Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सिद्धचक्र
श्री सि
महापूजन
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अंग्रेजी माध्यम से पढ़नेवाले अपने लाड़ले को जैन धर्म के प्राथमिक ज्ञान एवं संस्कार देने में कठिनाई
महसूस करनेवाले। सभी माता-पिता-एवं वड़ीलों के लिए अत्यंत आनंददायी समाचार
अपने लाड़ले के लिए) मुनि श्री निर्वाणसागरजी म. द्वारा लिखिति-संपादित विश्व में सर्वप्रथमबार प्रकाशित होने वाले अद्वितीय पुस्तक प्रतिक्रमणसूत्र सह विवेचन (भाग १,१) (हिंदी - अंग्रेजी)) pratikramana sutra with explanation (part 1,2)
(Hindi - English)
आज ही बसा. एवं चिता तो !
जिसमें आप पाएंगे : मूल सूत्र, शब्दार्थ, गाथार्थ, विशेषार्थ, भावार्थ, स्तवन, स्तुति, सज्झाय, गुरुवंदन, चैत्यवंदन, देववंदन, सामायिक, देवसीअ-राइअ प्रतिक्रमण एवं पच्चक्खाण पारने की विधियाँ, प्रतिक्रमण की क्रियामें उपयोगी विविध मुद्राओं का परिचय ४० रंगीन चित्रो द्वारा,
एवं अन्य अनेक विशेषताओं से युक्त! और हाँ! सभी कुछ हिन्दी एवं अंग्रेजी में एक साथ !!!
भाग - १ एवं २ मूल्य १२५-०० अ २७ -०० रू. (रजि. डाक खर्च के)|
प्रकाशक :- श्री अरूणोदय फाउन्डेशन Clo Chandrakantbhai J. Shah (079) 6565329.
5/A/3 Arjun Complex, Satelite Road, Ahmedbad - 380015 (Gujrat [India])
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી સિદ્ધચક્રે તદહું નમામિ
શ્રી બૃહદ્ સિદ્ધચક્ર પૂજન
વિક્રમ સંવત
૨૦૫૪
સંપાદક
શાસન પ્રભાવક આચાર્ય શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન જ્યોતિર્વિદ્ ગણિવર્ય શ્રી અરૂણોદયસાગરજી મ.સા.ના શિષ્યરત્ન મુનિ શ્રી અરવિંદસાગરજી મ.સા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકાશક/પ્રાપ્તિસ્થાન
વિધિકા૨ક શ્રી સંજયભાઈ સોમાભાઈ (પાઇપવાળા) ૮૯ નવીપોળ, ફતાસા પોળ, ગાંધી રોડ
અમદાવાદ - ૩૮૦૦૦૧
ફોન : ૨૧૪ ૩૪ ૧૬
નકલ
૨૦૦૦
For Private And Personal Use Only
મૂલ્ય
આરાધના
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
२
श्री सिद्धचक्र महापूजन विधि
શ્રી સિદ્ધચક્ર મહાપૂજનના પુસ્તક પ્રકાશનમાં લાભ લેનારની યાદી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૦૧. સ્વ. ચીનુભાઈ લલ્લુભાઈ - -ખારા કુવાની પોળ ફતાસા પોળ, અમાવાદ (હ. લીલાવતી બેન) ૦૨ . સ્વઃ ચીનુભાઈ અમૃતલાલ – નવી પોળ, ફતાસા પોળ, અમદાવાદ (હ. નરેશભાઈ, બીપીનભાઈ) ૦૩. સ્વ. નથમલજી પ્રતાપમલજી ખેડાવાળા - સાબરમતી અમદાવાદ (હ. તેમનો પરિવાર) ૦૪. શેઠ શ્રી મનુભાઈ પોપટલાલ - અદાસાની ખડકી, ફતાસા પોળ અમદાવાદ.
ફતાસા પોળના ઢાળે, ગાંધી રોડ, અમદાવાદ.
૦૫. શેઠ શ્રી સૂર્યકાન્ત લાલભાઈ એન્ડ સન્સ ૦૬. સ્વ. શારદાબેન કાળીદાસ મણીલાલ - ચોકસી પાર્ક, અમદાવાદ. (હ. જગતભાઈ) ૦૭.શેઠ શ્રી કિરીટકુમાર ચીમનલાલ ઉપકરણવાળા - મૂળેવાજીના દેરાસરના કમ્પાઉન્ડમાં, રિલીફરોડ અમદાવાદ. ૦૮. શેઠ શ્રી સંગીતકાર વિનોદભાઈ રાગી, - વડનગર
-
૦૯. શ્રી ડહેલાના ઉપાશ્રય તરફથી - દોશીવાડાની પોળ, અમદાવાદ.
૧૦. શેઠ શ્રી હેમેન્દ્રભાઈ ચીનુભાઈ વકીલ - વિજયનગર અમદાવાદ.
૧૧. પ.પૂ. આ. શ્રી ભૂવનશેખરસૂરીશ્વરજી મ.સા. તથા પં. શ્રી મહિમાવિજયજીની પ્રેરણાથી (હ. બાબુભાઈ આર.દોશી) - વાવનગર
૧૨. ૫.પૂ. આ. શ્રી યશોરત્નસૂરીશ્વરજી મ.ની પ્રેરણાથી (હ. મુક્તિધામ ટ્રસ્ટ,) - થલતેજ ૧૩. શેઠ શ્રી સારાભાઈ ચીમનલાલ - નવીપોળ, ફતાસા પોળ અમદાવાદ (હ. મંગળદાસ) ૧૪. શેઠ શ્રી સંગીતકાર મુકુન્દભાઈ મહંત - શાહપુર .
૧૫. પ.પૂ. સા. જયંતિશ્રીજી, લલિતાશ્રીજી, કનકપ્રભાશ્રીજી(ડહેલાવાળા) ની પ્રેરણાથી ૧૬. પ.પૂ. સ્વ. સાધ્વીજી શ્રી દર્શનશ્રીજી મ.સા.ની ૧૬ મી પુણ્યતિથિ નિમિત્તે
તેમના સંસારી બેન શ્રી ડાહિબેન રમણલાલ ખેડાવાળા (હ. સુપુત્રી કુસુમબેન.) ૧૭. સ્વ. જયપ્રભાશ્રીજી મ.સા.ના સ્મરણાર્થે ત્યા સા. ભાનુપ્રભાશ્રીજી (ડહેલાવાળા) મ.સા.ની ૧૦૦ મી ઓળીની પૂર્ણાહૂતી નિમિત્તે. પુણ્યપ્રભાશ્રીજીનાં ભાવુક ભક્તો ભાઇ વ્હેનો તરફથી. ૧૮. શાહ ગૌરાંગીબેન વિમલભાઈ - સુસ્મિતા ફ્લેટ, વાસણા, અમદાવાદ. ૧૯.શેઠ શ્રી હિંમતલાલ ચીમનલાલ ગાંધી (ખંભાતવાળા) - કામેશ્વરની પોળના નાકે રાયપુર અમદાવાદ. ૨૦. સામેત્રા છરી પાલિત સંઘ નીમિત્તે (જૈન આશ્રમ વટવા) વિબોધશ્રીજી મ.સા. ની પ્રેરણાથી ૨૧. શા બાબુલાલ વરદીચંદ પાદરલીવાળા - પાદરલીભુવન પાલીતાણામાં કરેલ પ્રતિષ્ઠા નિમિત્તે ૨૨. સંગીતકાર રૂપેશભાઈ શાહ - ધનાસુથારની પોળ, અમદાવાદ.
૨૩. સ્વ. મણીલાલ કંકુચંદ મહેતા (મહુડીવાળા) પરિવાર, ચિ. કેમલ, મીનલ, તારકની અઠ્ઠાઇ નિમિત્તે (હ. પ્રણય,ભરત, હેમેન્દ્ર) ૨૪. શાહ પોપટલાલ ડાહ્યાભાઈ પરિવાર તરફથી પ્રપૌત્રવધુ રીમાબેનની અઠ્ઠાઇ નિમિત્તે સિદ્ધચક્ર પૂજન નિમિત્તે ૨૫. સ્વ. બબુબેન ચીમનલાલ ચોક્સી પરિવાર - દેવકીનંદન સોસાયટી, અમદાવાદ.(હ. ભિખુભાઈ) ૨૬. શ્રી ૨મેશભાઈ પી. શેઠ - દેવકીનંદન સોસાયટી, નારણપુરા (નિરંજનસાગરસૂરિજી ની પ્રેરણાથી.) ૨૭. સ્વ. શાહ ચુનીલાલ ઝવેરચંદ (હ. સુરેન્દરભાઈ) મહાવીર જૈન પૂજન મંડળ - વિધિકારક ૨૮. પૂ. શ્રી સુબોધસાગરસૂરીશ્વરજી મ.ના સદુપદેશથી-સ્વ, તારાચંદ અનોપચંદ મહેતા(વાવ વાળા-પરિવાર)
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि
ૐ શ્રી અહં નમઃ ગ્રંથ પ્રકાશન અંગે.
અનાદિકાળથી રખડતા અને સંસારમાં પરિભ્રમણ કરતા એવા આત્માઓ માટે ભવચક્રને અટકાવવાનું સર્વશ્રેષ્ઠ સાધન હોય તો તે પરમ પવિત્ર નવપદજી મહારાજા છે. અને તેનું આલંબન જ સર્વ શ્રેષ્ઠ છે. અનેક આત્માઓ તેની આરાધના કરીને જ મોક્ષે ગયા છે, જાય છે અને જશે. તેવા નવપદજીની આરાધનામય શ્રી બૃહદ્ર સિદ્ધચક્ર પૂજન ગુજરાતી અનુવાદ સહિતની પુસ્તિકા પૂર્વે વિધિકારક શ્રી જશભાઈ લાલભાઈ દ્વારા છપાયેલ હતી. તે પુસ્તિકા અપ્રાપ્ય થવાથી નવી પુસ્તિકા છપાવવાનો વિચાર આવતા, શાસન પ્રભાવક પપૂ.આ. શ્રી પતાસાગરસૂરીશ્વરજી મ.સા. ના શિષ્ય ગણિવર્ય શ્રી અરૂણોદયસાગરજી મ.સા.ના શિષ્ય મુનિરાજ શ્રી અરવિંદસાગરજી મ.સા. નું ૨૦૫રનું ચાતુર્માસ ભીનીબારી વીરવિજયજીના ઉપાશ્રયે થતાં તેમને પુસ્તિકા બાબતે વાત કરતા તેમણે સારો એવો રસ દાખવીને પ્રકાશનની જવાબદારી લીધી.
પ્રકાશનના ખર્ચને પહોંચી વળવા સ્નેહી મિત્રોને વાત કરતા રૂ. ૧૧૧૧/- ની યોજનામાં સહર્ષ લાભ લઇને અનુમોદનીય ઉત્સાહ દાખવ્યો. જેઓની નામાવલી અન્યત્ર આપવામાં આવી છે. .
પ.પૂ. ગચ્છાધિપતિ શ્રી રામસૂરીશ્વરજી મ.સા.(ડહેલાવાળા) પ.પૂ. આચાર્ય દેવશ્રી દેવસૂરીશ્વરજી મ.સા. ૫.પૂ. ગચ્છાધિપતિ શ્રી સુબોધસાગરસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. ગચ્છાધિપતિ શ્રી સૂર્યોદયસાગરસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. ગચ્છાધિપતિ શ્રી જયઘોષસૂરીશ્વરજી મ.સા. આદિ ગુરુભગવંતોના આશીર્વાદ પ્રાપ્ત થતા ઉત્સાહમાં વધારો થયો. ૫.પૂ. આ. શ્રી પ્રદ્યુમ્નસૂરીશ્વરજી મ.સા. તથા પ.પૂ. આ. શ્રી શીલચંદ્રસૂરીશ્વરજી મ.સા.ને વાત કરતા તેમને આપેલા સૂચનોનું ધ્યાન રાખી પુસ્તિકા પ્રગટ કરી રહ્યા છીએ, અને પ.પૂ. મુનિરાજ શ્રી અરવિંદસાગરજી મ.સા. નો હું ખૂબ જ ઋણી છું. કોબા સ્થિત શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરના કંપ્યુટર વિભાગમાં શ્રી સુદેશ ડી. શાહે ઉત્સાહ પૂર્વક કંપોઝ કરી આપેલ છે.
આ પુસ્તક દ્વારા અનેક આત્માઓ શ્રી સિદ્ધચક્રની આરાધના કરી સમ્યગુદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્મચારિત્ર ની પ્રાપ્તિ કરી પરંપરાએ મુક્તિપદના ભોક્તા બનો એજ અભ્યર્થના...
લિ. વિધિકારક શાહ સંજયભાઈ પાઇપવાળાના
પ્રણામ
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि
(भाष्यम्न मंत्री ३६ अहे नमः। ।
सर्वलब्धिसंपन्त्राय है हैं हैं श्री गौतमगणधराय नमोनमः
नदी कली श्री अंह असिग्राउसा नम
-TE
चलरिचय प्रबलतमा -मनमा -सबरीमोजायजा गारजस्ता -बिमामा .
NAV HD
५
A
N
.A. २
बनयरिचय .vdवारिक
yvuमी. .. वियरेशा.
शिक मायने -गरम Prपोग्बी। "terneका
।
1
-
14
- ती -नामपटी
-नवरदेशी
JBANSak
JOIMAY
HomeVARALA
। बन्दाग न
आणि टाचनमा . समुदाय नम
WALE
-Marala
रिलजवान 11मदीन
A
tara
HOENIMHANIस
SECAPPROD
11. मि POY १२ जिनPAN
नगरका
EEPERAL
SNN
ABालमा
,
18
NTRACTOR
THANE GREEMARATH O
BHAJAN
FIRAL
RVARAN
TMENp
जजाम्यारा
ANSAR
44 11grg
NIRMALA
FO..
10FTER
A
Haahuas
SHRCom
Suny
-
AF
बम
Tetra
Bal
म
irah
Aasur.uk Jamalpraay
LEO
३
१
LEAM
।
OPEN
"A
TREN
LalitS.
माटी
AVEdenzare
atshare
५Jarairava
avar Salman waalaap Maare
HINEmsecx
VIDEOMATOL
Fma.me
Ende
POST
HDayab
arent
winwLIP Pyranabar
m
an
SararatraT
ता
Taram
मजाय नम
शिलान GY.रुणाय नमG/9
र
PAAAAA
MAIIMOONGANKARMATMALLY
Titmassaina n Sa-AVAGAR
AAHASA
AL
MATTERNA
प.प. २मा यशाहवसर कसा प्यारा संघाहित तथा विकार रमशिला भोजवासा यार यात
क
र
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि
: આશીવચનો : . પરમ પ્રભાવક શ્રી સિદ્ધચક્ર ભગવંતનો મહિમા આ કલિકાલમાં પણ અભૂત જણાઇ રહ્યો છે. અનેક જીવો આ નવપદજીનાં આલંબનને કરી આત્મશ્રેયના માર્ગે આગળ વધી રહ્યા છે.
વર્તમાનમાં રોજ નવાનવા અનેક પૂજનો ભણાતા હશે છતાં એક સર્વેક્ષણ મુજબ વધુમાં વધુ શ્રી નવપદજીનાં પૂજનો જ ભણાય છે. તે જ આ નવપદની પ્રભાવક્તાને સિદ્ધ કરે છે.
મન્ત્રોનું હાર્દ છે...માનસિક શાંતિની પ્રાપ્તિ. આ નવપદ પૂજન પરમ મંત્રોનો અદ્વિતીય સંગ્રહ છે. તે આપણા આત્માને શાંતિ-સમાધિ નો અનુભવ કરાવે છે. સિદ્ધચક્ર યંત્રની આરાધના કરતા. આપણે સહુ આ અનુભવને અનુભવી પરમાત્મ ભક્તિનાં આલંબને આત્મસિદ્ધિ પ્રાપ્ત કરીએ તે જ અભ્યર્થના.
રામસૂરિ (ડહેલાવાળા)
ભાવનગર
શ્રાવણી પૂનમ. શ્રી સંજયભાઈ, યોગ્ય ધર્મલાભ
તમે સિદ્ધચક્ર પૂજન વગેરે અનેક પૂજનો અને વિધિ વિધાનો કરાવો છો. તેમાં સિદ્ધચક્ર પૂજન વિધિનું પુસ્તક પ્રકાશિત કરી રહ્યા છો તે જાણ્યું. આવા વિધિવિધાનો હવે શુદ્ધિ પૂર્વક થવા અત્યંત જરૂરી છે તે વિષે વિશેષ લક્ષ્ય આપશો.
એજ આ. વિજયહેમચંદ્રસૂરિ, આ. વિજયદેવસૂરિ
દેવાધિદેવ પરમતારક શ્રી તીર્થંકર પરમાત્માએ સ્થાપન કરેલ ત્રિકાલાબાધિત શ્રી જિનશાસનમાં મોશૈકલક્ષી આરાધના અને ઉપાસનાનું સર્વોત્તમ સાધન શ્રી સિદ્ધચક્ર ભગવંત છે.
અનંતાનંત આત્માઓએ શ્રી સિદ્ધચક્ર ભગવંતની આરાધના અને ઉપાસના કરી પરમાત્મ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે.
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि શ્રી સિદ્ધચક્ર ભગવંતનો મહિમા અપરંપાર અનંત છે. સર્વજ્ઞ તીર્થકર ભગવંતો પણ શ્રી સિદ્ધચક્ર ભગવંતનો મહિમા સંપૂર્ણ પણે વર્ણવી શકતા નથી. આવા અપરંપાર મહિમાવંત શ્રી સિદ્ધચક્ર ભગવંતની આરાધના અને ઉપાસના કરી સર્વ જીવો શાશ્વતપદ પામો એજ શુભાશિષ.
સુબોધસાગરસૂરિ
નેમિસાગર ઉપાશ્રય આંબલીપોળ, ઝવેરીવાડ અમદાવાદ.
કપડવંજ
શ્રાવણ શૂ. ૧૧ સુશ્રાવક વિધિકારક શ્રી સંજયભાઈ (પાઇપવાળા) ધર્મલાભ પત્ર મળ્યો, સિદ્ધચક્રપૂજન નૂતન આવૃત્તિ છપાવો છો તે પર હાર્દિક મંગલ આશિષ. સહુ આ પુસ્તકના માધ્યમે સારો લાભ લે એજ શુભેચ્છા. ધર્મસ્નેહમાં વૃદ્ધિ કરશો.
સૂર્યોદયસાગરસૂરિ
સિદ્ધચક્રનો મહિમા ન્યારો... વર્તમાનકાળમાં ભણાવાતાં સિદ્ધચક્ર પૂજનનો મુખ્ય આધારગ્રંથ છે. સિરિ સિરિવાલ કહા. આ ગ્રંથના આધારે શ્રીસિદ્ધચક્રમંત્રનું આલેખન કરવામાં આવ્યું છે.
સિદ્ધચક્રના કેન્દ્રસ્થાને છે નવપદ, નવે નવપદની આરાધનાથી આત્મા સિદ્ધપદને પામી શકે છે. માટે આ યંત્રને સિદ્ધચક્ર યંત્ર કહેવાય છે.
જગતના તમામ પદો કર્મના ઉદયથી મળે છે જ્યારે એક માત્ર સિદ્ધપદ એવું છે જે કર્મના વિનાશથી પ્રાપ્ત થાય છે. આ એક ખૂબી છે, કર્મના ઉદયથી મળતા પદો વિનાશી હોય છે જ્યારે કર્મના સંપૂર્ણ ક્ષયથી મળતું પદ શાશ્વત હોય છે.
શાશ્વત પદદાયક અનંત લબ્ધિભંડાર શ્રી સિદ્ધચક્ર મહાપૂજનને ભણાવવા દ્વારા, પૂજા દ્વારા તેમ જ ધ્યાનથી શ્રવણ કરવાથી સહુ આત્મા અષ્ટકર્મનો શીઘ ક્ષય કરી સિદ્ધપદને પ્રાપ્ત કરો એવી શુભાભિલાષા.
આ. વિ. જયઘોષસૂરીશ્વરજી
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Achan
___
श्री सिद्धचक्र महापूजन विधि
दिल्ली
२५-८-९७ सुश्रावकश्री संजयभाई सोमाभाई शाह योग्य धर्मलाभ
यह समाचार जानकर प्रसन्नता हुई कि "श्री सिद्धचक्र पूजनविधि" की पुस्तक प्रकाशित होने वाली हैं । अनेक आत्माओं को भक्ति मार्ग में जोड़ने का यह पूजन एक सुंदर साधन हैं। श्री नवपदजी के एक-एक पद चिंतन मनन-अनुप्रेक्षण का एक माध्यम हैं।
सुंदर संपादन -संकलनवाली यह “सिद्धचक्र महापूजन' विधान की पुस्तक अनेक श्रद्धालु आत्माओं के लिये उपयोगी बनेगी ऐसा मैं मानता हुँ।
इस महापूजन के द्वारा व्यक्ति 'स्व' परिचय और स्वयं का परिवर्तन प्राप्त करता हैं। भविष्य में आत्मा 'स्व' की उपलब्धि प्राप्त करनेवाली बनती हैं। सिद्धचक्र की भक्ति के द्वारा व्यक्ति भगवान तक पहुँचता हैं। इस पुस्तक के द्वारा अनेकानेक लोग श्री सिद्धचक्रमय बनें यही मंगल कामना करता हूँ.
शुभेच्छुक पद्मसागरसूरि
જિનશાસનમાં અનેક વિધાનો વિદ્યમાન છે. તેમાંના શ્રી સિદ્ધચક્ર પૂજન વિધાન સર્વ શ્રેષ્ઠ છે. શ્રી સિદ્ધચક્ર ભગવંતના પ્રભાવથી શ્રીપાળ મહારાજાના કોઢ રોગ દૂર થયેલ. વર્તમાનકાળમાં પણ તેના પ્રભાવે અનેક પુણ્યવંત આત્માઓના હૈયામાં સુખ શાંતિ ને સમાધિનો અનુભવ થાય છે. પૂજ્ય પાદ સ્વર્ગસ્થ ગુરુદેવ શ્રી આ. વિ. મેરૂ પ્રભસૂરિજી મ.સા.ના સુશ્રાવક સંજયભાઈ પર અન્તરના આશિષ હતા “વિધિવિધાનના કાર્યમાં વિશેષ આગળ વધો.” એજ આશિષના બળે સુશ્રાવક સંજયભાઈએ શ્રી સિદ્ધચક્રપૂજનની પ્રત છપાવવાની ભાવના સાકાર બનાવી. આ પ્રત દ્વારા સૌને પૂજન ભણાવવામાં સરળતા અને ઉત્સાહમાં વૃદ્ધિ કરનારી બનો અત્તે શ્રી સિદ્ધચક્રભગવંત ની આરાધના કરી શીધ્ર સૌ મુક્તિપદને પ્રાપ્ત કરો.
मा.वि. सिंडसेन सूरि, २.वि. इन्द्रसेनसूर, .वि. मानतुंगभूर
सासमती, मा.
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
८
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि
શ્રી સિદ્ધચક્રપૂજન અંગે થોડી વિચારણા...
સિદ્ધચક્રપૂજન એ સાત્ત્વિક મંત્રોથી ભરેલું તંત્રવિદ્યાથી ગુંથાયેલું પૂજન છે. આના સંકલનકાર પ્રાયઃ આચાર્યશ્રી રત્નશેખરસૂરિ મહારાજ સંભવે છે. તેઓશ્રી શ્રીમંત્રબીજના ઉપાસક જણાય છે. આ પૂજન પ્રસંગે પ્રસંગે આવતા પ્રાયઃ તમામ શ્લોકમાં શ્રી પદનો વિન્યાસ જોવા મળે છે. તેઓએ શ્રીમંત્રબીજને સિદ્ધ કર્યો હોય તેવું તેના પ્રભાવ પરથી અનુમાની શકાય છે. અન્યત્ર જોવા ન મળે તેવા સ્વરવર્ગ પૂજન અને અનાહત નાદ પૂજન એ આ પૂજનની આગવી વિશિષ્ટતા છે. મંત્રો સ્વરમય છે. માટે તેના અક્ષરો (સ્વર, વ્યંજન) પણ પૂજ્ય છે. તે દર્શાવે છે. આપણે ત્યાં તો જે લિપિમાં લેખન થાય છે તે લિપિને પણ નમસ્કાર કરવામાં આવ્યાં છે.
લબ્ધિપદ પૂજનમાં સૂરિમંત્રમાં આવતા લબ્ધિપદો અહીં દર્શાવ્યા છે. તેથી જાણી શકાય છે કે આ પૂજન ઉત્તમ વિધિપૂર્વક પવિત્રતા જાળવીને શુભ અને શુદ્ધ આશયથી જ ભણાવવું જોઇએ અને તો જ તે ફળદાયી નીવડી શકે.
ઘણી શ્રેષ્ઠવિધિના પ્રાચીન સગડ આમાં સચવાયેલા મળે છે. દા.ત. સિદ્ધચક્રપૂજનમાં મહત્વની વિધિ અભિષેકની વિધિ છે. તે પછી અલગ અલગ દ્રવ્યોના અભિષેક આવે છે. તેમાં શુદ્ધ જળનો પણ અભિષેક આવે છે. આ બધા અભિષેક થઇ ગયા પછી અષ્ટપ્રકારી પૂજા આવે છે. અને તે પૂજાના શ્લોક અને મંત્ર આવે છે. જો તમે સ્ટેજ બારીકાઇથી જોશો તો ક્ષી૨સ, દધિરસ, ધૃતરસ, ઇક્ષુરસ, શુદ્ધ જળના અભિષેકના મંત્રોમાં ક્ષીરરસ કળશેન રૂપયામીતિ સ્વાહા આવા અક્ષરો મળે છે. જ્યારે અષ્ટપ્રકારી પૂજા શ્લોકના અંતે જે મંત્ર આવે છે તેમાં જલપૂજાનો જે મંત્ર છે તેમાં જલેન અર્ચયામીતિ સ્વાહા આવા અક્ષરો છે. અભિષેક અને પૂજા બન્ને સ્વતંત્ર વસ્તુ છે. તે દર્શાવવા માટે આ બન્ને પ્રયોગ અલગ છે. તો ત્યાં સ્નપયામિ એટલે સ્નાનનો અર્થ થાય છે. અને તે પ્રમાણે આપણે અભિષેક જ કરીયે છીએ તે બરાબર છે પણ જ્યારે પૂજાની વાત આવી ત્યારે જ જલપૂજા છે. હું ાન નથી. સ્નાન તો વિસ્તારથી હમણાજ થયું છે માટે આ જલપૂજા શું છે તેવી જજ્ઞાસા થાય છે. થવી જોઇએ. થાય તે સહજ છે.
For Private And Personal Use Only
તો પ્રાચીન શ્રાદ્ધ દિનકૃત્ય વગેરે ઘણા ગ્રંથોમાં સ્પષ્ટ ઉલ્લેખ આવે જ છે કે મૂ. (૧) રાંધોવÇા પદ્માવિત્તા, નિળે તેનો બંધવે ।। गोसीस चंदणाइहिं, विलिंपित्ता य पूयए ।। २५ ।। पुप्फेहिं गंधेहिं सुगंध हिं, धूवेहिं दीवेहिं य अक्खएहिं । नाणाफलेहिं च धणेहि निच्चं, पाणीय पुन्नेहि य भायणेहिं । । २६ । ।
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक महापूजन विधि
९
वृ :- घृतैरित्यस्योपलक्षणत्वात् सर्व नैवेद्यैः नित्यं प्रत्यहं - पानीयपूर्णैश्च भाजनैः निर्मलोदकभृतशंखादिपात्रैरिति सूत्र द्वयार्थः । ।
એજ પ્રમાણે આચારોપદેશ નામના ગ્રન્થમાં જલ પૂજા આઠમી પૂજા છે. શ્લોક આ પ્રમાણે છે.
तीर्थोदकैर्युतमलैरमलास्वभावं शश्वन्नदीनदसरोवर सागरोत्थैः
दुर्वारमारमदमोहमहाहितार्क्ष्यं संसार ताप शमनाय जिनं यजामि ||२२||
ચંદનાદિ સાત પૂજા થયા પછી એટલે કે નૈવેદ્ય અને ફળ પૂજા પછી નિર્મલ જળની જરૂર પડે છે કોઇક ગ્રંથમાં તો ના નવા વોન આવા સુરભિપદાર્થના જળની વાત આવે છે અને આ જળપૂજા એ અગ્રપૂજા સ્વરૂપે છે.
નિર્મળ સુગંધી જળથી ભરેલો કળશ સ્વસ્તિક અથવા અષ્ટમંગલની રચના કરી છે તે પાટલા ઉપર જ પધરાવવાનો છે. સ્થાપવાનો છે અને તેનો ક્રમ તે તે ગ્રંથોમાં આઠમો છે. અહીં સિદ્ધચક્રપૂજનમાં કોઇ પણ કારણવશ તે પહેલા સ્થાને છે. પ્રારંભના શ્લોકમાં જે આઠ પ્રકારની પૂજાની વાત છે તે ક્રમબદ્ધ નથી ત્યાં તો પહેલાં જળનો ઉલ્લેખ કર્યા પછી તુર્ત પુષ્પનો ઉલ્લેખ આવે છે.“નીરૈ નિર્મલતાં સુમેઃ સુભગતાં” એટલે મારી હજુ તીવ્ર શોધ છે કે આ સિદ્ધચક્રપૂજનની હસ્તપ્રત જેના ઉપરથી-આ વર્તમાન પ્રચલિત સિદ્ધચક્રપૂજન વિધિ પ્રકાશિત કરવામાં આવી છે તે મૂળપ્રત મને એકવાર જોવા મળે અને તેમાં અષ્ટપ્રકારી પૂજાના શ્લોકો ક્યા ક્રમે છે? તે જોવું છે. સંકલનકાર સંપાદન કરતી વખતે વર્તમાનમાં પ્રચલિત અષ્ટપ્રકારી પૂજાના ક્રમ પ્રમાણે પ્રથમ જળપૂજા લઇ લીધી હોય એવું પણ બને.
આ માત્ર નિરાધાર અનુમાન છે પણ મારી તો તમામ પૂજનકા૨કો અને આ વિષયમાં વિચારી શકનાર પૂજ્ય વિદ્વાન સાધુગણ ને નમ્ર વિનંતી છે કે આપ, રૂપયામિ અને અર્ચયામિનો ભેદ વિચારશો તો આમાં કાંઇક ફેરફાર કરવા જેવું જણાશે. અને તે પ્રમાણે બધાને જણાય તો મૂળવિધિ પ્રચલિત કરવા સકલશ્રી સંઘને અભ્યર્થના સાથે વિરમું છું.
પ્રસ્તુત પ્રકાશન અંગે બે શબ્દ
સિદ્ધચક્ર પૂજન હવે ઠેરઠેર ગામોગામ ભણાવાય છે. કેટલાંય ભાગ્યશાળી ભક્તો તો રોજ શ્રી સિદ્ધચક્ર ભગવાનનું પૂજન ભણાવી ને પછી જ જળ ગ્રહણ કરે છે.
એટલે સ્વાભાવિક જ છે કે સિદ્ધચક્રપૂજનના પ્રકાશનની માંગ રહ્યા જ કરે. અમદાવાદ માં એક વિધિકારકોની પરંપરા રહી છે તેમાં છેલ્લે શ્રી ભાઈલાલભાઈ
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
श्री सिद्धचक्र महापूजन विधि એક ઉત્તમ વિધિકારક તરીકે જાણીતા હતા. તેમની પાસે જ તૈયાર થયેલા શ્રી સંજયભાઇ પાઇપવાળા પણ તેમની જેમ પ્રતિષ્ઠા અંજનશલાકાથી લઇ ને વિવિધ પૂજનો ભણાવવામાં કુશળ છે. નાની ઉમરમાં ઉત્સાહથી તેઓ વિધિવિધાન કરાવે છે. તેઓમાં ઉત્તરોત્તર શુદ્ધિ-ભાવોલ્લાસ અને શ્રદ્ધા વધુ ને વધુ વૃદ્ધિ પામે તે શુભેચ્છા.
લિ.
પ્રધુમ્ન સૂરિ.
નમ્રવિજ્ઞપ્તિ (૧) પૂજન ભણાવનાર વિધિકારક ભાઇએ ગુરુભગવંત પાસે બેસી પૂજનના મંત્રો વિગેરે ધારવા જોઇએ. (૨) પૂજન, વિધિના જાણકાર વિધિકારક પાસે બેસી ક્રિયા કરાવવાનો અનુભવ મેળવી લેવો, અન્યથા ભૂલો થવાનો સંભવ છે. ક્રિયા અન્યથા થવાથી દોષના ભાગી થવાય અને ઉત્તમ ક્રિયા પણ કર્મબંધના કારણભૂત થાય. તેથી અત્યંત સાવધાની રાખી ઉપયોગ પૂર્વક પૂજન ભણાવવું જેથી સ્વ-પરને પૂજનનું વિધાન લાભદાયક અને કર્મનિર્જરાનું કારણભૂત બને. (૩) મન-વચન-કાયાની વિશુદ્ધતા પૂર્વક કરેલી ક્રિયા અને ભક્તિ મુક્તિમાર્ગની પ્રાપ્તિનો પરમહેતુ છે. (૪) અને અનેક બીજી યોગ્ય શુદ્ધિઓ ક્રિયાકારકો રાખશે તો તેમનો પણ ભાગ્યોદય વધશે અને શ્રીસંઘનું કલ્યાણ થશે. (૫) શ્રી જિનભક્તિ સ્વ-પર આત્મ કલ્યાણ કરનારી બનો એજ આંતરીક અભિલાષા. વિધિકારક શાહ સંજયભાઈ (પાઇપવાળાના)
પ્રણામ
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
श्री सिद्धचक्र महापूजन विधि શ્રી સિદ્ધચક્ર મહાપૂજનની સામગ્રી.
શ્રી ફળ નંગ -૬,
કંકુ ગ્રામ- ૨૦, કંદરૂપ ગ્રામ-૧૦૦, સોપારી નંગ- ૯૦, સાકરના કકડા ૨૦,
લવીંગ ગ્રામ- ૨૫,
www.kobatirth.org
ખાદીનો પોથો મીટ૨-૧, મલમલ મીટ૨-૩,
નેપકીન નંગ - ૬, લાલ કુસુંબો મીટ૨-૪, લીલી સાર્ટીન મીટર-૦ા,
ખારેક નંગ -૫૫, નાળિયેરના ગોળા- ૯, અખરોટ નંગ- ૧૦,
રાતી સોપારી- ૨, કાળી સોપારી- ૧, આખી બદામ ગ્રામ.-૫૦, કપુરની મોટી ગોટી- ૧, કાળાતલ ગ્રામ- ૨૦૦, મમરા ગ્રામ -૧૦૦,
જારની ધાણી ગ્રા.- ૧૦૦, લાલ નાડાછડી દડો ૧, ૨૧ તારનો સૂતરનો દડો-૧, બોયા-૨૫ (ગ્લાસમાં મૂકવા માટે) ભેંસનું ઘી કીલો -૧, ગાયનું ઘી કી. ૧,
૩
ચોખા કીલો- ૧૫, મગ કી.- ૩,અડદ કી.- ૩, ઘઉં કી. ૩, ચણાની દાળ કી.ગોળ કીલો - ૧, અગરનો ચુઓ ગ્રા.- ૧૦, ચંમેલીનું તેલ ગ્રામ- ૧૦, અત્તરની શીશી -૨, ગુલાબજળનો શીશો-૧,
સર્વોષધિ ગ્રામ -૧૦,
રક્ષાપોટલી- ૧૦૦૦ નંગ-અડદના-૬, મમરાના-૬,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
99
ગલેફા-૧૦, મૈસુર-૧૦, મગસ-૧૦, બરફી-૧૦,. | આગલે દિવસે ઘેર બનાવવા |ચોખાના લાડુ -૬, ઘઉંના-૨, મગના-૪, ચણાની દાળના -૮,
પહેરવાના મુગટ- ૧૦,
નવપદજીની ધજા- ૯, તીર્થજળ-ગંગાજળ,
સોનેરી કાત્રેલું બાદલું ગ્રામ -૫, | જાસુદ - ૫૦ સોનાના વરખનું પાનુ-૧, રૂપેરી વરખની થોકડી-૧૦, |કેસર ગ્રામ -૨, બરાસ ગ્રામ-૧૦,
લીલું કાચું પપૈયુ-૧, લીલા સાકર કોળા-૩, નારંગી-૧૮, ચીકુ-૧૨, મોસંબી-૯, સફરજન-૬, લીલા દ્રાક્ષ નંગ-૭૫, |નાગરવેલના પાન-૫૦, બુંદીના લાડું નંગ-૧૦, ઘેબર-૨, પેંડા-૧૦,
For Private And Personal Use Only
કસ્તુરી- ૨૦૦ મી. ગ્રા., વાસક્ષેપ ગ્રામ -૫૦, દશાંગ ધૂપ ગ્રામ-૧૦૦, કેવડાની અગરબત્તી પેકેટ-૧, લીલું શ્રી ફળ નંગ-૧, બીજોરા-૧૧, દાડમ-૧૮, શેરડીના ટુકડા- ૬, બીજોરા નંગ-૧૦,
ગોળધાણીનાં-૨,
ચુરમાંના-૧, કાળાતલના-૬,
ગુલાબના ફૂલ નં.- ૨૦૦,
જાઇ,જુઇ, મોગરો -૨૫૦ ગ્રામ,
ડમરો ગ્રામ ૫૦૦, પહેરવાના હાર નંગ - ૧૦,
આસોપાલવનું તોરણ બાંધવું. |ગાયનું દૂધ લીટર -૩, શેરડીનો રસ- ૭ ગ્લાસ(બરફવગર), |રોકડા રૂપિયા-૧૧, પાવલી નંગ-૧૧,
રૂપિયા ૧૦ ની નોટ-૧૦,. દેરાસરનો સામાન શ્રી સિદ્ધચક્ર યંત્ર, બાજોઠ-નાળચાવાળો થાળ-૧, પંચતીર્થી પ્રતિમા-૧, |સિદ્ધચક્રજીનો ગટો-૧, સિંહાસન સાથે ત્રિગડુ-૧,
બાજુમાં મુક્વાની ઉભી દીવી-૧,
ફાનસ ગ્લાસ સાથે-૨, ૧૦૮ દીવાની આરતી થાળ સાથે,
-
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१२
સજોડે.
श्री सिद्धचक्र महापूजन विधि અષ્ટમંગલ ઘડો-૧, ૮ – જ્ઞાનપદ પૂજન | ૨૨ - ભૂતબલિ મંગળદીવો-૧,
સજોડુ
૧ પુરૂષ કળશ નંગ-૧૧, ૯ - ચારિત્રપદ પૂજન | ૨૩ - અષ્ટપ્રકારી સેવા કરવાની થાળી-૨૦,
સજોડુ
સજોડું વાટકી-૨૦,
૧૦ - તપપદ પૂજન | ૨૪ - ૧૦૮ ઘવાની આરતી જરમનના થાળા નંગ-૨૦,
સજોડુ ૨૫ - મંગળદીવો જરમનના વાડા નંગ-૭, ૧૧ - સ્વરવર્ગ | ઘરના બધા કાંસાની થાળી, વેલણ-૧, 'અનાહત પૂજન ૨૬ - શાંતિ કળશ બેઠઘાટના લોટા નંગ-૫, ચાર કોઇ પણ. ચામર, દર્પણ, પંખો, [૧૨ - ૪૮ લબ્ધિપદ પૂજન ઘંટડી, ધૂપધાણું-૧,
પાંચ જણ પાટલા-૧૦, પાટ-૧, ૧૩ - ૮ ગુરુપાદુકા ઇંઢોણી-૧,દેગડા નંગ-૨, ત્રણ જણ બાજોઠી નંગ-૩, ડોલ-૩. |૧૪ - અધિષ્ઠાયક પૂજન ચંદરવો પુંઠીયું તોરણ સજોડા ૨ જોડ-૨, કટાસણા-૬, ૧૫ - જયાદિદેવી પૂજન પૂજનમાં બેસવાનો ક્રમ
૩ બહેનો ૧ – ક્ષેત્રપાલ પૂજન ૧૬ - વિદ્યાદેવી પૂજન - ૧ પુરૂષ.
૩ કુંવારીકા ૨ - અરિહંતપદ પૂજન [૧૭ - યક્ષિણી પૂજન સજોડું
સજોડા ૨ ૩ - સિદ્ધપદ પૂજન ૧૮ - ચાર દ્વારપાલ,
સજોડુ ચાર વિરપાલ પૂજન ૪ – આચાર્યપદ પૂજન સજોડે અથવા પુરૂષ ૨
સજોડ ૧૯ - દશદિક્યાલપૂજન ૫ - ઉપાધ્યાયપદ પૂજન
સજોડુ ૨૦ - નવગ્રહ પૂજન - સાધુપદ પૂજન
સજોડે
( ૨૧ – નવનિધિપૂજન ૭ - દર્શનપદ પૂજન
ત્રણ જણ. સજોડ
સજોડે
સજોડુ
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि
ॐ ह्रीं अहँ नमः ।। ।।श्री सिद्धचक्रयन्त्रोद्धारपूजनविधिः ।।
यस्य प्रभावाद्विजयो जगत्यां, सप्ताङ्गराज्यं भुवि भूरिभाग्यम् ।
परत्र देवेन्द्रनरेन्द्रता स्यात्,
तत् सिद्धचक्रं विदधातु सिद्धिम् ।।१।। (१) प्रथम पूजनमा उपयोगी सर्वद्रव्योने मंत्रपूर्वक वासक्षेप करवा । (२) वाजतगाजते प्रभुजीने पधराववा । (३) श्रीसिद्धचक्रजीनी त्रण चोवीशीओ मधुरस्वरे (समय होय तो) भणवी।
चोवीशी पहेली। *ॐ ह्रीं अर्ह नमः' स्मृत्वा, मूलमन्त्रमथार्हतः। वक्ष्ये श्री सिद्धचक्रस्य, यन्त्रोद्धारं यथाविधि ।।१।। पद्ममष्टदलाकार, कल्पयेत् तत्र कर्णिकाम् । ॐ ह्रीं अनाहतैर्वृत्तम्, अर्ह बीजं स्वरैर्वृतम् ।।२।। सिद्धाः पूर्वदले स्थाप्या, दक्षिणे सूरयस्तथा। पाठकाः स्युः प्रतीचीने, साधवस्तूत्तरे दले ।।३।। आग्नेये दर्शनं सम्यग, ज्ञानञ्च नैऋते दले । वायव्ये शुद्धचारित्र-मैशाने पल्लवे तपः।।४।।
-
*शरूआतना साडातेर श्लोको मूळ प्रतिनुप्रथम पत्र अप्राप्त होवाथी त्रुटक हता ते पूर्ति कर्या छे.
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
२
www.kobatirth.org
,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
नवपदमिदं पद्म-मद्वितीयं जगत्त्रये । परीतोऽस्य दलानि स्युः, षोडशान्तरिते दले ।।५ ।। अष्टौ स्वरादयो वर्गा, मन्त्रः सप्ताक्षरस्तथा । वर्गा: सानाहता ज्ञेया, मन्त्रमूलं यतोऽक्षरम् ।। ६ ।। अष्टावनाहता स्थाप्या- स्तृतीये वलये क्रमात् । मध्येऽ नाहतमष्टाढ्या- श्चत्वारिंशच्च लब्धयः ॥ ७ ॥ ॥ ह्रींकारेण त्रिरेखेण, वेष्टयेत् परीतः समम् । क्राकारान्तमिदं ज्ञेयं, वेष्टनं सर्वरक्षणम् ।।८।।
श्री सिद्धचक्र महापूजन विधि
परिधावस्य संस्थाप्या, अष्टौ गुर्वादिपादुकाः । आराध्योऽयं क्रमः पूर्णो, वक्ष्येऽथो यन्त्ररक्षकान् । ।९ ।। स्थाप्या दिक्षु जयामुख्या, जम्भामुख्या विदिक्षु च । विमलवाहनाद्याः स्यु- र्देवताश्चक्ररक्षकाः ।।१०।। ततश्च वलये विद्या- देव्यः षोडश निर्मलाः । दक्षिणेऽतो विभागे स्यु-श्चतुर्विंशतियक्षपाः ।।११।। चतुर्विंशतियक्षिण्यो, वामपार्श्वे स्थिता वरम् । वीराश्च द्वारपालाश्च चतुर्दिक्षु शिवङ्कराः । । १२ ।। इन्द्राद्या दशदिक्पाला, दशस्वपि दिशासु ते । राजन्ते यन्त्रमूले च, सूर्यादयो नव ग्रहाः । ।१३ ॥ नवापि निधयः कण्ठे, नैसर्पिकादयः स्थिताः । सन्तु प्रत्यूहनाशाय, दिक्पालाः सपरिच्छदाः । । १४ ।। इत्थं श्रीसिद्धचक्रं ये, सबीजे क्षोणिमण्डले । आराधयन्ति तेषां स्यु-र्वंशे सर्वार्थसिद्धयः ।। १५ ।।
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापजन विधि
एतदेव परं तत्त्वमेतदेव परं पदम्। एतदाराध्यमेतच्च, रहस्यं जिनशासने ।।१६।। सुगन्धैः कुसुमैः शालि-तन्दुलैर्वाऽस्य साधकाः। शुचिशीला ध्रुवं सिद्धिं, लभन्ते लक्षजापतः।।१७।। सिद्धे चास्मिन् महामन्त्रे, देवो विमलवाहनः । अधिष्ठाताऽस्य चक्रस्य, पूरयत्येव वाञ्छितम् ।।१८।। शान्तिके पौष्टिके शुक्लं, वश्ये चाकर्षणेऽरुणम् । पीतं स्तम्भेऽसितं द्वेष्ये, ध्येयमेतच्च साधकैः ।।१९।। अर्हमात्मानमोअग्नि-शुद्धं मायाऽमृतप्लुतम्। सुधाकुम्भस्थमाकण्ठं, ध्यायेच्छान्तिककर्मणि ।।२०।। आह्वानं स्थापनं चैव, सन्निधानं च रोधनम् । अर्चनं च विधायात्र, ततः कार्यं विसर्जनम् ।।२१।। लेखनं पूजनं चैव, कुम्भकेनैव कारयेत् । आह्वानं पूरकेणैव, रेचकेन विसर्जनम् ।।२२ ।। एक-द्वि-त्रि-चतुः-पञ्च-शतैरष्टोत्तरैः क्रमात् । स्याच्छिवास्याक्षिभूसङ्ख्य-वर्णजापो महाफलः ।।२३।।। दिक्कालासनमुद्रादि-विधिपीयूषसेकतः । श्रीसिद्धचक्रकल्पद्रु-र्वाञ्छितं फलति ध्रुवम् ।।२४ ।।
।।इति श्रीसिद्धचक्रयन्त्रोद्धारे विधिचतुर्विंशतिका समाप्ता ।।
* शिवारयाक्षि-३ भू-१ १३ वर्णना मंत्रना जाप १०८ । शिव ११ वर्णना मंत्रनो जाप२०८ शिवास्य-५ वर्णना मंत्रनोजाप ३०८ । शिवास्याक्षि अथवा अक्षि-२) वर्णना मंत्रनो जाप-४०८ । भू-१ वर्णना मंत्रना जाप ५०८
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
४
www.kobatirth.org
1
Acharya Shri Kailassagarsuri Gyanmandir
।। चोवीशी बीजी ।।
श्रीमते सिद्धचक्राद्य - बीजाय परमार्हते । नत्वा तत्पूर्वसेवाया- स्तपोविधिरथोच्यते । ।१ ।। आश्विनस्य सिताष्टम्यां निर्दोषायां यथाविधि । कृत्वा श्रीसिद्धचक्रार्चा- माद्याचाम्लो विधीयते ।।२ ।। ततश्चाष्टानिकोत्सवं, कृत्वाऽऽशु नवमे दिने । कृते पञ्चामृतस्नात्रे, ह्याचाम्लो नवमो भवेत् । । ३ । । एवं चैत्रे नवाचाम्ला, भवन्त्येव निरन्तराः । ततोऽर्धपञ्चवर्षेषु, सम्पूर्णं पूर्यते तपः । । ४ । । एकाशीतिर्भवत्येव-माचाम्लानामिहाथवा । अशक्तैरेकभक्ताना- मेकाशीतिर्विधीयते । ।५ ॥ इत्थं श्रीसिद्धचक्रस्य, तपः कृत्वा ह्युपासकैः । कार्यमुद्यापनं तस्य, यथाशक्त्या विवेकिभिः । । ६ ।। मण्डलं सिद्धचक्रस्य, चैत्यादौ शुद्धभूतले । सन्मन्त्रपूतैः पञ्चाभ- धान्यैरालिख्यते स्फुटम् ।।७।। तत्रार्हमिति बीजोर्ध्व स्थापितप्रतिमाऽग्रतः ।
स्थाप्यं सन्नालिकेरस्य सखण्डाज्योरुगोलकम् । । ८ ।।
श्री सिद्धचक्र महापूजन विधि
सिद्धाद्यष्टदल श्रेणि-रपि पूज्या च गोलकैः । शर्करालिङ्गकैरर्च्या, षोडशानाहतावली । । ९ ।।
For Private And Personal Use Only
द्राक्षाश्चैकोनपञ्चाश-दष्टवर्गाक्षरोपरि । बीजपूराष्टकं सप्ता-क्षरमन्त्रेषु मण्डयेत् ।।१०।।
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि खारिकाख्यफलान्यष्ट-चत्वारिंशत्सु लब्धिषु । जयादिषु च जंभीरी-फलान्यष्टौ तु योजयेत् ।।११।। गुर्वादिपादुकास्वष्टौ, दाडमीनां फलानि च। चक्राधिष्ठायके चैकं, न्यसेत् कुष्माण्डमुत्तमम् ।।१२।। यक्षादिषु चतुःषष्टि-पदेषु क्रमुकावलिम्। नवाक्षोटफलानीह, निधिस्थानेषु कल्पयेत् ।।१३।। ग्रहेभ्यो ग्रहवर्णानि, फलानीहोपढौकयेत्। चतुर्यो द्वारपालेभ्यो, बलिकूटाँश्च पीतभान् ।।१४।। वीरेभ्यस्तिलवर्तेश्च, देयं कूटचतुष्टयम् । दिक्पालेभ्यश्च तद्वर्ण-बलिपिण्डफलादिकम् ।।१५।। ही कारकलशाकारा, रेखा भूमण्डलस्य च। धान्येनैव विशुद्धेन, तत्तद्वर्णेन साधयेत् ।।१६।। ततः श्रीसिद्धचक्रस्य, पटस्थप्रतिमादिषु । कृत्वा पञ्चामृतस्नात्रं, पूजां चैव सविस्तराम् ।।१७।। सबृहद्वृत्तपाठं च, विहिते मण्डलार्चने। गुरौ तपोविधातॄणां, कुर्वाणे चोपबृंहणाम् ।।१८।। मुख्येन्द्रोऽपि समादाय, पीठान्नवसराः स्वजः । तपःकर्तृपुरो भूत्वा, प्राह प्राञ्जलिरीदृशम् ।।१९।। धन्याश्च कृतपुण्याश्च, यूयं यैर्विहितं तपः । एतत्तपःप्रभावाच्च, भूयाद् वो वाञ्छितं फलम् ।।२०।।
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि एवमुच्चैःस्वरं जल्प-ननल्पाकल्पधारिणाम् । तपोविधातृबन्धूनां, करे यच्छति मालिकाः ।।२१।। ते चार्हन्तं नमस्कृत्य, सानन्दं स्वकरैः सजः । स्वस्वसम्बन्धिनां कण्ठे, क्षिपन्ति समहोत्सवम् ।।२२ । । ततश्चेन्द्रेण पीठाग्रे, कृते मङ्गलदीपके। शक्रस्तवादिकं कृत्वा, श्रोतव्या गुरुदेशना ।।२३।। गीतनृत्यादिकं कृत्वा, दत्त्वा दानं स्वशक्तित:। सोत्सवं च गृहे गत्वा, कार्यं सङ्घार्चनादिकम् ।।२४ ।। ।।इति श्रीसिद्धचक्रतपोविधानोद्यापनचतुर्विंशतिका ।।२।।
। चोवीशी त्रीजी।। एवं श्रीसिद्धचक्रस्या-राधको विधिसाधकः। सिद्धाख्योऽसौ महामन्त्र-यन्त्रः प्राप्नोति वाञ्छितम् ।।१।। धनार्थी धनमाप्नोति, पदार्थी लभते पदम् । भार्यार्थी लभते भार्यां, पुत्रार्थी लभते सुतान् ।।२।। सौभाग्यार्थी च सौभाग्यं, गौरवार्थी च गौरवम् । राज्यार्थी च महाराज्यं, लभतेऽस्यैव तुष्टितः ।।३।। एतत्तपोविधातारः, पुमांसः स्युर्महर्द्धयः । सुर-खेचर-राजानो, रूपसौभाग्यशालिनः ।।४।। अस्य प्रभावतो घोरं, विषं च विषमज्वरम् । दृष्टं कुष्टं क्षय क्षिप्रं. प्रशाम्यति न संशयः ।।५।।
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि तावद् विपन्नदी घोरा, दुस्तरा यावदङ्गिभिः । नाप्यते सिद्धचक्रस्य, प्रसादविशदा तरी।।६।। बद्धा रुद्धा नरास्तावत, तिष्ठन्ति क्लेशवर्तिनः। यावत् स्मरन्ति नो सिद्ध-चक्रस्य विहितादराः ।।७।। एतत्तपोविधायिन्यो योषितोऽपि विशेषतः। वन्ध्या-निन्द्वादिदोषाणां, प्रयच्छन्ति जलाञ्जलिम् ।।८।। वैकल्यं बालवैधव्यं, दुर्भगत्वं कुरूपताम् । दुर्भगात्वं च दासीत्वं, लभन्ते न कदाचन ।।९।। यद्यदेवाभिवाञ्छन्ति, जन्तवो भक्तिशालिनः । तत्तदेवाप्नुवन्ति श्री-सिद्धचक्रार्चनोद्यताः ।।१०।। एतदाराधनात् सम्य-गाराद्धं जिनशासनम् । यतः शासनसर्वस्व-मेतदेव निगद्यते।।११।। एभ्यो नवपदेभ्योऽन्य-नास्ति तत्त्वं जिनागमे । ततो नवपदी ज्ञेया, सदा ध्येया च धीधनैः ।।१२।। ये सिद्धा ये च सेत्स्यन्ति, ये च सिध्यन्ति साम्प्रतम् । ते सर्वेऽपि समाराध्य, पदान्येतान्यहर्निशम् ।।१३।। त्रिधा शुद्ध्या समाराध्य, मे (च)षामेकतरं पदम् । भूयांसोऽपि भवन्ति स्म, पदं राज्यादिसम्पदाम् ।।१४ ।। अस्याद्यपदमाराध्य, प्राप्ताः स्वामित्वमुत्तमम् । नरेषु देवपालाद्याः, कार्तिकाद्याः सुरेषु च ।।१५।।
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि द्वितीयपदमाराध्य, ध्यायन्तः पञ्चपाण्डवाः । सिद्धाचले समं कुन्त्या, संप्राप्ताः परमं पदम् ।।१६।। नास्तिकः कृतपापोऽपि, यत् प्रदेशी सुरोऽभवत् । तदस्यैव तृतीयस्य, पदस्योपकृतं महत् ।।१७।। चतुर्थपदमस्यैवा-राधयन्तो यथाविधि। धन्याः सूत्रमधीयन्ते, शिष्याः सिंहगिरेरिव ।।१८।। विराध्याराध्य चैतस्य, पञ्चमं पदमेव हि। दुःखं सुखं च संप्राप्ता, रुक्मिणी चाथ रोहिणी।।१९।। षष्ठं पदं च यैरस्य, निर्मलं कलितं सदा। कृष्ण-श्रेणिकमुख्यास्ते, श्लाघनीयाः सतामपि ।।२०।। सप्तमं पदमेतस्य, समाराध्य समाधितः । महाबुद्धिधना जाता, धन्या शीलमती सती ।।२१ ।। पदमस्याष्टमं सम्यग, यदाराद्धं पुरादरात् । तत् श्रीजम्बूकुमारेण, सुखेनाप्तं शिवं पदम् ।।२२।। अस्यैव नवमं शुद्धं, पदमाराध्य सम्मदात् । वीरमत्या महासत्या, प्राप्तं सर्वोत्तमं फलम् ।।२३।। किं बहुक्तेन भो भव्या, अस्यैवाराधकैनरैः। तीर्थकन्नामकर्माऽपि, हेलया समुपाय॑ते ।।२४।।
।।इति श्रीसिद्धचक्राराधनफलचतुर्विंशतिका ।।३।।
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन
।।अथ श्रीसिद्धचक्रपूजनविधिः ।। अर्हन्तो भगवन्त इन्द्रमहिताः, सिद्धाश्च सिद्धिस्थिता, आचार्या जिनशासनोन्नतिकरा: पूज्या उपाध्यायकाः। श्रीसिद्धान्तसुपाठका मुनिवरा, रत्नत्रयाराधकाः, पञ्चैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलम् ।।१।। आ श्लोक सर्वे जणा ऊंचे स्वरे प्रथम भणे(१) ॐ ह्रीं नमो अरिहंताणं। (२) ॐ ह्रीं नमो सिद्धाणं। (३) ॐ ह्रीं नमो आयरियाणं । (४) ॐ ह्रीं नमो उवज्झायाणं । (५) ॐ ह्रीं नमो लोए सव्वसाहूण । (६) ॐ ह्रीं श्रीसिद्धचक्राय नमः ।। आ पाठ त्रण वखत बोली नमस्कार करवा ।।
।।श्रीसिद्धचक्रस्तोत्रम्।।
(उपजातिच्छन्दः) ॐ ह्रीं स्फुटानाहतमूलमन्त्रं, स्वरैः परीतं परितोऽस्ति सृष्ट्या ।। यत्राहमित्युज्ज्वलमाद्यबीजं, श्रीसिद्धचक्रं तदहं नमामि ।।१।। सिद्धादयो दिक्षु विदिक्षु सम्यगदृग-ज्ञान-चारित्र-तपः पदानि ।। साधन्तबीजानि जयन्ति यत्र, श्रीसिद्धचक्रं तदहं नमामि ।।२।।
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि सानाहतं यत्र दलेषु वर्गाष्टकं निविष्टं च तदन्तरेषु ।। सप्ताक्षरो राजति मन्त्रराजः, श्रीसिद्धचक्रं तदहं नमामि ।।३। अनाहतव्याप्तदिगष्टके यत्, सल्लब्धिसिद्धर्षिपदावलीनाम।। त्रिपङ्क्तिभिः सृष्टितया परीतं, श्रीसिद्धचक्रं तदहं नमामि ।।४।। त्रिरेखमायापरिवेष्टितंयज्जयाद्यधिष्ठायकसेव्यमानम् ।। विराजते सद्गुरुपादुकाकं, श्रीसिद्धचक्रं तदहं नमामि ।।५।। मूलग्रहं कण्ठनिधिं च पार्श्वद्वयस्थयक्षादिगणं गुणज्ञैः।। यद् ध्यायते श्रीकलशैकरूपं, श्रीसिद्धचक्रं तदहं नमामि ।।६।। सद्वा:स्थबीजं स्फुटबीजवीरं, सबीजदिक्पालमलं नृणां यत्।। भूमण्डले ध्यातमभीष्टदायि, श्रीसिद्धचक्रं तदहं नमामि ।।७।। यत्रार्चिते यत्र नमस्कृते च, यत्र स्तुते यत्र नमस्कृते(पुरस्कृते) च।।
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
श्री सिद्धचक्र महापूजन विधि जना मनोवाञ्छितमाप्नुवन्ति, श्रीसिद्धचक्रं तदहं नमामि । १८ ।।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
११
इत्यतित्रिदशगोमणिद्रुमोद्यत्प्रभावपटलं शिवप्रदम् ।।
अर्हदादिसमलङ्कृतं पदैः,
सिद्धचक्रमिदमस्तु नः श्रिये ।। ९ ।। ( रथोद्धता) स्वस्ति-नमोऽर्हत्-सिद्धाचार्योपाध्याय-सर्वसाधुभ्यः
सम्यग्दर्शन- ज्ञान- चारु- चारित्र - सत्तपोभ्यश्च ।। ( १ ) ॐ ह्रीं वातकुमाराय विघ्नविनाशकाय महीं पूतां कुरु कुरु
स्वाहा ।।
For Private And Personal Use Only
आ मंत्र बोली डाभ (दर्भ) ना घासथी भूमिनुं प्रमार्जन करवुं । (२) ॐ ह्रीं मेघकुमाराय धरां प्रक्षालय-प्रक्षालय हूँ फुट् स्वाहा ।। आ मंत्र बोली डाभ पाणीमां बोळी भूमि उपर छांटवुं । (३) ॐ भूरसि भूतधात्रि सर्वभूतहिते भूमिशुद्धिं कुरु कुरु स्वाहा । आ मंत्र वोली भूमि उपर चंदनना छांटणा करवा भूमिशुद्धि । (४) ॐ नमो विमलनिर्मलाय सर्व तीर्थजळाय पाँ पाँ वाँ वाँ ज्वीं क्ष्वीं अशुचिः शुचिर्भवामि स्वाहा । ।
आ मंत्र बोली चेष्टापूर्वक स्नान करवुं ।
(५) ॐ विद्युत्स्फुलिङ्गे महाविद्ये सर्वकल्मषं दह दह स्वाहा ।। आ मंत्र वोली वन्ने भुजाओने स्पर्श करवो-कल्मषदहन ।
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१२
श्री सिद्धचक्र महापूजन विधि (६) क्षि प ॐ स्वा हा, हा स्वा ॐ प क्षि।।
ए मंत्राक्षरो अनुक्रमे चडउतर आरोह-अवरोह क्रमे नीचेना अवयवो ढींचण १, नाभि २, हृदय ३, मुख ४ अने ललाट-मस्तक ५ एम पांच स्थळे स्थापी-आत्मरक्षा करवी।
॥श्रीवज्रपञ्जरस्तोत्रम् ।। ॐ परमेष्ठिनमस्कारं, सारं नवपदात्मकम् । आत्मरक्षाकरं वज्र-पञ्जराभं स्मराम्यहम् ।।१।। ॐ नमो अरिहंताणं, शिरस्कं शिरसि स्थितम् । ॐ नमो सब्वसिद्धाणं, मुखे मुखपटं वरम् ।।२।। ॐ नमो आयरियाणं, अङ्गरक्षाऽतिशायिनी।। ॐ नमो उवज्झायाणं, आयुधं हस्तयोर्दृढम् ।।३।। ॐ नमो लोए सव्वसाहूणं, मोचके पादयोः शुभे।। एसो पञ्चनमुक्कारो, शिला वज्रमयी तले।।४।। सव्वपावप्पणासणो, वप्रो वज्रमयो बहिः । मंगलाणं च सव्वेसिं, खादिराङ्गारखातिका ।।५।। स्वाहान्तं च पदं ज्ञेयं, पढमं हवइ मङ्गलं । वप्रोपरि वज्रमयं, पिधानं देहरक्षणे।।६।। महाप्रभावा रक्षेयं, क्षुद्रोपद्रवनाशिनी।। परमेष्ठिपदोद्भूता, कथिता पूर्वसूरिभिः ।।७।। यश्चैवं कुरुते रक्षा, परमेष्ठिपदैः सदा। तस्य न स्याद् भयं व्याधि-राधिश्चापि कदाचन ।।८।।
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Ah
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि
१३
आ वज्रपंजर स्तोत्र चेष्टापूर्वक बोली-आत्मरक्षा करवी । पछी श्रीसिद्धचक्रना संपूर्ण मंडलनुं हृदयमां चिंतवन करतां साफ करेला बाजोठ उपर श्रीसिद्धचक्रनो मंत्रपट्ट स्थापन करी पूजा शरु करवी। तेमां सौथी प्रथम मंडलमा क्षेत्रपालने स्थानके एक नाळियेर स्थापन करवू ने तेना उपर चमेलीना तेलना छांटणा करवा । ॐ अत्रस्थक्षेत्रपालाय स्वाहा ।।
ए मंत्र बोली क्षेत्रपालनी अनुज्ञा करवी । पछी-सात वार नीचेनो मंत्र बोली सरसव रक्षा मंत्रवी । ॐ हूँ (९) यूँ फुट् किरिटि किरिटि घातय घातय, परकृतविघ्नान् स्फेटय स्फेटय, सहस्रखण्डान् कुरु कुरु, परमुद्रां छिन्द छिन्द, परमन्त्रान् भिन्द भिन्द हुँ क्षः फुट् स्वाहा ।। ॐ नमोऽर्हते रक्ष रक्ष हुँ फुट् स्वाहा।।
ए मंत्र बोलीने पूजन करनाराओने हाथे राखडी बांधवी। ॐ ह्रीं अहँ श्रीसिद्धचक्रात्र मेरुनिश्चले वेदिकापीठे तिष्ठ तिष्ठ ठः ठः स्वाहा।।
ए मंत्र बोली जे पीठ उपर श्रीसिद्धचक्र यंत्र स्थापन को छे ते पीठने हस्तस्पर्श करवो। ।। ॐ ह्रीं अर्ह सिद्धाधिपतये नमः ।।
ए मंत्र बोली श्रीसिद्धचक्रयंत्रने हस्तस्पर्श करवो।। पछीथी मधुर स्वरे (पं. श्री वीरविजयजीकृत) स्नात्रपूजा भणाववी।
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१४
श्री सिद्धचक महापूजन विधि
।।अथ पूजनम्।। पूजन करनाराओए कुसुमांजली लइने यंत्र सन्मुख ऊभा रहे परमेश्वर परमेष्ठिन्!, परमगुरो परमनाथ परमार्हन्। परमानन्तचतुष्टय, परमात्मस्तुभ्यमस्तु नमः ।। (आर्या)
ए श्लोक-आर्या बोली जिनसन्मुख कुसुमांजली करवी पछी शक्रस्तव-नमुत्थुणं स्तोत्र भणवू । ॐ ह्रां ह्रीं हूँ ह्रौं ह्रः असिआउसा सिद्धपरमेष्ठिनः अत्र अवतरत अवतरत, संवौषट् । नमः सिद्धपरमेष्ठिभ्यः स्वाहा ।।
आह्वान-मुद्राए आह्वान करवु । ॐ ह्रां ह्रीं हूँ ह्रौं ह्रः असिआउसा सिद्धपरमेष्ठिनः अत्र तिष्ठत तिष्ठत, ठः ठः । नमः सिद्धपरमेष्ठिभ्यः स्वाहा।।
स्थापन-मुद्राए स्थापन करवू । ॐ ह्रां ह्रीं हूँ ह्रौं हः असिआउसा सिद्धपरमेष्ठिनः मम सन्निहिता भवत भवत, वषट् । नमः सिद्धपरमेष्ठिभ्यः स्वाहा ।।
सन्निधान-मुद्राए सन्निधान करवू । ॐ ह्रां ह्रीं हूँ ह्रौं हः असिआउसा सिद्धपरमेष्ठिनः पूजां यावदत्रैव स्थातव्यम् । नमः सिद्धपरमेष्ठिभ्यः स्वाहा ।।
सन्निरोध मुद्राए सन्निरोध करवो । ॐ ह्रां ह्रीं हूँ ह्रौं हः असिआउसा सिद्धपरमेष्ठिनः परेषामदृश्या भवत भवत, फट । नमः सिद्धपरमेष्ठिभ्यः स्वाहा।।
अवगुंठन करवू ।
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि ॐ ह्रां ह्रीं हूँ ह्रीं ह्रः असिआउसा सिद्धपरमेष्ठिनः इमां पूजां प्रतीच्छत प्रतीच्छत । नमः सिद्धपरमेष्ठिभ्यः स्वाहा।। पूजनमुद्रा (अंजलि) करी पूजन करवू ।
।।प्रथमवलयम् (मूलनवपदपूजा)। दरेक पदना मंत्री बोली, अष्टप्रकारी पूजा करवी। (१) ॐ ह्रीं सप्रातिहार्यातिशयशालिभ्या श्रीअर्हद्भ्यो नमः स्वाहा ।। (२) ॐ ह्रीं प्राप्तानन्तचतुष्टयेभ्यः श्रीसद्धभ्यो नमः स्वाहा ।। (३) ॐ ह्रीं पञ्चाचारपवित्रेभ्यः श्रीसूरिभ्यो नमः स्वाहा ।। (४) ॐ ह्रीं शुद्धसिद्धान्ताध्यापनप्रवणेभ्यः श्रीउपाध्यायेभ्यो नमः स्वाहा । (५) ॐ हीं सिद्धिमार्गसाधनसावधानेभ्यः श्रीसर्वसाधुभ्यो नमःस्वाहा।। (६) ॐ ह्रीं तत्त्वरूचिरूपाय श्रीसम्यग्दर्शनाय नमः स्वाहा ।। (७) ॐ ह्रीं तत्त्वावबोधरूपाय श्रीसम्यग्ज्ञानाय नमः स्वाहा ।। (८) ॐ ह्रीं तत्त्वपरिणतिरूपाय श्रीसम्यक्चारित्राय नमः स्वाहा।। (९) ॐ ह्रीं केवलनिर्जरारूपाय श्रीसम्यक्-तपसे नमः स्वाहा ।। दरेक पदनी पूजा थया पछी एकेक नवकारवाळी गणवी।
।। इति प्रथमवलयम् ।। ।।द्वितीयवलयम् ।।
४९ द्राक्षो ने ८ बीजोरा। (१) ॐ ह्रीं अवर्गाय स्वाहा (द्राक्षा-१६) नमो अरिहंताणं (बीजो5)
ॐ ह्रीं कवर्गाय स्वाहा (द्राक्षा-५) नमो अरिहंताणं (बीजार)
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि (३) ॐ ह्रीं चवर्गाय स्वाहा (द्राक्षा-५) नमो अरिहंताणं (बीजो5) (४) ॐ ह्रीं टवर्गाय स्वाहा (द्राक्षा-५) नमो अरिहंताणं (बीजोरु) (५) ॐ ह्रीं तवर्गाय स्वाहा (द्राक्षा-५) नमो अरिहंताणं (बीजो5) (६) ॐ ह्रीं पवर्गाय स्वाहा (द्राक्षा-५) नमो अरिहंताणं (बीजोरु) (७) ॐ ह्रीं यवर्गाय स्वाहा (द्राक्षा-४) नमो अरिहंताणं (बीजो5) (८) ॐ ह्रीं शवर्गाय स्वाहा (द्राक्षा-४) नमो अरिहंताणं (बीजोरु) ॐ ह्रीं अनाहतदेवाय स्वाहाउपरोक्तमंत्र बोली १६ अनाहतोनुपूजन करवु(शर्करालिड्ग शर्करामेरुथी)
।। इति द्वितीयं वलयम् ।। ।। ४८ लब्धिपदपूजनम् ।। (४८ खारेक) ।।श्रीलब्धिपदगर्भितमहर्षिस्तोत्रम्।।
(उपजातिच्छन्दः) जिनास्तथा सावधयश्चतुर्धा, सत्केवलज्ञानधनास्त्रिधा च । द्विधा मनःपर्ययशुद्धबोधा, महर्षयः सन्तु सतां शिवाय ।।१।। सुकोष्ठसबीजपदानुसारि-धियो द्विधा पूर्वधराधिपाश्च । एकादशाङ्गाष्टनिमित्तविज्ञा, महर्षयः सन्तु सतां शिवाय ।।२।। संस्पर्शनं संश्रवणं समन्ता-दास्वादन-घ्राण-विलोकनानि । संभिन्नसंश्रोततया विदन्ते, महर्षयः सन्तु सतां शिवाय ।।३।। आमर्श-विप्रुण-मल-खेल-जल्ल-सर्वौषधि-दृष्टि-वचोविषाश्च । आशीविषा घोर-पराक्रमाश्च, महर्षयः सन्तु सतां शिवाय ।।४।।
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
श्री सिद्धचक्र महापूजन विधि
प्रश्नप्रधानाः श्रमणा मनोवाग्-वपुर्बला वैक्रियलब्धिमन्तः । श्रीचारण- व्योमविहारिणश्च, महर्षयः सन्तु सतां शिवाय । । ५ । । घृतामृत-क्षीर-मंधूनि धर्मोपदेशवाणीभिरभिस्रवन्तः । अक्षीणसंवासमहानसाश्च, महर्षयः सन्तु सतां शिवाय । । ६ । । सुशीत - तेजोमय - तप्तलेश्या, दीप्रं तथोग्रं च तपश्चरन्तः । विद्याप्रसिद्धा अणिमादिसिद्धा, महर्षयः सन्तु सतां शिवाय ।।७।। अन्येऽपि ये केचन लब्धिमन्त-स्ते सिद्धचक्रे गुरुमण्डलस्थाः । ॐ ह्रीं तथाऽर्हं नम इत्युपेता, महर्षयः सन्तु सतां शिवाय । । ८ । । इत्यादिलब्धिनिधानाय श्रीगौतमस्वामिने स्वाहा ।
गणसंपत्समृद्धाय श्रीसुधर्मस्वामिने स्वाहा ।।
(१) ॐ ह्रीं अर्हं णमो जिणाणं ।
(२) ॐ ह्रीं अर्ह णमो ओहिजिणाणं ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
उपरनुं स्तोत्र अने बे मंत्र बोली एकेक खारेकथी एकेक लब्धिपदनुं पूजन करवुं ।
पूजन करतां लब्धिपदोनां नाम बोलवां, ते आ प्रमाणे
(३) ॐ ह्रीं अर्हं णमो परमोहिजिणाणं । (४) ॐ ह्रीं अर्ह णमो सव्वोहिजिणाणं । (५) ॐ ह्रीं अर्ह णमो अणतोहिजिणाणं । (६) ॐ ह्रीं अर्हं णमो कुट्ठबुद्धीणं । (७) ॐ ह्रीं अर्हं णमो बीयबुद्धीणं । (८) ॐ ह्रीं अर्हं णमो पयाणुसारीणं ।
For Private And Personal Use Only
१७
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
१८
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
श्री सिद्धचक्र महापूजन विधि
(९) ॐ ह्रीं अर्हं णमो आसीविसाणं । (१०) ॐ ह्रीं अर्ह णमो दिट्ठिविसाणं । (११) ॐ ह्रीं अर्ह णमो संभिन्नसोयाणं । (१२) ॐ ह्रीं अर्ह णमो संयसंबुद्धाणं । (१३) ॐ ह्रीं अर्हं णमो पत्तेयबुद्धाणं । (१४) ॐ ह्रीं अर्हं णमो बोहिबुद्धाणं । (१५) ॐ ह्रीं अर्हं णमो उज्जुमईणं । (१६) ॐ ह्रीं अर्हं णमो विउलमईणं । (१७) ॐ ह्रीं अर्हं णमो दसपुव्वीणं । (१८) ॐ ह्रीं अर्हं णमो चउद्दसपुव्वीणं । (१९) ॐ ह्रीं अर्हं णमो अट्ठगनिमित्तकुसलाणं । (२०) ॐ ह्रीं अर्ह णमो उव्वणइढिपत्ताणं । (२१) ॐ ह्रीं अर्हं णमो विज्जाहराणं । (२२) ॐ ह्रीं अर्ह णमो चारणलद्धीणं । (२३) ॐ ह्रीं अर्ह णमो पण्हसमणाणं । (२४) ॐ ह्रीं अर्हं णमो आगासगामिणं । (२५) ॐ ह्रीं अर्हं णमो खीरासवीणं । (२६) ॐ ह्रीं अर्ह णमो सप्पियासवीणं । (२७) ॐ ह्रीं अर्हं णमो महुआसवीणं । (२८) ॐ ह्रीं अर्हं णमो अमियासवीणं । (२९) ॐ ह्रीं अर्ह णमो सिद्धायणाणं ।
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि
(३०) ॐ ह्रीं अर्हं णमो भगवओ महइ-महावीर-वद्धमाण- बुद्धरिसीणं ।
(३१) ॐ ह्रीं अर्ह णमो उग्गतवाणं ।
(३२) ॐ ह्रीं अर्हं णमो अक्खीणमहाणसियाणं ।
(३३) ॐ ह्रीं अर्हं णमो वड्ढमाणाणं । (३४) ॐ ह्रीं अर्ह णमो दित्ततवाणं । (३५) ॐ ह्रीं अर्ह णमो तत्ततवाणं । ( ३६ ) ॐ ह्रीं अर्ह णमो महातवाणं । ( ३७ ) ॐ ह्रीं अर्ह णमो घोरतवाणं । (३८) ॐ ह्रीं अर्ह णमो घोरगुणाणं । (३९) ॐ ह्रीं अर्ह णमो घोरपरक्कमाणं । (४०) ॐ ह्रीं अर्हं णमो घोरगुणबंभयारीणं । ( ४१ ) ॐ ह्रीं अर्हं णमो आमोसहिपत्ताणं । (४२) ॐ ह्रीं अर्हं णमो खेलोसहिपत्ताणं । (४३) ॐ ह्रीं अर्हं णमो जल्लोसहिपत्ताणं । (४४) ॐ ह्रीं अर्हं णमो विप्पोसहिपत्ताणं । (४५) ॐ ह्रीं अर्हं णमो सव्वोसहिपत्ताणं । (४६) ॐ ह्रीं अर्हं णमो मणबलीणं । (४७) ॐ ह्रीं अर्हं णमो वयणबलीणं ।
(४८) ॐ ह्रीं अर्ह णमो कायबलीणं ।
। । इति लब्धिपदानि । । । । इति तृतीयं वलयम् ।।
For Private And Personal Use Only
१९
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२०
श्री सिद्धचक्र महापूजन विधि
।अथचतुर्थवलयम्।
गुरुपादुकापूजनम् (आठ दाडम) (१) ॐ ह्रीं अर्हत्पादुकाभ्यः स्वाहा ।। (२) ॐ ह्रीं सिद्धपादुकाभ्यः स्वाहा ।। (३) ॐ ह्रीं गणधरपादुकाभ्यः स्वाहा ।। (४) ॐ ह्रीं गुरुपादुकाभ्यः स्वाहा ।। (५) ॐ ह्रीं परमगुरु पादुकाभ्यः स्वाहा ।। (६) ॐ ह्रीं अदृष्टगुरुपादुकाभ्यः स्वाहा।। (७) ॐ ह्रीं अनन्तगुरुपादुकाभ्यः स्वाहा ।। (८) ॐ ह्रीं अनन्तानन्तगुरुपादुकाभ्यः स्वाहा।।
।।इति चतुर्थं वलयम् ।। नीचेनो श्लोक बोली कुसुमांजली करवी. सानाहताः स्वरा वर्गा, लब्धिमन्तो महर्षयः । गुरूणां पादुकाश्चैव, सर्वे पूजां प्रतीच्छत ।।१।।
॥अथ अधिष्ठायकाह्वानादिकम।। (आह्वानम्) श्री अर्हदादिसमलङ्कृतसिद्धचक्राधिष्ठायका विमलवाहनमुख्यदेवाः ।। देव्यश्च निर्मलदृशो दिगिना ग्रहाश्च, सर्वे समावतरत द्रुतमुत्सवेऽत्र ।।१।। संवौषट् ।।
आह्वानमुद्राए आह्वान करतुं ।
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
श्री सिद्धचक्र महापूजन विधि
(संस्थापनम् )
www.kobatirth.org
श्री अर्हदादिसमलङ्कृतसिद्धचक्राधिष्ठायका विमलवाहनमुख्यदेवाः ।। देव्यश्च निर्मलदृशो दिगिना ग्रहाश्च,
सर्वेऽपि तिष्ठत सुखेन निजासनेषु । ।२ ।। ठः ठः । ।
स्थापन-मुद्राए स्थापन करवुं ।
(संनिधानम्)
श्री अर्हदादिसमलङ्कृतसिद्धचक्राधिष्ठायका विमलवाहनमुख्यदेवाः ।। देव्यश्च निर्मलदृशो दिगिना ग्रहाश्च,
सर्वेऽपि मे भवत सन्निहिताः प्रमोदात् । । ३ । । वषट् ।
संनिधापन-मुद्राए सन्निधान करवुं ।
(संनिरोधनम् )
श्री अर्हदादिसमलङ्कृतसिद्धचक्राधिष्ठायका विमलवाहनमुख्यदेवाः ।। देव्यश्च निर्मलदृशो दिगिना ग्रहाश्च, स्थातव्यमेव यजनावधिरत्र सर्वैः । ।४ ।।
संनिरोधनीमुद्राए सन्निरोध करवो ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(अवगुंठनम्)
श्री अर्हदादिसमलङ्कृतसिद्धचक्राधिष्ठायका विमलवाहनमुख्यदेवाः ।
For Private And Personal Use Only
२१
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि देव्यश्च निर्मलदृशो दिगिना ग्रहाश्च, सर्वे भवन्तु परदेहभृतामदृश्या: ।।५।। फट् ।। _अवगुंठनीमुद्राए अवगुंठन करवू । (पूजनम्) श्रीअर्हदादिसमलङ्कृतसिद्धचक्राधिष्ठायका विमलवाहनमुख्यदेवाः । देव्यश्च निर्मलदृशो दिगिना ग्रहाश्च, पूजां प्रतीच्छत मया विहितां यथावत् ।।६।। पूजनमुद्राए (अंजली करी) पूजन कर।
।।अथअधिष्ठायकादिपूजा ।। (पांचमुंवलय) (१) ॐ ह्रीं अर्ह श्रीसिद्धचक्राधिष्ठायकाय श्री विमलवाहनाय स्वाहा।। कोर्छ ।। (२) ॐ ह्रीं श्रीचक्रेश्वर्यै स्वाहा ।। कोठु ।। (३) ॐ ह्रीं श्रीअप्रसिद्धसिद्धचक्राधिष्ठायकाय स्वाहा ।। कोढुं ।। (४) ॐ ह्रीं अहंजिनप्रवचनाधिष्ठायकाय श्रीगणिपिटकयक्षराजाय स्वाह्य ।।पान सोपारी ।। (५) ॐ ह्रीं अहँश्रीस्फुरत्प्रभावाय श्रीधरणेन्द्राय स्वाह्य । पानसोपारी ।। (६) ॐ ह्रीं तीर्थरक्षादक्षाय श्रीकपर्दियक्षाय स्वाहा ।।पान सोपारी।। (७) ॐ ह्रीं श्रीशारदायै स्वाहा ।। पान सोपारी।। (८) ॐ ह्रीं श्रीशान्तिदेवतायै स्वाहा ।। पान सोपारी।। (९) ॐ ह्रीं श्रीअप्रतिचक्रायै स्वाहा ।। पान सोपारी ।। (१०) ॐ ह्रीं श्रीज्वालामालिन्यै स्वाहा ।। पान सोपारी ।। (११) ॐ ह्रीं श्रीत्रिभुवनस्वामिन्यै स्वाहा ।। पान सोपारी ।।
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२३
श्री सिद्धचक्र महापूजन विधि (१२) ॐ ह्रीं श्रीश्रीदेवतायै स्वाहा ।। पान सोपारी ।। (१३) ॐ ह्रीं श्रीवैरोट्यायै स्वाहा ।। पान सोपारी ।। (१४) ॐ ह्रीं श्रीपद्मावत्यै स्वाहा ।। पान सोपारी।। (१५) ॐ ह्रीं श्रीकुरुकुल्लायै स्वाहा ।। पान सोपारी ।। (१६) ॐ ह्रीं श्रीअम्बिकायै स्वाहा ।। पान सोपारी ।। (१७) ॐ ह्रीं श्रीकुबेरदेवतायै स्वाहा ।। पान सोपारी ।। (१८) ॐ ह्रीं श्रीकुलदेवतायै स्वाहा ।। पान सोपारी ।।
।।इति अधिष्ठायकदेवतापूजनम् ।।
।।अथ जयाद्यर्चा ।। (छठुवलय) ॐ हीं जयायै स्वाहा ।।१।। ॐ ह्रीं जम्भायै स्वाहा ।।२।। ॐ ह्रीं विजयायै स्वाहा ।।३।। ॐ ह्रीं स्तम्भायै स्वाहा ।।४।। ॐ ह्रीं जयन्त्यै स्वाहा ।।५।। ॐ ह्रीं मोहायै स्वाहा ।।६।। ॐ ह्रीं अपराजितायै स्वाहा ।।७।। ॐ ह्रीं बन्धायै स्वाहा ।।८।। जये च विजये चैव, जिते चाप्यपराजिते । जम्भे स्तम्भे तथा बन्धे, मोहे पूजां प्रतीच्छत ।।१।। जयादि आठ देवीनी पूजा नारंगीना आठ फळो मूकीने करवी ।
।।इति जयाद्यर्चा ।। ।। इति जयादिवलयम्।। ।।अथषोडशविद्यादेवीपूजा ।। (सातमुंवलय)
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि (१) ॐ ह्रीं श्रीरोहिण्यै स्वाहा ।। (२) ॐ ह्रीं श्रीप्रज्ञप्त्यै स्वाहा। (३) ॐ ह्रीं श्रीवज्रशृङ्खलायै स्वाहा । (४) ॐ ह्रीं श्रीवज्राङ्कुश्यै स्वाहा। (५) ॐ ह्रीं श्रीचक्रेश्वर्यै स्वाहा। (६) ॐ ह्रीं श्रीपुरुषदत्तायै स्वाहा । (७) ॐ ह्रीं श्रीकाल्यै स्वाहा। (८) ॐ ह्रीं श्रीमहाकाल्यै स्वाहा। (९) ॐ ह्रीं श्रीगौर्यै स्वाहा। (१०) ॐ ह्रीं श्रीगान्धायै स्वाहा। (११) ॐ ह्रीं श्रीसर्वास्त्रामहाज्चालायै स्वाहा। (१२) ॐ ह्रीं श्रीमानव्यै स्वाहा । (१३) ॐ ह्रीं श्रीवैरुट्यायै स्वाहा । (१४) ॐ ह्रीं श्रीअच्छुप्तायै स्वाहा। (१५) ॐ ह्रीं श्रीमानस्यै स्वाहा। (१६) ॐ ह्रीं श्रीमहामानस्यै स्वाहा । *आ रीते सोळ विद्यादेवीओनुं पूजन सोळ सोपारीथी करवू ।
।।इति विद्यादेवी वलयम् ।।
* ॐ ह्रीं श्रीं रोहिणी-प्रज्ञप्ति-वज्रशृङखला-वज्राड्कुशी-चक्रेश्वरी-पुरुषदत्ता काली महाकलीगौरी-गान्धारी-सर्वास्त्रामहाज्वाला मानवी वैरुट्या-ऽच्छुप्ता-मानसीमहामानसीषोडशविद्यादेवताभ्यः स्वाहा (इति मूलप्रतिपाठः)।
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Achar
२८
श्री सिद्धचक्र महापूजन विधि
।। अथ यक्षयक्षिणी पूजनम् ।। (आठमुंवलय) १ ॐ क्रौं हाँ ह्रौं ग्लौं हुँ फुट् ॐ श्रीगोमुखाय स्वाहा । २ ॐ क्रौं हाँ हौं ग्लौं हुँ फुट ॐ श्रीमहायक्षाय स्वाहा। ३ ॐ क्रौं हाँ ह्रौं ग्लौं हुँ फुट् ॐ श्रीत्रिमुखाय स्वाहा। ४ ॐ क्रौं हाँ ह्रौं ग्लौं हुँ फुट ऊँ श्रीयक्षनायकाय स्वाहा । ५ ॐ क्रौं हाँ ह्रौं ग्लौं हुँ फुट् ॐ श्रीतुम्बरवे स्वाहा। ६ ॐ क्रौं हाँ ह्रौं ग्लौं हुँ फुट् ॐ श्रीकुसुमाय स्वाहा। ७ ॐ क्रौं हाँ ह्रौं ग्लौं हुँ फुट ॐ श्रीमातङ्गाय स्वाहा। ८ ॐ क्रौं हाँ ह्रौं ग्लौं हुँ फुट ॐ श्रीविजयाय स्वाहा। ९ ॐ क्रौं हाँ ह्रौं ग्लौं हुँ फुट ॐ श्रीअजिताय स्वाहा । १० ॐ क्रौं हाँ ह्रौं ग्लौं हुँ फुट ॐ श्रीब्रह्मणे स्वाहा। ११ ॐ क्रौंहाँह्रौंग्लौहुँफुट ॐ श्रीयक्षराजाय स्वाह्य । (मनुजाय ईश्वराय) १२ ॐ क्रौं हाँ ह्रौं ग्लौं हुँ फुट ॐ श्रीअसुरकुमाराय स्वाहा। १३ ॐ क्रौं हाँ ह्रौं ग्लौं हुँ फुट ॐ श्रीषण्मुखाय स्वाहा । १४ ॐ क्रौं हाँ ह्रौं ग्लौं हुँ फुट ॐ श्रीपातालाय स्वाहा।
फुट् ॐ श्रीकिन्नराय स्वाहा। १६ ॐ क्रौं हाँ ह्रौं ग्लौं हुँ फुट ॐ श्रीगरुडाय स्वाहा ।
फुट ॐ श्रीगन्धर्वाय स्वाहा। १८ ॐ क्रौं हाँ ह्रौं ग्लौं हुँ फुट ॐ श्रीयक्षराजाय स्वाहा। १९ ॐ क्रौं ह्रां ह्रौं ग्लौं हुँ फुट ॐ श्रीकुबेराय स्वाहा । २० ॐ क्रौं ह्रां ह्रौं ग्लौं हुँ फुट् ॐ श्रीवरुणाय स्वाहा। २१ ॐ क्रौं ह्रां ह्रौं ग्लौं हुँ फुट ॐ श्रीभृकुटये स्वाहा।
Sesege
布布施,布施,布
shor They dhoy choy hoy shay
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
२६
२२ ॐ क्रौं ह्राँ ह्रौं ग्लौं हुँ फुट् ॐ
२३ ॐ क्रौं ह्रौं ह्रौं ग्लौं हुँ फुट् ॐ २४ ॐ क्रौं ह्रीँ ह्रीं ग्लौं हूँ फुट् ॐ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रीगोमेधाय स्वाहा ।
श्रीपार्श्वाय स्वाहा । श्रीब्रह्मशान्तये स्वाहा ।
। । यक्षिणी पूजन ।।
श्री सिद्धचक्र महापूजन विधि
१ ॐ क्रीं ह्रीं ह्रौं ग्लौं हुँ फुट् ॐ श्रीचक्रेश्वर्यै स्वाहा । २ ॐ क्रीं ह्रीं ह्रौं ग्लौं हुँ फुट् ॐ श्री अजितबलायै स्वाहा । ३ ॐ क्रीं ह्रीं ह्रौं ग्लौं हुँ फुट् ॐ श्रीदुरितार्ये स्वाहा । ४ ॐ क्रीं ह्रीं ह्रीं ग्लौं हुँ फुट् ॐ श्रीकालिकायै स्वाहा । ५ ॐ क्रीं ह्रीं ह्रौं ग्लौं हुँ फुट् ॐ श्रीमहाकालिकायै स्वाहा । ६ ॐ क्रीं ह्रीं ह्रीं ग्लौं हुँ फुट् ॐ श्रीश्यामायै स्वाहा । ७ ॐ क्रीं ह्रीं ह्रौं ग्लौं हुँ फुट् ॐ श्रीशान्तायै स्वाहा | ८ ॐ क्रीं ह्रीं ह्रौं ग्लौं हुँ फुट् ॐ श्रीभ्रूकुट्यै स्वाहा । ९ ॐ क्रीं ह्रीं ह्रीं ग्लौं हुँ फुट् ॐ श्रीसुतारिकायै स्वाहा । १० ॐ क्रौं ह्राँ ह्रौं ग्लौं हुँ फुट् ॐ श्रीअशोकायै स्वाहा । ११ ॐ क्रौं ह्राँ ह्रौं ग्लौं हुँ फुट् ॐ श्रीमानव्यै स्वाहा । श्रीचण्डायै स्वाहा । श्रीविदितायै स्वाहा ।
१२ ॐ क्रीं ह्रीं ह्रीं ग्लौं हुँ फुट् ॐ
१३ ॐ क्रीं ह्रौं ह्रौं ग्लौं हुँ फुट् ॐ १४ ॐ क्रौं ह्रौं ह्रौं ग्लौं हुँ फुट् ॐ
श्री अङ्कुशायै स्वाहा ।
For Private And Personal Use Only
ॐ
श्रीकन्दर्पायै स्वाहा ।
१५ ॐ क्रीं ह्रौं ह्रौं ग्लौं हुँ फुट् १६ ॐ क्रौं ह्रौं ह्रौं ग्लो हुँ फुट् ॐ श्रीनिर्वाण्यै स्वाहा । १७ ॐ क्रौं ह्रौं ह्रौं ग्लौं हुँ फुट् ॐ श्रीबलायै स्वाहा । १८ ॐ क्रीं ह्रीं ह्रौं ग्लौं हुँ फुट् ॐ श्रीधारिण्यै स्वाहा ।
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि
१९ ॐ क्रीं ह्रीं ह्रीं ग्लौं हुँ फुट् ॐ श्रीधरणप्रियायै स्वाहा ।
२० ॐ क्रौं ह्राँ ह्रीं ग्लौं हुँ फुट्
ॐ श्रीनरदत्तायै स्वाहा ।
२१ ॐ क्रीं ह्रीं ह्रौं ग्लौं हुँ फुट् ॐ
श्रीगान्धार्ये स्वाहा ।
श्रीअम्बिकायै स्वाहा ।
२२ ॐ क्रीं ह्रीं ह्रौं ग्लौं हुँ फुट् ॐ २३ ॐ क्रौं ह्राँ ह्रीं ग्लौं हुँ फुट् ॐ श्रीपद्मावत्यै स्वाहा । २४ ॐ क्रीं ह्रीं ह्रीं ग्लौं हुँ फुट् ॐ श्रीसिद्धायिकायै स्वाहा । * आ रीते चोवीश यक्ष-यक्षिणीनुं एकेक सोपारीथी पूजन करवुं । । ।। इति यक्ष-यक्षिणीवलयम् ।।
२७
।। अथ चतुर्द्वारपाल-चतुर्वीरपूजा ।। (नवमुं वलय ) ॐ क्लो ब्लौं लाँ वाँ ह्रीं कुमुदाय स्वगणपरिवृताय इदमर्घ्यं पाद्यं गन्धं पुष्पं धूपं दीपं चरुं फलं स्वस्तिकं यज्ञभागं यजामहे प्रतिगृह्यतां प्रतिगृह्यतामिति स्वाहा । १ । ।
ॐ क्लो ब्लौं लाँ वाँ ह्रीं अञ्जनाय स्वगणपरिवृताय इदमर्घ्य पाद्यं गन्धं पुष्पं धूपं दीपं चरुं फलं स्वस्तिकं यज्ञभागं यजामहे प्रतिगृह्यतां प्रतिगृह्यतामिति स्वाहा । । २ ।।
* ॐ क्रौं ह्रौं ह्रौं ग्लौं हुँफुट्ॐ श्रीगोमुख महायक्ष- त्रिमुख-यक्षनायक-तुम्बरु-कुसुम-मतङ्गविजय- अजित-ब्रह्म- यक्षराज कुमार- पण्मुख- पाताल - कित्रर- गरुड - गन्धर्वयक्षराज-कुबेर-वरुणभ्रुकुटि - गोमेध-पार्श्व-ब्रह्मशान्ति - चतुर्विंशतियक्षेभ्यः स्वाहा ।
For Private And Personal Use Only
-बला
ॐ क्रीं ह्रीं ग्लौं हुँफुट् ॐ श्रीचक्रेश्वरी- अजितबला - दुरितारी - काली महाकाली-श्यामाशान्ता-भ्रुकुटी - सुतारिका - अशोका - मानवी - चण्डा - विदिता-अङ्कुशा-व - कन्दर्पा- निर्वाणीधारिणी- धरणप्रिया - नरदत्ता- गान्धारी-अम्बिका - पद्मावती-सिद्धायिका- चतुर्विंशतियक्षिणीभ्यः स्वाहा (मूलप्रतिगतपाठः)
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२८
श्री सिद्धचक्र महापूजन विधि ॐ क्लौं ब्लौं लाँ वाँ ही वामनाय स्वगणपरिवृताय इदमयँ पाद्यं गन्धं पुष्पं धूपं दीपं चरुं फलं स्वस्तिकं यज्ञभागं यजामहे प्रतिगृह्यतां प्रतिगृह्यतामिति स्वाहा ।।३।। ॐ क्लौं ब्लौं लाँ वाँ ह्रीं पुष्पदन्ताय स्वगणपरिवृताय इदमयँ पाद्यं गन्धं पुष्पं धूपं दीपं चरुं फलं स्वस्तिकं यज्ञभागं यजामहे प्रतिगृह्यतां प्रतिगृह्यतामिति स्वाहा ।।४।। __ आ चार द्वारपालनी पूजा चणानी दाळना, चार लाडवा, पीळा फूल अने फळथी करवी।
॥इति द्वारपालपूजा।। ॐ ह्रीं ह्युं माणिभद्राय स्वगणपरिवृताय इदमयँ पाद्यं गन्धं पुष्पं धूपं दीपं चरुं फलं स्वस्तिकं यज्ञभागं यजामहे प्रतिगृह्यतां प्रतिगृह्यतामिति स्वाहा।।१।। ॐ ह्रीं सयु पूर्णभद्राय स्वगणपरिवृताय इदमयँ पाद्यं गन्धं पुष्पं धूपं दीपं चकं फलं स्वस्तिकं यज्ञभागं यजामहे प्रतिगृह्यतां प्रतिगृह्यतामिति स्वाहा ।।२।। ॐ ह्रीं शल्यु कपिलाय स्वगणपरिवृताय इदमयँ पाद्यं गन्धं पुष्पं धूपं दीपं चकं फलं स्वस्तिकं यज्ञभागं यजामहे प्रतिगृह्यतां प्रतिगृह्यतामिति स्वाहा ।।३।। ॐ ह्रीं यु पिङ्गलाय स्वगणपरिवृताय इदमयं पाद्यं गन्धं पुष्पं धूपं दीपं चरुं फलं स्वस्तिकं यज्ञभागं यजामहे प्रतिगृह्यतां प्रतिगृह्यतामिति स्वाहा ।।४।।
प
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि
आ चार वीरनुं पूजन तलवटना लाडवा चार अने श्याम फूलफळथी करवू।
।।इति द्वारपाल-वीरवलयम्।। विमलस्तत्परिवारो, देवा देव्यश्च सदृशः। बलिपूजां प्रतीच्छन्तु, सन्तु सङ्घस्य शान्तये ।।१।।
आ श्लोक बोली विमलवाहन वगेरे देवो उपर कुसुमांजलि करवी ।
।।अथदिक्पालपूजनम्।। ॐ ह्रीं अः वज्राधिपतये स्वगणपरिवृताय इदमर्थ्य पाद्यं गन्धं पुष्पं धूपं दीपं चरुं फलं स्वस्तिकं यज्ञभागं यजामहे प्रतिगृह्यतां प्रतिगृह्यतामिति स्वाहा ।।१।।आगळ पहेलानी माफक बोलवू. ॐ 6 6 रः सः अग्नये स्वगण...।।२।। ॐ ह्रां ह्रीं ह्रौं क्ष: फट् यमाय स्वगण...।।३।। ॐ ग्लौं हाँ नैऋताय स्वगण...।।४।। ॐ म्लौं हूँ वरुणाय स्वगण...।।५।। ॐ म्लौं जौं वायवे स्वगण...।।६।। ॐ ब्लौं हाँ कुबेराय स्वगण...।।७।। ॐ ह्राँ हूँ ह्रौं हा ईशानाय स्वगण...।।८।। ॐ क्षों ब्लौं सोमब्रह्मणे स्वगण...।।९।। ॐ क्षौं ब्लौं पद्मावतीसहिताय नागेन्द्राय स्वगण...।।१०।। इन्द्रस्तस्य परिवारो, देवा देव्यश्च सदृशः । बलिपूजां प्रतीच्छन्तु, सन्तु सङ्घस्य शान्तये ।।१।।
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि अग्निस्तस्य परिवारो, देवा देव्यश्च सदृशः। बलिपूजां प्रतीच्छन्तु, सन्तु सङ्घस्य शान्तये ।।२।। यमस्तस्य परिवारो, देवा देव्यश्च सदृशः। बलिपूजां प्रतीच्छन्तु, सन्तु सङ्घस्य शान्तये ।।३।। नैऋतस्तत्परिवारो, देवा देव्यश्च सदृशः। बलिपूजां प्रतीच्छन्तु, सन्तु सङ्घस्य शान्तये ।।४।। वरुणस्तत्परिवारो, देवा देव्यश्च सदृशः।। बलिपूजां प्रतीच्छन्तु, सन्तु सङ्घस्य शान्तये ।।५।। वायुस्तस्य परिवारो, देवा देव्यश्च सदृशः। बलिपूजां प्रतीच्छन्तु, सन्तु सङ्घस्य शान्तये ।।६।। कुबेरस्तत्परिवारो, देवा देव्यश्च सदृशः । बलिपूजां प्रतीच्छन्तु, सन्तु सङ्घस्य शान्तये।।७।। ईशस्तस्य परिवारो, देवा देव्यश्च सदृशः। बलिपूजां प्रतीच्छन्तु, सन्तु सङ्घस्य शान्तये ।।८।। सोमब्रह्मपरिवारो, देवा देव्यश्च सदृशः। बलिपूजां प्रतीच्छन्तु, सन्तु सङ्घस्य शान्तये ।।९।। नागेन्द्रस्तत्परिवारो, देवा देव्यश्च सदृशः। बलिपूजां प्रतीच्छन्तु, सन्तु सङ्घस्य शान्तये ।।१०।। आ दस श्लोको हाथ जोडीने बोलवा ।
।। इति दिक्पालवलयम् ।।
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Anh
श्री सिद्धचक्र महापूजन विधि
लाल
दिक्पाल पूजनसामग्रीन कोष्टक नाम | वर्ण पूजन द्रव्य
| फळ | नैवेद्य । शेष इन्द्र । पीळो केसर | चंपो पीळो । नारंगी मोतीओ अथवा अक्षत-नाणुं
चणानो लाडु अग्नि पीळो केसर जासुद लाल लाल सोपारी चूरमा अथवा | अक्षत-नाणुं
घउंनो लाडु यम श्याम | कंकु दमणो मरुओ काळी सोपारी अडदनो लाडु अक्षत-नाणु नैऋत | लीलो | चुओ सुखड | मालती-बोलसरी | दाडम तलवटनोलाडु | अक्षत-नाणुं वरुण | सफेद | चुओ सुखड दमणोबोलसरी | दाडम मगदळनो लाडु | अक्षत-नाणु वायु सफेद वास चुओ कस्तूरी चंपो नारंगी | ममरानो लाडु | अक्षत नाj कुवेर | पंचवर्ण | सुखड वरास जाई । वीजोरुं ममरानो लाडु | अक्षत-नाणुं ईशान सफेद | सुखड कुमुद सफेद शेलडी | ममरानो लाडु | अक्षत-नाj ब्रह्म सफेद सुखड सेवन्त्रा(लीला) वीजोरु | घेबर अक्षत-नाणुं | नाग श्याम सुखड | मोगरो । बदाम । पेंडा
-
-
॥अथ नवग्रहपूजनम्।। ॐ ह्रीं ह्रः फट आदित्याय स्वगणपरिवृताय इदमयँ पाद्यं गन्धं पुष्पं धूपं दीपं चकं फलं स्वस्तिकं यज्ञभागं यजामहे प्रतिगृह्यतां प्रतिगृह्यतामिति स्वाहा।।१।।आगळ पूर्वनी जेमॐ ह्रीं ह्रः फट् सोमाय स्वगण...।।२।। ॐ ह्रीं ह्रः फट मङ्गलाय स्वगण...।।३।। ॐ ह्रीं ह्रः फट बुधाय स्वगण...।।४।। ॐ ह्रीं हः फट बृहस्पतये स्वगण...।।५।।
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि ॐ ह्रीं ह्रः फट शुक्राय स्वगण...।।६।। ॐ ह्रीं ह्रः फट् शनैश्चराय स्वगण...।।७।। ॐ ह्रीं ह्रः फट राहवे स्वगण...।।८।। ॐ ह्रीं ह्रः फट् केतवे स्वगण...।।९।। हाथ जोडीने आ स्तुति-श्लोक बोलवो
जिनेन्द्रभक्त्या जिनभक्तिभाजां, जुषन्तु पूजाबलिपुष्पधूपान्।
ग्रहा गता ये प्रतिकूलभावं,
ते मेऽनुकूला वरदाश्च सन्तु।।१।। दरेक स्थळे अक्षत तथा त्रांबानाणुं मूकवू ।
।।इति ग्रहपूजनम्।।
नवग्रह पूजनसामग्रीनु कोष्टक ग्रह | रवि | चंद्र | मंगळ | बुध | गुरु | शुक्र शनि | राहु | केतु वर्ण | लाल | श्वेत | लाल नीलो | पीळो | श्वेत | श्याम श्याम | श्याम
केसर | सुखड | केसर वासक्षेपा वासक्षेप सुखड | कंकु । कंकु | कं कु
(लाल) | बरास | (लाल) पुष्प | कणेर | कुमुद | जासुद | चंपो | चमेली| जूई | बोरसली मचकुंद पंचवर्णा
| मोगरो दमणो | डमरो फळ | द्राक्ष | शेरडी | राती नारंगी | नारंगी बीजोरु खारेक | श्रीफळ | दाडम
| सोपारी,
नैवेद्य
। लाडु | लाडु | लाडु लाडु | लाडु | लाडु | लाडु | लाडु | लाडु चुरमानो | ममरानो | गोळधाणीनो | मगनो चणानो ममरानो अडदनी दाळनो
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
श्री सिद्धचक्र महापूजन विधि
www.kobatirth.org
।। अथ नवनिधिपूजनम् ।।
ॐ ह्रीं नवनिधिभ्यः स्वाहा ।
( १ ) ॐ नैसर्पिकाय स्वाहा ।
( २ ) ॐ पाण्डुकाय स्वाहा । ( ३ ) ॐ पिङ्गलाय स्वाहा ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(४) ॐ सर्वरत्नाय स्वाहा (५) ॐ महापद्माय स्वाहा |
(६) ॐ कालाय स्वाहा ।
(७) ॐ महाकालाय स्वाहा ।
(८) ॐ माणवकाय स्वाहा ।
( ९ ) ॐ शङ्खाय स्वाहा ।
नव निधिपदो उपर नव अखरोट मूकी पूजन करवुं । ।। इति नवनिधिपूजनम् ।। भूतबलिऽभूता भूमिचरा व्योम-चरास्तिर्यक्चरा अपि । बलिपूजा प्रतीच्छन्तु, सन्तु सङ्घस्य शान्तये । । १ । । पंचवर्णा बलिबाकळा देवा ।
३३
दुष्टवित्रासनंऽये दुष्टा बलिदानेन न शाम्यन्ति कदाचन ।
,
तेषां मुद्राभिरेताभिः कार्यं वित्रासनं स्फुटम् ||१ ||
,
For Private And Personal Use Only
भौमान पार्ष्णित्रिघातेन, दिव्यान् दृष्टिनिपातनैः । दिक्चारिणस्त्रितालाभिर्दुष्टान् वित्रासयाम्यहम् । । २ । । ठः ठः ठः ।।
(१) दुष्ट भूमिदेवोनुं जमीन उपर त्रण वार पगनी पानी
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
३४
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि
पछाडवापूर्वक वित्रासन करवुं ।
(२) दुष्ट दिव्य देवोनुं ऊँची क्रूर दृष्टि फेंकवापूर्वक वित्रासन करवुं । (३) दुष्ट दिशाचर देवोनुं त्रण ताळी पाडवापूर्वक वित्रासन करवुं । ।। इति दुष्टवित्रासनम् ||
।। अथ स्नात्रम ।।
स्वस्ति स्वस्ति नमोऽस्तु ते भगवते, त्वं जीव जीव प्रभो! भव्यानन्दन नन्द नन्द भगवन्नस्त्रिलोकीगुरो ! त्वन्मूलाक्षरमन्त्रमण्डलमयश्रीसिद्धचक्रक्रमप्राप्तस्नात्रमिदं शुभोदयकृतेऽस्माभिः समारभ्यते । । १ । । ।। अथ कलशाधिवासनम् ।।
ॐ ह्रीं श्रीं धृति - कीर्ति-बुद्धि-लक्ष्मी - शान्ति-तुष्टि-पुष्टयः एतेषु नवकलशेषु कृताधिवासा भवन्तु भवन्तु स्वाहा ।।
आ मंत्र बोलवापूर्वक दरेक स्नात्र पूर्वे नवे कलशोनुं अधिवासन करवुं । ॐ क्षां क्षीं क्षीरसमुद्रोद्भवानि क्षीरोदकान्येषु स्नात्रकलशेष्ववतरन्त्ववतरन्तु संवौषट् । ।
आ मंत्रथी दूध मंत्रीने कळशोमां भरवुं । ।। अथ क्षीरस्नात्रम् ।।
For Private And Personal Use Only
ॐ नमोऽर्हत्-सिद्धाचार्योपाध्यायसर्वसाधुभ्यः । । पुण्याहं तदहः क्षणोऽयमनघः पूजास्पदं तत्पदं, सर्वास्तीर्थभुवोऽपि ता जलभृतस्तद्वारि हारि प्रभोः ।
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३५
श्री सिद्धचक्र महापूजन विधि तेऽनर्घा घुसृणादिगन्धविधयः कौम्भास्तु कुम्भाश्च ते, धन्या यान्ति कृतार्थतां जिनपतेः स्नात्रोपयोगेन ये।।१।। कुम्भाः काञ्चनरत्नराजतमया, स्रक्चन्दनैश्चर्चिताः, कर्पूरागरुगन्धबन्धुरतराः, क्षीरोदनीरोदया। भव्यैः स्नात्रकृते जिनस्य पुरतो, राजन्ति राजीकृताः, सार्वाः स्वीयशुभद्धिसङ्गममये, माङ्गल्यकुम्भा इव ।।२।। श्रेणीभूय समुत्थिताः करधृतैः, कुम्भेदग्रे मुदा, भव्या भान्ति जिनस्य मज्जनकृते, पौरन्दरश्रीजुषः । संसारौघमिवोत्तरीतुमनसो-ऽर्हदैवते मानसप्रासादे कलशाधिरोपमिव वा, ते कर्तुकामा इव ।।३।। गीतातोद्योरुनादैः सरभसममरारब्धनाट्यप्रबन्धे, नानातीर्थोदकुम्भै रजतमणिमयैः शातकुम्भैर्जिनः प्राक। मेरोः शृङ्गे यथेन्द्रैः सजयजयरवैर्मज्जितो जन्मकाले, कल्याणीभक्तयस्तं विधिवदिह तथा भाविनो मज्जयन्तु ।।४।। जैने स्नात्रविधौ विधूतकलुषे, विश्वत्रयीपावने, क्षुद्रोपद्रवविद्रवप्रणयिनां, ध्यातं त्वतिप्राणिनाम् । श्रीसङ्घ सुजने जने जनपदे, धर्मक्रियाकर्मठे, देवाः श्रीजिनपक्षपोषपटवः, कुर्वन्तु शान्तिं सदा ।।५।।
हाथमां कळशो राखीने आ पांच श्लोकनुं स्तोत्र मधुर-तारस्वरे भणदुं । पछी चार जणाजमणी बाजु अने चार जणा डाबी बाजु अने एक जण सन्मुख ऊभा रही ने नीचे प्रमाणे श्लोक-मंत्र बोलीने स्नात्रकरे.
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३६
श्री सिद्धचक्र महापूजन विधि कलशाकारश्रीसिद्ध-चक्रविहितावतारमर्हन्तम् । शिवशान्तिकृते भक्त्या, स्नपयामः क्षीरसकलशैः ।।१।। ।।ॐ ह्रीं श्रीं क्षीररसकलशेन श्रीसिद्धचक्रं स्नपयामीति स्वाहा।।
॥२ अथदधिस्नात्रम् ।। ॐ ह्रां ह्रीं दधिसमुद्रोद्भवानि दध्युदकान्येतेषु स्नात्रकलशेष्ववतरन्त्ववतरन्तु संवौषट् ।।
आ मंत्र बोली दहीं भर. कलशाकारश्रीसिद्ध-चक्रविहितावतारमहन्तम् । शिवशान्तिकृते भक्त्या, स्नपयामः सुदधिरसकलशैः ।।२।। ।।ॐ ह्रीं श्रीं दधिरसकलशेन श्री सिद्धचक्र स्नपयामीति स्वाहा ।।
।।इति दधिस्नात्रम् ।।
।।३अथघृतस्नात्रम्।। ॐ ह्रीं ब्राँ ध्रीं घृतसमुद्रोद्भवानि घृतोदकान्येतेषु स्नात्रकलशेष्ववतरन्तववतरन्तु संवौषट्।।
आ मंत्रे घी मंत्रीने कलशोमां भरवू । कलशाकारश्रीसिद्ध-चक्रविहितावतारमहन्तम्। शिवशान्तिकृते भक्त्या, स्नपयामः सुघृतरसकलशैः ।।३।। ।। ॐ ह्रीं श्रीं सुघृतरसकलशेन श्रीसिद्धचक्र स्नपयामीति स्वाहा ।।
।। इति घृतस्नात्रम्।।
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि
।।४ अथेक्षुरसस्नात्रम्।। ॐ ह्रीं आँ इँ इक्षुरससमुद्रोद्भवानि इर्दकान्येतेषु स्नात्रकलशेष्ववतरन्त्ववतरन्तु संवौषट् ।।
आ मंत्रे शेरडीनो रस मंत्रीने कलशोमां भरवो । कलशाकारश्रीसिद्ध-चक्रविहितावतारमर्हन्तम् । शिवशान्तिकृते भक्त्या, स्नपयाम इक्षुरसकलशैः ।। ।।ॐ ह्रीं श्रीं इक्षुरसकलशेनश्रीसिद्धचक्रं स्नपयामीति स्वाहा।।
।।इति इक्षुरसस्नात्रम् ।।
।।५अथगन्धोदकस्नात्रम्।। ॐ हीं पाँ पी पवित्रतीर्थोद्भवानि गन्धोदकान्येतेषु स्नात्रकलशेष्ववतरन्त्ववतरन्तु संवौषट् ।।
आ मंत्रे गंधोदक मंत्रीने कलशोमां भरवू । कलशाकारश्रीसिद्ध-चक्रविहितावतारमर्हन्तम्।। शिवशान्तिकृते भक्त्या, स्नपयामो गन्धरसकलशैः ।।५।। ।।ॐ ह्रीं श्रीं गन्धरसकलशेन श्रीसिद्धचक्रं स्नपयामीति स्वाहा ।।
।।इति गन्धोदकस्नात्रम् ।।
।।६अथशुद्धजलस्नात्रम्।। कलशोमां नव नवाण, शुद्ध जल भरवू । नद्यः समुद्रा गिरिनिर्झराश्च, तीर्थानि कुण्डानि सरांसि वाप्यः । कूपा हृदाश्चोत्तमवारिपूरैः, स्नात्रं प्रकुर्वन्त्विह सिद्धचक्रे ।।६।। ।।ॐ ह्रीं श्रीं तीर्थादिशुद्धजलेन श्रीसिद्धचक्रं स्नपयामीति स्वाहा ।।
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
३८
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि
।। इति शुद्धजलस्नात्रम् ।। ।। इति स्नात्रमहोत्सवः । ।
ए प्रमाणे स्नात्र करीने श्री सिद्धचक्रने चोक्खा अंगलुछणाथी साफ करी वृहद्वृत्तपाठपूर्वक अष्टप्रकारी पूजन करवुं ।
।। अथाष्टप्रकारपूजनम् ।। । पहेली जलपूजा ।
ॐ ह्रीं श्रीपरमेष्ठिने नम इति क्लेशापहै: शीतलैः, श्रीवल्ली बहुपल्लवां बहुफलां तन्वद्भिरेभिर्नरैः (जलैः) । ॐ ह्रीं अर्हमनाहताख्यममलं सारं रहस्यं श्रुतेरस्योसा नम इत्यभीष्टफलदं श्रीसिद्धचक्रं यजे ॥ १ ॥
For Private And Personal Use Only
।। ॐ ह्रीं श्रीं श्रीसिद्धचक्रं जलेन अर्चयामीति स्वाहा ।। ।। कळश करवो ।।।। इति जलपूजा ।।
यंत्रनी पासे जळनो भरेलो कळश मूकवो.
। बीजी चन्दनपूजा ।
ॐ ह्रीं श्रीपरमात्मने नम इति प्रोल्लासिभावोद्भवैः, श्रीवश्याद्भुतयोगसिद्धिजनकैर्गन्धैः सुगन्धोल्बणैः । ॐ ह्रीं अर्हमनाहताख्यममलं सारं रहस्यं श्रुतेरस्योसा नम इत्यभीष्टफलदं श्रीसिद्धचक्रं यजे । । २ ।।
।। ॐ ह्रीं श्रीं श्री सिद्धचक्रं चन्दनगन्धेन अर्चयामीति स्वाहा ।। ।। इति चन्दनगन्धपूजा ।।
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि
।त्रीजी पुष्पपूजा। ॐ ह्रीं श्रीपरमात्मने नम इति श्रेयःसमाकर्षणैः, श्रीहस्तो घृतरत्नपात्रकलितैः पुष्पैः सपुष्पन्धयैः। . ॐ ह्रीं अर्हमनाहताख्यममलं सारं रहस्यं श्रुतेरस्योसा नम इत्यभीष्टफलदं श्रीसिद्धचक्रं यजे।।३।। ।। ॐ ह्रीं श्रीं श्रीसिद्धचक्रं पुष्पेण अर्चयामीति स्वाहा।
।।इति पुष्पपूजा ।।
।चोथी धूपपूजा। ॐ ह्रीं तुभ्यमनन्तसौख्य! नम इत्युच्चाटनैः कर्मणां, श्रीखण्डागुरुधूपपिण्डविततेधूमैः कपोतप्रभैः। ॐ ह्रीं अर्हमनाहताख्यममलं सारं रहस्यं श्रुतेरस्योसा नम इत्यभीष्टफलदं श्रीसिद्धचक्रं यजे।।४।। ।। ॐ ह्रीं श्रीं श्रीसिद्धचक्रं धूपेन अर्चयामीति स्वाहा ।।
इतिधूपपूजा ।।
।पांचमी दीपपूजा। ॐ ह्रीं तुभ्यमनन्तचिन्मय! नमो विश्वप्रकाशात्मकैर्दीप्तिश्रीस्वकरप्रयत्नरचितैर्दीपैः प्रदीपोत्करैः। ॐ ह्रीं अर्हमनाहताख्यममलं सारं रहस्यं श्रुतेरस्योसा नम इत्यभीष्टफलदं श्रीसिद्धचक्रं यजे ।।५।। ।।ॐ ह्रीं श्रीं श्रीसिद्धचक्रं दीपकेन अर्चयामीति स्वाहा।।
।। इति दीपपूजा।।
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
60
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि
। छठ्ठी अक्षतपूजा ।
ॐ ह्रीं श्रीपरमर्द्धये नम इति ध्यानैकशुद्धाशयैः, श्रीपीठार्चनलाभमोदविशदैः शाल्यक्षतैरक्षतैः । ॐ ह्रीं अर्हमनाहताख्यममलं सारं रहस्यं श्रुतेरस्योसा नम इत्यभीष्टफलदं श्री सिद्धचक्रं यजे । । ६ ।। ।। ॐ ह्रीं श्रीं श्रीसिद्धचक्रं अक्षतेन अर्चयामीति स्वाहा ।। ।। इति अक्षतपूजा ।।
। सातमी नैवेद्यपूजा ।
ॐ ह्रीं तुभ्यमनन्तचिन्मय ! नमः श्रीतुष्टि - पुष्टिप्रदैः, पुण्यश्रीत्वरितार्पितैश्चरुचयैश्चञ्चद्रसौघाञ्चितैः । । ॐ ह्रीं अर्हमनाहताख्यममलं सारं रहस्यं श्रुतेरस्योसा नम इत्यभीष्टफलदं श्रीसिद्धचक्रं यजे । ७ ।।
।। ॐ ह्रीं श्रीं श्रीसिद्धचक्रं नैवेद्येन अर्चयामीति स्वाहा ।। ।। इति नैवेद्यपूजा ।।
For Private And Personal Use Only
। आठमी फलपूजा ।
ॐ ह्रीं तुभ्यमनन्तवीर्य ! नम इत्त्युच्चैः पदप्रापकैः, श्रीहस्तग्रहणोचितैः फलशतैः सन्नालिकेरादिभिः । ॐ ह्रीं अर्हमनाहताख्यममलं सारं रहस्यं श्रुतेरस्योसा नम इत्यभीष्टफलदं श्रीसिद्धचक्रं यजे ॥ १८ ॥ ।। ॐ ह्रीं श्रीं श्रीसिद्धचक्रं फलेन अर्चयामीति स्वाहा ।। ।। इति फलपूजा ।।
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि
।अर्घ्यपूजा। ॐ ह्रीं सर्वगताय ते नम इति स्पष्टाष्टभेदार्चनारूपैर्माङ्गलिकैः कृतार्घरचनैः सर्वार्थसम्पादकैः। ॐ ह्रीं अर्हमनाहताख्यममलं सारं रहस्यं श्रुतेरस्योसा नम इत्यभीष्टफलदं श्रीसिद्धचक्रं यजे।।९।। ।। ॐ ह्रीं श्रीं श्रीसिद्धचक्र अर्येण अर्चयामीति स्वाहा।। । कुसुमांजली करवी। ।। इति अर्घ्यपूजा ।।
।।इति बृहद्वृत्तान्वितमष्टप्रकारपूजनम् ।। नीरैर्निर्मलतां सुमैः सुभगतां गन्धैः शुभैः स्वामितां, लक्ष्मी माङ्गलिकाक्षतैश्च चरुभिर्भोज्यं प्रदीपैर्महः । धूपैर्व्याप्तजगद्यशःपरिमलं, श्रेयाफलं सत्फलैभव्या निश्चलमाप्नुवन्ति सततं श्रीसिद्धचक्रार्चनात्।।१।।
॥अथमन्त्रध्यानम्।। नीचेना मंत्रना १०८ जाप करवा । ॐ अ-सि-आ-उ-सा-द-ज्ञा-चा-तेभ्यो नमः ।
।। इति मन्त्रः।। अथ देववन्दनम् । (चैत्यवन्दन) इरियावही करी खमासमणुं देवू । जो धुरि सिरिअरिहंतमूलदढपीठपइट्ठिओ। सिद्ध-सूरि-उवज्झाय-साहु-चिहुंसाहगरिट्ठिओ।।१।। दंसण-नाण-चरित्त-तव हि पडिसाहसुन्दरु। तत्तक्खरसर-वग्गलद्धिगुरुपयदलदुम्बरु ।।२।।
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि
दिसिवाल-जक्ख-जक्खिणीपमुहसुरकुसुमेहिं अलंकिओ। सो सिद्धचक्कगुरुकप्पतरू, अम्ह मणवंछियफल दिओ।।३।।
जं किंचि-नमुत्थुणं-अरिहंतचेइयाणं-अन्नत्थ-एक नवकारनो काउस्सग्ग करी पारी नमोऽर्हत-कही नीचे प्रमाणे स्तुति बोलवी। श्रीसिद्धचक्रपीठस्थ-मर्हमित्युज्ज्वलं पदम् । ॐ ह्रीं अनाहतोपेतं, वन्दे मन्त्रस्वरावृतम् ।।१।।
लोगस्स-सव्वलोए अन्नत्थ-एक नवकारनो काउस्सग्ग पारी नमोऽर्हत्, स्तुति बीजीश्रीसिद्धचक्राष्टदलस्थसिद्धा-दिसत्पदाराधनतत्पराणाम् । विधीयते यैः स्वपदप्रसाद-स्ते तीर्थनाथा मम शं दिशन्तु ।।२।।
पुक्खरवरदी-सुअस्स भगवओ-अन्नत्थ-काउसग्ग- एक नवकार पारी नमोऽर्हत्-स्तुति त्रीजी। श्रीसिद्धचक्रगुरुमण्डलमूलमन्त्र-वर्गाक्षरस्वरपदावलिवर्णरूपम् । ज्ञानं जिनप्रवचनस्य रहस्यभूतं,भूयान्मुदे मम सदा विशदावदातम्।।३।।
सिद्धाणं बुद्धाणं, वेयावच्चगराणं-अन्नत्थ काउस्साग- एक नवकार पारी नमोऽर्हत्-स्तुति चोथी। श्रेयः श्रीसुविलासवासभवनश्रीसिद्धचक्रस्थिताऽहत्सिद्धादिपदप्रभावविभव-प्राग्भारविस्तारकाः। देवा: श्रीविमलेश्वरप्रभृतयो, देव्यो जयाद्या ग्रहा, दिक्पालाश्च भवन्तु निर्मलदृशः, श्रीसङ्घरक्षाकराः ।।४।।
नमुत्थुणं, जावंति, खमासमणुंजावंत-नमोऽर्हत्-स्तवन नीचे प्रमाणे
For Private And Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
13
श्री सिद्धचक्र महापूजन विधि मन्त्रमहोदधिममलं, स्तुत्या प्रणिपत्य सिद्धचक्राह्यम्। तद्यन्त्रस्यैव विधि, गणधररचितस्य वक्ष्येऽहम् ।।१।। ऊष्माक्षरं चतुर्थं, सप्तमवर्गद्वितीयवर्णेन। अध उपरि यदाक्रान्तं, सबिन्दुसकलं सदा ध्येयम् ।।२।। प्रणवादिबीजवर्ण-स्तत्तत्त्वं वलयितं समीपस्थम् । पञ्चनमस्कृत्यैतत्, सत्साधकसिद्धिदं वन्दे ।।३।। प्रथमेऽथ ततो वलये, प्रसिद्धपरमेष्ठिमन्त्रपदतत्त्वम् । प्रत्येकं प्रणवाद्यं, ध्यायककल्पद्रुमं नौमि ।।४।। प्रणौमि द्वितीयवलये, श्रीगणधरसेवितं प्रभुत्वकरम् । पञ्चविधं स्वाचारं, सम्यग्ज्ञानाय नम आद्यम् ।।५।। षोडश विद्यादेवी-स्तृतीयवलये स्मरामि वर्णमिषात् । पद्म बहिरष्टदलं, दलान्तरेष्वष्टवर्गाश्च ।।६।। अष्टसु दलेषु बीजा-क्षराण्यनाहतप्रवर्तीनि। वर्गाश्च मातृकाया, ध्यायामोऽनाहतं चान्ते ।।७।। अथ रेखात्रयवृत्तं, तत्परिधौ चक्रमानम ॐ ह्रीं। अर्हत्-सिद्धगुरूणां, तथा च परमगुरोः सुकल्याणी ।।८।। अदृष्टानन्तयोर्गुर्वो-रनन्तानन्तसद्गुरोः। गणभृसिद्धचक्रस्य, सबीजानाहतपादुकाः ।।९।। तस्मादथ रेखाद्वय-वृत्तं कलशानुकारि सद्यन्त्रम्। . तन्मूले ग्रहनवकं, विघ्नहरं भव्यसत्त्वानाम् ।।१०।। कुम्भस्य च स्थितान् कण्ठे, चिन्तयामि निधीन नव । दिक्पालान् बहिरिन्द्राद्यान्, स्वस्वस्थानस्थितान् मुदे ।।११।।
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि ततो लकारमाध-स्तटयोरुभयोर्बहिः। सिद्धचक्रमिदं यन्त्रं, ध्यायतां कल्पितप्रदम् ।।१२।। स्तम्भे पीतं सितं शान्ती, विद्वेषे धूमसन्निभम् । वश्ये रक्तं शिवेऽभ्राभं, खेचरत्वे मणिप्रभम् ।।१३।। ज्ञात्वा गुरुमुखाद् ध्यानं, षट्कर्मसु यथोचितम् । त्यजन् निन्धं भजन वन्द्यं, ध्याता कुर्यानिरन्तरम् । १४ ।।
।।इति श्रीसिद्धचक्रस्वरूपस्तवनम् ।। जयवीयराय संपूर्ण कहेवा ।।
।। इति देववन्दन।। पछी सिद्धचक्रस्तोत्र हाथ जोडीने कहेवू ।
॥अथ सिद्धचक्रस्तोत्रम् ।। ऊर्ध्वाधो रयुतं सबिन्दुसकलं ब्रह्मस्वरावेष्टितं, वर्गापूरितमष्टपत्रममलं सत्सन्धितत्त्वार्पितम् ।। अन्तःपत्रतटेष्वनाहतपदं, ह्रींकारसंवेष्टितं, देवं ध्यायति यः पुमान् स भवति, वैरीभकण्ठीरवः ।।१।। यद्वर्गाष्टकपूरितं वरदलं सानाहतं नीरज, यच्चौंकारकलापबिन्दुकलितं मध्ये त्रिरेखाञ्चितम् ।। यत्सर्वार्थकरं परं गुणवतां, कालत्रये वर्तिनां, तत् क्लेशौघविनाशनं भवतु नः श्रीसिद्धचक्रेश्वरम् ।।२।। शब्दब्रह्मैकलीनं प्रबलबलयुतं सर्वतत्त्वप्रभावं, सानन्दं सर्वभद्रं गणधरवलयं दुःखपाशप्रणाशम् ।।
For Private And Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि यन्नैमित्तं वरिष्ठं विपदि हृदि धृतं सज्जनानां च नित्यं, तद् दत्तं यस्य बाहौ रिपुकुलमथनं सिद्धचक्रं नमामि ।।३।। यच्छद्धं व्योमबीजं यध उपरि यतं रायान्तसिद्धाक्षरेण, यत्सन्धो तत्त्वयुक्तं स्वरपरमपदैर्वेष्टितं मध्यबीजम् ।। यत् सीमन्तं निरतं विगतकलिमलं मायया वेष्टिताङ्ग, जीयात् तत् सिद्धचक्रं विमलवरगुणं देव नागेन्द्रवन्धम् ।।४।। यद् वश्यादिककारकं बहुविधं कामार्थिनां कामदम्, यल्लक्षाधिकजापसिद्धविमलं सत्सम्पदा दायकम् ।। यत् कुष्ठादिकदुष्टदोषदलनं दुःखाभिभूतात्मनाम्, यत् तत्त्वैकफलप्रदं विजयतां श्रीसिद्धचक्रं भुवि ।।५।। ऊर्ध्वाधोरेफयुक्तं गगनमुपहतं बिन्दुनाऽनाहतेन, ह्रींकारेण प्रकृष्टं स्वरसुगुरुपदैर्वेष्टितं बाह्यदेशे।। पद्म वर्गाष्टकाङ्क दलमुखविवरेऽनाहताढ्यं तदित्थं, ह्रींकारेण त्रिवेष्टं कलशवलयितं सिद्धिदं सिद्धचक्रम् ।।६।। व्योमोधोरयुक्तं शिरसि च विलसन् नादबिन्द्वर्धचन्द्रम्, स्वाहान्तौंकारपूर्वैर्गुरुभिरभिवृतं सस्वरं चाष्टवर्गम् ।। अन्तस्थानाहतश्रीगणधरवलयालङ्कृतं ध्यानसाध्यं वन्दे श्रीसिद्धचक्रं सुरगणमहितं मायया त्रिपरीतम् ।।७।। यत् सर्वाङ्गिहितं मनुष्यमहितं सौख्यालयं धर्मिणाम्, यद् दोषैः परिवर्जितं सुगदितं ध्यानाधिरूढाङ्कितम् ।। यत् कर्मक्षयकारकं सुधवलं मन्त्राधिपाधिष्ठतम्, तन्नः पातु वरं भवाब्धिशमनं श्रीसिद्धचक्रं सदा ।।८।।
For Private And Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४६
श्री सिद्धचक्र महापूजन विधि ।।इति श्रीसिद्धचक्रनमस्कारस्तोत्रम् ।। पछी आरति-मंगलदीवो उतारी, शान्तिदंडक भणवापूर्वक शान्तिकलश करे-भरे ।।
।।अथशान्तिदण्डक ।। नवकार महामंत्र ॐ ह्रीं ब्रह्मरुचिब्रह्मबीजभूताय परमार्हते नमोनमः । ॐ पञ्चरुकहींकारस्थ, श्रीऋषभादिजिनकदम्बाय नमोनमः । ॐ धवलनिर्मलमूलानाहतरूपाय त्रिकालगोचरानन्तद्रव्यगुणपर्यायात्मकवस्तुपरिच्छेदकजिनप्रवचनाय नमोनमः। ॐ सिद्धचक्रमूलमन्त्राराध्यपदाधाररूपाय श्रीसङ्घाय नमोनमः । ॐ अर्हद्भयो नमः । ॐ सिद्धेभ्यो नमः। ॐ सूरिभ्यो नमः । ॐ उपाध्यायेभ्यो नमः । ॐ सर्वसाधुभ्यो नमः । ॐ सम्यग्दर्शनाय नमः । ॐ सम्यग्ज्ञानाय नमः। ॐ सम्यक्चारित्राय नमः। ॐ सम्यक्तपसे नमः। ॐ स्वरेभ्यो नमः । ॐ वर्गेभ्यो नमः । ॐ सर्वानाहतेभ्यो नमः । ॐ सर्वलब्धिपदेभ्यो नमः । ॐ अष्टविधगुरुपादुकाभ्यो नमः। ॐ पुण्याहं पुण्याहं प्रीयन्ताम् प्रीयन्ताम् ।
For Private And Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४७
श्री सिद्धचक्र महापूजन विधि अर्हदादयो भगवन्तो मयि प्रसन्ना भवन्तु भवन्तु। श्रीसिद्धचक्राधिष्ठायकदेवा देव्यो नाग-यक्ष-गण-गन्धर्व-वीर-ग्रहलोकपालाश्च सानुकूला भवन्तु भवन्तु। समस्तसाधु-साध्वी-श्रावक-श्राविकाणां राजाऽ-मात्य-पुरोहितसामन्त-श्रेष्ठिसार्थवाहप्रभृति-समग्रलोकानां च स्वस्ति-शिव-शान्तितुष्टि-पुष्टि-श्रेयः-समृद्धि-वृद्धयो भवन्तु भवन्तु। चौरारि-मारिरोगोत्पातानीति-दुर्भिक्ष-डमर-विग्रह-ग्रह-भूत-प्रेत-पिशाच-मुद्गलशाकिनीप्रभृतिदोषाः प्रशाम्यन्तु।। राजा विजयी भवतु भवतु । प्रजास्वास्थ्यं भवतु भवतु । श्रीसङ्घो विजयी भवतु भवतु। ॐ स्वाहा ॐ स्वाहा । भूः स्वाहा । भुवः स्वाहा । स्वः स्वाहा । ॐ भूर्भुवः स्वः स्वाहा। शिवमस्तु सर्वजगतः, परहितनिरता भवन्तु भूतगणाः। दोषाः प्रयान्तु नाशं, सर्वत्र सुखी भवतु लोकः ।।१।। सर्वमङ्गलमाङ्गल्यं, सर्वकल्याणकारणम् । प्रधानं सर्वधर्माणां, जैनं जयति शासनम् ।।२।।
।।इति शान्तिदण्डकः।। ॐ आज्ञाहीनं क्रियाहीनं, मन्त्रहीनञ्च यत् कृतम्। तत् सर्वं कृपया देवाः, क्षमन्तु परमेश्वराः ।।१।। आह्वानं नैव जानामि, न जानामि विसर्जनम् । पूजाविधिं न जानामि, प्रसीद परमेश्वर!।।२।।
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
४८
www.kobatirth.org
श्री सिद्धचक्र महापूजन विधि
इत्यपराधक्षामणम् । त्रण खमासमण देवापूर्वक अपराधक्षामण
करवुं ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| अथ विसर्जनम् ।
श्रीसिद्धचक्राधिष्ठायकदेवा देव्यश्च स्वस्थानाय गच्छन्तु गच्छन्तु पुनरागमनाय प्रसीदन्तु प्रसीदन्तु स्वाहा । (इति विसर्जनम् )
।। इति श्रीसिद्धचक्रयन्त्रोद्धार - पूजनविधिः ।। । श्री सिद्धचक्रमहिमापद्धतिस्तवनम् ।
"
अन्नं च सिद्धचक्कं कहियं विज्जाणुवायपरमत्थं । नाएण जेण सहसा, सिज्झति महंतसिद्धीओ ।।१।।
अ-क-च-ट-त-प-य-सवग्गा, एयाण होइ मंतसंभूई । माहिंदवारुणानल-मारुयजुत्तेहिं वण्णेहिं । । २ । । वज्जट्ठारहभिन्नं, चउरस्सं पुढविबीयसंजुत्तं । कोणे निहिते जाणह, सत्तमतईएण माहिंदं । । ३ । । चंदद्धकलसरूवं, वियसियकमलेण धवलवण्णेण । सत्तमचउत्थकोणं काउं मज्झमि वरुणस्स ॥ ४ ॥ जालासहस्सपउरं, सत्थियरेहाइं बिंदुमज्झमि । लिहियं तिलोगदुअं, अग्गेयं मंडलं णाम । । ५ । । किण्हं वटुलरूवं, सत्तमपढमेण वंकरेहाहिं । घणबिंदुपवणजुत्तं, दुलक्खं तं जिणुद्दिट्ठे । । ६ । ।
For Private And Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Ach
४९
श्री सिद्धचक्र महापूजन विधि चत्तारि मंडलाइं, सत्तमवग्गेण हंति जुत्ताई। पुढवी-सलिल-हुयासण-पवणं च नहंगणं तत्तं ।।७।। तत्ताई मंडलाइं, मालाविज्झा उ मंतचक्काई। सिझंति हु विज्जाओ, बहुएहिं जावहोमेहिं ।।८।। जं पुण जिणिंदतत्तं, दुल्लहलाहं जयंमि जीवस्स। पुण्णरहिओ ण पावइ, बहुएहिं कालखेवेहिं ।।९।। अट्ठदलकमलमज्झे, सुन्नं नामेण संजुयं देहि। उवरितलरेहरुद्धं, सबिंदु-कलसंजुयं तत्थ।।१०।। झाएह विमलधवलं, सासनिलणं निरक्खरं जाव। तवसंजमसंजुत्तं, सुक्खं देहस्स कम्मस्स ।।११।। अक्खयसुक्खं लब्भइ, किं बहुणा इत्थ अण्णसिद्धीओ। इयरेण अण्णसिद्धी, अइदुलहा सव्वलोयम्मि ।।१२।। परमेट्ठिपञ्चनमणक्खरेहिं वेढेह सरसमाउत्तं । पूरह पुब्वाइदले, अट्ठहि वग्गेहि पत्ताई।।१३।। सत्तक्खरं च मंतं, परमिट्ठिपयाण होइ जं पढमं । तस्संतरेसु दिज्जह, उड्डे कमलस्स रेहाणं । ।१४ ।। वेढेह तिउणपउमं, मायाबीएण धवलवण्णेण | सेयवरभुज्जपत्ते, लिहिज्ज सुहकरणजोएणं ।।१५।। गोरोयणचंदणकुंकुमेण, कप्पुरसुरहिदब्वेण । लिहिअं चामीकरलेहणीए सुइभूमिसुद्धदेसंमि ।।१६।। बहुसुरहिकुसुमअक्खय-नाणाविहधूवबलिनिविज्जेहिं । पूज्जह कलसनिहितं, विसुद्धभूमीइ पयडं वा ।।१७।।
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
५०
जो करइ सत्तादियहा, गुरुपूया एस सिद्धचक्कस्स । गह- भूयजक्ख- रक्खस- दुट्ठजरा जंति उवसामं । । १८ ।। जो पुण पक्खं मासं, पूज्जइ वासंपि परमभत्तीए । खय-कुट्ठ- गंडमाला, नासंति - भयंदरा रोया । ।१९।। अन्नेवि एवमाइ- असज्झ उवसग्ग-दुट्ठरायाणं । नासंति खणेणेए, तक्कर - रिउ-दुट्ठसत्ताई ।।२०।।
श्री सिद्धचक्र महापूजन विधि
"
आयरिसिऊण होइ, तस्स वसे दुट्ठपुरिसरायाणो । जो रत्तकुसुमजावं, दहदिवसे कुणइ भत्तीए । । २१ ।। । अग्गेयमंडलगयं, जो चक्कं लिहइ वाउमज्झमि । तिल-तुस- राइ - लवणं, होमंतो तिण्णि संझाओ ।। २२ ।। तालय-मणसिल-गंधय-गुलियाविसकणयदोण्णि रयणीओ । अंगारवत्थखप्परपेयवणे लिहिअ भुज्जपत्ते वा । ।२३ ॥ वायसगिद्धकवोडय, पिच्छेहि जो लिहेइ तं चक्कं । उच्चारण-विद्देसण - मारण- गुरुमोहथोभं च ।। २४ ।।
For Private And Personal Use Only
माहदमंडलगयं, लिहियं असुहेण भारमक्कतं । सक्करस कुणइ थंभं, का गणणा मणुअलोयस्स । । २५ । । वारुणमंडलमज्झे, वसियरणं होइ सुहेहि लिहिऊणं । निच्चं जो आहास ( राह) इ, तस्स वसे तिहुअणं सयलं ।। २६ ।। लिहिऊणं सेवडे, सुहेहि दि( द ) व्वेहि सिद्धवरचक्कं । जवहोमेहिं रहिओ, जो झाय पंच वासाई । । २७ ।। सज्झायझाणनिरओ, अक्खंडियबंभचेरजोएण । पलमेक्कं दिव्वखंड, कणयस्स दिने दिने लहइ । । २८ ।।
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि
तंपि व कायव, जिणपूयादाणभोयकज्जंमि ।
न धरिज्जइ तद्दियहे, धरिएण विणासए सिद्धि । । २९ ।।
जं जं चिंतइ कज्जं, तं तं संपडइ सिद्धचक्केणं । सुइधीर - धम्मवंते, पुरिसे नत्थित्थ संदेहो । । ३० ।। को वणिउं समत्थो, सयलविहाणमिमस्स चक्कस्स । मुत्तूण जिणवरिंदं, को जाणइ सयलसब्भावं । । ३१ ।। मा देह जस्स कस्सवि, अभव्वजीवस्स अन्नलिंगीणं । सिद्धं दुल्लहलाहं, एसो मंतक्कमो मग्गो । । ३२ ।। जो हव बंभत्ता, गुरुपडिमाघायणंमि जो दोसो । परसमयलिंगकहियं, होइ तयं तस्स निब्र्भतं । । ३३ ॥ परमेट्ठिदेवयाई, इंदियगहतारयाइं भूयगणे । सिक्खं काऊण इमस्स, दिज्जइ विज्जा सुसम्मत्ते । । ३४ ।। धम्मजये समचित्ते, सम्मत्तविभूसिए महासत्ते । सच्चाइगुणसमिद्धे, दायव्वं सव्वसिद्धीए । । ३५ ।।
गाहापणतीसाए, सिद्धिकरं सयलकज्जकरं मणइट्ठे । जिणसासणस्स सारं, उप्पण्णं सिद्धवरचक्कं । । ३६ ।।
।। इति श्रीसिद्धचक्रमहिमापद्धतिस्तवनम् ।।
For Private And Personal Use Only
५१
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
५२
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि
श्री सिद्धचक्रयन्त्रोद्धार संक्षिप्त पूजनविधिः ।
(9)
अत्र पूजनकारकाः श्राद्धाः कीदृशा इत्युच्यते । उत्तमकुलोद्भवाः, सम्पूर्णाऽङ्गोपाङ्गाः, पठितविधयो, दिनत्रयं पालितब्रह्मव्रताः,
स्खलितादिदोषरहिताः,
क्षीरान्न भोजनाः, स्नातावलिप्ताः, विभूषिताश्चत्वारः श्रावका इन्द्राः स्थाप्यन्ते, ते च विधिपूर्वकं पूजनं विदधते ।
जलेन
(२) संक्षिप्त पूजनविधिथी श्रीसिद्धचक्रजी यंत्रनुं पूजन प्रतिदिन करी शकाय छे. आसो अने चैत्र मासमां ओळीना दिवसोमां नवे दिवस आराधकोए अवश्य पूजन करवुं. एथी आराधनामां विशेष उल्लास अने लाभ मळे छे. तेमां प्रथम श्री नवपदजीना वलय सुधीनुं पूजन विस्तृत पूजनविधि प्रमाणे करवुं (पृ. १५ सुधी) पछी ( ३ ) ॐ ह्रीं अनाहत स्वरवर्ग- लब्धिमन्महर्षि-गुर्वष्टकपादुकाभ्यः
स्वाहा ।।१ ।।
ॐ ह्रीं श्रीजयादिकेभ्यः श्रीसिद्धचक्राधिष्ठायकेभ्यः स्वाहा ।। २ ।। आबे मंत्री बोलवापूर्वक वासक्षेप अक्षतथी अथवा चन्दन- केसरथी अनाहत-स्वरवर्ग-लब्धिपदो, ने गुरुपादुकानुं पूजन करवुं. ने पछी जयादि देवीओ; अधिष्ठायको, विद्यादेवीओ, यक्ष-यक्षिणीओ, द्वारपाल, वीर, दिक्पाल, नवग्रह अने निधिनुं पूजन करवुं.
(४) पछी नीचेना श्लोको बोलवापूर्वक अष्टप्रकारी पूजन करवुं. श्री सिद्धचक्रं वित्फूर्ज-दर्हर्मोहीमनाहतम् । अस्योसास्वरवर्गाढ्यं, निर्मलैः सलिलैर्यजे ॥ १ ॥
अर्चयामि
स्वाहा
(जल
For Private And Personal Use Only
पूजा) १
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि ......सुगंधेश्चंदनैर्यजे ।।२ ।। चंदनेन अर्चयामि स्वाहा (चंदन पूजा)२ .....उत्तमैः कुसुमैर्यजे।।३।। कुसुमैरर्चयामि स्वाहा (पुष्प पूजा)३ .....अक्षतैर्यजे ।।४।। अक्षतैरर्चयामि स्वाहा। (स्वस्तिक करवो)४ .....चारुभिश्चरुभियजे।।५।। नैवेद्यरर्चयामि स्वाहा (नैवेद्य पूजा) ५
दीप्रभैर्दीपकैर्यजे।।६ ।। दीपेन अर्चयामि स्वाहा । (दीपपूजा) ६ .....गंध धूपैः शुभैर्यजे।।७।। धूपेन अर्चयामि स्वाहा (धूप पूजा) ७ .....पूगमुख्यैः फलयजे ।।८।। फलेन अर्चयामि स्वाहा । (फल पूजा)८ .....अर्घपात्रेण संयजे।।९।।अर्येण अर्चयामि स्वाहा । (अर्घ्य पूजा) ९
बीजा श्लोकथी नवमा श्लोक सुधी प्रथमना त्रण पाद प्रथम श्लोक प्रमाणे समजवा. (इति अष्टप्रकारपूजाष्टकम्) (५) मन्त्रध्यान ॐ असिआउसादज्ञाचातेभ्यो नमः १०८। असिआउसादज्ञाचात नमः २०८ । असिआउसा ३०८। अहँ ४०८ । अ ५०८. __ आ पांचमांथी कोइपण मन्त्रनुं साथे लखेल संख्याप्रमाणे ध्यान कर।
(६) आरति मंगळदीवो, चैत्यवंदन कर. आज्ञाहीनं क्रियाहीनं, मंत्रहीनं च यत् कृतम् । तत्सर्व कृपया देवाः, क्षमन्तां परमेधराः!।।१।।
।। इति श्री सिद्धचक्रपूजन विधिः समाप्तः।।
For Private And Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
५४
श्री सिद्धचक्र महापूजन विधि ૐહીંઅઈનમઃ
-:પરિચયઃવિશ્વમાં સર્વકાર્યસાધક પરમપવિત્ર પરિબળ કોઇ હોય તો તે શ્રી સિદ્ધચક્ર છે. જૈન શાસનમાં શ્રી સિદ્ધચક્ર એ સર્વસ્વ છે. તેનું આરાધન ભિન્ન ભિન્ન પ્રકારે આરાધક આત્માઓ કર્યા જ કરે છે. આરાધનાના બે પ્રકાર છે, એક સામાન્ય અને બીજી વિશિષ્ટ, વિશિષ્ટ પ્રકારની આરાધના કેવી રીતે કરાય તેનું સુંદર સ્વરૂપ સિરિસિરિવાલકહા” માં છે. શ્રી શ્રીપાળરાજાએ અને મયણાસુન્દરીએ એ પ્રકારે આરાધના કરીને વિશિષ્ટ ફળ પ્રાપ્ત કર્યું છે. જે આરાધના યથાર્થ ફળવતી થાય છે તે જ આરાધના વિશિષ્ટ છે. શ્રી સિદ્ધચક્રજીની વિશિષ્ટ આરાધનામાં યત્ર અને તેના પૂજન-વિધાનનું અતિશય મહત્ત્વ છે. અનેક સંખ્યાબંધ પ્રાચીન અને અર્વાચીન યંત્રો ઉપલબ્ધ થાય છે. જો કે તે સર્વમંત્રોમાં પ્રધાન હકીકત સમાન હોવા છતાં કેટલાક સામાન્ય ફેરફારો છે પણ તેથી મૂળ હકીકતમાં ખાસ અત્તર રહેતું નથી. આશયશુદ્ધિપૂર્વક કરાતાં અનુષ્ઠાનોં લાભપ્રદ હોય છે. એટલે તેમાં વ્યામોહ કરવો કે મતભેદ કરવો એ હિતકર નથી. એથી શુદ્ધિની વૃદ્ધિ થવાને બદલે ડોળાણની વૃદ્ધિ થાય છે. * એ સંબંધી થોડો સંક્ષિપ્ત પરામર્શ કરવો અહીં આવશ્યક છે. વર્તમાનમાં જે શ્રી સિદ્ધચક્ર યંત્રનું આલેખન પ્રચલિત અને બહુમાન્ય છે તેનો મુખ્ય આધાર સિરિસિરિવાલકહા' છે. યંત્રમાં મધ્યવર્તિ અહની કર્ણિકા છે. સંપૂર્ણ યંત્રમાં તેનું મહત્ત્વ સર્વથી વિશેષ છે. કેન્દ્રમાં તેની સ્થાપના છે. તેમાં અહંના અને અવગ્રહરૂપેવક્રરેખારૂપે સ્થાપન કરવાનું જે વિધાન છે તે ખૂબ જ મનનીય છે. કેટલીક વિચારણાઓની આપલેને અંતે એ વક્રરેખા કુંડલિની-જ્યોતિર્મયી શક્તિનું ઉદ્ધોધન કરનાર છે એમ કહેવામાં-સમજવામાં કે સમજાવવામાં કાંઇ બાધ નથી એટલું જ નહિ પરંતુ સંગત પણ છે. કુંડલિની એ અધોમુખે કુંડળું વળીને રહેલી સર્પિણીની આકૃતિરૂપે નાભિ નીચે રહેલી છે. તેને જાગૃત કરવી એ યોગની ભૂમિકામાં ખૂબ જ મહત્ત્વનું છતાં કપરું કામ છે. એ જાગૃત થાય છે. ત્યારે અદ્ભુત સિદ્ધિઓ સ્વયં થાય છે, કેટલીક વખત શ્રી સિદ્ધચક્રજીની આરાધનાનું ફળ દર્શન અત્યુક્તિભર્યું લાગે છે તે આ મહાશક્તિની જાગૃતિ અંગે જાણ્યા પછી એ સહજ છે એમ જણાય છે. તેની વાસ્તવિકતા માટે અંશ પણ સંદેહ થતો નથી. યોગગ્રન્થોમાં કુંડલિની જે સ્થળે છે તે સ્થળે જૈન-દર્શનને અનુસાર આત્માના શુદ્ધ આઠ પ્રદેશો રહે છે. અહીંની વક્રરેખા આ જાગૃતિ પ્રત્યે આત્માને પ્રથમથી તૈયાર થવા પ્રેરે છે. આ વિચારણામાં આગળ વધીએ ત્યારે ૐ હ્રીં નું વેષ્ટન પણ સંગત રીતે સમજી શકાય છે. ૐ અગ્નિરૂપ છે
For Private And Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
श्री सिद्धचक्र महापूजन विधि
५५
અને હ્રીં અમૃતરૂપ છે. કુંડલિની જાગૃત થાય છે ત્યારે અગ્નિ-જાજ્વલ્યમાન જ્યોતિ શરીરમાં ચારે બાજુ પ્રસરે છે અને મલિન-ભૌક્તિક તત્ત્વોને બાળીને ભસ્મીભૂત કરી નાંખે છે. પછી તે ઊર્ધ્વગામિની બનીને અમૃત સ્ત્રાવ કરે છે એટલે દિવ્યતા પ્રકટે છે. સર્વ શુદ્ધ-સૌન્દર્યભર્યું નવપલ્લવિત બની જાય છે. અનાહત નાદનું વેષ્ટન એ પણ જાગૃતિનું સૂચક પ્રધાન સાધન છે. અનાહત નાદ વગર એ સંભવતું નથી. આ સર્વની ફરતાં સોળ સ્વરો એ સોળ વિદ્યા અને વિદ્યા દેવીના વાચક છે. જે આટલું કરે છે તેને સોળે પ્રધાન વિદ્યાઓ સ્વયં વીંટળાઇ વળે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મંત્રને પ્રાણવાન-ચૈતન્યવંત બનાવવો હોય તો તેમાં સર્જનશક્તિ હોવી આવશ્યક છે. પુરુષ અને પ્રકૃતિના સંયોગ વગર સર્જન શક્ય નથી. હૈં એ પુરુષ છે અને એ પ્રકૃતિ છે. પ્રકૃતિની આકૃતિ વક્રરેખા છે માટે અ ને વક્રરેખારૂપે સ્થાપન કરવામાં આવે છે.
આ સર્વ આમ જ છે એમ નથી, આથી આ સંબંધી વિશેષ વિમર્શ ક૨વાની ભૂમિકા તૈયાર થાય છે.
-
ઊર્ફે અહીંરેફદ્ધ ઘટિત લેવાનો છે. શ્રી સિદ્ધચક્રજીના અનેક સ્તોત્રોમાં, યોગશાસ્ત્ર, મંત્રરાજરહસ્ય, જ્ઞાનાર્ણવ વગેરે ગ્રન્થોમાં એ પ્રમાણેનું વિધાન છે. એક રેફવાળો ગર્દ મંગલસ્વરૂપ છે, એ શુદ્ધ છે પણ જ્યારે તેનો મંત્ર-તંત્રમાં ઉપયોગ કરવાનો હોય છે ત્યારે રેક્દ્રય ઘટિત કરવો જરૂરી છે. મંત્રશાસ્ત્રમાં સંપુટ મંત્રના પ્રભાવવિશેષ છે. જ્યારે ઈ રેફદ્રય ઘટિત થાય છે ત્યારે તે સંપુટમંત્ર બને છે. તેનું વિશ્લેષણ આ પ્રમાણે છે. अ-र्-हू-र् - ^ આમાં TM એ અર્હનો વાચક બીજાક્ષર છે. બાકી પરિકર છે. ૬ અને ૭ નો સંપુટ TM ને બળવાન બનાવે છે. ર્ અગ્નિબીજ છે અને ઞ અમૃત છે. તેથીગર્ફે માં મલિનતાને દહન કરવાનું અને શુદ્ધ તત્ત્વોને સજીવ કરવાનું પૂર્ણ સામર્થ્ય છે.
આ કર્ણિકાની ફરતા આઠ દિશામાં આઠ પત્રોમાં સિદ્ધાદિ આઠ સ્થાપન કરવાના છે. તેમાં સ્વા। અન્તે લખવાનું સિરિવાલકહામાં વિધાન છે. અન્ય પદો લખવામાં એવું વિધાન ન કરતાં અહિં એ વિધાન કર્યું છે તેથી તેનું પ્રયોજન વિશેષ હોવું જોઇએ. સિદ્ધાદિ મંત્રોને કૂટ કરવા માટે એ પ્રમાણે કરાયું હોય અથવા અન્ય કાંઇ પ્રયોજન હોય એ વિચારણીય છે. સભા તરફથી પ્રકાશિત યંત્રમાં નમોડર્નનાને વગેરે ઉલ્લેખોને આધારે ૐ દી સિદ્ધેમ્યો નમઃ એ પ્રમાણે નમ: અન્તે લખેલ છે.
કેટલાક યંત્રોમાં પંચપરમેષ્ટિ ભગવંતોની પ્રતિમાઓ આલેખેલી જોવાય છે, પણ
For Private And Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि
५६
તે જરૂરી નથી. તેથી યંત્રના અક્ષરમય વિધાનને હાનિ પહોંચે છે. અક્ષરથી સૂક્ષ્મ તરફ વળેલું ધ્યાન આકૃતિથી સ્થૂળ તરફ ખેંચાઇ જાય છે.
આને ફરતું સોળ પાંખડીનું કમળ છે. તેમાં એકાન્તરિત પત્રોમાં આઠ વર્ગ છે. મંત્રમાત્ર વર્ણમય છે. આઠ વર્ગ એ વર્ણમાતૃકા છે. તેનું પૂજન એ મંત્ર આરાધનમાં અતિ અગત્યનું છે. અક્ષરમાંથી અન્નક્ષર અનાહતમાં જવાનું છે એટલે આ આઠે વર્ગોને અનાહતનું વેષ્ટન કરવું આવશ્યક છે.
આઠ વર્ગોની વચ્ચેના પત્રોમાં નમો અરિહંતાનું એ સપ્તાક્ષરી મંત્ર લખવાનો છે. યંત્રમાં ઊર્ધ્વ મૂકેલ ‘ૐ' એ ગણત્રીમાં લેવાનો નથી. પ્રાચીન યંત્રોમાં ‘ૐ’ જોવામાં આવે છે. મંત્ર આમ્નાયોમાં ઘણી વખત ‘ૐ’ યુક્ત મંત્ર હોય છે છતાં તેની ગણત્રી કર્યા વગર બાકી વર્ણો જેટલા હોય તેટલા અક્ષરનો એ મંત્ર છે એ પ્રમાણે જણાવાય છે. અહીં એ રીતે ૐ હોવા છતાં સાત અક્ષરના મંત્રને બાધક થતો નથી. અહીં સુધી જે આત્મા આગળ વધે છે તેને લબ્ધિઓ સ્વયં આવી ને વરે છે. લબ્ધિઓ અનેક પ્રકારે છે. અહિં ૪૮ લબ્ધિઓ છે. એ ૪૮ માં સર્વ લબ્ધિઓનો સમાવેશ કરી શકાય છે.
આ લબ્ધિપદો એ સ્તુતિપદો છે, મંત્રમય છે. સૂરિમંત્ર, વર્ધમાન વિદ્યા વગેરેમાં તે પદોનો ઊપયોગ છે આ લબ્ધિપદો આઠ ભાગે અને બબ્બેના જોડલા કરીને ત્રણ પંક્તિમાં યંત્રમાં લખવાનાં છે.
આઠ અનાહતોથી આઠ ભાગ પડી જાય છે. આ અનાહતોૐ ઘટિત,ર્ત્તિ ઘટિત, શુદ્ધ ગોળાકાર રેખાય, લંબગોળાકાર રેખાય, ચતુષ્કાકાર રેખાદ્યય, અનેક રેખારૂપ, એમ અનેક પ્રકારના પ્રાપ્ત થાય છે. તેમાં આ યંત્રમાં આપેલી આકૃતિ સુંદર અને બહુ સમ્મત છે. આ અનાહત નાદ એ આત્માના વિશુદ્ધ સ્વરૂપનો અભિભંજક છે. એ જાગૃત થાય એટલે બસ. એથી આત્મા દિવ્ય બની જાય છે, માટે જ અનાહતને દેવસ્વરૂપે ઓળખાવવામાં આવે છે. લબ્ધિપદોમાં મૂકેલા આઠ અનાહતો પણ લબ્ધિઓની પ્રાપ્તિ થયા છતાં જાગૃત થયેલો અનાહત નાદ કાયમ રહે છે એમ સૂચવે છે.
અહીં આત્માનું આન્તર કાર્ય પૂર્ણ થાય છે. આ મહત્ત્વના આલેખનના સંરક્ષણ માટે તેનેદ ઊર્ધ્વભાગે આલેખીને ૩ આંટાથી વેષ્ટન કરવામાં આવે છે અને નીચે ૌનું બન્ધન કરવામાં આવે છે. વિશિષ્ટ યંત્રોમાં આ વેષ્ટન અવશ્ય જોવામાં આવે
છે.
આ વેષ્ટનની પરિધિ પર આઠ ગુરુપાદુકાની સ્થાપના છે. તે અનુક્રમે અર્હત્, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય ને સાધુ એમ પંચપરમેષ્ટિ ભગવંતોની છે ને પછી જે ગુરુઓ
For Private And Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि
આરાધકે જોયા નથી પણ તેમનું ગુરુપણું આરાધકને હિતપ્રેરક છે તેમની છે. ભૂતકાળના એવા અનન્ત ગુરઓની પાદુકા સાતમી છે અને આઠમી ભવિષ્યકાળના અનન્તાનન્ત ગુરુઓની છે.
અહિ સુધી યંત્રનો એક મહત્ત્વનો ભાગ પૂર્ણ થાય છે. આને આન્તરિક ભાગ અથવા આરાધ્ય ભાગરૂપે ઓળખાવી શકાય. આ ભાગને “અમૃત-મંડળ' કહે છે. અન્ય સ્થળે અમૃતકુંભ વગેરે શબ્દો પણ આને માટે ઉપયોગમાં લેવાયા છે. એટલે અહીં સુધીનો ભાગ એ અમૃત છે અને તે કળશમાં રહે છેમાટે જ અહીંથી રેખાયના વેદનપૂર્વક કળશાકૃતિ દોરવામાં આવે છે. અહપ્રધાન આ મંત્રનું આરાધન શાન્તિકકર્મ માટે વિશેષ ઉપયુક્ત છે એ માટે જળમંડળ-જળ તત્ત્વ ઉજ્વળ વર્ણ આવશ્યક છે. કુંભાકૃતિ આ સર્વનું ઉદ્બોધન કરે છે. રેખાયનું ગૂંથણ કરીને કળશાકારનું આલેખન અનેક પ્રકારે જોવાય છે. એ સમ્બન્ધી ચોક્કસ ધોરણ હજુ નિશ્ચિત થયું નથી, અહીં કળશનો આકાર ઉઠાવામાં આવે એ રીતે તેનું આલેખન રેખાદ્વયથી કર્યું છે. આ વેષ્ટને પછીથી અધિષ્ઠાયકાદિ દેવતાઓનો વિભાગ શરૂ થાય છે. તેમાં જયાદિચાર દેવીઓ પૂર્વાદિ દિશામાં અને જંભાદિ ચાર દેવીઓ ચાર કોણમાં સ્થાપન કરવાની છે. પ્રસ્તુત યંત્રમાં કળશાકાર જળવાઈ રહે અને અમૃત-મંડળમાં જયાદેવીનું સ્થાપન નથી એવું સ્પષ્ટ સમજાય એટલા માટે (પૂ.) કરીને તેને એક બાજુ સ્થાપન કરવામાં આવેલ છે.
અહિંથી આગળ પૂજન વિધિમાં સોળ વિદ્યાદેવીઓનું પૂજન આવે છે પણ સિરિસિરિવાલકામાં અધિષ્ઠાયક વલયનો ઉલ્લેખ છે માટે યંત્રમાં એ વલય પ્રથમ આલેખ્યું છે ને વિદ્યાદેવીનું વલય પછીથી રાખ્યું છે. એ પછી યક્ષ-યક્ષિણીનું વલય છે. ત્યારબાદ ચાર દિશામાં ચાર દ્વારપાલ અને ચાર વીરનું સ્થાપન છે. દશ દિશામાં દશદિક્યાલો, નીચે નવગ્રહો અને કળશના કંઠસ્થાને નવનિધિની સ્થાપના છે, આ સર્વ અક્ષરમય-ન્યાસથી આનું પ્રથમ ધ્યાન છે. પછીથી આ યંત્રને પુરુષાકાર માનીને અથવા પોતાના દેશમાં આ યંત્રનું કાલ્પનિક સ્થાપન કરીને ધ્યાન કરવામાં આવે ત્યારે પિંડWધ્યાન થાય છે. અને તેથી આ યંત્રમાં બે આંખો મૂકવામાં આવે છે. આગળ વધતાં અહેતુ પુરુષાકાર-સમવસરણસ્થિત વિચારીને આનું ધ્યાન કરવાથી રૂપસ્થ ધ્યાન થાય છે. એ સ્થિતિમાં ચક્ષુરુન્મીલન થાય છે. એ ભાવ પણ સમ-સ્થિર બન્ને ચક્ષુઓથી સમજાય છે. છેવટે રૂપાતીત ધ્યાન ધરીને આત્મા સિદ્ધસ્વરૂપ બને છે.
આ કળશાકાર સ્થિર રહે અને તેમાં રહેલું અમૃતમંડલ સુવ્યવસ્થિત રહે તે માટે
For Private And Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
५८
श्री सिद्धचक्र महापूजन विधि
તેને ખેસ બાંધવામાં આવેલ છે. બન્ને બાજુ તેનું સુંદર ગ્રંથન મહાકલશની અભિવ્યક્તિ કરે છે. ચારે બાજુ ચા૨ દેરીઓ છે. પ્રાચીન પટોમાં તે મળે છે. જો કે વલયમાં ક્ષેત્રપાલ સિવાય બાકી બેના નામ આવી જાય છે. વલયમાં આ બન્નેને સ્થાપન કરવામાં આવે તો દેરીઓ ની વિશેષ અગત્ય રહે નહીં. પણ એ પ્રમાણે ન કરતાં પ્રાચીન પટો સાથે એકવાક્યતા જળવાઇ રહે માટે આહીં ચાર દેરીઓ રાખી છે.
અહીં ક્ષેત્રપાલનું જે આલેખન કર્યું છે તે આચાર દિનકરને અનુસારે કરવામાં આવેલ છે. આ યંત્ર વર્તમાનમાં પ્રાપ્ત અને પ્રચલિત પૂજનવિધિને અનુલક્ષીને આલેખવામાં આવેલ છે. અને તેનો મુખ્ય આધાર સિરિસિરિવાલ કહા છે.
તાજેતરમાં મુનિ શ્રી યશોવિજયજીએ એક યંત્ર આલેખીને પ્રકટ કરાવ્યો છે. આ પ્રસ્તુત યંત્ર સાથે તેની સરખામણી ક૨વાથી જણાશે કે દ્વિરંગી સુશોભન અને નજીવી સુધારણા સિવાય તેમાં અન્ય કાંઇ પણ વિશેષતા આવી નથી. એ રીતે એકવાક્યતા જળવાઇ રહે છે અને એ ઇષ્ટ છે. તે યંત્રમાં કેટલોક ફેરફાર કરવાં જતાં સિરિસિ૨િવાલકહાના મૂળભૂત ઉલ્લેખો ત૨ફ દુર્લક્ષ્ય કરાયું છે. તે તરફ લક્ષ્ય દોરવું અહીં આવશ્યક છે.
૧ ગર્દ ની કણિકામાં અનુસ્વાર ઉપર જે અનાહત મૂકવામાં આવ્યો છે તે અનાહતનું વેષ્ટન આવે છે એટલે દ્વિરુક્ત થાય છે. મૂકવાની જરૂર નથી.
૨. આઠ વર્ગના અક્ષરો આપ્યા છે, ત્યાં વર્ગોનું લેખન પણ કરવું જરૂરી હતું. એથી પૂજનવિધિ સાથે મેળ પણ જળવાત.
૩. લબ્ધિપદોના નિભેળ તિત્તિ તિગાહિઁ જ્ઞાપુજ્ઞ નદ્ધિપà૧૯૯।। એ ઉલ્લેખથી ત્રણ પંક્તિમાં લખવા જોઇએ. પંક્તિની રેખા નહિં મૂકવાથી સ્પષ્ટતા થતી નથી.
૪.જયાદિ દેવીને તે તે દિશામાં સ્થાપન કરેલ છે છતાં તે અમૃતમંડલની અન્તર્ગત આવી ગઇ હોય એવું જણાય છે અને તે રેખાક્રયના વેષ્ટનની બહાર હોવી જોઇએ તેને બદલે અન્દર સ્થાપન થઇ ગઇ છે.
૫. અધિષ્ઠાયકના વલયમાં દેવોને દક્ષિણ બાજુમાં અને દેવીઓને ડાબી બાજુમાં લાવવામાં આવ્યા છે, પણ તે પૂરેપુરું જળવાયું નથી. દેવીઓ ડાબી બાજુથી શરૂ થઇ ને દક્ષિણ તરફ પણ આવી ગઇ છે. પૂજનવિધિ અનુસાર પૂજન કરવામાં આ યંત્ર અનુસાર પ્રથમ યંત્ર સાથે એકવાક્યતા જળવાતી નથી.
આ સિવાય સામાન્ય રીતે કોઇ કોઇ સ્થળે નામોનો ફેરફાર કર્યો છે-તે નામો
For Private And Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि
પણ નામાત્ત૨રૂપ છે એટલે તેમાં કોઇ વ્યામોહ કરવા જેવું નથી.
આ યંત્રનું વિધિપૂર્વક ભૂપૃષ્ઠ પર અક્ષતથી આલેખન કરીને તેનું પૂજન કરવાનું છે. પૂજન કઇ રીતે કરવું તેનો વિધિ વ્યવસ્થિત ઘણાં સમયથી અપ્રાપ્ય હતો. એ વિધિના પાનાં પ્રાપ્ત થયાં પછી તે સારી રીતે વ્યાપક થયેલ છે.
५९
સંવત્ ૨૦૦૭ ની સાલમાં સાઇક્લોસ્ટાઇલથી આ પૂજનવિધિની નકલો કાઢવામાં આવી હતી-તે સમયે તેના ઉપક્રમમાં નીચે પ્રમાણે આ પૂજનવિધિ અંગે જણાવેલ છે.
· ‘તે મંત્રોદ્ધાર આપણી પાસે પૂર્વાપર ૫રં૫રાથી ચાલ્યો આવે છે. પણ તેનું પૂજન કઇ રીતે કરવું તેનું વ્યવસ્થિત સાધન-લખાણ કાંઇ ઉપલબ્ધ ન હતું. જે હમણાં હમણાં બહાર આવ્યું છે. તેની એક પ્રાચીન (હસ્તલિખિત) મૂળ પ્રતિ શ્રી વિજયનીતિસૂરિજી જ્ઞાનભંડારમાંથી મળી આવી તેમાં લખાણ ક્રમબદ્ધ નહિં હોવાથી અને કેટલુંક આગળ, કેટલુંક પાછળ ને વચમાં કાંઇક એમ અસ્તવ્યસ્ત સ્થિતિમાં હોવાથી તે પૂજન કઇ રીતે કરવું તે સમજાય તેમ ન હતું. તે વ્યવસ્થિત કરવા માટે પૂજ્યપાદ ગીતાર્થ આચાર્ય મહારાજ શ્રી વિજયોદયસૂરીશ્વરજી મહારાજ પાસે શ્રીફતાસા પોળ નવપદ આરાધક મંડળનાં ઉત્સાહી આરાધકોએ સંવત ૨૦૦૧ માં તે અભ્યાસ કરી સંશોધન કરાવ્યું ને વ્યવસ્થાક્રમ ગોઠવીને પૂજન ભણાવ્યું, આરાધકોને તેમાં ઉત્સાહ અને રસ પડ્યો જે ઉત્તરોત્તર વધતો ગયો. પૂજનમાં ભાગ લેનારાઓની અને આરાધકોની સંખ્યામાં પણ વધારો થતો ગયો. આજ પાંચ વર્ષથી દરેક ઓળીમાં એ પૂજન રાજનગર (અમદાવાદ) ફતાસાની પોળમાં ભણાવવામાં આવે છે.
For Private And Personal Use Only
આરાધકોને આ યંત્રોદ્વારપૂજનને અંગે અને તેને આગળ કરી ક૨વામાં આવતા દરેક શુભ કાર્યોમાં સફળતાસાંપડતી હોવાથી આની પ્રભાવશીલતા માટે તેમના હૃદયમાં સચોટ શ્રદ્ધા-વિશ્વાસ જાગૃત થયો છે. ને તેથી જ તેઓ આ પૂજનનાં રહસ્યોઅર્થો વિશેષે કરીને જાણવા માટે રસવૃત્તિ રાખે છે. ગીતાર્થ ગુરુમહારાજાઓ પાસેથી નવું ઘણું આ અંગે જાણવા મળે છે ને પૂજનમાં વ્યવસ્થા અને સમજણ વધતી જાય છે. સંવત ૨૦૦૬ ના ચાતુર્માસમાં શાસન સમ્રાટ્ બાલબ્રહ્મચારી પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ પટ્ટધર શાસ્ત્રવિશારદ-કવિરત્ન પૂજ્ય પાદ આચાર્ય મહારાજશ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પૂજ્ય મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજના શિષ્ય મુનિશ્રી ધુરન્ધરવિજયજી મહારાજ પાસે શ્રી ફતાસા પોળ-નવપદ આરાધક મંડળના આરાધકોએ તેનો વ્યવસ્થિત અભ્યાસ
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
६०
श्री सिद्धचक्र महापूजन विधि
કરીને કેટલાક ઉચિત સુધારા-વધારા કરાવ્યા. તે પ્રમાણે સાંગોપાંગ સંશોધિત થયેલ આ ‘શ્રી સિદ્ધચક્ર યંત્રોદ્વાર પૂજનવિધિ' ની પ્રતિ છે.
આ યંત્રોદ્ધારનું મૂળ વિધાન તો વિદ્યાપ્રવાદ નામના દશમાં પૂર્વમાં હતું પણ પૂર્વોનો વિચ્છેદ થયો ત્યારે તેમાંથી આ વિધાન મહાઉપકારી પૂર્વ મહાપુરુષોએ ઉદ્ધરી લીધું ત્યારબાદ તેનું વ્યવસ્થિત લેખન પૂજ્યપાદ આ. શ્રી રત્નશેખરસૂરિજી મહારાજે કર્યું હતું. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસમાં શ્રી રત્નશેખરસૂરિજી મહારાજે ‘શ્રી સિદ્ધચક્ર યંત્રોદ્ધાર’ નામનું પુસ્તક બનાવ્યાનો ઉલ્લેખ છે. (જુઓ પૃ. ૪૪૧ પારા ૬૪૮) ચાલુ વિધાન પણ તે જ હોવાનું સંભવિત છે.
આ પછી સંવત્ ૨૦૦૮ માં આ પૂજનવિધિ શ્રી ફતાસાપોળ નવપદ આરાધક મંડળની પ્રેરણાથી ‘શ્રીનેમિઅમૃતખાન્તિ નિરંજન ગ્રન્થમાળા' એ મુદ્રિત કરાવીને પ્રકાશિત કરી. આમ છેલ્લા પન્દર વર્ષ દરમિયાન સેંકડો સ્થળે આ પૂજન ઉત્સાહ પૂર્વક ભણાવાય છે. અને તે પ્રતિની માંગ આવ્યા જ કરે છે.
આ પૂજનવિધિમાં મૂળપ્રતિનું પ્રથમ પત્ર પ્રાપ્ત થયું ન હતું તે કારણે પ્રારંભમાં પ્રથમ ચોવીશીના ૧૩॥ શ્લોકો ત્રુટક હતા તે પૂર્તિ કરીને આમાં મૂકવામાં આવ્યા છે. અન્ય પણ યોગ્ય સુધારા કરવામાં આવ્યા છે છતાં પ્રચલિત વિધાનની એકવાક્યતા જળવાય એ માટે ખાસ લક્ષ્ય રાખ્યું છે.
આવા અનુપમ વિધાનનો વ્યામોહ વગર યથાવિધિ ઉપયોગ કરી અનેક ભવ્યાત્માઓ પુણ્યાનુબંધી પુણ્યમાં અભિવૃદ્ધિ કરવા સાથે ભવસાગરના પાર પામનારા થાઓ. એજ અભિલાષા. શુભં ભવતુ શ્રી શ્રમણસડ્વી
IIૐ હ્રીં શ્રી સિદ્ધચક્રાય નમઃ।। ॥શ્રી ગૌતમ સ્વામિને નમઃ।
For Private And Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
श्री सिद्धचक्र महापूजन विधि
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સિદ્ધચક્ર મહાપૂજનવિધિ (વિવેચન)
જેના પ્રભાવથી જગતમાં વિજય પ્રાપ્ત થાય છે, સાત અંગવાળુ રાજ્ય મળે છે, અને સૌભાગ્યનો લાભ થાય છે. તેમજ પરભવમાં દેવેન્દ્રપણું અને ચક્રવર્તિપણું મળે છે. તે શ્રી સિદ્ધચક્ર ભગવંત અમને સિદ્ધિ આપો.
ચોવીશી પહેલી
६१
શ્રી અરિહંતના મૂળમંત્રરૂપ ‘ૐૐ હ્રીં અર્જુ નમઃ' નું સ્મરણ કરીને શ્રી સિદ્ધચક્ર યંત્રોદ્ધારનો વિધિ હું કહીશ.
શ્રીસિદ્ધચક્ર મહાપૂજનના પ્રારંભમાં-તેની સ્થાપના આ પ્રમાણે કરવામાં આવે છે.
આઠ દળવાળા કમળની રચના કરી કેન્દ્રમાં ‘અર્હ‘ ની કણિકા સ્થાપવામાં આવે છે. તેમાં ય અહઁ ના ને અવગ્રહ રૂપે સ્થાપન કરવામાં આવે છે. અને તે પણ હ્રીં અને અનાહત નાદથી વેષ્ટિત કરવામાં આવે છે.
પૂર્વદળમાં સિદ્ધપદ-દક્ષિણ દળમાં આચાર્ય પદ-પશ્ચિમ દળમાં ઉપાધ્યાયપદ અને ઉત્તર દળમાં સાધુ પદને સ્થાપી અગ્નિખૂણાનાં દળમાં દર્શનપદ, નૈઋત્ય ખૂણાનાં દળમાં-જ્ઞાનપદ, વાયવ્યખૂણાનાં દળમાં ચારિત્રપદ અને ઇશાનખૂણાનાં દળમાં તપ પદને સ્થાપન કરવાં.
આ રીતે તૈયાર થયેલ આઠ પાંખડીવાળું નવપદ કમળ ત્રણે જગતમાં અદ્વિતીય છે. આને ફરતું સોળ પાંખડીનું કમળ છે,તેમાં એકાન્તરિત એટલે એક પછીના બીજાપત્રમાં આ વર્ગ વગેરે આઠ વર્ગ છે.-કારણ કે મંત્રમાત્ર વર્ણમય છે. અને આઠ વર્ગ એ વર્ણમાતૃકા છે.-તેનું પૂજન એ મંત્ર આરાધનામાં ઘણું અગત્યનું છે.-અક્ષરમાંથી અનક્ષર અનાહતમાં જવાનું છે. એટલે આ આઠવર્ગોને અનાહતનું વેષ્ટન ક૨વું આવશ્યક છે.
આ આઠ વર્ગના વચ્ચેના પત્રોમાં ‘નમો અરિહંતાણં' એ સોળ અક્ષરનો મંત્ર લખવાનો છે.
ત્રીજા વલયમાં ૪૮ લબ્ધિઓનું પૂજન આવે છે. તેમાં વચ્ચે વચ્ચે આઠ અનાહતો સ્થાપન કરવામાં આવેલા છે.
આ મહત્ત્વના આલેખનના સંરક્ષણ માટે તેને હ્રીં ઊર્ધ્વભાગે આલેખીને આંટાથી વેષ્ટિત કરીને નીચે ક્રૌં નું બન્ધન કરવું જોઇએ.
For Private And Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि આ વેદનની પરિધિ પર આઠ ગુરુપાદુકાની સ્થાપના કરવી. તે ચોથા વલયમાં ગણાય છે. અહીં સુધી યંત્રનો એક મહત્ત્વપૂર્ણ ભાગ પરિપૂર્ણ થાય છે. આને આરાધ્ય વિભાગ રૂપે ઓળખવામાં આવે છે. તેમજ આ અમૃત મંડળ કે અમૃતકુંભ પણ કહેવાય છે.
આના પછી અધિષ્ઠાયકાદિ દેવતાઓનો વિભાગ શરુ થાય છે. તેમાં પૂર્વાદિ ચાર દિશામાં ચાર જયાદિ દેવીઓ તથા ચાર વિદિશામાં ચાર જંભાદિ દેવીઓ સ્થાપન કરવી.વિમલવાહન વિગેરે દેવતાઓ શ્રી સિદ્ધચક્રજીનું રક્ષણ કરનારા છે. ત્યાર પછી સાતમાં વલયનાં રોહિણી વગેરે સોળ વિદ્યાદેવીઓ અને આઠમાં વલયમાં જમણી બાજુનાં ભાગમાં શ્રી ગૌમુખ યક્ષ વગેરે ૨૪ યક્ષો અને ડાબી બાજુના ભાગમાં ચક્રેશ્વરી વગેરે ૨૪ યક્ષિણીઓ સ્થાપન કરવી.
ત્યાર પછી ચાર દિશાઓમાં મંગળ કરનારા ચાર દ્વારપાળ જેઓ વીર કહેવાય છે તેમને નવમાં વલયમાં સ્થાપવા. ત્યાર પછી દશે દિશાઓમાં ઇન્દ્ર વિગેરે દશદિક્યાલો અને યંત્રના મૂળભાગમાં સૂર્ય વગેરે નવ ગ્રહો સ્થાપિત કરવા.
નૈસર્ષિક વગેરે નવ નિધિઓ કંઠસ્થાનમાં સ્થાપવા.
આ રીતે બીજ સહિત પૃથ્વી મંડળ ઉપર આલેખન કરી શ્રી સિદ્ધચક્રજીનું જે આત્માઓ આરાધના કરે છે, તેઓના વંશમાં સર્વ જાતની ઋદ્ધિ, સિદ્ધિ અને સમૃદ્ધિ થાય છે. આ જ પરમતત્ત્વ છે.
આજ શ્રેષ્ઠ પદ છે. આજ આરાધ્ય એટલે આરાધના કરવા લાયક છે. અને શ્રી જિનશાસનમાં રહસ્યભૂત છે.
સગંધી પુષ્પોથી અથવા શાલિ-તંદલોથી અને સાધનારા પવિત્ર શીલવાળા, આત્માઓ લક્ષજાપથી નક્કી સિદ્ધિ મેળવે છે. આ મહામંત્ર સિદ્ધ થયે છતે આના અધિષ્ઠાયક શ્રી વિમળવાહન દેવ આરાધકનું સર્વ વાંછિત પૂર્ણ કરે છે. સાધકોએ શાંતિઅને પૌષ્ટિક કાર્યમાં શુક્લ, વશીકરણ અને આકર્ષણ માટે લાલ, સ્તંભન માટે પીળો અને ષ માટે કાળા રંગનું ધ્યાન ધરવું.
ૐ રૂપી અગ્નિથી શુદ્ધ થયેલા હોંકાર રૂપી અમૃતથી ભીંજાયેલા અમૃતના કુંભમાં રહેલા આત્મસ્વરૂપ “અહમ્'નું શાન્તિ કાર્યમાં ધ્યાન કરવું. “અહમ્'એ મંત્રનો આત્મા છે. “ૐ” એ અગ્નિબીજ છે. “હીં' તે માયાબીજ છે. અમૃત થી ભરેલો કુંભ પોતાનો દેહ છે. આલ્વાન, સ્થાપન, સંનિધાન, સન્નિરોધ અને પૂજન કરીને વિસર્જન કરવું.
કુંભકથી (શ્વાસ રુંધવાથી) લેખન-પૂજન કરવું, પૂરકથી (શ્વાસ અંદર લેવાથી)
For Private And Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
श्री सिद्धचक्र महापूजन विधि
આહ્વાન કરવું. અને રેચકથી (શ્વાસ બહાર કાઢવાથી) વિસર્જન ક૨વું.
શ્રી સિદ્ધચક્રજીના મંત્ર જાપમાં
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ૐ અસિઆઉસાદજ્ઞાચાતેભ્યો નમઃ। એ ૧૩ અક્ષરનો મંત્ર ૧૦૮ વાર, અસિઆઉસાદજ્ઞાચાતેભ્યો નમઃ। એ ૧૧ અક્ષર નો મંત્ર ૨૦૮ વાર, અસિઆઉસા. એ પાંચ અક્ષરનો મંત્ર ૩૦૮ વાર, અર્હ-એ બે અક્ષરનો મંત્ર ૪૦૮ વાર, અને અ એ એક અક્ષરના મંત્રનો ૫૦૮ વાર જાપ કરવો.
II પ્રથમ ચોવીસી સમાપ્તી ચોવીશી બીજી
६३
દિશા કાળ-આસન અને મુદ્રા વગેરે વિધિરૂપી અમૃતના સિંચનથી સિંચાયેલ શ્રીસિદ્ધચક્ર રૂપી કલ્પવૃક્ષ નક્કી ઇચ્છિત ફળને આપે છે.
શ્રી સિદ્ધચક્ર મંત્રના આદ્ય બીજરૂપ ‘અર્જુ’ ને નમસ્કાર કરીને તેની પૂર્વ સેવાની તપોવિધિનું આલેખન કરું છું. આસો સુદ ૮ (૭) થી રોજ આયંબિલ તપ કરવું.ત્યાર પછી અષ્ટાહ્નિકા ઉત્સવ કરીને નવમે દિવસે યંત્રનું પંચામૃતથી સ્નાત્ર કરવું. ચૈત્રી ઓળીમાં પણ નવ આયંબિલ કરવાં. એ રીતે લગાતાર સાડા ચાર વરસે તપ પૂર્ણ થાય છે. ૮૧ આયંબિલ કરવાની શક્તિ ન હોય તો ૮૧ એકાસણાં કરવાં. આવી રીતે તપની પૂર્ણાહુતિ કરી વિવેકી એવા આરાધકોએ પોતાની શક્તિ મુજબ ઉજમણું કરવું. મન્દિર વગેરે શુભ સ્થાનમાં શુદ્ધ ભૂમિ ઉપર મંત્રથી મંત્રિત એવા પાંચ પ્રકારના ધાન્યોથી મંડલનું આલેખન કરવું.
તેમાં સ્થાપન કરેલા પ્રતિમાની આગળ ‘અર્હ’ એ બીજને સ્થાપન ક૨વું અને તેના ઉપર ખાંડ-ઘીથી યુક્ત નાળિયેરનો ગોળો સ્થાપન કરવો. તેમજ સિદ્ધ વગેરે આઠ દળોની શ્રેણીને પણ નાળિયેરના ગોળા વડે પૂજવી.
For Private And Personal Use Only
૧૬ અનાહતોની શર્કરાલિંગ-સાકરના મેરુથી પૂજા કરવી. આઠ વર્ગના અક્ષરો ઉપર ૪૮ દ્રાક્ષાથી અને સપ્તાક્ષર (નમો અરિહંતાણં) મંત્રની આઠ બીજોરાથી પૂજા કરવી. ૪૮ ખારેકથી ૪૮ લબ્ધિપદની પૂજા કરવી. જયાદિ દેવીની આઠ નારંગીથી પૂજા કરવી. આઠ ગુરુપાદુકાની ૮ દાડમથી પૂજા કરવી. શ્રી સિદ્ધચક્રના અધિષ્ઠાયક વિમલવાહન દેવની ઉત્તમ કોળાથી પૂજા કરવી. ૨૪ યક્ષની અને ૨૪ યક્ષિણીની સોપારીથી પૂજા ક૨વી. નવ અખરોટથી નવિધિની પૂજા કરવી. દશદિક્પાલ અને નવગ્રહોની વર્ણ પ્રમાણે ફળ અને નૈવેદ્ય વડે (અષ્ટપ્રકારી) પૂજા કરવી. ચાર
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
६४
श्री सिद्धचक्र महापूजन विधि દ્વારપાળની પીળા રંગથી પૂજા કરવી માણિભદ્ર વગેરે ચાર વીરોની અષ્ટપ્રકારી થી પૂજા કરવી.
હીં? કારથી અલંકત કળશનો આકાર વિશદ્ધ તે તે વર્ણના ધ્યાનથી જમીન ઉપર કરવો, ત્યાર પછી શ્રી સિદ્ધચક્રના પટમાં રહેલી પ્રતિમા ઉપર પંચામૃત સ્નાત્ર કરીને સવિસ્તાર પૂજા કરવી. બૃહદ્ધાના પાઠ પૂર્વક મંડળ (યંત્ર) ની પૂજા કર્યા પછી તપ કરનારાઓની ઉપબૃહણા-અનુમોદના કરી, મુખ્ય ઇન્દ્ર પણ નવ માળાઓ લાવી તપ કરનાર ભાવુકોની આગળ ઉભો રહી હાથ જોડી, આ પ્રમાણે કહે* “હે મહાનુભાવો! તમે ધન્ય છો. અને કૃતપુણ્ય છો જે તમોએ આ મહાન તપનું આરાધન કર્યું છે તે આ તપના પ્રભાવથી તમને વાંછિત ફળ પ્રાપ્ત થાવ.” આ પ્રમાણે મોટેથી બોલી, તપ કરનાર ભાગ્યવંતોના હાથમાં તે માળાઓ આપે છે. અને તેઓ અરિહંત પરમાત્માને નમસ્કાર કરી આનન્દ પૂર્વક પોતાના હાથથી પોતપોતાના સંબંધીના ગળામાં તે માળા પહેરાવે.
ત્યાર પછી પીઠના આગળના ભાગમાં ઇન્દ્ર મહારાજ મંગળદીપ કરે. શક્રસ્તવ (નમુત્થણ) કહે. ત્યાર બાદ સૌ ગુરુમહારાજની દેશના સાંભળે.
ગીત નૃત્ય વિગેરે કરીને શક્તિ પ્રમાણે દાન આપીને ઉત્સવ પૂર્વક વાજતે ગાજતે ઘેર જઈ સંઘ પૂજા વિગેરે કરે.
Tબીજી ચોવીશી સમાપ્ત
||ચોવીશી ત્રીજી આ પ્રમાણે મહામંત્ર યંત્રમય શ્રી સિદ્ધચક્રજીની વિધિપૂર્વક આરાધના કરનાર આરાધક આત્માને વાંછિત વસ્તુ પ્રાપ્ત થાય છે. આની જ પ્રસન્નતાથી ધનના અર્થીને ધન મળે છે. પદના અર્થીને પદ મળે છે. સ્ત્રીના અર્થીને સ્ત્રી મળે છે. પુત્રના અર્થીને પુત્ર મળે છે. સૌભાગ્યના અર્થીને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. ગૌરવની ઇચ્છાવાળાને ગૌરવ મળે છે. રાજ્યની ઇચ્છાવાળાને મહારાજ્ય મળે છે. આ તપને કરનારા મનુષ્યો મોટી ઋદ્ધિ વાળા રૂપ સૌભાગ્યથી શોભતા દેવતા-વિદ્યાધર કે રાજાઓ થાય છે.
આના પ્રભાવથી ભયંકર ઝેર, વિષમ જ્વર (કાળો તાવ) નાશ પામે છે. દુષ્ટ કોઢ જેવો રોગ તથા ક્ષયરોગ પણ શાંત થાય છે. તેમાં શંકાનું કાંઇ કારણ નથી. જ્યાં સુધી સિદ્ધચક્રજીની કૃપા રૂપી વિશદ નાવ નથી મેળવાતી ત્યાં સુધી જ પ્રાણીઓને વિપત્તિરૂપી ભયંકર નદી દસ્તર બને છે. બંધાયેલા-રૂંધાયેલા અને ક્લેશમાં પડેલા
For Private And Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि આત્માઓ પણ ત્યાં સુધી દુઃખી થાય છે, જ્યાં સુધી આદરપૂર્વક સિદ્ધચક્રજીનું સ્મરણ નથી કરતા.
આ તપને કરનારી સ્ત્રીઓ પણ વિશેષકરીને વાંઝીયાં પણું, નિંદુ-મૃતવત્સાપણું, આદિ દોષોને તિલાંજલી આપે છે. વળી કદરૂપાપણું, બાલવિધવાપણું, દુર્ભાગ્ય દાસી પણું અને દુર્ભાગપણું વિગેરે ક્યારે પણ પ્રાપ્ત થતાં નથી. શ્રી સિદ્ધચક્રની આરાધનામાં ઉદ્યત એવા-ભક્તિશાળી આત્માઓ જે જે વસ્તુની ઇચ્છા કરે છે. તે તેને પ્રાપ્ત કરે છે. આના આરાધનથી શ્રી જિનશાસનનું સમ્યક આરાધન થાય છે. કારણ કે આ જિનશાસનના સારભૂત કહેવાય છે.
આ નવપદ સિવાય કોઇપણ બીજું તત્ત્વ જિનઆગમમાં નથી. તે નવપદનું જ્ઞાન મેળવવું જોઇએ. અને બુદ્ધિશાળી માણસોએ સદા તેનું ધ્યાન ધરવું જોઇએ. જે અત્યાર સુધીમાં મોક્ષપદને પામ્યા છે, ને અત્યારે પામે છે, અને જેઓ ભવિષ્યમાં પામશે, તે સર્વે શ્રી નવપદજીને આરાધીને જ પામ્યા છે, પામે છે, અને પામશે. ત્રિકરણ શુદ્ધિથી આ નવપદમાંના એક પણ પદનું આરાધન કરીને ઘણા માણસો રાજ્યાદિ સંપત્તિ મેળવનારા થયા છે.
આના પહેલા અરિહંત પદનું આરાધન કરીને મનુષ્યોમાં દેવપાલ અને દેવતાઓમાં કાર્તિક વગેરે ઉત્તમ સ્વામી પણાને પામ્યા.
આના બીજા સિદ્ધપદનું આરાધન કરીને પાંચ પાંડવો કુત્તામાતાની સાથે સિદ્ધગિરિ ઉપર ધ્યાન ધરતાં પરમપદને પામ્યા.
નાસ્તિક અને પાપનિરત એવો પ્રદેશ રાજા પણ દેવતા થયો તે આના ત્રીજા આચાર્ય પદનો મોટો ઉપકાર છે.
આના ચોથા ઉપાધ્યાયપદને આરાધતા ધન્ય આત્માઓ શ્રી સિહગિરિ મહારાજના શિષ્યોની જેમ સૂત્રનું અધ્યયન કરે છે. તેઓ વયમાં લઘુ પણ જ્ઞાનમાં વૃદ્ધ એવા વજસ્વામી મહારાજને ઉપાધ્યાય રૂપે સ્વીકારી, તેમનો વિનય-બહુમાન કરવા પૂર્વક તેમની પાસે શ્રુતનો અભ્યાસ કરતા હતા.
આના પાંચમા સાધુપદને આરાધીને રોહિણીએ અપૂર્વ સુખ મેળવ્યું જ્યારે એની વિરાધના કરીને રૂક્મિણી દુઃખ પ્રાપ્ત કરનાર થઇ.
આનું છઠું દર્શન પદ જેઓએ નિર્મળપણે પ્રાપ્ત કર્યું તે કૃષ્ણ વાસુદેવ-શ્રેણિક રાજા વિગેરે સપુરૂષોને પણ પ્રશંસનીય બન્યા.
For Private And Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि આના સાતમા જ્ઞાનપદને આરાધીને શીલમતી મહાબુદ્ધિ રૂપી ધનવાળી થઇ.
આના આઠમા ચારિત્રપદને શિવકુમારના ભવમાં આદરપૂર્વક આરાધીને શ્રી જંબૂકુમારે સહેલાઇથી મોક્ષપદ પ્રાપ્ત કર્યું.
આના નવમા તાપદને ઉલ્લાસપૂર્વક આરાધીને મહાસતી વીરમતીએ સર્વોત્તમમોક્ષ-ફળને પ્રાપ્ત કર્યું.
હે ભવ્યજીવો! વધારે કહેવાથી શું
આની જ આરાધના કરનારા આરાધકો શ્રી તીર્થંકર નામકર્મ પણ સહેલાઈથી ઉપાર્જન કરે છે.
ત્રીજી ચોવીશી સમાપ્ત
શ્રી નવપદજીનું વર્ણન. આ પદોનું માહાભ્ય એવા પ્રકારનું છે કે તેનું યથાર્થ વિધિપૂર્વક આરાધન કરનાર ઉત્કૃષ્ટથી નવમા ભવે અવશ્ય સિદ્ધિપદ પામે છે. અને જ્યાં સુધી સિદ્ધિપદને પામે ત્યાં સુધી ઉત્તમ સામગ્રી યુક્ત દેવ અને મનુષ્યના ભવો પામે છે. તેમજ જગતમાં ઉત્તમ પ્રકારના યશ અને કીર્તિ પામે છે.
એ નવપદમાં દેવ-ગુરુ અને ધર્મ એ ત્રણ તત્ત્વોનો સમાવેશ થયેલો છે. અરિહંત. અને સિદ્ધ એ દેવતત્ત્વ છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ગુરુતત્ત્વ છે. અને દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ ધર્મતત્ત્વ છે. એ ત્રણ તત્ત્વોની પરીક્ષાપૂર્વક જે સહણા-શ્રદ્ધા જાગે છે. તે જ જૈન ધર્મ રૂપી વિશાળ વૃક્ષનું મૂળ ગણાય છે. આ શ્રી નવપદો એ પરમતત્ત્વ રૂપ છે. પરમ રહસ્ય રૂ૫ છે. પરમ મંત્ર રૂપ છે. પરમ અર્થ રૂપ છે અને પરમપદ રૂપ છે.
શ્રી અરિહંત રૂપી મૂળભૂત દઢ પીઠિકાથી પ્રતિષ્ઠિત થયેલું સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, અને સાધુ રૂપી ચાર શાખાઓથી શોભતું, દર્શન, જ્ઞાન, ચારિત્ર, અને તપરૂપ પ્રતિશાખાઓથી દીપતું, અક્ષરો, સ્વરો, વર્ગો, લબ્ધિપદો અને ગુરૂ પાદુકાઓ રૂપી પત્રોનાં આડંબરવાળું, નવગ્રહ, દશ દિપાલ, ૨૪ યક્ષ, ૨૪ યક્ષિણી, પ્રમુખ દિવ્ય પુષ્પોથી મઘમઘતું એવું એ સિદ્ધચક્ર-નવપદજી મહારાજ રૂપી ઘટાદાર મહાન સુરતરૂ-કલ્પવૃક્ષ અમોને મનોવાંછિત ફળ આપો-અમારા મનની ઇચ્છાઓને પરિપૂર્ણ કરો. શ્રી નવપદજી મહારાજના પુન્ય પ્રભાવથી આરાધક ભવ્યાત્મા સકલ કર્મનો ક્ષય કરી મોક્ષના શાશ્વત સુખોને પામે છે.
For Private And Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
श्री सिद्धचक्र महापूजन विधि
www.kobatirth.org
શ્રીઅરિહંતપદ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
६७
ગુણ-૧૨ (હીરા) ચોખા વર્ણ ઉજ્જ્વલ
‘વિ જીવ કરૂં શાસન રસી, એસી ભાવદયા મન ઉલ્લસી’ શ્રી પ્રતિષ્ઠા કલ્પમાં નવપદજીની પૂજા સારી રીતે ક૨વાની કહી છે. શ્રી જિનાગમના સારભૂત શ્રી પંચ પરમેષ્ઠી મહામંત્રમાં આ પદ મુખ્ય છે. શ્રી જિનપ્રતિમાની શુદ્ધ આશયથી દ્રવ્ય તેમજ ભાવપૂર્વક ભક્તિ કરવી, શ્રી જિનાજ્ઞાનું પાલન કરવું, અને શ્રી જિનેન્દ્રોના કલ્યાણકના દિવસોએ વિશેષ પ્રકારે ભક્તિ કરવી, વિગેરેથી આ પદનું આરાધન થાય
છે.
શ્રીપાલ મહારાજાએ અને મહાસતી મયણાસુંદરીએ આ નવપદના આરાધનથી આત્મ કલ્યાણ સાધ્યું છે. આરાધના કરનારે સુખની અભિલાષા રાખ્યા સિવાય કષાયોનો ત્યાગ કરીને ‘અહમ્’ અને ‘મમ’ ને મૂકીને પવિત્ર થઇ અરિહંતપદની આરાધના કરવી જોઇએ.
પાંચે પરમેષ્ઠીઓમાં પ્રથમપદે બિરાજતાં અને એજ કારણે શ્રી નવકારમંત્ર જેવા શાશ્વત મંત્રમાં પણ સદાય પ્રથમપદે પૂજાતાં અરિહંત દેવોના આત્માઓ પ્રત્યે સાચો ભક્તિભાવ જાગ્યા વિના કોઇપણ ઇષ્ટની સાધના સફળ થવી શક્ય નથી. નવપદોમાં અરિહંત પરમાત્મા પ્રથમપદે ગણાય છે. શ્રી સિદ્ધ પરમાત્મા આઠ કર્મથી રહિત છતાં બીજા પદે ગણાય છે. કા૨ણ કે સમવસરણમાં બિરાજમાન થઇ ભવ સંતાપહારિણી દેશના દ્વારા તેઓ ભવ્યજીવોનો મહાન ઉપકાર કરે છે-માર્ગ બતાવે છે.
કલિકાલ સર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ તો શ્રી સિદ્ધપરમાત્માને અરિહંત પદના ફલ તરીકે વર્ણવે છે. એટલે કે સર્વ પદોનું જન્મ સ્થાન શ્રી અરિહંત પદ છે.
‘ભાવ ધરી ભવિ પૂજીએ’ એ અરિહંત પ્રભુની પિંડસ્થ પદસ્થ,રૂપસ્થ, અનેરૂપાતીત અવસ્થાનું ધ્યાન ધરનાર વ્યક્તિ પોતાના આત્માને પ્રત્યક્ષ અરિહંતરૂપે જુએ છે.
અરિહંત પદની આરાધના શ્રીપાલ મહારાજે કઇ રીતે કરી તે વર્ણવતાં શ્રી રત્નશેખરસૂરિ મહારાજ જણાવે છે. કે
For Private And Personal Use Only
नव चेइ हर पडिमा जिन्नु धराई विहि विहाणेणं ।
नाणा विह पूआहिं अरिहंताराहणं कुणई ।।
અર્થ-નવા દેરાસર, પ્રતિમા, જીર્ણોદ્ધાર તેમજ અનેક પ્રકારની પૂજા વડે શ્રી
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
६८
श्री सिद्धचक्र महापूजन विधि અરિહંતપદની આરાધના કરે છે. અરિહંત પદ ધ્યાતો થકો દબૃહ ગુણ પજાય ભેદ છેદ કરી આતમા, અરિહંતરૂપી થાય રાઉll
અર્થ-દ્રવ્ય ગુણ અને પર્યાય વડે અરિહંત પદનું ધ્યાન કરતો આતમા ભેદનો છેદ કરી, અરિહંત રૂપે થાય છે. પરમ પંચ પરમેષ્ઠિમાં, પરમેશ્વર ભગવાન ચાર નિક્ષેપે ધ્યાઇએ, નમો નમો શ્રીજિન ભાણીરા મહા ગોપ મહા માહણ કહીએ, નિર્ધામક સથ્યવાહી ઉપમા એહવી જેહને છાજે, તે જિન નમિયે ઉત્સાહ રાણા
નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ એ ચાર નિક્ષેપોથી પંચ પરમેષ્ઠીમાં પ્રથમ એવા પરમેશ્વરનું ધ્યાન ધરવું જોઇએ. જેઓને મહાગોપ-મહામાહણ-મહાનિર્ધામક અને મહાસાર્થ વાહ એવી ઉપમા શોભે છે તે અરિહંત પ્રભુને ઉત્સાહથી નમસ્કાર કરીયે.
અરિહંત પદની આરાધનાથી દેવપાલ રાજા રાજ્યના સ્વામી થયા અને કાર્તિક શ્રેષ્ઠી ઇંદ્ર થયા.
મહોપાધ્યાય યશોવિજયજી:- હું ની પામરતા અને પ્રભુની પ્રભુતા એ ભેદ-જે બે વચ્ચે અખાત જેવો ભેદ છે. તે તત્ત્વમસિ' એ સ્વરૂપનું ચિંતન કરવાથી અને તે દ્વારા પ્રભુના જીવનનું અનુકરણ કરવાથી ક્રમે ક્રમે ભૂલાઈ જાય છે. અને અભેદપણું અનુભવાય છે. પરિણામે અરિહંત રૂપ બની જવાય છે.
મુક્તિના સર્વ યોગ માર્ગો એ યોગના વિસ્તાર પદો છે. માર્ગ છે એક માત્ર આત્મપદાર્થના શુદ્ધ દ્રવ્ય, ગુણ, પર્યાયમાં લય થવાનો, શ્રી નમસ્કાર મહામંત્ર દ્વારા સાધનાની ગમે તે ભૂમિકામાંથી શુદ્ધ દ્રવ્ય ગુણપર્યાયમાં લય સાહજિક ઉલ્લાસથી શક્ય બની રહે છે. વિનયવિજયજી મહારાજ આરાધનના સ્તવનમાં કહે છેજન્માંતર જતાં, જો પામે નવકાર, તો પાતિક ગાળી, પામે સુર અવતાર એ નવપદ સરખો, મંત્ર ન કોઇ સાર, આ ભવને પરભવે, સુખ સંપત્તિ દાતાર.
નમસ્કાર વાધ્યાય) જેને અલ્પપણ ચારિત્ર નથી. અલ્પપણ જ્ઞાન પરિણમ્યું નથી, તેને પણ શ્રી નવકારના ફળ રૂપે અવશ્ય દેવપણું મળે છે.
(શ્રી પુંડરીક ચારિત્ર)
For Private And Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि
જગતની અંદર આ ભવમાં સુખની પ્રાપ્તિ થવામાં પૂર્વે કરેલું પુણ્ય અથવા શ્રી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કારણ ભૂત છે.
‘સુકૃતસાગર માં કહ્યું છે કે-કલ્પવૃક્ષથી પણ અધિક મહિમા વાળા શ્રી પંચપરમેષ્ઠી નમસ્કારના દરેક અક્ષર ઉપર ૧૦૦૮ મહાવિદ્યાઓ રહેલી છે. पूजा कोटि समं स्तोत्रं, स्तोत्र कोटि समो जपः । जप कोटि समं ध्यानं, ध्यान कोटि समो लयः ।।
કોડ પૂજા બરોબર એક સ્તોત્ર છે. ક્રોડ સ્તોત્ર બરાબર એક જપ છે. કોડ જપ બરાબર એક ધ્યાન છે. ક્રોડ ધ્યાન બરાબર એક લય (એકાગ્રતા) છે. ૐ હ્રીં નમો અરિહંતાણં એ પદનો જાપ
શ્રી સિદ્ધપદ
ગુણ આઠ (માણેક) ઘઉં વર્ણ સિદ્ધાત્માઓ સિદ્ધશિલા ઉપર એક યોજનનાં ૧/૨૪ મા ભાગ ઉપર રહે છે. શ્રુતકેવલી ભગવાન શ્રીમદ્ભદ્રબાહુ સ્વામીજી મહારાજ શ્રી સિદ્ધપરમાત્માના સ્વરૂપનો ખ્યાલ આપતાં ફરમાવે છે કે-દારિકાદિ પાંચે શરીરોથી રહિત, અનંત કેવલજ્ઞાન, કેવલ દર્શન વડે સર્વ પદાર્થોનાં સર્વ ગુણો અને સર્વ પર્યાયોને જાણી અને જોઇ રહેલા તથા અવિનાશી ભાવથી જગતના જીવોને મોક્ષમાર્ગ પ્રત્યે અખંડ શ્રદ્ધા ઉત્પન્ન કરાવનાર શ્રી સિદ્ધપરમાત્માઓ કલ્યાણકાંક્ષી આત્માઓ માટે અવશ્ય આરાધવા યોગ્ય છે.
સકલ કર્મોનો ક્ષય કરીચૌદમા ગુણસ્થાનકે અંતે સાદિ અનંત ભાંગે જેઓ લોકાન્ત સ્થિર રહેલા છે, એવા સિદ્ધ પરમાત્માનું તેમના ગુણો સહિત ધ્યાન કરવું. દ્રવ્ય તેમજ ભાવપૂર્વક તેમની ભક્તિ કરવાથી આ પદનું આરાધન થાય છે.
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર, અને અંતરાય એ આઠ કર્મોનો ક્ષય કરી સિદ્ધિપદને પામેલા છે.
लाघव योगात् धूमवत्, अलाबू फल वच्च संग विरहेण । बंधन विरहात् एरंडवत्, सिद्धस्य गतिः ऊर्ध्वा ।।१।।
અર્થ:- ધૂમાડાની જેમ હલકા હોવાથી, તુંબડીની જેમ સંગના વિરહથી, એરંડની જેમ બંધનના અભાવથી સિદ્ધ પરમાત્માની ઉર્ધ્વગતિ થાય છે.
For Private And Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि
ઢળ રૂપાતીત સ્વભાવજે, કેવલ દંસણ નાણી રે, તે ધ્યાતા નિજ આતમા, હોય સિદ્ધ ગુણ ખાણી રી.
અર્થ:- રૂપરહિત સ્વભાવવાળા કેવલજ્ઞાન અને કેવલદર્શનવાળા એવા સિદ્ધોનું જે ધ્યાન કરે છે. તેઓના આત્મા ગુણની ખાણ રૂપ સિદ્ધ બની જાય છે. ગુણ અનંત નિર્મળ થયા, સહજ સ્વરૂપ ઉજાશા અષ્ટકર્મ મળ ક્ષય કરી, સિદ્ધ ભયે નમો તાસી, સિદ્ધસ્વરૂપી જે થયા, કર્મ મેલ સહિ ધોયા. જેહ થશે ને થાય છે, સિદ્ધ નમો સહુ કોયll
सिद्धाणं वि पडिमाणं, कारावण पूअणा पणमेहिं । तग्गय मण झाणेणं, सिद्ध पयाराहणं कुणई।। (સિરિ સિરિવલકથા)
અર્થ:- સિદ્ધ પરમાત્માની પ્રતિમા કરાવવા વડે, પૂજા વડે, વંદન વડે, તેમના ગુણોનાં ધ્યાન વડે સિદ્ધપદની આરાધના કરે છે.
સિદ્ધપદની આરાધના કરનાર આરાધકે પુંડરીકજી, પાંડવો, રામચંદ્રજી, અમર કુમાર, ગજસુકુમાલ, ઇલાયચિ કુમાર, વજસ્વામી, અરણિકમુનિ, વિગેરેના દૃષ્ટાંતો અહિ વિચારવા જ્ઞાનવિમલ સૂરિ ચૈત્યવંદનજિનવર બિંબ પૂજતાં, હોય શતગણું પુન્યા સહસ્ત્ર ગણું ફળ ચંદને, જે લેપે તે ધન્યા. લાખ ગણું ફળ કુસુમની, માળા પહિરાવી. અનંત ગણું ફળ તેહથી, ગીત ગાન કરાવી
વિનય વિજયજી ઉપાધ્યાય. જિનવર પાસે આવતાં, છ માસી ફળ સિદ્ધા આવ્યા જિનવર બારણે, વર્ષીતપ ફળ લિદ્ધા સો વર્ષ ઉપવાસ પુણ્ય, જે પ્રદક્ષિણા દેતા સહસ વરસ ઉપવાસ પુણ્ય, જે નજરે જોતાં ફળ ઘણું ફૂલની માળ, પ્રભુ કંઠે ઠવતાં પાર ન આવે ગીત, નાદ કેરા ફળ થતાંll નિર્મળ તન મને કરીએ, ગુણતાં ઇંદ્ર જગીશા નાટક ભાવના ભાવતાં, પામે પદવી જગીશા
For Private And Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
श्री सिद्धचक्र महापूजन विधि
७१
દેવાધિદેવની ભક્તિ, પૂજા, સ્તવના, સ્તુતિ, ઉપાસના કે ગુણગાનથી આત્મા જન્મ-જન્માંતર-સંચિત અનંતાનંત કર્મ વેર વિખેર કરી નાખે છે.
જ્ઞાનયોગ, કર્મયોગ, ભક્તિયોગ આ ત્રણ યોગમાં ભક્તિયોગ સહેલો અને સુગમ છે. અન્ય દર્શનકારો પણ ભક્તિયોગનો આશ્રય લઇને ભક્તિરસથી અનેરો આનંદ મેળવે છે. અને કર્મ નિર્જરા પણ કરે છે.
॥ ૐૐ હ્રીં નમો સિદ્ધાણં।। એ પદનો જાપ.
શ્રીઆચાર્યપદ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુણ-૩૭ (ગોમેદક રત્ન)- ચણાની દાળ, સુવર્ણ ફૂલથી આરાધના.
આચાર્ય મહારાજ છત્રીસ ગુણોએ યુક્ત પંચાચારનું સ્વયં પાલન કરનાર અને અન્ય મુનિઓ પાસે પાલન કરાવનાર જિનોકત દયામય સત્ય ધર્મનો શુદ્ધ ઉપદેશ કરનાર નિરંતર અપ્રમત્ત દશામાં વર્તનાર, ધર્મધ્યાનાદિ શુભ ધ્યાનને ધ્યાનાર, ગચ્છના મુનિઓને ચાર પ્રકારની શિક્ષા આપનાર એવા આચાર્ય મહારાજની દ્રવ્ય અને ભાવથી ભક્તિ કરવાથી આ પદનું આરાધન થઇ શકે છે.
જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, અને વીર્યાચાર એ પાંચ આચારોમાં વિશ્વભરના સઘળા સદાચારોનો સમાવેશ થઇ જાય છે.
૧૨ પ્રકારની પડિમા ધારણ કરે, ૧૨ પ્રકારનું તપ આરાધે, ૧૨ ભાવના ભાવે.
આચાર્ય પદનું ધ્યાન ધરનાર વ્યક્તિ પંચપ્રસ્થાન મય જે સૂરિમંત્ર તેનાં ધ્યાનમાં આસક્ત મનવાળો તથા પાંચ પ્રકારના આચારરૂપ એવો જે આત્મા. તેજ આચાર્ય રૂપ થાય છે.
ધ્યાતા આચારજ ભલા, મહામંત્ર શુભ ધ્યાની રે। પંચ પ્રસ્થાને આતમા, આચારજ હોય પ્રાણી રે છત્રીસ છત્રીસી ગુણે, યુગ પ્રધાન મુણીંદા જિનમત પરમત જાણતાં, નમો નમો તેહ સૂરીંદ ડિમા વર્ષે વલી તપ કરે, ભાવના ભાવે બારા નમીએ તે આચાર્યને, પાળે પંચાચા૨।।
‘પંચિક્રિય સંવરણો’પાંચ ઇંદ્રિયોનો સંવર કરે, નવ પ્રકારની શિયળ વ્રતની વાડને ધારણ કરે, ચાર કષાયથી મુક્ત, પાંચ મહાવ્રતને પાળે, પાંચ આચારને પાળે, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ ને ધારણ કરનાર આચાર્ય મહારાજ છે.
For Private And Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७२
श्री सिद्धचक्र महापूजन विधि ભક્તિ,બહુમાન, વંદન, વૈયાવચ્ચ વિગેરે કાર્યોમાં ઉઘમ વાળો, સેવાની વિધિમાં નિપુણ એવો જીવ આચાર્ય પદની આરાધના કરે છે.
આ પદને આરાધનાર પ્રદેશી રાજા-નાસ્તિક હોવા છતાં કેશી ગણધર મહારાજની સેવા કરી સૂર્યાભદેવ થયા. નમું સૂરિ રાજા સદા તત્ત્વ તાજા, જિનેન્દ્રાગમે પ્રૌઢ સામ્રાજ્ય ભાજા; પર્વર્ગવર્ગિત ગુણે શોભમાના, પંચાચારને પાળવે સાવધાની
I 3ૐ હ્રીં નમો આયરિયાણી એ પદનો જાપ
શ્રી ઉપાધ્યાય પદો.
ગુણ-૨૫(મરકત મણિ) મગ નીલવર્ણ - નિર્મળ જિનાગમના બોધ સહિત ચારિત્રપાલનમાં સદાય સાવધાન રહી કેવલ ઉપકાર દૃષ્ટિથી સાધુ સમુદાયને સુત્રાર્થનું દાન આપનાર, નિરંતર સઝાય ધ્યાનમાં વર્તનાર એવા ઉપાધ્યાય મહારાજની ભક્તિ કરવાથી આ પદનું આરાધન થઇ શકે છે.
શ્રુતજ્ઞાનનાં દાન જેવું ઉત્તમ દાન આ વિશ્વમાં બીજું એકે નથી.
બાર અંગનો જાણનાર, જગતના જીવોનાં મિત્ર સમાન, મિત્તી એ સવભૂએસ નું જેને સદાય રટણ હોય છે, જેઓ પોતાની નિશ્રામાં રહેલા મુનિઓની સતત કાળજી રાખે છે. અને તેઓને સ્વાધ્યાય-ધ્યાનમાં સદાય પરાયણ રાખે છે, એવા ઉપાધ્યાય મહારાજ સંસારના ત્રિવિધ તાપને દૂર કરી પરમ શીતલતા અર્પે છે. તપ સઝાયે રત સદા, દ્વાદશ અંગના ધ્યાતા રો. ઉપાધ્યાયતે આતમા, જગબંધવ જગ ભ્રાતા રા.
ठाण आसण वसणाई, पढंत पाढंतयाण पूरंतो। दुविह भत्तिं कुणतो, उवज्झाय आराहणं कुणई।।
ભણનાર અને ભણાવનારને સ્થાન, આસન, વસ્ત્ર આદિ આપતો અને દ્રવ્ય ભાવથી ભક્તિ કરતો જીવ ઉપાધ્યાય પદની આરાધના કરે છે. બોધ સૂક્ષમ વિણ જીવને, ન હોય તત્ત્વ પ્રતીતા ભણે ભણાવે સૂત્રને, જય જય પાઠક ગીતા ચોથે પદ પાઠકનમું, સકળ સંઘ આધાર ભણે ભણાવે સાધુને, સમતા રસ ભંડારો
For Private And Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
श्री सिद्धचक्र महापूजन विधि
એ ઉવજ્ઝાય નિર્યામક પામી,
તું તો ભવસાયર સુખે તર હો. નહિ સૂરિ પણ સૂરિંગણને સહાયા, નમું વાચકા ત્યક્ત મદ મોહ માયા;
વળી દ્વાદશાંગાદિ સૂત્રાર્થ દાને, જીકે સાવધાના નિરુદ્ધાભિમાને;
www.kobatirth.org
आगमं आयरं तेणं, अत्तणो हिअ कंखिणा ।
तित्थनाहो गुरू- धम्मो सव्वे ते बहुमन्निया ।।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાપ્રાણ નામના ધ્યાનથી દ્વાદશાંગી,સૂત્ર, અર્થ અને તે બન્નેનાં સુંદર રહસ્યોનું જેણે ધ્યાન કર્યું છે. તથા સ્વાધ્યાયાદિકમાં તત્પર બનેલા જે આત્મા તે જ ઉપાધ્યાય છે. ઉપાધ્યાય પદને પ્રાપ્ત થયેલ આત્મા ત્રીજે ભવે અવશ્ય મુક્તિ પામે છે.
७३
અર્થ માત્ર દેખાવથી નહિ-પણ કલ્યાણની બુદ્ધિથી જેણે આગમ સૂત્રો સ્વીકાર્યા છે. તેણે દેવ, ગુરુ અને ધર્મ બધું માન્ય રાખ્યું છે.
એટલે સતત નજર સમક્ષ રાખીને તેની આજ્ઞા પ્રમાણે બધી પ્રવૃત્તિ કરવી. ઉપદેશપાદિ શાસ્ત્રકાર ભગવાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા આ વાક્યને વિશેષ રૂપે પરિણમાવતાં કહે છે કે-સમર્ પત્તિ સવ્વા ગાળા વપ્નત્તિ મવળના ઘેવ
અર્થ-પોતાની મતિ કલ્પનાએ જે પ્રવૃત્તિ કરવામાં આવે તે સઘળી પ્રવૃત્તિ સંસાર વૃદ્ધિ કરવા રૂપ હોવાથી પાપ રૂ૫ છે. અને આજ્ઞા બાહ્ય છે.
માટે આત્મહિતકારક આત્માએ મતિકલ્પનાએ નહીં પણ શાસ્ત્રાજ્ઞા પ્રમાણે જ સર્વવિધ પ્રવૃત્તિ કરવી.
।। ૐ હ્રીં નમો ઉવજ્ઝાયાણં।। એ પદનો જાપ.
For Private And Personal Use Only
।।‘શ્રી સાધુપદ
ગુણ-૨૭ વર્ણ શ્યામ, અડદ
આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે નિશ્ચયથી જે સમ્યક્ત્વ છે તે જ મુનિપણું છે. અને જે મુનિપણું છે તે જ સત્ય છે. જેઓ શિથિલ છે. ઢીલા છે, તેઓને એ મુનિપણું શક્ય નથી. હવે પંચમ પદે મુનિવરા, જે નિર્મમ નિઃસંગ દિન દિન કંચનની પરે, દીસે ચઢતે રંગ।।
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
७४
પાંચે ઇંદ્રિય વશ કરે, પાળે પંચાચાર પાંચ સમિતિ સમિતા રહે, વંદુ તે અણગાર
વળી બાહ્ય અત્યંતર ગ્રંથી ટાળી, હોય મુક્તિને યોગ્ય ચારિત્ર પાળી; શુભાષ્ટાંગ યોગે ૨મે ચિત્ત વાળી, નમું સાધુને તેહ નિજ પાપ ટાળી,
કરે સેવના સૂરિવાચક ગણિની, કરૂં વર્ણના તેહની શી મુનિની સમતા સદા પંચ સમિતિ ત્રિગુપ્તા, ત્રિગુપ્તે નહિ મભોગેષુ લિપ્તા।।
સાધુ સંજમ ધારતાં દયા તણા ભંડાર ઇંદ્રિય દમ યુત સંજમી, નમો નમો હિતકાર
બાહ્ય અત્યંતર તપ તપે, સોડહં પદ કરે જાપા તે મુનિવરને વાંદતાં, પલકમાં જાવે પાપ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि
ચૌદ અત્યંતર ગ્રંથી તજીને, જે થયા નિગ્રંથા અશરણ શરણ તરણ તારણ, મુનિ ચલવે શિવપુર પંથરે
મુનિ—જગના તત્ત્વોનું મનન કરે, મૌન પણે સંયમને ધારણ કરે તે મુનિ.
‘જેણે એ ઋષિનું શરણ કર્યું તેણે, પાણી પહેલાં બાંધી પાળ‘ સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક્ચારિત્ર રૂપ મોક્ષ માર્ગનું સાધન કરે તે સાધુ કહેવાય છે’.
પાંચ મહાવ્રતોનું પાલન તથા છઠ્ઠા રાત્રિભોજનનો ત્યાગ એ મુનિના મહાવ્રતો છે. સાધુના સત્તાવીશ ગુણો તથા ચરણસિત્તર અને કરણ સિત્તરિનાં ગુણો પ્રાપ્ત ક૨વાને તેઓ સદા ઉદ્યમવંત હોય છે. જેઓ ચારિત્રના નિર્મળ આરાધન માટે બેંતાલીસ દોષ રહિત આહાર ગ્રહણ કરનારા હોય છે. એવા જિનાજ્ઞાપાલક સાધુમહારાજની ભક્તિ કરવાથી એ પદનું આરાધન થઇ શકે છે.
મુનિ, ઋષિ, તપસ્વી, અણગાર, નિગ્રંથ, સર્વવિરતિવાન્ એ બધા સાધુ શબ્દના પર્યાયો છે.
For Private And Personal Use Only
દાન, શિયલ, તપ અને ભાવ આ ચારેની આરાધના સાધુઓજ સારી રીતે કરી શકે છે. જેઓ ક્રોધ, માન, માયા લોભ, એ ચાર કષાયોથી દૂર રહે છે. રાજકથા, ભક્તકથા, દેશકથા અને સ્ત્રીકથાને પાપકથા માને છે. અને તેનો ત્યાગ કરે છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને ધારણ કરે છે.
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
श्री सिद्धचक्र महापूजन विधि
www.kobatirth.org
ઢળ
અપ્રમત્ત જે નિત્ય રહે, નવી હરખે નવિ શોચે રે સાધુ સુધા તે આતમાં, શું મુંન્ચે શું લોચે રે
સ્યાદ્વાદ ગુણ પરિણમ્યો, ૨મતા સમતા સંગ સાથે શુદ્ધાનંદતા, નમો સાધુ શુભ રંગ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ-જે હંમેશા અપ્રમાદિ રહે છે. હર્ષ અથવા શોક માં લીન થતાં નથી. તે આતમા અમૃત સમાન સાધુ છે. મુંડાવાથી કે લોચ કરાવાથી શું?
યમ-નિયમ-આસન-ડાળાચન-પ્રાદાર-ધારના-ધ્યાન-સમાધો
अष्टौ अंगानि.
अभिगमण वंदण नमसणेहिं, असणाइ वसहि ठाणेहिं । वेयावच्चाइ हिं असाहपयाराहणं कुणई ।।
७५
।।પાતંજલ યોગ સૂત્ર-દ્વિતીયપાદ સૂ-૨૯
અર્થ-યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા ધ્યાન અને સમાધી એ યોગના આઠ અંગો છે. આ આઠે અંગોને આરાધવા મુનિઓ હંમેશા સલક્ષ્ય હોય
છે.
અર્થ-સન્મુખગમન, વંદન, નમસ્કાર, આહાર, પાણી, વસતિ-રહેઠાણ આપવા વડે અને વૈયાવચ્ચ વડે સાધુપદનું આરાધન કરે છે.
।।ૐ હ્રીં નમોલોએ સવ્વસાહૂણં।। એ પદનો જાપ. શ્રી દર્શનપદ(સમ્યક્ત્વ)
૬૭-ગુણ, મોતી ચોખા (અક્ષત)
तमेव सच्चं निःसंकं जं जिणेहिं पवेइअं
(ભગવતી સૂત્ર)
શ્રી સર્વજ્ઞકથિત જીવાજીવાદિ નવતત્ત્વોનું તથા શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ અને શુદ્ધ ધર્મ એ ત્રણે તત્ત્વોનું શ્રદ્ધાન્ તે સમ્યકત્વ.
For Private And Personal Use Only
(૧) અઢાર દૂષણોથી રહિત વીતરાગ પરમાત્માને દેવ તરીકે-(૨) પંચ મહાવ્રતોને ધારણ કરનાર, કંચન કામિનીના ત્યાગી અને શ્રી જિનાજ્ઞાનુસાર સંયમ માર્ગમાં યથાશક્તિ વીર્ય ફોરવનારને ગુરૂ તરીકે (૩) વીતરાગ કથિત શુદ્ધ દયામય
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬
श्री सिद्धचक्र महापूजन विधि ધર્મને ધર્મ તરીકે માની, સમકિતના સડસઠ ભેદનું સ્વરૂપ સમજી-મિથ્યાત્વનો ત્યાગ કરી સમ્યક્ત અંગીકાર કરવું. તથા તેનું શુદ્ધ રીતે પાલન કરવું-ઇત્યાદિથી આ પદનું આરાધન થઇ શકે છે. સમ્યકત્વ સહિત વ્રત અને અનુષ્ઠાનો આત્માને હિતકર્તા થાય છે.આ પદ મોક્ષ પ્રાપ્તિમાં બીજ રૂપ છે. એટલું જ નહિ પણ સમ્યક્ત પ્રાપ્ત કરનારનો સંસાર ભ્રમણકાળ મર્યાદિત થઇ જાય છે. એટલે કે વધારેમાં વધારે અર્ધપલ પરાવર્ત કાળમાં તે ચોક્કસ મોક્ષ પ્રાપ્ત કરે છે. સમ્યક્ત પામ્યા પછી જ જીવની ભવ ગણના થાય છે.
દર્શનપદની આરાધના કરનાર વ્યક્તિ મોહના ક્ષયોપશમથી શમ સંવેગ વિગેરે શુભલક્ષણવાળા અને ઉત્તમ પરિણામવાળા એવા પોતાના આત્માને જ દર્શન રૂપ જાણે છે.
શાસ્ત્રકાર જેને હેય કહે છે, તેને હેય-ત્યાગ કરવા લાયક માનવું નથી. અને શાસ્ત્રકાર જેને ઉપાદેય કહે તેને ઉપાદેય આદરવા લાયક માનવું નથી તો પછી દર્શન ગુણ-સમ્યક્ત કેવી રીતે પ્રગટ થાય?
ઢળ શમ સંવેગાદિક ગુણા, ક્ષય ઉપશમ જે આવે રે દર્શન તે હી જ આતમા, શું હોય નામ ધરાવે રે
અર્થ-મોહનીય કર્મના ક્ષય ઉપશમથી સમતા સંવેગાદિક ગુણો જે પ્રગટે છે તે સમ્ય દર્શન એ જ આત્મા છે. ખાલી સમીતી નામ ધારણ કરવાથી શું સફળતા છે? લોકા લોકના ભાવ જે, કેવલિ ભાષિત જેઠા. સત્ય કરી અવધારતો, નમો દર્શન તેહી
નાગસારથીની પત્ની સુલસા શ્રાવિકા, સ્ત્રી હોવા છતાં પ્રભુ મહાવીરની પ્રશંસા પામી અને તે આગળ ઉપર તીર્થકર થશે.
रहजत्ता करणेणं, सुतित्थजत्ताहिं संघपूआहिं। सासण पभावणाहिं सुदंसणाराहणं कुणई।।
અર્થ-રથયાત્રા, તીર્થયાત્રા, સંઘપૂજા, શાસન પ્રભાવનવડેદર્શનપદની આરાધના કરે છે. સમકિતી અડપવયણ ધણી, પણ જ્ઞાની કહેવાય અર્ધ પુદ્ગલ પરાવર્તમાં સકલકર્મમલ જાયll સમકિત વિણ નવ પૂરવી, અજ્ઞાની કહેવાયા સમકિતવિણ સંસારમાં, અરહો પરહો અથડાયll
For Private And Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि માન સદંત કથા મા વિ સમ્રમ્ ા નવતત્ત્વ પ્રકરણ.
નવતત્ત્વોનું સ્વરૂપ જાણતો ન હોય છતાં ભાવથી શ્રદ્ધા કરનારને પણ સમ્યક્ત હોય છે. સડસઠ બોલે જે અલંકરિઓ, જ્ઞાન ચારિત્ર તણુ મૂલા સમકિત દર્શન તે નિત્ય પ્રણમું, શિવપંથનું અનુકૂલર
હ્રીં નમો દંસણસ્સી એ પદનો જાપ.
શ્રી જ્ઞાનપદ
૫૧-ગુણ મોતી ચોખા વર્ણ ઉજ્વલ. શ્રી સર્વજ્ઞ પ્રણીત આગમમાં વર્ણવેલા તત્ત્વોનો જે શુદ્ધ અવબોધ તે પાંચ પ્રકારનું સમ્યજ્ઞાન કહેવાય છે. તે જ્ઞાનની પ્રાપ્તિ માટે ભવ્યજનોએ જ્ઞાનાચારના નિરતિચાર પણે પાલન પૂર્વક જ્ઞાન ભણવું, ભણાવવું, સાંભળવું, જ્ઞાન લખાવવું, જ્ઞાનની પૂજા કરવી, જેથી જ્ઞાનાવરણીય કર્મ નાશ પામે એવી કોઇ પણ યોગ્ય પ્રવૃત્તિ કરવી. જ્ઞાન અને જ્ઞાનીની ભક્તિ કરવી. ઇત્યાદિથી જ્ઞાનપદની ભક્તિ થઇ શકે છે. જ્ઞાન એ દીપક સમાન છે.
જ્ઞાનJ Bri વિરતિ નંદિસૂત્રમાં જ્ઞાનને મંગલ કહ્યું છે. શ્રી દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે પઢમં નાણે તેઓ દયા એટલે પ્રથમ જ્ઞાન અને પછી દયા. જ્ઞાન વિના દયા શી રીતે પાળી શકાય?
મતિજ્ઞાન, શ્રતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન એ પાંચ ભેદે જ્ઞાન પ્રસિદ્ધ છે. જ્ઞાનથી સાચું અને ખોટું જણાય છે. એટલે જ્ઞાન થયા પછી ખોટાનો ત્યાગ અને સાચાનો સ્વીકાર કરવો, એનું નામ વિરતિ છે.
જ્ઞાનના ત્રણ પ્રકાર છે. (૧) વિષય પ્રતિભાસ (૨) આત્મ પરિણિતરૂપ અને (૩) તત્ત્વસંવેદનરૂ૫. જ્ઞાન વગરની એકલી ક્રિયા અર્થ સાધક બનતી નથી જ્યારે જ્ઞાનપૂર્વકની નાની પણ ક્રિયા અપૂર્વ કર્મ નિર્જરા કરનારી થાય છે.
आत्मैव दर्शन-ज्ञान-चारित्राण्यथवा यतेः। यत्तदात्मक एवैष, शरीरमधितिष्टति।।
હેમચંદ્રાચાર્યજી-યોગશાસ્ત્ર
For Private And Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮
श्री सिद्धचक्र महापूजन वधि અર્થ-દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ આત્માના ગુણો છે. એટલે એ ત્રણ મય આત્મા શરીરમાં રહે છે.
આત્મવ જ્ઞાનમ્ અર્થાત્ ધર્મનો આત્મા-પ્રાણ જ જ્ઞાન છે. અને જ્ઞાન વડે જ પ્રથમ જડ-ચેતનનો ભેદ સમજાય છે. ક્રમે ક્રમે તે ઉચ્ચ કોટિવાળું થતાં આત્મા અને જ્ઞાનનો અભેદ અનુભવાય છે. જ્ઞાનાવરણીય જે કર્મ છે, ક્ષય ઉપશમ તસ થાયરો તો હુએ એહિજ આતમા, જ્ઞાન અબોધતા જાયરા
અર્થ-જ્ઞાનાવરણીય રૂ૫ જે કર્મ છે. તેના ક્ષયોપશમ અથવા ક્ષય થાય છે. ત્યારે આત્મા જ્ઞાનરૂપ થાય છે. જ્ઞાનથી અજ્ઞાનપણું દૂર થાય છે. અધ્યાત્મ જ્ઞાને કરી, વિઘટે ભવભય ભીતિ સત્ય ધર્મ જ્ઞાન છે નમો નમો જ્ઞાનની રીતિ
અર્થ-આધ્યાત્મિક જ્ઞાનથી ભવભ્રમણનો ભય ઘટે છે. સત્યધર્મ એજ જ્ઞાન છે. જ્ઞાનની રીતિને વારંવાર નમસ્કાર.”
જ્ઞાન ક્રિયાપ્યાં મોક્ષ: જ્ઞાન અને ક્રિયા વડે મોક્ષ થાય છે. જ્ઞાન વિનાની ક્રિયા કષ્ટ આપે છે. અને જ્ઞાન સહિતની ક્રિયા તારે છે. આગમનો સમાવેશ શ્રુતજ્ઞાનમાં થાય છે. ના સ્વભાવ જે જીવનો સ્વપર પ્રકાશક તેહા તેમના દીપક સમું પ્રણામો ધર્મ સ્નેહી બહુ ક્રોડો વરસે ખપે, કર્મ અજ્ઞાને જેહા જ્ઞાની શ્વાસોશ્વાસમાં, કર્મ ખપાવે તેહા સકલ ક્રિયાનું મૂલ જે શ્રદ્ધા, તેહનું મૂલ જે કહીયા તેહ જ્ઞાન નિત નિત વંદીએ, તે વિણ કહો કેમ રહી
આ બધા વચનો દ્વારા જ્ઞાનનો અપૂર્વ મહિમા ગાયો છે. આત્મકલ્યાણ સાધવામાં આ જ્ઞાન જ સૌ પ્રથમ આવશ્યક છે. સમ્યજ્ઞાન નિર્જરાનું પરમ સાધન છે. જ્ઞાનપદની આરાધના કરનાર વ્યક્તિ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી યથાસ્થિત તત્ત્વોનો જે અવબોધ તેને જ જ્ઞાન કહેવાય છે.
For Private And Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि सिद्धांत सत्थ पुत्थय, कारावण रक्खण अच्चणाहिं | सज्झाय भावणाइहिं, नाणापयाराहणं कुणई ।।
અર્થ-સિદ્ધાંત, શાસ્ત્ર, પુસ્તક લખાવવા, રક્ષણ કરવું. પૂજા કરવી. સ્વાધ્યાય કરવો તથા ભણનારને સહાય કરવી અને સ્વાધ્યાયની ભાવના ભાવવા વડે જ્ઞાનપદની આરાધના કરે છે.
| 36 શ્રીં નમો નાણસ્સા એ પદનો જાપ
શ્રી ચારિત્રપદી ૭૦-ગુણો ચોખા(મોતી) ચારિત્રએ સજ્ઞાનનું ફળ છે. સંસારરૂપી ભયંકર સમુદ્રને નિર્વિને તરી જવાને ચારિત્ર એ ઉત્તમ પ્રવહણ સમાન છે. જેનાં પ્રભાવથી રંક જીવો પણ દ્વાદશાંગી રૂપ શ્રત ભણીને સમૃદ્ધિવાન બને છે. પાપી જીવોને પણ નિષ્પાપ થવાનું પ્રબલ સાધન ચારિત્ર છે. છ ખંડની ઋદ્ધિના ભોક્તા ચક્રવર્તીઓ પણ જેને અંગીકાર કરે છે તેવા, અને આઠ કર્મોને નિર્મળ કરવાનો અત્યંત સમર્થ એવા ચારિત્રપદની આરાધના તેનાં શુદ્ધ પાલન મા સેવનથી થઇ શકે છે. ગૃહસ્થ દેશ વિરતિ ચારિત્રની આરાધના કરે છે. બાર માસના ચારિત્ર પર્યાયવાળા સાધુ અનુત્તર વિમાન વાસી દેવોનાં સુખથી પણ અધિક સુખ (સમતા સુખ) ના અનુભવ કરી શકે છે. રત્નત્રયી વિગું સાધના, નિષ્ફળ કહી દેવી ભાવ રણનું નિધાન છે, જય જય સંજમ જીવો
શ્રી હરિભદ્રસૂરિએ ધર્મ બિન્દુ માં લખ્યું છે કેउक्तं मासादि पर्याय-वृद्ध्या द्वादशभिः परम्। तेजः प्राप्नोति चारित्री, सर्व देवेभ्य उत्तमम्।।
અર્થ-એક માસથી માંડીને બાર માસ સુધીનાં ચારિત્ર પર્યાય વાળો સાધુ સર્વ દેવો કરતાં પણ અધિક તેજ પામે છે. જાણ ચારિત્ર તે આતમા નિજ સ્વભાવમાં રમતો રે લેશ્યા શુદ્ધ અલંકર્યો, મોહવને નવિ ભમતોરા
અર્થ-પોતાના સ્વભાવમાં રમણ કરતો, શુદ્ધ લેગ્યાથી સુશોભિત, મોહરૂપી જંગલમાં નહિ ભટકતો એવો આત્મા તે જ ચારિત્ર જાણો.
For Private And Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦
श्री सिद्धचक्र महापूजन विधि હરિકેશી મુનિ રાજિયો, ઉપન્યો કુળ ચંડાળા. પણ નિત્ય સુર સેવા કરે, ચારિત્ર ગુણ અસરાળા
અર્થ-ચંડાળ કુળમાં ઉત્પન્ન થયેલા છતાં ચારિત્ર ગુણના પ્રભાવથી હરિકેશી મુનિની દેવતાઓ હંમેશા સેવા કરતા હતા. ચારિત્ર ધર્મ નમો હવે, જે કરે કર્મ નિરોધ ચારિત્ર ધર્મ જ મન વસ્યો, સફળો તસ અવબોધી
કલિકાલ સર્વજ્ઞ મહારાજ શ્રી હેમચંદ્ર સૂરીશ્વરજી મહારાજ કહે છે કેयतिधर्मानुरक्तानां, देशतः स्याद् अगारिणाम्
સાધુ ધર્મ ઉપર આસક્તિવાળા ગૃહસ્થોને દેશથી વિરતિચારિત્ર હોય છે. દેશ વિરતિપણું તેનું નામ છે કે જે સર્વવિરતિને લક્ષ્યમાં રાખીને જ, સર્વ વિરતિની પ્રાપ્તિ માટે ભાવના હોય, અને તેની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતો હોય.
ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે વં પુલ્વે વ દોર્યું સન્મત્ત આત્મા ચારિત્ર સાથે જ સમ્યક્તની પ્રાપ્તિ કરી લે છે. કોઇ ભવ્યાત્માને સમ્યક્ત પહેલાં મળે છે. તો કેટલાકને ચારિત્ર અને સમ્યક્ત સાથે મળે છે.
પ્રશમરતિ પ્રકરણમાં વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિજી મહારાજા ફરમાવે છે કેनैवास्ति राजराजस्य तत्सुखं नैव देवराजस्य। यत्सुखमिहैव साधोर्लोकव्यापाररहितस्य ।।
અર્થ-લોક વ્યાપાર રહિત સાધુને જે સુખ અહીં છે તે સુખ રાજાઓના રાજાને કે દેવોના રાજા ઇંદ્રને પણ હોતું નથી.
ચય” એટલે આઠ કર્મનો સંચય તેને જ રિક્ત-ખાલી કરે તે ચારિત્ર. સકલ જન્મ પૂરણ કરે, નહિ વિરોધ લેશો આરાધક ચારિત્ર કો, એ જિનવર ઉપદેશll ચય તે સંચય કર્મનો, રિક્ત કરે વળી જેહા ચારિત્રભાનું નિર્યુક્તિએ, તે વંદગુણગેહી
वय नियम पालणेणं, विरइक्कपराण भत्तिकरणेणं । जइधम्मानुरागेणं चारित्ताराहणं कुणई ।। અર્થઆરાધક આત્મા વ્રત નિયમના પાલન વડે વિરતિમાં લીન એવા
For Private And Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि
૮૧
મુનિરાજોની ભક્તિ કરવા વડે અને યતિ ધર્મના અનુરાગ વડે ચારિત્ર ધર્મની આરાધના કરે છે.
भूशय्या भैक्षमशनं, जीर्णं वासो गृहं बने। तथापि निःस्पृहस्याहो, चक्रिणोऽप्यधिकं सुखम् ।।
અર્થ-ભૂમિ ઉપર શયન, ભિક્ષાથી મેળવેલ ભોજન, જીર્ણ વસ્ત્ર અને વનમાં વાસ હોય તો પણ નિઃસ્પૃહી મુનિને ચક્રવર્તી કરતાં પણ અધિક સુખ હોય છે. (યશોવિજયજી, જ્ઞાનસાર)
।। ૐ હ્રીં નમો ચારિત્તસ્સા એ પદનો જાપ.
॥ શ્રી.તપ પદા ૫૦ ગુણ મોતી શ્વેતવર્ણ ચોખા
આત્મપ્રદેશની સાથે દુષ્ટ કર્મો અનાદિ કાળથી લાગેલા છે. તે કર્મપુદ્ગલોને તપાવી આત્મપ્રદેશોથી છુટા પાડવાનું કાર્ય તપ કરે છે. તેને નિર્જરા તત્ત્વ પણ કહે છે. તે પ્રત્યેકના છ છ પેટા ભેદ છે.
બાહ્ય તપના છ ભેદ-૧ અણસણ, ૨ ઉણોદર, ૩ વૃત્તિસંક્ષેપ, ૪ ૨સત્યાગ, ૫ કાયક્લેશ અને ૬ સંલીનતા. અત્યંતર તપના છ ભેદ-૧ પ્રાયશ્ચિત્ત, ૨ વિનય, ૩ વૈયાવચ્ય, ૪ સ્વાધ્યાય, ૫ ધ્યાન અને ૬ કાયોત્સર્ગ।।
જે તપ કરવાથી દુર્ધ્યાન ન થાય. મન વચન અને કાયાના યોગની હાનિ ન થાય તથા ઇંદ્રિયોની શક્તિ ક્ષીણ ન થાય એવી રીતે તપ કરવાનો છે.
आसंसाइविरहियं, बाहिरमब्भितरं तवो कम्मं ।
जहसत्तीइ कुणतो, सुद्धतवाराहणं कुणई ।।
અર્થ-આ લોક અને પરલોકમાં સુખ, સંપત્તિ અને કીર્તિની ઇચ્છા વિના, નવ પ્રકારના નિયાણા વિના, અને સમતા ભાવ-પૂર્વક તપ કરવાથી જ તેની આરાધના કરે છે. અને એ રીતે આરાધના કરવાથી આત્માને મહાન લાભ થાય છે આત્માની સાથે સંબંધ વિષય અને કષાયને તપાવનાર હોય તો તે તપ જ છે.
વીરમતીના ભવમાં તપને આરાધનાર દમયંતી પ્રકર્ષ પુણ્યવતી થઇ.
શ્રુત કેવલી ભગવાન શય્યભવ સૂરિ મહારાજે ‘દશવૈકાલિક’ સૂત્રની પ્રથમ ગાથાનાં બીજા પાદમાં ‘અહિંસા સંજમો તો’ આ ક્રમે તપને સ્થાપી તેનો સુંદર મહિમા
For Private And Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि વર્ણવ્યો છે. ઇચ્છારોઘે સંવરી, પરિણતિ સમતા યોગે રી. તપ તે એહી જ આતમા, વર્તે નિજ ગુણ ભોગે રે
અર્થ-ઇચ્છાઓનાં નિરોધ રૂપ સંવર કરી, મન વચન અને કાયાના યોગોની એકાગ્રતાથી સમતામાં પરિણમન કરી સ્વગુણોનાં અનુભવમાં આ આત્મા રમણ કરે તેજ તપ છે. કર્મ ખપાવે ચીકણાં, ભાવ મંગલ તપ જાણી. પચ્ચાસ લબ્ધિ ઉપજે, જય જય તપ ગુણખાણll વિદન ટળે ત૫ ગુણ થકી, તપથી જાય વિકારી પ્રશસ્યો તપ ગુણ થકી, વીરે ધન્નો અણગારી/
વીર પરમાત્માએ ધન્ના અણગાર ને શ્રેષ્ઠ કહ્યાં છે. એ આ તપના ગુણના મહાન પ્રભાવથી જ.
ગૌતમ અષ્ટાપદ ગિરિ ચડીયા, તાપસ આહાર કરાયા હો. . તપના પ્રભાવથી ઉત્પન્ન થયેલી લબ્ધિથી ગૌતમસ્વામી અષ્ટાપદ પર્વત ઉપર ચડી શક્યા અને ૧૫00 તાપસોને પ્રતિબોધ પમાડી એક પાત્રમાં રહેલી ખીરથી બધાને પારણાં કરાવ્યા.
વિષ્ણુકુમારે વૈક્રિય લબ્ધિથી શાસનદ્રોહી નમુચિ મંત્રીનો વિનાશ કર્યો. તપથી અણિમાં લઘિમા આદિ આઠ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. અને અઠ્ઠાવીસ લબ્ધિઓ પણ પ્રાપ્ત થાય છે. મોક્ષ પ્રાપ્તિ માટે તપ એ અપૂર્વ સાધન છે.
તાપદની આરાધના કરનાર વ્યક્તિ ઇચ્છાઓનો રોલ કરવાથી વિશુદ્ધ સંવર રૂપ અને સમતાના પરિણામ વાળો તથા સકલ કર્મોની નિર્જરા કરતો એવો આત્મા તપરૂપ બને છે. ત્રિકાલિકપણે કર્મ કષાય ટાળે, નિકાચિતપણે બાંધીયાતેહબાળો. કહ્યું તે તપ બાહ્ય અંતર દુ ભેદે, ક્ષમાયુક્ત નિહેતુ દુર્બાન છેદ દઢપ્રહારી હત્યા કરી, કીધા કર્મ અઘોરા. તો પણ તપના પ્રભાવથી, કાત્યા કર્મ કઠોરા
આ ભવ અને પરભવના સુખની ઇચ્છા રહિત છ બાહ્ય અને છ અત્યંતર એમ
For Private And Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
श्री सिद्धचक्र महापूजन विधि
८३
બાર-પ્રકા૨ના તપને યથાશક્તિ અનુસાર કરવા પૂર્વક તપ પદની આરાધના કરે છે.
વિશુદ્ધ અવધિજ્ઞાનથી તેજ ભવમાં પોતાનું નિર્વાણ થવાનું છે એવું જાણવા છતાં પણ ચરમ તીર્થંકર શ્રી મહાવીર પરમાત્માએ સાડા બાર વર્ષ અખંડ તપનું આચરણ કર્યું એજ વસ્તુ કર્મક્ષય માટે તપની અનિવાર્યતા સિદ્ધ કરે છે.
‘યોગ અસંખ્ય છે જિન કહ્યાં, નવપદ મુખ્ય તે જાણો રે। એહ તણે અવલંબને, આતમ ધ્યાન પ્રમાણો રે
દશમા પૂર્વથી ઉધર્યો, સિદ્ધચક્ર શુભ યંત્ર એહની તુલનામાં નહીં, મંત્ર તંત્ર કોઇ યંત્ર પરમ તત્ત્વ જિન ધર્મમાં, શાસનનું સર્વસ્વ મુક્તિપદ દાયક ભવિક, નમો નમો ચિત્ત એકત્વ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
॥ ૐ હ્નિ નમો તવસ્સ II એ પદનો જાપ
(યશોવિજયજી)
અરિહંતાદિ પદોના પૂજન પછી ૪૯ અક્ષ૨ોના બનેલા અ વર્ગ, ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ, ૫ વર્ગ, ય વર્ગ અને શ વર્ગ એ આઠ વર્ગોનું પૂજન કરવામાં આવે છે. એના પૂજનથી મંત્રમાત્રનું પૂજન થાય છે. કારણ કે મંત્ર માત્ર વર્ણમય છે. અક્ષર દીઠ દ્રાક્ષા વડે એનું પૂજન કરાય છે. આના પછી અનાહત દેવોનું પૂજન કરવામાં આવે છે.
શ્રી જિનપ્રણીત સર્વવિરતિધર્મ આરાધતાં એવાં મુનિઓને લબ્ધિઓ ઉત્પન્ન થાય છે. એ લબ્ધિઓ તો અનન્ત છે. કેવલજ્ઞાનને પણ લબ્ધિ તરીકે ઓળખાવવામાં આવે છે. એ લબ્ધિઓના મુખ્ય ૪૮ ભેદોમાં બીજા ભેદોનો અન્તર્ભાવ કરીને અહીં ત્રીજા વલયમાં લબ્ધિપોનું પૂજન કરવામાં આવે છે. ગુણગુણિનો૨લેદાતુ-એ ન્યાયે લબ્ધિ ધારીના પૂજનમાં લબ્ધિનું જ પૂજન થયેલું ગણાય છે. એ લબ્ધિધારી મુનિઓ શાસનની પ્રભાવનાદિ કા૨ણે જ એનો ઉપયોગ કરે પણ પોતાના સુખમાટે નહીં-એ લબ્ધિપદોનું સ્તોત્ર ઘણું પ્રભાવક છે.
એ પછી ચોથું વલય આવે છે ગુરૂપાદુકાનું. ધર્મની આરાધનામાં ગુરૂનું ઘણું જ મહત્ત્વ છે. અરિહંત વિ. એમ તો દેવ છે જ . પણ અપેક્ષાએ એઓ ગુરૂ પણ છે. તેથી એવા આઠ ગુરૂઓની પાદુકાનું અહીં પૂજન કરવામાં આવે છે.
For Private And Personal Use Only
अवद्यमुक्ते पथि यः प्रवर्त्तते, प्रवर्त्तयत्यन्यजनं च निस्पृहः । स एव सेव्यः स्वहितैषिणा, गुरुः स्वयं तरंस्तारयितुं परं क्षमः ।।
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि
અર્થ-જેઓ નિર્મળ નિષ્પાપ માર્ગમાં પ્રવર્તે છે. કોઇ પણ જાતના સ્વાર્થ સિવાય અન્ય મનુષ્યને પણ જેઓ તેવા હિતકર માર્ગમાં જોડે છે. જેઓ પોતે સંસાર સમુદ્રથી તરે છે. અને બીજાને તારવાને સમર્થ છે. એજ ગુરૂ પોતાના હિતને ઇચ્છનાર વ્યક્તિએ સેવવા જોઇએ.
જેવો કેવળ બીજાને ઉપદેશ જ આપે છે. અને તે પણ સ્વાર્થ સાધન પૂર્વક તેઓ ગુરૂપદને યોગ્ય બનતા નથી.
ચોથા વલય પછીનો વિભાગ એ સિદ્ધચક્રની આરાધના કરનાર અને આરાધકને સહાય કરનાર એવા અધિષ્ઠાયક દેવ દેવીઓનો આવે છે.
શરૂઆતમાં તેઓને આ પૂજનમાં પધારવા માટે આમંત્રણ આપવામાં આવે છે.
શ્રી અરિહંત વિ. પદોથી અલંકૃત એવા સિદ્ધચક્રના અધિષ્ઠાયક વિમલવાહન વગેરે સમ્યગુદૃષ્ટિ દેવો-દેવીઓ દિશાનું રક્ષણ કરનારા દિક્પાલ દેવો અને ગ્રહદેવતાઓ આપ સર્વે આ ઉત્સવમાં પધારો.
આ રીતે આહ્વાન કર્યા પછી, તેઓને તેમના આસન ઉપર બેસવા માટે કહેવામાં આવે છે. તે સ્થાપન, ત્યાર પછી જ્યાં સુધી આ પૂજનવિધાન ચાલે ત્યાં સુધી અહી રહો-એ જણાવવા રૂપ સન્નિરોધ-પછી અન્યથી અદૃશ્ય રહેવાનું કહેવા રૂપ અવગુંઠન અને છેલ્લે-મારા વડે અહીં કરવામાં આવેલી પૂજાનો આપ સ્વીકાર કરો એમ કહેવારૂપ-પૂજન-આ છએ વિધાનોને તે તે મુદ્રાઓ દ્વારા કરવામાં આવે છે.
અધિષ્ઠાયકના વલયમાં ૧૮ અધિષ્ઠાયક દેવતાઓનું પૂજન કરાય છે. તેમાં સૌ પ્રથમ આ સિદ્ધચક્રના અધિષ્ઠાયક શ્રી વિમલવાહન દેવનું પૂજન થાય છે. જેઓ સિદ્ધચક્રના આરાધકના સઘળા મનોવાંછિત પૂર્ણ કરી તેની આરાધનામાં સહાય કરવા સદા તૈયાર રહે છે. ત્યાર પછી શ્રી ચકેશ્વરી દેવી (૩) સિદ્ધચક્રજીના અપ્રસિદ્ધ અધિષ્ઠાયક દેવ.(૪) શ્રી જિન પ્રવચનના અધિષ્ઠાયક શ્રી ગણિપિટક યક્ષરાજ (૫) શ્રી પાર્શ્વનાથ ભગવાનના અધિષ્ઠાયક શ્રી ધરણેન્દ્ર દેવ () તરણ તારણ શ્રી શત્રુંજયગિરિરાજની રક્ષા કરવામાં સદા તત્પર શ્રી કપર્દી યક્ષરાજ (૭) ચુતની અધિષ્ઠાયિકા શ્રી શારદા દેવી (૮) શાન્તિ સ્નાત્રાદિક વિધાનોમાં જેમનું ખાસ સ્થાપનાદિ થાય છે. તે શ્રી શાન્તિ દેવતા (૯) શ્રી અપ્રતિચક્રાદેવી (૧૦) શ્રી જ્વાલામાલિની દેવી (૧૧) સુરિમંત્રના બીજા સૌભાગ્ય પ્રસ્થાનની અધિષ્ઠાત્રી શ્રી ત્રિભુવન સ્વામિની દેવી (૧૨) સૂરિમંત્રના ત્રીજા પ્રસ્થાનની અધિષ્ઠાત્રી શ્રી શ્રીદેવતા (૧૩) શ્રી વૈરોટ્યાદેવી (૧૪) શ્રી પદ્માવતી દેવી (૧૫) દુઃસ્વપ્નાદિક દોષોને દૂર
For Private And Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि કરનારી શ્રી કુરુકુલ્લા દેવી (૧૫) શ્રી અંબિકા દેવી (૧૬) શ્રી કુબેર દેવતા અને (૧૭) શ્રી કુલ દેવતા.
આ રીતે અધિષ્ઠાયક દેવતાના પૂજન પછી જયાદિ આઠ દેવીઓના પૂજનનું છઠું વલય આવે છે. તેઓનાં નામ અનુક્રમે શ્રી જયા દેવી, શ્રી વિજયા દેવી, શ્રી જયન્તી દેવી શ્રી અપરાજિતા દેવી-શ્રી જંબાદેવી, શ્રી ખંભાદેવી, શ્રી મોહા દેવી અને શ્રી બધા દેવી આ પ્રમાણે છે. નારંગીના ફળથી તેઓની પૂજા કરવામાં આવે છે. ત્યાર પછી સાતમાં વલયમાં શ્રી સોળ વિદ્યાદેવીઓનું પૂજન આવે છે. જે વિદ્યાદેવીઓનું શાસ્ત્રમાં નીચે પ્રમાણે સ્વરૂપ બતાવવામાં આવ્યું છે.
(૧) શ્રી રોહિણી દેવીનો ધવલવર્ણ છે. તેનું ગાય વાહન છે. તેના ચાર હાથો પૈકી જમણા બે હાથો માળા અને બાણથી અલંકૃત છે. તથા ડાબા બે હાથો શંખ અને ધનુષ્યથી શોભે છે.
(૨) શ્રી પ્રજ્ઞપ્તિ દેવીનો વર્ણ શ્વેત છે. વાહન મયૂરનું છે. ચાર ભૂજા જેમાં જમણા બે હાથો શક્તિ નામના શસ્ત્રથી તથા વરદથી વિભૂષિત છે. જ્યારે ડાબા બે હાથમાં બીજોરું તથા શક્તિ શોભે છે.
(૩) શ્રી વજ શૃંખલા દેવી શંખના જેવા ઉજ્જવળ વર્ણ વાળી છે. તેમને કમળનું વાહન છે. તેના જમણા બે હાથમાં કમલ અને શંખલા છે. ડાબા હાથમાં વરદ અને ગદા છે.
(૪) શ્રી વજાકશી દેવીનો સુવર્ણ જેવો વર્ણ છે. તેમને હાથીનું વાહન છે. તેમના જમણા બે હાથમાં વરદતથા વજ શોભે છે. જ્યારે ડાબા બે હાથ બીજોરું તથા અંકુશથી વિભૂષિત છે.
(૫) શ્રી અપ્રતિચકા દેવીનો વર્ણ વિજળીના જેવો છે. વાહન ગરૂડનું છે. અને તેના ચારે હાથો ચક્રથી વિભૂષિત છે.
(ક) શ્રી પુરૂષદત્તાદેવીનો વર્ણ સુવર્ણના જેવો છે. તેમને ભેંસનું વાહન છે. તથા ચાર હાથ છે. જેમાં જમણા બે હાથમાં વરદ અને તલવાર શોભે છે. જ્યારે ડાબા બે હાથમાં બીજોરૂ અને ઢાળથી અલંકૃત છે.
(૭) શ્રી કાલીદેવીનો વર્ણ શ્યામ છે. તેમને કમળનું આસન છે. તેમના ચાર હાથો, પૈકી જમણા બે હાથમાં જયમાલા અને ગદા શોભે છે. તથા ડાબા બે હાથ વજ અને અભયથી વિભૂષિત છે.
For Private And Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
८६
श्री सिद्धचक्र महापूजन विधि
(૮) શ્રી મહાકાલીદેવીનો તમાલના જેવો શ્યામ વર્ણ છે. પુરૂષનું વાહન છે. ચાર હાથ પૈકી જમણા બે હાથમાં અક્ષસૂત્ર અને વજ્ર તથા ડાબા બે હાથમાં અભય અને ધ્વજા શોભે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯) શ્રી ગૌરીદેવીનો વર્ણ ગૌર કનકના જેવો છે. ગોધો એમનું વાહન છે. તે ચાર હાથવાળી છે. જેમાંના જમણા બે હાથ વરદ અને મૂશલથી અલંકૃત છે. જ્યારે ડાબા બે હાથમાં જયમાલા અને કમલ શોભે છે.
(૧૦) શ્રી ગાંધારી દેવી નીલવર્ણવાળી છે. કમલનું આસન છે. ચાર હાથ પૈકી જમણા બે હાથમાં અભય અને વજ્ર શોભે છે. ડાબા હાથમાં વરદ-ત્રિશૂળ છે.
(૧૧) શ્રી સર્વસ્ત્રામહાજ્વાલા દેવીનો ધવલ વર્ણ છે. વરાહનું વાહન છે. તથા તેમના હાથમાં અસંખ્ય અસ્ત્રો રહેલા છે.
(૧૨) શ્રી માનવી દેવીનો શ્યામ વર્ણ છે. કમલનું આસન છે. ચાર હાથ પૈકી જમણા બે હાથો વ૨દ અને પાશથી અલંકૃત છે. જ્યારે ડાબા બે હાથમાં જયમાલા અને વૃક્ષની શાખા શોભે છે.
(૧૩) શ્રી વૈરોટ્યા દેવીનો શ્યામ વર્ણ છે. અજગરનું વાહન છે. તથા ચાર હાથ છે. જેમાં જમણા બે હાથમાં તલવાર અને સર્પ છે. જ્યારે ડાબા બે હાથ ઢાલ તથા સર્પથી વિભૂષિત છે.
(૧૪) અચ્છુપ્તાદેવીનો વર્ણ વીજળીના જેવો છે. ઘોડાનું વાહન છે. ચાર ભૂજા છે. તેમાં જમણા બે હાથ તલવાર અને બાણથી શોભે છે. જ્યારે ડાબા બે હાથમાં ખેટક તથા બાણ શોભે છે.
(૧૫) શ્રી માનસી દેવીનો ધવલ વર્ણ છે. હંસનું વાહન છે. ચાર હાથ છે. જેમાં જમણા બે હાથમાં વરદ તથા વજ શોભે છે. અને ડાબા બે હાથ જયમાલા અને વજ્રથી વિભૂષિત છે.
(૧૬) શ્રી મહામાનસી દેવીનો ધવલ વર્ણ છે. સિંહનું વાહન છે ચાર ભુજા છે. એમાં જમણા બે હાથ વરદ અને તલવારથી વિભૂષિત છે. જ્યારે ડાબા બે હાથ કુંડિકુટ અને ઢાલથી અલંકૃત છે.
આ પ્રમાણે સોળ વિદ્યાદેવીના પૂજન પછી સોળમાં વલયમાં શ્રી રૂષભદેવ ભગવાનથી લઇને શ્રી મહાવીરસ્વામી ભગવાન સુધીના ચોવીશે તીર્થંકર દેવોના ૨૪ યક્ષ અને ૨૪ યક્ષિણીનું પૂજન ક૨વામાં આવે છે. તેઓ તે તે તીર્થંકર પ્રભુના શાસનના
For Private And Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
८७
श्री सिद्धचक्र महापूजन विधि
અધિષ્ઠાયક દેવ-દેવી છે. શાસનની ભક્તિ રક્ષા વિ. કાર્ય કરવામાં તેઓ સતત જાગૃત
રહે છે.
એ પછી નવમાં વલયમાં ચાર દ્વારપાલ અને ચાર વીરોનું પૂજન કરવામાં આવે છે. દ્વારપાળના નામ અનુક્રમે શ્રી કુમુદદેવ, શ્રી અંજન દેવ, શ્રી વામન દેવ, શ્રીપુષ્પદંત શ્રીમણિભદ્રવી૨, શ્રી પૂર્ણભદ્રવીર, શ્રી કપિલવીર અને શ્રી પિંગલવીર છે.
દ્વારપાળની પૂજા ચણાના લાડુથી અને વીરની પૂજા તલવટના લાડુથી કરવામાં આવે છે, ત્યાર પછી દશે દિશાઓના અધિપતિ દશ દિક્પાલોનું પૂજન કરવામાં આવે છે. જે દિક્પાલોનું સ્વરૂપ આ પ્રમાણે શાસ્ત્રમાં આવે છે.
દશ દિક્પાલ વર્ણન
૧ ઇંદ્રનું વર્ણન- પ્રથમ ઇંદ્ર મહારાજ જેમની કાયા તપેલા સોનાના જેવી પીળા વર્ણવાળી છે. જે પીતાંબરને ધારણ કરનાર છે. ઐરાવણ હાથી જેમનું વાહન છે. હજાર નેત્રવાળા છે. ૩૨ લાખ વિમાનના અધિપતિ છે. વજ્ર આયુધ જેમના હાથમાં છે, એકાવતારી છે. એવા ઇન્દ્ર મહારાજ કે જેમણે ભગવંતના જન્માભિષેક વખતે અગ્રભાગ લીધો છે. પોતાનું સિંહાસન કંપાયમાન થવાથી ઉપયોગ મૂકવાથી પરમાત્માનો જન્મ થયેલો જાણી પ્રથમ ઇંદ્રાસન ઉપરથી ઉઠી સાત આઠ ડગલાં સામે જઇ પ્રભુને નમસ્કાર કરી શક્રસ્તવથી સ્તુતિ કરી સુઘોષા ઘંટ વગડાવી, ૩૨ લાખ વિમાનનાં દેવોને પ્રભુનાં જન્મ મહોત્સવમાં આવવાનું આમંત્રણ આપી માતા પાસે આવી, આજ્ઞા માંગી પ્રભુને અભિષેક માટે પોતે પાંચ રૂપ કરી લઇને માતાને પરિવાર સાથે અવસ્યાપિની નિદ્રા આપી, પાસે પ્રભુનું પ્રતિબિંબ મૂકી મેરૂ પર્વત ઉપર પાંડુક વનમાં મહાપાંડુ કંબલા શિલા ઉપર લઇ જાય છે. અને ત્યાં જન્માભિષેકનો વિધિ બરાબર વ્યવસ્થા પૂર્વક કરાવે છે. અને પછી પ્રભુને માતાને સોંપી અવસ્વાપિની નિદ્રા સંહરી બત્રીસ કોડી સુવર્ણની વૃષ્ટિ કરી, જન્માભિષેક નિમિત્તે અટ્ઠાઇ મહોત્સવ ક૨વા નંદીશ્વર દ્વીપે જાય છે, એવા ઇંદ્ર મહારાજાએ જે વ્યવસ્થાએ પ્રભુ ભક્તિ કરી તેવી શક્તિ-પ્રેરણા હવે પછી અમો જે પ્રભુનો અભિષેક કરવાના છીએ તે સમયે આપો.
૨. અગ્નિનું વર્ણન- જેમના શરીરનો વર્ણ કપિલ છે. નીલ વસ્ત્રને જે ધારણ કરવા વાળા છે. મેઘનું વાહન છે. જે અતિ તેજસ્વી રૂપવાળા છે. જે સર્વ દેવ મુખ છે. જેમના હાથમાં શક્તિ નામનું આયુધ છે. એવા અગ્નિદેવે જેમ પ્રભુના જન્માભિષેક વખતે મેરૂપર્વત ઉપર હાજર રહી અત્યંત ફેલાયેલા અંધકાર રાશિનો નાશ કરી, જગતને પ્રકાશિત કરેલ છે. જેથી તમારા સાન્નિધ્યથી પ્રસન્નતાનું વાતાવરણ કરેલ છે. અમો
For Private And Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૮
श्री सिद्धचक्र महापूजन विधि પણ જન્માભિષેક કરવાના છીએ. તેમાં તમારી પ્રેરણાથી મિથ્યાત્વ રૂપી અંધકારનો નાશ કરવાવાળા થઇએ.
૩. યમનું વર્ણન :- ધર્માધર્મનો વિચાર કરવાવાળા, દક્ષિણ દિશાના અધિપતિ, ચામડાના જેવા વર્ણ વાળા, મહિષના વાહનવાળા જેમના હાથમાં દંડનું આયુધ છે. પ્રભુ જન્માભિષેક વખતે હાજર રહી રક્ષા કર્મમાં આપનો વિનિયોગ છે. જો કે અરિહંતોના પ્રભાવથી જ વિઘ્નોનો નાશ થાય છે. છતાં પોતાની ફરજ જાણીને જે કાર્ય કરે છે તે યમદેવ રક્ષા કર્મની શક્તિ પ્રભુના અભિષેક વખતે અમને આપો.
૪ નૈઋત દિશાના દેવ નું વર્ણન:- ધૂમ્ર વર્ણવાળા, નૈઋત દિશાના અધિષ્ઠાયક, વ્યાધ્ર ચર્મને ધારણ કરવા વાળા, જેમના હાથમાં તલવાર છે. જેમને શિવમૃતકનું વાહન છે. એવા નૈઋત દેવ આપ નહિ માનતા કે નૈઋત દિશાજ ઉપદ્રવ રહિત છે. પરંતુ આ જિન અભિષેક દશે દિશાને ઉપદ્રવ રહિત કરે છે. અમારા વડે કરાતા જન્માભિષેક વખતે દિશાઓને ઉપદ્રવ રહિત કરો.
૫ વરૂણ દેવનું વર્ણન :- મેઘ જેવા વર્ણવાળા, સમુદ્રમાં વાસ કરનારા, પીતાંબર ને ધારણ કરવાવાળા, પાશ આયુધ જેના હાથમાં છે એવા, મકર વાહનવાળા, પશ્ચિમ દિશાના અધિષ્ઠાયક, પ્રભુના અભિષેક વખતે આપ ભાગ લીધો છે. અને આપની વારાંગનાઓ જેના કંદોરા તથા નુપૂરની ઘૂઘરીઓનાં અવાજ અને જેનું રૂ૫ લાવણ્ય બધાને આકર્ષણ કરે છે. એવા વરૂણદેવ અમારા વડે કરાતા અભિષેકમાં સહાય કરો.
૬ વાયુદેવનું વર્ણન :- જેના શરીરનો વર્ણ ધૂસર ધૂમાડા જેવો છે. રાતા વસ્ત્રને ધારણ કરનાર, હરિણ જેમનું વાહન છે. હાથમાં ધ્વજા ધારણ કરનાર છે. વાયવ્ય દિશાના અધિપતિ તમે જિનાભિષેક થયે છતે વિવિધ પુષ્પોને ભગવંતના શરીર ઉપરથી વિસર્જન કરતાં મિથ્યાત્વરૂપ રજને દૂર કરો.
૭. કુબેરનું વર્ણન:- સુવર્ણ જેવા વર્ણવાળા, સફેદ વસ્ત્ર ધારણ કરનાર, નરનું વાહન છે. જેમના હાથમાં રત્નની ગદા છે. સર્વ યક્ષમાં ઇશ્વર છે. કૈલાસમાં નિવાસ કરનારા છે. અલકાપુરીમાં રહેવાવાળા ઇંદ્રના ખજાનાના અધ્યક્ષ, ઉત્તર દિશાના અધિષ્ઠાયક ભગવંતના અભિષેકના ઉત્સવો જ દરિદ્રને શ્રીમાન કરે છે. રોગીને નીરોગી કરે છે. વિપદુ પામેલાને આપદ્ રહિત કરે છે. અને ભવને ભેદનાર થાય છે. છતાં ભગવંતના અભિષેક કરનારને દરિદ્રતા દૂર કરી પરમ ઐશ્વર્યવાળા કરો છો એવા કુબેર ભંડારી તમે પ્રભુના અભિષેક કરનારનું દુઃખ દરિદ્ર દૂર કરવા વાળા થાવ.
For Private And Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि
૮. ઇશાનદેવનું વર્ણન:- સફેદ વર્ણવાળા, વૃષભના વાહનવાળા,પિનાક ત્રિશુલને ધારણ કરનાર સુરાસુરથી વંદિત થયેલા ઇશાન દિશાના અધિષ્ઠાયક શાની પતિઆપે ભગવંતના અભિષેકના વખતે હાજર રહી શૃંગાર, વીર રસ વિગેરે અનેક રસથી ભરપુર તાંડવ નૃત્ય કરેલ છે. જેમાં પડતાં પગલાઓ વડે તથા પગના સંચાલન વડે પૃથ્વી અને પર્વતો પણ ડોલવા લાગી જાય છે. કટાક્ષો વડે ભુવનનાં ભાગો કપિલ (વિચિત્ર વર્ણવાળા) થઇ જાય છે. તથા હાથો ચલાવતાં ગ્રહો અને નક્ષત્રો પણ વિચલિત થઇ જાય છે. એવા સુંદર નૃત્યની કળા અમને પણ સમર્પો. જેથી રાજા રાવણની માફક એક ધ્યાનથી નૃત્યાદિ ક્રિયા કરી તીર્થકરની ભક્તિ કરી તીર્થકર નામકર્મ બાંધીએ.
૯ બ્રહ્મદેવ-સુવર્ણની કાયા વાળા, આઠ મુખવાળા, સફેદ વસ્ત્ર ધારણ કરનારા, હંસના વાહનવાળા, કમળ અને પુસ્તક હાથમાં છે જેના એવા, સર્વ દેવના પિતામહ, ઊર્ધ્વલોકના અધિષ્ઠાયક બ્રહ્મદેવ ભગવંતના અભિષેક વખતે હાજર રહી, પ્રભુભક્તિમાં લીન થઈ આપે આપની વાજિંત્રની કલાથી બધાને મુગ્ધ કર્યા છે તેવી પ્રેરણાઓ અમને આપો જેથી અમે પણ ભગવંતના અભિષેક વખતે અમારી વાજિંત્ર કલાથી સર્વને મુગ્ધ કરીએ.
૧૦ નાગ શ્યામ વર્ણવાળા, પદ્મના વાહનવાળા, જેમના હાથમાં નાગ છે, જે પાતાળ લોકના સ્વામી છે. તમો ભવોની ઉત્પત્તિ ભેદના ભગવંતના અભિષેક વખતે ભુવનમાં ચારે બાજુ પ્રદીપ રૂપથઇને જલ્દી એવો પ્રકાશ કરો કે જેથી આકાશ, ફણાઓ ઉપરનાં મણિનાં કિરણોથી શિખાથી જુલવાલે ઇન્દ્ર ધનુષ્યોથી વિભૂષિત હોય તેવું થાય.
દિપાલ સમાપ્તા
નવગ્રહ પૂજન (૧)સૂર્ય-વિશ્વમાં પ્રકાશ કરનારા, હજાર કિરણવાળા નાદેવીના પતિ, વેદના જાણનારા,યમુનાના પિતા, જગતના કામોમાં સાક્ષી રૂપ, પુણ્યકર્મના પ્રભાવક પૂર્વ દિશાના અધિપતિ, સ્ફટીક જેવા ઉજ્વલ લાલ વસ્ત્રવાળા, હાથમાં કમળ વાળા સાત ઘોડાવાળા રથના વાહનવાળા, એવા હે સૂર્ય સકળ સંઘને શાન્તિને કરનારા થાઓ.
(૨) ચન્દ્ર-મહાદેવના મસ્તક ઉપર રહેવા વાળા, સોળ કળાવાળા, તારાના સમુહના સ્વામી, વાયવ્ય દિશાના અધિપતિ, અમૃતરૂપ, અમૃતમય, સર્વ જગતનું પોષણ કરનારા સફેદ વસ્ત્રવાળા, સફેદ દશ ઘોડાના વાહનવાળા, હાથમાં અમૃત
For Private And Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
९०
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि
કુંભવાળા, એવા હે ચન્દ્ર! સકળ સંઘની શાન્તિને કરનારા થાઓ.
(૩) મંગળ-દક્ષિણ દિશાના સ્વામી, પરવાળા જેવા વર્ણવાળા, લાલ વસ્ત્રવાળા, ભૂમિ ઉપર રહેલા, હાથમાં કોદાળો છે એવા હે મંગળ!સકળ સંઘની શાન્તિ કરનારા થાઓ.
(૪)બુધ-ઉત્તર દિશાના સ્વામી, લીલાવસ્ત્ર વાળા, હંસના વાહનવાળા, હાથમાં પુસ્તકવાળા, એવા હે બુધ! સકળ સંઘની શાન્તિને કરનારા થાઓ.
(૫) ગુરુ-ઇશાન દિશાના સ્વામી, સર્વ દેવોના આચાર્ય, સર્વ ગ્રહો કરતાં વિશેષ બળવાન, સુવર્ણ જેવા વર્ણવાળા, પીળા વસ્ત્રવાળા, હાથમાં પુસ્તકને ધારણ કરવાવાળા, હંસના વાહનવાળા એવા હે બૃહસ્પતિ (ગુરુ)! સકળ સંધની શાન્તિ કરનારા થાઓ.
(૭) શુક્ર-દૈત્યના આચાર્ય, અગ્નિદિશાના અધિપતિ, સ્ફટીક જેવા ઉજ્વલ, સફેદ વસ્ત્રવાળા, હાથમાં કુંભવાળા, ઘોડાના વાહનવાળા, એવા હે શુક્ર!સકળ સંઘની શાન્તિ કરનારા થાઓ.
(૭) શનિ-પશ્ચિમ દિશાના અધિપતિ, નીલવર્ણના શરીરવાળા, નીલવસ્ત્રવાળા પરશુને ધારણ કરવાવાળા, કમલ વાહન વાળા એવા હે શનિશ્ચર!સકળ સંઘની શાન્તિ કરનારા થાઓ.
(૮) રાહુ-નૈઋત્ય દિશાના અધિપતિ, કાજળ જેવા વસ્ત્ર વાળા, પરશુને ધારણ કરનારા, સિંહના વાહનવાળા, એવા હે રાહુ! સકળ સંધની શાન્તિ કરનારા થાઓ.
(૯) કેતુ-રાહુના પડછાયા રૂપ, શ્યામ અંગ વાળા, શ્યામ વસ્ત્રવાળા, સર્પના વાહન વાળા, હાથમાં સર્પને ધારણ કરનારા, એવા હે કેતુ દેવતા!સકળ સંઘની શાન્તિ કરનારા થાઓ.
નવગ્રહ પૂજન સમાપ્ત
ત્યાર પછી નવનિધિનું પૂજન કરવામાં આવે છે. આ નિધિના પૂજન દ્વારા આરાધક આત્મા દુન્યવી નિધાન-સંપત્તિને જ નહીં પણ આત્માના શાશ્વત નિધિ રૂપ શ્રી જ્ઞાન-દર્શન- ચારિત્રને પ્રાપ્ત કરી પરમપદને પ્રાપ્ત કરવાની અભિલાષા સેવે છે.
For Private And Personal Use Only
આ રીતે પૂજન વિધિ થયા પછી ભૂતબલિનું વિધાન કરવામાં આવે છે.
ભૂમિની અંદર આકાશમાં તેમજ તિર્ધ્વલોકમાં રહેલા દેવોને બલિપૂજાનો સ્વીકાર કરીને સંઘની શાન્તિ કરવા માટે પ્રાર્થના કરવામાં આવે છે.
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि
९१
કેટલાક એવા પણ દેવતાઓ હોય છે કે જેઓને આવા શુભ કાર્યો રૂચતા નથી હોતા. તેઓ આવા માંગલિક કાર્યમાં વિઘ્ન અંતરાય કરવા ઉપસ્થિત થાય એ સ્વાભાવિક છે. તેઓને બલિ આપવા છતાં પણ સંતુષ્ટ થતાં નથી.
તેઓનું તે તે મુદ્રા દ્વારા વિત્રાસન ક૨વામાં આવે છે. આ એક તાંત્રિક વિધાન છે. પગની પાની ત્રણ વાર જમીન ઉપર પછાડીને ભૂમિમાં રહેલા દેવતાઓનું, આવેશયુક્ત ક્રૂર દૃષ્ટિ નાંખીને આકાશમાં રહેલા દેવતાઓનું અને ત્રણ તાળી પાડીને દિશાઓમાં ફરતા દેવતાઓનું હું વિત્રાસન કરૂં છું. -ભય પમાડું છું.
સ્નાત્રમહોત્સવ : હે ભગવંત! આપને નમસ્કાર થાવ. હે ભવ્ય જીવોને આનંદ આપનારા ત્રણે લોકના ગુરુ રૂપ હે અરિહંત ભગવંત! આપ ઘણું જીવો-ઘણું જીવો અને આપ સમૃદ્ધિને પામો-સમૃદ્ધિને પામો-આપના મૂળાક્ષર મંત્ર ‘અર્હ’ મંડલમય શ્રી સિદ્ધચક્ર પૂજનમાં ક્રમ પ્રમાણે પ્રાપ્ત થયેલું આ સ્નાત્ર શુભોદય-પુણ્યોદયને માટે
અમારા વડે કરાય છે.
હવે અભિષેકનું વિધાન શરૂ થાય છે. પ્રભુના જન્મ સમયે ઇન્દ્ર મહારાજાએ ભગવાનને મેરૂગિરિ પર લઇ જેમ ક્ષીર સમુદ્ર જળ આદિથી અભિષેક કરી ભક્તિ કરી હતી. તેજ પ્રમાણે આરાધક આત્મા પણ પ્રભુનો જન્મભિષેક ઉત્સવ ઉજવી રહ્યો છે. તેમાં પ્રથમ દૂધ આદિ છ દ્રવ્યોથી અભિષેક કરી પછી અષ્ટપ્રકારી પૂજા કરવામાં આવે છે.
મંત્ર પૂર્વક નવે કળશોને અધિવાસિત કરી તેમાં દૂધ દહીં હાથમાં લઇ યંત્ર સન્મુખ ઉભા રહી નવે જણ મધુર સ્વરે પાંચ શ્લોકનું સ્તોત્ર બોલે છે.
તે દિવસ પવિત્ર છે. તે ક્ષણ પણ નિષ્પાપ છે. વળી તે સ્થાન પણ પૂજાને યોગ્ય છે. તે જલને ધારણ કરનારી તીર્થ ભૂમિઓ પણ સર્વનું હિત કરનારી છે. અને તે પાણી પણ મનોહર છે. તેમજ તે કેસરચંદન વિ. ગંધ દ્રવ્યો પણ અમૂલ્ય છે. અને તે કુંભો કલશો પણ નિર્મલ છે. કે જે ધન્ય એવા જેઓ જિનેશ્વર દેવના સ્તોત્રનાં ઉપયોગથી કૃતાર્થતા ચરિતાર્થતાને પામે છે.
ભવ્યાત્માઓ વડે સ્નાત્રને માટે જિનેશ્વરની આગળ હારબંધ રાખેલા સુવર્ણ, રત્ન અને રજતમય કળશો કે જેને પુષ્પમાળ અને ચંદનથી ચર્ચેલા-પૂજેલા છે. કપૂર અગરુ વિ.ની ગંધથી સુવાસિત બનાવ્યા છે. અને ક્ષીર સમુદ્રના પાણી થી ભરવામાં આવ્યા છે. તેની જેમ પોતાની શુભ ઋદ્ધિના સંગમરૂપ સર્વહિતકર મંગલ કુંભો શોભે છે.
પ્રભુનો અભિષેક કરવા માટે હારબંધ ઉભેલા ઇન્દ્રના જેવા શોભતા ભવ્યાત્માઓ જેમણે હૃદયની આગળ હાથમાં કુંભને ધારણ કર્યો છે. તે જાણે સંસાર સમુદ્રને તરવાની
For Private And Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
९२
श्री सिद्धचक्र महापूजन विधि ઇચ્છાવાળા ન હોય અથવા અરિહંત દેવને મન રૂપી મંદિરમાં પધરાવી તેના ઉપર કળશ ચડાવવાની ઇચ્છાવાળા ન હોય? તેવા શોભે છે.
જેમ પ્રભુના જન્મ સમયે પ્રભુ જન્મથી આનંદિત થયેલા દેવતાઓ જ્યારે નાટક કરી રહ્યા હતા, ત્યારે શ્રી મેરૂગિરિના પવિત્ર શિખર ઉપર ઇન્દ્ર મહારાજાઓએ જય જય શબ્દ કરવા પૂર્વક ગીત વાજીંત્રના નાદ પૂર્વક અનેક પવિત્ર તીર્થ જલોથી ભરેલા રજત-મણિ અને સુવર્ણના કલશો વડે પ્રભુનો અભિષેક કર્યો હતો. તે પ્રમાણે કલ્યાણ કારિણી ભક્તિવાળા ભવ્યાત્માઓ અહીં વિધિપૂર્વક તે પ્રભુનો અભિષેક કરે છે.
પાપ દૂર કરનાર અને ત્રણે વિશ્વમાં પવિત્ર, શુદ્ર એવા ઉપદ્રવોનો નાશ કરવાની પ્રાર્થના કરનાર ભવ્યાત્માઓ દ્વારા ધ્યાન કરવા યોગ્ય પરમાત્માના સ્નાત્ર વિધાન સમયે શ્રી અરિહંત પરમાત્માના શાસનની પુષ્ટિ-રક્ષા કરવામાં નિપુણ એવા દેવતાઓ ધર્મ ક્રિયા કરવામાં તત્પર એવા શ્રી સંઘમાં, સજ્જનોમાં,મનુષ્યોમાં અને દેશમાં હંમેશાં શાન્તિ કરનારા થાવ.
ત્યાર પછી દૂધ, દહીં, ઘી, શેરડીનો રસ, સુગંધિ જળ અને તીર્થ જળ વડે શ્રી સિદ્ધચક્ર યંત્રનો અભિષેક કરવામાં આવે છે. અને પછી યંત્રની અષ્ટપ્રકારી પૂજા કરવામાં આવે છે. તે તે પૂજાના પરિણામે ભવ્યાત્માઓ તે તે ફળને પ્રાપ્ત કરે છે.
શ્રી સિદ્ધચક્ર ભગવંતની હંમેશા ભાવપૂર્વક જલ પૂજા કરવાથી ભવ્યાત્મા નિર્મળતાને પ્રાપ્ત કરે છે. પૂષ્પપૂજાથી સુભગતા-સૌભાગ્યને મેળવે છે. કેસર ચંદન વિગેરે સુગંધી દ્રવ્યો દ્વારા પૂજા કરવાથી સ્વામિપણું મેળવે છે. માંગલિક એવા અક્ષતોથી ભગવાનને પૂજી બાહ્ય અભ્યતર બન્ને પ્રકારની લક્ષ્મી મેળવે છે. નૈવેદ પૂજાથી ભોજ્ય મેળવે છે.દીપક પૂજાથી તેજ પ્રાપ્ત કરે છે. ધૂપ પૂજાથી કર્મોનું ઉચ્ચાટન કરી જગતમાં વ્યાપ્ત એવી કીર્તિની સુવાસને મેળવે છે. અને ફળ પૂજાથી કલ્યાણ મંગળના વિધાન ભૂત નિશ્ચલ એવા મોક્ષ રૂપ ફળને મેળવે છે.
For Private And Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
श्री सिद्धचक्र महापूजन विधि
ગ્રહ
તીર્થંકર
રિવ ૬ પદ્મપ્રભ
સોમ |૮ ચંદ્રપ્રભ
મંગલ | ૧૨
www.kobatirth.org
ગ્રહશાન્તિ માટે
પુષ્પ
રક્ત
શ્વેત
રક્ત
બુધ ૧૩,૧૪,૧૫,૧૬,૧૭,૧૮,૨૧,૨૪ પીળુ ગુરુ ૧,૨,૩,૪,૫,૭,૧૦,૧૧ પીળુ
શુક્ર |૯ સુવિધિનાથ
શ્વેત
શનિ ૨૦ મુનિસુવ્રતસ્વામી
શ્યામ
૨૨ નેમનાથ
શ્યામ
નીલ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાય
ૐ હ્રીં નમો સિદ્ધાણં
ૐ હ્રીં નમો અરિહંતાણં
ૐૐ હ્રીં નમો સિદ્ધાણં
ૐ હ્રીં નમો આયરિયાણં
ૐ હ્રીં નમો આયરિયાણં
ૐૐ હ્રીં નમો અરિહંતાણં
ૐૐ હ્રીં નમો લોએ સવ્વ સાહૂણં
ૐૐ હ્રીં નમો લોએ સવ્વ સાહૂણં
ૐ હ્રીં નમો ઉવજ્ઝાયાણં
९३
રાહુ
કેન ૧૯,૨૩
કયા ગ્રહની પીડાથી કયા ભગવાનની અષ્ટ પ્રકારે પૂજા કરવી અને કયા મંત્રથી જાપ કરવો તે ઉપરના યંત્ર ઉપરથી જણાશે.
વલય-પહેલું-નવપદ પૂજન-અષ્ટપ્રકારી પૂજન
પદના અરિહંત સિદ્ધ | આચાર્ય ઉપાધ્યાય સાધુ દર્શન જ્ઞાન ચારિત્ર નામો
For Private And Personal Use Only
તપ
પૂજન | કેસ૨ | કેસર કેસર |કેસર ફુલ | સફેદ | જાસુદ ચંપો |ડમરો
ફુલ નીવેદ ચોખાના ઘઉના ચણાની મગનો
લાડુ લાડુ દાળનો લાડુ લાડુ ફળ શેરડી નારંગી નારંગી પપૈયુ દાડમ મોસંબી | કેરી નવપદ શેરડી/૫ દાડમ ૧ ૫પૈયું૧ મોસંબી/૧ સીતા- ચોખાના અડદ⟩૧ મગ/૧ |ચણાની
ચીકુ
નાથાળ
ઘઉં૧ ઘળાવ
ફળ ૧ |લાડુ પ તા.ક. પદના વર્ણ પ્રમાણે
કેસર કેસર |કૈસર કેસર કૈસર ડમરો (સફેદજાઇ, સફેદ સફેદ | સફેદ
જુઇ,મોગરા જાઇ,જુઇ જાઇ,જુઈ જાઇ,જુઈ અડદનો ચોખાનો |ચોખાનો ચોખાનો ચોખાનો લાડુ લાડુ લાડુ લાડ લાડુ સીતાફળશેરડી શેરડી | શેરડી શેરડી
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
९४
श्री सिद्धचक्र महापूजन विधि શ્રી વીરવિજયજીત અષ્ટપ્રકારી પૂજાના દુહા
જલપૂજાનો દુહો. જલપૂજા જુગતે કરો, મેલ અનાદિ વિનાશ; જળપૂજા ફળ મુજ હોજો, માગું એમ પ્રભુ પાસ /૧//
ચંદનપૂજાનો દુહો શીતલ ગુણ જેહમાં રહ્યો, શીતલ પ્રભુ મુખ રંગ; આત્મ શીતલ કરવા ભણી, પૂજો અરિહા અંગ રી/
- પુષ્પપૂજાનો દુહો. સુરભિ અખંડ કુસુમ ગ્રહી, પૂજો ગત સંતાપ; સુમજંતુ ભવ્ય પરે, કરીએ સમકિત છાપ, //all
ધૂપપૂજાનો દુહો. ધ્યાનઘટા પ્રગટાવીએ, વામનયન જિન ધૂપ; મિચ્છત દુર્ગધ દૂર ટળે, પ્રગટે આત્મસ્વરૂપ જો
દીપકપૂજાનો દુહો. દ્રવ્યદીપ સુવિવેકથી, કરતાં દુઃખ હોય ફોક; ભાવપ્રદીપ પ્રગટ હોવે, ભાસિત લોકાલોક. ////
અક્ષતપૂજાનો દુહો. શુદ્ધ અખંડ અક્ષત ગ્રહી, નંદ્યાવર્ત વિશાલ; પૂરી પ્રભુ સન્મુખ રહો, ટાળી સકલ જંજાલ ll ll
નૈવેધપૂજાનો દુહો. અણાહારીપદ મેં કર્યો, વિગ્રહગાય અનંત, દૂર કરી તે દીજીએ, અાહારી શિવસંત //૭ll
ફળપૂજાનો દુહો. ઇન્દ્રાદિક પૂજા ભણી, ફળ લાવે ધરી રાગ; પુરુષોત્તમ પૂજી કરી, માગે શિવફળ ત્યાગ. Iટll
For Private And Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
श्री सिद्धचक्र
महापूजन
विधि
www.kobatirth.org
ક્ષેત્રપાલનુંવર્ણન
कृष्णसित कपिलवर्ण प्रकीर्ण कोपासितांघ्रि युग्मसदा ।
श्री क्षेत्रपाल पालय भविकजनं विघ्नहरणेन । ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ-કાળા ધોળા અને લાલવર્ણ વાળા, જુદા જુદા દેવો વડે પૂજાયેલા છે ચરણ કમળ જેનાં એવા હે ક્ષેત્રપાળ! ભવિકજનોનું વિઘ્ન હ૨વા વડે રક્ષણ કરો.
માંડલામાં સ્થાપન કરવામાં આવે છે.
નવપદ મહિમા
एयाइं च पयाई आरहंताणं भव्वसत्ताणं ।
हंतु सावि हु मंगल - कल्लाण समिद्ध विद्धिओ । । १ । ।
किं बहुणा महेसर, एयाण पयाण भत्ति भावेणं ।
तं आगमेसि होहिसि, तित्थयरो नथ्थि संदेहो । । २ ।।
यत्पदानि पवित्राणि समालंब्य विधीयते ।
तत्पदस्थं समाख्यातं ध्यानं सिद्धान्तपारगैः । ।
પ્રસ્તુત નવપદોનું આરાધન કરનાર ભવ્ય પ્રાણિઓને સર્વદા મંગળ કલ્યાણ સમૃદ્ધિ અને વૃદ્ધિ અવશ્ય થાઓ. (શ્રી વીરપરમાત્મા ઉપદેશ કરતાં કરે છે કે-) હે મગધાધિપ શ્રેણિક! બહુ કહેવાથી શું? આ નવપદ તરફના ભક્તિભાવથી ભવિષ્યકાળમાં અવશ્ય તમો તીર્થંકર થશો (રત્નશેખર સૂરિ)
९५
જે જે પવિત્ર પદો છે તેનું આલંબન લઇને ધ્યાન કરાય તે પદસ્થ ધ્યાન ગીતાર્થોએ નિવેદન કરેલું છે.
ध्यानाज्जिनेश भवतो भविनः क्षणेन । देहं विहाय परमात्मदशां व्रजन्ति ।
આ નવપદો પરમ તત્ત્વ છે. ઉચ્ચ રહસ્ય છે. મહામંત્ર છે. પરમ અર્થ છે. અને સાક્ષાત્ મોક્ષપદ છે. સર્વજ્ઞોએ ઉપદેશેલ છે.
દર્શન પદનું વર્ણન
For Private And Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
०६
श्री सिद्धचक्र महापूजन विधि तीव्रानलादुपलभावमपास्य लोके। चामीकरत्वमचिरादिव धातुभेदाः ।।१।।
(કલ્યાણમંદિર) હે જિનેશ્વર દેવ! જેમ લોકમાં તીવ્ર અગ્નિના સંયોગથી સોનું આદિ ધાતુઓ માટીનું મિશ્રિત પણું છોડી દઇ શુદ્ધ બને છે. તેમ ભવ્ય પ્રાણિઓ તમારા ધ્યાનથી ક્ષણવારમાં શરીર ને છોડી દઇને પરમાત્મદશાને પામે છે. અર્થાત્ ભક્તિ વિના મુક્તિ નથી.
(સિદ્ધસેન દિવાકર સૂરિ) भत्तिए जिणवराणं, परमाए खीणपिज्जदोसाणं। आरोग्ग बोहिलाभं, समाहिमरणं च पावेंति।।
જેમના રાગ દ્વેષ રૂપી દોષો ક્ષીણ થઇ ગયા છે એવા વીતરાગ દેવની પરમ ભક્તિ કરવાથી આરોગ્ય, સમ્યગુ દર્શનનો લાભ, અને સમાધિ મરણ પામી શકાય છે.
‘તૃપિ નિ નવ નામ સુરો અને સુરેન્દ્રો પરમાત્માની ભક્તિમાં અપૂર્વ આહ્વાદ અનુભવે છે. ત્યારે સ્વર્ગને તણખલા સમાન પણ ગણતા નથી.
यास्याम्यायतनं जिनस्य लभते, ध्यानाच्चतुर्थफलं। षष्ठं चोत्थित प्रस्थितोऽष्टममथो गन्तुं प्रवृत्तोऽध्वनि। श्रद्धालु दर्शनं बहिर्जिनगृहात् प्राप्तस्ततो द्वादशं । मध्ये पाक्षिकमीक्षिते जिनपतौ मासोपवासं फलं ।।१।।
હું દેરાસર જઇશ એવા વિચારથી એક ઉપવાસનું, ઉભા થતાં બે ઉપવાસનું, ચાલતાં ત્રણ, શ્રદ્ધા સહિત માર્ગમાં જતાં ચાર ઉપવાસનું, જિનમંદિર પાસે આવતાં પાંચ ઉપવાસનું દેરાસરના મધ્યે જતાં પંદર ઉપવાસનું, અને શ્રી પરમાત્માના દર્શન કરતા એક માસના ઉપવાસનું ફળ મેળવે છે.
દ્રષ્ટાન્ન-નંદ મણિયાર દેડકાનો જીવ મહાવીર પ્રભુના દર્શનની ભાવના ભાવતાં, રસ્તામાં જતાં શ્રેણિક રાજાના ઘોડાનો પગ તેના પર આવતાં સદ્ગતિ સૌધર્મ દેવલોકમાં ઉત્પત્તિ, દર્શનની ભાવના પણ સદ્ગતિમાં લઈ જાય છે. તો તેમની પૂજા અને ભાવનામાં આત્મા લીન બને તો કેવલ જ્ઞાન મેળવે.
For Private And Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि
વિસર્જન या पाति शासनं जैन, सद्यः प्रत्यूह नाशिनी। साभिप्रेत समृद्ध्यर्थं भूयाच्छासनदेवताः । श्रीसिद्धचक्राधिष्ठायक देवा देव्यश्च स्वस्थानाय गच्छन्तु गच्छन्तु। पुनरागमनाय प्रसीदन्तु प्रसीदन्तु स्वाहा।। कीर्तिश्रियो राज्यपदं सुरत्वं, न प्रार्थये किंचन देव यत्त्वाम् । मत्प्रार्थनीयं भगवन् प्रदेयं, स्वदास्यते मां नय सर्वदापि ।।
હે પ્રભુ! તમારી પાસેથી કીર્તિ, લક્ષ્મી, રાજ્યપદ, દેવપણું તેમનું કાંઇ પણ હું માગતો નથી. હે ભગવન્! મારી પ્રાર્થના એવી છે કે-તારા દાસપણાને ભવોભવ તું
५भा.
(क्षमापना) जिनेन्द्र भक्त्या जिनभक्तिभाजां, येषां च पूजाबलि पुष्प धूपान्। ग्रहागता ये प्रतिकूलतां च, ते सानुकुला वरदा भवन्तु।। देवदेवार्चनार्थाय, पुरोहता हि ये सुराः। ते विधायार्हतां पूजा, यान्तु सर्व यथागतम् ।। भूमो स्खलितपादानां, भूमिरेवालंबनं, त्वयि जिनापराधानां, त्वमेव शरणं मम ।।
આશીર્વાદ લોક सौभाग्यं भाग्यमग्र्यं किल विमलकुले संभवश्चापि संपत्, लक्ष्मीरारोग्यमङ्गे सखीसूत दयिता बंधुवर्ग प्रवृद्धि । सर्वस्तात मारकल्पद्रुमजिन चरणे दीवरोद्यत् प्रसादात्, सौख्यं स्वर्गापवर्ग प्रभवमपि जयो रम्यमैश्वर्यमाशु।
શ્રેષ્ઠ કલ્પવૃક્ષ સમાન જિનેશ્વર ભગવાનનાં ચરણ કમળના પ્રસાદથી સૌભાગ્ય, શ્રેષ્ઠ ભાગ્ય, નિર્મળ કુળમાં જન્મ, સંપત્તિ, લક્ષ્મી, શારિરિક આરોગ્ય, મિત્ર, પુત્ર, સ્ત્રી અને બંધુ વર્ગની વૃદ્ધિ, સ્વર્ગ અને મોક્ષનાં સુખ, વિજય તેમજ સુંદર ઐશ્વર્ય આ સર્વ પ્રાપ્ત થાય છે.
For Private And Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि न स्वर्गाप्सरसां स्पृहा समुदये नो नारकछेदने । नो संसार परीक्षितो न च पुनर्निर्वाणनित्य स्थितौ । तत्पादद्वितयं नमामि भगवन् किं त्वेककं प्रार्थये। त्वद्भक्ति मम मानसे भव भवे भूयाद्विभो निश्चला।।
(આચાર દિનકર) હે પ્રભુ મને સ્વર્ગની સુંદર અપ્સરાઓના સમુદાય મળે તેવી સ્પૃહા નથી. નરકનાં દુઃખો નષ્ટ થાય તેવી પણ અભિલાષા નથી. મારા સંસારનાં પરિભ્રમણનો સર્વથા ક્ષય થાય તે માટે પણ મને જરાય ઈચ્છા નથી. અને મારોમુક્તિપુરીમાં સદાય વાસ થાય તેની પણ ચાહના નથી. પરંતુ હે દેવાધિદેવ! હું તારા ચરણ યુગલને વારંવાર નમસ્કાર કરું છું. અને તને એકજ પ્રાર્થના કરું છું કે તારી ભક્તિ મારા અંતરમાં ભવોભવ અવિચલ રહે.
ક્ષમાપના आशातना या किल देवदेव, मया त्वदर्चारचनेऽनुषक्ता । क्षमस्व तां नाथ कुरु प्रसाद, प्रायो नराः स्युः प्रचुरप्रमादाः ।। सर्व मंगलमांगल्यं, सर्व कल्याणकारणं, प्रधानं सर्व धर्माणां जैनं जयति शासनं । आज्ञाहीनं क्रियाहीनं, मंत्रहीनं च यत्कृतं, तत्सर्वं कृपया देव, क्षमन्तु परमेश्वराः ।।
સમાપ્ત
ક્ષમાપનાનો જાપ
અસિઆઉસા નાસ્તિ જપતો પાતકમી સાધક-જાપ કરવા વાળો પોતે ખુદ જાપ મય બની જાય તો તેનાં પાપો નાશ પામે છે. કાર્યની સિદ્ધિ મળે છે. જે જંપ આપે તે જાપ જંપ ન વળે અને અજંપો રહે તેનું નામ જાપ નથી. જાપ અમોઘ અને અચુક સાધન છે. નમસ્કાર મંત્રાધિરાજનો જાપ સ્વ-માતાની મસ્તી છે. નમસ્કારનો જાપ આર્ત અને રૌદ્રધ્યાન કેવી રીતે તોડે છે. જાપની ક્રિયા સ્વજાગૃતિ અને સ્વરૂપ અને સ્વરમણતાનું મહાનું પરિણામ લાવે છે.
For Private And Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि
९९
અક્ષરનાં પ્રત્યેક જાપ વખતે સાધકના ચિત્તમાં ચિત્ત પ્રસન્નતાનો રંગીન ફુવારો ઉડ્યા કરે છે. પાર્શ્વ સંગીત (બેકગ્રાઉન્ડ મ્યુઝીક)સમગ્ર વિકાસનું રહસ્ય છે. (કિંગડમ ઓફ ધી હેવન) શ્રી હરિભદ્રસૂરિએ યોગ બિંદુમાં જાપ માટે ત્રણ પ્રકાર કહ્યા છે. ૧ ભાષ્ય (હોઠે હલાવીને મંત્રનો ઉચ્ચાર કરે ત. ૨ ઉપાંશુ (હોઠ બીડીને રટન કરે તે ). ૩ માનસ (મનની વૃત્તિ થી જપાય તે).
નવિધિ
ઉત્કૃષ્ટ પુણ્ય રાશી એકત્ર થાય તો પામે! ખાસ કરીને ચક્રવર્તીને પ્રાપ્ત થાય છે. ગંગા નદીના મુખમાં માગધ તીર્થમાં રહે છે. આઠ ચક્રો ઉપર પ્રતિષ્ઠિત છે. મુખ વૈડુર્ય મણિના બારણાંથી આચ્છાદિત કરેલ હોય છે. નાગકુમાર નિકાયના દેવો અધિષ્ઠાયક હોય છે. શુક્લપક્ષની નોમ તે નવનિધિ તપ.
મન્ત્ર મહોદધિ
(સ્તવનનો સાર)
મન્ત્રનો મહાસાગર છે.
નિર્મળ એવા મંત્રનો તેની સ્તુતિ કરીને યથાવિધિ ગણધર રચિત સિદ્ધચક્રના યંત્રનું વર્ણન કરું છુ.‘અર્હમ્ ’ જે બિંદુ અને કલાથી સહિત છે. (ઉપર નીચે) તેનું ધ્યાન કરવું એ પ્રાણવાદી બીજથી વીંટળાએલો છે. મૂલમંત્ર સત્સાધકને સિદ્ધિ આપે છે. પ્રથમ વલયમાં પ્રસિદ્ધ પરમેષ્ઠિમંત્રનું ધ્યાન ક૨વામાં આવે છે. બીજામાં ગણધર સેવિત અને પ્રભુત્વ આપનારું સમ્યજ્ઞાનને પ્રણામ કરવામાં આવે છે. ત્રીજા વલયમાં સોળ વિદ્યાદેવીનું પદ્મના આઠ પાંખડા સ્વર-વ્યંજનનું પૂજન કરવામાં આવે છે. ત્રણ રેખા દોરીને ત્યાર પછીના વલયમાં ગુરુપાદુકા પૂજન અને એના મૂળમાં નવગ્રહનું પૂજન કરવામાં આવે છે. જે ભવ્ય જીવોનું દુઃખ દૂર કરે છે. કુંભના કંઠની અંદર નવિનિધ અને બહારના ભાગમાં દિક્પાલનું પૂજન કરવામાં આવે છે. ધ્યાન ધરવાથી ભવ્યજીવોને ઇચ્છિત ફલ પ્રાપ્ત થાય છે.
સમાપ્ત
For Private And Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦
श्री सिद्धचक्र महापूजन विधि પંડિત શ્રી પદ્મવિજયજી કૃત નવપદ પૂજા શ્રુતદાયક શ્રુત દેવતા, વંદુ જિન ચોવીશા ગુણ સિદ્ધચક્રના ગાવતાં, જગમાં હોય જગીશ ના અરિહંત સિદ્ધ સૂરિ નમું, પાઠક મુનિ ગુણધામી દંસણ ના ચરણ વળી, તપગુણ માંહે ઉદ્દામ રા ઇમ નવપદ ભક્તિ કરી, આરાધો નિત્યમેવા જેહથી ભવદુઃખ ઉપશમે, પામે શિવ સ્વયમેવ ફll તે નવપદ કાંઇ વરણવું, ધરતો ભાવ ઉલ્લાસll ગુણિ ગુણગણ ગાતાં થકા, લહિયે જ્ઞાન પ્રકાશ ૪ પ્રતિષ્ઠા કલ્પે કહી, નવપદ પૂજા સારી તેણે નવપદ પૂજા ભણું, કરતો ભક્તિ ઉદાર પી
ઢાળ પહેલી રાગ - ભેરવા પ્રથમ પદ જિનપતિ, ગાઇએ ગુણતતિ, પાઇએ વિપુલ ફળ સહન આપી નામ ગોત્રજ સુણ્ય કર્મ મહાનિર્જય, જાય ભવ સંતતિ બદ્ધ પાપી૧// એક વર રૂપમાં, વરણ પંચે હોય, એક તુજ વર્ણ તે જગ ન માયો.. એક તિમ શ્લોકમાં, વરણ બત્રીશ હીએ, એક તુજ વર્ણ કિણહી ન ગવાયો//// વાચગુણ અતિશયા, પાડિહેરા સયા, બાહ્ય પણ એ ગુણા કુણેન ન ગવાયી કેવળના તહ, કેવળદંસણ-પમુહઅત્યંતર જિના પાયા, તેહ મુહ પદ્મથી કેમ કહાયll૩.
For Private And Personal Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि
૧૦૬.
_ગીતનો દુહો. જિન ગુણ અનંત અનંત છે, વાચ ક્રમ મિત દહી બુદ્ધિરહિત શક્તિ વિકલ, કેમ કહું એકણ જીહાકા
Allઢાળ બીજી રાગ દેશાખી ભાવધરી ભવિ પૂજિયે, તિગ અડપણ ભયો તિમ સત્તરભેદે કરી, પૂજે ગત ખેયlભા. /// ઇગવીશ અડય ભેદથી, જિન ભાવ સંભારી પૂજા પરિગલ ભાવશું, પ્રભુ આણાકારી ભાવારી પૂજા કરતાં પૂજ્યની, પૂજ્ય પોતે થાવા. તુજ પદ પા સેવક તિણે, અક્ષય પદ પાવ ભા. /hal
માદ્વિતીય શ્રસિદ્ધપદ પૂજા
ને દુહો છે. સિદ્ધ સ્વરૂપી જે થયા, કર્મ મેલ સહિ ધોયા. જેહ થશે ને થાય છે, સિદ્ધ નમો સહુ કોયડા
liઢાળ ત્રીજી પારિરે જાતિનું ફૂલ સરગથી-એ દેશી. નમો સિદ્ધાણં હવે પદ બીજે, જે નિજ સંપદ વરિયા રા. જ્ઞાન દર્શન અનંત ખજાનો, અવ્યાબાધ સુખ દરિયા કે સિદ્ધ સુબુદ્ધ કે સ્વામી નિજામી કે, હારે વાલા પ્રણમો નિજગુણ કામી રા. ગુણકામી ગુણકામી ગુણવંતા, જે વચનાતીત હુઆ રાઉll એ આંકણીul ક્ષાયિક સમકિત ને અક્ષય સ્થિતિ, જેહ અરૂપી નામા અવગાહન અગુરુલઘુ જેહની, વીર્ય અનંતનું ધામ કી સિદ્ધ. રા. ઇમ અડકર્મ અભાવે અડગુણ, વળી ઇગતીસ કહેવાયા. વળીય વિશેષે અનંત અનંતગુણ; નાણ નયણ નિરખાયી નિત્ય નિત્ય વંદના થાય છે. સિ. /all
For Private And Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨
श्री सिद्धचक्र महापूजन विधि
|દુહો ! જિહાં નિજ એક અવગાહના, તિહાં નમું સિદ્ધ અનંતil ફરસિત દેશ પ્રદેશને, અસંખ્યગુણા ભગવંતો
llઢાળ ચૌથી રાગ-ફાગી. સિદ્ધ ભજો ભગવંત, પ્રાણી પૂર્ણાનંદી સિદ્ધ .. લોકાલોક લહે એક સમયે, સિદ્ધિવધૂ વરકતા પ્રાણી. અજ અવિનાશી અક્ષય અજરામર, સ્વદ્રવ્યાદિકવંતાપ્રાણી./૧/. વર્ણ ન ગંધ ન રસ નહીં ફરસન, દીર્ઘ હ્રસ્વ ન હુતાપ્રાણી./ નહીં સૂક્ષ્મ બાદર ગતવેદી, ત્રસ થાવર ન કાંતી/પ્રાણી.રો અકોહી, અમાની, અમારી, અલોભી, ગુણ અનંત ભદતીપ્રાણી.// પદ્મવિજય નિત્ય સિદ્ધ સ્વામિને, લળી લળી લળી પ્રણમંતtપ્રાણી..all
તૃતીય શ્રી આચાર્ય પદ પૂજાll
1| દહો || પડિમા વહે વળી તપ કરે, ભાવના ભાવે બારા નમિયે તે આચાર્યને, જે પાળે પંચાચારોહમાં
llઢાળ પાંચમીul સંભવ જિનવર વિનતિ-એ દેશll આચારજ ત્રીજે પદે, નમિયે જે ગચ્છ ધોરી રા ઇંદ્રિય તુરંગમ વશ કરે, જે લહી જ્ઞાનની દોરી રાઆિચા.//I/ શુદ્ધ પ્રરૂપક ગુણ થકી, જે જિનવર સમ ભાખ્યા રા છત્રીશ છત્રીશી ગુણે; શોભિત સમયમાં દાખ્યા રાઆિચા./રા ઉત્કૃષ્ટા ત્રીજે ભવે, પામે અવિચલ ઠાણ રા ભાવાચારજવંદના, કરિયે થઇ સાવધાનરી/આચારજોફll
|| દુહો | નવવિધ બ્રહ્મ ગુપ્તિ ધરે, વર્ષે પાપ નિયાણા વિહાર કરે નવ કલ્પ નવ, સૂરિ તત્ત્વના જાણી/૧૦
For Private And Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१०३
श्री सिद्धचक्र महापूजन विधि
Nઢાળ છઠી રાગ-બિહાગડો મુજ ઘર આવજો રે નાથ-એ દેશી સત્તાવીશ ગુણ સાધુના, શોભિત જાસ શરીર નવકોટી શુદ્ધ આહાર લે, ઈમ ગુણ છત્રીરો ધીરા ભવિજન ભાવશું નમો આજ૧/l. જિમ પામો અક્ષયરાજા ભવિ. એ આંકણી જે પ્રગટ કરવા અતિ નિપુણ, વર લબ્ધિ અઠાવીશી અડવિધ પ્રભાવકપણું ધરે, એ સૂરિગુણ છત્રીશી ભવિ.રા. તજે ચૌદ અંતર ગ્રંથીને, પરિષહ જિતે બાવીશી કહે પદ્મ આચારજ નમો, બહુ સૂરિ ગુણ છત્રીશીભવિ. ૩ll
ચતુર્થ ઉપાધ્યાયપદ પુજા/l
_દુહો ચોથે પદ પાઠક નમું, સકલ સંઘ આધારી ભણે ભણાવે સાધુને, સમતા રસ ભંડારા૧૧
ઢાળ સાતમી રાગ-બસંતા | તું તો જિન ભજ વિલંબ ન કર હો, હોરી કે ખેલાયા-એ દેશી તું તો પાઠક પદ મન ધર હો રંગીલે જીઉરાdl. રાય રંક જસુ નિકટ આવે, પણ જસ નહિ નિજ પરહોહો રંગીલે III સારાદિક ગચ્છ માંહે કરતા, પણ રમતા નિજ ઘર હોll હો રંગીલે ગીરા દ્વાદશાંગ સઝાય કરણકું, જે નિશદિન તત્પર હો હો રંગીલે ફી એ ઉવઝાય નિયામક પામી, તું તો ભવસાગર સુખે તર હો હો રંગીલે .ll જે પરવાદિ સંત ગજ કેરો, ન ધરે હરિપરેડર હો હો રંગીલે.પા. ઉત્તમ ગુરૂપદ પદ્મ સેવનથૈ, પકડે શિવવધૂ કર હો હો રંગીલે.ફા.
! દુહો છે આચારજ મુખ આગળે, જે યુવરાજ સમાની નિદ્રા વિકથા નવિ કરે, સર્વ સમય સાવધાની રા.
For Private And Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૦૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
IIઢાળ આઠમી।। જિનવચન વૈરાગિયો હો ધન્ના-એ દેશી।।
મુકી રાગ ને રીશ રે એકા.૧
અંગ ઇગ્યાર પૂરવધરા હો મિત્તા, પરિસહ સહે બાવીશી ત્રણ્ય ગુપ્તિ ગુપ્તા રહે હો મિત્તા, ભાવે ભાવના પચ્ચવીશ રે એકા. ૨ અંગ ઉપાંગ સોહામણા હો મિત્તા,
श्री सिद्धचक्र महापूजन विधि
નમો ઉવજ્ઝાયાણં જપો હો મિત્તા,
જેહના ગુણ પચવીશ રે એકાગર ચિત્તા
એ પદ ધ્યાવો બે। એ પદ ધ્યાવો ધ્યાનમાં હો મિત્તા,
ધારતા જેહ ગુણીશll
ગુણતા મુખ પદ્મથી હો મિત્તા,
નંદી અણુયોગ જગીશ રે, એકાગર ચિત્તા.॥૩॥ ॥ પંચમ શ્રીસાધુપદ પૂજા// ॥ દુહો ||
હવે પંચમ પદે મુનિવરા, જે નિર્મમ નિઃસંગ દિન દિન કંચનની પરે, દીસે ચઢતે રંગ।।૧૩।। ।।ઢાળ નવમી રાગ-બસંતા
॥ મો મન ભવનવિશાલ સાંઇયાં, મો મન-એ દેશી મુનિવર ૫૨મ દયાલ ભવિયાં।।મુનિ.॥ તુમે પ્રણમોને ભાવ વિશાલભવિયાં’મુનિ. એ આંકણી
For Private And Personal Use Only
કુખીસંબલ મુનિવર ભાખ્યા, આહાર દોષ ટાળે બિયાલા ભવિયાં મુનિ. બાહ્ય અત્યંતર પરિગ્રહ છાંડી, જીણે છાંડી વિ જંજાલભવિયાં||મુનિ ||૧|| જિણેએ ઋષિનું શરણ કર્યું તિણે, પાણી પહેલી બાંધી પાળ।ભવિયાં||મુનિ. જ્ઞાન ધ્યાન કિરિયા સાધંતા, કાઢે પૂર્વના કાળ ભવિયાં।।મુનિ.॥૨॥
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬
श्री सिद्धचक्र महापूजन विधि સંયમ સત્તર પ્રકારે આરાધે, છ જીવના પ્રતિપાળાભિવિયાં મુનિ.// ઇમ મુનિગુણ ગાવે તે પહેરે, સિદ્ધિ-વધૂ વરમાળાભિવિયા/મુનિ.llall
| દુહો || પાંચ ઇંદ્રિય વશ કરે, પાળે પંચાચારી પંચ સમિતા રહે, વંદુ તે અણગારી/૧૪ો.
lઢાળ દશમી ગિરિરાજકું સદા મોરી વંદના રે-એ દેશી. મુનિરાજ કું સદા મોરી વંદના રીમુનિ. ભોગવમ્યા તે મનશું ન ઇચ્છ, નાગ ન્યું હોય અગંધનારી મુનિ.// પરિસહ ઉપસર્ગે સ્થિર રહેવે, મેરૂપરે નિકંપના રે મુનિ./૧ ઇચ્છા મિચ્છા આવસિયા નિસહિયા, તહકાર ને વલિ છંદનારી મુનિ. પૃચ્છા પ્રતિપૃચ્છા ઉપસપંદા, સામાચારી નિમંતના રીમુનિ.રા. એ દશવિધ સામાચારી પાળે, કહે પા લેઉ તસ ભામણા રામુનિ. એ ઋષિરાજ વંદનથી હોવે, ભવભવ પાપનિકંદના રીમુનિરાજ...૩
Iષષ્ઠ શ્રી દર્શનપદ પૂજાll
છે દહી છે. સમકિત વિણ નવ પૂરવી, અજ્ઞાની કહેવાયા સમકિત વિણ સંસારમાં, અરહો પરહો અથડાયોનપા
ઢાળ અગિયારમી રાગ-સારંગા પ્રભુ નિર્મલ દર્શન કીજિયાએ આંકણીII આતમજ્ઞાનકો અનુભવદર્શન, સરસ સુધારસ પીજિયોપ્રભુ.l/૧// જસ અનુભવ અનંત પરિવઠ, ભવ સંસાર સહુ કીજિયપ્રિભુ./ ભિન્નમુહુર્ત દર્શન ફરસનર્થે, અર્ધ પરિયટે સીઝિયાપ્રભુ.રા. જેહથી હોવે દેવ ગુરૂ ફુનિ, ધર્મ રંગ અઠમિજિયી|પ્રભુ II ઇસ્યો ઉત્તમ દર્શન પામી, પદ્મ કહે શિવ લીજિયીપ્રભુ રૂ.
For Private And Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१०६
श्री सिद्धचक्र महापूजन विधि
| દુહો || સમકિતી અડ પવયણ ધણી, પણ જ્ઞાની કહેવાયા. અદ્ધ પુદ્ગલ પરાવર્તમાં, સકલ કર્મમલ જાયઈ/૧૧ાાં
ઢાળ બારમી ધન્ય ધન્ય સંપ્રતિ સાચો રાજા-એ દેશી. સમ્યગદર્શન પદ તુમે પ્રણમાં, જે નિજ ધુર ગુણ હોય રી/ ચારિત્ર વિણ લહે શાશ્વત પદવી, સમકિત વિણ નહિ કીય રી સમ્યગુ./૧ સદ્દતણા ચઉ લક્ષણ દૂષણ, ભૂષણ પંચ વિચારો રીય જયણા ભાવણા ઠાણ આગારા, ષ ષટ્ તાસ પ્રકારો રીસિમ્યગુ.lીરી શુદ્ધિ લિંગ ત્રણ આઠ પ્રભાવક, દશવિધ વિનય ઉદારો રા. ઇમ સડસઠ ભેદે અલંકરિયો, સમકિત શુદ્ધ આચારો રાસિમ્યગુ... ll કેવલી નિરખિત સૂક્ષ્મ અરૂપી, સ જેહને ચિત્ત વસિયો રે જિન ઉત્તમ પદ પદ્યની સેવા, કરવામાં ઘણું રસિયો રાસભ્ય ૪ll
સપ્તમ શ્રી જ્ઞાનપદ પૂજા
|| દુહો || નાણ સ્વભાવ જે જીવનો, સ્વપર પ્રકાશક જેહા તેહ નાણ દીપક સમું, પ્રણમો ધર્મ સ્નેહાના
1. ઢાળ તેરમી નારાયણની દેશી જિમ મધુકર મન માલતી રે-એ દેશી નાણ પદારાધન કરો રે, જેમ લહ નિર્મલ નાણ રાભવિકજના શ્રદ્ધા પણ થિર તો રહે રે, જો નવતત્ત્વ વિજ્ઞાણાભવિકIનાણ.III અજ્ઞાની કરશે કિડ્યું રે, શું લહેશે પુણ્ય પાપ રી ભવિકI/ પુણ્ય પાપ નાણી લહેરે, કરે નિજ નિર્મળ આપ રાભવિક.નાણારા પ્રથમ જ્ઞાન પછી દયા રે, દશવૈકાલિક વાણ રાભવિક.// ભેદ એકાવન તેહના રે, સમજો ચતુર સુજાણ રી ભવિક.Iનાણ.ll
For Private And Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१०७
श्री सिद्धचक्र महापूजन विधि
| દુહો . બહુ ક્રોડો વરસે ખપે, કર્મ અજ્ઞાને જેહા જ્ઞાની શ્વાસોશ્વાસમાં કર્મ ખપાવે તેહા૧૮.
ઢાળ ચૌદમી હો મતવાલે સાજનાં-એ દેશી નાણ નમો પદ સાતમે, જેહથી જાણે દ્રવ્યભાવ મેરે લાલા જાણે જ્ઞાન ક્રિયા વળી, તિમ ચેતન ને જડભાવ મેરે IIનાણ./૧/l નરક સરગ જાણે વળી, જાણે વળી મોક્ષ સંસારામેરે. હેય શેય ઉપાદેય લહે, લહે નિશ્ચય ને વ્યવહારા મેરે..નાણ.રા. નામ ઠવણ દ્રવ્યભાવ જે, વળી સગ નય ને સપ્તભંગામેરે.. જિન મુખ પદ્મ દ્રહ થકી, લહો જ્ઞાન પ્રવાહ સુગંગામેરે નાણ.IN
અષ્ટમ શ્રીચારિત્રપદ પૂજાll
|| દુહો .. ચારિત્રધર્મ નમો હવે, જે કરે કર્મ નિરોધા ચારિત્રધર્મ જસ મન વસ્યો, સફલો તસ અવબોધll૧૯
_| ઢાળ પંદરમી. Iટુંક અને ટોડા વચે રે, મેંદી કેરો છોડ, મેંદી રંગ લાગ્યો-એ દેશી ચારિત્ર પદ નમો આઠમે રે, જેહથી ભવ ભય જાયસંયમ રંગ લાગ્યો, સત્તર ભેદ છે જેહના રે, સીત્તેર ભેદ પણ થાયી સંયમ.વી. સમિતિ ગુપ્તિ મહાવ્રત વળી રે, દશ ખત્યાદિક ધર્મસંયમ.// નાણ કારય વિરતિય છે રે, અનુપમ સમતા શમી સંયમ.રો બાર કષાય ક્ષય ઉપશમે રે, સર્વ વિરતિ ગુણઠાણી સંયમ.. સંયમ ઠાણ અસંખ્ય છે રે, પ્રણમો ભવિક સુજાણીસંયમ.la/
|| દુહો || હરિકેશી મુનિ રાજિયો, ઉપન્યો કુલ ચંડાલા પણ નિત્ય સુર સેવા કરે, ચારિત્ર ગુણ અસરાલારનાં
For Private And Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
श्री सिद्धचक्र महापूजन विधि /lઢાલ સોલમાં | l/સાહિબ કબ મિલે સસનેહી પ્યાર હો સા.-એ દેશી સંયમ કબ મિલે, સસનેહી પ્યારા હોસંયમ. એ આંકણી હું સમકિત ગુણઠાણ ગવારા, આતમર્સે કરત વિચારા હો સંયમ./૧/ દોષ બહેતાલીશ શુદ્ધ આહાર, નવકલ્પી ઉગ્ર વિહાર હોll સંયમ. રા. સહસ તેવીશ દોષરહિતનિહારા, આવશ્યક દાયવારા હા!સંયમ.ll પરિસહ સહનાદિક પરકારા, એ સબ હે વ્યવહારા હોસંયમ.ll નિશ્ચય નિજ ગુણ ઠરણ ઉદારા, લહત ઉત્તમ ભવપારા હોસિયમ.પી મોહાદિક પરભાવસે ન્યારા, દુગ ના સંયુત સારા હોસિંયમ.કો! પદ્ય કહે ઇમ સુણી ઉજમાલા, લહે શિવવધૂવરતારા હોસિયમ થી
Iનવમ શ્રી તપપદ પૂજા
ને દુહો || દ્રઢપ્રહારી હત્યા કરી, કીધાં કર્મ અઘોરી તો પણ તપના પ્રભાવથી, કાચાં કર્મ કઠોરારિ૧/
ઢાળ સત્તરમી પુરૂષોત્તમ સમતા છે ત્યારા ઘટમાં-એ દેશી. તપ કરીએ સમતા રાખી ઘટમાંતિપ.. તપ કરવાલ કરાલ લે કરમાં, અડીએ કર્મ અરિભટમાંતિપ.ll૧l. ખાવત પીવત મોક્ષ જે માને, તે સિરદાર બહુ જટમાં તા.ર/l એક અચરજ પ્રતિશ્રોતે તરતાં, આવે ભવસાયર તટમાં તપ.ll કાલ અનાદિક કર્મ સંગતિયું, જઉ પડિયો ક્લે ખટપટમાંતિપ.૪ll તાસ વિયોગ કરણ એ કરણ, જેણે નવિ ભમિયે ભવતટમાંગતપ/પી હોયે પુરાણા તે કર્મ નિર્જરે, એ સમ નહિ સાધન ઘટમાં તપ.liફા. ધ્યાન તપે સવિ કર્મ જલાઇ, શિવવધૂ વરિયે ઝટપટમાંૌતિપ.ll
|| દુહો ! વિદન ટળે તપ ગુણથકી, તપથી જાય વિકારા પ્રશસ્યો ત૫ ગુણથકી, વીરે ધન્નો અણગારપરા
For Private And Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
श्री सिद्धचक्र महापूजन विधि
IIઢાળ અઢારમી સચ્ચા સાંઇ હો, ડંકાજોર બજાયા હો-એ દેશી તપસ્યા કરતાં હો ડંકા જોર બજાયા હો। એ આંકણી. ઉજમણા તપ કેરાં કરતા, શાસન સોહા ચઢાયા હો।। વીર્ય ઉલ્લાસ વધે તેણે કારણ, કર્મ નિર્જારા પાયાતપ॥૧॥ અડસિદ્ધિ અણિમા લધિમાદિક, તિમ લદ્ધિ અડવીસા હો વિષ્ણુકુમારાદિક પરે જગમાં, પામત જયંત જગદીશા તપ.||૨|| ગૌતમ અષ્ટાપદગિરિ ચઢિયા, તાપસ આહાર કરાયા હો જે તપકર્મ નિકાચિત તપર્વ, ક્ષમાસહિત મુનિરાયા તપ ||૩|| સાડા બાર વરસ જિન ઉત્તમ, વીરજી ભૂમિ ન ઠાયા હોII ઘોર તપે કેવળ લહ્યા તેહના; પદ્મવિજય નમે પાયાIIતપ.૪॥ || કળશ || રાગ-ધન્યાશ્રી।।
આજે મહારે ત્રિભુવન સાહેબ તૂઠો,
અનુભવ અમૃત વૂઠો।।
ગુણી અનુયાયી ચેતના કરતાં,
કિશું અ કરે મોહ રૂઠો ભવિ પ્રાણી હો। આજ .||૧||
એ નવપદનું ધ્યાન ધરતાં,
નવ નિધિ ઋદ્ધિ ઘરે આવે
નવ નિયાણાનો ત્યાગ કરીને,
નવ ક્ષાયિક પદ પાવે ભવિ. આજ .||૨|
વિજયસિંહસૂરિ શિષ્ય અનુપમ,
ગીતા૨થ ગુણરાગી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્યવિજયતસ શિષ્ય વિબુધવર,
કપૂરવિજય વડભાગી॥ IIભવિ.|| આજ. ગા
તાસ શિષ્ય શ્રી ખિમાવિજયવર
જિનવિજયપંન્યાસી
For Private And Personal Use Only
१०९
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
990
www.kobatirth.org
શ્રી ગુરુ ઉત્તમવિજય સુશિષ્યો,
શાસ્ત્રાભ્યાસ વિલાસવિ.આજ॥૪॥ ગજ વહૂનિ મદ ચંદ્ર (૧૮૩૮) સંવત્સર, મહા વિદ બીજ ગુરૂવારો
રહી ચોમાસું લીંબડી નગરે, ઉદ્યમ એહ ઉદારો ભવિ. આજ.॥૫॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि
તપગચ્છ વિજયધર્મસૂરિાજે, શાંતિજિણંદ પસાયો
શ્રીગુરૂઉત્તમ ક્રમ કજઅલિસમ, પદ્મવિજય ગુણ ગાયો।।ભવિ.||આજ॥૬॥ ઇતિ કળશ
II ઇતિ પંડિત શ્રી પદ્મવિજયજીકૃત શ્રી નવપદ પૂજા સમાપ્તી
For Private And Personal Use Only
சு
Page #125
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only