Book Title: Sudharmo Padeshamrutsar
Author(s): Kunthusagar
Publisher: Vardhaman Parshwanath Shastri
Catalog link: https://jainqq.org/explore/020769/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth or Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रीआचार्य कुंथुसागर ग्रंथमाला पुष्प नं. ३७. P.12000 नाव आ. श्रीकैलाससागरसूरि ज्ञानमन्दिर श्रीमहावीर जैन आराधना केन्द्र कोबा (गांधीनगर) पि. 3८२००९ श्रीमत्परमपूज्य विद्वच्छिरोमणि प्रातःस्मरणीय दिगंबर जैनाचार्य श्रीकुन्यसागरजी महाराज विरचित Serving Jinshasan धर्मोपदेशामृतसारः★ 082044 ug [ All Rights reserved by the Granthamala.] मुद्रक-वर्धमान पार्श्वनाथ शास्त्री मूल्य-धर्मामृतपान । कल्याण पॉवर प्रिंटिंग प्रेस, सोलापुर. १९४४ प्रकाशक.गुरुभक्त सेठ छगनलाक साकलनंदजी सलाल. For private And Personal use only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir વિદ્વદ્વર્ય આચાર્ય શ્રી ૧૦૮ કુંથુસાગરેજી મહારાજ વિરચિત સુધર્મોપદેશામૃતસાર મંગલાચરણ जितन्द्रियान जिनान् नत्वा सिद्धान् स्वर्मोक्षदायकान् ॥ आचार्यपाठकान् साधून् स्वानन्दस्वादकान् सदा ॥१॥ અર્થ– (ગ્રંથર્તા) સર્વ ઇન્દ્રને જીતવાને લીધે સર્વ પદાર્થને જાણવાવાળા અરહંત દેવને પહેલ તે પહેલા નમરકાર કરૂ છું. પછી સ્વર્ગ મેક્ષ આપવાવાળા સિદ્ધ પરમેષ્ટીને નમસ્કાર કરું છું અને હંમેશ પિતાના આત્મિક આનંદમાં રસ લેવાવાળા આચાર્ય ઉપાધ્યાય અને સાધુઓને નમસ્કાર કરું છુ. | ભાવાર્થ-આ પાંચ પરમેષ્ટી જ સંસારમાં મંગલરૂપ છે. સર્વોત્તમ છે અને સમસ્ત છના શરણરૂપ છે. આ છે તેથી ગ્રંથ શરૂ કરતાં સૌથી પહેલાં તેમને જ નમસ્કાર કરું છું. | ૧ | भक्त्या समन्तभद्रादीन् स्याद्वादरसिकांस्तथा ॥ नत्वा शान्तिसुधर्मों च दीक्षाशिक्षाप्रदी वरी ॥ २॥ અર્થ–પછી હું સ્યાદાદસિદ્ધાંતના અત્યંત રસિક એવા સમતભદ્ર વગેરે સર્વ આચાર્યોને ભક્તિપૂર્વક નમરકાર કરું છું અને પછી હું મારા દીક્ષાગુરુ શ્રેષ્ઠ આચાર્ય શ્રી શાંતિસાગરજીને નમસ્કાર કરું છું તથા વિદ્યાગુરુ શ્રેષ્ઠ 8 આચાર્ય શ્રીસુધર્મસાગરજીને નમરડાર કરું છું. For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાર सुधर्मोपदेशामृतसारोयं विश्वशांतये ॥ लिख्यते स्वात्मनिष्ठेन सूरिणा 5थुसिंधुना ॥ ३ ॥ અર્થ–પિતાના આત્મામાં હંમેશાં લીન રહેવાવાળો હું કંધુસાગર આ સર્વ સંસારી ને શાંતિ પ્રાપ્ત કરાવવા . તે માટે આ સુધર્મોપદેશામૃતસાર નામનો ગ્રંથ લખું છું. આ ગ્રંથમાં જે કઈ વર્ણન કરવામાં આવેલું છે, તે આચાર્યશ્રી સુધર્મસાગર સ્વામીના ઉપદેશરૂપી અમૃતને સારજ સમજવો જોઈએ. તેથી જ આ ગ્રંથનું નામ શ્રીમુધર્મોપદેશામૃતસાર રાખવામાં આવેલું છે. न-भावशुद्धविना स्यानो ! वैराग्यं सफलं न वा । અર્થહે ગુરે ! આ સંસારમાં પરિણામની શુદ્ધિ વિના મેક્ષરૂપી ફળ આપવાવાળા વૈરાગ્ય પ્રાપ્ત થઈ શકે છે કે નહિ ? उत्तर --वैराग्यस्य समुत्पत्तिवृद्धिश्च सफला कदा । भावशुद्धविना न स्याद्भावशुद्धिस्ततः परा ॥ ४ ॥ અર્થ– આ સંસારમાં પરિણામોની શુદ્ધિ વિના મોક્ષરૂપી ફળ આપવાવાળી વિરાગ્યની ઉત્પત્તિ અને વૈરાગ્યની આ વૃદ્ધિ કદી થઈ શકતી નથી. તેથી કહેવું જોઈએ કે વૈરાગ્ય ઉત્પન્ન થવામાં પરિણામેની શુદિ એજ મુખ્ય કારણ છે. હવે ભાવશુદ્ધિ કેવીરીતે થાય છે તે કહેવામાં આવે છે – #– માવઢિા જયં થા! જરા જ્ઞાતિના ? અર્ધા–હે ભગવાન ! આ સંસારી જીના સ્વભાવથી જ થવાવાળી પરિણામની વિશદ્ધિ કેવીરીતે પ્રાપ્ત થઈ શકે છે? |૨ ૩ For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir उत्तर भावशुद्धिः मजायेत लेश्याशुद्धः स्वभावजा । રાણાવિશુદ્ધિ ધારણા કરવા શુ છે કે છે અર્થ -આ સંસારમાં લેયાઓની વિશુદ્ધિ થવાથી પરિણામોની વિશુદ્ધિ આપોઆપ જ થઈ જાય છે. તેથી તે બુદ્ધિમાને એ લેસ્થાઓની વિશુદ્ધિ હંમેશાં બનાવેલી રાખવી જોઈએ. ભાવાર્થ –ષાથી મિશ્રિત માત્માના પરિણામને લેવા કહે છે. જે આત્માના પરિણામોમાં કલાની તીવ્રતા જ રહે છે તે પરિણામોને અશુભ લેયાઓ કહે છે. તથા જે પરિણામોમાં કષાયની મંદતા રહે છે તેને શુભ લેયાઓ કહે છે. આથી આટલા વસ્તુ તે સિદ થાય છે કે કક્ષાની તીવ્રતા ન રાખવી અથવા કષાયોની અત્યંત મંદતા રાખવી તે વેશ્યાઓની વિશદિનું કારણ છે. કષાયને તીવ્ર અથવા મંદ રાખવા તે પ્રત્યેક મનુષ્યના હાથમાં જ છે. પ્રત્યેક મનુષ્ય કષાયોને મંદ કરી ઈ શકે છે. એટલા માટે થોડાક શ્રેષ્ઠ વિચારોની આવશ્યક્તા છે. બુદ્ધિમાનું પુરુષ પિતાની શ્રેષ્ઠ બુદિથી જ કામ કરે તે જરૂર IT તે પોતાના ખાને મંદ કરી શકે છે. અને લેયાઓને વિશુદ કરી શકે છે. તેથી આચાર્ય મહારાજે બુદિમાનેને લેશ્યાઓની છે વિશુદતા ધારણ કરવાને ઉપદેશ આપે છે. હવે લેશ્યાઓનું સ્વરૂપ કહેવાય છે. પ્રજા દરદ સાત્તિ વાતિ વા એ જ ! હે ગુ! વેશ્યાઓ કેટલી છે અને કેવી છે. કૃપા કરીને નામ સહિત તેમનું સ્વરૂપ સમજાવે. उत्तर-रागद्वेषस्पृहामूलारौद्रार्तध्यानवर्दिनी । निर्दयाक्रोधकी स्यात्कृष्णलेश्या भयंकरा ॥६॥ અથ-જે લેવા રાગદેષ અને તીવ્ર લાલસાના મૂળ કારણભૂત છે અને આર્તધ્યાન વરદ્રસ્થાનને વધારવાવાળી છે તથા દયાભાવથી સર્વથા રહિત તીવ્ર ક્રોધ ઉત્પન્ન કરવાવાળી અને અત્યંત ભયંકર છે તેને કઠણ લેયા કહે છે. છે ? | For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra સુધર્માં www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવા-કૃષ્ણ શબ્દનો અર્થ કાળા છે. જેવીરીતે કાળા રંગ સહેલાઇથી છુટી શકતા નથી તેવી રીતે કૃષ્ણ લેયાનુ છુટવુ પણ અત્યંત કઠણ છે ( મુશ્કેલ છે ) જેવીરીતે કાળા રંગથી પદાર્થનો રંગ પણ કાળા થઇ જાય છે તેવીરીતે કૃષ્ણ લેશ્યાથી આત્મા પણ કાળા અર્થાત્ તીવ્ર પાપી થઇ જાય છે. આ કૃષ્ણ લેયા આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને વધારવાવાળી છે. ચાહેલ વસ્તુના વિચાગથી અને હું ચાહેલ વસ્તુના સંચેોગથી ઉત્પન્ન થવાવાળા દુઃખોનું ચિંતવન કરવું તેને આર્તધ્યાન કહે છે. આ આર્તધ્યાન તિર્યંચગતિનું કારણ છે. આવીરીતે તીવ્ર હિંસા અથવા તીવ્ર હિંસાના સાધનોથી અત્યંત પ્રસન્ન થવુ તેને રોદ્રધ્યાન કહે છે. આ રોદ્રધ્યાન નરકનું કારણ છે. આ બનેં ધ્યાનનું મૂળ કારણ રાગદ્વેષની તીવ્રતા અથવા ભાગોની તીવ્ર લાલસા છે. જ્યાં રાગદ્વેષની અત્યંત તીવ્રતા હોય છે ત્યાં યાનું પાલન કદી પણ થઈ શકતુ નથી. તેથી આ કૃષ્ણ લેશ્યાને હમેશા દયારહિત કહેવામાં આવે છે, તથા જે દયારહિત હોય છે તે અવશ્ય ક્રોધીજ હોય છે. ક્રોધની તીવ્રતાથીજ દયાના સર્વથા અભાવ હોય છે. તેથી આ લેશ્યાને તીર્થ ક્રોધ ઉત્પન્ન કરવાવાળી કહેવામાં આવી છે. જે લેશ્યા તીવ્ર ધીં ભરપુર છે, દયાભાવથી સર્વથા રહિત છે, અને તરકનિગોદમાં લઇ જવાવાળા આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને વધારવાવાળી છે તેવી આ કૃષ્ણ લેશ્યા આપોઆપજ ભયંકર સિદ્ધ થઇ જાય છે. બુધ્ધિમાનાએ એવી કૃષ્ણ લેયાના સર્વથા ત્યાગ કરી દેવા જેઇએ. તેથી આચાર્યાએ તેનું સ્વરૂપ બતાવ્યું છે. आलसस्य कुबुद्धेश्च वर्द्धिनी भववारिधेः । भीरुत्व हास्य रत्यादेर्नीललेश्यास्ति दुःखदा ॥ ७ ॥ અથ—જે લેયા આળસને વધારવાવાળી છે, કુબુધ્ધિને [ ખરાબ બુધ્ધિ ] વધારવાવાળી છે, સંસારરૂપી સમુદ્રને વધારવાવાળી છે, જે ભીરુત્વ [ કાયરપણું] હાસ્ય, રતિ, આરતિ વગેરેને વધારવાવાળી છે, અને અત્યંત દુ:ખ આપવાવાળી છે, તેને નીલ લેશ્યા કહે છે. ભાવા—નીલ શબ્દનો અર્થ લીલો રંગ થાય છે, જેવીરીતે લીલા રંગ કાળા રંગથી કઈક હલકો હાય છે, તેવીરીતે નીલ દ્વેશ્યા કૃષ્ણ લેર્ચાથી હલકી હોય છે. કૃષ્ણે લેશ્યાથી હલકી હોવા છતાં પણ લીલા રંગની માફક ઘણી સુરકેલીથી છૂટ છે. For Private And Personal Use Only સાર ॥ ૪ ॥ Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra સુધર્માં viewe www.kobatirth.org અશ—જે લેયા હોવાંથી આ છવમાં પરિણામ બીજાની નિંદા શ્રેયા કહે છે. આ નીલ લેયા ધારણ કરનારા છત્ર ઘણાજ આળશુ હોય છે અને આળસુ હોવાને લીધે તે આત્મકલ્યાણ નટે વ્રત જપ, તપ વિગેરે કંઇજ કરી શકતા નથી. નીલ લેશ્યા ધારણ કરનારની બુદ્ધી કુબુટ્ટી તથા નિષ્ઠા બુઠ્ઠીમાં પરિણીત પામે છે. અને મિથ્યા બુદ્ધીને લીધે તેના સ સારસાગર સદા કાળને માટે વધતો રહે છે. મિથ્યાબુદ્ધીને કારણે તે મહાદુઃખ આપનારી નરકાદિક અશુભ પોનીમાં સર્વકાલને માટે પરિભ્રમણ કરતા રહે છે. આ સિવાય જે છો આ નીલ લેશ્યાને લીધે (મય્યાજીદ્ધી પામે છે, તે સર્વકાલ સસારરૂપી સમુદ્રમાં પરિભ્રમણ કરે છે, અને તેને લીધે નીલેશ્યાથી સંસાર” રૂપી સાગરની પણ વૃદ્ધી થાય છે, આ નીલલ્લેશ્યાવાળા બુદ્ધીને સદા સર્વદા મદ બનાવતી હોય છે. અને સાત પ્રકારના ભયને ઉત્પન્ન કરતી હોય છે. નીલ લેશ્યા હોવાથી આ લોકનો, પરલોકના, આકસ્મિક વેદના, રાજ, ૫રચક્ર આદિ અનેક પ્રકારના ભય સર્વકાલ માટે હૃદયમાં સ્થાન કરી બેસે છે. નીલલેશ્યા ધારણ કરનારો છવ હંસી મજાક ઉડાયતા રહે છે અને ઇષ્ટ અનિષ્ટ પાર્થોથી રાગદ્વેષ રાખે છે, આ સર્વ કારણોને સગે તેને અશુભ કર્મોના બંધ થાય છે. આ સર્વે કારને સ ંગે આ લેયા દુ:ખદાયી તરીકે ખતાવવામાં આવી છે. જે પુરુષ આ નીલ લેયા ધારણ કરે છે; તે આ લોકમાં વધ બંધન, ભારત, તાડન વિગેરે અનેક પ્રકારના દુ:ખો પ્રાપ્ત કરે છે, અને પરલોકમાં પપ્પુ નરકાદિક ધાર દુઃખ પ્રાપ્ત કરે છે. આવીરીતે આ નીલ દ્વેશ્યાનુ સ્વરૂપ છે. હવે કપાતલેસ્યાનુ સ્વરૂપ કહેવાય છે. शोकसन्तापकर्त्रीति परनिंदात्मशंसिनी । ज्ञेया कापोतश्या व त्याज्या वैराग्यदेतवे ॥ ८ ॥ જીવને હમેશાં શોક ઉત્પન્ન થતા રહે. સતાપ ઉત્પન્ન થતો રહે. જે કરવામાં અને પોતાની પ્રશંસા કરવામાં તત્પર બની રહે Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only સાર દ્વેશ્યા હોવાથી ≥ || | | તેને કપાત Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુધU ભાવાર્થ-કાપિત શબ્દનો અર્થ કબુતર છે. કબુતરને આ લીલા રંગથી કઈક આછો આ છે કાળા હોય છે. આ સાર છે તેવી રીતે કાપત લેશ્યા નીલ લેથાથી કઈક હલકી હોય છે. પરંતુ તેમાં કાલાશ હેવાથી અશુભ ગણાય છે. આ કાપિત આ લેગ્યા ધારણ કરવાવાળા જીવ થડાદન ઇદ પદાર્થોના વિયોગથી શોક અને સંતાપ કરવા લાગે છે, તથા થોડાક જ અનિષ્ટ છે. પદાથોના સાથી છેક અને સંતાપ કરવા લાગે છે. આ લેવા ધારણ કરવાવાળા પુ માટલું ચાહે છે કે આ સંસા- ; રમાં મારી પ્રશસા થાઓ, બીજી ઇની માંસા ન સર્વત્ર થાઓ તેથી જ તે બીજાની નિંદા પણ કરતો રહે છે. આજ આ કારણથી આ લેયા ત્યાગ કરવા યોગ્ય છે. આ લેવાને ત્યાગ કર્યા શિવાય કોઈપણ દિવસ વૈરાગ્યની ઉત્પત્તિ થતી નથી. આ તેથી વૈરાગ્ય ધારણ કરીને આત્મકલ્યાણ કરવાવાળે આ કાપિત લેયાને ત્યાં હંમેશ માટે કરી દેવો જોઈએ. આવી રીતે કાપતી વેશ્યાનું સ્વરૂપ કહેવાયું. હવે પીતલેશ્યાનું સ્વરૂપ કહેવાય છે– सुबुद्धिकार्यकौशल्यवर्दिनी तापहारिणी । ઝામરામનાતા ઉત્તર ગુમાર | ૧ | જ અર્થ જે લેયા હોવાથી ઉત્તમ બુદ્ધી વધતી રહે, કાર્યો કરવાની શક્તિ વધતી રહે, સંસારના સર્વ દુઃખ દૂર છે મિ થતાં જાય હાનિ યા લાભના કાર્યોમાં સંતોષ બની રહે અને આત્માનું હમેશાં કલ્યાણ થતું રહે તેને પીતલેયા કહે છે. આ પીત શબ્દનો અર્થ પાળે થાય છે. જેવી રીતે પીળા રંગમાં કાળાશ હોતો નથી તેવી રીતે પીતલેસ્થામાં કૃષ્ણ, નીલ / છે કાતિ વગેરે લેયાઓની માફક કાલિમા અથવા અશુભપણું હોતું નથી. તેથી આ લેયા શુભ ગણાય છે. આ લેયા ધારણ છે કરવાવાળા જ અવની બુદ્ધિ સુબુદ્ધિજ હોય છે. અને તે સુબુદ્ધિ હમેશાં વધતી જ રહે છે. તેવી જ રીતે તે જીવન પ્રત્યેક કાર્ય કરવામાં ચતુરતા બનતી રહે છે. અને ચતુરતા શુભ કાર્યોમાં પરિણમે છે. અને દિનપ્રતિદિન વધતા રહે છે, આ પીત લેરિયાને ધારણ કરવાવાળે ઝવ ઇષ્ટ પદાથોની વિયોગ થવાથી તથા અનિષ્ટ પદાર્થોને સંયોગ થવાથી પણ કદી શાક For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir સાર સંતાપ કરતા નથી. તથા તે પુરુષ જેવી રીતે અધિક લાભ થવાથી સંતોષ ધારણ કરે છે તેવીરીતે થેડે લાભ થવા છતાં પણ આ આ તથા હાનિ થવા છતાં પણ સંતોષ ધારણ કરે છે. આ સર્વ કારણેથી આ લેયા કલ્યાણ કરવાવાળા છે. આ લેયાને લીધેજ જ આ લેકમાં પણ સુખ મળે છે અને પરલોકને માટે પણ શુભ કામને બંધ થાય છે એવીરીતે આ પીતલેયાનું સ્વરૂપ છે. કહેવામાં આવ્યું. હવે પવલેશ્યાનું સ્વરૂપ કહેવાય છે – त्यागशीलकृपामूर्तिः क्षमा पुण्यप्रकाशिनी : गुरुदेवार्चने दक्षा पद्मलेल्या प्रियंकरा ॥ १० ॥ અર્થ—જે લેયાને લીધે દાન આપવાના પરિણામ થાય, વ્રત , શીલ વગેરે પાલવાના પરિણામ થાય, દયા ધારણ ન કરવાના પરિણામ થાય, વિવેક અને શુભ ભાવથી દેવ, શાસ્ત્ર અને ગુરુની પૂજા કરવાના પરિણામ થાય અને સમરત છે જીવનું હિત કરવાના પરિણામ થાય તે સ્થાને પદ્મ લેરતા કહે છે. ભાવાર્થ-પદ્મ શબ્દનો અર્થ સદ કમળ થાય છે. જે કમળની માફક નિર્મળ પરિણામે બનાવી રાખે તેને પદ્મ લેહ્યા કહે છે. પદ્મ લેયા ધારણ કરવાવાળા જીવ સુપાત્રને મારે પ્રકારના દાન આપતો રહે છે, વ્રત અને શીલનું છે પાલન કરે છે, સમસ્ત જીવોની રક્ષા કરવામાં અથવા દયા પાલન કરવામાં હમેશા તત્પર રહે છે તે પુરૂષ સર્વ જીવો પર આ ક્ષમાં ધારણ કરતા રહે છે. પુણ્યોપાર્જન કરવાવાળા જ કાર્યો કરે છે, પાપથી હમેશાં ડરતે રહે છે તથા હમેશાં વિવેકપૂર્વક દેવ, શાસ્ત્ર ગુરૂની પુજા કરવામાં તલ્લીન રહે છે. એવા પુરૂષ પિતાનું ક૯યાણ પણ કરે છે અને અન્ય જીવોને પણ કલ્યાણ કરવાવાળા માર્ગમાં લગાવી દે છે. આવીગતે આ પઘવેલા સર્વરીતે શુભ ગણાય છે. શુભ કામના ઉદયથી જ થાય છે અને શુબ કમેને બંધ કરતી રહે છે. આવી રીતે પા લેવાનું સ્વરૂપ કહ્યું. || ૬ | For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુધમે સાર હવે શુકલેશ્યાનું સ્વરૂપ કહેવાય છે-- रागद्वेषादिनिर्मुक्ता पक्षपातषिषर्जिता ॥ स्वानन्दस्वादिनी नित्यं शुक्ललेझ्या शिवंकरा ॥ ११ ॥ અર્થ– જે લેવાના હોવાથી રાગદેષ સર્વ છટી જાય, પક્ષપાત પણ સર્વથા છુટી જાય અને પિતાના આત્માથી જ ઉત્પન્ન થવાવાળા આનંદને સ્વાદ પ્રાપ્ત થતું રહે એવી મિક્ષ દેવાવાળા લરયાને શુકલ લેયા કહે છે, ભાવાર્થ-જીકલ શબ્દનો અર્થ સફેદ થાય છે. જેવી રીતે સફેદ રંગ કઈ બીજો રંગ હોઈ શકતા નથી તેવી રીતે આ શુકલયામાં શુભ અશુભ કોઈપણ કાર્યને તીર્ને બંધ થતો નથી તેનું પણ કારણ આજ છે કે શુકલેલેરિયા ધારણ કરવાવાળી પુરૂષની રાગદેપની તીનતા દેતી નથી. રાગદેવ અત્યંત મંદ હોય છે. તથા રાગદેવ નહિ હોવાથી ઈટ અનિષ્ટ પદાર્થમાં પક્ષપાત રહેતું નથી. આવી રીતે જ્યારે રાગદેષ પક્ષપાત વગેરે નષ્ટ થઈ જાય છે ત્યારે તે આતમાં પિતાના છે આત્માથી ઉત્પન્ન થવાવાળા અનતે આનંદ અનુભવ કરતો રહે છે. આવી રીતે પિતાના સુદ આત્માને અનુભવ છે કરતાં કરતાં નવીન કર્મના બંધને અભાવ થઈ જાય છે. સત્તામાં રહેવાવાળા કર્મની નિર્જરા વધતી રહે છે અને આવી રીતે સમરત કર્મની નિર્જ થઈ જવાથી આ જીવને મોક્ષમાપ્તિ થાય છે. આવી રીતે આ શુકલલેવાનું સ્વરૂપ કહી એ લેયાઓનું સ્વરૂપ પૂર્ણ કર્યું. હવે તેમનું શુભ અશુભપણું કહેવામાં આવે છે – બાથરતોશ્મા થા વસ્ત્રાવિયુવા | જયા: મા સરા પ્રાdi મધે શિgણા | ૧૨ I || 2 || For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુધ સ. અર્થ ઉપરા છાએ લેપાઓમાં પહેલાંની કૃષ્ણ. નીલ અને કાતિ એ ત્રણે લે? એ રમ!મે છે અને | નરકાદિકનાં ઘોર દુખ આપવાવાળી છે. તેથી એ લેયાઓ ત્યાજ્ય ( 4. ગ કરવ, 4 ) છે. તથા વિટન ત. પદ્મ અને શકલ એ ત્રણે લેયાએ શુભ છે. અને પરંપરાથી મેક્ષ પ્રાપ્ત કરવાવાળી છે. તેથી ભવ્યજીને મેક્ષરૂપી સુખ દ પ્રાપ્ત કરવા માટે છેવટની ત્રણ સ્થાએજ ગ્રી (ડુણ કરવા એ ૫) છે. કારણ કે આ લેયાએ ધારણ કરવાથી પરિ ગામમાં વિરાદ્ધતા થાય છે અને પરિણામોમાં વિશુદ્ધતા હોવાથી વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે. વૈરાગ્ય પ્રાપ્ત થવાથી તપશ્ચરણ ધારણ કરી શકાય છે. અને તપશ્ચરણ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. હવે વૈરાગ્યની વૃદ્ધિને ઉપાય દર્શાવવામાં આવે છે– પ્રશ્ન-૧૯ વૈરાગ્રં જિં જ્ઞાન = વા ? અર્થ-હે પ્રભે ! હવે કપા કરીને એટલું બતાવે છે આ વૈરાગ્યની વૃદ્ધિ માટે શું શું પાલવું જોઈએ અને એ શું શું ત્યજી દેવું જોઈએ! उपर-वैराग्यवृध्यैः परिवर्जनीयं दुःशीलमेवाखिलःखबीजम् ।। ज्ञात्वा मिथः प्राणहरं तथैवाविश्वासपात्रं सकले च लांक ॥११ सुशीलमेवं निजराज्यमूलामिहान्यलोके सुखदं सुसारम् ॥ विश्वास जं च मिस्त्रिलोके ज्ञात्वति पाल्यं वरशीलरत्नम ॥१४: અર્થ—આ ભવ્ય પિતાના વૈરાગ્યને વધારવા માટે સર્વથી પહેલાં અબ્રા અથવા દુરશીલને સર્વથા ત્યાગ કરી છે છે. દેવો જોઈએ તેનું પણ કારણ આજ છે કે આ કુશીલ સમતદુઃખનું મૂળ કારણ છે. પરસ્પર એક બીજાના પ્રાણ છે. લેવાવાળુ છે અને સમરત લોકમાં અવિશ્વાસનું પણ કારણ છે. તેથી વૈરાગ્યની વૃદ્ધિ માટે ભવ્યજીએ બ્રહ્મચર્ય અથવા For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાર સુધમૅ૦ , શીલવત પાલવું જોઈએ. આ બ્રમાર્ચ યા શીલવત પિતાના આત્માની શુદ્ધતારૂપી રાજ્યનું નળ કારણ છે, આ લોકો છે તેમજ પરકમાં પણ સુખ આપવાવાળું છે. તે ઉપરાંત આ બ્રહ્મચર્ય સર્વ તેમાં સારભૂત છે અને ત્રણે લોકોમાં છે પરસ્પર વિશ્વાસ ઉત્પન્ન કરવાવાળુ છે. એમ સમજીને ભવ્યજીએ હમેશાં આ શીલરત્નનું પાલન કરતા રહેવું જોઈએ. . ભાવાર્થ-બ્રહ્મચર્ય એ આત્માને એક નિર્વિકાર ભાવ છે. તે આત્માના નિર્વિકાર ભાવમાં વિકાર ઉત્પન્ન થાય છે, છે છે ત્યારે અબ્રહ્મ અથવા કામવિકાર ઉત્પન્ન થાય છે. તેથી કામવિકાર એ પાપનું કારણ છે. અને બંને લોકોમાં આ આ (ઈલોક અને પરલોકમાં ) નું કારણ છે. તથા બ્રહ્મચર્ય પાળવાથી આ લોક તેમજ પરલોકમાં પણ સુખ મળે મિ છે. આ સંસારમાં ઋદ્ધિ સિદ્ધિ વગેરે જેટલાં જેટલાં માહાન્ય છે તે સર્વે આ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવાથી પ્રગટ થાય માં છે. તેથી આ બ્રહ્મચર્ય વ્રતને વૈરાગ્યની વૃદ્ધિનું મુખ્ય કારણ માન્યું છે તેથી વૈરાગ્યને સ્થિર રાખવા માટે હમેશાં તેનું પાલન કરતા રહેવું જોઈએ. હવે શરીરનું સ્વરૂપ કહેવાય છેप्रश्न-वपुरिदं गुरो कीरगस्ति में साम्प्रत वद? અર્થ– ગુશે, હવે કૃપા કરીને કહે કે આ શરીર કેવું છે ? उत्तर-देहोस्त्यनित्योऽवकरस्य तुल्यस्त्याज्यस्तथा भ्रान्तिकरश्च निंद्यः ।। व्याध्यादिवासःपिशितास्थिपिण्डोऽसारः सदा रंभतरो समानः ॥१५॥ दुष्टः कृतघ्नश्च विनाशशील. बीभत्समर्तिभवति व्यथादः॥ ज्ञात्वति देह ममता न कायर्या वराग्यवृध्ये स्वमुखेन तृष्टैः ॥१६॥ અર્થ-આ જારી અનિત્ય છે, વિણા સમાન છે, ત્યાગ કરવા લાયક છે, ભ્રતિ ઉત્પન્ન કરવાવાઈ છે. સિંધ છે અનેક રોગોથી ભરપુર છે, માંસ અને હાડકાને મળે છે. કેળાના ઝાડની માફક અસાર છે, દુષ્ટ છે, કુતધી છે. અવશ્ય | For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra સુધર્માં૦ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નાશ પામવાવાળુ છે. અનેક પ્રકારના દુઃખ આપવાવાળી છે, અને ધૃણાસ્પદ છે. આ કારીરના સ્વરૂપને આવીરીતે સમ છને પોતાના આત્મિક રસમાં સંતુષ્ટ [ સંતેષ પામવાવાળા ] ભવ્યછવાએ પોતાના વૈરાગ્યની વૃદ્ધિને માટે આ શરીર ઉપર કદીપણ માઠુ ન કરશે જેઇએ. ભાવાર્થ:—આ સસારી દવ જ્યાં શરીરની બહુજ સેવા કરે છે, હમેશાં સ્નાન કરાવે છે, સારાં સારાં વસ્ત્રાભષણ પહેરાવે છે અને સારાં સ્વાદિષ્ટ ભજન કરાવે છે, તો પણ આ શરીર એટલું તે કૃતી અને દુષ્ટ છે કે જો તેને એક દિવસ પણ ભાજન આપવામાં ન આવે તે પછી કઇપણુ કહ્યુ કરતું નથી. પરંતુ તે દિન પ્રતિદિન છડું ( દુખ૩ ) થતુ જાય છે અને કોઇક દિન અવશ્ય નાશ પામે છે. હાડકા, માંસ, લોહી વગેરે પવિત્ર અને ધૃણિત પદાર્થોથી બનેલું છે અને તેવાથીજ ભરેલું છે. જો સુંદરમાં સુંદર શરીરની અંદરના ભાગ ખહાર કરી દેવામાં આવે તે અત્યંત ઘૃણાને લીધે લોકો તેને દેખી પણ શકતા નથી. એવા શરીર ઉપર મેહ રાખો તેને અજ્ઞાનતા સિવાય બીજું શું કહી શકાય ? તેથી આત્માનું કલ્યાણ કરવાવાળા ભવ્યજીવોએ તેની સાથે મેહ અને મમતા કદીપણ કરવા ન જોઇએ, હવે આ જીવે કેાની આશા રાખવી જોઇએ અને કાની નહિ તે કહેવામાં આવે છે પ્રશ્ન - દાો વૈરાગ્યવૃદ્ધો મા ધનાના દીદશો ન યા ? અર્થ--હે ભગવન આપણે વૈરાગ્યની વૃદ્ધિને માટે ધનની આશા કેવીરીતે કરવી જોઈ એ અને કેવીરીતે નહિ. उत्तर - उपार्जने रक्षण संवनंपि दुःखप्रदां सौख्यहरां प्रदुष्टाम् || त्यक्त्वा धनाशां भ्रममोहमूलां मिथस्तथा वैरविरोधदक्षाम् ॥१७॥ उपार्जने रक्षण सेवनेपि शांतिप्रदा भ्रातिहरात्मनिष्ठा ॥ स्वद्रव्यांचा स्वचतुष्टयान्ता कार्यात्मनिष्ठेन नरेण नित्यम् ॥ १८ ॥ For Private And Personal Use Only X<> <> <> સાર ના ૧૧ Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુધર્મો : અથે--આ ધન ઉપાર્જન કરવામાં, રક્ષણ કરવામાં અને તેના ઉપભોગ કરવામાં હમેશાં દુઃખ થાય છે. તેથી આ જ છે આ ધનની આશા હમેશાં દુઃખ દેવાવાળી છે, સર્વ સુખોને નાશ કરવાવાળી છે. પરિશ્રમ અને મેહ ઉત્પન્ન કરવામાં જ પ્રથમ (મુખ્ય) કારણભૂત છે. અત્યંત દુષ્ટ છે અને પરસ્પર વૈર વિરોધ કરવાવાળી છે, તેથી એવા ધનની ઈરછા કરતાં ન કરતાં તો તેને હમેશાને માટે ત્યાગ કરી દેવો જોઈએ અને સ્વાત્માની ( પિતાને આત્માની શુદ્ધતા મેળવવા માટે શુદ્ધાત્મા થાય એવી ઈરછા દિનપ્રતિદિન ક્ષણે ક્ષણે કરવી જોઈએ. તેનું પણ કારણ એ છે કે એ અમાની શુદ્ધતા પ્રાપ્ત પ્તિ કરવામાં તેની રક્ષા કરવામાં અને તેને ઉપભોગ કરવામાં હમેશા શાંતિજ : ૧.૫ છે. તદુપરાંત આ યુદ આત્માની છે. વાંછા પ્રકારની બ્રાંતિને દૂર કરવાવાળી છે. અને પતના યુદ્ધ એ મારી સાથે સંબંધ રાખે છે. તેથી જ પિતાના આત્મામાં લીન રહેવાવાળા ભવ્યજીએ જ્યાં સુધી અંદન. અનંતજ્ઞાન, અનંતસુખ અને અનંતવીર્ય એ છેચારે અનંત ચતુષ્ટય પ્રાપ્ત ન થાય ત્યાંસુધી પિતાના આત્માની શુદ્ધતા પ્રાપ્ત કરવાની જ ઈરછ કરતા રહેવું જોઈએ. ભાવાવ-આ સંસારમાં જેટલી આશાઓ છે તે સર્વ સુખને માટે કરવામાં આવે છે પરંતુ ધનની આશા કરવામાં અથવા ઉપાર્જન કરવામાં તથા રક્ષણ કરવામાં હમેશાં દુઃખજ ઉઠાવવું પડે છે. તેથી ધતતો અપાયો કદીપણ સુખ મળવું નથી. વાસ્તવિક સુખ તે આત્માની શુદતામાં જ છે. કેમકે તેમાં કંઈપણ રીતે વિકાર થતા તપી. તેથી ધનની આ શાતા આ ત્યાગ કરી પોતાના આત્માને શુદ કરવાની ઈચ્છા કરવી જોઈએ જેથી કરીને વાસ્તવિક સુખની પ્રાપ્ત થાય. I હવે રાગી ક્યાં પ્રસન્ન રહે છે અને વેરાગી પુરુષ કયાં પ્રસન્ન રહે છે તે કહેવાય છે-- ~ રમતે ત્ર જ યાત્રિરા વય vમાં ! અથ પ્રભા ! મને પા કરીને કહે કે રાગી પુરુને શું સારું લાગે છે અને વૈરાગી પુરૂને હું સારું લાગે ઇ. For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra સુલ ૦ www.kobatirth.org