Book Title: Sukhi Thavana Saral Upayo
Author(s): Kirtisagar
Publisher: Bidada Shwetambar Murtipujak Sangh
Catalog link: https://jainqq.org/explore/020770/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી કલ્યાણ ગૌતમ નીતિ સમારક ગ્રંથમાલા : પુ૫ ૯મુ" || ઓમ શ્રી આર્ય રક્ષિતસૂરિ, કલ્યાણ સાગર સૂરિ, ગુણ સાગર સૂરીશ્વરેજો નમ : || T સુખી થવાનાં સરળ ઉપાયો સંપાદક : શ્રી અચળ (વિધિપક્ષ) ગચ્છાધિપતિ પ્રખર વક્તા, સકલ શાસ્ત્રવેત્તા, શ્રી આર્ય રક્ષિત તત્ત્વજ્ઞાન જૈન વિદ્યાપીઠ – સંસ્થાપક, શાંતમૂતિ, નવિન સિદ્ધાન્તારચિયતા, આચાર્યશ્રીના સક્રલ ગુણસંપન્ન, પરમ ગુરૂદેવેશ આચાર્ય શ્રી ગુણસાગર સૂરીશ્વરજીના શિષ્ય. મુનિ કીર્તિસાગરજી પ્રકાશક : ગામ બીદડા [ક૭શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ For Private and Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir नम्र सूचन इस ग्रन्थ के अभ्यास का कार्य पूर्ण होते ही नियत समयावधि में शीघ्र वापस करने की कृपा करें. जिससे अन्य वाचकगण इसका उपयोग कर सकें. ५. पू. मयत - विपति સમતાનિધિ ગુરૂ દેવ આચાર્ય શ્રી ગુણ સાગર સુરીશ્વરજી મહારાજ ACHARYA SAI KAILASSAGARSURI GYANMANDIR SRI MAHAVIR JAIN ARADHANA KENDRA Koba, Gandhinagar-382 009. Phone: (079) 23276252,23276204-05 For Private and Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી કલ્યાણ ગૌતમ નીતિ સ્મારક ગ્રંથમાળા : પુષ્પ સુ ૐ શ્રી આય રક્ષિત સૂરિ, કલ્યાણુ સાગર સૂરિ, ગુણસાગર સૂરિશ્વરેબ્યા નમઃ સુખી થવાનાં સરલ ઉપા 5 સપાદક : Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી અંચળ ( વિધિપક્ષ) ગચ્છાધિપતિ, પ્રખરવક્તા, સકલ શાસ્ત્રવેત્તા, શ્રી આય રક્ષિત તત્ત્વજ્ઞાન જૈન વિદ્યાપીઠ સંસ્થાપક, શાંતભૂતિ, નવિન સિદ્ધાન્તા રચયિતા, આચાર્યશ્રીના સલગુણુ સપન્ન, પરમ ગુરૂદેવેશ આચાર્ય શ્રી ગુણુસાગરજી સૂરીશ્વરના શિષ્ય મુનિ કીર્તિ સાગરજી 5 પ્રકાશકઃ ગામ ખીઢડા—(કચ્છ) શ્રી શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ For Private and Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ્રકારાક અને પુસ્તક મળવાનુ સ્થળ : શ્રીવેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ મુ : ખીદડા-કચ્છ (ડી. માંડવી) 卐 Serving Jinshasan કિ`મતઃ પઠેન—પાર્ટન આવૃત્તિ પહેલી, નકલ ૧૦૦૦ સંવત ૨૦૨૯ જ્ઞાનપંચમી. E આ પુસ્તકની આશાતના કરવી નહિ Acharya Shri Kailassagarsuri Gyanmandir 130853 gyanmandir@kohatirth.org મુદ્રક એલ. સી. દેસાઈ સંગીતા સેટી’ગ વક, ૨૬, સત્યમ્ કે, એ. હા. સેાસાયટી, શાહપુર, મહાઈ સેન્ટર, અમદાવાદ-૧. For Private and Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમર્પણ જેમણે મારામાં રહેલા અવગુણ રૂપ પંકને દૂર કરી સદ્ગુણેનું સિચન કર્યું. અને ચારિત્ર રત્નની ભેટ આપી, તેવા અને પૂ. કિધ્ધારક શ્રી ગૌતમસાગર સૂરીશ્વરજીના પટ્ટધર પૂ. પાદ અચલ ગચ્છાધિપતિ સમતા ગુણનિધી. આચાર્યદેવ શ્રી ગુણસાગર સૂરીશ્વરજીના કરકમલમાં “સુખી થવાના સરલ ઉપાયો” નામને આ ગ્રંથ સાદર સમર્પણ લી. આપને શિષ્ય મુનિ કીર્તિસાગરના વંદન - For Private and Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુખી થવાના સરલ ઉપાયે અથવા સુખ મેળવવાનાં - સાદા ઉપાયે પુસ્તક વિશે કિંચિત્ વક્તવ્ય ! આ પુસ્તક રત્ન વિષે શું લખવું ? કારણ કે–જેની અંદર મહાપુરૂષ, સકલ શાસ્ત્રવેત્તાઓની જ કૃતિઓ છે. એવા મૃતધરે પાસે હું શા લેખામાં ! એઓનાં જ્ઞાન માટે કાંઈ પણ લખવું તે સુવર્ણને પિત્તળને ઓપ આપવા જેવું થાય. પણ ચાલુ પદધતિ પ્રમાણે કાંઈક લખવું જોઈએ, તે વિશેષ તે કાંઈ પણ લખી શકું એમ નથી જ. તદપિ અલ્પ બુદ્ધિ પ્રમાણે લખવાની ધીઠાઈ કરૂં છું. અનંત કાળથી આત્મા સંસારમાં અનેક જાતિના દુઃખ ભોગવી રહ્યો છે, તે ક્યા માટે ? શું એને દુઃખ પ્રિય છે ? ના, તો પછી દુઃખેનો માર્ગ સ્યા માટે ગ્રહણ કરે છે ? એમ પ્રશ્ન થઈ શકે ! આત્માને સુખ જોઈએ છે, છતાં તે માર્ગ ક્યા માટે ગ્રહણ કરતું નથી ? આનું મુખ્ય કારણ અજ્ઞાનતા જ છે. તો જાણુપણ માટે પ્રયત્ન થ્યા માટે નથી કરતે ? આમાં મુખ્ય કારણ કર્મોની સત્તા નીચે દબાએલા છે તે જ કારણ છે. તે હવે કમે કેટલા પ્રકારના છે ? અને તેની પ્રકૃતિ, તેઓની રચના શી શી રહેલ છે? એ કર્મ સત્તામાંથી જીવ છૂટો કેમ થાય ? જે પિતાનામાં શક્તિ ના હોય તે બીજાની મદદ લઈને તેમાંથી મૂક્ત કેમ થવું? તેવા માર્ગ પણ અનંત જ્ઞાનીઓ બતાવી ગયા છે, તે શાસ્ત્રોમાં વિદિત છે, પણ ગહન શાસ્ત્રો પિતાની મેળે સામાન્ય સમજણવાલા સમજી ન શકે. અને દરેક For Private and Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઠેકાણે, અને દરેક વખતે તેવાં જ્ઞાન-ધારકાના સંચાગ પણ ન મળી શકે. તે સાધારણ સમજણુવાલા ભવ્યેા પેાતાનું શ્રેય કેમ કરી શકે ? એટલા માટે જ અનંત જ્ઞાનીઓએ જે માર્ગ મતાવેલ છે તે જ મા વમાનમાં સૂત્રો સિધ્ધાંતામાં આપણા પૂર્વાચાર્યાં આપણા ઉપર કરૂણા બુદ્ધિથી, વાત્સલ્ય ભાવથી સરળ અને સીધીભાષામાં લખી ગયા છે. તે વાંચવાથી સમજી શકે, અને આત્મ શ્રેય કરી શકે; આ ઉદ્દેશથી આ પુસ્તકમાં જે સ ંગ્રહાયેલ છે તે જ્ઞાનીઓનાં જ વચના છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યાગ. જેનાથી કમ અધ થાય છે તેનું સ્વરૂપ આ પુસ્તકમાં આપેલ છે. મિથ્યાત્વા િકેમ મટે ? એના માટે સમ્યકત્વ પ્રાપ્ત થવું જોઇએ, તે સમ્યકત્વ કેમ મેળવી શકાય ? અને સમ્યકત્વ શી વસ્તુ છે ? તે કેટલા પ્રકારનુ છે ? તે કેમ પ્રાપ્ત થઈ શકે ? તેની શી સ્થિતિ છે ? કાણુ કઈ રીતે સમકિત મેળવી શકે ? તેના માટે શા ઉપાયે કરવાં જોઇએ, કેવા પ્રકારનાં કરવા જોઇએ ? વિગેરે ખાખતા પણ સમજાવેલ છે. વ્યાવહારિક અને આધ્યાત્મિક અને રીતો પણ જ્ઞાનીઓએ સમજાવેલ છે. તા આ પુસ્તકમાં સમ્યકત્વનું સ્વરૂપ ખરતર ગચ્છીય શ્રી જિનલાભસૂરિ અને અચલ ગચ્છીય શ્રી વિદ્યાસાગસૂરિના શિષ્ય શ્રી જ્ઞાનસાગરજીએ મૂરહાનપૂરમાં ૧૮૭૬માં રચેલ સમ્યકત્વની સજ્ઝાયમાં સમજાવેલ છે. તેમ શ્રી અચલ ગચ્છીય પંડિત શ્રી પુણ્યરૂચિ મહારાજના શિષ્ય પડિતશ્રી આણુ ઢરૂચિ મહારાજ તથા જીવાનુ સ્વરૂપ અને કર્માનું સ્વરૂપ મહાઉપાધ્યાય શ્રી જસવિજયજી મહારાજ તથા શ્રી દેવચંદ્રજી મહારાજ ( ખરતર For Private and Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગથ્વીય) તેમ શ્રી શાંતિસૂરિજી મહારાજના શિષ્ય લલીત મુનિ તેમજ દિગંબરીય શ્રી કુંદકુંદાચાર્ય તથા અન્ય પણ પ્રજ્ઞા વંત સૂરીશ્વરેએ ચેલ કૃતિઓને સાર આ પુસ્તકમાં સંગ્રહાયેલ છે, તેમાં જવાનું સ્વરૂપ, જ્ઞાન દર્શન ચારિત્ર વિગેરેનું સ્વરૂપ, ભવ્યાત્માઓ પિતાને ઉદ્ધાર કરી શકે એટલા માટે બતાવેલ છે. કમેનો નાશ કરવા માટે તપશ્ચર્યાની પણ ખાસ જરૂર છે. તે તપસ્વિને પૂર્વ કર્મોદયથી વ્યાધિ થાય તો તેની શાંતિ માટે વૈદ્યચિકિત્સા તથા અણધારી વસ્તુઓના ઉપચારે બતાવેલ છે. કઈ ઔષધિ કયા દેને લાગુ પડશે તે પણ આપેલ છે. તે સાથે બીજા પણ ખાસ જાણવા જેવા વિષયે છે. આત્મસ્થાનમાં કામ લાગે, અને જ્ઞાનને વધારે થાય. તેવા વિષયે આપેલા છે. જે જે વિષયમાં જે જે મહાપુરૂષની કૃતિઓને આધાર લીધેલ છે તે ઉપકારી પુરૂષના ઉપકારને કેમ ભૂલાય ? આ પુસ્તકમાં જ્ઞાન વૃદ્ધિના માટે જેણે જેણે આગલથી મદદ આપી છે તેમને પણ શે ભૂલાય ? આ પુસ્તકનું નામ “સુખી થવાનાં (અથવા સુખ મેળવવાના) સાચા ઉપાયે અથવા સરલ ઉપાય” રાખેલ છે તે સાર્થક જ છે. કારણ કે તેમાં પૈસાની બિલકુલ જરૂર જ પડતી નથી. સરલ એટલા માટે કે સમજણ આવે તે દરેક કિયાઓ છેડી પણ ઘણું ફળને આપનારી થાય. અને કર્મોના મૂળને ઉખેડી સરલ રીતે મેક્ષમાં જઈ શકે. આ ગ્રંથમાં વિતરાગ ભગવંતેના વચન વિરૂદ્ધ લખાણ થયું હોય અથવા પ્રેસ ભૂલ હોય તે મિચ્છામિ દુક્કડું માગું છું. For Private and Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવિ ભૂલી જા સંધન આ પુસ્તકને માટે મહેનત કરનાર, દલાલી કરનાર, સેવાભાવિ, ધર્મપ્રિય, દેવ ગુરૂ પ્રત્યે ભક્તિકારક શ્રાવક શાહ આશારીઆ ભાઈ નથુભાઈને ભૂલી જવાય તે ગુણગ્રાહી તે ના કહેવાય ને ? અંચલ ગચ્છ અખિલ ભારત સંઘના સ્થાનિક પ્રમુખ શ્રીયુત પટેલ કલ્યાણજીભાઈ તે ઘણી પ્રવૃત્તિમાં જોડાયેલા હોવા છતાં પણ સંઘના કાર્યમાં બીજા કાને છેડીને પણ ધાર્મિક કાર્ય હદયપૂર્વક બજાવી રહ્યા છે. અને જ્ઞાનને લાભ પોતાની સાથે બીજાને પણ મલી શકે, તે માટે પ્રયત્ન કરનારને કેમ ભૂલાય? સાથે સાથે સંઘવીજીવણલાલભાઈ (અમદાવાદ) જેણે પુસ્તક છપાવી આપવું, પ્રફે સુધારવાની બધી પ્રવૃત્તિ કરનારને પણ સંભારવું જોઈએ ને? આટલા બધાને સંભાર્યા તો જેની કૃપા દ્રષ્ટિથી આગળ વધેલ, જ્ઞાન મેળવેલ, જ્ઞાન દર્શન, ચારિત્ર્યમાં આગળ વધાય, અને જેઓના તરફથી પ્રેમ પુત્રના પેઠે દરેક જાતની સહાય અપાય એવા શ્રી સદ્ગુરૂદેવેશ, અચલ ગચ્છાધિપતિ પૂ. આચાર્ય દેવેશ શ્રી ગુણસાગર સૂરીશ્વરજી મહારાજશ્રીના ઉપકારક ગુણો કહો ? કેમ ભૂલી શકાય ? અને છેલે છે મારા લઘુ ગુરૂ બંધુ મુનિરાજશ્રી કલાપ્રભસાગરજીએ મદદ આપેલી તે તેને કેમ ભૂલાય ? સં. ૨૦૨૮ શ્રાવણ સુદ ૧૫ બુધવાર મુઃ બાડા–કરછ (તા. માંડવી) લી. મુનિ કીતિસાગરજી For Private and Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org આ પુસ્તક વિષે બે ખેલ પૂ. આ. દે- શ્રી ગુણસાગર સૂરિભ્યો નમઃ આગમપ્રસ પૂજ્ય પાદ મુનિરાજ શ્રી કીર્તિસાગરજનો વર્ષોંના પરિશ્રમે લખેલ “ ‘ સુખી થવાના સરલ ઉપાયે ’” એ નામક પુસ્તક તાજેતરમાં પ્રસિદ્ધ થાય છે તે આન'ના વિષય છે ને જરૂર વાંચવા જેવા છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir આ ગ્રંથ હાથમાં લેતાં સૌને ગમી જાય તે સ્વાભાવિક છે, કારણ કે આ જગતની અંદર રહેલા દરેક નાના મોટા આત્મા સુખી થવા ઇચ્છે છે. દુ:ખ કોઈનેય ગમતું નથી. દુઃખનુ નામ સાંભળતાં વેત જ આયાય કરી બેસે છે. જ્યારે સુખમાં દુઃખી પ્રાણીઓને યાદ કરતા નથી. હકીકતે જે સુખમાં આનદ માણે છે તે સુખ નથી પણ દુ:ખ છે. આમ સુખી હાવા છતાં પણુ તે દુઃખના ઘરમાં મેઠા છે. સુખ અને દુઃખ એ બાહ્ય વસ્તુ છે. એ સુખ દુઃખના સંભારણામાં જ આત્માને વિશેષ કર્મબંધનમાં નાખીને વિશેષ દુ:ખી થાય છે. શાસ્ત્રામાં કહ્યું છે કે 6C पुण्यस्य फलमिच्छन्ति- पुण्यं नेच्छन्ति मानवाः । न पाप फलमिच्छन्ति - पाप कुर्वन्ति यत्नतः ॥ શ્ ॥ : અર્થાત્ દરેક પ્રાણીઓ પુણ્યના ફળ રૂપ સુખને ભોગવવા તૈયાર છે અને હમેશાં એ સુખટકી રહે એમ ઈચ્છે છે, પણ પૂર્વના પુણ્ય પ્રતાપે મળેલા તન-મન-ધનને સમાગે પચવા, પુણ્ય બંધન કરવા ( ભાવિમાં આ રીતે સુખી થવા ) તૈયાર નથી, For Private and Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્યારે આશ્ચર્યની વાત તો એ છે કે પાપના ફી રૂપ દુઃખને કેઈ નથી ઈચ્છતા, પલ પલ સુખનાં સંભારણા કરી રહેલ હોય છે. દુઃખથી દૂર ભાગે છે છતાં ખૂબ જ પ્રયત્નપૂર્વક–પ્રેમ પૂર્વક–ઇન્દ્રિયના સુખને ખાતર નૂતન કર્મબંધન કરવા તૈયાર છે. - હાય ! દશ દષ્ટાંતે દુર્લભ–અમૂલ્ય માનવ જીવન–આ રીતે વેડફાય છે! ધર્મ કરવા માટે મળેલ પચે ઇંદ્રિયને એના એના વિષના આનંદમાં પવે છે પુનઃ પુનઃ આર્યકુળ, વિતરાગ ભગવંતેને ધર્મ, સુગુરુનું શરણું નહિં મળે. મૂક્ત થવાને માટે તે આ એક જ સાધન છે માનવ જીવન! “દુલ્લાહે ખલુ માણસે ભવે ?” - માનવ! જરા એક પ્રશ્ન પુછી લઉં? તમે સુખી થવા દરેક સ્થાને દોડધામ કરે છે, પણ તમને ખબર છે? કે સાચું સુખ શેમાં છે? આંખે મીંચીને જ્યાં ત્યાં દોટ મૂકે છે ! બસ....આ પ્રશ્નનો ઉત્તર આપ તમને કઠીન લાગશે, ખરું ને? તે ચિંતા ના કરશે. જે તમને સાચું સુખ જોઈતું હોય તો આ પુસ્તક શાંતિથી વાંચો, એક સાથે ઘણું વાંચશે મા, ડું થોડું વાંચન કરશે. કારણ કે બે ટંકનું ભોજન એક ટાઈમ એકી સાથે ખાઈ લઈએ તે ચાલે? ન જ ચાલે, તેમ આખું પુસ્તક ધડાધડ વાંચશે તે ખરી સમજ નહીં પડે, તમેને સારી રીતે વાંચતાં આવડે છે તે મને ક્યાં ખબર નથી પણ સારી રીતે સમજતાં આવડે છે એટલા માટે જ દરરોજ પરિમિત પૃષ્ઠો વાંચશે ને ત્યારબાદ સ્વ ઉપર તેનું ચિંતન કરશે તો For Private and Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમજતાં આવડવું કહી શકાય, ખરુંને? અને ચિંતન બાદ આચરણમાં તરત મૂકી દેવા કેશશ કરશે તે ધીમે ધીમે સુખદુઃખમાં સમાનતા (ધીરજ) ધરી શકશે. તે લેખકશ્રીને અને પ્રકાશકોને પરિશ્રમ સાર્થક થયો ગણાશે. - આ ગ્રંથમાં જુદા જુદા ગ્રંથોના વાંચન ચિંતનમાંથી તારવણ કરી એકત્રિત લખાણું કરવામાં આવ્યું છે. સંસ્કૃતના ગ્રંથ તેમજ અનુવાદના ગ્રંથમાંથી બધાને (સાધારણને) સમજ ન પડે એ ઉદ્દેશે જ સરલ ભાષામાં મદુ લખાણ કરવાને લેખકશ્રીને પ્રયાસવાય (પ્રાય આન ને સિવાય (પ્રાયઃ અપ્રગટ) સઝા પણ આપવામાં આવી છે, જે સાહિત્ય પ્રેમીઓને આનંદને વિષય થઈ પડશે. - અહીં લેખકશ્રીને અલ્પ પરિચય આપે પણ ઉપયોગી હાઈ પ્રસ્તુત છે. મુનિ શ્રી કીર્તિસાગર આમ તે સ્થાનકવાસીના કુટુંબમાં જન્મ્યા હતા અને દીક્ષા પણ સ્થાનકવાસીમાં લીધેલ, પણ પછી સમજ પડતાં પૂ. આ. દેવ શ્રી ગુણસાગર સૂરિના શિષ્ય થયા. ત્યારબાદ સતત અભ્યાસ-આગના વાંચન-ચિંતન બાદ ખૂબજ સુંદર સરળ શૈલીમાં વ્યાખ્યાનેથી પ્રસિદ્ધિ પામ્યા. આ પહેલાં પણ કલ્યાણ ગૌતમ નીતિ સ્મારક પુષ્પ આઠમું પ્રસિદ્ધ થયું છે તેમાં મુનિશ્રીનો જ પ્રયાસ છે. મુનિ શ્રી કવિ પણ છે. એમણે રચેલ “આત્મ- શિક્ષા–શતક ” હવે પછીના ૧૦ મા પુષ્યમાં પ્રસિદ્ધ કરાશે. અંતમાં આ પ્રસિદ્ધ થયેલ ગ્રંથરત્નને આત્માર્થી ભવ્ય જીવે વાંચે–વંચાવે-ચિંતન કરે અને કેમે કરી પરમાત્મ–પદને પ્રાપ્ત કરે એજ મંગલ ભાવના. For Private and Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જિનેશ્વર ભગવંતેના વચન વિરૂદ્ધ લખાણ થયું હોય તે ક્ષમા માંગી વિરમું છું. મું. બાડા–કચ્છ પૂ. પૂ. અચલગચ્છાધિપતિ સં. ૨૦૨૮ શ્રાવણ સુદ ૧૧ || ગુણસાગર સૂરીશ્વર ચરણ કિકર બુધવાર મુનિ કલાપ્રભસાગર For Private and Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ પુસ્તકમાં સહાય આપનાર શ્રી બીદડા સંઘના દાનવીરોની નામાવલી ૧૦૧ શા. આશારીયા નથુભાઈ ૧૦૧ શા. પટેલ કલ્યાણજી માવજી ૧૦૧ શા. શિવરાજ વેલજી હ. ટોકરશી મગનલાલ ૧૦૧ શા. નેણશી (બાબુ) માણેક ૧૦૧ મુરજી મોના મારૂ ૧૦૧ શા. પાશુ નાંગશી ૧૦૧ શા. તેજશી હંસરાજ ૧૦૧ શા. ગાંગજી ધારશી અજાણી ૧૦૧ શા. ભાણજી ધારશી અજાણું ૧૦૧ શા. નથુભાઈ નાગજી ૧૦૧ શા. પ્રેમજી કુરપાળ હ. હીરજીભાઈ ૧૦૧ શા. નાથાભાઈ પાસુભાઈ ૧૦૧ શા. દેવશી ગેલાભાઈ ૧૦૧ શા. ડે. ખીમજી વીરજી હરિઆ રૂ. ૧૪૧૪ કુલ. For Private and Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી શત્રુંજ્યતિયં મહાગિરિરાજ ધણી શ્રી આદીશ્વરજીદાદાનેવિનંતિ શ્રી શત્રુંજય ગિરિવર સેહે, દાદા આદીશ્વરરાય; પૂર્વનવાણું આવ્યા ઈહિતિર્થે, હું વંદુ નિત્ય પાય હો. જિનજી, મુજ વિનંતી અવધારે, મુજ ભવજલ પાર ઉતારે હે જિનજી. મુજ વિનતી અવધારે અવધારે. એ ટેક ૧ સેલસેં આઠ ડાકોડી, વળી ચુંમાલીસ લાખ ક્રેડ, ક્રોડ ચાલીશ હજાર ઉપર, હે. જિન”. ૨ સમેસર્યા વરસ એટલા, સર્વસાધુ સંગાતે; સાધ્વી સમુદાય પણ કહીયે, ક્રોડ દેવદેવી સંગાતે હે. જિ. ૩ કાડાઝાડી ચઉદલાખ ઉપર, એકાદશ સહસા જાણે - બે શે કેડીકેડી વર્ષ, કુમારપણે રહ્યા પ્રમાણે છે. જિ. ૪ ચૌમાલીસલાખ કડાકડી, સહસપંચતાલીશ જાણે, બએંશી ક્રોડાકડી, રાજગ વખાણ હો. જિ. ૫ સિતેરહજાર પાંચ શાઈઠ, ક્રોડાકોડી વર્ષ દીક્ષા પર્યાય પાલી નાથે, એકલાખ પૂર્વ ધરી હર્ષ છે. જિ. ૬ ઓગણસાઠલાખ ક્રોડાકોડી, સતાવીસ સહસ જાણે ઉપર ચાલીસ કડાકોડી, આયુવર્ષ પ્રમાણે છે. જિ. ૭ કુમાર રાજ્ય દીક્ષિત વર્ષ, શત્રુંજયે પધાર્યા, લક્ષચેરાસી પૂર્વા, પાલી, પછી મેક્ષે સિધાવ્યા છે. જિ. ૮ પુંડરીક ગણધર ક્રેડમુનિસુ, શિવવધુઈહવરીયા For Private and Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેથી પુંડરીક તીથ કહેવાયા, સર્વે ભવસાગર તરીઆ હેા. જિ. ૯ દાદા મુજને દન દેો, બેાધિબીજ પણ સાથે; કચ્છ ગાધરામાંહી બીરાજો, તુજ સમ ધણી મુજ માથે હા. જિ. ૧૦ વિનયથી ભક્તિ કરૂ હુ' નિત્યે, આત્મગુણ મુજ દીજે; વિધિપક્ષે ગુણુકીર્તિ કરતાં, મુજ આત્મકાય જ સિઝે હા. જિ. ૧૧ સંવત દો સહસ ઓગણીસ વરસે, ફાલ્ગુન તૃતીયા જાણા; કૃષ્ણપક્ષે ગેાધરા ગામે, કચ્છ દેશ વખાણેા હા. જિ. ૧૨ લક્ષ ચેારાસીચારાસી લક્ષે ગુણુતાં, એટલે વરસે એક પૂ; પ્રથમ અરિહંત આદીશ્વરદાદા, ગુણગા તમે મૂકીગવ હા. જિ. ૧૩ કુમાર, રાજ્ય, દીક્ષિત પણે કેટલા વરસે રહ્યા તેનાં અક આ પ્રમાણે છે " શ્રી ઋષભદેવપ્રભુ વીસલાખ પૂર્વ કુમાર પણે રહ્યા તેનાં વરસે ૧૪૧૧૨૦૦....... ત્રેશઠલાખ પૂર્વ રાજ્ય પાલ્યું–તેના વરસે– ૪૪૪૫૨૮૦.... એકલાખ પૂર્વ દીક્ષાપાલી તેના વરસા– ૭૦૬૦............. ચેારાસીલાખ પૂર્વના વરસે- ૫૯૨૭૦૪૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૮૪ લાખને ૮૪ લાખે ગુણુતા– ૭૦૫૬૦............ ૯૯ પૂર્વ વાર પાલીતાણે પધાર્યા તેના વરસા૭૦૮૪૪૪૦૦૦૦૦૦૦૦૦૦૦ મહાનિશિથ સૂત્રમાં લખેલ છે કે–લંકી નામના રાજા શ્રી પ્રભઅણુગારના વખતમાં થશે. યુગપ્રધાન યંત્રમાં લખેલ છે કે—શ્રી પ્રભઅણુગાર આઠમા ઉયમાં પહેલા યુગપ્રધાન થશે. હમણાં ત્રીજો ઉદયચાલે છે. એગણીસ ચોદાત્તરની વાત ખાટી છે, તે પાંચમા આરાની સજ્ઝાયમાં કહેલ છે તે કલ્પીત છે For Private and Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આદીનાથ ભગવાને વરસીતપનું પારણું શેલડીરસના એકજ ઘડાથી કરેલ છે પણ ૧૦૮ ઘડાથી નહિ એમ આવશ્યક સૂત્રની ટીકામાં કહેલ છે. કારણકે- જેમ હમણાના સમયમાં આ ઘડો પાણી કે પ્રવાહી પી શકાતા નથી તેમ તે વખતે પણ ઘડાએ તે પ્રમાણે મોટા હતા એટલે ૧૦૮ ઘડા પેટમાં સમાય જ નહિ, પણ કલ્પના છે. કેટલાક યક્ષ માણિભદ્ર અને ઘંટાકરણની આરતી ઉતારે છે તે શાસ્ત્ર વિરુદ્ધ છે, આરતી તિર્થંકરોની જ થાય. શાસનરક્ષિત યક્ષ યક્ષણીની પૂજા પણ ન થાય, પણ તેઓ સાધમ હેવાથી ફક્ત કપાળે તિલક થાય પણ પૂજા કે આરતી ન થાય. શ્રી વિધિપક્ષ (અંચલ) ગચ્છના યુગપ્રધાન, દાદાસાહેબશ્રી કલ્યાણસાગર સૂરીશ્વરજી મહારાજશ્રીની જન્મજયંતિ પ્રસંગે ગવાએલ સ્તુતિ. - રાગ કવાલી– અરજી તે કરરહા હું. એ રાગ. બીનંતિ મુઝતું સુનલે, કલ્યાન સૂરીશ્વરદાદા; ભવે મેં ભૂલા પડા હું, અબ મુઝ તારલે દાદા. બીનંતિ ૧ પંચસ્થાવરમાંમેં તે, કાલઅનંત રહાથા; સૂક્ષ્મ બાદરમેં, દુઃખે અનંત સધાથા. બી. ૨ બી, સી, તુરીયમેં આયે, કાલસિંખ્યામા; વિકલદશા મુઝભારી, કરમોને કરદી ખૂંવારી. બી. ૩ અસન્નિ સમેિં જબઆયે, પંચભેદે કાલ ગમાયે; જળસ્થળ ખેચર કહાયે, તિર્યચપને હું રહ્યા. બી. ૪ નારકમેં દુઃખ હૈ ભારી, દેવે હૈ વિષયવિકારી; For Private and Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનાર્ય મનુજન્મ પાયે, ઈહસબ મિથ્યા ગમી. બી. પ અબ આર્ય કુલમેં આયે, દાદાદર્શન તુજ પાયે, પુણ્ય અનંત ગ્રાહ્યા, અબ મુઝ હૃદય ઉદ્ઘસાયે. બી. ૬ ગુણ કીર્તિતુજ વિસ્તારી, કચ્છગઢમેં હુઈભારી; દેસહસ એકેનેવિંશ કહાયે, સંવત્સર વિક્રમ લહાય. બી. ૭ આજ જયંતિ ઉજવાયે, અશાડ શુક્લ દ્વિતીયા કહાયે, તુમ ગુણ કીર્તિ ગાવે, સબ સ્થળે મંગળ હૈ જાવે. બી. ૮ ૧૮૨૪૧૨૦ મિથ્યા દુકૃતની સઝાય. (રેજીવ, સાહસ આદરી. એ દેશી.) રે જીવ ભવ અનંતા તું ભમ્ય, કીધી છાની ઘાતક - પણ નહી આલેચી કેઈ ભવે, એ પાપ આવ્યા સંઘાત, મિથ્યા દુષ્કૃત ભવિ કરે. ૧ નિગોદ સૂક્ષ્મબાદ, પરાવર્ત અનંત; નરકથી અનંતવેદના, સહી ન આવ્યો અંત. મિથ્યા. રા પૃથ્વી જલ જલણ વાયુ, વસઈ સાધારણ પ્રત્યેક બીતી ચરિદ્રીયમાં તું ભમે, આવ્યો નહિ કાંઈ વિવેક. મિથ્યા. ૩ ચઉવિધ પંચેંદ્રિય જાણીએ, પર્યાપ્ત અપર્યાપ્ત ભેદ, પાંચશેત્રેશઠ જીતણા, ત્રણે પામ્યા તું વેદ. મિથ્યા. ૪ પાંચશે ત્રેસઠ ભેદને, ગુણાઅભિયાદિ દશે; ગુણરાગદ્વેષેતેનેવલી, ત્રણ કરણે પણ વિશેષે. મિથ્યા. ૫ ત્રણને ત્રણકાલે ગુણી, પંચપદ આત્માણ સાથે, જીવવિરાધ્યા વિવિધપરે, ઘણું પીડા પામ્યો તું હાથે. મિથ્યા. ૬ એકવીસ ઉપરવલી, ચોવીશ હજાર જાણે For Private and Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લાખઅષ્ટાદશ ઉપર કહ્યા, મિથ્યાદુકૃત વખાણે. મિથ્યા. ૭ એમ મિથ્યા દુષ્કૃત કીજીયે, સકલજીના સાથે પાપપંકસવી દૂર કરી, રહીયે શિવવધુ સાથે. મિથ્યા. ૮ ગામ ગોધરા કચ્છ દેશે, કહ્યા મિથ્યાદુક્કડં; ભાવી બારચાર ભાવના, કીર્તિ છૂટી તતકાલ. મિથ્યા. ૯ કચ્છ ગોધરામાં ૨૦૧ત્મા વર્ષે દાદાશ્રી કલ્યાણ સાગર સૂરિની યંતિ વખતે ગવાયેલ સ્તુતિ. રાગધન્યાશ્રી. પશ્યત દર્શન મધ્ય, કલ્યાણગુરે? પસ્થત દર્શન મધ્ય. એ ટેક. મમનયન સાફલ્યમ ભવત, તવસુદર્શનેનાદ્ય કલ્યાણ ૧ | પ્રાંજલીકૃત્વાવ, સમીપે સ્વામિ અહોરાત્ર તવધ્યાને કલ્યા. ૨ . યદિનાગચ્છતિ, મને કૃપાદૃષ્ટિ, સ્તદાતવથિયામિગુપ્ત.ક૩ નાટ્યલાભવનાથ ? ભંડારે, દદવુદાદાનમિતિ . ક. ૪ . નાકરેસિ યદિ, ગુરે! કૃપાદ્રષ્ટિ, નાવÁચ્ચે, કિકરસ્યમાન ક૫ એચંતૂકથયતિકિકર કીર્તિ, માનિચ્છિત કુરૂ ભગવાન ! ક૦ ૬ ગ્રામગોધર, કમિતવસ્તુતિ, શ્રીસંઘસ્યકુરૂ – કલ્યાન ક૦ ૭ એકેનવિસદ્ધિ સહસવરસે, આસાડા જુનદ્વિતીયાપમાન કે. ૮ (આ સ્તુતિમાં અક્ષરમેળ માટે સંધિ નથી કરેલ.) શ્રી વિધિપક્ષ (અંચલ) ગચ્છીયપંડિત શ્રી પુણ્યરૂચિમહારાજ શ્રીના શિષ્યપંડિત શ્રી આણું રૂચીમહારાજ કૃત પ્રશ્ન-જઘન્ય, ઉત્કૃષ્ટ કેટલા તિર્થંકર હોય? ઉ– વર્તમાન કાલે વીસ વિહરમાન તિર્થકર કેવલીપણે વિચરે છે, ત્યારે કઈ For Private and Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાલપણે હશે ! અને કેઈ રાજ્યવ્યવસ્થાએ હશે ! પ્રશ્ન–જ્યારે જઘન્યકાલે અઢીદ્વીપમાં ૧૬૦, વિજયેમણે કેટલા તિર્થંકર હોય? ઉ. ૧૬૮૦ તિર્થંકર હોય. પ્રશ્ન-કેમ હોય? ઉ૦ એક તિર્થંકર એક લાખ પૂર્વના થાય ત્યારે બીજાનો જન્મ થાય, તથા ગર્ભમાં હોય એમ ૮૪ લાખ પૂર્વને આયુષ્ય તેમાં ૮૩ તિર્થંકર થાય. એમ ૮૩ને ૨૦ ગુણ કરીએ ત્યારે ૧૬૬૦ થાય. તેમાં વધતા ૨૦ ઉમેરીએ એટલે ૧૬૮૦ થાય. ઉત્કૃષ્ટ કાલે ૧૭૦ વર્તતા હોય તે ઉમેરતાં ૧૩૫૧૦ થાય. ગાથા–સત્તરિસયસુકેસિજનય, વિસવિહરમાનજિના સમય ખિદસવા, પઈવીસદસગવા. ૧ અર્થ–દુહા-વિવરગાથાતણો, કેવલિયેસંભાલ, સિત્તરસૌ જિનવર હેઈ કહે કેઈ કાલ ના ચઢતે કાલ સરણી, વારે આઠમજિન; એકસોસિત્તર (૧૭૦) જિનવરહુર્વે ઈણપરિસુણો સજ્જન રા પાંચવિદેહ મેલવી, સાહસૌવિજે ઉપન ભરત ઈરવત દશ મિલે સિત્તરસી હાઈજિન. ૩ા પડતે કાલે અવસર્પણ, સોલમજિનલગે હુંત, ભરતૈરવતજિનહવે, સાઠિ (૧૬૦) વિહેલહંત. જા કેવલી કેઈવાલ પરણ્યા, વયણે એહિ સય; આઠમાં જિનથી સલમા લગે, વિરહ વિદેહ ન હોય. તથા સલમજિના સાથે, સહુ મુગતિ જાઇજિનભાણુ, વિરહિસઐસૌક્ષેત્રમેં, ઉરહનેહા પિછાણ દા સત્તરમા જિન હોય ભરહ, પંચઐરવતમિલનેદસ; સમયે ક્ષેત્રે દશ કહ્યા, લેહવાહ અવર્સ ઘણા સત્તરજિન અઠારસ્સા વિય, જન્મવાસવિદેહ, વીસએકવીસમાવિચ, સંયમકેવલદેહ , ભરતૈરવતદશમિલે, મધ્યમ સંપદતી ચાવીસમાજિન શિવ ગયા, For Private and Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિદેહવિચરેવીસ. ભલા આગતવીસે સાતમા આઠમા વચ્ચે નિરવાણ, વિરહ પડે સહુ ક્ષેત્રમેં, અઠમ ન હેઈ જિનભાણ ૧૦ના આઠમાથી નથીવલી, એમસિત્તર કાદિક થાઈ; પરંપરાઈ પૂર્વજિમ કહી, લેવી ઈમસદાઈ. ૧૧ દસવિસ એકણસમે, જિનવર જનમ કહાત; ભરત ઈરાવત જિન હેવે, પાંચ વિદેહે રાત. ૧૨ા આગમૈઈભાખી, અવણ જનમઅધરાતઃ ભરતૈરવત જિન હોય. દિવસ વિદેહે વિખ્યાત. ૧૩ ત્રિરાસિહાસનસહુ, દેઈમેરૂપાંચેલા, દોદો પૂરવપશ્ચિમે, એક દક્ષિણ ઉત્તર સાધે. ૧૪મા ચાર જન્મે વિદેહ પ્રત્યે, પાંચ મલીને વિસ; ભરતૈરવતે દસ હય, એક સમયે જન્મલહીશ. ૧પા વીસ વીસ જન્મ વિદેહે સહી, સાડસે વિજય પૂરાય; લક્ષચેરાસી પૂર્વાયત, સધનુષપાંચસે કાય. ૧દા ચડતે દેય પડતે તીને આરે ધર્મ કહાય, ભરત સહી વિદેહી પરમ સદાય ૧ળા પરિવર્તિના કાલથી રહ, એરવય ઈહાથલેહ; ચોથા નિત્ય વિદેહમે આણુંદરૂચી ભણેહ. ૧૮ જિનવર એ નિત્ય સમરતાં લહિયે સંપદ કેડી, પંડિત પુણ્ય રચિગુરૂ, શિસ કહે કર જોડી. ૧લા * શ્રી પ્રશ્નોત્તરચિંતામણમાં કહ્યું છે કે પ્રશ્ન-સિદ્ધ ભગવંત કયે અનંતે છે ? સમકિત વિચારગર્ભિત મહાવીર સ્વામીના સ્તવન. છાપેલા ભાગ બીજામાં પાના ૭૪માં બીજા શાસ્ત્રની ગાથા મુકી છે, તેમાં અભવિ ચેવે અને તે છે, તથા પડવાઈ પાંચમે તથા સિદ્ધાદિક આઠમે અનંતે કહ્યા છે. તથા મતાંતરે સિદ્ધ પાંચમે અનંતે કહ્યા છે, પણ વિજયાનંદ સૂરિ મહારાજના કહેવામાં એમ હતું જે સિદ્ધ આઠમે અનંતે સમજવું સુગમ પડે છે. દિગંબરના શાસ્ત્રમાં પણ આઠમે અને તે છે. For Private and Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શંકા–જે આઠમા અને તે સિદ્ધ હોય તે શ્વેતાંબરોના મત પ્રમાણે નવમે ભાંગે ખાલી છે. કારણ કે આઠમા ભાંગામાં અવ્યવહાર રાશીઆ, વ્યવહાર રાશીઆ અને સકલ સિધ્ધ અથવા બધા જીને સમાવેશ થઈ જાય છે. એટલે નવમા ભાંગામાં સમાય એહવે એક જીવ બાકી નથી એટલે ખાલી છે. જે આઠમા ભાંગામાં સિદ્ધને ગણીએ તે બધાએ સિધ્ધથી અનંતાનંત બાદર નિગદીઆ છે. (કારણ કે ભગવતિસૂત્રમાં યંતિ શ્રાવિકાએ કરેલ પ્રશ્નનાં ઉત્તરમાં ભગવાન શ્રી મહાવીર દેવે કહ્યું કે ત્રણે કાલના સિધ્ધ પણ નિગદના અનંતાભાગે કહ્યા છે તે આ અલ્પ બહત્વમાં નિગેહના જીથી પહેલા કેમ આવે?) તેથી અનંતાનંત સૂક્ષ્મનિગદીયા છે, તેથી અનંતા સર્વજીવે છે (એટલે આખી જીવરાશિ) એ પ્રમાણે હોવાથી સિધ્ધ આઠમા ભાગે હોઈ શકે નહિ. પણ પાંચમા ભાગે જ છે. અને તે પ્રમાણે હોય તે જ બરાબર થઈ શકે. એ પ્રમાણે વેતાંબરની આમ્નાય છે. દિગંબરના મતે નવમાં ભાંગામાં બધા જીને સમાવેશ કરી નવમે ર્ભાગે લગભગ સાડા આઠ સુધી છે. તે પૂર્ણ કરેલ છે. થોડો ઓછો છે એટલે દિગંબરો સિધ્ધને આઠમા ભાગે નથી માનતા એમ અંતિમ આરાધનામાં કહેલ છે. પાંચમા ભાગે માને છે. ચેથા કર્મગ્રંથ તથા અનુગ સૂત્રમાં નવ અનંતા કહ્યા છે, તેમાંથી પહેલા ત્રણ અનંતને સ્વામી કેઈ નથી કારણ કે એવી કેઈ અનંતિ વસ્તુ નાની નથી જે એ ત્રણ ભાંગામાં આવે. માટે એ ત્રણ ભાંગા (અનંતા) શૂન્ય છે. તથા ચેથે અનતે અભવ્ય છે આવ્યા તે માટે ચોથા ભાગના એ સ્વામી. પાંચમે અનંતે મધ્યભાગે સમ્યકત્વ પડવાઈ જી કહ્યાં. તે અભવ્યથી અનંતા વધારે છે. વીતેહિજ પાંચમે અનંતે સિદ્ધ કહ્યાં For Private and Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પણ પડવાઈથી અનંતા ગુણ અધિક છે. પણ એ સર્વ પાંચમા અનંતાના સ્વામિ. ત્યાર પછી ૬ ને ૭મા અનંતે કઈ નથી. એ બે અનંતાથી સંસારીજીવ, પુદ્ગલ પરમાણુઓના કાલ સર્વ આકાશ પ્રદેશ ઘણાં અનંતા માટે બે અનંતાને સ્વામિ કેઈ નહીં. શૂન્ય છે. તિવાર પછી આઠમે અનંતે જાણવા. તેમાંહી વિશેષ સર્વનિગોદીઆ વનસ્પતિ કાયના જીવ આઠમે અનંત. તેથી અનંતાનંત ગુણા અધિક પુગલ પરમાણું, તેથી કાલ, તેથી સર્વ આકાશપ્રદેશ, તેથી કેવલજ્ઞાનદર્શનના પર્યાય એમ એકેકથી અનંતા ગણીયે પણ સર્વ આઠમા અનંતાના સ્વામી. એટલે ભાગે વસ્તુઓ નવમે અનંતે પૂરે થયે નહીં, તેથી એ નવ અનંતામાં ત્રણ અનંતાના સ્વામી કહ્યાં. એ ગાથામાંહી ઇંલ્ક સૂત્ર ૯૮, અલ્પ–બહુવને દ્વાર છે તેની ગાથા ૧૯મી માં એ ત્રણના સ્વામી કહ્યા. પન્નવણાસૂત્રનાં ત્રીજા પદની ટીકામાં અલ્પ બહત્યમાં પણ એ પ્રમાણે છે એટલે પાંચમા અનંતે પડિવાઈને સિદ્ધ કહ્યા છે. પણ આઠમા અનંતે કઈ સૂત્રમાં કે બીજે ઠેકાણે નથી કહ્યાં એટલે આઠમા અનંતે સિદ્ધની માન્યતા સાચી નથી. શ્રી દેવચંદ્રજી મહારાજ કૃત આગમસાર. ગુણરત્નાકર ભાગ ૧ લે પૃષ્ટ ૨૫૦–૨૫૧ થી 1. સંજ્ઞી મનુષ્ય સંખ્યાતા છે. ૨. અસંજ્ઞી મનુષ્ય અસંખ્યાતા છે. ૩. નારકી અસંખ્યાતા છે. ૪. દેવતા અસંખ્યાતા ૫. તિર્યચપંચેન્દ્રિય અસંખ્યાતા છે. બે ઈદ્રિયા અસંખ્યાતા છે. ૭. તેઈદ્રિયા અસંખ્યાતા છે. ૮. ચૌરિટ્રિયા અસંખ્યાતા છે. ૯. તેથી પૃથ્વી કાય અસંખ્યાતા છે. ૧૦. તેથી અપકાય અસંખ્યાતા છે For Private and Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ ૧ ૧૧. તેથી તેઉકાય અસંખ્યાતા છે. ૧૨ તેથી વાઉકાય અસંખ્યાતા છે. ૧૩. પ્રત્યેક વનસ્પતિજીવ અસખ્યાતા છે. ૧૪. તેથી અભય જીવ અનંત છે. ૧૫ સિદ્ધના જીવ અનતા છે. ૧૬ તેથી બાદર નિગાઢ જીવ અનંતા છે. ૧૭ સૂક્ષ્મનિાદ બધાથી અનંત છે, તે અન ંત કેટલા ? ત્રણે કાલના અનંતાસમયને અનંતાગુણા કરીએ એટલા એક નિગોદમાં જીવા છે. સંસારી જીવ એકેકના અસંખ્યાતા પ્રદેશ છે. એકેક પ્રદેશ અન`તિક વ ણામાં અનતાપુદ્દગલ પરમાણુ છે. એમ અનંતા પરમાણુ જીવ સાથે લાગેલા છે. અને તે થકી અનંતા પુદ્ગલ પરમાણુ જીવથી રહિત છૂટા છે. નિગઢની વ્યવહાર રાશી, અવ્યવહાર રાશી તેમાં જે આદર એકેદ્રિપણું ભાવે ત્રસપણું પામીને પાછા નિગોદમાં ગયા છે તે નિગેાદીયા જીવાને વ્યવહાર રાશીયા ક્હીયે, તે અનંતા છે. અને જે જીવ નિગાઢમાંથી નીકલ્યા જ નથી તે અવ્યવહાર રાશીયા કહેવાય, તે અનંતાનંત છે. શ્રી ભૂવનભાનુ કેવલી ચરિત્રમાં નિંઢનું વર્ણન આ પ્રમાણે છે ઃ— ગાથાઃયાતેલાએ અસંખ જોયણ પ્રમાણે એઇ જોયણાંગુલા સંખ્યા; પતિ અસંખ એસા પઈ એ અસ ખગાલા ૧ ગાલે અસ નિગા સાણ તજીજિયાપઇશું; એસા અસખપઈએ ૧. બાદર નિગેાદના વ આઠમે અનંત છે. ને બાકીના જે અનંત છે તે નવમા ભાગમાં આવ્યા પણ તેથી નવમા અનતા પૂર્ણ ન થતા હોવાથી તે બધાંને આઠમા અનંતામાં ગણ્યા. એટલે સાડા સાત અનતા સુધી થાય છે. For Private and Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંકમાણંવંગાણાર્ણતા રા પઈવગણું અણું તા, આણુપઈ આણુઅણુત પરજાયા; અવલોગસરૂવં, ભાવિજનહત્તજિણવ્રત કા અર્થ –ચૌદ રાજલેક અસંખ્યાત ક્રોડાકોડી એજનન છે, તેમાંથી એક જન લહીયે તેનાં અંગુલ સંખ્યાતા છે, તેમાંથી એક અંગુલ લહીએ, તેનાં અસંખ્યાતા ભાગ કરીયે, એમાંથી એક ભાગ લહીયે, તેમાં અને સંખ્યાતા ગોલા છે, તેમાંથી એક ગોલ લહીયે તેમાં અસંખ્યાતી. નિગોદ છે. તેમાંથી એક નિગોદ લહીયે તેમાં અનંત જીવ છે. તેમાંથી એક જીવ લહીયે તેને અસંખ્ય પ્રદેશ છે. તેમાંથી એક પ્રદેશ લહીયે તેમાં અનંતિ કર્મવર્ગનું છે. તેમાંથી એક વર્ગણા લઈએ તેમાં અનંતા પરમાણુ છે. તેમાંથી એક પરમાણું લઈએ તેમાં અનંતા પર્યાય છે. તે અનંતાભેલા પરણમે એવી શક્તિ છે. નિગઢના અનંતા જે મલીને એક શરીર બાંધ્યું છે, પણ પિતપોતાનું તેજસ અને કાર્મણ શરીર જુદું જુદું છે. ઔદ્યારિક એક છે. સાથે જ આહાર, નિહાર ને ૨૫૬ આવલીનું આયુ ભોગવી પર્યાપ્તિ પુરી કરી સાથે જ મરે છે. તેની નિશ્રાએ બીજે કઈ પર્યાપ્તા (પાઠાંતરે અપર્યાપ્તા) હાય નહિ. તે અનંતા કેટલા? જેટલા કંદમૂળ મધ્યે અનંતા છે. કંદમૂળ ચૌદ રાજલક પ્રમાણે ઢગલો કરીને તેમાંહી પણ સૂમ નિગદના એક શરીરના નિકલ્યા તેમાં સમાય નહીં એહવા અનંતા અનંત ભેદે ગણ્યા છે. એ અને બધાં જે અનંતના નવમા ભેદમાં સમાય તોપણ નવમે ભાગ પૂર્ણ ન થાય.” તેના નિકલ્યા તેમાં જ સમાય. તથા કંદમૂલના તે બાર નિગદીયા વ્યવહાર રાશીમાં આવ્યા છે તે અનંતા કંદાદિકમાં છે, તથા જેટલા જીવ સૂક્ષ્મ નિગોદમાંથી નીકળ્યા તે વ્યવહાર રાશીમાં આવ્યા. તે કાલાદિક લબ્ધિ પામી સિદ્ધિવરે For Private and Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ તેટલા અવ્યવહાર નિગદમાંથી નીલી ઉચે વ્યવહારમાં આવે. પણ વ્યવહાર રાશી ઓછી ન થાય. કદાપિ મુક્તિના જીવને વિરહ કાલ પડે તેટલા કાળ સુધી સૂક્ષમ અવ્યવહાર રાશીમાંથી કેઈજીવ વ્યવહાર રાશીમાં આવે નહીં. એમ ઉપમિતિ ભવપ્રપંચમાં કહેલ છે. ચાર પ્રકારને ધર્મ ૧. વસ્તુ સ્વભાવ. ૨. યતિધર્મ ૧૦ પ્રકારનો ૩. આત્મધર્મ-જ્ઞાન દર્શન ચારિત્ર. ૪. દ્રવ્યભાવેદયાપાલે. - પ્રઢ જીવના જે દ્રવ્ય, ગુણ, પર્યાય છે તેનો ઘાતક કોણ? ઉ૦ અજ્ઞાનપણું તે આત્મદ્રવ્યને ઘાતીર મિથ્યાત્વ તે આત્મગુણને ઘાતી. ૩. અવિરતી તે આત્મિક સુખપર્યાયને ઘાતી, તથા અજ્ઞાન મિથ્યાત્વ તે આત્માનો જીવપણું દાબે છે. અવિરતી આત્મિક સુખ દાબે છે, પણ જીવ શુદ્ધ જ્ઞાન ઉપગે ભાવ નિર્જરા કરે છે, અને તે જીવના ત્રણ પ્રકાર કહ્યા છે. ૧ ભવાભિનંદી-સઘનરાત્રિસમાન વૈરાગ્યભાવ ઉદાસીનતાએ દ્રવ્ય નિર્જરા કરે છે, તે મિથ્યાત્વી. ૨-પુલાનંદીચેથા પાંચમાં ગુણ ઠાણાવાલા સમ્યક્ દષ્ટિ. શુભાશુભ કર્મ સમતાએ વેદે પણ સંસારના પુગલમાં આનંદ માને. ૩. આત્માનંદી છઠ્ઠથી ૧૨ સુધી તે સાધુ જાણવા. સાધુ બલ, વીર્ય, પરાક્રમ કર્મો ખપાવવા માટે ફેરવે. બલ–શરીરને, વીર્ય—અંતરંગ આત્માને, પરાક્રમ ઉદયાનુસારી જાણો. એ ત્રણેથી હિંસા ન કરે. તે હિંસા કેટલા પ્રકારની ? ૧. સ્વરૂપહિંસા, ૨. અનુબંધી હિંસા. ૩. દ્રવ્યહિંસા. ૪. ભાવહિંસા. પ. બાહ્યહિંસા. ૬. પરિણામહિંસા. ૭. ગહિંસા. ઈત્યાદિ ઘણા પ્રકારની હિંસા For Private and Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩ છે. તેમાં ૧ સ્વરૂપહિંસા સાધુને હોય–નદી ઉત્તરે પણ મુખ્ય વ્રતી હિંસાના પરિણામ નથી. તથા સમ્યક દૃષ્ટિ દેવપૂજા, ગુરૂવંદણા, સાધુને આહાર આપે. ઇત્યાદિ કાર્ય સ્વરૂપ હિંસા સરખી દેખાય છે પણ અલ્પ બંધરૂપ છે તે માટે સ્વરૂપ હિંસા કહિ. ૨. અનુબંધહિંસા- રાગદ્વેષ સહિત જે પ્રણમીને જે કોઈ મંદ બુદ્ધિપ્રાણી છકાયના જીવને હણે તેવા તરતમ અધ્યવસાએ મહાકર્મનાબંધકરે તેના અશુભ વિપાક ઉદયઆવે તે અનુબંધહિંસા. ૩-દ્રવ્યહિંસા-અણઉપગે. ૪–ભાવહિંસા–તિવ્રપરિણમે હેય. ૫-૬બહહિંસા તથા ગહિંસા એ બે સ્વરૂપહિંસામાં ભલે. છ– પરિણામહિંસા–ભાવહિંસામાં ભલે. હિંસાની ચિભંગી–૧–હિંસાઅલ્પ પણ દુઃખ વિશેષ. જમાલીનીપરે. ર–હિંસા ઘણી ફલ અલ્પ–દ્રઢ પ્રહારીની રેં. ૩–હિંસાઅલ્પને ફલ પણ અલ્પ. ૪–હિંસા ઘણી દુઃખ પણ વિશેષ. એ શ્રી હરિ ભદ્ર સૂરિકૃતહિંસા અષ્ટકથી જાણવું. ઉપરની હિંસાઓ તેવા પ્રકરની સંજ્ઞાથી થાય છે, તો સંજ્ઞાઓ કેટલી? ઉ. સંજ્ઞાઓ ૧૬ છે. ૪–આહારદિક. ૪–ક્રોધાદિક. ૮–સુખસંજ્ઞા અને ૧૦-દુખસંજ્ઞા. એ દશ એકેંદ્રિયને હાય. ૧૧- વીતીગિચ્છા. ૧૨-શેક. ૧૩– એuસંજ્ઞા. ૧૪–લેક. ૧૫–મેહ. એ બે સંજ્ઞા બે ઈન્દ્રિયાદિક ને હાય. ૧૬-ધર્મ સંજ્ઞા. એ ૧૬મી સંજ્ઞા પંચંદ્રિય સમદૃષ્ટિને પણ હોય. એ ૧૬ સંજ્ઞા વિશેષ કેને હોય? કેટલાક દો જેને મુખ્યતાઓ હોય તે કહે છે-ક્રોધ રજપુતને ઘણે. માન ક્ષત્રીયને ઘણે. માયા ગણિકા ને વણીકને ઘણું. લેભ બ્રાહ્મણને ઘણો. રાગહત મિત્રને ઘણો. ખેદ-દ્વેષ શેક્યને ઘણો. શેક જુગારીને ઘણે. ચિંતા ચારની માતાને ઘણું. ભય કાયરને ઘણે. આહાર તિર્યંચને ઘણો. ભય નારકને ઘણે. મૈથુન મનુષ્યને ઘણે. પરિગ્રહ દેવેને For Private and Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ ઘણે. ઘસંજ્ઞા તિર્યંચાને ઘણી. ધર્મસંજ્ઞા સમ્યકિત્વ અને ઘણી. બાકીની સામાન્ય સંજ્ઞાઓ તો બધાને હોય છે. આહારદિ ૪ સંજ્ઞાઓનો પરમાર્થ –૧ આહારસંશા એ તે જીવ અનાદિને ખાતેજ રહે છે, કદાપિ વૃદ્ધિ પામ્ય જ નથી. ૨–ભયસંજ્ઞા- એ ચારેગતિમાં ધ્રુજતોજ રહે. ૩–મૈથુન સંજ્ઞા–એ પાંચ ઇન્દ્રિયને વિષયાભિલાષી થકે રહે છે. ૪–પરિગ્રહ સંજ્ઞાઓ એકઠો કરે છે તેથી જીવ કષાય છે. ચાર સંજ્ઞામાંથી પહેલી વેદની કર્મની છે. અને બાકીની ત્રણ મિહની કર્મની છે. તથા આહારસંજ્ઞાઓ હિંસાના કર્મ ઘણું બંધાય છે, તેથી અસાતા વેદની પૂર્ણ પામે. - ભયસંજ્ઞા- એ કલ્પનાનાં કર્મના યોગે વ્યક્ત-વ્યસ્ત રૂપ કર્મબંધ થાય છે. ૩-મૈથુનસંજ્ઞા–એ પચેંદ્રિયના ઘણાં કર્મ બંધાય છે. ૪–પરિગ્રહસંજ્ઞા એ કષાયના કર્મ તિવ્ર બંધાય છે. એ ચાર તિવ્રભાવે જે જીવને પ્રગટે તે અધોગતિએ જાય. એ ચાર સંજ્ઞામાંથી સાધુજીએ બે સંજ્ઞા છ સાતમે ગુણઠાણે ગટાળી. અને ત્રીજી સંજ્ઞા ૯ માં ગુણઠાણે ગઈ. એથી સંજ્ઞા ૧૦ ગુણઠાણે ગઈ. અનાદિ નિગદથી જે ઉંચે વ્યવહાર રાશીમાં પંચેંદ્રિય પણ સુધી આવે છે તે એ ચાર સંજ્ઞાની મંદતાથી. અને અગતિમાં જાય છે તે એ ચાર સંજ્ઞાની તિવ્રતાથી. એક મુહૂર્તમાં જ કેટલા ભવ કરે? ઉ. ૧–પૃથ્વી. પાણી, તેઉને વાયુ એક મૂહુર્તમાં ૧૨૮૨૪. ૨- પ્રત્યેક વનસ્પતિ ૩૨૮૨૪, ૩- સાધારણ વન. ૬૫૫૩૬, ૪–બે ઈદ્રિ-૮૦, પ–તેઈદ્રિ ૬૦, ૬-ચેરિદ્રિ ૪૦, ૭-અસંજ્ઞી પંચેંદ્રિ ૨૪, ૮– સંજ્ઞીપચંદ્રિ ૧, –બાદર નિગેદીઓ-એક શ્વાસોશ્વાસમાં ૧ણા ભવ. For Private and Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ સૂક્ષ્મ નિગેાદી ક્ષુલક ભવા કેટલા કરે ? અને કેટલાકાલમાં ? ઉ. અસંખ્ય સમયે એક આવલી થાય. એવી ૨૫૬ આવલીએ એક ક્ષુલકભવ થાય. એક શ્વાસોશ્વાસમાં ૪૪૪૬॥ આવલી થાય. તે એક શ્વાસેાશ્વાસમાં ૧૭ વખત મરે ને અઢારમી વાર એટલા સમયમાં ૯૪॥ આવલી વધે એટલે ૧૭ણા ભવ માંહે ૩૩॥ આવલી જાજેરી એછીએ મરે. હવે કાચી બે ઘડીના ૩૭૭૩ શ્વાસેાશ્વાસ થાય. તે એ ઘડીમાં નિગેાદીએજીવ ૬૫૫૩૬ વાર મરે. એવી રીતે એક દિવસના ૧૧૩૧૯૦ એટલા શ્વાસેાશ્વાસ નિરગી યુવાન પુરૂષના થાય. તેવા એક દીવસના ૧૯૬૬૦૮૦ ભવ કરે. એટલી વાર મરે. એમ એક માસનાં ૩૩૯૫૭૦૦ શ્વાસેાશ્વાસે ૫૮૯૮૨૪૦૦ભવકરે. એક વરસના ૪૦૭૪૮૦૪૦૦, શ્વાસેાશ્વાસ થાય એટલામાં નિગેાદીએ જીવ ૭૭૭૮૮૮૦૦, વાર મરે. એવી રીતે અસ ખ્યાતેકાલે અસ`ખ્યાત અધિક ભવકરે. અન તે કાલે અનંતા ભવકરે. એમ જિનવચન તહત્ કરીયે. એવા ભવા આપણે પણ કર્યાં છે. શ્રી પ્રશ્નાત્તર રત્નચિંતામણી રૃ. ૧૮૪ પ્રશ્ન ૧૨૦ માં પ્રશ્ન--૧૨૦—જે ગતિનું આયુષ્ય આંધ્યું હાય. તે કાયમ રહે કે ફેરફાર થાય ? ઉ॰-શ્રીભગવતીની ટીકામાં અપવનના અધિકાર ચાલ્યે છે તેમાં કહેલ છે જે સાતમી નારકનું આયુ માંધ્યું છે પણ અધ્યવસાયના ફેરફારથી નરક આછી વધારે થાય છે. જેમ કૃષ્ણ વાસુદેવે સાતમી નરકનું આયુ માંધ્યું હતું પણ અઢાર હજાર મુનિને વંદન કરવાથી ત્રીજીનુ કર્યું. તેમ ચારે ગતિમાં ફેરફાર થાય; પણ એટલેા વિશેષ કે દેવલેકનુ ફરીને મનુષ્યનું ન થાય. For Private and Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તથા નરક ફીટીને બીજી ત્રણ ગતિનું ન થાય. જે ગતિ હોય તેને ફેરફાર થાય. દેવ, નારકી, યુગલિકે, સલાકા પુરૂષ, આયુવાલાઓનો જે નિકાચિત આયુબંધથયેહોય તેને ફેરફાર થતો નથી. યુગલિકનું દેવતાએ સંઘયણ વગેરે અપવર્તન કર્યું. તે તે અચ્છેરામાં ગણાયું. શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિએ પણ દલિકે ભેગા કર્યા હતા પણ બંધ નહોતો પડ્યો એટલે મેક્ષે ગયા. અશુભ કર્મ પુદ્ગલે શુભ થાય, શુભના અશુભ થાય. એમ અપવર્તન થાય પણ નિકાચિત આયુ બંધાયેલ હોય તે અવશ્ય ભેગવવું જ પડે છે. જે જે કર્મોને નિકાચિત બંધ હોય તેમાં ફેરફાર થતો નથી. જે ફેરફાર થતું હોય તે અનંત શક્તિશાળી ચરમ તિર્થંકર શ્રી મહાવીરદેવ તેમ કરી શક્ત પણ તેમ થયું નથી. શ્રી પન્નવણા સૂત્રમાં આયુષ્યના દલીને સાત વખત અપવર્તન કરીને ગોઠવે છે તે જ્યાં સુધી ગોઠવાયા ન હોય ત્યાં સુધી ફેરફાર થવા સંભવ એમ અનુમાન થાય છે. પણ તે ગોઠવાયા પછી ઓછા વધારે થતા નથી ત્યારે આયુનું બંધ પડે છે તે નિકાચિત હોય છે તેમાં વધારે ઘટાળો થઈ શકે નહિ. એ ગોઠવણ તુરત થતી નથી પણ વખત લાગે છે. તિવ્રતર પરિણામ હોય તે તુરત પણ થાય છે. નહિં તે ક્રમ પ્રમાણે થાય છે. આ ઉપરની વિગત નિકાચિત બંધના માટે છે, પણ બંધ ન પડયું હોય તે ઉપકરણ લાગે છે. સ્થિતિ બંધ હોય તે તેમાં તે જ ગતિને ફેરફાર થવા સંભવ. તેમ શુદ્ધતર પરિણામ થવાથી આત્મ પ્રદેશે સત્તામાં પડેલા કર્મ પુદ્ગલેને ઉદીરણ કરી ઉદયમાં લાવી ભેગવી ખપાવી નાખે. એટલે ભગવતી સૂત્રની For Private and Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭ ટીકામાં શ્રી કૃષ્ણના દાખલેા આપ્યા છે તે સ્થિલ આયુબંધ સ ંભવે છે. તત્ત્વ કેવલી ગમ્યું. શ્રી દશાશ્રુત સ્કંધ, પાક્ષિક વૃત્તિ, ઉત્તરાધ્યયન ૧૩મુ અધ્યયન, જ્ઞાતાસૂત્રમાં દ્રૌપદીના અધિકારે નવપ્રકારના નિયાણા કહેલ છે-૧.-અમાત્ય ઋદ્ધિવ'ત થવાની ઈચ્છા. ૨-સ્ત્રી થવું. ૩-દેવતાના ભાગની ઈચ્છા. ૪–દેવીના ભાગની ઈચ્છા. ૫-રાજ્ય ચક્રવતી. ભાગ પામુ. છભાગ ન પામું. ૮–શ્રાવક થાઉં. ૯-મેક્ષ જવાની ઇચ્છા એટલે કર્માં રહિત થાઉં. આ નવ નિયાણા કહ્યાં છે. તેમાં એક સમકિતનુ છે અને એક અવ્રતનુ છે. સમક્તિનું ઘાત કરી નિયાણું બાંધે તે સમત પામવા દુર્લભ કરે. અવિરતનુ ભેગ પ્રત્યિક નિયાણુ મધે તે ભેગ પૂરા થયે વ્રત ઉય આવે. દ્રૌપદીને જીવે પૂર્વ ભવે ભોગ પ્રત્યિક નિયાણું બાંધ્યું હતું તે પાંચ ભતારી થઈ. ભાગ પૂરા થયા પછી વ્રત ઉય આવ્યું. તેથી એને અવિરતિ ક્હીચે પણ સમક્તિ તે નથી. નિયાણું કરનાર મેક્ષે ન જાય તે ભવમાં, પણ બીજા ભવેામાં સમક્તિ પામી મેક્ષે જાય. પ્રશ્નાત્તર રત્ન ચિંતામણિ, પૃષ્ટ ૨૫૦ પ્રશ્ન-૧૬૮ પ્રશ્ન-૧૬૮–વિભગજ્ઞાન વાલાને દેશન હેાય કે નહિ ? ઉ॰ક ગ્રંથમાં તેા ના કહી છે. પણ ભગવતી સૂત્ર પુત્ર ૫૮૮માં વિભગજ્ઞાન વાલાને અવિધ દૃન કહ્યું છે. પન્નવણા સૂત્રમાં પણ અવિધ ન કહ્યુ છે. એ બે મતાંતર છે. તત્ત્વ કેવલી ગમ્યું. For Private and Personal Use Only ¬à આઠ પ્રકારના જ્ઞાનમાં પાંચજ્ઞાન ને ત્રણ અજ્ઞાન શાસ્ત્રમાં કહ્યા છે. સમ્યક્ દૃષ્ટિને (દર્શન જ્ઞાન વાલાને) સમ્યાન કહ્યા . Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮ છે. મિથ્યા દષ્ટિને ત્રણ અજ્ઞાન અને બે દર્શન કહ્યા છે. અવધિદર્શન નથી કહેલ. વિભંગ જ્ઞાનવાલાને જ્યારે સમ્યવ ઉત્પન્ન થાય છે ત્યારે વિભંગ મટી અવધિજ્ઞાન થાય છે, એમ ઉલ્લેખ છે. વિભંગવાલાને અવધિ થતો હોય ત્યારે મિશ્ર ભાવ હોય પણ પૂર્ણ અવધિ દર્શન કઈ અપેક્ષાથી કહેલ છે તે સમજાતું નથી. વિર્ભાગજ્ઞાની મિથ્યાત્વ ગુણઠાણે હેય છે એટલે (દર્શન) સમક્તિ હોય નહિ. (કડેમાણેકડે) એ અપેક્ષાએ કહેલ હોય તે સંભવે. કારણ કે વિભંગ મટીને અવધિ થવાનું જ છે, એટલે અવધિદર્શની કહેવાય. પણ વિલંગ જ્ઞાનમાં જ અવધિ દર્શન સંભવી શકે કેમ? તે કેવલી ભગવાન જાણે. . ' સાધુઓ આઠ પ્રકારનાં વચન પરિસહ સહન કરે. ૧. હીલણ–જેની કરણી ઉઘાડે. જે પહેલાં વૈતરું કરતા, રાંધણીઆ હતા. અને હમણું સાધુ થઈ બેઠા છે, એમ કહે. ૨. ખીસણું– બીજા લોક સાથે પૂર્વના અવગુણુ કહે. ૩. નંદના–મનથી અવગણના કરે, મુખ વાંકે કરે. ૪. મુખ ઉપરે અછતા અવગુણ કહે. ૫. તાડણ- ચપેટા આપે. ૬. તર્જના- રે પાપીણ વગેરે કઠોર વચન કહે. ૭. પરાભવ– વસ્ત્રપાત્રાદિક લઈને ભાગે ફેડે, વસતી બહાર કાઢે. ૮. એષણભય ઉપજાવે, “તને આ રીતે દુઃખ આપીશ.” એ આઠ પરિસહ સહન કરે. શ્રી ગૌતમસ્વામીએ ઉપવાસ બાબત જે પ્રશ્ન કર્યા છે૧–ભગવન ! ૧૦૦-૨૦૦ કે હજાર વર્ષ સુધી નારકી જે દુખ સહન કરે છે તેટલા દુઃખે (પાપ) સાધુના એક ઉપવાસથી કપાય, ૨–હજાર–એહજાર કે લાખ વરસ સુધી નારકી જે દુખો (પાપ) For Private and Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૯ Acharya Shri Kailassagarsuri Gyanmandir નરકમાં સહન કરે તેટલા દુઃખા (પાપા) સાધુના બે ઉપવાસથી કપાય, એમ ૩-૪ ઉપવાસ સાથે કરવાથી એક ક્રાડ, કાડાક્રેાડી વરસ સુધી જે દુઃખ નારકી નરકમાં સહન કરે તેટલાં દુઃખા (પાપા) સાધુના સાથે ચાર ઉપવાસથી કપાય ! આછાં થાય ! શ્રી ગૌતમસ્વામીનાં પાંચ પ્રશ્નામાંથી આ ચાર ઉત્તરમાં ના પાડી છે. અને પછી નારકીના કર્માં કેવાં ગાઢ—ચિકણાં છે તે મતાવેલ છે. તેમજ નારકીના કર્માંની સરખામણીમાં મનુષ્યના કર્મ કેટલાં સ્થિર છે તે અનેક દૃષ્ટાંત આપી મતાવેલ છે. આ મધા દાખલા ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે સાધુના ઉપવાસથી સા, એ સા કે હજાર અથવા ક્રેાડો વર્ષાં શું ? પણ બધાંએ કર્મી કપાઈ જાય. ઉપર મુજબ જોતાં ૧ થી પણ ઘણાં ઘણાં કર્યાં કપાઈ જાય છે કેટલાંકમાં કપાય છે તે તેા કેવલી પ્રભુ શિવાય કોઈ છદ્મસ્થ કહી શકે નહિં. આપણે તા સાચા ઢિલથી કર્મી કપાય તે માટે જ એકાંત નિર્જરા થઈ શકે તેમ ઉપવાસ કે પૌષધ કરવાં, તેમાં જેમ બને તેમ બધા વખત ધાર્મિક ક્રિયામાં જ પસાર કરવા. સાય, ધ્યાન, વાંચન, મનન, ધર્મચર્ચા વગેરેમાંજ પસાર કરવા; કે જેથી કાંના ભૂક્કે ભુક્કા અને છેટે છેટા ઉડી જાય, તેવા આત્મા હળુકમી અને. અને વ્હેલા વ્હેલા મેક્ષે જાય. શ્રી ઠાણાંગ સૂત્રનાં ચેાથા ઠાણામાં કર્મ નિર્જરા માટે ૪ ભાંગા બતાવેલ છે તેમાં ૧--અલ્પ વેઢના મહાનિર્જરા, ૨-મહા વેઢના મહાનિર્જરા, ૩–અલ્પ વેદના અલ્પનિર્જરા, ૪–મહા વેઢના અલ્પનિ રા. તેમાં ચેાથે ભાંગા નારકોના માટે છે. ૧-૨ ભાંગા સાધુએ અને શ્રાવકોના માટે છે. શ્રાવકો થોડી નિરા કરે છે. સાધુઓ વધારે કરે છે. For Private and Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦ નારકીઓનાં કર્મો ઘણાં આકરા છે. તેથી બહુ વેદના છતાં કર્મો ઘણાં ઓછા ખપે છે. તેમ જ નારકીઓ તે વેદના પરાણે સહન કરે છે. વેદના ભેગવવાની તેની જરાપણ ઈચ્છા નથી. પણ ક્યાં જાય ? વેદના ભગવ્યા શિવાય છૂટકે નથી. તેથી પરવશતાએઅનિચ્છાએ તે વેદના સહન કરે છે. તેથી તેનાં કર્મો ઘણું ઓછા ખપે છે. ત્યારે સાધુના કર્મે તેવાં ઘણું ચિકણ નથી. બહુજ સામાન્ય ક સીલકમાં છે, તેથી તેના એક ઉપવાસ કરતાં તેમનાં ઘણા કર્મો ખપી જાય છે. તેમ સાધુ જે ઉપવાસ કરે છે તે પિતાના કર્મો નિર્જરવાની બુદ્ધિથી જ. સાધુ સમજે છે કે –આત્માને સ્વભાવ આહાર કરવાનો નથી. શરીરને સ્વભાવ છે. તેથી સાધુ જે ૧ ઉપવાસ કરે છે તેમાં નારકીનાં કરતાં ઘણું વધારે કર્મોની નિર્જરા કરી ભુક્કા ઉડાડી મુકે છે. અને શુક્લ ધ્યાનમાં ચડે તે બધા કર્મોને નાશ કરી શકે છે. - શ્રી વ્યવહાર, નિશિથ, દશાશ્રુત અંધાદિકમાં પ્રાયચ્છિત તરીકે ઘણું ઉપવાસ કરવાના હોય છે ત્યારે કેટલાક સમુદાયમાં પરંપરાએ નીચેની રીત પ્રમાણે ઉપવાસ ગણાય છે–કરાય છે. ૧–ઉપવાસે=૧ ઉપવાસ. એક ઉપવાસના માથે એક પહોર ચડાવે તેe૨. ઉપવાસ ગણાય. ૧. ઉપવાસને માથે બે પહોર ચડાવે ૩. ઉપવાસ ગણાય. ૨ ઉપવાસ એકી સાથે (છડું) કરે તે પ. ઉપવાસ ગણાય. બે ઉપવાસ માથે ૧ પહેર ચડાવેતે ૧૦ ઉપવાસ ગણાય. બે ઉપવાસના માથે બે પહેર ચડાવેતો ૧૫ ઉ. થાય. ૩ ઉપવાસ એકી સાથે (અઠ્ઠમ) કરે તો ૨૫–૧. ગણાય. For Private and Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧. ત્રણ ઉપવાસ માથે ૧ પહેર ચડાવે તે ૫૦ ઉ. ગણાય. ત્રણ ઉ. માથે ૨. પહર ચડાવે તે ૧૦૦ ઉ. ગણાય. ૪ ઉપવાસ એકી સાથે (ચોલ) કરે તો ૧૨૫, ઉ. ગણાય. ૪ ઉપવાસ માથે ૧ પહાર ચડાવેતે ૨૫૦ ઉ. ગણાય. ૪–. માથે ૨–પહાર ચડાવેતે ૩૭૫. થાય. પ–ઉ. એકી સાથે કરે તે ૬૨૫, ઉ. ગણાય. એક પહાર બે પહોરનું તેમજ સમજી લેવું. ૬–૧. એકી સાથે કરે તે ૩૧૨૫, ગણાય. છ–ઉ. ભેગા કરે તો ૧૫૬૨૫, ઉ, ગણાય. ૮ઉ. સાથે કરે તો ૭૮૧૨૫, ઉ. ગણાય. ૮ માથે ૧ પહેર ચડાવે તે ૧૫૬૨૫૦, ગણાય. ૮ ઉપર બે પહર ચડાવે તો ૨૩૪૩૭૫ ઉ. ગણાય. ૯ એકી સાથે કરે તે ૩૦૬૨૫, ઉ.ગણાય. ૧૦ એકી સાથે કરે તે ૧૯૫૩૧૨૫, ઉ. ગણાય. અનુક્રમે એકેક ઉપવાસે પાંચગણું કરવા. એક પિષધના પાંચ ઉપવાસ ગણાય. આઠ આત્મામાંથી કેને કેટલા આત્મા હોય? ૧–નારક દેવમાં ૭ આત્મા. ચારિત્ર નથી. ર–એકેદ્રિયમાં ૬ આત્મા જ્ઞાન ને ચારિત્ર નથી. ૩– તિર્યચપચંદ્રિને મનુષ્યમાં ૮ લાભે. - સિદ્ધમાં ૪. દ્રવ્યાત્મા, ઉપગ, જ્ઞાન, દર્શનાત્મા. સિદ્ધને ગુણને ભાજન દ્રવ્ય. સમ્યક્ દષ્ટિ જીવ મિથ્યાત્વને ઉદયે સમક્તિ વમીને પાછો મિથ્યાત્વ ગુણઠાણે જાય તો પણ આયુ કર્મ વજીને સાત કર્મની સ્થિતિ પલ્યોપમને અસંખ્યાતમેં ભાગે એછી એક કેડીકેડી સાગરોપમને બંધ કરે. ઉત્કૃષ્ટોબંધ એટલે કરે. દેશ વતીને નવ પલ્યોપમ ઉણી એક કડાછેડી સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ કરે. મુનિપણે પામીને પાછા પડે, મિથ્યાત્વે જાય તે પણ આયુ મુકીને For Private and Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ ૭ કર્મીની હૅજાર સાગર ઓછી એક કોડાકોડીનેા ઉત્કૃષ્ટો બંધ કરે, ઉપશમ શ્રેણિથી પડિને મિથ્યાત્વે જાય તે નવ હજાર સાગર ઉણી એક કાડાકેાડી સાગરના ઉત્કૃષ્ટો અંધ કરે. ઇતિ, ભુવનભાનુચિત્રે, જીવ માભિમુખ ક્યારે થાય ? જ્યા૨ે ભવ્યતાને ઉચે અકામ નિરાએ કમ ખપાવતાં એ પુદ્ગલ પરાવને સંસાર ખાકી રહે ત્યારે પ્રભુમા સન્મુખ આસ્તિકપણે સન્મુખી ભાવ થાય. ત્યાંથી સંસાર ભવભ્રમણ કરતા જીવ ઊંચા આવે. તે વારે જીવ મા` પતિતપણું દોઢ પુદ્ગલ પરાવત સંસાર રહે ત્યારે જિનક્તમાર્ગે રૂચિરૂપે બેઠો. વલી કને ઉદયે તે ભાવથી પડયા, સંસારમાં પરિભ્રમણ કરતા એક પરાવર્ત સંસાર રહે તે વારે જીવ માર્ગાનુસારીપણુ પામે ત્યાં મિત્રાદિ સૃષ્ટિ પ્રગટે. ન્યાયસ પત્ન વિભવાદિક રૂપ ગુણુ પ્રગટે. ત્યાં આત્મા જિનાક્ત માગે ચાલ્યા ત્યાં મિથ્યાત્વ મંઢ રૂપે હાય તથા એટલા સુધી ગુણ પામીને કોઈક જીવ સંસાર માંહે નદી પાષાણની પરે ઘચનઘાલયા કરતા અધ પરાવર્તન માટેરા સ`સાર રહે, તેવારે આ દેશ, સજ્ઞીપચેદ્રિપણું, ગુરુઉપદેશે તથા સહજ સ્વભાવે કોઈ નિમિત્ત પામીને યથાપ્રવ` કરણે કરી આત્મવીય થકી અપૂવ કરણે મિથ્યાત્વ રાગદ્વેષની જે ગ્રંથી તથા ઉપશમ-ગ્રંથી-ભેદ્ય કરતા જે માહની કની સાત પ્રકૃતિ તેને ઉપસમાવતા જીવ અનિવ્રતી કરણે કરી એક સમયના અંતર કરણે કરી જીવ ઉપશમ સમિત પામે. તે વારે માર્ગ પ્રાપ્ત કહીયે. વસ્તુ ધર્મ સમક્તિને પામ્યા. એ પ્રમાણે ચેાગબિંદુમાં કહ્યું છે. તેા જીવ ત્રણ પ્રકારના છે ૧—ભવ્ય, ૨-અભવ્ય; ૩–ભવ્યાસબ્ય અથવા જાતિભવ્ય. ભવ્યના ત્રણ પ્રકાર ૧-નિકટભવ્ય, ૨-૬ભવ્ય, ૩-મધ્યભવ્ય. ૧–નિકટ ભવ્યતે–તુરત મેાક્ષે For Private and Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra : www.kobatirth.org - ૨૩ જાય. ૨-મધ્યભવ્યતે થાડા કાલ પછી મેક્ષે જાથ. ૩ બ્ય તે ઘણા કાલે મેક્ષે જાય. ૨—અલભ્ય વ્યવહાર ચારિત્રનાં મળે નવમાં ત્રૈવેયક સુધી જાય પણ મેાક્ષ ન જાય. ૩–ભળ્યાભવ્ય—જાતિભવ્ય તે -કની વિશેષ નિવિડતાથી વ્યવહાર રાશીમાં ઉંચે નહી આવે, ગાથા :— સામગ્રીયભાવ વ્યવહાર રાશિ અપવિસા; ભવ્વાચિતે અણુ તે જે સિદ્ધ સુહુન પાવતિ. ૧ કેટલાએક અર્થ : જીવ ભવ્ય છે પણ સામગ્રીને અભાવે વ્યવહારમાં નહિં આવે. પન્નવણા સૂત્રટીકામાં—યથા—અથીઅણુતા જીવા, જેહેનપત્તાતસાઇ પરિણામે; સુજ્જતિય, યંતિ, યંતીય - પુણાવિ તથૈવ તથૈવ, ૧ ઇતિ. પુરુષવેદ કાયસ્થિતિયે રહે,તે ૯૦૦ સાગરજાજેરા. સ્ત્રીવેદ રહે,તેા ૧૧૦ પલ્યેાપમ અથવા પ્રથત્વ પૂવાડિ એટલે છ ક્રાડ પૂ. નપુંસક વેદે રહે,તેા અના ઉત્સર્પિણી અવસર્પિણી. પાંચદ્રિયના પંચેન્દ્રિય પણે રહે, તે ૧૦૦૦ સાગર જાજેરા. ત્રસપણે રહે,તા ૨૦૦૦ સાગર જાજેરા રહે. Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રશ્ન :— દિવા પ્રમુખના પ્રકાશ પડે છે તે દિવામાં અગ્નિનાં જીવ છે ? તેનાં પર્યાય છે ? કે જ્ગ્યાતિરૂપ પુગલના પર્યાય છે ? ઉત્તર-વિા મધ્યે જે અગ્નિનાં જીવ છે તે માંહેજ પ્રણમી રહ્યા છે. પણ દાહક રૂપ પર્યાય છે તે માહિર નીકલે નહીં, તથા દિવાના પ્રકાશરૂપ જે બાહિરે દિશે છે તેતા વિશ્રસા પુદ્ગલની પર્યાય—છાયા—આકૃતિ—તેજ–વ્રુત્તિ ઈત્યાદ્ધિ બહુ ભેદે પુદ્ગલ પર્યાય કહ્યા છે. તથા દ્વિવાના જે માહિર પ્રકાશરૂપ દીશે છે તે પ્રકાશરૂપ પુદ્ગલને નિમિતે અપર વિશ્રસા પુદ્ગલ શ્રેણિબંધ જમા થાય છે For Private and Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪ તે દેખાય છે. તેનું નિમિત, પણ વિામાં જે અગ્નિના જીવ છે તેના પર્યાય નહિં. તેનાં ગુણ પર્યાય ત દાહક રૂપ છે. તે જ્યાં વ્યાપે ત્યાં બાળી ભસ્મ કરે. તે માટે એ વિશ્વસા પુદ્ગલેાનાજ જમાવ જાણવા. જેમ આરસિ મધ્યે મુખ જોતાં આપણા શરીર સમાન સ પુગલ દેખાય છે તે એ કાંઈ આપણા શરીરના પર્યાય આરિસમાં ગયા નથી પણ તે આરસિના નિમિત પામીને મુખ જેવાં વિશ્રસા પુદ્ગલ શ્રેણિબદ્ધ જમા થાય છે પણ જીવના નહીં. જેમ શરીરની છાયા, વાદળાં કે વૃક્ષ વગેરેની છાયા સર્વ વિશ્વસા પુદ્ગલા જાણવા, શ્રી કલ્યાણમાસિક ૨૦૨૨ ખીજાશ્રાવણ, પ પણા પર્વ વિશેષાંકમાંથી. .અધ્યાપક-ખૂબચંદ કેશવલાલ શ્રી જૈનસિદ્ધાંત દીપિકા—પ્રકાશ ૧, સૂત્ર–૧૨ની ટીકામાં અતાવ્યુ છે કે કૃષ્ણવર્ણ અહુલઃ પુદ્ગલ પરિણામ વિશેષઃ તમઃ અર્થાત્ ‘કૃષ્ણવર્ણ અહુલ પુદ્ગલના પિરણામ વિશેષ’ તેજ અંધકાર છે. અંધકાર એ પ્રકાશનું પ્રતિપક્ષી છે. અને વસ્તુની અદૃશ્યતાનુ કારણ છે. અંધકારમાં વસ્તુઓ દેખી શકાતી નથી. કારણ કે વસ્તુનું રૂપ તે અધકારના પરમાણુ સમૂહથી આચ્છાદિત અની જાય છે. તે અંધકારને પણ પુદ્ગલના પરિણામ રૂપે સમજવુ જોઈ એ. અંધકાર સ્વરૂપ પુદ્ગલ સમૂહ પર સૂર્ય દ્વીપક અગ્નિ આદિના પ્રકાશ કિરણા--પુદ્ગલેા ફેલાઈ રહે છે ત્યારે અંધકારનાં અણુએ અન્ય વસ્તુઓના રૂપને પેાતાની શ્યામતા દ્વારા આચ્છાદિત કરી શકતા નથી જેથી પ્રાણીઓ વસ્તુઓને જોઈ શકે છે. પરંતુ પ્રકાશક પદાર્થ દૂર હટી જાય છે અથવા તેના આડે કોઈ આવરણ આવી જાય છે ત્યારે આવરણ આવીગયાના પહેલાંનાં પ્રસરીત For Private and Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કિરણ અણુઓનું અંધકાર આણુઓમાં પરિવર્તન થઈ જાય છે. એટલે પ્રસરીત કિરણ અણુઓ નષ્ટ થતાં નથી પણ પ્રકાશ સ્વરૂપ પુદ્ગલ પર્યાયમાંથી પલ્ટો પામી અંધકાર સ્વરૂપ પુદ્ગલ પર્યાયને પામતા હેવાથી પદાર્થના રૂપને જોવામાં પ્રાણીઓને સહાયક બની શકતા નથી. પ્રકાશ, શબ્દ અને અંધકારની માફક છાયા પ્રતિબિંબને પણું જૈન દર્શનમાં પુગલ પર્યાય રૂપે બતાવેલ છે. પ્રકાશનું જે આવરણ તેને છાયા–ચા પ્રતિબિંબ કહેવાય છે. આ છાયા તે શીતસ્પશી હોવાથી પુગલના પરિણામ રૂપ સાબિત થાય છે. છાયાનાં સ્વરૂપને અતિ વિસ્તૃત પણે સમજાવતાં જૈન દર્શન કહે છે કે સર્વ પ્રકારની ઇન્દ્રિયગમ્ય સ્થૂલ વસ્તુ તે ચય અને અપચય સ્વભાવવાળી અને કિરણવાળી છે. કિરણે એજ છાયાપુલે કહેવાય છે. અને તેને પ્રત્યક્ષ સિદ્ધ છાયા પુદ્ગલ તરીકે વ્યહાર થાય છે. દીપક–અગ્નિ આદિ પ્રકાશક પદાર્થોને કિરણ–પ્રવાહ પણ પુદ્ગલિક છે. (પણ જીવ નથી) કારણ પ્રકાશ સ્વરૂપ પુગલ પર્યાયમાં પલ્ટો થાય છે પણ જીવ હોય તો સ્વ સ્વરૂપે જ રહે છે પુદ્ગલ રૂપે ન થાય. દીપક–અગ્નિ આદિમાં રહેલાં અગ્નિકાય છે તે તેમાં જ હોય છે પણ પ્રકાશ જે બહાર ફેલાય છે–દેખાય છે તે પુગલો છે. આભાસ છે- તે સચેતન નથી હોતો. સચેતન હોય તે તેને સ્વભાવ ઉષ્ણ હોય. તે બાળી નાખે પણ પ્રકાશ આભાસ બાળતો નથી. અને ગરમ પણ નથી. દીપક–બટ્ટીના પાસે અથવા નજદીક ઉપર-નીચે જે ઉષ્ણુતા અનુભવાય છે તે ઉષ્ણ યુગના કારણથી. જેમ સૂર્યના કિરણો નીચે આગીયા કાચ રાખવાથી નીચેની વસ્તુઓ સળગી ઉઠે છે પણ તે સચેત નથી, ઉષ્ણુ પુદ્ગલે છે. For Private and Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને તેવા પ્રકારના પદાર્થોને સંગ થવાથી તે દાહક બને છે. દી કે બત્તીના પાસે તેવા પ્રકારને કાચ આડો ન હોય તે તેને પ્રકાશ લાંબે સુધી જતો નથી, તેટલામાં જ રહે છે. જે પ્રકાશ લાંબા સુધી જાય છે તે કાચ આડે હોય છે તે કાચને પ્રકાશ છે. જેવાં રંગવાળો ફોટો-ટ્યુફ હોય તેવા પ્રકારને પ્રકાશ પડે છે. તે પુગલને સ્વભાવ તેવા પ્રકારને હવાથી થાય છે. તે સચેતન હેય એમ નથી. એટલે અગ્નિ કાયનાં છે તે તે પદાર્થમાં જ રહે છે. પણ પ્રકાશ તરીકે બહાર દેખાય છે તે સૂમ પુદ્ગલ સ્કંધે છે. તેને લેકે જસ-આભા પણ કહે છે. અંગ્રેજીમાં તેને મેગ્નેટીઝમ અથવા મેગ્નેટીક ફલ્યુઈ કહે છે. પુદ્ગલે ત્રણ પ્રકારે પ્રણમે છે–૧–વિશ્રસા પરિણામે, ૨પ્રગસા પરિણામે, ૩-મિશ્રા પરિણામે. ૧–વિશ્રા તે–સ્વભાવે કેઈ નિમિત્ત પામી તદાકાર થાય. ઈંદ્રધનુષ. અબ્રાદિવતુ. ર–પ્ર સા–તે જીવવ્યાપારે ઉદ્યમથી જેમ ઘર, ભવન, ઘટપટાદિ. ૩મિશ્રા તે કાંઈક પ્રયોગ, કાંઈક સ્વભાવે. જેમ પટબંધન, જીર્ણ બંધન જીવ પ્રગથી. જીર્ણ થવું સ્વભાવથી તે મિશ્રસા પુદ્ગલ જાણવા. પંચાસ્તિકાય ગ્રંથમાં છ પ્રકારના પુદ્ગલ કહ્યા છે. ગાથા –પુઢવીજલંચ છાયા, ચૌરેન્દ્રિયે કમ્પાઉગા, કમ્પાતીયા એવં પુગલાહુતિ. ૧ અર્થ – છ પ્રકારનાં પુગલે તેમાં ૧–બાદર –આદર બાદર ૩–બાદર. સૂક્ષ્મ. ૪–સૂક્ષ્મ બાદર. પ–સૂફમ. ૬-સૂફમ સૂફમ. એ છ પ્રકાર છે–ગાથા પ્રમાણે અર્થ:-પૃથ્વી તે માટી, ખડી, પાષાણ, કાષ્ટ પ્રમુખના જે પુદ્ગલ છે તે બાદર બાદર કહીયેં. જે છેદ્યા For Private and Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૭ થકા એકમેક ન થાય, ભિન્ન રહે તેથી બાદર બાદર કહી. ૨જલંચ-પાણી, દુધ. ધૂત, તેલ, મધ, ગોળ, ખાંડ ઇત્યાદિકના પુદ્ગલ તે બાદર કહીયેં કારણ કે છેદ્યા થકાં એકમેક થાય તેથી બાદર કહી. ૩–છાયા–શરીરની છાયા. ધૂમારા, વાદળાં વગેરે વિશ્રસા દેખાય છે તેને બાદર સૂફમ, કહી. શ્યામાટે દેખતાં નજરે દેખીચે પણ હાથમાં ન આવે માટે બાદર સૂક્ષ્મ કહીયે. ૪-ચૌરિંદ્રિયા–આંખ વિના બાકી ચાર ઈ દ્વિયે ગ્રહી તે સૂમ બાદર કહીયેં. તે ગંધ, રસ, સ્પર્શ, શબ્દના પુદગલ આવતાં ન દેખી, માટે સૂમ, અને ગધે, રસે, ફરસે શબ્દ જાણીયે તે એ જાતિના પુદ્ગલને સૂક્ષ્મ બાદર કહીયે. પ–કમ્મપાઉગાતે કર્મની વર્ગણના તે નજરે ન આવે તે ફરસીયા સૂમ પુદ્ગલ કહીયેં. –કસ્માતીયા–એટલે કર્માતીત તે એક છૂટો પરમાણુંપુગલ તે સૂફમ સૂફમ કહીયે. એ રીતે છ પ્રકારના પુદ્ગલ સંસારમાં વ્યાપી રહ્યા છે. જેમ છકાયના જીવો વ્યાપી રહ્યા છે તેમ આ જાણવા. અચિત પુદ્ગલના મહાસ્ક ધ ચૌદરાજલેક કેમ પૂરે છે? ઢિપ્રદેશી પરમાણુઓના સ્કંધથી માંડીને અસંખ્યાત પ્રદેશીઓ સ્કંધ તે અચિત મહાત્કંધે લોક પૂરણ ન થાય. અનંતા પરમાણુને જે એક સ્કંધ તેથી પણ લેક પૂરણ ન થાય. તે કેમ થાય?– અનંતા બાદર પ્રમાણુંને એક સ્કંધ તેવા અનંતા સ્કંધ મલે તે વારે અચિત મહાત્કંધ રૂપ થાય. તે ચૌદરાજલક પૂરે. તે કેવી રીતે ? તે સ્કંધ વિશ્રસા પરિણામે પરિણમીને કેવલી સમુદ્ગતની પ સંકેલીને કંધરૂપ થાય તે અસંખ્યાત આકાશપ્રદેશ અવગાહી. For Private and Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮ રહે. તે અચિત મહાસ્ક ધ ક્ષેત્રઆશરી અઢીદ્વીપમાંહી કરે. પણ આહિર ક્ષેત્ર ભૂમિયે કાંઈ ન થાય, જેમ કેવલી કેવલસમુદ્દાત અઢીદ્વીપ માંહીથી કરે તેમ. સ્વામાટે ? ઈંડાકાર અઢીદ્વીપ બહાર ન થાય. કારણ કે કેવલી પણ કેવલ સમુદ્દાત કરે ત્યારે પેાતાના આઠ રૂચક પ્રદેશ છે તે મેરૂ પતના મધ્યે જે રૂચક પ્રદેશ છે ત્યાં આવે પછી તે રૂચક થકી સંપૂર્ણ ચૌદ રત્રાત્મક લોક પૂ. એમ લેક પ્રકાશે. પ્રશ્ન :— વ્યવહાર રાશિયા માદર નિગેાદમાંથી સૂમ નિા૪માં કેટલાંકાલરહે ? ને પાછા બાદર નિગેાદમાં કેટલેાકાલરહે ? ઉ. વ્યવહાર રાશિયા માદર નિગેાદમાં જે અનંતા છે તે ફરી કર્મની બહુલતાએ સૂક્ષ્મ નિાદમાં જાય તે ૭૦ ક્રોડાકોડી સાગરોપમ સુધી ત્યાં રહી પાછા કાર્દિકે સાધારણમાં આવે, એમ અને સ્થાનકે આવાગમન કરતાં જીવ ઉત્કૃષ્ટા રહે તે-અઢી પુદ્ગલ પરાવર્તન પન્ત રહે. પછી પૃછ્યાદ્ઘિક સ્થાનક ફરસતા ઉંચા આવીને મનુષ્ય થાય. ત્યાં વ્યવહાર રાશિઓ ભવ્યજીવ સામગ્રીમલ્યે આધીબીજ પામી સિદ્ધિવરે. તથા વલી કઈક વાંચનાએ એમ કહ્યું છે – મૂલ સાધારણમાંથી જીવ સૂક્ષ્મ ગોલકમાં જાય ને ત્યાં ઉત્કૃષ્ટ કાલ રહે, તે અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી કાલસુધી સૂક્ષ્મ ગાલકમાં રહે. તિહાંથી નીકલી ખાતર નિાદ કંદમૂલમાં ઉત્કૃષ્ટ ૭૦ ક્રોડાકાડી સાગરોપમ સુધી રહે. એમ સંબધ છે, નિગાઢમાંહી આવાગમન કરતાં ઉત્કૃષ્ટ અઢીપરાવર્તન સુધી વ્યવહાર રાશિ નિગાઢમાં રહે. એક નિગાદના ગાલા અસંખ્યાતા આકાશપ્રદેશ અવગાહી રહ્યા છે. અવ્યવહાર રાશિયા નિગેાદ ગાલામાં જે ભવ્ય જીવેા છે For Private and Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તે સ્થિતિ પરિપક્વ થયે ઉંચા આવે તે ઉત્કૃષ્ટ એક સમયે કેટલા આવે ? ઉ. અઢીદ્વીપમાં એક સમયે જેટલા મેક્ષે જાય તેટલા અવ્યવહાર રાશિમાંથી આવે. એક સમયે ૧-૨-૩. ઉત્કૃષ્ટ અઢીદ્વીપમાં ૧૦૮, સિદ્ધિવરે એટલે અવ્યવહાર રાશિમાંથી ૧૦૮ રાશિમાં વ્યવહાર આવે. અને વ્યવહાર રાશીમાંથી નિગઢના ગેલામાં જાય તે એક સમયે ૧-૨-૩. ઉત્કૃષ્ટા અનંતા જાય. અવ્યવહાર રાશીઆ, વ્યવહાર રાશીના ગોલામાં જાય તો એક સમયે ૧-૨-૩. ઉત્કૃષ્ટ અનંતા જાય. અવ્યવહાર રાશીમાંથી જે ૧૦૮ નીકલે તેમાં ભવ્ય ને અભવ્ય પણ હય, સૂક્ષ્મ નિગેદના અનંતા નીકલ્યા બાદર નિગેદમાં સમાય, બીજામાં નહીં. તે સૂફમનિગોદમાં અનંતા જીવ કેટલા છે ?–ત્રણે કાલના જેટલા સમય છે તેથી અનંતા એક નિગદમાં છે. તેથી જ્યારે પૂછે ત્યારે શ્રી જિનેશ્વરે કહ્યું કે–ગાથા -એક્સ નિગદ સઉસઓ અનંત ભાગે, યેસિદ્ધિ ગયે. એટલે સૂક્ષ્મ નિગેહથી બાદર નિગોદમાં નિરંતર આવે તે એક સમયે ૧૦૮ સુધી ઉત્કૃષ્ટ આવે. ગાથા – સિઝંતિ જતીયાલું બહયં વ્યવહાર રાશિમઝાઓ ઈતિ અણુઈ વણસઈ માસાઓ તિતિયચેવ.. ૧ ઇતિભૂવનભાનુ કેવલીચરિત્રે. શ્રી પન્નવણુસૂત્રમાં નિચે પ્રમાણે કહ્યું છે. વ્યવહાર રાશીઓ જીવ સૂક્ષ્મનિટમાં જાય તે ઉત્કૃષ્ટો અઢીપુદ્ગલપરાવર્તન સુધી રહે તે ક્ષેત્રપરાવર્તન જાણવું. પણ તે સૂફમ ને બાદર બેઉમાંથી થઈને પૃથ્વી કાયમાં આવે. વલી સૂક્ષ્મ નિગોદમાં જાય તો બીજા અઢીપરાવર્તન રહે. ઉત્કૃષ્ટ વલી ઉંચે પૃથ્વીમાં આવી સૂમ નિગદમાં જાય તિમજ ઉત્કૃષ્ટોકાસ નિગદમાં રહે. એમ તિર્યંચની ગતિ બાંધ્યાથી જાય–આવેતો અસંખ્યાતા પુદ્ગલપરાવર્તન રહે. For Private and Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦ તે અસંખ્યાત કેટલા? ઉ. આવલીને અસંખ્યાતમેં ભાગે જેટલા સમય અસંખ્યાતા થાય તેટલા તે પણ ક્ષેત્રથી તત્ત્વાર્થ સૂત્રમાં પ્રત્યેક વનસ્પતિ સુધીના પાંચે સ્થાવર એટલા સ્થાનકે એકેકા પર્યાજ્ઞાની નિશ્રાયે અસંખ્યાતા અપર્યાપ્તા હોય. પણ સૂક્ષ્મ નિગદીયાની નિશ્રાયે અનંતા અપર્યાપ્ત ન હોય. તે અનંતા અપર્યાપ્તાના શરીર જુદા તેને પણ આયુ ૨૫૬, આવલીને હોય, પણ અપર્યાપ્ત મરે નહિં. પર્યાપ્તિ પૂરી કરીને મરે. બધાએ ભુલક ભવિયા છે. જ્ઞાનાવરણદિ કમેનો બંધ, ઉદય, ઉદીરણ, સત્તા કેટલા ગુણઠાણ સુધી હેાય ? ઉ. ૧ જ્ઞાનાવરણી કમને બંધ ૧૦ ગુણ ઠાણા સુધી હેય. દર્શનાવરણી પણ ૧૦ મા સુધી. વેદનીને બંધ ૧૩ મા સુધી. મેહનીને બંધ ૯ મા સુધી. આયુને ૭ મા સુધી. નામનો ૧૦ સુધી, ગોત્ર ને અંતરાયને પણ ૧૦ મા સુધી. ૨–ઉદયભાવ-જ્ઞાન દર્શનાવરણને ઉદય ભાવ ૧૨ ગુણઠાણ સુધી. વેદનીને ૧૪ મા સુધી. આયુ, નામ, ગોત્ર ૧૪ સુધી. અંતરાયને ૧૨ માં સુધી. ૩–ઉદીરણ-જ્ઞાન, દર્શન, અંતરાય ૧૨ સુધી. વેદની ૬ સુધી મેહની ૧૦ મા સુધી. આયુ ૬ સુધી. નામ ને ગોત્ર ૧૩ મા સુધી. ૪–સત્તા–જ્ઞાન, દર્શનાવરણી ૧૨ મા સુધી. વેદની, આયુ, નામ, ગોત્ર ૧૪ સુધી. મેહની ૧૧ મા સુધી, અંતરાય ૧૨ મા સુધી. બંધ, ઉદય, ઉદીરણા, સત્તા એસર્વભાવ કેવલ જ્ઞાની એક જીવસ્વરૂપે દ્રવ્ય, ગુણ, પર્યાય છે, તેવા અનંતા જીવ દેખે. એકેક જીવના અનંતા ભાવ દેખે. ભાવ તે પરિણામ. એમ કેવલી સર્વભાવ અસ્તિ નાસ્તિ રૂપે જેમ છે તેમ દેખે. કર્મને બંધ જઘન્ય એક સમયને, જઘન્યસ્થિતિ For Private and Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંતર્મ હુર્તની ઉત્કૃષ્ટ સ્થિતિ, બંધ બધા કર્મોની જુદી જુદી છે. મધ્યમ સ્થિતિ, બંધ તે ઉત્કૃષ્ટમાંથી એક સમય ન્યૂન સુધીની જાણવી. કર્મબંધના ૪ પ્રકાર છે. તેમાં જીવ જ્યારે કષાયઆત્મા બને છે ત્યારે સ્થિતિ બંધ ને રસ બંધ કરે છે. કેવલયોગપણે આત્મા પ્રણમે એટલે ગાત્મા થાય ત્યારે પ્રદેશ બંધ ને પ્રકૃતિ બંધ કરે છે. દર્શનની ક્ષપક શ્રેણિ ૪ ગુ.થી માંડે. ચારિત્રની ૮ મા ગુ.થી માંડે. શ્રીવિધિપક્ષ (અંચલ) ગછી શ્રી વિદ્યાસાગર સૂરિના શિષ્ય શ્રી જ્ઞાનસાગરજીએ સં. ૧૭૭૮માં શ્રી અનુયોગ સૂત્રથી ઉદ્ધરી શ્રી ભાવપ્રકાશ ગુર્જર ગીરામાં ઢાલ પે કરેલ છે. હાલ ૧ લી ચોપાઈની દેશી. શ્રી સદ્દગુરૂના પ્રણમી પાય, સરસ્વતિ સ્વામીની સમરીમાય; છએ ભાવનો કહું સુવિચાર, અનુયોગ દ્વાર તણે અનુસાર તેના પહેલે જાણે ઉદયિક ભાવ, બીજે કહીયે ઉપસમભાવ; ત્રીજે ક્ષાયિક ભાવ પવિત્ર, ચે ક્ષયપશમ ભાવવિચિત્ર. રા પરિણામિક તે પંચમ જાણ, છઠ્ઠો સનિપાતક સુવખાણ; - એહને હવે યથાર્થ કહું, જેહો ગુરૂ આગમથી લઉં. ૩ ઉદયવલીમાં આવ્યા જેહ, કર્મલિક ભેગવિયે તેહ - જેમ ગતિથિ ત્યાદિક પર્યાય, તેથી થયો તે ઉદયિક ભાવ. કા રસ પ્રદેશ વેદન જહાંનહિં, સત્તામાંહી સરવે સહીં; ભસ્મ આચ્છાદીત જેમ આગ, તેમ ઉપરામિક કહ્યા વડભાગ. પા ઉદયેં આવ્યાં છે જેહ કર્મ, ક્ષયકીજે તેહને ગતભર્મ, For Private and Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેમ ખપુષ્પ અત્યંતાભાવ, તેથી ઉપને ક્ષાયિકભાવ. દા ઉદયાત દલિયાં રસઘાત, પુદ્ગલ દે તેહ વિખ્યાત; - મિશ્રભાવ પરિણામી જેણ, ક્ષાયોપથમિક કહી તેણુ. જીવઅજીવનું નવનવ પણે, પરિણમવું થાવું વિવિધ પણે; જેમ રવિને ઉદયાસ્ત સ્વભાવ, તેથી થયે પરિણામિક ભાવ. ૮ એ જે ભાવ પંચને જેગ, દ્વિત્રિક ચઉંપંચનો સંગ; તેહના થાય વિશે ભેદ, તે શનિપાતિક જ્ઞાન કહે.. લા ઢાલ ૨ જી. સુમતિ સદા દિલમાં ધો. એ દેશી. આગમવાણી સાંભાલો, ટીક ને નિર્યુક્તિ સુજ્ઞાની; ભાષ્ય અને ચૂરણી વલી, એ પંચાંગે યુક્ત સુજ્ઞાની આગમવ એ આંકણું. લા ભેદ કહું છએ ભાવના, તે સુણજે એક ચિત્ત સુક એક વિશભેદ કહ્યા ભલા, ઉદયિક ભાવના મિત્ત. સુ. આ. રા. મિથ્યાત્વ મેહ તણે ઉદ્દયે, હોય અજ્ઞાની જીવ સુક આઠે કર્મ ઉદયે કરી, અસિદ્ધતા હોય સદીવ. સુ. આ. ૩ બીજી કષાયની ચેકડી, તેહને ઉદય જબ થાય, સુ; અવિરતિતા હોય જીવને, ભેદ ત્રીજે ચિત્ત લાય. સુ. આ. ૪ ગ જનક કર્મને ઉદયે, લેહ્યા પ્રગટે છક્ક, સુ; કૃષ્ણ નિલ કાપત એ, તેઉ પઉમા શુક. સુ. આ. ૫ For Private and Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ ૧૧ ૧૨ ૧૩ ક્રાધ માન માયા વલી, લેભત્રદશ ભેદ સુ; ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૮ ૧૧૯ ૨૦ નિરય તિરય મણું સુરગુરૂ, ઇસ્થિ પુરૂષ નપું વેદ. સુ. આ. કે ૨૧ વલીકહીમિથ્યાત્વમેહની, એ થયા એકવીશ બેય, સુ ઉપશમનાં બે ભેદ છે, તે કહું ચિત્ત ધરેહ. સુ. આ. ૭ દર્શનમેહ ઉપશમ થકી, ઉપશમ સમકિત હોય; સું ચારિત્ર મોહને ઉપશમે, ઉપશમ ચારિત્ર જે. સુ. આ. ૮ ભેદ એ ઉપશમના ભણ્યા, તે ચિત્તમાંહે ધાર, સુ, " પરમાનંદ પદ પાઈયે, લહીયેંજ્ઞાન અપાર. સુ. આ. ૯ (ઢાલ ૩ જી રસીયાની દેશી.) ભેદસુણેક્ષાયિકભાવના, કેવલદર્શનશાન સુગુણનર; ક્ષાયિક સમક્તિ ત્રીજે જાણીચે, અરૂ કાયચરણ પ્રધાન. સુ. ૧ ધન ધન જિનવર વચન સહામણા, સદ્ગુરૂથી લહી તેહ, સુ; જેમ ચણાયરથી પામી, રતન અમૂલક જેહ. સુ. ધ. રા દાનલબ્ધિ ને લાભલબ્ધિ વલી, ભેગલબ્ધિ ને ઉપગ, સુ, વીર્યલબ્ધિ એ નવભેદ થયા, ક્ષાયિક ભાવને વેગ, સુ. ધ. ૩ For Private and Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ ૨ ૩ ભેદ અઢાર ખપશમના ભણ્યા, મતિધૃત અવધિ, સુ; મનપર્યવ વલજ્ઞાન સહામણ, મઈ સુઅ ઉહી કુશાન. સુ. ધ. જા ૮ ૯ ૧૦ ચક્ષુ અચક્ષુ કહી દંસણ, દાનાદિક પણ લબ્ધિ, સુક ૧૫ - ૧૬ ખઉપશમ સમક્તિવલી, ધારીયૅ સેલમો ભેદ પ્રસિદ્ધ. સુ. ધ. પા ૧૭ ૧૮ દેશવિરતિ ને સર્વવિરતિ કહી, એ થયા ભેદ અઢાર, સુ, પાંચલબ્ધિ બે ભાવ થકી હેઈ, તે માટે બંનેમાં ધાર. સુ. ધ. દા ત્રણ ભેદ કહ્યા પરિણામના, તે સુણતાં સુખ થાય. સુ; ભવ્યપણું અભવ્યપણું, વલી જીવપણું ચિત્તલાય. સુ. ધ. છા સર્વમલીને પાંચે ભાવના, હુવા ત્રેપન ભેય. સુ ઉત્તરાયડીનાં એ જાણવા, જ્ઞાનીસુણે ચિત્તદેય. સુ. ધ. ૮ ઢાલ ૪ થી ઈડર આંબા આંબલીરે એ દેશી. હવે સાંભલે સનિવાયના રે, છવાશ થાય ભંગ; - વીશભંગ શૂન્ય તેહનારે, સ્વામી છક્કના ચંગ. ભવિકજન સુણીયે જિનવર વાણ, જિમપ્રગટે અનુભવનાણુ. ભ. સુ. ૧ ૧ ૨ ૩ ૪ નિય તિરય મણ સુરગઈ, એ ચારે ગતિમાંહી; For Private and Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫ મિશ્ર ઉદય પરિણામરે, ત્રિકગી એક ભંગ આંહી. ભ. સુ. રા એ ત્રણેમાં ઉપશમ મિલેરે, ચઉક સગીઓ થાય; તે પણ ચઉગઈમાંહે છે રે, ભેદ બીજે ચિત્તલાય. ભ. સુ. ૩ પરિણામ ઉદય ક્ષયમિશ્રરે, ચઉ સંગીએ એક ચઉગઈ માંહે એ હુવેરે, ત્રીજે ભેદ સસનેહ. ભ. સુ. કા ૧ ૨ ૩ પરિણામ ઉદય ક્ષાયિકરે, વરતે કેવલી સગ; ચોથે ભંગ એ કહ્યોરે, થાએ ત્રિક સંગ. ભ. સુ. પા ક્ષાયિક ને પરિણામિકેરે, બ્રિકસંગીએ એક સિદ્ધપરમાતમને હુએ, પંચમ ભંગ કર્યો તેહ, ભ. સુ. દા. ઉપશમ શ્રેણિ ગત જીવનેરે, પંચમ સંગી હોય; ચારિત્ર ઉપશમકે લહેરે, ક્ષાયિક સમકિત જેય. ભ. સુ. છા જીવપણું પરિણામિક રે, ઉદયભાવે મણ ગતિ; ખઉપશમ ઇંદ્રિય તણેરે, છઠ્ઠો ભંગ એ મિત્ર. ભ. સુ. ૮ ૫ ૧૦ એ છએ ભંગ અનિવાયનારે, સ્વામી પણ દશ જાસ; નિરૂપયેગી વશ છે રે, ભાંગા ન કહ્યા તાસ. ભ. સુ. લા ઢાલ પ મી. રાતડીયાં રમીને કિહાંથી આવીયા રે એ દેશી. હવે સુણજે ગુણઠાણ ઉપરે, ઉત્તરભાવ વિચાર મિથ્યાદષ્ટિ ગુણઠાણ વિષેરે, ઉદયના એકવીશ ધાર. ભવિય શ્રીજિનવાણી સાંભરે. ૧ For Private and Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક્ષાપશમનાંદશ ભેદજ કારે, દાનાદિક લબ્ધિ પાંચ; ચક્ષુઅચક્ષુ દંશણ છે વલીરે, તીન અજ્ઞાન સુચંગ. ભ. રા પરિણામિકના ભેદ એ ત્રિણેરે, સરવમલી ત્રીશ; હવે શાશ્વાદન ગુણઠાણે ભણ્યા, મીછ વિણ ઉદયનાવીશ. ભ. ૩ મિશ્રતણું દશભેદજ તેહ છેરે, પરિણામિકનાં હોય; અથવ્યપણું માંહેથી ટાલીયેરે, સરવે બત્રીશ હોય. ભ. કા મિશગુણઠાણે ઉદયિક ભાવનારે, વણ અજ્ઞાન ઓગણીશ; દ્વાદશભેદ ખઉસમના ભયારે, પાંચલબ્ધિ સુજગીશ. ભ. પા. ત્રિદર્શન ત્રિણિજ્ઞાન કહ્યા ભલારે, સમતિ મિશ્ર જ રૂપ, પરિણામિકના ભેદદ્ધિક વલી, તેત્રીશ સર્વ અનૂપ. ભ. ૬ અવિરતિ સમ્યગ દષ્ટિ ગુણ પદે રે, ઓગણીશ ઉદયના તેજ, ઉપશમ ભાવે સમક્તિ સુંદરૂ રે, ક્ષાયિક સમક્તિ હેજ. ભ. છા પૂર્વોદિત વલી દ્વાદશ મિશ્રનારે, દય ભેદ પરિણામ; સર્વમલીને પાંત્રીશએ થયેરે, સજીવ સ સ્વામ. ભા. ૮ દેશવિરતિ વિષે સત્તર ભેદ છેરે, ઉદયિક ભાવના ધાર; દેવનિય ગઈ બે એ કાઢીએરે, ઉવસમસમત વિચાર. ભ, લા ક્ષાયિક ભાવે સમતિ જાણીયેરે, પરિણામિકના દેય; દેશવિરતિયુત તેરહ મિશ્રનારે, સહુમલી ચેત્રીશ હાય. ભ. ૧ ઢાલ ૬ઠ્ઠી કિણજાણ્યાકિણ રિતિ આવી. એ દેશી. પ્રમતસંયત ગુણપદ વિષે, દેશપંચ ઉદયનાં ભેદ હો રાજ; For Private and Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭ અસ યમતાને તિરિય ગઈ, કીજે તાસ વિચ્છેદ્યુ હા રાજ. જિન વચનામૃત પીજીએ. એ આંકણી, ૧ ઉપશમ સમક્તિ સુરૂ, ક્ષયભાવે સમકિતા રાજ; મિશ્રના તેર ભેદ છે, સર્વ વિરતિ સંયુતહા રાજ, જિન. ૨ ક્ષીણુમેહ પંત જાણીયે, પરિણામિક દોયહા એટલે સ મલી થયા, ખત્રીશ ભે તુ જોયહા રાજ. સાતમે ઉયિક ભાવના, દ્વાદશ ભેદ્ર પ્રધાન હેા રાજ, આદ્યત્રિક લેશ્યાવિના, ઉપશમ સમક્તિ જાણુ હા રાજ. જિન. ૪ સમક્તિ ક્ષયભાવે હુંવે, ચઉદશમિશ્ર પ્રકાર હા રાજ; મનપવ સંયુત કરો, એ થયા ત્રીશ વિચારહેા રાજ, જિન, ૫ અપૂર્વ ગુણ આઠમે, દશ ભેદ ઉયનાં ધાર હૈ। રાજ; તેજો પદ્મલેસ્યા વિના, સતિ ઉપશમ સારહેા રાજ. જિન. È ક્ષયભાવે સમક્તિ વસ્તુ, મિશ્રના તેર જગીશ હા રાજ; મિશ્ર સમક્તિ ટાલીએ, સહુ મલી સત્તાવીશા રાજ.જિન, છા નવમે ઉદયિક ભાવના, પૂર્વાતિ શભેદ હા ક્ષાયિક સમકિત જાણીયે, ઉપશમના બે ભેદ હેા રાજ, જિન, ૮ પૂર્વોક્ત તેરહ મિશ્રના, સઘલા અઢાવીશ હા રાજ; નવમાંગુણપદ તણા, ઉત્તરભાવ જગીશ હો રાજ. રાજ; જિન. ૯ For Private and Personal Use Only રાજ; જિન. ૩ ઢાલમી ધનધન સપ્રતિ સાચા રાજા. એદેશી. હવે દશમા ગુણુઠાણા વિષે, સુણી ઉદ્દયતા ભેદ વિચારે; લાભ સજલન મણુ ગઇ, અસિદ્ધતા લેફ્યા શુકલ ચિત્તધારારે. ૧ જય જય સ્વામી વીર જિજ્ઞેસર, જસવાણી અતિમીઝીરે; Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮ સુણતાં શુભમતિ અંકુર વિકસે, નિરસે દૂરમતિ પીડીરે. જય. ર ઉપશમ સમિતિ ઉપશમ ચારિત્ર, ક્ષાયિક સમક્તિ એકરે; ભેદ્દ કહ્યા તેર મિશ્રના તેહેજ, ખાવીશ સવ વિવેકારે, જય, ૩ ઉપશાંત માહે તાન ઉયના, મણુગઈ શુક્લઅસિદ્ધોરે; ઉપશમના બે ભેઢ લહીજે, ક્ષાયિક સમત પ્રસિદ્ધોરે, જય, ૪ ચારિત્ર વિરહીત મિશ્રના દ્વાદશ, સહુ મલી વીશ એ જાણેારે; હવે દ્વાદશમે ઉયિક ભાવના, એહિજ ત્રિણિ વખાણેરે, જય, ૫ ક્ષાયિક સમક્તિ ક્ષાયિક ચારિત્ત, પૂર્વોક્ત મિશ્રનાં વારારે; સ મલીને એ ગુણઠાણે, એગણીશ ભેદ્ય વિચારેરે. જય. ૬ તેરમે ઉદયિકના ત્રિણિતેહિ, ક્ષાયિકના નવ ભેદોરે; જીવપણુ. પરિણામિક ભાવે, સહુમલી તેર ઉમેદેરે. જય. છ ચૌઢશમે. એ ભેદ એ ઉયના, મણુ ગઈ ને અસિદ્ધો; ક્ષયભાવે નવિધિ સમપ્રગટ્યા, પરિણામી જીવ લીધારે. જય. ૮ દ્વાદશ ભેદ એ સમલીને, ચઉદશમે ગુણઠાણે રે; સિદ્ધને દશભેદ્ય ઉદયિક વિરહીત, ધારે જ્ઞાની વાણુરે. જય, ય હું હાલ૮મી, ઝુમખડાની દેશી. વીર જિજ્ઞેસર વાહલા, અતિમીઠી જસવાણ; ચતુરનર શાંભલે; હવે ભાવ વિષે હુ', ગુણુપના વખાણુ. ચતુર નર શાંભલે. ૧ ઉદયે મિથ્યાત્વ મહતણે, પામેપઢમ ગુણુઠાણુ, ચતુ; ઉયિકભાવ થકી હાવે, ગુણપદ પહેલા જાણુ. ચતુ. ૨ For Private and Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૯ Acharya Shri Kailassagarsuri Gyanmandir પહેલા કષાયના ઉદ્દયથી, ચેાથાથી પડે જેણ; ચતુ; વસતા સાશ્વાદન લડે, ઉયિક ભાવથી તેણુ. ચતુ. ૩ કોઈ આચારજ એમ કહે, પરિણામીકથી હાય; ચતુ; ગામનૢ સારાદિક તણ્ણા, એહવેા આશય જોય, ચતુ. ૪ ક્ષયેાપશમિક ભાવથી, લહેત્રીજો ગુણુઠાણુ; ચતુ; પ્રથમથી ચઢતે ચાથાથી, પડતે પામે ઢાળુ, ચતુ. પ દન મેાહની કમના, ક્ષયમિશ્ર ઉપશમ થાય; ચતુ; માટે ત્રણ ભાવથી, હુવે ચેાથે ગુણુઠાણુ. ચતુ. ૬ ચારિત્ર માહની કર્મના, ક્ષયઉપસમ થાય જત્વ; ચતુ; દેશપ્રમત્ત ન અપ્રમત્તલહે, ક્ષાયેાપશમિક તત્વ. ઉપશમ ચારિત્ર મેહા, અપૂર્વથી ઉવસમ જાય, ઉવસમ શ્રેણિને આશ્રયિ, ચારે વસમભાવ. ચતુ. ૮ ચારિત્ર મેાહના ક્ષય થકી, અપૂર્વ થી ક્ષીણ માહ’ત; ચતુ; ક્ષાયિક ભાવ થકી હાવે, ક્ષપક શ્રેણિ ગુણુšંત. ચતુ. ક્ષય હુઆ ઘાતિ કના, ક્ષાયિક ભાવ પ્રધાન; ચતુ; ત્રયોદશમે ગુણ થાનકે, ચાગ સહિત ભગવાન. ચતુ. ૧૦ ચેોગજનક કર્મ ક્ષય થયું, નવગઇ લેશ્યા સુ, ચતુ; ક્ષયભાવ અયાગી કેવલી, કમ્મકલ’કવિમુક્કે, ચતુ. ૧૧ ચતુ. છ ચતુ; ઢાલ ૯મી—હા મતવાલે સાજના, એ દેશી. તેતરીઆ ભવી તેતરીઆ, જે ભાવ વિચારે તરીયારે; સૂત્રઆગમ પંચાંગી, સપ્તભ’ગીના દરીયારે. તેત.૧૫ નિશ્ચયને વવહાર બતાવે, નયપ્રમાણુ ચિત્તધરીયારે; હયગેય ઉપાદેય વખાણે, કાર્ય કારણુ આચરીયારે, તેત.ર For Private and Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦ ઉત્પત્તિ નાશનેપ્રૌવ્ય પ્રશ્નપે, દ્રવ્યગુણપજજવ ભરીયા; દ્રવ્યક્ષેત્ર કાલભાવને માને, તે શીવરમણ વરિયારે. તેવા યે ષડ ભાવસ્વરૂપ ન જાણે, કરે નિત્ય બહુ દ્રવ્ય કિરિયારે; એકાંતે તે મિથ્યાત જ કહીયે, તે સંસારમાં ફરિયારે. તેતડકા કારણ વિણ જે કારજ સાધે, તે ભવમાંહી ફરસેરે; કારણુજેગે કારજ સાધે, તે જન વહેલા તરસેરે. તેત.૫ ધર્મ ધૂરંધર પુણ્ય પ્રભાવક, કસ્તુરચંદ શેભાગીરે. જિનપૂજે જિનચૈત્ય કરાવે, સૂત્રસિદ્ધાંતના રાગીરે. તેતદા શા ભેજા ને દોશીર્લભ, બીજા બહુભવીપ્રાણુરે; મહાભાષ્ય વિશેષાવશ્યક, શાંભલચિત્તઆણીરે. તેત.છા તેહ તણા આગ્રહથી, એ શુભ, ભાવસ્વરૂપ વિચારે અનુગદ્વાર ષડશીતિકમાંથી, આ અતિ વિસ્તારોરે. તેત. ૮ ભણતાંગુણતાં સુણતાસંપત્તિ, લીલા લચ્છી ભંડારોરે, જિનવાણું રંગે શાંભલતાં, નિતનિત જયજયકારરે. તેત. લા અંચલગરછે ગુરૂઆ ગચ્છાતિ, વિદ્યાસાગર સૂરિરાયારે; બ્રહાનપુર શહેરે ગુરૂમહેરે, ભાવપ્રકાશ મેં ગાયેરે. તેત. ૧. કળશ-ઈમ કહ્યા ભાવવિચાર સુંદર જેહવા ગુરૂમુખે સુણ્યા, જિનરાજ વાણી હિયે આણી, નિર્જર કારણ શુણ્યા, સત્તર નયમદ આશ્વિન સિદ્ધિયેગ ગુરૂવાસરે, શ્રી સૂરિ વિદ્યાતણે વિનયી, જ્ઞાનસાગર સુખકરે. ૧૧ ઈતિ ભાવપ્રકાશ પૂર્ણ. For Private and Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્માનું સામાન્ય સ્વરૂપ—કર્તા શ્રીક્ષાંતિસૂરિજી શું ચીજ છે? તે સંબંધમાં શ્રી જિનેશ્વરાએ, શ્રી ગણુધરદેવાએ, કેવળ જ્ઞાનીઓએ, શ્રુતકેવલીએએ ઘણાં જ વિસ્તારથી સમજાવેલું છે. તેમાંથી અલ્પમાત્ર પણ જણાવી શકાય તેમ નથી. છતાં કવિચાર, કફિલેાસેાફી, તત્ત્વચિંતન વિગેરે પુસ્તિકાઓના આધારથી કહેવાય છે કે આખું જગત અનંતાનંત પરમાણુઓથી ભરેલું છે. પરમાણું એટલે બુદ્ધિથી કે જ્ઞાનશક્તિથી પણ જેના એ ભાગ ન થઇ શકે તેવા જીણામાં ઝીણા ભાગ તે એક પરમાણુ, તેવા અનંતાનંત પરમાણુ એ મળે ત્યારે સ્કંધ કહેવાય છે. આવા સ્કંધા પણુ અનંતા છે, એ પરમાણુએ મળે તે સ્કધ. એટલે એ એ પરમાણુઓના સ્ટા એટલે જથ્થાઓ તે પણ અનંત છે. ત્રણ ત્રણ પરમાણુ એ મળે તે સ્કંધ, એટલે ત્રણ ત્રણ પરમાણુ એ મળે તે સ્ક ંધ, તેમ ચાર, ચાર પરમાણુ એ મળે તે ધ એટલે જથ્થા. એમ વધતાં વધતાં સેા, હાર, લાખ, ક્રાડ, અમજ વગેરે ગણત્રીથી પણ આગળ વધતા સખ્ય અસંખ્યથી પણ અધિક અનંતાનંત પરમાણુ આના સ્કંધ એટલે જથ્થા થાય. આવા આવા સ્કંધા-જથ્થાએ પણ અનંતાનંત છે. જગતમાં જે જે પદાર્થાં જોવામાં આવે છે, તે તે પદાર્થા પરમાણુ એના સગમથી બનેલા હાય છે. તે તે ચીજો ભાંગી જવાથી પરમાણુ એ છૂટા પડે છે. વલી પરમાણુ એ એકઠા થવાથી તે જડ વસ્તુઓ બને છે. સયેગ પામવા એટલે જોડાવું અને વિયેગ થવા એટલે છૂટા થવું. આ એ સ્વભાવ કહેતા ગુણુ પરમાણુ એમાં હેાય છે. એ સ્વભાવનું નામ For Private and Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંગ ને વિયેગ. આ પ્રમાણુઓની સેળ વગણ બનેલી છે. તેમાંથી જીવ આઠ વર્ગણાઓને ઉપગ કરી શકે છે. આઠ વર્ગણનો ઉપગ કરી શકતો નથી. ૧. ઓદારિક વર્ગણ. ૨. વૈક્રિય વર્ગણ. ૩. આહારક વર્ગણ. ૪. તૈજસ, ૫ ભાષા ૬. શ્વાસોચ્છવાસ. ૭મને વર્ગણ ને ૮ કાર્મણવર્ગણ. આ આઠ વર્ગણાઓ આત્માને ગ્રહણ છે. આ આઠ વર્ગણાઓમાં બારિકમાં બારિક સૂમમાં સૂક્ષ્મ આઠમી કર્મવર્ગણ છે એટલે કાર્મણવર્ગણું છે. તેમાં વધારેમાં વધારે પરમાણું પણ કાર્મણવર્ગણામાં છે. અહિંયાં સમજવાની વસ્તુ એ છે કે જેમ જેમ સ્કંધમાં એટલે જથ્થામાં પરમાણુઓ વધારે તેમ તેને પરિણામ સૂકમ થાય છે. એટલે કે પરમાણું ઘણું હોવા છતાં તેનું સ્વરૂપ બહુ જ નાનું સૂક્ષ્મ થાય છે. દાખલા તરીકે જેમ એક મણ રૂને મેટ ગાંસડો બાંધે પડે છે. પણ જે એક મણ સોનું હોય તો તે લગભગ પિણા ઘનફીટ જેટલી જગ્યા રેકે. વજન બંનેનું સરખું હોવા છતાં બંનેને પરિણામ એટલે રચના–બંધારણ જુદા છે, પરંતુ જે મણ રૂના મેટા પોટલા જેટલું સોનું હોય તો કેટલા મણુ થાય? તેમાં રૂ કરતાં કેટલા બધા પરમાણુઓ હોય? કહેવાનું એ જ કે સેનાને પરિણામ સુક્ષ્મ છે, અને રૂને પરિણામ સ્થૂલ છે. એ દષ્ટાંત બરાબર સમજવાનું છે. એ પ્રમાણે ઉપર કહી ગયા તે આઠ વર્ગણોમાં પહેલા કરતાં બીજી, બીજી કરતા ત્રીજી, ત્રીજી કરતાં ચેથી એમ ચડતે ચડતે દરેકમાં પરમાણું વધારે વધારે છતાં દરેકને પરિણામ સુક્ષ્મ સુમ છે. એટલે છેવટની આઠમી કાર્પણ વર્ગણ સૌથી વિશેષ સૂક્ષ્મ છે. અને ૧૪ રાજકમાં એટલે લેકાકાશમાં ભરપુર છે. જેમ માટીના, આટાના, લાકડાના, લોઢાનાં For Private and Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩ વિગેરે ધાતુઓના અને શરીરના પુલે છે, તેમ કર્મના પણ પુદ્ગલો છે. જેના ઔધો બહુજ બારીકમાં બારીક છે. હવે શરીરના પગલે આંખ, નાક, કાન, મુખ વિગેરે રૂપે ભેગા હોય ત્યારે તેનું શરીર અને એને ઔદારિક વર્ગણના પુદ્ગલે કહેવામાં આવે છે. એનાથી ઔદારીક શરીર બને, દે અને નારકીઓનું શરીર વૈક્રિય છે. માટે ત્યાં વૈકિય વર્ગણાના પુદગલે જીવગ્રહણ કરે છે તેમજ આહારિક શરીરને એગ્ય ચૌદપૂર્વિ મહાપુરૂષે આહારક શરીરની રચના વખતે આહારક વર્ગના પુદ્ગલે ગ્રહણ કરે છે. તેજસવર્ગણાનાં પુદ્ગલે જીવગ્રહણ કરે છે, તેવી જ રીતે ભાષા વર્ગણુના તથા શ્વાસોચ્છવાસ વર્ગણાના તથા મને વર્ગણાના પગલે બેલવામાં તથા વિચાર કરવામાં જીવગ્રહણ કરે છે અને છોડે છે. તેમ જ આત્મા પિતાના અધ્યવસાયના શેર પ્રમાણે કામણ વણઓ ગ્રહણ કરે છે. આ આઠમી કાર્પણ વર્ગનું સૌથી વિશેષ સૂક્ષ્મ છે. તેમાં પરમાણુઓની સંખ્યા વધારે છે. છતાં તેને પરિણામ સૂમ છે. આપણે જ્યાં જોઈએ ત્યાં દરેક ઠેકાણે બધી વર્ગણુઓ હોય છે, એટલે કે આપણે બેઠા છીએ ત્યાં પણ કાર્મણવર્ગનું છે. બીજે પણ છે. એટલેકે જ્યાં કહે ત્યાં દરેક ઠેકાણે કાર્મણવણુએ છે. કાશ્મણવર્ગણના પરમાણુ એવા બારિક છે કે આપણે જોઈ શકીએ નહિ. પણ જેને અવધિજ્ઞાનાદિ અને અવધિ દર્શનાદિ હોય તેઓ જોઈ શકે અને જાણી શકે. બાકી આજના વૈજ્ઞાનિક શોધના યંત્રો પણ દેખી શકાય નહિ, એટલા સૂક્ષ્મમાં સૂક્ષમ હોય છે. કાશ્મણ વર્ગણ પણ ચૌદરાજકમાં ભરેલી છે. આત્મ પ્રદેશના આંદોલનના પ્રયોગથી કામણવણે આત્મપ્રદેશ સાથે મળે છે. જે સમયે કાર્મણવર્ગણાઓ મળી તે સમયથી For Private and Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તે કાર્મણવર્ગણાઓનું કર્મ કહેવાય છે. જ્યાં સુધી કાર્મણવણ આત્મપ્રદેશ સાથે મળી ન હતી, ત્યાં સુધી તેનું નામ કાર્પણ વર્ગવ્યું હતું અને જે ક્ષણે તે આત્મા સાથે મળી તે સમયથી તેનું નામ કર્મ કહેવાયું. આત્માના અધ્યવસાયના રોગના બળે કામણવર્ગણુઓ ખેંચાય છે, એની મેળે કાર્મણવર્ગણાઓ કઈ કઈ આત્માને વળગતી નથી, પણ આત્મા પિતે જ અધ્યવસાયના કેગના બળેકાર્મણવર્ગને ખેંચે છે. એની મેળે કાર્પણ વળગણાઓ કેઈ આત્માને વળગતી નથી પણ આત્મા પોતેજ અધ્યાયના ચેગના બળે કર્મણ વગણને ખેંચે છે અને પિતાની સાથે મેળવી દે છે. એનું નામ કર્મ છે. તે કર્મે અત્યંત સૂક્ષ્મ હોવાથી આપણે જોઈ શક્તા નથી. દાખલા તરીકે સિદ્ધ કરેલો એક તોલે પારે સે તોલા સેનાને ખાઈ જાય છે, એટલે કે પિતાનામાં સમાવી દે છે. વજન પણ વધતું નથી છતાંએ એક તોલા પારામાં એ સ તોલા સોનું જરૂર છે, કેમ કે પ્રેગથી પાછું સોએ સે તેલા સોનું કાઢીને મેળવી શકાય છે. પારે તે રૂપી છે. એમાં રૂપી તોલા સોનું સમાય તે અરૂપી આત્મામાં અતિસૂક્ષ્મ એવા કર્મપરમાણું કેમ ન સમાય ? વલી જેમ એક તોલા પારામાં સા તેલા સોનું ન દેખાય તેમ જ આત્મામાં વળગેલા અનંત કર્મો ન દેખાય. તેમાં નવાઈ શું ? કર્મો બીજી ચીજોને નહિ વળગતાં આત્માને વળગે છે, તેનું કારણ કે તેને તે જ સ્વભાવ છે. કપડાને, મકાનને, શરીરને એવી અનેક અનેક જગતમાં રહેલ જડ વસ્તુઓને નહિ વળગતાં ફક્ત આત્માને જ કેમ વળગે છે? એને જવાબ એક જ છે કે કર્મપુગલેને એ સ્વભાવ છે. For Private and Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫ લાકડાને લાહચૂખક ન ખેંચે પણુ લાખડને જ ખેંચે, કારણ કે એવા પ્રકારના સ્વભાવ. તેવી જ રીતે આત્માને જ કર્મીઅણુ એ વળગે છે, કારણ કે એવા સ્વભાવ છે. અનાદિકાળથી પદાર્થ સ્વભાવ સહજ રીતે એવા છે કે આત્મ પદાર્થ માં અનંત સ્વભાવે, શક્તિઓ ગુણા વગેરે છે. તે સ્વભાવામાં એક એવા પણુ સ્વભાવ છે જે કે જડપદાર્થી સાથે સચાળ સંબંધ રાખી શકે. તેવી જ રીતે જડ પરમાણુ એમાં પણ કેટલાક સ્વભાવા છે. તેમાંના એક સ્વભાવ એવા પણ છે કે જે આત્મા સાથે ચેટી શકે, જો આત્માને કમ લાગે એવા જ કમના સ્વભાવ હાય તે સિદ્ધના આત્માને કેમ લાગતાં નથી ? પણ ખારીકાઇથી વિચારતાં સમજાશે કે સિદ્ધના આત્મા શુદ્ધ છે. ક અશુદ્ધ આત્માને લાગે છે. સિદ્ધો ક રહિત બનેલા છે. પછી અને કમ લાગવાના પ્રશ્ન જ રહેતા નથી, સિદ્ધાત્માને શરીર નથી, મન વચનને કાયાના વ્યાપાર નથી, તદ્ન શુદ્ધ છે, માટે કર્માંને ગ્રહણ કરવાપણુ નથી એટલે કમ લાગે શી રીતે ? પ્રથમ કહેવાઈ ગયુ છે કે આત્મા કને ગ્રહણ કરે છે. કમ પેાતાની મેળે ઉડીને લાગતા નથી, ચાંટતા નથી. સંસારમાં રહેલા આત્માને મન વચન ને કાયાની ક્રિયા છે, માટે કર્મ ગ્રહણ કરે છે. ક લાગે છે. એ જ કારણે એક અપેક્ષાએ ક સહિત આત્માને કથંચિત્ રૂપી કહ્યો છે. કોઈ કાળે આત્મા મુક્ત હતા, અને પછી કમ વળગ્યા એમ નથી. અનાદિ કાળથી આત્મા ક સહિત છે, તેથી અશુદ્ધ છે. અશુદ્ધને જ ક લાગે, કાં રૂપી છે. આત્મા અરૂપી છે, છતાં અનાદિકાળથી આત્મા ક સહિત છે. માટે આત્માને સ્થચિત રૂપી કહેલ છે. સાર એ છે કે અશુદ્ધને જ ક લાગે છે. સિધ્ધા પરમ શુદ્ધ છે એટલે For Private and Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્મ લાગતા નથી. જીએ કરેલાં કૃત્યે પ્રમાણે કર્મને બંધ પડે છે, અને તે કર્મોના બંધન મુજબ જીવનું ઘડતર થાય છે. આમાને સમયે સમયે સાત અથવા આઠ કર્મોના બંધ અને આઠનો ઉદય એટલે ભેગ અને આઠ કર્મોની નિર્જરા આ બધું આત્માને દરેક સમયે થાય છે. આત્માને સમયે સમયે જ્ઞાનાવરણીય કર્મથી અજ્ઞાન પણું, દર્શનાવરણયકર્મથી અદર્શન, વેદનીય કર્મથી સુખ અથવા દુઃખની વેદના, મેહનીય કર્મથી મમત્વભાવ. આયુકર્મથી જીવન. નામ કર્મથી શરીરાદિવસ્તુ, ગોત્ર કર્મથી ઉંચ અથવા નીચ કુળ, અંતરાય કર્મથી દાન લાભ વિગેરેમાં અંતરાય. આ બધું હમેંશા ચાલુ જ છે. એક સાથે બધું ભેગવાય છે, કારણ કે આઠ કમેને ઉદય ચાલુ છે. આ કમેને અબાધા કાળ પૂરો થાય ત્યારે તે તે કર્મ ઉદયમાં આવે અને ફળ આપે. આત્માએ કર્મબંધ વખતે જે સ્થિતિ બાંધી તે સ્થિતિવાળું કર્મ તરત ઉદયમાં ન આવે પણ તેને અવસર આવે ત્યારે ઉદયમાં આવે અને ફળ આપે, અવસર ન આવે ત્યાં સુધી તે તે કર્મ સત્તામાં પડ્યું રહે, એટલે તે કર્મ આત્માને ચુંટી રહે. જ્યાં સુધી તે ફળ ન આપે તે કાળને અબાધા કાળ કહેવાય છે. જેમ મેહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સિત્તર કડાક્રોડી સાગરોપમની છે. તે તેને અબાધાકાળ સાત હજાર વર્ષને હોય છે. ત્યાં સુધી કર્મ ઉદયમાં ન આવે. તેમ જ્ઞાનાવરણીય કર્મની સ્થિતિ ત્રીશ કાડાઝાડ સાગરોપમની છે. તે ઉત્કૃષ્ટ સ્થિતિએ બાંધેલ કર્મ તે કર્મ ત્રણ હજાર વર્ષ સુધી ઉદયમાં ન આવી શકે એમ કર્મની સ્થિતિ ઉત્કૃષ્ટ મધ્યમ ને જઘન્ય પણ હોય છે. જઘન્ય સ્થિતિ બધાની For Private and Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુહૂર્તની અને ઉત્કૃષ્ટ સ્થિતિ સિત્તેર ક્રડાકેાડીની તે સિવાયની મધ્યમ સ્થિતિ કહેવાય છે. જુદા જુદા કર્મોની ઉત્કૃષ્ટભેદે જુદી જુદી હોય છે. તેમ તે સ્થિતિ મુજબ તેનો અબાધાકાળ પણ જુદો જુદો હિોય છે. માટે કહ્યું છે કે અતિ ઉગ્ર પુણ્ય પાપનાં ફલ અહીં પણ દેખાય છે. કર્મોનું અને આત્માનું સ્વરૂપ જાણવું જોઈએ. આત્મા એ અસંખ્ય પ્રદેશને સમૂહ છે. આત્મ પ્રદેશે આખા શરીરમાં ફેલાઈને રહેલા છે. સોયની અણી જેટલાં ભાગમાં પણ આત્મપ્રદેશે અસંખ્ય સમજવા. દીવાને પ્રકાશ ચારે તરફ ફેલાય છે. ડબામાં રાખે તો ડબા જેટલામાં પ્રકાશ અને પેટમાં રાખે તે પેટીમાં પ્રકાશ સમાય છે. ઘરમાં મૂકે તે આખા ઘરમાં પ્રકાશ ફેલાય છે. તેથી પ્રકાશ વધતું નથી પણ આત્મપ્રદેશ સંકેચ વિકાસ થયા કરે છે. શરીર નાનું હતું ત્યારે તે સંકેચાઈને રહ્યા હતા અને જેમ જેમ શરીર વધતું ગયું, મેટું થતું ગયું, લાંબુ–પહેળું થતું ગયું તેમ તેમ આત્મપ્રદેશ વિસ્તાર પામીને રહે છે. આત્મા એક અખંડ પદાર્થ છે. તેના મધ્ય ભાગમાં આઠરૂચક પ્રદેશ છે તે સ્થિર હોય છે તે સિવાયના બીજા બધાએ આત્મ પ્રદેશ ઉકળતા પાણીની પેઠે (ખદબદ) આંદલિત થાય છે. આ રીતે આપણા શરીરમાં રહેલે આત્મા હંમેશાં આંદોલિત હોય છે. સૂતા હેઈએ કે ગમે તે સ્થિતિમાં હોઈએ તે પણ તે આંદલિત થયા કરે છે. આત્મપ્રદેશે સાંકળના અંકેડાની જેમ એકબીજા સાથે લાગેલા છે, તે કદી છૂટા પડતા નથી. એક સ્થળે આંદેલન થાય ત્યારે આખા શરીરે તેની અસર જણાય છે. કંઈ For Private and Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮ પણ કામમાં કે શરીરના અવયવોને કામે લગાડીએ ત્યારે અથવા મૌન રહો ત્યારે વિચાતા હે, શ્વાસ ખાતા હે કે શરીરને સહેજ હલાવતા રહે તે પણ ગ થાય જ છે. આપણું નાનું મોટું કામ, નાનીમોટી ચેષ્ટા એકપણ એવી નથી કે જેમાં એગ એટલે આત્મપ્રદેશનું આંદોલન થતું ન હોય. હવે વેગનું બળ દરેક વખતે સરખું હેતું નથી. તેમાં સંગવશાત્ ઓછા અધિકમાણું થયા જ કરે છે. આ ઓછાવત્તાપણું સૂચવવા માટે શાસ્ત્રમાં યોગસ્થાનક શબ્દને ઉપગ થયેલો છે. એગ બલનું પ્રમાણ અનેક–અસંખ્ય પ્રકારનું હેઈયેગ સ્થાનકે પણ અસંખ્ય પ્રકારના સંભવે છે. આત્મપ્રદેશમાં થતા આંદોલનને જૈનશાસ્ત્રકારે ગબલવીર્ય એવું નામ આપે છે. આપણી છાતી પર ડાબી બાજુએ હાથ મૂકીએ તે ધબધબ થાય છે. જમણું હાથના કાંડા પર આંગળીઓ મૂકીએ તો ધડકારા થાય છે, તેનું કારણ એ જ કે શરીરમાં લેહી ફરે છે, એટલે લેહીમાં આંદોલન થાય છે, અને નાડીઓમાં લેહીના આંદોલનનો ધડકારે જણાય છે. હવે લેાહીમાં આંદોલન શાથી થાય છે? તેનું કારણ આત્મા એક અખંડ પદાર્થ છે અને તેના પ્રદેશ ઉકળતા પાણીની પેઠે આંદોલિત થાય છે, વિગેરે કહેવાઈ ગયું છે. એક મેટો બેજે કે પથ્થર ઉપાડીએ ત્યારે ઘણું બળ કરવું પડે છે. સાથે સાથે આખા શરીરનું એ બળ લગાડીએ છીએ, ત્યારે માં ઉપર લાલાશ આવી જાય છે, હાથથી જ્યારે બળ કર્યું, ત્યારે હાથના વિભાગમાં રહેલા આત્મપ્રદેશે આંદોલિત થયા, અને તે જ વખતે ખભાના આત્મપ્રદેશે પણ આંદલિત થયા, અનુકમે આખા શરીરના આત્મપ્રદેશ ખૂબ આંદોલિત થઈ જાય છે. For Private and Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યવસા–લાગણીઓ આપણને થાય છે, જેથી ચૈતન્ય છે. તે સ્પષ્ટ પણે સમજાય છે. આપણને જુદે જુદે પ્રસંગે મનમાં કેવી કેવી લાગણીઓ થાય છે તે જે પ્રસંગ પડે છે તે વખતે તેવી લાગણીઓ આપણે અનુભવીએ છીએ. ખુશ થઈ જવું, ઉદાસ થઈ જવું, ક્રોધાવેશમાં આવી જવું; નારાજ થઈ જવું, મગજનું ઉશ્કેરાઈ જવું, આમ થવાનું કારણ એજ કે દરેક આત્મામાં લાગણીઓ ફુરે છે. તેથી સંગોને લીધે મનુષ્ય ભિન્ન ભિન્ન પ્રકારની લાગણીઓને વશ થાય છે. તેને જૈનશાસ્ત્રમાં અધ્યવસાય કહેવાય છે. તે આ લાગણીઓનું નામ છે. લાગણીઓ કેટલીક સારી અને કેટલીક હલકા પ્રકારની હોય છે. તેમ અધ્યવસાય સ્થાનકે પણ બે પ્રકારનાં હોય છે. શુભ અને અશુભ અધ્યવસાય–સ્થાનકે. લાગણીઓ–ચિંતા, વિચાર, ભય, હસવું, રેવું, શેક કરે, પસ્તા કરે, ઉશ્કેરાઈ જવું, ક્રોધ કરે, માન કરે, જુ, પ્રેમ, ખુશી થવું, સ્પર્ધા કરવી, મશગુલ બનવું, ઈષ્ટ મેળવવા તલપાપડ થવું, નારાજ થવું. છળ, પ્રપંચ, ધીરજ, દ્રઢ, આગ્રહ, હઠ, નમ્રતા, સ્ત્રી પુરૂષના આકર્ષણ, દયા, મૂચ્છ, વહેમ વગેરે અનેક લાગણીઓ છે. તે એકેકના પણ પ્રસંગ, મનુષ્ય સ્વભાવ, વગેરેને લીધે ઘણા પ્રકારની થઈ જાય છે. જેમકે શાંતસ્વભાવી માણસની હઠ, ક્રોધ, ઉશ્કેરણી વગેરે લાગણીઓ કરતાં ઉદ્ધત માણસમાં તે વધારે તીવ્ર હોય છે. તેમાં વલી કઈ વધારે શાંત માણસમાં ઘણું જ ઓછી હોય છે. તેવી જ રીતે વધારે ઉદ્ધતમાં વધારે તીવ્ર તેથી પણ તીવ્ર લાગણું વાલા મનબે જગતમાં હોઈ શકે છે. લાગણીઓ, વિચાર, સંકલ્પ, વગેરે For Private and Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૦ જૈન પરિભાષામાં અધ્યવસાયની તરતમતા અધ્યવસાયના સ્થાનકે કહેવાય છે. આપણું શરીર નિયમિત અને રીતસર હીલચાલ કરે છે. તેથી તેમાં લાગણી છે. તેથી શરીરમાં લાગણું ચૈતન્ય ધરાવનારી કઈ વસ્તુ પણ છે. તે જ આત્મા કહેવાય છે. તે આખા શરીરમાં ફેલાઈને રહે છે. તેને અસંખ્ય પ્રદેશ છે. પ્રદેશમાં આંદોલન થયા કરે છે. આત્માને સંકેચ ને વિસ્તાર થાય છે. નાની મટી જેવી કાયા મળે તેમાં આતમારામાં રહે છે, રહી શકે છે. શરીરમાં ફેલાઈને રહેલે આત્મા એક અખંડ પદાર્થ છે. અને તેના (મનની કલ્પનાએ) અસંખ્ય નિર્વિભાજ્ય ભાગ પાડી શકાય છે, તેને આત્મ પ્રદેશે કહેવાય છે, જોકે આત્મા શરીરમાં જ ફેલાઈને રહ્યો હોય છે. છતાં તેમાં સંકેચ પામવાની તેમજ વિસ્તાર પામવાની શક્તિ છે. તેનું નામ સંસર્ગને વિસર્ગ શક્તિ છે. આત્માને નાનામાં નાને ભાગ પરમાણુ જેવો હોય છે. જ્ઞાનીની બુદ્ધિથી પણ બે ભાગ ન થાય તેવો જ સમજ. પણ એટલું યાદ રાખવું કે પરમાણુ એકલે છૂટો છવા હોય છે, અને વળગેલે પણ હોય છે. પણ આમાના પરમાણુ જેવડે નાનામાં નાનો ભાગ તેનું નામ પ્રદેશ, તે પ્રદેશે એક બીજાથી છૂટા પડતા નથી. આત્માના અસંખ્ય પ્રદેશ છે. સેયની અણી જેટલા ભાગમાં પણ આમપ્રદેશ અસંખ્ય સમજવા. આપણા શરીરમાં જે જે સ્થળે જે જે ભાગમાં આત્મ પ્રદેશ છે, તે દરેક ઠેકાણે કામણ વર્ગણા હોય જ છે. પરંતુ યોગને લીધે જેટલી કાર્પણ વગણ આત્મપ્રદેશ સાથે મળે છે તેટલી જ કાર્મણ વર્ગણનું નામ કર્મ કહેવાય છે. જેમ પાણીમાં રંગ મિશ્રિત થઈ જાય, તેમ આત્મપ્રદેશમાં તે કાર્મણ વગણ મિશ્રિત થઈ જાય. અને અગાઉની કાર્મણવર્ગણા For Private and Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૧ સાથે તે જ વેગ સ્થાનકના બળના પ્રમાણમાં એંટી જાય છે. તેવી જ રીતે બીજે સમયે યેગસ્થાનકના બળ પ્રમાણે આવેલી કર્મવર્ગનું સ્થાનકના બળ પ્રમાણે આત્મ પ્રદેશે સાથે મિશ્રિત થાય છે. તેનું કારણ પરમાણુઓમાં ચિકાશ હોય છે, તેથી પરસ્પર ચિંટી જાય છે. જુસ્સાવાળું ભેગસ્થાનક હોય તે જોરથી ચૂંટે છે. ઓછા જુસ્સાવાળું સ્થાનક હેાય તે ઓછા જોરથી ચૂંટે છે. આનું નામ પ્રદેશબંધ કહેવાય છે. અત્રે સમજવાનું કે કારણ વિના કાર્ય થતું નથી એટલે કે કારણ વિના મે ચોંટતાં નથી. આમંત્રણ આપે તેજ આવે છે અને ચોંટે છે. દરેક સમયે કર્મબંધ થયા જ કરે છે. ખાતાં પીતાં, ઉઠતા બેસતાં, જતાં આવતાં એમ દરેક સમયે સ્થાનકના પ્રમાણમાં કર્મ બંધાયા જ કરે છે. કર્મ બંધમાં એગ જ મહત્વનો ભાગ ભજવે છે. કેઈ શરીરે નબળે હોય છે, પણ મન મજબૂત હોય છે, કે શરીરે બળવાન હોય છે, પણ મને બળ નબળું હોય છે, કેઈ શરીરે જોરાવર હોય અને મને પણ મજબુત હિય પણ વચન બોલવામાં શક્તિ રહિત હોય છે. જેઓ શૂન્ય કહેતાં વિચાર શક્તિ રહિત હય, જેથી મનને લીધે થતાં આંદલને તેને નબળા થાય છે. તેને ચેગ ઓછો છે. તમારૂં મનેબળ મજબૂત છે, અને તર્ક વિતર્ક શક્તિ સારી છે. તેથી તમારા વેગવંતા મનને લીધે તમારો મનોયોગ પ્રબળ છે, જેથી થતાં આંદલનો તમારા તેજ છે, તીવ્ર છે, કેગ વધારે છે. આવી રીતે ઓછા વધતા પ્રમાણવાળા યુગના પ્રકારોને સ્થાનક કહે છે, અને તેવા સ્થાનક અસંખ્ય છે. કર્મબંધના ચાર કારણે છે. તેનાથી કર્મો બંધાય છે. મિથ્યાત્વ, અવિરતિકષાય, ગ તેમજ પ્રમાદથી કર્મો બંધાય છે. For Private and Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૂર યોગશાસ્ત્રમાં કહ્યું છે કે મિથ્યાત્વ પરમારાગા, મિથ્યાત્વ’પરમતમાં, મિથ્યાત્વં પરમઃ શત્રુ, મિથ્યાત્વ' પરમ વિષમ ॥૧॥ અદેવેદેવ બુદ્ધિર્યા, ગુરુધીર ગુરૌચયા, અધમે ધર્મ બુદ્ધિશ્ર, મિથ્યાત્વ તદ્વેિષ યાત્ ॥૨॥ મિથ્યાત્વ એ એક પ્રકારના દૃષ્ટિવિપર્યાસ છે. તેના લીધે જીવ અધમ ને ધર્મ માની લે છે. અને ધર્મને અધમ માને છે. સાચા માને ખાટા માર્ગ, અને ખાટાને સાચા માર્ગ માને છે. જીવને અજીવ ને અજીને જીવ માને છે. સાધુને અસાધુ ને અસાને સાધુ માનીલે છે. મુક્તમાં અમુક્ત ને અમુક્તમાં મુક્ત, ધારી લે છે. આથી તેનું કે ધન ચાલુ જ રહે છે, અને ભયંકર ભવસમુદ્રના પાર કરી શકાતા નથી, મિથ્યાત્વનું પ્રતિપક્ષી સમ્યકત્વ છે, તેની પ્રાપ્તિ થાય તાજ મિથ્યાત્વ હઠે, તેથી મુમુક્ષુઓએ સમક્તિની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ રહેવાનુ છે.(૨) અવિરત જેમાં વિરતિનહોય તે અવિરતિ કહેવાય છે. વિરત એટલે વ્રત નિયમ, ત્યાગ, પ્રત્યાખ્યાન. જે આત્મા કોઇ પણ પ્રકારનુ તલે છે, નિયમ ધારણ કરે છે, તે વિરતિમાં છે. તે સિવાયના અવિરત ગણાય છે, અવિરતિના કારણે આત્મા પાંચ ઇંદ્રિય અને છઠ્ઠા મનદ્વારા વિષય સુખમાં તલ્લીન બને છે. અને છ કાયના જીવાની હિંસા આચરે છે, તેથી અવિરતિને કંબંધનું કારણ મનાય છે. બારણાં બંધ ન કર્યા હોય તેા ઘરમાં કચરા આવ્યા જ કરે, તેમ જે આત્માઓએ કોઇ પણ પ્રકારના વિરતિભાવ ધારણ ન કર્યા હાય તેને કમ લાગતા જ રહે, વળગતા જ રહે તે દેખીતુ છે. સાધુ મહાત્માએ રાજ વ્યાખ્યાનવાણી સાંભળાવે છે, અને કંઇક પણ વ્રત, નિયમ, ત્યાગ, પચ્ચખ્ખાણુ કરવાનું કહે છે. તેનુ રહસ્ય For Private and Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૩ એજ છે કે તમે કમ ખધનમાંથી ખચી શકે, અને તમારા આત્માને ઉદ્ધાર કરી શકો. (૩) કષાય જીવના શુદ્ધ સ્વરૂપને જે ક્લુષિત કરે તે કષાય કહેવાય છે તેનાથી સએટલેસંસારના આય એટલે લાભ થાય. અર્થાત્ સંસાર વૃદ્ધિ પામે તેને કષાય કહેવાય છે. આ કષાયના ચાર પ્રકાર છે. ક્રાધાર્દિક શાસ્ત્રકારાએ તેને ભયંકર આધ્યાત્મ દોષો કહ્યા છે. ધ એટલે ગુસ્સો, વેર લેવાની વૃત્તિમાન એટલે અભિમાન, અહંકાર કે મદ, માયા એટલે કપટ, દગેા કે અન્યને છેતરવાની બુદ્ધિ અને લાભ એટલે તૃષ્ણા કે વધારેમાં વધારે લેવાની વૃત્તિ, આ દરેક કષાયના અનંતાનુ બંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન એવા ચાર પ્રકારો છે. આ શાળ પ્રકારના કષાયાને જન્મ આપનાર નવ પ્રકારના કપાયા છે. તે હાસ્ય, રતિ, અતિ, ભય, શાક, જુગુપ્સા (દુર્ગા) પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુ ંસકવેદ. અહીં વેદ શબ્દથી કામસંજ્ઞા સમજવી, કષાય એ કમ બંધનું પ્રબળ કારણ છે તેથી જ શાસ્ત્રકારેએ તેનાથી દૂર રહેવાનો વારંવાર ઉપદેશ આપેલ છે. (૪) યાગ—ચૂલાપર પાણીનુ તપેલુ ચડાવ્યુ હોય અને પાણી ગરમ થવા લાગે ત્યારે એના પ્રદેશેામાં જે રીતે સ્પંદન થાય છે, ચંચળતા પ્રગટે છે, તે જ પ્રમાણે બાહ્ય ને અભ્યંતર નિમિત્તો મળતાં આત્મપ્રદેશામાં સ્પંદન થાય છે. આંદોલન થાય છે. ચચળતા પ્રગટે છે. તેને શાસ્ત્રીય ભાષામાં યાગ કહેવાય છે. આ ચાગ ત્રણ પ્રકારના છે. ૧. મનેયાગ, ૨. વચનયાગ, ૩. કાયયેાગ, મનના વિવિધ વ્યાપારો એ મનેયાગ છે. વાણી કે વચનને લગતા વ્યાપારો એ વચનયોગ છે. અને શરીર-કાયાને લગતા વ્યાપારો એ કાય યાગ છે. એકલા કાયયેાગથી જ ક લાગે છે એમ નહિ પણ વાણીના વ્યાપારથી પણ ક For Private and Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લાગે. માનસિક વિચાર એટલે મનના વ્યાપારથી પણ કર્મ લાગે. આત્મા સાથે કર્મનું લાગવું એનું નામ બંધ. કર્મબંધ થવામાં યેગ અતિ મહત્વનો ભાગ ભજવે છે. કર્મબંધ વિષે કેટલુંક વિવેચન તેમાં કર્યું. કર્મબંધના કારણે એટલે હેતુઓ જણાવ્યા. આ હિતુઓમાં ચોથો હેતુ યોગ હતો. અહીયાં સમજવાનું છે કે શામાં અનેક જગ્યાએ વેગ શબ્દનો પ્રયોગ આવે છે. અને તેમાં એમ પણ કહેવાયું છે કે વેગથી કર્મબંધન તૂટે છે. પરંતુ રોગથી કર્મબંધન થાય છે, આ બંને વાક્યો પર વિચાર કરે અને કંઈ સૂઝ ન પડે તે તમે શું કહેવાના ? શાસ્ત્રોમાં પરસ્પર વિરૂદ્ધ વાત કહેલી છે. એ જ કે બીજું કંઈ પણ ખાતરીથી માનજો કે સર્વજ્ઞ વિતરાગ ભગવંતના શાસ્ત્રમાં વિરૂદ્ધ વાતો કદી પણ હોય જ નહી. તમને ન સમજાય તેમાં તમારી સમજને દેષ છે અને તેને ટોપલો તમે શાના માથે ઓઢાડે તે એગ્ય નથી. છેડા સ્પષ્ટીકરણથી આ વસ્તુ સમજી શકશે. જ્યાં એમ કહ્યું છે કે વેગથી કર્મબંધન તૂટે છે, ત્યાં વેગને અર્થ પ્રણિધાનથી અત્યંત શુદ્ધ થયેલો એ ધર્મવ્યાપાર સમજવાનું છે. આવા ધર્મવ્યાપારથી કર્મબંધન તૂટે, તેમાં આશ્ચર્ય શું ? જે જે મહાપુરુષોના કર્મબંધન તૂટ્યાં. તે પ્રણાધાનથી અત્યંત શુદ્ધ થયેલા દઢ ધર્મ વ્યાપાર વડે જ તૂટ્યાં છે. યેગથી કર્મબંધન થાય છે એ વાત પણ એટલી જ સાચી છે. પરંતુ અહીં ગ શબ્દ પ્રણધાનથી અત્યંત શુદ્ધ થયેલા ધર્મવ્યાપારના અર્થમાં નથી. આત્મપ્રદેશના આંદોલન કે સ્પંદનરૂપી રોગ વડે આત્મા કાર્મણવગણને પોતાની અંદર મેળવી દે છે. અને એ રીતે કામણવર્ગણાનું આત્મા સાથે મલી જવું એ જ કર્મબંધન છે. એટલું For Private and Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પપ યાદ રાખવાનું કે કાશ્મણ વર્ગણુએ જ્યારે આત્મા સાથે મલી જાય છે ત્યારે જ કર્મ કહેવાય છે. પહેલાં નહીં. કર્મબંધના ચાર પ્રકાર–પ્રદેશબંધ, પ્રકૃતિબંધ, સ્થિતિબંધ અને રસબંધ. ૧–પ્રદેશ બંધ એટલે સમજવાનું કે દરેક સમયે અત્મામાં કોઈ પણ એક પ્રકારનું સ્થાન અવશ્ય હોય છે. અને આત્મા તે યોગ સ્થાનક પ્રમાણે જ કામણ વર્ગણા ગ્રહણ કરે છે. જે એગસ્થાનક મંદ હોય તે આત્મા ઓછી કર્મ વણા ગ્રહણ કરે. અને તીવ્ર, તીવ્રતર, તીવ્રતમ હોય તે તે પ્રમાણે વધારે કાર્પણ વર્ગણ ગ્રહણ કરે. કાર્પણ વગણએ ગ્રહણ થતાં જ તે આત્મપ્રદેશે સાથે ભળી જાય છે. નવાં કર્મના પરમાણુઓમાં ચીકાશ હોય છે જેથી પૂર્વના કર્મો સાથે ચેટી જાય છે. આનું નામ પ્રદેશ બંધ. ૨-પ્રકૃતિ બંધ એટલે સ્વભાવ. જેમ ગુલાબી રંગ પાણીને ગુલાબી ને લીલે રંગ લીલું કરી મુકે છે. તેમજ જે સમયના યોગસ્થાનકના બળથી જે કાર્મણ વણઓ આત્મા સાથે મિશ્રિત થઈ તેના (પ્રદેશના) તે જ સમયના સ્થાનક બલથી જ તે જ સમયે ભાગલા પડી જાય છે. અને દરેક ભાગલામાં સ્વભાવને નિયમ તે જ રોગ બળથી તે જ સમયે થઈ જાય છે. સ્વભાવને નિયમ એટલે અમુક ભાગ અમુક પરિણામ નિપજાવશે, એવું દરેક ભાગલાનું નક્કી થઈ જાય છે. ભાગલા એટલે આત્માએ કેગના બલથી ગ્રહણ કરેલ કાર્પણ વર્ગણના પ્રદેશે, તે પ્રદેશોની જ્ઞાનાવરણીયાદિ આઠે કર્મોમાં વહેંચણી થઈ જાય છે. તેને ભાગલા કહેવામાં આવે છે. તે ભાગલા થતાંની સાથે જ તે તે કર્મના સ્વભાવ નક્કી થઈ જાય છે. પ્રદેશ બંધ પેગ બલથી જ થાય છે, તેમ પ્રકૃતિ બંધ પણ યુગ બળથીજ પડે છે. એક સાથે બે બંધે શી For Private and Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રીતે પડતા હશે ! એના સંબંધમાં સમજવાનું કે એકી સાથે અનેક ક્રિયાઓ થઈ શકે છે. એંજિનમાં કેલસા પુરાતા હોય છે. પાણી ઉકળી રહ્યું છે. તેની વરાળ થતી હોય છે તેને ધક્કો લાગતાં દંડ ઉંચે નીચો થતો જાય છે. અને પૈડું ચાલતું હોય છે વગેરે વગેરે. અહીં પણ તેમજ સમજવું જે સમયે કામણ.વર્ગણ આત્મપ્રદેશે સાથે મિશ્રિત થાય છે– મલી જાય છે તે જ સમયે યોગસ્થાનકના બળમુજબ તેના ભાગલા પડી જાય છે. અને તે દરેક ભાગલાના સ્વભાવને કાર્યને નિયમ થઈ જવો, તેનું જ નામ પ્રકૃતિ બંધ. જે કર્મના ભાગલા ન થતા હોય, અને તેને જુદો જુદા સ્વભાવ નકકી ન થતું હોય તે કર્મ એક પ્રકારનું જ રહે અને તેનું પરિણામ પણ એક પ્રકારનું જ આવે. પણ આપણે જાણીએ છીએ કે કર્મનું પરિણામ વિચિત્ર હોય છે એટલે કર્મને સ્વભાવ એક સરખે નહીં પણ વિવિધ પ્રકાર છે. અને તે પ્રદેશ બંધ પડતી વખતે જ નિર્માણ થાય છે. અહીં એટલું યાદ રાખવું કે કાર્મણ વર્ગણાના ભાગલા પડે છે, ત્યારે તે પોતે પોતાના જથ્થામાં એંટી જાય છે. જેમકે એક મેટી વખારમાં અનેક જાતનો માલ આવે છે પણ તે બધા પોત પોતાની જાતમાં ગોઠવાઈ જાય છે એના જેવીજ આ ક્રિયા છે. બીજી વાત પણ સમજવાની કે લીધેલા ખોરાકમાં જેમ જઠરાગ્નિના પ્રતાપે સ્વભાવથી જ વિભાગ થઈ જાય છે. તેવી રીતે કર્મ પ્રદેશને પણ જ્ઞાનાવરણાદિ વિભાગ પણ યોગથી (મન વચન કાયા) થઈ જાય છે. અને તેથી મને જ અંગે જેમ પ્રદેશ બંધવાળું થાય છે, તેમ આ પ્રકૃતિબંધ પણ તે પેગથી જ થઈ જાય છે. પ્રદેશના સાત આઠ ભાગ પડી જાય છે, જે તે આત્માના જ્ઞાનાવરણીય કર્મ બીલકુલ હેય નહિ તો બહારના પુદ્ગલે For Private and Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પs જ્ઞાનાવરણીયમાં પરણમી શકે નહિ. આંગળી હેય તે આવતા આહારના પુદ્ગલનો ભાગ આંગળીને મલે. પણ કપાઈ ગઈ હોય તે તે આંગળીને આહારનો ભાગ મળે નહિ. ખોરાકમાંથી પહેલા હોય તેને પિષણ મળે, પહેલાને નાશ થાય તે નવું પિષણ થતું નથી. સત્તા અને ઉદયમાં જ્ઞાનાવરણીય હોય ત્યાં સુધી જ નવા જ્ઞાનાવરણયને ભાગ તેમાં મળે. જે વેદાય તે બંધાય, શરીરનાં જે ભાગમાં લેહી ફરે તે જ ભાગને પુષ્ટિ મળે. જેમાં લેહી ફરતું બંધ થયું તે ભાગને ન મળે. જે કર્મસત્તામાં ન હોય, વેદવામાં ન હોય, ત્યાં નવું કર્મ થતું નથી, એટલે નવે ભાગ મળે નહિ. પ્રદેશની અપેક્ષાએ જેટલું કર્મ પહેલા ગુણસ્થાનવાળે બાંધે તેટલું જ તેરમા ગુણઠાણવાળો બાંધે પણ વિભાગમાં તેરમા ગુણસ્થાનકવાળાના જ્ઞાનાવરણીયાદિક ચાર કર્મો નાશ પામ્યા છે. અને બીજા અઘાતી બંધાતા નથી. એટલે બધું કર્મ શતાવેજનીયમાં પરિણમે છે. મન, વચન, કાયાના રોગથી ઔદ્યારિક વગેરે કારણોથી જીવને કર્મનો બંધ છે. તેમાં પ્રદેશબંધ, અને પ્રકૃતિબંધ યોગથી થાય છે. સ્થિતિબંધ તે કષાયથી થાય છે, લેહી વધ્યું એટલે હાડકાં વધ્યા. વિકાર વચ્ચે. એ વાત થતાં કાર્યથી સમજીએ છીએ. પણ લેહી કેમ થયું તે સમજાતું નથી. તેવી રીતે તેવા જ્ઞાન, દર્શન અને યથાખ્યાત ચારિત્ર ન થયા હોય ત્યાં સુધી ભેગથી વિભાગ (ભાગલા) કેવી રીતે પડ્યો એ પણ સમજી શકીએ નહિં. (૩) સ્થિતિબંધ (૪) રસબંધ-આ બંને બંધ અધ્યવસાયના બળે થાય છે. જે સમયે જે ગબળથી કાર્મણવણા આવે તે જ સમયે તે જ પેગ બળથી તેના ભાગલા પડી જાય છે. સ્વભાવને નિયમ For Private and Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થાય છે. અને દરેક ભાગલા આત્મપ્રદેશે સાથે મિશ્રિત થઈ જાય છે. તેવી જ રીતે દરેક ભાગના કર્મપ્રદેશ (કામણવર્ગણા) આત્મપ્રદેશ સાથે કેટલા વખત સુધી મિશ્રિત રહેશે ? એ રીતે વખતને પણ નિયમ છે જોઈએ. જે વખતનો નિર્ણય ન થાય તે આત્મપ્રદેશ સાથે કામણવર્ગણ મિશ્રિતપણે એક સમય પણ ન રહી શકે, અથવા અનંત કાળ સુધી રહે, માટે તેને નિયમ થવું જોઈએ. દાખલા તરિકે–એક કેદીને સજા ફરમાવતાં પહેલાં તેને કેટલો વખત કેદમાં રહેવું તે બાબત પહેલેથી જ નક્કી કરવામાં આવે છે. જે નક્કી કરવામાં ન આવે તો તેણે કેદમાં ક્યાં સુધી રહેવું ? કલાક કે અરધે કલાક, દિવસ કે માસ, વરસ કે આખી જીંદગી સુધી એ કઈ પ્રકારને નિયમ કરવો જ જોઈએને ? તેવી જ રીતે પડી ગયેલા ભાગલાઓએ આત્મપ્રદેશે સાથે એક સમય, બે સમય, ઘડી, બે ઘડી, દિવસ, બે દીવસ કે વરસ કે પાંચ વરસ કે સે, હજાર વર્ષ એમ કેટલા વર્ષ સુધી રહેવું એ નિયમ પણ તે જ વખતે (કબંધન સમયે) થઈ જાય છે. આવી રીતે વખતને નિયમ થવાને સ્થિતિબંધ કહે છે. પ્રદેશબંધ તથા પ્રકૃતિબંધ યેગના બળથી થાય છે અને સ્થિતિબંધ અધ્યવસાયથી થાય છે. એ ખ્યાલમાં રાખવું. સ્થિતિબંધ એટલે કમને ફળ આપવાને કાળ, કર્મ બાંધતા કર્મના પુદ્ગલમાં તે કાળ નિયત થાય છે. કર્મને ફળ આપવાને ઓછામાં ઓછા કાળ અંતમુહુર્ત છે. અને વધારેમાં વધારે ૭૦ ક્રોડાકોડી સાગરેપમનો હોય છે, તે સ્થિતિ કક્ષાના ઓછાવત્તા પરિણામ મુજબ પડે છે અને સ્થિતિ મુજબ તેટલા કાળ સુધી તે કર્મ ફળ આપે છે. પ્રદેશબંધ, પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, કહેવાઈ ગયું. For Private and Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પટ ચોથું રસબંધ- દરેક ભાગલાનાં સ્વભાવને નિયમ થાય. પરંતુ પોતાનો સ્વભાવ કેવા જુસ્સાથી ફળ–પરિણામ બતાવશે? તે પણ જાણવું જોઈએ. જેમકે મરચાં, સૂંઠ, મરી વિગેરે ચીજો તીખી હોય છે. પણ કઈ ચીજ કેટલી તિખી છે? તેવી જ રીતે ગોળ, ખાંડ, શેરડી વિગેરે ચીજે ગળી છે. પરંતુ દરેક ગળપણમાં તફાવત છે. તેવી જ રીતે ધારે કે એક ભાગલાને સ્વભાવ તાવ લાવવાનો નક્કી છે, એટલે તાવ લાવવાને પ્રકૃતિબંધ થયે. તાવ એક મહીના પછી બે દીવસ આવશે. એ સ્થિતિ–નિયમ થયે. પરંતુ બે દિવસ સુધી તાવ આવશે તે કેવા જેમ્સમાં આવશે? ૯૯૯ ડિગ્રી આવશે ? કે ૧૦૦ ડિગ્રી આવશે ? કે ૧૦૫ ડિગ્રી આવશે ? એ કંઇપણ નિયમ થ જ જોઈએ ને ? આવી રીતે દરેક ભાગલાઓના પ્રદેશનો, સ્વભાવના અને વખતનો નિયમ થાય છે. તેવી જ રીતે સ્વભાવ બતાવવાના જુસ્સાનો પણ માપ પૂર્વક ચેકસ ધોરણસર નિયમ તે જ સમયે અધ્યવસાયના બલથી થાય છે. આ નિયમને અનુભાગબંધ કે રસબંધ કહેવામાં આવે છે. કર્મ બાંધતી વખતે તીવ્ર યા મંદ જેવા પરિણામ હોય તે રસ પડે છે, અને જે રસ પડ્યો હોય તે રીતીએ ભેગવવું પડે છે. મંદતર તીવ્ર અને તીવ્રતર એમ રસના ઘણા પ્રકાર હોય છે. તે પણ કષાયથી પડે છે. બીજું સમજવાનું કે જેમ સ્થિતિ બાંધ્યા પછી પાછળથી તેવા અધ્યવસાયે અને તેવી ક્રિયાઓને લઈને સ્થિતિ ઓછી વસ્તી થાય છે તેમ રસ પણ પાછળથી તેવા અધ્યવસાય અને તેવી ક્રિયાઓથી ઓછા વધતે થાય છે, અને તે જ પ્રમાણે ફળ આપે છે. આવી રીતે પ્રદેશબંધ, પ્રકૃતિબંધ, સ્થિતિબંધ અને રસબંધ એ ચારનું થવું તે બંધ કહેવાય છે અને તે એક જ સમયમાં બની જાય છે. For Private and Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કઈ વખત રસબંધ નથી થતો કારણ કે આવા પ્રકારનું અધ્યવસાય સ્થાનક ન હોય તો રસબંધ ન થાય, માત્ર ત્રણ પ્રકારનાં જ બંધ થાય ત્યારે તેનું નામ પ્રદેશબંધ કહેવાય છે, જ્યાં સુધી ક્રિયા ત્યાં સુધી પ્રદેશબંધ, જેવી ક્રિયા તેવો પ્રકૃતિબંધ. જે કષાય તેવો સ્થિતિબંધ, અને જેવી લેશ્યા તે રસબંધ, રાગદ્વેષની તીવ્રતા હોય તો શુભ કર્મને મંદ રસ અને અશુભ કર્મને તીવ્રરસ બંધાય, અને રાગદ્વેષની મંદતા હોય તે શુભ કર્મને તીવ્રરસ (૪ઠાણુઓ વિગેરે) બંધાય, અને અશુભ કર્મને મંદરસ (બે ઠાણીઓ વગેરે) બંધાય. કર્મના ઉદય વખતે આ રસ તીવ્રપણે કે મંદપણે ભગવાય છે. દરેક કર્મને સ્વભાવ તેની સ્થિતિ, તેને રસ, અને તેના પ્રદેશ. એમ ચાર પ્રકારે કર્મબંધ થાય છે એક લાડુંનું દૃષ્ટાંત આ સંબંધમાં ઉપયોગી થઈ પડે છે. જેમકે લાડુમાં લેટ અને ઘી ગાળ આદિ રસની જરૂર પડે છે તેમ તેમાં સૂંઠ વિગેરે પદાર્થ નાંખવાથી વાયુહરણ કે પિત્તહરણ આદિ ગુણ કે સ્વભાવ પણ હોય છે કે આ લાડુ મહીને કે ૧૫ દિવસ પહોંચી શકે. ત્યાર પછી બગડી જાય કે નાશ પામે. તેમ કર્મબંધનમાં કર્મને સ્વભાવ જ્ઞાનગુણુને દબાવવાનું હોય છે. જ્ઞાનાવરણીયકર્મ જ્ઞાનને રેકે છે, દર્શનાવરણયકર્મ દર્શનને રોકે છે. મેહનત્યકર્મ આત્માને મૂંઝાવે છે. એટલે આત્માના વિતરાગ રૂપ સાચા સ્વભાવને દબાવે છે. વેદનીયકર્મ વેદના આપે છે, તેમજ આત્માના સાચાસુખને દબાવે છે. આયુષ્ય કર્મથી દરેક ભવમાં અમુક વર્ષ સુધી જીવનની મર્યાદા બંધાય છે. આયુષ્ય કર્મનો બંધ તો જીવનમાં એક જ વાર હોય છે. નામ કર્મથી શરીર તથા તેની આકૃતિ, તેના રંગ વગેરે બને છે. ગોત્રકર્મ For Private and Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉંચનીય ગોત્ર આપે છે. અને અંતરાયકર્મ આત્માના અનંત વર્ચગુણને દબાવે છે. અંતરાયકર્મના ઉદયથી જીવને ઈચ્છિત વસ્તુ મલતી નથી. એટલું જ નહિ પણ પિતાની પાસે વસ્તુ હોવા છતાં બીજાને દયાની લાગણીથી આપી શકતો નથી. પોતે તે વસ્તુ પિતાના ઉપયોગમાં એકવાર કે અનેકવાર લઈ તેનો ઉપભેગ કરી શકતો નથી અને પિતાનું સામર્થ્ય છતાં તે ચેગ્યસ્થળે ફેરવી શકતો નથી. આ અંતરાયકર્મને સ્વભાવ છે. આયુષ્યકર્મ શિવાય બાકીના સાત કર્મની પ્રકૃતિનો બંધ સમયે સમયે હોય છે. દરેક સમયમાં સાતે કર્મ બંધાય છે. દરેક સમયમાં સાત કર્મ શી રીતે બંધાય? એના સમાધાનમાં હરેક જીવને હરેક સમયમાં આઠ કર્મોને ઉદય હોય છે. એટલે આત્માના ઉપર બધાએ કર્મોની અસર હોય છે તેથી બધાએ કર્મોની અસરવાળા પરિણામથી બધાએ કર્મ બંધાય. માત્ર આયુષ્ય માટે તે વાત નહિ. જેમ એક દવાની ગોળીમાં તીખી, ખાટી, ખારી, તુરી વગેરે વસ્તુઓ નાંખી હોય, અને ઘુંટીઘૂંટીને ખૂબ એકમેક કરી દીધી હોય પછી એની ગમે તોનાની ગોળીઓ બનાવે અને ચાખો તો બધાએ રસનો સ્વાદ એક સાથે જ આવવાનો, એવી જ રીતે કર્મના ઉદયની અસર આત્માના પરિણા ઉપર હોવાથી તેના પરિણામેથી તેવા તેવા પ્રકારના કર્મ એક સાથે ને એક સમયે જ બંધાય છે. તે જ સમયે સમયે કર્મો ભેગવાય છે. અને આઠ કર્મોની નિર્જરા પણુઃ આ બધું એ આત્માના દરેક સમયે થાય છે. આ બધી થીયરી-વાતો–સમજ બરાબર મેળવે. કર્મબંધના કારણમાં મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને એગ છે. કર્મના ચાર પ્રકારમાં પ્રદેશબંધ, સ્થિતિબંધ, પ્રકૃતિબંધ અને રસબંધ છે For Private and Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એમ જાણવું. આ જગત વિચિત્રતાથી ભરેલું છે. આ સર્વ વિચિત્રતા ને નહિ અનુભવતા હોય એવો એક પણ દેહધારી જીવ જેવામાં આવશે નહિ. આ કર્મ–વિચિત્રતા પણ ઈષ્ટ અનિષ્ટ વસ્તુ ઉપર જે રાગ દ્વેષ રૂપ વિષમ પરિણામ ઉત્પન્ન થાય છે તેના ઉપર આધાર રાખે છે. જ્યાં સુધી મિથ્યાત્વ હોય ત્યાં સુધી અવિરતિ જાયનહિ. અને જ્યાં સુધી અવિરતિ હોય ત્યાં સુધી કષાયે જતા નથી. અને જ્યાં સુધી કષાય જતા નથી ત્યાં સુધી ગ–નિરોધ થતો નથી. એટલે પ્રથમ મિથ્યાત્વ પછી બીજાઓ આવેલ છે. કર્મના ઉદયમાં ક્યા નિમિત્તે સુખદુઃખની પ્રાપ્તિ થાય છે. તેના નિમિત્ત પાંચ છે તે ખાસ સમજવા જોઈએ. કર્મ ઉદયમાં દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ એ પાંચ નિમિત્તો છે. જેવી રીતે કર્મ બંધ થતી વખતે પ્રદેશ, પ્રકૃતિ, સ્થિતિ અને રસ બંધ એ ચાર નિયમો થાય છે, તેવી જ રીતે કર્મ બંધ થતી વખતે બીજા પાંચ નિયમ થાય છે. ૧ કર્મ જે વખતે ફળ બતાવશે તે ફળ બતાવવામાં કઈ વસ્તુ નિમિત્ત થશે ? તેને નિયમ થે તેનું નામ દ્રવ્યને નિયમ. જેમકે અમુક માણસને કર્મને અમુક ભાગ લે. આઠ દિવસ પછી બે દિવસ સુધી ખૂબ જોરથી તાવ આવશે ! પરંતુ મચ્છર કરડવાથી કે લાડુ ખાવાથી કે વધારે કેળા ખાવાથી ? ક્યા નિમિત્તે તાવ આવશે ? તેને નિયમ તે દ્રવ્ય નિમિત્ત કહેવાય. દ્રવ્ય એટલે ધન, પૈસો, લક્ષ્મી, રૂપીયા કે સોનામહોર નહીં, પણ દ્રવ્ય એિટલે લાડુ, કેળા વગેરે વગેરે વસ્તુઓ સમજવી. કેળાં ખાવાથી તાવ આવવાને નિયમ થયો હોય તો તે માણસ કર્મ બંધ થયા પછી આઠમે દિવસે કેળા ખાય ને બે દિવસ સુધી ખૂબ જોરથી For Private and Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તાવ આવે. તેવી જ રીતે દ્રવ્ય, ફોત્ર, કાળ, ભાવ અને ભવને પણ નિયમ થાય છે. એ દ્રવ્ય નિયમ. ૨ તાવ આવશે, પરંતુ મુંબઈથી કચ્છ જતાં અમદાવાદ લગભગમાં તાવ શરૂ થશે એવો નિયમ છે તે ક્ષેત્ર નિમિત્ત. ૩ મુંબઈથી અમદાવાદ પહોંચતા લગભગ બપોરના બે વાગે ભાદરવા મહિનામાં તાવ આવશે એ વખતને નિયમ થવો તે કાળ નિમિત્ત. ૪. ભાવનિમિત્ત–આજુબાજુના કેવા સંગમાં તાવ આવશે ? જેમ કે સમુદ્રની ઠંડી હવા, રાત્રિને ઉજાગરે, માનસિક અકળામણ એ વિગેરે સંગેમાં તાવ આવશે એ નિયમ કે તે ભાવનિમિત્ત. ૫ કઈ જીંદગીમાં તાવ આવશે એવો નિયમ છે તે ભવ નિમિત્ત. જેમકે આ જીંદગીમાં તાવ આવશે અથવા બીજા જન્મમાં તાવ આવશે એવો નિયમ થવો તે ભવનિમિત્ત કહેવાય છે. કર્મને ઉદય અમુક અમુક ચેકકસ દ્રવ્ય, ક્ષેત્ર, ભાવ અને ભવની અપેક્ષા રાખે છે. દાખલા તરીકે કઈ વ્યક્તિને શાતા વેદનીયને ઉદય થવાનો છે પણ અમુક દ્રવ્યથી અમુક ફોત્રમાં અમુક કાળમાં અનુભવ પણ આપણ—આપણે કહે છે કે અમુક બીમારને આબુ, માથેરાન, પંચગીની વગેરે સ્થળોએ લઈ જવાથી આરોગ્ય સુધરી જઈશાતાને ઉદય થાય છે. તે પણ અમુક ડોકટરની ટ્રીટમેન્ટ મળી તે જ અને તે પણ અમુક ઉનાળા વગેરેમાં શાતાને ઉદય થાય છે. કેઈ વ્યક્તિને અમુક પ્રકારના વેપાર કરવાથી ધનપ્રાપ્તિ થાય છે, અને બીજો વેપાર કરવા જાય છે તો ગુમાવે છે. અમુક વ્યક્તિ અમદાવાદમાં ધન ગુમાવે છે અને મુંબઈ જાય છે તે For Private and Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કમાય છે. એટલે તેને પુણ્યદય મુંબઈ ક્ષેત્રને આશ્રીને જ થ. આકાશમાં ઉડવા વગેરેની શક્તિઓ અમુક પક્ષીના ભવને આશ્રીને જ પ્રાપ્ત થાય છે. આમ બનવાનું કારણ એ જ છે કે તે તે કર્મ બાંધતી વખતે તેવા તેવા વિચિત્ર અધ્યવસાયે દ્વારા, તેવા તેવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ભવ વગેરે નિયત થયેલા. તેથી તે તે કર્મને ઉદય તેવા તેવા પ્રકારના દ્રવ્ય ભાવાદિને આશ્રીને જ ઉદયમાં આવે છે. જો કે કેટલાક કર્મ નિમિત્ત વગર પણ ઉદયમાં આવે છે. દાખલા તરીકે કેઈ ઓચિંતે પેટમાં દુઃખાવે છે, માથું દુખવું વગેરે, એવી રીતે કર્મ ઉદયમાં પાંચ નિમિત્તોની અપેક્ષા રહે છે. શુભાશુભ કર્મનો બંધ ચાર પ્રકારનો થાય છે, પૃષ્ટ બંધ બદ્ધબંધ, નિધત્ત બંધ અને એથે નિકાચિત બંધ થાય છે. છે જેવાં જેવાં ભાવ કરે તે મુજબ તેઓને પાપપુન્યના ઓછા વધતા ઢીલા કે કક્ક કર્મ બંધ થાય છે. સાયના દષ્ટાંતથી સરલ રીતે સમજી શકાય. જેમકે સે બેસે સેની ઢગલીને હાથ લગાડતા તે વિખરાઈ જાય છે, તેમ પૃષ્ટ કમે પણ તેવા પ્રકારના હોય છે. એ કર્મબંધ ઢીલ હોય, ખોટું કર્મ થઈ ગયું હોય તે પસ્તાવે વિગેરે થાય એટલે કર્મ ટલી જાય. ભગવ્યા વિના પણ કર્મ છૂટે. અહીં એક વાત ધ્યાનમાં રાખવાની છે કે જે ક્રિયાથી કર્મબંધ થયે હોય તેથી વિપરીત કિયાથી કર્મ છૂટે. પાકિયાથી થયેલ અશુભ કર્મબંધ ધર્મકિયાથી છૂટે તેવી જ રીતે ધર્મકિયાથી પડેલ શુભ બંધ ભેગાદિથી છૂટી જાય. દાખલા તરીકે સામાયિક, પૂજા, જીવરક્ષણાદિ કાર્ય, વ્યાખ્યાન શ્રવણ, આ તમામ ધાર્મિક કરે પણ ઉપલક ભાવે, દિલ વિના, પ્રેમ વગર કરે, ઠીક છે આ તે કરી લે, આ રીતે કરાય તો ધર્મક્રિયાથી પુણ્ય બંધ થાય પણ તે For Private and Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૃષ્ટ બંધ જાણવે. તેમ પાપક્રિયાથી પાપને બંધ થાય. પાપ કરવું પડયું, દિલ વગર કર્યું, ન છૂટકે કર્યું, ખેદપૂર્વક કર્યું, જેથી પાપ બંધ પણ સ્પષ્ટરૂપ બંધાય. દાખલા તરીકે પ્રસન્નચંદ્ર રૂષિ. બંધ ક્રિયાથી થાય, કિયા શરીરથી જ થાય એમ નહિ પણ વાણી ને મનથી પણ થાય, માટે માનસિક વિચારથી પણ કર્મને બંધ થાય છે ને વાણીથી પણ થાય છે. બંધનું સ્વરૂપ એ સેને દોરાથી બાંધે તે એકદમ ન છૂટે બદ્ધરૂપ કર્મબંધન કરાવનારી ક્રિયામાં રૂચિ, રાગ આદિ ભળેલા હોય છે. એ બંધમાત્ર ખંખેરે ન જાય. પાપ કરવામાં રાચવાપણું હોય એટલે કર્મ બંધ મજબૂત થાય, એ ટાળવા ખાસ પ્રાયશ્કિતાદિ કરવું પડે. બાંધેલી સની દેરીને ઢીલી કરવા પ્રયત્ન કરવો પડે તેમ એ કર્મને તોડવા માટે પણ પ્રયત્ન કરવો પડે. આવા પ્રયત્નથી નાશ પામનારે કમ તે બદ્ધ એ કર્મબંધ કહેવાય. ત્રીજે નિધત્તબંધ–નિધતબંધ વખતે રાગદ્વેષની માત્રા વધારે હોય છે. જેમ એને દેરાથી બાંધી પછી કાટ ચડી જવાથી બધી સે ચૂંટી જાય છે, એ કયારે છૂટે કે ખૂબ તેલ વગેરે લગાડી એ સેને ઘસવામાં આવે ત્યારે તે સમયે છૂટી થાય અને સાફ થાય. નિધન બંધ પણ એ હિય છે, નિધત્તબંધ બાંધેલા કર્મોને છોડવા માટે આકરી તપશ્યા કરવી પડે, પશ્ચાતાપ કર પડે અને નિંદાગ્રતા કરવી પડે, ઉચ્ચ પ્રકારની ભાવનાઓ ભાવવી પડે, અને શુદ્ધ અધ્યવસાયે હોય ત્યારે એ કર્મ છૂટી શકે છે. અન્યથા તેવા કર્મના ઉદયે સેંકડે, હજારો વર્ષો સુધી દુઃખ ભોગવવું પડે. એ કર્મો જીવને રડાવે, દુઃખ દે, પીડે, ત્રાહી ત્રાહી કરાવે, કંઈ ધાર્યું થવા ન દીએ. ઘડી પહેલા For Private and Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખુશી હોય ત્યાં તે ખેદના સમાચાર આવે. બધા પાશા અવળા પડે. નિધતરૂપે બાંધેલા પાપકર્મના ઉદયે બધું અવળું જ થાય. જે ધર્મકિયા રસપૂર્વક કરી હોય તે પુણ્યબંધ પણ નિધતરૂપે થાય. એના ઉદયકાળે મનુષ્યજન્મ, આર્યદેશ, ઉત્તમકુળ, પાચે ઇન્દ્રિય, સંપૂર્ણ નિરોગી શરીર, ઈષ્ટ વસ્તુને સંગ, ચારે તરફથી આબાદી અને ધર્મના સાધને પુણ્યના ઉદયે મળે આનંદ આનંદ થાય છે. અહીં એક વાત ધ્યાનમાં રાખવાની જરૂર છે કે પ્રથમપૃષ્ટ બંધ થયું હોય પણ પાછળથી તે કર્મબંદ્ધ નિદ્રત કે નિકાચિત રૂપે પણ થઈ જાય છે. કારણ તે કિયા પછી ખૂબ પ્રશંસા કરી હાય, ખૂબ રાજી થયા હોય તો એવું બને છે. જેમકે પહેલાં પાપ નિરસભાવે કર્યું જેથી તે કર્મબદ્ધ પૃષ્ટ રૂપે થયે હોય અને પાછળથી તે કિયાથી આત્મા રાજી થયો. તે પાપની પ્રશંસા કરવા લાગે. એમ હોય તો પૂર્વે બાંધેલ પૃષ્ટકર્મ બદ્ધરૂપ બને છે. એવી જ રીતે બદ્ધરૂપે કર્મબંધ થયો હોય પણ પછી ખૂબ રાજી થાય. બહાદુરીની વાત કરે પોતાની મેળે જ પિતાને શાબાશી આપતો રહે બદ્ધરૂપે બાંધેલા પાપકર્મની ઘણું જ પ્રશંસા કરે, ઘણો જ રાજી થાય, ખૂબ બડાઈ મારે, ઠેકઠેકાણે કહેતે ફરે, આનંદને અનમેદનાને પાર ન હોય તો તે જેમ પૂર્વે શિથિલ બંધને બાંધેલું પાપકર્મ મજબૂત બને છે, તેમ પૂર્વે મજબૂત બાંધેલ પાપકર્મ પણ ધર્માચરણથી અને સંવરભાવથી ઢીલું બને છે. ચોથે નિકાચિત બંધ-તે સમયનાં જથાને તપાવી તપાવીને, કુટી કુટીને ગઠ્ઠો કર્યો હોય તો તે કઈ રીતે સે છૂટી પડતી નથી. તેમાં નિકાચિત કર્મબંધ પણ એ હોય છે. એ કર્મજીવને જ ભેગવવું પડે. ભગવ્યે જ છૂટે, ભગવ્યા વિના ન છૂટે, એ For Private and Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૭ મજબૂત બંધ શી રીતે થાય ? જેમ કોઈને મારવાની બુદ્ધિ થઈ, મારતા પહેલા તિવ્ર ઈચ્છા, આને મારૂં તે જ ખરે, મારતી વખતે હર્ષ, તીવ્ર ભાવથી કુદી કુદીને મારે અને માર્યા પછી માર્યાના પાપને બહાદુરીનું કામ માને, અને એવી બહાદુરીની ખૂબ પ્રશંસા કરે. આવી કિયા કરતાં આત્મામાં કષાયની માત્રા ઘણી જ જોરદાર હોય છે. ખૂબ રાગદ્વેષ હાય, રૌદ્ર પરિણામ તિવ્ર હોય, તે તે હિંસાજન્ય કર્મને નિકાચિત બંધ પડે તે ભેગવ જ પડે. પાછળથી ધર્મકિયા કરો, દેવગુરૂની સેવા કરે. તપશ્યા વગેરે કરે તે પણ એવા કર્મના ઉદય કાળે એનું ફળ તો મળવાનું છે. જેમ કેટલાક રિગે એવા હોય છે કે જેને મટાડવા ઘણું ઉપાયે અને દવા કરવા છતાંય તે મટતા નથી. ધન મેળવવા માટે ઘણી મહેનત કરે છતાં ન મળે, દુઃખ ટાળવા માટે ઘણા ઉપાયે કરે છતાં ન ટળે. ત્યાં એ નિકાચિત કર્મનો ઉદય સમજ. એવી રીતે ઘણુ સારા અધ્યવસાયથી અને ખૂબ રસપૂર્વકની ધર્મક્રિયાથી બાંધેલ પુણ્ય પણ નિશ્ચિત રૂપે થાય, તે પણ ભેગવવું જ પડે. પાપની જેમ વ્યક્તિગત પુણ્યાનું બંધ પુણ્યની સ્થિતિ પણ સાદિ શાંત છે પુણ્યાનુબંધી પુણ્ય કરનારે પુણ્યના ફળમાં આસક્તિ ન રાખવી. દુનિયાના ભેગવિલાસની વાંછા પણ ન કરવી. શ્રી શાલિભદ્રની અખુટ અદ્ધિ પુણ્યાનુબંધી પુણ્યની સમજવી. છતાંય એવા પવિત્ર આત્માને એ અદ્ધિ છોડતાં જરા વાર ન લાગી. કર્મની વિચિત્રતામાં, કર્મબંધન થયાબાદ તેમાં કર્મોની ફેરફારી કરનાર આઠકરણ છે. અને અધ્યવસાયનાતે તે સમયના એક સામટા બળને કરણ કહે છે. જેની મદદથી કર્મબંધ થાય છે અને કર્મ For Private and Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બ ધ થયા પછી પણ કર્મમાં અનેક જાતના ફેરફાર થાય છે. કર્મબંધ થતી વખતે જ એ વસ્તુ નિશ્ચિત થાય છે કે આ કર્મ કેવા સ્વભાવે, કેટલા સમય પુરતું, કેવા રસ પૂર્વક અને કેટલા દલિક પ્રમાણમાં ઉદયમાં આવશે. જે કર્મનિકાચિત બંધાયું હોય તે તેની આ બાબતોમાં કંઈ પણ પરાવર્તન કે કંઈ પણ ફેરફાર થઈ શકતું નથી. એટલે ઉદયકાલે બરાબર એ જ રીતે ઉદયમાં આવીને તે પિતાનું ફળ બતાવે છે. પરંતુ જે કર્મો નિકાચિત નથી પણ અનિકાચિત છે તે ઉદયમાં આવે તે પહેલાં તેમાં કેટલાક ફેરફાર થાય છે, થઈ શકે છે, અને તે બાબત સમજવામાં બાબર આવે માટે જ કરણોનો વિષય જાણવા જેવું છે. કરણ આઠ છે. નામ પ્રમાણે તેના કામ છે. આ કર્મને પ્રપંચ એ આઠ કરણો ઉપર જ ટક્યો છે, કર્મ ઉદય વેલાં તેમાં આઠ કારથી ફેરફારી થાય છે, એ કરણોના નામ, તેના કામ નીચે મુજબ છે. ૧. બંધનકરણ–તેનાથી કર્મબંધ થાય છે. ૨. નિધત્તકરણ તેનાથી નિધત્તકર્મ બંધાય ૩. નિકાચનાકરણ તેનાથી નિકાચિતકર્મ બંધાય. એ ત્રણે કરણો કર્મબંધ થતી વખતે જ હોય છે. ૪. સંક્રમણુકરણ તેનાથી કર્મને સંક્રમણ થાય છે. ૫. ઉદ્વર્તનાકરણ તેનાથી કર્મોની સ્થિતિ ને રસ વધે છે. ૬. અપ્રવર્તી નાકરણ, તેનાથી કર્મોની સ્થિતિ ને રસ ઘટે છે. ૭. ઉદીરણુકરણ તેનાથી કર્મની ઉદીરણું થાય છે. ૮. ઉપશમનાકરણથી કર્મો ઉપશાંત રહે છે. આ આઠ કરણ ઉપર જ કર્મનો પ્રપંચ ટકી રહ્યો છે. કર્યા કર્મ ભેગવવા વિના છૂટકે નથી. તે નિકાચિત બંધવાલા કર્મને અંગે સમજવાનું છે. બદ્ધ અને ધૃષ્ટ બદ્ધ વાળા કર્મોમાં For Private and Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યવસાયના બળથી અવશ્ય ફેરફાર કરી શકાય છે. અને નિધત્ત બંધવાલા કર્મમાં પણ અધ્યવસાયના બળથી સ્થિતિ અને રસની ન્યૂનાધિતા ઉપજાવી શકાય છે. જેના વડે કાશ્મણ વર્ગણાનું આમ પ્રદેશો સાથે જોડાણ થાય તે બંધન કરણ કહેવાયું. પ્રથમ ગાંઠ ઢીલી બાંધી હેય પછી તેને ખેંચવામાં આવે તો મજબૂત બને છે. તે જ રીતે પ્રથમ નિરસ ભાવે બાંધતા કર્મ ઢીલા બંધાયા હોય પણ પછી તેની પ્રશંસા કરવામાં આવે, બડાઈ હાંકવામાં આવે તે એ કર્મ મજબૂત થાય અને નિધત્ત અવસ્થાને પામે. આ રીતે બદ્ધ કે પૃષ્ટ કર્મને મજબૂત કરનારૂં જે કરણ તે નિધત્ત કરણ કહેવાય છે. જે કર્મ નિધત્ત અવસ્થાને પામ્યું, તેની સ્થિતિ અને રસ અધ્યવસાયે દ્વારા ઘટાડી શકાય પણ તેની ઉદીરણ કે સંક્રમણ થઈ શકે નહિં. આ પરથી સમજવાનું કે કેઈપણ અશુભ કર્મ બાંધ્યા પછી તેની પ્રશંસા કરવી નહિ કે તે અંગે કઈ પ્રકારની બડાશ મારવી નહિ, “જોયું મેં પિલાને કે આબાદ છેતર્યો. મેં તેને પુરેપુરે બનાવ્યું છે. એ મને બરાબર યાદ કરશે. આપણું આગલ કેઈની હોશીયારી ચાલે નહિં. બધાને ઠીક કરી દઈએ ! એ તો એ જ લાગને છે ! એને માયે જ છૂટકે.” વગેરે વચનામાં પાપની પ્રશંસા અને પિતાની બડાઈ છે. માટે એવા વચને કદી ઉચ્ચારવા નહિ. જે પાપ થઈ ગયું હોય તો તેને માટે પશ્ચાતાપ કરે. દિલગીર થવું પણ તેની પુષ્ટિ તે ન જ કરવી. એ કર્મ બાંધ્યા પછી અત્યંત ઉલ્લાસ આવે, રાજી રાજી થાય, તેની વારંવાર પુષ્ટિ કરે છે એ કર્મ નિકાચિત બની જાય. નિધત્ત બંધ કરતા પણ વધારે દઢતાથી કર્મ બંધ થાય. જેમાં ભવિષ્યમાં કશો ફેરફાર જ ન થાય. જેનું જેવું તેનું તેવું For Private and Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ફળ ભેગવવું જ પડે. તેનું નામ નિકાચિત્ત બંધ. જે વેગ અને અધ્યવસાયનાં બલથી નિકાચિત કર્મ તે ચેગ અને અધ્યવસાયને નિકાચના કરણ કહેવાય છે. નિકાચિત બંધાયેલા કર્મોના બંધ પર ભવિષ્યમાં કઈપણ કરણની અસર થતી નથી. બંધ સમયે રસ બંધ વિગેરેના જે નિયમો નક્કી થયા હેય તે જ નિયમ પ્રમાણે બરાબર અવશ્ય ફળ ભેગવવું જ પડે છે. ખરી રીતે બદ્ધ, પૃષ્ટ કે નિધત્ત કર્મને નિકાચિત કરનારૂં જે કરણ તે નિકાચના કરણ કહેવાય. બંધનકરણ, નિધત્તકરણ અને નિકાચના. કરણ એ ત્રણ કરણે કર્મ બંધ થતી વખતે જ હોય છે. આત્મા પુરુષાર્થ કરે અને શુભ અધ્યવસાયનું બળ વધારે તે પૂર્વ બદ્ધ કર્મના કિલ્લામાં મેટા ગાબડા પાડી શકે છે. તેથી મનુષ્ય વ્રત, નિયમ, જપ, તપ, ધ્યાનના માર્ગે આગલ વધવાનું છે. ચોથું સંક્રમણ કરણ–જેના વડે કર્મ પ્રકૃતિમાં પરિવર્તન થઈ જાય તેને સંક્રમણ કરણ કહેવાય. સંક્રમણ સજાતીય પ્રકૃતિમાં થાય છે પણ વિજાતીય પ્રવૃતિઓમાં થતું નથી. સજાતીય પ્રકૃતિ એટલે કર્મની મૂળ આઠ પ્રકૃતિએ છે. અને ઉત્તર પ્રકૃતિએ ૧૫૮ છે. તેમાં એક જ કર્મની ઉત્તર પ્રવૃતિઓ સજાતીય પ્રકૃતિ કહેવાય. બીજા કર્મની પ્રકૃતિએ તે વિજાતીય કહેવાય છે. એટલે કે અશાતા વેદનીય કર્મ શાતા વેદનીયમાં ભળી જાય પણ મેહનીય કે અંતરાય વિગેરે ન બને. ૧૫૮ કર્મપ્રકૃતિની સામાન્ય સમજુતી - ૪૨-પુન્યની, ૮૨–પાપની=૧૨૪. ૪ વરણાદિ બે વખત આવ્યા તે બાદ કરતાં = ૧૨૦ કુલ કર્મ પ્રકૃતિ બંધાય. ૨ આમાં મિથ્યાત્વ મેહની ને સમતિ મોહિની ગણતા-૧૨૨. પ્રકૃતિ ઉદ For Private and Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૧ યમાં ગણાય. ૧૬ વધી તે પ, શરીર, ૬ બંધન, ૫ સંઘાટન, એટલે એ ૧૬ થઈ. તેમાં ૫ વર્ણ, ૨ ગંધ, પ રસ, ૮ ફરસ. એ ૨૦ થયા. ૧૨૦ કર્મ પ્રકૃતિ બંધાય તે ક્યા કર્મની કેટલી બંધાય છે. ૫ જ્ઞાનાવરણીય, ૯ દર્શનાવરણય, ૨૬ મેહનીયની તેમાં ૧૬ કષાય નો કષાય ૧ દર્શનમેહની ૨૬ દર્શનમેહનીયના ૩ ભેદ = મિથ્યાત્વ. મિશ્રને સમક્તિ મેહનીય. ૨૫ ચરિત્ર મેહનીયના એટલે મેહનીયના ૨૮ ભેદો છે. ૫ અંતરાયકર્મની. ૨ વેદનકર્મની ૪ આયુકર્મની. ૬૭ નામકર્મની. ૨ ગોત્રકર્મની એટલે ૫, ૯, ૨૬, ૫, ૨ ૪–૨–૬૭= ૧૨૦ પિંડ પ્રકૃતિ ૩૯ તે આ પ્રમાણે છે. ૪ ગતિ. ૫ જાતિ, ૩ અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણ, ૪ અનુપૂવર, ૨ વિહાગતિ. પિંડ એટલે શરીર. નામકર્મની પ્રકૃતિ. ૮ પ્રત્યેક પ્રકૃતિ = ૧ અગુરુલઘુ, ૨ ઉપઘાત ૩ પરાઘાત. ૪ શ્વાસોશ્વાસ. ૫ આતપ, ૬ ઉદ્યોત, ૭ નિર્માણ, ૮ જીન નામકર્મ. પુન્યપ્રકૃતિ કરે છે. ચાર અઘાતિ કમૅમથી આ ૧ ૧ ૨ પ્રમાણે છે. ગાથા – સા ઉચ્ચગેમણગ, સુર દુગ, પંચિદિજાઈ, પણુદેહા, આઈતિતણુણઉવંગા, આઈમસંઘયણ સંઠાણું વર્ણચતુષ્કા- ૧ ૧ ૧ ૧ ૧ ૧ - ૧ ૧૦ અશ્રુલઘુ, પરાઘાતેચ્છવાસાતપેદ્યોતમ, શુભખગતિનિમણત્રદશક, ૧ ૧ ૧ સુરનરતિર્યગાયુસ્તીર્થંકર પાપકર્મની ૮૨ પ્રકૃતિ નાણુતરાયદસગં, ૯ ૧ ૧ ૧ ૧૦ ૩ ૨૫ નવબીએનીઅસાયમિચ્છતું થાવરદસ નિયતિગ, કસાયપણવીસ For Private and Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧ ૧ ૧ ૧ તિરિય ફુગ ગિમિતિચાઈ K Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ કુખાઇ ઉવઘાય ુ'તિપાવસ્સ; ૫ અપસન્થ વનચઊ, અપઢમસ ઘયણુસ ઠાણા ॥૨॥ એ ૮૨ ભેદ, ત્રસનો ૧ ૨ ૩ ૪ ૫ ७ દસક= ત્રસ, ખાદર,. પર્યાપ્ત પ્રત્યેક, સ્થિર, શુભ,સૌભાગ્ય, ረ ૧૦ ૧ ૨ ૩ સુસ્વર, આદેય, યશકીર્તિ. સ્થાવર દસ= સ્થાવર, સૂક્ષ્મ અપર્યાપ્ત, ૯ ૧૦ * ૫ સાધારણ, અસ્થિર, અશુભ, ધૈર્ભાગ્ય, દુસ્વર, અનાદેય, અપયશ. પુણ્ય પ્રકૃતિમાંથી ૧ શાતાવેઢની, ૩ આયુ ૧ ઉંચ ગાત્ર એ પ અને નામકની ૩૭,૫=૪૨ પાપની ૮૨ પ્રકૃતિમાંથી ઘાતીકની ૪૫, અઘાતિ કર્મીની ૩૭ પ્રકૃતિ છે. ઘાતિકની ૪૫માં ૫ જ્ઞાનાવરણી ૯ દનાવરણી ૨૬ મેહની, અંતરાયની ૫–૫૨૬-૯= ૪૫ અઘાતી ૩૭માં ૪ નરતિય ગતિ અનુપૂર્વી, ૪. એકેન્દ્રિય વિગલેન્દ્રિય જાતિ. ૧૦ પ્રથમ સિવાયના સ ંઘયણસંસ્થાન, ૪ અનુભવ; ૧ અશુભ વિહાયા ગતિ. ૧ ઉપઘાતનામ ૧૦ સ્થાવર દસકે. ૪; ૪-૧૦૪–૧–૧-૧૦=૩૪ એ નામક ની. ૧ અસાતાવેદની ૧ નરકાયુ ૧ નીચગેાત્ર કુલ ૩૭–૪૫ કમ બે પ્રકારના–ધરાવતા માન ને અપરાવત માન, પરાવત માન એટલે શુભ કર્મ બંધાય ત્યારે અશુભ ન બંધાય, વિજાતી છે એટલે, અપરાવર્તમાન એટલે સ્વજાતિવાલા કર્મી સાથે બધાય. ખોંધમાં પરાવર્તીમાન ૭૦ પ્રકૃતિ છે. એમાં ૫૫ નામકની, ૭ મહુની, ૨ ગાત્ર, ૪ આયુષ્યની. આમાં જોડકામાંથી વારા ફરતી ખંધાય. For Private and Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦ અપરાવર્તમાન છે. તે એક સાથે બંધાય, તે આ પ્રમાણે = ૫ જ્ઞાનાવરણીય, ૯ દર્શનાવરણીય, ૫ અંતરાયની, ૧૯ મેહની, ૧૨ નામકર્મની. ૫–૮–૧–૧૯-૧૨= ૫૦. ઉદયમાં પરાવર્તમાન ૮૭ પ્રકૃતિ છે, તેમાં ઉપર બતાવેલી ૭૦ માંથી સ્થિરસ્થિર, શુભાશુભ ૪ બાદ કરતા બાકી ૬૬ તેમાં નિદ્રા ૫. કષાય ૧૬, મેલવતા ૮૭ થયા. જોડકામાંથી વારા ફરતી એક ઉદયમાં આવે. બાકી ૩૩ અપરાવર્તમાન છે. ધવબંધી પ્રકૃતિ ૪૭ છે. પજ્ઞાનાવરણીય, હ દર્શનાવરણીય, ૧૬ કષાય, ૧ મિથ્યાત્વ, ૧ ભય, ૧ જુગુપ્સા, ૪ વરણ, ૨ કામણ અને તેજસ્ શરીર, ૧ અગુરૂ લઘુ, ૧ નિર્માણ ૧ ઉપઘાત= ૫–૯–૧૬. ૪–૮–પ= ૪૭ ધૃવપ્રકૃતિ છે. એક ભાઈ સાતા વેદનીય કર્મ ભેગવી રહ્યા છે ત્યારે અચાનક કેઈ નુકશાનીના ખબર સાંભળે અથવા કેઈ અંગત નેહી કે સંબંધીનું મરણ સાંભળે તે વખતે એકદમ બેચેન બની જાય, દુઃખમાં ડુબી જાય, ત્યારે શાતા વેદનીય કર્મ પણ અશાતા વેદનીય બની જાય. તેમજ એક ભાઈ બહુ દુઃખી હોય, રેગથી પીડાતો હોય, દરદ સહન ન થતું હોય તેવા વખતે અચાનક બે પાંચ લાખ રૂપિયાની લોટરી લાગ્યાના સમાચાર સાંભળતાં જ અધું દુઃખ ભૂલી જાય. આનંદમાં આવી જાય. દુઃખ તો થતું જ હોય છતાં હૃદયમાં આનંદ રહેવાથી દુઃખ જણાય નહિ. તે વખતે અશાતાવેદનીય શાતામાં ફેરવાઈ જાય છે. એના જેવું જ સંકમણ કહેવાય. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને ભવનું નિમિત્ત પામીને સુખ દુઃખમાં પલટો થાય છે. આ તો દાખલ પુરતી જ વાત છે. બાકી અધ્યવસાયના જોરે સજાતિય પ્રકૃતિમાં સંક્રમણ થાય છે. આ સંકમણ કરણમાં અમુક અપવાદ પણ છે. આયુકર્મની ચારે ઉત્તર For Private and Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૪ પ્રકૃતિ સજાતિય છે, છતાં પરસ્પર સ’ક્રમણ ન થાય. તેમ મિથ્યાત્વમાં મેાહનીય અને ચારિત્ર માહનું પણુ સક્રમણ ન થાંય. કાઈ માણસે નિય પરિણામથી બીજાને ખૂબ દુઃખ આપ્યાથી અશાતાવેન્દ્વનીય કમ બાંધેલું હોય અને પાછળથી એને પશ્ચાતાપ થાય અને પરિણામની ધારા પલટાઈ જાય તો અશાતાનુ સંક્રમણ્ શાતામાં થઈ શકે છે. કનુ બંધ થયા પછી કોઇ એવી જાતના અધ્યવસાય સ્થાનક અને ચેગનું બળ લાગે તેથી એક ભાગના પ્રદેશે! ખીજા ભાગમાં ભળી જાય અને પ્રકૃતિ, સ્થિતિ, રસ વિગેરે પણ બીજા ભાગના જ ગણાય. જેમકે હસવુ' લાવનાર કર્મીના ભાગ તે આન (રિત) આપનાર કર્મના ભાગ સાથે મલી જાય, ત્યાર પછી તેનુ નામ હસવું લાવનાર કર્મન કહેવાય. હસવું લાવનાર કર્મીના ભાગ મટી જ ગયા. તે આનદ આપનાર સાથે મળી જવાથી અને તેમાં તે વખતે નવા ઉમેરા પામેલા બીજા કર્યાં એ મનેનુ આનંદ આપનાર કર્મ કહેવાય. અને તેનું ફળ પણ ભવિષ્યમાં આનંદ જ હાય. પણુ હસવું ન આવે. આવી રીતે એક ક બીજામાં મળી જાય તેનું નામ સંક્રમણ કહેવાય છે. અને જે ચેાગ અને અધ્યવસાયના મલથી પરસ્પર સંક્રમ, તેનુ નામ સંક્રમણકરણ કહેવાય. હવે પાંચમું ઉદ્દનાકરણ જેના લીધે કમની સ્થિતિ અને રસ વધી જાય તે ઉદ્દ ના કરણ કહેવાય. છઠ્ઠું' અપવ ના કરણ જેના લીધે કની સ્થિતિ અને રસ ઘટી જાય તે અપવના કરણ કહેવાય. આત્મ વિકાસના માર્ગ સુલભ સરલ અનાવવા માટે અશુભ કની સ્થિતિ અને રસની અપવના જ જરૂરી છે. For Private and Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૫ વિચાર અને રાજા સાથે વધી શકે છે. ન આવડે તે જૈન સિદ્ધાંતે કહે છે કે અશુભ કર્મના ફળ ભોગવવાના કાળનું પ્રમાણ તથા અનુભવની (રસની) તીવ્રતા નિર્ણત થયેલી હોવા છતાં પણ આત્માના ઉચ્ચ કેટીના અધ્યવસાય રૂપ કરણ દ્વારા તેમાં ન્યૂનતા કરી શકાય છે. દાખલા તરીકે જે એક માણસને ગુન્હા બદલ બાર વર્ષની કેદ મળી હોય પણ તે જેલમાં સારું વર્તન બતાવે તે તેના અમુક દિવસો કપાય છે. એટલે બાર વર્ષના બદલે નવ કે દશ વર્ષે છૂટી જાય છે. અહીં પણ સવિચાર અને સદ્વર્તનને જ સવાલ છે. જેને કર્મ રાજા સાથે થયેલા સ્થિતિના કરાર તેડતાં ન આવડે તે આધ્યાત્મિક વિકાસમાં આગળ વધી શકે જ નહિ. આત્મ વિકાસના માર્ગમાં કાળને કેમ તોડવો એ મુખ્ય બાબત છે. આમાં જ્યારે મેહનીય કર્મની સ્થિતિ ૬૯ ઝાડાકાડી સાગરેપમથી કંઈક વધારે ઘટાડે ત્યારે ગ્રંથભેદ કરીને સમક્તિ પામે. તેથી વધુ સ્થિતિ તેડે ત્યારે દેશવિરતિપણું પામે. અને તેથી વધુ સ્થિતિ તેડે ત્યારે સર્વ વિરતિપણું પામે. આ રીતે આત્માના ગુણે પ્રગટ કરવા માટે કર્મની સ્થિતિ તોડી નાખવી. પડે છે. કર્મની સ્થિતિ તૂટવા છતાં કર્મના પ્રદેશના સમુહ તે એમને એમ જ રહે છે, પરંતુ લાંબા કાળને બદલે ટુંકા દાળમાં ભગવાઈ જાય છે. ૭મું ઉદિર/કરણકર્મના ઉદયને માટે જે કાળ નિયત થયેલ હોય તે પહેલાં જે કર્મ ઉદયમાં આવે તેને કર્મની ઉદીરણું થઈ કહેવાય. ઉદય એટલે સ્વાભાવિક રીતે વખત આવી પહેચતા કર્મ પિતાનું ફળ બતાવે, અને ઉદીરણ એટલે વખત આવી પહોંચ્યા પહેલાં કર્મોદયમાં આવે. પિતાનું ફળ બતાવવા તૈયાર થાય. ઉદયમાં અને ઉદિરણમાં આ તફાવત છે. આ ક્ષણે તમે હાસ્ય સમિતિ પામથી કંઈક વાર સહનીય કર્મની, For Private and Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Ge ઉત્પાદક ક`ને ખાંધ્યુ', અને તે એવી રીતે ખાંધ્યું છે કે જેથી એક મહિના પછી તમારે હસવુ પડશે. એક મહિના પછી જરૂર હસવુ પડશે. એક મહિના ખરાખર પુરા થતાં જ હસવુ આવવાનું જ. તે જ ઉદ્દયમાં આવ્યુ કહેવાય. પરંતુ જો તે હસવુ` મહિના પુરા થયા પહેલાં આવી જાય તો તે ક્રર્મની ઉદીરણા થઈ ગણાય. અહી પ્રશ્ન થશે કે કર્મ વહેલ' ઉયાં શી રીતે આવે ? તેના ઉત્તર એ છે કે ફળેા અમુક દિવસે પાકવાના હોય છે. પણ પ્રયત્ન કરવામાં આવે તે એ વહેલાં પણ પકવી શકાય છે, કેરીને ઘાસમાં રાખવાથી તે જલદી પાકે છે. તે રીતે પ્રયત્ન કરવામાં આવે તે કને પણ ઉદ્દય માટે નિયત થયેલા સમય પહેલાં લાવી શકાય છે. સામાન્ય નિયમ એવા છે કે જે પ્રકૃતિના ઉદ્દય ચાલતા હાય તે પ્રકૃતિની ઉદીરણા ઘઈ શકે. ઉદયમાં આવેલું કમ પૂરણ કાલે ઉદયમાં આવ્યું છે કે ઉદીરણા થઈ ને ઉયમાં આવ્યું છે તે તે જ્ઞાનીએ જ જાણી શકે, પરંતુ કમ ઉદીરણા થઈ ને ઉદયમાં આવ્યું હોય તો સમ્યગ દૃષ્ટિ આત્મા ભવિતવ્યતાના પાડ માને. એ તે એમ જ સમજે કે દેવુ ગમે તે સ્થિતિમાં ભરપાઈ કરવું પડશે તે સારી હાલતમાં ભરપાઈ કરી દેવું ખોટું શું ? હાલ વિતરાગદેવ મળ્યા છે. નિર્ગથ ગુરૂ મલ્યા છે. અને સર્વૈજ્ઞ પ્રણીત ધર્મ મલ્યા છે. આવા વખતે ક ને ભાગવીને પરિણામ નહિ ટકાવીએ તે જ્યારે શ્રીજિનેશ્વર દેવના ધનું શ્રવણ વગેરે નહિ હાય, ત્યારે પરિણામ શી રીતે ટકાવીશું ? અનુક્રમે ઉયમાં આવેલાં કર્યાં તે ચારે ગતિના જીવે ભાગવે છે, પણ મનુષ્ય ભવ મલ્યા. ધર્મ પામ્યા, ધર્મનું આચરણ કરવાની શક્તિમાં આવ્યા. ત્યારે જે કર્માં ઉદયમાં For Private and Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ge ન આવ્યાં હોય, તેમને ઉદયમાં લાવીને તેડી નાખવાનો પ્રયાસ કરવામાં આવે તે જ મળેલા મનુષ્ય ભવની સાર્થકતા કહેવાય. મહાપુરૂષે કર્મની ઉદીરણા કરીને તેને ભેગવી લે છે. અને મોક્ષમાર્ગ નિષ્ઠટક બનાવે છે. ૮મું ઉપશમના કરણ–ગ અને અધ્યવસાયના જે બળને લીધે કર્મો શાંત પડયા રહે, જેમાં ઉંદય ઉદીરણું વગેરે ન હોય તેનું નામ ઉપશમના કરણ. ઉપશમના કરણને લીધે કર્મો ઉપશાંત રહે. અંગારા જલી રહ્યા હોય, તેના ઉપર રાખ નાખીએ તો તે ઠંડા પડી જાય છે. તેના જેવી આ સ્થિતિ છે. આ હાલતમાં કર્મની, ઉદ્વર્તના અપવર્તન તેમજ કર્મનું સંક્રમણ થઈ શકે છે. જે કર્મો ઉદયાવલિકામાં પ્રવિષ્ટ થઈ ચૂક્યા હોય તેના કરણ ન લાગે. બીજા બધાને લાગે. જેમ એક યંત્રના બધા ભાગો સાથે કામ કરે છે. તેમ બધા કરણે એક સાથે કામ કરે છે. ટૂંકમાં આઠે કરણની વિગત આ રીતે છે. આત્મા સમયે સમયે કર્મગ્રહણ કરે છે. એટલે બંધનકરણ ચાલુ જ છે. તે વખતે કરેલા કર્મો મજબૂત બનતા હોય છે. મજબૂત–વધારે મજબૂત બનતા હોય છે. એટલે નિધત્તકરણ અને નિકાચના કરણ પણ ચાલુ જ છે. આ જ વખતે કેટલાક કર્મોની સ્થિતિ અને રસમાં ઘટાડો પણ થતો હોય છે. એટલે ઉદ્વર્તના અને અપવર્તન કરણ પણ ચાલુ છે. તે જ વખતે કર્મની સજાતિય પ્રકૃતિઓ પલટાતી હોય છે. એટલે સંક્રમણ કરણ પણ પિતાનું કામ કરતું હોય છે. એ વખતે કર્મનો ઉદય કે ઉદીરણા ચાલુ હોય છે. અને કેટલાક કર્મો શાંત થતા હોય છે. એટલે ઉદીરણુંકરણ અને ઉપશમના કરણ પણ કાર્યશીલ હોય છે. જ્યાં સુધી For Private and Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મા વિતરાગ ન બને ત્યાં સુધી તેમાં શુભાશુભ પ્રવૃત્તિ ચાલુ હોય છે. શુભ પ્રવૃત્તિ વધારવી અને અશુભ પ્રવૃત્તિ ઘટાડવી એ આગળ વધવાને માર્ગ છે. હે ભવ્યાત્માઓ ! મનુષ્ય ભવ મળે મહાદુર્લભ જ્ઞાનીઓએ કહ્યો છે. આ સંસારમાં રખડતા, ભટક્તા, કૂટાતા, શૃંદાતા, પછડાતા, અનેક પ્રકારના દુઃખે સહન કરતાં કરતાં યથાપ્રવૃત્તિ કરણના ગે મનુષ્યભવની પ્રાપ્તિ થઈ. હવે તો આગળ મેક્ષની કરણું કરવા માટે ઉદ્યમ કરે તે સુખકારી છે. શાસ્ત્રકારે પણ કાંઈક અધિક ૬૯ કાડાઝાડી સાગરોપમની સ્થિતિ ક્ષય કરવાંવાળા પરિણામને યથાપ્રવૃત્તિ કરણ કહે છે. યથાપ્રવૃત્તિકરણની વખતે કઈપણ જીવને જીવ અજીવાદિક તત્ત્વનું કે આશ્રવ કે સંવર વિગેરે પદાર્થોનું જ્ઞાન કે ખ્યાલ હતો જ નથી. માત્ર તે યથાપ્રવૃત્તિકરણવાળા જી સ્થિતિને ભેગવટો વધારે કરે અને બંધ અલ્પ કરે તેથી જ આગળ વધી શકે છે. બાલક જેવી અવસ્થા હોય ત્યાં સુધી માતા તેનું દુધ વિગેરેથી પિષણ કરે, પણ ખાતા શીખ્યા પછી ધાવણુ મૂકાવી દે છે. મોટા થાય છતાં પણ ધાવવાનું ચાલુ રાખે તો તેની માતા મારીને પણ દૂર કરે છે. અને ખેરાક ચાવી ચાવીને ખાવાનું જણાવે છે. હવે તો તેને ઉદ્યમ કરવો જ રહ્યો. ગર્ભથી લઈ દુધ પીવા લાયક બાળકના જેવું યથાપ્રવૃતિકરણ ગણી શકાય. હવે તો તેને ઉદ્યમ કરે જ રહ્યો. હવે ધીરે ધીરે સમજદાર થતો થતો બહાદુરીને ધરાવનારે થયે. એટલે હવે ધર્મમાં વધતાં વધતાં રાગ દ્વેષની ગાંઠને તોડવાને ઉદ્યમ કરે જઈએ. કેધાદિક ચાર લુંટારાને પરારત કરીને અર્થાત્ કાયરતા છોડીને દૂર કરવા એવું બલ મેળવવું જ રહ્યું. રાગદ્વૈષની ગ્રંથીને તોડવા અપૂર્વ કરણની જરૂર છે. અપૂર્વકરણ કરતાં કરતાં For Private and Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગાંઠને ભેદવી પડે છે. ત્યાર બાદ અનિવૃત્તિકરણ વડે સમક્તિને પ્રાપ્ત કરે છે. અને આનંદ મેળવે છે. જગતમાં રહેલા છે એક વાર સમક્તિ મેળવી લે છે, તેનું સંસારભ્રમણ અર્ધપુદ્ગલ પરાવર્તકાળથી વધારે રહેતું નથી. અને તે કાળની મર્યાદાની અંદર પણ મેક્ષ મેળવી શકે છે. સંસારમાં રહેલા જાને સુખની જ ઈચ્છા રહે છે. તો તે અવ્યાબાધ સુખ મેળવવા પુણ્યાનુબંધી પુણ્યની જરૂર હોય છે. સમઠિત એટલે જિનેશ્વરે કહેલ તત્ત્વ ઉપર શ્રદ્ધા રાખવી તે બરાબર છે પણ જિનેશ્વરનાં કહેલા તત્ત્વ સાંભળવાની, વાંચવાની અને જાણવાની રૂચિ કરાય તેમ જ શ્રદ્ધા કરાય ત્યારે જ શ્રદ્ધાની પુષ્ટિ થાય. - નીચેની વિગત આગળ છૂટી છૂટી આવી ગઈ છે પણ વિશેષ સમજવા માટે ઉપયોગી થશે એટલે આપેલ છે. એક સમયે આપણને અધ્યવસાય અને કેગના સ્થાનકનું જે બળ ઉત્પન્ન થયું, એટલે કે કરણ ઉત્પનન થયું તે જ કરણ તે જ વખતે કેટલાક કર્મને બાંધે, પૂર્વે બાંધેલાને સંક્રમણ કરે ત્યારે તેનું જ નામ સંક્રમણકરણ કહેવાય. કેટલાક કર્મનું ઉદ્વર્તન અને અપવર્તન થાય. જેથી તેનું નામ ઉદ્વર્તનકરણ, અપવર્તન કરણ. વલી તે જ કરણને લીધે કેટલાકની ઉદિરણ અને કેટલાકનો ઉપશમ થાય. કેટલાક નિકાચિત બંધાય અને કેટલાક નિદ્ધત રીતે બંધાય ત્યારે તે જ કરણનું નામ ઉપશમના, ઉદિરણા નિદ્ધત, નિકાચિત કરણ એ નામ કહેવાય, અર્થાત્ એક સમયનું કરણ. તે સમયે જેટલા કર્મ બંધાય તેનું બંધનકરણ ગણાય. જેટલા સંકમાવે તેટલાનું સંક્રમણ કરણ. આ ઉપરથી એટલું સમજવું જોઈએ કે દરેક ક્ષણે અધ્યવસાય ને For Private and Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir tr યોગનુ ખળ એટલે કરણ હોય જ છે; અને તેને લીધે આઠ ક્રિયાએ ચાલુ જ હાય છે. કેાઈ કર્મ બંધાતા હાય, કેઈ નિકાચિત થતા હાય, કોઈ સંક્રમતા હાય, વગેરે સમજવું, એ જ કરણ અધા કામ કરે અને તે થાય પણ ખરા, કારણ કે એક જ કણમાં એવી વિચિત્ર શક્તિ હાય છે કે જેના ઉપર તેની અસર થાય, તેને તેની પાતાની સ્થિતિ અને યાગ્યતા અનુસાર જુદી જુદી જાતની અસર થાય. તે સમજવા નિચેના દાખલા પરથી ખરાબર સમજાશે, ડનું બીજ આપણે વાવીએ ત્યારે તે એક ઘણા રૂપે હાય છે. પણ તેમાં એવી વિચિત્ર શક્તિ હાય છે કે તેમાંથી પાંદડા, પાંદડાં ડાળીરૂપે બની જાય, પરિણામે ફુલ ફળ વિગેરે અનેક વિચિત્ર વસ્તુઓ ઉત્પન્ન થાય છે. ઝાડ માટું થયા પછી તેને ખાતર અને પાંણી આપા, તા તેજ ખાતર-પાણીના લીધે પાંદડાં ફુટવાની તૈયારીમાં હાય. તેની કુપળા બહાર આવે. જે ફળ નાનુ હાય તે મેટુ થતુ જાય, કાચું હોય તે પાકુ થાય. પાકુ હાય તેમાં મીઠારા અને રસ વધે, પાતળી દાંડી જાડી થાય. અણુખીલ્યુ' ફુલ ખીલે. ફળની તૈયારી થાય. આવી વિચિત્રતા આપણે જોઈ શકીએ છીએ. એક જ વખતે આ બધું અને છે, અનતુ જાય છે. એટલે હવે ખરાખર સમજાયું હશે કે ખાતર અને પાણીએ એક જ વખતે પોતાની અસર ઉત્પન્ન કરવાની શરૂઆત કરી. પર ંતુ તેનુ' પરિણામ સૌને પાતપાતાની સ્થિતિ અનુસાર જુદુ જુદું થયું. તેમજ કરણ એક જ છતાં અધાતા કમને આંધ્યા, ને સંક્રમણ યાગના સંક્રમણ ૉ. આ રીતે તે કરણમાં વિચિત્ર શક્તિ હોય છે. અથવા તે અધ્યવસાય-સ્થાન અને ચેગનું સામર્થ્ય વિચિત્રતા ગર્ભિત હાય છે, જેને લીધે જુદું જુદું પરિણામ નિપજાવી શકે છે. For Private and Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૧ કાં સંબંધી જુદી જુદી ખીના વાંચી આવ્યા, પણ હજી નિષેકને વૃતાંત પાછળ છે તે પણ સમજવાની જરૂર જ છે. અખાધાંકાળ પુરા થાય ત્યાર બાદ કૅમેર્યાં ઉદ્દયમાં આવે છે, આખા ઉદ્ભયકાળને નિષેક કહેવામાં આવે છે. આ ત્રીશ કાડાઢાડી સાગરોપમના અખાધાકાળ ત્રણ હજાર વર્ષોંના કહ્યો છે. તે ત્રણ હજાર વર્ષ બાદ કમ ઉદયમાં આવે છે, તેમાં ઘણી ઘણી ઉદયા. લિકા થઈ જાય છે. અને તે બધી ઉદ્દયાવલિકાઓમાં કર્મોના ઉદ્ભય ચાલુ જ હાય છે. આખા ઉયકાળને કમના ઉદયકાળ કહેવાય છે. અહી' એક વાત સમજવાની છે કે અખાધાકાળમાંથી છૂટેલું એક ક્રમ એકદમ જોશખ ધ ઉદ્દયાવલિકામાં પ્રવેશ કરે છે તે વખતે ક પ્રદેશનું સૌથી વધારે જોસ-વેગ હાય છે. એટલે પહેલી ઉડ્ડયાવલિકામાં ઘણા પ્રદેશે! આવી પડે છે. તેથી તેના વેગ આ આછા થતા જાય છે. છેવટે છેલ્લા મહીનાની છેલ્લી આવલિકામાં જોસ તદ્ન ઘટી ગયા હૈાય છે. એટલે કે કાણુવાને તદ્ન આ ભાગ (એચ્છાપ્રદેશે!) તેમાં પ્રવેશ કરે છે. પહેલી ઉર્જાયાવલિકા થી માંડીને છેલ્લી ઉદ્દયાવલિકા સુધીના આખા નિષેકના આકાર તપાસશે। તો ગાયના પૂછડા જેવા. શરૂઆતમાં પહેાળા, ગાળ અને છેડે સાંકડા ગાળ જણાશે. નિશેકની પહેલી ઉયાવલિકામાં સૌથી વધારે કર્મપ્રદેશેા આવે છે, પછી ઘટતાં ઘણા જ ઘટી જાય છે તેથી પ્રદેશાના આછાવત્તાપણાને લીધે ગેાપૂછ જેવા આકાર થાય છે, નિષેક એટલે છાંટવું, સિંચવુ, વરસવું. એવા શબ્દાર્થ ખરાખર છે. પ્રશ્ન -: એકી સાથે અધા કર્માં ઉદયમાં આવી જઈ એક ઉદ્દયાવલિકા જેટલેા નિષેક કેમ ન થાય ? For Private and Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેને ખુલાસો આ પ્રમાણે છે-જેમકે આકાશમાં ચોમાસાની તુમાં વાદળાં જામેલા હોય પણ તેમાંથી જે વાદળું બરાબર પાકી ગયું હોય, પાણીથી ભરપુર ભરેલું કાળું જણાય છે. જ્યારે તે વરસવા-નિષેક કરવા માંડે છે ત્યારે એકી સાથે ઢગલે થઈ પડતું નથી. પણ શરૂઆતમાં એકદમ ઘણું ફેરાઓ જેસબંધ પડે છે. અને પછી પણ તેને પ્રવાહ ચાલુ રહે છે. એમ મે ક્રમે વરસીને ખલાસ થાય છે. તેમાં પ્રથમ વેગ વધારે હોય છે, ને ફેરા પણ ઘણું પડી જઈ પાણ પણ વધારે પડે છે. પછી ધીમે ધીમે વેગ ઘટતે જઈ ઓચ્છા ઓછા ફેરાથી પાણું પડે છે. જો કે ઘણી વખત એવું જોવામાં આવે છે કે એકાએક વાદળું ચડી આવી ફેર પડવા માંડે છે અને તે પછી પાછલથી છેડે વખત ગયા પછી તેથી ય પણ વધારે વેગમાં અને વધારે ફેરા પડવા લાગે છે. પણ આમ થવાનું કારણ કે પાછળથી તેમાં બીજું વાદળું ભળેલું હોય છે તે સાથે જ વરસે છે એટલે આપણને વધારે લાગે છે. પણ જ્યારે પ્રથમનું કે પાછળથી ભળેલું એકલું વરસે તે તે શરૂઆતમાં ઘણું ફેરાનો નિષેક કરે. અને પછી ઘટાડો થાય. તેમ નિષેકમાં પણ એમજ થાય છે. એટલે એ દાખલો બંધ બેસતો બરાબર છે. ઉદયમાં આવી ફળ બતાવી છૂટી પડી ગયેલી કાર્મણ વર્ગણું વાતાવરણમાં ભળી જાય છે. ફરી વળી તેવા અધ્યવસાય અને ગબળથી જીવ તેને ગ્રહણ કરે છે. એમને એમ કેમ ચાલુ રહ્યા કરે છે. આમાં યાદ રાખવાનું છે કે ઉદયાવલીમાં આવેલા કર્મ પર કેઈપણ કરણની અસર પડતી નથી, ભેગવવા જ પડે. પણ જ્યાં સુધી તે ઉદયાવલીમાં નથી આવ્યાં ત્યાં સુધીમાં તેના પર કરણની અસર પહોંચાડી શકાય For Private and Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૩ છે. જે કઈ કર્મ, ભયંકર અસર ભેગવવી પડે તેવું બાંધ્યું હોય, છતાં ઉદયમાં આવ્યા પહેલાં તેના પર સારું વર્તન રાખી કરણની અસર પહોંચાડીએ તો તેમાંથી વખતે મુદત અને રસ બંને ઘટે છે. અથવા તદ્દન નાશ થઈ તે કર્મપ્રદેશમાં ભળી જઈ સંક્રમણ થઈ બીજા સાથે બીજા રૂપે ભેગવાઈ જાય છે. અર્થાત ઉદયમાં આવ્યા પહેલા આપણા હાથમાં બાજી છે. જે આપણું વર્તન શ્રેષ્ઠ હોય તો ભયંકર કર્મ પણ આપણું ઉપર ભયંકર અસર કરી શકતું નથી. બીજું, કર્મ ભૂલે ભયંકર નહોય પણ આપણું વતન દુષ્ટ હોય તો ઓછું ભયંકર હોય તે પણ વધારે ભયંકર થાય છે, અને તે રીતે ભેગવવું જ પડે છે. અંતિમ–કર્મોનુ બંધન કર્મો ભોગવવા, ઉદયમાં આવ્યાથી પહેલાં જ કર્મોનું નાશ કરવું વગેરે જ્ઞાન મેળવ્યું પણ એનાથી પિતાની મેળે કમેં જરા પણ ઓછા થતા નથી. તેના માટે સમ્યકકિયા એટલે સત્યપાય કરવું જોશે. કિયા વિનાનું જ્ઞાન ફળ દેવાવાળું હોય એનું એક પણ દષ્ટાન્ત નથી. તેમ એકલી જ્ઞાન સિવાયની કિયાથી મોક્ષ મલી શકે જ નહિ. એટલે સમ્યગજ્ઞાન અને ક્રિયા બંને હોય તો જ કર્મો દૂર થઈ શકે છે. અને અંતે મેક્ષમાં જઈ શકાય છે. માટે મહાનુભાવે ! ક્રિયા કેટલી ઉપકારી છે તે સમજવાની જરૂર છે. અણસમજમાં જીવે કર્મના ડુંગરે ડુંગર ખડકી મૂક્યા છે અને અજ્ઞાનથી જુદી ક્રિયા વડે વધારે કરતો રહે છે. તો હવે જ્યારે કમેની ખબર પડી, તો હવે સમ્યક ક્રિયા વડે અપૂર્વ કરણથી શકિત મેળવી શુદ્ધ કિયાથી જંજાળને તોડી આત્મજ્ઞાન એટલે કેવળજ્ઞાન પ્રાપ્ત જલદી થાય, ભવેનો અંત જલદી થાય એવી શુદ્ધ કિયા કરવી એજ. For Private and Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સમક્તિની સક્ઝાય સાં. ૧૭૬૬ માં શ્રી વિદ્યાસાગર સૂરિના શિષ્ય શ્રી જ્ઞાનસાગરે ચોમાસામાં બુહરાનપુરમાં રચેલી છે. (ઢાલ ૧ લી પાઈની દેશી.) શ્રીધૃતદેવી પ્રણમીકરી, શ્રીસદ્દગુરૂ ચિત્તમાંહે ધરી, સમક્તિ રૂપ કહું મન રલી, જિમ જિનવર પરૂપ્યું વલી, તિમહિ કહીવે કરીને સ્વામી, સ્તવના કરશું અતિ અભિરામ; તેથી લહીંઈ સમકિત રયણ, સાંખિદઈ શ્રી ઉત્તરધ્યયન રા થય શૂઈ મંગલ કરીય ભદંત, કિં સુંઉપાર્જ જીવ કરંત, ગાયમ દર્શન જ્ઞાન ચારિત્ર, પામે ભવ્ય પ્રાણી સુપવિત્ર. સા સ્વામી અનાદિ અનંત સંસાર, મેટી અટવી તિહાં ગતિચાર; સમકિત વિણ જીવ ભ્રમણ કરે, ચઉદ રાજનો ફરે ફરે. કા મહણિયાદિક આઠે કર્મ, તેની ગુરૂ કિંઈ બધે મર્મ તેહના રસ વેદનથી જીવ, ભ્રમણ કરે લાવ માંહે સદીવ, (૫)હવે કહું સમક્તિ લાલ ઉપાય, ત્રણ કરણ તિહાં પ્રથમ કહિવાય; યથા પ્રવૃત્તિ ને અપૂર્વકરણ, ત્રીજે જાણે અનિવૃત્તિ કરણ. દ પ્રથમ કરણમાં દૃષ્ટાંત દોય, ચિત્ત દઈને સાંભલજે સેયઈક અન્નપાલાને દષ્ટાંત, બીજો ગિરિનદી ઉપલક દૃષ્ટાંત, છ જિમ કેઈ અપાલાથી અન્ન, નિત્ય પ્રત્યે બહુ કાઢે ધન; અલ્પતરું પ્રક્ષેપણ કરે, તે ક્ષય થાઈ કાલાંતરે. ૮ તિમકર્મ આ પાલાને વિષે, અનાભેગથી જીવ નિજ રૂપે, બહુ ખપાવે અલ્પ બંધાય, તિમલી કહીંઈ પાષાણુ ન્યાય, લા નદીમાંહે ઘેલના પંચ નખાય, સહેજે સુંદર વર્તુલ થાય, તમ સાત કર્મની વર્જિત આઉ, પ્રત્યેક ઠિઈ કરે મહારાઉ. ૧૦ એક કડાકાડી સાગર તણી, મધ્યભાગ For Private and Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૮૫ Acharya Shri Kailassagarsuri Gyanmandir અસંખ્યાતમ ઉણી; ઇણુિ કરણે આવે ગ્રંથી સમીપ, બીજે કરણે જ્ઞાન પ્રદીપ, ૧૧૫ ૧૫ શ્રી. ગા શ્રી. પ (ઢાલ બીજી મયગલ માતોરે વનમાંહે રમે, એ દેશી,) પ્રેરક .પુછે રે સ્વામી મુઝ કહેા, ગતિ તણેા સ્પેારે અથ, ભેા આયુષ્યમન્ ! દેવાનુપ્રિયા ?, શાંભલિ તસ પરમથ, શ્રી જિનવાણી રે પ્રાણી ચિત્ત ધરા, જિમલહા સમક્તિ રત્ન; મિથ્યા મતને રે ક્રૂરે પરિહા, જે જેમ સમિત યત્ન, શ્રીજિનવાણી રે પ્રાણી ચિત્તધરા,....એ આંકણી. કરમ સંચાગે કાલ અનાદીથી, રાગ દેશ પરિણામ; જ્ઞાનમયી પણ આત્મ દ્રવ્યના, લહેગડી તસનામ, શ રૂઢ ગૂઢ નિબિર ઘણી, આકરી અતિ દૂર ભેદ; કાષ્ટ તણી જિમગાંડી આવે તિહાં, કિમહીન થાઈ રે છેદ, શ્રી, જા ગ્રંથી પ્રત્યે અણુભાંજતા, કમલહે તુજ દર્શીન જિનનાહ; સેન્યા સઘલીને જીત્યા વિના, કિમ થાઈ નરનાહ. ગ્રંથી લગે જીવ આવે અતિઘણા, અભવ્ય અન`તિવાર; રાગ દેશનીરે ગાંડી ભાંજે નહી', ફરજાઈ વારવાર કોઈ ને અ પુદ્ગલ પરિયટ્ટ, અવશેષ છે સ ંસાર; સગ્નિ પંચન્દ્રિ ભવ્ય પર્યાયતા, ગ્રંથી ભાંજે નિરધાર શ્રી. ૭ અપૂર્ણાં કરણનારે દૃષ્ટાંત કહુ, પથીકના દૃષ્ટાંત એક, બીજો દૃષ્ટાંત હિનાંગી તણા, તે લહેા સૂત્રથી છેક. જિમત્રજ્યે પુરુષ ચાલ્યા દેશાંતરે, પામ્યા અવીરે પથ; વેલાતિ ક્રમ કરી ભય પામીયા, ચાર બે આવ્યા રે તથ. ચાર દેખી એક ફરી પાછો ગયા, ચારે ધાં ઈક ચંગ; ચાર મુકીને રે એક આગલ ચાલ્યા, તે પોતે નિજ દ્નગ શ્રી. ૧૦ શ્રી. ૬ શ્રી. ૮ શ્રી. ૯ For Private and Personal Use Only રા Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir e શ્રી. ૧૧ ભમતે અટવીરે પુરૂષ તે જીવડા, કઈ પથ ઘાર; ભવથાનિકતેરે ગ્રંથી અòજિહાં રાગદ્વેષ દાય ચાર. પા ગયા તેણે કન્મôિઈ વૃઢિકરી, ગાંથિ રહ્યો બીજો ક્રાડી; ગયા તે સમકિત પુરપ્રત્યે પામીયા, એ ત્રણ કરણે રે જોડી, શ્રી. ૧૨ અપૂર્વ રણુ મધર ઘાતકુ, ભાંજી ગાંઠિ સમૂલ; અંતમુહૂત માંહે શુદ્ધ થાતા ગયા, ત્રીજો કરણુ અનુકૂલ. શ્રી. ૧૩ (ઢાલત્રીજી—કપુર હાઈ અતિ ઉજલે રે, એ દેશી) જિમ વયરીને જીતીને રે, સુલટ પામે આણું; તિમ સમક્તિ પામ્યા થકી રે, જીવ લહે આનંદ કે રે, પ્રાણી સમક્તિ મતિઆણુ, ભેટ્ઠ અરથ તસ જાણ રે પ્રાણી. સમતિ, એક વિધ સમક્તિ ભાંખીયુ રે, વીરસ્જિદ ભગવત દાય પ્રકારે વલિ દ્ઘો રે, તે સુણો મતિ મત રે તત્ત્વ જે જિનવરે ભાંખીયા રે, તેહ વિષે રિચ રાખી, સમક્તિ શ્રદ્ધા રૂપ છે રે, એક વિધ સમક્તિ ભાંખી રે ૧ ૨ ભેદ વિધના શાંભલે રે, દ્રવ્ય સમક્તિને ભાવ; ૧ ૨ ૩ વ્યવહાર ને નિશ્ચયે કહ્યું રે, નયદેશને સ્વભાવ રે, પરમારથ વિજાણુતા રે, જિને ભાંખ્યું' તે તત્તિ; તત્ત્વને સાચા સહિજો રે, તેહજ દ્રવ્ય સમક્તિ રે. જીવા િ નવ તત્ત્વ તણા રે, જાણે છે પરમર્ત્ય; ભાવ સમક્તિ તે ચિત્તધરા રે, સાથે મેાક્ષ યથ રે. For Private and Personal Use Only પ્રાણી. ૨ પ્રાણી, ૩ પ્રાણી ૪ પ્રાણી, ૫ પ્રા. . Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૮૭ Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્ઞાનાદિક મય જીવના રે, અધ્યવસાય અનૂપ; નિશ્ચય સમક્તિ જાણીયે ૨, આતમ શુદ્ધ સ્વરૂપ રે. નિસ ને ઉપદેશના રે, કહે હવે દૃષ્ટાંત દાય; મારગના વલી ક્ષાર તણા રે, સાંભલિો ભિવ સેાય રે, જિમત્રિનપુરૂષ તે પંથમાંરે ભૂલા પડિયા જંત; એક મારગ લહ્યો સ્વથકીરે, પરથી એકલહ ત રે. એક મારગ પ્રત્યે નવિ લહેરે, તે જીવ મહુ દુખાય, તિમ સમકિત પણિ સ્વથકીરે, ઉપદેશથી ઘણી થાય રે. જિમ દ્વાર જાં સ્વથકીરે, વૈદ્યાર્દિકથી હાણી; કોઇને દ્વાર જાઈં નહી રે, તિમ સમકિત પણિ જાણી રે. (ઢાલ ૪ થી વીણમવાઇશરે વિઠલા તુ દાણી. એદેશી,) શ્રીજિનવર કહે સુણુિ ગાયમ, સમકિત ત્રિવિધ પ્રકાર રે; ૧ ૨ ૩ કારક સમિતિ રાક સમકિત, દીપક વલી સુવિચારે, સમકિત દાણી રે પ્રભુજી તાહરી વાણી,શ્રવણે સુણતારે, લાગે અમીય સમાણી, ૧૫ એ આંકણી ૧ ૩ ખાઉવસમને ઉપસમ સમકિત, ક્ષાયિક સમકિત ત્રીજો, એહુના અર્થ લહીભવી માનવ, જ્ઞાન સુધારસ પીજો રે. ૧ જે જિમ ભાંખ્યુ તે તિમ કરવું, કાક સમક્તિ કીજે; ૨ ધર્મ ઉપર જીવ રૂચિ બહુ રાખે, રોચક તેહ લહીજે. For Private and Personal Use Only પ્રા. પ્રા. પ્રા. હ ' પ્રા. ૧૦ પ્રા. ૧૧ સમ. સમ. ૨ ૩ Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધરમ કથાદિક કહીને પરને, ધરમ વિષે દીપાવે; સમ. ૪ પિતે મિથ્યા દષ્ટિ તે નર, દીપક સમક્તિ પા. ઉદય આવ્યું મિથ્યાત ખપાવે, અનુદીતને ઉપસમાવે; ત્રણ્ય પંજ કીધા નથી તેણે, ખાઉસમ તે પાવે રે. સમ ૫ હવે કહું ઉપસમના બે ભેદ, ઉપસમ શ્રેણિનું એક બીજું અંતર કરણનું ઉપશમ, સમક્તિ ભેદ વિવેક. સમ. ૬ ઉપશમ શ્રેણિગત ભય નરને, ઉપશમ સમતિ હોય; સ્વશ્રેણિનું એહિ જ સમક્તિ, લક્ષણ સૂત્રથી જય. સમ. ૭ જિમવનદાવાનલ વીજાંબેં, ઉષર ક્ષેત્રને પામી; તિમહિજ અંતર કરણને પામી, મિથે અગનિ તપ શામી. સમ. ૮ તે માટે એ અકૃત ત્રિપૂજી, તેહને સમપ્તિ થા; અંતકરણ ઉપશમ સમક્તિ, એકજ વાર લહાઈ સમ. ૯ ક્રોધમાન ને માયા લાભ, પહિલા ચાર કષાય; દર્શન મેહત્રિક સાત અપાવે, ક્ષાયિક સમક્તિ થાય. સમ. ૧૦ બદ્ધ આયુષ્યનો ચૌત્રિણિભવમાં, મેક્ષ લહે નિરધાર; અબદ્ધ આયુષ્ય તો તેહિજ ભવમાં, શિવ પામે હિતકાર. અમ. ૧૧ સાસાદન ચાર પ્રકારે, ગેલ વમન સમ સ્વાદ; ઉપશમથી પડતો મિથ્યા અણુલહે, સમક્તિ તે સાસાદ. સમ. ૧૨ વેદક જીત હેઈ પાંચ પ્રકારે, દો દોય પૂજ ખપાવે, ત્રીજે પૂંજ ષય અંત્ય સમયમાં, વેદતાં વેદક થાવે. સમ. ૧૩ For Private and Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૮૯ Acharya Shri Kailassagarsuri Gyanmandir (ઢાલ પમી, શીલ કહે જગ હું વડા એ દેશી.) ધન ધન વીર જિજ્ઞેશર સ્વામી, જેણે સમકિત શુદ્ધ પ્રકાશ્યું રે; જેથી અહુનર તરીયા તરશે, તરે છે ઇમ જિન ભાસ્યું રે ? સામી, સમકિત દીઇ, તું જગ અભિનવ દીવે રે; સમકિત યણ અમૂલક આપી, તામાં તે બહુ જીવા રે, સામી, રા પાંચે સમક્તિની ઇિ શાંભલી, અંતમ ધૃત ઉપશમની રે; સાસાદનની પડાવલી જાણે, એક સમય વેકનીરે, સાધીક તેત્રીશ અયરની ક્ષાયિક, ઇિમની આણારે; એકહુથી ખીમાણી ઇ હાવે, ખાઉસમની જાણા રે. સામી, જા ઉત્કૃષ્ટુ સાસાદન ઉપશમ, જીવલહે પાંચવારારે; સામી. સામી. ૬ા સામી, છા એક વાર પામે વેક ક્ષાયિક, મિશ્રઅસંખ્ય વારા રે, સામી, પા બીજા ગુણપદ્મને વિષે હૈાય સાસાદન સક્તિ રે; ચોથાથી અગીયાર ચચ, પ્રત્યેક સુણ મિત્તરે, ઉપશમ સમિતિ, વેદક વલીમન ધારા રે ખાઉસમના કહ્યા ગુણઠાણ, અનુક્રમે ચિત વિચારા રે. સદ્ગુણુાર્દિક સતસઠ વણે, જો સમિત મન ધારા રે; તે નર શિવ સુખ સંપત્તિ પામે, થાઇ ભવજલ પારા રે સામી. ૮૫ એ સંક્ષેપથકી સમક્તિનુ, શુદ્ધ સ્વરૂપ મન લ્યાવારે; તે શ્રી વીરપ્રભુના પ્રસાદે, સમક્તિ સ ંપદા પાવેારે આવશ્યક ને વલી મહાભાષ્યમાં, એહ સ્વરૂપ વખાણ્યું રે; સમક્તિ પચીશમાં વલી ભાંખ્યું, સામી. ૯૫ ત્યાંથી મે એ આણ્યુ . સામી, ૧૦ના જગનાયક જિનવીરજણેશર, જસશાસન બહુ રાજે: જહાંલગે મેરૂ મહીધર છાજે, For Private and Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તિહાંલગે એ પણ ગાજેરે. સામી. ૧૧ કલશ – ઈમસ્તવ્યા શ્રી જિનવીર સ્વામી સમક્તિરૂપ કહી કરી, બુહરાનપુર ચેમાસ રહી સગાં, મુનિશશિ વરસે કરી, શ્રી અચલ ગચ્છપતિ તેજ દિનપતિ શ્રી વિદ્યાસાગર સૂરીશરૂ, તસ્યશિષ્ય પણે જ્ઞાનસાગર દીજીઈ સમતિ વરૂ in૧રા ઇતિશ્રી વીરજિનવર સ્તવન સમ્યક, સ્વાધ્યાયત્વ પૂર્ણ. લિ. મુનિકીતિસાગરજી ૨૦૧૯ મહાસુદ ૫ વસંત પંચમી ગામ વીઢ કચ્છ અભડાસા. કાબરડે કર્યો. સંવત ૨૦૧૯ શ્રાવણ સુદ ૮ રવિ. ગામગધરા-કચ્છ પાકે લખે. ૨૦૨૨. પ્રથમ શ્રાવણ સુદ ૧૩ શનીવારે પુનર્લખ્યો. પૂર્ણ કર્યો ગા. શેરડી કચ્છ ನ ನ = = = = જી રસ રૂપ ગંધ સ્પર્શ સંસ્થાન મૂળભેદ કુલસંખ્યા પૃથ્વી ૫ ૫ ૨ ૮ ૫ ૩૫૦ ૭ લાખ પાણી ૫ ૫ ૨ ૮ ૫ ૩૫૦ ૭ લાખ અગ્નિ ૫ ૫ ૨ ૮ ૫ ૩૫૦ ૭ લાખ વાયુ ૫ ૫ ૩૫૦ ૭ લાખ પ્ર. વ. ૫ ૫ ૫૦૦ ૧૦ લાખ સા.વ. ૫ ૫ ૨ ૮ ૫ ૭૦૦ ૧૪ લાખ બેઇદ્રિ પ ૫ ૧૦૦ બે લાખ ત્રણઇદ્રિ ૫ ૫ ૨ લાખ ચૌરિદ્ધિ ૫ ૫ ૧૦૦ ૨ લાખ દેવતા ૫ ૫ ૨૦૦ ૪ લાખ નારકી ૫ ૫ ૨૦૦ ૪ લાખ તિર્યંચ પ પ. ૨૦૦ ૪ લાખ મનુષ્ય ૫ ૫ ૨ ૭૦૦ ૧૪ લાખ ૨૦૦૦ ૪૨૦૦ ૮૪ લાખ ه ه ه ه ه ه ه ನ ನ ನ ನ ನ = = VVVVVVVVVVVV = ૦ ૦ ನ ನ = = = ه ه ه ه ه = = ૧૩ For Private and Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કુલકેડીના માટે બે મટે છે. શ્વેતાંબર ૧૯ણા લાખકોડ માને છે. દિગંબર ૧૯લા લાખકોડ માને છે. ૧૯ણા લાખકુલકેડી, એટલે ૧- કેડાછેડી ૯૭ લાખ કેડી એટલે ૧૯ણા લાખકોડ કુલે છે. અંકે ૧૯૭૫૦૦૦૦૦૦૦૦૦૦૦ ઓગણીસો પોતેર ઉપર અગીયારશૂન્ય એક કોડા કોડી સત્તાણું લાખ કોડ પચાસ હજારકોડ. એટલાકુલો ચારે ગતિમાંના જીવનાં છે. For Private and Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મપ્રબોધ પ્રથમ પ્રકાશ. સમક્તિનું સામાન્ય સ્વરૂપ કર્તા શ્રી જિન લાભ સૂરિ* ત્રણ પ્રકારના જીવો–ભવ્યો અભવ્ય જાતિભવ્ય ૧. તેમાં જે જીવે કાલાદિ પાંચ સમવાયની સામગ્રી મેળવી સ્વશકિન વડે બધાં કર્મોને ક્ષય કરીને મેક્ષમાં ગયા છે, જાય છે, અને જશે તે બધાં પણ ત્રણે કાલની અપેક્ષાએ ભવ્ય જાણવા ૨ અને જે જ આર્યક્ષેત્રાદિ સામગ્રી, તથાવિધ જાતિ સ્વભાવથી, સર્વદા તત્ત્વશ્રદ્ધાનની વિકલતા વડે કયારે પણ મેક્ષમાં જશે નહિ, તે અભવ્ય જાણવા ૩. સકલ સંસ્કાર કારક રહિત ખાણમાં રહેલ પથરની જેમ પિતાનું સૂક્ષમ ભાવ ક્યારે પણ મૂકતો નથી ને ખાણમાંથી બહાર નીકળતું જ નથી તે જાતિભવ્ય, અથવા જેમ સૂક્ષ્મરૂપે ઉંડી ખીણના તળીયે રહેલ કેઈ કાલે પણ અન્ય સામગ્રીનાં અભાવથી કેઈપણ જાતના સંસ્કાર પામ્યા વિના તે ખાણમાંથી બહાર નિકળતા જ નથી અથવા બહાર નિકળવાની સામગ્રીને અભાવ હોવાથી ત્યાં જ રહે છે, તેમ જે જીવને પાંચ સમવાયેનો સંગ ન મલવાથી અવ્યવહાર રાશિથી બહાર નીકળવું નથી, તે જાતિભવ્ય, તે કહેવા માત્ર જ ભવ્ય છે, પણ સિદ્ધ સાધકત્વપણું નથી. આગમ શાસ્ત્રોમાં કહ્યું છે કે સામગિઅભાવાઓ વવહારિયરાસિઅપવેસાઓ અભવ્યાવિતે અનંતા જે સિદ્ધિ મુંહન પાવંતીતિ ના ભવ્ય બે પ્રકારનાદુર્ભ અને આસન ભળે એટલે તુરત મેક્ષે જવાવાલા ૧. જેને અર્ધપુદ્ગલ પરાવર્તનકાલથી અધિક For Private and Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંસારમાં રહેવું છે તે દર્ભવ્ય જાણવા. ૨. હળુકર્મો હેવાથી તત્ત્વ શ્રદ્ધાન પામવું જેને સુલભ છે, તે આસનભવ્ય આત્મા કહેવાય. ત્રણ પ્રકારના આત્માઓ છે. ૧. બહિરાત્મા ૨. અંતરાત્મા ને ૩. પરમાત્મા ૧ પ્રથમ જે મિથ્યાત્વના ઉદયથી ધન, પરિવાર, મંદિર, નગર, દેશ, મિત્ર, શત્રુઆદિ. ઈષ્ટનિષ્ટ વસ્તુઓમાં રાગદ્વેષબુદ્ધિ ધારણ કરે છે. અને સર્વ અસાર વસ્તુઓને સારભૂત જાણે છે, તે પહેલાં ગુણસ્થાનકમાં વર્તતા જી. બાહ્યદષ્ટિ હોવાથી બહિરાત્મા ૨ જે સત્ય, શ્રદ્ધા સહિત કર્મબંધ નિબંધનાદિ સ્વરૂપને સમ્યક્ રીતે જાણે છે. જેમકે – આ સંસારમાં મિથ્યાત્વ, અવિરતિ, કષાયથેગ એ કર્મબંધના કારણે છે. તેથી જીવ કર્મો બાંધે છે. અને જ્યારે ઉદયમાં આવે છે, ત્યારે જીવ પોતે જ ભગવે છે બીજો કેઈ એના બદલે ભગવતે નથી. કેઈપણ વસ્તુનું વિગ થાય ત્યારે એમ વિચારે જે મારે જે તે વસ્તુનો સંબંધ પૂર્ણ થશે. મારી વસ્તુ તો મારા આત્મ પ્રદેશો સાથે જ્ઞાનાદિ લક્ષણ છે. તે તો ક્યાંય પણ જય જ નહિ, કાંઈપણ દ્રવ્યાદિ વસ્તુનું લાભ થાય ત્યારે એમ સમજે કે મારે આ પુદ્ગલિક વસ્તુનું લાલ થયું તે આનંદ શું માનવું ? વેદની કર્મના ઉદયથી કષ્ટાદિ પ્રાપ્ત થાય, તો આત્મા સમભાવને ધારણ કરે, પરભાવથી ભિન્ન માનીને ત્યજવા ઉપાય કરે. અને ચિત્તથી પરમાત્માનું ધ્યાન કરે. આવશ્યકાદિક ધર્મ કાર્યમાં વિશેષ ઉદ્યમાન થાય છે. તે ચેથાથી બારમાં ગુણસ્થાન વતિ જીવે છે. જેની અંતરદષ્ટિ હોય તેને અંતરાત્મા કહેવાય છે. જે શુદ્ધા સ્વભાવ પ્રતિબંધથી કર્મ શત્રુઓને હણુને નિરૂપમ ઉત્તમ કેવલજ્ઞાનાદિ સંપદાને પ્રાપ્ત કરી કરતલામલવત્ સમસ્ત વતુ For Private and Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ સ્વરૂપ જાણે અને જોઇ શકે છે તે તેરમા ચૌદમા ગુણુસ્થાનવતી જીવાને સિદ્ધાત્મા શુદ્ધ સ્વરૂપવેન પરમાત્મા કહેવાય છે. સમ્યકત્વ ત્રણ પ્રકારનું છે ૧ કારક, રાચક, દીપક. જે જીવા સભ્યઅનુષ્ઠાન પ્રવૃત્તિ કરે છે, તે કારક. જે પરમ વિશુદ્ધિ રૂપે સમ્યક્ત્વ ઉત્પન્ન થયે થકે જે પ્રમાણે શાસ્ત્રમાં કહેલ છે. તે પ્રમાણે જીવા આચરણ કરે તે કારક સમક્તિ કહેવાય. તે વિશુદ્ધ ચારિત્રવાળામાં જોઈ શકાય છે. તથા શ્રદ્ધાન માત્ર હાય તે રેચક સમક્તિ, કેવલ જેને સમ્યગનુષ્ઠાન પ્રવૃત્તિ રૂચે પણ તે પ્રમાણે કરે નહિ તે રાચક. આ સમિતિ અવિરતિ સમ્યગ્દષ્ટિ શ્રીકૃષ્ણને તથા શ્રી શ્રેણિકાકિને જાણવી. જે મિથ્યાદષ્ટિ, અભવ્ય, દુષ્ય, અંગારમ કાઢિની પેઠે, ધર્મકથાદિ વડે જિનાક્ત વાદિ પદાર્થૉને યથાતથ્ય કહી ખીજાને પ્રકાશ કરે તેથી તે ક્રિષક સમક્તિ કહેવાય. ૧ ૨ ૩ પાંચ પ્રકારનુ સમક્તિ ઔપશમિક, ક્ષાયિક, ક્ષાયેાપશમિક, ૫ . સાસ્વાદન, વેદક. એ પાંચેનુ' વૃત્તાંત આ પ્રમાણે છે. ૧ મિથ્યાત્વને ઉદીરણા વડે ઉદ્દયમાં લાવી ભાગવીને ક્ષય કરે. અને ઉદીરણા મિથ્યાત્વને વિશુદ્ધ પરિણામથી સર્વથા ઉપશમાવે તેથી જે ગુણ પ્રાપ્ત થાય તેને ઔપમિક સમકિત કહીયે. આ ઔપશમિક સમક્તિ અનાદિ મિથ્યાર્દષ્ટિ ગ્રંથીભેદ કરે ત્યારે અને ઔપશમ શ્રેણિ પ્રારંભ કરનારને હાય. ૨ ક્ષાયિક સમક્તિ કોને કહેવાય ? અનંતાનુબંધી કષાયની ચાકડી યકીધા પછી, મિથ્યાત્વ, મિશ્ર, સમકિત પૂજ. એ ત્રણે દર્શીન મેાહનીય કને સČથા ક્ષય કરે તે જે ગુણ થાય તેને ક્ષાયિક સમક્તિ કહીયે. તે ક્ષેપક શ્રેણિ For Private and Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૫ પ્રાપ્ત થયેલને હાય. ૩ જે ઉદયમાં આવેલા મિથ્યાત્વને વિપાકદયથી વેદીને- એટલે ભાગવીને ક્ષય કરે, અને શેષ સત્તામાં રહેલ હાય, ઉદયમાં આવેલ નહાય તેને ઉપશાંતકરે. તેને ક્ષાપમિક સમિકત કહીયે. મિથ્યાત્વ ને મિશ્રપૂજમાં નિરૂપ્તે, પછી શુદ્ધપૂજમાં પ્રક્ષેપકરે અર્થાત્. પ્રથમ મિથ્યાત્વને ઉત્તીરણા કરેપછી તેના ક્ષયકરે અને અનુદી ને ઉપસમાવે તેને ક્ષાયેાપસમિક સમકિત કહીયે, પ્રશ્ન--ઓપસમિક, ક્ષાયેાપશમિક એ અનેમાં કાણુ વિશેષ છે ? ઉત્તર-ઓપસમિક વિશેષ છે, કારણ,ક્ષાયા પસમિકમાં તે મિથ્યાત્વનું વિપાક અનુભવ નથી પણ ભસ્મથી માયેલ અગ્નિની જેમ મિથ્યાત્વ રહેલ છે. દખાયેલ અગ્નિમાંથી ધૂમાડો નીકળે છે, તેમ પ્રદેશાનુભવતા છે જ. પણ ઓપસમિકમાં તા વિપાક કે પ્રદેશમાં સર્વથા મિથ્યાત્વનું અનુભવ નથી એટલે આપસમિક વિશેષ છે, ૪ પૂર્ણાંકત આપશિમક સમિકત વમન સમયે જે સ્વાદ આવે તેને સાસ્વાદન સમિતિ. અર્થાત્. આપસમિકથી પડતા જ્યાંસુધી મિથ્યાત્વમાં ન આવેલ હાય તેને સાસ્વાદન સમકિત કહીયે. ૫ તથા ક્ષપક શ્રેણિને પ્રાપ્ત થયેલને અનંતાનુબંધી ચાકડી. મિથ્યાત્વ ને મિશ્ર પૂજને ક્ષય કરતી વખતે ક્ષાયેાપસમિક લક્ષણમાં, શુદ્ધપૂજમાં તે સંબંધી ચરમ પુદ્ગલ ખપાવવા વખતે જે ચરમ પુદ્ગલ વેઢાતા હાય તેને વેદન સમિકત કહીયે. વેઢકના અનંતર સમયે અવશ્ય ક્ષાયક સમકિત થાય.પાંચે સમિકતાનુ કાલનિયમઃ-ગાથા-અંતમુર્હુત્તોવસમે, છાવલી સાસાણુ વેગે સમએ સાહિયતિતી સાયર, ખઈ એ દુગુણા ખએ વસમે, અર્થ : ઓપશમિક સમકિતની ઉત્કૃષ્ટ સ્થિતિ અ ંતર્મુહુત છે. સાસ્વાદનની છ આવલિકા સ્થિતિ છે. વેદ્યકની એક સમય. ક્ષાયિક For Private and Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ની સંસાર આશ્રિત તેત્રીશ સાગરની છે. તે સર્વાર્થ સિદ્ધિઅપેક્ષાએ. અને સિદ્ધાવસ્થાએ સાદી અનંત કાલ સ્થિતિ છે. અને ક્ષયપસમિકની અધિક છાશઠ સાગરની છે. વિજય અનુત્તર વિમાને બેવખત પદાથાય. અથવા બારમાં દેવલેકે ત્રણવખત ઉત્પન્નથાય અને અધિક તે મનુષ્ય આયુષ્યનું જાણવું અને જઘન્ય તો પહેલી ત્રણની અકેક સમય. અને છેલ્લી બેની પ્રત્યેક અંતર્મહત્ત્વની સ્થિતિ છે. એ સ્થિતિઓથી વધારેકે ઓછો સમય રહી શકે નહિ. કઈ સમકિત કેટલી વખત પેદા થાય? ઉક્કો સંસારસાયણ. ઉવસમિયા હુંતિ પંચનારાઓઃ વેગ ખયગાઈકસિ. અસંખવારા ખએ વસમે તે વ્યાખ્યા– આ સંસારમાં ઉત્કૃષ્ટ થીસાસ્વાદાન. એપસમિક પાંચવાર આવે. એપસમિક સમતિ એકવાર જ લાભ પણ ચાર વાર તો ઉપશમ શ્રેણી અપેક્ષાએ કહેલ છે. તથા વેદક ક્ષાયિક એકવારજ આવે છે. પણ ક્ષાપસમિક તે ઘણું ભવઅપેક્ષાએ અસંખ્યવાર લાભે છે. કયા ગુણસ્થાને કઈ સમકિત છે?- ગાથા- બીયગુણેસાસાણો. તુરિયાઈસુ અર્કિંગાર ચઉચઉસુ. ઉવસમ, ખાયગ, વેગ, ખાવસમાકમાહું તિ ૧ અર્થ- ચોદ ગુણ સ્થાનકેમાંથી બીજા ગુણસ્થાને સાસ્વાદન સમકિત હોય છે. તથા ચોથાથી આઠમા ગુણ સ્થાનક સુધી એટલે અવિરતિથી ઉપશાંત મેહસુધી ઓપશમિક હોય છે. તથા ચોથાથી અગિયારમા સુધી એટલે અયોગી ગુણ સ્થાનકસુધી ક્ષાયિક હોય છે. અને ચોથાથી અપ્રમાદિ ગુણ ઠાણા સુધી વેદક સમકિત હોય છે તે જ ગુણઠાણે ક્ષાપથમિક સમકિત હોય છે. દશવિધ સમકિત પન્નવણાદિ આગમાં આપ્રમાણે કહેલ છે.-૧ નિસરૂચિ ૨ ઉપદેશરુચિ ૩ આજ્ઞારૂચિ ૪ સૂત્રરૂચિ ૫ બીજરૂચિ For Private and Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬ અભિગમરૂચિ છ વિસ્તારરૂચિ ૮ ક્રિયારૂચિ ૯ સંક્ષિપરૂચિ ૧૦ ધર્મરૂચિ. નિસર્ગરૂચિ કેને કહેવાય? નિસર્ગ એટલે સ્વભાવથી જિનોક્ત તમાંરચિતે નિસર્ગરૂચિ. અર્થ:- જે શ્રી જિનેશ્વરોએ કેવલ નદર્શનથી જીવાજીવાદિ સ્વરૂપ દેખ્યું છે તેમ જ છે. અન્યથા નથી. જે તિર્થકોએ ઉપદેશ્ય. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ,ભાવ અને નામ સ્થાપના, દ્રવ્ય. ભાવાદિ ભેદે. અથવા ચતુષિધિ જીવાદિ પદાર્થોને પરોપદેશ વિના જાતિસ્મરણથી પ્રતિમાદિનું રૂપને સ્વયસેવ શ્રધે તે નિસર્ગ રૂચિ નણવી. ૨ ઉપદેશરુચિ. ગુર્વાદિથી તત્વનું ઉપદેશ સાંભળીને શ્રદ્ધાકરે તે ઉપદેશરુચિ. અથવા તિર્થંકરે કહેલ છવાદિ પઢાર્થોનું યથાતથ્ય સ્વરૂપ બીજાઓ પાસેથી પણ સાંભળીને શ્રદ્ધા કરે તે ઉપદેશરુચિ. ૩ આજ્ઞારૂચિ–સર્વનાં વચને પર આત્મા નીરૂચિ થાય તે આજ્ઞારૂચિ. અથવા જે ભવ્ય દેશથી રાગ દ્વેષોહ અને જ્ઞાન વર્જિતથકે. કેવલ જેતિર્થંકરાદિ આજ્ઞાવડે પ્રવચનક્ત તેaધે પરંતુ પોતાની હીનબુદ્ધિથી તેિજ કપેલ માને નહિ. માસ તુસાદિવત્ તે આજ્ઞા રૂચિ જાણવી. ૪–સૂત્રરૂચિ-સૂત્રઅંગોપાંગાદિઆચારાંગાદિ ઉપર રૂચિ તે સૂત્રરૂચિ. જે સિદ્ધાંતનું અધ્યયન કરતાં સમકિત પ્રાપ્ત થાય છે તેથી પ્રસન્ન પ્રસન્નતર અધ્યવસાય થાય છે તે સૂત્ર રૂચિ જાણવી. ૫ બીજરૂચિ- એક શબ્દમાંથી બોધ દાયક અનેક વચને નીકળે તેના ઉપર રૂચિ તે બીજ રૂચિ- અભિગમ રૂચિ- એટલે વિશિષ્ટ જ્ઞાન ઉપર રૂચિતે અભિગમ રૂચિ–અર્થાત્ શ્રુત જ્ઞાન તે આચારાંગાદિ ઉવવાઈ ઉપાંગાદિ, ઉત્તરાદયનાદિ પ્રકિર્ણાદિ અર્થ સહિત તેના ઉપર રૂચિ તે અભિગમ રૂચિ. ૭ વિસ્તાર રૂચિ-સલ દ્વાદશાંગી તેમાં દ્રવ્યન, પ્રત્યક્ષ, પ્રમા - ૭. For Private and Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૮ અ ણાદિ યથાતથ્ય વિસ્તાર ઉપર રૂચિતે, ૮ ક્રિયારૂચિ—ક્રિયાસમ્યક સચમાનુષ્ઠાન તેના પર રૂચિ તે ક્રિયારૂચિ અથવા સમ્યગજ્ઞાન દર્શન ચારિત્ર્યની આરાધના અનુષ્ઠાન ઉપર રૂચિ તે ક્રિયા રૂચિ. ૯ સંક્ષેપ રૂચિ—એટલે ચનીરૂચિ તે સં. વિસ્તારથી જાણવા માટે સક્ષેપથી કહેલ શબ્દ તેના ઉપર રૂચિ- જેજિન પ્રણીત પ્રવચનામાં અજ્ઞાત કે ક્રેનના અભિલાષી, હાવાથી. તેનેસ ક્ષેપથી ચિલાતી પુત્રનીપેઠે ત્રણપદ્ધમાં જ તત્વ રૂચિથાય તે સક્ષેપ રૂચિ. ૧૦ ધર્મ રૂચિ. અસ્તિકાય ધર્મ અથવા શ્રુતધર્મ ઉપર રૂચિ તે ધ રૂચિ, જે જીવ જિનેશ્વર પરૂપિત ધર્માસ્તિકાયાગ્નિ અને અગ પ્રવિષ્ટાઢિ આગમરૂપ અથવા સામાયિક્રાદ્વિ ચારિત્ર ધર્મ ઉપર શ્રધા તે ધ રૂચિ, અહિં જે સમક્તિના ભેદ્દો કહ્યા તે ઉપાધિ ભેટ્ઠથી જાણવા, અન્યથા તેા નિસગ, ઉપદેશ, અભિગમાદિમાં સમાઈાય છૅ, સમક્તિ પ્રાપ્તિના સમયે બાકી જેટલી કમસ્થિતિ હાય તેમાંથી પ્રથફ્ક્ત પથ્થાપમ ક્ષય થયે દેશવિરતીપણું પ્રાપ્ત થાય, પ્રવચન સારીદ્વારના ૨૪૯મા દ્વારમાં કહ્યુ છે કે ગાથા- સમ્મત્ત મિયલÛ, પલિયપુષુત્તેણુ સાવહેાઈઃ ચરણાવસમ ખયાણુ.. સાયર સ`ખતરાહુતિ. ૨૪૯ વ્યાખ્યા–સમક્તિ પ્રાપ્ત વખતે જે કમ સ્થિતિરહી હેાય તેમાંથી પલ્યાપમ પ્રથકત્વ સ્થિતિ ખપાવે ત્યારે દેશન્નતિ શ્રાવકથાય. તે પછીસ ખ્યાતા સાગરોપમ ક સ્થિતિ ખપાવે ત્યારે ચારિત્ર આવે, અર્થાત દેશવ્રતી પામ્યા પછી સંખ્યાતા સાગરોપમ જાય ત્યારે ચારિત્ર પ્રાપ્ત થાય. તેથી પણ સખ્યાતા સાગરાપમ જાય ત્યારે ઉપશમ શ્રેણિ આવે. તેમાંથી પણ સખ્યાતા સાગરોપમ ક્ષય થાય ત્યારે ક્ષપક શ્રેણિ આવે. તે તેજ For Private and Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભવે મોક્ષ જાય. ઈતિ. દેશવિરતી અવસ્થાને કાલ તે જઘન્ય અંત મુહુર્ત. ઉત્કૃષ્ટ દેશે ઉણુ પૂર્વકોડ. એટલુંકાલ જાણવું. આવી રીતનું જેને દેશવતી પણું હોય તેને દેશવ્રતી શ્રાવક કહીયે. શ્રાવકે બે પ્રકારનાં. વિરતી અને અવિરતી. તેમાંવિરતિ પ્રતિપન્નતે આનંદાદિ. અવિરતી ક્ષાયિક સમકિતી શ્રેણિકાદિ જાણવા. ઈતિ ભાવસમતિ વર્ણન પૂર્ણમ દ્રવ્ય સમક્તિ અથવા વ્યવહાર સમક્તિ નાં ૬૭ ભેદે છે. ઈતિ For Private and Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમકિતનું સામાન્ય સ્વરૂપ સમકિત સ્વરૂપ સ્તવનમાં જણાવેલ છે કે–સર્વજીની મૂળસ્થિતિ એવી છે કે -અનાદિનિગોદ જે સૂકમ વનસ્પતિ કાયજાતિનિદ, તેમાં ખાણમાં સહેલ સુવર્ણમટિના ન્યાયે અનાદિના રહે છે, એ સર્વ જીની મૂળસ્થિતિ છે, તેમાં અંગુલને અસંખ્યાતમે ભાગે શરીર હોય. અને ૨૫૬ આવલિકાનું આયુષ્ય હોય એટલે કે રોગરહિત મનુષ્યના એક શ્વાસે શ્વાસ માહે સત્તરભવ ઝાઝેરા કરે, એમ તુરછ આયુષ્ય વેદતાં કુલકવરૂપે અનાદિનિગેદમાં જન્મમરણ કરતાં રહે છે. એ રીતે સર્વ સંસારી અને નિગોદમાં ભટકતાં અનંતાનંત પુદ્ગલ પરાવર્તન વીતી ગયા. એમ કાળ જતાં લઘુકમીંપણના યોગે સૂમ નિગદથી નીકળીને બાદર નિગોદમાં આવે, એટલે આયુકર્મ સ્થિતિ વગેરે વૃદ્ધિ થાય. કેઈક રીતે બીજા જીવેને દુષ્ટિ ગોચર પણ આવે, એહ થાય. બાદર શરીર છે માટે સ્વકાય પરકાય શસ્ત્રથી છેદન ભેદન યોગે જે અકામનિજેરા થવા લાગે તો બે ઇંદ્રિયાદિકમાં આવે એટલે વલી પ્રાણ અને પર્યાપ્તિ તથા ઈદ્રિય અને શરીરની વૃદ્ધિ થાય. ઈ હાં કર્મબંધ પણ વધતો જાય. કેમકે જીલ્ફા ઈદ્રિય તથા ભાષા અને શરીરાદિક અધિકરણની વૃદ્ધિ થઈ. પણ અકામનિર્જરાની બહુલતા હોય તેઈ દ્રિયાદિકમાં આવે. અને જે અધિકરણના વેગે હિંસાદિક દોષની બહુલતા થાય તો ફરી એકેદ્રિયમાં પણ જાય. ત્યાં ઉત્કૃષ્ટ અનંતકાળ રહી ફરી કેઈકવાર કેઈક અકામનિર્જરાના વેગથી વિકલૈંદ્રિયમાં એટલે બેઈદ્રિય, તેઈદ્રિય ચારેંદ્રિયમાં આવે. ઈહિાં For Private and Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૧ જેમજેમ ઈદ્રિય, પ્રાણ ને પર્યાપ્તિ વધે તેમ તેમ અધિકરણ પણ વધે, તિહાં જે હિંસાદિક કારણોની વૃદ્ધિ થાયતો પાછો પડી એકેંદ્રિયાદિકમાં જાય. અને જે છેદનભેદનરૂપ અકામમિર્જરા થાયતે તેને ગે ઉંચા પણ આવે. ઈહાં વિલેંદ્રિયમાં જાય. એ રીતે અનંતા ફેરા થાય તિહાં એકેકા ફેરામાં પ્રાયઃ અનંતકાળ પણ વહી જાય. એમ કરતાં અકામનિજરના વેગે પ્રાયે પચેંદ્રિયતિર્ય થાય. તિર્યચપંચંદ્રિયના બે ભેદ છે. એક ગર્ભજ ને બીજા સમુર્ણિમ. તેમાં સમુચ્છિમને મન ન હોય. તો પણ તેમાં શરીર, પ્રાણ, પર્યાપ્તિ, આયુષપ્રમુખ અધિકરણની વૃદ્ધિ થાય. તેથી જે હિંસાદિકની બહુલતા થઈ તે પહેલી નકે જવું પડે. અથવા પાછો પડે તે એકેંદ્રિયાદિકમાં પણ જાય. જે નરકે જાયતે ઉત્કૃષ્ટ અસંખ્યકાળ સુધી ક્ષેત્રવેદના પરમાધામીકૃત તીવ્ર દુઃખ તથા પરસ્પરનું તીવ્ર દુઃખ અનુભવે. અને જે એકેંદ્રિયમાં ગયે તો ફરી છેદનાદિક અનેક દુઃખ સહન કરે, ફરી અનંતકાળ ભમે. કદાચ જે સમુશ્ચિમ પંચૅન્દ્રિયમાં છેદનભેદન શીત તાપ વગેરે મહાદુઃખ સહન કરવાથી અકામનિર્જરાને વેગે ગર્ભજ મનુષ્ય થાય. ગર્ભજ તિર્યચપચંદ્રિય થાય. તે વારે પ્રબળ અધિકરણી થયે. તિહાં પાંચે આશ્રવ પ્રબળ પણે સેવે, તિહાં પ્રાણ તથા પર્યાપ્તિ પૂર્ણ હાય, તેને લીધે ત્રિકાળ વેદન સ્વકીય પરકિયના વિકલ્પ જાળવવા પડે. તેથી ઉત્કૃષ્ટ કર્મ સ્થિતિને ધણી થાચ. આર્ત રૌદ્ર ધ્યાનની પ્રબળતા થાય, તે દુધ્ધનના યોગે કર્મ સ્થિતિ દીર્ઘ કરે. ઈહાં કેઈક જીવ પ્રબળ હિંસાદિક કારણને વેગે સાતે નરકમાં જાય. અથવા મૂર્છાદિક અધિકરણ યોગે પાછે એકેદ્રિયમાં પણ જાય, તિહાં અનંતકાળ ફરે. અથવા ક્યારેક છેદન ભેદન તાડનતર્જન For Private and Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૨ શીત તાપાદિક સહન કરતો સરલ પરિણામી બની તિવ્ર સંલેશન કરે તે અકામ નિર્જરા કરી કેઈક જીવ દેવગતિ પામે. ત્યાં અતિશય વિષયાસક્તપણામાં મરીને ગર્ભજ તિર્યચપચેંદ્રિય થાય. ત્યાંઘણું હિંસાદિક સેવન કરી નરકે જાય. અથવા પાછો એકેંદ્રિયમાં જાય, ફરી ત્યાંથી નીકલી પંચંદ્રિયપણું પામે. ઉત્કૃષ્ટી કાયસ્થિતિગે અસંખ્ય પુદગલ પરાવર્ત વીતી જાય. કેઈ જીવમરી મનુષ્ય થાય. તિહાં કારણુ અપરિપાક પણાથી બહુલતાએ અનાર્યક્ષેત્ર, અનાર્યકુલમાં ઉપજે. તિહાં પ્રબળ કષાયવિષયાદિ અશુદ્ધ હેતુનાં ગે અઢારેપાપ સ્થાનક સેવી જેવાં જેવાં કર્મબાંધે તેવાતેવા કર્માનુંસારે સાતે નરકમાં ઉપજવું થાય. ત્યાં નરક સંબંધી આકરાદુઃખ અસંખ્ય કાળપર્યત સહન કરે. તે નરક દુઃખના વિપાક ભવભાવનાદિક ગ્રંથથી જાણવા. કે મનુષ્યભવ પામી ઘરકુટુંબની તીવ્ર મુછમાં અજ્ઞાન વેગે પરિણમ્યું, તે ફરી તિર્યંચગતિમાં યાવત્ એકેંદ્રિય ચક્રમાં પડે. વળી મનુષ્યપણું પામતાં અનંતાનંતકાળ વ્યતિકમી જાય. કર્મ બાંધવાના ચાર હેતુ છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને જેગ. એ ચાર કારણની પ્રબળતાએ કર્મસ્થિતિ ઉત્કૃષ્ટિ બાંધે છે. અત્રે આઠેકર્મની સ્થિતિ, રસ બંધાદિની વિગત નહિ જણાવતાં સમક્તિની પ્રાપ્તિની શૈલી ટૂંકમાં કહેવા વિચાર રાખે છે. જે ભવ્ય જીવ છે તેને ભવ્યતાના ઉદયે કરી અકામ નિર્જરએ કર્મ અપાવતાં પાંચ કારણની અનુકુળતાએ કરી બે પુદ્ગલ પરાવર્તન થશેષ સંસાર રહે તે વારે ધર્મશબ્દ સામાન્ય સહે. જે ધર્મ શબ્દ સાંભળવા સન્મુખ નિવિવેકાણે હોય તેને શ્રવણ સન્મુખી ભાવં કહીએ. પણ તથાવિધઆદર પીપાસા કાંઈ હેય નહીં. પણ સહેજે મળેતો વિમુખ નહીં. પછી તિહાંથી સંસાર પરિભ્રમણ કરતો જીવ ઉચ્ચ ભાવમાં આવે. For Private and Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૩ તેવારે દોઢ પુદ્ગલ પરાવત ન રહે છતે માગ ગવેષણા, મા શ્રવણ, મા સન્મુખ, માર્ગાનુસારી, માગ પ્રાપ્તિ ઈત્યાદિકનામ ઇહાં આગલથી થાય. ધ ભણીધસે. જિનાક્તમાર્ગ નું શ્રવણ હાય. કાઇપણ રીતે રૂચિ થાય પણ તીવ્ર ભાવે ગવેષણ શેાધન હાય પણ માગે ચડયા એમ કહેવાય. સંસાર પરિભ્રમણ કરતાં એક પુદ્ગલ પરાવત રહે ત્યારે જિનમાર્ગાનુસારીપણું, શુધ્ધાશુધ્ધની ગવેષણા માત્ર હાય. એ રીતે કરતાં કહાં ધ ચેાવન કાળ આવે, ન્યાયસ પન્ન વિભવ પ્રમુખ ૩૫ ગુણ પામે. મિત્રાકિ દ્રષ્ટિ પામવાના અવસર હાય. એને માર્ગાનુ સારી કહીયે.. ઈહાં ખટદર્શનની ભિન્નતાં જાણે. જિનાક્ત માર્ગ વ્યવહારે પ્રવર્તે. ઇહાં મિથ્યાત્વ મઢ પડયુ. તેથી વ્યવહારે દ્રવ્ય ધર્મ પામે. પણ સમકિત પ્રાપ્તિ ન થાય, ઇહાં પહેલાં અનુષ્ઠાનની પ્રખલતા હાય. સર્વ ક્રિયા કરે તે દેખી ખીજા અનેક જીવ ધર્મ પામે પણ પેાતાને નહાય, સર્વાં ક્રિયાનુ ફળ સ્વર્ગાર્દિક થાય, નિરાઅર્થે ન થાય, ઈહાં ચર્મ પુદ્ગલ પરાવર્તનમાં મિથ્યાત્વની મદ્યુતા થાય, ત્યારે સમ્યકત્વ પામવાના કારણે ત્રણ કરણ છે. પહેલુ યથા પ્રવૃત્તિકરણ, ખીજું અપૂર્વકરણ, ત્રીજી અનિવૃત્તિકરણ, (તે ત્રણ કરણનું સ્વરૂપ જૈનપ્રવચનમાંથી વિશેષ જાણવું) કિચિન્માત્ર આ પ્રમાણે છે. જીવમાત્ર અનાદ્રિ કાલથી કર્મની પરંપરાએથી ઘેરાએલા છે, એથી જીવમાત્ર નેમાટે સમકિત દુલ ભ છે. સમતિ પ્રાપ્ત કર્યા વિના કોઈપણુ જીવ શ્રાવકધર્મ કે સાધને તેના ખરેખરા સ્વરૂપમાં પામી શકતાજ નથી અને ધર્મને ખરેખરા સ્વરૂપમાં પામ્યા વિના કાઈ પણુ જીવ પાતાના મેાક્ષને સાધી શકતા નથી. જ્ઞાનાવરણીયાદિક કર્મના આઠ પ્રકાર છે. એ આઠ કર્માનાં છ નિમિત્તો છે ૧ મિથ્યાત્વ, ર અજ્ઞાન ૩ અવિરતિ, ૪ પ્રમાદ, ૫ કષાય, ૬ યોગ, એ છ નિમિત્તોથી For Private and Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૪ જીવને પ્રાયે પિતાના પરિણામ દ્વારા કર્મને બંધ થાય છે. પરિણામદ્વારા સંચિત થતું કર્મ ઉત્કૃષ્ટ સ્થિતિવાળું હોઈ શકે છે. અને જઘન્યસ્થિતિવાળું પણ હોઈ શકે છે. તીવ્ર કે મંદ જેવાં પરિણામ કરે તે મુજબ ઉત્કૃષ્ટ કે જઘન્ય કર્મજીવ બાંધે છે. મેહનીય કર્મ સીતેર કોડા કોડી સાગરોપમની સ્થિતિવાળું પણ બંધાઈ શકે, અને અંતમુહુર્તમાત્રની સ્થિતિવાળું પણ બંધાઈ શકે. આ બધાને સમજીને એમ કરવું જોઈએ કે અશુભ પરિણામ પ્રગટે નહિ એની કાળજી રાખવી અને જો અશુભ પરિણામ થાય તો પણ તીવ્ર બને નહિ એની સંભાળ રાખવી. અને શુભ પરિણામ બન્યા રહે તેની ચીવટ રાખવી. શુભ પરિણામને ખુબ ખુબ તીવ્ર બનાવવાને પ્રયત્ન કર્યા કરે. આત્મા જેમ જેમ ગુણ સંપન્ન બનતો જાય છે તેમ તેમ તેને કર્મને બંધ શુભ રૂપમાં થવાનું વધતું જાય છે. પિતાની કર્મ સ્થિતિ–આયુકર્મ સિવાય બાકીના સાતે કર્મોની સ્થિતિ ઘટી ઘટીને એક કોડા ક્રોડી સાગરેપમમાંથી પણ એક પલ્યોપમના અસંખ્યાત ભાગ જેટલી ઘટી જવા પામે ત્યારે જીવગ્રંથિદેશને મેળવી શકે છે.સમ્યગ્દર્શન ગુણને પામવાને માટે રાગદ્વેષના પરિણામરૂપ ગાંઠને ભેદવી જ જોઈએ. ગ્રંથિદેશે આવવાજોગ કર્મસ્થિતિ ઘટે છે તે સમજપૂર્વક ઘટાડે છે એમ નહિ પણ સ્વભાવિક ઘટે છે. જીવને ગ્રંથિદેશ સુધી પહોંચાડનારી જે કર્મસ્થિતિની લઘુતાયથાપ્રવૃત્તિકરણ દ્વારાએ કર્મ સ્થિતિ ખાતે ખપત થઈ જવા પામે છે. ગ્રંથિદેશ સુધી અભવ્ય જીવ અને દુર્ભવ્ય છે પણ પાંચી શકે છે. ભવ્યજીવ પણ રાગ દ્વેષની ગ્રંથિને ભેદવાને પુરૂષાર્થ કર્મસ્થિતિની લઘુતાને પામ્યા વિના કરી શકતા નથી. પરમ ઉપકારી મહાપુરૂષો તે ત્યાં સુધી ફરમાવે છે કે-જ્યાં સુધી ગ્રંથિદેશે આવવા જોગીકર્મ For Private and Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ '' સ્થિતિની લઘુતાને પામતા નથી, ત્યાં સુધી જીવ શ્રીનવકાર મંત્રના “ન” તરીકે પામીશકતા નથી. જે કોઇ જીવ ના અરિહંતાણુ ખેલવાના આશયે “ન”ને પણ એલી શકે છે ત્યાં સુધી એ જીવ ગમે તેટલા પાપ વિચારામાં પાપાચારમાં રક્ત અનેલા હોય તે પણ તે જીવની ક સ્થિતિ એક ડાઘડી સાગરોપમથી પણ કાંઈક આછી જ હેાય. એજીવ એથી અધિકસ્થિતિ વાલા કને ત્યારે જ સંચિત કરી શકે કે, જ્યારે એ જીવ શ્રીનવકારમંત્રના આંશિક પણ પરિચય થીસ થા મુક્ત અનીાય. ગ્રંથિદેશે આવેલા જીવાએ પેાતાની ભાગ્યશાલીતાને સલ બનાવવા માટે સૌથી પહેલા પુરૂષા ગ્રંથિને ભેઢવાને કરવાના હેાય છે.જયાંસુધી ગ્રંથિભેદ્મ કરી શકતા નથી ત્યાં સુધી ઉત્તરાત્તર પ્રગતિ સાધવાનું શકય જ મની શકતુ નથી. એ ગ્રંથિભેદ થવામાં કાળની પરિપકવતાની પણ અપેક્ષા રહે છે. ચરમાવને પામેલા જીવને એટલે કે જીવની મુક્તિ એક પુદ્દગલ પરાવકાલની અંદર જ થઇ જવાની છે. એ જીવને મેથ્યુ પામવાની ઇચ્છા થઇ શકે છે. માની ઇચ્છા ચર્માવત કાલને પામેલા જીવમાં જ પેદા થઇ શકે છે. ખીન્નુ` મેાક્ષની ઈચ્છા પ્રગટી હાય, તે છતાં પણુ જીવના સંસાર પરિભ્રમણના કાલ જ્યારે અ પુદ્ગલ પરાવત કાળથી પણ કાંઈક ન્યુનપણાને પામે છે ત્યારે જ એગ્રંથિભેદ કરી શકે છે અને સમિતને પામી શકે છે. એટલે ગથિભેદ થવામાં કાલની પરિપકવતાની અપેક્ષા પણ રહે છે. જે જીવમાં પેાતાની મેાક્ષની ઇચ્છા જન્મે એ જીવ ચરમાવત ને પામેલા છે એમ નિશ્ચયપણે કહી શકાય. પરંતુ એવા ભન્ય જીવા હાય છે કે જેજીવા ચર્માવત કાલને અથવા તે ચર્માંધ પુદ્ગલ પરાવર્ત કાલને પામેલા હાય અને તેમ છતાં પણ તેમને મેાક્ષની ઇચ્છા પણુ For Private and Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૬ જન્મી ન હોય અને તેમને કદાચ મેક્ષની ઈચછા જન્મી પણ હોય તો પણ તેમણે ગ્રંથિને ભેદ કે ન હોય, આમ છતાં પણ એ જીવે છેવટ એ કાલના અંતિમ ભાગે પણ મેક્ષની ઈચ્છાને પામવાના, ગ્રંથિભેદ કરવાના સમ્યક દર્શનાદિ ગુણોને પામવાના, અને ગુણોના બલે પિતાના સકલ કર્મોને સર્વથા ક્ષણ કરી નાંખીને મેક્ષને પણ પામી જવાનાજ, એ નિશ્ચિત વાત છે. મેક્ષની ઈચ્છા પ્રગટી શકે એવી ગ્યતા જેનામાં છે તે જીવ ભવ્ય સ્વભાવને કહેવાય છે. પણ જ્યાં સુધી તે જીવને દુર્ભવ્ય કહેવાય છે. જાતિભવ્ય થવાની તો વાત જ કરવી નકામી છે. કારણ કે તે જીમાં મેક્ષની ઈચ્છા થઈ શકે એવી સ્વભાવિક ચેગ્યતા જરૂર છે છતાં પણ એ જી કયારેય તેઓમાં મોક્ષની ઈચ્છા પ્રગટી શકે એવી સામગ્રીને પામવાના જ નથી. ભવિતવ્યતાના પ્રાબલ્યની વાતમાં આ પણ એક અતિ મહત્વની વાત છે. ગ્રંથિદેશે આવેલા જેમાંથી જે જીવો સમકિત ગુણને પામનારા હોય છે, તે જ ગ્રંથિને ભેદનારા બને છે. જીવ યથાપ્રવૃત્તિ કરણ દ્વારા ગ્રંથદેશે પોંચાડનારી કર્મ ગ્રંથિની લઘુતાને પામે છે. અને ગ્રંથિદેશે આવી પહોંચેલા જીવ જ્યારે અપૂર્વકરણવાળા બને છે ત્યારે એ અપૂર્વકરણ દ્વારાએ એ જીવ ગ્રંથિને ભેદનાર બને છે. કરણ એટલે શું ? આત્માને પરિણામ વિશેષ. આત્મા પિતાના પરિણામનાં બળે ગ્રંથિને ભેદે છે. માટે ગ્રંથિ શું છે? એ પણ સમજવું જોઈએ. ગ્રંથિને કર્મગ્રંથિ પણ કહેવાય છે. ગાઢ એવા જે રાગ દ્વેષના આત્મપરિણામ એ જ કર્મગ્રંથી છે. જીવનું જે મેહનીય કર્મ, તે કર્મથી જનીત એવે એ ગાઢ રાગદ્વેષને પરિણામ હોય છે. આત્માના એ ગાઢ રાગદ્વેષના પરિણામને જ્ઞાનાવરણીયાદિ ઘનઘાતિ કર્મોની સહાયતા For Private and Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૭ માંથી જન્મેલે રાગ મળેલી હાય છે. મેાહનીય નામના એક ઘાતી અને ત્રણે ઘાતીકમાંની સહાયને મેળવી ચુકેલા એ ગાઢ દ્વેષની પરિણામ અત્યંત દુર્ભેદ્ય છે. ગ્રંથિ એટલે ગાંઠ. જેમ વૃક્ષેાની ગાંઠ ખૂબ કૅશ, ગાઢ, રૂઢ અને ગુઢ હાય અને એ કારણે ગાંઠને મહામુશીબતે ચીરી શકાય છે તેમ ગાઢ રાગદ્વેષના પરિણામ રૂપી કૅબિનત એ જે ગાંઠ છે તે પણ કર્કશ, ગાઢ, રૂઢ, અને ગુઢ હાઇને જીવથી મહામુશ્કેલીએ ભેદીશકાય એવી હાય છે. આ કર્મગ્રથી જીવમાત્રને અનાદિ કાળથી હાય છે. જ્યાં સુધી જ્ઞાનાવરણીયાદિ સાત કમેર્માની સ્થિતિ એક ક્રોડાકોડી સાગરાપમની અથવા એથી અધિક હાય છે, ત્યાં સુધી તેા એ જીવ પેાતાની એ કમ ગ્રંથીને જાણવાને પણ સમથ અની શકતા નથી, અટલી બધી એ ગુઢ છે, જ્યારે જીવના જ્ઞાનાવરણીયાદિ સાત કર્યાં સ્થિતિ. ખતે ખપતે એક ક્રીડાક્રેાડી સાગરાપમ રહે છે, અને એક ક્રોડાકોડી સાગરાપમમાંથી સાતેકર્માની સ્થિતિ જ્યારે એક પલ્યાપમના અસંખ્યાતમાં ભાગ સુધી ખપી જવા પામે છે, ત્યારે જ જીવ પાતાની એક ગ્રંથિને જાણી શકે છે. એટલી કર્મસ્થિતિ ખપી ગયેથી બધા જ જીવો પાતાની કમ ગ્રંથિને જાણી શકે છે એવુ પણુ બનતુ નથી પરંતુ જે જીવા પાતાની કર્મ સ્થિતિને જાણી શકે છે, અથવા સમજી શકે છે તે જીવાની કર્મ સ્થિતિ એટલી હદ સુધીની ખપી જવા પામી હોય તેા જ પોતાની અના≠િકાલીન એ ક ગ્રંથિને જાણી શકે છે. જ્ઞાનીઓ ફરમાવે છે કે જીવની એટલી પણ જે કૅસ્થિતિ ખપે છે, તે પાતાના પરિણામથી જઃ પણ એ પરિણામને એ જીવે કોઈ સમજ પૂર્વક પેદા કરેલ નથી, જીવના ખાસ પરિશ્રમ વિશેષ વિના એ પિરણામ જીવમાં For Private and Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૮ પેદા થઈ ગયેલ હોય છે. એટલા જ માટે એ પરિણામને યથાપ્રવૃતિકરણ કહેવાય છે. પિતાના ખાસ પુરૂષાર્થ વિના જ સામગ્રીઆદિના અનુસાર પિતા થતા યથાપ્રવૃતિકરણથી કર્મ સ્થિતિ ખપી જવા પામી, પણ એ પ્રકારનું યથાપ્રવૃત્તિકરણ હવે પછી જીવે સાધવાની પ્રગતીમાં કારણ બની શકતું નથી. હવે તે જીવ જે ગ્રંથિને ભેદે તો જ એની સુંદર પ્રગતિ શક્ય બને છે, અને એ ગ્રંથિભેદ એ.પૂર્વકરણથી જ શકય છે. અપૂર્વકરણ એટલે આત્માને પોતાનો એવા પ્રકારના શુભ અને તીવ્ર પરિણામ કે જેવો શુભ અને તિવ્ર પરિણામ. અનાદિકાલથી સંસારમાં પરિભ્રમણ કરી રહેલા એ જીવને પૂર્વ કદી પણ પ્રગટ જ ન હોય. કર્મગ્રંથિને ભેદવાને માટે એ અપૂર્વકરણને પેદા કરે જ પડે છે. હવે એ જીવની કર્મગ્રંથિને ભેદી નાંખે એ એ અપૂર્વ, સ્વરૂપે કે હોય? કર્મગ્રંથિ એ પણ આમાના પરિણામ રૂપ છે, અને કર્મગ્રંથિને ભેદનાર એ અપૂર્વકરણ નામને અધ્યવસાય હોય છે તે પણ આત્માના પરિણામ સ્વરૂપ હોય છે. એટલે પરિણામ દ્વારા એજ પરિણામને ભેદવાની વાત છે. પિતાના પુરૂષાર્થથી જીવે પિતાના જ એવા પરિણામને પિતા કરે જોઈએ કે જે પરિણામ-કર્મગ્રંથિરૂપી જે આત્મ પરિણામ છે તે પરિણામના રૂપથી તદ્દન વિપરિત કટીના સ્વરૂપવાળો હોય. એટલું જ નહિ, પણ કર્મગ્રંથીરૂપ જે પરિણામ તેની તીવ્રતાને ભેદી નાંખે એવી તીવ્રતાવાળે પરિણામ હવે જોઈએ. તેજ એ પરિણામથી ગ્રંથિભેદ થાય. આત્માને પરિણામ, આત્માના પરિણામ For Private and Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧e દ્વારા એ ભેદતો હોવાને તો તમે પણ કદાચ અનેકવાર અનુભવ કર્યો હશે. રાગને ભાવ દ્વેષના ભાવથી અને દ્વેષને ભાવ રાગના ભાવથી ભેદાય છે. દાખલા તરીખે કઈ કઈવાર તમને દાન દેવાનું મન થઈ ગયું હોય પણ દાન દેતા પહેલાં દાન દેવાને વિચાર પલટાઈ ગયો હોય એવું પણ બને છે. લક્ષ્મીના લેભના ભાવે અથવા શ્રેષના ભાવે દાનના શુભ ભાવને ભેદી નાખ્યું હોય એવું પણ બને છે. જે ભાવ મનમાં પ્રગટ્યો હોય તેનાથી વિપરીત કેટીને ભાવે જે જોરદાર બની જાય તો પહેલા પ્રગટેલો ભાવ ભેદાઈ જવા પામે. દાનનો ભાવ લફમી ઉપરની મૂર્છાથી અથવા સામી વ્યક્તિ ઉપરનાં દ્વેષથી ભેદાય તેમ શીલને ભાવ વિષયસુખની અભિલાષાથી ભેદાય એ વિગેરે હેલું છે. કારણ કે અનાદિ કાળથી એ ભાવમાં જીવ રમતે આવ્યું છે. જ્યારે દાનને ને શીલનો ભાવ આત્માએ પુરૂષાર્થથી પેદા કરેલો છે. તે એ ભાવ ભરાઈ જાય નહિં માટેજ દાન અને શીલના ભાવને પ્રબળ બનાવવું જોઈએ કે પરિણામથી સીધો ઘા મેહનીય કર્મ ઉપર થાય. અને એ પરિણામથી જ્ઞાનાવરણીયાદિક ત્રણે કર્મો ઉપર એ છે વધતે અંશે ઘા થયા વિના રહે નહિં. કર્મગ્રંથીરૂપી આત્મપરિશુમમાં ગાઢ રાગ ને દ્વેષને જે ભાવ રહેલો છે તેને ભેદે એવો પરિણામ બન્યો રહેવો જોઈએ. એટલે વસ્તુત કરવાનું શું છે? પરિણામને ભેદવા નથી, પણ પરિણામમાં આવતી રાગદ્વેષની અસરને ટાળવાની છે. એ અસરને ટાળવા માટે રાગદ્વેષના ગાઢપણને ટાળી નાંખવું જોઈએ. રાગ અને દ્વેષને એવે ઠેકાણે રાખવું જોઈએ કે એ ઠેકાણના કારણથી કમશઃ પાતળા પડતા જાય અને ખરાબ અસર કરવા માટે શક્તિ રહિત બની જાય. For Private and Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૦ વસ્તુતઃ તે પરિણામને પલટાવી દેવાનુ જ કામ કરવાનું છે, જેમકે ક્રોધના પરિણામને ક્ષમાથી ભેદવા એટલે ક્રોધ ભાવની અસર ટાળી નાંખવી. ને ક્ષમા ભાવની અસર પેદા કરી દેવી. તે થાય કેમ ? ક્રોધ કેવા ખરાબ છે, અનિષ્ટકારી છે. નુકસાનાં છે વિગેરે, તેમાં રહેલાં અવગુણાને સંભાળવા, અને ક્ષમા ભાવ કેવા સુખ આપનાર છે. વિગેરે. તેમાં રહેલ ગુણાને વિચાર કરવે જોઇએ તેથી ક્રોધના ભાવ ટળી જાય અને આત્મા ક્ષમા ભાવમાં રમતા બની જાય. એને કહેવાય ક્રોધના પિરણામને ક્ષમાના ભાવથી ભેદ્યો ક્રોધ. તેમ રાગ ને દ્વેષથી ઉત્પન્ન થનાર કર્માને વિપરીત પરિણામથી નાશ કરવું. આવા સુંદર ખ્યાલ આવી જાય તે અપૂર્ણાંકરણ દૂર રહી શકે જ નહિ. સમ્યગ્દર્શન ગુણને પ્રગટાવનારા જીવ યથાપ્રવૃત્તિકરણ દ્વારા ક સ્થિતિ ઘણે અંશે ખપી જાવાના યાગે લઘુ કમ સ્થિતિવાળા અનતાગ્રંથિદેશે આવે છે. અને તે પછી પોતાના પુરૂષાર્થીના ખળે અપૂર્ણ કરણને પેઢા કરી ઘનરાગદ્વેષ પિરણામરૂપ ક ગ્રંથિને ભેદી નાંખે છે. એ ભેદાઈ ગયા પછી જ એ જીવમાં જે પિરણામ પેદા થાય તેને અનિવૃત્તિકરણ એ નામથી ઓળખાય છે. એ કરણને અનિવૃત્તિકરણ કહેવાય છે. કારણ કે એ પિરણામને પામેલા જીવ સમક્તિના પરિણામને પામ્યા વિના પાછેા હઠે જ નહિં. કદાચ એવા પ્રશ્ન થાય કે–તા શું અપૂર્વકરણને પામેલા જીવ સમક્તિના પરિણામને પામ્યા વિના પાછે હઠે ખરો ? ત્યારે એના ખુલાસે એ છે કે—જે જીવ અપૂર્વકરણને પામ્યા તે જીવ સમક્તિના પરિણામને પામ્યા વિના પાછે હઠે એવુ બનતુ નથી. પણ અપૂર્ણાંકરણ પછી તરતજ એ જીવ સમક્તિના પરિણામને For Private and Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૧ પામી જાય એવું પણ બનતું જ નથી. અપૂર્ણાંકરણથી અનંતર એવા સમિતિના પરિણામ નથી, પરિણામ એટલે આત્માને અધ્યવસાય, અપૂર્વકરણ દ્વારા જીવે રાગદ્વેષના ઘન પરિણામને તા ભેદી નાંખ્યો પણ હજી મિથ્યાત્વ મેાહનીયને વિપાકાય તે ચાલુ જ છે. અને જ્યાં સુધી જીવને એ વિપાકાય ચાલુ હાય છે, ત્યાં સુધી જીવમાં સમતિના પરિણામ પ્રગટી શકતા જ નથી. જીવ જ્યારે સમતિના અધ્યવસાયમાં વતા હાય ત્યારે એને મિથ્યાત્વમેાહનીયને વિપાય હાય જ નહિ. અને જો કોઈ પણ કારણે મિથ્યાત્વ મેાહનીયના વિપાકોદય થાય તા એ જીવના સમક્તિના અધ્યવસાય ચાલ્યા ગયા વિના રહે જ નહિ. એટલે અપૂર્ણાંકરણ દ્વારાએ રાગદ્વેષના ઘન પિરણામરૂપ કાઁગ્રંથિને ભેદનાર અનેલેા જીવ અનિવૃત્તિદ્વારા પેાતાની અવસ્થાને પેદા કરે છે કે જે અવસ્થામાં એ જીવને કાં તો મિથ્યાત્વ મહનીયના સવ થા ઉત્ક્રય જ ન હેાય. કાંતા મિથ્યાત્વ માહનીયના વિપાકાય ન હોય. જીવની અવસ્થા અપૂવ કરણે પેાતાને કરવાનું કાર્ય કરી લીધા પછી જ જીવમાં જે શુભ પરિણામ પ્રગટે તેમાંથી જ પેદ્ય થઈ શકે છે. એથી એ પરિણામને જ અનિવૃત્તિકરણ એજ સમક્તિસ્વરૂપ આત્મ પિરણામપૂર્વકના અનંતર એવા કરણ-આત્મ પરિણામ છે. અનિવૃત્તિકરણદ્વારા અનિવૃત્તિકરણના અંત ડૂત જેટલા કાળમાં આત્મા કેવા પ્રકારની સિદ્ધિને પ્રાપ્ત કરે છે, એના સંધમાં એ પ્રકારના અભિપ્રાયા છે. એક કમ ગ્રંથિક, ખીો સૈધ્ધાંતિક, એનુ વિવેચન લાંબુ છે. પણ ટુંકમાં જ જણાવવાનુ કે જે યથા પ્રવૃત્તિકરણે ગ્રંથિદેશે આવે, તથા અપૂણે 'થિભેદ કરે તથા અનિ વૃત્તિકરણે મિથ્યાત્વસ્થિતિના બે ભાગ કરે, એક અ ંતર્મુહૂત For Private and Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૨ Acharya Shri Kailassagarsuri Gyanmandir વેદ્ય નાનીસ્થિતિ કરે. બીજી દેશેણીકોડાકાડીસાગરોપમ પ્રમાણ માટી સ્થિતિ કરે. એવી એ સ્થિતિ કરે, તેમાંથી નાની સ્થિતિ ખેંચી લઇને વચમાં અંતર કરે. એટલે એ સ્થિતિની વચ્ચમાં ખાલી જગ્યા રહે એમ કરે. પછી નાની સ્થિતિને અનિવ્રુત્તિકરણના અધ્યવસાયે કરી ખપાવીને પછી અંતરકરણ જે એ સ્થિતિ વચ્ચે ખાલી જગ્યા રહી છે તેમાં પ્રવેશ કરે. ત્યાં અંતરકરણમાં પ્રવેશ કરવાના પહેલે પહેલે સમયે જ ઉપસમ સમક્તિ પામે છે. પૂર્વાચાય મહારાજોએ ચાર ગતિને ચેાપાટરૂપ જણાવી છે તેના આપણે કાંઈક વિચાર કરીએ. ચાર ગતિમાંથી છૂટી પાંચમી ગતિ-મુક્તિમાં જવા માટેની જ સમજણુ આ ચાપાટમાંથી લેવાની છે, ચાર ગતિનું ચિત્ર ચાપાટ જેવું તેા નથી જ પણ કેડે હાથ દઇ પહેાળા પગે ઉભેલા મનુષ્યના જેવુ. ચૌઢરાજલેાકનુ ચિત્ર જાણીતુ છે, છતાં સમજ માટે ચાર ગતિનું ચિત્ર અતાવેલ છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ દિશાના ચાર પટ ચિત્રેલા છે અને વચલું ખાતુ મેાક્ષનું છે. ચાપટનાં ચાર પટ છે તે ચાર ગતિરૂપ સમજવા, અને. ચાર પટની વચ્ચેનુ સ્થાન મેાક્ષનું સમજવું. પટમાં ચાવીશ ખાના હાવાથી ચારે પટના મળીને છન્તુ ખાના થાય પણ એકેક પટમાં ત્રણ ત્રણ કુલા હેાવાથી ચાર પટનાં બાર ફુલેા છે તે બાદ કરીએ તા ૮૪ ખાના રહે. આ ચારણી ખાનાને ચેારાશી લાખ જવાયાની સમજવી, એ ચેારાશીના ફેરામાં જીવે ભમે છે. ત્રણ કુલ તે દેવ, ગુરૂ, ધર્માંનુ અથવા સમ્દગ્દર્શન જ્ઞાન ચારિત્રનું સ્થાન સમજવુ, તેના જે આસરો લે છે તેને મરણને ભય રહેતા નથી. બીજી રીતીએ ઉપશમ, ક્ષયાપશમ ને ક્ષાયક એ ત્રણ સમકિતના સ્થાને પણ લઇ શકાય છે. તે આગલ ઉપર સમજાશે. હવે આગળ For Private and Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૩ વિચાર કરીએ. સોગઠા ચાર જાતના હાય છે, અને તેના રંગ પણ જુદા જુદા છે. કાળા રંગવાળા તે ધી, પીળા રંગવાળા તે માની, લીલા રંગવાળા તે માયાવી અને લાલ રંગવાલા તે લેાલી સમજવા, એ ચારે કષાયે। કહેવાય છે. અનંતાનુબંધી, કાધ, માન, માયા, ને લાલ, અપ્રત્યાખ્યાનીના પણ તે ચાર જ તેમજ પ્રત્યાખ્યાની અને સંજવલનાં પણ ચાર. એ રીતે ૧૬ ભેદ્ઘ થયા. જો કે તે સિવાય પણ બીજા ઘણા ભેદ થાય છે. પણ અહીં તેા કષાય પૂરતુ જ જણાવેલ છે. ચારે ગતિમાં ચારે જાતના કષાય તા હેાય છે પણ વિશેષ ક્રોધ નારકીના જીવામાં હાય છે. એટલે જ માટો ભાગ સાગઠાના કાળે રાખ્યા છે. મનુષ્યેામાં માનવિશેષ હોય છે. તિય ચામાં માયા—કપટ વિશેષ હાય છે, અને દેવામાં લાભ વધારે હાય છે. કષાયાનાં ચાર ચાર પ્રકાર હાવાથી દરેક રંગના સોગઠા ઉપર મુખ્ય રંગ શિવાય બીજી ત્રણ ત્રણ જુદા જુદા રંગની લીટીઓ દોરેલી હેાય છે. જેમકે કાળા સેાગઠા ઉપર પીળી, લીલી ને લાલ લીટી હાય છે તેમ દરેક ઉપર પણ મૂળ રંગ શિવાયની બીજી ત્રણ ત્રણ હાય છે. તેથી સાળ ભેદ્ઘ થાય છે. ચૌદ રાજલાકમાં અવ્યવહાર ને વ્યવહાર રાશિનાં જીવા છે. આ બંને પ્રકારનાં જીવામાં ચારે કાયા રહેલાં છે. તેથી જ જન્મમરણુર્વ્યાજ કરે છે. ચાપટના રમનાર પાશાથી રમે છે અને કોડાથી પણ રમે છે. રાગદ્વેષરૂપ પાસા ગણાય છે. પાસા નાંખ્યું જાય છે. તેમ લેશ્યારૂપ કાડાઓ નાંખ્યું જ જાય છે છતાં ચાપટના પટમાં બેસી શકતા નથી. એટલે કે અવ્યવહાર રાશિમાં જન્મમરણની પરંપરા કર્યા કરે છે, એમ કરતાં કરતાં ઘણી ઘણી અકામ નિર્જરા થાય For Private and Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૪ એટલે દશને કે પચીશને દાણું પડી જાય, એટલે વ્યવહાર રાશિરૂપ પાટના પટમાં ફરવાને હક્ક મળે છે. એટલે કે પટમાં બેશે છે. જ્યાં સુધી ઉત્તમદાણ ન પડે ત્યાં સુધી અવ્યવહારરાશીને કહેવાય છે, અકામ નિર્જરારૂપ સારા ભાવ દાણું પડે, ત્યારે વ્યવહાર રાશીમાં આવે છે. એટલે કે સૂક્ષ્મ નિગોદમાંથી બાદર નિગદમાં આવે છે. તે પછી ધીરે ધીરે આગલ વધતાં વધતાં એકેદ્રિયમાંથી બે ઈ દ્રિય તે ઇંદ્રિય ચૌરિદ્રિયપણું પામે છે. એમ ચડે વલી પડે, વલી એમ કરતાં કરતાં અનંતા ફેરા થાય. વળી અસંજ્ઞીતિર્યંચ પંચેંદ્રિયમાં આવે. એમ કરતાં કરતાં ઘણું અકામ નિર્જરા થવા પામે ત્યારે સંજ્ઞીતિર્યંચ પંચેંદ્રિયમાં આવે. સમુઈિમ મનુષ્ય પણ થાય. અને તેમ કરતાં કરતાં ગર્ભજ. મનુષ્યપણું પામે. એમ ચારે કષાયેના વશથી ચારે ગતિમાં જીવ જન્મમરણ કર્યા કરે છે. ક્રોધ અને માનને ભાઈબંધી છે, માયા અને લેભને ભાઈબંધી છે. એટલે તેઓ ભેરુ કહેવાય છે. છતાં પિતાને સ્વાર્થ સાધવા માટે ભાઈબંધનું પણ ગળું કાપી નાંખે છે. ખરી રીતે તે કોધને મારવાનો છે. માનને તજવાનો છે. માયાને છોડવાની છે ને લેભને તજવાનો છે. જ્યાં સુધી એ ચારે કષાયે મરે નહિ ત્યાં સુધી ૮૪ લાખ યોનિમાં ભમવું જ પડે છે. હવે ફરતાં ફરતાં પિતાના પટના કુલ સુધી તો આવે છે, પણ પિતાના ઘરમાં જવાને સમર્થ થતું નથી. યથા પ્રવૃત્તિકરણ દ્વારા એ ત્યાં સુધી તે આવ્યા જ છે. પણ જ્યાં સુધી અપૂર્વકરણરૂપ પુરૂષાર્થ ફેરવે નહીં ત્યાં સુધી આગળ વધી શકાય નહિ. આયુકર્મ વજીને બાકીના સાતે કર્મોની એક કોડાકોડી સાગરોપમમાં પલ્યોપમને અસંખ્યાત ભાગ છે એટલી સ્થિતિ રહે ત્યાં For Private and Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૫ સુધી યથાપ્રવૃત્તિકરણ કહીએ. હવે અપૂર્વકરણ કરવું જ જોઈએ એટલે રાગદ્વેષની ગાંઠ તેડવી જોઈએ. એપાટમાં જ્યાં સુધી તેડતે નથી ત્યાં સુધી સેગડી પિતાના ઘરમાં જઈ શકતી નથી ત્યારે અહીં તોડ એ જ સમજવાનો કે રાગદ્વેષની ગાંઠને અપૂર્વકરણ અધ્યવસાયે કરી તોડી નાંખવી જોઈએ. જેથી મુક્તિપુરી જે પિતાનું સ્થાન છે ત્યાં જઈ શકાય. અનિવૃત્તિકરણે અનંતાનુબંધી કષાયે, સમક્તિ મેહની ને મિથ્યાત્વ મેહની અને મિશ્રમેહની, એ સાત પ્રકૃતિ ક્ષય થાય ત્યારે સમતિ પેદા થાય તેનું નામ જ તેડ થયો ગણાય. તોડ થયા પછી આગળ વધતાં પોતાના ઘરમાં જતા પટના વચલા ભાગે નીચે સુધી આવે છે, ત્યાં સોગઠી સૂવાડે છે. એટલે કે રાગદ્વેષ કોધાદિ કષાયની કેડ ભાંગી નાખી પોતે અણસણની જેમ સુખેથી સૂવે છે, હજી પણ વચલા કુલરૂપ ક્ષાયિક સમક્તિની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી મરણનો ભય રહે છે. પણ ક્ષાયિક સમક્તિરૂપ કુલમાં અથવા સમ્યગ્દર્શનરૂપ કુલમાં સૂતા પછી મરવાને ભય રહેતું નથી પણ ચાર પાંચ ભવમાં જ અવશ્ય મેક્ષે જાય છે. મોક્ષમાં ગયા પછી પાછું આવવાનું છે જ નહીં, મેક્ષનું સુખ શાશ્વતું છે. સાદિ અનંત સુખમાં રહે છે. અન્યજન સંગઠીને ગાંડી કરે છે અને સંસારમાં ફેરવે છે. પણ તે માન્યતા સાચી નથી. વિતરાગ દશાને પામેલા આત્માઓને ફરી અત્રે આવવાની જરૂર જ નથી. આવે જ નહીં. આ ચોપાટની રમત ઉપરથી રાગદ્વેષ કોધાદિ કષાયેને ત્યાગ કરવો જોઈએ. મતલબ કે શ્રી સર્વજ્ઞ કથિત જીવાજીવાદિ નવ તત્ત્વનું તથા શુદ્ધ દેવ ગુરૂ અને ધર્મ એ ત્રણ તનું શ્રદ્ધાન તે સમક્તિ. અઢાર દૂષણથી રહિત વિતરાગ પરમાત્માને દેવ તરીકે, પંચમહાવ્રત ધારણ કરનાર, For Private and Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૬ કંચનકામિનીના ત્યાગી, અને શ્રી જિનાજ્ઞાનુસાર સંયમ માર્ગમાં યથાશક્તિ વીર્ય “પરાકમ” ફેરવનારને ગુરૂ તરીકે તથા શ્રીવિતરાગ કથિત દયામય ધર્મને ધર્મ તરીકે માની સમકિતના સડસઠ ભેદનું સ્વરૂપ સમજી, મિથ્યાત્વને ત્યાગ કરી સમક્તિ અંગીકાર કરવું. તેનું શુદ્ધ પાલણ કરવું. સમક્તિ સહિત વ્રત અને અનુષ્ટાને આત્માને હિતકર્તા થાય છે. એ મોક્ષપદ પ્રાપ્તિમાં બીજરૂપ છે. એટલું જ નહિ પણ સમક્તિ પ્રાપ્ત કરનારને સંસારભ્રમણ કાળ મર્યાદિત થાય છે. વધારેમાં વધારે અર્ધપુદ્ગલ પરાવર્તન કાળમાં તે ચોક્કસ ક્ષે જાય છે.....ઈતિ વ્યવહાર સમિતિના ૬૭ ભેદ ૧ સહણ-૪; ૨ લિંગ ૩, ૩ દૂષણપ, ૪ ભૂષણપ, પ-લક્ષણ ૫, ૬ આગાર ૬, ૭ યતના ૬, ૮ ભાવના ૬, ૮ સ્થાન ૬, ૧૦ પ્રભાવના ૮, ૧૧ વિનય ૧૦, ૧૨ શુદ્ધિ ૩, ૪–૩–૫–૫-૬-૬-૬-૬ ૮–૧૦–૭=૬૭ ભેદ. દિગંબરી ભગવતી આરાધનામાં કહ્યું છે કે-આ જીવે અત્યાર સુધીમાં તિર્થંકરપદ, ગણધરપદ, કલ્પ, લેકાંતિક દેવપણું, નવ અનુકિત, પાંચ અનુત્તર એ સ્થાન પ્રાપ્ત કરેલ નથી. બાકીના બધા સ્થાન અનંતિ વાર પામી આવ્યો છે, ગાથા–સક્કાલ દતાકાલ–સમયે સુજ અણુત સોચે; જાદો મદાયસન્વે-મતિ દક્સિકલશ્મિ. ઉદા અર્થ –આ જીવે ઉત્સર્પિણી અને અવસર્પિણના સમસ્ત સમયને વિષે અતિતકાલમાં અનંતવાર જન્મ લીધા છે, અને અનંત વાર મરણ કીધા છે. એવા કેઈપણ કાલનો સમય બાકી નથી જેમાં આ જીવે જન્મમરણ ન કીધા હેય. ૭૬ ગાથા–અડ્ડાએ For Private and Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૭ સેમ—ણ ઈમેસેસેસુ સગપદેસેસુ; તત્તગ્નેિવ અદ્હણ, ઉવત્ત પસ્તયંકુબુદિ. ૭છા અર્થ –જે જીવ મધ્યના આઠ પ્રદેશને છોડી શેષ પિતાના આત્મ પ્રદેશમાં તપ્ત જલરૂપ આંધણના મધ્યે રહેલા ચેખાની પેઠે ઉદ્વર્તન એટલે ઉંચે પરાવર્તન એટલે નીચે કરે છે. ઉંચે ઉછલવું ને નીચે પડવું એમ થાય છે. એટલે જીવના આઠ મધ્યપ્રદેશ વિના બીજે સમસ્ત આત્મપ્રદેશ સંકેચ ને વિસ્તારને પામે છે. ૭ ગાથાઃ-લગાગાસપએસા, અસંખ ગુણિદા હવતિ જાવદિયા તાવદિયાણિ અક્ઝવ, સારાણિ ઈમરૂ જીવસ્ય ૭૮ અજજવસાણુઠ્ઠાણું તરાણિ છ વિકુવ્વઈ મેહુ; નિશ્ચપિ જહા સરઢ ગિરિણાણુ વિધવણે છા અર્થ—જેટલા અસંખ્યાત ગુણું લેકાકાશના પ્રદેશ છે. તેટલા આ જીવના કર્મબંધને ગ્ય કષાય અને અનુભાગના પરિણામનાં સ્થાન છે. જેમ કરકાર (શેડવકિડે) નાના પ્રકારના રંગને ધારણ કરે છે, તેમ સમય સમય પરિણામ પલટે છે (બદલાય છે) ત્યાં નવિન નવિન અધ્યવસાય (સંકલ્પ–વિચારે) ના પરિણામે હોય છે. ૭૮-૭૯ ગાથા ભારણરેહવતો, કહિંચિવિસ્મમદિઓરૂહિયભાર; દેહભારવાહિણે પણ, ભુલહંતિપર્ણપિ વિસમિç. ૯૧ અર્થ –ભારને વહન કરનાર પુરૂષ તો કેઈ સ્થાનમાં ભાર ઉતારીને વિશ્રામ પામે છે. પણ શરીરના ભારને વહન કરનાર ક્ષણ માત્ર પણ વિશ્રામ પામતે નથી. જે દારિક કે વૈકિયના ભારને ઉતારે તો પણ તેથી અનંતગુણ પરમાણુના સ્કંધરૂપ તૈજસ કામણ શરીરને મેટો ભાર તો રહે જ છે. જેથી આત્માના કેવલ જ્ઞાન, કેવલ દર્શન, અનંત અવ્યાબાધ સુખ, અનંતવીર્ય પ્રગટ થઈ શકતું નથી. પ્રગટ કરવા દેતા નથી. ૯૧ For Private and Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૮ શ્રીભગવતી આરાધનામાં કહ્યું છે કે- સાધુઓની વયાવત્ય કરવાથી ૧૬ ગુણો થાય છે –ગાથાઃ-ગુણ પરિણામે સિદ્ધા, વચ્છલંભત્તિપત્તલંભેય; સંઘાણુતવપૂયા, અવ્વછિત્તી સમાધીય ૧ આણુ સંજમ સાબિલ્લદાય, દાણુંચ અવિદિગિંછાય, વેજાવચ્ચસ્સ ગુણા, ભાવણાકજ પુણું. રા અર્થ –૧- સાધુના ગુણેના પરિણામ, ર–શ્રધ્ધાન, ૩–વાત્સલ્ય. ૪. ભક્તિ, પ–પાત્રલાભ. ૬-સંધાન એટલે રત્નત્રયની ઉત્પત્તિ. –તપ, ૮. પૂજા. ૯ ધર્મતીર્થની અશ્રુચ્છિતા. ૧૦. સમાધિ, ૧૧ તિર્થંકરની આજ્ઞાનુંધારવું, ૧૨. સંયમની સહાયતા. ૧૩ દાન. ૧૪ નિર્વિચિકિત્સા, ૧૫ પ્રભાવના. ૧૬-કાર્ય પૂરણુતા. એ ૧૬ ગુણ પેદા થાય છે. એ જ આરાધનાની ૧૭૦૦મી ગાથાથી આગળની ગાથાઓમાં અસુચિભાવનાના અધિકારમાં. તેમ બીજા પણ ઘણા ગ્રંથમાં લબ્ધિઓના વર્ણન છે. કે–તપ, લાભાંતરાયના ક્ષપશમ, વીર્યાન્તરાયના ક્ષપશમ, શરીરને અંગોપાંગ નામ કર્મના ક્ષપસમથી અનેક જાતની લબ્ધિઓ પેદા થાય છે. પણ તે આત્મિય સ્વભાવની મૂળ પ્રકૃતિ નથી. પણ પુદગલની પ્રકૃતિ છે. એ લબ્ધિઓમાં જ અહંકાર કે મારાપણું ધારણ કરે છે તે મુનિ પતિત થાય છે. જૈનેતરને પણ તપના વેગથી તેવી લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. સમ્યકત્વધારીએ એવી લબ્ધિઓને ઇચ્છતા નથી. મોક્ષસુખ આપનારી લબ્ધિઓને જ ઈચ્છે છે. જેવી કે તિર્થંકર લબ્ધિ, ગણધરલબ્ધિ, કેવલ જ્ઞાનલબ્ધિ, ક્ષાયિક ચારિત્ર લબ્ધિ વગેરે જે આત્મ લબ્ધિઓ છે તેજ ઈછે, બાકી પુગલીક લબ્ધિઓ નહીં. દિગંબરે ૧૬ દેવલેક અને એક ઈદ્રો માને છે. દ્રૌપદીને પાંચ ભર્તાર નથી માનતા. પાંચ ભરીને સતી કહેવી તેને મિથ્યાત્વ For Private and Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૯ કહે છે. મહાભારત અને રામાયણને મિથ્યાશ્રુત ગણે છે. ઈતિમતિશ્રત અવધિ મનપર્યવ એ ચાર જ્ઞાન તે ક્ષાપશમિક છે. કેવલ જ્ઞાન ક્ષાયિક છે. મિથ્યાત્વી જીવોને અવધિ જ્ઞાનાવરણ પણ અવધિ દર્શનાવરણ નહીં) અને વીતરાયના ક્ષપશમથી વિભંગ જ્ઞાન પિદા થાય છે તે અમુક મર્યાદામાં રૂપિદ્રવ્યને જોઈ શકે છે. મનુષ્ય અને તિર્યને તવકાય કલેશ, તપ, તે દ્રવ્યથી સંયમથી ઉપજે છે. દેવનારકને ભવ પ્રત્યયી હોય છે. આગળ પ્રશ્નમાં કહેલ કે વિભગવાલાને અવધિ દર્શનની ના નથી કહેલ એમ જે કહેલ છે તે આથી મનોકલ્પીત છે એમ જણાય છે. તેનો ખુલાસો ત્યાં જ કરેલ છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર લેફ્ટાપદ તથા ભગવતી આરાધના ગાથા ૧૯૦૮. જીવપરભવનું આયુષ્ય ક્યારે બાંધે ? જીવ પરભવનું આયુષ્ય આયુષ્યના ત્રીજા ત્રીજા ભાગે બાંધે છે. તે ઉત્કૃષ્ટ આઠ અપકર્ષનમાં બાંધે છે. (નવમે નથી) જે પ્રથમના અપકર્ષમાં ન બંધાયું હોય તે બીજા અપકર્ષમાં (આયુષ્યના બીજા ત્રણ ભાગ કરતાં ત્રીજા ભાગે.) બાંધે (અપકર્ષ એટલે આયુષ્યનો ત્રીજે ત્રીજેભાગ જાણ. (જેમ ૧–૩–૧૦–૮૧-૨૪૩–૭૨૯-૨૧૮૭–૬૫૬૧ એ પ્રમાણે ભાગ જાણવા) એમ છેવટ આઠમા અપકર્ષમાં તે બાંધે જ. અને જે લેફ્સામાં બંધ પ્રથમ પડયે હેય તેજ લેફ્સામાં આઠે અપકર્ષનો બંધ પડે. અલ્પ બહુવ–સર્વથી ચેડા આઠ અપકર્ષ વાળા છે, તેથી સાત અપકર્ષવાળા સંખ્યાતગુણ. તેથી છ અપકર્ષવાળા સંખ્યાતગુણ. તેથી પ–૪–૩–૨–૧ અપકર્ષવાળા સંખ્યાતા સંખ્યાતા જાણવા. એવી રીતે આયુષ્યના બંધનને ચેગ્ય For Private and Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૦ લેફ્સાના મધ્યમ આઠે અંશ તેના આઠે અષે કરી ઉત્પત્તિના ક્રમ કહ્યો. તે મધ્યમ અશમાંથી અવશેષ રહે જે લેફ્સાના અઢાર અશ તે ચાર ગતિમાં જવાના કારણેા છે. મરણુ એ અઢાર અશ સહિત હાય, તે મરણ વડે યથાયેાગ્યને જીવ પ્રાપ્ત કરે છે. કઈ લેશ્યાના કયા ભાગમાં જીવ મરે તેા કઈ ગતિમાં જાય ? ૧ શુક્લલેશ્યાના ઉત્કૃષ્ટ અંશ સહિત મરે તે સર્વાર્થ સિધ્ધ નામે ઈંદ્ર (મુખ્ય) વિમાનમાં ઉપજે, શુકલ લેસ્યાના મધ્ય અંશે મરે તે આનંત સ્વના ઉપર સર્વાર્થ સિદ્ધ, ઇંદ્રક વિજયાર્દિક વિમાનપર્યંન્ત યથાસંભવ ઉપજે. શુકલ લેશ્યાના જઘન્ય અંશને પદ્મ લેગ્યાના ઉત્કૃષ્ટ અંશ સહિત મરે તે સહસ્રાર સ્વર્ગ પ્રાપ્ત થાય. જઘન્ય અંશ સહિત મરે તો સનમાર, મહેન્દ્ર સ્વર્ગ માં જાય. મધ્યમ અશથી મરે તેા સહસ્રારથી નીચે અને સનકુમાર, માહેન્દ્ર ઉપર યયાસ ભવ ઉપજે. તેજો લેસ્સાના ઉત્કૃષ્ટ અંશે મરે તે સનત્કુમાર માહેદ્રના અંતનાપટેલ (પાતરામાં) ચક્રનામાં ઈંદ્રક સબંધી શ્રેણિઅદ્ધ વિમાનમાં ઉપજે, ને જઘન્યથી મરે તે સોધમ, ઈશાનના પહેલા ઋતુનાંમાં ઈંદ્રક વા શ્રેણિબદ્ધ વિમાનમાં ઉપજે અને મધ્યમ અંશ સહિત મરે તેા સૌધર્મ, ઇશાનના બીજા પટેલના ઈંદ્રકથી માંડી સનત્કુમાર, માહેન્દ્રના દ્વિચમ પટલના ખલિભદ્રનામાં ઇંદ્રક પયંત વિમાનમાં ઉપજે, કૃષ્ણ લેશ્યાના ઉત્કૃષ્ટ અંશ સહિત મરે તે સાતમી નરક પૃથ્વીમાં એક જ પટલ છે તેના અધિ સ્થાનકનામા ઇંદ્રક મિલ વિષે ઉપજે. (જઘન્ય અશવાલા અષ્ટિ પૃથ્વીના છેલાપટલમાં પણ કેટલાક ઉપજે છે.) જઘન્ય અશથી મરે તે પાંચમી પૃથ્વીના અંતપટલના તિમિશ્રનામાં ઈંદ્રક વિષે ઉપજે. મધ્યમ અંશથી મરે તો અવધિ સ્થાન ઈંદ્રની ચાર શ્રેણિમૃદ્ધ For Private and Personal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૧ બીલમાં ઉપજે, અથવા છડી પૃથ્વીના ત્રણે પટલ બિલમાં. પાંચમી પૃથ્વીના ચરમપટલમાં યથાયોગ્ય ઉપજે. નીલ લેફ્સાના ઉત્કૃષ્ટ અંશે મરે તે પાંચમી પૃથ્વીના દ્વિચરમપટલના અંધનામાં ઈદ્રકમાં ઉપજે. કેઈક પાંચમાં પટલમાં પણ ઉપજે. જઘન્ય અંશથી મરે તો વાલુકાપ્રભા પૃથ્વીના અંતના પટલના સંપ્રજ્વલિત નામે ઈંદ્રમાં ઉપજે. મધ્યમ અંશમાં મરે તે વાલુકાપ્રભાના સંપ્રજ્વલિત ઈંદ્રકના નીચે અને ચોથી પૃથ્વીના સાતે પટલ ને પાંચમી પૃથ્વીના અંધક ઈંદ્રક ઉપરે યથાયોગ્ય ઉપજે. કાપિત લેફ્સાના ઉત્કૃષ્ટ અંશથી મરે તે ત્રીજી પૃથ્વીના આઠમા દ્વિચરમ પટલના સંવલિત નામા ઇંદ્રકમાં ઉપજે. કેઈક અંતના પટલના સંપ્રજ્વલિત નામે ઇંદ્રકમાં પણ ઉપજે છે. જઘન્ય અંશથી મરે તો પહેલી પૃથ્વીના પ્રથમ સીમંતક નાંમા ઇંદ્રક વિષે ઉપજે, મધ્યમ અંશ સહિત મરે તે પહેલી પૃથ્વીના સીમંતક ઇંદ્રક નીચે બાર પટલમાં અને ત્રીજી પૃથ્વીના દ્વિચરમ (છેલ્લા બે) સંપ્રજવલિત ઇંદ્રકના ઉપરે સાત પટલમાં અને બીજી પૃથ્વીના અગિયાર પટલમાં યથાયોગ્ય ઉપજે છે. અહિં આટલું વિશેષ છે કે કૃષ્ણ નીલ ને કાપત એ ત્રણ લેક્શાના મધ્ય અંશ સહિત મરે એહવા કર્મ ભૂમિજ મિથ્યાદષ્ટિ મનુષ્ય વા તિર્યચ. અને તે લેફ્સાના મધ્યમ અંશ સહિત મરે તે એવા ભેગભેમિયા મિથ્યાદષ્ટિ તિર્યંચમનુષ્ય તે ભવનવાસી વ્યંતર જોતિષી વા સૌધર્મ–ઈશાનવાસી દેવ. મિથ્યાષ્ટિ તે બાદર પર્યાપ્ત પૃથ્વી, પાણી, વનસ્પતિ કાયમાં ઉપજે છે. ભવન ત્રયાદિકની અપેક્ષાએ ઈહાં પીત્ત લેડ્યા જાણવી. તિર્યંચ મનુષ્યની અપેક્ષાએ કૃષ્ણદિ ત્રણના મધ્યમ અંશથી મરે એવા તિર્યંચ મનુષ્ય તે અગ્નિ વાયુ વિકલત્રય અસંજ્ઞી પંચેન્દ્રિ For Private and Personal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૨ સાધારણ વનસ્પતિમાં ઉપજે. વલી ભવન (ભવનપતિ, વ્યંતર, ચમક) યાદિ સર્વાર્થસિદ્ધિ પર્યત દેવ અને ધાર્મિક સાતે પૃથ્વીઓના નારકી તે પિતાપિતાની લશ્યાને અનુસાર યથાયોગ્ય મનુષ્ય વા તિર્યંચ ગતિને પામે છે. અહિંયા આટલું જાણવું કે, ગતિ સંબંધી જે પૂર્વે આયુ બાંધ્યું હોય તે જ ગતિમાં જે મરણ થાય ત્યારે જે લેહ્યા હોય તેના અનુસારે ઉપજે છે. જેમકે મનુષ્યને પૂર્વે દેવાયુનું બંધ થયું હોય પણ મરણ વખતે કૃષ્ણાદિ લેસ્યા હોય તો ભવનત્રિકમાં ઉપજે, એહવી રીતે અન્યત્ર પણ જાણવું. એવી રીતે લેશ્યાનું અધિક વર્ણન કર્યું. હવે ગુણસ્થાનમાં કઈ લેશ્યા હોય ? તે કહે છે. અસંતપર્યત એ લેહ્યા હોય છે, દેશવ્રતી આદિ ત્રણ ગુણસ્થાનમાં પત્તાદિ ત્રણ શુભ લેહ્યા હોય. તેના ઉપરે અપૂર્વ કરણથી સગીપર્યત છ ગુણ સ્થાનકમાં સુકલ લેહ્યા જ છે. અમેગી ગુણસ્થાનક લેફ્સારહિત છે. કારણે ત્યાં રોગ કષાયને અભાવ છે. ઉપરાંત કષાયાદિક જ્યાં કષાય નાશ પામે હોય એવા ત્રણ ગુણ સ્થાનકમાં કષાયનો અભાવ હોવાથી લેહ્યા ઉપચારથી કહીએ, એ લેસ્થાઓને પ્રજવલન કરવાનું ઉપાય બતાવે છે. ગાથા એસિલેસાણું, વિરોધણપદિઉવક્કમેઈમો, સર્સિસંગાણું. વિવજાણું સબ્યુહા હોઈ તો અર્થ – એ વેશ્યાઓને ઉજજવલ કરવાનું ઉપાય છે. જે સમત પરિગ્રહોને સર્વથા ત્યજે તે ઉજવલ થાય. ગાથા–લિસા સધી અક્ઝવ – સાવિ સધી એહાઈ જીવસ અwવસાણ વિસધી, મંદ કસાયસણાયવા, લા અર્થ–જીવને લેશ્યાની શુદ્ધતા પરિણામની શુદ્ધતાથી થાય છે. અને પરિણામની શુદ્ધતા મંદ કષાય વાલાને હોય છે. કષા પરિગ્રહ-ધારીઓને For Private and Personal Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૩ હોય છે. બાહ્ય પરિગ્રહના અભાવથી પણ કષાયની મંદતા હોય છે. (એ પ્રાયિક વચન છે, જેના અભ્યતર પરિણામની શુદ્ધિ હોય તેની નિયમાં બાહ્યશુધિ પણ હોય ને તે બાહ્ય પરિગ્રહને તજે. જેનું અત્યંતર રાગ નાશ થયું હોય તે બાહ્ય પરિગ્રહમાં મમત્વ કરે નહીં. ગાથા-સુક્કાએ લેસાએ, ઉક્કટ્સ અંસય પરિણમિત્તા જે મરદિ સહુણિયમા, ઉક્કસારાએ હાઈ. ૧૬ો અર્થ શુકલ લેક્શાના ઉત્કૃષ્ટ અંશરૂપ પરિણામથી જે મરણ કરે છે તે નિયમાં ઉત્કૃષ્ટ આરાધનાનો ધારક હોય છે. ૧દા ગાથા-ખાઇય દંસણ ચરણું, એવ સમિયાણ મિમિક તહેઈ ખીણમેહ, આરાહિત્તાય જેહુ અરહંત. ૧છા અર્થ –ઉત્કૃષ્ટ આરાધનાના ધારકને ક્ષાયિક સમ્યગદર્શન ક્ષાયિક ચારિત્ર અને ક્ષાપશમિક જ્ઞાન એ મોક્ષને મારગ છે. તે બારમાં ગુણ સ્થાનકના ધારક એને આરાધી કરી અરિહંત હોય છે. ૧૯૧છા ગાથા – જે રસાસુક્કાએ, દુએ સયા જેય મિલેસાએ; તલ્લેસા પરિણામે, હુમઝિમારાપણું મરણે. ૧૯૧૮ અર્થ – વલી અવશેષ જે સુકલ લેસ્થાનું અંશ અને પમેતેશ્યાના બાકીના અંશ છે તેના પરિણામ મરણ કલમાં મધ્યમ આરાધના છે ૧૮ ગાથા- તેજાએ લિસાએ, જે અંસાતેસુજે પરિણામિત્તા, કાલંકરે ઈ તસ્સહ જહણિયારાધણુ ભણિદા. ૧ વલી જે તે લેશ્યાના અંશ છે તે રૂપ પરિણમે કરી જે મરણ કરે છે તેને જઘન્ય આરાધના કહેલ છે. ૧લા ગાથા –જે જાએ પરિણમિત્તા, લિસાએ સંજદો કુણઈ કાલં; તેલ ઉવશ્વજઈ, તેલેસે ચેવ સે સગ્ગ. ૨૦ અર્થ- જે સંયમી જેવી લેધ્યારૂપ આપણુ પરિણમે કરી મરણ કરે છે તેવી લેણ્યા વાલા For Private and Personal Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૨૪ Acharya Shri Kailassagarsuri Gyanmandir તે લેફ્સાના ધારક દેવ થાય છે. ૧૯૨૦ના ગાથાઅહુ તેઉપમ સુ, અદિચ્છ દાણાદસણુ સમગ્ગા; આઉખૈયા દુસુધા,ગઢિ સિધ્ધિ યુદ્ધ કિલાસો, ૨૧૫ અ་:-અથવા જો તેજો લેસ્યા, પદ્મ અને સુકલ લેસ્યાને ઓળંગી લેશ્યાના અભાવને પામે તે જ્ઞાનદશને કરી પૂર્ણતા પામી આયુક્ષય થતાં સમસ્ત કલેશ રહિત થઈ નિર્વાણને પામે છે–મેાક્ષમાં જાય છે. ૧૯૨૧૫. – શ્રી ભગવતી આરાધનામાં પ્રાયશ્ચિત આપનાર કેવા હાવેા જોઇએ ? તેનામાં કેવાં ગુણા અને શાસ્ત્રાને અભ્યાસ કેવા હોવા જોઇએ ? તે નીચે પ્રમાણે બતાવેલ છે કહેલ છે. ગાથાઃ પવિડ વવહાર, જો જાણુઇ તચ્ચોસવિત્થાર; બહુસાય વિકષ્પકુંવણા વવહાર' હાઈ. ૫૫૪ા અઃ- જે પાંચ પ્રકારના વ્યવહાર કહિયે. પ્રાયશ્ચિત તેને તત્વથી વિસ્તાર સહિત જાણે, અને ઘણી વાર આચાય ની પાસે પ્રાયશ્ચિત દેતાં દેખ્યા હાય, તથા પાતે પ્રાયશ્ચિત આપેલ હેાય તે વ્યવહારવાન હેાય. હવે પાંચ પ્રકારનુ વ્યવહાર કહે છેઃ- ગાથા—આગમ સુદ્ઘ આણુ, ધારાય છદાહુતિ વવહારા; એએસિ વિત્યારા, પરુવણા સુત્તિિા, પપાચ્ય :૧-આગમ,૨-શ્રુત,૩-આજ્ઞા૪-ધારણા,૫-જિત, એ પાંચ પ્રકારના વ્યવહાર સૂત્ર એટલે પ્રાયશ્ચિત સૂત્ર છે. તે વિસ્તાર સહિત પ્રરુપણા પુરાતન સૂત્રમાં હેલ છે. (તે ખધાની આગલ કહેવા જોગ નથી) પ્રાયશ્ચિત ગ્રંથ તે આચાર્ય ને યાગ્ય હોય તેને ભણાવે છે. ખીજાઓને ભણાવવાની ચેાગ્યતા નથી. તે પ્રાયશ્ચિતનાં ગ્રંથા જુદા હેાય છે. વ્યવહારવાન આચાય શ્રાવકો અને મુનિએ કરેલ અપરાધ તેને પ્રાયશ્ચિત કેવી રીતે આપે ? ગાથા—દ્રવ ખેત્ત કાલ, ભાવકરણુ પરિણામ મુમ્બ્રાહ; સહણુ For Private and Personal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨પ પરિચાય, આગમ પરિસંય વિણાય. પદ્દા માલૂણું રાગ દેસે, વવહાર પડ્ડવે ઈસતસ; વવહાર કરણકુસલ જિણવયણ વિસારદે . ધીરે. પછી અર્થ – જે પ્રાયશ્ચિત દેવામાં પ્રવિણ હોય, અને જે જિનાગમને જ્ઞાતા હોય, મહાધીરજવાન હોય, બુદ્ધિવાન હેય, એડવા પ્રાયશ્ચિત આપનાર આચાર્ય તે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, ક્રિયા, પરિણામ, ઉત્સાહ, સંહનન, પર્યાય તે દિક્ષાકાલ, આગમ તે શાસ્ત્ર-જ્ઞાન અને પુરુષ તેના સ્વરૂપને સારી પેઠે જાણીને રાગદ્વેષ છેડી પ્રાયશ્ચિત લેનાર મુનિ (શ્રાવક) ને પ્રાયશ્ચિતમાં સ્થાપના કરે. ભાવાર્થ –જેમાં એવી પ્રવિણતા હોય, જે એને પ્રાયશ્ચિત દેવાથી તેના પરિણામ ઉત્તલ હશે, અથવા દેષોને અભાવ થશે, વતેમાં દૃઢતા થશે, એ જાણું શકે તે પ્રાયશ્ચિત આપે. જેને આગમાનું જ્ઞાન ન હોય તેને પ્રાયશ્ચિત આપવું નહિ સંભવે. જે સૂત્રના રહસ્યને જાણ હય, જેને આહારાદિકમાં ગ્યા ગ્યનું જ્ઞાન હોય, તે દ્રવ્યના સ્વભાવને જાણું પ્રાયશ્ચિત આપે. તથા આ ક્ષેત્રમાં આ પ્રાયશ્ચિતનું નિર્વાહ થશે કે કેમ? તે જાણુને પ્રાયચ્છિત આપે. વલી આ ક્ષેત્રમાં પાણી છેડો છે કે ઘણે? અને વાતપિત્ત ને કફનો વધારે થશે કે ઓછો થશે ? અથવા સમાન રહેશે ? તે જાણે. વળી તે ક્ષેત્રમાં શીત ઉષ્ણતા અધિક થશે કે હિન તે જાણે. આ ક્ષેત્રમાં ધર્મને કે મિથ્યા દષ્ટિને વધારે કે ઘટાડો થશે તે જાણે. શીત ઉષ્ણુતા વર્ષા વગેરે ઋતુઓને ફેરફાર જાણે. જેથી નિર્વાહ હાય, વ્રત શુદ્ધ થાય. પ્રાયશ્ચિત કિયામાં પરિણામ કેવું છે તે જાણે. તપસ્યામાં તિવ્ર ઉત્સાહ છે કે મંદ છે તેને જ્ઞાતા હોય. સંહનન એટલે શરીરનું બલ તેને નિર્ણય કરે. તપમ વૃદ્ધિ થાય તેમ કરે. સહનશીલતા વા કાયરતા જાણે. બાલક, For Private and Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યુવાન કે વૃદ્ધ છે તે જાણે. ઉપર પ્રમાણેનો જ્ઞાતા હોય તે પ્રાયશ્ચિત આપે. ગાથા–વવહારમયાણું તે, વવહરણિજય વવહરંતખુ ઉસ્તીયદિ ભવપંકે, અયસંકમ્મય આદિ યદિ ૫૮. અર્થ—જે ગુરૂ પાસે પ્રાયશ્ચિત સૂત્ર શબ્દથી ને અર્થથી ભણેલ ન હોય ને તે બીજાને પ્રાયશ્ચિત આપે છે તે સંસારરૂપ કાદવમાં ડુબે છે. અને અપયશને પ્રાપ્ત થાય છે. પ્રાયશ્ચિત સૂત્ર જાણ્યા વિના વૃથા આચાર્યપણાના અભિમાનથી જે પ્રાયશ્ચિત આપે છે તે ઉન્માર્ગના ઉપદેશથી ને સન્માર્ગના નાશથી મિથ્યાદષ્ટિ થઈ તિવ્ર કર્મબંધ કરે છે. કેવાં ગુણોને ધારણ કરનાર પ્રાયશ્ચિત સૂત્ર ભણવાને લાયક છે. તે કહે છે. જે મોટાં કુલમાં ઉત્પન્ન થયેલ હોય, વ્યવહાર માર્ગને જ્ઞાતા હોય, કેઈપણ વખતે પિતાના મૂળ ગુણમાં અતિચારાદિ દોષ લાગ્યું ન હોય, ચાર અનુગરૂપ સમુદ્રને પારંગામી હોય. મહાન વૈર્યવાન બલવાન. પરિસહોને જિતવામાં સમર્થ, જેને દેવતા ઉપસર્ગ કરે તે પણ ચલાયમાન થાય નહીં. જેની વસ્તૃત્વ શક્તિ જાર હોય, વાદીપ્રતિવાદીને જીતવામાં સમર્થ હોય, પંચવિષયથી અત્યંત વિરક્ત હોય. ઘણાં કાલ સુધી ગુરૂકુલ સેવેલ હોય. દીર્ઘકાલને દીક્ષિત હિય. જેની આચાર્ય પદવીની ગ્યતા સકલ સંઘમાં વિખ્યાત હોય ઈત્યાદિ અનેક ગુણોન ધારક. આચાર્યપદને ગ્ય તે પ્રાયશ્ચિત ગ્રંથે પૂર્ણ જાણતા હોય તે બીજાને પ્રાયશ્ચિત આપે અને શુદ્ધ કરે. અપાપાયના જાણ હોય. અપાયું એટલે પ્રાયશ્ચિત લેનારના રત્નત્રયને વિનાશ. ઉપાય એટલે રત્નત્રયને લાભ થશે કે કેમ? તે પ્રાયશ્ચિત લેનારના મનોભાવ, અંગચેષ્ટાદિ આકૃતિથી જાણી શકે. અને તેને રત્નત્રયમાં દાખલાઓથી ઉપદેશ વડે સ્થિર કરે. બીજા પણ બાહ્ય ને અત્યંત ગુણો ઘણાં હોય. તેને વિસ્તાર ઘણે For Private and Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બતાવેલ છે. તે ગુણ હોય તે પ્રાયશ્ચિત આપે. પ્રાયશ્ચિત કેને, કેમ, કેટલે, ક્યારે, કેવી રીતે આપવું તેને જ્ઞાતા હોય. પણ તે શિવાયના પ્રાયશ્ચિત આપે તે ગુણરહિત થાય. મિથ્યાત્વને ઉદય થાય. સંસારમાં અનંતકાલ દુઃખે ભેગવે. પોતે ડૂબે, બીજાને ડુબાવે, માટે પ્રાયશ્ચિત દેવામાં ઉદ્યમી થવું નહીં. પુસ્તકમાં લખેલ હોય તે પ્રમાણે આપી દે પણ લેનારની સ્થિતિ, શક્તિ, સ્વભાવ ને સંયેગે જાણ્યા વિના આપે તે તે વિરાધિક થાય. જિનેશ્વર દેવની આજ્ઞાને ખંડન કરનાર થઈ અનંત સંસારમાં પરિભ્રમણ કરે. પ્રાયશ્ચિત લેનાર ને આપનારના ચાર ભાગ છે. ૧ લેનાર અને આપનાર બંને જ્ઞાતા તે ઉત્કૃષ્ટ ભાંગે ૨. આપનાર જ્ઞાતા, લેનાર અજ્ઞાત તે મધ્યમ ભાગ ૩. લેનાર જ્ઞાતા અને આપનાર અજ્ઞાન તે જઘન્ય ભાંગે. ૪. લેનાર અને આપનાર બંને અજ્ઞાત તે કનિષ્ઠ ભાંગે. ૩. લેનાર ને આપનાર બંને જ્ઞાતા, આપનાર અજ્ઞાત તે જઘન્ય ભાગે. ૪. લેનાર આપનાર બંને અજ્ઞાત તે કનિષ્ઠ ભાંગ. ચેથે ભાગે અયોગ્ય છે. બંને ડુબે. ઉત્કૃષ્ટ ભાંગા વડે પ્રાયશ્ચિત લેવું તે બરાબર છે. તેને સંગ ન હોય તો બીજો ભાગ પણ ઠીક છે. પછી ત્રીજો ભાગ ઉપયોગમાં આવે. પણ નહિ. કંઈ સંગ ન હોય તે જંગલમાં જઈ માટે શબ્દ કહી દેવું અથવા અરિહંત, સિદ્ધ ભગવાન અને આત્માની સાક્ષિયે આરાધના કરી લેવી. સૂર્યના પ્રકાશનું ચોવીસે કલાકનું પ્રકાશ અને છ માસની દિવસ રાત્રિ – For Private and Personal Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૮ ભરત ક્ષેત્રમાં સર્વત્ર એક સરખા રાત્રિ દિવસ નથી. તેમજ એક સાથે સૂર્યોદય કે સૂર્યાસ્ત નથી જ. શાસ્ત્રીય વર્ણન પ્રમાણે મોટામાં મોટો દિવસ ૧૮ મુહૂર્તનું ને ૧૨ મુહૂર્તની રાત્રિ. મેટામાં મોટી રાત્રિ પણ ૧૮ મુહૂર્તની ને તે વખતે ફકત ૧૨ મુહૂર્તના નાનામાં નાના દિવસનું વર્ણન છે. તેમજ ભરત ક્ષેત્રના દિવસ વખતે મહાવિદેહમાં રાત્રિનું વર્ણન કરેલ છે. તે માત્ર મધ્યમ ખંડના લગભગ મધ્ય વિભાગ (ઉત્તરથી દક્ષિણ દિશાની અપેક્ષાએ મધ્ય ભાગ) જે અયોધ્યાની પૂર્વ તથા પશ્ચિમ તરફ સમશ્રેણિયે આવેલ છે, તે વિસ્તારને અનૂરૂપ લાગે છે. જ્યારે સમગ્ર ભરતક્ષેત્રના રાત્રિ દિવસના સમયની પરિસ્થિતિ જુદી જુદી જણાઈ આવે છે. દક્ષિણ ભારતના જ ઉત્તર વિભાગને દિવસકાલ બહુ જ નાના અને દક્ષિણ વિભાગને દિવસકાલ ઘણે મેટો જણાઈ આવે છે. વૈતાઢયની તળેટીમાંના કેટલાક ભાગમાં તે મોટામાં મોટો દિવસ પણ બે લાખથી વધુ ના હોઈ શકે. જ્યારે દક્ષિણ વિભાગમાં લવણ સમુદ્રની જગતિ પાસે કેટલાક વિસ્તાર ૨૪ શે ક્લાકનું પ્રકાશ ક્ષેત્ર ઉપરોક્ત પ્રવેગ કરતાં જણાઈ આવે છે. જીવ આહારક અને આહારક મિશ્ર કેમ કરે? ઉ. જ્યારે પૂર્વધર સંદેહ પૂછવા નિમિત્તે આહારક શરીર જ્યાં મોકલ્યું હોય ત્યાં જ્ઞાની ન હોય ત્યારે ત્યાંથી વલી આહારક કરે. તે કરતી વેલા પૂર્વ આહારક સંઘતે મિશ્ર હોય. તે માટે આહારક મિશ્ર કહેવાય. ભગવતી સૂત્ર શતક ૫ મું ઉ. ૪ થે–દેવતાઓને ને સંયતિ કહેવા પણ અસંયતિ નહીં, કઠોર વચન છે માટે. અનુત્તરવાસી દે ત્યાં રહ્યા થકાંજ કેવલી જે ઉત્તર આપે તે For Private and Personal Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૯ અવધિજ્ઞાનથી જાણી શકે છે, તેનું કારણ? ઉ. તે દેવેનું અવધિ જ્ઞાન સંભિન્ન લેકનાડી વિષયનું છે. જે લેકનાડી ગ્રાહક હોય તે મનેદ્રવ્ય વર્ગણ ગ્રાહક હોય. લોકસંખ્યભાગ વિષય અવધિજ્ઞાન અને મદ્રવ્ય ગ્રાહકપણે હોય તો સંભિન્ન લોકનાડીવાલા જાણું દેખી શકે છે. સમ્યદષ્ટિ દેવે ચોથા ગુણસ્થાને વર્તે છે. અને અનુત્તરવાસી અનુકવેદી ઉપશાંત મેહવાલા ૧૧ માં ગુણસ્થાનના જેવા ભાવમાં વતે છે. ઉપશાંત મહી હોવાથી, તથા અલ્પ વિકારી હોવાથી એમને અવેદી કહ્યા છે. દેવતાને જ્યારે આયુષ્યનાં ૬ મહીના બાકી હોય ત્યારે નીચેના ચિન્હો થાય છે. કલેક-માલ્યસ્લાનિ, કલ્પવૃક્ષ પ્રકંપા, શ્રીહિના, વાસસાંચપરાગ, દૈન્ય, તંદ્રા, કામરાગાંગભંગ, દર્ટ બ્રશ વેપથુ દ્વારતિશ્ચ. ૧ કઈ ગતિમાંથી આવ્યો છે તેની ઓળખાણુ–પાપી પવર્જિતઃ પરૂષવા નાટકાદાગત તિર્યનિ સમાગશ્ચ કપટ નિત્ય બુભુલાતુરઃ માની જ્ઞાન વિવેક બુદ્ધિ કલિત મત્ય લેકાગ, વસ્તુ વર્ગ પરિચુતઃ સસુભગ પ્રાજ્ઞા કવિઃ શ્રીયુતરા ચોથ કર્મગ્રંથ હિંદિ ભાષાંતર પૃ. પર પૂર્વસેવા આદિ શબ્દોકી વ્યાખ્યા.-૧-ગુરૂદેવ આદિ પૂજ્ય વર્ગકા પૂજન, સદાચાર, તપ, ઔર મુક્તિકે પ્રતિ અદ્વેષ યહ પૂર્વસેવા કહલાતા હૈ. ૨–ઉચિત પ્રવૃત્તિરૂપ અણુવ્રત, મહાવ્રત યુક્ત હોકર મૈત્રિદિ ભાવના પૂર્વક જે શાસ્ત્રાનુસાર તત્વ-ચિંતવન કરના, યહ અધ્યા- હૈ. ૩-અધ્યાત્મકા બુધિસંગત અધિકાધિક અભ્યાસકી લાવના.૪ - અન્ય વિષયકે સંસારસે રહિત જે કિસી એક વિષયક ધારાવાહી For Private and Personal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૦ પ્રશસ્ત સૂફમબધો વહ ધ્યાન હૈ.પ-અવિશ્વાસે કલ્પિત જે ઈષ્ટ, અનિષ્ટ વસ્તુઓં હૈ, ઉનમેં વિવેકપૂર્વક તત્વબુદ્ધિ કરના અર્થાત્ ઈષ્ટત્વ અનિષ્ટકી ભાવના છેડકર ઉપેક્ષા ધારણ કરના, યહ ક્ષમતા હૈ–મન ઔર શરીરકે સરોગસે ઉત્પન્ન હોનેવાલી વિકલ્પરૂપ તથા ચેષ્ટારૂપે વૃત્તિકા નિમૅલ નાશ કરના વૃત્તિસંક્ષેપ હે. વૃત્તિક્ષેપ ગ્રંથભેદસે શુરૂ હેકર ચોદવું ગુણ સ્થાનકમેં સમાપ્ત હોતા હૈ. કર્મસંગકી ગતાકા સંક્ષય હૃાસ ઉસકે વૃત્તિસંક્ષય કહા હૈ. અષ્ટમ ગુણ સ્થાનકમેં ક્ષપકશ્રેણિ પ્રારંભ કરે છે સમયે વૃત્તિસંક્ષેપ પ્રારંભ હોતા હૈ. વે ચૌહવા ગુણસ્થાનકે સેલેસીકરણ કરે તબ તક વૃત્તિસંક્ષેપ હોતા . કેટલાક અજ્ઞાત માણસોનું માનવું છે કે-હમણું આખા હિંદમાં ૪૫ ક્રોડની વસ્તિ છે તે પણ સમાતિ નથી. તે ફક્ત ૧૨ જન લાંબી અને ૯ યજન પહોળી એવી દ્વારિકામાં પદ કોડ જાદવો કેમ થાય ? આવી રીતે પોતાની બુદ્ધિને વિશેષ ઉપગ કે ગણત્રી કીધા શિવાય સત્ય વાતને પોતાની ટુંકી બુદ્ધિથી ખોટું માની લે છે. પણ જે ગણત્રી કરે, લાંબે વિચાર કરે, તે જરા પણ શંકા ન થાય. ઉત્તર હિંદમાં વસ્તી કેટલી છે ? અને જમીન કેટલી ખાલી પડી છે. તેમાં પાણીને કેટલો ફેલા સમુદ્ર પ્રમુખનો થયો છે, ડુંગરા કેટલી જમીન ઉપર છે. સમુદ્રમાં પહેલા કરતાં હમણું કેટલી જમીન દબાઈ ગઈ? જંગલમાં કેટલી જમીન છે? કેટલા મોટા શહેરે પણ સમુદ્રમાં દટાઈ ગયા છે. તે વખતમાં ઘરે ૭–૧૪-૨૧ માળના હતા. તે જે ખ્યાલમાં હોય તે ખોટી શંકા ન થાય. આજે પણ અમેરીકામાં ૧૦૦ મજલાને આલિશાન મકાન છે. જેમાં હજારે માણસે રહે છે. માટી ઓફીસ, સીનેઘર, For Private and Personal Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૧ રમત માટેની જગ્યા પણ છે. છતાં પણ ઘણી જગ્યા ખાલી છે. આવી રીતે જે વિચાર કરાય તે દ્વારિકામાં પ૬, કોડ નહિ પણ ૫૬ અબજથી પણ ઘણું વધારે માણસ રહિ શકે. તે પણ પુષ્કળ જમીન વધી પડે. તે નીચેના હિસાબે (ગણત)થી જાણી શકાશે. સમજી શકાશે. તેમ કુલ કેડી માટે પણ સમજ્યા વિના પિતાની કલ્પના પ્રમાણે જુદા જુદા અર્થ કરીને શંકાશીલ બને છે. પણ કુલ કેડીને સત્ય અર્થ શું થાય છે (તે આગલ બતાવેલ છે) તે જાણવાની તસ્દી લીધા સિવાય કેડી એટલે ૨૦ની સંખ્યા કે ૧૦૮ની સંખ્યા વિગેરે જુદી જુદી સંખ્યા કલ્પી લે છે. શાસ્ત્રીય વચને આમ જે સમજવા સહેલા હોય તો બધા જ સમજી લે, તો શાસ્ત્ર ગહન જ ન કહેવાય. અને વિશેષ અનુભવ કે અનુભવીની કે ગુરૂની જરૂર જ ન રહેત. પણ પિતાની મેળે ગહન શાસ્ત્રો વાંચી બીન અનુભવથી પોતાની અલ્પ મતિથી કલ્પના કરી બેસે તે પિતાની અજ્ઞાનતા જ કહેવાય. દ્વારિકામાં પ૬ કોડ કેમ સમાય તેનું ગણતઃદરેક માણસ એક ધનુષ્ય જ ઉંચે હોય છે. હાથી રથ ઊંટ ને બે ધનુષ્ય હાય ૪૨ ૪૨ ૪૨ હજાર ઘોડાને એક ધનુષ્ય પ૬૦૦૦૦૦૦૦ માણસે ૮૪૦૦૦ હાથી ૮૪૦૦૦ રથ ૮૪૦૦૦ ઉંટ ૪૨૦૦૦ ઘેડા પ૬ ૦૨૯૪૦૦૦ ધનુષ્ય જગ્યા જોઈએ For Private and Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૨ ૧૨ યેાજન લાંબી ૯ યોજન પહેળી. ૧૦૮ ૪૪ ગાઉ — — – ૪૩૨ ચેરસ ગાઉ થયા ૨૦૦૦ ધનુષ્ય ૮૬૪૦૦૦ પૂર્વ પશ્ચિમ ધનુષ્ય ૮૬૪૦૦૦ ઉતર દક્ષિણ ૦ ૦૦૦૦૦૦ ૦ ૦ ૦ ૦૦૦૮ ૦૦૦૦૦ ૦ ૦૪૪ ૩૪૫૬૦૦૦XXX ૫૧૮૪૦૦૦XXXX ૬૯૧૨૦૦૦Xxxxx ૭૪૬૪૯૬૦૦૦૦૦૦ ચોરસ ધનુષ્ય થયા પ૬૦૨૯૪૦૦૦ ૭૪૫૯૩પ૭૭૬૦૦૦ આટલા ચોરસ ધનુ. વધ્યા, આટલામાં બીજા કેટલા મનુષ્ય સમાય? ત્રણ પ્રકારના અંગુલે. ૧ ઉસેંધાંગુલ, ૨ પ્રમાણગુલ ૩. આમાંગુલ. પ્રમાણગુલનું માપ શાસ્ત્રમાં ત્રણ પ્રકારનું બતાવેલ છે, ૧. સૂચિપ્રમાણ ગુલ, તે ઉસેંધાંગુલથી ૪૦૦ ઘણું મોટું ૨ વિર્ષોભ પ્રમાણાંગુલ For Private and Personal Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org → ૧૩૩ ૨૫ ઘણું મોટું, ૩ ક્ષેત્રફલ પ્રમાણાંગુલ ૪૦૦X૨ = ૧૦૦૦ સુ મેટું ઉત્સેધાંગુલથી થાય, જૈનશાસ્ત્રમાં આ ત્રણ માપમાંથી શાશ્વતા પદાર્થો માપવા માટે કયું માપ લેવું, તે ખાખતમાં ત્રણ મતાંતર છે. કેટલાક ૪૦૦ ઘણા માપથી માપવાનુ જણાવે છે. બીજા અઢીઘણા માપથી કહે છે. ત્રીજા ૧૦૦૦, ઘણાં માપથી કહે છે. આ ત્રણમાંથી ૪૦૦ ઘણાં માપથી માપવું એ યુક્ત ખરાખર છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમહાનિશીથ સૂત્રમાં લખેલ છે કે કલંકી નામના રાજા શ્રીપ્રભઅણુગારનાં વખતમાં થશે, શ્રીયુગપ્રધાન યંત્રમાં લખેલ છે શ્રી પ્રભઅણુગાર આઠમા ઉયમાં પહેલા યુગપ્રધાન થશે. હમણા ત્રીજો ઉદ્ભય ચાલે છે. પાંચમા આરાની સજ્ઝાયમાં જે ઓગણીસા ચૌદેતેરની વાત ખેાટી છે. શ્રી આદિનાથ ભગવાને વરસી તપનુ પારણું સેલડી રસના એક જ ઘડાથી કરેલ છે પણ ૧૦૮ ઘડા નહીં એમ આવશ્યક સૂત્રની ટીકામાં કહેલ છે તે ખરાખર છે. હમણા જે ૧૦૮ કહે છે અને તે પ્રમાણે પારણું કરનારને ૧૦૮ કળશ રસ પીવડાવે છે તે મિથ્યાત્વ છે. કારણ જેમ હમણા માણસાની અવગાહના નાની છે તા ઘડા પણ નાના છે, છતાં ૧૦૮ ઘડામાંથી એક ઘડા પણ પીવાતા નથી, તેમ આદિનાથ ભગવાનની અવગાહના મેટી હતી તેમ તે વખતના ઘડા પણ તે પ્રમાણે મેટા હતા એટલે આખા ઘો પીવાય જ નહિ, તેા ૧૦૮ કેમ, પી શકાય ? હમણાં જે ૧૦૮ કહે છે તે કલ્પના છે. સત્ય નથી. દહેરાસરામાં માણીભદ્ર, ઘંટાકરણ અને ખન્ત દેવદેવીઓની પૂજા કરી આરતી ઉતારે છે તે શાસ્ત્ર વિરૂદ્ધ છે. આરતી શ્રીતિ કરની For Private and Personal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૪ જ થાય. બીજા ગમે તે દેવદેવી હોય તેની ન જ થાય. મસ્તકે તિલક થાય. જે શાસ્ત્રથી વિરૂદ્ધ થાય છે તે મિથ્યાત્વ છે. શ્રી પાર્શ્વનાથ ભગવાને લાકડામાં બળતાં એક જ નાગને બચાવેલ છે. પણ નાગ અને નાગણને નથી બચાવેલ. એક જ નાગ હતું. શ્રી નવકારની સક્ઝાયમાં બે કહેલ છે અને તે ધરણેન્દ્ર ને પદમાવતી થયા છે એમ કહેલ છે તે ખોટું છે. શ્રી પદમાવતીદેવી શ્રીધરણેન્દ્રથી આગલ પેદા થયેલ છે. શ્રી પાર્શ્વનાથની ધાતુની પ્રતિમામાં પોતાની દોઢડહાપણની કલ્પનાથી કેટલી વિકૃતિ કરી નાખી છે તે તદન ખોટી છે. શાસ્ત્રથી વિરૂદ્ધ કરવાથી વિરાધિક થવાય છે તેની ગતાગમ નથી. નવગ્રહ જેખિકા દુહા ૧ ૨ ૩ ૪ ૫ આકયલાસ સુખર અને, જામલિ પિપર જાણ ગુલ્લ શમિ દુર્વાસુકુરા, ગ્રહ જેષ્ટિકા વખાણ ૧ ૧ ૨ ૩ ૪ નવગ્રહની ઔષધી–લજજાળું ને કુછવલી, બહેડા કાંગણ માલ મેથ અને સરસવ કહું, વળી હલિદ્રા માલ........૧ સરપંખો લોધર સહિત, નવ ગ્રહ ઔષધિ જોય; જીમાં ઉકાળી નહાય તે, નવગ્રહ બાધા નવ હોય. For Private and Personal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૫ નવગ્રહરૂપ નવરને (કુંડલીઓ) માણિકભાનુરૂપ, શશી મુક્તાફળ જાણો, વિઠ્ઠમ મંગળરૂપ, બુધપન્નાજ વખાણે, પુખરાજને ગુરૂ, શુક્રવાશની લીલમ કહીયે, ગમેદરૂપ રાહુ, કેતુ વૈદુર્યસુલહીયે, નવગ્રહસ્વામી નવરત્નથી, સુઘડ શૃંગાર શ્રૃંગારતા પહેરી કરમાં જનઘનવટાં (ઘરેણુ) નવગ્રહ દોષ નિવારતા. ૧ રોગાવલીચક્ર અથવા વ્યાધિ અને નક્ષત્રો તથા રાશિઓને સંબંધ ૧ જે દિવસે અશ્વિની નક્ષત્રને રવિ, સેમ ને શુક્રવાર હોય તે દિવસે બીમારી થાય તે ૨૧ દીવસ તકલીફ રહે, પછી આરામ થાય. ૨–ભરણી નક્ષત્રમાં બીમારી થાય તો મરણતકષ્ટ હોય. ૩. કૃતિકા નક્ષત્રને ગુરૂવારે થાય તે ૮ દિવસ રહે. ૪. રોહિણીમાં થાય તો ૭ દીવસ પછી આરામ. ૫. મૃગશિર સાથે કે ઈપણ વાર હોય ને બી. થાય તે ૧ મહીના પછી આરામ. ૬ આદ્રા સાથે મંગલ કે શુક હોય ને બી. થાય તે મરણાંત કષ્ટ હેય. ૭. પુનર્વસને રવિ, બુધ કે શનિવારના બી. ૨૫ દીવસ પછી આરામ. ૮. પુષ્યને સોમવારે બી. ૧૩ દીવસ પછી આરામ ૯. અકલેષાને સમ કે શુક્રવારે બી. થાય તે મરણતકષ્ટ થાય. ૧૦ મઘાને રવિ, બુધ, કે શનીવારે થાય તે ૧૯ દીવસ પછી આરામ. ૧૧. પૂ. ફ. ને એમ કે ગુરૂવારે બી. થાય તે ૧૧ દી. પછી. સમ કે ગુરૂવારે બી. થાય તો ૧૧ દી. પછી આરામ. ૧૨, ઉ. ફા. સેમ કે શુકે થાય તે ૨૫ દી. પછી આરામ. ૧૩ હસ્તને રવિ, બુધ કે શનિના બી. થાય તે, ૧૫ દી. પછી આરામ. ૧૪ For Private and Personal Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૬ ચિત્રાને સામ કે ગુરૂના બી, ૧૫ દી. સ્વાતિને રવિ, બુધ કે શનિના બી. ૧૦ દી. ૧૬ વિશાખાને રિવા માંગલ કે શનિના શ્રી. મરણાંત કષ્ટ. ૧૭ અનુરાધાને મુધના બી. ૪ દી, ૧૮ જેષ્ઠા ગુરૂ બી, ૨૦ દી. ૧૯ મૂળને રિવે; મંગલ કે શનીના ખી, મરણાંત કષ્ટ ૨૦ પૃષા. સામ કે બુધ મી. ૫ દી, ૨૧ ઉ. ખા. ગુરૂ ખી. ૩ દી, ૨૨ શ્રવણ-રવિ મોંગલ કે શની, બી. ૨૫ ,િ ૨૩ ઘનિષ્ટા કોઈપણ વારે મી. ૨૫ દી, ર૪ શતભિષાને ગુરૂ, શુક્ર કે શની. બી. ૧૦૦ દી. ૨૫-પૂ. ભા, રિત્ર મંગલ કે શની ખી. મરણાંત ક. ૨૬. ઉ. ભા. સેામ બુધ ૮ ૬, ૨૭–રેવતી ગુરૂ કે શુક્ર ખી. ૧૦૦ દી. પછી આરામ. એવી રીતે એ નક્ષત્રને તે જ વાર હાય તા તેટલા દીવસ કષ્ટ ભોગવવુ પડે પછી આરામ થઈ જાય પણ તે સાધારણ હાય તે. મરણુ વખતની ીમારી માટે નહી, નક્ષત્ર તે જ હાય પણ વાર ના હેાય તેા બીમારી કમજોર છે એમ સમજવુ, For Private and Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જન્મરાશિમાં બિમારીના વિચાર ૧. જેની જન્મ રાશિ મેષ હાય તેને અથવા ત્રણે પૂર્વામાં . તે મરણાંતકષ્ટ હોય. ર-વૃષભ રાશિવાલાને હસ્ત નક્ષત્રમાં ખી. તે સખ્ત તકલીફ હાય. ૩. મિથુન રાશિવાલાને સ્વાતી નક્ષત્રમાં ૪. વાલાને અનુરાધામાં ૫. સિંહવાલાને પૂ. ષા, માં ૬. કન્યાવાલાને શ્રવણુમાં છ તુલાને શતભિષામાં ૮. વૃશ્ચિકને રેવતીમાં ૯. ધનને ભરણીમાં ૧૦ મકરને રેાહિણીમાં 11 કુંભને આદ્રામાં ૧૨ મીનને અશ્લેખામાં બી, હાય તા બહુ તકલીફ થશે. અશુભ નક્ષત્રો...વિમદ્યા, સામે વિશાખા, મગલે ભરણી બુધે આદ્રા, ગુરૂ મૂળ, શુક્ર કૃતિકા, શનિ હસ્ત. અસાધ્ય નક્ષત્રો--મદ્યા, ભરણી, હસ્ત ને મૂળ એ નક્ષત્રામાં, વ્યાધિ થાય તે મરણ થાય. કષ્ટસાધ્ય નક્ષત્રો–ત્રણે પૂર્વા, સ્વાતી, ચિત્રા, ત્રણે ઉ, આદ્રા, શ્રવણ, ધનિષ્ઠા, મૂળ, વિશાખા, કૃતિકા અશ્લેષા, અનુરાધા, જેષ્ટા એ નક્ષત્રો રાગીને કષ્ટ આપનાર છે. કષ્ટો સાધ્ય થાય. ઘણા દીવસે સમાવી શકાય. સાધ્ય નક્ષત્રો—અશ્વિની, રાહિણી, પુષ્ય, મૃગશિર જેષ્ટા, પુનર્વસુ એમાં વ્યાધિ થાય તો મટી જાય. સાધ્યું છે. નક્ષત્રોના પીડાની અવધિ—સામાન્ય રીતે અશ્વિનીમાં રાગ થયા હાય તો એક રાત્રિ પીડા કરીને મટે, ભરણીમાં મૃત્યુ કરે. કૃત્તિકામાં ૯ રાત્રે મટે. રાહિણીમાં ૩ ઢી, મટે. મૃગશિરમાં For Private and Personal Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૮ એક મહિને મટે. આદ્રામાં મૃત્યુ. પુનર્વસુ ને પુષ્યમાં ૭ દી. મટે. અષામાં ૯ દી. મઘામાં મૃત્યુ. ૫. ફા. ત્રણ માસે મટે. ઉ. ફા. ૧૫ દી મટે. ત્રણે પુર્વાના પ્રથમ ત્રણ પાયા સારા પણ ચેથામાં મૃત્યુ. હસ્તમાં જલદી મટે. ચિત્રામાં ૧૫ દી. સ્વાતીમાં ૧૬ રાત્ર. વિશાખામાં ૨૦ રાત્ર. અનુરાધામાં ૧૫ દી. જેષ્ટામાં ૧૦ દી. મૂળમાં મૃત્યુ. પુ. બા. ૧૫ દી. ઉ. પા. ૨૦ દી. શ્રવણ બે માસ. ધનિષ્ઠા બે માસ. શતભિખા ૨૦ દી. પૂ. ભા. ૯ દી. ઉ. ભા. ૧૫ દી. રેવતી દી. મટે. નક્ષત્રોના તૃતીયાંશની પીડાની અવધિ– કૃતિક નક્ષત્રમાં તીવ્ર જવર ને પિત્તની વ્યાધિ થાય છે. કૃતિકાના ત્રણ ભાગ કરી તેના પહેલા બીજા ભાગમાં વ્યાધિ થાય તે ૧૦ દી. મટે. ત્રીજા ભાગમાં ૫ દી. મટે. રોહિણીના પહેલા ભાગ (અંશ) માં ૯ રાત્રે મટે. બીજામાં ૧૮ દી. ત્રીજામાં ૧૦ દી. મટે- મૃગશિરના પહેલા અંશમાં ૭ દી. બીજામ ૧૨ દી. ત્રીજામાં એક માસ પછી રેગી મરે. આદ્રા પહેલામાં ૧૫ દી. બીજામાં ૧૨ દી. ત્રીજમાં મરણ. પુનર્વસુ પહેલામાં દોઢ માસ, બીજામાં ૭ દી. ત્રીજામાં ૨૫ દી. પુષ્ય પહેલામાં ૭ દી. બીજામાં ૨૦ દી. ત્રીજામાં ર૧ દી. મટે. અલ્લેષા–પહેલામાં ત્રણ માસ, બીજા ત્રીજામાં મૃત્યુ. મઘા પહેલામાં ૭ દી. બીજામાં ૨૭ ત્રીજામાં ૨૦ દી. મટે. પૂ. ફા. પહેલામાં પાંચ રાત્રિ, બીજામાં ૧૨ દી. ત્રીજમાં એક માસ પછી મટે. ઉ. ફા. પહેલામાં ૧૪ દી. બીજામાં ૭ દી. ત્રીજામાં ૯ દી. હસ્ત–પહેલામાં ૭ રાત્રિ, બીજામાં ૪ દી. ત્રીજમાં ૫ દી. પછી મટે. ચિત્રા–પહેલામાં મૃત્યુ. બીજામાં ભયંકર થાય ને ૩ મહીને For Private and Personal Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૯. મૃત્યુ. ત્રીજામાં ૧૩ દી મટે. સ્વાતી–પહેલામાં ૧૭ દી. બીજામાં ૨૧ દી. ત્રીજામાં મૃત્યુ. વિશાખા પહેલામાં ૪૮ દી. બીજામાં ૧૨ દી. ત્રીજામાં ૧૨ દી. અનુરાધા–પહેલામાં ૭ દી. બીજામાં ૧૫ દી. ત્રીજામાં ૬૪ દી. મટે. જેષ્ટા-પહેલામાં ૪૫ દી. બીજા ત્રીજામાં ૧૬ દી. મૂળ–ત્રીજામાં ૧૫ દી. મટે. પુ. ષા. પહેલામાં ત્રણ માસ બીજામાં ૧૬ દી. ત્રીજામાં અતિસારથી મરે. ઉ. પા પહેલામાં ૧૫ દી. બીજામાં ૧૨ દી. ત્રીજામાં ૨૦ દી. શ્રવણ–પહેલામાં ૭ દી. બીજામાં ૨૦ દી. ત્રીજામાં ૧૬ દી. ધનિષ્ટા–પહેલામાં ૨૦ દ; બીજામાં બે માસ. ત્રીજામાં એક માસ. પુ. ભા. પહેલામાં દારૂણ રોગ દોઢ માસ, બીજામાં છ માસ. ત્રીજામાં ૧૬ દી. મટે. ઉ. ભા.-પહેલામાં ૧૫ દી. બીજામાં એક માસ, ત્રીજામાં ૨૮ દી. રેવતી–પહેલામાં ૮ શ્રી. બીજા ત્રીજામાં ૧૬ દી. અશ્વિની–પહેલામાં. ૧૦ દી. બીજામાં ૧૭ દી. ત્રીજામાં એક માસ. ભરણુ–પહેલામાં ૭ દી. બીજામાં મૃત્યુ. ત્રીજામાં ત્રણ માસ પછી મરે. યોગમાં બીમારીને વિચાર યમઘંટગ-રવિવારે મઘા સોમવારે વિશાખા, મંગળે આદ્રા, બુધે મૂળ, ગુરૂ કૃતિકા, શુકે રોહિણી, શનિ હસ્ત એ રોગોમાં જેને રગને આરંભ થયે હોય તે જીવે નહિ. કદાપિ પુણ્યબળથી જીવે તેપણ ભયંકર યમની દાઢ વચ્ચે રહેલો સુખી તે ન જ થાય. અથવા ઘણું દહાડા દુઃખ ભેળવીને મરે જ. અમૃત ગ– રવિહસ્ત, સેમેસ્મૃગશિર, મંગળ અશ્વિની, બુધેઅનુરાધા, ગુરૂપુષ્ય, શુકેરેવતી, શનીરહિણી એ યુગમાં વ્યાધિને આરંભ થયે હોય તે આરામ થાય છે. For Private and Personal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૦ મૃત્યુ – રવિઅનુરાધા, સેમેઉત્તરા, મંગળ શતભિખા, બુધેઅશ્વની, ગુરૂમૃગશિર, શુક અલેખા, શનિહસ્ત એ રંગમાં વ્યાધિને આરંભ થયે હોય તે તેને આરામ થતું નથી. તે મરે જ, કૂર ગ– શૂળયેગ, વજા, અતિક્રાંડ, વ્યાઘાત, વ્યતિપાત નિકુંભ, એમાંના કેઈપણ વેગ સાથે જેનો દેવતા ક્રૂર હોય એવું કેઈપણ નક્ષત્ર યુક્ત થાય તે વખતે વ્યાધિને આરંભ થાય તે અસાધ્ય બને છે. કૂર વારમાં મટે છે. શુભયોગો– સિદ્ધિયેગ, શુકલયુગ, પ્રીતિ, આયુષ્યમાન, ધતિ, વૃદ્ધિ, હર્ષ એ સર્વ સૌમ્ય કર્મવાળાને સુસાધ્ય છે. થયેલ રેગ મટે છે. For Private and Personal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નવગ્રહપૂજન ને મત્રજાપ વિધિ સૂર્યપૂજા--- પદ્મપ્રભ જિનેન્દ્રસ્ય, નામેાચારેણ ભાસ્કર, શાન્તિ તુષ્ટિ ચ, રક્ષાંકુરૂજયગ્રિયમ . મંત્રાક્ષરજાપવિધિ છે રત્નાકર, સૂર્યાય, સહસ્રકિરણાય નમા નમઃ સ્વાહાઃ માળા પરવાળાની, મંત્રો ૭ હજાર ચંદ્રપૂજા- ચંદ્રપ્રભજિનેન્દ્રસ્ય, નામ્નાતારાગણાધિપ; પ્રસન્નાભરશાંતિ ય, રક્ષાંકુરૂજયશ્રિયમ્ . મત્રાક્ષર જાપવિધિ- એમ રાહિણી પતયે ચંદ્રાય આંમ ડી ડી`દ્રી ચંદ્રાય નમઃ સ્વાહાઃમાળા સ્ફાટેિની મત્રો ૧૧ હજાર. મંગળ સદા વાસુપુજ્યસ્ય, નાના શાંતિ જ્યશ્રિય, રક્ષાંકુધરાસૂના; અશુભેડિશુભેાભવ, મંત્રાક્ષર ૐ નમા ભૂમિપુત્રાય ભૂ, ભૃકુટિલ નેત્રાય, વક્ર વર્દનાય, દ્રઃ સઃ મંગલાય સ્વાહાઃ માળા રાતા પરવાળા, મંત્રો ૧૦ હાર. બુધપૂજા–વિમલાનન્તધર્માંય, શાંતિ થુન મિસ્તથા મહાવીરÅતન્નાસ્ના, શુભેાભવ સદાયુદ્ધઃ મંત્ર-આંઞ નમેા બુધાય, શશિપુત્રાય, શ્રીં શ્રી શ્ર ઃ સ્વાહાઃ માળા–નીલમણિની ગુરૂપૂજા-રૂષભાજિત સુપાર્ધા, શ્ચાભિનદનશીતલૈ: સુમતિઃ સ’ભવસ્વામી, શ્રેયાંસÅજિનાત્તમાઃ ઐતત્તી કૃતાંનાના, પુન્યા ય શુભેાભવ; શાંતિ તુષ્ટિ ચપુષ્ટિ ચ, કુરૂદેવગણાચિંત . For Private and Personal Use Only મંત્રા ૪ હજાર ૧ Page #156 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૨ શુકલવશાંતિંચ, ૨ અતવર્ષJાય - ૧૬ હજાર મંત્ર–ઓમ્ બૃહસ્પતયે સૂરપુજ્યાય ગં, ઝીં ચૂં નમઃ સ્વાહા માળા સુવર્ણની મંત્ર ૧૯ હજાર શુકપુજા--મ પુષ્પદંતજિનેન્દ્રશ્ય, નાગ્નાદૈત્યગણોર્ચિતર પ્રસનેભવશાંતિચ, રક્ષાંકુરૂજ્યશ્રિયમ મંત્ર-મ યઃ અમૃતાય અમૃતવર્ષણય દૈત્ય ગુરવે નમઃ સ્વાહા માળા–સ્ફટિકની મંત્રે ૧૬ હજાર શનીપુજા–શ્રી સુવ્રતજિનેન્દ્રસ્ય, નાસ્ના સૂયગ સંભવ; પ્રસન્નોભવશાંતિ ચ, રક્ષાંકુરૂશ્રિયમ મંત્ર–મ શનૈશ્ચરાય, રવિપુત્રાય, ઔ ક હીં કૌડાય નમઃ સ્વાહાટમાળા અકલબેરની મંત્ર ૨૩ હજાર રાહુપુજા–શ્રીનેમિનાથતીર્થેશ, નાસ્નાત્વસિંહિકાસુત; પ્રસન્નોભવશાંતિ ચ, રક્ષાંકુરૂ શ્રિયમ મંત્ર–મ હીં ઠાં શ્રીં ઃ વ્રઃ વ્ર પિંગલ નેત્રાય, કૃષ્ણ રૂપાય રાહવે નમઃ સ્વાહાઃ માળા–અકલબેરની - મંત્રો ૧૮ હજાર કેતુ-રાહેસપ્તમરાશિસ્ય, કારણે દશ્યને અરે, શ્રીમલ્લી પાર્શ્વનાસ્ના, કેતે શાંતિપ્રિયંકરૂ. મંત્ર– મ કાં કી કૈ ટઃ ટઃ ટ: છત્ર રૂપાય, રાહુ તનવે કેતવે નમઃ સ્વાહાટમાળા અકલબેરની. મંત્રો ૧૭ હજાર નવગ્રહમંડલવિધિ–સાર નવાખાનાને મંડલ કરવું. પછી બતાવેલ રીત પ્રમાણે ગ્રહે માંડવા. For Private and Personal Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૪૩ ગુરુ | ચંદ્ર શુક્ર | સૂર્ય મંગલ કેતુ | શિન રાહુ બુધ | ગુરુ Acharya Shri Kailassagarsuri Gyanmandir ષ્ટિગ્રહમાં ક્યા જિનેશ્વરની કેવી રીતે પુજા કરવી— ૧–વિની પીડામાં રાતા ફુલેાથી શ્રીપદ્મપ્રભજિનની પુખ્ત કરવી. અને એમ્ હી નમેાસિદ્ધાણુની માળા ગણવી, ચંદ્રની પીડામાં ચંદનને સેવતિ પુષ્પાથી શ્રીચંદ્રપ્રભજિનની પુજા કરવી. એમ હી નમેા આચરિયાણુની માળા ફેરવવી, મંગલની પીડામાં—કુંકુમ ને રાતાપુષ્પથી શ્રીવાસુપુજ્યની પુજા કરવી. એમ હી નમે સિદ્ધાણુની માળા ગણવી. બુધ-દુધના સ્નાન, નૈવેદ્ય ફૂલ ચડાવવું. શ્રીશાંતિનાથની પૂજાએમ. ડી. નમા આયરિયાણુની માળા ગુરૂ-ઢહી. ભાજન જખીર િ લ ને ચંદનનું વિલેપન, શ્રી આદિનાથની પૂજા. એમ્ ી નમે. આયરિયાણુની માળા શુક્ર-શ્વેત પુષ્પા ને ચંદનથી શ્રીસુવિધિનાથની પૂજા, ચૈત્યે ઘૃતદાન કરવું For Private and Personal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૪ એમ્હી નમે અરિહંતાણુની માળા, શનિ—નીલપુષ્પાથી શ્રીમુનિસુવ્રતની પૂજા, તૈલસ્નાન દાન કરવું એમ. હી નમા લેાએ સવ્વસાહૂણની માળા રાહુનીલ પુષ્પાથી શ્રીનેમિનાથની પુજાઓમ હી નમે લેાએ સવ્વસાહૂણ ૧૦૮ વાર જાપ અથવા ૧ માળા કેતુ-દાડિમાદ્રિપુષ્પથી શ્રી પાર્શ્વનાથની પુજા....આંમ્ હી નમાલાએ સવ્વસાહૂણુંની ૧ માળા ફેરવવી, સવ ગ્રહપીડામાં—શ્રીસૂ સામાંગાર બુધ બૃહસ્પતિ, શુક્ર શનૈશ્ચર રાહુ કેતવઃ સર્વે ગ્રહા મમ શાનુગ્રહાઃ ભવ ંતુ સ્વાહા આમ હી અ. સિ, આ, ઉ, સાયનમઃ સ્વાહા એ મંત્રની એક માળા ફેરવવાથી શાંતિ થાય છે. મંત્રો ૧૦ હજાર દરેક ગ્રહના જે મંત્રની જે માળા ફેરવવા કહેલ છે તે જ્યાં સુધી તે ગ્રહની પીડા હાય તેટલે વખત દરાજ ફેરવવી ને પુજા કરવી. For Private and Personal Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪પ અણહારી વસ્તુઓ ૧ અગર, ૨ અફીણ, ૩ નિબપંચાંગ, ૪ આસન, ૫ તગર ગઢડા, ૬. એળીઓ (ઘણા દિન ન વાપરે) ૭. હળદર, ૮. અંબર, ૯. પાનની જડ. ૧૦, અતિવિષ કળી. ૧૧. ગોમુત્ર, ૧૨. ઉપલેટ, ૧૩, જવખાર, ૧૪ કરીયાતું ૧૫ ગળે ૧૬ કસ્તુરી. ૧૭ ગુગળ ૧૮ કડુ ૧૯ દાડમછાલ ૨૦. તમાકુ, ર૧ ચિત્રમૂળક ૨૨ કાશે અથવા એરસાર ૨૩. ત્રિફળા. ૨૪. ફટકડી. ૨૫. કુવારના મૂળ ૨૬. બહેડાંની છાલ ૨૭. બુચકણું. ૨૮ બી. ૨૯ હીરાબેલ ૩૦. રીંગણું ૩૧ હીમજ અને હરડે. ૩૨. સાજીખાર ૩૩. સુખડ ૩૪. સુરેખાર ૩૫ અફીણ અને કેશરને લેપ. ૩૬. લેબાન. ૩૭. દર્ભમૂળ. ૩૮. વખમે. ૩૯રક્ષા રાખ ૪૦. પુંવાડીયાના બીજા ૪૧. કસ્તુરી સાથે અંબર. કર કેરમૂળ. ૪૩ બાવળ છાલ. ૪૪. ગોમુત્રત્રિફલા ગોળી ૪૫. ધમાસે ૪૬. મજીઠ ૪૭. અગર ચૂર્ણ ૪૮. અગરલેપ ૪૯ ટંકણખાર ૫૦ આકડાને ક્ષાર. ફટકડીને ભૂકે દબાવ. પર સુખડ–લાકડીઓ ગંધક લેપ. ૫૩. નીમક–દંક ઉપર પાણી લગાવવું. ઉપરની ઔષધિઓ ક્યા રેગ ઉપર કામ આવે તેનો નંબર ઔષધિ નંબર પિશાબ બંધ કરે ક્ષિણતા નાશક કંપવાયું છે અજીર્ણ ,, ૧૦ For Private and Personal Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૬ ૨૪ २४ દંત રોગ નાશક મુખ ગરમી ,, બાળ ઉંઘ લાવે દમનાશક ૨૫ ૩ શ્વાસ ?? ૧૩ વાતરેગ નાશક આંચકી , ભેદક ૧૮ મુખશોધક મશાનાશક રક્તદોષ નાશક મસ્તક દુઃખ ઝાડા બંધ કરે આંખને હિતકારી પરશેવ લાવે ફૂર્તિદાયક થંક માટે કઢનાશક પાચક ગોળનાશક રક્તપીતનાશક મૂછ ) સુતિકાદેષનાશક ૨૨ ૫૩ ૧૩-૧૫ ૪૭, ૪૬, ૩, ૧૧, ૨, ૪૬, પ-૨૭–૩૫ ૨–૧૦–૪૦ ૨૩–૩૧ ૨, ૪, ૨૪, ૪૮. ૪, ૮, ૧૬, ૨૩. ૧–૩–૧૨–૨–૩૩ ૩, ૭, ૧૧, ૧૫, ૧૮ ૧૧, ૧૯, ૨૧, ૩૦, ૩૮ ૨૮ ४७ ૩૦ For Private and Personal Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પવન છૂટ કરે ગેસનાશક કોલેરા આ વશુદ્ધિ કરે વધુ આત અંધ મગજને હિતકારી ધાતુ લાહી અટકાવે શૂળનાશક અતિસાર નાશક પ્રમેહ નાશક અસ્થિસ ધાનક વાઈ નાશક ગાળા નાશક દાદર 77 તૃષાનાશક વૃદ્ધત્વ નાશક ખાંશી પિત્ત 27 22 શક્તિદાયક મળશેાધક વાયુનાશક www.kobatirth.org ૧૪૭ ૩૨ ૩૨ ૪૧ < Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯ ૩૧ ૫૧ ૧૩, ૪૨, ૪૬ ૧૯-૨૧-૨૯ ૭-૧૫–૧૮ ૧૭ ૨, ૨૦, ૪૭ ૧૧, ૧૩, ૩૨ 3, ૭, ૪૦, પર, ૭, ૧૨, ૧૪, ૨૭, ૪૫ ૧૫, ૧૬, ૧૭, ૨૩, ૩૧ ૧૯, ૨૨, ૨૩ ૨૬, ૪૨. ૪૩ 3, ૯, ૧૪, ૧૫, ૧૮, ૨૩, ૨૫, ૩૩. ૪, ૮, ૧૫, ૧૬ ૧૭, ૨૩ ૩૭ ૬, ૧૧, ૧૩, ૧૮, ૨૩, ૨૫, ૪૪-૪૯-૫૩ ૪, ૫, ૯, ૧૧, ૧૨, ૧૩ ૧૫, ૧૬, ૧૭, ૨૦, ૨૩, For Private and Personal Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૮ ૩૮ ૩૬, ૪૨, ૪૯ કફ , ૭, ૯, ૧૧, ૧૩ થી ૧૬ ૨૦, ૨૩, ૨૫, ૨૬, ૨૮, ૩૦, ૩૨, ૪૯, ૫૦ સેજે ,, ૭–૧૧ પિટ દુઃખાવે નાશક બેભાન ૮, ૪૭, ૧૧, ૩૯ અરૂચી . ૭, ૧૪ મુખરોગ છે, ૩૨ દાહ નાશક ૧૪, ૧૫, ૪૫ પ્રદર નાશક ૧૪ ૧૫, ૩૭ કમળ ; ૧૫–૧૮-૩૧ ચર્મરોગ નાશક ૭, ૨૫, ૪૬ ચોથ નોમ ને ચૌદશે, જે શનિવાર લહંત, એક જ કામે નિસર્યા, સે સો કામલહંત શૂલ દિશા ડાબી ભલી, જોગણ ભલી જે પુંઠ, જે ચંદ્રમા સન્મુખ હવે, લાવે લંકા લૂંટ ! પ્રશ્નફળી – પ્રશ્ન કરનારના પ્રશ્નના અક્ષરેને ગણું તેમાં એક ઉમેરીને આવેલી સંખ્યાને ત્રણથી ભાગતાં એક શેષ રહે, તે સિદ્ધિ, બે રહે, તે નિષ્ફળ અને શૂન્ય રહે, તે અનિશ્ચિત ફળ જાણવું. પૂર્ણ For Private and Personal Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચિત્રા વસ્તુ શોધવાનું યંત્ર દક્ષિણે ગઈ પશ્ચિમે ગઈ ઉત્તરે ગઈ પૂર્વે ગઈ ૩ દિને મળે ૨ માસે મળે ન મળે શિધ્ર મળે કાણાં નક્ષત્ર ચીબડા નક્ષત્રો દેખતા ન. આંધળા ન. મૃગશિર્ષ આદ્રા પુનર્વસુ રોહિણી અલેખા મઘા પુ. ફા. પુષ્ય હસ્ત સ્વાતિ ઉ.ફા. અનુરાધા જ્યેષ્ઠા મૂલ વિશાખા ઉ.ષાઢા અભિજિત્ શ્રવણ પુ. ષાઢા શતતારા પુર્ણ ભાદ્રપ. ઉ. ભાદ્ર. ધનિષ્ઠા અશ્વિની ભરણી કૃતિકા રેવતી. અધિક માસ ૨૦૨૮માં વૈશાખ ૨૦૩૦ માં ભાદ્રપદ ૨૦૩૩ માં આષાઢ ૨૦૩૬ માં જેષ્ઠ ૨૦૩૮ માં આ ૨૦૩૯ માં ચૈત્ર પિષક્ષય ૨૦૪૧ માં શ્રાવણ ૨૦૪૪ માં જેઠ ૨૦૪૭ માં વૈશાખ ૨૦૪૯માં ભાદ્રપદ ૨૦૫ર માં જેષ્ઠ નક્ષત્રસ્ય, મુહૂર્તસ્ય, તિથેશ્ચકરણમ્ય, ચતુણુમપિસેતેષાં, શાકુનો દંડનાયક : અર્થ-નક્ષત્ર, મુહૂર્ત,તિથિ અને કરણ એ ચાર કરતાં શકુન વધારે શ્રેષ્ઠ ગણાય છે. For Private and Personal Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૦ ડાબો કાગ બેલે કુકડે ઘુવડ ??. દુર્ગા , ગદધા ભૂકે છીંક થાય કુલપર ભ્રમર મયૂર–હરણ જમણે સર્પ હોય સન્મુખે મળે કુમારિકા, દહિં મયૂર, ભેરી, રાજા, ચાવલ, રત્ન, મુનિ, વીણા, ધ્વજા, સપુત્રસધવા સ્ત્રી, વિધવા પણ, માતા, ગોળ, નિધૂમ અગ્નિ, બેલતી ટીટોડી, કુલની માળા, વાજિંત્રને શબ્દ, જલ પૂર્ણ કલશ, ગાય, તિલક સહિતબ્રાહ્મણ દેખાય, નિલચાસપક્ષી, બોલતા બગલા, ઉડતા બગલા, બોલતા મયૂર, નાચતો મેર, ડાબો સારસ, ભક્ષ સહિત કુતરૂં, નોળીયે, મેર, ઘણી ચકલી વારૂં વૃક્ષ. તેતર ! કબુતર , ખાંશી થાય ભેરવ બોલે. ડાબે ઉતરે. ઉંટ, ગધેડો લાકડા જમણે ઉતરે વાંદરાં, કુતરા, બલ્લી, હાથી, ઘોડા, કેયલ, રૂપારેલ, તેતર, હરણ. મડદું, તે સિવાય પણ ઘણું શકુને છે. For Private and Personal Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૫૧ યોગશાસ્ત્રમાં ધ્યાન ધરવાના ૧૦ સ્થાનેા કહેલ છે. ૧ ૨ ૩ ૪ ૫ ७ ચક્ષુ, કાન, નાસિકાગ્ર ભાગ, લલાટ, મુખ, નાભિ; મસ્તક રે Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ હૃદય, તાળવું, ભૃકુટિ ગાથાઃ– નાભિ હૃદયના સાસ, ભાલ ભુતાનુ દૃષ્ટયઃ, મુખકર્ણા શિષ્યેતિ, ધ્યાન સ્થાનાન્યકીર્તિયન્ ॥ ૧ ॥ ભવાભિનંદ્ની ને પુદ્ગલાભિન દીના ૧૧ દુર્ગુણા ૧. આહારના માટે ધર્મ કરે, ર, પુજવાને માટે ધમ કરે, ૩. ઉપધિ ( વસ્ત્રપાત્રાદિ ) ને માટે ધમ કરે, ૪. રુધિગારવ ( શ્રાવકે મારા થશે તેમાંથી મારૂં ગુજરાત ચાલશે ) માટે ધર્મ કરે, પ, ક્ષુદ્રપારકાં છિદ્ર ઉઘાડે, બીજાના અલ્પ અવગુણ દેખી લેાકની આગળ વિશેષ પ્રકારે કહે અને ગુણ ઢાંકે, પેાતાની બડાઈ મારે, પાતાના ઉત્કર્ષ થાય તેમ લેાકેાની આગલ કહે. ૬. લેાભી-ધન ધાન્ય વજ્ર કીતિ આદિ મેળવવામાં લીન હેાય, તેમજ પોતાની પાસે રહેલી વસ્તુ ભેાગવી ન શકે, ખીજાને આપી ન શકે. સની પાશે માગતા ફરે. છ. દીન-પૌદ્ગલિક વસ્તુના વિયેાગે કરી રાંક, ભવિ ધ્યકાળની—ચિંતા કરે કેઃ હાય ! હાય ! હું શુ ખાઈશ ? હું શુ કરીશ ? એવી ચિંતા કરે. ૮. મત્સરી-ઈર્ષ્યાળુ—મીજાના ગુણને સહન કરે નહિં, બીજાને સુખી જોઈને પોતે દુખી થાય, અને બીજાને દુઃખી જોઈ પાતે રાજી થાય—મલકાય. ૯. ભયવાન્—નિરતર સ લેાકથી ભય પામતા રહે, પૌલિક વસ્તુના વિયેગના ભય રાખે, ૧૦ શઠેકપટી—આચાર વિચાર, અને ઉચારમાં જુદાઇ હાય. ૧૧. અજ્ઞાની–ધમ અને અધર્મીના સ્વરૂપથી અજાણ હાય. ઇતિ, For Private and Personal Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra મેષ ૧ અ શુ દે રાશિના પરસ્પર મેળ મેષ વૃ મિકસ કન્યા તુલા વૃ. *. મ. કુ. સી. પ્રી છે. વૃષભ અ ૧ શ્રે શુ મિથુન શુ શ્રે ૧ ને ક દે શ . તુલા વૃશ્ચિક પ્રી ન સિહ શું શ્રે શુ શ્રે કન્યા શ 0 E, L શું EL py (40 % 2 1 રીઝ www.kobatirth.org શ મ શુ શત્રુ શ્રે 3 ch_ શું શુ 5) ) (૧૭ જે (૧૭ ૨ – /& જે શુ શ {l ૪ ૦ × ૨ ૪ ) સ્તન અ Acharya Shri Kailassagarsuri Gyanmandir મ પ્રી બુ For Private and Personal Use Only i 2 જે TM ૮૭ )TM મ દે શુ શ્રે શુ શ શુ ૦ પ્રી પ્રી ૦ શુ શ શ્રે મ શુ શ્રે દે શું ૧ અ on, S શુ અ ૧ કે શુ શ્રે છે. શ આ કે → C_T શુ શ O મકર શ્રે શુ કુંભ શ દે મ શ પ્રી 。 ર મીંન શ્રે શ્રેમ પ્રી O શ શુ દે શુ અ સાંકેતિક શબ્દો ૧-શુભ, અ-અશુભ, શુ–શુભ, દે–શ્રેષ્ટતર, શ-શત્રુ સમ. પ્રી-પ્રીતિ, શ્રે—શ્રેષ્ઠ, મ–મધ્યમ નનેષ્ટ એ પ્રમાણે રાશિ રાશિના મેળ જાણુવુ. ॰ પ્રી પ્રી ૦ શુ શ કે શુ શુ દે ત્રે ગુ ૧ અ ૧ Page #167 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૩ છે ગામ તથા બેસાડનારને અનુકૂલ–પ્રતિકૂલ ભગવાન – મેષ, વૃષભમિથુન કર્ક સિહ કન્યા એકરાશિ ૧૬–૧૯ ૨-૧૭ ૩-૪ ૧૫ ૫ –૨૨ ૨૧ ૨૪ ૨–૧૧ ૧૩–૧૪ ૩-૪ ૨–૧૭ ૫ ૧૫ – ૩ ૧૮ ૩-૧૧ ૩–૪ ૧૩–૧૪ ૫-૬૧૯ ૨–૬–૭ ૩-૪ ૮–૧૫ ૧૨ ૧૫–૧૮ ૨૧ ૨૨-૨૪ ૭–૨૩ ૪–૧૦ ૧૧–૧૫ ૫-૧૨ – ૧૩–૧૪ ૭–૧૨–૧૯ ૨-૮ ૧-૩-૪ ૨૦ ૧ ૮-૨૨-૨૪ ૨૧-૨૩ ૧૭ ૯-૧૦ ૧–૧–૯ ૬–૧૧–૨૦ ૭૨૩ ૮ ૧–૯-૧૦ ૨-૧૭ ૧૦ રર-૨૪ ૧૬–૧૦–૨૧ ૯-૫ ૧૨ ૧૩–૧૪ ૧૫-૨૦ ૧૮ ૬-૮ ૭–૨૩ ૧૧-૨૦ ૧-૯-૧૦ ૧૩–૧૪ ૧૨ પ્રીતિષષ્ટક ૧૮ ૬-૮ ૬-૨ ૧–૯ ૮ ૧૨ ૧૧-૨૦ ૧૬–૧૯ મૃત્યુષષ્ટક ૨૪ ૧૦ ૨૧ –૭ –૨૩ ૮ ૧–૯–૧૦ ૧૧-૨૦ ૧૨ ૧૩-૧૪ ૯-૫ ૧૮ ૨-૨ ૨-૧૭ ૧૬-૧૯ ૧૫ ૨૧ ૫-૧૦ લગ્ન ઘડી ૩-૫૮ લગન કલાક ૧૩૬ તુલા ૭–૨૩ ૪–૨૭ ૧–૪૮ વૃશ્ચિક ૮ ૩-૪ ૬-૩૨ ૫ ૨૪ ૫-૩૬ ૫-૩૧ ૫-૧૮ ૨-૧૪ ૨-૧૨ ૨-૭ કુંભ મીન ફળ ૧૨ ૧૩–૧૪ શુભ ૧૮ ૨-૪ મકર ૧૨ ૨૦. ધન –૯ ૧૦ For Private and Personal Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૪ ૨ ૦ –રર ૧-૯ ૮ ૧૨ ૧૧-૨૦ ૧૬–૧૯ મધ્યમ ૨૪ ૧૦ ૯-૧૦ -૧૧ ૭–૧૨ ૮-૧૩ ૧-૯-૧૦ ૨–૧૧ શુભ ૧૫ ૨૦, ૨૨ ૨૩ ૧૪, ૧૮ ૧૬-૧૦–૨૧ ૧૭–૨૦ ૧૦–૧૫ ૫–૧૨ ૬–૧૩–૧૪ ૭–૧૬–૧૯ ૨-૮ ૧-૩-૪ અતિ ૧૮, ૨૨, ૨૪ ૨૧-૨૩ ૧૭ ૯-૧૦ શુભ ૩-૪ ૧૫ ૫-૧૬ ૨–૧૭ ૭–૨૩ ૮ મધ્યમ ૧૨ ૧૯-૨૧ ૧૪–૧ –૨૨ ૩–૪ ૧૫ અશુભ ૧૮ ૨–૧૭ ૧૬–૧૯ ૧૫ ૩-૪ ૬–૨૨ | મધ્યમ ૨૪ ૧૩–૧૪ ૩-૪ ૨–૧૭ ૫ ૧૫ ૭-૨૩ અશુભ ૧ ૨૧ ૧૮ ૧૬–૧૯ ૨-૧૭ ૩-૪ ૧૫ ૫ ૬–૨૨ શુભ ૨૪ ૮ ૭–૨૩ ૧૧–૨૦ ૧–૯ ૧૦ ૫-૩૧ ૫-૩૬ ૫-૧૦ ૨–૧ર ર–૧૪ ૨-૪ ૫–૧૮ ૨-૭ ૧૩–૧૪ ૧૨ અશુભ ૧૮ ૪–૨૭ ૩–૫૮ પળ ૧–૪૮ ૧–૩૬ મિનિટ For Private and Personal Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભગવાનના જન્મ નક્ષત્ર, જન્મ રાશિ દિપા ધન ૧. રોહિણી વૃષ. મિથુ. ૩ પુનર્વસુ મઘા, મૃગ. ચિત્રા વિશાખા અનરાધા તુલા વૃશિ . ૭ ૮ દન શ્રવણ ૧૩ e મકર ૧૧ શતતારા કુંભ ૧૨ છે. ભાદ્ર મીન ૧૩ રવતી ૧૪ પુષ્ય ૧૫ ભરણી મેષ તિકા વૃષભ વતી અશ્વીની મેષ દરવણ અશ્વિની મેષ ૨૧ ચિત્રા કન્યા વિશાખા તુલા 3. ફા ન્યા ૨૪ એ પ્રમાણે નક્ષત્ર ત્રિરાશિ જાણવી. મીન \ મકર U ૨૩ For Private and Personal Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૬ x જાણવા આદરવા પાળવાની અષ્ટભંગી ૧ જાણે નહિ આદરે નહિ પાળે નહિ મિથ્યા દ્રષ્ટિ ૨ ૪ 5 પાળે. પાળ. મિ. 10 મિ.ની કષ્ટ કયા ૩ ૪ આદરે પાળે નહિ. પાસ, થા, દુર્ભવિ પાળે. અભવ્ય, ઉત્સુરિયા ૫ જાણે આદરે નહી, પાળે નહિ. અવિરતી સમ્યફદ્રષ્ટિ પાળે– અનુત્તરવાસીદેવ આદરે પાળે નહિ સંવિજ્ઞ પાલિક પાળે મુનિરાજ આદરવું એટલે સ્વીકારવું 1 6 A م મોક્ષ ગમનની મર્યાદા – ૧ થી ૩૨ સમય સુધી ૮ જીવ નિરંતર મોક્ષે જાય. પછી અવશ્ય ૩૩ થી ૪૮ સમય સુધી ૭ જીવ ,, ,, અંતર પડે. ૪૯ થી ૬૦ , ૬ રુ ? ?? ૬૧ થી ૭૨ ,, ૫ ,, ૭૩ થી ૮૪ ,, ૪ , , , ૮૫ થી ૯૬ ૯૭ થી ૧૦૨ ૧૦૩ થી ૧૦૮ ૧ ; ; ; ه م For Private and Personal Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંગ ફરકણુ વિચાર સઝાય શ્રી શ્રીહર્ષ પ્રભુગુરૂવંદી, જોડી કરીશ હું પાછંદ, નરનારીના અંગઉપાંગ, કુરકે તાસ ફળફળ ચંગ ૧ માથું કુરકે પહવીરાજ, પામી અવિચલ સારે કાજ; - ભાલ કુરસાજન વૃદ્ધિ, દિનદિન થાયે ત્રાદ્ધિ સમૃદ્ધિ. ૨ પાંપણ કુરકે સુખ સંપજે, થાનક બેઠાં થાયે ત્રિજે, નાક આંખ વિચે કુરકે નેહ, પ્રિય સંગમ હોયે અવિહડ નેહ. ૩ બેઉ આંખે કુરકે જામ, મિત્રમળે અણચિંતામ; નયન વિચાર કહું હવે જુએ, વેદાગમને લેઈ દુહે. ૪ જમણી આંખ ઉપર કુરે, તે જસ લાભ ને સુખ અનુસરે; હાણ અને ક્ષયભય નીચલે, ફરકે વ્રત આંખે મહીયલે. ૫ સુખભગ સંગમ ડાબીએ, નીચલી કુરકે ફળ ભાવિએ; ઉપર લીએ ક્ષય દુઃખ થાય, ઈણીપરે નયન કહ્યાં વિગતાય. ૬ નાક તણી દાંડી જ કુરે, આતમ સંતોષી સુખ કરે; ટી.સી કુકે જવ નાસિકા, દીયે ભવ જસની તવ આસિકા ૭ લમણ કુકે લખમીલછિ, પામે દુધ દહી બૃત છાસ; કાન કુરકે તે વચન સુણે, રૂડીવાત દિદિશિ સુણે. ૮ ગાલ કુરકે તો સઘળા ભેગ, અથવા ભજન સાસુર જેગ; હાડ કુકે જવ ઉપરે, તવ અચિંત્ય કળિયલ નર કરે. ૯ મુખ મિષ્ટાન્ન સુરકે લહે, સ્ત્રીને સંગમથિર ગહ ગહે, ભેગા લહીજે હિડકી કુરી, હોઠે કુરકી બેલી ખરી. ૧૦ For Private and Personal Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૮ ગળું કુરકે જવ નરનાર, વસ્ત્રાભરણ લહે તેણીવાર ગાવડ કુરકે ભય મરણરે, દાખવીએ ફળ શાત્રે ખરા. ૧૧ કહિ કુરકે હવે તેહવે, લાભ ભેગ જસુ કુરકે ખવે, કાંખ કુરકે હવે ધનહાણ, વાત કહી છે એવો પુરાણ. ૧૨ પસવાર ફરકે જિણજિસે, વલ્લભવાત સુણાવે તિસે, પુંઠ કુરકે તો વૈરી મરે, કાજ સવિ ઘર બેઠાં સરે. ૧૩ બાંહ કુરકે પ્રીય જે મળે, કેણી કુરકે જયપદ મળે; કર કુરકે ટાળે આપદા, કુરકે હથેળી દિયે સંપદા. ૧૪ પિચા કુરકે ચિતારે મિત્ત, અથવા કિપિ વધારે પ્રીત; આંગુળિયાં પણ તેહ વિચાર, નખ કુરકે વૈરી જયકાર, ૧૫ હૈડું કુરકે લાભ પ્રમાણ, સ્તન કુરકે વિશેષ તસુજાણ; પેટ કુરકે વાધે તસ ભંડાર, નાભી ફુરકે પાય વિહાર, ૧૬ આશન કુરકે સ્ત્રી સંતાન, એહવું સુણીયેં લૌકિક જ્ઞાન, ઢીંચણ ફરકે હરખ નિધાન, અથવા પદવી લહે પ્રધાન.૧૭ ગુહા ફુરકતાં રમણરંગ, પામે નિરો ઉત્તમ સંગ કટી કુરકે પહેરે વસ, સાથળ કુરકે બંધન શસ્ત્ર. ૧૮ ગુડા ફુરકે વાહન ચડે, જંઘા કુરકે પંથે ખરે; - ચીરી કુરકે સંપદા વધે, અથવા કેઈ અસિતત સધે. ૧૯ પગ ઉપર કુરકે ધન હોય, પગતળીયે સવિશેષજોય; પગગુલીઓ જિસે કુરકરે, તવ અભિષ્ટ ઘર આવી ભરે ૨૦ પુરૂષ અંગ લીજીએ જમણે, વામ અંગુળ ફળ નારી તણો; તુરત ફલ આપે શુભગને, મધ્યમ ફળ આપે વિહિનને ૨૧ દિવસ તણું ફળ બેલ્થ મે, વહી વિપરીત કહ્યું નિશિ સમે; For Private and Personal Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૯ બ્રહ્મચારી બાળ કુમાર, રાજા પ્રમુખ ફળાપતિસાર. ૨૨ સંવતનંદભવનરસચંદ, દસહરાદિન મહિમાણુંદ કહી વાત તન ફરકણ તણી, આગમવાણજિશિગુરૂભ|. ૨૩ કચ્છી સંપ્રદાય આઠકેટી મેટા પક્ષના પુજ્યશ્રી શ્રી જસરાજજી સ્વામી ઠાણું ૪ સંવત ૧૮૯૧માં માસે હતા ત્યારે કારતક સુદ ૮ ના દિને મુનિશ્રી કરમચંદ્રજી સ્વામીએ આ લખી છે—બનાવી છે–આ બેલ શ્રી સૂયગડાંગ સૂત્રમાં ભગવાન શ્રી મહાવીર દેવે કહ્યા છે. તે બેલે કવિતારૂપે બનાવેલ છે. જે સાધુ (શ્રેષ્ઠ આચારવાલા–સારા) ચશઠ ઈંદ્રને પણ વંદનિક પુજનિક હાય, પણ જે સ્ત્રીને વશ પડે તો મહાદુઃખી થાય છે તેના માટે આ કવિત છે. એક આંણ રાણકી, પચાસ આંણ બેરી, હીંગ લાવ તેલ લાવ, ગેળ લાવ ખાંડ લાવ; ધૃત લાવ લૂણલાવ મણકી, ના સોલહી સણગાર લાવ, કાનકે અકેટો લાવ; ચડવાકી ટીલી લાવ, રાખડી રતનકી. રા. હાથકા બે મુંડા લાવ, કાનકી ઝાલી લાવ; નાકકે નકવેસર લાવ, ચુડી હાથી તંતણુકી ૩ ચુપ લાવ હાર લાવ, દર લાવ ચકી લાવ; પગકે ઝાંઝર લાવ, બાજુબંધ જડાવકી ૪ વિછીયા પાડી લાવ, કાંકણું કરડાર; મુદરીકા કરૂં વખાણ. વીંટીય સેવનકી ૫ For Private and Personal Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હાથકા બેરખા લાવ, સુંદરડી મરોડદાર; કેડકે કંદરે લાવ, ચેડી લાવ ઝડાવકી ૬ ચૌપતી ચારણે લાવ, બાજરે બેહલ લાવ; કાઠકી કથરોટ લાવ, હાંડી લાવ રૂપનકી ૭ કુંડી લાવ થાલી લાવ, પાલી ભાવ ઉખડો લાવ; મુસલો લાવ તાડી લાવ, સાડી લાવ ઝડીયનકી ૮ ઈધણ લાવ કડછી લાવ, વેલણ લાવ ચકલો લાવ; ચેકીય ચલોટો લાવ, લાવ લાવ લાવ લાવ; એક આંણ રાણકી, પચાસ આંણ બેઠી ૯ આખી જીંદગી બરબાદ થાય. લેકમાં અપયશ થાય. પછી દુર્ગતિમાં જાય. સ્ત્રીને ત્યજે તે સુખી થાય. શ્રી સિદ્ધપુજન તથા સ્નાત્ર પુજન અંગેની ક્રિયામાં વપરાતી ચીજો નીચે મુજબની છે – કંકુ, કેશર, કસ્તુરી, અંબર, બરાસ, ગોચંદન, અત્તર, હીના, ગુલાબ, કેવડે, ખસ, ચંપ, અગરચુ અગર, રતાંજલી, સુખડ, વાલાફેંચી, મોરપીંછી, પંચરત્નની પોટલી, સોનારૂપાના કુલ, અગરબત્તી, વાસક્ષેપ, દશાંગ ધૂપ, વરખ, સુખડનું તેલ, આમળાનું તેલ, ગુલાબ જળ, સર્વે ઔષધિ, કાચ હિંગલક, ગંગાજળ, નિંદરૂપ, કસુંબીનાડું, સુતરના દડા, મરચક કેલ, પીઠીનોવાને, લાલ ને કાળી સેપારી, વૃષભની માટી, રક્ષાપોટલી, સેનેરી રૂપેરી બાદલું, આટલી ચીજો અવશ્ય જોઈએ. સમાપ્ત For Private and Personal Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ટાઈટલ : ઓનેસ્ટ પ્રિટેરી વીકાંટા રાડ : અમદાવાદ, For Private and Personal Use Only