મ)તે પદ્મશ્ચયમ્ ॥ ૧૨ ॥ ગણે છે તેના શરીરે રાગા-વ્યાધિઓ થતા નથી અને આપત્તિઓ તેને નડતી નથી. (૮૮) ૨૩ જે મનુષ્ય એ પ્રમાણે પ્રાતઃકાળે ઊઠીને આઠ મહિના સુધી દરરાજ આ મહા પ્રભાવશાળી સ્તુત્રને ગણે તેને શ્રી જિન પ્રતિમાનું દર્શન થાય છે. (૮૯) અને એ રીતે અરિહંતની પ્રતિમાનું દર્શન થયે છતે નિશ્ચે સાતમા ભવમાં (પરમ આનદને પામેલા) તેના શુધ્ધ આત્મા પરમ આન ંદના સ્થાનરૂપ પરમપદ (મેાક્ષને) પામે છે. (૯૦) આનું ધ્યાન કરનારે પણ જગન્ધ થાય છે, સર્વ પ્રકારનાં કલ્યાણને પામે છે અને તે પર (મેાક્ષ) સ્થાનને પામીને પુનઃ ત્યાંથી પાછે તે નથી. (૯૧) આ સ્તેાત્ર એક મહાસ્તેાત્ર છે, દરેક સ્તુતિઓમાં Page #101 -------------------------------------------------------------------------- ________________ ૨૪ સ્વાધ્યા૦ ગ્રન્થસન્દ્રાહ * ઋષિમખ્યના મૈતત, મુખ્યવવત્રળારામ્ । दिव्यतेजो महास्तोत्रं, स्मरणात्पठनाच्छुभम् ॥ विघ्नौघाः प्रलयं यान्ति चापदो नैव कर्हिचित् । ऋद्धिसमृद्धयः सर्वाः स्तोत्रस्याऽस्य प्रभावतः | श्रीवर्द्धमान शिष्येण, गणभृद्गौतमर्षिणा । ऋषिमण्डलनामैतद् भाषितं स्तोत्रमुत्तमम् ॥ અતિ ઉત્તમ છે, એને ગણવાથી—સ્મરણ કરવાથી અને જાપ કરવાથી અવ્યય પદ-મૈાક્ષને પ્રાપ્ત કરી શકાય છે. (૯૨) ઋષિ મંડળ નામનું પુણ્ય–પાપ ઉંભય ( આઠ ) કર્મોને નાશ કરનારૂં દૈવી તેજ આપનારૂં આ મહાસ્તાત્ર છે તેને સ્મરણ કરવાથી—ગણવાથી તે શુભ કરે છે. (૯૨) આ સ્તાત્રના પ્રભાવથી વિઘ્નાની પરપરા નાશ પામે છે, આપત્તિઓ કદાપિ કચાંય નડતી નથી, સર્વ ઋધ્ધિ અને સમૃદ્ધિએ મળે છે. જિનેશ્વરદેવ શ્રી વમાન (મહાવીર) પ્રભુના શિષ્ય શ્રી ગૌતમ ગણધર ભગવતે આ ઋષિમંડલ નામનું ઉત્તમ સ્તાત્ર કહેલું છે. ॥ ઇતિ શ્રી ઋષિમંડલમ્તાત્ર સાથે સમાસમ્ ॥ * છેલ્લી ત્રણ ગાથાએ કાઇ કાઇ સ્થળે મળે છે, બધા ગ્રન્થામાં મળતી નથી. માટે તેને ક્રમાંક આપ્યા નથી. Page #102 -------------------------------------------------------------------------- ________________ શ્રી શરણેશ્વપાર્શ્વનાથા નમઃ महत्तरश्रीधर्मदासगणिविरचिता श्रीउपदेशमाला नमिऊण जिणवरिंदे, इंदनरिंदच्चिए तिलोयगुरू । उवएसमालमिणमो, वुच्छामि गुरूवएसेणं ॥१॥ जगचूडामणीभूओ, उसमो वीरो तिलोयसिरितिलओ। एगो लोगाइचो, एगो चक्खू तिहुयणस्स ॥ २॥ संवच्छरमुसभजिणो, छम्मासे बद्धमाणजिणचंदो । इय विहरिया निरसणा, जइज एउवमाणेणं ॥ ३ ॥ અર્થ–ત્રણે જગતના ગુરૂ, દેવેન્દ્રો અને નરેન્દ્રો વડે પૂજાએલા શ્રી જિનેશ્વર ભગવંતને નમસ્કાર કરીને હું (ધર્મદાસગણિક્ષમાશ્રમણ) ગુરૂના ઉપદેશને અનુસારે ઉપદેશમાળાને કહીશ. (૧) - ત્રણે જગતના ચૂડામણી પહેલા શ્રી ઋષભદેવ અને ત્રણ જગતની લક્ષ્મીના તિલક છેલ્લા શ્રી મહાવીર જિન થયા, તેમાં એક શ્રી ઋષભદેવ આ અવસર્પિણી કાળમાં કેવળજ્ઞાન દ્વારા ઉગતા સૂર્ય અને એક શ્રી વીરજિન ત્રિભુવનનાં નેત્રો થયા. (૨) શ્રી ઋષભદેવ એક વર્ષ સુધી અને વદ્ધમાન જિનચંદ્ર છ માસ સુધી, એમ બન્ને નિરાહાર વિચર્યા. તેઓના દષ્ટાન્તથી હે જીવ! તું પણ તપને ઉદ્યમ કર! (૩) Page #103 -------------------------------------------------------------------------- ________________ - સ્વાધ્યા૦ ગ્રન્થસહ जइ ता तिलोगनाहो, विसहइ बहुयाई असरिसजणस्स । इयं जीयंतकराई, एस खमा सव्वसाहूणं ॥ ४ ॥ न चइज्जइ चालेउ, महइ महावद्धमाणजिणचंदो। उवसग्गसहस्सेहिं वि, मेरू जहा वायगुंजाहिं ॥ ५ ॥ भदो विणीयविणओ, पढमगणहरो समत्तसुअनाणी । जाणतो वि तमत्थं विम्हियहियो सुणइ सव्वं ॥६॥ जं आणवेइ राया, पगइओ तं सिरेण इत्थं ति। इय गुरुजणमुहभणियं, कयंजलिउडेहिं सोयव्वं ॥ ७॥ જેમ તેમાં ત્રિલોકનાનાથ શ્રી વીરપ્રભુએ સામાન્ય-હલકા છોના પણ મારણાંતિક ઘણા ઉપસર્ગોને સહન કર્યા તેમ સર્વ સાધુઓએ પણ એવી ક્ષમા કરવી જોઈએ. (૪) જેમ મહાવાયુ પણ મેરૂને ન ચલાવી શકે તેમ હજારે ઉપસર્ગો પણ મોક્ષના એક નિશ્ચયવાળા મહાન શ્રીવદ્ધમાનજિનચંદ્રને ચલાયમાન કરવા સમર્થ ન થયા. (તેમ સાધુઓએ પણ ઉપસર્ગો–પરિષહેમાં નિશ્ચલ થવું જોઈએ). (૫) કલ્યાણના કરનારા, વિનયથી વિનીત અને સંપૂર્ણ શ્રુતજ્ઞાની પ્રથમ ગણધર શ્રી ગૌતમપ્રભુ જ્ઞાની છતાં પણ તે તે સર્વ અર્થોને (અન્યલકને જણાવવા માટે) માંચિત થઈને આશ્ચર્ય પૂર્ણ હૈયે ભગવાનના મુખેથી સાંભળતા હતા. (તેમ સાધુએ ગુરૂમુખે વિનયપૂર્વક શાસ્ત્રો સાંભળવા જોઈએ) (૬). . Page #104 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા जह सुरगणाण इंदो, गहगणतारागणाण जह चंदो। जह य पयाण नरिंदो, गणस्स वि गुरू तहाणंदो ॥८॥ बालु ति महीपालो, न पया परिहवइ एस गुरुउवमा । जं वा पुरओ काउं, विहरंति मुणी तहा सो वि ॥ ९ ॥ पडिरूवो तेयस्सी, जुगप्पहाणागमो महुरवको । गंभीरो धीमंतो, उवएसपरोय आयरिओ ॥ १० ॥ રાજા જે આજ્ઞા કરે તેને પ્રાકૃત (પ્રજાજન જેમ શિરેમાન્ય કરે છે, નતમસ્તકે સ્વીકારે છે, તેમ સાધુએ ગુરૂજનના મુખથી નીકળેલા વચનને બે હાથથી અંજલી કરી નત મસ્તકે સાંભળવું (સ્વીકારવું જોઈએ. (૭) જેમ દેવના સમુહને ઈન્દ્ર, જેમ ગ્રહ-નક્ષત્ર અને તારાઓના સમુહને ચંદ્ર અને જેમ પ્રજાજનને રાજા આનંદ આપે છે તેમ સાધુગણને ગુરૂ આનંદદાતા છે (માટે ગુરૂને અવિનય તે ન્હાના હોય તે પણ નહિ કર) (૮) રાજા બાળક હોય તે પણ પ્રજા તેને પરાભવ નથી કરતી તેમ અહીં ગુરૂને માટે પણ સમજવું, અથવા સાધુએ જેને તે અગ્રેસર માનીને તેની નિશ્રામાં વિચરે તે વય-પર્યાયથી લઘુ હોય તે પણ તેને પરાભવ ન કરે. ગુરૂ સમજી વિનય કરવો. (૯) સપૂર્ણ અવયપેત સુંદર શરીરવાળા, તેજસ્વી (પ્રતિભાશાળી), પોતાના કાળમાં અન્ય છ કરતાં વિશેષ Page #105 -------------------------------------------------------------------------- ________________ ૨૮ સ્વાધ્યા૦ ગ્રન્થસહ अप्परिसावी सोमो, संगहसीलो अभिग्गहमई य । अविकहणो अचवलो, पसंतहियओ गुरू होइ ॥ ११ ॥ कइयावि जिणवरिंदा, पत्ता अयरामरं पहं दाउं । आयरिएहिं पवयणं, धारिजइ संपयं सयलं ॥ १२ ॥ अणुगम्मइ भगवई, रायसुयज्जा सहस्सविंदेहिं । तहवि न करेइ माणं, परियच्छइ तं तहा नूणं ॥१३॥ જ્ઞાની, મધુરભાષી, મહાગંભીર, ધૈર્યવાન-નિશ્ચલ ચિત્તવાળા, સદુપદેશક, બીજાની ગુહ્ય વાત જાણવા છતાં કેઈને નહિ જણાવનારા, સૌમ્ય આકૃતિવાળા, શિષ્યાદિને ઉપકારક તે તે વસ્ત્ર-પાત્રાદિના સંગ્રાહક, દ્રવ્યાદિ અભિગ્રહો ગ્રહણ કરનારા તથા કરાવનારા, ડું બેલનારા–સ્વશ્લાઘા નહિ કરનારા સ્થિર સ્વભાવવાળા અને પ્રશાન્ત ચિત્તવાળા, એવા ગુરૂ-આચાર્ય કહ્યા છે. (૧૦-૧૧) શ્રીજિનેશ્વરે તે મોક્ષને માર્ગ (જ્ઞાન-દર્શનચારિત્ર) બતાવીને કેટલાય કાલ પૂર્વે સિદ્ધિને પામ્યા છે, વર્તમાનમાં સઘળા શાસનને–આગમને આચાર્ય ભગવતેજ ટકાવનારા છે (માટે તેઓને જ સાચો આધાર છે) (૧૨) હિજારે લોકેથી પૂજાતાં પણ ભગવતી રાજપુત્રી આર્યા ચંદનાએ કદી ગર્વ કર્યો નહિ, તે જાણતાં હતાં કે આ મહિમા મારે નહિ–ગુણોને છે, તે આર્યા ચંદના તે દિવસના દીક્ષિત કમકની સામે પણ આસનની ઈચ્છા Page #106 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૨૯ િિરિવલ માસ, મિમુહ લગ્નજંઘા પ્રજ્ઞા नेच्छइ आसणगहणं, सो विणओ सव्वअज्जाणं ॥ १४ ॥ वरिससयदिक्खियाए, अज्जाए अजदिक्खिओ साहू । अभिगमणवंदणनमंसणेण विणएण सो पुज्जो ॥१५॥ धम्मो पुरिसप्पभवो, पुरिसवरदेसिओ पुरिसजिठो । लोए वि पहू पुरिसो, किं पुण ? लोगुत्तमे धम्मे ॥१६॥ संवाहणस्स रन्नो, तइया वाणारसीए नयरीए । कण्णासहस्समहियं, आसी किर व्ववंतीणं ॥१७॥ નહેતાં કરતાં (ઉભાં રહેતાં હતાં) એ રીતે આજના દીક્ષિત સાધુને પણ સર્વ સાધ્વીઓએ વિનય કર. (૧૩-૧૪) સો વર્ષનાં દીક્ષિત સાધ્વીએ આજના દીક્ષિત પણ સાધુની સામે જઈને, તથા વંદન–નમસ્કાર કરીને આસન આપીને પૂજવા ગ્ય છે. (૧૫) ધર્મની ઉત્પત્તિ ગણધરરૂપ પુરૂષથી છે, તેના દેખાડનારા તીર્થકરે પણ પુરૂષ છે, એમ ધર્મ પુરૂષ પ્રધાન હોવાથી સાધ્વીને સાધુ પૂજ્ય છે. લોકમાં પણ પુરૂષની પ્રભુતા છે તે લોકોત્તર ધર્મમાં તે પૂછવું જ શું? (૧૬) ત્યારે પૂર્વકાળે) સંવાહન રાજાને વણારસી નગરીમાં રૂપવતી એક હજાર કન્યાઓ હતી તે પણ (રાજાનું મરણ થતાં વારસના અભાવે બીજા રાજ્યને લુંટવા લાગ્યા ત્યારે) તેઓ રાજ્યલક્ષમીનું રક્ષણ કરી શકી નહિ. માત્ર અંગવીર નામનો એકજ પુત્ર કે જે પટ્ટરાણીના Page #107 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યા૦ ગ્રન્થસન્દાહ तहवि य सा रायसिरी, उल्लटंती न ताझ्या ताहिं । થરા વેળ, તાડ્યા બંગવીરે ॥ ૨૮ ॥ महिलाण सुबहुयाण वि, मज्झाओ इह समत्थघरसारो । रायपुरिसेहिं निज्जइ, जणे वि पुरिसो जहिं नत्थि ॥ १९॥ f ? નળવદુગાળવાહૈિં, વરમમ્બસવિયં મુછ્યું । તુ મહચવટ્ટી, સભચંદ્રો ય વિદ્યુતા | ૨૦ || सो वि अप्पमाणो, असंजमपएस वट्टमाणस्स । િનયિત્તિયવેલું, વિમં ન મારેફ્ ? વîત ॥ ૨॥ ગરૂપ (જન્મ્યા ન) હતા તે પણ તેણે રક્ષણ કર્યું. અર્થાત્ તેના અધિકારીપણાથી રાજ્ય રહ્યુ. (એમ લેાકમાં પણ પુરૂષપ્રધાનતા છે જ.) (૧૭–૧૮) ૩૦ લેાકમાં ઘણી પણ સ્ત્રીઓની વચ્ચેથી (પતિના અભાવે) ઘરનું સમસ્ત ધન રાજપુરૂષો લઈ જાય છે કે જે ઘરમાં પુરૂષ નથી. (૧૯) સુકૃત (ધર્મ) આત્મસાક્ષીએ કરવું તેજ શ્રેષ્ઠ છે, ખીજા મનુષ્યાને બહુ જણાવવાથી શું ? એ વિષયમાં ભરતચક્રી અને પ્રસન્નચંદ્ર રાજર્ષિ દૃષ્ટાન્ત રૂપ છે. (૨૦) છકાય વિરાધનાદિ અસંયમ સેવનારને બાહ્ય સાધુને વેષ પણુ અપ્રમાણ છેનકામા છે, શું વેષ અનુલીને ઝેર ખાનારને ઝેર મારતું નથી ? (માટે બાહ્ય દ્વીક્ષા માત્રથી સતાષ ન ધરતાં રાગદ્વેષાદ્ઘિ અતરંગ શત્રુઓના પરાજય કરવા ઉદ્યમ કરવા.) (૨૧) Page #108 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા 1 ૩૧ धम्मं रक्खइ वेसो, संकइ वेसेण दिक्खिओमि अहं । उम्मग्गेण पडतं, रक्खइ राया जणवउ व्व ॥२२॥ अप्पा जाणइ अप्पा, जहडिओ अप्पस क्विओ धम्मो । अप्पा करेइ तं तह, जह अप्पसुहावओ होइ ॥ २३ ॥ जं जं समयं जीवो, आविसइ जेण जेण भावेण । सो तंमि तंमि समए, सुहासुहं बंधए कम्मं ॥ २४ ॥ धम्मो मएण हुँतो, तो नवि सीउण्हवायविज्झडिओ । संवच्छरमणसिओ, बाहुबली तह किलिस्संतो ॥ २५ ॥ વેષ નકામે પણ નથી, રાજા જેમ અન્યાય કરનાર પ્રજાને રેકે છે તેમ વેષ પડતા જીવના ધર્મનું રક્ષણ કરે છે. “હું દીક્ષિત છું એમ માનીને તે પાપ કરતાં ડરે છે. () આત્મા જ આત્માને (શુભાશુભ ભાવને) યથાસ્થિત રૂપે જાણે છે, બીજે સામાન્ય મનુષ્ય જાણી શકતો નથી; આત્મસાક્ષીએ કરેલો જ ધર્મ છે, તેથી આત્માએ તે ધર્મ કર કે જે આત્માને સુખકારક બને! (૨૩) જીવ જે જે સમયે જે જે ભાવ (અધ્યવાસિય) વાળ બને છે તે તે સમયે તે તેવું શુભ-અશુભ કર્મ બાંધે છે. (અર્થાત્ ભાવ જ શુભાશુભનું કારણ છે.) (૨૪) જે ધર્મ શુભ ભાવ વિના ગર્વ (વિગેરે) થી થતું હેત તે બાહુબલીજી એક વર્ષ અણાહારીપણે શીત-તાપ -વાયુ વિગેરેથી ફલેશ પામ્યા (છતાં કંઈ ફળ ન મળ્યું. તે બનત નહિ. (૨૫) Page #109 -------------------------------------------------------------------------- ________________ ૩૨ સ્વાધ્યા૦ ગ્રન્થસન્દેહ नियगमविगप्पिय- चितिएण सच्छंदबुद्धिचरिएण । '' તો ? પાત્તક્રિય જીરૂ ગુરુગજીવસે ॥ ર૬ ॥ eat निवारी, अविणीओ गव्विओ निरुवणामो । साहुजणस्स गरहिओ, जणे वि वयणिज्जयं लहइ ॥ २७ ॥ थोवेण विसपुरिसा. सणकुमार व्त्र के बुज्जंति । देहे खणपरिहाणी, जं किर देवेहिं से कहियं ॥ २८ ॥ जइ ता लवसत्तमसुरा, विमाणवासी वि परिवडंति सुरा । વિત્તિખ્ખત મેમ, સંસારે સામર્થ જ્યરે ? ।। ૨૧ ॥ '' ♦ જે (મદથી) પોતાની મતિ કલ્પનાથી તત્ત્વાતત્ત્વને વિચારે છે અને તેથી સ્વચ્છંદ આચરણ કરે છે. ગુરૂના ઉપદેશ માટે પણ જે અયેાગ્ય છે તેવા જીવનું પારલૌકિક (આત્મિક) હિત શી રીતે થાય ? અર્થાત્ ન થાય, (માટે મદ્ય તજીને ગુરૂ આજ્ઞાને માનવી જોઇએ.) (૨૬) અભિમાનથી કાઈને નહિ નમનારા-અક્કડ, કૃતઘ્ન, અવિનીત, ગર્વિષ્ઠ આત્મપ્રશંસક, વડિલ ગુરૂજનને પણ નહિ નમનાર અને એથી સજ્જનામાં નિંદાપાત્ર અનેલે લેાકમાં પણ હલકાઇને પામે છે. (૨૭) કાઈ સત્પુરૂષના અલ્પ ઉપદેશથી પણ સનતકુમાર ચક્રીની જેમ માધ પામે છે. કારણ કે દેવાએ તેમને શરીરનું રૂપ ક્ષણમાત્રમાં નષ્ટ થાય છે' એટલુ કહેવા માત્રથી તે ખાધ પામ્યા. (૨૮) જો લવસપ્તમસુરવિમાન (અનુત્તર વિમાન) વાસી Page #110 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા कह तं भण्णइ सोक्वं?, सुचिरेण वि जस्स दुक्खमल्लिया। जं च मरणावसाणे, भवसंसाराणुबंधिं च ॥ ३० ॥ उवएससहस्सेहिं वि, बोहिज्जंतो न बुज्झइ कोई । जह बंभदत्तराया, उदाइनिवमारओ चेव ॥ ३१ ॥ गयकनचंचलाए, अपरिचत्ताए रायलच्छीए । जीवा सकम्मकलिमल-भरियभरा तो पडंति अहे ॥३२॥ वोत्तूण वि जीवाणं, सुदुक्कराइंति पावचरियाई । भयवं जा सा सा सा, पच्चाएसो हु इणमो ते ॥ ३३॥ દેવે [ કે જેઓની બરાબર સંસારનું સુખ કેઈને નથી તેઓ) પણ આયુષ્યનો ક્ષય થતાં ત્યાંથી ગર્ભનાં દુઃખમાં આવી પડે છે તે વિચાર કરતાં સંસારમાં બીજું શાશ્વત રહેનારું શું છે ? કંઈ નથી. (૨૯) તેને સુખ કહેવાય જ કેમ? કે લાંબા કાળે પણ જેના પરિણામે દુખ આવી પડે? (વસ્તુતઃ સંસારિક સુખો) મરણ પછી નરકાદિભવરૂપ સંસાર પરિભ્રમણનાં અને ત્યાં ત્યાં દુઃખો ભેગવવાનાં કારણે રૂ૫ છે. (૩૦) બ્રહ્મદત્તચકી અને ઉદાયીનુપમારકની જેમ હજારે (પ્રકારે) ઉપદેશ કરવા છતાં કોઈ (ગુરૂકમી) જીવ તે બેધ પામતે જ નથી. (૩૧) - હસ્તિકર્ણ સમી ચંચળ રાજ્યલક્ષ્મીને ત્યાગ નહિ. કરતા જીવો તે (લક્ષ્મીમાં મૂઢ બની) પિતાના પાપ કર્મરૂ૫ કચરાથી ભારે થઈને નીચે (નરકમાં) પડે છે. (૩૨) Page #111 -------------------------------------------------------------------------- ________________ ૩૪. સ્વાધ્યા૦ ગ્રન્થસન્તાહ पडिवज्जिऊण दोसे, नियए सम्मं च पायपडियाए । तो किर मिगावईए, उत्पन्नं केवलं नाणं ॥ ३४ ॥ किं सका ? वोत्तुं जे, सरागधम्ममि कोइ अकसाओ। जो पुण धरेज्ज धणियं, दुबयणुज्जालिए स मुणी ॥३५॥ कडुयकसायतरूणं, पुष्पं च फलं च दोवि विरसाई । पुप्फेण झायइ कुविओ, फलेण पावं समायरइ ॥ ३६॥ (આ ભવમાં પણ એવાં પાપકર્મો આચરે છે કે,) જીવોનાં તે પાપ કર્મોને બોલવાં પણ દુષ્કર બને છે. જેમ ભગવાને એક ભીલ્લ પૃચ્છકને “જા સા સા સા” એવો ઊત્તર આપી તેના પ્રશ્નનું સમાધાન કર્યું હતું. તેનું પાપ પ્રગટ બેલાય તેવું પણ ન હતું. (૩૩) પિતાની ભૂલ સ્વીકારીને પુનઃ આવું નહિ કરું એમ કહેતાં આર્યામૃગાવતીજી પોતાનાં ગુરૂણીઆર્મીચંદનબાલાના પગમાં મસ્તક મૂકી ખમાવતાં કેવળજ્ઞાન પામ્યાં. (તેમ આત્માથીએ પિતાના દેશે જેવા જોઈએ.) (૩૪) શું સરાગધમી કેઈ કષાય વિનાને હેય એમ કહી શકાય? નહિ, સર્વ કષાયના ઉદયવાળા જ હેય. તથાપિ તે મહાત્મા મુનિ ગણાય કે કટુવચનરૂપ કાષ્ઠથી સળગેલા કષાયઅગ્નિને જે રેકે, તેને વશ ન થાય, કટુવચન સાંભળીને ને પણ જે કષાય ન કરે. (૩૫) (કષાયને રોકવાનું કારણ એ છે કે, કટુકષાયરૂપ વૃક્ષનાં પુષ્પો અને ફળે બન્ને કડવાં છે, ક્રોધરૂપ કષાયનું પુષ્પ Page #112 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૩૫ संते व कवि उज्झ, कोवि असंते वि अहिलसह भोए । चयइ परपच्चएण वि, पभवो दट्ठण जह जंबुं ॥ ३७ ॥ दीसंति परमघोरा वि, पवरधम्मप्पभावपडिबुद्धा | जह सो चिलाइपुचो, पडिबुद्धी सुमाणाए ॥ ३८ ॥ पुष्कियफलिए तह पिउघरंमि, तण्हाछुहा समणुबद्धा | देण तहा विसो (स) ढा, विसढा जह सफलया जाया ||३९|| आहारेसु सुहेसु अ, रम्मावसहेसु काणणेसुं च । સાકૂળ નાહિયારો, ગાિરો ધમ્મનેમુ ॥ ૪૦ || દુર્ધ્યાન ( બીજાનું ખરાબ કરવાની વૃત્તિ વિગેરે) અને ફળ ( તાડન તર્જન કરવા રૂપ) પાપ પ્રવૃત્તિ છે. (૩૬) ( માટે કષાયેાના અને તેના હેતુભૂત શખ્વાદિ વિષયાના વિવેકપૂર્વક ત્યાગ કરવા જોઈએ) કાઈ વિવેકી છતા ભોગેાને પણ આજમ્મૂની જેમ તજે છે, કેાઈ અવિવેકી પ્રભવચારની જેમ ન હેાય તેને ઈચ્છે છે અને આખરે જમ્મૂના ત્યાગને જોઇને પ્રભવે પણ ત્યાગ કર્યો તેમ કોઈ બીજાના આલખનથી તજે પણ છે. (૩૭) અતિરૌદ્રધ્યાનીએ પણ અરિહંતકથિત શ્રેષ્ઠ ધર્મના પ્રભાવથી બેધ પામેલા દેખાય છે, પામે છે. જેમ પાપી પણ ચીલાતીપુત્ર સુસુમાના દૃષ્ટાન્તથી પ્રતિમૂક્યો. (૩૮) ખાન-પાનાદિ ભાગ વૈભવથી ભરેલુ પણ પિતાનુ (કૃષ્ણનું) ઘર છતાં મહાત્મા ઢંઢણે ભુખ તૃષાક્રિને નિરંતર એવી રીતે સહન કરી કે સહન કરેલી તે સફળ થઈ. (૩૯) Page #113 -------------------------------------------------------------------------- ________________ * સ્વાધ્યા૦ ગ્રન્થસ હ साहू कंतारमहाभएसु, अवि जणवए वि मुइअम्मि । अवि ते सरीरपीडं, सहति न लहं(यं)ति य विरुद्धं ॥४१॥ जंतेहिं पीलिया वीहु, खंदगसीसा न चेव परिकुविया । विइयपरमत्थसारा, खमंति जे पंडिया हुंति ॥४२॥ जिणवयणसुइसकण्णा, अवगयसंसारघोरपेयाला । बालाण खमंति जई, जइ ति किं इत्थ अच्छेरं ? ॥४३॥ સુંદર આહારમાં, સુંદર સુખમાં, સુંદર ઉપાશ્રયમાં, સુંદર ઉદ્યાનોમાં અને સુંદર વસ્ત્રપાત્રાદિમાં પણ સાધુને આસક્તિ કરવાનો અધિકાર નથી, માત્ર ધર્મકાર્યોમાં જ તેને અધિકાર છે. (૪૦) સાધુઓ (ધર્મનાજ અથી હોવાથી) મહાઅટીમાં કે રાજભયના પ્રસંગે, અથવા ઋદ્ધિથી ભરેલાં ગામે-શહેર વિગેરે સગવડવાળા પ્રદેશમાં પણ શરીરની પીડાને સહન કરે છે, પણ જિનાજ્ઞા વિરૂદ્ધ આહાર-વસ્ત્ર-પાત્રાદિ ગ્રહણ કરતા નથી. (૪૧) (આપત્તિમાં પણ ધર્મ ન છોડવા માટે દુષ્ટાન્ત આપે છે કે, સ્કંદસૂરિના શિષ્યો યંત્રમાં પીલાવા છતાં પણ કે પાયમાન ન થયા તેમ જેઓ પરમાર્થતત્ત્વના જાણ પંડિત (જ્ઞાની) હેાય તે પરિષહાદિને સહન કરે છે, મરણતે પણ ધર્મને છોડતા નથી. (૪૨) શ્રીજિનવચનશ્રવણમાં તત્પર હોવાને કારણે જેણે ઘર સંસારની અસારતા જાણી છે તેવા સાધુઓ બાલક Page #114 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા, न कुलं एत्य पहाणं, हरिएसबलस्स किं कुलं आसी ? । आकंपिया तवेणं, सुरा वि जं पज्जुवासंति ॥ ४४ ॥ देवो नेस्यउ ति य, कीडपयंगु त्ति माणुसो वेसो । रुवस्सी य विरूवो. सुहभागी दुक्खभागी य ॥४५।। राउ ति य दमगुत्ति य, एस सपागु त्ति एस वेयविऊ । सामी दासो पुज्जो, खलो त्ति अधणो धणवइ त्ति ॥४६॥ न वि इत्थ को विनियमो, सकम्मविट्ठणिविसरिसकयचिट्ठो। अन्नुन्नरूववेसो, नडु व परियत्तए जीवो ॥४७॥ (અજ્ઞાની)ના અકાર્યોને જે સહન કરે છે તેમાં આશ્ચર્ય શું છે ? કંઈ નથી, અર્થાત્ શાસ્ત્રશ્રવણનું ફળ પરિષહો સહન કરવા તે જ છે. (૩) આ પરિષહાર્દિ સહન કરવારૂપ ધર્મમાં કુળની(જ) પ્રધાનતા છે, એમ નથી. હરિકેશબળ કે જે ચંડાળકુળના હતા તેઓને કુળ કહ્યું હતું ? તે પણ તેઓના તપથી આવર્જિત થયેલા દે પણ તેમની સેવા કરતા હતા. (૪૪) આ મનુષ્ય પોતે બાંધેલા કર્મના ઉદયના અનુસાર વર્તતે દેવ થાય છે–નારકી પણ થાય છે, કીડો થાય છે અને પતંગીયે પણ થાય છે, રૂપવાન થાય છે-વિરૂપ પણ થાય છે, સુખી તેમ દુઃખી પણ થાય છે, રાજા થાય છે તેમ ભીખારી પણ થાય છે, ચંડાલ થાય છે અને તે જ ઉચ્ચ બ્રાહ્મણ પણ થાય છે, સ્વામી તેમ સેવક પણ થાય છે, ગુણોથી પૂજ્ય થાય અને દુર્જન-ખલ પણ થાય છે, નિર્ધન Page #115 -------------------------------------------------------------------------- ________________ ૩૮ સ્વાધ્યા૦ ગ્રન્થસહ कोडीसएहिं धणसंचयस्स, गुणसुभरियाए कनाए । नवि लुद्धो वयररिसी, अलोभया एस साहूणं ॥४८॥ अंतेउरपुरबलवाहणेहिं, वरसिरिघरेहिं मुणिवसहा । कामेहिं बहुविहेहि य, छंदिजंता वि नेच्छंति ॥४९॥ छेओ भेओ वसणं, आयासकिलेसभयविवागो अ। मरणं धम्मभंसो, अरई अत्यो उ सव्वाइं ॥५०॥ થાય તે ધનપતિ પણ થાય છે, એ કોઈ નિયમ નથી કે તે અમુક સ્વરૂપમાં જ રહે. માટે નટની માફક ઉચ્ચ નીચપણાને પામતા જીવને કુળાભિમાન કરવું તે ઘટતું નથી (૪૫ થી ૪૭) જેમ ધન સાર્થવાહ અતિગુણવંતી-રૂપવંતી પિતાની પુત્રીને પરણાવવા ક્રોડે રત્ન–રૂપીઆ આપવાની કબુલાત પૂર્વક કરગર્યો તે પણ મહાત્મા આર્યવા તેમાં લોભાયા નહિ તેમ સર્વ સાધુઓને સાંસારિક સુખ સાધનમાં એવી નિર્લોભતા કરવી જોઈએ. (૪૮) અંતાપુર, નગરે, લશ્કર, હાથીઓ વિગેરે વાહન, ધનના ભંડારે, અને ઘણું ઘણું જાતના પાંચે ઈન્દ્રિયાના શબ્દ રૂપ વિગેરે ભેગના પદાર્થો વિગેરે આજીજીપૂર્વક આપવા છતાં ઉત્તમ મુનિવરે તે લેવાની ઈચ્છા માત્ર પણ કરતા નથી. (૪૯) કારણ કે તે પદાર્થોથી શરીરના અવયવને છેદ, ભેદ, ચેરાદિની આપત્તિ, તેની રક્ષા માટે પરિશ્રમ, બીજાઓના Page #116 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા दोससयमूलजालं, पुव्वरिसिविवज्जियं जई वंतं । अत्थं वहसि अणत्थं, कीस अणत्थं तवं चरसि ? ॥५१॥ वहबंधणमारणसेहणाओ काओ परिग्गहे नत्थि ?। तं जड़ परिग्गहुच्चिय, जइधम्मो तो नणु पवंचो ॥५२॥ किं आसि नंदिसेणस्स, कुलं ? जं हरिकुलस्स विउलस्स। आसी पियामहो सच्चरिएण वसुदेवनामु त्ति ॥ ५३॥ ઉપદ્ર, રાજાદિને ત્રાસ, કલહ, મરણ, જ્ઞાનાદિ ધર્મને અને સદાચારને નાશ, અને ચિત્તને ઉદ્વેગ, વિગેરે સર્વ પ્રકારનાં દુઃખ સહન કરવો પડે છે, અર્થાત્ અર્થ એ સઘળા અનર્થોનું મૂળ છે. (૫૦) નરકાદિના કારણભૂત હોવાથી અનર્થરૂપ સેનું રૂપું વિગેરે જે સેંકડે દેનાં મૂળીયાંભૂત હોવાથી પૂર્વષિઓએ તજી દીધું છે તેને જે તું ઈચ્છે છે તે તે નિષ્ફળ તપ શા માટે કરે છે? અર્થાત્ પરિગ્રહધારીને તપ વિગેરે નિરર્થક છે. (૫૧) વધ, બંધન, મરણ, વિગેરે કયી કયી અનેક જાતની કદર્થનાઓ પરિગ્રહમાં નથી ? અર્થાત્ બધી છે, છતાં જે પરિગ્રહ રાખે છે તે સાધુને વેશ રાખે છે તે વિશે લોકોને ઠગવા માટે પ્રપંચ જ છે. (ર) - જે પિતાના ઉત્તમ ચરિત્રના બળે ઉત્તમ એવા વિશાળ (નિર્મળ) હરિવંશકુળના વસુદેવ નામના દાદા થયા તેઓને પૂર્વે નંદિણના ભવમાં કયું કુળ હતું? અર્થાત્ કુળ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૪૦ સ્વાધ્યા૦ ગ્રન્થસન્હાહુ विज्जाहरीहिं सहरिसं, नरिंददुहियाहिं अहमहंतीहिं । બે ચિન્ગર તથા, વમુઙેવો તે તવસ્ત્ર ô ॥ ૧૪ ।। सपरकमरा उलवाइएण, सीसे पलीविए नियए । गयसुकुमालेण खमा, तहा कया जह सिवं पत्तो ॥ ५५ ॥ रायकुलेसु वि जाया, भीया जरमरणगभवसहीणं । સાદ સંસ્કૃતિ સન્ત્ર, નીયાળ વિ જેલવેમાળ ॥ ૬ ॥ पणमंति य पुव्त्रयरं, कुलया न नमंति अकुलया पुरिसा । पणओ इह पुवि जइ - जणस्स जह चक्कवट्टिमुणी ॥५७॥ ' અધમ છતાં વૈયાવચ્ચ ગુણથી મેળવેલા પુણ્યના પ્રભાવે તેઓ ‘વસુદેવ ” થયા હતા અને વસુદેવના ભવમાં અદ્ભૂત રૂપથી વશ થએલી વિદ્યાધરપુત્રીઓ અને રાજપુત્રીઓ પરસ્પર સ્પર્ધાવડે ખૂબ આદરપૂર્વક તેને વરી હતી, તે પૂર્વભવના વૈયાવચ્ચરૂપ તપનું જ ફળ હતું. (૫૩–૫૪) પૂર્વભવમાં વસુદેવે દેવી ઉપસમાં પણ ક્ષમા ધારણ કરી (તેનું કારણુ ક્ષમા મેાક્ષનું અંગ છે.) એથી જ પરાક્રમી અને રાજતેજનું બળ હોવા છતાં પોતાના શિરે અંગારા ભરનાર ઉપર પણ ગજસુકુમાળે એવી ક્ષમા કરી કે જેથી તે મેાક્ષને પામ્યા. (૫૫) રાજકૂળ વિગેરે ઉત્તમ કુળમાં જન્મેલા ઘરડપણ, મરણુ, ગભ વિગેરેનાં દુઃખાથી ભય પામેલા સાધુએ નીચ ચાકરથી પણ હલકાઓના સર્વ અપરાધાને સહન કરે છે, પણ ક્રોધાદિ કરતા નથી. (૫૬) Page #118 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા जह चक्कवट्टिसाहू, सामाइयसाहुणा निरुवयारं । भणिओ न चेव कुविओ, पणओ बहुयत्तणगुणणं ॥५८॥ ते धन्ना ते साहू, तेसिं नमो जे अकज्जपडिविरया । धीरा वयमसिहारं, चरंति जह थूलिभद्दमुणी ॥५९।। विसयासिपंजरंमिव, लोए असिपंजरम्मि तिक्खंमि । સહ વ પંકારા, વસંતિ તવંગરે સE I ૬૦ | जो कुणइ अप्पमाणं, गुरुवयणं न य लहेइ उवएसं । सो पच्छा तह सोअइ, उवकोसघरे जह तवस्सी ॥६॥ કુલિન આત્માઓ પિતાના પહેલાં દીક્ષિત થયેલા (સામાન્ય) સાધુને પણ નમે છે, અકુલિન સાધુઓ નમતા નથી. જેમ જનશાસનમાં ચક્રવતી સાધુ પણ એક નાના સાધુને સર્વ સાધુની પહેલાં નમ્યા. (૫૭) જેમ કે એક મુનિએ પૂર્વે ચકી હોવાને લીધે અભિમાનથી અન્ય સાધુઓને વન્દન નહિ કરવાથી એક સામાયિકમાત્ર ઉચ્ચરેલા (અજ્ઞ) સાધુએ તે ચકી સાધુને કઠેર શબ્દમાં કહ્યું કે “તમે માની છે- મુનિઓને વંદન કરવું જોઈએ ત્યારે તેની ઉપર કોપ ન કર્યો પણ હિતશિક્ષા આપનાર હોવાથી ગુણ સમજી ચકી મુનિએ સર્વ મુનિઓની પહેલાં તેને વંદન કર્યું. (૫૮) તેઓ ધન્ય છે, તેઓ સાધુપુરૂષ છે, તેઓને નમસ્કાર થાઓ! કે જે ધીર સાધુઓ સ્થૂલિભદ્રમુનિની જેમ અકાર્યથી દૂર રહ્યા થકા તલવારની ધાર ઉપર ચાલવા સમાન તેને Page #119 -------------------------------------------------------------------------- ________________ ૪૨ સ્વાધ્યા૦ ગ્રન્થસન્દાહ जेव्वयपव्वयभर - समुव्वहणववसियरस अच्चतं । જીવનળસંવથરે, ત્તળ સમયગો મટ્ટુ ॥ ૬૨ ॥ जइ ठाणी जइ मोणी, जइ मुंडी वक्कली तवस्सी वा । पत्थन्तो अ अभं, बंभावि न रोयए मज्झं ॥ ६३ ॥ '' અખડપણે પાળે છે. (૫૯) સ્વત્રતાના નિર્મળ પાલન માટે સાધુએ ‘જેમ સીહા પાંજરામાં પુરાઈને (કષ્ટો વેઠીને) પણ રહે છે તેમ આ તીક્ષ્ણશસ્રાના ઘરસમા લેાકમાં વિષારૂપી તલવાર(શસ્રા)ના પાશમાંથી ખચવા માટે તપ રૂપ પાંજરામાં પુરાઈ રહે છે. અર્થાત્ તપનાં મહાકો વેઠીને પણ વિષયાના મારથી પેાતાનું (ત્રતાનું) રક્ષણ કરે છે. (૬૦) ત્રતા માટે જે ગુરૂવચનને માનતા નથી, તેઓના ઉપદેશને સ્વીકારતા નથી તે પાછળથી એવા પસ્તાય છે કે જેમ કેશ્યાવેશ્યાના ઘેર સિ’હગુફાવાસી મુનિ પસ્તાયા. (૬૧) મહાત્રતારૂપ પર્વતના ભારને વહન કરવા તૈયાર થયેલા સાધુને યુવતી(સ્ત્રી)ઓના સંપર્ક કરવા તેમાં સાધુતાને ઉભયથા અત્યંત નાશ છે. અર્થાત્ પરિણામ વિના સાધુપણું ન રહ્યુ અને સાધુવેશ હેાવાથી ગ્રહસ્થપણું પણ ન રહ્યું, માટે ઉભય ભ્રષ્ટ થયેા. (૬૨) કાચાત્સ માં રહેનારા હોય, મૌની હાય, મસ્તક મુડાવેલુ' હાય, નગ્નપ્રાયઃ ઝાડની છાલનાં વસ્ત્રોવાળા હાય, કે કંઠાર–ઘાર તપસ્વી હાય, પણ જો અબ્રહ્મની ઇચ્છા કરે તે તેવા સાધુ બ્રહ્મા હેાય તેા પણ મને રૂચતા નથી. (૬૩) Page #120 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા तो पढियं तो गुणियं, तो मुणियं तो अ चेइओ अप्पा । आवडियपेल्लियामंतिओ वि जइ न कुणइ अकजं ॥६४॥ पागडियसबसल्लो, गुरुपायमूलंमि लहइ साहुपयं । अविसुद्धस्स न बढइ, गुणसेढी तत्तिया ठाइ ॥६५॥ जइ दुकरदुक्करकारओत्ति, भणिओ जहडिओ साहू । तो कीस अज्जसंभूअ-विजयसीसेहिं नवि खमिअं?॥६६॥ તે ભણેલું, તે ગણેલું, તે જાણેલું, અને તે ચેતેલું સફળ છે કે આમાં કઈ દુર્જનના સંબંધમાં આવીને, અગર કોઈની પ્રેરણા પામીને કે કઈ સ્ત્રી વિગેરેની અકાર્ય માટે પ્રાર્થના સાંભળીને પણ મરણતે તે અકાર્યને ન આચરે, (૬૪) ( એ હેતુથી સિંહગુફાવાસમુનિએ ) ગુરૂના ચરણ સમીપે (ગુરૂની પ્રત્યક્ષ) પિતાના મૂળ-ઉત્તરગુણ અંગેના સર્વ અપરાધને જણાવીને પુનઃ સાધુતાને મેળવી. (શુદ્ધિ કરી.) કારણ કે અશુદ્ધ ચિત્તવાળાને જ્ઞાનાદિ ગુણોની વૃદ્ધિ થતી નથી, અપરાધકોળે હોય તેટલી જ રહે છે અને શેષ અનુષ્ઠાને વિના તે તેટલી પણ નાશ પામે છે. (૫) જે સ્થૂલભદ્ર સાધુને યથાર્થ વ્રત પાલવાથી “દુષ્કર દુષ્કર કારક’ કહ્યા તે આર્યસંભૂતિવિજયના શિષ્યએ. (સિંહગુફાવાસી વિગેરેએ) તે કેમ સહન ન કર્યું ? (૬) Page #121 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યા૦ ગ્રન્થસન્ધહ जइ ताव सबओ सुंदरुत्ति, कम्माण उवसमेण जई । धम्मं वियाणमाणो, इयरो किं मच्छरं वहइ ? ॥६७॥ अइसुडिओ त्ति गुणसमुइओ त्ति जो न सहइ जइपसंसं । सो परिहाइ परभवे, जहा महापीढपीढरिसी ॥६॥ परपरिवायं गिण्हइ, अहमयविरल्लणे सया रमइ । डज्झइ य परसिरीए, सकसाओ दुक्खिओ निच्चं ॥६९॥ विग्गहविवायरुइणो, कुलगणसंघेण बाहिरकयस्स । नत्थि किर देवलोए वि, देवसमिईसु अवगासो॥७॥ જે એ રીતે (સ્થૂલભદ્રજી) કર્મોને ઉપશમ થવાથી શ્રેિષ્ઠ–ઉત્તમ હતા તે ધર્મને સમજતા બીજા (સિંહગુફાવાસી) મુનિએ તેમની ઉપર મત્સર કેમ કર્યો? અર્થાત્ અવિવેક સિવાય મત્સર કરવાનું કેઈ કારણ ન હતું. (૬૭) આ “મૂળ-ઉત્તરગુણેમાં સ્થિર (દઢ) છે, વૈયાવચ્ચાદિ ગુણને ધારક છે એવી સાચી પણ અન્યસાધુની પ્રશંસાને જે સહન ન કરે તે મહાપીઠ અને પીઠ મુનિની જેમ પરભવે સ્વીપણું વિગેરે હલકા ભાવને પામે છે. (૬૮) - જે બીજાની નિંદા કરે, આઠ મદથી મસ્ત થઈ પિતાની પ્રશંસા સાંભળે-કરે, અને જે બીજાની લક્ષ્મીયશ જોઈને બળે-તેને હલકે પાડવા મથે, તે કષાયી આત્મા નિત્ય અશાતા વેદનીયાદિથી દુઃખી થાય. (૬૯) લડાઈ-ઝઘડાની રૂચિ હય, તેથી સાધુ સમુદાયે, Page #122 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા जइ ता जणसंववहार-वज्जियमकज्जमायरइ अन्नो । जो तं पुणो विकत्थइ, परस्स वसणेण सो दुहिओ ॥७१।। सुट्ठ वि उज्जव(म)माणं, पंचेव करिति रित्तयं समणं । अप्पथुई परनिंदा, जिभोवत्था कसाया य ॥७२॥ परपरिवायमईओ, दूसई वयणेहिं जेहिं जेहिं परं । ते ते पावइ दोसे, परपरिवाई इय अपिच्छो ॥७३॥ સર્વસાધુઓએ અને ચતુર્વિધશ્રીસંઘે પણ તજી દીધો હોય (બહાર કર્યો હોય, તેને દેવલોકમાં પણ દેવની પાસે થાન નિયામાં નથી મળતું. અર્થાત્ પરલોકમાં પણ સારું સ્થાન નથી મળતું. (૭૦) જે એક માણસ નિંદા, ચોરી, વ્યભિચાર આદિ લેકવ્યવહારથી વિરૂદ્ધ પાપને (અકાર્યને) કરે છે, તે સ્વયં પોતાના જ પાપથી રાજદંડ, ફાંસી વિગેરે દુઃખ પામે છે, જે પુનઃ બીજે તેની લેક સમક્ષ નિન્દા કરે તે તે નાહક બીજાના દુઃખે દુઃખી થાય છે. (૭૧) (માટે પાપનો પણ અવર્ણવાદ કર નહિ, કારણ કે-) તપ–વિનયાદિમાં અતિ ઉદ્યમ કરનારને પણ આત્મ શ્લાઘા, ૨ પરનિંદા, ૩ જીવ્હાઈન્દ્રિયની અને, ૪ સ્પર્શનેન્દ્રિયની પરવશતા તથા ૫ કષાયે, એ પાંચ પૈકી એક પણ) દોષ સાધુને સર્વથા ગુણ રહિત બનાવે છે (૭૨) બીજાની નિંદા કરવાની વૃત્તિવાળે પિતાના મુખે Page #123 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યા૦ ગ્રન્થસોહ थद्धा च्छिद्दप्पेही, अवण्णवाई सयंमई चवला । वंका कोहणसीला, सीसा उव्वेअगा गुरुणो ॥७४॥ जस्स गुरुम्मि न भत्ती, न य बहुमाणो न गउरवं न भयं । न वि लज्जा न वि नेहो, गुरुकुलवासेण किं तस्स ?॥७५॥ रूसइ चोइज्जतो, वहई य हियएण अणुसयं भणिओ। न य कम्हि करणिज्जे, गुरुस्स आलो न सो सीसो ॥७६॥ उव्विलणसूअणपरिभवेहिं अइभणियदुट्ठभणिएहिं । सत्ताहिया सुविहिया, न चेव मिदंति मुहरागं ॥७॥ બીજાના જે જે અવગુણ બોલે તે તે અવગુણે તેનામાં પ્રગટે છે–એથી તે અતિપાપી હોઈ તેનું મુખ પણ જોવા લાયક નથી. (૭૩) ગર્વથી અક્કડ, ગુરૂનાં પણ દૂષણે જોનારા, ગુરૂની પણ નિંદા કરનારા, સ્વમતિએ વર્તનારા, અસ્થિર ચિત્તવાળા, વક્ર, ધી સ્વભાવવાળા, એવા શિષ્ય અવિનીત હાઈ ગુરૂને પણ ઉગ કરાવે છે. (૭૪) જેનામાં ગુરૂ પ્રત્યે ભક્તિ નથી, બહુમાન નથી, પૂજ્ય ભાવ નથી, અકાર્ય કરવામાં ગુરૂને ભય નથી, સ્વયં લજજાળુ નથી, કે સ્નેહ નથી, તેને ગુરૂકુળવાસથી શું? (૭૫) કેઈ ભૂલ થતી સુધારવા માટે હિતશિક્ષા આપતાં રેષ કરે, હદયમાં બદલે લેવાનો વિચાર રાખે અને કાળાંતરે બદલો લે, કહેવા છતાં કાર્ય ન કરે, તે ગુરૂને શિષ્ય નહિ પણ શત્રુ સમજે. (૭૬) Page #124 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા माणंसिणोवि अवमाण-वंचणा ते परस्स न करंति । सुहदुवखुग्गिरणथं, साहू उयहिव्य गंभीरा ॥७८॥ मउआ निहुअसहावा, हासदवविवज्जिया विगहमुक्का । असमंजसमइबहुअं, न भणंति अपुच्छिया साहू ॥७९॥ महुरं निउणं थोवं, कज्जावडियं अगव्वियमतुच्छं । पुद्वि मइसंकलियं, भणंति जं धम्मसंजुत्तं ॥ ८० ॥ જે ઉત્તમ મુનિઓ છે તે સત્ત્વશાળી હોવાથી કઈ દુર્જન અપકાર કરે, ચાડી કરે, કે પરાભવ કરે તથા અસંબદ્ધ બોલે કે કઠેર વચને કહે તે પણ મુખનો ચહેરે પણ બદલતા નથી. અર્થાત્ જરા પણ નારાજ થતા નથી. (૭૭) માનવંતા(ઈન્દ્રાદિને પણ પૂજ્ય) એવા સાધુઓ પરનું અપમાન કે ઠગાઈ કરતા નથી, પણ સમુદ્રની જેમ ગંભીર હૃદયવાળા તેઓ સુખ કે દુઃખનાં નિમિત્તોને પામીને શાતા વેદનીય-અશાતા વેદનીયને ક્ષય કરવા માટે સહે છે, મેટી ઠકુરાઈ મળે તો પણ તેના બળે કેઈનું પણ અપમાન કે ઠગાઈ કરતા નથી (૭૮) કોમળ પ્રકૃતિવાળા નિરભિમાની, નિભૂત એટલે ઉપશમ સ્વભાવવાળા, (અત્યંતર સંયમમાં ઉઘત–બહાર દેખાવ નહિ કરનારા) હાસ્ય-મશ્કરીથી રહિત, દેશકથા વિગેરે વિકથાઓથી રહિત, સાધુઓ પૂજ્યા વિના અલ્પ પણ અયોગ્ય વચન, કે યોગ્ય પણ ઘણું બોલતા નથી. (૭૯) Page #125 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યા૦ ગ્રન્થસન્ટેહ सटिंठ वाससहस्सा, तिसत्तखुत्तो दयेण धोएण । अणुचिण्णं तामलिणा,. अन्नाणतवु त्ति अप्पफलो ।।८।। छज्जीवकायवहगा, हिंसगसत्याई उवइसंति पुणो। सुबहु पि तवकिलेसो, बालतवस्सीण अप्पफलो ॥८२॥ परियच्छंति अ सव्वं, जहठियं अवितहं असंदिद्धं । तो जिणवयणविहिन्नू , सहंति बहुअस्स बहुआई ॥८३॥ (પૂછવાથી પણ) મધુર, સૂક્ષમઅર્થવાળું, ડું, કાર્ય પૂરતું, સ્વશ્લાઘાદિ ગર્વવિનાનું અને અર્થગંભીર (તુંકારાદિ તુચ્છતા રહિત), એવું પ્રથમ વિચાર કરીને જે ધર્મરૂપ હોય તેવું થોડું બોલે છે. (૮૦) તામલી તાપસે એકવીસ વાર પાણીથી ધોએલા આહારથી પારણું કરીને સાઠ હજાર વર્ષ છઠ ઉપર છઠને તપ કરવા છતાં અજ્ઞાન તપ હેવાથી તેનું તેને અલ્પ જ ફળ મલ્લું (૮૧) અજ્ઞાની જેઓ છકાય જીવની હિંસામાં પ્રવર્તે છે, અને હિંસા વધે તે શાને ઉપદેશ કરે છે, તેવા બાળ તપસ્વીઓને ઘણે પણ તપને પરિશ્રમ અલ્પફળ આપે છે. (૮૨) જીવાજીવાદિ સર્વ તને યથાર્થ સ્વરૂપમાં જાણે છે, નિઃસંદેહ શ્રદ્ધા કરે છે, તેથી તે શ્રીજિનવચનના વિધિના જાણ મુનિવરે ઘણાઓના ઘણા પરિષહ-ઉપસર્ગોને દુર્વચનેને સહન કરે છે, પોતાના અશુભ કર્મનું ફળ માની Page #126 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૪૦ जो जस्स वट्टए हियए, सो तं ठावेइ सुंदरसहावं । बग्घी छावं जणणी, भदं सोमं च मन्नइ ।। ८४ ॥ मणिकणगरयणधणपूरियंमि भवणंमि सालिभदोवि । अन्नो किर मज्झ विसा-मिओ ति जाओ विगयकामो ॥८५॥ न करंति जे तवं संजमं च, ते तुल्लपाणिपायाणं । पुरिसा समपुरिसाणं, अवस्स पेसत्तणमुर्विति ॥८६॥ सुंदरसुकुमालसुहोइएण, विविहेहिं तवविसेसेहिं । तह सोसविओ अप्पो, जह नवि नाओ सभवणेऽवि ॥८७॥ તેઓની ઉપર કોધાદિ કરતા નથી તેથી તેઓને તપ ઘણે લાભ કરે છે. (૮૩) તેમાં એ કારણ છે કે, મેહથી કે બીજા કારણથી જે જેને પ્રિય લાગે છે તે ખરાબ હોય તે પણ તેને પોતે સારૂં માને છે, વાઘના બચ્ચાને પણ વાઘણ ભદ્ર અને શાન્ત સ્વભાવ વાળું માને છે, (તેમ અજ્ઞાની પોતાના અજ્ઞાન તપને પણ શ્રેષ્ઠ માને છે માટે જ વિવેકની આવશ્યક્તા છે.)(૮૪) (વિવેકથી જ) મણી, સુવર્ણ, રત્ન અને ધન વિગેરેથી ભરેલા ઘરમાં પણ શાલીભદ્રજી મારે માથે પણ બીજે સ્વામી એ વિચારે વેરાગી થયા. (૮૫) જેઓ બાર પ્રકારે તપ અને છ કાયની રક્ષા વિગેરે સંયમને કરતા નથી તેઓ હાથ પગથી સમાન અને સરખા પુરૂષાર્થ વાળા મનુષ્યોના પણ અવશ્ય દાસ બને છે. (૮૬) માટે જ શાલીભદ્રજીએ રૂપવતી, કમળ અને સુખ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૫૦. સ્વાધ્યા૦ ગ્રન્થસહ दुक्करमुद्धोसकर, अवंतिसुकुमालमहरिसीचरियं । अप्पावि नाम तह तज्ज, इत्ति अच्छेरयं एयं ॥८८॥ उच्छूढसरीरघरा, अन्नो जीवो सरीरमन्नं ति । धम्मस्स कारणे सुवि,-हिया, सरीरं पि छड् ति ॥८९॥ एगदिवसं पि जीवो, पव्वज्जमुवागओ अनन्नमणो । जइवि न पावइ मुक्खं, अवस्स वेमाणिओ होइ ॥१०॥ ભેગને ઉચિત એવી પણ પિતાની કાયાને વિવિધ પ્રકારનાં તપથી એવી સુકાવી દીધી કે જેને પોતાના ઘરનાં માણસો પણ ઓળખી ન શક્યાં (૮૭) અરે ! એથી પણ આગળ વધીને અવંતિસુકુમાળ મહર્ષિનું ચરિત્ર દુષ્કર અને સાંભળતાં રોમાંચ ખડાં થાય તેવું આશ્ચર્યકારક છે કે જેણે ધર્મરક્ષા માટે શરીરને સર્વથા ત્યાગ કર્યો હતે. (૮૮) જીવ જુદે છે, શરીર તેનાથી જુદું છે, એમ સમજતા ઉત્તમ મુનિઓ શરીરરૂપ ઘરની મમતા વિનાના ધર્મની રક્ષા માટે ધનધાન્યદિ જ નહિ, શરીરને પણ છોડે છે અર્થાત પ્રાણાતે પણ ધર્મની રક્ષા કરે છે. (૮૯) (એ પ્રમાણે ધર્મના આદરવાળે) જીવ એક દિવસ માત્ર પણ સંયમને પામીને નિશ્ચલ મનવાળે બને તે (તથાવિધ સંઘયણકાળાદિ સામગ્રીને અભાવે) મેક્ષ ન પામે તે વૈમાનિકદેવપણું તે અવશ્ય પામે છે. (૯) Page #128 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૫૧ सीसावेढेण सिरम्मि, वेढिए निग्गयाणि अच्छीणि । मेयज्जस्स भगवओ, न य सो मणसा विपरिकुविओ ॥९१॥ जो चंदणेण बाई, आलिंपइ वासिणा वि तच्छेइ । संथुणइ जो अ निंदइ, महरिसिणो तत्थ समभावा ॥१२॥ सिंहगिरिसुसीसाणं भदं गुरुवयणसदहंताणं । वयरो किर दाही वा,-यणत्ति न विकोविअं वयणं ॥९३॥ मिण गोणसंगुलीहि, गणेहि वा दंतचकलाई से । इच्छंति भाणिऊणं, कज्जं तु त एव जाणंति ॥१४॥ ભગવાન આર્યમેતાર્યને (નારે) વાધરથી મસ્તક વીંટતાં નેત્રા નીકળી પડયાં (અર્થાત્ એક પ્રાણીની રક્ષા માટે મરણઃ કષ્ટ આવ્યું તે પણ તેઓ મનથી પણ (સેની ઉપર) ન કેપ્યા. (એમ ધર્મ માટે પ્રાણ છોડનારાનાં અનેક દૃષ્ટાન્ત છે.) (૯૧) કઈ ભુજાઓએ (શરીર) ચંદનનું વિલેપન કરે (શાતા ઉપજાવે), કે કઈ કુહાડાથી તેને છોલે (અશાતા ઉપજાવે), એ રીતે કોઈ સ્તુતિ કરીને મનને પ્રસન્ન કરવા પ્રયત્ન કરે) કે કોઈ નિન્દા કરીને નારાજ કરવા પ્રયત્ન કરે, કિન્તુ ઉત્તમ મુનિઓ અને પ્રત્યે સમભાવ રાખે છે. (ઉપેક્ષા કરે છે) (૯૨) (આવી સાધુતા ગુરૂના ઉપદેશથી પ્રગટે છે માટે મુનિઓએ ગુરૂઆજ્ઞાને પ્રાણાન્ત પણ પાળવી) ગુરૂવચનમાં શ્રદ્ધાવાળા તે આર્યરિ હગિરિના ઉત્તમ શિષ્યનું કલ્યાણ થાઓ કે “તમને વાચના વા આપશે એમ કહેવા છતાં જેઓનું મુખ જરા પણ મેલું ન થયું. (૯૩) Page #129 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યા૦ ગ્રન્થસન્ધહ कारणविऊ कयाई, सेयं कायं वयंति आयरिया । तं तह सद्दहिअव्वं, भविअव्वं कारणेण तहिं ॥९५।। जो गिण्हइ गुरुवयणं, भण्णंतं भावओ विसुद्धमणो। ओसहमिव पिज्जंतं, तं तस्स सुहावहं होइ ॥१६॥ अणुवत्तगा विणीया, बहुक्खमा निच्चभत्तिमंता य । गुरुकुलवासी अमुई, धन्ना सीसा इह सुसीला ॥९७॥ (વિનીત શિષ્યનું એ કર્તવ્ય છે કે, “ગુરૂ આંગળીઓથી સાપને માપો એમ કહે કે “સાપના દાંત ગણે” એમ આજ્ઞા કરે તે પણ “તહરિ' કહીને તે કાર્ય તુર્ત કરે ! “મને આવી આજ્ઞા કેમ કરી?” એ વિલ્પ પણ ન કરે! કારણ કે “આજ્ઞા કરનારા ગુરૂ લાભ હાનિને સારી રીતે સમજે છે, મને અહિતકર આજ્ઞા ન કરે, એવી શ્રદ્ધા તેને હેય છે. (૯૪) કઈ વાર આચાર્ય (ગુરૂ) કાળા કાગડાને ધોળે કહે, તે પણ તે વચનને તે રીતે સહવું(માનવું) જોઈએ, કારણ કે ગુરૂ કારણના જાણ છે માટે કઈ કારણે તેમ બોલ્યા હશે? એમ વિશ્વાસ રાખવું જોઈએ. (૫) જે શિષ્ય ગુરૂના મુખથી નીકળતું વચન ભાવપૂર્વક નિર્વિકલ્પમનથી સ્વીકારી લે છે, તેને તે ગુરૂઆજ્ઞા પીધેલું ઔષધ રોગને નાશ કરે તેમ સુખકારક (કમરેગની નાશક) બને છે. (૬) ગુરૂની ઈચ્છાને અનુકૂળ વર્તનારા, વિનીત, રોષ નહિ કરનારા, નિત્ય ગુરૂ પ્રત્યે ભકિત (પૂજ્યભાવ) વાળા, શ્રુતજ્ઞાન Page #130 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા जीवंतस्स इह जसो, कित्ती य मयस्स परभवे धम्मो । सगुणस्स य निग्गुणस्स य, अयसो कित्ती अहम्मो य ॥९८॥ बुढ्ढावासे वि ठियं, अहव गिलाणं गुरुं परिभवति । दत्तु व्व धम्मवीमंसएण, दुस्सिक्खियं तं पि ॥९९|| आयरिय-भत्तिरागो, कस्स ? सुनक्वत्तमहरिसीसरिसो। अविजीवियं ववसियं, न चेव गुरुपरिभवो सहिओ ॥१००॥ માટે ગુરૂ પાસે રહેલા અને ભણવાનું પૂર્ણ થવા છતાં ગુરૂને નહિ છોડનારા, એવા સદાચરણવાળા પુણ્યવંતશિષ્ય છે.(૯૭) (આવા ગુણેની એટલા માટે શિષ્યને જરૂર છે કે) ગુણવંત જીવે ત્યાં સુધી આ ભવમાં તેને યશ ગવાય છે, મરણ પછી કીતિ અખંડ રહે છે અને પરભવમાં ઉત્તમ ધર્મ (ધર્મ સામગ્રી) મળે છે, નિર્ગુણને (તેથી વિપરીત) આ ભવમાં અપયશ, અપકીતિ અને પરભવમાં અધમ (કુદેવ-કુગતિ વિગેરે) મળે છે. (૯૮) વૃદ્ધપણાને લીધે સ્થિરવાસ રહેલા કે ગ્લાન (માંદા પડેલા) ગુરૂને દત્તમુનિની જેમ જે ધર્મના કુવિકલ્પથી પરાભવ કરે છે (શિથિલ માને છે તે શિષ્ય ધર્માચારને સારી રીતે સમજતે હોય તે પણ તેનું તે શિક્ષણ દુષ્ટ છે (કે જે ગુરૂ પ્રત્યે અવિશ્વાસ પેદા કરાવે છે. (૯) આર્ય સુનક્ષત્રમહર્ષિના જેવો ગુરૂ પ્રત્યે ભક્તિને રાગ બીજા કેને હોય ? અર્થાત્ તેમને ગુરૂરાગ ઉત્તમ હતો કે જેના પરિણામે પોતાના જીવનને ખલાસ કર્યું પણ ગુરૂના પરભાવને સહન ન કર્યો. (ગશાળાએ ભગવંતને કહેલા અપશબ્દ ન સાંખ્યા.) (૧૦૦) Page #131 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાહુ ગ્રન્થસહ पुण्णेहिं चोइया पुरक्खडे हिं, सिरिभायणं भविअसत्ता । गुरुमागमेसिभद्दा, देवयमिव पज्जुवासंति ॥१०१॥ बहु-सुक्खसयसहस्साण-, दायगा मोअगा दुहसयाणं । आयरिआ फुडमेअं, केसिपएसी व ते हेऊ ॥१०२॥ नरयगइगमणपडिहत्थए, कए तह पएसिणा रण्णा । अमरविमाणं पत्तं, तं आयरियप्पभावेणं ॥१०३॥ धम्ममएहिं अइसुंदरेहिं, कारणगुणोवणीएहिं । पल्हायंतो व्व मणं, सीसं चोएइ आयरिओ ॥१०४॥ પૂર્વકૃત પુણ્યથી પ્રેરાએલા (પુણ્યવાન) તે ભવ્ય જી આ ભવમાં જ્ઞાનાદિ લક્ષ્મીનું ભાજન બને છે અને ભવિષ્યમાં સ્વર્ગ–મેક્ષરૂપ કલ્યાણને પામે છે કે જેઓ પરમાત્માની જેમ ગુરૂની સેવા કરે છે. (૧૦૧) એ સ્પષ્ટ છે કે કેશીગણધર અને પ્રદેશી રાજાની જેમ આચાર્ય (ગુરૂ) ઘણી જાતિનાં લાખો સુખને આપનારા અને સેંકડે દુઃખોથી છેડાવનારા છે. એ હેતુથી હે શિષ્ય! તારે ગુરૂનો વિનય કરવું જોઈએ. પ્રદેશી રાજાએ નરક ગતિમાં જવા ગ્ય કર્મો કરવા છતાં જે દેવવિમાનનું સુખ મેળવ્યું તે આચાર્યના (શ્રીકેશીગણધરના) પ્રભાવથી સમજવું. (૧૦૨-૧૦૩) આચાર્ય શિષ્યને પ્રેરણા–હિત શિક્ષા આપતાં પણ ધાર્મિક, અતિ નિર્દોષ, સકારણ બેલાયેલાં, જ્ઞાનાદિ ગુણને કરનારાં અને શિષ્યને પ્રતીતિ થાય તેવાં વચને વડે તેના મનને પ્રસન્ન કરતા પ્રેરણા આપે, હિતશિક્ષા માટે પણ અસત્ય (કડવું) ન બેલે. (૧૦) Page #132 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૫ जीअं काऊण पणं. तुरुमिणिदत्तस्स कालिअजेण । अवि अ सरीरं चत्तं, न य भणिअमहम्मसंजुत्तं ॥१०५॥ फुडपागडमकहतो, जह-डियं बोहिलाभमुवहणइ । जह भगवओ विसालो, जरमरणमहोअही आसि ॥१०६।। कारुण्णरुण्ण सिंगार-भावभयजीवियंतकरणेहिं । साह अवि अ मरंति. न य निअनियमं विराहिति ॥१०७॥ अप्पहियमायरंतो, अणुमोअंतो य सुग्गइं लहइ । रहकारदाणअणुमोअगो, मिगो जह य बलदेवो ॥१०८॥ (જેમ કે-) શ્રી કાલિકાચાર્યે તુરુમિણિ નગરીના દત્ત નામે બ્રાહ્મણ –મંત્રીને જીવન હોડમાં મૂકીને (મરણને ભય છોડીને) પણ સત્ય ઉત્તર આપે શરીરને રાગ છેડ્યો પણ અધાર્મિક (અસત્ય-ઉત્સુત્ર) નાલ્યા. (૧૦૫) જે સાધુ સત્ય વચનને સ્પષ્ટ શબ્દોથી પ્રગટપણે યથાર્થ કહેતે નથી તેને જેમ ભગવાન મહાવીરને “કવિલા ઈહિયંપિ ઈર્થાપિ” એવું દ્વિભાષીયું વચન બલવાને યોગે જરા-મરણાદિ દુઃખરૂપ સંસાર સમુદ્ર વિશાળ થયો (વધી ગયે) તેમ ધિલાભને નાશ થાય છે અને સંસાર પરિભ્રમણ વધી જાય છે. (૧૦) ઉત્તમ સાધુઓ કરૂણાભાવથી, સ્વજનાદિના રૂદનથી, સ્ત્રી અદિના શૃંગારથી કે હાવભાવથી, રાજાદિના ભયથી, કે પ્રાણાંત કારણોથી; એવા અનુકૂળ કે પ્રતિકૂળ ઉપસર્ગોથી પણ મરણને સ્વીકારે છે કિ પિતાના નિયમને વિરાધતા નથી. (૧૦૭) Page #133 -------------------------------------------------------------------------- ________________ પ૬ સ્વાધ્યા૦ ગ્રન્થસન્ધહ जं तं कयं पुरा पूरणेण, अइदुक्करं चिरं कालं । जइ तं दयावरो इह, करिंतु तो सफलयं हुतं ॥१०९॥ कारणनीयावासी, सुट्ट्यरं उज्जमेण जइयव्यं । जह ते संगमथेरा, सपाडिहेरा तया आसि ॥११०॥ एगंतनियवासी, घरसरणाईसु जइ ममत्तं पि । कह न पडिहंति कलिकलुस-रोसदोसाण आवाए ॥११॥ જેમ રથકાર, તેના દાનની અનુમોદના કરતે મૃગ અને બળદેવ મુનિ સુગતિને પામ્યા તેમ સ્વયં આત્મહિતને આચરતે (દઢ વ્રતને પાળતે) અને બીજા તેવાઓની અનુમોદના કરતે જીવ સદ્ગતિને પામે છે. (૧૦૮) પૂર્વે પુરણ નામના શેઠે (તાપસે) દીર્ઘકાલ સુધી જે તપનાં અતિ દુષ્કર કષ્ટ કર્યા (સહ્યાં) તે જે દયા ભાવથી આ (જૈન) શાસનમાં રહીને (એના મર્મને સમજીને) કર્યા હોત તે સફળ થાત. મિથ્યાભાવે તે ઘણાં કષ્ટો વેઠવા છતાં નિષ્ફળ થાય છે. (૧૦૦) કારણે (વૃદ્ધત્વાદિને ગે) સાધુને એક સ્થળે રહેવું પડે તે પણ સંયમ માટે અતિશય ઉદ્યમ કરે જોઈએ કે જેમ સ્થવિરસંગમસૂરિને તે કાળે દેવ સહાયક થયા તેમ બીજાને પણ દેવની સહાય મળે. (૧૧૦) નિષ્કારણ હંમેશાં જે એક જ સ્થળે રહે છે, અને તેથી ગ્રહસ્થના ઘર(ઉપાશ્રય)ની છાપરાની વિગેરે સારસંભાળમાં, સુધારણામાં કે સ્વજનાદિમાં જેઓ મમત્વ કરે છે તેઓ કલહ, પાપ, ક્રોધાદિ દુષણેની આપત્તિમાં કેમ ન પડે? અર્થાત તેથી અનેક દેશે તેમાં પ્રગટે છે. (૧૧૧) Page #134 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૫૭ अविकत्तिऊण जीवे, कत्तो घरसरणगुत्तिसंठप्पं ? । ' अवि कत्ति अ तं तह, पडिया अस्संजयाण पहे ॥ ११२ ॥ थोवोऽवि गिहिपसंगो, जइणो सुद्धस्स पंकमा हह । ; जह सो वास्तरिसी, हसिओ पज्जोयनरवडणा ॥ ११३ ॥ सभावो वीसंभो, नेहो रइवइयरो य जुवइजणे । સયળધર—સંવતારો, તસીહવયારૂં હિન્ગા ??!! કારણ કે- વૃક્ષ આદિના જીવાના છેદ કર્યા (કરાવ્યા) વિના ઘર–છાપરૂં, વાડ વિગેરે સમારી શકાતું નથી, તેથી તે માટે જો જીવાને છેદે તે તે સાધુએ અસ’જમીએના (ગ્રહસ્થાના) માગે ચઢે છે, અર્થાત્ ગ્રહસ્થ સરખા અને છે. (૧૧૨) (માત્ર ગ્રહસ્થાનાં કામ કરવાથી જ નહિ, ગ્રહસ્થાના સંગ કરવાથી પણ સાધુતાને દૂષણ લાગે છે) જેમ વારત્ર (વરદત્ત) ઋષિ પ્રદ્યોતનરાજાની હાંસીનું પાત્ર બન્યા તેમ ઘેાડા પણ ગ્રહસ્થના પરિચય શુદ્ધ સાધુને કૃષિત (મલીન) કરે છે. (૧૧૩) (આ તે। . સામાન્ય દૂષણ છે, સ્ત્રીઓને પરિચય તે તેથી ય બહુ ખરાબ છે) સ્ત્રીઓનું અકાળે ઉપાશ્રયમાં આવવું તેઓને વિશ્વાસ કરવા, રાગ કરવો, વિકારક વાતા કરવી, અંગેા વિગેરે સરાગપણે જોવાં અને સ્વજન-ઘર વિગેરેને અંગે તેઆની સાથે વિચાર કરવા, વિગેરેથી તે તપ શીયલ અને ત્રતાનેા પણ નાશ થાય છે. (૧૧૪) Page #135 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યા૦ ગ્રન્થસહ जोइसनिमित्तअक्खर, कोउयआएसभूइकम्मेहिं । करणाणुमोअणाहि अ, साहुस्स तवक्खओ होइ ॥११५॥ जह जह कीरइ संगो, तह तह पसरो खणे खणे होइ । थेवो वि होइ बहुओ, न य लहइ धिइं निरंभंतो ॥११६॥ जो चयइ उत्तरगुणे, मूलगुणे वि अचिरेण सो चयइ । जह जह कुणइ पमायं, पेलिज्जइ तह कसाएहिं ॥११७॥ વળી જ્યોતિષ, નિમિત્ત, અક્ષરેના જોડાણથી પ્રગટતી શક્તિ (વિદ્યા), તથા અમુક કાર્ય સાધવા માટે સ્નાન કૌતુક વિગેરે જણાવવાથી, “આ આમ થશે એમ ભવિષ્ય કહેવાથી, રાખ મંત્રીને આપવાથી, મંત્રાદિ આપવાથી, વિગેરે કરવાકરાવવા કે અનુમેદવાથી સાધુને બાહ્ય અત્યંતર તપને ક્ષય થાય છે. (૧૧૫) જેમ જેમ અયોગ્ય વર્તન કરાય તેમ તેમ ક્ષણે ક્ષણે તે વધતું જાય છે, કારણ કે પ્રમાદને અનાદિ અભ્યાસ છે. તેથી પ્રારંભમાં) અ૫ દેષ પણ વધીને ઘણે બળવાન થાય છે, તેને રે કવો અશક્ય બને છે, અને પાછળથી રિકવા છતાં રકાત નથી. (૧૧૬) થડે પણ પ્રમાદને સંગ એ રીતે વધે છે કે-જેમ જેમ પ્રમાદ કરવામાં આવે તેમ તેમ કષાને વધવાને અવકાશ મળે છે, એથી જે પ્રારંભમાં ઉત્તર ગુણેને (પ્રમાદ વશ) છોડે છે તે ચેડા જ કાળમાં મૂળગુણેને પણ છેડી દે છે. (૧૧૭) Page #136 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા जो निच्छएण गिण्हइ, देहच्चाए वि न य घिई मुयइ । सो साहेइ सकज्जं, जह चंडवडिंसओ राया ॥११८॥ सीउण्हखुप्पिवासं, दुस्सिज्जपरीसहं किलेसं च । जो सहइ तस्स धम्मो, जो धिइमं सो तवं चरङ् ॥११९।। धम्ममिणं जाणंता, गिहिणो वि दढव्वया किमुअ साहू ? । कमलामेलाहरणे, सागरचंदेण इत्थुवमा ॥१२०॥ देवेहिं कामदेवो, गिही वि न वि चालिओ तवगुणेहिं । मत्तगयंदभुयंगम-रक्खसघोरट्टहासेहिं ॥१२१॥ જે વ્રતાદિના પાલન માટે સદનુષ્ઠાનને દઢપણે વળગી રહે છે, શરીર છૂટી જાય તે પણ છોડતો નથી, તે ચંદ્રાવતંસક રાજાની જેમ પોતાના કાર્યને સિદ્ધ કરે છે. (૧૧૮) ઠંડી, ગરમી, ભૂખ, તૃષા, દુષ્ટ શય્યા એટલે મકાનમાં નીચઊંચી જમીનની પ્રતિકૂળતા, બીજા પણ અનેક વિધ પરિષહો, અને દેવાદિના ઉપસર્ગોને જે સહન કરે તેને ધર્મ આરાધના થાય છે, જે ધર્યવંત હોય છે તે જ આવાં કોને સહન કરે છે, બીજાને તે આર્તધ્યાન થવાથી ધર્મને ક્ષય થાય છે. (૧૧૯) શ્રીજિનકથિત ધર્મને જાણતા ગ્રહ પણ વ્રતમાં દઢ બને છે, તે સાધુનું શું પૂછવું? અર્થાત્ તેઓએ અવશ્ય દઢ વ્રતવાળા બનવું જોઈએ. આ વિષયમાં કમળામેલાનું હરણ કરનાર સાગરચંદ્ર દષ્ટાન્ત રૂપ છે. (૧૨) કામદેવ શ્રાવક કે જેઓ કાઉસગ્નમાં હતા ત્યારે Page #137 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યા૦ ગ્રન્થસહ भोगे अभुंजमाणा वि, केइ मोहा पडंति अहरगई । कुविओ आहारथी, जत्ताइ-जणस्स दमगु व्व ॥१२२॥ भवसयसहस्स-दुलहे, जाइजरामरणसागरुत्तारे। जिणवयणं मि गुणायर!, खणमवि मा काहिसिपमायं ॥१२३॥ जं न लहइ सम्मत्तं, लद्धण वि जं न एइ संवेगं। विसयसुहेसु य रज्जइ, सो दोसो रागदोसाणं ॥१२४॥ તેમના ઘેર્યની પરીક્ષા કરવા આવેલા દેવે મત્તેહાથી, સર્પ અને રાક્ષસના ઘેર અટ્ટહાસ વિગેરે ઘણા ઉપસર્ગો કર્યા, છતાં ગ્રહસ્થ પણ તે નિયમથી ચલાયમાન ન થયા અર્થાત્ કાર્યોત્સર્ગ ન છેડ. (૧૨૧) (અવિવેકી નિરપરાધી ઉપર પણ કેપ કરે છે, તે કહે છે કે, કેઈમેહ મૂઢ આત્માઓ ભેગોને વિના ભગવ્યું પણ અધોગતિમાં (નરકમાં) પડે છે, જેમ આહારને માટે રાજગ્રહીને દ્રમક (ભીખારી) વૈભારગિરિ ઉપર પ્રભુ મહાવીરને વન્દન કરવા જતા યાત્રિકે ઉપર કે પાયમાન થઈ પિતેજ ગબડાવેલી શિલાતળે કચડાઈને સાતમી નરકે ગયો. (૧૨) માટે હે ગુણવંત શિષ્ય ! લાખ ભાવે પણ મળે દુર્લભ, જન્મ–જરા મરણનાં દુઃખોથી ભરેલા સંસારસમુદ્રમાંથી પાર ઉતારનાર શ્રીજિનવચન (પાલન કરવા)માં ક્ષણ પણ પ્રમાદ ન કરીશ (મેહને વશ ન પડીશ) (૧૨૩) (પ્રમાદ કરાવનાર રાગ-દ્વેષ છે) અને સમ્યકત્વ (તત્ત્વની શ્રદ્ધા) થતું નથી, કે થયા પછી પણ મોક્ષની ઈચ્છા Page #138 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા तो बहुगुणनासाणं, सम्मत्तचरितगुणविणासाणं । न हुवसमा गंतव्वं, रागद्दोसाण पावाणं ।। १२५॥ तिं अमित, सुठुवि सुविराहिओ समत्थोवि । जं दोवि अणिग्गहिया, करंति रागो य दोसो य ॥ १२६ ॥ इह लोए आयासं, अजसं च करेंति गुणविणासं च । पसवंति अ परलोए, सारीरमणोगए दुक्खे || १२७॥ धिद्धी अहो अकज्जं, जं जाणतोवि रागदोसेहिं । फलमडलं कडुअरसं, तं चैव निसेवए जीवो ॥ १२८ ॥ ૬૧ રૂપ સ ંવેગ થતા નથી, ઉલટા વિષયસુખામાં આસક્ત બને છે, તે દૂષણ રાગ-દ્વેષનુ છે, બીજા કાર્યનું નથી. (૧૨૪) તેથી અનેક પ્રકારે આત્માનેા નાશ (સ ંસારની રખડપટ્ટી) કરનારા અને સમ્યગ્ દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ આત્મ ગુણ્ણાના નાશ કરનારા રાગ-દ્વેષ રૂપ પાપોને વશ કદાપિ નથવું. (૧૨૫) જેના અત્યંત અપરાધ કર્યાં હોય તે સમર્થ શત્રુ પણ જે નુકશાન–અહિત કરતા નથી તે કાબુમાં નહિ લીધેલા (વધી ગયેલા) રાગ અને દ્વેષ કરે છે. (૧૨૬) રાગ-દ્વેષને વશ નહિ કરવાથી (રાગ-દ્વેષ કરવાથી) તેઓ આભવમાં શારીરિક-માનસિક અનેક કષ્ટો આપે છે, અપકીર્તિ કરે છે અને જ્ઞાન–ચારિત્ર વિગેરે ગુણાના નાશ કરે છે, ઉપરાંત પરલેાકમાં શારીરિક-માનસિક અનેક દુઃખાને પ્રગટ કરે છે. (૧૨૭) ધિકૢ ધિકૢ, ખેદની વાત છે કે—અતિશય કડવાં દુઃખો Page #139 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય ગ્રન્થસહ को दुक्खं पाविज्जा?, कस्स व सुक्खेहिं विम्हओ हुज्जा। को व न लभिज्ज मुक्वं?, रागद्दोसा जइ न हुज्जा ॥१२९॥ माणी गुरुपडणीओ, अणत्यभूओ अमग्गवारी अ। मोहं किलेसजालं, सो खाइ जहेव गोसालो ॥१३०॥ कलहणकोहणसीलो, भंडणसीलो विवागसीलो य। जीवो निच्चुज्जलिओ, निरत्ययं संयमं चरइ ॥१३॥ રૂ૫ રાગ-દ્વેષનાં દુષ્ટ ફળો જાણવા–ભેગવવા છતાં પણ અવિવેકી જીવ એ રાગ-દ્વેષની જ સેવા કરે છે. (૧૨૮) જે રાગદ્વેષ ન હોય તે દુઃખી કેણ થાય ?(કેઈનહિ) અથવા સુખ પામવાથી આશ્ચર્ય કેને થાય ? (કેઈને નહિ કારણ કે રાગ દ્વેષને અભાવ એજ પરમ સુખ છે, આશ્ચર્ય પણ રાગને લીધે થાય છે.) અથવા કેણ મેક્ષ ન મેળવે ? (સહુ મેળવે) અર્થાત્ દુઃખને આપનારા સુખને રોકનારા મેક્ષ નહિ થવા દેનારા રાગ-દ્વેષ જ છે. (૧૨) ગોશાળાની જેમ (રાગ-દ્વેષના ફળરૂ૫) જે અભિમાની, ગુરૂને દ્રોહી-પ્રત્યેનીક, અનર્થની ખાણ, જિનાજ્ઞા વિરૂદ્ધ વર્તનારે થાય છે તે મુધા અનેક કલેશે (શિરમુંડન-તપકર વિગેરે ધર્મ કષ્ટો) ભગવે છે. (અર્થાત્ રાગી-દ્વેષીને ધમકી નિષ્ફળ થાય છે.) (૧૩૦) કલહ (ક ) તથા કેધ કરવાના સ્વભાવવાળે, તથા મારામારી કે રાજકચેરીમાં વિવાદ કરવાના સ્વભાવવાળો (કઠેર હદયવાળો) જીવ હંમેશાં કેધથી ધમધમેલો રહેતે હેવાથી તેનું સંયમ નિરર્થક છે. (૧૩૧) Page #140 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા जह वणदवो वणं, दवदवस्स जलिओ खणेण निद्दहइ । एवं कसायपरिणओ, जीवो तवसंजमं दहइ ॥१३२॥ परिणामवसेण पुणो, अहिओ ऊणयरओ व हुज्ज खओ। तह वि ववहारमित्तेण, भण्णइ इमं जहाथूलं ॥१३३॥ फरुसवयणेण दिणतवं, अहिक्खिवंतो अ हणइ मासतवं । वरिसतवं सवमाणो, हणइ हणंतो अ सामण्णं ॥१३४॥ अह जीविअं निकितइ, हंतूण य संजमं मलं चिणइ । जीवो पमायबहुलो, परिभमइ अ जेण संसारे ॥१३५॥ જેમ એકદમ સળગેલે વધતે જ દાવાનળ ક્ષણમાં વનને બાળી મૂકે છે તેમ કષાયથી સળગતે જીવ પણ તપ સંયમને બાળી મૂકે છે. (૧૩૨) જે કે ઉપર કહ્યું તેમ રાગ દ્વેષથી પ્રગટેલા કક્ષાનું સ્વરૂપ ભયંકર છે, નિશ્ચયદ્રષ્ટિએ તેથી પરિણામની વિચિત્રતાને વશે સંયમની હાનિ અધિક કે ઓછી પણ થાય છે તે પણ વ્યવહાર માત્રથી બાહ્ય સ્થલ દષ્ટિએ આ પ્રમાણે કહ્યું છે કે-બીજાને કઠોર વચન બોલવાથી એક દિવસનું તપ (સંયમ), હલકે પાડવાથી મહિનાનું તપ, શાપ દેવાથી એક વર્ષનું તપ હારે છે (નાશ કરે છે, અને મારવાથી (તાડન કરવાથી) સપૂર્ણ સાધુપણાને નાશ કરે છે. જે તે બીજાના પ્રાણ લે છે (મારી નાખે છે) તે સઘળા સંયમનો નાશ કરવા ઉપરાંત એવું પાપ કર્મ બાંધે છે કે પ્રમાદ (અજ્ઞાન–મેહ)ને વશ બનેલો તે સંસારમાં કેટલાય કાળ ભમે છે. (અર્થાત્ કોઈના એક વખત પ્રાણ લેતાં પોતાને Page #141 -------------------------------------------------------------------------- ________________ ૬૪ સ્વાધ્યા૦ ગ્રન્થસાહ अकोसणतज्जणताडणा य, अवमाणहीलणाओ य । मुणिणो मुणियपरभवा, दढप्पहारि ब विसहति ॥१३६।। अहमाहओ तिन य पडिहणंति, सत्ता वि न य पडिसवंति। मारिजंता वि जई, सहति सहस्समल्लु व्व ॥१३७॥ दुज्जणमुहकोदंडा, वयणसरा पुवकम्मनिम्माया । साहूण ते न लग्गा, खंतिफलयं वहंताणं ॥१३८॥ કેટલાંય મરણેનાં (જન્મનાં) દુખે ગવવાં પડે છે. (૧૩૩-૧૩૪–૧૩૫) માટે જ જેઓ પરભવન (જન્મ-મરણની પરંપરાને) જાણે છે તે મુનિઓ મહાત્મા દઢપ્રહારીની જેમ બીજાઓના કરેલા આક્રોશ, આક્ષેપો, તાડના માર), અપમાન (પરાભવ), અને હીલના (નિંદા), વગેરે બધું સમભાવે સહન કરે છે.(૧૩૬) અને “અધમ (પાપી)એ મને મુઠ્ઠી આદિથી મા” એમ સમજી ઉત્તમ સાધુઓ બદલામાં તેને મારતા નથી, શાપ દેનારને શાપ દેતા નથી, અને કોઈ મારી નાંખે તે પણ તેને મારતા નથી કિન્તુ સહસ્ત્રમલ્લની જેમ સહન કરે છે, તેનાં ભાવિ દુઃખેની પરંપરાને જોઈ તેની ઉપર દયા કરે છે. (૧૩૭) દુર્જનના મુખરૂપ ધનુષ્યમાંથી નીકળતા કટુવચન રૂપ બાણના પ્રહારથી બચવા માટે ક્ષમા રૂપ ઢાલને ધારણ કરનારા સાધુઓને પૂર્વકૃત કર્મને ગે નીકળેલાં તે વચન બાણે ભૂતકાળમાં લાગ્યાં નથી, (વર્તમાનમાં લાગતાં નથી અને ભવિષ્યમાં લાગશે નહિ. અર્થાત્ દુર્જનનાં બાણ સરખાં વચનેને પણ સાધુઓ ક્ષમાથી સહન કરે છે, કોપ કરતા નથી. (૧૩૮) Page #142 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા पत्थरेणाहओ कीवो, पत्थरं डक्कुमिच्छइ । मिगारिओ सरं पप्प, सरुप्पत्तिं विमग्गइ ॥१३९॥ तह पुचि किं न कयं?, न बाहए जेण मे समत्थोऽवि । इण्हि किं कस्स व कुप्पिमु, ति धीरा अणुप्पिच्छा ॥१४०॥ अणुराएण जइस्स वि, सियायपत्तं पिया धरावेइ । तह वि य खंदकुमारो, न बंधुपासेहिं पडिबद्धो ॥१४१।। પત્થર વાગવાથી કુતરે પત્થરને બચકાં ભરવા ઈચ્છે છે અને સિંહ બાણ વાગવા છતાં બાણ મારનારને શોધી તેને મારવા ઈચ્છે છે. તેમ ઉત્તમ સાધુ ઉદયમાં આવેલાં કર્મોનો સામનો કરતા નથી, સહન કરે છે, પણ એ કર્મો જે કારણે બંધાયાં હોય તે કારણોને શોધીને તેનો નાશ કરે છે.) (૧૩૯) - તથા પૂર્વકાળે એવું શું નથી કર્યું? કે જેથી (નીચ કે) સમર્થ પણ મને ન પડે ? દુઃખી ન કરે? અર્થાત્ પૂર્વે ઘણાં ખરાબ કામે કર્યો છે, માટે (આ દુઃખો મારે સહવાં પડે છે માટે) મારે જ આ દેષ છે, કદર્થના કરનારનો નથી, તે શા માટે હું કેપ કરૂં ? અથવા કેની ઉપર કેપ કરૂં ? એમ વિચારી ધીર પુરૂષે શાન્ત થાય છે. (૧૪૦) એ રીતે દ્વેષ કરનાર ઉપર પણ ઠેષ નહિ કરવા જણાવ્યું. (હવે રાગી ઉપર પણ રાગ નહિ કરવા કહે છે કે-) નેહને કારણે સાધુ થયેલા (નંદકકુમાર) ઉપર પણ તેના પિતાએ ધવળ છત્ર ધરાવ્યું, (એવો દઢ સ્નેહ) છતાં પણ ખંદકકુમાર (મુનિ) સ્વજનેના નેહરૂપી પાશમાં ન બંધાયા. તેમ સર્વ મુનિઓએ રાગને પ્રતિબંધ તજ જોઈએ. (૧૪૧) Page #143 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યા૦ ગ્રન્થસન્ધહ गुरु गुरुतरो य अइगुरु, पियमाइअवच्चपियजणसिनेहो । चिंतिज्जमाणगुविलो, चत्तो अइधम्मतिसिएहिं ॥१४२॥ अमुणियपरमत्थाणं, बंधुजणसिनेहवइयरो होइ। अवगयसंसारसहाव-निच्छयाणं समं हिययं ॥१४३॥ माया पिया य भाया, भज्जा पुत्ता सुही य नियगा य । इह चेव बहुविहाई, करंति भयवेमणस्साइं ॥१४४॥ माया नियगमइविगप्पियंमि, अत्थे अपूरमाणमि । पुत्तस्स कुणइ वसणं, चुलणी जह बंमदत्तस्स ॥१४५॥ માતાપિતાને, અપત્ય (પુત્રાદિ) ને અને સ્ત્રી બહેને આદિને સ્નેહ અનુક્રમે દુઃખથી, અતિદુઃખથી અને અતિતરદુઃખથી છૂટે તે આકરો છે, કેઈ વાર તે તેના વિયોગથી મરણ પણ થઈ જાય છે, વિચાર કરતાં અનંત સંસારનું કારણ હોવાથી અતિગહન છે, તેથી ધર્મમાં અતિ તૃણવાળા (આસક્ત) મુનિવરેએ તેને ત્યાગ કર્યો છે. (૧૨) જે પરમાર્થને (તત્વને) જાણતા નથી તેઓને સ્વજનોના નેહને પ્રતિબંધ (સંબંધ) હોય છે, કિન્તુ જેઓએ સંસારને (અનિત્ય) સ્વભાવ નિશ્ચયથી જાર્યો છે તેનું હૃદય સર્વત્ર (રાગદ્વેષ રહિત) સમાન રહે છે. (૧૪૩) માતા, પિતા, ભાઈ, ભાર્યા, પુત્રો અને સ્વજને વિગેરે આ ભવમાં જ અનેક પ્રકારના ભય (ત્રાસ) અને વેર-વિરોધ કરે છે. (તેઓને નેહ કરણીય નથી). (૧૪) જેમ ચૂલણીએ પોતાના પુત્ર બ્રહ્મદત્તને દુઃખ દીધું Page #144 -------------------------------------------------------------------------- ________________ ૬૭ ઉપદેશમાળા सव्वंगोवंगविगत्तणाओ, जगडणविहेडणाओ अ । कासी अ रज्जतिसिओ, पुत्ताण पिया कणयकेऊ ॥१४६॥ विसयसुहरागवसओ, घोरो भाया वि भायरं हणइ । आहाविओ वहत्थं, जह बाहुबलिस्स भरहवई ॥१४७॥ भज्जा वि इंदियविगार-दोसनडिया करेइ पइपावं । जह सो पएसिराया, सूरियकताइ तह वहिओ ॥१४८॥ તેમ માતા પણ પોતાની બુદ્ધિથી નક્કી કરેલું તેનું કાર્ય (પ્રજન) સિદ્ધ ન થાય તે પુત્રને પણ આપત્તિમાં મૂકે છે. (૧૫) રાજ્યની તૃષ્ણવાળ કનકકેતુ રાજાએ “આ પુત્રો મોટા થશે તે મારું રાજ્ય લઈ લેશે, એમ કલ્પીને પિતા છતાં પિતાના પુત્રોના સર્વ અંગે પાંગ કાપ્યાં-કપાવ્યાં અને અનેક પ્રકારની કદર્થનાઓ તથા પીડાઓ કરી-કરાવી. (અર્થાત્ પિતા પણ પુત્રોને દુઃખ દે છે.) (૧૪૬) જેમ ભરતચકી બાહુબલીને મારી નાખવા તૈયાર થયા તેમ વિષયસુખના રાગને વશ પડેલો કૂર ભાઈ પણ ભાઈને હણે છે. (૧૪૭) જેમ સૂર્ય (ર) કાન્તા રાણીએ પિતાના પતિ પ્રદેશી રાજાને ઝેર આપીને મારી નાખે તેમ ઈન્દ્રિયોના વિકારરૂપ દેષને વશ થએલી (વિષયાન્હ બનેલી) ભાર્યા પણ પતિનું પાપ કરે છે, પતિને મારી નાખે છે. (૧૪૮) Page #145 -------------------------------------------------------------------------- ________________ ૬૦ સ્વાધ્યા૦ ગ્રન્થસન્દાહ सासयसुक्खतरस्सी, नियअंगसमुब्भवेण पियपुत्तो । : जह सो सेणियराया, कोणियरण्णा खयं नीओ ॥१४९॥ लुद्धा सकज्जतुरिआ, सुहिणो वि विसंवयंति कयकज्जा । जह चंदगुत्तगुरुणा, पव्वयओ घाइओ राया ॥ १५० ॥ नियया वि निययकज्जे, विसंवयंतंमि हुति खरफरुसा । जह रामसुभूमकओ, बंभक्खत्तस्स आसि खओ ॥ १५१ ॥ શાશ્વત સુખ (મેાક્ષ) મેળવવા માટે વેગવાળા (આતુર) અને પોતાના પુત્ર . હાવાથી પુત્ર પ્રત્યે અતિ પ્રેમવાળા એવા પણ શ્રેણીક રાજાને જેમ તેમના જ પુત્ર કાણીક રાજાએ મારી નાખ્યા તેમ પુત્ર પણ પિતાને મારી નાખે છે. (૧૪૯) લેાભીઆ અને પેાતાનું કાર્ય સાધવામાં તત્પર એવા મિત્રો પણ પેાતાનું કાર્ય સિદ્ધ થતાં જેમ ચંદ્રગુપ્તના ગુરૂ ચાણાકયે ન'ઢ રાજાને હણવા માટે મિત્ર બનાવેલા પર્વત નામના મિત્ર રાજાને મરાવી નાખ્યો તેમ પેાતાના મિત્રને પણ મારી–મરાવી નાખે છે. (૧૫૦) પોતાનું કાર્ય સિદ્ધ ન થતાં જેમ રામ અને સુભૂમે પરસ્પર બ્રાહ્મણાના અને ક્ષત્રિઓના ક્ષય કર્યો તેમ પેાતાના સંબંધીઓ પણ પરસ્પર હૃદયથી નિષ્ઠુર કર્મ કરનારા અને કંઠાર શબ્દ સંભળાવનારા (શત્રુ) અને છે. રામ અને સુભૂમ પરસ્પર સંબંધી છતાં વૈર થવાથી રામે સાત વાર પૃથ્વી નક્ષત્રી કરી હતી અને તેના બદલા લેવા સુભૂમે ૨૧ વાર પૃથ્વી ઉપરથી સર્વ બ્રાહ્મણાના નાશ કર્યાં હતા. (૧૫૧) Page #146 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા कुलघरनिययसुहेसु अ, सयणे अ जणे य निच्च मुणिवसहा। विहरंति अणिस्साए, जह अज्जमहागिरी भयवं ॥१५२॥ रूवेण जुव्वणेण य, कन्नाहि सुहेहिं वरसिरीए य । न य लुभंति सुविहिया, निदरिसणंज बूनामुत्ति ॥१५३॥ उत्तमकुलप्पसूया, रायकुलवडिंसगा वि मुणिवसहा । बहुजणजइसंघट्ट, मेहकुमारु व्व विसहति ॥१५४॥ अवरुप्परसंबाहं, सुक्खं तुच्छं सरीरपीडा य । सारण वारण चोयण, गुरुजणआयत्तया य गणे ॥१५५॥ (તે કારણે) કુટુંબનાં, ઘરનાં કે સંબંધીઓનાં સુખમાં, ગામનગરમાં રહેવાનાં સુખમાં, સ્વજનનાં સુખમાં તથા સામાન્ય લોકના તરફથી મળનારાં સુખેમાં ભગવાન આર્યન મહાગિરિની જેમ ઉત્તમ મુનિઓ હંમેશાં નિરપેક્ષ રહે છે. (૧૫) | સુવિહિત મુનિઓ રૂપથી, યૌવનથી, કન્યાઓ આપવાથી, સુખનાં સાધને આપવાથી કે ઘરની લક્ષ્મી આપવાથી લલચાવે તે પણ તેમાં ભાતા નથી. આ વિષયમાં આર્ય જખૂનું દષ્ટાન્ત સમજી લેવું. (૧૫૩) ઉત્તમ કુળમાં જન્મેલા અને રાજ કુળમાં પ્રધાન (માનનીય) હોય તેવા પણ ઉત્તમ મુનિઓ સાધુપણામાં ઘણા (દેશ-દેશના) સાધુઓના સંઘને પણ મેઘકુમારની જેમ સહન કરે છે. ક્ષુદ્ર અને ગચ્છમાં રહેવું દુષ્કર છે. (૧૫૪) (કારણ કે) ગચ્છમાં રહેવાથી પરસ્પર એક બીજાનું સંઘર્ષણ (સંઘટ્ટન) ખમવું પડે છે, પાંચે ઈન્દ્રિઓનાં સુખ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૭૦ સ્વાધ્યા૦ ગ્રન્થસન્દ્રાહ sara कओ ? धम्मो, सच्छंदगई महपयारस्स । ', હિંયા જોર ? દો, ઘણ તું ? લગ્ન ના પા कत्तो ? सुत्तत्थागम - पडिपुच्छ्णचोयणा य इक्कस्स । विणओ वेयावच्च, आराहणया य मरणंते || १५७॥ पिल्लिज्जेसणमिक्को, पहनपमयाजणाउ निश्च भयं । काउमणो वि अकज्जं, न तरह काऊण बहुमज्झे ॥ १५८ ॥ (શબ્દાદિ ભાગા) તુચ્છ (નહિ વત્) હેાય છે, પરીષહાર્દિની શારીરિક પીડાએ ખમવી પડે છે, વડીલે તરફથી થતી સારણા વારણા કે પ્રેરણાદિનું અપમાન સહેવુ પડે છે અને દરેક કામાં ગુરૂની આજ્ઞાને વશ અનવું પડે છે. (૧૫૫) (દુષ્કર માનીને ગચ્છવાસને છેાડવાથી) સ્વચ્છ દુમતિએ વનાર અને પોતાની બુદ્ધિએ જીવનાર એકલા સાધુને (ગુરૂની નિશ્રા વિના) ધર્મ કયાંથી થાય ? અર્થાત્ ન થાય. અથવા એકલા શું આરાધન કરે? કે અકાર્યના એ શી રીતે ત્યાગ કરે (કાણુ તેને શકે) ? તથા અલ્પ બુદ્ધિવાળા એકલે। સૂત્ર-અરૂપ આગમની પૃચ્છા કાને કરે ? કોની પાસે ભણે ? અથવા તીવ્રબુદ્ધિવાળા હાય તા તેને થતા તર્કોનું (યુક્તિઓનું) સમાધાન પણ કાણુ કરે ? વળી એકલો વિનય વૈયાવચ્ચ વિગેરે કાની કરે? અને અંતકાળે તેને આરાધના (નિામણા) કાણુ કરાવે ? વળી એકલા એષણાસમિતિનુ પણ ઉલ્લઘન કરે અર્થાત્ દાષિત આહારાદિ વાપરતા થઈ જાય, અને ઠેર ઠેર સ્ત્રીઓથી ભરેલા ક્ષેત્રમાં એકલાને (ગાચરી આદિ ક્તાં) પેાતાનું ચારિત્ર Page #148 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા , ૭૧ उच्चारपासवणवंत-पित्तमुच्छाइ मोहिओ इको। सद्दवभायणविहत्थो, निक्खिवइ व कुणइ उड्डाहं ॥१५९।। एगदिवसेण बहुआ, सुहा य असुहा य जीवपरिणामा । इक्को असुहपरिणओ, चइज्ज आलंबणं लक्षु॥१६०॥ सव्वजिणप्पडिकुठं, अणवत्था थेरकप्पमेओ अ। इक्को अ सुआउत्तोवि, हणइ तवसंजमं अइरा ॥१६१॥ ધન લૂંટાઈ જવાને નિત્ય ભય રહે. તેથી ઉલટું–ગચ્છમાં ઘણાઓની સાથે રહેવાથી અનાદિ વાસનાથી અકાર્ય કરવાની ઈચ્છા થઈ આવે તે પણ કરી શકે નહિ, બચી જાય. (માટે અનેક કષ્ટોવાળે પણ ગચ્છવાસ સંયમને ઉપકારી છે.) (૧૫-૧૫–૧૫૮) જેમ કે એકલો સાધુ સ્પંડિલ-માત્રુ કરતાં અથવા વમન કે પિત્તને પ્રકોપ થતાં વિહ્વળ બનીને (ગભરાઈને) હાથમાં પાણીનું ભાજન લઈāડિલાદિ કરે, ત્યારે અસ્વસ્થતાથી ભાજન કે પોતે પડી જાય તે સંયમની અને આત્માની (શરીરની) વિરાધના થાય, પાણી વિના થંડિલાદિ કરતાં શાસનને ઊડ્ડાહ થાય. (૧૫૯) વળી, જીવને એક દિવસમાં પણ શુભ અને અશુભ ઘણા ઘણું પરિણામે (મનમાં વિતર્કો) થાય છે તેથી જે એક હોય તે અશુભ પરિણામને વશ પોતાની મનકલ્પનાને આધારે આલંબન (કારણ) કલ્પીને (પામીને) સંયમને પણ ત્યાગ કરે–અર્થાત્ એકાકી સંયમથી સર્વથા પડી જાય. (૧૬૦) Page #149 -------------------------------------------------------------------------- ________________ ૭ર સ્વાધ્યા૦ ગ્રન્થસાહ वेसं जुष्णकुमारिं, पउत्थवइअंच बालविहवं च । पासंडरोहमसई, नवतरुणिं थेरभज्जं च ॥१६२॥ सविडंकुब्भडरूवा, दिठा मोहेइ जा मणं इत्थी। आयहियं चिंतंता, दूरयरेणं परिहरंति ॥१६३॥ सम्मठिी वि कयागमोवि, अइविसयरागसुहवसओ । भवसंकडंमि पविसइ, इत्थं तुह सच्चई नायं ॥१६४॥ વળી, સાધુને એકાકી બનવાનું સર્વજિનેશ્વરેએ નિષેધેલું છે, કારણ કે તેથી એકલા થવાની પરંપરા ચાલે, એથી વિરકલ્પ (ગચ્છવાસ) છિન્ન ભિન્ન થઈ જાય, વધારે શું? અતિ અપ્રમત્ત સાધુ પણ એકલે થતાં અલ્પ કાલમાં જ તપ (પ્રધાન) સંયમનો નાશ કરે છે. (૧૧) વેશ્યા, પ્રૌઢ છતાં કુમારી, પતિ પરદેશ ગએલો હોય તેવી, બાલવિધવા, કપટથી વ્રતધારી (સાધ્વી) બનેલી, દુરાચારિણી, નવયૌવના, વૃદ્ધા, જેનું ઉભટરૂપ-વેષ જોતાંની સાથે અધ્યવસાયને મલીન કરે તેવી, તથા દષ્ટિ (જેવા) માત્રથી મેહ થાય તેવી, ઉપર્યુક્ત કઈ સ્ત્રીને આત્મહિતને ઈચ્છતા સાધુઓ અતિ દૂરથી જ તજે છે, મનથી પણ તેની ઈચ્છા કરતા નથી. કારણ કે સ્ત્રીને રાગ સર્વ અપાયે (અનર્થો)નું કારણ છે. (૧૬૨-૧૬૩) સમકિત દષ્ટિ અને આગમને જાણ (ગીતાર્થ) છતાં પાંચે ઈન્દ્રિયના શબ્દાદિ વિષયમાં સુખ માને તે વિષયના અતિરાગને વશ પડી સંસારનાં સંકટમાં પડે છે, હે શિષ્ય ! આ વિષયમાં તારે સત્યકી વિદ્યાધરનું ઉદાહરણ જાણવું. (માટે વિષના રાગથી ગુરૂકુળવાસ તજવો નહિ) (૧૬૪) Page #150 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા सुतवस्सियाण पूया-पणामसकारविणयकजपरो । बद्धं पि कम्ममसुहं, सिढिलेइ दसारनेया व ॥१६५॥ अभिगमणवंदणनमंसणेण, पडिपुच्छणेण साहूणं । चिरसंचियं पि कम्मं, खणेण विरलत्तणमुवेइ ॥१६६॥ केइ सुसीला सुहम्माइ, सज्जणा गुरुजणस्स वि सुसीसा । विउलं जणंति सद्धं, जह सीसो चंडरुस्स ॥१६७॥ अंगारजीववहगो, कोइ कुगुरुसुसी परिवारोस । सुमिणे जईहि दिट्ठो, कोलो गयकलहपरिकिनो॥१६८॥ (સાધુએાએ તે વડીલોની ઉપાસના કરવી જ જોઈએ કિન્તુ શ્રાવકે પણ સાધુઓની ઉપાસના કરે છે કારણ કે-) ઉત્તમ સાધુઓની વસ્ત્રાદિથી પૂજા, પ્રણામ, સ્તુતિરૂપ સત્કાર અને વિનયાદિ કરવામાં તત્પર હોય તે ગ્રહસ્થ છતાં પણ કૃણની જેમ બાંધેલાં પણ અશુભ કર્મોને છોડે છે. (૧૫) આવતા સાધુની સામે જવાથી, ગુણસ્તુતિરૂપ વન્દન કરવાથી, મન અને કાયાથી નમવારૂપ નમસ્કાર કરવાથી અને સુખશાતાદિ પૂછવાથી, સાધુઓનાં (શ્રાવકોનાં પણ) ઘણા કાળનાં બાંધેલાં કર્મો ક્ષણમાં વિરલ થઈ જાય છે. (૧૬૬) ચંડરૂદ્રાચાર્યના (નૂતન) શિષ્યની જેમ કેઈ (ઈન્દ્રિ અને મનની સમાધિવાળા સુશીલ અને જ્ઞાન ચારિત્રરૂપ ધર્મવાળા સજ્જન શિષ્યો) (વિનયથી) સામાન્ય સાધુને જ નહિ, ગુરૂના મનમાં પણ મોટી શ્રદ્ધા ઉત્પન્ન કરે છે. (૧૬૭) Page #151 -------------------------------------------------------------------------- ________________ ૭૪ સ્વાધ્યા૦ ગ્રન્થસન્દેહ सो उग्गभवसमुद्द, सयंवरमुवा गएहिं राएहिं । करहोवक्खरभरिओ, दिट्ठो पोराणसीसेहिं ॥ १६९ ॥ संसारखंचणा न वि, गणंति संसारसूअरा जीवा । सुमिणगण विकेई, बुज्झति पुप्फचूला व्व ॥ १७० ॥ કોલસાને જીવ સમજી હિંસા કરનારા ઉત્તમ શિષ્યાથી પરિવરેલા કોઈ કુન્નુરૂ(અ`ગારમ કાચા)ને અન્ય સાધુઓએ ‘ સ્વપ્નમાં એક ભુંડ હાથીઓનાં બચ્ચાંથી પરિવરેલા આવે છે એ રીતે જોયા. તે ઉગ્રસ’સારસમુદ્રમાં ભમ્યા કે તેના પૂર્વભવના શિષ્યા જે અન્યભવે રાજપુત્રા થયા હતા અને સ્વયરમંડપમાં આવેલા હતા તેઓએ જાતિસ્મરણ જ્ઞાનથી પોતાના તે પૂર્વ ગુરૂને અતિભાર વહન કરતા ઊટના અવતારને પામેલો જોયા. (અર્થાત્ પેાતાના ગુરૂ અંગારમ કાચાય અભવ્ય છે એમ જાણી તેના શિષ્ય તે ગુરૂને છેાડી અન્ય ગુરૂની નિશ્રામાં આરાધના કરી એક જ રાજાના રાજપુત્રો થયા. તે સ્વયં વરમંડપમાં બધા ગજપુર નગરે આવેલા ત્યાં પોતાના ગુરૂ (અંગારમ કાચા) ને જાતિસ્મરણ જ્ઞાનથી ઊટના અવતારમાં અતિ કષ્ટ ભાગવતા જોઇ વરાગ્ય પામી સર્વે દીક્ષિત થયા, ગુરૂની દયાથી તેઓએ તે ઊંટને કષ્ટમાંથી છેડાવ્યા. (૧૬૮–૧૬૯) સંસારમાં વિષયસુખમાં ભુંડ જેવા (વૃદ્ધ) કાઈ જીવા પેાતે સંસારથી ઠંગાય છે તેની ગણના કરતા નથી, તા કોઈ ઉત્તમ જીવા સ્વપ્નમાં પણ સ`સારનાં નરકાદિ દુઃખા જોઇને પુષ્પચૂલાની જેમ બેધ પામે છે. (૧૭૦) Page #152 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૫ जो अविकलं तवं संजमं च, साहू करिज्ज पच्छा वि । अनियसुय व्व सो नियग-मट्ठमचिरेण साहेइ ॥१७१॥ सुहिओन चयइ भोए, चयइ जहा दुक्खिओत्ति अलियमिणं । चिक्कणकम्मोलित्तो, न इमो न इमो परिच्चयइ ॥१७२॥ जह चयइ चक्कवट्टी, पवित्थरं तत्तियं मुहुत्तेण । न चयइ तहाअहनो, दुब्बुद्धी खप्परं दमओ ॥१७३॥ देहो पिवीलियाहिं, चिलाइपुत्तस्स चालणी व्व कओ। तणुओ वि मणपओसो, न चालिओ तेण ताणुवरि ॥१७४॥ જે કઈ સાધુ સંત કાલે પણ તપ-સંયમની સાધના અખંડ પણે કરે છે તે “અર્ણિકાપુત્ર આચાર્યની જેમ નિયમ પોતાના પ્રજનને સુખને અલ્પ કાલમાં જ સાધે છે. (૧૭૧) (ધર્મ દુઃખીઆઓ કરે છે એમ નથી.) કેઈ કહે કે સુખી જીવ ભેગને તજતે નથી કે જેમ દુખી તજે છે તે એ અસત્ય વચન છે, કારણ કે સુખી કે દુઃખી ગમે તે હેય પણ જ્ઞાનાવરણીયાદિ ચીકણા કર્મોના ઉદયવાળો ભેગને તજી શકો નથી–હળુકમી તજી શકે છે. (૧૨) જેમ છ ખંડની ઋદ્ધિ જેટલા મોટા પરિગ્રહને પણ એક ક્ષણમાં ચક્વત છેડી દે છે તેમ નિભંગી-મંદબુદ્ધિ એ. રંક પોતાના ફૂટેલા પાત્રને (ભીખ માગવાના ખપ્પરને) પણ તજી શકતું નથી. (૧૭૩) (પાતળાં (અલ્પ) કર્મવાળા જે તે શરીરને પણ ત્યાગ કરી સંયમની રક્ષા કરે છે.) ચિલાતીપુત્રના શરીરને Page #153 -------------------------------------------------------------------------- ________________ SE સ્વાધ્યા૦ ગ્રન્થસન્દાહ पाणच्चए वि पावं, पिवीलियाए वि जे न इच्छति । ते कह जई अपावा, पावाई करेंति अन्नरस ? || १७५ ॥ जिणपहअपंडिया, पाणहराणं पि पहरमाणाण । '; न करंति य पावाई, पावस्स फलं वियागंता ॥१७६॥ वहमारणअब्भक्खाण- दाणपरधणविलोवणाइणं । सव्वजहन्नो उदओ, दसगुणिओ इकसि कयाणं ॥ १७७॥ ', કીડીઓએ આરપાર નીકળી ચાલણી જેવું બનાવ્યુ` તાપણુ તે મહાત્માએ મનમાં કીડીએ ઉપર અલ્પમાત્ર પણ દ્વેષ ન કર્યાં. (૧૭૪) પ્રાણાન્તે પણ જેઓ એક કીડી જેવા જીવના પણ દ્રોહ કરવા ઇચ્છતા નથી તે નિરવદ્ય જીવનવાળા સાધુ ખીજાઓના (મનુષ્યાદિના) દ્રોહ-પાપ તા કરે જ કેમ? અર્થાત્ ન કરે. (૧૭૫) પાપનાં કળાને જાણતા જ્ઞાનીએ (બીજાના તા દ્રોહ ન કરે પણ) જિનકથિતધને નહિ જાણનારા–અજ્ઞાન, જીવાના પ્રાણ લેનારા-ઘાતકી અને તલવાર વિગેરે શસ્ત્રોથી મારનારા-ખુની, વિગેરે અધમ પુરૂષાનું પણ અહિત (તેને મારવા વિગેરેના વિચાર) કરતા નથી, ઉલટુ' તેઓનાં કુકમના ભાવિદુઃખાથી દયા ચિંતવે છે. (૧૭૬) એક જ વાર કરેલાં પણ પાપો, જેવાં કે—માર મારવા, મારી નાખવા, ખાટુ આળ આપવું (કલંક ચઢાવવું), પારકુ ધન ચારવું–લૂંટવુ, કોઈની ગુપ્તવાત પ્રગટ કરવી, વિગેરેના Page #154 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા तिव्वयरे उ पओसे, सयगुणिओ सयसहस्सकोडिगुणो। कोडाकोडिगुणो वा, हुज्ज विवागो बहुतरो वा ॥१७८॥ के इत्थ करेंतालंबणं, इमं तिहुयणस्स अच्छेरं । जह नियमाखवियंगी, मरुदेवी भगवई सिद्धा ॥१७९॥ किं पि कहिं पि कयाइ, एगे लद्धीहि केहि वि निभेहिं । पत्तेयबुद्धलाभा, हवंति अच्छेरयम्भूया ॥१८०॥ ઓછામાં ઓછે વિપાક (બદલો) દશ ગુણે ભેગવવો પડે છે અને દ્વેષ (કષાય) તીવ્ર-અતિ ઉત્કટ હોય તે એવા દ્વેષથી એક જ વખત કરેલાં પાપોનું દ્રષની વિચિત્રતાને અનુસાર ગુણું, લાખગુણું, કેડગુણું, કેડીકેડગુણું કે એથી પણ ઘણું ફળ (વિપાક) જોગવવું પડે છે. (૧૭–૧૭૮) કોઈ જ આ વિષયમાં ત્રિભુવનને આશ્ચર્ય પમાડનારું (અચ્છરાભૂત) આ આલંબન લઈને પ્રમાદ સેવે છે કે-જેમ તપ સંયમથી શરીરને કષ્ટ આપ્યા વિના જ ભગવતી “મરૂદેવી સિદ્ધિપદને પામ્યાં તેમ અમારી પણ સિદ્ધિ (મુક્તિ) થશે, અપ્રમાદનું (તપ-સંયમનું) શું પ્રયોજન છે? (૧૭૯) કેઈ વખત-કઈ ક્ષેત્રમાં-કઈ વૃષભાદિ પદાર્થને જોઈને કઈ કરકંડુ વિગેરે તેવી પોતાની કમનો ક્ષયક્ષપશમ રૂપ લબ્ધિથી તેવાં નિમિત્તને પામીને જગતમાં આશ્ચર્યભૂત (પ્રત્યેકબુદ્ધ) બને છે. એથી એવાં કાદાચિક અચ્છરાભૂત દુષ્ટાન્તને આશ્રય લઈને બીજાઓએ તપ સંયમમાં શિથીલતા કરવી નહિ. (૧૮૦) Page #155 -------------------------------------------------------------------------- ________________ ૭૮ સ્વાધ્યા૦ ગ્રન્થસહ निहिं संपत्तमहन्नो, पत्थितो जह जणो निरुत्तप्पो । इह नासइ तह पत्तेअ-बुद्धलच्छि पडिच्छंतो॥१८१॥ सोऊण गई सुकुमालियाए, तह ससगभसगभइणीए। ताव न विससियव्वं, सेयट्ठी धम्मिओ जाव ॥१८२॥ खरकरहतुरयवसहा, मत्तगइंदा वि नाम दम्मति । इक्को नवरि न दम्मइ, निरंकुसो अप्पणो अप्पा ॥१८३॥ वरं मे अप्पा दंतो, संजमेण तवेण य । मा हं परेहिं दम्मंतो, बंधणेहिं वहेहि य ॥१८४॥ રત્નાદિનિધિની ઈચ્છાવાળો નિભંગી મનુષ્ય પ્રાપ્ત થએલા નિધિને ગ્રહણ કરવા માટે “બલિદાન વિગેરે કરવા યોગ્ય ક્રિયામાં પ્રમાદ કરીને નિધિને ગુમાવે છે, લોકમાં હાસ્યપાત્ર બને છે, તેમ પ્રત્યેકબુદ્ધ વિગેરેનાં આલંબન લઈ સંયમ–તપમાં પ્રમાદ કરનારે મોક્ષરૂપ નિધિને ગુમાવે છે. (૧૮૧) માટે–શશક-ભશક મુનિની બહેન સુકુમારિકાની ગતિ (સંયમભ્રષ્ટતા) સાંભળીને ધમી આત્માએ મરણપર્યંત (અથવા એક્ષપર્યત) રાગ-દ્વેષને વિશ્વાસ નહિ કરે અર્થાત રાગ-દ્વેષથી સદેવ ડરને દૂર રહેવું. (૧૨) ગધેડા, ઊંટ, ઘોડા, વૃષભે અને મદન્મત્ત હાથીએને પણ વશ કરી શકાય છે. એક જ માત્ર તપ-સંયમ વિનાને નિરંકુશ આપણે આત્મા વશ કરી શકાતું નથી. અર્થાત્ આત્માને વશ કરે એ અતિ દુષ્કર છે. (૧૮૩) Page #156 -------------------------------------------------------------------------- ________________ ce ઉપદેશમાળા ', अप्पा चैव दमेयव्वो, अप्पा हु खलु दुद्दमो । अप्पा दंतो सही होइ, अस्सि लोए परत्थ य || १८५।। निच्चं दोससहगओ, जीवो अविरहियमसुभपरिणामो । नवरं दिने पसरे, तो देह पमायमयरेसु || १८६ ॥ अच्चिय वंदिय पूहअ, सक्कारिय पणमिओ महग्घविओ । तं तह करेइ जीवो, पाडेड़ जहप्पणी ठाणं ॥ १८७॥ ', સંયમ તપથી મારે જ મારા આત્માને વશ કરવા શ્રેષ્ઠ છે કે જેથી વધ અધન વિગેરેથી બીજાઆને મારા આત્માને અન્ય ગતિમાં વશ કરવાના ન રહે. (૧૮૪) આત્માને જ વશ કરવા જોઇએ, કારણ કે તેને વશ કરવા દુઃશકય છે. (બાહ્ય શત્રુઓને વશ કરવા દુઃશકય નથી) વશ કરેલા આત્મા આ લાકમાં અને પરલેાકમાં પણ સુખી થાય છે. (૧૮૫) નિત્ય રાગ-દ્વેષાદિ દોષથી ભરેલા જીવ સતત અશુભ પરિણામવાળા હેાવાથી માત્ર તેને છૂટ આપતાં જ તે લેાકવિરૂદ્ધ અને આગમવિરૂદ્ધ કાર્યોં દ્વારા પ્રમાદને જ કરે છે. (૧૮૬) જેમ જેમ ચંદનાદિથી ચર્ચાય, સ્તુતિ વિગેરેથી વદાય, વજ્રાદિથી પૂજાય, અભ્યુત્થાનાદિથી સત્કારાય કે મસ્તકથી પ્રણામ કરાય, તેમ તેમ જીવ તેવું કરે કે જેથી ‘આચાર્ય પદ્મ’ વિગેરે સ્થાનથી પેાતાને ભ્રષ્ટ કરે છે, (અર્થાત્ અનુકૂળ ઉપસર્ગે↑ અતિ દુઃસહ છે. માટે માન-પૂજા-વન્દન-સત્કારાદિમાં રાગ કરવો નહિ.) (૧૮૭) Page #157 -------------------------------------------------------------------------- ________________ ૮૦ સ્વાધ્યા૦ ગ્રન્થસજોહ सीलव्वयाइं जो बहुफलाइँ, हंतूण सुक्खमहिलसइ । धिइदुब्बलो तवस्सी, कोडीए कागिणिं किणइ ॥१८॥ जीवो जहामणसियं, हियइच्छियपत्थिएहिं सुक्खेहिं । तोसेऊण न तीरई, जावज्जीवेण सव्वेण ॥१८९॥ सुमिणंतराणुभूयं, सुक्खं समइच्छियं जहा नत्थि । एवमिमं पि अईय, सुक्खं सुमिणोवमं होई ॥१९०॥ पुरनिद्धमणे जक्खो, महुरामंगू तहेव सुयनिहसो। बोहेइ सुविहियजणं, विसूरइ बहुं च हियएण ॥१९१॥ સ્વર્ગ–મેક્ષ જેવા મહાફળને આપનારાં શીલ અને વ્રતને નાશ કરીને જે બાહ્ય સુખની ઈચ્છા કરે છે તે મંદ બુદ્ધિવાળે તપસ્વી (બિચારે) કેડને બદલે કાકિણી (રૂપીયાના એંશીમા ભાગ રૂપ કેડી)ને ખરીદ કરે છે. (૧૮૮) આ સંસારી જીવને યાવજીવ સુધી મને ભીષ્ટ અને હદયથી ઈચ્છિત સુખથી પણ સંતુષ્ટ કરી શકાતું નથી. ગમે તેવાં તેટલાં સુખો ભેગવવા છતાં તેને સંતોષ થતે જ નથી. (૧૮૯) સ્વપ્નમાં અનુભવેલું સુખ જેમ જાગ્યા પછી નથી હોતું, તેમ આ જાગતાં ભગવેલું વિષયિક સુખ પણ જોગવ્યા પછી સ્વપ્ન તુલ્ય બને છે, માટે તેમાં રાગ નહિ કરે. (૧૯૦) (વિષયમાં વૃદ્ધિ કરવાથી) જાણે શ્રુતજ્ઞાનની પરીક્ષા કરવા માટે કટી ન હોય, તેવા ગીતાર્થ જ્ઞાની પણ “મથુરા) Page #158 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૮૧ निग्गंतूण घराओ, न कओ धम्मो मए जिणक्खाओ । इडूढिरससाय गुरुयत्तणेण, न य चेइओ अप्पा ॥ १९२॥ ओसनविहारेणं, हा जह झीर्णमि आउ सव्वे | किं काहामि अन्नो, संपर सोयामि अप्पाणं ॥ १९३॥ हा जीव ! पाव भमिहिसि, जाईजोणीसयाई बहुआई । भवसय सहस्सदुलहं पि, जिणमयं एरिसं लडु || १९४ || મંગુ' નામના આચાય મરીને રસની લેાલુપતાથી મથુરાનગરીના ખાળની નજીક યક્ષ (વ્યંતર) થયા. તેઓએ વિભગજ્ઞાનથી આળખીને પેાતાના ઉત્તમ શિષ્યાને જીભ બતાવીને રસમૃદ્ધિ નહિ કરવા સમજાવ્યા અને પાતે કરેલી ભૂલથી ખૂબ દુ:ખી થયા. (૧૯૧) તે યક્ષ ચિંતા કરે છે કે-ઘરમાંથી નીકળીને મે શ્રીજિનકથિત ધમ ન કર્યાં, કિન્તુ શિષ્યસંપત્તિ રૂપ ઋદ્ધિ, મધુર વિગેરે રસા અને કામળ શય્યાદિના ભાગ રૂપ શાતા, એ ત્રણ ગારવ (અભિમાન)થી મેં મારા આત્માને ન આળખ્યા. એના ભાવિ દુઃખાના વિચાર ન કર્યાં. (૧૯૨) ખેદની વાત છે કે શૈથિલ્થ આચરણ કરીને હું જીન્ગેા અને તે ભવનું સર્વ આયુષ્ય પૂર્ણ થયું, હવે નિર્ભાગી વ્યંતર બનેલા હું શું કરૂં ? માત્ર આત્માને પશ્ચાત્તાપ જ કરૂં. (૧૯૩) (મગુ આચાર્યન્યક્ષ પશ્ચાત્તાપ કરે છે કે) લાકખેા જન્મ-મરણ કરતાં પણ મળવા દુર્લભ એવા સુંદર શ્રી ૬ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૮૨ સ્વાધ્યા સાહ पावो पमायवसओ, जीवो संसारकजमुज्जुत्तो। दुक्खेहिं न निविण्णो, सुक्खेहिं न चेव परितुठो॥१९५॥ परितप्पिएण तणुओ, साहारो जइ घणं न उन्जमइ । सेणियराया तं तह, परितप्पंतो गओ नरयं ॥१९६॥ जीवेण जाणि विसजियाणि, जाईसएसु देहाणि । थोवेहिं तओ सयलंपि, तिहुयणं हुज्ज पडिहत्थं ॥१९७॥ જિનધર્મ પામીને પણ (તારા શિથિલ આચરણથી) હે પાપી જીવ! ઘણા સેંકડો (હજાર–લાક) વાર એકેન્દ્રિયાદિ જાતિમાં શીત–ઉષણ આદિ નિઓમાં તું ભમીશ. (૧૯૯૪) ' ' કષાયને વશ પડેલો પાપી જીવ સદાય સંસાર વધારનારાં કાર્યોમાં ઉદ્યમી રહે છે. તેથી ઘણાં દુઃખ ભેગવવા છતાં તે હજુ કંટાળે નહિ અને ઘણાં સુખો મળવા છતાં તે ધરાયો નહિ. (૧૫) જે તપ-સંયમમાં સખ્ત ઉદ્યમ ન કરે તે માત્ર પશ્ચાત્તાપ (પાપને ખેદ) કરવાથી કોઈ વિશેષ રક્ષા થાય નહિ, અપ માત્ર રક્ષણ થાય. જેમ કે શ્રેણિક રાજા અવિરતિ (જીવન)ને ઘણે પશ્ચાત્તાપ કરવા છતાં નરકે ગયો. અર્થાત્ તપ–સંયમને સતત ઉદ્યમ કરવા સાથે પાપને પશ્ચાત્તાપ કરવાથી રક્ષણ થાય છે. (૧૬) જીવે ભૂતકાળમાં સેંકડો જાતિઓમાં જે જે શરીરે છોડયાં, તેના થડા (અનંતમા) ભાગથી પણ સકળ ત્રણે જગત પૂર્ણ ભરાઈ જાય. અર્થાત્ એટલાં શરીર–આહારભોગાદિ ભોગવવા છતાં જીવને સંતોષ ન થયો. (૧૯૭) Page #160 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા नहदंत मंस सएिस, जीवेण विप्पमुक्केसु । तेसु वि हविज्ज कइलास - मेरुगिरिसन्निभा कूडा ॥ १९८ ॥ हिमवंत मलयमंदर - दीवोदहिधरणिसरिसरासीओ । अहिअरो आहारो, छुहिए (हारिओ होज्जा ॥ १९९॥ जं णेण जलं पीयं, घम्मायवजगडिएण तंपि इहं । सव्वे वि अगडतलाय - नईसमुद्देसु नवि हुज्जा ॥ २००॥ पीयं थणयच्छीरं, सागरसलिलाओ होज्ज बहुअयरं । संसारम्मि अनंते, माऊणं अन्नमन्नाणं ॥ २०१ ॥ ૮૩ જીવે ભૂતકાળમાં જે જે નખ, દાંત, માંસ, કેશ (વાળ) અને હાડકાં છેડી દીધાં તે એક એકના પણ કૈલાસ અને મેરૂ પર્વત જેવડા ફૂટ (ઢગલા) થાય. (૧૯૮) હિમવત પર્વત, મલયાચળ, મેરૂ પર્વત, બધા દ્વીપો અને સમુદ્રો તથા પૃથ્વીના રાશિઓથી પણ અધિકતર રાશિઓ થાય તેટલેા આહાર ભૂખ્યા જીવે ભૂતકાળમાં ખાધા છે. (૧૯૯) ગ્રીષ્મ આતાપ (ગરમી)થી પરાભવ પામેલા-તરસ્યા આ જીવે ભૂતકાળમાં જે પાણી પીધું છે તેટલું પાણી સઘળાય કૂવા, તળાવેા, નદીએ અને સમુદ્રોમાં પણ ન થાય. (૨૦૦) વળી અનંત કાળથી સંસારમાં જુદી જુદી માતાએ ના સ્તનનું દૂધ (ધાવણુ) તેણે એટલું પીધું છે કે તે સમુદ્રો અને નન્દ્વીએથી પણ ઘણું જ વધારે થાય. અર્થાત્ તેની નીએ ચાલે અને સમુદ્રો ભરાય. (ર૦૧) Page #161 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યા૦ ગ્રન્થસહ पत्ता य कामभोगा, कालमणंत इहं सउवभोगा। अपुव्वं पिव मन्नइ, तहवि य जीवो मणे सुक्खं ॥२०२॥ जाणइ अ जहा भोगिड़ढिसंपया सव्वमेव धम्मफलं । तहवि दढमूढहियओ, पावे कम्मे जणो रमइ ॥२०३॥ जाणिज्जइ चिंतिज्जइ, जम्मजरामरणसंभवं दुक्खं । न य विसएसु विरज्जइ, अहो सुबद्धो कवडगंठी ॥२०४॥ जाणइ य जह मरिज्जइ, अमरंतं पि हु जरा विणासेई । न य उव्विग्गो लोगो, अहो ! रहस्सं सुनिम्मायं ॥२०५॥ જીવે આ સંસારમાં અનંત કાળ સુધી અનુભવે પૂર્ણ કામભોગો એટલે શબ્દાદિ વિષયના ભોગે પ્રાપ્ત કર્યા (ભોગવ્યા) છે; તે પણ વર્તમાનમાં વિષય સુખને મનમાં અપૂર્વ—જાણે કદી ભોગવ્યું જ ન હોય તેમ માને છે. (૨૦૨) જીવ જાણે છે–દેખે છે કે ભોગના ઉત્કર્ષની પ્રાપ્તિ (ઘણું ઘણું ભોગ ભોગવવા) તે સઘળું ધર્મનું જ ફળ છે, તથાપિ અતિ મૂઢ હૈયાવાળે તે પાપકર્મમાં જ આનંદ માને છે. (૨૦૩) (વિષયભોગનાં ફળ રૂ૫) જન્મજરા અને મરણાદિનું દુઃખ ગુરૂ ઉપદેશથી જાણી શકે છે અને બુદ્ધિથી સમજી પણ શકે છે, છતાં વિષને રાગ છેડતો નથી. અહે! જીને મેહને પાશ (બંધ) સત બંધાએલો છે. (૨૦૪) જાણે છે કે મરી જવાનું છે, નહિ મરે ત્યાં સુધી Page #162 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા दुपयं चउप्पयं बहु - पयं च अपयं समिद्धमहणं वा । अणवक विकतो, हर हयासो अपरितंतो || २०६॥ न य नज्जइ सो दियहो, मरियव्वं चाध्वसेण सव्वेण । आसापास परद्धो, न करेइ य जं हियं बज्झो ॥२०७॥ ', ૮૫ संझरा गजल बुब्बुओ मे, जीविए य जलबिंदुचंचले । जुव्वणे य नईवेगसन्निभे, पाव जीव ! किमियं न बुज्झसि ? ૨૦૮॥ ઘડપણ શરીરને ક્ષીણુ કરવાનું છે તેા પણ લેાકને આ સંસારના ભય થતા નથી, અરે! આ સંસારનું (માહનું) અતિ અગમ્ય રહસ્ય જુએ તા ખરા. (૨૦૫) બે પગવાળા, ચાર પગવાળા, ઘણા પગવાળા, પગ વગરના (સાપ વિગેરે), સમૃદ્ધિવાળા, કે દરિદ્ર (ભૂખ કે પંડિત, રાજા કે રક) સને દુષ્ટ યમ તેનો કોઈ એ કઈ અપકાર નહિ કરવા છતાં અવિશ્રાન્તપણે સતત હરણુ કરે છે. (૨૦૬) તે દિવસ જાણવામાં નથી કે જે દિવસે મરવાનું છે, તથાપિ સને પરાધીનપણે મરવાનું નક્કી છે. છતાં શૂળી કે ફ્રાંસી ઉપર રહેલા જેમ કઈ કરી શકતા નથી તેમ આશાના બંધનથી અંધાયેલેા જીવ કઈ હિત સાધતા નથી. (૨૦૭) આયુષ્ય સંધ્યાના રંગ તથા પાણીના પરપોટા જેવું અને ઘાસના અગ્રભાગ ઉપર રહેલા પાણીના બિન્દુ જેવું ચંચળ છે; વળી યૌવન નદીના પૂર જેવું નાશવત છે, એમ Page #163 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યા૦ ગ્રન્થસાહ ज जं नज्जइ असुई, लज्जिज्जइ कुच्छणिज्जमेयं ति । तं तं मग्गइ अंगं, नवरमणंगुत्थ पडिकूलो ॥२०९॥ सत्वगहाणं पभवो, महागहो सव्वदोसपायट्टी। कामग्गहो दुरप्पा, जेणभिभूयं जगं सव्वं ॥२१०॥ जो सेवइ किं लहइ ? थामं हारेइ दुब्बलो होइ । पावेइ वेमणस्स, दुक्खाणि य अत्तदोसेणं ॥२११॥ હે પાપ કરનારા જીવ! શું તું નથી જાણતું ? અર્થાત્ તું જેને માટે પાપ કરે છે તે બધું ક્ષણિક-નાશવંત છે. (૨૦૮) • જે સર્વ પદાર્થો (બાલકને પણ સમજાય તેવા) અપવિત્ર છે અને દુર્ગછનીય હેવાથી જેની ઈચ્છા કે સ્પર્શ કરે તે પણ લજજાસ્પદ છે તે તે સ્ત્રીઓનાં અશુચિ અંગેની તું જેના માટે ઈચ્છા કરે છે તે અનંગકામ આ જગતમાં અતિ પ્રતિકુળ-વૈરી છે. (તેના પોષણ માટે તું અશુચિ કેમ ચૂથે છે?) (૨૦૦૯) સર્વ ઉન્માદની ઉત્પત્તિનું કારણ અને પરદાર સેવન વિગેરે સર્વ દેને કરાવનાર દુષ્ટાત્મા (સ્વરૂપે દુષ્ટ) કામવિકાર એ એક મહાઉન્માદ છે કે જેણે સર્વ જગતને વશ કરેલું છે. (૨૧૦) એવા દુષ્ટ કામની જે સેવા કરે છે તે શું તૃપ્તિ વિગેરે કઈ લાભ મેળવે છે? અર્થાત્ કંઈ મેળવતે નથી, ઉલટું બળ–તાકાત ગુમાવે છે, દુર્બળ થાય છે, ચિત્તમાં ઉદ્વેગ પામે છે અને પોતાના અજ્ઞાનતાદિ અપરાધોથી ક્ષયવ્યાધિઓ વિગેરેનાં દુઃખ ભોગવે છે. (૧૧) Page #164 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા जह कच्छुल्लो कच्छु, कंडूयमाणो दुहं मुणइ सुक्खं । मोहाउरा मणुस्सा, तह कामदुहं सुहं विति ॥२१२॥ विसयविसं हालहलं, विसयविसं उकडं पियंताणं । विसयविसाइन्नं पिव, विसयविसविसूइया होई ॥२१३॥ एवं तु पंचहिं आसवेहिं, रयमायणित्तु अणुसमयं । चउगइदुहपेरंतं, अणुपरियटृति संसारे ॥२१४॥ જેમ પામ-ખસને દદી ખસને પણ તે ખસના દુઃખને સુખ માને છે તેમ મેહ (ામ) થી પીડાતા મનુષ્ય વિષનાં દુઃખાને પણ સુખ તરીકે સમજાવે છે, પિતાની ઈચ્છા પૂર્ણ કરવા બીજાઓને પણ દુઃખને સુખ કહી ઉંધે માર્ગે ચઢાવે છે. (૧૨) - વિષરૂપી ઝેર (આત્માને અનંતા જન્મમરણ કરાવનારા હેવાથી) હાલાહલ (તુર્ત પ્રાણ લેનાર ઝેર) જેવું છે. જેમ લોકપ્રસિદ્ધ કાલકુટ વિગેરે ઝેરે તીવ્રપણે (વધુ) પીવાથી તેનું અજીર્ણ થાય છે (મરવું પડે છે), તેમ વિષયરૂપી ઝેરથી પણ વિચિકા (અજીર્ણ) થતાં (અનંતા ભવે સુધી) મરવું પડે છે. (૨૧૩) એ પ્રમાણે (ચક્ષુ વિગેરે કર્મ બંધાવનારાં)આશ્ર દ્વારા પ્રતિ સમય કર્મરૂપરજને લઈને (કઠેર કર્મો બાંધીને) જીવ ચારે ગતિમાં ઉત્કૃષ્ટ (કઠેરતમ) દુઃખે ભેગવતે સંસારમાં પરિભ્રમણ કરે છે. (૨૧૪) Page #165 -------------------------------------------------------------------------- ________________ ૮૮ સવાધ્યા૦ ગ્રન્થસાહ सव्वगईपक्रवंदे, काहंति अणंतए अकयपुण्णा । जे य न सुणंति धम्म, सोऊण य जे पमायंति ॥२१५॥ अणुसिठा य बहुविहं, मिच्छद्दिट्ठी य जे नरा अहमा। बद्धनिकाइयकम्मा, सुणंति धम्मं न य करेंति ॥२१६॥ पचेव उज्झिऊणं, पंचेव य रक्खिऊण भावेणं । कम्मरयविप्पमुक्का, सिद्धिगइमणुत्तरं पत्ता ॥२१७ नाणे दंसणचरणे, तवसंजमसमिइगुत्तिपच्छित्ते । दमउस्सग्गववाए, दव्वाइ अमिग्गहे चेव ॥२१८॥ કેટલાક એવા નિપુણ્યક (પુણ્યકર્મને નહિ કરતા) જી સંસારમાં સર્વ ગતિઓમાં ગમન (ભ્રમણ) કરે છે, કે જેઓ ધર્મને સાંભળતા નથી અને સાંભળે તે પણ પ્રમાદ કરે છે, આચરતા નથી. (૨૧૫) | (સાંભળવા છતાં કેણ ધર્મને નથી કરતા?) અધમ મિથ્યાદષ્ટિ મનુષ્યો એવાં નિકાચિત કર્મોથી બંધાએલા હેય છે કે જેઓને અનેક રીતે સમજાવવા છતાં ધર્મ સાંભળે છે પણ કરતા નથી. (૨૧૬). (કેઈ પુણ્યવંત જી) પાંચ આશ્ર (હિંસા-જૂઠ-ચેરી અબ્રહ્મ અને પરિગ્રહ) ને ત્યાગ કરીને પાંચ (અહિંસાદિ કે ઈન્દ્રિ) નું પરમાર્થથી (યથાગ્ય) રક્ષણ કરીને એ દ્વારા કર્મરૂ૫ રજથી મુક્ત થયેલા સર્વશ્રેષ્ઠ એવી સિદ્ધિગતિને પામ્યા છે. (૨૧૭) જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં, તપમાં, જીવરક્ષાદિ સંયમમાં, પાંચસમિતિમાં, ત્રણગુપ્તિમાં, આલોચના–પ્રતિક્રમ Page #166 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા सद्दहणायरणाए, निचं उज्जुत्त एसणाइ ठिओ। तस्स भवोअहितरणं, पन्चज्जाए य सम्मं तु ॥२१९।। जे घरसरणपसत्ता, छक्कायरिऊ सकिंचणा अजया । नवरं मोत्तूण घरं, घरसंकमणं कयं तेहिं ॥२२०॥ उस्सुत्तमायरंतो, बंधइ कम्मं सुचिक्कणं जीवो। संसारं च पवड्ढइ, मायामोसं च कुव्वइ य ॥२२१॥ સુદિ પ્રાયશ્ચિત્તમાં, ઈન્દ્રિઓના દમનમાં, ઉત્સગ માગમાં, અપવાદ માર્ગમાં અને (દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવરૂ૫)અભિગ્રહોમાં. (૨૧૮) તથા-શ્રદ્ધાપૂર્વક ધર્મ આચરવામાં નિત્ય ઉદ્યમી જે જીવ એષણા (નિર્દોષ આહારાદિ) નું સેવન (પાલન) કરે છે તે જ તેનું સંસારસમુદ્રથી તરવાનું કાર્ય છે. અર્થાત એ સદાચારનું પાલન એ જ સંસાર સમુદ્ર તરવાની ક્રિયા છે અને તેની જ દીક્ષા સમ્યગુ છે અન્યથા દીક્ષા લેવા છતાં નિષ્ફળ (કે અહિતકર) છે. (૨૧૯) (ઘર છેડવા છતાં) જેઓ ઘરની સાર સંભાળરૂપ સાવદ્ય કાર્યમાં પ્રવર્તે છે, એથી જેઓ છકાય જીવોના શત્રુ (હિંસક) છે, ધનને રાખનારા છે અને મન, વચન અને કાયાથી અયતનાવાળા છે, તેઓએ માત્ર એક ઘર છેડીને સાધુવેષ ધારણ કરવા રૂપે બીજા ઘરમાં પ્રવેશ કર્યો છે, એમ કરવું તે મહાઅનર્થનું કારણ છે. કારણ કે-(૨૨૦) આગમવિરૂદ્ધ આચરણ કરતે જીવ અતિ કઠેર કર્મો બાંધે છે, તેનાથી સંસારનું ભ્રમણ વધારે છે અને પિતાના આચરણથી માયા મૃષાવાદને કરે છે. (૨૧) Page #167 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યા૦ ગ્રન્થસહુ जइ गिण्हइ वयलोवो, अहव न गिण्हइ सरीरवुच्छेओ। पासत्थसंगमोऽविय, वयलोवो तो वरमसंगो ॥२२२॥ आलावो संवासो, वीसंभो संथवो पसंगो य। हीणायारेहिं समं, सव्वजिणिदेहिं पडिकुट्ठो ॥२२३।। अन्नुन्नजंपिएहि, हसिउद्धसिएहिं खिप्पमाणो य । पासत्थमज्झयारे, बलाऽवि जई वाउली होइ ॥२२४॥ (ઉત્સુત્ર આચરણ કરનારા પાર્થસ્થાદિ (કુસાધુઓ) બને છે માટે સુસાધુએ તેવાઓની સાથે ન રહેવું, છતાં જે રહે છે અને તેઓનાં આહારવસ્ત્રાદિ લે (વાપરે) છે તેનાં વ્રતને નાશ થાય છે, અથવા નહિ લેવાથી શરીરને વિચ્છેદ (નાશ) થાય છે, અરે ! તેઓની સાથે રહેવા માત્રથી પણ (જિનાજ્ઞાવિરૂદ્ધ હોવાથી) વ્રતેને લેપ થાય છે, માટે તેઓને સંગ ન કરવો તે જ શ્રેષ્ઠ છે. (૨૨) - તે પાર્થસ્થાદિની સાથે બેલવું, એક મકાનમાં રહેવું, વિશ્વાસ કરવો, તેઓને પરિચય રાખવો, અને કંઈ આહારવસ્ત્રાદિ લેવા--આપવાને વ્યવહાર કરવો, વિગેરેને સર્વ જિનેશ્વએ નિષેધ કર્યો છે. (૨૨૩) પાર્શ્વસ્થાદિની સાથે રહેલ સુસાધુ પણ પરસ્પર બોલ– વાથી, પરસ્પર હસવાથી, હાસ્યને યોગે ચિત્તને આનંદ (રોમાંચ) થવાથી આકર્ષિત થતે (અન્ય પ્રેમ વધતાં) બલાત્કારે (ઈચ્છા વિના) પણ પોતાના માર્ગથી ચલાયમાન થાય છે. (૨૨૪) Page #168 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા लोएऽवि कुसंसग्गी-पियं जणं दुनियच्छमइवसणं । निंदइ निरुज्जमं पिय-कुसीलजणमेव साहुजणो ॥२२५॥ निच्चं संकियभीओ, गम्मो सव्वस्स खलियचारित्तो । साहुजणस्स अमओ, मओऽवि पुण दुग्गइं जाइ ॥२२६॥ गिरिसुयपुप्फसुआणं, सुविहिय ! आहरणकारणविहिन्नू । वज्जेज्ज सीलविगले, उज्जुयसीले हविज्ज जई ॥२२७॥ લાકે પણ જેને હલકી સોબત પ્રિય હોય, ભાંડ જેવો હલક (કે ઉભટ) વેશ પહેરતો હોય, જુગારાદિનો વ્યસની હોય, પોતાની આરાધનામાં (કર્તવ્યોમાં) પ્રમાદી હેય અને દુર્જને જેને પ્રિય હોય તેવાને નિંદે છે, તેમ સાધુ પુરૂષે પણ તેને નિંદે છે. (૧૫) કુસંગથી જેનું ચારિત્ર આલાવાળું છે તે હંમેશાં બીજે વાત કરે તે પણ મારી વાત કરતો હશે” વિગેરે શંકાવાળો તથા નિર્દોષથી પણ ભય પામતો રહે, સર્વથી (સામાન્ય મનુષ્યોથી પણ) પરાભવ (અપમાન) પામે, સાધુ પુરૂષોને આદર ન પામે અને મર્યા પછી દુર્ગતિને પામે. (૨૬) હે સુવિહિત સાધુ! ગિરિશુક અને પુષ્પશુકના પરસ્પર વિરૂદ્ધ ચરિત્રનું (સત્સંગ અને કુસંગ રૂ૫) કારણ સમજતે તું સદાચાર રહિત (પાર્શ્વ સ્થાદિ) ની સંગતિને તજી દે અને સ્વયં સદાચરણમાં ઉદ્યમી બન. (૨૨૭) Page #169 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યા૦ ગ્રન્થસહ ओसन्नचरणकरणं जइणो वंदति कारणं पप्प । ને મુવિચારમસ્થા, તે વંતે નિવાતિ ર૨૮વા सुविहियवंदावंतो, नासेई अप्पयं तु सुपहाओ। दुविहपहविष्पमुक्को, कहमप्प न याणई मूढो ॥२२९॥ वंदइ उभओ कालं पि, चेइयाइं थयत्थुई परमो । जिणवरपडिमाघरधूव-पुष्फगंधच्चणुज्जुत्तो ॥२३०॥ જેઓ મૂળ-ઉત્તરગુણેમાં અતિ શિથિલ છે તેવાઓને પણ કઈ વિશિષ્ટ કારણે ઉત્તમ સાધુઓ વંદન કરે છે, ત્યારે જે શિથિલાચારીએ પોતાની શિથિલતાને (ને) સમજે છે, સાધુતાના મર્મને જાણે છે તેઓ વન્દન કરનારાઓને રોકે છે, અર્થાત્ શિથિલ છતાં પરમાર્થના જાણ સાધુ બીજાનું વન્દન લેતા નથી. (૨૨૮) જે શિથિલાચારી તેને બીજા ઉત્તમ સાધુઓ વન્દન કરે તે પણ અટકાવતે નથી, વંદાવે છે, તે પોતાના આત્માને જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ મેક્ષમાર્ગથી ભ્રષ્ટ કરે છે, સાધુ અને શ્રાવક બનેના માર્ગથી (ધર્મથી) ભ્રષ્ટ થએલો તે મૂઢ પોતાના આત્માને કેમ ઓળખત નથી? શા માટે વંદાવે છે? (૨૯) હવે શ્રાવક ધર્મને વિધિ કહે છે કે-શ્રાવક ત્રણે કાળ જિનચૈત્યોને વદે છે (દેવ વજન કરે છે), ભક્તિમાં એકાગ્ર બનીને તેઓની સ્તવના-સ્તુતિ કરે છે, જિનમંદિરમાં ધૂપ કરવામાં અને પુષ્પ ગંધ વિગેરેથી પૂજા કરવામાં ઉદ્યમ કરે છે. (૨૩૦) Page #170 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા सुविणिच्छियएगमई, धम्मम्मि अनन्नदेवओ अ पुणो । न य कुसमएसु रज्जइ, पुव्वावरवाहियत्थेसु ॥२३१॥ दटूण कुलिंगीणं, तसथावरभूयमद्दणं विविहं । धम्माओ न चालिज्जद, देवेहिं सइंदएहिं पि ॥२३२॥ वंदइ पडिपुच्छइ, पज्जुवासइ साहुणो सययमेव । पढइ सुणइ गुणेइ अ, जणस्स धम्म परिकहेइ ॥२३३॥ दढसीलव्वयनियमो, पोसहआवस्सएसु अक्खलिओ। महुमज्जमंसपंचविह-बहुबीयफलेसु पडिक्कंतो ॥२३४॥ ધર્મમાં એક સુનિશ્ચલ (દઢ) બુદ્ધિવાળો હોય છે, જિન વિના બીજા દેવને માનતું નથી અને પૂર્વા–પર અર્થનાં બાધક કુશાસ્ત્રોમાં તે રાચતે નથી. (સાંભળતે. નથી.) (૨૩૧) બૌદ્ધ-સાંખ્ય વિગેરે મતવાળાઓનાં ત્રસ–સ્થાવર છની હિંસાવાળાં વિવિધ અનુષ્ઠાને જોઈને અહિંસાપ્રધાન જિનધર્મથી દેવ અને ઈન્દ્રો પણ તેને ચલાયમાન કરી શક્તા નથી. મનુષ્ય તો ચળાવે જ શી રીતે ? (૨૩૨) સાધુઓને મન, વચન અને કાયાથી વંદન કરે છે, સંશયે પૂછે છે અને નિકટવર્તી બનીને સદા સેવા કરે છે. વળી સૂત્રો ભણે છે, અર્થ સાંભળે છે, તેનું પરાવર્તન કરે છે, અને વિચારે છે અને પિતાનાં સ્વજને આદિ બીજાઓને ધર્મ સંભળાવે (સમજાવે છે. (૨૩૩) શિયળમાં (સદાચારમાં), વ્રતમાં અને નિયમે રૂપ Page #171 -------------------------------------------------------------------------- ________________ હ૪ સ્વાધ્યા૦ ગ્રન્થસહુ नाहम्मकम्मजीवी, पञ्चक्खाणे अभिक्खणुज्जुत्तो । सव्वं परिमाणकडं, अवरज्जइ तं पि संकेतो ॥२३५॥ निक्खमण-नाण-निव्वाण-जम्मभूमीउ वंदइ जिणाणं । न य वसइ साहुजणविरहियंमि देसे बहुगुणेऽवि ॥२३६॥ परतित्थियाण पणमण-उम्भावण-थुगण-भत्तिरागं च । सक्कारं सम्माणं, दाणं विणयं च वज्जेइ ॥२३७॥ વિવિધ અભિગ્રહમાં દઢ ચિત્તવાળે હોય છે, પૌષધ વિગેરે પર્વ અને સામાયિકાદિ દરરોજનાં આવશ્યકકૃમાં અતિચાર લાગવા દેતું નથી, તથા મધુ (દારૂ), માંસ તથા પાંચ પ્રકારના વડના ટેટાનાં વૃત્તાક વિગેરે વિવિધ ફળનાં (બહુ બીજ) વિગેરેનાં પચ્ચખાણ ત્યાગ) કરે છે. (૨૩૪) અંગાર કર્મ વિગેરે મહાપાપારંભ કરીને આજીવિકા મેળવતે નથી, હમેશાં (કરવા ગ્યા ત્યાગનાં) પચ્ચકખાણ કરવામાં અપ્રમાદી હોય છે, ધન-ધાન્યાદિ પરિગ્રહનું પ્રમાણ કરે છે, તેમ છતાં કેઈ અપરાધ (અતિચાર) થાય તે પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધિ કરે છે. (૨૩૫) જિનેશ્વરેની દિક્ષાની-કેવળજ્ઞાનની–મોક્ષની અને જન્મની (કલ્યાણક) ભૂમિઓને વદે છે (તીર્થોની સ્પર્શના કરે છે, અને જ્યાં સાધુજન (ગુરૂને વેગ) ન હોય તે દેશગામમાં ઘણો લાભ થાય તે પણ વસતો નથી. (૨૩૬) પરદશનીઓને પ્રણામ, બીજાની આગળ તેઓના ગુણેની પ્રશંસા, તેઓની પ્રત્યક્ષમાં સ્તુતિ, કે ચિત્તમાં Page #172 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા पढमं जईण दाऊण, अप्पणा पणमिऊण पारेइ । असइ य सुविहियाणं, मुंजेइ कयदिसालोओ ॥२३८॥ साहूण कप्पणिज्जं, जं नवि दिन्नं कहिं वि किंचि तहिं । धीरा जहुत्तकारी, सुसावगा तं न भुंजंति ॥२३९॥ वसहीसयणासणभत्त-पाणभेसज्जवत्थपत्ताई। जइवि न पज्जत्तधणो, थोवावि हु थोवयं देइ ॥२४०॥ રાગ કરતા નથી તથા વસ્ત્રાદિથી સત્કાર, વળાવવા જવું વિગેરે સન્માન, આહારાદિનું દાન, કે વિનય પણ કરતે નથી. (૨૩૭) ભજન પણ પહેલાં સાધુઓને દાન આપીને, તેઓને વન્દન કરીને પછી કરે છે અને એવા સુગ્ય પાત્રને યોગ ન હોય તે પણ “કેઈ સ્થળેથી સાધુ આવે તે દાન દઈ ભેજન કરૂં” એવા આશયથી ચારે દિશામાં પ્રતીક્ષા કરીને પછી ભેજન કરે છે. (૨૩૮) , - સાધુઓને કપે તેવી જે આહાર આદિ વસ્તુ જ્યાં સુધી જે ક્ષેત્રમાં સાધુઓને આપવાને વેગ ન બને ત્યાં સુધી ધર્મમાં ધીર અને શાસ્ત્રોક્ત વિધિથી વર્તનારા ઉત્તમ શ્રાવકે તે વસ્તુને પિતે ભેગવતા (વાપરતા) નથી. (૨૩૯) પોતે શ્રીમંત ન હોય તે પણ ઉત્તમ શ્રાવક આશ્રય, શયન, આસન, આહારપાણે, ઔષધ, વસ્ત્ર, પાત્રો વિગેરે થોડામાંથી પણ આપે (અતિથિ સંવિભાગ કરે) છે. (૨૪૦) Page #173 -------------------------------------------------------------------------- ________________ ૯૬ સ્વાધ્યા૦ પ્રસન્દેહ संवच्छरचा उम्मासिएस, अट्ठाहियासु अ तिहीसु । सव्वायरेण लग्गह, जिणवरपूयातवगुणे ॥ २४१ ॥ साहूण चेहयाण य, पडिणीयं तह अवण्णवायं च । ઝળવવયાસ્ત ચિં, સવ્વલ્યામેળ વાડ્ ॥૨૪૨ા विरया पाणिवहाओ, विरया निच्चं च अलियवयणाओ । વિયા પોરિયાગો, વિા વાવમળાબો ॥૨૪॥ विरया परिग्गहाओ, अपरिमियाओ अनंततण्हाओ । ટોક્ષસંજાગો, નવમળપંચાળો ॥૨૪॥ વાર્ષિક-ચાતુર્માસિક પર્વામાં, અષ્ટાન્તિકાઓના દિવસેમાં અને ચતુર્દશી આદિ પર્વ તિથિઓમાં (શક્તિ સંચાગને ગેાપવ્યા વિના) સર્વ પ્રકારે આદરપૂર્વક જિનેશ્વરાની પૂજા –તપ–જ્ઞાન–ધ્યાન આદિમાં ઉદ્યમ કરે છે. (૨૪૧) સાધુઓના અને મંદિર કે જિનમૂર્તિઓની વિરૂદ્ધ વતા (ઉપદ્રવ કરતા નથી) તથા અવવાદ કરતા નથી અને શ્રી જિનશાસન-શાસ્ત્રના દ્રોહીને (હલકાઇ કરનારને) પોતાની સર્વશકિતના ઉપચાગ કરી અટકાવે છે. (૨૪ર) ઉત્તમ શ્રાવકા હુંમેશાં જીવહિંસાથી, અસત્ય ખેલવાથી, ચારી (અન્યાય અનીતિ વિગેરે) કરી ધન મેળવવામાં અને પરસ્ત્રી (કુમારી, વેશ્યા, વિધવા આદિ) ને ભાગવવામાં વિરમેલા હોય છે, એવું વર્તન કી કરતા નથી. (૨૪૩) અપરિમિત (પોતાના કુલ-દેશને અનુસરીને વધારે પડતા) ધન-ધાન્યાદિકના પરિગ્રહ (સંગ્રહ) કરતા નથી, Page #174 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશમાળા मुक्का दुज्जणमित्ती, गहिया गुरुवयणसाहुपडिवत्ती । मुको परपरिवाओ, गहिओ जिणदेसिओ धम्मो || २४५ ॥ तवनियमसीलकलिया, सुसावगा जे हवंति इह सुगुणा । તેમિ ન વુદ્ઘન્નારૂં, નિબ્બાળવિમળમુવાડું ॥૨૪॥ सीइज्ज कयाइ गुरू, तं पि सुसीसा सुनिउगमहुरेहिं । मग्गे वंति पुणरवि, जह सेलग - पंथगो नायं ॥ २४७॥ કારણ કે પરિમાણુ નહિ કરવાથી પરિગ્રહ રૂપ ધન-ધાન્યાદિકની ઇચ્છા-મમતાનેા છેડા-અત રહેતા નથી. રાજ્યભયચારના ભય વિગેરે અનેક દોષા–સંતાપ થાય છે અને આખરે તેનાથી નરકગતિમાં જવું પડે છે. (૨૪૪) ૯૭ ઉત્તમ શ્રાવકા દુર્જનની મૈત્રીથી મુક્ત હાય છે, તીર્થંકર ગણધરોનાં વચનાના સુંદર સ્વીકાર–પ્રતિજ્ઞા પાલન કરનારા હોય છે, બીજાને અવર્ણવાદ કરતા નથી. અને જિનભાષિત ધર્મને (વ્રતાને) ગ્રહણ કરે છે. (૨૪૫) એ પ્રમાણે જૈન શાસનમાં તપ–નિયમ–શીયળવાળા જે ઉત્તમ શ્રાવકે સદ્ગુણી હાય છે તેને મેાક્ષનાં કે સ્વર્ગનાં સુખા દુર્લભ નથી. (૨૪૬) કર્મોદયને વશ થઈ કદાચ ગુરૂ શિથિલ થાય તે તેને પણ ઉત્તમ શિષ્ય નિપુણત્રુદ્ધિપૂર્વકનાં (હિતકર) મધુર વચનેા કહી પુનઃ જ્ઞાનાદિપ સન્માર્ગે ચઢાવે છે કે જેમ સેલકાચા જીને પૃથક નામના શિષ્યે ચઢાવ્યા. આ વિષયમાં તે દૃષ્ટાન્તભૂત છે. (૨૪૭) ७ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૯૮ સ્વાધ્યા૦ ગ્રન્થસન્દાહ दस दस दिवसे दिवसे, धम्मे बोहेइ अहव अहिअयरे । ય નૈજ્ઞેળસત્તા, તવ ય સે સંગનિવત્તી ૫૨૪૮૫ कलुसीकओ अ किट्टीकओ अ, खयरीकओ मलिणिओ अ । कम्मेहिं एस जीवो, नाऊण वि मुज्झइ जेण ॥ २४९ ॥ कम्मेहिं वज्जसारोवमेहिं, जउनंदणो वि पडिबुद्धो । सुबहु पि विसूरंतो, न तरइ अप्पक्वमं काउं ॥ २५० ॥ (ગીતા ગુરૂનુ પણ કપારવણ્યથી પતન થવું સંભવિત છે) પ્રતિદ્દિન દસ દસને અથવા તેથી પણ અધિકને પ્રતિબોધ કરી ધર્મમાર્ગમાં જોડે, એ નર્દિષણમાં શક્તિ હતી, તથાપિ તેના ચારિત્રને વિપત્તિ આવી. (વેશ્યાના ભાગમાં લપટાયા.) (૨૪૮) કર્મીએ આ જીવને કર્મબંધ દ્વારા તે નિર્મળ છતાં કલુષિત કર્યાં, (નિત્તિથી) આત્મપ્રદેશાની સાથે એકમેક મળી જઈને કીટ્ટીભૂત કર્યાં (સુવણૅની રજની જેમ રગદેન્યા), (નિકાચનાથી) ખલુરી કર્યાં (ગુંદરને લાગેલુ' દ્રવ્ય તદ્રુપ અને તેમ જડ સ્વરૂપ બનાવી દીધા) અને મલિન કર્યાં (રેતીથી ખરડાયેલા શરીરની જેમ માહ્ય વ્યવહારામાં પણ દુરાચારી બનાવ્યો) એમ પોતાના સ્વરૂપને જાણતા એવા જીવને પણ મહાદયે મુંઝવ્યો. (૨૪૯) વધારે શું? શ્રદ્ધાળુ અને સમજણા યપુત્ર વિષ્ણુ પણ વાસમાં કઠેર કર્યાંથી સેકડો પ્રકારે મનમાં ખેદ કરવા છતાં આત્મકલ્યાણ કરવા (વિરતિ લેવા) શક્તિમાન ન થયો. (૨૫૦) Page #176 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા वाससहस्सं पि जई, काऊणं संजमं सुविउलं पि । अंते किलिट्ठभावो, न विसुज्झइ कंडरीउ व्व ॥२५१॥ अप्पेण वि कालेणं, केइ जहागहियसीलसामण्णा । साहति निययकज्ज, पुंडरियमहारिसि व्व जहा ॥२५२॥ काऊण संकिलिट्ट, सामण्णं, दुल्लहं विसोहिपयं । सुज्झिज्जा एगयरो, करिज्ज जइ उज्जमं पच्छा ॥२५३॥ उज्झिज अंतरि चिय, खंडिय सबलादउ व्व हुज्ज खणं । ओसनो सुहलेहड, न तरिज्ज व पच्छ उज्जमिउं ॥२५४॥ (ક્લિષ્ટ કર્મોની વિષમતા એવી છે કે, એક હજાર વર્ષો સુધી દીર્ઘ ચારિત્ર પાળીને પણ અંતે કર્મોદયથી અશુભ પરિણામી થયેલા કંડરીકની જેમ જીવ દીર્ઘ સંયમ પાળવા છતાં શુદ્ધ થતો નથી. (૨૫૧) (આમ છતાં) કેઈ મહા સરવશાળી આત્માઓ ગ્રહણ કરવા પ્રમાણે યથાર્થરૂપમાં શીયળ અને સાધુતાનું પાલન કરીને અલ્પકાળમાં જ પુંડરિક મહર્ષિની જેમ પિતાના કાર્યને (સિદ્ધિ ગતિને) સાથે પણ છે. (ઉપર) પહેલાં સાધુતાને દૂષિત કરીને પાછળથી આત્માની વિશુદ્ધિ કરવી દુર્લભ છે, કેઈક જ આત્મા કર્મવિવર (મંદતા) થવાથી પાછળ પણ ઉદ્યમ કરી પુનઃ ચારિત્રને શુદ્ધ કરી શકે છે (માટે આત્મથીએ ચારિત્રમાં દૂષણ લાગવા દેવું નહિ) (૨૫૩) ગ્રહણ કરીને ચારિત્રને વચ્ચે જ છોડી દે, એકાદ વ્રતનું Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ સ્વાધ્યા૦ ગ્રન્થસન્ટાહુ अवि नाम चक्कवट्टी, चइज्ज सव्वं पि चक्कवट्टिसुहं । न य ओसन्नविहारी, दुहिओ ओसन्नयं चयइ ॥२५५॥ नरयत्यो ससिराया, बहु भणई देहलालणासुहिओ। पडिओ मि भए भाउअ ! तो मे जाएह तं देहं ॥२५६॥ को तेण जीवरहिएण, संपयं जाइएण हुज्ज गुणो ?। जइ सि पुरा जायंतो, तो नरए नेव निवडतो ॥२५७॥ ખંડન કરે, નાના નાના ઘણું અતિચારથી ચારિત્રને શબલ કરે, અથવા તદ્દન છોડી દે તે અવસગ્ન (શિથિલ) વિષયસુખમાં લંપટ બની ગએલો પછી ચારિત્રમાં ઉદ્યમ કરી શકતે. નથી. (૨૫૪) સંભવ છે કે ચકવર્તી ચકીપણાનાં સર્વસુખેને તજી શકે, પણ શિથિલ વિહારી શિથિલતાથી દુઃખી થાય તે પણ શિથિલતાને છેડી શકે નહિ. (૨૫૫) નરકમાં ગયેલો (રહેલો) શશિપ્રભરાજા પોતાના ભાઈને ઘણું ઘણું કહે છે કે હે ભાઈ! શરીરના લાલન પાલનમાં સુખ માનતે હું નરકમાં પડ છું, માટે મારા તે શરીરને કષ્ટ દે. (૨૫૬) - તેના ઉત્તરમાં તેના ભાઈ સૂરપ્રભરાજા કહે છે કે જીવવિનાના તે શરીરને વર્તમાનમાં કષ્ટ દેવાથી શું લાભ થવાને છે? જે પહેલાં (જીવતાં) તેને પીડાઓ આપી હેત તે નરકમાં ન જ પડત. (૨૫૭) Page #178 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૦૧ जावाऽऽउ सावसेसं, जाव य थोवोऽवि अत्थि ववसाओ। ताव करिज्जप्पहियं, मा ससिराया व सोइहिसि ॥२५८॥ चित्तूण वि सामण्णं, संजमजोगेसु होइ जो सिढिलो । पडइ जई वयणिज्जे, सोअइ अ गओ कुदेवत्तं ॥२५९॥ सुच्चा ते जिअलोए, जिणवयणं जे नरा न याणंति । सुच्चाण वि ते सुच्चा, जे नाउणं नवि करेंति ॥२६०॥ दावेऊण धणनिहिं, तेसिं उप्पाडिआणि अच्छीणि । नाऊण वि जिणवयणं, जे इह विहलंति धम्मधणं ॥२६॥ માટે હે જીવ! ત્યાં સુધી આયુ બાકી છે, ત્યાં સુધી થડે પણ ચિત્તને ઉત્સાહ છે ત્યાં સુધી આત્મહિત કરવું જોઈએ કે જેથી શશીરાજાની જેમ પાછળ શેક કરે ન પડે. (૨૫૮) સાધુપણું સ્વીકારીને પણ જે સાધુ સંયમના પાલનમાં શિથિલ બને છે તે આ ભવમાં નિન્દાનું પાત્ર બને છે અને હલકું (કિલ્બિષિક) દેવપણું પામીને ત્યાં દીર્ધ કાળ શેક કરે છે. (૨૫૯) આ જગતમાં તેઓ શોચનીય છે કે જેઓ શ્રી જિનવચનને જાણતા નથી, તેથી પણ વધારે શેચનીય તે તે છે કે જેઓ જાણવા છતાં જિનવચન (આજ્ઞા) પ્રમાણે કરતા નથી. (૨૬૦) જેઓ શ્રી જિનવચનને જાણવા છતાં આ જગતમાં ધર્મધનને ગુમાવે છે તેઓને (મોહ) ધનને ભંડાર બતાવીને તેઓનાં ને ઉખાડી દીધાં છે--અંધ બનાવ્યા છે. (૨૬૧) Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૦ર સ્વાધ્યા૦ ગ્રન્થસહ ठाणं उच्चुच्चयरं, मजं हीणं च हीणतरगं वा । जेण जहिं गंतव्वं, चिट्ठा वि से तारिसी होई ॥२६२॥ जस्स गुरुम्मि परिभवो, साहूसु अणायरो खमा तुच्छा । धम्मे य अणहिलासो, अहिलासो दुग्गईए उ ॥२६३॥ सारीर-माणसाणं, दुक्खसहस्साण वसणपरिभीया । नाणंकुसेण मुणिणो, रागगइंदं निरंभंति ॥२६४॥ सुग्गइमग्गपईवं, नाणं दितस्स हुज्ज किमदेयं ।। जह तं पुलिंदएणं, दिन्नं सिवगस्स नियगच्छि ॥२६५॥ (એ દોષ તેઓના કર્મોનો છે કારણ કે-) સ્વર્ગરૂપ ઉચ્ચ, મેક્ષ રૂપ અતિ ઉચ્ચ, મનુષ્યભવરૂપ મધ્યમ, તિર્યચગતિરૂપ નીચ, અથવા નરકગતિરૂપ અતિ નીચ, એમાંના જે સ્થાને ભવિષ્યમાં જેને જવું હોય છે તે જીવની કરણી પણ તેને અનુરૂપ તેવી હોય છે. (૨૬૨) જે ધર્મગુરૂનો પરાભવ-અપમાન કરે છે, સાધુઓ પ્રત્યે આદર વિનાને છે, જેની ક્ષમા તુચ્છ (સ્વલ્પ) છે અને ધર્મની અભિલાષા નથી તેની અભિલાષા દુર્ગતિમાં જવાની છે. (૨૬૩). શારીરિક અને માનસિક હજારે દુઃખનાં કષ્ટોથી ભય પામેલા મુનિઓ જ્ઞાનરૂપી અંકુશથી રાગરૂપ ગજેન્દ્રને વશ કરે છે. (૨૬૪) આવું સદ્ગતિના માર્ગને સમજાવવામાં દીપક સમું જ્ઞાન આપનાર ગુરૂને બદલામાં શું આપવા યોગ્ય નથી ? Page #180 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૦૩ सिंहासणे निसणं, सोवागं सेणिओ नखरिंदो।। विज्जं मग्गइ पयओ, इअ साहुजणस्स सुअविणओ॥२६६॥ विज्जाए कासवसं-तिआएदगसूअरो सिरिं पत्तो। पडिओ मुसं वयंतो, सुअनिण्हवणा इअ अपत्था ॥२६॥ सयलम्मि वि जिअलोए, तेण इहं घोसिओ अमाघाओ। इक पि जो दुहत्तं, सत्तं बोहेइ जिणवयणे ॥२६८॥ અર્થાત્ સર્વસ્વ આપવા છતાં તેઓનું ઋણ મટતું નથી જેમ કે શિવના ભક્ત એક ભીલે શિવની મૂર્તિનું નેત્ર ઉખડી ગયેલું જેઈ પિતાનું નેત્ર ઊખેડીને ચઢી દીધું. (૨૬૫) ચંડાળને રાજ સિંહાસને બેસાડીને શ્રેણિક રાજાએ વિનયપૂર્વક વિદ્યાની પ્રાર્થના કરી, એ પ્રમાણે સાધુ પુરૂષ શ્રત (જ્ઞાની)ને વિનય કરવું જોઈએ. (૨૬૬) કેઈ હજામની પાસેથી મેળવેલી (આકાશગામિની) વિદ્યા દ્વારા કેઈ ઉદકશુકરે (પાણીમાં સતત સ્નાન કરવામાં ધમ માનનારા વિષ્ણુના ભક્ત) લક્ષમી (યશપૂજ) મેળવી, કેઈએ વિદ્યા ક્યાંથી મળી એમ પૂછતાં તેણે અસત્ય ઉત્તર આપ્યો તેથી તેને ત્રિદંડ આકાશમાંથી નીચે પડતાં તેની આબરૂ ગઈ. આવી મૃતની નિન્હવતા એ વિદ્યાને અપચે (અપગ્ય) છે. (૨૬૭) (માટે ગુરૂની નિÇવતા કરવી નહિ કારણ કે-) એક પણ દુઃખી જીવને જે શ્રી જિનવચનને બંધ કરે છે તે (વિદ્યાદાતા ગુરૂ આ જગતમાં સકળ ચૌદરાજ લેકમાં અમારી પડહ વજડાવનારા (મહા ઉપકારી-પૂજ્ય) છે. (૨૬૮) Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪. સ્વાધ્યા૦ ગ્રન્થસહ सम्मत्तदायगाणं, दुप्पडिआरं भवेसु बहुएमु । सव्वगुणमेलियाहि वि, उवयारसहरसकोडीहिं ॥२६९॥ सम्मत्तमि उ लद्धे, ठइआई नरयतिरिअदाराई । दिव्वाणि माणुसाणि अ, मोक्खसुहाई सहीणाई ॥२७०॥ कुसमयसुईण महणं, सम्मत्तं जस्स सुट्टियं हियए । तस्स जगुज्जोयकरं, नाणं चरणं च भवमहणं ॥२७१॥ सुपरिच्छियसम्मत्तो, नाणेणालोइयत्थसब्भावो । निव्वणचरणाउत्तो, इच्छियमत्थं पसाहेइ ॥२७२॥ ઘણું ભલે સુધી દ્વિગુણ-ત્રિગુણ યાવત્ અનંતગુણા ઉપકારે કોડે વાર કરવા છતાં સમ્યત્વનું દાન કરનારા (પમાડનારા) ઉપકારી ગુરૂને બદલે વળતે નથી, અશક્ય છે. (૨૬૯) (કારણ કે, સમ્યત્વ પ્રાપ્ત થવાથી નરક-તિર્યંચગતિનાં બારણું બંધ થાય છે અને દેવભવનાં મનુષ્યભવનાં તથા અંતે મેક્ષમાં પણ સુખે સ્વાધીન થાય છે. (૨૭૦) - મિથ્યા આગમના શ્રવણને તેનાથી થયેલી મિથ્યા શ્રદ્ધાને–વાસનાને) તેડી નાખનારૂં સમ્યકત્વ જેના હૃદયમાં સ્થિર થયું છે તેનું જ્ઞાન જગતને પ્રકાશ આપનારું (કેવળજ્ઞાન) બને છે અને ચારિત્ર સંસારને નાશ (મોક્ષ) કરે છે. (ર૭૧) જેનું સમ્યકત્વ અતિ ઉપસર્ગોથી પાસ થયું છે-અતિદઢ છે, નિર્મળજ્ઞાનથી જીવ-અછવાદિ પદાર્થો રૂપ તને Page #182 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશામાળા ૧૦૫ जह मूलताणए पं-डुरंमि दुव्वन्नरागवण्णेहिं । बिभच्छा पडसोहा, इय सम्मत्तं पमाएहिं ॥२७३॥ नरएसु सुरवरेसु अ, जो बंधइ सागरोवमं इक्कं । पलिओवमाण बंधइ, कोडिसहस्साणि दिवसेणं ॥२७४॥ पलिओवमसंखिज्ज, भागं जो बंधई सुरगणेसु । दिवसे दिवसे बंधइ, स वासकोडी असंखिज्जा ।।२७५॥ જેણે જાણ્યાં છે અને જે નિર્વાણ (નિરતિચાર) ચારિત્રથી યુક્ત છે તે ઈષ્ટ અર્થને (મેક્ષને) સાધે છે. અર્થાત્ મોક્ષ માટે ત્રણે ય આવશ્યક છે. (૨૭૨) " જેમ કેઈ વસ્ત્રના તંતુએ મૂળમાં સફેદ હોય છતાં પાછળથી દુષ્ટ વર્ણ રૂપ રંગના વર્ષોથી તે વસ્ત્રની શોભા બગડે તેમ પ્રારંભમાં સમ્યકત્વ નિર્મળ છતાં પશ્ચાત્ કષાયો વિગેરે પ્રમાદથી મલિન થાય છે. (૨૭૩) જે સે વર્ષના આયુષ્યમાં પ્રમાદથી નારકીને એક સાગરેપમ જેટલો અને અપ્રમાદથી દેવગતિને એક સાગરેપમ બંધ કરે છે તેથી ઉલટ પ્રમાદી એક દિવસ અપ્રમાદ કરવાથી હજારે ક્રોડ પલ્યોપમે દેવલોકને અને અપ્રમાદી પ્રમાદ કરવાથી તેટલે નારકીને બંધ કરે છે. તે વર્ષના દિવસથી સાગરોપમને ભાગ દેતા હજારે કેડ પલ્યોપમ થાય છે. માત્ર વિશેષતા એ છે કે પ્રમાદથી નરકને અને અપ્રમાદથી તેટલો સ્વર્ગને બંધ થાય છે. (૨૭૪) તથા જે સો વર્ષમાં પલ્યોપમને સંખ્યામાં ભાગ જેટલા દેવગતિને બંધ અપ્રમાદથી કરે તે પ્રમાદથી પ્રતિ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ સ્વાધ્યા૦ ગ્રન્થસદેહ एस कमो नरएसु वि, बुहेण नाऊण नाम एवं पि । धम्ममि कह पमाओ, निमेसमित्तंपि कायव्वा ? ॥२७६॥ दिव्वालंकारविभूसणाई, रयणुज्जलाणि य घराई। रूवं भोगसमुदओ, सुरलोगसमो कओ इहयं ? ॥२७७॥ देवाण देवलोए, जं सोक्खं तं नरो सुभणिओ वि । न भणइ वाससएण वि, जस्स वि जीहासयं हुज्जा ॥२७८॥ દિવસ અસંખ્યાત કોડ વર્ષો જેટલે નારકીને બંધ કરે. (સે વર્ષના દિવસથી ભાગ દેતાં તેટલાં થાય) અહીં પણ પ્રમાદ–અપ્રમાદને વ્યત્યય (ઉલટાપણું) જાણ. (૨૭૫) એજ ક્રમ નરક માટે પણ છે, બુદ્ધિમાન પુરૂષ આ સ્પષ્ટ વાતને સમજીને ધર્મ (કૃત–ચારિત્રના) ઉદ્યમમાં એક નિમેષ માત્ર પણ પ્રમાદ કેમ કરે? અર્થાત્ ન કરે. (૨૭૬) સિંહાસન છત્ર વિગેરે દેવી અલંકારે અને મુગટકુંડલ વિગેરે દેવી આભરણે, રત્નનાં ઉજવળ દેવી ઘરે (વિમાનો–ભવન) અને અતિ અભૂતરૂપ (સૌંદર્ય), એ દેવલેકના જેવી ભેગની સામગ્રી અહીં માનવભવમાં કયાંથી મળે? (૨૭૭) દેવલોકમાં દેવને જે સુખ હોય છે તે સારી રીતે બેલનારે (વચન ચતુર) મનુષ્ય તેને એકસે જીન્હાઓ હેય અને સો વર્ષ સુધી વર્ણવે તે પણ ન વર્ણવી શકે. (૨૭૮) Page #184 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૦૭ नरएसु जाई अइक-खडाइँ दुक्खाइँ परमतिक्खाई। को वण्णेही ताई ?, जीवंतो वासकोडीवि ॥२७९॥ कक्खडदाहं सामलि-असिवणवेयरणिपहरणसएहिं । जा जायणाउ पावंति, नारया तं अहम्मफलं ॥२८०॥ तिरिया कसंकुसारा-निवायवहबंधमारणसयाई । नवि इहयं पार्वता, परत्थ जइ नियमिया हुंता ॥२८१॥ आजीवसंकिलेसो, सुक्खं तुच्छं उवद्दवा बहुया । नीयजणसिट्टणा वि य, अणिहवासो अ माणुस्से ॥२८२॥ નરકમાં જે અતિ કઠોર (શારીરિક) અને અતિ તીક્ષણ (માનસિક) દુઃખ (ભેગવવાનાં) હોય છે તેને એક કોડ વર્ષના આયુષ્યવાળે જીવ જીવન પર્યત વર્ણવે તે પણ કેણ પૂર્ણ વર્ણવી શકે? અર્થાત્ ન વર્ણવી શકે. (૨૭૯) નરકમાં નારકે તીવ્રઅગ્નિને આકરે દાહ, શામેલી વન અને અસિપત્રવન, વૈતરણનદી અને સેંકડે શસ્ત્રોથી જે પીડાઓ ભેગવે છે તે અધર્મનું પાપપ્રવૃત્તિનું) ફળ છે. (૨૮૦) * તિય જે સેંકડે ચાબુક અને આરા (પરણા)ને માર, સેંકડે લાઠીના પ્રહારે, દેરડા વિગેરેનાં બંધને અને પ્રાણઘાતક માર સહે છે તે પરભવમાં જે નિયમવાળા (ધમી) બન્યા હેત તો આ તિર્યંચના) ભવમાં સહવા ન પડત. (૨૮૧) મનુષ્ય ભવમાં માવજીવ ચિત્તને સંક્લેશ (સંતા૫), તુચ્છ માત્ર વષયિક સુખ, ચેર વિગેરેના ઘણા ઉપદ્ર, Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ સ્વાધ્યા૦ ગ્રન્થસન્તાહ चारगनिरोहवहबंध-रोगधणहरणमरणवसणाई । मणसंतावो अजसो, विग्गोवणया य माणुस्से ॥२८३॥ યુમમાં चिंतासंतावेहि य, दरिदरूआहिं दुप्पउत्ताहि । लद्धण वि माणुस्सं, मरंति केई सुनिविण्णा ॥२८४॥ देवा वि देवलोए, दिव्वाभरणाणुरंजियसरीरा । जं परिवडंति तत्तो, तं दुक्ख दारुणं तेसिं ॥२८५॥ સામાન્ય (હલકા) લેકેને ઠપકો (અપમાન) અને અનિષ્ટ સ્થાને વસવાટ કરવો પડે છે. વળી જેલમાં પુરાવું, શસ્ત્રાદિના પ્રહારે સહવા, દેરડાં વિગેરેનાં બંધને, વાતપિત્તકફથી ઉત્પન્ન થતા રે, ધનનું હરણ, મારણતિક સંકટ, ચિત્તને ખેદ (નિરાશા), અપયશ અને અનેક જાતની વિગેપના (વગોવણું) વિગેરે મનુષ્ય ભવનાં દુઃખે (પણ પૂર્વભવના અધર્મનું જ ફળ) છે. (૨૮૨–૨૮૩) (મનુષ્યને) ભરણ પિષણની ચિંતા, ચારી વિગેરેને સંતાપ, નિર્ધનતા, રેગીષ્ટ દશા વિગેરે દુષ્ટ કર્મોના ઉદયથી એવાં આકરાં હોય છે કે તેનાથી કંટાળેલા કઈ કઈ તે ઉત્તમ મનુષ્યભવ પામીને પણ મરે છે આપઘાત કરે છે. (૨૮) દેવલોકમાં દેવતાઈ આભરણેથી સુશોભિત શરીરવાળા દેવે પણ જે દેવકથી (ગર્ભની અશુચિમાં) પડે છે તે દુઃખ તેઓને દેવલોકના સુખ કરતાં ય અતિ દારૂણ છે. (૨૮૫). Page #186 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૦૯ तं सुरविमाणविभवं, चिंतिय चवणं च देवलोगाओ। अइबलियं चिय जं नवि, फुट्टइ सयसक्करं हिययं ॥२८॥ ईसाविसायमयकोह-मायालोमेहिं एवमाईहिं । देवावि समभिभूया, तेसिं कत्तो सुहं नाम ? ॥२८७॥ धम्म पि नाम नाऊण, कीस पुरिसा सहंति पुरिसाणं? । सामित्ते साहीणे, को नाम करिज्ज दासत्तं ? ॥२८॥ संसारचारए चारए व्य आवीलियस्स बंधेहिं । उब्विग्गो जस्स मणो, सो किर आसन्नसिद्धिपहो ॥२८९॥ તે તે દેવવિમાનનો વૈભવ અને દેવલોકથી અવનનો વિચાર કરવા છતાં પણ તેઓનું હૃદય સેંકડે કકડા થઈને ફૂટતું નથી તે હદય અતિ નિષ્ફર-કઠેર છે માટે ! (૨૮૬) દેવે પણ ઈર્ષ્યા, વિષાદ, મદ, ક્રોધ, માયા અને લોભ વિગેરેથી પરાભવ પામેલા (વશ થયેલા) છે. તેઓને વળી સુખ કયાંથી ? અર્થાત્ સુખની સંભાવના પણ નથી. (૨૮૭) માટે (ઉપર્યુક્ત સર્વદુઃખમાંથી બચાવનાર)શ્રી જિનકથિત પ્રસિદ્ધ ધર્મને જાણીને પણ કયા પુરૂષે અન્ય પુરૂની રાહ જુએ? (એ પુરૂષે આરાધક બની અમને ઉપકાર કરે એવી આશાએ વિલંબ કેણ કરે એ રીતે મેક્ષરૂપ સ્વામિપણું સ્વાધીન છતાં સંસારરૂપ દાસપણું કોણ કરે? (૨૮૮) જેલની જેમ સંસારરૂપ કેદખાનામાં બંધનોથી પીડા પામેલા જે પુરૂષનું મન ઉદ્વિગ્ન થયું છે તે જ નજીકના કાળમાં મોક્ષ માર્ગની પ્રાપ્તિનું ચિન્હ છે. (૨૮૯). Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ સવાધ્યા૦ ગ્રન્થસદેહ आसनकालभवसिद्धियस्स, जीवस्स लक्खणं इणमो । विसयसुहेसु न रज्जइ, सब्बत्थामेसु उज्जमइ ॥२९०॥ हुज्ज व न व देहबलं, धिइमइसत्तेण जइ न उज्जमसि । अच्छिहिसि चिरं कालं, बलं च कालं च सोअंतो ॥२९१॥ लद्धिल्लियं च बोहिं, अकरितोष्णागयं च पत्थितो। अन्नं दाई बोहिं, लब्भसि कयरेण मुल्लेणं ? ॥२९२॥ संघयणकालबलदूसमारुयालंबणाई चित्तणं । सव्वं चिय नियमधुरं, निरुज्जमाओ पमुच्चंति ॥२९३॥ નજીકના કાળમાં જે સંસારથી પાર પામવાને હોય તે જીવનું આ લક્ષણ છે કે તે વિષયના સુખમાં રાગ ન કરે અને મોક્ષના સર્વ સાધનામાં ઉદ્યમ કરે. (૨૯૦) અથવા હે શિષ્ય! શારીરિક બળ નથી તે પણ ધર્ય (મનને નિશ્ચય), બુદ્ધિ અને સત્ત્વ (ચિત્તના આલંબન)થી જે તું મેક્ષને ઉદ્યમ નથી કરતો તે શરીરબળ અને ખરાબ કાળની ચિંતા કરતે તું દીર્ધકાળ સંસારમાં રખડીશ, અર્થાત્ જેને જે વખતે જે સામગ્રી-અળ વિગેરે મલ્યું હોય તેણે તેટલાથી પણ ધર્મને ઉદ્યમ કરે તે જ તેની સફળતા છે. (૨૯૧). વર્તમાનમાં મળેલી જિન ધર્મની (સામગ્રીની) પ્રાપ્તિથી જે ધર્મ કરતું નથી અને ભવિષ્યમાં બીજી વધારે મેળવવાની આશા કરે છે, તે હે મૂર્ખ ! તે તું કયા મૂલ્યથી મેળવીશ? (૨૯૨) (પ્રમાદી છે, શું કરીએ ? શરીર બળ નથી, દુષ્કાળ Page #188 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૧૧ कालस्स य परिहाणी, संजमजोगाई नत्थि खित्ताई। जयणाइ वट्टियव्यं, न हु जयणा भंजए अंगं ॥२९४॥ समिईकसायगारव-इंदियमयबंभचेरगुत्तीसु । सज्जायविणवतवसत्तिओ अ जयणा सुविहियाणं ॥२९५।। जुगमित्तंतरदिट्ठी, पयं पयं चक्खुणा विसोहंतो। अव्वक्वित्ताउत्तो, इरियासमिओ मुणी होई ॥२९६।। કે પાંચમા આરાને કાળ છે, ધર્મ ઓછું છે, ભગવાને કહ્યું પણ છે કે ધીરજ રહેવી વિષમ છે, શરીરે રેગી છીયે વિગેરે આલંબન લઈને પ્રમાદથી સર્વ નિયમનું પાલન છોડી દે છે. (૨૯૩) (ત્યારે બુદ્ધિમાને શું કરવું જોઈએ તે કહે છે કે, કાળ તે પ્રતિદિન ખરાબ આવે છે એથી દ્રવ્ય-ક્ષેત્રે–ભાવ પણ હીન થતા હેઈ સંયમને યેગ્ય ક્ષેત્રે પણ નથી, માટે સર્વ વિષયમાં જયણાથી વર્તવું જોઈએ, જયણા સંયમ શરીરને ભાગતી નથી, અર્થાત્ ઉત્સર્ગ–અપવાદના રહસ્યને સમજી તે પ્રમાણે વર્તતાં સંયમ અખંડ રહે છે. (૨૯૪) (એ જયણા) ઈર્યા વિગેરે સમિતિઓમાં, ક્રોધ વિગેરે કષાયમાં, ઋદ્ધિ વિગેરેના ગાર (અભિમાન)માં, પાંચ ઈન્દ્રિમાં, જાતિ વિગેરેના મદમાં, બ્રહ્મચર્યની નવ વાડમાં કરવી. અર્થાત્ સમિતિ, ગુપ્તિ, નવવાનું રક્ષણ, કષાય–ગારવા વિગેરેને ત્યાગ અને ઇન્દ્રિયને જય કરે તથા સ્વાધ્યાય, વિનય અને ત૫ શક્તિને ગે૨વ્યા વિના કરે એ વિગેરે સુવિહિત સાધુઓની જયણા (સંયમની આરાધના) છે. (૨૫) Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ સ્વાધ્યા॰ પ્રથસન્દેહ कज्जे भासह भासं अणवज्जमकारणे न भासइ य । विगहविसुत्तियपरिवज्जिओ अ जई भासणासमिओ ॥ २९७॥ बायालमेसणाओ, भोयणदोसे य पंच सोहेइ । सोसणा समिओ, आजीवी अन्ना होइ ॥ २९८॥ पुव्वि चक्खुपरिक्खिय- पमज्जिउ जो ठवेइ गिण्हह वा । आयाणभंडमत्तनिक्खे वणाइ समिओ मुणी होड़ ॥ २९९ ॥ (હવે એ સમિતિ આદિનું ક્રમશ : વર્ણન કરે છે તેમાં) યુગ (ચાર હાથ) જેટલી આગળ દૃષ્ટિને રાખીને નેત્રાથી પગલે પગલે ભૂ મી શેાધતા (બાજુ કે પાછળના પણ ઉપયાગ રાખતા) સારા-ખાટા શખ્વાદિ કોઈ વિષયમાં રાગ-દ્વેષ કર્યાં વિના ઉપયાગપૂર્વક ચાલતા મુનિ ધૈર્યાસમિતિના પાલક અને છે. (૨૯૬) કારણે નિરવદ્ય (નિષ્પાપ) વચન મેલે, નિષ્કારણુ ન એલે, વિકથાઓ તથા દુર્ભાવથી ખખડવારૂપ વિશ્રોતસિકા કદી ન કરે એવા સાધુ ભાષામિતિના પાલક છે. (૨૯૭) એષણાના (આહારાદિ ગ્રહણ કરવા વિગેરેમાં) બેતાલીસ અને ભાજનના પાંચ ઢાષાને જે લાગવા ન દે તે સાધુ એષાસમિતિવાળા છે અન્યથા સાધુવેષના મળે પેટ ભરનારા (વેવિડ બ) જાણવા. (૨૯૮) કાઈ વસ્ત્ર પાત્રાદિ વસ્તુ લેતાં મૂકતાં જે સાધુ પહેલાં મૂકવાની વસ્તુને નેત્રથી જોઇને અને તે સ્થળ (પ્રદેશ)ને રજોહરણથી પ્રમાઈને મૂકે કે તેવી રીતે જોઇ પ્રમાઈને ગ્રહણ કરે તે આદાનભંડમાત્રનિક્ષેપ સમિતિવાળા જાણવા. (૨૯૯) Page #190 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૧૩ उच्चारपासवणखेले, जल्लसिंघाणए य पाणविही । सुविवेइए पएसे, निसिरंतो होइ तस्समिओ ॥३०॥ कोहो माणो माया, लोहो हासो रई य अरई य । सोगो भयं दुगंछा, पञ्चक्खकली इमे सव्वे ॥३०१॥ कोहो कलहो खारो, अवरुप्परमच्छरो अणुसओ य । चण्डत्तणमणुवसमो, तामसभावो य संतावो ॥३०२॥ થંડિલ (મળ), પ્રશ્રવણ (પેશાબ), શ્લેમ, શરીરને મેલ, નાસિકાને મેલ અને ઉપલક્ષણથી વધેલાં કે અશુદ્ધ આહારાદિ તથા વસ્ત્રાદિ ઉપકરણોમાં ચઢેલાં ત્રસ કીડી કુંથુઆ વિગેરે છ ઈત્યાદિને જ્યાં ત્ર-સ્થાવર જીવ રહિત ભૂમી હોય ત્યાં ચક્ષુથી જોઈને અને પ્રમાજીને જયણાથી પરઠવે (મૂકે) તે મુનિ પારિઝાપનિકા સમિતિવાળે સમજો. (૩૦૦) (હવે કષાનું સ્વરૂપ કહે છે કે, ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય (હાસી), રતિ, અરતિ, શક, ભય, જુગુપ્સા (દુગછા) એ સર્વ પ્રત્યક્ષ કલિ (કલહં) જાણવા. અર્થાત્ એ બધા સર્વ અનર્થોનું મૂળ છે. (૩૧) - ક્રોધ-કલહ (કજીઓ), ખાર (ઈર્ષા), પરસ્પર મત્સર, પશ્ચાત્તાપ (ખેદ), ઉગ્રેષ, અશાન્તિ (હૈયાને ઉકળાટ), તામસભાવ (રીસાળ૫ણું) અને સંતાપ (બળાપો) એ બધાં ક્રોધનાં રૂપે છે-ક્રોધ જ છે. તથા ક્રોધથી આત્માનું મલિન થવું, તિરસ્કાર, ઠપકે (આલ) આપે, બીજાને નહિ અનુસરવાપણું, સાથે ન રહી શકવું (એકલપણું), સામાના Page #191 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યા૦ ગ્રન્થસન્દાહ निच्छोडण निर्भछण, निराणुवत्तित्तणं असंवासो । कयनासो य असम्मं, बंध घणचिक्कणं कम्मं ॥ ३०३ ॥ ૧૧૪ કવુમમ્ ॥ 1) माणो मयहंकारो, परपरिवाओ य अत्तउक्करिसो । परपरिभवो वि अ तहा, परस्स निंदा असूया य || ३०४ || हीला निख्वयारित्तण', निरखणामया अविणओ अ । परगुणपच्छायणया, जीवं पाडंति संसारे || ३०५ ॥ ॥ સુક્ષ્મમ્॥ माया कुडंग पच्छण्ण-पावया कूडकवडवचणया | सव्वत्थ असम्भावो, परनिक्खेवावहारो य || ३०६ ॥ ઉપકારને વિસરી જવા (અકૃતજ્ઞતા) અને બીજાની સાથે સમાનભાવે નહિ વવું એ પણ ક્રોધનાં જ રૂપાંતર છે. તે તે પ્રકારે ક્રોધ કરનારા અતિ કઠોર ચીકણાં જ્ઞાનાવરણીયાદિ કર્મોને આંધે છે. (૩૦૨-૩૦૩) માન—જાત્યાદિ મદ, અહંકાર (અર્હતા), બીજાની હલકાઈ, પેાતાની પ્રશંસા, ખીજાઓના પરાભવ (પરાજય) તથા પરની નિંદા અને બીજાએ પ્રત્યે અસૂયા (અસદ્ભાવ) એ સર્વ માનનાં રૂપે છે. ઉપરાન્ત બીજાને વગેાવવા, કાઇના ઉપકાર ન કરવા, અક્કડપણું-અનમ્રતા, અવિનય કરવા, બીજાના ગુણેાને ઢાંકવા વિગેરે માનનાં રૂપાન્તરો જીવને સંસારમાં પાડે છે. (રખડાવે છે.) (૩૦૪-૩૦૫) માયા–વતા, ગુપ્તપાપાચરણ, કુડ, કપટ, બીજાને Page #192 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા छलछोम संवइयरो, गूढायारत्तण' मई कुडिला । वीसंभघायणं पिय, भवकोडिसएस वि नडंति ॥३०७॥ ॥ યુમ્મ્ ॥ लोभ असंचयसीलया य, किलिङत्तणं अइममत्तं । कप्पण्णमपरिभोगो, नट्ठविणि य आगल्लं ||३०८|| मुच्छा अइबहुधणलोभया य, तब्भावभावणा य सया । बोलंति महाघोरे, जरमरणमहासमुद्दमि ॥ ३०९ ॥ ૧૧૫ ઠગવા, કાઇના સદ્ભાવ (વિશ્વાસ) ન કરવા, સર્વ પદાર્થાને અંગે અસત્ય (ઉત્સૂત્ર) ખેલવું, પારકી થાપણ એળવવી, એ બધાં માયાનાં રૂપાંતર છે. તે ઉપરાન્ત છળ, છદ્મ (હૃદયના ભાવને છૂપાવવા), પેાતાના સ્વાર્થ માટે ગાંડામાં ગણાવુ મૂર્ખ ની ચેષ્ટા કરવી, ગુપ્ત આચરણ, વક્ર બુદ્ધિ, વિશ્વાસઘાત એ સમાયાનાં રૂપાંતરો પણ ક્રોડાકોડ જન્મમરણ સુધી સંસારમાં નડે છે (ભમાવે છે). (૩૦૧-૩૦૭) લેાભ-અતિસંચય–એકઠું કરવાના સ્વભાવ, કઠારતા, અતિ મમતા, કૃપણુતા, છતી સામગ્રીએ ભૂખ્યા રહેવું, કાઈ વસ્તુ નાશ પામતાં-ચારાઈ જતાં કે આપેલી પાછી નહિ આવતાં ખીમાર પડવુ, (૩૦૮) મૂતિ થવું, ધનના અતિઘણા લાભ કરવા અને સદા લાભી સ્વભાવથી ચિત્તમાં તેનું ચિત્વન કરવું વિગેરે લેાલનાં જ રૂપે છે તે જન્મમરણથી મહાભયકર અપાર સંસાર સમુદ્રમાં છુડાવે (ભમાવે) છે. (૩૦૯) Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ સ્વાધ્યા૦ ગ્રન્થસોહ एएसु जो न वट्टिज्जा, तेणं अप्पा जहडिओ नाओ। मणुआण माणणिज्जो, देवाण वि देवयं हुज्जा ॥३१०॥ जो भासुरं भुअंगं, पयंडदाढाविसं विघट्टेइ । तत्तो चिय तस्संतो, रोसभुअंगोवमाणमिणं ॥३११॥ जो आगलेइ मत्तं, कयंतकालोवमं वणगइंदं । सो तेणं चिय छुज्जइ, माणगइंदेण इत्थुवमा ॥३१२॥ विसवल्लिमहागहणं, जो पविसह साणुवायफरिसविसं । सो अचिरेण विणस्सइ, माया विसवल्लिगहणसमा ॥३१३॥ એ ઉપર્યુક્ત કષાયમાં જે રહેતે (રાચતો નથી, તેણે આત્માને યથાર્થ ઓળખ્યો છે અને તે મહાત્મા મનુષ્યોને માનનીય અને દેવેને પણ દેવની જેમ પૂજ્ય બને છે. (૩૧૦) જે અતિરૌદ્ર, પ્રચંડ એવા આશિર્વિષ સપને છેડે (સતાવે છે તેને તે સર્ષથી નાશ (મરણ) થાય છે. એ ઉપમા ક્રોધસર્ષની છે. અર્થાત્ કોલસને ઉદીરનારે-વેગ આપનારે આત્મા સંયમરૂપી પ્રાણનો નાશ કરે છે. (૩૧૧) જે મદેન્મત્ત મરણકાળ સરખા જંગલી હાથીને પકડે તે તેનાથી ચૂરાઈ જાય એ ઉપમા માન કષાયરૂપ હાથીની સમજવી. અર્થાત્ માનને ઉદીરનારે આત્મા તેના સર્વ ગુણે) ચૂરાઈ જાય છે. (૩૧૨) જે વિષવેલાડીઓના મહાભયંકર જંગલમાં સામા પવને ઝેર સ્પશે તેમ પેસે છે તે વેલડીઓના ઝેરી પવનના સ્પર્શ અને ગંધથી તત્કાળ નાશ (મરણ) પામે છે. તેમ માયા Page #194 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા घोरे भयागरे सागरम्मि, तिमिमगरगाहपउरम्मि । जो पविस सो पविस, लोभमहासागरे भीमे ॥ ३१४॥ ૧૧૭ गुणदो बहुविसेसं, पयं पयं जाणिऊण नीसेसं । दोसेसु जणो न विरज्जs त्ति कम्माण अहिगारो ॥३१५॥ अट्टहासकेलिकिलत्तणं हासखिडजमगरुई | कंदष्पं उवहसणं, परस्स न करंति अणगारा ||३१६ ॥ વિષવેલડીએના જંગલ જેવી ભયંકર (હાવાથી તેને વશ થનારા સંયમ પ્રાણનો નાશ કરે) છે. (૩૧૩) જે લેાભરૂપી મહાસમુદ્રમાં પ્રવેશ કરે છે તે મેટા મચ્છો, મગરે અને ઝુંડ વિગેરે ભયંકર જળચરજીવાથી ભયંકર મેાટા સમુદ્રમાં પ્રવેશ કરે છે, અર્થાત્ લેાભને વશ થવું તે ભયંકર મહાસાગરમાં ડૂબવા ખરાખર છે. (૩૧૪) જિનાગમના પદે પદે જ્ઞાનાદિ ગુણ્ણાનું તથા ક્રોધાદિ દોષાનું અંતર (ફળ) સંપૂર્ણ જાણવા છતાં પણ જીવ દાષાથી વિરાગી થતા (અટકતા) નથી એ કર્મોનું જ આધિપત્ય છે. (જીવ કર્માને વશ દીન બની ગયા છે એનું પરિણામ છે.) (૩૧૫) (એ પ્રમાણે કોધાદિની દુષ્ટતા જણાવીને હવે હાસ્યાદિની વિષમતા કહે છે કે) ખુલ્લા મુખે ખડખડાટ હસવું, રમતથી બીજાને હરાવવાપણું, વિટ–ભાંડની જેમ ચાળા કરવા, વિષયાદિમાં રાગ વધે તેવાં યમકાદિ કાવ્યેા (ગીતા—ગાયના) Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ સ્વાધ્યા૦ ગ્રન્થસન્ધહ साहूणं अप्परई, ससरीरपलोअणा तवे अरई । सुत्थिअवन्नो अइपहरिसो य नत्थी सुसाहूणं ॥३१७॥ उव्वेयओ अ अरणामओ अ, अरमंतिया य अरई य । कलिमलओ अ अणेगग्गयाय कत्तो? सुविहियाणं ॥३१८॥ सोगं संतावं अधिइं च, मन्नुं च वेमणस्सं च । कारुण्ण-रुनभावं, न साहुधम्मम्मि इच्छंति ॥३१९॥ માં પ્રીતિ કરવી, સામાન્ય હાસ્ય અને બીજાઓની હાંસી (મશ્કરી) કરવી, ઈત્યાદિ (હાસ્ય) ઉત્તમ સાધુઓ કરતા નથી. (૩૧૬) - સાધુને, “મને ઠંડી, તાપ વિગેરે ન જોઈએ એવી શરીરની રૂચિ તથા સ્વશરીરને રાગથી (દુર્બળ-સબળ વિગેરે) જોવાનું ન હોય, એથી તપમાં અરતિ (નારાજી), હું સારે છું એવી આત્મશ્લાઘા અને અતિ હર્ષનાં નિમિત્ત હોવા છતાં હર્ષ વિગેરે સારા સાધુને ન હોય, અર્થાત્ એવી રતિ ન કરે તે સાધુ ઉત્તમ જાણ. (૩૧૭) ધર્મધર્યમાં ઉદ્વેગ (ચલ સ્વભાવ), વિષયોના આકર્ષણરૂપ આત્મરોગ, ધર્મધ્યાનમાં ચિત્તને અનાદર, ચિત્તમાં અતિઉદ્વેગ (અરતિ), ઈષ્ટ વિષયેની અપ્રાપ્તિથી મનને #ભ અને “આ પહેરીશ, આ ખાઈશ, આ જોઈશ વિગેરે ચિત્તનું ડામડેલપણું; એવી અરતિ જિનાજ્ઞાના પાલક ઉત્તમ મુનિઓને કયાંથી હોય? અર્થાતું ન હોય. (૩૧૮) સ્વજનાદિના મરણ વિગેરેને શેક, અતિશકરૂપ Page #196 -------------------------------------------------------------------------- ________________ ઉિપદેશમાળા ૧૧૯ भयसंखोहविसाओ. मग्गविभेओ विभीसियाओ य । परमग्गदंसणाणि य, दढधम्माणं कओ हुंति ? ॥३२०॥ कुच्छा चिलीणमलसंकडेसु, उव्वेयओ अणिढेसु । चक्खुनियत्तणमसुभेसु, नत्थि दव्वेसु दंताणं ॥३२१॥ एयं पि नाम नाऊण, मुज्झियव्वं ति नूण जीवस्स । फेडेऊण न तीरइ, अइबलिओ कम्मसंघाओ ॥३२२॥ સંતાપ, કેઈ અનિષ્ટ વસ્તુમાં (કયારે છૂટું એવી) અધતિ, અતિશેકથી પિતાની ઉપર ગુસ્સે, આપઘાતની ભાવના, અલ્પ રૂદન, મોટા અવાજે રડવું વિગેરે (શેકને) શ્રી તીર્થ. કરે વિગેરે સાધુધર્મમાં ઈચ્છતા નથી. અર્થાત્ સાધુતામાં એ ઈષ્ટ નથી. (૩૧૯) નિ:સત્વપણાથી આકસ્મિક ભય, ચીર વિગેરેની વ્હીક, દીનતા, વિહારમાં સિંહાદિના ભયથી માગ છોડી દેવો તથા વેતાલ રાક્ષસ વિગેરેથી ડરવું (આ બે જિનકલ્પીને ઉદ્દેશીને સમજવાં.) અને ભયથી બીજાઓના ધર્મની પ્રરૂપણા (પ્રશંસા) કરવી; એ ભય નિર્ભય-દઢ ચિત્તવાળા મુનિને કયાંથી હોય? ન હોય. (૩૨૦) અપવિત્ર–સડેલાં દુગધી મુડદાં વિગેરે પદાર્થોની કુત્સા (નિંદા), મેલથી ભરેલાં વસ્ત્રો કે પિતાનું શરીર વિગેરે અનિષ્ટ પદાર્થો તરફ ઉદ્વેગ (અણગમો) અને કીડા વિગેરેથી સડતાં જીવતાં કુતરાં વિગેરે દ્રવ્ય દેખીને આંખ મીંચી દેવી-મુખ ફેરવવું–મરેડવું વિગેરે જુગુપ્સા દાન્ત (જિતેન્દ્રિય) સાધુઓને હોતી નથી. (૩૨૧) Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ સ્વાધ્યા૦ ગ્રન્થસન્હાહુ जह जह बहुस्सुओ सम्मओ अ, सीसगणसंपरिवुडो अ । अविणिच्छिओ अ समए, तह तह सिद्धतपडिणीओ ॥ ३२३ ॥ पवराईं वत्थपाया - सणोवगरणाइँ एस विभवो मे । अवि य महाजणनेया, अहंति अह इढिगारविओ ॥ ३२४ ॥ अरसं विरसं ऌहं, जहोववन्नं च निच्छए भुतं | निद्वाणि पेसलाणि य, मग्गर रसगारखे गिद्धो ॥ ३२५॥ એ ઉપર જણાવ્યું તે કષાય–નાકષાયને પરાભવ કરનારા પ્રગટ શ્રી જિનવચનને જાણવા છતાં જીવ માહને વશ થાય છે, મુંઝાય છે, તે નિશ્ચે જીવથી તેના પરાભવ નથી થઈ શકતા તેનું પરિણામ છે, કારણ કે કર્મોના સમુહ (ઉદ્દય) અતિ મળવાન છે. (૩૨૨) જેમ જેમ બહુ ભણ્યા હાય, અજ્ઞ લેાકામાં માન્ય હોય, ઘણી મૂઢ શિષ્યપરિવારવાળા હાય, તેમ તેમ આગમ તત્ત્વના અજાણ–અનિશ્ચિત અર્થવાળા તે આગમના (વિરૂદ્ધ આચરવાથી) શત્રુ અને છે. (૩૨૩) (હવે ઋદ્ધિગારવવાળાનું વર્ણન કરે છે.) સાધુ શ્રેષ્ઠ વસ્ત્ર—પાત્રો—આસન તથા ઉપકરણો વિગેરે મળવાથી ‘આ મારા વૈભવ છે, હું સમૃદ્ધિવંત છું, વળી ઘણા લોકોને હું નેતા–અગ્રેસર છું' એમ માનતા ઋદ્ધિના અભિમાનથી અને ન મળે તે માગવાથી ઋદ્ધિ ગારવવાળે તે કર્મથી ભારે થાય છે. (૩૨૪) રસગારવવાળા સાધુ રસમાં ગૃદ્ધ હૈ।વાથી સંસ્કાર Page #198 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૨૧ सुस्सूसई सरीरं, सयणासणवाहणापसंगपरो। सायागारवगुरुओ, दुक्खस्स न देइ अप्पाणं ॥३२६॥ तवकुलछायाभंसो, पंडिच्च फंसणा अणि?पहो । वसणाणि रणमुहाणि य, इंदियवसगा अणुहवंति ॥३२७॥ सद्देसु न रंजिज्जा, रूवं दट्टुं पुणो न इक्खिज्जा । गंधे रसे अ फासे, अमुच्छिओ उज्जमिज मुणी ॥३२८॥ વિનાનાં નિરસ, ઠંડા વિગેરે વિરસ, લુખાં યથાસમય જે મળે તે આહારાદિ વાપરવા ઈચ્છતે નથી, કિન્તુ સ્નિગ્ધ અને સ્વાદિષ્ટ ભોજનને શોધે છે. (૩૫) શાતાગારવથી અભિમાની સાધુ પિતાના શરીરની ક્ષણે ક્ષણે ધોવું, સાફ રાખવું વિગેરે સેવા–ભા કરે છે, કમળ-સુંવાળાં સંથારે આસન વિગેરે વારંવાર નિષ્કારણ પણ વાપરવાની આસક્તિ કરે છે, વાપરે છે, એમ પિતાના આત્માને (શરીરને) કણો આપતો નથી.(૩૨૬) (હવે ઈન્દ્રિયોથી જીતાએલ કે હેય તે કહે છે કે-) ઈન્દ્રિયને વશ પડેલા બાહ્ય અત્યંતર તપને, કુળને અને લકે માં ફેલાએલી કીતિને નાશ કરે છે, પંડિતાઈને (જ્ઞાનને) કલકિત કરે છે, સંસારના ભાગે ગમન કરે છે, અનેક સંકટો વેઠે છે અને કલહ-યુદ્ધનાં દ્વાર ઉઘાડે છે, એમ સમસ્ત દેને અનુભવે છે. (૩૨૭) (માટે) વાજિંત્રાદિના શબ્દોમાં રાગ કરે નહિ, અભિલષિત રૂપ જોઈને સરાગ ભાવે જેવું નહિ-દષ્ટિ રેકવી Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સ્વાધ્યા૦ ગ્રન્થસન્તાહ निहयाणि हयाणि य इंदिआणि, घाएह णं पयत्तेणं । अहियत्थे निहयाई, हियकज्जे पूयणिज्जाई ॥३२९॥ जाइकुलरुवबलसुअ-तवलाभिस्सरियअट्ठमयमत्तो । एयाई चिय बंधइ, असुहाइ बहुं च संसारे ॥३३०॥ जाईए उत्तमाए, कुले पहाणम्मि रूवमिस्सरियं । बलविज्जा य तवेण य, लाभमएणं च जो खिसे ॥३३॥ અને સુંદર ગંધ, રસ તથા સ્પર્શમાં મૂછ (મુંઝાયા) વિના સાધુએ આત્મ કલ્યાણમાં ઉદ્યમ કર. (૩૮) ઈચ્છાનિષ્ટ વિષયમાં રાગદ્વેષ વિનાની (હણાયેલી) છતાં વિષયને ગ્રહણ કરતી (નહિ હણાયેલી) ઈન્દ્રિયોને તથા કષાની મન્દતાથી હતપ્રાયઃ થએલા છતાં ઉદિત (નહિ હણાયેલાં) કર્મોરૂપી ઋણને હે મુનિઓ ! પ્રયત્નથી (અપ્રમત્ત બની) હણે અને આત્માના અહિતમાં જતી ઈન્દ્રિઓને તથા કર્મોને આત્મહિતમાં પ્રવર્તા-કબજે કરે; એમ કરવાથી તે પૂજનીય બને છે. (૩૨૯) સંસારમાં જાતિ, કુળ, રૂપ, બળ, શ્રત, તપ, લાભ અને ઐશ્વર્ય એ આઠ સારાં મળવાથી મદ કરનારે અભિમાની ભાવિ કાળે તે તે અનંતગુણાં ખરાબ મળે તેવું કર્મ બાંધે છે. અર્થાત્ મદથી જીવ ખરાબ ભાવોને પામે છે. (૩૩૦) પોતાની ઉત્તમ જાતિથી, ઉત્તમ કુળથી, સુંદર રૂપથી, સારા એિશ્વર્યથી, સારા બળથી, સારી વિદ્યાથી, ઉત્કટ તપથી અને ઘણા લાભથી જે બીજાઓને હલકા પાડે છે–નિદે છે, તે મનુષ્ય અવશ્ય તે તે ભાવોને હલકા ખરાબ પામે જ Page #200 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૨૩ संसारमणवयग्गं, नीयट्टाणाइं पावमाणो य । भमइ अणंतं कालं, तम्हा उ मए विवज्जिज्जा ॥३३२॥ सुटुं पि जइ जयंतो, जाइमयाईसु मज्जई जो उ । सो मेअज्जरिसी जहा, हरिएसबलु व्य परिहाइ ॥३३३॥ इत्थिपसुसंकिलिट्ठ, वसहि इत्थिकहं च वज्जंतो। इत्थिजणसंनिसिज्जं, निरूवणं अंगुवंगाणं ॥३३४॥ છે અને તેથી અપાર સંસારમાં અનંતકાળ રખડે છે, માટે સુખને અથીએ જાત્યાદિ મને તજવા જોઈએ. (૩૩૧-૩૩૨) પ્રયત્નપૂર્વક સુંદર તપ જપ વિગેરે કરવા છતાં જે સાધુ જાતિમદ વિગેરેથી મદોન્મત્ત રહે છે તે મેતાર્ય મુનિ અને હરિબળકેશીની જેમ હલકાં જાતિ કુળ વિગેરેને પામે છે. (૩૩૩) (મદની અનિષ્ટતા કહીને બ્રહ્મચર્યની ગુપ્તિને માટે કહે છે કે)–દેવી,માનુષીસ્ત્રી, તથા પશુસ્ત્રીના સંસર્ગવાળી વસતિને, સ્ત્રીના વેષ-રૂપ વિગેરેની વાર્તાને, એકલી સ્ત્રીની સભામાં ધર્મોપદેશને, સ્ત્રીના આસનને અને સ્ત્રીનાં અંગેપાંગને સરાગદષ્ટિએ જોવાને મુનિએ ત્યાગ કરવો જોઈએ, ઉપલક્ષણથી સાધ્વીએ દેવપુરૂષ કે પશુના સંસર્ગવાળી વસતિને, પુરૂષના વેષ-રૂ૫ વિગેરેની વાતે, એકલા પુરૂષને ધર્મ કહેવાને, પુરૂષના આસનને અને તેના અવયવો જેવાને ત્યાગ કરવો જોઈએ. (૩૩૪) Page #201 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યા૦ ગ્રન્થસન્દેહુ पुव्वरयाणुस्सरणं, इत्थिजणविरहरूवविलवं च । अइबहुअं अइबहुसो, विवज्जयं तो अ आहारं ||३३५ ॥ वज्जंतो अ विभूसं, जइज्ज इह बंभचेरगुत्तीसु । સાદ તિવ્રુત્તિનુત્તો, નિદુકો વંતો વસંતો ૬ ।।૩૩૬॥ गुज्झोरवयणकक्खोरुअंतरे तह थणंतरे दटुं । સાન્દ્ર્ તો વિદિ, ન ય બંધ વિદ્વિપ વિËિ રૂરૂષ્ણા ૧૨૪ વળી (સાધુ કે સાધ્વીએ) પૂર્વે ભાગવેલા ભાગોના સ્મરણના, પતિ વિયેાગિની સ્ત્રીના વિરહું વિલાપને તથા ભીંત વિગેરેના આંતરે સંભળાતા મૈથુન ક્રીડાના શબ્દોને સાંભળવાના, રૂક્ષ વિગેરે પણ અતિ પ્રમાણુ આહારને અને થાડા પણુ સ્વાદિષ્ટ કે માદક આહારના, એ સવના ત્યાગ કરવા. (૩૩૫) તથા ત્રણગુપ્તિથી ગુપ્ત, મનઇન્દ્રિયાના વ્યાપાર રહિત શાન્ત, જિતેન્દ્રિય અને કષાયના વિજેતા બનીને સાધુએ શરીરની શાભા-સંસ્કારરૂપ વિભૂષાને પણ છેડીને બ્રહ્મચર્યની એ નવ ગુપ્તિએના પાલનમાં ઉદ્યમ કરવો જોઇએ. (૩૩૬) તથા સ્ત્રીની ચેાનિ, સાથળ, મુખ, બગલ, હૃદય વિગેરેના પેાલાણને (આંતરાને) તથા સ્તનાના આંતરાને દેખવામાં આવે તે સૂર્યની સામેથી ખેંચી લે તેમ તુત ષ્ટિને ખેંચી લેવી અને સ્ત્રીની દૃષ્ટિ સાથે દૃષ્ટિ કદી પણ જોડવી નહિ. (એમ સાધ્વીએ પુરૂષને અગે પણ સમજવું.) (૩૩૭) Page #202 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૨૫ सज्झाएण पसत्थं, झाणं जाणइ य सव्वपरमत्थं । सज्झाए वटतो, खणे खणे जाइ वेरग्गं ॥३३८॥ उड्ढमहतिरियलोए, जोइसवेमाणिया य सिद्धी य । सवो लोगालोगो, सज्झायविउस्स पच्चक्खो ॥३३९॥ जो निचकाल तवसं-जमुज्जओ नवि करेइ सज्झायं । अलसं सुहसीलजणं, न वि तं ठावेइ साहुपए ॥३४०॥ હવે સ્વાધ્યાયને અંગે કહે છે કે-વાચના–પૃચ્છનાદિ સ્વાધ્યાયને કરતે સાધુ ધર્મ કે શુક્લ ધ્યાનવાળે બને છે, જગતનાં સર્વ તને (પરમાર્થથી) જાણે છે અને સ્વાધ્યાય કરતાં ક્ષણે ક્ષણે વૈરાગ્યને પામે છે. (૩૩૮). સ્વાધ્યાયના મર્મને જાણનાર મુનિ ઉર્ધ્વલોકમાં વૈમાનિક દે અને સિદ્ધસ્થાનને, અધેલોકમાં નરકે વિગેરેને, તિછલાકમાં વ્યંતર–તિષ્કદેવ અને અસંખ્યાત દ્વીપ સમુદ્રોને, અરે ! સર્વલોક અલકને પણ પ્રત્યક્ષની જેમ જાણે છે, જુએ છે. (૩૩૯) જે સાધુ નિત્ય તપ અને સંયમાનુષ્ઠાનેમાં ઉદ્યમી છતાં સ્વાધ્યાય નથી કરતા તે સ્વયં આળસુ સુખશીલિઆ પિતાના શિષ્યવર્ગને પણ સાધુ માર્ગમાં સ્થિર કરી શકો નથી, કારણ કે સ્વાધ્યાય વિના પિતાના આશ્રિતને સંયમમાં આગળ વધારવાનું જ્ઞાન તેનામાં હેતું નથી. (૩૪૦) Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ સ્વાધ્યા૦ ગ્રન્થસહુ विणओ सासणे मूलं, विणीओ संजओ भवे । વિળયા વિધ્યાસ, વો? ઘમો વો ? તારૂકશા विणओ आवहइ सिरिं, लहइ विणीओ जसं च कित्तिं च । न कयाइ दुविणीओ, सकजसिद्धिं समाणेइ ॥३४२॥ जह जह खमइ सरीरं, धुवजोगा जह जहा न हायति । कम्मक्खओ अ विउलो, विवित्तया इंदियदमो अ ॥३४३॥ હવે વિનય માટે કહે છે કે-દ્વાદશાંગરૂપ જૈન શાસનનું મૂળ વિનય છે (અર્થાત્ વિનીત આત્માને જ શાસ્ત્ર સમ્યક્ પચે છે) માટે વિનીત આભા જ સંયમી બને છે. વિનય રહિત જીવમાં (મૂળ ન હોવાથી) તપ અને ધર્મ કેવી રીતે પ્રગટે ? (ન પ્રગટે.) (૩૪૧) વિનય (બાહ્ય-અભ્યતર) લક્ષ્મીને પ્રાપ્ત કરાવે છે અને વિનીત આત્મા માનસુભટને પરાભવ કરવાને યશ અને કીર્તિને પામે છે. દુર્વિનીત કદાપિ સ્વીકાર્યોની સિદ્ધિ કરી શકતું નથી. (૩૪૨) - હવે તપનું વર્ણન કરે છે. કોઈ અજ્ઞ જ કષ્ટ સહન કરવામાં તપ માને છે તે અગ્ય છે, એથી તે નારકે વિગેરે મહાતપસ્વી ગણાશે, માટે વસ્તુતઃ જેટલું શરીર સહન કરે અને જે તપથી સંયમના પ્રતિલેખના વૈયાવચ્ચ સ્વાધ્યાયાદિ યુગમાં વિઘ ન આવે તે તપ કરવાથી મેટો કર્મક્ષય થાય છે, શરીરથી આત્મા ભિન્ન દેખાય છે (વૈરાગ્ય વધે છે) અને ઈન્દ્રિઓને વિજય (નિગ્રહ) થાય છે. (૩૪૩) Page #204 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળ ૧૨૭ जइ ता असक्कणिज्ज, न तरसि काऊण तो इमं कीस । अप्पायत्तं न कुणसि, ? संजमजयणं जइजागं ॥३४४॥ जायम्मि देहसंदेहयम्मि, जयणाइ किंचि सेविज्जा । अह पुण सज्जो अ निरु-ज्जमो य तो संजमो कत्तो? રૂ૪ मा कुणउ जइ तिगिच्छं, अहियासेऊण जइ तरइ सम्मं । अहियासितस्स पुणो, जइ से जागा न हायति ॥३४६॥ હવે પિતાને અશક્ત માની પ્રમાદ સેવનારને કહે છે કે-જે તું ભિક્ષુ પડિમાદિ દુષ્કર (અશક્ય) આરાધન કરી શકતો નથી, તે હે સાધુ! ઉપર જણાવી તે સાધુને ગ્ય સમિતિનું પાલન વિગેરે સ્વાધીન સંયમની યતનાને (આરાધનાને) કેમ નથી કરતે ? (૩૪૪) કોઈ એમ માને કે શાસ્ત્રમાં ઉત્સર્ગની જેમ અપવાદનું પણ વિધાન છે તે પ્રમાદ કરનારને શો દોષ? તેને કહે છે કે-પ્રાણાંત સંકટ પ્રસંગે જયણાથી (વિવેકથી) કેઈક અપવાદને આશ્રય કરે (સે), પણ સમર્થ કે નિરંગી છતી શક્તિએ પણ શિથિલ્ય સેવે તે તેને સંયમ કેમ રહે? અર્થાત્ જિનાજ્ઞાનું પાલન ન થવાથી સંયમ ન જ રહે. (૩૪૫) અહીં સુધી ૨૫ મી ગાથામાં કહેલા સમિતિ વિગેરે દ્વારનું વર્ણન કર્યું. હવે સમર્થને શિથિલ્યથી સંયમને અભાવ થાય, માંદાને નહિ, તે શું ઔષધાદિ પણ ન લેવું? તે માટે કહે છે કે Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ સ્વાધ્યા૦ ગ્રન્થસન્દાહ निच्च पवयणसोहा - कराण चरणुज्जयाण साहूणं । संविग्गविहारीणं, सव्यपयत्तेण कायव्वं ॥३४७॥ हीणस्स वि सुद्धपरूवगस्स, नाणाहियस्स कायन्त्रं । जणचित्तग्गहणत्थं, करित लिंगावसेसेऽवि ॥ ३४८ ॥ दगपाणं पुष्कफलं, असणिज्जं गिहत्यकिच्चाई | अजया पडि सेवंति, जइवेसविडंबना नवरं ॥ ३४९ ॥ '' રાગ પરિષહ સહવાથીક ક્ષય કરવામાં રાગેા સહાયક છે, માટે રાગની અતિ પીડાને પણ સહન કરી શકે (દુર્ધ્યાન ન થવા દે) તેણે ઔષધ કરવું નહિ. પણ અતિ સહન કરતાં સંઘયણુ મળ ન પહોંચવાથી સંયમનાં પડિલેહાણાદિ કાર્યો સીદાય તે તેણે ઔષધ કરવુ' અનુચિત નથી. (૩૪૬) શેષ સાધુએનું કર્તવ્ય એ છે કે ંમેશાં જૈન શાસનની શેાભા (પ્રભાવના) કરનારા અપ્રમાદી (ચારિત્રવત) મુનિએ અને મેાક્ષની એક ઇચ્છાવાળા સાધુએની સ પ્રયત્ના કરીને વૈયાવચ્ચાર્દિક કરવુ જોઇએ. (૩૪૭) અપ્રમત્ત (આત્માથી) મુનિએ મનુષ્યાને પ્રસન્ન કરવા માટે ચારિત્રમાં શિથિલ છતાં વિશેષ જ્ઞાની એવા શુદ્ધ ધર્મના પ્રરૂપકનું પણ ઉચિત કાર્ય કરવું. કારણ કે ‘સાધુએ પરસ્પર ઇર્ષ્યાળુ છે' એવો લેાકેામાં ઉડ્ડાહ ન થાય તે માટે સારા સાધુઓ પાર્શ્વ સ્થાદિનું પણ તેવુ' ઉચિત કરે છે. (૩૪૮) તે વેષધારી (પાર્શ્વ સ્થાદિ) કેવા હેાય તે કહે છે કેસચિત્ત પાણી, પુષ્પો, ફળો તથા આધાકર્મિકાદિ દાષિત Page #206 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૨૯ ओसन्नया अबोही, पवयणउम्भावणा य बोहिफलं । ओसनो वि वरं पि हु, पवयणउम्भावणापरमो ॥३५०॥ गुणहीणो गुणरयणायरेसु, जो कुणइ तुल्लमप्पाणं । सुतवस्सियो य हीलइ, सम्मत्तं कोमलं तस्स ॥३५१॥ ओसनस्स गिहिस्स व, जिणपवयणतिव्वभावियमइस्स । कीरइ जं अणवज्जं, दढसम्मत्तस्सऽवत्थासु ॥३५२॥ આહારદિને વાપરે છે અને માત્ર સાધુવેષને લજાવનારા સાવદ્યપ્રવૃત્તિ કરનારા તેઓ ગૃહસ્થાનાં સાવદ્ય કાર્યો પણ કરે છે. (૩૪૯) તેઓને (સર્વ એસત્રને) આ ભવમાં લોકમાં અવસન્નતા એટલે પરાભવ થાય છે અને પરલોકમાં જૈનધર્મ મળતું નથી. કારણ કે શાસનની પ્રભાવનાના ફળ તરીકે જિનધર્મની પ્રાપ્તિ થાય છે. પોતે શિથિલ છતાં શુદ્ધ પ્રરૂપણાદિથી શાસનની પ્રભાવના કરે છે તે દેશે એસન્ન છતાં શ્રેષ્ઠ છે. (૩૫૦) જે નિર્ગુણી ગુણવતેની તુલ્ય પિતાને જાણે-જણાવે છે, તે ઉત્તમ તપસ્વિ (ગુણવતે) ને હલકા પાડે છે તેથી તેનું સમ્યત્વ નિઃસાર દુર્બળ છે (કારણ કે સમ્યકત્વ ગુણવાનને દેખી પ્રમેદ પામવાથી ટકી શકે છે.)(૩૫૧) (શાસનની ભક્તિવાળા સુસાધુઓએ શાસનની અપભ્રાજના ન થાય તે ઉદ્દેશથી) પાર્થસ્થાદિ શિથિલાચારીઓ કે ઉત્તમ શ્રાવક જે તે જિનવચનની પ્રીતિવાળા હોય (શાસ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ સ્વાધ્યા૦ ગ્રન્થસાહ पासत्थोसन्नकुसील,-नीयसंसत्तजणमहाच्छंदं । नाऊण तं सुविहिया, सव्वपयत्तेण वज्जंति ॥३५३॥ बायालमेसणाओ, न रक्खइ धाइसिज्जपिंडं च । आहारेइ अभिक्खं, विगईओ सनिहिं खाई ॥३५४॥ सूरप्पमाणभोजी, आहारेइ अभिक्खमाहारं । न य मंडलीए भुंजइ, न य भिक्खं हिंडई अलसो॥३५५॥ નના પક્ષકાર હોય) તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ વિગેરે આપત્તિના પ્રસંગે તેઓનું ઉચિત-નિષ્પાપકાર્ય કરવું જોઈએ, હંમેશાં નહિ. (૩૫૨) પાર્શ્વસ્થ-અવસન્ન-કુશીલ-નિત્ય (સ્થિર) વાસી–સંસક્તા તથા એ સર્વથી વધુ દેજવાળે યથાશ્ચંદ, એ દરેકને જાણીને (ઓળખ્યા પછી) સુવિહિત સાધુઓ સર્વ પ્રયત્નથી તેઓને સંગ તજે છે. (૩૫૩) (પાર્શ્વસ્થપણું વિગેરે થવાનાં કારણે કહે છે) આહારના ૪૨ દેષ ટાળવા રૂપ એષણાસમિતિનું રક્ષણ કરતો નથી, ધાત્રીપિંડ અને શય્યાતરપિંડથી રક્ષા કરતું નથી, વારંવાર દૂધ વિગેરે વિગઈઓ વાપરે તથા વાસી રાખેલ ગોળ વિગેરે વાપરે છે. (૩૫૪) તથા સૂર્યાસ્ત સુધી ભેજન કરે, અનિયતપણે વારંવાર આહાર વાપરે, સાધુઓ સાથે માંડલીમાં ન વાપરે અને આળસના કારણે ગોચરી વહેરવા જ નથી. (૩૫૫) તથા Page #208 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૩૧ कीवो न कुणइ लोअं, लज्जइ पडिमाइ जल्लमवणेइ । सोवाहणो अ हिंडइ, बंधइ कडिपट्टयमकज्जे ॥३५६॥ गामं देसं च कुलं, ममायए पीठफलगपडिबद्धो । घरसरणेसु पसज्जइ, विहरइ य सकिंचणो रिको ॥३५७॥ नहदंतकेसरोमे, जमेइ उच्छोलधोअणो अजओ। वाहेइ य पलियंकं, अइरेगपमाणमत्थुरइ ॥३५८॥ સત્ત્વ વિના બની લોચ ન કરે, કાયેત્સર્ગ (પડિમા) કરતાં શરમાય, શરીરને મેલ ઉતારે, પગરખાં પહેરીને ચાલે, વિના કારણે ચોલપટ્ટકને (કદરાથી) બાંધે. (પૂર્વકાળે કરે ચેળપટ્ટો બાંધવાને આચાર ન હતું તેને આશ્રીને આ દોષ જાણ) (૩૫૬) તથા અમુક ગામ, અમુક દેશ, અમુક કુલ (ગ્રહસ્થનાં ઘરે) ઉપર મમતા રાખે, (અન્ય સાધુઓ ત્યાં વિચરે તો શ્રેષ ધરે, પિતે ત્યાંને અધિકારી બની બેસે) ઋતુબદ્ધ (શેષ) કાળમાં પણ પાટ–પાટલા વિગેરે વાપરે, ઘરરૂપ માળાઓમાં આસક્ત થાય અથવા ઘેર ભેગવેલા ભેગેનું સ્મરણ કરે અને સુવર્ણ આદિ ધન રાખીને ફરવા છતાં પિતાને નિથ (અપરિગ્રહી) તરીકે જણાવે. (૩૫૭) વળી– નખ-દાંત-કેશ–શરીરના વાળ વિગેરેની (નખ કપાવે, દાંત ઘસે, વાળ એળે વિગેરે) શોભા કરે, ઘણા પાણીથી ગ્રહસ્થની જેમ હાથ-પગ અને મુખ ધયા કરે, એમ યતના રહિત બને, પલંગ વાપરે તથા સંથારા–ઉત્તરપટ્ટાથી અધિક પાથરીને સુખશીલિએ બને. (૩૫૮) તથા– Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ સ્વાધ્યા૦ ગ્રન્થસન્દાહ सोव य सव्वराई, नीट्ठमचेयणो न वा झरइ । नमज्जतो पविसह, निसिहीयावस्सियं न करे || ३५९ || पाय पहे न पमज्जइ, जुगमायाए न सोहए इरियं । पुढवीदगअगणिमारुअ - वणस्सइतसेसु निरविक्खो || ३६०॥ सव्वं थोवं उवहिं, न पेहए न य करेइ सज्झायं । સદ્દો થશો, હજુલો નળમેયતનિટ્ટો રૂદ્ खित्ताईयं भुंजइ, कालाईयं तहेव अविदिनं । નિરૂ બજીયરે, તળારૂં બવ વગરનું રૂદ્રા નિશ્ચેષ્ટ (મુડદાની જેમ) આખી રાત્રી સુતા રહે છે, પણ સ્વાધ્યાય ન કરે, રાત્રે અંધારામાં (ઈંડાસણથી) પ્રમાર્જન વિના માનમાં પેસેક્રે અને પેસતાં નિસિહી નીકળતાં આવસહી ન કહે. (૩૫૯)વળી– મામાં (ગામના પેસાર–નિસારે) પગને ન પ્રમાએઁ, ઇર્યાસમિતિના પાલન માટે યુગ (સરી) પ્રમાણ દૃષ્ટિથી ભૂમી ન જીવે, પૃથ્વી-પાણી–અગ્નિ-વાયુ-વનસ્પતિ અને ત્રસ, એ છ કાય જીવાની નિઃશ ંકપણે વિરાધના કરે. (૩૬૦) વળી ઘેાડી પણ ઉપધિનું પડિલેહણ ન કરે, દિવસે પણ સ્વાધ્યાય ન કરે, રાત્રે મેાટા શબ્દથી એલે, કલહ (કજીએ) કરે, એમ તુચ્છ પ્રકૃતિવાળા ગચ્છમાં પરસ્પર ચિત્તભેદ કરવામાં તત્પર રહે. (૩૬૧)વળી બે ગાઉ ઉપરનું વહેારેલુ' (ક્ષેત્રાતીત) આહારાદિ વાપરે, ત્રણ પ્રહર ઉપરનું (ચાર પ્રહર પહેલાં) વહેારેલુ Page #210 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ठवणकुले न ठवेई, पासत्थेहिं च संगयं कुणई । નિયમવાળગો, ન ય વેદપમન્ત્રાસીને દ્દા यह य दवदवाए, मूढो परिभवइ तहय रायणिए । परपरिवार्य गिण्हई, निठुरभासी विगहसीलो || ३६४ ॥ ૧૩૩ विज्जं मंतं जोगं, तेगिच्छं कुणई भूइकम्मं च । અવર-નિમિત્તનીવી, બારમત્ત્વેિ મરૂ રૂિદ્દી કાલાતીત વાપરે ખીજાએ (ગુરૂએ) નહિ આપેલ વાપરે, તથા સૂર્યોદય પહેલાં અશનાદિ આહાર કે ઉપકરણ ઉપધિ આદિ ગ્રહણ કરે. (વહારે) (૩૬૨) વળી ખાસ પ્રયાજને આહારાદિ મેળવવા ચાગ્ય ગુરૂનાં સ્થાપનાકુળા (શ્રીમંત કે ભક્ત ગ્રહસ્થાનાં ઘા) માંથી નિષ્કારણ આહારાદિ લાવે, પાર્શ્વસ્થાએની સાથે સ ંગતિ કરૈ, નિત્ય દુષ્ટ (સ ંક્લિષ્ટ) ચિત્તવાળા--પ્રમાદી બનીને વસતિ–ઉપધિ આદિમાં પ્રેક્ષણ–પ્રમાજ નાશીલ ન રહે. (૩૬૩) વળી– માર્ગમાં જલ્દી (ત્વરાથી) ચાલે, જ્ઞાનાદિ ગુણેાથી વિશિષ્ટ રત્નાધિક મુનિએના તે મૂઢ પરાભવ કરે, બીજાની નિંદા કરે, કડવાં કઠાર વચન મેલે તથા સ્રીકથાદિ વિકથાએમાં તત્પર રહે. (ક૨) (૩૬૪) દૈવી અધિક્તિ વિદ્યા, દેવાધિષ્ઠિત મંત્ર, મંત્રિત વિશિષ્ટ દ્રવ્યરૂપ યાગ, ઔષધ અને મંત્રેલી ભૂતિ (રાખ) ના પ્રયાગ કરવારૂપ ભૂતિક, એના પ્રયાગ કરે, વિદ્યા Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ સ્વાધ્યાય ગ્રન્થસદેહ कज्जेण विणा उग्गह-मणुजाणावेई दिवसओ सुयइ । अज्जियलाभं भुंजइ, इत्यिनिसिज्जासु अभिरमइ ॥३६६॥ उच्चारे पासवणे, खेले सिंघाणए अगाउत्तो। संथारगउवहीणं, पडिक्कमइ वा सपाउरणो ॥३६७॥ न करेइ पहे जयणं, तलियाणं तह करेइ परिभोगं । चरइ अणुबद्धवासे, सपक्वपरपक्वओमाणे ॥३६८॥ ભણાવીને કે નિમિત્તો કહીને આજીવિકા ચલાવે, છકાયજીને આરંભ કરે અને મર્યાદાથી વધારે ઉપકરણાદિનો પરિગ્રહ રાખી ખૂશી થાય. (૩૬૫) તથા વિના પ્રજને ઈન્દ્ર-રાજા વિગેરેના અવગ્રહની યાચના કરે, દિવસે શયન કરે, સાધ્વીએ મેળવેલા આહારાદિ વાપરે અને સ્ત્રીના ઉડ્યા પછી તેના આસનને ઉપભેગ કરે. (૩૬૬) વળી- ઈંડિલ-માત્રુ-બળ–શ્લેષ્મ–વિગેરેને પરઠવવામાં અજયણા કરે. સંથારામાં રહીને કે ઉપધિ ઉપર ઉભે અથવા વસ્ત્ર ઓઢીને પ્રતિક્રમણ કરે. (૩૬૭) તથા માગમાં ચાલતાં સચિત્ત પાણી વિગેરેની જયણા ન કરે, તથા સશક્ત છતાં પગરખાંને વિના કારણે પણ ઉપયોગ કરે, વર્ષાકાળમાં ફરે અને જ્યાં ઘણા સ્વપક્ષી અને બૌદ્ધાદિ પરપક્ષી સાધુઓ હોય ત્યાં શાસનની લધુતા થાય તેમ સુખશીલી બની વ્યવહાર કરે. (૩૬૮) વળી– Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ ઉપદેશમાળા संजोअइ अइबहुअं, इंगाल सधूमगं अणट्ठाए । भुंजइ रूवबलट्ठा, न धरेइ अ पायपुंछणयं ॥३६९॥ अट्ठम छ? चउत्थं, संवच्छर चाउमास पक्खेसु । न करेइ सायबहुलो, न य विहरइ मासकप्पेणं ॥३७०॥ नीयं गिण्हइ पिंडं, एगागी अच्छए गिहत्थकहो। पावसुआणि अहिज्जइ, अहिगारो लोगगहणमि ॥३७१॥ परिभवह उग्गकारी, सुद्धं मग्गं निगूहए बालो। विहरइ सायागुरुओ, संजमविगलेसु खित्तेसु ॥३७२॥ ભેજન માંડલીના પાંચ દેશે સેવે ૧ સંયેજના, ૨ અતિપ્રમાણ આહાર, ૩ અંગારદેષ (રાગ), ૪ ધૂમ્રદેષ (દ્વેષ), તથા ૫ આહાર લેવાનાં શાસ્ત્રોક્ત સુધાની વેદના વિગેરે છે કારણ વિના શરીરનું રૂપ–બળ વધારવા આહાર વાપરે અને રજોહરણ ન રાખે.(૩૬૯) તથા વાર્ષિક, માસી અને પાક્ષિક તપને અઠમ છઠ અને ઉપવાસ સુખશીલપણાથી ન કરે અને માસકમ્પાદિ નવકલ્પી વિહારથી ન વિચરે. (૩૭૦) | એક ઘરનો આહાર નિત્ય વાપરે, એકલે રહે, ગ્રહસ્થાની વાત કર્યા કરે, જુગાર વિગેરેનાં પાપશાસ્ત્રો ભણે અને લોકોને પ્રસન્ન કરવામાં તત્પર રહે, પિતાનાં અનુષ્ઠાનમાં આદર ન કરે. (૩૭૧) વળી ઉગ્રવિહારી (અપ્રમાદી) સાધુઓને પરાભવ કરે (નિંદા કરે), બાલમંદબુદ્ધિવાળે તે જ્ઞાન-દર્શનચારિત્રરૂપ Page #213 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યા૦ ગ્રન્થસન્દેહ उग्गाइ गाइ हसई, असंवुडो सह करेइ कंदपं । गिहिकज्जचिंतगोऽविय, ओसन्ने देइ गिण्हइ वा ॥ ३७३ ॥ धम्मकाओ अहिज्जर, घराघरं भमइ परिकहंतो अ । गणणा पमाणेण य, अइरित्तं वह उवगरणं ॥ ३७४ ॥ વારસ વાત તિાિ ય, ાથ-પાર-જાહÇમીત્રો । अंतोचि अहियास, अणहियासे न पडिलेहे ॥ ३७५ ॥ ૧૩૬ શુદ્ધ માને ગેાપવે, શાતાગારવીઆ બનીને જ્યાં ઉત્તમ સાધુઆન વચરતા હોય તેવાં સંયમવિકલ ક્ષેત્રોમાં (આજીવિકા ચાલે એ ઉદ્દેશથી) વિચરે. (૩૭૨) વળી મેાટા અવાજથી સંગીત કરે, સામાન્ય સંગીત કરે, ખુલ્લાં મુખે (ખડખડાટ) હસે, પ્રમાદ્દીપક વચના મેલીને સદા કદ (કામચેષ્ટાઓ) કરે, ગ્રહસ્થનાં કાર્યોની ચિંતા • કરે અને એસન્નને (શિથિલાચારીને) વસ્ત્રાદિ આપે અથવા તેમની પાસેથી લે. (૩૭૩). • આજીવિકા અર્થે ધર્મકથાઓને (શાસ્રાને) ભણે, ઘેર ઘેર ધર્મકથા (ઉપદેશ) કરતા કરે અને ગણત્રી (સંખ્યા) થી તથા માપથી વધારે(ઘણાં તથા મેટાં) ઉપકરણા રાખે. (૩૭૪) વળી– મકાનની અંદરની તથા મહારની સામાન્ય હાજત તથા અસહ્ય હાજતે રાત્રે માત્રુ તથા સ્થડિલ માટેની આર માર ભૂમીઓનું (માંડલાંનું) તથા ત્રણ કાળ (ગ્રહણ કરવા) ની ભૂમીઓનું પડિલેહણ ન કરે. (૩૭૫) તથા Page #214 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૩૭ गीअत्थं संविग्गं, आयरिशं मुअइ वलइ गच्छस्स । गुरुणो य अणापुच्छा, जं किंचि वि देइ गिण्हइ वा ॥३७६॥ गुरुपरिभोगं भुंजइ, सिज्जा-संथार-उवगरणजायं । किं ति य तुमं ति भासई, अविणीओ गविओ लुद्धो રૂ૭ના गुरुपचक्खाणगिलाण-सेहवालाउलस्स गच्छस्स । न करेइ नेव पुच्छइ, निद्धम्मो लिंगमुवजीवी ॥३७८॥ આગમના જ્ઞાતા ગીતાર્થ અને મેક્ષાથી એવા ઉત્તમ પણ પિતાના આચાર્ય (ગુરુ) ને વિના પ્રજને તજે, કઈ પ્રમાદાદિ કારણે પ્રેરણા (હિતશિક્ષા) આપતાં ગચ્છને એટલે ગુરૂને સામે (ઉત્તર આપવા તૈયાર) થાય અને ગુરૂને પૂછયા વિના વસ્ત્રાદિ વસ્તુ કેઈને આપે અથવા લે. (૩૭૬) ગુરૂ વાપરતા હોય તે શમ્યા–સંથારે તથા ઉપકરણે (પણ ગુરૂની જેમ પૂજ્ય હોવા છતાં પિતે વાપરે, ગુરૂ લાવે ત્યારે “મQએણ વંદામિ ને બદલે શું છે? એમ જવાબ આપે, ગુરૂની સાથે વાત કરતાં માનાર્થક શબ્દ નહિ વાપરતાં તુંકાર બોલે, એમ અવિનય કરનારો, અવિનીત માટે અભિમાની અને વિષયમાં વૃદ્ધ જાણ. અર્થાત્ અવિનીત-અભિમાની અને વિષયમાં વૃદ્ધ એવો તે ઉપર પ્રમાણે ગુરૂની આશાતનાઓ કરે.(૩૭૭) વળી– ગુરૂક્ષપક (તપસ્વી) રોગી–નવદીક્ષિત, બાળ વિગેરે સાધુઓવાળા ગચ્છનાં કરવા ગ્ય કાર્યો કરતું નથી, Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ સ્વાધ્યા૦ ગ્રન્થસહ વમળ-વાહિ-વાહારસુથા-વંચ્છિવિહિપરિવા नायरइ नेव जाणइ, अज्जावट्टावणं चेव ॥३७९।। सच्छंदगमण उट्ठाण-सोअणो अप्पणेण चरणेण । समणगुणमुक्कजोगी, बहुजीवखयंकरो भमइ ॥३८०'। बत्थि व वायपुण्णो, परिभमइ जिणमयं अयाणंतो। थद्धो निम्विन्नाणो, न य पिच्छइ कचि अप्पसमं ॥३८॥ હે મુનિઓ ! મારે એગ્ય શું કર્તવ્ય છે એમ કરવાનું પૂછતે નથી, આથી જ તે આચારભ્રષ્ટ, માત્ર સાધુવેષથી પેટ ભરનારો છે. (૩૭૮) વળી– તે વિહાર-વસતિ–આહાર-શયનસ્પંડિલ-પરિઠવણ આદિને નિર્ધમપણાથી વિધિપૂર્વક આચરતે નથી અથવા જાણત-સમજતે નથી, અથવા એ સાધુના આચારમાં વર્તતે નથી વા જાણતું નથી અને સાધ્વીઓને સંયમ જીવન માટે શુદ્ધ વર્તન કરાવવાનું પણ કરતે કે જાણતું નથી. (૩૭૯) વળી–ગુર્વાજ્ઞારહિત ચાલવું–ઊઠવું–બેસવું–શયન કરવું વિગેરે) સ્વછંદપણે કરનારે તે સ્વબુદ્ધિથી કલ્પિત ચારિત્રમાં (અચારિત્રમાં) ભમે અને સાધુના જ્ઞાનાદિ ગુણેથી રહિત ગ–સાધુચર્યા મુક્ત ઘણા જીવને ક્ષય (વિરાધના) કરતે વિના સંયમે ભટકે. (૩૮૦) વળી વાયુથી ભરેલી મસકની જેમ અતિગર્વથી ભરેલું, જિનવચનને (સ્યાદ્વાદને) નહિ સમજતે, શરીરે પણ અભિમાનથી અકકડ બનેલ, જ્ઞાન રહિત જ્યાં ત્યાં ભમે (વિચરે) Page #216 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા सच्छंद गमणउट्ठाण - सोअगो भुंजई गिहीणं च । પાસસ્યાદાળા, દૈવત માથા હજી ॥૮॥ जो हुज्ज उ असमत्थो, रोगेण व पिल्लिओ फ़रियदेहो । સન્મમવિ જ્ઞદામળિય, વાર્ ન તરિન્ગ કિ મૈં ॥૮॥ ૧૩૯ અને જગતને તૃણવત્ નિર્ગુણી માને, પેાતાની ખરાખર કાઈને સમજે નહિ. (૩૮૧) વળી– સ્વચ્છ દપણે ચાલવુ –ઉઠવુ–સુવું વિગેરે કરનારી, (૩૮૦ ગાથામાં કહેવા છતાં સ્વચ્છંદી ગુણવાનાના આશ્રયે નહિ રહેતાં તેઓથી દૂર રહે છે એ મેાટા દુર્ગુણ છે એ જણાવવા પુન: કહ્યું છે) તે ગ્રહસ્થાની વચ્ચે ભેાજન કરે છે, એમ પાસસ્થાદિના કેટલા દાષા કહી શકાય ? અર્થાત્ ઉપર જણાવ્યા ઇત્યાદિ પાસસ્થાદિ શિથિલ સાધુઓના (ઘણા) દાષા હોય છે. (૩૮૨) (ઉપર જણાવ્યા પ્રમાણે દોષ સેવનાર પાર્શ્વ સ્થાદિમાં ગણાય તે। . વર્તમાનમાં સંઘયણહાનિ–રાગાદિ પરાભવમાં દરેક સાધુઓમાં આવું શૈથિલ્ય ક ંઈ નહિ તા કંઈ સંભવિત છે એથી સુસાધુ કેાઈ નથી એમ સમજાઇ ન જાય માટે વ્યવચ્છેદ માટે કહે છે કે−) જે મંદસ ંઘયણવાળા દુખળઅસમર્થ હોય, અથવા ક્ષય જેવા મહા રાગથી પીડાતા હાય, અથવા વૃદ્ધાવસ્થાથી જીણુ શરીરી થયે હાય, તેવો સાધુ કદાપિ શાસ્ત્રકથન પ્રમાણે સઘળુ યથાર્થ કરી ન શકે, (૩૮૩) તે Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦. સ્વાધ્યા૦ ગ્રન્થસહ सोविय निययपरकम-चवसायधिईबलं अगृहंतो । तण कूडचरिअं, जई जयंतो अवस्स जई ॥३८४॥युग्मम् ॥ अलसो सढोऽवलितो, आलंवणतप्परो अइपमाई । एवंठिओऽवि मन्नई, अप्पाणं सुटिओम्हि त्ति ॥३८५॥ जोऽवि य पाडेऊणं, मायामोसेहिं खाइ मुद्धजणं । तिग्गाममज्झवासी, सो सोयइ कवडखवगु व्य ॥३८६॥ एगागी पासत्थो, सच्छंदो ठाणवासी ओसनो । दुग्गमाइसंजोगा, जह बहुआ तह गुरू हुँति ॥३८७॥ તથા દ્રવ્ય-ક્ષેત્રાદિ આપત્તિને વશ પડેલે પિતાના શરીરબળના વ્યાપારને, મનના ઘેર્યને, એમ શરીરના અને મનના બળને છૂપાવ્યા વિના માયા કપટ છેડીને યતનાથી સાધુતાને પાળે તે તે નિયમ સુસાધુ છે એમ સમજવું. (૩૮) આળસુ, માયાવી, ગર્વિષ્ઠ, પ્રમાદનાં ન્હાનાં શેધ અને ગાઢનિદ્રાદિ અતિપ્રમાદી એ છતાં પિતાને સુસાધુ માને તે કપટચેષ્ટાવાળે કુસાધુ જાણ. (૩૮૫) જે ભેળા લોકને પિતાને વશવર્તી બનાવીને માયાપૂર્વક અસત્ય બોલીને તેઓને ઠગે છે તે ત્રણ ગામમાં રહેનારા કપટક્ષપકની જેમ પરિણામે શેક કરે છે. (૩૮૬) ૧–એકાકી, ૨-પાર્શ્વ, ૩–સ્વચ્છેદી, ૪-એક જ સ્થાને રહેનારે અને પ-આવશ્યકાદિમાં શિથિલ-પ્રમાદી, એ પાંચ પદેના દ્વિસંગાદિ ભાંગા થાય, તે ભાંગા જેમ જેમ Page #218 -------------------------------------------------------------------------- ________________ - ઉપદેશમાળા ૧૪૧ गच्छगओ अणुओगी, गुरुसेवी अनियओ गुणाउत्तो। संजोएण पयाणं, संजमआराहगा भणिया ॥३८८॥ निम्ममा निरहंकारा, उवउत्ता नाणदंसणचरित्ते। एगखित्तेवि ठिआ, खवंति पोराणयं कम्मं ॥३८९॥ जियकोहमाणमाया, जियलोहपरिसहा य जे धीरा ।. वुड्ढावासेऽवि ठिया, खवंति चिरसंचियं कम्मं ॥३९०॥ પદે વધે તેમ તેમ મેટા (ઘણા) થાય. એમાં જેમ પદે વધે તેમ દેશવૃદ્ધિ થાય. જેમ કેઈ એકાકી, કઈ પાર્શ્વસ્થ, એમ પાંચ ભાંગા થાય. કેઈ એકાકી અને પાર્શ્વ, કેઈ એકાકી અને સ્વચ્છંદી એમ દ્વિસંગી ૧૦ થાય, કેઈ એકાકી–પાશ્વસ્થ અને સ્વચ્છંદી એમ ત્રિકસંગી ૧૦ થાય, એ પ્રમાણે ચતુઃસંયેગી પાંચ અને પાંચસંગી ૧ ભાગે થાય તેમાં જેમ પદે વધે તેમ તે ભાગે વધુદુષ્ટ જાણ. (૩૮૭) એથી વિપરીત–૧–ગચ્છવાસી, ૨-જ્ઞાનાદિસંબંધવાળો, ૩–ગુરૂ આજ્ઞાપાલક –અનિયતવિહારી અને પ–ગુણયુક્ત અપ્રમાદી. આ પાંચપદના પણ એ પ્રમાણે એક-દ્ધિ-ત્રિસંગી વિગેરે ભાંગા ૫-૧૦-૧૦-પ-૧ થાય તેમાં જેમ પદ વધે તેમ વધુ સંયમના આરાધક જાણવા. (૩૮૮) મમતા વિનાના, નિરભિમાની અને જ્ઞાનદર્શનચારિત્ર (રૂપ મોક્ષ માર્ગ)માં ઉપયુક્ત–અપ્રમાદી મુનિઓ એક ક્ષેત્રમાં રહેવા છતાં પૂર્વોપાર્જિત કર્મોને ક્ષય કરે છે. (૩૮૯) જેઓએ ક્રોધ-માન-માયા-લોભ અને પરિષહેને Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ સ્વાધ્યા૦ ગ્રન્થસોહ पंचसमिया तिगुत्ता, उज्जुत्ता संजमे तवे चरणे । वाससयं पि वसंता, मुणिणो आराहगा भणिया ॥३९१॥ तम्हा सव्वाणुन्ना, सव्वनिसेहो य पवयणे नत्थि । आयं वयं तुलिज्जा, लाहाकंखि व्व वाणियओ ॥३९२॥ धम्ममि नत्थि माया, न य कवडं आणुवत्तिभणियं वा । फुडपागडमकुडिल्लं, धम्मवयणमुज्जुयं जाण ॥३९३॥ વિજય કર્યો છે તેવા ધીર (સત્ત્વશાળી) મુનિઓ વૃદ્ધાવસ્થાને કારણે સ્થિર વાસ કરવા છતાં ઘણું કાળનાં બાંધેલાં કર્મોને ખપાવે છે. (૩૯૦) પાંચસમિતિથી સમિતા, ત્રણગુપ્તિથી ગુપ્તા (અષ્ટ પ્રવચનમાતાના પાલક) અને ૧૭ પ્રકારના સંયમમાં, બાર પ્રકારના તપમાં અને ચારિત્રધર્મમાં ઉદ્યમી મુનિઓને સે વર્ષ પર્યન્ત એક ક્ષેત્રમાં રહેવા છતાં આરાધક કહ્યા છે. (૩૯૧) તે કારણે જિનઆગમમાં સર્વકરણીય વિષયમાં આમ કરવું જ એવી અનુજ્ઞા (આજ્ઞા) નથી અને સર્વ શ્રેય વિષયમાં આ ન જ કરવું એવો નિષેધ પણ નથી. સર્વ કાર્યોમાં લાભના અથી વ્યાપારીની જેમ લાભ હાનિને વિચાર કરે. (જેમ વધુ લાભ અને ડી હાનિ થાય તેમ કરવું.) (૩૯૨) કારણ કહ્યું છે કે-શુદ્ધભાવરૂપ ધર્મમાં માયા નથી, પરને ઠગવારૂપ કપટ નથી, બીજાને વશ કરવા માટે તેને ગમે તેવું (કપટ) વચન પણ બોલવાનું નથી, કિન્તુ સ્પષ્ટ-શેભે તેવું માયા વિનાનું વચન (ભાષણ) મેક્ષપ્રાપ્તિ માટે જરૂરી -સમર્થ છે. (૩૯૩) Page #220 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૪૩ नव धम्मस भडका, उक्कोडा वंचणा व कवडं वा । निच्छम्मो किर धम्मो, सदेवमणुआसुरे लोए || ३९४॥ भिक्खू गीयमगीए, अभिसेए तहय चेव रायणिए । एवं तु पुरिसवत्थं, दव्वाइ चउच्विहं सेसं ॥ ३९५ ॥ चरणइयारो दुविहो, मूलगुणे चैव उत्तरगुणे य । मूलगुणे छट्टाणा, पढमो पुण नवविहो तत्थ । ३९६॥ ધર્મને મેટાં આસન-વસ્ત્રાદિ બાહ્ય આડંબર જોઇતા નથી, ‘તું મને અમુક આપે તે હું આમ કરૂં’ એવે બદલે પણ જરૂરી નથી, તત્ત્વ સમજાવવામાં ઠગાઈ પણ જરૂરી નથી અથવા પરને ઠગવારૂપ કપટ પણ જરૂરી નથી, પરંતુ કપટ વિનાના વીતરાગકથિત ધર્મ એ જ દેવો-મનુષ્યા અને અસુરા(ભવનપત્યાદિ) માં ધર્મરૂપે વર્તે છે. અર્થાત્ માયારહિત ધર્મ એ જ શુદ્ધ ધર્મ છે. (૩૯૪) હવે લાભ હાનિની તુલના કરવાના વિધિ કહે છે કેપહેલાં તે પુરૂષરૂપ વસ્તુના એટલે પુરૂષમાં કોઈ સાધુ, કાઈ ગીતાથ, અગીતા, ઉપાધ્યાય, આચાય અને રત્નાધિક ગણી–પ્રવત ક—સ્થવિર વિગેરે અનેક જાતના હાય તેને આશ્રીને તથા વિશેષમાં દ્રવ્ય ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ લાભહાનિની તુલના કરવી. (૩૫) વળી તે પુરૂષને આરાધનાની અપેક્ષાએ (જ્ઞાન—દન ચારિત્ર પૈકી) ચારિત્રાચાર-મૂળગુણ અને ઉત્તરગુણ એમ એ પ્રકારના છે, મૂલગુણમાં (પાંચ મહાવ્રત અને રાત્રિèાજન Page #221 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યા૦ ગ્રન્થસન્ગ્રાહ सेक्कोसो मज्झिम- जहन्नओ वा भवे चउद्धा उ । उत्तरगुणणेगविहो, दंसणनाणेसु अट्ठट्ठ ||३९७|| जं जयइ अगीअत्थो, जं च अगीयत्थनिस्सिओ जयइ । वट्टावे य गच्छं, अनंतसंसारिओ होइ ॥ ३९८ ॥ ૧૪૪ વિરમણુ એ) છ સ્થાનેા છે તેમાં પણ પહેલા મહાવ્રતરૂપ પહેલુ સ્થાન પાંચ સ્થાવરા ત્રણ વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિયની રક્ષા રૂપ નવ પ્રકારે છે. (૩૯૬) ખાકીનાં પાંચ સ્થાને (મૃષાવાદ વિરમણાદિ) જઘન્યમધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ અથવા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી ચાર ચાર પ્રકારનાં છે. પિંડવિશુદ્ધિ આદિ ઉત્તરગુણ ચારિત્ર અનેક પ્રકારે છે. એમ ચારિત્રાચાર જાણવો. દર્શનાચાર અને જ્ઞાનાચારના આઠ-આઠ પ્રકાશ (નિ:શકિતાદિ તથા કાળ--વિનયાદિ) છે. (એ ક્રમે પ્રથમ પુરૂષની અપેક્ષાએ અને શેષ દ્રવ્યાદિ આપત્તિની અપેક્ષાએ ચારિત્ર-દર્શન અને જ્ઞાનની આરાધના વિરાધનાના ક્રમે લાભ હાનિને તુલનાત્મક દૃષ્ટિએ વિચાર કરવો. આવું વિચારવાની શક્તિ વિનાના અજ્ઞાની અગીતા ગચ્છ ચલાવે તેને કેવો અન થાય તે કહે છે. (૩૯૭) જે અગીતા (અજ્ઞાની) સ્વયં અને જે અગીતાની નિશ્રામાં રહેલે સંયમમાં ઉદ્યમ કરે, તથા અગીતા છતાં જે ગચ્છ ચલાવે (તે ત્રણે) અનતસંસારી થાય છે. (૩૯૮) Page #222 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૪૫ कह उ ? जयंतो साहू, वट्टावेई य जो उ गच्छं तु । संजमजुत्तो होउं, अणंतसंसारिओ होइ ? ॥३९९॥ दव्वं खित्तं कालं, भावं पुरिसपडिसेवणाओ उ । नवि जाणइ अगीअत्थो, उस्सग्गववाइयं चेव ॥४००॥ जहठियदव्व न याणइ, सचित्ताचित्तमीसियं चेव । कप्पाकप्पं च तहा, जुग्गं वा जस्स जं होई ॥४०१॥ जहठियखित्त न जाणइ, अद्धाणे जणवए अजं भणियं । कालं पि अ नवि जाणइ, सुभिक्ख-दुभिक्ख जं कप्पं ||૪૦૨ શિષ્ય પ્રશ્ન કરે છે કે-જે સાધુ સંયમની યતના–ઉદ્યમ કરે, કે જે ગચ્છને ચલાવે–સાર સંભાળ કરે, તે સંયમ– યુક્ત હોવા છતાં અનંતસંસારી કેમ થાય ? (૩) (આચાર્ય ઉત્તર આપે છે કે-) દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અને પુરૂષને આશ્રીને ઔત્સર્ગિક કે આપવાદિક પ્રતિસેવારૂપ કર્તવ્ય તથા અકર્તવ્યને અગીતાર્થ સાધુ જાણી શકતો નથી. એથી વિપરીત વર્તે, તેથી કર્મબંધ થાય અને તેનાથી અનંત સંસાર રખડે. (૪૦૦) અગીતાર્થ સાધુ સચિત્ત, અચિત્ત કે મિશ્ર કને યથાર્થરૂપે સમજાતું નથી, તેથી કણ્ય કે અકથ્યને પણ જાણતું નથી, તેથી કયા સાધુને કયું દ્રવ્ય કે કર્તવ્યાદિ ઉચિત કે અનુચિત છે તે સમજતો નથી અને તેથી બીમાર, બાલ, તપસ્વી વિગેરેને શું એગ્ય અગ્ય છે તે પણ સમજ નથી. (૪૦૧) Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ સ્વાધ્યા૦ ગ્રન્થસહ भावे हट्टगिलाणं, नवि याणइ गाढऽगाढकप्पं च । सहुअसहुपुरिसरूवं, वत्थुमवत्थु च नवि जाणे ॥४०३॥ पडिसेवणा चउद्धा, आउटिपमायदप्पकप्पेसु । न वि जाणइ अग्गीओ, पच्छित्तं चेव जं तत्थ ॥४०४॥ યથાસ્થિત સંયમમાં ઉપકારક-અપકારક ક્ષેત્રને પણ સમજી શકતું નથી, તેમજ વિહારાદિ પ્રસંગે માર્ગમાં કે ગામ-શહેર વિગેરે મનુષ્યવાળા સ્થાનમાં કર્તવ્ય અકર્તવ્ય શ્રીજિનઆગમમાં જે કહ્યું છે તે પણ સમજાતું નથી. તેમ કાળની અપેક્ષાએ સુકાળ-દુષ્કાળ પ્રસંગે કરણીય અકરણયને પણ સમજાતું નથી. (૪૦૨) ભાવની અપેક્ષાએ-નિગી-રોગીને સમજી શકતે નથી તથા ગાઢ–અગાઢ (વિશેષસામાન્ય) કારણે કરવા યોગ્ય ઉચિત અનુચિતને પણ સમજાતું નથી. પુરૂષની અપેક્ષાએ-સહિષ્ણુ કે અસહિષ્ણુ સાધુને યા આચાર્યાદિક મહાનને કે સામાન્ય સાધુને (ગ્ય કરવા–નહિ કરવા રોગ્ય કર્તવ્યને) અગીતાર્થ સમજી શકતું નથી. (૪૦૩) પ્રતિસેવના એટલે નિષિદ્ધ કાર્ય ૧. આકુટ્ટી (ઈરાદાપૂર્વક)થી ૨. પ્રમાદ (વિષયવાસનાદિ)થી, ૩. દર્પ (અભિમાન હઠ વિગેરે) થી અને ૪. કલ્પ (કારણે કરવાનું કહેલું હેવા) થી, એમ ચાર પ્રકારે થાય છે, તે કેણે કેવા કારણે કર્યું છે તેને અગીતાર્થ સમજી શકતું નથી, તેથી જેને જેવું જેટલું પ્રાયશ્ચિત્ત ઘટે તેટલું તે પણ સમજી શકતો નથી. (૪૦૪) Page #224 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૪૭ जह नाम कोइ पुरिसो, नयणविहूणो अदेसकुसलो य । कंताराडविभीमे, मग्गपणहस्स सत्थस्स ॥४०५॥ इच्छइ य देसियत्तं, किं सो उ समत्थ ? देसियत्तस्स । दुग्गाइँ अयाणंतो, नयणविहूणो कहं ? देसे ॥४०६॥ एवमगीयत्थोऽवि हु, जिणवयणपईवचक्खुपरिहीणो। दव्वाइँ अयाणंतो, उस्सग्गववाइयं चेव ॥४०७॥ कह सो जयउ अगीओ ? कह ? वा कुणउ अगीयनिस्साए। कह ? वा करेउ गच्छ, सबालवुड्ढाउलं सो उ ॥४०८॥ જેમ કેઈ અંધ, માગને અજાણ, ભયંકર અટવીમાં ભૂલો પડેલો પુરૂષ ભૂલા પડેલા પોતાના સાર્થને (સાથીદાર), માગે ચઢાવવા ઈછે તે શું એ તેઓને માર્ગે ચઢાવવા સમર્થ બને ? અર્થાત્ ન બને, કારણ કે ખાડા-ટેકરા કે વિષમ-અવિષમ માર્ગને નહિ દેખતે અંધ બીજાને માગે શી રીતે ચઢાવે? (૪૦૫–૪૦૬) એ રીતે શ્રીજિનવચનરૂપી દીપક, જે મનુષ્યને ચક્ષુ સમાન છે તેનાથી રહિત (અજ્ઞાની), દ્રવ્યાદિને કે ઉત્સર્ગ –અપવાદ માગને નહિ જાણતે અગીતાર્થ સ્વયં અંધ સંસાર અટવીમાં ભૂલો પડેલ છે. (૪૦૭) તે અગીતાર્થ સ્વયં તથા તેની નિશ્રામાં બીજા પણ ચારિત્રની યતના સુરક્ષા) શી રીતે કરે? અને તે અગીતાર્થબાળક, વૃદ્ધ, તપસ્વી, પ્રાઘુર્ણક વિગેરે સાધુઓના સમૂહરૂપ ગચ્છની સંભાળ પણ શી રીતે કરી શકે ? અર્થાત્ ન જ કરી શકે. (૪૦૮) Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ સ્વાધ્યા૦ ગ્રન્થસહ सुत्ते य इमं भणियं, अप्पच्छित्ते य देइ पच्छित्तं । पच्छित्ते अइमत्तं, आसायण तस्स महईओ॥४०९॥ आसायण मिच्छत्तं, आसायणवज्जणा उ सम्मत्तं । आसायणानिमित्तं, कुव्वइ दीहं च संसारं ॥४१०॥ एए दोसा जम्हा, अगीय जयंतस्सऽगीयनिस्साए । वहावेइ गच्छस्स य, जो अ गणं देइ अगीयस्स ॥४११॥ अबहुस्सुओ तवस्सी, विहरिउकामो अजाणिऊण पहं । अवराहपयसयाई, काऊण वि जो न याणेइ ॥४१२॥ આગમમાં આ પ્રમાણે કહ્યું છે કે જે પ્રાયશ્ચિત્ત નહિ છતાં પ્રાયશ્ચિત્ત આપે (કરા), કે થોડા અપરાધમાં અધિક પ્રાયશ્ચિત્ત આપે તેને જ્ઞાનાદિ ગુણેની પ્રાપ્તિમાં અંતરાય કરવારૂપ મટી આશાતના-વિરાધના લાગે. (૪૦૯) આશાતના એ જ જ્ઞાનાદિની આશાતના રૂપ સાક્ષાત્ મિથ્યાત્વ છે અને તેને ત્યાગ તે જ સાક્ષાત્ સમ્યક્ત્વ છે. અગીતાર્થ અવિધિએ વર્તન કરવાથી આશાતનાના નિમિત્તે સંસારને ક્લિષ્ટ દીર્ઘ કરે (વધારે) છે. (૧૦) જે કારણે અગીતાર્થને તથા અગીતાર્થની નિશ્રામાં ચારિત્રનું પાલન કરનારને ઉપર પ્રમાણે (આ) દેશે કહ્યા તે કારણે જે અજ્ઞાની છતાં ગરછ ચલાવે અને પાછળથી અગીતાર્થને ગ૭ સોંપે તેને પણ એ દેશે જાણવા. (૧૧) અહીં સુધી એકાન્ત અગીતાર્થને ઉદ્દેશીને ૨૫મી દ્વારગાથાનું વર્ણન કર્યું. હવે અલ્પજ્ઞને ઉદ્દેશીને કહે છે Page #226 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૪૯ देसियराइयसोहिय, वयाइयारे य जो न याइ। अविसुद्धस्स न वड्ढइ, गुणसेढी तत्तिया ठाइ ॥४१३॥ યુમાં अप्पागमो किलिस्सइ, जइ वि करेइ अइदुक्करं तु तवं । सुंदरबुद्धीइ कयं, बहुइयं पि न सुंदरं होइ ॥४१४॥ अपरिच्छियसुयनिहसस्स, केवलमभिन्नसुत्तचारिस्स । सव्वुजमेण वि कयं, अन्नाणतवे बहुं पडइ ॥४१५॥ જે નિમિત્તોને કારણેને કે હેતુઓને સમજવામાં મંદ-અલ્પજ્ઞ મેક્ષ (ચારિત્ર) માગને નહિ જાણવા છતાં ગીતાર્થ વિના એકલે રહેવા ઈ છે તે ઉત્કૃષ્ટ (અર) તપ કરવાવાળે છતાં અતિચારનાં સેંકડે કારણે (પ્રસંગો) સેવીને તેને સમજે (જાણે) નહિ, દિવસના કે રાત્રિના ની શુદ્ધિને તથા વ્રતના મૂલગુણ–ઉત્તરગુણમાં લાગેલા અતિચારેને જે જાણે નહિ તે અશુદ્ધ (અતિચારવાળે) કે શુદ્ધ હેય તે પણ તેનાં ગુણસ્થાનકે વધતાં નથી હોય તે જ રહે છે તેમાં પણ ક્લિષ્ટ્રચિત્તે ગુરૂથી એકલે થયે હેાય તે હોય તે પણ ગુણે ચાલ્યા જાય છે. (૪૧૨-૧૩) કારણ કે અલ્પજ્ઞ બહુ કષ્ટો ઉઠાવે અને અતિ દુષ્કર માસક્ષપણાદિ તપ કરે તે પણ શુદ્ધ બુદ્ધિએ ઘણું કરેલું પણ તે સુંદર (ગુણકારક) થતું નથી. (૪૧૪) આગમના રહસ્યને (ઉત્સર્ગ–અપવાદ વિગેરેની સમજપૂર્વક) જેણે નિશ્ચિત જાણ્યું નથી, માત્ર વિવરણાદિ વિનાના Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ સ્વાધ્યા૦ ગ્રન્થસોહ जह दाइयम्मि वि पहे, तस्स विसेसे पहस्सऽयाणंतो। पहिओ किलिस्सइ चिय, तह लिंगायारसुअमित्तो॥४१६॥ कप्पाकप्पं एसण-मणेसणं चरणकरणसेहविहिं । पायच्छित्तविहिं पि य, दव्वाइगुणेसु अ समग्गं ॥४१७॥ पव्वायणविहिमुट्ठावणं च, अन्जाविहिं निरवसेसं । उस्सग्गववायविहिं, अयाणमाणो कहं ? जयउ ॥४१८॥ અવ્યક્તસૂત્ર જ્ઞાનના બળે જે ચારિત્ર પાળે છે, તેનું સર્વ પ્રકારે ઉદ્યમપૂર્વક કરેલું પણ વર્તન (અલ્પમાત્ર આગમાનુસારી હોય છે અને) ઘણું અજ્ઞાન તપમાં પડે (જાય) છે. (૪૧૫) જેમ કેઈએ દિશામાત્ર બતાવેલા રસ્તે ચાલનાર રસ્તાની વિષેશતાઓને અજાણ મુસાફર ભૂખચીર વિગેરેનાં કષ્ટોથી ફ્લેશ પામે છે, તેમ માત્ર રજેહરણાદિ વેષ, પિતાની મતિએ કપેલી ક્રિયા અને વિશેષ અર્થ રહિત શ્રતમાત્રના બળે ચારિત્ર પાળતે અલ્પજ્ઞાની પણ લેશને જ પામે છે. (૧૬) કપ્ય–અકથ્ય, નિર્દોષ-સદેષ, ચરણસિત્તરી-કરણસિત્તરી, દીક્ષાથી કે નવદીક્ષિતને સામાચારી શીખવાડવાને વિ છે, તેને આલોચનાદિ પ્રાયશ્ચિત્ત, કેને કેટલું આપવુંકેવી રીતે કરાવવું વિગેરે વિધિ, તે પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ –ભાવના સારા-માઠા પ્રસંગે કેટલું આપવું? વિગેરે સમગ્ર (ચારિત્રમાં જરૂરી) જ્ઞાન વિનાને (૪૧૭) Page #228 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૫૧ सीसायरियकमेण य, जणेण गहियाइँ सिप्पसत्थाई । नजंति बहुविहाई, न चक्खुमित्ताणुसरियाई ॥४१९॥ जह उज्जमि जाणइ, नाणी तव संजमे उवायविऊ । तह चवखुमित्तदरिसण-सामायारी न याणंति ॥४२०॥ सिप्पाणि य सत्थाणि य, जाणंतोऽवि न य जुजइ जो उ। तेसिं फलं न भुंजइ, इअ अजयंतो जई नाणी ॥४२१॥ તથા પ્રવ્રાજન (દીક્ષા આપવાને) વિધિ, ઉપસ્થાપના (વડી દીક્ષાનો વિધિ, આર્યા એટલે સાધ્વીઓના ચારિત્રની રક્ષાને વિધિ, ઈત્યાદિ સઘળું ઉત્સર્ગ–અપવાદ પ્રસંગે કર્તવ્ય-અકર્તવ્યને નહિ જાણતે અલ્પજ્ઞાની ચારિત્રની (યતના) રક્ષા શી રીતે કરી શકે? (માટે તે જ્ઞાનના અથીએ ગુરૂની સેવા કરવી જોઈએ) (૧૮) અવિવેકી (સામાન્ય) જનેએ પણ ચિત્ર વિગેરે (શિ) અને વ્યાકરણ વિગેરે (શાસ્ત્રો) ગુરૂ-શિષ્યના ક્રમે (ગુરૂના શિષ્ય બનીને) ગ્રહણ કર્યા છે કારણ કે એ રીતે જ મેળવેલું જ્ઞાન ઉપકાર કરે છે. અનેક પ્રકારના (કળા) શાસ્ત્રો ચક્ષુ માત્રથી જેઈને પોતાની બુદ્ધિ પ્રમાણે અનુસરવાથી નથી જાણી શકાતાં. (૪૧૯) તપ-સંયમના ઉપાયમાં કુશળ-જ્ઞાની જે રીતે તે તે અનુષ્ઠાને ઉદ્યમ કરવાને જાણે છે તે ઉદ્યમ તથાવિધ આગમના જ્ઞાન વિનાના બીજાને માત્ર કરતા જોઈને જાણુંશીખી શકતા નથી. (૪૨૦) Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર સ્વાધ્યા૦ ગ્રન્થસોહ गारवतियपडिबद्धा, संजमकरणुज्जमम्मि सीअंता । નિri Trો(વરાળ), હિંતિ પમાયામિ ૪રરા नाणाहिओ वरतरं, हीणोऽविहु पवयणं पभावंतो। न य दुक्करं करंतो, सुट्ठ वि अप्पागमो पुरिसो ॥४२३॥ ( શિલ્પ (કળાઓ) ને તથા શાસ્ત્રો (તિષ વિગેરે) ને જાણવા છતાં પણ જે તેને ક્રિયામાં ઉતારતે (વ્યાપાર કરતી નથી તે શુષ્કજ્ઞાની ધન વિગેરેના લાભથી વંચિત રહે છે–ફળ ભેગવી શકતું નથી, તેમ શાસ્ત્રોને જાણ જ્ઞાની છતાં ચારિત્રની રક્ષા જયણા કરતો નથી તે ક્રિયાશૂન્ય શુષ્કજ્ઞાની મોક્ષફળને મેળવી શકતા નથી. (૪ર૧) શિષ્ય પ્રશ્ન કરે છે-જ્ઞાની છતાં ક્રિયા કેમ ન કરે? ગુરૂ કહે છે કે--જ્ઞાની છતાં પણ ત્રણ ગારવને વશ થયેલા પૃથ્વીકાયાદિ ની રક્ષા વિગેરે સંયમના કાર્યમાં શિથિલ, બનેલા ગચ્છમાંથી નીકળીને (જુદા પડીને) પ્રમાદરૂપી રણમાં વિષય-કષાય વગેરે ચેર–શિકારીઓમાં ફસાય છે-ભટકતા બને છે. (૪૨) શિષ્ય પૂછે છે–કિયા રહિત જ્ઞાની અને ક્રિયાવાન અજ્ઞાની બેમાં કેવું અંતર છે? ગુરૂ કહે છે-જ્ઞાનથી શાસનની પ્રભાવના કરતે જ્ઞાનાધિક ક્યિાથી હીન છતાં શ્રેષ્ઠ પ્રધાન છે કિન્તુ અલ્પજ્ઞાની પુરૂષ સારી રીતે દુષ્કર માસક્ષપણાદિ કરનારે પણ સુંદર નથી. કારણ કે અજ્ઞાનથી શાસનની અપભ્રાજના કરે છે. (૨૩) Page #230 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૫૩ नाणाहियस्स नाणं, पुज्जइ नाणा पवत्तए चरणं । जस्स पुण दुण्ह इक्कं पि, नत्थि तस पुज्जए काइं? ॥४२४॥ नाणं चरित्तहीणं, लिंगग्गहणं च दंसणविहीणं । संजमहीणं च तवं, जो चरइ निरत्थयं तस्स ॥४२५॥ जहा खरो चंदणभारवाही, भारस्स भागी न हु चंदणस्स । एवं खु नाणी चरणेण हीणो, नाणस्स भागी न हु सुग्गईए । Iકદ્દા જ્ઞાનગુણથી અધિક હોય તેનું જ્ઞાન પૂજાય છે, કારણ કે જ્ઞાનથી ચારિત્રનું પ્રવર્તન (રક્ષણ) થાય છે, જેને જ્ઞાન ચારિત્ર બેમાંથી એકે ય નથી તેનું શું પૂજાય? અર્થાત્ કંઈ નહિ. આથી જ્ઞાન વિનાને ચારિત્ર પાળવા છતાં ચારિત્ર જ્ઞાન બેથી ય રહિત છે એમ સમજવું. (૨૪) (વસ્તુતઃ જ્ઞાનાદિ ગુણે પરસ્પર મળીને આત્મહિત કરે છે, એક પણ ઓછો હોય તે બાકીના ગુણે કંઈ કરી શકતા નથી તે કહે છે કે, ચારિત્રવિનાનું જ્ઞાન, દર્શન (સમકિત-શ્રદ્ધા) વિનાનું લિંગ ગ્રહણ (ચારિત્ર), તથા મન ઈન્દ્રિના સંયમ વિનાને તપ જે કરે છે તેનું તે દરેક નિરર્થક છે. (૪૫) એ માટે દષ્ટાન્ત જણાવે છે કે-જેમ ચંદનનાં લાકડાને ઉપાડનારે ગધેડે માત્ર ભારને સહન કરે છે તે ચંદનના ગંધને સ્વાદ લઈ શકતે (સમજતો નથી, તેમ ચારિત્ર (સંયમ) વિનાને જ્ઞાની માત્ર જ્ઞાનને ભાગી બને છે સદ્ગતિને પામતે નથી. (૪૨૬) Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ સ્વાધ્યા૦ ગ્રન્થસહુ संपागडपडिसेवी, काएसु वएसु जो न उज्जमइ । पवयणपाडणपरमो, सम्मत्तं कोमलं तस्स ॥४२७॥ चरणकरणपरिहीणो, जइ वि तवं चरइ सुट्ठ अइगुरु। सो तिल्लं व किणंतो, कंसियबुद्दो मुणेयव्वो ॥४२८॥ छज्जीवनिकायमहव्वयाण, परिपालणाइ जइधम्मो । जइ पुण ताइँ न रक्खइ, भणाहि को नाम सो धम्मो ? હવે શ્રદ્ધા વિનાના ચારિત્રીનું શું થાય? તે કહે છે કે-લોકસમક્ષ પ્રગટ રીતે જે. પ્રતિસેવા (નિષિદ્ધ આચરણ) કરે છે અને પૃથ્વીકાયાદિની રક્ષામાં તથા અહિંસાદિ વતેમાં જે ઉદ્યમ કરતું નથી તે (જ્ઞાની) પ્રવચન (આગમ)ની લઘુતા-અપભ્રાજનાને કરનારો છે, તેનું સમ્યકત્વ છેટું છે, તે પિતાના શબ્દોથી જ સમકિતને અભાવ સિદ્ધ કરે છે.) (૪ર૭) ચરણ-કરણથી હીન સંયમ વિનાને સાધુ અતિક્લિષ્ટ ચાર ચાર મહિનાના ઉપવાસ જેવું તપ કરે તે આરિસાથી માપીને તેલને બદલે તલ આપનારા મુખે ગામડીઆ જે જાણવે. અર્થાત્ ચારિત્રમાં શથિલ્યરૂપ અલ્પસુખ ભેગવતે સંયમના મહા–શાશ્વત સુખને ગુમાવે છે. (૪૨૮) છકાય જીની રક્ષા થાય તેમ મહાવ્રતના પાલનથી યતિધર્મને ધર્મ કહ્યો છે. જે તેનું (છકાય છે કે વ્રતનું) રક્ષણ ન કરે તે કહે તે ધર્મને ધર્મ કેમ કહેવાય? (૪૨૯) Page #232 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૫૫ छज्जीवनिकायदयाविवज्जिओ, नेव दिक्खिओ न गिही । जधम्भाओ चुको, चुकइ गिहिदाणधम्माओ || ४३०॥ सव्वाओगे जह कोइ, अमच्चो नरवइस्स घित्तूर्णं । आणाहरणे पावर, वहबंधणदव्वहरणं च ॥ ४३१॥ तह छक्कायम हव्वय - सव्वनिवित्तीउ गिण्डिऊण जंई । एवमवि विराहंतो, अमच्चरण्णो हणइ बोहिं ॥ ४३२ ॥ तो हयबोही य पच्छा, कयावराहाणुसरिसमियममियं । पुण वि भवोअहिडिओ, भमइ जरामरणदुग्गम्मि ||४३३॥ છકાય જીવેાની યા વિનાને સાધુ નથી, તેમ મુંડ થએલા તે ગ્રહસ્થ પણ નથી એમ સાધુધથી ચૂકયો અને ગ્રહસ્થને ચાગ્ય દાન-ધર્મથી પણ ચૂકે છે-ઉભય ભ્રષ્ટ થાય છે. કારણ કે ગ્રહસ્થનાં આહાર-વસ્ત્ર-પાત્રાદિ સાધુને કલ્પે છે પણ તેની કાઇ વસ્તુ સાધુને કલ્પતી નથી. (૪૩૦) જેમ કેાઈ અમાત્ય (મંત્રી) રાજા પાસેથી સઘળા અધિકારાને-સત્તાને મેળવીને રાજાની આજ્ઞાને ન પાળે તે વર્ષ (માર) અંધન (જેલ) પામે અને રાજા તેનું સર્વસ્વ લૂટી લે અને મારી પણ નાખે. (૪૩૧) તેમ છકાયની રક્ષા કરવારૂપ મહાવ્રતાની નિવૃત્તિઓ એટલે નિયમ લઈને સાધુ એક પણ કાયની વિરાધના કરતા દેવરાજા એટલે દેવાધિદેવની એધિ એટલે આજ્ઞાના તે લેાપ કરે છે. (૪૩૨) તેના પરિણામે તેનાથી આજ્ઞાભંજક કરેલા અપરાધને અનુરૂપ, Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ સ્વાધ્યા૦ ગ્રન્થસાહ जझ्याऽणेणं चत्तं, अप्पणयं नाणदंसणचरित्तं । तइया तस्स परेसुं, अणुकंपा नत्थि जीवेसु ॥४३४॥ छक्कायरिऊण असंजयाण, लिंगावसेस मित्ताणं । बहुअसंजमपवाहो, खारो मइलेइ सुठुअरं ॥४३५॥ किं लिंगविड्डरीधारणेण ? कजम्मि अट्ठिए ठाणे । राया न होइ सयमेव, धारयं चामराडोवे ॥४३६॥ અમિત (અનંત) કાળ સુધી પુનઃ સંસાર સમુદ્રમાં પડેલ તે પાછળથી જરા–જન્મ-મરણાદિ અતિ ગહન દુઃખમાં ભળે છે. (૪૩૩) જ્યારે એવા સાધુએ જ્ઞાન-દર્શન–ચારિત્રરૂપ પિતાનું (ધન)તજી દીધું ત્યારે તેને બીજા જીવમાં તે દયા નથી જ. (૪૩૪) છકાયના શત્રુ (વિરાધક) અને મનવચન-કાયાની સાવદ્ય પ્રવૃત્તિ કરનારા અસંજમીઓ માટે જ તેવા માત્ર વેષધારીઓને ઘણે અસંયમના પાપરૂપ ક્ષાર તે જ આત્માને કર્મ–મેલથી મલિન કરે છે. અર્થાત્ જેમ કેઈ ક્ષાર વસ્ત્રને બાળીને નાશ કરે છે તેમ અસંયમીઓને પાપને સમૂહ તે આત્માને બાળે છે–સંસારમાં ઘણે જ ભમાવે છે. (૪૩૫). સંયમ કાર્યમાં નહિ રહેલા (અસંયમી) સાધુને રજેહરણાદિ સાધુવેષના ફટાટોપ (આડંબરથી) શું? અર્થાત્ કંઈ નહિ. શું કોઈ સ્થાને-સિંહાસને બેસીને સ્વયમેવ ચામર વિંઝે તથા છત્રાદિ આડંબર કરે તે રાજ્ય-ખજાને કે પ્રજા Page #234 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૫૭ जो सुत्तस्थविणिच्छिय-कयागमो मूलउत्तरगुणाहं । उव्वहइ सयाऽखलिओ, सो लिक्खइ साहुलिक्खम्मि ॥ IIકરૂણા बहुदोससंकिलिट्ठो, नवरं मइलेइ चंचलसहावो।। सुट्ठ वि वायामंतो, कायं न करेइ किंचि गुणं ॥४३८॥ केसिंचि वरं मरणं, जीवियमन्नेसिमुभयमन्नेसि । दद्दुरदेविच्छाए, अहियं केसिंचि उभयं पि ॥४३९॥ લશ્કર આદિ રાજ્ય કાર્યો વિના રાજા કહેવાય? ન કહેવાય. (૪૩૬) (એમ વેષમાત્રથી નહિ પણ સંયમનાં કાર્યોથી સાધુ ગણાય છે. એ માટે કહે છે કે-) જે કઈ સાધુ સૂત્ર-અર્થના સારને નિશ્ચિત કરીને કૃતાગમ એટલે ગીતાર્થ બનેલ વ્રત આદિ અને પિંડેવિશુદ્ધિઆદિ મૂળ-ઉત્તરગુણેનું જીવન પર્યત રક્ષણ કરે, સદા નિરતિચાર ચારિત્ર પાળે, તે સાધુ સાધુઓની ગણત્રીમાં ગણાય છે. (૪૩૭) અજ્ઞાન–ક્રોધાદિ ઘણા દેથી સંક્લિષ્ટ (ભરેલો) માત્ર પિતાને કર્મોથી મલિન (ભારે) કરે છે, ચંચળ ચિત્તવાળે સારી રીતે વ્યાયામ કરવા છતાં પરિણામને વિચાર નહિ કરવાથી (જેમ) શરીરને કંઈ ગુણ કરી શકતે નથી. (તેમ અજ્ઞાન–કષાયાદિ દેષયુક્ત સાધુ પણ કમક્ષયાદિ કંઈ પામતે નથી) (૪૩૮) (શું ત્યારે નિર્ગુણ મરે? જવાબમાં કહે છે કે ના, મરણ પણ ભાગ્યવાનને કલ્યાણકારી છે. કહ્યું છે કે-) ' Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ સ્વાધ્યા૦ ગ્રન્થસહ केसिंचि य परलोगो, अन्नेसिं इत्थ होइ इहलोगो । कस्स वि दुणि वि लोगा, दोवि हया कस्सइ लोगा ॥ ૫૪૪ના छज्जीवकायविरओ, कायकिलेसेहिं सुठ्ठ गुरुएहिं । न हु तस्स इमो लोगो, हवइ स्सेगो परो लोगो ॥४४॥ કેટલાક જીવને મરણ સારું છે, કેટલાક બીજાઓને જીવવું સારું છે, કેટલાક બીજાઓને મરણ-જીવન બે ય સારાં છે, તે કેટલાકને દર્દીરાંક દેવના દૃષ્ટાન્તમાં કહેલા કાલા સૌકરિકની જેમ જીવવું–મરવું બને ય અહિતકર છે. (૩૯) કારણ કે કેટલાકને પરલોક (ભાવ) હિતકારી છે, કેટલાક બીજાઓને આ ભવમાં આલોક હિતકારી છે, કેઈને વળી અને લેક હિતકર છે, તે કેઈને આભવ–પરભવ બન્ને હણાયેલા (અહિતકર) છે. (૪૪૦) એ ચારેનું સ્વરૂપ કહે છે કે- જે છકાય જીની વિરાધનામાં આસક્ત પંચાગ્નિ તપથી શરીરનાં મહાકણો કરનારે છે, તેને અહીં કષ્ટો વેઠવાથી આ ભવ શ્રેષ્ટ નથી –અજ્ઞાનતપના પ્રભાવે પણ પરભવમાં તિષ્ઠાદિ દેવનાં સુખ પામવાને હોવાથી તેને વ્યવહારથી પરભવ સારે છે. (એ ઉપલક્ષણથી સ્વયં બીજાં ત્રણ દષ્ટાન્ત સમજવાં–જેમકે શ્રેણિકને આલોકમાં ધર્મ અને પરલોકમાં નરક હેવાથી આલોક સારે, અભય કુમારને આ ભવે ધર્મ પરભવે દેવપણું મળવાનું હોવાથી ઉભય સારા અને પારધિ આદિને આભવ-પરભવ બને અહિતકર જાણવા.) (૪૪૧) Page #236 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ઉપદેશમાળા नरयनिरुद्धमईणं, दंडियमाईण जीवियं सेयं । बहुवायम्मि वि देहे, विसुज्झमाणस्स वर मरणं ॥४४२॥ तवनियमसुट्टियाणं, कल्लाणं जीवि पि मरणं पि । जीवंतऽज्जंति गुणा, मया वि पुण सुग्गइं जन्ति ॥४४३॥ अहिय मरणं अहियं च, जीवियं पावकम्मकारीणं । तमसम्मि पडंति मया, वेरं वदति जीवंता ॥४४४॥ अवि इच्छंति अ मरणं, न य परपीडं करंति मणसाऽवि । जे सुविइयसुगइपहा, सोयरियसुओ जहा सुलसो ॥४४५॥ જેઓની બુદ્ધિ નરકના માર્ગમાં સ્થિર છે તેવા દંડિક (કેટવાળ) વિગેરેને પરભવે નરક હોવાથી જીવવું સારું છે, ઘણી અપાય (રેગ–પીડા)થી કે બહુ વાયુના દર્દથી પીડાતા જીવને અંતમુહૂર્ત શુભધ્યાનને યોગે તે સહન કરતાં તેવાને શુભગતિ મળે તે કારણે મરવું સારું છે. (૪૪૨) તપ-નિયમ વિગેરેમાં સુસ્થિર આત્માઓને જીવન અને મરણ પણ કલ્યાણકારી છે કારણ કે તેવાઓ જીવવાથી ગુણે પ્રાપ્ત કરે છે અને મરવાથી સગતિને પામે છે. (૩) પાપકર્મ કરનારાને મરણ અહિતકર અને જીવવું પણ અહિતકર છે, કારણ કે મરીને નારકમાં જાય છે અને જીવતાં વિર વધારે છે. માટે જ વિવેકીઓ પ્રાણાતે પણ પાપ કરતા નથી. (૪૪૪) તે કહે છે કે–જેઓએ સત્યસ્વરૂપે સગતિને પંથ જાણે છે તે વિકિએ મરવું પસંદ કરે છે કિન્તુ મનથી પણ બીજાને પીડા કરતા નથી. દૃષ્ટાન્તમાં જેમ કાલસૌકારિક Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ સ્વાધ્યા૦ ગ્રન્થસન્ધહ मूलग कुदंडगा दामगाणि, उच्छूलघंटिआओ य । पिंडेइ अपरितंतो, चउप्पया नत्थि य पर वि ॥४४६॥ तह वत्थपायदंडग-उवगरणे जयणकज्जमुज्जुत्तो। जस्सष्टाए किलिस्सइ, तं चिय मूढो न वि करेइ ॥४४७॥ अरिहंता भगवंतो, अहियं व हियं व नवि इहं किंचि । वारंति कारवें ति य, घित्तण जणं बला हत्थे ॥४४८॥ કસાઈને પુત્ર સુલસ તેણે બાપુને કસાઈને ધંધે છોડવા પિતાના શરીરે કુહાડીના ઘા કરી સંબંધીઓને પીડામાં ભાગ પડાવવાનું કહી સમજાવ્યા પણ હિંસાને બંધ ન કર્યો. (૪૪૫) અવિવેકીએ તે એક બકરી પણ અર્થાત્ કઈ ચતુષ્પદ પશુઓ ન હોય તે પણ પશુઓને બાંધવાના ખીલા, મારવાના પણું અથવા કેરડા, બાંધવાનાં દેરડાં, ગળે બાંધવાનાં ડહેરા કે ઘંટડીઓ વિગેરે સાધનને અવિરતપણે એકઠાં કરે છે, કે જે નિપ્રયેાજન છે. (૪૪૬) તેમ જે અવિવેકી સાધુ સંયમરક્ષાનાં સાધને વસ્ત્રો, પાત્રો, દંડે વિગેરે ઉપકરણને અવિરતપણે એકઠાં કરે છે પણ જેને માટે તે ક્લેશ કરે છે તે સંયમની રક્ષા તે ઉપકરણથી કરતું નથી, તે વિના પશુએ પશુઓ માટે ખીલા વિગેરે ભેગા કરનારા જેવો છે. શિષ્ય કહે છે કે તે અરિહતે એવા અવિવેકીને કેમ રેકતા નથી? (૪૪૭) તેને કહે છે કે શ્રી અરિહંત ભગવંતે લેકમાં કોઈ મનુષ્યને બલાત્કારે Page #238 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૬૧ उवएसं पुण तं दिति, जेण चरिएण कित्तिनिलयाणं । देवाणऽवि हुंति पहू, किमंग पुण मणुअमित्ताणं ॥ ४४९ ॥ वरमउडकिडधरो, चिंचइओ चवलकुंडलाहरणो । सक्को हिओएसा, एरावणवाहणो जाओ ||४५०॥ रयणुज्जलाइँ जाई, बत्तीस विमाणसयसहस्साई | વન્ગદ્દરેળ વારં, હિબોવજ્ઞેળ હ્રદ્ધારૂં ॥૪॥ અથવા હાથ પકડીને કોઇ અહિતકા થી વારતા નથી હિતકાર્યને કરાવતા પણ નથી. (૪૪૮) કેમ એમ કરે છે? તે કહે છે કે તેઓ તેને ઉપદેશ આપે છે, કે જે ઉપદેશ પ્રમાણે આચરણ કરવાથી કીર્તિના ઘર (સુખીઆ) એવા દેવાને પણ તે સ્વામી અને છે. પછી મનુષ્યમાત્રના સ્વામી (રાજા) અને તેમાં તે આશ્ચર્ય જ શું? (૪૪૯) (ભગવાનના ઉપદેશ સકલ સુખને આપે જ છે. જેમકે) ભગવતના કહેલા હિતાપદેશથી (કાર્તિકશેઠ) શ્રેષ્ઠ મુકુટરૂપ કિરીટને ધારણ કરનારા આખધક કણ વિગેરેથી શાબિત અને ચપલકુડલારૂપ આભરણુ પહેરનાર ઐરાવણુ હાથી ઉપર આરૂઢ થનારા ઇન્દ્ર થયા. (૪૫૦) વળી— તે વધરે એટલે ઇન્દ્રે અરિહંત ભગવંતના હિતાપદેશથી ઉજ્વલ ઈન્દ્રનીલાદિ રત્નાથી જડેલાં શ્રેષ્ઠ મત્રીસલાખ વિમાન મેળવ્યાં અર્થાત્ તેટલાં વિમાનાના તે સ્વામી થયા. (૪૫૧) ૧૧ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ સ્વાધ્યા૦ ગ્રન્થસહ सुरवइसम विभूई, जं पत्तो भरहचकवट्टी वि । माणुसलोगस्स पहू, तं जाण हिओवएसेण ॥४५२॥ लभ्रूण तं सुइसुहं, जिणवयणुवएसममयबिंदुसमं । अप्पहियं कायव्वं, अहिएसु मणं न दायव्वं ॥४५३॥ हियमप्पणो करितो, कस्स न होइ गरुओ गुरू गणो ?। अहियं समायरंतो, कस्स न विप्पच्चओ होइ ? ॥४५४॥ जो नियमसीलतवसंजमेहिं, जुत्तो करेइ अपहियं । सो देवयं व पुज्जो, सीसे सिद्धत्थओ व्व जणे ॥४५५॥ વળી મનુષ્યલોકને (છ ખંડ ભારતને) સ્વામી ભરતચકી પણ જે ઈન્દ્રસમાન વિભૂતિ (ઋદ્ધિ)ને પામે તે પૂર્વભવે ભગવંતના હિતેપદેશને આચરવાનું ફળ સમજવું. (૪૫૨) (માટે વિવેકીએ) શ્રવણને સુખકારી અમૃતબિન્દુસમાન શ્રીજિનવચનરૂપ ઉપદેશને પામીને આત્મહિત જ કરવું જોઈએ, અહિતકારી હિંસાદિ પાપોનો વિચાર પણ કરે નહિ. પછી તેવું બેલવાની કે આચરવાની તે વાત જ કેમ કરાય? (૪૫૩) જિનપદેશથી આત્મહિત કરનારે જગતમાં કેને માનનીય અને સર્વ કાર્યોમાં સલાહ લેવા યોગ્ય ન થાય ? તેમ અહિત (હિંસાદિ) કરનારે કેને અવિશ્વસનીય ન થાય? (૪૫૪) (હવે કોઈ માને કે ગ્ય આત્માઓ ભલે તેમ કરે, અમે ભગવંતના ઉપદેશને માટે યોગ્ય નથી, તેને કહે છે કે Page #240 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૬૩ सव्वो गुणेहिं गण्णो, गुणाहिअस्स जह लोगवीरस्स । संभंत उडविडवो, सहस्सनयणो समयमे ||४५६॥ चोरिक्कवंचणाकूडकवड - परदारदारुणमइस्स । तस्स च्चिय तं अहियं पुणोऽवि वेरं जणो वहइ ||४५७|| જે વ્રત (નિયમ) શીયળ–તપ-સંયમ વિગેરેથી યુક્ત આત્મહિત કરે છે તે લેાકોમાં દેવની જેમ પૂજ્ય થાય છે, સિદ્ધાર્થ એટલે માંગલિક–સફેદ સરસવની જેમ તેની આજ્ઞાને સહુ મસ્તકે ચઢાવે છે. (તાત્પર્ય એ છે કેન્યેાગ્ય જીવોની કોઇ જુદી ખાણુ નથી, ગુણા પૂજ્ય બનાવે છે તે પ્રયત્ન કરવાથી પ્રગટે છે માટે સુખાર્થીએ શેા પ્રગટ કરવા પ્રયત્ન કરવા જોઇએ. અયેાગ્ય માનીને પાપો કરવાં જોઇએ નહિ.) (૪૫૫) સર્વ કોઈ જ્ઞાનાદિ ગુણાથી પૂજ્ય (ગણુનીય) અને છે જેમ ગુણાધિક અને લોકોમાં અદ્વિતીય વીર (સુભટ) એવા ભગવંતની સેવામાં ભક્તિથી જેનાં મુકુટનાં કિરણા ઝળહળે છે. (એવા દેદીપ્યમાન મુગટ પહેરનારા ઇન્દ્ર પણ સ્વયમેવ આવે છે.) (૪૫૬) ચારી, ક્રિયાથી અન્યને ઠંગવા, વચનથી ફૂટ ખેાલવું, મનથી કપટ કરવું, પરદ્વારાનું સેવન વગેરે પાપ કરવામાં દારૂણ બુદ્ધિવાળાને તેની તે પાપ પ્રવૃત્તિએ જ અહિતકર છે અને વળી પરલોકમાં લોકે તેના ઉપર વેર-ક્રોધ કરે છે. એમ તેનું જીવન તેને ક્ષત ઉપર ક્ષારની જેમ અને છે. (૪૫૭) Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ સ્વાધ્યા૦ ગ્રન્થસન્દાહ जइ ता तणकंचणलुट्ट - रयणसरिसोवमो जणो जाओ । तझ्या नणु वच्छिन्नो, अहिलासो दव्वहरणम्मि ||४५८॥ आजीव गगणनेया, रज्जसिरिं पयहिऊण य जमाली । हियमप्पणो करितो, न य वयणिज्जे इह पडतो ||४५९॥ इंदियकसाय गारवमएहिं, सययं किलिट्ठपरिणामो । कम्मघणमहाजालं, अणुसमयं बंध जीवो ॥ ४६० ॥ તેથી ઉલટમાં જ્યારે જીવ ઘાસ અને ક’ચનમાં તથા પત્થરના ટ્રેકડામાં અને રત્નમાં સમાન દૃષ્ટિવાળા (નિર્ભ્રાભી) અને છે ત્યારે તેને પરધનને હરણ કરવાની ઇચ્છા (ચારીના પરિણામ) નાશ પામે છે. (૪૫૮) (દાષ સેવવાથી મેઢાએ પણ કિંમત વિનાના અની જાય છે. તે કહે છે કે–) રાજ્ય લક્ષ્મીને તજીને દ્રવ્ય વેષના ખળે આજીવિકા ચલાવનારા નિન્હા (આજીવકા)ના સમૂહના નાયક અનેલા જમાલીએ જો તેમ નહિ કરતાં આત્મહિત કર્યું' હોત તા લોકેામાં અપકીર્તિનું (આ નિન્દ્વવ છે એવી નિંદ્યાનું) ભાજન ન થાત. અર્થાત્ રાજપુત્ર છતાં જિનાજ્ઞા વિરૂદ્ધ વર્તવાથી લોકોમાં નિંદા પામ્યા. (૪૫૯) વળી ઇન્દ્રિઓ, કષાયા, રસગારવાદિ ત્રણગારવા અને જાત્યાદિ આઠ મદથી સતત સક્લિષ્ટ પરિણામી જીવ પ્રતિસમયે કમરૂપી વાદળની મેાટી જાળ માંધે છે (કે તેમાં તેના જ્ઞાનરૂપ ચન્દ્ર-સૂર્યના પ્રકાશ ઢંકાઈ જાય છે) પરિણામે કઈ સુખ તેને મળતુ' નથી. (૪૬૦) કહ્યુ` છે કે Page #242 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૬૫ परपरिवायविसाला, अणेगकंदप्पविसयभोगेहिं । संसारत्था जीवा, अरइविणोअं करतेवं ॥४६१॥ आरंभपायनिरया, लोइयरिसिणो तहा कुलिंगी य । दुहओ चुक्का नवरं, जीवंति दरिद्दजियलोए ॥४६२॥ सव्वो न हिंसियव्वो, जह महीपालो तहा उदयपालो । न य अभयदाणवहणा, जणोवमाणेण होयव्वं ॥४६३॥ બીજાની નિંદા કરવામાં શૂરા સંસારી જીવો અનેક હાસ્યકારક શબ્દ બેલીને અને વિષય ભેગવીને અરતિને જ પ્રેરણા આપે છે. અર્થાત વિષયાભ્યાસથી રાગ વધે છે, ઈન્દ્રિઓની કુશળતા વધે છે, પરિણામે વિષય તૃણાની પીડા જ વધે છે, સુખ મળતું નથી; એટલું જ નહિ મૂઢ બુદ્ધિવાળા તેઓ પાપને પણ પુણ્ય બુદ્ધિએ કરે છે. (૪૬૧) કહ્યું છે કે પૃથ્વીકાયાદિની હિંસારૂપ આરંભ અને પાક એટલે રસેઈ કરવામાં આસક્ત માયા વિનાના લૌકિક ઋષિઓ (તાપસાદિ) તથા કપટી બૌદ્ધો વિગેરે કુલિંગીઓ ઉભયભ્રષ્ટ છે, માત્ર તેઓ દરિદ્રજીની પંક્તિમાં (ભીખ માગીને) જીવે છે. કારણ કે ગ્રહસ્થાશ્રમને ત્યાગ કરવાથી તે બિચારા ગ્રહસ્થા નથી તેમ હિંસાદિ પ્રવૃત્તિવાળા હોવાથી સાધુઓ પણ નથી. ઉભયભ્રષ્ટ દરિદ્રો છે. (૪૬૨) (મહ મુક્ત જીના ચિત્તમાં કેવા પરિણામ હોય તે કહે છે કે- જેમ રાજા તેમ રંક, સર્વને (કોઈને પણ) હણ ન જોઈએ. અભયદાનના સ્વામી (અહિંસાવતી)એ જેમ બીજા સામાન્ય લોકો “વેદાન્તના પારગામી પણ Page #243 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યા૦ ગ્રન્થસદેહ पाविज्जइ इह वसणं, जणेण तं छगलओ असत्तुत्ति । न य कोइ सोणियबलिं, करेइ वग्घेण देवाणं ॥४६४॥ बच्चइ खणेण जीवो, पित्तानिलधाउसिभखोभेहिं । उज्जमह मा विसीअह, तरतमजोगो इमो दुलहो ॥४६५॥ पंचिंदियत्तणं माणुसत्तणं, आरिए जणे सुकुलं । साहुसमागम सुणणा, सद्दहणाऽरोग पव्वजा ॥४६६॥ આતતાયીને એટલે અગ્નિ સળગાવનારે, શસ્ત્રધારી, ધન હરનારે, ઝેર આપનાર અને પુત્ર તથા સ્ત્રીનું હરણ કરનારને મારી નાખવો જોઈએ એવું માની મારી નાખે છે, તેમ દુશ્મનને પણ ન મારે જોઈએ, પીડા કરનારને પણ પીડા નહિ કરવી જોઈએ. (૪૬૩) - આ જગતમાં જે અશક્ત હોય છે તે જ અવિવેકીએથી દુખ-સંકટને પામે છે. કેઈ વાઘને મારીને દેવોને લોહીનું બલિદાન કરતું નથી કારણ કે વાઘ બળવાન છે બિચારે બેકડો અશક્ત છે તેથી તેના લોહીનું બલિદાન કરે છે. એમ સમજી સાધુ ક્ષમાને જ કરે છે. (૪૬૪) જીવ પિત્ત–વાત-ધાતુઓ અને શ્લેષ્મને વિકાર થતાં ક્ષણમાં નાશ (મરણ) પામે છે, માટે ધર્મમાં ઉદ્યમ કરે, શિથિલ ન બને, કારણ કે એક એકથી અતિશયવાળે (શ્રેષ્ઠ) ધર્મ કરવાને આ યોગ પુનઃ મળવો દુર્લભ છે. (૪૬૫) એ ધર્મ કરવાની ઉત્તરેત્તર શ્રેષ્ઠ સામગ્રીરૂપ મને કહે છે કે-પંચેન્દ્રિય પૂર્ણ શરીર, તેમાં પણ મનુષ્યપણું, તે પણ Page #244 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૬૭ ! आउं संविल्लंतो, सिढिलंतो बंधणाई सव्वाइँ । देहट्टि मुयंतो, झायइ कलुणं बहुं जीवो ॥४६७॥ इकं पि नत्थि जं सुठ्ठ, सुचरियं जह इमं बलं मज्झ । को नाम दढक्कारो, मरणंते मंदपुण्णस्स ॥४६८॥ युग्मम् ।। मूलविसअहिविसूई, पाणीसत्थग्गिसंभमेहिं च । देहंतरसंकमणं, करेइ जीवो मुहुत्तेण ॥४६९॥ આ દેશમાં, તે પણ ઉત્તમકુળમાં, ત્યાં પણ સાધુને સમાગમ, વળી તેઓના મુખે ધર્મનું શ્રવણ, તેમાં શ્રદ્ધા, રેગને અભાવ, તેથી પણ આગળ વધીને દીક્ષા; એમ ઉત્તરોત્તર દુર્લભ યોગને હે જીવ! તું મેળવી શકે છે. પ્રમાદ ન કર. મરણ વખતે આયુષ્યને તોડત, શરીરમાં અંગેપાંગનાં બંધનેને ઢીલાં કરતે, શરીરના વાસ (રહેઠાણ)ને છેડતે તથા પુત્ર-સ્ત્રીધન-સંબંધીઓને પણ છોડતે ધર્મ નહિ કરનારે જીવ “હા! મેં મૂઢે મોક્ષદાયક ધર્મની સેવા ન કરી, નિરંતર મહાદુઃખને દેનાર આરંભપરિગ્રહમાં જીવન પૂર્ણ કર્યું” ઈત્યાદિ સજ્જનેને કરૂણા ઉપજાવે તેવું રડે છેદુર્ગાન કરે છે. (૪૬૭) વળી–એક પણ મારું સુંદર સારું આચરણ નથી કે જે મારે આધાર બને (સહાય કરે), મંદપુણ્યવાળા મને મરણ વખતે કેણ દઢ આલંબન બનશે ? કે મારી રક્ષા કરશે? એમ કરૂણાજનક રડે છે. (૪૬૮). (વાત-પિત્ત-ક્ષેમના વિકારથી જ નહિ પણ) શૂળરાગ, Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ સ્વાધ્યા૦ ગ્રન્થસન્ધહ कत्तो चिंता सुचरिय-तवस्स गुणसुट्टियस्स साहुस्स ?। सोगइगमपडिहत्थो, जो अच्छइ नियमभरियभरो॥४७०॥ साहंति य फुडविअडं, मासाहससउणसरिसया जीवा । न य कम्मभारगरुय-त्तणेण तं आयरंति तहा ॥४७१।। वग्धमुहम्मि अहिगओ, मंसं दंतंतराउ कड्ढेइ । मा साहसं ति जंपइ, करेइ न य तं जहाभणियं ॥४७२॥ ઝેર, સર્પદંશ, વિશુચિકા (ઝાડા-ઉલટી), પાણીમાં ડૂબવું, શસ્ત્ર, અગ્નિ અને અતિભય કે અતિ કામરાગ વિગેરેના શોભથી (પણ) જીવ એક મુહૂર્ત (ક્ષણ) માં એક શરીરથી બીજા શરીરમાં સંક્રમ કરે (મરે) છે. (૪૬૯) (અધમીની આ દશા થાય છે ત્યારે) જેણે સુંદર રીતે બારે પ્રકારના ત૫ (સંયમો ને આચર્યું છે અને તેથી સંયમરૂ૫ ગુણમાં જે સુસ્થિર છે એ સાધુ કે જે સદ્ગતિમાં જવાને દક્ષ છે અને જેણે નિયમરૂપે અનેક અભિગ્રહરૂપ (ધનને) ભાર આત્મામાં ભરી લીધું છે તેને મરણની ચિંતા કયાંથી થાય? ન થાય. (૪૭૦) સમજવા છતાં ભારેકમી છે તેમ કરી શકતા નથી તે કહે છે કે “માસાહસ નામના પક્ષીને સરખા જીવે બીજાને સુખદુઃખને માગે સ્પષ્ટ–પ્રગટ સમજાવે છે, પણ કમના ભારેપણથી સ્વયં તે માર્ગે ચાલી શકતા નથી. માસાહસ” પક્ષી કેવું હોય તે કહે છે કે-(૪૭૧) માસાહસ પક્ષી વાઘના મુખમાં પેસીને તેના દાંતની વચ્ચેથી માંસને કાઢે (ખાય) છે અને “મા સાહસ” એમ Page #246 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૬૯ परिअट्टिऊण गंथत्थ-वित्थरं निहसिऊण परमत्थं । तं तह करेह जह तं, न होइ सव्वं पि नडपढियं ॥४७३॥ पढइ नडो वेरग्गं, निग्विज्जिज्जा य बहुजणो जेण । पढिऊण तं तह सढो, जालेण जलं समोअरइ ॥४७४॥ कह कह करेमि कह मा, करेमि कह कह कयं बहुकयं मे। जो हिययसंपसारं, करेइ सो अइकरेइ हियं ॥४७५।। બેલે છે અને જેવું બેલે છે તેવું તે કરતે નથી. (અર્થાત સાહસ ન કરે એમ બોલવા છતાં પોતે સાહસ કરે છે.) (૪૭૨) ગ્રંથ એટલે મૂળસૂત્રો અને તેના અર્થોના વિસ્તારનું પરાવર્તન (વારંવાર આવૃત્તિ-પાઠ) કરીને અને તેના રહસ્યને પણ સમજીને ભારેકમી એવું વર્તન કરે છે કે જેથી તેનું જ્ઞાન તેના વર્તનમાં આવતું નથી. તેનું જ્ઞાન નટના જ્ઞાન જેવું (માત્ર બીજાને ઉપદેશ કરવા પૂરતું જ) હોય છે. (૪૭૩) એ જ કહે છે કે-નટ એવે વૈરાગ્ય (રસને) ભજવે છે કે જેને દેખીને ઘણે લોક સંસારથી નિર્વેદ પામે છે (વિરાગી બને છે), તેમ શઠ કપટી સાધુ એ ઉપદેશ આપે કે તેથી ઘણુઓ વિરાગી બને કિન્ત પોતે તે (માછીમારની જેમ) જાળ લઈને માછલાં પકડવા જળમાં પેસવા જેવું કરે છે. (અર્થાત્ ઉપદેશથી વૈરાગી બનેલા લકે પાસેથી આહારાદિ મેળવી તેમાં સુખશીલિએ બને છે, ત્યાગ-તપ-સંયમને સેવત નથી.) (૪૭૪) વિવેકીએ પ્રતિક્ષણ એમ વિચારવું જોઈએ કે--આત્મ Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ સ્વાધ્યા૦ ગ્રન્થસદેહ सिढिलो अणायरकओ, अवसवसकओ तहा कयावकओ। सययं पमत्तसीलस्स, संजमो केरिसो होज्जा ? ॥४७६॥ चंदु व्व कालपक्खे, परिहाइ पए पए पमायपरो । तह उग्घरविघरनिरं-गणो य ण य इच्छियं लहइ ॥४७॥ भीओविग्गनिलुक्को, पागडपच्छन्नदोससयकारी । अप्पच्चयं जणंतो, जणस्स धी जीवियं जियइ ॥४७८॥ હિતને કરનારી ક્રિયાઓ (અનુષ્ઠાને) કેવી કેવી રીતે કરું, કેવી કેવી રીતે (અકરણીય) ન કરું, કેવી કેવી રીતે કરેલું થોડું પણ મારા આત્માને બહુ ઉપકારક થાય, એમ જે હૃદયમાં વિચાર કરે છે તે વિદ્વાન (ડું કરીને પણ) ઘણું આત્મહિત કરે છે. (૪૭૫) સતત પ્રમાદ કરનારાને સંયમ શિથિલ, અનાદરથી કરેલે, (અનિચ્છાએ ગુર્નાદિકની) પરાધીનતાથી કરેલો, તથા કંઈક કર્યો કંઈક ન કર્યો જેમ તેમ કરે તેને સંયમ કેમ કહેવાય? અર્થાત્ ન કહેવાય. (૪૭૬) પ્રમાદી આત્મા કૃષ્ણપક્ષના ચંદ્રની પેઠે પગલે પગલે (સંયમથી) હીન (ક્ષણ) થતો જાય છે, તથા ગ્રહસ્થોના સંબંધ વિનાને, રહેવાના ઘર (વસતિ) વિનાને અને અંગના (સ્ત્રી) વિનાને (એ સઘળું તજવા છતાં ઈચ્છિત (આત્મહિત) ને પામતે નથી. (૪૭૭) આ ભવમાં કેણ મને શું કહેશે? એવા ભયવાળે, ધિર્યના અભાવે ઉદ્વિગ્ન અને એથી જ સંઘના મનુષ્યથી છૂપાત, પ્રગટ-અપ્રગટપણે સેંકડો દોષને સેવે છે. એમ Page #248 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૭૧ न तर्हि दिवसा पक्खा, मासा वरिसा वि संगणिज्जंति । जे मूलउत्तरगुणा, अक्खलिया ते गणिज्जंति || ४७९ ॥ जो नवि दिदिणे संकलेइ, के अज्ज अज्जिया मि गुणा ? | अगुणेसु अन हु खलिओ, कह सो करिज्ज अप्पहियं ? ૫૪૮૦ની ', इ गणियं इय तुलिअं, इय बहुहा दरिसियं नियमियं च । जड़ तह विन पडिबुज्झइ, किं कीरइ ? नूण भवियन्वं ॥ ૪૮૫ કરવાથી લોકોને ‘આ સાધુઓના ધર્મ આવા ખરામ છે’ એમ સાધુધ ઉપર અવિશ્વાસ પેદા કરતા પોતે ધિક્કારને પાત્ર જીવન જીવે છે. (૪૭૮) તેવા જીવનમાં (અમુક) આટલા દિવસે, પખવાડીયાં, મહિના કે વર્ષો પણ (જીજ્ગ્યા એમ) તેના જીવનકાળ ગણનામાં ગણાતા નથી. જેઓ મૂલગુણ અને ઉત્તરગુણમાં (ચરણ–કરણ સિત્તરીમાં) દાષા સેવ્યા વિના નિરતિચાર જીવન જીવે છે તેના જ જીવનના કાળ ગણનામાં ગણાય છે. (૪૭૯) જે દિન પ્રતિદિન મે આજે કયા-કેટલા ગુણા મેળવ્યા ? ક્યા કયા દાષામાંથી હું બચ્ચા' એમ સંકલના કરતા નથી તે આત્મહિત કેવી રીતે કરી શકે? અર્થાત્ ન જ કરી શકે. (૪૮૦) એમ આ ગ્રંથમાં અહીં સુધી આરાધનાના માર્ગની (ચારિત્રની) પ્રથમ તીથંકરના વાર્ષિક તપ વિગેરે દ્વારા ગણના કરી, શ્રીઅવતિસુકુમાર આદિના ચરિત્ર સાથે તુલના કરી, Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧૭ _ સ્વાધ્યા૦ ગ્રન્થસન્તાહ किमगं तु पुणो जेणं, संजमसेढी सिढिलिकया होइ । તો તં વિય પરિવાર, તુવેરવે પછ૩ ૩s I૪૮ના जइ सव्वं उबलद्धं, जइ अप्पा भाविओ उपसमेणं । कायं वायं च मणं, उप्पहेणं जह न देई ॥४८३॥ શ્રી આર્યમહાગિરિના દૃષ્ટાન્ત વિગેરેથી ઘણા પ્રકારે તે ધર્મને જોયો અને “આ માર્ગ વિરાધનાને આ માર્ગ આરાધનાને” એમ નક્કી પણ કર્યું તથાપિ જે ભારેકમી આત્મા પ્રતિબંધ ન પામે તે શું કરીયે? નિ તેની ભવિતવ્યતા તેવી! (સમજી ઉપેક્ષા કરીએ.) (૪૮૧) પરંતુ હે શિષ્યો ! જે પુણ્યવંત સંયમ શ્રેણી (ગુણસ્થાનેની વૃદ્ધિ) પ્રાપ્ત કરીને પુનઃ શિથિલ બને તે (વધારે શાચનીય છે, સ્વભાવે જ પત્થર સારો પણ જે અલંકારમાં હીરાને સ્થાને ગોઠવાયેલો ભ્રષ્ટ થાય તે સારે નહિ, એમ જે ધર્મ પામ્ય જ નહિ તેના કરતાં ધર્મ પામીને શિથિલ થનાર વધારે શેચનીય છે કારણ કે તે-) પછી શિથિલ્યને જ અંગીકાર કરે છે, પાછળથી સંયમને ઉદ્યમ ઘણા કષ્ટ તેનાથી થાય છે, અર્થાત્ શથિલ્યને કારણે મેહ વધી જવાથી પુનઃ તે ઉત્તમ સંયમને આરાધી શકતું નથી. (૪૮૨) માટે જે કહેલો અને કહેવાશે તે સમગ્ર ઉપદેશને તમેએ સારી રીતે સમજી લીધો હોય અને રાગાદિને જય કરીને આત્માને જે ઉપશમભાવથી વાસિત કર્યો હોય તે કાયા–વચન અને મનને જેમ ઉન્માર્ગે ન જાય તેમ કરવું (ઉમાર્ગ આપે નહિ જોઈએ.) (૪૮૩) Page #250 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૭૩ हत्थे पाए न निखिवे, कायं चालिज्ज तंपि कज्जेणं । कुम्मो व्व सए अंगे, अंगोवंगाई गोविज्जा ॥४८४॥ विकहं विणोयभासं, अंतरभासं अवक्कभासं च । जं जस्स अणिट्ठमपुच्छिओ, य भासं न भासिज्जा ॥४८५॥ अणवट्ठियं मणो जस्स, झायइ बहुयाइं अमट्टाई । तं चिंति च न लहइ, संचिणइ अ पावकम्माई ॥४८६॥ जह जह सव्वलद्धं, जह जह सुचिरं तवोवणे वुच्छं । तह तह कम्मभरगुरू, संजमनिब्बाहिरो जाओ ॥४८७॥ કાયાને વશ કરવા માટે હાથ-પગને વિના પ્રજને હલાવવા નહિ, કાયાને હલાવવી પડે તે પણ પ્રયોજન પડે ત્યારે જ અને કાચબાની જેમ હાથ–નેત્રો વિગેરે અંગોપાંગને પણ પોતાના શરીરમાં ગોપવવાં જોઈએ. (૪૮૪) વચનથી–વિકથાઓ, જ્ઞાનાદિ પ્રયોજન વિના વિનોદની ખાતર, ગુર્વાદિની વાતમાં વચ્ચે, અગ્ય વાક્યથી જેમ તેમ, સાંભળનારને જે અનિષ્ટ લાગે તેવું અને પૂછ્યા વિના જ વચન ન બોલવું જોઈએ. (૪૮૫) મનથી–જેનું ચિત્ત અનવસ્થિત એટલે અતિચંચળ હેય તે પાપકારી અનેક આત–રૌદ્રરૂપ જેવા તેવા વિકલ્પ કરે, તેથી તે ચિંતવેલું કંઈ પામે નહિ અને નિરર્થક ઘણું પાપકર્મ (અશુભ કર્મ) બાંધે. એમ કાયા વચન અને મનને ઉન્માર્ગે જતાં અટકાવવાં. (૪૮૬) જેમ જેમ જ્ઞાનાવરણને ક્ષપશમ થવાથી સર્વ આગ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ સ્વાધ્યા૦ ગ્રન્થસાહ विज्जप्पो जह जह ओसहाई, विज्जेइ वायहरणाई । तह तह से अहिययरं, वारणाऊरिअं पुढें ॥४८८॥ दड्ढजउमकज्जकरं, भिन्न संखं न होइ पुण करणं । लोहं च तंबविद्धं, न एइ परिकम्मणं किंचि ॥४८९॥ को दाही उवएसं, चरणालसयाण दुविअड्ढाणं ? । इंदस्स देवलोगो, न कहिज्जइ जाणमाणस्स ॥४९०॥ મના રહસ્યને પ્રાપ્ત કર્યું (જાણ્ય) અને જેમ જેમ તપોવન એટલે સાધુ સમૂહમાં વધારે વચ્ચે, તેમ તેમ કર્મ (મેહનીય) ના ભારથી ભારે બનેલો (મોહવશ) આત્મા સંયમથી બહાર (દર-દર) થયે, એમ સમજવું. (૪૮૭) સેવાભાવી (આસ) વૈદ્ય જેમ જેમ સુંઠ વિગેરે વાયુઘાતક ઔષધને પાય તેમ તેમ તે આતુર (અતિરેગી) ને વાયુથી આધક્તર પટ આકાન્ત થાય (પેટમાં વાયુ વધે) એ ન્યાયે ઔષધ તુલ્ય કર્મરૂપી વાયુના ઘાતક સિદ્ધાન્ત અનેક રીતે પાપીજીવરૂપ રેગીને આપવામાં આવે તો પણ તેનું ચિત્તરૂપી પેટ પાપરૂપ વાયુથી ભરાતું જાય. અર્થાત પાપી આત્મા જેમ જેમ સિદ્ધાન્ત ભણે, તપ કરે તેમ તેમ તેનું ચિત્ત મોહમાં ફસાતું જાય. (૪૮૮) બળેલી લાખ કઈ કામ કરી શકતી નથી. ભાંગેલે શંખ સંધાતું નથી અને ત્રાંબાથી મિશ્ર લોખંડ જેમ કંઈ કાપી શકતું નથી-કોઈ કાર્ય માટે એગ્ય રહેતું નથી તેમ તેવા અગ્ય જીવને સન્માર્ગે–સંયમમાં જોડી શકાતો નથી. (૪૮૯) Page #252 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૭૫ दो चेव जिणवरेहिं, जाइजरामरणविप्पमुक्केहिं । लोगम्मि पहा भणिया, सुस्समण सुसावगो वावि ॥४९१२॥ भावच्चणमुग्गविहारया य, दव्यच्चणं तु जिणपूआ । भावच्चणाउ भट्ठो, हविज्ज दव्यच्चणुज्जुत्तो ॥४९२॥ દુર્વિદગ્ધ એટલે પંડીતમાની ચારિત્રમાં આળસુઓ કે જેઓ પોતાની બુદ્ધિથી પોતાને સર્વ જાણનારા માને છે કેઈના ઉપદેશની અપેક્ષા રાખતા નથી તેને ઉપદેશ કોણ આપે ? અર્થાત કોઈ ન આપે. ઇન્દ્ર કે જે દેવલોકને જાણે છે તેને દેવલોકનું વર્ણન કેણ સંભળાવે? સંભળાવવું નિરર્થક છે. (૪૯૦) જન્મ–જરા-મરણથી મુક્ત શ્રીજિનેશ્વરેએ આ લોકમાં (અરિહંત પૂજાના) બે જ માર્ગ કહ્યા છે. કાં તે સુસાધુ થાય એ એક માર્ગ, ન બને તે સુશ્રાવક થાય એ બીજો માર્ગ. (એ સિવાય શિથિલ છતાં સંવેગીને પક્ષકાર સંવિજ્ઞપાક્ષિક આરાધક છે પણ તે સાધુ હોય તે સાધુમાં અને ગ્રહસ્થ હોય તે શ્રાવકમાં ગણાય માટે બે જ વીતરાગ વચનના ઉપાસક છે.) (૪૯૧). (એ બે માર્ગોને ભાવપૂજન અને દ્રવ્યપૂજન કહેવાય છે તેમાં-) તીર્થકરની ભાવપૂજા એટલે જિન વચનની ઉગ્ર આરાધના જ છે અને પુષ્પાદિકથી જિનબિંબનું પૂજન કરવું તે દ્રવ્યપૂજન જ છે. જે તથાવિધ સામગ્રી–ગ્યતાના અભાવે ભાવપૂજાથી ભ્રષ્ટ છે-અશક્ત છે, તે દ્રવ્યપૂજામાં ઉદ્યમ કરે. (દ્રવ્યપૂજા પણ પુણ્યાનુબંધી પુણ્યદ્વારા પરંપરાએ ભાવપૂજાનું કારણ બને છે.) (૪૯૨) Page #253 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ સ્વાધ્યા૦ ગ્રન્થસન્દેહુ जो पुण निरचणो चित्र, सरीरसुहकज्जमित्ततलिच्छो । तस्स न हि बोहिलाभो, न सुग्गई नेय परलोगो ॥ ४९३ ॥ कंचणमणिसोवाणं, थंभसहस्त्र सिअं सुवण्णतलं । जो कारिज जिणहरं, तओऽवि तवसंजमो अहिओ ॥४९४ ॥ निब्बीए दुब्भिक्खे, रणा दीवंतराओ अन्नाओ । आऊणं बीअं, इह दिन्नं कासव जणस्स || ४९५॥ ', એમ જો એ માર્ગે જ જિનપૂજનના છે તે જે સાધુ માત્ર શરીર સુખનાં કાર્યામાં જ લોલુપી છે, અતિશ્રૃદ્ધ છે, (ભાવ અને દ્રવ્ય મન્ને પૂજનથી રહિત હાવાર્થી) તેને પરભવે જિનધની પ્રાપ્તિ થતી નથી, મેાક્ષરૂપ સદ્ગતિ થતી નથી અને પરલોકમાં પણ દેવ વિગેરે સારા ભવ મળતા નથી. (૪૯૩) એ માર્ગોમાં ચેાગ્ય જીવે ભાવધર્મને જ આરાધવો જોઇએ. કારણ કે—જે શ્રાવક રત્નજડિત સુવર્ણનાં પગથીયાંવાળુ હજાર થાંભલાએથી ઉંચુ' સુવર્ણના તળીયાવાળુ' જિનમદિર ખંધાવે તેનાથી પણ તપ અને સંયમ અધિક (ફળદાયી) છે. (૪૯૪) માટે ચેાગ્ય જીવે ચારિત્રમાં ઉદ્યમ કરવા, અ’ગીકાર કરીને પ્રમાદ ન કરવો તેમ કરવાથી મહા આપત્તિ થાય તે દૃષ્ટાન્તથી જણાવે છે કે કોઈ કાળે સખ્ત દુષ્કાળમાં લોકો પાસે વાવવા જેટલું અનાજ (બીજ) પણ ન રહ્યું ત્યારે રાજાએ ખીજા દ્વીપમાંથી બીજ મંગાવીને ખેડૂતાને આપ્યુ. (૪૫) Page #254 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ ઉપદેશમાળા केहि वि सव्वं खइयं, पइन्नमन्नेहिं सव्वमद्धं च । वुत्तं गयं च केइ, खित्ते खुटुंति संतत्था ॥४९६॥ युग्मम् ।। राया जिणवरचंदो, निब्बीयं धम्मविरहिओ कालो। खित्ताई कम्मभूमी, कासववग्गो य चत्तारि ॥४९७॥ अस्संजएहिं सव्वं, खइयं अद्धं च देसविरएहिं । साहूहि धम्मबी, उत्तं नीच निष्फत्तिं ॥४९८॥ जे ते सव्वं लहिउ, पच्छा खुटुंति दुब्बलधिइया । तवसंजमपरितंता, इह ते ओहरिअसीलभरा ॥४९९॥ કેટલાકો તે બધું ખાઈ ગયા, બીજા કેટલાએ અડધું વાવ્યું (અડધું ખાધું), કેટલાએ બધું વાવ્યું, જ્યારે તે ઉગ્યું ત્યારે રાજાથી ગુપ્ત ઘેર લઈ જવા માટે કેટલાકો તેને ખેતરમાં કાપવા લાગ્યા અને તેથી રાજપુરૂએ તેમને સપ્ત શિક્ષા કરવાથી અતિ ત્રાસ પામ્યા. (૪૬) હવે એ દષ્ટાન્તને ઘટાવે છે કે અહીં શ્રીઅરિહંતદેવ રાજા, ધર્મરૂપ બીજ રહિત કાળ તે દુષ્કાળ, પંદર કર્મભૂમીઓ તે ખેતરે અને અસંયત આદિ ચાર પ્રકારના ખેડૂતે જાણવા. તેઓને મેક્ષ માટે કેવળજ્ઞાનરૂપ દ્વીપમાંથી લાવીને વિરતિધર્મરૂપ બીજ ભગવતે આપ્યું. (૪૭) તેમાંના ધર્મ રહિત અસંયતે તેને સંપૂર્ણ ખાઈ ગયા, દેશવિરતિ (શ્રાવકોએ) અધું ખાધું–અધું વાવ્યું, સર્વવિરતિધરોએ (સાધુઓએ) સઘળું વાવ્યું અને તેની (અંગીકાર કરેલી વિરતિ ચારિત્રની રક્ષા કરીને સંપૂર્ણ નિપજાવ્યું. (૪૯૮) ૧ Page #255 -------------------------------------------------------------------------- ________________ ૧૪ 'સ્વાધ્યા૦ ગ્રન્થસોહ आणं सव्वजिणाणं, भंजइ दुविहं पहं अदक्कतो। आणं च अइक्कतो, भमइ जरामरणदुग्गम्मि ॥५००॥ जइ न तरसि धारेउं, मूलगुणभरं सउत्तरगुणं च । मुत्तण तो तिभूमी, सुसावगत्तं वरतरागं ।।५०१॥ પાર્થસ્થ વિગેરે ચેથા પ્રકારના ખેડૂતેએ શું કર્યું, તે કહે છે-ભગવંતની આજ્ઞા વિરૂદ્ધ વર્તનારા હોવાથી ચોરસરખા સત્ત્વવિનાના પાસસ્થા વિગેરે ચોથા પ્રકારના ખેડૂતેએ સર્વવિરતિ ગ્રહણ કરીને તેનું ખંડન કર્યું ચારિત્રને નાશ કર્યો, એમ તપ–સંયમથી થાક્યા, એથી જિનશાસનમાં તેઓ શીયલના (વ્રતના) ભારથી મુક્ત થએલા પાર્થસ્થા કહેવાય છે. (૪૯). - હવે ફલિતાર્થ કહે છે કે-એમ સાધુ અને શ્રાવક અન્નેના માર્ગથી ભ્રષ્ટ થએલો જીવ સર્વજિનેશ્વરની આજ્ઞાને ભંજક બને છે અને જિનાજ્ઞાને ભંગ કરવાથી કર્મરૂપ કેટવાળાની શિક્ષાને સહન કરતે તે જન્મ-મરણરૂપ અતિગહન દુઃખમાં (સંસારમાં) ભટકે છે. (૫૦૦) તે ભગ્નપરિણામી ચારિત્રનું પાલન ન કરી શકે તેણે શું કરવું? તે કહે છેજો અંગીકાર કરેલા ચારિત્રના મૂળગુણ અને ઉત્તરગુણને ભાર સહવામાં પાલન કરવામાં અશક્ત બને તે જન્મભૂમી, દીક્ષાભૂમી અને જ્યાં જ્યાં વિચર્યો હોય તે સર્વ પ્રદેશરૂપ વિહારભૂમી એ ત્રણેને છેડીને અન્ય પ્રદેશમાં ઉત્તમ શ્રાવકપણું પાળે તે શ્રેષ્ઠ છે. (૧૦૧) Page #256 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૭૯ अरिहंतचेइयाणं, सुसाहूपूयारओ दढायारो। । सुसावगो वरतरं, न साहुवेसेण चुअधम्मो ॥५०२॥ सव्वं ति भाणिऊणं, विरई खलु जस्स सबिया नत्थि । सो सव्वविरहवाई, चुकइ देसं च सव्वं च ॥५०३।। जो जहवायं न कुणइ मिच्छद्दिट्टी तओ हु को अन्नो ?। वड्ढेइ अ मिच्छत्तं, परस्स संकं जणेमाणो ॥५०४॥ - શ્રીજિનબિંબની પૂજામાં અને ઉત્તમ સાધુઓની વ-પાત્ર-આહારાદિ ભક્તિ કરવામાં રકત બનેલો દેશવિરતિનું દૃઢ પાલન કરનારે ઉત્તમ શ્રાવક અતિ શ્રેષ્ઠ છે પણ સાધુવેષમાં રહી શાસનની અપભ્રાજવાના કારણભૂત જિનાજ્ઞાવિરૂદ્ધ જીવવું શ્રેષ્ઠ નથી. (૫૦૨) | (સર્વની પ્રત્યક્ષ) સર્વ પાપ વ્યાપારને ત્રિકરણગથી ચાવજીવ પર્યત ત્યાગ જાહેર કરીને જેને તે સર્વવિરતિ (ત્યાગ) નિ નથી જ તે મિથ્યા સર્વવિરતિને જણાવનારે દેશવિરતિ અને સર્વવિરતિ ઉભયથી ભ્રષ્ટ છે. (૫૦૩) એટલું જ નહિ તેમ કરવાથી મિથ્યાષ્ટિપણું થાય છે, તે કહે છે-જે યથાવાદ એટલે કરેલી પ્રતિજ્ઞા પ્રમાણે કરતું નથી, તેનાથી બીજે કેણ મિથ્યાદષ્ટિ છે? અર્થાત્ તે જ મિથ્યાદષ્ટિ છે અને બીજાઓને પિતાના આચારથી “જિનાગમમાં કહેલે ધર્મ આવે (અસદાચારરૂ૫) હશે.” એવી બીજાઓને શંકા પ્રગટ કરીને મિથ્યાત્વને વધારે છે. (૫૦૪) Page #257 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ સ્વાધ્યા૦ ગ્રન્થસહ आणाए च्चिय चरणं, तभंगे जाण किं न भग्गं ति ?। आणं च अइक्कंतो, कस्साएसा कुणइ सेसं ? ॥५०५।। ससारो अ अणंतो, भट्टचरित्तस्स लिंगजीविस्स । पंचमहव्वयतुंगो, पागारो भिल्लिओ जेण ॥५०६॥ न करेमि त्ति भणित्ता, तं चेव निसेवए पुणो पावं । पञ्चक्खमुसावाई, मायानियडीपसंगो य ॥५०७॥ लोएऽवि जो समूगो, अलिअं सहसा न भासए किंचि । अह दिक्खिओऽवि अलियं, भासइ तो किं च दिक्खाए /૨૦૮ શ્રીજિનેશ્વરની આજ્ઞામાં જ ચારિત્ર છે, તે આજ્ઞાને ભંગ કર્યો તે હે શિષ્ય ! તું કહે કે શું ન ભાંગ્યું ? અર્થાત સર્વ ચારિત્ર ભાંગ્યું. વળી જે જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરે છે તે બાકીનું પાલન કેની આજ્ઞાથી કરે છે? અર્થાત્ આજ્ઞા રહિત જે કરે છે તે તેને વિડંબનાતુલ્ય છે. (૫૦૫) જેણે પંચમહાવ્રતરૂપ ઉચ (પિતાના ગુણરૂપ ધન રક્ષણને) કિલ્લો તે તે ચારિત્રબ્રણ સાધુવેષથી માત્ર આજીવિકા ભરનારાને અનંત સંસાર (જન્મ-મરણાદિ અસહ્યા કષ્ટમાં) ભમવું પડે છે. (૫૦૬). જે આત્મા “ત્રિકરણગે પાપ નહિ કરું એમ પ્રતિજ્ઞા કરીને તે જ પાપને પુનઃ સેવે તે પ્રત્યક્ષ મૃષાવાદી (સોનીની જેમ સુધરવા માટે અયોગ્ય) છે અને તેને બાહ્ય અત્યંતર બન્ને પ્રકારના કપટથી અવશ્ય બાહ્ય અત્યંતર ઉભય દુઃખને પ્રસંગ આવે જ છે. (૫૦૭) Page #258 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ ઉપદેશમાળા ', महव्त्रय अणुव्वयाई, छंडेउ जो तवं चरइ अन्नं । सो अन्नाणी मूढो, नावाबुड्डो मुणेयो ||५०९ ॥ सुबहुं पासत्थजणं, नाऊणं जो न होइ मज्झत्थो । न य साहेइ सकज्जं, कागं च करेह अप्पाणं ॥ ५१०॥ परिचितिऊण निउणं, जह नियमभरो न तीरए वोढुं । પવિત્તનળ, ન ચેમિત્તેન સાદા ખા લેાકમાં પણ જે પાપભીરૂ હાય છે તે સહસા કે ઇ પણ અસત્ય ખેલતા નથી, અસત્ય ન મેલાઈ જાય તેની કાળજી રાખે છે, ત્યારે દીક્ષિત થઈને જે અસત્ય ખાલે તેને દીક્ષાથી શું ? અર્થાત્ તેની દીક્ષા નિષ્પ્રયેાજન–નિષ્ફળ સમજવી. (૫૦૮) મહાવ્રત કે અણુવ્રતાને (નિરતિચાર પાલવાની દરકાર) છેાડીને બીજી ખીજું તપ કરે છે તે મૂઢ-અજ્ઞાની ત્રતારૂપ નાવડી હેાવા છતાં સંસાર સમુદ્રમાં ડૂબેલા સમજવા. નાવડી ભાંગીને તેના લાહના ખીલાના આધારે તરનારા જેવા મૂખ જાણવા. (૫૦૯) પોતાના સમૂહમાં ઘણા પાસસ્થાઓને જાણીને જે મધ્યસ્થ થતા (મૌન સેવતા) નથી, તે પેાતાનું મેાક્ષકાય સાધી શકતા નથી અને પેાતાને કાગડા તુલ્ય અનાવે છે. અર્થાત્ ધણા શિથિલાચારીમાં આત્માએ મૌનપણે પેાતાની સાધના કરવી જોઇએ નહિ તેા તેએ બધા મળીને રાષથી લેાકમાં તેને જ દુર્ગુણી તરીકે જાહેર કરે છે, કાગડા જેવા નિર્ગુણી ગણાવી પેાતાને તેઓ હુંસ સરખા ગુણવાન ગણાવે છે. (૫૧૦) Page #259 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ સ્વાધ્યા૦ ગ્રન્થસહ निच्छयनयस्स चरण-स्सुवघाए नाणदंसणवहोऽवि । ववहारस्स उ चरणे, हयम्मि भयणा उ सेसाणं ॥५१२॥ सुज्झइ जई सुचरणो, सुज्झइ सुस्सावओऽवि गुणकलिओ। ओसन्नचरणकरणो, सुज्झइ संविग्गपक्रवरई ॥५१३॥ પિતાના સ્વરૂપને સૂક્ષ્મબુદ્ધિએ પૂર્ણ વિચાર કરીને જે મૂલ-ઉત્તરગુણરૂપ નિયમ (ચારિત્ર) ને ભાર વહન કર શકય ન જણાય તે પરજનેતાના ચિત્તને ખૂશી કરનારા માત્ર સાધુવેષથી આત્મરક્ષણ નહિ થાય, અર્થાત્ નિર્ગુણીને વેષ રાખવાથી લોકોમાં મિથ્યાત્વની વૃદ્ધિ થવાને ચગે અનંત સંસાર થાય છે, માટે વેશ તજી દેવશ્રેયસ્કર છે. (૫૧૧) અહીં એમ બને કે ભલે ચારિત્ર રક્ષણ ન કર્યું, પણ જ્ઞાન-દર્શન હોવાથી તે એકાન્ત નિર્ગુણ નથી; માટે વેષ છોડે હિતકર નથી એમ કઈ કહે તે ઉચિત નથી, કારણ કે–ચારિત્રના અભાવે તત્ત્વથી જ્ઞાન-દર્શનને પણ અભાવ જ છે, કહ્યું છે કે નિશ્ચય નયના અભિપ્રાયે ચારિત્રને નાશ થયે જ્ઞાન દર્શનને પણ નાશ થાય છે અને વ્યવહાર નયથી ચારિત્રને નાશ થતાં જ્ઞાન દર્શનને નાશ થાય જ એવો એકાન્ત નથી. (૫૧૨) ઉત્તમ ચારિત્રવંત સાધુ શુદ્ધ થાય છે, સમ્યગ્ દર્શનઅણુવ્રતાદિ ગુણથી શોભતો ઉત્તમ શ્રાવક પણ શુદ્ધ થાય છે અને મેક્ષાભિલાષી સાધુઓને પક્ષકાર (શુદ્ધ પ્રરૂપક) સંવિગ્નપાક્ષિક ચારિત્રમાં શિથિલ છતાં શુદ્ધ થાય છે, તેમાં સાધુ પ્રત્યક્ષ શુદ્ધ થાય છે અને શ્રાવક તથા સંવિગ્નપાક્ષિક Page #260 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૮૩ संविग्गपक्खियाणं, लक्खणमेयं समासओ भणियं । ओसन्नचरणकरणाऽवि, जेण कम्मं विसाहंति ॥५१४॥ सुद्धं सुसाहुधम्मं, कहेइ निंदह य निययमायारं । सुतवस्सियाण पुरओ, होइ य सम्बोमरायणीओ ॥५१५॥ वंदइ न य वंदावइ, किइकम्मं कुणइ कारवे नेय । अत्तट्ठा न वि दिक्खइ, देइ सुसाहूण बोहेउं ॥५१६॥ ચારિત્રના રાગી હોવાથી ઉત્તરોત્તર ગૌણપણે શુદ્ધ થાય છે. (૫૧૩) હવે સંવિજ્ઞપાક્ષિકનું લક્ષણ કહે છે સંવિઝપાક્ષિકનું લક્ષણ શ્રીગણધર ભગવતેએ આ પ્રમાણે ટૂંકમાં કહ્યું છે કે ચરણસિત્તરિ કરણસિત્તિરી (વ્રત)ના પાલનમાં શિથિલ થવા છતાં પોતાના લક્ષણથી તેઓ જ્ઞાનાવરણીયાદિ કર્મોને તેડે છે. (૫૧૪) ક્યા લક્ષણથી કર્મો તેડે છે તે કહે છે કે સંવિજ્ઞપાક્ષિક લોકેને નિરતિચાર સાધુ ધર્મને શુદ્ધ ઉપદેશ આપે છે, પિતાના શિથિલાચારની નિંદા અને જુગુપ્સા કરે છે અને ઉત્તમ સાધુઓમાં રહીને પણ આજના દીક્ષિત સાધુથી પણ પિતાને હીન ગુણ માને છે. અન્ય સાધુઓને ગુણવાન માની તેઓનું બહુમાન પ્રશંસાદિ કરે છે. (૫૧૫) ઉત્તમ ગુણરત્નાધિક સાધુઓને વંદન કરે છે, નાના પણ સાધુઓનું વન્દન લેતે (વંદાવતી નથી, તેઓની વિશ્રામણ-શરીરસેવા સ્વયં કરે છે, પિતાની સેવા કરાવતા નથી, અન્ય જીને ધર્મ સમજાવીને પિતાની પાસે દીક્ષા શુદ્ધ આજના કરે છે અને . શિથિલાચારનીને Page #261 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ સ્વાધ્યા૦ ગ્રન્થસન્ટેહ ओसन्नो अत्तट्ठा, परमप्पाणं च हणइ दिक्खंतो। तं छुहइ दुग्गईए, अहिययरं बुड्डइ सयं च ॥५१७।। जह सरणमुवगयाणं, जीवाणं निकिंतए सिरे जो उ । एवं आयरिओ विहु, उस्सुत्तं पनवंतो य ॥५१८॥ सावजजोगपरिव-जणा उ सव्वुत्तमो जइधम्मो। बीओ सावगधम्मो, तइओ संविग्गपक्खपहो ॥५१९॥ લેવા તૈયાર થએલા શિષ્યને પણ પિતાને શિષ્ય બનાવતે નથી પણ ઉત્તમ સાધુઓને સેંપી દે છે. (૫૧૬) અવસન્ન (ચારિત્રમાં શિથિલાચારી) સાધુ બીજાને પિતાને શિષ્ય બનાવીને તેના અને પિતાના આત્માને (જ્ઞાનાદિક ભાવ પ્રાણેને નાશ કરવાથી) હણે છે, તેને (શિષ્યને) દુર્ગતિમાં નાખે છે અને પોતે અધિકાધિક સંસારમાં ડૂબે છે. (૧૭) જેમ જે કોઈ મનુષ્ય પોતાના શરણે આવેલા વિશ્વાસુનું મસ્તક કાપે તે વિશ્વાસઘાતી મહાપાપી છે, તેમ પોતાને શરણે આવેલા (શિષ્ય થયેલા) સાધુને ઉસૂત્ર પ્રરૂપણા કરતે આચાર્ય (ગુરૂ) પણ તે જાણે. (૫૧૮) ઉપર જણાવ્યા પ્રમાણે એ સિદ્ધ થયું કે સર્વ પાપ વ્યાપારેને ત્યાગ કરવારૂપ સાધુધર્મ સર્વોત્તમ છે, બીજે શ્રાવકધર્મ અને ત્રીજો સંવિજ્ઞપાક્ષિકને ધર્મ છે, કારણ કે તેઓ પણ મોક્ષમાર્ગરૂપ શુદ્ધ ચારિત્રના પક્ષકાર હોવાથી બન્નેને ધર્મ પણ મોક્ષમાર્ગ છે. (૫૧૯) Page #262 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશમાળા सेसा मिच्छद्दिट्ठी, गिहिलिंग कुलिंगदव्वलिंगेर्हि | जह तिष्णि य मुक्खपहा, संसारपहा तहा तिष्णि ॥ ५२० ॥ संसारसागरमिणं, परिब्भमंतेहिं सव्वजीवेहिं । गहियाणि य मुकाणिय, अनंतसो दव्बलिंगाई ॥ ५२१ ॥ अच्चणुरत्तो जो पुण, न मुयह बहुसोऽविपन्नविज्जतो । संविग्गपक्खियत्तं, करिज्ज लब्भिहिसि तेण पहं ॥ ५२२|| ૧૮૫ બાકીના ગ્રહસ્થા, અન્યધર્મના તાપસ વિગેરે કુલિંગવાળાઓ અને માત્ર દ્રવ્યથી સાધુવેષધારી દ્વવ્યલિંગીએ એ સઘળા સંસારમાર્ગે હાવાથી મિથ્યાદષ્ટિએ જાણવા. નિષ્ક એ થયા કે જેમ (૫૧૯ ગાથામાં કહેલા) ત્રણ મેાક્ષમાગી છે, તેમ ત્રણ સંસારમાગી છે. (૫૨૦) અહિં પ્રશ્ન થાય કે—ગ્રહસ્થા અને કુલિંગીએ ભલે તેવા હાય પણ સાધુવેષધારી સ’સારમાગી કેમ કહેવાય ? તેને જણાવે છે કે--આ સંસાર સમુદ્રમાં પરિભ્રમણ કરતા સર્વ જીવાએ ભૂતકાળ અનત હેાવાથી અને સર્વ પ્રકારના સંચાગ થતા હેાવાથી અન તીવાર દ્રવ્યથી સાધુવેષ ગ્રહણ કર્યો છે અને છેડયા છે. (૫૨૧) (વળી ઉપર કહ્યું કે અતિ નિર્ગુણીને સાધુવેષ તજવા શ્રેયસ્કર છે, છતાં તે ન છેડે તે શું કરવું? તે કહે છે.) જે સાધુવેષને અત્યંત રાગી હાય અને પાપ કર્મ માટે કઈક નિ:શૂક હાય તેને બહુ રીતે સમજાવવા છતાં ન છોડી શકે તા તેને ઉપર કહ્યુ તે સવિગ્નપાક્ષિકપણું સમજાવવું (કરાવવું) જોઇએ, કે વિજ્રપાક્ષિકપણાથી Page #263 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ સ્વાધ્યા૦ ગ્રન્થસન્તાહ कंताररोहमद्धाण-ओमगेलनमाइकज्जेसु । सव्वायरेण जयणाइ, कुणइ जं साहुकरणिज्जं ॥५२३॥ आयरतरसंमाणं सुदुक्करं माणसंकडे लोए । संविग्गपक्खियत्तं, ओसन्नेणं फुड काउं ॥५२४॥ सारणचइआ जे गच्छ-निग्गया पविहरंति पासत्था । जिणवयणबाहिरा वि य, ते उ पमाणं न कायया ॥५२५।। ચારિત્રધર્મનું બીજ આત્મામાં વાવવાથી તે ભવાન્તરે તેના ફળરૂપ ઉત્તમ ચારિત્રરૂપ મેક્ષ માગને પ્રાપ્ત કરશે. (પર૨) સંવિઝપાક્ષિક બનીને શું કરવાથી તે મોક્ષમાર્ગનાં બીજને આરાધક બને? તે કહે છે મોટી અટવી, જે ગામ શહેરમાં રહ્યા હોય ત્યાં પરચકને ઘેરે, વિહારના વિષમ માર્ગમાં, દુષ્કાળમાં, બીમારીમાં કે રાજા વિગેરેના ઉપસર્ગાદિ પ્રસંગમાં કરવા ચોગ્ય કાર્યો સર્વ શક્તિથી જયણાપૂર્વક ચિત્તમાં ખેદ કર્યા વિના જેમ સાધુ કરે તેમ સંવિઝપાક્ષિક સાધુઓનાં તે તે કાર્યો કરેએમ કરવું અતિ દુષ્કર છે, છતાં કરે માટે જ સંવિજ્ઞપાક્ષિકને ઉત્તમ (આરાધકો કહ્યો છે. (૫૩) કહ્યું છે કે માન કષાયથી સાંકડી (૭) પ્રકૃતિવાળા જગતમાં સ્વયંશિથિલાચારી છતાં નિષ્કપટભાવે લેકે દેખે તેમ સ્પષ્ટ આવું ઉત્તમ સાધુઓનું પક્ષપાતીપણું કરવું તે અતિ દુષ્કર છે. (૫૨૪) ત્રણ માર્ગો મોક્ષના કહ્યા તેમાં જે ઘણે કાળ સંવિર રહેવા છતાં કર્મની પરતંત્રતાએ પાછળથી શિથિલ બને તે કયા પક્ષમાં ગણ? તે માટે કહે છે કે Page #264 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ', हीणस्स वि सुद्धपरूवगस्स, संविग्गपक्खवायस्स । जा जा हविज्ज जयणा, सा सा से निज्जरा होइ ||५२६ ॥ सुक्कायपरिमुद्धे, सइ लाभे कुणइ वाणिओ चिट्ठं । एमेव य गीयत्थो. आयं दठ्ठे समायर ||५२७॥ ૧૮૭ ગુર્વાદિકે કરેલી સારણા–વારણા–ચાયણા–પડિચાયણાને નહિ માનવાથી ગચ્છમાંથી દૂર કરાયેલા જે ગચ્છ બહાર નીકળેલા વિચરે છે, તે પણ જિનવચનનેા અનાદર કરનારા સમજીને પ્રમાણભૂત (સુસાધુ) નહિ માનવા, પાસસ્થા સમજવા. સવિજ્ઞપાક્ષિક સવિજ્ઞ અને શ્રાવક ત્રણે પક્ષમાંથી તે દૂર થયેલા જાણવા. પૂર્વે પાળેલા સુચારિત્રની અપેક્ષા નહિ માનવી. (૫૨૫) શિથિલ છતાં શુદ્ધ માર્ગના પ્રરૂપક (પોતાનાં દૃષાને નિંદક) સુસાધુઓને પક્ષકાર કહેવાય છે તેની જે જે યતના (ઓછા દોષ સેવવાની પરિણતિ) થાય તે તે તેને નિરા (કારક) અને. કારણ કે તે કાયાથી શિથિલ છતાં ચિત્તથી શુદ્ધ આરાધનાના દેઢ રાગવાળા હાય. (૫૨૬) જે ગીતા ઘણા-ઘેાડા દોષના વિવેક કરીને જિનવચન અનુસારે કંઇક માત્ર અપવાદ સેવે તે ઘણી નિર્જરા કરે છે. જેમકે જેમ વ્યાપારી રાજદાણ-નાકરખર્ચ-વ્યાજ વિગેરે અધુ' જતાં વિશેષ લાભ દેખે તેા વ્યાપાર કરે, તેમ જ્ઞાની ગીતા જ્ઞાનાદિ ગુણાના વિશેષ લાભ જોઇને કારણે થાડા અપવાદ સેવે. (પર૭) વળી, Page #265 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ સ્વાધ્યા૦ ગ્રન્થસહ आमुक्कजोगिणो चिअ, हवइ थोवावि तस्स जीवदया । संविग्गपक्खजयणा, तो दिट्ठा साहुवग्गस्स ॥५२८॥ किं मूसगाण अत्थेण, किं वा कागाण कणगमालाए । ? मोहमलखविलिआणं, किं कज्जुवएसमालाए ? ॥५२९।। चरणकरणालसाणं, अविनयबहुलाण सययजोगमिणं । न मणी सयसाहस्सो, आबज्झइ कुच्छभासस्स ॥५३०॥ સર્વથા સંયમની પ્રવૃત્તિ છેડી દેનાર પણ તેને સાધુ વર્ગની થેડી પણ જીવદયા હોય, અર્થાત્ પાછળથી પોતાની શિથિલતાનું દુઃખ અને સુસાધુતાને આદર (પક્ષ) જાગે તે તે સંવિજ્ઞપક્ષની જનક હોવાથી તેની યતના (શકિત અનુસાર દેષ ઓછા સેવવાની પરિણતિ પર૬મી ગાથામાં કહ્યા પ્રમાણે) નિર્જરા કારક કહી છે. ફલિતાર્થ એ થયો કે•ઉત્કટ ચારિત્ર પાલવા છતાં પાછળથી ચારિત્રના અનાદરવાળે સંવિજ્ઞપાક્ષિક નથી અને સંયમમાં પૂર્ણ શિથિલ પણ પાછળથી આદરવાળે થયેલો સંવિઝપાક્ષિક ગણાય છે. (૫૨૮) અગ્ય જીવોને ઉદ્દેશીને કહે છે કે-ઉદને ધન મળવાથી શું? અને કાગડાઓને સુવર્ણની રત્નજડિત માળાથી શું? અર્થાત્ કંઈ નહિ, તેમ મિથ્યાત્વમેલથી લેપાયેલાઓને આ ઉપદેશમાળાથી શું? કંઈ નહિ, તેવાએને આ ઉપદેશમાળા ઉપકારક નથી. (ર) માટે ચરણ-કરણ ગુણમાં પ્રમાદી અને દુવિનીત અને આ ઉપદેશમાલા સર્વદા અનુચિત (અનુપકારક) છે. Page #266 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા नाऊण करगयामलं व - सन्भावओ पहं सव्वं । धम्मम्म नाम सीइज्जर, ति कम्माई गुरुआई ॥ ५३१ ॥ धम्मत्थकाममुक्खेसु, जस्स भावो जहिं जहिं रमइ । वेरग्गेiतरसं, न इमं सव्वं सुहावेइ || ५३२ ॥ संजमतवालसाणं, वेरग्गकहा न होइ कष्णसुहा । संविग्गपक्खियाणं, हुज्ज व केसिंचि नाणीणं ॥ ५३३॥ લક્ષમૂલ્યમણિ કાગડાની કેટે ન બંધાય, ખાંધનારની હાંસી થાય, તેમ અયાયને આ ઉપદેશ આપતાં હાંસી થાય. (૫૩૦) ૧૮૯ આ ઉપદેશથી પણ અયેાગ્ય જીવા કેમ સન્મા ન સ્વીકારે ? તે કહે છે કે- હાથમાં રહેલા આમળાની જેમ સ્પષ્ટ સદ્ભાવ (ઉપાદેયબુદ્ધિ)થી સર્વ માને (ધર્મ-અધર્મ તેના શુભાશુભ કળા વિગેરેને) જાણીને પણ ધર્મમાં (મેાક્ષમાગ માં) સીદાય (શિથિલ અને), ત્યારે સમજાય છે કે તેની ભારેકર્મિતા છે, માહના આવેશ તેના આત્મા ઉપર તીવ્ર છે. (૫૩૧) ધર્મ-અર્થ-કામ અને મેાક્ષ–એ ચાર વર્ગમાં જેના ભાવ (રસિકતા) જેમાં જેમાં રમે છે તે તેના અથી હાય છે; માટે એકાન્તે વૈરાગ્યરસવાળું આ ઉપદેશમાળા પ્રકરણ સને સુખી કરી શકતું નથી, ઉલટુ વિરાધી પણ બનાવે છે માટે અચેાગ્યને આ ઉપદેશમાળા ઉપકારક નથી એમ સમજવું. (૫૩૨) સંયમતપ (ચારિત્ર)માં આળસુ જીવાને વૈરાગ્યની વાત સાંભળતાં આનă થતા નથી, અથવા સવિગ્નપાક્ષિક Page #267 -------------------------------------------------------------------------- ________________ ૧૦. સ્વાધ્યા૦ ગ્રન્થસદેહ सोऊण पगरणमिणं, धम्मे जाओ न उज्जमो जस्स । न य जणियं वेरग्गं, जाणिज्ज अणंतसंसारी ॥५३४॥ कम्माण सुबहुआणुव-समेण उवगच्छई इमं सव्वं । कम्ममलचिक्कणाणं, वच्चइ पासेण भण्णंतं ॥५३५॥ उवएसमालमेयं, जो पढइ सुणइ कुणइ वा हियए । सो जाणइ अप्पहियं, नाऊण सुहं समायरइ ॥५३६॥ અને જ્ઞાની છતાં સંયમમાં શિથિલ હોય તેવા કેઈકેઈને આનંદ થાય છે. (૫૩૩). જેને આ ઉપદેશમાલા પ્રકરણ સાંભળીને ધર્મમાં ઉદ્યમ પ્રગટ ન થયો અને વૈરાગ્ય ન પ્રગટયો તેને અનંતસંસારી જાણ. (૫૩૪) મિથ્યાત્વ મેહનીય આદિ કર્મોના ઉપશમવાળા તથા ઉપલક્ષણથી ઉદય પામેલાને ક્ષય અને અનુદીને ઉપશમરૂપ ક્ષપશમ થયો હોય તેવા સમક્તિવંતને તથા ઉદયગત મિથ્યાત્વાદિ નિર્બળ હોવાથી મુંઝવે તેમ ન હોય તેવા લઘુકમી (મિથ્યાષ્ટિ) જીવને આ સર્વ ઉપદેશ સધ કરી શકે છે. જેઓને કર્મ મેલ ચીકણે (આકરો) હેય તેવાઓને કહેલે ઉપદેશ (ઉપરની જેમ) પાસે થઈને ચાલ્યો જાય છે, આત્મસ્પશી થતું નથી. (૫૩૫) આ ઉપદેશમાળાને જે ધન્ય આત્મા સૂત્રથી ભાણે, અર્થથી સાંભળે અને પ્રતિક્ષણ હદયમાં ધારે (વિચારે) તે આત્માનું આલકપરલોકનું હિત જાણી શકે અને સુખપૂર્વક આદરથી તેને આચરી શકે. (૫૩૬) Page #268 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશમાળા ૧૯૧ धंतमणिदामससिगय - णिहिपयपढमक्खराभिहाणेणं । उवएसमालपगरण - मिणमो रइयं हिअडाए ||५३७॥ जिणवयणकप्परुखो, अणेगसुत्तत्थसाल विच्छिन्नो । तवनियमकुसुमगुच्छो, सुग्गइफलबंधणो जयइ ॥ ५३८ ॥ जुग्गा सुसाहुवेरग्गियाण, परलोगपत्थिआणं च । संविग्गपक्खिणं, दायव्वा बहुसुआणं च ॥५३९॥ इय धम्मदासगणिणा, जिणवयणुवएसकज्जमालाए । मालव्व विविहकुसुमा, कहिआ य सुसीसवग्गस्स || ५४० || ', ધન્ત-મણિ–દામ (માળા) સિ (ચંદ્ર) ગજ (હાથી) ણિહિ (નિધાન) એ છ પદોના પ્રથમાક્ષરથી બનતા નામવાળા ધર્મદાસગણીએ આ ઉપદેશમાળા પ્રકરણ પેાતાના હિત માટે રચ્યું છે. (૫૩૭) શ્રી ભગવંતના વચનને કલ્પવૃક્ષની ઉપમા ધરાવે છે કે–અનેક (આચારાંગાદિ) સૂત્રો અને અર્થો રૂપી ડાળાંએથી વિસ્તીર્યું, તપ-નિયમરૂપ પુષ્પાના ગુચ્છવાળા અને સદ્ગતિની પ્રાપ્તિ રૂપ ફળને (બાંધનારા) પેદા કરનારા જિનવચન (દ્વાદશાંગી)રૂપ કલ્પવૃક્ષ સન્ના જયવતા રહેા. (૫૩૮) ઉત્તમ સાધુઓને, વૈરાગી ઉત્તમ શ્રાવકને અને પરલોકના હિતમાં (સંયમમાં) ઉદ્યમી એવા સવિજ્ઞપાક્ષિકાને કે જેએ મહુ શ્રુતો (વિવેકી) ગીતાર્થી છે તેઓને આ ઉપદેશમાળા (ના ઉપદેશ) આપવા ચાગ્ય છે. (૫૩૯) એ પ્રમાણે શ્રી ધર્મદાસગણીએ જિનવચનના ઉપદેશના કાયની આ (ઉપદેશ) માળામાં જેમ ફૂલની માળામાં પુષ્પોને Page #269 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ સ્વાધ્યા૦ ગ્રન્થસહ संतिकरी वुढिकरी, कल्लाणकरी सुमंगलकरी य । होइ कहगस्स परिसाए, तह य निव्वाणफलदाई ॥५४१॥ इत्थ समप्पइ इणमो, मालाउवएसपगरणं पगयं । गाहाणं सव्वाणं, पंचसया चेव चालीसा ॥५४२॥ जाव य लवणसमुद्दो, जाव य नक्वत्तमंडिओ मेरू । ताव य रइया माला, जयम्मि थिरथावरा होउ ॥५४३॥ ગુંથે તેમાં વિવિધ વિષરૂપ પુષ્પ ગુંથીને ઉત્તમ શિષ્યવર્ગને (માટે) કહી. (૫૪૦) આ ઉપદેશમાળા ઉપદેશ કરનારને તથા પર્ષદા (શ્રોતાજનોને કષાયાદિની શાન્તિ કરનારી, જ્ઞાનાદિ ગુણેની વૃદ્ધિ કરનારી, સદ્ગતિરૂપ કલ્યાણ કરનારી, વિદનેને દૂર કરવારૂપ મંગળ કરનારી તથા મેક્ષ રૂપી ફળને આપનારી છે. (૫૪૧) એમ આ ઉપદેશમાલા નામનું પ્રસ્તુત પ્રકરણ અહીં સમાપ્ત થયું તેની સર્વ મળીને ગાથાઓ પાંચસે ને ચાલીસ છે. (બાકીની પ્રક્ષિપ્ત ગાથાઓ જાણવી.) (૫૪૨) - જ્યાં સુધી લવણ નામને પ્રથમ સમુદ્ર અને ચંદ્ર -સૂર્યનક્ષત્રાદિ જ્યોતિષચકના પરિભ્રમણથી શેભિત મેરૂ પર્વત વિદ્યમાન રહે ત્યાં સુધી રચેલી આ ઉપદેશમાળા જગતમાં સ્થિર-સ્થાવર (ચિરંજીવી-શાશ્વતી) બને! (૫૪૩) Page #270 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા - ૧૯૩ अक्रवरमत्ताहीणं, जं चिय पढियं अयाणमाणेणं । तं खमह मज्झ सव्वं, जिणवयणविणिग्गया वाणी ॥५४४॥ ॥ इति श्रीधर्मदासगणिविरचितम् उपदेशमालाप्रकरणम् ॥ અજાણપણાથી જે કંઈ અક્ષર–માત્રાદિથી હીન કે વધુ કહ્યું (કહેવાયું) હેય તે મારા સર્વ દેષને શ્રીજિનવચનરૂપે પ્રગટ થયેલી મૃતદેવી ક્ષમા કરે ! (૫૪૪) “ઈતિ મહત્તર શ્રીધર્મદાસગણીએ રચેલી ઉપદેશમાલાને શ્રીસિદ્ધષિસૂરિવિરચિત હે પાદેયા નામની લઘુવૃત્તિને અનુલક્ષીને તપાગચ્છમુકુટમણિ સંઘસ્થવિર આચાર્ય ભગવંત શ્રીવિજયસિદ્ધિસૂરીશ્વરજી પટ્ટધર સ્વ. આચાર્ય દેવેશ શ્રીવિજય મેઘસૂરિવરજી પટ્ટધર આચાર્ય શ્રીમવિજયમનહરસૂરિજી શિષ્ય મુ. ભદ્રંકરવિજયે વિ. સં. ૨૦૧૨ મહા સુદ ૧૦ ભેમ વાસરેરાજનગરે કરેલો ગુજરાતી અનુવાદ પૂર્ણ થયો. શું ભવતુ.” Page #271 -------------------------------------------------------------------------- ________________ છે થિ કુસંગ્રહ સાથે છે શ્રીગુણાનુરારી सयलकल्लाणनिलयं, नमिऊण तित्थनाहपयकमलं । परगुणगहणसरूवं, भणामि सोहग्गसिरिजणयं ॥१॥ उत्तमगुणाणुराओ, निवसइ हिययंमि जस्स पुरिसस्स । आतित्थयरपयाओ, न दुल्लहा तस्स रिद्धीओ ॥२॥ ते धन्ना ते पुन्ना, तेसु पणामो हविज मह निच्च । जेसिं गुणाणुराओ, अकित्तिमो होइ अणवरयं ॥३॥ સકલ કલ્યાણનું નિવાસસ્થાન એવા શ્રીતીર્થકરભગવાનના ચરણકમળને નમસ્કાર કરીને સૌભાગ્ય અને સંપત્તિને કરનારું એવું પરગુણેને ગ્રહણ કરવાનું સ્વરૂપ (ફળ) કહું છું. (૧) જે પુરૂષના હૃદયમાં ઉત્તમ ગુણવાના ગુણોને અનુરાગ રહેલો છે, તેને તીર્થકર૫ણા સુધીની કઈ રિદ્ધિઓ દુર્લભ નથી. અર્થાત્ ગુણાનુરાગી રાજા, વાસુદેવ, બળદેવ, ચક્રવતી અને તીર્થકર પણ થઈ શકે છે. (૨) તેઓ ધન્ય જીવનવાળા છે, તેઓ પુણ્યશાળી છે અને તેઓને મારે હંમેશાં નમસ્કાર હો, કે જેઓના હૃદયને વિષે સદા સાચે ગુણાનુરાગ રહેલો છે. (૩) Page #272 -------------------------------------------------------------------------- ________________ કુલકસંગ્રહ किं बहुणा भणिएणं, किं वा तविएण किं व दाणेणं । इकं गुणाणुरायं, सिक्खह सुक्खाण कुलभवणं ॥४॥ जइ चरसि तवं विउलं, पढसि सुयं करिसि विविहकट्ठाई। न धरसि गुणाणुरायं, परेसु ता निष्फलं सयलं ॥५॥ सोउण गुणुक्करिसं, अन्नस्स करेसि मच्छरं जइवि । ता नूणं संसारे, पराहवं सहसि सव्वत्थ ॥६॥ गुणवंताण नराणं, ईसाभरतिमिरपूरिओ भणसि । जइ कहवि दोसलेसं, ता भमसि भवे अपारम्मि ॥७॥ બહુ ભણવાથી શું? બહુ તપ કરવાથી શું? અને બહુ દાન દેવાથી પણ શું? એક ગુણાનુરાગને જ શીખે, કે જે સુખનું ઘર છે. અર્થાત્ એક જ ગુણાનુરાગ કેળવવાથી સર્વ સુખ પ્રાપ્ત થાય છે. (૪) - જે તે ઘણે તપ કરે છે, શાસે ભણે છે ને અનેક જાતનાં કષ્ટો વેઠે છે છતાં બીજાના ગુણે તરફ અનુરાગ નથી ધરત, (પારકા ગુણે જોઈ ખૂશી નથી થતો) તે એ બધું નિષ્ફળ છે. (૫) - બીજાના ગુણેના ઉત્કર્ષને સાંભળીને જે તે તેને મત્સર કરે છે, તે સમજ કે સંસારમાં ચારે ગતિમાં તું નિશ્ચ સર્વત્ર પરાભવ પામીશ. (૬) તું ઈષ્યરૂપી ઘોર અંધારાથી (અજ્ઞાનથી) આંધળે બનીને ગુણવંત પુરૂષોના ગુણને બદલે કઈ પ્રકારના લેશમાત્ર પણ દેષને કહીશ, તેઓની નિન્દા કરીશ, તે અનેકાનેક જન્મ સુધી અપાર સંસારમાં ભમીશ. (૭) Page #273 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ સ્વાધ્યા૦ ગ્રન્થસન્ગ્રાહ जं अम्भसेइ जीवो, गुणं च दोसं च इत्थ जम्मम्मि । तं परलोए पावर, अब्भासेणं पुणो तेणं ॥८॥ जो जंप परदोसे, गुणसयभरिओ वि मच्छर भरेणं । सो विउसाणमसारो, पलालपुंज व्व पडिभाइ ||९|| जो परदोसे गिes, संताऽसंते वि दुट्टभावेणं । सो अप्पाणं बंधs, पावेण निरत्थणावि ||१०|| तं नियमा मुत्तव्वं, जत्तो उप्पज्जए कसायग्गी । તું વસ્તું પારિજ્ઞા, નેળોવસમો વસાવા ॥૨॥ જીવ આ જન્મમાં ગુણ અથવા દોષમાંથી જેને અભ્યાસ કરે છે—સંસ્કાર પામે છે તે અભ્યાસના મળે આગામી ભવામાં પુનઃ તે જ ગુણ્ણા કે દોષાને પામે છે. (૮) જે પોતે સેંકડા ગુણાથી ભરેલા છતાં પણ મત્સરના આવેશથી પરાયા દોષ ખેલેનિન્દા કરે, તે પુરૂષ વિદ્વાન જનાને-ડાહ્યાઓને પરાળના પૂળા માફ્ક કિંમત વગરને જણાય છે. (૯) જે દુઃસ્વભાવથી (કે અસદ્ભાવથી) છતા કે અછતા બીજાના દોષા ગ્રહણ કરે છે તે મનુષ્ય પેાતાના આત્માને નિરક પાપથી બાંધે છે. (૧૦) જેનાથી કષાયરૂપ અગ્નિ પ્રદીપ્ત થાય તે વસ્તુને અવશ્યમેવ છેાડી દેવી અને જેનાથી કષાયે દૃખાય તે વસ્તુ ધારણ કરવી, અર્થાત્ ખીજાના દોષો જોવા નહિ, કારણ કે તેથી કષાયેા વધે છે. ગુણા જેવા કે જેથી કષાયેા શાન્ત પડે છે. (૧૧) Page #274 -------------------------------------------------------------------------- ________________ કુલકસંગ્રહ ૧૯૭ जइ इच्छह गुरुयत्तं, तिहुयणमज्झम्मि अप्पणो नियमा । ता सव्वपयत्तेणं, परदोसविवज्जणं कुणह ॥१२॥ चउहा पसंसणिज्जा, पुरिसा सव्वुत्तमुत्तमा लोए । उत्तमउत्तम-उत्तम-मज्झिमभावा य सव्वेसिं ॥१३॥ जे अहम-अहमअहमा, गुरुकम्मा धम्मवज्जिया पुरिसा । ते विय न निंदणिज्जा, किं तु दया तेसु कायया ॥१४॥ पच्चंगुष्भडजुव्वण-वंतीणं सुरहिसारदेहाणं । जुवईणं मज्झगओ, सव्वुत्तमरूववंतीणं ॥१५॥ જે તું ત્રણે જગતની અંદર ખરેખર હારી મોટાઈ ઈચ્છતો હોય તો સર્વ પ્રયત્નોથી પરાયા દેશે જોવાનું કામ સર્વ પ્રકારે બંધ કર-અર્થાત્ કઈ પણ ભેગે પારકાં દૂષણે જેવાં–લવાં બંધ કર. (૧૨) આ જગતમાં છ પ્રકારના છ પૈકી ચાર પ્રકારના જીવે પ્રશંસા કરવા ગ્ય છે; એક સર્વોત્તમોત્તમ, બીજા ઉત્તમત્તમ, ત્રીજા ઉત્તમ અને ચોથા મધ્યમ, અર્થાત્ એ ચારે પ્રકારના મનુષ્યોની પ્રશંસા કરવી. (૧૩) પાંચમા પ્રકારના અધમ કે જેઓ ભારેકમ અને છઠા પ્રકારના અધમાધમ જે ધર્મવર્જિત હોય છે, તેઓની પણ નિંદા કરવી ન જોઈએ કિંતુ દયા કરવી જોઈએ. (૧૪) એ ચાર પ્રકારના જીનું સ્વરૂપ કહે છે. દરેક અંગોમાં જેને સુંદર યૌવન ખીલ્યું છે એથી સુગંધીમાન શરીરવાળી, અને સર્વ કરતાં ઉત્તમ રૂપવાળી એવી સ્ત્રીઓના વચ્ચે રહીને પણ જે પુરૂષ જન્મથી બ્રહ્મચારી Page #275 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ સ્વાધ્યા૦ ગ્રન્થસન્ધહ आ जम्मबंभयारी, मणवयकाएहिं जो धरइ सीलं । सव्वुत्तमुत्तमो पुण, सो पुरिसो सव्वनमणिज्जो ॥१६॥ एवंविह-जुवइगओ, जो रागी हुज्ज कहवि इगसमयं । बीयसमयम्मि निंदइ, तं पावं सव्वभावेणं ॥१७॥ जम्मंमि तम्मि न पुणो, हविज्ज रागो मणमि जस्स कया। सो होइ उत्तमुत्तम-रूवो पुरिसो महासत्तो ॥१८॥ पिच्छई जुवइरूवं, मणसा चिंतेइ अहव खणमेगं । जो नायरइ अकजं, पत्थिज्जतो वि इत्थीहिं ॥१९॥ છે અને મન વચન કાયાથી શીયળ પાળે છે તે પુરૂષ ‘સર્વોત્તમોત્તમ જાણ. તે સર્વ કેઈને નમવા લાયક છે. આવા પ્રથમ નંબરમાં શ્રી તીર્થકર દે હોય છે. (૧૫-૧૬) ઉપર જણાવી તેવા પ્રકારની (સર્વોત્તમ રૂપવાળી) સ્ત્રીઓની વચ્ચે રહ્યો થકે જે પુરૂષ કદાચ કઈ પ્રકારે માત્ર એક ક્ષણભર મનમાં ભેગને રાગ કરે, પણ (અકાર્યમાં નહિ ફસાતાં તુર્ત સાવચેત થઈ) બીજી ક્ષણે પિતાના તે (માનસિક) પાપને પૂર્ણ ભાવથી (મન, વચન અને કાયાથી) નિંદે અને ફરીને તે જન્મમાં ક્યારે પણ તેના મનમાં તે રાગ ઉત્પન્ન ન થાય; તે બીજા પ્રકારને-‘ઉત્તમોત્તમ પુરૂષ જાણ, તે પણ સત્ત્વશાળી (મહાયોગી) છે. (૧૭–૧૮) જે પુરૂષ સૌન્દર્યવાળી યુવતિ સ્ત્રીનું રૂપ રાગથી જુએ, અથવા ક્ષણભર મનથી તેનું ધ્યાન કરે, છતાં સ્ત્રીઓ પ્રાર્થના કરે તે પણ જે અકાર્ય ન કરે, તે સાધુ હોય, અથવા શ્રાવક હોય તે પણ સ્વદારાસતેષી તે ત્રીજા પ્રકારને ઉત્તમપુરૂષ” અલ્પ સંસારી સમજ. (૧૯૨૦) Page #276 -------------------------------------------------------------------------- ________________ કુલકસંગ્રહ साहू वा सड्ढो वा, सदारसंतोससायरो हुज्जा । सो उत्तमो मणुस्सो, नायव्वो थोवसंसारो ॥ २० ॥ पुरिसत्थेसु पवट्ट, जो पुरिसो धम्मअत्थपमुहेसु । બન્નુન્નમયાવાનું, માિમવો વફ મો ॥૨॥ एएसि पुरिसाणं, जइ गुणगहणं करेसि बहुमाणा । तो आसन्न सिवसुहो, होसि तुमं नत्थि संदेहो || २२ ॥ पासत्थाइसु अहुणा, संजमसिढिलेसु मुक्कजोगेसु । नो गरिहा कायव्वा, नेव पसंसा सहामज्झ ॥२३॥ काऊण ते करुणं, जइ मन्नइ तो पयासए मग्गं । अह रुस तो नियमा, न तेर्सि दोसं पयासेइ ||२४|| '; ૧૯૯ જે પુરૂષ ધર્મ, અર્થ અને કામ એ ત્રણે પુરૂષા ને પરસ્પર બાધા ન આવે તે રીતે તેમાં પ્રવર્તે, ધર્મ-અર્થ-કામ, ત્રણેને સમાન રીતે સાચવે, તે ચેાથા પ્રકારના મધ્યમ પુરૂષ’ જાણવો. (૨૧) - એ ચારે પ્રકારના પુરૂષાના ગુણામાં જો મહુમાન કરી તેના ગુણાની પ્રશંસા કરીશ તે હે જીવ ! નજીકમાં જ તું (પણ) મુક્તિસુખ મેળવીશ; તેમાં કશે સદેહ નથી. (૨૨) વળી વમાનમાં સંયમ પાળવામાં ઢીલા પડેલા એવા જ્ઞાનાદિ ગુણસાધક ક્રિયાથી હીન પાર્શ્વસ્થા વિગેરે જેએ સાધુના વેષ રાખે છે, તેઓની પણ માણસાની સભા મધ્યે નિન્દા અને પ્રશંસા પણ કરવી નહિ. (૨૩) તેઓ ઉપર કા લાવીને જે તે માને તેમ હાય તા ખરા રસ્તા ખતાવવા અને તેમ કરતાં તેએ ગુસ્સે Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ સ્વાધ્યા૦ ગ્રન્થસહુ संपइ दूसमसमए, दीसइ थोवो वि जस्स धम्मगुणो। बहुमाणो काययो, तस्स सया धम्मबुद्धीए ॥२५॥ जउ परगच्छि सगच्छे, जे संविग्गा बहुस्सुया मुणिणो । तेसिं गुणाणुरायं, मा मुंचसु मच्छरप्पहओ ॥२६॥ गुणरयणमंडियाणं, बहुमाणं जो करेइ सुद्धमणो । सुलहा अन्नभवंमि य, तस्स गुणा हुंति नियमेणं ॥२७॥ एयं गुणाणुरायं, सम्मं जो धरइ धरणिमज्झम्मि। सिरिसोमसुंदरपयं, सो पावइ सव्वनमणिज्ज ॥२८॥ થાય તે પણ ખચિત તેમના દોષ તે નહિ જ પ્રકાશવા. (૨) આજના વિષમ કાળમાં જેનામાં છેડે પણ ધર્મરૂપ ગુણ દેખવામાં આવે તેનું હંમેશાં ધર્મ બુદ્ધિથી બહુમાન કરવું. (૨૫) જે પરાયા ગચ્છમાં હોય, અગર પોતાના ગચ્છમાં હોય પણ જે વૈરાગ્યવાન અને જ્ઞાની મુનિઓ હેય તેમના તરફ કદી પણ મત્સરે ભરાઈ ગુણાનુરાગ મૂકીશ નહિ. (૨૬) ગુણરૂપી રત્નથી ભૂષિત એવા ગુણ પુરૂષેનું જે શુદ્ધમનથી બહુમાન કરે છે, તેને આગામી ભવમાં તે તે ગુણે નિશ્ચ સુલભ થઈ પડે છે. અર્થાત નિશે તે તેવા ગુણવાળ બને છે. (૨૭) આ પ્રમાણે જે આ પૃથ્વીમાં સમ્યગુ ગુણાનુરાગને ધારણ કરે તે શ્રીસમસુંદર–અર્થાત્ શોભતા ચન્દ્ર જેવા શાંતિમય અને સર્વને નમનીય સુંદર (તીર્થકરરૂપ) પદનેસિદ્ધિપદને પામે છે. આમાં કર્તાએ “સમસુંદર એવું પિતાનું નામ સૂચવ્યું છે. (૨૮) Page #278 -------------------------------------------------------------------------- ________________ કુલકસંગ્રહ ॥ अथ गुरुप्रदक्षिणाकुलकम् ॥ गोअम-सुहम्म-जंबु-पभवो सिज्जभवाइ आयरिया। अनेवि जुगप्पहाणा, पई दिठे सुगुरु ते दिट्ठा ॥१॥ अज्ज कयत्थो जम्मो, अज्ज कयत्थं च जीवियं मज्झ । जेण तुह दंसणामय-रसेण सित्ताइं नयणाई ॥२॥ सो देसो तं नगरं, सो गामो सो अ आसमो धन्नो। जत्थ पहु तुम्ह पाया, विहरंति सयापि सुपसन्ना ॥३॥ હે સદગુરૂજી ! આપનું દર્શન કર્યું છતે શ્રીગૌતમસ્વામી, શ્રીસુધર્માસ્વામી, શ્રીજ બુસ્વામી, શ્રીપ્રભવસ્વામી, અને સિર્જભવ, આદિક આચાર્ય ભગવંતો તેમજ બીજા પણ યુગપ્રધાનનું દર્શન કર્યું એમ હું માનું છું, અર્થાત્ મારા જેવા છે માટે આ કાળમાં આપ તેમના સરખા છે. (૧) આજે મારે જન્મ કૃતાર્થ થયે, આજે મારું જીવિત સફળ થયું, કે જેથી આપના દર્શનરૂપ અમૃતરસ વડે મારાં નેત્રો સિંચિત થયાં, અર્થાત આજે આપનાં અદ્ભુત દર્શનથી મારાં નેત્રો સફળ થયાં. (૨) તે દેશ, નગર, તે ગ્રામ અને તે આશ્રમ (સ્થાન) ધન્ય છે કે-હે પ્રભુ! જ્યાં આપ સદાય સુપ્રસન્નપણે વિચરે છે, અર્થાત્ વિહાર કરે છે–રહે છે. (૩) Page #279 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યા૦ ગ્રન્થસન્દાહ हत्था ते सुकयत्था, जे किकम्मं कुणंति तुह चलणे । वाणी बहु गुणखाणी, सुगुरुगुणा वण्णिआ जीए ॥ ४ ॥ अवयरिया सुरघेणू, संजाया मह गिहे कणयबुट्टी | दारिद्द अज्ज गयं, दिट्ठे तुह सुगुरु मुहकमले ||५| चितामणिसारिच्छं, सम्मत्तं पावियं मए अज्ज | संसारो दूरीकओ, दिट्ठे तुह सुगुरु मुहकमले ||६|| जा रिद्धी अमरगणा, भुंजंता पियतमाइ संजुत्ता । सा पुण कित्तियमित्ता, दिट्ठे तुह सुगुरु मुहकमले ॥७॥ ૨૦૧ તે મારા હાથ સુકૃતાર્થ થયા કે જે હાથ આપના ચરણે દ્વાદશાવત" વંદન કરે છે અને તે મારી વાણી (જીહ્વા) બહુ ગુણવાળી છે કે જેણે સદ્ગુરૂના ગુણેાનું વર્ણન કર્યું. અર્થાત્ વંદનથી મારા હાથ અને ગુણગાનથી મારી જીદ્દા (વચન) અન્ને સફળ થયાં. (૪) હે સદ્ગુરૂ! આપનું મુખકમળ દી છતે આજે મારા ઘરઆંગણે કામધેનુ આવી જાણું છુ, તેમજ સુવર્ણની વૃષ્ટિ થઇ જાણું છું અને આજથી મારૂં દારિઘ દૂર થયું માનું છું, અર્થાત્ સદ્ગુરૂનું દર્શન એ બધાં સુખાને આપનારૂં છે. (૫) હે સદ્ગુરૂ! આપનું મુખકમલ દીઠે છતે ચિંતામણિરત્ન સરખુ સમકિત મને પ્રાપ્ત થયું અને તેથી સંસારના અત થયા માનું છું, અર્થાત્ ગુરૂદનથી મિથ્યાત્વના નાશ થઈ સમકિત પ્રગટે છે. (૬) Page #280 -------------------------------------------------------------------------- ________________ કુલકસંગ્રહ ૨૦૩ मणवयकाएहिं मए, जं पावं अज्जियं सया भयवं । तं सयलं अज्ज गयं, दिढे तुह सुगुरु मुहकमले ॥८॥ दुलहो जिणिंदधम्मो, दुलहो जीवाण माणुसो जम्मो । लद्धेपि मणुअजम्मे, अइदुलहा सुगुरुसामग्गी ॥९॥ जत्थ न दीसंति गुरू, पच्चूसे उठ्ठिएहिं सुपसन्ना। तत्थ कहं जाणिज्जइ, जिणवयणं अमिअसारिच्छं ॥१०॥ હે સદ્ગુરૂ આપનું મુખકમલ દીઠે છતે દેવતાઓ પિતાની દેવાંગનાદિક સહિત જે લકમી (સુખ) ને ભેગવે છે તે મારે કંઈ હિસાબમાં નથી, તેનાથી પણ આપના દર્શનને આનંદ વધી જાય છે. (૭) - હે સદ્ગુરૂ ! મન વચન કાયાથી જે પાપ આજ પર્યત ઉપાર્જન કર્યું હતું તે આજે આપનું વદનકમલદીઠ છતે સઘળું નષ્ટ થયું. અર્થાત–ગુરૂદર્શનથી અનંતા ભવેનાં પાપ નાશ પામે છે. (૮) જીને મનુષ્યજન્મ મળ દુર્લભ છે, તથા સર્વજ્ઞભાષિત ધર્મ પામ દુર્લભ છે, કારણ કે મનુષ્યજન્મ મળે છતે પણ સદ્ગુરૂરૂપ સામગ્રી મળવી અતિ દુર્લભ છે. (૯) જ્યાં રહેવાથી પ્રભાતે ઉઠતાં જ સુપ્રસન્ન એવા ગુરૂનાં દર્શન થતાં નથી, ત્યાં અમૃતસદશ જિનવચનને લાભ શી રીતે લઈ શકાય? કારણ કે ગુરૂ વિના જ્ઞાન કયાંથી મળે. (૧૦) Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ સ્વાધ્યા૦ ગ્રન્થસન્દોહ जह पाउसंमि मोरा, दिणयरउदयम्मि कमलवणसंडा । विहसंति तेम तच्चिय ? तह अम्हे दंसणे तुम्ह ॥११॥ जह सरइ सुरही वच्छं, वसंतमासं च कोइला सरइ । झिं सरइ गइंदो, तह अम्ह मणं तुमं सरइ ॥१२॥ बहुया बहुयां दिवसडां, जइ मई सुहगुरु दीठ । लोचन बे विकसी रह्यां, हीअडइं अमिअ पइठ ॥१३॥ अहो ते निज्जिओ कोहो, अहो माणो पराजिओ। अहो ते निक्खिया माया, अहो लोहो वसीकओ ॥१४॥ જેમ મેઘને દેખી મયૂરે તુર્ત પ્રમુદિત થાય છે અને સૂર્ય ઉદય થયે છતે તુર્ત કમળનાં વને વિકસિત થાય છે, તેમ આપનું દર્શન થયે છતે અમે પણ પ્રમોદ પામીએ છીએ. (૧૧) હે સદ્ગુરૂજી! જેમ ગાય પોતાના વાછરડાને સંભારે છે, જેમ કેયલ વસંતમાસને ઈચ્છે છે, તથા જેમ હાથી વિંધ્યાચલની અટવીને યાદ કરે છે, તેમ અમારું મન સદાય આપનું સ્મરણ કર્યા કરે છે, અર્થાત્ આપ અમારા હૃદયમાં વસે છે. (૧૨) હે સદ્દગુરૂ ! આપના દર્શનથી આજે મારે દિવસ મોટામાં મોટો છે, કે જેથી આજે મેં સદ્ગુરૂ દીઠા, (તેથી) મારી બે આંખે વિકસ્વર થઈ અને હૃદયમાં અમૃત પેઠું. (૧૩) અહે! આપે ક્રોધને જય કર્યો છે, અહો ! માનને પરાજય કર્યો છે, અહો! માયાને દૂર કરી છે અને અહે! આપે લેભને સર્વથા વશ કર્યો છે. (૧૪) Page #282 -------------------------------------------------------------------------- ________________ કુલકસંગ્રહ ૨૦૫ अहो ते अज्जवं साहु, अहो ते साहु मद्दवं । अहो ते उत्तमा खती, अहो ते मुत्ति उत्तमा ॥१५॥ इहं सि उत्तमो भंते, पच्छा होहिसि उत्तमो। लोगुत्तमुत्तमं ठाणं, सिद्धिं गच्छसि नीरओ ॥१६॥ आयरियनमुक्कारो, जीवं मोएइ भवसहस्साओ । भावेण किरमाणो, होइ पुणो बोहिलाभाए ॥१७॥ आयरियनमुक्कारो, सव्वपावप्पणासणो। मंगलाणं च सव्वेसि, तइयं हवइ मंगलं ॥१८॥ અહો! આપનું આર્જવ (સરલપણું ઘણું જ ઉત્તમ છે, અહો ! આપનું માર્દવ (નમ્રપણું) ઘણું જ રૂડું છે, અહ ! આપની ક્ષમા ઘણી જ ઉત્તમ છે અને આપની સતિષવૃત્તિ ઘણી જ શ્રેષ્ઠ છે. (૧૫) હે ભગવંત! આપ અહીં આ ભવમાં પ્રગટ ઉત્તમ છે, જન્માંતરમાં પણ ઉત્તમ થવાના છે અને તે પણ કર્મમલને ટાળીને આપ મોક્ષનામનું સર્વોત્તમ સ્થાન પામવાના જ છે. (૧૬) આચાર્ય (સુગુરૂ) મહારાજને કરેલો (આ) નમસ્કાર જીવને હજારે ગમે ભોથી–જન્મમરણથી મુક્ત કરે છે, કારણ કે ભાવસાહિત કરવામાં આવતે સદ્દગુરૂને નમસ્કાર જીવને સમકિતને લાભ આપે છે. (૧૭) ભાવાચાર્યને ભાવપૂર્વક કરેલ નમસ્કાર સર્વપાપને પ્રકર્ષે કરીને નાશ કરનારે છે અને તે સર્વ મંગલમાં ત્રીજું મંગલ છે-નવકારમંત્રનું ત્રીજું પદ છે. (૧૮) Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ સ્વાધ્યા૦ ગ્રન્થસહુ ॥अथ संविग्नसाधुयोग्य नियमकुलकम् ॥ भुवणिक्कपईवसमं, वीरं नियगुरुपए अ नमिऊणं । चिरइअरदिक्खिआणं, जुग्गे नियमे पवक्खामि ॥१॥ निअउअरपूरणफला, आजीविअमित्त होइ पन्चज्जा। धूलिहडीरायत्तण-सरिसा सव्वेसिं हसणिज्जा ॥२॥ तम्हा पंचायारा-राहणहेउंगहिज्ज इअ निअमे । लोआइकट्ठरूवा, पव्वज्जा जह भवे सफला ॥३॥ नाणाराहणहेङ, पइदिअहं पंचगाहपढणं मे । परिवाडोओ गिण्हे, पणगाहा णं च सट्ठा य ॥४॥ ત્રણ ભુવનને વિષે એક (અસાધારણ) પ્રદીપ સમાન શ્રીવીરપ્રભુને અને મારા ગુરૂના ચરણકમળને નમીને દીર્ઘપર્યાયવાળા અને નવદીક્ષિત પણ સાધુઓને એગ્ય (સુખે નિવહી શકાય એવા) નિયમે હું (સેમસુંદરસૂરિ) કહીશ. (૧) યોગ્ય નિયમોનું પાલન કર્યા વગરની પ્રવજ્યા (દીક્ષા) પિતાનું ઉદરપૂરણ કરવારૂપ આજીવિકા ચલાવવા માત્ર ફળવાળી થાય છે, તેથી એવી દીક્ષા ધૂળેટીના રાજા (ઇલાજી) ના જેવી સહુ કેઈને હસવા ગ્ય બને છે. (૨) તે માટે પંચાચાર (જ્ઞાન-દર્શનચારિત્ર-તપ-વીર્ય આચાર) ના આરાધના માટે ચાદિ કછોરૂ૫ નિયમે ગ્રહણ કરવા જોઈએ, કે જેથી (આદરેલી) પ્રવજ્યા સફળ થાય. (૩) તેમાં જ્ઞાન આરાધના માટે મારે હંમેશાં પાંચ મૂળ Page #284 -------------------------------------------------------------------------- ________________ કુકસંગ્રહ ૨૦૭ अग्णेसिं पढणत्थं, पणगाहाओ लिहेमि तह निच्चं । परिवाडीओ पंच य, देमि पढंताण पइदियहं ॥५॥ वासासु पंचसया, अट्ट य सिसिरे य तिन्नि गिम्हमि । पइदियहं सज्झायं, करेमि सिद्धतगुणणेणं ॥६॥ परमिट्टिनवपयाणं, सयमेगं पइदिणं सरामि अहं । अह दंसणआयारे, गहेमि नियमे इमे सम्मं ॥७॥ देवे वंदे निच्चं, पणसक्कत्थएहिं एकवारमहं । दो तिन्निय वा वारा, पइजामं वा जहासत्ति ॥८॥ ગાથાઓ ભણવી-કંઠાકરવી અને દરરોજ પાંચ ગાથાઓની અર્થ સહિત ગુરૂ પાસેથી વાચના લેવી. (૪) * વળી હું બીજાઓને ભણવા માટે હંમેશાં પાંચ ગાથાઓ પુસ્તકમાં લખ્યું અને ભણનારાઓને હંમેશાં પરિપાટીથી (વિધિપૂર્વક વાચનાથી) પાંચ પાંચ ગાથાઓ આપું. (ભણાવું– અર્થ ધરાવું વિગેરે.) (૫) વળી સિદ્ધાંતપાઠ (ગાથા વિગેરે) ગણવા વડે વર્ષાઋતુમાં પાંચસે, શિશિર ઋતુમાં આઠસે અને ગ્રીમઋતુમાં ત્રણ ગાથા પ્રમાણ દરરોજ સક્ઝાયેધ્યાન સદેવ કરું. (૬) * પંચ પરમેષ્ઠિનાં નવપદનું (નવકાર મહામંત્રનું) એક સે વાર હું સદાય રટણ કરું. (દરરોજ એક બાંધી નવકારવાળી ગણું) હવે હું દર્શનાચારના આ (નીચેના) નિયમોને સારી રીતે ગ્રહણ કરું છું. (૭) પાંચ શકસ્તવ વડે દરરોજ એક વખત દેવવંદન કરું, અથવા બે વખત, ત્રણ વખત, કે પહેરે પહેરે (ચાર વખત) Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ સ્વાધ્યા૦ ગ્રન્થસાહ अट्ठमीचउद्दसीसुं, सवाणि वि चेइआई वंदिज्जा ॥ सव्वे वि तहा मुणिणो, सेसदिणे चेइअं इकं ॥९॥ पइदिणं तिन्नि वारा, जिठे साहू नमामि निअमेणं । वेयावच्चं किंची, गिलाण वुड्ढाइणं कुब्वे ॥१०॥ अह चारित्तायारे, नियमग्गहणं करेमि भावणं । बहिभूगमणाईसुं, वज्जे वत्ताई इरियत्थं ॥११॥ યથાશક્તિ આળસરહિત દેવવન્દન કરૂં. (શક્તિ સોગ પ્રમાણે જઘન્યથી એકવખત અને ઉત્કૃષ્ટથી ૪ વખત દેવવંદન કરું.) (૮) વળી દરેક અષ્ટમી તથા ચતુર્દશીના દિવસે જે ગામ નગરમાં હોઉં ત્યાંનાં સઘળાં દેરાસરે જુહારવાં, તેમજ સઘળા ય મુનિરાજેને વાંદરા અને બાકીના દિવસેમાં એક દેરાસરે દર્શનચેત્યવન્દનાદિ અવશ્ય કરવું. (૯) તે હંમેશાં વડીલ સાધુઓને નિશે ત્રણ વાર (ત્રિકાળ) વન્દન કરૂં જ અને બીજા ગ્લાન (બીમાર) તથા વૃદ્ધાદિક મુનિજનેની વૈયાવચ્ચ યથાશકિત કરું. (સાધ્વીએ પોતાના સમુદાયમાં દરેક વડીલ સાધ્વીને વન્દન કરવું) (૧૦) હવે ચારિત્રાચાર વિષે નીચે મુજબ નિયમ ભાવસહિત અંગીકાર કરું છું. ૧. ઇસમિતિ-વડનીતિ–લઘુનીતિ કરવા અથવા આહાર-પાણી વહારવા જતાં-આવતાં ઈર્યાસમિતિ પાળવા માટે (જીવરક્ષા માટે) વાટમાં વાર્તાલાપ વિગેરે કરવાનું હું વજું–ત્યાગ કરું છું. (રસ્તે ચાલતાં બેલીશ નહિ) (૧૧) Page #286 -------------------------------------------------------------------------- ________________ કુલકસંગ્રહ ૨૦૯ अपमज्जियगमणम्मि, असंडासपमज्जिउच उवविसणे। પાછળ ર વિના, કવિ પંચનપુરા ? उग्घाडेण मुहेणं, नो भासे अहव जत्तिया वारा । भासे तत्तियमित्ता, लोगस्स करेमि उस्सग्गं ॥१३॥ असणे तह पडिक्कमणे, वयणं वज्जे विसेसकज्ज विणा सक्कीयमुवहिं च तहा, पडिलेहंतो न बेमि सया ॥१४॥ દિવસે દૃષ્ટિથી કે રાત્રિએ દંડાસનથી પૂજ્યા પ્રમાર્યા વગર ચાલ્યા જવાય તે, અંગ-પડિલેહણા પ્રમુખ સંડાસા કે આસન પડિલેહ્યા પ્રમાર્યા વિના બેસી જવાય તે અને કટાસણુ-કાંબળી વિના જમીન ઉપર બેસી જવાય તે (તત્કાળ) પાંચ નમસ્કાર કરવા. (પાંચ ખમાસમણ દેવાં અથવા પાંચ વાર નવાર મન્ચને જાપ કરો.) (૧૨) ૨–ભાષાસમિતિ–ઉઘાડે મુખે (મુહપત્તિ રાખ્યા વિના) નહિ જ બોલું, છતાં ગફલતથી જેટલી વાર ખુલ્લા મુખે બેલી જાઉં તેટલી વાર (ઈરિયાવહીપૂર્વક) એક લેગસને કાઉસ્સગ્ન કરું. (૧૩) આહાર–પાણી વાપરતાં તેમજ પ્રતિકમણ કરતાં કોઈ મહત્ત્વના કાર્ય વિના કેઈને કાંઈ કહું નહિ, એટલે કે કઈ સંગાથે વાર્તાલાપ કરું નહિ; એ જ રીતે મારી પિતાની ઉપધિની પડિલેહણા કરતાં હું કદાપિ બેલું નહિ. (વડીલના પડિલેહણ વખતે કારણે બોલવું પડે જયણ.) (૧૪) Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦. સ્વાધ્યા૦ ગ્રન્થસાહ अन्नजले लभंते, विहरे नो धावणं सकज्जेणं । अगलिअजलं न विहरे, जरवाणीअं विसेसेणं ॥१५॥ सक्कीयमुवहिमाई, पमज्जिउ निक्खिवेमि गिण्हेमि । जइ न पमज्जेमि तओ, तत्थेव कहेमि नमुक्कारं ॥१६।। जत्थ व तत्थ व उज्झणि, दंडगउवहीण अंबिलं कुव्वे । सयमेगं सज्झाय, उस्सग्गे वा गुणेमि अहं ॥१७॥ मत्तगपरिट्ठवणम्मि अ, जीवविणासे करेमि निव्वियं । अविहीइ विहरिऊणं, परिठवणे अंबिलं कुव्वे ॥१८॥ ૩-એષણસમિતિ-બીજું નિર્દોષ પ્રાસુક (નિર્જીવ) જલ મળતું હોય તે મારા પોતાના માટે વણવાળું જળ હું ગ્રહણ કરું નહિ. વળી અળગણ (ગળ્યા વિનાનું જળ હું લઉં નહિ અને જરવાણી (ગૃહસ્થ નીતારીને તૈયાર કરેલું) તે વિશેષ કરીને લઉં જ નહિ. (૧૫) ૪–આદાનનિક્ષેપણુસમિતિ-મારી પિતાની ઉપાધિ પ્રમુખ કોઈપણ ચીજ પૂંજી પ્રમાઈને (ભૂમિ ઉપર) મૂકું તેમજ પૂંજી પ્રમાજીને ગ્રહણ કરું, જે તેમ પૂજવા પ્રમાર્જવામાં ગફલત થાય છે ત્યાં જ એક નવકાર ગણું. (૧૬) - દાંડો પ્રમુખ પિતાની ઉપાધિ જ્યાં ત્યાં જેમ તેમ સૂની–ભળાવ્યા વિના) મૂકી દેવાય તે એક આયંબિલ કરું અથવા ઉભા ઉભા કાઉસગ્ગ મુદ્રાએ રહી એક શ્લોક અથવા સો ગાથા જેટલો કાઉસ્સગ કરું. (૧૭) ૫–પારિઠાવણિયાસમિતિલઘુનીતિ કે શ્લેષ્મ Page #288 -------------------------------------------------------------------------- ________________ કુલકસંગ્રહ ૨૧૧ अणुजाणह जस्सुग्गह, कहेमि उच्चारमत्तगट्ठाणे । तह सन्नाडगलगजोग-कप्पतिप्पाइ वोसिरे तिगं ॥१९॥ रागमये मणवयणे, इक्किक्कं निव्वियं करेमि अहं । कायकुचिट्ठाए पुणो, उबवासं अंबिलं वा वि ॥२०॥ बिंदियमाईण वहे, इंदियसंखा करेमि निबियया । भयकोहाइवसेणं, अलीयवयणमि अंबिलयं ॥२१॥ વિગેરેનું ભાજન પરઠવતાં કેઈ જીવને વિનાશ થાય તે નિવી કરું અને અવિધિથી (સદષ) આહાર-પાણી પ્રમુખ વહોરી લાવવાથી તેને પરઠવવાં પડે તે એક આયંબિલ કરૂં. (૧૮) વડીનીતિ (ઝાડો) કે લધુનીતિ (પેશાબ) વિગેરે કરવાના કે પરઠવવાના સ્થાને “અણુજાણહ જસુગ્ગહે ” પ્રથમ કહું, તેમજ તે લઘુ–વડીનીતિ, ધવાનું પાણી, લેપ અને ડગલ (શુદ્ધિ માટેના ઇંટ, માટી, પત્થર વિગેરેના કકડા) પ્રમુખ પરઠવ્યા પછી ત્રણ વાર “સિરે કહું. (૧૯) ત્રણગુપ્તિના પાલન માટે-મન અને વચનથી રાગમય (રાગાકૂળ) વિચારું કે બેલું તે હું એક નિવી કરું અને જે કાયાથી કુચેષ્ટા થાય-ઉન્માદ જાગે તે ઉપવાસ અથવા આયંબિલ કરું. (૨૦) પહેલા અહિંસા વ્રતમાં બેઈન્દ્રિયપ્રમુખ ત્રસજીવની વિરાધના–હિંસા મારા પ્રમાદાચરણથી થઈ જાય તે તે તે મરેલા જીવની ઈન્દ્રિયે જેટલી નિવીએ કરૂં. બીજ વ્રતમાં Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ સ્વાધ્યા૦ ગ્રન્થસદાહ पढमालियाइ तु गहे, घयाइवत्थूण गुरुअदिहाणं । હતસ્વાર્ફ, પિ ય થવિત્રય રશા एगित्थीहिं वत्तं, न करे परिवाडिदाणमवि तासि । इगवरिसारिहमुवहि, ठावे अहिगं न ठावेमि ॥२३॥ पत्तगटुप्परगाइ, पन्नरस उवरिं ठवे न ठावेमि । आहाराण चउण्हं, रोगे वि अ संनिहिं न करे ॥२४॥ ભય કોધ લોભ અને હાસ્યાદિકને વશ થઈ અસત્ય (અસભ્ય) બોલું તે આયંબિલ કરું. (૨૧) ત્રીજા વ્રતમાં–નવકારશી વિગેરેમાં ઘી, દૂધ, વિગેરે વિકારી વિગઈઓ આદિ વસ્તુઓ ગુરૂએ જોઈ હોય (મને વાપરવાની ગુરૂએ આજ્ઞા કરી હોય તે જ વાપરું(કારણ કે-મુનિને કારણ વિના વિગઈઓ વાપરવાનું વિધાન નથી) અને બીજા સાધુઓનાં દાંડે તર૫ણી વિગેરે ઉપકરણે તેઓની રજા વગર લઉં–વાપરું તે આયંબિલ કરું. (૨૨) ચોથા વ્રતમાં–એકલી સ્ત્રીઓ-સાધ્વીઓ સંગાથે વાર્તાલાપ ન કરૂં અને તેઓને એકલે (સ્વતન્ત્ર) ભણાવું નહિ. પાંચમા વ્રતમાં–એક વર્ષ ચગ્ય (જેટલી જ) ઉપાધિ રાખું પણ એથી અધિક ન જ રાખું. (૨૩) પાત્રો અને કાચલ પ્રમુખ બધું મળી મારા પિતાના (તરીકે) પંદર ઉપરાંત રાખું નહિ અને બીજાને રખાવું નહિ. છઠ વ્રતમાંઅશન, પાન, ખાદિમ અને સ્વાદિમરૂ૫ ચારે પ્રકારના આહારને લેશમાત્ર) સંનિધિ રોગાદિક Page #290 -------------------------------------------------------------------------- ________________ કુલકસંગ્રહ ૨૧૩ महरोगे वि अ कादं, न करेमि निसाइ पाणीयं न पिबे । सायं दोघडियाणं, मजा नीरं न पिबेमि ॥२५॥ अहवत्थमिए सूरे, काले नीरं न करेमि सयकाल । अणहारोसहसंनिहि-मवि नो ठावेमि वसहीए ॥२६॥ तवआयारे गिण्हे, अह नियमे कइवए ससत्तीए । ओगाहियं न कप्पइ, छटाइतवं विणा जोगं ॥२७॥ કારણે પણ રાત્રે રાખું નહિ. દરરોજ જરૂર હોય તે પ્રમાણે લાવું. વધારે સંગ્રહ ન રાખું. (૨૪) માટે રોગ થયો હોય તે પણ કવાથ ન કરૂં–ઉકાળે કરાવીને વાપરું નહિ. રાત્રિ સમયે જળપાન પણ કરૂં નહિ અને સાંજે છેલ્લી બે ઘડીમાં (સૂર્યાસ્ત પહેલાંની બે ઘડીના કાળમાં) પાણી પીઉં નહિ, (બે ઘડી પહેલાં વિહાર પચ્ચકખાણ કરું) તે પછી બીજા અશનાદિક આહારની તે વાત જ શી ? અર્થાત્ સૂર્યાસ્ત પહેલાં બે ઘડી બાકી રહે ત્યારે સર્વ આહારને ત્યાગ કરૂં. (૨૫) અથવા સૂર્ય આથમે છતે સદાય જળપાન ન કરૂં (સૂર્યાસ્ત પહેલાં જ સર્વ આહાર સંબંધી પચ્ચકખાણ કરી લઉં.) અને અણહારી ઔષધને સંનિધિ પણ ઉપાશ્રયમાં રાખું–૨ખાવું નહિ. (૨૬) તપાચારને વિષે કેટલાક નિયમે સ્વશક્તિને અનુસારે ગ્રહણ કરું છું. તેમાં છઠા (એક સાથે બે ઉપવાસ) કે તેથી વધુ તપ ન કર્યો હોય, તેમજ ગવહન ન Page #291 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યા॰ ગ્રન્થસન્દાહ निव्वियतिगं च अंबिल - दुगं विणु नो करेमि विगयमहं । विगइदिणे खंडाइ - गकार नियमो अ जावजीवं ॥ २८॥ निव्वअयाइं न गिण्हे, निव्वियतिगमज्झि विगइदिवसे अ । विगई नो गिमि अ, दुन्नि दिने कारणं मुत्तं ॥२९॥ अहमीच उद्दसीसुं, करे अहं निव्वियाई तिन्नेव । अंबिलदुगं च कुब्वे, उववासं वा जहासत्ति ||३०|| दव्वखित्ताइगया, दिदिणे अभिग्गहा गहेअव्वा । जीयम्मि जओ भणियं, पच्छित्तमभिग्गहाभावे ॥३१॥ કરતા હાઉં તે મારે અવગાહિમ (પવાન્ન-વિગ૪) લેવી કલ્પે નહિ. (૨૭) ૨૧૪ લાગલગાં ત્રણ નિવીએ અથવા બે આયખિલ કર્યો વિના હું વિગ૭ (ધ, દહી, ઘી પ્રમુખ) વાપરૂ નહિ અને વિગઈ વાપરૂ' તે દિવસે પણ સ્વાદ માટે દૂધ વિગેરેમાં ખાંડ વિગેરે ભેળવવાના નિયમ જાવજ્જીવ સુધી પાછુ. (૨૮) ત્રણ નિવીએ લાગેાલાગ થાય ત્યાં સુધી તેમજ વિગઈ વાપરવાના દિવસે પણ નિવીયાતાં દ્રવ્યા (પક્વાન્નાદિ) ગ્રહણ કરૂ' નહિ–વાપરૂ' નહિ, તેમજ કોઇપણ તેવા પુષ્ટ કારણ વિના બે દિવસ સુધી લાગત વિગઈ વાપરૂ નહિ. (૨૯) પ્રત્યેક અષ્ટમી અને ચતુર્દશીએ ઉપવાસ કરૂં, શક્તિના અભાવે એ આયખિલ, અથવા ત્રણ નિવીએ વિગેરે સ્વશક્તિ પ્રમાણે કરી આપું. (૩૦) Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ કુલકસંગ્રહ वीरियायारनियमे, गिण्हे केई अवि जहासत्तिं । दिणपणगाहाईणं, अत्थं गिण्हे में (णे) णुण सया ॥३२॥ पणवारं दिणमज्झे, पमाययंताण देमि हियसिक्खं । एगं परिहवेमि अ, मत्तयं सव्यसाहूणं ॥३३॥ चउवीसं वीसं वा, लोगस्स करेमि काउसग्गम्मि । कम्मखयट्ठा पइदिण, सज्झायं वा वि तम्मित्तं ॥३४॥ પ્રતિદિન દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી અભિગ્રહો* ધારણ કરવા. કારણ–“અભિગ્રહ ન ધારે તે પ્રાયશ્ચિત્ત આવે.” એમ શ્રીયતિજતકલ્પમાં કહ્યું છે. (૩૧) વીર્યાચાર સંબંધી કેટલાક નિયમે યથાશક્તિ હું ગ્રહણ કરું છું. સદા સંપૂર્ણ પાંચ ગાથા વિગેરેના અર્થ હું ગ્રહણ કરૂં. ઓછામાં ઓછી પાંચ ગાથા ગેખું, અર્થ કરું, ભણવું વિગેરે કરૂં. (૩૨) (વડીલ તરીકે) આખા દિવસમાં સંયમ માર્ગમાં (ધર્મ કાર્યમાં) પ્રમાદ કરનારાઓને હું પાંચ વાર હિતશિક્ષા (શિખામણ) આપું અને લઘુ તરીકે સર્વ વડીલ સાધુઓનું એક એક માત્રક (પરઠવવાનું ભાજન) પરઠવી આપું. (૩૩) * કરણસિત્તરીમાં ચાર ભેદે અભિગ્રહના ગણેલા છે. તે દરરોજ કરવા યોગ્ય હોવાથી આહારાદિ સંજ્ઞાના વિજય માટે સાધુએ (ગૃહસ્થના દેસાવગાસિકની જેમ) પ્રતિદિન વ્યાદિ અભિગ્રહ ધારવા જોઈએ. Page #293 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યા૦ ગ્રન્થસન્દાહ निदाइपमाएणं, मंडलिभंगे करेमि अंबिलयं । नियमा करेमि एगं, विस्सामणयं च साहूणं ||३५|| सेहगिलाणाईणं, विणा वि. संघाडयाइ संबंधं । पडिलेहणमल्लग परि-ठवणाइ कुव्वे जहासति ||३६|| वसीपवेसि निगम्मि, निसिद्दीआवस्सियाण विस्सरणे । पायापमज्जणे विय, तत्थेव कहेमि नमुकारं ||३७| भयवं पसाउ करिउ, इच्छा (चा) ३ अभासणम्भि वुड्ढेसु । ईच्छाकारा करणे, लहूसु साहूसु कज्जेसु ||३८|| ', ૨૧૬ પ્રતિદિવસ કક્ષય માટે ચાવીસ કે વીસ લેગસ્સના કાઉસ્સગ્ગ કરૂં, અથવા કાઉસન્ગમાં રહી સ્થિરતાથી એટલું સજ્ઝાયધ્યાન કરૂં. (૩૪) નિદ્રાદિક પ્રમાદ વડે મ`ડલીના ભંગ થઇ જાય (પ્રતિ ક્રમણ પડિલેહણુ સ્વાધ્યાયાદિમાં જુદો પડુ) તા એક આયંબિલ કરૂં અને (કરવા ચેાગ્ય વડીલ) સાધુઓની એક વખત વિશ્રામણા—વૈયાવચ્ચ નિશ્ચે કરૂં. (૩૫) સંઘાડાર્દિકના કશે સંઅન્ય ન હેાય તે પણ લઘુ શિષ્ય (માલ) ગ્લાન સાધુ, પ્રમુખનું પડિલેહણુ તેમજ તેમની ખેળ પ્રમુખની કુંડીને પરઠવવી વિગેરે હું યથાશક્તિ કરીશ. (૩૬) વસતિ (ઉપાશ્રય)માં પ્રવેશ કરતાં ‘નિસીહિ' અને નીકળતાં ‘આવસહિટ કહેવી ભૂલી જાઉં તથા ગામમાં પેસતાં કે નીસરતાં પગ પૂજવા ભૂલી જાઉં તે યાદ આવે ત્યાં જ નવકારમંત્ર ગણું. (૩૭) Page #294 -------------------------------------------------------------------------- ________________ કુલકસંગ્રહ ૨૧૭ सव्वत्थवि खलिएमुं, मिच्छाकारस्स अकरणे तह य । सयमन्नाउ वि सरिए, कहियवो पंचनमुक्कारो ॥३९॥ वुड्ढस्स विणा पुच्छं, विसेसवत्थु न देमि गिण्हे वा । अन्नं पि अ महकज्ज, वुडूढं पुच्छिय करेमि सया ॥४०॥ दुब्बलसंघयणाण वि, एए नियमा सुहावहा पायं । किंचि वि वेरग्गेणं, गिहिवासो छड्डिओ जेहिं ॥४१॥ કાર્ય પ્રસંગે વિનંતિ કરતાં વૃદ્ધ સાધુઓને “હે ભગવદ્ પસાય કરી અને લઘુ સાધુને “ઈચ્છકાર' એટલે તેમની ઈચ્છા અનુસારે, એમ કહેવું ભૂલી જાઉં કે સર્વત્ર જ્યારે જ્યારે ભૂલ થાય ત્યારે ત્યારે “મિચ્છાકાર એટલે “મિચ્છામિ દુક્કડં એમ કહેવું ભૂલી જાઉં તે જ્યારે મને યાદ આવે અથવા કોઈ હિતસ્વી સંભારી આપે ત્યારે તત્કાળ મારે એક વાર નવકારમગ્ન ગણ. (૩૮-૩૯) વૃદ્ધ (વડીલ)ને પૂછયા વિના કોઈ વિશેષ સારી વસ્તુ (આહાર વસ્ત્ર પાત્રાદિ) બીજા પાસેથી લઉં નહિ અને દઉં પણ નહિ તથા સદેવ કઈ મેટું કામ વૃદ્ધ (વડીલ) ને પૂછીને જ કરું, પૂછયા વગર કરૂં નહિ. (૪૦) શરીરને બાંધે નબળે છે એવા દુર્બળ સંઘયણવાળા પણ જેમણે કાંઈક વૈરાગ્યથી ગૃહસ્થવાસ છોડે છે, તેઓને આ ઉપર જણાવેલા નિયમ પ્રાયઃ સુખેથી પાળી શકાય તેવા (શુભ ફળ દેનારા) છે. (૪૧) Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ - સ્વાધ્યા૦ ગ્રન્થસન્ધહ संपइकाले वि इमे, काउंसक्के करेइ नो निअमे। सो साहुत्तगिहित्तण-उभयभट्ठो मुणेयञ्चो ॥४२॥ जस्स हिययम्मि भावो, थोवो वि न होइ नियमगहणंमि । तस्स क (ग) हणं निरत्थय-मसिरावणि कूवखणणं व ॥४३॥ संघयणकालबलसमा-रयालंबणाई चित्तणं । सव्वं चिय निअमधुरं, निरुज्जमाओ पमुच्चंति ॥४४॥ वुच्छिन्नो जिणकप्पो, पडिमाकप्पो अ संपई नत्थि । सुद्धो अ थेरकप्पो, संघयणाईण हाणीए ॥४५॥ સંપ્રતિકાળે પણ સુખે પાળી શકાય એવા આ નિયમને જે આદરપાળે નહિ, તે સાધુપણા થકી અને ગૃહસ્થપણા થકી એમ ઉભયભ્રષ્ટ થયે જાણ. (૪૨) જેના હૃદયમાં ઉક્ત નિયમો ગ્રહણ કરવાને લેશ પણ ભાવ ન હોય તેને આ નિયમ સંબન્ધી ઉપદેશ કરે એ સિરા (જ્યાં પાણી પ્રગટ થાય તેમ ન હોય તેવા સર) રહિત સ્થળે કૂવે ભેદવા જે નિરર્થક-નિષ્ફળ થાય છે. અથવા તેને સંયમને સ્વીકાર પાણી વિનાની જમીનમાં કે દવા બરાબર છે. (૪૩) વર્તમાનમાં સંઘયણબળ, કાળબળ અને દુઃષમઆરે વિગેરે નબળાં છે એમ હીણાં આલંબન પકડીને પુરૂષાર્થ રહિત–પામર હોય તેવા જ આળસ–પ્રમાદથી બધા નિયમરૂપી સંયમની ધુંસરીને છોડી દે છે. (૪૪) Page #296 -------------------------------------------------------------------------- ________________ કલકસંગ્રહ ૨૧૯ तह वि जइ एअ नियमा-राहणविहीए जइज्ज चरणम्मि । सम्ममुवउत्तचित्तो, तो नियमाराहगो होई ॥४६॥ एए सव्वे नियमा, जे सम्म पालयति वेरग्गा । तेसिं दिक्खा गहिआ, सहला सिवसुहफलं देइ ॥४७॥ (સંપ્રતિકાળે) જિનકલ્પ બુચ્છિન્ન થયેલે છે, વળી પ્રતિમાકલ્પ પણ અત્યારે વર્તતું નથી અને સંઘર્ણાદિકની હાનિથી શુદ્ધ સ્થવિરકલ્પ પણ પાળી શકાતું નથી, તે પણ જે મુમુક્ષુ જીવ આ નિયમની આરાધના કરવાપૂર્વક સમ્ય ઉપયુક્ત ચિત્તવાળે થઈ ચારિત્રપાળવામાં યત્ન (ઉદ્યમ) કરશે, તે તે નિયમા–નિશે જિનાજ્ઞાને આરાધક થશે. (૪૫-૪૬) આ સર્વે નિયમને જે આત્માએ વૈરાગ્યથી સારી. રીતે પાળે છે, આરાધે છે, તેમની ગ્રહણ કરેલી દીક્ષા. સફળ થાય છે અને તે શિવસુખ ફળને આપે છે. (૪૭) Page #297 -------------------------------------------------------------------------- ________________ २२० સ્વાધ્યા૦ ગ્રન્થસહુ એક ગુપમ્ | संपुनइंदियत्तं, मणुसत्तं विपुलआरियं खित्तं । जाई-कुल-जिणधम्मो, लम्भंति पभूयपुण्णेहिं ॥१॥ जिणचलणकमलसेवा, सुहगुरुपयपज्जुवासणं चेव । सज्झायवावडत्तं, लम्भंति पभूयपुण्णेहिं ॥२॥ सुद्धो बोहो सुगुरूहि, संगमो उक्समो दयालुत्तं । दक्विणं करणजओ, लभंति पभूयपुण्णेहिं । ३॥ सम्म निच्चलत्तं, क्याण परिपालणं अमाइतं । पढणं गुणणं विणओ, लम्भंति पभूयपुग्णेहिं ॥४॥ - પાંચે ઈન્દ્રિયથી સંપૂર્ણ ઈન્દ્રિયપણું (કંઈ પણ ખેડ ખાંપણ વગરની સઘળી ઈન્દ્રિયની પ્રાપ્તિ), મનુષ્યપણું, ધર્મ સામગ્રી યુક્ત આર્યક્ષેત્રમાં અવતાર, ઉત્તમ જાતિ, ઉત્તમ કુલ અને વીતરાગ ભાષિત જૈન ધર્મ, એ સઘળી વસ્તુ ઘણુ જ પુણ્યથી મળે છે. (૧) જિન-અરિહંતના ચરણકમળની સેવા-ભક્તિ, સદ્દગુરૂના ચરણની પર્યપાસના અને પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં વ્યામૃતપણું (અપ્રમાદ), એ પણ ઘણા જ પુણ્ય ભેગે મળે છે. (૨) શુદ્ધ બોધ (વીતરાગ વચનની યથાર્થ સમજ), સુગુરૂને સમાગમ, ઉપશમ ભાવ, (રાગદ્વેષાદિની મન્દતા,) દયાળુપણું દાક્ષિણ્યતા અને ઇન્દ્રિયેને જય એ દરેક ઉત્તરોત્તર ઘણા ઘણું પુણ્યથી પામી શકાય છે. (૩) સમ્યકત્વમાં નિશ્ચલતા, તેનું નિરતિચાર પાલન, Page #298 -------------------------------------------------------------------------- ________________ કુલ કસંગ્રહ : ૨૨૧ उस्सग्गे अववाये, निच्छयववहारयम्मि निउणतं । मणवयणकायसुद्धी, लब्भंति पभूयपुण्णेहिं ॥५॥ अवियारं तारुण्णं, जि(गु)णाणुराओ परोवयारित्तं । निक्कंपया य झाणे, लभंति पभूयपुण्णेहिं ॥६॥ परनिंदापरिहारो, अपसंसा अत्तणो गुणाणं च। . संवेगो निव्वेओ, लब्भंति पभूयपुष्णेहिं ॥७॥ निम्मलसीलब्भासो, दाणुल्लासो विवेगसंवासो। चउगइदुहसंतासो, लभंति पभूयपुण्णेहिं ॥८॥ નિર્માયિપણું, ભણવું, ગણવું અને વિનય કરે; એ બધાં વાનાં પણ ઘણા જ પુષ્પગે પમાય છે. (૪) ઉત્સર્ગ (સામાન્યમાર્ગ) અને અપવાદ (કારણિકમાર્ગ) તથા નિશ્ચય (આત્મશુદ્ધિરૂપ અત્યંતર ધર્મ) અને વ્યવહાર (બાહ્યધર્મ), તે દરેકની વિશેષતા સમજવાનું નિપુણપણું, તેમજ મન, વચન અને કાયાની શુદ્ધિ, (આત્મહિતકર કુશલ પ્રવૃત્તિ) એ દરેક પણ ઘણા જ પુણ્યયોગે પ્રગટ થાય છે. (૫) નિર્વિકાર-વિકાર વગરનું યૌવન, ગુણેને (જિનેશ્વરને) રાગ, પોપકારીપણું અને ધ્યાનમાં નિશ્ચલતા, એ પણ દરેક ઘણુ જ પુણ્યથી પ્રગટ થાય છે. (૬) પરનિન્દાને અને પિતાના ગુણેની પ્રશંસાને ત્યાગ તેમજ સંવેગ (મેક્ષાભિલાષ) અને નિર્વેદ (ભવવેરાગ્ય)એ પણ ઘણા પુષ્પગે પ્રાપ્ત થાય છે. (૭) Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ સ્વાધ્યા૦ ગ્રન્થસહ दुक्कडगरिहा सुक्कडा-णुमोयणं पायच्छित्ततवचरणं । सुहझाणं नवकारो, लब्भंति पभूयपुण्णेहिं ॥९॥ इय गुणमणिभंडारो, सामग्गी पाविऊण जेहि कओ। विच्छिन्नमोहपासा, लहंति ते सासयं सुक्खं ॥१०॥ 'નિર્મળ-શુદ્ધ શીલને (સદાચારનો) અભ્યાસ, સુપાત્રાદિકમાં દાન દેવાને ઉલ્લાસ, હિતાહિત ભાવોમાં હેયઉપાદેયને વિવેક, અને ચાર ગતિનાં દુઃખને અતીવ ત્રાસ , એ દરેક પણ મહાપુણ્યના વેગે પ્રાપ્ત થાય છે. (૮) કરેલાં પાપોની આલોચના (ગુરૂ સામે ગહ કરવી), સુકૃતની અનુમોદના, કરેલાં પાપને છેદવા ગુરૂએ બતાવેલા તપનું આચરણ, શુભ ધ્યાન અને નવકાર મહામન્ત્રને રાગ, એ પણ દરેક મહાપુણ્યાગે પ્રાપ્ત થાય છે. (૯) એ “મનુષ્યપણું વિગેરે સઘળી પુણ્ય સામગ્રી પામીને જેઓએ જ્ઞાનાદિ (ક્ષમાદિ) ગુણરૂપ રત્નને ભંડાર ભર્યો તે મહિના પાશને છેદનારા (ધન્ય છે) શાશ્વત (મુક્તિના) સુખને પામે છે. (૧૦) Page #300 -------------------------------------------------------------------------- ________________ કુલકસંગ્રહ ॥ अथ दानमहिमागर्भितं दानकुलकम् ॥ परिहरिअरज्जसारो, उप्पाडिअसंजमिक्कगुरुभारो | खंधाओ देवदुसं, विअरंतो जयउ वीरजिणो || १ || धम्मत्थकामभेया, तिविहं दाणं जयम्मि विक्खायं । तहवि अ जिणिदमुणिणो, धम्मं दाणं पसंसंति ॥ २ ॥ दाणं सोहरगकरं, दाणं आरुग्गकारणं परमं । दाणं भोगनिहाणं, दाणं ठाणं गुणगणाणं ||३|| दाणण फुरइ कित्ती, दाणेण य होइ निम्मला कंती | दाणावज्जियहिअओ, वेरी वि हु पाणियं वहइ ||४|| ૨૨૩ સમસ્ત રાજ્યઋદ્ધિના ત્યાગ કર્યાં, સંયમના એક અતિ આકરા ભાર ઉપાડયા અને (ઇન્દ્ર મહારાજે દીક્ષા સમયે સ્થાપેલું) દેવષ્ણવ પણ ખભેથી જેમણે (પાછળ આવેલા વિપ્રને) દાનમાં આપી દીધું તે શ્રીવીરપ્રભુ જયવન્તા વ. (૧) જો કે ધર્મદાન, અદાન, અને કામદાન, એમ ત્રણ પ્રકારનું દાન દુનિયામાં પ્રસિદ્ધ છે, તે પણ જિનેશ્વરપ્રભુની આજ્ઞાના રસિક મુનિએ ધાર્મિક જ્ઞાનને જ પ્રશ ંસે છે. (૨) દાન સૌભાગ્યને કરનારૂં, દાન આરાગ્યનું પરમ કારણ, દ્વાન પુણ્યનું નિધાન એટલે ભાગ લકારી અને દાન અનેક ગુણ સમૂહેાનું સ્થાન છે. (૩) દાન વડે નિળ કીર્તિ વધે છે, દાનથી નિળ કાન્તિ વધે છે અને દાનથી વશ થયુ છે હૃદય જેનું એવો Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ સ્વાધ્યા૦ ગ્રન્થસન્ધહ धणसत्थवाहजम्मे, जं घयदाणं कयं सुसाहूणं । तक्कारणमुसभजिणो, तेलुक्कपियामहो जाओ ॥५॥ करुणाइ दिन्नदाणो, जम्मंतरगहिअपुण्णकिरिआणो । तित्थयरचक्करिद्धि, संपत्तो संतिनाहो वि ॥६॥ पंचसयसाहुभोयण-दाणावन्जिअसुपुण्णपन्भारो। अच्छरिअचरिअभरिओ, भरहो भरहाहिवो जाओ ॥७॥ मूलं विणा वि दाउं, गिलाण पडिअरणजोगवत्थूणि । सिद्धो अ रयणकंबल-चंदणवणिओ वि तम्मि भवे ॥८॥ દુશ્મન પણ (દાતારના ઘેર) પાણી ભરે છે–તેની સર્વ પ્રકારની સેવા કરે છે. (૪) ધન સાર્થવાહના ભવમાં ઉત્તમ સાધુઓને ઘીનું દાન દીધું હતું, તે કારણથી ઋષભદેવ ભગવાન ત્રણે લોકના પિતામહ (દાદા) થયા. (૫) પાછલા દશમા ભવમાં કરૂણા વડે (પારેવાને) અભયદાન આપ્યું અને જન્માક્તરમાં જેણે એ પુણ્ય કરિયાણું ખરીદી લીધું, તે શ્રીશાતિનાથ પ્રભુ પણ છેલ્લા ભવે તીર્થકરની અને ચકવતીની ઋદ્ધિ પામ્યા. (૬) પાંચસે સાધુઓને ભેજન લાવી આપવાથી જેણે બહુ ભારે (નિકાચિત) પુણ્યકર્મ બાંધ્યું તેથી જેનું ચરિત્ર આશ્ચર્યકારક છે એ ભરત રાજા સપૂર્ણ ભરત ક્ષેત્રને નાયક-ચક્રવતી રાજા થયો. (૭) Page #302 -------------------------------------------------------------------------- ________________ કુલકસંગ્રહ ૨૨૫ दाऊण खीरदाणं, तवेण सुसिअंगसाहुणो धणि । जणजणिअचमक्कारो, संजाओ सालिभदो वि ॥९॥ जम्मंतरदाणाओ, उल्लसिआऽपुवकुसलझाणाओ। कयवनो कयपुनो, भोगाणं भायणं जाओ ॥१०॥ घयपूसवस्थपूसा, महरिसिणो दोसलेसपरिहीणा । શ્રદ્ધા સવ્ય (સથ૪) છો–વા મુરું પત્તા રણા जीवंतसामिपडिमाइ, सासणं विअरिऊण भत्तीए । पव्वइऊण सिद्धो, उदाइणो चरमरायरिसी ॥१२॥ કઢરેગવાળા (માદા) મુનિને ઔષધમાં ઉપયોગી વસ્તુઓ (બાવના ચન્દન અને કંબળ) વગરમૂલ્ય આપવા માત્રથી પણ રત્નકંબળ અને બાવનાચન્દનને વ્યાપારી (વાણિયો) તે જ ભવમાં સિદ્ધિપદ પામ્યો. (૮) તપશ્ચર્યાથી અત્યન્ત શેષિત દેહવાળા તપસ્વી મુનિરાજને ક્ષીરનું દાન દેવાથી શાલિભદ્ર પણ સહુ કેઈને ચમત્કાર ઉપજાવે તેવી (અને અગણિત) ઋદ્ધિનું પાત્ર થશે. (૯) પૂર્વ જન્મમાં દીધેલા દાનથી પ્રગટેલા અપૂર્વ શુભ ધ્યાનના પ્રભાવે અતિપુણ્યવંત કયવો શેઠ વિશાળ સુખભેગને ભાગી થયો. (૧૦) છૂતપુષ્ય અને વસ્ત્રપુષ્ય નામના મહામુનિઓ સ્વલબ્ધિ વડે સકળ ગચ્છની નિરતિચાર ભક્તિ કરતા થકા સદગતિને (ક્ષને) પામ્યા. (૧૧) જીવન્ત (મહાવીર) સ્વામીની પ્રતિમાની ભક્તિ માટે રાજ્ય (ને ભાગ) (ગામ ગરાસ) આપીને દીક્ષિત થએલા ઉદાયી નામના છેલ્લા રાજર્ષિ મેક્ષગતિને પામ્યા. (૧૨) ૧૫ Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ સ્વાધ્યા૦ ગ્રન્થસાહ जिणहरमंडिअवसुहो, दाउं अणुकंपभत्चिदाणाई । तित्थप्पभावगरेहिं, संपत्तो संपई राया ॥१३॥ दाउंसद्धासुद्धे, सुद्धे कुम्मासए महामुणिणो। सिरिमूलदेवकुमरो, रज्जसिरिं पाविओ गु (ग) रुई ॥१४॥ अइदाणमुहरकविअण-विरइअसयसंखकव्ववित्थरिअं । विक्कमनरिंदचरिअं, अज्जवि लोए परिप्फुरड् ॥१५॥ तियलोयबंधवेहि, तन्भवचरिमेहिं जिणवरिंदेहिं । कयकिच्चेहि वि दिन्नं, संवच्छरियं महादाणं ॥१६॥ જેણે સકળ પૃથ્વીને જિનચેત્યોથી સુશોભિત કરી, એવો સંપ્રતિ રાજા, અનુકપ્પાદાન અને ભક્તિદાન (સુપાત્ર દાન) વડે શાસન પ્રભાવમાં રેખાને (પ્રથમ નંબરને) પામ્યો. (૧૩) શ્રદ્ધા વડે શુદ્ધ એટલે શુદ્ધ શ્રદ્ધા પૂર્વક નિર્દોષ એવા માત્ર અડદના બાકુળાનું દાન મહામુનિને દેવાથી (જિતશત્રુ રાજાને પુત્ર) શ્રીમૂળદેવ કુમાર વિશાળ રાજ્યલક્ષમીને પામ્યો. (૧૪) અતિદાન મળવાથી વાચાળ (ખૂશી) થએલા કવિઓ (પણ્ડિત)એ સેંકડે કા વડે રચેલું શ્રીવિક્રમાદિત્ય રાજાનું વિસ્તૃત ચરિત્ર અદ્યાપિ પર્યન્ત લેકમાં પ્રસિદ્ધ છે. (૧૫) - ત્રણ લોકના બધુ એવા શ્રીજિનેશ્વરે કે જેઓ તે જ ભવમાં નિશ્ચિત મેક્ષ જવાના હેવાથી કૃતકૃત્ય છે તેઓએ પણ સાંવત્સરિક (એક–એક વર્ષ પર્યન્ત) મહાદાન આપ્યું. Page #304 -------------------------------------------------------------------------- ________________ કુલકસંગ્રહ ૨૧૭ सिरिसेयंसकुमारो, निस्सेयससामिओ कह न होई । फासुअदाणपवाहो, पयासिओ जेण भरहम्मि ॥१७॥ कह सा न पसंसिज्जइ, चंदणबाला जिणिंददाणेणं । छम्मासिअतवतविओ, निव्वविओ जीए वीरजिणो ॥१८॥ पढमाइं पारणाइं, अकरिंसु कति तह करिस्संति । अरिहंता भगवंता, जस्स घरे तेसि धुवसिद्धी ॥१९॥ जिणभवणबिंबपुत्थय-संघसरूवेसु सत्तखित्तेसु । ववि धणं पि जायइ, सिवफलयमहो अणंतगुणं ॥२०॥ જેણે પ્રાસુક (નિર્દોષ) પદાર્થોના દાનધમને પ્રવાહ આ (અવસર્પિણીમાં) ભરત ક્ષેત્રમાં ચલાવે, તે શ્રી શ્રેયાંસકુમાર મેક્ષને સ્વામી કેમ ન થાય? (તેને મેક્ષ કેમ ન મળે) (૧૭) છ માસી તપવાળા ઘોર તપસ્વી શ્રીવીરપ્રભુને જેણે અડદના બાકુળાનું દાન કરીને સંધ્યા તે ચન્દનબાળા પ્રશંસાને કેમ ન પામે ? (૧૮) અરિહંત ભગવતેએ જેમના ઘરે પ્રથમ (તપનાં) પારણું કર્યા, કરે છે, અને કરશે તે આત્માઓની સિદ્ધિ (મોક્ષ) અવશ્ય થાય છે. (૧૯) આશ્ચર્ય છે કે જિનભુવન (જિનમન્દિર) જિનધિઓ (પ્રતિમા), આગમ, પુસ્તક અને સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા રૂ૫ ચતુર્વિધ સંઘ, એ સાતે ક્ષેત્રોમાં વાવેલું ધન અનન્તગુણા એવા ક્ષફળને આપે છે. માટે ધનની મમતા તજી તેને સવ્યય કરી ધનવંત લોકોએ તેને હા લે.) (૨) Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ સ્વાધ્યા૦ ગ્રન્થસાહ ॥ अथ शीलमहिमागभितं शीलकुलकम् ॥ सोहग्गमहानिहिणो, पाए पणमामि नेमिजिणवइणो । बालेण भुयबलेणं, जणदणो जेण निज्जिणिओ ॥१॥ सीलं उत्तमवित्तं, सीलं जीवाण मंगलं परमं । सीलं दोहग्गहरं, सीलं सुक्खाण कुलभवणं ॥२॥ सील धम्मनिहाणं, सीलं पावाण खंडणं भणियं । सीलं जंतूण जए, अकित्तिमं मंडणं परमं ॥३॥ नरयदुवारनिरंभण-कवाडसंपुडसहोअरच्छायं । सुरलोअधवलमंदिर-आरुहणे पवरनिस्सेणिं ॥४॥ જેમણે બાલ્ય વયમાં પોતાના ભુજાબળ વડે કૃoણજીને જીતી લીધા હતા, તે સૌભાગ્યના સમુદ્ર એવા શ્રી નેમિનાથ પ્રભુનાં ચરણ કમળને હું પ્રણમું છું. (૧) શીલ (સદાચરણ) એ પ્રાણીઓનું ઉત્તમ ધન છે, શીલ એ જીને પરમમંગલ રૂપ છે, શીલ એ દુઃખ દારિઘને હરનારું છે અને શીલ એ સકળ સુખનું ધામ છે. (૨) શીલ ધર્મનું નિધાન છે, શીલ પાપનાશક છે અને જગતમાં પ્રાણીઓને સ્વાભાવિક શ્રેષ્ઠ શણગાર પણ શીલ છે. (એમ જિનેશ્વરેએ ભાખ્યું છે.) (૩) શીલ એ નરકનાં દ્વાર બંધ કરવાને બે કમાડની જેડી સમાન છે અને દેવલોકનાં ઉજ્વળ વિમાને ઉપર આરૂઢ થવાને ઉત્તમ નિસરણ સમાન છે. (૪) Page #306 -------------------------------------------------------------------------- ________________ કુલકસંગ્રહ सिरिउग्गसेणधूआ, राइमई लहइ सीलवइरेहं । गिरिविवरगओ जीए, रहनेमी ठाविओ मग्गे ॥५॥ पन्जलिओ वि हु जलणो, सीलप्पभावेण पाणिअं हवइ । सा जयउ जए सीआ, जीसे पयडा जसपडाया ॥६॥ चालणीजलेण चंपाइ, जीए उग्धाडियं दुवारतियं । कस्स न हरेइ चित्तं, तीए चरिअं सुभदाए ॥७॥ नदउ नमयासुंदरी, सा सुचिरं जीइ पालियं सीलं । गहिलत्तणं पि काउं, सहिआ य विडंबणा विविहा ॥८॥ શ્રીઉગ્રસેન રાજાની પુત્રી રાજીવ શીલવંતીઓમાં શ્રેષ્ઠપણાને પામી કે જેણે ગુફામાં આવી ચઢેલા અને (કામાતુર થએલા) રહનેમિને સંયમ માર્ગમાં પુનઃ સ્થિર કર્યા. (૫) જેના શીલના પ્રભાવથી પ્રજવલિત એ પણ અગ્નિ ખરેખર જળરૂપ થઈ ગયે એ સીતાદેવી જયવન્તી વર્તે કે જેની જશપતાકા જગમાં આજે પણ ફરકી રહી છે. (૬) શીલના પ્રભાવે કુવામાંથી ચાલણી દ્વારા કાઢેલા જલવડે જેણે ચંપા નગરીનાં (કેઈથી નહિ ઉઘડેલાં) ત્રણ દ્વાર ઉઘાડ્યાં હતાં, તે સુભદ્રાસતીનું ચરિત્ર કેના ચિત્તને હરણ ન કરે? (૭) તે નામદાસુંદરી સતી સદાય જયવન્તી વર્તો, કે જેણએ હિલપણું આદરીને (ગાંડી બનીને) પણ શીલવ્રતનું પાલન કર્યું અને (શીલની રક્ષા ખાતર) વિવિધ વિડંબના સહન કરી. (૮) Page #307 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યા૦ ગ્રન્થસન્દાહ भद्दं कलावईए, भीसणरण्णम्मि रायचत्ताए । जं सा सीलगुणेणं, छिन्नंगपुणन्नवा जाया ||९|| सीलवईए सीलं, सक्कड़ सक्को वि वष्णिउ नेव । रायनिउत्ता सचिवा, चउरो वि पवंचिआ जीए ॥१०॥ सिरिवद्धमाणपहुणा, सुधम्मलाभुत्ति जी पट्टविओ । सा जयउ जए सुलसा, सारयससिविमलसीलगुणा ॥ ११ ॥ हरिहरबंभ पुरंदर - मय भंजणपंचबाणबलदप्पो | लीलाइ जेण दलिओ, स थूलभद्दो दिसउ भद्दं ॥ १२ ॥ ૨૩૦ ભયંકર અટવીમાં (પેાતાના પતિ) રાજાએ તજી દીધેલી કલાવતી સતીનું કલ્યાણ થાઓ, કે જેના શીલગુણના પ્રભાવથી છેદાયેલાં પણ અંગા (હાથ) ફ્રી નવાં થઇ ગયાં. (૯) સતી શીલવતીના શીલને શક્ર-ઇન્દ્ર પણ યથા રૂપે વર્ણવવાને શક્તિમાન નથી કે જેણીએ રાજાએ મેાકલેલા ચારે પ્રધાનાને છેતરી સ્વશીલનું રક્ષણ કર્યુ હતું. (૧૦) શ્રીવ માન પ્રભુએ (પણ) જેણીને ઉત્તમ ધર્મલાભ પાઠવ્યેા, તે શરદ ઋતુના ચન્દ્ર સમાન નિ`ળ શીલગુણવાળી સુલસા સતી જગતમાં જયવી વર્તે. (૧૧) વિષ્ણુ, મહાદેવ, બ્રહ્મા, અને ઇન્દ્રના પણ મદને ગાળી નાખનારા કામદેવની શક્તિના ગવ પણ જેણે લીલા માત્રમાં શૂરી નાખ્યો, તે શ્રીસ્થૂલભદ્ર (મુનિરાજ સનું) કલ્યાણ કરા. (૧૨) Page #308 -------------------------------------------------------------------------- ________________ કુલકસંગ્રહ ૨૩૧ मणहरतारुण्णभरे, पत्थिज्जंतो वि तरुणिनियरेणं । सुरगिरिनिचलचित्तो, सो वयरमहारिसी जयउ ॥१३॥ थुणिउं (मुणिउं) तस्स न सक्का, सड्ढस्स सुदंसणस्स गुणनिवहं । जो विसमसंकडेसु वि, पडिओ (सूइचडिओ) वि अखंड ત્રિધળો સ્કો સુર-દુનંદ-વિછળ-મળોરમાં બંનVI fમાવેશ. जिणसासणसुपसिद्धा, महासईओ सुहं दितु ॥१५॥ अच्चकारीअ चरिश्र, सुणिऊणं को न धुणइ किर सीसं । जा अखंडिअसीला, भिल्लवईकयत्थिआ वि ददं ॥१६॥ મનોહર (ભર) યૌવન વયમાં અનેક યુવતિ સ્ત્રીઓના સમૂહથી (વિષય માટે) પ્રાર્થના કરાતા છતાં પણ જે મેરૂ ગિરિની જેમ નિશ્ચલચિત્તવાળા (દઢ) રહ્યા, (મનથી પણ ભેગની ઈચ્છા ન કરી,) તે શ્રીવાજ મહામુનિ જયવન્તા વર્તે. (૧૩) તે સુદર્શન શ્રાવકના ગુણગણને ગાવા (કઈ રીતે) શક્ય નથી, કે જેણે ભારે સંકટમાં આવી પડ્યા (શૂળીએ ચઢયા) છતાં શીલરૂપ ધનને અખપ્ત રાખ્યું. (૧૪) - સુન્દરી, સુનન્દા, ચેલણું, મનોરમા, અંજના અને મૃગાવતી વિગેરે જિનશાસનમાં પ્રસિદ્ધ થયેલી મહાસતીએ સુખશાન્તિ આપો! (સર્વનું કલ્યાણ કરો.) (૧૫) Page #309 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યા૦ ગ્રન્થસન્દાહ नियमित्तं नियभाया, नियजणओ नियपियामहो वा वि । नियपुत्तो वि कुसीलो, न वल्लहो होइ लोआणं ॥ १७॥ सव्वेसि पि वयाणं, भग्गाणं अस्थि कोइ पडिआरो । पकघडस्स व कन्ना, न होइ सीलं पुणो भग्गं ॥ १८॥ ૨૩૨ आलभूअरक्खस - केसरिचित्तयगइंदसप्पाणं । लीलाइ दलइ दप्पं, पालतो निम्मलं सीलं ॥ १९ ॥ અચ્ચકારીભટ્ટાનું અદ્ભુત ચરિત્ર સાંભળીને નિશ્ચે કાણુ (પોતાનું) મસ્તક ન ધુણાવે ? કે ભિલ્લપતિએ અત્યન્ત કદના કર્યા છતાં જેણે સ્વશીલને અખણ્ડ સાચવી રાખ્યું. (૧૬) પોતાના મિત્ર, પેાતાના બન્ધુ, પેાતાના પિતા, પાતાના તાતના તાત (પિતામહ) કે પેાતાના પુત્ર હાય, તે પણ જે કુશીલ હાય, તા તે લેાકાને (સબન્ધીઓને) પણ પ્રિય ન થાય. (૧૭) બીજા બધાં વ્રત ખણ્ડિત થયાં હોય તેના (આલાચના, નિન્દા, પ્રાયશ્ચિત્તાદિક રૂપ) સાંધવાના કોઇ નહિ તા કાઈ ઉપાય હાઈ શકે છે, પણ પાકા ઘડાના કાના ન સધાય તેમ માત્ર એક વાર પણ ભાંગ્યું હાય તે શીલને અખણ્ડ કરી શકાતું (સંધાતું) નથી. (૧૮) નિર્મલ શીલનું પાલન કરનારા મનુષ્ય (પુરૂષ–સ્રી) વેતાલ, ભૂત, રાક્ષસ, કેસરી સિંહ, ચિત્તા, હાથી અને સપ્ના અહંકારને પણ લીલામાત્રમાં (જોતજોતામાં) ચૂરી નાખે છે. Page #310 -------------------------------------------------------------------------- ________________ કુલકસંગ્રહ ૨૩૩ केइ कम्ममुक्का, सिद्धा सिझंति सिज्झिहिंति तहा । सव्वेसिं तेसि बलं, विसालसीलस्स हु ललिअं (माहप्पं) (અર્થાત શીયળવંતની સામે તે ઉપદ્રવ ટકી શકતા નથી.) (૧૯) જે કોઈ મહાશયે સર્વ કર્મથી મુક્ત થઈને સિદ્ધિ પદને પામ્યા છે. વર્તમાનમાં સિદ્ધિપદને પામે છે અને ભવિષ્યકાળમાં પણ સિદ્ધિપદને પામશે, તે સઘળાને આ પવિત્ર શીલને જ પ્રભાવ જાણ. (ઉત્તમ શીલથી યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ થવાથી અવશ્ય સિદ્ધિ થાય જ છે, શીલનું ચારિત્રનું આવું ઉત્તમ માહામ્ય શાસ્ત્રકારોએ જણાવેલું છે, તે ધ્યાનમાં લઈ ભવ્યજનોએ નિર્મળ શીલરત્નનું પાલન કરવા હંમેશાં ઉદ્યમી રહેવું ઉચિત છે.) (૨૦) Page #311 -------------------------------------------------------------------------- ________________ ૩૪ સ્વાધ્યા૦ ગ્રન્થસહુ છે અથ તપમ | सो जयउ जुगाइजिणो, जस्संसे सोहए जडामउडो। तवझाणग्गिपलिविअ-कम्मिधणधूमपंति व्व ॥१॥ संवच्छरिअतवेणं, काउस्सग्गम्मि जो ठिओ भयवं । पूरिअनिययपइन्नो, हरउ दुरिआई बाहुबली ॥२॥ अथिरं पि थिरं वकं, अवि उजु दुल्लहं पि तह सुलहं । दुस्सझपि सुसज्झं, तवेण संपज्जए कज्जं ॥३॥ छटुं छठेण तवं, कुणमाणो पढमगणहरो भयवं । अक्खीणमहाणसीओ, सिरिगोयमसामिओ जयउ ॥४॥ તપ અને ધ્યાનરૂપ અગ્નિ વડે બાળી નાખેલા કર્મ ઇન્જનમાંથી નીકળેલી ધૂમપંક્તિ હોય તે મસ્તકના કેશની જટા રૂપ મુગટ જેમના બન્ને ખભા ઉપર શોભી રહ્યો છે તે પ્રભુ ઋષભદેવ જયવન્તા વર્તે. (૧) એક વર્ષ પર્યત આહાર છોડીને કાઉસગ્ગ મુદ્રાએ ખડા રહી જે મહાત્માએ સ્વપ્રતિજ્ઞા પૂર્ણ કરી (કેવળજ્ઞાન મેળવ્યું) તે બાહુબલી મહારાજ (અમારા) દુરિત-પાપને હરણ કરે. (૨) તપના પ્રભાવથી અસ્થિર કાર્ય પણ સ્થિર થાય છે, વાંકુ (કઠિન) પણ સરળ થાય છે, દુર્લભ પણ સુલભ થાય છે અને દુઃસાધ્ય પણ સુસાધ્ય થાય છે. (૩) છઠ છઠને સતત તપ કરતા જે “અક્ષણ મહાનસી Page #312 -------------------------------------------------------------------------- ________________ કુલકસ ગ્રહ छज्जइ सणकुमारो, तवबलखेलाइलद्धिसंपन्नो । निट्टुअखवलिअंगुलिं सुवण्णकंतिं पयातो ॥५॥ गो भगभगभिणी - भिणीघायाइ गुरुअपावाई | काण विकणयं पिव, तवेण सुद्धो दढप्पहारी ॥ ६ ॥ पुन्वभवे तिव्वतवो, तविओ जं नंदिसेणमहरिसिणा । वसुदेवो तेण पिओ, जाओ खयरीसहस्साणं ||७ ॥ देवा वि किंकरतं, कुणंति कुलजाइविरहिआणं पि । तवमंतपभावेणं, हरिकेसबलस्स व रिसिस्स ॥८॥ નામની મહાલબ્ધિને પામ્યા તે પ્રથમ ગણધર શ્રીગૌતમસ્વામી મહારાજ જયવત્તા વતા. (૪) ', ક્ષય પામેલી (સડેલી) આંગળીને પેાતાના થૂક વડે સુવણૅ જેવી શે।ભતી કરી દેખાડતા એવા સનત્કુમારે રાજર્ષિ તપાખળથી ખેલાર્દિક’ લબ્ધિને પામ્યા થકા શાલે છે. (૫) ગૌ, બ્રાહ્મણ, ગર્ભ અને ગર્ભવતી બ્રાહ્મણી સ્ત્રી, એ ચારેયની હત્યા વિગેરે મહાઉગ્ર પાપાને કર્યા છતાં દૃઢમહારી તપના સેવન વડે સુવર્ણની જેમ શુદ્ધ થયા. (૬) પૂર્વ જન્મમાં ન દિષણ મહિષએ જે તીવ્ર તપ કર્યાં તેના પ્રભાવથી વસુદેવ થયેલા તે હજારા વિદ્યાધરીએના પ્રિય—પતિ થયા. (૭) તીવ્ર તપ રૂપી મન્ત્રના પ્રભાવથી હરિકેશીબલ ઋષિની પેઠે કુળ અને જાતિથી હીન હોય તેવાઓનું પણ દેવતાઓ પણ દાસપણું કરે છે. (૮) ૨૩૫ Page #313 -------------------------------------------------------------------------- ________________ ૩૬ સ્વાધ્યા૦ ગ્રન્થસોહ पडसयमेगपडेणं, एगेण घडेण घडसहस्साई । जं किर कुणंति मुणिणो, तवकप्पतरुस्स तं खु फल ॥९॥ अनिआणस्स विहीए, तबस्स तविअस्स किं पसंसामो?। किन्जइ जेण विणासो, निकाइयाणं पि कम्माणं ॥१०॥ अइदुक्करतवकारी, जगगुरुणा कण्हपुच्छिएण तया । वाहरिओ स महप्पा, समरिज्जउ ढंढणकुमारो ॥११॥ પવિર્ષ સત્તા, વહિપ (m) ફિયવનિવિરા दुग्गाभिग्गहनिरओ, अज्जुणओ मालिओ सिद्धो ॥१२॥ મુનિજને જે એક પટ (વસ્ત્ર) વડે સેંકડો પટ (વસ્ત્રો) અને એક ઘટ-ભાજન વડે હજારે ઘટ-ભાજન કરે છે, તે વિશે તપરૂપ કલ્પવૃક્ષનું જ ફળ છે. (૯) જેનાથી નિકાચિત કર્મોને પણ નાશ કરી શકાય છે, તે નિયાણા (આશંસા) રહિત વિધિપૂર્વક કરેલા તપની અમે કેટલી પ્રશંસા કરીએ? (૧૦) (અઢાર હજાર મુનિઓમાં) અતિ દુષ્કર તપ કરનાર કયા સાધુ છે? એમ કૃષ્ણ પૂછ્યું ત્યારે જગદગુરૂ શ્રીનેમિપ્રભુએ જે મહાશયને વખાણ્યા તે ઢઢણમુનિ (સદાય) સ્મરણીય છે. (૧૧) પ્રતિદિવસ સાત સાત મનુષ્યને વધ કરનાર છતાં વીરપ્રભુ પાસે દીક્ષા લઈ જે ઘર-દુષ્કર અભિગ્રહ (૫) કરવામાં ઉજમાળ થયે, તે મહાત્મા અર્જુન માળી તપના પ્રભાવે સિદ્ધિપદ પામે. (૧૨) Page #314 -------------------------------------------------------------------------- ________________ કુલકસંગ્રહ ૨૩૭ नंदीसररुअगेसु वि, सुरगिरिसिहरे वि एगफालाए । जघाचारणसमणा, गच्छति तवप्पभावेणं ॥१३॥ सेणियपुरओ जेसिं, पसंसि सामिणा तवोरूवं । ते धना धनमुणी, दुग्नवि पंचुत्तरे पत्ता ॥१४॥ सुणिऊण तवं सुंदरी-कुमरीए अंबिलाण अणवरयं । सहि वाससहस्सा, भण कस्स न कंपए हिअयं ? ॥१५॥ जं विहिअमंबिलतवं, बारसवरिसाइं सिवकुमारेण । तं दटुं जंबुरूवं, विम्हइओ कोणिओ राया ॥१६॥ નંદીશ્વર નામના આઠમા દ્વિીપે, રૂચક નામના તેરમે દ્વિીપે, તેમજ મેરૂપર્વતના શિખર ઉપર એક જ ફાળે કરી જે જંઘાચારણ અને વિદ્યાચારણ મુનિઓ જાય છે, તે તપના પ્રભાવે જઈ શકે છે. (૧૩) શ્રેણિક રાજાની આગળ શ્રીવીરપરમાત્માએ જેઓનું તપોબળ વખાણ્યું હતું, તે ધમોમુનિ (શાલિભદ્રના બનેવી) અને ધન્નાકાનંદી બને મુનિએ તપના બળે સર્વાર્થસિદ્ધ વિમોને ઉપજ્યા. (૧૪) (ઋષભદેવ સ્વામીની પુત્રી) સુન્દરી કુમારીએ ૬૦ હજાર વર્ષ પર્યન્ત સતત આયંબિલ તપ કર્યો, તે સાંભળીને કહો કેનું હૃદય ન કપે? (આશ્ચર્ય—આનન્દ નપામે) (૧૫) પૂર્વે શિવકુમારના ભવમાં બાર વર્ષ પર્યન્ત આયંબિલ તપ કર્યો તેના પ્રભાવથી જંબૂકુમારને એવું અદ્ભુતરૂપ મહ્યું કે તે દેખીને કેણિક રાજા વિસ્મય પામ્યા. (૧૬) Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ સ્વાધ્યા૦ ગ્રન્થસન્તાહ जिणकप्पिअपरिहारिअ-पडिमापडिवनलंदयाईणं । सोऊण तवसरूवं, को अन्नो वहउ तवगव्वं ? ॥१७॥ मासद्धमासखवओ, बलभद्दो रूववं पि हु विरत्तो । सो जयउ रण्णवासी, पडिबोहिअसावयसहस्सो ॥१८॥ थरहरिअधरं झलहलिअ-सायरं चलियसयलकुलसेलं । जमकासी जयं विण्हू, संघकए तं तवस्स फलं ॥१९॥ किंबहुणा भणिएणं ? जंकस्स वि कह वि कत्थ वि सुहाई। दीसंति भवणमझे, तत्थ तबो कारणं चेव ॥२०॥ જિનકલ્પી, પરિહારવિશુદ્ધિચારિત્રવાળા, પ્રતિમા– પ્રતિપન્ન, અને યથાલંદી સાધુઓના (ઉગ્ર) તપનું સ્વરૂપ સાંભળીને બીજે કણ તપસ્વી તપને ગર્વ કરી શકે ? (૧૭) અતિ રૂપવંત છતાં વિરક્ત થઈ અરણ્યમાં રહેનારા જેણે હજારે શ્વાપદ (જંગલી પશુઓને) પ્રતિબોધ્યાં, તે માસ, અર્ધમાસની તપશ્ચર્યા કરનારા બલભદ્રમુનિ જયવન્તા વર્તે.(૧૮) શ્રીસંઘનું કષ્ટ નિવારણ કરવા માટે જ્યારે વિષ્ણુકુમારે લાખ જન જેવડું શરીર વિકુવીને જય મેળવ્યું ત્યારે પૃથ્વી કમ્પાયમાન થઈ, સમુદ્રો ખળભળ્યા અને સઘળા પર્વતે ચલાયમાન થયા, તે બધું તપનું જ ફળ (બળ) જાણવું. (૧૯) . (આવા) તપને પ્રભાવ કેટલો વર્ણવી શકાય? ટુંકાણમાં જે કંઈને કેઈપણ પ્રકારે ત્રણે જગતમાં કયાંય પણ સુખ સમાધિ મળે છે, ત્યાં ત્યાં તે સર્વને (બાહ્ય-અત્યંતર) તપ જ કારણરૂપ છે. માટે સુખના અથએ તેનું આરાધન કરવા યથાવિધિ ઉદ્યમ સેવા. (૨૦) Page #316 -------------------------------------------------------------------------- ________________ કુલકસ ગ્રહ ૧૩૯ ॥ અથા માવામ્ ॥ कमठासुरेण रइयम्मि, भीसणे पलयतुल्लजलबोले । भावणकेवललच्छिं, विवाहिओ जयउ पासजिणो ॥ १ ॥ निच्चुणो तंबोलो, पासेण विणा न होइ जह रागो । तह दाणसीलतव भावणाउ अहलाउ भाव विणा ॥२॥ मणिमंतओसहीणं, जंतयतंताण देवयाणं पि । भावेण विणा सिद्धी, न ह कस्सवि दीसए लोए ||३|| सुहभावणावसेणं, पसन्नचंदो मुहुत्तमित्तेण । વવિઝા મળંત્રિ, સંપત્તો મરું નાળું શા કમઠ નામના અસુરે રચેલા ભયંકર પ્રલયકાળના જેવા જળના ઉપદ્રવ વખતે પણ શુભ ભાવને ધારણ કરવાથી જેઓ કેવળજ્ઞાનરૂપ લક્ષ્મીને વર્યાં તે શ્રીપાદ્ય પ્રભુ જયવન્તા વતા. (૧) જેમ ચૂના (કાથા) વગરનું તાંષુલ (નાગરવેલનું પાન) અને પાસ દીધા વગરનું વસ્ત્ર રંગાતું નથી, તેમ ભાવ વિના દાન, શીલ, તપ અને ભાવનાઓ પણ અફળ જાય છે. (૨) મણિ, મન્ત્ર, ઔષધિ, જન્ત્રાન્તન્ત્રાની અને દેવતાની પણ સાધના જગતમાં કોઈને પણ ભાવ વિના સિદ્ધ થતી નથી. (ભાવ યાગે જ તે તે વસ્તુઓની સિદ્ધિ થાય છે.) (૩) શુભ ભાવનાને ચેગે પ્રસન્નચન્દ્ર (રાષિ) માત્ર એક જ મુહૂતમાં કમની ગ્રન્થિગાંઠને ભેદી નાખીને કેવલજ્ઞાન પામ્યા. (૪) Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ સ્વાધ્યાય ગ્રન્થસન્તાહ सुस्सूसंती पाए, गुरुणीणं गरिहिऊण नियदोसे । उप्पन्नदिव्वनाणा, मिगावई जयउ सुहभावा ॥५॥ भयवं इलाइपुत्तो, गुरुए वंसम्मि जो समारूढो । द टूण मुणिवरिंदे, सुहभावो केवली जाओ ॥६॥ कविलो अ बंभणमुणी, असोगवणिआइ मज्झयारम्मि। लाहा लोह त्ति पयं, झायंतो जाइ जाइसरो ॥७॥ खवगनिमंतणपुव्वं, वासिअभत्तेण सुद्धभावेण । भुंजतो वरनाणं, संपत्तो कूरगड्डूओ ॥८॥ નિજ દેષ (અપરાધ)ની નિન્દા-ગહ કરીને ગુરૂણીના ચરણની સેવા (ક્ષમાપના) કરતાં શુભ ભાવથી જે કેવળજ્ઞાની થયાં તે મૃગાવતી સાધ્વી જયવન્તી વર્તે. (૫) મેટા-ઉંચા વાંસ ઉપર નાચવા માટે ચઢેલા ભગવંત શ્રી ઈલાચીપુત્રને કઈ મહા મુનિરાજના દર્શનથી શુભ ભાવ પ્રગટ થતાં જ કેવળજ્ઞાન પ્રગટયું (એ સભાવને જ પ્રભાવ સમજ.) (૬) કપિલનામને બ્રાહ્મણ મુનિ અશેક વાટિકામાં “લાહા લોહે પવઢઈલાભ થાય તેમ લોભ વધે એ પદની વિચારણા–ધ્યાન કરતે એ શુભભાવથી જાતિસ્મરણ જ્ઞાન પામે. (૭) વાસિત એટલે નવકારશીના ટાઈમે મળેલા નિર્દોષ આહારનું ઉપવાસી સાધુઓને પારણા માટે નિમન્ત્રણ કરવા પૂર્વક ભજન કરતા કૂરગમુનિ શુદ્ધભાવથી કેવળજ્ઞાન પામ્યા. (૮) Page #318 -------------------------------------------------------------------------- ________________ કુલકસંગ્રહ पूव्वभवसूरिविरइअ-नाणासाअणपभावदुम्मेहो। नियनामं झायंतो, मासतुसो केवली जाओ ॥९॥ हत्थिं पि समारूढा, रिद्धिं दठूण उसभसामिस्स । तक्रवणसुहझाणेणं, मरुदेवी सामिणी सिद्धा ॥१०॥ पडिजागरमाणीए, जंघाबलखी (ही) णमपिणआपुत्तं । संपत्तकेवलाए, नमो नमो पुष्कचूलाए ॥११॥ पनरसयतावसाणं, गोअमनामेणं दिनदिक्खाणं । उप्पन्नकेवलाणं, सुहभावाणं नमो ताणं ॥१२॥ પૂર્વભવે આચાર્ય પણે કરેલી જ્ઞાનની આશાતનાના પ્રભાવથી બુદ્ધિહીન થયેલા અને નિજનામને (માપ, મા તુ' પદનો) ધ્યાતા અર્થાત્ “કેઈની ઉપર રાગ કે રીસ ન કરવાં એ ગુરૂએ બતાવેલા પરમાર્થ સામે બદ્ધલક્ષ્ય થએલા માસતુસમુનિ (એ શુભ ભાવથી) ઘાતકર્મોને ઘાત કરીને કેવળજ્ઞાન પામ્યા. (૯) - હાથીના સ્કંધ ઉપર આરૂઢ થવા છતાં મરુદેવી માતા ઋષભદેવ સ્વામીની તીર્થકરપણાની રિદ્ધિ-સિદ્ધિ દેખીને શુભ ધ્યાનથી એકત્વઅન્યત્વ ભાવનાથી) અંતકૃત કેવળી થઈ તત્કાળ એક્ષપદ પામ્યાં. (૧૦) ક્ષીણ જંઘાબળવાળા અણિકાપુત્ર આચાર્યની શુભભાવથી સેવા (ઉચિત વૈયાવચ્ચ) કરતાં જેને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું, તે સાધ્વી પુષ્પચૂલાને પુનઃ પુનઃ નમસ્કાર હે. (૧૧) ગૌતમ સ્વામીએ જે પંદરસે તાપને દીક્ષા દીધી Page #319 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યા૦ ગ્રન્થસહ जीवस्स सरीआओ,(सरीरस्स य) भेनाउंसमाहिपत्ताणं। उप्पाडिअनाणाणं, खंदगसीसाण तेसि नमो ॥१३॥ सिरिवद्धमाणपाए, पूयंती (पूयत्थी) सिंदुवारकुसुमेहिं । भावणं सुरलोए, दुग्गयनारी सुहं पत्ता ॥१४॥ भावेण भुवणनाहं, वंदेउं ददुरो वि संचलिओ। मरिऊण अंतराले, नियनामको सुरो जाओ ॥१५॥ विरयाविरयसहोअर, उदगस्स भरेण भरिअस रिआए । भणियाइ सावियाए, दिन्नो मग्गु त्ति भाववसा ॥१६।। અને જેઓને શુભભાવ વડે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું તેઓને નમસ્કાર હે. (૧૨) : પાપી પાલકે યન્ત્રમાં પીલવા છતાં જીવથી શરીરને ભિન્ન જાણીને સમાધિમાં રહેલા જેઓને કેવળજ્ઞાન પિદા થયું, તે કંદકસૂરિના સઘળા શિષ્યોને નમસ્કાર હે. (૧૩) શ્રી વર્ધમાનસ્વામીના ચરણને સિન્દુવારનાં ફૂલથી પૂજવાને ઇચ્છતી-પૂજતી દુતાનારી શુભભાવ વડે સુખને પામી. (કાળ કરીને દેવગતિમાં ઉપજી.) (૧૪) (નંદમણીઆરને જીવ) દેડકે થયે પણ ભુવનગુરૂ શ્રીવર્ધમાનસ્વામીને સમવસરેલા જાણીને ભાવથી વાંદવા ચાલે, ત્યાં માર્ગમાં જ (ઘડાની ખરી નીચે કચરાઈ) મરણ પામવા છતાં શુભભાવથી નિજનામાંકિત દ્રાક નામે દેવ થયે. (૧૫) Page #320 -------------------------------------------------------------------------- ________________ કુલકસંગ્રહ ૨૪૩ सिरिचंडरुद्दगुरुणा, ताडिज्जंतो वि दंडघाएहिं । तकालं तस्सीसो, सुहलेसो केवली जाओ ॥१७॥ जं न हु भणिओ बंधो, जीवस्स वहे वि समिइगुत्ताणं । भावो तत्थ पमाणं, न पमाणं कायवाचारो ॥१८॥ भावु च्चिय परमत्थो, भावो धम्मस्स साहगो भणिओ। सम्मत्तस्स वि बी, भावु च्चिय बिति जगगुरुणो ॥१९॥ વિરત (સાધુ) અને અવિરત (શ્રાવક રાજા) જે બને સગા ભાઈ હતા, તેઓને ઉદ્દેશીને દીક્ષા લીધી ત્યારથી સદાય મારા દેવરમુનિ ભેજન કરવા છતાં ઉપવાસી હોય અને મારો પતિ રાજા ભેગ ભેગવવા છતાં સદાય બ્રહ્મચારી હોય તે હે નદીદેવી! મને માર્ગ આપજે, એમ ઉક્ત મુનિને વન્દન કરવા જતાં અને પાછા વળતાં રાણીએ માર્ગમાં પાણીના પૂરથી ભરેલી નદીને સંબોધીને કહે છતે ભોજન કરવા છતાં અને વિષય સેવવા છતાં શુભ ભાવના કારણે નદીએ રાણુંને વચ્ચે માર્ગ આપે હતે. (૧૬) શ્રીચલ્ડરૂદ્ર નામના ગુરૂએ દંડના પ્રહારથી તાડન કરવા છતાં પણ તે દિવસને દીક્ષિત નૂતન શિષ્ય તત્કાળ કેવળજ્ઞાન પામ્યું. તે શુભ લેશ્યાનું ભાવનું ફળ હતું. (૧૭) સમિતિ–ગુપ્તિવંત સાધુઓથી ઉપગ રાખવા છતાં ક્વચિત્ જીવને વધ થઈ જાય; તે પણ નિશ્ચ કર્મબન્ધ થતું નથી, તેમાં તેઓને શુભ (અહિંસક) ભાવ એ જ કારણ છે, કાયવ્યાપાર પ્રમાણભૂત મનાતું નથી. (૧૮) Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ સ્વાધ્યા૦ ગ્રન્થસન્દાહ किं बहुणा भणिएणं, तत्तं निसुणेह भो ! महासत्ता । मुक्खसुहबीयभूओ, जीवाण सुहावहो भावो ॥२०॥ इय दासी लतवभा - वणाओ जो कुणइ सत्तिभत्तिपरो । देविंदविंदमहिअं, अरा सो लहइ सिद्धि || २१॥ આત્માના શુભભાવ જ ખરા પરમા ધર્મના સાધક છે અને ભાવ જ સમ્યકત્વનું એમ ત્રિભુવનગુરૂ શ્રીતીકા કહે છે. (૧૯) છે, ભાવ જ ખીજ છે; ઘણું ઘણું શું કહીએ ? હે મહાસત્ત્વશાળી ભવ્યે ! હું તમેાને તત્ત્વરૂપ એક જ વચન કહું છું તે સાંભળેા ! ‘માક્ષસુખના બીજરૂપ ભાવ જ જીવાને સુખકારી છે'. (અર્થાત્ શુભ ભાવના ચેાગે જ જીવા મેાક્ષ મેળવી શકે છે.) (૨૦) એ રીતે દાન, શીલ, તપ અને ભાવનારૂપ ચતુર્વિધ ધર્મને જે (ભવ્યાત્મા) શક્તિ અને ભક્તિના ઉલ્લાસ ચેાગે કરે છે, તે (મહાશય) ઈન્દ્રાના સમૂહવડે પૂજિત એવું અક્ષય-મેાક્ષસુખ અલ્પકાળમાં મેળવી શકે છે. (૨૧) આ કુલકમાં છેવટે ચારે કુલકાના કર્તાએ પેાતાનુ દેવેન્દ્રસૂરિ’ એવું નામ ગર્ભિતપણે સૂચવ્યું છે. ઉક્ત મહાશયનાં અતિ હિતકર વચનાને ખરા ભાવથી આદરવાં એ આત્મ હિતકર છે Page #322 -------------------------------------------------------------------------- ________________ કુલકસંગ્રહ રકપ _| થ મળ્યો છે जह अभवियजीवेहिं, न फासिया एवमाइया भावा । इंदत्तमणुत्तरसुर-सिलायनरनारयत्तं च ॥१॥ केवलिगणहरहत्थे, पव्वज्जा तित्थवच्छरं दाणं । पवयणसुरीसुरत्तं, लोगंतियदेवसामित्तं ॥२॥ तायत्तीससुरत्तं, परमाहम्मियजुयलमणुअत्तं । संभिन्नसोय तह पुव-धराहारयपुलायत्तं ॥३॥ मइनाणाई सुलद्धी, सुपत्तदाणं समाहिमरणत्तं । चारणदुगमहुसपिय-खीरासवखीणठाणत्तं ॥४॥ અભવ્ય છાએ આ હવે પછી કહીશું તે ભાવે કદાપિ સ્પર્યા નથી. ૧-ઈન્દ્રપણું, ૨-અનુત્તરવાસી દેવપણું, ૩–ત્રેસઠશલાકા પુરૂષપણું અને ૪–નારદપણું (અભ કદી ને પામે.) (૧) વળી અભ પ-કેવલી તથા ગણધરના હાથે દીક્ષા ૬-શ્રીતીર્થકરનું વાર્ષિકદાન, —પ્રવચનના અધિષ્ઠાયક દેવી તથા દેવપણું, ૮-લોકાન્તિક દેવપણું અને –દેવપતિ (મહદ્ધિક) પણું ન પામે. (૨) ૧૦–ત્રાયત્રિશવપણું, ૧૧-પંદરજાતિએ પરમાધામી દેવપણું, ૧૨- યુગલિક મનુષ્યપણું, ૧૩-સંભિન્નશ્રોતલબ્ધિ ૧૪-પૂર્વધરલબ્ધિ, ૧૫-આહારકલબ્ધિ અને ૧૬-પુલાક લબ્ધિ (પણ અભ ન પામે) (૩) Page #323 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યા૦ ગ્રન્થસહ तित्थयर-तित्थपडिमा-तणुपरिभोगाइकारणे वि पुणो । पुढवाइयभावम्मि वि, अभव्वजीवेहि नो पत्त ॥५॥ चउदसरयणत्तं पि, पत्तं न पुणो विमाणसामित्तं । सम्मत्तनाणसंयम-तवाइभावा न भावदुगे ॥६॥ अणुभवजुत्ता भत्ती, जिणाण साहम्मियाण वच्छल्लं । न य साहेइ अभवो, संवेगत्तं न सुकपक्वं ॥७॥ ૧ન્મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાનાદિક શુભજ્ઞાનની લબ્ધિ, ૧૮-સુપાત્રમાં દાન, ૧૯–સમાધિમરણ, ૨૦-વિદ્યાચારણ અને ૨૧–જંઘાચારણ લબ્ધિઓ, રર-મધુસર્ષિ લબ્ધિ, ૨૩-ક્ષીરાશવલબ્ધિ અને ૨૪– અક્ષીણ મહાનસી લબ્ધિ પણ ન પામે. (૪) ૨૫-તીર્થકરના શરીરમાં તથા તીર્થંકરની પ્રતિમામાં ઉપગમાં આવે તેવા પૃથ્વીકાય વિગેરે ભાવેને પણ અભએ કદી પ્રાપ્ત કર્યા નથી. (૫) - ૨૬-ચક્રવર્તીનાં ચૌદરત્નપણું અને ૨–વિમાનાધિપતિપણું કદી પામ્યા નથી. વલી સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ વિગેરે ભાવે પણ ક્ષાયિક અને ક્ષાપશમિક ભાવના પામ્યા નથી. (૬) અભવ્ય ૨૮-અનુભવ જ્ઞાનથી યુક્ત શ્રીજિનેશ્વરેની ભક્તિ, ૨૯–સાધર્મિઓનું વાત્સલ્ય, ૩૦-સંસારથી (સંવેગ) વૈરાગ્યપણું તેમજ ૩૧-શુક્લપાક્ષિકપણું ન પામે. (૭) Page #324 -------------------------------------------------------------------------- ________________ કુલકસંગ્રહ ૨૪૭ जिणजणयजणणीजाया, जिणजक्खाजक्खिणीजुगपहाणा। आयरियपयाइदसगं, परमत्थगुणड्ढमप्पत्तं ॥८॥ अणुबंधहेउसरुवा, तत्थ अहिंसा तिहा जिणुदिट्ठा । दव्वेण य भावेण य, दुहा वि तेसिं न संपत्ता ॥९॥ ૩ર-જિનેશ્વરની માતા, પિતા, સ્ત્રી, જક્ષ, જક્ષણ અને ૩૩-ગુગપ્રધાન પણ નથી થયા. વલી ૩૪-પારમાર્થિક (સાચા) ગુણોથી યુક્ત એવાં આચાર્યપદ વિગેરે દસ પદો પણ પામ્યા નથી. (૮) વલી ૩૫-“અનુબન્ધ, હેતુ અને સ્વરૂપ” એમ ત્રણ પ્રકારે શ્રીજિનેશ્વરે કહેલી અહિંસા પણ દ્રવ્યથી કે ભાવથી તેઓને કદી પ્રાપ્ત થઈ નથી. (૯) Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ સ્વાધ્યા૦ ગ્રન્થસહુ ॥अथ पुण्यपापफलकुलकम् ॥ छत्तीसदिणसहस्सा, वाससये होइ आउपरिमाणं । झिझंतं पइसमयं, पिच्छिय धम्मम्मि जइअव्वं ॥१॥ जइ पोसहसामइओ, तवनियमगुणेहि गमइ एगदिणं । ता बंधइ देवाउ, इत्तियमित्ताइ पलियाई ॥२॥ सगवीस कोडीसया, सतहत्तरी कोडिलक्ख सहसा य । सत्तसयसत्तहुत्तरि, नवभागा सत्त पलियस्स ॥३॥ अट्ठासीई सहस्सा, वाससए दुण्णिलक्ख पहराणं । एगो वि अ जइ पहरो, धम्मजुओ ता इमो लाहो ॥४॥ સે વરસના આયુષ્યવાળાને છત્રીસ હજાર દિવસનું પ્રમાણ હોય છે. તે સમયે સમયે ઓછું થતું જાય છે, એમ જાણીને ધર્મમાં યત્ન કરે. (૧) જો કે જીવ પોસહ સામાયિક પૂર્વક તપ અને પાપને ત્યાગ વિગેરે ગુણોની સેવામાં એક દિવસ ગાળે તે તે ત્રીજી ગાથામાં કહીશું તેટલા પોપમનું દેવગતિનું આયુષ્ય બાંધે છે. (૨) સત્તાવીસસે કોડ, સોતેર કોડ, સતેર લાખ, સત્યોતેરહજાર, સાત ને સતેર એટલા પપમ અને ઉપર એક પોપમના નવ ભાગ કરીએ તેવા સાત ભાગ હું એટલું દેવગતિનું આયુષ્ય (એક પિસહ કરનારો) બાંધે છે. (૩) એક સો વર્ષને આયુષ્યમાં કુલ બે લાખ અને Page #326 -------------------------------------------------------------------------- ________________ કુલકસંગ્રહ २४८ तिसयसगचत्तकोडि, लक्खा बावीस सहस बावीसा । दुसय दुवीस दुभागा, सुराउबंधो य इगपहरे ॥५॥ दसलक्ख असीयसहसा, मुहूत्तसंखा य होइ वाससए । जइ सामाइअसहिओ, एगो वि अ ता इमो लाहो ॥६॥ बाणवई कोडीओ, लक्खा गुणसहि सहस पणवीसं । नवसयपणवीसजुआ, सतिहा अडभाग पलियस्स ॥७॥ અઠયાસી હજાર પ્રહર થાય, તેમાંથી જે એક પણ પ્રહર ધર્મયુક્ત જાય, તે તેને આગળ કહીશું તેટલે લાભ થાય છે. (૪) ત્રણ સુડતાલીસ કોડ, બાવીસ લાખ, બાવીસ હજાર, બસ અને બાવીસ અને ઉપર પલ્યોપમના નવભાગ કરીયે તેવા બે ભાગ પામ એટલું દેવગતિનું આયુષ્ય એક પ્રહર સુધી ધર્મ (સમતા) કરવાથી બંધાય છે. (૫) સે વર્ષના આયુષ્યમાં મુહૂર્તી (બે ઘડીઓ) દસ લાખ અને એંશી હજાર થાય, તેમાનું જે એક મુહૂર્ત પણ સામાયિકમાં જાય તે આગળની ગાથામાં કહીશું એટલે લાભ થાય છે. (૬) બાણું કોડ, ઓગણસાઠ લાખ, પચીસ હજાર, નવસે પચ્ચીસ અને ઉપર એક પલ્યોપમના નવ ભાગ કરીયે તેવા એક તૃતીયાંશ સહિત આઠ ભાગ + (૨૫૨૫૯ ૨૫ ફૂંકું પલ્યોપમ) એટલું દેવગતિનું આયુષ્ય બે ઘડીના સામાયિકમાં બંધાય છે. (૭) Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ - સ્વાધ્યા૦ શ્રેન્થસહ वाससये घडिआणं, लक्खा इगवीस सहस तह सही। एगा वि अ धम्मजुआ, जाइ ता लाहो इमो होइ ॥८॥ छायालकोडी गुणतीस, लक्ख बासट्ठी सहस्स सयनवगं । तेसहि किंचूणा, सुराउ बंधेइ इगघडिए ॥९॥ सट्ठी अहोरत्तेणं, घडीआओ जस्स जंति पुरिसस्स । नियमेण विरहिआओ, सो दिअहओ निष्फलो तस्स ॥१०॥ चत्तारि अ कोडिसया, कोडीओ सत्तलक्ख अडयाला । चालीसं च सहस्सा, वाससए हुंति ऊसासा ॥११॥ એક સે વર્ષમાં ઘડીએ એકવીસ લાખ અને સાઠ હજાર થાય, તેમાંથી એક ઘડી પણ જે ધર્મયુક્ત જાય, તે આગલી ગાથામાં કહેશે તેટલો લાભ થાય છે. (૮) છેતાલીસ ક્રોડ, ઓગણત્રીસ લાખ, બાસઠ હજાર નવસે અને ત્રેસઠ પલ્યોપમમાં કિશ્ચિત્ જૂન એટલું દેવગતિનું આયુષ્ય એક ઘડીની સમતાથી બંધાય. (૯) એક દિવસ રાત્રીની મળી સાઠે ય ઘડી જે પુરુષની (જીવની) વ્રત–નિયમથી રહિત જાય તે જીવને તે રાત્રિદિવસ સંપૂર્ણ નિષ્ફળ ગયો જાણ. (૧૦) એક ઘડીમાં એક હજાર આઠસો સાડી છયાશી ધાસેચ્છવાસ થાય તે પ્રમાણે એક વર્ષમાં ચારસો સાત ક્રોડ, અડતાલીસ લાખ, ચાલીસ હજાર (૪૦૭૪૮૪૦૦૦૦) શ્વાસોચ્છવાસ થાય છે. (૧૧) Page #328 -------------------------------------------------------------------------- ________________ લસંગ્રહ ૨૫૧ इक्को विअ ऊसासो, न य रहिओ होइ पुण्णपावेहिं । जइ पुणेणं सहिओ, एगो वि अ ता इमो लाहो ॥१२॥ लक्ख दुग सहस पणचत्त, चउसया अट्ठ चेव पलियाई । વિષ્ણુળા ૨૩માળા, મુાવયો મૂસાને ? एगुणवीसं लक्खा, तेसट्ठी सहस्स दुसयसतसट्ठी । पलिया देवाउ, बंध नवकार उस्सग्गे ॥ १४ ॥ તેમાંથી એક પણ શ્વાસેાચ્છવાસ પુણ્ય કે' પાપથી રહિત હાય નહિ, જો તેમાંના એક શ્વાસેાચ્છવાસ પણ પુણ્ય સહિત જાય તે તેને આગલી ગાથામાં કહેશે તેટલા લાભ થાય છે. (૧૨) એ લાખ, પિસ્તાલીસ હજાર, ચારસાને આઠ પત્યેાપમ ઉપર એક પત્યેાપમના નવ ભાગ કરીએ તેવા કંઇક ન્યૂન ચાર ભાગ, એટલું (૨૪૫૪૦૮૪ કઈક ન્યૂન) દેવગતિનુ આયુષ્ય એક શ્વાસેાચ્છવાસ માત્ર ધર્મ (સમતા) કરવાથી બંધાય છે. (૧૩) (એક નવકારના કાર્યાત્મમાં આઠ શ્વાસેાચ્છવાસ થાય માટે) ઓગણીસ લાખ, ત્રેસઠ હજાર, ખસાને સડસડ પલ્યોપમનુ... દેવગતિનુ આયુષ્ય એક નવકારમન્ત્ર (આઠ શ્વાસેાચ્છવાસ)ના કાયાત્સગ કરનારા જીવ ખાંધે. (૧૪) Page #329 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર સ્વાધ્યા૦ ગ્રન્થસહ लक्खिगसट्ठी पणतीस, सहस दुसय दसपलिय देवाउ । बंधइ अहियं जीवो, पणवीसू सासउस्सग्गे ॥१५॥ एवं पावपराणं, हवेइ निरयाउअस्स बंधो वि । इअनाउंसिरिजिणकित्ति-अम्मि धम्मम्मि उज्जमह ॥१६॥ એકસઠ લાખ, પાંત્રીસ હજાર, બસને દસ ૫૫મથી કંઈક અધિક દેવગતિનું આયુષ્ય પચ્ચીસ શ્વાસચ્છવાસ (એક લોગસ્સ)ને કાઉસગ્ન કરનાર જીવ બાંધે. (૧૫) હે ભવ્ય છે ! એ પ્રમાણે પાપ કરનારને ઉપર જણાવ્યું તેટલા તેટલા પલ્યોપમને નરકના આયુષ્યને બન્ધ પણ હોય છે, એમ જાણીને શ્રી જિનેશ્વરે કહેલા ધર્મને વિશે ઉદ્યમ કરે, અહીં કર્તાએ પોતાનું (“શ્રીજિનકીર્તિ). એવું નામ સૂચવ્યું છે. (૧૬) Page #330 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ કુલકસંગ્રહ નથ તમન્ ! लुद्धा नरा अत्थपरा हवंति, मूढा नरा कामपरा हवंति । बुद्धा नरा खंतिपरा हवंति, मिस्सा नरा तिनि वि आयरंति ॥१॥ ते पंडिया जे विरया विरोहे, ते साहुणो जे समयं चरंति। ते सत्तिणो जे न चलंति धम्मे, ते बंधवा जे वसणे हवंति ॥२॥ कोहाभिभूया न सुहं लहंति, माणंसिणो सोयपरा हवंति । मायाविणो हुंति परस्स पेसा, कुद्धा महिच्छा नरयं उविति ॥३॥ લોભી પુરૂષ ધન મેળવવામાં તત્પર હોય છે. મૂર્ખ પુરૂષે કામ–ભેગમાં તત્પર હોય છે. તત્ત્વની જાણ પુરૂષો ક્ષમામાં તત્પર હોય છે અને મિશ્ર પુરૂષે ધન, કામ અને ક્ષમા, ત્રણેમાં તત્પર હોય છે. (૧) જે વિધથી (વૈરથી) વિરમ્યા તે જ સાચા પણ્ડિતે છે, જે સિદ્ધાન્તની રીતે ચાલે તે જ સાચા સાધુઓ છે, જે ધર્મથી ન ચળે તે જ સાચા સત્ત્વવંત છે અને જે આપદા સમયે આપણા (સહાયક) થાય તે જ સાચા બાળે છે. (૨) જેઓ ક્રોધથી હારેલા (ક્રોધી) હોય તે જ સુખ ન પામે, માની ભવિષ્યમાં શેકાતુર દશા પામે, માયાવી ભવિષ્યમાં પારકા ચાકર થાય અને લોભની ઘણી તૃણું વાળા છે નરકમાં ઉપજે છે. (૩) Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ સ્વાધ્યા૦ ગ્રન્થસન્ડે कोहो विसं किं अमयं अहिंसा, माणो अरी किंहियमप्पमाओ। माया भयं किं सरणं तु सच्च', लोहो दुहं किं सुहमाह तुहि ॥४॥ बुद्धी अचंडं भयए विणीयं, कुद्धं कुसीलं भयए अकित्ती । संभिन्नवित्तं भयए अलच्छी, सच्चे ट्ठियं संभयए सिरी य॥५॥ चयंति मित्ताणि नरं कयग्धं, चयति पावाई मुणिं जयंतं । चयंति सुक्काणि सराणि हंसा, चयति बुद्धी कुवियं मणुस्सं ॥६॥ अरोइयत्थे कहिए विलावो, असंपहारे कहिए विलावो। विक्खित्तचित्ते कहिए विलावो, बहु कुसीसे कहिए विलावो ॥७॥ કોઇ મહા ઝેર છે અને અહિંસા અમૃત છે, માન દુષ્ટ શત્રુ છે અને અપ્રમાદ હિતસ્વી છે, માયા મહાભય રૂપ છે અને સત્ય શરણું છે તથા લોભ મહા દુઃખ છે અને સંતેષ પરમ સુખ કહ્યું છે. (૪) વિનયવંત અને સૌમ્ય પ્રકૃતિવાળા માણસને બુદ્ધિ ભજે છે, ક્રોધી અને કુશીલિયાને અપકીર્તિ ભજે છે, વ્રત ભાગનાર (ભ્રષ્ટાચારી)ને અલક્ષ્મી (દરિદ્રતા) ભજે છે અને સત્યમાં સ્થિર રહેનારને લક્ષ્મી સુન્દર સેવા કરે છે. (૫) કૃતજ્ઞ પુરૂષને મિત્રો તજે છે, જ્યણાવાળા મુનિને પાપ તજે છે, સુકાઈ ગયેલાં સરેવરને હંસપક્ષીઓ તાજે છે અને કેપવંત મનુષ્યને બુદ્ધિ (સવિચારે) તજે છે. (૬) સાંભળનારને ન રૂચે તેવી વાત કહેવી તે વિલાપ કોઈ ગ્રન્થમાં “ ગર પાઠ છે, તેને અર્થ “સમય ગયા પછી કહેવું તે વિલાપ તુલ્ય છે એમ કર. Page #332 -------------------------------------------------------------------------- ________________ કુલકસંગ્રહ दुट्टा निवा दंडपरा हवंति, विज्जाहरा मंतपरा हवंति । मुक्खा नरा कोपरा हवंति, सुसाहुणो तत्तपरा हवंति ॥८॥ सोहा भवे उग्गतस्स खंती, समाहिजोगो पसमस्त सोहा । नाणं सुझाणं चरणस्स सोहा, सीसस्स सोहा विणए पवित्ती Kun असणो सोहs बंभयारी, अकिंचणो साहर दिवखधारी । बुद्धिजुओ सोहइ रायमंती, लज्जाजुओ साहइ एगपत्ती ॥ १० ॥ કરવા તુલ્ય છે; એકાગ્રતા વગરના જીવને કઇ કહેવું તે વિલાપ કરવા તુલ્ય છે; પરવશ ચિત્તવાળાને કંઇ કહેવું તે વિલાપ તુલ્ય છે અને કુશિષ્યને ઘણું કહેવું તે પણ વિલાપ તુલ્ય છે. (૭) ૫૫ દુષ્ટ રાજા દંડવામાં તત્પર હોય છે. વિદ્યાધરા મન્ત્ર સાધવામાં તત્પર હેાય છે. મૂખ પુરૂષો કાપ કરવામાં તત્પર હાય છે અને ઉત્તમ સાધુએ તત્ત્વ (પરમા) સાધવામાં તત્પર હાય છે. (૮) ક્ષમા ઉગ્ર તપની શેાભા છે સમાધિયાગ તે ઉપશમની શાભા છે. જ્ઞાન અને શુભ ધ્યાન તે ચારિત્રની શૈાભા છે અને વિનયમાં પ્રવૃત્તિ કરવી તે શિષ્યની શૈાભા છે. (૯) બ્રહ્મચારી આભૂષણ વિના પણ શાલે છે. દીક્ષાધારી અકિંચનપણે (પરિગ્રહના ત્યાગથી) શાલે છે, રાજાના મન્ત્રી બુદ્ધિયુક્ત હાય તા શાલે છે તથા લજ્જાળુ મનુષ્ય એકપત્નીવ્રત પાળવાથી શાલે છે. (૧૦) Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ સ્વાધ્યા૦ ગ્રન્થસન્દાહ अप्पा अरी हो अणवअस्स, अप्पा जसो सीलमओ नरस्त । अप्पा दुरप्पा अणवडियस, अप्पा जिअप्पा सरणं गई य ॥ ११ ॥ न धम्मकज्जा परमत्थि कज्जं, न पाणिहिंसा परमं अकज्जं । न पेमरागा परमत्थि बंधो, न बोहिलाभा परमत्थि लाभो ॥१२॥ न सेवियन्वा पमया परका, न सेवियन्त्रा पुरिसा अविज्जा । न विव्वा अहमा निहीणा, न सेवियव्वा पिसुणा मणुस्सा 112311 અનવસ્થિત (ચપળ) ચિત્તવાળાને (વિષયાસક્ત જીવને) તેને પોતાના જ આત્મા વૈરી છે. શીલવંતપુરૂષોના આત્મા એ જ તેના યશ છે, અનવસ્થિત ચિત્તવાળાને (અસંયમીને) પેાતાના જ આત્મા દુરાત્મા છે અને ઇન્દ્રિચીને જીતી મનને વશ કરે, તે જિતાત્માને તે પાતે જ શરણુ અને આશ્રયભૂત થાય છે. (૧૧) ધર્મ કાર્યાંથી શ્રેષ્ઠ બીજું કાઈ કાર્ય નથી. જીવહિંસાથી ઉત્કૃષ્ટ કાઈ અકાર્ય નથી. પ્રેમરાગના બન્ધનથી ઉત્કૃષ્ટ અન્ધન નથી અને એધિલાભથી ઉત્કૃષ્ટ ખીજો કાઈ લાભ નથી. (૧૨) ડાહ્યા પુરૂષે પરસ્ત્રીને ન સેવવી, વિદ્યાહીન પુરૂષોને ન સેવવા, (ઉચ્ચ કુલવાળા છતાં) આચારથી અધમ હોય તેને તથા નીચ કુલવાળાને ન સેવવા તથા ચાડિયા એટલે દુષ્ટ પુરૂષાને પણ ન સેવવા (એટલાના સંગ તજવા.) (૧૩) Page #334 -------------------------------------------------------------------------- ________________ કુલકસંગ્રહ : ૨૫૭ जे धम्मिया ते खलु सेवियव्वा, जे पंडिया ते खलु पुच्छियव्वा । जे साहुणे ते अभिनंदियव्वा, जे निम्ममा ते पडिला भियव्वा શાકા पुत्ताय सीसाय समं विभत्ता, रिसी य देवा य समं विभत्ता । मुक्खा तिरिक्खा य समं विभत्ता, मुआ दरिद्दा य समं વિમત્તા ની सव्वा कला धम्मकला जिणाइ, सव्वा कहा धम्मकहा जिणाइ । सव्वं बलं धम्मबलं जिणाइ, सव्वं सुहं धम्मसुहं जिणाई || १६ || જે ધર્મવત હાય તે પુરૂષોને નિશ્ચે સેવવા, જે પણ્ડિત હોય તે પુરૂષાને જ પૂછવા ચેાગ્ય પૂછવું, જે સાધુ–સત્પુરૂષ હાય તેની જ પ્રશંસા સ્તુતિ કરવી અને જે નિમમ હાય તેઓને આહાર વિગેરેનું દાન આપવું. (૧૪) ડાહ્યાઓએ સુપુત્રા અને વિનીત શિષ્યા એ બેઉને સરખા કહ્યા છે, ઋષિઓને અને દેવાને સરખા કહ્યા છે, મૂર્ખાઆને અને તિર્યંચાને સરખા કહ્યા છે અને મરણુ પામેલા અને દરિદ્ર એ બેઉને સરખા કહ્યા છે. (અર્થાત્ તે તેના જેવા ગણ્યા છે.) (૧૫) સર્વ કળાઓને એક ધર્મ કળા જીતે છે, સર્વ કથાને એક ધની કથા જીતે છે, સ અળાને એક ધર્મનુ મળ જીતનારૂં છે અને સર્વ પ્રકારનાં સુખાને ધર્મનું(સમતાનુ) સુખ જીતે છે. અર્થાત્ ધર્મ સર્વ વિષયમાં વિજયવંત છે.) (૧૬) ૧૭ Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ સ્વાધ્યા૦ ગ્રન્થસન્તાહ जूए पसत्तस्स धणस्स नासो, मंसे पसत्तस्स दयाइ नासो । मज्जे पसत्तस्स जसस्स नासो, वेसापसत्तस्स कुलस्स नासो શી हिंसापसत्तस्स सुधम्मनासो, चोरीपसत्तस्स सरीरनासा । तहा परस्थिसु पसत्तयस्स, सव्वस्स नासा अहमा गई य ॥१८॥ दाणं दरिहस्स पहुस्स खति, इच्छानिरोहो य सुहोइयस्स । तारुण्णए इंदियनिग्गहो य, चत्तारि एआणि सुदुक्कराणि ॥१९॥ જુગાર રમવામાં આસક્ત હોય તેના ધનને નાશ થાય, માંસમાં આસક્ત હોય તેની દયાને નાશ થાય, મદિરામાં આસક્ત હોય તેને જશ નાશ પામે અને વેશ્યામાં આસક્ત હોય તેના કુલને નાશ થાય. (૧૭) - જીવહિંસામાં આસક્ત હેય તેના ઉત્તમ ધર્મને (દયાને) નાશ થાય, ચેરીમાં આસક્ત હોય તેના શરીરને નાશ (ફાંસી) થાય અને પરસ્ત્રીમાં આસક્ત હોય તેના સર્વસ્વને (સર્વ ગુણને) નાશ થાય; એટલું જ નહિ તેઓ મરીને પણ અધમ ગતિને પામે. (૧૮) - દરિદ્ર અવસ્થામાં દાન દેવું દુષ્કર, પ્રભુપણામાં (સત્તાધીશ થઈને) ક્ષમા રાખવી દુષ્કર, સુચિત પ્રાણીને (તીવ્ર ભેગાવળી કમના ઉદયવાળાને) ઈચ્છાને રોધ કરે દુષ્કર અને તરૂણાવસ્થામાં ઈન્દ્રિયને નિગ્રહ કરે દુષ્કર છે; એ ચારે વાનાં અતિ દુષ્કર જાણવાં. (૧૯) Page #336 -------------------------------------------------------------------------- ________________ કુલકસંગ્રહ ૨૫૯ असासयं जीवियमाहु लोए, धम्मं चरे साहु जिणोवइट्ट। धम्मो य ताणं सरणं गई य, धम्मं निसेवित्तु सुहं लहंति॥२०॥ જગતમાં જીવિતવ્યને અશાશ્વત (નાશવંત કહ્યું છે, (તેથી) હે ભવ્ય! જિનેર મહારાજે ઉપદેશેલા સુન્દર ધર્મમાં પ્રવર્તે. કારણ કે એ ધર્મ જ ત્રાણ-શરણભૂત અને રૂડી ગતિને આપનારે છે. એવા ધર્મને જે પ્રાણ સેવે છે, તે પ્રાણી વિશે શાશ્વત સુખને પામે છે. (૨૦) આ કુલકના મૂળ રચયિતા પ્રાચીન ગૌતમઋષિ છે એમ આની વૃત્તિના પ્રારંભમાં જણાવ્યું છે. આ કુલક ઉપર ખરતરગચ્છાચાર્ય શ્રીજિનહંસસૂરિ શિષ્ય શ્રી પુણ્યસાગર ઉપાધ્યાયના શિષ્ય ઉ૦ પદ્મરાજગણીના શિષ્ય શ્રીજ્ઞાનતિલકગણીએ વિ.સં.૧૯૬૦માં વૃત્તિ રચી છે, તેમાં ૬૯ કથાઓ આપી વિષયને સુબોધ સુદઢ બનાવ્યા છે. Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ સ્વાધ્યા૦ ગ્રન્થસોહ ॥ अथ आत्मावबोधकुलकम् ॥ धम्मप्पहरमणिज्जे, पणमित्तु जिणे महिंदनमणिज्जे । अप्पावबोहकुलयं, वुच्छं भवदुक्खकयपलयं ॥१॥ अत्तावगमो नज्जइ, सयमेव गुणेहिं किं बहु भणसि ?। सूरुदओ लक्खिज्जइ, पहाइ न उ सवहनिवहेणं ॥२॥ હમ-સમ-સમર-મિત્ત-સંગ–વિવેકતિબ્યનિબૅબા एए पगूढअप्पा-वबोहबीअस्स अंकुरा ॥३॥ जो जाणइ अप्पाणं, अप्पाणं सो सुहाणं न हु कामी । पत्तम्मि कप्परक्खे. रुक्खे कि पत्थणा असणे? ॥४॥ ધર્મની પ્રભા વડે રમણીય અને મહેન્દ્ર વડે નમનીય એવા શ્રી જિનેન્દ્રોને પ્રણામ કરી ભવદુઃખને પ્રલય કરનારું એવું આત્માવબોધ (અનુભવ) કુલક કહીશ. (૧) જેમ સૂર્ય ઉદય તેજથી મનાય છે, તેજ સિવાય ઘણો સેગન ખાવાથી પણ તે મનાતું નથી, તેમ આત્મબેધ સ્વયં આત્મગુણે વડે જ જણાઈ આવે છે, (આત્મગુણ વિના) સંખ્યાબંધ સેગન ખાવાથી આત્મબોધ થતું નથી, માટે હે જીવ! તું વધારે શા માટે બોલે છે? શા માટે સ્વ પ્રશંસા કરે છે? (૨) મન–ઈન્દ્રિયનું દમન, વિષય-કષાયનું શમન, સમ્યકત્વ, મિત્રી, સંવેગ વિવેક અને તીવ્ર નિર્વેદ, એ ગુપ્ત રહેલા આત્મજ્ઞાન રૂપ બીજના સઘળા અંકુરા છે. (૩) Page #338 -------------------------------------------------------------------------- ________________ કુલકસંગ્રહ निअविन्नाणे निरया, निरयाइ दुहं लहंति न कया वि । जो होइ मग्मलग्गो, कह सो निवडेइ कूवम्मि १ ॥५॥ तेसिं दूरे सिद्धी, रिद्धी रणरणयकारणं तेसिं । तेसिमपुण्णा आसा, जेसि अप्पा न विन्नाओ ॥६॥ ता दुत्तरो भवजलही, ता दुज्जेओ महालओ मोहो। ता अइविसमो लोहो, जा जाओ नो निओ बोहो ॥७॥ જે આત્માને જાણે છે, તે (સંગ વિગ ધર્મવાળા સંસારના) અલ્પસુખને કામી નથી દેતે. જેને કલ્પવૃક્ષ પ્રાપ્ત થયું હોય તે આસનના (આહનના) વૃક્ષની પ્રાર્થના કેમ કરે ? (૪) આત્મસ્વરૂપના જ્ઞાનમાં (સમભાવમાં) નિરન્તર રક્ત એવા છે નરક, તિર્યંચ વિગેરેનાં દુઃખ કદાપિ પામતા નથી, કારણ કે જે આત્મવિજ્ઞાનરૂપી (સ્વસંવેદનરૂપી) સીધી સડક પર ચાલે, તે જીવ (નરકાદિનાં દુઃખે જેમાં છે એવા સંસારરૂપી) કૂવામાં કયા કારણે પડે? (૫) . જેઓને આત્મા એાળખાણે નથી, તેથી સિદ્ધિ (મેક્ષ) દૂર જ રહે છે, લક્ષ્મી પણ તેઓને દુઃખનું (કલહાદિનું) કારણ થાય છે અને તેઓની આશાઓ અપૂર્ણ રહે છે. (૬) ત્યાં સુધી જ ભવસમુદ્ર દુસ્તર છે, મહા મોહ પણ ત્યાં સુધી જ દુર્જય છે અને અતિ આકરે લાભ પણ ત્યાં સુધી જ રહે છે કે જ્યાં સુધી આત્મજ્ઞાન નથી થયું. (૭) Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૬ર સ્વાધ્યા૦ ગ્રન્થસહુ या सो वि। एइ पयंगत्तणं जबद्धं पिन जेण सुरासुरनाहा, हा हा अणाहुव्व वाहिया से वि । अज्झप्पझाणजलणे, एइ पयंगत्तणं कामो ॥८॥ जं बद्धं पि न चिटइ, वारिज्जंतं विसरइ असेसे (Tલર સેરે) झाणवलेणं तं पि हु, सयमेव विलिजए चित्तं ॥९॥ बहिरंतरंगभेया, विविहा वाही न दिति तस्स दुहं । गुरुवयणाओ जेणं, सुहझाणरसायणं पत्तं ॥१०॥ जिअमप्पचिंतणपरं, न कोइ पीडेइ अहव पीडेइ । ता तस्स नत्थि दुक्खं, रिणमुक्खं मन्नमाणस्स ॥१२॥ અરે! જેણે સુરેન્દ્રને અને અસુરેન્દ્રોને પણ અનાથની પેઠે પીડિત (વશ) કર્યા છે, તે પ્રબળ કામ પણ અધ્યાત્મ (આત્મ) ધ્યાન રૂ૫ અગ્નિમાં પતંગિયાની પેઠે ભસ્મ થઈ જાય છે. (૮) શુભ ભાવના (ચિન્તન) વિગેરેથી બાંધવા છતાં પણ જે મન સ્થિર રહેતું નથી, અભિગ્રહાદિથી વાર્યા છતાં પણ અનેકાનેક વિચારમાં ખસી જાય છે (પહોંચી જાય છે), તેવું દુર્જય ચપળ મન પણ આત્મ ધ્યાનના બલ વડે પોતાની મેળે શાન્ત થાય છે. (૯) જેણે સદ્ગુરૂના વચનથી ઉપદેશાયેલું શુદ્ધ આત્મધ્યાનરૂપી રસાયણ પ્રાપ્ત કર્યું (પીધુ) છે, તેને બહિરંગ (રેગાદિ) અને અંતરંગ (કામક્રોધાદિ) વિવિધ પ્રકારના વ્યાધિઓ પણ દુઃખ આપી શકતા નથી. (૧૦) Page #340 -------------------------------------------------------------------------- ________________ કલકસંગ્રહ ૨૬૩ दुक्खाण खाणी खलु रागदोसा, ते हंति चित्तम्मि રાવજિ. अज्झप्पजोगेण चएइ चित्तं, चलत्तमालाणिअकुअरु व्व ॥१२॥ एसो मित्तममित्तं, एसो सग्गो तहेव नरओ अ। एसो राया रंको, अप्पा तुट्ठो अतुट्ठो वा ॥१३॥ लद्धा सुरनररिद्धी, विसया वि सया निसेविया णेण । पुण संतोसेण विणा, किं कत्थ वि निव्वुई जाया ? ॥१४॥ જે જીવ આત્મચિન્તનમાં (આત્મધ્યાનમાં) તત્પર થયેલો હોય, તેને કોઈ પીડા કરી શકતું નથી, અથવા કરે તે પણ તેને દુઃખ નથી થતું, કારણ કે તે પીડાઓથી પિતે “દેવામાંથી હું મુક્ત થાઉં છું” એમ માને છે. (૧૧) ખરેખર, દુઓની ખાણ રાગદ્વેષ છે અને રાગ દ્વેષની ઉત્પત્તિ ચિત્ત ચલાયમાન થવાથી થાય છે. જેમ આલાનરૂપી ખંભે (ખીલે) બાંધેલો હાથી ચપળપણાને ત્યાગ કરે છે, (શાન્ત ઉભો રહે છેતેમ અધ્યાત્મગથી ચિત્ત પણ ચપલતાને ત્યાગ કરે છે. (૧૨) આત્મા પિતાના ગુણમાં તુષ્ટમાન થયે તે પોતે જ પિતાને મિત્ર છે, પિતે જ સ્વર્ગ છે અને પોતે જ રાજા પણ છે અને જે તુષ્ટમાન ન થાય તે પિતે જ પિતાને શત્રુ છે, પોતે જ નરક છે તેમ પતે રંક પણ છે, આમ આત્માની ઉત્તમ કે અધમસ્થિતિ પિતાને જ આધીન છે. (૧૩) Page #341 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ સ્વાધ્યા૦ ગ્રન્થસદેહ जीव! सयं चिअ निम्मिअ-तणुधणरमणीकुडुंबनेहेणं । मेहेणिव दिणनाहो, छाइज्जसि तेअवंतो वि ॥१५॥ जं वाहिवालवेसा-नराण तुह वेरिआण साहीणे । देहे तत्थ ममत्तं, जिअ! कुणमाणो वि किं लहसि ? ॥१६॥ वरभत्तपाणण्हाणय-सिंगारविलेवणेहिं पुट्ठो वि । निअपहुणो (णा) विहडतो, सुणए (हे) ण वि न सरिसो આ જીવે દેવાની અને મનુષ્યની ઋદ્ધિ પણ મેળવી અને ત્યાં બધે વિષયે પણ સદેવ વારંવાર સેવ્યા, તથાપિ સંતેષ વિના શું તેને કેઈપણ ઠેકાણે જરા પણ શાન્તિ થઈ છે? અર્થાત્ નથી થઈ. (૧૪) જેમ તેજસ્વી પણ સૂર્ય મેઘ વડે આચ્છાદિત થાય છે, (ઢંકાઈ જાય છે, તેમ હે જીવ! તું લોકાલોકપ્રકાશક એવા જ્ઞાનપ્રકાશથી તેજસ્વી સૂર્ય સરખે છે, છતાં તેં તારી પિતાની મેળે જ ઉત્પન્ન કરેલાં શરીર, ધન, સ્ત્રી અને કુટુમ્બના નેહથી તું આચ્છાદિત થયે છે, (ઢંકાઈ ગયો છે, તેથી તારું જ્ઞાન તને થતું નથી, તું તેને ઓળખી શકતું નથી. (૧૫) વળી તારે આ દેહ વ્યાધિ, સર્ષ અને અગ્નિ સરખા વિષય કષાયાદિરૂપ તારા જ અંતરંગ શત્રુઓને સ્વાધીન છે, તે દેહ ઉપર મમત્વ કરવાથી હે જીવ! તું શું ફાયદે મેળવીશ? (૧૬) Page #342 -------------------------------------------------------------------------- ________________ કુલકસંગ્રહ ૨૬૫ कट्ठा कडुअ बहुहा, जं धणमावज्जिअं तए जीव ! । कट्ठा तुझ दाउ, तं अंते गहिअमनेहिं ॥१८॥ जह जह अन्नाणवसा, धणधन्नपरिग्गहं बहुं कुणसि । तह तह लहुं निमज्जसि, भवे भवे भारिअतरि व्व ॥ १९ ॥ जा सुविणे विहु दिट्ठा, हरेइ देहीण देहसव्वस्सं । सा नारी मारी इव, चयसु तुह दुब्बलणं ||२०|| ઉત્તમ લેાજન, સ્વાદિષ્ટ પીણાં, સ્નાન, શૃંગાર અને વિલેપનાદિથી પાષણ (પુષ્ટિ) કર્યા છતાં, પોતાના માલિકને છેડી દેનાર (અથવા પાલકને પણ અનર્થ કરનાર) કૃતા આ દેહ શ્વાન જેટલેા પણ કૃતજ્ઞ નથી. (કૂતરા પણુ માલિકની રક્ષા-સેવા કરે છે તેટલું પણ દેહ કરતા નથી. (૧૭) હે જીવ! બહુ બહુ પ્રકારે ટાઢ, તડકા, ભૂખ, તૃષા તથા જંગલેાનાં અને સમુદ્રનાં અણગમતાં કષ્ટો સહન કરી તે જે ધન ઉપાજ્યું, તે ધને પણ તને મૂર્છા પેદા કરીને કષ્ટ જ આપ્યું છે અને તારી નજર સામે જ તે અગ્નિ— ચાર-રાજાદિને વશ થયું, ખીજાએ લઈ ગયા, ત્યાં તારૂં કંઇ પણ જોર ચાલ્યું નથી. (૧૮) હે જીવ! જેમ જેમ તું અજ્ઞાનને વશ થઈ ધનધાન્યાદિ પરિગ્રહ ઘણા એકઠા કરીશ, તેમ તેમ પ્રમાણથી અધિક ભાર ભરેલું નાવ સમુદ્રમાં ડૂબે તેમ તું ભવાભવ સ’સારસમુદ્રમાં જલ્દી ડૂબીશ. (૧૯) Page #343 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ સ્વાધ્યા૦ ગ્રન્થસહુ अहिलससि चित्तसुद्धि, रज्जसि महिलासु अहह मूढत्तं । नीलीमिलिए वत्थे, धवलिमा किं चिरं ठाई ? ॥२१॥ मोहेण भवे दुरिए, बंधिअ खित्तोसि नेहनिगडे हिं। . बंधवमिसेण मुक्का, पाहरिआ तेसु को राओ ? ॥२२॥ धम्मो जणओ करुणा, माया भाया विवेगनामेणं । खंती पिया सुपुत्तो, गुणो कुटुंबं इमं कुणसु ॥२३॥ સ્ત્રી કે જે સ્વમમાં દેખવા માત્રથી પણ મનુષ્યના દેહનું સર્વસ્વ હરી લે છે, તે સ્ત્રીને મારી (મરકી)ના રોગ સરખી સમજીને તું દુર્બળ (અબળા) પણાથી (સત્ત્વ કેળવીને) તેને ત્યાગ કર. (૨૦) હે જીવ! તું મનશુદ્ધિની અભિલાષા રાખે છે અને સ્ત્રીઓને વિષે આસક્ત થાય છે, રાગ કરે છે, અહો ! શું મૂઢપણું! ગળીમાં બળેલું વસ્ત્ર કયાં સુધી ઉજવળ રહે? અર્થાત્ સ્ત્રીરૂપ ગળીમાં રંગાયેલું મન કદાપિ ઉજ્વળ (શુદ્ધ) નથી રહેતું. (૨૧) મેહરાજાએ તને નેહરૂપી બેડીઓથી બાંધી સંસારરૂપ બંદીખાનામાં નાખ્યો છે અને બધુઓને (માતા, પિતા, સગા સંબન્ધી વિગેરેને) રક્ષકના બહાનાથી (તું જેલમાંથી નાશી ન જાય માટે) પહેરેગીર તરીકે મૂક્યા છે, એમ સંસારમાં પૂરી રાખનારાં જેલર જેવાં તે બાન્ધવાદિ સ્વજને પ્રત્યે રાગ શા માટે કરવે? (૨૨) ધર્મ એ જ તારે પિતા, કરૂણા જ તારી માતા, વિવેક હારે ભ્રાતા, ક્ષમા એ હારી પ્રિય સ્ત્રી અને જ્ઞાન Page #344 -------------------------------------------------------------------------- ________________ કુલકસંગ્રહ ૨૬૭ अइपालिआहिं पगइथिआहिं, जं भामिओसि बंधे। संते वि पुरिसकारे, न लज्जसे जीव ! तेणं पि ॥२४॥ सयमेव कुणसि कम्म, तेण य वाहिज्जसि तुमं चेव । રેલવ! ગરિક ! નરસ જ સેવિ વુિં સં થાપા तं कुणसि तं च जपसि, तं चिंतसि जेण पडसि वसणोहे। एयं सगिहरहस्सं, न सक्किमो कहिउमन्नस्स ॥२६॥ દર્શન, ચારિત્રાદિ ગુણોરૂપ તારા ઉત્તમ પુત્રે છે એમ તું તારું અંતરંગ કુટુમ્બ બનાવ. તેને આશ્રય લે.) (૨૩) હે જીવ! તારામાં પુરૂષકાર (અનન્ત બળ) હોવા છતાં પણ તેં અતિપાલન કરેલી એવી કમ પ્રકૃતિરૂપ તારી સ્ત્રીઓએ તને બાંધીને ચારે ગતિમાં પરિભ્રમણ કરાવ્યું, તેની તને (હજી) પણ શું લજ્જા નથી આવતી? (૨૪) હે જીવ! તારા આત્માને વૈરી તું પોતે જ કર્મ ઉપાર્જન કરે છે અને તેનાથી જ નિશ્ચય ચારે ગતિમાં તું પરિભ્રમણ કરે છે, છતાં “અમુકે મારું બગાડયું વિગેરે તું બીજાને શા માટે દોષ આપે છે? (૨૫) હે આત્મન ! તું એવાં કામ કરે છે, એવા શબ્દ બેલે છે અને એવા વિચાર કરે છે, જેથી તે પોતે જ દુઃખના સમુદ્રમાં જઈ પડે છે, આ આપણા પોતાના ઘરની છૂપી વાત બીજાને કહેવાને હું શક્તિમાન નથી, અર્થાત્ ઘરની ગુપ્ત વાત બીજે હું શું કહું? એવું હે આત્મા તું પિતાના અશુદ્ધ પર્યાયરૂપ બહિરાત્માને કહે છે.) (ર૬) Page #345 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ સ્વાધ્યા૦ ગ્રન્થસહ पंचिंदिपरा चोरा, मणजुवरन्नो मिलित्तु पावस्स । निअनिअअत्थनिरत्ता, मूलट्ठं तुज्झ लुपंति ॥२७॥ हणिओ विवेगमंती, भिन्नं चउरंगधम्मचक्कं पि। । मुट्ठ नाणाइधणं, तुमं पि छूढो कुगइवे ॥२८॥ इत्तिअकालं हुतो, पमायनिहाइगलियचेअन्नो। जइ जग्गिओ सि संपइ, गुरुवयणा ता (किं) न वेएसि | ૨II હે આત્મન્ ! પોતપોતાના સ્વાર્થમાં (વિષયમાં) આસક્ત એવા પાંચ ઈન્દ્રિરૂપી મહાન ચેરે હારા પાપી મનરૂપી યુવરાજની સાથે મળી જઈને (જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ) હારા મૂળ અર્થને અર્થાત્ તારા આત્મગુણરૂપ મૂળ ધનને લૂંટી રહ્યા છે. (૨૭) તેઓએ (ઈન્દ્રિએએ) હારા વિવેકરૂપી મન્ત્રીને હણ નાખે, હારા ચતુરંગ (મનુષ્ય જન્મ, ધર્મ શ્રવણ, શ્રદ્ધા અને સંયમ વીર્યરૂ૫) ધર્મ ચક્રને પણ ભેદી નાખ્યું, હારા જ્ઞાનાદિ ધનને ચોરી લીધું અને હવે સમજી લે કે તને પણ દુર્ગતિરૂપી કુવામાં નાખ્યો જ. (અર્થાત્ જલ્દી નહિ ચેતે તે નિશ્ચ દુર્ગતિમાં પડીશ.) (૨૮) આટલા કાળ સુધી તું પ્રમાદરૂપ નિદ્રાએ કરી ગલિત ચેતનાવાળે (જડ-અજ્ઞાન) હતું, પરંતુ હવે જે તું સદગુરૂનાં વચનેથી જાગે છે, તે પણ તારું સ્વરૂપ તું કેમ જેતે વિચારતે) નથી? (૨૯) તારૂં સ્વરૂપ સાંભળ Page #346 -------------------------------------------------------------------------- ________________ કુલકસંગ્રહ ૨૬૯ ', लोगपमाणो सि तुमं, नाणमओऽणंतवीरिओ सि तुमं । नियरज्जहिं चितसु, घम्मज्झाणासणासीणो ॥ ३० ॥ को व मणो जुवराया, को वा रायाह रज्जपभ्रंसे । નફ નગ્નિત્રો ત્તિ સંવર, પરમેસર ! વિત ચેનું રૂા नाणमओ वि जडो विव, पहू वि चोरु व्व जत्थ जाओ सि । भवदुग्गमि किं तत्थ, वससि साहीणसिवनयरे ॥ ३२॥ जत्थ कसाया चोरा, महावया सावया सया घोरा । रोगा अंगा, आसासरिआ घणतरंगा ॥ ३३ ॥ હે આત્મન્ ! તું લેાક પ્રમાણ છે (લેાકાકાશના પ્રદેશે છે. જેટલા અસંખ્યાતા પ્રદેશવાળા છે), અનતવીય (શક્તિ) વાન છે, માટે ધર્મ ધ્યાનરૂપી આસને બેસી તારી આત્મ સામ્રાજ્યની સ્થિતિના વિચાર કર! (૩૦) જો હમણાં તું જાગ્યા છે તે તારી સામે તે મનરૂપી ચુવરાજ કાણુ છે (શું કરવાના છે) ? અથવા તને રાજ્યથી ભ્રષ્ટ કરવામાં કયા રાજા વિગેરે (સમથૅ) છે ? તારી ચેતનામાં (અનંત જ્ઞાનમાં) પ્રવેશ કર! તારૂં સ્વરૂપ (ખળ) જો ! તું પરમેશ્વર છે. (સથી સમર્થ છે.) (૩૧) જ્ઞાનમય છતાં તું જ જડ જેવા થઇ ગયા છે, ધણી હોવા છતાં ચાર જેવા બની ગયા છે; મેાક્ષનગર ત્યારે સ્વાધીન હોવા છતાં તે ભવ દુર્ગાંમાં (સંસારરૂપી સખત કેદખાનામાં) કેમ પુરાઈ રહ્યો છે? (૩૨) (ભવરૂપ દુગ કેવા છે તે કહે છે કે) જ્યાં ચાર Page #347 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ સ્વાધ્યા૦ ગ્રન્થસહુ चिन्ताडवी सकट्ठा, बहुलतमा सुंदरी दरी दिट्ठा । खाणी गई अणेगा, सिहराइं अट्ठमयभेआ॥३४॥ रयणिअरो मिच्छत्तं, मणदुक्कडओ सिला ममत्तं च । तं भिंदसु भवसेलं, झाणासणिणा जिअ ! सहेलं ॥३५॥ जत्थत्थि आयनाणं, नाणं वियाण सिद्धिसुहयं तं । सेसं बहुं वि अहियं, जाणसु आजीविआमित्तं ॥३६॥ કષાયો ચરરૂપ છે, સદા મટી આપદાઓ રૂપી શ્વાપહિંસક જી રહે છે, જયાં રોગરૂપી દુષ્ટ સર્પો રહેલા છે અને ઘણા મેટા તરંગો (વિક) વાળી આશારૂપી મોટી નદી છે. (૩૩) વળી-જ્યાં ચારે દિશામાં ચિત્તારૂપી અટવી છે, જ્યાં ઘણા જ અંધકારવાળી ગુફાના જેવી અજ્ઞાનમય સ્ત્રી રહે છે, ચારે ગતિરૂપ અનેક ખીણ છે, આઠ મદરૂપી જ્યાં આઠ શિખરે છે, જ્યાં મિથ્યાત્વરૂપી રાક્ષસ રહે છે, જ્યાં મનરૂપી કડક એટલે પર્વતને મૂળ ભાગ છે અને મમત્વરૂપી શિલાઓ છે તે સંસારરૂપી કઠિણ-દુર્ગમ પર્વતને ધ્યાનરૂપી વજન વડે લીલામાત્રમાં હે જીવ! તું ભેદી નાખ. (૩૪-૩૫) હવે સાચું જ્ઞાન કર્યું ? તે કહે છે. જે વિરતિધરોનું આત્મજ્ઞાન છે. તે જ જ્ઞાન સિદ્ધિ સુખને દેનારું છે અને તે સિવાયનું બીજું ઘણું પણ ભણેલું (જ્ઞાન) તે આજીવિકા માત્ર છે એમ જાણજે (અર્થાત્ કાં તે તે અહિત કરશે અને કાં તે આજીવિકા માત્ર પૂરશે.) (૩૬) Page #348 -------------------------------------------------------------------------- ________________ કુલકસંગ્રહ ૨૭૧ सुबहुं अहिअं जह जह, तह तह गवणे पूरिअं चित्तं । ही अप्पबोहरहिअस्स, ओसहा उद्विआ वाही ॥३७॥ अप्पाणमबोहंता, परं विवोहंति केइ ते वि जडा। भण परियणम्मि छुहिए, सत्तागारेण किं कज्जं ॥३८॥ बोहंति परं किं वा, मुणंति कालं नरा पठंति सुअं। ठाणमुअंति सया वि हु, विणाऽऽयबोहं पुण न सिद्धी ॥३९॥ अवरो न निदिअब्यो, पसंसिअव्यो कया वि न हु अप्पा । समभावो कायव्वो, बोहस्स रहस्समिणमेव ॥४०॥ જેમ જેમ ઘણું ભણ્યા, તેમ તેમ ગર્વથી ચિત્ત પૂરાયું. ખરેખર! ભણવા છતાં તેમાંથી જેને આત્મબંધ ન મળે તેને બહુ ભણતરરૂપી ઔષધથી કમગ નાશ થવાને બદલે ગર્વરૂપી રેગ ઉત્પન્ન થયે. (૩૭) પિતાના આત્માને બંધ કર્યા વગર કેટલાક બીજાને બંધ કરે છે, તેઓ પણ ખરેખરા જડ (મૂખ) છે. તું કહે તે ખરે કે-એક બાજુ પિતાને પરિવાર ભૂખ્યો છે, ત્યારે બીજાને માટે દાનશાળા માંડવામાં શું ડહાપણ છે? અર્થાત તે મૂર્ખતા છે (નિશ્ચયથી તે આત્માને સમજાવ તે જ બીજાને સમજાવ્યો ગણાય છે.) (૩૮) બીજાને બેધ આપે, જ્યોતિષ વિગેરેથી કાળનું સ્વરૂપ (પિતાના મરણ સમયને) જાણે, સૂત્રો ભણે અને પિતાનું સ્થાન (ઘરબાર, દેશ) પણ સદાને માટે છેડે, (સાધુ–સંન્યાસી બને) છતાં તેને આત્મજ્ઞાન ન થાય તે સિદ્ધિ નથી જ થતી. (૩૯) કદાપિ પરની નિન્દા ન કરવી, પિતાની પ્રશંસા ન Page #349 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ સ્વાધ્યા૦ ગ્રન્થસન્દાહ परसक्खित्तं भंजसु, रंजसु अप्पाणमप्पणा चेव । वज्जसु विविहकहाओ, जइ इच्छसि अप्पविन्नाणं ॥४१॥ तं भणसु गणसु वायसु, झायसु उवइससु आयरेसु जिआ। खणमित्तमपि विअक्खण, आयारामे रमसि जेण ॥४२॥ इय जाणिऊण तत्तं, गुरुवइ8 परं कुण पयत्तं । लहिऊण केवलसिरि, जेणं जयसेहरो होसि ॥४३॥ કરવી અને સમભાવ રાખવે આ જ આત્મબેધનું (શુદ્ધજ્ઞાનનું) રહસ્ય છે. (૪૦) • જે તને આત્મવિજ્ઞાનની (આત્માને ઓળખવાની) ઈચ્છા હોય તે બીજાને સાક્ષીપણાને (બીજા મને સારો કહે છે કે ખોટ? એ વિક) છેડી દે, અર્થાત્ બહાર સારો દેખાવાને ઢગ તજી દે. આત્માને આત્મા વડે જ રાજી કર; તું જ સારે બનીને સ્વગુણ મેળવવા દ્વારા તારા આત્માને ખૂશી (પ્રસન્ન) કર અને બીજાઓની વિવિધ વિકથાઓને મૂકી દે. (૧) હે જીવ! તું તેવું ભણે, તેવું ગણ, તેવું વાંચ, તેવું ધ્યાન ધર, તે ઉપદેશ કર, તેવું આચર કે જેથી તે વિચક્ષણ! તું ક્ષણમાત્ર (પ્રતિક્ષણ) પણ આત્માનન્દમાં રમી શકે ! (૪૨) આ પ્રકારે ગુરૂશ્રીએ ઉપદેશેલા તત્ત્વને જાણીને તેમાં પ્રયત્ન કર, કે જેથી કેવલશ્રી (કેવળજ્ઞાન) પામીને તું જયશેખર (આઠ કર્મને ય કરનારે) થાય. (૩) (આ ગાથામાં આ કુલકના કર્તાનું “જયશેખર એવું નામ સૂચિત થયેલું છે.) Page #350 -------------------------------------------------------------------------- ________________ કુલકસંગ્રહ ૨૭૩ | | થ જવાનુifસ્તી | रे जीव ! किं न बुज्झसि, चउगइसंसारसायरे घोरे । भमिओ अणंतकालं, अरहदृघडि व्व जलमज्झे ॥१॥ रे जीव ! चिंतसु तुम, निमित्तमित्तं परो हवइ तुज्झ। असुहपरिणामजणियं, फलमेयं पुवकम्माणं ॥२॥ रे जीव ! कम्मभरियं, उवएसं कुणसि मूढ ! विवरी। दुग्गइगमणमणाणं, एस चिय हवइ परिणामो ॥३॥ रे जीव ! तुम सीसे, सवणा दाऊण सुणसु मह वयणं । जं सुक्खं न वि पाविसि, ता धम्मविवज्जिओ नूणं ॥४॥ હે જીવ! ચારગતિરૂપ ભયંકર સંસાર સમુદ્રમાં, પાણીમાં રેંટની ઘડીએ ભમે તેમ અનન્તકાળથી તું ભ; એ હાલતને કેમ સંભારતે નથી? (૧) હે જીવ! એ હારા ભવ ભ્રમણમાં બીજે તે નિમિત્તમાત્ર જ છે, ખરી રીતે તેં જ આ (બધું) અશુભ પરિણામથી ઉત્પન્ન કરેલું, પૂર્વે કરેલાં હારા કર્મોનું ફલ છે; એ તું વિચારી જે. (૨) હે મૂઢ જીવ! તું (પાપ) કર્મથી ભરેલો વિપરીત ઉપદેશ કરે છે. (તે જાણજો કે) દુર્ગતિમાં જવાની ઈચ્છાવાળાઓના મનમાં આ ઉધે જ પરિણામ હેય. અર્થાત્ એ હારી ભાવિ દુર્ગતિનું લક્ષણ છે. (૩) હે જીવતું મસ્તકે કાન લગાડીને (એકાગ્ર થઈને) મારું વચન સાંભળ, તું જે સુખ પામતે નથી ૧૮ Page #351 -------------------------------------------------------------------------- ________________ ર૭૪. સ્વાધ્યા૦ ગ્રન્થસદેહ रे जीव ! मा विसायं, जाहि तुम पिच्छिऊण पररिद्धी। धम्मरहियाण कुत्तो ? संपज्जइ विविहसंपत्ती ॥५॥ रे जीव ! किं न पिच्छसि ? झिझंतं जुन्वणं धणं जी। तहवि हु सिग्धं न कुणसि, अप्पहियं पवरजिणधम्मं ॥६॥ રેલવે ! માનવમ્બિક, પરિહીન નિ જયસ્ક अच्छसि किं वीसत्थो, न हु धम्मे आयरं कुणसि ॥७॥ रे जीव ! मणुयजम्मं, अकयत्थं जुव्वणं च बोलीणं । न य चिण्णं उग्गतव्वं, न य लच्छी माणिआ पवरा ८॥ તેથી ખરેખર તું ધર્મરહિત જ છે. અર્થાત્ ધર્મ નથી માટે તને સુખ નથી. (૪) હે જીવ! બીજાની ઋદ્ધિ જોઈને તું વિષાદ કરીશ નહીં. ધર્મ વિનાના જીને વિવિધ પ્રકારની સંપત્તિઓ ક્યાંથી પ્રાપ્ત થાય? અર્થાત્ તું દરિદ્ર છે તે તારા અધર્મનું ફળ છે, બીજાની ઈર્ષ્યા કરવાથી કંઈ નહિ વળે. (૫) હે જીવ! તું નાશવંત એવા તારા યૌવન, ધન અને જીવિતને કેમ નથી તો? અને (જે જાણે છે) તે પણ આત્મ હિતકારી શ્રેષ્ઠ જિનધર્મને તું કેમ નથી કરત? (૬) (આવાં દુખે-અપમાન વિગેરે વેઠવા છતાં) હે માન વિનાના, હે સાહસ (સર્વ) રહિત, હે નિર્લજ્જ, હજુ વિશ્વાસવાળો થઈને કેમ બેઠે છે? તું ધર્મમાં બિલકુલ આદર કેમ કરતું નથી? (૭) હે જીવ! ત્યારે મનુષ્યજન્મ નિષ્ફળ ગયે અને Page #352 -------------------------------------------------------------------------- ________________ કુલકસ ગ્રહ પ रे जीव ! किं न कालो, तुज्झ गओ परमुहं नीयंतस्स | जं इच्छियं न पत्तं तं असिधारावयं च || ९ || ', इय मा मुणसु मणेणं, तुज्झ सिरी जा परस्स आइत्ता । ता आयरेण गिण्हस, संगोवय विविपयतेण ॥ १० ॥ जीविअं मरणेण समं, उप्पज्जइ जुव्वणं सह जराए । रिद्धी विणाससहि, हरिसविसाओ न कायव्वो ॥ ११ ॥ ચૌવન પણ વ્યતીત થયું, તે ઉગ્ર તપ પણ ન આચ અને ઉત્તમ પ્રકારની (પુણ્યરૂપી) લક્ષ્મી પણ ન લેાગવી. (૮) હે જીવ! શું બીજાના સુખ સામું (જોઇને બેસી રહેતાં) જોતાં (પારકી આશાએ) તારા વખત (નકામેા) નથી ગયો ? તું જો, તને (પારકી આશાએથી) ઇચ્છિત (ક) નથી મળ્યું, માટે હવે ખડ્ગધારા સરખુ' (નિરતિચાર) વ્રત આદર ! (એ ત્હારૂં ઈષ્ટ જરૂર આપશે.) (૯) તારી લક્ષ્મી પારકાને તાબે છે એમ તું મનથી પણ ન માનીશ. આદરપૂર્વક તેને (તારા આત્મગુણ્ણારૂપ લક્ષ્મીને) ગ્રહણ (પ્રગટ) કર અને વિવિધ પ્રયત્ના વડે તેનું રક્ષણ કર ! (૧૦) હે જીવ! જીવિત મરણની સાથે, યૌવન જરાની સાથે અને ઋદ્ધિ વિનાશની સાથે ઉત્પન્ન થાય છે, અર્થાત્ જીવન પછી મરણ, યૌવન પછી જરા અને રિદ્ધિના નાશ થવાના જ છે. (તેથી) જીવિતાદિના હું કે મરણાદિના વિષાદ ન કરવા. (૧૧) Page #353 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ સ્વાધ્યા૦ ગ્રન્થસન્દેહ ॥ अथ इन्द्रियविकारनिरोधकुलकम् ॥ रज्जा भोगतिसिया, अट्टवसट्टा पडंति तिरिए । जाईमएण मत्ता, किमिजाई चैव पार्वति ॥ १ ॥ कुलमत्ति सियालित्ते, उट्टाईजोणि जंति रूवमए । बलमत्ते विपयंगा, बुद्धिमए कुकडा हुंति ||२|| रिद्धिमए साणाई, सोहग्गमएण सप्पकागाई । नाणमण बल्ला, हवंति मय अट्ठ अदुवा ||३|| कोहणसीला सीही, मायावी बगत्तणंभि वच्चति । लोहिल मूसगत्त, एवं कसाएहि भमडंति ॥४॥ ', રાજ્યાદિના ભાગેાની તૃષ્ણાવાળા આ ધ્યાનને વશ દુ:ખી થઇ તિય ચમાં પડે છે અને જાતિમત્તુ વડે મદ્દોન્મત્ત થયેલા કૃમિયાની જાતિમાં જન્મ પામે છે. (૧) કુલમઢ કરનારા શિયાળપણું અને રૂપના મદ્ય . કરનારા ઉંટ વિગેરેની ચૈાનિમાં ઉત્પન્ન થાય છે. અળમક્ર વડે પતંગિયા અને બુદ્ધિમત્તુથી કુકડા થાય છે. (ર) રિદ્ધિમઢ કરીને કુતરા વિગેરે, સૌભાગ્યમ કરીને સપકાગડા વિગેરે અને જ્ઞાનમદ કરીને બળદો થાય છે; એમ આઠે ય પ્રકારના મો અતિદુષ્ટ છે. (૩) ક્રોધી પ્રાણીઓ અગ્નિમાં ઉત્પન્ન થાય છે, માયાવી અગલાપણાને પામે છે અને લેાભી ઉદરપણું પામે છે; એ પ્રકારે કષાયે જીવાને ક્રુતિઓમાં ભમાડે છે. (૪) Page #354 -------------------------------------------------------------------------- ________________ ૨૭૭ કુલકસંગ્રહ ૨૭૭ माणसदंडेणं पुण, तंदुलमच्छा हवंति मणदुट्ठा। सुयतित्तरलावाई, होउ वायाइ बझंति ॥५॥ कारण महामच्छा, मंजाराउ हवंति तह कूरा । तं तं कुणंति कम्मं, जेण पुणो जति नरएसुं ॥६॥ फासिंदियदोसेणं, वणसुयरत्तम्मि जंति जीवा वि । जीहालोलुय वग्घा, घाणवसा सप्पजाईसुं ॥७॥ नयणिदिए पयंगा, हुंति मया पुण सवणदोसेणं । एए पंच वि निहणं, वयंति पंचिंदिएहिं पुणो ॥८॥ વળી દુષ્ટમનવાળા મનદષ્ઠ વડે તન્દુલિયા મલ્યો થાય છે અને વચનદડ વડે જી પિપટ, તેતર, લાવરી વિગેરે પક્ષીઓ થઈને બન્ધનમાં પડે છે. (૫) કાયદણ્ડવડે દૂર એવા મેટા મઢ્યો અને બિલાડાઓ થાય છે અને તે તે ભવમાં પુનઃ મન, વચન અને કાયાથી તે તે કર્મો કરે છે, કે જેનાથી મરીને નારકમાં જાય છે. (૬) સ્પશનેન્દ્રિયના દેષથી છ વનમાં ભંડપણે ઉપજે છે, જીલ્લા ઇન્દ્રિયમાં લોલુપ્ત જી વાઘ (માંસાહારી) થાય છે અને ધ્રાણેન્દ્રિયને વશ પડવાથી સર્પની જાતિઓમાં ઉત્પન્ન થાય છે. (૭) ચક્ષુઈન્દ્રિયના દેષથી પતંગિયા અને શ્રોત્રેન્દ્રિયના દેષથી મૃગલાં થાય છે અને એ પાંચ પ્રકારના જી Page #355 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યા૦ ગ્રન્થસન્દેહ जत्थ य विसयविराओ, कसायचाओ गुणेसु अणुराओ । किरिआसु अप्पमाओ, सो घम्भो सिवसुहो लोए ॥९॥ ખીજા ભવામાં પણ તે તે પાંચ ઇન્દ્રિયા વડે ક્રીથી પણ નાશ પામે છે. (૮) ૨૭૮ (માટે હે જીવ! ) જે ધર્મમાં વિષયેાથી વિરાગ, કષાયાના ત્યાગ, ગુણામાં પ્રીતિ અને ક્રિયાઓમાં અપ્રમાદીપણું થાય છે, તે ધર્મ જ જગતમાં મેાક્ષસુખ આપવાવાળા છે. (૯) Page #356 -------------------------------------------------------------------------- ________________ કુલકસંગ્રહ છે અથ વાર્મગુરુમ્ | तेलुकिकस्स मल्लस्स, महावीरस्स दारूणा। उवसग्गा कहं हुंता ? न हुंतं जइ कम्मयं ॥१॥ वीरस्स मेंढि (मिनु) यग्गामे, केवलिस्सावि दारूणो । अइसारो कहं हुँतो ? न हुँतं जइ कम्मयं ॥२॥ वीरस्स अहिअग्गामे, जक्खाओ मूलपाणिणो। वेअणाओ कहं हुंती ? न हुँतं जइ कम्मयं ॥३॥ दारूणाओ सलागाओ, कन्नेसुं वीरसामिणो । पक्खिवंतो कहं गोवो ? न हुँतं जइ कम्मयं ॥४॥ ત્રણ લોકમાં અદ્વિતીયમલ્લ એવા શ્રી મહાવીરપ્રભુને પણ ભયંકર ઉપસર્ગો થયા તે જે કમ ન હોય તે કેમ થાય? (૧) જે કર્મ ન હોય તે મહાવીર સ્વામીને કેવલજ્ઞાની છતાં મેંદ્રિક ગામમાં ભયંકર અતિસાર કેમ થાય? (૨) કર્મનું અસ્તિત્વ ન હોય તે અસ્થિક ગામમાં સમર્થ વીરભગવાનને પણ શૂલપાણી યક્ષથી વેદનાઓ થઈ તે કેમ બને? (૩) જે તેવું કર્મ ન હોય તે પ્રભુ મહાવીરસ્વામીના કાનમાં ગવાળી ભયંકર ખીલા કેમ ઠેકી શકત? (૪) Page #357 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦. સ્વાધ્યા૦ ગ્રન્થસહ. वीसं वीरस्स उवसग्गा, जिणिदस्सावि दारूणा । संगमाओ कहं हुंता ? न हुतं जइ कम्मयं ॥५॥ गयसुकुमाल (स्स) सीसम्मि, खाइरंगारसंचयं । पक्खिवंतो कहं भट्टो ? न हुतं जइ कम्मयं ॥६॥ सीसा उ खंदगस्सावि, पीलिज्जंता तया कहं ? । जं तेण पालएणावि, न हुँतं जइ कम्मयं ॥७॥ सणंकुमारपामुक्ख-चक्किणो वि सुसाहुणो । वेयणाओ कहं हुंता ? न हुँतं जइ कम्मयं ॥८॥ कोसंबीए नियंठस्स, दारूणा अच्छिवेयणा । धणिणो वि कहं हुंता ? न हुँतं जइ कम्मयं ॥९॥ * જે કર્મ ન હોત તો તીર્થકર એવા પણ શ્રીવીરપરમાત્માને સંગમદેવથી ભયંકર વીસ ઉપસર્ગો કેમ થાત? (૫) જે કર્મ ન હોત તો ગજસુકુમારના મસ્તક ઉપર ખેરના બળતા અંગારા સેમિલ નામને બ્રાહ્મણ કેમ ભરી શકત? (૬) જે કર્મ ન હોત તે તે વખતે નંદકસૂરિના શિખ્યો પાલક મન્દીથી પલાયા તે કેમ પીલાત? (૭) જે કર્મ ન હોત તો સનસ્કુમાર ચકવતી વિગેરે ઉત્તમ સાધુઓને પણ વેદનાઓ થઈ તે કેમ થાત? (૮) જે કર્મ ન હોત તે કૌશામ્બી નગરીમાં નિગ્રન્થ એવા પણ મુનિને એક શ્રીમતથી નેત્રની આકરી પીડા થઈ તે કેમ થાત ? (૯) Page #358 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧. કુલકસંગ્રહ नमिस्संतोमहादाहो, नरिंदस्सावि दारूणो । महिलाए कहं हुतो ? न हुँतं जइ कम्मयं ॥१०॥ अंधत्तं बंभदत्तस्स, सुदेहस्सावि दुस्सहं । चक्किस्सावि कहं हुंतं ? न हुँतं जइ कम्मयं ॥११॥ नीयगुत्ते जिणिंदो वि, भूरिपुण्णो वि भारहे । उपज्जंतो कहं वीरो ? न हुतं जइ कम्मयं ॥१२॥ अवंतीसुकुमालो वि, उज्जेणीए महायसो। कहं सिवाइ खज्जतो ? न हुंतं जइ कम्मयं ॥१३॥ सईए सुद्धसीलाए, भत्तारा पंच पंडवा । दोवईए कहं हुंता ? न हुँतं जइ कम्मयं ॥१४॥ નમિરાજર્ષિ જેવા પણ નરેન્દ્રને પિતાની સ્ત્રીઓનાં પણ કંકણેને અવાજ સહન ન થાય તે અંતર્દાહ થયે તે કર્મ ન હોય તે કેમ થઈ શકે ? (૧૦) - સુન્દર શરીરવાળા પણ બ્રહ્મદત્ત ચક્રવતીને દુસહ અંધાપે થયે તે કર્મ ન હોત તે કેમ થાત ? (૧૧) તીર્થકર નામકર્મરૂપ મહાન પુણ્યવાળા જિનેન્દ્ર પણ શ્રી મહાવીર ભરતક્ષેત્રમાં નીચ ગેત્રમાં ઉત્પન્ન થયા, તે કર્મ ન હોય તો કેમ બને? (૧૨) ઉજ્જયિની નગરીમાં મેટા યશવાળા પણ અવન્તીસુકુમારનું શિયાળણુએ ભક્ષણ કર્યું, તે કર્મ ન હોય તે કેમ બને? (૧૩) પવિત્ર શીયળવાળી સતી એવી પણ દ્રૌપદીને પાંચ પાડે પતિ થયા, તે જે કર્મ ન હોય તે કેમ બને? (૧૪) Page #359 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ સ્વાધ્યા૦ ગ્રન્થસન્હાહુ मियापुत्ताइजीवाणं, कुलीणाण वि तारिसं । महादुक्खं कहूं हुतं ? न हुतं जइ कम्मयं ॥ १५ ॥ वसुदेवाईणं हिंडी, रायवंसोब्भवाण वि । तारुण्णे वि कहं हुंता ? न हुतं जइ कम्मयं ॥ १६ ॥ वासुदेव पुत्तो वि, नेमिसीसो वि ढंढणो । अलाभिल्लो कहं हुंतो, न हुतं जइ कम्मयं ॥ १७॥ कण्हस्स वासुदेवस्स, मरणं गागिणो वणे । भाउयाओ कहं हुतं ? न हुतं जह कम्मयं ॥ १८ ॥ नावारूढस्स उवसग्गो, वद्धमाणस्स दारुणो । सुदाढाओ कहं हुंतो, न हुतं जइ कम्मयं ॥ १९ ॥ કુલીન એવા પણ મૃગાપુત્ર વિગેરે અનેક જીવાને તે તે પ્રકારનું તીવ્ર દુઃખ પડયું, તે તેવા પ્રકારનું કેમ ન હાય તા કેમ અને ? (૧૫) જો કમ ન હેાત તા, રાજાના વશમાં ઉત્પન્ન થએલા પણ વસુદેવાદિને યૌવન અવસ્થામાં પણ કેમ ભટકવું પડત ? (૧૬) વાસુદેવના પુત્ર અને શ્રીનેમિનાથ પ્રભુના શિષ્ય છતાં પણ ઢંઢણુઋષિને છ મહિના સુધી આહાર ન મળ્યા, તે તેવું કર્મ ન હોય તા કેમ મને ? (૧૭) જો કમ ન હોય તા વાસુદેવ છતાં વનમાં એકલા પડેલા કૃષ્ણનું પોતાના જ ભાઇથી મરણુ કેમ થાત ? (૧૮) Page #360 -------------------------------------------------------------------------- ________________ કુલકસંગ્રહ ૨૮૩ पासनाहस्स उवसग्गो, गाढो तित्थंकरस्स वि । कमठाओ कहं हुँतो, न हुंतं जइ कम्मयं ॥२०॥ अणुत्तरा सुरा साया-सुक्खसोहग्गलीलया। कहं पावंति चवणं, न हुंतं जइ कम्मयं ॥२१॥ જે કર્મ ન હેત તે નાવમાં બેઠેલા શ્રીમાન વક્રમાનસ્વામીને સુદંષ્ટ્ર યક્ષથી ભયંકર ઉપસર્ગ કેમ થાત? (૧૯) તીર્થકર એવા પણ શ્રી પાર્શ્વનાથ ભગવાનને કમઠથી આકરા ઉપસર્ગો થયા, તે જે કમ ન હોય તે કેમ બને? (૨૦) અનુત્તર વિમાનવાસી દેવો કે જેઓ શાતાવેદનીય સુખ અને સૌભાગ્યની સામગ્રીથી યુક્ત હોય છે, તે પણ ત્યાંથી ચવીને મૃત્યુલોકમાં (ગર્ભની ગટરમાં) આવે છે તે જે કર્મ ન હોય તે કેમ બને? (૨૧) Page #361 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ સ્વાધ્યા૦ ગ્રન્થસન્યાહુ ॥ अथ दशश्रावककुलकम् ॥ वाणियगामपुरम्मि, आणंदो जो गिहवई आसी । सिवनंदा से भज्जा, दस सहस्स गोउला चउरो ॥१॥ निहिविवहारकलंतर-ठाणेसु कणयकोडिबारसगं । सो सिरिवीरजिणेसर-पयमूले सावओ जाओ ॥२॥ चंपाई कामदेवो, भद्दाभज्जो सुसावओ जाओ। छग्गोउल अट्ठारस, कंचणकोडीण जो सामी ॥३॥ कासीए चुलणिपिया, सामा भन्जा य गोउला अट्ठ। चउवीस कणयकोडी, सड्ढाण सिरोमणी जाओ ॥४॥ વાણિજ્યગ્રામ નામના નગરમાં આનન્દ નામે જે ગૃહસ્થ હતું, તેને શિવાનન્દા નામે સ્ત્રી હતી અને દશ દશ હજાર ગાયનાં ચાર ગોકુળ હતાં. (૧) તેની પાસે ભંડારમાં, વ્યાપારમાં અને વ્યાજમાં ચાર ચાર કોડ એમ કુલ બાર ક્રોડ સેનિયા હતા, તે (આનન્ટ) શ્રી મહાવીર જિનેશ્વરને ચરણસેવી શ્રાવક થ. (૨) ચમ્પા નગરીમાં ભદ્રા નામની સ્ત્રીને પતિ કામદેવ પ્રભુ મહાવીરને સુશ્રાવક થયે, તે ઉપર કહ્યાં તેવાં છ ગોકુલ અને અઢાર ક્રોડ સોનૈયાને સ્વામી હતે. (૩) - કાશીમાં શ્રાવકોમાં શિરોમણિ ચુલની પિતા નામે પ્રભુ મહાવીરને શ્રાવક થયે. તેને શ્યામાં સ્ત્રી હતી, આઠ ગોકુળે, તેમજ ગ્રેવીસ કોડ સેનૈયા હતા. (૪) Page #362 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ કુલકસંગ્રહુ कासीई सूरदेवो, धन्ना भज्जा य गोउला छच्च । कणयद्वारसकोडी, गहीयवओ सावओ जाओ ||५॥ आलंभियानयरीए, नामेणं चुल्लसयगओ सडूढो । बहुला नामेण पिया, रिद्धी से कामदेवसमा ||६ ॥ कंपिल्लपट्टणम, सडूढो नामेण कुंडकोलियओ । पुस्सा पुण जस्स पिया, विवो सिरिकामदेवसमो ॥७॥ सद्दालपुत्तनामो, पोलासम्मि कुलालजाईओ । भज्जा य अग्गिमित्ता, कंचनकोडीण से तिनि ॥८॥ चवीस कणय कोडी, गोउल अटूठेव रायगिहनय रे । सयगो भज्जा तरेस, रेवई अड सेस कोडीओ ||९|| કાશીમાં સુરદેવ નામે ગૃહસ્થ હતા. તેને ધન્યા નામે સ્ત્રી હતી, છ ગાકુળા તથા અઢાર ક્રોડ સેાનૈયા હતા. તે વ્રત ગ્રહણ કરીને પ્રભુ મહાવીરના શ્રાવક થયા. (૫) આલમ્બિકા નગરીમાં ચુલશતક નામે શ્રીમહાવીરને શ્રાવક થયા. તેને બહુલા નામની સ્રી અને કામદેવ શ્રાવકના જેટલી રિદ્ધિ હતી. (૬) ઝમ્પિલ્યપુરમાં કડકાલિક નામે શ્રીમહાવીરને શ્રાવક હતા તેને પુષ્પા નામે સ્ત્રી અને શ્રીકામદેવ શ્રાવકના સમાન વૈભવ હતા. (૭) પેલાસપુરમાં સદૃાલપુત્ર નામના કુંભાર જાતિને શ્રીમહાવીરના શ્રાવક થયા. તેને અગ્નિમિત્ર નામે સ્ત્રી અને ત્રણ ક્રોડ સેાનામહારા હતી. (૮) Page #363 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યા૦ ગ્રન્થસન્થ્રાહ सावत्थीनयरीए, नंदणिपिय नाम सड्ढओ जाओ । अस्सिणिनामा भज्जा, आणंदसमो य रिद्धीए ॥ १० ॥ सावत्थवत्थव्वो, लंगतपिय सावगो य जो पवरो । फग्गुणिनामकलत्तो, जाओ आनंदसमविहवो ॥ ११ ॥ इकारस पडिमधरा, सवि सिरिवीरपयकमलभत्ता । सच्चे वि सम्मदिट्ठी, बारसवयधारया सच्वे ||१२|| ૨૮૬ ', રાજગૃહી નગરીમાં ચાવીસ ક્રોડ સેાનૈયા અને આઠ ગેાકુળવાળા શતક નામે શ્રીમહાવીરનેા શ્રાવક હતા તેને રેવતી આદિ તેર સ્ત્રીએ હતી, તેમાં રેવતી આઠ ક્રોડ અને બાકીની એક એક ક્રોડ સેાનામહારા લાવી હતી. (૯) શ્રાવસ્તી નગરીમાં નન્દિનીપ્રિય નામે શ્રીમહાવીરને શ્રાવક થયા, તેને અશ્વિની નામે સ્ત્રી હતી અને તે ઋદ્ધિમાં આનન્દ શ્રાવકની સમાન હતા. (૧૦) શ્રાવસ્તી નગરીમાં વસતા લાન્તકપ્રિય નામે શ્રેષ્ઠ શ્રીમહાવીરના શ્રાવક થયા, તેને ફલ્ગુની નામે સ્ત્રી હતી, તે વૈભવમાં આનન્દ શ્રાવક સરખા હતા. (૧૧) એ સર્વ શ્રાવકે અગીયાર પ્રતિમાને ધારણ કરનારા શ્રીમહાવીરસ્વામીના ચરણકમળને સેવનારા, સમ્યગ્દષ્ટિ અને ખાર ત્રતાને ધારણ કરવાવાળા હતા. (૧૨) નોંધ—‘ઉવાસગદસાએ' સૂત્રમાં ભગવાનના દૃશમા શ્રાવકનું નામ ‘સાલિહીપિયા' કહ્યું છે. Page #364 -------------------------------------------------------------------------- ________________ કુલકસંગ્રહ ૨૮૭ છે એ વામપટિશ .. जो कोइ मए जीवो, चउगइसंसारभवकडिल्लंमि । दुहविओ मोहेणं, तमहं खामेमि तिविहेणं ॥१॥ नरएसु य उववनो, सत्तसु पुढवीसु नारगो होउं । जो कोइ मए जीवो, दुहविओ तं पि खामेमि ॥२॥ घायणचुनणमाइ, परोप्परं जं कयाइं दुक्खाई। कम्मवसएण नरए, तं पि य तिविहेण खामेमि ॥३॥ निद्दयपरमाहम्मिअ-रूवेणं बहुविहाई दुक्खाइं । जीवाणं जणियाइं, मूढेणं तं पि खामेमि ॥४॥ ચારગતિમાં પરિભ્રમણરૂપ ભવાટવીમાં ભટકતાં મેહને વશ થઈ મેં જે કંઈ જીવને દુઃખી કર્યો હોય તેને હું ત્રિવિધ ત્રિવિધ ખમાવું છું. (૧) સાત નરક પૃથ્વીઓમાં જ્યારે જ્યારે હું નારકરૂપે ઉત્પન્ન થયે, ત્યાં મેં જે કંઈ જીવને દુઃખી કર્યો હોય તેને પણ (ત્રિવિધે) ખમાવું છું. (૨) કર્મને વશ પડેલા મેં નરકમાં બીજા નારકે સાથે ઘા કરે, પીલવે, મારો વિગેરે પરસ્પર વેદનારૂપે જે દુઃખ દીધાં હોય તેને પણ ત્રિવિધ ખમાવું છું. (૩) નિર્દય પરમધામિદેવ તરીકે ઉત્પન્ન થઈને મૂઢ એવા મેં નરકના જીવને જે કાપવા, ઘાણીમાં પીલવા, અગ્નિમાં બાળવા, તપાવેલાં સીસાં પાવાં, ગાડે જેડી ગાડાં ખેંચાવવાં ઇત્યાદિ ઘણી ઘણી જાતિનાં દુઃખે દીધાં તેને પણ ખમાવું છું. (૪) Page #365 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ સ્વાધ્યા૦ ગ્રન્થસહ हा ! हा ! तइया मूढो, न याणिमो (हं) परस्स दुक्खाई। करवत्तयछेयणभेयणेहिं, केलीए जणियाइं ॥५॥ जं किं पि मए तइया, कलंकलीभावमागएण कयं । दुक्ख नेरइयाणं, तं पि य तिविहेण खामेमि ॥६॥ तिरियाणं चिय मज्झे, पुढवीमाईसु खारभेएसु । अवरोप्परसत्थेणं, विणासिया ते वि खामेमि ॥७॥ बेइंदियतेइंदिय-चउरिदिमाइणेगनाईसु । जे भक्खिय दुक्खविया, ते वि य तिविहेण खामेमि ॥८॥ હા! હા! ખેદની વાત છે કે તે વેળા મેહમૂઢ બનેલો હું બીજાનાં દુઃખને સમજી શકે નહિ એથી માત્ર કુતૂહલની ખાતર મેં તે અનાથ બિચારા નારકીઓને કરવતથી કાપ્યા, ઘનથી માર્યા વિગેરે અનેકવિધ દુખે દીધાં. (૫) હું નરકમાં ઉપ ત્યારે કલકલીભાવ-દુઃખની અકળામણને વશ થઈને મેં ત્યાં નારકીઓને જે કંઈ પણ જાતનું દુઃખ દીધું હોય, તે સર્વ (મારા દુષ્ટ વર્તનને અને તે તે) જેને ત્રિવિધે-મન-વચન-કાયાથી ખમાવું છું. (૬) જ્યારે હું (તિર્યચપણે)-ખારી-મીઠી' વિગેરે વર્ણગન્ધ–સ-સ્પર્શાદિ ભેટવાળા પૃથ્વીકાયાદિમાં ઉપજે, ત્યારે જેમકે-ખારા પાણીમાં ઉપજે ત્યારે મીઠા પાણીના ને, ઉષ્ણ પાણીમાં ઉપજીને શીત પાણીના છને, કાળી માટીમાં ઉપજ્યો ત્યારે લાલ માટીના જીને, ઇત્યાદિ પરસ્પર શસ્ત્ર રૂપે જે જે જીને નાશ કર્યો તેને પણ ખમાવું છું. (૭) Page #366 -------------------------------------------------------------------------- ________________ કુલકસંગ્રહ ૨૮૯ जलयरमज्झगएणं, अणेगमच्छाइरूवधारेणं । आहारट्ठा जीवा, विणासिया ते वि खामेमि ॥९॥ छिन्ना भिन्ना य मए, बहुसो दुट्टेण बहुविहा जीवा । जे जलमज्झगएणं, ते वि य तिविहेण खामेमि ॥१०॥ सप्पसरिसवमझे, वानरमज्जारसुणहसरहेसु । जे जीवा वेलविया, दुक्खत्ता ते वि खामेमि ॥११॥ બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિયપણે પણ વિવિધ અનેક જાતિઓમાં ઉત્પન્ન થયેલા મેં ત્યારે ત્યારે જે જે જીનાં ભક્ષણ કર્યા, દુઃખી કર્યા, તેઓને પણ ત્રિવિધે ખમાવું છું. (૮) પંચેન્દ્રિય તિર્યંચમાં–જળચર તરીકે મચ્છ વિગેરે અનેક જાતિનાં રૂપ કરીને તે તે યોનિઓમાં જન્મીને) આહાર માટે અનેકાનેક જીવને વિનાશ કર્યો, તેઓને પણ ખમાવું છું. (૯) કેટલું કહું? જલચરપણાને પામીને દુષ્ટ એવા મેં બહુ વાર ઘણી જાતિના (ઘણા) જે જે જાને છેદ્યા, ભેદ્યા, તે સર્વને પણ ત્રિવિધ (મન-વચન-કાયાથી) ખમાવું છું.(૧૦) સર્ષ વિગેરે (સરિસૃપ એટલે) ઉરઃ પરિસર્ષની નિઓમાં, વાનર, બિલાડા, કુતરા, શરભ (અષ્ટાપદ જાતિના શિકારી પશુ) વિગેરે (ભુજપરિસર્પ અને ચતુષ્પદ તિર્યંચની વિવિધ) જાતિઓમાં ઉપજેલા મેં જે જે જીવને ઠગ્યા–હેરાન કર્યા કે દુઃખ દઈને પડ્યા તેઓને પણ ખાવું છું. (૧૧) ૧૯ Page #367 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યા૦ ગ્રન્થસહ सद्दलसीहगंडय-जाईमुं जीवघायजणिआसुं । जे उववन्नेण मए, विणासिया ते वि खामेमि ॥१२॥ ओलावगिद्धकुक्कुड-हंसबगाईसुं सउणजामे (इ) सु । जे छुहवसेण खद्धा, किमिमाइ ते वि खामेमि ॥१३॥ मणुएसु वि जे जीवा, जीभिंदियमोहिएण मूढेण । पारद्धिरमंतेणं, विणासिया ते वि खामेमि ॥१४॥ फासगठिएण जे चिय, परदाराईसु गच्छमाणेणं । जे दूमिय दुहविया, ते वि य खामेमि तिविहेणं ॥१५॥ તેમાં પણ વાઘ, સિંહ, ગેંડા વિગેરેની જીવઘાતક માંસાહારી જાતિઓમાં ઉત્પન્ન થયેલા મેં જે જે જીવને નાશ કર્યો તેને પણ ખમાવું છું. (૧૨) બેચર તિર્યંચમાં–આજ (શ્યન), ગીધ, કુકડા, હંસ, બગલા વિગેરે પક્ષિઓની જાતિઓમાં ઉપજેલા મેં ભૂખને વશ થઈને જે જે કીડા વિગેરે વિવિધ) જીવેને ખાધા, (મારી નાખ્યા) તેઓને પણ ખમાવું છું. (૧૩) મનુષ્યપણામાં પણ જીન્હા ઈન્દ્રિયને વશ પડેલા મૂઢ મારા જીવે શિકારાદિ ખેલતાં જે જે જીને નાશ કર્યો, તેઓને પણ ખમાવું છું. (૧૪) સ્પર્શને વશ થએલા મેં પરદાર–વેશ્યા-કુમારી વિગેરેનાં મિથુન સેવતાં જે જે જીવને સંતાપ (પરિતાપ) ઉપજા, અપ્રીતિ ઉપજાવી (દુર્ભાવ પિદા કર્યો) દુઃખી કર્યા, મારી નાખ્યા), તેઓને પણ ત્રિવિધ ખમાવું છું. (૧૫) Page #368 -------------------------------------------------------------------------- ________________ કુલકસંગ્રહ ૨૧ चक्खिदियघाणिदिय-सोइंदियवसगएण जे जीवा । दुक्खमि मए ठविया, ते हं खामेमि तिविहेणं ॥१६॥ सामित्तं लहिऊणं, जे बद्धा घाइया य मे जीवा । सवराहनिरवराहा, ते वि य तिविहेण खामेमि ॥१७॥ अक्कमिऊणं आणा, कारविया जे उ माणभंगेणं । तामसभावगएणं, ते वि य तिविहेण खामेमि ॥१८॥ अब्भक्खाणं जं मे, दिन्नं दुह्रण कस्सइ नरस्स । रोसेण व लोभेण व, तं पि य तिविहेण खामि ॥१९॥ તથા ચક્ષુ ઈન્દ્રિય અને શ્રવણ ઈન્દ્રિયને વશ પડેલા મેં જે જે જીવેને દુઃખમાં નાખ્યા, (દુઃખી કર્યા) તે સર્વને હું ત્રિવિધ ખમાવું છું. (૧૬) સ્વામિપણું પામીને (રાજા–કોટવાળ વિગેરે સત્તાધીશ બનીને) મેં જે અપરાધી કે નિરપરાધી જીવેને બાંધ્યા, કેદ કર્યા, હણ્યા (હણાવ્યા) તે સર્વને પણ ત્રિવિધ ખાવું છું. (૧૭) મારા અભિમાનને લીધે માનભંગ થએલા મેં તામસપણાને પામીને (તિરસ્કાર-દ્વેષ વિગેરે કરીને) જે જે જીવોને બલાત્કારે આજ્ઞાધીન કર્યા, (આજ્ઞા ફરમાવીને કામ કરાવ્યાં) તેઓને પણ ત્રિવિધ ખમાવું છું. (૧૮) દુષ્ટ એવા મેં ક્રોધથી અથવા લોભથી જે કઈ પણ મનુષ્યને ખોટાં આળ (કલંક) ચઢાવ્યાં, તેઓને પણ ત્રિવિધે અમાવું છું. (૧૯) Page #369 -------------------------------------------------------------------------- ________________ ૨૯ર સ્વાધ્યા૦ ગ્રન્થસન્ધહ परआवयाए हरिसो, पेसुन्नं जं कयं मए इहई । मच्छरभावठिएणं, तं पि य तिविहेण खामेमि ॥२०॥ रुद्दो खुद्दसहावो, जाओ णेगासु मिच्छजाईसु । धम्मो त्ति सुहो सद्दो, कन्नेहि वि तत्थ नो विसुओ ॥२१॥ परलोगनिप्पिवासो, जीवाण सया वि घायणपसत्तो। जं जाओ दुहहेऊ, जीवाणं तं पि खामेमि ॥२२॥ आरियखित्ते वि मए, खट्टिगवागुरियडुम्बजाईसु । जे वि हया जियसंघा, ते वि य तिविहेण खामेमि ॥२३॥ માત્સર્ય કરીને આ ભવમાં (સંસારમાં મેં બીજાની આપત્તિમાં હર્ષ કર્યો, ચાડી કરી તેને પણ ત્રિવિધ ખમાવું છું. (૨૦) (અનાર્ય દેશમાં અનેક જાતિના પ્લેચ્છના ભામાં હું એ રૌદ્ર (કૂર) અને શુદ્ર સ્વભાવવાળ (તુચ્છ) થયે, કે ત્યાં “ધર્મ” એ શુભ શબ્દ મેં કાનથી સાંભળે પણ નહિ. (અર્થાત્ ધર્મ દ્વેષી અધમી-પાપી થઈને તે ભમાં ઘણાં ઘણાં પાપ કર્યા). (૨૧) (તે સ્વેચ્છના ભમાં) પરલોકની દરકાર વિનાને અને જીવની હિંસા કરવામાં સદેવ વ્યસની બનેલો હું જે જે જીવેને દુઃખનું કારણ બન્યું તે સર્વને પણ ખાવું છું. (૨૨) આર્ય ક્ષેત્રોમાં ઉપજેલા પણ મેં કસાઈની, પારધિની, ચસ્કાળની વિગેરે જાતિમાં જન્મીને જે અનેક પ્રકારના જેને હણ્યા, તેઓને પણ વિવિધ ખમાવું છું. (૨૩) Page #370 -------------------------------------------------------------------------- ________________ કલકસંગ્રહ ૨૩ मिच्छत्तमोहिएणं, जे वि हया के वि मंदबुद्धीए । अहिगरणकारणेणं, वहाविआ ते वि खामेमि ॥२४॥ दवदाणपलीवणयं, काऊणं जे जीवा मए दड्ढा । सरदहतलायसोसे, जे वहिया ते वि खामेमि ॥२५॥ सुहदुल्ललिएण मए, जे जीवा केई भोगभूमीसु । अंतरदीवेसुं वा, विणासिया ते वि खामेमि ॥२६॥ देवत्त वि य पत्ते, केलिपओसेण लोहबुद्धीए । जे दूहविया सत्ता, ते वि य खामेमि सव्वेवि ॥२७॥ મિથ્યાત્વથી મૂઢ બનેલા મેં મન્દ (પા૫) બુદ્ધિથી પરસ્પર કલહ (કોધાદિ કષા) કરાવીને બીજાઓ દ્વારા જે જે જીવને મરાવ્યા, તેઓને પણ ખમાવું છું. (૨૪) દાવાનળ સળગાવીને જે જે જીને બાળી મૂક્યા તથા સરવરે, કહે અને તળાવો (વિગેરેમાં પાણી) શેષવીને (સૂકવીને) તેમાં રહેનારા (માછલાં, દેડકાં વિગેરે અનેક જાતિના) જીવને હણ્યા, તેઓને પણ ખમાવું છું. (૨૫) ભેગભૂમિ એટલે યુગલિક ક્ષેત્રોમાં અથવા અન્તર દ્વીપમાં મનુષ્ય બનેલા મેં સુખમાં છકી જઈને જે જે અને નાશ કર્યો, તેઓને પણ ખમાવું છું. (૨૬) દેવપણામાં ઉપજેલા મેં કુતૂહલ (કામક્રીડા) અને પ્રÀષથી લોભ બુદ્ધિએ જે જે જીને દુઃખી કર્યા (સંતાપ્યા) તે સર્વને પણ હું ખમાવું છું. (૨૭) Page #371 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યા૦ ગ્રન્થસન્દાહ भवणवईणं मज्झे, आसुरभावम्मि वट्टमाणेणं । निद्दयहणणमणेणं, जे दूमिया ते चिखामि ||२८|| वंतरख्वेणं मए, केलीकिलभावओ य जं दुक्खं । जीवाणं संजणियं तं पि य तिविहेण खामेमि ॥२९॥ जोइसिएस गएणं, विसयामिसमोहिएण मूढेणं । जोकोविक दुहिओ, पाणी मे तं पिखामि ॥३०॥ पर रिद्धिमच्छरेणं, लोहनिबुड्डेण मोहवसगेणं । अभिओगिएण दुक्खं, जाण कयं ते विखामेमि ||३१॥ 1) ૧૯૪ તેમાં—ભુવનપતિ નિકાયમાં અતિ કુપિતભાવને વશ થએલા મે‘ નિય અને હિંસક મનથી જે જે જીવાને દુ:ખી કર્યાં, (પરિતાપ ઉપજાવ્યેા) તેઓને પણ ખમાવું છુ. (૨૮) વ્યન્તર દેવના રૂપમાં ક્રીડાપ્રિય સ્વભાવથી મે' અન્ય જીવાને જે જે દુઃખ ઉપજાવ્યું, તેને પણ ત્રિવિધે ખમાયું છું. (૨૯) જ્યાતિષ્ક દેવપણાને પામેલા વિષયની આસક્તિથી મુંઝાએલા મૂઢ એવા મેં જે કોઇ જીવને દુ:ખી કર્યાં, તેને પણ ખમાવું છું. (૩૦) દેવગતિમાં આભિયાગિકદેવ થયેલા મે' બીજા દેવાની ઋદ્ધિમાં મત્સર કરીને, લેાભને વશ થઇને, માહને પરાધીન થઇને જેઓને દુઃખ દીધુ, તેને પણુ ખમાવું છું. (૩૧) Page #372 -------------------------------------------------------------------------- ________________ ૨૯૫ કુલકસંગ્રહ इय चउगइमावन्ना, जे के वि य पाणिणो मए वहिया । दुक्खे वा संठविया, ते खामेमो अहं सव्वे ॥३२॥ सब्वे खमंतु मज्झं, अहं पि तेसिं खमेमि सव्वेसिं । जं केणइ अवरद्धं, वेरं चइऊण मज्झत्थो ॥३३॥ न य कोइ मज्झ वेसो, सयणो वा एत्थ जीवलोगंमि । दसणनाणसहावो, एको हं निम्ममो निचो ॥३४॥ जिणसिद्धा सरणं मे, साहू धम्मो य मंगलं परमं । जिणनवकारो पवरो, कम्मक्खयकारणं होउ ॥३५॥ એમ ચારે ગતિમાં પરિભ્રમણ કરતા જે જે જીને મેં હણ્યા, અથવા દુઃખમાં ઉતાર્યા (નાખ્યા), તે સર્વને હું ખમાવું છું. (૩૨) એ સર્વ જી મને ક્ષમા કરે, હું પણ તેઓએ કેઈએ પણ મારે જે અપરાધ કર્યો હોય તે તેઓના સર્વ અપરાધને વૈરભાવ છેડીને (મત્રી ભાવ પામીને) મધ્યસ્થ ભાવે ખમાવું છું. (૩૩) આ જીવલેકમાં (સર્વ જીવોમાં) કેઈમારે શત્રુ નથી અથવા કેઈ મારો સ્વજન નથી. હું તમારે આત્મા) દર્શન જ્ઞાનમય સ્વભાવવાળો એક નિર્મમ અને નિત્ય (શાશ્વત) છું. (૩૪) શ્રીજિનેશ્વરદેવ, શ્રીસિદ્ધભગવતે તથા સાધુ મુનિરાજે અને જિનકથિત ધર્મ એ ચારનું મારે શરણ છે, એ જ ચાર મારે પરમ મંગળ છે. શ્રેષ્ઠ એ શ્રી જિને Page #373 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ સ્વાધ્યા૦ ગ્રન્થસજોહ इय खामणा उ एसा, चउगइमावनयाण जीवाणं । भावविसुद्धोए महं, कम्मक्खयकारणं होउ ॥३६॥ શ્વરેને (પંચપરમેષ્ઠિ) નમસ્કાર મહામન્ત્ર મારા કર્મક્ષયનું કારણ બને! (૩૫) એ રીતે કરેલી આ ક્ષમાપના ચાર ગતિઓમાં ભમતા જીને ભાવ વિશુદ્ધિનું અને મને કર્મક્ષયનું કારણ બને અથવા ચાર ગતિમાં રહેલા ની સાથે ભાવ વિશુદ્ધિપૂર્વક કરેલી આ ક્ષમાપના મારા આત્માને કર્મક્ષયનું કારણ બને ! મારાં કર્મોને ક્ષય કરે !! (૩૬) Page #374 -------------------------------------------------------------------------- ________________ કુલકસંગ્રહ ૨૯૭ ॥ अथ सारसमुच्चयकुलकम् ॥ ननरवदेवाणं, जं सोक्खं सव्वमुत्तमं लोए । तं धम्मेण विप्प, तम्हा धम्मं सया कुह || १॥ उच्छुन्ना किं च जरा ? नहा रोगा य किं मयं मरणं ? | ठहय च नरयदारं ? जेण जणो कुणइ न य धम्मं ॥२॥ जाणइ जणो मरिज्जइ, पेच्छड लोओ मरंतयं अन्नं । ન ય ોફ બર્ અમો, હૈં તદ્દ વિ ગળાયો ધમ્મે ? રૂ। जो धम्मं कुणइ नरो, पूहज्जइ सामिउ व्व लोएण । વાસો પૈસો વ ગદ્દા, રિમૂગો બન્યતષ્ઠિ∞ો III આ લેાકમાં મનુષ્યાને, રાજાઓને કે દેવાને જે સવથી ઉત્તમ સુખ મળે છે તે ધર્મથી જ મળે છે માટે હે ભવ્યજીવા! સદા ધર્મને કરેશ !! (૧) શું જરાને કચડી નાખી છે? શું રાગેા નાશ પામ્યા છે ? શું મરણુ મરી ગયું છે ? અને શું નરકનું બારણું.બંધ કર્યું છે ? કે જેથી જીવ ધર્મને નથી કરતા (અર્થાત્ જ્યાં સુધી એ ભય ઉભા છે ત્યાં સુધી ધર્મ કરવા એ જ સાર છે.) (૨) જીવ જાણે છે કે પાતાને મરવાનું છે, બીજાને મરતે જુવે પણ છે અને જગતમાં (જન્મેલા) કાઈ અમર (રહ્યો) નથી, એ પરમ સત્ય છે તે પણ ધર્મમાં અનાદર કેમ છે ? (૩) Page #375 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ સ્વાધ્યા૦ ગ્રન્થસન્દાહ इय जाणिण एयं, वीसंसह अत्तणो पयत्तेण । जो धम्माओ चुक्को, सो चुक्को सव्वसुक्खाणं ||५|| धम्मं करेह तुरियं, धम्मेण य हुंति सव्वसुक्खाई । सो अभयपयाणेणं, पंचिन्दियनिग्गहेणं च ॥६॥ मा कीरउ पाणिवहो, मा जंपह मूढ अलियवयणाई । मा हरह परधणाई, मा परदारे मई कुह || ७ | જે મનુષ્ય ધર્મ કરે છે, તે લેાકેા વડે સ્વામિની જેમ પૂજાય છે, (અર્થાત્ લેાકા તેને પેાતાના સ્વામી માનીને પૂજે છે) અને જે એક માત્ર અર્થ (ધન-ધાન્યાદિ) માં તત્પર (તલ્લીન) છે તે દાસ (ચાકર) અને પ્રેષ્ય (નાકર) જેમ પરાભવ પામે તેમ લેાકામાં તિરસ્કારને પામે છે. (૪) એમ સમજીને આત્મ પ્રયત્નથી હું જીવ ! એને (ધર્મનાં કષ્ટોને) વિશેષતયા સહન કર ! (કારણ કે) જે ધર્મથી ચૂકે છે તે સર્વ (પ્રકારનાં સ) સુખાથી ભ્રષ્ટ થાય (ચૂકે) છે. (૫) માટે હે જીવ! તું શીઘ્ર ધર્મને કર ! ધથી જ સ સુખા પ્રાપ્ત થાય છે. તે ધર્મ (સર્વ જીવાને)અભયદાન આપવાથી અને પાંચ ઇન્દ્રિયાના નિગ્રહ (વિજય) કરવાથી થાય છે. (૬) હે મૂઢ! કોઈ જીવના વધ ન કર, અસત્ય વચનાને ન એલ, પારકુ ધન લઈશ નહિ અને પરદારાને સેવવાને વિચાર (બુદ્ધિ) પણ કરીશ નહિ. (૭) Page #376 -------------------------------------------------------------------------- ________________ કુલકસંગ્રહ ૨૯૯ धम्मो अत्यो कामो, अन्ने जे एवमाइया भावा । हरइ हरं (णं) तो जीयं, अभयं दितो नरं देइ ॥८॥ न य किंचि इहं लोए, जीयाहिंतो जीयाण दइययरं । तो अभयपयाणाओ, न य अन्नं उत्तमं दाणं ॥१॥ सो दाया सो तवसी, सो य सुही पंडिओ य सो चेव । जो सव्वसुक्खवीयं, जीवदयं कुणइ खंतिं च ॥१०॥ किं पढिएण सुएण व, वक्खाणिएण काई किर तेण । जत्थ न नजइ एयं, परस्स पीडा न कायव्वा ॥११॥ જે જીવ બીજા જીવને હણે છે તે તેના ધર્મને, અર્થને અને કામને તથા બીજા પણ એ વિગેરે ભાવોને હરણ કરે છે અને જે બીજા જીવને અભયદાન આપે છે તે તેને ધર્મ–અર્થ-કામ અને એવા બીજા પણ ભાવનું દાન કરે છે, અર્થાત્ એક જીવને મારવાથી તેના પ્રાણેનું જ નહિ ધર્મ અર્થ કામ વિગેરે સર્વનું હરણ થાય છે અને અભયદાન દેવાથી તેને ધર્મ, અર્થ, કામ વિગેરે સર્વનું દાન કર્યું ગણાય છે. (૮) આ લોકમાં જીને પિતાના જીવનથી પણ વધારે પ્રિય કઈ વસ્તુ નથી, માટે અભયદાન કરતાં ચઢીઆનું બીજું કઈ ઉત્તમ દાન નથી. (૯) તે દાતાર છે, તે તપસ્વી છે, તે સુખી છે અને તે જ પણ્ડિત છે કે જે સર્વસુખના બીજભૂત જીવદયાને અને ક્ષમાને કરે છે. (દયા અને ક્ષમા વિનાનું દાન-તપ સુખ કે પાણ્ડિત્ય કોઈ પણ ઉપકાર કરી શકતું નથી.) [૧૦] Page #377 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યા૦ ગ્રન્થસન્દાહ जो पहरs जीवाणं, पहरइ सो अत्तणो सरीरंमि । अप्पाण वेरिओ सो, दुक्खसहस्साण आभागी ॥ १२ ॥ जं काणा खुज्जा वामणा, य तह चैव स्वपरिहीणा । उप्पज्जंति अहन्ना, भोगेहिं विवज्जिया पुरिसा ||१३|| इय जं पाविति यदुह - सयाई जगहिययसोगजणयाई । तं जीवदयाण विणा, पावाण वियंभियं एयं ॥ १४॥ 300 તે ભણતરથી, તે શ્રુતથી અથવા તે વ્યાખ્યાન [ઉપદેશ] થી શું કે જેમાં ‘પરને પીડા ન કરવી’ એ જાણવામાં ન આવે ! [અર્થાત્ ભણતર શ્રુત કે ઉપદેશને સાર ‘પરને પીડા ન કરવી’ એ જ છે.] [૧૧] જે અન્ય જીવાને પ્રહાર કરે છે તે [વસ્તુતઃ] પેાતાના જ શરીરે પ્રહાર કરે છે. મીજાને મારનારા તે પેાતાના જ આત્માનો વૈરી છે [કારણ કે–મીજાઓને મારવાથી પાતે જ હજારા દુ:ખાનો ભાગવનારા અને છે. [૧૨] જગતમાં જે પુરૂષા કાણા, કુબડા, વામણા, તથા રૂપ વિનાના (કદ્રુપા) ઉપજે છે અને નિન તથા (ખાવા-પીવા જેટલી પણ) ભાગ સામગ્રીથી રહિત હાય છે, એમ જે મનુષ્યના હૃદયમાં શાક થાય તેવાં સેકા (હજારા) દુ:ખા પામે છે તે જીવદયાથી રહિત પાપાનું વિલસિત છે. અર્થાત્ નિર્દયતાથી કરેલાં પાપાને પરિણામે એ બધાં દુઃખા જીવને ભાગવવાં પડે છે. (૧૩–૧૪) Page #378 -------------------------------------------------------------------------- ________________ કુલકસંગ્રહ ૩૦૧ ज नाम किंचि दुक्खं, नारयतिरियाण तह य मणुयाणं । तं सव्वं पावेणं, तम्हा पात्रं विवज्जेह ||१५|| सणे धणे य तह परि-यणे य जो कुणइ सासया बुद्धी । अणुधावति कुढेणं, रोगा य जरा य मच्चू य ॥ १६॥ नए जिय ! दुस्सहवेयणाउ, पत्ताउ जाओ प (त) इं मूढ जह ताओ सरसि इन्हि, भत्तं पि न रुच्चए तुज्झ ॥ १७॥ !! ? વધારે શુ કહીએ ? નારકોને, તિય ચાને કે મનુષ્યને પણ જે કાઇ (થાપુ પણ) દુઃખ પડે છે તે સર્વ પાપથી જ ભાગવવું પડે છે, માટે પાપના ત્યાગ કરો ! (૧૧) સ્વજનમાં, ધનમાં, તથા પરિજન (પરિવાર)માં ‘એ બધું શાશ્વત રહેશે' એવી બુદ્ધિ જે રાખે છે તેની પાછળ જેમ ચારની શેાધમાં પાછળ પગેરૂં નીકળી ચારને પકડે તેમ રાગેા, જરા અને મરણુ તેને પકડી લે છે. અથાત્ સ્વજનધન વિગેરે નાશ ન પામે તેને પણુ રાગ અથવા જરા કે છેવટે મૃત્યુ પણ પકડી લે છે અને એ બધાંને વિયાગ રાવે જ છે. (૧૬) હે મૂઢ જીવ! તે કાળે (તે) નરકમાં જે દુસ્સહ દુઃખાને ભાગમાં તેને જો અત્યારે તું યાદ કરે તે તને લેાજન કરવું પણ ન ગમે! (અર્થાત્ આજના જીવનમાં ભાવી દુ:ખા તને સમજાઇ જવાથી તું ખાવાની પણ હિમ્મત ન કરી શકે.) (૧૭) Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ સ્વાધ્યા૦ ગ્રથસદેહ अच्छंतु ताव निरया, जं दुक्खं गब्भवासमझंमि । पत्तं तु वेयणिज्ज, तं संपइ तुन्झ वीसरियं ॥१८॥ भमिऊण भवग्गहणे, दुक्खाणि य पाविऊण विविहाई । लब्भइ माणुसजम्मं, अणेगभवकोडिदुल्लंभं ॥१९॥ तत्थ वि य केइ गब्भे, मरंति बालत्तणमि तारुन्ने । अन्ने पुण अंधलया, जावज्जीवं दुहं तेसिं ॥२०॥ अन्ने पुण कोढियया, खयवाहीसहियपंगुभूया य । दारिदेणभिभूया, परकम्मकरा नरा बहवे ॥२१॥ અરે ! એ નરકેની વાત દૂર રહી, આ ભવમાં પણ ગર્ભવાસમાં જે અશાતા વેદનીયનું દુઃખ તું પામ્યું હતું તે પણ તને વર્તમાનમાં વિસ્મૃત થયું છે. (તે યાદ આવે તે પણ તું પાપ કરવાની હિમ્મત ન કરી શકે.) (૧૮) એમ સંસારરૂપી અટવીમાં ભમીને અને વિવિધ જાતિનાં દુઃખને પામીને જીવ અનેક ક્રોડે ભવે પછી દુર્લભ એવો મનુષ્ય જન્મ પામે છે. (૧૯) - તેમાં પણ કઈ તે ગર્ભમાંથી જ મરી જાય છે, કઈ જમ્યા પછી બાળપણમાં, તો કઈ તરૂણ થતાં જ મરી જાય છે, કોઈ બીજા જીવે છે તે આંધળાપણાથી તેઓને જીવનભર દુઃખ હોય છે. (૨૦) બીજા કોઈ કોઢીયા, કઈ ક્ષયને વ્યાધિ સહન કરતા, તે કઈ પાંગળા બનેલા, કેઈ દરીદ્યથી પરાભવ પામેલા તે ઘણા મનુષ્યો બીજાની ચાકરી કરનારા હોય છે. (અર્થાત Page #380 -------------------------------------------------------------------------- ________________ કુલકસંગ્રહ ૩૦૩ ते चेव जोणिलक्खा, भमियव्या पुण वि जीव ! संसारे । लहिऊण माणुसत्तं, जे कुणसि न उज्जमं धम्मे ॥२२॥ इय जाव न चुक्कसि, एरिसस्स खणभंगुरस्स देहस्स । जीवदयाउवउत्तो, तो कुण जिणदेसियं धम्मं ॥२३॥ कम्मं दुक्खसरूवं, दुक्खाणुहवं च दुक्खहेडं च । कम्मायत्तो जीवो, न सुक्खलेसं पि पाउणइ ॥२४॥ जह वा एसो देहो, वाहीहिं अहिडिओ दुहं लहइ। तह कम्मवाहित्थो , जीवो वि भवे दुहं लहइ ॥२५॥ મનુષ્યપણું અને દીર્ધ આયુષ્ય મળવા છતાં ધર્મ કરવા ગ્ય જીવન મળતું નથી.) (૨૧) એમ ધર્મસામગ્રી અતિ દુર્લભ છે, એથી મનુષ્યપણું પામીને પણ જે ધર્મમાં ઉદ્યમ નહિ કરે તે હે જીવ! પુનઃ પણ સંસારમાં તે જ રાશી લાખ યોનિઓ ભમવી પડશે. (૨૨) તેથી જ્યાં સુધી આવા ક્ષણ ભંગુર શરીરથી તું ચૂક નથી (અર્થાત્ હજુ શરીર છૂટયું નથી) ત્યાં સુધી જીવદયામાં ઉપયોગવાળો થઈને તું શ્રીજિનેશ્વરએ કહેલા ધર્મને કર ! (૨૩) જીવને લાગેલું કર્મ દુઃખરૂપ છે, દુઃખને અનુભવ કરાવનારું છે અને ભવિષ્યમાં નવાં દુઃખે ઉત્પન્ન કરવામાં હેતભૂત છે. એવા કર્મને વશ પડેલો જીવ સુખને લેશ પણ પામી શકતું નથી. (૨૪) Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ સ્વાધ્યા૦ ગ્રન્થસાહ जायंति अपच्छाओ, वाहीओ जहा अपच्छनिरयस्स । संभवइ कम्मवुडूढी, तह पावापच्छनिरयस्स ॥२६॥ अइगरुओ कम्मरिऊ, कयावयारो य नियसरीरत्थो। एस उविक्खिज्जतो, वाहि व्व विणासए अप्पं ॥२७॥ मा कुणइ गयनिमोलं, कम्मविघायंमि किं न उज्जमह । लक्ष्ण मणुयजम्मं, मा हारह अलियमोहहया ॥२८॥ અથવા વ્યાધિથી ઘેરાએલું આ શરીર જેમ દુઃખ ભગવે છે તેમ કર્મરૂપ વ્યાધિથી સપડાએલો જીવ પણ સંસારમાં દુઃખી થાય છે. (૨૫) જેમ અ૫ના રસિઆને અપગ્ય સેવવાથી વ્યાધિઓ થાય છે તેમ અપચ્ચ (પાપ) માં નિરત જીવને પાપથી કમરૂપ રેગની વૃદ્ધિ સંભવે (થાય) છે. (૨૬) કર્યો છે. શરીરમાં અવતાર (અપકાર) જેણે એ પિતાના શરીરમાં રહેલો કર્મશત્રુ અતિ બળવાન શત્રુ છે, એની ઉપેક્ષા કરવાથી ઉપેક્ષા કરાએલો વ્યાધિ જેમ શરીરને નાશ કરે તેમ ઉપેક્ષિત કર્મશત્રુ આત્માને નાશ કરે છે. (ર૭) હે જીવ! એને દૂર કરવામાં ગજનિમિલિકા (આંખ મીંચામણું) કરીશ નહિ. કમને ઘાત કરવામાં તું ઉદ્યમ કેમ કરતો નથી? મિથ્યા મેહથી હારેલો તું ઉત્તમ મનુષ્ય જન્મ પામીને હારી ન જા! અર્થાત્ ગુમાવીશ નહિ. (૨૮) Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૦૫ કુલકસંગ્રહ अच्चंतविवज्जासिय-मइयो परमत्थदुक्खरूवेसु । संसारसुहलवेसुं, मा कुणह खणं पि पडिबंधं ॥२९॥ किं सुमिणदिट्टपरमत्थ-सुन्नवत्थुस्स करहु पडिबंध ? । सव्वं पि खणियमेयं, विहडिस्सइ पेच्छमाणाण ॥३०॥ संतंमि जिणुद्दिठे, कम्मक्खयकारणे उवायंमि । अप्पायत्तमि न किं, तद्दिट्ठभया समुज्जेह ॥३१॥ जह रोगी कोइ नरो, अइदुसहवाहिवेयणादुहिओ। तदुहनिचिन्नमणो, रोगहरं वेज्जमनिसइ ॥३२॥ આત્માના સ્વભાવથી અત્યન્ત ઉલટ (મિથ્યા) મતિવાળા જીને પરમાર્થથી દુઃખરૂપ એવાં સંસારનાં લેશમાત્ર સુખમાં થતે પ્રતિબન્ધ તું ક્ષણ માત્ર પણ ન કરીશ! (૨૯) સ્વપ્નમાં દેખેલી પરમાર્થથી શુન્ય વસ્તુને પ્રતિબન્ય શા માટે કરે છે? (ધન, કુટુમ્બ, શરીર આદિ) આ સર્વ પણ ક્ષણિક છે, જોતાં જોતાં તે નાશ પામશે. (૩૦) શ્રીજિનેપદિષ્ટ કર્મક્ષય કરવાને ઉપાય આત્માને સ્વાધીન હોવા છતાં હે જીવ! તું તે કર્મોને ભય પ્રત્યક્ષ જેવા જાણવા છતાં તેને ક્ષય કરવાના તે ઉપાયમાં ઉદ્યમ કેમ કરતે નથી? (૩૧) જેમ અતિ દુસહ વ્યાધિની વેદનાથી ત્રાસી ગએલ કઈ રેગી મનુષ્ય તે દુઃખથી કંટાળેલો રોગને મટાડનાર વૈદ્યને શોધે છે. (૩૨) Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ સ્વાધ્યા૦ ગ્રન્થયન્ત્રાહ तो पडिवज्जर किरियं, सुवेज्जभणियं विवज्जइ अपच्छं । તુચ્છાપચ્છમોર્ફ, હસી મુવસંતવાહિદુદ્દો રૂા ववगयरोगायं को, संपत्ताऽऽरोग्ग सोक्ख संतुट्टो | बहु मन्ने सुवेज्जं, अहि ( ही ) णं देइ वेज्जकिरियं च શા तह कम्मवाहिगहिओ, जम्मणमरणा उन्नबहुदुक्खो | तत्तो निचिन्नमणो, परमगुरुं तयणु अन्निसह ||३५|| તે પછી ઉત્તમ વૈદ્યે કહેલી ક્રિયાને (ચિકિત્સાને) સ્વીકારે છે, અપને તજે છે અને તુચ્છ (હલકું) અન્ન–પથ્યનું ભાજન કરતા કંઈક વ્યાધિનું દુઃખ જેનું સારી રીતે શાન્ત (સુપ્રશાન્ત) થયું છે તેવા તે (વૈદ્યના ઉપાય સારી રીતે કરવા લાગે છે.) (૩૩) છેવટે રાગની પીડા સમ્પૂર્ણ શાન્ત થઈ છે જેની અને એથી પ્રાપ્ત થએલા આરેાગ્ય સુખમાં સંતુષ્ટ થએલા તે ઉત્તમ વૈદ્યનું બહુમાન કરે છે અને પોતાને આધીન (આશ્રિત) ખીજાઓને (સ્વજનાદિને) પણ એ વૈદ્યની ચિકિત્સા કરાવે છે. (૩૪) તેમ કર્મ વ્યાધિથી ઘેરાએàા, જન્મ-મરણથી બહુ દુ:ખી થએલા, માટે દુ:ખાથી (જન્મ-મરણાથી) કંટાળેલા જીવ પણ તે પછી પરમગુરૂ (વીતરાગ કે તેના માને સમજાવનારા ગુરૂ) ને શેાધે છે. (૩૫) Page #384 -------------------------------------------------------------------------- ________________ કુલકસંગ્રહ ૩૦૭ लद्धंमि गुरुमि तओ, तव्ययणविसेसकयअणुट्ठाणो । पडिवज्जइ पव्वज्ज, पमायपरिवज्जणविसुद्धं ॥३६॥ नाणाविहतवनिरओ, सुविसुद्धासारभिक्खभोई य । सव्वत्थ अप्पडिबद्धो, सयणाईसु मुक्कवामोहो ॥३७॥ एमाइ गुरूवइट्ट, अणुट्ठमाणो विसुद्धमुणिकिरियं । मुच्चइ नीसंदिद्धं, चिरसंचियकम्मवाहीहिं ॥३८॥ તેવા ગુરૂ પ્રાપ્ત થતાં તેઓના વચનથી સવિશેષ અનુષ્ઠાને (ધર્મ ક્રિયા) ને કરતે તે પ્રમાદના પરિહાર પૂર્વકની (અપ્રમત્ત) દીક્ષાને સ્વીકારે છે. (૩૬) તથા અનેક પ્રકારનાં (બાહ્ય-અભ્યન્તર) તપમાં નિરત (રાગી) બનેલ તે બેંતાલીશ દેષથી વિશુદ્ધ અને અસાર (નિરસ-વિરસ) ભિક્ષાનું ભજન કરતો, (દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવથી) સર્વત્ર અપ્રતિબદ્ધ (મૂછ રહિત) સ્વજનાદિમાંથી મેહ મુક્ત થએલ, (૩૭) ઈત્યાદિ ગુરૂએ કહેલી વિશુદ્ધ સાધુ કિયાને આચરતે નિધ્યે ચિરકાલનાં બાંધેલાં કમૅરૂપ વ્યાધિથી છૂટે છે. (સર્વથા કર્મમલથી મુક્ત થએલ મેક્ષને પામે છે). (૩૮) Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ સ્વાધ્યા૦ ગ્રન્થસન્દાહ ॥ अथ इरियावहिकुलकम् ॥ नमवि सिरिवद्धमाणस्स पयपंकयं, भविअजिअभमरगणनिचपरिसेविअं । चउरगाजीवजोणीण खामणकए, भणिमु कुलयं अहं निसुणिअं जह सुए ॥१॥ नारयाणं जिआ सत्तनरयुब्भवा, अपजपज्जत्तभेएहिं चउदस धुवा । पुढविअपतेयवाउवणस्सईणंतया, पंच ते सुहुमधूला य दस हुतया ॥२॥ ભવ્ય જીવેરૂપી ભ્રમરોના સમૂહથી નિત્ય સેવાયેલા શ્રીમહાવીરપ્રભુના ચરણકમલને નમીને ચાર ગતિના જીવની ચેાનિઓને (જીવાને) ખમાવવાને માટે જેમ મેં સિદ્ધાન્તમાં સાંભળેલું છે તેમ કુલકરૂપે કહું છું. (૧) સાત નરક પૃથ્વીઓમાં ઉપજતા નરકના જીવાના સાત પ્રકાર છે. તેના સાત પર્યાપ્તા અને સાત અપર્યાપ્તા મળીને કુલ ચૌદ ભેદ થાય. તથા તિયંચમાં પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાઉકાય અને સાધારણ વનસ્પતિકાય, એ પાંચ ભેદોના પાંચ સૂક્ષ્મ અને પાંચ ખાદર, એમ બન્ને મળી કુલ દસ ભેદો થાય. (૨) Page #386 -------------------------------------------------------------------------- ________________ કુલકસંગ્રહ अपजपज्जत्तभेएहिं वीसं भवे, अपजपज्जत्तपत्तेयवणस्सर दुवे | एवमेर्गिदिआ वीस दोजुत्तया, अपजपजबिंदि - तेइंदि - चउरिंदिया ॥३॥ नीरथलखेअरा उरगपरिसप्पया, भुजगपरिसप्प सन्निसन्नि पंचिदिया । दसवि ते पज्जअपजत्त वीसं कया, तिरिय सव्वेऽडयालीस भेया मया ॥ ४॥ पंचदसकम्मभूमी य सुविसालया, तीस अक्कम्मभूमी य सुहकारया । अंतरद्दीव तह पवर छप्पण्णयं, मिलिय सयमहियमेगेण नरठाणयं ॥५॥ ૩૦૯ એ દશના અપર્યાપ્તા અને પર્યાપ્તા એમ બે બે પ્રકારે ગણતાં વીસ ભેદો થાય, ઉપરાંત પ્રત્યેક વનસ્પતિના અપર્યાપ્ત અને પર્યાપ્ત એમ બે ભેદ છે. એમ એકેન્દ્રિયના કુલ આવીસ ભેદો થાય. તે સિવાય પર્યાસા અને અપર્યાપ્તા એઇન્દ્રિય, તૈઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય મળી વિકલેન્દ્રિયના છ ભેા थाय. (3) (વળી) સંની પ ંચેન્દ્રિય અને અસની પંચેન્દ્રિય, તે प्रत्येउना भजयर, स्थणयर, मेयर, उर:परिसर्प भने लुभપરિસપ એમ પાંચ પાંચ ભેદ હોવાથી દસ ભેદો થાય, Page #387 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યા૦ ગ્રન્થસન્દેહ ૩૧૦ तत्थ अपजत्तपज्जत्तनरगब्भया, वंतपित्ताइ असन्निअपजत्तया । मिलिय सव्वे वि ते तिसय तिउत्तरा, मणुयजम्मम्मि इम हुंति विविहत्तरा ॥६॥ भवणवदेव दस पनर परहम्मिया, जंभगा दस य तह सोल वंतरगया । चर - थिरा जोइसा चंद सूरा गहा, तह य नक्खत्त तारा य दस भावहा ||७|| તેના વળી પર્યાપ્તા અને અપર્યામા ગણતાં વીસ ભેદો થાય, એમ સ મળી તિર્યંચના અડતાળીસ ભેદો કહ્યા છે. (૪) સુવિશાળ પન્દર કમભૂમી, એકાન્તે જ્યાં સુખ છે તે ત્રીસ અકભૂમીએ અને છપ્પન અંતરદ્વીપા, એમ મનુષ્યને ઉપજવાનાં કુલ એકસે એક સ્થાનક છે. (૫) ત્યાં પર્યાપ્તા અને અપર્યાપ્તા એવા એ ભેદવાળા ગર્ભજ મનુષ્યા હોય છે. તેના ૨૦૨ ભેદો તથા તેઓના વમન–પિત્તાદિક (ચૌઢ સ્થાનામાં) ઉત્પન્ન થતા અપર્યાપ્તા સમૂòિમ મનુષ્યેાના ૧૦૧, એમ મનુષ્ય જન્મમાં ૩૦૩ ભેદો થાય છે. (૬) (દેવામાં) ભવનપતિ દેવેાના દસ, પરમાધાર્મિકના પન્દર તિયા ભકના દસ તથા બ્યન્તરના સાળ અને ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા એ પાંચ ચર અને પાંચ સ્થિર મળી કાન્તિમાન જ્યાતિષીના દસ ભેદો થાય. (૭) Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૧૧ કુલકસંગ્રહ किब्बिसा तिण्णि सुर बार वेमाणिया, भेय नव नव य गेविज्ज लोगंतिया । पंच आणुत्तरा सुरवरा ते जुया, एगहीणं सयं देवदेवीजुया ॥८॥ अपजपज्जत्तभेएहिं सयट्ठाणुओ, ___भवणवणजाइवेमाणिया मिलिया । अहिअ तेसट्ठी सवि हुंति ते पणसया, अभिहयापयदसयगुणिअ जाया तया ॥९॥ पंचसहसा छसय भेय तीसाहिया, रागदोसेहि ते सहसएगारसा । दुसयसही त्ति मणवयणकाए पुणेो, __सहसतेत्तीस सयसत्तअसिई घणो ॥१०॥ તથા કિબિષી દેવના ત્રણ ભેદે, બાર દે વૈમાનિકના, નવ દૈવેયકના, નવ લોકાન્તિકના તથા પાંચ અનુત્તરના, તે બધા ગણતાં દેવ દેવીઓ સહિત નવ્વાણું ભેદે દેના थाय. (८) એ નવ્વાણુના પર્યાપ્તા અને અપર્યાપ્તા બે બે ગણતાં ભુવનપતિ, વ્યન્તર, જ્યોતિષ અને વૈમાનિક, એ ચારેના भनी सोने सालेहो थाय छे. सेभ १४+४८+303+ ૧૯૮૨૫૬૩ ભેદે નરકાદિ ચારે ગતિના જીવના થયા, તેને मनिडया ४श पहोमे शुतां-(6) Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ સ્વાધ્યા૦ ગ્રન્થસહ करणकारणअणुमईइ संजोडिया, एगलख सहसइग तिसयचालीसया । कालतिअगणिय तिगलक्ख चउसहसया, वीसहिअ इरियमिच्छामिदुक्कडपया ॥११॥ इणि परि चउरगइमांहिं जे जीवया, कम्मपरिपाकिनवनवियजाणीठिया। ताह सव्वाह कर करिय सिर उप्परे, देमि मिच्छामिदुक्कड बहु बहु परे ॥१२॥ પાંચહજાર, છ ને ત્રીસ ભેદો થાય, તેને રાગ અને દ્વેષ બેથી ગુણતાં અગીયાર હજાર બસે ને સાઠ થાય, તેને મન, વચન અને કાયા એ ત્રણથી ગુણીએ ત્યારે તેત્રીસ હજાર, સાત ને એંશી ભેદે થાય. (૧૦) (વળી તેને) કરવું, કરાવવું અને અનમેદવું એ ત્રણે ગુણવાથી એક લાખ, એક હજાર, ત્રણસો ને ચાલીસ ભેદ થાય; અને તેને ત્રણે કાળથી ગુણતાં ત્રણ લાખ ચાર હજાર અને વીશ ભેદ થાય તે દરેકને તે તે પ્રકારે “મિચ્છામિ દુક્કડં” દેવાથી ઈરિયાવહિના મિચ્છામિ દુક્કડનાં તેટલાં સ્થાને થાય. (૧૧) નેટ-બીજા ગ્રન્થમાં આ ૩૦૪૦૨૦ ને છ સાક્ષીથી ગુણતાં “૧૮૨૪૧૨૦ પ્રકારે પણ મિચ્છામિદુક્કડના થાય છે, એમ કહેલું છે. Page #390 -------------------------------------------------------------------------- ________________ કુલકસંગ્રહ ૩૧૩ इअ जिअ विविहप्परि मिच्छामिदुक्कडि, करिहि जि भविअ (नियहिय) सुठ्ठमणा । ति छिदिय भवदुहं पामिअ (3) सुरसुहं, સિદ્ધિનયમુિ ૪૬ (તે) ઘi રા એ પ્રમાણે પિતપતાના કર્મવિપાકને અનુસારે નવી નવી નિઓમાં ચારે ગતિમાં જે જીવે ભમી રહ્યા છે તે દરેકને હું મસ્તકે હાથ જોડીને અનેકાનેક વાર મિચ્છામિ દુકકર્ડ દઉં છું. (૧૨) એ પ્રમાણે વિવિધ પ્રકારે જીવો પ્રત્યે જે ભવિક જીવ શુદ્ધ મન કરીને “મિચ્યા દુષ્કૃત ” કરે છે તે સંસારનાં દુખે છેદીને, વચ્ચે દેવનાં સુખ પામીને આખરે મોક્ષનગરીનું (અનન્ત) સુખ મેળવે છે. (૧૩) છે ઈતિ કુલકસંગ્રહ સાથે સમાપ્ત છે Page #391 -------------------------------------------------------------------------- ________________ अथ श्रीशान्तिसूरिजीविरचितम् ॥ श्रीधर्मरत्नप्रकरणम् सार्थम् ॥ नमिऊण सयलगुणरयण-कुलहरं विमलकेवलं वीरं। . धम्मरयणत्थिआणं, जणाण वियरेमि उवएसं ॥१॥ भवजलहिम्मि अपारे, दुलहं मणुयत्तणं पि जंतूणं । तत्थ वि अणत्थहरणं, दुलहं सद्धम्मवररयणं ॥२॥ जह चिंतामणिरयणं, सुलहं न हु होइ तुच्छविहवाणं । गुणविहववज्जियाणं, जियाण तह धम्मरयणं पि ॥३॥ સઘળા ગુણોરૂપી રત્નના ઉત્પત્તિસ્થાનભૂત નિર્મળ કેવળજ્ઞાનવાળા શ્રીવીરપ્રભુને નમસ્કાર કરીને ધર્મરૂપ રત્નના અથ જીવને હું (શ્રીશાન્તિસૂરિ) ઉપદેશ કરું છું(૧) અપાર એવા સંસાર સમુદ્રમાં પ્રાણિઓને મનુષ્યપણું મળવું તે પણ દુર્લભ છે અને તેમાં ત્યાં) પણ સઘળા અનર્થોને નાશ કરનારા સદ્ધર્મરૂપ શ્રેષ્ઠરત્ન તે અતિ દુર્લભ છે. (૨) જેમ અલ્પ વૈભવ (રિદ્ધિ) વાળાઓને ચિન્તામણી રત્ન મળવું સુલભ નથી તેમ (સામાન્ય ભૂમિકારૂપ) ગુણ-સંપત્તિથી રહિત છને ધર્મરત્ન મળવું પણ સહેલું નથી. (૩) Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૧૫ ધર્મરત્નપ્રકરણમ - ૩૧૫ इगवीसगुणसमेओ, जोगो एयस्स जिणमए भणिओ। तदुवज्जणंमि पढम, ता जइयव्वं जओ भणियं ॥४॥ . धम्मरयणस्स जाग्गो, अक्खुद्दो रूववं पयइसोमो । लोगप्पिओ अकूरो, भीरू असढो सुदक्खिन्नो ॥५॥ लज्जालुओ दयालू, मज्झत्थो सोमदिहि गुणरागी। सक्कह सुपक्खजुत्तो, सुदीहदरिसी विसेसन्नू ॥६॥ वुड्ढाणुगो विणीओ, कयन्नुओ परहियत्थकारी य । तह चेव लद्धलक्खो , इगवीसगुणेहिं संजुत्तो ॥७॥ શ્રીજિનેશ્વરના આગમમાં જે એકવીશ ગુણવાળે હેય તે ધર્મરત્નને પામવા માટે યોગ્ય કહે છે માટે તે ગુણેને મેળવવા સહુ પ્રથમ પ્રયત્ન કરે જોઈએ કારણ કહ્યું છે કે- (૪) ધર્મરત્નને પામવાની યેગ્યતાવાળે જીવ –અશુદ્ર, ૨-રૂપવાન, ૩-સૌમ્યપ્રકૃતિવાળે--સ્વભાવે શાન, ક–લોકપ્રિય, પ-અક્રૂર, ૬-પાપભીરૂ, ૭-અશઠ, સુદાક્ષિણ્યવાળ-પ્રાર્થના ભંગભીરૂ, ૯-લજ્જાળુ, ૧૦–દયાળુ, ૧૧–મધ્યસ્થ એવી સૌમ્ય દષ્ટિવાળે, ૧૨–ગુણાનુરાગી, ૧૩–સત્કથાપ્રિય, ૧૪-ઉત્તમ પરિવારવાળે, ૧૫-સુદીર્ઘદશ–પર્યાલોચક, ૧૬-વિશેષજ્ઞ– સારાસારમાં વિવેકી, ૧૭–વૃદ્ધ-(ડાહ્યા) પુરૂષોને અનુસરનારો ૧૮-વિનીત, ૧૯-કૃતજ્ઞ, ૨૦-પરનું હિત કરનારો, અને ૨૧લબ્ધલક્ષ્ય-ધર્માચરણના લક્ષ્યવાળે. એમ એકવીશ ગુણોથી યુક્ત હોય છે. (૫-૬-૭) Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ સ્વાધ્યા૦ ગ્રન્થસન્તાહ खुद्दो त्ति अगंभीरो, उत्ताणमई न साहए धम्मं । सपरोवयारसत्तो, अक्खुद्दो तेण इह जाग्गो ॥८॥ संपुन्नंगोवंगा, पंचिंदियसुंदरो सुसंघयणा । होइ पभावणहेऊ, खमो य तह रूववं धम्मे ॥९॥ पयईसोमसहावो, न पावकम्मे पवतई पायं । हवइ सुहसेवणिज्जा, पसमनिमित्तो परेसि पि ॥१०॥ इहपरलोयविरुद्धं, न सेवए दाणविणयसीलड्ढो । लोअप्पिओ जणाणं, जणेइ धम्ममि बहुमाणं ॥११॥ એ એકવીશ ગુણેનું સ્વરૂપ ક્રમશ કહે છે કે --અશુદ્ર-શુદ્ર એટલે તુચ્છ (છીછરા પેટવાળ) અને ઉછાંછળી બુદ્ધિવાળા ધર્મને સાધી શકતો નથી માટે સ્વ-પર ઉપકાર કરવામાં સત્ત્વવાળે ગમ્ભીર છવ ધર્મ પામવામાં ગ્ય કહ્યો છે. (૮) ૨રૂપવાન-હાથ-પગ વિગેરે અંગે પાંગ સંપૂર્ણ હોય, પાંચે ઈન્દ્રિય સુન્દર (પિત પિતાનું કામ કરે તેવી) હેય અને શરીરને બાંધે સારે (મજબૂત) હેય તે રૂપવાન ધર્મ કરવામાં સમર્થ થાય અને શાસનને—ધર્મને પ્રભાવક બને. (૯) ૩-પ્રકૃતિસૌમ્ય–શાન્તપ્રકૃતિ (ઉપશમ) વાળો વિષયકષાયોની વૃત્તિ શાન્ત હોવાથી પ્રાયઃ પાપકા ન કરે, બીજાએ તેની સેવા (પ્રસન્ન) સુખપૂર્વક કરી શકે અને તે પણ બીજાઓને પ્રશમનું (ઉપશમનું) નિમિત્ત બને. (૧૦) Page #394 -------------------------------------------------------------------------- ________________ ધર્મ રત્નપ્રકરણમ कुरो किलिङभावो, सम्मं धम्मं न साहिउ तरइ । इय सो न एत्थ जोगो, जोगो पुण होइ अक्कूरो ॥१२॥ इहपरलोगावाए, संभावेंतो न वहई पावे । बीes असकलंका, तो खलु धम्मारिहो भीरू ॥ १३॥ असढो परं न वंचर, वीससणिज्जो पसंसणिज्जो य । उज्जम भावसारं, उचिओ धम्मस्स तेणेसो ॥१४॥ ૩૧૭. ૪Àાકપ્રિય જે આલેાક-પરલેાક વિરૂદ્ધ કાર્ચી ન કરે અને દાન, વિનય, સદાચાર (શીયળ) વાળા હાય, તે લેાકેાને પ્રિય હોય, એથી તે મનુષ્યેાને ધર્મમાં બહુમાન પ્રગટ કરે. (૧૧) ૫–અક્રૂર-દૂર મનુષ્ય ક્લિષ્ટ (દુષ્ટ) સ્વભાવવાળા હાવાથી ધર્મને સુન્દર રીતે સાધી ન શકે તેથી તે ધર્મ રત્નની પ્રાપ્તિમાં ચેગ્ય નથી, પણ જે અક્રૂર હોય તે યાગ્ય છે. (૧૨) ૬-ભીરૂ-આલેાકમાં પરલેાકમાં દુઃખ ભાગવવાં પડે એમ માનીને પાપભીરૂ પાપ કાર્ટીમાં પ્રવૃત્તિ ન કરે, અપયશ રૂપ કલંકથી ડરે તેથી પાપભીરૂ નિશ્ચે ધર્મપ્રાપ્તિ માટે ચેાગ્ય છે. (૧૩) ૭-અશહેજે અશ(માયાવી ન) હોય તે બીજાને ઠંગે નહિ, વિશ્વાસ કરવા લાયક અને પ્રશંસનીય હાય, શુભ (શુદ્ધ) ભાવપૂર્વક આત્મશુદ્ધિ માટે ઉદ્યમ કરે તે કારણે તે ધર્મ માટે ચેાગ્ય જાણવા. (૧૪) Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ સ્વાધ્યા૦ ગ્રન્થસન્દ્રોહ उवयरइ सुदक्खिन्नो, परेसिमुज्झिय सकज्जवावारो। तो होइ गेज्झवकोऽणुवत्तणीओ य सव्वस्स ॥१५॥ लज्जालुओ अकज्जं, वजइ दूरेण जेण तणुयं पि । आयरइ सयायारं, न मुयइ अंगीकयं कहवि ॥१६॥ मूलं धम्मस्स दया, तयणुगयं सव्वमेवणुट्टाणं । सिद्धं जिणिदसमए, मग्गिज्जइ तेणिह दयालू ॥१७॥ मज्झत्थसोमदिट्ठी, धम्मवियारं जहट्टियं मुणइ । कुणइ गुणसंपओगं, दोसे दूरं परिचयइ ॥१८॥ ૮-સુદાક્ષિણ્ય--દાક્ષિણ્ય ગુણવાળો પ્રાર્થનાભંગભીરૂ હેવાથી પિતાનું કામ છોડીને પણ બીજાઓને ઉપકાર કરે તેથી તેનું વચન બીજાઓ માને અને સહુ તેનું અનુકરણ કરે. (અનુસરે) (૧૫) લજજાળુ- લજજાળુ આત્મા ન્હાનું પણ અકાર્ય દૂરથી જ તજે (તેને ખરાબ કાર્ય કરતાં લજજા આવે), સદાચારને આચરે અને લજજાથી અંગીકાર કરેલું કાર્ય કઈ રીતે છોડે નહિ (પૂર્ણ કરે). (૧૬) ૧૦--દયાળુ-ધર્મનું મૂળ દયા છે, શ્રીજિનેશ્વરના આગમમાં સર્વ અનુષ્ઠાને દયાપૂર્વક કરેલાં જ સત્ય કહ્યાં છેદયાપૂર્વક જ કરવાનું કહેલું છે, તેથી ધર્મમાં દયાળુ અધિકારી છે. (૧૭) ૧૧-મધ્યસ્થ સૌમ્યદૃષ્ટિ-નિષ્પક્ષપાતી અને શાન (ઠેષ રહિત) દષ્ટિવાળો હોય તે ધર્મના સ્વરૂપને યથાર્થ Page #396 -------------------------------------------------------------------------- ________________ ધર્મ રત્નપ્રકરણમ गुणरागी गुणवंते, बहु मन्न निग्गुणे उdes | गुणसंग पवत्त, संपत्तगुणं न मयलेइ ॥ १९ ॥ नासह विवेगरयणं, असुहकहा संगकलुसियमणस्स । धम्मो विवेगसारो त्ति, सकहो होज्ज धम्मत्थी ॥२०॥ अणुकूलधम्मसीलो, सुसमायारो य परियणो जस्स । હમ મુવવો ધર્મ, નિરંતરાય તરફ હાઉ ારશા आढवई दीहदंसी, सयलं परिणामसुंदरं कज्जं । बहुलाभमप्पकेसं, सलाहणिज्जं बहुजणाणं ॥ २२ ॥ રીતે જાણી-સમજી શકે, એથી જ્ઞાનાદિ ગુણેાના રાગ (સબન્ધ) કરે અને અજ્ઞાનાદિ કૃષાને દૂરથી તજે. (૧૮) ૧૨-.ગુણાનુરાગી--ગુણને રાણી ગુણવાનાનું મહુ— માન કરે, નિર્ગુણીઓની ઉપેક્ષા કરે, ગુણા મેળવવામાં પ્રયત્ન કરે અને પ્રાપ્ત થયેલા ગુણેાને મિલન (કૃષિત) ન કરે. (૧૯) ૩૧૯ ૧૩-સત્યથાપ્રિય--અશુભ (પાપરૂપ વિષય-કષાયા– દ્વિની વૃદ્ધિ થાય તેવી) વાર્તાએ સાંભળવાથી કલુષિત મનવાળા થએલા જીવનું વિવેક (સારાસારાના વિવેક રૂપી) રત્ન નાશ પામે અને ધર્મ તા વિવેકપ્રધાન (હિતાહિતના જ્ઞાનવાળાને) હાય છે તેથી ધર્મના અર્થી સત્કથાની રૂચિવાળા હાય. (૨૦) ૧૪-સુપક્ષવાન્--જેને દરેક ધર્મ કાર્યમાં અનુકૂળ (સહાયક), ધર્મ કરવાના સ્વભાવવાળો અને સદાચારી પિરવાર હેાય તે સુપક્ષવાળા નિર્વિઘ્ને ધમ કરી શકે. (૨૧) Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ સ્વાધ્યાહ સાહ वत्थूणं गुणदोसे, लक्खइ अपक्खवायभावेण । पारण विसेसन्नू, उत्तमधम्मारिहो तेण ॥२३॥ वुड्ढो परिणयबुद्धी, पावायारे पवत्तई नेय । वुड्ढाणुगो वि एवं, संसग्गिकया गुणा जेण ॥२४॥ विणओ सव्वगुणाणं, मूलं सन्नाणदंसणाईणं । मोक्खस्स य ते मूलं, तेण विणीओ इह पसत्थो ॥२५॥ ૧૫-દીર્વાદશી–દી–(પરિણામ) દશ-વિચારક હોય તે સઘળાં કાર્યો જેનું પરિણામ (ફળ) સારૂં હેય અલ્પ ફ્લેશ (મહેનત) થી વધુ લાભ મળે અને ઘણા મનુષ્યોને પ્રશંસા કરવા યોગ્ય ઉત્તમ હોય તેવાં જ કાર્યો આરમ્ભ. (૨૨) ૧૬-વિશેષજ્ઞ વિશેષ (તારતમ્ય) ને જાણ વિશેષજ્ઞ હેય તે પ્રાયઃ નિષ્પક્ષપાતપણે વસ્તુ (પદાર્થ) ના ગુણેને ગુણરૂપે અને દોષને દેષરૂપે સમજી (ઓળખી) શકે તેથી તે ઉત્તમ ધર્મને પામવા લાયક (પામી શકે) છે. (૨૩) ૧–વૃદ્ધાનુગ–જેની બુદ્ધિ પરિણત (પરિપકવ -કસાએલી) હેય તે વૃદ્ધ કહેવાય, તેથી તે પાપ કાર્યોમાં પ્રવૃત્તિ ન કરે. તેથી વૃદ્ધની સલાહને અનુસરનારે વૃદ્ધાનુગ પણ એ રીતે (પાપથી દૂર) રહે, કારણ કે ગુણે (અથવા દેશે) પ્રાયઃ સેબતને અનુસરે હોય છે. (ગુણવાનની સેબતથી ગુણે પ્રગટે છે.) (૨૪) ૧૮-વિનીત-સમ્યક જ્ઞાન-દર્શનચારિત્ર આદિ સર્વ ગુણોનું મૂળ વિનય છે અને મેક્ષનું ફળ તે ગુણ છે એથી ગુણપ્રાપ્તિ અને તેના ફળરૂપ મેક્ષ મેળવવામાં (ધર્મમાં) વિનીત પ્રશસ્ત છે. (લાયક કહ્યો છે.) (૨૫) Page #398 -------------------------------------------------------------------------- ________________ ધર્મરત્નપ્રકરણમ ૩ર૧ बहुमन्नइ धम्मगुरूं, परमुवयारित्ति तत्तबुद्धीए । तत्तो गुणाण वुड्ढी, गुणारिहो तेणिह कयन्नू ॥२६॥ परहियनिरओ धन्नो, सम्म विन्नायधम्मसम्भावो । अन्ने वि ठवइ मग्गे, निरीहचित्तो महासत्तो ॥२७॥ लक्खेह लद्धलक्खो, सुहेण सयलं पि धम्मकरणिज्ज । दक्खो सुसासणिज्जो, तुरियं च सुसिक्खिओ होइ ॥२८॥ एए इगवीसगुणा, सुयाणुसारेण किंचि वक्खाया। अरिहंति धम्मरयणं, घेत्तं एएहि संपन्ना ॥२९॥ ૧૯-કૃતજ્ઞ-(સંસારરૂપ કુવામાં પડતાં મને બચાવ્યો એવી) તત્ત્વબુદ્ધિથી આ મારા પરમ ઉપકારી છે” એમ કૃતજ્ઞ ધર્મગુરૂનું બહુમાન કરે તેથી તેનામાં ગુણોની વૃદ્ધિ થાય, માટે ધર્મના અધિકારમાં કૃતજ્ઞ પુરૂષ ગુણ પ્રાપ્તિ માટે લાયક કહ્યો છે. (૨૬) - ૨૦–પરહિતકારી-અન્યનું હિત કરવાના સ્વભાવવાળે જીવ ધન્ય છે, સમ્યગ રીતે ધર્મના રહસ્યને જાણ, નિઃસ્પૃહ અને સત્ત્વશાળી તે બીજાઓને પણ ધર્મમાર્ગમાં જોડે છે, સ્થિર કરે છે. (૨૭) ૨૧–લબ્ધલક્ષ્ય–જે ધર્મના લક્ષ્યવાળો હોય તે સકળ ધર્મ કાર્યોને સહેલાઈથી સમજી શકે છે, તેથી ચતુર અને હેલાઈથી સમજાવી શકાય તેવે તે જલ્દી (અલ્પ કાળમાં) ધમને શીખી લે છે. (૨૮) એ એકવીશ ગુણે અન્ય ગ્રન્થને આધારે અહીં ટૂંકમાં ૨૧ Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ સ્વાધ્યા૦ ગ્રન્થસન્દાહ पायद्धगुणविहीणा, एएसिं मज्झिमावरा नेया । ઇત્તો પોળ ઢીળા, દિવાયા મુળયવ રૂ૦|| धम्मरयणत्थिणा तो, पढमं एयज्जमि जयव्वं । जं सुद्धभूमिगाए, रेहइ चित्तं पवित्तं पि ॥ ३१ ॥ ' स एमि गुणेोहे, संजाय भावसावयत्तं पि । तस्स पुण लक्खणाई, एयाई भांति सुहगुरुणो ||३२|| કહ્યા, જે આત્માએ આ ગુણેાથી યુક્ત હાય, તે ધર્મરત્નને પામવા માટે યાગ્ય છે. (૨૯) એ ગુણામાં ચેાથા ભાગના ગુણ્ણા જેનામાં આછા હોય તે ધર્મરત્નની પ્રાપ્તિ માટે મધ્યમ અને અડધા ઓછા હાય તે જઘન્ય જાણવા; એથી પણ ઓછા ગુણવાળા હોય તે દરદ્ર જેવા જાણવા. અર્થાત્ દરિદ્ર ચિન્તામણીને મેળવી શકે નહિ તેમ અડધાથી એછા ગુણવાળા ધરત્નને પામી શકે નહિ. (૩૦) માટે ધર્મરત્નના અથીએ પહેલાં આ ગુણેા પ્રાપ્ત કરવા ઉદ્યમ કરવા જોઇએ કારણ કે–જેમ પવિત્ર પણ ચિત્ર શુદ્ધ ભૂમિ ઉપર ચિત્રેલું શાલે છે તેમ વીતરાગ કથિત ઉત્તમ (વિરતિ) ધર્મ પણ આવા ગુણાવાળા જીવમાં શેાલે છે (હિત કરી શકે છે). (૩૧) આ ગુણ્ણાના સમૂહ (જેનામાં) હોય (તેને) ભાવશ્રાવકપણું પણ પ્રગટ થાય છે. તે ભાવશ્રાવકનાં લક્ષણા ઉત્તમગુરૂઓ (જ્ઞાનીઓ) આ પ્રમાણે કહે છે. (૩૨) Page #400 -------------------------------------------------------------------------- ________________ ધર્મરત્નપ્રકરણમ ૩૨૩ 'कयवयकम्मो तहसीलवं, च गुणवं च 'उज्जुववहारी । "गुरुसुस्सूसो 'पवयण-कुसलो खलु सावगो भावे ॥३३॥ तत्थायनणजाणण-गिण्हणपडिसेवणेसु उज्जुत्तो। कयवयकम्मो चउहा, भावत्थो तस्सिमो होइ ॥३४॥ विणयबहुमाणसारं, गीयत्थाओ करेइ वयसवणं । भंगयभेयइयारे, वयाण सम्मं वियाणाइ ॥३५॥ ભાવશ્રાવકનાં લક્ષણો ૧-કૃતવ્રતકર્મા, ર–શીલવંત, ૩–ગુણવંત, ૪-જુવ્યવહારી, ૫–ગુરૂશુશ્રષક અને ૬-પ્રવચનકુશળ એ છ ગુણવાળો ભાવશ્રાવક (પંચમગુણસ્થાનવત) કહેવાય છે. (૩૩) - તેમાં ૧-કૃતતકર્મા–૧–વત વિગેરે શ્રાવના કર્ત– ને ગુરૂમુખે સાંભળવાં, તેને જાણવાં (બધ કરવ), ૩-સ્વશક્તિ અનુસારે તે વ્રતાદિ નિયમેને ગ્રહણ કરવા અને તેનું નિરતિચાર પાલન કરવા ઉદ્યમ કર, એ ચાર પ્રકારથી કૃતવ્રતકર્મો કહેવાય છે. તેને ભાવાર્થ આ પ્રમાણે છે. (૩૪) હવે તેનું વિભાગવાર સ્વરૂપ અને ફળ જણાવે છે - આગમ અને વ્યાખ્યાતા ગુરૂ પ્રત્યે વિનય–બહુમાન પૂર્વક ગીતાર્થના મુખે વતનું વર્ણન સાંભળે અને ર-વ્રતોના ભાંગ, ભેદે, અતિચારેન (ઉપલક્ષણથી પ્રાપ્તિનાપાલનના ઉપાય વિગેરેને) સારી રીતે જાણે સમજે. (૩૫) Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ સ્વાધ્યા૦ ગ્રન્થસહ गिण्हइ गुरूण मूले, इत्तरमियरं व कालमह ताई। आसेवइ थिरभावो, आयंकुवसग्गसंगे वि ॥३६॥ 'आययणं खु निसेवइ, वज्जइ परगेहपविसणमकज्जे । 'निचमणुब्भडवेसो, न भणइ सवियारवयणाइं ॥३७॥ परिहरइ 'बालकीलं, साहइ कज्जाइँ 'महुरनीईए । इय छविहसीलजुओ, विन्नेओ सीलवंतोत्थ ॥३८॥जुगलं।। आययणसेवणाओ, दोसा झिज्जंति वढइ गुणोहो । परगिहगमणंपि कलंक-पंकमूलं सुसीलाणं ॥३९॥ ૩-તે પછી પિતાની શક્તિ પ્રમાણે) ગુરૂની પાસે તે વ્રતને અમુક કાળ માટે અથવા જાવજીવ માટે ઉચ્ચરે (સ્વીકારે) અને ૪-રોગો કે દેવાદિના ઉપસર્ગો આવે તો પણ મનમાં દઢતા કેળવીને તેનું પાલન કરે. (૩૬) ૨-શીલવંત-૧-ધર્મસ્થાન–જ્યાં ઘણા ધમી જીને મેળાપ થઈ શકે ત્યાં રહે, ૨-વિના પ્રજને પરાયા ઘેર જાય નહિ, ૩–અનુભટ એટલે કુલ–દેશ-સંપત્તિને છાજે તે વેશ પહેરે અને ૪-વિકારી વચને મુખથી બેલે નહિ. (૩૭) પ-બલ ચેષ્ટાને ત્યાગ કરે અને ૬-પિતાનું કામ બીજાઓ પાસે મીઠાશથી (ચાકર વિગેરેને પ્રસન્ન રાખીને) કરાવે. એ છ સદાચરણવાળો શ્રાવકધર્મની પ્રાપ્તિના અધિ– કારમાં શીલવંત જાણ. (૩૮) Page #402 -------------------------------------------------------------------------- ________________ ધર્મરત્નપ્રકરણમ - ૩૨૫ सहइ पसंतो धम्मी, उभडवेसो न सुंदरो तस्स । सवियारजंपियाई, नूणमुईरंति रागम्गि ॥४०॥ चालिसजणकीला वि हु, लिंगं मोहस्सणत्थदंडाओ। फरुसवयणाभिओगो, न संगओ सुद्धधम्माणं ॥४१॥ जइवि गुणा बहुरूवा, तहवि हु पंचहि गुणेहि गुणवंतो । इह मुणिवरेहि भणिओ, सरूवमेसिं निसामेहि ॥४२॥ હવે તેનું વિભાગથી સ્વરૂપ અને ફળ વર્ણન કરે છે ૧-ધાર્મિક જનને ઉચિત (જ્યાં ધર્મ ક્યિાઓ થતી હેય, ધાર્મિક વાતે સાંભળવા મળતી હોય તેવા) સ્થાને રહેવાથી દોષ ઘટે અને ગુણસમૂહ વધે અને ૨-પારકા ઘેર જવું તે ઉત્તમ શીલવતેને કલંક (આળ) ચઢવાનું નિમિત્ત છે. (૩૯) ૩-ધમી આત્મા પ્રશાન્ત (વિષય કષાય કે કુતૂહળ વિગેરેમાં મન્દ વૃત્તિવાળ) હોય તે શેભે છે તેને ઉભટ વેશ સારે નથી અને ૪–વિકારી વચને બોલવાથી નિયમો રાગરૂપ અગ્નિ સળગે છે, અર્થાત્ પૌગલિક રાગ પ્રગટે છે–ાય તે વધે છે. (૪૦) પ-મૂખે મનુષ્યની (બાલ) ચેષ્ટા પણ નિરૂપયોગી અનર્થદલ્ડરૂપ હેવાથી તે મેહની નિશાની છે અને ૬-શુદ્ધ ધર્મવાળાઓને (કષાયે વિગેરેને નાશ કરનારાઓને) કઠેર વચનનું ઉચ્ચારણ કદી પણ ઉચિત નથી. (૪૧) ૩-ગુણવંત-જે કે ગુણે તે ઘણા છે તે પણ Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩ર૬ સ્વાધ્યા૦ ગ્રન્થસજોહુ 'सज्झाए करणंमि य, विणयम्मि य निचमेव उज्जुत्तो। "सव्वत्थणभिनिवेसो, वहइ रुई सुटु जिणवयणे ॥४३॥ पढणाईसज्झायं, वेरग्गनिबंधणं कुणइ विहिणा। तवनियमवंदणाई-करणंमि य निच्चमुन्जमइ ॥४४॥ સમુઠ્ઠાણા, વિ નિયમ પર ગુfi . अणभिनिवेसो गीयत्थ-भासियं ननहा मुणइ ॥४५॥ જ્ઞાનીઓએ અહીં પાંચ ગુણવાળાને ગુણવાનું કહ્યું છે. તેનું સ્વરૂપ સાંભળે. (૨) ૧–સ્વાધ્યામાં, ૨-કિચામાં (કરણીમાં) અને ૩-વિનયમાં હંમેશ ઉદ્યમવાળો, ૪–સર્વ વિષયમાં દુરાગ્રહ વિનાને અને ૫-શ્રીજિનવચનમાં સુન્દર રુચિવાળો (એને ગુણવંત શ્રાવક જાણ.) (૪૩) હવે તેનું ભિન્ન ભિન્ન વર્ણન કરે છે ૧-વૈરાગ્યના કારણભૂત “ભણવું-વાંચવું–પૂછવું-પાઠ કર ગોખવું–વિચારવું વિગેરે સ્વાધ્યાયને વિધિપૂર્વક કરે, ૨(શકિતને ગોપવ્યા વિના તે તે સમયે કરવા ગ્ય) તપ-નિયમ ગુરૂવન્દન, દેવવન્દન વિગેરે કિયા-કરણીમાં નિત્ય ઉદ્યમ કરે. (૪૪) ૩-‘ઉભા થવું, સામે જવું, વિગેરે ગુણવાનેને વિનય અવશ્ય કરે, ૪-જૂરાગ્રહ રહિત હોય તેથી ગીતાર્થ ગુરૂના વચનને અસત્ય ન માને. (સત્ય હિતકર માની સ્વીકારે) (૪૫) Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૨૭ ધિર્મરત્નપ્રકરણમ सवणकरणेसु इच्छा, होइ रुई सद्दहाणसंजुत्ता । एईए विणा कत्तो ? सुद्धी सम्मत्तरयणस्स ॥४६॥ उजुववहारो चउहा. 'जहत्थभणणं अवंचिगा किरिया । हुंता (तो) वायपगासण, 'मेत्तीभावो य सब्भावा ॥४७॥ अन्नहभणणाईसुं, अबोहिबीयं परस्स नियमेण । तत्तो भवपरिवुड्ढी, ता होज्जा उज्जुववहारी ॥४८॥ તથા પ-ધર્મ સાંભળવાની તથા ક્રિયા કરવાની ઈચ્છા તે શ્રદ્ધા પૂર્વકની રૂચિ સમજવી. આવી સાંભળવાની તીવ્ર અભિલાષ રૂ૫ ઈચ્છા તથા શ્રદ્ધાયુક્ત રૂચિ વિના સમ્યકત્વ રત્નની શુદ્ધિ કઈ રીતે થાય ? (૪૬) ૪જીવ્યવહારી–૧–ધર્મકાર્યમાં, વ્યાપારમાં, કચેરીમાં કે રાજકાજમાં સાચું બોલવું, ર–ખેટાં તેલ માપાં વિગેરેથી લોકેને ઠગવા નહિ, ૩-પાપથી સંભવિત ભવિષ્યની આપત્તિઓ જણાવી આશ્રિતને પાપથી બચાવવા, (ઉપેક્ષા નહિ કરવી અથવા ધર્મ–અર્થ ઉપાર્જન કરવાના સાચા ઉપાયે સમજાવી સન્માર્ગે જોડવા) અને ૪–શુદ્ધભાવથી મિત્રી કરવી (કપટ મંત્રી તજવી), એ ચાર પ્રકારે ઋજુવ્યવહાર કહ્યો છે. (ભાવશ્રાવક એવા શુદ્ધ વ્યવહારવાળો હાય. (૪૭) પ્રતિપક્ષના વર્ણન દ્વારા એ ચારેનું ભેગું ફળ વર્ણવે છે કે હું બેલવાથી, ઠગવાથી, આશ્રિતની ઉપેક્ષા કરવાથી અને કપટ મૈત્રીથી બીજા મિથ્યાષ્ટિએ જૈનશાસનની–ધર્મની નિન્દા કરી અવશ્ય અધિબીજ ઉપાર્જન કરે [સેંકડો Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ સ્વાધ્યા૦ ગ્રન્થસોહ सेवाए कारणेण य, संपायणभावओ गुरुजणस्स । सुस्सूसणं कुणंतो, गुरुसुस्सूसो हवइ चउहा ॥४९॥ सेवइ कालंमि गुरुं, अणंतो ज्झाणजोगवाघायं । सयवन्नवायकरणा, अन्ने वि पवत्तई तत्थ ॥५०॥ ओसहभेसज्जाई, सओ य परओ य संपणामेइ । सइ बहु मन्नेइ गुरुं, भावं चणुवत्तए तस्स ॥५१॥ ભમાં પણ જૈનધર્મને ન પામે, તેથી તેઓને અને નિમિત્ત બનનાર પિતાને પણ સંસારની વૃદ્ધિ થાય, માટે શ્રાવકે શુદ્ધ વ્યવહારી થવું જોઈએ. [૪૮] પ-ગુરૂશુશ્રષક-૧-ગુરૂની સેવા કરવાથી, ૨-બીજાઓ પાસે કરાવવાથી, ૩-તેમને ઉપયોગી આહાર-ઔષધ વિગેરે લાવી આપવાથી, અને તેઓ પ્રત્યે ચિત્તમાં બહુમાનપૂજ્યભાવ રાખવાથી, એમ ચાર પ્રકારથી ગુરૂની શુશ્રષા કરનાર ગુરૂશુશ્રષક શ્રાવક ચાર પ્રકારને જાણ. [૪૯] તેનું વિભાગ વાર સ્વરૂપ અને ફળ જણાવે છે કે ૧-ગુરૂને ધ્યાનમાં કે સંયમ સાધક અનુષ્ઠાનેમાં વિદન ન થાય તેમ ઉચિત સમયે તેઓની સ્વયં સેવા કરે, ૨-સદા તેઓના ગુણેની બીજાની સામે પ્રશંસા કરી બહુમાન ઉપજાવી તેઓને પણ ગુરૂસેવામાં જોડે. (૫૦) ૩-એક દ્રવ્યનું બનેલું કે બહાર ઉપયોગી ઔષધ તથા અનેક દ્રવ્યોથી બનેલું શરીરને અંદર ઉપયોગી ભેષજ તથા સંયમ ઉપકારક વસ્ત્ર-આહાર વિગેરે સ્વયં કે બીજાઓ Page #406 -------------------------------------------------------------------------- ________________ ધર્મરત્નપ્રકરણમાં ૩૨૯ सुत्ते अत्थे य तहा, उस्सग्गवायभावववहारे । जो कुसलत्तं पत्तो, पवयणकुसलो तओ छद्धा ॥५२॥ उचियमहिज्जइ सुत्तं, सुणइ तयत्थं तहा सुतित्थंमि । उस्सग्गववायाणं, विसयविभागं वियाणाइ ॥५३॥ वहइ सइ पक्ववायं, विहिसारे सव्वधम्मणुट्ठाणे । देसद्धादणुरूवं. जाणइ गीयत्थववहारं ॥५४॥ દ્વારા લાવી ગુરૂને આપે. તથા ૪-નહદયમાં બહુમાન (પૂજ્ય ભાવ રાખે અને ગુરૂની ઈચ્છાનુસાર વર્તન કરે. [૫૧] ૬-પ્રવચનકુશલ-૧–સૂત્રમાં, ર–અર્થમાં, ૩–ઉત્સર્ગ માર્ગમાં, ૪-અપવાદમાગમાં, પ-નિશ્ચયનયમાં, તથા ૬ગીતાર્થીએ આચરેલા વ્યવહારમાર્ગમાં, એમ છએ પ્રકારમાં કુશલપણાને પામ્યો હોય તેથી પ્રવચનકુશલ ભાવશ્રાવક છ પ્રકારને જાણ. (પર) હવે તેને ભાવાર્થ જુદા જુદા કહે છે ૧-શ્રાવકને ઉચિત (ભણવાને અધિકાર) હોય તે તે મૂલ સૂત્ર (દશવૈકાલિક ચેથા અધ્યયન સુધી અને સામાન્ય શ્રાવક તે સંગ્રહણ, કર્મગ્રન્થ, ઉપદેશમાલા વિગેરે પ્રકરણ ગ્રન્થ) ભણે, રસગુરૂની પાસે શ્રાવકને ચેપગ્ય અર્થે (વ્યાખ્યાનાદિ દ્વારા) સાંભળે (સાધુ કે શ્રાવકને પણ ગુરૂ દ્વારા અર્થ ભણવા ઉચિત છે એમ સમજવું) ૩-૪-ઉત્સર્ગ આચરણ કરવા વખતે ઉત્સર્ગ અને અપવાદ સેવવાના સમયે અપવાદને આશ્રય કરે જોઈએ માટે ગુરૂદ્વારા તેને વિવેક સમજે. (૫૩) Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ સ્વાધ્યા૦ ગ્રન્થસન્દાહ एसो पवयणकुसलो, छन्भेओ मुणिवरेहि निद्दिट्ठो । किरियागयाई छ च्चिय, लिंगाई भावसड्ढस्स ॥ ५५ ॥ भावगयाई सतरस, मुणिणो एयस्स बिंति लिंगाई । जाणियजिणमयसारा, पुव्वायरिया जओ आहु ॥ ५६ ॥ इत्थिदियत्थसंसार - विसय आरंभ गेहदंसणओ | गडरिगाइपवाहे, पुरस्सरं आगमपवित्ती ||५७ || પ ંમેશાં સવધ કાર્યક્રમાં વિધિનું અહુમાન (પક્ષપાત) કરે (અર્થાત્ આત્મ શુદ્ધિ રાગદ્વેષ-કષાય–વિષયની પ્રવૃત્તિને ઘટાડવાનું લક્ષ્ય રાખે) અને દ-દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવ-પુરૂષને આશ્રીને તે તે કાળ–ક્ષેત્ર વિગેરેને અનુસરતા ગીતાર્થીએ આચરેલા વ્યવહાર સમજે (તેને દૂષિત કરે નહિ). (૫૪) • એ પ્રમાણે પ્રવચનકુશલ શ્રાવક છ પ્રકારે શ્રીજિનેશ્વરએ કહેલા છે. ભાવશ્રાવકનાં તે ક્રિયાને આશ્રીને ઉપર કહ્યાં તે છ જ લક્ષણેા (લિંગને) જાણવાં. (૫૫) હવે ભાવશ્રાવકનાં ભાવને આશ્રીત ૧૭ લિંગા કહે છેજ્ઞાનીઓએ આ ભાવશ્રાવકનાં ભાવને ઉદ્દેશીને સત્તર લક્ષણા કહ્યાં છે—શ્રીજિનઆગમના રહસ્યના જાણ પૂર્વાચાર્યાં કહે છે કે– (૫૬) ૧–સ્રી, રઇન્દ્રિયા, ૩-અસંપત્તિ, ૪-સંસાર, ૫–વિષય, ૬-આરંભ, ૭-ઘર, ૮–દર્શન (સમ્યક્ત્વ), ૯-ગાડરિઆ પ્રવાહ, ૧૦-આગમને અનુસારે વર્તન, (૫૭) Page #408 -------------------------------------------------------------------------- ________________ ધર્મરનપ્રકરણમ ૩૩૧ दाणाइ जहासत्ती, पवत्तणं विहिररत्तदुढे य । मज्झत्थमसंबद्धे. परत्थकामोवभोगी य ॥५८॥ वेसा इव गिहवासं, पालइ सत्तरसपयनिबद्धं तु । भावगय भावसावग-लक्षणमेयं समासेण ॥५९॥ इत्थीमणत्थभवणं, चलचित्तं नरयवत्तिणीभूयं, । जाणतो हियकामी, वसवत्ती होइ न हु तीसे ॥६०॥ इंदियचवलतुरंगे, दोग्गइमग्गाणुधाविरे निच्च । भावियभवस्सख्बो, रंभइ सन्नाणरस्सीहिं ॥६१॥ ૧૧–દાનાદિમાં યથાશક્તિ પ્રવૃત્તિ, ૧૨-ધર્મમાં લજ્જાને અભાવ, ૧૩–સાંસારિક કાર્યોમાં રાગ-દ્વેષ ન કરવો, ૧૪માધ્યચ્ચ, ૧૫-ધન સ્વજનાદિમાં પ્રતિબન્ધનો (સંબન્ધને) અભાવ, ૧૬-પરાર્થે વિષયસેવન (૫૮) અને ૧ગૃહસ્થાવાસમાં વેશ્યાવૃત્તિએ નિર્વાહ, એ સત્તર પ્રકારથી સંબન્ધવાળું ભાવને ઉદ્દેશીને ટુંકમાં ભાવશ્રાવકનું લક્ષણ કહ્યું છે. (૫૯). હવે તે દરેકનું સ્વરૂપ વિભાગવાર કહે છે ૧-સ્ત્રીને અંગે–ભાવશ્રાવક સ્ત્રીને અનર્થોનું ઘર, ચંચળ ચિત્તવાળી, અને નરકની શેરી તુલ્ય, જાણતે આત્મહિતને આથી તેને વશવર્તી ન થાય. (૬૦) –ઇન્દ્રિઓને અંગે-ઈન્દ્રિઓને હંમેશાં દુર્ગતિને માગે દેડતા ચપળ ઘોડાઓ રૂપ સમજી સંસારનું સ્વરૂપ જેણે જાણ્યું છે એ ભાવશ્રાવક તેને સમ્યગ જ્ઞાનરૂપ લગામ Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૩ર સ્વાધ્યા૦ ગ્રન્થસોહ सयलाणत्थनिमित्तं, आयासकिलेसकारणमसारं । नाऊण धणं धीरो, न हु लुभइ तंमि तणुयं पि ॥६२॥ दुहरूवं दुक्खफलं, दुहाणुबन्धि विडंबणारूवं । संसारमसारं जा-णिऊण न रइं तहिं कुणइ ॥६३॥ खणमेत्तसुहे विसए, विसोवमाणे सयावि मन्नतो। तेसु न करेइ गिद्धिं, भवभीरू मुणियतत्तत्थो ॥६४॥ वज्जइ तिव्वारंभ, कुणइ अकामो अनिव्वहंतो उ। थुणइ निरारंभजणं, दयालुओ सव्वजीवेसु ॥६५॥ . વડે રેકે. (અર્થાત્ તેના વિષયમાં ઘસડાઈ ન જતાં ઈન્દ્રિઓને વશ કરી તેના દ્વારા ત્યાગ-વૈરાગ્યની પ્રવૃત્તિ કરે. (૬૧) ૩–ધનને અંગે-ધનને નામે અર્થ છતાં સઘળા અનથેનું નિમિત્ત, શારીરિક પરિશ્રમ અને મનના સંતાપનું કારણ, પરિણામે નશ્વર-અસાર સમજીને ધીર એ ભાવશ્રાવક તેમાં થોડો પણ લોભ ન કરે. (૬૨) ૪-સંસારને અંગે સંસારને સ્વરૂપે દુઃખરૂપ, ફળમાં દુખ દેનારે, દુઃખની પરંપરા ઉભી કરનારે, જીવને કેવળ વિડમ્બનારૂપ, અને નાશવંત-અસાર જાણીને તેમાં પ્રીતિ ન કરે. (૬૩) પ–વિષયોને અંગે–ભવભીરૂ અને તત્ત્વાર્થને જાણ ભાવશ્રાવક હંમેશાં પાંચે ઈન્દ્રિઓના શબ્દાદિ વિષને ક્ષણમાત્ર સુખ દેનારા અને પરિણામે મારનારા, ઝેર તુલ્ય સમજીને તેમાં મૂછ–આસક્તિ ન કરે. (૪) Page #410 -------------------------------------------------------------------------- ________________ ધમ રત્નપ્રકરણમ '' गिहवासं पास पित्र, मन्नंतो वसइ दुक्खओ तंमि । चारित्तमोहणिज्जं निज्जिणिउ उज्जमं कुणइ ||६६ || अथिक्कभावकलिओ, पभावणा वन्नवायमाईहिं । गुरुभत्तिजुओ धीमं, धरे सह दंसणं विमलं ॥ ६७॥ गडरिगपवाहेणं, गयाणुगइयं जणं वियाणंतो । परिहरs लोगसन्नं, सुसमिक्खियकारओ धीरो ॥६८॥ " ૩૩. ૬-આર્ભ્ભાને અંગે-સર્વ જીવામાં દયાળુ એવા ભાવશ્રાવક તીવ્ર આરમ્ભા (ઘાર પાપા) ના ત્યાગ કરે, નિર્વાહ ન થાય તે પણ દુ:ખાતા મને કરે, (મુનિએ વિગેરે) આરમ્ભના ત્યાગ કરનારાઓની પ્રશંસા કરે. (૬૫) -ઘરવાસને અ ગે-ભાવશ્રાવક ધરવાસને જેલ જેવા માની ન છૂટકે દુઃખાતા હૃદયે તેમાં રહે અને ચારિત્રમાં વિઘ્નભૂત કર્મીને (સ્નેહ આદિ અન્ધનાને) તાડવા ઉદ્યમ કરે. (૬૬) ૮-સમ્યક્ત્વને અંગે-દેવ-ગુરૂ-ધમ વિગેરે તત્ત્વા પ્રત્યે આસ્તિયથી [સત્યતાના વિશ્વાસથી] શે।ભતા [આસ્તિક શાસનની પ્રશંસાદિ કરવારૂપ પ્રભાવના કરતા, સુગુરૂની તનમન-ધનથી ભક્તિ કરતા અને બુદ્ધિમાન ભાવશ્રાવક નિર્મળ [નિરતિચાર] સમકિતને આરાધે [રક્ષા કરે] છે. [૬૭] લાક (ગાડરીઆ) પ્રવાહને અંગે-જગતમાં પ્રાય: મોટા ભાગના મનુષ્યા ગાડરિયા પ્રવાહની જેમ વગર વિચારે ગતાનુગતિક પ્રવૃત્તિ કરનાર છે” એમ સમજતા Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ સ્વાધ્યા૦ ગ્રન્થસહ नत्थि परलोअमग्गे, पमाणमन्नं जिणागमं मोत्तुं । आगमपुरस्सरं चिय, करेइ तो सवकिच्चाई ॥६९॥ अनिगूहितो सतिं, आयाबाहाए जह बहुं कुणइ । आयरइ तहा सुमई, दाणाइचउन्विहं धम्मं ॥७०॥ हियमणवज्ज किरियं, चिंतामणिरयणदुल्लहं लहिउ। सम्मं समायरंतो, न हु लज्जइ मुद्रहसिओ वि ॥७१॥ ભાવશ્રાવક ધૈર્યપૂર્વક લેક સંજ્ઞા પ્રિવાહી ને ત્યાગ કરીને સારાસારને વિચાર કરી દરેક કાર્યો કરે. [૬૮] ૧૦-આગમને અંગ-પરલેકમાં સુખી થવાને ઉપાય બતાવનાર જિન આગમ સિવાય બીજું કઈ પ્રમાણ નથી જ એથી સર્વ કાર્યો આગમ [જિનવચન ને અનુસરીને તિમાં કહ્યા પ્રમાણે જ કરે. [૬૯] ૧૧-દાનાદિ પ્રવૃત્તિને અંગે-બુદ્ધિમાન એ ભાવશ્રાવક દાન–શીલતા અને ભાવરૂપ ચાર પ્રકારના ધર્મને શક્તિને છૂપાવ્યા વિના, પિતાને અને પરિવારને બાધા ન થાય તેમ, લાંબાકાળ સુધી કરી શકાય તેવી રીતે કરે. [૭૦] ૧૨-ધમમાં અલજજાને અંગે–આત્માને હિતકર એવી ચિન્તામણી રત્નથી પણ દુર્લભ ધર્મ ક્રિયાને વેગ પામીને તેનું સમ્યગ રીતે આરાધન [આસેવન કરતે ભાવશ્રાવક બીજા મુગ્ધ [અજ્ઞાન] લોકો હસે-તેની મશ્કરી કરે, તે પણ શરમાય નહિ છોડે નહિ. [૭૧]. Page #412 -------------------------------------------------------------------------- ________________ ૩૩૫ ધર્મરત્નપ્રકરણમ देहटिइनिबंधण-धणसयणाहारगेहमाईसु। निवसइ अरत्तदुट्ठो, संसारगएसु भावेसु ॥७२॥ उवसमसारवियारो, बाहिज्जइ नेय (व) रागदोसेहिं । मज्झत्थो हियकामी, असग्गहं सव्वहा चयइ ॥७३॥ भावेतो अणवरयं, खणभंगुरयं समत्थवत्थूणं । संबद्धो वि धणाइसु, वजइ पडिबंधसंबंधं ॥७४॥ संसारविरत्तमणो, भोगुवभोगा न तित्तिहेउ त्ति । नाउं पराणुरोहा, पवतई कामभोगेसु ॥७५॥ ૧૩–સાંસારિક પ્રવૃત્તિઓને અંગે-ધન-સ્વજન ભજન (સ્નાન-પાન વસ્ત્ર ધારણ) ઘર વિગેરે શરીરને ટકાવવા પુરતાં જ ઉપગી છે એમ સમજ સાંસારિક ભાવે (વ્યવહારે)માં રાગ-દ્વેષ કર્યા વિના ઉપેક્ષા (ઉદાસીન) ભાવે પ્રવૃત્તિ કરે-રહે. (૭૨) ૧૪-માધ્યને અંગે-ધર્મ વિગેરેમાં “ઉપશમ’ એ જ સાર છે-ઉપશમ માટે સઘળું અનુષ્ઠાન કરવાનું છે એમ વિચારતે મધ્યસ્થ અને આત્મ હિતને ઈચ્છતે ભાવ શ્રાવક રાગ-દ્વેષને વશ ન થાય અને એથી સર્વ રીતે દુરાગ્રહને ત્યાગ કરે. (૭૩) ૧૫-ધન-સ્વજનાદિને અંગે–સઘળા પદાર્થોની નશ્વરતાને હંમેશાં વિચારતે ભાવશ્રાવક ધન-સ્વજન–શરીર આદિનું બાહ્ય વૃત્તિથી રક્ષણ વિગેરે કરવા છતાં પણ તે તે પદાર્થોમાં મૂછરૂપ સંબન્ધને તજે. (૭૪) Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ સ્વાધ્યા૦ ગ્રન્થસન્તાહ वेस व्व निरासंसो, अज्ज कल्लं चयामि चितंतो। परकीयं पिव पालइ, गेहावासं सिढिलभावो ॥७६।। इय सतरसगुणजुत्तो, जिणागमे भावसावगो भणिओ। एस उण कुसलजोगा, लहइ लहु भावसाहुत्तं ॥७७|| एयस्स उ लिंगाई, सयला मग्गाणुसारिणी 'किरिया । 'सद्धा पवरा धम्मे, पन्नवणिज्जत्तमुजुभावा ॥७॥ ૧૬–કામભેગને અંગે-સંસારથી જેનું મન વિરાગી બન્યું છે તે ભાવશ્રાવક ભેગ કે ઉપગ ગમે તેટલા ભેગવવાથી પણ જીવને કદી પણ તૃપ્તિ થતી નથી એમ સમજી વિરાગી છતાં બીજાના (સ્ત્રી આદિના) આગ્રહથી કામ–ભેગમાં પ્રવૃત્તિ કરે (ભોગવે). (૭૫) ૧૭-ઘરવાસને અ ગે–વેશ્યાની જેમ નિરાશસભાવે આજ છે ડું, કાલ છડું, એમ ચિત્તવતે પારકું માનીને ગૃહસ્થવાસનું મન (ઈચ્છા) વિના પાલન કરે. (૭૬) એ સત્તર ગુણવાળાને શ્રીજિનાગમમાં ભાવશ્રાવક કહ્યો છે એ આત્મા પુનઃ મનવચન-કાયાની શુભ (આત્મનિષ્ઠ) પ્રવૃત્તિથી જલદી ભાવસાધુતાને પામે. (અર્થાત્ એવા આત્માને છઠા ગુણસ્થાનકના અધ્યવસાયે પ્રગટ થાય. (૭૭) હવે ભાવસાધુતાનાં લક્ષણે કહે છે એ ભાવસાધુતાનાં લિંગો આ પ્રમાણે છે. ૧–સઘળી કિયા મોક્ષમાર્ગનુસારિણી કરે, ૨-ધર્મમાં શ્રદ્ધા હોય, ૩-સરળ સ્વભાવી હોવાથી સહેલાઈથી સત્ય સમજાવી શકાય, (૭૮) Page #414 -------------------------------------------------------------------------- ________________ ૩૩૭ ધર્મરત્નપ્રકરણમ किरियासु अप्पमाओ "आरंभो सक्कणिज्जणुट्टाणे । गुरुओ गुणाणुराओ, गुरुआणाराहणं परमं ॥७९॥ मग्गो आगमनिई, अहवा संविग्गबहुजणाइन्न । उभयाणुसारिणी जा, सा मग्गणुसारिणी किरिया ॥८॥ अन्नह भणियं पि सुए, किंची कालाइकारणावेक्खं । आइन्नमन्नह च्चिय, दीसइ संविग्गगीएहिं ॥८१॥ कप्पाणं पाउरणं, अग्गोयरचाय झोलियाभिक्खा । ओवगहियकडाहय, तुंबयमुहदाणदोराई ॥८२॥ ક–કિયામાં પ્રમાદ ન હોય, પ–શક્ય હોય તેટલું કાર્ય આરમ્ભ, ૬-ગુણાનુરાગ બળવાન હોય, ગુરૂઆજ્ઞાને શ્રેષ્ઠ રીતે પાળે. એ સાત લક્ષણે ભાવસાધુનાં છે. (૭૯) એનો પ્રત્યેકનો વિસ્તારથી અથ કહે છે. ૧-માર્ગનુસારિણી ક્રિયા-માર્ગ એટલે સમ્યગ જ્ઞાન-દર્શનચારિત્રરૂપ મેક્ષમાર્ગ અથવા ક્ષાપશમિક વિગેરે ભાવ. તેને અંગે આગમમાં કહેલો આચાર તે પણ માર્ગ અથવા સંવેગભાવને પામેલા ઘણા પૂર્વ પુરૂષોએ આચરેલું તે પણ માર્ગ, એ બન્નેને અનુસરતી જે કિયા તે માર્ગાનુસારિણી ક્રિયા જાણવી. (૮૦) આગમમાં અન્યથા કહ્યું હોય, છતાં કેઈ દુષમા કાળ વિગેરેને વિચાર કરીને કારણે આવી પડતાં સંગીત અને ગીતાર્થ એવા પૂર્ષિઓએ કઈ કઈ કાર્યને બીજી રીતે પણ આચરેલું દેખાય છે. (૮૧) Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ સ્વાધ્યા૦ ગ્રન્થસાહ सिक्किगनिक्खिवणाई, पज्जोसवणाइतिहिपराक्त्तो । भोयणविहिअन्नत्तं, एमाई विविहमन्नं पि ॥८॥ जं सबहा न सुत्ते, पडिसिद्धं नेय जीववहहेऊ । तं सव्वं पि पमाणं, चारित्तधणाण भणियं च ॥८४॥ જેમકે-આગમમાં કપડાને ખભે રાખી બહાર જવાનું કહ્યું છે. તે પણ વર્તમાનમાં શરીરે વીંટવાને (ઓઢવાને) વ્યવહાર છે તથા એલપટ્ટાને બાંધવાને, પાત્રાને ભુજા ઉપર ઝોળીમાં ભરાવીને ભિક્ષા લાવવા, ઔપગ્રહિક ઉપાધિ તરીકે (કારણે ઉપયોગ કરવા માટે) (કટાહક) ધાતુનું પાત્રવિશેષ રાખવાને, તાપણીને દેરા નાખવાન, (૮૨) તથા પાત્રો મૂકવાનું દરાનું ગૂંથેલું સીકું બનાવી (વર્તમાનમાં જે નીચેને ગુણે રખાય છે તે સંભવે છે, તેમાં પાત્રાને રાખવાં, આદિ શબ્દથી પડલા, ચરવળી રાખવું, પાત્રોને રંગવાં વિગેરે, તથા પર્યુષણાની તિથિ પંચમીને બદલી ચોથે, માસી ચૌદશે કરી વિગેરે, તથા સાધુઓને ભેજનને વિધિ બદલ્ય, ઇત્યાદિ અનેક બીજા પણ (અલ્પબુદ્ધિ અને પાટી કાગળ વિગેરેના આધારે ભણવાનું, કંઈક વિરાધના છતાં આગમને પુસ્તકારૂઢ કર્યું) ફેરફારો-વધારા થયા તે પૂર્વાચાર્યોએ સંઘયણ, કાળ, બળ, વિગેરેની હીનતા સમજી સંયમ નિર્વાહ માટે કર્યા છે અને સહુએ વિના વિરોધ સ્વીકાર્યો છે તે પરંપરાગત માર્ગ જાણવો. (૮૩) કારણ કે-જેનો આગમમાં સર્વથા નિષેધ ન કર્યો હોય, જે જીવહિંસા વિગેરે અસંયમ)નું કારણ ન હોય, Page #416 -------------------------------------------------------------------------- ________________ ધર્મરત્નપ્રકરણમ ૩૩૯ अवलंबिऊण कज्ज, जं किंपि समायरंति गीयत्था । थेवावराह बहुगुण, सव्वेसिं तं पमाणं तु ॥८५॥ जं पुण पमायरूवं, गुरुलाघवचिंतविरहियं सवहं । सुहसीलसढाइन्नं, चरित्तिणो तं न सेवंति ॥८६॥ जह सड्ढेसु ममत्तं, राढाए असुद्धउवहिभत्ताई । निद्देजवसहितूली-मसूरिगाईण परिभोगो॥८॥ પૂર્વાચાર્યોએ આચરેલું તે સર્વ ચારિત્રવતેને પ્રમાણભૂત હેય છે. કહ્યું છે કે-(૮૪) કઈ વિશેષ કાર્યને (લાભને) ઉદ્દેશીને ગીતાર્થો જે કંઈ સમ્યમ્ આચરણ કરે છે તે છેડા (નાના) દેલવાળું છતાં ઘણા (મોટા) ગુણ (લાભ)ને કરનારું હોવાથી સર્વને પ્રમાણભૂત સમજવું. (૮૫) પણ જે પ્રમાદ (અસંયમ) રૂપ હોય, લાભ હાનિને વિચાર કર્યા વિનાનું, હિંસાદિ (અસંયમ) યુક્ત હોય તેવું સુખશીલીઆઓએ આચરેલું તેને ચારિત્રવંત (સંવેગી) મુનિએ આચરતા પ્રમાણભૂત માનતા) નથી. (૮૬) જેમકે-શ્રાવકનું (આ શ્રાવક મારે વિગેરે) મમત્વ, એ પ્રમાણે કઈ ગામ, ઘર, નગર–દેશની મમતા પણ સમજી લેવી, તથા શરીર શેભા વિગેરેની ઈચ્છાથી કેટલાક અશુદ્ધ આહાર-ઉપાધિ વિગેરે ગ્રહણ કરે છે, યાવચ્ચન્દ્રદિવાકર સુધી કેઈ ગૃહસ્થ લેખ કરીને આપેલું મકાન–વસતિ ગ્રહણ કરે છે, તથા કેઈ તળાઈ, મસુરીઆ વિગેરેને વાપરે ભિોગવે. છે. [૭] Page #417 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યા૦ ગ્રન્થસહુ इच्चाई असमंजस-मणेगहा खुद्दचिट्ठियं लोए । बहुएहि वि आयरियं, न पमाणं सुद्धचरणाणं ॥८८॥ गीयत्थपारतंता, इय दुविहं मग्गमणुस्सरंतस्स । भावजइत्तं जुत्तं, दुप्पसहंतं जओ चरणं ॥८९॥ सद्धा तिव्वभिलासो, धम्मे पवरत्तणं इमं तीसे । 'विहिसेव अतित्ती, सुद्धदेसणा खलियपरिसुद्धी॥९०॥ - ઈત્યાદિ ક્ષુદ્ર [અલ્પ સત્ત્વવાળા સંયમમાં થાકેલા જીએ આચરેલું અનેક પ્રકારનું અસમંજસ [સંયમમાં અઘટિત વર્ણન આ લોકમાં ઘણાઓએ સ્વીકાર્યું હોય તો પણ શુદ્ધ ચારિત્રવાળાઓને તે પ્રમાણભૂત નથી. [૮] માટે ગીતાર્થ મહર્ષિઓની આજ્ઞામાં રહીને એ આગમાનુસારી તથા શુદ્ધસંગીની પરંપરારૂપ બે પ્રકારના માર્ગને અનુસરનારા આત્માને ભાવસાધુતા યંગ્ય છે, કારણ કે ચારિત્રધર્મ શ્રીદુષ્પસહસૂરિજી સુધી ચાલવાને છે. અર્થાત્ આગમને અનુસરતું ચારિત્ર પાળનાર કેઈ નથી માટે ચારિત્રને વિચ્છેદ થયે એમ માનવું નહિ પણ શુદ્ધ સંયમસાધક પરંપરાને અનુસરનારા પણ ચારિત્રવંત છે એમ સમજવું. [૯] હવે ભાવસાધુનું બીજું લિંગ “ધર્મશ્રદ્ધા” નું વર્ણન ર–ધમમાં દઢ શ્રદ્ધા-શ્રદ્ધા એટલે શ્રત ચારિત્ર ધર્મમાં (જ્ઞાન-ક્રિયામાં) તીવ્ર અભિલાષા, અર્થાત્ શ્રદ્ધાના Page #418 -------------------------------------------------------------------------- ________________ ધર્મ રત્નપ્રકરણમ विहिसारं चिय सेवई, सद्धालू सत्तिमं अणुट्ठाणं । दव्वाइदोसहिओ वि, पक्खवायं वह तम्मि ॥ ९२ ॥ निरुओ भोज्जरसन्नू, कं वि अवत्थं गओ असुहमन्नं । भुंजं न तंमि रज्जइ, सुहभोयणलालसो धणियं ॥ ९२ ॥ इय सुद्धचरणरसिओ, सेवंतो दव्वओ विरुद्धं पि । सद्भागुणेण एसो, न भावचरणं अइक्कमइ ॥९३॥ ૩૪૧ ચેાગે ધર્મમાં શ્રેષ્ઠપણું, તેથી શ્રદ્ધાળુમાં શ્રદ્ધાના ફળરૂપે આ લક્ષણા હાય, ૧-વિધિસેવા, ૨-ધર્મ માં અસતેષ, ૩-શુદ્ધદેશના અને ૪–ભૂલનું પ્રાયશ્ચિત્ત-શુદ્ધિકરણ. એ ચાર ધર્મની તીવ્ર શ્રદ્ધાનાં લક્ષણા છે તે ભાવસાધુમાં હોય. (૯૦) તેને વિગતવાર વર્ણવે છે— ૧-વિધિસેવા-શ્રદ્ધાળુ સામર્થ્ય કેળવીને દરેક અનુક્ષાના વિધિપૂર્વક આચરે અને કાઈ પ્રસ ંગે આહારાદિ દ્રવ્ય, કોઇ અટવી વિગેરે ક્ષેત્ર કે દુઃષમકાળ વિગેરેની પ્રતિકૂળતા હાય તેથી વિધિ ન સાચવી શકે તે પણ વિધિને પક્ષપાત ન છેાડે. (૯૧) જેમ નિરોગી અને ભેાજનના રસના જાણુ એવા પણ કાઈ જીવ એવી કાઈ રાગ-દ્રુષ્કાળ વિગેરે અવસ્થાને પામીને અશુભ (બેસ્વાદ) ભોજન લેવું પડે તે પણ તેમાં રાગ કરતા નથી પણ નિરાગી થઇને કે સુકાળ થશે ત્યારે સુન્દર ભોજન લઇશ એવી અત્યન્ત લાલસાવાળા હોય છે, (૯) Page #419 -------------------------------------------------------------------------- ________________ હ૪૨ સ્વાધ્યા૦ ગ્રન્થસન્ધહ तित्तिं न चेव विंदइ, सद्धाजोगेण नाणचरणेसु । वेयावच्चतवाईसु, जहविरियं भावओ जयइ ॥९४॥ सुगुरुसमीवे सम्मं, सिद्धंतपयाण मुणियतत्तत्थो । तयणुनाओ धन्नो, मज्झत्थो देसणं कुणइ ॥१५॥ अवगयपत्तसरूवो, तयणुग्गहहेउभाववुढिकरं । सुत्तभणियं परूवइ, वज्जंतो दूरमुम्मग्गं ॥१६॥ તેમ સાધુ પણ શુદ્ધ ચારિત્રને રસિઓ છતાં ભાવ વિના ચારિત્ર વિરૂદ્ધ પણ કંઈ આચરે તે પણ શુદ્ધ ચારિત્રની શ્રદ્ધાથી તે ભાવ ચારિત્રથી રહિત થતું નથી. અર્થાત્ તે દ્રવ્યથી શિથિલાચારી છતાં ભાવથી શુદ્ધ ચારિત્રવંત છે. (૩) ર-ધર્મમાં અતૃપ્તિ-શ્રદ્ધાના યેગે જ્ઞાન તથા કિયામાં તૃપ્ત ન થાય. વધુને વધુ કરવાની, ભણવાની અભિલાષા રાખે. તેમજ વૈયાવચ્ચતપ વિગેરેમાં પણ શક્તિને ગેપડ્યા વિના ઉત્સાહથી પ્રયત્ન કરે. (૯૪) ૩–શુદ્ધદેશના–સદ્દગુરૂની પાસે વિધિપૂર્વક વાચના લઈને સિદ્ધાન્તના પદને અર્થ (રહસ્ય) જેણે સારી રીતે જા છે એ ધન્ય શ્રદ્ધાળુ ગુરૂની આજ્ઞાથી મધ્યસ્થભાવે દેશના દે. (પરદર્શનને તિરસ્કાર કે પોતાના દર્શનને પક્ષ ન કરે પણ બનેને તત્ત્વથી સમજાવી શ્રોતાને સત્યના પક્ષકાર બનાવે.) (૫) શ્રોતાની (બાળ-મધ્યમ-પણ્ડિત) બુદ્ધિને (રૂચિને) જાણ તેને ઉપકાર કરવાની બુદ્ધિવાળે ભાવસાધુ ઉન્માર્ગ છે. તેમજ વિચાર કરે. (૪) વિધિપૂર્વક વસ Page #420 -------------------------------------------------------------------------- ________________ ધર્મ રત્નપ્રકરણમ ૩૪૩ सव्यं पि ओ दाणं, दिन्नं पत्तंमि दायगाण हियं । इहरा अणत्थजणगं, पहाणदाणं च सुयदानं ॥९७॥ सुठुयरं च न देयं, एयमपत्तंमि नायतत्तेहिं | इय देखणा वि सुद्धा, इहरा मिच्छत्तगमणाई ॥९८॥ जं च न सुत्ते विहियं, न य पडिसिद्धं जणंमि चिररूढं । समविगप्पियदोसा, तं पि न दूसंति गीयत्था ॥९९॥ (સંસારની વૃદ્ધિ કરનાર ઉત્સૂત્ર) વચનને સર્વથા તજ શ્રોતાના ભાવની (અધ્યવસાયાની) વૃદ્ધિ (શુદ્ધિ) થાય તેવું સૂત્રાનુસારી વ્યાખ્યાન કરે. (૯૬) કારણ કે સર્વ પ્રકારનું પણ દાન સુપાત્રમાં દીધેલું દાતારને હિત કરે છે, અન્યથા (અયેાગ્યને) આપેલું અનકારક થાય છે તેમાં પણ સૂત્રદાન તેા સર્વશ્રેષ્ઠ દાન છે. (૯૭) માટે તત્ત્વના જાણુ ગુરૂએએ એ સૂત્રદાન કુપાત્રને એ શુદ્ધતŌાનું દાન નહિ જ આપવું. એ રીતે પાત્રાપાત્રને વિવેક કરી આપેલી દેશના શુદ્ધ કહી છે, નહિ તેા ઉલટી શ્રોતાઓના મિથ્યાત્વને વધારે છે. આદિ શબ્દથી ઉપદેશક ઉપર દ્વેષ વધવાથી આહાર પાણી વસતિ વિગેરેના અન્તરાય અને કદાચ ઉપદેશકને મારી નાખવા સુધી શ્રોતા પાપા કરે એવા સંભવ છે. (૯૮) જે સૂત્રમાં કરવાનું કહેલું ન હાય, તેમ નિષેધ્યું પણ ન હેાય એવું પણ લેાકેામાં ચિરકાળથી ચાલતું હેાય તેને પણ ગીતા પુરૂષા પેાતાની મતિકલ્પનારૂપ દૂષણથી દૂષિત (તેના વિરાધ) કરતા નથી. (૯૯) Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ સ્વાધ્યા૦ ગ્રન્થસદેહ संविग्गा गीयतमा, विहिरसिया पुव्वसूरिणो आसि । तददूसियमायरियं, अणइराई को निवारेइ ॥१००॥ अइसाहसमेयं जं, उस्सुत्तपरूवणा कडुविवागा। जाणतेहि वि दिज्जइ, निदेसो सुत्तबज्झत्थे ॥१०१।। दीसंति य ढड्ढसिणोणेगे, नियमइपउत्तजुत्तीहिं । विहिपडिसेहपवत्ता, चेइयकिच्चेसु रूढेसु ॥१०२॥ ગીતાર્થ હોય તે એમ વિચારે છે કે--પૂર્વષિઓ સંગી (મેક્ષની તીવ્ર અભિલાષાવાળા) હતા, પૂર્વે આગમ બહુ પ્રમાણમાં હોવાથી અતિશય ગીતાર્થ (શાસ્ત્ર મર્મના જાણ) હતા, વિધિના રસિઆ હતા, તેઓએ જેને દુષિત ન ગમ્યું અને ઘણાઓએ આચર્યું તે વ્યવહારને અનતિશાયી કેણ નિવારી શકે ? (કારણ કે એને વિરોધ કરવામાં પૂર્વષિઓની આશાતના થવાને તેને ભય રહે, માટે વિશિષ્ટ કૃતના અતિશય વિનાને સામાન્ય સાધુ તેને વિરોધ ન ન કરે.) (૧૦૦) “સૂત્રબાહ્ય (વિરૂદ્ધ) દેશના દેવાથી અનન્ત સંસાર વધે છે ઈત્યાદિ શાસ્ત્રોક્ત નિર્દેશને (વચનને) જાણવા છતાં પણ જેઓ અતિક, વિપાકજનક એવી ઉત્સુત્ર પ્રરૂપણા કરે છે, તે તેઓનું મહાસાહસ (દુઃસાહસ) છે. (૧૦૧) વર્તમાનમાં એવા પણ અનેક મહાસાહસિક (ભયંકર ભવ વૃદ્ધિથી પણ નહિ ડરનારા) દેખાય છે કે જેઓ પિતાની મતિકલ્પના રૂપ યુક્તિથી શાસ્ત્ર વિરૂદ્ધ કરવામાં અને ચિરકાળથી રૂઢ એવાં પણ સ્નાત્ર કરવું, બિમ્બ ભરાવવું, વિગેરે Page #422 -------------------------------------------------------------------------- ________________ ધર્મરત્નપ્રકરણમ ૩૪૫ तं पुण विसुद्धसद्धा, सुयसंवायं विणा न संसंति । अवहीरिऊण नवरं, सुयाणुरूवं परूविति ॥१०३॥ अइयारमलकलंक, पमायमाईहिं कहवि चरणस्स । जणियं पि वियडणाए, सोहिंति मुणी विमलसद्धा ॥१०४॥ एसा पवरा सद्धा, अणुबद्धा होइ भावसाहुस्स । एईए सब्भावे, पन्नवणिज्जो हवइ एसो ॥१०५॥ જિનભક્તિનાં કાર્યો વિગેરે પૂર્વાચાર્યોએ ગીતાર્થપણાથી આચરેલી શુદ્ધ પરંપરાને પણ આગમમાં એનું વિધાન નથી માટે તે નહિ કરવાં જોઈએ એ નિષેધ કરવામાં પ્રવૃતિ કરે છે. (૧૨) જેઓ શુદ્ધશ્રદ્ધાવંત છે તેઓ શ્રતના આધાર વિના તેવાઓના તે વિધિ નિષેધેની પ્રશંસા નથી કરતા, કિન્તુ એ બાલચેષ્ટારૂપ છે એમ તેની ઉપેક્ષા કરીને સૂત્રાનુસારી ઉપદેશ આપે છે. (૧૦૩) –અતિચારનું શેધન–ભાવસાધુઓ કઈ પ્રસંગે પ્રમાદાદિ કારણે ચારિત્રમાં અતિચારરૂપ મેલનું કલંક લાગે તે તેને નિર્મળ શ્રદ્ધાથી આલોચના કરીને (પ્રાયશ્ચિત્ત સ્વીકારીને શુદ્ધ કરે છે, અર્થાત્ ચારિત્રમાં જાગૃત છતાં કઈ અતિચાર લાગી જાય તે પગમાં લાગેલા કાંટાની જેમ તુર્ત દૂર કરે છે. (૧૦) આવી ઉત્તમ શ્રદ્ધા ભાવસાધુને અખણ્ડ હેય છે અને એના ગે તે અસદાગ્રહ વિનાને લેવાથી સહેલાઈથી સત્ય સમજાવી શકાય તે હેાય છે. (૧૦૫) Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ સ્વાધ્યા૦ ગ્રન્થસહુ विहिउज्जमवन्नयभय-उस्सग्गववायतदुभयगयाइं। सुत्ताइं बहुविहाई, समए गंभीरभावाइं ॥१०६॥ तेसिं विसयविभाग, अमुणंतो नाणवरणकम्मुदया। मुज्झइ जीवो तत्तो, सपरेसिमसग्गहं जणइ ॥१०॥ तं पुण संविग्ग गुरू, परहियकरणुज्जयाणुकंपाए । बोहिति सुत्तविहिणा, पन्नवणिज्जं वियाणंता ॥१०॥ હવે ભાવસાધુનું ત્રીજું લિંગ કહે છે ૩-ત્રજુપણુથી પ્રજ્ઞાપનીય-૧-વિધિ (વિધાન), ૨-ઉદ્યમ (અપ્રમાદ), ૩-પ્રશંસા, ૪–ભય, ૫-ઉત્સર્ગ, ૬-અપવાદ અને —ઉત્સર્ગ અપવાદને જણાવનારાં ગમ્ભીર અર્થવાળાં અનેકવિધ સૂત્રે (વચન-વાયે) આગમમાં કહેલાં છે. (૧૬) - તેના તે તે વિષયના વિવેકને જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી નહિ સમજતે ઋજુબુદ્ધિવાળે જીવ (અર્થ કરવામાં) મુંઝાય છે અને (તેથી પોતાની મતિકલ્પના પ્રમાણે અર્થ કરીને) પિતાને અને બીજાઓને દુરાગ્રહ પેદા કરે છે. (૧૦૭) પણ (તે ઋજુ (સરળ) બુદ્ધિવાળે હોવાથી) પરહિત કરવામાં તત્પર સંવેગી એવા ગુરૂ (ભાવ) અનુકમ્પાથી તેને સત્ય સમજાવવા ગ્ય જાણતા હેવાથી યુક્તિથી સૂત્ર (અર્થ) સમજાવીને બંધ કરે છે. (૧૦૮) Page #424 -------------------------------------------------------------------------- ________________ ૩૪૭ ધર્મરત્નપ્રકરણમ सो वि असग्गहचाया, सुविसुद्धं दंसणं चरित्तं च । आराहिउं समत्थो, होइ सुहं उज्जुभावाओ ॥१०९॥ सुगइनिमित्तं चरणं, तं पुण छक्कायसंजमो चेव । सो पालिन तीरइ, विगहाइपमायजुरोहिं ॥११०॥ पबज्जं विज्जं पिव, साहिंतो होइ जो पमाइल्लो । तस्स न सिज्झइ एसा, करेइ गरुयं च अवयारं ॥१११॥ पडिलेहणाइचेट्ठा, छक्कायविघाइणी पमत्तस्स । . भणिया सुयंमि तम्हा, अपमाई सुविहिओ होइ ॥११२॥ અને તે પણ સરળપણાથી દુરાગ્રહ તજવાથી (સત્યને સ્વીકાર કરવાથી) અતિ નિર્મળ દર્શન અને ચારિત્રને સુખ પૂર્વક આરાધવા માટે સમર્થ (પ્રયત્નવંત) બને છે. (૧૦૯) હવે ભાવસાધુનું ચેાથે લિગ “ક્રિયામાં અપ્રમાદી કહે છે ૪-કિયામાં તત્પરતા ચારિત્ર સગતિ માટે પાળવાનું છે, તે ચારિત્ર છકાયજીની રક્ષા રૂપ છે, તેને વિકથા વિગેરે પ્રમાદ કરનારા (પ્રમાદીએ) પાળી શકતા નથી. (૧૧૦) વિદ્યાની સાધના કરવાની જેમ દીક્ષાની સાધના કરતા જે પ્રમાદ કરે છે તેને એ દીક્ષા સિદ્ધ થતી (સાધી શકાતી) નથી. ઉલટે દીક્ષા (વિદ્યાસાધક પ્રમાદ કરે તો મહાન નુકશાન થાય તેમ) મોટો અપકાર કરે છે. (૧૧૧) આગમમાં પ્રસાદીની પડિલેહણાદિ ક્રિયાઓ (પણ) છકાય જીવોની વિરાધના કરનારી કહી છે, માટે વિધિને Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ સ્વાધ્યા૦ ગ્રન્થસહ रक्खइ वएसु खलियं, उवउत्तो होइ समिइगुत्तीसु । वज्जइ अवज्जहे, पमायचरियं सुथिरचित्तो ॥११३॥ कालंमि अणूणहियं, किरियंतरविरहिओ जहासुत्तं । आयरइ सव्वकिरियं, अपमाई जो इह चरिती ॥११४॥ संघयणादणुरूवं, आरंभइ सक्कमेवणुढाणं । बहुलाभमप्पच्छेयं, सुयसारविसारओ सुजई ॥११५॥ પક્ષપાતી ભાવસાધુ દરેક અનુષ્ઠાનેમાં પ્રમાદને તજે, અપ્રમાદી બને. (૧૧૨) વતેમાં અતિચારે ન લાગવા દે, સમિતિ ગુપ્તિરૂપ આઠપ્રવચનમાતાઓના પાલનમાં ઉપયોગી બને, વધારે શું? સ્થિર ચિત્તવાળે તે (ક્રિયામાં તલ્લીન બનીને) પાપના હેતુ ભૂત સર્વ પ્રમાદાચરણને ત્યાગ કરે. (૧૧૩) જે ચારિત્રવત આત્મા પિતાના આત્મહિતમાં અપ્રમત્ત હોય તે સર્વે અનુષ્ઠાનેને યેગ્યકાલે, અન્યૂન-અનધિક (જેટલું જે રીતે કરવાનું હોય તેટલું તે રીતે), વચ્ચે બીજી ક્રિયાઓ કર્યા વિના સૂત્ર (જિનાજ્ઞા) પ્રમાણે કરે. (૧૧૪) હવે ભાવસાધુનું પાંચમું લિંગ શક્યારંભ' કહે છે પ-શકય કાર્યને આરમ્ભ-આગમના રહસ્યને સુજાણ ભાવસાધુ સંઘયણબળ (તથા આદિ શબ્દથી) દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવને અનુસારે શક્ય હોય તેવું–તેટલું ઘણે લાભ અને થડે અપકાર થાય તેવું કાર્ય આરમ્ભ. (૧૧૫) Page #426 -------------------------------------------------------------------------- ________________ ધ રત્નપ્રકરણમ ૩૪૯ जह तं बहु पसाह, निवडs अस्संजमे दढं न जओ । जणिउज्जमं बहूणं, विसेस किरियं तहाढव ॥ ११६ ॥ गुरुगच्छुन्नइहेडं, कयतित्थपभावणं निरासंसो । अज्जमहागिरिचरियं, सुमरंतो कुणइ सक्किरियं ॥११७॥ सक्कंमि नो पमायइ, असक्ककज्जे पवित्तिमकुर्णतो । सक्कारंभो चरणं, विसुद्ध मणुपालए एवं ॥ ११८ ॥ જે કારણે (શક્ય અનુષ્ઠાન આચરનારા) તેને (વારંવાર કરવાથી) અધિક કરે (કરી શકે) છે, નિયમા અસંયમમાં (માંદા પડવાથી ઔષધાદિ કરવાના પાપમાં) પડતા નથી અને (એક આરલ પૂર્ણ થવાથી) ખીજાં પણ ઘણા સાધમિનાં (સાધુઓનાં) કામેા કરવાનો ઉત્સાહ વધે છે. તથા વિશિષ્ટ (પડિમા વહન વિગેરે) ક્રિયાઓને પણ આરમ્ભે છે. (૧૧૬) તે વિશિષ્ટ ક્રિયાઓ કેવી કરે છે તે કહે છે કે–ગુરૂ અને ગચ્છ (અન્ય સાધુએની) પણ ઉન્નતિના કારણભૂત તથા જેનાથી તી (શાસનની) પ્રભાવના થાય તેમ આ મહાગિરિના ચરિત્રને યાદ કરતા (તે પ્રમાણે) નિરાશ ́સ ચિત્તે ઉત્તમક્રિયાઓને કરે છે. (૧૧૭) તેવા ભાવસાધુ અશક્ય કાર્યમાં પ્રવૃત્તિ કરતા નથી, શક્ય કાર્ય માં પ્રમાદ કરતા નથી, એમ શક્ય આરમ્ભને કરનારા વિશુદ્ધ ચારિત્રનું પાલન કરે છે. (૧૧૮) Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ સ્વાધ્યા૦ ગ્રન્થસન્ડે जो गुरुमवन्नंतो, आरंभइ किर असक्कमवि किंचि । सिवभूइ व्व न एसो, सम्मारंभो महामोहा ॥११९॥ जायइ गुणेसु रागो, सुद्धचरित्तस्स नियमओ पवरो। परिहरइ तओ दोसे, गुणगणमालिन्नसंजणणे ॥१२०॥ गुणलेसं पि पसंसह, गुरुगुणबुद्धीए परगयं एसो । दोसलवेण वि निययं, गुणनिवहं निग्गुणं गणइ ॥१२१॥ पालइ संपत्तगुणं, गुणड्ढसंगे पमोयमुबहइ । उज्जमइ भावसारं, गुरुतरगुणरयणलाभत्थी ॥१२२।। જે ગુરૂઆજ્ઞાની અવજ્ઞા કરીને કંઈક અશક્ય કાર્યને પણ આરમ્ભ છે તે શિવભૂતિની જેમ મહા મૂઢતાથી સમ્યફ આરમ્ભવાળે નથી. અર્થાત્ શક્તિ ઉપરાન્તનું શુભ અનુષ્ઠાન કરવું હિતકર થતું નથી. (૧૧૯) હવે ભાવસાધુનું છઠું લિંગ “ગુણાનુરાગ' વણવે છે. ૬-ગુણાનુરાગ–શુદ્ધ ચારિત્રપાલન કરનારને નિયમો ગુણેમાં ઉત્તમ રાગ પ્રગટે છે, તેથી ગુણસમૂહમાં મલિનતા કરનારા દેને તે તજે છે. (૧૨) મેટી (ઘણા) ગુણાનુરાગની બુદ્ધિથી (અતિ ગુણાનુરાગથી) તે બીજાના ન્હાના પણ ગુણની પ્રશંસા કરે છે અને ન્હાના (વેડા) પણ દૂષણથી પોતાના ગુણોને નિર્ગુણ ગણે છે (ગુણ સમજ નથી). (૧૨૧) ગુણાનુરાગી પ્રાપ્ત થએલા ગુણનું રક્ષણ કરે, વિશેષ ગુણવાળાઓને વેગ મળે ત્યારે અતિહર્ષિત થાય અને Page #428 -------------------------------------------------------------------------- ________________ ધર્મરત્નપ્રકરણમ ૩૫૧ सयणो त्ति व सीसो तिव, उवगारित्ति व गणिव्वओ वत्ति। पडिबंधस्स न हेऊ, नियमा एयस्स गुणहीणो ॥१२३॥ करुणावसेण नवरं, अणुसासइ तं पि सुद्धमग्गंमि । अच्चंताजोग्गं पुण, अरत्तदुट्ठो उवेहेइ ॥१२४॥ उत्तमगुणाणुराया, कालाइदोसओ अपत्तावि । गुणसंपया परत्थ वि, न दुल्लहा होइ भव्वाणं ॥१२५॥ અતિમેટા ગુણરૂપી રન્નેને મેળવવાને અથી ધ્યાન-અધ્ય યનતપ વિગેરે ખૂબ સદ્ભાવથી કરે. (૧૨૨) ગુણાનુરાગીને “આ મારે સ્વજન છે, આ શિષ્ય છે, આ ઉપકારી છે કે આ મારા ગચ્છને સાધુ છે એ ગુણહીન નિયમ રાગનું કારણ ન બને. અર્થાત્ પરાયે સંબન્ધ વિનાને પણ ગુણી જોઈ તેને આદર થાય પણ પોતાને હોય તે પણ ગુણહીનમાં તેને રાગ ન થાય. (૧૨૩) કિન્તુ માત્ર ભાવદયાને વશ તેવા ગુણહીન સંબન્ધી વિગેરેને પણ શુદ્ધમાગે ચાલવા માટે હિતશિક્ષા આપે અને અત્યન્ત અગ્ય (હિતશિક્ષાને પણ લાયક ની હોય તેને રાગદ્વેષ કર્યા વિના (ઉદાસીન વૃત્તિથી) છોડી દે, ઉપેક્ષા કરે. (૧૨) આ ભવમાં દુઃષમાકાળ, સંઘયણસહાયક વિગેરેને અભાવ, ઈત્યાદિ કારણે પ્રાપ્ત ન થઈ હોય તેવી પણ ગુણેની સંપત્તિ ગુણાનુરાગથી પરલોકમાં પણ ભવ્યજીવને દુર્લભ થતી નથી. અર્થાત્ આ ભવમાં ન પ્રગટે તેવા પણ Page #429 -------------------------------------------------------------------------- ________________ પર સ્વાધ્યા૦ ગ્રન્થસહુ गुरुपयसेवानिरओ, गुरुआणाराहणमि तल्लिच्छो । चरणभरधरणसत्तो, होइ जई नन्नहा नियमा ॥१२६॥ सव्वगुणमूलभूओ, भणिओ आयारपढमसुत्ते जं । गुरुकुलवासोवस्सं, वसेज्ज तो तत्थ चरणत्थी ॥१२७॥ एयस्स परिचाया, सुद्धछाइवि न सुंदरं भणियं । कम्माइ वि परिसुद्धं, गुरुआणावत्तिणो विति ॥१२८॥ ગુણે અન્ય ભવમાં ગુણાનુરાગથી સહેલાઈથી પ્રગટે છે. (૧૫) હવે સાતમું લિંગ “ગુરઆજ્ઞાની આરાધના' કહે છે હગુરૂઆજ્ઞાનું પાલન-ગુરૂના ચરણની સેવાને રાગી અને ગુરૂ આજ્ઞાના પાલનમાં તત્પર એ સાધુ નિયમા ચારિત્રના ભારને (પાંચ મહાવ્રતોનું) વહન કરવા સમર્થ થાય, અન્યથા નહિ. (અર્થાત્ પાંચ મહાવ્રતનું પાલન તલવારની ધાર પર ચાલવા કરતાં ય દુષ્કર છે તેવું આકરું કાર્ય ગુરૂસેવાથી ગુરૂને આશીર્વાદ મેળવનાર જ કરી શકે સ્વતવર્તનાર અનુકૂળ પ્રતિકૂળ ઉપસર્ગોથી લૂંટાઈ જાય.) (૧૨૬) શ્રી આચારાંગના પ્રથમ સૂત્રમાં ગુરૂકુળવાસને સર્વગુણેની પ્રાપ્તિના મૂળભૂત કહ્યો છે, માટે ચારિત્રન અથી ભાવસાધુ અવશ્ય ગુરૂકુળવાસમાં જ રહે. (૧૨૭) એ ગુરૂકુળવાસને ત્યાગ કર્યા પછી બેંતાલીશ દેષરહિત શુદ્ધઆહાર-ઉપધિ વિગેરે મેળવે (અર્થાત્ નિર્દોષ Page #430 -------------------------------------------------------------------------- ________________ ૩૫૩ ધર્મરત્નપ્રકરણમ ता धन्नो गुरुआणं, न मुयइ नाणाइगुणगणनिहाणं । सुपसन्नमणो सययं, कयन्नुयं मणसि भावितो ॥१२९॥ गुणवं च इमो सुत्ते, जहत्थगुरुसद्दभायणं इट्ठो। गुणसंपयादरिदो, जहुत्तफलदायगो न मओ ॥१३०॥ मूलगुणसंपउत्तो, न दोसलवजोगओ इमो हेओ। महुरोवक्कमओ पुण, पवत्तियव्वो जहुत्तम्मि ॥१३१॥ ચારિત્ર પાળે) તે પણ તેને સુન્દર (આત્મહિત સાધક) નથી કહ્યું અને ગુરૂઆજ્ઞામાં વર્તનારને આધાકર્મિક ઉદ્ગમ–ઉત્પાદન આદિ સકળ દેષથી દૂષિત આહારાદિ વાપરવું પડે તે પણ તે શુદ્ધ કહ્યું છે. (કારણ કે સંયમની રક્ષા માટે જ શાસ્ત્રોક્ત અપવાદ માગે તેમ કરવું પડે તે પણ જિનાજ્ઞાનું પાલન થાય છે). (૧૨૮) માટે (ગુરૂ આજ્ઞાના પાલનમાં) પ્રસન્ન મનવાળો, ગુરૂ-- ના ઉપકારને હમેશાં મનમાં ચિન્તવતે કૃતજ્ઞ એ જે સાધુ જ્ઞાનાદિ ગુણસમૂહના નિધાન તુલ્ય ગુરૂ આજ્ઞાને છેડત. નથી તે ધન્યવાદને પાત્ર છે. (૧૨૯) આવે ગુણવાન હોય તે જ યથાર્થ ગુરૂ શબ્દનું પાત્ર સૂત્રમાં કહ્યો છે (અર્થાત્ એવો ગુણવાન જ “ગુરૂ” કહેવડાવવા લાયક છે), જે ગુણસમ્પત્તિ વિનાને દરિદ્ર હેય તેને શાસ્ત્રોક્ત (ગુરૂસેવાના) ફળને આપનાર માન્ય નથી. (અર્થાત્ તેવાની સેવા કરવાથી ગુરૂસેવાનું પૂર્ણ ફળ મળી શકતું નથી). (૧૩૦) ૨૩ Page #431 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ સ્વાધ્યા૦ ગ્રન્થસહ पत्तो सुसीससद्दो, एवं कुणंतेण पंथगेणावि । गाढप्पमाइणो वि हु, सेलगसूरिस्स सीसेणं ॥१३२॥ एवं गुरुबहुमाणो, कयन्नुया सयलगच्छगुणवुड्ढी । अणवत्थापरिहारो, हुंति गुणा एवमाईया ॥१३३॥ इहरा वुत्तगुणाणं, विवज्जओ तह य अत्तउक्करिसो। अप्पच्चओ जणाणं, बोहिविघायाइणो दोसा ॥१३४॥ ઉપરના સદ્દગુરૂના વર્ણનથી વર્તમાનમાં કઈ એવા ગુરૂ ન મળે તે કેની સેવા કરવી, કેની ન કરવી? એમ મુંઝાય તેને કહે છે કે-જે ગુરૂ મૂળગુણથી અવિરાધક હોય તેને સામાન્ય અલ્પ દોષ જોઈને છેડી ન દે, કિન્તુ સભાવપૂર્વક અનુકૂળ ઉપાયથી શુદ્ધમાર્ગમાં વાળ. (૧૩૧) અતિ પ્રમાદી એવા પણ શ્રીશેલતાચાર્યના શિષ્ય શ્રીપંથકમુનિએ પ્રમાદી પણ ગુરૂની એ પ્રમાણે સેવા કરતાં સુશિષ્ય એવું બિરૂદ મેળવ્યું. (૧૩૨) એ પ્રમાણે ગુરૂસેવા કરનાર મુનિને ગુરૂ પ્રત્યે બહુમાન, કૃતજ્ઞતા, સકળ ગચ્છવાસી સાધુઓના ગુણેની વૃદ્ધિ અને અનવસ્થાને (સાધુ જીવનની મર્યાદાની હાનિને) પરિહાર વિગેરે અનેક ગુણ (લાભ) થાય છે. (૧૩૩) અન્યથા (ગુરૂને છેડી દેવાથી) એ કહ્યા તે ગુણોથી વિપરીત દૂષણ વધે છે, પિતાના આત્માનો ઉત્કર્ષ પોતાના ગુણોનું અભિમાન) થાય છે, લેકેને પણ સાધુઓ પ્રત્યે અવિશ્વાસ પ્રગટે છે અને એથી બેધિ (સમકિત) ની Page #432 -------------------------------------------------------------------------- ________________ ધર્મરત્નપ્રકરણમ ૩૫૫ बकुसकुसीला तित्थं, दोसलवा तेसु नियमसंभविणो । जइ तेहिं वज्जणिज्जो, अवज्जणिज्जो तओ नत्थि ॥१३५॥ इय भावियपरमत्था, मज्झत्था नियगुरुं न मुंचंति । सव्वगुणसंपओगं, अप्पाणंमि वि अपेच्छंता ॥१३६॥ एयं अवमन्नंतो, वुत्तो सुत्तम्मि पावसमणो त्ति । महमोहबंधगो वि य, खिसंतो अपडितप्पंतो ॥१३७॥ પ્રાપ્તિમાં તેઓને વિદન (મિથ્યાત્વને બન્ધ) થાય છે, તેમાં નિમિત્ત બનનાર તે સાધુને પણ મિથ્યાત્વને બન્ધ થાય છે. (૧૩૪) અથવા પુલાકબકુશ–કુશીલ, નિન્ય અને સ્નાતક એ પાંચ પ્રકારમાં બકુશ અને કુશીલ સાધુઓથી આ શાસન (પાંચમા આરાના અન્ત સુધી) ચાલવાનું છે, તે સાધુઓમાં છેડા થડા દોષ અવશ્ય સંભવિત છે, જે તેઓ બીજા સાધુઓને દૂષિત માની તજી દે, તે (તેઓ પણ દેષથી ભરેલા હોવાથી વર્જનીય જ થશે એમ બધા સાધુઓ વજનીય જ બનશે તે) અવર્જનીય કેઈ નથી. (૧૩૫) એથી પરમાર્થને વિચાર કરતા પિતાનામાં પણ સર્વ ગુણની પ્રાપ્તિ નહિ જોતા (પતે પણ અધુરે છે એમ માનતા) ભાવસાધુએ મધ્યસ્થ બની પોતાના ગુરૂને છેડી દેતા નથી. (૧૩૬). (જે ગુરૂની અવજ્ઞા કરે તેને મહા અનર્થ થાય તે કહે છે કે-) એ અલ્પષવાળા ગુરૂને છેડી દેનારા સાધુને Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩પ૬ સ્વાધ્યા૦ ગ્રન્થસદેહ सविसेसं पि जयंतो, तेसिमवन्नं विवज्जए सम्म । तो दंसणसोहीओ, सुद्धं चरणं लहइ साहू ॥१३८॥ इय सत्तलक्खणधरो, होइ चरित्ती तओ य नियमेण । कल्लाणपरंपरलाभ-जोगओ लहइ सिवसोक्खं ॥१३९॥ दुविहं पि धम्मरयणं, तरइ नरो घेत्तुमविगलं सो उ । जस्सेगवीसगुणरयण-संपया सुत्थिया अस्थि ॥१४०॥ ता सुठु इमं भणियं, पुवायरिएहिं परहियरएहिं । इगवीसगुणोवेओ, जोग्गो सइ धम्मरयणस्स ॥१४१॥ આગમમાં પાપ સાધુ કહ્યો છે અને ગુરૂની નિન્દા અવહેલન તથા વૈયાવચ્ચાદિ ગુરૂભક્તિમાં અનાદર કરનારા તેને મહા મેહનીય (મિથ્યાત્વ) કમને બન્ધક કહ્યો છે. (૧૩૭) ગુરૂની બરાબર તે શું ? તેથી વધારે ચારિત્રની આરાધના કરનારે પણ તેઓની (ગુરૂની) અવજ્ઞાને સર્વથા તજે, તે દર્શનની-સમ્યકત્વની શુદ્ધિ થવાથી સાધુ શુદ્ધ ચારિત્રને પ્રાપ્ત કરે. (૧૩૮) એ સાત લક્ષણેને ધારણ કરનારે આત્મા શુદ્ધ ચારિત્રવન્ત છે, તેથી નિયમાં ઉત્તરોત્તર વિશેષ કલ્યાણ (શુદ્ધિ) થવાથી તે મોક્ષસુખને પામે છે. (૧૩૯) એમ સાધુધર્મ અને શ્રાવકધર્મરૂપ અને પ્રકારના ધર્મરૂપ રત્નને સંપૂર્ણ પણે તે મનુષ્ય પામી શકે કે જેને એકવીશ ગુણરૂપી સમ્પત્તિ શુદ્ધ (દોષ રહિત) છે. (૧૪૦) Page #434 -------------------------------------------------------------------------- ________________ ધર્મરત્નપ્રકરણમ ૩૫૭ धम्मरयणोच्चियाणं, देसचरित्तीण तह चरित्तीणं । लिंगाई जाइं समए, भणियाइं मुणियतत्तेहिं ॥१४२॥ तेसि इमो भावत्थो, नियमइविभवाणुसारिओ भणिओ। सपराणुग्गहहेडं, समासओ संतिसूरीहिं ॥१४३॥ जो परिभावइ एयं, सम्मं सिद्धतगम्भजुत्तीहि । सो मुत्तिमग्गलग्गो, कुग्गहगत्तेसु न हु पडइ ॥१४४॥ इय धम्मरयणपगरण-मणुदियहं जे मणमि भावेति । ते गलियकलिलपंका, निव्वाणसुहाई पावेति ॥१४५॥ તેથી પરહિતમાં તત્પર એવા પૂર્વાચાર્યોએ આ બરાબર જ કહ્યું છે કે જે એકવીશ ગુણવાળે હેય તે સદા ધર્મરત્નને માટે ગ્ય છે. (૧૪૧) ધર્મરત્નને ઉચિત એવા દેશવિરતિવાળાઓનાં તથા સર્વવિરતિવાળાઓનાં (શ્રાવકનાં તથા સાધુનાં) જે લિંગ તત્ત્વના જાણ જ્ઞાનીઓએ આગમમાં કહ્યાં છે. (૧૨) તેને આ ભાવાર્થ શ્રીશાન્તિસૂરિજીએ સ્વ-પર ઉપકાર માટે પિતાની બુદ્ધિરૂપી વૈભવને અનુસાર ટુંકમાં કહ્યો. (૧૪૩) જે સિદ્ધાન્તના સારભૂત યુક્તિથી આ ધર્મલિંગના ભાવને (અર્થ) સમ્યગ રીતે વિચારે છે તે મુક્તિમાર્ગને પામેલો કદી પણ દુરાગ્રહરૂપી ખાડામાં પડતું નથી. (૧૪૪) Page #435 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ સ્વાધ્યા૦ ગ્રન્થસહ એ રીતે આ ધર્મરત્ન પ્રકરણને જેઓ પ્રતિદિન મનમાં વિચારે છે તેઓ પાપપંકને નાશ કરીને નિર્વાણ મોક્ષ સુખને પામે છે. (૧૫) એ પ્રમાણે પ્રશાન્તમૂર્તિ તનિધિ સંઘસ્થવિર આચાર્ય મહારાજ શ્રીવિજયસિદ્ધિસૂરીશ્વર પટ્ટધર ગામ્ભીર્યાદિ ગુણનિધિ સ્વ. આચાર્ય મહારાજ શ્રીવિજય મેઘસૂરિવરજી પટ્ટધર પૂ. આ. મહારાજ શ્રીવિજયમને હરસૂરિ શિષ્ય મુનિ ભદ્રંકર વિજયે લખેલો શ્રીધમરત્ન પ્રકરણને ગુજરાતી ભાવાર્થ સમાપ્ત થયું. “શુભ ભૂયાત્ ” વિ. સં. ૨૦૧૩ ના માગશર સુદ ૧૩-અમદાવાદ શાહીબાગ. Page #436 -------------------------------------------------------------------------- ________________ પા૫પ્રતિઘાત-ગુણબીજાધાનસૂત્ર ॥ अथ चिरंतनाचार्यकृतमहाप्रभावकश्रीपञ्चसूत्रमध्यात् प्रथमं पापप्रतिघात-गुणबीजाधानसूत्रम् ॥ " णमो वीअरागाणं सवण्णुणं देविंदपूइआणं जहट्ठिअवत्थुवाईणं तेलुक्कगुरूणं अरुहंताणं भगवंताणं । (પ્રથમ મંગલાચરણ રૂ૫) “શ્રીવીતરાગ ભગવન્તને નમસ્કાર થાઓ” (એમ કહી તેઓની વિશિષ્ટતા જણાવે છે કે, તેઓ સર્વજ્ઞ–સર્વદશ છે, દેવે અને ઇન્દ્રોથી પણ પૂજાએલા છે, (રાગદ્વેષાદિ નહિ હેવાથી) વસ્તુતત્વના યથાર્થ પ્રરૂપક છે, ત્રણે લોક (સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ) વાસી દે દાન અને મનુષ્ય વિગેરેના તે ગુરૂ છે, સંસારમાં ફરી જન્મ લેવાના નથી અને એશ્વર્યાદિ ભાગ્યવન્ત હોવાથી) ભગવન્ત છે. તેઓ એમ કહે છે કે–જીવ અનાદિ છે, તેને સંસાર (જન્મ-મરણાદિ) પણ અનાદિ છે, આ સંસાર અનાદિ છે, આ સંસાર અનાદિ કર્મોના સ ગની પરંપરાથી ચાલ્યા આ સૂત્રનું જેવું નામ છે તે જ તેને ગુણ છે. એના નિત્ય સ્મરણ પઠન પાઠનથી અનેક ભવનાં સચિત પાપનો નાશ થાય છે અને જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ ગુણો પ્રગટવાનાં બીજે આત્મામાં વવાય છે, જેના પરિણામે આત્મા અનાદિ કર્મમેલને નાશ કરી સમ્યગ જ્ઞાન-દર્શન-ચારિત્રનું પાત્ર બની પિતાના અજરામર પદને પામે છે. પૂજ્ય ગુરૂણજી શ્રીહીરશ્રીજી મહારાજ દરરોજ સવારે આ સૂત્રનું શ્રવણ કર્યા પછી જ પચ્ચકખાણ પારતાં હતાં. એને વાસ્તવિક અર્થ લખતાં તે એક સ્વતન્ત્ર પુસ્તક થઈ જાય તેમ છે અહીં માત્ર શબ્દાર્થ લખે છે. Page #437 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ સ્વાધ્યા૦ ગ્રન્થસન્તાહુ जे एवं आइक्खंति - इह खलु अणाइ जीवे, अगाइ जीवस्स भवे, अणाइकम्मसंजोग निव्वत्तिए, दुवखरूवे दुक्खफले दुवखाणुबंधे । अस्स णं बुच्छित्ती सुद्धधम्माओ, सुद्धधम्मसंपत्ती पावकम्मविगमाओ, पावकम्मविगमो तहाभव्वत्ताइभावओ । तस्स पुण विवागसागाणि चउसरगमणं, दुक्कडगरिहा, सुकडाण (णा ) વળ । अओ काव्यमि होउकामेणं सया सुप्पणिहाणं, भुज्जो भुज्जो सकिलेसे, तिकालमसंकिले से । કરે છે. (હવે તે સંસાર કેવા છે? તે કહે છે કે) એ સંસાર દુઃખરૂપ છે, (તેની પરંપરામાં નવા નવા જન્મ-મરાદિ થવાથી) તેનુ ફળ દુઃખ છે અને (એક જન્મ બીજા જન્મનું કારણ હોવાથી) તે દુઃખની પરંપરા રૂપ છે. આ સંસારના વિચ્છેદ શુદ્ધ ધર્મથી એટલે સમ્યગ્ જ્ઞાન, દર્શીન, અને ચારિત્રગુણાને ઔચિત્ય સત્કાર અને વિધિપૂર્વક સતત સેવવાથી થાય છે. આવા શુદ્ધ ધર્મની પ્રાપ્તિ પાપકર્માના વિશિષ્ટ નાશ (પુનઃ અન્યાય નહિ તે રીતે નિર્જરા) થવાથી થાય છે અને પાપકર્મોના એવા વિશિષ્ટ નાશ તથાભવ્યત્વ (આત્માનુ તથા પ્રકારનું ભવ્યત્વ– સ્વભાવ), કાળ, નિયતિ (ભવિતવ્યતા), કર્મ (અશુભ કર્મોના હાસ સાથે પુણ્યકર્મીના ઉપચય) અને પુરૂષા, એ પાંચ કારણોના અનુકૂળ ચાગ મળવાથી થાય છે. આ તથાભવ્યત્વ વિગેરેને પકાવવાનાં (પ્રગટાવવાનાં Page #438 -------------------------------------------------------------------------- ________________ પાપપ્રતિઘાત-ગુણબીજાધાનસૂત્ર ૩૬૧ जावज्जीवं मे भगवंतो परमतिलोगनाहा अणुत्तरपुण्णसंभारा खीणरागदोसमोहा अचिंतचिंतामणी भवजलहिपोआ एगंतसरणा વહંતા કર" . तहा पहीणजरमरणा अवेअकम्मकलंका पण?बोबाहा केवलनाणदंसणा सिद्धिपुरनिवासी निरुवमसुहसंगया सव्वहा कयकिच्चा સિદ્ધા સરખા तहा पसंतगंभीरासया सावज्जजोगविरया पंचविहायारजाणगा परोवयारनिरया पउमाइनिर्दसणा झाणज्झयणसंगया विसुज्झमाणभावा साहू सरणं । પ્રાપ્ત કરવાનાં) ત્રણ સાધન છે –એક ચાર શરણને સ્વીકાર, બીજું (આ ભવ પરભવમાં કરેલાં) દુષ્કૃત્યની (ભાવપૂર્વક ગુરૂ સાક્ષીએ) નિન્દા અને ત્રીજું સુકૃત્યેનું સેવન–અર્થાત અનુ મેદના. માટે મુક્ત થવાની ઈચ્છાવાળાએ એ ઉપાયનું હમેશાં પ્રણિધાન (નિશ્ચયપૂર્વક સેવન) કરવું જોઈએ તે પણ જ્યારે (આત્મામાં રાગ-દ્વેષ-કામ-ક્રોધાદિ) સંક્લેશ હોય ત્યારે વારંવાર અને સંકલેશના અભાવે દિવસમાં ત્રણવાર (ત્રિકાળ સંધ્યાએ) કરવું જોઈએ. (તેમાં ચાર શરણાના સ્વીકારને વિધિ કહે છે કે-) ૧–અશ્વર્યાદિ ઋદ્ધિવાળા (ભગવન્ડ), ત્રણે લોકના (ગક્ષેમ કરનારા) સમર્થ નાથ (રક્ષક), અનુત્તર (ઉંચામાં ઉંચા તીર્થકરનામકર્મ વિગેરે) પુણ્યના નિધાન, રાગ-દ્વેષ અને Page #439 -------------------------------------------------------------------------- ________________ ૩૬ર સ્વાધ્યા૦ ગ્રન્થસહ तहा सुरासुरमणुअपूइओ मोहतिमिरंसुमाली रागदोसविसपरममंतो हेऊ सयलकल्लाणाणं कम्मवणविहावसू साहगो सिद्धभावस्स केवलिपण्णत्तो धम्मो जावज्जीवं मे भगवं सरणं ॥ મેહ જેઓના નિર્મુલ ક્ષય થયા છે તેવા, અચિન્ય સુખને વિના માગે આપનારા ચિન્તામણિથી પણ અધિક, સંસાર સમુદ્રને તરવા માટે નાવા તુલ્ય, એકાતે શરણ કરવા યેગ્ય, એવા અરિહન્તનું મારે જીવું (મુક્ત ન થાઉ) ત્યાં સુધી શરણ થાઓ ! અરિહન્ત મને શરણ આપો !! તથા ૨-જેઓનાં જરા મરણ સર્વથા ક્ષીણ થયાં છે, કર્મરૂપી કલæ જેઓને દવાનાં નથી, સર્વ પ્રકારની વ્યાબાધા (પીડાઓ-દુઃખ) જેમનાં નાશ પામ્યાં છે, સંપૂર્ણ જ્ઞાન અને દર્શન જેઓને પ્રગટ થયાં છે, સિદ્ધિપુર નામના નગરમાં (મોક્ષમાં). રહેલા જગતના કેઈ સુખની ઉપમા જેમાં ન ઘટે તેવા અનુપમ સુખને જેઓ પામેલા (ભેગવી રહ્યા છે અને સર્વથા જેઓ કૃતકૃત્ય છે, (જેઓને હવે કંઈ કર્તવ્ય શેષ રહ્યું નથી, તે સિદ્ધોનું મારે શરણ થાઓ ! તથા ૩-પ્રશાન્ત અને ગમ્ભીર આશય (હૃદય) વાળા, સર્વ સાવદ્ય (પા૫) વ્યાપારથી નિવૃત્ત થએલા, પંચવિધ આચારને ઈજ્ઞાનાચારાદિને જાણનારા પરોપકાર કરવામાં રક્ત, પકમળ વિગેરે ઉપમાઓવાળા, શુભધ્યાન અને શાસ્ત્રાધ્યયનમાં સતત ઉદ્યમવાળા અને તેથી ઉત્તરોત્તર જેઓના ભાવે વિશુદ્ધ થતા હોય છે, તેવા સાધુઓનું મારે શરણ થાઓ ! તથા– Page #440 -------------------------------------------------------------------------- ________________ _૩૬૩ પાપપ્રતિઘાત-ગુણબીજાધાનસૂત્ર सरणमुवगओ अ एएसिं गरहामि दुक्कडं, जणं अरिहंतेसु वा सिद्धेसु वा आयरिएसु वा उवज्झाएसु वा साहूसु वा साहुणीसु वा अन्नेसु वा धम्मट्ठाणेसु वा माणणिज्जेसु वा पूअणिज्जेसु, तहा माईसु वा, पिईसु वा, बंधूसु वा, मित्तेसु वा, उबयारीसुवा, કસુર અસુર અને મનુષ્યથી પૂજિત, મોહરૂપી અબ્ધ કારને નાશ કરવામાં સૂર્ય, રાગદ્વેષના ઝેરને નાશ કરવામાં પરમમત્ર, સર્વ કલ્યાણની સાધનામાં હેતુભૂત, કર્મોરૂપી વનને બાળવા માટે અગ્નિતુલ્ય, આત્માના સિદ્ધપણાને સાધક અને ભગવન્ત, એવા શ્રી કેવલિભાષિત ધર્મનું મારે જાવાજીવ શરણ હો! એ ચારે શરણને પામેલો હું હવે ગુરૂસાક્ષીએ દુષ્કતની ગહ કરું છું, તે આ પ્રમાણે-જે અરિહન્ત, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાય, સાધુઓ, સાધ્વીજીઓ તથા બીજાં પણ માનનીય પૂજનીય (સાધર્મિકાદિ ધર્મસ્થાને પ્રત્યે તથા માતા, પિતા, બધુવર્ગ (સ્વજનાદિ), મિત્રો કે ઉપકારીઓ પ્રત્યે અથવા સામાન્યતયા સમ્યગદર્શનાદિ મોક્ષ માર્ગમાં રહેલા કે મિથ્યાત્વાદિ ઉન્માગને વશ પડેલા કઈ પણ જીવ પ્રત્યે, તથા મેક્ષ માર્ગરૂપ જ્ઞાન દર્શન ચારિત્રમાં ઉપકારક સાધનભૂત પુસ્તકાદિ-જિનમૂર્તિ-મન્દિરાદિ અને રજોહરણાદિ પ્રત્યે, અથવા મોક્ષ માટે અનુપયેગી પણ સર્વ વસ્તુ પ્રત્યે, નહિ આચરવા ગ્ય, નહિ ઈચ્છવા યોગ્ય, પાપસ્વરૂપ અને પરંપરાએ પાપને બન્ધ કરાવનારું એવું જે કંઈ મિથ્યા આચરણ સૂકમ કે બાદર (અલ્પ કે Page #441 -------------------------------------------------------------------------- ________________ ३१४ સ્વાધ્યા૦ ગ્રન્થસન્ધહ ओहेण वा जीवेसु-मग्गट्ठिएसु वा, अमग्गट्ठिएसु वा, मग्गसाहणेसु वा, अमग्गसाहणेसु वा जं किंचि वितहमायरिअं अणायरिअव्वं अणिच्छिअव्वं पावं पावाणुबंधि, सुहुमं वा वायरं वा, मणेण वा वायाए वा कारण वा, कयं वा काराविरं वा अणु. मोइअं वा, रागेण वा दोसेण वा मोहेण वा, इत्थ वा जम्मे जम्मंतरेसु वा, गरहिअव्वमेअं, दुक्कडमेअं उज्झिअव्वमेअं. ઘણું) મનથી, વચનથી અથવા કાયાથી, સ્વયં કર્યું, બીજા પાસે કરાવ્યું કે બીજા કરનારનું સારું માન્યું (અનુમેવું) હેય, તે પણ રાગથી શ્રેષથી કે મેહથી, તે પણ આ જન્મમાં કે અન્ય જન્મમાં, ગુરૂ સમક્ષ તે સર્વ ગહણીય છે, તે દુષ્કૃત નિબ્ધ છે, કારણ કે તે અધર્મ રૂપ છે, માટે જ તે તજવા ગ્ય છે એમ મેં કલ્યાણમિત્ર એવા ગુરૂ અરિહન્ત ભગવતેના વચનથી જાણ્યું, તે એમ જ છે, એ પ્રમાણે શ્રદ્ધા થઈ, તેથી શ્રી અરિહન્ત-સિદ્ધની સાક્ષીએ હું એને ગહુ છું, એ પાપ છે, ત્યાગ કરવા ગ્ય છે, માટે એ મારું દુષ્કૃત મિથ્યા થાઓ! મારું દુષ્કૃત મિથ્યા થાઓ !! મારું દુષ્કત મિથ્યા થાઓ !! આ મારી દુષ્કૃતની ગહ (ભાવથી) સમ્યગ થાઓ ! હવે પછી એવું દુષ્કૃત નહિ કરવું એ મારે નિયમ થાઓ, હું નિયમ કરું છું. એ દુષ્કૃત ત્યાજ્ય છે, એ મને બહુ સમજાયું (ઠર્યું) છે. શ્રી અરિહન્ત ભગવન્તની અને તેઓનાં વચને પ્રચારનારા આત્મહિતૈષી ગુરૂઓની આવી હિતશિક્ષાને હું (વારંવાર) Page #442 -------------------------------------------------------------------------- ________________ પાપપ્રતિઘાત-ગુણબીજાધાનસૂત્ર ૩૬૫ विआणि मए कल्लाणमित्तगुरुभगवंतवयणाओ, एवमेअंति रोइअं सद्धाए, अरिहंतसिद्धसमक्खं गरिहामि अहमिणं दुक्कडमेअं उज्झिअव्वमेअं इत्थ मिच्छामि दुक्कडं, मिच्छामि दुक्कडं, मिच्छामि दुक्कडं । होउ मे एसा सम्म गरिहा, होउ मे अकरणनियमो। बहुमयं ममेअंति इच्छामि अणुसढि अरहंताणं भगवंताणं, गुरूणं कल्लाणमित्ताणं ति। होउ मे एएहिं संजोगो, होउ मे एसा सुपत्थणा, होउ मे इत्थ वहुमाणा, होउ मे इओ मुक्खबीअं ति। ઈચ્છું છું, માટે મને એવા દેવગુરૂઓને સંગ મળશે, મારી આ પ્રાર્થના સફળ થજે, આ પ્રાર્થમાનાં મને બહુમાન છે, હું ઈચ્છું છું કે એનાથી મારા આત્મામાં મેક્ષનાં બીજ પ્રગટ થાઓ,-આ પ્રાર્થનાના ફળ રૂપે મેક્ષ મળે. એ અરિહંત ભગવન્તને અને કલ્યાણમિત્ર (હિતેષી) ગુરૂઓને સંપર્ક (નિશ્રા) મલતાં હું તેઓની સેવા કરવા લાયક બનું, તેઓની આજ્ઞાપાલન માટે લાયક બનું, તેઓની આજ્ઞા પાળવામાં ભારે ઉદ્ધાર છે” એવી દઢ પ્રતિપત્તિવાળો (આજ્ઞા પ્રત્યે ભકિત બહુમાનપૂર્વક સ્વીકાર કરનારે ગુરૂને સમર્પિત ભાવવાળ) બનું અને નિરતિચારપણે તેઓની આજ્ઞાને સંપૂર્ણ પાલક બનું. એ દુષ્કતગહ સાથે પ્રાસંગ્નિ પ્રાર્થના કરી હવે સુકૃતાસેવન કહે છે સંવિગ્ન એટલે મેક્ષમાગને અથ હું હવે યશાશક્તિ સુકૃતની સેવા એટલે અનુમોદના કરું છું. તે આ પ્રમાણે સર્વ Page #443 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ સ્વાધ્યા૦ ગ્રન્થસન્તાહ पत्तेसु एएसु अहं सेवारिहे सिआ, आणारिहे सिआ, पडिवत्तीजुए सिआ, निरइआरपारगे सिआ ॥ संविग्गो जहासत्तीए सेवेमि सुकडं, अणुमोएमि सव्वेसिं अरहंताणं अणुट्ठाणं, सव्वेसि सिद्धाणं सिद्धभावं, सव्वेसिं आयरियाणं आयारं, सव्वेसिं उबज्झायाणं सुत्तप्पयाणं, सव्वेसिं साहूणं साहुकिरियं, सव्वेसिं सावगाणं मुक्खसाहणजोगे । सव्वेसिं देवाणं, सव्वेसिं जीवाणं होउकामाणं कल्लाणासयाणं मग्गसाहणजोगे । । અરિહન્તોના ઘોર તપ-જપ-પરિષહ-ઉપસર્ગો સહવા વિગેરે સર્વ અનુષ્ઠાનની અનુમોદના કરું છું, એમ સર્વ સિદ્ધોના સિદ્ધ થએલા કેવળજ્ઞાન દર્શનાદિ ભાવોની, સર્વ આચાર્યોના પંચાચારના પાલનરૂપ આચારોની, સર્વ ઉપાધ્યાયના સૂત્ર (જ્ઞાન) દાનની, સર્વ સાધુઓની (સાધ્વીજીની) સાધુકિયાની, સર્વ શ્રાવકેની (શ્રાવિકાઓની) મન વચન કાયાની ક્ષસાધક કરણીની, તથા સર્વ દેવ સર્વ જીવો કે જેઓ મેક્ષ માટે ગ્ય (ચરમાવર્તમાં) છે અને તેથી વિશુદ્ધ આશયવાળા છે, તેઓના મોક્ષમાર્ગ સાધક જ્ઞાન-દર્શન-ચારિત્રને અનુકૂળ જે જે યોગ (વ્યાપારે) તે સર્વની હું અનુમોદના કરું છું. આ મારી અનુદના પરમ ગુણ નિધાન શ્રીઅરિહન્ત સિદ્ધો-સાધુઓ અને જિનકથિત ધર્મ, એ ચાર શરણના સામર્થ્યથી સુન્દર વિધિપૂર્વકની, ઉત્તમ નિર્મળ આશયવાળી, સમ્યફ સ્વીકારવાળી (જીવનમાં એ ગુણે ઉતરે એવી) અને નિરતિચાર તેનું પાલન થાય તેવી સુન્ટર થાઓ. (સફળ થાઓ.) Page #444 -------------------------------------------------------------------------- ________________ પાપપ્રતિઘાત-ગુણબીજાધાનસૂત્ર ૩૬૭ होउ मे एसा अणुमोअणा सम्मं विहिपुविआ, सम्म सुद्धासया, सम्म पडिवत्तिरूवा सम्मं निरइआरा परमगुणजुत्तअरहंताइसामत्थओ । अचिंतसत्तिजुत्ता हि ते भगवंतो, वीअरागा सव्वण्णू परमकल्लाणा परमकल्लाणहेऊ सत्ताणं । (આ દુષ્કૃતતી નિન્દા અને સુકૃતની અનુમોદના ખરેખર, તે અરિહન્તાદિના પ્રભાવથી જ હું કરી શકે, કારણ કે તે અરિહન્ત ભગવન્ત અચિન્ય શકિતવાળા છે, વીતરાગ છે, સર્વ છે, પરમકલ્યાણ સ્વરૂપ છે અને જીને પરમકલ્યાણની સાધનામાં હેતુ (પુષ્ટ આલમ્બન) રૂપ છે. એ અરિહન્તાદિ પરમ ઉપકારીઓને મારા હૃદયમાં પધરાવવા માટે (ભાવથી તેઓનું શરણ પામવા માટે હું મૂઢ (અયોગ્ય) છું, કારણ કે હું પાપી છું, અનાદિ મેહથી વાસિત (ઘેરાએલો) છું હે ભગવન્ત ! મારા સઘળા આત્મપ્રદેશ રાગ-દ્વેષ–અજ્ઞાન અને મૂઢતાથી વાસિત થએલા હેવાથી અનભિજ્ઞ (અજ્ઞાની) છું, (એથી હું મારા હિતાહિતને જાણું પણ શકતો નથી, તો પણ હું આપને પ્રાર્થના કરું છું કે આપના અચિન્ય મહિમાથી) હું હિતાહિતને સમજનારે થાઉં, અહિતથી નિવૃત્ત થાઉં, હિતમાર્ગે પ્રવૃત્ત થાઉં અને સર્વ જી પ્રત્યે ઔચિત્યને આચરતે હું મેક્ષ, તેના દાતા શ્રી તીર્થકરો, તેને સમજાવનારા શ્રીસદ્ગુરૂઓ અને મોક્ષસાધક જ્ઞાન દર્શન ચારિત્રરૂપ ધર્મ, એ સર્વને આરાધક થાઉં. હું એ પ્રમાણે સુકૃતને ઈચ્છું છું, સુકૃતને ઇચ્છું છું, સુકૃતને ઈચ્છું છું! Page #445 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ સ્વાધ્યા૦ ગ્રન્થસહ ___मूढे अम्हि, पावे, अणाइमोहवासिए, अणभिन्ने भावओ हिआहिआणं अभिन्ने सिआ, अहिअनिवित्ते सिआ, हिअपवित्ते सिआ, आराहगे सिआ, उचिअपडिवत्तीए सबसत्ताणं सहिअंति। इच्छामि सुकडं, इच्छामि सुकडं, इच्छामि सुकडं ॥ એમ આ ચાર શરણાં, દુષ્કૃત નિન્દા અને સુકૃત અનુમોદનાને વારંવાર જે સ્વયં ભણે છે, સાંભળે છે અને સૂત્ર સાથે અર્થનું પુનઃ પુનઃ ચિન્તન–અનુપ્રેક્ષા કરે છે, તેના અશુભ કર્મોના બાંધેલા રસ અથવા અનુબન્ધ (કર્મ– બન્ધની પરંપરા) મન્દ પડે છે, તે કર્મોની સ્થિતિ રસદલિઓ ઓછાં થાય છે અને નિર્મૂળ પણ નાશ પામે છે. એટલું જ નહિ, આ સૂત્રના પાઠથી, શ્રવણથી અને ચિન્તનથી આત્મામાં પ્રગટતા શુભ પરિણામના બળે જેમ કટક બદ્ધ (સર્પ વિગેરેના ડંખ થવા છતાં ડંખની નજીક કપડા કે દોરી વિગેરેને સખ્ત બન્ધ કરવાથી બન્ધાએલુ) ઝેર નિબળ–નિષ્ફળ થઈ જાય તેમ અશુભ કર્મો નિરનુબન્ધ (તેના ઉદયે નવાં અશુભ કર્મ બન્ધાવવામાં અસમર્થ બની જાય છે, (ઉદયમાં આવવા છતાં આત્માને મહાદિને વશ કરવામાં અસમર્થ બની જાય છે, અલ્પમાત્ર વિપાકવાળું બની જાય છે, એથી એને સુખપૂર્વક નિર્જરી (નષ્ટ કરી) શકાય છે અને પુનઃ એવાં કર્મોને બન્ધ જીવને થતું નથી. વળી આ સૂત્રના પાઠથી, શ્રવણથી અને ચિન્તનથી જેમ ઉત્તમ ઔષધનો વિધિ-પરેજીપૂર્વક પ્રયોગ કરવાથી આરોગ્ય પ્રગટે તેમ આત્મામાં શુભકર્મોને બન્ધ થાય તેવા Page #446 -------------------------------------------------------------------------- ________________ પાપપ્રતિઘાત-ગુણબીજાધાનસૂત્ર ૩૬૯ एवमेअं सम्मं पढमाणस्स सुणमाणस्स अणुप्पेहमाणस्स सिढिलीभवंति परिहायति खिज्जंति असुहकम्माणुबंधा । निरणुबंधे वा असुहकम्मे भग्गसामत्थे सुहपरिणामेणं, कडगबद्धे विअ विसे अप्पफले सिआ, सुहावणिज्जे सिआ, अपुणभावे સિગા . तहा आसगलिज्जंति परिपोसिज्जति निम्मविजंति सुहकम्माणुबंधा । साणुबंधं च सुहकम्म पगि पगिट्ठभावज्जिअं ભાવે પ્રગટે છે-એકત્ર થાય છે, એથી શુભ (પુણ્યાનુબન્ધિ પુણ્ય) કર્મોને બન્ધ થાય છે, શુભ કર્મોની પરંપરા પુષ્ટ થાય છે અને ઉત્કૃષ્ટ ભાવવાળું શુભ કર્મ બન્ધાય છે. એ રીતે પ્રગટેલે શુભ કર્મને અનુબન્ધ (પરંપરા) પુષ્ટ બને છે, એથી શુભભાવે પણ પુષ્ટ થાય છે, એ શુભ કર્માનુબન્ધ નિયમા શુભ ફળને (આત્મામાં જ્ઞાનાદિ ગુણેને) પ્રગટ કરે છે, એથી આત્મા સંસારમાં પણ આત્મિક સુખને ભેગી બને છે અને પરંપરાએ મેક્ષ સુખને સાધક બને કોઈ જડ વસ્તુમાં અનુબન્ધ (રાગ-મમત્વરૂપ નિયાણા) વિના અશુભ ભાવને મન-વચન-કાયાની અકુશળ પ્રવૃત્તિને) રેકીને (અર્થાત્ શુભભાવ પૂર્વક) આ સૂત્ર શુભ ભાવનું (મોક્ષનું) બીજ હોવાથી તેને ઉત્તમ પ્રણિધાન (એકાગ્રતા. અને તેમાં કહેલા ભાવના કર્તવ્યના નિશ્ચય) પૂર્વક સમ્યફ (શાન્ત ચિત્તે) ભણવું જાઈએ, સમ્યફ સાંભળવું જોઈએ અને એના અર્થની અનુપ્રેક્ષા (પદાર્થ વિચારણા) કરવી જોઈએ. ૨૪. Page #447 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ વાધ્યા૦ ગ્રન્થસન્તાહ नियमफलयं सुपउत्ते विअ महागए सुहफले सिआ, सुहपवत्तगे सिआ, परमसुहसाहगे सिआ। अपडिबंधमेअं असुहभावनिरोहेणं सुहभावबीअं ति सुप्पणिहाणं, सम्मं पढियव्वं, सम्मं सोअव्वं, सम्मं अणुप्पेहिअव्वं ति। ___णमो गमिअणमिआणं परमगुरुवीअरागाणं णमो सेसणमुक्कारारिहाणं, जयउ सव्वण्णुसासणं, परमसंवोहीए सुहिणो भवन्तु जीवा, सुहिणो भवन्तु जीवा, सुहिणो भवन्तु जीवा ॥ હવે છેલ્લે ઉપસંહાર કરતાં મલ્ગલ કરે છે કેઅને દાનથી નમસ્કાર કરાએલા, ઈન્દ્ર અને ગણધરાદિએ પણ જેઓને નમસ્કાર કર્યો છે, તે પરમગુરૂ શ્રીવીતરાગ ભગવતેને મારે નમસ્કાર થાઓ, બાકીના પણ નમસ્કારને એગ્ય સિદ્ધો, આચાર્યો વિગેરે તે તે જ્ઞાનાદિવિશિષ્ટ ગુણવોને મારે નમસ્કાર થાઓ, શ્રી સર્વજ્ઞનું પરમપકારી શાસન જયવતું વર્તો અને એ શાસનના વરબધિ લાભથી (મિથ્યાત્વ મુક્ત સમ્યગૂ દર્શનની પ્રાપ્તિથી) છે સુખી થાઓ ! જો સુખી થાઓ !! જી સુખી થાઓ !!! Page #448 -------------------------------------------------------------------------- ________________ ॥अथ श्रीशीलाङ्गादिरथसंग्रहः सार्थः॥ છે ? શીશીથ . जोए करणे सन्ना, इंदिय भूमाइ समणधम्मो य । सीलंगसहस्साणं, अट्ठारसगस्स निष्फत्ती ॥११॥ અર્થ– ૩, કરણ ૩, સંજ્ઞા ૪, ઈન્દ્રિએ ૫, પૃથ્વીકાયાદિ જીવાજીવ ૧૦ અને શ્રમણધમ ૧૦, એના ગુણાકારથી શીયલના અગભૂત ૧૮૦૦૦ ભાંગા શીલાલ્ગરથના બને છે. (૧) તે આ પ્રમાણે૩*૩=૪૪=૩૬૮૫=૧૮૦૪ ૧૦=૧૮૦૦x૧૦=૧૮૦૦૦. હવે ઉત્તરભેદો જણાવે છે. करणाई तिणि जोगा, मणमाइणि हवंति भेयाई। आहाराई सन्ना, चउ सोआइंदिया पंच ॥२॥ . भूम्यादयो नव जीवा, अजीवकाय च श्रमणधर्मश्च । क्षान्त्यादिर्दशप्रकार, एवमिति भावयेदेताम् ॥३॥ કરવું, કરાવવું અને અનમેદવું એ ત્રણ કરણે, મન વચન અને કાયા એ ત્રણ ગો, આહાર-ભય-મૈથુન અને પરિગ્રહ એ ચાર સંજ્ઞાઓ, તથા કાન–આંખ-નાક-જીભ અને ત્વચા એ પાંચ ઇન્દ્રિઓ. (૨) પૃથ્વીકાય વિગેરે નવ છે અને અજીવ મળી દશ (હિંસ્ય) તથા ક્ષમાદિ દશપ્રકારને યતિધર્મ એ પ્રમાણે ગાથાની ભાવના કરવી. (૩) Page #449 -------------------------------------------------------------------------- ________________ ૩૭ર. સ્વાધ્યા૦ ગ્રન્થસહ અલ્પબુદ્ધિ જીના ઉપકાર માટે પૃથ્વીકાયાદિને તથા શ્રમણધર્મને નામપૂર્વક જણાવે છેपृथिव्यप्तेजांसि वायु-वनस्पतिर्तीन्द्रियत्रीन्द्रिये । चतुष्पञ्चेन्द्रियाजीवा-रम्भं वर्जयेद् दशधा ॥४॥ વંતી-મ-ગઝવ-કુત્તર તર-સંગને વધા सच्चं सोअं आकिं-चणं च बंभं च जइधम्मो ॥५॥ પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પચ્ચેન્દ્રિય એ નવ અને અછવકાય મળી દશને આરમ્ભ તજે. ક્ષમા, માર્દવ, આર્જવ, નિર્લોભતા, તપ, સંયમ, સત્ય, શૌચ, અકિચનતા અને બ્રહ્મચર્ય એ દશ પ્રકારને યતિધર્મ સમજવું. (૪-૫) હવે કેવી રીતે ભાવના કરવી તે જણાવે છેजे नो करंति मणसा, णिज्जियाहारसन्ना सोइंदी। पुढवीकायारंभ, खंतिजुआ ते मुणी वंदे ॥१॥ જે આહારસંજ્ઞા અને શ્રવણેન્દ્રિયને વિજય કરીને મનથી પૃથ્વીકાયના આરમ્ભને કરતા નથી, તે ક્ષમાવઃ મુનિઓને હું વાંદું છું (૧) (એ પ્રમાણે કરણગ-સંજ્ઞા-ઈન્દ્રિય-કાય અને શ્રમણધર્મનાં નામ બદલી બદલીને પ્રત્યેક ગાથા બનાવતાં અઢાર હજાર ગાથાઓ બને છે અને અઢાર હજાર સ્વાધ્યાય પૂર્વક અઢાર હજાર પ્રકારના મુનિઓને વન્દન થાય છે. આગળના રથમાં પણ વિધિ આ પ્રમાણે સમજી લે.) Page #450 -------------------------------------------------------------------------- ________________ 303 ००० ६००० ६००० २००० २००० २००० ०० ૫૦૦ ५०० શીલાગાદિરથસંગ્રહ * કરણાદિનાં નામ બદલવાનાં નીચે પ્રમાણેजे नो करेंति, जे नो करावेंति, जे नो अणुमोयंति, । मणसा, वयसा, काएण, । णिज्जियाहारसन्ना, णिज्जियभयसन्ना, णिज्जियमेहुणसन्ना, निज्जयपरिग्गहसन्ना,। सोइंदी, चक्विंदी, घाणिंदी, रसणिंदी, फासिंदी,। पुढवीकायारंभे, आउकायारंभ, तेउकायारंभ, वाउकायारंभ, वणस्सईणारंभ, बेईदियारंभ, तेइंदियारंभ, चउरिदियारंभ, पंचिंदियारंभ, अजीवाण समारंभ,। खंतिजुआ, समद्दवा, सअज्जवा, समुत्तिणो, तवजुआ, ससंजमा, सञ्चजुआ, सोअजुआ, अकिंचणा, बंभजुआ, । Page #451 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ સ્વાધ્યા૦ ગ્રન્થસન્દાહ ॥ २ श्रीदशविधचक्रवालसामाचारीरथ ॥ गुत्ती नाणाइतिगं, पसमियकोहाइ समिपणगं च । મોમારૂં વરવતો, સમાયારીનુત્તો ય ।। અથ –ત્રણગુપ્તિ, જ્ઞાનાદિ ત્રણ ગુણા, પાંચસમિતિ, અને દવિધચક્રવાલ સામાચારીનું પાલન કરતા મુનિ કે જેણે ક્રોધાદિ કષાયાને શાન્ત કર્યાં છે, તે પૃથ્વીકાયાદિનું રક્ષણ કરતા (મુનિવરેશને નમસ્કાર કરૂ છુ). (૧) એમાં બતાવેલા ભેદોના ઉત્તરભેદો કરતાં ચક્રવાલ સામાચારીના ૧૮૦૦૦ ભેદો થાય છે. (તે આ પ્રમાણે ૩૪૩= ×૪=૩૬×૫=૧૮૦×૧૦=૧૮૦૦×૧૦=૧૮૦૦૦) એમાં મનેાતિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ એ ત્રણ ગુપ્તિ, જ્ઞાન—દન અને ચારિત્ર એ ત્રણ જ્ઞાનાદિ, ક્રોધ-માનમાયા અને લેાભ એ ચાર કષાયા, ઈર્ષ્યા–ભાષા-એષણા આદાનભણ્ડમાત્રનિક્ષેપ અને પારિષ્ઠાપનિકા એ પાંચ સમિતિએ, શીલાલ્ગરથમાં જણાવ્યા પ્રમાણે પૃથ્વી આદિ દશ અને ‘ઇચ્છાકાર’ વિગેરે દૃશવિધ ચક્રવાલ સામાચારી સમજવી. સામાચારીના દશ પ્રકારા નીચે પ્રમાણે છે. इच्छा मिथ्या तथाकार, आवश्यकी नैषेधिकी । पृच्छा प्रतिपृच्छा छन्द - नामन्त्रणोपसम्पदा ॥१॥ અથ ઈચ્છાકાર, મિથ્યાકાર, તથાકાર (તહત્તિ), આવસહી, નિસીહિ, પૃચ્છા, પ્રતિરૃચ્છા, છન્દના (યથારૂચિ), Page #452 -------------------------------------------------------------------------- ________________ ૩૭૫ શીલાગાદિરથસંગ્રહ નિમન્ત્રણા અને ઉપસંપદા (એ દશ પ્રકારો ચક્રવાલ સામાચારીના જાણવા). (૧) એની ભાવનાની વિધિ આ પ્રમાણે થાય. मणगुत्तो सन्नाणी, पसमियकोहो य इरियसमिओ य । पुढविजिए रक्खेतो, इच्छाकारी नमो तस्स ॥१॥ અર્થ–મનેસિવાળ, સમ્યગૂજ્ઞાની, ઉપશાન્તાક્રોધ, રિયાસમિતિના પાલક, પૃથ્વીકાય છની રક્ષા કરતે, ઈચ્છાકાર સામાચારીને પાલક જે મુનિ તેને નમસ્કાર થાઓ. (૧) એ વિધિથી ગુમિના, જ્ઞાનાદિનાં, ક્રોધાદિનાં નામે બદલતાં ૧૮૦૦૦ ગાથાઓ બને. તેને ગણવાથી તેટલો સ્વાધ્યાય અને એવું ઉત્તમ ચારિત્ર પાલનાર મુનિવરેને તેટલી વાર વન્દન થાય છે. Page #453 -------------------------------------------------------------------------- ________________ ३७६ સ્વાધ્યા૦ ગ્રન્થસોહ 20 ०० ૫૦૦ ૫૦૦ ५०० ५०० १०० १०० १०० ફેરવવાનાં પદે मणगुत्तो, वयगुत्तो, तणुगुत्तो,। सनाणी, सद्दिट्ठी, सच्चरणी,। पसमियकोहो य, पसमियमाणो य, पसमियमायो य, पसमियलोहो य, । इरियसमिओ, भासासमिओ, एसणासमिओ, गिहनिक्खवणसमिओ, परिडवणसमिओ,। पुढविजिए, आउजिए, तेउजिए, वाउजिए, वणजिवे, बेईदि, तेइंदि, चउरिदिं पंचिदि, अजीवाणं,। इच्छाकारी, मिच्छाकारी, तहत्तिकारी, आवस्सहिकारी, निसीहिकारी, आपुच्छकारी, पडिपुच्छकारी, छंदणकारी निमंतणकारी, उवसंपयकारी,। १०० १० Page #454 -------------------------------------------------------------------------- ________________ શીલાગાદિરથસંગ્રહ ૩૭૭ / રૂ શીક્ષમાજનાથ . चउसरण नाण असणाइ-यार पुढवाइजीवरासीणं । अरिहताईण सक्खं, अट्ठारसहस्स खामणया ॥१॥ અથચતુ શરણ સ્વીકારવાં આદિ ૩, જ્ઞાનાદિ ૩, અશનાદિ ૪, આચાર પાંચ, પૃથ્વીકાયાદિ જીવાજીવ રાશિ ૧૦ અને અરિહન્તાદિ દશની સાક્ષીએ ક્ષમાપના ૧૮૦૦૦ પ્રકારે થાય છે. (તે આ પ્રમાણે-૩*૩=૯૪૪=૩૬૮૫=૧૮૦૪ ૧૦=૧૮૦૦x૧૦=૧૮૦૦૦). તેમાં અરિહન્તાદિ ચાર શરણોને ગ્રહણ કરવાં-દુષ્કૃતની ગહ કરવી અને સુકૃતની અનુમોદના કરવી એ ત્રણ પ્રકાર, જ્ઞાન–દર્શન–અને ચારિત્ર એ ત્રણ, અશન-પાન-ખાદિમસ્વાદિમ એ ચાર પ્રકારને આહાર, જ્ઞાનાચાર–દશનાચારચારિત્રાચાર–તપાચાર અને વીર્યાચાર એ પાંચ આચાર, પૃથ્વીકાયાદિ ૧૦ શીલાલ્ગરથ પ્રમાણે અને અરિહન્તાદિ દશની સાક્ષી નીચે પ્રમાણે સમજવી. अरिहंत सिद्ध गणहर, केवली ओही य मणजिणाणं च । सुयजिण साहु समक्खं, देव तह अप्पसक्खीहिं ॥१॥ અથ–અરિહન્ત, સિદ્ધ, ગણધર (આચાર્ય), સામાન્ય કેવળી, અવધિજ્ઞાની, મન ૫ર્યવજ્ઞાની, શ્રુતજ્ઞાની, સાધુ (ગુરૂ), દેવે, તથા આત્માની સાક્ષીએ (ક્ષમાપના એ દશની સાક્ષીમાં કરવી.) Page #455 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ સ્વાધ્યા૦ ગ્રન્થસાહ તેને વિધિ (ગાથા) આ પ્રમાણે થાય. कयचउसरणो नाणी, नियमिअअसणो य नाणअइआरं । आलोइय पुढविजिए, अरिहसमक्खं खमावेमि ॥१॥ અર્થ–ચારશરણ સ્વીકારીને, જ્ઞાની, અશન આહારને ત્યાગી હું જ્ઞાનના અતિચારની આલોચના કરીને શ્રીઅરિહિન્તની સાક્ષીએ પૃથ્વીકાય છને ખમાવું છું. આ એક ભાગ થયો એ પ્રમાણે ભિન્નભિન્ન પદે બદલીને ગાથા બનાવી શકાય તે ગાથાઓ ૧૮૦૦૦ થાય અને ૧૮૦૦૦ ખામણાં તથા ૧૮૦૦૦ સ્વાધ્યાય થાય. Page #456 -------------------------------------------------------------------------- ________________ कयचा १००० ६००० २००० ५०० ૫૦૦ ५०० ५०० શીલાગાદિરથસંગ્રહ ३११ान ५४। कयचउसरणो, गरहियदुक्कडो, सुकडाणुमोयणो, । नाणी दिट्ठी चरणो। नियमिअअसणो, नियमिअपाणो, नियमिअखाइमो, नियमिअसाइमो,। नाणअइआरं, दंसणइआरं, चरणअइआरं, तवअइआरं, वीरियअइआरं । आलोइय पुढविजिए, आलोइय आउजिए, आलोइय तेउजिए, आलोइय वाउजिए, आलोइय वणजीए, आलोइय बेइंदि, आलोइय तेइंदि, आलोइय चउरिदि, आलोइय पंचिंदि, आलोईय अजीवे, । अरिहसमक्खं, सिद्धसमक्खं, गणहरसमक्खं, केवलिसमक्खं, ओहिसमक्खै, मणजिणसमक्खं, सुयजिणसमक्खं, साहुसमक्खं, देवसमृक्खं, अप्पसमक्खं, । १०० Page #457 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ સ્વાધ્યા૦ ગ્રન્થસોહ ॥४ श्रीश्रमणधर्मरथx॥ *करणाणि जोग सन्ना, इंदिआणि य कायधम्मेहिं । भावयतो. उ हवंति, जइधम्मेद्वारहसहस्सा ॥१॥ અથ–કરણ ૩, ગે ૩, સંજ્ઞાઓ ૪, ઈન્દ્રિ ૫, જીવકાયાદિ ૧૦ અને યતિધર્મ ૧૦ વડે ભાવના કરતાં યતિધર્મની ૧૮૦૦૦ ભાવના થાય છે તે પ્રમાણે-૩૪૩= ૯૪૪=૩૬૮૫=૧૮૦૪૧૦=૧૮૦૦x૧૦=૧૮૦૦૦) તેમાં કરણ વિગેરેના ભેદે શીલાલ્ગરથની ૨-૩-૪-૫ ગાથાઓમાં જણાવ્યા પ્રમાણે સમજવા. ભાવના નીચે પ્રમાણે કરવી. न हणेइ सयं साहू, मणसा आहारसन्नसंवुडो। सोइंदीसंवरणो, पुढविजिए खतिसंपन्नो ॥१॥ અથ–આહાર સંજ્ઞાથી સંવૃત (વિજય કરનાર), શ્રવણેન્દ્રિયના વિષયને સંવરનાર (રેકનાર) ક્ષમાવત્ સાધુ પૃથ્વીકાય ઇવેને સ્વયં હણે નહિ. (૧) આ એક ભાવના થઈ એ પ્રમાએ ગાથામાં કરણાદિનાં પદે બદલવાથી ૧૮૦૦૦ ગાથાઓ બને, ૧૮૦૦૦ સ્વાધ્યાય થાય અને ૧૮૦૦૦ પ્રકારે શ્રમણધર્મની ભાવના કરી શકાય છે. ૪ આ રથ શીલાગરથની બરાબર છે માત્ર અપેક્ષાભેદે ભેદ છે. જ જે ગ્રન્થના આધારે આ લખેલું છે તેમાં આ માથા નથી. સ્થળપતિ માટે બનાવેલી છે. Page #458 -------------------------------------------------------------------------- ________________ શીલાગાદિરથસંગ્રહ ૩૮૧ ફેરવવાનાં પદ न हणेइ, नेव हणावेइ, न य अणुमनइ, । मणसा, वयसा, तणुणा,। आहारसन्नसंवुडो, रहिओ य भयसन्नाओ, मेहुणसनवज्जिआ, परिग्गहसन्नमुक्को य। सोइंदी आदि शीलाङ्गरथवत् । पुढविजिए ,, चक्रवालसामाचारीवत् । खंतिसंपन्नो, मद्दवे जुत्तो, अज्जवे जुत्तो, मुत्तिसंपन्नो, तवसमाउत्तो, संजमम्मि थिरो, सच्चसंजुत्तो, सोयसंजुत्तो, किंचणविमुत्तो, बंभचेरठिओ, भेद पूर्ववत् । Page #459 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ સ્વાધ્યા૦ ગ્રન્થસદેહ | | ઉ મદ્ર (નાના ) રથ | *भदाई नाण जिणाइ-वयण परमिट्टिथुइकरंताणं । कायवहनिरोहेच्छा-इकराणटारससहस्सा ॥१॥ અર્થ–ભદ્રાદિ ૩, જ્ઞાનાદિ ૩, જિનવચનાદિ, પરમેષ્ટિ સ્તુતિકારક ૫, કાયવધ ૧૦, અને ઈચ્છકારાદિ સામાચારી ૧૦, એનું પાલન કરતા ભદ્ર વિગેરે ભાવ પામેલા મુનિવરના ૧૮૦૦૦ ભેદે થાય છે. તે આ પ્રમાણે [૩*૩=૪૪=૩૬૮૫= ૧૮૦૪૧૦=૧૮૦૦x૧૦=૧૮૦૦૦] તેમાં ભદ્ર–વૃદ્ધિ અને કીર્તિ એ ભદ્રાદિ ૩, જ્ઞાન-દર્શન અને ચારિત્ર એમ ત્રણ, જિનવચન-સિદ્ધ (ગણધર) વચન, આચાર્યવચન અને ગુરૂવચનના પાલક એમ ચાર, અરિહન્ત સિદ્ધ-સૂરિ–પાઠક અને સાધુ એ પચ પરમેષ્ઠિના સ્તુતિકારક એ પાંચ, તથા પ્રાણિવધ આદિ દશ આ પ્રમાણે પ્રાણિવધ, અલીકવચન, તેયવ્રત, અબ્રહ્મ, પરિગ્રહ, રાત્રિભેજન, ક્રોધ, માન, માયા, અને લોભ, અને ઈચ્છાકાર આદિ ચકવાલ સામાચારી રથમાં કહ્યા તે દશ ભેદ જાણવા. હવે તેની ભાવનાને વિધિ કહે છેभई नाणजुयाणं, जिणवयणजिणथुइकरिताणं । पाणिवहनियत्ताणं, इच्छाकारं भयंताणं ॥१॥ આ ગાથા સ્થળપૂર્તિ માટે બનાવીને મૂકેલી છે. Page #460 -------------------------------------------------------------------------- ________________ શીલાગાદિરથસંગ્રહ ૩૮૩ અથ–જ્ઞાની, જિનવચનના પાલક, જિનેશ્વરની સ્તુતિકરનાર, પૃથ્વીકાયના વધની વિરતિવાળા અને ઈચ્છાકાર સામાચારીના પાલક મુનિવરોનું ભદ્ર એટલે કલ્યાણ થાઓ. (૧) હવે આ ભદ્ર સામાચારી રથનું ફળ કહે છે. सामायारीइ रहो, पंचनमुक्कारसारहिनियुत्तो। नाणतुरंगमजुत्तो, नेइ फुडो परमनिव्वाणं ॥१॥ અર્થ–પંચપરમેષ્ટિને નમસ્કાર કરવારૂપ સારથીથી ચલાવાતે અને જ્ઞાનરૂપી ઘડાથી જોડેલો આ સામાચારી (ભદ્ર) રથ આત્માને નિશ્ચ પરમનિર્વાણ (મેક્ષ)માં લઈ જાય છે. (૧) Page #461 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ સ્વાધ્યાત ગ્રન્થસાહ ६०००००० ६००० २००० २००० २००० १०० ફેરવવાનાં પદ भई, वुड्ढी, कित्ती,। नाणजुयाणं, दिद्विजुयाणं, चरणजुयाणं, । जिणवयण, सिद्धवयण, आयरियवयण, गुरुवयण, । जिणधुइ, सिद्धथुइ, सूरिथुइ, वायगथुइ, साहुथुइ, । पाणिवहनियत्ताणं, अलियाउ नियत्ताणं, तेयवयनियत्ताणं, अबभनियत्ताणं, परिग्गहनियत्ताणं, राइभोयणनियत्ताणं, कोहाउ नियत्ताणं, माणाउ नियत्ताणं, मायाउ नियत्ताणं, लोहाउ नियत्ताणं,। इच्छाकारं, मिच्छाकारं, तहत्तिकारं, आवस्सियं, निसीहियं, आपुच्छणं, पडिपुच्छणं, छंदणं, निमंतणं, उवसंपर्य, । १० १० . १० १० १० Page #462 -------------------------------------------------------------------------- ________________ શીલાગાદિરથસંગ્રહ ૩૮૫ || ૬ નિયમનાથ . अणसणअविरयाइ, जोगा उणोदरिय अणुक्कोसा। विगइच्चाइ तवस्सी-णं इंतिहारससहस्सा ॥१॥ અર્થ—અવિરત અણસણાદિ ૩, ગે ૩, ઉદરિકા ૫, અનુત્કર્ષ ૪, વિગઈત્યાગ ૧૦ અને તપના ભેદ ૧૦, એમ નિયમ કરનારા મુનિઓના ૧૮૦૦ ભેદ થાય છે તે આ પ્રમાણે [૩*૩=૯૪૫=૪૫૪=૧૮૦૪૧૦=૧૮૦૦x૧૦= ૧૮૦૦૦] તેમાં અવિરત અણસણી, દેશ અણસણી અને સર્વ અણસણું એ ત્રણ, મન-વચન અને કાયા એ ત્રણ, અલ્પમાત્ર આહારથી ઉ|દરિતા, ચેથા ભાગને આહાર ત્રણ ભાગ ઉણોદરિતા, અડધા આહારથી ઉણદરિતા, પિણા ભાગના આહારથી ઉષ્ણદરિતા અને કંઈક માત્ર ઉદરિતા એ પાંચ, ઉત્તમદ્ર-ઉત્તમક્ષેત્ર, ઉત્તમકાળ અને ઉત્તમભાવની પ્રાપ્તિમાં પણ અનુત્કર્ષ, એ ચાર, અમુક સંખ્યામાં દાણા, કવળ, દક્તિનું પ્રમાણ કરવું એ ત્રણ, સપૂર્ણભિક્ષા, અમુક ઘરની ભિક્ષાને નિયમ, અમુક દ્રવ્ય વાપરવાને નિયમ, આયંબિલ, અલેપકૃત દ્રવ્યને અભિગ્રહ, એકભક્ત તપ અને માત્ર પાણી સિવાય ત્રણ આહારને ત્યાગ એ દશ પ્રકારનો તપ જાણ તથા દશ વિગઈઓ નીચે પ્રમાણે જાણવી. ૨૫ Page #463 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ સ્વાધ્યા૦ ગ્રન્થળેહ खीरं दहि घयं तिल्लं, गुड ओगाहिम मजविवज्जे । मंसं मक्खण वज्जे, महुमवि वज्जे भवे दसहा ॥१॥ અર્થ–દૂધ-દહિ-ધી-તેલ-ગોળ, પકવાન્ન, મઘ, માંસ માખણ અને મધને પણ વજે એમ દશ પ્રકારે જાણવા. (૧) હવે એની ભાવનાને વિધિ કહે છેअविरयअणसणसमणो, मणसंलीणो सुदव्यत्तणुक्कोसो । अप्पाहारोणुदरिओ, सिस्थतवो खीरमवि वज्जे ॥१॥ અર્થ—અણસણ નહિ કરનાર, મનને વિજેતા, ઉત્તમ દ્રવ્યની પ્રાપ્તિને ગર્વ નહિ કરનાર, અલ્પાહાર માત્રથી નિર્વાહ (ઉદરી) કરનાર, અમુક દાણાથી વધુ આહાર નહિ લેવાના નિયમવાળો ઉત્તમ મુનિ દૂધ વિગઈને પણ ત્યાગ કરે તેને મારો નમસ્કાર થાઓ.) એ પ્રમાણે પદો બદલતાં ૧૮૦૦૦ ગાથાઓ, સ્વાધ્યાય અને તેટલા નમસ્કાર થાય. Page #464 -------------------------------------------------------------------------- ________________ શીલાગાદિરથસંગ્રહ 3८७ ફેરવવાનાં પદો अविरयअणसण, देसअणसण, सव्वअणसण । F000 8000 मण, वय, तणु, । २००० २000 २000 सुदव्यत्तणुकोसो, सुखित्त, सुकाल, सुभाव, । ५०० ૫00 પ૦૦ - ૫00 पOC अप्पाहारो, अवड्ढाहारो, अद्भाहारो, पत्ताहारो, किंचूणोदरिओ, । सित्थतवो, कवलतवो, दत्तितबो, भिक्खतवो, गेहतवो, दव्वतवो, अंबिलतवो, अलेवतवो, दगहाणितवो, इगभत्ततयो, । खीरमवि, दहिमवि, घयमवि, तिल्लमवि, गुडमवि, कडाहमवि, मज्जमवि, मंसमवि, मक्खणमवि, महुमवि, । Page #465 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ સ્વાધ્યા૦ ગ્રન્થસન્થ્રાહ ।। ૭ વાવનિન્દાર્થ ॥ मोहे रागे दोसे, मणवयणतणूणि गइचउक्कं च । पंचविसय दससन्ना, जहधम्माऽसेवणाऽऽलोया (ए) ॥१॥ અથ–માહ–રાગ અને દ્વેષથી, મન–વચન અને કાયાથી ચારગતિમાં જ્યાં જ્યાં, શબ્દાદિ પાંચ વિષયેાના સેવનદ્વારા દશ સ’જ્ઞાને જોરે, યતિધર્મની સેવા નહિ કરવાથી (જે પાપ આંધ્યુ હાય તેની હું નિન્દા કરૂં છું.) એ પ્રમાણે ૧૮૦૦૦ ભેદો થાય તે આ પ્રમાણે (૩૪૩=૪૪=૩૬×૫=૧૮૦x૧૦= ૧૮૦૦×૧૦=૧૮૦૦૦) તેમાં—માહ-રાગ અને દ્વેષ એ ત્રણ, મન વચન કાયા એ ત્રણ; નરક–તિ-ચ-મનુષ્ય-દેવ એ ચાર ગતિ, શબ્દરૂપગન્ધ-રસ અને સ્પર્શ એ પાંચ, આહાર-ભય-મૈથુન-પરિગ્રહ ક્રોધ-માન-માયા-લાભ-આધ અને લેાક એ સંજ્ઞા દેશ, તથા શીલાડ્ઝરથમાં કહ્યા તે યતિધર્મની અનારાધના એ દશ પ્રકારો સમજવા તેની ભાવના નીચે પ્રમાણે કરવી. मोहवसेणं मणसा, देवभवे सद्द असणसन्नाए । जं मे बद्धं पावं, अवंतिमंतेण तं निंदे ||२|| અ-માહને વશ થઈ મનયાગથી-દેવભવમાં શુભા— શુભ શબ્દ વિષયમાં—આહાર સંજ્ઞાને મળે~ક્ષમા નહિ કરવાથી મેં જે પાપ માંધ્યું હોય તેની નિન્દા રૂં છુ એ પ્રમાણે ગાથામાં પદો બદલવાથી ૧૮૦૦૦ ગાથાઓ તેટલા સ્વાધ્યાય અને તેટલી વાર પાપની નિન્દા થાય છે. Page #466 -------------------------------------------------------------------------- ________________ શીલાગાદિથમ ગ્રહ मोहवसेणं, ६०८० मणसा, देवभवे, ૫૦૦ स६, ૧૦૦ ફેરવવાનાં પઢા रागवसेणं, दोसवसेणं । ६००० ૬૦૦૦ आदि शीलाङ्गरथवत् । मणुअभवे. ૫૦૦ रूव, ૧૦૦ रस, ૧૦૦ २ तिरियभवे. ૫૦૦ गंध, ૧૦૦ असणसन्नाए, भयसन्नाए, मेहुणसन्नाए, परिग्गहसनाए, १० .१० ૧૦ ૧૦ अतवमंतेण, असंज़ममंतेण. ૫ नरयभवे । ૫૦૦ कोहसनाए, माणसन्नाए, मायासन्नाए, लोहसन्नाए, ૧ ૦ ૧૦ ૧૦ ૧૦ ओहसन्नाए, लोगसन्नाए, । ૧૦ किंचणमंतेण, अभमंतेण, । ૯ ૧૦ फास, ૧૦૦ अखंतिमंतेण, अमद्दववंतेण, अणज्जववंतेण, अमुत्तिमं तेण, ૧ 3 असच्चमंतेण, असोयमंतेण, ૩૮૯ Page #467 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ સ્વાધ્યા૦ ગ્રન્થસહુ | | ૮ તોરથ છે. - વિજ્ઞાન, સન્નાથ-વેચાહિયષ્ઠિત્તા अट्ठारह उ सहस्सा, भेया हुंति तवस्सिणो ॥१॥ અર્થ-ત્રણ રુચિ, ત્રણ વિવેક, ચાર ધ્યાન, પાંચસ્વાધ્યાય, દશ પ્રકારે વૈયાવચ્ચ કરનારા અને દશ પ્રાયશ્ચિત્ત કરનારા તપસ્વીઓના ૧૮૦૦૦ ભેદે થાય છે. તે આ પ્રમાણે-૩૪ ૩=૪૪=૩૬૫=૧૮૦૪૧૦=૧૮૦૦x૧૦=૧૮૦૦૦] તેમાં–જ્ઞાન રુચિ-દર્શનસચિ અને ચારિત્રચિ, એ ત્રણ દેહવિવેકી–ઉપધિવિવેકી અને કષાયવિવેકી (પરિહાર કરનાર) એ ત્રણ, આતધ્યાન, રૌદ્રધ્યાનને ત્યાગી અને ધર્મ–શુક્લ-- ધ્યાનને ધ્યાતા એ ચાર, વાચના–પૃચ્છના–પરાવર્તનાઅનુપ્રેક્ષા અને ધર્મકથા એ સ્વાધ્યાયને કરનારા પાંચ, ગુરૂની–વાચકની સ્થવિરની–નિત્ય તપસ્વીની-સાન્તર તપ કરનારની–સાધુની–સાધર્મિકની-કુલનીગણની અને સંઘની વૈયાવચ્ચ કરનાર એ દશ તથા નીચે કહેલાં પ્રાયશ્ચિત્ત દશ. आलोइय पडिक्कमओ, मिसेण विवेगुसग्गतवमइओ। कोइ छया मूलेण, तहाणवट्ठिय पारंचे ॥१॥ અર્થ-કેઈ આલોચનાથી, કઈ પ્રતિક્રમણથી, કેઈ મિશથી, કઈ વિવેકથી, કઈ કાર્યોત્સર્ગથી, કેઈ તપ બુદ્ધિથી, કેઈ છેદથી, કે મૂળથી, કેઈ અનવસ્થિતથી * સ્થાનપૂર્તિ માટે મૂકેલી છે. Page #468 -------------------------------------------------------------------------- ________________ શીલાગાદિરથસંગ્રહ ૩૯૧ તથા કઈ પારાચિતપ્રાયશ્ચિત્તથી શુદ્ધ થાય છે. એમ દશ પ્રકારે પ્રાયશ્ચિત્ત જાણવા. હવે ભાવનાને વિધિ કહે છે. नाणरुई देहविवेगी, अट्टविवज्जिओ सुवायणिओ। गुरुवेयावच्चकरो, सुज्झइ आलोइङ कोइ ॥१॥ અથ-જ્ઞાનની રુચિવાળે, દેહની મમતા વિનાને, આર્તધ્યાનને ત્યાગી, વિધિપૂર્વક વાચના લેનાર (દેનાર) ગુરૂની વૈયાવચ્ચ કરનારે કેઈ ઉત્તમ મુનિ આલોચના પ્રાયશ્ચિત્તથી શુદ્ધ (સિદ્ધ) થાય છે. એ પ્રમાણે ગાથામાં પદે બદલવાથી ૧૮૦૦૦ ગાથાએ તેટલે સ્વાધ્યાય અને તેટલા તપસ્વિઓને વન્દના થાય છે. Page #469 -------------------------------------------------------------------------- ________________ ૩૯ર સ્વાધ્યા૦ ગ્રન્થસાહ ६००० ६००० २००० २००० ०० . . 00 १० ફેરવવાનાં પદો नाणई, सम्मई, चरणई, । ६००० देहविवेगी, उवहिविवेगी, कषायविवेगी, । अविवज्जिओ, रुदविवज्जिओ, धम्मसहिओ, सुक्कसहिओ, । सुवायणिओ, सुपुच्छणीओ, सुपरियट्टी, सुअणुपेही, सुधम्मकही,। गुरुवेयावच्चकरो, वायगवेयावच्चो, थविरवेयावच्चो, तवसिवेयावच्चो, अंतरतवकारो य, साहुवेयावच्चा, साहमिवेयावच्चो, कुलवेयावच्चकरो, गणवेयावच्चकरो, संघवेयावच्चकरो,। आलोइ5 कोइ, पडिक्कमओ कोइ, मीसेण कोइ नरो, सुविवेगओ कोइ, उस्सग्गओ कोइ, सुतवणओ निच्चं, छेयाउ सयकालं, मूलाउ कोइ नरो, अणवट्टिए सम्म, पारंचिए केवि,। ... . Page #470 -------------------------------------------------------------------------- ________________ શીલાગાદિરથસંગ્રહ ૩૩ || ૧ નાથ લિસિન્િસય-રિચ-વોર્નવોફિયા વિવા संसारे परिअहंतो, दसहा पावेइ सुसं.१॥ અર્થ-ત્રણ દિશાઓ, ત્રણ લિન્ગ, ચાર કષાય અને પાંચ ઈન્દ્રિયને વશવતી આત્મા, જીવાદિ દશને ઘાત કરવાથી સંસાર પરિભ્રમણ કરતે દશ પ્રકારે તીવ્ર દુઃખને ભેગવે છે. તે આ પ્રમાણે (૩×૩×૪=૩૬૫=૧૮૦x૧૦=૧૮૦૦x૧૦= ૧૮૦૦૦) તેમાં–દિશાઓ ઉદ્ગ–અધે અને તિછી ૩, લિન્ગ પુલિલ્ગ, સ્ત્રીલિઝ્મ અને નપુસકલિન્ગ ૩, કેધાદિ કષાય ચાર, શ્રવણાદિ ઈન્દ્રિઓ પાંચ, શીલાગરથમાં કહ્યા તે પૃથ્વીકાયાદિ જીવાજીવ ૧૦, અને નીચે પ્રમાણે સંસારની યાતનાઓ દશ સમજવી. संसारं भवअडवी, कम्मसवग्गं दीहठिइ तिव्य बहुपएसो । दुहदंदोलिं जीवो, सुगइ भावारी सिद्धिसुहं ॥१॥ અર્થ–સંસારતાં ભમે, ભવાટવીને ન ઉલ્લધે, કલ્મષ (રાગ-દ્વેષાદિ) માં પ્રવર્તે, કર્મોની દીર્ઘ સ્થિતિ બાંધે, તીવ્ર રસ બાંધે, બહુપ્રદેશી કર્મ બાંધે, દુખની પરંપરાને અનુભવે, સદ્દગતિ ન પામે, શુભભાવને વૈરી નિર્જરા ન કરે અને સિદ્ધિનાં સુખ ન પામે એમ દશપ્રકારની યાતના (દુઃખો) ભેગવે. સ્થળપૂર્તિ માટે મૂકેલી છે. Page #471 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ સ્વાધ્યા૦ ગ્રન્થસન્તાહે હવે તેની ભાવનાના વિધિ કહે છેउड्ढदिसि पुरिसजीवो, कोही सोइंदिअस्स सुहउं । जो हण पुढविजीवे, सो संसारं परिभइ ||१|| અથ—ઉર્ધ્વ દિશામાં, પુરૂષ લિગવાળા, ક્રોધી, શ્રવણેન્દ્રિયના સુખ માટે જે જીવ પૃથ્વીકાય જીવને ણે તે સંસારમાં ભમે. એ પ્રમાણે પદો બદલતાં ૧૮૦૦૦ ગાથાઓ, તેટલે સ્વાધ્યાય અને તેટલી વાર સંસાર ભાવનાને ભાવી શકાય. Page #472 -------------------------------------------------------------------------- ________________ શીલાગાદિરથસંગ્રહ ૩૫ ફેરવવાનાં પદે उड्ढदिसि, अहोदिसि, तिरियदिसि, । पुरिसजीवो, कीवजीवो, नारिजीवो,।। कोही, माणी, मायी, लोमी,। सोइंदियादि शीलाङ्गरथवत् । पुढविजीवे आदि दश पदो शीलाङ्गरथवत् । संसारं परिभमइ, भवाडवी सो न लंघेइ, कम्मसवग्गं पवत्तेइ, दीहठिई सो पत्तेइ, तिव्वरसं सो पवत्तेइ, बहुपएस पवत्तेइ, दुहदंदोलिं समणुहवइ, सो सुगई न पाउए, भावारी सोन नित्थरइ, सिद्धिसुहं सो न पाउए,। બાકી ભાંગા પૂર્વવત્ સમજી લેવા. Page #473 -------------------------------------------------------------------------- ________________ ૩૬ સ્વાધ્યા૦ ગ્રન્થસહુ *दिसि लिंग धम्मपालण, जिइंदी जीवाइरक्वणा जीवो। जइधम्मे उज्जमिओ, संसारदुक्खं विणासेइ ॥१॥ અર્થ–ત્રણ દિશાઓમાં ત્રણ લિઝ્મને ધારક દાનાદિ ધર્મનું પાલન કરતે જીતેન્દ્રિય આત્મા જીવાદિની રક્ષા કરવાથી યતિધર્મમાં ઉદ્યમશીળ સંસારનાં દુઃખોને નાશ કરે છે. તેના ૧૮૦૦૦ ભેદે આ પ્રમાણે (૩*૩=૯૬૪=૩૬૪૫=૧૮૦૪ ૧૦=૧૮૦૦x૧૦=૧૮૦૦૦) તેમાં–ત્રણ દિશાઓ, ત્રણ લિગે, પાંચ ઈન્દ્રિ, સંસાર રથમાં કહી તે પ્રમાણે-દાન–શીયળ-તપ અને ભાવ એ ધર્મને ચાર પ્રકારે, જીવાદિ ૧૦ ભેદે અને યતિધર્મના ૧૦ પ્રકારે શીલાન્ગરથમાં કહ્યા પ્રમાણે જાણવા. તેની ભાવના આ પ્રમાણે કરવી. उड्ढदिसि नरजीवो, दाणं वियरइ विसोयविसयमणो । पुढविजिए रक्खतो, खंतिखमो जावजीवं पि ॥२॥ અર્થ–ઉર્ધ્વ દિશામાં પુરૂષ પર્યાયને પામેલો જીવ શ્રોત્રેન્દ્રિયના વિષયથી જેનું મન વિરામ પામ્યું છે તે પૃથ્વીકાય જીવોની રક્ષા કરતે ક્ષમાવઃ જાવજીવ સુધી પણ દાન કરે. સ્થળપૂર્તિ માટે મૂકી છે. Page #474 -------------------------------------------------------------------------- ________________ શીલાદિરથસગંહ ૩૯૭ અહીં પણ ગાથામાં દિશા વિગેરેનાં નામે બદલવાથી અઢાર હજાર ગાથાઓ એટલે સ્વાધ્યાય અને તેટલી વાર ધર્મની ભાવના થઈ શકે છે. આ રથમાં યતિધર્મનાં પદેની ગાથા આ પ્રમાણે કહેલી છે. खंतिखमो समद्दवो, सअज्जवो समुत्तिणो उ तवजुओ। ससंजमो सच्चजुओ, सोयजुओ अकिंचणो बंभो ॥१॥ Page #475 -------------------------------------------------------------------------- ________________ ૯૯૮ | સ્વાધ્યા૦ ગ્રન્થસહ ફેરવવાનાં પદે ૩દ્વિતિ આદિ દિશા પૂર્વવત્ નારિજીવો આદિ લિગ્ન પૂર્વવત છે दाणं वियरइ, सीलं पालेइ, तवमणुतप्पड़, भावणं भावइ, । विसोयविसयमणो, विचवखुविसयमणो, विजिब्भविसयमणो, विघाणविसयमणो, विकासविसयमणो, । થી આદિ દશ પદ શીલાલ્ગરથવત્ ા ત્તિવમો આદિ યતિધર્મનાં પદે ઉપર મૂકેલ ગાથા પ્રમાણે લેવાં. તેમાં ૧૮૦૦૦ ભાંગા પૂર્વવત્ વિમો (વંમનુણો) Page #476 -------------------------------------------------------------------------- ________________ શીલાગાદિરથસંગ્રહ ૩૯૯ ! ?? સંવેદનાથ करण जोग चउसंजम, समिइपंचग समायरी भेया। जीवाइदसपएहि, संजम भेयाहारससहस्सा ॥१॥ અર્થ-ત્રણ કરણે, ત્રણ યોગે, ચાર સંયમ, પાંચ સમિતિ, દશવિધ ચક્રવાલ સામાચારી અને જીવાદિ દશ કાયના (પાલનથી) અઢાર હજાર ભેદે સંયમના થાય છે. તે આ પ્રમાણે ૩િ૪૩=૯૮૪=૩૬૪૫=૧૮૦૪૧૦=૧૮૦૦x૧૦= ૧૮૦૦૦] - તેમાં–કરવું–કરાવવું–અનુમોદવું ત્રણ કરણે, મન–વચન -કાયા ત્રણ , પ્રેક્ષા-ઉપેક્ષા–પ્રમાર્જના અને પારિષ્ઠાપનિકા ચાર સંયમ, ઈર્યા–ભાષા–એષણ-આદાનભ૩માત્રનિક્ષેપણું અને પારિષ્ઠાપનિકા એ પાંચ સમિતિઓ જાણવી તથા દશ પ્રકારે સામાચારીના અને દશ પ્રકારે જીવાદિ કાય પૂર્વે ચકવાલ સામાચારી રથમાં કહ્યા તે પ્રમાણે સમજવા. તેની ભાવના કરવા માટે ગાથા આ પ્રમાણે છે. हिंसइ न सयं मणसा, पेहासंजमजुओ सुइरियाए । इच्छाकारेण जुओ, जाजीवं पुढवीकायं पि । १॥ અર્થ-ઈચ્છાકાર સામાચારી યુક્ત મુનિ પ્રેક્ષાસંયમ વાળે ઈસમિતિને સમ્યફ પાલન કરતે જાવજજીવ સુધી પૃથ્વીકાય અને મનથી સ્વયં ન હણે. એ પ્રમાણે ગાથામાં પદે બદલવાથી ૧૮૦૦૦ ગાથાઓ તેટલો સ્વાધ્યાય અને તેટલી વાર સંયમની ભાવના થઈ શકે છે. * સ્થળ પૂર્તિ માટે મૂકેલી છે. Page #477 -------------------------------------------------------------------------- ________________ ४०० સ્વાધ્યા૦ ગ્રન્થસહુ ફેરવવાનાં પદે हिंसइ न सयं, हिंसावइ नो, अणुमन्नइ नो, । मणसा माह योग २०१त् । सुइरियाए, सुभासाए, सुएसणिओ सुगहमुक्खो, सुपरिट्ठवओ, पेहासंजमजुओ, उवेहसंजमजुओ, पमज्जसंजमजुओ, परिट्ठवणियाजुओ। इच्छाकारेण, मिच्छाकारेण, तहत्तिकारेण, आवस्सियाए, निसीहियाए, आपुच्छणाए, पडिपुच्छणाए, सच्छंदणाए, सुनिमंतणाए, उवसंपयाए,। पुढवीकार्य, आउकायं, माEि पह| सा२५वत्, । Page #478 -------------------------------------------------------------------------- ________________ ૪૦૧ શીલાગાદિરથસંગ્રહ ॥१२ शुभलेश्यात्रिकरथ ॥ *लेसातिय तियजोगा, चउअणुओगा य पंचसम्मत्ता । दसरुइ ववहाराइ-दसगेण अट्ठारसहसा उ ॥१॥ અર્થ–લેશ્યા ત્રણ, ચોગે ત્રણ, અનુગ ચાર, સમ્યત્વ પાંચ, રુચિ દશ અને વ્યવહારાદિ દશના ગે આ રથને ૧૮૦૦૦ ભેદે આ પ્રમાણે થાય છે. [૩૪૩=૯૪૪=૩૬૫= ૧૮૦૪૧૦=૧૮૦૦x૧૦=૧૮૦૦૦] તેમાં–તેજે–પ-શુક્લ ત્રણ શુભ લેશ્યા, મન-વચન કાયા, ત્રણ ગો, ઉપક્રમ-નિક્ષેપ-અનુગ અને નય ચાર અનુયોગ જાણવા–સમ્યકત્વ-રુચિ અને વ્યવહારના ભેદ નીચે પ્રમાણે છે. खइअं खओवसमिअं, वेअग उवसामियं च सासणियं । पंचविहं सम्मत्तं, पन्नत्तं वीअराएहिं ॥१॥ અથ–ક્ષાયિક, ક્ષાપશમિક, વેદક, ઔપથમિક અને સાસ્વાદન, એમ પાંચ પ્રકારે સમ્યકત્વ શ્રીવીતરાગદેએ જણાવ્યું છે. निसग्गुवएसरुई, आगरुई सुत्त-बीअरुइमेव । अभिगम वित्थाररुई, किरिया-संखेव-धम्मरुई ॥२॥ અથ–નિસરુચિ, ઉપદેશચિ, આજ્ઞાચિ, સૂત્રચિ બીજરુચિ, અભિગમરુચિ, વિસ્તારચિ, કિયાચિ, સંક્ષેપરુચિ અને ધર્મચિ, એમ અચિ (સમ્યત્વ) દશ પ્રકારે છે. * સ્થાનપૂતિ માટે મૂકેલી છે. ૨૬ Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ સ્વાધ્યા૦ ગ્રન્થસહુ ગામ–મુ-કાળ-ધારા ૧ લી જ હો વવાણા केवल-मणोहि-चउदस-दसनवपुवीण पढमेत्थ ॥३॥ અર્થ–આગમવ્યવહાર, શ્રુતવ્યવહાર, આજ્ઞાવ્યવહાર, ધારણાવ્યવહાર, છતવ્યવહાર, એમ વ્યવહારી પાંચ, તથા કેવલી, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, ચૌદપૂવ તથા દશ નવ પૂવી, એમ પાંચ મળી દશ પ્રકારમાં પહેલે ભાગે નીચે પ્રમાણે છે. जो तेउलेस मणसा, उवक्कमो उपसमिअ सम्मत्तो । निसग्गरुई धरंतो, आगमधारिं नमसामि ॥४॥ અર્થ-જે તેજલેશ્યાવન્ત મનથી ઉપક્રમ અનુગવાળ, ઔપશમિક સમકિતી અને નિસર્ગ રૂચિવન્ત છે એવા આગમ વ્યવહારીને હું નમું છું. એ પ્રમાણે પદે બદલવાથી ૧૮૦૦૦ ગાથાઓ, તેટલે સ્વાધ્યાય અને તેટલી વાર તે મુનિવરોને નમસ્કાર થાય છે. Page #480 -------------------------------------------------------------------------- ________________ શીલાગાદિરથસંગ્રહ ४०३ ફેરવવાનાં પદો तेउलेस, पउमलेस, सुक्कलेस,। ६००० ६००० ६००० योगो शाखााथवत्, । ५०० १० उवक्कमो, निक्खेवो, अणुगमो, णओ अ, । उपसमिय, सासायण, खउवसम, वेईय, खईय, । निसग्गरुई, उवएसरुई, आणरुई, सुत्तरुई. बीयरुई, अभिगमरुई, वित्थाररुई, किरियारुई, संखेवरुई, धम्मरुई । आगमधारिं, सुअगुणधारिं, आणाधारिं, धारणाधारि, जीयववहारिं, केवलधारिं, मणपज्जवधारिं, ओहिधरं तं, उदसपुचि, नवपुष्वधरं,। १० Page #481 -------------------------------------------------------------------------- ________________ ४०४ સ્વાધ્યા૦ ગ્રન્થસહ _ રૂ મહેરાત્રિથા *लेसातिय तियजोगा, चउहा विकहा य पंच मिच्छत्ता । दसकाय-समणधम्मेण, निष्फत्ति द्वारसहस्साणं ॥१॥ અર્થ-લેશ્યાઓ ત્રણ, યોગો ત્રણ, વિકથાઓ ચાર, મિથ્યાત્વ પાંચ, જીવકાયાદિ દશા અને દશ શ્રમણ ધર્મથી ૧૮૦૦૦ ભેદો થાય છે તે આ પ્રમાણે [૩૪૩૪૪=૩૬૪ ૫=૧૮૦૪૧૦=૧૮૦૦x૧૦=૧૮૦૦૦] તેમાં કૃષ્ણ લેશ્યા–નીલ શ્યા-કાત લેશ્યા, એ ત્રણ અશુભ લેશ્યાઓ, મનવચન-કાયા, એ ત્રણ ગો, જીવાદિ દશકાય અને શ્રમણધર્મ દશ શીલાબ્બરથમાં જણાવ્યા પ્રમાણે સમજવા. ચાર વિકથા અને પાંચ મિથ્યાત્વ નીચે પ્રમાણે છે.– इत्थिकहा भत्तकहा, देसकहा तह य रायकहा होइ । चउहा कह विवज्जते, धम्मत्थी साहू वंदामि ॥१॥ અર્થ–સ્ત્રીકથા, ભક્ત (ભજન) કથા, દેશકથા અને રાજ્યકથા, એ ચાર કથાઓના પરિહારી ધર્મથી સાધુઓને હું નમસ્કાર કરું છું. अभिग्गह-मणाभिगहियं, तहा अभिणिवेसियं महाघोरं । संसइयमणाभोग, मिच्छत्तं पंचहा वज्जे ॥२॥ 'અથ—અભિગ્રહિક, અનાભિગ્રહિક, મહા ભયંકર * સ્થળપૂર્તિ માટે મૂકેલી છે. Page #482 -------------------------------------------------------------------------- ________________ શીલાગાદિસ્થસંગ્રહ ૪૦૫ આભિનિવેશિક, સાંશયિક તથા અનાગિક એમ પાંચ પ્રકારના મિથ્યાત્વને હું તાજું છું. હવે ભાવનાને વિધિ બતાવે છે. जो किण्हलेस मणसा, इथिकहा तह अभिग्गह विवज्जं । पुढविजिएरक्खंते, खंतिजुए साहू वंदामि ॥३॥ અર્થ-જે કૃણલેશ્યાવન્ત મનથી સ્ત્રીકથા તથા આભિગ્રહિક મિથ્યાત્વના વર્જક પૃથ્વીકાય જીવનું રક્ષણ કરે છે તે ક્ષમાયુક્ત સાધુઓને હું વાંદું છું આ પ્રમાણે પદેને બદલી ૧૮૦૦૦ ગાથાઓ, તેટલો સ્વાધ્યાય અને તેટલી વાર તેવા ઉત્તમ મુનિવરેને વન્દન કરી શકાય છે. Page #483 -------------------------------------------------------------------------- ________________ ४०६ સ્વાધ્યા૦ ગ્રન્થસહ ફેરવવાનાં પદે किण्हलेस, नीललेस,. • काउलेस, । योगो पूर्ववत् , । इत्थिकहा, भत्तकहा, देसकहा, रायकहा,। . अभिग्गह, अणभिग्गह, अभिनिवेसिय, संसइया, अणाभोग, । पुढवीजीए मा ६४ाय सामान्यारी२५वत् । खंतिजुए माह ४॥ यतिधी सारथवत् । Page #484 -------------------------------------------------------------------------- ________________ શીલાગાદિથસપ્ર’હુ ૪૦૭ ॥ ૨૪ દ્વિતીયપ્રાય || x धम्मट्टियाइतिय तिय-जोगा कसाया उ भावणा पंच । उवघाया दस मिच्छा-सन्नादसगेण निष्कत्ती ॥१॥ અ-ધર્માથી વિગેરે ત્રણ, ચાગેા ત્રણ, કષાયેા ચાર, ભાવના પાંચ, ઉપધાતા દશ અને મિથ્યાત્વસ જ્ઞા દેશના (ત્યાગના) ચેાગે અઢાર હજાર ભેદો થાય છે. તે આ પ્રમાણે (૩x૩=x૪=૩૬×૫=૧૮૦×૧૦=૧૮૦૦×૧૦=૧૮૦૦૦) તેમાં-ધર્મોથી -પુણ્યાથી પરલેાકાથી એ ત્રણ, મનવચન કાયા ત્રણ, ક્રોધાદિ કષાયે ચાર, કેન્દ્ર ભાવનાફિલ્મિષિકદેવ ભાવના આભિયાગિકદેવ ભાવના, આસુરિકી ભાવના અને સમાહ ભાવના એ પાંચ, ઉદ્ગમ દોષ-ઉત્પાદન દોષ-એષણાદોષ-પરિકમ દોષ-પરિહરણ દોષ–જ્ઞાન-દર્શનચારિત્ર–અપ્રિયતા અને સંરક્ષણ એ દશથી સંયમના ઉપૃઘાત થાય એ દૃશ તથા અધર્મ માં ધર્મ, ધર્મમાં અધમ, મામાં ઉન્માર્ગ, ઉન્માર્ગમાં માર્ગ, જીવમાં અજીવ, અજીવમાં જીવ, અસાધુમાં સાધુ, સાધુમાં અસાધુ અને અસૂત્રમાં સૂત્ર, સૂત્રમાં અસૂત્રની બુદ્ધિ કરવી એ મિથ્યાત્વની સંજ્ઞાના દશ ભેદો જાણવા. કહ્યું છે કે कंदप देवकिब्बिसि, अभिओगासुरिय तहा संमोहा । एसा उ संकिलिट्ठा, पंचविहा भावणा मणिआ || १ || અકન્દ્વપ, કિલ્મિષિકદેવ, આભિયાગિક, આસુરિક × સ્થળપૂર્તિ માટે મૂકેલી છે. Page #485 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ સ્વાધ્યા૦ ગ્રન્થસાહ તથા સંમેહ એ પાંચ પ્રકારની ભાવનાઓને સંક્લિષ્ટ ભાવના કહી છે. दस संजमोवघाया, उग्गमउप्पायणेसपरिकम्मे । परिहरण नाणदंसण-चरित्त अचियत्त संरक्खा ॥२॥ અર્થ–ઉદ્દગમ-ઉત્પાદન અને એષણાદેષ એ ત્રણ, પરિકર્મ, પરિહરણ, જ્ઞાન-દર્શન–ચારિત્ર-અપ્રીતિ અને સંરક્ષણ એ સંયમના દશ ઉપઘાતે છે. अधम्माऽमग्गजीवा, असाहु असुत्त पंच. विवरिया । मिच्छत्तं दसभेयं, किलिट्ठजीवाण नायव्वं ॥३॥ અર્થઅધર્મ અમાર્ગ અજીવ અસાધુ અને અસૂત્ર એ પાંચ ભાવનામાં વિપરીત ભાવનારૂપ દશ પ્રકારનું મિથ્યાત્વ કિલષ્ટ જીવોને જાણવું. હવે તેની ભાવનાને ઉપાય-વિધિ કહે છે. धम्मट्ठीओ वि मणुओ, मणसा कोहं जिणित्तु कंदप्पं । उग्गमदोसमहम्मे, धम्मसन्नं परिहरेइ ॥४॥ અર્થ-ધર્મને અથ મનુષ્ય મનથી કોઇને વિજય કરીને કન્દપ ભાવનાને, ઉદ્દગમ દષને અને અધર્મમાં ધર્મસંજ્ઞાને તજે. એ પ્રમાણે ગાથામાં પદો બદલવાથી ૧૮૦૦૦ ગાથાઓ, તેટલો સ્વાધ્યાય અને તેટલી વાર ભાવના કરી શકાય છે. Page #486 -------------------------------------------------------------------------- ________________ શીલાગાદિરથસંગ્રહ ४०८ ६००० ००० ६००० ५०० ૫૦૦ ५०० ૫૦૦ ફેરવવાનાં પદો धम्मडिओ, पुन्नडिओ, परलोगडिओ। योगो पूर्ववत् । २००० २००० २००० कोहं, माणं, मायं, लोहं। कंदप्पं, देवकिब्बिसयं, अभिओगं, आसुरियं, संमोहं । उग्गमदोसं, उप्पायणदोसं, एसणादोसं, परिकम्मणोवघायं, परिहरणोवधाय, नाणोक्षायं, दंसणोवघायं, चरित्तोवधायं, अचियत्तोवघायं, संरक्खवणोवघायं । अधम्मे धम्मसन्नं, धम्मे अधम्मसन्नं, अमग्गे मग्गसन्नं, मग्गे अमग्गसन्नं, अजीवे जीवसन्नं, जीवे अजीवसन्नं, असाहुम्मि साहुसन्नं, साहुम्मि असाहुसन्नं, असुत्ते सुत्तसन्नं, सुत्ते असुत्तसग्नं । १० Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૦ સ્વાધ્યા૦ ગ્રન્થસહ ૨૧ ફુરિયાપfથરથ *उवसमविवेगसंवर, जोगकसाया समिइउ पंच । दसकाय अभिहयाइ-दसगेण सहस्सा उ अट्ठदस ॥१॥ અર્થ–ઉપશમ-વિવેક-સંવર ત્રણ ભાવના, મન-વચન કાયા એ ત્રણ ગો, ક્રોધાદિ ચાર કષાયે, સમિતિ આદિ પાંચ સમિતિએ, પૃથ્વીકાયાદિ દશ જીવાજીવ અને અભિહયા વિગેરે દશ વિરાધનાઓ એના અઢારહજાર ભાંગા થાય છે. તે આ પ્રમાણે [૩*૩=૯*૪=૩૬૮૫=૧૮૦૪૧૦= ૧૮૦૦x૧૦=૧૮૦૦૦] તેમાં–સમિતિઓ ઈ–ભાષા-એષણા-આદાનભંડમત્ત નિક ખેવણ અને પારિષ્ઠાપનિકા એ પાંચ, પૃથ્વીકાયાદિ દશ શીલાલ્ગરથમાં કહ્યા પ્રમાણે અને વિરાધના-અભિહયાવત્તિઓ લેસિયા-સંઘાઈઆ-સંઘટિંઆ-પરિઆવિઆ–કિલામિઆ ઉદ્દવિઆ-ઠાણાઓ ઠાણું સંકામિઆ તથા જીવિઆઓ વવરેવિઆ એ દશ સમજવી-કહ્યું છે કે समिइ जोग एगिंदी, बेइंदी तेइंदी तह य चउरिंदी पंचिंदी अजीवसहिया, एवमभिहयाइ दस भेआ॥१॥ અર્થસમિતિએ પાંચ, યોગે ત્રણ, એકેન્દ્રિય પાંચ બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચૌરિન્દ્રિય પંચેન્દ્રિય તથા અજીવ મળીને દશ કાય, તથા અભિયાદિ દશ ભેદ જાણવા. * સ્થળપૂર્તિ માટે મૂકેલી છે. Page #488 -------------------------------------------------------------------------- ________________ શીલાગાદિથસ ગ્રહ એની ભાવના આ પ્રમાણે કરવી– उवसमधरेण मणसा, कोहविमुको य ईरियसमिओ । पुढविजिए रक्खंतो, अभिहया ते खमावेमि ||२|| ૪૧૧ અ-મનથી ઉપશમ ધરીને ક્રોધના ત્યાગ કરીને ઇરિયાસમિતિનું પાલન કરતા તથા પૃથ્વીકાય જીવાની રક્ષા કરતા મેં જે જીવાને સામા આવતાં હણ્યા હાય તેને હું ખમાવું છું. એમ ગાથાના પદો બદલવાથી ૧૮૦૦૦ ગાથાઓ, તેટલા સ્વાધ્યાય અને તેટલાં ખામણાં થાય છે. Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ સ્વાધ્યા૦ ગ્રન્થસહુ ફેરવવાનાં પદો अवसमधरेण, सविवेगेण, संवरधरेण । ત્રણ ચોગે પૂર્વવત્ | कोहविमुक्को, माणविमुक्को, मायाविमुक्को, लोहविमुक्को। ईरियासमिओ, भासासमिओ, एसणासमिओ, गिहनिक्खिवणसमिओ, वच्चमत्तसमिओ। पुढविजिए मा ६A पह! यस साभायारीवत् । अभिहया, वत्तिया, लेसिया, संघाइया, संघटिया, परियाविया, किलामिया, उद्दविया, ठाणंतरिया खमावेमि, विणासिया। Page #490 -------------------------------------------------------------------------- ________________ શીલાગાદિરથસંગ્રહ ૪૩ आलोयणमण-परिणाम-निंदतो मणाईहिं कोहाई । सद्दाइ वि चयंतो, कायं आकंपइत्ताई ॥१॥ અર્થ_આલેચનાની ઈચ્છાવાળા-પરિણામવાળો અને આત્મનિન્દા કરતે જીવ મન–વચન-કાયાથી ક્રોધાદિ કષાયે અને શબ્દાદિ વિષયોને પણ ત્યાગ કરતે પૃથ્વીકાયાદિની આલોચના આકંપયિત્તાદિ દશ ભેદે કરે. (૧) તેના ૧૮૦૦૦ ભેદે આ પ્રમાણે. (૩*૩=૪૪=૩૬૮૫=૧૮૦x૧૦=૧૮૦૦૪ ૧૦=૧૮૦૦૦) તેમાં આલોચનાની ઇચ્છાવાળે, આલોચનાના પરિણામવાળે અને પાપની (આત્માની) નિન્દા કરતે એ ત્રણ, મન-વચન અને કાયા એ ગે ત્રણ, ક્રોધાદિ કષાયો ચાર, શબ્દ-રૂપ-રસગન્ધ–સ્પર્શ એ ઈન્દ્રિયોના વિષયે પાંચ, પૃથ્વીકાયાદિ (શીલાલ્ગરથમાં કહ્યા પ્રમાણે) કાય દશ અને આકંપઈત્તાદિ આલોચનાનાં દૂષણે દશ નીચે પ્રમાણે જાણવાં. आकंपइत्ता अणुमाणइत्ता, जं दिट्टबायरं च सुहुमं वा। छन्नं सद्दाउलयं, बहुजण अव्वत्त तस्सेवी ॥१॥ ૧-ગુરૂને ભક્તિથી વશ કરીને, ર–ગુરૂના પ્રાયશ્ચિત્ત વધારે ઓછું આપવાના સ્વભાવનું અનુમાન કરીને, ૩-જે અપરાધ બીજાએ જે હોય તેની જ, ૪-મેટા ની જ, પ–સૂક્ષમ દોની જ, ૬-અસ્પષ્ટ–ગુરૂ સમજી ન શકે Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ સ્વાધ્યા ગ્રન્થસન્દાહ તેમ, ૭-મીજાને સંભળાવવા માટે માટા મેાટા શબ્દથી, ૮ ઘણાએની પાસે આલેાચના કરે, ૯–અજ્ઞાની ગુરૂ પાસે અને ૧૦–પેાતાના જેવા અપરાધ કરનારા ગુરૂ પાસે આલેાચના કરે એ દૃશ દોષ જાણવા. હવે ભાવના કહે છે आलोयणकयमणसो, मणसा कोहं विवज्जिउ सह । પુવિનિલ રવંતો, આવત્ત વિવન્તેમિ ॥2॥ આલેાચનાની ઇચ્છાવાળા, મનથી ક્રોધ અને શબ્દોને ત્યાગ કરીને પૃથ્વીકાય જીવાની રક્ષા કરતા ‘આકયિત્વ’ દોષના આલેાચનામાં ત્યાગ કરૂં છું. (૧) એમ ભિન્ન ભિન્ન પદોથી ૧૮૦૦૦ ગાથાઓ, તેટલા સ્વાધ્યાય અને તેટલી વાર આલાચનાની ભાવના થઈ શકે. Page #492 -------------------------------------------------------------------------- ________________ શીલાગાદિરથસંગ્રહ ४१५ ફેરવવાનાં પદ आलोयणकयमणसो, आलोयणापरिणओ, आयं च निंदंतो। ત્રણ વેગ પૂર્વવત્ कोहं माणं, मायं, लोहं। सह, रूवं, रस, गंध, फासं । પૃથ્વીકાયાદિ ૧૦ શીલાલ્ગરથવતા आकंपइत्तं, अणुमाणइत्तं, जं दिट्ठ तं, जं बायरं तं, जं सुहुमं तं, जे छन्नं तं, सदाउलयं, बहुजणयं तं, अवत्तं तं, तस्सेवित्तं । Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ સ્વાધ્યા૦ ગ્રન્થસન્ધહ છે. ૧૭ રાત્રવીરથ | xरागरहिय जोगेहि, चउगईसु विसयविसमुक्का छ । कामावत्थारहिया, जइधम्मे संलोणा वंदे ॥१॥ અર્થ–ત્રણ રાગ રહિત, ત્રણ વેગે વડે, ચાર ગતિમાં, પાંચ વિષરૂપ વિષથી મુક્ત, કામની દસ અવસ્થાઓ રહિત, દશ પ્રકારે યતિધર્મમાં લીન એવા મુનિવરને હું વાંદું છું. એમ ૧૮૦૦૦ ભેદ આ પ્રમાણે થાય. (૩*૩=૪૪=૩૬૪૫=૧૮૦૪૧૦=૧૮૦૦x૧૦=૧૮૦૦૦) તેમાં-કામરાગનેહરાગ-દષ્ટિરાગ એ ત્રણ રાગ, મન-વચન-કાયા એ ત્રણ વેગે, નરકાદિ ચાર ગતિઓ, શબ્દાદિ પાંચ વિષયો, નીચે કહીશું તે કામની દશ અવસ્થાઓ અને શીલાગરથમાં જણાવ્યા તે યતિધર્મના દશ ભેદે જાણવા. કામઅવસ્થાઓ આ પ્રમાણે છે. चिंतेइ ठुमिच्छइ, दीहं नीससइ तह जरे दाहे । भत्तअरोयग मुच्छा, उम्मायं पाणायइ मरणं ॥१॥ અર્થ–સ્ત્રીસંભોગની ચિન્તા (ઈચ્છા) કરે, સ્ત્રીનું દર્શન ઈચ્છ, ન મળવાથી દીર્ઘનિઃશ્વાસ મૂકે, જ્વર (તાવ) ચઢે, દાહ ઉપજે, ભેજનની અરૂચિ થાય, મૂછ આવે, ઉન્માદ થાય, મરણ તુલ્ય બને અને મારે. એમ કામને વશ થયેલા જીવની દશ અવસ્થાઓ અનુક્રમે થાય. સ્થળપૂર્તિ માટે મૂકેલી છે. Page #494 -------------------------------------------------------------------------- ________________ શીલાજ્ઞદિરથસગંહ ૪૧૭ હવે તેની ભાવનાને ઉપાય કહે છે. जे कामरागरहिया, मणसा देवेसु सद्दविसयंमि । चिंतावत्थं ण गया, खंतिजुआ ते मुणी वंदे ॥२॥ અર્થ-કામરાગ રહિત, જેઓ મનથી દેવગતિના શબ્દવિષયમાં ચિન્તા અવસ્થાને વશ નથી થયા તે ક્ષમાયુક્ત મુનિઓને હું વાંદું છું. એ પ્રમાણે ભિન્ન ભિન્ન પદે બદલવાથી ૧૮૦૦૦ ગાથાઓ, તેટલે સ્વાધ્યાય અને તેટલી વાર તેવા ઉત્તમ મુનિઓને વન્દન થાય છે. Page #495 -------------------------------------------------------------------------- ________________ ४१८ સ્વાધ્યા૦ ગ્રન્થસદેહ ३१पानां ५४ कामराग, नेहराग, दिद्विराग। યોગે પૂર્વવત્ | देवेसु, मणुएसु, तिरिएसु, नरएसु । सद्दविसयंमि....विगेरे Avle विषय पूर्ववत् । चिंतावत्थं, दंसणवत्थं, नीसासावत्थं, जरावत्थं, . दहणावत्थं, अरुइवत्थं, महामुच्छवत्थं, उम्मायावत्थं, पाणसंदेहावत्थं, मरणावत्थं । खंतिजुआ, माहि यतिधर्म शताथवत् । Page #496 -------------------------------------------------------------------------- ________________ શીલાગાદિથસ ગ્રહ ॥ ૨૮ જ્ઞાન-મૅન-ચારિત્રરથ *નાળામુળ લોનેહિં, પરબવશાળ-મન્વયઢીળા । Üારે દાંતા, નશ્યારાદને ચંદ્દે શા ૪૧૯ અથ-જ્ઞાનાદિ ગુણેા અને ચાગેા વડે ચાર અવસ્થાના ધ્યાનમાં અને મહાવ્રતાના પાલનમાં લીન એવા દ્રુપ વિગેરેના ત્યાગી યતિધર્મની આરાધના કરનારા મુનિવરેને હું વાંદુ છુ. એના ભેદો ૧૮૦૦૦ આ પ્રમાણે (૩×૩=૯×૪=૩૬× ૫=૧૮૦×૧૦=૧૮૦૦×૧૦=૧૮૦૦૦) તેમાં—જ્ઞાનદર્શનચારિત્ર ત્રણ આત્મગુણેા, મન-વચન કાયા ત્રણ ચેાગા, પિણ્ડસ્થ-પદસ્થ રૂપસ્થ-રૂપાતીત ચાર અવસ્થાઓ, સર્વથા પ્રાણાતિપાત વિરમણ આદિ પાંચ મહાવ્રતા, નીચે જણાવીશું તે વિગેરે દશ પ્રતિસેવનાના પ્રકાર અને શિલાલ્ગરથમાં જણાવ્યા પ્રમાણે દશ યતિધ જાણવા. ચાર આવસ્થાએ આ પ્રમાણે છે. ' पिंडत्थझाणं चिय, पयत्थ - रूवत्थझाणमल्लीणो । रूवातीतं च पुणो, कम्मरखयं कुणइ तं झाणं ||१|| અપિણ્ડસ્થધ્યાન તથા પદસ્થ અને રૂપસ્થધ્યાનમાં લીન થયેલા પુનઃરૂપાતીત ધ્યાન કરે છે. તે ધ્યાન કર્મ ક્ષયને કરનારૂં છે. અર્થાત્ ધ્યેયની એ અવસ્થાએ ચાર છે. *સ્થળપૂર્તિ માટે મૂકેલી છે. Page #497 -------------------------------------------------------------------------- ________________ ઘેર સ્વાધ્યા, છેલ્થસહું હવે પ્રતિસેવનાના પ્રકારે કહે છે. दप्प-पमायाऽणाभोग, आसुरे आवईसु सुअसंका। सहसागारा य भए, पसे (तह) अवीमंसो अ॥१॥ અથ–પે (અહકાર)થી, પ્રમાદ (અનાદિ વાસના)થી, અનાગ (ઉપગ શૂન્યતા)થી, આસુરી ભાવનાથી, આપત્તિના કારણે, શ્રુતજ્ઞાન (આગમ)માં શક્કા થવાથી, સહસાત્કાર (અકસ્માત)થી, ભયને લીધે, શ્રેષના કારણે અને અવિચારકપણાથી, એમ દશ પ્રકારે અતિચારે (દેશ) સેવાય છે. હવે ભાવનાને વિધિ કહે છે કેजे नाणी चिअ मणसा, पिंडत्थज्झाण-पढमवयलीणा । दप्पं च परिहरंते, खंतिखमे साहुणो वंदे ॥१॥ અર્થ—જે જ્ઞાની મનથી પિણ્યસ્થ અવસ્થાના ધ્યાનમાં અને પહેલા મહાવ્રતમાં લીન છે તે પ્રતિસેવનારૂપ દર્પના ત્યાગી ક્ષમાધર્મવાળા મુનિવરેને હું વાંદું છું. એ પ્રમાણે પદને બદલવાથી ૧૮૦૦૦ ગાથાઓ, તેટલે સ્વાધ્યાય અને તેટલી વાર તેવા મુનિવરેને પ્રણામ થઈ શકે છે. Page #498 -------------------------------------------------------------------------- ________________ શીલાગાદિથસ બ્રહ ફેરવવાનાં પા नाणी चित्र, दंसणी चिअ, चरिती चिअ । ચાગે પૂર્વવત્ । ४२६ पिंडत्थज्झाण, पयत्थज्झाण, रूवत्थज्झाण, रुवाइअझाण । पढमवय, बीयवय, तइयवय, चउत्थवय, पंचमवय । दप्पं, पमाय, अणाभोगं, आसुरं, आवई, सुअसंकं, सहसागारं भय च, पओसं, अवीमंसं । खंतिखमे, समद्दवे, सअज्जवे, मुत्तिजुए, तवजुए, ससंजमे, सच्चजुए, सोअजुए, अकिंचणे, बंभजुए । Page #499 -------------------------------------------------------------------------- ________________ કરી સ્વાધ્યા૦ ગ્રન્થસહ ॥ १९ पच्चक्खाणरथ ॥ नाणाइजुआ जोगेहि, पिंडाइझाणिणो चरित्तट्ठिया । વિહં તહર અઢા-વિવેfor વેઢે હું આશા અર્થ–જ્ઞાનાદિગુણવાળા,ગોથી, પિણ્ડસ્થાદિનું ધ્યાન કરનારા, સામાયિકાદિ ચારિત્રમાં રહેલા, દશ અનાગતાદિ તથા દશ કાળ પચ્ચખાણવાળા મુનિવરેને હું વન્દન કરૂં છું. એ પ્રમાણે પચ્ચકખાણ મુનિઓના ૧૮૦૦૦ ભેદ થાય છે તે આ પ્રમાણે (૩*૩=૯૪૪=૩૬૮૫=૧૮૦૧૦= ૧૮૦૦x૧૦=૧૮૦૦૦) તેમાં–જ્ઞાન-દર્શન–ચારિત્ર એ ગુણો ત્રણ, મન-વચન કાયા એ યે ત્રણ, પિણ્ડ-પદસ્થરૂપસ્થરૂપાતીત એ ધ્યેયની અવસ્થાઓ ચાર, સામાયિક-છેદેપસ્થાપના-પરિહાર વિશુદ્ધિ-સૂમસં૫રાય અને યથાખ્યાત એ ચારિત્ર પાંચ, અનાગતાદિ પચ્ચકખાણે દશ અને અદ્ધા(કાળ)પચ્ચખાણે દશ જાણવાં. અનાગતાદિ દશ પચ્ચકખાણે કહે છેલાયમફતે, જોડી-નિયથ્રિલર-ગળપાપ परिमाण निरवसेसं, संकेय अद्धा (य) इइ दसहा ॥१॥ અર્થ—અનાગત, અતિકાન્ત, કેટિસહિત, નિયન્દ્રિત, સાગાર, અનાગાર, પરિમાણકૃત, નિરવશેષ, સાંકેતિક અને કાળ, એમ પચ્ચક્ખાણે દશ પ્રકારે છે તેનું સ્વરૂપ પચ્ચફખાણ ભાષ્યમાંથી જાણવું. * સ્થાનપૂતિ માટે મૂકેલી છે. Page #500 -------------------------------------------------------------------------- ________________ શીલાગાદિથસંગ્રહ હવે અદ્ધાપચ્ચકખાણુના દશ પ્રકાર કહે છે નવારસહિય ોિિત્ત, પુમિ-ગામો-ગટાળે ય । आयंबिल अभतट्ठे - चरिमे अ अभिग्ग विगई ॥२॥ ૪૩ અથ નમુક્કારસહિ, પેરિસી, પુરિમા, એકાશન, એકલઠાણું, આયંબિલ, અભકૃતા, ચરમ, અભિગ્રહ અને વિગઇનું એમ અદ્ધાપચ્ચક્ખાણુ દશ છે તે પણ સવિસ્તર ભાષ્યથી જાણી લેવાં. હવે ભાવનાના વિધિ કહે છે. नाणविक वि अ मणसा, पिंडत्थझाण समायवयलीणो । નવજાતદિ—મળાય, યા સ્લિામિ માવેાં ।। અજ્ઞાની એવા હું મનથી પિણ્ડસ્થધ્યાનવાળા અને સામાયિક ચારિત્રવન્ત થઈ નમુક્કારસહિત અનાગત પચ્ચકખાણને ક્યારે ભાવપૂર્વક કરીશ. એમ ભિન્નભિન્ન પદ્મા ખઠ્ઠલીને ૧૮૦૦૦ ગાથાઓ અનાવી તેટલા સ્વાધ્યાય તથા તેટલી વાર પચ્ચકખાણની ભાવના ભાવવી. Page #501 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યા૦ ગ્રન્થસહ ફેરવવાનાં પદ नाणविऊ, दंसणविऊ, चरित्तविऊ । ગો પૂર્વવત ! ધ્યાને પૂર્વવત્ ! समायवय, छेउवट्ठाणी, परिहारे ठिओ, सुहुमसंजलणो, जहुत्तचारित्तो। नवकारसहिं, पोरिसिसह, पुरिमड्ढसह, एगासण, एगठाण, अंबिल, अभत्तट्ट, अणसण, अभिग्गह, विगइजुत्त । अणागयं, अइक्कंत, कोटिसहियं, नियंटि, सागारं, अणगारं, परिमाणकडं, निरवसेसं, संकेयं, अद्धं उ । Page #502 -------------------------------------------------------------------------- ________________ શીલાગાદિથસ ગ્રહ ॥ ૨૦ ધર્મોથ ॥ x नाणा - जोगजुत्तो, दाणाइजुत्तो य महव्त्रयपसुद्धो । जिणाइदसह विणओ, कसायजयंते मुणी वंदे ॥ १ ॥ ૪૫ અર્થ-જ્ઞાનાદિ ત્રણ, ચાગેા ત્રણ તથા દાનાદિ ચાર યુક્ત, મહાવ્રતાના પાલનથી વિશુદ્ધ, જિન આદિ દેશને વિનય કરનાર અને ક્રોધાદિ તથા હાસ્યાદિ કષાય—-નાકષાયના જીતનાર મુનિને હું વાંદુ છું. એમ ૧૮૦૦૦ ભાંગા આ પ્રમાણે થાય. (૩*૩=×૪=૩૬×૫=૧૮૦×૧૦=૧૮૦૦× ૧૦=૧૮૦૦૦) એમાં–જ્ઞાન–દર્શનચારિત્ર એ ત્રણ, શુભ મન-વચન કાયા એ યેાગે ત્રણ, દાનશીલ–તપ અને ભાવ ધર્મો ચાર, મહાવ્રતા પાંચ, અરિહન્તસિદ્ધ ચૈત્ય (પ્રતિમા) શ્રુતધર્મ (ચારિત્ર)–સર્વમુનિએગુરૂ (આચાર્ય)–ઉપાધ્યાય—સંઘ અને સમ્યક્ત્વ એ દશના વિનય કરનાર, એમ દૃશ તથા ક્રોધ-માન-માયા-લાભ-હાસ્ય-રતિ–અરતિ–ભય–શાક અને ૬ છા એ દશના વિજય કરનાર એમ દશ ભેદો જાણવા. આ રથની ભાવનાના વિધિ આ પ્રમાણે છે. नाणजुए मणगुत्ते, दाणे रुइणो य पढमवयसुद्धे । નિળવિળ” વદત્ત, જોહનચંતે મુળી વઢે ? । × સ્થળપૂર્તિ માટે મૂકી છે. Page #503 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ સ્વાધ્યા૦ ગ્રન્થસહ અર્થ-જ્ઞાનગુણયુક્ત, મનગુપ્ત, દાનચિવાળા, પ્રથમ મહાવ્રતથી શુદ્ધ, જિનવિનયને કરતા અને ક્રોધને વિજય કરતા એવા મુનિઓને હું વાંદું છું. આ ગાથાનાં પણ તે તે પદેને બદલવાથી ૧૮૦૦૦ ગાથાઓ, તેટલે સ્વાધ્યાય અને તેટલી વાર ચારિત્રધર્મવાળા મુનિઓને વન્દન થાય છે. Page #504 -------------------------------------------------------------------------- ________________ શીલાધ્યદિરથસંગ્રહ ૪૨૭ ફેરવવાનાં પદો नाणजुए, दिहिजुए, चरणजुए । યેગે પૂર્વવત્ છે दाणरुइणो, शीलसुगंधे, तवविसुद्धे, भावविसुद्धे । પઢમવયાદિ પાંચ પદે જ્ઞાનદર્શન ચારિત્રરથવત્ ા जिणविणए, सिद्धविणय, चेइअविणय, सुयविणए, धम्मविणय, मुणिविणए, गुरुविणए, उज्झायविणय, संघविणय, बोहिविणय । कोहजयंते, माणजयंते, माइजयंते, लोहजयंते, हासजयंते, रइजयंते, अरइजयंते, सोगजयंते, भयजयंते, कुच्छजयंते । Page #505 -------------------------------------------------------------------------- ________________ ૪ર૮ સ્વાધ્યા૦ ગ્રન્થસહ ૨૨ નાવસ્થરથ | *करणजोगेण मोहं, चयंति इत्थीण इंदिविसएसु । देहसकाराइत्थी-चिंताइ रहिए मुणी वंदे ॥१॥ અર્થ–ત્રણ કરણાથી અને ત્રણ યોગથી, ચાર પ્રકારની સ્ત્રીને તથા પાંચ ઈન્દ્રિયના વિષયોને મેહ જેઓ તજે છે તે (દેહસત્કાર વિગેરે દશ અને સ્ત્રી ચિન્તા વિગેરે દશ દોષોથી ૨હિત) મુનિઓને હું વાંદું છું. એ પદોના ૧૮૦૦૦ ભેદ આ પ્રમાણે (૩*૩=૯*૪=૩૬૮૫=૧૮૦૪૧૦=૧૮૦૦x૧૦= ૧૮૦૦૦ થાય.) એમાં-કરે નહિ, કરાવે નહિ, અને અનુમોદે નહિ એ ત્રણ કરો, મન-વચન અને કાયા એ ત્રણ મેંગે, માનુષી સ્ત્રી-તિર્યખ્યણ–દેવી અને ચિત્રલી સ્ત્રી, એ ચાર સ્ત્રીઓ, શબ્દ-રૂપ–ગન્ધ-રસ અને સ્પર્શ, એ પાંચ ઈન્દ્રિય વિષયે જાણવા. શરીરસત્કાર, ભાસત્કાર, સ્ત્રીશરીરનું નિરીક્ષણ, સ્ત્રીદેહનું સ્મરણ, સબળવિભુષા, સબળરાગ, સ્ત્રી સાથે હાસ્ય, સ્ત્રીની પ્રશંસા, પૂર્વ ભેગનું સ્મરણ અને સબળવિશ્વાસ, એ દશને ત્યાગ કરે એ દશ ગુણ તથા સ્ત્રીના ભેગની ચિન્તા રહિત, સ્ત્રીવાળી વસતિથી રહિત, દીર્ઘ નિઃશ્વાસરહિત, સ્ત્રીનાં અત્રેની પ્રીતિમાં નિરીહ, પ્રશાન્ત દેહધારી, મદ (કામાગ્નિ) રહિત, કામમૂછ રહિત, મદરૂપ ઉન્માદ રહિત, વિષયેના પ્રસંગથી મુક્ત અને આત્મગુણેના સંવર્ધક, એવા મુનિઓને વન્દન કરવારૂપ દશ પદે જાણવાં. *સ્થળપૂર્તિ માટે મૂકેલી છે. Page #506 -------------------------------------------------------------------------- ________________ શીલાગાદિરથસંગ્રહ ૪૨૯ પદભાવના આ પ્રમાણે કરવી. जे नो करंति मोहं, मणसा मणुस्सित्थिसंगसदंमि । वज्जिय वपुसक्कारे, अणित्थिचिंते मुणी वंदे ॥१॥ અર્થ-જેઓ મનથી મનુષ્ય સ્ત્રીની સાથે શબ્દ વિષયમાં મેહ કરતા નથી તે શરીર સત્કારના ત્યાગી અને સ્ત્રી ભેગની ચિન્તાથી રહિત મુનિઓને હું વાંદું છું. એ પ્રમાણે પદે બદલવાથી ૧૮૦૦૦ ગાથાઓ, તેટલો સ્વાધ્યાય અને તેટલી વાર તેવા ઉત્તમ મુનિવરેને વન્દના થાય છે. રથની સમજુતી દરેક રથે પાછળના ચિત્ર મુજબ બની શકે છે. દરેકની ગાથાઓ બનાવતાં ૧૮૦૦૦ થાય છે, ગાથાના અલ્ક ઉપરથી આ રીતે ગાથાનાં પદે બનાવી શકાય છે. ગાથાકને ૬૦૦૦ ભાગ દેતાં ભાગમાં શૂન્ય આવે તે “ો તિ,” એક આવે તે “ જાતિ અને બે આવે તે “નોડવુમોનિ” પદ સમજવું. શેષ વધે તેને ૨૦૦૦ થી ભાગતાં શૂન્ય આવે તે “મા ” ૧ આવે તે “વાયાડ” અને બે આવે તે “si પદ સમજવું. પુનઃ શેષને ૫૦૦ થી ભાગતાં શૂન્ય આવે તે “અદારસન્ન એક આવે તે “માણસ” બે આવે તે “દુળકન્ન” અને ૩ આવે તે “ વાર પદ સમજવું. પુનઃ શેષને ૧૦૦થી ભાગતાં શૂન્ય આવે તે સોરી, એક આવે જિલ્લા Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ સ્વાધ્યા૦ ગ્રન્થસદેહ બે આવે ઘfી ત્રણ આવે તfી અને ચાર આવે તે infસરી પદ સમજવું. પુનઃ શેષ વધે તેને ૧૦ થી ભાગતાં ભાગમાં શૂન્ય આવે તે પુરવી, એક આવે સાહ, બે આવે સે, ત્રણ આવે વાડ, ચાર આવે વારત, પાંચ આવે શી, છ આવે તેવો, સાત આવે ત્રી , આઠ આવે કરી અને નવ આવે “ વ” પદ સમજવું. છેલ્લે જે શેષમાં શૂન્ય વધે તે “યં ” અને એકથી નવ સુધીમાને કેઈ આંક વધે તે તેટલા શ્રમણ ધર્મ સમજે. ઉદાહરણ–૧૩૩૨૮ મી ગાથા કયી બને? ૬૦૦૦ ૧૩૩૨૮ રનોડલુમોતિ ૧૨૦૦૦ ૨૦૦૦] ૧૩૨૮| =ઝાલા ૦૦૦૦ પ૦૦/ ૧૩૨૮|-મેસુરજ ૧૦૦૦ ૧૦૦ ૩૨૮|૩=કિરિી ૩૦૦ ૧૦| ૨૮=ાયામ ( ૮ =સ્સો ગુમ . जे नोऽणुमोयंति मणसा, निज्जयमेहुणसनजिभिंदी। . तेउकायारंभ, सोयजुआ ते मुणी वंदे ॥१३३२८॥ છે એ પ્રમાણે ગાથા ઉપરથી ગાથાને નંબર પણ બની શકે. - I તિ શિાાઃિ ૨૨ તથાઃ સમાતા Page #508 -------------------------------------------------------------------------- ________________ શીલાગાદિરથસંગ્રહ ४३१ ફેરવવાનાં પદો ત્રણે કરણે શીલાબ્બરથવત્ ત્રણ યોગ શીલાલ્ગરથવતું . मणुस्सित्थिसंग, तिरिइस्थिसंग, देवीथिसंग, चित्तित्थिसंग। सइंमि, रूबंमि, रसंमि, गंधंमि, फासंमि । वजियवपुसक्कारे, वज्जियसोहसकारे, देहनिरिक्षणविरए, विस्सारिअ इत्थिअंगे. सयलविभूसणचयए, बज्जियसयलसराए, वज्जियइत्थिणहासे, वज्जियइत्थिपसंसे, पुनरइसरणचईए, बज्जियसयलविलासे । . अणिथिचिंते, अणित्थिवसही, अदीहनिसासे, अंगरइचाई, पसंतदेहे, भयविमुक्के, मुच्छारहिए, उम्मयरहिए, अविसयपसंसे, नियगुणवुड्ढे । Page #509 -------------------------------------------------------------------------- ________________ ४३२ - श्री १६००० शीलागरथयन्त्रकम् ( PAWOM O ) 7709092e | वयसा २००० । सन्ना५०० पाल ने नौ करेंत जेन कारवेति मोमो मएसा । काएणं २००० २००० णिज्जियाास मिजियभय जिलिय . MEGRANICAL सन्ना | सन्ना मेहणसन्ना पिजियपरिमाहता ५०० । ५०० सोईदी । चक्विंदी । घाणिदी रिमणिदी [फासिंदी १०० १०० । १०० । १०० पटवीका- आउकायारंभ तेउकायारंभं बाउकाबारंभं वास्सईणा परम । १० १० १० र १० खनिजभा समपाते मुणी सअजवाते समुर्तिणो ते तयनाते मजा यद-२/ वंदे - २ मुणी वंदे- ३ | मुणी वंदे-मुणी यंदे-५ ५०० तेइंदिमार-/चरिदिया _/म- रम-१.7YYes सजाने/साअजुआत जिकिर मणी वंदे- मुणविदे-८/मुजावं. घाण समारंभ श्रणा तेमुणीवर सिसनमा सञ्चजुभानेसोबत Mu સ્વાધ્યા૦ ગ્રન્થસહુ IIIIIIEI IIIIIIII: --- Page #510 -------------------------------------------------------------------------- ________________ सूरिपुरन्दरश्रीरत्नशेखरसूरिविरचितः ॥ श्रीगुणस्थानक्रमारोहः ॥ गुणस्थानक्रमारोह - हतमोहं जिनेश्वरम् । नमस्कृत्य गुणस्थान–स्वरूपं किंचिदुच्यते ||१|| चतुर्दशगुणश्रेणि-स्थानकानि तदादिमम् । मिथ्यात्वाख्यं द्वितीयं तु, स्थानं सास्वादनाभिधम् ||२|| तृतीयं मिश्रकं तुर्ये, सम्यग्दर्शनमव्रतम् । શ્રાદ્ધત્વ પશ્ચમ છું, પ્રમત્તશ્રમળમિયમ્ III ગુણુસ્થાનકના ક્રમે ઉંચે ચઢીને (આત્મ સ્વરૂપ પ્રગટાવીને) માહને જેઓએ હણ્યા તે શ્રીજિનેશ્વરદેવને નમસ્કાર કરીને હું (રત્નશેખરસૂરિ) કંઈક માત્ર ગુણ સ્થાનકાના સ્વરૂપને કહું છું. (૧) ગુણસ્થાનકા (રૂપ પગથીઆં)ની શ્રેણિ (નિસ્સરણી)નાં ચૌદ (ગુણુ) સ્થાનકે છે, તેમાં પહેલું મિથ્યાત્વ (સાથે સમૃદ્ અન્યકાદિ ગુણા પ્રગટ થવાથી) નામનું અને બીજી ‘સાસ્વાદન” નામનું ગુણસ્થાનક છે. (ર) ત્રીજી' મિશ્ર નામનું, ચેાથું અવિરતિ સમકિતષ્ટિ નામનું, પાંચમું શ્રાવકપણાનું (દેશવિરતિ નામનુ) અને છૂટ્ હું ગુણસ્થાનક પ્રમત્ત સાધુતા નામનુ છે. (૩) ૨૮ Page #511 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ સ્વાધ્યા૦ ગ્રન્થસહ सप्तमं स्वप्रमत्तं चा-पूर्वात्करणमष्टमम् । नवमं चानिवृत्याख्यं, दशमं सूक्ष्मलोभकम् ॥४॥ एकादशं शान्तमोह, द्वादशं क्षीणमोहकम् । त्रयोदशं सयोग्याख्य-मयोग्याख्यं चतुर्दशम् ॥५॥ कलापकम् ॥ अदेवागुर्वधर्मषु, या देवगुरुधर्मधीः। तन्मिथ्यात्वं भवेद्वयक्त-मव्यक्तं मोहलक्षणम् ॥६॥ अनाद्यव्यक्तमिथ्यात्वं, जीवेऽस्त्येव सदा परम् । व्यक्तमिथ्यात्वधीप्राप्ति-गुणस्थानतयोच्यते ॥७॥ સાતમું અપ્રમત્ત સાધુતા નામનું, આઠમું અપૂર્વકરણ નામનું, નવમું અનિવૃત્તિ (બાદર સંપરાય) નામનું અને દશમું સૂક્ષ્મલોભ (સંપાય) નામનું છે. (૪) અગીઆરમું શાન્ત (ઉપશાન્ત) મોહ નામનું, બારમું ક્ષીણ મેહ નામનું, તેરમું સગી (કેવલી) નામનું અને ચૌદમું અયોગી (કેવલી) નામનું છે. (૫) - સંજ્ઞી જીવની કુદેવ, કુગુરૂ અને કુધર્મમાં સુદેવ, સુગુરૂ અને સુધર્મપણાની બુદ્ધિ તે વ્યક્ત (સ્પષ્ટ ચેતન્યરૂ૫) મિથ્યાત્વ અને બીજું અનાદિ કાલીન મિથ્યાત્વ મેહનીય પ્રકૃતિરૂપે જીવની સાથે સદા હોય તે અવ્યક્ત મિથ્યાત્વ સમજવું. (પાંચ મિથ્યા પિકી એક અનાગિક તે અવ્યક્ત અને બાકીનાં ચાર આભિગ્રહિક વિગેરે તથા દશ સંજ્ઞાઓ વિગેરે વ્યક્ત મિથ્યાત્વ સમજવું) (૬) Page #512 -------------------------------------------------------------------------- ________________ ૪૩૫ ગુણસ્થાનકમારેહ मद्यमोहाद्यथा जीवो, न जानाति हिताहितम् । धर्माधर्मी न जानाति, तदा मिथ्यात्वमोहितः ॥८॥ अभव्याश्रितमिथ्यात्वेऽनाद्यनन्ता स्थितिर्भवेत् । सा भव्याश्रितमिथ्यात्वेऽनादिसान्ता पुनर्मता ॥९॥ अनादिकालसंभूत-मिथ्याकर्मोपशान्तितः । स्यादौपशमिकं नाम, जीवे सम्यक्त्वमादितः ॥१०॥ જે કે જીવ માત્રને અનાદિ કાળથી અવ્યક્ત મિથ્યાત્વને ઉદય સદાકાળ હોય છે, તે પણ અહીં પ્રગટ મિથ્યા બુદ્ધિને મિથ્યાત્વ ગુણસ્થાન તરીકે કહેલી છે. (૭) જેમ દારૂ (વિગેરે માદક પદાર્થો)થી મૂઢ (ઉન્માદી) થએલો જીવ હિત કે અહિતને સમજી શકતા નથી તેમ આ મિથ્યાત્વના ઉદયથી મૂઢ બનેલો જીવ ધર્મ અધર્મના વિભાગને જાણું શકતો નથી. (૮) સામાન્યતયા આ અવ્યક્ત મિથ્યાત્વને કાળ ભવ્ય જીવને આશ્રીને “અનાદિ અનન્ત હોય છે અને ભવ્ય જીવને આશ્રીને તે “અનાદિ સાન્ત” કહેલ છે. (ગુણસ્થાનકને આશ્રીને અભને “સાદિ અનન્ત અને ભવ્યને “સાદિ સાન્ત' સ્થિતિ હોય છે. (૯) અનાદિ કાળથી ઉદિત મિથ્યાત્વ મેહનીય નામના કર્મને ઉપશમ થતાં જીવને પ્રથમ ઔપશમિક સમ્યકત્વ પ્રગટ થાય છે. (૧૦) Page #513 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ સ્વાધ્યા૦ ગ્રન્થસન્ટાહ एकस्मिन्नुदिते मध्या-च्छान्तानन्तानुबन्धिनाम् । आद्यौपशमिकसम्यक्त्व-शैलमौलेः परिच्युतः ॥११॥ समयादावलिषट्कं, यावन्मिथ्यात्वभूतलम् । नासादयति जीवोऽयं, तावत्सास्वादनो भवेत् ॥१२॥ | ગુમ | मिश्रकर्मोदयाज्जीवे, सम्यगमिथ्यात्वमिश्रितः। यो भावोऽन्तर्मुहूर्त स्या-त्तन्मिश्रस्थानमुच्यते ॥१३॥ जात्यन्तरसमुद्भति-वडवाखरयोर्यथा । गुडदध्नोः समायोगे, रसभेदान्तरं यथा ॥१४॥ ઉપશાન્ત થએલા અનન્તાનુબન્ધિ ક્રોધ વિગેરે ચારમાંથી કઈ એકને ઉદય થતાં પ્રથમવાર પ્રાપ્ત ઔપથમિક સમ્યકત્વરૂપ પર્વતના શિખરથી ખસેલે (પડત) જીવ જઘન્ય એક સમયથી માંડીને ઉત્કૃષ્ટ છ આવલી પર્યન્ત જ્યાં સુધી મિથ્યાત્વરૂપી ભૂમિ તળે પહોંચ્યું નથી ત્યાં સુધી “સાસ્વાદન સમકિતવાળો હોય છે. (૧૧-૧૨) દર્શનમોહનીયના બીજા પુન્જરૂપ મિશ્રમેહનીય કર્મના ઉદયથી જીવમાં સમ્યકત્વ અને મિથ્યાત્વ બનેથી મિશ્રિત અન્તર્મુહૂર્ત સુધી જે ભાવ પ્રગટે તેને “મિશ્ર ” ગુણસ્થાનક કહેવાય છે. (૧૩) જેમ ઘડી અને ગધેડાથી અન્ય (ત્રીજી) જાતિ (ખચ્ચર)ને જન્મ થાય અને જેમ ગોળ અને દહીંના સંગથી પરસ્પર બનેને સ્વાદ ભેદાય (ત્રીજે શિખણ્ડને Page #514 -------------------------------------------------------------------------- ________________ ૪૩૭ ગુણસ્થાનકમારેહ तथा धर्मद्वये श्रद्धा, जायते समबुद्धितः । मिश्रोऽसौ भण्यते तस्माद्भावो जात्यन्तरात्मकः ॥१५॥ आयुर्बध्नाति नो जीवो, मिश्रस्थो म्रियते न वा । सदृष्टिर्वा कुदृष्टिर्वा, भूत्वा मरणमश्नुते ॥१६॥ सम्यग्मिथ्यात्वयोर्मध्ये, ह्यायुर्यनार्जितं पुरा । म्रियते तेन भावेन, गतिं याति तदाश्रिताम् ॥१७॥ यथोक्तेषु च तत्त्वेषु, रुचिर्जीवस्य जायते । निसर्गादुपदेशाद्वा, सम्यक्त्वं हि तदुच्यते ॥१८॥ રસ ઉત્પન્ન થાય) તેમ જેને સર્વજ્ઞ કથિત અને અસર્વજ્ઞ કથિત બને ધર્મમાં સમાનબુદ્ધિથી શ્રદ્ધા થાય તે જાત્યન્તરરૂ૫ (સમ્યકત્વ–મિથ્યાત્વ બનેથી ભિન્ન) ભાવને મિશ્રભાવ કહેવાય છે. (૧૪–૧૫) મિશ્ર ગુણસ્થાનકમાં (અધ્યવસાયમાં વર્તતે જીવ આગામી ભવનું આયુષ્ય બાંધતે નથી અને મરતે પણ નથી કિન્તુ સમકિત દષ્ટિ કે મિથ્યાદ્રષ્ટિ (અધ્યવસાયવાળા) થઈને મરણ પામે છે. (૧૬) જે જીવે સક્યદષ્ટિ (અધ્યવસાયે) અથવા મિથ્યાદષ્ટિ (અધ્યવસાયે રૂપ તે તે ગુણસ્થાનકો)માં પૂર્વે આયુષ્યને (નિકાચિત) બન્ધ કર્યો હોય તે (ભરતી વેળા) તે ભાવમાં (ગુણસ્થાનકમાં) મરે છે અને તે તે ગુણસ્થાનકને ગ્ય ગતિમાં જાય છે. (૧૭) Page #515 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ સ્વાધ્યા૦ ગ્રન્થસોહ द्वितीयानां कषायाणा-मुदयाद् व्रतवर्जितं । सम्यक्त्वं केवलं यत्र, तच्चतुर्थ गुणास्पदम् ॥१९॥ उत्कृष्टास्य त्रयस्त्रिंशत्सागरा साधिका स्थितिः । तदर्धपुद्गलावर्त-भवैभव्यैरवाप्यते ॥२०॥ कृपाप्रशमसंवेग-निर्वेदास्तिक्यलक्षणाः। गुणा भवन्ति यच्चित्ते, स स्यात्सम्यक्त्वभूषितः ॥२१॥ શ્રીજિનેશ્વરેએ જે જે તેને જે જે સ્વરૂપે જણાવ્યાં છે તે તત્ત્વોમાં જીવને સ્વાભાવિક રીતે (તથાવિધ મિથ્યાત્વકમના ક્ષપશમથી) અથવા બીજાના ઉપદેશથી (યથાર્થપણાની) રુચિ (શ્રદ્ધા) પ્રગટ થાય તેને સમ્યક્ત્વ કહેવાય છે. (૧૮) બીજા (અપ્રત્યાખ્યાનીય) કષાયના ઉદયથી વિરતિ રહિત કેવળ જે સભ્યત્વ પ્રગટે તે ચોથું ગુણસ્થાનક છે. (૧૯) આ ગુણસ્થાનકની સ્થિતિ (કાળમાન) ઉત્કૃષ્ટથી તેત્રીશ સાગરેપમથી અધિક છે અને તે સમ્યકત્વ ગુણસ્થાનક જેઓને અદ્ધપુગલ પરાવર્ત સંસાર શેષ રહ્યો હોય તેવા ભવ્યે જ પ્રાપ્ત કરે છે. (૨૦) જે ભવ્યાત્માના ચિત્તમાં કૃપા, પ્રશમ, સંવેગ, નિર્વેદ અને આસ્તિકતારૂપ ગુણે (સમ્યક્ત્વનાં લક્ષણે) પ્રગટ થાય તે આત્માને (નિશ્ચય) સમ્યકત્વથી ભૂષિત સમજ. (૨૧) Page #516 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાનકમારેહ ૪૩૯ क्षायोपशमिकी दृष्टिः, स्यानरामरसंपदे । । क्षायिकी तु भवे तत्र, त्रितुर्ये वा विमुक्तये ॥२२॥ देवे गुरौ च सङ्घ च, सद्भक्ति शासनोन्नतिम् । अवतोऽपि करोत्येव, स्थितस्तुर्य गुणालये ॥२३॥ प्रत्याख्यानोदयाद्देश-विरतिर्यत्र जायते । तच्छ्राद्धत्वं हि देशोन-पूर्वकोटिगुरुस्थितिः ॥२४॥ મિથ્યાત્વ મેહુની ના ક્ષપશમથી પ્રગટેલી આ સમકિત દષ્ટિ જીવને મનુષ્યની અને (વૈમાનિક) દેવપણાની સમ્પત્તિ આપે છે અને તે કમનો ક્ષય થવાથી પ્રગટેલી ક્ષાયિકી સમકિત દષ્ટિ (આગામી ભવનું આયુષ્ય ન બાંધ્યું હેય તે) તે - ભવમાં અથવા (બાંધ્યું હોય તો) ત્રીજા કે ચોથા (અપેક્ષાએ પાંચમા) ભવમાં મુક્તિ આપે છે. (૨૨) ચેથા ગુણસ્થાનકે વર્તતે વ્રત રહિત પણ જીવ દેવની, ગુરૂની અને સંઘની સુન્દર ભક્તિ તથા શ્રીજિનશાસનની ઉન્નતિ (પ્રભાવના)ને કરે જ છે. (અર્થાત્ એ ગુણને વેગે એનું જીવન ભક્તિવાળું અને પ્રભાવક બને છે. (૨૩) (અપ્રત્યાખ્યાનીયને ઉદય ટળે અને) પ્રત્યાખ્યાનાવરણીયને ઉદય હોય તેથી જે જીવમાં દેશથી (આંશિક) વિરતિ પ્રગટ થાય તે શ્રાવકપણું (પાંચમું દેશવિરતિ ગુણસ્થાનક (ઉત્કૃષ્ટથી દેશનૂન (આઠ વર્ષ જૂન) પૂર્વ ક્રોડ વર્ષ સુધી રહે છે. (૨૪) Page #517 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ સ્વાધ્યાહુ ગ્રન્થસદેહ સંયમ आत्त रौद्रं भवेदत्र, मन्दं धयं तु मध्यमम् । પતિમાથાદ્ધ-ત્રતપાસનમવમ્ રિપો अतःपरं प्रमत्तादि-गुणस्थानकसप्तके । अन्तर्मुहूर्तमेकैकं, प्रत्येकं गदिता स्थितिः ॥२६॥ कषायाणां चतुर्थानां, व्रती तीब्रोदये सति । भवेत्प्रमादयुक्तत्वा-त्प्रमत्तस्थानगो मुनिः ॥२७॥ આ દેશવિરતિ ગુણસ્થાનક જેમ જેમ વધે (નિર્મળ થતું જાય), તેમ તેમ આત્ત અને રૌદ્ર એ બે ધ્યાને મન્દ (નિર્બળ) થતાં જાય છે અને દેવપૂજા, ગુરૂભક્તિ, સ્વાધ્યાય, સંયમ, તપ તથા દાન એ ષટ્કર્મો, શ્રાવકની અગીયાર પડિમાઓ તથા સ્થૂલ પ્રાણાતિપાત વિરમણાદિ વ્રતની પ્રાપ્તિ (પાલન) રૂપ મધ્યમ ધર્મધ્યાન વધતું જાય છે. કિન્તુ ઉત્કૃષ્ટ થતું નથી. (૨૫) એની પછીનાં (ઉપરના) પ્રમત્ત વિગેરે સાત (બારમા સુધીનાં) ગુણસ્થાનકેની પ્રત્યેકની સ્થિતિ શ્રીજિનેશ્વરેએ એક એક અન્તર્મુહૂર્તની કહેલી છે. (૨૬) (છઠા ગુણસ્થાનકે વર્તતો) મુનિ અહિંસાદિ મહાવતેને ધારણ કરવા છતાં ચોથા (સંજ્વલન) કષાના તીવ્ર ઉદયથી (પાલનમાં) પ્રમાદ (મેહ) યુક્ત હોવાથી તે પ્રમત્ત ગુણસ્થાનકવતી જાણો. (અર્થાત્ સંજ્વલનના ઉદયવાળા પ્રમાદવાળા વ્રતધારી મુનિનું પ્રમત્ત ગુણસ્થાનક કહેવાય છે.) (૨૭) અલ પ્રાણાતિપાત કરી છે. કિન્તુ ઉ Page #518 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાનક્રમારેહ अस्तित्वान्नोकषायाणा-मत्रार्त्तस्यैव मुख्यता | ત્રાજ્ઞાધામનોવત-ધર્મધ્યાનસ્થ ચૌળતા ।।રા यावत्प्रमाद संयुक्त-स्तावत्तस्य न तिष्ठति । धर्मध्यानं निरालम्ब - मित्यूचुर्जिन भास्कराः ॥२९॥ प्रमाद्यावश्यक त्यागा - निश्चलं ध्यानमाश्रयेत् । योऽसौ नैवागमं जैनं, वेत्ति मिथ्यात्वमोहितः ॥३०॥ ૪૪૧ આ પ્રમત્ત ગુણસ્થાને હાસ્યાદિ (નવ) નાકષાયાના ઉદ્ભય હાવાથી જીવને આત્ત (અને ઉપલક્ષણથી રૌદ્ર) ધ્યાનની મુખ્યતા હાય છે અને આજ્ઞા, અપાય, વિપાક અને સંસ્થાન વિચયરૂપ ચાર આલમ્બનેાવાળા ધર્મધ્યાનની ગૌણતા હોય છે. (૨૮) જ્યાં સુધી મુનિ પ્રમાયુક્ત છે, ત્યાં સુધી તેને નિરાલમ્બન (ઉત્કૃષ્ટ) ધર્મધ્યાન થતું નથી (કારણ કે પ્રમત્ત ગુણસ્થાનકે સાલમ્બન (મધ્યમ) ધર્મધ્યાનની પણ ગૌણુતા હાય છે) એમ શ્રી જિનેશ્વરરૂપી સૂર્યાએ પ્રકાશ્યું છે (કહ્યું છે.) (૨૯) જે પ્રમાદી (પ્રમત્ત ગુણસ્થાનકે વર્તતા પણ) આવશ્યક અનુષ્ઠાનાના ત્યાગ કરીને નિશ્ચલ (નિરાલમ્બન) ધ્યાનના આશ્રય કરે છે તે મિથ્યાત્વથી મૂઢ મુનિ જૈનાગમને જાણતા નથી (અર્થાત્ અજ્ઞાની છે, કારણ કે–જ્ઞાનીએ તા વ્યવહારપૂર્વક નિશ્ચયને સાધે છે.) (૩૦) Page #519 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ સ્વાધ્યા૦ ગ્રન્થસદેહ तस्मादावश्यकैः कुर्यात् , प्राप्तदोषनिकृन्तनम् । यावन्नाप्नोति सद्धयान-मप्रमत्तगुणाश्रितम् ॥३१॥ चतुर्थानां कषायाणां, जाते मन्दोदये सति । મસ્ત્રમાદ્દીનવા-જમો મહાવ્રતી પુરા नष्टाशेषप्रमादात्मा, व्रतशीलगुणान्वितः । ज्ञानध्यानधनो मौनी, शमनक्षपणोन्मुखः ॥३३॥ सप्तकोत्तरमोहस्य, प्रशमाय क्षयाय वा। सद्धयानसाधनारम्भ, कुरुते मुनिपुङ्गवः ॥३४॥ युग्मम् ॥ તે કારણથી સાધુએ જ્યાં સુધી અપ્રમત્ત ગુણસ્થાનકના બળે પ્રાપ્ત થનારું (નિરાલમ્બન ધર્મધ્યાન) પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પ્રાપ્ત થતા દેવસિક વિગેરે અતિચારેને છેદ સામાયિકાદિ આવશ્યક ક્રિયાઓના બળે કરે જોઈએ. (૩૧) (એમ કરતાં જ્યારે) ચેથા (સંજવલન) કષાયને ઉદય મન્દ થાય ત્યારે પ્રમાદને અભાવ થવાથી મહાવતી એ મુનિ અપ્રમત્ત બને છે, (અર્થાત્ એ અવસ્થાને અપ્રમત્ત ગુણસ્થાનક કહેવાય છે.) (૩૨) એમ જેણે સઘળા પ્રમાદેને હટાવી દીધા છે, પાંચ મહાવ્રત અને અઢાર હજાર શીલાલ્ગ ગુણેથી જે યુક્ત છે, એ આગમના અભ્યાસ રૂપ જ્ઞાન અને એકાગ્રતારૂપ ધ્યાનરૂપ ધનવાળે, મૌની મહામુનિ ઉપશમ ભાવ અથવા ક્ષપક ભાવની સન્મુખ થએલો દર્શન સણક પછીના (બાર કષાય અને નવ નેકષાય રૂપ એકવીશ પ્રકૃતિરૂ૫) Page #520 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાન મારેહુ धर्मध्यानं भवत्यत्र, मुख्यवृत्या जिनोदितम् । रुपातीततया शुक्ल-मपि स्यादेशमात्रः || ३५ ॥ इत्येतस्मिन् गुणस्थाने, नो सन्त्यावश्यकानि षट् । સંતતધ્યાનસઘોળા—દ્ધિ: સ્વામાવિદ્દી યતઃ રદ્દા अपूर्वात्मगुणाप्तित्वादपूर्वकरणं मतम् । भावानामनिवृत्तित्वा-दनिवृत्तिगुणास्पदम् ||३७|| ૪૪૩ મેાહનીય કર્મને ઉપશમાવવા અથવા ક્ષય કરવા નિરાલમ્બન ધર્મધ્યાનમાં પ્રવેશ કરવાનો પ્રારમ્ભ કરે છે. (૩૩-૩૪) શ્રીજિનેશ્વરાએ કહેલું (મૈત્રી આદિ ચાર ભાવનારૂપ, અથવા આજ્ઞાવિચય આદિ ચાર પ્રકારરૂપ, કે પિણ્ડસ્થાદિ ભાવનાઓ રૂપ) ધ્યાન મુખ્યતયા આ અપ્રમત્ત ગુણસ્થાનકે હાય છે અને રૂતીત અવસ્થાની પ્રાપ્તિને ચેાગે અશ માત્ર શુક્લ ધ્યાન પણ અહી હાય છે. (૩૫) આ અપ્રમત્ત ગુણસ્થાનકે સામાયિકાદિ છ આવશ્યક હોતાં નથી. કારણ કેતે વ્યવહાર યિા રૂપ અને આત્મગુણા રૂપ હાવાથી અહીં પૂર્ણ થાય છે અને સતત (નિરન્તર) સધ્યાન ચાલુ હાવાથી સ્વાભાવિક આત્મશુદ્ધિ (સંકલ્પ વિકલ્પના અભાવથી આત્માની સહેજ નિર્મળતા) થાય છે. (૩૬) અપૂર્વ આત્મગુણેાની પ્રાપ્તિ થવાથી (એ અપ્રમત્ત ગુણસ્થાનક વતી જીવ આગળ વધવાથી જે ગુણને પ્રાપ્ત કરે છે) તેને અપૂર્વકરણ (અધ્યવસાયા) રૂપ (આઠમ) ગુણસ્થાનક Page #521 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યા૦ ગ્રન્થસાહ अस्तित्वात्सूक्ष्मलोभस्य, भवेत्सूक्ष्मकषायकम् । शमनाच्छान्तमोहं स्यात् , क्षपणाक्षीणमोहकम् ॥३८॥ तत्रापूर्वगुणस्थाना-द्यांशादेवाधिरोहति । शमको हि शमश्रेणि, क्षपकः क्षपकावलीम् ॥३९॥ पूर्वज्ञः शुद्धिमान युक्तो, ह्याद्यैःसंहननैसिभिः । संध्यायन्नाद्यशुक्लांशं, स्वां श्रेणिं शमकः श्रयेत् ॥४०॥ કહેલું છે અને (જેએલા, સાંભળેલા તથા અનુભવેલા ભેગોની આકાંક્ષારૂપ સંકલ્પ-વિકલ્પના અભાવે પ્રગટેલા) નિશ્ચલ આત્મતત્ત્વના એકાગ્ર ધ્યાનરૂપ શુભભાની “અનિવૃત્તિરૂપ” નામનું નવમું ગુણસ્થાનક કહ્યું છે (અહીં બાદર કષાને ઉદય હોવાથી “અનિવૃત્તિ બાદરસં૫રાય પણ કહેવાય છે.) (૩૭) તે પછી (મેહનીયની ૨૦ પ્રકૃતિઓને ઉપશમ અથવા ક્ષય થતાં) દશમા ગુણસ્થાનકે એક માત્ર ઉદયમાં રહેલા સૂમ ખપ્પીભૂત લોભને પ્રતિસમયે ક્ષય કે ઉપશમ થતું હેવાથી તેને “સૂમસં૫રાય કહેવાય છે અને ઉપશમ કરનારને સર્વ મોહને ઉપશમ થવાથી અગીઆરમાં ગુણસ્થાનકને “ઉપશાન્ત મેહ તથા ક્ષય કરનારને સર્વથા મેહને ક્ષય થવાથી (દશમા પછી તુર્ત પ્રગટતું) બારમું ક્ષીણ મેહ” ગુણસ્થાનક કહેવાય છે. (૩૮) તેમાં અપૂર્વકરણ ગુણસ્થાને આરેહણ કરતાં તે ગુણસ્થાનકના પહેલા અંશથી જ ઉપશામક ઉપશમ શ્રેણીએ અને ક્ષપક ક્ષપકશ્રેણીએ ચઢવા માંડે છે. (૩૯) Page #522 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાન મારાહ श्रेण्यारूढः कृते काले- हमिन्द्रेष्वेव गच्छति । पुष्टायुस्तूपशान्तान्तं नयेच्चारित्रमोहनम् ॥४१॥ अपूर्वादिद्वयैकैक - गुणेषु शमकः क्रमात् । करोति विंशतेः शान्ति, लोभाणुत्वं च तच्छमम् ॥४२॥ ', ૪૪૫ ઉપશમ શ્રેણીએ ચઢનારા, પૂગત શ્રુતજ્ઞાનવાળા, શુદ્ધ (નિરતિચાર) ચારિત્રવન્ત, પહેલાં ત્રણ પૈકી કાઈ સઘયણવાળા હોય છે તે શુમ્તધ્યાનના પ્રથમ પ્રકારનું (અંશનું) ધ્યાન કરતા પેાતાની (ઉપશમ) શ્રેણીના આશ્રય કરે છે. (મેાહનીય કના ઉપશમ કરતા આગળ વધે છે.) (૪૦) જો ઉપશામક અલ્પ આયુષ્ય હોવાથી શ્રેણી આરૂઢ જ કાળ કરે તે સર્વાર્થસિદ્ધ વિગેરે (પ્રથમ સંઘયણવાળા હાય તેા) અનુત્તર વિમાનમાં (અથવા ખીજા ત્રીજા સંઘયણવાળા હોય તેા) અહમિન્દ્ર (ગ્રેવેયકામાં) દેવ બને છે અને પુષ્ટ (ઢી) આયુષ્યવાળા ઉપશમ શ્રેણી સમ્પૂર્ણ કરીને ચારિત્ર મેાહના સમ્પૂર્ણ ઉપશમ કરે. (સાત લવથી વધારે દીધ આયુષ્યવાળા અમદ્ધાયુષ્ક ઉપશમ શ્રેણી માંડે તે વચ્ચેથી પાછે ફ્રી સાતમે જઇ ક્ષેપક શ્રેણી માંડી મેહના સમ્પૂર્ણ ક્ષય કરી અન્તકૃત કેવળી થઈ મેાક્ષમાં જાય અને એથી દીર્ઘ આયુવાળ અદ્ઘાયુષ્ય હોય તે ઉપશમ શ્રેણી પૂર્ણ કરી પાછા પડે પુનઃ ક્ષપક શ્રેણી ન માંડે.) (૪૧) અપૂર્વ અને અનિવૃત્તિ એ એ ગુણસ્થાનકેામાં ઉપશમ કરતા માહનીયની ૨૦ પ્રકૃતિના ઉપશમ કરે અને Page #523 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યા૦ ગ્રન્થસહ शान्तदृग्वृत्तमोहत्वा-दत्रौपशमिकाभिधे । स्यातां सम्यक्त्वचारित्रे, भावश्चोपशमात्मकः ॥४३॥ वृत्तमोहोदयं प्राप्यो-पशमी च्यवते ततः । अधःकृतमलं तोयं, पुनर्मालिन्यमश्नुते ॥४४॥ अपूर्वाद्यास्रयोप्यू-लमेकं यान्ति शमोद्यताः। चत्वारोऽपि च्युतावाद्यं, सप्तमं वान्त्यदेहिनः ॥४५॥ ક્રમશઃ સૂક્ષ્મસંપાયમાં સંજવલન લોભને સૂક્ષ્મ કરે તથા ઉપશાન્ત મેહમાં તેને ઉપશમ કરે. (૪૨) આ ઉપશાન્તાહ ગુણસ્થાનકે દર્શન મેહને અને ચારિત્ર મેહને ઉપશમ હોવાથી સમ્યકત્વ અને ચારિત્ર બને ઔપશમિક જ હોય અને એથી ભાવ પણ ઔપશમિક જ હોય. (૪૩) - તે પછી (ઉપશાન્ત થએલા) ચારિત્ર મેહને ઉદય થતાં ઉપશામક ત્યાંથી પાછો પડે અને નીતરેલું પાણી જેમ ફરી ડોળાઈને મેલું થાય તેમ પુનઃ માલિન્યને (કષાયને વશ થઈ કાલુષ્યને) પામે. (૪૪) અપૂર્વકરણાદિ ત્રણે ગુણસ્થાનકે વર્તતા ઉપશામકે ઉપશમ કરતા એક જ ગુણસ્થાનકને પામે (અર્થાત્ અપૂર્વ કરણવાળે અનિવૃત્તિને, અનિવૃત્તિવાળે સૂક્ષ્મ સંપરાને અને સૂકમ પરાયી ઉપશાત મેહને પામે) અને ત્યાંથી ચવેલા ઉપશાન્ત મહાદિ અપૂર્વકરણ સુધીના ચારે પહેલું ગુણસ્થાનક પામે અથવા તદ્દભવ મુક્તિગામી સાતમું પામે (પછી પુનઃ ક્ષપક શ્રેણી માંડીને કેવળી થઈ મુક્ત થાય.) Page #524 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાનકમારેહ . आसंसारं चतुर्वार-मेव स्थाच्छमनावली। जीवस्यैकभवेवार-द्वयं सा यदि जायते ॥४६॥ अतो वक्ष्ये समासेन, क्षपकश्रेणिलक्षणम् । योगी कर्मक्षयं कर्तुं, यामारुह्य प्रवर्त्तते ॥४७॥ अनिबद्धायुषः प्रान्त्यदेहिनो लघुकर्मणः । असंयतगुणस्थाने, नरकायुः क्षयं व्रजेत् ॥४८॥ (અથવા એક જ ભવમાં કઈ બે વાર ઉપશમ શ્રેણી પણ કરે.) (૪૫) આ ઉપશમ શ્રેણી જે જીવને કઈ એક ભવમાં બે વાર થાય તે આ સંસાર એટલે મેક્ષ થતા સુધીમાં એક જીવને ઉત્કૃષ્ટથી ચાર વાર થાય. (૪૬) હવે સંક્ષેપમાં ક્ષપકશ્રેણીનું લક્ષણ કહું છું કે જે ક્ષપકશ્રેણીએ ચઢીને ભેગી (સાધુ) કર્મક્ષય કરવા માટે ઉદ્યમ કરે છે. (૪૭) - હવે ક્ષપક આઠમા ગુણસ્થાનક પહેલાં જે કર્મોને ખપાવે તે કહે છે કે આગામી ભવનું આયુષ્ય બાંધ્યું ન હોય તેવા, ચરમશરીરી (તદ્ભવ મુક્તિગામી) અને અલ્પ કર્મો જેને બાકી રહ્યાં છે તેવા ક્ષેપકને અવિરતિ સમકિત દષ્ટિ ગુણસ્થાને નરકાયુને ક્ષય થાય. (૪૮) ' જ કર્મગ્રન્થના મતે જાણવું, સિદ્ધાન્તકારના મત પ્રમાણે તે એક ભવમાં એક જ શ્રેણિ પ્રાપ્ત કરે. Page #525 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ સ્વાધ્યા૦ ગ્રન્થસન્તાહ तिर्यगायुः क्षयं याति गुणस्थाने तु पश्चमे । सप्तमे त्रिदशायुश्च दृग्मोहस्यापि सप्तकम् ॥ ४९ ॥ दशैताः प्रकृतीः साधुः, क्षयं नीत्वा विशुद्धधीः । धर्मध्याने कृताभ्यासः प्राप्नोति स्थानमष्टमम् ॥५०॥ ॥ વિરોમ્ ॥ तत्राष्टमे गुणस्थाने, शुक्लसद्ध्यानमादिमम् । સ્વાતું પ્રમતે સાધુ—ાથસંદનનાન્વિતઃ ॥૧॥ निष्प्रकम्पं विधायाथ, दृढं पर्यङ्कमासनं । નાસાપ્રાસન્નેત્ર:, જિશ્રિતુન્મીહિતેક્ષળઃ ॥૨॥ પાંચમે ગુણસ્થાનકે તિર્યંચ આયુષ્યના ક્ષય થાય અને સાતમે ગુણસ્થાને દેવાયુષ્યના ક્ષય થાય અર્થાત્ તે તે ગુણસ્થાને તે તે કમ પ્રકૃતિના સત્તામાંથી ક્ષય થાય અને દન મેાહનીયની સાતના (ચાર અનન્તાનુમન્ધી અને ત્રણ પુઞ્જ રૂપ દેન સપ્તકના) પણ સાતમે સત્તામાંથી ક્ષય થાય. (૪૯) એમ તે (ક્ષાયિક સમકિતી) સાધુ કુલ એ દશ પ્રકૃતિઓનેા ક્ષય કરીને ઉત્કૃષ્ટ (રૂપાતીત) ધર્મધ્યાનના અભ્યાસ કરતા વિશુદ્ધ (આત્મ તત્ત્વની અનુગામિની) બુદ્ધિવાળે આઠમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે. (૫૦) પહેલા સંઘયણવાળા તે સાધુ ત્યાં આઠમે ગુણસ્થાનકે પૃથક્ક્ત્વ વિતક સવિચાર’ નામનું પહેલું શુક્લધ્યાન કરવાને પ્રારમ્ભ કરે. (૫૧) તે આરમ્ભ કેવી રીતે કરે ? તે કહે છે કે Page #526 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાન મારાહ विकल्पवागुराजालाद्-दूरोत्सारितमानसः । સંમારો છેનોસાદો, યોનીન્દ્રો સ્વાતુમįતિ શા ॥ સુક્ષ્મમ્ ॥ अपानद्वारमार्गेण, निस्सरन्तं यथेच्छया । निरुध्योर्ध्वप्रचाराप्ति, प्रापयत्यनिलं मुनिः ॥ ५४ ॥ द्वादशाङ्गुलपर्यन्तं, समाकृष्य समीरणम् । પૂણ્યસ્મૃતિયત્નન, પૂથ્થાનયોગતઃ ।। ૪૪૯ પછી નિશ્ચલ અને મજબૂત પક્કાસન (અથવા સિદ્ધાસનાદિ કાઇ આસન) કરીને નાસાના અગ્રભાગે નેત્રોને (દૃષ્ટિને) સ્થાપીને કઈંક ખુલ્લાં નેત્રો છે જેનાં એવા તે પશુઆને સાવવાની જાળ સરખી વિકલ્પરૂપ જાળમાંથી મનને દૂર (વિકલ્પ મુક્ત) કરીને સંસારના છેદેં કરવા ઉત્સાહી અનેલા તે મહાચેાગી (ક્ષપક સાધુ) ધ્યાન ધરવા માટે યેાગ્ય અને. (૫૨-૫૩) પછી અપાન દ્વારથી યથેચ્છાએ નીકળતા વાયુને શેકીને (સ કાચીને) ઉંચે દશમા દ્વારે પહેાંચાડવા ચેાગ્ય (ઊર્ધ્વગામી) મનાવે. (૫૪) વળી પૂરક ધ્યાનના મળે યાગી (ક્ષપક સાધુ) અતિપ્રયત્ન પૂર્વક જળતત્ત્વ વહેતાં” નાસાથી ખાર અઙ્ગલ સુધી અધા ભાગે પ્રસરતા વાયુને ખેંચીને તેનાથી શરીરાન્તર્ગત સર્વ સ્થૂળ અને સૂક્ષ્મ નાડીઓને (નસાને) વાયુથી પૂરે (એ પૂરકનામનું કર્મ સમજવું.) (૫૫) ૨૯ Page #527 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦. સ્વાધ્યાહુ ગ્રન્થસહ निस्सार्यते ततो यत्ना-नाभिपद्मोदराच्छनैः। योगिना योगसामर्थ्या-द्रेचकाख्यः प्रभअनः ॥५६॥ कुम्भवत् कुम्भकं योगी, श्वसनं नाभिपङ्कजे । कुम्भकध्यानयोगेन, सुस्थिरं कुरुते क्षणम् ।।५७॥ इत्येवं गन्धवाहाना-माकुञ्चनविनिर्गमौ । ससाध्य निश्चलं धत्ते, चित्तमेकाग्रचिन्तने ॥५८॥ प्राणायामक्रमप्रौढि-रत्र रूढयैव दर्शिता । क्षपकस्य यतः श्रेण्या-रोहे भावो हि कारणम् ॥५९॥ તે પછી ગી વેગના બળે રેચક નામના વાયુને નાભિકમળ રૂપી ગુફામાંથી ધીમે ધીમે પ્રયત્ન પૂર્વક બહાર કાઢે, તે રેચક નામનું કર્મ (પ્રાણાયામ) સમજવું. (૫૬) - તે પછી યેગી કુમ્ભક નામના વાયુને નાભિકમળમાં કુમ્ભક નામના ધ્યાનથી (ક્રિયાથી) કુમ્ભમાં જેમ વાયુ સ્થિર થાય તેમ ક્ષણ વાર સ્થિર કરે. (તે કુમ્ભક કર્મ સમજવું). (૫૭) એમ પૂરક-રેચક અને કુમ્ભક કર્મથી પવનને વિજય કરવાથી મનને વિજય કરી શકાય છે તે કહે છે કે એ પ્રમાણે પૂરક રેચક અને કુમ્ભક કર્મથી પવનને સંગ્રહ તથા રિક્તીકરણ (બહિષ્કરણ) સાધીને ભેગી એકાગ્રતા (સમાધિ) સાધવા માટે ચિત્તને નિશ્ચલ કરે. (૫૮) આ ક્ષપક શ્રેણીના આરોહણમાં પૂરક–રેચક-કુમ્ભક રૂપ પ્રાણાયામની મહત્તા બતાવી તે માત્ર રૂઢિની (પ્રસિદ્ધિની) Page #528 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાનકમારેહ ૪૫૧ सवितक सविचारं, सपृथक्त्वमुदाहृतम् । त्रियोगयोगिनः साधो-रायं शुक्लं सुनिर्मलम् ॥६०॥ श्रतचिन्ता वितर्कः स्यात् , विचारः संक्रमो मतः। पृथक्त्वं स्यादनेकत्वं, भवत्येतत्रयात्मकम् ॥६१॥ स्वशुद्धात्मानुभूतात्म-भावश्रुतावलम्बनात् । अन्तजल्पो वितर्कः स्याद् , यस्मिस्तत्सवितर्कजम् ॥६२॥ અપેક્ષાએ સમજવી. વસ્તુતઃ તે ક્ષેપકને શ્રેણીના આરોહણમાં ભાવ એ જ મુખ્ય કારણ (ભાવની જ પ્રધાનતા) છે. (૫૯) હવે પહેલા શુકલધ્યાનનું વર્ણન કરે છે કે સવિતર્ક, સવિચાર અને સમૃત્વ એમ ત્રણ ગવાળા યેગી સાધુને અતિ નિર્મળ એવું પહેલું શુક્લધ્યાન કહ્યું છે. (અર્થાત્ પહેલા શુક્લધ્યાનનાં એ ત્રણ અગે છે.) (૬૦) તેમાં ૧-મૃતનું ચિન્તન (મનન) તે વિતર્ક, ર–એક મનનમાંથી બીજામાં સંક્રમણ કરવું તે વિચાર અને ૩-દ્રવ્ય–ગુણ અને પર્યાયરૂપ અનેક વિષયની ભિન્નતા તે પૃથકત્વ, એમ ત્રણના વેગવાળું “પૃથત્વ વિતક સવિચાર’ નામનું પહેલું શુકલધ્યાન જાણવું. (૬૧) જે ધ્યાનમાં પોતાના શુદ્ધ પરમાત્મ તત્વના અનુભવરૂપ અન્તરડ્ઝ પરિણામને પામેલા આગમન (બેધના) આલમ્બનથી અન્તરગ ધ્વનિ (પ્રકાશ) રૂપ વિચાર (ચિન્તન) સ્વરૂપ વિતક હેય તે વિતર્કથી ઉત્પન્ન થયેલું “સવિતર્ક જ શુક્લધ્યાન કહેવાય. (૧૨) Page #529 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ - સ્વાધ્યા૦ ગ્રન્થસ योगायोगान्तरे यत्र, सविचारं तदुच्यते ॥६३॥ द्रव्याद् द्रव्यान्तरं याति, गुणाद् याति गुणान्तरम् । पर्यायादन्यपर्याय, सपृथक्त्वं भवत्यतः ॥६४॥ इति त्रयात्मकं ध्यानं, प्रथमं शुक्लमीरितम् । प्राप्नोत्यतः परां शुद्धि, सिद्धिश्रीसौख्यवर्णिकाम् ॥६५॥ यद्यपि प्रतिपात्येत-दुक्तं ध्यानं प्रजायते । तथाप्यतिविशुद्धत्वा-दूर्ध्वस्थानं समीहते ॥६६॥ . એક પદાર્થથી (વાચ્ચથી) બીજા પદાર્થમાં (વાચમાં) અને એક શબ્દ (વાચક)થી બીજા શબ્દ (વાચકમાં) તથા એક યુગમાંથી બીજા વેગમાં, એમ જે ધ્યાનમાં સંક્રમ થાય તે “સવિચાર શુક્લધ્યાન” કહેવાય છે. (૬૩) વળી પૂર્વે કહ્યો તે વિતક (સંક્રમ) એક દ્રવ્યથી બીજા દ્રવ્યમાં, એક ગુણમાંથી બીજા ગુણમાં અથવા એક પર્યાયમાંથી બીજા પર્યાયમાં જાય, એમ દ્રવ્યનું, ગુણનું અથવા પર્યાયનું અન્યત્વ હોવાથી જે ધ્યાનમાં લેવું પૃથકત્વ હોય તે સપૃથકત્વ કહેવાય. (૬૪) એમ “વિતર્ક વિચાર અને પૃથફત્વ એ ત્રણ અલ્ગોવાળું ધ્યાન તેને પહેલું પૃથકત્વ વિતર્ક સવિચાર ” શુકલધ્યાન કહેલું છે. આ ધ્યાનથી આત્મા મેક્ષરૂપી લક્ષ્મીને સુખની વાનગી તુલ્ય શ્રેષ્ઠ આત્મ શુદ્ધિને પ્રાપ્ત કરે છે. (૬૫) Page #530 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાનકમારોહ ૪૫૩ अनिवृत्तिगुणस्थानं, ततः समधिगच्छति । गुणस्थानस्य तस्यैव, भागेषु नवसु क्रमात् ॥६७॥ गतिः श्वाश्री च तैरश्ची, द्वे तयोरानुपूर्विके । साधारणत्वमुद्योतः, सूक्ष्मत्वं विकलत्रयम् ॥६॥ एकेन्द्रियत्वमाताप-स्त्यानगृद्धयादिकत्रयम् । स्थावरत्वमिहाद्यांशे, क्षीयन्ते षोडशेत्यमूः ॥६९॥ જો કે આ કહ્યું તે પહેલું શુક્લધ્યાન પ્રતિપાતિ (પતનશીલ) થાય છે (હાય છે) તે પણ જીવ અતિવિશુદ્ધપણાને કારણે ઉપરના ગુણસ્થાને ચઢવા ઈચ્છે છે. એ ક્ષેપકનું આઠમ ગુણસ્થાનકનું સ્વરૂપ કહ્યું. હવે નવમા ગુણસ્થાને ચઢતાં જે જે કર્મપ્રકૃતિઓને જે રીતે ક્ષય કરે છે તે કહે છે તે આઠમાં ગુણસ્થાનકથી ક્ષપક સોધુ નવમા અનિવૃત્તિ (બાદર સંપરાય) ગુણસ્થાનકે જાય છે અને તે જ ગુણસ્થાનકના નવ ભાગમાં અનુક્રમે. (૬૭) પહેલા ભાગે ૧–નરકગતિ, ૨-તિર્યંચગતિ, ૩નરકાનુપૂર્વી, ૪-તિર્યખ્યાનુપૂર્વી, ૫-સાધારણ, ૬ ઉદ્યોત, – સૂક્ષમણું, બેઈન્દ્રિય, –તેઈન્દ્રિય, ૧૦ચરેન્દ્રિય જાતિ, ૧૧–એકેન્દ્રિય જાતિ, ૧૨-આતપનામ, ૧૩ થી ૧૫-થીણુદ્ધિ આદિ ત્રણ નિદ્રાઓ (નિદ્રારિક) અને ૧૬–સ્થાવરપણું એ સેળ કર્મપ્રકૃતિએને ક્ષય કરે છે. (૬૮-૬૯) Page #531 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ સ્વાધ્યા૦ ગ્રન્થસાહ अष्टौ मध्यकषायाश्च, द्वितीयेऽथ तृतीयके । पण्डत्वं तुर्यके स्रीत्वं, हास्यषट्कं च पञ्चमे ॥७॥ चतुवंशेषु शेषेषु, क्रमेणैवातिशुद्धितः। पुंवेदश्च ततः क्रोधो, मानो माया च नश्यति ॥७१॥ ततोऽसौ स्थूललोभस्य, सूक्ष्मत्वं प्रापयन् क्षणात् । आरोहति मुनिः सूक्ष्म-सम्परायं गुणास्पदम् ॥७२॥ एकादशं गुणस्थानं, क्षपकस्य न संभवेत् । किन्तु स सूक्ष्मलोभांशान् , क्षपयन द्वादशं व्रजेत् ॥७३॥ બીજા ભાગે આઠ મધ્યમ (અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ, માન, માયા અને લોભ) કષાને ક્ષય કરે છે, પછી ત્રીજા ભાગે નપુસક વેદને, ચેથા ભાગે સ્ત્રી વેદને અને પાંચમા ભાગે હાસ્ય વિગેરે ષક (છ) ને ક્ષય કરે છે. (૭૦) તે પછીના છઠાથી નવમા સુધીના ચાર ભાગોમાં ક્રમશઃ વધતી (પરિણામની) અતિ શુદ્ધિથી અનુક્રમે છઠા ભાગે પુરૂષવેદન, સાતમા ભાગે સંજવલન ક્રોધને, આઠમા ભાગે સંજ્વલન માનને અને નવમા ભાગે સંજવલન માયાને (અને છેલ્લા સમયે) ક્ષય કરે છે. (૭૧) તે પછી એ ક્ષેપક મુનિ ક્ષણમાં બાદરલોભના (ગુણસ્થાનકના સમય જેટલા) સૂક્ષ્મ ખણ્ડ કરીને “સૂમ પરાય નામના ગુણસ્થાનકે ચઢે છે. (૭૨) Page #532 -------------------------------------------------------------------------- ________________ ૪૫૫ ગુણસ્થાનકમારેહ भूत्वाऽथ क्षीणमोहात्मा, वीतरागो महायतिः। पूर्ववद्भावसंयुक्तो, द्वितीयं शुक्लमाश्रयेत् ॥७४॥ अपृथक्त्वमविचारं, सवितर्कगुणान्वितम् । स ध्यायत्येकयोगेन, शुक्लध्यानं द्वितीयकम् ॥७५।। निजात्मद्रव्यमेकं वा, पर्यायमथवा गुणम् । निश्चलं चिन्त्यते यत्र, तदेकत्वं विदुर्बुधाः ॥७६॥ ક્ષપક શ્રેણીવાળાને અગીઆરમું ગુણસ્થાનક હતું નથી, કિન્તુ દશમે ગુણસ્થાનકે સૂક્ષ્મલભના સઘળા અંશે ક્ષય કરીને બારમા ગુણસ્થાનકે જાય છે. (૭૩) ત્યાં ક્ષીણ મેહવાળે થઈને વીતરાગ બનેલો અતિશુદ્ધ અધ્યવસાય યુક્ત તે મહામુનિ પ્રથમ શુક્લધ્યાનની જેમ બીજું શુક્લધ્યાન આરમ્ભ છે. (૭૪) અપૃથફત્વ, અવિચાર અને સવિતર્ક એ ત્રણ ગુણોવાળું બીજું શુક્લધ્યાન તે કઈ એક યુગથી સાધે છે. અર્થાત્ પૃથફત્વ અને વિચાર રહિત માત્ર વિતક (ચિન્તન) રૂપ બીજું શુક્લધ્યાન એક જ ગણી હોય છે. (૫) આ ધ્યાનમાં પિતાનું એક આત્મદ્રવ્ય, અથવા એક જ પર્યાય અથવા એક જ ગુણને (વિષય કરીને) નિશ્ચલપણે ચિન્તવાય, તેથી તેને જ્ઞાનીઓએ એકત્વ (અપૃથકત્વ) કહ્યું છે (જે દ્રવ્યની સાથે નિત્ય રહે તે સહભાવી ગુણ કહેવાય અને જે ક્રમશઃ દ્રવ્યનાં રૂપાન્તરે થાય તે ક્રમભાવી પર્યાયે ગણાય એ ભેદ સમજ. (૭૬) Page #533 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ સ્વાધ્યા૦ ગ્રન્થસાહ यद्वयअनार्थयोगेषु, परावर्तविवर्जितम् । चिन्तनं तदविचारं, स्मृतं सद्धयानकोविदैः ॥७७॥ निजशुद्धात्मनिष्ठं हि, भावश्रुतावलम्बनात् । चिन्तनं क्रियते यत्र, सवितर्क तदुच्यते ॥७८॥ इत्येकत्वमविचारं, सवितर्कमुदाहृतम् । तस्मिन् समरसीभावं, धत्ते स्वात्मानुभूतितः ॥७९॥ इत्येतद्ध्यानयोगेन, प्लुष्यत्कर्मेन्धनोत्करः। निद्राप्रचलयो श-मुपान्त्ये कुरुत क्षणे ॥८०॥ - જે એક શબ્દથી બીજા શબ્દમાં, એક પદાર્થથી બીજા પદાર્થમાં અને એક યોગથી બીજા રોગમાં બદલાય નહિ તેવું ચિન્તન તેને સધ્યાનના જ્ઞાતા પણ્ડિતેઓ “અવિચાર ધ્યાન કહેલું છે. (૭૭) . ભાવકૃત (આત્મનિષ્ઠ બેધ)ના આલમ્બનથી જે ધ્યાનમાં પિતાના શુદ્ધ આત્મસ્વરૂપનું ચિન્તન કરાય તે સવિતક ધ્યાન કહેવાય છે. (૭૮) એ રીતે આ બીજા શુક્લધ્યાનને “એકત્વ વિચાર સવિતર્ક ધ્યાન કહેલું છે. આ ધ્યાનમાં આત્મા પિતાના આત્માના અનુભવ જ્ઞાનથી અન્તરાભદશા અને પરમાત્મદશાને ભેદ ભૂલીને પિતાને પરમાત્માસ્વરૂપે અનુભવે છે. અર્થાત્ એકીભાવને ધારણ કરે છે. (૭૯) એમ આ બીજા શુક્લધ્યાનના ગે બળતે (નાશ પામતે) છે કમરૂપી ઈશ્વનને સમૂહ જેને એ આત્મા કરે છે. (ઈ' અનુભવે છે. . એમ આ થી Page #534 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાનકમારેહ ૪૫૭ अन्त्ये दृष्टिचतुष्कं च, दशकं ज्ञानविघ्नयोः । क्षपयित्वा मुनिः क्षीणमोहः स्यात्केवलात्मकः ॥८१॥ एवं च क्षीणमोहान्ता, त्रिषष्ठिप्रकृतिस्थितिः । पञ्चाशीतिर्जरद्वस्त्र-प्रायाः शेषाः सयोगिनि ॥८२॥ भावोज़ क्षायिकः शुद्धः, सम्यक्त्वं क्षायिकं परम् । क्षायिकं हि यथाख्यात-चारित्रं तस्य निश्चितम् ॥८३॥ બારમા ગુણસ્થાનકના ઉપાસ્ય સમયે નિદ્રાને અને પ્રચલાને (નિદ્રાદ્ધિકને) નાશ કરે છે. (૮૦) અને બારમાના અન્ત સમયે દર્શનાવરણ ચતુષ્ક, તથા પાંચ જ્ઞાનાવરણીય અને પાંચ અન્તરાય મળી દશ, એમ કુલ ૧૪ પ્રકૃતિએને ખપાવીને તે ક્ષીણમેહી મહામુનિ કેવલસ્વરૂપ (કેવળજ્ઞાન-દર્શનવાળી બને છે. (૮૧) એમ ચેથા ગુણસ્થાનકથી આરમ્ભીને ક્ષય કરતાં બારમાના અન્ત સુધીમાં ત્રેસઠ કર્મપ્રકૃતિઓને ક્ષય થાય છે અર્થાત્ એ ૬૩ ની સ્થિતિ ક્રમશઃ એ પ્રમાણે ક્ષીણમેહના અતે નાશ પામે છે. જેમકે એક ચોથે, એક પાંચમે, આઠ સાતમે, છત્રીશ નવમે અને સત્તર બારમે ક્ષય થાય છે બાકી પચ્ચાશી પ્રકૃતિએ સગી ગુણસ્થાનકે રહે છે તે જીર્ણ વસ્ત્રતુલ્ય અકિંચિકર બને છે. (૮૨) આ ગુણસ્થાનકે નિચે શુદ્ધ ક્ષાયિક ભાવ હોય છે, સમ્યકત્વ પણ ક્ષાયિક હોય છે અને તેનું ચારિત્ર ક્ષાયિક ભાવનું શુદ્ધ યથાખ્યાત હોય છે. (૮૩) Page #535 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ સ્વાધ્યા૦ ગ્રન્થસહુ चराचरमिदं विश्वं, हस्तस्थामलकोपमम् । प्रत्यक्षं भासते तस्य, केवलज्ञानभास्वतः ॥८४॥ विशेषात्तीर्थकृत्कर्म, येनास्त्यर्जितमूर्जितम् । तत्कर्मोदयतोऽत्रासौ, स्याज्जिनेद्रो जगत्पतिः ॥८५। स सर्वातिशययुक्तः, समिरनरैर्नतः। चिरं विजयते सर्वोत्तमं तीर्थं प्रवर्तयन् ॥८६।। वेद्यते तीर्थकृत्कर्म, तेन सद्देशनादिभिः । भूतले भव्यजीवानां, प्रतिबोधादि कुर्वता ।।८७॥ કેવલજ્ઞાનરૂપી સૂર્યથી કેવલી ભગવાનને આ સર્વ ચરાચર જગત હાથમાં રહેલા આમળાની જેમ પ્રત્યક્ષ જણાય છે. (૮૪) વિશેષમાં જેણે નિકાચિત એવું તીર્થકર નામકર્મ બાંધેલું હોય તે આત્મા તે કર્મના ઉદયથી આ ગુણસ્થાનકે ત્રણ જગતના તારક જિનેન્દ્ર (તીર્થકર) થાય છે. (૮૫) તે તીર્થકરે ચેત્રીશ અતિશય, આઠ પ્રાતિહાર્ય, વિગેરે સર્વ અતિશયથી યુક્ત, સર્વ દે અને મનુષ્યોથી પૂજાએલા ચિરકાલ સુધી સર્વશ્રેષ્ઠ એવા તીર્થ (મોક્ષમાર્ગ)ને પ્રવર્તાવતા વિજયવન્તા (આત્મસુખના અનન્ત આનન્દને ભેગવતા) વર્તે છે. (૮૬) આ પૃથ્વીતળમાં વિચરતા તેઓ ભવ્ય આત્માઓને ‘ઉત્તમ ધર્મની દેશના દેવી વિગેરેથી પ્રતિબંધ વિગેરેને કરતા તે તીર્થકર નામ કમને વેદે. ભગવે–ખપાવે છે.) (૮૭) . Page #536 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાન મારાહ उत्कर्षतोऽष्टवर्षोनं, पूर्वकोटिप्रमाणकम् । कालं यावन्महीपीठे, केवली विहरत्यलम् ||८८ ॥ वेदायुषः स्थितिर्न्यना, सकाशाद्वेद्यकर्मणः । तदा तत्तुल्यतां कर्तुं समुद्धातं करोत्यसौ ॥८९॥ '' दण्डत्वं च कपाटत्वं मन्थानत्वं च पूरणम् । कुरुते सर्वलोकस्य, चतुर्भिः समयैरसौ ॥९०॥ एवमात्मप्रदेशानां प्रसारणविधानतः । कर्मलेशान समीकृत्योत्क्रमात्तस्मान्निवर्त्तते ॥९१॥ , ૪૫૯ કેવલજ્ઞાની ઉત્કૃષ્ટથી આઠ વર્ષન્યૂન પૂર્વ ક્રોડ વર્ષો પ્રમાણ કાળ સુધી પૃથ્વીતળ ઉપર ગ્રામાનુગ્રામ વિચરતા પૃથ્વીતળને પાવન કરે છે. (૮૮) આ સચેાગી કેવલીને જો વેદનીય કર્મની સ્થિતિથી આયુષ્યની સ્થિતિ ન્યૂન હેાય તે તેને તુલ્ય કરવા માટે સમુદ્ધાત કરે છે. (૮૯) સમુદ્ધાત કરતા તે ભગવાન્ પહેલા સમયે આત્મપ્રદેશેાના શરીર બહાર ઊધ્વ અધા ૧૪ રાજ પ્રમાણ લાંખા દ્રુણ્ડ કરીને ખીજા સમયે તેના વિસ્તાર કરતાં કપાટ અનાવીને ત્રીજા સમયે તેને વિસ્તારીને મન્થાન અનાવીને અને ચેાથા સમયે આંતરા પૂરીને ચાર સમયમાં સમગ્ર રાજલેાકના પ્રતિ આકાશપ્રદેશે પેાતાના એક એક આત્મપ્રદેશ સ્થાપી વ્યાપક અને છે. (૯૦) Page #537 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ સ્વાધ્યા૦ ગ્રન્થસાહ समुद्घातस्य तस्याये, चाष्टमे समये मुनिः। औदारिकाङ्गयोगः स्याद् , द्विषट्सप्तमकेषु तु ॥९२॥ मिश्रौदारिकयोगी च (स्यात् ), तृतीयायेषु तु त्रिषु । समयेष्वेककर्माङ्ग-धरोऽनाहारकश्च सः ॥९३॥ युग्मम् ॥ यः षण्मासाधिकायुको, लभते केवलोद्गमम् । करोत्यसौ समुद्घात-मन्ये कुर्वन्ति वा नवा ॥१४॥ એ પ્રમાણે આત્મપ્રદેશને વિસ્તાર (પ્રસાર) કરવા દ્વારા કર્મોના શેષ રહેલા અંશને (સ્થિતિથી) સમાન બનાવીને તે સમુદ્દઘાતને ઉલટા કમે સંવરે છે. પાંચમા સમયે આંતરા સંહરીને મન્થાન, છઠા સમયે મસ્થાન સંવરીને કપાટ અને સાતમા સમયે કપાટ સંવરીને દણ્ડ કરી આઠમા સમયે દણ્ડને શરીરગત બનાવે છે, એમ આઠમા સમયે કેવલી સમુદ્દઘાત પૂર્ણ કરે છે. (૯૧) આ સમુઘાતના સમયે પૈકી પહેલા અને આઠમા સમયે તે કેવલી મુનિ ઔદારિક કાયયેગવાળા હોય છે, બીજા છઠા અને સાતમા સમયે ઔદારિક મિશ્રકાયગવાળા હોય છે અને ત્રીજા, ચોથા, પાંચમા સમયે એક માત્ર કાર્મણકાગવાળા અને અનાહારક હોય છે. (૯૨-૯૩) જેને છ મહિનાથી અધિક આયુષ્ય બાકી હોય ત્યારે કેવલજ્ઞાન પ્રગટે તે આ કેવલી સમુદ્દઘાતને કરે, બીજા છ મહિનાથી ન્યૂન આયુષ્યવાળા કરે અથવા ન પણ કરે. (૯૪) Page #538 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાનકમારોહ ૪૬૧ समुद्घातानिवृत्तोऽसौ, मनोवाक्काययोगवान् । ध्यायेद्योगनिरोधार्थ, शुक्लध्यानं तृतीयकम् ॥१५॥ आत्मस्पन्दात्मिका सूक्ष्मा, क्रिया यत्रानिवृत्तिका । तत्तृतीयं भवेच्छुलं, सूक्ष्मक्रियानिवृत्तिकम् ॥१६॥ बादरे काययोगेऽस्मिन् , स्थितिं कृत्वा स्वभावतः । सूक्ष्मीकरोति वाकचित्त-योगयुग्मं स बादरम् ॥९७॥ त्यक्त्वा स्थूलं वपुर्योग, सूक्ष्मवाञ्चित्तयोः स्थितिम् । कृत्वा नयति सूक्ष्मत्वं, काययोगं तु बादरम् ॥९८॥ આ મન-વચન અને કાયાના વ્યાપારવાળે સગી કેવલી સમુદઘાતથી નિવૃત્ત થઈને યોગને નિરોધ કરવા ત્રીજું શુક્લધ્યાન ધરે. (૫) આત્મપ્રદેશના સ્પન્દન (સંચાર)રૂપ સૂક્ષ્મક્રિયા જે ધ્યાનમાં અનિવૃત્ત (ચાલુ) હોય તે “સૂક્ષ્મક્રિયા અનિવૃત્તિ નામનું ત્રીજું શુક્લધ્યાન છે. (૬) હવે મન, વચન અને કાયાના યોગોની સૂક્ષ્મતા કેવી રીતે કરે તે કહે છે- તે કેવલી યોગનિરોધ કરતાં અચિજ્ય આત્મવીર્યના બળે પ્રથમ સ્વભાવ તથા બાદરકાય વેગમાં સ્થિર થઈને બાદર વચન અને બાદર ચિત્ત એ બે પેગોને સૂક્ષમ કરે. (૯૭) તે પછી સૂમ વચનગ અને મનેયોગમાં સ્થિર Page #539 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યા૦ ગ્રન્થસન્દેહુ सुसूक्ष्मकाययोगेऽथ, स्थितिं कृत्वा पुनः क्षणम् । निग्रहं कुरुते सद्यः, सूक्ष्मवाकू चित्तयोगयोः ॥९९॥ ततः सूक्ष्मे वपुर्योगे, स्थितिं कृत्वा क्षणं हि सः । सूक्ष्मक्रियं निजात्मानं, चिद्रूपं विन्दति स्वयम् ॥ १०० ॥ । તુર્ભિઃ પ્રુરુમ્ II छद्मस्थस्य यथा ध्यानं, मनसः स्थैर्यमुच्यते । તથૈવ વપુલ: ચૈર્ય, સ્થાન મહિનો મવેત્ ।'।। शैलेशीकरणारम्भी, वपुर्योगे स सूक्ष्मके । तिष्ठन्नूर्ध्वास्पदं शीघ्र, योगातीतं यियासति ॥ १०२ ॥ થવા દ્વારા ખાદર કાયયેાગમાંથી નિવૃત્ત થઈને માદર કાયચેાગને સૂક્ષ્મ કરે. (૯૮) ૪૬૨ તે પછી પુનઃ સૂક્ષ્મ કાયયેાગમાં ક્ષણવાર સ્થિર થઈને તુ સૂક્ષ્મ વચન અને સૂક્ષ્મચિત્ત એ અન્ને સૂક્ષ્મયાગાના સર્વથા નિરાધ કરે છે. (૯૯) તે પછી ક્ષણવાર સૂક્ષ્મ કાયયેાગમાં સ્થિર થએલે તે કેવલી સ્વય' પાતાના આત્માને સૂમક્રિયારૂપે. એટલે જ્ઞાનસ્વરૂપે અનુભવે છે. (૧૦૦) જેમ છદ્મસ્થ જીવની મનની સ્થિરતાને ધ્યાન કહેવાય છે તેમ કેવળીની કાયયેાગની સ્થિરતાને ધ્યાન કહેવાય છે. (૧૦૧) તે પછી તે સૂક્ષ્મ કાયયેાગમાં રહેલે કેવલી શૈલેશીકરણ (આત્મપ્રદેશેાની મેરૂ પર્વતના જેવી સ્થિરતા) કરવા Page #540 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાન મારેહ , अस्यान्त्येऽङ्गोदयच्छेदात् स्वप्रदेशघनत्वतः । રોયસ્થા સંસ્થાન-ત્રિમાળોનાવવાનમ્ ।oા अथायोगिगुणस्थाने, तिष्ठतोऽस्य जिनेशितुः । लघुपञ्चाक्षरोच्चार - प्रमितैव स्थितिर्भवेत् ॥ १०४ ॥ तत्रानिवृत्तिशब्दान्तं समुच्छिन्नक्रियात्मकम् । चतुथ भवति ध्यान - मयोगिपरमेष्ठिनः || १०५ ॥ માટે આરમ્ભ કરતા ઉપરનું ગુણસ્થાનક કે જે ચેાગાતીત (અયાગી) અવસ્થા છે તેને શીઘ્ર પ્રાપ્ત કરવા ઇચ્છે છે. (૧૦૨) , આ સયેાગી કેવળી (તેરમા) ગુણસ્થાનકના અન્ય સમયે અલ્ગના ઉદયને (અર્થાત્ ઔદારિકદ્વિક, અસ્થિરદ્વિક, વિહાયેાગતિદ્વિક, પ્રત્યેકત્રિક, સંસ્થાન ષટ્ક, અનુલઘુ ચતુષ્ક, વર્ણાદિ ચતુષ્ક, નિર્માણુકમ, તૈજસકા ણુ શરીરદ્વિક, પ્રથમ સંઘયણ, સ્વરદ્વિક અને એમાંથી એક વેદનીય, એમ ત્રીસ પ્રકૃતિના ઉદયને) છેદ કરવા દ્વારા નાસિકા વિગેરેનાં છિદ્રો પૂરીને આત્મપ્રદેશાને ઘનીભૂત (પિણ્ડીભૂત) મનાવીને છેલ્લી શરીરની અવગાહના હાય તેનાથી ત્રીજા ભાગે ન્યૂન ૐ અવગાહના (માં આત્મ પ્રદેશાને ભેગા) કરે છે. (૧૦૩) એમ અયાગી અનેલા આ જિનેશ્વરને અચેાગી ગુણસ્થાને પાંચ હ્રસ્વઅક્ષરાના ઉચ્ચાર કરતાં જેટલેા સમય લાગે તેટલી સ્થિતિ હેાય છે. (૧૦૪) ત્યાં અયેાગી એવા એ પરમેષ્ઠિને અનિવૃત્તિ શબ્દ છે. છેલ્લે જેમાં એવું સમુચ્છિન્નક્રિયા નામનું અર્થાત્ ‘સમુચ્છિન્ન ક્રિયા અનિવૃત્તિ' નામનું ચાથુ શુક્લધ્યાન હોય છે. (૧૦૫) ૪૬૩ Page #541 -------------------------------------------------------------------------- ________________ ४६४ સ્વાધ્યા૦ ગ્રન્થસહ समुच्छिन्ना क्रिया यत्र, सूक्ष्मयोगात्मिकापि हि । समुच्छिन्न क्रियं प्रोक्तं, तद्द्वारं मुक्तिवेश्मनः ॥१०६॥ देहास्तित्वेप्ययोगित्वं, कथं ? तद् घटते प्रभो ! । देहाभावे तथा ध्यानं, दुर्घटं घटते कथं ? ॥१०७॥ वपुषोत्रातिसूक्ष्मत्वाच्छीघ्र भाविक्षयत्वतः । कायकार्यासमर्थत्वात् , सति कायेऽप्ययोगता ॥१०८॥ તરીયાસ્થાન-મર્તતિ ન વિરુધ્યતે | निजशुद्धात्मचिद्रूप-निर्भरानन्दशालिनः ॥१०९॥ युग्मम्॥ - જે ધ્યાનમાં સૂકમાગ સ્વરૂપ સૂમક્રિયા પણ સમુચ્છિન્ન થઈ (નાશ પામી) છે તે ધ્યાનને મુક્તિમન્દિરના દ્વારભૂત “સમુચ્છિન્ન ક્રિય કહ્યું છે. (૧૬) અહીં શિષ્ય પૂછે છે કે-હે પ્રભુ! દેહ હોવા છતાં અયોગિપણું કેમ ઘટે? અને દેહને અભાવ માને તે દુર્ઘટ એવું ધ્યાન કેમ ઘટે? અર્થાત્ દેહાભાવ અને ધ્યાન બે પરસ્પર વિરૂદ્ધ ભાવે કેમ ઘટે ? (૧૦૭) આ અયોગી અવસ્થામાં શરીરનું અતિસૂક્ષમપણું હોવાથી, શીધ્ર ક્ષય થવાને હોવાથી અને કાયોગનું કાર્ય કરવામાં અસમર્થપણું હેવાથી શરીર હોવા છતાં પણ અગિપણું ઘટે છે. (૧૦૮) તથા પોતાના શુદ્ધ આત્મજ્ઞાનરૂપ જ્ઞાનને અનન્ત આનન્દ ભગવતા અગી કેવળીને તે અતિસૂમકાયાને આશ્રય હોવાથી ધ્યાન હોય છે એમાં પણ કોઈ વિરોધ નથી. (૧૦૮) Page #542 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાનકમારોહ ૪૬૫ आत्मानमात्मनाऽऽत्मैव, ध्याता ध्यायति तत्त्वतः । उपचारस्तदन्यो हि, व्यवहारनयाश्रितः ॥११०॥ चिद्रूपात्ममयोऽयोगो, ह्युपान्त्यसमये द्रुतम् । युगपत्क्षपयेत्कर्म-प्रकृतीनां द्विसप्ततिम् ॥११॥ देहबन्धनसङ्घाताः, प्रत्येकं पञ्च पञ्च च । अङ्गोपाङ्गत्रयं चैव, षट्कं संस्थानसंज्ञकम् ॥११२॥ वर्णाः पञ्च रसाः पञ्च, षट्कं संहननात्मकम् । स्पर्शाष्टकं च गन्धौ द्वौ, नीचानादेयदुर्भगम् ॥११३॥ તત્વથી (નિશ્ચયનયથી) તે આત્મા પોતે જ ધ્યાતા છે, તે પિતાના (આત્મજ્ઞાન) દ્વારા પિતાના આત્માનું ધ્યાન કરે છે, (એ વ્યાખ્યાથી તે ધ્યાનમાં દેહની આવશ્યકતા. નથી રહેતી) એ સિવાયને ધ્યાનમાં અષ્ટાલ્ગગ (પ્રાણાયામ. વિગેરે)ની પ્રવૃત્તિરૂપ (શારીરિક) જે ઉપચાર છે તે વ્યવહાર નયને આશ્રીને છે. અર્થાત્ નિશ્ચયનયથી ધ્યાનમાં કાયાગની અપેક્ષા નથી અને વ્યવહારનયથી પણ સૂત્મકાય ભેગને આશ્રય હોવાથી અગીને ધ્યાન ઘટે છે. (૧૧૦) કેવલજ્ઞાનરૂપ આત્મમય અગી, અગી ગુણસ્થાનકના ઉપાસ્ય સમયે એક સાથે (આગળ કહીએ છીએ તે) હોતેર કર્મપ્રકૃતિઓને ક્ષય કરે છે. (૧૧૧) શરીર પચ્ચક, બધન પચ્ચક અને સંઘાતન પચ્ચક, ત્રણ અપાગ, છ સંસ્થાન (એ ચોવીશ) (૧૧૨) તથા પાંચ વર્ણો, પાંચ રસે, છ સંઘયણે, આઠ સ્પર્શી, બે Page #543 -------------------------------------------------------------------------- ________________ ४६१ સ્વાધ્યા૦ ગ્રન્થસહ तथाऽगुरुलघुत्वाख्य-मुपघातोऽन्यघातिताः। निर्माणमपर्याप्तत्व-मुच्छ्वासश्चायशस्तथा ॥११४॥ विहायोगतियुग्मं च, शुभास्थैर्यद्वयं पृथक् । गतिर्दिव्यानुपूर्वी च, प्रत्येकं च स्वरद्वयम् ॥११५॥ वेद्यमेकतरं चेति, कर्मप्रकृतयः खलु । द्वासप्ततिरिमा मुक्ति-पुरीद्वारार्गलोपमाः ॥११६॥ अन्त्ये ह्येकतरं वेद्य-मादेयत्वं च पूर्णता । त्रसत्वं बादरत्वं हि, मनुष्यायुश्च सद्यशः ॥११७॥ ગ, નીર્ગોત્ર, અનાદેય અને દુર્ભગ નામકર્મ, એ ત્રેપન) (૧૧૩) તથા અગુરુલઘુનામકર્મ, ઉપઘાત અને પરાઘાત નામકર્મ, નિર્માણ નામકર્મ, અપર્યાપ્ત નામક, ઉચ્છવાસ નામકર્મ અને અપયશ નામકર્મ (એ સાઠ), (૧૧૪) તથા શુભ અને અશુભ વિહાગતિ, શુભ અને અશુભ નામકર્મ, સ્થિર અને અસ્થિર નામકર્મ, દેવગતિ અને દેવગતિની આનુપૂર્વી, પ્રત્યેક નામકર્મ, સુસ્વર અને દુઃસ્વર, (૧૧૫) તથા અન્યતર વિદનીયકર્મ એમ કુલ તેર કમ પ્રકૃતિએ કે જે મુક્તિનગરના દરવાજાની સાંકળ સરખી (માક્ષને અવરોધ કરનારી છે તેને અગીને ઉપાજ્ય સમયે ક્ષય કરે છે. (૧૧૬) તે પછી અગીના અન્ય સમયે શેષ રહેલ એક વેિદનીય, ૨-આદેય નામકર્મ, ૩-પર્યાપ્ત નામકર્મ, ૪–ત્રપણું, પ-આદરપણું, –મનુષ્પાયુષ્ય, ૭–સુયશ નામકર્મ, (૧૧૭) Page #544 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાનકમારેહ नृगतिश्चानुपूर्वी च, सौभाग्यं चोच्चगोत्रताम् । पञ्चाक्षत्वं तथा तीर्थ-कृन्नामेति त्रयोदश ॥११८॥ क्षयं नीत्वा स लोकान्तं, तत्रैव समये व्रजेत् । लब्धसिद्धत्वपर्यायः, परमेष्ठी सनातनः ॥११९।। વિશેષમ્ | पूर्वप्रयोगतोऽसङ्ग-भावाद्वन्धविमोक्षतः । स्वभावपरिणामाच, सिद्धस्योर्ध्वगतिर्भवेत् ॥१२०॥ कुलालचक्रदोलेषु-मुख्यानां हि यथा गतिः । પૂર્વાયતઃ સિદ્ધા, સિક્યોતિતથા IP૨થા તથા ૮ન્મનુષ્યગતિ, –મનુષ્યાનુપૂર્વી, ૧૦-સૌભાગ્ય નામકર્મ, ૧૧–ઉર્ગોત્ર, ૧૨-પચ્ચેન્દ્રિય જાતિ અને ૧૩તીર્થકર નામકર્મ એ તેર પ્રકૃતિઓને, (૧૧૮) ક્ષય કરીને તે પ્રાપ્ત કર્યો છેસિદ્ધપણા પર્યાય જેણે એ શાશ્વત પરમેષ્ઠી (સિદ્ધ) પરમાત્મા તે જ (એક જ) સમયે લોકાન્ત (લોકના ઉપરના છેલ્લા આકાશ પ્રદેશે) પહોંચે છે. (૧૧) એ અયોગી ચૌદમું ગુણસ્થાનક કહ્યું. હવે નિષ્કર્મા સિદ્ધ તે જ સમયે કયા કારણે લેકાતે જાય? તે જણાવે છે કે પૂર્વપ્રયોગથી, અસંગભાવથી, બન્ધનની મુક્તિથી, તથા સ્વભાવથી, એટલાં કારણેથી સિદ્ધની ઊર્ધ્વગતિ થાય છે. (૧૨૦) તેમાં– કુંભારનું ચક્ર, હીંચકે અને બાણ ઇત્યાદિની સ્વતઃ ગતિ જેમ પૂર્વપ્રયાગથી (પ્રાપ્ત થએલા પૂર્વના વેગથી). Page #545 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યા૦ ગ્રન્થસાહ मृल्लेपसंगनिर्मोक्षा-द्यथा द्रष्टाऽप्स्वलावुनः । कर्मसङ्गविनिर्मोक्षा-त्तथा सिद्धगतिः स्मृता ॥१२२।। एरण्डफलबीजादे-बन्धच्छेदाद्यथा गतिः।। कर्मबन्धनविच्छेदात्-सिद्धस्यापि तथेक्ष्यते ॥१२३॥ यथाधस्तिर्यगूचं च, लेष्टुवाय्वग्निवीचयः । स्वभावतः प्रवर्तन्ते, तथोर्ध्वगतिरात्मनः ॥१२४॥ સિદ્ધ (દેખાય) છે તેમ જીવને પણ (અગીના છેલ્લા બે સમયમાં ૮૫ પ્રકૃતિઓને ક્ષય કરવા માટે) જે પૂર્વ પ્રયત્ન થાય છે તેના બળે કર્મો ક્ષય થયા પછી પણ તે ઊર્ધ્વગતિ કરે છે. (૧૨૧) જેમ માટીની ખરડના લેપને સંબન્ધ હેવાથી પાણીમાં ડૂબેલું તુંબડું માટી દેવાઈ જતાં એકદમ પાણીની ઉપર તરી આવે છે તેમ કમને સંગ છૂટી જતાં જ સિદ્ધની ઊર્ધ્વગતિ થાય છે એમ કહેલું છે. (૧૨) એરપ્પાની શીંગમાંથી એરડાનાં બીજ જેમ બન્ધન તૂટતાં જ (શીંગ ફાટતાં જ) બહાર ઉંચે ઉછળતાં દેખાય છે તેમ કર્મોના બન્ધનને છેદ થતાં સિદ્ધની ઊર્વગતિ કહી છે. (૧૨૩) વળી જેમ સ્વસ્વ સ્વભાવે માટી નીચે, વાયુ તિ અને અગ્નિની જવાળાઓ ઉંચે જાય છે તેમાં કેઈની પ્રેરણા કે કઈ કારણ નથી) તેમ જીવને પણ સ્વભાવ ઉર્વગામી હોવાથી તેનું (બીજી કઈ દિશામાં નહિ કિન્ત) ઊર્વે ગમન થાય છે. (૧૨૪) Page #546 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાનકમારેહ ૪૬૯ न चाधो गौरवाभावा-न तिर्यक् प्रेरकं विना । न च धर्मास्तिकायस्या-भावाल्लोकोपरि व्रजेत् ॥१२५॥ मनोज्ञा सुरभिस्तन्वी, पुण्या परमभासुरा । प्राग्भारा नाम वसुधा, लोकमूनि व्यवस्थिता ॥१२६॥ नृलोकतुल्यविष्कम्भा, सितच्छत्रनिभा शुभा । ऊचं तस्याः क्षितेः सिद्धा, लोकान्ते समवस्थिताः॥१२७॥ Tયુમમ્ कालावसरसंस्थाना, या मूषागतसिक्थका । तत्रस्थाकाशसंकाशा-ऽऽकारा सिद्धावगाहना ॥१२८॥ ગુરૂતાના અભાવે અધે (નીચે) ગતિ કરતું નથી, બીજા પ્રેરકના અભાવે તિ િગતિ કરતું નથી અને ધર્માસ્તિકાય (ગતિ સહાયક દ્રવ્ય)નો અભાવ હોવાથી લોકના અન્ત ભાગથી આગળ ઊર્ધ્વગતિ પણ કરતો નથી. (૧૨૫) સિદ્ધો ક્યાં રહે છે? તે કહે છે કે મનહર, કપૂરના સમૂહથી પણ અધિક સુગન્ધિવાળી, અતિ કમળ, (સુંવાળી), નિર્મળ પવિત્ર, અતિ તેજસ્વિની, મનુષ્ય ક્ષેત્રના જેટલી (પીસ્તાલીશ લાખ એજન) પહોળી, ઉજવલ (ચતા) છત્રના જેવા આકારવાળી અને સર્વ શુભકારિણી, એવી “ઈષપ્રાગભારા” અપરનામ “સિદ્ધશિલા” નામની પૃથ્વી ચૌદરાજ પ્રમાણ ઉંચા લેકના મસ્તકે રહેલી છે તેનાથી ઉંચે લોકના અન્તને સ્પર્શને (સવ) સિદ્ધો સમશ્રેણીમાં રહેલા છે. (૧૨૬-૧૨૭) Page #547 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ સ્વાધ્યા૦ ગ્રન્થસહુ ज्ञातारोऽखिलतत्त्वानां, द्रष्टारश्चैकहेलया । गुणपर्याययुक्तानां, त्रैलोक्योदरवर्तिनाम् ॥१२९॥ अनन्तं केवलज्ञानं, ज्ञानावरणसंक्षयात् । अनन्तं दर्शनं चैव, दर्शनावरणक्षयात् ॥१३०॥ शुद्धसम्यक्त्वचारित्रे, क्षायिके मोहनिग्रहात् । अनन्ते सुखवीर्य च, वेद्यविनक्षयात् क्रमात् ॥१३१॥ જેમ મીણની બનેલી મુષા (કુલડી) મીણ ગળી જતાં ઘન બની જાય તેમ, અગી અવસ્થા વખતને જે આકાર તેના જેવા આકારવાળી અને ગળી ગએલા મીણની મુષા, તેમાં જે આકાશ હોય તે આકાશના જેવા આકારવાળી સિદ્ધોની અવગાહના (આકૃતિ) હેાય છે. અર્થાત્ આકારની દષ્ટિએ અન્તિમ સંસ્થાનના ત્રિભાગનૂન આકારવાળી અને સ્વરૂપની અપેક્ષાએ ગળી ગએલા મીણની મુષાનું મીણ જેમ વચ્ચે પલાણ વિના ઘન બની જાય તેના જેવી સિદ્ધોની અવગાહના હોય છે. (૧૨૮) છે તે સિદ્ધો ત્રણે લોકમાં રહેલા અનન્ત ગુણ અને અનન્ત પર્યાય યુક્ત જે સઘળાં ત (રેય ભા), તેને એક સમયે એક સાથે (જ્ઞાનથી) જાણનારા અને (દર્શનથી) દેખનારા હોય છે. (૧૨૯) હવે સિદ્ધોને કયા કર્મના ક્ષયે ક્યા ગુણે પ્રગટે છે તે કહે છે ૧-જ્ઞાનાવરણીય કર્મનો સંપૂર્ણ ક્ષય થવાથી અનન્ત કેવળજ્ઞાન, ૨-દર્શનાવરણીય કર્મનો સંપૂર્ણ ક્ષયથી અનન્ત દર્શન, (૧૩૦) Page #548 -------------------------------------------------------------------------- ________________ ૭૧ ગુણસ્થાનક્રમારેહ आयुषः क्षीणभावत्वात् , सिद्धानामक्षया स्थितिः । नामगोत्रक्षयादेवा-मूर्तानन्ताऽवगाहना ॥१३२॥ यत्सौख्यं चक्रिशक्रादि-पदवीभोगसंभवम् । ततोऽनन्तगुणं तेषां, सिद्धावक्लेशमव्ययम् ॥१३३।। यदाराध्यं च यत्साध्यं, यद् ध्येयं यच दुर्लभम् । चिदानन्दमयं तत्तैः, संप्राप्तं परमं पदम् ॥१३४॥ (દર્શન મેહ અને ચારિત્ર મેહ બને) મેહનીયને ક્ષય થવાથી, ૩–ક્ષાયિક ભાવનું શુદ્ધ સમ્યકત્વ અને ૪– શુદ્ધ યથાખ્યાત ચારિત્ર, વેદનીય કર્મના ક્ષયથી, પ-અનન્તસુખ અને અન્તરાય કર્મના ક્ષયથી, ૬-અનન્ત વીર્ય (૧૩૧) આયુષ્ય કર્મને ક્ષય થવાથી, ૭-અક્ષય સ્થિતિ અને નામ અને નેત્ર કમને ક્ષય થવાથી, ૮-અરૂપી અનન્ત અવગાહના. એ આઠ ગુણે આઠ કર્મોના ક્ષયથી પ્રગટે છે. (૧૩૨) સંસારમાં ચક્રીપદ અને ઈન્દ્રનું પદ ભગવતાં જે સુખને અનુભવ થાય તેનાથી અનન્ત ગુણ, કેઈ જાતના ક્લેશ વિનાનું અને શાશ્વતું સુખ સિદ્ધોને સિદ્ધિમાં હેય છે. (૧૩૩) આ જગતમાં જે આરાધવા ગ્ય છે, જે સાધ્ય છે, જે ધ્યેય છે, અને જે દુર્લભ છે તે આત્માનન્દરૂપ પરમપદ તે સિદ્ધોને સંપૂર્ણ પ્રાપ્ત થયું છે. (૧૩૪). Page #549 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યા૦ ગ્રન્થસન્દાહ नात्यन्ताभावरूपा न च जडिममयी व्योमवद्व्यापिनी नो, न व्यावृत्तिं दधाना विषयसुखघना नेष्यते सर्वविद्भिः । सदूपात्मप्रसादाद् द्यगवगमगुणौघेन संसारसारा, निःसीमात्यक्ष सौख्योदयवसतिरनिःपातिनी मुक्तिरुक्ता ।। Iરૂ॥ ૪૭૨ इत्युद्घृतो गुणस्थान - रत्नराशिः श्रुतार्णवात् । પૂર્વિિક્તના વૈય, રત્નશેવભૂમિઃ ॥૨૩॥ આ મુક્તિ સર્વથા અભાવરૂપ નથી, જડની બનેલી નથી, આકાશની જેમ સત્ર વ્યાપક નથી, તેમ વ્યાવૃત્તિવાળી (પાછી ચાલી જાય તેવી) નથી, વિષયસુખની પ્રચુરતા વાળી પણ નથી. કિન્તુ સરૂપ (સદ્ભાવરૂપ) છે, આત્માને કમેલ નાશ પામવાથી પ્રગટેલી નિર્મળતાને ચેાગે પ્રગટ થએલા સમ્યગ્ દર્શન અને જ્ઞાન વિગેરે ગુણેાના સમૂહથી સકળસંસાર પર્યટનના સારભૂત જે અપાર અતીન્દ્રિય સુખ, તેને અનુભવ કરવાના સ્થાનરૂપ છે અને પુનઃ કદી નાશ નહિ પામનારી છે એમ સર્વજ્ઞ ભગવન્તા કહે છે. (૧૩૫) એ પ્રમાણે શ્રુતજ્ઞાનરૂપી સમુદ્રમાંથી શ્રીરત્નશેખરસૂરિજીએ પૂષિઓનાં ઉત્તમ કથના રૂપી નાવડીના બળે આ ગુણસ્થાનકરૂપ રત્નાના સમૂહ ઉદ્ધર્યો છે. ॥ ઇતિ શ્રીરત્નશેખરસૂરિવિરચિતા ગુણસ્થાનકમારેાહઃ સાઃ સમાપ્તઃ ॥ Page #550 -------------------------------------------------------------------------- ________________ | પૂર્વકવિતા છે છે શ્રદ્યuષત્રિશિડ્યા છે शब्दादिपञ्चविषयेषु विचेतनेषु, योऽन्तर्गता हृदि विवेककलां - વનાિ यस्माद्भवान्तरगतान्यपि चेष्टितानि, प्रादुर्भवन्त्यनुभवं - તમમ મનેયાદ રા जानन्ति केचिनतु कर्तुमीशाः, कर्तुं क्षमा ये च न ते विदन्ति । जानन्ति तत्वं प्रभवन्ति कतु, ते केपि लोके विरला भवन्ति ॥२॥ હદયમાં રહેલ જે અનુભવ શબ્દ, રૂપ, રસ, ગબ્ધ અને સ્પર્શ એ ઈન્દ્રિઓના પાંચ જડ વિષયમાં વિવેકરૂપી દિપકની જ્યોતિને પ્રગટાવે છે અને જેના બળે ભવાન્તરમાં આચરેલાં પણ શુભાશુભ કાર્યો પ્રગટ થાય (સમજાય) છે, હે આત્મા ! તું તે અનુભવને આશ્રય કર. (૧) - કેટલાક તત્ત્વને જાણી (સમજી) શકે છે, કિન્તુ તે પ્રણે કરવા સમર્થ નથી હોતા, તે કઈ કરવા માટે સમર્થ હોય છે તેઓ તત્ત્વને જાણી નથી શકતા. આ જગતમાં તત્ત્વને જાણીને તે પ્રમાણે કરવા (જીવન જીવવા) માટે જે સમર્થ છે તેવા આત્માઓ કઈ વિરલા જ હોય છે. (૨) Page #551 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ સ્વાધ્યા૦ ગ્રન્થસદેહ सम्यग विरक्तिर्ननु यस्य चित्ते, सम्यग गुरुय॑स्य च तत्त्ववेत्ता। सदानुभूत्या दृढनिश्चयो यस्तस्यैव सिद्धिन हि चापरस्य ॥३॥ विग्रहं कृमिनिकायसङ्कुलं, दुःखदं हृदि विवेचयन्ति ये । गुप्तिबन्धमिव चेतनं हि ते, मोचयन्ति तनुयन्त्रयन्त्रितम् ॥४॥ भोगार्थमेतद् भविनां शरीरम् , ज्ञानार्थमेतत् किल योगिनां वै। जा (ज्ञा) ता विषं चेद्विषया हि सम्यग-ज्ञानात्ततः किं कुणपस्य पुष्टया ? ॥५॥ જેના ચિત્તમાં નિશ્ચ સુન્દર વૈરાગ્ય છે, જેના ગુરૂ સમ્યક્ તત્વના જાણુ છે અને એ બેના ગે શુદ્ધ અનુભવ જ્ઞાનથી જેને દઢ નિશ્ચય (પ્રણિધાન) થાય છે તેની જ સિદ્ધિ થાય છે. બીજાની થતી નથી. (૩) જેઓ પિતાના હૃદયમાં કૃમિઆના સમૂહથી ભરેલા દુઃખદાયી શરીરને આત્માથી ભિન્ન સમજે છે તેઓ જેલના બન્ધનથી બન્ધાએલા કેદીની જેમ શરીરરૂપી કેદખાનામાં પૂરાએલા આત્માને છૂટો કરી શકે છે. (૪) - સામાન્ય જીવોને આ શરીર ભેગને માટે સાધન બને છે, તે જ શરીર યેગીઓને જ્ઞાનનું સાધન બને છે. (અર્થાત્ યેગીઓ શરીરના જ્ઞાનથી તત્વને પીછાણે છે.) જે સમ્યગ જ્ઞાન દ્વારા વિષયને વિષ તુલ્ય જાણ્યા અથવા વિષ વિષરૂપ બન્યા એમ જાણ્યું તે એ મુડદાનું (જડ શરીરનું) પિષણ કરવાથી શું ફળ? (૫) Page #552 -------------------------------------------------------------------------- ________________ હ્રદયપ્રદીપષત્રિંશિકા ૪૭૫ त्वङमांसमेदोऽस्थिपुरीषमूत्र - पूर्णेऽनुरागः कुणपे कथं ते ? | दृष्टा च वक्ता च विवेकरूपस्त्वमेव साक्षात् किमु मुासीत्थम् ॥ મી 9 धनं न केषां निधनं गतं वै दरिद्रिणः के धनिनो न दृष्टाः । दुःखैकहेत्वत्रधनेऽतितृष्णां त्यक्त्वा सुखी स्यादिति मे विचारः શાળા संसारदुःखान्न परोऽस्ति रोगः सम्यगविचारात् परमौषधं न । तद्रोगदुःखस्य विनाशनाय, सच्छास्त्रतोयं क्रियते विचारः ॥८॥ ચામડી, માંસ, મેદ, હાડકાં અને મળમૂત્રથી પૂર્ણ ભરેલા એ મુડદામાં હે મહાનુભાવ ! તને રાગ કેમ થાય છે ? તું પ્રત્યક્ષ જીવે છે, ખીજાઓને પણ સમજાવે છે, એમ તું પોતે જ વિવેકી (વેવક સ્વરૂપ) છે, તે આમ ત્હારી સ્વા સાધવામાં તું (શરીરના રાગને વશ થઇ) આમ કેમ મુંઝાય છે ? (૬) કાનું ધન નાશ નથી પામ્યું ? કાણુ (દરિદ્રી ધનવાન કે) ધનવાન દરિદ્રી નથી થયા ? એવા દુઃખના એક માત્ર હેતુભૂત ધનમાં અતિતૃષ્ણાને છેડીને જ સુખી થવાય એમ હું માનું છું. (૭) સંસારનાં દુ:ખાથી બળવાન ખીજે કાઈ રોગ નથી અને વિવેકપૂર્વકના સમ્યક્ વિચારથી બળવાન ખીજું કાઈ ઔષધ નથી, માટે તે સંસારરૂપ રાગને કરવા માટે સભ્યશાસ્રરૂપી જળનુ પાન સવિચાર કરવા જોઇએ. (૮) સર્વથા નાશ કરવા દ્વારા Page #553 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ | સ્વાધ્યા૦ ગ્રન્થસાહ अनित्यताया यदि चेत् प्रतीति-स्तत्वस्य निष्ठा च गुरुप्रसादात् । सुखी हि सर्वत्र जने वने च, नो चेद्वने चाथ जनेषु दुःखी ॥९॥ मोहान्धकारे भ्रमतीह तावत्, संसारदुःखैश्च कदर्थ्यमानः । यावद्विवेकार्कमहोदयेन, यथास्थितं पश्यति नात्मरूपम् ॥१०॥ अर्थों ह्यनर्थों बहुधा मतोऽयम् , स्रीणां चरित्राणि शवोपमानि। विषेण तुल्या विषयाश्च तेषां, येषां हृदि स्वात्मलयानुभूतिः શા. જે ગુરૂકૃપાથી અનિત્ય પદાર્થોની અનિત્યતાની તને પ્રતીતિ થઈ છે અને તત્ત્વમાં શ્રદ્ધા થઈ છે તે તું જનસમૂહમાં કે વનમાં સર્વત્ર સુખી છે અને જે એવી પ્રતીતિ અને શ્રદ્ધા નથી પ્રગટી તે તું મનુષ્યના સહવાસમાં કે વનમાં એકાન્તમાં પણ દુઃખી (થવા) છે, અર્થાત્ સુખ જનમાં કે વનમાં નથી કિન્તુ તત્ત્વની શ્રદ્ધામાં છે. (૯) જીવ સંસારનાં દુખેથી પીડાતે મેહરૂપી અન્ધારામાં ત્યાં સુધી અટવાય છે કે તે જ્યાં સુધી વિવેકરૂપી સૂર્યના ઉદયથી યથાર્થ સ્વરૂપે આત્માના સ્વરૂપને જોતો નથી. અર્થાત્ આત્મજ્ઞાનીને મેહ કે સંસારનાં દુખે દુઃખી કરી શકતાં નથી. (૧૦) જેઓના હૃદયમાં આત્માની લયલીનતા રૂપ અનુભવ પ્રગટ થયો છે, આત્માનુભવ પ્રગટેલો છે, તેઓને આ બહુમાન્ય એ પણ અર્થ (ધન) અનર્થરૂપ ભાસે છે, Page #554 -------------------------------------------------------------------------- ________________ ૪૭૭ હદયપ્રદીપષટચિંશિકા कार्य च किं ते परदोषदृष्ट्या, कार्य च किं ते परचिन्तया च । वृथा कथं खिद्यसि बालबुद्धे !, कुरु स्वकार्य त्यज सर्वमन्यत् ।। यस्मिन् कृते कर्मणि सौख्यलेशो, दुःखानुबन्धस्य तथास्ति नान्तः । मनोऽभितापो मरणं हि यावत् , मूर्योऽपि कुर्यात् खलु तन्न વાર્મ રૂા. સ્ત્રીઓનાં ચરિત્રે મુડદાની ચેષ્ટારૂપ લાગે છે અને વિષય વિષતુલ્ય ભાસે છે. અર્થાત્ આત્મજ્ઞાની ધનમાં, સ્ત્રીઓના હાવભાવમાં કે ઈન્દ્રિયોના વિષયમાં ફસાતે નથી. (૧૧) હે આત્મન ! તારે બીજાના દોષ જેવાનું શું પ્રજન છે? બીજાની ચિન્તાનું પણ તારે શું કામ છે ? હે બાલબુદ્ધિ અજ્ઞાની જીવ! વૃથા શા માટે દુઃખી થાય છે ? લ્હારૂં પિતાનું (આત્મહિતરૂ૫) કાર્ય કર અને એ સિવાયનું બીજું સઘળું છેડ! (૧૨) જે કાર્ય કરવાથી સુખ લેશમાત્ર મળે છે અને તેના પરિણામે દુઃખની પરમ્પરાને અન્ન આવતું નથી, ઘણા કાળ પર્યન્ત દુઃખે ભેગવવાં પડે છે, મનને સંતાપ વધે છે અને અન્ત મરણ થાય છે, એવું કાર્ય કે મૂખ મનુષ્ય પણ ન કરે ! માટે હે જીવ! આપાત મધુર અને પરિણામે દારૂણ કાર્યોના લાભાલાભને વિવેક કરી અલ્પ સુખ માટે દુઃખના ડુંગરા ઉભા ન કર. (૧૩) Page #555 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ સ્વાધ્યાય ગ્રન્થસાહ यदर्जितं वै वयसाऽखिलेन, ध्यानं तपो ज्ञानमुखं च सत्यम् । क्षणेन सर्व प्रदहत्यहो तत् , कामो बली प्राप्य बलं (छलं ?) યતીના કા बलादसौ मोहरिपुर्जनानां, ज्ञानं विवेकं च निराकरोति । मोहाभिभूतं हि जगद्विनष्टं, तत्वावबोधादपयाति मोहः ॥१५॥ सर्वत्र सर्वस्य सदा प्रवृत्ति-दुःखस्य नाशाय सुखस्य हेतोः । तथापि दुःखं न विनाशमेति, सुखं न कस्यापि भजेत् સ્થિરમ્ રહ્યા - યતિઓએ પણ જે આખી ઉમ્મરમાં ધ્યાન, તપ, જ્ઞાન વિગેરે સત્યને (તત્ત્વને) મેળવ્યું હોય તે બલિષ્ઠ કામ તક મેળવીને એક ક્ષણમાં સઘળું ય બાળી મૂકે છે. (૧) મેહ બલાત્કારે છાના જ્ઞાન અને વિવેકને નાશ કરે છે (આવરી લે છે), એથી જ મેહથી પરાભવ પામેલું જગત નાશ પામી રહ્યું છે (દુઃખી દુઃખી થઈ ગયું છે), આ દુષ્ટ મોહ તત્ત્વજ્ઞાનથી દૂર થાય છે. અર્થાત્ તત્વાવબેધ વિના મેહને પરાભવ નહિ, વિવેકની પ્રાપ્તિ નહિ અને વિવેક વિના સુખ કદાપિ મળે નહિ. માટે હે જીવ! તને સમજવા પ્રયત્ન કર. (૧૫) સર્વત્ર સર્વકાળે સર્વજીની પ્રવૃત્તિ દુઃખને નાશ કરવા અને સુખને મેળવવા માટે હોય છે, તે પણ દુઃખ નાશ પામતું નથી અને જે જે સુખ મેળવે છે તે કઈને સ્થિર રહેતું નથી. (આ પરિસ્થિતિનું મૂળ શોધી શાશ્વત સુખ કેમ મળે, ક્યાંથી મળે અને તે કેવું હોય ? વિગેરે સમજવું Page #556 -------------------------------------------------------------------------- ________________ હૃદયપ્રદીપષત્રિંશિકા ૪૭૯ यत् कृत्रिमं वैषयिकादि सौख्यम् , भ्रमन् भवे को न लभेत ? કન્યા सर्वेषु तच्चाधममध्यमेषु, यद् दृश्यते तत्र किमद्भुतं च ॥१७॥ क्षुधातृषाकामविकाररोष-हेतुश्च तद् भेषजवद्वदन्ति ।। तदस्वतन्त्रं क्षणिक प्रयासकृत् , यतीश्वरा दरतरं त्यजन्ति ॥१८॥ गृहीतलिङ्गस्य च चेद्धनाशा, गृहीतलिङ्गो विषयाभिलाषी। गृहीतलिङ्गो रसलोलुपश्चेद् , विडम्बनं नास्ति ततोऽधिकं हि જોઈએ. માત્ર આંધળી પ્રવૃત્તિથી અનન્ત કાળ ગમે તે સમજીને સત્યની શોધ કરવી જોઈએ.) (૧૬) જે વિષયભોગ વિગેરે કૃત્રિમ સુખ છે, તેને આ સંસારમાં ભમતે કયો મનુષ્ય (જીવ) મેળવી શકતો નથી ? જે સુખ અધમ (મૂર્ખ) મધ્યમ (સામાન્ય બુદ્ધિવાળા) સર્વને (ઓછા વધારે પ્રમાણમાં હોય છે તે સુખમાં તને શું આશ્ચર્ય દેખાય છે ? (૧૭) તું જે કૃત્રિમ સુખમાં મૂઢ બને છે તે સુખને આત્માના આરોગ્યને પીછાનતા) વૈિદ્ય (જ્ઞાનીઓ) ભૂખ, તૃષા, કામ વિકાર અને ક્રોધ વિગેરે (રેગનું) કારણ માને છે, તે સુખ પરાધીન છે, ક્ષણિક છે, અતિ પ્રયત્ન સાધ્ય છે, માટે સાધુપુરૂષે તેવા તે સુખથી દૂર રહે છે–અતિ દૂર ફેંકી દે છે, તેની ઈચ્છા પણ કરતા નથી. (૧૮) - સાધુવેષ ધારણ કરનારાને પણ જે ધનની આશા હોય, સાધુવેષધારી પણ જે વિષયોની અભિલાષાવાળો હોય Page #557 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ સ્વાધ્યા૦ ગ્રન્થસાહ ये लुब्धचित्ता विषयार्थभोगे, बहिर्विरागा हृदि बद्धरागाः । ते दाम्भिका वेषधराश्च धूर्ता, मनांसि लोकस्य तु रञ्जयन्ति | |/૨વા मुग्धश्च लोकोऽपि हि यत्र मार्ग, निवेशितस्तत्र रतिं करोति। धूर्तस्य वाक्यैः परिमोहितानां, केषां न चित्तं भ्रमतीह लोके અને સાધુ થવા છતાં પણ જે તે રસને લોલુપી હોય તે આ જગતમાં એનાથી બીજું કઈ (મેટું) વિડમ્બન નથી. જે સાધુ વેષથી પણ વૈરાગ્યને સાધી શકે નહિ તેને આ જગતમાં વૈરાગ્યનું બીજું કઈ સાધન નથી, અમૃતથી પણ રેગ વધે તેને ઔષધ કયું હોઈ શકે ? તેમ સાધુ બનવા છતાં જડ-અનિત્યમાં રાગ ન ટળે તે તેને દુઃખમાંથી કોણ બચાવી શકે ? (૧૯) જે લોલુપી ચિત્તવાળા બહારથી વૈરાગી અને હૃદયમાં વિષયમાં, ધનમાં અને ભેગોમાં રાગવાળા છે તે દામ્ભિકો, માત્ર બાહ્ય વેષધારી ધુતારાઓ લેકોનાં મનને રજન માત્ર કરનારા છે. (તેઓ લેકોને સત્ય માર્ગે દોરી શકતા નથી, પિતાના સ્વાર્થને સાધવા ઉધે માર્ગે ચઢાવે છે.) (૨૦) લેક પણ ભેળ-મૂઢ છે કે તેને સાચા ખોટા જે માર્ગે દોરવામાં આવે તેમાં (વિવેક કર્યા વિના) રાગી બની જાય છે. આવા મૂઢ લાકમાં ધુતારાનાં વાક્યથી મુંઝાએલા કેનું ચિત્ત ભમતું નથી ? અર્થાત્ કપટી સાધુ ભેળા લોકને પોતાની વાજાળમાં મુંઝાવીને સત્ય માર્ગેથી તેના ચિત્તને ભમાવી દે છે. (૨૧) Page #558 -------------------------------------------------------------------------- ________________ ૪૮૧ હૃદયપ્રદીપષર્વિશિકા ये निःस्पृहास्त्यक्तसमस्तरागास्तत्वैकनिष्ठा गलिताभिमानाः। सन्तोषपोषैकविलीनवाञ्छा-स्ते रजयन्ति स्वमनो न लोकम् तावद्विवादी जनरअकश्च, यावन्न चैवात्मरसे सुखज्ञः। चिन्तामणिं प्राप्य वरं हि लोके, जने जने कः कथयन् प्रयाति _રરૂા. જેઓ પરની સ્પૃહા વિનાના, સર્વના રાગને ત્યાગ કરનારા (વિરાગી), એક માત્ર તત્ત્વની શ્રદ્ધાવાળા, અભિમાન રહિત અને એક સંતેષની પુષ્ટિના કારણે સર્વ વાચ્છાઓથી રહિત છે તેઓ પોતાના ચિત્તને રાજી કરનારા હેય છે. લોકોને રાજી કરનારા હતા નથી. (અર્થાત્ લેકને રાજી કરવાનું તેમનું ધ્યેય હોતું નથી પણ સત્ય સમજાવીને દુઃખથી છોડાવવાનું હોય છે.) (૨૨) - જ્યાં સુધી આત્મા પિતાના સ્વરૂપમાં (સમતા–સ તેષ વિગેરેમાં) સુખને અનુભવ નથી કરતો (આત્મગુણેને આસ્વાદી નથી) ત્યાં સુધી જ વાદવિવાદ કરનારે અને જનરજ્જનમાં આનન્દ માને છે. આત્મગુણેને રસ ચાખ્યા પછી તેને બીજે ક્યાં ય રસ નથી રહેતું. કારણ કે લોકમાં શ્રેષ્ઠ ચિન્તામણિ રત્નને મેળવીને કણ જેને તેને કહેતા ફરે? (અર્થાત્ આત્મગુણોને રસીએ પિતાના ગુણોને બહાર જણાવવા ઈચ્છતો જ નથી. જેમ ધનવાનને પિતાનું ધન ચોરાઈ–લૂંટાઈ જવાને ભય હોવાથી બીજાને તે જણાવતું નથી તેમ સાચે ગુણવાન પ્રશંસા વિગેરેથી ૩૧ . Page #559 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ સ્વાધ્યા૦ ગ્રન્થસન્તાહ षण्णां विरोधोऽपि च दर्शनानाम् , तथैव तेषां शतशश्च भेदाः । नानापथे सर्वजनः प्रवृत्तः, को लोकमाराधयितुं समर्थः ॥२४॥ तदेव राज्यं हि धनं तदेव, तपस्तदेवेह कला च सैव । स्वस्थे भवेच्छीतलताशये चे-नो चेद् वृथा सर्वमिदं हि मन्ये લૂંટાઈ જવાના ભયે પિતાના ગુણેને પ્રગટ કરતો નથી.) જે સ્વગુણને સ્વયં પ્રકાશે છે તે સાચો ગુણવાનું નથી. (૨૩) આ જગતમાં છએ દશાને પરસ્પર વિરોધ છે, એ રીતે તે તે દશામાં પણ સેંકડો ભેદે વર્તે છે અને લોક પણ ભિન્ન ભિન્ન માર્ગે દોડી રહ્યો છે (આ બધું આત્મસ્વરૂપની નિષ્ઠાના અભાવનું પરિણામ છે) એવા લોકને વશ કરવા, સત્ય માર્ગે ચઢાવવા માટે કેણ સમર્થ છે ? (૨૪) જે સ્વસ્થ (સમતાવાળા) ચિત્તમાં શીતલતાને અનુભવ થાય છે તે જ રાજ્યભવ છે, તે જ ઉત્તમ ધન છે, તે જ સાચે તપ છે અને તે જ એક સાચી કળા (જ્ઞાન) છે. અર્થાત સમતામાં (સ્વસ્વરૂપમાં) આનન્દને અનુભવ એ જ આત્માનું સર્વસ્વ છે જે એ શીતલતાને આનન્દ પ્રગટ નથી તે હું માનું છું કે રાજ્ય, ધન, તપ કે કળા સર્વ વૃથા છે. તેનાથી આત્માને કંઈ સુખ થવાનું નથી. (૨૫) Page #560 -------------------------------------------------------------------------- ________________ હૃદયપ્રદીપષત્રિશિકા ૪૮૩ रुष्टजनैः किं यदि चित्तशान्तिस्तुष्टैर्जनैः किं यदि चित्ततापः । प्रीणाति नो नैव दुनोति चान्यान, स्वस्थः सदोदासपरो हि एकः पापात् पतति नरके याति पुण्यात् स्वरेकः, पुण्यापुण्यप्रचयविगमात् मोक्षमेकः प्रयाति । संगानूनं न भवति सुखं न द्वितीयेन कार्यम् , तस्मादेको विचरति सदानन्दसौख्येन पूर्णः ॥२७॥ જે ચિત્તમાં શાન્તિ છે તે લોકો રેષ કરે તેથી આત્માને શું (દુઃખ) છે ? અને જે ચિત્તમાં સંતાપ છે તે બીજાઓ પ્રસન્ન થાય તેથી પણ શું છે? સદા પરપદાર્થમાં ઉદાસીનતાને (ઉપેક્ષાને) ભજનારે આત્મગુણમાં નિષ્ઠ યોગી બીજાઓને પ્રસન્ન કરતું નથી તેમ દુઃખી પણ કરતું નથી. (અર્થાત્ સાચા ચગીને પિતાના દુઃખ સુખની અપેક્ષા હોય છે, બીજાની ઉપેક્ષા હોય છે.) (૨૬) એક પાપના સંગથી નરકમાં પડે છે, એક પુણ્યના સંગથી સ્વર્ગે જાય છે, ત્યારે એક પુણ્ય પાપના સમૂહને અભાવ (નાશ) થવાથી મેક્ષમાં જાય છે. એમ નિશ્ચ પરપદાર્થના સંગથી સુખ નથી, માટે આત્માને પિતાના ગુણ સિવાય બીજા કેઈનું પ્રયોજન નથી એમ સમજી સ્વગુણમાં પૂર્ણતાને અનુભવનારે પૂર્ણ ભેગી સદા ય આત્માનન્દરૂપ સુખને અનુભવતે એકલો જ વિચારે છે, અર્થાત્ સાચો યેગી પરની આશા સેવતો નથી. (૨૭) Page #561 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ સ્વાધ્યા૦ ગ્રન્થસાહ त्रैलोक्यमेतद् बहुभिर्जितं मनोजये तेऽपि यतो न शक्ताः । मनोजयस्यात्र पुरो हि तस्मात् , तृणं त्रिलोकीविजयं वदन्ति ||૨૮ मनोलयानास्ति परो हि योगो, ज्ञानं तु तत्वार्थविचारणाच्च । समाधिसौख्यान परं च सौख्यम् , संसारसारं त्रयमेतदेव ॥२९॥ या सिद्धयोऽष्टावपि दुर्लभा ये, रसायनं चाअनधातुवादाः । ध्यानानि मन्त्राश्च समाधियोगाश्चित्ते प्रसन्ने विषवद् भवन्ति રૂ૦ જે ઘણાઓએ આ ત્રણે ય જગતને વિજય કર્યો, તેઓ પણ પિતાના મનને વિજય કરવા સમર્થ ન થયા, માટે એ મનના વિજયની સામે ત્રણે જગતના વિજયને પણ જ્ઞાનીઓ તૃણ સમાન ગણે છે. (અર્થાત્ જગતને જીતવું તે મેટી વાત નથી. કિન્તુ મનને જીતવું–સંતેષી નિવિકલ્પ બનાવવું તે દુષ્કરમાં પણ દુષ્કર છે, માટે જ્ઞાનીઓ મનના વિજયને જ સાચે વિજય સમજે છે અને તે માટે ઉદ્યમ કરે છે.) (૨૮) મનની જે આત્મગુણમાં એકાગ્રતા (સ્વગુણેમાં આનન્દ) તેનાથી શ્રેષ્ઠ બીજે વેગ નથી, તત્ત્વભૂત પદાર્થની વિચારણાથી શ્રેષ્ઠ કઈ જ્ઞાન નથી અને સમાધિ સુખથી બીજું સાચું સુખ નથી. આ ત્રણ જ સંસારમાં સારભૂત છે. (એના વિનાનું સર્વ અસાર છે.) (૨૯) જેને માટે જગત મથી રહ્યું છે તે બાહ્ય આઠે ય Page #562 -------------------------------------------------------------------------- ________________ હદયપ્રદીપષત્રિશિકા ૪૮૫ विन्दन्ति तत्त्वं न यथास्थितं वै, सङ्कल्पचिन्ताविषयाकुला ये । संसारदुःखैश्च कदर्थितानाम् , स्वप्नेऽपि तेषां न समाधिसौख्यम् રૂશા श्लोको वरं परमतत्त्वपथप्रकाशी, न ग्रन्थकोटिपठनं जनरअनाय । सभीवनीति वरमौषधमेकमेव, व्यर्थः श्रमप्रजननो न तु मूलभारः રૂા સિદ્ધિઓ, રસાયન સિદ્ધિ, અન્જન સિદ્ધિ અને (સુવર્ણ સિદ્ધિ વિગેરે) ધાતુવાદ તથા ધ્યાને, મન્ત્ર અને સમાધિ માટેના (આસનાદિને જય કરવારૂપ) પ્રાગે, એ સઘળું ચિત્ત જે પ્રસન્ન હોય તે ઝેર તુલ્ય છે. (અર્થાત્ આત્મરસનિમન તૃપ્ત ચગીને એ બાહ્ય સાધનાઓને લેશ પણ રસ નથી રહેતો ઉલટું આત્માનન્દમાં વિઘભૂત દેખાય છે.) (૩૦) જે વિષયના રાગથી આકુળ અનેક સંકલ્પની ચિન્તામાં ડૂબેલા છે તેઓ કદાપિ સત્ય તત્ત્વને પામી (મેળવી) શકતા નથી અને સંસારનાં દુખેથી પીડાતા તેઓને સ્વપ્નમાં પણ સમાધિનું સુખ પ્રાપ્ત થતું નથી. (૩૧) પરમતત્ત્વ (આત્મસુખ)ના માગને જણાવનારે એક જ શ્લોક શ્રેષ્ઠ (બહુ) છે, કિંતુ જનરજ્જન માટે કોડે ગ્રન્થને ભણવા તે શ્રેષ્ઠ નથી. એક જ સંજીવની ઔષધી શ્રેષ્ઠ ઔષધ છે કે જે મરેલાને સજીવન કરે છે, (મરતાને Page #563 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ સ્વાધ્યા૦ ગ્રન્થસદેહ तावत् सुखेच्छा विषयादिभोगे, यावन् मनः स्वास्थ्यसुखं न ત્તિા लब्धे मनःस्वास्थ्यसुखैकलेशे, त्रैलोक्यराज्येऽपि न तस्य वाञ्छा રૂરૂાાં न देवराजस्य न चक्रवर्तिन-स्तद्वै सुखं रागयुतस्य मन्ये । यद्वीतरागस्य मुनेः सदात्म-निष्ठस्य चित्ते स्थिरतां प्रयाति _liરૂકા બચાવે છે) એ સિવાયને શ્રમ દેનારે મૂળીઓને ભારે હોય તે પણ તે શ્રેષ્ઠ નથી. અર્થાત્ ગ્રન્થ ભણવા છતાં આત્મસુખને માર્ગ ન જા તે તે ઘણું પણ જ્ઞાન ભારભૂત છે, ભલે ! એક જ શ્લોક ભર્યો હોય પણ એમાંથી પોતાનું સુખ (તત્ત્વ) જાણ્યું છે તે તે શ્રેષ્ઠ અને ઘણું જ્ઞાન છે. (૩૨) છે ત્યાં સુધી જ વિષયાદિ ભેગેના સુખની ઈચ્છા રહે છે કે જ્યાં સુધી મન પિતાની સ્વસ્થતાનું–સ્થિરતાનું (નિર્વિકલ્પ દશાનું) સુખ જાણતું નથી. મનની સ્થિરતાના (નિર્વિકલ્પના) આનન્દને એક લેશ પણ ચાખે (અનુભવે) તે ત્રણ લોકના સામ્રાજ્યની પણ ઈચ્છા તેને રહેતી નથી. અર્થાત્ ત્રણે જગતના સામ્રાજ્ય જેટલા પણ બાહ્ય (જડ) સુખની અપેક્ષાએ નિર્વિકલ્પ મનના આનન્દને એક લેશ પણ ઘણું જ સુખ આપે છે. (૩૩) Page #564 -------------------------------------------------------------------------- ________________ હૃદયપ્રદીપષત્રિશિકા ૪૮૭ यथा यथा कार्यशताकुलं वै, कुत्रापि नो विश्रमतीह चित्तम् । तथा तथा तत्वमिदं दुरापं, हृदि स्थितं सारविचारहीनः ॥३५॥ शमसुखरसलेशात् द्वेष्यतां संप्रयाता, विविधविषयभोगात्यन्तवाञ्छाविशेषाः। परमसुखमिदं यद् भुज्यतेऽन्तः समाधौ, मनसि यदि तदा ते शिष्यते किं वदान्यत् ॥३६॥ સ્વર્ગમાં જડસુખના રાગી ઈન્દ્રને કે મનુષ્યલોકમાં છ ખણ્ડના ભક્તા ચક્રવતીને પણ તે સુખ નથી કે સદા આત્મસ્વરૂપમાં રમતા વીતરાગી મુનિને ચિત્ત સ્થિર થવાથી જે સુખ હોય છે. અર્થાત વૈરાગીનું નિર્વિકલ્પ ચિત્તનું સુખ ત્રણે જગતના સુખ કરતાં ઘણું જ વધારે છે. (૩૪) જેમ જેમ સેંકડો કાર્યોમાં આકુળ ચિત્ત કે વિષયમાં શાન્ત થતું નથી. વિકલ્પની જાળમાં ગૂંથાએલું રહે છે તેમ તેમ તત્વના વિચારથી વચિત આત્માઓ હદયમાં રહેલા તત્વને-શમસુખને દુર્લભ બનાવે છે, અર્થાત્ નિર્વિકલ્પ મન વિના તત્વને આનન્દ દુર્લભ છે. (૩૫) પ્રશમ સુખના રસને લેશ માત્ર ચાખવાથી અનાદિ કાલીન વિવિધ વિષયેના ભેગની ભિન્ન ભિન્ન અત્યન્ત વાચ્છાએ શ્રેષનું પાત્ર બનશે. અર્થાત્ એ વિષયભેગની વાચ્છાઓ પ્રત્યે તને સહજ ઉપેક્ષા થશે. ત્યારે જ તું સમાધિમાં રમતા હારા મનમાં પરમ સુખને રસાસ્વાદ જોગવીશ. Page #565 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ સ્વાધ્યા૦ ગ્રન્થસન્દાહ આટલું કહ્યા પછી હવે તુ કહે કે તને ખીજી શું શિખામણ આપું ? (અર્થાત્ નિવિકલ્પ પ્રશમ રસ મગ્ન મનમાં સમાધિને તુ જે આનન્દ ભાગવીશ, તે જ સાચા, સ્વાધીન અને નિત્ય આનન્દ હશે તે સિવાય બીજો કોઇ પણ જડસુખને આનન્દ ઢંગારેશ નિવડશે. આખરે તને દુ:ખી કરશે, આથી તને વધારે શું કહું ? અર્થાત્ એ એક જ શિખામણ ઘણી છે.) (૩૬) ॥ ઇતિ હૃદયપ્રદીપષત્રિંશિકા સાર્થા સમાણા ।। Page #566 -------------------------------------------------------------------------- ________________ आचार्यपुरन्दरमहावादिश्रीसिद्धसेनदिवाकरविरचिता ॥श्रीवर्द्धमानद्वात्रिंशिका ॥ सदायोगसात्म्यात्समुद्भूतसाम्यः, प्रभोत्पादितप्राणिपुण्यप्रकाशः । त्रिलोकीशवन्द्यस्रिकालज्ञनेता, स एकः परात्मा गतिम जिनेन्द्रः ॥१॥ ક્ષાયિક ભાવથી ઉત્પન્ન થએલા જ્ઞાન-દર્શનચારિત્રરૂપ યેગના તાદામ્યપણાના અનુભવથી જેમનામાં હમેશાં સમપણું રહેલું છે, જેઓએ કેવળજ્ઞાન અને કેવલદર્શનની પ્રભાથી પોતાના શાસનમાં રહેલા પ્રાણીઓને ધર્મને ઉદ્યોત કરેલ છે, જેઓ ત્રણ લોકના સ્વામી એવા દેવેન્દ્ર, નરેન્દ્ર અને ચમરેન્દ્રોને પણ વાંદવા એગ્ય છે અને જેઓ મતિ, શ્રુત, અવધિ તથા મન:પર્યવ જ્ઞાનવાળા પુરૂષોના સ્વામી છે, એવા સામાન્ય કેવલીઓને વિષે ઇન્દ્ર તુલ્ય પરમાત્મા શ્રી વધમાન સ્વામી એક જ મારી ગતિ હો–મને શરણ થાઓ. (૧) Page #567 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ સ્વાધ્યા૦ ગ્રન્થસહ शिवोऽथादिसंख्योऽथ बुद्धः पुराणः, पुमानप्यलक्ष्योऽप्यनेकोऽप्यथैकः । प्रकृत्याऽऽत्मवृत्त्याप्युपाधिस्वभावः, स एकः परात्मा गति, जिनेन्द्रः ॥२॥ जुगुप्साभयाज्ञाननिद्राविरत्य ङ्गभूहास्यशुगद्वेषमिथ्यात्वरागैः । न यो रत्यरत्यन्तरायैः सिषेवे, स एकः परात्मा गति, जिनेन्द्रः ॥३॥ न यो बाह्यसत्त्वेन मैत्री प्रपन्न स्तमोभि नैनो वा रजोभिः प्रणुन्नः । ઉપદ્રવ રહિત, પિતાના તીર્થની આદિના કરનાર, તત્વના જાણનાર, વૃદ્ધ, સર્વ જીનું રક્ષણ કરનાર, ઈન્દ્રિયજન્ય જ્ઞાનથી અલક્ષ્ય, અનન્તપર્યાયાત્મક વસ્તુના જ્ઞાતા હોવાથી અનેક, નિશ્ચય નયથી એક, કર્યપ્રકૃતિ વિગેરેના પરિણામથી ઉપાધિરૂપ છતાં આત્મવૃત્તિ વડે સ્વભાવમય એવા તે જિનેન્દ્ર મારી ગતિરૂ૫ હે. (૨) - નિન્દા, ભય, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, કામાભિલાષ, હાસ્ય, શેક, દ્વેષ, મિથ્યાત્વ, રાગ, રતિ, અરતિ તથા દાનાન્તરાય, લાભાન્તરાય, ભેગાન્તરાય, ઉપભેગાન્તરાય અને વર્યાન્તરાય એ પાંચ અન્તરાય, એ પ્રમાણે અઢાર દે વડે જેઓ સેવાતા નથી, તેવા એક જ પરમાત્મા જિનેન્દ્ર મારી ગતિરૂપ છે. (૩) Page #568 -------------------------------------------------------------------------- ________________ __कपाल शिवो भूतन जिनेन्द्रः ।।५ વદ્ધમાનદ્વાáિશિકા ૪૯ त्रिलोकीपरित्राणनिस्तन्द्रमुद्रः, स एकः परात्मा गतिमै जिनेन्द्रः ॥४॥ દૈવીશ! વિશે ! નાથ ! , ___ मुकुन्दाच्युत ! श्रीपते ! विश्वरूप ! । अनन्तेति संबोधितो यो निराशैः, स एकः परात्मा गतिम जिनेन्द्रः ॥५॥ पुराऽनङ्गकालारिराकाशकेशः, कपाली महेशो महाव्रत्युमेशः । मतो योऽष्टमुर्तिः शिवो भूतनाथः, ___ स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥६॥ જે પ્રભુ બાહ્ય સત્ત્વ એટલે લૌકિક સત્ત્વ ગુણની સાથે મિત્રીને પ્રાપ્ત થયા નથી, જેઓ અજ્ઞાનરૂપ અધકારથી તેમજ રજોગુણથી પણ પ્રેરાએલા નથી, તથા ત્રણે લોકની રક્ષા કરવામાં જેમની મૂર્તિ આળસ રહિત છે, તે એક જ શ્રીજિનેન્દ્ર મારી ગતિરૂપ થાઓ. (૪) હે ઈન્દ્રિયેના નિયન્તા ! હે લોકાલોકમાં વ્યાપ્ત જ્ઞાનવાળા ! હે જગતમાં રહેલા ભવ્ય પ્રાણીઓના નાથ ! હે રાગદ્વેષને જીતનાર ! હે પાપથી મૂકાવનાર! હે ખલના રહિત ! હે કેવળજ્ઞાનરૂપ લક્ષ્મીના પતિ ! હે અસંખ્યાત પ્રદેશે અનાવૃત સ્વરૂપવાળા ! હે અનન્ત ! આ પ્રમાણે સંબંધન આપી આશા રહિત (નિષ્કામ) એવા પુરૂએ જેઓને સંબંધિત કરેલા છે, એવા શ્રીજિનેન્દ્ર પ્રભુ એક જ મારી ગતિ હો. (૫) Page #569 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ विधिब्रह्मलोकेशशंसुस्वयंभूचतुर्वक्त्र मुख्याभिधानां विधानाम् । धवोऽथ य ऊचे जगत्सर्गहेतुः, સ્વાધ્યા૦ ગ્રન્થસન્થ્રાહ્ स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥७॥ न शूलं न चापं न चक्रादि हस्ते, न हास्यं न लास्यं न गीतादि यस्य । न नेत्रे न गात्रे न वक्त्रे विकारः, स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ||८|| પૂર્વે ક્ષેપક શ્રેણિમાં આરૂઢ થયા ત્યારથી જેએ કામદેવરૂપી મિલન શત્રુના વૈરી છે, જેઆ લેાકાકાશરૂપી પુરૂષાકારના મસ્તકે રહેલી સિદ્ધશિલા ઉપર સ્થાન કરનારા છે, જેઓ બ્રહ્મચર્યને પાળનારા છે, જેએ મહાન ઐશ્વર્યાંના ભેાક્તા છે, જેઓ મહાવ્રતને ધરનારા છે, જેઓ કેવલજ્ઞાન— કેવલદÖનરૂપ પાર્વતીના પતિ છે, જેઓ અષ્ટક ના ક્ષયથી ગુણરૂપી મૂર્તિઓવાળા છે, જેઆ કલ્યાણુરૂપ છે તથા જે સર્વ પ્રાણીઓના નાથ છે તે પરમાત્મા જિનેન્દ્ર એક જ મારી ગતિ હા. (૬) જગતના ભવ્ય પ્રાણીઓને મેાક્ષમાગ આપવામાં નિશ્ચલ હેતુરૂપ એવા જે પ્રભુ, વિધિ, બ્રહ્મા, લેાકેશ, શંભુ, સ્વયંભૂ અને ચતુર્મુ* ખ વગેરે નામેાના કારણરૂપ છે, તે જિનેન્દ્ર એક જ મારી ગતિરૂપ થાઓ. (૭) જેના હાથમાં ત્રિશૂલ, ધનુષ્ય અને ચક્રાદિ આયુધા Page #570 -------------------------------------------------------------------------- ________________ વદ્ધમાનદ્રાવિંશિકા न पक्षी न सिंहो वृषो नापि चापं, न रोषप्रसादादिजन्मा विडम्बः । न निन्द्यैश्चरित्रैर्जने यस्य कम्पः, स एकः परात्मा गति, जिनेन्द्रः ॥९॥ न गौरी न गङ्गा न लक्ष्मीर्यदीयम् , वपुर्वा शिरो वाऽप्युरो वा जगाहे । यमिच्छाविमुक्तं शिवश्रीस्तु भेजे, स एकः परात्मा गति जिनेन्द्रः ॥१०॥ નથી, જેને હાસ્ય, નૃત્ય અને ગીતાદિનું કરવાપણું નથી અને જેના નેત્રમાં ગાત્રમાં કે મુખમાં વિકાર નથી, તે પરમાત્મા શ્રીજિનેન્દ્ર એક જ મારી ગતિ થાઓ. (૮) જે ભગવન્તને પક્ષી, સિંહ તથા વૃષભના વાહન નથી, તેમ પુષ્પનું ધનુષ્ય પણ નથી, જેમને રેષ તથા પ્રસન્નતાથી થએલી વિડમ્બના નથી અને નિન્દવા ગ્ય ચરિત્રાથી જેમને લોકમાં ભય નથી, તે શ્રીજિનેન્દ્ર પ્રભુ એક જ મારી ગતિ હ. (૯) જેમના શરીર ઉપર ગીરી (પાર્વતી) બેઠાં નથી, જેમના મસ્તકમાં ગડ્યા રહી નથી અને જેમના વક્ષસ્થલમાં લક્ષમી વસેલાં નથી, કિન્તુ ઈચ્છાઓથી મુક્ત એવા જે પ્રભુને મોક્ષ લક્ષમી ભજે છે, તે શ્રીજિનેન્દ્ર પ્રભુ એક જ મારી ગતિ થાઓ. (૧૦) Page #571 -------------------------------------------------------------------------- ________________ ४८४ સ્વાધ્યા૦ ગ્રન્થસહ जगत्संभवस्थेमविध्वंसरूपै रलीकेन्द्रजालैन यो जीवलोकम् । महामोहकूपे निचिक्षेप नाथः, स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥११॥ समुत्पत्तिविध्वंसनित्यस्वरूपा, __ यदुत्था त्रिपद्येव लोके विधित्वम् । हरत्वं हरित्वं प्रपेदे स्वभावैः, ___ स एकः परात्मा गतिम जिनेन्द्रः ॥१२॥ त्रिकालत्रिलोकत्रिशक्तित्रिसन्ध्य त्रिवर्गत्रिदेव त्रिरत्नादिभावैः । यदुक्ता त्रिपधेव विश्वानि वत्रे, स एकः परात्मा गति में जिनेन्द्रः ॥१३॥ જે પ્રભુએ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને નાશરૂપ ખેટી ઈન્દ્રજાલો વડે આ લોકને મહામહરૂપી કુવામાં નાખ્યો નથી, તે એક જ પરમાત્મા શ્રીજિનેન્દ્ર પ્રભુ મારી गति थामी. (११) જે તીર્થકર પ્રભુથી પ્રગટ થએલી ઉત્પત્તિ, વિનાશ અને નિત્યત્વ (ધ્રુવત્વ)રૂપ ત્રિપદી જ આ લોકમાં સ્વભાવથી બ્રહ્મપણાને, શિવપણાને અને વિષ્ણુપણાને પ્રાપ્ત થયેલી છે, તે શ્રીજિનેન્દ્ર પ્રભુ એક જ મારી ગતિરૂપ થાઓ. (૧૨) જે ભગવતે પ્રતિપાદન કરેલી ત્રિપદી જ ત્રિકાલ, Page #572 -------------------------------------------------------------------------- ________________ વદ્ધમાનદ્રાવિંશિકા ૪૫ यदाज्ञा त्रिपद्येव मान्या ततोऽसो, तदस्त्येव नो वस्तु यन्नाधितष्ठौ । अतो बूमहे वस्तु यत्तद्यदीयम् , स एकः परात्मा गतिम जिनेन्द्रः ॥१४॥ न शब्दो न रूपं रसो नापि गन्धो, न वा स्पर्शलेशो न वर्णों न लिङ्गम् । न पूर्वापरत्वं न यस्यास्ति संज्ञा, स एकः परात्मा गति, जिनेन्द्रः ॥१५॥ ત્રિલોક, ત્રિશક્તિ, ત્રિસધ્યા, ત્રિવર્ગ, ત્રિદેવ અને ત્રિરત્ન વિગેરે ભાવે વડે સર્વ વિશ્વને વરેલી છે, તે શ્રીજિનેન્દ્ર પ્રભુ એક જ મારી ગતિ થાઓ. (૧૩) જે ભગન્વતની આજ્ઞા ત્રિપદી જ છે અને તેથી કરીને એ ત્રિપદી માનવા ગ્ય છે. જે વસ્તુ ત્રિપદીથી વ્યાપ્ત છે તે જ વસ્તુ છે અને જે ત્રિપદીથી અધિક્તિ નથી તે વસ્તુ પણ નથી. એ માટે અમે કહીએ છીએ કે જે વસ્તુ છે તે ત્રિપદીમય છે, તે (ત્રિપદીના પ્રરૂપક) એવા શ્રીજિનેન્દ્ર પ્રભુ એક જ મારી ગતિ હે. (૧૪) જે શ્રીજિનેન્દ્ર પ્રભુને શબ્દ, રૂપ, રસ, ગબ્ધ અને સ્પર્શ એ પાંચ વિષય નથી, જે પ્રભુને શ્વેતાદિ વર્ણ કે આકાર નથી, જેમને સ્ત્રી, પુરૂષ કે નપુંસક લિન્ગ નથી, જેઓને આ પહેલો કે આ બીજે એવું પૂર્વાપરપણું નથી Page #573 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ સ્વાધ્યા, ગ્રન્થસહ छिदा नो भिदा नो न क्लेदो न खेदो, न शोषो न दाहो न तापादिरापत् । न सौख्यं न दुखं न यस्याति वाञ्छा, સ : વામાં તમે વિના રદ્દા न योगा न रोगा न चोद्वेगवेगाः, * સ્થિતિને પતિનો ન મૃત્યુર્વ વર્મા ...न पुण्यं न पापं न यस्यास्ति बन्धः, स एकः परात्मा गतिमें जिनेन्द्रः ॥१७॥ તથા જેઓને સંજ્ઞા નથી, તે શ્રીજિનેન્દ્ર પ્રભુ એક જ મારી ગતિ હે. (૧૫) જે ભગવન્તને શસ્ત્રાદિકથી છેદ નથી, કરવત વિગેરેથી ભેદ નથી, જલાદિકથી કલેદ નથી, ખેદ નથી, શેષ નથી, દાહ નથી, તાપ વિગેરે આપત્તિ નથી, સુખ નથી, દુઃખ નથી, વાચ્છા નથી, તે એક જ શ્રીજિનેન્દ્ર મારી ગતિ થાઓ. (૧૬) જે પ્રભુને મન, વચન, કાયાના પેગ નથી, જ્વરાદિ રેગ નથી અને ચિત્તમાં ઉગના વેગ નથી. વળી જે ભગવન્તને આયુષ્યની સ્થિતિ (મર્યાદા) નથી, પરભવમાં ગતિ (ગમન) નથી, મૃત્યુ નથી, રાશી લાખ છવાયેનિમાં જન્મ–અવતાર નથી, પુણ્ય નથી, પાપ નથી કે બધ નથી, તે એક જ શ્રીજિનેન્દ્ર મારી ગતિ થાઓ. (૧૭) Page #574 -------------------------------------------------------------------------- ________________ ४८७ વર્તમાનદ્વાચિંશિકા तपः संयमः सूनृतं ब्रह्म शौचं, मृदुत्वा वाकिंचनत्वानि मुक्तिः । क्षमैवं यदुक्तो जयत्येव धर्मः, स एकः परात्मा गतिम जिनेन्द्रः ॥१८॥ अहो विष्टपाधारभूता धरित्रो, निरालम्बनाधारमुक्ता यदास्ते । अचिन्त्यैव यद्धर्मशक्तिः परा सा, स एकः परात्मा गति, जिनेन्द्रः ॥१९॥ न चाम्भोधिराप्लावयेद् भृतधात्री, समाश्वासयत्येव कालेऽम्बुवाहः । यदुद्भुतसद्धर्मसाम्राज्यवश्यः, स एकः परात्मा गतिम जिनेन्द्रः ॥२०॥ मना । त५, संयम, सत्यवयन, प्रार्थ, भयौर्य, निलिभानिया, मा १ (स२सतो), अपरियड, મુક્તિ, (નર્લોભતા) અને ક્ષમા એ દશ પ્રકારને ધર્મ જયવન્ત વતે છે, તે શ્રીજિનેન્દ્ર પ્રભુ એક જ મારી ગતિ. यामी. (१८) - અહે ! જે ભગવન્તના ધર્મની શક્તિ અચિત્ય અને ઉત્કૃષ્ટ છે કે જેનાથી ભુવનના આધારરૂપ આ પૃથ્વી આલઅન વગર અને આધાર વગર રહેલી છે, તે શ્રીજિનેન્દ્ર પરમાત્મા એક જ મારી ગતિ થાઓ. (૧૯) Page #575 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યા૦ ગ્રન્થસન્દેહુ ૪૯૮ न तिर्यग ज्वलत्येव यद् ज्वालजिह्वो, यदूर्ध्वं न वाति प्रचण्डो नभस्वान् । स जागर्ति यद्धर्मराजप्रतापः, स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥ २१ ॥ इमौ पुष्पदन्तौ जगत्यत्र विश्वोपकाराय दिष्ट्योदयेते वहन्तौ । ऊरीकृत्य यत्तुर्यलोकोत्तमाज्ञां, સર્જક વાસ્મા ગતિર્થે નેિન્દ્રઃ ॥૨૨॥ अवत्येव पातालजम्बालपातात्, विधायापि सर्वज्ञलक्ष्मीनिवासान् । જે ભગવન્તથી પ્રગટ થયેલા સદ્ધર્મના સામ્રાજ્યને વશ થએલા સમુદ્ર આ પૃથ્વીને ડૂબાવતા નથી અને મેઘ ચેાગ્ય કાળે વરસ્યા કરે છે, તે શ્રીજિનેન્દ્ર પ્રભુ એક જ મારી ગતિ થાઓ. (૨૦) જે ભગવન્તના ધર્મરાજાના પ્રતાપ એવા જાગ્રત છે કે જેથી અગ્નિ તિો પ્રજવલિત થતા નથી અને પ્રચણ્ડ વાયુ ઊપણે વાત નથી, તે શ્રીજિનેન્દ્ર ભગવન્ત એક જ મારી ગતિ હે।. (૨૧) જે લેાકેાત્તમ પ્રભુની આજ્ઞાને અલ્ગીકાર કરી વહન કરતા એવા સૂર્ય અને ચન્દ્ર આ જગતમાં વિશ્વના ઉપકારને માટે સુભાગ્યથી ઉદ્દય પામે છે, તે એક જ પરમાત્મા શ્રીજિનેન્દ્ર પ્રભુ મારી ગતિ થાઓ. (૨૨) Page #576 -------------------------------------------------------------------------- ________________ વર્તમાનદ્વાર્વિશિકા ૪૦ यदाज्ञाविधित्साश्रितानङ्गभाजः, स एकः परात्मा गतिमें जिनेन्द्रः ॥२३॥ સુપર્વતૃત્તિમામધેનુ प्रभावा नृणां नैव दूरे भवन्ति । चतुर्थे यदुत्थे शिवे भक्तिभाजां, स एकः परात्मा गतिमें जिनेन्द्रः ॥२४॥ कलिव्यालवह्निग्रहव्याधिचौर व्यथावारणव्याघ्रवीथ्यादिविघ्नाः । यदाज्ञाजुषां युग्मिनां जातु न स्युः, स एकः परात्मा गति जिनेन्द्रः ॥२५॥ જે ભગવન્તની આજ્ઞા, તેનું પાલન કરવાની ઈચ્છાવાળા પ્રાણીઓને સર્વજ્ઞલમીના નિવાસરૂપ (અશરીરી) બનાવીને નરકનિદાદિ કાદવના પાતથી બચાવે છે, તે શ્રીસર્વજ્ઞ જિનેન્દ્ર પ્રભુ એક જ મારી ગતિ થાઓ. (૨૩) જે ભગવન્તથી પ્રગટ થએલા ચેથા લોકોત્તર (મુક્તિરૂપી ભાવ) કલ્યાણને વિષે ભક્તિવાળા એવા ભવ્ય પ્રાણીઓને કલ્પવૃક્ષ, ચિન્તામણિ અને કામધેનુના પ્રભાવે પણ દૂર નથી, તે શ્રીજિનેન્દ્ર પ્રભુ એક જ મારી ગતિ થાઓ. (૨૪). - જે પ્રભુની આજ્ઞાને સેવન કરનારા સ્ત્રી પુરૂષ રૂપી જેડલાઓને કલેશ, સર્પભય, અગ્નિભય, ગ્રહપીડા, રંગ, ચરને ઉપદ્રવ, હસ્તીને ભય અને વ્યાઘની શ્રેણિ અથવા Page #577 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦. સ્વાધ્યા૦ ગ્રન્થસોહ अबन्धस्तथैकः स्थितो वा क्षयी वा sadદા મતો પૈ સર્વથાSHTI न तेषां विमुढात्मनां गोचरो यः, સ : ઘરમાં જતિર્મ નિદ્રા રદ્દા. नवा दुःखगर्ने नवा मोहगर्भ, स्थिता ज्ञानगर्भे तु वैराग्यतत्वे । यदाज्ञानिलीना ययुर्जन्मपारं, स एकः परात्मा गति, जिनेन्द्रः ॥२७॥ विहायाश्रवं संवरं संश्रयैव, यदाज्ञा पराऽभाजि यैनिर्विशेषः। વાઘ અને માર્ગને ભય ઈત્યાદિ વિદને કદી પણ થતાં નથી, તે શ્રીજિનેન્દ્ર પ્રભુ એક જ મારી ગતિ હે. (૧૫) જે જડ લોકો આત્માને સર્વથા કર્મ બન્ધ રહિત, એક, સ્થિર, વિનાશી કે અસત્ માને છે, તેવા મૂઠ પુરૂષને જે પ્રભુ ગોચર (જ્ઞાન વિષય) થતા નથી, તે શ્રીજિનેન્દ્ર પરમાત્મા એક જ મારી ગતિ થાઓ. (૨૬) જે પ્રભુની આજ્ઞા દુઃખગર્ભ વૈરાગ્યમાં કે મોહગર્ભ વેરાગ્યમાં નથી કિન્તુ જ્ઞાનગર્ભ વૈરાગ્ય તત્ત્વમાં રહેલી છે તથા જેમની આજ્ઞામાં લીન થએલા છ જન્મમરણરૂપ સંસાર સમુદ્રના પારને પામી ગયા છે, તે શ્રીજિનેન્દ્ર પ્રભુ એક જ મારી ગતિ હે. (૨૭) Page #578 -------------------------------------------------------------------------- ________________ વમાનદ્વાચિંશિક ૫૦૧ स्वकस्तैरकायैव मोक्षो भवो वा, સા પરમો પતિ વિનેદ પરા शुभध्याननीरैरूरीकृत्य शौचं, सदाचारदिव्यांशुकभूषिताङ्गाः। बुधाः केचिदर्हन्ति यं देहगेहे, ___ स एकः परात्मा गति, जिनेन्द्रः ॥२९॥ दयामनृतास्तेयनिःसंगमुद्रा___ तपोज्ञानशीलैर्गुरूपास्तिमुख्यैः। सुमैरष्टभिर्योऽयंते धाम्नि धन्यैः, સ : પરમ તિર્મ નિને રૂ. જે નિર્વિશેષ (સામાન્ય) પુરૂએ, “હે જીવ! તું આશ્રવને છેડીને સંવરને આશ્રય કર ” એવી જે પ્રભુની ઉત્કૃષ્ટ આજ્ઞાને સેવેલી છે, તે પુરૂષોએ પિતાને ભવ– મેક્ષરૂપ કર્યો છે–જીવન મુક્ત દશા પ્રાપ્ત કરી છે, એવા તે શ્રીજિનેન્દ્ર પ્રભુ એક જ મારી ગતિ થાઓ. (૨૮) કઈ પડિત પુરૂષો શુભધ્યાનરૂપ જળથી પવિત્ર થઈ, સદાચારરૂપી દિવ્ય વસ્ત્રોથી અલ્ગને અલંકૃત કરી, પોતાના શરીરરૂપ મન્દિરમાં જે પ્રભુના સ્વરૂપની પૂજા કરે છે, તે શ્રીજિનેન્દ્ર પ્રભુ એક જ મારી ગતિ થાઓ. (૨૯) ધન્ય પુરૂષો દયા, સત્ય, અચૌર્ય, નિઃસંગમુદ્રા, તપ, જ્ઞાન, શીલ અને ગુરૂની ઉપાસનારૂપ આઠ પુપિથી જે ભગવન્તનું જ્ઞાનાતિમાં પૂજન કરે છે, તે શ્રીજિનેન્દ્ર પરમાત્મા એક જ મારી ગતિ હે. (૩૦) Page #579 -------------------------------------------------------------------------- ________________ પહશે. સ્વાધ્યા૦ ગ્રન્થસહ महाधिनेशो महाज्ञो महेन्द्रो, महाशान्तिभर्ता महासिद्धसेनः । महाज्ञानवान् पावनीमूर्तिरर्हन्, स एकः परात्मा गति, जिनेन्द्रः ॥३१॥ महाब्रह्मयोनिमहासत्त्वमूर्ति महाहंसराजो महादेवदेवः। महामोहजेता महावीरनेता, . स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥३२॥ જે અહન પરમતિવાળા છે, કુબેર-આત્મઋદ્ધિના સ્વામી છે, મહાન આજ્ઞાવાળા છે, મહેન્દ્ર પરમેશ્વર્યના જોક્તા છે, મહા શાન્તરસના નાયક છે, મહાત્ સિદ્ધોનીસિદ્ધના પર્યાયની સંતતિવાળા છે, મહા જ્ઞાની-કેવળજ્ઞાની છે અને પાવની–પવિત્ર કરનારી મૂર્તિવાળા છે, તે શ્રીજિનેન્દ્ર પ્રભુ એક જ મારી ગતિરૂપ થાઓ. (૩૧) જે ભગવન્ત પરબ્રહ્મના ઉત્પત્તિ સ્થાન છે, જેઓ મહાન ધર્યની મૂર્તિ છે, મહાન ચિતન્યના રાજા છે, ચાર નિકાયના કર્મોપાધિવાળા મહાન દેવાના પણ દેવ છે, મહા મેહને જીતનારા છે અને મહાવીર (કર્મને હણવામાં મેટા સુભટ)ના પણ સ્વામી છે તે શ્રીજિનેન્દ્ર પ્રભુ એક જ મારી ગતિ થાઓ. (૩૨) Page #580 -------------------------------------------------------------------------- ________________ પ૦૩ વદ્ધમાનદ્વાર્વિશિકા (૩પસંહારવ્ય ) शार्दूलविक्रीडितम् इत्थं ये परात्मरूपमनिशं श्रीवर्द्धमानं जिनम् , वन्दन्ते परमाहतास्त्रिभुवने शान्तं परं दैवतम् । तेषां सप्त भियः क्व सन्ति दलितं दुःखं चतुर्धाऽपि तैमुक्तैर्यत् सुगुणानुपेत्य वृणते ताश्चक्रिशक्रश्रियः॥१॥ આ પ્રમાણે જે પરમ શ્રાવકે હમેશાં ત્રણ ભુવનમાં શાન્ત પરમાત્મસ્વરૂપ અને પરમદેવ એવા શ્રીવર્ધમાન પ્રભુને વન્દના કરે છે, તે શ્રાવકને સાત પ્રકારના ભય ક્યાંથી જ રહે? વળી તેઓ મુક્ત થઈ ચાર પ્રકારના દુઃખને દલી નાખે છે અને અનન્ત ચતુષ્ટયાદિ ઉત્તમ ગુણેને પ્રાપ્ત કરી ચક્રવતી અને મોક્ષ પર્યન્તની લક્ષ્મીઓને પણ વરે છે. ઈતિ શ્રીવર્ધમાનદ્વાત્રિશિકા સાથ સમાપ્તા છે Page #581 -------------------------------------------------------------------------- ________________ कलिकालसर्वज्ञश्रीहेमचन्द्राचार्यविरचिता ॥ अयोगव्यवच्छेदिका ॥ अगम्यमध्यात्मविदामवाच्यं, વશ્વિનામતાં श्रीवर्धमानाभिधमात्मरूप મહં હતુવરમાનામિ શા स्तुतावशक्तिस्तव योगिनां न किं, - गुणानुरागस्तु ममापि निश्चलः । इदं विनिश्चित्य तव स्तवं वदन्, न बालिशोऽप्येष जनोऽपराध्यति ॥२॥ હું અધ્યાત્મવેત્તાઓને અગમ્ય, પણ્ડિતેને અનિ– વચનીય અને ઇન્દ્રિયજ્ઞાનવાળાઓને પરોક્ષ એવા પરમાત્મ સ્વરૂપ શ્રીવર્ધમાન સ્વામીને મારી સ્તુતિને વિષય કરું છું. (૧) હે ભગવન્! આપની સ્તુતિ કરવામાં શું યેગી પુરૂષો પણ અસમર્થ નથી ? (અસમર્થ હોવા છતાં પણ આપના ગુણે ઉપરના અનુરાગથી જ ચેગી પુરૂએ જેમ આપની સ્તુતિ કરી છે તેમ) મારા મનમાં પણ આપના ગુણે ઉપર દઢ અનુરાગ છે; એ કારણે મારા જેવે મૂર્ખ માણસ આપની સ્તુતિ કરવા છતાં અપરાધી નથી. (૨) Page #582 -------------------------------------------------------------------------- ________________ અગવ્યવએ દિકા ૫૦૫ क्व सिद्धसेनस्तुतयो महार्था, अशिक्षितालापकला क्व चैषा । तथापि यूथाधिपतेः पथिस्थः, રતિeતસ્થ શિશુન્ને શોધ્યા રૂા जिनेन्द्र ! यानेव विबाधसे स्म, दुरन्तदोषान् विविधैरुपायैः त एव चित्रं त्वदसूययेव, તાર તીર્થોઃ પતીર્થના પાકો યથાસ્થિતં વસ્તુ નિધીશ ! न तादृशं कौशलमाश्रितोसि । ગમ્ભીર અર્થવાળી શ્રીસિદ્ધસેન દિવાકરસૂરિની સ્તુતિએ ક્યાં અને અભ્યાસ વિના બેલવાની મારી આ કળા ક્યાં ? તે પણ મોટા હાથીઓના માર્ગ ઉપર ચાલનારું હાથીનું બચ્ચું ખલના પામવા છતાં પણ જેમ શોચનીય નથી, તેવી રીતે હું પણ (સિદ્ધસેન જેવા મહાન આચાર્યોનું અનુકરણ કરવા જતાં ખલના પામું તે પણ) શોચનીય નથી. (૩) હે જિનેન્દ્ર ! જે દુરન્ત દેને આપે વિવિધ ઉપાયો વડે નાશ કર્યો છે, આશ્ચર્ય છે કે તે જ દેને અન્ય મતના દેવોએ આપના ઉપરની ઈર્ષ્યાથી જ જાણે સ્વીકાર કરી લીધું છે. (૪) Page #583 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ સ્વાધ્યા૦ ગ્રન્થસહ तुरङ्गशृङ्गाण्युपपादयद्भ्यो, નમઃ જો નવપબ્દિતેભ્યઃ પા जगन्त्यनुध्यानबलेन शश्वत् , कृतार्थयत्सु प्रसभं भवत्सु । किमाश्रितोऽन्यैः शरणं त्वदन्यः, स्वमांसदानेन वृथा कृपालुः ॥६॥ स्वयं कुमार्गग्लपिता नु नाम, प्रलम्भमन्यानपि लम्भयन्ति । સુમાને હિમાદ્ધિાન્ત मसूययान्धा अवमन्वते च ॥७॥ હે સ્વામિન્ ! આપે પદાર્થોનું યથાસ્થિત વર્ણન કર્યું છે, તેથી આપે અન્ય મતાવલમ્બીઓની માફક કંઈ કુશળતા બતાવી નથી. ઘેડાના શીંગડાની સમાન અસંભવિત વસ્તુઓને જન્મ આપનાર–ઉપપાદન કરનાર અન્ય મતના નવા પડિતેને અમે નમસ્કાર કરીએ છીએ. (૫) હે પુરૂષોત્તમ! ધ્યાનરૂપ ઉપકાર વડે ત્રણે જગતને હમેશાં કૃતાર્થ કરનારા એવા આપ રહેતે છતે પણ અન્ય વાદીઓએ પિતાના માંસનું દાન કરીને દયાળુ કહેવડાવનારાઓનું શરણ કેમ સ્વીકાર્યું છે? તે સમજાતું નથી. (આ કટાક્ષ બુદ્ધની ઉપર કરવામાં આવ્યું છે.) (૬) ઈર્ષોથી અબ્ધ બનેલા પુરૂષે પોતે કુમાર્ગમાં મગ્ન બનીને બીજાઓને પણ કુમાર્ગમાં લઈ જાય છે તથા Page #584 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ અયોગવ્યવદિકા प्रादेशिकेभ्यः परशासनेभ्यः, पराजयो यत्तव शासनस्य । खद्योतपोतद्युतिडम्बरेभ्यो, .. विडम्बनेयं हरिमण्डलस्य ॥८॥ રણ! કુળે તવ શાસનેડપિ, संदेग्धि यो विप्रतिपद्यते वा । स्वादौ स तथ्ये स्वहिते च पथ्ये, संदेग्धि वा विप्रतिपद्यते वा ॥९॥ हिंसाद्यसत्कर्मपथोपदेशा दसर्वविन्मूलतया प्रवृत्तेः। नृशंसदुर्बुद्धिपरिग्रहाच, ब्रूमस्त्वदन्यागममप्रमाणम् ॥१०॥ સમાગમાં ચાલનારાઓનું, સુમાર્ગના જાણનારાઓનું અને સુમાર્ગના ઉપદેશકેનું અપમાન કરે છે, તે મોટા ખેદની. વાત છે. (૭) હે પ્રભુ ! વસ્તુના અંશમાત્રને ગ્રહણ કરનારા બીજા દશન દ્વારા આપના મતને પરાજય તે એક નાના આગીઆના પ્રકાશથી સૂર્યમણ્ડલને પરાભવ કરવા સમાન છે. (૮) હે શરણાગતને આશ્રય આપનારા ! જે લોકે. આપના પવિત્ર શાસનમાં પણ શલ્કા અથવા વિવાદ કરે. છે, તેઓ ખરેખર સ્વાદિષ્ટ અનુકૂળ અને હિતકારક ભેજનમાં શક્કા અને વિવાદ કરે છે. (૯) Page #585 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ સ્વાધ્યા૦ ગ્રન્થસહ हितोपदेशात् सकलज्ञक्लप्ते મુમુક્ષુત્સિાપુપરિપ્રજ્ઞા पूर्वापरार्थेऽप्यविरोधसिद्धे સ્વાશમાં વસતાં મામ્ Hશ क्षिप्येत वान्यैः सदृशीक्रियेत वा, तवाछिपीठे लुठनं सुरेशितुः । इदं यथावस्थितवस्तुदेशनं, - પં શ્રેમપરિસ્થ? ?રા હે ભગવન્! તારાથી અન્યનાં આગમે હિંસા આદિ અસત્ય કર્મોને ઉપદેશ કરનારાં હેવાથી, અસર્વજ્ઞનાં કહેલાં હોવાથી તથા નિર્દય અને દુબુદ્ધિ કે એ ગ્રહણ કરેલાં હોવાથી તે પ્રમાણભૂત નથી. (૧૦) હે ભગવન ! હિતને ઉપદેશ કરનાર હોવાથી, સર્વજ્ઞ કથિત હોવાથી, મુમુક્ષુ અને ઉત્તમ સાધુ પુરૂષોએ અલ્ગીકાર કરેલાં હોવાથી અને પૂર્વાપર પદાર્થોને વિષે વિરોધ રહિત હોવાથી આપનાં આગમે જ સત્પરૂષોને પ્રમાણ છે. (૧૧) હે જિનેશ્વર ! અન્ય વાદીઓ આપના ચરણ કમળમાં ઈન્દ્રના નમસ્કારની વાત ભલે ન માને અથવા પિતાના ઈષ્ટદેવામાં તેની કલ્પના કરીને આપની બરાબરી ભલે કરે, પરન્તુ વસ્તુના યથાર્થ સ્વરૂપનું પ્રતિપાદન કરવાના આપના ગુણને અ૫લાપ તેઓ કેવી રીતે કરી શકશે ? (૧૨) Page #586 -------------------------------------------------------------------------- ________________ અગવ્યવદિકા પs तदुःषमाकालखलायितं वा, पचेलिमं कर्म भवानुकूलम् । उपेक्षते यत्तव शासनार्थ मयं जनो विप्रतिपद्यते वा ॥१३॥ पर सहस्राः शरदस्तपांसि, युगान्तरं योगमुपासतां वा । तथापि ते मार्गमनापतन्तो, न मोक्ष्यमाणा अपि यान्ति मोक्षम् ॥१४॥ अनाप्तजाड्यादिविनिर्मितित्व संभावनासंभविविप्रलम्भाः । परोपदेशाः परमाप्तक्लुप्त पथोपदेशे किमु संरभन्ते ? ॥१५॥ હે ભગવન્ ! જે લોકે આપના શાસનની ઉપેક્ષા કરે છે અથવા તેમાં વિવાદ કરે છે, તે લોકો આ પાંચમા આરાના પ્રભાવથી જ એમ કરે છે અથવા ભવ ભ્રમણને અનુકૂલ તેમના અશુભ કર્મને ઉદય છે, એમ સમજવું જોઈએ. (૧૩) હે ભગવન્! ભલે અન્ય મતવાળા હજારે વરસ સુધી તપ કરે અથવા યુગાન્તરે સુધી યેગને અભ્યાસ કરે, તે પણ આપના માર્ગનું અવલમ્બન લીધા સિવાય મેક્ષની ઈચ્છા હોવા છતાં તેઓને મેક્ષ થઈ શકતું નથી. (૧) Page #587 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ સ્વાધ્યા૦ ગ્રન્થસહુ यदार्जवादुक्तमयुक्तमन्यै स्तदन्यथाकारमकारि शिष्यैः । न विप्लवोऽयं तव शासनेऽभू રહો પૃથ્યા તવ શાસનથીઃ રદ્દા देहाद्ययोगेन सदाशिवत्वं, शरीरयोगादुपदेशकर्म । परस्परस्पर्धि कथं घटेत ? ___परोपक्लुप्तेष्वधिदैवतेषु ॥१७॥ હે દેવાધિદેવ ! અનાપ્તની મન્દબુદ્ધિથી રચાયેલા અને વિસંવાદથી ભરેલા અન્યના ઉપદેશે, પરમ આતદ્વારા પ્રતિપાદન કરાયેલા આપના ઉપદેશેની આગળ કેવી રીતે ટકી શકે ? (૧૫) અન્ય મતાવલમ્બીઓના ગુરૂઓએ સરળ ભાવથી જે કંઈ અગ્ય કથન કર્યું હતું તેને, તેમના શિષ્યએ ઉલટી રીતે પ્રતિપાદન કર્યું. હે ભગવન્! એ જાતિને વિપ્લવ આપના શાસનમાં થયો નથી. અહ! આપના શાસનની લક્ષમી અધૃષ્ય (કેઈથી પણ પરાભવ ન પમાડી શકાય તેવી) છે. (૧૬) હે વીતરાગ ! શરીરાદિના અગથી સદાશિવપણું અને શરીરાદિના ગથી ઉપદેશ કર્મ, એ બે પરસ્પર વિરોધી ધર્મો અને કપેલા દેવામાં કેવી રીતે ઘટી શકે તેમ છે ? અર્થાત્ કઈ પણ પ્રકારે ઘટી શકે તેમ નથી. (૧૭) Page #588 -------------------------------------------------------------------------- ________________ અયાગવ્યવસ્મૃદ્રિકા प्रागेव देवान्तरसंश्रितानि, रागादिरूपाण्यवमान्तराणि । न मोहजन्यां करुणामपीश !, ૫૧ समाधिमाध्यस्थ्ययुगाश्रितोऽसि || १८ || जगन्ति भिन्दन्तु सृजन्तु वा पुन यथा तथा वा पतयः प्रवादिनाम् । त्वदेकनिष्ठे भगवन् भवक्षय क्षमोपदेशे तु परं तपस्विनः ॥ १९ ॥ वपुश्च पर्यङ्कशयं श्लथं च दृशौ च नासानियते स्थिरे च । न शिक्षितेयं परतीर्थनाथै વિનેન્દ્ર ! મુદ્રાપિ તવામ્યહાસ્તામ્ ॥૨૦॥ રાગાદિરૂપ દોષોએ પહેલેથી જ અન્ય દેવાના આશ્રય લીધેલા છે. હું અધીશ ! સમાધિ તથા મધ્યસ્થપણાને ભજવાવાળા આપે માહજન્ય કરુણાના પણ આશ્રય લીધેા નથી. (૧૮) હે ભગવન્ ! અન્યમતના દેવા ભલે જે તે પ્રકારે જગતના પ્રલય કરે અથવા જગતની ઉત્પત્તિ કરે, પરન્તુ સસારને નાશ કરવાને સમર્થ ઉપદેશ આપવામાં આપની સરખામણીમાં તેઓ બિચારા રક છે. (૧૯) હું જિનેન્દ્ર ! આપના અન્ય ગુણાનુ ધારણ કરવું તા દૂર રહ્યું, પરન્તુ અન્ય દેવા પડ્કાસનવાળી, અક્કડતા Page #589 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ સ્વાધ્યા૦ ગ્રન્થસહુ यदीयसम्यक्त्वबलात् प्रतीमो, भवादृशानां परमस्वभावम् । कुवासनापाशविनाशनाय, नमोऽस्तु तस्मै तव शासनाय ॥२१॥ अपक्षपातेन परीक्षमाणा, द्वयं द्वयस्याप्रतिम प्रतीमः । यथास्थितार्थप्रथनं तवैत ટ્રસ્થાનનિર્વશ્વરાં પામ તેરા અનાવિઘોનિષા વિંગાપમીન્દ્રિા. अमूढलक्ष्योऽपि पराक्रिये य વિવિવાાિ સેવ! પરણા રહિત શરીરવાળી અને નાસિકા ઉપર સ્થિર દષ્ટિવાળી આપની મુદ્રા પણ શીખ્યા નથી. (૨૦) હે વીતરાગ ! જેના સમ્યકપણાના બળથી આપ જેવાના શુદ્ધ સ્વરૂપનું અમે યથાર્થ દર્શન કરી શક્યા છીએ, તે કુવાસનારૂપી બન્ધનને નાશ કરનાર આપના શાસનને અમારો નમસ્કાર થાઓ. (૨૧) હે ભગવન્! જ્યારે અમે નિષ્પક્ષ થઈને પરીક્ષા કરીએ છીએ, ત્યારે બન્નેની બન્ને વસ્તુઓ અપ્રતિમ ભાસે છે. આપનું યથાર્થરૂપે વસ્તુનું પ્રતિપાદન અને અન્યને પદાર્થોને ઉલટી રીતે કથન કરવાને આગ્રહ. (૨૨) Page #590 -------------------------------------------------------------------------- ________________ ૫૧૩ અગવ્યવદિકા विमुक्तवैरव्यसनानुबन्धाः, श्रयन्ति यां शाश्वतवैरिणोऽपि । परैरगम्यां तव योगिनाथ !, तां देशनाभूमिमुपाश्रयेऽहम् ॥२४॥ मदेन मानेन मनोभवेन, क्रोधेन लोभेन च संमदेन । पराजितानां प्रसभं सुराणां, वृथैव साम्राज्यरुजा परेषाम् ॥२५॥ स्वकण्ठपीठे कठिनं कुठारं, परे किरन्तः प्रलपन्तु किञ्चित् । હે દેવ ! અનાદિ અવિદ્યાના રહસ્યમાં ખૂચેલા, ઉચ્છખલ અને ચાપલ્યથી ભરેલા એવા પુરૂષો વડે અમૂઢ લક્ષ્યવાળે (લક્ષ્યમાં મૂઢ નહિ બનેલો) પણ આ તારે સેવક હું તિરસ્કૃત થાઉં છું, તે હવે હું શું કરું? (૨૩) હે યોગીઓના નાથ ! સ્વભાવથી જ વૈરી એવા પ્રાણીઓ પણ વેરભાવ છોડી દઈને બીજાઓ વડે અગમ્ય એવા આપના જે સમવસરણને આશ્રય લે છે, તે દેશના (સમવસરણ) ભૂમિને હું પણ આશ્રય લઉં છું. [૨૪] હે પ્રભુ! મદ, માન, કામ, ક્રોધ, લોભ અને રાગથી અત્યન્ત પરાજિત થએલા અન્ય દેવને સામ્રાજ્ય રોગ-પ્રભુતાની વ્યથા બીલકુલ નકામી છે. (૨૫) ડ Page #591 -------------------------------------------------------------------------- ________________ ૫૪ સ્વાધ્યા૦ ગ્રન્થસહ मनीषिणां तु त्वयि वीतराग! न रागमात्रेण मनोऽनुरक्तम् ॥२६॥ सुनिश्चितं मत्सरिणो जनस्य, न नाथ ! मुद्रामतिशेरते ते । माध्यस्थ्यमास्थाय परीक्षका ये, મ ર # ૨ સમાન ધારવા इमां समक्षं प्रतिपक्षसाक्षिणा મુદ્રાઘોષામવયોવ ગુવે છે न वीतरागात्परमस्ति दैवतं, ન ચાન્તિમૃતે નાસ્થિતિઃ આરા न श्रद्धयैव त्वयि पक्षपातो, न द्वेषमात्रादरुचिः परेषु । વાદી લોકે પિતાના ગળામાં તીણ કુહાડીને પ્રહાર કરતાં ગમે તે બેલે, પરંતુ હે વીતરાગ! બુદ્ધિમાનનું ચિત્ત આપના તરફ કેવળ રાગથી જ અનુરક્ત છે એમ નથી. (૨૬) હે નાથ! જે પરીક્ષકે મધ્યસ્થતા ધારણ કરીને કાચ અને મણિમાં સમાનભાવ રાખે છે, તેઓ (પણ) મત્સરી લકની મુદ્રાનું અતિક્રમણ કરતા નથી, તે સુનિશ્ચિત છે. (૨૭) પ્રતિપક્ષી લોકોની સામે આ ઉદાર ઘોષણા કરું છું કે વીતરાગ ભગવાન સિવાય બીજા કોઈ પરમ દેવ નથી અને વસ્તુનું નિરૂપણ કરવા માટે અનેકાન્ત વાદ સિવાય બીજે કઈ નીતિમાર્ગ નથી. (૨૮) Page #592 -------------------------------------------------------------------------- ________________ અગવ્યવદિકા ૫૧૫ यथावदाप्तत्वपरीक्षया तु, ત્યમેવ વીર ! સુમશ્રિત કરશો. तमःस्पृशामप्रतिभासमाज, भवन्तमप्याशु विविन्दते याः। महेम चन्द्रांशुदृशावदाता તાતપુગા કરીશ ! વાર રૂબા यत्र तत्र समये यथा तथा, થsfણ લોકfમધવા થયા તથા वीतदोषकलुषः स चेद्भवा नेक एव भगवन्नमोऽस्तु ते ॥३१॥ હે વીર! કેવળ શ્રદ્ધાના કારણથી અમને આપના તરફ પક્ષપાત નથી અને કેવળ દ્વેષના કારણે અમને અન્ય દે તરફ અપ્રીતિ નથી, કિન્તુ આસપણાની યથાર્થ રીતે પરીક્ષા કરીને જ અમે આપને આશ્ચય કર્યો છે. (૨૯) હે જગદીશ! અજ્ઞાનરૂપી અન્ધકારમાં ભટકનારા પુસ્ન ને અગેચર એવા આપને જે વાણી જણાવે છે, તે ચન્દ્રના કિરણની સમાન સ્વચ્છ અને તર્કથી પવિત્ર એવી આપની વાણીને અમે પૂજીએ છીએ. (૩૦) હે ભગવન ! જે કઈ શાસ્ત્રમાં, જે કઈ પ્રકારે અને જે કઈ નામથી રાગદ્વેષ રહિત એવા દેવનું વર્ણન કરેલું છે, તે આપ એક જ છે અને તેથી આપને મારે નમસ્કાર છે. (૩૧) Page #593 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ સ્વાધ્યાગ્રન્થસહ (૩પસંહાર ) इदं श्रद्धामात्रं तदथ परनिन्दां मृदुधियो, विगाहन्तां हन्त प्रकृतिपरवादव्यसनिनः । अरक्तद्विष्टानां जिनवर ! परीक्षाक्षमधिया____ मयं तत्त्वालोकः स्तुतिमयमुपाधि विधृतवान् ॥३२॥ મૃદુ બુદ્ધિવાળા પુરુષો આ તેત્રને, શ્રદ્ધાથી બનાવેલું છે, એમ ભલે સમજે અને સ્વભાવથી જ પરનિન્દાના વ્યસની એવા વાદી પુરૂષે આ સ્તંત્રને બીજા દેવની નિન્દા માટે રચાયેલું છે, એમ ભલે માને; પરન્તુ હે જિનવર! પરીક્ષા કરવામાં સમર્થ બુદ્ધિવાળા અને રાગદ્વેષ રહિત એવા પુરુષોને, તને પ્રકાશ કરનારું આ સ્તોત્ર સ્તુતિરૂપ ધર્મ ચિન્તનમાં કારણ રૂપ છે. (૩૨) || ઈતિ શ્રી-અગવચ્છેદિકા સાથ સમાપ્તા છે Page #594 -------------------------------------------------------------------------- ________________ कलिकालसर्वज्ञश्रीहेमचन्द्राचार्यविरचिता ॥अन्ययोगव्यवच्छेदिका ॥ अनन्तविज्ञानमतीतदोष मबाध्यसिद्धान्तममर्त्यपूज्यम् । श्रीवर्द्धमानं जिनमाप्तमुख्यं, स्वयम्भुवं स्तोतुमहं यतिष्ये ॥१॥ अयं जनो नाथ तव स्तवाय, गुणान्तरेभ्यः स्पृहयालुरेव । विगाहतां किन्तु यथार्थवाद मेकं परीक्षाविधिदुर्विदग्धः ॥२॥ गुणेष्वसूयां दधतः परेऽमी, ___ मा शिश्रियन्नाम भवन्तमीशम् । तथापि संमील्य विलोचनानि, विचारयन्तां नयवर्त्म सत्यम् ॥३॥ અનન્ત જ્ઞાનના ધારક, દેષોથી રહિત, જેનું સિદ્ધાન્ત અબાધ્ય છે, દેવતાઓને પૂજનીય, યથાર્થ વક્તાઓમાં પ્રધાન અને સ્વયંભૂ એવા શ્રી વર્ધમાન સ્વામિની સ્તુતિ ४२वाना हुं यत्न ४२रीश. (१) - હે નાથ! પરીક્ષા કરવામાં પોતાને પડિત સમજનારો એ આ જન (હેમચન્દ્રાચાર્ય) આપના બીજા ગુણેની સ્તુતિ કરવા માટે સ્પૃહાવાળે તે છે જ, પરંતુ આપને પ્રધાન યથાર્થવાદ રૂપ ગુણનું વિગાહન કરે. (૨) Page #595 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ સ્વાધ્યા૦ ગ્રન્થસાહ स्वतोऽनुवृत्तिव्यतिवृत्तिभाजो, भावा न भावान्तरनेयरूपाः । परात्मतत्त्वादतथात्मतत्त्वाद् , द्वयं वदन्तोऽकुशलाः स्खलन्ति ॥४॥ आदीपमाव्योम समस्वभावं, स्याद्वादमुद्रानतिभेदि वस्तु । तनित्यमेवैक मनित्यमन्य दिति त्वदाज्ञाद्विषतां प्रलापाः ॥५॥ હે નાથ ! જે કે આપના ગુણેમાં ઈષ્ય રાખનારા પરતીથિકે આપને સ્વામી ભલે ન માને, તે પણ તેઓ નેત્રોનું નિમીલન કરીને સત્ય નયમાર્ગને વિચાર કરે. (૩) પદાર્થો સ્વભાવથી જ સામાન્ય અને વિશેષરૂપ છે; તેમાં સામાન્ય વિશેષની પ્રતીતિ કરાવવા માટે (સામાન્ય વિશેષરૂ૫) પદાર્થાન્તર માનવાની આવશ્યકતા નથી, જે અકુશળ વાદીઓ તે સ્વરૂપે નહિ હોવા છતાં, ભિન્ન સ્વરૂપવાળા છે એમ માનીને સામાન્ય વિશેષને પદાર્થથી ભિન્નરૂપે કથન કરે છે, તેઓ ન્યાય માર્ગથી ભ્રષ્ટ થાય છે. (૪) દીપકથી લઈને આકાશ સુધી સઘળા પદાર્થો નિત્યાનિત્ય સ્વભાવવાળા છે, કેમકે કઈ પણ વસ્તુ સ્યાદ્વાદની મર્યાદાને ઉલ્લઘન કરતી નથી. આવી વસ્તુસ્થિતિમાં પણ દીપક વિગેરેને સર્વથા અનિત્ય અને આકાશ વિગેરેને સર્વથા નિત્ય જે માને છે તે આપની આજ્ઞાના વિરોધીઓના પ્રલાપ છે. (૫) Page #596 -------------------------------------------------------------------------- ________________ અન્યગવ્યવચ્છેદિકા ૫૧૯ कर्तास्ति कश्चिद् जगतः स चैका, स सर्वगः स स्ववशः स नित्यः । રમી હેવી વિશ્વના યુ स्तेषां न येषामनुशासकस्त्वम् ॥६॥ न धर्मधर्मित्वमतीवभेदे, वृत्यास्ति चेन त्रितयं चकास्ति । इहेदमित्यस्ति मतिश्च वृत्ती, न गौणभेदोऽपि च लोकबाधः ॥७॥ હે નાથ! જગતને કઈ કર્યા છે, તે એક છે, તે સર્વ વ્યાપી છે, તે સ્વતન્ત્ર છે અને તે નિત્ય છે. આ દુરાગ્રહપૂર્ણ વિડમ્બનાએ તેમને જ વળગેલી છે કે જેમને અનુશાસક તરીકે તું મળ્યું નથી. (૬) ધર્મ અને ધર્મને સર્વથા ભિન્ન માનવાથી ધર્મ–ધમીને સંબન્ધ થઈ શકતો નથી, જે કહે કેસમવાય સંબન્ધથી પરસ્પર ભિન્ન એવા પણ ધર્મ–ધમીને સંબન્ધ થાય છે. તે એ ઠીક નથી. કારણ કે જેવી રીતે ધર્મ ધમીનું જ્ઞાન થાય છે, તેવી રીતે સમવાયનું જ્ઞાન થતું નથી. જે કહે કે તખ્તઓમાં આ પટ છે એ પ્રકારના પ્રત્યયથી ધમ–ધમમાં સમવાયનું જ્ઞાન થાય છે, તે અમે કહીએ છીએ કે એ પ્રત્યય સ્વયં સમવાયમાં પણ હોય છે અને એમ માનવાથી એક સમવાયમાં બીજે, બીજામાં ત્રીજે, એમ અનન્ત સમવાય માનવાથી અનવસ્થા દેષ આવશે. જો કહો કે–એક સમવાયને મુખ્ય માનીને સમવાયમાં રહેલા સમવાયત્વને ગૌણરૂપે Page #597 -------------------------------------------------------------------------- ________________ ૫૦ सतामपि स्यात् क्वचिदेव सत्ता, चैतन्यमौपाधिकमात्मनोऽन्यत् । न संविदानन्दमयी च मुक्तिः: सुसूत्र मासूत्रितमत्वदीयैः ॥८॥ यत्रैव यो दृष्टगुणः स तत्र, સ્વાધ્યા૦ ગ્રન્થસન્દેહ कुम्भादिवनिष्प्रतिपक्षमेतत् । तथापि देहाद् बहिरात्मतत्त्व मतत्त्ववा दोपहताः पठन्ति ॥९॥ स्वयं विवादग्रहिले वितण्डा - पाण्डित्यकण्डूलमुखे जनेऽस्मिन् । સ્વીકારીશું, તે એ કલ્પના માત્ર છે અને એમ માનવામાં લેાકવિરાધ પણ છે. (૭) સત્ પદાર્થીમાં પણ સઘળામાં સત્તા હોતી નથી. જ્ઞાન તે ઉપાધિજન્ય છે અને આત્માથી ભિન્ન છે. મેાક્ષ જ્ઞાન અને આનન્દ સ્વરૂપ નથી. આવા પ્રકારની માન્યતાઓને પ્રતિપાદન કરનારાં શાસ્ત્રો આપની આજ્ઞાથી બહાર રહેલા લેાકાએ બહુ સારાં બનાવ્યાં છે—અર્થાત્ તે યુક્તિયુક્ત નથી. (<) એ વાત નિર્વિવાદ છે કે જે પદાર્થના ગુણ જે સ્થાનમાં દેખાય છે તે પદાર્થ તે જ સ્થાનમાં રહે છે. જેમકે જ્યાં ઘડાના રૂપ આદિ ગુણા રહે છે, ત્યાં ઘડા પણ રહે છે. તે પણ અતત્ત્વવાદથી ઉપડ઼ત થએલા કુવાઢીએ આત્મતત્ત્વને શરીરથી બહાર રહેલ (સર્વવ્યાપી) છે, એમ કહે છે. (૯) Page #598 -------------------------------------------------------------------------- ________________ પ૧ અન્યયોગવ્યવદિકા मायोपदेशात् परमर्म भिन्दन् , अहो विरक्तो मुनिरन्यदीयः ॥१०॥ न धर्महेतुर्विहितापि हिंसा, नोत्सृष्टमन्यार्थमपोद्यते च । स्वपुत्रघातान्नृपतित्वलिप्सा सब्रह्मचारिस्फुरितं परेषाम् ॥११॥ स्वार्थावबोधक्षम एव बोधः, ...... પ્રશિક્તિ નાથવાથી તુ परे परेभ्यो भयतस्तथापि, प्रपेदिरे ज्ञानमनात्मनिष्ठम् ॥१२॥ આ એક આશ્ચર્ય છે કે પિતાની મેળે જ વિવાદરૂપી પિશાચને પરવશ પડેલા તથા વિતષ્ઠાવાદ કરવાની પડિ– તાઈથી અસમ્બદ્ધ પ્રલાપ કરનારા આ લોકને વિષે છળ, જાતિ અને નિગ્રહસ્થાનને ઉપદેશ આપી બીજાઓના નિર્દોષ હેતુઓનું ખણ્ડન કરવાનું કહેનારા એવા ગૌતમ મુનિને પણ વિરક્ત અને કાણિક માનવામાં આવે છે. (૧૦) વેદ વિહિત હિંસા ધર્મનું કારણ નથી, અન્ય અર્થ માટે બતાવેલો ઉત્સર્ગ અન્ય અર્થ માટે અપવાદ બની શકતું નથી. છતાં અન્ય લોકોનું તે પ્રકારે માનવું એ પોતાના પુત્રને મારીને રાજા બનવાની ઈચ્છા સમાન છે. (૧૧) જ્ઞાન પિતાને અને અન્ય પદાર્થોને પણ જાણી શકે છે. અન્યથા કેઈ પણ પદાર્થનું જ્ઞાન થઈ શકે નહિ. છતાં Page #599 -------------------------------------------------------------------------- ________________ પરર : સ્વાધ્યા૦ ગ્રન્થસાહ माया सती चेद् द्वयतत्त्वसिद्धि રથાણતી હત્ત લુતિઃ પ્રપદ્મ:. मायैव चेदर्थसहा च तत्कि, माता च वन्ध्या च भवत्परेषाम् ॥१३॥ अनेकमेकात्मकमेव वाच्यं, ય િવાવમળવાયા अतोऽन्यथा वाचकवाच्यक्लुप्ता वतावकानां प्रतिभाप्रमादः ॥१४॥ અન્ય વાદીઓના ભયથી અન્ય મતવાળાઓએ જ્ઞાનને અનાત્મ નિસ્વસંવેદનથી રહિત સ્વીકાર્યું છે ! (૧૨) જે માયા સત્ રૂપ છે, તે બ્રહ્મ અને માયા એ બે પદાર્થોની સિદ્ધિ થાય છે–અદ્વૈતની સિદ્ધિ થતી નથી જે માયા અસત્ છે, તે ત્રણ લોકના પદાર્થોની ઉપપત્તિ થઈ શકતી નથી. જો એમ કહે કે માયા છે અને અર્થક્રિયા પણ કરે છે, તે એક જ સ્ત્રી માતા છે અને વધ્યા પણ છે એ પ્રકારનું આપના વિરોધીઓનું કથન સાબીત થતું નથી ! (૧૩) જેવી રીતે સઘળા પદાર્થો અનેક હોવા છતાં પણ એક છે, તેવી રીતે તે પદાર્થોને કહેનારા શબ્દ પણ દ્રયાત્મકએક અને અનેક સ્વરૂપ છે. આપના સિદ્ધાન્તને નહિ માનનારા અને વાવાચક સંબધી એથી વિપરીત કલ્પના કરવામાં આપના પ્રતિવાદીઓની બુદ્ધિની અલના છે. (૧) Page #600 -------------------------------------------------------------------------- ________________ ૫૩ અન્યગવ્યવદિકા चिदर्थशून्या च जडा च बुद्धिः, શાહિત માત્રામશ્વાદ્રિ न बन्धमोक्षौ पुरुषस्य चेति, कियजडैन ग्रथितं विरोधि ॥१५॥ न तुल्यकालः फलहेतुभावो, हेतौ विलीने न फलस्य भावः । न संविदद्वैतपथेऽर्थसंविद् , विलूनशीण सुगतेन्द्रजालम् ॥१६॥ विना प्रमाणं परवन्न शुन्यः, स्वपक्षसिद्धेः पदमश्नुवीत । कुप्येत् कृतान्तः स्पृशते प्रमाण-महो सुदृष्टं त्वदसूयिदृष्टम् ॥१७॥ ચેતના સ્વયં પદાર્થોને જાણતી નથી. બુદ્ધિ જડ સ્વરૂપ છે. શબ્દથી આકાશ, ગન્ધથી પૃથ્વી, રસથી જલ, રૂપથી અગ્નિ અને સ્પર્શથી વાયુ ઉત્પન્ન થાય છે. તથા બધ કે મેક્ષ પુરુષને નથી. આવી કેટલી વિરુદ્ધ કલ્પનાઓ જડ લોકેએ (સાંખ્ય લોકેએ) નથી કરી ? (૧૫) કાર્ય અને કારણ બન્ને સાથે રહી શકતાં નથી. કારણને નાશ થયે છતે ફલની ઉત્પત્તિ થઈ શકતી નથી. જગતને વિજ્ઞાનરૂપ માનવામાં આવે તો પદાર્થોનું જ્ઞાન થઈ શકતું નથી. એ રીતે બુદ્ધની ઈન્દ્રજાળ પણ વિલીન થઈ જાય છે. (૧૬) શૂન્યવાદી પ્રમાણ વિના બીજા વાદીઓની જેમ પોતાના પક્ષની સિદ્ધિ કરી શકતા નથી. જે તે કઈ પ્રમાણને માનવા જાય તે પોતે માનેલો શૂન્યતાને સિદ્ધાન્ત કૃતાન્તની માફક કપાયમાન થાય છે. હે ભગવન! આપના મતની ઈર્ષ્યા કરનારા લોકેએ જે કંઈ કુમતિજ્ઞાન રૂપી નેત્રોથી જાણ્યું છે, તે મિચ્યા હોવાના કારણે ઉપહાસને પાત્ર છે. (૧૭) Page #601 -------------------------------------------------------------------------- ________________ પ૪ સ્વાધ્યાય ગ્રન્થસાહ कृतप्रणाशाकृतकर्मभोग-भवप्रमोक्षस्मृतिभङ्गदोषान् । उपेक्ष्य साक्षात् क्षणभङ्गमिच्छ-त्रहो महासाहसिकः परस्ते ૨૮ सा वासना सा क्षणसन्ततिश्च, नाभेदभेदानुभयैर्घटेते । ततस्तटादर्शिशकुन्तपोत-न्यायाचदुक्तानि परे श्रयन्तु ॥१९॥ विनानुमानेन पराभिसन्धि-मसंविदानस्य तु नास्तिकस्य । न साम्प्रतं वक्तुमपि क्व चेष्टा, क्व दृष्टमात्रं च हहा प्रमादः ૨|| આપના પ્રતિપક્ષી ક્ષણિકવાદી બૌદ્ધ લોકે ક્ષણિક વાદને સ્વીકારીને કૃતપ્રણાશ દોષ, અકૃતકગ દેષ, ભવભક્શ દેષ, મુક્તિભર્ગે દોષ અને સ્મરણભક્શ દેષ વિગેરે અનુભવ સિદ્ધ દેશોની ઉપેક્ષા કરીને પિતાને મત સ્થાપન કરવા માટે મહાનું સાહસ કરે છે તે ખરેખર આશ્ચર્ય છે ! (૧૮) વાસના અને ક્ષણસન્તતિ પરસ્પરભિન્ન, અભિન્ન અને અનુભય એ ત્રણ ભેદમાંથી કોઈ પણ ભેદે સિદ્ધ થતી નથી. જેવી રીતે સમુદ્રમાં વહાણના આશ્રયથી ઉડેલું પક્ષી સમુકને કિનારે નહિ દેખવાથી વહાણ ઉપર જ પાછું આવે છે, તેવી રીતે ઉપાયાન્તર નહિ હોવાથી બૌદ્ધલોકે અન્ત આપના જ સિદ્ધાન્તને આશ્રય લે છે. (૧૯) અનુમાન વિના બીજાના અભિપ્રાયને નહિ સમજી શકનારા ચાર્વાક લોકોએ બલવાની ચેષ્ટા કરવી, એ પણ યુક્ત નથી. કયાં ચેષ્ટા અને ક્યાં પ્રત્યક્ષ ? એ બે વચ્ચે ઘણું Page #602 -------------------------------------------------------------------------- ________________ અન્યયેાગવ્યવસ્મૃદ્ધિકા प्रतिक्षणोत्पादविनाशयोगि- स्थिरैकमध्यक्षमपीक्षमाणः । जिन ! त्वदाज्ञामवमन्यते यः, स वातकी नाथ ! पिशाचकी વા રા अनन्तधर्मात्मकमेव तत्त्व - मतोऽन्यथा सत्त्वममूपपादम् । इति प्रमाणान्यपि ते कुवादि - कुरङ्गसंत्रासनसिंहनादाः ||२२|| अपर्ययं वस्तु समस्यमान- मद्रव्यमेतच्च विविच्यमानम् । आदेशभेदोदितसप्तभङ्ग-मदीदृशस्त्वं बुधरूपवेद्यम् ||२३|| અન્તર છે. તેને નહિ સમજી શકનાર તેના પ્રમાદ આશ્ચય - કારક છે. (૨૦) હે નાથ ! પ્રતિક્ષણે ઉત્પન્ન થનારા, નાશ પામનારા તથા સ્થિર રહેનારા પદાર્થાને દેખવા છતાં પણ હું જિન ! આપની આજ્ઞાની અવગણના કરે છે, તેઓ વાયુ અથવા પિશાચથી ગ્રસ્ત થએલા છે, (૨૧) જેએ પ્રત્યેક પદાર્થમાં અનન્ત ધર્મ રહેલા છે, એમ નહિ માનવાથી વસ્તુની સિદ્ધિ થઈ શકતી નથી. એ પ્રકારે આપનાં પ્રમાણભૂત વાકયેા કુવાદીરૂપી મૃગાને સત્રાસ ઉત્પન્ન કરવા માટે સિંહની ગર્જના સમાન છે. (૨૨) જો વસ્તુનું સામાન્યપણે કથન કરવામાં આવે તે પ્રત્યેક વસ્તુ પર્યાય રહિત છે અને જે વસ્તુની વિસ્તારથી પ્રરૂપણા કરવામાં આવે તે પ્રત્યેક વસ્તુ દ્રવ્ય રહિત છે. આ રીતે સકલાદેશ અને વિકલાદેશના ભેદથી પણ્ડિત પુરૂષા વડે સમજી શકાય તેવા સાત ભડૂંગાની પ્રરૂપણા આપે કરેલી છે. (૨૩) પ Page #603 -------------------------------------------------------------------------- ________________ ૫૨૬ સ્વાધ્યા૦ ગ્રન્થસોહ उपाधिभेदोपहितं विरुद्धं, नार्थेष्वसत्वं सदवाच्यते च । इत्यप्रबुध्यैव विरोधभीता, जडास्तदेकान्तहताः पतन्ति ॥२४॥ स्यान्नाशि नित्यं सदृशं विरूपं, वाच्यं न वाच्यं सदसत्तदेव । विपश्चितां नाथ ! निपीततत्त्व-सुधोद्गतोद्गारपरम्परेयम् ॥२५॥ य एव दोषाः किल नित्यवादे, विनाशवादेऽपि समास्त एव । परस्परध्वंसिषु कण्टकेषु, जयत्यधृष्यं जिन ! शासनं ते ॥२६॥ દરેક પદાર્થમાં અસ્તિત્વ, નાસ્તિત્વ અને અવક્તવ્યત્વ રૂપ પરસ્પર વિરુદ્ધ ધર્મોનું પ્રતિપાદન અપેક્ષાના ભેદથી વિરુદ્ધ નથી. વિધથી ભયભીત થએલા એકાન્તવાદી મૂર્ખ લોકે આ સિદ્ધાન્તને નહિ સમજવાથી જ ન્યાયમાર્ગથી પતિત થાય છે. (૨૪) - હે વિદ્વાનના શિરેમણિ! દરેક વસ્તુ કેઈ અપેક્ષાએ અનિત્ય છે, કેઈ અપેક્ષાએ નિત્ય છે; કોઈ અપેક્ષાએ સામાન્ય છે, કેઈ અપેક્ષાએ વિશેષ છે; કેઈ અપેક્ષાએ વાગ્ય છે, કેઈ અપેક્ષાએ અવાચ્ય છે; કોઈ અપેક્ષાએ સત્. છે અને કેઈ અપેક્ષાએ અસત્ છે; આ અનેકાન્તતત્વરૂપ અમૃતના પાનમાંથી નીકળેલી ઉદ્દગારની પરમ્પરા છે. (૧૫) વસ્તુને સર્વથા નિત્ય માનવામાં જે દોષો આવે છે, તે જ દેશો સર્વથા અનિત્ય માનવામાં પણ આવે છે, જેમ એક કાંટે બીજા કાંટાને નાશ કરે તેમ નિત્યવાદી અને અનિત્યવાદીઓએ પરસ્પર દૂષણે બતાવીને એક બીજાનું નિરાકરણ કર્યો છતે હે જિન! અધૃષ્ય એવું આપનું શાસન, વિના પરિશ્રમે વિજય પ્રાપ્ત કરે છે. (૨૬) Page #604 -------------------------------------------------------------------------- ________________ અન્યવેગવ્યવદિકા ૫૭ नैकान्तवादे सुखदुःखभोगौ, न पुण्यपापे न च बन्धमोक्षौ । दुर्नीतिवादव्यसनासिनै, परैविलुप्तं जगदप्यशेषम् ॥२७॥ सदेव सत् स्यात् सदिति त्रिधार्थों, मीयेत दुर्नीतिनयप्रमाणैः । यथार्थदर्शी तु नयप्रमाण-पथेन दुर्नीतिपथं त्वमास्थः ॥२८॥ मुक्तोऽपि वाभ्येतु भवं भवो वा, भवस्थशून्योऽस्तु मितात्मवादे । षड्जीवकायं त्वमनन्तसंख्य-माख्यस्तथा नाथ यथा न दोषः ૨Sા. अन्योन्यपक्षप्रतिपक्षमावाद् , यथा परे मत्सरिणः प्रवादाः । नयानशेषानविशेषमिच्छन् , न पक्षपाती समयस्तथा ते ॥३०॥ એકાન્તવાદમાં સુખદુઃખને ઉપગ ઘટી શકતે નથી. પુણ્ય પાપ તથા બન્ધ મેક્ષની વ્યવસ્થા પણ ઘટી શકતી નથી. ખરેખર ! એકાન્તવાદી લોકેએ દુર્નયવાદમાં આસક્તિ રૂપ ખડ્ઝથી સંપૂર્ણ જગતને નાશ કર્યો છે. (૨૭) પદાર્થ સર્વથા સત્, સત્ તથા કથંચિત્ સત્ છે. એ રીતે પદાર્થોનું જ્ઞાન અનુક્રમે દુનય, નય અને પ્રમાણ માગ વડે થાય છે. કિન્તુ હે ભગવન્! યથાર્થદર્શ એવા આપે ન માગ અને પ્રમાણમાર્ગ વડે દુર્નયવાદનું નિરાકરણ કર્યું છે. (૨૮) - જે લોકો જીવને અનન્ત નહિ માનતાં પરિમિત સંખ્યાવાળા માને છે, તેઓના મતે મુક્ત જીએ સંસારમાં ફરી જન્મ લેવો જોઈએ અથવા તે આ સંસાર એક દિવસ જીવથી ખાલી થઈ જ જોઈએ. પરંતુ હે ભગવન્! આપે છકાયના જીને તેવી રીતે અનન્ત સંખ્યાવાળા પ્રરૂપ્યા છે કે જેથી આપના મતમાં ઉપરોક્ત દેષ આવી શકતો નથી. (૨૯) Page #605 -------------------------------------------------------------------------- ________________ પર૮ સ્વાધ્યા૦ ગ્રન્થસન્દાહ वाग्वैभवं ते निखिलं विवेक्तु - माशास्महे चेन्महनीयमुख्य ! | लभ जङ्घालतया समुद्रं, बहेम चन्द्रद्युतिपानतृष्णाम् ||३१|| (નવસંદાયવ્યમ્ ) इदं तच्चातच्चव्यतिकरकरालेऽन्धतमसे, जगन्मायाकारैवि हतपरैर्हा विनिहितम् । तदुद्धर्तुं शक्तो नियतमविसंवादिवचन स्त्वमेवातस्त्रातस्त्वयि कृतसपर्याः कृतधियः ||३२|| અન્ય વાદીએ જે રીતે પરસ્પર પક્ષ અને પ્રતિપક્ષ ભાવ રાખવાથી એક બીજા પ્રત્યે ઈર્ષ્યાભાવ ધારણ કરે છે, તે રીતે સઘળા નયાને એક સરખા ગણનારા આપના શાસ્ત્રોમાં કાઇને પણ પક્ષપાત નથી. (૩૦) હે પૂજ્ય શિરામણ ! આપની વાણીના વૈભવની સંપૂર્ણ - પણે વિવેચન કરવાની આશા રાખવી, તે અમારા જેવા માટે જઘાના મળથી સમુદ્રને ઓળંગવાની આશા સમાન અથવા ચન્દ્રની ચન્દ્રિકાનું પાન કરવાની તૃષ્ણા સમાન છે. (૩૧) ઈન્દ્રજાલિકાની પેઠે અધમ એવા પરદાનીએએ આ જગતને તત્ત્વ અને અતત્ત્વના વ્યતિકર-મિશ્રણથી વિકરાળ એવા ગાઢ અન્ધકારમાં નાખી દીધું છે. આ જગતના ઉદ્ધાર કરવા આપ જ સમર્થ છે. કારણ કે-આપનાં વચના હમ્મેશાં વિસંવાદ રહિત છે, હે જગત્ રક્ષક ! બુદ્ધિમાન લોકો એ કારણથીજ આપની સેવા કરે છે. (૩૨) ॥ ઇતિ શ્રી–અન્યયેાગવ્યવચ્છેદિકા સાર્થો સમાપ્તા ।। Page #606 -------------------------------------------------------------------------- ________________ ધી સાવ નાગાર કદિના ગ વાત અમદાવાદ