Page #1
--------------------------------------------------------------------------
________________
श्री श्राछगुणविवरण नाषांतर.
S
1200
DER
प्रयोजकआचार्यश्री विजयकल्याण सूरिजी म.
IPINTERPRIORREE
KHEL
SONG
Page #2
--------------------------------------------------------------------------
________________
परमर्षि श्रीजिनमंडनगणिविरचित
श्री श्राद्धगुणविवरण नाषांतर.
U
( જિનવચનામૃત મહોદધિમાંથી પરમર્ષિં ગીતા વચન તરંગ બિન્દુરૂપ શ્રાવકધરૂપી કલ્પવૃક્ષના ઉત્તમ ગુણારૂપી પુષ્પાનું દૃષ્ટાંત યુક્ત વિસ્તારવર્ડ વિવેચન. )
અનુવાદક,
( પ્રવર્ત્તકજી મહારાજ શ્રી કાન્તિવિજયજી મહારાજના શિષ્ય ) શ્રીમાન્મુનિમહારાજ શ્રી ચતુરવિજયજી મહારાજ.
વીર સંવત ૨૪99,
સધાજક
પૂ. આચાર્ય મહારાજશ્રી વિજયકલ્યાણસૂરીશ્વરજી મહારાજ
મૂલ્ય રૂા. પાંચ
વિક્ર સહત ૨૦૦ ૭.
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક શ્રી વિજયનીતિસૂરીશ્વરજી જન લાઇબ્રેરી
અમાદવાદ
श्रद्धालुतां श्राति शृणोति शासनं, धनं वपेदाशु वृणोति दर्शनम् । कुंतत्यपुण्यानि करोति संयमं, तं श्रावकं प्राहुग्मी विचक्षणाः ॥
ભાવાર્થ-જે શ્રદ્ધાળુપણાને દઢ કરે, જિનેશ્વર ભગવાનની આજ્ઞાને શ્રવણ કરે, શુભ ક્ષેત્રમાં દ્રવ્યને શીધ્ર વાવે (વ્યય કરે), જિન દર્શનને (સમ્યક ત્વને) વરે (આદરે), પાપને નાશ કરે, અને સંયમ કરે (મનઈદ્રિયને વશ કરે) તેમને વિચક્ષણ પુરુષ શ્રાવક કહે છે. શ્રી મદ્ જિનમંડન ગણિ.
મુદ્રક ગુલાબચંદ દેવચંદ શેઠ આનંદ પ્રિન્ટિંગ પ્રેસ
ભાવનગર ,
Page #4
--------------------------------------------------------------------------
________________
સુવિહિતચૂડામણિ રેવતાચલ જીર્ણોદ્ધારક પૂ. આચાર્ય શ્રી વિજયનીતિસૂરિજી મહારાજ
વાસસમિારા
Page #5
--------------------------------------------------------------------------
Page #6
--------------------------------------------------------------------------
________________
નિવેદન
શ્રાદ્ધગુણ-વિવરણ” ના ગ્રંથને વધુ પરિચય તેની પ્રસ્તાવનામાં આપેલ છે. એટલે તે અંગે અત્રે ખાસ લખવાનું રહેતું નથી.
શ્રાવક-ધર્મ” નું નિરૂપણ કરતા આ ગ્રંથની પ્રથમ આવૃત્તિ શ્રી જન આત્માનંદ સભા તરફથી પ્રગટ કરવામાં આવેલ અને તરતમાં જ તે ઉપડી ગઈ હતી. ત્યાર બાદ આજના વિષમકાળમાં શ્રાવક-ધર્મનું જ્ઞાન આપતા સાહિત્ય ને પ્રચાર માટે અમારી પાસે અવારનવાર માંગણી ચાલુ જ હતી, અને ખૂબ વિચાર પછી સુધારા-વધારા સાથે શ્રદ્ધગુણવિવરણની જ બીજી આવૃત્તિ બહાર પાડવામાં આવે તે તે સુગ્ય છે; કારણ આ ગ્રંથમાં થાવક ધર્મ પર ઘણી સરળ તાથી સુરોચક દષ્ટાન્ત સાથે ઘણું કહેવામાં આવેલ છે. આજના યુગમાં સંસ્કારપ્રેમી ભાઈઓ માટે જે આ ગ્રંથનું બરાબર વાચન કરવામાં આવે તે અમોને લાગે છે કે માત્ર
Page #7
--------------------------------------------------------------------------
________________
જૈન ભાઇઓને જ નહિ પરંતુ કાઇ પણ માનવીને માટે આ ગ્રંથ પ્રેરણારૂપ થઇ પડશે, તેમ જ જ્યારે આજે જનતાનુ નૈતિક ખળ ઘટતુ આવે છે તેવા સમયે આ ગ્રંથનું વાચન અને પ્રચાર અનેક રીતે ઉપકારક નીવડશે.
આ ગ્રંથના પ્રકાશન માટે આચાય શ્રી વિજયકયાણસૂરીશ્વરજીની પ્રેરણા અને સંપાદનમાં જે શ્રમ લીધું છે તે બદલ અમે તેઓશ્રીના આભારી છીએ. અને તેઓશ્રીની પ્રેરણાથી આ ગ્રં થ-પ્રકાશનમાં જે ગૃહસ્થાએ આર્થિક સહાય આપી છે તેની પણ આ તકે સાભાર નોંધ લઈએ છીએ.
શ્રી જૈન આત્માનંદ સભાએ આ ગ્રંથને પુનઃ પ્રગટ કરવાની અમેને જે તક આપી છે તે માટે અમેા ઉકત સંસ્થાના પણ એટલા જ આભારી છીએ...
છેવટ જે ભાવનાથી આ ગ્રંથ પ્રગટ કરવામાં આવે છે તે ભાયંના પાર પડે એવી પ્રાથના સાથે આ ગ્રંથ વાંચકોના કરકમળમાં રજૂ કરતાં અમે અમારા કરીએ છીએ.
આનંદ
વ્યક્ત
-પ્રકાશક
Page #8
--------------------------------------------------------------------------
________________
આચાર્ય વિજયકલ્યાણસુરીશ્વરજી મહારાજ
Page #9
--------------------------------------------------------------------------
Page #10
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તા વ ના
કWN
વાઈ
પ્રત્યેક મનુષ્ય પોતાના જીવનનો ઉદ્દેશ સમજી ઉત્તમ અધિકારી થવું જોઈએ. તે અધિકાર પ્રાપ્ત કર્યા સિવાય આ વિશાળ સંસારસાગરમાં પિતપોતાની શક્તિ-અનુસાર પ્રયત્ન કરીને પ્રત્યેકને જીવનનકા માટે જે માગ કાઢ પડે છે, તે કાઢી શકાતું નથી. આપણું પાછળ અનંતકાળ વીતેલું હોય છે અને આપણે જીવનદશામાં જેમ જેમ આગળ વધતા જઈએ છીએ, તેમ તેમ આપણી સમક્ષ વિશાળ અને અભેદ્ય ભવિષ્યકાળ પણ આગળ વધતો જ હોય છે, એવી રીતે આપણું કર્મોએ નમેલી મર્યાદા હોય, ત્યાં સુધી એ જીવનયાત્રા ચાલતી રહે છે અને અંતે કાળ આપણને આ સંસારના મહાન રણાંગણમાંથી ઉપાડી જાય છે, પણ તે સમયે આપણે મહાન સમરાંગણમાં કેટલા વિજી થયા છીએ કે પરાજિત થયા છીએ, એ વાતને નિર્ણય આપણને અધિકાર જ કરાવે છે.
એ ઉત્તમ અધિકાર સંપાદન કરવાનું સાધન ગુણ છે. પ્રત્યેક મનુષ્ય પ્રાણીમાં કર્માનુસાર બીજરૂપે કિંવા વિશેષ સ્પષ્ટરૂપે એ ગુણની પ્રેરણા રહેલી હોય છે. તે ગુણોને જ્યારે વિકાસ થાય છે ત્યારે મનુષ્ય જીવનની ભવ્યતા પ્રકાશી નીકળે છે. કમ પુદ્ગલના અનાદિ સંબંધથી વિચિત્ર વેશેને ધારણ કરી આત્મા આ સંસારની ચતુવિધ ગતિમાં ભ્રમણ કર્યા કરે છે, તેમાં જ્યારે સુકમયેગે તેને મનુષ્ય ગતિ પ્રાપ્ત થાય છે ત્યારે તે ગુણ મેળવવાને પૂર્ણ અધિકારી થઈ શકે છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રમય આત્માનું વાસ્તવિક સ્વરૂપ જેવાને અને જાણવાને જે ગુણોની આવશ્યકતા છે, તે ગુણે મનુષ્ય ગતિમાં સારી રીતે મેળવી શકાય છે. ભગવાન્ તીર્થકરેએ પણ સૂત્રવાણુમાં એ જ પ્રરૂપણા કરેલી છે. તેઓ ઉપદેશ છે કે, “આ જીવ વસ્તુતાએ શુધ્ધ છે પણ તેની શુધ્ધ દશા કમને લીધે દબાઈ જાય છે-આચ્છાદન પામી જાય છે, તેથી તે સ્વભાવ દશા ભૂલી જઈને વિભાવ દશામાં આવી પડે છે, તેથી તેણે પિતાની પરમ વીર્ય સ્કુરણું કરી પિતાને શુદ્ધ સ્વભાવ પ્રકટ કરવો જોઈએ.” ભગવાન દેવાધિદેવના આ ઉપદેશ ઉપરથી સિદ્ધ થાય છે કે-પ્રત્યેક મનુષ્ય આભાએ વીર્યસફુરણા કરવી જોઈએ, એ વીર્ય ફુરણા અમીય ગુણોને લઈને
Page #11
--------------------------------------------------------------------------
________________
જ પ્રકટ કરી શકાય છે, અને તેથી ખરેખરી માનસિક ઉન્નતિ મેળવી શકાય છે. કે આ સંસારના નિત્ય વ્યવહારમાં રહીને ધમનો અધિકાર અથવા ધમની યેગ્યતા પ્રાપ્ત કરવા માટે તેવા ઉચ્ચ ગુણની પૂર્ણ આવશ્યકતા છે. મનુષ્યને
આ સંસારમાં અનેક પ્રકારની પ્રકૃતિએના સંસર્ગમાં આવવું પડે છે તેથી પિતાને અવશ્ય કર્તવ્ય જે જે વ્યવહાર હોય તેમાં જે જે પ્રકૃતિને વેગ થાય તેને પિતાના વ્યાવહારિક કાર્ય એટલે જ સંબંધ રાખી પિતાના મુખ્ય નિશ્ચયમાં વિક્ષેપ થવા દેવો નહિ. આપણું શુભ નિશ્ચયને વિરોધી એવા વિચારથી તણાઈ જવા કરતાં, આપણું શુભ વિચારમાં અન્ય જને દેરાય તેમ કરવાને યત્ન રાખ, મત્રી આદિ ઉત્તમ ભાવનાઓથી ઘેરાઈ સર્વ પ્રાણી માત્ર તરફ વાત્સલ્ય પ્રેમ પ્રસાર અને સર્વોપયોગી ગુહાવાસમાં રહીને પણ અનાસકિત રાખી, સમભાવે વત્તી મનુષ્યજીવનને ઉન્નત કરતાં જવું, એ ઉત્તમ શિક્ષણના પાઠ ગુણ મેળવવાથી જ પ્રાપ્ત કરી શકાય છે. આહાર, વિહાર, વિચાર, વાંચન, સંગત, વ્યવહાર આદિ પ્રવૃત્તિમાં જે ઉત્તમ ગુણોને પ્રકાશ પાડવામાં આવશે, તે પછી તમને આ વિષમય સંસાર પણ અમૃતમય લાગશે, કેઈ સ્થાને દુરાગ્રહ કે અનાદરની બુદ્ધિ ઉત્પન્ન થશે નહિં; કેઈ પ્રિય પદાર્થને અભાવે કલેશ થશે નહિ, પરજીવનમાં પણ સ્વજીવન એટલે સુધી ભળી ગયેલું લાગશે કે અન્યના હર્ષશેકથી તમને હર્ષશેક થયા વિના રહેશે નહિં અને શકિત અનુસાર સર્વને સહાય કરવાની પણ ઈચ્છા થશે. ઉન્નત વિચારો અને ભવ્ય ભાવનાઓ શુદ્ધ થયેલા તમારા અંતઃકરણરૂપી દર્પણમાં વધારે સ્પષ્ટ રીતે પ્રતિબિંબ પામશે. અકસ્માત તમને તમારી ઉમદા આશાઓ અને ઈચ્છાઓ પૂર્ણ થતી જણાશે, જેન- આગમના તનું જ્ઞાન અને તેના ખુલાસા સ્વતઃ પ્રાપ્ત થઈ આવશે, તમારી દષ્ટિ જ કઈ દિવ્ય પ્રકારે ખુલી જશે. શંકા, આકાંક્ષા, જડતા, પ્રમાદ, આલસ્ય, વિષયભોગેચ્છા, મિથ્યાત્વ, અસ્થિરતા તથા ચંચળતા વગેરે દેશે તમારાથી દૂર રહેશે, અને ભવ્ય જીવનનું સ્વરૂપ પ્રાપ્ત કરી તમે ધમના પૂર્ણ અધિકારી થઈ શકશે.
આવી રીતે ધમની સંપૂર્ણ વેક્યતા ગુણોથી જ મેળવી શકાય છે, એ વાત સર્વ પ્રકારે સિદ્ધ થાય છે. હવે તે ગુણેનું સ્વરૂપ કેવું છે અને તે ગુણો મનુષ્યને તેના જીવનમાં કેટલા લાભકર્તા છે? તે વિષેનું સવિસ્તર અને દષ્ટાંત સહિત વિવેચનનું જ્ઞાન પ્રત્યેક શ્રાવકે સંપાદન કરવું જોઈએ. અને તે જ્ઞાનને પોતાને નિર્મળ ચરિત્રમાં ઉતારવું જોઈએ. તેમ કરવાથી ગૃહસ્થાવાસમાં રહેલા ધર્માધિકારી શ્રાવકમાં સાંસારિક ઉન્નતિની, અનુભવસિદ્ધ ધર્મકાર્યની, નીતિના નિમલ બેધની અને છેવટે આત્મજ્ઞાનની ભાવનાઓ સંકુરિત થાય છે, તેમજ પોતાના ઉચ્ચ આશાનું અને મહાપ્રભાવિક સમકિતનું મહાબળ પણ પ્રગટ થાય છે.
Page #12
--------------------------------------------------------------------------
________________
- આ શ્રાદ્ધગુણવિવરણ ગ્રંથ ઉપર્યુકત સવ માહાસ્યથી ભરપૂર છે. અને ગૃહસ્થ શ્રાવકને ધમનો અધિકાર પ્રાપ્ત કરવામાં જે ગુણોની આવશ્યકતા છે, તેને યથાર્થ રીતે બતાવનારે છે. અને ધમના અધિકારી કેણ? એ પ્રશ્નનો યથાર્થ નિર્ણય કરાવનારે છે. જેઓએ શ્રાવકપણુંનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવા નિશ્ચય કર્યો હોય, એટલે કે જેને આપણે શુધ્ધ શ્રાવક કહીએ છીએ, તેઓ આવા ગ્રંથના પ્રથમ પદે અધિકારી છે અને ખાસ કરીને તેવાએને જ ઉદેશીને આપણું મહોપકારી મહાત્માઓએ આવા ગ્રંથ લખેલા છે. એટલું જ નહિ પણ સર્વમાન્ય સર્વોપયોગી થઈ શકે તેમ પણ છે. આવા ગ્રંથો વાંચી, વિચારી ગૃહસ્થાવાસીઓ પોતાના યથાર્થ સ્વરૂપને સમજી શકે છે અને
પરિણામે ધમના પૂર્ણ અધિકારી વર્ગમાં દાખલ થઈ શકે છે. - ગૃહસ્થવગના ઉભય લોકના શ્રેયને સાધનારા આ ગ્રંથની અંદર તેના કર્તા પરમષિ શ્રી જિનમંડનગણીએ ગૃહસ્થ ધર્મનું પ્રતિપાદન કરવાને શ્રાવકના પાંત્રીશ ગુણનું યથાર્થ વન કરી બતાવ્યું છે અને પ્રસંગોપાત મનન કરવા યોગ્ય દિષ્ટાંત આપી ગૃહસ્થ જીવનનું પરમ સાધ્ય જે ગુણે છે, તેનું છટાદાર ખ્યાન આપેલું છે. ગૃહસ્થધમ મુનિધમથી સરળ અને સુસાધ્ય છે, તેથી તેની આઘ ઉપયોગિતા સિદ્ધ કરવાને ગ્રંથકારે તે ઉપર અનેક પ્રકારે ઉલ્લેખ કરેલો છે.
ગ્રંથના આરંભમાં શ્રાવક શબ્દના અર્થનું ગૌરવ ભરેલું પ્રતિપાદન કરવામાં કર્તાએ પોતાના પાંડિત્યને પ્રભાવ સારી રીતે બતાવી આપે છે. અને શ્રાવકના સત્ય લક્ષણે શાસ્ત્રીય પ્રમાણોથી ઉત્તમ પ્રકારે સિદ્ધ કરી બતાવ્યા છે. તે પ્રસંગે શ્રાવકધર્મનું સ્વરૂપ, ધર્મોપદેશ આપવાની યેગ્યતા અને તેના પ્રકારો હદયગ્રાહી દષ્ટાંતોથી એવા ઉત્તમ પ્રકારે દર્શાવ્યા છે કે જે વાંચવાથી સામાન્ય વાચકોને પણ તે સરલતાથી ગ્રાહ્ય થઈ શકે તેમ છે.
ધમના સામાન્ય અને વિશેષ-એવા બે પ્રકાર છે. સમ્યફ વર્તન એ સામાન્ય ધર્મ અને બારવ્રતાદિરૂપ-એ વિશેષ ધર્મ ગણાય છે. તેમાં સામાન્ય ધમ હોય તે જ વિશેષ ધર્મ સુભિત થાય છે. આ લેખમાં કર્તાએ સામાન્ય ધમનું સ્વરૂપ દર્શાવ્યું છે અને તેની અંદર ગૃહસ્થ શ્રાવકના ગુણોનું પ્રતિપાદન કરેલું છે. પ્રથમ ગૃહસ્થ શબ્દને અર્થ “દૈઃ રણતિતિ વૃદિશઃ' એટલે સ્ત્રી સાથે ઘર માંડીને રહે તે ગ્રહણ કહેવાય છે. તે ગૃહવ્યવહારની સ્થાપના વૈભવને લઈને બને છે અને તે વૈભવ ન્યાયથી મેળવવો જોઈએ, માટે ગૃહસ્થનું પ્રથમ લક્ષણ સ્વાઇનંgmવિમg:” એમ બતાવવામાં આવ્યું છે. શુધ્ધ વ્યવહારથી (ન્યાય-પ્રમાણિકપણાથી) ઉપાર્જન કરેલી સંપત્તિ ગૃહસ્થ અને તેના પરિવારને સુખકારી થાય છે. અને તેથી ગૃહાવાસના સુખો નિ:શંકપણે ભોગવાય છે. અન્યા
પાજિત સંપત્તિ શંકા અને ભયનું સ્થાનરૂપ બની આ લોક તથા પરેલેકમાં અનર્થનું કારણ થઈ પડે છે. આ વિષે ગ્રંથકર્તાએ સ્પષ્ટ વિવેચન કરી અને ચરિ
Page #13
--------------------------------------------------------------------------
________________
તાનુયાગના પ્રાચીન દષ્ટાંતરૂપ કથાનકો આપી એ આદ્ય ગુણુના દિવ્યુ પ્રભાવ સારી રીતે દર્શાવ્યેા છે. જેની અંદર ગૃહસ્થના જીવનને ઉજ્જળ અને યશસ્વી અનાવનારા દાનધર્મ વિષે પણ સારા ઇસારા કરવામાં આવ્યે છે. આ પ્રસ ંગે અન્યાયાપાર્જિત દ્રવ્યના પરિણામને દર્શાવનારૂં રકશ્રેષ્ઠીનું દૃષ્ટાંત ઘણું સુખાધક આપવામાં આવ્યું છે. અને તેને અંગે વ્યવહારશુધ્ધિનુ સ્વરૂપ, ન્યાયનિષ્ઠ વૃત્તિનું માહાત્મ્ય, દેવદ્રવ્યાકિના ભક્ષણથી થતી હાનિ, શુદ્ધ ઋવ્યવહારના પ્રકાર, લક્ષ્મીના ચેાગથી બુદ્ધિથી વિચિત્રતા, તે સમ`ધે ધનશ્રેષ્ઠીનુ દૃષ્ટાંત આપી ગ્રંથકારે પ્રથમ ગુણુ વિષે ઘણું રસિક વિવેચન કરેલ છે.
ગૃહસ્થ ન્યાયાપાર્જિત વૈભવવાળા હાય પરંતુ જો તેનામાં શિષ્ટાચારના ગુણુ ન હાય તા તે ચેાન્ય કહેવાય નહિ તેથી તે પછી “ શિષ્ટાચારની પ્રશંસા કારૂપ” ખીજા ગુણૂ` વન આપવામાં આવ્યુ છે. આ ઉપયાગી ગુણુના વનમાં સદાચારના લક્ષણા આપવામાં આવ્યા છે કે જેની અંદર શ્રાવક ગૃહસ્થ લેાકાપવાદને ભય રાખવા, ગરીખ-નિરાશ્રિત લેાકેાના ન્યાત, જાત કે ધના ભેદ રાખ્યા વિના ઉદ્ધાર કરવા, ખીજાએ કરેલા ઉપકારની કદર કરવી, દાક્ષિણ્યતા રાખવી, કાઇની નિંદા કરવી નહિ, સત્પુરૂષોની પ્રશંસા કરવી, વિપત્તિમાં ધૈય રાખવુ', સોંપત્તિમાં નમ્ર થવું, પ્રસ ંગે થાડું ખેલવુ', કાઇ સાથે વિરોધ કરવા નહિ, અંગીકાર કરેલુ` કા` પૂરું કરવું, નકામા ખચ કરવા નહિ, હ ંમેશા ચેાગ્ય સ્થાને ક્રિયા કરવી, સારા કામ કરવાના આગ્રહ રાખવા, પ્રમાદ છેાડી દેવા, લેાકાચારને અનુસરવુ અને જમાના પ્રમાણે ચાલવું-આ પ્રમાણે શિષ્ટાચારના લક્ષણા ખતાવી તે ઉપર કૌશાંખી નગરીના ધમપાળ અને વસ્તુપાળ શ્રેણીનુ અસરકારક દૃષ્ટાંત આપી એ ખીજા ગુણના વનની સમાપ્તિ કરવામાં આવી છે. ગૃહસ્થ શિષ્ટાચાર પાળનારા હાય પણ જો તે વિવાહ સંબ ંધમાં ચારી બની જાય તે તેની કુલ વ્યવસ્થાના ભંગ થઇ જાય, તેથી તે પછી “સમાન કુલ તથા શીલવાલા અન્ય ગેાત્રી સાથે વિવાહ સંબધ જોડવાના ” ત્રીજો ગુણ આપવામાં આવ્યા છે. આ ગુણના વિવેચનમાં ધમ્મ અને અધ મળી આઠ પ્રકારના વિવાહનું વર્ણન આપી તે પ્રસ`ગે કુટ્ટીન કન્યાના લક્ષણા તથા વિવાહને ચેાગ્ય વયનું સ્વરૂપ પ્રતિપાદન કરી શ્રાવક ગૃહસ્થાવાસના ઉચ્ચ બધારણ સંબંધે સારા ઉલ્લેખ કરવામાં આવ્યે છે. સ્ત્રી અને પુરૂષની સમાનતાને લઈને ધમ, શાભા, કીત્તિ અને આ લાકના સર્વ સુખા પ્રાપ્ત થાય છે અને વિષમતાને લઈને કલહ, કલેશ પ્રમુખ દાષા ઉત્પન્ન થાય છે. આ વિષે ગ્રંથકારે સુભદ્રાનું દૃષ્ટાંત આપી તે દ્વેષના આછો ચિતાર આપેલા છે. આ પ્રસ ંગે શ્રાવક કુલની ઉત્તમ સ્થિતિ કેવા પુત્રાથી રહે છે, તે વાત દર્શાવવાને સુજાત, અતિજાત, કુજાત અને કુલાંગાર એ ચાર પ્રકારના પુત્રાના લક્ષણા આપ્યા છે. જે ઉપરથી શ્રાવક સંસારમાં સ્રીપુત્રાદિક પરિવારની વ્યવસ્થા કેવી રાખવી જોઇએ, એ વાત સૂચવી તે સાથે
અવિ
Page #14
--------------------------------------------------------------------------
________________
યથાર્થ ગુહિણી શ્રાવિકાનું સ્વરૂપ પણ કહી બતાવ્યું છે. ઉત્તમ ગૃહિણી સંસારને શોભાવે છે અને અધમ અંગના ગૃહરાજ્યને છિન્નભિન્ન કરી નાખે છે. તે વિષય ચચી સાવિત્રી નામની એક હલકી સ્ત્રીનું સુબોધક દષ્ટાંત આપવામાં આવ્યું છે. આ પ્રમાણે શ્રાવક સંસારના શિક્ષણરૂપે આ ત્રીજો ગુણ વર્ણવી એ વિષયને સમાપ્ત કરવામાં આવ્યો છે.
કદિ શ્રાવક ગૃહસ્થ સુજ્ઞ સ્ત્રીના યોગથી યુકત થયે હોય, પરંતુ જો પાપથી ડરતે ન હોય તે તે ન્ય ગણાતું નથી તેથી તે પછી “પાપભીરૂ નામના ચેથા ગુણનું વિવેચન કરવામાં આવ્યું છે. આ ગુણના વિવેચનમાં જે પુરૂષ પાપભીરુ ન હોય તે તેને અનર્થના કારણરૂપ અનેક દુવ્યસને લાગુ પડે છે. એ વાત ગ્રંથકારે આ ગુણને અંગે દર્શાવી છે. તે પછી પાપભીરૂ ગૃહસ્થને કેવા લાભ થાય છે, તે વિષે કુશસ્થળ નગરના વિમા તથા સહદેવ નામના બે શ્રેણીકુમારનું દષ્ટાંત આપી એ ચોથા ગુણને સમાપ્ત કરવામાં આવ્યું છે.
કદિ ગૃહસ્થ પાપભીરુ હોય પણ જે પ્રસિદ્ધ દેશાચારથી ઊલટી રીતે વર્તે હોય તે તે ગૃહસ્થ ધામને 5 ગણતે નથી તેથી પ્રસિદ્ધ દેશાગ્રાર” નામના પાંચમા ગુણનું વર્ણન કરી બતાવવામાં આવ્યું છે. જેને હ લેક વિરુદ્ધ કે ધમ વિરુધ્ધ આચારને ત્યાગ કર જોઇએ. અન્યથા તે પુરૂષ લેકમાન્ય, યશસ્વી અને સિધ્યકાર્ય થઈ શકતું નથી. આ પ્રસંગે ગ્રંથકારે ગૃહસ્થને શિક્ષણ લેવા ગ્ય કેટલાએક લોકવિરુદ્ધ કાર્યો ગણાવી તેમાંથી દૂર રહેવા સારો ઉપદેશ આપેલ છે.
કદિ પ્રસિદ્ધ લોકાચાર પ્રમાણે વર્તતે હોય પણ જે તે ગૃહસ્થને પરનિંદા કરવાની કુટેવ હોય તે તે ઉપર કહેલ ગુણ નિષ્ફળ થઈ જાય છે, તેથી તે પછી
કેઈને અવર્ણવાદ ન બોલવા રૂપ” છઠ્ઠા ગુણને પ્રસંગ સંક્ષેપમાં વર્ણવી બતાવે છે. નીચ ગોત્ર કમ બાંધનારા એવાને આ ગુણના વિશેષ બેધ થવા માટે ગ્રંથકારે કોઈ એક વૃદ્ધ બ્રાહ્મણનું અસરકારક દષ્ટાંત આપેલું છે.
પ્રસિદ્ધ લેકચાર પ્રમાણે વર્તે અને પરનિંદા પરહરે છતાં પણ જે નઠારા ઘરમાં અને નઠારા પડોશમાં રહેનારા ગૃહસ્થ હોય તે તેને અનેક પ્રકારની હાનિ થાય છે, તે બાબતને “ગૃહસ્થ કેવા ઘરમાં અને કેવા પડોશમાં રહેવું જોઈએ તે વિષે સાતમાં ગુણનું વિવેચન કરવામાં આવ્યું છે. અને તે વિષે ગિરનાર પર્વત પાસે આવેલા કુબેરપુરની અંબિકા નામની વિપ્રપત્નીનો દાખલો આપી નઠારા પડોશથી કેવી હાનિ થાય છે, એ સિદ્ધ કરી બતાવ્યું છે. આ જ પ્રસંગને પુષ્ટ કરવા માટે તે પછી આઠમા ગુણ તરીકે “સત્સંગ રાખવાને ” ઉપદેશ આપેલ છે. અને તેને માટે વીરપુર નગરના પ્રભાકર નામના એક વિપ્રકુમારનું હદયગ્રાહી દષ્ટાંત આપી ગ્રંથકર્તાએ સદુપદેશને ઘણો મધુર સ્વાદ ચખાડ્યો છે,
Page #15
--------------------------------------------------------------------------
________________
- ઉપર કહેલા બધા ગુણે પ્રાપ્ત કર્યા હોય છતાં પણ જે ગૃહસ્થ માતાપિતાને પરમ ભક્ત ન હોય તે તે ધમને અધિકારી બનતું નથી, તેથી “માતાપિતાની ભકિત–સેવા કરવારૂપ” નવાં ગુણ વણવી બતાવે છે. આ પ્રસંગે ગ્રંથકારે સપુત્રના લક્ષણેનું સારું વિવેચન કરી બતાવ્યું છે, અને તે ઉપર કેટલાએક મનોરંજક દાખલાઓ આપી એ ગુણની ઉપયોગિતા સિદ્ધ કરી બતાવી છે. ઉપયુક્ત સર્વ ગુણે પ્રાપ્ત થયા છતાં પણ ગૃહસ્થ પિતાના જીવનમાં સાવચેત રહેવાનું છે. કોઈ પણ સ્થળ ઉપદ્રવવાળું જોવામાં આવે તે તત્કાળ તેને ત્યાગ ક જોઈએ. તે ત્યાગને જ દશમાં ગુણ તરીકે ગણી ગ્રંથકારે “ગૃહસ્થ કેવા દેશમાં અને કેવા સ્થળમાં રહેવું જોઈએ, એ વિશે સારૂં વિવેચન કરેલું છે, નઠારા સ્થળમાં વાસ કરવાથી કેવી હાનિ થાય છે, તે વિષે પદ્મપુર નગરના નિર્વિચાર રાજાનું અસરકારક દષ્ટાંત આપી આ ગુણેની ખરી ઉપયોગિતા સિદ્ધ કરી બતાવી છે. : સારા એચ સ્થળમાં વાસ કરનાર ગૃહસ્થ પણ કોઈવાર નિંદિત કાર્યમાં પ્રવૃત્ત થઈ જાય છે. તેથી તે પછી “નિંદિત કાયમાં પ્રવૃત્તિ ન કરવારૂપ” અગીચારમાં ગુણનું વર્ણન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે અન્ય કાર્ય આરંભ, પ્રજોગ સાથે વિરોધ, બલવાની સાથે સ્પર્ધા અને સ્ત્રી જાતિને વિશ્વાસ એ ચાર જ મૃત્યુના દ્વાર કહેવાય છે, તે વિષે વિવેચન કરી અને ઉજજયની નયરીના રંગ નામના બ્રાહ્મણની દષ્ટાંત-કથા આપી ગ્રંથકારે આ પગી મહાન ગુણને ઉત્તમ મહિમા વર્ણવી બતાવ્યો છે. તે પછી સ્વજન, સ્વજાતિ અને રાજ્યને અહિતકારી કર્તવ્યને અંગીકાર ન કરવાને બેધ આપે છે અને તેથી કેવી હાનિ થાય છે, તે વિષે અનેક પ્રમાણે આપી સારી રીતે પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
ઉપર કહેલા બધા ગુણ પ્રાપ્ત કર્યા હોય તે છતાં જો પિતાના ઘરવ્યવહારની સ્થિતિને વિચાર કર્યા વગર ઉડાઉપણે ખર્ચ રાખે તે તેની વ્યવહાર નૌકા ચાલી શકતી નથી, તેથી તે પછી જ “આવડના પ્રમાણમાં ખર્ચ રાખવિના બારમે ગુણ વર્ણવી બતાવવામાં આવ્યો છે. ગૃહસ્થ ઉપાર્જન કરેલ દ્રવ્યમાંથી કેવી રીતે વ્યય કરો અને ઉપયોગ કરે, તે વિષે આ પ્રસંગે ઘણું વિવેચન કરી એક કૃપણ શ્રેષ્ઠીનું અસરકારક દષ્ટાંત આપેલું છે. અને વૈભવને અનુસાર ખરચ કરનાર ગૃહસ્થ પ્રતિષ્ઠા, યશ, પુણ્ય સુખ અને સંપત્તિ સારી રીતે મેળવી પિતાના ગૃહસ્થાવાસને સારી રીતે દીપાવે છે, એમ પ્રતિપાદન કર્યું છે. - ગુહસ્થ આચિત વ્યય કરનાર હેય પણ જે તે ગૃહસ્થને છાજે તે વૈષ પહેરે નહીં તે તે ગૃહસ્થ પિતાની પ્રતિષ્ઠાને યથાર્થ જાળવી શકતો નથી, તેથી તે પછી ગ્રંથકારે “વૈભવને અનુસાર વેષ રાખવાને ” તેરમે ગુણ
Page #16
--------------------------------------------------------------------------
________________
=
=
,
વર્ણવી બતાવ્યું છે. આ ગુણને અંગે માંગલ્યના સ્વરૂપનું વિવેચન કરી તે વિષે કર્ણદેવનું મનોહર દષ્ટાંત આપ્યું છે, જે મનન કરવા જેવું છે.
માંગલ્ય વેષથી બહાર સ્વરૂપવડે સુશોભિત દેખાતે ગૃહસ્થ બુદ્ધિના આંતર સ્વરૂપથી રહિત હોય તે તે ઉત્તમ ગણાતું નથી તેથી બુદ્ધિના આઠ. ગુણે મેળવવા રૂપ ચૌદમા ગુણનું વર્ણન કરી બતાવ્યું છે અને તે ઉપર, નારદ અને પિત નામના બે વિદ્યાર્થીઓનું સુબેધક ઉદાહરણ આપેલું છે,
બાહ્ય અને આંતર સ્વરૂપથી યુકત થયેલે ગૃહરથ જે સતત ધમશ્રવણ કરતું ન હોય તે તે વૃથા જીવનવાળો ગણાય છે, તેથી તે ગુણની પછી ધ. શ્રવણ કરવારૂપ” પંદરમા ગુણનું વર્ણન કરી તે સંબંધે મણિકાર શ્રેષ્ઠી અને સુદર્શન શ્રેષ્ઠીને દષ્ટા આપવામાં આવ્યા છે, જે ઉપરથી વાચક અને શ્રેતા-ઉભયના હૃદય ઉપર ધમશ્રવણના મહિમાનું સ્વરૂપ પ્રગટ થઈ આવે છે.
બાહ્ય અને આંતર સ્વરૂપની શુદ્ધિવાલે ગૃહસ્થ શ્રાવક શાસ્ત્ર શ્રવણ કરતો હાય પણ જે તે ધર્મના સાધનરૂપે અને ચિંતામણિરૂપે ગણાતા આ મનુષ્ય શરીર તરફ ઉપેક્ષા રાખી આહાર વિહારના નિયમો પાળી શકતું ન હોય તે તે અવિચારી પુરૂષ ગણાય છે, તેથી તેને માટે સંપાદન કરવા યોગ્ય “અજીર્ણમાં ભેજનનો ત્યાગ અને સકાલે ભજન કરવારૂપ સેનમા તથા સત્તરમાં ગુણનું વિવેચન કરવામાં આવ્યું છે. અને તે વિષે ધર્મના શાસ્ત્રીય નિયમ દર્શાવવામાં આવ્યા છે. | સર્વ ગુણસંપન્ન ગૃહસ્થ ગૃહાવાસમાં રહીને ધર્મ, અર્થ અને કામ સાધવા જોઈએ અને પિતાને ઘેર આવેલા યોગ્ય અતિથિનો સત્કાર કરે જઈએ, આ વાત સિદ્ધ કરવા માટે “ત્રવર્ગના સાધન કરવારૂપ અઢારમાં અને “અતિથિની ભક્તિ કરવારૂપ' ઓગણીશમાં ઉચ્ચ ગુણનું ગ્રંથકારે સપ્રમાણે વિવેચન કરેલું છે. ત્રિવર્ગનું વિવેચન અને અતિથિનું સ્વરૂપ એવાં ઉત્તમ પ્રકારથી વર્ણવેલું છે કે, જે પ્રત્યેક વાચકને મનનપૂર્વક વાંચવા જેવું છે. ગૃહસ્થના ઘરમાં પિષ્યવર્ગમાં કણ કણ આવેલ છે અને તે તે પ્રત્યે કેવી રીતે વત વાનું છે, તે વિષે ગ્રંથકારે સંક્ષેપમાં ઘણું સારૂં સમજાવ્યું છે. અને અતિથિ.” સત્કાર વિષે પ્રતિષ્ઠાનપુરના વિખ્યાત નરપતિ શાલિવાહનને સુબોધક પ્રબંધ આપેલ છે.
વૈભવસંપન્ન થયેલા ગૃહસ્થને ઘેર અનેક યોગ્ય અતિથિઓ આવે છે, તેમ નિરાશ્રિત આશ્રય લેવાને આવે છે, તેમજ તેની સલાહ લેવાને ઘણુ યોગ્ય પુરૂ આવે છે, તેથી મોટાઈના અભિમાનને લઈ તેનામાં મિથ્યાગ્રહ રાખવાને સ્વભાવ પડી જાય છે અને તેને લઈને નિગુણમાં પક્ષપાત કરવાની પ્રવૃત્તિ થઈ આવે છે, તેથી ગ્રંથકારે તે પછી મિથ્યાભિનિવેશ ત્યાગ કરવારૂપ.” અને “ગુણમાં પશુપાત
Page #17
--------------------------------------------------------------------------
________________
કરવારૂપ વશમા અને એકવીશમા ગુણનું સ્વરૂપ દર્શાવ્યું છે. જે ઉપરથી
હસ્થ ધામની યેચતાનું યથાર્થ સ્વરૂપ જાણી શકાય છે. - સાંસારિક પ્રવૃત્તિમાં અનેક જાતના કાર્યો થઈ આવે છે, અને તેથી કોઇવાર આકસ્મિક ઉપાધિઓ પણ ઉત્પન્ન થાય છે, તેથી યોગ્ય ગૃહસ્થ નિષિદ્ધ દેશ અને કાળની ચર્ચામાં ઉતરવું ન જોઈએ. અને પિતાનામાં કેટલી શકિત છે, તેને વિચાર કરવું જોઈએ. જે દેશ, કાળ અને શક્તિને વિચાર કરવામાં ન આવે તે પશ્ચાત્તાપ કરવાને પ્રસંગ પ્રાપ્ત થયા વિના રહેતું નથી, તેથી તે વિષે “અદેશ અને અકાળ ચર્યાનો ત્યાગ કરવારૂપ અને “સ્વ તથા પરના બળાબળને જાણવારૂપ ” બાવીશ અને ત્રેવીસમા ગુણનું ખ્યાન આપવામાં આવ્યું છે. તેમાં બળાબળ જાણવા ઉપર લક્ષણાવતી નગરીના રાજા લક્ષ્મણ– સનના મંત્રી કુમારદેવનું દષ્ટાંત આપી ગ્રંથકારે એ ગુણની મહત્તા સારી રીતે પ્રતિપાદન કરી છે. - પ્રત્યેક ગૃહસ્થ વ્રત અને જ્ઞાનથી વૃદ્ધ એવા પુરુષોની સેવા પૂજા કરવી જોઈએ અને પિતાને આશ્રયે રહેલા પષ્ય વગનું પોષણ કરવું જોઈએ. તે સિવાય ગૃહસ્થ ધર્મની ઉપયોગિતા સિદ્ધ થતી નથી. તેને માટે “ વતધારી અને જ્ઞાનવૃધોની પૂજા કરવારૂપ અને પોષ્ય વર્ગનું પોષણ કરવારૂપ” ચાવીશ તથા પચીસમા ગુણેની આવશ્યકતા દર્શાવી છે અને તે પ્રસંગે વતી, વૃધ અને પોષ્યજાના સ્વરૂપનું સ્પષ્ટીકરણ સારી રીતે કરી બતાવ્યું છે..
વિવિધ કર્મોના વિલાસવાળા સંસારી જીવનમાં ગૃહસ્થને ક્ષણે ક્ષણે આગામી અનર્થોની શંકા રાખવાની છે અને કાર્યાકાયના વિશેષ જ્ઞાનને મેળવવાનું છે. તેથી તેને માટે “લાંબે કાળે થનાર અનથોદિને વિચાર કરવારૂપ અને વિશેષ જાણુવારૂપ છવીશ અને સત્યાવીશમાં ગુણનું સ્વરૂપ દર્શાવેલું છે.
એ ગુણોના મહાગ્યને પ્રગટ કરવા ધનશ્રેષ્ઠી અને સુબુદ્િધમંત્રીનું રસિક દષ્ટાંત આપવામાં આવેલું છે.
પ્રત્યેક ગૃહસ્થ બીજાએ કરેલા ઉપકારની કદર કરવી જોઈએ. તેમ ન કરવાથી તે લેકેમાં કૃતન ગણાય છે, તેથી તેની તરફ લેકે માનદષ્ટિથી જોતાં નથી. જે ગૃહસ્થ કૃતજ્ઞ હોય છે, તે લોકપ્રિય થાય છે. અને લોકપ્રીતિ મેળવવામાં જ ગૃહસ્થ જીવનની ઉચ્ચતા ગણાય છે, તેથી ગ્રંથકારે “કૃતજ્ઞ અને લોકવા થવારૂપ” અઠયાવીસમા અને ઓગણત્રીશમા ગુણ સારા વિવેચન સાથે દર્શાવ્યા છે. કરણરાના ગુણ ઉપર વસંતપુરત જિતારિ રાજ અને લેકવલ્લભ પણના ગુણ ઉપર અભયકુમાર મંત્રીનું રસિક દષ્ટાંત આપી, ગ્રંથકારે એ ઉભય ગુણેનું ગૌરવ યથાર્થ પ્રતિપાદન કરેલું છે. - ગૃહસ્થ કૃતજ્ઞ અને લેકપ્રિય થયો હોય છતાં પણ જે તેનામાં લજજા કે દયા ન હોય તે તે ન્યૂનતાવાળે ગણાય છે. તેથી ઉત્તમ ગૃહસ્થ લજજા અને દયા
Page #18
--------------------------------------------------------------------------
________________
ધારણ કરવી જોઈએ. તેથી ગ્રંથકારે તે પછી “સલજજ અને સદયરૂપે ત્રિીશ અને એકત્રીશમા ગુણેનું યથાર્થ દિગ્ગદર્શન કરાવ્યું છે અને તેની પુષ્ટિને માટે અણહિલપુરપાટણના મહારાજા કુમારપાળના મંત્રી આંબડ દેવ અને મહારાજા વિક્રમાદિત્યના સુબોધક દૃષ્ટાંતે આપવામાં આવ્યા છે. અહિં સુધી ગૃહસ્થના વતન સંબંધી ગુણો દર્શાવ્યા પછી ગ્રંથકાર તેના આન્તરગુણનું વર્ણન કહી બતાવે છે કે જે ગુણે શ્રાવકની માનસિક ઉચ્ચતાને દર્શાવનારા છે. ઉત્તમ સ્વભાવના પ્રભાવને દર્શાવનાર ગૃહસ્થ પ્રથમ તે સૌમ્ય-મને હર આકૃતિવાળો હે જોઈએ. દર્શનીય અને પ્રસન્નમૂતિ ગૃહસ્થના દેખાવ ઉપરથી તેના આંતરગુણે જણાઈ આવે છે. ભયજનક આકૃતિવાળે પુરૂષ દુગુણ હેઈલેકોને ઉદ્વેગનું કારણ બને છે. તેથી ગ્રંથકારે “ સૌમ્ય ” નામે બત્રીશમ ગુણ દર્શાવી રાજા વીરવળનું આકર્ષક દૃષ્ટાંત આપ્યું છે.
જે સેમ્ય હોય તે પોપકારી હવે જોઈએ. તેમ વળી પરોપકારના ગુણ વગરની સૌમ્યતા નકામી ગણાય છે, તેથી તે ગુણની પછી જ તેત્રીશમાં ગુણ તરીકે પરેપકારને ગણેલે છે. ગ્રંથકારે આ સ્થળે પરોપકારનો મહાગ્યેને દર્શાવનારું સારું વિવેચન કરેલું છે. તે ગુણને આકર્ષક બનાવવા માટે વિકમ અને ભરત રાજાના સુબોધક દષ્ટાંતો આપવામાં આવેલા છે, જે વાંચવા ઉપરથી પપકારનો અદભુત પ્રભાવ વાંચકેના જાણવામાં આવી શકે છે. ઉપર કહેલા સર્વ ગુણોથી યુક્ત થયેલા ગૃહસ્થને સાંસારિક પ્રવૃત્તિઓ વિષમય એવી વિષમ જાળમાં ખેંચી ન જાય તેથી છેવટે ““અંતરંગ શત્રુ જેવા કામ કેધાદિના ત્યાગ કરવારૂપ' ચેત્રીશ ગુણ દર્શાવ્યો છે. તે પ્રસંગે એ આંતરશત્રુઓનું યથાથ સ્વરૂપ બતાવી ગ્રંથકારે ગૃહસ્થને અધ્યાત્મ માર્ગ તરફ વાળવાની સૂચના કરી છે. અને તેની પછી છેવટે “ઈદ્રિયાને વશ કરવારૂપ” પાંત્રીશમા ગુણનું સર્વોત્તમ દિગદશન કરાવ્યું છે. આ મહાન અંતિમ ગુણેને અતુલ પ્રભાવ દર્શાવવામાં ગ્રંથકારે પોતાનું ખરેખરૂં પાંડિત્ય પ્રગટ કરી બતાવ્યું છે. અને છેવટે આ માગનુસારી પાંત્રીશ ગુણે કે જેઓનું સેવન કરવાથી અસ્પૃદય આપનારા એશ્વર્યને પ્રાપ્ત કરી ભવ્ય પુરુષે સમ્યફવ સહિત નિર્મલ બાર વતરૂપ શ્રાવકધમને પ્રાપ્ત કરી મોક્ષપદના અધિકારી થઈ શકે છે. - એકંદર આ ગ્રંથ ગૃહસ્થ શ્રાવક જીવનના માર્ગદર્શક તરીકે બહુ ઉપયોગી છે. આ ગ્રંથની મહત્તા અને ઉપયોગિતાના સંબંધમાં જેટલું ધારીએ તેટલું કહી શકાય તેમ છે. ગ્રંથની શૈલી બહુ જ ઉત્તમ છે, તે સાથે પ્રસંગે પ્રસંગે આવેલા વિવિધ સુભાષિતે કંઠસ્થ કરવા યેચ અને મનન કરવા ગ્ય છે,
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૦.
આ ગ્રંથના કર્તા શ્રીજૈિનમડનગણી વિક્રમ સનત ૫ દરમા સૈકામાં વિદ્યમાન હતા. તેઓશ્રી તપાગચ્છરૂપી કમળને વિકાશ કરનાર શ્રી જગચ્ચ સૂરિના પિરવારમાં થયેલા હતા. તેએ જૈન ધર્માંમાં પ્રખ્યાત થયેલા શ્રી સામસૢ દરસૂરિના શિષ્ય હતા. મહાત્મા સામસુંદસૂરિ ભારતવષ માં એક સારા વિદ્વાન્ અને લેખક ગણાતા હતા. તેઓએ પયન્ના પર તથા પ્રત્યાખ્યાન ભાષ્ય ઉપર ટીકા રચેલી છે. તેમજ યેાગશાસ્ત્ર, ઉપદેશમાળા, ષડાવશ્યક તથા નવતત્વ પ્રમુખ ગ્રંથા પર સુખેાધક ટખા રચેલા છે. ગ્રંથકારે આ ગંથની પ્રશસ્તિમાં પેાતાની ગુરુપરપરા ક્રમવાર આપી છે.
મ
છેવટે જૈન ગૃહસ્થપના પ્રભાવને પ્રગટ કરનાર અને માર્ગાનુસારીપણાના માહાત્મ્યને દર્શાવનાર આ શ્રાધ્ધશુવિવરણુંના ગ્રંથ સ સાધર્મી એના વાંચવામાં આવે અને તેથી કરીને તેમનામાં ગૃહસ્થાવાસની, ઉચ્ચતાની, કત્ત વ્યનિષ્ઠ ધમ કાયની, સદાચાર તથા સદ્દેનના નિર્મળ એધની અને પરપરાએ અધ્યાત્મ જ્ઞાનની ભાવનાએ સ્ફુરિત થઇ આવે તેમજ ગૃહાવાસના ઉચ્ચ આશર્યાનુ અને ખરેખર જૈનત્વનું મહાખલ પ્રગટ થઈ આવે એવા હેતુથી આ મહાન ગ્રંથ પ્રસિદ્ધ કરવામાં આવ્યેા છે.
આ શ્રાદ્ગુણ વિરણ મૂળ ગ્રંથ પણ મુનિરાજશ્રી 'સવિજયજી મહારાજના ઉપદેશાનુસાર આર્થિક સહાય મળવાથી પ્રવકજી મહારાજશ્રી કાન્તિવિજયજી મહારાજના શિષ્ય મુનિરાજશ્રી ચતુરવિજયજી મહારાજે તેની ખીજી પ્રતા એકઠી કરી મેળવી, શેાધી છેવટે પ્રુ વગેરે તપાસી આપવામાં જે કૃપા દર્શાવી કે જેને લઈને તે મૂળ ગ્રંથ પણ અમે પ્રસિધ્ધ કરી શકયા છીએ.
આ ગ્રંથના ભાષાંતરની યાજના ઉત્તમ પ્રકારે કરવામાં આવી છે. મૂળ કર્તાના આશય સમજી શકાય તેમ જૈન શૈલીને અનુસરી અને ઉલ્લેખ કર વામાં આવ્યા છે. મનતી રીતે સરલતા અને સુગમતા રાખવામાં આવી છે. અમૈં આશા રાખીએ છીયે કે-પ્રત્યેક જૈન ગૃહસ્થને ઉપયાગી એવા આ ગ્રંથ દરેક જૈન કુટુંબમાં આદરણીય થયા વિના રહેશે નહી. જો એમ થશે તે કર્તાને, અનુવાદકના અને પ્રકાશકના શ્રમ સ` પ્રકારે સફળ થયેલા ગણાશે.
Page #20
--------------------------------------------------------------------------
________________
શેઠ સેમચંદ સાંકળચંદ અમદાવાદવાળા
Page #21
--------------------------------------------------------------------------
Page #22
--------------------------------------------------------------------------
________________
અમદાવાદનિવાસી શેઠ સેમચંદ સાંકળચંદભાઈનું ટૂંક જીવનચરિત્ર
સેમચંદભાઈને જન્મ ૧૯૫૧ ના અશાડ શુદ્ધ ૨. પિતાજી શેઠ સાંકળચંદભાઈ, માતાજી સમરથએન. સં. ૧૯૫૧ની સાલથી સં. ૨૦૦૬ની સાલનું જીવનચરિત્ર લખતાં સાધારણ જીવનમાંથી તેઓ અમદાવાદ મારકીટની દુકાનમાંથી આગળ આવેલ. માતાપિતાની ભકિત તેઓના હૃદયમાં ખૂબ પ્રસરેલી. અને વિનયગુણના વેગથી તેઓનું જીવન ધમિક, દેવગુરુની ભક્તિમાં તલ્લીન બનેલું. સાથમાં ઉત્તમ જનેના સહવાસથી ઉત્તમ ભાવનામાં તેઓ ઓતપ્રોત બની ગયેલા દેખાય છે. ધામિક જીવન પર ખૂબ લાગણીવશ બની સં. ૧૮૧ ની સાલમાં અમદાવાદની પાસે રહેલ નડાને સંઘ ખૂબ ઉત્સાહપૂર્વક તેઓએ કાઢેલ. સાથમાં ધાર્મિક સંસ્કારમય જીવનમાં ઓતપ્રેત થયેલા એટલે દરરોજ પૂજા, સામાયિક કર્યા વગર દુકાન વિગેરે કામમાં પ્રવૃત્ત થવાનું જ નહીં તેમજ નવકારશી વિગેરેમાં બાલ્યભાવથી પિતાશ્રીના સંસ્કારથી રંગાયેલા દેખાય છે. ધાર્મિક સંસ્કારવાળા જીવનને નવકારશી, પચ્ચખાણ, દેવગુરુભક્તિ સિવાય બાહ્ય વ્યવહારમાં જવાનું ગમે જ નહીં. સં. ૧૯૬ની સાલમાં પવિત્ર શ્રી સિદ્ધાચળજી પર આદેશ્વરજીની ટુંકમાં પગલાં આગળ ત્રીજી ભમતી દેરીમાં ત્રણ પ્રભુ પધરાવી ઓચછવ, શાન્તિસ્નાત્ર વિગેરે કરવામાં આવેલ તેમજ શ્રી ગિરનારજી ઉપર પણ નેમિનાથ પ્રભુની ટુંકમાં એક દેરી બંધાવી જીર્ણોદ્ધાર કરાવેલ તેમજ સુરતમાં આગમમંદિરમાં એક હજાર રૂપિયા આપેલ તેમજ અમદાવાદ રૂપ સુરચંદની પિળમાં સં. ૧૯૫ની સાલમાં પ્રતિષ્ઠા વખતે પદ્મપ્રભુ અને શ્રેયાંસપ્રભુ એમ બે પ્રતિમાજી બેસાડવાનો લાભ લીધેલ.
તેમજ ૨૦૦૧ની સાલમાં તેઓશ્રીનાં બાલક ચંદ્રકાન્તનાં લગ્ન પ્રસંગે અઠ્ઠાઈ મહોત્સવ, અષ્ટોત્તરી સ્નાત્ર વિગેરે શુભ ક્રિયાઓ કરાવેલી. આમ ધમકાર્યમાં ઉત્તમ રીતે વ્યય તેઓનાથી થયેલે એટલે ધાર્મિક ભાવના હૃદયમાં સ્પર્શી રહેલી દેખાય છે. સાથમાં સાહિત્યઉદ્ધારમાં પણ બાલિકા લીલાવતીના સ્મરણ ખાતર નવસ્મરણ, સામાયિકસૂત્ર વિગેરે બાલકોપયોગી સાહિત્ય તેઓના નામથી બહાર પડેલું દેખાય છે. આત્માને આનંદ આપવા સિધ્ધાચલજી, ગિરનારજી, કેશરીયા, આબજી, તારંગાજી, કુંભારીઆઇ, શંખેશ્વરજી વિગેરે તીર્થોની સ્પના કરેલી તેમજ દર વર્ષે સિધ્ધાચલજી કુટુંબ સાથે તેઓશ્રી જાય છે.
સોમચંદભાઈ નાની ઉમ્મરમાં જ શેઠ સાંકળચંદ હઠીસીંગની સુતરની પિતાના પિતાશ્રીની દુકાન પર જોડાયા હતા. બાહોશપણાથી વેપારમાં પ્રતિષ્ઠા ખૂબ મેળવી અને મારકીટના વેપારી મંડળમાં આગળ આવેલા. વેપારમાં પ્રમાણિકપણે રહી આગળ વધેલા દેખાય છે.
આ પ્રમાણે દરરોજ દેવ, ગુરુ-વંદન સિવાય બીજી દષ્ટિ છે જ નહીં. આ ધાર્મિક ભાવનાને પ્રભાવ જૈનાચાર્ય વિજયનીતિસૂરીશ્વરજી મહારાજના ઉપદેશને આધીન પૂજન, સામાયિક, નવકારશી, આટલી ધમક્રિયા વગર વ્યવહારમાં જવું જ નહીં, તે નિયમ તેઓશ્રી આજ રેજ સુધી પાળી રહ્યા છે.
Page #23
--------------------------------------------------------------------------
Page #24
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમણિકા
નંબર વિષય | પૃષ્ટ નબર વિષય - ૧ નમસ્કાર પ્રજનાદિ. ૧ ૧ ૧૩ વ્યવહારશુદ્ધિ સ્વરૂપ. ૨૧
૨ શ્રાવક શબ્દને અર્થ, . ...૪ ૧૪ વ્યવહારશુદ્ધિ ઉપર વંચક : - ૩ ધર્મોપદેશ દાનાભસરે ગ્યતા શ્રેષ્ઠીની કથા. . . ૨૩
વિચાર. ... ... ... ...૭ ૧૫ દેવદ્રવ્યાદિ ગ્રહણ નિષેધાદિ. ૨૫ ૪ સામાન્ય ગૃહસ્થ ધામ ગ્રહણ ૧૨ દેવદ્રવ્યાદિ ગ્રહણ નિષેધ ઉપર . , , હેતુ છે. • • ૧૧ કુકૂકર કથા. . . . . ૨૬
૫ સામાન્ય ગૃહસ્થ ધર્મરૂપ પા ૧૭ ચાર પ્રકારના શુદ્ધ વ્યવહારનું * ત્રીશ સદ્દગુણ સંગ્રહ પ્લીકે-૧૨ સવરૂપ. ... ... ... ૩૦
૬ પ્રથમગુણ વિવરણ (ન્યાય- ૧૮ શુદ્ધ વહેવાર ઉપર ધનશ્રેણીની : સંપન્નવિભવ.) - ૧૪ કથા. .. •• ૩૨
૭ ન્યાયસંપન્નવિભવાદિ સ્વરૂપ. ૧૪ ૧૯ બીજા ગુણનું વર્ણન. •. ૮ ન્યાયે પાર્જિત દ્રવ્ય સત્પાત્ર- (શિષ્ટાચાર પ્રશંસા.) . ૩૪ - વિનિગની ચતુભગીમાં ૨૦ સદાચારનું સ્વરૂપ છે. ૩૪
પ્રથમ સ્વરૂપ. • • ૧૪ ૨૧ સદાચાર ઉપર ચોરનું ઉદાહરણ.૪૪ - ૯ પ્રથમભંગ સ્વરૂપ ઉપર નંદિ
- રર વીજા ગુણનું વર્ણન - પેણની કથા. .. • ૧૫
. (સમાન કુલ શીલવાળા અન્ય - ૧૦ બીજા ત્રીજા ભંગનું સ્વરૂપ-૧૭ ગોત્રી સાથે વિવાહ કરે) ૪૮
૧૧ ત્રીજા ચોથા ભંગનું સ્વરૂપ ૧૭ ૨૩ વિવાહાદિ સ્વરૂપ નિરૂપણ..૪૮ . ૧૨ ચોથા ભંગ ઉપર રંક શ્રેણીની ૨૪ આઠ પ્રકારના વિવાહાદિ સ્વરૂપ
કથા. - - - ૧૯ ૨૫ વરના લક્ષણે .. ... ૫૦
Page #25
--------------------------------------------------------------------------
________________
૨૬ સ્ત્રીના લક્ષણે. . . .૫૦ ૪૬ ગૃહ કરવાને વિષે સુસ્થાન ૨૭ સમાન શીલના વિવાહ, ૫૧ સ્વરૂપ• •
૭૪ ૨૮ સમાન શીલ ઉપર સુભદ્રાનું ૪૭ ગૃહકારણે સ્થાનનિષેધ ...૭૫
દષ્ટાંત. ... ... ... ...૫૧ ૪૮ સુસ્થાન વિષે નિર્દોષ ગૃહ૨૯ ચાર પ્રકારના પુત્રનું સ્વરૂપ. ૫૫ કરણ. . .. . ૦૬ ૩૦ સુકલત્રના લાભનું ફળ .૫૬ ૪૯ ગૃહને વિષે લક્ષમીવૃદ્ધિ ઉપાય.૦૬ ૩૧ કુકલત્ર (નઠારી સ્ત્રી) ઉપર ૫૦ ગૃહવ્યવસ્થા સ્વરૂપ. .. .૦૭
સાવિત્રીનું દૃષ્ટાંત. • ૫૯ ૫૧ ગૃહસ્થાન સ્વરૂપ. . . .૭૮ ૩ર વધુ-વહુ)ના રક્ષણને ઉપાય. ૬૧ પર સારાનરસા પાડોશનું ઉપદશન.૭૮ ૩૩ ચેથા ગુણનું વર્ણન
પ૩ ખરાબ પાડોશ ઉપર અંબિકાનું . (પાપભીરુ) • • • ૬૩ ઉદાહરણ • • •.૭૯ ૩૪ પાપભીરુનું સ્વરૂપ. . . ૬૫ ૫૪ આઠમા ગુણનું વર્ણન (સ૩૫ પાપભીરુ ઉપર વિમલનું
સંગ આચરણ કરવા રૂ૫) ૮૦ આખ્યાન .. . . .૬૪ ૫૫ સદાચારીને સંગ કરવા વિષે ૩૬ પંચમ ગુણ વર્ણન (પ્રસિધ્ધ સત્ સત્ સંગનું સ્વરૂપ,૮૦ - દેશાચાર આચરણ કરવારૂપ.) ૬૭ ૫૬ તે ઉપર પ્રભાકરની કથા ૮૧ ૩૭ દેશાચરનું સ્વરૂપ. . ૬૭ ૫૭ નવમો ગુણન વર્ણન ૩૮ દેશલેકાદિ વિરુધ્ધ . .૬૭ (માતપિતાની પૂજા કરવારૂપ) ૮ ૨૯ છઠ્ઠા ગુણનું વર્ણન (કેઈના ૫૮ માતપિતા આદિની પૂજા કર
વણવાદ નહિ બોલવારૂપ) ૭૦ વાનું સ્વરૂપ. . . ૮e ૪૦ પ્રશંસક સ્વરૂપ.
૭૦
9 ૫૯ દશમા ગુણનું વર્ણન, ૪૧ અવર્ણવાદને વિષે બ્રાહ્મણનું
(ઉપદ્રવવાળા સ્થાનને ત્યાગ
કરવા રૂપ.) . . . .૯૪ દષ્ટાંત. ... ... ... ...૭૧
૬૦ ઉપદ્રવવાળા સ્થાનના ત્યાગનું ૪૨ બહુજન માનનીય અવર્ણવાદી
સ્વરૂપ . • ૯૫ - વિપાકદર્શન. ... ... ...૭૨
૬૧ તે ઉપર નિર્વિચાર રાજાનું ૪૩ તે ઉપર સીતાનું દષ્ટાંત. ૭૨
આ ખ્યાન. ... ... ...૯૫ ૪૪ સાતમા ગુણનું વર્ણન ૬૨ અગિયારમા ગુણનું વર્ણન
(ગૃહસ્થ કેવા ઘરમાં રહેવુ) ૭૪ | ( નિંદિત કાર્યમાં પ્રવૃત્તિ ૪૫ ગૃહાદિ સ્વરૂપ. . . ..૭૪ ન કરવા રૂપ.) ... - ૯૮
Page #26
--------------------------------------------------------------------------
________________
દક નિંદિત કાર્યમાં પ્રવૃત્તિ નહિ ૮૦ સેળમા ગુણનું વર્ણન.
કરવા વિષે વર્ણન. - ૮ (અજીર્ણમાં ભેજનને ત્યાગ ૬૪ અનુચિત કાય નહિ કરવા વિલ્હ કરવારૂપ.)
૧૩૨ ૬પ તે ઉપર આરે દ્વિજની કથા.૧૦૩ ૮૧ અજીર્ણમાં ભોજન ત્યાગ દિ૬ બારમા ગુણનું વર્ણન
કરવા વિષે વિવેચન... ૧૩૨ (આવકના પ્રમાણમાં ખર્ચ કરવા ૮૨ સત્તરમા ગુણનું વર્ણન (કાલે રૂપ.) ... ... ...૧૧૧
૧૧૧ ભેજન કરવારૂપ. ) ...૧૩૪ ૬૭ આવક પ્રમાણે ખરચ રાખવા ૮૩ કાલે ભેજનાદિ સ્વરૂપ છે. ૧૩૪
સંબંધી વિવરણ, .... .... ૧૧૧ ૮૪ જન વિધિ .. ...૧૩૫ ૬૮ તે ઉપર કદનું ઉદાહરણ...૧૧૩ ૮૫ રાત્રિભોજનનિષેધનું વર્ણન. ૧૩૫ ૬૯ તેરમા ગુણનું વર્ણન.
૮૬ રાત્રિભોજન વિષે દેશનું વૈભવને અનુસાર વેષ રાખવા
વર્ણન • • ૧૩૬ રૂપ.) • • • • ૧૧૮
૮૭ વિસ્તારથી ભજન વિધિ ૧૩૬ ૭૦ વેભવને અનુસાર વેષ રાખવા વિષે વિવેચન. • • • ૧૧૯
૮૮ અઢારમા ગુણનું વર્ણન.
(ત્રિવર્ગના સાધનકરવારૂપ) ૧૩૯ ૭૧ ચદમાં ગુણનું વર્ણન. (બુદ્ધિના આઠ ગુણ મેળવવા
૮૯ ત્રિવનું સ્વરૂપ. . -૧૩ ૨૫.) • • • ૧૨૧ ૯૦ ઓગણસમા ગણન. ૭ર બુદ્ધિના આઠ ગુણનું વર્ણન.૧ર૧ વર્ણન. (અતિથિ વિગેરેની
ભક્તિ કરવા રૂપ.) ... ૭૩ તે
૧૪૨ ઉપર નારદનું ઉદાહરણ. . . . ....૧ર૩ ૯૧ અતિથિ વિગેરેની ભકિત
કરવા વિષે વિવરણ ૭૪ પંદરમા ગુણનું વર્ણન
: ૧૪૩ (નિરંતર ધમને શ્રવણ ૯૨ અતિથિ દાનને વિષે શુધન
કરવા રૂપ).. ... ... ..૧૨૫ શ્રેણીની કથા. .. .. ૧૪૪ ૭૫ નિરંતર ધમ શ્રવણ કરવા ૯૩ નવ પ્રકારે ઉચિત દર્શન. ૧૪૬ વિષે વર્ણન.. • ૧૨૫
૯૪ પ્રથમ પિતા સંબંધી ઉચિત ૭૬ તે ઉપર મણિકાર છીની કથા ૧૨૫
આચરણ. • • ૧૪૭ ૭૭ સુ ષાનું ફળ. * ૧૨૬
૯૫ માતા સંબંધી ઉચિત આચ૭૮ સુશ્રુષા લક્ષણ. .... ....૧૨૭
૨ . ••• ••• ૧૪૮ છલ તે ઉપર સુદર્શન શ્રેણીની કથા. ૧૨૭ ૯૬ સહેદર ઉચિત આચરણા.૧૪૮
Page #27
--------------------------------------------------------------------------
________________
૯૭ ભાર્યા સંબ`ધી ઉચિત આચ
રા
પુત્ર ઉચિત આચરણા...૧૪૯ ૯૯ સ્વજન ઉચિત આચરણા...૧૫૦ ૧૦૦ ધર્માચાર સમધી ચિત આચરણા, ......
૧૫૧
...
૧૦૧ નગરજના સંબધી ઉચિત
0.6
...૧૫૧
... ...
. ૧૫૭
માચરણા. ૧૦૨ પરતિર્થંક ઉચિત આચરણા. ૧૫૩ ૧૦૩ ઉચિત આચરણના ફળેપદેનનું વર્ણન .... 244 ૧૦૪ તે ઉપર શાલિવાહન પ્રબંધ ૧૫૫ ૧૦૧ વીશમા ગુણુનું વર્ણન. (મિથ્યાગ્રહના ત્યાગ કરવા રૂપ) ૧૦૬ અભિનિવેશ (મિથ્યાગ્રહુ)ના ત્યાગનું સ્વરૂપ. ૧૦૭ એકવીશમા ગુણનુ વર્ણન (ગુણુમાં પક્ષપાત કરવા રૂપ) ૧૫૯ ૧૦૮ ગુણુમાં પક્ષપાત કરવા વિષે વર્ણન. ૧૦૯ બાવીસમા ગુણનુ વર્ણન, (આદેશ અને અકાળ ચાના ત્યાગ કરવારૂપ ) ૧૧૦ આદેશ અને અકાળ ચર્ચાના
...૧૫૭
૧૫૯
નિષેધપણાનું વર્ણન. ... ... ૧૬૧ ૧૧૧ તે ઉપર હ’સત્તુ ઉદાહરણ....૧૬૨ ગાર તેવીશમા ગુણનું વર્ણન.
(પેાતાના તથા પરના ખળામળને જાણવારૂપ.)... ...૧૩
...૧૬૩
...
...૧૪૯
૧૬૭
૧૧૫ ચેાથીશમાં ગુણનું વર્ણ (વ્રતમાં રહેલા અને જ્ઞાનથી વૃદ્ધોની પૂજા કરવા રૂપ) ૧૬૭ ૧૧૬ વ્રતમાં રહેલા તથા જ્ઞાનથી વૃદ્ધોની પૂજા કરવા વિષે ૧૧૭ તે ઉપર કપરી શ્રેષ્ઠીનુ દાંત. ૧૬૮ ૧૧૮ પચીશમા ગુણનું વર્ણન. ( પેાષ્ય વનું પેાષણ કરવા. રૂપ.) ...૧૬૯ ૧૧૯ પાથ્ય પાષકનું સ્વરૂપ... ૧૬૯ ૧૨૦ તે ઉપર સાગર શ્રેષ્ઠીની કથા, ૧૭૦ ૧૨૧ પરમાથ થી-નિશ્ચયથી પાખ્ય વિચાર. ૧૨૨ છવીશમાં ગુણનું (દીર્ઘ દર્શી પ". ) ૧૨૩ દી દર્શીનું સ્વરૂપ -૧૨૪ તે ઉપર પનશ્રેષ્ઠીની કથા..... ૧૦૩ ૧૨૫ સત્તાવીશમા ગુણનું વર્ણન(વિશેષજ્ઞપણા રૂપ ) ૧૭૭ ૧૨૬ વિશેષજ્ઞનું સ્વરૂપ. ૧૨૭ તેઉપર સુષુપ્તિ મંત્રીની કથા. ૧૭૮ ૧૨૮ ખીજે પ્રકારે વિશેષજ્ઞનું સ્વ...૧૭૯
...૧૭૧
..૧૭૩
...૧૭૩
... ૧૭૭
રૂપ.
...
...
...
૧૨૯ તે ઉપરસાગરદત્તનુ આખ્યાન.૧૮૦ ૧૩૦ અઠાવીશમા ગુણનુ: વર્ણન, (કૃતજ્ઞપણારૂપ.)
...૧૮૪
૧૩૧ કૃતજ્ઞનું સ્વરૂપ.
...૧૮૪
૧૧૩ બળાબળ સ્વરૂપ.
૧૧૪ તે ઉપરલક્ષણુસેનનૃપનીકથા.૧૬૪ ૧૩૨ તે ઉપર જિતારી રાજાની કથા ૧૮૫
Page #28
--------------------------------------------------------------------------
________________
૧૩૩ પરમાર્થ વડે કરીને કૃતજ્ઞનું ૧૪૯ તેવીસમા ગુણનું વર્ણન.
સ્વરૂપ. ... ... ૧૮૮ (પરોપકાર કરવા રૂપ). ૨૦૮ ૧૩૪ એગણત્રીશમા ગુણનું - ૧૫૦ પોપકારીનું સ્વરૂપ. ૨૦૯
વર્ણન. (લેકવલ્લભપણું રૂ૫) ૧૯૦ ૧૫૧ ચાર પ્રકારે મનુષ્યનું સ્વરૂપ. ૨૦૯ ૧૩પ લેકવલ્લભનું સ્વરૂપ. .. ૧૯૦ ૧૫ર બે પ્રકારે ઉપકારનું સ્વરૂપ ૨૧૦ ૧૩૬ પરલોક વિરુદ્ધનું સ્વરૂપ ૧૯૦ ૧૫૩ તે ઉપર વિક્રમાદિત્યની કથા . ૨૧૦ ૧૩૭ ઉભયલેક વિરુદ્ધનું સ્વરૂપ. ૧૯૧ ૧૫૪ ચેતન અચેતનના પરોપકારનું ૧૩૮ લેકવલ્લભ ઉપર શ્રી અભય
ઉપદશન. . . . . ૨૧૨ કુમારની કથા. . . . ૧૯૧ ૧૫૫ પરોપકારને વિષે ભરત રાજાનું ૧૩૯ ત્રીશમા ગુણનું વર્ણન
ઉદાહરણ - - ૨૧૩– (સલજજ પણારૂપ.) ... ૧૯ ૧૫૬ ચૈત્રીશમા ગુણનું વર્ણન. ૧૪૦ લજાવાનનું સ્વરૂપ...૧૮ : (અંતરંગારિ ષવર્ગના ત્યાગ ૧૪૧ ઉપર શ્રી આંબડનું આખ્યાન ૧૭ કરવા રૂપ.) .... ... ..૨૨૫
૧૫૭ છ અંતરંગારિનું સ્વરૂપ. ૨૨૫ ૧૪ર એકત્રીશમા ગુણનું વર્ણન
૧૫૮ કામનું સ્વરૂપ” ૨૨૬ (સદ પણ રૂ૫.)... ... ૧૯
- ૧૫૯ ક્રોધનું સ્વરૂપ - ૨૩9. ૧૪૩ દયાવાનનું સ્વરૂપ. . ૨૦૧, ૧૬લેભનું સ્વરૂપ... - ૨૨૮ ૧૪૪ તે ઉપર વિકમરાજાની કથા. ૨૦ ૧૬૧ માનનું સ્વરૂપ. . . . ૨૩ ૧૪૫ બત્રીશમા ગુણનું વર્ણન.
( ૧૬ર મદનું સ્વરૂપ. . . .. ર૩ર : ('સચ્ચિ પણ રૂપ.). ૨૦૩
૧૬૩ હર્ષનું સ્વરૂપ.... ... ...૨૩૪ ૧૪ સૌમ્યનું સ્વરૂપ. ... .૨૦૩ ૧ ૨૪ પાંત્રીસમા ગુણનું વર્ણન. ૧૪૭ તે ઉપર વિરધવળની કથા.૨૦૪ (ઈદ્રિયોને જય કા રૂપ) ૨૭૬ ૧૪૮ તેનાથી વિપરીત કઠોર પ્રકૃતિ ૧૬૫ ઇંદ્રિયોના ય કરવાનું સ્વરૂપ. ૨૩૬
ઉપર લક્ષમણુસેન નૃપનું ઉદા- ૧૬૬ ગ્રંથસમાપ્તિ. ... ... ... ... ૨૩૯ હિરણ. ... ... ... ..૨૦૪ ૧૬૭ ગ્રંથકારની પ્રશસ્તિ. . . ૨૪૦
Page #29
--------------------------------------------------------------------------
________________
श्रद्धालुतां श्राति शृणोति शामन, धनं वपेदाशु घृणाति दर्शनम् । कुंतत्पपुण्यानि करोति संयम, तं श्रावकं प्राहुरमी विचक्षणाः ॥
–જે શ્રદ્ધાળુપણાને દઢ કરે, શ્રી જિનેશ્વર ભગવાનની આજ્ઞાને શ્રવણ કરે, શુભ ક્ષેત્રમાં દ્રવ્યને શીઘ વાવે-વ્યય કરે, જિનદર્શનને ( સમ્યકત્વને ) વરે આદરે, પાપનો નાશ કરે અને સંયમ કરે ( મન તથા ઇંદ્રિયે ને વશ કરે) તેમને વિચક્ષણ પુરુષ શ્રાવક કહે છે.
શ્રીમદ જિનમંડન ગણિ
Page #30
--------------------------------------------------------------------------
________________
આચાય વિજય મહેન્દ્રસરિજી મહારાજ
અનુયોગાચાય પંન્યાસજી સત્યવિજયજી મહારાજની પાટપર પરા ગિરનાર–ચિત્તોડગઢ છણેધારક-જૈનાચાય
વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ
જૈનાચાય શ્રી વિજયહે સુરીશ્વરજી મહારાજ
માન માયવિજયજી
આચાર્ય વિજય કલ્યાણુસૂરિજી મહારાજ
1
૫ શ્રી મંગળ વિજયજી મહારાજ
મુનિશ્રી જશવિજયજી મુનિશ્રી દુર્લભવિજયજી પ્રસિદ્ધવકતાં મુનિરાજ મુનિશ્રી કુમુદવિજયજી મુનિશ્રી તિલકપ્રભવિજયજી મુનિશ્રી ચદ્રવિજયજી
મહારાજ
મહારાજ
કુશળવિજયજી
X
મુનિ મિત્રવિજયજી
મુનિ વિધિવિજયજી
મુનિ સુસ્મૃતિવિજયજી મુનિ પૂર્ણાંન વિજયજી મુનિ જિતેન્દ્રવિજયજી
મહારાજ ૪
મહારાજ
મહારાજ
મુનિ અમૃતવિજયજી
× જ્યાં ચાકડી છે તે સ્વર્ગગમન માનવા
Page #31
--------------------------------------------------------------------------
Page #32
--------------------------------------------------------------------------
________________
રાંદેરમાં ૨૦૦ પત્તુની સાલનું ચાતુર્માસ—જૈનાચાર્ય શ્રી વિજયકલ્યાણુસરીશ્વરજી મહારાજ તથા પ્રસિદ્ધ વકતા મુનિરાજ શ્રી કુશળવિજયજી મહારાજ ( આદિ પરિવાર) શા. રતિલાલ ચુનીલાલને ત્યાં ચાતુર્માંસ બદલાવ્યું તેને ગ્રુપ.
Page #33
--------------------------------------------------------------------------
Page #34
--------------------------------------------------------------------------
________________
# નમઃ | अनन्तलब्धिनिधान-श्रीगौतमस्वामिने नमः ॥
श्रीजिनमण्डनगणिविरचितश्राद्धगुणविवरण ।
प्रणम्य श्रीमहावीरं, केवलज्ञानभास्करम् ।
વદિત વનસુબદ્ધ,-ધર્મ શ રામ છે ? શબ્દાથે--કેવળજ્ઞાને કરી સૂર્ય સમાન શ્રીમન્મહાવીર ભગવાનને નમસ્કાર કરીને સુખના એક અદ્વિતીય) કારણરૂપ શુદ્ધ શ્રાવક ધર્મનું કંઈક (સંક્ષિપ્ત રૂપમાં) વર્ણન કરું છું. ૧
ભાવાર્થ-–ભગવાન નિન્ય જ્ઞાતપુત્રે મોક્ષના સાધન માટે બે પ્રકારના ધર્મો કહ્યા છે, તેમાં એક મુનિધર્મ અને બીજે ગૃહસ્થ ધર્મ, તેમાંથી આ ગ્રન્થકાર જિનમંડન ગણ મહારાજ મુનિધર્મ માટે ન બોલતાં પ્રથમ પાયારૂપ ગૃહસ્થધમ હોવાથી તથા ગૃહસ્થધર્મ મુનિધમથી સરલ અને સુસાધ્ય હોવાથી પ્રથમ તે ધર્મનું વર્ણન કરવાની પ્રતિજ્ઞા કરે છે. પ્રતિજ્ઞા કરતાં ગ્રન્થકાર મહારાજ કહે છે કે-હું સંક્ષેપમાં શ્રાવકના ગુણેનું વર્ણન કરું છું. આમ કહેવાનું કારણ ઉપાસકદશાંગસૂત્ર તથા શ્રાવકજ્ઞપ્તિ, શ્રાવકધર્મવિધિપ્રકરણ, શ્રાવકહિનકૃત્ય, ધર્મરન, ચોગશાસ્ત્ર, ધર્મ બિન્દુ વિગેરે બીજા અનેક ગ્રંથામાં શ્રાવકના ગુણોનું વર્ણન અતિવિસ્તારપૂર્વક આપેલું છે, પરંતુ આ કાલના મનુષ્યને તેવા ગ્રન્થો જોવાનું સામર્થ્ય અલ્પ હોવાથી તેમજ જ્ઞાનની ન્યૂનતા હોવાથી અલ્પ સમયમાં ઈચ્છિત બાધ પ્રાપ્ત થાય તેવા હેતુથી આ શ્રાદ્ધગુણવિવરણ સંક્ષેપમાં લખવાનું ગ્રંથકારે ઉચિત ધાર્યું હોય એમ લાગે છે.
મંગલાચરણમાં શ્રીમદ્દ વીરભગવાનને નમસ્કાર કરવાનું કારણ શાસનનાયક છે માટે તથા એ ભગવાને બતાવેલા શ્રાવકના થનું આ ગ્રંથમાં વર્ણન છે, કારણ કે
Page #35
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવરણું ભગવાન યુગાદિદેવના સમયના શ્રાવકમાં સરલતાનો ગુણ હેવાનું ગ્રંથેથી રેખાય છે તેમજ બાવીસ તીર્થકર ભગવાનના સમયના શ્રાવકોમાં વિદ્વત્તા સાથે સરલતાના ગુણે મુખ્ય હેવાનું દેખાય છે તે તે ગુણેને મુખ્યતાએ રાખીને આ ગ્રંથ લખવામાં આવતા નથી પણ ભગવાન મહાવીરસ્વામીના સમયના શ્રાવકોના ગુણો કેવા હોવા જોઈએ તે અત્રે દર્શાવ્યું છે, તેથી વીર ભગવાનને નમસ્કાર કર્યાનું સમજાય છે, યંગાથેનો વિચાર કરતાં એમ પણ લાગે છે કે હાલના સુશ્રાવકોને પણ બાવીશ તીર્થકર મહારાજના શ્રાવકેની પેઠે પ્રાજ્ઞ અને અજુ થવાની પ્રથકારે ખાસ સૂચના કરી છે. આ શાસ્ત્રમાં વર્ણવેલા ગુણે પ્રાપ્ત કરી શ્રાવકોએ હજુ તથા પ્રાણ થવા ચૂકવું નહીં. પ્રાચે ત્રાજુપણું જન્મથી અને જ્ઞાનથી થઈ શકે છે અને પ્રાઝપણું સતસંગથી સશાસ્ત્રના અધ્યયનથી “શ્રવણ, મનન, નિદિધ્યાસનથી (અનુભવ કરવાથી) થાય છે તે બીજા અનેક કાર્યોમાંથી વિરામ પામી જેનાથી મુક્તિમાર્ગ ન સધાતું હોય તેવા સુશ્રાવકેએ નિત્યકર્મ સાથે પિતામાં પ્રજ્ઞપણું આવે તેને માટે અહેરાત્રિમાં અમુક કાલ નિયમિત કરી ઉપર દર્શાવેલા સાધનમાંથી જે સાધન મળી આવે તેને ઉપયોગ કરી પોતાનામાં પ્રાજ્ઞપણું મેળવવા સતત પ્રયાસ કરવો ઉચિત છે. જ્યાં સુધી તેમ નહીં થાય ત્યાંસુધી કુલપરંપરાથી પ્રાપ્ત થયેલ શ્રાવકપણું તે વાસ્તવિક શ્રાવકપણું ગણાશે નહીં અને દેખાદેખીની ક્રિયાથી કષાયની મંદતા થઈ શ્રાવકપણાને નિસ્પૃહતાથી થતે પરમાનન્દ મળશે નહીં. મોક્ષમાં કે આનંદ હશે તેનો જેમને અનુભવ કરવો હોય તેમણે શ્રાવકપણને યોગ્ય સમતાથી-પ્રાપ્ત થતા આનનને અનુભવ કરાવે એ ગ્રન્થકારને આશય હેય એમ સંભવે છે.
जयश्री सिद्धिदः साध्यो, गुरूक्तशुद्धमंत्रवत् ।
સાન્તર્થ સરિષભ, વિવિધાવજોત્તમૈઃ | ૨ | શબ્દાર્થ–સાત્વિક અને વિવેકી ઉત્તમ શ્રાવકોએ જયશ્રીની સિદ્ધિને આપનારે અને કન્વર્થ (નામ પ્રમાણે ગુણ યુક્ત) એ ધર્મ ગુરુકથિત શુખ્ય મંત્રની પેઠે સાધવા યોગ્ય છે. ૨
ભાવાર્થ-આ સંસારમાં ધન ધાન્યાદિક ઈચ્છિત વસ્તુઓ અને દિવ્ય શક્તિઓ પ્રાપ્ત કરવાને મનુષ્ય સદ્ગુરુની સેવા કરે છે અને જ્યારે ગુરુમહારાજ આવી સેવાથી પ્રસન્ન થાય છે ત્યારે શિષ્યને તેની ગ્યતાનુસાર તેની આશા પૂર્ણ કરવાનો મંત્ર આપે છે. આ મંત્ર પ્રાપ્ત કરી શિષ્ય તેનું આરાધન કરે છે અને પિતે ધારેલે લાભ મેળવે છે, તે જ પ્રમાણે કન્યકાર મહારાજ કહે છે ક–હે ભવ્ય પ્રાણીઓ! જે તમારે મેક્ષ સુખ મેળવવું હોય તે તમે ગુરુમહારાજે બતાવેલા મત્રની પિકે ધર્મનું આરાધન કરે કે જેવું અવિનાશી એવં આમિક સુખ પ્રાપ્ત
સાંભળવાથી. * વિચારવાથી.
Page #36
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવરણ થાય. સાત્વિક કહેવાનું કારણ એ છે કે-મંત્ર સાધતાં જેમ ઉપસર્ગો થાય છે તેમ ધર્મસાધનમાં પણ અનેક ઉપસર્ગો આવે છે, આ વખતે નિ:સત્વ પ્રાણી ગભરાઈ. ને ધર્મથી ભ્રષ્ટ થાય છે. આને માટે શ્રાવકોમાં શ્રેષ્ઠ એવા આનન અને કામદેવાદિ સુશ્રાવકના દષ્ટાન્ત પ્રસિદ્ધ છે તે જુવે. આ મહાશયને ધર્મથી ભ્રષ્ટ કરવાને દેવેએ અનેક ઉપયોગ કર્યા છતાં મને ત્યાગ કર્યો નહીં તે તેઓ સ૬ગતિના ભાજન થયા તેમ જે તમે પણ દઢ ચિત્તથી ધર્મનું આરાધન કરશે તે તાત્કાલિક સદગતિ અને પરંપરાથી મોક્ષસુખને મેળવી શકશે. કદી કોઈ એમ કહે કે-સાવિકપણું લોવેલું આવતું નથી, તે તે વાત એગ્ય નથી કારણ આત્મામાં અનન્ત ગુણ છે, તે બધા તિભાવને પામેલા છે એટલે આવરણમાં અવરાયેલા છે; પુરુષાર્થ કરવાથી આવરણના ક્ષયે પશમ કે ક્ષય પ્રમાણે તે ગુણે પ્રગટ થાય છે. તેથી જ્યારે ઉપસર્ગ આવે ત્યારે વિચાર કરો કે સાત્વિક માણસે ધમ સાધી શકે છે. મારામાં પણ તે ગુણ છે તે તે પ્રાણાને પણ હું ધર્મને છેડીશ નહીં, અને આ વખતે પૂર્વે થઈ ગયેલા મહર્ષિઓ અને સુશ્રાવકે કેવી દઢતાથી ધર્મ આરાધે છે તે વિચારી પિતે નિ:સત્વ થઈ ધર્મ નહિ છોડતાં સાત્વિકપણાને અવલંબી રહેવું એ આશય ગ્રન્થકાર મહારાજને જણાય છે. - વિવેક વિના ધર્મ થઈ શકતું જ નથી, સત્સદ્વિવેક થયા વિના આત્મજ્ઞાનને સંભવ નથી, આત્મજ્ઞાન સિવાય સમ્યક્ત્વ નથી અને જે ચતુર્થી ગુણસ્થાન પ્રાપ્ત ન થયું હોય તે પછી શ્રાવકનું પંચમ ગુણસ્થાન તેની તો વાત જ શી? તેથી ભવ્ય પ્રાણુઓ એ સત્સડિક મેળવવા સશાસ્ત્રો અને સદ્ગુરુનું સેવન કરવું અને જડ ચેતન્યનું સ્વરૂપ સમજી પોતાનું કર્તવ્ય શું છે તે વિચારવું. આમ વિચાર કરતાં ગુરુમહારાજે બતાવેલા ધર્મનું આરાધન કરવાનું પિતાની મેળે સમજાશે અને તેથી જયશ્રીને સિદ્ધિને આપનારો ધર્મ શુધ મંત્રની જેમ આરાધવા યોગ્ય છે, એમ અનુભવમાં આવશે. તેમાં પ્રથમ ( ગ્રન્યકાર મહારાજ ) શ્રાવક શબ્દનો અર્થ કહે છે.
परलोकहियं सम्म जो जिणवयणं सुणेइ उवउत्तो ।
અતિવમવિયનામુશાં સા સાવ પથ છે રે I અથવા श्रद्धालुतां श्राति शृणोति शासन, धनं वपेदाशु णोति दर्शनम् । कृतत्यपुण्यानि करोति संयम, तं श्रावकं प्राहुरमी विचक्षणाः ॥ ४ ॥
શબ્દા–જે ઉપગપૂર્વક પરલોકમાં હિતકારી એવાં જિનેશ્વર ભગવાનનાં વચન સમ્યફ પ્રકારે સાંભળે અને અતિ તીવ્ર કર્મોથી [ કષાયાદિથી ] મુકાયેલ હોય તે શ્રાવકને અવ( અધિકાર ) સમજ ૩, અથવા. V જે અધધાળપણને દઢ કરે, જિનેશ્વર ભગવાનની આજ્ઞાને શ્રવણ કરે, શુભ
Page #37
--------------------------------------------------------------------------
________________
ગ્રાહગુણવિવરણ ક્ષેત્રમાં દ્રવ્યને શીઘ વાવે (વ્યય કરે), જિનદર્શનને (સમ્યકત્વને ) વરે (આદરે પાપનો નાશ કરે અને સંયમ કરે (મન ઈદ્રિને વશ કરે) તેમને વિચક્ષણ પુરુષે શ્રાવક કહે છે : - ભાવા–આ ગ્રન્થમાં કેવા શ્રાવકનું વર્ણન આવનાર છે તે ગ્રંથકર્તા મહારાજ કહે છે. શ્રાવકે ચાર પ્રકારના શાસ્ત્રોમાં વર્ણવ્યા છે તે પૈકી અહિંઆ નીચેના ગુવાળા એટલે કે ભાવ બાવકને મુખ્યતાએ અધિકાર છે, કારણ કુલ
માગત જેમને બાવકપણું પ્રાપ્ત થયું છે તેઓ જ્યાં સુધી ગ્રતાહિક ન લે ત્યાં સુધી નામ શ્રાવક કહી શકાય, અથવા કોઈ મનુષ્યનું નામ શ્રાવક હોય તેને પણ શ્રાવક કહેવાય અને તે પણ નામ શ્રાવકમાં ગણાય. એટલે તેનું અત્રે વર્ણન નથી. તેમજ ચિત્રામણ કે મૂર્તિમાં શ્રાવકપણું સ્થાપ્યું હોય તેને પણ અત્રે અધિકાર નથી, તેવી જ રીતે હવે પછી શ્રાવકપણું થનાર છે તેને પણ અહીં અધિકાર જણને નથી. અર્થપત્તિથી ભાવશ્રાવકને અધિકાર હોવાનું ભાસે છે. પ્રથમ વિશેષણ ઉપયેગપૂર્વક સાંભળનાર એવું છે. ખરેખર આ વિશેષણ પ્રમાણે મોટા ગ્રંથના ગ્રંથ ન સાંભળતા થર્ડ પણ ઉપયાગપૂર્વક સાંભળે અને તેનું મનન કરી દેપાદેયને વિચાર કરી જે શ્રાવકે વર્તે તે તેઓ અલ્પ સમયમાં તત્વમાસિપૂર્વક પરમશાન્તતા મેળવી ભવજમણથી છૂટી શકે છે. સાંપ્રતકાળમાં વાંચવા સાંભળવાનું ઘણું થાય છે, પણ તે ઉપગપૂર્વક ન હોવાથી જોઈએ તેવું કાર્યકારી થતું નથી તેથી ઉપગપૂર્વક શ્રવણ કરવાને ગુણ શ્રાવકોએ અવશ્ય પ્રાપ્ત કરવો જોઈએ.
બીજુ વિશેષણ અતિ તીવ્ર કર્મોથી મુકાયેલું હોય એવું છે. આ વિશેષણથી અનંતાનુબંધી કષાય અને અપ્રત્યાખ્યાનની કષાને નાશ કરનાર શ્રાવક હોય એમ સૂચવે છે, અથવા તીવ્ર કર્મોથી મુકાયેલે એટલે જે કર્મો (વ્યવસાયાદિ) કરતાં ૌદ્ર પરિણામ ન થાય તેવાં કાર્યો કરનાર શ્રાવક હોવો જોઈએ. તે પ્રાય: ભાવશ્રાવકમાં હેય એમ સંભવે છે,
શ્રધ્ધાને દઢ કરે એટલે દઢ સમ્યકૃત્વવાન હોય અથવા જૈન દર્શનની અનેક પ્રકારે પરીક્ષા કરી તેને ઉપર વિશેષ શ્રધાલુ થાય. આ શ્રાધ્યા શા શ્રવણ કરવાથી થાય છે, તેથી ઉપગપૂર્વક જિનેશ્વર ભગવાનની વાણું નિરંતર શ્રવણ કરે, અને આવી રીતે ભગવાનની વાણી નિરંતર શ્રવણ કરવાથી સંસારનું અસારપણું અને લક્ષ્મીની ચંચલતા જાણ પૂર્વ પુણ્યથી પિતાને પ્રાપ્ત થયેલા ધનને શુભ ક્ષેત્રમાં નામાદિકની અપેક્ષા રાખ્યા વિના લાભાલાભ જોઈ વાવરે અને જયારે આવી સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે સમ્યકત્વ પ્રાપ્ત થયું છે, એમ જાણવું. જ્યારે સમ્યકત્વ રત્નની પ્રાપ્તિ થઈ તે પછી સ્વયમેવ પાપનો નાશ થઈ જાય છે. અને ઈદ્રિય તથા મન સહજ પ્રયાસથી વશ થાય છે, તેથી સંયમ કરનાર શ્રાવક હોય એમ વિશેષણ આપેલું છે. તેથી વિચક્ષણ પુરુષે આવા ગુણવાળાને શ્રાવક કહે છે. મતલબ કે-શાસકારે શ્રાવક શમની નિરુક્તની રીતિથી સિદ્ધિ કરતાં એક એક અક્ષરથી કેવા પ્રકા
Page #38
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવરણ રને અર્થ ઘટી શકે તે દેખાડી શ્રાવક શબ્દ સાર્થક કરી બતાવ્યું છે. જે પ્રકારે શાસ્ત્રકારે અર્થ દ્વારા શ્રાવક શબ્દ સાર્થક કરી બતાવ્યું છે, તે જ પ્રકારે પ્રાવક શબ્દના ધારક મનુષ્ય પ્રવૃત્તિ દ્વારા શ્રાવક શબ્દને સાર્થક કરવા ઘટે છે.
નિહ પરમાર આ પ્રમાણે પદને તોડીને એક એક અક્ષરને અર્થ કરે તેને નિરુકત કહે છે. અને આ પ્રક્રિયા પ્રાયઃ ઘણા શાસ્ત્રોમાં જોવામાં આવે છે. શ્રી આવશ્યક સૂત્રની નિકિતમાં ચતુર્દશ પૂર્વધારી શ્રીમદ્ ભદ્રબાહુવામીએ બિછાદિ સુ ને અર્થ એક એક અક્ષરનો જુદે જુદે વર્ણન કરેલ છે. મનુસ્મૃતિમાં નાં શદને પણ અર્થ એ જ ઢબથી કરવામાં આવેલ છે. તે જ રીતિથી શ્રાવક શબ્દને અત્રે શાસ્ત્રકારે બે પ્રકારે કરી બતાવ્યો છે. છ તાં બ્રાતિ શ્રધ્ધાને પકાવે તેને on કહીએ. ધ શત-સાત ક્ષેત્રોમાં પિતાનું ન્યાયપાર્જિત ધન વાવે (ખર્ચ) તેને જ કહીએ અને સહguથાન એટલે અપુણ્ય(પાપ)ને છેદન કરે તેને કહીએ. બ્રા-- ત્રણે અક્ષરના વર્ણન અર્થવિશિષ્ટ જે વ્યક્તિ હેય તેને બાદ કહેવામાં આવે છે. તાત્પર્ય શ્રદ્ધાપૂર્વક સાત ક્ષેત્રમાં પિતાનું ન્યાયથી પેદા કરેલ દ્રવ્ય ખચ પાપનો નાશ કરે તેને વિચક્ષણ પુરુષે શ્રાવક કહે છે. અથવા–કળાતિ સારા હિતકારી ભગવદ્ વચનને સાંભળે તેને જ કહીએ કુળોતિ પણ દર્શન(સમ્યક્ત્વ )ને વરે અંગીકાર કરે તેને કહીએ અને પતિ સંઘમ સંયમત્રત અંગીકાર કરે તેને કહીએ. તાત્પર્ય ભગવદુવચન સાંભળી સમ્યકત્વ પ્રાપ્ત કરી યથાયોગ્ય સંયમ-વ્રત-નિયમાદિ આચરે તેને વિચક્ષણ પુરુષ શ્રાવક કહે છે.
શ્રાવકનું બીજું લક્ષણ. श्रवति यस्य पापानि पूर्वबद्धान्यनेकशः।
आवृतश्च व्रतैनित्यं श्रावकः सोऽभिधीयते ॥ ५॥ શબ્દાર્થ–જેનાં પૂર્વે અનેક પ્રકારે બાંધેલાં પાપો સવી જાય છે. (જતા રહે છે.) અને જે હમેશાં વતેથી યુકત હોય છે. તે શ્રાવક કહેવાય છે. ૫ | ભાવાર્થ-કર્મોને ક્ષય બે પ્રકારે થાય છે. એક બાંધેલા કમ ભોગવી લેવાથી એટલે કે કમો પિતાનું નિર્ણત ફલ આપી ખરી જાય છે. અને બીજુ પ્રત્યાખ્યાન તીવ્ર તપસ્યા, જ્ઞાનસ્થાન, વિચારણા વિગેરેથી કર્મો નિજરે છે. શ્રાવક પૂર્વે બાંધેલા પાપે ઉપર જણાવેલ બે પ્રકારથી આત્મપ્રદેશથી દૂર કરે છે, તેમજ નવાં પાપ ન બંધાય તેને માટે નિરંતર પોતાને યોગ્ય વ્રતથી યુક્ત હોય છે તેથી આવા ગુણવાળાને શ્રાવક કહેવાય છે.
આ શ્રાવક ધર્મ કેવો છે તે કહે છે, सुदेवत्वमानुषत्वयतिधर्मप्राप्त्यादिक्रमेण मोक्षसुखदायकत्वेन सुरतरूपमाना योग्येभ्य एव दातव्यः ॥
Page #39
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ગુણવિવરણ
શયદા—દેવપણું, મનુષ્યપણું અને યતિધર્માંની પ્રાપ્તિ વિગેરેના ક્રમે કરીને માક્ષના સુખને આપનારી હાવાથી કલ્પવૃક્ષની ઉપમાને ચેાગ્ય એ ધમ ાગ્ય પુરુષને જ આાપવા જોઈએ. કહ્યું છે કે
जं सिवहेऊ सावय- धम्मोवि कमेण सेविओ विहिणा । तुम्हा जुग्गजियाणं, दायव्वा धम्मरसियाणं ॥ ६॥
શબ્દા—વિધિએ કરીને સેવેલે શ્રાવક ધમ પણુ ક્રમે કરી મેક્ષના હેતુ થાય છે તેથી તે શ્રાવક ધર્મ ધર્મને વિષે રસિક એવા ચેાન્ય પુરુષને આપવા જોઈએ.
ભાવા-શ્રાવક ધર્મ પણ ચેાન્યતા વિના કાઇને આપવા નહી એવા ગ્રંથકાર મહારાજના આશય છે, અપાત્રમાં શુધ્ધ વસ્તુ નાખ્યાથી વિપ યને પામે છે, તે પછી ધર્મરત્ન જેવી અમૂલ્ય વસ્તુ ચેાગ્યાયેગ્ય વિચાર કર્યા સિવાય દરેકને આપવી ચેાન્ચ નથી. ( આ ઉપરથી શ્રાવકધમ થી શ્રેષ્ઠ એવા મુનિધમ ને તે ચેાગ્યાયેાગ્યના વિચાર કરી ખરેખરા પાત્રને જ આપવા ચેગ્ય છે એમ સિધ્ધ થાય છે, )
ધર્મોપદેશ આપવાના અવસરે ત્રણ ચેાગ્ય શોધવાં જોઈએ તે કહે છે. जुग्गजियाणं विहिणा जुग्गेहिं गुरुर्हि देसिओ सम्म । जुग्गो धम्मोवि तहा सयलिद्धिपसाहगा मणिओ ॥ ७ ॥ શબ્દાયાગ્ય થવાને ચેગ્ય ગુરુએએ વિધિપૂર્વક સારી રીતે ઉપદેશેલા ચેાગ્ય ધર્મ સર્વ પ્રકારની સિધ્ધિઓને આપનારા કહેલે છે. ૭
ભાવારાગ્ય જીવા એટલે મુમુક્ષુ અને આ ગ્રંથમાં આગળ કહેવામાં આવશે તેવા લક્ષણવાળા જીવેા સમજવા. કદી શાસ્રાકત લક્ષણવાળા જીવા મળે પરંતુ ધર્મોપદેષ્ટા ગુરુ ક્રિયાહીન, શિથિલાચારી, પરિગ્રહધારી, વિષયી, અસત્યવાદી વિગેરે દુગુ ણાયુકત હોય તેા તેવા પાંસેથી પ્રાપ્ત થયેલા શ્રાવક ધર્મ પ્રાયે યથાથ લને આપનાર થતા નથી, તેથી ગુરુએ પણ ચાÀક્ત ગુણેએ યુક્ત હોય તે જ શ્રાવકધમ આપવાને ચાગ્ય છે. ચેાગ્ય ધર્મ કહ્યો છે તે ધર્મ ગ્રહણ કરનારની અપેક્ષાથી છે એટલે કે જીવામાં ધમ પાલન કરવાની જેવી ચેાગ્યતા હાય તને તેવા તેવા પ્રકારના ધર્મ બતાવવા જોઇએ, જેથી કરેલી પ્રતિજ્ઞાનું પાલન સુખેથી કરી શકે. પાત્રાપાત્રને વિચાર કર્યા સિવાય ઉપયેગી પશુ કઠિણ નિયમે આપવામાં આવે તે તેથી નિયમ લેનારનું મન પાછલથી વિલ્હેવલ થાય અને લીધેલા નિય મોના ભ'ગ કરી દોષના પાત્ર થાય અને વખતે શ્રધ્ધાભ્રષ્ટ થઇ ધ'થી પરાસ્મુખ થાય, તેથી ચાગ્ય ગુરુએ એ ચેગ્ય જીવાને ચાગ્યધર્મ ચૈાગ્યતા પ્રમાણે આપવા જોઇએ. અયોગ્ય પુરુષને આપેલા ધર્મ વિશેષ ગુણેાની પ્રાપ્તિ કરાવનાર થતા નથી.
કહ્યું છે કે
Page #40
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવરણ चूतांकुरकवलनतः काकिलकः स्वनति चारु न तु काकः । योग्यस्य जायते खलु हेतारपि नेतरस्य गुणः ॥८॥ શબ્દાર્થ-જેમ આંબાના મહેરનાં ભક્ષણથી કોયલ પક્ષી સુંદર શબ્દ કરે છે પરંતુ કઈ કાગડે કરતા નથી, તેમ જે યોગ્ય હોય તેને હેતુથી ગુણ થાય છે, પણ બીજા અયોગ્યને થતા નથી. ૮ * - ભાવાર્થ-- આંબાને મહાર કાયલ પણ ખાય છે અને કાગડે પણ ખાય છે. આ મહેરથી કેયલને સ્વર સુધરે છે અને સુંદર પંચમ સ્વરથી તે આખા વનને ગજાવી શ્રવણ કરનારને આનંદ આપે છે. આ જ મહાર કાગડે ભક્ષણ કરે છે પણ તેને દુઃસ્વર તેને તે જ રહે છે અને તે જ્યારે શબ્દ કરે છે ત્યારે શ્રવણ કરનારને કંટાળો આવે છે. મહારમાં સ્વર સુધારવાની શકિત જગજાહેર છતાં તે અપાત્રમાં પડવાથી નિષ્ફલ થાય છે, તે જ પ્રમાણે ધર્મમાં ઐહિક અને પારલૌકિક સુખ આપવાની શકિત છે તથાપિ અપાત્રમાં સ્થાપાયેલ તે ધમ નિષ્ફળ જાય છે, તેથી પગપાત્રને વિચાર કરે એ ખાસ જરૂરનું છે. ગ્યાયેગ્યને માટે ગ્રંથકાર સ્વયમેવ બીજા દાંતે બતાવશે જેથી અહીં આટલું કહ્યું છે.
યોગ્યતા અનેક પ્રકારની છે તે આ પ્રમાણે आने निवे सुतीर्थे कचवरनिचये शुक्तिमध्येऽहिवक्त्रे, औषध्यादौ विषद्रौ गुरुसरसि गिरौ पांडुभूकृष्णभूम्याः । इक्षुक्षेत्रे कषायगुमवनगहने मेघमुक्तं यथांभस्तद्वत्पात्रेषु दानं गुरुवदनभवं वाक्यमायाति पाकं ॥९॥
શબ્દાર્થ-જેમ વર્ષાનું પાણી આંબામાં, લીંબડામાં, સાર તીર્થમાં, કચરામાં, છીપમાં, સૂર્યના મુખમાં, ઔષધી વિગેરેમાં, ઝેરી વૃક્ષમાં, મેટા સરે વરમાં, પર્વતમાં, પીલી તથા કાલી જમીનમાં, સેલડીના ક્ષેત્રમાં. કષય વૃક્ષેના ગહન વનમાં પડવાથી જુદી જુદી રીતે પરિપાકને પામે છે તેમ ગુરુના મુખમાંથી નિકળેલું વાકય જેવા પાત્રમાં તેનું દાન થયું હોય તે અનુસારે પાકને પામે છે. હું
ભાવાર્થ-વર્ષાદનું પાણી એક જ સ્વભાવનું છે છતાં જુદા જુદા પત્રમાં પડવાથી તેનું પરિણામ કેવા પ્રકારનું થાય છે તે ગ્રંથકાર મહારાજે બતાવ્યું છે. જેમકે આમ્ર વૃક્ષમાં પડવાથી મિષ્ટ આમ્રરસ ઉત્પન્ન કરે છે, લીંબડાના વૃક્ષમાં પડવાથી કટુક રસ પેદા થાય છે, ઉત્તમ તોથમાં પડવાથી પવિત્રતાને પામે છે, કચરામાં પડવાથી નિંદનિક થાય છે, છીપમાં પડવાથી ઉત્તમ મૌક્તિક પામે છે, સર્પના મુખમાં પડવાથી પ્રાણઘાતક ઝેર નિવડે છે, ઔષધિમાં પડવાથી બૌષધિઉપ થઈ અનેક પ્રાણીઓને ફાયદા પહોંચાડે છે, ઝેરી વૃક્ષમાં પડવાથી પ્રાણનાથક
Page #41
--------------------------------------------------------------------------
________________
4
શ્રાદ્ધ્ગુણવિવરણ
ઝેર થાય છે, સરોવરમાં પડવાથી અનેક પ્રાણીઓને ઉપયેગી સ્વચ્છ જલ થાય છે, પર્વત ઉપર પડવાથી વિનાશ પામે છે, પીળી તથા કાળી જમીનમાં પડવાથી ધાન્યાદિકની વૃધ્ધિ કરે છે. સેલડીના ક્ષેત્રમાં પડવાથી શેલડીના અતિ મધુર રસને આપનારું' થાય છે. કષાય વૃક્ષોના ગઢન વનામાં પડવાથી કષાય રસ ઉત્પાક થાય છે. તેવીજ રીતે સદ્ગુરુ મહારાજનાં વચનામૃતા એક જ સ્વભાવપરિજીત હાય છે તથાપિ પાત્રતાની ચેગ્યાયેાગ્યતાને લઈને ભિન્ન ભિન્ન આશ્ચયણે પરિણમે છે, તેથી જેને જે ચેાગ્ય હેાય તેને તેવા ઉપદેશ આપવા એવા ગ્રંથકાર મહારાજના ઉદ્દેશ છે.
સાંપ્રત કાલમાં ઉપદેશ દેવાના ક્રમ પ્રાયે બદલાયેલે લાગે છે. શ્રોતાઓના વિચાર કર્યા વિના વાંચનાર મહાશયે પેાતાના મનને ઠીક લાગે તેવા ગ્રંથે। સભામાં વાંચે છે. શ્રાવક ધર્મની પશુ જેને ખરાખર ખખર ન હાય તેવાઓની સમક્ષ આચારાંગાદ્ધિ અતિ કઠિન ગ્રંથે વાંચવામાં આવે છે. આથી ાતાવક્તાને કાલના જોઈએ તેવા ઉપયાગ થતા નથી, તેથી દેશકાળ અને શ્રાતાઓના વિચાર કરી ઉપદેશ દેવામાં આવે તે વિશેષ લાભનું કારણુ થઇ પડે, હવે બીજી રીતે બતાવે છે.
गिरिसिर १ पणाल २ मरुथल ३ कसिणावनि ४ जलहिमुत्ति
५ मणिखाणी ६ धम्मोवएसवासे फलजणणे जीवदिता ॥ १० ॥ શબ્દા—અથવા જેમ પર્વતનું શિખર, પરનાળ, મરુસ્થલ, કાળી જમીન, સમુદ્રની છીપ અને મણુિઓની ખાણુ એના સંબંધમાં આવેલા પાણીનું જુદું જુદું' પરિણામ થાય છે તેમ ધર્મોપદેશની વાસનાનું ફળ ઉત્પન્ન થવામાં જીવાની ચાગ્યતા ઉપર આધાર રહે છે. ૧૦
ભાવા—વ્યાખ્યાન શ્રવણુ કરનાર શ્રોતાઓ પૈકી કેટલાક બેદરકાર અને કાર્યાતરથી યગ્ર ચિત્તવાળા કોઇ ખરેખર વ્યાખ્યાન શ્રવણ કરી વિચાર કરતા નથી. રૂઢી સાચવવાને સારું વ્યાખ્યાન શ્રવણુ કરનાર અથવા માનની કે પ્રભાવની ઈચ્છાથી ઉપાયે જઈ કાળ ગાળનાર શ્રોતાએ પર્વતના શિખર જેવા છે. જેમ પતના શિખર ઉપર પડેલું જળ પર્વતના શિખરને કાંઈપણુ લાભકારી થતું નથી તેમ પૂર્વોક્ત લક્ષણવાળા શ્રોતાએને ઉપદેશરૂપી જળ લાભકારી થતું નથી.
બીજા જીવે પરનાળ જેવા છે. પરનાળ જેમ જળને ઝીલીને પેાતાની પાસે ન રાખતા જમીન, વાસણુ અગર ટાંકામાં નાંખે છે. પરંતુ પરનાળને જલની અસર થતી નથી, તેવી જ રીતે ગુરુમહારાજથી ઉપદેશ શ્રવણુ કરી તે ઉપદેશ ખીજાએને સંભળાવી પેાતાનું પતિપણું જાહેર કરે છે, પરંતુ પેાતાના આત્માનું ક્રોઇ પણ પ્રકારે હિત સાધી શકતા નથી; તેથી આવા પ્રકારના જીવા પણ ગુરુમહારાજના વચનામૃતનું પાન કરવાને ચેાગ્ય થઈ શકતા નથી, તેથી આવા જીવાને ઉપદેશ આપવા પ્રયત્ન કરવા નહીં.
Page #42
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવરણ હવે જીવેને મરુસ્થલ સાથે સરખાવવામાં આવે છે. જેમ મરુસ્થલ પાણીને ગ્રહણ કરી લે છે તેથી તેમાં તૃણાદિક તથા નિરસ ધન્યાદિકને પાક થાય છે તેમ કેટલાક જીવે ગુરુમહારાજને ઉપદેશ ગ્રહણ કરી શકે છે, પરંતુ તેવા પ્રકારની ચોગ્યતાના અભાવે યથાર્થપણે ધર્મની આરાધના કરી શકતા નથી તથાપિ આવા જીવ ધર્મોપદેશને ગ્ય સમજવા. ૩
કાળી જમીનની સાથે જીવેની સરખામણી કરતાં જેમ કાળી જમીનમાં પડેલું પાણી એ જમીનમાં રહેલા વૃક્ષાદિકને પુષ્ટ કરે છે, તેમ ગુરુમહારાજને આપેલ ઉપદેશ જે જીવ ગ્રહણ કરી પોતામાં રાખી બીજા અને તે જ ઉપદેશ દઈ લાભ કરે છે; જેમ કાળી જમીનમાં શેલડી, દ્રાક્ષ, શાલી, ગેધૂમ વગેરે સરસ વસ્તુઓ ઉત્પન્ન થાય છે તેમ આવા છોમાં વ૫ ઉપદેશ પણ ઘસાદિક ઉત્પન્ન કરવાને હેતુ થઈ ત્રણ કિંવા છેવટે સાત, આઠ ભવે જરૂર મોક્ષ આપનાર થ ય છે. તેથી આવા છે ખરેખર ઉપદેશને ચગ્ય છે. ૪
સમુદ્રની છીપની સાથે સરખાવ્યા છે. છીપમાં જળ પડવાથી પરિણામ પામી જેમ ઉત્તમ મૌતિક રૂપે થઈ જળ અમૂલ્ય કીંમતને પામે છે તેમ જે જ ગુરુમહારાજને ઉપદેશ શ્રવણ કરી તે પ્રમાણે પોતે વાર્તા પોતાના દષ્ટાંતથી બીજા યોગ્ય જીને પણ સન્માર્ગે દેર છે તે જ ઉત્તમ પ્રકારના ગણાય છે. ચીલાતીપુત્રે માત્ર ઉપશમ, વિવેક અને સંવર એ ૫દત્રયીને ઉપદેશ આવણુ કરી પોતાનું હિત સાધ્યું, તેમજ સોમવસુ બ્રાહણે પણ મીઠું ખાવું, સુખે સૂવું અને લેકને પ્રિય આત્મા કર, આ ત્રણ ૫ શ્રવણ કરી તેનું ખરું રહસ્ય ત્રિલેચ મંત્રી પાસે શ્રવણ કરી, તે પ્રમાણે કેણુ વતે છે વિગેરેની તપાસ કરી પતે તેમ વતી સુખી થયે તેમ વહ૫ ઉપદેશ પણ યોગ્ય પાત્રમાં પડવાથી છીપમાં પડેલા જળબિંદુની માફક મહાયવાનું થાય છે. ૫
મણિની ખાણમાં પડેલા થડા પાણીથી જેમ મહામૂલ્યવાન, તેજસપી, ચિનામણિ નાતિક ઉત્પન્ન થાય છે તેમ કાઈક જીવને થોડાં પણ મહાવાકો ઘણે લાભકારક થાય છે. જેમ શ્રીમદ્દ ભગવાન મહાવીર સ્વામીને સ્વપે પરેશ ગૌતમ ગણધર મહારાજના આત્માને સંસારથી તારવાને અર્થે થયો તેમ થોડા પણ ઉપદેશો મણિ જેવા જીને અત્યંત લાભ થવાથી તે જ ભવમાં તેઓ મેક્ષ પામે છે. આવા જ ઉત્તમોત્તમ જાણવા. ૬
शुभाशुभद्रव्यसुभाविता घटा वाम्या अवाम्याश्च तथा ह्यवासिताः। . सद्धर्मवासस्प तथैव योग्यतां श्रयंति जीयाः कतिचित् सुयोगतः ॥११॥
શબ્દાર્થ-જેવી રીતે સારાં દ્રવ્યોથી તથા ખરાબ દ્રવ્યથી વાસિત કરેલા ઘર ત્યાગવા ગ્ય અને અત્યાગવા ડ્ય થાય છે તથા કેટલાક ઘડાઓ
Page #43
--------------------------------------------------------------------------
________________
૧૦
શ્રાદ્દગુણવિવરણ
અવાસિત હોય છે તેવી જ રીતે જીવે કેટલાએક સારા યાગથી સવાસની ચેાગ્યતાને પ્રાપ્ત થાય છે. ૧૧
ચૈાન્યતા અનેક પ્રકારની છે તેને માટે આગમમાં આ પ્રમાણે કહ્યું છે—
घडा दुविहा नवा जुन्ना य, जुण्णा दुविहा भाविया अभाविया य, भाविया दुबिहा पसथ्यमाविया अपसथ्यभाविया य, पसध्या अगुरुतुरुकाई हिं अपथ्या पडुलसुणमाईहि पसथ्यमाविआ वम्मा अनम्मा य एवं अप्पसथ्यावि जे अप्पसध्या अवम्मा जे य पसथ्या वम्मा न ते सुंदरा इयरे सुंदरा अभाविआ Thus भावि णत्रमा आवागाओ उत्तारिता मत्तगा एवं धम्माभिलासिणो नबगा जे मिच्छदिट्ठी तप्पढमयागाहिजेति । जुष्णावि जे अभाविया ते सुंदरा कुष्पवयणपासथ्येहिं भाविया एवमेव भावकुडा संविग्गेर्हि जे अप्पसथ्या वम्मा जे अ पसथ्था य संविग्गा य अवम्भा एए लठ्ठा ।
શબ્દા—ઘડા એ પ્રકારના છે. નવા અને જૂના જૂના બે પ્રકારના છે વાસિત અને અવાસિત. વાસિત એ પ્રકારના છે પ્રશસ્ત વાસિત અને અપ્રશસ્ત વાતિ. પ્રશસ્ત વાસિત તે અગર શિલારસ વિગેરે દ્રન્ચેાથી વાસિત અને અપ્રથસ્ત વાસિત તે કાંદા [ ડુંગળી], લસણુ વિગેરેથી વાસિત હોય તે. તેમાં પ્રશસ્ત વાસિતના બે ભેદ છે. એક ત્યાગવા ચેાગ્ય અને ખીજો અત્યાગવા યાગ્ય, એવી જ રીતે અપ્રશસ્તના પશુ એ પ્રકાર છે. ત્યાજ્ય અને અત્યાય, તેમાં જે અપ્રશસ્ત છતાં અત્યાજ્ય થાય તથા પ્રશસ્તમાં ત્યાન્ય થાય તે એ સારા નથી. માકીના જે સેઢા કહ્યા છે [ પ્રશસ્ત વાસિત અત્યાજ્ય થાય અને અપ્રશસ્ત ત્યાજય થાય] તે પશુ સારા છે. તેમજ (પ્રાચીન પશુ) સારા કે ખરાખ દ્રવ્ચેાથી જે વાસિત નથી થયા તેને અવાસિત કહે છે.
નિભાડામાંથી તત્કાળ કાઢેલા ઘડા તે નવીન કહેવાય છે. એવી રીતે ધર્માભિલાષી જીવાને પણ જાણવા. જે નવા મિથ્યાદષ્ટિએ છે તેને પ્રથમ એધ આપવા. જૂના પશુ [ મિથ્યાદષ્ટિએ ] જે આવાસિત છે તે સુદર છે.
ઉપર જે વાસિત કહ્યા છે તે વાસિત શાથી થયા છે તે કહે છે.
કુર્દેશનથી અને પાસસ્થાકિના પરિચયથી વાસિત થયા. એવી જ રીતે ભાવ ઘડાએ [ જીવા ] સમજવા, જે સવિગ્ન ગુણેાથી વાસિત છે તે પ્રશસ્ત છે, જે અપ્રશસ્ત છે તે વામ્ય છે અને જે પ્રશસ્ત અને સ°વિગ્ન [ ગુણવાલા ] છે તે મનેાસ છે. ભાવા --જીવાને ચાગ્યાયાગ્ય જાણવાને માટે ઘડા સાથે સરખાવ્યા છે. અને તેને માટે પાંચ પ્રકારના ઘડા કહ્યા છે. તેમાં પ્રથમ નવા અને જાના બે પ્રકારના ડા કાં છે. તેમ એ પ્રકારના જીવે જાણવા, જાના ઘડાના બે પ્રકાર કહ્યા છે, વાસના
Page #44
--------------------------------------------------------------------------
________________
૧૧
શ્રાદ્ધગુણવિવરણ
વાળાં અને વાસના વગરના, વાસનાવાળા એ પ્રકારના છે એક સુગધી દ્રશ્યથી વાસિત થએલા અને ખીજા દુર્ગંધી દ્રવ્યથી વાસિત થએલા. દુર્ગંધી દ્રવ્યથી વાસિત થએલા ઘટની માફક મિથ્યા શાસ્ત્રોથી જેમનાં હૃદય વાસિત થયેલાં છે અને જેએ તે વાસનાને સદ્ગુરુના ઉપદેશ મળતાં પણ છેડતા નથી તે વામ્ય છે એટલે તે જીવા ધર્મના પાત્ર નથી અને જેઆથી મિથ્યા દશનાદિકથી વાસિત છે છતાં પણ ન્યાય બુદ્ધિવાળા સરલ હૃદયના હેઠે કદાગ્રતુથી રહિત જીવા હોય તે સદ્દગુરુના ઉપદેશથી સસદ્ વિવેકથી પૂર્વે ગ્રહણ કરેલા મિથ્યા દર્શનને છેડી સત્યને ગ્રહણ કરે તેવા જીવા અવામ્ય છે એટલે ધર્મોપદેશને ચાગ્ય છે.
પ્રશસ્ત વાસિતના એ ભેદ્ય છે. વામ્ય અને અવામ્ય. જે જીવાને પ્રથમ સમ્યગ્ નાતિની પ્રાપ્તિ થયેલી છે અને જે જીવા કુદિકના ચાગ થતાં સમ્યગ્ દર્શનને વસી જાય તેવા છે તે જીવા વામ્ય જાણવા, અને તેવા જીવે ઉપદેશ ચેાગ્ય દાતા નથી અને જે જીવાને પ્રથમથી સમ્યગ્દર્શન, ચારિત્રાદિકની પ્રાપ્તિ થએલી છે અને પાછળથી કુશુદિકને સંસ થયાં છતાં પણ સમ્યગૂદનાકિને ત્યાગ નથી તેવા જીવા ધર્માંદેશને ચેાગ્ય ગણાય છે તે અવામ્ય જાણવા.
કરતા
જે જીવા જૂના છતાં અવાસિત છે એટલે કાઈ પણ ધર્મની વાસનાને પામ્યા નથી તે જીવા પણ ધર્માંના ઉપદેશને ચેાગ્ય છે. આ પ્રમાણે જૂના ઘડાના દૃષ્ટાંતથી ધમપદેશને માટે જીવાની ચાગ્યતા કહી. હવે નવીન ઘટ સાથે જીવેાની સરખામણી કરતાં યેાગ્યાયેાગ્યના વિચાર જણાવે છે.
જેમ કુંભારના નિભાડામાંથી તત્કાલ કાઢેલા ઘડાને જે પ્રકારની વાસના આપીએ તે પ્રકારની વાસના ગ્રહણ કરે છે, તેમ ખાલ્યાવસ્થાવાળા જે કાઈ જીવા જેને કોઈ પ્રકારના ધર્મના સસ્કાર થયા નથી તેવા જીવેાને ધમાઁપદેશ વૈશ્યતા પ્રમાણે અને ન્યાયપુરસ્કર આપવાથી શીઘ્ર કાર્યકારી થાય છે, તેથી આવા જીવે ધને ખરેખરા પાત્ર છે. આ ગ્રંથકાર મહારાજે ગ્યાયેાગ્ય ખતાવવા જે આટલે બધા પરિશ્રમ લીધા છે તેનું કારણ સ્પષ્ટ છે કે-આયુષ્ય અલ્પ છે, વિઘ્ને ઘણુાં છે, મહર્ષિએએ પેાતાનુ અને અનેક ભન્ય જીવાનુ હિત કરવાનુ છે તેથી ખપાત્ર જીવે સાથે ધૌપદેશની ચર્ચા કરવાનું ઉચિત નથી, એમ ધારી ઉપદેશ આપતાં પહેલાં દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવના વિચાર કરી પાત્ર જીવે!ને જ ઉપદેશ આપવા પ્રયાસ કરવા જેથી ઉભયનું શ્રેય થાય.
શબ્દા—ચેાગ્યાયેાગ્યનું સ્વરૂપ પ્રતિપાદન કર્યાં પછી વિશેષ ધર્મના અર્થી એવા ચેાગ્ય પુરુષાએ પણ પ્રથમ સામાન્ય ગૃહસ્થ ધર્મની વિધિમાં (નિશ્ચિત કરેલુ પૂર્વાપરભાવરૂપ વિધાન તે વિધિ) પ્રયત્ન કરવા જોઇએ. કહ્યું છે કે—
ભીંતના ધેાળવા પ્રમુખ વ્યવસ્થા કયા સિવાય ( ભીંતના ઉપર ચિત્રેલુ' ) ચિત્ર શૈાલતું નથી. અને પાસ આપ્યા સિાંય તેના ઉપર રંગ સ્થિર થતા નથી.
Page #45
--------------------------------------------------------------------------
________________
ભાર
માહગુણવિવારણ ખેતરને ખેડ્યા સિવાય તથા સમારાદિ દીધા સિવાય બીજ વવાતાં નથી. એવી જ રીતે સામાન્ય ધમપૂર્વક જ બાર ત્રતાદરૂપ વિરોષધમ શોભાથી પ્રકાશિત થાય છે. તે કારણથી શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે પોતાના રોગશાસ્ત્રના પ્રથમ પ્રકારની અંતે થારંવવિધ ઈત્યાદિક કુલમથી અાવેલ અનિંદ્ય વિભવની ત્રિભાગાક અપેક્ષાએ ન્યાયથી આચસ્થ કરવારૂપ જેનું લક્ષણ છે એ સામાન્ય ધર્મ परमात [ २ ] क्यार यतुभुग [ पियार ४२पामा प्रसा३५ ], साप, પરનારીસહોદર (પરસ્ત્રીબાંધવ ), રૂદતી વિતપરાભૂખ [ નિવેશનું દ્રવ્ય ગ્રહણ કરવામાં વિમુખ ], રાજપિતામહ વિગેરે બિરુદે જેને મળેલાં છે એવા કુમારપાલ મહારાજને સમગ્ર રાજાઓની સભા સમક્ષ ઉપદેશ કર્યો તે જ અહિં પ્રતિપાદન કરે છે.
न्यायसंपविभवः १ शिष्टाचारप्रशंसकः २। कुलशीलसमैः साद्धं कृतोद्वाहोऽन्यगोत्रजैः ३ ॥ १॥ पापभीरुः ४ प्रसिद्धं च देशाचार समाचरन् ५। अवर्णवादी न क्वापि राजादिषु विशेषतः ६॥२॥ अनतिव्यकगुप्ते च, स्थानेषु प्राविवेश्मके। अनेकनिगमद्वारविवर्जितनिकेतनः ७॥३॥ कृतसंगः सदाचारैः ८ मातापित्रोश्च पूजक: ९। त्यजन्नुपप्लुतं स्थान १० मप्रवृत्तश्च गर्हितः ११ ॥४॥ व्ययमायोचिंत कुर्वन् १२ वेषं वित्तानुसारतः १३।। अष्टमि(गुणयुक्तं १४ शृण्वान। धर्ममन्वहम् १५ ॥ ५ ॥ अजीर्णे भोजनत्यागी १६ काले भोक्ता च सात्म्यतः१७ । अन्योन्याप्रतिबंधेन त्रिवर्गमपि साधयन १८ । ६॥ यथावदतिथौ साधौ दीने च प्रतिपत्तिकृत् १९ । सदानमिनिविष्ठश्च २० पक्षपाती गुणेषु च २१ ॥ ७ ॥ अदेशाकालयोश्चयों त्यजन् २२ जानन् बलाबलं २३ । वृत्तस्थज्ञानवृद्धानां पूजकः २४ पायपोषक: २५ ॥ ८॥ दीर्घदर्शी २६ विशेषज्ञः २७ कृतज्ञः २८ लोकवल्लभः २९ ।
सलज्जः ३० सदयः ३१ सौम्यः ३२ परोपकृतिकर्मठ: ३३ ॥९॥ *:41५ 1, निधान २, व्यारे धारा ३.
Page #46
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવરણ अंतरंगारिषड्वर्गपरिहारपरायणः ३४ ।
घशीकृतेंद्रियग्रामो ३५ गृहिधर्माय कल्पते ॥१०॥ दशमिः कुलकम् ન્યાયથી દ્રવ્ય ઉપાર્જન કરનાર (૧) શિષ્ટ પુરુષના આચારની પ્રશંસા કરી બાર (૨) કુલ અને શીલથી સદશ અન્ય ગત્રિયોની સાથે લગ્ન કરનાર () ૧૨ પાપથી ભય રાખનાર (૪) પ્રસિદ્ધ દેશાચારને આચરનાર (૫) કેઈના પણ સંબં– ધમાં અવર્ણવાદ નહિ બોલનાર, તેમાં વિશેષે કરી રાજાદિકને અવર્ણવાઈ નહિ બોલનાર (૬) મે ૨છે જે સ્થાન અતિ પ્રગટ તેમ અતિ ગુપ્ત ન હોય, તેમજ સારા પાડોશીઓએ યુક્ત હોય અને જે ઘરમાંથી નીકળવાનાં દ્વાર ઘણાં ન હોય તેવા સ્થાનમાં વાસ કરનાર (૭) મે ૩ છે શ્રેષ્ઠ આચારવાળાની સાથે સંસર્ગ કરનાર (૮) માતાપિતાની પૂજા કરનાર (૯) ઉપદ્રવવાળાં સ્થાનને ત્યાગ કરનાર (૧૦) નિહિત કાર્યમાં પ્રવૃત્તિ નહીં કરનાર (૧૧) ૪ આવકના પ્રમાણમાં ખર્ચ કરનાર (૧૨) સંપત્તિને અનુસાર વેષ ધારણ કરનાર (૧૩) આઠ બુધ્ધિના ગુણેએ યુક્ત (૧૪) નિરંતર ધર્મને શ્રવણ કરનાર (૧૫) ન પચ્યું હોય ત્યાં સુધી ભેજનને ત્યાગ કરનાર (૧૬) હંમેશના વખત પ્રમાણે પથ્યાપથ્યનો વિચાર કરી ભેજન કરનાર (૧૭) પરસ્પરના વિરોધ વગર ત્રણ વર્ગનું (ધર્મ, અર્થ અને કામનું) સાધન કરનાર (૧૮) છે ૬ અતિથિ, સાધુ અને દીન પુરુષને યેગ્યતા પ્રમાણે સત્કાર કરનાર (૧૯) નિરંતર દુરાગ્રહ નહીં રાખનાર (૨૦) ગુણેની અંદર (ગુણી જનેની અંદર) પક્ષપાત રાખનાર (૨૧) | ૭ | દેશ તથા કાળ વિરુદ્ધ આચરણને ત્યાગ કરનાર (૨૨) (પિતાના) બલાબલને જાણનાર (૨૩) વ્રતધારી તથા જ્ઞાનથી વૃધ્ધોની પૂજા કરનાર (૨૪) પેષણ કરવા ગ્ય જનનું પેષણ કરનાર (૨૫) ૮ ! પૂર્વાપર લાંબી નજરથી જેનાર (૨૬) વિશેષ જાણુનાર (ર૭) કરેલા ગુણને જાણનાર (૨૮) લેકની પ્રીતિ મેળવનાર (ર૯) શરમ રાખનાર (૩૦) દયાળુ (૩૧) શાંત પ્રકૃતિવાળ (૩૨) પરેપકાર કરવામાં શૂરે (૩) ૯ અંતરંગ ભાવના છ શત્રુઓને ત્યાગ કરવામાં તત્પર (૪) ઇદ્રિના સમૂહને વશ કરનાર (૩૫) ઉપર કહેલા પાંત્રીશ ગુણવાળે છે હોય તે ગૃહસ્થ ધર્મને ચગ્ય છે. ૧૧
અહીં સ્વામીદ્રોહ, મિત્રદ્રોહ, વિશ્વાસને ઠગ, ચેરી વિગેરે નિંદવા યોગ્ય માર્ગે દ્રવ્ય ઉપાર્જન કરવાનું છોડીને પોતપોતાના વર્ણને અનુકૂળ આવે તેવી રીતે દ્રવ્ય ઉપાર્જન કરવામાં ઉપાયરૂપ જે સદાચાર તે ન્યાય કહેવાય છે. તે ન્યાયે કરીને પ્રાપ્ત કરી છે સંપત્તિ જેણે તેને ન્યાયસંપન્નવિભવ કહેવાય છે. તે ઉપર જણાવ્યા પ્રમાણે ) શુધ્ધ વ્યવહારથી ઉપાર્જન કરેલી સંપત્તિ નિઃશંકપણે પિતાના શરીરે કરી તેના ફલને ભોગવવાથી અને (પિતાના ) મિત્ર અને સ્વજનાદિકમાં સભ્ય પ્રકારે વહેંચણ કરવાથી આ લેકના સુખને માટે થાય છે, જે કારણથી
Page #47
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવરણ सर्वत्र शुचयो धीराः स्वकर्मबलगर्विताः ।
कुकर्मनिहितात्मानः पापाः सर्वत्र शंकिताः ॥ १२॥ પિતાના કર્મના બલે કરી અભિમાની થએલા ધીર પુરુષે દરેક ઠેકાણે પ્રકાશિત થાય છે અને કુકમની અંદર આત્માને સ્થાપન કરનારા પાપી પુરુષો દરેક ઠેકાણે ભયભીત રહે છે. ૧૨ ન્યાયપાર્જિત વિત્તના અંધકારમાં સ્પષ્ટતા માટે અન્યા
પાર્જિત વિત્તવાળાની સ્થિતિ દર્શાવે છે. અહિં પુરુષને અન્યાયથી પ્રવૃત્તિ કરવામાં બે પ્રકારે અવિશ્વાસપણું પ્રાપ્ત થાય છે, એક ભક્તાનું અને બીજું ભાગ્ય વિભવનું. તેમાં ભેગવનારને આ (પુરુષ) પરદ્રોહથી પ્રાપ્ત પરદ્રય ભગવે છે એવા દેષના લક્ષણુવાળી આશંકા થાય, તથા ભોગ્ય વસ્તુમાં આ પરદ્રવ્ય છે તેને આ ભેગવે છે એવી શંકા થાય માટે અન્યાય પ્રવૃત્તિને નિષેધ કરવાથી (ન્યાય પ્રવૃત્તિમાં) તે બંને પ્રકારની શંકા હતી નથી તેથી ન્યાયપાર્જિત વિત્તમાં અભિશંકનીયતા (અવિશ્વાસપણું) નથી. અહિં અભિપ્રાય એ છે કે વ્યાપાર્જિત દ્રવ્યના વ્યય કરનાર ઉપર કઈ પણ પુરુષ કોઈ વખતે લેશ માત્ર પણ શંકા કરતું નથી તેથી કરીને તે [ ન્યાયપ્રવૃત્તિ કરનાર ] અવ્યાકુલ ચિત્તા અને સારી પરિણતિવાલાને આ લેકમાં પણ મહાન સુખને લાભ થાય છે અને દરેક ઠેકાણે યશ અને લાવાની પ્રાપ્તિ થાય છે. સત્પાત્રને વિષે દ્રવ્યનો ઉપયોગ થવાથી તથા પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિનો હેતુ થવાથી અને દયાએ કરી દીન તથા અનાથ પ્રાણીઓને દ્રવ્યાદિ આપવાથી તે પરલેકના હિતને અર્થ થાય છે.
અહિં ન્યાયપાજિત વિર તથા તેને સત્પાત્રમાં વિનિગ કરવાથી ચતુર્ભાગી થાય છે. જેમકે ન્યાયથી પ્રાપ્ત થયેલે વૈભવ અને સત્પાત્રમાં વિનિગ ૧ (આ ન્યાયસંપન્નવૈભવને પ્રથમ ભાંગે ) પુણ્યાનુબંધી પુણ્ય હેતુભૂત હેવાથી ઉત્તમ દેવપણું ભોગભૂમિમાં (યુગલિક ક્ષેત્રમાં) મનુષ્યપણું, સમ્યક્ત્વ વિગેરેની પ્રાપ્તિ તથા આસન્નસિધ્ધિ ફળ આપનારું થાય છે. જેમ ધન સાર્થવાહ તથા શાલિ. ભદ્ર વિગેરેને થયું, જેથી કહ્યું છે કે
परितुलियकप्पपायचिंतामणी कामधेणुमाहप्पं ।
दाणाओ सम्म पत्तं धणसथ्यवाहेणं ॥ १३ ॥ . શબ્દાર્થ-દાનથી ધનસાર્થવાહ કલ્પવૃક્ષ, ચિંતામણિ અને કામધેનના મહિમાની તુલના કરનાર સમ્યફવને પ્રાપ્ત કર્યું હતું. ૧૩ છે છે અથવા નહિષણ વિગેરેને દષ્ટાંતની પેઠે-જેમ કેઈક ગામમાં દ્રવ્યના સમૂહવડે કબેરની સાથે સ્પર્ધા કરનાર કેઈ બ્રાહ્મણે યજ્ઞના પ્રારંભમાં એક લાખ બ્રાહ્મણને
Page #48
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવરણ જમાડવાનો પ્રારંભ કર્યો. તેની અંદર દાનની રુચિવાળા કેઈ જૈન બ્રાહ્મણને લાખ બ્રહ્મભોજન પૂર્ણ થયે અવશેષ રહેલ તંદુલ અને ઘી પ્રમુખ હું તને આપીશ, એવી પ્રતિજ્ઞા કરી તેને સહાય કરવા માટે રાખ્યો. અનુક્રમે લક્ષ બ્રહ્મભોજન પૂર્ણ થતાં અવશેષ રહેલું તંદુલ વિગેરેને નિર્દોષ અને ન્યાયથી પ્રાપ્ત થયેલું માની તે નિર્ધન જન બ્રાહ્મણે વિચાર કર્યો કે જે આ (અન્નાદિક) કેઈ પણ સત્પાત્રને માપવામાં આવે તે ઘણું ફળ થાય, કહ્યું છે કે –
ન્યાયથી પ્રાપ્ત થયેલાં અને કલ્પનીય એવાં અન્નાનાદિક દ્રવ્યોનું પરમ ભક્તિ અને આત્માને ઉપકાર થશે એવી બુદ્ધિએ સાધુઓને જે દાન આપવું તેને મેક્ષફળ આપનારા અતિથિસંવિભાગ કહે છે. ”
તે પછી તે બ્રાહ્મણે દયા તથા બ્રહ્મચર્ય પ્રમુખ ગુણવાળા કેટલાએક (પિતાના) સ્વધર્મ એને ભેજન માટે નિમંત્રિત કર્યા. તે સાધમ ના ભજન અવસરે એક મહિનાના ઉપવાસના પારણે કેઈ મહાવ્રતધારી મુનિ આવી પહોંચ્યા. આ સાધમ બેથી આ યતિ ઉત્તમ પાત્ર છે એ નિશ્ચય કરો તે બ્રાહ્મણે બહુમાન તથા શ્રદ્ધાપૂર્વક તે મુનિને અન્નપાન વગેરે આપ્યું. જે કારણથી કહ્યું છે કે
मिथ्यादृष्टिसहस्रेषु वरमेको ह्यणुव्रती। अणुव्रतिसहस्रेषु वरमेको महावती ॥१४.। महाव्रतिसहस्रेषु वरमेको हि तात्विक
ताविकेन समं पात्रं न भूतं न भविष्यति ॥१५॥ શબ્દાર્થ હજાર મિથ્યાદષ્ટિએથી એક અણુવ્રતધારી [શ્રાવક] શ્રેષ્ઠ ગણાય છે. હજારે અણુવ્રતધારીઓથી એક મહાવ્રતધારી (સાધુ) શ્રેષ્ઠ ગણાય છે. ૧૪
હજારો મહાવ્રતધારીઓથી એક તત્વવેત્તા શ્રેષ્ઠ ગણાય છે, તત્વવેત્તાની સમાન ઉિરમ પાણ થયું નથી અને થવાનું નથી. ૧૫
કાળે કરી આયુષ્યની સમાપ્તિ થતાં પાત્રમાં દાન આપનાર છે જેને બ્રાહ્મણ તે દાનના પ્રભાવથી પ્રથમ દેવલોકમાં દેવતા થયા. ત્યાંથી ચવીને રાજગૃહનગરમાં નંદિણ નામે શ્રેણિક રાજાનો પુત્ર થયો. તેણે યૌવન વયમાં પાંચસો રાજકન્યાઓની સાથે પાણિગ્રહણ કર્યું અને તે (નંદિષણ) દેગુંદક દેવની પેઠે મનહર વિષયસુખરૂપ સમુદ્રમાં મગ્ન થયા.
- આ તરફ તે લક્ષ બ્રહ્મભોજન કરાવનાર બ્રાહ્મણ પાપાનુબંધી પુણ્યને પુષ્ટ કરનાર તેવા પ્રકારના વિવેક રહિત દાનથી ઘણા ભવની અંદર કાંઈક ભેગાદિક સુખોને ભેગવી કેઈક જંગલમાં હાથીપણે ઉત્પન્ન થયે. પૂર્વે યૂથપતિએ નાશકર્યા છે હાથીપુ જેના એવી કોઈ હાથણીએ યૂથપતિને ઠગી, કઈ તાપસોના આલમમાં એક કામને જન્મ આપ્યો, અને તેને ત્યાં જ મૂક્યો. તે ગજકલભ
Page #49
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવરણ (હાથીનું બચ્ચું) તાપસના કુમારોની સાથે વૃક્ષને પાણી સિંચતે હેવાથી તાપસાએ તેનું સેચનક એવું નામ પાડ્યું. કેઈક અવસરે પોતાના યૂથપતિ પિતાને મારી પિતે યૂથપતિ થયે, અને હાથણીઓના ટેળાને ગ્રહણ કરી લીધું. તે હાથી પિતાની માતાના પ્રપંચને પ્રથમથી જ જાણતું હતું, તેથી તેણે તાપસના આશ્રમને ભાંગી નાખ્યો. ખેદ પામેલા તાપએ શ્રેણિક રાજાને તે હાથી બતાવ્યો. તે હાથી આ પ્રમાણે હતે-સાત હાથ ઊંચો, નવ હાથ લાંબે, ત્રણ હાથ પહોળ, દશ હાથ વિસ્તારમાં અને વીશ નખને સુશોભિત હતે. ચડાવેલા ધનુષ્યના જેવા તેના ઊંચા કુંભાથળ હતા, કંઠમાં લઘુ હતા, મધુ સમાન પિંગળ નેત્રો હતાં, ચળક્તા ચંદ્રના જેવી ઉજવલ કાંતિ હતી, ચાર સે ને ચાલીસ સારાં લક્ષણ યુક્ત હતા. તે ભદ્ર જાતિને હાથી સાતે અંગોમાં સુશોભિત હતે. શ્રેણિક રાજાએ તેને અતિ યત્નપૂર્વક પકડીને પિત ને પટહસ્તિ કર્યો. રાજયોગ્ય આહાર તથા વસ્ત્ર એ ઢાડવા વિગેરેની તેની બરદાસ થવાથી તે સુખી થયો. કેઈક અવસરે તાપસે એ “જે! આ અમારા આગમને ભાંગવાનું ફલ છે.” એમ તે હાથીને કહ્યું અને માર્મિક બીના યાદ કરાવી તેથી આ વાનસ્ત ભને ઉખેડી ત્યાંથી નિકળે અને બીજી વાર તાપસે.ના આ બ્રમને નાશ કર્યો. પરિવાર સહિત શ્રેણિક રાજા તેની પાછળ ગયે પરંતુ તે દુખે કરીને વશ થાય તે હાથી કે ઈનાથી પણ વશ કરી શકાય નહીં. પછી રાજાની આજ્ઞાથી નંદિષેણ કુમારે તે હાથીને હંકાર્યો. નવિષેણ કુમારને જોઈ “આ કોઈ પણ મ રે સંબંધી છે, એમ વિચાર કરવાથી તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, એટલે તે શાંત થઈ ઊભો રહ્યો. પછી નંદિક્ષેશ કુમારે તેને લાવી આલાનતંબે બાંધ્યો, તેથી શ્રેણિક વિગેરેને આશ્ચર્ય લાગ્યું. આ અરસામાં શ્રી
હાવીરસ્વામી ભગવાન વૈભારગિરિ ઉપર પધાર્યા, ( તે વૃત્તાંત સાંભળી ) શ્રેણિક રાજ, અભયકુમાર અને નદિષણ વિગેરે તેમને વંદન કરવા માટે ગયા. ધર્મદેશનાના અંતમાં રાજાએ પ્રભુને હરિત-ઉપશાંતાદિ બાબત પ્રશ્ન કર્યો. પ્રભુએ પર્વ ભવમાં લક્ષ બ્રહ્મભોજન કરાવનાર તથા સાધુને દાન વિગેરે આપનાર બ્રાહ્મણનો વૃત્તાંત કહી સંભળાવ્યું. બીજી વખત તેમના આગામિક ભવના પ્રશ્નના ઉત્તરમાં ભગવાન મહાવીરસ્વામી બોલ્યા કે “ હે રાજન્ ! આ નંદિષેણ કુમાર ન્યાયથી મેળવેલા દ્રવ્યનો સુપાત્રમાં ઉપયોગ કરવાથી અનેક દેવ મનુષ્ય વિગેરેના મહાભોગે ભાગવી, ચારિત્રને ગ્રહણ કરી દેવપણાને મેળવી અનુક્રમે મેક્ષસુખને પામશે. અને હાથીને જીવે છે તેવા પ્રકારના દ્રવ્ય અને પાત્રાપાત્રને વિચાર કર્યા સિવાય (કરેલા) દાન પ્રમુખથી ભેગોને પ્રાપ્ત તો થયા, પરંતુ પરાકમાં પ્રથમ નરકમાં જનાર છે” એવું શ્રવણ કરી નંદિષેણ કુમાર પ્રતિબોધ પામ્યા અને શ્રાવક ધર્મને અંગીકાર કર્યો. અનુક્રમે દીક્ષા ગ્રહણ કરતી વખતે હજુ પણ તારે ભેગાવલી કમ ઘણું બકી છે” એવા વચનોથી (શાસન) દેવતાએ નિષેધ કર્યા છતાં પણ તેણે દીક્ષા ગ્રહણ કરી, પૂર્વના નિકાચિત ભેગા કર્મના ઉદયથી પ્રેરાયેલા નદિ દીક્ષાનો લગ
Page #50
--------------------------------------------------------------------------
________________
શ્રાદગુણવિવરણ કરી બાર વર્ષ વેશ્યાના ઘરમાં રહ્યા, અને ત્યાં નિરતર દશ દશ(મનુષ્ય)ને પ્રતિબંધ પમાડતા, ઈત્યાદિ નંદિષેણની કથા બીજા ગ્રંથથી જાણવી.
પૂર્વ કહ્યા પ્રમાણે દાનની રીતિમાં કુશળ અને ન્યાયથી દ્રવ્યને ઉપાર્જન કરનાર તથા સત્પાત્રનું પોષણ કરનાર ગૃહસ્થ સુંદર ભેગેને પ્રાપ્ત કરી અનુક્રમે મોક્ષ લક્ષ્મીના સુખને પામે છે.
ન્યાયથી પ્રાપ્ત થયેલ દ્રવ્યવડે જેવા તેવા પાત્રને પિષણ કરવારૂપ બીજો ભંગ જાણુ. આ ભાગે જ્યાં ત્યાં સંસારમાં માત્ર ભેગનું ફળ આપનારો થાય છે, પણ છેવટે લક્ષ બ્રહ્મભોજન કરાવનાર બ્રાહ્મણની પેઠે કટુક ફળ આપનારો જ છે, જે કારણથી કહ્યું છે કે--“રાને મોનાનાાતિ પત્ર તો ઘરે
શબ્દાર્થ—“ દાનવડે જ્યાં ત્યાં (ભવમાં ભમતાં ભેગે પ્રાપ્ત થાય છે” (પણ મેક્ષ સુખ મળતું નથી.)
અન્યાયથી પ્રાપ્ત થયેલા દ્રવ્યવડે સત્પાત્રને પોષણ કરવારૂપ ત્રીજો ભાંગે જાણ. સારા ક્ષેત્રમાં વાવેલા સામાન્ય બીજના ફળરૂપ અંકુરની પેઠે તે દ્રવ્યનું ભવિષ્યકાળમાં સુખની ઉત્પત્તિમાં સહચારીપણું હોવાને લીધે ઘણું આરંભથી દ્રવ્ય ઉપાર્જન કરનાર રાજાઓ તથા વેપારીઓના સંબંધમાં આ ત્રીજો ભાંગે જણાવ્ય છે. અર્થાત્ રાજાઓ અને વેપારીઓ મહારંભથી દ્રવ્યને મેળવે છે અને ઉત્તરકાળમાં તે દ્રવ્ય તેમને સુખ આપનારું થાય છે, તેમ અન્યાયથી ઉપાર્જન કરેલા દ્રવ્યને સત્પાત્રમાં વિનિયોગ થવાથી પરિણામે સુખ આપનારૂં થાય છે.
खलेोऽपि गवि दुग्धं स्यादुग्धमप्युरगे विषम् ।
पात्रापात्राविशेषेण तत्पात्रे दानमुत्तमम् ॥१॥ શબ્દાર્થ-બળ પણ ગાયને વિષે (ગાયને ખવડાવવાથી) દૂર ઉત્પન્ન કરે છે અને દૂધ પણ સને વિષે (સર્પને પાવાથી) ઝેરને ઉત્પન્ન કરે છે. પાત્રાપાત્રના વિશેષે કરી આવું ફળ થાય છે તેથી પાત્રને દાન આપવું ઉત્તમ છે.
તેવી જ રીતે તે જ સ્વાતિ નક્ષત્ર અને તે જ જળમાં પાત્રવિશેષથી મોટું અંતર છે. સના મુખમાં પડેલું ઝેર થાય છે અને છીપમાં પડેલું મૌક્તિક થાય છે.
મહાઆરંભરૂપ અનુચિત વૃત્તિથી મેળવેલું દ્રવ્ય સારા ક્ષેત્રમાં વાપર્યા વિના મમ્મણ શેઠ વિગેરેની પેઠે દુર્ગતિના ફળને જ આપનારું થાય છે. કહ્યું છે કે
Page #51
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવરણું ववसायफलं विहवो, विवहस्स फलं सुपत्तविणिओगा।
तयभावे ववसाओ, विहवोवि य दुग्गइनिमित्तं ॥१॥ શબ્દાર્થ-વ્યાપાર કરવાનું ફળ પૈભવ અને વૈભવનું ફળ સત્પાત્રમાં વિનિયોગ કરે તે છે, પરંતુ તેના અભાવે વ્યાપાર અને વૈભવ પણ ગતિના હેતુ થાય છે.
અન્યાયથી ઉપાર્જન કરેલા વ્યવડે કુપાત્રના પિષણ વિગેરે કરવાહ૫ ચોથો ભાં જાણ. આ ચતુર્થ ભંગ આ લેકમાં પુરુષોને નિંદનીક હેવાથી અને પરકમાં દુર્ગતિને હેતુ હોવાથી વિવેકી પુરુષોએ ત્યાગ કરવો એગ્ય છે. કહ્યું છે કે
अन्यायोपात्तवित्तस्य दानमत्यंतदोषकृत् ।
धेनुं निहत्य तन्मांसाक्षाणामिव तर्पणम् ॥१॥ શબ્દાર્થ-અન્યાય થી ગ્રહણ કરેલા દ્રવ્યનું દાન (કપાત્રને) કરવું તે અત્યંત દેષ ઉત્પન્ન કરવાવાળું છે જેમ કેઈ ગાયને મારીને તે માંસથી કાગડાઓને તૃપ્તિ કરાવે તેના જેવું છે. ૧ વળી અન્ય દર્શનમાં પણ કહ્યું છે
अन्यायापार्जितैवित्र्यत् श्राद्धं क्रियते जनैः।
तृप्यते तेन चांडाला बुक्कसा दासयोनयः ॥२॥ શબ્દાર્થ—અન્યાયથી ઉપાર્જન કરેલા દ્રવ્યોથી જે લોકે શ્રાદ્ધ કરે છે. તેનાથી ચાંડાળો, વર્ણશંકર તથા દાસનો યૂનિમાં ઉત્પન્ન થયેલા તૃપ્ત થાય છે ( પિતૃ તૃપ્ત થતા નથી ) ૨
જેથી ન્યાયથી ઉપાર્જન કરેલું દ્રવ્ય થોડું આપેલું પણ કલ્યાણ માટે થાય છે અને અન્યાયથી આવેલું દ્રવ્ય પુષ્કળ આપ્યું હોય તે પણ ફળ રહિત થાય છે, અન્યાયની વૃત્તિથી અર્જન કરેલું દ્રવ્ય આ લેક અને પરલેકમાં અહિતના અથે જ થાય છે, કેમકે આ લેકમાં લેકવિધ આચરણ કરવાવાળા પુરુષને વધ, બંધનાદિ દોષે પ્રાપ્ત થાય છે, અને પરલોકમાં નરકમાં પડવા વિગેરે રે થાય છે. કદાપિ દઈ માણસને પાપાનુબંધી પુણ્યકર્મના ફળને લઈને આ લેકની વિપત્તિ દેખાતી નથી તથાપિ પરિણામે તે અવશ્ય થવાની જ. કહ્યું છે કે
पापेनैवार्थरागांधः फलमामेति यत्क्वचित् ।
बडिशामिषवत्तत्ताविनाश्य न जीर्यति ॥ १॥ શબ્દાર્થ અથના ગે કરી અંધ થયેલે મનુષ્ય પાપવો જો કે
Page #52
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્દગુણવિવરણ વખત ફળને પામે. તે પણ કાંટાના માંસની પેઠે જેમ તે માંસમચ્છને નાશ કર્યા વિના રહેતું નથી, તેમ અન્યાયથી મેળવેલું ધન શરૂઆતમાં કાંઈક ફળ આપે છે, પરંતુ પરિણામે તે (ધન) ગ્રહણ કરનારને નાશ કરે છે. વળી કહ્યું છે કે
अन्यायोपात्तवित्तेन यो हितं हि समीहते ।
भक्षणाकालकूटस्य सेोऽभिवांछति जीवितुम् ॥ २॥ શબ્દા–જે પુરુષ અન્યાયથી ગ્રહણ કરેલા દ્રવ્યવડે (પિતાના) હિતને ઈ છે છે તે પુરુષ કાળકૂટ ઝેરના ભક્ષણથી જીવવાની ઈચ્છા રાખે છે.
તેવી રીતે આ લોકમાં અન્યાયથી પેદા કરેલા દ્રવ્યવડે પિતાને નિર્વાહ કરનાર ગૃહસ્થ વિગેરેની પ્રાયે કરી અન્યાય, કલેશ, અહંકાર અને પાપબુદ્ધિમાં જ રકબ્રેકી વગેરેની પેઠે પ્રવૃત્તિ થાય છે. તે રંકોની કથા આ પ્રમાણે છે.
મરુસ્થળમાં પલ્લી ( પાલી ) નામે ગામની અંદર કાક અને પાતક નામે બે ભાઈઓ હતા. તે બેમાં નાનો ભાઈ ધનવાન હતું, અને મોટા ભાઈ નિધન હોવાથી તે નાનાભાઈના ઘરમાં રહી સેવક વૃત્તિથી નિર્વાહ કરતે હતે. એક વખતે વર્ષો માં દિવસના કાર્યથી થાકેલે કાકૂ રાત્રે સૂતે હતું. તે વખતે પાતકે કહ્યું કેહે ભાઈ! પાણીના સમૂહથી આપણું કયારાઓની પાળ તૂટી ગઈ છે અને તું નિશ્ચિતપણે સૂતો છે, એમ ઠપકો આપ્યો. તે વખતે તે કાક પથારીને ત્યાગ કરી દરિદ્રી અને પરના ઘરનું કાર્ય કરનાર પિતાના આત્માને નિંદતે કોદાળાને ગ્રહણ કરી જેટલામાં ત્યાં જાય છે, તેટલામાં તૂટેલી પાળને બાંધવાની રચના કરવામાં તપર નેકરને જોઈ તેણે પૂછયું કે- “ તમે કેણ છે ? ” તેઓએ ઉત્તરમાં જણા
વ્યું કે-અમે તારા ભાઈના નેક છીએ. કેઈ ઠેકાણે મારા કરે છે ? એમ કાકુએ પ્રશ્ન કર્યો છતે તેઓ બોલ્યા કે વલ્લભીપુરમાં તારા નિકરે છે. એ વાત થયા બાદ કેટલાક કાળ પછી કુટુંબ સહિત તે વલ્લભીપુર ગયો. ત્યાં દરવાજાની પાસે રહેનાર ભરવાડની નજીકમાં વસતા અત્યંત દુબળપણાને લઈ ભરવાડે એ તેનું રંક એવું નામ પાડયું. તે રંક વણિક તે આભીરના અવલંબનથી ઘાસનું ઝુંપડું કરી ત્યાં દુકાન માંડીને રહ્યા. એક વખતે કઈ જાત્રાળુ (કાપેટિક) કલ્પની રીતિ (રસ સાધવાના વિધાનપૂર્વક ગિરનાર પર્વતથી સિધ્ધરસની તુંબડીને સમ્યફ પ્રકારે ગ્રહણ કરી રસ્તામાં જતાં તે સિદ્ધ રસમાંથી કાકુ તુંબડી એવી શરીર વિનાની (અદશ્ય) વાણીનું શ્રવણ કરી ભય પામે. તેથી વલ્લભીનગરીના સમીપમાં તે તંબડીને તે કપટી વાણીના ઘરમાં અનામત મૂકી અને તે યાત્રાળ (કોર્પટિક) સેમનાથની યાત્રા કરવા ગયે. કોઈ પર્વના દિવસે ચૂલા ઉપર મૂકેલી તાવડીમાં તંબડીના છિદ્રમાંથી પડેલા રસના બિંદુએ કરી સુવર્ણરૂપ થયેલી (તાવડી) જોઈ તે વણિકે આ
Page #53
--------------------------------------------------------------------------
________________
શ્રાદેધગુણવિવરણ
સિધરસ છે. એમ નિશ્ચય કરી તે તુંબડી સહિત ઘરની સાર વસ્તુને બીજે ઠેકાણે સ્થાપન કરી પોતાના ઘરને બાળી નાખ્યું, અને બીજે દરવાજે ઘર કરીને ક્ષો, ત્યાં રહેનાર અને પ્રચુર ઘીને ખરીદ કરનાર તે શ્રેષ્ઠીએ કોઈએ વેચવા લાવેલા થીનું પોતે મા૫ કરતાં તે ઘીને અખૂટ દેખી ઘીના ભાજન નીચે કાળા ચિત્રકની ઈંઢોણી છે, એમ નિશ્ચય કરી તે ઈઢાણીને કઈ પણ કપટથી ગ્રહણ કરી લીધી. એવી રીતે કપટથી પટી ત્રાજવાં અને માપના વેપાર વિગેરેથી પાપાનુબંધી પુણ્યના બળે કરી વેપારમાં તત્પર રક શ્રેણીને ઘણું દ્રશ્ય મળ્યું.
એક વખતે કોઈ સુવાની સિદ્ધિ કરનાર તે રંક શ્રેષ્ઠીને મળ્યો. તેને પણ કપટવૃત્તિથી ઠગી લીધું અને તેની સુવર્ણસિદ્ધિ ગ્રહણ કરી લીધી. એવી રીતે ત્રણ પ્રકારની સિદ્ધિથી તે કાફ અનેક કોટ ધનને સ્વામી થયે, પરંતુ અન્યાયથી પ્રાપ્ત થયેલા વૈભવના સેવનથી પૂર્વે નિધન હતા તેથી અને પછી ધનની સંપત્તિ થઈ તેની આસક્તિને લઈ કોઈ પણ તીર્થમાં, સત્પાત્રમાં અને અનુકંપાના સ્થાનમાં પિતાની લક્ષ્મીને ત્યાગ તે દર રહ્યો પણ ઊલટે સંપૂર્ણ લેકોને ઉચ્ચાટન કરવા, નવા નવા કાનું વધારવું. અહંકારનું પોષણ અને બીજા ભીમંતોની સ્પર્ધા તથા અદેખાઈ વિગેરથી સવ ભૂતોના સંહારરૂપ કાલરાત્રિ જેવી તે કાકૃ પિતાની લક્ષ્મી લોકેને દેખાડતે હતો. તે પછી કોઈ વખતે પિતાની પુત્રીની રત્નથી જી કાંસકી રાજાએ પોતાની પુત્રી માટે માગી પરંતુ તેણે આપી નહિ. તેથી બળાત્કારથી હરણ કરી લીધી, તે વિરોધથી પિતે સ્વેચ્છના દેશમાં જઈ કોટિ સુવર્ણ આપી મુગલેને લાવ્યો. તે મુગલેએ દેશને નાશ કર્યો છતે તે વણિકે રાજાના સૂર્યમંડળથી આવતા અશ્વના રક્ષકોને લાંચ આપી ફેડ્યા અને ખોટા પ્રપંચકરાવ્યો. પૂર્વે તે "રાજા સૂર્યના વરદાનથી પ્રાપ્ત થયેલા દિવ્ય ઘોડા ઉપર ચડત. તે પછી સંકેત કરેલા પાચ શબ્દના વાજીંત્રે વગાડતા, પછી ઘેડો આકાશમાં જતો. તેના ઉપર આરૂઢ થયેલ રાજા શત્રુઓને મારતે, અને સંગ્રામ પૂર્ણ થતાં ઘેડ સૂર્યમંડળમાં પ્રવેશતા; પણ આ વખતે રંક કોછીએ કેડેલાં પંચ શબ્દ વાત્રને નાદ કર્યો એટલે ઘડો ઉડીને ચાલ્યો ગયો, તે વખતે હવે શું કરવું? એવા વિચારથી મૂઢ થયેલા શિલાદિત્ય રાજાને તે મુગલેએ મારી નાંખ્યા. તે પછી વલભીપુરીને ભંગ કરાવ્યો. કહ્યું છે કે–
पण सयरी वाससयं (बासाई) तिन्नि सयाई अइक्कमेऊणं ।
विकमकालाओ तओ वनभोभगा समुप्पन्नो ॥१॥ શબ્દાર્થ “વિક્રમ રાજાના સમયથી ત્રણસે પોતેર ૩૭૫ (મહાવીર સ્વામીથી૮૪૫) વર્ષ અતિક્રમણ થયે વલભીને ભંગ થયેલ
(વલભીના ભંગ સંબંધી કેટલાક મતમતાંતરે છે તે અન્ય ગ્રંથેથી અને
Page #54
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવરણ પ્રાચીન લેખાથી જાણી લેવા. આ શિલાદિષ્ય પ્રથમ શિલાદિત્ય હવાને સંભવ છે. કારણ આ ગાથામાં જે સંવત્ બતાવ્યો છે તે મતલવાદીના સમયને પ્રાયે મળતા આવે છે.) તે રંક છીએ સુખલાને પણ રણમાં પાડીને મારી નાખ્યા ઈત્યાદિ. ૨ક શ્રેણી કથા.
એવી રીતે અન્યાયવિના વિલાસને જાણી ન્યાયથી અર્થ ઉપાર્જન કરવામાં તત્પર થવું. વળી વ્યવહારપૂર્વક પ્રાપ્ત થયેલ વિત્તથી આજીવિકા કરનારનો ખોરાક, પ્રકૃતિ (સ્વભાવ), ધર્મ અને કર્મ વિગેરે પણ શુદ્ધ જ હોય છે. જે કારણથી આગમમાં કહ્યું છે–
ववहारसुद्धि धम्मस्स, मूलं सव्वन्नुभासए । ववहारेण तु सुद्धणं, अस्थसुद्धी जओ भये ॥१॥ सुद्धेणं चैव अस्थेणं, आहारा हाइ सुद्धेण । आहारेण तु सुद्धेणं, देहसुद्धी जओ भवे ॥२॥ सुद्धेणं घेव देहेण, धम्मजुग्गा य जायई।
जं जं कुणइ किञ्चनु, तं तं ते सफलं भवे ॥३॥ શબ્દાર્થ–સર્વજ્ઞ ભગવાન ધર્મનું મૂળ વ્યવહારની શુદ્ધિ કહે છે અને શુધ્ધ વ્યવહારવડે અર્થની શુદ્ધિ થાય છે તે ૧ | શુદધ અથે કરીને જ આહાર શુધ્ધ થાય છે અને શુદ્ધ આહારથી દેહની શુદ્ધિ થાય છે | ૨ | વ્યાખ્યા-શુધ અર્થે કરીને જ આહાર એટલે અશન, પાન, ખાદિમ, આદિમ વિગેરે શુધ્ધ ( દોષ રહિત ) થાય છે; અને તે શુદ્ધ આહારે કરી દેહની શુદ્ધિ થાય છે કારણ કે બાહા મલ (મલિન શરીરાદિ ) હોય તે પણ જિનેશ્વરની આજ્ઞા પ્રમાણે વર્તન કરવાથી કર્મરૂપી મેલ દૂર થવાથી દેહની શુધિ ગણાય છે. શુધ્ધ દેહે કરીને જ ધમને ચગ્ય થવાય છે, ને જે જે કાર્ય કરાય તે તે તેનું કાર્ય સફળ થાય છે. છે ૩ છે વ્યાખ્યા–ગૃહસ્થ શુધ્ધ દેહે કરીને જ ધર્મને યોગ્ય થાય છે. જેમકે અંગોને પ્રક્ષાલન કરનાર શ્રેષ્ઠ અલંકારને યોગ્ય થાય છે, તેમ આ શુધ્ધ દેહવાળો જીવ ધર્મરૂપી અલંકારને યોગ્ય થાય છે. અને પછી દેવપૂજ, તથા દાનાદિ અનુષ્ઠાન વિગેરે જે જે કાર્ય જીવ કરે છે, તે તે તેને સફળ એટલે વર્ગ અને મોક્ષના ફળનેજ આપનારૂં થાય છે.
ભાવાર્થ-અહિં જિનેશ્વર ભગવાને ધર્મનું મૂળ વ્યવહારશુદ્ધિ છે એમ જણાવ્યું છે, તેથી વ્યાપાર કરતાં ઓછું આપવું વધારે લેવું, માપવાના કાટલાં પ્રમાણુથી વધારે ઓછાં રાખવાં, તાજવામાં ધડે- વિગેરે રાખવો, સારો માલ દેખાડી ખરાબ આપે, સારે પદાર્થ નબળા પદાર્થની સાથે મેળવી સારા માલના
Page #55
--------------------------------------------------------------------------
________________
ઝાદગુણવિવરણ વિસા લેવા, દેવદ્રવ્ય વિગેર ઉચાપત કરવું, લાંચ ખાવી, વિશ્વાસઘાત કરવો એ વિગેરે અન્યાયોથી દ્રવ્ય ઉપાર્જન કરવું ગૃહસ્થને ગ્ય નથી, કારણ કે શુદ્ધ થવહારથી ઉપાર્જન કરેલું દ્રવ્ય તેજ અશુધિ છે, અને તથા પ્રકારને જે શુધ અથ (૫) હોય તે જ તેનાથી ખરીદેલો આહાર શુધ સાત્વિક ગુણ ઉત્પન્ન કરનાર થઈ શકે છે. કહેવત છે કે “જે આહાર તે ઓડકાર એટલે જે ન્યાયથી દ્રવ્ય ઉપાર્જન કરવું હોય અને તેને આહાર વિગેરેમાં જે ઉપયોગ થાય તે તે વ્યવહારની શુધિથી અર્થની પ્રાપ્તિ થઈ ગણાય છે, અને તે દ્રયને સત્પાત્ર, દીન, અનાથ વિગેર ધર્મકાર્યમાં વ્યય કરવામાં આવ્યું હોત તો તે અત્યંત આનંદ આપનારા થાય છે. સાથે ધર્મની પણ પુષ્ટિપ્ત થાય છે અને તે દ્રવ્ય જેના ઉપગમાં આવ્યું હોય તેના વિચાર પણ વ્યવહારશુધિમાં પ્રવર્તન કરાવનારા થાય છે, તેમજ અનીતિ વિંગેને વધારનાર વિચારને લય થાય છે, તેથી વ્યવહારશુદ્ધિથી દિવ્ય મેળવવા સતત પ્રયાસ કરવો જેથી તે ઉત્તરોત્તર ઉત્તમ ફળને આપનારું થાય. આ શુદ્ધ આહાર કરવાથી શરીરના પરમાણુઓ પણ નિર્મળ થાય છે, જેથી શરીર અને દ્રવ્ય મનના પરમાણુઓ શુદ્ધ થવાથી જિનેશ્વર ભગવાનની આજ્ઞાનુસાર થવાથી કમબળ નાશ થાય છે, તેથી આત્મા ઉત્તરોત્તર ઉચ્ચ દશાને પામી પોતાના સ્વરૂપને પ્રગટ કરવા પ્રયત્નવાન થાય છે અને એગ્ય સમયે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અનુકૂળતા પ્રમાણે પ્રથમ દેશવિરતિપણાને અંગીકાર કરી અને પછી સર્વ વિરતિપણાનું આરાધન કરી અષ્ટમાદિ ગુણસ્થાન પ્રાપ્ત કરી, ઘાતિકને ક્ષય કરી કેવળજ્ઞાન, કેવળદર્શનને પ્રગટ કરી અંતે મોક્ષપદને પામે છે. હવે ઉપર કહેલી બીના વ્યતિરેકથી દાવે. –
અમદા સપનો ફેફ, i = શિં તુ હૈ જોર .
ववहारसुद्धिरहिओ य, धम्मं खिसावए जओ ॥१॥ શબ્દાર્થ અન્યથા વ્યવહારશુધ્ધિ રહિત પુરુષ જે જે કાર્ય કરે છે, તે તે કાર્ય ફળ વગરનું થાય છે અને તે ધર્મની લઘુતા કરાવે છે" ૧ | વિવેક રહિત લોકો નિંદા કરે છે. લઘુતા જે થાય છે તે કહે છે–
धम्मखिसं कुणंताणं अप्पणो अपरस्स य ॥
अबोही परमा होइ, 'इइ सुत्ते विभासियं ॥२॥ શદાથ–ધર્મની હેલના કરવાવાળા પોતાના આત્માનો અને બીજાના * હિબીજ(સમ્યકત્વને નાશ કરે છે, એમ સૂત્રમાં પણ કહેલું છે. ૨ છે
Page #56
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધ્ગુણવિવરણુ
૨૩
લેાકમાં પણ કહેવાય છે કે જેના જેવા આહાર હોય છે તેના તેવા શરીરના માંધા અને સ્વભાવ થાય છે. જેમ બાલ્યાવસ્થામાં લેસાનું દૂધ પીનારા ઘેાડાએ પાણીમાં પડે છે, અને ગાયાનું દૂધ પીનારા જળથો દૂર જ ઊભા રહે છે, તેવી જ રીતે મનુષ્ય પણ બાલ્યાવસ્થામાં ભેજન કરેલા આહારને અનુસરતી પ્રકૃતિ(સ્વભાવ)વાળા થાય છે. તે કારણુથી ન્યાયથી ઉપાર્જન કરેલુ' દ્રવ્ય છે, તે જ ધર્મની વૃધ્ધિનું કારણ થાય છે. ન્યાયથી ઉપપન કરેલુ. દ્રશ્ય આખરે રાજા, ચાર, અગ્નિ, જળ વિગેરેથી હરાઇ જનારું હાવાયી તે ઘણો કાળ સ્થિર રહેતુ નથી, અને તે પેાતાના શર્રીરના ઉપલેાગ અને પુણ્ય કાર્યમાં વ્યય વગેરેનુ કારણભૂત થતુ નથી. કહ્યું છે કે-
अन्यायोपार्जितं वित्तं दशवर्षाणि तिष्ठति ॥
प्राप्ते त्वेकादशे वर्षे, समूलं च विनश्यति ॥ १ ॥
શબ્દા -અન્યાયથી ઉપાન કરેલુ દ્રશ્ય દશ વર્ષ સુધી રહે છે અને અણ્યારમુ વષ પ્રાપ્ત થયે મૂળ સહિત (સવા) તે નાશ પામે છે. ॥ ૧ ! જેને માટે વંચક શ્રેષ્ઠોનું દૃષ્ટાંત છે.
કોઈ ગામમાં હલેાક નામે શ્રેષ્ઠો હતા અને તેને હલી નામે ભાયો અને હાલાક નામે પુત્ર હતા. હેલેાક શ્રેષ્ઠી મીઠા આલાપેાથી, ખેાટાં ત્રાજવાથી, ખેાટા માપથી, નવી અને પુરાણી વસ્તુ મેળવી રસના ભેદ કરવાથી અને ચારના લાવેલા (પત્તા)નું ગ્રહણ કરવા વિગેરે પાપના વ્યપારથી ભેાળા અને ગામડીયાએને ઠગવાના પધાથી ધન ઉપાર્જન કરતા હતા. ખરી રીતે તેા તે શેઠીએ પરને ઠગવાથી પેાતાના સ્વાઈને ઠગનારા જ હતા. કહ્યું છે કે—
कौटिल्यपटवः पापा, मायया बकवृत्तयः ।
भुवनं वचयमाना, वंचयन्ते स्वमेव हि ॥ १ ॥
શબ્દા—કપટ કરવામાં નિપુણુ અને માયાએ કરી પગલાના જેવી વૃત્તિવાળા પાપી પુરુષા જગતને ઠગવા જતાં પેાતાના આત્માને ઠગે છે. ૧૫ મળેલું દ્રવ્ય પણ અન્યાયથી પ્રાપ્ત થયેલ હોવાથી વર્ષોંની અંતે ચેર, અગ્નિ, રાજા વિગેરેથી હરાઈ જાય છે અને ઘરમાં કાંઈ પશુ એકઠું થતું નથી (રહેતું નથી)
અનુક્રમે યૌવન અવસ્થા પ્રાપ્ત થતાં પુત્રને ખીજા ગામમાં વસનારા ઉત્તમ શ્રાવક શેઠની પુત્રીની સાથે પરણાવ્યેા. વહુ ઘરમાં આવી તે ધમની જાણકાર શ્રાવિકા હતી. શેઠની દુકાન ઘરની સમીપમાં હતી. ઉક્ત શેઠ ગ્રહણુ કરવાના અને આપવા વિશેરના અવસરે પૂના સકેત કરેલા પાપાર, ત્રાકર માપાના સંબંધથી પુત્રને
Page #57
--------------------------------------------------------------------------
________________
૨૪
શ્રાદ્ગુણવિવરણ
પણ પાંચપાકર, ત્રિપાકરરૂપ બીજા નામથી આમત્રણ કરે છે. અનુક્રમે તે વૃત્તાંત લકાના જાણવામાં આવ્યાથી લાકાએ તે શેઠનું વંચકશ્રેષ્ઠી એવું ખીજી' નામ પાડયું. એક વખતે શેઠના પુત્રની વહુએ પેાતાના સ્વામીને પૂછ્યું કે, ‘શા કારણથી પિતા તમને બીજા નામથી ખેલાવે છે ?” તે શેઠના પુત્રે પેાતાની ભાર્યોને વ્યાપાર સંબંધી સર્વ વૃત્તાંત કહ્યો. તે મિષ્ટ વહુએ શેઠને વિન ંતી કરી કહ્યું કે આવી રીતે પાપના વ્યાપાર વિગેરેથી ઉપાન કરેલું દ્રશ્ય ધર્માંકા માટે અને ભેગ માટે થતું નથો અને ઘરમાં પશુ રહેતું નથી, તે કારણુથી ન્યાયથી અર્થતે ઉપાર્જન કરવા કલ્યાણકારી છે.’ શેઠે કહ્યું, ‘ન્યાયથી વ્યાપાર કરતાં કેવી રીતે નિર્વાહ થાય અને કાઈ પણ લેક વિશ્વાસ ન રાખે.' પછી વહુએ કહ્યું કે વ્યવહારથી શુધ્ધ હોય તે ચાહું પશુ દ્રવ્ય ઘણું થાય છે અને ઘરમાં ટકી રહે છે, તથા સારા ક્ષેત્રમાં વાવેલા ખીજની પેઠે ઘણાં ફળવાળુ થાય છે અને નિઃશ કપાએ ભેગ વિગેરેની પ્રાપ્તિથી મનને સુખ અને સમાધિના લાભ થાય છે. જો તમને વિશ્વાસ ન હોય તે છ મહિના સુધી તુચ્છ ધંધાના ત્યાગ કરી ન્યાયવૃત્તિથી વ્યાપાર કરા.' પછી શ્રેષ્ઠીએ વહુના વચનથી તેવી રીતે કર્યું. છ મહીનામાં તેણે પાંચ શેર પ્રમાણુ સુત્ર ઉપાર્જન કર્યું. તે શ્રેણીના સત્યવાદીપણાથી અને સત્યકારીપણા વિગેરેથી સવે ઘરાકે તેની દુકાને આપલે કરવા લાગ્યા. લેાકેામાં તેની કીર્ત્તિ પ્રસરી અને લેાકેામાં વિશ્વાસ થયા. તે શેઠે સુવર્ણ લાવીને વહુને આપ્યુ. વહુએ કહ્યુ` પરીક્ષા કરો. પછી તે સુવર્ણની પાંચ શેરી કરાવી, તેને ચામડાથી મઢી અને પેાતાના નામથી અ ંકિત કરાવી ત્રણ દિવસ સુધી રાજમાગ'માં મૂકી પણ કોઈએ દેખી નહુિ. પછી તેને લાવી કોઈ મ્હોટા જળાશયમાં નાખી. તેને કાઈ મચ્છ ગળી ગયે, તે મચ્છ કાઈએક માછીની જાળમાં પડ્યો. માછીએ તેને ફાડ્યો કે તરત જ તેના ઉદરમાંથી પાંચશેરી નીકળી. તે માછીએ નામથી તેને ઓળખી. ત્યાર પછી તે માછી તે પાંચશેરી શેઠની દુકાને લાગ્યેા. શેઠે કાંઈક આપી ગ્રહણુ કરી લીધી, અને શ્રેષ્ઠીને વહુના વચન ઉપર વિશ્વાસ થયા. પછી શુદ્ધ વ્યવહારમાં તત્પર તે શ્રેષ્ઠીએ ધણું વિત્ત ઉપાર્જન કર્યું. અને સસ ક્ષેત્રમાં અનેક પ્રકારે વ્યય કરતાં મહત્તા પામ્યા. તે પછી સપૂર્ણ લેાકેા આ શેઠનુ ઉજવળ દૃશ્ય છે એવા વિચાર કરી વ્યાપારાદિને અર્થે વ્યાજ આપવા વિગેરેથી ગ્રહણુ કરવા લાગ્યા. વહાણુ ભરવામાં પણ વિઘ્નની નિવૃત્તિને અથે તેના જ દ્રવ્યને નાખવા લાગ્યા. કાળે કરી તેના નામથી સર્વત્ર વૃદ્ધિ થાય છે એવા વિચારે કરી વહાણુ ચલાથવાની વખતે લેાકેા હજુ સુધી હૅલ હેલઉ એમ ખેલે છે. એવી રીતે શુષ્ય વ્યવબહાર આ લાકમાં પણ પ્રતિષ્ઠાના હેતુ થાય છે તેથી ન્યાય છે તે જ પરમાર્થથી અપાનના ઉપાયમાં રહસ્ય છે, કહ્યું છે કે—
सुधीरर्थार्जने यत्नं कुर्यान्न्यायपरायणः ।
न्याय एवानपायेाऽयमुपायः संपदां पदम् ॥ १ ॥
Page #58
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવરણ
૨૫ શબ્દાર્થ-ન્યાયમાં તત્પર થઈ સારી બુદ્ધિવાળી પુરુષે અર્થ ઉપાર્જન કરવામાં પ્રયત્ન કરે ન્યાય છે તે જ સંપત્તિનો વિન રહિત ઉપાય અને સ્થાન છે. તે ૧ છે
સજનપણાને ભજવાવાળા પુરુષને વૈભવથી રહિતપણું વધારે સારું છે, પરંતુ વધારે ખરાબ આચરણથી ઉપાર્જન કરેલી અને વૃદ્ધિ પામેલી સંપત્તિઓ સારી નથી. પરિણામે સુંદર એવું સ્વભાવથી કુશપણું હોય તે તે શોભે છે; પરંતુ કુળમાં (પરિણામે) વિરસ અને સેજાથી થયેલું સ્થળપણું હેય તે તે શોભતું નથી.
તપસ્વી લેકોને વિહાર, આહાર (ખોરાક), વચન અને વ્યવહાર શુષ જોવાય છે, અને ગૃહસ્થાને તે વ્યવહાર જ શુધ્ધ જેવાય છે, તેમજ અન્યાય, ઉપલક્ષણથી દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, પાખંડી અને પાસત્થા વિગેરેના દ્રવ્યથી વેપાર કરે અને તે દિવ્યનું વ્યાજથી ગ્રહણ કરવું વિગેરે પણ મહાદેષ કરનાર છે. કહ્યું છે કે
સાવજવંતિ, સનાનો ઘન થા |
वद्धिमिच्छति मुग्धोऽसौ विषमति जिजीविषुः ॥ १॥ શબ્દાર્થ-જે પુરુષ અન્યાયના, દેવના, પાખંડીઓના અને આ ત્રણેના દ્રવ્યથી વેપાર કરનારની પાસેથી પૈસા લઈ તે દ્રવ્યવડે પિતાના દ્રવ્યની વૃદ્ધિ ઈચ્છે છે તે પુરુષ ઝેરનું ભક્ષણ કરી જીવવાની ઈચ્છા કરે છે. લૌકિક શાસ્ત્રોમાં કહ્યું છે કે
देवद्रव्येण या वृद्धि-गुरुद्रव्येण यद्धनम् । तद्धनं कुलनाशाय, मृतोऽपि नरकं व्रजेत् ॥ १॥ प्रभास्वे मा मतिं कुर्यात्प्राणैः कंठगतैरपि ॥ વિશ્વાસ કરોëતિ, કમાવા ન રોહતિ | ૨ | प्रभास्वं ब्रह्महत्या च, दरिद्रस्य च यद्धनम् ॥
गुरुपत्नी गुरुद्रव्यं, स्वर्गस्थमपि पातयेत् ।। ३ ॥ શબ્દાર્થ-દેવના દ્રવ્યથી જે વૃદ્ધિ થાય અને ગુરુના દ્રવ્યથી જે ધન પ્રાપ્ત થાય તે દ્રવ્ય કુળના નાશ માટે થાય છે અને મૃત્યુ થયા પછી નરકે જાય છે કે ૧ | પ્રાણે કઠ સુધી આવ્યા હોય તે પણ દેવદ્રવ્યમાં બુદ્ધિ કરવી નહીં. અગ્નિથી દાઝેલા ઊગે છે પણ દેવદ્રવ્યથી દાઝેલે ઊગતે (ઉદય પામતો નથી. કારા દેવદ્રવ્ય, બ્રહાંહત્યા, હરિદ્ધીનું ધન, ગુરુની ભાર્યા અને ગુરુદ્રવ્ય એ સર્વે વર્ગમાં રહેલાને પણ નાય પાડે છે. [ ૩ છે
Page #59
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધ્ગુણવિવરણુ
” અહિ લૌકિક કથા કહે છે—પૂર્વે શ્રી રામના રાજ્યમાં એક વખતે રાજ માગમાં કાઇ શ્વાન બેઠા હતા. તેને કાઇ બ્રાહ્મણના પુત્રે કાન ઉપર પથ્થર માર્યાં. રુધિર નીકળતા શ્વાન ન્યાયના સ્થાનમાં જઈ બેઠે. રાજાએ (રામે) તેને એપલાવીને પૂછ્યું એટલે તે શ્વાન ખેલ્યા કે “ મને નિરપરાધીને તે બ્રહ્મપુત્રે શામાટે માર્યા ?” પછી તેને મારનાર બ્રહ્મપુત્રને ન્યાયસ્થાનમાં ખેલાવી રાજાએ તેને કહ્યું, તને મારનાર આ બ્રહ્મપુત્ર છે? ખોલ, એને શું દંડ કરીએ ?' કૂતરાએ કહ્યું કે ‘આ નગરમાં શંકરના મઠના અધિપતિ તરીકે નિયાજન કરા, ' રાજાએ પૂછ્યું, ‘આ ઇ’ડ કેવા કહેવાય !' ત્યારે કૂતરાએ ફીથી કહ્યું. ‘હું આ ભવથી સાત ભવ પહેલાં નિર તર શંકરની પૂજા કરી દેવદ્રવ્યના ભયથી મારા બન્ને હાથેાને ધોઇ લેાજન કરતા હતા. એક વખતે શકના લિંગમાં ભરવા માટે લેાકેાનુ ભેટ કરેલું કઠિન ધી તેને વેચતાં તે કઠણુ હાવાથી મારા નખની અંદર ભરાઇ ગયું', તે ઉષ્ણુ ભોજનથી ગળી ગયુ અને અજાણપણાએ મારાથી તેનું ભક્ષણ કરાયું, તે દુષ્ટ કમથી હું સાત વખત કુતરા થયા છું. હે રાજન્ ! આ સાતમા ભવમાં મને જાતિસ્મૃતિ જ્ઞાન થયું છે, અને હમણાં તમારા પ્રસાવથી મને મનુષ્ય સંબધી વાણી ઉત્પન્ન થઇ છે.' એવી રીતે અજ્ઞાનથી ભક્ષણ કરેલું દેદ્રય દુ:ખનું કારણ થાય છે. આ કારણથી વિવેકી પુરુષાએ તે દ્રવ્યનુ પેતાની શકિત અનુસાર રક્ષણુ કરવુ'. પંડિત પુરુષા ઝેરને ઝેર કહેતા નથી, પરંતુ દેવદ્રવ્યને ઝેર કહે છે. વિષ લક્ષચુ કરનાર એકને જ ણે છે અને દેવદ્રશ્ય પુત્ર તથા પુત્રના પુત્રને હણે છે. ’” એમ સ્મૃતિકાર કહે છે.
..
"
અહિ કા એમ શકા કરે કે “ જો એવી રીતે વ્યવહારના નિષેધ કરશે ત ગૃહસ્થને દ્રશ્યની પ્રાપ્તિ જ નહીં થાય. અને પછી આજીવિકાના ચવચ્છેદ થતાં ધર્મના હેતુભૂત્ત ચિત્તસમાધિના લાભ કેવી રીતે થશે?' એવી આશંકા કરી કહે છે, । ન્યાય એ જ અર્થની પ્રાપ્તમાં ઉત્કૃષ્ટ રહસ્ય છે, અને ન્યાય એ જ પરમાર્થની દ્રશ્ય ઉપાર્જન કરવાના ઉપાયનું તાપ છે. જેમ દેડકાએ જળાશયમાં આવે છે અને પક્ષીએ સરાવરના પૂરમાં આવે છે તેમ શુભ કર્મને વશ થયેન્નીસ પ્રકારની સપત્તિઓ સારા કવાળા પુરુષાની પાસે આવે છે. '' તેવી જ રીતે કહ્યુ' છે કે
'नोदन्वानर्थितामेति न चामोभिर्न पूर्यते ।
आत्मा तु पात्रतां नेयः, पात्रमायांति संपदः ||२॥
શબ્દાર્થ—જેમ સમુદ્ર યાયકપણાને પ્રાપ્ત થતા નથી તે પાણીથી ભરાય છે તેમ આત્માને પાત્રપણાને પમાડવા તેથી પાત્રમાં સપત્તિએ પેતાની મેળે આવે છે. ૧
તે શુષ્ક ઋજી વ્યવહાર ચાર પ્રકારના છે, તે કહે છે યથાર્થ' કહેવુ' 1, અવ'ચન
Page #60
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવરણું
२७ ક્રિયા ૨. ભવિષ્યના અપાયને (અનાથને) પ્રકાશ કર. ૩. અને મૈત્રી ભાવને સદુભાવ ૪. આજુ એટલે સરળ, શુષ એટલે દેષ રહિત એવે વ્યવહાર નામને ગુણ ચાર પ્રકાર છે, તે બતાવે છે. યથાર્થ કહેવું એટલે ધર્મમાં, લેવડદેવડમાં અને સાક્ષી કે બીજા વ્યવહાર વિગેરમાં વિરોધ રહિત વચનનું બોલવું. અહિં આ તાત્પર્ય છે–નિરંતર ધર્મ અને અધર્મને જાણી ભાવ શ્રાવકે પરને કરવાની બુદ્ધિથી બોલતા નથી, અને તેઓ સાચું અને મધુર બેલે છે. ખરીદ કરવાના અને આપવાના સાટામાં પણ એછી વધારે કિમત કહેતા નથી અને સાક્ષીમાં નિયુક્ત કર્યા હેય તે પણ અસત્ય વચન બોલતા નથી. રાજાની સભા વિગેરેમાં જઈ કોઈ પણ મનુષ્યને અસત્ય વચનથી દૂષિત કરતા નથી. અને ધર્મમાં આસક્ત એવા ભાવ શ્રાવકે ધર્મના ઉપહાસ્યજનક વચનને કમળ શ્રેષ્ઠી વિગેરેની પેઠે ત્યાગ કરે છે. આ જ વ્યવહારને પ્રથમ ભેદ થયો.
૨, અર્વાચન ક્રિયા એટલે પરના દુખમાં અકારણભૂત એવી મન, વચન અને કાયાના વ્યાપારરૂપ ક્રિયા તેને અવંચન ક્રિયા કહે છે. સદશ વિધિથી અને ત્રાજવાં અને પાલા વિગેરેથી ઓછું આપી અને વધારે લઇ શુદ્ધ ધર્મને અથી બીજાને ઠગે નહીં. અર્વાચન ક્રિયા ઉપલક્ષણથી અઢાર પ્રકારની પ્રસિદ્ધિના ત્યાગપૂર્વક, ચોરનું લાવેલું અને તેને (ચાર સંબંધી) પ્રાગ વિગેરને ત્યાગ કરવો તે આ પ્રમાણે છે–ચોર, ચેરી કરાવનાર, ચારને સલાહકાર, ચેરના ભેદને જાણુ, ચેરીને માલ ખરીદનાર, ચેરને ખેરાક આપનાર અને ચોરને સ્થાન આપનાર એ સાત પ્રકારના ચાર કહેવાય છે. તેમાં કાણુકી એટલે ચારનું લાવેલું ઘણી કિંમતનું પણ કામુક એટલે આ ખરાબ છે એમ કહી થેડી કિંમતથી ખરીદ કરી લે તેને કાણકકથી કહે છે. હવે અઢાર પ્રસિદ્ધિઓનું વર્ણન કરે છે.
ભલન ૧, કુશળ ૨, તજ ૩, રાજભેગ ૪, અવલોકન ૫, અમાર્ગદર્શન ૬, શય્યા ૭, પહભંગ ૮, વિશ્રામ ૯, પાદપતન ૧૦, આસન ૧૧, ગોપન ૧૨, ખંડનું ખાદન ૧૩, વળી મહારાજિક ૧૪, પદ્ય ૧૫, અગ્નિ ૬, ઉદક ૧૭, રજજુ ૧૮ વિગેરેનું જાણપૂર્વક આપવું. આ અઢાર પ્રસિદ્ધિઓ બુદ્ધિમાન પુરુષોએ જાણવી. એ અઢાર પ્રસિદ્ધિઓને અનુક્રમે સંક્ષેપમાં અર્થ બતાવે છે. તેમાં (તે કાર્યમાં ) તમારે ડરવું નહીં તે વિષયમાં હું જ ખાટીદાર થાઉં છું, ઈત્યાદિક વાકાથી ચેરી કરવાના વિષયમાં ઉત્સાહ વધારે તેનું નામ ભવન કહે છે. ૧ ચાર ક્યારે મળે ત્યારે સુખ તથા દુઃખ વિગેરેની વાતે પૂછરી તેને કુશલ કહે છે ૨ ચેરને હસ્ત વિગેરેથી ચેરી કરવા માટે જવાની ઈશારત કરવી તેને તજ કહે છે એવા જેમાં રાજને ભાગ હોય તેવું રાજલેગ દ્રવ્ય એળવવું તેને રાજગ કહે છે. પાકા ચોરી કરતા ચેરને (માલ લેવાની) ઈચ્છાપૂર્વક દેખવું તેને અવલોકન કહે છે. પા ચેરના માર્ગ પૂછનારને બીજે રસ્તો બતાવાથી તે
Page #61
--------------------------------------------------------------------------
________________
૨૮
શ્રાધ્ધગુણુવિવરણુ
ચારાને છુપાવવા તેને અમાન કહે છે. ॥ ૬ ॥ ચારને સુવાની વસ્તુ વિગેરેનુ આપવું તેને શમ્યા કહે છે ।। ૭ ।। ( ચારના આવ્યા ગયા) પછી ચાર પગવાળાં જનાવશને તે રસ્તામાં ફેરવવાથી પગલાં ભાંગવાં તેને પદભગ કહે છે. ૮. ચોરને તાના ઘરમાં જ રહેવા વિગેરેની આજ્ઞા આપવી તેને વિશ્રામ કરે છે. લિા ચારને નચસ્કાર વિગેરે બહુમાન કરવું તેને પાદપતન કહે છે ૫૧૦ના ચારને ગાદી તકીયે આપવા તેમ આસન કહે છે ।। ૧૧૫ ચારને સતાડવા તેને ગેાપન કહે છે ।૧૨। ચારને ખાંડ, રાટથી વિગેરેનુ' ભેાજન આપવું તે તેને ખ૰ખાદન કહેછે। ૧૩ ।। ચારને ઉપયેગી લેાકમાં પ્રસિદ્ધ એવું ચૂર્ણ આપવુ તેને મહારાજિક કહે છે।૧૪। અને ચારને પદ્ય, અગ્નિ, ઉક, ઢારડું વગેરે આપવુ, એટલે કે ચેારને પગ ધોવા અને શરીરને ચાળવા માટે દૂર માથી આવવાથી ઉત્પન્ન થયેવા શ્રમને દૂર કરૂ વાના હેતુરૂપ ઉષ્ણુ જળ અને તેલ વિગેરે પગને હિતકારી પચતું આપવું તેને પદ્યપ્રદાન કરે છે ॥૧૫॥ રસે.ઇ કરવા માટે ચારને અગ્નિ આપવા તેને અગ્નિપ્રદાન કહે છે. ॥ ૧૬ ॥ ચેરને પીવા વિગેરેના મટે શીતળ જળનુ આપવુ. તેને ઉકપ્રાન કહે છે. તા૧૭ણા અને ચેરી કરાને લાવેલાં ચતુપદવાળ જનાવરાને બાંધવા માટે ડું. માપવું તેને રજ્જુપ્રદાન કહે છે ! ૧૮ ॥ ઉપર જણાવેલી વસ્તુઓ જાણીને આપવી એમ ટ્રક ઠેકાણે જોડવું', કેમકે અજાણતાં આપે તે તેના અપરાધ નથી. આા પ્રમાણે અવચનક્રિયાનું વર્ણન જાણવું.
સાચા માલનત્તિ'-એ પદનો અથ કરે છે. અશુધ્ધ વ્યવહારથી ઉત્પન્ન થયેલા રાજા'ડ અને તરકમાં પઢવરૂપ જે ભાવી અપાયા ( મન ) તેનું પ્રકાશવુ એટલે પ્રગટ કરવુ તે આવી રીતે—હૈ ભદ્રે ! આ લેાક અને પરલેાકમાં અનર્થને કરવાવાળાં ચેરી વિગેરે પાપાને કરીશ નહીં; એમ ખીજાઓને જીવે. અહીં તેજ પ્રતિપાદન કરે છે.—
अनाएण वित्तं, दव्वमसुद्धं असुद्धदव्वेणं । आहारोवि असुद्धो, तेण असुद्धं सरीरंपि ॥ १ ॥
देहेण असुद्वेणं, जं जं किज्जह कयावि सुहकिश्वं । * ૐ ન હોય્ સહાં, વીર્થનિવ નિધિનં ।। ૨ ।।
શબ્દા—અન્યાયથી ઉપાર્જન કરેલું દ્રશ્ય અશુદ્ધ ગણુાય છે અને અશુદ્ધ દ્રશ્યથી (મશન, પાન, ખામિ અને સ્વાદિમરૂપ) આહાર પણ અશુદ્ધ થાય છે. અને તે આહારથો (ખારાકથી) પાષાએલું શરીર પણ અશુદ્ધ થાય છે. ા તે અશુ શરીરવ જે જે શુભ કાર્યોં કાઈ વખતે કરવામાં આવે તે તે કાર્ય ઉખરભૂમિમાં નાખેલા બીજની પેઠે નિષ્ફળ થાય છે. ારા આ ઋતુ વ્યવહારને ત્રીજો લેન્ડ થયા.
Page #62
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવરણ તેવી જ રીતે નિરમા જ સમાવજ એ જુવ્યવહારના ચે થા ને વર્ણવે છે.
મિત્રને ભાવ અથવા તો મિત્રનું કર્મ તેને મૈત્રી કહે છે. નિષ્કપટપણે તે મિત્રીભાવનું થવું, એટલે ઉત્તમ મિત્રની પેઠે કપટ રહિતપણે મૈત્રી કરે, પણ ગૌમુખવ્યાવ્રવૃત્તિથી (મુખે ગાય જેવી અને વનમાં વાઘ જેવી વૃત્તિથી) વ્યાપાર કરતે સર્વ લેકમાં અવિશ્વાસનું પાત્ર અને પાપને ભાગી થાય તેવી રીતે ક૫ટે મિત્રતા દેખાડી લેકને ઠગે નહીં. એવું જાણી વિવેકી પુરુષ ચાર પ્રકારે પુષ્યવહાર કરનાર થાય. આ ( આગળ કહેવાશે તે) વ્યાપારને વ્યવહાર આ પ્રમાણે છે – - જે વેપારીને લક્ષમીની ઈચ્છા હોય તે કરીયાણાને વગર યે હાનું આવે નહીં. અને જે ન્હાનું આપે તો ઘણા એની સમક્ષ આપે. જ્યાં મિત્રપણાની ઈચ્છા ન હોય ત્યાં અર્થને સંબંધ કરે, પોતાની પ્રતિષ્ઠાના ભંગને ભય રાખનાર પિતાની મરજી પ્રમાણે (મિત્ર જ્યાં વેપાર કરતો હોય ત્યાં) ઊભે પણ ન રહે. હકમીને ઈચ્છનાર ઉત્તમ વેપારીએ કદ પણ બ્રાહ્મણ વેપારીઓ અને શસ્ત્રધારી લોકોની સાથે વેપાર કરે નહીં. દ્રવ્યની રક્ષા કરવામાં તત્પર એવા વેપારીએ નટ, વેશ્યા, જગારી અને પૂર્ણ પુરુષને ઉધાર અપવું નહીં. જે પોતાના ધર્મને બાધ કરનારું હેય, અને જે બદનામી કરનારું હોય તેવું કરીયાણું ઘણે લાભ આપનારું હાય. તે પણ પુન્યના અર્થી પુરુષોએ ગ્રહણ કરવું નહીં. જે કાંઈ દ્રવ્ય ખેટાં મા૫ અને ત્રાજવાંથી ઉપાર્જન કરાય છે તે દ્રવ્ય પ્રથમ જોવામાં આવે છે, પણ ઉષ્ણ પાત્રમાં પડેલા જળબિંદુની પેઠે પાછલથી જોવામાં આવતું નથી. દાક્ષિયતાથી કેકના જમીન કે સાક્ષી થવું નહી અને જ્યાં ત્યાં સેન (સમ) વિગેરે ખાવા નહીં. જે પુરુષ જુગારથી અને કીમીયાદિકના પ્રયોગથી દ્રવ્યની ઈચ્છા રાખે છે, તે પુરુષ મેશના કૂચડાથી પોતાનું ઘર છે શું કરવાની ઈચ્છા કરે છે. આ લેકમાં કાર્યો કરી લેભની આકુળતાથી ઘણા આભોવાળે, અને શ્રાવકે ને અનુચિત એ પગવાળાં અને ચાર પગવાળાં પ્રાણીઓને તેમજ લેવું. ગળી, તલ વિગેરે ખરાબ પદાર્થને વેપાર, તથા યંત્રકર્માલિક હલકે વેપાર કરવાથી અને ધર્મકાર્યના ખર્ચમાં સક્ષેપ વિગેરે કરવાથી ધનની વૃદ્ધિ થતી નથી, કારણ કે દ્રવ્યની વૃદ્ધિ તે શુભ કર્મોથી પુષ્ટ થયેલા ધમને અનુસાર રહેલી છે. કહ્યું છે કે –
यत्नानुसारिणी विद्या, लक्ष्मी पुण्यानुसारिणी। હાનાલારિણી શત્તિ, વૃદ્ધિ કર્યાનુસાળી છે ? બ્દાર્થ_વિધા ઉદ્યમને અનુસાર પ્રાપ્ત થાય છે, લક્ષમી (પૂર્વ) પુન્યને
Page #63
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવરણ અનુસારે મળે છે, કીર્તિ દાનને અનુસાર પ્રસરે છે અને બુદ્ધિ કાને અનુસાર થાય છે.:૧
ભાવાર્થ-“થનાનુસાર વિદ” વિદ્યા યત્નસાધ્ય છે છતાં કેટલાએક પુરુષો કમને દોષ કાઢી અભ્યાસ કરવા પ્રમાદી થાય છે, પરંતુ પ્રમાણ નહીં કરતાં આત્મામાં તિરભા રહેલા મતિ અને શ્રતજ્ઞાનનો રોધ કરનાર મતિ અને પ્રતજ્ઞાનાવરણીય કર્મને આત્મપ્રદેશથી દૂર કરવા પ્રયત્ન કરો. જ્યારે પ્રયત્ન કર્યા સિવાય જ્ઞાન (વિવા) પ્રગટ થવાનું નથી, ત્યારે તેને નાશ કરવા માટે શે પ્રયત્ન કરવું જોઈએ કે જેથી વિદ્યા (જ્ઞાન) પ્રાપ્ત થાય? આ પ્રમાણે કઈ આશંકા કરે તેના પ્રત્યુત્તરમાં જણાવવાનું કે-પુસ્તક સંક્ષણ, જીર્ણ પુસ્તકોદ્ધાર પુસ્તકના નવીન ભંડાર, જ્ઞાનપંચમ્યાદિનું આરાધન, તપસ્યા, જ્ઞાનાભ્યાસીને સહાય, લોકોપયોગી નવીન પુસ્તકોની રચના અને જ્ઞાન તથા જ્ઞાનીને વિનય બહુમાન કરવારૂપ પ્રયત્નથી મતિ અને શ્રુતજ્ઞાનાવરણીય કમને ક્ષય કે પશમ થાય છે; માટે ઉપરોક્ત સર્વ કાર્ય અંતઃકરણીય ખરી લાગણીપૂર્વક કરવાથી અને સતત વિદ્યાભ્યાસ ચાલુ રાખવાથી વિદ્યા પ્રાપ્ત થતાં વિલંબ થતું નથી; વિદ્યા તે શું ૫૩ માસ તુષ મુનિ ! જેનાથી મા જ મા તુ ને બદલે મા તુન્ બેલાતું હતું તે પણ તેમણે ગુરુમહારાજની આજ્ઞા પ્રમાણે વિદ્યાભ્યાસને પ્રયત્ન ચાલુ રાખ્યો તે તે કેવળજ્ઞાન મેળવવા ભાગ્યશાળી થયા હતા, તેમજ અનેક રાજકાર્યને વ્યવસાય છતાં મહારાજા કુમારપાલે એકાવન વર્ષની પુખ્ત ઉમરે શાસ્ત્રાભ્યાસ કરી વીતરાગસ્તવ, ચગશાસ્ત્ર અને શબ્દશાસ્ત્ર વિગેરે કંઠાગ્ર કર્યા હતાં, એટલું જ નહીં પણ તેઓશ્રી સાહિત્યશારામાં પણ નિપુણ હતા, તેની સાબિતી તેમના બનાવેલા સર્વજિન સાપારાતેત્રના કાપે ઉપરથી થાય છે. વળી સતત વિધાભ્યાસ કરતાં કલિકાળસર્વજ્ઞ શ્રીમદ હેમચંદ્રાચાર્યના ચાધ્યાયી શ્રીમદ્ રામચંદ્રસૂરિનું એક નેત્ર નાશ પામ્યું હતું, તે પણ પ્રયત્ન જારી રાખી સાહિત્ય અને ધર્મશાસ્ત્રનું સંપૂર્ણ જ્ઞાન મેળવી તેમણે સો પ્રબંધ રમ્યા હતા. તેમજ શ્રીમદ્દ યશે વિજપાધ્યાય તથા શ્રીમદ્ વિનયવિજપાધ્યાયે વિદ્યાભ્યાસ માટે કરેલ યાસ જગ જાહેર છે. અને તેઓશ્રી પિતાને અને જગતને ઉપકાર થાય તેવા સંખ્યાબંધ ગ્રંથ રચવાને શક્તિમાન થયા હતા. આ સિવાયનાં સેંક ઉદાહરણથી સિદ્ધ થાય છે કે પ્રયત્ન થી જ્ઞાનાવરણીય કર્મ ત્રુટે છે, અને વિદ્યા પ્રાપ્ત થાય છે. તેથી “હું અશક્ત છું, વૃદ્ધ છું, મને શાસ્ત્ર સમજાતાં નથી” ઈત્યાદિ બહાનાં કાઢી પ્રમાદનું સેવન ન કતાં સતત વિદ્યાભ્યાસ કરવા પ્રયત્ન કરી જોઈએ.
“ત્તની પુણાનુરાણિી”—લક્ષમી પૂર્વકૃત શુભ કર્મને અનુસાર પ્રાપ્ત થાય છે. આ સ્થળે પ્રયત્નની મુખ્યતા નથી, કારણ પ્રાતઃકાળથી સાયંકાળ પર્યત
Page #64
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ગુણવિવરણુ
31
પ્રયત્ન કરનાર મજૂર વિગેરેને સ્વલ્પ દ્રવ્યની પ્રાપ્તિ થાય છે, અને સ્વલ્પ પ્રયત્ન કરનારને ઘણા દ્રવ્યની પ્રાપ્તિ થતી જગજાહેર છે, માટે કાઈ એમ સમજતા હાય કે હું પુષ્કળ પ્રયત્ન કરવાથી પ્રચુર ગ્ય મેળવી શકીશ તે તે વિચાર ભૂલભરેલા છે. ત્યારે ગૃહસ્થાએ પેાતાના નશીખ ઉપર આધાર રાખી શુ મસી રહેવુ? એવા કઈ પ્રશ્ન કરે તેા તેના ઉત્તરમાં કહેવાનું કે આ ગ્રંથમાં તેમજ ખીજા ગ્રંથામાં શ્રાવકેાએ પેાતાના આત્મહિતને ન મગાડતાં વ્યવસાયાક્રિક કેવી રીતે પ્રમાણિકપણે કરવા, તથા કયા કયા ધંધા શ્રાવકોને કરવા ઉચિત છે તે તથા પ્રાપ્ત થએલા દ્રવ્યમાંથી ધકા માં અને સાંસારિક કાર્ય માં કેટલુ' દ્રવ્ય ખર્ચવું તેના નિયમ બતાવ્યા છે, અને તે પ્રમાણે વનાર શ્રાવકે ચેાક્કસ સુખી ડાય જ એવી વિદ્વંદ્વર્ગની માન્યતા છે, તે શાસ્ત્રાક્તરીતિએ પ્રયત્ન કરતાં જે દ્રવ્ય મળે તેનાથી સતા માનવા ચેાગ્ય છે.
આ ગ્રંથમાં આગળ આપેલા ધનશ્રેષ્ઠીનાં દૃષ્ટાંતથી આ વાત સિદ્ધ થાય છે, તેથી ઋક્ષ્મી: પુછ્યાન્નુલાŕળો એ યથા જ છે.
વામાનુસારીનીતિ: ”—કીર્તિ દાનને અનુસારે થાય છે. આ સબંધમાં જશુાવવુ જોઇએ કે કેટલાએક ગૃહસ્થા પેાતાને ત્યાં કાઇના ધર્માદાના પૈસા જમે હાય, અથવા પેાતે ધર્માદા નિમિત્તે કાઢ્યા હાય તે ન વાપરતાં પેતાને ત્યાં જે જમે રાખ્યા હાય તે પૈસાથી કાઈ દાનાદિ કાય કરી પેાતાની કીર્ત્તિ થાય તેવું ઇચ્છે છે તે ચેગ્ય નથી. આવા દાનાદિક અવસરે પણ ન્યાયનું અવલંબન કરી યથાતથ્ય જણાવવુ' ચેાગ્ય છે, કારણ કે કપટથી દાન કરતાં જ્યારે કપટ ખુલ્લુ થાય છે ત્યારે દાન કરનારની કીત્તિને બદલે અપકીત્તિ થાય છે. પોતાના પૈસાન દાન કરવાને અવસરે કીર્તિની ઇચ્છા રાખ્યા વિના શુષ પાત્રમાં શુષ્ક દ્રવ્ય અને શુદ્ધ ભાવથી દાન કરવુ` ચેગ્ય છે. આ પ્રમાણે કરેલા દાનથી ચામ્ય ક્રીતિ ફેલાયા વગર રહેશે નહીં.
61
બુદ્ધિ: ર્માનુસાŕળ –કર્મોને અનુસારે કાર્ય કરવાની પુષ્ટિ થાય છે. જેમ કંઈ માણસને અમુક વસ્તુથી લાભ થવાના હોય તે તેને તે વસ્તુના વેપાર કરવાની ઈચ્છા થાય, અને તેમાં પ્રવૃત્તિ કરતાં તે વસ્તુ તેને મળી આવી દ્રવ્યના લાભ થાય. આ ઠેકાણે અમુક વસ્તુને વેપાર કરવારૂપ જે બુદ્ધિ થઇ તે પૂર્વીકૃત અનુસારે થઇ; તેમજ " तशी जायते बुद्धिर्याशी भवितव्यता જેવુ કાર્ય થવાનું હોય તેવી પ્રવૃત્તિ કરવાની અભિલાષા થાય છે. આ સંબંધમાં વાલ્મિકી રામાયણમાં કહ્યું છે કેઃ—
''
न निर्मितः कैर्न च दृष्टपूर्वः, न श्रूयते हेममयः कुरङ्गः । तथापि जाता रघुनन्दनस्य, विनाशकाले विपरीत बुद्धिः ॥ १ ॥
Page #65
--------------------------------------------------------------------------
________________
૩ર
શ્રાદ્ધગુણવિવરણ તાત્પર્ય એ છે કે સુવર્ણમય હરણ કેઈએ બનાવેલ નથી, પૂર્વે કેઈએ દેખ્યું નથી અને કેઈના સાંભળવામાં પણ આવતું નથી; તે પણ વિનાશકાળે રામચંદ્રજીની બુદ્ધિ વિપરીત થઈ ” તે આ પ્રમાણે બુદ્ધિ ભાવી કાર્યને અનુસાર થાય છે. તે ઉપરથી ફલિતાર્થ એ નીકળે છે કે શુભાશુભ કાર્યમાં વિદ્વાનોએ સમ પરિણામ રાખવે અને દરેક પ્રયત્ન જેનાથી કર્મબંધ થાય એવાં તીવ્ર કષાયજનક કાર્યો કરતાં અટકવું, પુનઃ પુન: વિચાર કરે અને મારી નિંદિત કાર્ય કરવાની મતિ કેમ થાય છે, એમ વિચારી દુમતિને બનતે પ્રયત્ન ત્યાગ કર.
લક્ષમીના સંબંધમાં પૂર્વે સૂચવેલું ધનશ્રેણીનું ઉદાહરણ આ પ્રમાણે છે.
કાંચનપુરમાં સુંદરછીને ધનશ્રેષ્ઠી નામે પુત્ર નવાણું લાખ દ્રવ્યને સ્વામી હતે. પંચાવન લાખ પૂર્વજોના ક્રમથી આવેલા હતા અને શું માલીશ લાખ પિતાના પિતાએ ઉપાર્જન કરેલા હતા. જ્યારે પોતાના પિતા પરલોક ગયા ત્યારે તે ધનશ્રેષ્ઠીએ કોડ દ્રવ્ય મેળવવાની ઈચ્છાથી ગૃહકાર્ય અને ધર્મકાર્ય વિગેરેના ખર્ચમાં એક લાખ દ્રવ્યને ઘટાડે કર્યો; તે પણ વર્ષની અંતે હિસાબ (સરયું) તપાસતાં કેટલાંએક કરીયાણાના ભાવ ઉતરી જવાથી તેટલું જ (નવાણું લાખ) દ્રવ્ય રહ્યું. ખર્ચ ઘટાડવાથી પણ અધિક દ્રવ્ય થયું નહીં. પછી બીજા દેશોમાં જઈ પંદર પ્રકારના કર્માદાનોથી વેપાર કરતાં તેણે એક ક્રોડથી અધિક દ્રવ્ય ઉપાર્જન કર્યું, દેશાંતરથી પાછા ફરતાં રસ્તામાં ભીએ તેનું સઘળું દ્રવ્ય લૂંટી લીધું અને કાંઈક ગુપ્ત રાખેલાં આભૂષણ વિગેરે સારવસ્તુને લઈ તે ધનશ્રેષ્ઠી પિતાને ઘેર આવ્યા. અને બીજી વાર હિસાબ (સરવૈયું) તપાસતાં પણ પૂર્વે હતું તેટલું જ ( નવાણું લાખ) દ્રવ્ય રહ્યું. પછી ઘણા લાભથી આકુળવ્યાકુળ મનવાળા તે ધનશ્રેણીએ પલ્લી અને તેની આજુબાજુના ગામોમાં જઈ, ચરોએ ચોરી કરીને આણેલી વસ્તુઓ સસ્તા ભાવથી લેવી, ચારેને મદદ આપવી અને રાજકાયદાનું ઉલ્લંઘન કરવું વિગેરે પ્રકારેથી તેણે સવાકોડ દ્રવ્ય ઉપાર્જન કર્યું. પછી કઈ ગામમાં અગ્નિથી તે સઘળું બળી જવાથી પોતાના આત્માની નિંદામાં તત્પર થયેલે તે ધનશ્રેણી ઘેર આવ્યો. તેને જિનદત્ત નામના તેના મિત્રે પ્રતિબોધ કર્યો કે “હે મિત્ર! ખરાબ વેપારથી દ્રય અને ધર્મની હાનિ તું ન કર, અને ઘર વિગેરેનો ખર્ચ પણ પૂર્વે જેટલું કરતો હતો એટલે જ કર” પછી તે ધનશ્રેષ્ટિ પૂર્વની પેઠે ખર્ચ વિગેરે કરી વેપાર કરવા લા. એક વખતે તેણે લાખ દ્રવ્યના સ્વામીઓથી કરાતી ટીવજવાળા ગૃહસ્થી અભ્યથાનાદિ ભક્તિને જોઈ, ૧ સાધન (મંત્રાદિ ), ૨ વાહન (ઘેડા પ્રમુખ) અને ૩ ખાણ એ ત્રણ પ્રકારથી ઘણું દ્રવ્ય ઉપાર્જન થાય છે, એમ શ્રવણ કરી પ્રથમ ઘડાને વેપાર કરવા માંડ્યો. પછી મિત્ર પ્રમુખે તે ધનશ્રેષ્ઠીને વાય તે પણ તે વહાણે ચઢયે, ત્યાં તેણે ઘણા ક્રોડે પ્રમાણુ દ્રવ્ય મેળવ્યું. પછી એક કેડની કિંમતનું રતન પિતાની જવામાં ઘાલી પાછા આવતાં તેનું વહાણ ભાંગી ગયું; અને
Page #66
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ગુણવિવરણ
33
તેના હાથમાં એક પાટિયુ આવ્યું. તે પાટિયાથી સમુદ્ર ઉતરી ઘેર આવ્યે; અને ફરી હિસાખ જોતાં પણ નવાણું લાખ જ રહ્યા, કારણ કે જંઘાની અંદર છુપાવેલા કોડ મૂલ્યના રત્નને શરીરની ગરમી વિગેરે લાગવાથી રત્નનુ તેજ મંદ થઈ ગયું, તેથી તેની એક લાખ દ્રશ્ય જેટલી કિ`મત ઓછી થઇ ગઇ. પછી તે શ્રમિત થએલા ધનશ્રેષ્ઠી પુણ્ય ઉપર આધાર રાખી ઘર તથા ધર્માંઢાય વિગેરેમાં અધિક ખર્ચ કરવાને તત્પર થયા, તેમ કરતાં ઘરમાં રહેલી વસ્તુઓના ભાવમાં વધારો થવાથી કેટલાએક દિવસે તેને કોટી દ્રવ્ય પણ પ્રાપ્ત થયું. તે પછી અનેક મદિરાના છાઁદ્વાર અને નવીન જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા વિગેરે મ્હોટાં પુણ્યકાર્ય કરવામાં પ્રયત્નવાન થએલા તે ધનશ્રેણીને એક કેાટીથી અધિક દ્રવ્ય થવા લાગ્યું, પરંતુ તેમાંથી કાંઈ પણ એછું થયું નહીં. કારણ કે “ઉત્તમ ધર્મ કરનારાઓની સર્વ ઠેકાણે વૃદ્ધિ થાય છે,' એવી ઉક્તિ છે. અનુક્રમે ધનશ્રેષ્ઠી પેાતાના સુપુત્રને વિષે ઘરના ભાર આરાપણુ કરી પાતે ચારિત્રી ( સાધુ ) થયા. પછી અતિ તીવ્ર તપશ્ચર્યાથી ઘાતિ કર્મોના ક્ષય કરી કેવળજ્ઞાની થયે અને મેક્ષપદને પામ્યા. એવી જ રીતે અત્યંત કલેશ વિગેરતા ત્યાગ કરી શુદ્ધ વ્યવહારના આચરણ કરનારને જ પ્રાચે કરી દ્રષ્યવૃષ્ટિ અને વૈભવની પ્રાપ્તિ થાય છે. ગૃહસ્થપણામાં ‘ન્યાયસંપન્નવિભવ' ની મુખ્યતા છે, તેથી શરૂઆતમાં તે ગુણુનું વર્ણન કરવામાં આવ્યું છે.
હવે ગ્રંથકાર મહારાજ પ્રથમ ગુણના ઉપસ’હાર કરતાં ઉપદેશદ્વારા ધર્મ ચેાગ્ય પુરુષને ઓળખાવે છે.
" इच्छं न्यायोपगतविभवः पुण्यकार्याण्यनेकान्यान्वानो विशदविधिना प्राप्त कीर्तिप्रतिष्ठः । लोके श्वादापदमधिगतः शुद्धगार्हस्थधर्मे
योग्यः प्रोक्तो मुनिभिरुदयत् सद्विषेकिप्रवेकः ॥ १ ॥ " इति न्यायसंपन्नविभवनामा प्रथमो गुणः समाप्तः ॥ १ ॥
શબ્દા—ઉપર જણાવ્યા પ્રમાણે ન્યાયથી પ્રાપ્ત થયેલ વિભવવાળા, નિર્મળ વિધિથી અનેક મુખ્ય કા કરનાર, કીર્ત્તિ તથા પ્રતિષ્ઠા પામેલા, લેાકમાં પ્રશંસાપાત્ર થયેલા અને સંવિવેકની શ્રેષ્ઠતાને પ્રગટ કરનાર પુરુષને મુનિઓએ શુષ્ક ગૃહસ્થ ધમને ચેાથ્ય કહ્યો છે. ૧ ન્યાયસ પન્નવિભવ યુક્ત હોય તે ધમને ચાગ્ય થાય, ઇત્યાદિ વિસ્તારપૂર્વક માર્ગાનુસારીના પાંત્રીશં ગુરુ પૈકી પ્રથમ ગુનુ` વધુન કર્યું
Page #67
--------------------------------------------------------------------------
________________
*
*
*
द्वितीय गुण वर्णन शिष्ट पुरुषोना आचारनी प्रशंसा હવે કમ,પ્રાસ શિષ્ટ પુરુષના આચારની પ્રશંસા કરવારૂપ બીજા ગુણનું વર્ણન કરે છે.
શિયાને પ્રાપ્ત થયેલા અથત વ્રતમાં રહેલા અને જ્ઞાનથી વૃદ્ધ એવા સપુરુષની સેવાથી પ્રાપ્ત કરી છે. નિર્મળશિક્ષા જેમણે તે શિષ્ટ પુરુષે કહેવાય છે, અને તેવા ઉત્તમ પુરુષોને આચાર–શ્રેષ્ઠ આચરણરૂપ વર્તન-તેની પ્રશંસા કરનાર અર્થાત તેમની ઉપબૃહણા કરવી, ઉત્સાહ વધારો, ઘણા લોકોની આગળ તેમના ગુણે ગાવા અને સહાય આપવા વિગેરે કાર્યોથી શ્લાઘા કરનાર હોય તેને શિષ્ટાચારપ્રશંસક કહે છે. આ પ્રમાણે કરવાથી ખરેખર પુન્ય માર્ગની વૃદ્ધિ થાય છે, ગુણ પુરુષોમાં માન્યતા થાય છે, ગુણવાન પુરુષોની પ્રવૃત્તિ દષ્ટિગોચર થાય છે, ઉત્તમ માને અનુસરાય છે અને નિરંતર સર્વ લેકેને મહાન ઉત્સાહ વૃદ્ધિ પામે છે ઈત્યાદિ. વળી આ સદાચાર કે છે તે કહે છે –
“જોવાની, હીનાબારા આ છારા કલાણિ, સારા નીતિ છે ?”
શબ્દાર્થ –કના અપવાદથી ભય રાખવે, ક્રીન પુરુષોને ઉતાર કરવામાં આદર કર, કરેલા ઉપકારને જાણ અને દક્ષિણ્યતા (શરમ). શખવી; આ ચારને સદાચાર કહેલો છે. ૧.
ભાવા-ચાવવામી ર–જે કાર્ય કરવાથી લેકામાં ના થાય તેવું કાર્ય કરતાં ભય રાખવે છે. અહીં તાત્પર્ય એ છે કેમાયે ધનાદિકના લાભથી અથવા ઇકિયોના વિષયોને આધીન થઈ કઈ અસત પ્રવૃત્તિ કરવા ઇછે તેને
Page #68
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુનિત્રરણ
૫
લોકાપવાદના ભય છે, અને જે ધર્મિષ્ઠ ડાય તે જ એવા ભયની દરકાર રાખે છે. તેથી તેમની અધમ માં પ્રવૃત્તિ થતી નથી, માટે શ્રાવકપણામાં ઢાકાપવાદભીરુત્વ” ગુણુની ખાસ આવશ્યકતા છે.
‘ઢીનામુદતળાવ: ”—દીનપુરુષાના ઉદ્ધાર કરવામાં આદરવાળા એટલે કે પોતાના સ્વધર્મી-જાતિમં કે દેશબંધુ કેઇ પણ પ્રાણી આપત્તિમાં આવી પડ્યો હાથ તા તેની ઉપેક્ષા નહીં કરતાં યથાશક્તિ તેને સહાય આપવામાં અથવા તે તેના બનતા પ્રયાસે ઉદ્ધાર કરવામાં આદરયુક્ત થવું જોઈએ.
“જીતજ્ઞતા”—કરેલા ગુણને જાણવા તે. આ સામાન્ય જીણુ દરેક વ્યક્તિને લાગુ પડે છે; દુનિયામાં પણ કરેલા ગુણને ભૂલે જનાર અધમ ગણાય છે, તેથી હરેક પ્રકારે પેાતાની શક્તિ અનુસાર ઉપકારીના ઉપકારના બદલા વાળવા ચૂકવું નહીં. હવે જો કાઈ એક પુરુષમાં ઉપકારીના ઉપકારના બદલા વાળવાની - કાઇ પણ રીતે શક્તિ ન હાય તા પણ તેણે તેના બદલે વાળવા હંમેશાં ઇચ્છા રાખવી જોઈએ કે જેથી કૃતજ્ઞતા પ્રાપ્ત થાય નહીં. તેમજ ઉપકારીના બદલે આપવાને શક્તિમાન પુરુષ એવા પણ વિચાર ન કરવા જોઈએ કે `માશ ઉપર ઉપકાર કરનાર કાંઇ પશુ આપત્તિમાં આવી પડે તે હું તેમને આપત્તિમાંથી મુક્ત કરી ઋણમુક્ત થાઉં. એવા વિચાર કરવા તે માથુ કાપી પાઘડી અધાવવા જેવું છે; તેથી વિચારશીલ પુરુષ આ પ્રમાણે વચાર કરે નહીં, પર ંતુ ઉપકારીના ઉપકારનું નિરંતર સ્મરણ કર્યાં કરે અને ચિંતવે કે, મારા ઉપર જેવી આપત્તિ આવી પડી હતી તેવી આપત્તિ મારા ઉપકારી પુરુષ પર ન આવી પંડા,
* મુદ્દાક્ષિË »—સુદાક્ષિણ્યતાવાળા એટલે કેટલાએક સારા માણસા, મહાજન, જ્ઞાતિજન તથા ગ્રામ કે દેશના માનનીય પુરુષા અમુક સુકૃત કાય' કરવા ભલામણ કરે, અને તે કરવામાં પેાતાને મહેનત પડતી હાય, દ્રવ્યના વ્યય થતા હાય અગર ખીજું કોઈ કષ્ટ સહન કરવું' પડતુ હાય તા પણ તે કાય શરમને લઈને કરી આપે. કદિ ઉપાક્ત પુરુષા અકાય કરવાની ભલામણુ કરે તેા તે કરવું કે નહીં ? એવી કઈ આશકા કરે તેને કહેવાનું કે-પ્રથમ તેા ઉત્તમ પુરુષ તેવા અકાય'ની ભલામણ કરે જ નહીં. કદિ તેવા સંજોગાને લઈ અકાય કરવાનું કહેવામાં આવે તા તેવા કાય માં દાક્ષિણ્યતા રાખવી ચેાગ્યું નથી. આ ગુણવાળા પુરુષ દુની યાને પ્રિય થાય છે તેથી આ ગુણની શ્રાવકપણામાં આવશ્યક્તા છે. ઉપર
Page #69
--------------------------------------------------------------------------
________________
.
૩૬
શ્રાદ્દગુણુવિવરણુ
જણાવેલા ચાર ગુણાને સદાચાર કહેલા છે. વળી કહ્યું છે
“ सर्वत्र निन्दा सन्त्यागो, वर्णवादस्तु साधुषु ।
આવન્યમયાં, સર્વસમ્પતિ નાતા ।।।।”
C
શબ્દાથ—સવ ઠેકાણે નિંદ્યાના સવથા ત્યાગ, સત્પુરુષાની પ્રશંસા, અત્યંત કષ્ટમાં. અદ્દીનપણું અને તેવી જ રીતે સ ́પત્તિમાં નમ્રતા રાખવી. ૨ ભાવાવેત્ર 'નિન્દ્રા સત્ત્વનો કોઈ પણું માણસે કાઈ પણું ન્યક્તિની નિંદા કરવી નહીં, પરંતુ વિપરીત આચરણ કરનારને જોઇ તેના ઉપર કરુણા લાવી તેને પોતે બનતા ઉપાયે વિપરીત કાય કરતાં અટકાવે, અને સન્માર્ગે ચલાવવા પ્રેરણા કરે, અને જો તેમ કરતાં અસત્ પ્રવૃત્તિને તે ત્યાગ ન કરે તેા તેના ઉપર ઉદાસીનતા ધારણ કરે; પણ તેના ઉપર દ્વેષ ધારણ કરી નિંદા ન કરે. નિંદા કરવાથી નિંઢા કરનાર પુરુષના આત્માને કાઇપણ પ્રકારને લાભ થતા નથી, પરંતુ જે પુરુષની નિંદા કરવામાં પ્રશ્નત્તમાન થયેા હાય તેના અવગુણુમાં ચિત્તની મણુતા થવાને લીધે આત્મામાં તે અવગુણાનું પ્રતિબિંમ પડવાથી આત્મા મલિનતાને પામે છે. જેમ જિનેશ્વર કે મહિષઓના ગુણેાત્કીત્તન કરવાથી ગુણેાકીત્તન કરનારના આત્મા નિમાઁળતાને પ્રાપ્ત થાય છે, તેમ તે ન્યાય આ ઠેકાણે લાગુ કરી કાઈ પણ વ્યક્તિની નિદા કરી આત્માને કલુષિત કરવા નહીં, તેમાં પણ રાજા, મંત્રી, દૈવ, ગુરુ, સંધ અને સત્પુરુષાની નિંદાને ત્યાગ તે અવશ્ય કરવા જોઈએ. નહીં તા રાહિણીની પેઠે નરક અને તિય ચનાં અતિ તીવ્ર દુઃખાના અનુભવ કરવા પડશે, એમ જાણી નિંદાથી નિવત્તવું એ જ ઉચિત છે.
•
વાસ્તુ સાધુપુ”—સત્પુરુષોની પ્રશ'સા કરવી—તેમના શાંતતા, ગભીરતા, શૌયતા, નમ્રતા, સહનશીલતા, વિષયવિમુખતા, વચનમાયતા, નિરભિમાનતા, ગુણજ્ઞતા, નિપુણતા, સરળતા, સૌમ્યતા, દાક્ષિણ્યતા, અદીનતા, સજનવલ્લભતા, પ્રમાણિકતા, નિઃસ'ગિતા, નિડરતા, નિલેૉંભતા, પરાપકારિતા, દીધ શિતા, ધમ ચૂસ્તતા, સ સારવિમુખતા તથા ઔદાય, ધૈય', સૌજન્ય, ઔચિત્ય, વિનય, વિવેક, અનુભવ, સદાચાર અને પાપભીરુત્વ વિગેરે અનેક ગુણ્ણાનું નિર ંતર સ્મરણુ કરવું, અને તેમને પ્રસિદ્ધિમાં લાવવા શક્તિ અનુસાર ચેાગ્ય પ્રયાસ કરવા, કેમકે મહાત્માઓના આવા ઉત્તમ ગુણા ધાર્મિક
Page #70
--------------------------------------------------------------------------
________________
સદ્ગુણુવિવરણુ
હળ તેમજ નૈતિક અવનતિના પ્રસંગે ખરેખર એક પુષ્ટ આલેખનરૂપ થઈ પડે છે. વળી તેમની પ્રેમપૂર્વક કરેલી પ્રશંસા ઉત્તરાત્તર ગુણુપ્રાપ્તિ, પુણ્યવૃદ્ધિ, નરે’દ્રપણું, સ્વ તથા યાવત્ અપવના ફળને પશુ આપનારી થાય છે, માટે સંતપુરુષાના ગુણ્ણા oિગાચર કરી તેમની પ્રશંસા કરવામાં ઉડ્ડાસીનતા ધારજી કરવી નહીં, કારણ કે આગળ કહેવામાં આવનાર સાધુપુરુષાના ગુણાની પ્રશ'સા કરનાર તથા ઉદાસીનતા રાખનાર એ ચારાના ઉદાહરણની પેઠે શુભાશુભ ફળની પ્રાપ્તિ થાય છે. તેથી વિશેષ ધર્માભિલાષી પુરુષાએ ઉદાસીનતાના ત્યાગ કરી તેમના ગુણ્ણાની પ્રશંસા અવશ્ય કરવી જોઇએ.
“ સાચવૈન્યમયન્તનું ”—ગમે તેવી આપત્તિ આવે તે પણ અતિશય દીનપણું ધારણ કરવું નહીં, પણ એવા વખતે આત્માની શક્તિના વિચાર કરી અનન કરવું કે—પૂર્વ ભવ સ'ખ'ધી કાઈ નિકાચિત કમાઁ ય આવ્યું છે; તા તેને સમભાવથી વેદવું—ભાગવવું એ જ આ આપત્તિના વિનાશના પ્રતિકાર છે, માટે મ્હારે દીન થવાની કે યાચના કરવાની કાઈ પ્રકારે જરૂર નથી. આ ક્રમ પેાતાનું ફળ આપી નષ્ટ થતાં આત્મા પાતાની મેળે કમ જનિત આપ ત્તિથી મુક્તિ થશે. એટલે મ્હારે પાતાના આત્મામાં રહેલા અનત સુખા પ્રગટ થવાથી સ કલેશે। નાશ થશે, એવા વિચાર કરી સમભાવમાં રહેવાની પ્રવૃત્તિ કરે. પરંતુ સર્વથા દીનતા કરે નહીં, કારણ કે દીનતા કરવાથી પેાતાની નિમળતા જાહેરમાં લાવવા શિવાય ખીજી કાંઈ પણ કાર્ય સિદ્ધિ થતી નથી.
“ તત્વસમ્મતિ નન્નતા —તેવી જ રીતે સ`પત્તિમાં નમ્રતા રાખવી. કદિ પુન્યાયથી સપત્તિ પ્રાપ્ત થાય તે પણ અહંકાર ન ધારણ કરતાં હંમેશાં નમ્રતા રાખે. એવા ભાગ્યેાદયના વખતે વિચાર કરે કે-મ્હારા પૂર્વ પુન્યને ઉડ્ડય થવાથી આ સપત્તિ, સ્વજન અને સંતતિ વિગેરે અનુકૂળ પદાર્થો મને પ્રાપ્ત થયાં છે; તે આવા અનુકૂળ અવસરે મ્હારે સમપરિણામે રહી અસ્થિર સ'પત્તિથી મદાંધ ન થતાં નમ્રતા ધારણ કરવીજ ચેાગ્ય છે. તેમજ
આ સંપત્તિને સ્થિર કરવાના ખરેખરા પ્રતિકાર તા એ છે કે પેાતાની લક્ષ્મીના નૈનાગમ તથા જૈનમંદિરને જીર્ણોદ્ધાર, દીનેટ્ટુર, સત્પાત્ર અને જ્ઞાનદાન ચ્યાદિમાં વિનિયોગ કરવા તે જ છે. કારણ કે પુન્યને અનુસારે માસ થનારી લક્ષ્મીના વ્યય સકાય માં કરવાથી પુન્યની વૃદ્ધિ થાય છે, અને પુગની
ܕܕ
Page #71
--------------------------------------------------------------------------
________________
36
શ્રાગુવિવરણ
વૃદ્ધિ થવાથી લક્ષ્મી સ્થિર થાય છે; નહિ તે ચક્રવર્તી અને ઈંદ્રાદિકની ઋદ્ધિ પણ સ્થિર રહી નથી તે। આ મનુષ્ય સંબંધી અસ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થવાથી ૨ક શ્રેણીની પેઠે અહંકાર કરવા એ સવ થા અનુચિત છે, કહ્યું છે કે નમન્તિ મુલા. ઘૃશા જ્યારે વૃક્ષા ળે છે. ત્યારે તે નમ્રીભૂત થાય છે. તેવી રીતે જેમ જેમ સપત્તિ પ્રાપ્ત થતી જાય તેમ તેમ વિશેષ નમ્રતા રાખવામાં જ શાભા રહેલી છે. પરલાકમાં પશુ ધનમદથી ધનનાશ, માનહાનિ, દરિદ્રતા વિગેરે પ્રાપ્ત થાય છે, માટે ધનના અહંકાર લાકમાં પણ હિતકારક નથી, તેથી નમ્રતા એ જ સ ́પત્તિનું ભ્રષણ છે. એ.ગણુ ઉત્તમ પુરુષે અવશ્ય ગ્રહણ કરવા ચાગ્ય છે, વળી કહ્યું છે કે
♦ પ્રસ્તારે મિસમાવિત્વમવિભવાન તથા । પ્રતિમ ક્રિયા નૃતિ, રુધાજીવજીનમ્ ॥ રૈ ॥ "
શબ્દા—પ્રસંગ આવે જરૂર પરંતુ ખેલવું, તથા વિરાધ ન કરવેા, ક્રિયા અંગીકાર કરવી અને પેાતાના કુળધમ નું પાલન કરવુ ॥ ૩ ॥
ભાવાથ- પ્રવાલે મિતનાવિત્વમ્ “-પ્રસ’ગ આવે જરૂર પૂરતું જ ખેલવું જોઈએ, કેમકે અસમ ધવાળાં અથવા સંબંધવાળાં પણ વાકયા વિશેષ ખેલવાથી ઘણી વખત શ્રેાતાએ કંટાળી જાય છે, તેથી ધારેલી અસર થતી નથી કદિ કાઈ એમ કહે કે–ત્યારે શાસ્ત્ર સ'ખ'ધી ભાષણ પણુ વિશેષ કરવાં સારાં કેમ ગણાશે ? તેને માટે કહેવુ જોઈએ કે-જિનેશ્વરની વાણીમય અગાધ શાસ્રામાંથી જેટલું ન એલાય તેટલુ એન્ડ્રુ છે માટે પ્રયેાજન પૂરતું અને અસરકારક ખેલવુ જોઇએ. માલતાં પહેલાં અંતર`ગ વિચાર થવાથી મનમાં સ`કલ્પવિકલ્પની જાળ ઉત્પન્ન થાય છે. પછી આત્મા ભાષાવગણાનાં પુદ્ગલા ગ્રહણ કરી સુખદ્વારા પ્રગટ કરે છે; એટલે અપ્રાસ'ગિક કે પ્રાસંગિક પણ વિશેષ એલવામાં આટલી બધી ખટપટમાં આત્માને ઉતરવુ' ષડે છે તેથી પ્રસ ંગે પણ મિતભાષીપણુ' રાખવું ચેાગ્ય છે. —ફાઇ પણ સાથે વિરાધ કરવા નહિ કેમકે વિરાધ કરવાથી વેરપર’પરા વધે છે, અને આત્ત તથા રાદ્રધ્યાન થવાથી જન્મનુ મૂળ જે સ્વગ કિંવામાક્ષરૂપ થવુ જોઈએ તેને બદલે તે વિસંવાદ, ઉપરાત કુર્યાંન કરાવી આત્માને નરક કે તિય ચરૂપ દુગાઁતિમાં ખેંચી જવા સમથ થાય છે. તેથી વિચારશીલ પુરુષે વિરોધ કરતા પહેલાં વિચાર કરવા. તેમાં પણ વ્રતધારી શ્રાવકાએ અને વિશેષે કરી ચતિ મહાશયાએ તે સર્વથા વિસવાદ ત્યાગજ
‘ અવિસવાનું તથા "—
-
Page #72
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
-
- -
-
-
શ્રાદ્દગુણવિવરણ કરવો જોઈએ, કારણ કે યતિવર્યો હમેશાં આવશ્યકમાં “મિલી જે સવપ આ મહાવાકયનું સ્મરણ કરે છે, તે તેમણે તે કઈ પણ સાથે વિરોધ રાખવો એ વ્યા. ' જબી ગણાશે નહીં, “ પ્રતિક્રિયા તિ અંગીકાર કરેલું કાર્ય કરવામાં વિશ્વ આવે પણ તેથી ડરી ન જતાં તે કાર્ય પૂરું કરવા પ્રયત્ન કરે. કાર્ય કરવાનું અંગીકાર કરતાં પહેલાં કાર્યના ગુણ દેષ, પિતાની શક્તિ, સહાયક અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવનો વિચાર કરી કાર્ય કરવાને આરંભ કર. બનતા સુધી પિતાની જાતમહેનતથી થઈ શકે તેવું કાર્ય હાથ ધરવું કે તે પરિપૂર્ણ થવામાં વાંધો આવે નહીં, પરંતુ બીજાઓના ઉપર આધાર રાખી કાર્ય હાથ ધરવું નહીં. આ ઉપરથી એમ નહીં સમજવું કે કઈ પણ કાર્ય હાથ ધરવું એ એક આપત્તિ છે. કહ્યું છે કે – "प्रारभ्यते न खलु विघ्नभयेन नीचैः, प्रारभ्य विघ्नविहता विरमन्ति मध्याः । विघ्ने पुनः पुनरपि प्रतिहन्यमानाः, प्रारब्धमुत्तमजनाः न परित्यजन्ति ॥"
રાદાથ–“વિઘ આવશે એમ ધારી નીચ પુરુષ શુભ કાર્યને પ્રારંભ કરતા નથી, વિઘથી હણાએલા મધ્યમ પુરુષ કાર્યને પ્રારંભ કરી વિરમી જાય છે અને ઉત્તમ પુરુષો તે વારંવાર વિઘથી હણાયા છતાં પણ પ્રારંભ કરેલા કાર્યને ત્યાગ કરતા નથી. આ ઉપરથી દરેક સત્યરુએ સત્કાર્ય કરવામાં વિર્ય ફેરવી તેને સંપૂર્ણ કરવાં ચૂકવું નહીં.
pધાપર –કુળધર્મનું પાલન કરવું–શાવકના કુળમાં જન્મ પ્રાપ્ત થયા છતાં કુસંગતિથી પિતાના શુદ્ધ આચારને ત્યાગ કરી સ્વેચ્છાદિક લેકેના વેષ તથા દુરાચારનું ગ્રહણ કરવા માં શ્રેષ્ઠતા માનવી તે શ્રાવકને કોઈ પણ રીતે યોગ્ય નથી. ભાગ્યોદયથી પ્રાપ્ત થએલા જૈનધર્મ અને તેના આચારે સુશ્રાવકે પ્રાણુતે પણ છેડવા જોઈએ નહીં. આ ઠેકાણે અસત કુળાચારની ઉપેક્ષા શ્રાવકના કુળને સંબંધ હોવાથી શ્રાવકના કુળાચારનું ગ્રહણ કરેલું છે. વળી કહ્યું છે કે1. “માચરિત્યાગ, સ્થાને જૈવ રિયા ના - રવાના નિષ્ણા, પ્રમાદ્રિય વિનમ્ II છ. " "
શબ્દાર્થ “ફળ વિનાના ખર્ચને ત્યાગ કરે, ઉચિત સ્થાનમાંજ હમેશાં ક્રિયા કરવી, છેક કાર્યમાં આગ્રહ રાખો અને પ્રમાદને ત્યાગ કરે છે ”
Page #73
--------------------------------------------------------------------------
________________
શાહરુણવિવરણ ભાવાર્થ-“ ગણાવારિસ્પા”-નિષ્ફળ ખર્ચને ત્યાગ કર જોઈએ, કારણ કે તેમ થવાથી દ્રવ્યને નાશ થઈ પાપની વૃદ્ધિ થાય છે, તેથી આ લોકમાં દરિદ્રતા તથા અપકીતિ અને પરલોકમાં દુર્ગતિ વિગેરેના અતિતીવ્ર દુખ સહન કરવાં પડે છે. વળી અસત્ કાર્યમાં દ્રવ્યને વ્યય થઈ જવાથી મનુષ્ય ભવને યોગ્ય ખરેખરૂં પુન્ય કાર્ય જે દ્રવ્યથી કરવાનું છે તે રહી જાય છે, જેથી પરિણામે પશ્ચા તાપ કરવો પડે છે, માટે અસત્ કાર્યમાં દ્રવ્યને વ્યય કરતાં પહેલાં ખાસ શુભાશુભ ફળનું મનન કરી ભવિષ્ય કાળમાં આપત્તિ વિગેરે કાંઈ ખમવું ન પડે તેવી રીતે પ્રવૃત્તિ કરે, તેમજ માત્ર ખાલી નામના કરવાની ઈચ્છાથી લગ્નાદિ પ્રસંગે માં પણ બીજા ધનાલ્યોની સાથે સ્પર્ધામાં ઊતરવા પ્રયત્ન નહીં કરતાં સમયેચિત અને શક્તિ અનુસાર વ્યય કરે યોગ્ય છે.
જૈવ ક્રિયા સલા –દરેક ક્રિયા હમેશાં યોગ્ય સ્થાને જ કરવી, જોઈએ, અનુચિત સ્થાનમાં ક્રિયા કરવાથી કાર્યની જેવી જોઈએ તેવી સફળતા થઈ શકતી નથી. જેમ સિદ્ધગિરિ આદિ પવિત્ર ક્ષેત્રમાં પ્રભુભકિત, બ્રહ્મચર્ય, સામાયિક, પ્રતિક્રમણ, તપ, જપ, ધ્યાન અને મુનિદાન વિગેરે જેવું સ્થિર ચિરાથી થઈ શકે છે તેવું પિતાના ગામમાં કે ઘરમાં પ્રાયે થઈ શકતું નથી. વળી સાધુની સમીપમાં કે ઉપાશ્રયમાં જેવી ધર્મકિયા થઈ શકે છે તેવી ગૃહાદિક અન્ય સ્થાન માં થઈ શકતી નથી, માટે વિચારશીલ પુરુષે ચોગ્ય સ્થાને ગ્ય કિયા કરવી.
gધાના નિશા શ્રેષ્ઠ કાર્ય કરવામાં આગ્રહ રાખવું જોઈએ, કારણ કે આ ચરાચર જગતમાં પ્રાણી માત્રને અનેક કાર્ય કરવાનાં છે છતાં તેને ધમ, અર્થ, કામ અને મોક્ષરૂપ ચાર વિભાગમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં પણ અર્થ અને ક્રામની પ્રાપ્તિ જો કે ધર્મ કરવાથી થાય છે, તે પણ વિવેક વિના તેનું ( અર્થ અને કામનું) સેવન કરનાર દુર્ગતિનું ભાજન થાય છે, તેથી તેના સંબંધમાં આવેલાં સર્વ કાર્ય અવશ્ય કરણીય ન હોવાથી તે પ્રધાન કાર્ય નથી, માટે તેને ગ્રંથકર્તાએ તેને ગૌણ રાખી અનંત રત્નત્રય, અનંત વીર્ય, અક્ષય સ્થિતિ અને અનંત સુખ આપનાર મોક્ષરૂપ પુરુષાર્થને પ્રધાન કાર્ય ગણેલ છે, તે ધમરૂપ પુરુષાર્થ સિદ્ધ થવાથી પ્રાપ્ત થાય છે, તેથી ધર્મ જ પ્રધાન કાર્ય છે.
* વિજ્ઞસંતાપનાન્સરળ, પરિવાર નાWા तत्रापि धर्म प्रवरं वदन्ति, न तं विना यद्भवतोऽर्थकामौ ॥१॥"
Page #74
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવરણ તાત્પયર્થ ધર્મ, અર્થ અને કામરૂપ ત્રિવર્ગનું સાધન કર્યા સિવાય મનુષ્યનું આયુષ્ય પશુની પેઠે નિષ્ફળ છે, તેમાં પણ પંડિત પુરુષે ધર્મને પ્રધાન કહે છે, કારણ કે તેના વિના અર્થ અને કામની પ્રાપ્તિ થતી નથી. ૧ માટે વિવેકી પુરુષે ધમરૂપ પ્રધાન કાયને બાધ ન આવે તેવી રીતે પ્રવૃત્તિ કરવી એ ઉચિત છે,
પ્રમાહિત્ય વિવર્ણન –પ્રમાદનો ત્યાગ કરે. તે ત્યાગ કરવાનું કારણ એ છે કે પ્રાણી માત્રને કદ્દો શત્રુ પ્રમાદ જ છે, અને જે શત્રુ હોય તેને ત્યાગ કરે એ સૃષ્ટિને એક સ્વાભાવિક નિયમ છે, તે પ્રમાદ શત્રુનો ત્યાગ કરવાને બદલે તેની સેવા કરવી એ નિયમથી કેટલું.વિરુદ્ધ છે? કદિ કે રાજા હુકમ કરે કે મહારી તમામ રેયતે હમેશાં એક કલાક મ્હારી સેવા ઉઠાવવી. રાજાના આ હકમને લેક જુલમી હુકમ ગણશે અને તેને (હુકમને) રાજા પાસે પાછો ખેંચાવવા વિદ્વાન, ધનવાન અને સમસ્ત પ્રજાવર્ગ બનતે પ્રયાસ કરવા ચૂકશે નહીં. તે
જ્યારે પ્રમાદરૂપી રાજા તેઓને ભ્રમમાં નાંખી પ્રતિદિન ઘણા કલાકે સેવા કરાવે છે ત્યારે તેની સેવામાંથી મુકત થવા માટે બનતે પ્રયાસ કેમ ન કરવું જોઈએ? જે પ્રમાદ રાજાની આજ્ઞા ત્રણ લોકના પ્રાણીઓ મસ્તકે ચડાવે છે તે પ્રમાદના મુખ્ય પાંચ ભેદ છે, અને ગૌણતાએ દરેક પ્રાણીઓના વિચિત્ર સ્વભાવને લીધે અનેક ભેદો થાય છે. પરંતુ તે સર્વે ત્યાગ કરવા એગ્ય છે. આ પ્રમાદ કયે વખતે અને કેવા રૂપમાં આવશે તે મુકરર નથી, માટે સાધુ અગર શ્રાવકોએ પ્રમાદ શત્રુથી સાવધાન રહી, હમેશાં આત્મામાં જાગૃતિ રાખી તેને લેશમાત્ર પણ થથાન આપવું નહીં, કારણ કે સંસારની વૃદ્ધિ કરનાર અને પૂર્વધરાને પણ એક નિગોદ સુધી પહોંચાડનાર તે જ છે. કહ્યું છે કે –
" मज्जं विसयकसाया, निहा विगहा य पंचमी भणिया।
एए पंच पमाया, जीवं पाडति संसारे ॥ १ ॥" તાત્પર્યા –“આઠ મદ, પાંચ ઇંદ્રિયોના વેવીશ વિષય, સેળ કષાય, પાંચ પ્રકારની નિદ્રા અને ચાર વિકથા એ પાંચ પ્રમાદ અને સંસારમાં પાડે છે. ” આ ગાથાનું મનન કરતાં એમ લાગે છે કે કોઈ ભવ્ય પ્રાણી સંસારી કાર્યમાંથી અવકાશ મેળવી ધર્મ કરવાને તત્પર થાય છે તેટલામાં ઉપરોક્ત પ્રમાદ આડા આવી તેને તેમ કરતાં અટકાવે છે, તે તેનાથી પાછા નહીં હટતાં
Page #75
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવરણ આત્મવીર્યને પ્રકાશમાં લાવી, પ્રમાદને પરાજય કરી, ધર્મ કરવામાં તત્પર થવું, જે કાર્ય આજે કરવાનું હોય તેને આવતી કાલ ઉપર મુલતવી રાખવું નહીં.
જ વાર તો ચાર જ, ચાકળ સો મા -- *
અવસર વિતા બાત હૈ ક્ષિર ના શ? " જ આ કવિતાને વિચાર કરી જે શુભ કાર્ય કરવાનું હોય તે શીઘ કરવું જોઈએ, કેમકે –“શાંતિ વહુવિધાનિ શુભ કાર્યમાં ઘણાં વિશ્ન આવે છે, માટે શુભ કાર્ય કરવામાં વિલંબ કરવો નહીં. વળી કહ્યું છે કે –“ ઘ વરતા પતિ ધર્મની ગતિ શીવ્ર હોય છે. તેથી ધમકરણ કરવામાં ક્ષણ માત્ર પણ પ્રમાદ કરે નહીં. ભગવાન દેવાધિદેવ મહાવીર સ્વામી મહારાજે પ્રથમ ગણધર શ્રીમદ્ ગૌતમસ્વામી કે જેઓ પ્રાયે અપ્રમત્તપણે વર્તતા હતા, તે પણ તેઓશ્રીને ઉદેશી જેનાગમમાં ફરમાવ્યું છે કે “સમર્થ જોય! મા પમાયણ' –હે ગૌતમ ! સમયમાત્ર પણ તું પ્રમાદ કરીશ નહીં. આ મહાવાકય ઉપરથી પ્રમાદનું બળ કેવું પ્રબળ છે તે સ્પષ્ટ જણાઈ આવે છે, માટે હું સુશ્રાવક છું અથવા સર્વોત્તમ સાધુ છું એ નકામો અહંકાર નહીં કરતાં પ્રમાદ ત્યાગ કરવામાં સતત પ્રયાસ કરે; નહીં તે કંડરીક અને મંવાચાર્ય વિગેરેની પેઠે દુર્ગતિના દુઃખ સહન કરવાને પ્રસંગ આવશે. વળી કહ્યું છે કે –
" लोकाचारानुवृत्तिश्च, सर्वत्रौचित्यपालनम् ।
પ્રવૃત્તિ નેતિ, શાળા પ્રતૈિપ . પ ” શબ્દાર્થ –“લોકાચારનું અનુકરણ કરવું, સર્વ ઠેકાણે ઔચિત્યનું પાલન કરવું અને કઠે પ્રાણ આવે તે પણ નિંદિત કાર્યમાં પ્રવૃતિ ન કરવી. પા” - ભાવાર્થ–“ોજાવાનુવૃત્તિ-લોક એટલે મહાજન તેમને જે આચાર તે લોકાચાર,તેને અનુસરી વર્તન કરવું. કહ્યું છે કે –“મહાગનો ચેન ન સ વંથn મહાન પુરુષ જે માગે ગયા હોય તે માર્ગ કહેવાય છે, અને તે માર્ગ અન્ય પુરુષોને અનુકરણીય છે, માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને વિચાર કરી લોકાચારનું પાલન કરવા પ્રયત્ન કરવો. આ થળે કહેવું જોઈએ કે-કેટલાએક લોક દેશાચાર તથા કુલાચારને લોકાચાર ગણી તે આચાર લેકવિરુદ્ધ કે શાઅવિરુદ્ધ
Page #76
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્દગુણવિવરણ
૪૩ હોય તે પણ તેને ત્યાગ કરવાને આનાકાની કરે છે, તે યોગ્ય નથી. જેનાથી ઉભય લેકના હિતની હાનિ થતી હોય અને જિનાજ્ઞાને ભંગ થતો હોય તે આચાર લોકાચાર થઈ શકે નહીં. તેથી એવા મનકલ્પિત લોકાચારનું અનુકરણ કરવું સર્વથા અનુચિત છે. શુદ્ધ કાચારનું પાલન પ્રાણીમાત્રને ધમંપ્રાપ્તિ અને આત્મહિતનું કારણભૂત થઈ પડે છે, માટે બનતા યાસે વિવેકી પુરુષે શુષ લેકાચારનું ઉલ્લંઘન ન થાય તેવી પ્રવૃત્તિ કરવી.
“ત્રવિપાનન–સવ ઠેકાણે ઔચિત્યનું પાલન કરવું, કેમકે કદિ સાંસારિક કાર્યમાં સમયાનુસાર ઉચિત પ્રવૃત્તિ કરવામાં ન આવે તો લેકમાં માન, હાનિ, મદાંધતા અને વિવેકશૂન્યતા પ્રગટ થાય, અને ધર્મની પણ અપભ્રાજના થવાને પ્રસંગ આવે, તેથી વિવેકપુરસર પ્રવૃત્તિ કરવી. કહ્યું છે કે “ વિશે તરાનો નિધિા એ વાક્યાનુસાર વૃદ્ધ, જ્ઞાની, અભ્યાગત, જ્યેષ્ટ તથા કનિષ્ટ બંધુ અને પુરુષનું ઔચિત્ય સાચવવા અને કોઈ પણ વ્યક્તિને અપ્રિય લાગે તેવી પ્રવૃત્તિ કદિ પણ નહીં કરવા વિવેકી પુરુષોએ ખાસ ધ્યાન આપવું જોઈએ.
“પ્રવ્રુત્તિર્દિકે નેતિ - કંઠે પ્રાણ આવે તો પણ નિંદિત કાર્યમાં પ્રવૃત્તિ કરવી નહીં કેમકે જે કરવાથી આત્મગુણહાનિ, જિનાજ્ઞાભંગ, કાપવાદ અને રાજવિરુદ્ધતા થાય તેવાં દુર્વ્યસનનું સેવન અને પ્રમાદ તથા કષાયાદિક નિંદિત કાર્યોને પ્રયત્નપૂર્વક ત્યાગ કરે, કારણકે નિંદિત કાર્ય સત્યકી વિદ્યાધરની પેઠે આ લોક તથા પરાકના અહિતને માટે થાય છે.
ઉપરોક્ત સર્વ પ્રકારનો સદાચાર આચરણ કરવા લાયક છે, માટે વિશેષ ધમાંભિલાષી પુરુષે સદાચાર ગ્રહણ કરવા ચૂકવું નહીં. કહ્યું છે કે –
"विपद्युच्चैः स्थेयं पदमनुविधेयं च महतां, प्रिया न्याय्या वृत्तिर्मलिनमसुभङ्गेऽप्यसुकरम् । असंतो नाभ्याः सुहृदपि न याच्यः कृशधन:,
सतां केनोद्दिष्टं विषममसिधारा व्रतमिदम् ॥६॥" શબ્દાર્થ –આપત્તિ વખતે ઉચ્ચ સ્થિતિમાં રહેવું, મહાન પુરુષોના પગલે ચાલવું, ન્યાયવૃત્તિને પ્રિય કરવી, પ્રાણને નાશ થતાં પણ મલિન કાર્ય કરવું, દુર્જનની પ્રાર્થના ન કરવી અને તે નિધન થયા છતાં પણ મિત્રની પાસે
Page #77
--------------------------------------------------------------------------
________________
માગુણનિવારણ યાચના કરવી નહીં. એવું અતિ વિષમ અને ખગની ધારા જેવું આ વ્રત સપુરુષને કેણે બતાવ્યું હશે? ૬
આ “શિષ્ટાચારપ્રશંસા ધમરૂપી બીજનો આધાર અને પરલોકમાં ધમપ્રાપ્તિનું કારણ હેવાથી મોક્ષરૂપ કાયનું કારણ થાય છે. તે ચેરના દહાંતથી બતાવે છે–
કેશબીપુરીમાં અદભૂત ગુણના ઉત્તમ ભંડારરૂપ અને જૈન ધર્મના આસ્વાદથી ઉલલાસ પામેલ જિતરિ નામે પ્રખ્યાત રાજા હતા, અને તે જ નગરીમાં મોટી ગાદ્ધિવાળા ધન અને યક્ષ નામના બે શેઠીયા રહેતા હતા. તેમાં ધન શ્રેણીને પિતાના કુળને આનંદ આપનાર ધમપાલ નામે પુત્ર હતો. અને યક્ષ શ્રેણીને દ્રવ્યની વૃદ્ધિ કરનાર વસુપાલ નામે પુત્ર હતે. અનુક્રમે તે બને મને હર એવી યોવન વયને પ્રાપ્ત થયા અને પૂર્વજન્મના સંસ્કાર લીધે બાલ્યાવસ્થાથી જ તે બનેને ક્ષીર-નીર પેઠે અત્યંત આશ્ચર્યકારક મિત્રતા થઈ. તે બે મિત્રોમાંથી એકને જે રૂચે તે બીજાને પણ રચતું હતું તેથી લેકમાં આ બન્ને એકચિત્તવાળા છે એવી પ્રસિદ્ધિને પામ્યા. તે પછી પિતાના કુળને ઉચિત કાર્ય કરતાં તે બન્નેના દિવસો નિર્ગમન થતા હતા. તેવામાં એક વખતે તે નગરીના ઉદ્યાનમાં જગતવત્સલ શ્રીમાન મહાવીર સ્વામીનું આગમન થયું, અને એ સમવસરણની રચના કરી. આ વાતની ખબર પડતાં નગરના લોકોની સાથે કે શંખીને રાજા જિતારિ વીરપ્રભુને વંદન કરવા ગયે. કુતુહળમાં તત્પર તે બે શેકીઆના પુત્રો પણ ભગવાન મહાવીરને વંદન કરવા ગયા. તે વખતે જિનેશ્વરે ધર્મદેશનાને પ્રારંભ કર્યો. પછી તે બે વણિક પુત્રમાંથી એકને જિનેશ્વરની વાણી શ્રદ્ધારૂપ થાય છે, તેના મનને રૂચે છે, તેથી વિશાળ નેત્રવાળે, મસ્તક ધુણાવતે અને રોમાંચિત શરીરવાળે તે વણિક પુત્ર કર્ણરૂપ પત્રના પાત્રમાં અર્પણ કરાએલા જિનેશ્વરના વાક્યનું અમૃતની પેઠે પાન કરે છે. બીજાને તે તે જિનવચન રેતીના કોળીઆ સદશ વિરુદ્ધ લાગતું હતું. આથી તે બનને મિત્ર સમોસરણમાંથી ઊઠી પિતાને ઘેર ગયા. ત્યાં બેમાંથી એક એવી રીતે બે કે “હે ભાઈ ! તું જિનવાણી થી ખરેખર ભાવિત થયો છે અને હે મિત્ર! હું ભાવિત ન થયે તેનું શું કારણ હશે ? વળી લેકમાં આટલા કાળ સુધી આપણે બે એક ચિત્તવાળા પ્રસિદ્ધ થયા છીએ પણ હમણાં આ બાબતમાં આપણા બન્નેનું ચિત્ત જુદા વિચારવાળું થયું છે. તેનું શું કારણ હશે?” આ વાત સાંભળી ચકિત થયેલા
Page #78
--------------------------------------------------------------------------
________________
ગ્રાહદ્દગુણવિવરણ બીજા મિત્રે કહ્યું કે “હે ભાઈ!, હારું કહેવું સત્ય છે. મને પણ આ બાબતમાં સંકલ૫વિકલ્પ થયા કરે છે, પરંતુ આ વિષયમાં આપણું બન્નેને નિર્ણય ફક્ત પ્રશ્ન કરવાથી તે જ કેવળજ્ઞાની કરશે તે હેતુથી “આવતી કાલે તેમની પાસે જઈશું ? એવી રીતે નિશ્ચય કરી તે બને મિત્ર પ્રભાત થતાં મહાવીર સ્વામી પાસે ગયા. ત્યાં વિનયપૂર્વક તેમનું આરાધન કરી તેમણે પિતાને સંદેહ પૂછો, તેથી ભગ વાન મહાવીરસ્વામીએ ઉત્તર આપ્યો કે “ વે તમારા બેમાંથી એક જણે મુનિની પ્રશંસા કરી હતી. તે વૃત્તાંત આ પ્રમાણે છે
કઈ ગામમાં તમે બને કેાઈ ગરીબ મનુષ્યના પુત્ર હતા. અનુક્રમે સુંદરતાના સ્થાનરૂપ યૌવન વય પ્રાપ્ત થવાથી તમે તે વયના વિકારને પ્રાપ્ત થયા, પરંતુ સંપત્તિના અભાવથી લેશ માત્ર તમારા મનોરથ કઈ રીતે પૂર્ણ થતા નહેતા, તેથી તમે ચોરીરૂપ અનાર્ય કર્મ કરવાનો આરંભ કર્યો. પછી કોઈ વખતે રાત્રિમાં બીજા ગામની અંદર જઈ અતિ શીવ્રતાથી તમે ગાયોનું હરણ કર્યું તેથી તમને ફાંસી દેવાનું કામ કરનાર પુરુષોએ ત્રાસ પમાડો, એટલે તમે નાસવાની તૈયારી કરી. પછી ત્યાંથી નાસતાં પર્વતની ગુફામાં રહેલા અને ધ્યાન તથા મૌન ક્રિયામાં તત્પર એવા એક મુનિ તમારા જેવામાં આવ્યા. તે અવસરે ધર્મપાલના જી:આ પ્રમાણે વિચાર કર્યો કે, “અહો ! શ્રેષ્ઠ આચારના મંદિરરૂપ આ મુનિને જન્મ સુલબ્ધ છે, જે આવી રીતે નિર્ભય, શાંત અને સંગ રહિત આ ગુફામાં રહે છે. વળી અમે તે અધન્યમાં પણ અધન્ય છીએ કારણ કે દ્રવ્યની ઈચ્છા થી વિરુદ્ધ કાર્ય કરનારા અમે પરાભવને પ્રાપ્ત થયા છીએ. અરે! ધિક્કારથી આત્માને નાશ કરનારા અમે મૃત્યુ પામ્યા પછી કઈ ગતિમાં જવાના? અને દુઃખી હાલતને લીધે અમે ઉભય લોકવિરુદ્ધ કર્મ કરનારા થયા છીએ. જેવી રીતે આ મુનિનું આચરણ પાપરહિત અને નિર્મળ છે તેવી જ રીતે અમારું આચરણુ આ મહામાથી વિપરીત છે, તે આવા વિરુદ્ધ આચરણથી અમારું કલ્યાણ શી રીતે થશે?” આ પ્રમાણે ધર્મ પાળે સાધુની પ્રશંસા કરી અને બીજો વસુપાલ તે તે મુનિ તરફ ઉદાસીન વૃત્તિવાળો થયે. તે બેમાંથી એક ગુણના રાગથી બધિબીજ પામ્યો અને બીજાને તે પ્રાપ્ત થયું નહીં. પછી કષાયની મંદતાને લીધે દાન દેવામાં તત્પર થએલા તમે બને મિત્રોએ મનુષ્ય ભવને ચોગ્ય પ્રશસ્ય કમ ઉપાર્જન કર્યું. અનુક્રમે ત્યાંથી કાળ કરી શ્રેષ્ઠ આચારવાળા અને વણિક ધર્મમાં પરાયણ તમે અને આ કેશંબી નગરીમાં વણિકના પુત્રપણે ઉત્પન્ન થયા છે. ઉપરોક્ત કારણથી આ ભવમાં એકલા આ ધમપાલને શ્રેષ્ઠ બેધરૂપ બધિબીજનું
Page #79
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવરણ ફળ પ્રાપ્ત થયું છે, અને બીજાને બોધિબીજના અભાવથી ધરૂપ ફળ પ્રાપ્ત થયું નથી.” એવી રીતે પૂર્વભવનું વૃતાંત શ્રવણ કરવાથી ધર્મપાલ જાતિસ્મરણ પામ્યા અને દઢ નિશ્ચય થવાથી ભાવપૂર્વક જિનેશ્વરના કથન કરેલા ધર્મમાં તત્પર થયેલ ધર્મપાળ મેક્ષમાં જશે. બીજે વસુપાલ તે બેષિબીજના હેતુભૂત શિષ્ટાચારમાં ઉદ સીનતાને લીધે સંસારમાં જ પરિભ્રમણ કરશે.
ઉપરોક્ત ફળાફળને સારી રીતે વિચાર કરી સુશ્રાવકે શિષ્ટાચાર અને તેમના ગુણાદિની પ્રશંસા કરનાર થવું જોઈએ. કહ્યું છે કે –
સર્વત્રપિ પુર્વે, શિષ્ટાવાર સંલયા I.
दम्मसंरम्भमुक्तात्मा, प्राणी प्राप्नोति तत्फलं ॥ ७॥" | શબ્દાર્થ–પુજકાર્યને નહીં કરનાર પણ કપટ અને કેપથી મુકત થએલો પ્રાણ શિષ્ટાચાર પ્રશંસાથી બેધિબીજના ફળને પ્રાપ્ત કરે છે. ૭
ભાવાર્થ કોઈ પુરુષ અંતરાય કર્મના ઉદયથી અન્ય કાર્ય ન કરી શક્ત હેય તે પણ તેને શિષ્ટાચારની પ્રશંસા કરવી એગ્ય છે, કારણ કે તે પ્રશંસાના બળથી શિષ્ટાચારમાં પ્રવૃત્તિ કરવાની પ્રબળ ઈચ્છા પ્રગટે છે, અને તેથી બેધિબીજની પ્રાપ્તિ થાય છે. બેલિબીજની પ્રાપ્તિ થતાં અનુક્રમે અનંતાનુબંધી કષાય અને દર્શનમોહનીય કમનો ક્ષય થવાથી તત્વ બેધરૂપ શુદ્ધ સમ્યકત્વ આત્મામાં પ્રગટ થાય છે, અનુક્રમે અવશેષ રહેલા કષાયની મંદતા થતી જાય છે, તેથી જિનકથિત ધર્મનું વિશેષ આરાધન અને ઉત્તરોત્તર આત્મશુદ્ધિ થવાથી દેશવિરતિ અને સર્વવિરતિ પ્રાપ્ત થાય છે, અને તેનાથી સ્વર્ગ અને મોક્ષના સુખને મેળવી શકાય છે. તેથી કઈ પણ પ્રકારે શિષ્ટાચારની પ્રશંસા કરવા ચૂકવું નહીં.
- “ ત્રિાજs rળી–પુ ગુણકારી
निमज्जत्येव संसारे, मुग्धो दुःखाकुलाशयः ॥ ८॥" - શબ્દાથ–“ગુણની શ્રેણિને ધારણ કરે છેતે પણ બીજાના ગુણની અંદર અદેખાઈ રાખનાર દુઃખથી આકુળ હૃદયવાળે તે મુગ્ધ પુરુષ સંસારમાં જ નિમગ્ન થાય છે.” " પાવાથ– ગુણની શ્રેણિને ધારણ કરનાર હોય તે પણ ઈષને લીધે
Page #80
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવરણ બીજા ગુણી પુરુષના ગુણને ઉત્કર્ષ સહન ન થઈ શકવાથી ગુણની અંદર મત્સર ધારણ કરી તે મુગ્ધ જન સંસારમાં પરિભ્રમણ કરે છે, કારણ કે પિતામાં રહેલા ગુણ ગવ અને બીજાના ગુણમાં ઈર્ષા થવાથી આત્મગુણની વૃદ્ધિને બદલે હાનિ થતાં આત્મા મલિનતાને પ્રાપ્ત થાય છે, તેથી ભવભ્રમણ કરવું પડે છે. તે આ બે મુનિના દૃષ્ટાંતથી સિદ્ધ થાય છે. એક ઉપાશ્રયમાં નીચે ઉપર ઉતરેલા બે મુનિઓ માંથી એક તપસ્વી અને બીજા હમેશાં ભજન કરનાર હતા. એક વખતે તપાવી મુનિ કોઈ ગૃહસ્થને ઘેર ભિક્ષાર્થે ગયા, ત્યાં ભિક્ષા આપનાર બાઈ પાસે નિત્ય ભજન કરનાર મુનિની નિંદા અને પિતાના ગુણની સ્લાઘા કરી ચાલ્યા ગયા. પછી બીજા મુનિ તે જ ગૃહસ્થને ત્યાં ભિક્ષાર્થે આવ્યા. તેમને તે બાઈએ પૂછયું કે “ઉપાશ્રયમાં બીજા મુનિ આવ્યા છે?” તેમણે કહ્યું કે, “હા, એક મહાન તપસ્વી અને ગુણવાન મુનિ પધાર્યા છે. તેમના ગુણ આગળ મારામાં તે લેશ માત્ર પણ ગુણ નથી.” ઈત્યાદિ તેમના ગુણની પ્રશંસા અને આત્મનિંદા કરી તેથી તે બાઈ શંકાશીલ થઈ. કેઈ વખતે કેવળજ્ઞાનીને જોબ મળતાં તે બાઈએ પ્રશ્ન કર્યો કે, “તે બે મુનિમાંથી કયા મુનિને આત્મા ઉચ્ચ દશામાં વતે છે?” કેવળજ્ઞાનીએ ઉત્તર આપ્યો કે, “નિત્ય ભજન કરનાર મુનિને આત્મા ઉચ્ચ દશાને પ્રાપ્ત થએલો છે, તેથી અલ્પ સમયમાં મોક્ષસુખ મેળવશે.’ આ ઉદાહરણને વિવેકી પુરુષે વિચાર કરી ગુણ કે ગુણ ઉપર મત્સર ધારણ કરી આત્માને મલિન કરે નહીં.
ગ્રંથકર્તા આ બીજા ગુણને ઉપસંહાર કરતાં શિષ્ટાચારની પ્રશંસા કરવાને ઉપદેશદ્વારા આગ્રહ કરે છે.
મતો વિજ્ઞાનેન શિષ્ટા-વારકશંકાવન માગમ विशुद्धधर्मोज्वलकीर्तिलामाऽ-भिलाषिणात्रोचित्तवृत्तियुक्त्या ॥९॥
શબ્દાર્થ –ઉપરોક્ત હેતુથી શુદ્ધ ધર્મ અને નિર્મળ કીર્તિની અભિલાષા રાખનાર વિવેકી પુષે ઉચિત વર્તનાપૂર્વક શિષ્ટાચારની પ્રશંસા કરવામાં આસક્ત થવું. આ પ્રમાણે શ્રાવકન પાંત્રીશ ગુણ પૈકી બીજા ગુણનું વર્ણન કર્યું.
Page #81
--------------------------------------------------------------------------
________________
,
કરે
तृतीय गुण वर्णन
હવે સમાન કુળ તથા શીલવાળા પણ અન્ય ગોત્રી સાથે વિવાહ કરવારૂપ ત્રીજા ગુણનું વિવરણ કરે છે.
“શીનર સાદ્ધ કૃતોદ્દાફોડનોત્રજૈઃ – પિતા અને પિતામહ (દાદા) વિગેરે પૂર્વપુરુષના વંશને કુળ કહે છે. અને મદિરા, માંસ, રાત્રિભેજન અને અનંતકાયાદિકના ઉપયોગને ત્યાગ કરવારૂપ આચાર, અથવા તે સમાન દેવ, ગુરુ અને ક્રિયાકલાપ (ધર્માનુષ્ઠાન)ના આસેવનરૂપ આચારને શીલ કહે છે. તેવું કુળ તથા શીલ જેમનું એક સરખું હેય તેઓ સમાન કુળ શીળવાળા કહેવાય છે. કુળ અને શીળના કહેવાવડે ઉપલક્ષણથી સંપત્તિ, વેષ અને ભાષાદિકનું પણ ગ્રહણ કરવું. તે જ અહીં દર્શાવે છે. જે સંપતિ વિગેરેમાં વિષમતા હોય તે કન્યા પિતાના પિતાને મહાન વૈભવથી અલ્પ વૈભવવાળા પિતાના સ્વામીની અવગાણના કરે છે, અને પોતાના પિતાના પ્રચુર વૈભવને આધીન થઈ અહંકારને પ્રાપ્ત
એલે વર પણ કન્યાના પિતાની નિર્ધનતાને લીધે પિતૃપક્ષના દુબળ ટેકાવાળી કન્યાની અવગણના કરે છે. અમુક પુરુષથી ચાલી આવેલી વંશપરંપરા તે ગાત્ર, અને તેમાં ઉત્પન્ન થએલા તે ગેત્રી કહેવાય છે. તેમનાથી જે અન્ય ત્રવાળા હોય તેમની સાથે વિવાહ કરે એગ્ય છે. અહીં નીતિ આ પ્રમાણે છે
બાર વર્ષની કન્યા અને સેળ વર્ષને પુરુષ તે બન્ને વિવાહ યોગ્ય ગણાય છે. તેવા વિવાહપૂર્વક કરેલ સંતતિ ઉત્પન્ન કરવા અને પાલન કરવારૂપ વ્યવહાર ચાર પ્રકારના વર્ગોને કુલીન બનાવે છે. અગ્નિ અને દેવાદિકની સાક્ષી પૂર્વક પાણિગ્રહણ કરવું તે વિવાહ કહેવાય છે, અને તે વિવાહ લેકને વિષે આઠ પ્રકારને કહે છે. તેમાં ૧ કન્યાને શણગારીને આપવી તેને બ્રા વિવાહ, ૨ વૈભવ આપીને કન્યા આપવી તેને પ્રાજાપત્ય વિવાહ, ૩ બે ગાયના દાનપૂર્વક કન્યા આપવી તેને આ વિવાહ અને ૪ જ્યાં યજ્ઞને અર્થે તિજને કન્યાદાનનોજ
Page #82
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવરણ દક્ષિણા આપવી તેને દૈવ વિવાહ કહે છે. એ ચારે વિવાહ ધમ વિવાહ કહેવાય છે. અને માતાપિતા અથવા બંધુવર્ગને પ્રમાણ નહીં હોવાથી પરસ્પર અત્યંત રાગથી એક બીજાની સાથે જોડાઈ જવું તેને ગાંધર્વ વિવાહ, મૂલ્ય લઈને કન્યા આપવી તેને આસુર વિવાહ ૭ બળાત્કારથી કન્યાનું ગ્રહણ કરવું તેને રાક્ષસ વિવાહ, અને ૮ સૂતેલી અથવા પ્રમાદવશ થએલી કન્યાનું ગ્રહણ કરતું તેને પૈશાચ વિવાહ કહે છે. આ ચારે અધર્મ વિવાહ કહેવાય છે. જે વર અને કન્યાને પરસ્પર પ્રેમ હોય તે તે અધમ વિવાહ પણ ધર્મ વિવાહ થાય છે. પવિત્ર પત્ની વિગેરેની પ્રાપ્તિના ફળવાળે વિવાહ કહેવાય છે. જે કારણથી કહ્યું છે કે –
“જ્યાં સતીપુરમચંગાતાં, તરવાષધિwાં વાતિ ના પ્રતિકાર
ફીરોજા શિરિપાગપુત્ર, જોવા થોડા થાવાએ શા"
શબ્દાર્થ –કૃષ્ણમહારાજે સમુદ્રની પુત્રી લક્ષમીને અને શંકરે હિમાલયની પુત્રી પાર્વતીને પ્રાપ્ત કરી જેમ અધિક પ્રતિષ્ઠા મેળવી હતી, તેમ સતી અને ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલી કન્યાને મેળવી કયો પુરુષે અધિક પ્રતિષ્ઠા નથી પામતે?
જેની જિહુવા રસવાળી છે, ભાર્યા,સતી અને રૂપાળી છે, અને લક્ષમી ત્યાગવાળી છે, તે પુરષનું જીવિતવ્ય સફળ છે. આ લોકમાં હમેશાં કલેશાદિકના કારણને લીધે અપયશ તથા દુઃખની પ્રાપ્તિ અને દુષ્ટ વિચારેથી ઉત્પન્ન થયેલ કમને બંધ પ્રાપ્ત થવાથી પરકમાં દુર્ગતિનું કારણ થાય છે. તેથી અપવિત્ર પત્નીને સંચુંગ છે તે જ નરક છે. જે કારણથી કહ્યું છે કે
“gl/નવાસ સેવા, મોર કુણી મા. .
कन्याबहुत्वं च दरिद्रता च, षड् जीवलोके नस्का भवन्ति ॥२॥" .. શબ્દાર્થ –કુગ્રામમાં વાસ, કુનરેંદ્રની સેવા, કુજન, કોષયુકત મુખવાળી ભાર્યા, ઘણી કન્યાઓ અને દરિદ્રતા એ છ મૃત્યુલોકમાં નરક કહેવાય છે.
વર કે કન્યાની પવિત્રતાનું સૂમ જ્ઞાન તે વર અને કન્યાના ગુણ તથા લક્ષણાદિકને જેવાથી થાય છે. તેમાં પ્રથમ કુળ, આચાર, અનાથપણું, વિલા, દ્રવ્ય, શરીર અને ઉમર એ સાત ગુણો વરની અંદર જેવા ગ્ય છે. તે ઉપરાંત કન્યા ભાગ્યવતી હોવી જોઈએ. વરનાં લક્ષણે આ પ્રમાણે છે
Page #83
--------------------------------------------------------------------------
________________
પિ૦
શ્રાદ્ધગુણવિવરણ - છાતી, મુખ અને કપાળ એ ત્રણ વિશાળ હોય, અને નાભી, સત્વ અને રવર એ ત્રણ ગંભીર હોય તે તે શ્રેષ્ઠ છે. કંઠ, પીઠ, પુરુષચિહ્ન અને જંઘાયુગલ એ ચાર જે પુરુષના લઘુ હોય તે નિરંતર પૂજનિક થાય છે. અંગુલી સહિત અંગુલી પર્વ, કેશ, નખ, દાંત અને ત્વચા એ પાંચ જેનાં સૂક્ષ્મ હોય તે મનુષ્ય સુખ ભોગવે છે. બે સ્તન અને બે નેત્રને મધ્યભાગ, બે ભુજાઓ, નાસિકા અને જડબુ એ પાંચ જેનાં દીર્ઘ હોય તે પુરુષ ક્ષાર્થ અને પુરુષોત્તમ ગણાય છે. નાસિકા, કંઠ, નખ, કક્ષા, હૃદય અને મુખ એ છે જેનાં ઊંચા હોય તે હમેશાં ઉદય પામે છે. નેત્રના ખૂણા, જિહુવા, તાળવું, નખ, ઓષ્ટ અને હાથ તથા પગનાં તળી એ સાત જેના રક્ત હોય તે તે સિદ્ધિને માટે થાય છે. ગતિથી વ, વર્ણથી નેહ, નેહથી સ્વર, સ્વરથી કાંતિ અને અંતિથી સત્વ એમ ઉત્તરોત્તર એક બીજાથી શ્રેષ્ઠ છે. ઉપરોક્ત બત્રીશ લક્ષણમાંથી સત્વ સર્વોત્તમ છે. સત્વગુણી પુરુષ પુન્યશાળી અને દાની હોય છે, રજોગુણી પુરુષ વિષયાસક્ત અને ભ્રાંતિ યુક્ત હોય છે, અને તમોગુણ પુરુષ પાપી અને લોભી હોય છે. આ ત્રણમાંથી સત્વગુણી ઉત્તમ છે. ભૂખ,નિધન દૂર રહેનાર, શૂરવીર, મોક્ષકા મી, અનાથ અને શીહીન પુરુષને કન્યા આપવી નહીં. અતિ આશ્ચર્યજનક ધનવાળા, આળસુ કે શીતાદિક દેશવાળા, - અપંગ અને રેગી પુરુષોને પણ કન્યા આપવી હીં. બધિર, નપુંસક, મુગા, લંગડા અંધ, શૂન્ય હૃદયવાળા અને એકદમ પ્રહાર કરનાર પુરુષને પણ કન્યા આપવી નહીં. અધમ કુળ અને અધમ જાતિવાળા, માતાપિતાના વિયેગવાળ અને પત્ની તથા પુત્ર યુક્ત પુરુષને પણ કન્યા આપવી નહીં. ઘણા વેર અને અપવાદવાળા, હમેશાં પેદા કરે તેટલું ખાઇ જન ૨ અને પ્રમાદથી હણાએલા મનવાળા પુરુષને પણ કન્યા આપવી નહીં. એક ત્રવાળા, જુગાર અને ચોરી વિગેરેના વ્યસનથી આત્માને નાશ કરનાર અને પરદેશીને પણ પંડિત પુરુષે કન્યા આપવી. નહીં. ઉપર જણાવ્યા પ્રમાણે વરના ગુણ દેષ જાણવા. હવે કન્યાનાં ગુણદોષનું વર્ણન આ પ્રમાણે છે –
"पीनोरुः पीनगण्डा लघुसमदशना पद्मनेत्रान्तरक्ता,
बिम्बोष्टी तुङ्गनासा गजपतिगमना दक्षिणावर्तनाभिः । ......स्निग्धानी वृत्तवक्त्रा पृथुमृदुजघना सुस्वरा चारुकेशी,
भर्ता तस्या क्षितीशो भवति च सुभगा पुत्रमाता च नारी ॥३॥" રાબ્દાર્થ પુછજંઘા, ભરાવદાર ગાલ, લઘુ અને સરખા દાંત, લાલ
Page #84
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવરણ ખૂણાવાળા કમલ સમાન નેત્ર, બિંબફળ સમાન ઓછ, ઉન્નત નાસિકા, ગજેની પેઠે ગતિ, દક્ષિણાવર્ત નાભિ, રિનગ્ધ શરીર, વૃત્તાકાર મુખ, વિશાળ અને કમળ જઘન (કેડની નીચેનો ભાગ), મધુર સ્વર અને સુંદર કેશવાળી કન્યાને હવામી રાજા થાય છે, અને સૌભાગ્યની એવી તે સ્ત્રી પુત્રવતી થાય છે. ૩. આ પ્રમાણે કન્યાના લક્ષણ જાણવાં. હવે કુલક્ષણેનું વર્ણન કરે છે." शुष्काङ्गी कूपगण्डा प्रविरलदशना श्यामताल्लोष्ठजिह्वा, पिङ्गाक्षी वक्रनासा खरपुरुषरवा वामना चातिदीर्घा । श्यामागी सन्नतभूः कुचयुगविषमा रोमजङ्घातिकेशी, सा नारी वर्जनीया धनसुतरहिता षोडशाऽलक्षणाढ्या ।। ४ ।।
શબ્દાર્થ –જે સ્ત્રીનું અંગ શુષ્ક હોય, કંપની માફક ઊંડા લય, છૂટા છૂટા દાંત હેય, તાળવું, એઝ અને જિહ્વા શ્યામ હય, નેત્ર પીળાં છે.", વાંકી નાસિકાવાળી તેમજ કર્કશ અવાજવાળી હોય, ઠીંગની હોય, જે અતિ ઉંચી હોય, શરીર કાળું હોય, ભ્રકુટી નમેલી હેય, રતનનું યુગલ વિષમ ડાય રેમયુક્ત જંઘા હેય અને ઘણા કેશ હેય, તેવી સેળ કુલક્ષણવાળી સી ધન અને પુત્ર રહિત હોય છે, તેથી તે ત્યાગ કરવા યોગ્ય છે. ૪. આ આગોનાં સેળ કુલક્ષણ સમજવાં.
જે કન્યા બંધુ(સ્વજન,) સારાં લક્ષણ, લાવણ્ય, ઉત્તમ કુળ અને જાતિ વિગેરેથી ભૂષિત, રૂપવતી અને શરીરના સંપૂર્ણ અવયવવાળી હોય તેવી કન્યાની સાથે લગ્ન કરવું જોઈએ. આઠમા વર્ષથી લઇને જ્યાં સુધી અગિયારમું વર્ષ સંપૂર્ણ થાય ત્યાં સુધી લોકમાં કુમારિકા ગણાય છે. ત્યારબાદ તે ન્યાયપૂર્વક વિવાહને
ગ્ય થાય છે. ઈત્યાદિ પરીક્ષાપૂર્વક સમાન આચાર અને કુળથી શેજિત એવા વર કન્યાને વેગ થયે છતે ધર્મ, શેભા, કીતિ અને આ લોક સંબંધી સુખ વિગેરેની પ્રાપ્તિ થાય છે; નહિ તે પરસ્પરની અસમાનતાને લઈને સુભદ્રાની પેઠે કલહ કલંકાદિ ઉત્પન્ન થ ય છે. તેનું જ દષ્ટાંત ગ્રંથકાર પ્રતિપાદન કરે છે –
વસંતપુરમાં જિતશત્રુ નામે રાજા હતો. અને તે જ નગરમાં સમ્યક પ્રકારે જીવાજીવાદિક નવતત્વને જાણ અને શંકા, આકાંક્ષા વિચિકિત્સા, મિથ્યાદષ્ટિની પ્રશંસા તથા મિથ્યાષ્ટિનો પરિચય કરવારૂપ પાંચ અતિચાર રહિત એવા સમ્યકત્વરૂપ ભૂષણથી ભૂષિત થએલો જિનદત્ત નામે શ્રેણી રહેતે હતે. તે શ્રાવક હતા. તેને અનુરો સુભ નામેગી ઉત્પન્ન થઈ. તે રૂ૫ લાવણ્ય અને .
Page #85
--------------------------------------------------------------------------
________________
આગુણવિવરણ
સૌભગ્યરૂપી 'અમૃતના જાણે સમુદ્ર જ ઢાય નહીં તેવી ઉત્તમ સુશ્રાવિકા હતી. તેને વવા માટે અનેક વાનુ આગમન થતુ હતુ પરં’તુ જિનદત્તશ્રેષ્ઠી શ્રાવક સિદાય શ્રીઅને તે કન્યા આપવા ઇચ્છતા ન હતા. કહ્યું છે કેઃ—
પર
विवेकीना धर्मवशोऽभिवृद्वयै, समं कुलाचारमिहावलोक्या ।
वराय शुद्धाय सुता प्रदेया, नेया तथाऽन्यापि सुखोदयाय ॥ ५ ॥ "
શબ્દા —વિવેકી પુરુષે ધમ અને કીર્તિ ના ફેલાવા માટે આ લેાકમાં સમાન કુળ અને આચારનું અવલાકન કરી પવિત્ર વરને પેાતાની પુત્રી આપવી જોઇએ; અને તેવી જ રીતે સુખની વૃદ્ધિ માટે [ પુત્રાર્થે ] ખીજી કન્યા લાવવી જોઈએ.
એક વખતે ચ’પા નગરીથીં બૌદ્ધ ધર્મની શ્રદ્ધાવાળા બુધ્ધદાસ નામે વેપાર અથે વસતપુરમાં આવ્યેા. ત્યાં સુભદ્રાને જોઇ તેના રૂપથી માહિત થએલા કપટવૃત્તિ શ્રાવક થઇ હમેશાં એવી રીતે ધમનું શ્રવણુ કરવા લાગ્યુંા કે જેથી અનુક્રમે તત્ત્વાના જાણ થઇ તે ભાવશ્રાવક થયેા. તેના અધ્યવસાયને સમજી જિનદત્ત શ્રેષ્ઠીએ પાતાની પુત્રી તેને આપી, અને પાણિગ્રહણ મહોત્સવ કર્યો. કેટલાએક કાળ વ્યતીત થયા પછી તે મુધ્ધદાસ વ્યવહારી સુભદ્રાને લઈ ચ'પા નગરીમાં આવ્યેા. ત્યાં પણ સુભદ્રા જૈનધમ પાળવા લાગી. સુભદ્રાની સાસુ અને નણંદ મોદ્ધની ભકત હતી, તેથી હમેશાં સુભદ્રાની નિંદા કરતી. આથી ખુદ્ધદાસે પૃથક્ વર કર્યું. ત્યાં સાધુ સાધ્વીએ ભિક્ષાથે આવતા હતા તે જોઈ તેની સાસુ પિંગરને તેના પર દ્વેષ થઇ આવ્યેા, તેથી તે કહેપ લાગી કે-- સુભદ્રા સાધુમાં આાસકન છે. પરંતુ આ વાત તેના સ્વામીને વિશ્વાસ કરવા લાયક લાગી નહીં. એક વખતે બલ, રૂપ અને ગુણયુકત અને જાણે મૂર્તિમાન ચારિત્ર જ હાય નહીં એવાં કાઈ જિનકલ્પી સાધુ તેને ઘેર આહાર લેવાને અર્થે આવ્યા. તે વખતે પવનથી પ્રેરાએલું તરણું કોઇ પ્રકારે તે સાધુના નેત્રમાં પ્રવેશ કરી ગયું. તે મુનિશ્રી પેાતાના શરીરના ઉપચાર કરવામાં વિમુખ હાવાથી તેમણે તે તરણાને નેત્રમાંથી દૂર કર્યું નહી. પશુ આહાર આપતી વખતે સુભદ્રાએ આ મુનિશ્રીનું નેત્ર વિનાશ ન પામે એમ ધારી તેને ચતુથી તે મુનિમહાશયનાં નેત્રમાંથી જિહૂવાએ કરી તે તરણુ' ઊપાડી લીધુ. તે અવસરે સુભદ્રાના લલાટનું તિલક મુનિશ્રીના લલાટમાં સંક્રમણ થયું, તે સુભદ્રાની જાણમાં આવ્યુ નહીં. જ્યારે મુનિશ્રી ત્યાંથી ચાલી નીકલ્યા ત્યારે તેની સાસુ મસુખે તેના પતિને બતાવ્યુ કે–જો ! ત્હારી શ્રીનું તિલક મુનિના લલાટમાં
Page #86
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવરણ
૫૩ સંક્રમણ થયું છે. તે જોઈ બુદ્ધદાસ વિચાર કરવા લાગ્યો કે–આ પરમ શ્રાવિ. કાની આવી વિપરીત વાત કેમ સંભવે? અથવા વિષયો બલવાન છે, એમ વિચારી તે સુભદ્રા તરફ મંદ નેહવ ળ થયે. સુભદ્રાએ આ વૃત્તાંત કેઈ પણ પ્રકારે જાણી લીધે. પછી સુભદ્રા તે અસત્ય અપવાદ દૂર કરવાને રાત્રિમાં શાસનદેવીના સાનિધ્ય માટે કાયોત્સર્ગ કરી ઊભી રહી. તેના શીલની જાણકાર શાસનદેવી પણ સુભદ્રા પાસે આવી અને કહ્યું કે, “હે ભદ્રે ! હું હારું શું પ્રિય કરું ?” આ વચન સંભળી સુભદ્રા બોલી કે હે દેવિ ! મારા અપવાદને દૂર કરી તમે જૈન શાસનની પ્રભાવના કરે. દેવીએ જવાબ આપ્યો કે-હું પ્રભાતે ચંપાનગરીના દરવાજા બંધ કરી નગરીના લોકો જ્યારે આકુળવ્યાકુળ થશે ત્યારે આકાશમાં રહીને આ પ્રમાણે બાલીશ કે, “જે સ્ત્રી મન, વચન અને કાયાથી નિર્મળ શીળવાળી હોય તે ચાળણીમાં જળ સ્થાપી, તે જળથી દરવાજાનાં કમાડને ત્રણ વાર છાંટે એટલે કમાડો ઉઘડી જશે. અને જ્યારે નગરની બીજી સ્ત્રીઓથી ચલણમાં જળ ન રહે ત્યારે તેમની સમક્ષ તું તેમ કરી બતાવજે, એટલે તારે અપવાદ દૂર થશે અને કીર્તિ ફેલાશે.” પછી સુભદ્રાએ દેવીના આદેશ પ્રમાણે નગરીના ત્રણ દ્વાર ઉઘાડી ચેાથું દ્વાર કોઈપણ અન્ય સતી હશે તે ઉઘાડશે, એમ ધારી ત્યાંથી પાછી ફરી. આમ થવાથી ચંપાનગરીમાં જૈનશાસનની પ્રભાવના થઈ અને સુભદ્રાને શ્વસુરવર્ગ, રાજા અને સંપૂર્ણ નગર પ્રતિબંધ પામ્યું.
આવા પ્રકારની કેટલીએક ઉત્તમ સ્ત્રીઓ હોય છે, તેથી પરીક્ષાપૂર્વક તેવી ઉત્તમ કન્યાઓ સાથે લગ્ન કરવામાં પ્રયત્ન કરવો જોઈએ. તેમ કરવાથી વધુના રક્ષણનો ઉપાય કરનાર પુરુષને સુજાત અને અતિજાત જેવી સુતસંતતિ રૂપ ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. અને તે સંતતિથી ગૃહસ્થ પિતાના જણથી મુક્ત થાય છે, તેમને સર્વ કાર્યમાં સહાય મળે છે, હંમેશાં મનને સ્વસ્થતા અને વિશ્રાંતિ મળે છે, સંપૂર્ણ આર્થિક વેપારમાં વિશ્વાસ પ્રાપ્ત થાય છે, વખત આવે ઘરભરનું આરોપણ કરવાથી ઈરછા મુજબ પિતાની પુન્ય કાર્યમાં પ્રવૃત્તિ થાય છે અને ચિત્તને વિષે ચિંતવેલા મને રથો પૂર્ણ કરવા વિગેરેથી મહિમા અને ઉન્નતિ થાય છે. શ્રી ઉદયનમંત્રીને વાગભટ્ટ અને આમદેવ વિગેરેથી જેમ આ લેખનું ફળ થયું હતું, તેમ સંતતિ પરલોકના ઉદય માટે પણ થાય છે.
મધુમતી (મહુવા)ના રહીશ ભાવડ શ્રેષ્ઠીના પુત્ર જાવડ શ્રેષ્ઠીએ કલ્યાણની વૃદ્ધિ કરી હતી. તેવા પ્રકારના પેતાના ઉત્તમ પિતાના કલ્યાણની વૃદ્ધિ કરવાથી પરલોકમાં પણ ઉદય થાય છે. કહ્યું છે કે–ભાવડશેઠ કોઈ પર્વને વિષે
Page #87
--------------------------------------------------------------------------
________________
૫૪.
શ્રાદ્ધગુણવિવરણ સિદ્ધાચલ ઉપર ગયું હતું. ત્યાં સ્નાત્ર કરવા યોગ્ય જિનપ્રતિમાના અભાવને લીધે નાત્રાદિક થયું નહીં તેથી તે અશ્રયુક્ત થશે. તેને અશ્રુયુત જોઈ એક વખત તેના પુત્ર જાવડે તેનું કારણ પૂછયું એટલે ભાવડશેઠે અશુપાત થવાનું સાચું કારણ કર્યું. તે સાંભળી જાવડશેઠે પ્રતિજ્ઞા કરી કે “મારે આ પર્વત ઉપર પાષાણુમય એક જિનપ્રતિમા સ્થાપન કરવી.” પછી જાવડશેઠે કાશ્મીરદેશના નવકુલ્લ પત્તનમાં જઈનવ લાખ સોનામહેરથી શ્રી ઋષભદેવ, પુંડરીક અને ચકેશ્વરી એ ત્રણ મૂત્તિઓ લાવી, દશ લાખ સેનામહેરને ખરચ કરી વિક્રમ સંવત્ ૧૦૮ માં શત્રુંજય ઉપર પાષાણમય ત્રણ બિબાનું સ્થાપન કર્યું, નીચ અને કુલાંગાર(કુળને વિષે અંગારા સમાન)રૂપ સંતતિથી કેણિકાદિક પુત્રે થી શ્રેણિક વિગેરેને જેમ બનેલું છે. તેમ આ લોકમાં દુઃખ અને પરલોકમાં દુર્ગતિ વિગેરેની જ પ્રાપ્તિ થાય છે. કહ્યું છે કે – " श्रियाम्भोधि विधि वाचा, देव्या व्यालोक्य विश्रुतम् ।
दुष्पुत्रदुःखान्मार्केन्दू तापमङ्कं च मुश्चतः ॥ ६ ॥ अथवाकामं श्यामवपुस्तथा मलिनयत्यावासवस्त्रादिकम्, लोकं रोदयते भनक्ति जनतागोष्ठी क्षणेनापि यः । मार्गेऽप्यङ्गुलिलग्न एव जनकस्याभ्येति न श्रेयसे, हा ! स्वाहाप्रिय ! घूममङ्गजममुं भूत्वा न किं वीडितः ॥७॥"
શબ્દાર્થ–લફમી દેવીથી સમુદ્રને અને સરસ્વતીથી બ્રહ્માને પ્રસિદ્ધ થયેલા જોઈ. સૂર્ય અને ચંદ્ર પોતાના દુર પુત્રના દુઃખથી અનુક્રમે તાપ અને કલંકને છોડતા નથી. અથવા હે અગ્નિ ! ધૂમરૂપી પુત્ર કે જે કાળા શરીરનો છે, આવાસ અને વસ્ત્ર વિગેરેને મલિન કરે છે, લેકેને રૂદન કરાવે છે, ક્ષણવારમાં જનસમૂહની ગણીને નાશ કરે છે, અને માર્ગમાં પણ પિતાનો) આંગળીએ વળગેલો છતાં પિતાના કલ્યાણને માટે થતો નથી, તેવા પુત્રને પામી તને કેમ લજજા આવતી નથી? ૭. લેકમાં પુત્રને વૃક્ષોની ઉપમા આપેલી છે. કહ્યું છે કે –
" सहकारं हि सुजातं, कुष्माण्डं बीजपुरमतिजातम् ।
वटतरुफलं कुजातं, भवति कुलाङ्गारमिक्षुफल ॥८॥" શદાર્થ–સુજાત-મજ્ઞ પુત્ર આમ્રવૃક્ષ સમાન છે, અતિજાત–ઉત્તમ પુત્ર કેળા તથા બીજોરા સમાન છે, કુજાત પુત્ર વડના ફળ સમાન છે અને કુળ
Page #88
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવરણ
પંપ માં અંગારારૂપ પુત્ર શેલડીના ફળ સમાન છે. શ્રીમદ્ જિનાગમ પણ એ જ પ્રમાણે કહે છે.
પુત્ર ચાર પ્રકારના કહેલા છે, તે આ પ્રમાણે છે. અતિજાત–પિતાથી ચઢીયાતા, સમાન જાત-પિતાના સરખા, નીચ–પિતાથી ઉતરતા અને કુળવંગાર પિતાના કુળને નાશ કરનાર,
ભાવાર્થ–“સુલાત—આ ઠેકાણે શાસ્ત્રકારે ચાર પ્રકારના પુત્રોની ખુલ્લી રીતે સમજ પડે તેને માટે ચાર જાતનાં વૃક્ષોની સાથે સરખામણી કરી છે. તેમાં પ્રથમ સુજાત-મનોજ્ઞ પુત્રને આમ્રવૃક્ષ સાથે સરખ વ્યા છે. જેમ આંબાની ગોટલી વ વવાથી જે જાતની તે ગોટલી હોય તે જ જાતનું આમ્રફળ થાય છે, પણ વિશેષ સારું કે તેનાથી ઉતરતું થતું નથી; તેવી રીતે મને જ્ઞ અથવા તે પિતા તુલ્ય પુત્ર પિતાને પગલે ચાલે, પિતાની કરેલી મર્યાદાને ટકાવી રાખે એટલે કે પિતાના ધાર્મિક કે સાંસારિક કાર્ય પૂનાધિક કે નહીં તેવા પુત્રાને સુજાત અથવા તો સમજાત પુત્ર કહેવામાં આવે છે.
ગતિગારઃ –પિતાથી ચઢીયાતા પુત્રને કેળા અને બીજોરાના ફળ સાથે સરખાવ્યા છે. જેમ કેળાની વેલડી અને બીજેરાનું વૃક્ષ પ્રમાણમાં નાનું હોય છે છતાં તેનાથી ઉત્પન્ન થયેલું કેળું તથા બીજોરારૂપ ફળ મોટું હોય છે. તેમજ પિતાની સામાન્ય સ્થિતિ હોવા છતાં જે પુત્ર વેપારમાં પુષ્કળ દ્રવ્ય મેળવી, અનેક ' સત્કૃત્યો કરી પિતાથી આધક થઈ આખા કુટુંબને સામાન્ય સ્થિતિમાંથી ઉચ્ચ સ્થિતિમાં લાવે છે તે પુત્ર અતિજાત ગણાય છે.
જ્ઞાd -નીચ અથવા તે પિતાથી ઉતરતા પુત્રને વડના વૃક્ષના ફળ સાથે સરખાવ્યો છે. જેમ વડનું ઝાડ ઘણું મહતું, છાયાયુકત અને તાપાદિક કષ્ટને સહન કરી શ્રમિત થયેલા પાંચજનેને આનંદ આપનારું થાય છે, પણ તેનું ફળ અતિશય લઘુ, અસ્વાદિષ્ટ તુચ્છ અને ઉપકાર રહિત હોય છે તેમ જે પુત્ર સત્કૃત્ય અને પરોપકારાદિવડે મેળવેલી પિતાની વિશાળ કૌત્તિને અયોગ્ય વર્તણુંક ચલાવી દ્રવ્યને દુરુપયોગ કરી, સત્કૃત્ય અને પરોપકારાદિ શુભ કાર્યોથી વિમુખ થઈ પિતે મલિન કરે છે તે કુતપુત્ર કહેવાય છે.
pઝાલા . આથી પણ અધમ કુલાંગાર પુત્રને શેલડીના ફળની ઉપમા આપી છે. જયાં સુધી શેલડીને ફળ આવ્યું હોતું નથી ત્યાં સુધી તે આબાદ રહે છે અને સ રીતે ઉપયોગી થઈ પડે છે, પણ જયારે તેને
Page #89
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવરણ ફળ આવે છે ત્યારે તે તદ્દન નાશ પામે છે. તેની પેઠે કુળમાં કલંક લગાડે તેવા કાર્યો કરનાર કુપુત્ર ઉત્પન્ન થવાથી આખા કુળનો નાશ થાય છે. લેકો પિતાના કુળની વૃદ્ધિને માટે પુત્રની ઈરછા કરે છે, તેમજ તેને માટે અનેક પ્રયત્ન કરે છે અને જ્યારે કમનસીબે આ ચેથા પ્રકારનો (કુળને નાશ કરનાર) પુત્ર ઉત્પન્ન થાય છે ત્યારે ખરેખર પિતાની પુત્રપ્રાપ્તિની ઇચ્છા અને પ્રયત્નાદિની નિંદા કરી છે તે કરેલી મૂર્ખાઈને પશ્ચાત્તાપ કરે છે, અને ચિંતવે છે કે “આના કરતા જે મેં ધર્માદિ શુભ કાર્યની ઈચ્છા કરી હતી તે આવા અધમાધમ પુત્રથી હાર કુળને ક્ષય થઈ હું આ સ્થિતિએ પહોંચત નહીં' આ ઉપરથી “પુત્રથી જ કલ્યાણ છે” એમ માનવું અને તેને માટે પ્રયાસ કરવો એ ધર્માભિલાષીઓને કેઈ પણ રીતે ઉચિત નથી.
ગ્રંથકાર પ્રસંગોપાત સંતતિનું વર્ણન કરી હવે સ્ત્રીના પ્રસ્તુત વિષય ઉપર આવે છે. •
જેની મનવૃત્તિ લેશમાત્ર પણ ખંડિત થઈ નથી તેવી સ્ત્રી સર્વમાં પ્રધાન એવું ઉચિતપણું, વિનય અને વિવેકને આગળ કરી સંપૂર્ણ વ્યવહાર કરવા-કરાવવાથી, પતિને અનુકૂળ આચરણ કરવાથી અને પતિની આજ્ઞાનુસાર સમગ્ર કાર્યોની અંદર પતે પ્રવૃત્તિ કરવાથી શ્રેણિક રાજાને ચેલણ અને ઉદાયન ર જાને પ્રભાવતી રાણીની પેઠે નિરંતર હર્ષ તથા સુખનો ઉલ્લાસ કરનારી થાય છે. વળી ઘર સંબધી સઘળા પ્રસંગમાં નાના પ્રકારનાં ઘરનાં કાર્યો કરવા વિગેરેની સ્ત્રીને આવડત હેય. કહ્યું છે કે
" गृहचिन्ताभरहरणं, मतिवितरणमखिलपात्रसत्करणम् ।
किं किं न फलति गृहिणां, गृहिणी गृहकल्पवल्लीव ॥९॥" શબ્દાર્થ – ઘરની ચિંતાના સમૂહને દૂર કરનારી, સારી બુદ્ધિ આપનારી અને સમગ્ર પાત્રોને સત્કાર કરનારી સ્ત્રી જાણે ઘરની ક૯૫લ ના જ હોય નહિ તેમ તે ગૃહસ્થને શું ફળ નથી આપતી ? ( અર્થાત્ સર્વ ફળ આપે છે. ] ૯
ભાવાર્થ-આ જગતમાં પ્રાણીઓને અનેક પ્રકારની ચિંતા હોય છે અને તે ચિંતા ચિતાની પેઠે પ્રાણી માત્રને હમેશાં બાળ્યા કરે છે. તેમાં ગૃહાથને પ્રાયે કરી ઘર સંબંધી અને વ્યાપાર સંબંધી એમ બે પ્રકારની ચિંતા હોય છે. આપણા દેશમાં પુરુષોનું કામ વ્યવસાય અથવા નોકરી આદિકથી દ્રવ્ય પ્રાપ્ત કરી તે દ્રવ્યથી પેતાના કુટુંબ અને શરીરનું પિષણ કરવાનું હોય છે. જેમને
Page #90
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવરણું
૫૭ જી નથી દેતી અથવા સ્ત્રી વિવેકશૂન્ય હોય છે તેમને આ બન્ને કાર્યો જાતે જ કરવાં પડે છે, તેથી દ્રવ્ય ઉપાર્જન કરવા ઉપરાંત પુરુષને બે ચિતએ હેવાને લીધે સુખ પ્રાપ્ત થતું નથી, અને પુરુષ ચિંતાગ્રસ્ત રહેવાને લીધે નવીન શેધ, અપૂર્વ શાસ્ત્રાભ્યાસ અને અપૂર્વ કળા-કૌશલ્ય વિગેરેથી પિતાનો જોઈએ તેવો ઉત્કર્ષ કરી શકતો નથી. પરંતુ જે સ્ત્રી કેળવાએલી અને વિવેકવાળી હોય તે “ઘરસંબંધી વ્યવસ્થા કરવી એ મારી ફરજ છે એમ ધારી તે જે તે ઉપાડી લઈ પતિને તે ચિંતામાંથી દૂર કરે છે. જેમ પશ્ચિમાત્ય પ્રજામાં સ્ત્રીઓ વિવેકશીલ અને કેળવાએલી હોવાને લીધે તેમના પતિએ ઘરસંબંધી ચિંતામાંથી મુક્ત થયેલા છે તેથી તે લોકોએ નવી નવી છે, શાસાભ્યાસ અને કળાકોશલ્યમાં આગળ વધી પોતાનો ઉત્કર્ષ કર્યો છે અને હમેશા કરે જાય છે. તેવી જ રીતે શાસ્ત્રકારના “નિનામાહા આ વાકયને અનુસારે પ્રથમ આ દેશમાં પણ સ્ત્રીઓને કેળવણી આપવામાં આવતી હતી એમ સિદ્ધ થાય છે. ગૃહસ્થને ઉત્કર્ષ તો કેળવાએલી અને સુશીલ સ્ત્રીઓને આશ્રયીને રહેલા છે, માટે દરેક પ્રકારે સ્ત્રીઓને અમુક ધાર્મિક અને વ્યવહારિક શિક્ષણ તે ફરજીઆત તરીકે આપવું જ જોઈએ અને તે જ તે યથોચિત સાંસારિક અને ધાર્મિક કાર્યમાં પ્રવર્તી પિતાના અને પતિના સંસારને સુખમય બનાવી પિતાનું “ગૃહિણી' એવું નામ સાર્થક કરે છે.
સ્ત્રી પતિને ઉત્તમ મતિ આપનારી હોવી જોઈએ, અર્થાત પિતાનો સ્વામી વ્યાપારમાં અથવા રાજકાર્ય સંબંધી ગુંચવણમાં આવી પડયા હોય તે તેને શીલવતી અને અનુપમાદેવી પેઠે સારી મતિ આપી મદદ કરવી જોઈએ. કદાચિત પોતાને સ્વામી કુળ-મર્યાદાનું ઉલ્લંઘન કરી અવળે રસ્તે ચાલતા હોય તે પણ તેના વિનયાદિકનું ઉલ્લંઘન કર્યા સિવાય સારી શિખામણ આપી આ લેક અને પરલોકના અતિ તીવ્ર દુખવિપાકોને સંભળાવી મદનરેખા તથા લીલાવતીની પેઠે દરેક પ્રકારે તેની મતિ સુધારી ઐહિક અને પારલૌકિક સુખને ભાગી બને તેમ પ્રયત્નશીલ થવું જોઈએ. ગૃહસ્થને આવા પ્રકારની સ્ત્રીને જ સંગ્રહ કર ઉચિત છે,
પુરુષ હમેશાં વ્યવસાયાદિ કાર્યમાં વ્યવહેવાને લીધે પોતાના જાતિબંધુ, ધર્મ બંધુ અથવા મુનિ મહાશય પોતાને ઘેર પધાર્યા હોય તે પણ તેમનું આતિથ્ય યથેચિત કરી શકતો નથી. પણ જે સ્ત્રી, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની જાણ હોય તો પોતાના આંગણે કલ્પવૃક્ષ સમાન સત્પાત્ર પ્રાપ્ત થતાં એગ્ય આગતાસ્વાગતા
Page #91
--------------------------------------------------------------------------
________________
૫૮
શ્રાદ્ધગુણવિવરણું કરી આ લોકમાં પિતાના પતિના કુળમાં યશ અને કીત્તિને વધારે કરે છે અને પરલોકમાં પોતે અખંડિત પુણ્યની ભાગીદાર થઈ પતિને પણ પુણ્યને ભાગી બનાવે છે. આ કાર્ય ખાસ કરીને સ્ત્રીનું છે, અને તે વિદુષી સ્ત્રી સારી રીતે કરતી હોવાથી પતિને આવી ચિંતામાંથી દૂર રાખે છે.
આવી રીતે ગૃહસ્થને કલ્પલતાની પેઠે સ્ત્રી શું શું સંપાદન નથી કરતી? અર્થાત જેમ કલ્પલતા મનવાંછિત આપી સુખી કરે છે તેમ ગુણવતી સ્ત્રી પણ પિતાના સ્વામીને અનુકૂળ વર્તન કરી આ લોકમાં જ સ્વર્ગ અને મોક્ષના સુખને આપનારી થાય છે. વળી કહ્યું છે કે –
“રક્ષા તુષ્ટા કરાતાપા, સિવિતાsgવર્તિની
૩ીવિત્યા થયા, રાક્ષ્મીવિ સા વાપરે ! " શબ્દાર્થ –શાણી, સંતેષ પામેલી,પ્રિય બેલનારી, પતિના ચિત્તને અનુસરનારી અને પિતાના ] કુળને ઉચિત ખરચ કરનારી સ્ત્રી જાણે બીજી લક્ષમી હોય નહીં? [તેમ ઘરને શોભાવે છે.] ૧૦ |
ભાવાર્થ-બી વિદુષી જ હેવી જોઈએ અને તેવી હોય તોજ દરેક કાર્યમાં વિવેક પુરસર વર્તન કરનારી સ્ત્રી પતિના વૈભવમાં સંતોષ માનનારી હેઈ શકે છે. ગમે તેટલી ઐશ્વર્યતા, દિવ્ય સંપત્તિ અને માન પ્રતિષ્ઠા હોય તો પણ જ્યાં સુધી સંતેષ પ્રાપ્ત થયો નથી ત્યાંસુધી ઐશ્વર્યતા વિગેરે દુઃખદાયી થાય છે, કારણકે એશ્વર્યાદિની પ્રાપ્તિ તે પૂર્વ પુણ્યને અનુસરીને રહેલી છે માટે પુણ્યાનુસાર પ્રાપ્ત થએલા ઐશ્વર્યાદિકથી અસતેષ માની વધારે ઈચ્છા કરવી ઉચિત નથી; કેમકે તેમ કરવાથી કંઈ પ્રાપ્ત થતું નથી, અને ઊલટું અસંતેષને લઈને એવી ઈચ્છા રાખનાર હમેશાં દુઃખી જ રહે છે. કેટલીક સ્ત્રીઓ પિતાના સ્વામી તરફથી મળેલાં વસ્ત્રાભૂષણથી સંતેષ નહીં માનતાં બીજા ધનાઢયની સ્ત્રીઓનાં અતિ ઉત્તમ વસ્ત્રાભૂષણ જોઈ તેવાં મેળવવા પોતાના પતિને હેરાન કર્યા કરે છે. આથી સતેષ સિવાયની સ્ત્રી સાથે ને ગૃહસંસાર સુખમય થતો નથી, પણ જેની સ્ત્રી સંતેષી હોય તેને આ દુનિયા જ સ્વર્ગરૂપ થાય છે.
- જે સ્ત્રી સાક્ષર હોય છે તે ગમે તેવા પ્રસંગે પણ કઠોર મર્મભેદક અને બિભત્ર શબ્દ વિગેરેનો ઉચ્ચાર કદિ પણ કરતી નથી અને અવસરે પણ મદનસંદરીની પેઠે મધુર, પરિમિત અને સમાચિત બેલનારી હોય છે. મધુર આલાપ પણ એક જાતનું વશીકરણ છે અને તે જેની પાસે હોય તેને આ જગત લીલા
Page #92
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવરણ માત્રથી વશ થાય છે. પ્રિયભાષીપણાથી આ લેકમાં આદર, યશવાદ, ધર્મ ચોગ્યતા અને પરલોકમાં સુખસંપત્તિની પ્રાપ્તિ થાય છે, માટે મહાન ભાગ્યોદય પ્રાપ્ત થયેલા મનુષ્યભવને સાર્થક કરવા દરેક સ્ત્રીએ પ્રિયભાષીપણું મેળવવા સતત પ્રયાસ કરવું જોઈએ.
પતિના ચિત્તને અનુસરીને વત્તનારી સ્ત્રી મણિ, મંત્ર, ઔષધિ અને કામણટુમણ વિના પણ પોતાના પતિને વશ કરી લે છે, માટે જે સ્ત્રીને પિતાના પતિને વશ કરવાની ઈચ્છા હોય તેણે રૂખમણ અને દ્રૌપદીની પેઠે તેના અભિપ્રાયને અનુસરીને વર્તન કરવું કે જેથી પતિ સહેજે વશ થશે. આ ગુણ પણ દરેક સ્ત્રીએને અનુકરણ કરવા યોગ્ય છે જે સ્ત્રીમાં આ ગુણ હોય છે તે સ્ત્રી પતિને માનનીય હવાથી હંમેશાં સુખી થાય છે.
પિતાના કુળને ઉચિત હોય તેટલો જ ખરચ કરનારી સ્ત્રી હોય તે તે કુટુંબમાં પ્રિય થઈ પડે છે, અને વિશ્વાસપાત્ર થાય છે. જે પતિ પાસે જઈએ તેટલા પૈસાની જોગવાઈન હોય, અને સ્ત્રી વિશેષ ખરચાલુ હોય તે તે ઘર જલદી દુર્દશાને પ્રાપ્ત થાય છે, માટે સ્ત્રીઓએ પોતાના પતિની સંપત્તિને અનુસાર ખરચ કરે, કે જેથા દિવસે આનંદથી નિર્ગમન થાય. આવી સ્ત્રી કુટુંબનું ઘણું માન મેળવવા ભાગ્યશાળી થાય છે. ઉપરોક્ત સર્વ ગુણોપેત જે સ્ત્રી હોય તેને હકમી તુલ્ય ગણવામાં આવે છે, અને તેવી જ સ્ત્રીઓ ઉભય કુળને પ્રકાશમાં લાવે છે, માટે ગૃહસ્થોએ ઉપરના બે શ્લોકમાં જણાવેલા ગુણયુક્ત જે સ્ત્રી હોય તેવી સ્ત્રીને સંગ્રહ કર ઉચિત છે.
સસરાના કહેવાથી દીપકને કરનારી વહુની પેઠે ઘરકાર્ય કરવામાં ઉદાસીનતા ધારણ કરનારી સ્ત્રી ન હોવી જોઈએ, પરંતુ જેમ તેજપાલ મંત્રીની ભાર્યા અનુપમાદેવી ઘરકાર્યમાં કુશળ હતી તેવી સ્ત્રી હેવી જોઈએ. અને કલહ કરનારી ભાર્યાથી તે ખરેખર ઘરને નાશ જ થાય છે. તે વિષે દૃષ્ટાંત આ પ્રમાણે છે–
કઈ ગામમાં શિવ નામે બ્રાહ્મણ રહેલું હતું. તેને કજીયાખેાર અને સર્વ ધર્મથી બહાર કરેલી સાવત્રી નામે ભાર્યા હતી. તેના ઘર આગળ એક વડનું ઝાડ હતું તેમાં એક વ્યંતર રહેતું હતું. સાવવી વડના મૂળમાં કચરે, પિશાબ વિગેરે નાંખતી હતી તેથી ઉદ્વેગ પામેલે તે વ્યંતર પલાયન કરી કેઈએક ગામના ઉપવન. માં જઈ રહ્યો. સાવિત્રી અને શિવને પરસ્પર આ પ્રમાણે કલહ થતું હતું.
Page #93
--------------------------------------------------------------------------
________________
૨૦
શાહગુણવિવરણ " आः किं सुन्दरि ! सुन्दर न कुरुषे कि नो करोषि स्वयम्, विग् त्वां क्रोधमुखीमलीकमुखरस्त्वत्तोऽपि क: कोपनः । ગw Gરે સિકસિ રિપ૬ givસ્વતીય પિતા,
दम्पत्योरिति नित्यदन्तकलहक्लेशानयोः किं सुखम् १ ॥ ११ ॥" શબ્દાર્થ-શિવ અર સુંદરિય સુંદર કેમ કરતી નથી ?' સાવત્રીતું પોતે જ કેમ સુંદર કરતે નથી?” શિવ-ક્રોધમુખી તને ધિક્કાર છે. ” સાવવી “અસત્ય બોલવામાં વાચાલ હારાથી બીજે કણ ક્રોધી છે?” શિવઅરે પાપણી ! તું દરેક વાકયમાં સારું બેલે છે?' સાવત્રી-હારો બાપ પાપી આ પ્રમાણે નિરંતર દંતકલહ અને કલેશથી દુઃખી થયેલાં દંપતિને સુખ કયાંથી હોય??”
પછી તે શિવ બ્રાહ્મણ ઘરને ત્યાગ કરી નાકે અને જે ઉપવનમાં તે વ્યંતર રહ્યાં છે તે ઉપવનમાં ગયે. વ્યંતરે તેને લાગે કે હે શિવ! તું મને ઓળખે છે?” શિવે કહ્યું “ના.” તરે કહ્યું “હું હારી સ્ત્રીના ભયથી આ ઉપવનમાં આવ્યો છું. ત્યારે નિર્વાહ અહિં કેવી રીતે થશે?' શિવે કહ્યું “તમારી કપાથી હારે નિર્વાહ થઈ જશે. પછી વ્યંતર શિવને જણાવી કોઈ શેઠના પુત્રને વળગે. શેઠે મંત્ર જાણનારને બોલાવ્યા પણ તેઓ કોઈ પણ ગુણ કરી શક્યા નહીં. પછી શિવ ભૂતને કાઢે છે એમ જાણી શિવને બેલાગે. શિવના મંત્રેલા જળથી ફાયદે થવાથી શેઠે તેને પાંચસે સેના મહોર આપી. આથી તેની લેકમાં પ્રસિદ્ધિ થઈ.
જ્યાં જ્યાં વ્યંતર વળગે છે ત્યાં ત્યાં જઈ શિવ તે વ્યંતરને નસાડે છે. પછી એક વખત વ્યંતરે શિવને કહ્યું કે “હવે પછી ત્યારે મને કાઢવાને ઉપાય કરે નહીં. જે તુ તેમ કરીશ તે પણ હું ત્યાંથી નીકળીશ નહીં, તેથી ત્યારે અપયશ થશે.” પરંતુ ધનમાં આસકત થયેલ તે બ્રાહ્મણ ઉપચાર કરતે વિરમ્યો નહીં. એક વખતે તે વ્યંતર કેઈ ધનવાન પુરુષના પુત્રને વળગે. શિવ ત્યાં જઈ મંત્ર જાપ કરવા લાગ્યા. વ્યંતરે સુષ્ટિ ઉગામી કહ્યું કે “હું તને મારી નાખીશ” ત્યારે ભયભીત થયેલ બ્રાહ્મણ બેલ્યો કે “હે વ્યંતર! હું તેને કંઈક જણાવવા માટે અહિં આવે છું. વ્યંતરે કહ્યું કે “તે શું છે?” શિવે કહ્યું કે મહારી સ્ત્રી સાવત્રી અહિં આવી છે. એ વાર્તા શ્રવણ કરીને જ વ્યંતર પલાયન કરી શકે અને તે બ્રાહ્મણને દ્રવ્ય તથા યશની પ્રાપ્તિ થઈ. કહ્યું છે
Page #94
--------------------------------------------------------------------------
________________
૬૧
શ્રાદ્ધગુણવિવરણ “ રિન્યા દિવ્યાંગ, તે નિતા જના
सात्रागतेति श्रुत्वैव, त्यक्त्वा पात्रं गतोऽमरः ॥ १२ ॥" શબ્દાય –કજીયાખોર સ્ત્રીથી આ લેકમાં ક્યા કયા પુરુષ ઉદ્વેગને નથી પામ્યા? (અથત સર્વે પામ્યા છે) “તે અહિં આવી છે” એટલું સાંભળીને અંતર દેવતા પાત્રને ત્યાગ કરી નાશી ગયે. જે ૧૨ એ
વળી કુલીનતા, આચારની વિશુદ્ધિ, ઉત્તમ કુળાચાર અને દેવ, અતિથિ તથા બાંધવને સાકાર કરવામાં નિર્દોષપણું વિગેરે ઉત્તમ કુળવધૂના ગુણે છે, માટે તેવી સારી ભાય મેળવવાને પ્રયત્ન કરવો જોઈએ.
વધુ રક્ષણના ઉપાયો આ પ્રમાણે છે. પથારી ઉપાડવી, ઘરમાંથી કચરો કાઢી સાફ રાખવું, જળને ગાળી પવિત્ર રાખવું, રડાનું કાર્ય કરવું, વાસણે ધેાઈ સાફ રાખવાં, ધાન્યને દળવાં, ગાય દેહવી, દહીનું મથન કરવું, રસેઈ કરવી, ચોગ્ય રીતે ભેજન પીરસવું, પાત્ર વિગેરેને સાફ કરવા અને સાસુ, સ્વામી, નણંદ તથા દેવરને વિનય કરવા વિગેરેથી વધુ કષ્ટપૂર્વક જીવે છે. આ પ્રમાણે સ્ત્રીને ઘરકાર્યમાં જોડવી, તેને પરિમિત (ડું) દ્રવ્ય આપી મકવું, સ્વતંત્ર થવા દેવી નહીં અને શ્રેષ્ઠ આચારરૂપ માતાના સરખી ચીને રોકી રાખવી. અર્થાત જેમ સારા આચારરૂપી માતાને પુરુષ પિતા પાસેથી જ્યાં ત્યાં જવા દેતા નથી તેમ સ્ત્રીને પણ જવા દેવી નહીં. વળી કહેવું છે કે
ઉત્તમ કુળની સ્ત્રીઓને નિરંતર ઘરના દ્વારમાં બેસવું, નાટક વિગેરેનું જેવું અને ગવાક્ષમાં (ગેખમાં) બેસવું નિષેધ કરેલું છે. શરીરના અવયવને પ્રગટ કરવા, કીડા કરવી, કુતુહલ કરવું, પરપુરુષની સાથે બોલવું, કામણ કરવું અને ઉતાવળું ચાલવું એ કુલીન સ્ત્રીઓને એગ્ય નથી. પરિત્રાજિકા, વેશ્યા, દાસી, વ્યભિચારણી અને કારીગરની સ્ત્રીની સાથે કુલીન સ્ત્રીઓએ કદિ પણ સંસગ રાખ ગ્ય નથી. (એકાકી)જવું, જાગરણ કરવું, દૂરથી જળ લાવવું, માતાને ઘેર રહેવું, વસ્ત્ર માટે બી પાસે જવું, ક્રતિની સાથે મેળ રાખો, પોતાના સ્થાનથી ભ્રષ્ટ થવું, સખીના વિવાહ(લગ્ન)માં ગમન કરવું અને પતિનું દેશાંતર ગમન વિગેરે વ્યાપાર ખરેખર સતીઓના પણ શીળરૂપ જીવિતને પ્રાયે હરનારા થાય છે. તાંબૂલ, શૃંગાર, મર્મકારી વચન, ક્રીડા, સુગંધની ઈચ્છા, ઉદુભટ વેષ, હાસ્ય, ગીત, કોક, કામક્રીડા, શય્યા, કુસંબી વસ, રસ સહિત અન્ન, પુષ્ય અને કેશર તથા રાત્રિમાં ઘરથી બહાર જવું. આ સવરને કુલીન અને સુશીલ એવી વિધવા સ્ત્રીઓએ
Page #95
--------------------------------------------------------------------------
________________
દર
શ્રાધ્ધગુણવિવષ્ણુ
નિરતર ત્યાગ કરવા જોઇએ. હું સુદર ભ્રકુટીવાળી સ્ત્રી ! તું તારા પતિ તરફ નિષ્કપટી, નણુ ંઢા તરફ નમ્ર, સાસુ તરફ ભક્તિવાળી, સ્વજના પ્રત્યે સ્નેહવાળી, પરિવાર તરફ્ હતવાળી, શાકયા સાથે હસમુખી, પતિના મિત્રો સાથે (નિષિ) હાસ્ય વચન ખાલવાવાળી અને તેના દુશ્મના પ્રત્યે ખેદ ધરનારી થજે. આ સવ સ્ત્રીઓને પતિ વશ કરવાને મૌષધિરૂપ છે. હવે ગ્રંથકાર પ્રસ્તુત ગુણના ઉપસ’હાર કરતાં ઉપદેશદ્વારા ફળ દર્શાવે છે.
" एवं गृहस्थः सुकलत्रयोगाज्जनेषु शोभां लभते सुखी च ।
देवातिथिप्रीणन पुण्यकर्मा, जनैः परत्रापि गतिं विशुद्धाम् ।। १३ ।। १ શબ્દા— એવી રીતે ગૃહસ્થ સારી સ્ત્રીના યાગથી લાઢામાં શેશભા પામે છે અને સુખી થાય છે. તેમજ દેવ તથા અતિથિને તૃપ્ત કરવારૂપ પુણ્ય કર્માને ઉપાર્જન કરી પરલેાકમાં પણ સુગતિનું ભાજન થાય છે. ૪૧૩૪ માનુસારીના પાંત્રીશ ગુણનુ' પકી ત્રીજા ગુણનું વર્ણન સમાપ્ત થયું.
Page #96
--------------------------------------------------------------------------
________________
चतुर्थ गुण वर्णन. હવે કમેથી પ્રાપ્ત થયેલ “પાપભીરૂ” નામન ચતુર્થ ગુણને વર્ણવે છે.
“પામીરસિ–દીઠેલા અને નહીં દીઠેલા અનર્થોના કારણભૂત કર્મ તે પાપ અને ભય રાખનારને પાપભીરુ કહે છે. તેમાં ચોરી, પરમીગમન અને જુગાર રમવા વિગેરે દેખેલા અનર્થોના કારણે છે તે આ લોકમાં પણ સર્વ મનુષ્યમાં વિડંબનાનાં સ્થાન તરીકે પ્રસિદ્ધ છે. કહ્યું છે કે –
" द्यूताद्राज्यविनाशनं नलनृपा प्राप्तोऽथवा पाण्डवाः मद्याकृष्णनृपश्च राघवपिता पापदितो दृषितः । मांसाच्छ्रेणिकम्पतिश्च नरके चौर्याद्विनष्टा न के
वेश्यातः कृतपुण्यको गतधनोऽन्यस्त्रीमृतो रावणः ॥ १॥" શબ્દાર્થનળરાજા અને પાંડવોએ જુગારના વ્યસનથી પોતાના રાજયને નાશ કર્યો, કૃષ્ણ મહારાજ મતિરાથી નાશ પામ્યા, રામચંદ્રજીના પિતા દશરથ શિકાર કરવાના વ્યસનથી દપિત થયા, શ્રેણિક રાજા માંસના વ્યસનથી નરકે ગયા, ચેરીના વ્યસનથી કેણુ નાશ નથી પામ્યા? કૃતપુણ્ય શ્રેણી વેશ્યાના વ્યસનથી નિધન થઈ ગયો અને રાવણ પરસ્ત્રીગમનના વ્યસનથી મૃત્યુ પાયે ના આ દીઠેલા અનર્થનાં કારણે છે.
શાસ્ત્રમાં કહેલા નરકાદિ દુઃખનું ફળ આપનાર મદિરા અને માંસનું આસેવન કરવા વિગેરે કાર્ય તે નહીં દીઠેલા અનર્થનાં કારણ છે. જે કારણથી નાગમમાં કહેવું છે કે, “હેટા આરંભથી, મોટા પરિગ્રહથી, માંસાહારથી અને પચંદ્રિયને વધ કરવાથી જી આ ચાર પ્રકારે નરકનું આયુષ્ય બાંધે છે.” વળી બીજે ઠેકાણે કહેલું છે કે “ચેંદ્ધિને વધ કરવામાં આસક્ત, માંસાહાર કરવામાં
Page #97
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવરણ આદરવાળા અને મોટા આરંભ તથા પરિગ્રહવાળા જી નરકમ વિષે ઉત્પન્ન થાય છે.” જે બીજી કોઈ રીતે નિર્વાહ થઈ શકતું હોય તે પાપથી ભય રાખનાર પુરુષે માંસાદિના ઉપલક્ષણથી બાવીશ અભક્ષ્ય અને બત્રીશ અનંતકાયનું ભક્ષણ, તેને વેપાર અને પંદર કર્માદાનને પણ વિમળશ્રેણીની પેઠે ત્યાગ કરે જોઈએ, તેમજ ગૃહસ્થાએ હમેશાં પાપથી ભય રાખનાર થવું જોઈએ, કારણ કે પાપભીરુ પુરુષને વિમળની પેઠે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. તેનું ઉદાહરણ આ પ્રમાણે છે
કુશથળ નામે નગરમાં વિમળ અને સહદેવ નામે કઈ એક શેઠના પુત્રો રહેતા હતા. તેમાં વિમળ પાપભીરુ હતું અને સહદેવ તેનાથી વિપરીત સ્વભાવવાળ હતા. તે બન્ને ભાઈઓએ ગુરુ પાસે સમ્યકત્વ મૂળ બાર વ્રત ગ્રહણ કર્યા હતાં. એક વખત બન્ને ભાઈઓ વેપાર માટે દેશાંતર ચાલ્યા. માર્ગમાં મુસાફરાએ વિમળને રસ્તો પૂછો. વિમળે કહ્યું કે હું જાણતું નથી અનુક્રમે બીજા વેપારી એ શ્રાવતી નગરીમાં ઘણે લાભ સાંભળી તે તરફ ગયા, પણ વિમળ શ્રેણી માર્ગમાં ઘણી સૂક્ષ્મ દેડકીઓ જેવાથી શ્રાવસ્તી તરફ ન જતાં કનકપુર તરફ ચાલ્યો. રસ્તામાં જતાં એક ગામમાં ગળી, મીણ, મધ, લુણ અને જુના તલ વિગેરે પાપકારી વસ્તુઓ સસ્તી મળતી હતી પરંતુ પાપથી ભય પામેલા વિમળ ગ્રહણ કરી નહીં. કેટલાક ગામડીઆમાખણ તાવી ઘી આપતા હતા પણ વિમળે કર્યું નહી પરંતુ તેને ગ્રહણ કરવાની ઈચ્છાવાળો સહદેવ ન્હાનું આપતો હતે પણ વિમળે તેમ થવા દીધું નહીં. વળી આગળ ચાલતાં એક ગામમાં માછી લોકેએ જાળ બનાવવા માટે સુતર માગ્યું. સડદેવ તે આપવાને ઉત્સાહવાળો થયે પણ વિમળે આપવા દીધું નહીં. અનુક્રમે બન્ને ભાઈઓ કનકપુર પહોંચ્યા. ત્યાં રસેઇ વખતે કઈ વેપારીએ અગ્નિ માગ્યો પણ વિમળે તે આપે નહીં. તે જોઈ કઈ દેવે વેપારીનું રૂપ કરી પરીક્ષા કરવા માટે અગ્નિ માગ્યું પણ તેણે અગ્નિ નહી આપવાથી કેપયુક્ત થયેલ તે દેવ રાક્ષસરૂપ ધારણ કરી ભય પમાડવા લાગ્યા પણ વિમળ ભય પામ્યો નહીં. પછી રાક્ષસે કહ્યું કે-“અરે! જે તું મને અગ્નિ આપે તે હું તને છેડી દઉં.' વિમળે કહ્યું કે “રાક્ષસ! અગ્નિ ચારે તરફના મુખવાળું શસ્ત્ર છે તેથી શ્રાવકે તેને આપતા નથી ” જે કારણથી કહેલું છે કે, “પાપથી ભય રાખનાર શ્રાવકેએ કદી પણ મધ, માંસ, ઔષધ, મૂળીયાં, શ, અગ્નિ, મુશળ, યંત્ર, તુણ, કા, મંત્ર, મૂળ અને ઔષધિ શ્રાવક આપે અને અપાવે પણ નહીં. કહ્યું છે કે
" न ग्राह्याणि न देयानि पंच वस्तूनि पंडितः ।
अग्निर्विषं तथा शस्त्रे, मद्य मांसं च पञ्चमं ॥२॥"
Page #98
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવરણ
પ શબ્દાર્થ–અગ્નિ, ઝેર, શસ્ત્ર, મદિરા અને પાંચમું માંસ એ પાંચ વસ્તુઓ પંડિત પુરુષએ કેઈને આપવી નહીં અને ગ્રહણ પણ કરવી નહીં. રા
તે કારણથી હું પ્રાણાતે પણ અગ્નિ નહીં જ આપુ. વિમળના આવા વચનો શ્રવણ કરી રાક્ષસનું રૂપ ધારણ કરનાર દેવ તેના પરાક્રમથી સંતુષ્ટ થઈ પિતાના સ્વાભાવિક રૂપને પ્રગટ કરી બે લ્યો કે, “હે વિમળ ! હારી પ્રશંસા સ્વર્ગમાં ઇંદ્ર મહારાજે કરી હતી કે, “વિમળ જે કોઈ બીજે પાપભીરુ પુરુષ છે જ નહીં તે કારણથી તમને ક્ષોભ પમાડવા મેં દેડકી વિગેરે કર્યું હતું પણ તમે ક્ષોભ પામ્યા નહીં માટે તમે વરદાન માગો.” વિમળે વરદાન માગ્યું નહીં તે પણ તે દેવ વિષ હરનાર મણ આપી સ્વર્ગમાં ચાલ્યો ગયો. પછી વિમળ અને સહદેવ કનકપુરમાં ગયા. આ અરસામાં નગરને વિષે પડદે વાગતે હતો કે, “સર્ષથી ડશેલા રાજપુત્રને જે કંઈ જીવાડશે તેને રાજા અડધું રાજ્ય આપશે. એવું સાંભળી વિમળે નિષેધ કર્યો તે પણ સહદેવે પડહને ગ્રહણ સ્પશ) કરી મણિના પ્રભાવથી રાજકુમારનું વિષ ઉતારી દીધું. એટલે રાજાએ તેને અડધું રાજ્ય આપવા માંડયું ત્યારે તે કહેવા લાગ્યું કે, “હારો માટે ભાઈ વિમળ છે તેને આપો.” રાજાએ તેમ કર્યું પણ વિમળે અધિકરણના ભયથી રાજ્ય ગ્રહણ કર્યું નહીં તેથી રાજાએ સહદેવને અર્ધ રાજ્ય અને શ્રેષ્ઠીપદ આપ્યું. પછી અધિકારને પ્રાપ્ત કરી સર્વ ઠેકાણે ન્યાયપૂર્વક વર્તન કરે અને પરોપકારમાં તત્પર એ વિમળ ધમ કરવા લાગ્યા. કહ્યું છે કે
આશા વી િવનં વાનાળાં, હા મોજો મિત્ર સંરક્ષ રા. एषामेते पगुणा न प्रवृत्ताः, कोऽर्थस्तेषां पार्थिवोपाश्रयेण ॥ ३॥"
શબ્દાર્થ–આજ્ઞા, કીર્તિ, ધમપુરુષનું પાલન, દાન, ભાગ અને મિત્રનું રક્ષ) આ છ ગુણે જેના પ્રવર્તમાન થયા નથી તેમને રાજાના આશયથી શું પ્રજન છે? અર્થાત્ જેને રાજાનો આશ્રય હેય તેણે આ છ કાર્યો અવશ્ય કરવાં જોઈએ.
સહદેવ તે રાજ્ય મેળવી લોકોને અત્યંત દુખ આપવા વિગેરે પાપને નિઃશંકપણે કરવા કરવા લાગ્યો. વિમળ તેમ કરતાં અટકાવ કરતા હતા, પણ સહદેવ તેમ કરતાં વિરપે નહીં કારણ કે, “ઉપદેશથી કેઈને સ્વભાવ ફેરવી શકાતું નથી. છ મહિના સુધી વાંસની સુંગળીમાં રાખેલું કુતરાનું પુછડું બહાર
Page #99
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવરણ નીકળ્યું કે પાછું વાંકું ને વાંકું જ રહે છે.” પછી સહદેવને. કોઈ શત્રુએ મારી. નાખ્યો. ત્યાંથી મરણ પામી નરકે ગયે અને વિમળ તે ધમકરી વર્ગમાં ગયો. ત્યાંથી ચ્યવી એક ભવ કરી સાધુ થઈ મોક્ષમાં જશે. ગ્રંથકાર ચતુર્થ ગુણને ઉપસંહાર કરતાં ઉપદેશદ્વારા તેનું ફળ દર્શાવે છે.
" विमलवदिति यः स्यात्यापभीरुप्रवृत्तिः,
सततसदयचित्तो धर्मकर्मैकचित्तः । स सुरनरसुखानि प्राप्य जाग्रद्विवेकः,
कलयति शिवलक्ष्मीनायकत्वं सुखेन ॥ ४ ॥" શબ્દાર્થ-ઉપર જણાવ્યા પ્રમાણે વિમળની પેઠે જે પુરુષ પાપ રહિત પ્રવૃત્તિ કરવાવાળો, નિરંતર દયાળુ હદયવાળે, ધર્મરૂપ કાર્યમાંજ એક ચિત્તવાળે અને સ્કુરાયમાન વિવેકવાળે હેય તે પુરૂષ દેવ અને મનુષ્ય સંબંધી સુખને પ્રાપ્ત કરી મોક્ષરૂપ લક્ષમીના નાયકપણાને કષ્ટ વિના મેળવે છે.
ચતુર્થ ગુણનું વર્ણન સમાપ્ત થયું.
Page #100
--------------------------------------------------------------------------
________________
છે
पंचम गुण वर्णन.
હવે કમથી પ્રાપ્ત થયેલ પ્રસિદ્ધ દેશાચાર અને આચરણ કરવારૂપ - પંચમ ગુણનું વર્ણન કરે છે.
કસિત ર સારા સમાજ તથાપ્રકારના અન્ય શિષ્ટ પુરુને તે આચાર માન્ય હોવાથી લોકરૂઢીમાં આવેલ હોય તેને પ્રસિદ્ધ કહે છે. અને મહાન પુરુષને યોગ્ય ભજન, વસ્ત્ર અને ગૃહકાર્ય વિગેરે નાના પ્રકારની ક્રિયારૂપ આખા દેશને વ્યવહાર તેને દેશાચાર કહે છે. તેવા પ્રસિદ્ધ દેશાચારને સારી રીતે આચરનાર ગૃહસ્થ ધર્મને 5 થાય છે, અર્થાત પર્વોક્ત રીતિથી વર્તન કરનાર પુરુષવિશેષ ધર્મ મેળવવા અધિકારી થાય છે. દેશ-ઉપલક્ષથી પોતાના કુળમાં ઉત્પન્ન થયેલા અને સર્વ ઠેકાણે પ્રસિદ્ધિને પામેલા લેકચાર અને ધર્માચારનું સારી રીતે આચરણ કરનાર હોય, તેનું આચરણ તે તેનાથી વિરુદ્ધ આચારને ત્યાગ કરવાથી થાય છે. કહ્યું છે કે
" लोकः खल्वाधारः, सर्वेषां धर्मचारिणां यस्मात् ।
तस्माल्लोकविरुद्धं, धर्मविरुद्धं च संत्याज्यम् ॥ १ ॥" શયદા–જે કારણથી ખરેખર સમગ્ર ધાર્મિક લોકોને આધાર લેક છે, તે માટે લોકવિરુદ્ધ અને ધર્મ વિરુદ્ધ આચારનો ત્યાગ કરવો જોઈએ. ૧ દેશ અને લોકાદિક વિરુદ્ધ તે આ પ્રમાણે છે – - “દવ્યના પ્રમાણ કરતાં અધિક વેશ રાખનાર, અધિક દ્રવ્ય છતાં હીન વેશ રાખનાર અને પોતે શક્તિ રહિત છતાં શક્તિવાળાની સાથે વેર કરનાર પુરુષનું મહાન પુરુષો ઉપહાસ્ય કરે છે. ચેરી વિગેરેથી દ્રવ્યની આશા બાંધનાર, સારા ઉપામાં શંસય રાખનાર અને પોતાની શક્તિ છતાં ઉદ્યોગ રહિત થનાર પુરુષને લક્ષમી પ્રાપ્ત થતી નથી. રેગી છતાં અપથ્યનું સેવન કરનાર, હિતશિક્ષા આપનાર
Page #101
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્દગુણવિવરણ
ઉપર દ્વેષ રાખનાર અને નિરોગી છતાં ઔષધ ખાનાર પુરુષ ખરેખર મરવાને ઈરછે. છે એમાં સંદેહ નથી. જકાત આપી ઊલટે રસ્તે ચાલનાર, ભેજન વખતે ક્રોધ કરનાર અને પોતાના કુળના અહંકારથી સેવા નહીં કરનાર આ ત્રણને મ દબુદ્ધિ સમજવા. બુદ્ધિહીન છતાં કાર્યની સિદ્ધિ ઇચ્છનાર, દુખી છતાં સુખના મનોરથ કરનાર અને કરજ કરી સ્થાવર મીલકતને ખરીદનાર આ ત્રણેને ભૂખ પુરુષોના સરદાર જાણવા. મનહર સ્ત્રી છતાં પરસ્ત્રીની ઈચ્છા કરનાર, ભોજન તૈયાર છતાં ગમન કરનાર અને નિધન છતાં ગોકી કરવામાં અત્યંત આસક્ત હય, તે પુરુષ મૂખને શિરામણી ગણાય છે. કીમીયામાં દ્રવ્ય જેનાર, રસાયનમાં રસિક થનાર અને પરીક્ષા માટે વિષ ભક્ષણ કરનાર આ ત્રણ અનર્થને પ્રાપ્ત કરે છે. જેના દેશ જાણીતા હોવા છતાં તેની સ્લાઘા કરનાર, ગુણીના ગુણની નિંદા કરનાર અને રાજા વિગેરેનો અવર્ણવાદ બેલનાર પુરુષ તત્કાળ અનર્થનું ભાજન થાય છે. કદિ શ્રમ થયો હોય તે પણ આત્માનું કલ્યાણ ઈચ્છનાર પુરુષે મહિષ, ખર અને ગાયની ઉપર આરોહણ કરવું નહીં. કેદખાનામાં તથા વધસ્થાનમાં, જુગાર રમવાના
સ્થાનમાં, પરાભવના સ્થાનમાં, ભાંડાગારમાં અને નગરના અંતેઉરમાં જવું નહીં. ઈત્યાદિ ઉત્તમ લોકાચારનું સેવન કર્યું હોય તે તેનાથી પ્રાયે કરી આ લેકમાં ખરેખર યશ, મહટાઈ અને શોભા વિગેરેની વૃદ્ધિ થાય છે. તેમજ લોકોને તે માન્ય હોવાથી કરવા ધારેલાં ધર્મકાર્યોની સિદ્ધિ પણ સુખેથી થાય છે, અને જે તે લોકાચારનું ઉલ્લંઘન કરવામાં આવે છે તે દેશના રહેવાસી લે કોની સાથે વિરોધ થવાનો સંભવ હોવાથી ધર્મકાર્યમાં વિશ્ન આવી પડે છે. કહ્યું છે કે
" व्यलीकमस्तु मा वास्तु, लोकोक्तिस्तु सुदुस्सहा ।
भज्यतां भाजनं मा वा, टणत्कारस्तु मारयेत् ॥ २ ।।" શદાર્થ—અસત્ય હોય અથવા તે સત્ય હોય પરંતુ લોકોક્તિ તે અતિ દુકસા હોય છે. પાત્ર (વાસણ) ભાંગે કે ન ભાંગો પણ લોકો તે ટકોરે મારે છે જ
જક્તિને લોક કહે છે અને તે પ્રવાહથી શાશ્વત છે, તેને આ ચારથી વિરુદ્ધ હોય તેને લોકવિરુદ્ધ જાણવું. કાચાથી વિરુદ્ધ કરનાર મનુષ્ય એકદમ લઘુતાને પ્રાપ્ત થાય છે અને લઘુતાને પ્રાપ્ત થયેલ મનુષ્ય પણ તરણાની પેઠે નકામો થાય છે. પિતાના રથાનમાં સંતુષ્ટ થયેલા ત્રણસો ને ત્રેસઠ પાખંડીઓ હમેશાં જે લોકાચારનું પાલન કરે છે, તે લેકાવાર કેવી રીતે લઘુ થાય? જ્યારે સર્વ પ્રકારના
Page #102
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવરણ સંગને ત્યાગ કરનાર મુનિઓ પણ શરીર અને સંયમનું રક્ષણ કરવા માટે લેકાચારને અનુસરે છે ત્યારે બીજાની તે ગણત્રી જ શી ? ઘણા લોક સાથે વિરોધ રાખનારને સંસર્ગ કરે, દેશાચારનું ઉલ્લંઘન કરવું, શક્તિ ઉપરત ભેગા કરે, દાનાદિકનો નિષેધ કરે, સંત પુરુષોને કષ્ટ આવે ખુશી થવું અને શક્તિ છતાં તેમના કષ્ટને દૂર કરવા ઉપાય ન કરે, ઈત્યાદિ બીજાં પણ કેટલાંએક વિરુદ્ધ કાર્યો જાણી લેવાં. હવે ગ્રંથકાર પંચમ ગુણને ઉપસંહાર કરતાં ઉપદેશદ્વારા ફળ દર્શાવે છે.
" समाचरन शिष्टमतस्वदेशाचार यथौचित्यवशेन लोके । सर्वाभिगम्यो लभते यशांसि, स्वकार्यसिद्धिं च गृहाश्रमस्थः । ३॥":
શબ્દાર્થ-ગૃહસ્થાશ્રમમાં રહેલો પુરુષ શિષ્ટ પુરુષને માન્ય એવા પિતાના દેશાચારને યોગ્ય રીતે આચરણ કરતે લેકમાં સર્વને માનનીય થાય છે અને યશ તથા પિતાના કાર્યની સિદ્ધિને પણ મેળવે છે.”
Page #103
--------------------------------------------------------------------------
________________
षष्ठ गुण वर्णन.
અનુકમથી આવેલા “કેઈને પણ અવર્ણવાદ નહીં બલવા રૂપ છઠ્ઠા ગુણને વર્ણવે છે.
“ સગવાહીન વાકવિ –અવણ એટલે નિંદા, તેને બેલવાના સ્વભાવવાળે પુરુષ અવર્ણવાદી કહેવાય છે. તેવા અવર્ણવાદને કઈ પણ ઠેકાણે બોલનાર છે હેય અર્થાત જઘન્ય, મધ્યમ અને ઉત્તમ ભેજવાળા પ્રાણીઓને પણ અપવાદ બેલનાર ન હોય, કેમકે બીજાને અવર્ણવાદ બોલવામાં ઘણા દેષ રહેલા છે. તેને માટે કહ્યું છે કે
" परपरिभवपरिवादादात्मोकर्षाच्च बध्यते कर्म ।
नीचेर्गोत्रं प्रतिभवमनेकभवकोटिदुर्मोचम् ॥१॥" | શબ્દાર્થ-બીજાનો પરાભવ તથા અપવાદ અને પિતાને ઉત્કર્ષ કરવાથી પ્રત્યેક ભવમાં અનેક વિકેટિથી પણ છૂટી ન શકે તેવું નીચ ગોત્રકર્મ બંધાય છે.
પિતાની પ્રશંસા, બીજાની નિંદા, મહાન પુરુષના ગુણને વિષે મત્સર અને સંબંધ વગર બેલવું એ સવે આત્માને નીચે પાડે છે. બીજાને અવર્ણવાદ કરવાથી ખર, નિંદા કરનાર શ્વાન, પરનું ખાનાર કૃમિ અને બીજાના ઉપર દ્વેષ રાખનાર કીડીપણે ઉત્પન્ન થાય છે. પરના અછતા અથવા તે છતા પણ દે કહેવાથી અને સાંભળવાથી કંઈ પણ ગુણ થતું નથી, પણ કહેનાર ઉપર વેર વધે છે અને સાંભળનારની અત્યંત કુબુદ્ધિ થાય છે. ઉત્તમ પુરુષની મતિ દૂષણને પ્રાપ્ત થતી નથી, અર્થાત દૂષણ તરફ લક્ષ આપતી નથી. મધ્યમ પુરુષની મતિ દૂષણને સ્પર્શ કરે છે, પરંતુ દૂષણને પ્રગટ કરતી નથી. અધમ પુરુષ દૂષણ જઈબીજા પાસે પ્રગટ કરે છે અને અધમાધમ પુરુષ તે દૂષણ જોઈ એકદમ બૂમ પાડી ઊઠે છે. પિતાનો ગુણ અને બીજાને દેષ કહેવા માટે, પરની યાચના કરવા માટે અને યાચકને
Page #104
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવરણું નિરાશ કરવા માટે સત્પરુષોની જિહુવા જડ બની જાય છે, અર્થાત આવા પ્રસંગે સપુરુષો મૌન જ ધારણ કરે છે, કારણ કે પરની નિંદા કરવી એ એક મહાન પાપ છે. વળી વધારે આશ્ચર્ય તે એ છે કે પોતે નહીં કરેલાં પણ બીજાના પાપે. નિંદા કરનારી વૃધ્ધ બ્રાહ્મણીની પેઠે, નિંદા કરનારને લાગુ થાય છે. તે વૃદ્ધ બ્રાહ્મણનું દષ્ટાંત આ પ્રમાણે છે
કેઈ સારા ગામમાં દાનેશ્વરી અને કપ્રિય સુંદર નામે શ્રેણી રહેતે હતે. કહ્યું છે કે –“પ્રજાને દાતા જ પ્રિય હોય છે, પણ ધનવાન પ્રિય હેતું નથી. જોકે આવતા વર્ષાદને ઈચ્છે છે, પણ સમુદ્રને કઈ ઈચ્છતું નથી.” અર્થાત જેમ વર્ષો જળ આપીને, અને દાતા દાન આપીને, પ્રાણીઓના પ્રાણનું રક્ષણ કરે છે, તેથી લકે તે બન્નેને ઈચ્છે છે તેમ સમુદ્ર પાસે પુષ્કળ જળ અને ધનવાન પાસે પુષ્કળ દ્રવ્ય છતાં કેઈના ઉપયોગમાં આવતું નથી, તેથી લોકે આ બંનેને ઈચ્છતા નથી.
તે સુંદર શેઠની એક પાડોશણ બ્રાહ્મણી શેઠની આ પ્રમાણે નિંદા કરવા લાગી કે “આ શેઠને ઘેર પરદેશી લોકો આવે છે, અને તે આ શેઠને ધમી જાણી પિતાનું દ્રવ્ય થાપણ મૂકી જાય છે, અને કેટલાએક આ શેઠને વ્યાજે આપી જાય છે. જ્યારે તે પરદેશમાં મરણ પામે છે ત્યારે આ શેઠને ઘેર ઉત્સવ થાય છે, માટે એ ધર્મી છે તે જાણ્યો.” એક વખત રાત્રિના સમયમાં સુધાથી પીડાયેલે કોઈ કાઉંટિક (યાત્રાળુ) સુંદર શેઠને ઘેર આવ્યો, પણ તે વખતે આ શેઠના ઘરમાં ભોજન કે પાન કરવા જેવું કાંઈ હતું નહિં, તેથી તે દાન વ્રતને ધારણ કરનાર દાતાએ ભરવાડણને ઘેરથી છાશ લાવી તેને પાઈ. આથી તે અચાનક મરણ પામે; કારણ કે ભરવાડણના મસ્તક ઉપર રહેલા છાશના ભાજનમાં સમડીએ નીચે પકડી રાખેલા મોટા સપના મુખમાંથી પડેલા ઝેરથી તે છાશ મિશ્રિત થયેલી હતી. સવારમાં તે કાર્પેટિકને મરણ પામેલો જોઈ તે વૃદ્ધ બ્રાહ્મણ ખુશી થઈ કહેવા લાગી કે, “ દ્રવ્યના લેભથી વિષ આપનાર આ દાતાનું ચરિત્ર જોયું કે?' આ અરસામાં તે યાત્રાળુની હત્યા ભમે છે અને વિચાર કરે છે કે હું કેને વળગું? દાતાનો આત્મા નિર્મળ છે, સર્ષ અજાણ અને પરવશ છે, સમડી પણ સપને ભક્ષણ કરનારી છે અને ભરવાડણ અજાણ છે તે મારે કોને વળગવુ ?' એવી રીતે વિચાર કરતી હત્યા તે નિંદા કરનારી બ્રાહ્મણને વળગી પડી, એટલે તે તત્કાળ
શ્યામ, કુબડી અને કુષ્ઠ રોગથી દુષિત થઈ ગઈ. પછી આકાશમાં રહેલી હત્યાએ લેને આ પ્રમાણે કહ્યું કે
Page #105
--------------------------------------------------------------------------
________________
છે !
"
શ્રાધ્ધગુણવવરણ “સુમિનયુકન ક્રિશ્વિ, વાર્તા નનની હરિ !
कण्ठतालुरसनाभिरुजता, दुर्जनेन जननी व्यपाकृता ॥ २॥" - શબ્દાર્થ–માતા બાળકની વિષ્ટાને કુટેલા ઘડાના ઠીંકરથી દૂર કરે છે, પણ કંઠ, તાળુ અને જિહવાથી અવર્ણવાદરૂપ વિષ્ટાને બહાર ફેંકનાર દુર્જને તે માતાને પણ હરાવી છે. ૨
તે કારણથી ઉપર જણાવ્યા પ્રમાણે સમગ્ર લોકને પણ અણુવાદ કલ્યાણકારી નથી, તે “ જ્ઞાહિg વિરોવર છે એ વચનથી ઘણા લોકોને માન્ય એવા રાજા, મંત્રી, દેવ, ગુરુ અને સંઘ વિગેરેને અવર્ણવાદ કેવી રીતે કલ્યાકારી થાય? અર્થાતુ ન જ થાય. રાજાદિકને અવર્ણવાદ બોલવાથી આ લેકમાં દ્રવ્યાદિકને વિનાશ અને ભવાંતરમાં નીચ ગેત્ર તથા કલંક વિગેરે દેષની પ્રાપ્તિ થાય છે. તેને માટે જૈનાબમમાં આ પ્રમાણે છે
“પિતાનું હિત ઈચ્છનાર પુરુષે અસત્ય, અભ્યાખ્યાન (કલંક), ચુગલી અને મર્મભેદક વિગેરે દુઃખનાં કારણભૂત વચન બેલવાં જ ન જોઈએ. પંડિત પુરુષએ બીજાનો છતે દે ષ પણ ન કડવો જોઈએ, તે લોકોને વિષે પ્રગટ અથવા તે છાને એ અવિઘ કાન દેષ તે બોલાય જ કેમ? જે દુબુદ્ધિ બીજા પુરુષને કલંક આપે છે, તે પુરુષ આ લોકમાં નિંદનીક થાય છે અને ભવાંતરમાં તીવ્ર દુને મેળવે છે. જે દુષ્ટમતિ માત્સર્યના દેષથી પાંચ સમિતિ યુક્ત, શુદ્ધ ભાવયુકત અને બ્રહ્મચર્ય યુક્ત યતિને (સાધુને) કલંક આપે છે, તે અતિ તીવ્ર પાપને ઉપાર્જન કરી, પૂર્વ ભવમાં મુનિને કલંક આપનારી સીતાની પેઠે અનંત દુઃખને પામે છે.” તે વિષે સીતાનું દષ્ટાંત આ પ્રમાણે છે –
આ ભરતક્ષેત્રમાંમિણાલકુંડ નામનગરમાં શ્રીતિના પુરહિત રહે હતો. તેને સરસ્વતી નામે સ્ત્રી હતી, અને તે બન્નેને વેગવતી નામે એક પુત્રી હતી. એક વખત તે નગરના ઉદ્યાનમાં એક મુનિશ્રી પધાર્યા. પ્રતિમા રૂપ કાઉસ્સગ ધ્યાનમાં રહેલા તે મુનિશ્રીને લોક ભકિત પૂર્વક વદન કરવા લાગ્યા. તે જોઈ ખોટા મત્સરથી વેગવતી લોકોને કહેવા લાગી કે “ બ્રાહ્મણને છોડી આ મુંડ પાખંડીને કેમ પૂજે છે?મેં આ સાધુને સ્ત્રીની સાથે ક્રીડા કરતાં જોયા છે” એ પ્રમાણે મુનિ ઉપર વેગવતીએ અસત્ય કલંકનો આરોપ મૂક્યા. તેથી ભેળા લોઠો મુનિશ્રીની પૂજા કરતા અટકયા. મુનિશ્રીએ પણ પિતાના ઉપર લોકોને અભાવ જોઈ તે અસત્ય કલંકના આરેપને જાણી લીધે. પછી તેમણે “મારા નિમિત્તે જિનશાસનની
Page #106
--------------------------------------------------------------------------
________________
૭૩
શ્રાદ્ધગુણવિવરણ હાનિ ન થાઓ.” એ વિચાર મનમાં રાખી “જયાં સુધી આ કલંક ઉતરે નહીં ત્યાં સુધી હારે ભેજન કરવું નહીં” એવી પ્રતિજ્ઞા કરી કાઉસ્સગ ધયાને રહ્યા. પછી શાસનદેવની સહાયથી વેગવતીના શરીરમાં અતિતીવ્ર વેદના ઉત્પન્ન થઈ, અરતિ પ્રગટ થઈ અને તત્કાળ તેનું મુખ શૂન્ય થઈ ગયું. પછી તેને પશ્ચાત્તાપ થવાથી સાધુ પાસે જઈ સર્વ લેકની આગળ પોતાના આત્માની નિંદા કરતી બેલી કે, “મેં દ્વેષભાવથી સાધુને ખોટું કલંક ચડાવ્યું છે. એ પ્રમાણે કહી મુનિને ખમાવી તેમને પગે લાગી. પછી શાસનદેવે સજજ કરેલી વેગવતી ધર્મ - સાંભળી દીક્ષા અંગીકાર કરી તેને ચિરકાળ પાળી સૌધર્મ દેવલોકે દેવી થઈ. ત્યાંથી એવી જનકરાજાની પુત્રી સીતા નામે થઈ. પૂર્વભવમાં બેટું આળ આપ્યું હતું તેથી સીતા અહિં કલંકને પાત્ર થઈ. પછી કલંકથી મુક્ત થયેલા સાધુની પણ
કોએ પૂજા કરી અને જિનશાસનની પ્રભાવના થઈ. વળી જે બીજાના અવર્ણવાદ સાંભળે છે તે પણ પાપી ગણાય છે. કહ્યું છે. કે – "निवार्यतामालि ! किमप्ययं बटुः, पुनर्विवक्षुः स्फुरितोत्तराधरः। न केवलं यो महतां विभाषते, शृणोति यस्मादपि यः स पापभाक् ।। ३ ।।"
શબ્દાર્થ–હે સખી! ઉપરના સ્કુરાયમાન હેઠવાળા અને કાંઈ પણ બીજી વખત કહેવાની ઈચ્છાવાળા આ બટુકને નિવારણ કર, કારણ કે જે મહાન પુરુની નિંદા કરે છે તે એક જ પાપી ગણાય છે એમ નહીં પરંતુ જે નિંદા સાંભળે છે તે પણ પાપને ભાગી ગણાય છે. ૩
આ ગુણની સમાપ્તિ કરતાં ગ્રંથકાર મહાશય ઉપદેશદ્વારા આ ગુણને મેળવનાર ગૃહસ્થઘમને એગ્ય થાય છે એમ દર્શાવે છે.
" इत्थं सदा निन्द्यमवर्णवादं, त्यजन्परेषां श्रवणं च तस्य।
जगज्जनलाध्यतया गृहस्था, सद्धर्मयोग्यो भवतीह सम्यक् ॥ ४॥"
શબ્દાર્થ–ઉપર જણાવ્યા પ્રમાણે નિરંતર નિંદવા યોગ્ય એ બીજાને અવગણવાદ અને તેનું શ્રવણ બનેને ત્યાગ કરતે ગૃહસ્થ જગતના લોકોને પ્રશંસા ની થશી આ લેકમાં સારી રીતે સદ્ધર્મને ચોગ્ય થાય. ૪
Page #107
--------------------------------------------------------------------------
________________
सप्तम गुण वर्णन
હવે કમબસ સપ્તમ ગુણનું વર્ણન કરે છે.
છે અને નિર્વમાવિર્જિતનિતિન –ગૃહસ્થ અનેક પસવાનિકળવાના દ્વારથી રહિત મકાનવાળે છે, કારણ કે જે ઘરમાં પેસવા નિકળવાનાં ઘણાં દ્વાર હેય તે જેઓના આગમન અને પ્રવેશની ખબર પડતી નથી તેવા દુષ્ટ લોકોના આવવાથી સ્ત્રી વિગેરેને પરાભવરૂપ ઉપદ્રવ થાય છે. આ ઠેકાણે ઘરનાં અનેક દ્વારેને નિષેધ થવાથી ગૃહસ્થ નિયમિત દ્વારથી સારી રીતે રક્ષણ કરાએલા ઘરવાળો હે જોઈએ એ અહિં તાત્પર્ય છે. તેવા પ્રકારના ઘરને પણ અનુચિત સ્થાનમાં નહિં બાંધતાં ઉચિત સ્થાનમાં જ બાંધવું યુક્ત છે. તે સ્થાન આ પ્રમાણે છે. શલ્ય (અસ્થિ), રાખ, ખાતર વિગેરે દેષ અને નિષેધ કરેલ આયથી રહિત હેય તથા ઘણી દૂર્વા, અંકુરા, દર્ભને ગુરછ, સુંદર વર્ણ તથા ગંધવાળી માટી હાય, સારા સ્વાદયુક્ત પાણીને ઉદ્દગમ હોય અને નિધાનવાળું હોય તેને રેગ્ય સ્થાન કહે છે. કહ્યું છે કે
" शीतस्पर्णोष्णकाले याऽत्युष्णस्पर्शा हिमागमे ।
वर्षासु चोभयस्पर्शा, सा शुभा सर्वदेहिनाम् ॥ १॥" શબ્દાર્થ ઉષ્ણ કાળમાં શીત સ્પર્શવાળી, શીત કાળમાં ઉણુ સ્પર્શ વાળી અને વર્ષો બાતુમ ઉણુ તથા શીત એ બને સ્પર્શવાળી હોય તે ભૂમિ સર્વ પ્રાણીઓને કલ્યાણકારી થાય છે. ૧
પ્રથમ ભૂમિને એક હસ્તપ્રમાણ બેદી પછી તે ખાડાને તે રેતીથી પૂરી દેતા જે રેતી વધી પડે તે શ્રેષ્ઠ, ઓછી રહે તે હીન અને બરોબર થાય તે સાધારણ (મયમ) ભૂમિ સમજવી. જે જમીનમાં વાવેલી ડાંગર વગેરે ત્રણ દિવસમાં, પાંચ
Page #108
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવરણ
૭૫ દિવસમાં અને સાત દિવસમાં ઉગે તે ભૂમિ અનુક્રમે ઉત્તમ, મધ્યમ અને હીન એમ ત્રણ પ્રકારની છે અથવા જે જમીન દિગમૂઢ કરનારી ન હોય, અર્થાત જે જમીનમાં ઊભા રહેવાથી દિશાઓની ચોકકસ ખબર પડતી હેય, ચારેબાજુ સરખી હોય, સુંદર આકૃતિ હોય, ત્રીજે દિવસે બીજને ઉગાડવાવાળી હોય અને પૂર્વ, ઈશાન તથા ઉત્તર દિશા તરફ જળાશય યુક્ત હોય તે જમીન શ્રેષ્ઠ ગણાય છે; ઈત્યાદિ રથાન માટે અન્ય શાસ્ત્રથી જાણું લેવું. સ્થાનના ગુણદોષનું જ્ઞાન તે શકુન, સ્વપ્ર, દેવપ્રશ્ન અને નિમિત્ત વિગેરેના બળથી થાય છે. સ્થાન સંબંધી નિષેધ તે આ પ્રમાણે છે.
“જે સ્થાનમાં વૃક્ષ અને ધ્વજા વિગેરેની પહેલા તથા છેલ્લા પારસિવાયની બીજા અને ત્રીજા પહેરની છાયા પડતી હોય તે તે છાયા નિરંતર દુખ આપનારી થાય છે. ખજુરી, દાડમ, કેળ, બેરડી અને બીજેરાનું વૃક્ષ જે ઘરમાં ઉત્પન્ન થાય છે તે ઘરને મૂળથી નાશ થાય છે. ઘરમાં દૂધવાળું વૃક્ષ હોય તે તે લક્ષમીને નાશ કરનાર, કાંટાવાળું વૃક્ષ હોય તે શત્રુથી ભય આપનાર અને ફળ આપનાર વૃક્ષ હોય તો સંતાનને નાશ કરનાર થાય છે. તેથી આ વૃક્ષના કાષ્ઠને પણ ત્યાગ કરે. કેઈ કહે છે કે ઘરની પૂર્વ દિશાએ વડ, દક્ષિણ તરફ ઉમરડો, પશ્ચિમ દિશાએ પીપળે અને ઉત્તર તરફ પીંપર હેય તે તે પ્રશંસનીય છે. ગૃહસ્થ તીર્થંકરની પીઠ, શંકર તથા સૂર્યની દૃષ્ટિ, વાસુદેવની ડાબી બાજુ અને બ્રહ્માની દક્ષિણ બાજુને ત્યાગ કરી મકાન બંધાવે.” બીજે સ્થળે પણ કહેલું છે કે, “જિનેશ્વરની પીઠ, સૂર્ય તથા શંકરની દષ્ટિ અને વિષ્ણુની વામ બાજુને ત્યાગ કરવો જોઈએ. ચંડી સર્વ દિશાએ અશુભ છે, અને બ્રહ્મા સર્વથા ત્યાગ કરવા યોગ્ય છે. અરિહંતની દષ્ટિ તથા દક્ષિણ બાજુ અને શંકરની પીઠ તથા વામ બાજુ હોય તે કલ્યાણ કરનાર, અને તેથી વિપરીત દિશામાં હોય તે ઘણું દુઃખ આપનાર થાય છે. પરંતુ જે વચમાં માર્ગ હેય તે કાંઈ પણ દેષ લાગુ થતા નથી. સ્થાન સારું હોય તે પણ ઘર નિર્દોષ કરવું જોઈએ.” કહ્યું છે કે
" पुरिसव्व गिहस्संगं, हीणं अहिअं न पावए सेाहं ।
तम्हा सुद्धं कीरइ, जेण गिहं हवइ रिद्धिकरं ॥ २॥" શબ્દાર્થ-ન્યૂનાધિક શરીરવાળા પુરુષની પેઠે ઘરનું શરીર જૂનાધિક હોય તે શોભા પામતું નથી, તેથી જો ઘર નિર્દોષ કર્યું હોય તે તે દ્ધિ કરનાર થાય છે.
વળી “હળ, યાન, મંત્રી, અરઘટ, યંત્ર, કાંટાળું વૃક્ષ, પાંચ જાતનાં ઉંબર વૃક્ષ અને દૂધવાળાં વૃક્ષ એ સર્વનાં કાષ્ઠ ઘર બંધાવનાર ગૃહસ્થ ત્યાગ કરવાં જોઈએ.
Page #109
--------------------------------------------------------------------------
________________
શ્રાધ્ધગુણવિવરણ બીજોરી, કેળ, દાડિમ, બીર, દેહલિ, આંબલી, બાવળ, બોરડી અને ધરાના કાઈનો પણ ત્યાગ કરે. ઉપર જણાવેલા વૃક્ષનાં મૂળીયાં પડવાને લીધે જેના ઘwાં ગયાં હોય, અને તેમની છાયા જેના ઘર ઉપર પડતી હોય તેના કુળને નામ છે. પાષાણમય તંભ, પાટડા, છત, બારસાખ અને ઉત્તરંગ એ સર્વે ગૃહષ્ણને હાનિકારક છે, પણ ધર્મસ્થાનમાં સુખ આપનાર છે. પાષાણુમય અસહ કે ઘરમાં કાષ્ઠના ખંભાદિકને અને કષ્ટમય પ્રાસાદ કે ઘરમાં પાષણના સ્તાકિને ગ્રહસ્થાએ પ્રયત્નથી ત્યાગ કર જઈએ. દેવમંદિર, કૃપા વાપિકા, સ્મશાન, મઠ અને રાજમંદિરના પાષાણુ, ઈટ અને કાઇ ગૃહસ્થ બાંધકામમાં સરસવમાત્ર પણ લવાં ચાન્ય નથી. ગળાકાર, ખૂણારહિત, સાંકડું, એક બે કે ત્રણ ખૂણાવાળું અને દક્ષિણ તથા વામ બાજુ દીર્ઘ હોય એવા ઘરમાં વાસ કરવા યોગ્ય નથી. જે ઘરનાં દ્વાર આપોઆપ બંધ થાય છે અને ઉઘડે છે તે અશુભ ગણાય છે અને ઘરનાં મૂળ દ્વારમાં ચિત્ર તથા કળશ આદિની વિશેષ શોભા કરવી તે શુભ ગણાય છે. જોડણીના નાટક, ભારત, રામાયણ, રાજાના કુટું, ઋષિચરિત્ર અને દેવચરિત્રનાં ચિત્રે ઘર ઉ૫૨ ચિતરવાં યોગ્ય નથી. ફળયુક્ત વૃક્ષ, પુષ્પ, વેલડી સરસ્વતી, નવનિધન યુક્ત લક્ષી, કળશ, વધામણાં અને સ્વપ્નોની શ્રેણિ એ મકાન ઉપર ચિતય હોય તે તે શુભ ગણાય છે. મકાન પૂર્વ તરફ ઉન્નત હેય તે દ્રવ્યની હાનિ કરનાર, દક્ષિણ તરફ ઉન્નત હેય દ્રવ્યની સમૃદ્ધિ કરનાર, પશ્ચિમ તરફ ઉન્નત હેય તે વૃદ્ધિ કરનાર અને ઉત્તર તરફ ઉન્નત હોય તે વસ્તીને નાશ કરનાર થાય છે. નગર કે આમના ઈશાનાદિક કેણુમાં ઘર બાંધવું નહીં, કારણ કે તે પુરુષને માટે અશુભ ગણાય છે પણ અંત્યજ જાતિને માટે તે ઋદ્ધિ કરનાર થાય છે.” વળી ઘરમાં લક્ષમીની વૃદ્ધિ કરવાને ઉપાય આ પ્રમાણે છે–
જે ઘરમાં વેધાદિક દેષ ન હોય, સઘળો કાટમાલ ન હોય, ઘણાં દ્વાર ન હોય, ધાન્યને સંગ્રહ હય, જ્યાં દેવતા પૂજાતા હોય, આદરાવક ઉરચય થત હોય, રક્ત વર્ણની યવનિકા હોય, સારી રીતે ઘરને કચરે હર થતું હોય, મેટા નાના વિગેરેની સારી વ્યવસ્થા હોય, સૂર્યનાં કિરણે પ્રવેશ ન કરતા હોય, દીપક બળતું હોય, રોગીનું પાલન થતું હોય અને શ્રમ પામેલાની ચાકરી થતી ‘હોય તેવા ઘરમાં લક્ષમી વાસ કરે છે.”
ઘરની વ્યવસ્થા નાચે જણાવ્યા પ્રમાણે હોવી જોઈએ. તેને માટે વિવેકવિલાસમાં કહ્યું છે કે
Page #110
--------------------------------------------------------------------------
________________
બાદગુણવિજાણુ " पूर्वस्यां श्रीगृहं कार्य-माग्नेय्यां च महानसम् । શયનં શિણાં તુ, મૈચામgવાવિકમ 1 રૂ . भुजिक्रिया पश्चिमायां, वायव्यां भान्पसङ्ग्रहः ॥
સત્તા કરાશાન-મીરાખ્યાં સેવતામ છ Im શબ્દાર્થ-લક્ષ્મીનું સ્થાન પૂર્વ દિશામાં, રસોડું અગ્નિ કેશુમાં, શાન દક્ષિણ દિશામાં, શાદિક નૈઋત્ય કોણમાં, ભજન ક્રિયા પશ્ચિમ દિશામાં, થાય સહ વાકેશુમાં, જળનું સ્થાન ઉત્તર દિશામાં અને દેવમંદિર ઈશાનકેથયાં કરવું. ૩-૪
વળી સથાન કેવા પ્રકારનું હોવું જોઈએ, તે સ્પષ્ટ રીતે દર્શાવે છે.
અતિ પ્રગટ અને અતિ ગુપ્ત સ્થાનને નિષેષ હોવાને લીધે સ્થાન અતિ પ્રગસ્ટ, અમે અતિ ગુપ્ત ન હોવું જોઈએ. તેમાં અતિ પ્રગટ હોય તે નિશ્ચ સમીપમાં બીજો થર ન હોવાને લીધે અને ચારે તરફ ખુલ્યું હોવાને લીધે ચેરાદિકથી પરાભવ થાય અને અતિ ગુપ્ત હોય તે ચારે તરફના બીજા મકાનેથી ઘેરાયેલું હોવાને હાશિવાને પામતું નથી, અને અગ્નિ વિગેરેના ઉપદ્રવ વખતે મકાનમાં મુશ્કેલીથી પેસી કે નિકળી શકાય છે.
વળી મકાન કેવા થાનમાં હોવું જોઈએ તે બતાવે છે.
“તુતિ કરે છે. જ્યાં સુંદર શીલ વિગેરેથી અલંકૃત પાડોશી વણાતા હોય તેવા સ્થાનમાં મકાન હોવું જોઈએ. જે ખરાબ શીલ[આચારવાળા પાડોશી હોય તે ખરેખર તેમના આલાપ સાંભળવાથી અને ચેષ્ટા વિગેરે જેવાથી સારી પુરુષવા પણ ગુણની હાનિ આપોઆપ થઈ જાય છે. ઉત્તમ સાધુના ઉપાશયની પાસે રહેલા હાથીને સાધુના દર્શનથી દયાના પરિણામ થયા હતા, અને પાછળથી સકરીના રહેઠાણ પાસે કરેલી હસ્તીશાળામાં રહેવાથી તે જ હાથી દયા રહિત થયે હતે. વળી ગાયો ચરાવનાર સંગમને સારા પાડોશીને વેગ મળવાથી તે પરલોકમાં શાલિભદ્રપણે ઉત્પન્ન થયો હતે.
આગમમાં નિષેધ કરેલા દુષ્ટ પાડેશીઓ તે આ પ્રમાણે છે – "खरिया तिरकरवजोणी, तालायरसमणमाहणसुसाणा । वग्गुरियनाहगुम्मिय, हरिमु पुलिन्दमच्छिधा ॥ ५॥
Page #111
--------------------------------------------------------------------------
________________
G૮
શ્રાદ્ધગુણવિવરણ जूयारवेसं नड नट्ट भट्ट तह कुम्मकारीणं । સંવાાં નિષ્ણાં, ઘટ્ટા ૨ મિત્ત ૨ | હ ?
શબ્દાર્થ –દાસી, તિયાથી પિષણ કરનાર, તાલાચર (તાબોટા પાડીને ફરવાવાળા મશ્કરા], સાધુ, બ્રાહ્મણ, મશાન, મૃગલાં વિગેરે ફાંસામાં નાંખનાર (પારધી), વ્યાધ, શિકારી વિશેષ (જનાવરોની મદદથી શિકાર કરનાર), હરિકેશ ચંડાલ વિશેષ, ભિલ્લલક, માછી, જુગારી, વેશ્યા, નટજાતિ વિશેષ, ભાટ અને કુકર્મ કરવાવાળા પુરુષના ઘર તથા દુકાનને પાડેશ અને મૈત્રીને સર્વથા ત્યાગ કર જોઈએ. ૫-૬
વળી ઘર દેવળની પાસે હોય તે દુઃખ, ચતુષ્પથચિોકમાં હોય તે હાનિ, ધૂર્તના મકાન પાસે હોય તો પુત્રનાશ અને મંત્રીના મકાન પાસે હોય તે દ્રષ્યને નાશ થાય છે. મૂર્ખ, અધમ, પાખંડી, મર્યાદારહિત, ચેર, રેગી, ક્રોધી,અંત્યજ, અહંકારી, ગુરુની શય્યા સેવનાર, શત્રુ, સ્વામિવંચક, શિકારી અને સાધુ, સ્ત્રી તથા બાળકને ઘાત કરનાર અધમ પુરુષોને પાડશ આત્માનું હિત ઈચ્છનારા બુદ્ધિમાન પુરુષે ત્યાગ કર જેઈએ. ખરાબ પાડોશીને વિષે અંબિકાનું ઉદાહરણ નીચે પ્રમાણે છે:
શ્રી ગિરનાર પર્વતની નજીક કુબેરપુરમાં દેવભટ્ટ અને દેવીલાને પુત્ર સોમભટ્ટ નામે બ્રાહ્મણ રહેતો હતો. તેને સ્વભાવથી જ દાનપ્રિય અંબિકા નામે ભાર્યા હતી. તે બન્નેને સિદ્ધ તથા બુદ્ધ નામે બે પુત્રો હતા. એક વખતે શ્રાદ્ધના દિવસે અંબિકાએ એક માસના ઉપવાસી સાધુને ભક્તિ, શ્રદ્ધા અને આનંદથી દાન આવ્યું. અંબિકાના તે દાનને જોઈ જાણે સાક્ષાત્ રાક્ષસી જ હોય નહીં અને જાણે કલહની મૂત્તિ જ હાય નહીં, એવી તેની કેઈક પાડોશણ ઊંચે હાથ કરી એકદમ ઘરમાંથી નિકળી મોટા શબ્દોથી જેમતેમ બેલવા લાગી. તે અરસામાં કોઈ ઠેકાણે ગયેલી તેની સાસુ આવી પહોંચી. તે પાડોશણના વચને સાંભળી ક્રોધયુક્ત થયેલી તેની સાસુએ સેમભટ્ટને જણાવી દીધું. એમભટ્ટ બેલ્યો કે “અરે પાપિણી ! હજુ સુધી કુળદેવતાની પૂજા થઈ નથી, પિતૃપિંડ ભર્યા નથી અને બ્રાહ્મણે પણ જમાડ્યાં નથી અને તે આ શું કર્યું? ”ઈત્યાદિ આક્રોશ વચનેથી તિરસકાર કરી ઘરમાંથી કાઢી મૂકી અંબિકા પણ પોતાના બે પુત્રને લઈ એકદમ ત્યાંથી નિકળી ગઈ. ગામમાં કોઈપણ ઠેકાણે સ્થાન નહીં મળવાને લીધે નગરની બહાર જતાં ચાલવાથી થાકી ગયેલી અંબિકા પાસે તેના બન્ને પુત્રોએ જળ માગ્યું. આગળ એક શુષ્ક સરોવર
Page #112
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધ્ગુણવિવરણુ
૭૯
જોવામાં આવ્યું, તે તેના શીળના પ્રભાવને લીધે જળથી ભરાઇ ગયું, અને એક શુષ્ક આમ્ર વૃક્ષ હતું . તે પણુ ફળ યુક્ત થઈ ગયું. હવે જળ તથા ફળ વિગેરેથી: સુખી થયેલી અંખિકા આમ્ર વૃક્ષની છાયામાં વિશ્રામ લે છે તેટલામાં ઘરમાં ગયેલી તેની સાસુ શીળના મહિમાથી તથા મુનિદ!નથી પ્રસન્ન થયેલ શાસનદેવના પ્રભાવથી મુનિને દાન આપવાની જગામાં રહેલાં આસને સુવણુ મય થયેલાં તથા સિકથા મૌક્તિકરૂપ થયેલાં અને રસાઇનાં ભાજના જેવાં ને તેવાં ભરેલાં જોઈ ખુશી થઇને પુત્રને કહેવા લાગી કે, “ હે પુત્ર ! પતિવ્રતા અને ગુણવતી વહુને એકદમ તેની પાછળ જઈ પાછી તેડી લાવ. સેમભટ્ટ પણ તેનું માહાત્મ્ય જોઈ પશ્ચાત્તાય કરતા તેની પાછળ ગયે. ભત્તત્ત્તરને આવતા જોઇ ભય પામેલી 'ખિકા પેાતાના પુત્રા સાથે નજીકના કૂવામાં પડી. જૈન મુનિને આપેલા દાનના ધ્યાનમાં તત્પર થયેલી તે શુભ ધ્યાનથી કાહુડ નામના વિમાનમાં મ્હોટી ઋદ્ધિવાળી અ'ખિકા નામની દેવી થઇ. લેાકેાના અપવાદથી ભય પામેલા સામભટ્ટે પણ તે જ કૂવામાં સંપ પાત કર્યાં. તે પણ મરીને તે જ વિમાનમાં આલિયેાગિક કર્મીના ઉદયથી સિંહરૂપ ધારી દેવ થયા અને તે અંબિકાના વાહન તરીકે થયા.
""
હવે આ ગુણની સમાપ્તિ કરતાં ગ્રંથકાર ઉપદેશદ્વારા સારા પાડાશ રાખવા આગ્રહ કરે છે.
" इत्यम्बिकावदिहकन्दल मत्सरादीन्, कुप्रातिवेश्निकतया प्रतिभाव्य दोषान् । શ્રાદ્વ સતા વરસૌપતથિદેતો, મુત્રાતિનેમિષ્ણુદ્દે વિધીત સમ્ ॥ગા”
શબ્દા—ઉપર જણાવ્યા પ્રમાણે આ લેાકમાં અંબિકાની પેઠે ખરખ પાડાશથી અપવાદ અને અદેખાઈ વિગેરે દ્વાષાની પ્રાપ્તિ થાય છે એમ વિચારી શ્રાવક નિર'તર પેાતાની અને પરની સુખસમાધિ માટે સારા પાડાશવાળા મકાનમાં વાસ કરે.
Page #113
--------------------------------------------------------------------------
________________
-
a
c..
..
જ
કાર
-
૧
-
જ
अष्टम गुण वर्णन.
હવે કમથી પ્રાપ્ત થયેલ “સાર આચારવાળાને સંગ કરવા” રૂ અણમ ગુજનું વર્ણન કરે છે.
“તત સતાવાર–સુંદર આચાર અર્થાત આ લોક તથા પરાકના હિતવાની પ્રવૃત્તિ તેને સદાચાર કહે છે. તેવા સારા આચારવાળા પુરુષની સાથે સંગ કરનાર હોય, પરંતુ જુગારી, ધૂ, બદમાસ, ભાટ, ભાંડ અને નટ વિગેરેને સંગ કરે નહીં કારણ કે તેમને સંગ કરવાથી સદાચાર હોય તે પણ નાશ પામે છે. કહ્યું છે કે – - “ સરસનિરતો, મવિષ્યતિ વિકસિ |
ગથss નોકg, પતિofસ તિતિ . ?. ” શદાર્થ-જે તું સપુરુષની સંગતિમાં આસક્ત થઈશ તે સુખી થઈ અને જે તે દુજનની સંગતિમાં પડીશ તો દુઃખમાં પડીશ. ૧
(નિશ્ચય નયથી) સંગતિ સર્વ પ્રકારે ત્યાગ કરવા યોગ્ય છે. જે તે સર્વ ત્યાગ ન કરી શકાય તે પુરુષની સાથે સંગ કરે એગ્ય છે, કારણ કે રાત પુરુષે સંગતિનું ઔષધ છે. વળી કહ્યું છે કે “તું સત્સંગનું મહાત્મ્ય તે જે ! પાર્શ્વમણીના સંગથી લેતું સુવર્ણ થાય છે, અને કાચ સુવર્ણની સંગતિથી મણિની ગણત્રીમાં આવે છે. જેમ જળમાં ઉત્પન્ન થયેલ શંખ અગ્નિના સંબંધથી દાહ ઉત્પન્ન કરે છે, તેમ સારા કુળમાં ઉત્પન્ન થયેલે પુરુષ પણ કુસંગતિથી વિકારને પામે છે. મનુષ્યાદિક સચેતનને સંગ તે દૂર રહે, પરંતુ વૃક્ષમાં પણ સજજન દુજનપણું રહેલું છે. કારણ કે અશોકવૃક્ષ શેકનો નાશ કરે છે, અને કલિ (બહેડાનું) વૃક્ષ કલેશ ઉત્પન્ન કરે છે. જેમ અશ્વ પાતળે હોય છે તે પણ શોભાને પામે છે, અને રાસમ પુર હોય તે પણ શોભાને પામતે નથી, તેમ સજજન નિધન હેય તે પણ તે શ્રેષ્ઠ ગણાય છે, પણ અધમ પુરુષ ધનવાન હોય તે પણ તે એક
Page #114
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવરણ ગણાતો નથી. ઉપાધિજન્ય દેષ તે દૂર રહે. પરંતુ જેમ જ્ઞાનની સંગતિ થવાથી પ્રાણનાં કર્મ નાશ પામે છે, તેમ સ્વભાવથી ઉત્પન્ન થયેલો પણ દેષ સારી સંગતિથી ચાલ્યા જાય છે.”
બે પોપટના માતાપિતા એક જ હોવા છતાં જિલ્લોના સંગથી એકને અવગુણ થયો હતો, અને મુનિના સંગથી બીજાને ગુણ થયો હતો, એમ સંભળાય છે. “હે રાજન ! મ્હારા અને તે પક્ષીના માતાપિતા એક જ છે. મને મુનિઓ લાવ્યા છે અને તેને ભિઠ્ઠ લોક લઈ ગયા છે. હે રાજન ! તે પક્ષી ભિલોની વાણી શ્રવણ કરે છે, અને હું મુનિjની વાણી શ્રવણ કરું છું. સંસર્ગથી દોષ અને ગુણ પ્રાપ્ત થાય છે, એ તમે પણ પ્રત્યક્ષ જોયું.” વળી કહ્યું છે કે –
"धर्म ध्वस्तदया यशश्च्युतनयो वित्तं प्रमत्तः पुमान, काव्यं निष्प्रतिमस्तपः शमदयाशून्योऽल्पमेधाः श्रुतम् । वस्त्वालेोकमलोचनश्चलमना ध्यानं च वाञ्छत्यसौ,
यः सङ्गं गुणिनां विमुच्य विमतिः कल्याणमाकारक्षति ॥२॥" શબ્દાથ–જેમ નિર્દય પુરુષ ધમને, અન્યાયી યશને, પ્રમાદી પુરુષ દ્રવ્યને, બુદ્ધિહીન કાવ્યને, સમતા અને દયારહિત પુરુષ તપસ્યાને, અલ્પ બુદ્ધિ શ્રતને, નેત્રહીન પદાર્થ જેવાને, અને ચલચિત્તવાળે ધ્યાનને ઈચ્છે છે તેમ દુર્મતિ ગુણીના સંગનો ત્યાગ કરી કલ્યાણની ઈચ્છા રાખે છે. ૨
સારી સંગતિને ઉપદેશ જેવી તેવી રીતે પ્રાપ્ત થતું નથી. આ સંબંધમાં લેકમાં પ્રસિદ્ધ થયેલી પ્રભાકરની કથા આ પ્રમાણે છે
વીરપુર નગરમાં કર્મમાં તત્પર દિવાકર નામે બ્રાહ્મણ રહેતું હતું. તેને પ્રભાકર નામે એક પુત્ર હતું. તે કીમીયાગર, જુગારી, કજીયાખોર અને સર્વ ઠેકાણે નિરંકુશ હાથીની પેઠે ઇચ્છા પ્રમાણે બ્રમણ કરનાર હતું. તેના પિતાએ તેને આ પ્રમાણે શિખામણ આપી કે, “વત્સ! તું વ્યસનને ત્યાગ કર. કહ્યું છે કે
"वैरवैश्वानरव्याधि-वादव्यसनलक्षणाः
महानाय जायन्ते, वकाराः पंच वर्द्धिताः ॥३॥" શબ્દાથ–વૈર, વૈશ્વાનર (અગ્નિ), વ્યાધિ, વાદ અને વ્યસનરૂપ આ પાંચ વિકારે વૃદ્ધિ પમાડવાથી મહાન અનર્થ થાય છે. ૩,
Page #115
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવાણું
હે વત્સ! તું શાસ્ત્રનું અવગાહન કર, કાવ્યરસરૂપ અમૃતનું પાન કર, કળાએને અયાસ કર, ધર્મ કર અને પિતાના કુળને ઉદ્ધાર કર.” એવી રીતે તેના પિતાએ શિખામણ આપી તે પણ તેને સામે ઉત્તર આપ્યો કે
"न शास्त्रेण क्षुधा याति, न च काव्यरसेन तृट् ।
વાર્નનીયં તુ, દ્રવિ નિતાર શરુ / ૪ ” • શબ્દાર્થ–શાસ્ત્રાભ્યાસથી કંઈ સુધા મટતી નથી, કાવ્યરસથી કંઈ તૃષા બુઝાતી નથી, માટે એકલા દ્રવને જ ઉપાર્જન કરવું જોઈએ, બીજી કળાએ તે ફળ વિનાની છે. ૪ :
આ પ્રમાણેની તેની ઉદ્ધતાઈભરેલી યુક્તિએ થી દુખી થ છેલો દિવાકર મૌન રહ્યો. પછી દિવાકરે પિતાના મૃત્યુ સમયે બીજી વખત સ્નેહથી પુન બોલાવી આ પ્રમાણે કહ્યું, “હે પુત્ર ! યદ્યપિ હારા વચન ઉપર તને શ્રદ્ધા નથી તે પગ હોરૂં સમાધિથી મૃત્યુ થાય તે માટે આ એક શ્લેક તું ગ્રહણ કર.
“જાવામિલં–પુરમણીરિઝમ .
कुर्वन्मित्रमलाभं च, नरो नैवावसीदति ॥ ५॥" શબ્દાર્થ – કૃતજ્ઞ સ્વામીને સંસર્ગ, ઉત્તમ સ્ત્રીને સંગ્રહ અને નિર્લોભી પુરુષની મૈત્રી કરનાર પુરુષ કદિ પણ દુઃખી થતો નથી. ૫ ઉપરના શ્લેકના તાત્પર્યને મળતા આ બીજા શ્લોકનો અર્થ આ પ્રમાણે છે “ઉત્તમ પુરુષની સાથે સંગત કરનાર, પંડિતની સાથે ગેઝી કરનાર, અને ઉદાર પુરુષોની સાથે મૈત્રી કરનાર પુરુષ કદ પણ દુઃખી થતું નથી.
આ કલેક પ્રભાકરે પિતાના આગ્રહથી ગ્રહણ કર્યો. કેટલેક વખતે તેને પિતા મૃત્યુ પામ્યા. પછી પ્રભાકર તે શ્લેકની પરીક્ષા કરવાના ઈરાદાથી દેશાંતર જતાં કોઈ એક ગામમાં કૃતજ્ઞ અને તુરછ પ્રકૃતિવાળા સિંહ નામના ડાકેરની સેવા કરવા લાગ્યો. પ્રભાકરે તે જ ઠાકરની સોથી અધમ દાસીને ભાર્થી તરીકે સ્વીકાર કર્યો, અને તે જ ગામના રહેવાસી, નિર્દાક્ષિણ્ય શિરોમણિ તથા કેવળ દ્રવ્યમાં જ લુબ્ધ થએલા લોભનંદી નામે વણિકને પિતાને મિત્ર કર્યો. એક વખતે ઉપરી રાજાએ સિંહને બેલાવવાથી તે પ્રભાકરની સાથે રાજા પાસે ગયો. પ્રભાકર રાજાને પંડિતપ્રિય સમજી આ પ્રમાણે બોલ્યો કે–મૂર્તો મૂઓંની સાથે, વૃષભ વૃષભની સાથે, હરિણે હરિની સાથે અને સદ્બુદ્ધિવાળા સદબુદ્ધિવાળાની સાથે સંગતિ
Page #116
--------------------------------------------------------------------------
________________
૩
શ્રાદ્ધગુણવિવરણ માં આવે છે, માટે મિત્રતા સમાન શીળવાળાની સાથે જ હોવી જોઈએ.” પ્રભાકરની આ યુક્તિથી સંતુષ્ટ થયેલા રાજએ ઘણું ગામે સહિત એક નગર આપવા માંડયું, પણ તે નહીં લેતાં પ્રભાકરે સિંહને અપાવ્યું.
એવી રીતે પ્રભાકરે સિંહને અનેક પ્રકારે ઉપકાર કર્યો, દાસીને સુવર્ણનાં આભરણ વિગેરે આપ્યાં, લેભનંદીને પણ મહદ્ધિક બનાવ્યો. હવે સિંહ પાસે પિતાના જીવથી પણ અધિક વહાલે એક મયુર હતું. તેનું માંસ ખાવાને દેહદ પ્રભાકરની દાસી ભાર્યાને ગર્ભના પ્રભાવથી ઉત્પન્ન થયા. પ્રભાકરે પિતાના આપેલા શ્લેકની પરીક્ષા માટે મયૂરને કઈ ઠેકાણે સંતાડી બીજા મયૂરના માંસથી દેહદ પૂર્ણ કર્યો. હવે સિંહે ભેજન વખતે મયૂરની ચારે તરફ તપાસ કરતાં કેઈ પણ ઠેકાણેથી મળી આવ્યો નહીં, ત્યારે તેણે ગામમાં પઠહો વગડાવ્યું કે, “જે પુરુષ મયૂરની ખબર આપશે તેને રાજા એકસો આઠ સેનામહેર આપશે, એવી રીતને પડા સાંભલી “મને બીજે સ્વામી મળી આવશે” એમ ધારી દ્રવ્યમાં લુખ્ય થયેલી દાસીએ રાજાને કહ્યું કે, “હે રાજન! મેં અટકાવ્યા છતાં પણ અત્યંત વિષયાસક્તિમાં ભ્રષ્ટ થયેલા આ પ્રભાકરે મહારે દેહદ પૂર્ણ કસ્વા માટે બીજે મયુર નહીં મળવાથી તમારા મયૂરને મારી નાંખ્યો છે.” એવું દાસીનું કહેવું સાંભળી સિંહની પેઠે ક્રૂર અને કોપયુક્ત થયેલા સિંહે પ્રભાકરને પકડવા સુભટો મેકલ્યાં. તે વૃત્તાંત જાણી ભયભીત થયેલ પ્રભાકર મિત્રને ઘેર ગયે અને કહેવા લાગ્યું કે, “હે મિત્ર! હારી રક્ષા કર ! રક્ષા કર!' એમ બેલતાં પ્રભાકરને લાભનદીએ કહ્યું કે, “તે રાજાનું શું નુકશાન કયું છે?” પ્રભાકરે કહ્યું – મેં હારી સ્ત્રી માટે રાજાને મયૂર મારી નાંખે છે.” મિત્રાધમ લેભનંદી–સ્વામીને દ્રોહ કરનાર તારે માટે સ્થાન કયાં છે? બળતા પુળાને પોતાના ઘરમાં કોણ નાખે?” ઈત્યાદિ બોલનાર મિત્રના ઘરમાં યાવત્ પ્રવેશ કરે છે તેટલામાં લેભનંદીએ બું બારવ કર્યો એટલે રાજાના સુભટે આવી તેને પકડી રાજા આગળ લઈ ગયા. તેને જોઈ ભ્રકુટી ચઢાવી સિંહ તિરસ્કારપૂર્વક બે કે, “હે વિપ્રાધમ ! મ્હારા મયૂરને આપી દે અથવા ઈષ્ટ દેવતાનું સ્મરણ કરી લે.” તે વખતે પ્રભાકર દયામણે થઈ બેલ્યો કે, “હે રાજન્ ! તમે મ્હારા પિતા, સ્વામી અને શરણરૂપ છે. તેથી તમારા આ સેવકને એક અપરાધ ક્ષમા કરો.” એ પ્રમાણે વિનંતી કરી તો પણ અધમ પ્રકૃતિને લીધે તેને મારી નાંખવાને સુભટોને સોંપી દીધે, તેઓએ તેનું કાંઈ પણ અનિષ્ટ કરવાની તૈયારી કરી તેટલામાં પ્રભાકરે યથાર્થ રૂપ નિવેદન કરી મયૂર સેંપી દીધું. તે પછી પ્રભાકર બોલ્યો કે, “પિતાનું વચન દેવ સમાન કહેલું
Page #117
--------------------------------------------------------------------------
________________
c
:
શ્રાધ્ધગુણવિવરણ છે, જેનું ઉલ્લંઘન કરવાથી મને તત્કાળ આવું ફળ પ્રાપ્ત થયું. આ પ્રમાણે કહી સિંહની રજા લઈ પ્રભાકર આગળ ચાલ્યો. રસ્તામાં વિચાર કરવા લાગે કે
"वरं विहां सह पन्नगर्भवेच्छठात्मभिर्वा रिपुभिः सहोषितम् ।
अधर्मयुक्तैश्चपलैरपण्डितैर्न पापमित्रैः सह वर्तितुं क्षमम् ॥६॥ इहैव हन्युर्भुजगा हि रोषिता, धृताऽसयश्छिद्रमपेक्ष्य वारयः । असत्प्रवृत्तेन जनेन सङ्गतः, परत्र चैवेह च हन्यते जनः ॥७॥ नृणां मृत्युरपि श्रेयान, पण्डितेन सह ध्रुवम् । न राज्यमपि मूर्खण, लोकद्वयविनाशिना ॥८॥"
શબ્દાર્થ–સની સાથે વિચરવું અને શઠ પુરુષ તથા શત્રુઓની સાથે વાત કરે સારે છે, પણ ધમહીન, ચપળ, મૂખ અને પાપી મિત્રોની સાથે વર્તન કરવું યોગ્ય નથી. દ. ગુસ્સે થયેલા સર્વે અને ખગને ધારણ કરનાર શત્રુ તે છિદ્રને જોઈ આ લોકમાં જ હણનારા થાય છે; પણ અસ–વૃત્તિવાળા પુરુષની સાથે સંગતિ કરનાર પુરુષ ઉભય લેકમાં હણાય છે. ૭. પંડિતની સાથે રહેતાં મનુષ્યનું મરણ થાય તે પણ ખરેખર કલ્યાણકારી છે, પરંતુ ઉભય લેકને નાશ કરનાર મૂખની સાથે રહેતા રાજ્ય હોય તે પણ સારું નથી. ૮
અનુક્રમે પ્રભાકર સુંદરપુરમાં ગયે. ત્યાં હેમરથ નામે રાજા હતા. તેને કુવ્યસને ત્યાગ કરનાર, કૃતજ્ઞ, વિદ્વાન પ્રિય અને લોકોને પ્રેમ સંપાદન કરવામાં કુશળ એ ગુણસુંદર નામે પુત્ર હતે. શાસ્ત્રાભ્યાસ કરવામાં તત્પર થયેલા તેને પ્રભાકરે નગરની બહાર જોયો. તેની પાસે જઈ પ્રભાકરે વિનયપૂર્વક પ્રણામ કર્યો. તે જોઈ કુમારે પણ પ્રસન્ન દષ્ટિથી અવલોકન કરવારૂપ પૂજાથી પ્રભાકરની પૂજા કરી. કહ્યું છે કે – “પ્રસન્ન રણ મન , ન્નત્તિતા વાળુ નાં શિઃ | सहजार्थिष्वियं पूजा, विनापि विभवं सताम् ।।९॥"
શબ્દાર્થ –પ્રસન્ન દષ્ટિ, નિર્મળ અંતઃકરણ, સુંદર વાણી અને નમ્રીભૂત મસ્તક એ સત્પરુષની અર્થિપુરુષને વિષે સંપત્તિ વગરની સ્વાભાવિક પૂજા ગણાય છે. ૯. - કુમારના નેહ યુક્ત આલાપ વિગેરે જઈ પ્રભાકર વિચાર કરવા લાગ્યું કેઅહો! આ કુમારની નિર્મળ ગૃતિ, મિત અને મધુર વચન, નવીન ઔચિત્ય,
Page #118
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધ્ગુણવિવરણુ
૫
''
ચાતુર્યંતા અને આત્માની નિમ`ળતા કેવી આશ્ચયજનક છે! કેટલાએક પુરુષા માલ્યાવસ્થાથી જ દ્રાક્ષની પેઠે મધુર હેા છે, કેટલાએક આમ્રવૃક્ષની પેઠે કાલાંતરે મધુરતાને પ્રાપ્ત થાય છે, અને કેટલાએક તા ઇંદ્રવારણાન ફળની પેઠે વિપાકથી (પાકવાથી ) દે પણ મધુર થતા નથી, અને જ્યાં આકૃતિ હૈ ય ત્યાં ગુણ્ણા વાસ કરી રહે છે. ” એ પ્રમાણે નિશ્ચય કરી પ્રભાકર તેની સેવા કરવા લાગ્યા, તેથી કુમારે તેને રહેવા નગરની અંદર એક મકાન અપાવ્યું. પછી પ્રભાકરે ઉત્તમ સ્વભાવવાળી, સ્થિરતાવાળી અને વિનયાત્રિક ગુણવાળી એક બ્રાહ્મણીને પેાતાની ભાર્યાં કરી, તથા મહાન ધનાઢ્ય, પરોપકારરૂપ વ્રતને ધારણ કરનાર અને પુરજનામાં મુખ્ય એવા વસંત નામના વણિકને મિત્ર કર્યાં. અનુક્રમે પિતા મરણુ પામતાં ગુણસુંદર રાજા થયા અને સવ કાય કરવામાં સમથ પ્રભાકર મંત્રી થયા. એક વખત અશ્વના વેપારીઓએ એ જાતિ'ત ઘેાડાએ રાજાને ભેટ કર્યાં. તે ઉત્તમ લક્ષણવાળા હતા, પરંતુ વિપરીત શિક્ષાને પામેલા હતા. તે ખીના જાણુ બહાર હાવાને લીધે રાજા અને મંત્રી બન્ને ઘેાડા ઉપર આરૂઢ થઇ નગરની બહાર જઈ અશ્વો ખેલાવવાના સ્થાનમાં અશ્વોને ખેલાવી વેગ જાણવાની ઈચ્છાથી તે બન્નેએ અશ્વોને ચાબુકના પ્રહાર કર્યો તેથી તે બન્ને એટલા તેા વેગથી ચાલી નિકળ્યા કે કાઈ પણ તેઓની ગતિને પહેાંચી શકે નહીં. અનુક્રમે વનમાં આમળાંના વૃક્ષ નીચેથી પસાર થતા નિશાનબાજ મ`ત્રીએ ત્રણ આમળાં ગ્રહણુ કરી લીધાં. પછી તેમણે લગામા મૂકી દીધી એટલે એકદમ બન્ને અશ્વો ઊભા રહ્યા. આ વખતે રાજાને તૃષા લાગી હતી તેથી મત્રીએ એક આમળું આપ્યું. ક્ષણવારમાં અતિ તૃષાતુર થયેલા રાજાને ત્રીજું અને ત્રીજું આમળું આપ્યું. એવી રીતે ત્રણ અમળાથી કાળક્ષેપ કરતાં સૈન્ય આવી પહેાંચ્યું. પછી સ્વસ્થ થઇ નગરને વિષે આવી પહેોંચ્યા.
હવે ગુણસુંદર રાજાને એકાંચ વર્ષના પુત્ર હતે. તે ખાળ હરિણને સાથે લઇ હંમેશાં મંત્રીના મકાનમાં ક્રીડા કરવા આવતા હતા. એક વખતે મ`ત્રીએ રાજાની પરીક્ષા કરવા માટે કુમારને સંતાડી દીધે। રાજાએ ભાજન વખતે કુમારની સવ ઠેકાણે તપાસ કરાવી પરંતુ કાઈ પણ ઠેક ણેથી તે મળી આવ્યે નહીં, તેથી ભ્રમિત થયેલાની પેઠે રાજા સ્થિર થઇ ગયા, રુને રાજાના ઘળે પરિવર પણ શ્યામમુખ બની ગયા. આ અરસામાં કાઇએ શકા કરી કહ્યું કે “ કુમાર મત્રીને ઘેર ગયા હતા.” તેથી સ` લેાકે ના ચિત્તમાં મંત્રી ઉપર શંકા થઇ આવી. મી પણ રાજસભામાં ગયેા ન હતા તેથી તેની ભાર્યા ખાલી કે હું સ્વામિન્! આજે રાજસભામાં કેમ ગયા નથી ?' ત્ર એ જવાબ આપ્યા કે ‘હે પ્રિયે ! હું રાજાને
૨
Page #119
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવારણ મુખ દેખાડવાને સમર્થ નથી, કારણ કે આજે મેં રાજકુમારને મારી નાંખે છે.” ભાઈએ કહ્યું કે “ હે નાથ! એ શું?” મંત્રીએ જવાબ આપે કે “ગઈ કાલે તેં કહ્યું હતું કે “ગર્ભના પ્રભાવથી આ રાજાનો પુત્ર શત્રુની પેઠે મહા નેને દાહ ઉત્પન્ન કરે છે, તેથી તારી ચિત્તની સમાધિ માટે તેને મારી નાખ્યું છે.” તે પછી ચિત્તમાં બળાપ કરતી મંત્રીપની એકદમ વસંત મિત્રને ઘેર જઈ તેને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્ય મિત્ર અત્યંત કૃતજ્ઞ હેવાથી “ આ
તમ કાંઈ નથી, હું પોતે જ રાજાને ભેગો થઈશ.” એવી રીતે મંત્રી પાનીને આશ્વાસન આપી પોતે રાજા પાસે ગયો, અને રાજાને વિનતિ કરી કે “હે દેવ ! આ બાબતમાં મંત્રીને બીલકુલ અપરાધ નથી. કિંતુ આ વિષયમાં મારા પિતાને જ અપરાધ છે” એવી રીતે યુક્તિથી કાંઈક બોલે છે તેટલામાં મંત્રીની પત્ની પણ આવી પહોંચી અને તેણે જણાવ્યું કે “મારો દેહદ પૂર્ણ કરવા માટે આ બીના બનેલી છે.” તે પછી મંત્રી પણ આવી પહોંચ્યું અને કંપાયમાન શરીરવાળા તેણે વિનંતિ કરી કે “હે રાજન! હારા દુખથી દુઃખી થયેલ વસંત અને
હારી પત્ની પિતાને અપરાષ જાહેર કરે છે, પરંતુ સઘળે અપરાધ મહારે જ છે, તેથી મ્હારા પ્રાણે ગ્રહણ કરવા જોઈએ.” તે પછી રાજા વિચાર કરવા લાગ્યો - કે, “આ મંત્રી બધી રીતે મ્હારૂં હિત કરનાર અને આમળાં આપી મને જીવિત દાન આપનાર છે.” એમ વિચારી રાજાએ લોક સમક્ષ મંત્રીને કહ્યું કે “હે મિત્ર ! તે વખતે જે તેં મને મળાનાં ફળ ન અ પ્યાં હતા તે હું કયાંથી? આ રાજપ કયાંથી ? પુત્ર કયાંથી અને પરિવાર કયાંથી હેત?” મંત્રી એ કહ્યું કે, “ હે સ્વામિન ! આમ કહેવાથી તમારી કૃતજ્ઞતા પ્રગટ થાય છે, પણ તમારા પુત્રરૂપી રત્નને નાશ કરનાર મને તે દંડ આપ જોઈએ.” ત્યારે રાજાએ કહ્યું, “જે એમ છે તે. ત્રણ આમળા માંથી એક આમળું વળી ગયું.” એટલે મંત્રી બેલ્યો કે, “હે દે ! હે સર્વ ગુણાધાર ! જે એ પ્રમાણે છે તો ત્રણ આમળાં રહેવા દે અને તમે કુમારની સાથે ચિરકાળ સુધી રાજ્ય કરો.” એમ બેલી કુમારને લાવી રાજાને અર્પણ કર્યો. તે અવસરે કુમારને જોઈ સર્વને આનંદ થયે. “હે મંત્રિન ! આ શું ?” એમ રાજએ પૂછયું એટલે મંત્રીએ પિતાના આદેશથી લઈને પિતાનું સંપૂર્ણ વૃત્તાંત કહી સંભળાવ્યું. તેના આ સ્વરૂપને જાણી લજજા પામેલા રાજાએ મંત્રીને અદ્ધાસન ઉપર બેસાડી કહ્યું કે “હે મંત્રિનું ! જે અમૂલ્ય આમળાંની પુત્ર સમાન તુલના કરી તે સહન કરવું. ” ઈત્યાદિ પ્રીતિયુક્ત વાક્યથી પ્રભાકરને ખુશી કર્યો. પછી ઉત્તમ સ્વામી વિગેરેની પરીક્ષા જેણે કરી છે એવા પ્રભાકર
Page #120
--------------------------------------------------------------------------
________________
૮૭
શ્રાદ્દગુણવિવરણ મંત્રીએ રાજા સાથે રહી ચિરકાળ રાજ્યનું પાલન કર્યું. હવે ગ્રંથકાર આ ગુણની સમાપ્તિ કરતાં ઉપદેશ દ્વારા સર્જનને સંગ કરવા આગ્રહ કરે છે.
"प्रभाकरस्यैव समीक्ष्य साक्षात्फलानि सङ्गात्सदसज्जानानाम् ।
विवे किना सौख्यगुणाद्यवाप्त्यै, कार्यः सदा सज्जनसङ्गरङ्गः ॥१०॥" શબ્દાર્થ_વિવેકી મનુષ્ય સજન તથા દુર્જનના સંગથી જે ફળ પ્રાપ્ત થાય છે તેને પ્રભાકરની પેઠે સાક્ષાત્ જોઈ સુખ અને ગુણ વિગેરેને મેળવવા માટે હમેશાં સજજનનો સંગ કરે ઉચિત . ૧૦
Page #121
--------------------------------------------------------------------------
________________
नवम गुण वर्णन. હવે કમથી પ્રાપ્ત થયેલ “માતાપિતાની પૂજા કરવા "રૂપ નવમા ગુણનું વર્ણન કરે છે.
“ગાતાપિત્રો જૂન -ગૃહસ્થાએ માતાપિતાની પ્રાત, મધ્યાહ્ન અને સાયંકાળે પ્રણામાદિકવડેકરી પૂજા કરનાર થવું જોઈએ. કહ્યું છે કે –
" मातृपित्रादिवृद्धानां, नमस्कारं करोति यः।।
तीर्थयात्राफलं तस्य, तत्कार्योऽसौ दिने दिने ॥ १॥" શબ્દાર્થ જે પુરુષ માતાપિતા તથા વડીલ વર્ગને નમસ્કાર કરે છે, તેને તીર્થયાત્રા જેટલું ફળ થાય છે, તે હેતુથી તેમને નિરંતરનમસ્કાર કરે જોઈએ. ૧
ભાવાથ-પૂજ્ય વર્ગમાં અગ્રેસર માતા પિતા છે. જેમ દેવપૂજા ત્રણ વાર કરવાની શાસ્ત્રમાં આજ્ઞા છે તેમ માતાપિતા, વડીલ બંધુ વર્ગ અને વૃદ્ધ કુટુંબ વર્ગ વિગેરેને પણ દિવસમાં ત્રણ વાર નમસ્કાર કરવાની આજ્ઞા છે, માટે તેમને હંમેશાં નમસ્કાર કરવો જોઈએ. જે પુરુષો પિતા પરોપકારી પૂજ્ય વર્ગની અવગણના કરે છે તે કદિ પણ ધર્મ અંગીકાર કરવાને લાયક થતું નથી. જે માતાપિતાએ આપણા ઉપર અગાધ ઉપકાર કરેલો છે તેને બદલે કેઈપણ રીતે વાળી શકાતું નથી. તેને માટે જેનાગમમાં જણાવેલી બીના આજ ગુણમાં આગળ જણાવેલી છે, તેથી અહીંયાં એટલું જ કહેવું બસ થશે કે-માતાપિતાનું પૂજન કરનાર ઘેર બેઠાં તીર્થયાત્રાનું ફળ પ્રાપ્ત કરે છે, માટે હમેશાં ત્રણ વાર ન બની શકે તે પ્રાતઃકાળમાં - માતાપિતા વિગેરે પૂજ્ય વર્ગને ધર્મ જિજ્ઞાસુ પુરુષે એ અવશ્ય નમસ્કાર કરવા ચૂકવું નહીં. સાંપ્રત કાળમાં ગુજરાત દેશમાં માતાપિતાને નમસ્કાર કરવારૂપ પ્રચાર બહુધા લુપત થઈ ગયે છે, પરંતુ આ પ્રચાર દક્ષિણ, મારવાડ અને પંજાબ વિગેરે દેશમાં દષ્ટિગોચર થાય છે પણ જેવી રીતે શ.કાર ફરમાવે છે તેવી રીતે શ્રધ્ધા અને વિનયપૂર્વક જોવામાં આવતો નથી. તે
Page #122
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
-
શ્રાદ્ધગુણવિવરણ જેને શ્રાવક ધર્મને યોગ્ય થવું હોય તેણે શાસ્ત્રકારના ફરમાન મુજબ માતાપિતાદિક પૂજ્ય વર્ગનું નમસ્કારરૂપ પૂજન અવશ્ય કરવું જોઈએ. “માતાપિતાને નિરતર નમસ્કાર કરનાર, ”એ વિશેષણથી સ્પષ્ટ જણાઈ આવે છે કે તેઓની આજ્ઞાને ભંગ તે કરી શકાય જ નહીં, કારણ કે વૃધ્ધાની આજ્ઞાનુસાર વર્તન કરવું તેને જ આગળ ઉપર શાસ્ત્રકારે પૂજન કહેલું છે.
કેટલાએક કુપુત્ર સહેજ વાતમાં માતાપિતાની સામે થઈ તેમનાં હિતકારી અને અમૂલ્ય વચનની આજ્ઞા કરે છે. તેમનું નમસ્કાર અને આજ્ઞાપાલનરૂપ પૂજન તે દૂર રહ્યું, પણ અવસર આવે તેમના શરીર ઉપર પ્રહાર કરતાં પણ અચકાતા નથી. આવા જ પ્રાચે કરી ધર્મને અગ્ય હોય છે, અને તે પરલોકમાં જરૂર દુર્ગતિને આધીન થાય છે, તે વિવેકી પુરુષોએ માતાપિતાની અવજ્ઞા કરનાર અધમ પુરુષને સંસર્ગ પણ કર વ્યાજબી નથી, કઈ કારણસર અથવા અજ્ઞાનતાને લીધે માતાપિતાની પ્રકૃતિ દુસહ્ય હોય તે પણ ઉત્તમ પુત્રએ તે તેમની નમસ્કારાદિ પૂજા કરી જેવી રીતે તેમના ચિત્તને સમાધિ રહે તેવી રીતે વર્તન કરવું એ ઉચિત છે. “આ માતાપિતાને ભક્ત છે” એમ લેકને બતાવવા ખાતર નહીં, પણ અંતઃકરણની ખરી ભક્તિથી પૂજ્યવર્ગની પૂજા માં જોડાવું જોઈએ, કારણ કે પ્રાણી માત્રને સંસારમાંથી તારનાર સ્થા અને જંગમ એમ બે તીર્થો કહ્યાં છે, તેમાં સ્થાવર તીર્થોની સાથે માતાપિતાની સામ્યતા બતાવી છે. જો કે ગ્રંથકર્તાએ સ્મૃતિ, પુરાણાદિકનાં વચનો ટાંકી માતાપિતાને સ્થાવર તીર્થોથી પણ અધિક શ્રેષ્ઠ બતાવ્યા છે, તે પણ ઉપરનો ગ્લૅક જોતાં માતાપિતાની શત્રુંજયાદિ તીર્થોની સાથે સામ્યતા બતાવી છે તેની તે કઈ પણ ના કહી શકે તેમ નથી. આ ઠેકાણે તાત્પર્ય એવો છે કે, જે પુરુષ હમેશાં માતાપિતાની નમસ્કારરૂપ પૂજા કરનાર હોય છે તે જ પુરુષ વિધિપૂર્વક તીર્થયાત્રા અને તીર્થોનું બહુમાન વિગેરે કરી શકે છે, માટે માતાપિતાના પૂજક થઈ હમેશાં તીર્થયાત્રા જેટલું ફળ પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થવું જોઈએ.
વળી તેમને પરલોકમાં હિતકારી અનુષ્ઠાનને વિષે જોડવાથી, આ લેક તથા પરલોકના સંપૂર્ણ વ્યાપારની અંદર તેમની આજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ કરવાથી ઉત્તમ વર્ણ અને ગંધયુક્ત પુષ્પ તથા ફળ વિગેરે વસ્તુની ભેટ મૂકવાથી અને નવીન અન્ન તથા વસ્ત્રાદિ તેમના ઉપગમાં આવ્યા પછી ઉપયોગમાં લેવાથી માતાપિતાની પૂજા થાય છે. આથી વિપરીત કરવું તે અનુચિત છે. “માતાપિતોn ૧૨
Page #123
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવરણ એ વાકયમાં ઉદ્ર સમાપ્ત થયેલ છે. તેથી મારા શબ્દમાં ચા ઉમેરાય છે, અને પિતાથી માતા વિશેષ પૂજનિક હોવાથી માતા શબ્દનો પૂર્વમાં નિપાત કર્યો છે. જે કારણથી મનુ કહે છે કે –
___ उपाध्यायाद्दशाचार्य, आचार्याणां शतं पिता ।
सहस्रं तु पितुर्माता, गौरवेणाऽतिरिच्यते ॥ २॥ શબ્દાર્થ – દશ ઉપાધ્યાય કરતાં એક આચાર્ય, સે આચાર્ય કરતાં એક પિતા અને હજાર પિતા કરતાં એક માતા ગૌરવતામાં અધિક છે. ૨
વળી અડસઠતીર્થો, તેત્રીશ ક્રોડ દેવતા અને અધ્યાશી હજાર ઋષિઓ માતાના ચરણમાં વસે છે. વડીલે પતિત થયા હોય તે તેમને ત્યાગ કરવો ઉચિત છે પરંતુ માતા ગર્ભ ધારણ અને પોષણ કરવાથી વિશેષ ઉપકારી છે, માટે માતાને કદિ પણ ત્યાગ કરવો નહિ. હે ભારત ! સ્મૃતિઓમાં જે અડસઠ તીર્થો કહ્યાં છે તેનાથી ગંગા શ્રેષ્ઠ છે, અને માના તેનાથી પણ અધિક શ્રેષ્ઠ ગણાય છે. શ્રાદ્ધના અધિ કારમાં પ્રથમ માતાનું, તે પછી પિતાનું અને તે પછી માતામહ વિગેરેનું શ્રાદ્ધ ક૨વામાં આવે છે. આ પ્રમાણે વૃદ્ધના શ્રાદ્ધ કરવામાં કમ બતાવે છે. વળી
" आस्तन्यपानाजननी पशूना-मादारमावधि चाधमानाम् ।
आगेहकर्मावधि मध्यमाना-माजीवितातीर्थमिवोत्तमानाम ॥ ३ ॥"
રાખ્યાથ–પશુઓને જ્યાં સુધી સ્તન્યપાન કરાવે ત્યાં સુધી, અધમ પુરુપિને સ્ત્રીની પ્રાપ્તિ થાય ત્યાં સુધી, મધ્યમ પુરુને ઘરનું કામ કરે ત્યાં સુધી અને ઉત્તર પુરુષને જ્યાં સુધી જીવે ત્યાં સુધી માતા તીર્થરૂપ છે. ૩ વળી આગમમાં પણ કહ્યું છે કે –
"तिण्हं दुप्पडिआरं समणाउ सो तं जहा अम्मापिउणो मट्टिदायगस्स ધારિસર્ચ ઇત્યાદિ છે શ્રમણ !હે આયુષ્યમાન ! માતાપિતા, સ્વામી અને ધમચા એ ત્રણ જણને બદલે દુખે કરી વાળી શકાય છે. તેમાં કોઈ કુદ્દીન
હમેશાં પ્રાતઃકાળમાં માતા-પિતાના શરીરને શતપાક તથા સહસ્ત્રપાક તેલથી મદદ કરી, સુગંધીવાળા ચૂર્ણથી ઉદવર્તન કરી, ગોદક, ઉષ્ણોદક અને શીક એ ત્રણ પ્રકારના જળથી સ્નાન કરાવી, સર્વ અલંકારોથી વિભૂષિત કરી, અઢાર પ્રકારના વ્યંજન (શાક, દાળ) વિગેરે યુક્ત અને મને તથા તપેલી વિગેરેમાં
Page #124
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્દગુણવિવરણ
રાંધવાથી ખરાખર પરિપક્વ થયેલું લેાજન જમાડી જ્યાં સુધી જીવે ત્યાં સુધી માતાપિતાને પેાતાની પીઠ ઉપર ઉપાડીને ફરે તેા પણ માતાપિતાના પ્રત્યુપકાર થતા નથી, અર્થાત્ માતાપિતાના ઉપકારના બદલા વળતે નથી. વળી જો તે કુલીન પુરુષ માતાપિતાને ધમ સભળાવી ધર્મના બાધ કરી અને ધમના ભેટા સમજાવી કેવળજ્ઞાનીના કથન કરેલા ધમ માં સ્થાપન કરે તેા માતાપિતાના ઉપકારના બદલા વળે. ( સ્વામીસેવાના સંબંધમાં પણ ઉપરની માક યથાયેાગ્ય જાણી લેવું. )
વળી કાઇ સુગુણ પુરુષ ઉત્તમ ગુણવાળા સાધુ અથવા શ્રાવક પાસેથી શાસ્ત્રાનુસાર ધમ સંબધી ઉત્તમ વાકય શ્રવણ કરી તથા મનથી ધારણ કરી તથા આયુષ્ય સમ સ થતાં મરણ પામી કાઇ પણ દેવલાકમાં દેવપણે ઉત્પન્ન થા હાય તે વખતે તે દેવ પેાતાના ધર્માચાર્યને દુભિક્ષ દેશથી સુભિક્ષ દેશમાં લાવીને મૂકે, છાયા તથા જળ રહિત અરણ્યમાંથી સુપ્રદેશમાં લાવી મૂકે અને લાંબા કાળના વ્યાધિથી આકુળવ્યાકુળ થયેલાને રાગ રહિત કરે તાપણુ તેમનેા પ્રત્યુપકાર થતા નથી, પરંતુ જો તે સુગુણ પુરુષ પેાતાના ધર્માંચાય ને કેવળજ્ઞાનીના કથન કરેલા ધમથી ભ્રષ્ટ થયેલા જોઇ વારવાર ધમ સંભળાવી ધર્મના એધ કરાવી અને ધમના બીજા ભેટ્ઠા સમજાવી કેવળજ્ઞાનીના પ્રરૂપેલા ધમમાં સ્થાપન કરે તે ધર્માચાયના ઉપકારના બદલા સારી રીતે વળે છે. તે જ કારણથી ત્રિભુવનગુરુ અને કેવળજ્ઞાનદિવાકર શ્રીમાન્ વીર વિભુ પેાતાના બ્રાહ્મણ માતાપિતાને પ્રતિખાધ કરવા માટે બ્રાહ્મણુકુંડ ગામના ઉપવનમાં પધાર્યાં હતા. તે સાંભળી તેમને વદન કરવા માટે દેવના અને ઋષભદત્તનુ ત્યાં આગમન થયું હતું. તે અવસરે શ્રીમન્મહાવીરસ્વામીનું દશન થતાં જ દેવાન’દાના સ્તનમાંથી દૂધની ધારા છૂટી તે જોઇ ઈંદ્રાદિક દેવાની સભાની અંદર શ્રી ગૌતમસ્વામીએ પ્રશ્ન કર્યો કે, હું ભગવન્ ! આમ થવાનું શું કારણ હશે ?” તેમણે જણાવ્યુ કે “ હે ગૌતમ ! આ દેવાના પ્રથમની મારી માતા છે. ” શ્રી ગૌતમસ્વામીએ બીજી વાર પૂછ્યું' કે “ હે ભગવન્ ! આ દેવાનંદા કેવી રીતે આપની માતા છે ? ” ભગવાને પેતાનુ દેવાનંદાના ગર્ભમાં આગમન અને ઇંદ્રના આદૅ શથી હરિણુગમેષિ દેવે કરેલું ગર્ભનું હરણ વિગેરે પૂર્વના સવ વૃત્તાંત કહીં સભળાન્યા. તે સાંભળી તેમના માતાપિતાને પ્રતિખેાષ થવાથી તેમણે દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે અગીયાર અંગનું પઠન કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મેાક્ષને પ્રાસ થયા, એ જ વિષયમાં કહ્યું છે કેઃ—
=
Page #125
--------------------------------------------------------------------------
________________
ર
64
શ્રાદ્દગુણવિવરણ
वीरजिण पुव्वपियरो, देवानंदा उसमदत्तो अ ।
ફારસંન વિકળો, હોળ વિદ્યુતૢ વત્તા ! ૪ || o
શબ્દા—દ્ધ મહાવીરસ્વામીના પ્રથમનાં માતાપિતા દેવાનઢા અને ઋષભદત્ત અગીયાર અગના જાણુ થઈ મેાક્ષસુખને પ્રાપ્ત થયા. ૪ ”
એવી જ રીતે ભીષ્મપિતામહે માતાપિતાની આજ્ઞાનું પાલન કરવા, તેમના મનને સમાધિ કરવા અને તેમને ખુશી રાખવા માટે પાણિગ્રહણ નહીં કરવુ. વિગેરે મામતની પ્રતિજ્ઞા કરી હતી. પ્રથમ રાજાના પુરાહિત શ્રી આય રક્ષિત ચૌદ વિદ્યાનું અધ્યયન કરી દશપુર નગરમાં આવ્યા, તે વખતે રાજા પ્રમુખ લાકાએ તેમના મહાત્સવ,ક નગરમાં પ્રવેશ કરાવ્યેા, તે જોઇ સ લેાકાને આનંદ થયા, પરંતુ માતાના હ જોવામાં ન આવતાં તેમને માતાના મનની સમાધિ માટે તેનું કારણ પૂછી, માતાની રજા લઈ, તેાસલીપુત્રાચાર્યની પાસે ષ્ટિવાદના અભ્યાસ કરવા માટે ગયા. ત્યાં તેમણે દીક્ષા ગ્રહણ કરી અનુક્રમે પાતાના માતાપિતા ભાઈ વિગેરેને પ્રતિબાધ કર્યાં. માતાપિતાના ઉપલક્ષણુથી કલાચાય, શ્રેણી અને ધર્મગુરુ વિગેરેનુ ગ્રહણ કરવું. કહ્યું છે કે~~
46 माता पिता कलाचार्य, एतेषां ज्ञातयस्तथा ॥
વૃદ્ધા ધર્મોનેટારા, ગુરુગે સતાં મતઃ ॥ જ્ ॥ o
શબ્દા—માતા, પિતા, કલાચાય, તથા તેમના ગેાત્રીય, વૃદ્ધ અને ધર્મોપદેશ આપનાર એટલાને સત્પુરુષાએ ગુરુવગ માનેલા છે. કહ્યું છે કે— “રાજ્ઞ: પત્ની પુરાઃ પત્ની, મિત્રવની સચૈવ ૨ ।
श्वश्रर्माता च माता च पञ्चैता मातरः स्मृताः ॥ ६॥ जनेता चोपनेता च, यश्च विद्यां प्रयच्छति ।
अन्नदाता भयत्राता, पञ्चैते पितरः स्मृताः ॥ ७ ॥ ”
શબ્દાથ —વળી રાજપત્ની, ગુરુપત્ની, મિત્રપત્ની, સાસુ અને પેાતાની માતા એ પાંચ માતા કહેવાય છે. ૬ જન્મ આપનાર, સસ્કાર કરનાર, વિદ્યા આપનાર, અન્ન આપનાર અને ભયથી રક્ષણ કરનાર એ પાંચ પિતા કહેવાય છે. ૭
“ સહાર: સહાધ્યાયી, મિત્ર ના રેવાસ / માને વાપરવા ચતુ, નૈને આત: સ્મૃતા !!દ્રા ૧
Page #126
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્દગુણવિવરણ શબ્દાર્થ “સહદર, સાથે અભ્યાસ કરનાર, મિત્ર, વ્યાધિમાં રક્ષણ કરનાર અને માર્ગમાં વાતચિત કરનાર એ પાંચ ભાઈઓ કહેવાય છે. ૮ એ આદિ બીજા પણ નમસ્કારરૂપ પૂજાને યોગ્ય જાણી લેવા.
હવે ગ્રંથકર્તા આ ગુણની સમાપ્તિ કરતાં ઉપદેશદ્વારા માતાપિતાની પૂજા કરવાને આગ્રહ કરે છે–
"कृतज्ञतामात्मनि संविधातुं, मनस्विना धर्ममहत्वहेतोः । पूजाविधौ यत्नपरेण माता-पित्रोः सदा भाव्यमिहोत्तमेन ॥९॥"
શબ્દાર્થ–આ લેકમાં પ્રશસ્ત મનવાળા ઉત્તમ પુરુષે પિતામાં કૃત તાનું આરોપણ કરવાના અને ધર્મની શ્રેષ્ઠતા વધારવાના હેતુથી, હમેશાં માતાપિતાની પૂજા કરવામાં પ્રયત્ન કરવા ઉદ્યક્ત થવું જોઈએ. ૯
S
-
Page #127
--------------------------------------------------------------------------
________________
E
જ
વાત
'%
નr)
: ,
दशम गुण वर्णन શ્રાવકના પાંશ ગુણ પૈકી નવમા ગુણનું વિવરણ પૂર્ણ કરી “ઉપદ્રવજળ સ્થાનનો ત્યાગ કરવા ”રૂ૫ દશમા ગુણનું વર્ણન કરે છે. -:: ચકાજુ કથાન–વળી ધર્મની ગ્યતા મેળવનાર ગૃહસ્થ સ્વચક્ર, પરચક્રના વેરથી, દુષ્કાળ, મરકી, સાત ઈતિઓ અને પ્રજાના પરસ્પર કલેશથી ઉપદ્રવવાળા ગામ કે નગરાદિક સ્થાનને ત્યાગ કરનાર હોય. જે તેવા સ્થાનને ત્યાગ કરવામાં ન આવે તે પ્રથમ ઉપાર્જન કરેલા ધર્મ, અર્થ અને કામ વિશેરેને નાશ હેવાથી અને નવીન ધર્મ, અર્થ, કામનું ઉપાર્જન નહીં થવાથી તેના ઉભય લેકને નાશ થાય છે. જેમ દ્વારિકાના ઉપદ્રવ વખતે દ્વારિકાના અને વલ્લભીના ભંગ વખતે વલ્લભીના લોકેના ઉભય લેકને નાશ થયો હતે. અથવા ધમ, અર્થ અને કામ વિગેરેને અડચણ કરનાર ભિલપલ્લી, મ્લેચ્છગામ અને દેવગુરુની સામગ્રીથી રહિત નગરાદિકને ઉપહુત કહે છે. તેવા સ્થાનમાં ધર્મ, અર્થ અને કામની ઈચ્છા રાખનાર પુરુષે વાસ કરવો નહીં, કારણ કે તેના સ્થાનમાં રહેવાથી ચેર, બીલંપટ અને દુષ્ટ રાજા વિગેરેના સંસર્ગથી ધર્મ અને અર્થની હાનિ જ થાય છે. તેમજ દેવદર્શન, ગુરુનું આગમન અને સામિકના સંસર્ગ વિગેરેને અભાવ હેવાથી નવીન ધર્માદિકનું ઉપાર્જન પણ થઈ શકતું નથી. કહ્યું છે કે
"सद्धर्मदर्गसुस्वामिव्यवसायजलेन्धने । खजातिलोकरम्ये च देशे प्रायः सदा वसेत् ॥१॥ गुणिनः सुकृतं शौचं, प्रतिष्ठा गुणमौरवं । अपूर्वज्ञानलाभश्च, यत्र तत्र वसेत्सुधीः । २॥ यत्र देशे न सन्मानं, न बुद्धिर्न च बान्धवाः। न च विद्यागमः कश्चिन तत्र निवसेबुधः ॥३॥
Page #128
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવવરણ अनायके न वास्तव्यं, न वास्यं वहनायके। . स्त्रीनायके न वास्तव्यं, न वास्यं बहुनायके ॥ ४ ॥ पालराज्यं भवेद्यत्र, द्वैराज्यं यत्र वा भवेत् ।
થી પૂર્ણાક વા, ઘર ચારત્ર નો વસે I " . " ; શબ્દાથશ્રેષ્ઠ ધર્મ, કિલ્લો, સારે સ્વામી, વેપાર, જળ, ઈધન અને પિતાની જાતિના લકથી મનહર હોય એવા દેશમાં પ્રાયે કરી ધર્માર્થો પુરુષ હમેશાં વાસ કરે
જે દેશમાં ગુણીજને રહેતા હોય, પુણ્યકાર્ય થતાં હોય, પવિત્રતા હોય, માન જળવાતું હોય, ગુણેનું ગૌરવ થતું હોય અને અપૂર્વ જ્ઞાનને લાભ થતું હોય તેવા દેશમાં બુદ્ધિમાન પુરુષ વાસ કરે.જરા જે દેશમાં સન્માન, બુદ્ધિ, બાંધવે અને કોઈ પ્રકારની વિદ્યાની પ્રાપ્તિ ન હોય તેવા દેશમાં પંડિત પુરુષ વાસ કરે નહીં.. આવા જે દેશમાં નાયકન હોય, બાળ નાયક હય, સ્ત્રી નાયક હોય અને ઘણાનાયક હોય તેવા દેશમાં વાસ કરે નહી. જે દેશમાં બાળકનું રાજ્ય હેર્ય, જંયાં બે રાજાઓનું ભેગું રાજ્ય હોય અને જ્યાં મૂર્ખનું રાજ્ય હોય તેવા દેશમાં વાસ કરે નહીં. પા
આ બીનાને શાસકાર ઉદાહરણ આપી સ્પષ્ટ રીતે જણાવે છે, તે આ પ્રમાણે છે –
પદ્મપુર નગરમાં નિવિચાર નામે રાજા અને તેને પાષાણભેદી નામે મંત્રા હતો. એક વખતે માળવાધિપતિ શ્રી વિક્રમરાજા સ્ત્રીના રાજ્ય તરફ જતાં પધપુરમાં આવી ચડ્યો અને ત્યાં કેટલાક દિવસ રહ્યો હતો. તે એક વખતે રાજસભામાં ગયો હતે તે વખતે નિવિચાર રાજાની પાસે એક ચેરની માતા આ પ્રમાણે બેલી રહી હતી મહું રાજન! હારે પુત્ર પાંચ પ્રકારના ચોરના આચારથી ચારી કરતે હતો. તેને ધન્ય છીના ઘરમાં ખાતર પાડતાં તૂટી પડતી ભીતે મારી નાખે છે, તેથી હું તમારી આગળ ન્યાય માગું છું.” આ વાત સાંભળી રાજાએ શ્રેષ્ઠીને લાવ્યો અને ચોર માર્યા વિગેરેને વૃત્તાંત પૂછયે. શ્રેષ્ઠીએ કહ્યું કે “તેમાં મારે શું દેષ? તે તે ભીત ચણનારા મીસ્ત્રીઓ જાણે રાજાએ તેમને પણ લાવ્યા. તેઓએ જવાબ આપે કે “ઘર ચણતી વખતે એક વેશ્યા અમારા જેવામાં આવી અને તેના રૂપથી અમારા ચિતો વિહ્વળ થવાને લીધે ભીંત બાબર જાણી શક્યા નહીં તેમાં અમર ૌ દેષ?” રાજાએ વેશ્યાને બોલાવી પૂછયું. વેશ્યાએ જવાબ આપે કે “રામાં
Page #129
--------------------------------------------------------------------------
________________
પ્રાધ્ધગુણવિવરણ જતાં મારા સામે કોઈક દિગંબર (નિર્વસ્ત્ર પુરુષ) આવ્યા તેની મને લજજા આવવાથી તે માર્ગ છેડી જ્યાં ભીંત ચણાતી હતી તે માગથી હું ગઈ હતી. આ વાત સાંભળી વેશ્યાને રાજાએ છેડી દીધી. પછી રાજાએ દિગંબરને બોલાવ્યો અને તેને પૂછ્યું પણ તે કાંઈ બે નહીં, એટલે રૂ થયેલા નિર્વિચાર રાજાએ તેને શૂળીએ ચઢાવવાની આજ્ઞા કરી. તે પછી કેઈએ રાજા પાસે આવી કહ્યું કે તે શૂળીમાં માતે નથી. રાજા એ આદેશ કર્યો કે શૂળી ઉપર જે માય તેને શૂળી ઉપર ચઢાવે. આ પ્રમાણે આદેશ થતાં રાજાના સાળાને શૂળી ઉપર ચઢાવી દીધે. કહ્યું છે કે –
વિરાતિ રાહત, નિર્વિવારે 7 સતિના
राजोक्त्या राजसालोऽपि, शूलायामधिरोपितः ॥ ६ ॥ શબ્દાર્થ–જ્યાં રાજા નિવિચાર હોય ત્યાં તત્વને વિચાર કેણ કરે? જુઓ રાજાની ઉતિથી રાજાના સાળાને પણ શૂળી ઉપર ચઢાવી દીધું છે
. આ પ્રમાણે જોઈ આ નગરની પ્રજા કેવી રીતે સુખી થતી હશે.? એમ વિચાર કરતે શ્રી વિક્રમરાજા પિતાના કાર્ય માટે ચાલ્યા ગયે, આવા નગરમાં વાસ કરવો તે લાભકારક નથી. કહ્યું છે કે
यदि वांच्छति मूर्खत्वं, वसेग्रामे दिनत्रयम् । अपूर्वस्यागमो नास्ति, पूर्वाधीतं विनश्यति ॥ ७ ॥ તથા– जत्थ पुरे जिणभवणं, समयविउ साहुसावया जत्थ ।
तत्थ सया वसियव्वं, पउरजलं इंधणं जत्थ ॥ ८ ॥ ' શબ્દાથ-જે મૂર્ખતા મેળવવાની ઈચ્છા હોય તે જે ગામમાં અપૂર્વ જ્ઞાનની પ્રાપ્તિ નથી અને પૂર્વનું ભણેલું નાશ પામે છે તેવા ગામમાં ત્રણ દિવસ વાસ કરે. ૭. વળી જ્યાં જિનેશ્વરનું મંદિર હોય, જયાં સિદ્ધાંતના જાણ સાધુ અને શ્રાવકે વસતા હોય અને જ્યાં પ્રચુર જળ તથા ઈંધણ મળતા હોય ત્યાં હમેશાં રહેવું જોઈએ. * કદી સાધુજનોના વિરહવાળો દેશ ઘણા ગુણવાળો હોય તે પણ ધમથ પુરુષે તેવા દેશમાં રહેવું જોઈએ નહીં. અથવા દુષ્કાળ, પરચક્રને ઉપદ્રવ, મરકી વિગેરેને સચવનારા અનેક ઉત્પાતેથી પરાભવ પામેલા સ્થાનને ઉપપ્પત કહે છે, તે આ પ્રમાણે
Page #130
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવવરણ છે–જ્યાં દેવની મૂત્તિઓ અને પર્વતે કંપતા હય, જયાં દેવની મૂત્તિઓ પરસેવાવાળી થતી હોય અને હાસ્ય કરતી હોય, જ્યાં નદી કેઈક વખતે રુધિર જેવા જળને વહન કરતી હોય તથા નિમિત્ત સિવાય વૃક્ષો ઉપરથી રુધિર અને ફેન વિગેરેની વૃષ્ટિ થતી હોય, જ્યાં સ્ત્રીઓને મસ્તક રહિત ધડ ઉત્પન્ન થયું હોય ત્યાં ઘર દુષ્કાળ અને પરચકના ઉપદ્રવ સાથે ચતુષ્પદને નાશ થાય. જ્યાં બે માથાં, ચાર કાન અને ચાર નેત્રવાળે બાળક' ઉત્પન્ન કર્યો હૈય તેવા દેશમાં પરચકનું આગમન થાય અને દુભિક્ષ પડે એમ સૂચવે છે. ઈત્યાદિ સવિસ્તર : જણાવી દશમા ગુણને ઉપસંહાર કરતાં ગ્રંથકાર ટૂંકમાં સારાંશ બતાવે છે– " उपद्रुतं वैरविरोधमारि-स्वचक्रमुख्यनगरादि यत्स्यात् ।
न यत्र चैत्यं च सुसाधुयोगो, न तत्र धीमान विदधीत वासम् ॥९॥"
શબ્દાર્થ જે નગરાદિક શત્રુ,વિધ રાખનાર, મરકી અને સ્વચક્ર વિગેરે. થી ઉપદ્રવ યુક્ત હોય; અને જ્યાં જિનમંદિર તથા સારા સાધુને ચોગ ન હોય તેવા નગરાદિકમાં બુદ્ધિમાન પુરુષ વાસ કરે નહિ. ૯
- કરસંક : ::
*
::
Page #131
--------------------------------------------------------------------------
________________
છે
જ
)
एकादश गुण वर्णन હવે ગૃહસ્થને “નિંદિત કાર્યમાં પ્રવૃત્તિ નહીં કરવારૂપ” અગિયારમાં ગુણનું વર્ણન કરે છે.
“ગાવૃત્તી ગતિ–વળી દેશ, જાતિ, કુલ અને કાળ વિગેરેની અપેક્ષાએ જે નિહિત કાર્ય હોય તેને ગહિત કહે છે. તેવા કાર્યમાં (ધમ પુરુષ) પ્રવૃત્તિ કરનાર ન હોય, તેમાં દેશગહિત કમ આ પ્રમાણે છે. સૌવીરદેશમાં કૃષિ કર્મ અને લાટ દેશમાં મદિરા ઉત્પાદન કરવાની ક્રિયા કરવી તેને દેશહિત કહે છે. બ્રાહ્મણને મદિરાપાન કરવું તથા તલ, લૂણ, લાખ અને લેઢા વિગેરેને વેપાર કરવો એ જાતિની અપેક્ષાએ નિદિત કમ ગણાય છે. તથા કુળની અપેક્ષાએ બ્રાહ્મણને નિદિત કર્મ આ પ્રમાણે છે.
" अग्निहोत्रं गवालम्भ, संन्यासं पलपैतृकम् ।
देवराश्च सुतोत्पति, कलौ पञ्च विवर्जयेत् ॥ १॥" શબ્દાર્થ – હેમ, ગાયને વધ, સંન્યાસ, પૂર્વજોને માંસના પિંડ અને દીયરથી પુત્રની ઉત્પત્તિ કરવી એ પાંચ કલિયુગમાં (બ્રાહ્મણે) ત્યાગ કરે.
વળી જ્ઞાનપૂર્વક જૈનધર્મ અંગીકાર કરનાર શ્રાવકોએ પંદર કર્માદાનથી વેપાર કરે, કાળ વખતે કે રાત્રિએ ભજન અને અભક્ષ્ય વસ્તુનું ભક્ષણ કરવું વિગેરે શ્રાવકેને ગહિત કમ કહેવાય છે. તેવાં ગહિત કર્મ કરનાર શ્રાવકેનાં બીજા પણ ધમકા ઉપહાસ્યને માટે થાય છે. કહ્યું છે કે
" अनुचितकर्मारम्भः, प्रकृतिविरोधो बलीयसा स्पर्धा ।
प्रमदाजनविश्वासो, मृत्युद्वाराणि चत्वारि ॥ २॥" શબ્દાર્થ –અયોગ્ય કર્મને આરંભ, પ્રજાની સાથે વિરોધ, બળવાનની સાથે સ્પર્ધા અને સ્ત્રી જાતિને વિશ્વાસ આ ચારે મૃત્યુનાં દ્વાર છે.
Page #132
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવરણ - ભાવાર્થ“મનુરિત મઃ જે કાર્ય પિતાને ઉચિત ન હોય તે કાર્ય કરવાનો આરંભ કરવો તે મૃત્યુના દ્વાર સમાન છે. જેમકે મુનિપણું ગ્રહણ કરીને પ્રાણાતિપાત, મૃષાવાદ, ચોરી, મૈથુન અને પરિગ્રહ વિગેરેમાં નિમગ્ન થવું, રેલ વગેરે વાહન દ્વારા પ્રયાણ કરવું, મંત્ર, જંત્ર, તંત્ર, ઔષધિ, કામણું, હુમણ, વશીકરણાદિકનું કરવું, કરાવવું, ઈર્ષા, અહંકારને વશ થઈ આત્મિક કાવ્યને ભૂલી જઈ ધર્મકાર્યને જલાંજલી આપી ગૃહસ્થને કરવા એગ્ય કાર્યમાં ગૃહસ્થની સાથે ખટપટમાં ઉતરવું, એકના પક્ષમાં ઊભા રહી બીજાને પરાજય કરવા પ્રયાસ કરે, પિતાને કક્કો ખરો કરવા લોકેની ખુશામત કરી તે ધારેલા કાર્યને પાર પાડવા નિરંતર મચ્યા રહેવું, ઉત્તમ પુરુષ ઉપર અસત્ય આક્ષેપ મૂકી તેમને જાહેરમાં હલકા પાડવા પ્રયાસ કરવ, ગુણીના ગુણે ઉપર દ્વેષ ધારણ કરી તેની નિંદા કર વામાં મચ્યા રહેવું, વીર રસની પુષ્ટિ શ્રોતાઓને પાણી ચઢાવવું, વ્યાખ્યાનમાં શૃંગારાદિક રસનું પિષણ કરી શ્રેતાઓને તમય બનાવવા, સ્ત્રી વિગેરેની વિકથા કરી પિતાના અમૂલ્ય સમયને ગુમાવી દે, સ્ત્રીઓના સંસર્ગમાં અવિવું, જ્ઞાતિના ઝગડાઓમાં ભાગ લઈ તેને ફેંસલા આપવા, રાજવિરુદ્ધ કાર્યને ઉત્તેજન આપવું અને પિતાના કે પરના આત્માને ઉદ્ધાર કરવાનું જે મુખ્ય કાર્ય છે તેને ભૂલી જવું વિગેરે વિગેરે કાર્યો મુનિઓને અનુચિત ગણાય તેમજ ગૃહસ્થોએ પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનો વિચાર કરી પોતાની શકિત જોઈ જેમાં ખરેખર આત્મલાભ સમાએલો હોય તેવા ઉચિત કાર્યમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. અમુક વખતે અમુક કાર્ય અનુચિત ગણાય છે અને તે જ કાર્ય અમુક સંજોગોમાં બીજી વખતે ઉચિત થાય છે, તેથી અમુક કાર્યો કરતાં પહેલાં આજુબાજુના સંયોગોનો વિચાર કરી કાયને આરંભ કરવો. ધર્મવિરુદ્ધ, રાજવિરુદ્ધ, દેશવિરુદ્ધ અને લોક આરંભ કરતાં પહેલાં મન સાથે વિચાર કરવામાં આવે તે કઈ વખત પણ અનુચિત કાર્ય કરવાને પ્રસંગ આવે જ નહીં. આ સિવાયનાં ગૃહસ્થને બીજા કયા કાર્યો અનુચિત છે તે ગ્રંથકારે જુદા જુદા ગુણેમાં પ્રસંગોપાત્ત જણાવ્યા છે તેથી અત્રે લખ્યાં નથી, પણ અનુચિત કાયને આરંભ કરનાર મૃત્યુના દ્વારને પ્રાપ્ત થાય છે તે વાત ધ્યાનમાં રાખી પિતાના અને બીજાના આત્માનું કલ્યાણ જેમાં સમાયેલું હોય અને આ ભવ સંબંધી તથા ભવાંતર સંબંધી નાના પ્રકારની વિડંબના સહન ન કરવી પડે તેવા ઉચિત કાર્યમાં પ્રવૃત્તિ કરવી અને અનુચિત કાર્યથી તે દૂર જ રહેવું જોઈએ. છે. પ્રકૃતિવિધા–પ્રજાવગની સાથે વિરોધ કરે તે પણ ધમ પુરુષોને ઉરિત
Page #133
--------------------------------------------------------------------------
________________
મ
-
માધગુણવિવરણ નથી, કારણ કે રામે તેટલી સ્ત્રવચેતી છતાં પણ માણસ જાતની ભૂલ થયા સિવાય રહેતી.નથી, કારણ કે પ્રાણી માત્રને કર્મોની સાથે અનાદિને સંબંધ છે અને તેને લઇને હમેશાં લ થવા સંભવ છે. બીજા કરતા મનુષ્ય જાત વિશેષ સમજુ છે, તે પણ અનાદિકાલના અભ્યાસને લઇને ભૂલ થતાં વાર લાગતી નથી. હૃતધરે જેવા મહાજ્ઞાની પુરુષો જેઓ સંસારની સંપૂર્ણ અસારતાને સારી રીતે સમજે છે, અને તેવા અસાર સંસારથી મુક્ત થવા અતિ તીવ્ર ઉપગથી ધર્મકાર્યમાં પ્રવૃત્તિ કરે છે, છતાં પ્રસાદને વશ થઈ તેઓથી પણ ભૂલ થઈ જાય છે તે અલ્પાની ભૂલ થાય તેમાં નવાઈ જેવું નથી; તેથી આવી વખતે પ્રજાવર્ગ વિરોધી હોવાથી તેઓ આવી અને લાભ લઈ ધન, આબરુ અને શરીરમદિને અડચણ કરવા ચૂકતા નથી, તેથી પણ વધીને રાજા અને અમલદાર વર્ગના કાન ભરી ભૂલ કરનારને ખરાબ કરવા માટે બનતી કોશીશ કરી ખરાબ કરે છે, માટે સજાવર્ગ કે અમુક સમુદાય સાથે વિરોધ કરે યોગ્ય નથી. તે વિરોધ કરનારને મૃત્યુનું દ્વાર સમીપમાં છે એમ સારી રીતે સમજવું. પ્રજાવ કે સમુદાયની સાથે વિરોધ તે દૂર રહે પણ એક વ્યક્તિની સાથે પણ વૈવિરોધ રાખ ઉચિત નથી. શાસ્ત્રની દૃષ્ટિએ જોતાં સમરાદિત્ય જેવા મહાત્માને એક પાતા વિરોધને લઈને કેટલું સહન કરવું પડયું છે. આ પ્રસિદ્ધ બીને પ્રાયે દેથી અજાણ નથી, માટે વિરોધ કરતાં પહેલાં આવા મહાત્મા પુરુષનાં ચરિત્ર ધ્યાન માં લાવી સર્વથા વિરોધ કરતાં અટકવું જોઈએ, અને તેમ કરવાથી સાંસારિક ધાર્મિક કાર્યમાં પ્રજાવર્ગ અડચણકર્તા થતો નથી.
મરીયા પદ્ધ–-બળવાન સાથે હરિફાઈ કરવી તે પણ યોગ્ય નથી. કદાચ કેઈ કારણને લઈને હરીફાઈ થઈ જાય તે નિબળને પોતાનો બચાવ કરતાં ઘણી
અડચણ પડે છે, તેથી જાણી જોઈને મળવાનની સાથે હરીફાઈ કરવાથી દૂર રહેવું - ઘણું સારું છે. અને જો તેમ કરવામાં ન આવે તે પોતે નિર્બળ છતાં બળવાન સાથે હરીફાઈ કરનારને મૃત્યુનું દ્વાર કાંઈ દૂર નથી. જો કે મનબળ, વચનબળ, કાયબળ, જ્ઞાનબળ, ધનબળ, કુટુંબબળ અને રાજબાળ વિગેરે બળ ગણાય છે, તે આ બધામાં જે બળની સાથે સ્પર્ધા કરી તેમાં સામો માણસ વિશેષ બળ- વાન હોય તો પાછું હઠવું પડે છે અને તેની સાથે વિરોધ થાય છે. કદી કઈ માણસમાં શરીરબળ વધારે હોય અને ધનબળ ન હોય તે એકાદ વખતે તે શરીરબળથી ધનવાનને પરાજય કરી શકે છે, પણ પાછળથી તે પરાભવને બદલે લેવા ધનવાન પિતાના ધનબળથી શરીબળવાળાને ભાડે રાખી અથવા
Page #134
--------------------------------------------------------------------------
________________
શાશ્વગુણવવરણ તે બીજી યુક્તિ કરી તેને પરાભવ કરતાં ચૂકતો નથી, માટે પ્રથમ અને કોઈની સાથે પણ સ્પર્ધા કરવી યોગ્ય નથી, તેમાં પણ વિશેષ હોય તેની સાથે તો હરીફાઈમાં ઉતરવાથી ઘણું ખમવું પડે છે.
કમલાકનવિશ્વાસ–પ્રાયે સ્ત્રીવર્ગને કદી પણ વિશ્વાસ કરવા ગ્ય નથી, કારણ કે સ્ત્રી ગમે તેવી બુદ્ધિશાળી હોય તે પણ તેનું મન પુરુષના જેઠું ગંભીર, વિચારશીલ અને સહનશીલતાવાળું હોવાનો સંભવ છેડો છે, તેથી ધૂર્તપુરુષો તેમને અનુકૂળ લાલચ આપી હરેક રીતે ફેસલાવી-પ્રટાવી તેના હૃદયમાં રહેલી ગુપ્ત બીનાને સહેલાઈથી મેળવી શકે છે, તેમજ તેના ઉપર થોડું પણ શારીરિક કષ્ટ આવી પડતાં પિતાના મન ઉપરનો કાબૂ ગુમાવી દે છે અને પિતાના પતિને કે સ્વજનને ગમે તેટલી હાનિકારક વાત હોય તે પણ તેવી વાતને પ્રગટ કરવામાં બીલકુલ વિચાર કરતી નથી, માટે અતિ ગુહ્ય વાત જે પ્રગટ - થવાથી પિતાને, ગામને કે દેશને હાનિ થાય તેવી અથવા તે જેનાથી પિતાની આજીવિકા ચાલતી હોય તેવા વેપાર-ઉદ્યોગની ગુપ્ત વાત સ્ત્રી પાસે કદી પણ કવી એગ્ય નથી. ઉપર જણાવેલી બીના ઘણે ભાગે ઘણી સ્ત્રીઓનો એ વાવ હેવાથી અત્રે લખવાની જરૂર પડી છે. નહીં તે ઐતિહાસિક નજરે જોતાં શીળવતી અને અનુપમાદેવી જેવી અનેક સ્ત્રીઓ પોતાના પતિને રાજકાર્યમાં સલાહ આપનારીઓ અને ગંભીર, સહનશીલ અને વિચારશીલ વિગેરે ઉત્તમ ગુણવાળી જોવામાં આવે છે. ઉપરોકત બાબત માટેના ઉદાહરણ શાસ્ત્રકારોએ ઘણે ઠેકાણે આપેલાં છે તેથી તેવાં ઉદાહરણે અત્રે લખ્યાં નથી.
ઉપરોકત ગહિત કર્મો પ્રાયે કરી વિવેકી અને ધર્મની ગ્યતાવાળા પુરુષ માટે છે પણ અધમી માટે નથી. તેને માટે કહ્યું છે કે –
" पौरोहत्यं रजनिचरितं ग्रामणीत्वं नियोगो, माठापत्यं वितथवचनं साक्षिवादः परान्नम् । धर्मिद्वेषः खलजनरतिः प्राणिनां निर्दयत्वं,
माभूदेवं मम पशुपते जन्मजन्मान्तरेऽपि ॥ ३ ॥" શદાથ–પુરહિતપણું, પત્રિએ (સ્વેચ્છાએ) બમણું, ગામનું નાયકપણું, અધિક્ઝરીપણું, મઠનું અધ્યક્ષપણું, અસત્ય વચન, અશિ માપવી, બીજાનું અન્ન આવું, ધર્મી ઉપર દ્વેષ રાખવે, દુજનહાર
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૦૨
શ્રાદ્ધગુણવિવરણું પ્રેમ રાખો અને પ્રાણીઓ ઉપર નિર્દયતા રાખવી એ સર્વે હે મહાદેવ (શિવ). મને દરેક જન્મમાં પ્રાપ્ત ન થાઓ. | ૩ | વળી ખરાબ વેપાર કરનારને આશ્રયી કઈ સ્થળે કહ્યું છે કે –
हस्तौ दानविवर्जितौ श्रुतिपुटौ सारस्वतद्रोहिणी, लंचालुश्चितवित्तपूर्णमदरं गर्वेण तुंगं शिरः। चक्षुः साधुविलोकनेन रहितं पादौ न तीर्थाध्वगौ, भ्रातः कुक्कर मुश्च मुश्च सहसा निन्द्यस्य निन्धं वपुः ॥४॥ अधिकारास्त्रिभिर्मासैर्माठापत्यात्रिभिर्दिनः । शीघ्रं नरकवाञ्छा चेत् दिनमेकं पुरोहितः ॥ ५॥ તજ નામચી, દ્રશ વસિ ..
दश द्विजसमा वेश्या, दश वेश्यासमः नृपः ॥ ६ ॥ શબ્દાર્થ –દાનથી રહિત બે હાથ, શાસ્ત્રદ્રોહી બે કાન, રૂશ્વતથી લંટેલા દ્રવ્ય ભરેલું પેટ, અહંકારથી ઊંચું થયેલું મસ્તક, સાધુના દર્શનથી પરમુખ નેત્રો, અને તીર્થ તરફ ગમન નહીં કરનાર પગ એવા આ તારા નિંદનીકમાં પણ નિંદનીક શરીરને એકદમ ત્યાગ કર છે ૪ ત્રણ મહીનાને અધિકાર ભે ભવવાથી અને ત્રણ દિવસ મઠનું અધ્યક્ષપણું કરવાથી દુર્ગતિ થાય છે. જે આથી પણ શીધ્ર નરકમાં જવું હોય તો એક દિવસ પુરોહિત થા. ૫ દશ કસાઈ સમાન એક કુંભાર, દશ કુંભાર સમાન એક કલાલ, દશ કલાલ સમાન એક વેશ્યા અને દશ વેશ્યા સમાન એક રાજા ગણાય છે. જે ૬ કહ્યું છે કે –
अकर्तव्यं न कर्तव्यं, प्राणैः कण्ठगतैरपि ।
कर्तव्यमेव कत्र्तव्यं, प्राणैः कण्ठगतैरपि ॥ ७ ॥ શદાથકંઠ સુધી પ્રાણ આવે તે પણ જે કરવા યોગ્ય નથી તે કરવું નહીં અને કંઠ સુધી પ્રણિ આવે તે પણ જે કરવા યોગ્ય છે, તે કરવું જ.
ભાવાથ–પ્રાણીએ હમેશાં પોતાના કર્તવ્યને વિચાર કરવા ગ્ય છે. જે માવ્યસ્થિત ચિત્તે સ્થાનનિર્ણય કર્યો શિવાય ગતિ કરનાર કરતાં, સ્થાનને નિર્ણય કરી તે તરફ ગતિ કરનાર માણસ પિતાના ઈચ્છિત સ્થાનને જલદી મેળવી શકે છે. તેવી જ રીતે હું કેણુ? મારે કર્તવ્ય છે? દેશ કાલ કયો
Page #136
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવરણ
૧૦૩ છે? સાનુકૂળ કે પ્રતિકુળ કેણ છે? તથા મહારું કર્તવ્ય શું છે ? મારું કૂળ અને જાતિ કેવી છે ? કયું કામ કરવાથી હારા આત્માને લાભ થશે ઇત્યાદિ બાબતોનો વિચાર કરી પિતાનું કર્તવ્ય નક્કી કરે છે. અને જે પિતાના આરંભેલા ઉત્તમ કાર્યને પ્રાણુને પણ ત્યાગ કરતા નથી તેમજ અકર્તવ્યને પણ કોઈ પ્રકારે અંગીકાર કરતા નથી તે પિતાની ધારેલી નેમ શીધ્ર પાર પાડી શકે છે. હાલ તો કર્તવ્યનો વિચાર કર્યા શિવાય અજ્ઞાનથી ગતાનુગતિક પ્રવૃત્તિ કરવામાં પોતાનું કર્તવ્ય માને છે તેથી કર્તવ્યને બદલે અકર્તવ્યને સમજી તેને આરંભ કરવામાં આવે છે, માટે પિતાની ધારેલી નેમ પાર પડી શકતા નથી; માટે પોતે આરંભેલા ગમે તેવા કાર્યને વચમાં જ મૂકી દેવું પડે છે અને તેથી અભ્રષ્ટ તતભ્રષ્ટ થાય છે, માટે કાર્ય કરતાં પહેલાં ઉપર બતાવ્યા પ્રમાણે વિચાર કરે અને પછી આરંભેલા સારા કાર્યને પ્રાણાંત થતાં પણ તે કાર્યને ત્યાગ કરે નહીં. તેવી જ રીતે પિતાને, સ્વજનને, દેશને, જાતિને અને રાજને જે અહિતકારી કર્તવ્ય હોય તેને કદી પણ અંગીકાર કરવા પ્રયાસ કરવો નહીં. આ સંબંધમાં આરોગ્યબ્રિજનું ઉદાહરણ આ પ્રમાણે છે –
ઉજજયણિ નગરીમાં બાલ અવસ્થાથી જ ઘણે રોગી હોવાથી રોગ એવા નામથી પ્રસિદ્ધ થએલે એક બ્રાહ્મણ હતો. તે સમ્યકત્વપૂર્વક અણુવ્રત વિગેરે શ્રાવકના શુદ્ધ આચારોને પાલન કરવામાં તત્પર હોવાને લઈને એક ઉત્તમ શ્રાવક હતા. તેણે રોગના પ્રતિકારની સામગ્રી પ્રાપ્ત થતી હતી તે પણ તેણે રગને સહન કરવાને જ આશ્રય લીધો અને વિચાર કર્યો કે –
___ "पुनरपि सहनीयो दुःखपाकस्त्वयाय,
न खलु भवति नाशः कर्मणां संचितानाम् । इति सह गणयित्वा यद्यदायाति सम्यक्, सदसदिति विवेकोऽन्यत्र भूयः कुतस्ते ॥ ८ ॥ अवश्यमेव भोक्तव्यं कृतं कर्म शुभाशुभम् ।
नाभुङ्क्तं क्षीयते कर्म कल्पकोटिशतैरपि ॥ ९ ॥" શબ્દાર્થ–હે આત્મન ! ત્યારે આ દુખના ફળનું પરિણામ બીજી વખત પણ સહન કરવાનું છે. કારણ સંચિત કરેલાં કમને ખરેખર ભોગવ્યા શિવાય નાશ થતો નથી. તેથી કર્મો સાથે છે એમ ગણીને જે જે
Page #137
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધગુણવિવરણ
આપત્તિ આવી પડે તેને સારી રીતે સહન કર. ખીજે ઠેકાણે બીજી વાર ક આત્મન! તને સદસદ્વિવેક કયાં મળવાના છે. ? !! ૮૫ કરેલુ શુભ અથવા તે અશુભ કમ અવશ્ય ભાગવવું જ પડે છે, કારણ તે કમ ભગવ્યા શિવા કલ્પની સેકઢા કેટિએ થઇ જાય તાપણુ નાશ થતું નથી. ॥ ૯॥
'
એવી રીતે સહન કરનાર તે રાગ દ્વિજની ઈંદ્રે આ પ્રમાણે પ્રશ સા કરી અહા ! આ રાગ ફ્રિંજ મહાસત્ત્વવાળેા છે. જેની પાસે રાગના અનેક પ્રત્યુપકારી પ્રાપ્ત થયેલા છે તે પણ તેની ઉપેક્ષા કરી રેગની પીડાને સહન કરે છે. ’ પછી આ વાતની શ્રદ્ધા ન થવાથી એ દેવતાએ વૈદ્ય થઈ પૃથ્વી ઉપર આવી મેલ્યા કે ‘હું રાગ બ્રાહ્મણ ! અમે તને રાગમાંથી મુક્ત કરીએ પરંતુ રાત્રિમાં મધ, મદિરા, માંસ અને માખણના ઉપભેાગ કરવા પડશે; ' એવુધૈદ્યનું કહેવું સાંભળી, સુરેંદ્રથી પણ અધિક પ્રતિષ્ઠાવાળા રાગ બ્રાહ્મણુ વિચાર કરવા લાગ્યા ‘ કેવળ સામાન્ય કુળમાં ઉત્પન્ન થયા હોય તે પણ પુરુષને લેાક અને લેાકેાત્તરમાં નિંદિત ક`ના ત્યાગ કરવા તે જ પ્રતિષ્ઠાનેા હેતુ છે.’ કહ્યું છે કે—
:
(6 नकुलं वृत्तहीनस्य प्रमाणमिति मे मतिः ।
अन्त्येष्वपि प्रजातानां वृत्तमेव विशिष्यते ॥ १० ॥ "
શબ્દા—સારા આચરણથી રહિત એવા મનુષ્યનુ કુલ ઉત્તમ હાય તા પણ તેવું કુળ કાંઈ પ્રમાણભૂત થતું નથી એમ મારું માનવું છે, કેમકે ચડાલાદિક જાતિમાં ઉત્પન્ન થએલાનું કુળ અધમ છે, તે પણ તેનું આચરણ સારું હાય તા શ્રેષ્ઠ ગણાય છે. ।। ૧૦ ।
• વળી બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન થએલાની મારી વાત જ શી ? તેમાં પણ વિશેષે કરી હમણાં જૈનધમને અંગીકાર કરનાર મારાથી આ નિદિત ક કરવું કેમ ઉચિત ગણાય?' વના કહ્યું છે કે—
" निन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु,
लक्ष्मीः समाविशतु गच्छतु वा यथेष्टं ।
अव वा मरणमस्तु युगान्तरे वा, સ્થાસ્થાપંથ વિચરુતિ ૧૯૦૬ થીરાઃ ।। ??---
શબ્દા—નીતિમાં નિપુણ એવા પુરુષા નિદા કરો અથવા તે સ્તુતિ કરી, લક્ષ્મી ઈચ્છા પ્રમાણે ઘરમાં પ્રવેશ કરે અથવા જાએરે અને આજે જ
Page #138
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવરણ વિવરણ
૧૦૫ અથવા તે યુગાંતરમાં મરણ થાઓ; પરંતુ ધીર પુરુષો ન્યાય માગથી એક પગલું પણ ચલાયમાન થતા નથી કે ૧૧ ઉપર પ્રમાણે વિચાર કરી રાગ બ્રાહ્મણ બેયે “હે વૈદ્યો ! હું બીજાં પણ પવિત્ર ઓષધથી રોગને ઉપાય ઈચ્છતું નથી તે વળી સર્વ લેક અને શાસથી નિંદિત અને ધમી પુરુષોને અયોગ્ય એવાં આ ઔષધેથી મારે શું પ્રયોજન છે?” વળી કહ્યું છે કે –
" मधे मांसे मधूनि च, नवनीते तक्रतो बहिर्जीता। उत्पद्यन्ते विपद्यन्ते, ससूक्ष्मा जन्तुराशयः ॥ १२ ॥ सप्तग्रामेषु यत्पापमनिना भस्मसात्कृते । तदेतज्जायते पापं, मधुबिन्दुप्रभक्षणात् ॥ १३ ॥ થો રાતિ મધુ રહે, મોહિતો વિષય
स याति नरकं घोरं, खादकैः सह लम्पटैः॥ १४ ॥" શબ્દાર્થ –મદિરા, માંસ, મધ અને છાશથી જુદા કરેલા માખણમાં સૂક્ષમ એવા જંતુને સમૂહ ઉત્પન્ન થાય છે અને મરણ પામે છે. ૧૨ અગ્નિથી સાત ગામ બળતાં જે પાપ થાય તેટલું પાપ મધના એક બિંદુના ભક્ષણથી થાય છે. ૧૩જે પુરુષ ધર્મની ઈચ્છાએ મેહિત થઈને શ્રાદ્ધમાં મધ આપે છે તે પુરુષ લેલુપ એવા ખાનારાઓની સાથે ઘેર નરકમાં પડે છે. જે ૧૪ ઈત્યાદિ રેગબ્રાહ્મણ વૈદ્યાને કહે છે, તે તે બંને વૈદ્યોએ રેગબ્રાહ્મણના સ્વજનેને તે બીના જણાવી દીધી અને તેઓએ રાજાને જણાવી. તેથી સ્વજન અને રાજાદિકે સમુદાય ભેગો થયો અને તે રેગદ્વિજને શાસંબંધી વાર્તાલાપવડે રમેને ઉપાય કરવામાં પ્રવૃત્તિ કરાવવા લાગ્યા. તે આ પ્રમાણે છે –
"शरीरं धर्मसंयुक्तं रक्षणीयं प्रयत्नतः ।
शरीराच्छ्वते धर्मः पर्वतात्सलिलं यथा ॥ १५॥" શબ્દાર્થ –ધર્મ સહિત શરીરનું પ્રયત્નથી રક્ષણ કરવું જોઈએ, કારણ કે જે શરીરનું રક્ષણ કરવામાં ન આવે તે જેમ પર્વત ઉપરથી જળ ખરી જાય છે તે શરીરમાંથી ધર્મ ખરી જશે. જે ૧૫. ખરેખર શરીર ધર્મસાધનનું એક મુખ્ય કારણ ગણાય છે. વળી કહ્યું છે કે – ૧૪
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૦૬
શ્રાદ્ધગુણવિવરણ " यस्मिन् सर्वजनीनपीनमहिमा धर्मः प्रतिष्ठानन्तो
यस्मिंश्चिन्तितवस्तुसिद्धिसुखतः सोऽर्थः समर्थः स्थितः । यस्मिन्काममहोदयौ शमरसनगराभिरामोदयौ
सोऽयं सर्वगुणालयो विजयते पिण्डः करण्डो धियाम् ॥१६॥" શબ્દાર્થ –જે શરીરમાં સર્વ જનોને હિતકારી અને પુષ્ટ મહિમાવાળે ધર્મ પ્રતિષ્ઠાને પામ્યો છે, જે શરીરમાં મનવાંછિત વસ્તુની સિદ્ધિના સુખને આપનાર અર્થે સમર્થપણે રહે છે, અને જે શરીરમાં શમરસ અને આકૃતિથી સૌંદર્યવાના ઉદયવાળા કામ અને મોક્ષ રહેલા છે તેવા સર્વ ગુણેનું સ્થાન રૂપ અને બુદ્ધિના કરંડીઆરૂપ શરીર વિજય પામે છે. ૧૬
એવી રીતે રાજા વિગેરેથી રેગબ્રાહ્મણને કહેવામાં આવ્યું તે પણ તે ધર્મમાં દઢ હોવાથી શરીર વિગેરેની અભિલાષાને ત્યાગ કરી, મોક્ષના સુખને જ અભિલાષી થા. કહ્યું છે કે –
મઝમુદ્દે મળો, સંમળીયં તવ કરું !
wiતિ નિરાશi, ગવાયુ ગુહીં તે . ૨૭ છે ” શબ્દાર્થ –ભવ્ય જીવોને જે સુખ આજ છે, તે સુખ આવતી કાલે યાદ કરવા લાયક થાય છે. તે કારણથી પંડિત પુરુષે ઉપદ્રવ રહિત મોક્ષસુખની ગષણા કરે છે. જે ૧૭ |
ભાવાર્થ – Isrદં મવિના –જે સુખ ભવ્ય પ્રાણીને આજ હેય છે તે સુખ આવતી કાલે માત્ર સંભારવારૂપ જ થાય છે. એટલે કે સુખને અનુભવ કિંચિત્ માત્ર આત્માને જે ક્ષણે થાય છે તેની બીજી ક્ષણે તે અનુભવ નષ્ટ થાય છે. ; પછીથી માત્ર સ્મૃતિને વિષય રહે છે. જગતમાં સુખ કહેવામાં આવે છે તે વસ્તુને લઈને નથી પણ મનની માન્યતાને લઈને છે. જે વસ્તુને લઈને સુખ હેત તે તે ચિરસ્થાયી ગણાત, કારણ કે વસ્તુની અમુક સ્થિતિ હોય છે, તેટલી સ્થિતિ સુધી સુખ કાયમ રહેવું જોઈએ, પરંતુ તેમ દેખાતું નથી. જ્યારે દેશાંતરથી ઘણે કાળે પુત્રાદિકનું આગમન થાય છે ત્યારે જે આનંદ થાય છે તે આનંદ ત્યારપછીના સમયમાં રહેતું નથી. જુઓ, પુત્રરૂપ હર્ષનું કારણ વિદ્યમાન છતાં આનંદમાં ફેર પડી જાય છે. એટલે કે આવી માન્યતાવાળા સુખમાં મોહ પામવા જેવું નથી, કારણ કે માન્યતાવાળા સુખમાં સાંસારિક ઉપાધીને લઈને તે સુખ દુઃખરૂપ થઈ
Page #140
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવરણ
૧૦૭ જાય છે, માટે તત્ત્વાદિકના જાણ એવા પંડિત પુરુષે હમેશાં અવ્યાબાધ અક્ષય એવા મોક્ષસુખની ઈચ્છા રાખે છે. પક્ષનું સુખ અવર્ણનીય છે, વચનાતીત છે, આત્માના શુદ્ધ સ્વભાવરૂપ છે, એમ અનુભવ થાય છે જ્યારે વિભાવને મૂકીને એક ક્ષણવાર પણ આત્મામાં રમણતા થાય છે, ત્યારે તે જીવન દશાનું સુખ અહીંયાં પણ અનુભવાય છે, માટે વિભાવ એટલે પુદ્ગલ (વિષય) જન્ય સુખ તેવા સુખની કઈ પણ પ્રકારે ઈચ્છા દૂર કરી કર્મથી આચ્છાદિત થએલા આત્માના ગુણોને પ્રગટ કરવા માટે શાસ્ત્રોક્ત રીતિએ હમેશાં લક્ષ આપવું. તે પછી રોગ બ્રાહ્મણે શરીર અને અર્થની પીડાનું વૃત્તાંત કહ્યું કે
आपदर्थे धनं रक्षेदारान् रक्षेद्वनैरपि ।
आत्मानं सततं रक्षेद्दारैरपि धनैरपि ॥ १ ॥ શયદાથ–આપત્તિને માટે ધનનું, ધનથી સ્ત્રીઓનું અને ધન તથા ઝીઓથી આત્માનું નિરંતર રક્ષણ કરવું. તે ૧૮
ભાવાર્થ-વાર્થ ધનં રક્ષેત? ધર્મની સહાયથી જ્યારે ધનની પ્રાપ્તિ થાય છે ત્યારે માણસ ધર્મ અને પિતાના કર્તવ્યને ભૂલી જાય છે. અને વિચાર કરે છે કે આવી જ રીતે ધનની પ્રાપ્તિ હમેશાં થયાં કરશે એમ કલ્પના કરી પ્રાપ્ત થયેલા ધનનો આંખ મીચીને વ્યય કરે છે. વખતે લેભને લઈને પ્રાપ્ત થએલું સઘળું ધન વ્યાપારમાં રોકી દે છે, તેનું પરિણામ એ આવે છે કે, પિતાનું મેળવેલું પણ ધન જતું રહે છે, અને પિતે આપત્તિમાં આવી પડે છે, તેથી આપત્તિમાં બચાવ માટે ધન કેવી રીતે વધારવું તથા તેની વ્યવસ્થા કેવી રીતે કરવી વિગેરે આ શાસ્ત્રકારે પોતે જ આગળ જણાવ્યું છે. અત્રે એટલું જ કહેવું બસ થશે કે ભવિષ્યકાલની આપત્તિને વિચાર કરી તેને માટે આવકમાંથી અમુક હિસ્સો અવશ્ય બચાવી રાખવો જોઈએ.
ક્વારા રક્ષેદ્રાણિ જે સ્ત્રી ઉપર આપત્તિ આવે તે તે વખતે ધનને વ્યય કરી સ્ત્રીનું રક્ષણ કરવું જોઈએ. આ સંબંધમાં હાલમાં કેટલેક ઠેકાણે ગેરસમજને લઈને ઊલટે પ્રચાર ચાલે છે. એટલે કે જેઓને સરલતાથી કન્યા મળી શકે છે તેઓ પિતાની સ્ત્રી રોગાદિકથી પીડાતી હોય, તે પણ જેવી જોઈએ તેવી સારવાર કરવામાં શિથિલ બની ધનવ્યય કરવામાં કંજુસાઈ કરે છે, અને તેથી પિતાના પતિ તરફની બેદરકારી જોઈ રોગગ્રસ્ત સ્ત્રી હંમેશાં ચિંતાતુર બની જાય છે, અને તેની સમાધિ નાશ પામે છે, તેથી તેનો આ ભવ શ્વસુર પક્ષનો અનાદર જઈ બેદરૂપ
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૦૮
સાધગુણવિવષ્ણુ
થાય છે, તેથી તેનું સમાધિથી મરણ થતું નથી. પરભવ પણ પ્રાયે મગરે છે, તે હરેક રીતે સ્ત્રી ઉપર આવી પડતી આપત્તિનું નિવારણ કરવા ધનવ્યય ઉપર વિશ્વ નહીં આપતા બુદ્ધિમાન્ પુરુષાએ તેના આત્માને શાન્તિ મળે તેવા ઉપાયે ચેાજવા જોઈએ.
આત્માનું સતત રહેત આત્માનું અહિત ન થાય તેની હંમેશાં કાળજી રાખવી એટલે કે સ્ત્રીના તથા ધનના પ્રતિબધ નહીં રાખતાં એકાંતે આત્માનું હિત થાય તેવી પ્રવૃત્તિ કરવા ઉદ્યુક્ત થયું. આમાનુ` રક્ષણ થવાથી ધન અને સ્રીનુ તા રક્ષણ પેાતાની મેળે જ થશે, કારણ કે ધન અને સ્ત્રી મળવી એ પુણ્યાખીન છે, અને પુણ્ય કરવું તે આત્માને આધીન છે, તે જે આત્માથી સ્વર્ગ અને મેક્ષ અને સાધી શકાય છે, તે આત્માનુ' અહિત ધન અને સ્ત્રી માટે થવા દેવું ચેાગ્ય નથી. સ્ત્રીના વિયાગથી અથવા ધનના એકદમ નાશ થવાથી જાણે પાતે તે ૫ જ હાય નહીં! એમ ધારી સ્ત્રી અને ધનની પાછળ આત્મહત્યા કરવા ચૂકતા નથી, આ અજ્ઞાનનું કારણ છે. આત્મા પોતે જ સ્ત્રી અને ધનાદિક મેળવી શકે છે, તા તેનું અહિત આવા કારણે થવા દેવુ... એ બુદ્ધિમાન્ પુરૂષાનું કામ નથી, માટે ધન અને સ્ત્રીના ત્યાગપૂર્વક પણ સંયમાદિ ગ્રહણ કરી આત્માની ઉન્નતિ કરવી ચેામ્ય છે. તેમ સર્વથા ન અને તા દેવિતપણાને લઇને પણ અમુક અ ંશે સ્રી ધનાદિકના ઉપરના માહ ઓછા કરી આત્માનું રક્ષણ કરવા પ્રવૃત્તિ કરવી ઉચિત છે.
વળી ધર્મી પુરુષાને શરીર ધન તુલ્ય છે, અને આત્મા શરીર તુલ્ય છે, એવી રીતે થએ છતે શરીરની પીડાની ઉપેક્ષા કરી આત્માની રક્ષા કરવી જોઇએ. ઇત્યાદિ આ પ્રમાણે તે રાગ બ્રાહ્મણુનું પેાતાની પ્રતિજ્ઞામાં નિશ્ચળપણું જાણવામાં આવવાથી તે અન્ને દેવાને મહાન હષ થયા. અહા ! આ બ્રાહ્મણ સાત્વિક પુરુષામાં શિરામણી છે, અને શક્રેન્દ્રે તેની સાચી પ્રશ'સા કરી છે, એવા વિચાર કરી તે પછી તે બન્ને દેવાએ પોતાનું સ્વાભાવિક રૂપ પ્રગટ કર્યું અને શક્રેન્દ્રે કરેલી મશ’સા વિગેરે વૃત્તાંત લેાકમાં પ્રસિદ્ધ કર્યાં, તથા દેવાએ તેના સવરાગનું હરણ કર્યું" અને રત્નાથી તેનું ઘર ભરી દીધું. પછી સવ ઠેકાણે તે બ્રાહ્મણનું આાગ્યદ્ભિજ એવુ' નામ પ્રચારમાં આવ્યું, અને તે સ’પૂર્ણ પુરુષાર્થ (ધર્મ, અર્થ અને કામ)તે સાધવાવાળા થયા, અને દેવાએ પેાતાના સ્થાન તરફ ગમન કર્યું. એવી રીતે નિંદિત કર્મના ત્યાગ કરતાં ખીજા મનુષ્યને ધર્માંમાં સ્થિરતા થાય છે, અને પેાતાના આત્માનું સંસારથી તારવું કીત્તિ, પ્રતિષ્ઠા વિગેરે ગુણા પ્રાપ્ત થાય છે તા નિંદિત કર્મના ત્યાગથી આન ંદિત ક્રમ પણ તેટલું જ કરવુ. જેઇએ કે જેથી અંતે સુખી થાય. કહ્યું છે કે—
Page #142
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવરણ " मासैरष्टभिरइना च, पूर्वेण वयसायुषा ।
तन्नरेण विधातव्यं, यस्यान्ते सुखमेधते ॥ १९ ॥ दिवसेनैव तत्कार्य, येन रात्रौ सुखीभवेत् । तत्कार्यमष्टभिर्मासैवर्षासु स्यात् सुखी यः ॥ २० ॥ पूर्व वयसि तत्कार्य, येन वृद्धः सुखीभवेत् ।
सर्ववयसा च तत्कार्य येन प्रेत्य सुखीभवेत् ॥ २१ ॥" શબ્દાર્થ–આઠ મહિનાએ, એક દિવસ, પ્રથમની અવસ્થાએ અને આયુષ્યવડે મનુષ્ય તેવું કાર્ય કરવું જોઈએ કે આઠ મહીનાને, એક દિવસને, પ્રથમ વયને અને આયુષ્યને અંતે સુખને પામે . ૧૯ ા દિવસે તેવું કાર્ય કરવું કે જેથી રાત્રિએ સુખી થવાય. આઠ મહીનામાં એવું કાર્ય કરવું કે વર્ષાઋતુમાં સુખી થવાય . ૨૦ પ્રથમ વયમાં એવું કાર્ય કરવું કે જેથી વૃદ્ધાવસ્થામાં સુખી થવાય. સંપૂર્ણ વયથી એવું કાર્ય કરવું કે જેથી પરલોકમાં સુખી થવાય . ૨૧
ભાવાથ–કાર્ય કરતાં પહેલાં મનુષ્ય માત્ર વિચાર કરવો જોઈએ કે આ કાર્યનું ફળ ભવિષ્યમાં કેવું મળશે. આમ વિચાર કર્યાથી પ્રાયે અકૃત્ય થતાં નથી, વૈરવિરોધ થતો નથી અને જીવને ભવિષ્યમાં શાંતિ મળે છે. વગર વિચાર્યું કાર્ય કરવાથી લાભદાયી કાર્યથી પણ દુઃખ થાય છે, કેમકે એનું પરિણામ કયારે અને કેવું આવશે તે અનિશ્ચિત હોય છે, માટે કાર્ય કરતાં પહેલાં વિચાર કરવાનો કે આ કાર્ય પ્રાયે આટલી મુદતમાં પૂરું થશે. હું તે કરવા સમર્થ છું, દેશકાળાદિ અનુકૂળ છે. આ કાર્યથી મને કાંઈ પણ ઉપાધી થશે નહીં, એમ સમજી કાર્ય કરે તે દિવસના કરેલા કાર્યથી રાત્રિએ ચિંતારહિત લેવાથી નિદ્રા આવવામાં અડચણ નડશે નહીં, તેમજ આઠ માસમાં કરેલા કાર્યથી ચતુર્માસમાં ધર્મસાધન વિગેરે ક્રિયામાં વિદ્મ આવી પડશે નહીં. એ જ પ્રમાણે પ્રથમની અવસ્થામાં એવું કાર્ય કરવું કે જેથી વૃદ્ધાવસ્થામાં ધર્મ સાધના કરી શકાય, અને આખી જિંદગી એવી રીતે વ્યતીત કરવી જોઈએ કે જેથી આગામી ભવમાં સુખપૂર્વક ધર્મની પ્રાપ્તિ થાય. આ હેતુથી જેનું પરિણામ છેડા કાળમાં સમજાય તેવું ન હોય એવાં તથા : બીજાની સાથે વિરોધ થાય તેવાં કાર્યો કદિ પણ કરવા નહીં. હમેશાં ચિન્તા છે તે ચિતા સમાન છે, એવું આજ ગ્રંથમાં કહી આવ્યા છીએ માટે જે કાર્ય કરવાથી ચિન્તા ઊભી થાય અને હમેશાં ચિત્ત ઉદ્વિગ્ન રહે તેવાં કાર્ય ધર્મી પુરુષોએ કદિ કરવાં નહીં. જેમાં વસ્તુની આપ લે છે જ નહીં, પણ કેવળ ભાવ ખંડી ધનની આપ
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૧૦
શ્રાદ્ધગુણવિવરણ લે કરવામાં આવે છે, એવા સટ્ટા, સરત, જુગાર વિગેરેથી મન ઉપર ખરેખરી અસર થાય છે, અને મન હમેશાં ચિન્તાતુર રહે છે, તે આવા વેપારથી જરૂર વિરામ પામવે. વળી ખરેખર વસ્તુની આપલેને વેપાર પણ પિતાની શક્તિ ઉપરાંત કરવાથી ચિત્તને અસમાધી રહે છે, અને વખતે નફાને બદલે નુકસાન થઈ જાય છે, તે ગજા ઉપરના વેપાર કરવાથી પણ મનુષ્ય સુખી થતું નથી માટે જે કાર્ય દિવસે કરવાથી રાત્રિ સારી રીતે સુખથી વ્યતીત કરી શકાય તથા આઠ માસમાં કરેલા કાર્યથી ચાતુર્માસ સારી રીતે નિવિઘપૂર્વક થઈ શકે, અને વૃદ્ધાવસ્થા તથા આગામી ભવ સુધારે એવાં કાર્ય કરવાં જોઈએ. અગીયારમાં ગુણને સમાપ્ત કરતાં ગ્રંથકાર ધર્માધિકારી બતાવે છે.
" देशजातिकुलगहितकर्माण्यादरात्परिहरन् गृहमेधी । ___आचरंश्च तदगर्हितमाधर्मकर्मणि भवेदधिकारी ॥ १॥"
શબ્દાર્થ –ગૃહસ્થ દેશ, જાતિ અને કુળથી નિદિત કમેને આદરપૂર્વક ત્યાગ કરતે અને આય લોકોથી અનિંદિત કમને આચરણ કરતે ધર્મકાર્યમાં અધિકારી થાય છે
-
*
Page #144
--------------------------------------------------------------------------
________________
-
-
- to soup
Iક બાળક
द्वादश गुण वर्णन હવે આવકના પ્રમાણમાં ખરી રાખવારૂપ બારમા ગુણનું વિવરણ કરે છે.
તથા પિષ્ય વર્ગનું પિષણ કરવામાં, પિતાના ખાવા પીવા વિગેરેના ભાગમાં અને દેવ તથા અતિથિના પૂજન વિગેરેના પ્રયોજનથી દ્રવ્યને ખર્ચ કરે તેને વ્યય કહે છે. તથા ખેતી, પશુને પાલણે કરવાની વૃત્તિ, વેપાર અને રાજાની સેવાથી ઉત્પન્ન થએલે દ્રવ્યનો લાભ તેને ગાય કહે છે. તે આવકને રીતસર ખર્ચ કરતે ગૃહસ્થ ગૃહસ્થધમને એગ્ય થાય છે, અર્થાત જે પુરુષ આવકના પ્રમાણમાં ખર્ચ રાખે છે તે પુરુષ ગૃહસ્થ ધર્મની સન્મુખ થાય છે. કહ્યું છે કે
" लाभोचिय दाणे, लाभोचिय भोगे, लाभोचिय निहि करेसिया"
ગૃહસ્થ નિરંતર આવકને અનુસાર દાનમાં તથા ભેગમાં ખર્ચ કરે અને આવકને અનુસાર નિધાનમાં સ્થાપન કરે, અર્થાત્ આવકના ત્રણ ભાગ સરખા કરી દ્રવ્યની વ્યવસ્થા કરે. અને કેટલાએક આવકને ઉચિત ખર્ચના ચાર વિભાગ કરી વ્યવસ્થા કરવાનું કહે છે. તેમાં નિર્ધન પુરુષોના ખર્ચને વિભાગ આ પ્રમાણે છે.
" पादमायानिधिं कुर्यात, पादं वित्ताय शोधयेत् । धर्मोपमोगयोः पादं, पादं भर्त्तव्यपोषणे ॥ १ ॥ आयादर्द्ध नियुजीत, धर्मे यद्वाधिकं ततः । शेषेण शेषं कुर्वीत, यत्नतस्तुच्छमैहिकम् ॥ २ ॥ चत्वारो धनदायादा, धर्मचौर्याग्निभूभृतः ।
sqમાનિતે પુણાં, હાસ્ય વાનમ રે !” શબ્દાર્થ–નિધન પુરુષ આવકમાંથી ચોથે ભાગ નિધાનમાં સ્થાપન કરે અને ચે ભાગ દ્રવ્ય ઉપાર્જન કરવા માટે વેપારમાં રોકે, તેમજ ચેાથે ભાગ
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૧૨
શ્રાદ્ધગુણવિવરણ ધર્મ તથા પિતાના ઉપભેગમાં ખર્ચે અને ચોથા ભાગ પિષ્ય વર્ગના પિષણમાં ખર્ચે ૧. ધનવાન પુરુષને તો ખર્ચ કરવાનો વિભાગ આ પ્રમાણે છે. ધનવાન પુરુષ આવકમાંથી અડધો અડધ અથવા તે આવકથી અધિક ધર્મમાં વિનિયોગ કરે (ખરચે), પછી શેષ રહેલા દ્રવ્યથી આ લેક સંબંધી બાકીનાં તુચ્છ કાર્યો યતનાથી કરે છે ૨ વળી કહ્યું છે કે ધર્મ, ચાર, અગ્નિ અને રાજા એ ચાર દ્રવ્યના ભાગીદારે છે. તેમાંથી મોટા ભાગીદાર ધમનું અપમાન થએ તે પુરુષના ધનને ચેર, અગ્નિ અને રાજા આ ત્રણ ભાગીદારો બળાત્કારે હરણ કરી લે છે. જે ૩.
ભાવાર્થ_“વનાથાનિધિં પુર્યાત” દરેક ધર્મીષ્ઠ અથવા સુખી થવાની ઈચ્છાવાળા સામાન્ય પુરુષે પોતાની આવકના ચાર ભાગ કરવા જોઈએ. અને તેમાંથી ચતુર્થીશ ધર્મના ઉપગમાં વાપરવું, કારણ કે ધનપ્રાપ્તિ હમેશાં ધર્મથી થાય છે, માટે જે ધર્મથી ધનની પ્રાપ્તિ થઈ છે તેવા ધર્મને સર્વથી મુખ્ય ગણું સામાન્ય પક્ષવાળા પુરુષે પણ આયતમાંથી ઓછામાં ઓછો ચતુર્થેશ ધર્મ કાર્યમાં વ્યય કરવા ચૂકવું નહીં.
આવકને ચોથો ભાગ વેપારમાં રેક તથા ચોથા ભાગ સાચવી રાખવે, અને ચોથા ભાગથી વજન વર્ગનું પિષણ કરવું. આવી રીતે જે વર્તન કરવામાં આવે તે ચિત્તની સમાધીને ભંગ થવાને પ્રસંગ કેઈ પણ વખતે ઘણું કરીને આવતા નથી અને વ્યવહાર સારી રીતે ચલાવી શકાય છે. કેટલીએક વખત આવકને વિચાર કર્યા સિવાય ખરચ કરવામાં આવે છે, અને તેથી થએલી દ્રવ્યની હાનિવડે સારાં કુટુંબે પણ છિન્નભિન્ન થએલાં જઈએ છીએ. સામાન્ય લોક આવકના પ્રમાણથી અધિક ખરચ કરે, અને તેથી તેમની અવસ્થા શેચનીય થાય તેમાં કઈ નવાઈ નથી. રાજાઓ પણ પોતાના રાજ્યની આવક ઉપર ધ્યાન આપ્યા શિવાય પિતાની કીતિ જાહેરમાં લાવવા પિતાના ગજા ઉપરાંત દાનાદિકમાં લક્ષ્મીને વ્યય કરી પિતાનાં રાજ્યને ગુમાવી દે છે, એમ ઘણું ઉદાહરણે શારદષ્ટિથી તથા ઐતિહાસિક નજરે જોતાં માલુમ પડે છે, માટે આવકને અનુસારે ખરચ કરવામાં ઉપર જણાવ્યા પ્રમાણે પ્રવૃત્તિ કરવી.
ઉપર જણાવેલી બીના તો સામાન્ય ધનવાલા માટે બતાવી છે પણ જેની પાસે વિશેષ સમૃદ્ધિ હેય અને આવકનું સારું સાધન હોય તેને તે આવકમાંથી અડધે અડધ ધન ધર્મમાં વ્યય કરવું જોઈએ, કારણ કે ભવિષ્યની આપત્તિના બચાવ માટે
Page #146
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવરણુ
૧૧૩
જેની પાસે જોઈએ તેટલું ધન છે, અને આવક પશુ સારી છે તેથી ભવિષ્યની આપત્તિના સંભવ ઘણે ભાગે થાડા રહે છે. તેવા પુરુષે આ ભવની પેઠે આવતા ભવ પણ સુખરૂપ થાય તેને માટે આવકમાં અડધાઅડધ ધન દર વર્ષે હિસામ કરી ધમકાર્યોંમાં ખરચવું જોઇએ. તેથી પણ કાઈ અવસરે અધિક ખરચ કરે તે પશુ તેને અડચણુ આવી પડતી નથી. ખાકી આ લાકનાં કાર્યો છે તેને અવશેષ રહેલા ધનથી યત્નપૂર્વક કરવાં. વળી કહ્યું છે કે—દુનીયામાં વગર કરે ધનના ચાર ભાગીદાર થઈ જાય છે. અને તેમાં જો મુખ્ય ભાગીદાર જે ધમ છે, તેના ઉપર દુર્લક્ષ કરવામાં આવે તેા માકી રહેલા જે ત્રણ ભાગીદારા રાજા, ચાર અને અગ્નિ એ પ્રાયે ધનવાનની ઈચ્છા વિના પણ તે ધનના બલાત્કારથી પણુ નાશ કરે છે, માટે ધનવાન પુરુષ/એ ધમ ઉપર વધારે લક્ષ આપી તેમાં ધન ખરચવા પ્રયાસ કરવા જોઈએ.
જો આવકના પ્રમાણમાં ખરચ કરવામાં ન આવે તે તેને કૃપણુતારૂપ પદવીની પ્રાપ્તિ થાય છે, અને કૃપણેા તે હુંમેશ પાષણુ કરવા લાયક પેાતાના આત્માને ઠગી દ્રવ્યને જ ભેગુ કરે છે; પરંતુ તે દ્રવ્યથી ધમને ઉપાર્જન કરતા નથી. તે જ કારણથી કહ્યુ છે કે—
“ નૈ જોકે નાયો,ન ધર્મ નાથેામયો । નોવારે નાવારે, જ્જ પતિવ્રુતે ॥ ૪ ॥ ” શબ્દાઃ—કૃપણ પુરુષ આ લેાકના, પરલેાકના, ધર્મના, અથ તથા કામના, ઉપકારના કાય માં ઉભા રહેતા નથી. ॥ ૪ ॥
ભાવાથ- —આ સંબધમાં સાપારાનિવાસી એક કાડાકાડી સુવર્ણ માલિક એક કૃપણુ શ્રેણીનું ઉદાહરણ છે, તે આ પ્રમાણે છે—
ઉજ્જયિની નગરીમાં વિક્રમ રાજા રાજ્ય કરતા હતા. એક વખતે રાજસભામાં નટાએ અપૂવ નાટક કર્યું, તે વખતે રાજસભામાં બેઠેલા એક ગાવાનીઆએ નટાને એક બીજોરુ' ભેટ આપ્યું. તે અવસરે નટાએ કર્યું કે— “ એક ગણું દાન અને સહેસ્રગણું પુણ્ય. ” આ વાકય શ્રવણુ કરી રાજાએ પૂછ્યું કે—આ કેમ સ ́ભવે ત્યારે નટાએ કહ્યું કે–સાપારક નગરમાં કૃપણુના ઘરે જઈને જુવા. પછી કૌતુક જોવાની ઇચ્છાવાળા રાજા સેાપારામાં ગયા ત્યારે લાકા પાસે કૂંપણના ઘરની પૃચ્છા કરી. લેાકેાએ કહ્યું કે, તેના ઘરને વેગળું નાંખ,
૧૫
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૧૪
શ્રાદ્ધગુણવિવરણ તેનું નામ પણ લઈશ નહીં. આજ તને ભેજન મળશે કે નહીં? તેને સંશય છે. એમ કહી લોકોએ તેને ત્યાં જતા અટકાવ્યું તે પણ રાજા તેને ઘેર ગયો. ત્યાં કૃપણને દેરડાં વણવા વિગેરે ખરાબ કામ કરતો જે અને તેની નજીક રહીને રાજાએ તેનું ભેજન તથા આચ્છાદાન ( કપડાં) પ્રમુખ જોઈ લીધું. પછી સાયંકાળે ઉતારે કરવાની ઇચ્છાવાળો અને માર્ગથી શ્રમિત થયેલે રાજા કદર્ય(પણ)ના ઘરની નજીકમાં દાન દેવાની શ્રદ્ધાવાળ ખવાટ( તાળીઓ) એવું બીજું નામ છે જેનું એવા ગેરવીંદ નામના બ્રાહ્મણની ઝુંપડીમાં ગયા. ત્યાં અભ્યાગતની ઈચ્છા રાખનાર ગોવીંદ બ્રાહ્મણે રાજાને ઉચિત સ્થાનમાં બેસાડયો અને ગોવીંદ રાજાના થાકને દૂર કરવાને અર્થે તેલની યાચના કરવા માટે કદર્યની પાસે ગયા અને તેલ માગ્યું. પણ તે આપતા નથી. ઘણું કહ્યું ત્યારે તેલના પુણયને ચેાથે ભાગ માગી લઈ એક કષને ચે ભાગ (સેળ માસા) ઘણી મુશ્કેલીથી આપ્યું. તે તેલથી રાજાના શરીરે મર્દન કર્યું અને ઉષ્ણ જળથી રાજાને સ્નાન કરાવ્યું. તે પછી આપસ આપસમાં આવવા વિગેરે કારણ પૂછતાં રાજાએ ગોવીંદને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યા. ગોવીદે પોતાના ઘર આગળ રહેલા વડ વૃક્ષની ઉપર પ્રથમની પરિચયવાળી દેવીને પૂછયું, એટલે દેવીએ ખરી વાત કહી બતાવી. પછી ગેવિંદે રાજાની આગળ આ પ્રમાણે કહ્યું. તને ગોવાળીયાના
એક ગણું દાન અને સહસ્રગણું પુણ્ય” વચનનો નિશ્ચય નવ મહિનાને અંતે કાંતિ નગરીમાં થશે. વળી આ રાત્રીના પાછલા પહોરે મારું સપના દંશથી મૃત્યુ થશે અને અતિસારના વ્યાધિથી કદર્યનું પણ મૃત્યુ થશે. આ વાતનો નિર્ણય કરી તમારે કાંતિ નગરીમાં આવવું. તે જ પ્રભાતે તે જ પ્રમાણે બનાવ બને તેથી ગોવીંદની કહેલી વાત ઉપર પ્રતીતિવાળે રાજા કોઈ એક વનની અંદર જતા તેના રૂપથી પરાધીન થયેલી કેઈ વ્યંતરીથી સેવા કરાએલા રાજાએ નવ મહીના પૂર્ણ કર્યા. પછી કાંતિ નગરી તરફ જવાની ઈચ્છાવાળા તે રાજાને દેવીએ ઉપાડીને કાંતિ નગરી પાસે મૂકી દીધું. ત્યાં કાંતિ નગરીના દરવાજામાં પ્રવેશ કરતાં કેઈ દરિદ્ર સ્ત્રી પિતાની બાલિકાને ત્યાગ કરતી જોવામાં આવી. રાજાએ પૂછ્યું આ શું? તે સ્ત્રીએ કહ્યું કે-પ્રથમ પણ મારે દુગા એવી સાત કન્યાઓ છે અને આ આઠમી કન્યા થઈ તેને ત્યાગ કરું છું. આ વાત સાંભળી દયાળુ વિક્રમ રાજાએ સવા લાખ રૂપિયાની કિંમતની પોતાની મુદ્રિકા (વિટી) આપી તે બાલિકાની રક્ષા કરી. પછી રાજા નગરીની અંદર ગયો ત્યાં રાજમાર્ગમાં પડયે વગડાવવામાં આવતો
Page #148
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવરણ
૧૧૫
હતા “ રાજાને પુત્ર થયા છે તે સ્તનપાન કરતા નથી અને ખેલે છે કે તમે મને મિત્ર કરાવેા.” એ પ્રમાણે પડહને સાંભળી વિક્રમ રાજા પડહાને વગડતા અટકાવી રાજાના મહેલમાં રાજપુત્ર પાસે આન્યા. તે વખતે વિક્રમ રાજાને એઇને માળક ખેલ્યા-હૈ મિત્ર વિક્રમ ! પધારો. તમારા સદેહ ટળી ગર્ચા ? ચિત્તમાં ચમત્કાર ( આશ્ચય) પામેલેા રાજા પણ ખેલ્યા કે મિત્રખાળક! જે કહેવાનું ઢાય તે તમેા કહેા. બાળકે કહ્યું કે—હું ગાવીંદ બ્રાહ્મણ છું. અભ્યાગત થયેલા તમાને તેલમર્દન કરવાના પુણ્યથી હું કાંતિ નગરીના રાજાના પુત્ર થયા છું અને તે કય દરિદ્ર શ્રીની પુત્રીપણે થએલા છે. તેણે તેલના ચેાથા ભાગનું પુણ્ય માંગી લેવાથી અને તમારૂં તેને દશન થવાથી તમે તેને સવા લાખ રૂપીયાની કિંમતની મુદ્રિકા અપણુ કરી તેથી તેણીને જીવિત પ્રાપ્ત થયું. આ કારણથી “ એક ગણું દાન અને સહેસ્રગણું પુણ્ય ” એ વાક્યના નિશ્ચય થયા. પછી તે બાળકને આલિંગન કરી હર્ષિત થએલા રાજા પેાતાના નગર તરફ ચાલી નિકળ્યે,
એવી રીતે આવકને અનુસરી ખરચ નહીં કરનાર મનુષ્યને લેાકમાં શાલા, કીર્ત્તિ અને ધમની પ્રાપ્તિ થતી નથી અને આગામિક કાળમાં પણ કાર્યની પેઠે સારું પરિણામ આવતું નથી, કહ્યું છે કે—
“ સ્થાનો શુળો વિત્તવતાં, વિત્ત સ્થાપવતાં શુળઃ । પરસ્પરવિદ્યુત્તૌ તુ, વિત્તાની વિશ્વના ॥ ૧ ॥'ક
શબ્દા—દ્રવ્યવાન પુરૂષોને ત્યાગ (દાન) હોય તે તે ગુણુ છે. અને દાન કરવાવાળા પુરૂષોને દ્રવ્ય હેાય તે તે ગુણુ છે. દ્રશ્ય અને ત્યાગ આ અન્ને આપસ આપસમાં જુદા હોય તા એ બન્નેની વિડંબના થાય છે. ૫ ૫ ૫ ( અર્થાત્ ધનાઢ્ય દાતા ન હેાય અને દાતા ધનાઢ્ય ન હોય તેા વિડંબના સિવાય બીજું શું છે?)
દાતાને દૂરથી જ દેખતાંની સાથે વર્ષાઋતુના મેઘની પેઠે જનસમૂહ ઉજ્જીવિત ( આન ંદિત ) થાય છે. વખત વખત દાનરૂપ વૃષ્ટિની પ્રવૃત્તિ કરનાર દાતા જેમ મેાટા હાથીની પેઠે નીચ પુરુષાથી પરાભવ પામતા નથી, તેમજ ઉદાર મનુષ્ય દાનરૂપ અ’કુશથી ક્ષણુવારમાં હાથીની માક રાજાઓને વશ કરે છે, જેમ સૂર્યને અંધકારનાં પુદ્ગલેા પરાભવ કરી શકતાં નથી, તેમ દાતાને દુર્જન મનુષ્ચાનાં વચના પરાભવ કરી શકતાં નથી. તથા દાતા દેશ અને કાળથી નષ્ટ થયે હાય તા
Page #149
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવરણ પણ તે વિક્રમાદિત્ય વિગેરેની પેઠે અવિનાશી યશરૂ૫ શરીરથી જાણે આગળ સ્કુરાયમાન ન હોય તેમ પ્રકાશે છે. વધારે કહેવાથી શું? કહ્યું છે કે
" संपदि विपदि विवादे, धर्मे चाथ परार्थसङ्घटने ।।
देवगुरुकृत्यजाते स्फुरत्युदारः परं लोके ॥ ६॥" શયદાથ–આ લોકમાં ઉદાર માણસ સંપત્તિમાં, વિપત્તિમાં વિવાદમાં, ધર્મમાં અને અર્થમાં બીજાના અને સાધવામાં તથા દેવ અને ગુરુ સંબંધી કાર્ય પ્રાપ્ત થતાં સ્કુરાયમાન થાય છે. ૬
આથી આવકને અનુસાર ખરચ કરનાર થવું જોઈએ. જે આવકથી અનુચિત ખરચ હોય તે તે ખરચ જેમ રોગ શરીરને કૃશ કરી સંપૂર્ણ કાર્યમાં અશક્ત બનાવી દે છે, તેમ મનુષ્યના વૈભવરૂપ સારને કુશ કરી પુરુષને સંપૂર્ણ વ્યવસાયમાં અસમર્થ બનાવી દે છે. કહ્યું છે કે –
" आयव्ययमनालोच्य, यस्तु वैश्रमणायते ।
अचिरेणैव कालेन, सोन वै श्रमणायते ॥ ७॥" શદાથજે પુરુષ આવક અને ખરચને વિચાર કર્યા સિવાય કુબેરભંડારીના જેવી આચરણ કરે છે, તે પુરુષ થોડા જ વખતમાં ખરેખર આ લોકમાં સાધુ જેવું બની જાય છે. ૭
ભાવાર્થ-આવક અને ખરચને જે પુરૂષો બરોબર વિચાર કરતા નથી, તેમને બહુ સહન કરવું પડે છે. કેટલાએક પિતાની આવકના પ્રમાણુથી, બીજાની દેખાદેખીથી અને સ્વાથીઓની મોટી પ્રશંસાથી કુલાઈ જઈ ગજા ઉપરાંત દાન દે છે અથવા ભેગાદિકમાં લક્ષ્મીને વ્યય કરે છે અને તેથી જ્યારે તેની પાસેથી ધન ઘટી જાય છે, ત્યારે તે પોતે દાન લેવા ચાગ્ય થઈ જાય છે માટે દાનભેગાદિક લક્ષમીને વ્યય કરવો તે આવકનો વિચાર કરી કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના ફરમાન મુજબ દ્રવ્યના વિભાગ કરી પછી વ્યય કરે ઉચિત છે. માત્ર ધન ખરચી કત્તિ સંપાદન કરવાથી કિંવા ભેગ ભેગવવાથી આ મનુષ્યજન્મનું સાર્થક થતું નથી. ધન પુણ્ય પ્રમાણે મળે છે, તે બીજાની ઈષ્ય સ્પર્ધા ન કરતાં પિતાની શકિત અનુસાર દ્રવ્યને વ્યય કર. શકિત અનુસાર વ્યય કરનારને પ્રાયઃ ચિત્તની સમાધી રહેવાથી ધર્મધ્યાનાદિક કરવામાં વિપ્ન આવતું નથી. આત્માની ઉચતા એકાંત ગજા ઉપરાંત દ્રવ્ય ખરડ્યા કરતાં સમભાવમાં રહેવાથી વિશેષ
Page #150
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવરણ
૧૧૭ થાય છે. તેમજ કર્મક્ષય પણ ધ્યાનાદિક કરવાથી શી થઈ શકે છે. તેથી એકાંત દ્રવ્ય ખરચવાથી જ ધર્મ થાય છે, એમ માનવું અગ્ય ગણાશે. જેમકે ત્રિજગપૂજ્ય શ્રી તીર્થકર ભગવાન એક વર્ષ સુધી હંમેશાં એક ક્રોડ અને આઠ લાખ સેનેયાનું દાન કરતા હતા, છતાં પણ તે દાન તેઓશ્રીને સકલ કમ ક્ષય કરવામાં તથા સંપૂર્ણ સમાધિ મેળવવા સાધનભૂત થયું નહીં, પણ કર્મને સંપૂર્ણ ક્ષય કરવા માટે તથા કેવળજ્ઞાન ઉત્પન્ન કરવા માટે બાર વર્ષ સુધી ઘેર તપસ્યા અને ધ્યાન કરવાં પડ્યાં. કોઈ જીવ ધર્મકાર્યમાં ધન ખરચવાથી ધન મળશે, એવી આશા રાખી પોતાના ગજા ઉપરાંત અગર આવકના સાધન ઉપરાંત ધન ખરચે છે; તે દુઃખી થાય છે. તેણે ભાવપૂર્વક ધર્મકાર્યમાં ખરચેલા ધનનું ફળ કાંઈ જતું નથી, પણ તે ફળ અંતરાય કમના ઉદયથી તત્કાળ નહી મળવાથી અને પોતાની પાસેના દ્રવ્યને વ્યય થઈ જવાથી પ્રાપ્ત થએલા દારિદ્રને લઈને વખતે ધર્મ ઉપરથી પણ આસ્થા ઉઠાવી નાખે છે, માટે શાસ્ત્રકાર મહારાજાએ જે રીતે દ્રવ્યને વ્યય કરવાની આજ્ઞા ફરમાવી છે તેનું ઉલ્લંઘન કરવું નહીં, અને શાસ્ત્રકારની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર વખતે વૈશ્રમણ (કુબેર) જે હોય તે પણ પિતાના ગજા ઉપરાંત ખરચ કરનાર હૈ ઝમMાય એટલે ખરેખર તે સાધુ જેવો થઈ જાય છે.
વળી લવમી પુણ્યને અનુસારે પ્રાપ્ત થાય છે, એ નિશ્ચય કરી કદી આવક ડી હોય તે પણ ઘરના ખરચમાં સંકેચ કરી પુણ્ય કર્મમાં ખરચ કરવો જ જોઈએ. કારણ છેડે પણ પુણ્ય કર્મમાં ખરચ કરવામાં આવ્યો હોય તે તે કાળે કરી એક ક્રોડ દ્રવ્ય જેટલો થાય. જેમ શ્રી તેજપાલ મંત્રીના ઘર દેરાસરમાં ત્રણ વર્ષના પુણ્ય કાર્યને ખરચ છત્રીસ હજાર રૂપિયા પ્રમાણ થયો, તે દ્રવ્યથી મંત્રીએ બાઉલૂ ગામમાં જિનમંદિર કરાવ્યું હતું.
હવે ગ્રંથકાર બારમા ગુણની સમાપ્તિ કરતાં દ્રવ્યના પ્રમાણમાં વ્યય કરનાર ગૃહસ્થને શું ફળ થાય છે તે બતાવે છે–
एवं गृहस्थो विभावानुरूपं, व्ययं वितन्वन् लभते प्रतिष्ठाम् ।
यशांसि पुण्यं, सुखसंपदश्च, धर्मार्थकामामिमतोरु सिद्धम् ॥ ८ ॥ | શબ્દાર્થ–ઉપર જણાવ્યા પ્રમાણે વભવને અનુસાર ખરચ કરનાર ગૃહસ્થ પ્રતિષ્ઠા, યશ, પુણ્ય, સુખ અને સંપત્તિને મેળવે છે. તથા ધર્મ, અર્થ અને કામને અભિમત મેટી સિદ્ધિને પણ મેળવે છે. જે ૮
Page #151
--------------------------------------------------------------------------
________________
104
त्रयोदश गुण वर्णन
હવે ક્રમથી પ્રાપ્ત થએલ વૈભવને અનુસારે વેષ રાખવારૂપ તેમા ગુણુનુ વર્ણન કરે છે.
તથા વેષ એટલે વજ્ર, અલંકાર વિગેરે ભાગ્ય પદાર્થોં વિત્ત એટલે વસવ: · पक्षज़थी वय, अवस्था, देश, आज, लति, पुरुष भने स्त्री विगेरेना संग्रह. તાનુસાર એટલે વૈભવના સરખા વેષ ધારણ કરતા ગૃહસ્થ ધર્મના અધિકારી થાય છે. જે વૈભવ વિગેરેથી અનુચિત વેષ ધારણ કરવામાં આવે તે લેાકામાં ઉપહાસ્યપણાને, તુચ્છપણાને અને આ અન્યાયી છે એવી શંકા વિગેરેના દાષાનુ पात्र थाय छे, छे –
" आत्मवित्तानुमानेन, कालौचित्येन सर्वदा । कार्यों वस्त्रादिशृङ्गारो वयसश्चानुसारतः ॥ १ ॥ अर्थादधिकनेपथ्यो, वेषहीनोऽधिकं धनी । अशक्तौ वैरकृत् शक्तैर्महद्भिरुपहस्यते ॥ २ ॥ न धार्यमुत्तमैर्जीर्ण, वस्त्रं च न मलीमसम् । विना रक्तोत्पलं रक्तं, पुष्पं च न कदाचन ॥ ३॥ आकाङ्क्षमात्मनो लक्ष्म, वस्त्राणि कुसुमानि च । पादत्राणानि वान्येन, विधृतानि न धारयेत् ॥ ४ ॥ "
Page #152
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવરણ
૧૧૯ શદાર્થ-ગૃહસ્થોએ નિરંતર દ્રવ્ય, કાળ અને અવસ્થાને અનુસાર વસ્ત્ર વિગેરેને શૃંગાર કરવો જોઈએ. ૧. દ્રવ્યના પ્રમાણુથી વધારે સારે વેષ રાખનાર, વિશેષ ધનવાન છતાં ખરાબ વેષ રાખનાર અને નિર્બળ છતાં ભગવાનની સાથે વૈર કરનાર એવા પુરૂષોને મોટા પુરૂષો ઉપહાસ્ય કરે છે. ૨ તથા ઉત્તમ પુરૂષોએ કદી પણ જીર્ણ અને મલીન વસ્ત્ર ધારણ કરવું નહી. તેમજ લાલ કમળ શિવાય બીજું લાલ રૂપ ધારણ કરવું નહી . ૩છે જે પુરુષ પિતાને માટે લક્ષ્મીની ઈચ્છા રાખતે હેય, તે પુરૂષ બીજાએ ધારણ કરેલા વસ્ત્ર, પુષ્પ અને ઉપાનહ (પગરખ) ધારણ કરે નહીં તે જ છે ' અથવા આવકને અનુસાર ખરચ કરનાર અને વૈભવને અનુસાર વેષ ધારણ કરનાર ધર્મને અધિકારી થાય છે. એમ બીજે પણ અર્થ થાય છે. જે માણસ આવક છતાં કૃપણુતાથી ખરચ કરતા નથી અને દ્રવ્ય હોવા છતાં ખરાબ વસ્ત્ર વિગેરેને ધારણ કરનાર થાય છે. તેથી લોકોમાં નિંદિત થયેલો તે પુરૂષ ધર્મમાં પણ અધિકારી થતો નથી અને મમ્મણ શેઠની પેઠે કલેશનો ભાગી થાય છે. તથા વૈભવને અનુસાર વેષ કરે છતે પણ વિશેષે કરી દેવની પૂજાના વખતે અને જિનમંદિર તથા ધર્મસ્થાનમાં જવાના વખતે નિરંતર પહેરાતા વેષથી અધિક ઉત્તમેત્તમ વેષ અને અલંકારને ઉપભેગ કરે. કહ્યું છે ક–નિર્મળ અને ઉત્તમ વેષ ધારણ કરનાર પુરૂષ મંગળ મૂતિ થાય છે, તેથી તેવા પ્રકારના પુરૂષને લક્ષમીની વૃદ્ધિ થાય છે. તે આ બે લેકાથી બતાવે છે–
श्रीमङ्गलात् प्रभवति, प्रागल्भ्याच्च प्रवर्द्धते । दाक्ष्या-त्तु कुरुते मूलं, सँय्यमात्प्रतितिष्ठति ॥५॥ शिरः सपुष्पं चरणौ सुपूजितो, निजाङ्गनासेवनमल्पभोजनम् ।
अनसशायित्वमपर्वमैथुनं, चिरप्रनष्टां श्रियमानयन्त्यमी ॥ ६ ॥ શબ્દાર્થ-લક્ષમી મંગલ કરવાથી પ્રાપ્ત થાય છે, બુદ્ધિથી વૃદ્ધિ પામે છે, નિપુણતાથી મૂલ કરે છે અને ઇંદ્રિયના નિગ્રહ વિગેરે નિયમથી મિથર થાય છે છે ૫ પુષ્પ સહિત મસ્તક, સારા પૂજેલા ચરણ, સ્વસ્ત્રીસંતેષ, ભજન, વસ્ત્ર સહિત શયન અને પર્વ દિવસમાં મૈથુનને ત્યાગ આ સર્વ ઘણું કળિથી નષ્ટ થયેલી લક્ષમીને પાછી લાવે છે. છે ૬
આ સંબંધમાં કર્ણદેવનું વૃત્તાંત આ પ્રમાણે છે –
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૨૦
શ્રાદ્ધગુણવિવરણ - કર્ણદેવ રાજાને દેવપૂજા વખતે અગ્નિથી ધેયેલા છેતીયા, ચંદ્રાદિત્ય નામે કુંડળ, પાપ ક્ષયંકર નામે હાર અને શ્રી તિલક નામે બાજુબંધ વિગેરે અલંકાર ધારણ કર્યા સિવાય દેવપૂજા વિધિ કરવામાં આવતું નહીં.
હવે ગ્રંથકાર મહારાજ ઉપદેશ દ્વારા ધમને યોગ્ય કેણ હોય તે બતાવી તેરમા ગુણની સમાપ્તિ કરે છે
एवं वितन्वन् विभवानुसारिवेषोपचारं रुचिरं विवेकी ।
स्वधर्मशोभोन्नतिकृद् गृहस्थो, विशेषधर्माहतया विभाति ॥ ७॥ . શયદાથ–ઉપર જણાવ્યા પ્રમાણે જે વિવેકી ગૃહસ્થ મનહર એવા વૈભવને અનુસાર વેષ વ્યવહાર કરે છે તે પુરુષ પિતાના ધર્મની રોભારૂપ ઉન્નતિ કરનાર થાય છે અને તે વિશેષ ધર્મની ગ્યતાને મેળવી શોભાને પામે છે. ૭૫
Page #154
--------------------------------------------------------------------------
________________
જા
चतुर्दश गुण वर्णन હવે ક્રમથી પ્રાપ્ત થએલ “બુદ્ધિના આઠ ગુણ મેળવવારૂપ ચૌદમા ગુણનું વિવરણ આરંભે છે.
બુદ્ધિના આઠ ગુણે છે. તે જે પુરુષમાં હોય તે પુરુષ ધર્મ મેળવવાને અધિકારી થાય છે. તે આઠ ગુણે આ પ્રમાણે છે.
शुश्रुषा १ श्रवणं २ चैव, ग्रहणं ३ धारणं ४ तथा । ऊहो५ऽपोहोऽर्थविज्ञानं ७, तत्वज्ञानं ८ धीगुणाः ॥१॥
શુશ્રષા, શ્રવણ, ગ્રહણ, ધારણા, ઉહા, અહા, અર્થજ્ઞાન અને તરવજ્ઞાન એ બુદ્ધિના આઠ ગુણે જાણવી. ૧ સાંભળવાની ઈચ્છા તેને શુશ્રુષા કહેવાય છે. સુશ્રષાની ઈચ્છા સિવાય શ્રવણાદિક ગુણેની પ્રાપ્તિ નથી. ૧. શ્રવણ એટલે સિદ્ધાંતાદિકનું સાંભળવું. આ સાંભળવું મેટા ગુણના સંગને માટે થાય છે. ૨. તેને માટે કહ્યું છે કે –
क्षाराम्भस्त्यागतो यद्वत, मधुरोदकयोगतः । बीजं प्ररोहमादत्ते, तद्वत्तत्वश्रुतेर्नरः ॥२॥ क्षाराम्भस्तुल्य इह च, भवयोगाऽखिला मतः ।
मधुरादकयोगेन, समा तत्त्वश्रुतिः स्मृता ॥३॥ ખારા જળને ત્યાગ થવાથી અને મીઠા જળને સવેગ મળવાથી જેમ બીજ અકરને ધારણ કરે છે તેવી રીતે તત્વનું શ્રવણ કરવાથી પુરુષ દેષને ત્યાગ કરી
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૨૨
શ્રાદ્ધગુણવિવરણ ગુણને ગ્રહણ કરે છે. ૨ અહિં સંસારને સંપૂર્ણ સંગ ખારા જળના સમાન માન્ય છે અને તત્વનું સાંભળવું તેને મીઠા જળના સમાન કહ્યું છે. ૩. સાંભળવાપૂર્વક શાસ્ત્રોનું ઉપાદાન કરવું તે ગ્રહણ કહેવાય છે. ૩ ગ્રહણ કરેલાં શાસ્ત્રોને સ્મૃતિમાં રાખવાં તેને ધારણ કહે છે. ૪. જાણેલા પદાર્થનું અવલંબન કરી તેવા પ્રકારના બીજા પદાર્થોમાં વ્યાપ્તિ વિગેરેને વિતક કર તેને ઉહા કહે છે. પ.અનુમાન અને ઉક્તિ(કથન)વડે વિરુધ એવા હિંસાદિક પદાર્થથી પાપ લાગે છે. એમ જાણુવાથી પાછા હઠવું તેને અપોહ કહે છે. ૬ અથવા સામાન્ય જ્ઞાનને ઉહ કહે છે અને વિશેષ જ્ઞાનને અપહં કહે છે. ઉહાપેહના રોગથી અજ્ઞાન, સંશય અને વિપરીતતાને ત્યાગ કરવાથી જે જ્ઞાન થાય તેને અર્થવિજ્ઞાન કહે છે ૭ ઉહાપોહ અને અર્થવિજ્ઞાનથી વિરુધ (નિર્મળ) એટલે આ પ્રમાણે જ છે, એ નિશ્ચય તેને તત્વજ્ઞાન કહે છે. ૮ આ બુદ્ધિના આઠ ગુણે યથાસંભવ જાણવા. આ શુષા વિગેરેથી બુદ્ધિના ઉત્કર્ષવાળે પુરુષ નિરંતર વિચારપૂર્વક પ્રવૃત્તિ કરનાર હોય તે કદિપણું અકલ્યાણને પ્રાપ્ત થતું નથી, પરંતુ સંપૂર્ણ ધર્મ અને વ્યવહારને પરમાર્થના વિચાર કરવામાં તત્પર થાય છે. કહ્યું છે કે
बुद्धिजुओ आलोयइ, धम्मठाणं उवाहि परिसुद्धं । ।
जोगत्तमप्पणाच्चिय, अणुबंधं चेव जत्तेणं ॥ ४॥ બુદ્ધિમાન પુરુષ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવરૂપ ઉપાધિથી નિર્મળ એવા ધર્મરાનને તથા પોતાના ગ્યપણાને અને ઉત્તરોત્તર ફળરૂપ અનુબંધને પણ ટા પ્રયત્નથી વિચાર કરે છે. ૪ ઉપરની ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે છે.
બુધિના ઉપલક્ષણથી બુદ્ધિના ગુણવાળો પુરુષ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એવાં વિશેષણરૂપ ઉપાધિથી દેષરહિત એવા ધર્મસ્થાનની તેમજ પિતાના આત્માની યોગ્યતાને પણ વિચાર કરે. એકલા ધર્મસ્થાનની આલોચના કરે છે એમ નહી. એ મ િશબ્દનો અર્થ છે. જેમ કે કયા ધર્મસ્થાનને હું એગ્ય છું તેને માટે કહ્યું છે કે –
# વા જાનિ મિત્રાળ, જો તે વૌ થયા /
कश्चाहं का च मे शक्ति-रिति चिन्त्यं मुहुर्मुहुः ॥५॥ ક કાળ વર્તે છે? કોણ મિત્રો છે? કો દેશ છે? ખર્ચ અને આવક કયા છે? હું કેણ છું? અને હારી શક્તિ કેવી છે? એવી રીતે વારંવાર ચિતવવું. ૫
Page #156
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવરણ તેવી જ રીતે ઉત્તરોત્તર ફળરૂપ સંબંધ (ફળમાન)ને મોટા પ્રયત્નથી વિચાર કરે છે. અહિં ક્રિયાપદને છેલ્લા પદની સાથે સંબંધ કર્યો છે. વળી કહ્યું છે કે – • ગુમય વાવિયં સર્વ ઘમ્મતિ થવાઘvi |
વૈજ્ઞાારિછા, વહુ છાશવંમિ | ફ | બોધ કરવાને ઈચ્છેલ એવા સર્વ ધર્માદિક વસ્તુને બંધ થાય છે.. તે બધા જાણવાને અહીંયા વેદાભ્યાસની પરીક્ષામાં બે છાત્રનું શકરાને, મારવા વિશે ઉદાહરણ છે. ઉપલી ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે છે – બધુ કરવાને ઈચ્છલ એવા સર્વ ધર્માદિક વસ્તુને, વિપરીત વિગેરે દેખતા. ત્યાગપૂર્વક બંધ થાય છે. સમ્યક અને તેનાથી વિપરીત અસમ્યક છેષને વિષે વેદાભ્યાસની પરીક્ષામાંના નારદ અને પર્વત નામના બે છાત્રનું ઉદાહરણ છે. તે આ પ્રમાણે –
શુકિતમતી નામે નગરીમાં ક્ષીરકદંબક નામના ઉપાધ્યાય પાસે વસુ, પત અને નારદ આ ત્રણે છાત્ર વેદોનો અભ્યાસ કરતા હતા. એક વખત બે જૈન મુનિઓ ભિક્ષા લેવા માટે ક્ષીરકદંબક ઉપાધ્યાયના ઘરે આવ્યા. ત્યાં અભ્યાસ કરતાં છાત્રોને જોઈ તે બે મુનિઓમાંથી એક જ્ઞાની મુનિએ બીજા મુનિ પ્રત્યે કહ્યું કે-આ ત્રણ વિદ્યાથીઓમાંથી વસુ છે તે રાજા થશે અને આ બે બ્રાહ્મણ છાત્રોમાંથી એક નરકમાં અને બીજે સ્વર્ગ
શે. મુનિની આ વાર્તાને કઈ ઠેકાણે પટાંતર રહેલા ઉપાધ્યાયે ' સાંભળી લીધી. પછી ચિંતા યુકત એવા ક્ષીરકદંબક ઉપાધ્યાયે તે છાત્રોની પરીક્ષા કરવાનો પ્રારંભ કર્યો. કેઈક વખતે લાખના રસથી ભરેલું બકરાનું ચામડું બકરાની આકૃતિ જેવું કરી કૃષ્ણપક્ષની આઠમની રાત્રીએ ઉપાધ્યાયે પર્વતને બોલાવીને આપ્યું અને કહ્યું કે-આ બકરાને ત્યારે તેવી જગામાં મારી નાંખવે કે જ્યાં કોઈપણ તેને જોઈ શકે નહિં. આમ કરવાથી વેદ સાંભળવાની યોગ્યતા થાય છે. પછી તે બકરાને ઉપાડીને ગુપ્ત પ્રદેશમાં ગયો અને વિચાર વગરના તે પર્વતે તેને મારી નાખ્યો. તે પછી બકરાના શરીરમાંથી નિકળેલા લાખના રસથી ભિંજાએલો પર્વત આ રૂધિર છે, એમ માની સરોવરમાં સ્નાન કરી ગુરુ પાસે આવ્યો અને ગુરૂને આ વૃત્તાંત નિવેદન કરી દીધે. પછી તેના પિતા ક્ષીરકદંબક ઉપાધ્યાયે તેને કહ્યું કે-હેં એ બકરાને કેમ માર્યો? કારણ કે સર્વે ઠેકાણે ફરનારા તિર્થંભક દેવતાઓ અને આકાશ
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૨૪
શ્રાદ્ધગુણવિવરણ માં તારાએ જુવે છે અને તે પોતે પણ જેતે હતું, ત્યારે તું કેમ કહે છે કે કઈ ન જુએ તેવી રીતે આ બકરાને મારી નાખ્યા છે. અહે!હારી કેવી મૂઢતા છે! પછી કૃષ્ણપક્ષની ચતુર્દશીના દિવસે પૂર્વોક્ત વિધિએ નારદને બકરો મારવા વિગેરેનું કહેવામાં આવ્યું. એટલે નારદ પણ ગુરુના વાકયને બહુમાન કરતે વન અને ભુવન વિગેરે જે જે સ્થાનમાં જાય છે ત્યાં ત્યાં આ ના વનસ્પતિ અને દેવતાઓ જુવે છે; એમ જાણી તેણે વિચાર કર્યો કે કોઈ પણ એવું સ્થાન નથી કે કોઈ ને કેઈન દેખી શકે, તેથી ખરેખર આ બકરાને મારવાની ગુરુની આજ્ઞાજ નથી, એમ ધારી ગુરુ પાસે આવી તેને પિતાના આત્માની સર્વપરિણતિનું નિવેદન કરી દીધું. પછી ઉપાધયાય તેની સારી અને ઉચિત બુદ્ધિથી સંતેષને પ્રાપ્ત થયા અને કહ્યું કે –
उदीरिताः पशुनापि गृह्यते, हयाश्च नागाश्च वहन्ति नोदिताः। अनुक्तमप्यूहति पण्डितो जना, परेगितज्ञानफला हि बुद्धयः ॥ ७ ॥
પ્રેરણા કરાએલા અર્થને પશુ પણ ગ્રહણ કરે છે અર્થાત સમજે છે. અને પ્રેરણા કરાએલા અ તથા હસ્તિઓ ચાલે છે, પરંતુ પંડિત પુરુષ તે કથન નહી કરાએલા અથને પણ વિતર્કથી ગ્રહણ કરે છે, કારણ કે બુદ્ધિ તે બીજાના અભિપ્રાયને જણાવનાર શરીરની ચેષ્ટારૂપ ઇંગિત જ્ઞાનના ફળવાળી હોય છે. આપણા પછી ઉપાધ્યાયે નારદને કહ્યું કે-આ બીના કેઈને જણાવવી નહીં. તે પછી પર્વતને વેદનું શ્રવણ કરતાં અટકાવ્યો અને નારદ ઉચિત બુદ્ધિવાળો છે, એમ જાણી તેને વેદ સાંભળવાની આજ્ઞા આપી. હવે ગ્રંથકાર મહારાજ ગુણની સમાપ્તિ કરતાં ઉપદેશદ્વારા જે બુદ્ધિયુક્ત હોય તે ધર્મને 5 થાય છે, એમ બતાવે છે – ... इच्छं पुमर्थेषु विशुद्धबुद्धि-गुणैः समेतः सुविचारसारम् ।
प्रवर्त्तमानो लभते निजार्थ-सिद्धि जनो धर्मरसाचितत्वम् ॥८॥
ઉપર જણાવ્યા પ્રમાણે નિર્દોષ એવી બુદ્ધિના ગુણેથી યુકત તથા ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ પુરુષાર્થને વિષે પ્રવૃત્તિ કરનાર પુરુષ સારા વિચારના સારભૂત એવી પોતાના અર્થની સિદ્ધિને અને ધર્મરૂપી રસની ગ્યતાને પ્રાપ્ત કરે છે.
Page #158
--------------------------------------------------------------------------
________________
पंदरमा गुणनुं विवरण
શ્રાવકના પાંત્રીશ ગુણુ પૈકી ચૌદમા ગુણુનું વર્ણન પૂરું કરી ક્રમ પ્રાપ્ત “નિરંતર ધર્મ ને શ્રવણુ કરવારૂપ ” પંદરમા ગુણુનું વિવરણુ કરવાના
પ્રારભ કરે છે.
હમેશાં ઉન્નતિ અને મેાક્ષનાં કારણભૂત એવા ધમને શ્રવણુ કરતા ગૃહસ્થ શ્રાવકષને ચેાગ્ય થાય છે. તથા પ્રતિઢિન ધમ સાંભળવામાં તત્પર રહેનારા પુરુષ મનના ખેદ્યને દૂર કરવામાં સમથ થાય છે. તેને માટે કહ્યું છે કેઃ—
આસમિયો (સપા)ન્નતિ છે, તત્ત્ત નિયંતિ મુખ્યતે વેફ્ (મૂઢ) । . स्थिरतामेति व्याकुल- मुपयुक्तसुभाषितं चेतः ॥ १ ॥
ભાવા—સારા કથનમાં ઉપયાગવાળું મન શ્રમિત થએલાના ખેદને દૂર કરે છે, પરિતાપ પામેલાને શાંત કરે છે, મૂઢ થયેલાને બેધ કરે છે, અને આકુલ થએલાને સ્થિર કરે છે. ૧ 'મેશા ધતું શ્રવણુ કરવું એ ઉત્તરાત્તર ગુણુની પ્રાપ્તિનુ સાધન હેાવાથી પ્રધાન છે. એકલા આ શ્રવણ ગુણુથી બુદ્ધિના ગુણુમાંહેલા શ્રવણ ગુણ જુદો છે.
વળી નિરંતર ધમ સાંભળવાના અભાવ થતાં પ્રાપ્ત થએલા પણ ધમ' મણિકાર શ્રેષ્ઠીની પેઠે ચાલ્યા જાય છે. તે મણિકાર શ્રેષ્ઠીનું ઉદાહરણ આ પ્રમાણે છેઃ
એક વખતે રાજગૃહી નગરમાં શ્રી મહાવીરસ્વામી ભગવાન્ પધાર્યા હતા, તે વખતે ત્યાં સૌધમ દેવલાકના રહેવાસી અને ચાર હજાર સામાનિક દેવતાઓ
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૨૬
શ્રાદ્ગુણવિવરણ
થી પરિવરેલા દુઠ્ઠું રાંક નામા દેવ સૂર્યભદ્રેવની પેઠે ભગવાન્ મહાવીરસ્વામીની આગળ અત્રીશ પ્રકારનાં નાટકા કરી પેાતાના સ્થાનપ્રત્યે ચાયા ગયા. તે પછી શ્રી ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીરસ્વામીને પૂછ્યુ* કે–ડે ભગવાન્ ! દુદ་રાંક ધ્રુવે આટલી બધી ઋદ્ધિ કયા પુણ્યથી પ્રાપ્ત કરી ? આવા પ્રશ્ન થતાં ભગવાન્ મહાવીરસ્વામીએ જવાબ આપ્યા કે, આજ નગરમાં મ્હાટી રુદ્ધિવાળા મણિકાર નામે શ્રેણી રહેતે હતા. તેણે એક વખત મારા મુખથી ધમ' શ્રવણુ કરો, ધર્મ'ને અંગી કાર કર્યાં હતા અને તે ધમ ને ઘણા કાળ સુધી પાત્યેા; પરંતુ તેવા પ્રકારના ધર્મોપદેશક સાધુ પાસે ધમનું શ્રવણુ નહીં કરવાથી તે મિથ્યા બુદ્ધિવાળા થયા. એક વખતે ગ્રીષ્મ ઋતુમાં તેણે અઠ્ઠમ કરી ત્રણ દિવસના પૌષધ કર્યાં હતા. ત્રીજા દિવ સની રાત્રિમાં તૃષાથી પીડિત થએલે। અને આત્ત ધ્યાનને પ્રાપ્ત થએલા તે શેઠીચા વિચાર કરવા લાગ્યા કે જે પુરુષો વાપી, કૂપ વિગેરેને કરાવે છે, તે પુરૂષાને જ ધન્ય છે. હું પણ પ્રાતઃકાળે એક વાવડીને કરાવીશ. ઇત્યાદિ ચિંતવન કરી પ્રાતઃકાળે અઠ્ઠમનુ પારણુ' કરી શ્રેણિક રાજાના આદેશથી વૈભારગિરિની સમીપમાં તેણે એક વાવડી કરાવી અને તેની ચારે દિશાઓમાં લેાજનશાળા, મઠ અને દેવાલય સહિત ઉદ્યાના કરાવ્યાં. પછી ધમના ત્યાગ કરનારા તે શેઠીયાને સાળ મ્હોટા રાગા ઉત્પન્ન થયા. તેની પીડાથી દુર્ધ્યાન કરી તે મૃત્યુ પામ્યા અને તે જ વાપિકામાં દેડકા થયા. વાપિકાને જોતાં જ તેને જાતિસ્મરણ જ્ઞાન થયું, તે જાતિસ્મરણ જ્ઞાનથી પેાતે ધમના વિરાધના કરી હતી તેનુ આ ફળ છે એમ તેના જાણવામાં આવતાં તેને વૈરાગ્ય થયા. હવેથી મ્હારે છઠ્ઠના તપ કરવા અને તેના પારણામાં વાવડીને કનારે રહેલુ નિર્દોષ લેાકેાના સ્નાનનું જળ તથા મૃત્તિકાદિકનું ભક્ષણ કરવું, એવા અભિગ્રહ ધારણ કર્યો. આ અરસામાં વાર્ષિકાની અ ંદર પ્રાપ્ત થએલા લેાકા પરસ્પર વાર્તાલાપ કરે છે કે આજે ભગવાન્ મહાવીરસ્વામી પધાર્યો છે. તેમને વંદન કરવા જઇશું એવી જનાક્તિને શ્રવણ કરી તે દેડકા મને વંદન કરવા માટે ત્યાંથી નીકળ્યેા. રસ્તામાં ચાલતાં શ્રેણિકરાજાના ઘેાડાના પુરથી ચગદાઈ મરણ પામી, દેવ થયા છે. ત્યાંથી ચ્યવી મહાવિદ્યુહમાં મનુષ્ય થઇ મેાક્ષમાં જશે. ઉપર જણાવ્યા પ્રમાણે હે ગૌતમ ! હમેશાં ધંતુ શ્રવણુ નહી કરવાથી ઉત્પન્ન થએલા વિપાકને જાણી, નિરંતર ધર્મનું શ્રવણ કરવામાં તત્પર થવુ' જોઇએ. કહ્યું છે કે
परमागम सुस्सूसा, अणुराओ નિળજી વૈયાવચ્ચે, નિયમો
धम्मसाहणे परमेा । સમજ્ઞહિનારૂં ॥ ૨॥
Page #160
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્દગુણવિવરણ
૧૨૭
પરમાગમ એટલે દ્વાદશાંગીરૂપ સિદ્ધાંત તેને સાંભળવાની ઇચ્છા, પરમાગમનું અવણુ કર્યો શિવાય સમક્તિ ક્ષુને વિવેકાદિકના ગુણુના સમૂહ પ્રાપ્ત થતા નથી. ૨ તથા ધમ સાધનને વિષે ઉત્કૃષ્ટા અનુરાગ અને જિનેશ્વર ભગવાન તેમજ ગુરુની વૈયાવચ્ચ કરવાના નિયમ આ ત્રણ સમ્યકત્વપ્રાપ્તિના લિંગા છે, તેને માટે -િ ભદ્રાચાય . મહારાજે કહ્યું છે કેઃ—
क्षाराम्भस्तुल्य इह
क्षारान्नस्त्यागतेा यद्वत् मधुरोदकयेागतः । बीजं प्ररोहमादत्ते, तद्वतत्ववेर्नरः ॥ ३ ॥ સત્તત્ત્વજીત્તેર્નરઃ । હૈ ॥ ૬, भवयागोऽखिलेा मतः । મધુરોયાોન, સમા તથ્યશ્રુતિઃ ધૃતા ।। ૪ ।। बोद्धाम्भः श्रोतसतश्चैष, सिरातुल्या सतां मता । અમાવેશ્યાઃ શ્રુતંર્થ-મસાન વર્ક્ ॥
ખારા જળના ત્યાગ થવાથી અને મધુર જળના સચેાગ મળવાથી જેમ બીજ અકુરને ધારણ કરે છે, તેમ તત્ત્વનું શ્રવણુ કરવાથી પુરુષ મિથ્યાત્વના ત્યાગ કરી સમ્યકત્વને ગ્રહણ કરે છે. ૩ અહિં સંસારમા સંપૂર્ણ સંચાગ ખારા જળની સમાન માન્યા છે અને તત્ત્વનું શ્રવણ કરવું તેને મીઠા જળના સમાન કહ્યુ' છે. ૪ આ શ્રુતિ એધરૂપ જળના પ્રવાહની શિરા સમાન છે. તે સત્પુરુષાને માન્ય છે. તત્ત્વવ્રુતિના અભાવે સિરા વિનાની પૃથ્વીમાં કૂપની પેઠે તે શ્રુતજ્ઞાન નકામું છે; પ્ ઇતિ શુશ્રુષાનું લક્ષણુ આ પ્રમાણે છેઃ——
'
तरुणा सुही वियडूढेा, रागी पिय पण इणी जुओ सेाउं । इच्छ जह सुरगीयं, तओ हिया समयसुस्सूसा ॥ ६ ॥
ચોવન અવસ્થાવાળા, નિરંતર સુખી, નિપુણ, ષડ્જિદ રાગાના જાણુ અને વહાલી પ્રાપ્રિયાથી યુક્ત એવા કાઈ પણ પુરૂષ જેમ દેવતાના ગીતને શ્રવણુ કરવાની ઇચ્છા રાખે છે, તેનાથી પણ અધિક જૈનાગમને શ્રવણુ કરનારની ઇચ્છાવાળા હાય.દ
સુંદર ધરૂપ ગુણુના સમૂહમાં અતિશય રમણ કરનારી ચિત્તની વૃત્તિવાળા સુદર્શન શ્રેણી આ ઠેકાણે ઉદાહરણમાં મૂકવા. તે સુદર્શન શ્રેણીના વૃત્તાંત આ માણે છેઃ—
Page #161
--------------------------------------------------------------------------
________________
આધ્યગુણવિવષ્ણુ
મગદેશમાં રાજગૃહે નામે પ્રધાન નગર હતું. તે નગરમાં પ્રજાનું પાલન કરવામાં અતિશય ઇચ્છાવાળા શ્રેણિક નામે રાજા: રાજ્ય કરતા હતા, જેના શુદ્ધ સમ્યકત્વને પાલન કરવાનું ત્રણ જગતને વિષે વિદ્વાને ખીજાને સમ્યકત્વની વૃધ્ધિને માટે દૃષ્ટાંત આપતા હતા. તે નગરમાં અર્જુન નામે એક માળી વસતા હતા. તેને રૂપની સ ́પત્તિવડે પ્રશ'સા કરવા લાયક બધુમતી નામે ભાર્યાં હતી. તે અર્જુનમાળી નગરના ઉદ્યાનમાં રહેલા અને પ્રાતિહા યુક્ત મુદ્ગરપાણિ નામે યક્ષનું હમેશા પુષ્પના સમૂહથી પૂજન કરતા હતા. એક દિવસે તે નગરમાં આન'દના સાગરરૂપ અને ચિત્તના ઉત્સાહવાળા નગરના લેાકેા કાઈક સારા મહાત્સવના પ્રારંભ કરે છે. તે પ્રાતઃકાળે મારા પુષ્પા ઘણાં માંઘા થશે એવા વિચાર કરી તે અર્જુનમાળી પેાતાની ભાર્યોની સાથે પુષ્પના ભંગીચામાં ગયા. ત્યાં પુષ્પના સમૂહથી કરડીયાને ભરી સાયકાળે વાસ કરવાની ઈચ્છાથી તે અર્જુનમાળી યક્ષના મંદિરમાં આવ્યે. આ વખતે કોઈ દુષ્ટ હૃદયવાળા છ ગેાઠીલા પુરૂષાએ વિચાર કર્યો કે આપણે આ માળીને બાંધી તેની ભાર્યાને તેના ઢેખતાં ઈચ્છા પ્રમાણે ભેગવીએ. એમ વિચાર કરી યક્ષના મંદિરમાં પ્રથમથી જ કેાઈ ગુપ્ત પ્રદેશમાં તે સંતાઇ રહ્યા હતા. અર્જુનમાળી યક્ષના મંદિરમાં પ્રવેશ કરી ક્ષણુ વાર એક ચિત્તવાળ થઇ નિઃશ'કપણે જેટલામાં યક્ષની પૂજા કરવામાં તત્પર થાય છે તેટલામાં તે છ શેઠીલા પુરુષાએ બહાર નિકળી એકદમ તે માળીને દૃઢ ધનથી ખાંધી લીધે અને તેના ક્રૅખતાં તેની ભાર્યો સાથે સ્વેચ્છાથી તેએ ભાગ ભગવવા લાગ્યા. તેવા પ્રકારના આ કાને જોઇ રાષથી ભયંકર બનેલા અર્જુનમાળી મંત્રથી બધાએલા સર્પની પેઠે પ્રહાર કરવાને અસમથ હતા. તેને માટે કહ્યું છે કેઃ—
* ૧૨૮
पितृमातादि दुःखानि, सहन्ते बलिनेोऽपि हि । પ્રિયા–વર્ષળન તુઘલ, રોડવિન તિતિક્ષુતિ | ૭ ||
ભાવાથ—મલવાન્ પુરુષા પણ પિતા પ્રમુખના ઘાતના દુઃખને સહન કરે તે, પરંતુ પોતાની ભાર્યાના પરાભવથી થએલા દુઃખને ર૪ માણુસ પણ સહન કરી શકતા નથી. છ
પછી તે અર્જુનમાળી દુચનાથી યક્ષને આ પ્રમાણે ઉપાલંભ દેવા લાગ્યા કેડે યક્ષ ! ખરેખર તું પાષાણુના જ છે, પરંતુ ખરા દેવતા નથા. જો તુ
Page #162
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવરણ ખ દેવતા હતા તે લ્હારા દેખતાં આ પાપી અને અધમ ગોઠી તારા મયિમાં જે મુખથી પણ ન કહી શકાય તેવું અપકૃત્ય કરે છે, તે કેમ કરી શકે? હેયક્ષ ! જે ત્યારે કોઈ પણ જાગ્રત પ્રભાવ-અતિશય હેત તે આ પ્રમાણે તારા પૂજકની વિડંબના કેમ કરે? આ પ્રમાણે તેના વચન સાંભળી કેપના આટાપથી વિક્રાળ થએલો યક્ષ તે માળીના શરીરમાં પ્રવેશ કરી, એકદમ કાચા તંતુની પેઠે તેના બંધનને તેડી નાંખી, યશે લોઢાના મુદગરને ઉગામી સ્ત્રીની સાથે તે છ ગેઝિઆઓને ચૂણની પેઠે ચૂર્ણ કરી નાંખ્યા. તે દિવસથી લઈને રેષાતુર થએલો તે યક્ષ નગરની બહાર બીજા છ પુરૂષ અને એક સ્ત્રી મળી એકંદર સાત મનુષ્યને નિરંતર મારી નાંખે છે. તેને આ વૃત્તાંત પૃથ્વીપતિ શ્રેણિક રાજાના જાણવામાં આવ્યાથી નગરના લેકોને પહેલ્વેષણાપૂર્વક આ પ્રમાણે નિવારણ કર્યું કે-જ્યાં સુધી અજુનમ ળીએ સાત મનુષ્યોને વિનાશ ન કર્યો હોય ત્યાં સુધી નગરથી બહાર કેઈએ નિકળવું નહી. જે દિવસે તે નગરના ઉદ્યાનમાં પ્રાહણીઓને જીવાડવાના વૈભવવાળા શ્રી વર્તમાન સ્વામી પધાર્યા તે દિવસે જિનેશ્વરના આગમનને જાણતાં છતાં અર્જુન માળીના ભયથી તે ઉદ્યાનમાં કોઈ પણ પુરૂષ ભગવાન મહાવીરસ્વામીને વંદન કરવા માટે જવાની ઈચ્છા કરતું નથી. આ તરફ તે નગરમાં અતિ શુદ્ધ સમ્યકત્વવાનું અને નિરભિમાની સુદર્શન નામે શ્રેણી રહેતો હતે. તે શ્રેષ્ઠી ભગવાન મહાવીરસ્વામીના વચનામૃતનું પાન કરવાની ઇચ્છાવાળે હતા, તેથી તે શ્રેષ્ઠીએ પિતાના માતાપિતાને ભાગવતને વંદન કરવા નિમિતે જવાની વિજ્ઞપ્તિ કરી; અર્થાત ત્યાં જવાની આજ્ઞા માંગી. પછી તેના માતા પિતાએ કહ્યું કે હે વત્સ ! હાલ તે માર્ગમાં જતાં તને અર્જુન માળીએ કરેલે મહાન ઉપસર્ગ થશે, તેથી હે વત્સ!આજે તું અહિં રહીને જ જિનનાયકને વંદન કર અને પૂર્વે શ્રવણ કરેલી ભગવાનની દેશનાની ભાવના ભાવ. પછી સુદશને પોતાના માતાપિતાને કહ્યું કે જગદ્ગુરુ મહાવીરસ્વામી અહિં આવે છતે તેમને વંદન કર્યા સિવાય ભાજન કરવું તે પણ યોગ્ય નથી. મને અજુનમાળીને કરેલે ઉપસર્ગ પણ નહીં થાય, કારણ કે જિનેશ્વરનું ધ્યાન કરનારાઓને કદિ પણ વિન્ને પ્રાપ્ત થતાં નથી. તેને માટે કહ્યું છે કે –
उपसर्गाः क्षयं यान्ति, छिद्यन्ते विनवल्लयः । मनः प्रसन्नतामेति, पूज्यमाने जिनेश्वरे ॥ ८ ॥ सव्वेताह पसस्था, समिणा सउणा गहाय नखत्ता। विउयण मंगलनिलयं, हिंयएण जिणं वहंतस्स ॥ ९॥
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૩૦
શ્રાધ્ધગુણવિવરણ જિનેશ્વરની પૂજા કરતાં ઉપસર્ગો નાશ પામે છે, વિનરૂ૫ વેલડીઓ છેદાઈ જાય છે અને મન પ્રસન્નતાને પામે છે. ૮ જે પુરુષ ત્રણ જગતનાં મંગળના સ્થાનરૂપ એવા જિનેશ્વર ભગવાનને પોતાના હૃદયમાં ધારણ કરે છે, તે પુરુષને સર્વ સ્વપ્નો, શકુને, ગ્રહો અને નક્ષત્રો પ્રશસ્ત થઈ જાય છે. તે
તે આ પ્રમાણે પિતાના માતાપિતાને નાગમનાં વચને સંભળાવી અને પિતે નાગમને સાંભળવાની ઈચ્છામાં ઉસુક હૃદયવાળો તે સુદર્શન શ્રેણી જગતનું વાત્સલ્ય કરનાર એવા ભગવાન મહાવીર સ્વામીને વંદન કરવા માટે ગયો. જેવામાં તે માર્ગમાં ચાલતો હતો તેવામાં અજુનમાળી પોતે મુદુગરને ઉગામી યમરાજાની પેઠે તેના સન્મુખ આવ્યો. તેને તેવી રીતે આવતે જોઈ સુદર્શન શ્રેણી જિનેશ્વરના ધ્યાનમાં તત્પર થઈ તે જ ઠેકાણે કાયોત્સર્ગ કરી ઊભો રહ્યો. તે વખતે તે પરમેથી મહામંત્રના જાપથી અસહ્ય તેજવાળા અને વિસ્તારયુક્ત ધંયવાળા તે સુદર્શન શ્રેષ્ઠીને પરાભવ કરવાને અસમર્થ થએલ, રેષ રહિત થએલો અને ભય પામેલે યક્ષ પિતાના મુદ્દેગરને ગ્રહણ કરી, એકદમ અજુનમાળીના શરીરનો ત્યાગ કરી પોતાના રથાન પ્રત્યે ચાલ્યો ગયો. તેનાથી મુક્ત થએલો તે માળી છેદાએલા વૃક્ષની પેઠે ભૂમિ ઉપર પડી ગયો. ક્ષણવારમાં ચૈતન્ય આવ્યું. એટલે પિતાની આગળ ઉભા રહેલા સુદર્શનને જોયે. તે એજુનમાળીએ સુદર્શનને પૂછયું કે તમે કેણ છે? અને કયાં જાઓ છે? ત્યારે સુદર્શન તેને કણ ને અમૃત જેવી પ્રિય લાગે તેવી વાણી બોલ્યા હું શ્રમણોપાસક છું અને ભગવાન મહાવીરસવામીને વંદન કરવા જાઉં છું. હે અર્જુન! જો તમારી પણ સર્વજ્ઞને નમસ્કાર કરવાની ઈચ્છા હોય તો તમે પણ ચાલે. તે પછી ઉત્સુક થએલા તે અને સમવસરણને વિષે આવ્યા. ત્યાં ભક્તિપૂર્વક જિનેશ્વરને નમસ્કાર કરી ભગવાનની દેશનાને શ્રવણ કરે છે. તે દેશના આ પ્રમાણે છે.
मानुष्यमार्य विषयः सुकुलप्रसूतिः, श्रद्धालुता गुरुवचः श्रवणं विवेक ॥ मोहान्धिते जगति संप्रति सिद्धिसोध
सोपानपद्धतिरियं सुकृतोपलभ्याः ॥१०॥ अथवा-तिकालं जिणवंदनं पइदिण पूआ जहासत्तिओ।
सझाओ गुरुवंदनं च विहिणा दाणं तहावस्सयं । सत्तीए वयपालणं तह तवो अपुव्वनाणऊणं । एसो सावयपुंगवाण भणिओ धम्मो जिणंदागमे ॥ ११ ॥
Page #164
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવરણ
૧૩ સાંપ્રતકાળમાં મેહથી અંધ બનેલા આ જગતને વિષે મનુષ્યજન્મ, આર્ય દેશ, સારા કુળમાં જન્મ, શ્રદ્ધાલુતા, ગુરુના વચનનું શ્રવણ અને વિવેક એ પુછયથી પ્રાપ્ત થએલી મેક્ષરૂપી પ્રાસાદમાં જવાની પગથિયાંની શ્રેણી છે. ૧૦ ત્રિકાળ જિનચંદન, નિરંતર યથાશક્તિ જિનપૂજા, સવાધ્યાય, વિધિપૂર્વક ગુરુવંદન, દાન, પ્રતિક્રમણ, શક્તિ પ્રમાણે વ્રતનું પાલવું, તપસ્યા અને અપૂર્વ જ્ઞાનનું ઉપાર્જન આ ઉત્તમ શ્રાવકને ધર્મ જિનેશ્વર ભગવાનના આગમને વિષે કહેલો છે. ૧૧
આ પ્રમાણે જિનેશ્વરની હર્ષપૂર્વક દેશના સાંભળી સુદર્શન શ્રેણીએ ભાવપૂર્વક શકિત પ્રમાણે અભિગ્રહ ગ્રહણ કર્યા. તે પછી જિનેશ્વરને વંદન કરવાથી પિતાના આત્માને કૃતાર્થ માનતે ધર્મ સાંભળવાની ઈચ્છાના ઉદ્યમથી રંગાએલે સુદન પતાને ઘરે આવ્યા. અજુને પણ અમૃત સમાન ઉજવળ એવી અરિહંતની દેશનાનું પાન કરી, વૈરાગ્યના રંગથી ભગવાન શ્રી મહાવીર સ્વામી પાસે દીક્ષા ગ્રહણ કરી. મારે જઘન્યથી નિરંતર છઠ્ઠની તપસ્યા કરવી. આ પ્રમાણે અભિગ્રહને ગ્રહણ કરી પરીષહેને સહન કરતો અને સંલેખના કરવામાં તત્પર એવા અજુનમાળી મુનિએ આઠ મહિના સુધી વ્રત પાળ્યું. તે પછી કમરને ક્ષય થવાથી સુખના સ્થાનરૂપ મેક્ષને પ્રાપ્ત થયે. સુદર્શનશ્રેણી પણ નિર્દોષ અને ઉત્તમ શ્રાવક ધમને આરાધી દેવતાનું સુખ મેળવી કમરને ક્ષય થવાથી અનુક્રમે મેક્ષમાં જશે.
હવે ગ્રંથકાર મહારાજ પંદરમા ગુણનું વિવરણ પૂરું કરતાં ઉપદેશદ્વારા ભવ્ય પ્રાણીઓને નિરંતર ધમશ્રવણ કરવાની ભલામણ કરે છે–
इत्यागमश्रवणसादरमानसस्य, वृत्तं निशम्य वणिजोऽस्य सुदर्शनस्य । संसारवारिनिधितारणनौनिभायां,
धर्मश्रुतौ कुरुत भव्यजनाः प्रयत्नम् ॥ १२ ॥ શદાથ–ઉપર જણાવ્યા પ્રમાણે જૈનાગમને શ્રવણ કરવામાં સાદર હૃદયવાળા આ સુદર્શન વણિકનું વૃત્તાંત શ્રવણ કરી સંસારરૂપ સમુદ્રને તરવામાં નાવ સમાન એવા ધર્મશ્રવણમાં હે ભવિ પ્રાણીઓ ! નિરંતર પ્રયત્ન કરે છે ૧૨ છે
Page #165
--------------------------------------------------------------------------
________________
षोडश गुण वर्णन
શ્રાવના પાંત્રીશ જીણુ પૈકી પદ્મમા જીનુ વિવરણ પૂરું કરી બથી પ્રાપ્ત થએલ “ અજીણુ માં ભાજનના ત્યાગ કરવારૂપ ” સેાળમા વિવરણને પ્રારંભ કરે છે.
તથા અજીણુ એટલે પ્રથમ કરેલા લેાજનનુ` પાચન ન થયુ` હોય ત્યાં સુધી અથવા પૂર્વભાજન પરિપાકને ન પામ્યું હાય ત્યાં સુધી નવા લેશનને ત્યાગ કરવાના સ્વભાવવાળા ગૃહસ્થ શ્રાદ્ધમને ચાણ થાય છે તથા અણુ માં ભાજન કરાવવામાં આવે તે સવ જાતના ગાના મૂળરૂપ અજીણુ ની વૃદ્ધિ કરેલી જ કહેવાય છે. કહ્યું` છે કેઃ—સાનીગમવા ના કૃતિ । સવ રાખે અજીણુથી ઉત્પન્ન થાય છે અને તે અજીણુ શરીરના ચિહ્નોથી જાણી લેવું. તે ચિહ્નો આ પ્રમાણે છે.—
मलवातये। र्विगन्धा, विभेदेा गात्रगौरवमरुच्यम् । અવિષ્ણુદ્ધોળા, જૂ નીળું વ્ય જિજ્ઞાનિ॥ શ્॥
શયદા — વિષ્ટા તથા વાયુમાં દુર્ગંધ છૂટ, વિટ્ટામાં ફેરફાર થાય, શરીર ભારે થાય, લેાજન ઉપર અરુચિ થાય અને ખરાબ ઓડકાર આવે એ છ અજીણુ થવાનાં સ્પષ્ટ ચિહ્ના છે. ।। ૧ ।
ભાવા—વની ણુમાં ગ્રહણ કરાએલા આહાર મનુષ્યના વાત,
Page #166
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધ્ગુણવિવરણ
૧૩૦
પિત્ત, ના ઢાષને એકદમ પ્રકાપ કરાવે છે. ખરેખર રાગની ઉત્પત્તિ અણુથી થાય છે અને તે અજીણુ રસશેષ, આમ, વિશ્વાશ્વ અને વિપક વિગેરેના ભેદથી ચાર પ્રકારે રહેલુ છે. રસશેષ અણુ માં બગાસાં, આમ અજીણુ માં આડકાર, વિશ્વાત્મ્ય અજીણુ માં અંગભંગ અને વિપકવ અજીણુ થી ધૂમાડાના જેવા આકાર થાય. તથા અજીણુના ઉપલક્ષણથી રાગાદિકના ઉદયમાં, સ્વજન, દેવ અને શુર્વાદિકના ઉપસમાં તથા દેવ ગુરુના વનના અભાવમાં વિવેકી પુરુષાને લેાજન કરવું યુક્ત નથી. તેને માટે કહ્યું છે કેઃ— देवसाधुपुरस्वामिस्वजनव्यसने सति ।
ग्रहणे च न भोक्तव्यं, सत्यां शक्तो विवेकिना ॥ २ ॥
तथागमश्च
अहव न जज्जि रोगे, मोहृदये समयमाह उस्सग्गे । पाणिदयातवहेडं, अंते तणुमायणच्छं च ॥ ३ ॥
શબ્દાથ—દેવ, સાધુ, નગરનાયક અને સ્વજનાને કષ્ટ માસ થયે તે તથા ચંદ્ર સૂર્યાદિકના ગ્રહણમાં વિવેકી પુરુષે શક્તિ છતાં ભાજન કરવું નહીં.
ભાવા—તેવીજ રીતે માગમમાં પણ કહેલું છે કે-અથવા રાગમાં, માહાદયમાં સ્વજનાદિકને કષ્ટ થતાં પ્રાણીઓની દયાથી, તપસ્યાના કારણથી અને અત વખતે શરીરને ત્યાગ કરવા માટે ભેજન કરવું નહીં ।। ૩ । તથા વિશેષ પાઁમાં શ્રી સંપ્રતિ રાજા અને કુમારપાળ રાજાની પેઠે ભાજનના ત્યાગ કરવા જોઈએ. હવે ગ્રંથકાર ગુણની સમાપ્તિ કરતાં ઉપદેશદ્વારા ધમને ચાગ્ય બતાવે છે.
विशेषकारणैरेवमभोजनपरायणः ।
सदारोग्यगुणोल्लासी, धर्मयोग्यो गृही भवेत् ॥ ४ ॥
ઉપર જણાવ્યા પ્રમાણે વિશેષ કારણેાથી ભાજનના ત્યાગ કરવામાં તત્પર અને નિરંતર આરગ્યતાના ગુણથી ઉલ્લાસ ષામેલે પુરુષ ગૃહસ્થયમને ચેાગ્ય થાય છે. ૫ ૪
Page #167
--------------------------------------------------------------------------
________________
5
.
*
*
જ
1
"KE RE)
કtra
-
-
सप्तदश गुण वर्णन
હવે શ્રાવકના પાંત્રીશ ગુણ પૈકી સેળમા ગુણનું વિવરણ પૂર્ણ કરી કમથી આવેલા “કાળે ભેજન કરવારૂપ” સત્તરમા ગુણના વિવરણને પ્રારંભ કરે છે–
- તથા અન્નાદિકથી ઉપજીવન કરનાર ગૃહસ્થ જ્યારે ખાવાની ઈચ્છા થાય તે કાજે લોલુપતા વિગેરેને ત્યાગ કરી જઠરાગ્નિના બળ પ્રમાણે હિતકારી અને પ્રમાણપત ભેજન કરે. કહ્યું છે કે –
कण्ठनाडीमतिक्रान्तं, सर्व तदशनं समम् । क्षणमात्रसुखस्यार्थे, लौल्यं कुर्वन्ति नो बुधाः ॥१॥ जिवे प्रमाण जानीहि, भोजने वचने तथा।
अतिमुक्तमतिचोक्तं, प्राणिनां मरणप्रदम् ॥ २॥ - શયદાથ-કંઠનાડીનું ઉલ્લંઘન કરી ગયા પછી તે તમામ ખાવાનું સરખું છે, તેથી પંડિત પુરુષે ક્ષણમાત્રના સુખને અર્થે લેલુપતા કરતા નથી. એ ૧ હે જિહુ! ભજન કરવામાં તથા વચને બેલવામાં તું પ્રમાણ રાખજે, કારણ અતિ ભજન કરેલું અને અતિ બેલાએલું પ્રાણિઓને મરણ આપનારું થાય છે. ૨
ભાવા–અધિક કરેલું ભોજન ખરેખર વમન, વિરેચન અને મરણ વિગેરે કરનાર હોવાથી સારું નથી. જે પુરુષ પ્રમાણપત જન કરે છે, તે ઘણું
Page #168
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ગુણવિવરણ
૧૩પ
લેાજન કરે છે, ક્ષુધા વગર ખાધેલુ' અમૃત પશુ વિષરૂપ થાય છે તથા ક્ષુધાના કાળ ઉલ્લે’ઘન કરવાથી અન્ન ઉપર દ્વેષ થાય છે અને શરીર સીદાય છે. અગ્નિ ખુઝી ગયા પછી ઇંધણ શુ' કરશે ? કહ્યું છે કે—
पानाहारादयो यस्याविरुद्धाः प्रकृतेरपि । सुखित्वा यावकल्पन्ते, तत्सात्म्यमिति गीयते ॥ ३ ॥
શબ્દા—જેની પ્રકૃતિને વિરુદ્ધ એવાં આહાર પાણી વિગેરે જે સુખને માટે કપાય તેને સાત્મ્ય કહે છે. ॥ ૩ ॥
ભાવા—એવા લક્ષણવાળા સામ્યથી જન્મથી માંડીને સાōવડે ભાજન કરેલું વિષ પણ પથ્ય થાય છે, પરંતુ અસામ્ય હોય તાપણુ જે પથ્થ હાય તે સેવવું. પરંતુ સામ્યથી પ્રાપ્ત થએલ પણ અપથ્ય હાય તા તે સેવવું નહીં. બલવાન પુરુષને મધુ એ પથ્ય છે એમ માનો કાળફૂટ વિષે ન ખાવું. વિષ તંત્ર( ઔષધી )ને જાણનારા સુશિક્ષિત હાય તાપણુ કદાચિત્ વિષયથી જ મરણુ પામે છે. એવી રીતે અજીણુ માં ભાજનના ત્યાગ ન કરે અને અસાત્મ્યથી ભાજન કરે છતે પ્રાયે કરી હમેશાં રેગ વિગેરેની ઉત્પત્તિથી આકુલવ્યાકુલ થનાર અને તેથી નિર'તર આત્ત ધ્યાનમાં તત્પર રહેનાર પુરુષને ધમની ચેાગ્યતા કેવી રીતે થાય ? આથી ગૃહસ્થ પુરુષે યથાકત ગુણુવાળા થવું જોઇએ. ભેાજન કરવાની વિધિ આ પ્રમાણે છેઃ—
ઉત્તમ પુરુષાએ પિતાને, માતાને, માલકાને, સગર્ભા સ્ત્રીને, વૃદ્ધને અને રાગિઆને પ્રથમ ભાજન આપી પછી પોતે ભેાજન કરે, તથા ધર્મના જાણુ પુરુષ પેાતાનાં રાખેલાં પશુઓની તથા નાકર વિગેરે મનુષ્યાની ચિંતા કરી પોતે ભેાજન કરે, તેમ કર્યો સિવાય ભેાજન કરે નહીં. તથા મૂળમાં વ્હારે એવું વાકય છે. તે ઉપરથી અકાળના ત્યાગ કરવા એમ સૂચવે છે. અતિ પ્રાતઃકાળ, સાયંકાળ અને રાત્રિના લક્ષણવાળા અકાળ કહેવાય છે. તેવા કાળમાં ભાજન કરવુ' સર્વ શાસ્ત્રમાં નિષિદ્ધ હૈાવાથી અને મહાન્ દ્વેષ તથા મહાન્ પાતું કારણ હોવાથી યુક્ત નથી. તેને માટે કહ્યુ` છે કેઃ—
चत्वारो नरकद्वाराः, प्रथमं रात्रिभोजनम् । परस्त्रीगमनं चैव, संधानानन्तकायिके
114 11
Page #169
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્દગુણવિવરણુ
ક્ષયઃ—પહેલુ રાત્રિભોજન, બીજી` પદ્મગમન, ત્રીજી મેળ અથાણુ અને અશ્રુ અન તકાયનું' ભક્ષણૢ એ ચાર નરકમાં પ્રવેશ કરવાનાં દ્વાર છે. ॥ ૪॥
st
હું યુધિષ્ઠિર ! રાત્રિમાં પાણી પણ પીવુ ચેગ્ય નથી. તેમાં વિશેષે કરી તપસ્ત્રી અને વિવેકી ગૃહસ્થાને તા ખીલકુલ ચાગ્ય નથી. જે સારી બુદ્ધિવાળા પુરુષો હંમેશાં રાત્રિમાં આહારના ત્યાગ કરે છે તે પુરુષોને એક માસમાં પંદર ઉપવાસનું ફળ પ્રાપ્ત થાય છે. આ લેાકમાં કાઇ એવા કાળ છે કે જે કાળમાં લેાજન ન થાય તેથી જે પુરુષ અકાળના ત્યાગ કરી કાળે ભાજન કરે છે, તેને ધમના જાણુ સમ જવા. જે પુરુષ હંમેશાં રાત્રિèાજનનું પચ્ચખાણ કરે છે તે પુરુષને ધન્ય છે. કારણુ લેાકમાં આયુષ્ય સાવનું કહેવામાં આવે છે તેથી રાત્રિલેાજનનું પચ્ચખાણુ કરનાર પુરુષ આયુષ્યના અડધા ભાગે ઉપાષિત ગણાય છે. જે પુરુષ અર્ધ ઘટી અથવા ફક્ત એક ઘટીનું વ્રત ધારણ કરે છે તે પુરુષ દેવલાકમાં દેવપણે ઉત્પન્ન થાય છે, તે જેને ચાર પહેારનું વ્રત ધારણ કયું હોય તેની તે વાત જ શી ? જે કારણેાને લઈ પ્રાણીઓનું જીવિતવ્ય અને કષ્ટાથી વ્યાપ્ત થએલું હોય છે તેમાં કથ'ચિત્ ભાગ્યના યાગ થાય તા પ્રાણી શત્રિમાં ભાજન કરનાર ન થાય તથારાત્રિભાજનના દોષને જાણનારા જે પુરુષ દિવસના આદિમાં અને દિવસના અવસાનમાં એ બે ઘડીના ત્યાગ કરી લેાજન કરે છે તે પુરુષ પુણ્યના ભાજનરૂપ થાય છે. આ લાક સંબંધી રાત્રિèાજનના દાષા આ પ્રમાણે છેઃ—
જે
કીડી ખાવામાં આવે તે બુદ્ધિના નાશ કરે છે, કાંટા ખાવામાં આવે તે તાળવાના ભેદ કરે છે, ગળામાં વાળ લાગ્યા હાય તેા કંઠને બગાડે છે. સાંસક્ત જસ્તુઓની સ ંતતિ અને સંપાતિમ અનેક પ્રાણિએના વિનાશના હતુ હાવાથી રાત્રિભેાજને મહાન પાપનું મૂળ છે. તેથી ત્યાગ કરવુ' ચેાગ્ય છે. તેને માટે વિવેક વિલાસમાં કહ્યું છે કે—
અતિ પ્રાતઃકાળે, સાય’કાળે, રાત્રિએ, અન્નની નિંદા કરતાં, માગમાં ચાલતાં જમણા પગ ઉપર હાથ મૂકી તથા ખાવાની વસ્તુ ડાબા હાથમાં લઈ લેાજન કરવું નહીં. ખુલ્લી જગામાં, તડકામાં, અંધકારમાં, વૃક્ષના અધેાભાગમાં અને તજ ની આંગળીને ઊંચી કરી કદ્વેિષણ લેાજન કરવુ' નહીં. મુખ, હાથ અને પગ ધાયા વિના નગ્ન અવસ્થામાં, મલિન વસ્ત્ર પહેરી અને ડાબા હાથથી થાળી ઉપાડીને કદી પણ ભાજન કરવું નહીં, વિચક્ષણ મનુષ્ય એક વસ પહેરી, ભીના વસ્ત્રથી મસ્તકને વીંટાળી, તથા અપવિત્ર છતાં ખાવાની વસ્તુ ઉપર લાલુપ થઈ કદિ પણ
Page #170
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્દગુણવિવરણ ભજન કરવું નહીં. પગરખાં સાથે યગ્રચિત્તે, કેવળ જમીન ઉપર બેસી, પલંગ માં રહી, અગ્નિ, નૈઋત્ય, વાયવ અને ઈશાનરૂપ વિદિશા તથા દક્ષિણ દિશા તરફ મુખ રાખી અને ટૂંકા આસન ઉપર બેસી ભજન કરવું નહીં. આસન ઉપેર ન રાખી, ચંડાળ કે ધર્મભ્રષ્ટ પુરુષોના દેખતાં અને ભાંગેલા તથા મલિન ભાજનમાં ભોજન કરે નહીં. આ ભજન કોના તરફથી આવ્યું છે એમ જાણવામાં ન હોય, અજાયું હોય અને બીજી વખત ગરમ કરેલું હોય તેવું ભજન કરે નહીં. તેમજ જમતાં જમતાં બચ બચ એવા શબ્દએ સહિત અને મુખનો વિકાર કરતો ભેજન કે નહીં. જન નિમિત્તે આમંત્રણ કરવાથી પ્રીતિને ઉત્પન્ન કરે અને ભોજનની શરૂઆતમાં ઈષ્ટદેવના નામનું સ્મરણ કરતે સરખા વિશાળ અને અતિ ઊંચું ન હોય તેવા સ્થિર આસન ઉપર બેસી ભજન કરે. માસી, માતા, બહેન અને ભાર્યા વિગેરે સ્ત્રીઓએ આદરપૂર્વક પકાવેલું, ભજન કરી નિવૃત્ત થયેલા પવિત્ર પુરૂષોએ પીરસેલું અને સર્વ લોકે ભજન કરી રહ્યા પછી પોતે ભજન કરે. આ લોકમાં પોતાનું પેટ કોણ ભરતું નથી ? માટે જે ઘણુ જીવન આધાર હોય તે જ પુરુષ પુરુષ ગણાય છે. તેથી ભેજન વખતે પ્રાપ્ત થએલા બંધવાદિકને ભે જન કરાવે. જે પુરુષે સુપાત્રને દાન આપી અથવા તે અધિક શ્રદ્ધાથી સુપાત્રનું સ્મરણ કરી. ભેજન કરે છે, તે ધન્ય છે. તે સિવાયના કેવળ પિતાનું પેટ ભરનારા નરાધમેથી શું? અતિથિઓને ભક્તિથી, અજિનેને શકિત અનુસાર અને ! દુઃખીજનેને અનુકંપાથી યોગ્યતા પ્રમાણે કૃતાર્થ કરી પછી મહાત્મા પુરુષોને ભેજન કરવું
ગ્ય છે. યાચના કરનારા સંન્યાસી અને બ્રહ્મચારીઓને ભિક્ષા આપે. જે ગ્રાસ બમાર હોય, તેને ભિક્ષા કહે છે અને ચાર ગ્રાસને અગ્ર કહે છે. ઉત્તમ બ્રાહ્મણે ચાર અગ્રને હિતકાર કહે છે. અથવા તો ભોજનને હતકાર કહે છે અને શિક્ષાને અગ્ર પણ કહે છે. અતિથિ, વિદ્વાન, જ્ઞાતિબંધુ અને અથજનની પૂજા કરી પિતાના વૈભવ પ્રમાણે તેમને આપ્યા સિવાય ભૂજન કરવું નહીં. જે વખતે દક્ષિણ નાસિકા વહેતી હોય તે વખતે મૌન કરી શરીરને સીધું રાખી, દરેક ખાવાની વસ્તુ સંઘીને અને દષ્ટિદેષના વિકારને ટાળીને ખરાબ સ્વાદથી, સ્વાદ વગરથી અને વિકથાથી વર્જિત થએલું તથા શાસ્ત્રમાં નિષેધ કરેલા સંપૂર્ણ આહારનો ત્યાગ કરવાથી મનહર એવા અન્નાદિકનું ભોજન કરવું જોઈએ. તથા ભેજન કરતાં સારી સ્નિગ્ધ, મધુર અને રસ યુક્ત વસ્તુ પ્રથમ ખાવી. પ્રવાહી, ખાટી અને ખારી વસ્તુ વચમાં ખાવી, તીખી તથા કડવી વસ્તુ ભેજનના અંતમાં ખાવી. મનુષ્ય ભોજન કરી રહ્યા
Page #171
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવવરણ પછીસથી બરડએલા હાથે પાણીનો એક કે ગળે હમેશાં પીવે. વળી જાય કરી રહ્યા પછી જળથી ભિજાએલા હાથે બે ગાલને, બીજા હાથને અને બે ચણો સ્પર્શ ન કરે કિંતુ કલ્યાણને માટે પોતાના બે ઢીંચણે સ્પર્શ કરે, કહ્યું છે કે
मा करेण करं पार्थ, मा गल्लौ मा च चक्षुषी ।
जानुनी स्पृश राजेन्द्र ! भर्तव्या बहवो यदि ॥ ५॥ શબ્દાથ–હે યુધિષ્ઠિર રાજેદ્ર!જે ત્યારે ઘણું માણસનું પિષણ કરવું હોય તે ઉજન કર્યા પછી ભીના હાથે બીજા હાથને, બે ગાલને અને બે નેત્રનો જપશ કરીશ નહી પરંતુ હારા બે ઢીંચણે સ્પર્શ કરજે.
હવે ગ્રંથકાર મહારાજ ગુણની સમાપ્તિ કરતાં વિધિથી ભજન કરનાર હળવે છે.
विधिनैवं विशुद्धात्मा, विदधानः सुभेजनम् ।
एहि धर्माहतामात्म-मारोपयति सत्तमः ।। ६ ।। સાદાઈ–ઉપર જણાવેલી વિધિથી વિશુદ્ધ આત્માવાળે થઈ સ ર ભેજ' ખણે તે અતિશય શ્રેષ્ઠ પુરુષ પોતાના આત્મામાં ધર્મની યેગ્યતાનું આજે પણ
MEATS
Page #172
--------------------------------------------------------------------------
________________
6). G
e
Time:::::IPI-II-
IIM-III છ.
ક, II
'આ
N
I :ISI, II: III
IIIIII
अष्टादश गुण वर्णन
હર શ્રાવકને પાંત્રીશ ગુણ પૈકી સત્તરમા ગુણનું વિવરણ સમાસ કરી કમી, પ્રાપ્ત થએલ “રિવર્ગના સાધન કરવારૂપ” અઢારમા ગુણનું ક્વિણુ કરે છે,
તથા ત્રિવર્ગ એટલે ધર્મ, અર્થ અને કામ તેમાં જેનાથી અભીષ્ટકાર્યના ઉદય અને મોક્ષની સિદ્ધિ થાય તે ધર્મ કહેવાય છે. જેનાથી સર્વ વસ્તુની કાર્યસિદ્ધિ, થાય તે અર્થ કહેવાય છે. અને જેનાથી અભિમાનના રસથી પ્રેરાએલી ઇન્દ્રિયોને પ્રાપ્તિ થાય તે કામ કહેવાય છે. તેથી પરસ્પર એક બીજાને (કમ તથા કામને) વિગત (નાશ) અથવા તે બાધા ન થાય તેવી રીતે ધર્માભિલાષી પુરુષ ધર્મ, અર્થ અને કામરૂપ ત્રિવર્ગનું સાધન કરે પરંતુ એકલા ધર્મને અથવા તો એકલા અથ કે કામને સાધે નહીં. કહ્યું છે કે –
यस्य त्रिवर्गशुन्यानि दिनान्यायान्ति यान्ति च ।
सलाहकारभरीव श्वसनपि न जीवति ॥ १ ॥ - શાદાથ-જે પુરુષના ધર્મ, અર્થ અને કામરૂપ ત્રિવમના સાધન શિવાયના દિવસે આવે છે અને જાય છે, તે પુરુષ લડારની ધમનની પેઠે શ્વાસ લે છે તે પણ તે જીવે છે એમ કહેવાય નહીં. તે ૧ - તેમાં ધર્મ અને અર્થને વિનાશ થવાથી અવિચારણા એવા ઉત્પન્ન થા,
Page #173
--------------------------------------------------------------------------
________________
શ્રાધ્ધગુણવિવરણ પદાર્થને વ્યય કરવારૂપ તાદાત્વિક વિષયસુખમાં લુબ્ધ થએલા વનહસ્તિની પેઠે ક પુરુષ અપત્તિના સ્થાનરૂપ થયો નથી? જે પુરુષને કામ ઉપર અત્યંત આસક્તિ હોય છે તે પુરૂષને બ્રહ્મદર વિગેરેની પેઠે ધન, ધર્મ અને શરીરને નાશ થાય છે. તથા ધર્મ અને કામનું ઉલ્લંઘન કરી ઉપાર્જન કરેલા દ્રવ્યને બીજાઓ અનુભવ કરે છે. અને પોતે તે હસ્તીને નાશ કરનાર સિંહની પેઠે અથવા મમ્મણ વિગેરેની પેઠે ઉત્કૃષ્ટા પાપનું ભાજન થાય છે. તથા અર્થ અને કામનું ઉલ્લંઘન કરી એકલા ધમની સેવા કરવી તે યતિઓને જ ધર્મ છે, પરંતુ અર્થકામની ઉપેક્ષા કરી કેવળ ધર્મ કરવો એ ગૃહસ્થને ધર્મ નથી. તથા બીજ ભેાજન કરનાર કણબીની પેઠે ધર્મને બાધા કરી અર્થ અને કામની સેવા કરે નહીં. તથા અધમી પુરુષને આગામી કાળે કાંઈપણ કલ્યાણકારી નથી. જે પુરૂષ પરલોકના સુખથી અવિરે ધી આ લેકના સુખને અનુભવ કરે છે, તે પુરૂષ અભયકુમારની પેઠે ખરેખર સુખી થાય છે. એવી રીતે અર્થને બાધ કરી એકલા ધર્મ અને કામને સેવનારા પુરૂષને ઘણું કરજ થાય છે. અને કામને બાધ કરી એકલા ધર્મ અને અર્થને સેવનારા પુરૂષને ગૃહસ્થપણાનો અભાવ થાય છે. અર્થાત ગૃહસ્થધમ ચાલી શક્ત નથી. આ પ્રમાણે તાદાત્વિક મૂળહર અને કાર્યને વિષે ધર્મ, અર્થ અને કામની પરસ્પર બાધા થવી સુલભ છે. એ ત્રણે પુરૂષનાં લક્ષણે આ પ્રમાણે છે.
- જે પુરૂષ કાંઈ પણ વિચાર કર્યા સિવાય ઉત્પન્ન થએલા દ્રવ્યને વ્યય કરે છે, તે તાદાત્વિક કહેવાય છે. જે પુરૂષ પિતા અને પિતામહના મેળવેલા દ્રવ્યને અનેક ન્યાયથી ભક્ષણ કરે છે અર્થાત ઉડાવે છે તે મૂળહર કહેવાય છે અને જે પુરૂષ
કરોને કે પિતાના આત્માને કષ્ટ આપી દ્રવ્યનો સંચય કરે છે, પરંતુ કાંઇપણ વ્યય કરતો નથી તે કદય કહેવાય છે. તેમાં તાદાત્વિક અને મૂળહર આ બન્નેનાદ્રવ્યનો નાશ થવાથી તેમના ધર્મ તથા કામને નાશ થાય છે. તેથી તેમનું કલ્યાણ નથી, કદને દ્રવ્ય સંગ્રહ તો રાજા, ભાગીદાર અને ચેર વિગેરેને ભંડાર કહે વાય છે તેથી તે દ્રવ્યનો સંગ્રહ ધર્મ તથા કામને હેતુ થતો નથી. ઈત્યાદિ. આમ કહેવાથી ગૃહસ્થને ધર્મ, અર્થ અને કામરૂપ ત્રિવર્ગને બાધા કરવી ઉચિત નથી એમ પ્રતિપાદન કર્યું. જ્યારે ભાગ્યના એગથી ધર્મ, અર્થ અને કામમાંથી કોઈને બધા થવાને સભવ થાય ત્યારે ઉત્તરોત્તર બાધા થયે છતે પૂર્વ પૂર્વની બાધાનું ! રક્ષ કરવું. તેનું જ આ ઠેકાણે પ્રતિપાદન કરે છે. –
- જ્યાં કામને બાધ આવે ત્યારે ધ તથા અર્થને બાધા થવા દેવી
Page #174
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવવરણ
૧૪૧ નહીં, કારણ ધર્મ તથા અર્થ અબાધિત હોય તો કામને સહેલાઈથી મેળવી શકાય છે. અને કામ તથા અર્થને બાધ આવે તે ધર્મનું રક્ષણ કરવું; કારણ કે, અર્થ તથા કામની પ્રાપ્તિ થવામાં મૂળ કારણ ધર્મ છે. તેને માટે કહ્યું છે કે –
धर्मश्चेभावसीदेत, कपालेनापि जीवतः ।
आढयोऽस्मीत्यवगन्तव्यं, धर्मवित्ता हि साधवः ॥ २॥ તથા–ત્રિવધામણ, વારિવાર્ષિai ના
તત્રાઓ િવર્ષે કવર વરિત, ન તે વિના મવડથા / રૂ .
શબ્દાર્થ–હાથમાં કપાલ લઈ ભિક્ષાથી જીવનારા પુરુષોને જે ધમ સીદાસે ન હોય તે હું ધનાઢય છું એમ જાણવું. કારણ સાધુ (8) પુરૂષો ખરેખર ધર્મરૂપી પસાથી જ યુક્ત હોય છે. વળી કહ્યું છે કે –
ધર્મ, અર્થ અને કામરૂપ ત્રિવર્ગના સાધન સિવાય પુરૂષનું આયુષ્ય પશુની પેઠે નિષ્ફળ છે. ધર્મ, અર્થ અને કામરૂપ ત્રિવર્ગમાં પણ પંડિત પુરૂષ ધર્મને શ્રેષ્ઠ કહે છે. કારણ તે ધર્મ સિવાય અર્થ તથા કામની પ્રાપ્તિ થતી નથી. ૩ - તથા ધર્મ ધનાથિ પુરૂષને ધન આપનારો અને સર્વ કામાર્થી પુરૂષોને કામિત આપનાર છે. હવે ગ્રંથકાર મહારાજ ગુણની સમાપ્તિ કરતાં ઉપદેશદ્વારા ધર્મારાધનનું ફળ બતાવે છેઃ
अन्योन्याबाधया, शुद्धोपधयाराधयन सुधीः । त्रिवर्ग क्रमता स्वर्गापवर्गसुखभाग् भवेत् ॥ ४ ॥
શબ્દાર્થ–સદબુદ્ધિવાળો પુરૂષ શુદ્ધ ધર્મ, અર્થ અને કામથી દરેક વસ્તુનું પરિશોધન કરી અને પરસ્પર બાધા સિવાય ત્રિવર્ગનું સાધન કરતે અનુક્રમે દેવલોક તથા મોક્ષના સુખને ભાગી થાય છે. ૪
Page #175
--------------------------------------------------------------------------
________________
एकोनविंशगुणवर्णन
શ્રાવકના પાંત્રીશ ગુણપૈકી અઢારમા ગુણનું વિવરણ પૂરું કરી અતુ: કમથી પ્રાપ્ત થએલ “અતિથિ વિગેરેની ભકિત કરવારૂપ” એગણીશમા ગુણના વિવરણને પ્રારંભ કરે છે.
તથા હમેશાં અતિનિર્મળ અને એક સરખી વિધિપૂર્વક ક્રિયાની પ્રવૃત્તિને લઈને જેને તિથિ વિગેરે દિવસન વિભાગ ન હોય તે અતિથિ કહેવાય છે. કહ્યું છે કે –
तिथिपर्वोत्सवाः सर्वे, त्यक्ता येन महात्मना ।
अतिथिं तं विजानीयात, शेषमभ्यागतं विदुः ।। १ ॥ .. ન શબ્દાર્થ –જે મહાત્માએ સર્વ તિથિ, પર્વ અને ઉત્સવને ત્યાગ કર્યો છે. તે મહાત્માને અતિથિ જાણવા અને બાકીના બીજાઓને અભ્યાગત જાણવા. ૧
ભાવાર્થ-જે મહાત્માને રૂપામાં, સુવર્ણમાં અને ધન તથા ધાન્યમાં લભ ન હોય તે મહાત્માને અતિથિ જાણ. તથા શિષ્ટાચારમાં તત્પર અને સર્વ લેકેથી પ્રશસિત હોય તે સાધુ કહેવાય છે. તથા જો ધાતુ ક્ષય અર્થમાં હોવાથી સર્વ ધર્મ, અર્થ અને કામને આરાધના કરવાની શકિતથી હીણ હોય તે દિન કહેવાય છે. અતિથિ, સાધુ અને દીન (ર)પુરુષને વિષે હિતશિક્ષા અને યોગ્ય
Page #176
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવરણ અવસરે અન્નપાનાદિક આપવારૂપ તથા યથાયોગ ઉચિતતાનું ઉલ્લઘન કી શિવાય પ્રતિપત્તિ (ગૌરવ) કરનાર હોય તે પુરુષ ધર્મને અધિકારી થાય છે. ઔચિત્યતાને માટે કહ્યું છે કે
औचित्यमेकमेकत्र, गुणानां काटिरे कतः ।
विषायते गुणग्राम औचित्यपरिवर्जितः ॥२॥ શબ્દાર્થ એક તરફ કેવળ ફકત ઉચિતતા અને એક તરફ ગુણોની કેટી હોય તે પણ ઉચિતતાથી રહિત એવો ગુણેનો સમૂહ વિષરૂપ ગણાય છે. ૨
વળી કહ્યું છે કે –
અથવા તે ઉચિતરૂપ ચિંતામણિ પુણ્યવાન પુરુષોને શું નથી કરતો?તે ઉચિત રૂપ ચિંતામણી અપરિચિત લોકોમાં પણ એકદમ આદેયપણાને વિરતારે છે. ખરાબ અાચરણવાળા અને નાશ કરવાને ઉઘુકત થએલા નરપતિ જેવાને પણ શાંત કરે છે. અને ધર્મ, અર્થ તથા કામરૂપ ત્રિવર્ગને પ્રાપ્ત કરાવે છે તેથી આ લેકમાં તથા પરલોકમાં કલ્યાણ થાય છે. તેમાં મુખ્ય વૃત્તિએ સર્વવિરતિ ગ્રહણ કરનાર મુનિએ અતિથિ કહેવાય છે. તેથી તેવા અતિથિઓને વિષે પેત ના અનુગ્રહને માટે પુણ્યાનુબંધી પુણ્ય પ્રાપ્ત કરવા માટે અને કર્મોનો નાશ કરવાને માટે સર્વ પ્રકારની ઈચ્છા રહિત અને શ્રદ્ધાવાળા વિવેકી પુરુષે હમેશાં સંવિભાગ કરવો જોઈએ. તેને માટે શ્રાવક સામાચારીમાં કહ્યું છે કે –“જ્યાં સાધુઓનું આગમન હોય, જ્યાં જિ.શ્વર ભગવાનનું ચૈત્ય-મંદિર હોય અને જ્યાં વિદધ-ડાહાર સાધમિકે વસતા હોય તેવા સ્થાનમાં શ્રાવક વાસ કરે.” પ્રથમ પ્રાતઃકાલે જ્યાં સુધી જિનપ્રતિમા અને સાધુઓને વિધિપૂર્વક વંદન ન કર્યું હોય ત્યાં સુધી પાણી પણું પીવું કપે નહીં. મધ્યાહ્ન કાળે બીજીવાર મયાત્રે પણ દેવગુરુને અવશ્ય વંદન કરી શ્રાવકને ભોજન કરવું કપે. વળી સાયંકાળે પણ તેમને વંદન કરી શયન કરવું. ભેજન કરવાને કાળ પ્રાપ્ત થતાં દાનનું ફળ ઉત્તમ છે એમ જાણું ઉપાશ્રયમાં જઈ, વિધિપૂર્વક મુનિ પતિ-આચાર્યને વંદન કરી ભકિતના સમૂહથી અત્યંત ભરાએલા શરીરવાળે અને મહાન સંવેગથી પુલકિત (વિક૨વર) શરીરવાળા શ્રાવક પોતે જ નિર્દોષ અન્નપાનવડે મુનિઓને પ્રતિલાભિત કરે. બીજે ઠેકાણે પણ કહ્યું છે કે – પિતાના ઘરમાં સુપાત્રરૂપ મુનિ પ્રાપ્ત થયે તે અતિ વિશુદ્ધ શ્રદ્ધાથી જે પુરૂષે સર્વ પ્રકારે દેષ રહિત દાન આપ્યું નથી, તે
Page #177
--------------------------------------------------------------------------
________________
૪િ૪
શ્રાદ્ધગુણવવરણ પુરૂષનું કલ્યાણ કેવી રીતે થાય?” નહિ પ્રાપ્ત થએલા પદાર્થને પ્રાપ્ત કરવાની ઈચ્છારૂપ આશંસા વિગેરેથી વિમુખ થએલો અને શ્રદ્ધાથી વિસ્વર થએલા રેમરૂપ કંચુકને ધારણ કરતે શ્રમણે પાસક કર્મો નો નાશ કરવામાં હેતુરૂપ દાન અવ શ્ય સુપાત્રરૂપ મુનિઓને આપે. એવી રીતે સૂત્રમાં વર્ણવેલી વિધિવડે મોક્ષનું કારણભૂત દાન આપવું જોઈએ. તથા અનુકંપાદાન તીર્થકરેએ કેઈ ઠેકાણે નિષિદ્ધ કર્યું નથી. વ્યવસાયનું ફળ વૈભવ છે અને વૈભવનું ફળ સુપાત્રમાં વિનિયોગ કરે તે છે. તેનાં અભાવમાં વ્યવસાય અને વૈભવ પણ દુર્ગતિનું કારણ થાય છે. તથા બાહા, નાશવંત અને સુપાત્રમાં આપેલા દ્રવ્યથી જે નિત્ય અને અંતરંગરૂપ ધર્મ થાય તો શું પ્રાપ્ત થયું નથી? દેવ ગુરુને સંવિભાગ કરી દુઃખી પુરૂષ તથા બંધુવર્ગને આપી જે ભગવે છે તે ભગવેલું કહેવાય છે. તે સિવાય બાકી તે ઉદર ભરવું ગણાય છે. કહ્યું છે કે –
अहद्भ्यः प्रथमं निवेद्य सकलं सत्साधुवर्गाय च, प्राप्ताय प्रविभागतः सुविधिना दत्वा यथाशक्तितः। देशायातसधर्मचारिभिरलं साद्ध च काले यथा। भुञ्जीतेति सुभोजनं गृहवतां पुण्यं जिनर्भाषितम् ॥ ३॥
શબ્દાર્થ –પ્રથમ સર્વ વસ્તુ તીર્થકરોને નિવેદન કરી અર્થાત્ નિવેદ પરાવી પછી પ્રાપ્ત થએલા સાધુવર્ગને વિધિપૂર્વક વિભાગ કરી શક્તિ પ્રમાણે દાન આપી દેશાંતરથી આવેલા સાધર્મીઓની સાથે ભેજનકાળે ઉત્તમ ભજન કરે એ ગૃહસ્થને પવિત્ર ભજન છે, એમ જિનેશ્વરે એ કથેલું છે. ૩. : ? આ અતિથિલન ડું આપેલું હોય તે પણ તત્કાલ ઘણા ફળને આપનારું થાય છે, તે વિષે એક દુકાન્ત આ પ્રમાણે છે.
કેઈક ગામમાં દાન દેવાની બુદ્ધિવાળે અને ભદ્રિક પરિણતિવાળે સુધન નામે શેઠ હતું. તેને ધનશ્રી નામે ભાર્યા હતી તે પણ પિતાના સ્વામીના સમાન હવભાવશાળી હતી. એક વખતે કેઈ જૈન મુનિ પાસે તેણે નીચે જણાવ્યા પ્રમ ણે ધર્મદેશના સાંભળી. ' દેવની ભક્તિથી,ગુરુની ઉપાસનાથી, સર્વ પ્રાણીઓ ઉપર અનુકંપા કરવાથી, ચતપુરુષની સંગતિથી અને સિદ્ધાંતનું શ્રવણ કરવાથી હે લોકે! મનુષ્ય જન્મનું ફળ રહણ કરે. સત્પાત્રમાં દાન આપવું તે લક્ષમીનું આભૂષણ છે. વિરતિ (પરચ
Page #178
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવરણ ખાણ) ધારણ કરવું તે વિદ્યાનું આભૂષણ છે. કેવળ ધર્મને જ ધારણ કરે તે શરીર આભૂષણ છે અને કેવળ સત્ય જ બે વવું તે વાણીનું આભૂષણ છે. પૃથ્વીનું આભૂષણ પુરુષ છે. પુરુષોનું આભૂષણ અતિઉત્તમ લક્ષમી છે. લક્ષમીનું આભૂષણ દાન છે અને દાનનું આભૂષણ સુપાત્ર છે. તેમાં સર્વ દાનમાં અન્નનું દાન અતિશય મોટામાં મોટું ગણાય છે. તેને માટે કહ્યું છે ક-તીર્થકર જેવા લોકોત્તર પુરુષે પણ અન્નદાતાના હાથની નીચે પિતાના હાથને ધારણ કરે છે, તેથી તે દાન સત્પાત્રમાં આપવામાં આવ્યું હોય તે ઘણા ફળવાળું થાય છે. તેને માટે અન્ય દર્શનમાં પણ આ પ્રમાણે કહેલું છે. “હે રાજન્ ! અન્નદાનના જેવું બીજું ઉત્કૃષ્ટ દાન નથી. કારણ આ ચરાચર સંપૂર્ણ જગત અન્નથી ધારણ કરાએલું છે.” ઇતિહાસ પુરાણમાં પણ કહેલું છે કે-“હે પુરુષ 8-રાજન્ ! સર્વ પ્રાણીઓના પ્રાણે અન્નને વિષે રહેલા છે, તેથી પંડિત પુરુષએ અન્નદા પુરુષને પ્રાણદાતા કહેલો છે.” પુરૂષશ્રેષ્ઠ વૈવસ્વત નામે રાજાએ સ્વર્ગલોકમાંથી ચવતા એવા તે કેસરીદેવજ રાજાને કરુણાથી કહ્યું કે, “હે રાજન ! કર્મભૂમિમાં જઈને ત્યારે બીજી વાર સ્વર્ગમાં આવ. વાની ઈચ્છા હોય તો તે અન્ન આપજે, અન્ન આપજે, અન્ન આપજે.” એમ પદ્મપુરાણમાં કહેલું છે. ત્યાં તે સુધન શ્રેષ્ઠીએ મુનિની પાસે શ્રાવકનાં બાર વતેને અંગીકાર, ત્રિકાળ જિનપૂજા, એકાંતર ઉપવાસ અને અતિથિને દાન આપ્યા પછી પારણું કરવું ઇત્યાદિ અભિગ્રહ ગ્રહણ કર્યા. પછી ઘેર આવીને પોતાની ભાર્થીને પોતે ધર્મ અંગીકાર કર્યાનું જણાવ્યું. એવી રીતે બને સ્ત્રી પુરુષને પુણ્ય કાર્ય કરતાં અનુક્રમે કેટલાએક કાળે અંતરાયકમના ઉદ્દયથી પૂર્વનું દ્રવ્ય ક્ષીણ થઈ ગયું અને પોતે નિધન થઈ ગયો. આ અરસામાં સુધનને તેની ભાર્યાએ પ્રેરણા કરી કે-મહારા પિતાના ઘરથી દ્રવ્ય માંગી લાવી વેપાર કરે, પરંતુ એકી લેકેના ઉપહાસ્ય અને લજાજા વિગેરેના કારણેથી પોતાના સસરાના ઘેર જવાને ઇચ્છતો નથી તે પણ હમેશાં ભાર્યાની પ્રેરણાથી ઉદ્વેગ પામેલે સસરાના ઘર તરફ જવા નિકળ્યો. માર્ગમાં સાથવાનું ભાતું સાથે લીધું હતું. માર્ગમાં એક ઉપવાસ થયે, બીજે દિવસે બે પહેાર સુધી વિલંબ કરી ત્રીજા પહેરે એક મહિનાના ઉપવાસી સાધુને સાથે વહેરાવી તેણે પાણું કર્યું. ત્રીજે દિવસે વળી ઉપવાસ કર્યો અને ચેથા દિવસે સસરાના ઘેર આવી પહોંચે. સસરા વિગેરેએ તેને સત્કાર કર્યો, પરંતુ કાંઈ પણ દ્રવ્ય આપ્યું નહી, કારણ કે નિર્ધનતાને લઈ અનાદરતાને લાયક અને દ્રવ્ય પાછું મળવાની આશાના અભાવથી કોઈપણ આદર કરતું નથી. કહ્યું છે કે
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૪૯
શ્રાણુવિવરણુ
धनमर्जय काकुस्थ, धनमूलमिदं जगत् ।
अन्तरं नैव पश्यामि निर्धनस्य मृतस्य च ॥ ४ ॥
શયદા ———હે કાકુસ્થ ! તુ' દ્રવ્યને ઉપાર્જન કર. આ જગત મૂળ દ્રવ્યનુ છે, કારણ કે નિધ ન પુરુષ અને મૃત્યુ પામેલા પુરુષમાં હું કાંઈ પણ તફાવત જોતા નથી. ૪.
ભાવાથ—“ જાતિ, વિદ્યા અને રૂપ એ ત્રણે પણ ગુહાના વિવરમાં પડા અને એક દ્રવ્યને જ વધારે, કારણ કે જેનાથી ગુણેા પ્રગટ થાય છે. ” પછી નિરાશ થએલે સુધન પાળે વળ્યા. અનુક્રમે પેાતાના ગામની નજીક રહેલી નદીમાં આવી વિચાર કરવા લાગ્યા કે “ મ્હારી ભાર્યાએ રહેાટા મનારથથી મને મેાકલ્પે હતા પરંતુ મને ખાલી આવેલા જાણી તેણીને મ્હાટુ દુઃખ થશે” એવે મનની અંદર વિચાર કરી તેણે સારા રંગના અને ગાળ નદીના કાંકરા ગ્રહણ કરી લીધા અને પાટલુ માંધ્યું તે પેટલાને ઉપાડી પેાતાને ઘેર આવ્યેા. તેની ભાર્યાં પશુ ગાંસડીના અનુસારે મ્હારા સ્વામી દ્રવ્યથી પરિપૂર્ણ થઇને આન્યા છે, એમ જાણી હર્ષ પામી ગાંસડી ઘરની અંદર લઈ ગઈ. તે શેઠના કરેલા સત્પાત્રને દાન આપવાપૂર્વક લેાજન કરવાના અભિગ્રહથી સ ંતુષ્ટ થએલી શાસનદેવીએ તે સર્વ પાષાણના કાંકરાઓને રત્ના અનાવી દીધાં. તેમાંથી એક રત્ન લઇ તેની ભાએ ભેાજન અને વસ્ત્રાદિકની ગાઠવણ કરી. પછી રત્નાથી સુધન શેઠ પાછે। બીજી વાર પ્રખ્યાત વેપારી થયા. આ લેકમાં પણ સત્પાત્રના દાનનું ફળ જોઇ મુંધન શેઠ હંમેશાં અતિથિના સત્કાર કરવામાં તત્પર થયા.
તથા સવ વિશિષ્ટ લેાકેા, સાંમત થએલા--માનેલા, પિતામાતા અને સહૈદર વિગેરે સાધુ કહેવાય છે. તેવા સાધુએને વિષે . પણ ચગ્યતા પ્રમાણે ગૃહસ્થ સત્કાર કરનાર હાય. કહ્યું છે કે—‹ પુરુષે ઘણાં ગુણે પ્રાપ્ત કર્યાં હોય પણ જે પુરુષ સમ્યક્ પ્રકારે યાગ્ય આચરણાને જાણુતે નથી તે પુરુષ લેાકમાં શ્લાઘાને પ્રાપ્ત થતા નથી એમ જાણી ઉચિત આચરણા કરો. ઉચિત આચરણાથી શું થાય છે ? એવી કાઇ શંકા કરે તેને માટે કહ્યુ. છે કે
* મનુષ્યપણુ સને સામાન્ય છે. તે છતાં કેટલાએક પુરુષા આ લેકમાં પ્રગટ કરે છે. તેને તમે વિકલ્પ શિવાય ઉચિત આચરણનું માહાત્મ્ય : જાણેા.” તે ઉચિતપણું નવ પ્રકારે થાય છે. તે આ પ્રમાણે છેઃ—
કીર્ત્તિને
Page #180
--------------------------------------------------------------------------
________________
શાહગુણવિવરણ
૧૪૭ तं पुण पिय १ माइ २ सहायरेसु ३ पणइणि ४ अवच्च ५ सयणेसु ६ ।
गुरूजण ७ नायर ८ परतिस्थिएसु ९ पूरिसेण कायवम् ॥ ४॥ શબ્દાથ–વળી તે ઉચિત આચરણું પિતા, માતા, સહેદર-બાંધવ, ભાર્યા, સંતાન, સ્વજન, ગુરુજન, નગરલેક અને અન્યદર્શનીઓને વિષે ધર્મોથી પુરુષે કરવી જોઈએ. પો આ ભાવાર્થ –તેમાં પ્રથમ પિતા સંબંધી ઉચિત આચરણ કહે છે. પુત્ર પિતે જ વિનયપૂર્વક પિતાના શરીરની શુશ્રષા કિકરની પેઠે કરે તથા પિતાના વાક્યને મુખમાંથી નિકળતાં પહેલાં અંગીકાર કરી લે, તેની વ્યાખ્યા આ પ્રમાણે છે. પગ ધોવા, શરીરનું મર્દન કરવું અને તેમને ઉઠાડવા-બેસાડવા વિગેરે કરવારૂપ અથવા દેશકાળ વિગેરેને અનુકૂળ શરીરના સુખને અર્થ કરવારૂપ સાભ્યની જે વ્યતાથી ભેજનશમા, વસ્ત્ર અને કેશર, ચંદન, કસ્તૂરી પ્રમુખ શરીરના વિલેપન વિગેરેને સપાદન કરવારૂપ પિતાના શરીરની સેવા મનની પ્રીતિના ઉત્કૃષ્ટરૂપ વિનયથી કરે પરંતુ બીજાના આગ્રહને લઈ અવજ્ઞાથી અથવા નોકરે થી પિતાની સેવા કરાવે નહીં. આ પ્રમાણે કાયા સંબંધી પિતાની ઉચિત આચરણ જાણવી. વચન સંબંધી ઉચિત આચરણ તે પિતાના મુખથી નિકળતા પહેલાં અર્થાત બોલતા આદેશરૂપ વચનને આદરપૂર્વક અંગીકાર કરે પરંતુ અવજ્ઞા કરે નહીં. હવે પિતાની મન સંબંધી ઉચિત આચરણ કહે છે. સર્વ પ્રકારના પ્રયત્નથી સર્વ કાર્યોની અંદર પિતાના ચિત્તને અનુસરે તથા બુદ્ધિના ગુણેન નિર્વાહ કરે અને નિયમના ભાવને પ્રકાશ કરે તથા પિતને પૂછીને કરવા ગ્ય કાર્યોની અંદર પ્રવૃત્તિ કરે, પિતાએ નિષદ્ધ કરેલ તે કાર્ય કરતે અટકી જાય. કાર્યમાં ખલિત થતાં કઠોર વચન કહેવામાં આવે તો પણ વિનયને લોપ કરે નહીં. વળી તે પિતાને ધર્મ સંબંધી થએલા મને રથને વિશેષપણે પરિપૂર્ણ કરે વિ. ઈત્યાદિ પિતાનું ઉચિત આચરણ જેમ કરવાનું છે, તેમજ માતાનું પણ ઉચિત આચરણ કરવું. તેની વ્યાખ્યા આ પ્રમાણે છે. તે પિતાને ધર્મ સંબંધી એટલે દેવની પૂજા, રુગુની સુશ્રષાધર્મનું શ્રવણ, વિરતિ તથા આવશ્યક-પ્રતિકમણને અંગીકાર, સાત ક્ષેત્રમાં દ્રવ્યને વ્યય અને તીર્થયાત્રા વિગેરે ધર્મ સંબધી મનોરથોને વિશેષપણે આદર સહિત પરિપૂર્ણ કરે. આ લેકમાં હરિણ, મહાપ વિગેરે ચક્રવર્તીની પેઠે લોકમાં ગુરુ સમાન પિતાના માતાપિતાને વિષે ઉચિત આચરણ કરવી તે ઉત્તમ સંતાનનું કર્તવ્ય છે, કારણ કે અત્યંત દુખે કરીને જેમના ઉપકારને બદલે ન
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૪૮
શ્રાદ્ધગુણવિવરણ આપી શકાય તેવા માતાપિતાને અરિહંતના ધર્મમાં સારી રીતે જોડી દેવા સિવાય તેમના ઉપકારનો બદલો આપવાને બીજો ઉપાય નથી. તેને માટે શ્રી જિનાગમમાં કહેવું છે કે–તિરું સુવિચાર સમારા રૂાહિ આ વાકયનું સવિસ્તર વર્ણન પ્રથમ અમે લખી આવ્યા છીએ ત્યાંથી જાણી લેવું. જેવી રીતે પિતા સંબંધી ઉચિત આચરણ બતાવ્યું છે, તેવી જ રીતે માતા સંબંધી પણ તે સઘળું ઉચિત આચરણ જાણી લેવું, પરંતુ પિતા કરતા માતામાં જે વિશેષ કરવાનું છે તે કહે છે-પિતાથી વિશેષ એટલું છે કે, માતાની અસદશ ચિત્તની અનુકૂળતાને વિશેષપણે પ્રગટ કરે અર્થાત્ માતાની ઈચ્છાનુસાર વર્તન કરે, કારણ કે સ્ત્રીઓના સ્વભાવને સુલભ એવા પરાભવને જનની વહન કરી શકતી નથી. એ હેતુથી માતાનું મન કોઈ પ્રકારે ખેદયુક્ત ન થાય તેવી રીતે વર્તન કરે. હવે સહેદર સંબંધી ઉચિત આચરણ કહે છે. સહેદરને વિષે ઉચિત આચરણું આ પ્રમાણે છે–સહેદર ભાઈને પિતાના આત્માની સદશ જુવે અને સર્વ કાર્યોમાં જયેષ્ઠ બંધુ હોય અથવા તે કનિષ્ઠ બંધુ હોય તે પણ બહુમાન કરે, જુદાઈ દર્શાવે નહિ, યથાર્થ અભિપ્રાય જણાવે સહેદરને યથાર્થ અભિપ્રાય પૂછે, વ્યવહારમાં પ્રવૃત્તિ કરાવે અને સદરથી થોડું પણ દ્રવ્ય છાનું રાખે નહીં. આ ઉચિત આચરણ વિનીત સોંદર સંબંધી છે. વળી કદાચિત સોંદર ખરાબ આચરણવાળા અને જાર પુરુષો વિગેરેના સંસર્ગથી અવિનીત પણ થાયઆવા કારણથી તે કાર્યમાં જે કરવું જોઈએ તે બતાવે છે-અવિનોત પણ સહેદરને અનુકૂળ વતન કરે, તેના મિત્ર પાસે એકાંતે ઉપાલંભ અપાવે અને સ્વજન વર્ગો પાસે બીજાના વ્યપદેશથી શિખામણ અપાવે. પોતે હૃદયમાં સ્નેહયુક્ત હોય તે પણ તે અવિનીત સહેદરની ઉપર કુપિત થએલાની પેઠે પિતાના આત્માને પ્રગટ કરે અને તે જ્યારે વિનયમાગને અંગીકાર કરે ત્યારે કપટ રહિત નેહપૂર્વક તેને બોલાવે. તેની ભાર્યા અને પુત્રાદિકને વિષે દાન તથા સન્માન કરવામાં સમાનદષ્ટિ થાય.
ભ્રાતૃ સંબંધી ઉચિત આચરણને સમાપ્ત કરી ભાર્યા સંબંધી ઉચિત આચરણ કહે છે. ઉપર જણાવ્યા પ્રમાણે બ્રાતૃ સંબંધી ઉચિત આચરણ કહી કાંઈક ભાર્યા સંબંધી ઉચત આચરણ કહું છું. જેહ સહિત વચનથી સન્માન કરી તેણીને સન્મુખ કરે. તથા તે સ્ત્રીને શુશ્રુષાદિકમાં પ્રવૃત્તિ કરાવે, વસ્ત્ર તથા આભરણ વિગેરેને યોગ્યતા પ્રમાણે આપે અને જ્યાં લેકની ભીડ હોય એવા નાટક જેવા વિગેરે સ્થાનોમાં જવાનો નિષેધ કરે. રાત્રિમાં ઘરથી બહાર ફરવાનો પ્રચાર
Page #182
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવરણ અટકાવે, ખરાબ શીળવાળા અને પાખંડી લોકોના સંસર્ગથી દૂર રાખે, ઘરના કાર્યોમાં જોડી દે અને પિતાથી જુદી પાડે નહીં. તેની વ્યાખ્યા આ પ્રમાણે છે. “રાજમાર્ગો અથવા બીજાને ઘેર ગમનાગમનાદિક કરવારૂપ રાત્રિના પ્રચારને અટકાવે પરંતુ ધર્મ તથા પ્રતિક્રમણ વિગેરેની પ્રવૃત્તિના નિમિત્તે માતા, બહેન વિગેરે સારા શીલવાળી સ્ત્રીઓના સમૂહની અંદર પ્રાપ્ત થયેલી હોય તો અટકાવ કરે નહીં.તથા દાન, સ્વજનનો સત્કાર અને રસોઈ વિગેરેનો પ્રયોગ કરવારૂપ ઘરકામાં ચીને અવશ્ય જોડી દે. જે ગૃહકાર્યમાં સ્ત્રીને જોડવામાં ન આવે તે ઉદાસ રહે અને સ્ત્રી ઉદાસ રહે તે ઘર સંબંધી કાર્યોને બગાડ થાય છે. તથા રીનું અપમાન થાય તેમ બેલાવે નહીં. કેઈ કાર્યમાં ખલાયમાન થાય તે શિક્ષા કરે, કુપિત થઈ હોય તે મનાવે અને દ્રવ્યની હાનિ કે વૃદ્ધિ થઈ હોય તે તથા વર સંબંધી ગુપ્ત વ્યતિકર તેની પાસે પ્રગટ કરે નહીં. ” વળી સારા કુળમાં ઉત્પન્ન થએલી, પરિણત વયવાળી, નિષ્કપટ, ધર્મમાં તત્પર રહેનારી અને સમાન ધમવાળી એવી વજનની સ્ત્રીઓની સાથે પ્રીતિ કરાવે, તેની વ્યાખ્યા આ પ્રમાણે છે. “ સારા કુળની સ્ત્રીઓને હીનકુળની સ્ત્રીઓ સાથે સંસર્ગ થ તે ખરેખર અપવાદરૂપ વૃક્ષનું મૂળ કારણ છે, તેથી ઉચત આચરણ સેવનાર ધર્માથી પુરુષે સારા કુળમાં ઉત્પન્ન થએલી એક ગુએ ઉપદેશ કરેલી શુદ્ધ સામાચારીમાં આસક્ત એવી સમાન ધર્મવાળી અને બંધુ એની સ્ત્રીઓની સાથે પિતાની ભાર્યાની પ્રીતિ કરાવે. વળી રોગાદિકમાં તેણીની ઉપેક્ષા કરે નહીં અને તેણીના ધર્મકાર્યોને વિષે પિતે સારી રીતે સહાય કરવાવાળે થાય. ઈત્યાદિક પ્રાયે કરી પુરુષનું ભાર્યા સંબંધી ઉચિત આચરણ જાણી લેવું. હવે પુત્ર સંબંધી ઉચિત આચરણ બતાવે છે. પુત્ર પ્રત્યે પિતાનું ઉચિત આચરણ એ છે કે, બાલ્યાવસ્થામાં પુત્રનું લાલન-પાલન કરે. જ્યારે બુદ્ધિનો ગુગ પ્રગટ થાય ત્યારે પુત્રને અનુક્રમે કળાઓમાં નિપુણ બનાવે. તેમજ હમેશાં દેવ ગુરુ, ધર્મ, મિત્ર અને સ્વજન વર્ગની સાથે પરિચય કરાવે અને ઉત્તમ પુરુષની સાથે મૈત્રીભાવ કરાવે. આ ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે છે, “ગુરુ છે એટલે ધર્માચાર્યો, યથાર્થ સ્વરૂપવાળા દેવ તથા ધર્મો, પ્રિય અને હિતેપદેશ આપનારા મિત્રો, અને પિતરાઈ તથા માતુલ વિગેરેની સાથે પુત્રને પરિચય કરાવે. એ શી રીતે પરિચય કરાવે છતે આ હમારા દેવ ગુરુ વિગેરે છે એવા પ્રકારની સારી વાસનાથી વાસિત થાય છે; તેથી પુત્રની સાથે ઉચિત આચરણ કરનાર પિતા એ દેવ, ગુરુ, ધર્મ, સ્વજન વિગેરેની સાથે પરિચય કરાવવો તે ઉચિત છે. તથા કુલ, જાતિ અને વત્તણુકથી ઉત્તમ એવા લોકોની સાથે પુત્રને મિત્રતા કરાવે.” જે કદિ ઉત્તમ પુરુષોની મિત્રતાથી દ્રવ્યની પ્રાપ્તિ ન થાય
Page #183
--------------------------------------------------------------------------
________________
સાધ્વગુણવિવરણ તો પણ અનર્થ પરિહાર તો અવશ્ય થાય.” વળી સમાન કુળમાં જન્મેલી રૂપવતી કન્યાની સ થે પાણીગ્રહણ કરાવે, ઘર સંબંધી કાર્યભારમાં નિયુક્ત કરે અને અનુક્રમે ઘરનું સ્વામીપણું અર્પણ કરે. તેની વ્યાખ્યા આ પ્રમાણે છે.
સરખા વંશનો, શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે ગ્ય વયવાળી અને સુંદર શરીરના અવયવાળી કન્યાનું પાણિગ્રહણ કરાવવા માં આવ્યું હેય તો ચિત્તમાં રતિ–પ્રીતિ થવા સંભવ છે અને જે વિપરીત ગુણવાળી કન્યાની સાથે સંબંધ કરવામાં એ વે તે ગૃહવાસ વિડંબનારૂપ થાય છે, તેથી યોગ્ય કન્યા સાથે પાણિગ્રહણ કરાવવું ઉચિત છે તથા ખરીદ, આવક અને ખર્ચના ઉપગરૂપ લક્ષણવાળા ઘરના બેજાને ઉપાડવાની યોગ્યતાને જાણી તેને ઘરકાર્યમાં નિયુક્ત કરે. તેમ કરવે થી હંમેશા તે કાર્યો કરવાની ચિંતાથી વ્યગ્ર ચિત્તવાળો હોવાથી તથા પિતામાં રવાતંત્ર્યપણાના અને ઉમાદ વિગેરેના અભાવથી તે ગ્યતા પ્રમાણે ખર્ચ વિગેરે કરે છે. પછી અનુક્રમે અહંકાર વિગેરે દેશને તિરસ્કાર કરનાર તે પુત્રને ગૃહરવામિત્વ અર્પણ કરે. જેથી તે પિતાના સમાન મનુષ્યથી પરાભવને પામે નહીં.” વળી તેના પ્રત્યક્ષમાં તેની પ્રશંસા કરે નહીં. દુવ્યસનોથી નાશ થએલાની દુર્દશા કહી સંભળાવે અને આવક અને ખર્ચમાંથી બાકી રહેલા દ્રવ્યનો પે તે જ તપાસ કરે. વ્યાખ્યા–“ પૂર્વભવમાં કરેલા સુકૃત–પુણ્યના ઉદયથી પિતાની સમાન ગુણવાળા અથવા અધિક ગુણવાળા તે પુત્રની પ્રશંસા તેના પ્રત્યક્ષમાં કરે નહીં તથા દુર્વ્યસનથી નાશ થએલાનું નિર્ધનપણું તિરસ્કાર અને તાડવા વિગેરે દુર્દશાને અભિપ્રાયપૂર્વક પુત્રને કહી સંભળાવે, જેથી તેવા પ્રકારના દુર્યસમાં પ્રવૃત્તિ કરે નહીં. તથા ખરચ અને આવકમાંથી બાકી રહેલા દ્રવ્ય ને પોતે જ તપાસ રાખે; જેથી પુત્રને આડા માર્ગે જવાને અવકાશ મળે નહિ; તથા પુત્રને રાજાની સભા દેખાડે અને દેશાંતરની અવસ્થાઓને પ્રગટ કરે ઇત્યાદિ પિતાનું પુત્ર પ્રત્યેનું ઉચિત આચરણ જાગવું.” હવે સ્વજન સંબંધી ઉચિત આચરણ કહે છે. “જન સંબંધી ઉચિત આચરણ એ છે કે, પિતાની ઘરની વૃદ્ધિના કાર્યોમાં હમેશાં સ્વજનેનું અવશ્ય સન્માન કરે, તેમજ હાનિ સંબંધી કાર્યમાં પણ તેમને સમીપમાં રાખે, વ્યાખ્યા- પિતા, માતા અને પત્નીના પક્ષમાં ઉત્પન્ન થએલા વજનને પુત્રના જન્મોત્સવ વખતે, તેનું નામ પાડતી વખતે, પુત્રના વાળ ઉતારવાની વખતે અને વિવાહાદિરૂપ ઘરની વૃદ્ધિના કાર્યોમાં ભજન,
સ્ત્ર અને તાંબૂલાદિક શુભ વસ્તુઓથી સત્કાર કરે, તેમજ પિતાના કુટુંબમાં મરણ થયું હોય તે કાર્યોમાં અને ઉત્તરક્રિયા વિગેરે હાનિજનક કાર્યોમાં પણ
Page #184
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્દગુણવિવરણ
ht
તેમને સાથે રાખી કાય કરે. તથા પેાતાને પણ સ્વજનાના કષ્ટ તથા મહેસ્રવ વિગેરે કારીમાં હંમેશા તેમની સમીપમાં રહેવું. તેમજ નિર્ધન થઇ ગએલા અને રાગેાથી આકુળવ્યાકુળ થએલા સ્વજનાના ઉદ્ધાર કરવા. તેની પુઠે પછવાડે ચાડી ખાવી નહીં, તેમની સાથે શુષ્ક કલેશ કરવા નહીં, તેમના શત્રુએની સાથે મૈત્રી કરવી નહિ અને તેમના મિત્રાની સાથે મૈત્રી કરવી. તે ઘરમાં ન હેાય ત્યારે તેમના ઘરમાં જાય નહિ, દ્રવ્ય સ’બધી સસ'ના ત્યાગ કરે અને ગુરુ, દેવ તથા ધમ સંબંધી કાર્યોંમાં તેમની સાથે એક ચિત્તવાળા થવું.” સ્વજન સબંધી ચિત આચરણ સમાપ્ત કરી ધર્માંચાય` સંબંધી ઉચિત આચરણ કહે છે.
ઉપર જણાવ્યા પ્રમાણે સ્વજન પ્રત્યે ઉચિત આચરણુ કહ્યું. હવે ધર્માંગાય સંબંધી ઉચિત આચરણુ કહીએ છીએ, “ ધર્માચાર્યાંને ભકિત અને બહુમાનપૂર્વક ત્રિકાળ પ્રણામ કરે. તેમણે દર્શાવેલી નીતિથી આવશ્યક પ્રમુખ કાર્યો કરે અને તેમની પાસે શુદ્ધ શ્રદ્ધાથી ધર્માંપદેશ શ્રવણુ કરે. તેમના આદેશને બહુમાન આપે મનથી પણ તેમના અવણુ વાદ્ય ચિંતવે નહિ. તેમનાં અવવાદ ખેાલનારને અટકાવે અને હુંમેશાં તેમની સ્તુતિને પ્રગટ કરે. તેમના છિદ્રો જુવે નહિ, તેમના સુખ દુઃખમાં મિત્રની પેઠે પ્રવૃત્તિ કરે, અને તેમના વિશેાધીઓના વિઘ્નને સત્ર પ્રકારના પ્રયત્નથી દૂર કરે. વળી ધર્માંકામાં રખલિત થતાં ધર્માચાર્ય પ્રેરણા કરે તે તે સવ તથે તે કહી માન્ય કરે. પ્રમાદથો સ્ખલિત થએલા પેાતાના ધર્માંચાય તે પણ એકાંતમાં પ્રેરગ્રા કરે, સમયન ચેાગ્ય તેમના ભકિતથી સવાઁ વિનયેાપચાર કરે ધર્માંચા ના ગુણાનુરાગને અત્યંત નિષ્કપટપણે પેાતાના હૃદયમાં ધારણ કરે. તે ધર્માચાય દેશાંતરમાં હેાય તે પણ તેમના ભાવાપચારને હંમેશાં યાદ કરે, ઇત્યા દિક ધર્માંચાય સ’બંધી ઉચિત આચરણ જાણવું. નાગર શબ્દની વ્યુત્પત્તિપૂર્વ ક તેનુ ઉચિત આચરણ કહે છે.
""
જે નગરમાં પેતે વસતા હોય તે જ નગરમાં સમાન વૃત્તિવાળા જે પુરુષ વસે છે તે નગરજનાને નાગર કહે છે. આ ગાથાની વ્યાખ્યા સ્પષ્ટ છે. કેવળ વ્યા પાર વૃત્તિથી જીવનાર હોય તેને સ્વ સમાન વૃત્તિવાળા કહે છે. તે નાગષ્ટિનું ઉચિત આચરણ એ છે કે, “ તેમના તરફ હંમેશાં એક ચિત્તવાળા, સમાત ભુખ્ દુઃખવાળા અને વ્યસન તથા મઢે ત્સવમાં સમાન સમાગમવાળા થવુ, ચા
66
‘ ચિત્તના એક સરખા અભિપ્રાયથી સુખ, દુઃખ, વ્યસન અને મહેાત્સવ વિગેરેને વિષે તુલ્ય ક્રિયાવાળા થવું. જો નાગરિકા ૐક સરખા અભિપ્રાયવાળા ન હેાય તે રાજા અને નાકરાથી હંમેશાં પાલવ થવાના સ’ભવ છે. સામુદાયિક કાર્યમાં પણ
Page #185
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવરણ
રાજાનું દર્શન એકલા એકલા જઈ કરવું નહિ. એકાંતમાં મસલત કરવારૂપ મંત્ર તેને ભેદ કરે નહિ અને પશુન્ય( ચાડીયા )પણું છોડી દેવું. વ્યાખ્યા- “ જુદી જુદી મહત્તા અને પ્રભુતા વિગેરે મેળવવાની અભિલાષાથી એકલા એકલા જઈ રાજાનું દર્શન કરવું નહિ, તેમ કરવાથી ખરેખર બીજાએ ને દ્વેષ અને અવિશ્વાસ વિગેરે ઉત્પન્ન થવાનો સંભવ છે. કારણ કે ઘણા સ્વામિવાળો સમુદાય હેય તે અવશ્ય સીદાય છે. કહ્યું છે કે –
से। यत्र विनेतारः, स पण्डितमानिनः ।
से महत्तामिच्छन्ति, तन्दमवसीदति ।। ६ ॥ શબ્દાર્થ જે સમુદાયમાં સઘળા નાયક હોય, સઘળા પિતાને પંડિત માનનારા હોય, અને સઘળા મહત્તાને ઈરછનારા હોય તે સમુદાય સદાય છે અર્થાત્ નાશ પામે છે. ૬
વળી આપસઆપસના ગુપ્ત વિચારેને સેદ કરે, ચાડી ખાવી અને કોઈને રૂશ્વત આપવી વિગેરે કાર્યો કરવા નહિ. વળી કહ્યું છે કે જે બે પક્ષમાં તકરાર ઊભી થઈ હોય તે પિતે ત્રાજવાનો સમાન મધ્યસ્થ થવું, પરંતુ રૂશ્વત વિગેરે લઈ સ્વજનની સાપેક્ષાથી નીતિમાર્ગનું ઉલ્લંઘન કરવું નહિ, વ્યાખ્યા“ધન, ધાન્ય અને ભૂમિ વિગેરેના સબંધમાં બે પક્ષ વચ્ચે તકરાર ઉભી થઈ થાય તે મધ્યસ્થ થવું જોઈએ પરંતુ સ્વજન સબ ધી રૂશ્વતને ઉપચાર (ભકિતકરવા વિગેરેથી નીતિમાર્ગને ત્યાગ કરવો નહિ, દાન, કર વિગેરે વધારી બળવાન પુરુષે દુર્બલ પુરુષને પરાભવ કરે નહિ. અને સ્વ૫ અપરાધમાં ન્યાયની કોર્ટ સુધી લઈ જઈ દંડ કરાવે નહિ. વ્યાખ્યા–“ ૯૫ અપરાધ છતાં પણ દંડ અપા વવામાં અને દાન કે બીજા કરને વધારવામાં પરસ્પર વિરોધ થવાથી સમુદાયને ભંગ થાય છે અર્થાત્ સમુદાયમાં ભંગાણ પડી જાય છે, અને જ્યારે સમુદાયમાં ફાટફટ થાય ત્યારે સમુદાયનો પરાભવ જ થાય છે, તેથી ઐક્યતા જાળવવા માટે નાગરિકોએ વિચ ૨પુરઃસર દરેક કાર્ય કરવામાં પ્રવૃત્તિ કરવી જોઈએ જેથી ભવિયમ પશ્ચાત્તાપ કરવાનો વખત આવે નહિ કહ્યું છે કે – " સંકૃતિ બેલી ડુંai, aણે તુ વિશેષતા .. 79 વરિભ્રષ્ટા, ન ઘાનિત તા. ૭
Page #186
--------------------------------------------------------------------------
________________
-
શ્રાદ્ધગુણુવિવરણું શબ્દાર્થ–પુરૂષને ઐકયતારૂપ સમુદાય છે તે જ કલ્યાણકારી છે. તેમાં પણ પિતાના પક્ષમાં તે સંહતિ-વિશેષપણે શ્રેયસ્કર છે. જેમ ત્વચા(તરા)થી ભ્રષ્ટ થએલા તંદુલ(ચેખાઓ)અંકુરિત થતા નથી, તેવી જ રીતે સંહતિ-સમુદાયથી ભ્રષ્ટ થએલા પુરૂષે ઉન્નતિને પ્રાપ્ત થતા નથી. ૭.
ભાવાર્થ-વળી પોતાના આત્મહિતની અભિલાષા રાખનાર પુરૂએ કારણિક પુરૂષની સાથે દ્રવ્ય સંબંધી વહીવટ કરે નહિ તે સ્વામીના સાથે દ્રવ્યને વહીવટ કેમ થાય? વ્યાખ્યા- પિતાના હિતને ઈચ્છનાર પુરૂએ લક્ષમી ચયના, રાજાના, દેવના અને ધર્મના અધિકારી વર્ગની સાથે તથા તેમનાથી આજીવિકા કરનાર અન્ય પુરૂષની સાથે પણ અર્થ સંબંધી-૧ સંબંધી વહીવટ કદિપણું કરે નહિ, કારણ કે તે પુરૂ દ્રવ્યને ગ્રહણ કરતી વખતે ખરેખર કૃત્રિમ આલાપ વિગેરેથી પ્રસન્નતાને દર્શાવે છે પરંતુ જ્યારે તે દ્રવ્ય પાછું લેવાને વખત આવે ત્યારે પિતાના આવેલા દ્રવ્યની ઉઘરાણું કરાએલા તે પુરૂષે પિતાના તિલના તુષ જેટલા ઉપકાર ને પ્રગટ કરી તે જ વખતે દાક્ષિણ્યતાને ત્યાગ કરે છે. તેથી નાગરિકોએ અધિકારી વર્ગની સાથે દ્રવ્ય સંબંધી વહિવટ કરતાં વિચાર કરો, કારણ કે તેમની સાથે દ્રવ્ય સંબંધી વહિવટ કરવામાં લક્ષ્મીને વિનાશ અને પરિણામે તેમની સાથે વૈર અને વિરોધ થવાનો પ્રસંગ પડે અવી છે, માટે નામરિકાએ વિચાર કરી તેમની સાથે વર્તન કરવું, જેથી ભવિષ્યમાં પશ્ચાત્તાપ કરવાને પ્રસંગ આવે નહિ. કહ્યું છે કે --
द्विजन्मनः क्षमा मातु-द्वेषः प्रीतिः पणस्त्रियः ।
नियोगिनश्च दाक्षिण्यमरिष्टानां चतुष्टयम् ॥ ८॥ | શબ્દાર્થ બ્રાહ્મણોની સાથે ક્ષમા, માતાની સાથે દ્વેષ, વેશ્યાની સાથે પ્રીતિ અને અધિકારી વર્ગની સાથે દાક્ષિણ્યતા એ ચાર અશુભનાં કારણ છે. ૮.
ભાવાર્થ-વળી પ્રભુની સાથે તે વિશેષપણે દ્રવ્ય સંબંધી લેવદેવડ કરવી જ નહીં, કારણ કે તેમની સત્તા નીચે રહી દ્રવ્ય પાછું મેળખું તે દૂર રહ્યું પરંતુ પોતાના જાનમાલને પણ નાશ થવાને વખત આવે છે તેથી નાગરિકો એ દ્રવ્ય વ્યવહારમાં વિચારપુરસ્સર પ્રવત્તન કરવું જોઈએ,
ઉપર જણાવ્યા પ્રમાણે નાગરિક પ્રત્યેના ઉચિત આચરણને સમાપ્ત કરતાં પરતીથિક સંબંધી ઉચિત આચરણ કહે છે.
Page #187
--------------------------------------------------------------------------
________________
માધગુણવિવષ્ણુ
ઉપર જણાવ્યા પ્રમાણે પ્રાયે કરી નાગરિકાની પરસ્પર ઉચિત આચરણાનું શાસ્ત્રાનુસાર વર્ણન કર્યું. હવે પતીર્થિક પ્રત્યેનું ઉચિત આચરણુ કાંઈક સંક્ષેપથી વણુન કરૂ છું. તેમાં પ્રથમ પરતીર્થિકોને નામ માત્રથી ઓળખાવે છે. ઔદ્ધ, વૈષ્ણવ અને શૈવ એ દરેકના ચાર ચાર ભેદો છે. અને કપિલ મતાવલંબી તથા કોલમતાવલ ી( વામી )ની અપેક્ષાએ મીમાંસકના બે ભેદ્દે છે. હવે ઉપરોકત પરતીથિ પ્રત્યેનું કત્તવ્ય કહે છે. ઉપર જણાવેલા પરતીથિએ પાતાને ઘેર ભિક્ષા નિમિત્તે પ્રાપ્ત થયા હોય તેા તેમનુ' ઉચિત કાય' કરવુ'. તેમાં પણ રાજાના પૂજનિકાનુ તા વિશેષપણે ઉચિત આચરણ કરવું. અહિં કોઈ શંકા કરે કે અસયતી એવા પરતીથિકાનું ઉચિત આચરણ શા માટે કરવું જોઈએ ? એવી શંકાના સમાધાનમાં ગ્રંથકાર મહારાજ કહે છે કે-યપિ ચિત્તમાં ભક્તિ ન હોય, તેમનામાં રહેલા ગુણેાની અંદર પક્ષપાત ન હાય તાપણુ પાતાને ઘેર આવેલા પરતીથિ એનુ ઉચિત આચરણ કરવું એ ગૃહસ્થાના ધર્મ છે. આ વ્યવહાર એક દશનવાળાએ જ અનુસરેલા છે. અમે નહીં પરંતુ આ વ્યવહાર સ દનવાળાને સમ્મત છે એ હેતુથી કહે છે કે ઘેર આવેલા પરતીથિ એનુ ઉચિત આચરણ કરવું તથા કષ્ટમાં પડેલાઆના ઉદ્ધાર કરવા અને દુઃખી થએલા પરતી એના ઉપર દયા લાવતી એ ધમ સવ' મતાવલંબીઓને સમ્મત છે. વ્યાખ્યા—“ પુરુષની અપેક્ષાએ ઘેર આવેલા પતીથિઓને મીઠા વચનથી ખેલાવવા, આસન આપવું, આમંત્રણ કરવુ અને તેમનુ' કાર્ય કરી આપ્યું. વગેરેને ઉચિત આચરણ કહે છે. બાકીના અથ સ્પષ્ટ છે. ’’ હવે ઉચિત આચરણના ફળને પ્રગટ કરે છે. પૂર્વે જણાવેલી યુક્તિથી પિતા અને માતાનું ઊંચત આચરણુ કરનારા અને પ્રસન્ન મુખવાળા પુરૂષા જૈનધર્મના અધિકારી થાય છે. અર્થાત્ સમકિત, દેશવિત અને અવિરતિરૂપ જૈનધને ચેાગ્ય થાય છે. જે પુરૂષા ઉપર જણાવેલા નવ પ્રકારના લૌકિક એવા પણ ઉચિત આચરણ માત્ર કાને વિષે તત્પર થતા નથી, તે પુરૂષો લેાકોત્તર પુરૂષની તીક્ષ્ણ બુદ્ધિથી ગ્રહણ કરી શકાય, તેવા જૈનધમ ને વિષે કેવી રીતે પ્રવીણ થાય ? તેથી સર્વ ગુણ્ણાની પ્રાપ્તિ થયા છતાં પશુ પ્રથમ ધર્માર્થી પુષે અવશ્ય ઉચિત આચરણ કરવામાં નિપુણ થવું જોઈએ. ઉત્તમ પુરૂષને ઉચિત આચરણની પ્રવૃત્તિ સ્વાભાવિક હાય છે, તે દેખાડે છે. “જેમ સમુદ્રો મર્યાદાના ત્યાગ કરતા નથી, પવતા પેાતાના સ્થાનથી ચલાયમાન થતા નથી તેમ ઉત્તમ પુરૂષા ક્રિપશુ ઉચિત માચરણનું લંઘન કરતા નથી. ’' તે જ વાતને દૃષ્ટાંતથી દૃઢ કરે છે. જગતના ગુરૂતીથ
૧૫૪
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૫૫
શ્રાદ્ધગુણવિવરણ કરે પણ ગૃહસ્થાવસ્થા માં પિતાના માતાપિતાનું અવ્યુત્થાનાદિક ઉચિત આચરણુ અવશ્ય કરે છે. વ્યાખ્યાન-“જેણે ત્રણ જગતના લોકોની કાંઈપણ પરવા નથી તેવા જગગુરુ તીર્થકરોએ પણ જ્યારે ઉપરોકત રીતિએ પિતાના માતાપિતા વિગેરેનું ઉચિત આચરણ આચરેલું છે ત્યારે બીજા સામાન્ય પુરૂષ તે અવશ્ય વિશેષપણે તે ઉચિત આચરણ કરવામાં પ્રયત્ન કરે જઈએ, જેથી વિશેષ ધમને મેળવવા ભાગ્યશાળી થવાય. કહ્યું છે કે
विद्याः सन्ति चतुर्दशापि सकलाः खेलंतु तास्ताः कला:, कामं कामितकामकामसुरभिः श्रीः सेवतां मन्दिरम् । दोर्दण्डद्वयडम्बरेण तनुतामेकातपत्रां महीम, न स्यात् कीर्तिपदं तथापि हि पुमानौचित्यचाचून चेत् ॥९॥ .
શબ્દાથ ભલે ચતુર્દશ વિવાઓ હોય, તેને સર્વ કલાઓ ક્રીડા કરતી હેય, અત્યંત ઈચ્છિત કામનાને પૂરનારી કામધેનુ હોય, નિરંતર લક્ષમી મંદિરને સેવતી હોય, અને બે ભુજાદંડના આડંબરથી પૃથ્વીને એક છત્ર નીચે વિસ્તારી હોય તે પણ જે પુરૂષ ઉચિત આચરણ કરવામાં નિપુણ ન હોય તે તે પુરૂષ અવશ્ય કીર્તિના આસ્પદને પ્રાપ્ત થતું નથી. હું
વળી વખતસર પ્રાપ્ત થએલા અભ્યાગતની બરદાસ મહેટા ફળને માટે થાય છે. તે ઉપર જેમ કે માં શાલિવાહનને પ્રબંધ પ્રખ્યાત છે તેમ ગ્રંથકાર મહારાજ બતાવે છે.
પ્રતિષ્ઠાનપુરમાં સાતવાહન-શાલિવાહન નામે રાજા હતે. તે એક વખતે અશ્વથી હરણ કરાએલ અટવામાં આવી પડયો. તે અટવીમાં એક વડ નીચે બેઠેલા મિલની સાથે રાજાને મૈત્રી થઈ. આજે આ રાજા મહારે અતિથિ છે, એમ વિચારી ભિલે રાજાને સાથવાનું ભેજન આપી સત્કાર કર્યો. અનુક્રમે રાત્રિ માં ઘણી શીત પડતાં ભિલે રાજાને પિતાના ઘરની અંદર વિશ્રામ કરાવ્યું અને પિતે ઘરની બહાર સૂતે. રાત્રિમાં તે ભિલ શીતની અતિ પીડાથી મરણ પામ્યા. તે જે તેની ભાર્યા ભિલડી હાથમાં કાતી ગ્રહણ કરી હું તને સ્ત્રીહત્યા આપીશ એમ રાજાને કહ્યું. તે અવસરે રાજાએ પણ દશ હજાર સેના હાર આપી ભિલડી. ને ખુશી કરી. પછી તેની સેના આવી પહોંચી. તેની સાથે રાજા નગરમાં પ્રાપ્ત થયો. ત્યાં રાજ્યનું પાલન કરતાં રાજાને જિલ્લાનું મૃત્યુ સ્મરણમાં આવવાથી રાજાને ચિંતા થઈ કે “દાનનું ફળ નથી તે પછી આ લેકમાં અનર્થ થવાને સંભવ છે.” પછી રાજાએ પંડિતેને બોલાવીને પૂછ્યું કે તમે મને દાનનું ફળ
Page #189
--------------------------------------------------------------------------
________________
પુર
શ્રાદ્ગુનિવરણ
પ્રાણ માવા, નહીં તા માનવ યંત્રથી તમારા નાશ કરવામાં આવશે. તે પડિતા રાનને પ્રત્યુત્તર આપવાને અસમર્થ થએલા આપસઆપસમાં વિચાર કરવા રાણા, એમ વિચાર કરતાં છ માસ થઈ ગયા પછી પતિામાં મુખ્ય એવા વરફ્સિ નામના પડિંત સરસ્વતીને પ્રત્યક્ષ કરી પૂછ્યું. સ`તુષ્ટ થએલી તે દેવીએ કહ્યું કે મા નગરમાં ધનપતિ નામે એક વેપારી છે. તેને ઘેર એક માસને અંતે પુત્ર ઉત્પન્ન થશે. તે ખાલક જન્મતાંની સાથે તને મેલાવશે. તે વખતે ત્યારે રાજાને સાથે લઈ ત્યાં જવુ, તે બાલક દાનનુ` પ્રત્યક્ષ ફળ બતાવશે, તે પછી એક મહીનાને અંતે તે શેઠને ત્યાં પુત્ર થયેા, તેણે પ્રગટ અક્ષરવાળી વાણીથી વરરૂચીને એલાવ્યા. તે રાજાને સાથે લઈ ધનપતિને ઘેર ગયા. તે બન્નેની આગળ માલક ખેલ્યેા કે “ હૈ મહારાજ! તમે જય પામેા. જે {ભલ્લે વનમાં તમને સાથવાતુ દાન આપ્યું” હતું, તે હું છું અને નવ ક્રોડ સુવણુના સ્વામી ધનપતિના હું' પુત્ર મયે હું તેથી દાનનુ ફળ આ લેકમાં પણ છે.” આ વાતને સાંભળી રાજા વિગેરે ચણતર પાશ્વા અને તે દિવસથી રાજા વિગેરે લેાકેા દાન આપવામાં તત્પર થયા. દીન અનાથ ને દુ:ખી વિગેરેને વિષે તે ક્રયાથી દાન આપવુ. જેઈએ. તેને માટે કહ્યું છે કે મેાક્ષફળના દાનને વિષે પાત્ર તથા અપાત્રની સમાલાચના કરવાની છે, પરંતુ જે દયા દાન છે તેના કાઈ પણ ઠેકાણે તત્ત્વજ્ઞાએ નિષેધ કરેલા નથી. હવે ગ્રંથકાર મહારાજ ગુણુની સમાપ્તિ કરતાં ફળ દર્શાવે છે. ઉપર જણાન્યા પ્રમાણે અતિથિ વિગેરેની પ્રતિપત્તિ કરવામાં તત્પર અને સમુદ્ધિવાળા ગૃહસ્થ પેતાના આત્માને વિષે ગૃહસ્થયમની ચેાગ્યતાને આરેાપણ કરે છે.
Page #190
--------------------------------------------------------------------------
________________
108
विंशतितमः गुणवर्णन
હુવે માર્ગાનુસારીના પાંત્રીશ ગુણુ પૈકી ઓગણીશમા ગુણનું વિવરણ સમાપ્ત કરી અનુક્રમથી પ્રાપ્ત થએલ “હમેશાં અભિનિવેશ(મિથ્યાગ્રહ)ના ત્યાગ કરવારૂપ ” વીશમા ગુજીના વિવરણને પ્રાર’ભ કરે છે.
પુરૂષ આગ્રહરહિત હૈાય તેને અનભિનિવિષ્ટ એટલે અનાગ્રહી કહેવામાં આવે છે. અને નીતિમાગ ને નહીં પ્રાપ્ત થએલા પુરૂષને પણ ખીજાથી મ્હારા પરાભવ થશે એવા પરિણામથી કાના આરંભ કરવા તેને અભિનિવેશ (આગ્રહ) કહેવામાં આવે છે. અને તે અભિનિવેશ નીચ પુરૂષે તે જ હાય છે. કહ્યું છે કેઃ-દુરાગ્રહ, નિષ્ફળ નીતિ અને ગુણરહિત મુશ્કેલી ભરેલા આરબા કરાવી નચ લેાકેાને શ્રમ આપે છે. પ્રવાહની સામે તરવાના વ્યસનવાળા મચ્છે તેવા દુરાગ્રહથી જ વૃથા પરિશ્રમ કરે છે.
શઠતાને લઈને નીચ પુરૂષાને પણ કાઈક વખતના અભિનિવેશપણાના સલવ છે. આથી કહે છે કે હમેશાં આગ્રહરહિત હૈાય તે પુરૂષ ધર્માધિકારી થાય છે, અને આગ્રહવાળા પુરૂષ પ્રાયે કરીને તત્ત્વાદિકના વિચારની બહાર હોવાથી જમાલી વિગેરેની પેઠે પેાતાના અંગીકાર કરેલાને પ્રતિપાદન કરે છે. કરાતુ અને કરેલુ એ બન્નેમાં સર્વ પ્રકારે પૃથક્ ભાવ જ છે તેમ માનવાથી અભિનિવેશિક નામના મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે. કહ્યું છે કેઃ—
જેમ અજીણુ થી જવરની પ્રાપ્તિ થાય છે અને સૂર્યના અભાવે અધકાર થાય છે. તેમ નૃશ'સ એટલે આત્માના ગુણના ઘાત કરનાર એવા અભિનિવેશ (આગ્રહ)થી મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે એમ સમજવું. વળી જેના મનની અંદર અત્યંત વેગવાળા અભિનિવેશરૂપી વિષના વેગ પ્રસરે છે તેને વિષે ગુરૂના ઉપદેશરૂપ મંત્રને પ્રયુક્ત કર્યો હોય તેા પણ સંક્રમણુ થતા નથી. જેમ રાવણ અને દુર્યોધનને વિષે અનુક્રમે વિભીષણુ અને ભીષ્મપિતામહના ઉપદેશા સંક્રમણ થયા ન હતા. કહ્યું છે કેઃ—
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૫૮
શ્રાદ્ધગુણવિવરણ आग्रही बत निनीषति युक्ति, यत्र तत्र मतिरस्य निविष्टा । पक्षपातरहितस्य तु बुद्धिर्यत्र तत्र सुखमेति निवेश ॥ १ ॥ શબ્દાર્થ જે આગ્રહી પુરૂષની બુદ્ધિ જે પદાર્થમાં આગ્રહવાળી હોય તેમાં આગ્રહી પુરૂષ યુક્તિને લઈ જવા ઈચ્છે છે અને પક્ષપાત રહિત એવા પુરૂષની મતિ તે જયાં યુક્તિ હોય ત્યાં પ્રવેશ કરે છે.
હવે ગ્રંથકાર મહારાજ ગુણની સમાપ્તિ કરતાં ફળ દેખાડે છે.
ઉપર જણાવ્યા પ્રમાણે જે સરળ હૃદયવાળા પુરૂષે દુઃખના સ્થાનભૂત અભિનિવેશ( આગ્રહ)ને ત્યાગ કરે છે તે વિશાળ બુદ્ધિવાળા અને નિષ્કપટી પુરૂ ગૃહસ્થધમને થાય છે.
ર
Page #192
--------------------------------------------------------------------------
________________
एकविंशतितमः गुणवणन. હવે માર્ગાનુસારીના પાંત્રીસ ગુણ પૈકી વશમા ગુણનું વર્ણન પૂરું કરી કમથી પ્રાપ્ત થયેલ “ગુણમાં પક્ષપાત કરવારૂપ” એકવીશમા ગુણના વિવરણને પ્રારંભ કરે છે.
સુજનતા, ઉદારતા, દાક્ષિણ્યતા, વિનય અને પ્રેમપૂર્વક પ્રથમ બેલાવવાપણું વિગેરે તથા પોતાના કે પરના ઉપકારનું કારણભૂત એવા આત્માના ધર્મરૂપ ગુણે કહેવાય છે. તે ગુણેને વિષે પક્ષપાત કરનાર હોય. પક્ષપાત તે એ છે કે ગુણાને વિષે બહુમાન તે ગુણેનો પ્રશંસા અને સહાય આપવા વિગેરેથી અનુકુળ પ્રવૃતિ કરવી તેને પક્ષપાત કહે છે. તે ગુણેને પક્ષ- . પાત કરનારા પુરૂષે ખરેખર ફળવાળા પુણરૂપ બીજને સિંચન કરવાથી આ લેક અને પરલોકમાં ગુણના સમૂહની સંપત્તિને પ્રાપ્ત કરે છે. ત્યારે રામચંદ્રજી અને લક્ષમણજીએ અયોધ્યાથી વનવાસ કરવાને માટે પ્રયાણ કર્યું તે : વખતે માર્ગમાં માળવા દેશમાં પ્રવેશ કરતાં માળવા દેશના અધિપતિ સિદર રાજાની સાથે યુદ્ધમાં ગુરુ પાસે જિનેશ્વર સિવાય બીજાને મારે નમસ્કાર ન કરે એવા અભિગ્રહને ગ્રહણ કરનાર અને શુદ્ધ સમ્યકત્વને ધારણ કરનાર વજકર્ણ રાજાના ગુણને પક્ષપાત કરી રામ લમણે સિંહદર રાજાને નિગ્રહ કરી વજકણું રાજાને મદદ કરી. કહ્યું છે કે –
नागुणी गुणिनं वेत्ति, गुणी गुणिषु मत्सरी ।
મુળી પુરા ૧, વાત્રા પર જના | ? શબ્દાર્થ-જે ગુણ વગરને છે તે ગુણી પુરુષને જાણ નથી, અને જે ગુણવાન હોય છે તે બીજા ગુણી પુરૂષો ઉપર અદેખાઈ કરનાર હોય છે. તેથી તે ગુણવાન હોય અને બીજાના ગુણની અંદર રાગ કરનાર સરળ મનુષ્ય તે કઈ વિરલા જ હોય છે. ૧
Page #193
--------------------------------------------------------------------------
________________
આદગુણુવિવરણ ભાવાર્થ – હે ભાઈ ! તું પૂર્ણ લક્ષ્મીવાળો હોય તો પણ ગુણેને વિષે અનાદર કરીશ નહિ. ઘડે સંપૂર્ણ હોય તે પણ ગુણ(દેરી) છેદાઈ જવાથી કૂપની અંદર નીચે પડે છે. અંતરંગમાં ગુણેને ધારણ કરનારા પુરૂષે જ અન્ય પુરૂષના હૃદયમાં સ્થિર થાય છે (વાસ કરે છે.) એ સમગ્ર અર્થને પુપિની માળાઓ દઢ કરી બતાવે છે. જેમ પુષ્પની માળાએ પિતાની અંદર (દેરી)ને ધારણ કરે છે તેથી તે બીજાના હૃદય ઉપર આરૂઢ થવાને સમર્થ થાય છે, તેમજ જે પુરૂષો પિતાના હૃદયમાં ઔદાર્યાદિક ગુણેને ધારણ કરે છે, તે પુરૂષ અવશ્ય અન્ય પુરૂષનાં હૃદયમાં વાસ કરે છે. પ્રથમ સંપૂર્ણ ભૂતળને ભૂષિત કરનારા ગુણ પુરૂષે તે દૂર રહે, પરંતુ સાંપ્રતકાળમાં જે પુરૂષોને ગુણોની અંદર અનુરાગ છે, તેવા પુરૂષે પણ દુર્લભ છે. વળી જે ધનુષ્ય સંગ્રામમાં શત્રુના સૈનિકેની શ્રેણિએને વિષે પૃષ્ટ દેખાડે છે, જે ધનુષ્ય સંગ્રામમાં જ વક્રતાને ધારણ કરે છે, અને જે કઠે ૨ ધનુષ્ય સંગ્રામમાં કઠિન ધ્વનિને ફેંકે છે, તે તેવા પ્રકારના દેષને ભજનાર ધનુષ્યના ગુણ (૫ણય)ને ગ્રહણને કરતે આ રાજા પ્રગટપણે વિખ્યાત થએલે ગુરુગ્રાહીઓની સીમારૂપ છે. ગુણની અંદર પક્ષપાત કરવામાં ન આવે, તે વસુરાજા વિગેરેની પેઠે અનર્થ જ પ્રાપ્ત થાય છે. હવે ગ્રંથકાર મહારાજ એકવીશમા ગુણની સમાપ્તિ કરતાં ફળ બતાવે છે. જે બુદ્ધિમાન પુરૂષો અન્ય પુરૂના સદગુણેને ઉલ્લાસ કરનારા છે, તે પુરૂષો સદુધર્મના બીજરૂપ સમ્યકત્વને આત્માની અંદર પણ કરે છે.
Page #194
--------------------------------------------------------------------------
________________
Re _ _ _
Eસતા ,
--
द्वाविंशतितमः गुणवर्णन.
હવે માર્ગાનુસારીના પાંત્રીસ ગુણ પૈકી એકવીશમા ગુણનું વર્ણન સમાપ્ત કરી કમથી પ્રાપ્ત થએલ “અદેશ અને અકાળ ચર્યાને ત્યાગ કરવારૂપ” બાવીશમા ગુણના વિવરણનો પ્રારંભ કરે છે.
અદેશ અને અકાળ એટલે નિષેધ કરેલા દેશ તથા કાળને વિષે ચર્યા– ગમનને ત્યાગ કરનાર પુરુષ ગૃહસ્થધમને યોગ્ય થાય છે. નિષેધ કરેલા દેશ તથા કાળનું આચરગુ કરનાર પુરુષ રાજા અને ચાર વિગેરેથી અવશ્ય ઉપદ્રવને પ્રાપ્ત થાય છે. નિષિદ્ધ કરેલ દેશે નીચે પ્રમાણે છે –
કારાગૃહ તથા વધ કરવાના સ્થાનમાં, જુગાર રમવાના સ્થાનમાં, પરાભવના સ્થાનમાં, ભંડારના મકાનમાં અને બીજાના અંતેઉરમાં જવું નહીં. ખરાબ રથાનમાં, સ્મશાનમાં, શૂન્ય સ્થાનમાં, ચાર રસ્તા જ્યાં ભેગા થતા હોય તેવા સ્થાનમાં, ધાન્યના ફોતરાં તથા સુકાં ઘાસથી વ્યાપ્ત થએલા સ્થાનમાં, ઉકરડાની જગ્યામાં, ઉખર ભૂમિમાં, બગીચામાં, નદીના કાંઠામાં, સભામાં, ચેતરામાં, રસ્તામાં અને ચેર, વેશ્યા તથા નટ વિગેરેના સ્થાનમાં બુદ્ધિમાન પુરુષ ગમન કરે નહીં, તથા કબડાની, ખરાબ મિત્રની અને રાજાના દૂતની સાથે ગોષી અને નિષિદ્ધ કરેલ કાળમાં ગમન કદિ પણ કરે નહીં. માર્ગમાં એકાકી ગમન કરવું નહીં અને
જ્યારે સર્વ શયન કરે ત્યારે એકાકી જાગવું નહીં. કારણ રસ્તામાં એકલા ચાલવાથી અનર્થ અથવા તે મરણ થાય છે. નીતિને વિષે કહ્યું છે કે, “વખત વગરની ચય, અસદશની સાથે ગોષો અને કુમિત્રની સેવા કદિ પણ કરવી નહીં.” જુઓ કમળના વનમાં સુતેલા પક્ષીને ધનુષ્યથી છૂટા પડેલા બાણે માર્યું હતું. તે જ વૃત્તાંતને પ્રતિપાદન કરે છે –
૨૧
Page #195
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્દગુણવિવરણુ
કેાઈ વનમાં સરાવરની સમીપમાં મ દરરકત નામે હુસ રહેતા હતા. એક વખતે તે સ્થાનમાં એક ઘુવડ પક્ષી આવ્યા. હુસે તેને આલાબ્યા કે–તુ કાણુ છે ? અને આ વનમાં તું કયાંથી આવ્યે છે ? એમ હંસના પૂછવાથી તે ઘુવડ પક્ષીએ કહ્યું કેહું' તમારા ગુણાનુ શ્રવણુ કરી તમારી સાથે મિત્રતા કરવા માટે આવ્યે છું. તે પછી હંસ અને ઘુવડની આપસઆપસમાં મૈત્રી થઈ અને તે અન્ને પક્ષીઓ સાથે ક્રીડા કરે છે. એક વખતે હાંસની આગળ ઘુવડે કહ્યું કે-એક વાર તમારે પણુ મારા સ્થાનમાં આવવું. એવી રીતે કહીને હું સની રજા લઈ ઘુવડ પક્ષી પેાતાના સ્થાન પ્રત્યે ચાલ્યેા ગયા. પછી કાઈક વખતે હંસ પણ તેના સ્થાનમાં ગયા. ત્યાં ઘણા સ્થાનામાં જોયા પણ ઘુવડ જોવામાં આવ્યેા નહીં. પછી કાઇ વૃક્ષની ખખાલ માં પેઠેલા ઘુવડને જોયા ત્યારે સે કહ્યું કે “ ભદ્ર! તું ખખેાલમાંથી બહાર આવ, હું હુંસ છું અને તને મળવા માટે આવ્યા છે. ” ત્યારે ઘુવડે કહ્યું કે– ‘ હૈ ભાઇ ! દિવસે હું બહાર નિકળવાને સમથ નથી તેથી તમે અહીં રહેા. રાત્રિમાં તમારી સાથે ગોષ્ઠી કરીશ. ” અનુક્રમે રાત્રિ પડતાં બન્ને પક્ષીઓ મળ્યા અને પર સ્પર કુશળ વાર્તાએ વર્તી, ગાછી સમાપ્ત થતાં હંસ ત્યાં જ સૂઇ ગયા. તે વખતે તે વનમાં રાત્રિમાં કાષ્ટ સાથે પડાવ નાંખીને રહ્યો છે. રાત્રિના પાછલા પહેારે સ ને ચાલવાના વખતે વડે ખરાબ સ્વરવાળા શબ્દ કર્યો અને પે।તે નદીના વિવરમાં " પ્રવેશ કરીને હુંસને તે ત્યાં જ સૂતે મૂકયેા. તે પછી તે ઘુવડના શબ્દને સાંભળી ક્રોધયુક્ત થએલા સાથપતિએ દુષ્ટ શકુનની નિવૃત્તિ કરવાને માટે શબ્દવેધી ખાણુથી હંસને મારી નાંખ્યા. આ કારણથી જ અકાળ ચર્ચા ન કરવી ઈત્યાદિ કહેવામાં આવ્યુ' છે. હવે ગ્રંથકાર મહારાજ ખાવીશમા ગુણુની સમાપ્તિ કરતાં ઉપદેશ આપે છે કેધમ ને અર્થ' પેાતાના આત્માનું કલ્યાણુ ઈચ્છનાર અને હંમેશાં સ્થિરતાને ધારણ કરનાર એવા વિચારના જાણુ પુરુષે નિષિદ્ધ કરેલી દેશચર્યા અને કાળચર્યોના અવશ્ય ત્યાગ કરવાજોઈએ,
,,
૧૬૨
Page #196
--------------------------------------------------------------------------
________________
त्रयोविंशतितमःगुणवर्णन.
હવે માર્ગોનુસારીના પાંત્રીશ ગુણ પૈકી બાવીશમાં ગુણનું વર્ણન પૂરું કરી ક્રમથી પ્રાપ્ત થયેલ “પિતાના અથવા પરના બળાબળને જાણવારૂપ” વેવીશમા ગુણના વિવરણને પ્રારંભ છે.
પિતાની અથવા બીજાની શક્તિને એટલે દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ વિગેરેથી કરેલા સામને જાણતા અને તેવી જ રીતે સ્વપરના અસામર્થ્યને પણ જાણતે એ પુરૂષ ધર્મને ચગ્ય થાય છે. પિતાના અને બીજાના બેલાબલનું જ્ઞાન થયે છતે ખરેખર સઘળે આરંભ સફળ થાય છે, નહી તે તે સઘળે આરંભ નિષ્ફળ છે.
स्थाने शमवतां शक्त्या, व्यायामे वृद्धिरङ्गिनाम् ।
अयथावलमारंभो, निदानं क्षयसम्पदः ॥ १ ॥ શબ્દાથ–શક્તિની ગ્યતા પ્રમાણે પરિશ્રમ કરવામાં આવે તે ઉપશમનવાળા પ્રાણીઓની સંપદા વૃદ્ધિ પામે છે અને શક્તિનું ઉલ્લંઘન કરી જે આરંભ પરિશ્રમ કરે છે તે સંપત્તિના વિનાશનું કારણ છે.
ભાવાર્થ-અનુચિત કાર્યને આરંભ કરે, પ્રજાની સાથે વિરોધ કરે, બળવાન પુરુષની સાથે સ્પર્ધા કરવી અને સ્ત્રીજનનો વિશ્વાસ કરો એ ચારે મૃત્યુ ના દ્વાર છે. સવ અને પરના બળાબળ વિગેરેના જ્ઞાનપૂર્વક કાર્ય આરંભ કરવાથી યશ, સ્વાર્થની સિદ્ધિ અને મહિમા વિગેરેની પ્રાપ્તિ થાય છે. લક્ષણાવતી નગરીના અધિપતિ લક્ષણસેન રાજાના મંત્રી કુમારદેવની પેઠે કીતિ વિગેરે થાય છે. તે જ વૃત્તાંતને ગ્રંથકાર મહારાજ પ્રતિપાદન કરે છે.
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૬૪
શ્રાદ્ધગુણવિવરણ લક્ષણાવતી નગરીને વિષે લક્ષણુસેન નામે રાજા રાજ્ય કરતો હતો અને તેને બીજું જીવિત હોય તેની પેઠે કુમારદેવ નામે મંત્રી હતા. તે જ સમયમાં વારાણસીનામા નગરીને વિષે સાઠ લાખ અશ્વોને અધિપતિ જયંતચંદ્રનામે રાજા રાજ્ય કરતો હતો અને તે રાજાને મહાશમાં, અન્નદાતાઓમાં અને સત્યવાદીઓમાં અગ્રેસર વિદ્યાધર નામે મંત્રી હતા. એક વખતે જયંતચંદ્ર રાજાની સભામાં એવી વાર્તા નીકળી કે લક્ષણાવતી નગરીનો કિલ્લો મુશીબતથી લઈ શકાય તે છે. અને તે નગરને રાજા પણ બળવાન છે. એમ એ વાતને ધારણ કરી કાશીના અધિપતિ જયંતચંદ્ર પ્રતિજ્ઞા કરી કે-“અમારે અહિંથી ચઢાઈ કરી તે જ કિલો કબજે લે. જો તે કિલ્લાને કબજે ન લઈ શકે તે જેટલા દિવસ સુધી હું કિલ્લાની નજીકમાં કહું તેટલા લક્ષ સુવર્ણ દંડમાં ગ્રહણ કરીશ; અન્યથા હું પાછો ફરીશ નહીં.” એવી પ્રતિજ્ઞા કરી જયંતચંદ્ર રાજા નીકળ્યો અને એકદમ લક્ષણાવતી નગરીની સમીપમાં આવ્યું. આ વાતની ખબર પડતાં લક્ષણસેન રાજા એ નગરીના દરવાજા બંધ કરાવી નગરીની અંદર રહ્યો. નગરીની અંદર પ્રથમથી ધાન્યાદિકને સંગ્રહ કરેલો નહીં હોવાથી સર્વ વસ્તુઓને સંકેચ થઈ પડ્યો. પછી નગરીની અંદર અને નગરીની બહાર રહેલા લશ્કરની વચ્ચે યુદ્ધ પ્રવત્યું. અનુક્રમે યુદ્ધ કરતાં અઢાર દિવસ નીકળી ગયા. તે અવસરે લક્ષણસેન રાજાએ કુમારદેવ વિગેરે મંત્રીઓની આગળ કહ્યું કે “જે આપણે આ શત્રુને દેશની અંદર પ્રવેશ કરતાં અટકાવ્યો નહીં તે ઘણું ખોટું કર્યું. હમણા કિલ્લો ઘેરાયેલો હોવાથી નગરીના લોકે દુઃખી થાય છે, તેથી પ્રાતઃકાળે નગરીની બહાર નીકળી યુદ્ધ કરવું અને તેને હું દંડ તે આપીશ જ નહીં.” એવી રીતે પ્રતિજ્ઞા કરી યુદ્ધની સામગ્રીને તૈયાર કરાવે છે. તે જ રાત્રીને વિષે કુમારદેવ નામના મંત્રીએ વિચાર કર્યો કે જયંતચંદ્ર રાજા મહાત્ સેન્યથી યુક્ત છે. અને પ્રતિજ્ઞા પાળવામાં શૂરવીર છે અને અમારો રાજા પણ પ્રતિજ્ઞા પાળવામાં શૂરવીર છે તે પણ તેવા પ્રકારની સેનાથી યુક્ત નથી. “શક્તિનું ઉલ્લંઘન કરી આરંભ કરે છે, તે સંપત્તિના વિનાશનું કારણ છે” તેથી હમણુ જે તે ઉપાયથી શત્રુને પાછો ફેરવ. એમ વિચાર કરી રાત્રીને વિષે ગુપ્ત વૃત્તિથી કુમારદેવ મંત્રી વિદ્યાધર મંત્રીની પાસે ગયા અને તેને નમસ્કાર કરી તેના મેળામાં પત્રિકા મૂકી તેની આગળ ઊભો રહ્યો. પછી વિદ્યાધર મંત્રીએ પૂછયું કે “તમે કોણ છે? અને શા માટે આવ્યા છો?” તેણે કહ્યું કે “હું લક્ષણુસેન રાજાને મંત્રી કુમારદેવ છું અને તમને મળવાને આવ્યો છું. મારે તમને કંઈક કહેવાનું છે, પરંતુ તે વચનથી કહેવાને અસમર્થ છું તેથી આ પત્રિકા કહેશે.”
Page #198
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્દગુણવિવરણુ
૧૫
પછી વિદ્યાધર મંત્રીએ પત્રિકાને હાથમાં લઇ વાંચી લીધી. તેમાં આ શ્યાક જોવામાં આવ્યેા.
उपकारसमर्थस्य, तिष्ठन् कार्यातुरः पुरः । मूर्च्छा यामार्तिमाचष्टे, न तां कृपणया गिरा ॥ २ ॥
શદા—ઉપકાર કરવામાં સમર્થ એવા પુરૂષની આગળ કાર્ય કરા વવાને આતુર થએલેા પુરૂષ ઉભા રહી જે પીડાને કહે છે તે પીડાને કૃપશુ વાણીથી કહેતા નથી. ।। ૨ ।।
એ શ્લાકના અનેા વિચાર કરી વિદ્યાધર મંત્રીએ વિચાર કર્યો કે, આ મહાન્ પુરૂષ મ્હારી પાસે આવ્યે છે અને જયંતચંદ્ર રાજા અહીંથી પાછે ક એમ એ ઇચ્છે છે તેમજ દંડ પણ આપવાને ઇચ્છતા નથી. વળી આ ભાર મ્હાર ઉપર જ આરેાપણ કરે છે તે કારણથી આ કુમારદેવ મંત્રીને વ્યસન-કરૂપ સમુદ્રમાંથી નિસ્તાર કરવા જોઈએ. કહ્યું છે કેઃ—જે પુરૂષને આશ્રય લઈ સવ પ્રાણીએ નિર્ભયતાથી સૂઈ રહે છે, તેજ પુરૂષ લેાકને વિષે પુરૂષ કહેવાય છે અને તે જ પુરૂષ આ લેકમાં પ્રશંસાને પ્રાપ્ત થાય છે, એમ વિચાર કરી તે પછી કુમારદેવ મંત્રીને કહ્યું કે–તમે ભય રાખશે! નહીં તેમજ દંડ પણ આપશે નહીં. પ્રાતઃકાળે અમારૂં સૈન્ય-લશ્કર આ સ્થાનમાં રહેશે જ નહીં. તેથી તમે પેાતાના સ્થાન પ્રત્યે ચાલ્યા જાવ. આ પ્રમાણે કહી તેના સત્કાર કરી વિદાય કર્યો. પછી કુમારદેવ મંત્રી પેાતાના સ્થાન પ્રત્યે ચાલ્યા ગયા. વિદ્યાધર મ ંત્રીએ પણ જયતચદ્ર પાસે જઈ :હ્યું કે-હે રાજેન્દ્ર ! આજે આપણા અઢાર દિવસે વ્યતીત થઈ ગયા. કુમારદેવે પેાતાની જાતે આવીને અઢાર લાખ સુવર્ણ ઈંડના સ્થાનમાં આપી ગયા છે, તેથી તેમને અભય આપે. આપ પ્રસન્ન થાવ અને આપ પોતાના સ્થાન પ્રત્યે પધારેા. તેમના કિલ્લા લેવે મુસીબત ભરેલા છે. આ પ્રમાણે શ્રવણ કરી, કાશીપતિ જયંતચંદ્રે તત્કાળ રાત્રિને વિષે જ પ્રયાણ કર્યું. આ વાત સાંભળી લક્ષણાવતીના રાજા ખુશી થયા. તેણે પેાતાના મંત્રી કુમારદેવને પુછ્યું કે, જયંતચંદ્ર કેમ ચાલ્યેા ગયા ? મત્રીએ જવાબ આપ્યા કે–તમને યુદ્ધ કરવામાં તત્પર થયેલા સાંભળી ભયભીત થએલા તે પાછે ચાલ્યું ગયે. અનુક્રમે કાશી અધિપતિ કાશીની નજીક પ્રાપ્ત થયા તે વખતે જયંતચંદ્રે મ`ત્રીને આદેશ કર્યો કેલક્ષણાવતી નગરીના સ્વામીએ આપેલુ ઇ'ડ સંબંધી સુવર્ણ' યાચકે તે આપી ઢ, જેથી મ્હારા યશની વૃદ્ધિ થાય. વિદ્યાધર મંત્રીએ રાજાને વિજ્ઞપ્તિ કરી કે-કુમાર
Page #199
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવરણ દેવ મંત્રીએ એક જ રત્ન આપેલું છે તેથી તેનું સુવર્ણ એકદમ કેવી રીતે થઈ શકે? રાજાએ કહ્યું કે-જે એમ છે તે તે રત્ન મને બતાવે. પછી મંત્રીએ રાજાને પત્રિકામાં લખેલે શ્લેક બતાવ્યું અને કુમારદેવ મંત્રીના આગમન વિગેરેને વૃત્તાંત કહી સંભળાવ્યો. એ વૃત્તાંતને જાણી યંતચંદ્ર રાજાએ કહ્યું કે-હે મંત્રી વિલાધર ! આ પત્રિકા તે વખતે મને કેમ ન બતાવી? જેથી આપણે તેઓની ઉપર માટી કૃપા કરત. પછી જયંતચંદ્ર રાજાએ અઢાર લાખ સુવર્ણ યાચક વગરને આપ્યું અને અઢાર લાખ સુવર્ણ લક્ષણુસેન રાજાને તથા અઢાર લાખ સુવર્ણ કુમારદેવ મંત્રીને મોકલી આપ્યું. પછી તે કાશીમાં ગયો. તે સુવર્ણ પ્રાપ્ત થયેલ તે લક્ષણસેન રાજાએ કહ્યું કે હે મંત્રી ! આ સુવર્ણ શેનું આવ્યું ? કુમારદેવે કહ્યું કે-હે દેવી! તમને જયંતચંદ્ર રાજાએ દંડ તરીકે ભેટ મોકલાવ્યું છે તેથી લક્ષણાવતીને સ્વામી પ્રસન્ન થયા અને સર્વ લોકોને કલ્યાણની પ્રાપ્તિ થઈ. આથી જ સ્વ અને પરના બળાબળને જાણનાર હેય એમ કહ્યું છે. - હવે ગ્રંથકાર મહારાજ ગુણની સમાપ્તિ કરતાં ઉપદેશદ્વારા ફળ બતાવે છે.
ઉપર જણાવ્યા પ્રમાણે બીજાઓના અને પિતાના બલાબળને જાણનાર બુદ્ધિમાન પુરૂષ ફળવાળા આરંભના કાર્યવાળે હેવાથી ધર્મરૂપ કર્મને માટે અધિકારી થાય છે.
Page #200
--------------------------------------------------------------------------
________________
चतुर्विंशगुणवर्णन.
વે માર્ગાનુસારીના પાંત્રીસ ગુણુ પૈકી ત્રેવીશમા ગુણુની સમાપ્તિ કરી ક્રમથી પ્રાપ્ત થએલ “ વ્રતમાં રહેલા અને જ્ઞાનથી વૃદ્ધોની પૂજા કરવારૂપ ' ચાવીશમા ગુણના વિવરણના પ્રારંભ કરે છે.
અનાચારને ત્યાગ કરવા અથવા સારી રીતે આચરણનું પાલન કરવું, તેને વ્રત કહે છે. તે વ્રતને વિષે રહેનારા હાય તેને વ્રતસ્થ કહે છે અર્થાત તે વ્રતમાં રહેવાવાળા કહેવાય છે. અને ત્યાગ કરવા લાયક તથા ગ્રહણ કરવા લાયક વસ્તુઓના નિશ્ચય કરવા તેને જ્ઞાન કહે છે. તેવા જ્ઞાનથી જેએ વૃદ્ધ—મોટા હાય તેમને જ્ઞાનવૃદ્ધ કહે છે. ઉપર જણાવ્યા પ્રમાણે વ્રતમાં રહેવાવાળા એવા જ્ઞાન વૃદ્ધેાની પૂજા કરનાર થવું જોઇએ. કહ્યું છે કેઃ—
तपः श्रुतधृतिध्यान — विवेकयमसंय्यमैः ।
ये वृद्धास्तेऽत्र शस्यन्ते, न पुनः पलिताङ्कुरैः | १|| શબ્દાથ—તપસ્યા, શાસ્ત્રની ધારણા, ધ્યાન, વિવેક, પાંચ પ્રકારના અણુવ્રત કે મહાવ્રતરૂપ યમ અને સત્તર પ્રકારના સંયમથી જે વૃદ્ધો છે તે આ લુકમાં વૃદ્ધ કહેવાય છે, પરંતુ પળીયાંના અંકુરાથી કાંઇ વૃદ્ધ કહેવાતા નથી. ૧
ભાવાઃ:-વ્રતસ્થ સોનવૃધ્ધાની પૂજા કરવી એટલે તેમની પરિચર્યા કરવી, હાથ જોડવા, આસન આપવું, ઉભા થવું અને તેમની આજ્ઞાનું પાલન કરવું વિગેરે કરવારૂપ પૂજા કહેવાય છે. ખરેખર વ્રતમાં રહેલા જ્ઞાનવત પુરૂષાની પૂજા કરવામાં આવી હોય તેા કલ્પવૃક્ષની પેઠે સારા ઉપદેશરૂપ ફળાથી સફળ છે અર્થાત્ ઉપદેશરૂપ ફળ આપનારા થાય છે. તેને માટે કહ્યું છે કેઃ-નિર્દોષ ઉપદેશ હંમેશાં ધમ ને ધારણ કરનારાઓનું દશન અને ચેગ્ય રીતે વિનય એ સાધુની સેવાનું મેટું ફળ છે. શ્રી ભાગવતમાં પણ કહ્યું છે કેઃ-મહાન્ પુરૂષાની સેવાઉપાસ્તિ મુક્તિનું દ્વાર કહેવાય છે અને સ્ત્રીઓના સંગ કરનાર પુરૂષના સંગ કરવા તે નરકનું દ્વાર કહેવાય છે. જે સમાન ચિત્તવાળા, શાંતિ પામેલા, ક્રોધરહિત થએલા, સારા હૃદયવાળા અને સાધુપુરૂષા છે, તે મહાન પુરૂષ! કહેવાય છે,
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૬૯
શ્રાદ્ધગુણુવિવરણુ
તેમની પૂજા અને સેવા વિગેરે કરવાથી સારા ફળની પ્રાપ્તિ થાય છે. જેમ આમ જાને શ્રીમદ્ અપ્પભટ્ટ. આચાર્ય થી પાપની નિવૃત્તિ, પેતાના જીવનું સ ંરક્ષણ અને ઠેકાણે ઠેકાણે જયની પ્રાપ્તિ વિગેરે થઈ હતી. તેમજ કુમારપાળ રાજાને પણ તેમની સેવા કરવાથી શુદ્ધ ધમ' વિગેરેની પ્રાપ્તિ થઇ હતી. અથવા શ્રી હેમચદ્રાચાયથી કપર્દી શેઠની પેઠે ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. આ ઠેકાણે તે જ શેઠનું વૃત્તાંત બતાવે છે.
શ્રી પત્તન(પાટણ) નગરમાં શ્રી કુમારપાળ રાજાના રાજ્યની અ'દર કપ નામે એક નિધન શ્રાવક રહેતા હતા. તે શ્રાવક દિવસમાં પેાતાની આજીવિકાના કાર્યોંમાં આકુળવ્યાકુળ હાવાથી રાત્રીને વિષે પૌષધશાળામાં આવી પ્રતિક્રમણ કરતા અને રાત્રીમાં ત્યાં જ સુઈ રહેતા. સંથારાપેારસી ભણાવ્યા પછી શ્રી હેમચ'દ્રાચાર્ય'ની વિશ્રામણા-ભક્તિ કરતા હતા. એક વખતે તે કપર્દીની સીમા વગરની સેવા અને ભક્તિથી શ્રી હેમચદ્રાચાય તેના ઉપર સંતુષ્ટ થયા અને કહ્યું કેતારા નિર્વાહ કેવી રીતે થાય છે? કપર્દીએ કહ્યું કે પેટલું લઈ ફેરી કરવાથી મારે નિર્વાહ થાય છે તે સાંભળી દયાથી અદ્ર થએલા ગુરૂમહારાજે તે કપર્દી શેડને રા મસ્તું ઇત્યાદિ ભકતામરસ્તેાત્રના અગીયારમા કાવ્યના આસ્રાય–ગુરૂગમ આપ્યા. તે શ્રેષ્ઠી બ્રહ્મચર્યનું પાલન, પૃથ્વી ઉપર શયન અને એક વખત ભેાજન વિગેરે કરવામાં તત્પર થઇ તેને ત્રિકાળ એકસેા આઠ વખત સ્મરણ કરે છે. એવી રીતે સ્મરણ કરતાં છ મહીના થવા પછી રાત્રીને વિષે કામધેનુના રૂપથી ચક્રેશ્વરી દેવીએ પ્રગટ થઇ કહ્યું ઃ-પ્રાતઃકાળે કેારા ઘડાઓ તૈયાર કરી રાખવા, તેની અંદર મારૂં દુધ નાંખવાથી તે ઘડાએ સુવણૅના થઇ જશે. બીજે દિવસે સેાળ મણના પ્રમાણવાળા બત્રીશ ઘડાએ કરાવ્યા પછી રાત્રિને વિષે તે કપદી શ્રેણીએ કામધેનુને દોહી એક ઘડા સ્થાપન કર્યાં. પ્રાતઃકાળે સવે ઘડાઓ સુવણૅ થી ભરાઇ ગયા. ત્રીજે દિવસે તેણે રાજા વગેરેને ભાજન કરવા માટે આમંત્રણ યુ”. પ્રથમ સ્થાપિત ઘડામાં રહેલા દુધના પરમાન્નથી રાજા વિગેરેને ભાજન કશળ્યું. પછી ગુરૂવર્ય શ્રીમદ્ હેમચંદ્રાચાય ને ખેલાવ્યા અને તે ઘડાએ બતાવ્યા. તે જોઇને સવને વિસ્મય થયું. તે પછી તે કપી હેાટી ઋદ્ધિવાળા વ્યવહારી-શેઠ થયે. આવી રીતે ગુરૂમહારાજની ઉપાસના ફળ આપનારી છે ઇત્યાદિ અથવા જેમ નાગાર્જુનને શ્રીમદ્ પાદલિપ્તાચાર્યની સેવાથી આકાશમાં ગમન કરવાને લેપ અને શ્રાવકના ધમ વિગેરેની પ્રાપ્તિ થઈ હતી. હવે ગ્રંથકાર મહારાજ ગુણની સમાપ્તિ કરતાં ઉપદેશદ્વારા ફળ ખતાવે છે. સારા વ્રતમાં રહેવાવાળા જ્ઞાનવંત પુરૂષા જે કારણથી સબુધ્ધિને આપનાર થાય છે, એ હેતુથી તેમની પૂજાવડે વિવેકી પુરૂષ ધને કષ્ટ સિવાય પ્રાપ્ત કરે છે,
Page #202
--------------------------------------------------------------------------
________________
पंचविंशगुणवर्णन.
હવે માર્ગાનુસારીના પાંત્રીશ ગુણ પૈકી ચોવીશમા ગુણની સમાપ્તિ કરી અનુક્રમે પ્રાપ્ત થએલ “પિષ્ય વર્ગનું પિષણ કરવારૂપ ” પચીશમાં ગુણના વિવરણને પ્રારંભ કરે છે.
વ્યવહારથી અવશ્ય ભરણપોષણ કરવા લાયક એવા માતા, પિતા, ભાય અને સંતાન વિગેરે પિષ્ય કહેવાય છે અને તેમને યોગ તથા ક્ષેમ કરવાથી ( નહી પ્રાપ્ત થએલાની પ્રાપ્તિ કરાવવી તેને વેગ કહે છે. અને પ્રાપ્ત થએલાનું રક્ષણ કરવું તેને ક્ષેમ કહે છે) પોષણ કરે તે પષક કહેવાય છે. તેથી ગૃહએ પેશ્વા વર્ગનું પિષણ કરનાર થવું જોઈએ. કહ્યું છે કે-વૃદ્ધાવસ્થાને પહોંચેલા માતાપિતાએ, ઉત્તમ આચારવાળી ભાર્યાનું અને નાના બાળકોનું સેંકડો ઉપાય કરીને પણ પોષણ કરવું જોઈએ, એમ મનુ મુનિએ કહ્યું છે. વળી કહ્યું છે કે
चत्वारि ते तातगृहे वसन्तु, श्रियाभिजुष्ठस्य गृहस्थधर्मे । सखा दरिद्रो भगिनी व्यपत्या, ज्ञातिश्च वृद्धो विधनः कुलीनः ॥ १२॥ .
શબ્દાર્થ – હે તાત! ગૃહસ્થ ધર્મની અંદર લક્ષમીથી સેવાએલા હાર ઘરને વિષે દરિદ્રી મિત્ર, સંતાન વગરની બહેન, વૃદ્ધ થએલે જ્ઞાતિને પુરૂષ અને નિધન થએલે કુલીન પુરૂષ એ ચાર વાસ કરીને રહે !
ભાવાર્થ-જે પિષ્ય વર્ગનું પિષણ કરવામાં ન આવે, તે લોકાચારને રહિતપણાથી ખરેખર ગૃહસ્થોને અપયશ થાય છે અને શોભા તથા મહિમાની હાનિ થાય છે. તથા તે પિષ્ય વર્ગનું બરાબર યુક્તિથી પાષણ ન કર્યું
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૭૦
શ્રાધ્ધગુણવિવરણ હોય, તે શેરીરુપ અન્યાય વિગેરેમાં પ્રવૃત્તિ કરવાથી અનર્થને આપનારા અને પિતાની ઈચ્છા પ્રમાણે વર્તન કરનારા થાય છે. જેમ સાગર શ્રેણીના છોકરાઓની વહુ પિતાની ઈચ્છા પ્રમાણે વર્તનારી થઈ હતી, તેમ થાય. તેનું દૃષ્ટાંત આ પ્રમાણે છે.
ચંપાપુરમાં સાગર નામે એક શેઠ હતો. તેને ચાર પુત્રો અને તેમની ચાર વહુઓ હતી. કાળે કરી સાગર શેઠની ભાર્યા મરણ પામી, પોતે કૃપણ હેવાથી તૃષ્ણાથી ચપલ થયેલી ચિત્તની વૃત્તિવાળો સાગર શેઠ હમેશાં ઘરમાં જ રહેતો હિતે. જે ઘરનું કઈ પણ માણસ તેની દષ્ટિએ મનહર ભજન કરે, સુંદર વસ્ત્ર પહેરે કે નાન, દાન વિગેરે કરે તે તેની સાથે તે અહેનિશ કજીઓ કરતે. વધારે તે શું પણ કોઈ અનાજની કણવૃત્તિ પણું આપવાને સમર્થ ન હતું. આ પ્રમાણે કરવાથી શેઠને સઘળા પરિવાર હેરાન થવા લાગ્યો. પછી શેઠના પુત્રની ચારે વહુએ જ્યારે રાત્રિમાં શેઠ સુઈ જાય ત્યારે પિતાની ઈચ્છા પ્રમાણે ભજન કરવા લાગી, ઈચ્છા પ્રમાણે કીડા કરવા લાગી અને સર્વ ઠેકાણે ભ્રમણ કરવા લાગી. એક વખતે તે ચારે વહુઓને એક ગિની મળી. પછી પ્રસન્ન થએલી તે ચેગિનીએ તે વહુઓને આકાશગામિની વિદ્યા આપી. તે પછી પશુને બાંધવાનાં સ્થાનમાં રહેલા એક મોટા કાણ ઉપર આરૂઢ થઈ આકાશમાં ગમન કર્યું અને સર્વ ઠેકાણે ક્રીડા કરી પાછલી રાત્રે આવી તે કાઇને જ્યાં ત્યાં નાંખી સૂઈ ગઈ. એવી રીતે હમેશાં રાત્રિને વિષે ગમનાગમન કરે છે. એક દિવસે પશુને બાંધવાની અને દેહવાની ફિકર કરનાર અને કાકનું પાં ત્યાં પડવાના કારણને જાણવાની ઈચ્છાવાળા નોકરે રાત્રિમાં ગુપ્ત રીતિથી જોઈ લીધું અને વહુઓનું ચરિત્ર તેને જાણવામાં આવ્યું. પછી તેણે વિચાર કર્યો કે-આવતી કાલે હું તપાસ કરીશ કે આ વસ્તુઓ કયાં જાય છે? તદનંતર બીજા દિવસની સાયંકાળે સર્વ પશુઓને બાંધી દેહી વિગેરે કાર્ય કરી તે કાષ્ઠના પોલાણમાં પ્રવેશ કરીને બેસી રહ્યો. રાત્રિને વિષે પ્રથમની પેઠે તે કાણ આકાશમાં ચાલ્યું અને અનુક્રમે સુવર્ણદ્વીપમાં ગયું. ત્યાં ચારે વહુઓ લાકડાં ઉપરથી ઉતરીને વનમાં ભ્રમણ કરવા લાગી. તે નોકર પણ કાષ્ઠથી બહાર નીકળીને જ્યાં જુવે છે ત્યાં સુવર્ણને જ જુવે છે. તે જોઈ વિમય પા. વહુઓના આવવાના વખતે કેટલુંએક સુવર્ણ ગ્રહણ કરી તે નેકર પ્રથમની રીતિ પ્રમાણે કાષ્ઠના પિલાણમાં પ્રવેશ કરી ગયે. એટલામાં તે વહુઓ આવી અને કાઈ યંત્રશક્તિથી આકાશમાં ઉડયું. વહુઓ
Page #204
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવરણ
૧૭
*
-
ક્ષણમાત્રમાં પિતાના સ્થાનમાં આવી, કાષ્ઠનો ત્યાગ કરી પોતપોતાની શચ્યામાં સુઈ ગઈ. આવી રીતે કરતાં કેટલે એક કાળ વ્યતીત થએ છતે તે નોકર સુવર્ણના બળથી ઘરનું કાર્ય કરતા નથી અને સાગર શેઠની સામું બેલવા લાગ્યો. આથી ધૂર્ત શેઠીયાએ વિચાર કર્યો કે-આ સેવકને કાંઈ પણ પ્રાપ્ત થયું છે એમ મને શંકા છે. પછી તે શેઠીયાએ એક વખતે એકાંતમાં કેમળ વચનથી એવી રીતે કહ્યું કે-જેથી તે નોકરે વહુઓનો તમામ વૃત્તાંત પેટમાં નહી ઝયોથી પ્રગટ કરી દીધે. પછી આજે હું તપાસ કરીશ, તારે કેઈને કહેવું નહીં, એમ શેઠ નેકરને જણાવીને રાત્રિમાં ગુપ્ત રીતે કાષ્ઠના પોલાણમાં રહ્યો. પ્રથમની રીતિ પ્રમાણે કાષ્ઠ સુવર્ણદ્વીપમાં પ્રાપ્ત થયું. પછી શ્રેષ્ઠી પોલાણમાંથી બહાર નીકળ્યો, ત્યાં તેણે સર્વ ભૂમિ સુવર્ણમય દેખી તથા તે લેભાકુળ છીએ તે કાષ્ઠના પોલાણને સુવર્ણથી ભર્યું અને પોતે સંકેચ કરીને પોલાણમાં રહ્યો. શેઠે કેટલુંએક સુવર્ણ પિતાના ખોળામાં ગ્રહણ કર્યું. બે વસ્તુઓ કાષ્ટ ઉપર બેસે છે અને બે વહુએ વહન કરે છે એવી વ્યવર-થાથી નિરંતર વારા ફરતી વહન કરે છે. આજે તે પાછી આવતી વસ્તુઓમાંથી વહન કરવાવાળી વસ્તુઓને ઘણે ભાર લાગ્યો. એવામાં સમુદ્ર ઉપર આવી તેવામાં તે થાકી ગઈ, પછી પરસ્પર કહેવા લાગી કે આ કાષ્ઠને ત્યાગ કરી જે જળ ઉપર તરે છે તેને ગ્રહણ કરીએ. આ વાતને સાંભળી કાષ્ઠના પોલાણમાં રહેલો શેઠ બે કેહે વહુઓ! હું કાકની અંદર છું તેથી આ કાષ્ઠને ત્યાગ કરશે નહીં. શેઠના આ વચન સાંભળી વહુએ ખુશી થઈ બેલી ક–આજ આપણા ઘરમાંથી પાપ નીકળવા ઘો. એમ કહી સાગર શેઠને સાગરની અંદર ફેંકી દીધો. પછી વહુઓ પોતાને ઘેર પાછી આવી અને સુખી થઈ. એવી રીતે પિષ્ય વર્ગનું પિષણ કરવામાં ન આવે, તે ગૃહસ્થને પરિવાર પિતાને થતો નથી અને ધર્મની ગ્યતા પણ થતી નથી, પિષ્ય વર્ગનું પિષણ કરવાથી ગૃહસ્થને પરિવાર સુખી થાય છે. તેમને સુખ થવાથી ધર્મકાર્યો સુસાધ્ય થાય છે. પિષ્ય વર્ગના પિષણને વ્યવહારથી વિચાર કરી હવે નિશ્ચયથી વિચાર કરે છે.
નિશ્ચયથી વિચાર કરીએ તે દેવ, ગુરુ અને પિતાને આત્મા એ ત્રણ જ પિષણ કરવા લાયક છે. કહ્યું છે કે –જગતના નાથ-તીર્થકર, સદ્ગુરુ અને પિતાને આત્મા એ ત્રણ પિષણ કરવાં. બીજાનું પિષણ કરવાથી શું પ્રજના છે? ઉત્કૃષ્ટ નિશ્ચયથી તો પિતાને આત્મા જ પિષણ કરવા લાયક છે, કારણ કે
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૭૨
શ્રાદ્ગુણવિવરણ
તેનુ પાષણ કરવામાં ન આવે તે બીજાનુ પાષણ કરવું તે પાષણ જ નથી. કહ્યું છે કેઃ—
परलेाकविरुद्धानि कुर्वाणं दूरतस्त्यजेत् ।
आत्मानं यो न संघ, सेाऽन्यस्मै स्यात्कथं हितः ॥ १ ॥
ભાવા—પરલેાક સંબંધી વિરુદ્ધ કાર્યોં કરનારના વેગળેથી જ ત્યાગ કરવા અને જે પેાતાના આત્માને ધારણ કરી શકતા નથી તે પુરુષ બીજાના હિતને માટે કેવી રીતે થાય ?
હવે ગ્રંથકાર મહારાજ ગુણુની સમાપ્તિ કરતાં ઉપદેશદ્વારા ફળ ખતાવે છે.
ઉપર જણાવ્યા પ્રમાણે ન્યાયથી વત્તન કરવામાં તત્પર રહેનાર જે પુરુષ પાથ્યજનાનુ` પેષણ કરે તે પ્રશ'સા કરવા લાયક એવી આત્માની સ્થિતિવાળા થઈ સારા ધરૂપ કને ચેષ્ય થાય છે.
Page #206
--------------------------------------------------------------------------
________________
'षड्विंशगुणवर्णन.
હવે માર્ગાનુસારીના પાંત્રીશ ગુણ પૈકી પચીસમા ગુણની સમાપ્તિ કરી ક્રમથી પ્રાપ્ત થયેલ “લાંબા કાળે થનાર અનર્ધાદિકનો વિચાર કરવારૂપ છવીસમા ગુણના વિવરણને પ્રારંભ કરે છે.
લાંબા કાળે થનારા હોવાથી દીર્ઘ એવા અર્થ કે અનર્થને જેનાર અર્થાત પર્યાલેચન કરવાના સ્વભાવવાળો દીર્ઘદશી કહેવાય છે. કહ્યું છે કે –
ચઢવા વીહલી, સંઘ પરિણામસુદ્ધાં .
बहुलाभमप्पकेसं, सलाहणिज्ज बहुजणाणं ॥ १ ॥ શબ્દાર્થ–દીર્ઘદશી પુરુષ પરિણામે સુંદર, ઘણો લાભ અને અલ્પ કલેશ વાળું તથા ઘણા લોકોને પ્રશંસા કરવા લાયક એવા સર્વ કાર્યોને આરંભ કરે છે.
જેમકે ધનશ્રેણી, તેની કથા આ પ્રમાણે છે
વસંતપુર નગરને વિષે પુત્ર, પુત્રની વહુ, ભેજાઈ, બહેન વિગેરે ઘણા કુટુંબની સંપત્તિવાળો અને હેટી બદ્ધિથી વૃદ્ધ ધન નામે એક શેઠ રહેતા હતા. એક વખતે તે નગરના જિતશત્રુ રાજાએ ધન શ્રેણીના ઘરની નજીકમાં એક દેવનું મંદિર કરાવ્યું, તે મંદિરમાં રાજાએ નિયુક્ત કરેલા નાચનાર અને નાચનારી વિગેરેના સમૂહથી યુક્ત એવા ગંધર્વે પ્રાતઃકાળે અને સાયંકાળે ગીત તથા નૃત્ય વિગેરે કરતા હતા. તે સાંભળવાના રસથી પરાધીન હદયવાળ ધન શ્રેષ્ઠીને મહિને લાદિ વગ ઘરના ધંધાને ત્યાગ કરી ઉભા રહી સાંભળે છે. પ્રથમ તો શરમયુક્ત હેવાથી અપેક્ષાપૂર્વક સાંભળતું હતું, પરંતુ અનુક્રમે તે મર્યાદા રહિત થયે.
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૭૪
શ્રાદ્ધગુણવિવરણ તેમનું તેવા પ્રકારનું આચરણ જોઈ, ધન શ્રેણીએ વિચાર કર્યો કે આ સારું થતું નથી. કહ્યું છે કે –
चकला मयलणसीला, सिणेहपरिपूरीयावि तावेइ ।
दीवयसिहव्य महिला लद्धप्पसरा भयं देइ ॥ २॥ શબ્દાર્થ ચપલ, મલિન સ્વભાવવાળી અને નેહથી પરિપૂર્ણ ભરેલી હોય તે પણ સ્વચ્છેદ વર્તન કરનારી સ્ત્રી દીપશિખાની પેઠે તાપ અને ભય આપનારી થાય છે કે ૨
તેથી જ્યાંસુધી ચંદ્રમા જેવા હારા નિર્મળ કુળમાં મલિનતા પ્રાપ્ત ન થાય ત્યાંસુધીમાં મધુર વચનથી સમજાવવારૂપ સામ ઉપાયથી જ મ્હારા કુટુંબને અટકાવું. એમ વિચાર કરી ધનશ્રેષ્ઠીએ પિતાના ઘરના એક ભાગમાં દેવમંદિર કરાવ્યું અને તેમાં ધનદ યક્ષની મૂત્તિ સ્થાપના કરી. જે વખતે તે ગંધર્વો રાજાના મંદિરમાં ગાનાદિકનો અભ્યાસ કરે છે તે જ વખતે તે શ્રેષ્ઠી યક્ષની આગળ મૃદંગ, વાંસળી આદિ વાજિંત્રના શબ્દ કરાવવા લાગ્યા. આથી ગંધર્વ વિગેરેના ગીત-નૃત્યાદિકમાં વ્યાઘાત થવા લાગે. તેથી કેઈ કાંઈ પણ સાંભળી શકતા નથી. એવી રીતે ઉદ્વેગ પામેલા તે ગંધર્વો રાજા પાસે ગયા અને જણાવ્યું કે–હે દેવ! ધનશ્રેણી અમારા કલાભ્યાસમાં અટકાવ કરે છે. આ પ્રમાણે તેમની વિજ્ઞપ્તિ થતાં રાજાએ ધનશ્રેણીને બોલાવી કહ્યું કે-હે શેઠ! શા માટે તેઓને અડચણ થાય તેમ વર્તે છે? ધનશ્રેષ્ઠીએ જણાવ્યું કે-હે દેવ ! શાસ્ત્રમાં આ પ્રમાણે ઉપદેશ કરેલ છે કે-સંસાર અસાર છે, યૌવન ચપળ છે, લક્ષમી નાશવંત છે, પ્રિયને સમાગમ રવM સરખે છે, પાપના પરિણામ દુસહ છે, અમે વૃદ્ધ થયા છીએ અને પરલોકગમન નજીક આવ્યું છે. હવે ધર્મ કરવાને અવસર પ્રાપ્ત થયો છે. તેને માટે કહ્યું છે કે
"जं जं करेइ तं तं न सोहए जुव्वणे अइक्वंते ।
पुरिसस्स महिलियाए इक्कं धम्म पमुत्तूणम् ।।३।।" શદાથ–પુરુષ અને સ્ત્રીના યૌવન અવસ્થાનું ઉલ્લંઘન થયા પછી એક ધર્મ કાર્ય સિવાય (અવસ્થા અનુચિત) જે કાર્યો કરવામાં આવે છે તે શોભતા નથી. | ૩ ||
Page #208
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવરણ
૧૫
આ હેતુથી હે રાજન ! હારી ભુજાથી ઉપાર્જન કરેલ દ્રવ્યથી મેં એક મંદિર બંધાવ્યું છે અને તે મંદિરમાં મારા ઈષ્ટદેવની પૂજા વખતે અનંતફલને આપનારી નદિ પૂજા (સંગીત પૂજા) કરાવું છું. શ્રેષ્ઠીનાં આવાં વચન સાંભળીને રાજાએ કાંઈક હસીને કહ્યું કે શેઠજી, જે તમે આવા પ્રકારના વૈરાગ્યથી રંગાએલા છે તે તે તમારે વનવાસ કરવો યોગ્ય છે. ગૃહસ્થાશ્રમમાં કેવી રીતે ધમ કરી શકાય? તે માટે કહ્યું છે કે
" पुत्तनियलाई जंमि य आसपिसाई विनिच्छयं छलइ । तत्थ य धण! गिहवासे सुमिणेवि न जाउ धम्मगुणो ॥४॥"
શબ્દાર્થ “જ્યાં પુત્રકલત્રાદિને (વાસ છે) ત્યાં આશારૂપ પિશાચિની અવશ્ય લે છે, તે તેવા ગૃહસ્થાવાસમાં હે ધન શ્રેષ્ટિત ! સ્વપ્નમાં પણ કદી ધર્મ થતું નથી. કે ૪ ”
આ સાંભળી ધન શ્રેષ્ઠીએ કહ્યું કે-હે રાજન ! આપનું કહેવું સત્ય છે, પરતુ લેક કહે છે કે
"गृहाश्रमसमो धर्मो न भूतो न भविष्यति । पालयन्ति नराः शूराः क्लीवाः पाषण्डमाश्रिताः॥५॥"
શબ્દાર્થ–“ગૃહસ્થાશ્રમ જેવો ધર્મ થયો નથી અને થવાનો નથી, શૂરા પુરુષો તેને પાળે છે અને કાયર પુરૂષે પાખંડનો આશ્રય લે છે. પા”
પછી રાજાએ કહ્યું કે-હે ઉત્તમ વણિકા ગૃહસ્થાશ્રમ સંબંધી દાનાદિક ધર્મ ગુરૂઓના ઉપદેશથી જાણવામાં આવે છે તેથી તે વાનપ્રસ્થ) આશ્રમની તમે અવગણના ન કરો. ધન પ્રષિએ કહ્યું કે-હે રાજન ! લોકવાય તે આ પ્રમાણે છે.
જે બ્રાહ્મણ કહે તેમ કરવું, જે કરે તે ન કરવું. ઈત્યાદિ પ્રત્યુત્તર આપવામાં તત્પર એવા શ્રેષ્ઠીને રાજાએ કહ્યું કે હે વિશેષજ્ઞ! આવી રીતે વચનના વિસ્તાર કરવાથી શું ફળ છે? આ બાબતમાં જે પરમાર્થ હોય તે નિવેદન કરો. તે પછી હાથ જોડી ધનશ્રેષ્ઠીએ વિજ્ઞપ્તિ કરી કે-હે પ્રજાવત્સલ! અમે તમારી છત્ર છાયામાં વસીએ છીએ, હારું કુળ નિર્મળ છે. કુળને કલંક ન આવે તેવી વૃત્તિથી આટલે વખત નિર્ગમા છે. હારા ઘરમાં સ્ત્રીઓ ઘણી છે
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૭૬
શ્રાદ્ધગુણવિવરણું “જયનારું ફંતિથી વિચારવટુ ૨ જી લેવ! .
सच्छन्द गइ कामो अविवेओ फुरइ पाणीणम् ॥ ६॥" શદાર્થ–“હે રાજન ! ઈદ્રિય ચપલ છે. યૌવન ઘણું વિકારવાળું છે, કામદેવ સ્વતંત્ર ગતિ કરનાર છે, પ્રાણીઓને અવિવેક કુરી રહ્યો છે. આ ૬ છે ”
તેથી હે મહારાજ! આ ગંધર્વોના ગીત, વિનેદ અને હાસ્યાદિક અઘટિત ચેષ્ટાઓ વિગેરેને જોવાથી હારે પરિવાર વછંદ થઈ વિનાશ ન પામે એ હેતુથી દેવમંદિર કરાવવારૂપ અનાગત (સ્વછંદ થતા પહેલાં) ઉપાય ચે છે. કહ્યું છે કે ઘર સળગે ત્યારે કૂવે ખેદ, સંગ્રામ જાગે ત્યારે ઘડાને શિક્ષણ આપવું અને નદીમાં પૂર આવે ત્યારે પાળ બાંધવી જેમ સહેલાઈથી થતું નથી, તેમ પરિવારને નાશ થયા પછી સુધારે રહેલાઈથી થઈ શકતો નથી. તે પછી રાજાએ સભા સમક્ષ ધન શ્રેષ્ઠીને કહ્યું કે-હે શ્રેષ્ઠી મુખ્ય ! તમારી બુદ્ધિની નિપુશુતા છે'ઠ છે. સદુપાયને પ્રકાશ પ્રશંસનીય છે, અને દીર્ઘદશીપણું ભવિષ્યમાં ઉન્નતિ કરનારૂં છે, ઈત્યાદિ પ્રશંસાપૂર્વક રાજાએ શ્રેણીને મંત્રીપદ ઉપર સ્થાપન કર્યો. અનુક્રમે એ જ ગુણવડ ન ધર્મ પામી સુખી થયો. હવે ગ્રંથકાર પ્રસ્તુત ગુણની સમાપ્તિ કરતાં ઉપદેશદ્વારા ફળ બતાવે છે
सर्वकार्येषु यो दीर्घदर्शी स्याद्धनवन्नरः ।
स योग्यो भाग्यतः शुद्धधर्मकर्मणि जायते ॥७॥ શબ્દાર્થ – પુરૂષ ધન શ્રેણીની પેઠે સર્વ કાર્યોમાં દીર્ઘદશ હોય તે પુરુષ ભાગ્યથી નિર્દોષ ધર્મકાર્યમાં યોગ્ય થાય છે, જે ૭
| રાતિ પર્વશતિત કુળ છે
Page #210
--------------------------------------------------------------------------
________________
પૂરું' કરી ક્રમથી પ્રાપ્ત થએલ “ વિશેષ જાણુવારૂપ પ્રારંભ કરે છે.
my
सप्तविंशगुणविवरण.
વે માર્ગાનુસારીના પાંત્રીશ ગુણુ પૈકી છત્રીસમા ગુજીનુ વિવરણુ
*” સતાવીશમા ગુણને
વિશેષજ્ઞ
એટલે વસ્તુ તથા અવસ્તુના, કાય અને અકાયના, પેાતાના અથવા પરના વિકેષને અર્થાત્ અંતરને જે જાણે છે, એટલે નિશ્ચય કરી શકે છે તે વિશેષજ્ઞ કહેવાય છે. જે પુરુષ વિશેષજ્ઞનથી તે પુરુષ ખરેખર પશુથી વધી જતા નથી, અથવા તે ખીજી રીતે પેાતાના આત્માને જ ગુણ દ્વેષથી ઉપર ચઢવારૂપ વિશેષને જે જાણે તેને વિશેષજ્ઞ કહેવાય છે. તેને માટે કહ્યુ' છે કે—
46
प्रत्यहं प्रत्यवेक्षेत नरश्चरितमात्मनः ।
જિન્તુ મે વસુમિત્તલય જિન્તુ સજ્જુબૈરિતિ ! ? | ' શબ્દાર્થઃ—પુરૂષ પેાતાનું કત્તવ્ય હમેશાં જોયા કરે કે શું મ્હારું ચરિત્ર પશુના જેવું છે કે સત્પુરૂષાના જેવું છે ? ।। ૧ ।। વળી કહ્યું છે કે—
૨૩
" जो नवि दिणे दिणे संकलेइ के अज्ज अज्जिआ मि गुणा । अगुणे य न हु खलिओ कह से अ करिज्ज अप्पहियं ॥ २ ॥ " શબ્દાઃ— આજે કેટલા ગુણા ઉપાર્જન કર્યો એવી સંકલના જે પુરૂષ હંમેશાં કરતા નથી અને અવગુણા મેળવવામાં ઉદ્યુક્ત ડાય છે તે પુરુષ પેાતાનું આત્મહિત કેવી રીતે કરી શકે ? ॥ ૨ ॥” વળી કહ્યુ` છે કે—
“ સ્થૂળ કુળવાસે હવે ગÜાચમાયેળ ।
વાળ વિસેસનૢ ઉત્તમ ધર્માદા સેળ | ૨ || ”
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૭૮
શ્રાદ્ધગુણવિવરણ | શબ્દાથ–“પક્ષપાત સિવાય વસ્તુના ગુણ દોષોને જે ઓળખે છે, તે પ્રાયે કરી વિશેષજ્ઞ કહેવાય છે અને તેથી તે ઉત્તમ ધમને યોગ્ય થાય છે. આવા તે વિષે ખાઈને પાણીને સુગધીવાળું કરનાર સુબુદ્ધિ મંત્રીનું દષ્ટાંત આ પ્રમાણે
ચંપાનગરીમાં જિનશત્રુ નામે રાજા છે. તેને સારી રીતે જિનમતને જાણ સુબુદ્ધિ નામે મંત્રી છે. એક વખત રાજાએ રસયુક્ત સુંદર રસોઈ કરાવી ઘણું સામંતે અને મંત્રીની સાથે રાજાએ ભેજન કર્યું. આ રસમાં આસક્ત થયેલ રાજા અને સામંત વિગેરેએ પણ અહે! રસ, અહો! ગંધ ઈત્યાદિ બેલી રસોઈની પ્રશંસા કરવા લાગ્યા, પરંતુ સુબુદ્ધિ મંત્રી તો મૌન રહ્યો; તેથી રાજાએ પૂછ્યું કે-હે મંત્રિન! તમે કેમ પ્રશંસા કરતા નથી? મંત્રીએ જવાબ આપે કે-હે રાજન ! પદાર્થોના સ્વરૂપનું મને જ્ઞાન હોવાથી મનેઝ અને અમનોજ્ઞ પદાર્થોમાં મને વિસ્મય થતું નથી, કેમકે સુગંધીવાળા પુદ્ગલે દુર્ગંધયુક્ત અને રસયુક્ત પગલે પણ રસ વિનાનાં થઈ જાય છે તેથી નિંદા કે પ્રશંસા કરવી યુક્ત નથી તે પણ રાજાએ આ વાતની શ્રદ્ધા કરી નહીં. કોઇ દિવસે રાજવાટિકામાં જતા માર્ગમાં ઘણા નિજીવ કલેવરેથી દુધવાળું, ખરાબ વર્ણવાળું, મલિન અને સૂર્યના તાપથી ઉકળેલું ખાઈનું પાણી જોઈ રાજા વસ્ત્રથી નાશિકા ઢાંકી બે કેઅહો ! આ જળ કેવું દુર્ગધયુક્ત અને બિભત્સ છે? સુબુદ્ધિએ કહ્યું કે-હે રાજન્ ! તમે આ જળની નિંદા ન કરો, કારણ કે ખરાબ પદાર્થો શ્રેષ્ઠ પદાર્થપણે અને શ્રેષ્ઠ પદાર્થો ખરાબ પદાર્થપણે પરિણમે છે, તેથી મહાન પુરુષોને જુગુપ્સા કરવી યોગ્ય નથી પરંતુ રાજાએ એ વાત માન્ય કરી નહી. પછી મંત્રીએ રાજાને પ્રતિબંધ કરવા માટે ગુપ્ત રીતે પિતાના પ્રમાણીક પુરુષો પાસે વસ્ત્રથી ગળેલું તે ખાઈનું પાણી મંગાવ્યું અને પોતાના ઘરમાં લાવી, કેરા ઘડાઓની અંદર નાખ્યું અને તેને કતકફળના ચૂર્ણ વિગેરેથી નિર્મળ બનાવ્યું. વળી તેને બીજીવાર ગળીને નવા ઘડાની અંદર નાખ્યું. એવી રીતે એકવીસ દિવસે તે જળ નિર્મળ, સ્વાદિષ્ટ, શીતળ અને જળ રત્ન જેવું થઈ ગયું. પછી તે જળને સુગંધી દ્રવ્યોથી વાસિત કરી રાજાના રસેઈયાઓને આપ્યું. ભેજન વખતે તેઓએ રાજા પાસે મૂકયું. તે જળનો લોકોત્તર રસ અને સ્વાદિષ્ટતા વિગેરે ગુણેને પ્રાપ્ત કરી ખુશી થયેલે રાજા રઇયાઓને કહે છે કે-આ જળ કયાંથી પ્રાપ્ત થયું? તેઓએ જવાબ આપ્યો કેઅમને મંત્રીએ આપ્યું છે. રાજાએ મંત્રીને પૂછયું. મંત્રીએ કહ્યું કે-હે રાજન ! તમે મને અભયદાન આપો, તે હું આ પાણીની ઉત્પત્તિ જણાવું. રાજા તરફથી અભયદાન મળતાં મંત્રીએ તેને યથાર્થ વૃત્તાંત કહી સંભળાવ્ય પણ રાજા શ્રદ્ધા
Page #212
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ગુણુવિવરણ
૧૭૯
કરતા નથી. તેથી મંત્રીએ પૂર્વોકત વિધિએ ખાઈનુ' જળ મ'ગાવી તેવી જ રીતે તે જળને જળ રત્ન જેવું કરી બત!ન્યુ'. તે જોઇ વિસ્મય થયેલા રાજાએ મંત્રીને પૂછ્યું”“તમે આ કેવી રીતે જાણ્યું? મંત્રીએ જવાબ આપ્યા કે પુદ્દગલે ના પરિ ણામ” થયા કરે છે ત્યાદિ ગુરૂના વચનથી. તે પછી રાજા પણ સંપૂર્ણ પદાર્થીના અંતરની અભિલાષા કરતા ગુરુની સેવામાં તત્પર એવા શ્રાવક થયા, અનુક્રમે તે બન્ને દીક્ષા ગ્રહણ કરી મેક્ષે ગયા. કહ્યું છે કે સુબુદ્ધિના વચનથી પાણીના દ્રષ્ટાંત વડે જિતશત્રુ રાજા પ્રતિખાધ પામ્યા અને અગીયાર અ'ગને ધારણ કરનારા તે બન્ને શ્રમણસિંહા સિદ્ધ થયા.
અથવા આત્માના ગમન અને આગમનદિકને જાણુવારૂપ લક્ષણને વિશેષ કહે છે. કહ્યું છે કે—
straपत्ति केन कर्मणा, कुतः प्रयातव्यमिता भवादिति । विचारणा यस्य न जायते हृदि, कथं स धर्मप्रवणो भविष्यति ॥ ४ ॥
શબ્દાર્થઃ——કયા કર્માંના ઉદ્દયથી આ ઠેકાણે મારી ઉત્પત્તિ થઈ છે અને આ ભવથી મારે કયાં જવાનુ છે ? એવી સમાલેાચના જે પુરુષના અંતઃકરણમાં થતી નથી તે ધમ માં તત્પર કેવી રીતે થઈ શકે ? ।। ૪ ।
અથવા તેા સમયને ઉચિત જે અંગીકાર કરવારૂપ હાય તેને વિશેષ કહે છે, જેમ કે જે કાળે જે પદાથ ત્યાગ કરવાને અથવા ગ્રહણુ કરવાને લાયક હોય, તે પદાર્થ નુ નિપુણ વૃત્તિથી વિચાર કરી ગ્રહણ કરવુ જોઇ એ. આ કત્તવ્ય નિપુણત્તું' લક્ષણ હેવાથી અને સર્વ પ્રકારની લક્ષ્મી પ્રાપ્ત કરવામાં રંતુ હેવાથી જ લાકમાં કહેવાય છે હૈ—
61 यः काकणीमप्यपथप्रपन्नामन्वेषते निष्कसहस्रतुल्याम् ।
कालेन काटिपि मुक्तहस्तस्तस्यानुबन्धं न जहाति लक्ष्मीः ॥५॥ " શબ્દાર્થ:- ખરાબ માર્ગમાં પ્રાપ્ત થએલી એક કાડીને પણ જે પુરુષ હજાર સેાનામ્હાર ગણી ગવેષણા કરે છે, પરંતુ અવસર આવ્યે ડૅાટિદ્રવ્ય ખરચવામાં પણ હાથ ખુલ્લા મૂકે છે, તેવા પુરુષના સંબંધનો લક્ષ્મી ત્યાગ કરતી નથી. ।।પા
આ ઠેકાણે વહુની જડરા સંબંધી પીડાને દૂર કરનાર મેાતી અને પ્રવાળાંના ચૂર્ણ ના રેટલે કરનાર શ્રેષ્ઠીનુ દૃષ્ટાંત છે તે બીજા ગ્રથથી જાણી લેવું. અથવા સ ઠેકાણે આ લેાક અને પરલેાક સંબંધી ચિંતને અનુસરનાર
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૮૦
શ્રાદ્ગુણવિવરણ
એવા વ્યાપાર તથા ધર્મ વિગેરેના વિધાનમાં વિદ્યમાન ફળના ઉદ્દેશના જે નિર્દોષ એવા ઉત્તરાત્તર નિશ્ચય તેને વિશેષ કહે છે અને તેને જે જાણે તે વિશેષજ્ઞ કહેવાય છે. એવા પ્રકારના ગુણયુક્ત પુરુષની દરેક ક્રિયાએ ફળશૂન્ય થતી નથી. જેમ સાગરદત્ત નામના શ્રેષ્ઠીની વિશેષજ્ઞપણાને લીધે સર્વ ક્રિયાએ ફળવતી થઇ, તે દૃષ્ટાંત નીચે મુજમ છે.
તામ્રલિસી નામની નગરીમાં સાગરદત્ત નામના તમામ વિષયમાં ઊંડા ઉતરી વિશેષ નિશ્ચય કરનારા એક વણિક વસતા હતા. તે જાતિસ્મરણ જ્ઞાનને લીધે સ્ત્રીમાં વિરક્ત હાવાથી પરણવા ઈચ્છતા ન હતા. અને તે પૂર્વજન્મમાં બ્રાહ્મણ હતા. પુરૂષાંતરમાં આસક્ત થએલી તેની સ્ત્રીના ઝેર દેવાથી સૂચ્છિત થએલાને આ મરી ગયા છે, એમ ધારી તે કુલટાએ બહાર ફે'કી દીધા, પરંતુ કોઇ ગેાવાલણીએ રહેમ લાવી તેને જીવાડયા. ત્યારબાદ તે બ્રાહ્મણ વૈરાગ્યથી પ્રેરાઇ તાપસ થઈ મરણુ પામ્યા અને તે અહીં સાગરદત્તપણે ઉત્પન્ન થયા. તે ગાવાલણી પણ લૌકિક ધમ એટલે દુનિયામાં પ્રસિદ્ધ સ્થલ ધમાઁના નિયમેામાં અનુરાગ ધરાવતી કાળક્રમે મરણ પામી, તામ્રલિપ્તી નગરીમાં વ્યાપારીની પુત્રીરૂપે ઉત્પન્ન થઈ. એક વખત માગ માં તેણીને જોઈ સાગરદત્તની સૃષ્ટિને કાંઇક આનંદ થયેા. તેના માતાપિતાએ તેના આ અભિપ્રાયને સમજી લઇ સાગરદત્તને તેણીની સાથે પરણાવ્યા પરંતુ સાગરદત્તના અંતઃકરણમાં હ ને સ્થાન મળ્યું નહીં, તે વ્યવહારીની પુત્રીએ બુદ્ધિના ખળથી કલ્પી લીધું કે આ મારા સ્વામી ખરેખર જાતિસ્મરણ જ્ઞાન ધરાવે છે અને તે પૂર્વજન્મમાં કેાઇ સ્રીથી કદથના પામેલે છે, એવા અધ નિશ્ચય થયા ખાદ તે વિચ ક્ષણાએ એક વખત આ ગાથા લખી મેાકલાવી—
दहियंपि किमिह परिहरिजं ।
दढस्स पायसेणं जुत्तं तुच्छोदयसंभविणो नहु दुद्वे पूयरा हुंति || ६ ||
શબ્દાર્થ :—દૂધથી દાઝેલા મનુષ્યને દહીંનેા ત્યાગ કરવા શુ ચેાગ્ય છે ? ઘેડા જલમાં થનારા પેરાએ શુ' દૂધમાં હાઇ શકે ? ।।૬।। તાત્પ કે એક સ્ત્રી કુલટા અનુભવવામાં આવી, તેથી શું સઘળી તેવી જ છે એમ સ'ભવ થાય ? નહીંજ. ઉપરની ગાથાને ભાવાથ ધારણ કરી સાગરદત્તે પણ એક શ્લાક ઉત્તરરૂપે લખી મેાકલ્યા
कुपात्रे रमते नारी गिरौ वर्षति वारिदः ।
नीचमाश्रयते लक्ष्मीः प्राज्ञः प्रायेण निर्द्धनः ॥ ७ ॥
Page #214
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવરણ શબ્દાર્થ –સ્ત્રી નીચેની સાથે રમણ કરે છે, વર્ષાદિ (જરૂરીઆત સિવાયના) પર્વત ઉપર વર્ષે છે. અને ઘણે ભાગે પંડિત પુરુષ નિધન હોય છે. શા તેણીએ ફરીથી એક ગાથા લખી મોકલાવી કે–
पाययदोसो कत्थ व न होइ न हु एत्तिएण तच्चाओ। _अणुरतंपि हु संज्झं कि दिवसयरो न भासेइ ॥ ८॥ શબ્દાર્થ-વાભાવિક દેષ ક્યાં નથી હે? માટે એટલા માત્રથી પરિ ત્યાગ કરે ઘટતું નથી. અનુરાગવાળી સંધ્યાને પણ શું સૂર્ય પ્રકાશિત નથી કરતા ?
આ પ્રમાણે તર્ક વિતર્ક કરતાં સાગરદત્તના ચિત્તમાં આનંદ થયો. આ અરસામાં સાગરદત્તને શ્વસુરવર્ગ પાટલીપુત્રનગરમાં ગયે. સાગરદત્ત પણ વહાણદ્વારા વ્યાપાર કરવા લાગ્યો. વ્યાપાર કરતાં સાત વખત વહાણે ભાંગ્યાં અને સઘળું ધન ચાલ્યું ગયું. એક વખત કૂવામાંથી પાણી કાઢનાર પુરુષને સાત વખત નિષ્ફળતા મળવા છતાં આઠમી વખતે પાણી નીકળેલું જેઈ શુકનગ્રંથી બાંધી સિંહલદ્વીપ પ્રત્યે પ્રયાણ કર્યું. માર્ગમાં પ્રબળ વાયરાએ તેનું વહાણ સિંહલદ્વીપને બદલે રત્નાદ્વીપમાં પ્રાપ્ત કર્યું. આ વખતે તેણે સાર વિનાના કરીયાણાને ત્યાગ કરી વહાણને રત્નથી ભરી લીધું અને ત્યાંથી પાછો ફર્યો, પરંતુ રસ્તામાં ખલાસીઓએ રત્નોના લેભથી તેને સમુદ્રમાં ફેંકી દીધો. પ્રથમ ભાંગેલા વહાણનું પાટિયું મળવાથી સમુદ્રને ઉતરી અનુક્રમે પાટલીપુત્રમાં પહોંચી શ્વસુરવગરને મળે અને વહાણ રત્નદ્વીપમાં પ્રાપ્ત થયું ત્યાંથી માંડી સર્વ વૃત્તાંત કહી સંભળા. રાજાની આગળ પણ સાગરદત્તે આ હકીકત પ્રથમથી જ જણાવી દીધી. ભાગ્યને તે ખલાસીઓ પણ પાટલીપુત્રમાં આવી પહોંચ્યા. રાજાની આગળ રત્નના ભેદ, સંખ્યા અને સ્વામી વિગેરેને પ્રશ્ન થતાં તેમનું સઘળું પિગળ ખુલ્લું થયું. રાજાએ તે રને સાગરદત્તને અપાવ્યાં. પછી સાગરદર કેટલાએક કાળે તામ્રલિપ્તીમાં પ્રાપ્ત થયું. ત્યાં તેણે વિચાર કર્યો કે-ઉપાર્જન કરેલું દ્રવ્ય કોઈ સારા સ્થાનમાં ન ખરચાય, તો તે કલેશ અને દુર્ગતિ વિગેરે ફળને જ આપનાર થાય છે. તેને માટે કહ્યું છે કે –
लक्ष्मीः सर्पति नीचमर्णवपयः सङ्गादिवाम्भोजिनी, संसर्गादिव कण्टकाकुलपदा न क्वापि धत्ते पदम् ।
चैतन्यं विषसंनिधेरिव नृणामुज्जासयत्यञ्जसा धर्मस्थाननियोजनेन गुणिभियं तदस्याः फलम् ॥ ९॥
Page #215
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવરણ શબ્દાર્થ –સમુદ્રજળના સંગથીજ જાણે લક્ષમીને નીચ પાસે જવાની ટેવ પડી ન હોય? કમલિનીના સંસર્ગથી પગમાં લાગેલા કાંટાથી ઉત્પન્ન થતી વ્યથાને લઈને જ જાણે સર્વત્ર અસ્થિર ન હોય? હલાહલ વિષની પાસે રહેવાથી જ જાણે મનુષ્યોની સમજશકિતને લક્ષ્મી નાશ પમાડતી ન હોય તેટલા માટે વિવેકી પુરુષેએ ધમરથાનમાં ઉપયોગ કરી લક્ષમીને સફળ કરવી જોઈએ છેલ્લા - ત્યાર બાદ મહેટા દાનની શરૂઆત કરી કયા દેવને સ્થાપન કરવા ઈત્યાદિ વિષયમાં જુદા જુદા મતવાળાઓને પૂછ્યું પણ કઈ થળે એક મત થયે નહી. તેટલામાં કાઈ પ્રમાણિક માણસે જણાવ્યું કે- હે ભદ્ર! દેવતાઓ ભાવથી વશ કરે શકાય છે, માટે તેના ચિંતન કરવારૂપ સમાધિમાં તત્પર થા. એટલે રત્નાધિષ્ઠાત્રી દેવતા પિતે જ નિશ્ચય કહેશે. આ વાત સાંભળી સાગરદત્ત ત્રણ ઉપવાસ કરી ધ્યાનારૂઢ થયો. તેના દ્રઢ નિશ્ચયથી ખેંચાયેલી શાસનદેવીએ જિનપ્રતિમા સ્થાપના કરવા માટે કહ્યું. હર્ષપૂર્વક સાગરતે તેની માંગણી કરી. દેવીએ ભગવાન પાર્શ્વ નાચવામીની સુવર્ણમય પ્રતિમા અર્પણ કરી. કાળક્રમે મુનિને વેગ મળતાં તેણે પ્રશ્ન કર્યો કે આ પ્રતિમા કેની છે? મુનિ તરફથી જવાબ મળે કે વીતરાગની પ્રતિમા છે. સાગરણે ફરી પૂછયું કે-તે કયાં છે? મુનિઓએ જણાવ્યું કે તે પંડવર્ધન દેશમાં છે. આ વાત સાંભળી સાગરદત્ત ત્યાં ગયો. તે વખતે કેવળજ્ઞાનપ્રકાશથી સાક્ષાત સૂર્યરૂ૫ શ્રી પાર્શ્વનાથસ્વામીને સમવસરણમાં બેઠેલા જોઈ તેણે દ્રવ્ય અને ભાવથી પ્રણામ કર્યા. પછી તેણે દેવના સ્વરૂપની પૃચ્છા કરી, તે અવસરે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર નિક્ષેપદ્વારા ભગવાન જે જે પ્રકારે દેવનું સ્વરૂપ કહી બતાવે છે, તે તે પ્રકારે વિશેષપણે નિશ્ચયમાં પરાયણ થઈ તેણે વીતરાગને દેવપણે જાણ્યા, અને તવવૃત્તિથી વીતરાગમાં રૂચિ પ્રગટ થઈ, કહ્યું છે કે
लोगुत्तरा खु एए, भावा लोगुत्तराण सत्ताण ।
पडिभासते सम्म इब्माण व जच्चरयणगुणे ॥१०॥ શબ્દાથ-જેમ જાતિવાળા રોના ગુણેની પરીક્ષા ઝવેરી સિવાય બીજાને હેતી નથી, તેમ જે જે આસાધારણ ગુણ કેત્તર પદાર્થો હોય છે તેનું લોકેત્તર પ્રાણીઓને સમ્યક્ પ્રકારે ભાન થાય છે.
ત્યારબાદ તેણે રોથી મંદિર કરાવ્યું અને તેમાં પાશ્વનાથસ્વામીની પ્રતિમા સ્થાપના કરી. હંમેશા ત્રણ વખત પૂજા કરતાં તેને કર્મરાશી નાશ
Page #216
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવરણ 'પાપે. એ પ્રમાણે દરેક વસ્તુની ખાત્રી કરવારૂપ માત્ર એક વિશેષજ્ઞ ગુણથી છેવટે ચારિત્ર ગ્રહણ કરી વિશેષ ક્રિયામાં તત્પર થઈ અનુક્રમે કેવળજ્ઞાન પામી મે ગયો. હવે ગ્રંથકાર ગુણની સમાપ્તિ કરતા ઉપદેશદ્વારા ફળ બતાવે છે –
एवंविधान विशेषान यो विज्ञायात्र प्रवर्त्तते ।
स धर्म योग्यतामात्मन्यारोफ्यति सत्तमः ॥११॥ શબ્દાથ-ઉપર જણાવેલા વિશેષને જાણી જે પુરુષ તેમાં અહીં પ્રવૃત્તિ કરે છે, તે સજનશિરોમણે પોતાના આત્મામાં ધર્મની ગ્યતાને આરે પણ કરે છે. ૧૧
Page #217
--------------------------------------------------------------------------
________________
"
"All L.'
R
છે અથ વિંશતિવર્ગના II " હવે સત્તાવીશમા ગુણનું વર્ણન સમાપ્ત કરી ક્રમથી પ્રાપ્ત ચએલ “કૃતજ્ઞ” ગુણના વિવરણનો પ્રારંભ કરે છે.
-તેમજ કરેલું એટલે બીજાએ કરેલા ઉપકારને જે જાણે પરંતુ બળવે નહી તે કૃતજ્ઞ કહેવાય છે. એ પ્રમાણે વર્તન કરનારને ખરેખર કલ્યાણને લાભ થાય છે, કેમકે કૃતજ્ઞ પુરુષ ઉપકાર કરનારનું બહુમાન કરે છે. તેને માટે
नभइ न सहस्सेसु वि उवयारकरोवि इह नरो ताव । जो मनइ उपयरियं सो लक्खे सुंपि दुल्लक्खो ॥ १॥ उत्तमअहमवियारे वीमसह किं मुहा बुहा तुम्भे ।
अहमो न कयग्घाओ कयन्नुणो उत्तमो नन्नो ॥२॥ શબ્દાર્થ –આ લેકમાં પ્રથમ તે હજાર મનુષ્ય વિષે પણ ઉપકાર કરનાર મળી આવે દુર્ઘટ છે, પરંતુ પોતાના ઉપર થયેલા ઉપકારને માનનાર તે લાખેમાં પણ મળ મુશ્કેલ છે. લાલા હે પંડિતે! તમે ઉત્તમ અને અધમના વિચાર કરવા શા માટે તર્કવિતર્ક કરે છે? કારણ કે કૃતજ્ઞ કરતાં બીજો કોઈ અધમ નથી અને કૃતજ્ઞથી બીજે કાઈ ઉત્તમ નથી. ૨
જે કરેલા ઉપકારને ઓળવે છે, તે ખરેખર કુતરાની બરોબરી કરી શકો નથી, તે બદલ કહ્યું છે કે –
अशनमात्रकृतज्ञतया गुरोर्न पिशुनोऽपि शुनो लभते तुलाम् । अपि बहूपकृते सखिता खले न खलु खेलति स्वे लतिका यथा ॥ ३ ॥
શબ્દાથ-ઉપકારીના ઉપકારને ભૂલી જનાર મનુષ્ય ફક્ત ભેજનના ઉપકારને નહીં ભૂલનાર કુતરાની પણ બરાબરી કરી શકતા નથી. વળી જેમ આકા
Page #218
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ગુણવિવરણ
૧૮૫
શમાં વેલડી ફેલાતી નથી, તેમ ઘણા ઉપકાર કર્યાં છતાં પણ ખલે પુરુષમાં મિત્રતા ટકી શકતી નથી. ।। ૩ ।।
અહીં તાત્પય એવા છે કે કૃષ્નને ઘણી પ્રકારની આપત્તિમાંથી બચાવ્યે હાય, પૈસાની મદદ કરી હાય, આ લેાક અને પરલેાકના હિત માટે હિતશિક્ષા આપી હાય, એ સિવાય ઘણા ઉપકાર કર્યો ડાય, છતાં ઉપકાર કરનારને બદલે વાળવા તેા દૂર રહ્યો પણ તેનાં છિદ્રો જોઇ તેના ઉપર આપત્તિ લાવવામાં પણ ચૂકતા નથી. કૂતરે તે એક વખત જેવું અન્ન ખાય છે તેના ઘરની ચાકી ભરે છે, કાઈ અજાણ્યા માણસને ઘરમાં દાખલ થવા દેતા નથી, ચારાથી પશુ મચાવ કરે છે; તેથી જ ગ્રંથકારે કૃતઘ્નને કૂતરાની ખરાખરી કરવાને લાયક પણ ગણ્યા નથી અને તે વાસ્તવિક છે.
આ લેાકમાં ઉપકારને એળવનાર, ઉપકારને ાણનાર, ઉપકારનેા બદલે વાળનાર અને કારણુ શિવાય ઉપકાર કરનાર એમ ચાર પ્રકારના પુરુષો હૈાય છે. તે માટે કહ્યું છે કે
अकृतज्ञा असंख्याताः संख्याताः कृतवेदिनः । कृतोपकारिणः स्तोकाः द्वित्राः स्वेनोपकारिणः ॥ ४ ॥ नहि मे पर्वता भारा न मे भाराश्व सागराः । कृतघ्नाश्च महाभारा भारा विश्वासघातकाः ॥ ५॥ इहोखरक्षेत्र शरीरशैलतुलां कृतघ्नाः कलयन्ति शश्वत् । सुक्षेत्रनेत्राद्भुत शुक्तिधेनुसमाः कृतज्ञाः प्रथिताः पृथिव्याम् ॥ ६ ॥ શયદાથ:-કૃતના ગણત્રી વિનાના, કૃતજ્ઞા ગણત્રીમાં આવી શકે તેટવા, ઉપકારના બદલા વાળનારા થાડા અને પેાતાની મેળે ઉપકાર કરનારા એ ત્રણ હાય છે. ૫ ૪૫ પથિવી કહે છે કે-મને પ તા કે સમુદ્રોના ખાજો નથી, પરંતુ કૃતઘ્ના અને વિશ્વાસઘાતકો માટા એજારૂપ છે. ૫ ૫૫ આ દુનિયામાં કૃતઘ્ના હંમેશા ઉખરક્ષેત્ર, શરીર અને પર્વતની ખરેામરીમાં મુકાય છે અને કૃતજ્ઞા શ્રેષ્ઠ ક્ષેત્ર, ચક્ષુ, આશ્ચય ધારી છીપ અને પ્રસૂત ગાય જેવા દુનિયામાં પ્રસિધ્ધ છે. ॥ ૬ ॥
આ શ્લોકના તાત્પ એવા છે કે-જેમ પાણી, પવન, તાપ વિગેરે અનુકૂળ સામગ્રીના જોગ મળ્યા છતાં ઉખરભૂમિમાં વાવેલુ` ઉત્તમ બીજ નિષ્ફળ જાય છે અને ખેતી કરારૂપ કષ્ટ શિવાય કાંઈ પ્રાપ્ત થતું નથી તેમ કૃતઘ્ન પુરૂષને સપૂણ
२४
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૮૬
શ્રાદ્ધગુણવિવરણ સામગ્રી મળ્યાં છતાં બુદ્ધિથી તેનામાં આરોપણ કરેલા તત્ત્વાદિ વિચારો નિષ્ફળ થાય છે. વળી જેમ શરીરનું નિરંતર નાના પ્રકારની વસ્તુઓથી ગમે તેટલું પેષણ કરવામાં આવ્યું હોય તે પણ આખરે પિષણ કરનારને દગો દીધા વગર રહેતું નથી, તેમ કૃતન પુરુષનું પરમાર્થ વૃત્તિથી આજીવિકા વિગેરે પૂરી પાડી ગમે તેટલું પોષણ કરવામાં આવ્યું હોય, તો પણ તેના ઉપર ઉપકાર કરનારને ઉપકારને બદલે આપો તે દૂર રહ્યો પરંતુ અવસર આવે તે દુષ્ટ માણસ દગો દીધા વિના રહેતું નથી. વળી જેમ પર્વત, પત્થર, કાંટા, વિકટ ઝાડી, વિષમ માર્ગ અને વ્યાધ્રાદિ ક્રૂર પ્રાણુઓનું સ્થાન હોવાને લીધે હમેશાં ભય આપનાર હોય છે, તેમ કૃતગ્ન પુરુષ ઉપકાર કરનારને તમોએ અમુક કાર્ય રાજવિરુદ્ધ કર્યું છે તેને હું બહાર લાવીશ વિગેરે ખોટી ધમકી આપી હમેશાં ભય આપવામાં બાકી રાખો નથી. આથી વિપરીત સ્વભાવવાળે કૃતજ્ઞ પુરુષ તે કઈ વખત પણ ઉપકાર કરનારના ઉપકારને ભૂલતા નથી અને ગમે તેવી આપત્તિ આવી પડે તે પણ સારા ક્ષેત્ર વિગેરેની પેઠે ઉત્તરોત્તર ઉત્તમ ફળને જ આપનારે થાય છે.
જેની ઉપકાર કરવામાં હમેશાં બુદ્ધિ છે તે અને બીજે પિતાના ઉપર કરેલા ઉપકારને કદી ભૂલતે નથી એવા આ બંને પુરુષોને પૃથિવી ધારણ કરે છે, અથવા તે આ બે પુરુષોએ પૃથ્વીને ધારણ કરી છે. કૃતજ્ઞ પુરુષે થોડા ઉપકારને પણ ઘણે કરી માને છે, જેમકે જંગલમાં ક્ષીરામલકને આપનાર ભીલને રાજાએ મહાન ઉપકાર માન્યો હતે. દુષ્ટાંતે નીચે મુજબ છે.
વસંતપુરનગરમાં જિતારી નામને રાજા હતા. એક વખત સભામાં બેઠેલા રાજાને દ્વારપાલે વિજ્ઞપ્તિ કરી કે-હે રાજન ! દૂર દેશથી આવેલ સુવર્ણ ની છડી જેના હાથમાં છે એ એક ઘોડાને વેપારી દરવાજા ઉપર ઊભે છે. આ પ્રમાણે કહે છતે રાજાએ તેને સભામાં બોલાવ્યો. તે સોદાગર રાજાને પ્રણામ કરી રાજાની આજ્ઞા મળતાં આસન ઉપર બેઠે એટલે રાજાએ પૂછયું કે હે ભદ્ર! કયા કયા દેશના કયા કયા નામવાળા કેટલી સંખ્યાવાળા કયા કયા ઘેડા લાળે છે તે કહી બતાવ. ઘોડાના વેપારીએ જણાવ્યું કે કેબેજ, સિંધુ, પારસ અને વાલીક વિગેરે દેશના અને કક, શ્રીવત્સ, ખુંગાહ, સરાહ, કિયાડ, હરિત્ત, દત્રાહ, કુલાઈ, નીલ, હલાલ, કવિલ, અષ્ટમંગળ અને પંચભદ્ર વિગેરે નામવાળા ઘોડાઓ છે. હે રાજન્ ! વિશેષ શું કહું? એકેક જાતિના સો સો ઘડાઓ છે. અને તે સઘળા સર્વ લક્ષણેથી ભિત તેમજ કેળવાએલા છે. ત્યારબાદ રાજા મંત્રી વિગેરેની સાથે જોવા માટે ઘડા ની જગ્યા ઉપર ગયે. ત્યાં સઘળા ઘડા
Page #220
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવરણ એ જોયા. તેમાંથી કોઈ એક લક્ષણયુક્ત ઘડા ઉપર પરીક્ષા કરવા માટે પિતે જ વાર થયો, અને તેની પાસે પાંચ પ્રકારની ગતિ કરાવી. વેગની પરીક્ષા વખતે કાનની વચ્ચે માર્યો કે તરતજ ત્યાંથી ઉછળે અને એવી ગતિથી ચાલ્યા કે એક પ્રહરમાં બાર જન નિકળી ગયે. આ ઘેડે વિપરીત શિક્ષા પામેલ હશે એમ ધારી રાજાએ લગામ છોડી દીધી ને ઘોડો ત્યાં જ ઊભો રહ્યો. એટલે રાજા નીચે ઉતર્યો. બરાબર મધ્યાહૈ વખતે તૃષાથી પીડિત થએલા રાજાએ પાણીની તપાસ કરતાં એક ભિલને જોઈ મંદ સ્વરથી કહ્યું કે-હે. ભિલ્લ ! તૃષાથી પીડિત થએલા અને પાણી દેખાડ. ભિલ્લ પણ રાજાની આકૃતિથી વિરમય પામેલે પ્રણામ કરી બે કે-હે રાજન્ ! હું જ્યાં સુધીમાં પાણી લાવું છું ત્યાં સુધીમાં તૃષાને દૂર કરનાર આ ક્ષીરામલકને મુખમાં રાખે એમ કહી પિતે પાણી લેવા ગયે. રાજા એક વૃક્ષની છાયાને આશ્રય લઈ વિચાર કરવા લાગ્યો કે આ ભિલ્લનું હેટું પાપકારપણું કેવું આશ્ચર્યજનક છે? આ ઉપકાર કરનાર ભિલ્લનું શું કાર્ય કરી તેમ જ શું આપીને એના કરજથી મુકત થઈશ? એવો વિચાર કરે છે તેટલામાં તે ભિલ્લ કમલિનીના પડીયામાં પાણી લઈને આવી પહો અને તેણે હાથ, પગ અને મુખનું શાચ કરાવ્યું. તે પછી પવિત્ર, નિર્મળ અને શીતળ જળથી રાજાને ધીરજ આપી. જેટલામાં રાજા ભિલ્લને કાંઈક કહેવા જાય છે તેટલામાં પછવાડે રહેલું સૈન્ય આવી પહોંચ્યું. આ વખતે રાજાને જેઈ સઘળાઓને આનંદ પ્રાપ્ત થયો. રાજાએ તેઓની આગળ પ્રથમની સઘળી હકીકત કહી સંભળાવી અને વિશેષમાં કહ્યું કે તેવા અણીના વખતમાં આ ભિલે આપેલા ક્ષીરામલકની બરોબરી કરવા માં મ્હારું સપ્તાંગ રાજ્ય પણ સમર્થ નથી, તે પણ હાથી ઉપર બેસાડી આ ભિલ્લને નગરમાં પહોંચાડો. રાજા પણ મોટા મહોત્સવપૂર્વક નગરમાં પ્રાપ્ત થયા, ત્યાં તે ભિલને તેલમર્દન, સનાન, વિલેપન વિગેરેથી ઘણો સત્કાર કર્યો અને ઘણા કાળ સુધી પોતાની પાસે સુખમાં રાખે. કઈ વખતે વર્ષાકાળમાં વનનું સ્મરણ થવાથી તે જિલ્લા ત્યાં જવા ઉત્સુક થયે. તેને અનેક વાર સમજાવ્યો પણ જ્યારે તે રહેવાને કબૂલ ન થયો ત્યારે રાજાએ સાથે જઈ ભિનું નગર સ્થાપન કરી રાજ્યભિષેકપૂર્વક તે મિલ્લને રાજગાદી ઉપર બેસા. ડો. અને પ્રથમ આપેલા હાથી, ઘોડા વિગેરે સઘળું તેને અર્પણ કર્યું. એ પ્રમાણે કૃતાર્થ થઈ રાજા પિતાના નગરમાં પ્રાપ્ત થયો. કેટલાક કાળે તે ભિલ્લ રાજા પણ મહાપ્રતાપી થયે. આ દુનિયામાં ઉત્તમ પુરૂષના ઉપકારનું માહાસ્ય કયે પુરૂષ વર્ણન કરવાને સમર્થ થઈ શકે? કઈ પણ નહીં.
Page #221
--------------------------------------------------------------------------
________________
શ્રાગુવિવરણ
ખરી રીતે તે તે કૃતજ્ઞ કહી શકાય કે જે ધમ પ્રત્યે ઉપકારક છે, ધમ પ્રત્યેના ઉપકાર તા ધમ સંબંધી વિરુદ્ધોના ત્યાગ કરવાથી થાય છે. તે ધમ વિરુદ્ધ પ્રવૃત્તિઓ નીચે પ્રમાણે છે.
૧૫
આસવદ્વારમાં પ્રવૃત્તિ, ધમ કાય કરવામાં અનાદર, મુનિએ ઉપર દ્વેષ, દેવકાના ઉપભાગ, જિનશાસનના ઉપહાસ, સાધ્વીઓને સ’ગ કરવામાં સાહસિકપણ, કોલાચાય (શાતિક)ના ઉપદેશમાં રૂચી, વિરતિના ત્યાગ, ગુરુ, સ્વામી, યાત્મિક સુખી, સ્વજન, યુવતી અને વિશ્વાસીને ઠગવાના પ્રયત્ન. બીજાની સમૃદ્ધિ એઈઅદેખાઈ કરવી, હ્રદ વિનાના લાભ કરવા, કુળ અને દેશને અનુચિત વસ્તુને હંમેશાં મ્યવિસ્ડ કરવા, હૃદયની નિર્દયતા અને ખર કર્માંમાં પ્રવૃત્તિ.
વળી શા માટે અહીં આટલા બધા આગ્રહ કરવા જોઈએ. એવું કહેનારને માટે કહ્યું છે કે—
कुलरूवरिद्धिसामित्तणाइ पुरिसस्स जेणमुवणीयम् ।
धम्मस्स तस्स जुज्जह कह नाम विरुद्धमायरिउम् ॥ ७ ॥
શબ્દાયઃ—જે ધમ પુરૂષને કુળ, રૂપ, સમૃદ્ધિ અને સ્વામિત્વ વિગેરેની પ્રાપ્તિ કરાવે છે તેવા ધર્મથી વિરુદ્ધ આચરણ કરવું તે કેવી રીતે ચેાગ્ય કહી શકાય ? ન જ કહેવાય. ાણા
તે માટે કાઇએ કહ્યું છે કે—
येनानीतः कुलममलिनं लम्भितश्चारुरूपं
लाभ्यं जन्म श्रियमुदयिनीं बुद्धिमाचारशुद्धिम् । पुण्यान् पुत्रानतिशयवर्ती प्रेत्य च स्वःसमृद्धि धर्म नो चेत्तमुपकुरुते यः कुतोऽसौ कृतज्ञः ॥ ८ ॥
રાખ્તાઃ—જે ધમ નિમળ કુળ, સુંદર રૂપ, પ્રશસા કરવા લાયક જન્મ, ઉદયવાળી લક્ષ્મી, બુદ્ધિ, આચારની વિશુદ્ધ, પવિત્ર પુત્રા અને પરલેાકમાં ઉત્કૃષ્ટ સ્વંગની સમૃદ્ધિને પ્રાપ્ત કરાવે છે, તેવા ધમને જે ઉપકાર નથી કરતા તે કૃતજ્ઞ શેના કહેવાય ? ન જ કહેવાય ૫૮ા આ હેતુથી જે ધમ ને ઉપકાર કરનાર હાય છે, તે જ કૃતજ્ઞ કહેવાય છે. વળી કહ્યું છે કે— વિસ્તૃત વચરન્તિ જીવને સજ્યેય वृत्ति वैनयिकीं च विभ्रति कति
મૂમિવૃતોप्रीणन्ति वाग्मिः परे ।
Page #222
--------------------------------------------------------------------------
________________
માÜગુણવિવષ્ણુ
दृश्यन्ते सुकृत क्रियासु कुशला दाताऽपि कोऽपि क्वचित कल्पोर्वीरुवद्वनेन सुलभः प्रायः कृतज्ञो जनः ॥ ९ ॥
૧૮૯
શબ્દાથ:--આ દુનિયામાં સેંકડા વિદ્વાને સ્કુરાયમાન છે, કેટલાએક રાજા છે, કેટલાએક વિનયવાળી વૃત્તિને ધારણ કરનારા છે, કેટલાએક સુંદર વાણીવડે ખુશી કરનારા છે, કેટલાએક પુણ્ય ક્રિયામાં કુશળ દેખાય છે અને વનમાં કલ્પવૃક્ષની જેમ કાઈક ઠેકાણે દાતા પગુ હાય છે, પરંતુ પ્રાયે કરીને કૃતજ્ઞ પુરૂષ મળવા દુલ ભ હોય છે. ॥ ૯॥
હવે પ્રસ્તુત ગુણની સમાપ્તિ કરતાં ગ્રંથકાર ઉપદેશદ્વારા ફળ બતાવે છે मनस्विनः प्रत्युपकारमेकोपकारिणो लक्षगुणं सृजन्तः । कृतज्ञचूडामणयो गृहस्थधर्मार्हतामात्मनि योजयन्ति ॥ १० ॥
શબ્દાથ :—એક ઉપકાર કરનારને લાખગુણેા પ્રત્યુપકાર કરનારા એવા સમજદાર અને કૃતજ્ઞામાં મુકુટ સમાન પુરુષો પાતાના આત્મામાં ગૃહસ્થ ધમની લાયકાત સંપાદન કરે છે. ૫ ૧૦।।
11 રૂસ્વાત્રિંચતિતમો કુળદ |
Page #223
--------------------------------------------------------------------------
________________
एकोनत्रिंशत्गुण वर्णन. હવે ગ્રંથકાર મહારાજ ક્રમથી પ્રાપ્ત થએલા “લેકવલ્લભ” નામના ઓગણત્રીશમા ગુણનું વર્ણન કરે છે–
તોરાજીમા–વળી લોકેને એટલે શ્રેષ્ઠ પુરૂષોને દાન અને વિનય વિગેરે ગુણથી જે વલ્લભ હેય, તે લેકવલ્લભ કહેવાય છે. આ લેકમાં કયે પુરુષ ગુણવાન પ્રત્યે પ્રીતિવાળો નથી હોતો? જનવલ્લભપણું છે તેજ સમ્યક્ત્વ વિગેરેના સાધનમાં
સ જળવાં , ચાહિયં શ્મીરથા વગેરે સર્વજન વલ્લભપણું, અનિંદિત કમ અને કષ્ટમાં ધીરતા એ સમ્યકત્વાદિના સાધનમાં પ્રધાન અંગ ગણેલું છે. વળી જે કપ્રિય નથી હેતે તે ફક્ત પિતાના સમ્યકત્વના નાશ કરવામાં કારણભૂત છે એમ નહીં પરંતુ બીજાઓથી પિતાની ધર્મક્રિયાને દૂષિત કરાવતે બીજાઓના સમ્યકત્વના નાશ કરાવવામાં પણ કારણભૂત થાય છે. લોકવલ્લભપણાને ઈચ્છા રાખનાર મનુષ્ય આ લેક, પરલોક અને ઉભયલકના વિરુદ્ધ કાને પરિત્યાગ કરવો જોઈએ. આ લેક વિરુદ્ધ બીજાની નિંદા વિગેરેને કહે છે. તે માટે કહ્યું કે –
सव्वस्स चेव निंदा विसेसओ तह य गुणसमिद्धाणम् ।
उजुधम्मकरणहसणं रीढा जणपूअणिज्जाणम् ॥ १ ॥ શબ્દાર્થ –સઘળાની નિંદા, અથવા તે વિશેષે કરી ગુણવાન પુરુષની નિંદા, સરલ મનુષ્યની ધર્મકરણીને ઉપહાસ અને લોકમાં પૂજ્ય એવા મહાત્મા એની અવજ્ઞા કરવી. આ સઘળાં લોક વિરૂદ્ધ ગણાય છે. જે ૧.
પરલોક સંબંધી વિરૂધ્ધ આ પ્રમાણે છે–પુરહિતપણું, રાત્રિએ (સ્વેચ્છાએ) ભ્રમણ કરવું, ગામનું નાયકપણું, મઠનું અધ્યક્ષપણું, અસત્ય વચન, સાક્ષી આપવી બીજાનું અન્ન ખાવું, ધમ ઉપર દ્વેષ રાખો, દુજેન ઉપર પ્રેમ રાખવો અને પ્રાણીઓ ઉપર નિયતા રાખવી એ સવે હે મહાદેવ (શિવ)! મને દરેક જન્મમ પ્રાપ્ત ન થાઓ.
Page #224
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવરણ
૧૯ ઉભય લેકવિરુદ્ધ પ્રમાણે છે – द्यूतं च मांसं च सुरा च वेश्या पापर्द्धि चौर्य परदारसेवा । एतानि सप्त व्यसनानि लोके घोरातिघोरं नरकं नयन्ति ॥ २॥ इहैव निन्द्यते शिष्टैर्यसनासक्तमानसः । मृतस्तु दुर्गति याति गतत्राणो नराधमः ॥ ३ ॥
શબ્દાર્થ –-જૂગાર ખેલ, માંસનું ખાવું, મદિરાનું પાન કરવું, વેશ્યાગમન કરવું, શિકાર કર, ચેરી કરવી અને પરસ્ત્રીગમન કરવું-એ સાત લોકોમાં વ્યસન ગણાય છે. અને તે ભયંકરમાં ભયંકર નરક પ્રત્યે મનુષ્યોને ખેંચી જાય છે. રાા વ્યસનેમાં આસક્તિ રાખનાર આ લોકમાં જ શ્રેષ્ઠ પુરુષોથી નિંદાય છે અને શરણ રહિત તે નરાધમ મરીને દુર્ગતિમાં જાય છે. આ ૩
અહીં અભિપ્રાય આ પ્રમાણે છે. ઉપર જણાવેલાં લોકોને પરાભુખ કરવામાં કારણભૂત આ લોક, પરલોક અને ઉભય લેક વિરુદ્ધ કાર્યોને ત્યાગ કરનારા જ લેકપ્રિય થાય છે. અને વિશેષ ધર્મને (ગૃહસ્થ ધર્મન) અધિકારી પણ તે જ થઈ શકે છે.
અથવા ઉત્તમ, મધ્યમ અને અધમરૂપ લેક તેને જે વલ્લભ એટલે માન્ય હોય તે લેકવલ્લભ કહેવાય છે. તે પુરૂષ પિતાની પેઠે હિતકાર્યમાં જોડનાર, માતાની પેઠે વાત્સલ્ય (નિષ્કપટ પ્રેમ) કરવામાં તત્પર, સ્વામીની પેઠે સર્વ ઠેકાણે રક્ષા કરનાર, ગુરુની પેઠે સર્વકાર્યમાં પૂછવા લાયક, આફત આવી પડતાં યાદ કરવા લાયક અને સર્વ ઠેકાણે સર્વ કાર્યોમાં સુખ અને દુઃખમાં અભયકુમારની પેઠે સહાય કરનાર હોય છે. તેમાં સર્વ ઠેકાણે યથાયોગ્ય વિનય, હિતકારી ઉપદેશનું આપવું અને બીજાના કાર્યોનું કરવાપણું વિગેરે ગુણો વડે પ્રાપ્ત થનાર ધર્મની યોગ્યતાનું મુખ્ય સાધન જનવલ્લભતા ગણાય છે. તે વિષયમાં શ્રી અભયકુમાર મંત્રીનું ઉદ હરણ નીચે લખી બતાવવામાં આવે છે –
નવ લાખ ગામેથી મને હર એવા મગધ દેશમાં રાજગૃહ નામનું નગર છે; ત્યાં સમ્યકકારે સમ્યકવિને ધાર કરનાર શ્રેણિક નામને રાજા હતે.વિનયવાન વિવેકી, ત્યાગી, કુતજ્ઞ, કૃપાળુ અને નીતિ, પરાક્રમ અને ધર્મને મૂર્તિમાન સમુદાય જાણે ન હેય એ તેને પિતાને પુત્ર અભયકુમાર મંત્રી હતા. તેને આખા રાજ્યને કારોબાર સોંપી શ્રેણિકરાજા ચલણ દેવીની સાથે વિલાસમાં નિમમ થયો. એટલામાં હેમતરૂતુ શરૂ થતાં ત્યાં ભગવાન મહાવીરસ્વામી પધારો.
Page #225
--------------------------------------------------------------------------
________________
હર
શ્રાદ્ધગુણવિવરણું કઈ વખતે મધ્યાહ્ન ૫છી ચલણા સહિત શ્રેણિકરાજા ગુણશીલ ચૈત્યમાં ભગવાન ને વંદન કરી ત્યાંથી પાછા ફરતાં નદીના કિનારા ઉપર વારહિત અને કાયોત્સર્ગમાં રહેલાં એક મુનિને જોઈ તત્કાળ વાહનથી ઉતરી ચેલણની સાથે શ્રેણિકે તે મુનિને પ્રણામ કર્યા અને પછી પોતાને સ્થાને પ્રાપ્ત થયો. ત્યાં સાયંકાળનું આવશ્યક કમ કરી વાસબુવનમાં દાખલ થઈ સુખરૂપ નિદ્રામાં તત્પર થયો. આ અવસરે નિદ્રાને આધીન થએલી ચેલૂણા રાણી નો હાથ એઢેલા કપડાથી બહાર નીકળી ગ અને તે ટાઢથી વીંછીના ડંખની પેઠે પીડિત થયો. તેથી જાગેલી ચેલુણુરાણીએ નદીના કિનારા ઉપર કાયેત્સર્ગમાં રહેલા મુનિને યાદ કરી બેલી કે–તે કેવી હાલતમાં હશે? પછી કપડાથી હાથને ઢાંકી દીધો અને સુખેથી સુઈ ગઈ. તે પછી તેનાં આ વાકયને સાંભળી કુપિત થએલા રાજાએ વિચાર કર્યો કે–ખરેખર આ રાણી વ્યભિચારિણી છે. તેથી સંકેત કરનાર કેઈ પણ યારને સમરણમાં લાવી આ પ્રમાણે બોલે છે. એ પ્રમાણે ક્રોધાયમાન થયેલા રાજાએ જાગરૂક અવરથામાં જ બાકી રહેલી રાત્રીને ગુમાવી. સૂર્યના ઉદય થતાં ચેલુણાને અંતેઉરમાં વિસર્જન કરી, અભયકુમારને કહ્યું કે–અરે અભયકુમાર! અંતેઉરને નાશ થયો છે. તે માટે અનેઉરના દ્વારને બંધ કરી તમામ બાજુના મુખવાળા અગ્નિને લગાડજે પરંતુ માતાના સ્નેહથી મેહિત હૃદયવાળે થઈ હારી આજ્ઞાનું ઉલ્લંઘન કરતે નહીં. એ પ્રમાણે અભયકુમારને આદેશ કરી રાજા ભગવાન મહાવીરસ્વામીને વંદન કરવા ગયે. એટલે નિપુણ અને નિશ્ચય મતિવાળા અભયકુમારે પણ વિચાર કર્યો કે-હારી સર્વે માતા સતીમાં તિલક સમાન છે, તે પણ કોઈ કારણથી પૂજ્ય પિતાએ આ અસંભવિત કાર્યની સંભાવના કરી છે, તેમજ પિતાને કેપ પણ પર્વતની નદીના પુરની પેઠે દુનિવાર્ય છે, એ વગર વિચારેલું કાર્ય દુઃખદાયક થાય છે. તે માટે કહ્યું છે કેसगुणमपगुणं वा कुर्वता कार्यमादौ परिणतिवधार्या यत्नतः पण्डितेन । अतिरमसकतानां कर्मणामाविपत्तेर्भवति हृदयदाही शल्यतुल्यो विपाकः ।। ४ ।।
શબ્દાર્થ-ગુણવાળું અથવા તે ગુણવગરનું કાર્ય કરનાર પંડિતે પ્રથમ યત્નપૂર્વક પરિણતિ(વિપાક)ને વિચાર કરવો જોઈએ. ઘણી ઉતાવળથી કરેલા કાર્યને વિપાક વિપત્તિ પર્યત શલ્ય પેઠે હદયને દાહ કરનાર થાય છે. ૪
તેથી હાલ આ અશુભ કાર્ય કરવામાં કાળ વિલંબ કરીશ. એ પ્રમાણે વિચાર કરી અભયકુમારે એક જનો હરિતશાળા સળગાવી અને નગરમાં ઉદ્દઘોષણા કરાવી કે
Page #226
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવરણ અતેકર સળગ્યું છે. તે પછી તેણે ભગવાન મહાવીરસ્વામી તરફ પ્રયાણ કર્યું. એટલામાં સમવસરણમાં ધર્મકથા પૂર્ણ થતાં રાજાએ સર્વજ્ઞને વિજ્ઞપ્તિ કરી કે-હે ભગવાન ! ચલણદેવી એક પતિવાળી છે કે અનેક પતિવાળી છે? ભગવાને ઉત્તરમાં જણાવ્યું કે-ચેડારાજાની પુત્રી આ ચેલગાદેવી શીલરૂપ અલંકારને ધારણ કરનારી છે, તેથી હે પાર્થિવ ! આ વિષયમાં મનથકી પણ તમે ખરાબ વિચાર કરતા નહીં. આ બીના સાંભળી ભગવાનને નમસ્કાર કરી પશ્ચાત્તાપ કરતા રાજા એકદમ નગરની સન્મુખ ચાલ્યા. માર્ગમાં તેને અભયકુમાર મલ્યો. તેને પૂછ્યું કે–તે અંતેઉર બન્યું કે નહીં? અભયકુમારે વિનંતિ કરી કે હે રાજન ! આ દુનિયાની અંદર જીવવાને અથી કે પુરુષ તમારી આજ્ઞાનું ઉલ્લંઘન કરે? તે પછી દ્વેષયુકત થયેલો રાજા બોલ્યા કે, “રે દુષ્ટ ! માતાના સમૂહને બાળી તેમાં તે પણ કેમ ન પ્રવેશ કર્યો?” અભયકુમારે જવાબ આપ્યો કે-“હે તાત! જિનવચન શ્રવણ કરનાર એવા તમારા પુત્રનું આવા પ્રકારનું મરણ ન થાય, જે તે વખતે આપ પિતાશ્રીએ તેવી આજ્ઞા કરી હોત તો તે પણ હું કરત.” પરસ્પર આવી વાત ચાલે છે એટલામાં રાજાને દુખે કરી મૂછી આવી. તેને ચંદન વિગેરેથી સ્વસ્થ કરી અભયકુમારે વિજ્ઞપ્તિ કરી કે-“હે દેવ ! અંતેઉરમાં અગ્નિ નાખ્યો હતે પણ હારી માતાના શીળરૂપ જળથી ઓલવાઈ ગયે. અશુભ મુહૂર્તના સંગોથી આપનું ફરમાવેલું કાર્ય નિષ્ફળ થયું.” એવું નિવેદન કર્યા બાદ જીર્ણ હસ્તિશાળા બાળવા વિગેરેનો વ્યતિકર કહી સંભળાવ્યો તેથી ખુશી થએલા રાજાએ આલિંગન કરી કહ્યું કે “વર માગ” ઉત્તરમાં અભયકુમારે જણાવ્યું કે-“તમારા પુત્રપણે અને મહાવીર સ્વામીના સુશ્રાવકપણાને પ્રાપ્ત થશે છતે હવે મ્હારે બીજું શું બાકી છે કે જેને આપવા માટે પિતા અભિલાષા રાખે છે. તે પણ અવસર આવે સાધુધર્મને અંગીકાર કરું તે વખતે આપે મને અનુમતિ આપવી.” શ્રેણિક રાજા એ વાતને સ્વીકાર કરી ચેલ્ફણાના ભવનમાં પ્રાપ્ત થયું. તે પછી રાજા વિચાર કરવા લાગ્યું કે-“પહેલાં પણ ચલણ મહારા હૃદયની વલ્લભા હતી. હમણું તે શ્રી મહાવીરસ્વામીએ તેણીના શીલનું વર્ણન કરવાથી વિશેષ પ્રકારે મને પ્રિય થઈ પડી છે. તેથી જ્યાંસુધી હારી બીજી રાણીઓથી ચેહૂણા માટે કોઈ પણ વિશેષ ન કરી શકાય ત્યાંસુધી મહારા મનને નિવૃત્તિ નહીં થાય.” આ પ્રમાણે વિચાર કરી અભયકુમારને કહ્યું કે“હે વત્સ ! તું જાણે છે કે હારો ચેલૂણા ઉપર અસાધારણ મમત્વ ભાવ છે તે
૫
Page #227
--------------------------------------------------------------------------
________________
૧૯૪
શ્રાદ્દગુણુવિવરણુ
માટે મ્હારી પ્રસન્નતાને સૂચક એક સ્થંભીએ મહેલ આ ચૈત્રુણા માટે તૈયાર કરાવ કે જેથી તે મહેલમાં સુખપૂર્વક રહી શકે.” અભયકુમારે પણ જણાવ્યું કે “હે દેવ ! આ કાય* થએલું જ છે” એમ કહી શિયાર સુથારને વનમાં જવાને આદેશ આપ્યું. વનમાં પરિભ્રમણ કરતાં સુથારે એક લક્ષણવાળુ વૃક્ષ જોયું અને વિચાર કર્યો કે—આ વૃક્ષ પ્રસ્તુત કાયને ચેગ્ય છે, પરંતુ અભયકુમારે પૂજા અને પ્રણિધાનપૂવ ક આવા પ્રકારના વૃક્ષનું ગ્રહણ કરવાનું કહેલું છે તેથી સુત્રધારે ઉપવાસ કરી ઉત્તમ ગધ, પુષ્પ અને નૈવેદ્ય વગેરેથી પૂજા કરી ખેલ્યા કે-રાજાના આદેશથી આ વૃક્ષને હું પ્રાતઃકાળમાં કાપીશ. તે માટે આ વૃક્ષમાં જે કૈાઇ રાક્ષસ અથવા તા યક્ષ, ગંધવ કે ગણુ વસતા હોય તેા તે મ્હારા ઉપર પ્રસન્ન થઇ આ વૃક્ષને ઇંદવા માટે હુકમ આપે. એ પ્રમાણે પ્રાથના કરી સુત્રધાર સુઇ ગયે એટલે તે વૃક્ષમાં રહેનાર વ્યંતરે વિચાર કર્યો કે-અભયકુમારના વિવેક અને વિનય કેવા આશ્ચર્યજનક છે ? જો અભયકુમારના આદેશથી આ સૂત્રધારે ઉપર પ્રમાણે ન કર્યું... હેાત તા મ્હારા કેાપરૂપ પ્રદીપમાં પત’ગીયાપણાને પ્રાપ્ત થયેા હાત પરંતુ ઉત્તમ પુરૂષા વગર વિચાયુ' કરનારા હોતા નથી. એ પ્રમાણે વિચાર કરી મધ્ય રાત્રીમાં જઇ અભયકુમારને કહ્યું કે-વિનય અને પૂજા વિગેરેથી હુ· તુષ્ટ થયે છુ, તેથી સવ તુના ફળ અને ફુલવાળા વનખંડથી સુશેાલિત એક સ્થ ંભીયા મહેલ હું' કરી આપીશ, સૂત્રધારોને ઝાડ કાપવાના કામથી એકદમ નિવર્તન કરો. અભયકુમા૨ે પણ વ્યંતરના વચનથી સૂત્રધારાને તે કામ કરતાં અટકાવ્યા એટલે દેવતાએ એકસ્થ ભીયા મહેલ તૈયાર કર્યાં. અલયકુમારે પશુ શ્રેણિકને વિનતિ કરી એટલે તરત તેવા પ્રકારના મહેલમાં જઇ આશ્ચયથી વિકસિત વનવાળા શ્રેણિક રાજાએ અભયકુમારને પૂછ્યું કે—આવા પ્રકારને મહેલ કેવી રીતે થયા ? અભયકુમારે ઉત્તરમાં સઘળા યથાર્થ વૃત્તાંત કહી સંભળાવ્યેા. તે પછી ચેલુગુા રાણીને તે મહેલમાં રાખી અને કહ્યું કે-વિદ્યાધરીની પેઠે મરજી મુજબ વિલાસ કરતી હૈ સુંદરી! આ ઠેકાણે રહી તું ધર્મ, અર્થ અને કમરૂપ પુરુષાવડે પેાતાના જન્મને સફળ કર. આ તરફ અજયકુમાર પ્રતિજ્ઞા ગ્રહણ કર્યા પ્રમાણે ગૃહસ્થયમનું પાલન કરે છે. કાઇ અસરે રાજાએ રાય આપવા માંડયું પણુ સંતેાષપરાયણુ અભયકુમારે તેના સ્વીકાર નહીં કરતાં વિચારવા લાગ્યું. કે–જો હું ચરમ ( છેલ્લે ) રાજિષ થ` તા રાજ્યને ગ્રહણ કરૂ પરંતુ આ વાતના નિશ્ચય તે ભગવાનને પૂછવાથી થઇ શકશે એમ વિચારે છે એટલામાં ભગવાન મહાવીરસ્વામી પશ્ચિમ દેશથી વીતભયપતનના નરેશ ઉદાયનને દીક્ષા આપી રાજ
Page #228
--------------------------------------------------------------------------
________________
શ્રાધ્ધગુણવિવરણ
૧૫ ગૃહમાં પધાર્યા, અભયકુમાર પણ પિતાના પરિવાર સાથે જિનેશ્વરને વંદન કરવા માટે ગયા અને ત્યાં અવસર મળતાં ભગવાન મહાવીર સ્વામીને પૂછ્યું કે-હે ભગવાન ! આ ભરતક્ષેત્રમાં છેલ્લે રાજર્ષિ કોણ થશે ? ઉત્તરમાં ભગવાને જણાવ્યું કે-આ ઉદાયન ચરમ રાજર્ષિ છે. હવે પછી આ ઉદાયનથી મહેટા કે તેના સરખા રાજાએ દુષમ કાળના પ્રભાવથી સાધુવ્રતને અંગીકાર કરશે નહીં. આ વાત સાંભળી સંસારના ભયથી ભય પામેલા અભયકુમારે રાજાના પગમાં પડી પ્રથમ અંગીકાર કરેલું વર રાજા પાસે માગ્યું. હે તાત ! આટલા દિવસ સુધી ચરમ રાજષિપણાની ઈચ્છા રાખનાર મહારાવડે વ્રત ગ્રહણ કરવા માટે આગ્રહ કરાયે નથી. પરંતુ હમણાં તેવા પ્રકારની ભવિતવ્યતાના
ગથી મને રાજર્ષિપણું પ્રાપ્ત થવાનું નથી, માટે જે આ૫ પિતાશ્રી મને અનુમતિ આપે તે હમણાજ ભગવાન મહાવીર સ્વામી પાસે હું મુનિવ્રત અંગીકાર કરૂં. અભયકુમારની આ વાત સાંભળી શકાકુળ હૃદયવાળા શ્રેણિક રાજાએ કહ્યું કેહે વત્સ! તારા જેવા ઉત્તમ પુરૂષોને એમ કરવું એગ્ય છે, પરંતુ મહારા રાજ્યનાં સંપૂર્ણ રાયકા કરવામાં તેજ સમર્થ હતો. આટલા દિવસમાં હારી બીજી કોઈ નાઓ મેંનિષ્ફળ કરી નથી તે આવા ઉત્તમકાર્યમાં વિધ્ર શામાટે કરૂં? જે રાજ્યને માટે રાજકુમારે અકાર્યો કરે છે તેવું રાજ્ય આપવા માંડયું તે પણ તે ગ્રહણ ન ન કર્યું તેથી હે પુત્ર! તને ધન્ય છે અને હારા ધર્મકાર્યના માર્ગમાં વિદ્ધ ન થાઓ એમ બોલી શ્રેણિક રાજાએ નિષ્ક્રમણ મહોત્સવ કરાવ્યું. અભયકુમાર પણ મેઘની પેઠે પુષ્કળ સુવર્ણની ધારાઓથી વૃષ્ટિ કરતો ભગવાન પાસે આવી પહોંચ્યા. ભગવાને વિધિપૂર્વક દીક્ષા આપી. અભયકુમારની માતા નંદા એ પણ તેની સાથે જ દીક્ષા ગ્રહણ કરી. કેટલાએક કાળે અભયકુમાર અગીયાર અંગને ધારણ કરનાર થયો. પછી ઘણા કાળ સુધી નિરતિચાર પ્રવજ્યા પાળી સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો ત્યાંથી ચ્યવી (મનુષ્ય થઈ દીક્ષા ગ્રહણ કરી, મેક્ષમાં જશે.
હવે ગ્રંથકાર પ્રસ્તુત ગુણની સમાપ્તિ કરતાં ઉપદેશદ્વારા ફળ બતાવે છે – नयविनयविवेकच्छेकताधैर्गुणौधैः सकलजनमनांसि प्रीणयन्तो महान्तः।। अभयादिति लोके वल्लभत्वं दधाना निरूपमजिनधर्मे योग्यतां संश्यन्ते ॥ ५॥
શબ્દાર્થ –ઉપલી કથાના નાયક અભયકુમારની પેઠે નીતિ, વિનય, વિવેક અને નિપુણતા વિગેરે ગુણેએ કરી આ લોકમાં સમગ્ર લોકેના અંતઃકરણને સંતોષ પમાડનારા મહાન પુરૂષ જનવલ્લભપણને ધારણ કરી સર્વોત્તમ જિનધર્મની યેગ્યતાને મેળવે છે. ૫.”
इत्यकोनत्रिंशत्तमो गुणः ॥ २९ ॥
Page #229
--------------------------------------------------------------------------
________________
त्रिंशत् गुण वर्णन. હવે ગ્રંથકાર મહારાજ કમથી પ્રાપ્ત થએલા સલજજ નામના ત્રીશમાં ગુણનું વિવરણ કરે છે–
સઢ જ્ઞા–નિર્લજજાના અભાવરૂપ લજજાએ કરીને જે યુક્ત હોય તે લજજાવાન કહેવાય છે. ખરેખર જે લજજાવાન હોય છે તે પોતાના પ્રાણેને નાશ થતાં પણ અંગીકાર કરેલા કદી ત્યાગ કરતા નથી અને અનુચિત કાર્યોમાં પ્રવૃત્તિ પણ કરતા નથી. કેઈ વખત દેવયેગથી અકાર્યમાં પ્રવૃત્તિ થઈ ગઈ હોય તે પણ પાયે કરી પાછો ઠેકાણે જ આવે છે. તે માટે કહ્યું છે કે – लज्जया कार्यनिर्वाहो, मृत्युर्युद्धेषु लज्जया । लज्जयैव न ये वृत्तिर्लज्जा सर्वस्य कारणम् लज्जां गुणौघजननी जननीमिवार्या-मत्यन्तशुद्धहृदयामनुवर्तमानाः । तेजस्विनः सुखमसनपि सन्त्यजन्ति सत्यस्थितिव्यसनिनोन पुनः प्रतिज्ञाम् ॥ २॥
શબ્દાર્થ –-લજજાએ કરી કાર્યને નિર્વાહ લજજાએ કરી યુદ્ધમાં સુભટનું મૃત્યુ અને લજજાએ કરીને જ નીતિમાર્ગમાં પ્રવૃત્તિ થાય છે. તેથી સર્વ આવશ્યક બાબતેનું મૂળ કારણ લજજા જ છે. જે ૧. શ્રેષ્ઠ અને અત્યંત શુદ્ધ હૃદયવાળા માતાની પેઠે અનેક ગુણોને ઉત્પન્ન કરનારી લજજાને અનુસરનારા તેજસ્વી (પરાક્રમી) અને સત્યની સીમામાં રહેવાની ટેવવાળા પુરૂષો સુખેથી પ્રાણ ત્યાગ કરે છે, પરંતુ કદી પણ પોતાની પ્રતિજ્ઞાનો ભંગ કરતા નથી, જે ૨ છે વળી કહ્યું છે કે
लज्जालुओ अजं वज्जइ दूरेण जेण तणुअंपि ।
आयरइ सयायारं न मुरइ अंगीकयं कह वि ॥३॥ શબ્દાર્થ –આ હેતુથી લજજાળુ પુરૂષ અતિ સ્વલ્પ અકાયને પણ દૂરથી જ ત્યાગ કરે છે, સદાચારનું પ્રતિપાલન કરે છે અને કેઈ પણ પ્રકારે અંગીકાર કરેલું છોડતો નથી. ૩ છે તે માટે કહ્યું છે કે
Page #230
--------------------------------------------------------------------------
________________
-
શ્રાદ્ધગુણવિવરણ दूरे ता अन्नजणो अंगे चिय जाइं पंच भूयाई ।
तेसिपि य लजिजइ पारद्धं परिहातेहिं ॥४॥ શબ્દાર્થ – અન્ય પુરૂષથી શરમાવું તે દૂર રહ્યું, પણ શરીરમાં જ જે પાંચ ભૂતો છે તેમાંથી પણ પ્રારંભ કરેલાને ત્યાગ કરનાર લજજાળુ પુરુષ લજજા પામે છે. ૪ જેમ શ્રીમાન્ આમ્બડ દેવને લજજા પ્રાપ્ત થઈ હતી તેનું ઉદાહરણ નીચે બતાવ્યા પ્રમાણે છે.
અણહિલપુર પાટણમાં સર્વ કાર્યોને અવસર છે જેમાં એવી સભામાં બેઠેલા ચૌલુક્ય ચક્રવર્તી શ્રી કુમારપાળ રાજાએ કઈ વખત કોંકણદેશના મલ્લિકા
નરાજાનું ભાટદ્વારા કહેવાતું “રાજપિતામહ” એવું બિરુદ સાંભળ્યું અને તે સહન નહી થવાથી સભાને નિહાળતાં રાજાના અંતઃકરણને જાણનાર આંબડદેવ મંત્રિએ દેખાડેલા કરસંપટને જોઈ ચમત્કાર પામેલા રાજાએ સભા વિસર્જન કર્યાબાદ અંજલિબંધ કરવાનું કારણ પૂછતાં મંત્રિએ વિજ્ઞપ્તિ કરી કે–આ સભામાં કઈ તેવા પ્રકારનો સુભટ છે કે જેને મેકલી આ મિથ્યાભિમાની અને તૃપાભાસ રાજાને ગર્વ ઉતારી શકીયે. એવા પ્રકારના તમારા આશયને જાણનાર અને તમારા હકમને ઉઠાવવા સમર્થ હોવાથી મેં અંજલિબંધ કર્યો હતે. એવા પ્રકારની તેની વિજ્ઞપ્તિ સાંભળ્યા પછી તરત જ તે રાજા તરફ પ્રયાણ કરવા માટે સેનને નાયક કરી અને પાંચ અંગને પહેરામણી આપી સમસ્ત સામે તેની સાથે આંબડદેવને વિસર્જન કર્યો. પછી તે આંબડદેવ અવિચ્છિન્ન પ્રયાણ કરી કુંકણદેશને પ્રાપ્ત થઈ દુર્વારિ પાણીને પૂરવાળી કલંબિણ નામની નદીને ઉતરી સામેના કિનારા ઉપર પડાવ નાખે છે અને હજુ સુધી તે આંબડદેવ લડવાને સજજ થયે નથી એમ વિચાર કરી મલ્લિકાર્જુને તેના ઉપર એકદમ ઓચિંતે હલ્લો લાવી તેને સૈન્યને નસાડી મૂકયું. મલ્લિકાર્જુનથી પરાભવ પામેલે શ્યામવદન, કાળાં વસ્ત્ર, કાળું છત્ર, કાળા અલંકાર અને કાળા મુકુટને ધારણ કરનારને આંબડદેવ નામનો સેનાધિપતિ પાટણશહેરની નજીકમાં કૃષ્ણગૂઢશહેર નામના સ્થાન વિશે આવી રહ્યો. રાજવાટિકામાં નીકળેલા ચૌલુક્યશિરામણી કુમારપાળે તે પડાવ જોઈ પૂછયું કે-આ કેની સેનાને પડાવ છે? ઉત્તરમાં કોઈ ઉતાવળાએ જણાવ્યું કે-મલ્લિકાર્જુનથી પરાભવ પામેલા અને કુકણ દેશથી પાછા ફરેલા અબડદેવ મંત્રીને આ સેનાનિવેશ છે. આ વાત સાંભળી તે મંત્રીની અત્યંત લજજાથી વિસ્મય થએલા રાજાએ પ્રસન્ન અને મને હર દ્રષ્ટિથી મંત્રીનો સત્કાર કરી બીજા બળવાનું સામ સાથે
Page #231
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણુવિવરણ મલ્લિકાર્જુનને જીતવા માટે આંબડદેવને ફરીથી મોકલ્યો. અનુક્રમે તે કલંબિg નામની નદીને પ્રાપ્ત થઈ તેના ઉપર પૂલ જેવો માગ તૈયાર કરી તે જ માર્ગ દ્વારા અનુક્રમે સાવધાન વૃત્તિથી સૈન્યને ઉતારી અસાધારણ યુદ્ધ શરૂ થતાં બહાદુરીથી હસ્તિના અંધ ઉપર આરૂઢ થએલા મલ્લિકાર્જુનને જ ચેષ્ટારહિત કરતો તે આંબડ દેવ નામને સુભટ મૂશળ જેવા દાંતરૂપ પગથીઆવડે હાથીના કુંભસ્થળ ઉપર આરૂઢ થઈ પ્રચંડ રણરસના આવેશમાં આવી પ્રથમ તું પ્રહાર કર અથવા તે ઈષ્ટ દેવનું સમરણ કર એ પ્રમાણે બલી અને તીણ ધારવાળા ખડૂગપ્રહારથી મલ્લિકાજુનને પૃથ્વી ઉપર પાડી નાંખી અને મલ્લિકાર્જુનના નમરને લૂટવામાં જ્યારે સામતે રોકાયા હતા તે વખતે કેશરીસિંહનું બચ્ચું જેમ હાથીને નાશ કરે છે તેની પેઠે આંબડદેવે સહેજમાં જ મલ્લિકાર્જુનનું મસ્તક કાપી નાખ્યું. પછી તે મસ્તકને સેનાથી વીંટી લઈ તે કુંકણ દેશમાં કુમારપાળ ભૂપાળની આજ્ઞા વર્તાવી અનુક્રમે અણહિલપુર પત્તાનમાં આવી કુમારપાળ નરેશની સભામાં જ્યારે બહેતર સામતોની હાજરી હતી તે વખતે કુંકણદેશના રાજા મલ્લિકાર્જુનના મતકની સાથે શૃંગારકેટી નામની સીડી, માણિક નામને પેટ, પાપક્ષયંકર નામને હાર, સંગસિદ્ધ નામની છીપ, સોનાના બત્રીશ કળશ, મેતિના છ મૂઠા, ચાર દાંતવાળો સેટક નામને એક હાથી, એકસ વીસ પાત્રો અને ચઉદ ક્રોડ સોનામહેર વિગેરે વસ્તુઓથી પિતાના સ્વામિ શ્રી કુમારપાળરાજાની આંબડદેવ મંત્રિએ પૂજા કરી. ઉપર જણાવેલા આશ્ચર્યજનક કાર્યથી ખુશી થએલા રાજાએ પિતાના જ મુખથી શ્રી આંબડદેવને “રાજપિતામહ એવું બિરૂદ આપ્યું.
હવે ચાલતા વિષયની સમાપ્તિ કરતાં ગ્રંથકાર ઉપદેશદ્વારા આ ગુણ પ્રાપ્ત થવાનું ફળ બતાવે છે संकटेऽपि महति प्रतिपनं लज्जया त्यजति यन मनस्वी। निर्वहेच्च खलु तेन सलज्जः सम्मतः शुभविधावधिकारी ॥५॥
શબ્દાથ હેટું સંકટ આવ્યા છતાં પણ મનસ્વી પુરુષ અંગીકાર કરેલું લજજાથી ત્યાગ કરતા નથી પરંતુ ખરેખર તેને નિર્વાહ કરે છે. તે હેતુથી લજજાવાન્ પુરૂષ ધર્મકાર્યમાં અધિકારી ગણાય છે. જે ૫ છે
Page #232
--------------------------------------------------------------------------
________________
एकत्रिंशत् गुणवर्णन.
હુંવે ક્રમથી પ્રાપ્ત થએલા સદય નામના એકત્રીશમા ગુણનુ વણું ન કરે છેઃ—
સૂર્યે.—દુઃખિત પ્રાણિઓનું રક્ષણ કરવાની અભિલાષારૂપ દયાએ કરી જે યુક્ત હોય તે સદય કહેવાય છે. અને દયા જ ધ'નુ' મૂળ છે તેથી દયાળુ જ ધર્મને ચેાગ્ય છે. કહ્યું છે કે—
देहिनः सुखमीहन्ते, विना धर्मं कुतः सुखम् १ | दयां विना कुतो धर्मस्ततस्तस्यां रतो भव ।। १ ।
શબ્દાથ :—પ્રાણીએ સુખની ઇચ્છા કરે છે, પરંતુ ધર્મ વિના સુખ કયાંથી હે ઈ શકે ? તેમજ દયા વિના ધમ કયાંથી હાય ? તે માટે હે ભવ્ય ! જીવેનુ રક્ષણ કરવામાં તત્પર થા. ॥ ૧ ॥
ભાવાઃ- આ જગતમાં ઇંદ્રથી માંડી કુ શુ થય``ત તમામ પ્રાણીએ સુખની ઈચ્છા રાખે છે, પરંતુ કષાય, અવિરતિ, પ્રમાદ અને રાગદ્વેષની પરિણતિ વિગેરે પ્રમળ કારણેાને લીધે સુખનું ખરેખરૂ' કારણ જે ધમ છે તેવા જિનેાક્ત ધર્મનું યથાર્થ આરાધન કર્યાં શિવાય ધમથી પ્રાપ્ત થનાર સુખની ઈચ્છા રાખનારત સ્વપ્નમાં પણ સુખ કેવી રીતે મળી શકે! માટે સુખની ઇચ્છા રાખનાર પુરૂષ યથાશક્તિ ભાવપૂર્વક ધમ કરવા તત્પર થવું જોઇએ. ધર્માંની ઉપાસના કરનારને કેવળસંસારનુ` સંપૂર્ણ સુખ પ્રાપ્ત થાય છે એટલું જ નહી પરંતુ ઉત્તરાત્તર મેાક્ષનાં અનંત સુખને પણ મેળવી શકે છે. ધમ પણ અહિં સારૂપ હોવા જોઇએ, કારણકે અહિંસા ધર્મનુ મૂળ છે. દરેક પ્રાણીને જીવવાની આશા હાય છે, મરણની વાત કાને પડતાં ભયભ્રાંત થઈ જાય છે. જીવા અનાથ પ્રાણીઆના પ્રાણ લઈ ધર્મોની ઈચ્છા કરે છેતે હલાહલ ઝેર ખાઈ જીવવાની ઇચ્છા ખરાખર છે. વખતે નિકાચિત આયુષ્ય હોવાથી ઝેર વિતના નાશ ન કરી શકે એ કદાચિત્ મનવાજોગ છે, પરંતુ હિંસા કરનારને `િસાથી ધમ થયા તે દૂર રહ્યો પણ નારકીનાં
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૦૦
શ્રાદ્ધગુણવિવરણ અતિ ભયંકર દુખનો અનુભવ કરવો પડે છે માટે જિનેશ્વર ભગવાને શ્રાવકોને જીવદયા પાળવા માટે જે નિયમો બતાવ્યા છે, તે પ્રમાણે તેનું પાલન કરવા દરેક સુખાભિલાષી પ્રાણીઓએ તત્પર થવું જોઈએ. એકલા જૈનો જ અહિંસાને ધર્મનું મૂળ કારણ માને છે એમ નથી. પરંતુ આર્યાવના તમામ દશનવાળા “હિલા, પરમ ઘમ છે આ મહાવાક્યને માન્ય કરી અહિંસાને ધર્મનું પ્રધાન અંગ સ્વીકારે છે. તે માટે કહ્યું છે કે
ददातु दानं विदधातु मौन वेदादिकं चापि विदांकरोतु ।
देवादिकं ध्यायतु सन्ततं वा न चेद्दया निष्फलमेव सर्वम् ॥२ ।। શબ્દાર્થ –દાન આપે, મૌન ધારણ કરે, વેદાદિક અથવા તે બીજા ગમે તે શાસ્ત્રોને જાણે અને નિરંતર દેવાદિકનું ધ્યાન કરે પરંતુ જે એક દયા નથી તે ઉપર બતાવેલું સઘળું નિષ્ફળ છે એટલે રાખમાં ઘી હોમ્યા બરાબર છે. એ ૨ વિવેકી પુરૂષ દયા પણ પિતાના આત્માની પેઠે કરે. તે માટે કહ્યું છે કે
ग्राणा यथाऽऽत्मनोऽभीष्टा भूतानामपि ते तथा । - आत्मौपम्येन भूतानां दयां कुर्वीत धर्मवित् ॥ ३॥ શબ્દાર્થ –જેમ પિતાના પ્રાણે અભિષ્ટ છે, તેમ પ્રાણી માત્રને પણ પોતાના પ્રાણે અભીષ્ટ છે, માટે ધર્મજ્ઞ પુરૂષે પિતાની પેઠે બીજા પ્રાણીઓની દયા કરવી જોઈએ. અર્થાત્ પિતાના પ્રાણે જેવા બીજાના પ્રાણ ગણી તેનું રક્ષણ કરવું જોઈએ. એ ૩
कृपानदीमहातीरे सर्वे धर्मास्तृणाङ्कराः ।
तस्यां शोषमुपेतायां कियन्नन्दन्ति ते चिरम् ॥ ४ ॥ શબ્દાર્થ –કૃપારૂપ નદીના કિનારા ઉપર સઘળા ધર્મો અંકુરારૂપ છે. જ્યારે તે નદી સુકાઈ જાય ત્યારે તે અંકુરા કેટલા કાળ સુધી ટકી શકવાના? અથવા
જ્યાં બીલકુલ દયાને છાંટો પણ નથી તે દયાના આધારે રહેનાર ધર્મનું અસ્તિત્વ કયાંથી હોય? ૪
निजप्राणैः परप्राणान् ये रक्षन्ति दयोज्ज्वला:। दिबास्ते सुरसंस्तुत्या दुर्लभाः पुण्यपूरुषाः ।। ५ ।।
Page #234
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવરણ
२०१ શબ્દાર્થ-જે દયાળુ પુરૂષો પિતાના પ્રાણેએ કરી બીજાના પ્રાણનું રક્ષણ કરે છે તેવા દુર્લભ તેમજ દેવતાઓથી સ્તુતિ કરાએલા પવિત્ર પુરૂષે બે ત્રણ અર્થાત્ ગણ્યાગાંઠ્યા હોય છે. ૫ ૫ છે
જેમ વિક્રમાદિત્ય નામને રાજા હતો, તેની કથા આ પ્રમાણે છે–
એક વખતે અશ્વથી હરણ કરાએલો અને તૃષાથી પીડિત થએલો વિકમ રાજા અરણ્યમાં પાણીની તપાસ કરતો હતો. તેટલામાં કોઈએક ગુફામાં કાદવવાળા તલાવડાની અંદર ખુંચી ગએલી અને દુર્બળ એવી એક ગાય તેના જેવામાં આવી. આંસુથી ખરડાએલી આખેવાળી ગાયે પણ રાજાને જોઈ બરાડા પાડ્યા.તે સાંભળી દુઃખી થએલા પ્રાણીઓનું રક્ષણ કરવામાં જ ધ્યાન આપનાર રાજાએ પણ તેને બહાર ખેંચી કાઢવા માટે અનેક ઉપાયે કર્યા પરંતુ કોઈ પણ રીતે ગાય બહાર નીકળી શકી નહીં અને રાત્રિ થઈગઈ. તેટલામાં કઈ પણ સ્થળથી એચિતે એક ભૂખે સિંહ તે ગાયનું ભક્ષણ કરવા માટે આવે અને સિંહનાદ કરવા લાગ્યો. તે જોઈ દયાથી સ્નિગ્ધ હૃદયવાળે વિક્રમરાજા વિચાર કરવા લાગ્યો કેજે આ દુર્બળ અને ભયથી વ્યાકુળ થએલી ગાયને હું અહિંયા મૂકીને ચાલ્યો જઈશ, તો આ ગાયને સિંહ જલદી મારી નાંખશે. દુબળ, અનાથ, ભયભીત હૃદયવાળા અને બીજાઓથી પરાભવ પામેલા સઘળા પ્રાણીઓને આશ્રય પાર્થિવ જ હોય છે. તે હેતુથી મ્હારા પ્રાણનો નાશ થાય તે પણ મારે આ ગાયનું રક્ષણ કરવું જોઈએ. એ પ્રમાણે વિચાર કરી તલવારને ઉગામી ગાયની પાસે ઊભે રહ્યો. રાત્રિમાં ટાઢ અને ભયથી ગાય કંપવા લાગી એટલે રાજાએ પોતાના વસ્ત્રોએ કરી તેને ઢાંકી દીધી. આ તરફ સિંહ ગાયની સામે ફાળે મારે છે. રાજા તેને તલવારથી ડરાવે છે. એવા પ્રકારને વૃત્તાંત થએ છતે તે ઠેકાણે વડ ઉપર બેઠેલે એક પિપટ બોલે છે કે-હે માલવેશ્વર ! પોતાના સ્વભાવે જ આજ કે કાલ મરી જનાર આ ગાયને માટે હારા પિતાનાં પ્રાણેને શા માટે અર્પણ કરે છે? તારી ઈચ્છા પ્રમાણે અહીંથી ચાલ્યો જા અથવા તો આ વડ ઉપર જલદી ચડી જા. રાજાએ તેના ઉત્તરમાં જણાવ્યું કે-હે શુકરાજ! તમારે આ પ્રમાણે બોલવું ન જોઈએ, કેમકે બીજાના પ્રાણોએ કરી પોતાના પ્રાણનું રક્ષણ સઘળા પ્રાણીઓ કરે છે પરંતુ પિતાના પ્રાણીએ કરી બીજાના પ્રાણનું રક્ષણ કરનાર એક છમુતવાહન જ છે. જેમ સૂર્યના ઉદય થવાથી સૂર્યકાંત મણીઓ કાંતિયુક્ત થાય છે, તેમ એક દયાથી જ સત્ય વિગેરે તમામ ગુણ ફળયુક્ત થાય છે. અર્થાત્ સૂકાંત મણુઓ સૂર્યના અસ્તિત્વ સિવાય પિતાના ગુણોને પ્રકાશમાં લાવી શકતા નથી તેવી રીતે
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૦૨
શ્રાદ્ધગુણવિવરણ સઘળા ધર્મોમાં પ્રધાનપદ ભોગવનારી દયા સિવાય સત્ય પ્રમુખ ગુણે સ્કુરાયમાન થતા નથી તેમજ ધર્મરૂપ કલ્પવૃક્ષનું બીજઃ સમગ્ર જગતના પ્રાણીઓને સુખ આપનાર અને અનંત દુખોને નાશ કરનાર જો કોઈ હોય તે તે એક જ દયા જ છે. એક નાયક વગરનું સૈન્ય નકામું ગણાય છે તેમ દેવગુરુની ચરણપાસના, તપસ્યા, ઇદ્રિને નિગ્રહ, દાન આપવું અને શાસ્ત્રોનું અધ્યયન કરવું એ સઘળું એક દયા વિના નિષ્ફળ ગણાય છે. જે આજ કે કાલ અથવા કાળાંતરે મૃત્યુ થવાનું છે એવો નિશ્ચય જ છે તે પછી એક હારા પિતાને નાશ થયાથી ઘણા પ્રાણીએના પ્રાણેને રક્ષણ થતું હોય તો શું એટલાથી બસ નથી? આ હેતુથી મહારા પ્રાણેને પણ અપૂર્ણ કરી આ ગાયને બચાવવી યોગ્ય છે. એ નિશ્ચય કરી રાજાએ આખી રાત તે ગાયનું રક્ષણ કર્યું. પ્રાતઃકાળમાં સૂર્યોદય થતાં સિંહ, ગાય કે પોપટને દેખ્યા નહીં. કેવળ પોતાને જોઈ મનની અંદર આશ્ચર્ય અને તર્કવિતર્ક કરે છે તેટલામાં બે દેને પેતાની આગળ જોયા. વિસ્મય હૃદયવાળા તે બે દે પણ આ પ્રમાણે છેલ્યા–સાંપ્રત કાળમાં પૃથ્વી ઉપર સખાવત કરનાર અને જાગફક એવી દયા પ્રમુખણેએ કરી શુદ્ધિ કરનાર વિકમ રાજાના જે કોઈ બીજે પુરુષ નથી. એ પ્રમાણે દેવની સભામાં હર્ષિત થએલે સાક્ષાત ઇંદ્ર પોતે જ તમારી કીત્તિની પ્રશંસા કરે છે, માટે હે નરદેવ ! તને ધન્ય છે. હારી પરીક્ષા કરવા માટે સિંહ, ગાય અને પિપટના રૂપે કરી અમો બને દેએ દેવમાયા દેખાડી હતી. તારી દયા-રસિકતા ઇંદ્ર વર્ણનથી પણ હજારગણું અમે એ જોઈ માટે વર માગે, રાજા કંઈ પણ ઈચ્છતું નથી. તે પછી તે બન્ને દે રાજાને કામધેનુ ગાયને સાથે લઈ નગરીની સન્મુખ આવું છે તેવામાં રસ્તાની અંદર એક બાળકકાળા બ્રાહ્મણે રાજાને કહ્યું કે-હે દુખી પ્રાણુઓના દુઃખને હરનાર વિક્રમ નરેશ! આ બાળકની માતા મરી ગઈ છે. હવે આ બાલક દૂધ વગર રહી શકતે નથી. ઘરમાં લક્ષમીનો અભાવ હોવાથી હું ગાય મેળવી શકતું નથી, તેથી હું દુઃખી છું. આ બીના સાંભળીને દયાથી સ્નિગ્ધ હૃદયવાળા રાજાએ બ્રાહ્મણને કામધેનુ ગાયને આપી દઈ પોતાના સ્થાનને ભૂષિત કર્યું. . હવે ગ્રંથકાર મહારાજ પ્રસ્તુત ગુણની સમાપ્તિ કરતાં ઉપદેશ આપે છે –
एवं दयारसोल्लासि धर्मसाम्राज्यशालिनः ।
संपदा सर्वतो वीक्ष्य सदा भाव्यं दयालुना ॥६॥ શબ્દાર્થ –એ પ્રમાણે સર્વ ઠેકાણે દયાના રસથી વૃદ્ધિ પામતા ધમરૂપ મહાન રાજ્યને શોભાવનારી સંપદાઓને જોઈ હે ભવ્ય લોકે! તમારે નિરંતર દયાળ થવું જોઈએ. ૬ તિ શિરમો કુળ ૨૨ |
Page #236
--------------------------------------------------------------------------
________________
*
.
ર
દરિા કુળવા. હવે ક્રમથી પ્રાપ્ત થએબા સૌમ્ય નામના બત્રીસમાં ગુણનું વર્ણન કરે છે –
સૌમ્ય –મનહર આકૃતિવાળો હોય અથવા જેનું દર્શન પ્રિય હોય તે સૌમ્ય કહેવાય છે. અને તે ગૃહસ્થ ધામને ચોગ્ય હોઈ શકે છે. તેથી વિપરીત જે ક્રર આકૃતિવાળે મનુષ્ય હોય એટલે ભયજનક અને અદર્શનીય હોય તે પ્રાયે કરી લકને ઉદ્વેગનું કારણ થાય છે. અને તે વિશેષ ધમને એગ્ય થઈ શકતે નથી. ખરેખર સૌમ્યતા સર્વને પિતાના તરફ ખેંચનારી હોય છે. જેમકે –
अपकारिण्यपि प्रायः सौम्याः स्युरुपकारिणः ।
मारकेभ्योऽपि कल्याणं रसराजा प्रयच्छति ॥१॥ શબ્દાર્થ-જેમ પાર પિતાના મારનારને પણ સુવર્ણ આપે છે તેમ મનેહર આકૃતિવાળા અથવા તે સુકુમાર સવભાવવાળા પુરૂષે ઘણું કરી અપકાર કરનાર ઉપર પણ ઉપકાર કરવાવાળા હોય છે. અર્થાત્ આવા સ્વભાવવાળા પુરૂ દરેક મનુષ્યને પિતા તરફ ખેંચે એમાં કાંઈ નવાઈ નથી. છે ને !
અથવા સુખેથી આરાધના કરવા લાયક એટલે દુઃખેથી આરાધના કરી શકાય તેવા સ્વભાવને ત્યાગ કરનાર જે હોય તેને સૌમ્ય કહે છે. અને ખરેખર તેવા પુરૂષને સુખેથી અનુકૂળ કરી શકાય છે. આથી ઉલટી પ્રકૃતિવાળે દુરારાધ્ય પુરૂષ તે તીવ્ર સ્વભાવને લીધે પિતાના પરિવારને નારાજ કરનાર અનુક્રમે સહાય વગરને થાય છે. જ્યારે સુકુમાળ સ્વભાવવાળો સુખેથી આરાધી શકાય એવી પ્રકૃતિ હેવાને લીધે શત્રુપક્ષના લોકોથી પણ સેવાય છે. આ વિષયમાં રામચંદ્રજીનું દષ્ટાન્ત સુપ્રસિદ્ધ છે. રામચંદ્રજી પિતાના કટ્ટા દુશ્મન રાવણના પક્ષકારે વિભીષણ, સુગ્રીવ, હનુમંત વિગેરેથી લેવાયા હતા, તેનું કારણ રામચંદ્રજીને સુકમાળ સ્વભાવ અને સરલ પ્રકૃતિ વિગેરે હતું. તે માટે કહ્યું છે કે
चन्द्रः सुधामयत्वादुडुपतिरपि सेव्यते ग्रहग्रामैः । ग्रहगणपतिरपि भानुर्धाम्यत्येको दुरालोकः ।। २ ॥
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૦૪
પ્રાદ્ધગુણવિવરણ રાષ્નાથ - ચન્દ્રમા નક્ષત્રનો સ્વામી છે તે પણ અમૃતમય હોવાથી અર્થાત્ સૌમ્ય પ્રકૃતિને લઈ ગ્રહોના સમૂહથી સેવાય છે, અર્થાત્ ચહેને સમુદાય ચંદ્રને આશય કરે છે. અને દુખેથી જોઈ શકાય એવો સૂર્ય ગ્રહોના સમુદાયનો સ્વામી છે તે પણ પિતાની તીવ્ર પ્રકૃતિને લીધે ગ્રહગણથી રહિત એલે પરિભ્રમણ કરે છે.
અથવા જેનું હદય કૂર ન હોય તેવા પુરુષને સૌમ્ય કહે છે. અને તેવા પુરષને કોઈએ હેટો અપરાધ કર્યા છતાં પણ તેને ખરાબ કરતો નથી. જેમ વરધવલ નામના રાજાએ કર્યું હતું. તેનું દૃષ્ટાંત જાણવા જેવું હોવાથી નીચે બતાવવામાં આવે છે.
કેઈક વખતે દિવસમાં વિરધવલરાજા ચંદ્રશાળામાં સૂતો હતે. તે અવસરે વસથી ઢાંકેલા મુખવાળા અને જાગતા રાજાને ઊંઘે છે એમ માની તેની પગચંપી કરનાર કઈક ખવાસે તે રાજાના અંગુઠામાં રહેલી રત્નની અંગુડી લઈને મોઢામાં મૂકી. પણ રાજાએ જાણવા છતાં કોઈ પણ કહ્યું નહીં અને બીજે દિવસે ભંડાર માંથી તેવા પ્રકારની જ બીજી અંગુઠી કઢાવી અને પહેરીને પાછો ત્યાં જ સૂઈ ગ.પગચંપી કરનાર ખવાસે પ્રથમની પેઠે તેને ગ્રહણ કરવા માટે પ્રારંભ કર્યો, પરંતુ રાજાએ કહ્યું કે-આ અંગુઠી લઈ લેતે નહીં. જે ગઈ કાલે લીધી છે તે તને જ આ ૫વામાં આવે છે. આ વચન સાંભળી ભયભ્રાંત થયેલે ખવાસ રાજાના પગમાં પડે તેટલામાં કોઈએક કાર્ય માટે આવેલા વસ્તુપાલ મંત્રીએ તે ખવાસને હંકાર્યો તે વખતે રાજાએ કહ્યું કે-હે મંત્રિન! આ દેષ આ ખવાસને નથી, પરંતુ અમારી કૃપણતાને આ દેષ છે. એમ બોલી ભય પામેલા ખવાસને કહ્યું કે–હે વત્સ ! ડરીશ નહી. હું જાણું છું કે છેડી આજીવિકાથી ઈચ્છા પૂર્ણ થતી નથી માટે આજથી લઈને અડધા લાખ હારી આજીવિકા માટે અને ઘડો તને આરોહણ કરવા માટે અર્પણ કરું છું. આ પ્રમાણે તે ખવાસને આશ્વાસન આપવાથી રાજાનું લોકમાં “સેવકસદાફળ” એવા પ્રકારનું બિરૂદ પ્રસિદ્ધિમાં આવ્યું.
પૂર્વોક્ત પ્રકૃતિવાળા કરતાં વિપરીત સ્વભાવવાળે એટલે કઠોર પ્રકૃતિવાળો મનુષ્ય તે હિતશિક્ષા આપનાર ઉપર પણ નાખુશી બતાવનાર આકૃતિને પ્રગટ કરે છે. આ બાબતમાં લહમણુસેન રાજાનું ઉદ હરણ નીચે પ્રમાણે છે
ગૌદેશમાં લક્ષણાવતી નામની નગરીમાં સંપૂર્ણ બુદ્ધિના ભંડારરૂપ ઉમાપતિધર નામના મંત્રીથી જેના રાજ્યની ચિંતા કરાય છે એવો લમણસેન નામનો રાજા ઘણા કાળ સુધી રાજ્ય કરતો હતો. જેમ મદાધ થયેલે હાથી
Page #238
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવરણ
૨૦૫ હાથણીને સંગ કરવાથી કાદવમાં ફસી પડે છે તેવી રીતે તે રાજા મદોન્મત્ત ગજઘટાના સંસર્ગથી જાણે મદાંધ ન થયો હોય તેમ ચંડાલનીના સંસર્ગરૂપ કાદવમાં ફસી ગયે હતે. અર્થાત્ ચંડાલનીની સાથે વિષયસુખમાં મગ્ન થયો હતો. આ વૃત્તાંત ઉમાપતિધર નામના મંત્રીના જાણવામાં આવ્યું હતું, પરંતુ પોતાના સ્વામિની ક્રૂર પ્રકૃતિ હેવાથી સાક્ષાત્મણે પ્રતિબંધ કરો અશક્ય છે એમ વિચાર કરી તે રાજાને બીજા પ્રકારથી પ્રતિબધ કરવા માટે સભામંડપના પાટા ઉપર મંત્રીએ ગુપ્તપણે નીચેનાં અન્યક્તિગર્ભિત કાવ્યો લખ્યાં–
शैत्यं नाम गुणस्तवैव तदनुस्वभाविकी स्वच्छता
किं ब्रूमः शुचितां व्रजन्त्यशुचयः स्पर्शात्तवैवापरे । किश्चातः परमस्ति ते स्तुतिपदं त्वं जीवनं देहिनां
स्वं चेनीचपथेन गच्छसि पयः ! कस्त्वां निरोधुं क्षमः ॥ ३ ॥ શબ્દાર્થ – જળ! મુખ્યપણે શીતલતા ગુણ તારે જ છે, તે પછી તારી સ્વાભાવિક સ્વચ્છતા માટે અમે કાંઈ વર્ણન કરી શકતા નથી, કારણકે તારા સ્પર્શ માત્રથી જ બીજા અશુચિ પદાર્થો પવિત્રતાને પ્રાપ્ત થાય છે અને તું પ્રાણી માત્રનું વિતવ્ય છે આથી વધારે તારી રતુતિ શું હોઈ શકે? આ પ્રમાણે તારામાં ગુણ હોવા છતાં તે નચ માર્ગે જતું હોય તે તને રોકવા કોણ સમર્થ થાય છે ૩ આ કાવ્યમાં જળને ઉદ્દેશી રાજાને બેધ આપ્યો છે.
त्वं चेत्संचरसे वृषेण लधुता का नाम दिग्दन्तिनां
व्यालैः कङ्कणभूषणानि तनुषे हानिन हेम्नामपि । भूर्द्धन्यं कुरुषे जडांशुमयशः किं नाम लोकत्रयी
दीपस्याम्वुजबान्धवस्य जगतामीशोऽसि कि महे ॥४॥ શબ્દાર્થ –હે શંકર ! તું વૃષભ (બળદ) ઉપર બેસી ગમન કરે છે તેથી હાથીની હલકાઈ શી? વળી જે તું સર્પોવડે કંકણરૂપ આભૂષને બનાવે છે તેથી સુવર્ણની હાનિ શી? અને જો તું મસ્તક ઉપર ચંદ્રને ધારણ કરે છે તેથી ત્રણ જગતમાં દીપક સમાન સૂર્યને અપયશ શેને? તું જગતને ઈશ છે તેથી અમે વધારે શું બોલી શકીએ ? અર્થાત્ હસ્તિ, સુવર્ણ અને સૂર્ય જેવાં ઉત્તમ સાધને હેવા છતાં તું નીચને આશ્રવ લે તેમાં હારી હલકાઈ છે. જે ૪ આ કાવ્યમાં પણ શંકરને ૬ શી રાજાને પ્રતિબંધ કર્યો છે.
Page #239
--------------------------------------------------------------------------
________________
Rak
માગુશુવિવરણુ
छिन्ते ब्रह्मशिरो यदि प्रथयति प्रेतेषु सत्यं यदि क्षीवः क्रीडति मातृभिर्यदि रर्ति धत्ते श्मशाने यदि । सृष्ट्वा संहरति प्रजा यदि तथाऽप्याधाय भक्त्या मन.
स्तं सेवे करवाणि कि त्रिजगती शून्या स एवेश्वरः || ५ ||
શબ્દાર્થ :—યદ્યપિ મહાદેવ બ્રહ્માના મસ્તકને ઈંઢે છે, પિશાચેાની અંદર ખરેખર પ્રસિદ્ધિ પામે છે, ઉન્મત્ત થઇ માતાઓ સાથે ક્રીડા કરે છે, શ્મશાનમાં પ્રીતિ રાખે છે અને પ્રજાને મનાવી સ’હાર કરે છેતેા પણ નિરુપાયે કરવુ` શુ` ? ઇશ્વર તે જ છે તેના વિના ત્રણે જગત સૂનાં છે માટે તેનામાં ભક્તિથી મનને સ્થાપન કરી હું તે મહાદેવની સેવા કરું છું, અર્થાત્ ઉપર જણાવેલા અપવાદથી પરિપૂર્ણ હોવા છતાં જગતના ઇશ્વર હોવાને લીધે મ્હારે નાઇલાજે આદર કરવા પડે છે ॥ ૫ ॥ આ કાવ્યમાં પણ શ`કરને ઉદ્દેશી રાજાને એષ કર્યાં છે. सदसद्गुणमहाईमध्ये मूल्य कान्ताधनस्तनतटोचितचारुमूर्त्ते ! | આ વાનરીક્ષતિનાવિન્નમન્ત્ર ! હા દ્દાર ! હારિતમહો ! મલતા ગુણિત્ત્વમ્ III
શયદાય —શ્રેષ્ઠ ગાળ આકૃતિવાળા, શ્રેષ્ઠ ગુણુ(ઢારા) વાળા, લાયકાતવાળા, મેાટી કિ`મતવાળા અને સુંદર સ્ત્રીઓના પુષ્ટ સ્તન ઉપર ચેાગ્ય રીતે રહેલી મનહર મૂર્ત્તિવાળા હે હાર!મને આશ્ચર્ય જનક ખેદ થાય છે કે એક ગરીબડીના કઠાર ગળામાં વળગી ભગ્ન થએલા તેં હાફ' ગુણિપણું ગમાવી દીધુ` છે. ૫ ૬ ૫ આ કાવ્યમાં તા હારને ઉદ્દેશી રાજાને ખેપ કર્યો છે.
કોઇ એક પ્રસ ંગે સભામાં તે Àાને જેઇ અને તેના અર્થના આધ થવાથી રાજા મંત્રી ઉપર અંતરમાં દ્વેષ ધારણ કરવા લાગ્યા. કહ્યું છે કે— प्रायः संप्रति कोपाय सन्मार्गस्योपदर्शनम् । विलूननासिकस्येव भवेदादर्शदर्शनम् ॥ ७ ॥
શયદાથ ઃ—જેમ નાકકટ્ટાને દÖણુ દેખાડવુ' તે ઘણુ કરી કાપ માટે થાય છે તેમ સાંપ્રતકાળમાં સન્માના ઉપદેશ આપવા તે પણ ઘણું કરીને કાપ માટે જ થાય છે. । ૭ ।
તે પછી ઇર્ષાવાળા રાજાએ તે મત્રિને પદભ્રષ્ટ કર્યાં. ત્યારબાદ ફાઇ વખતે રાજવાટિકાથી પાછા ફરેલા રાજાએ દુર્દશાવાળા, એકાકી અને ઉપાયરહિત એવા મંત્રીને જોઇ ગુસ્સાથી તેને વધ કરવા માટે મહાવતદ્વારા તેની તરફ હાથીને
Page #240
--------------------------------------------------------------------------
________________
શ્રાધ્ધગુણવિવરણ
૨૦૭ પ્રેર્યો. તે જોઈ મંત્રીએ કહ્યું કે-જ્યાં સુધી હું કાંઈક બેસું છું ત્યાં સુધી મારા તરફ આવતા હાથીને રોકી રાખ. તેના વચનથી મહાવત તે પ્રમાણે કરે છતે ઉમાપતિ ધર મંત્રીએ કહ્યું કે
नग्नस्तिष्ठति धूलिधूसरवपुर्गोपृष्ठिमारोहति,
व्यालैः क्रीडति नृत्यति स्रवदसृगचर्मोद्वहन दन्तिनः । आचाराद्वहिरेवमादिचरितैराबद्धरागो हरः,
सत्यं नोपदिशन्ति यस्य गुरवस्तस्येदमाचेष्टितम् ॥ ८ ॥ શબ્દાર્થ–મહાદેવ નગ્નપણે રહે છે, ધૂળથી મલિન શરીરવાળા વૃષભ પર આરોહણ કરે છે, સર્પો સાથે ક્રીડા કરે છે, લેહીથી ટપકતા હાથીના ચમડાને ધારણ કરી નાચે છે, ઈત્યાદિ ચરિત્રએ કરી આચારથી બહાર થયેલો અને રાગમાં આસક્ત રહે છે તે ખરેખર સત્ય છે, કારણ કે જેને ગુરૂએ ઉપદેશ આપતા નથી તેનું આચરણ આવું જ હોય છે. એ ૮
એ પ્રમાણે તે મંત્રિના જ્ઞાનરૂપ અંકુશથી મનરૂપ હાથી વશ થવાને લીધે પિતાના ચરિત્રેથી કાંઈક પશ્ચાત્તાપ કરતા અને પોતાના આત્માની ઘણું નિંદા કરતા રાજાએ ધીમે ધીમે તે વ્યસનનો ત્યાગ કરી તે ઉમાપતિધરને ફરીથી મંત્રિપદ ઉપર સ્થાપન કર્યો.
હવે ગ્રંથકાર પ્રસ્તુત ગુણની સમાપ્તિ કરતાં સૌમ્ય પુરુષને જ ધર્મને અધિકારી કહે છે–
एवं सौम्पः सुखासेव्यः सुखप्रज्ञाप्य एव च।
यतो भवेत्ततो धर्माधिकारेऽधिकृतो बुधैः ॥ ९॥ શબ્દાર્થ –ઉપર જણાવેલાં અને ઉદાહરણથી સ્પષ્ટ સમજી શકાય છે કેસૌમ્ય પુરુષ સુખેથી સેવા કરવા લાયક અને સુખેથી પ્રતિબંધ કરવા લાયક હોય છે, તેથી પંડિત પુરુષોએ સૌમ્ય પુરુષને જ વિશેષ ધર્મને અધિકારી ગણ્યો છે. છેલ્લા
Page #241
--------------------------------------------------------------------------
________________
त्रयस्त्रिंशत् गुणवर्णन. 'હવે ગ્રંથકાર કમથી પ્રાપ્ત થએલા “પપકાર કરવારૂપ” તેત્રીશમા ગુણનું વર્ણન કરે છે.
પરોતિમા–પરોપકાર કરવામાં કર્મઠ એટલે તત્પર હોય તે વિશેષ ધર્મની યોગ્યતા મેળવી શકે છે. ખરેખર જે પુરુષ પરોપકારપરાયણ હોય છે તે સમસ્ત લેકનાં નેત્રને અમૃતના અંજનરૂપ ગણાય છે. અર્થાત્ સમગ્ર પ્રાણીઓને આનંદ આપનાર હોય છે અને જે નિરુપકારી હોય છે તે તૃણથી પણ હલકે ગણાય છે. કહ્યું છે કે
क्षेत्र रक्षति चश्चा सौध लोलत्पटी कणान् रक्षा ।
दन्तात्ततृणं प्राणान नरेण कि निरुपकारेण ॥ १॥ શદાથ–ચંચા પુરુષ (ક્ષેત્રના રક્ષણ માટે બનાવેલો ઘાસને મનુષ્ય) ક્ષેત્રનું, ચપલ વજા પ્રાસાદનું, રાખ (ભસ્મ) અનાજનું અને દાંતમાં ગ્રહણ કરેલું તૃણ પ્રાણનું રક્ષણ કરે છે. અર્થાત્ જ્યારે આવા અચેતન પ્રદાર્થો પ્રાણીઓને ઉપકાર કરનાર હોય છે ત્યારે બીજાને ઉપકાર નહી કરનાર સચેતન પુરુષો તૃણ વિગેરેથી પણ નકામા ગણાય છે. ૧ પરોપકાર કરે તે મોટા પુરુષોને સ્વભાવસિદ્ધ ધર્મ જ છે. કહ્યું છે કે
उपकतुं प्रियं वक्तुं कत्तुं स्नेहमकृत्रिमम् ।। सञ्जनानां स्वभावोऽयं केनेन्दुः शिशिरीकृतः ॥२॥ कस्यादेशात् क्षिपयति तमः सप्तसप्तिः ग्रजानां छायां कर्तुं पथि विटपिनामञ्जलिः केन बद्धः । अभ्यर्थ्यन्ते नवजलमुचः केन वा वृष्टिहेतो
તે વવિધ સાધવી વઢવાણા છે ૨
Page #242
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવરણ
૨૦૯ શબ્દાર્થ –પરને ઉપકાર કરવાને, પ્રીતિજનક બલવાને અને વાસ્તવિક નેહ કરવાને સજજન પુરુષોને સ્વભાવ હોય છે. જેમકે ચંદ્રને કેણે શીતળ કર્યો છે? કેઈએ નહીં પરંતુ તે તેને જાતિ સ્વભાવ જ છે. જે ૨. સૂર્ય જગતના અંધકારને શું કેઈના હુકમથી દૂર કરે છે? વૃક્ષોને માર્ગમાં છાયા કરવા માટે શું કેઈએ અંજલિબંધ કર્યો છે? નવીન મેઘને વૃદ્ધિ માટે શું કેઈએ અભ્યર્થના કરી છે? કોઈએ જ નહીં, કિન્તુ પિતાના જાતિસ્વભાવથી જ તે શ્રેષ્ઠ પુરુ પરનું હિત કરવામાં તત્પર થાય છે. ૩
અહીં ચાર પ્રકારના મનુષ્યો હોય છે. તેમાંથી કેટલાએક પ્રયે ન સિવાય પપકાર કરનારા અને કેટલાએક પોપકાર કરનારને બદલે આપવાર, આ બન્ને પુરુષે ધમને લાયક છે. આથી વિપરીત બીજા બે ધર્મને લાયક ગણાતા નથી. તે આ પ્રમાણે છેते तावत्कृतिनः परार्थनिरताः स्वार्थाविरोधेन ये
__ ये च स्वार्थपरार्थसार्थघटकास्तेऽमी नरा मध्यमाः । तेऽमी मानुषराक्षसाः परहितं यैः स्वार्थतो हन्यते,
ये तु मन्ति निरर्थकं परहितं ते के न जानीमहे ॥४॥ શબ્દાર્થ –જેઓ પોતાના સ્વાર્થને બાધ ન આવે તેવી રીતે બીજાનું કાર્ય કરવામાં તત્પર હોય છે તે પ્રથમ પંક્તિના સરપુરુષ કહેવાય છે. વળી જે પિતાના અને પરના રવાથને સાધવાવાળા હેય છે, તે પુરુષ મધ્યમ ગણાય છે તેમજ જેઓ પોતાના સ્વાર્થને લીધે બીજાના હિતને નાશ કરે છે, તે પુરુષો મનુષ્યરૂ૫ રાક્ષસ ગણાય છે. અર્થાત્ આવા પુરુષોને કનિષ્ઠ કહેવામાં આવે છે. અને જેઓ પિતાની મતલબ સિવાય પરના હિતનો નાશ કરે છે, તેઓને કેવા કહેવાતે અમો જાણતા નથી. અર્થાત્ તેવા પુરૂષોને અધમાધમ કહેવા જોઈએ. ૪ क्षुद्राः सन्ति सहस्रशः स्वभरणव्यापारमात्रोद्यताः
स्वार्थी यस्य पराये एव स पुमानेकः सतामग्रणीः। दुष्पुरोदरपूरणाय पिबति स्रोतःपति वाडा
__ जीमूतस्तु निदाघसंभृतजगत्सन्तापव्युच्छित्तये ॥ ५॥ શબ્દાર્થ –આ દુનીયામાં પિતાનું પિષણ કરવારૂપ વ્યાપારમાં ઉદ્યમ કરનારા ક્ષુદ્ર પુરુષે હજારો છે, પરંતુ જેને બીજાના પ્રજનમાં જ પિતાનું શાક
Page #243
--------------------------------------------------------------------------
________________
ર૧૦
શ્રાદ્ધગુણવિવરણું જય જણાય છે તેવે સજનશિરોમણિ પુરુષ આ દુનીયામાં એક જ હોય છે. મુશ્કેલીથી ભરી શકાય તેવા ઉદરની પૂર્તિ માટે જયારેવડવાનળ સમુદ્રનું પાન કરે છે ત્યારે મેઘ તે ગ્રીષ્મઋતુથી વ્યાપ્ત થએલ જગતનો સંતાપ નાશ કરવા માટે તત્પર થાય છે. આ બે ઉદાહરણે ક્ષુદ્ર અને મહાન્ પુરુષની ઓળખાણ માટે બસ છે.
कए वि अनस्सुवयारजाए कुणंति जे पच्चुवयारजुग्गं । न तेण तुल्लो विमला वि चंदा न चेव भाणू न य देवराया ॥६॥
શબ્દાર્થ –જેઓએ બીજાને અનેક ઉપકાર કર્યા છે તે પણ જે પુરુષે ઉપકાર કરનારને એગ્ય પ્રત્યુપકાર કરે છે અર્થાત બદલે આપે છે. તેની બરાબરી નિર્મળ ચંદ્ર, સૂર્ય અને ઇંદ્ર પણ કરી શકતા નથી. અર્થાત ઉપકાર કરનારા પુરુષે કરતાં પ્રત્યુપકાર કરનારા પુરુષે આ દુનિયામાં ઉત્તમોત્તમ ગણાય છે અને તે ઘણું થડા હોય છે. ૬
ઉપકાર દ્રવ્ય અને ભાવથી બે પ્રકારે હોય છે, તે આ પ્રમાણે છે- અન્ન અને પાણી વિગેરેનું દાન કરવારૂપ હોય તેને દ્રવ્ય ઉપકાર જાણવે અને તે અનિશ્ચિત તેમજ અસ્થિર હોવાથી તેને દ્રવ્ય ઉપકાર કહેવામાં આવે છે. કાંઈ પણ કારણ સિવાય પોતાના આત્માને અને પરને સમ્યગ જ્ઞાન તથા ચારિત્રમાં સ્થાપન કરે તેને તીર્થંકરો ભાવ ઉપકાર કહે છે. જે કોઈ પુરુષસિંહે આ જગતમાં પરોપકાર કરે છે, તેઓના યશરૂ૫ ૫ટહન વનિ સઘળી દિશાઓમાં ફેલાય છે. તેટલા માટે સામર્થ્ય હોય તે મનુષ્ય પરોપકાર કરવામાં ઉદ્યમ કરે જોઈએ, કારણ કે પરોપકાર કરવાથી ધર્મ અને ચંદ્ર જેવી નિર્મળ કીત્તિ દુનિયામાં પ્રસરે છે. જેમ વિક્રમરાજની કીતિ ફેલાઈ હતી, આ ઠેકાણે વિક્રમરાજાનું ઉદાહરણ આ પ્રમાણે છે.
" એક વખત વિક્રમરાજા રાજપાટિકાથી પાછા ફરતાં રાજમાર્ગમાં દાણા વીણવામાં તત્યા થએલા એક દરિદ્રને જોઈ બેલ્યા કે જેઓ પોતાની ઉદરપૃત્તિ કરવામાં પણ સમર્થ હોઈ શકતા નથી તેઓનું આ જગતમાં ઉત્પન્ન થવું શા કામનું છે?' આ પ્રમાણે રાજા તરફથી કહેવામાં આવતાં તે દરિદ્રી બેલી ઊડ્યો કેજેઓ સારી રીતે સમર્થ છે છતાં પરેપકાર કરી શકતા નથી તેઓનું જન્મવું પણ આ દુનિયામાં નિરુપયેગી છે.” આ પ્રમાણે દરિદ્રી તરફથી કહેવામાં આવતાં મહારામ વિકમરાજાએ તે ભિક્ષુને સો હસ્તી અને બે ક્રોડ સેનામહેર બક્ષીસ કરી. વળી પરોપકારનો વિચાર કરતાં કોઇએ કહ્યું છે કે '
Page #244
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવરણ येषां न विद्या न तपेा न दानं न चापि शीलं न परोपकारः। ते मर्यलोके भूवि भारभूता मनुष्यरूपेण मृगाश्वरन्ति ॥७॥
શબ્દાર્થ –જે પુરૂષને વિદ્યા, તપસ્યા, દાન, શીલ અને પરોપકાર હેતે નથી તે પુરુષે આ મનુષ્ય લેકમાં પૃથિવીને ભારભૂત થઈ મનુષ્યના રૂપને ધારણ કરી પુર્ણપણે પરિભ્રમણ કરે છે. જે ૭ છે આ પ્રમાણે કઈ કહે છતે હરિણે ઉત્તર આપ્યો કે –
स्वरे शीर्ष जने मांस त्वच च ब्रह्मचारिषु ।
शंगे योगीश्वरे दद्यान्मृगः स्त्रीषु स्वलेोचने ॥ ८॥ શયદાથ–હરિણ સ્વર માટે મસ્તક, મનુષ્યને માંસ, બ્રહ્મા યારીઓને ચમ, ગીશ્વરને શીંગડા અને સ્ત્રીઓને પિતાનાં લોચન આપે છે. અર્થાત્ હરણને કહેવાનો આશય એ છે કે-મ્હારા શરીરના સઘળા અવયવે પરોપકારને માટે છે અને મનુષ્યને તે એક પણ અવયવ ઉપયોગમાં આવતા નથી તે મઠારી સાથે મનુષ્યની બરોબરી કરવી તે ઠીક નથી. ૮
વળી અહીંઆ પરોપકારના સંબંધમાં વિક્રમરાજાનું ઉદાહરણ આ પ્રમાણે છે.
એક વખત નદીના કિનારા ઉપર વિરવૃત્તિથી આમતેમ ફરતા વિક્રમરાજાએ એક બ્રાહ્મણને નદીના પૂરમાં ખેંચાતે જે પરોપકાર કરવામાં રસવાળા રાજાએ તેને પાણીમાં બહાર કાઢયે. તેના બદલામાં બ્રાહ્મણે શ્રીગિરિ નામના પર્વત ઉપર દેવતાના આરાધનથી પ્રાપ્ત થયેલી કાળી ચિત્રાવેલ રાજાને અર્પણ કરી. તે લઈ ઉજજયિની તરફ પાછા ફરતા માર્ગમાં દ્રરિદીને જોઈ પાપપરાયણ થએલા રાજાએ તે ભિક્ષુને કાળી ચિત્રાવેલ આપી દીધી. ત્યારબાદ બ્રાહ્મણે કહ્યું કે જે રહેમદિલના રાજાએ દુખેથી મેળવેલી કાળી ચિત્રાવેલ એક દ્રટ્રિીને આપી દીધી તેવા હે વિક્રમ દિત્ય! પપકાર કરવામાં હારી બરાબરી કરનાર આ પૃથ્વી ઉપર બીજો કે હઈ શકે ? કોઈ જ નહીં. જુઓ અચેત પદાર્થો પણ નીચે બતાવ્યા પ્રમાણે ઉપકાર કરનારા હોય છે –
स्थानभ्रंशखराधिरोपणशिरश्चिखिल्लसंधारण- . शुष्यत्पांशुनिवेशवादहननक्लेशभ्रमाद्याः क्रियाः।
Page #245
--------------------------------------------------------------------------
________________
માર
શ્રાદ્ધગુણવિવરણ धात्रा यद्यपि चक्रिरे मृदि तथाऽप्युर्वीभवत्वादियं
पात्रीभूय परोपकार कुतिभूर्युक्तं कुलीने ह्यदः ॥९॥ * શબ્દાર્થ પિતાના સ્થાનથી બીજા રથાનમાં લઈ જવું, ખર ઉપર ચઢા૧૩. ઉપર કાદવનું નાખવું, સુકી ધૂળનું સ્થાપન કરવું, પગથી તાડન કરવું, કલેશનું આપવું, ચક ઉપર ભમાવવું વિગેરે ક્રિયાઓ જે કે કુંભકાર માટી ઉપર કરે છે તે પણ આ માટી પૃથ્વીથી ઉત્પન્ન હોવાને લીધે વાસણરૂપ થઈ પરોપકાર જ કરે છે. કુલીનને આમ કરૂં યુક્ત જ છે અર્થાત માટીની પેઠે ગમે તેવી આફત આવે તે પણ કુલીન પુરુષે પિતાના અપકારી ઉપર પણ ઉપકાર જ કરે છે. છેલો
धूलिक्षेपनखक्षतातुलतुलारोहावरोहस्फुरलोहोट्टनपिञ्जनादिविविधक्लेशान सहिऽत्वाऽ वहम् । जज्ञे यः परगुह्यगुप्तिकदिह श्रिवा गुणाल्लासितां
कासः स परोपकारगसिकेष्वाद्यः कथं नो भवेत् ॥१०॥ શબ્દાર્થ – ધૂળમાં પડવું, નખોથી છેદાવું, મોટાં ત્રાજવાં ઉપર ચઢવું, પાછું ઊતરવું, તીણ લોઢાના ચરખામાં પીલાવું અને પિજાવું વિગેરે નાના પ્રકારના કલેશોને નિરંતર સહન કરી સુતરરૂપે થઈ જે કપાસ આ લોકમાં બીજાના ગુસ્થાનેને પાવનારે થયા છે તે કપાસ પરોપકાર અને પ્રેમ રાખનારાઓની અદર અગ્રગામી કેમ ન થઈ શકે? ૧૦
જ્યારે માટી વિગેરે અચેતન પદાર્થો બીજાના ઉપકાર માટે થાય છે ત્યારે ચેતનયુક્ત પાણીએ નુ તે કહેવું જશું ? વળી–સંપૂર્ણ સુરાસુરની સંપત્તિ અને મોક્ષસુખ આપવામાં એક કલ્પવૃક્ષ સમાન પરોપકારને જિનેશ્વર ભગવાનને સમરત ધર્મોમાં ઉત્કૃષ્ટ ધર્મ કહ્યો છે તે પરોપકાર દ્રવ્ય અને ભાવથી બે પ્રકારને હોય છે, એગ જાણી વીરપુરુષોએ તે ઉપકાર સઘળા પ્રાણીઓ ઉપર યથાયોગ્ય કરવો જોઈએ. ગરીબ, અનાથ,સંપત્તિહીન,ભૂખ્યા અને તરસ્યા પ્રાણીઓ ઉપર અનુકંપા લાવી તેમજ તપ, નિયમ, જ્ઞાન અને દર્શનના ગુણોનો પ્રચાર કરતા મુનિઓને ઉત્કૃષ્ટી ભક્તિએ પિતાથી શક્તિ મુજબ અન્નાદિકના આપવાથી ઉપ રિ કરે તેને દ્રવ્ય ઉપકાર કહે વામાં આવે છે. દુઃખથી રીબાતા પ્રાણીઓને જ્ઞાન, દર્શન અને ચારિત્રની પ્રાપ્તિ કરવારૂપ ઉત્તમોત્તમ ઉપકાર કરવામાં આવે તે તે ભાવથી ઉપકાર કર્યો એમ કહેવાય. પરંતુ ઉચ્ચકુળમાં ઉત્પન્ન થ “લ ધીર તેમજ ગંભીર પ્રકૃતિવાળા, ભવિષ્યમાં કલયાણને મેળવનારા અને મહું સામર્થ્યવાળા ઉત્તમ પ્રાણીઓ જ બીજાને ઉપ
Page #246
--------------------------------------------------------------------------
________________
શાશ્વગુણવિવરણ કાર કરવા માટે સમર્થ થાય છે, ભાવ ઉપકાર કરનારાઓને તે નિશ્ચયથી મેક્ષw ફળ પ્રાપ્ત થાય છે, એ પ્રસિદ્ધ છે. તેવી રીતે દ્રવ્ય ઉપકાર કરનારાઓને પણ ભરત રાજાની પેઠે નિશ્ચયથી (આ લોક અને પરલોક સંબંધી) અતુલ ફળની પ્રાપ્તિ થ ય છે. દ્રવ્યપકાર કરનાર ભરત રાજાનું કથાનક નીચે લખ્યામુજબ છે.
આ ભરતક્ષેત્રમાં તેજસ્વી પુરૂષારૂપ રત્નના સમૂહથી શોભતી, લક્ષમીથી પરિપૂર્ણ અને પ્રસિદ્ધ થએલી ભગવતી નામે નગરી હતી. જે નરીમાં સજજનના સમૂહને આકર્ષણ કરનાર નિરંતર લક્ષમીથી અવિયુક્ત અને વાસ્નાવ સમગ્ર નાગરિક લેક ઘણું કરી પુરુષેત્તમ (વિષ્ણુ) જે હતે. તે નારીમાં પિતાની કીર્તાિથી સમગ્ર ભારતવર્ષને ભરી દેનાર મોટી રાજ્યલક્ષમીરૂપ લતાને પુષ્ટ કરવા માટે મેઘ સમાન, પરોપકાર કરવામાં રસક, અત્યંત ઉદારતાથી કલ્પ વૃક્ષને પણ જીતી લેનાર અને નિશ્ચલ ધેય તેમજ અભ્યદયથી સમગ્ર મહીમંડળને ઉજવલ કરનાર ભરત નામે રાજા રાજ્ય કરતા હતા. તે રાજાને પિતાના રૂપથી દેવાંગનાઓને તિરસ્કાર કરનારી અને સઘળા અંતેઉરમાં શ્રેષ્ઠતા ભેગવનારી સુલોચના નામની પ્રિયા (ભાર્યા) હતી. તે દંપતીને પૃથ્વીરૂપ કમલિનીને આનંદ આપવામાં ચંદ્ર સમાન, નીતિસંપન્ન અને વિનયવાન મહીચંદ્ર નામે પુર હતું. કેટલાએક કાળ ગયા પછી એક વખત હષિત થએલા શ્રી ભરત રાજાએ ભૂર્યલ પ્રમુખ કાર્યદક્ષ મંત્રીઓને બેલાવીને કહ્યું કે–“તમારે હમેશાં ચિરંજીવી મહીચંદ્ર નામના આ મહારા પુત્રને સઘળા કાર્યોમાં પ્રમાણ તરીકે સ્વીકારવે. અર્થાત તેની સલાહ સિવાય કોઈ પણ રાજકાર્ય કરવું નહીં. તેમજ અસાધારણ પરાક્રમવાળા આપ લોકોએ પણ આ પુણ્યશાલી પુત્રની સહાયતાથી સઘળે રાજયકારભાર ચલાવ. હું પોતે ઘણી સંપત્તિવાળે હોવાથી દીન તેમજ અનાથ પ્રાણીઓના સમુદાયને પરોપકાર કરતે હમેશાં સુખપૂર્વક રહીશ. કહ્યું છે કે
याचमानजनमानसवृत्तेः पूरणाय बत जन्म न यस्य ।
तेन भूमिरिह भारवतीयं न द्रुमैन गिरिभिर्ने समुद्रैः ॥ ११॥ . . શબ્દાથે--ખેદ છે કે જેનો જન્મ યાચક લોકોની મને વૃત્તિને તૃપ્ત કરવા માટે નથી તેનાથી આ પૃથ્વી ભારવાળી છે, પરંતુ વૃક્ષ, પર્વતો કે સમુદ્રો તેણીને બોજારૂપ નથી. અર્થાત સામ છતાં યાચકવર્ગના મનોરથ પૂર્ણ નહી કરનાર મનુષ્યો તેને બેજારૂપ થાય છે. જે ૧૧ /
પૈસાથી અથવા તે પ્રાણથી પણ પરને ઉપકાર કરજ જોઈએ. પપકારથી
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૧૪
માહગુણુવિવરણ ઉપજન કરેલું પુણ્ય સેકડો યથી પણ થઈ શકતું નથી એ પ્રમાણે હૃદયમાં વિચાર કરી રાજયની ધુરા પુત્ર ઉપર મૂકી તે રાજા વિશ્વમાં નિરંતર ઉપકાર કરવામાં તત્પર થયે. એક વખતે અનેક પ્રકારની આધિવ્યાધિથી પીડાએલા તેમજ અનેક પ્રકારે નિરંતર મૃત્યરૂપ સિંહથી ગળી જવાતા મનુષ્યોને જોઈ હૃદયની અંદર સંક્રમણ થએલા દુખથી દુઃખી થએલો તે કૃપાળુ રાજા મનમાં આ પ્રમાણે વિચાર કરવા લાગે કે-હું પૂર્વે ઉપાર્જન કરેલા પવિત્ર પુણ્યથી ગર્જના કરતા અને અની શ્રેણથી વિલાસવાળી રાજ્યસંપતથી વૃદ્ધિ પામેલ આ લોકમાં નરપતિ થયે છું, છતાં અત્યંત દુઃખથી પીડાતા પ્રાણીઓનું રક્ષણ કરવા માટે હારામાં લેશ માત્ર પણ સામર્થ્ય નથી ત્યારે હારી ત્રણ વર્ગની લક્ષમી નિષ્ફળ જેવી જ છે. કારણ કે દુઃખથી પીડાતા પ્રાણીઓના દુઃખને દૂર કર્યા સિવાય માની પુરુષો સામ્રાજ્યના મહેટા વિલાને પણ નકામાં ગણે છે. વળી જે રાજા આ દુનીયામાં દુઃખી પ્રાણીઓનું રક્ષણ કરવામાં સમર્થ નથી, તે ખરેખર સંચા પુરૂષથી પણ હલકાઈને પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે વિચાર કરતાં બીલકુલ ગવ રહિત થયેલે તે રાજા રાત્રિના સુવાના મકાન પ્રત્યે જેટલામાં સુવા માટે જાય છે તેટલામાં સાવધાન થએલા રાજાએ પોતાની વિશાળ શય્યામાં નિદ્રાવશ થયેલા અને દિવ્ય આકૃતિવાળા એક પુરુષને છે. તેમજ ઊંચા સુવણની અને જેતિથી વાસભૂમિને પ્રકાશ કરનારી એક ગુટિકા તેના પડખામાં પડેલી રાજાના જેવામાં આવી. તે જોતાં જ આશ્ચર્ય પામેલ અને નિર્મળ હૃદયવાળો રાજા વાસભુવનમાં સુતેલા પુરુષ પાસેથી તે ગુટિકાને જેટલામાં લેવાની તૈયારી કરે છે તેટલામાં એકદમ જાગી ઉઠેલે તે પુરુષ સંબ્રમથી ઊંચે આકાશમાં ઊડી તરતજ પાછો પડ્યો અને ભયભીત થયેલે ક્ષણવાર ઊભે રહ્યો. તે પછી પ્રાણીઓનું રક્ષણ કરવામાં તત્પર ભરત રાજાએ તે પુરુષને પૂછયું કે “તું કેણ છે? કયાંથી આવે છે? હારૂં આચરણ આવું કેમ છે?” તેના ઉત્તરમાં તે સાહસિક પુરુષે જણાવ્યું કે- સ્વામિન્ ! કૃપારૂપ સમુદ્રના મધ્યમાં રહેનાર અર્થાતુ દયા કરવા લાયક હું અનંગકેતુ નામને પુરુષ ગુટિકાની સિદ્ધિ થવાથી ઘણા વેગળા આકાશમાર્ગથી શ્રીપર્વત પ્રત્યે જતાં હે રાજન! બુદ્ધહીન થયેલા પરંતુ સુંદર હૃદયવાળાએ આ ખાલી સુખશા જોઈ ભાગને ખેદ દૂર કરવા માટે આ શયામાં વિશ્રામ લેતાં કેટલામાં હું નિદ્રાવશ થઉં છું તેટલામાં તમારું આગમન થયું. હવે પછી તમારા પ્રસાદથી હું જીવિતદાન મેળવીશ” ત્યારબાદ નરપતિએ જીવને સુખ આપનારી વાણીને ઉચ્ચાર કર્યો કે-હે મહાભાગ્યશાળી ! તું નિશ્ચિત હદય
Page #248
--------------------------------------------------------------------------
________________
૨૧૫
શ્રાદ્ધગુણવિવરણ વાળે થઈ સુખેથી નિદ્રા લે જેથી હું હારી પાસે રહી ઘણા કાળ સુધી જીવિતને ધારણ કરનાર એવા તને પવન નાખું” એ પ્રમાણે નરપતિના બોલવાથી ખુશી થએલો રાજાના ચરણમાં પ્રણામ કરી તે સિદ્ધ પુરુષ બે કે-હે વિશ્વને આધારભૂત ! તું દેવતાઓને પણ નમસ્કાર કરવા લાયક છે તેમજ ઉપકારગુણ સઘળા ગુણેમાં શિરોમણું ગણાય છે તે ઉપકાર હારામાં સામારૂપે પ્રાપ્ત થઈ ત્રણ જગતની અંદર જાગરૂક થયે છે એવા રાજાઓના અધિપતિ અને મને આયુષ્યપર્યન્ત જીવતદાન આપનાર હાર ઝણથી આ તૃણ જે મનુષ્ય કેવી રીતે મુક્ત થવાનો?” તે પછી તેના વિનયગભિત વચનેથી નેહયુક્ત હૃદયવાળા રાજાએ અસાધારણ આશ્ચર્ય આપનારી ગુટિકા તે સિદ્ધપુરૂષને સ્વાધીન કર્યાની સાથેજ “હે રાજન !હારા ઉપર પ્રસન્ન થઈ આ ગુટિકાને ગ્રહણ કરી મને અનુગ્રહ કરે એ પ્રમાણે સિદ્ધપુરૂષે કહે છતે રાજા બીજી વખત આ પ્રમાણે બે -“હે કૃતજ્ઞ શિરોમ ણ! હું કોઈનું કઈ પણ ગ્રહણ કરતા નથી તે હે સિદ્ધપુરૂષ! હારી આ ગુટિકા મહારાથી કેવી રીતે ગ્રહણ કરી શકાય ? પરંતુ હે પંડિત પુરૂષ ! ઘણું હોટા મહિમાથી આશ્ચર્ય આપનારી અને દુખેથી પ્રાપ્ત થનારી આ ગુટિકા કયાંથી મેળવી શકાય છે? તે હકીકત છે ડાહ્યા પુરૂષ! મને કહી સંભળાવ.” આ પ્રમાણે રાજાને આદેશ થતાં તે સિદ્ધપુરૂષ બે કે- હે રા આના મસ્તકેથી મુકુટાયમાન ચરણવાળા ! તું સાંભળ, દક્ષિણ દિશામાં અતિ ધરાવતે મલયચલ નામે એક પર્વત છે તેના અતિ ઉચા અને સર્વ ઋતુમાં પ્રફુલ્લિત થનાર વનવાળા શિખર ઉપર રામશેખદેવનું જગતમાં આશ્ચર્યજનક એક મંદિર છે. ત્યાં ખાળમાંથી પડતું અને બળતા અગ્નિના જેવું દેવતાનું સ્નાનજળ જે સાહસિક પુરૂષ પિતાના હાથમાં છ મહિના સુધી ધારણ કરે છે તે પરાક્રમના ખજાનારૂપ તેમજ શુદ્ધવિધિને જાણકાર પુરૂષ દેવની પ્રસન્નતાથી હે રાજન! આવા પ્રકારની ગુટિકાને મેળવી શકે છે. વળી આ ગુટિકા માટે અનેક ડાહ્યા પુરૂષો તે ઠેકાણે આવે છે પરંતુ કેઈએક પુણ્યાત્મા મહાશય તેને પ્રાપ્ત કરી શકે છે. આ પ્રમાણે તે સિદ્ધપુરૂષનું મનહર વચન સાંભળી હૃદયમાં વિરમય થએલા રાજાએ તે સિદ્ધપુરૂષને ઘણા માનપૂર્વક ત્યાંથી રવાને કરી તેમ શય્યામાં પવિત્ર અને નિશ્ચય હદયવાળો રાજા સુખરૂપ નિદ્રાથી અર્ધરાત્રિનું ઉલ્લંઘન કરો, શમ્યમાંથી ઉઠી, તરતજ વેશ બદલાવી, અત્યંત પરાક્રમી, હાથમાં તલવાર ધારણ કરનાર, કલ્યાણ કરનાર, મહાન પુરૂષોની ગતિને અનુસરનાર અને ચારે તરફથી નિપુણ પરિવારથી પણ નહીં જાણવામાં આવેલ તેમજ રાજાએની અંદર હસ્તિસમાન તે અસલ જા
Page #249
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવરણ પિતાના દેદીપ્યમાન રાજભવનમાંથી બહાર નીકળી ગયો. ત્યારબાદ અત્યંત ઉત્સાહ
અને નિર તર ગતિથી માર્ગમાં ચાલતાં તે વેગવાળા રાજાએ નિવિદ્યપણે ઘણી પૃથ્વીનું ઉલ્લંઘન કર્યું. તેમ કરતાં કેટલાક દિવસો પછી રાજા તાપની આપત્તિ દૂર કરનાર મલયાચલના શિખરને રત્નના મુકુટસમાન અને હાલતા ચંદન તેમજ કલ્પવૃક્ષની શ્રેણીથી શેભનાર એવા રમશેખર દેવના મંદિરને પ્રાપ્ત થશે. ત્યાં ૫ કરિણીના જળથી સ્નાન કરી નિર્મળ થએલે, સજ્જનોને પ્રીતિ ઉત્પાદક અને ઈદ્ધિને વશ કરનાર તે રાજાએ કમળને લઈ મંદિરમાં પ્રવેશ કર્યો અને ત્યાં નિષ્કપટ અનુષ્ઠાને કરી પવિત્ર થએલા રાજાએ રામશેખર દેવની પૂજા કર્યા બાદ તે નિષ્કપટ રાજા જેટલામાં સ્નાત્રનું પાણી ગ્રહણ કરવા માટે પ્રયત્ન કરે છે તેટલામાં સ્નાત્રના પાણીની ચારે તરફ પરિભ્રમણ કરતા, કોલાહલ કરતા અને માર્ગનું અવલોકન કરનારા ઘણા મનુષ્યો તેના જોવામાં આવ્યા. તે પછી કુતુહલથી રાજા એ “તમે કેટલા છે એ પ્રશ્ન કરે છતે તેઓએ હાથ ઉંચે કરી જણાવ્યું કે અમે એક સો અને આઠ છીએ... આવી રીતે વાતે કરવાથી કોઈ કાર્યસિદ્ધિ થવાની નથી એ પ્રમાણે મુખેથી બેલતા રાજાએ એકદમ અગ્નિના જેવું દુષ્ણ અનાત્રનું પ ણી કરકમળમાં ધારણ કર્યું પરંતુ તે પાણીની આંતરા વગર પડતી ધારાને કરકમળમાં ધારણ કરનાર તે સાહસિક રાજાનું એક રેમ માત્ર પણ કંપ્યું નહીં અને તેના નિસીમ પરાક્રમથી અતઃકરણમાં પ્રસન્ન થએલા દેવે તત્કાલ એક ઉત્તમ ગુટિકારના રાજાને અર્પણ કર્યું. તે માટે કહ્યું છે કે
रथस्यैकं चक्रं भुजगदमिताः सप्ततुरगा निरालम्बो मार्गश्वरणविकलः सारथिरपि । रवियत्येवान्तं प्रतिदिनमपारस्य नभसः
સિદ્ધિ સાથે વસતિ મફત નો ll ૨ | આ શબ્દોથ-એક પૈડાને રથ, સર્ષથી વશ કરેલા સાત ઘડાઓ, આલંબન વગરને તે અને પગ વિનાને સારી છે તે પણ સૂર્ય હંમેશાં મર્યાદા વગરના આકાશને છેડે લાવે છે. તેથી સ્પષ્ટ જણાઈ આવે છે કે મહાન પુરુષની કાર્યસિદ્ધિ પરાક્રમમાં વાસ કરે છે ને કે સાધનમાં. અર્થાત જે કે સૂર્યનાં સાધને નિર્બલ છે તે પણ પિતાના પરાક્રમથી સૂર્ય આકાશને અંત લાવે છે. તેમ સત્વવાળા પુરૂષેએ પિતાના સત્વથી જ ધરેલા કાર્યની સિદ્ધિ કરવી જોઈએ, સાપને તે કઇ બાબત માં જે હોય છે. સાવ વિનાને પુરુષ ગમે તેટલાં સાધનસુકત
Page #250
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્દગુણવિવરણ
૨૧૭
હાય તે પણ જ્યારે કાય આવી પડે છે ત્યારે તે સાધનેા તેને એજારૂપ થઇ પડે છે અને કાર્યસિદ્ધિ કરી શકતા નથી, ખરી રીતે વિચાર કરીએ તે કાર્ય સિદ્ધિ સત્ત્વમાં જ રહેલી છે. ૫૧૨
વળી ગૂટિકા માટે આવેલા આ લેાકેાના મનારથેા અધૂરા રહ્યા છતાં પરાક્રમથી મેળવેલી આ ગ્રૂટિકાને ગ્રહણ કરી હુ કેવી રીતે ચાલ્યા જ' એ પ્રમાણેવિચાર કરી પરે।પકાર કરવાના વ્રતવાળા રાજાએ એકદમ તે શૂટિકા તેમાંના કોઇએક પુરૂષને આપી દીધી. વળી બીજી વખત પેાતાના માટે પૂર્વાંની પેઠે વિધિપૂર્વક તે પાણીને ધારણ કરતા પુણ્યવાન્ રાજાએ તેવી મીજી ગ્રૂટિકા પુણ્યથી પ્રાપ્ત કરી કે તરત જ પરોપકાર કરવામાં અતૃપ્ત થએલા અને કૃપાળુ પુરૂષાની અંદર અસાધારણ તે મહાશય રાજાએ બીજા કેાઇ પુરૂષને તે શૂટિકા આપી દીધી, હવે તે સઘળા મનુ ચૈાની એક સાથે ઇષ્ટ સિદ્ધિ કરવાની ઇચ્છાથી ત્રીજી વખત પણ તે સ્નાત્રના પાણીને હાથમાં ધારણ કરનારા અને પ્રથમ એ વખત ઉષ્ણુ જળ ધારણ કરવાથી તેની સઘળી આંગળી મા બળી જવાને લીધે આ વખતે ઘણા જ મળે છે તે પણુ અત્યત સ્થિર ચિત્તવાળા રાજાના સર્વોત્તમ સાહસથી તેમજ તેની ઉપમારહિત આદાય તાની લીલાથી હૃદયમાં પ્રસન્ન થએલે અને અતુલ્ય વાત્સલ્ય કરવામાં કલ્પવૃક્ષ સમાન રામશેખર દેત્ર પ્રકટ થઈ મેલ્યા કૅ—‘ હું પ્રજાપ્રિય ! ઘણું કરીને છ મહિના સુધી ઉપાસના કરનાર એવા કેઇએક સાધક પુરૂષને પણ જ્યારે આ ગૂટિકા આપતા જ નથી ત્યારે મેં તને એક દિવસમાં એ શૂટિકાએ આપણુ કરી પરરંતુ હું ઉત્તમ પુરૂષ ! તે` તે તે એ ગૂટિકાએ લીલા માત્રમાં જ બીજાઓને આપી દીધી, માટે હું ધીરપુરૂષની ધૂરાને ધારણ કરનાર શ્રેષ્ઠ પુરૂષ ! તારી આદાય તાની દોસ્તીના પ્રકાશ આશ્ચયજનક છે તેથી હું તારા ઉપર તુષ્ટ થયે। છું, માટે જે તને ઇષ્ટ હાય તે કહી દે એટલે તે હું કરી દઉ. ‘ દેવનાં આવા વચન સાંભળી વિનયથી નમી પડેલા રાજાએ કહ્યું કે— તું જગને પૂનિક દેવ કાં? અને તૃણ જેવા હું કયાં ? અર્થાત્ ત્હારી અને મ્હારી ખરાખરી થઇ શકે જનહીં પર ંતુ ત્હારા દશનથી મ્હારા આ જન્મ સફળ થયેા છે તે પણ હૈ સ્વામિન ! મ્હારી એક પ્રાથના સફળ કરવાને તુ ચેાગ્ય છે અને હમેશાં ત્યારે શરણે આવેલા મનુષ્યાનું મનેવાંચ્છિત પૂર્ણ કરવામાં કામકુંભ જેવા તુ જ પ્રસિદ્ધ થયેલા છે. તે માટે કે વિષુધ ! જલદી પ્રસન્ન થઇ મ્હારી સેવાથી આ લેાકેાની કામના પૂર્ણ કર.' એવી રાજાની પ્રાથનાથી ખુશી થએલા તે રામશેખર દેવે તે લેકે ને અને રાજાએને એકદમ ગૂટિકાએ આ
૨૮
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૧૮
ગુણવિવરણું
પીને વિસર્જન કર્યો. ભરતરાજા પશુ દેવથી મેળવેલી ગૂટિકાને લઇ વળી નિયપૂર્ણાંક રામશેખરદેવને નમસ્કાર કરી કૃતાથ થએલા, પવિત્ર મનવાળે અને વિશાળ બુદ્ધિવાળા રાજા આકાશ માર્ગથી જતાં મહારાષ્ટ્રદેશમાં અલ'કારરૂપ રિષ્ઠપુર નામના નગર પ્રત્યે પ્રાપ્ત થયા. તે નગરના ઊદ્યનમાં ભવ્ય પ્રાણીઓના સમૂહને ધમ માગના ઉપદેશ કરતા, આત્મરમણુતામાં પ્રીતિ કરનારા મુનીંદ્રોથી સેવા કરાતા, પ્રકાશ કરનારા, ઉત્તમજ્ઞાનયુક્ત, રોગરહિત સંપૂર્ણ પાપેાનેા નાશ કરનારા અને વેગળે રહેલા સૂરીશ્વરને ભરતરાજાએ હષ પૂર્ણાંક જોયા. ત્યારમાદ કુતૂહળથી તે સ્થાનમાં જઈ પ્રાણીઓને આધારભૂત, સારા વિચાર કરનારા અને પ્રકૃતિથી ભદ્રકપરિણતિવ ળા તે રાજા સૂરિને નમસ્કાર કરી ઉચિત સ્થાનમાં બેઠે. તે અવસરે વિસ્મય થએલા ઘણા લેાકની શ્લાઘા યુક્ત સૂરીશ્વરે પણ રાજાને ઉચિત ઉપદેશ આપ્યા, તે આ પ્રમાણે છે.
-
चिन्तारत्नं मणीनामित्र दिविजकरी सिन्धुराणां ग्रहाणामिन्दुः कल्लोलिनीनां सुरसरिदमरक्ष्माधरः पर्वतानाम्र | कल्पद्रुः पादपानां हरिरमृतभुजां चक्रवर्ती नराणाम्, धर्माणामन्यजन्तूपकृतिरपि तथा राजते ह्युत्तमत्वे ।। १३ ॥
શબ્દાથ-મણીએમાં ચિંતામણિરત્ન, હાથીએમાં ઐરાવણહાથી, ગ્રહેામાં ચંદ્રમા, નદીઓમાં ગંગાનદી, પ°તામાં મેરૂપર્વત, વૃક્ષેામાં કલ્પવૃક્ષ, દેવતાઓમાં વિષ્ણુ અને મનુષ્યમાં ચક્રવર્તી જેમ ઉત્તમપણે ચેાલે છે તેમ સમગ્ર ધર્મોમાં પરે પકાર ભ્રમ પણું ખરેખર ઉત્તમેત્તપણે શેલે છે. ૧૩ા
એ પ્રમાણે આચાય ના ઈષ્ટ ઉપદેશ શ્રવણુ કરી પ્રસન્ન મનવાળા રાજાએ આગ્રહપૂર્વક યથાચિત ઉપકાર કરવારૂપ ધર્મને ગ્રહણ કર્યાં. તે પછી અરિષ્ઠપુર નામના નગરમાં પરિભ્રમણ કરતાં વીરવૃત્તિનું આચરણ કરવામાં નિપુણુ હૃદયવાળા તે ભૂપતિએ સાક્ષાત્ ઉત્તમ શરીરવાળા અને રાજાના સુભટ સમુદાયથી ધ્યભૂમિ પ્રત્યે લઈ જવાતા એક મનુષ્પને જોઇ વિચાર કર્યાં કે-ખરેખર ખેદ કરવા જેવુ' છે કે રહેારા જોતાં આ પુરૂષને નિર્દયપણે કેવીરીતે મારે છે ? એ મ્હારે જોવાનું છે, એમ વિચાર કરતાં અત્યંત કા યુક્ત થએલા રાજા તે સઘળા સુભાના દેખતાં જ તે પુરૂષને પ્રબળ હાથથી ઊપાડી એકદમ આકાશ પ્રત્યે ચાલ્યા ગયા અને ખીજાથી ન જિતાય એવા પરાક્રમવાળા તેમજ જેના આગમનની પ્રાથના કરાય છે તેવા રાજાએ ક્ષણુ વારમાં સાત માળવાળુ' પાતાની નગરીમાં રહેલું વાસભવન ભૂષિત કર્યું. તે પછી
Page #252
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવરણ
૨૧૯ રાજાનું આગમન થએલું જાણી ઉલ્લાસવાળા પરિવારથી વીંટાએલ રાજા જેટલામાં સાજન વિગેરે ક્રિયાને કરવા તત્પર થાય છે તેટલામાં યુવરાજની સાથે ભેગા થએલા સઘળા સામતે અને જાણે હર્ષથી ઉલ્લાસ પામેલા સમુદ્રો ન હોય તેવા નગરના લોકેએ પણ મસ્તકને પૃથ્વી સાથે મેળવી પ્રેમપૂર્વક રાજાને નમસ્કાર કર્યો અને બહુમાનપૂર્વક કુશળવાર્તા પછી. આ પ્રમાણે આનંદેત્સવ થઈ રહ્યો છે તે વખતે અવસર પામી પવિત્ર વર્તનવાળા મંત્રીઓએ બે હાથ જોડી વિનંતિ કરી કેહે દેવી! કયા કાર્ય માટે આટલા કાળ સુધી કઈ દિશાને આપે પવિત્ર કરી તે અમારા આનંદની વૃદ્ધિ માટે પ્રસન્ન થઈ અમને કહી સંભલા.” આ સાંભળી મારે આત્માના ગુણ ગ્રહણ કરવારૂપ પાપ કેમ કરવું જોઈએ? એમ વિચાર કરી લજજાવાળે રાજા જેટલામાં માન ધારણ કરે છે તેટલોમાં રાજાની આગળ ઉભેલા કોઈ એક રૂપવાન પુરૂષ પ્રધાન કાન્તિવાળે મોતીને હર રાજાને અર્પ કર્યો. એટલે રાજાએ પૂછયું કે તું કોણ છે? મને હાર આપવામાં શું કારણ છે? તે એકદમ પ્રગટપણે કહી દે.” આ પ્રમાણે આદેશ થતાં તે પુરૂષે જણાવ્યું કે
હે મહારાજ !ગુણરૂપ લક્ષમીથી શોભનારા આ હારને અર્પણ કરવાનું કારણ વિગેરે વૃત્તાંત હું કહું છું, તે તમે ધારણ કરે.” એ પ્રમાણે કહી વૃત્તાંત શરૂ કર્યું.
સિંહલદ્વીપમાં રત્નપુરનામે નગરમાં પવિત્ર ગુણરૂપ રત્નને આધારભૂત રત્નપ્રભ નામે રાજા છે, અને તેને વિલાસ કરતી વિજયાએ કરી ઉજજવલ તેમજ વિકાશ પામતા શીલરૂપ રનને ધારણ કરનારી પાર્વતીના જેવી ર વતી નામે ભાર્યા છે. કોમળ હૃદયવાળી તેણીએ કેઈએક અવસરે હર્ષપૂર્વક ગુરૂમહારજ પાસે અષ્ટાપદ ઉપર દેવવંદન કરવાને મહિમા સાંભળી વિવેકરૂપ આમ્રવૃક્ષ પ્રત્યે મેના જેવી, નિંદ્રોને નમસ્કાર કરવાની ઈચ્છાવાળી અને દઢ નિશ્ચયવાળી રનવતીએ જ્યાં સુધી યાત્રા ન થાય ત્યાંસુધી ભોજનમાં સારભૂત ઘી વિગેરે વિગ નહી લેવા નિશ્ચય કર્યો. અષ્ટાપદ પર્વત ઉપર વિદ્યાધરો અને દેવતાઓની ગતિ છે, પરંતુ ભૂમિચારી મનુ - બની ગતિ નથી, તેથી અંગીકાર કરેલી પ્રતિજ્ઞા પૂર્ણ થવી ધણી મુશ્કેલ છે, એમ અંતઃકરણમાં માનતી રાજવલ્લભા વારંવાર આ પ્રમાણે બેલવા લાગી કે આકાશમાં ગમન કરવાવાળા તે વિદ્યા અને દેવતાને ધન્ય છે કે, જેઓ હમેશાં તીર્થયાત્રાઓ કરી પોતાના આત્માને પવિત્ર કરે છે. તીર્થયાત્રા કર્યા સિવાય મારે આત્મા તે અમૃતાર્થ છે, એ પ્રમાણે નિરંતર વિચાર કરતી તે રાણી અત્યંત ખેદ કરવા લાગી, તે જોઈ રાજા પણ તેણીના દુઃખથી દુઃખી થયેલે આ પ્રમાણે વિચાર કરવા લાગે કે-હારી પ્રિયા રત્નાવતીની યાત્રાસિદ્ધિ કેવી રીતે થશે?એવી રાજાની
Page #253
--------------------------------------------------------------------------
________________
२२०
શ્રાદ્ધગુણવિવરણ ચિંતાને જાણી લઈ મંત્રીઓએ કહ્યું કે- હે રાજન ! આ કાર્યસિદ્ધિ માટે તું ઘણા ખેદ વાળ ન થા. તે પછી મંત્રીઓએ કહેલું રામશેખર દેવની મૂટિકાનું આશ્ચર્યજનક માહાસ્ય સાંભળી મુખ્ય મંત્રી ઉપર રાજ્યભાર આરોપણ કરી ગુટિકા માટે ઉસુક થએલો અને રાજાઓમાં અગ્રગામી તે રાજા રામશેખર દેવના ભવન પ્રત્યે ચાલ્યો ગયો, તેટલામાં હે પ્રજાપતિ ! પરાક્રમના સ્થાનભૂત અને પરોપકાર કરવામાં જાગરૂક થએલો કોઈએક પુરૂષ ત્યાં આવી પહોંચ્યો. તે વખતે તત્કાળ આવેલા તે પુણ્યશાળી અને અસાધારણું પરાક્રમરૂપ ક્રીડામાં વિલાસ કરનારા ઉત્તમ પુરૂષ એક જ દિવસમાં તે શૂટિકા પ્રાપ્ત કરી અને તે જ વખતે દાનેશ્વરીમાં પ્રધાનપદ ભોગવતા તે મહાન પુરૂષે અમારા સ્વામિ રત્નપ્રભ નરેંદ્રને તે ગુટિકા અર્પણ કરી. તે લઈને તત્કાળ કૃતાર્થ થયેલ અમારે વામી પિતાના નગર પ્રત્યે પાછા આવ્યા કેમકે કાયની સિદ્ધિ થતાં ઉત્તમ વિચારવાળો પુરૂષ ખરેખર કોઈપણ ઠેકાણે વિલંબ કરી શકતો નથી. પછી તે ગુટિકાના પ્રભાવથી મહાસતી રત્નપતીને અષ્ટાપદ મહાતીર્થ સંબંધી યાત્રાને મરથ પરિપૂર્ણ થયે, તેથી તે અવસરે ધર્મ, અર્થ અને કામરૂપ ત્રિવર્ગથી વિકાસ પામતે તે નગરીને સઘળે જનસમુદાય આનંદિત થયો અને તે માટે નિષ્કપટ મને વૃત્તિથી નગરમાં ધર્મ સંબંધી વધામણાં કરાવ્યાં. ત્યાર બાદ આકાશમાર્ગમાં ગમન કરવાની શક્તિ શિવાય આ અભિગ્રહ પૂર્ણ થવે ઘણે સુશ્કેલ છે એ પ્રમાણે રનવતીએ વિચાર કરી નગરની બહાર ચળકતા ચાર દ્વારવાળે, રંગ અને પ્રમાણ વિગેરેથી વર્ણન કરવા લાયક એવી જિનેશ્વરની પ્રતિમા એથી ભૂષિત, અત્યંત ઉંચે અને જગતના લોકોને આનંદદાયક અષ્ટાપદઅવત૨ નામને એક પ્રાસાદ મનુષ્યોની યાત્રાસિદ્ધિ માટે રાજા પાસે કરાવ્યો. કોઈ એક દિવસે આકાશમાં વિહાર કરનારા ઉત્તમ ચારણ સાધુઓ તે અષ્ટાપદમાં દેવને વંદન કરવાની ઈચ્છાવાળા નીચે ઉતર્યા. પ્રાણીઓને હિત કરનારા તે મુનિને મારા રાજાએ વિનયપૂર્વક નમસ્કાર કરી અવસર મળતાં હાથ જોડી પ્રશ્ન પૂછે કે-હે મુનીશ્વર ! વિશ્વમાં હમેશાં ઉન્નતિ કરનારા અને પરોપકાર કરનારા કયા ઉતમ પુરૂષે કારણે શિવાય રામશેખરના મંદિરમાં આશ્ચર્ય કરનારી અને આકાશમાગે ગમન કરવામાં અસાધારણ શકિતને પ્રગટ કરનારી ગૂટિક મને અર્પણ કરી. ?' આ પ્રશ્નના ઉત્તરમાં અતિ આશ્ચર્યકારક આનંદજનક અને યથાય એવું છે ભરતભ્રપતિ! તમારું ચરિત્ર મુનીશ્વરએ કહી સંભળાવ્યું તે સત્કારપૂર્વક અમારા રાજાએ સાંભળીને હે રાજેંદ્ર! ઝેરને દૂર કરનાર આ હાર આપને ભેટણા તરીકે આનંદપૂર્વક મોકલાવ્યો છે. તેથી હે જગતના
Page #254
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવરણ પ્રાણીઓને આનંદ આપનારા હે મહારાજ ! પ્રસન્ન થઈ અમારા અનુગ્રહ માટે આ હારને ગ્રહણ કરો. ભરતરાજા તેનું વિનયયુક્ત વયન સાંભળી સભાની અંદર બહુમાનપૂર્વક આ પ્રમાણે બોલ્યો કે-અહે ! તે રાજાની કૃતજ્ઞતા, અહે ! તેની લકત્તર સ્થિતિ ? જે હારા સ્વ૫ પરોપકારને મેરુપર્વતથી પણ મે માની તે ડાહ્યા અને શિશિરોમણિ રાજાએ મહિમાના રથાનભૂત આ હારને પોતે એકલા
વ્યો છે. પરંતુ જે પુરુષ બીજાને ઉપકાર કરી તેના પ્રયુપકારની ઈચ્છા રાખે છે તે પુરૂષ ક્ષણવારમાં પેતાના આત્માને નિઃસત્વ પુરુષોની પંક્તિમાં સ્થાપન કરે છે. તે માટે કહ્યું છે કે
इयमुञ्चधियामलौकिकी महती काऽपि कठेरिचिाता।
उपन्य भवन्ति दूरतः परतः प्रत्युपकारशकया ॥ १४॥ શબ્દાથ-ઉન્નત બુદ્ધિવાળા પુરુષની આ ચિત્તકઠોરતા મોટી અને કાંઈ વિલક્ષણ જ જણાય છે કેમકે પોતે ઉપકાર કરી બીજાના પ્રત્યુપકારની શંકાથી દૂર થઈ જાય છે. અર્થાત મેં જેના ઉપર ઉપકાર કર્યો છે તે પુરૂષ મને તેના બદલે આપશે એવા ભયથી ફરીથી તેના સમાગમમાં આવતા નથી. તે ૧૪
તે કારણથી તે ઉત્તમ પુરૂષ! આ હારને હું ગ્રહણ નહી કરું એ પ્રમાણે તેની સાથે સંભાષણ કરી, ને સંતેષ પમાડી તે પુરૂષને રાજાએ પાછા મોકલ્યા. કે એક વખત અરિષ્ટપુરથી જે પુરૂષને ઊપડી લાવ્યા હતા તે પુરુષ ને પિતે રાજાએ પડ્યું એટલે તેણે પિતાનું ચરિત્ર કહી સંભળાવ્યું, તે આ પ્રમાણે છે–
કથા કરવાથી આજીવિકા ચલાવનાર, રાજાને સેવક અને અનેક શાસ્ત્રને જાણકાર પારાશર નામને પ્રસિદ્ધિ પામેલે હું કથક છું. દેવતાના આદેશથી જે જે હું કથાનક કહું છું તે તે કથાનક અત્યંત આય કરવાવાળું અને ખરેખર તેવું જ હોય છે અર્થાત સત્યભૂત હોય છે. કેઈએક વખતે રાજાની આજ્ઞાથી રેગીસ્ત થએલા રાજપુરના આરેગ્ય માટે મેં મંત્રપચારને પ્રારંભ કર્યો પરંતુ દુષ્ટ કર્મોની ગતિ વિચિત્ર હેવાથી રાજાને પુત્ર ક્ષણવારમાં મરણ પામ્યો તેથી લોકોમાં ભારે વિવાદ થયો. તે સાંભળી આ પુરૂષે જ કુમારને મારી નાંખ્યો છે એમ ધારી કુપિત થએલા રાજાએ મને મારવા માટે સુભટને સોંપી દી. આપ ળ તે સુભટથી છોડાવી મને અહિં લાવ્યા છે, તો હવે પછી મહારૂં જીવિત તમારે સ્વાધીન છે. એ પ્રમાણે બેલી તે મૌન થતાં રાજાએ ગોરવ પુર્વક તેના પ્રત્યે કહ્યું કે, તું કેઈએક આશ્ચર્ય
Page #255
--------------------------------------------------------------------------
________________
પ્રાહગુણવિવરણ
જનક કથાનક મને કહી સંભળાવ, રાજાને આદેશ થતાં રાજાના આશયને સમજનાર તે પારાશર નામનો પુરૂષ સાવધાન થઈ સજા પાસે યથાર્થ કથાને કહેવા લાગ્યો તે કથા નીચે પ્રમાણે છે
લક્ષમીને આધારભૂત ગાંધાર દેશમાં વૃદ્ધિ પામતી સંપત્તિથી સ્વર્ગને પણ સેવક બનાવનારૂં ગંધાર નામનું નગર હતું. ત્યાં વિરેચન નામને કઈક કુલ પુત્ર હતા. તેને જગતની અંબાના જેવી શંબા નામની ભાર્યા હતી. આપ આપસના અત્યંત પ્રેમરૂપ સમુદ્રમાં નિમગ્ન થએલા અને રાજસેવાથી પરાધન વૃત્તિવાળા તે બનેને કેટલે એક કાળ વ્યતીત થશે. કેઈ એક વખતે વિરેચનને ચોરોએ મારી નાંખે, જેથી તે મનહર નંદિગ્રામમાં દામોદર બ્રાહાણના પુત્રપણે ઉત્પન્ન થયો. કોઈ એક દિવસે તે દાદરને જઈ દેવાને મહેસવ થઈ રહ્યો છે તેવામાં તેના પૂર્વભવની ભાર્યા શંબા નામની પોતાના પતિનાં હાડકાં ગંગાના પ્રવાહમાં પધરાવી ભેજન વિગેરેને માટે પરિભ્રમણ કરતી દૈવયોગથી ત્યાં જ પ્રાપ્ત થઈ. તેણીએ બ્રાહ્મણેથી મંગળભૂત બનાવેલા દામોદરને જોયો, દામોદરે પણ તેવી જ રીતે તેણીને જોઈ. આ પ્રમાણે પરસ્પર જેવાથી તે બન્નેને પૂર્વભવ સંબંધી અખલિત પ્રેમ ઉલ્લાસ પામ્યો. તે માટે કહ્યું છે કે –
यं दृष्ट्वा वईते स्नेहः क्रोधश्च परिहीयते ।
स विज्ञेयो मनुष्येण एष मे पूर्वबांधवः ॥ १ ॥ શદા–જેને દેખીને નેહ વૃદ્ધિ પામે અને ક્રોધ નાશ પામે તે પુરૂષને મનુષ્ય જાણ જોઈએ કે એ મહારો પૂર્વભવને સંબંધી છે અગર વજન છે. ૧ છે
વળી ઊહાપે હ કરવાથી અથત વિચાર કરવાથી દાદરને જાતિસ્મૃતિજ્ઞાન ઉત્પન્ન થયું તેનાથી શબાને ઓળખી લીધી અને તેનામાં એકચિત્ત થયેલે તેની દષ્ટિ બ્રાઘાણે મુકાવે છે પણ મૂકતા નથી. આ સ્ત્રીને સંસગ દામોદરના કુળને કલંકભૂત છે એમ વિચાર કરી બ્રાહ્મણોએ મુંબારાવ કરતી શબાને ત્યાંથી કાઢી મૂકી. તે પછી તેના વિયેગરૂપ અગ્નિથી સંતપ્ત થયેલ અને ઉદ્વેગ પામેલે દામોદર પણ મરશ ૫. કોઈ એક વનની અંદર હરિણપણે ઉત્પન્ન થયે. તે વનમાં તે વી જ અવસ્થાવાળી શબાને પરિભ્રમણ કરતી હરિણે જોઈ. ત્યાં પણ પૂર્વના પ્રેમથી તે બન્નેને પાછી તેવી જ પ્રીતિ પ્રગટ થઈ આવી;
Page #256
--------------------------------------------------------------------------
________________
માધગુણવિનાશ
૨૨૩ તે પછી સર્વ ઠેકાણે તેની પછવાડે ભ્રમણ કરતા અને નિર્ભય મનવાળા હરે ણને કૂરપ મારવાથી દુઃખ ભોગવી મરણ પામી વાંદરો થય, તે ઠેકાણે પણ તે શબાને જોઈ પૂર્વનું કે નહિ ઉત્પન્ન થયો તેથી તેણીને ફળ વિગેરે લાવીને આપતાં લેકથી મૃત્યુને પ્રાપ્ત થયો. તે પછી વાણુરસીની સીમાની પાસેના ગ્રામમાં વેદવિવામાં નિપુણ દિત્ત નામે બ્રાહ્મણને પુત્ર થયે. તેને કેઈએક દિવસે રક્ષણ માટે વાણારસી પ્રત્યે જતાં ત્યાં રસ્તામાં અનશનવાળી અને જીણું શરીરવાળી શબાને જઈ તે દિત્ત બ્રાહણે કહ્યું કે-હે ભદ્ર! તું કોણ છે ? એ પ્રમાણે પ્રશ્ન કર્યો એટલે તેણીએ પણ પ્રથમનું સઘળું વૃત્તાંત કહી સંભળાવ્યું. તેણીએ કહેલું તેવા પ્રકારનું પોતાનું વૃત્તાંત જાણે પ્રથમ સંભળ્યું ન હોય તેમ તે દિત્ત નામના બ્રાહાણને વૈરાગ્યને ઉત્પન્ન કરનારી પોતાના પૂર્વભવની જાતિસ્મૃતિ ઉપન્ન થઈ. તે પછી સંસારથી ભય પામેલા પોતાના ઉત્તમ વિચાર કરનાર અને સ્વજનથી સેંભ નહી પામનાર તે દિન્ન નામના બ્રાહ્મણે તે જ ઠેકાણે અનશન ગ્રહણ કરી અનુક્રમે મરણ પામી તું અહીં રાજાપણે ઉત્પન્ન થયો છે. એ પ્રમાણે પારાશરના કહેલા પોતાના પૂર્વભવ સંબંધી વિરમયને આપનારા સઘળા ભવ રાજાના મરણમાં આવ્યા. અર્થાત્ જાતિરમ્રતિજ્ઞાનથી સાક્ષાતપણે જેયા. તે પછી સંસારની અસારતા જોતાં ઉત્કૃષ્ટ સંવેગરૂપ અમૃતમાં નિમગ્ન થએલા, શ્રેષ્ઠ ધર્મ કરવા માટે ઉદ્યકત થએલા અને અત્યંત હર્ષિત થએલા તે રજાએ પિતાના સંપૂર્ણ દેશને કૈલાશના જેવા જિનમંદિરથી ભૂષિત કર્યો તેમજ નિદાન વગરના એટલે આ દાનથી ભવાતરમાં અમુક ફળ મને પ્રાપ્ત થાઓ એવી ઈચ્છા વગરના અને ગ્યતા પ્રમાણે પ્રવર્તાવેલા મહાદાનથી દુખી, અનાથ, અને દીન પુરૂષના દુઃખને દૂર કરી, પરમાર્થથી ગુરૂરૂપ પારાશર નામના કથક પૃગવને ઘણુ માનપૂર્વક નાના પ્રકારની સમૃદ્ધિથી આનંદિત કરી, મહીચંદ્ર નામના પિતાના પુત્રને હોટા મહોત્સવ પૂર્વક રાજ્ય ઉપર થાપન કરી યુગધર નામના સૂરીશ્વરની પાસે રાજાએ દીક્ષા ગ્રહણ કરી. અતિચારથી વિમુખ થએલા સાધુઓની સાથે ચરણસત્તરી, કરણસારી અને મન, વચન, કાયાના યોગથી આત્મ૨વરૂપને સાધના કરતાં સમાધિ પર્વક મરણ પામી બારમા દેવલોકમાં આ ભરત
જષિ ઈદ્રના સમાન ઋહિવાળો દેવતા થઈ સંબંધી સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરી, ત્યાંથી આવી બે પ્રકારે મોટા રાજ્યની પૃથ્વીને ધારણ કરવારૂપ મહાન લક્ષમીને અથવા તે સાધુઓને ક્ષમા (શાંતિ) ને ધારણ કરવારૂપ મહેાટી લાવીને પ્રાપ્ત કરી
Page #257
--------------------------------------------------------------------------
________________
ડ
શ્રાદ્ધગુણવિવરણું અનુક્રમે જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ લહમીવાળે મોક્ષરૂપ વધુને સ્વામી થશે.
I તિ થીમ વરિ જાપ હવે પ્રસ્તુત ગુણને ઉપસંહારક તાં કાર પરોપકારની પ્રાધાન્યતા પ્રકટ કરી પરોપકારી પુરૂષવિશેષ ધા કરવાને ગ્ય છે એમ બતાવે છે – . ज्येष्ठः पुमथेषु सदैव धर्मो धर्म प्रकृष्टश्च परोपकारः ।
। करोति यश्चनमनन्यचेताः स धर्मकर्मण्यखिलेऽधिकारी ॥ १ ॥
શબ્દાર્થ –ધર્મ, અર્થ અને કામરૂપ પુરૂષાર્થમાં ધર્મરૂપ પુરૂષાર્થ જ હમેશાં મહટો ગણાય છે. તેમાં પણ પરોપકાર શ્રેષ્ઠ ગણાય છે, તે પરોપકાર એક ચિત્તવાળ થઈ જે પુરૂષ કરે છે તે પુરુષ સંપૂર્ણ ધર્મકાર્યમાં અધિકારી થાય છે.
|| હરિ ત્રયરિગ્રંશત્તમોગુણ છે
Page #258
--------------------------------------------------------------------------
________________
चतुस्त्रिंशत्गुणवर्णन. હવે ગ્રંથકાર ક્રમથી પ્રપ્ત થયેલા અંતરંગરિ પવર્ગને ત્યાગ કરવારૂપ ત્રીશમાં ગુણના વિવરણને પ્રારંભ કરે છે–
સત્તાકરિષવષરિહાર – અંતરંગારિ ષડ્રવર્ગ એટલે કામ, ક્રોધ, લોભ, માન, મદ અને હર્ષરૂપ આ છ ભાવ શત્રુઓને પરિહાર કરવામાં એટલે તેને નહીં સેવવામાં તત્પર હોય તે પુરૂષ ગૃહસ્થ ધર્મને યુગ્ય થાય છે. તેમાં યુક્ત વગર જાયેલા કામ, ક્રોધ, લે ભ, માન, મદ અને હર્ષ સારે ગૃહસ્થાને અંતરંગારિષડૂવર્ગ (છ ભાવશત્રુઓ) ગણાય છે. તેને માટે કહ્યું છે કે
कामः क्रोधस्तथा लोभी हर्षो मानो मदस्तथा ।
षड्गमुत्सृजेदेनं तस्मिस्त्यक्ते सुखी भवेत् ॥१॥ શબ્દાર્થ – કામ, ક્રોધ, લોભ, હર્ષ, માન અને મદરૂપ આ પવગને ત્યાગ કરે છે તે પ્રાણી સુખી થાય છે. અર્થાત્ કામ વિગેરે ભાવ શત્રુઓ જ. પ્રાણી માત્રને ચતુર્ગતિ સંસારમાં પરિભ્રમણ કરાવે છે અને તે તે ગતિના ભયંકર દુઓનું ભાજન કરે છે માટે વિચારવંત પુરૂષ ઉપરના છ શત્રુઓના સંસર્ગથી બચવા બનતે પ્રયાસ કરે છે ?
તેમાં પ્રથમ કામરૂપ શત્રુને વર્ણવે છે બીજાએ અંગીકાર કરેલી અથવા તે પરણ્યા વગરની સ્ત્રીઓની અંદર દુષ્ટ આશય તેને કામ કહે છે અને તે કામ રાવણ, સાહસગતિ અને પદ્મનાભ વિગેરેની પેઠે વિવેક તેમજ રાજ્યનો નાશ કરવામાં અને નરકમાં પાડવા વિગેરેમાં કારણભૂત થાય છે. કહ્યું છે કે –
तावन्महत्व पाण्डित्वं कुलीनत्वं विवेकिता । यावज्ज्वलति चित्तान्तन पापः कामपावकः ॥ २॥
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૨૬
શ્રાદ્ધગુણવિવરણ શબ્દાર્થ – હેટાઈ, પંડિતપણું કુલીનપણું અને વિવેક ત્યાંસુધી જોવામાં આવે છે કે જ્યાં સુધી અંતઃકરણમાં પાપયુક્ત કામરૂપ અગ્નિ પ્રદીપ્ત થયો નથી. અર્થાત. અંતકરણમાં કામાગ્નિને પ્રવેશ થતાં મહત્વ વિગેરે ગુણગણુને બાળીને ભસ્મ કરે છે માટે આવા કટ્ટા શત્રુને હૃદયમાં દાખલ થતાં પહેલાં તેનાથી થતી ખરાબી વિગેરેને વિચાર કરી શમ, દમરૂપ જલના પ્રવાહથી તેને શાંત કરવો જોઈએ. જે ૨ .
दृश्यं वस्तु परं न पश्यति जगत्यन्धः पुराऽवस्थितं, ...... कामान्धस्तु यदस्ति तत्परिहरन् यनास्ति तत्पश्यति ।
कुन्देन्दीवरपूर्णचन्द्रकलशश्रीमल्लतापल्लवा-- । नारोप्याशुचिराशिषु प्रियतमागात्रेषु यन्मोदते ॥३॥
શબ્દાર્થ-જગની અંદર અંધ પુરુષ પિતાની આગળ રહેલી દેખાય એવી વસ્તુને પણ જોઈ શકતું નથી, જયારે કામાંધ પુરૂષ તે જે વરતુ હોય તેને ત્યાગ કરી જે વસ્તુ ન હોય તેને જુવે છે; કેમકે કામાંધપુરૂષ અશુચિના ઢગલારૂપ પિતાની ભાર્યાના શરીરની અંદર મેગરાનું ફૂલ, કમળ, પૂર્ણચંદ્ર, કળશ અને શોભાવાળી લતાએાના પાંદડાને આરોપ કરી ખુશી થાય છે. ૩
ભાવાર્થ-યથાર્થ વિચાર કરવાથી જણાઈ આવે છે કે અંધ પુરૂષને કમના દૃષથી ચક્ષુનો વિષય નહીં હોવાને લીધે પોતાની પાસે રહેલી વસ્તુઓને ન જઈ શકે એ બનવાજોગ છે, અને તે નહીં જેએલી વસ્તુઓને સ્પર્શદ્વારા ગમે તેવા રૂપમાં તેનું વર્ણન કરે પરંતુ હાંસીને પાત્ર થતો નથી. કામાંધ પુરૂષ તે પિતાની ચક્ષુદ્રિયદ્વારા દરેક વરતુઓને તેના ગુણ દેશની સાથે જોઈ શકે છે, છતાં જેના શરીરના બાર દ્વારેથી નિરંતર નગરના ખાળની પેઠે અશુચિને પ્રવાહ વહ્યા કરે છે, તેવી સ્ત્રીઓ અશુચિની ખાણરૂપ હેવાથી હમેશા અપવિત્ર છે તેને પવિત્રણે દેખનારા કામાંધ પુરુષે જેને એક પણ અવયવ પવિત્ર નથી છતાં એના નેને કમળની, મુખને પૂર્ણ ચંદ્રની, લલાટને અર્ધચંદ્રની, કીકીને તારાની, ભ્રકુટીને ધનુષ્યની, મુખના શ્વાસને કમળની સુગંધીની, વાણીને અમૃતની, તનને કળશની, જઘાઓને કેળની અને ગતિને ગજની ઉપમા આપે છે. વાસ્તવિકમાં જેની ઉપમા આપવામાં આવે છે, તેના ગુણેનો લેશ પણ સ્ત્રીઓના અવયવમાં હેત નથી, છતાં મેહ પરવશ થયેલા કામી પુરુષો તેણીનામાં શ્રેષ્ઠ પદાર્થોને આરેપ કરી અપવિત્રને પવિત્રને માની આનંદ માનનારાઓને
Page #260
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવરણ - જન્માંર્ષથી પણ ઉતરતા દરજજાન માનવામાં કાંઈ પણ દોષ નથી, કારણ કે જેઓ અનંતા આમિક સુખને ભૂલી જઈ છેડા સુખને માટે અસત્કલ્પના કરી પિતાના પવિત્ર આત્માને કર્મ દ્વારા મલિન કરે છે, તેવા કામાંધથી બીજે વારે અંધ કેણઈ શકે?
नान्यः कुतनयादाधिाधिर्नान्यः क्षयामयात् ।
नान्यः सेवकतो दुःखी नान्यः कामुकतोऽन्धलः ॥ ४ ॥ શદાથ–ખરાબ વર્તનવાળા પુત્ર જેવા બીજે આધિ (માનસિક પીડા) નથી, ક્ષયરોગ જે બીજો રોગ નથી, સેવકના જે બીજે દુઃખી નથી અને - કામી પુરુષના જે બીજે અંધ નથી. ૪
હવે ક્રોધનું સ્વરૂપ બતાવે છે. બીજાના અથવા તે પિતાના કણને વિચાર કર્યા સિવાય કેપ કરે તેને ક્રોધ કહે છે. અને તે ચંડકૌશિક વિગેરેની ઉઠે દુર્ગતિને હેતુ હોવાથી મહાત્મા પુરૂષોને કોધ કર યુક્ત નથી. તે માટે
सन्तापं तनुते मिनत्ति विनयं सौहार्दमुच्छादयत्युवेग जनयत्यवद्यवचनं सते विधत्ते कलिम् । कीर्ति कन्तति दुर्मतिं वितरति व्याहन्ति पुण्योदय,
दत्त यः कुगति स हातुमुचिता रोषः सदोषः सताम् ॥५॥ સાથ–જે ક્રોધ સંતાપને વિસ્તારે છે, વિનયને નાશ કરે છે, મિત્રતાને દૂર કરે છે, ઉદ્વેગને ઉત્પન્ન કરે છે, પાપવાળા વચનને પેદા કરે છે, કલેશને ધારણ કરે છે, કીતિને કાપી નાખે છે, દુમતિને આપે છે, પુણ્યના ઉદયને હણે છે અને કુગતિને અર્પણ કરે છે, તે દેષયુક્ત ક્રોધ પુરુષોને ત્યાગ કરવા લાયક છે. ૫
अपनेयमुदेतुमिच्छता तिमिरं रोपमयं धियापुरः ।
अविभिद्य निशाकृतं तमः प्रभया नांशुमताऽप्युदीयते ॥६॥ શબ્દાર્થ-પિતાના અભ્યદયની ઈચ્છા રાખનાર પુરુષે પ્રથમ ક્રોધરૂપ અંધકારને બુદ્ધિએ કરી દૂર કરે જોઈએ, કેમકે રાત્રિએ કરેલા અંધકારને પ્રભાથી નાશ કર્યા સિવાય સૂર્ય પણ ઉદય થતું નથી. અર્થાત્ જેમ અંધકારથી ઢંકાયેલા દરેક પદાર્થો પ્રકાશમાં આવી શકતાં નથી તેમ જે પુરૂષ કોપષ
Page #261
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવરણ : અંધકારથી છવાયેલું છે તે પુરૂષ કેઈ વખત પણ પિતાના ગુણે અથવા તે પિતાને પ્રકાશમાં લાવવા શક્તિમાન થઈ શકતું નથી માટે આત્મગુણ પ્રકટ કરવાની ઈચ્છા રાખનારે કેપ થવાનું કારણ પ્રાપ્ત થયું હોય તે પણ કેપના ભયંકર વિપાકનો વિચાર કરી ક્ષતિદ્વારા ઉપશમાવવો જોઈએ કે જેથી કપરૂપ અંધકારને પડદે ખસી જવાથી પવિત્ર આત્મગુણ સહેલાઈથી પ્રકાશમાં આવશે. ૬
जितरोषरया महाधियः सपदि क्रोधजिता लघुर्जनः ।
विजितेन जितस्य दुर्मतेमतिमद्भिः सह का विरोधिता ॥७॥ શબ્દાર્થ-જ્યારે વિશાળ બુદ્ધિવાળા પુરુષે એકદમ કેપના વેગને છતી લે છે, અર્થાત્ કોપને પોતાના બુદ્ધિબળવડે દબાવી દે છે. ત્યારે તુચ્છ પુરૂષને અર્થાત્ નિર્બળ બુદ્ધિના મનુષ્યને ક્રોધ જીતી લે છે અર્થાત્ પરાભવ કરે છે. ખરૂં છે કે વિજેતા એટલે બળવાન સાથે મંદમતિને એટલે નિર્બળ હદયવાળા પુરૂષને અને બુદ્ધિમાન એટલે ઇન્દ્રિયો ઉપર કાબૂ રાખી શકનારાઓ સાથે પરાભવ પામેલાને એટલે નિબલને વિરોધ શી રીતે હોઈ શકે ? તાત્પર્ય કે-ક્રોધ બુદ્ધિમાન મનુષ્યના વિચારબળ સામે ટકી શકતો નથી, પરાભવ જ પામે છે, જ્યારે તે જ ક્રોધ નિર્બળ મનના માણસ સામે ફાવી જાય છે. વિરોધ તે સરખા બળવાળાને ટકી શકે. જૂનાધિક બળવાળાને વિરોધ વધારે વખત ટકી શકતો નથી. જે બળવાન હોય તે જિતે અને નિર્બળ હારી જાય. ૭
વૃક્ષથી ઉત્પન્ન થયેલું ઝેર વૃક્ષને નાશ કરતું નથી, સર્ષથી પેદા થયેલું ઝેર સપને નાશ કરતું નથી, પરંતુ આ ક્રોધરૂપ ઉત્કટ હલાહલ છે જેનાથી ઉત્પન્ન થાય છે, તેને જ બાળી નાખે છે એ કેવું ખેદજનક આશ્ચર્ય છે? - હવે લેભનું વર્ણન કરે છે–દાન દેવા લાયક પુરૂષોને વિષે પિતાના પૈસાને વ્યય નહી કરો તેમજ કારણ સિવાય બીજાના ધનને લઈ લેવું તેને લોભ કહે છે. વળી પાપનું મૂળ પણ લોભ જ ગણાય છે. લોભાનંદી વિગેરે વાણીઆને સઘળા પાપનું મૂળ આ લોભ જ થયો હતો. એ પ્રમાણે સાંભળી લોભ નહીં કરતાં સંતોષ રાખવો જોઈએ. લેભથી ગભર બનેલા મનુષ્યો આ પ્રમાણે ચેષ્ટા કરે છે – - લોભ હંમેશાં ચિંતન કરવા લાયક છે, પરંતુ લોભી પુરૂષાથી તે સવકાળમાં ભય દેખાય છે, કેમકે લક્ષમીમાં લુબ્ધ થએલા પુરૂષમાં કાર્યકાયને
Page #262
--------------------------------------------------------------------------
________________
શાહગુણવિવરણ વિક જ નથી તેથી લોભવશ થઈ બીજાનું અહિત કરે એ બનવાજોગ છે. માયા, અ૫લાપ, વસ્તુની અદલાબદલી, ભ્રાંતિ, તપાસ અને કૂડકપટ કરવાનું મૂળ કારણભૂત, સંગ્રહ કરવામાં દુષ્ટ પિશાચરૂપ અને સર્વ હરણ કરનાર લેભ જ છે. લેવડદેવડમાં ખોટાં ત્રાજવાં, લાઘવ ક્રિયા, ફેંકવું અને ખાવાના બાનાથી ખરેખર દિવસના ચેરો આ વાણીઆઓ મહાજન છતાં પણ ચેરી કરે છે. અનેક પ્રકારનાં વચનોની રચનાથી આખો દિવસમાં લોકોના ધનનું હરણ કરી તે કૃપણ ઘરકાર્યમાં ત્રણ કેડીઓ મુશ્કેલીથી આપે છે અને તે કથા સાંભળવામાં રાગી હોવાથી હંમેશાં પવિત્ર પુરતક સાંભળવા જાય છે, પરંતુ કાળા સપેથી ડસાયેલાની પેઠે દાનધમથી પલાયન કરે છે. વળી વસ્તુના વેચાણ વખતે મૌન ધારણ કરનાર તે ધૂર્ત વાણીઓ કોઈને ઉતર આપતા નથી, પરંતુ થાપણુ મૂકવી છે એવા શબ્દ માત્રને સાંભળી તેની સાથે સારી રીતે આલાપસંલાપ કરે છે, ઊભું થાય છે, પ્રણામ કરે છે, કુશળ પૂછે છે અને સ્થાન આપે છે, તેમજ હાથમાં કેવલ થાપણને જઈ વાણીઓ ધર્મ સંબંધી કથાઓ કરવા લાગે છે. આ સ્થાન તમારે રવાધીન છે; પરંતુ ઘણા કાળ સુધી થાપણનું પાલન કરવું મુશ્કેલ છે, દેશકાળ વિષમ છે તે પણ તે શ્રેષ્ઠ પુરુષ! હીરો હું દાસ છું, થાપણનું પાલન કરનાર અને પ્રશંસા કરવા લાયક આ ઉત્તમ દુકાન કોઈ વખત કલંકિત થઈ નથી, એ પ્રમાણે કાર્યના જાણુ પુરૂષોએ ઘણે વખત અનુ ભવ કર્યો છે એ વાત તું જાણતા નથી. એ વિગેરે મંદમતિની પાસે પરસ્પર અસમંજસ વર્ણન કરી આંતરિક મનેરથી ખુશી થતો તે પાપી સુવર્ણના સમૂહને ગ્રહણ કરે છે. તે પછી તે થાપણુ પચાવવાથી ઉન્ન થયેલા લેવડદેવડમાં અપરિમિત લાભ થવાથી અને કરિયાણાના સમૂહથી તે વેપારી કુબેરની હાંસી કરે છે અને સંસારરૂપ છ મંદિરમાં ઉત્પન્ન થયેલા ભયંકર મોટા ઉંદરો જેવા તે કૃપણ પુરૂષ દાન તથા ઉપભેગથી રહિત એવા દ્રવ્યની રક્ષા કરવામાં હમેશાં આનંદ માને છે. હવે તે થાપણું મૂકનાર પુરૂષ દિશાએમાં પરિભ્રમણ કરી ભવિતવ્યતાના યોગથી કેાઈ પણ રીતે ધનથી અને જનથી રહિત થયેલ ઘણા લબા કાલે પિતાના દેશને પ્રાપ્ત થયે. ત્યાં શંકાયુક્ત થયેલા તે કર્પણ પુરૂષે કેઈને પૂછ્યું કે તે મહાપુરૂષ કયાં ગયે ? તે સાંભળી કઈ એક પુરૂષ તેની પાસે આવી છે કે-તે મહાપુરૂષની વિભૂતિ તે આજકાલ કાંઈક જુદી જ દેખાય છે. આ પ્રમાણે સાંભળી અત્યંત વિસ્મયથી મસ્તકને કુણાવતે તે તેના ઘર પ્રત્યે ગયે. ત્યાં દ્વારમાં રોકાયેલો તે નિબુદ્ધિ અને જીરું
Page #263
--------------------------------------------------------------------------
________________
હગુણશિવરણ કપડાંવાળ ઘણા કાળ સુધી ત્યાં જ બેસી રહ્યો. પછી કોઈ પણ પ્રકારે ધીમે ધીમે ઘરમાં જઈ એકાંત મળતાં નામ, નિશાની પ્રગટ કરી તે પુરૂષે પિતાનું થાપણ મૂકેલું કબ તે શેવિઆ પાસે માગ્યું એટલે તે શેઠીયે ભ્રભંગપૂર્વક હાથને કંપાવતે થીજના ઉપર દષ્ટિ રાખી તેના પ્રત્યે કહેવા લાગ્યો કે-ઠગ, પાપી અને આજીવિશ્વ હિત આ પુરૂષ ક્યાંથી આવ્યો છે? તું કોણ છે? અથવા કોને પુત્ર છે? હારે દર્શન પણ યાદ આવતું નથી તે બોલવાની વાત જ શી ? અહે ! ઘણે ખેદ છે કે કયારે? કયા સ્થાન માં ? કેવી રીતે? કયા પુરૂષે? કેણે શું આપ્યું હતું તે તુ કહી દે? તે પણ નિરંતર શંકાશીલ થયેલા પુરૂષે મહાટા પુરૂજેની અંદર આ જનને પ્રતીતિ કરાવવી તે દિવસ કહી દે અને તે દિવસે થાપ ડામાં લખેલું સઘળું તું પિતે જોઈ લે! હું વૃદ્ધ થયે છું. દુકાનને બેજે પુત્ર ઉપર નાંખ્યો છે, માટે હાકું લખેલું સઘળું તે જાણે છે. એ પ્રમાણે તે શેઠીયાએ વિસજેન કરેલ તે ધીરજ વગરનો પુરૂષ તેના પુત્ર પાસે જાય છે. પુત્ર તરફથી ઉત્તર મળે છે કે-ધનની વાત પિતા જાણે. પુત્ર તે સઘળું લખેલું જાણે. એ પ્રમાણે તે
જ્યનું દાની પેઠે ઘણા કાળ સુધી ગમનાગમન થાય છે. આ પ્રમાણે રાજકુળમાં અને વ્યાપારમાં વાણીઓ મરણ પામે છે પરંતુ ધનને લેશ પણ આપતું નથી. તેમ જ નીચે લખ્યા પ્રમાણે વિચાર પણ કરતું નથી.
દ્રવ્ય કેને પ્રિય નથી? દ્રવ્યથી કેનું હૃદય લેભાતું નથી ? પરંતુ ચશરૂપ ધનમાં લુબ્ધ થયેલા પુરૂષે દુષ્ટ કાર્યોથી દ્રવ્યની ઈચ્છા રાખતા નથી. જે પુરૂષ પિતાના શ્રેષ્ઠ આચારને ત્યાગ કરી, કુટિલ બુદ્ધિથી બીજાને ઠગે છે તે મૂઢમતિએ પુથ વગરના પોતાના આત્માને જ ઠપે છે. ઘણે ખેદ છે કે- દ્રવ્યના અથી ડાહ્યા પુરૂષે પણ શું કરતા નથી? અર્થાત ન કરવાનાં સઘળાં કાર્યો કરે છે, નીચ પુરૂષની ઘણ કાળ સુધી ખુશામત કરે છે, શત્રુને પણ પ્રણામ કરે છે. નિર્ગુણ પુરૂષનું ઉચ્ચ ગુણગાન કરે છે. પરોપકારને ભૂલી જનાર કૃતજ્ઞ પુરૂષની સેવા કરવામાં પણ લેશ માત્ર ખેદ અનુભવતો નથી. દ્રવ્યના ખરચની શંકાથી મિત્રને વિશે પ્રીતિ પ્રગટ કરતું નથી. બદલે આપ પડશે એવા કારણથી ભય પામેલે સેવાથી ગ્રહણ થતું નથી અર્થાત સેવા કરાવતું નથી. મ્હારી પાસે દ્રવ્ય માગશે એવી બુદ્ધિથી અસત્ય ભ ષણ કરે છે અને તુતિ કરવાથી પણ ખુશી થતું નથી તે લખીને ખરચ કરવાના પતિ રથી ત્રાસ પામેલે કૃપણ કેવી રીતે જીવી શકે? મોટા લાભથી પણ લાભ પરાભવ પામતે નથી, કારણ કે જે માત્રાથી અધિક હોય તે માત્રાહીનથી કેવી રીતે જીતી શકાય?
Page #264
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્દગુણુવિવરણુ
ર૩૧
અત્યંત આગ્રહને ત્યાગ નહી કરવા અથવા તેા વ્યાજબી કહેલુ' ગ્રહણુ ન કરવું તેને માન કહે છે. તત્ત્વાતત્ત્વને વિચાર નહી કરનાર કદાગ્રહી પુરૂષાની દુધન વિગેરેની પેઠે આ માન ઘણી ખરાબી કરે છે માટે માન શત્રુના સંસર્ગથી દૂર રહેવું જોઇએ. કહ્યુ' છે કે—
आग्रह बत निनीषति युक्तिं तत्र यत्र मतिरस्य निविष्टा । पक्षपातरहितस्य तु युक्तिर्यत्र तत्र मतिरेति निवेशम् ॥ १ ५
શબ્દાર્થઃ—જે આગ્રહી પુરૂષની મતિ જે ઠેક ણે રહેલી હેચ તે ઠેકાણે આગ્રહી પુરૂષ યુક્તિને લઈ જવાને ઇચ્છે છે, પરંતુ પક્ષપાત રહિત પુરૂષની મતિ તે જે ઠેકાણે યુકિત ડાય છે તે ઠેકાણે વાસ કરે છે, અર્થાત્ આગ્રહી પુરૂષના જે જે પદાર્થમાં જ આગ્રહ થયે। હ।ય ત્યાં યુતિને ખલ!કારથી પશુ અધ બેસાડે છે અને અપક્ષપાતી પુરૂષ તે જે વસ્તુસ્વરૂપ યુક્તિપુરસર હોય ત્યાં મતિને લઈ જાય છે. ૫૧ વળી—
औचित्याचरणं विलुम्पति पयोवाहं नभस्त्रानि,
प्रध्वंसं विनयं नयत्यहिरिव प्राणस्पृशां जीवितम् । कीर्ति कैरविण मतङ्गज इव प्रोन्मूलयत्यजा, aratita sarvafaai हन्ति त्रिवर्ग नृणाम् ॥ २ ॥
શબ્દાર્થઃ—અહંકાર પવનની પેઠે મેદ્યરૂપ ઉચિત આચરણાનેા લેપ કરે છે. સર્પની પેઠે પ્રાણી એના જીવિતારૂપ વિનયને નાશ પમાડે છે. હાથીની વેકે કીર્તિરૂપ કમલિનીને એકદમ મૂળથ ઉખાડી નાખે છે અને નીચની પેઠે મનુષ્યેાના ત્રિવપ ઉપકારના સમૂહને નાશ કરે છે અર્થાત્ અહંકારરૂપ ટ્ટો શત્રુ જેના અંતઃકરણુમાં નિરંતર વાસ કરી રહ્યા હોય તેવા પુરૂષના હૃદયમાંથી મિયપ્રમુખ ગુણ્ણા પલાયન કરી જાય છે, એ ભીના વાસ્તવિક છે; કારણ કે એક સ્થાન માટે હમેશાં જયાં કટોકટી થઈ હાય તેવા સ્થાનનો સજ્જન પુરુષા પણુ ક્ષણવાર માં ત્યાગ કરી નિરુપાધિ સ્થાનના આશ્રય લે છે.
errified at सप्ताङ्गैश्व प्रतिष्ठितः ।
स्तब्धदेहः सदा सोष्मा मान एवं महागजः ॥ ३ ॥
કાયદાથ :---સાતે અગાથી સ્થિર થયેલા, અક્કડ શરીાળા અને હંમેશાં ગરમીથી ભરેલા અહંકારરૂપ મદન્મત્ત હાથી નેત્રાવડે ઊંચુ પણ જોઇ શક્યતા
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૩૨
માધગુણુવિવરણ
નથી. અર્થાત્ જેમ હાથી પગ, છાતી વગેરે સાત અંગેાથી સ્થિર થયેલા ડાવાથી તેમજ અક્કડ શરીર હાવાને લીધે ઊંચુ જોઇ શકતા નથી; તેમ માની પુરૂષ પણ જાતિ, કુલ, રૂપ, અશ્વયં વિગેરે મદેથી ઘેરાયેલા હેાવાથી તેમજ અક્કડ શરીર અને અભિમાનથી ગરમીને લઇને દૃષ્ટિવડે ઉંચુ જોઈ શકતા નથી. ાગા
માનને ત્યાગ થવાથી જ માહુમલી મહર્ષિની પેઠે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે, માટે અમહિતની ઈચ્છા રાખનાર વિવેકી પુરુષે માનનેા અવશ્ય ત્યાગ કરવા જોઇએ.
હવે મદનુ વર્ષોંન કરે છે—ખળ, કુળ, અશ્વય, રૂપ અને વિદ્યા વિગેરેથી અહંકાર કરવા અથવા બીજાને દબાવવાઅે કારણભૂત હાય તેને મદ કહેવામાં આવે છે. તે માટે કહ્યું છે કેઃ—
સઘળા મનુષ્યેાના હૃદયમાં સ્થાન કરનાર એક મદરૂપ શત્રુ છે, કારણ કે જેનાથી આવેશવાળા થયેલા મનુષ્ય સાંભળી શકતા નથી, જોઇ શકતા નથી અને અક્કડ રહે છે. અર્થાત્ ખરી ખીના સાંભળવામાં અને યથા વસ્તુ જોવામાં પ્રતિબંધક હાવાથી મનુષ્ય જાતિ માટે ખરે દુશ્મન માન જ છે. મૌન ધારણ કરવું, સુખને ખીજાના તરફથી ફેરવી દેવુ, ઉપર જોવું, નેત્રાનું બંધ કરવું, શરીરનું મરહવું અને વીટવું આ સઘળું અહંકારનું પ્રાથમિક રૂપ ગણાય છે. એટલે ઉપર જણાવેલી ચેષ્ટાથી અભિમાની મનુષ્ય એકદમ એળખાઇ આવે છે. શૌય મદ, રૂપમદ, શૃંગારમદ અને ઉયકુળને મદ આ સઘળા મદરૂપવૃક્ષો મનુષ્યાના વિભવ રૂપ મદથી જ ઉત્પન્ન થએલાં છે. શૌય મદ ભુજાને, ૨૫મદ આરિસા વિગેરેને અને કામમદ સ્રીને જીવે છે, પરંતુ આ વિભવમદ તા જાય ધ હોવાથી કાંઇ જોઈ શકતા નથી. અર્થાત પ્રથમના મદો જ્યારે અકેક વસ્તુ તરફ મનુષ્યાનું ધ્યાન ખેંચાવે છે ત્યારે ધનમદ તે મનુષ્યાને તદ્ન આંધળા જ બનાવી દે છે, મનુષ્યને ધનમદ તે કાંઇ આત્મારામ(આત્માનંદ) જેવા જ જાય છે, કારણ કે જેમ આભાન દથી મનુષ્ય આંતરિક સુખના આનંદથી નેત્રા બંધ કરી લે છે અને ધ્યાનારૂઢ થઈ જાય છે તેમ ધનમદથી પણ આંખા મીંચે છે અને જાણે એકાશ્રતાપૂર્વક સમાધિ ચઢાવી ન હોય તેમ સમાધિમાં લીન થઈ જાય છે. મનુષ્યાન અધિકારમ૬ હમેશાં કૂટી ચઢાવવાવાળા હોવાથી વિકાળ, કઠોર ભાષણ કરાવનાર, હઠપૂર્વક તાડના કરનાર અને સવ ભક્ષણ કરનાર ર રાક્ષસ જેવા ગણાય છે. પુરૂષોના એક કુળમદ તેા પેાતાના પૂર્વજના પ્રતાપની મ્હોટી મ્હોટી વાતા
Page #266
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્દગુણવિવષ્ણુ
૨૩૩
કરનાર, પેાતાનાં ખીજા કાર્યાંને ભૂલી જનાર, દીધČદીપણાને અને જ્ઞાનનેા નાશ કરનાર હેાય છે. સઘળા મઠ્ઠો અવધિવાળા હોવાથી પાતપોતાનાં કારણેાના અભાવ થવાથી નાશ પામે છે, પરંતુ એક ગુરૂમદ અર્થાત્ માટાઈના માઁ સપના જેવા વાંકા અપરિમિત કાળ સુધી સ્ફુરે છે અર્થાત્ ઘણા લાંખા કાળ સુધી રહી શકે છે. સામ ંતાના મૌન ધારણ કરવામાં, વૃદ્ધિ પામતા ધનાઢ્યોના નિશ્ચલ દૃષ્ટિમાં, ધનવાળાઓના ભૂભગ અને સુખના વિકારમાં, વિટ વિગેરેના એ ભ્રમરેામાં, કૃત અને ૫'ડિતાના જિવામાં, રૂપવાળાઓને દાંત, કેશ અને વેષમાં, વેદ્યોના હોઠમાં, મ્હોટા અધિકારીઓ અને જ્યાતિષીઓના ગળામાં, સુભટોનો સ્કંધમાં, વાણીઆઓનો હૃદયમાં, કારીગરાના હાથોમાં, તરુણુ એના સ્તનતટમાં, બ્રાહ્મણાને ઉદરમાં, ચતુર કાસદીઆએના જ ઘાએમાં, હાથીના ગ’ડસ્થળમાં, મયૂરાના પિંછાંમાં અને હુંસાના ગતિની અંદર મદ (અહંકાર ) રહેલા છે. વિશાળ હૃદયવાળા મનુષ્યાને સવથા આવા મદ કરવા ચાન્ય નથી. કહ્યું છે કે: ना निर्जित्य जरां स्वभावमधुरं तारुण्यमास्वादितं, नो निर्जित्य यमं कृता निजतनुः कल्पान्तसंस्थायिनी । नो दारिद्र्यभुजङ्गमाज्जगदिदं स्वैश्वर्थतो मेोचितं,
किं माद्यन्ति विपश्चिताऽपि हि मुधा विद्यालवाद्यैर्गुणैः ॥४॥
શબ્દાથ:-જ્યારે વિદ્વાન પુરૂષાએ ઘડપણને જીતી સ્વભાવથી મનેાહર ચૌત્રનરા આસ્વાદ પ્રાપ્ત કર્યાં નથી, યમને જીતી લઇ પેાતાના શરીરને કલ્પાંત સુધી સ્થિર કર્યું' નથી અને પેાતાના વૈભવથી આ જગતને દ્રિપ સર્પના મુખમાંથી પણ છે।ડાવ્યું નથી; ત્યારે તેઓ વિદ્યા વિગેરે સ્વલ્પ ગુણાથી શા માટે અહુકાર કરતા હશે ? તાત્પર્ય કે અભિમાન કરવા જેવું એક પણ કાય કરી શકતા નથી, છતાં લાકે મિથ્યાભિમાન કરે છે. I। ૪ ।
दिग्वासचन्द्रमौलि वहति रविरथं वाहवैषम्पकष्टं, राहारिन्दुश्च शङ्कां निवहति गरुडान्नागलेाकश्च भीतः । रत्नानां धाम सिन्धुः कनकगिरिरयं वर्त्ततेऽद्यापि मेरुः, किं दत्तं १ रक्षितं किं ९ ननु किमिह जगत्यर्जित येन गर्वः ॥ ५ ॥ શબ્દાર્થ-મહાદેવ દિશારૂપ કપડાંને ધારણ કરે છે, આ સૂર્ય અશ્વોના વિષમ( એકીને વિષમ કહે છે )પણાનું દુઃખ લાગવે છે, ચંદ્ર રાહુની શંકાને
3.
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૩૪.
શ્રાદ્ધગુણવિવરણ વહન કરે છે, નાગક ગરૂડથી ભય પામે છે, સમુદ્ર રત્નોનું ગૃહ છે અને આ મેરૂ પર્વત પણ હજુ સુધી સેનાના પર્વતરૂપ વિદ્યમાન છે તો પછી તે મનુષ્યો! તમાએ શું કાંઈ દાન આપ્યું છે ? શું કોઈનું રક્ષણ કર્યું છે? શું આ જગતમાં કાંઈ ઉપાર્જન કર્યું છે કે જેને લઈને અહંકાર ધારણ કરાય છે. ૫ છે વળી ભ4હરિએ કહ્યું છે કે
पातालान समुद्धृतो बत ! बलिनीता न मृत्युः क्षयं,
नोन्मुष्टं शशिलाञ्छनस्य मलिनं नोन्मूलिता व्याधयः । शेषस्यापि धरां विधृत्य न कृतो भारावतारः क्षणम,
चेतः सत्पुरुषाभिमान गणनां मिथ्या वहल्लज्जसे ॥६॥ શબ્દાર્થ –ખેદ છે કે પાતાલથી બલિરાજાને ઉદ્ધર્યો નથી, મરણને નાશ કર્યો નથી, ચંદ્રનું મલિન લાંછલ ભૂસ્યું નથી, રેગોને ઉખેડી ફેંકી દીધા નથી અને પૃથ્વીને ક્ષણવાર ધારણ કરી શેષનાગને પણ ભાર ઉતાર્યો થી તે હે ચિત્ત! તું સપુરૂષના અભિમાનની ગણનાને વહન કરતું નકામું લજજા પામે છે. ૫ ૬
રતિ યહંવાર . - હવે હર્ષનું વર્ણન કરે છે–પ્રોજન વિના બીજાને દુઃખી કરવાથી અથવા તે શિકાર અને જુગટું વિગેરે અનાચારનું સેવન કરવાથી અંતઃકરણમાં પ્રમોદ ઉત્પન્ન થાય તેને હર્ષ કહેવામાં આવે છે અને આ હર્ષદુર્ગાનયુક્ત હૃદયવાળા અધમ પુરુષોને જ સુલભ હોય છે, અર્થાત્ ઉત્તમ પુરૂએ તો કમબંધનના કારણભૂત કાર્યમાં કઈ વખત પણ હર્ષ કર એગ્ય નથી. પાપ કાર્યમાં આનંદ માનવાથી નિકાચિત કર્મનો બંધ થાય છે અને તેનું ફળ ભેગળ્યા વિના છૂટકારો થતા નથી. અનાચારમાં આનંદ માનવે એ અધમ પુરૂષનું કામ છે. તેમાટે કહ્યું છે કે
परवसणं अभिनंदइ निरवक्खा निद्दओ निरणुतायो । हरिसिज्जइ कयपावो रुद्दझाणावगयचित्तो ॥१॥
શબ્દાર્થ–પાપ વિગેરેની અપેક્ષા નહી રાખનાર અને પશ્ચાત્તાપ નહી કરનાર નિર્દય પુરૂષ બીજાના કણને સારૂં માને છે અને રૌદ્રધ્યાન યુક્ત ચિત્તવાળો પાપ કરીને ખુશી થાય છે. જે ૧છે
तुष्यन्ति भोजनैविप्राः, मयूरा धनगर्जितैः । સાધવ પર પાવૈ, gણા પરિવત્તિમિ ૨
Page #268
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધગુણવિવરણ
૨૩૫ શબ્દાર્થ-બ્રાહ્મણે ભેજનવડે, મયૂરે મેઘની ગજેનાથી, સજજન પુરુષે બીજાના કલ્યાણથી અને દુજને (નાલાયક) બીજાની આપત્તિ( દુઃખ થી ખુશી થાય છે. અર્થાત બીજાને દુઃખી દેખી આનંદ માને છે. ૨
આ લોકમાં વિવેકી પુરૂષને નિંદનીક હેવાથી અપજશ તેમજ અનર્થોનું કારણ હોવાથી અને પરલોકમાં દુર્ગતિના હેતુ હોવાથી ઉપર જણાવેલા કામાદિ અંતરંગશત્રુઓ ત્યાગવા લાયક કહેલા છે.
હવે ગ્રંથકાર મહર્ષિ પ્રસ્તુત ગુણની સમાપ્તિ કરતાં અંતરંગારિને ત્યાગ કરનારને મુખ્ય ફળ દેખાડે છે–
अन्तरं षडरिवर्गमुदग्रं, यस्त्यजेदिह विवेकमहीयान् ।
धर्मकर्मसुयशा सुखशेमा, सोऽधिगच्छति महाश्रमसंस्थः ॥ ३॥ શબ્દાથજે મહેટા વિવેકવાળે પુરૂષ પ્રચંડ આંતરિક ષડરિવગરને આ લોકમાં ત્યાગ કરે છે તે પુરૂષ ગૃહસ્થાશ્રમમાં રહ્યા છતાં પણ ધર્મકાર્ય, સુકીતિ, સુખ અને શેભા પ્રાપ્ત કરે છે. અર્થાત્ જે માનસિક દુર્વત્તિઓથી બચે છે, તે સર્વત્ર પ્રતિષ્ઠા પામી આ લોક અને પરલોકમાં સુખી થાય છે.
॥ इति श्रीचतुस्त्रिंशत्तमा गुणः ॥
Page #269
--------------------------------------------------------------------------
________________
पंचत्रिंशत गुणवर्णन
હવે ગ્રંથકાર મહારાજ ક્રમથી પ્રાપ્ત થએલા પાંત્રીશમા ગુણનું વર્ણન
કરે છે.
વંશીત્તેન્દ્રિયગ્રામ !—વળી જેણે દ્રિયાના સમૂહને વશ કર્યો છે એટલે ઇંદ્રિયેાને સ્વચ્છ કપણે પ્રવૃત્તિ કરતાં રશકે છે તે વશીકૃતેન્દ્રિયગ્રામ કહેવાય છે એટલે અત્યંત આસક્તિના પરિત્યાગ કરી સ્પર્શનાદિ ઇંદ્રિયાના વિકારાનેા રાધ કરનાર હાય છે અને તે જ ગૃહસ્થ ધર્માંતે લાયક ગણાય છે. ખરેખર ઇંદ્રિયાના જય કરવા, તે જ પુરૂષને ઉત્કૃષ્ટ સંપત્તિનું કારણ છે. તેને માટે કહ્યુ છે કે—
आपदां कथितः पन्था इन्द्रियाणामसंयमः ।
तज्जयः संपदां मार्गो येनेष्टं तेन गम्यताम् ॥ १ ॥
શનાર્થ:—ઇંદ્રિયાનું સ્વતંત્રપણું તે આપત્તિના માગ છેઅને ઇંદ્રિયાના જય કરવા તે સંપત્તિના માર્ગ છે એમ વિદ્વાનાનુ કહેવું છે, માટે જે રસ્તે જવું ઈષ્ટ હોય તે રસ્તે ગમન કરવુ. ૧
इन्द्रियाण्येव तत्सर्वं यत्स्वर्ग नरकावुभौ । निगृहीत विसृष्टानि स्वर्गाय नरकाय च ॥ २ ॥
શબ્દાઃ—સ્વર્ગ અને નરક એ મને જે કહેવાય છે, તે સવ ઇંદ્રિયાજ છે; કારણ કે ઇંદ્રિયેા વશ કરવાથી અને છૂટી મૂકવાથી અનુક્રમે સ્વર્ગ અને નરકને માટે થાય છે, અર્થાત્ જે જિતેન્દ્રિય હાય છે, તે પુરુષ અવશ્ય સ્વગ માં જાય છે તે અને જે ઇંદ્રિયાને સ્વતંત્રપણે પ્રવૃત્તિ કરાવે છે તે મરણુ પામી નરકમાં જાય છે અને ભય‘કર દુઃખાને ભાગવે છે.
जितेन्द्रियत्वं विनयस्य कारणं गुणःकर्षो विनयादवाप्यते । गुणानुरागेण जनेाऽनुरज्यते जनानुरागः प्रभवा हि संपदः || ३ |
Page #270
--------------------------------------------------------------------------
________________
માગુવિવરણ
२३७
શબ્દાર્થ :—જિત દ્રિયપણુ વિનયનું કારણ છે, વિનયથી ગુણ્ણાના પ્રકષ પ્રાપ્ત કરાય છે, ગુણાનુરાગથી લેાક રાગી થાય છે અને લેાકેાના અનુરાગથી ઉત્પન્ન થનારી સ`પદાએ પ્રાપ્ત થાય છે. ।। ૩ ।।
સગ્રામમાં મેળવેલા જયથી પણ ઇંદ્રિયાના જય માટા ગણાય છે, એટલે ઇંદ્રિયાના જય મેળવવા ઘણા મુશ્કેલ છે. તે આ પ્રમાણે છે
સા મનુષ્યમાં એક શૂરવીર, હજારમાં એક પતિ અને લાખામાં એક વકતા હોય છે, પરંતુ દાનેશ્વરી તા હોય ખરો અથવા ન પણ હોય; અર્થાત્ દાને શ્વરી દુલ ભ હાય છે. યુદ્ધમાં જય મેળવવાથી શૂરવીર, વિદ્યાથી પંડિત, વાકૂચાતુચથી વકતા અને ધન દેવાથી કાંઇ દાતાર કહેવાતા નથી, પરંતુ ઇંદ્રિયાને જિતવાથી શૂરવીર, ધમ નું આસેવન કરવાથી પંડિત, સત્ય ભાષણ કરનાર વક્તા અને ભય પામેલ જં તુઓને અભયદાન આપનાર દાનેશ્વરી ગણાય છે. ઈદ્રિયાના પ્રસ'ગથીજ મનુષ્ય અવશ્ય દોષ સેવે છે. અને તે જ ઇંદ્રિયાને વશ કરવાથી મનુષ્ય અનુક્રમે સિદ્ધિ મેળવે છે. પુરૂષનુ બનાવેલ' શરીર તે રથ છે, આત્મા નિયંતા (સારથી) છે. આ રથના ઘેાડા ઇંદ્રિયા છે. તે ઇંદ્રિયરૂપ શ્રેષ્ઠ અને કુશળ ઘેાડાઓને સાવધાન થઈ દમનાર પુરુષ સુખેથી ધીર પુરુષની પેઠે ઈચ્છિત સ્થાનમાં પહોંચે છેઃ ચક્ષુઇંદ્રિયને વિજય મેળવવામાં લક્ષ્મણનું દૃષ્ટાંત છે, તે આ પ્રમાણે છે–સીતાને કુંડલ, કંકણ વિગેરે છે ઇત્યાદિ પ્રશ્ન થતાં લક્ષ્મણે જવાબ આપ્યા કે−હું કુંડલાને કે કંકણાને જાણતા નથી પરંતુ હમેશાં તેણીના ચરણકમલમાં વદન કરતા હોવાથી ઝાંઝરે છે, તે હું જાણું છું.
વળી સંપૂર્ણ ઇંદ્રિચાના જયનું મૂળ કારણ જિહ્વા ઇંદ્રિયના જય છે અને તે જિહ્વા ઇંદ્રિયના જય કરવા તે તેા તેવા પ્રકારના ઉચિત આહાર અને સંભાષણથી કરવા જોઇએ. નિંદા નહી' કરવા લાયક કમ થી પ્રાપ્ત થએલા તેમજ પ્રમાણેાપૈત અને શ્રેષ્ઠ ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરવા માટે જ આહાર કરવા ઉચિત ગણાય છે. તે માટે કહ્યું છે કે—
आहारार्थं कर्म कुर्यादनिद्यं भेाज्यं कार्यं प्राणसंधारणाय । प्राणा भार्यास्तश्वजिज्ञासनाय तत्रं ज्ञेयं येन भूयो न भूयात् ||४|| શબ્દાઃ—આહાર માટે અનિંદ્ય કમ કરવુ', પ્રાણાને ધારણ કરી રાખવા માટે ભેાજન કરવું, તત્ત્વાની જિજ્ઞાસા માટે જ પ્રાણાને ધારણ કરી રાખવા અને તત્ત્વને જાણવું કે જેથી ફરી જન્મ લેવા જ ન પડે. ૫ ૪ ૫
Page #271
--------------------------------------------------------------------------
________________
માગુવિવરણુ
પ્રમાણથી અધિક આહાર લેવાથી નવા નવા મને સ્થાની વૃદ્ધિ, પ્રબળ નિંદ્રાનો હ્રદય, નિરંતર અશુચિપણુ, શરીરના અવયવેામાં ગુરૂતા, સઘળી ક્રિયા એનો ત્યાગ અને ઘણું કરી રાગેાથી પીડિત થાય છે; તેટલા માટે હમેશાં રસને દ્રિયને તુજ રાખવી. રસનાઇંદ્રિય અતૃપ્ત હોય તે બીજી સઘળી ઇંદ્રિયા પેતપેાતાના વિષયમાં પ્રવૃત્તિ કરવાથી તૃપ્ત થએલી જ ગણાય છે. તે માટે કહ્યું છે કે—
130
तक्रिया हि काव्येन काव्यं गीतेन बाध्यते । गीतं च स्त्रीविलासेन स्त्रीविलासेो बुकुक्षया ॥ ५ ॥
શઠ્ઠાથઃ—જે તે ક્રિયા કાવ્યથી, કાવ્ય ગીતથી, ગીત સ્ત્રીઓના વિલાસથી અને શ્રીં વિલાસ ભૂખથી દમાઇ જાય છે. અર્થાત્ ઉત્તરાત્તર એક એકથી ખલવત હાવાથી પૂર્વનું ખળ નકામું થાય છે.
જિવેન્દ્રિય તૃપ્ત હોય તા બીજી સઘળી ઇંદ્રિયેા પેાતાના વિષયની પ્રવૃત્તિમાં ઉત્સુકતા જોવામાં આવે છે તેથી અતૃપ્ત જ ગણાય છે. વચનની વ્યવસ્થાનુ પણ નિયમિતપણુ હોવુ' જોઈએ. તે માટે કહ્યુ છે કે
मधुरं निउणं थोवं कज्जावडियं अगव्नियमतुच्छं । पुब्बमसं कलियं भणन्ति जं धम्मसंजुत्तं ॥ ६ ॥
શબ્દોઃ—મધુર, નિપુણતાવાળું, થાડુ, કાય ને લગતું, અહ કાર વગરનું, તુચ્છતા વિનાનુ અને પ્રથમ વિચાર કરેલું જે ખેલાય છે, તે જ ધ યુકત ગણાય
છે. । ૬ ।।
ઈત્યાદિ યુક્તિથી આહારની મર્યાદા કરતાં વચનની મર્યાદા અધિક ગણાય છે, કારણ કે વિકારને પ્રાપ્ત થયેલા આહાર તે ઔષધાદિકના પ્રયાગથી દૂર કરી શકાય છે, પરંતુ વચનના વિકાર તા આખા જન્મારા સુધી હૃદયથી દૂર કરી શકાતા નથી. તેને માટે આ ઠેકાણે કહ્યુ` છે કે—
जिह्नवां प्रमाणं जानीहि भोजने वचने तथा । अतिशुक्तमतीवाक्तं प्राणिनां प्राणनाशकम्
|| ૭ ||
શબ્દાઃ—ભાજન કરવામાં અને એલવામાં જીભને જ પ્રમાણુ જાણવી, કારણ કે અત્યંત ખાધેલ' અને અત્યંત ખેલાયેલું પ્રાણીએના પ્રાણાનો નાશ કરનારૂં થાય છે. ૫ ૭
ખરેખર જિતે'દ્રિય પુરૂષ કાઇથી પણ ભય પામતા નથી, કહ્યું છે કે—
Page #272
--------------------------------------------------------------------------
________________
*
બાધગુણવિવરણ यस्य हस्तौ च पादौ च जिह्वा च सुनियंत्रिता ।
इन्द्रियाणि सुगुप्तानि रुष्टो राजा करोति किम् ? ॥ ८ ॥ શબ્દાર્થ –જેના હાથ, પગ અને જીભ સારી રીતે વશ થયેલી છે, તેમજ ઇંકિય કાબુમાં છે તેને કુપિત થએલે રાજ પણ શું કરી શકવાને ? ૮૮ હવે ગ્રંથકાર મહર્ષિ પ્રસ્તુત ગુણને ઉપસંહાર કરતાં ફળ બતાવે છે
एवं जितेन्द्रियो मर्यो मान्यो मानवतां भवेत् । .
सर्वत्रास्खलितो धर्मकर्मणे चापि कल्पते ॥९॥ શબ્દાર્થ:-- ઉપર પ્રમાણે જિતેન્દ્રિય મનુષ્ય માનવાળા મનુષ્યને પણ માનનીય થાય છે અને સર્વત્ર ખલના પામ્યા શિવાય ધર્મકાર્યમાં પણ યોગ્ય થાય છે. જે ૯ છે
II રુતિ વંત્રિકરણો મુળ છે હવે ગ્રંથકાર મહર્ષિ શ્રાદ્ધગુણવિવરણ ગ્રંથનો ઉપસંહાર કરતાં કાંઈક વિશેષ બતાવે છે–
સર્વ પ્રકારે ઇદ્રિનો નિરોધ કરે તે તે યતિ(મુનિ)ઓન ધર્મ છે. આ સ્થળે તે શ્રાવકધર્મને ઉચિત ગૃહસ્થના સ્વરૂપનો અધિકાર હેથી ઉપર જણાવ્યા પ્રમાણે કહેવામાં આવ્યું છે. એવા પ્રકારના વિશેષ ધર્મની શોભાને પુષ્ટિ કરનાર સામાન્ય ગુણે(ન્યાયસંપન્નવિભવાદિ)થી વધેલો મનુષ્ય અવશ્ય ગૃહસ્થ મને એટલે સમ્યકત્વમૂળ બાર વ્રતરૂપ વિશેષ ધર્મને માટે કહેવાય છે અર્થાત અધિકારી ગણાય છે. (“કૃષિ જપતે? પદ દરેક ગુણની જાણે સંબંધ ધરાવે છે, માટે જ્યાં ન હોય ત્યાં પણ જેડી લેવું.)
य एवं सेवन्ते सुकृतरतयः शुद्धमतयो, . ..
વિશેષશ્રીમ્યુમિમં સસ્તુળજાળ ! . ससम्यक्त्वं धर्म व्रतपरिगतं प्राप्य विशदं
श्रयन्ते ते श्रेयःपदमुदयदैश्वर्यमुभमा: ॥१॥ શબ્દાથ-પુણ્યમાં પ્રીતિ રાખનાર અને શુદ્ધ બુદ્ધિવાળા જે મનુષ્ય વિશેષધર્મના અભ્યદયને દેનાર આ (ઉપર જણાવેલા ૩૫) શ્રેષ્ઠ ગુણસમૂહને ઉપર જણાવ્યા પ્રમાણે સેવે છે, તે અસ્પૃદય આપનાર ઐશ્વર્યથી સારા નસીબવાળા પુરૂષ સમ્યકત્વ સહિત નિર્મળ બાર ગતરૂપ શ્રાવકધમને પ્રાપ્ત કરી દેશપદને મેળવે છે. જે ૨
Page #273
--------------------------------------------------------------------------
________________
ve
યાદગુણવિવરણ
છે અથ રાશિત
તપાગચ્છની આદિમાં ત્રણ જગતના પૂજ્ય અને પ્રશસ્ત જ્ઞાન તથા ક્રિયાવાળાઓની મધ્યે અગ્રગણ્ય જગચંદ્રસૂરિ થયા. ૧
તેમની પાટ ઉપર ગૌતમસ્વામીના જેવા પ્રભાવવાળા શ્રી દેવેંદ્રસૂરિ થયા. તેમની પછી યુગની અંદર ઉત્તમ શ્રી વિદ્યાનંદ ગુરુ પ્રગટ થયા. . ૨ |
ત્યારબાદ જગતને વિસ્મય પમાડનાર શ્રી ધર્મઘોષસૂરિ થયા, તેમની પછવિડે સૂરિવારોમાં પ્રધાન શ્રી સમપ્રભસૂરિ થયા છે ૩
તે પછી સતપુરૂને કલ્પવૃક્ષ સમાન અને જ્ઞાનરૂપ લક્ષમીવાળા શ્રી સેમતિલક ગુરૂ થયા. ત્યારબાદ ઘણી કીત્તિવાળા શ્રી દેવસુંદરસૂરિ થયા. ૪ છે
તેમના શિષ્ય યુગને વિષે ઉત્તમ, પૃથ્વમાં પ્રસિદ્ધ થયેલા અને જગતમાં અત્યંત સૌભાગ્યવાળા શ્રી સેમસુંદરસૂરિ થયા. ૫
તેમના આત્મજ્ઞ શિષ્ય શ્રી જિનમંડનગણિએ શ્રતની ભકિતથી શ્રાવકના ગુણેની શ્રેણિના સગ્રહરૂપ ગ્રંથને બનાવ્યું. ૬ .
અણહિલપુરપાટણમાં અનેક પ્રકારના શાસ્ત્રોનો સાર ગ્રહણ કરી ચૌદશેઅઠ્ઠાણું (૧૪૯૮ની સાલમાં બનાવેલો આ ગ્રંથ ચિરકાળ સુધી વૃદ્ધિ પામે. છા
इतिश्रीतपागच्छनायकश्रीसामसुंदरमरिशिष्य
___ श्रीजिनमंडनगणिमहोपाध्यायविरचितः -: " એ શીશુળવિવાળમાષતા સમાપ્ત
Page #274
--------------------------------------------------------------------------
________________ शीलसौभाग्यसंपन्नः। सिद्धिलक्षम्या निषेव्यते // KHATIW