Book Title: Shiv Mahimna Stotra
Author(s): Pushpdant, Lalji Naraynji Bramhabhatt
Publisher: Sastu Sahitya Vardhak Karyalay
Catalog link: https://jainqq.org/explore/020716/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રીપુષ્પદ તવિરચિત श्रीशिवमहिम्नः स्तोत्र [ સ્વામી મધુસૂદન સરસ્વતીની ટીકાના અનુવાદ સાથે ] Acharya Shri Kailassagarsuri Gyanmandir SPV सस्तु સાહિત્ય ॐ नमः शिवाय aisiriनी प्रसादी સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય B. वा. For Private and Personal Use Only ३. ६-५० Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સસ્તુ સાહિત્ય' એટલે ઉપામાં કશું સાહિત્ય થી પુwતવિચિત श्रीशिवमहिम्नः स्तोत्र [સ્વામી મધુસૂદન સરસ્વતીની ટીકાના અનુવાદ સાથે) અનુવાદક : લાક નારાયણ બ્રહભટ્ટ: એક પ્રશ્ન અMeટની પ્રસાદી શરતું સાહિત્યવર્ધક કાર્યાલય છે. ભદ પાસે, અમદાવાદ અને પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ 3 --પ૦ For Private and Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સવત ૨૦૪૪ : આવૃત્તિ ૧૪ મી : " Acharya Shri Kailassagarsuri Gyanmandir © સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ નિવેદન શ્રીશિવમહિમ્નઃ તેંાત્ર'ની આ ૧૪મી આવૃત્તિ ૧ ૧૪ મી : ઈ. સ. ૧૯૮૮ પ્રસિદ્ધ કરતાં આનંદ થાય છે, મહિમ્નઃસ્તાત્રના મૂળ સસ્કૃત પાઠ સાથે સરળ અર્થ આપ્યા છે. સ્વામીશ્રી મધુસૂદન સરસ્વતીજીએ મૂળ સંસ્કૃતમાં વ્યાખ્યાના આધારે વિવરણ આપ્યું છે. પુષ્પદંત ગંધવે રચેલ આ સ્તોત્ર બ્રહ્મસૂત્ર જેવું છે. આમાં પણ વેદાંતના સર્વ સિદ્ધાંતાના સાર, ભગવાન શિવના મહિમા ગાવા સાથે સમાવવામાં આવ્યા છે. 22–9-0998 સ્વ. કાન્તિલાલ મનસુખરામ શાહના સ્મરણાર્થે મળેલી આર્થિક સહાયથી આ પુસ્તકની કિંમત રૂ. ૭-૫૦ને બદલે રૂ. ૬-૫૦ રાખી છે. * આ પુસ્તક અંગે આ પછીનાં પાનાંમાં ‘ પરિચય ’ શીર્ષીક હેઠળ અનુવાદ કરેલ ઉલ્લેખ વાચાએ “જોઈ જવા જેવા છે. તા. ૧૦-૭-૮૮ એલ એમ. પટે પ્રમુખ : સસ્તું સાહિત્ય મુદ્રણાલય દ્રષ્ટ મુદ્રક અને પ્રકાશક : રમઝુલાલ માણેકલાલ વહુ, સરતું સાહિત્ય મુદ્રણાથ, ભદ્ર : અમદાવાદ For Private and Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિચય [આગલી આવૃત્તિમાંથી 3 . આ શિવમહિમ્ન સ્તોત્ર એક ગંધર્વરાજે રચેલું. એનું નામ પુપદત હતું. ખરેખર કંદપુષ્પની કળીઓ સમાન એના ધંત ધોળા અને સુંદર હતા. જે એ શરીરે સુંદર હતું, તે જ એ ગુણ અને ઐશ્વર્યથી શોભતો હતો, એમ કહેવાય છે. એ કયાં અને ક્યારે થઈ ગયો એ નિશ્ચયપૂર્વક કહી શકાતું નથી, પરંતુ એને વિશે નેવી એક દંતકથા ચાલે છે કે, કાશીનરેશના પ્રમભવનમાં એ હંમેશા ગુપ્તપણે પેસી જઈ પુષ્પો ચોરી લાવતો હતો. એનામાં અંતર્ધાન થઈ અવરજવર કરવાની કોઈ દૈવી શકિત હતી. તેથી કોઈને પણ સમજવામાં તે આવ્યું નહિ કે, આમ પુષ્પોની ચોરી કરનાર કોણ છે અને ક્યાંથી આવે છે. કાશીરાજ પણ વિચારમાં પડી ગયા કે, “મેં આ અંત:પુરને યોગ્ય કીવનની મર્યાદા સચવાય એવો સારે બંદોબસ્ત રાખ્યો છે, છતાં આ શેર કોઈના જલવામાં ન આવે એવી રીતે પુષ્પો લઈ જાય છે, તે કોઈ પણ પ્રકારે For Private and Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એને પકડવે તે જોઈએ જ. એનામાં કોઈ દૈવી શકિત હેવી જોઈએ કે જેથી એ ગુપ્તપણે અહીં આવે–જાય છે.” એમ વિચારી એની દૈવી શકિતનો નાશ કરવા પ્રમદવનમાં ઠેરઠેર શિવનિર્માલ્ય ( બિલ્વપત્ર) મુકાવ્યું અને મનમાં સંકલ્પ કરી એ બોલ્યો કે, આ પ્રમદવનમાં જે કોઈ શિવનિર્માલ્યનું ઉલ્લંઘન કરી ચેરી કરવા આવે તેની અંતર્ધાનાદિ સર્વ શકિતઓ નષ્ટ થઈ જશે.' બન્યું પણ એમ જ. રોજના નિયમ પ્રમાણે પુષ્પદંત આવ્યો અને વચમાં પડેલા શિવનિર્માલ્ય તરફ દુર્લક્ષ કરી અહંકાર વડે વ્યાખ થઈ એ શિવનિર્માલ્યનું ઉલ્લંઘન કરીને અંદર પેઠો કે તરત જ તેની શકિત અને ગતિ બંને કંઠિત થઈ ગયાં. પછી તે પોતે શકિતહીન થઈ વિચારમાં પડ્યો કે, “અરે! મેં આજે એવી કોઈ મોટી ભૂલ કરી છે કે જેને લીધે મારી શકિત નષ્ટ થઈ છે!' એમ વિચારી તેણે આજુબાજુ જોયું, તે રસ્તામાં વેરેલું શિવનિર્માલ્ય એને જોવામાં આવ્યું. પછી એને ખાતરી થઈ કે, આ શિવનિર્માલ્યની મેં અવગણના કરી, તેનું જ આ પરિણામ છે. એટલે જલદી પ્રસન્ન થનાર અને દયાના ભંડર શિવપરમાત્માની સ્તુતિ ક્યા વગર તેમની પ્રસન્નતા થશે નહિ.' આમ પિતાના મન સાથે નિશ્ચય કરી તેણે તે જ સ્થળે ઊભાં ઊભાં અનન્ય ભાવ વડે જે સ્તુતિ કરી; તે જ આ શિવમહિમ્ન. તેત્ર છે. . ગંધર્વરાજ પુછપદતે આ સ્વરચિત શિવમહિમ્ન સ્તોત્ર ગાઈને ભગવાન સદાશિવને પ્રસન્ન કર્યા હતા. તેથી સદાશિવની For Private and Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫ પ્રસન્નતા સારું આજે પણ સર્વે શિવભકતો અનન્ય ભાવથી એને ગાય છે ને પાતાને કૃતાર્થ માને છે. બ્રાહ્મણના મુખે તા એના હંમેશ માટે વાસ હોય છે; બાળક અને વૃદ્ધ સર્વ કોઈ એના રોજ પાઠ કરે છે. આ સ્તોત્રની મહત્તા શિવની રુદ્રી સમાન છે; અગિયાર વખત શિવમહિમ્ન: સ્તોત્રનો પાઠ કરવાથી એક દ્રીપાઠ થયેલા મનાય છે. ખરેખર આ સ્તોત્ર ઉત્તમ કોટિનું છે. સાધારણ સંસ્કૃત ભણેલો માણસ એના અર્થ સમજી શકે નહિ એ દેખીતું છે. ટીંકાના આધાર વગર ઘણી ગૂંચો એમાં રહી જવા સંભવ છે; કેમ કે આ સ્તોત્રમ શિવના સગુણ અને નિર્ગુણ સ્વરૂપનું વર્ણન કરેલું છે. એમાં મોટે ભાગે શિવના સગુણ મહિમાના વિસ્તાર છે. તાપણ દર્શક શ્લોકમાં તો કેવળ નિર્ગુણ મહિમા જ ગાયો છે. આ શ્લોકોની કઠિનતા અને યોગ્યતા બ્રહ્મસૂત્ર જેવી છે. જેવી રીતે સૂત્રમાં અક્ષરો બહુ જ થોડા હોવા છતાં તેમાં સંદેહરહિત સર્વસારભૂત અર્થભાર ભરેલા હોય છે, તેવી જ રીતે આમાં પણ વેદાંતની વિચારસરણીથી વેદાંતના સર્વ સિદ્ધાંતાના સાર સમાવવામાં આવેલા છે. આ હકીકત ધ્યાનમાં લઈ પરમકૃપાળુ પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રી મધુસૂદન સરસ્વતી સ્વામીજીએ આ સ્તોત્ર ઉપર સંસ્કૃત ભાષામાં વ્યાખ્યા કરેલી છે. જોકે કલકત્તાના જગન્નાથ ચક્રવર્તીએ તથા બીજા પંડિતોએ પણ આ સ્તોત્ર ઉપર ટીકાઓ કરેલી છે, પરંતુ સ્વામીજીએ કરેલી વ્યાખ્યાની સમાનતા કોઈથી પણ થઈ શકી નથી; તે તો અનુપમ જ છે, For Private and Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વામીજીએ કરેલી આ ‘શિવવિવર્યવ્યાવ્યા જ્યારે મેં જોઈ, ત્યારે જ મને ભાન થયું કે શ્રીપુષ્પદંત આ શિવમહિમ્ન સ્તોત્રની રચના અસાધારણ બુદ્ધિશકિતથી કરેલી છે. પ્રથમ દૃષ્ટિએ એમાં માત્ર શિવસ્તુતિ જ દેખાઈ આવે છે, પરંતુ ઝીણવટથી જોતાં દરેક શ્લોકમાં શિવવિષ્ણુ ઉપર અર્થ થાય એ પ્રમાણેની પદરચના થયેલી જોવામાં આવે છે. શિવવિષ્ણુની અભેદતા અર્થાત હરિહરની એકતા શાસ્ત્રોને તથા વિદ્રાનાને જે માન્ય છે, તે એમાં સુંદર રીતે સિદ્ધ કરી બતાવેલ છે, તેવી જ અસાધારણ બુદ્ધિશકિતનો પરિચય સ્વામીજીએ પાતાની ‘શિવવિવર્થવ્યા ત્યા' રચીને કરી બતાવ્યો છે. આમ ગંધર્વરાજ અને સ્વામીજીમાં રહેલાં ભાષાજ્ઞાનનાં અને તત્ત્વજ્ઞાનનાં આપણે જેટલાં વખાણ કરીએ તેટલાં ઓછાં છે. મારું મસ્તક તે તેમનાં આ શુભ કામે અને શુભ નામા પ્રત્યે હંમેશાં પૂજ્ય ભાવે નમતું રહે છે. . > શિવ અને વિષ્ણુ, બંને પક્ષે અર્થ ઘટાવી શકાય, એવા શ્લેષ રચનાવાળા આ શ્લોકોનો અનુવાદ કરવા હું પ્રેરાયો છું. કારણ કે શિવસ્વરૂપમાં અને વિષ્ણુસ્વરૂપમાં હું ભેદ માનતો નથી, છતાં મારું મન હમેશાં શિવસ્વરૂપાનુરાગી હોઈ, શિવગુણકથનમાં મજા માણે છે. શ્રી ભર્તૃહરિ યોગીન્દ્રનાં વચનો મને આ વખતે યાદ આવે છે. તેમણે ‘વૈરાગ્યશતક ”માં કહ્યું છે: महेश्वरे वा जगतामधीश्वरे जनार्दने वा जगदन्तरात्मनि । न वस्तुभेदप्रतिपत्तिरस्ति मे तथापि भक्तिस्तरुणेन्दुशेखरे ॥ For Private and Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહેશ્વરે વા જગનાથ ઈશ્વરે, જનાદનેવા જગપાળ ઈશ્વરે; ન ભેદબુદ્ધિ મનમાં ધરું ખરે,છતાં સુભક્તિ મુજ ચંદ્રશેખરે. સ્વામીજીએ પણ પોતાની વ્યાખ્યામાં સ્થળે સ્થળે આવા ભેદભાવનું ઉમૂલન કરેલું છે અને વ્યાખ્યાને અંતે નીચે મુજબના શ્લોક આપ્યો છે : भूतिभूषितदेहाय द्विजराजेन राजते । एकात्मने नमो नित्यं हरे च हराय च ॥ એકરૂપ હરિ અને હરને મારું નિત્ય નમન હે; બંને ભૂતિભૂપિન શરીરબળા હાઈ દ્વિજરોજ વડે શોભે છે. અહીં “ભૂતિ' અને “દિજાજ' આ શબ્દો પર લેષ છે. હરપક્ષે ભૂતિ એટલ ભસ્મ અને હરિ પક્ષ ભૂનિ એટલે સંપત્તિ અર્થાત લક્ષ્મી અર્થ લેવાના છે તથા દ્રિજરાજ (ચંદ્ર) વડે શંકર અને દ્વિજરાજ (ગ૭) વડે શ્રીવિષ્ણુ શેભે છે એમ સમજવું. આ પ્રકારના હરિહરના અભેદજ્ઞાન માટે બંને પક્ષે અર્થ ઘટાવવામાં તેમની અસાધારણ કુશળતા જણાઈ આવે છે. મહિમ્ન: તાત્રના મૂળ સંસ્કૃત શ્લોકોના ગુજરાતીમાં સરળ અર્થ આપ્યો છે, તે થોડું ભણેલા માણસો પણ સમજી શકે એવા હેતુથી આપેલો છે, અને તેની નીચે વિવરણ આપેલું છે. આ વિવરણ સ્વામીજીની વ્યાખ્યાને આધારે કરેલું છે. તેમાં કેટલેક ઠેકાણે મૂળમાં જ્યાં વિસ્તૃત વિવેચન કરેલું છે, તેના અનુસરણમાં For Private and Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક્ષતા આવી ન જાય તેટલા માટે તારવણી કરીને કેવળ ભાવ જ લીધો છે. ઉપરાંત મધુસૂદન સ્વામીજીએ વિષ્ણુપક્ષે જે અર્થ પોતાની ટીકામાં આપ્યો છે, તે પણ અહીં લીધો નથી. વળી પૂર્વાપર સંબંધ જળવાય એવા હેતુથી દૂતો પણ આપેલ છે. આવી રીતે સર્વ કોટિના શિવભકતોની સેવામાં મારું આ કાર્ય પરિણમે એવી પરમ દયાળુ પરમાત્મા પ્રત્યે યાચના છે. આ પુસ્તકની છેવટે મૂળ લોકોને સરળ સમશ્લોકી અનુવાદ આપ્યો છે. તે સંસ્કૃત નહિ જાગનાર શિવભકત્વનુરાગીને પાઠ કરવામાં ઉપયોગી થશે તો મારો પ્રયત્ન સફળ થયો ગણીશ. લાલજી નારાયણજી બ્રહ્મભટ્ટ For Private and Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रीपुष्पदंतविरचित श्रीशिवमहिम्नः स्तोत्र શિવને અપાર મહિમા ગુણેનું વર્ણન કરવું તે સ્તુતિ કહેવાય છે. તે ગુણવર્ણન, ગુણ જાણ્યા વગર કરી શકાય નહિ. જેની સ્તુતિ કરવી હોય તેમના ગુણોનું જ જો જ્ઞાન ન હોય, તો તેનું વર્ણન કેમ થઈ શકે? ભગવાનના ગુણ અનંત ને અસંખ્ય છે. તે ગુણોનું સાચું જ્ઞાન કોઈને પણ થઈ શકે તેમ નથી તો પછી પરમાત્માની ગુણવર્ણન રૂપ સ્તુતિ કેમ કરી શકાય? બીજું અશકય અને અયોગ્ય કાર્યના આરંભ કરવાથી હાંસી થાય છે, એ પ્રસિદ્ધ છે. એવી કોઈને જો શંકા થાય છે તે દૂર કરવાના નિમિત્તે પોતાની વિનયશીલતા બતાવી ગંધર્વરાજ ભગવાનની સ્તુતિ કરવાનો આરંભ કરે છે. महिम्नः पारं ते परमविदुषो यद्यसदृशी स्तुतिब्रह्मादीनामपि तदवसन्नास्त्वयि गिरः। अथावाच्यः सर्वः स्वमतिपरिणामावधि गृणन् ममाप्येषः स्तोत्रे हर ! निरपवादः परिकरः ॥१॥ હે મહાદેવ! જો તમારા મહિમાની પરમ સીમાને નહિ જાણનારાની (મારી) સ્વનિ અયોગ્ય ઠરે, તો બ્રહ્માદિ દેવની વાણી પણ તમારા વિશે અયોગ્ય જ ગણાય અને જો પતિ For Private and Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીશિવમહિઃ સ્તાત્ર પોતાની બુદ્ધિની મર્યાદા પ્રમાણે સ્તુતિ કરનારા સર્વ કોઈ નિદાને પાત્ર ન હોય, તો મારો પણ આ સ્તોત્ર વિષેનો પ્રયત્ન નિર્દોષ એટલે યોગ્ય જ છે. ૧ હે મહાદેવ! તમે ભકતનાં સર્વે દુ:ખો હરનારા છા, તેથી તમારું ‘હર ’ એવું નામ યોગ્ય જ છે. આપ સર્વનાં દુ:ખ હરનાર છે તેથી મારું દુ:ખ પણ આપ અનાયાસે દૂર કરી દેશેા. (મારા ઉપર કૃપા કરવામાં આપને વિશેષ કામ થવાનો નથી ) એવા અહીં ભાવ છે. હે પ્રભુ! આપ તો અનંત મહિમાવાળા 2. છે. “તમારો મહિમા આવેા છે, આટલા છે' એમ નહિ જાણનાર (મારા જેવા) કોઈ આપની સ્તુતિ કરે તો તે અયોગ્ય ઠર્ં છે; પરંતુ સર્વજ્ઞ તરીકે પ્રસિદ્ધિ પામેલા બ્રહ્માદિક દેવોએ કરેલી આપની સ્તુતિ પણ અયોગ્ય ઠરે છે; કેમકે તેઓ પણ આપના મહિમાના પાર પામી શકતા નથી, અહીં કોઈ શંકા કરશે કે બ્રહ્માદિ દેવો તે સર્વજ્ઞ છે, છતાં પાર પામી શકતા નથી એમ કહેવું અઘટિત છે; તો તેના સમાધાનમાં માત્ર આકાશનું ઉદાહરણ બસ થશે, જેમ આકાશના પાર, છેડો, મર્યાદા કે અંત એવું કંઈ જ નથી, તેથી તે અનંત કહેવાય છે, તેમ ઈશ્વરને મહિમા પણ અનંત છે; તેના પણ પાર, છેડો કે હદ નથી, એમ જ્યાં પાર કે છેડો એવી કંઈ વસ્તુ જ નથી તો તેને જાણવનું પણ કેવી રીતે બને ? જે વસ્તુની સંભાવના હોય, તે વસ્તુ વિષે જ કાંઈક જાણવાનું શકય થાય છે; પરંતુ મૂળમાં જેની સંભાવના જ નથી, તેને વિષે જાણવાનું પણ શું હોય? આવી રીતે બ્રહ્માદિ દેવા સર્વજ્ઞ છતાં ઈશ્વરના મહિમાના જે પાર પામી ન શકે તો તેથી તેમની સર્વજ્ઞતામાં કંઈ For Private and Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિવને અપાર મહિમા જ બાધ આવી શકતા નથી એમ સિદ્ધ થયું. અને સાથે સાથે એમ પણ સિદ્ધ થયું કે ઈશ્વરના અનંત મહિમાને પાર કોઈ પણ પામી શકતું નથી. ‘નમઃ પતામણમં પતંત્રિક' પક્ષીઓ પોતપોતાની શકિત અનુસાર આકાશમાં ઊડે છે, કોઈ થડે ઊંચે જાય છે, તો કોઈ વધુ ઊંચે જાય છે. પરંતુ આકાશન પાર તો કોઈ પામી શકતું નથી.' તેમ હું પણ, મને જેટલું જ્ઞાન છે તે પ્રમાણે વર્ણન કરી શકીશ અને મારાથી વિશેષ જ્ઞાનવાળો કોઈ હશે તે વિશેષ વર્ણન કરી શકશે, પરંતુ તમારા મહિમાને પાર તો કોઈ પણ પામી શકતું નથી. જેથી સ્તોત્રના વિષયમાં મેં આ આદરેલો પ્રયત્ન દેષિત ઠરતો નથી. આવી રીતે આ શ્લોકના પૂર્વાર્ધમાં ઈશ્વરને મહિમા અનંત છે એ વર્ણવ્યું છે અને ઉત્તરાર્ધમાં સ્તુતિ વિશે (આ અશક્ય કાર્યનો આરંભ કરવાથી હાંસીપાત્ર તો નહિ થવાય? એવી) આવેલી શંકાનું સમાધાન કરી લઈ, પોતપોતાની શકિત અનુસાર કરેલી સ્તુતિ ગ્ય જ છે, એમ બતાવવામાં સ્તોત્રકારની મોટી કુશળતા જણાઈ આવે છે. આ ૧લા લોથી ર૯મા શ્લોક સુધીના બધા જ કો શિખરિણીવૃત્તમાં છે. સંસ્કૃત પિગળમાં તેનું લક્ષણ ‘હૈ છિન્ની મનસમા રાવળિ' એવું છે. એનું ગુજરાતીમાં અમે આપેલું લક્ષણ નીચે મુજબ છે. તે સમજવાનું અને કંઠે કરવાનું સુલભ થશે : રસે દ્ધ થોભી, યમન સમજે અનુસરો કરો કાવ્ય ક્રીડા, શુભ શિખરિણી વૃત્ત ઉચશે. For Private and Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ શ્રીશિવમહિમ્નઃ સ્તોત્ર યા, માળ, નાન, સા અને મનન એવા પાંચ ગણના પંદર અક્ષરો છે અને છેવટે એક લઘુ તથા એક ગુરુ છે એમ સત્તર અક્ષરોના છે અને અગિયાર એવા બે ભાગ કરી પહેલા છ અસર વિરામ લે. શિવનું નિર્ગુણ અને સગુણ સ્વરૂપ જેમ પહેલા શ્લોકમાં કહેલું છે, તેમ આ બીજા ક્યાં પણ ઈશ્વરની સ્તુતિ કરવી અશક છે, એમ વર્ણવ્યું છે: अतीतः पन्थानं तव च महिमा वाङ्मनसयोरतव्यावृत्या यं चकितमभिधत्ते श्रुतिरपि ।। स कस्य स्तोतव्यः कतिविधगुणः कस्य विषयः पदे त्वर्वाचीने पतति न मनः कस्य न वचः ।।२॥ તમારો મહિમા વાણી અને મનના માર્ગનું ઉલ્લંઘન કરી રહેલ છે. શ્રુતિ પણ વિસ્મય પામીને જેને અભેદભાવે વર્ણવે છે, તે મહિમાની સ્તુતિ કોણ કરી શકે? તે કેટલા ગુણવાળો છે, તે પણ કોણ કહી શકે? અને તે કોનાથી જાણી શકાય એવો છે! તોપણ (ભકતો ઉપરની કૃપાને લીધે ધારણ કરેલા તમારા) સાકાર સ્વરૂપમાં કોનાં મન અને વાણી પ્રવેશનાં નથી? ૨ તે મહેશ! તમારા સગુણ સ્વરૂપ અને નિર્ગુણ સ્વરૂપના મહિમાને મન તથા વાણી વિષય કરી શકતાં નથી. શ્રુતિ ભગવતી પણ કહે છે કે, “તો સારો મિત્રને મનસા For Private and Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિવનું નિર્ગુણ અને સગુણ સ્વરૂપ ૧૩ સા--જે સચ્ચિદાનંદ પરમાત્માને પામ્યા વગર મન સાથે વાણી પણ પાછી ફરે છે.' વળી એ જ ભગવતી પરમેશ્વરના સગુણ સ્વરૂપનું પ્રતિપાદન કરતાં, મારાથી કંઈ અયોગ્ય તે બોલી નહિ જવાય. એવા ભયથી તથા નિર્ગુણ સ્વરૂપનું પ્રતિપાદન કરતી વખતે સ્વયંપ્રકાશ ઈશ્વરનું જ્ઞાન, કોઈ અન્ય પ્રમાણને અધીન તો નહિ થઈ જાય એવા વિચારથી બીતાં બીતાં કહે છે: સગુણ પક્ષે ‘સર્વ વિટું -આ સર્વ બ્રહ્મ જ છે.' એવું અભેદભાવે વર્ણન કરે છે, અને નિર્ગુણ પક્ષે માયા તથા તેનું કાર્ય જે આવરણવિક્ષેપાદિ, તેને ત્યાગ કરાવી જહ-અજહદ્ લક્ષણો વડે તેનું પ્રતિપાદન કરે છે. લક્ષણાના પ્રકારો ત્રણ છે: (૧) જહદ્ લક્ષણ, (૨) અજહદ્ લક્ષણા અને (૩) જહ-અજહદ્ લક્ષણા. તે પૈકી જહદ્ લક્ષણામાં પદનો મૂળ અર્થ બધો છોડી દઈ, તેની સાથે સંબંધમાં આવતું હોય એવો બીજો અર્થ ગ્રહણ કરવો પડે છે; જેમ કે, સુમિતzમા ના-જેમાં વૃક્ષો પ્રફુલ્લિત થયાં છે, એવી ગંગા.’ અહીં ગંગાના પ્રવાહમાં વૃક્ષોનું હોવું અસંભવિત છે, માટે ગંગા શબ્દને મૂળ અર્થ ‘પ્રવાહ” છોડી દઈ તે શબ્દ વડે તીરપ્રદેશ' એવો અર્થ લેવો પડે છે, જેથી ગંગાને તીરે ખીલેલાં પુષ્પવાળાં વૃક્ષો છે એવો અર્થ થાય છે. અનહદ લક્ષણામાં પદના મૂળ અર્થને કાયમ રાખી વિશેષણ–વિશેષ્યભાવ ગ્રહણ કરવો પડે છે. જેમ કે, “રાત દોડે છે.' અહીં રાતે તો વિશેષણ છે, માટે તે કંઈ દોડી શકે નહિ. પરંતુ તેનું વિશેષ્ય જે ઘેડા વગેરે હોય, તેનું ગ્રહણ કરવું પડે છે; એટલે કે રાતો ઘડો દોડે છે. એવો અર્થ લેવો પડે છે. આ રીતે મૂળ અર્થને કાયમ For Private and Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ શ્રીશિવમહિન્નઃ સ્નાત્ર પણ રાખી તે પદમાં વિશેષણવિશેષ્યભાવ ગ્રહણ કરવા પડે છે. જહુર્—અજહદ્ લક્ષણામાં પદના મૂળ અર્થના થોડોક અંશ છેડી દેવા પડે છે, ને થોડોક અંશ કાયમ રાખવા પડે છે. ( આમ છે, તેથી તે તેનું ‘ ભાગત્યાગલક્ષણા' એવું બીજું નામ પણ છે.) જેમ કે, ‘સોડ્ય રેવત્ત: | ઘણાં વર્ષ ઉપર જે જોયેલા, તે જ આ સામે ઊભેલા દેવદત્ત છે.' અહીં ઘણાં વર્ષ ઉપર જોયેલું તેનું સુકુમાર રૂપ અને હાલમાં જોવામાં આવતું તેનું પ્રૌઢ રૂપ, આ બંને ધર્મ છોડી દઈ દેવદત્તનું સામાન્ય સ્વરૂપ જ લક્ષમાં લઈને, આપણે તેને ઓળખીએ છીએ. એ જ પ્રમાણે ‘તત્ત્વમસિ ।’ તે તું છે.’ એવું જે વેદનું મહાવાય છે, એમાંના ‘તત્ એટલે તે’ એ ઈશ્વરવાચક પદમાંથી સર્વજ્ઞપણુ અને ‘સ્વમ્ એટલે શું’ એ જીવવાચક પદમાંથી અલ્પજ્ઞપણુ, એમ થોડા થોડા અંશના ત્યાગ કરી બંનેમાંથી કેવળ ચૈતન્ય અંશનું ગ્રહણ કરવું; અને ‘અત્તિ એટલે છે’ એ પદ વડે તેમનું ઐકય અર્થાત અભેદપણુ સમજવું. બીજી રીતે કહીએ તો ‘માયામાં પ્રતિબિંબિત એવું જે તત્પદલક્ષ્ય ચૈતન્ય અને માયાકાર્ય એવું જે અંત:કરણ, તેમાં પ્રતિબિંબિત એવું જે öપદલક્ષ્ય ચૈતન્ય, તે બંનેમાંથી માયાના તથા અંત:કરણના ઉપાધિવાળા ભાગ છેડી દઈ બાકી રહેલું જે બિબભૂત શુદ્ધ ચૈતન્ય, તે તું છે.' એવી સાક્ષાત્કાર વૃત્તિ થતાંની સાથે માયા અને તેનું કાર્ય જે અજ્ઞાન, તેની વૃત્તિ થઈ જાય છે. આવી રીતે માયાદોષની નિવૃત્તિ થતાં, શુદ્ધ ચૈતન્યનું સમ્યક જ્ઞાન ઉત્પન્ન થાય છે. એમ અભેદભાવે વેદ જેનાં વખાણ કરે છે, એવા પરમાત્માને મન તથા વાણી પહાંચી શકતાં નથી, તે For Private and Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિવની વેદવાણી ૧૫ પછી એવા સગુણ અને નિર્ગુણ ઈશ્વરના મહિમાની સ્તુતિ કોણ કરી શકે? જો સગુણ ઈશ્વરની સ્તુતિ કરવા બેસીએ, તે તે અનંત ગુણયુકત હોવાથી કોઈથી અવી શકાય એવા નથી અને જો નિર્ગુણ સ્વરૂપની સ્તુતિ કરવા જઈએ, તે સર્વ ધર્મોથી રહિત હોવાથી કોઈથી જાણી શકાય એવું નથી; તેથી જ “ધે સ્વર્યાવીને' એમ કહી ઈશ્વરના સાકાર સ્વરૂપની વાત કરેલી છે. એમાં ભકતો ઉપરના અનુગ્રહથી નંદી, પાર્વતી, પિનાક વગેરે ધારણ કરેલાં હોઈ, કોનાં મન તથા વાણી પ્રવેશતાં નથી એટલે સ્તુતિ કરવા ઉત્સાહિત થતાં નથી? મતલબ કે સૌનાં થાય છે. શિવની વેદવાણું આ પ્રમાણે ઈશ્વરની સ્તુતિ કરવી યોગ્ય છે, તો પણ કોઈ નવીન શબ્દરચનાવાળી સ્તુતિ જ નહિ થાય તો તેમનું મનરંજન થશે નહિ. અને જો મનોરંજન નહિ થાય તો તેમની કૃપા થશે નહિ. જો કૃપા નહિ થાય તો મારા દુ:ખના ઉપાયરૂપ ફળપ્રાપ્તિ મને થશે નહિ, એ વિચાર કરી હવે સ્તુતિની સફળતા દર્શાવતાં સ્તવે છે: मधुस्फीता वाचः परमममृतं निर्मितवतस्तव ब्रह्मन्किवागपि सुरगुरोविस्मयपदम् । मम त्वेतां वाणी गुणकथनपुण्येन भवतः पुनामीत्यर्थेऽस्मिन् पुरमथन ! बुद्धिर्व्यवसिता ॥३॥ For Private and Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬ શ્રીશિવમહિમ્ર સ્તોત્ર હે પ્રભો! મધ જેવી મધુર અને પરમ અમૃત સમાન (અલંકારવાળી) વેદવાણી તમે ઉત્પન્ન કરો છો, તો પછી બ્રહ્માજીની વાણી પણ આપને શું આશ્ચર્યકારક લાગે? (ન જ લાગે.) છતાં આપના ગુણોનું વર્ણન કરવાના પુણ્ય વડે હે મહાદેવ! મારી આ વાણીને હું પવિત્ર કરું, એ હેતુથી જ આ (સ્તુતિરૂપ) કામમાં મારી મતિ તત્પર થયેલી છે. ૩ હે પુરમથન ! તમે શબ્દાલંકાર અને અર્થાલંકારવાળી અતિ કોમળ તેમ જ મધુર, અમૃત સમાન આનંદ આપનારી વેદવાણી, શ્વાસોચ્છવાસની જેમ અનાયાસે ઉત્પન્ન કરો છો, તો પછી તમને બ્રહ્માજીની વાણી પણ શી રીતે વિસ્મય કરશે?” “જ્ઞા પત્ર ન Tષ્યન્ત માનાં તુ જ કથા છે જ્યાં હાથીઓને પણ હિસાબ નથી ત્યાં મગતરાં બિચારાં કોણ માત્ર?' એ ન્યાયે જ્યાં બ્રહ્માજીની વાણી પણ ફીકી પડે, ત્યાં મારી પામર વાણીનું શું ગજું? એમ કહેવાનો આશય છે; છતાં હે ત્રિપુરાંતક! તમારા ગુણોના વર્ણનથી થયેલા પુણ્ય હું મારી વાણીને પવિત્ર કરું અને એ અભિપ્રાયથી જ મારી મતિ આપની સ્તુતિ કરવા પ્રેરાયેલી છે. અહીં પરમાત્માની વેદવાણી માંહેના શબ્દના માધુને મધની તથા અર્થના માધુર્યને અમૃતની ઉપમા આપેલી છે, એ ઉપરથી એમ પણ સમજાઈ આવે છે કે, જે વાણીમાં શબ્દાલંકાર કરતાં અર્થાલંકારની અધિકતા હોય તે જ ઉત્તમ વાણી છે. For Private and Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિવની સગુણ શક્તિ ઈશ્વર સ્તુતિ કરવા યોગ્ય છે અને તેમની સ્તુતિ કદી નિષ્ફળ નીવડી નથી. એવું પ્રતિપાદન કર્યું. હવે જો કોઈ પાપી ઈશ્વરના અસ્તિત્વ વિષે શંકા ઉઠાવી વાદ કરવા ઊભો થતો હોય, તો તેનું નિરાકરણ કરી બતાવતાં સ્તવે છે: तवैश्वयं यत्तजगदुदयरक्षाप्रलयकृत् त्रयीवस्तुव्यस्तं तिसृषु गुणमिन्नासु तनुषु । अभव्यानामस्मिन्वरद ! रमणीयामरमणी विहन्तुं व्याक्रोशी विदधत इहैके जडधियः॥४॥ હે વર દેનાર પ્રભ! જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરનારું, ત્રણે વેદોએ (સાચી) વસ્તુરૂપે પ્રતિપાદન કરેલું અને સવાદિ ગુણએ કરીને ભિન્ન એવાં ત્રણે શરીરમાં અલગ અલગ સ્થપાયેલું એવું જે તમારું ઐશ્વર્ય છે, તેનું ખંડન કરવા આ લોકમાં કેટલાક મંદબુદ્ધિવાળા (મીમાંસક વગેરે), જેમનું આ ત્રણ લોકમાં કદી કલ્યાણ નથી, એવા લોકોને મનહર લાગતું પણ ખરી રીતે અમનેહર, એવું આક્ષેપવાળું–ભાષણ (બકવાદ) મોટેથી કરે છે. ૪. ઇષ્ટ વરદાન આપનાર મહાદેવ! આપ સર્વની મનેકામના પૂર્ણ કરે છે, તેથી ‘વરદ’ એવું આપનું નામ યોગ્ય જ છે. આકાશાદિ પ્રપંચની ઉત્પત્તિ, પરિપાલન અને સંહાર કરનારું For Private and Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૮ Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીશિવમહિન્નઃ તેંત્ર ત્રણે વેદના મુખ્ય પ્રતિપાદન યોગ્ય વિષયરૂપ અને ખરી રીતે એક છતાં સત્ત્વગુણ, રજોગુણ અને તમેગુણયુકત (બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ એવાં) ત્રણે સ્વરૂપેામાં તદ્દન અલગ અલગ સ્થપાયેલું અર્થાત પ્રગટ થયેલું તમારું જે ઐશ્વર્ય છે, તેના વિરોધ કરવા આક્ષેપ કરી કરીને આ લાકમાં કેટલાક જડબુદ્ધિવાળા મીમાંસકો વગેરે બકવાદ કરે છે; પરંતુ ત્રણે લાકમાં જેમનું કોઈ ઠેકાણે અને કોઈ કાળે કલ્યાણ થવાનું નથી એવા અભાગી પુરુષોને એવા આક્ષેપો ખરી રીતે મનેાહર ન હોવા છતાં મનોહર લાગે છે; જ્યારે કોઈ વસ્તુ રમણીય ન હોય, છતાં રમણીય લાગે ત્યારે એમ જાણવું કે, એના અભાગ્યની એ નિશાની છે. વેદની સઘળી શાખાઓમાં બ્રહ્મનાં બે લક્ષણાનું પ્રતિપાદન કરનારાં અનેક વાકયો છે. આ બે લક્ષણામાં એક તટસ્થ લક્ષણ અને બીજું સ્વરૂપ લક્ષણ છે. તેમાં તટસ્થ લક્ષણની વ્યાખ્યા એવી છે કે જે ધર્મ સર્વસામાન્ય ન હોય પણ અસાધારણ હોય અને કોઈ કોઈ વખતે ધર્મની સાથે રહેતો હોય, તે તે તટસ્થ લક્ષણ છે એમ જાણવું. જેમ કે છત્રચામરાદિ એ ચિહ્ન સર્વસાધારણ નથી; પરંતુ ખાસ પશિષ્ટ વ્યકિત સાથે એટલે કે રાજાની સાથે જ તેના સંબંધ હોય છે. વળી એ ચિહ્ન રાજાની સાથે રહેનારું છે, છતાં સર્વ કાળે રહેતું નથી. તેથી છત્રચામરાદિ ચિહ્ન રાજાનું તટસ્થ લક્ષણ કહેવાય છે, અને સ્વરૂપલક્ષણ ત વસ્તુની સાથે સર્વ કાળે રહેનારું હોય છે; જેમ કે ‘ચંદ્રના ઉજ્જવળ પ્રકાશ.' એમાં ઉજજવળ પ્રકાશ, એ ચંદ્રનું સ્વરૂપ લક્ષણ છે; તે કદી પણ ચંદ્રથી અલગ થતું નથી. એવી જ રીતે, For Private and Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિવની સગુણ શક્તિ -------- ---- --- ----- ----- - ------ જગતની ઉત્પત્તિ, સ્થિતિ તથા લયનું કારણ બ્રહ્મ છે” એવું જે કૃતિમાં વર્ણવેલું છે, તે બ્રહ્મનું તટસ્થ લક્ષણ છે; અને “સર્ચ શાનમનન્ત શ્રદ્ધા / બ્રહ્મ જ્ઞાનસ્વરૂપ છે, સત્ય છે અને અનંત છે” એવું જે શ્રુતિવચન છે તે બ્રહ્મનું સ્વરૂપલક્ષણ છે. આ પ્રમાણે જો વેદમાં સ્વરૂપલક્ષણ ન કહ્યું હોત, તો કેવળ તટસ્થ લક્ષણથી જિજ્ઞાસુઓની શંકાનું સમાધાન થાત નહિં; કેમ કે કોઈ વળી એવી શંકા લાવે કે, ‘બ્રહ્મ’ એ શબ્દ વડે પ્રધાન કાળ, ગ્રહ, લોકપાળ વગેરેનું અહીં ગ્રહણ કેમ ન કરવું? એમાં પણ જગતનું કારણ હોવાપણાનો સંભવ છે; તે તેના સમાધાનમાં ઉપર્યુકત બંને લક્ષણો કામ લાગશે. જીવાદિ વિષે જગતનું કારણ હોવાપણાને સંભવ રહેતો નથી એવો નિશ્ચય થાય અને બુદ્ધિ સ્થિર થાય એટલા માટે જ તટસ્થપણાનો ઉપયોગ છે; અને પ્રધાન વગેરે જગતનું કારણ નથી, પણ બ્રહ્મ જ છે, એવો નિશ્ચય થવા સારુ સ્વરૂપલક્ષણને ઉપયોગ છે એમ સમજવું. ખરી વસ્તુ આ છે છતાં કેટલાક મંદબુદ્ધિઓ ઈશ્વરનું ઐશ્વર્ય સર્વ પ્રમાણોથી સાબિત થઈ ચૂકયું છે છતાં તે વિષે શંકાશીલ બની જેઓ તેનું ખંડન કરવા તૈયાર થાય છે, તેઓ મંદબુદ્ધિ છે, એમ અહીં “યત' તથા “તત” એ બંને શબ્દોથી સૂચવ્યું છે, “ગધ :” એ પદને છઠ્ઠી વિભકિતના એકવચન વડે લઈ આવો અર્થ પણ થઈ શકે, જેઓનો સંસારમાંથી ઉદ્ધાર નથી એવા અભવ્ય લોકોમાંના કોઈ જડબુદ્ધિ મનુષ્યનો આપના ઐશ્વર્ય વિશે જે અરમણીય આક્ષેપ હોય છે, તેનું ખંડન કરવા “g ' મુખ્ય સિદ્ધાંતીઓ તેની સામે રમણીય આક્ષેપ કરે છે. આ અર્થમાં પૂર્વ પક્ષકારે તે જડબુદ્ધિ For Private and Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીશિવમહિન્નઃ તેંત્ર આક્ષેપ કરનારાનું તુચ્છપણું દર્શાવ્યું છે. અને ‘દ્દે’ પદના બહુવચન વડે સિદ્ધાંતીઓનું મહત્ત્વ દર્શાવેલું છે, એમ સમજવું. તર્કથી ન સમજાય તેવી શિવની શક્તિ ‘આત્મા સ્વાનુભવથી જ સિદ્ધ છે. ' આ કથન જેઓ સહન કરી શકતા નથી અને એને નિષેધ કરવા તત્પર થઈ જાય છે; વળી વેદના અર્થ પણ પોતાના મત પ્રમાણે કરે છે, તેમનું સમાધાન તર્ક વડે જ કરવું જોઈએ. એવા અનુમાન નામનો તર્ક जगदुदयरक्षाप्रलयकृत् '. એ પદ વડે પાછળના શ્લાકમાં બતાવેલા છે. ‘અખિલ સૃષ્ટિ કર્તાવાળી છે; કેમ કે તે કાર્ય છે, જે જે કાર્ય હોય છે, તે તે કર્તાવાળું હોય છે. જેમ કે ઘડો એ કાર્ય છે તેથી કુંભાર વગર તે બની શકતો નથી.' હવે પાછળ બતાવેલા બકવાદનું કારણ, જે પ્રતિકૂળ તર્ક છે, તેને ઉત્પન્ન કરનાર પૂર્વ પક્ષીઓનું નિરાકરણ કરવા તેમના જ કુતર્કો જણાવી સ્તુતિ કરે છે અથવા તે પૂર્વપક્ષીઓ કેવા આક્ષેપો કરે છે, તે જણાવતાં સ્તુતિ કરે છે. किमीहः किंकायः स खलु किमुपायस्त्रिभुवनं किमाधारो धाता सृजति किमुपादान इति च । अतयैश्वर्ये स्वय्यनवसरदुःस्थो हतधियः कुतर्कोऽयं कांश्चिन्मुखरयति मोहाय जगतः ॥ ५ ॥ (જો ભગવાન શંકર જ સૃષ્ટિકર્તા હોય તો) તે સટ્ટાની (સૃષ્ટિ રચવામાં) ચેષ્ટા કઈ? કાયા કઈ? ઉપાય કયો? વળી તેના For Private and Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તર્કથી ન સમજાય તેવી શિવની શક્તિ ૨૧ આધાર કોણ? અને તેની સામગ્રી શી? કે જે તે વડે ત્રિભુવન રચે? ખરેખર! અચિંત્ય સામર્થ્યવાળા આપને વિષે અવસર વિનાને આ કુતર્ક કેટલાંક મંદબુદ્ધિ મનુષ્યોને (જગતને ઠગવા) વાચાળ બનાવે છે. ૫ હે પ્રભો! તમારું ઐશ્વર્ય તર્ક વડે સમજાય તેવું નથી, તો પણ કેટલાક દુષ્ટ બુદ્ધિવાળાને આ કુતર્ક (તકભાસ) લોકોમાં ભ્રમ ઉત્પન્ન કરાવવા વાચાળ બનાવે છે. તેઓ મરજીમાં આવે તેમ સ્વતંત્રપણે તર્ક કરી બકવાદ કરે છે. ખરેખર! શ્રુતિને ત્યજી દઈ જે તર્ક કરેલા હોય છે તે તર્ક નથી, પણ તકભાસ છે. ગૌતમ મુનિ એક તાર્કિક હતા, છતાં તેમણે તર્કનું લક્ષણ નીચે મુજબ આપ્યું છે: “નિદાસ નરક્ષગવાન તો જે અનિષ્ટ કાર્યના ઉપયોગમાં લેવાય છે, તે તર્ક છે.” આ ઉપરથી સમજવું ઘટે છે કે, તાકોએ જે કૃતિવિરુદ્ધ તર્કો કરેલા હોય છે, તે મુમુક્ષુજનોને પોતાના જ્ઞાનમાર્ગમાં વિધરૂપ નીવડે છે, માટે કૃતિવિરુદ્ધ - તર્કો સર્વથા ત્યાજય ગણવા. વાસ્તવિક રીતે જોતાં આત્મજ્ઞાન કોઈ પ્રત્યક્ષાદિ પ્રમાણ વડે સાધ્ય થઈ શકતું નથી. તે તે ગુરુ ભકિતથી અને વેદ ઉપરની અચળ શ્રદ્ધાથી જ સાધ્ય કરી શકાય છે. તર્ક વડે તો અનાત્મ વસ્તુનું જ્ઞાન થઈ શકે છે. આત્મવસ્તુનું નહિ. જુઓ: વેદાંતીઓ અને મીમાંસકો છ પ્રમાણ માને છે, જ્યારે નૈયાયિકો માત્ર ચાર જ માને છે: (૧) પ્રત્યક્ષ, (૨) અનુમાન, (૩) ઉપમાન અને (૪) શબ્દ. અર્થપત્તિ અને અનુપલબ્ધિન નૈયાયિકો અનુમાનમાં જ સમાવેશ કરી લે છે. તેને સ્વતંત્ર પ્રમાણ તરીકે સ્વીકારતા નથી. હવે ક્રમ પ્રમાણે દેખા For Private and Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨ શ્રીશિવમહિન્નઃ સ્તાત્ર * " ડવામાં આવે છે કે, આત્મા કોઈ પણ પ્રમાણ વડે જણાતો નથી; જેમ કે ( ૧ ) અરામસ્વર્શમ્ । આત્મા શબ્દસ્પર્શથી રહિત છે' એવું શ્રુતિવચન છે. તે ઉપરથી નક્કી થાય છે કે, ઇન્દ્રિય વડે આત્માનું ભાન થઈ શકતું નથી, જેથી પ્રત્યક્ષ પ્રમાણ આત્મજ્ઞાનમાં સહાયક થઈ શકતું નથી. (૨) અનુમાનમાં કંઈક ચિહ્ન કે નિશાની જોઈએ; પરંતુ ‘ નૈવ ચ તસ્ય છિન્નમ્। તેને કંઈ પણ લિંગ (જાણવામાં ઉપયોગી થાય એવી નિશાની ) નથી; એવું શ્વેતાશ્વતરોપનિષદનું કહેવું છે. જેથી આત્મા લિંગરહિત હાવાથી અનુમાનના વિષય થતો નથી. (૩) ‘ન તસમક્ષાવ્યધિ જ્જ દશ્યતે–તેના સમાન અને તેનાથી અધિક એવું બીજું કંઈ પણ દેખાતું નથી. એવું શ્રુતિવચન છે; તેથી પણ સિદ્ધ થાય છે કે, આત્મા હેતુ અને દૃષ્ટાંતથી પર છે. અને ઉપમા જ્ઞાન તો સાદૃશ્ય જ્ઞાનને આધીન છે. તેથી તે પણ આત્મજ્ઞાનમાં સહાયક થઈ શકે નહિ. (૪) આત્મા નામરૂપથી રહિત છે, એમ શ્રુતિ વર્ણવે છે. જેથી શબ્દપ્રમાણ પણ એમાં કામ આવે નહિ, હવે કોઈ શંકા લાવે છે, કે, તે ઔપનિષત્ પુત્ર પૃચ્છામિ ! હું તુ તે ઉપનિષદોમાં વર્ણવેલા પુરુષ વિષે પૂછું છું' એ પ્રમાણે શ્રુતિએ જ આત્માને ઉપનિષદ વડે જાણવા યોગ્ય કહેલા છે; તો પછી આત્મા શબ્દપ્રમાણ વડે ગમ્ય નથી એમ કહેવું યુકત નથી, તો તેના સમાધાનમાં જણાવવાનું કે, આત્મામાં શબ્દપ્રવૃત્તિ થવાને કંઈ કારણ નથી, તેથી તે શબ્દપ્રમાણનો વિષય થાય નહિ. યતો વારો નિવર્તન્તે' એ શ્રુતિવચનથી પણ સિદ્ધ થાય છે કે, વાણી એનું વર્ણન કરતાં થાકી જાય છે, તો વળી એ એમ કહેશે કે, અમે For Private and Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તર્કથી ન સમજાય તેવી શિવની શક્તિ " > કહેલું શ્રુતિવચન શું મિથ્યા છે? તો તેના જવાબમાં કહેવાનું કે, તમે આપેલા શ્રુતિપ્રમાણથી આત્માના નિવિશેષ સ્વરૂપનું જ્ઞાન થાય છે, માટે તે શ્રુતિને પણ પ્રમાણ સમજવી અને આત્મસ્વરૂપના જ્ઞાન માટે શ્રુતિ સિવાય બીજું કંઈ સાધન નથી, એ એ વાત સત્ય છે, પણ ઐતિ નૈતિ—આત્મા આવા નથી, આત્મા આવા નથી' એ પ્રમાણે કહીને શ્રુતિ પણ આત્માની ઉપર અધ્યસ્ત ( આરોપિત) ધર્મના નિષેધ કરે છે; અને એમ કરી સર્વાધિષ્ઠાન, સન્માત્ર, નિર્વિશેષ સ્વરૂપ એ જ આત્મા છે એમ બતાવે છે; અને તેટલે અંશે તે પ્રમાણ છે. ‘આત્મા આવા છે, આવા છે,' એમ સાક્ષાત કથન કરવા તે શ્રુતિ પણ સમર્થ નથી (૫) અર્થાપત્તિપ્રમાણ પણ આત્માને વિષય કરી શકશે નહિ. જુઓ : ‘દેવદત્ત દિવસે ભાજન કરતા નથી તોપણ પુષ્ટ છે. આ દૃષ્ટાંતમાં દેવદત્તની પુષ્ટતાની ‘એ રાત્રિમાં ભાજન કરતો હશે ' એવી કલ્પના કર્યા વગર સંગતિ થશે નહિ; પરંતુ આત્મામાં તો સકળ ધર્મો કલ્પિત હોવાથી તેને વિષે એકાદ ધર્મની અનુપપત્તિ એટલે અસંગતિ સંભવતી, નથી, તેથી અર્થાપત્તિને અહીં અવકાશ નથી. (૬) આત્મા ભાવસ્વરૂપ હોવાથી અનુપલબ્ધિ પ્રમાણનો પણ વિષય નથી; કારણ કે આત્મા સ્વયંપ્રકાશ છે, અને તેથી જ સ્વત:પ્રમાણ છે. આ પ્રમાણે તર્ક અથવા પ્રમાણથી આત્મશાન સાધ્ય થતું નથી, એમ સિદ્ધ થાય છે; છતાં મૂઢ લોકો કુતર્કો કરે છે કે, તમારો વિધાતા સૃષ્ટિના સર્જનમાં કંઈ ક્રિયા કરે છે? તેનું શરીર કેવું છે? તે સૃષ્ટિની રચનામાં કયા ઉપાયો લે છે? કોની સહાય લઈ અર્થાત કોના આધાર લઈ સૃષ્ટિ For Private and Personal Use Only ૨૩ Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીશિવમહિમ્નઃ સ્તાત્ર ૨૪ રચે છે? જગત શાનું બનેલું છે? માટી જેમ ઘડાનું ઉપાદાનકારણ છે, તેમ જગતનું ઉપાદાનકારણ શું છે તે કહો; કેમ કે ઘડો બનાવનાર કુંભાર પેાતાના હાથ વડે ચક્ર ફેરવે છે; તેમ જ પાણી અને દોરીની મદદ તથા ચક્રના આધારથી ઉપાદાનકારણ જે માટી છે, તેનો ઘડો બનાવે છે, તે આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ, તે તેના સમાધાનમાં કહેવાનું કે, જો કુંભારની પેઠે વિધાતા જગત બનાવતો હોય, તે તે પણ કુંભારની જેમ શરીર આદિ ધર્માવાળા હોઈ અનીશ્વર અને પરતંત્ર જ હાવા જોઈએ ને ? હવે તમે આ દોષ દૂર કરવા કદાચ એમ કહેશેા કે, કુંભારની જેમ ઈશ્વર શરીરી નથી, તો તેના જવાબમાં કહેવાનું કે, તમે પોતે જ ઘડાનું દૃષ્ટાંત આપ્યું હતું અને સૃષ્ટિ કર્તાવાળી છે, એમ પણ તમે જ કહ્યું હતું; તમે ગમે તેમ બાલે, પણ તમારો મત કોઈ રીતે ગ્રાહ્ય થઈ શકતો નથી. તમારા તર્કને અવકાશ નથી, માટે એ બધા કુતર્કો ઠરે છે. અઘટિત——ઘટના કરવામાં કુશળ એવી માયાને સ્વાધીન રાખી સર્વ પદાર્થોનું સર્જન કરનાર પરમાત્મામાં તમારા કુતર્કો ચાલે તેમ નથી. આ ઉપરથી એવો સાર નીકળે છે કે, મુમુક્ષુએ ‘અશ્વિન્યા લઘુ ચે માવા ન તાંસ્તન યોગયેત્ ।' એ ઉકિત અનુસાર ચિંતવી ન શકાય એવી બાબતમાં તર્ક ( અનુમાન ) કરવાની માથાકૂટ કરવી નહિ. વળી દૃષ્ટાંત હમેશાં એક દેશમાં જ લાગુ પડે છે. જુઓ : નહિ દષ્ટાન્તે સર્વામ્બસ્તિ ) ' ઘડો બનાવવામાં જેટલી સામગ્રી જોઈએ તેટલી જ સામગ્રી જગત બનાવવામાં જોઈએ, એવા કંઈ નિયમ ન હોય. વ્યાપ્તિના અભાવમાં દૃષ્ટાંતમાં ‘ન For Private and Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તર્કથી ન સમાય તેવી શિવની શક્તિ ૨૫ રહેલી સર્વ બાબત સાધ્યમાં હોવી જ જોઈએ; એ માન્યતા ભૂલભરેલી છે; નહિ તો ‘પર્વત અગ્નિવાળા હોવા જોઈએ, કેમ કે તે ધુમાડાવાળા છે, રસોડાની પેઠે.' આ અનુમાનમાં રસાડામાં ધુમાડાની અને અગ્નિની વ્યાપ્તિ થઈ, ત્યારે ત્યાં એક પંખો પણ જોવામાં આવેલા, તેથી પર્વત ઉપર પણ તે હાવા જોઈએ એમ ઠરે છે; પણ એમ તો હોતું નથી. આ તર્ક દૂષિત હોવાથી અગ્રાહ્ય છે. આમ અવકાશ વગરના અને કવખતે કરેલા આ કુતર્ક મૂર્ખ મનુષ્યોને (બીજા ભાળા લોકોને ભાળવવા) વાચાળ બનાવે છે. ખરી વાત તો આ છે કે અક્ષરબ્રહ્મ જ આ સર્વ ભૂતોનું ઉપાદાન તથા નિમિત્તકારણ છે. છતાં કોઈ તર્ક કરે કે બ્રહ્મ જગતનું કારણ નથી; કેમ કે, સૃષ્ટિની પૂર્વે એએકલું જ હતું અને માટી, ચક્ર વગે૨ે સહકારી સાધના સિવાય કુંભાર જેમ ઘડો બનાવી શકતો નથી, તેમ સહાયરહિત બ્રહ્મ સૃષ્ટિની રચના કરી શકે નહિ; તો આવા તર્કનું મિથ્યાપણું બતાવવા અમે આ નીચેના મુંડકોપનિષદનો મંત્ર રજૂ કરીશું. ' यथोर्णनाभिः सृजते गृह्यते च यथा पृथिव्यामोषधयः संभवन्ति । यथा सतः पुरुषात् केशलोमानि तथाऽक्षरात्संभवतीह विश्वम् ॥ જેમ કરોળિયા બીજા કોઈની જરૂર વિના જ પોતાના શરીરમાંથી તંતુઓ કાઢી પાથરે છે અને પાછા પોતાના શરીરમાં સંકેલી લે છે, તેમ બીજા કોઈની સહાય વગર પરમાત્મા આ જગતમાં ઉત્પાદક થાય છે.' ત્યાં વળી કોઈ એવા તર્ક કરે કે, બ્રહ્મથી ભિન્ન નથી' તેથી તે બ્રહ્મની જેમ પોતાના જ સ્વરૂપનું . જગત For Private and Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬ શ્રી શિવમહિમા સ્તોત્ર ઉપાદાનકારણ થઈ શકતું નથી; તે જ પ્રમાણે સ્વરૂપથી અભિન્ન એવા જગતનું પણ તે ઉપાદાન હોઈ શકે નહિ; તે તેના સમાધાન માટે પણ આ મંત્રમાં કહેવું છે કે, જે પ્રમાણે પૃથ્વીમાં સઘળી વનસ્પતિ પૃથ્વીથી અભિન્નપણે ઉત્પન્ન થાય છે, તેમ આ જગત બ્રહ્મમાંથી અભિન્ન ઉત્પન્ન થાય છે. વળી કોઈ એમ કહેશે કે જગત બ્રહ્મથી અત્યંત વિલક્ષણ હોવાથી તેનું ઉપાદાન હોઈ શકે નહિ; કેમ કે બ્રહ્મ તે ચૈતન્ય છે, જ્યારે જગત જડ છે. જેમાં માટીને ઘડો તંતુઓથી વિલક્ષણ છે, માટે ઘડાનું ઉપાદાનકારણ તંતુ હોઈ શકે નહિ. એ તર્કનું નિરાકરણ પણ એમાં જ છે કે જેવી રીતે સજીવ (ચેતનયુકત) પુરુષમાંથી એના સ્વરૂપથી વિલક્ષણ એવા કેશ (લેમ) ઉત્પન્ન થાય છે, તેમ ચરાચર જગતની ઉત્પત્તિ, કોઈ નિમિત્તની અપેક્ષા વિના અક્ષરબ્રહ્મમાંથી જ થાય છે. મતલબ કે બ્રહ્મ જ આ સર્વનું ઉપાદાન અને નિમિત્તકારણ છે. “પ્રકૃતિ પ્રતિશા દકાન્તાનુરોપના એ બાદરાયણસૂત્રમાં આ વિષય સ્પષ્ટ કરેલ છે તે શાંકરભાષ્ય જોવાથી સમજાશે. વ્યાવહારિક ન્યાય અથવા તર્ક બ્રહ્મના વિષયમાં યોજવો યોગ્ય નથી, કેમ કે એ અનુમાનથી સમજી શકાય એવું નથી; તે તે શ્રુતિ વડે જ સમજવા યોગ્ય છે, માટે શ્રુતિને અનુસરવું અને અનુકૂળ અર્થ કરવો. For Private and Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનુકૂળ તકથી ઈશ્વરની સિદ્ધિ આ પ્રમાણે પ્રતિકૂળ તર્કોના પરિહાર કરી અનુકૂળ તર્કને અનુસરી સ્તુતિ કરે છે : अजन्मानो लोकाः किमवयववन्तोऽपि जगतामधिष्ठातारं किं भवविधिरनादृत्य भवति । अनीशो वा कुर्याद् भुवनजनने कः परिकरो यतो मन्दास्त्वां प्रत्यमरवर संशेरत इमे ॥ ६ ॥ હૈ દેવામાં શ્રેષ્ઠ! અવયવવાળાં આ સઘળાં જગત શું ઉત્પત્તિ વિનાનાં હોય ખરાં? અને જગતની ઉત્પત્તિની ક્રિયા કર્તા વગર કંઈ બની શકે ખરી? જો ઈશ્વર સિવાય બીજો કોઈ કર્તા હોય, તો સર્જનની સામગ્રી કઈ! આ બધાં કારણોથી તમે સિદ્ધ જ છે; છતાં જેઓ તમારા પ્રત્યે સંદેહ ધરે છે, તે મૂર્ખ છે. ૬ પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ—એવાં પંચમહાભૂતેથી બનેલી આ સૃષ્ટિ અવયવવાળી છે; માટે સર્જેલી અર્થાત જન્મવાળી હોવી જોઈએ. જુઓ : ‘ સૃષ્ટિ જન્મવાળી છે, કેમ કે તે અવયવવાળી છે; જે જે પદાર્થો અવયવવાળા હોય છે, તે તે બધા જન્મવાળા હોય છે; જેમ કે ઘડો અવયવવાળા છે, માટે તે જન્મવાળા અર્થાત્ જન્ય છે' એમ અનુમાન કરી શકાય. ‘ યાવધિરં તુ વિમાનો રોજ્વત્। ' કડાં, બાજુબંધ, કુંડળ વગેરે જે જે વિકારવાળાં ( કાર્ય) હોય છે, તે તે પરસ્પર ભિન્ન હોય For Private and Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮ શ્રી શિવમહિમ્ર સ્તોત્ર છે; અને જેટલા જેટલા જન્મેલા પદાર્થો છે, તે તે પોતાના જેવા અનેક પદાર્થોથી ભિન્ન હોઈ બીજા પદાર્થોથી જ ઉત્પન્ન થયેલા હોય છે, એવો અનુભવ છે. મતલબ કે આ સૃષ્ટિના કર્તા ઈશ્વર સિવાય બીજો કોઈ નથી, એ વાત સિદ્ધ જ થાય છે. એ પ્રમાણે અનુમાનના દોષનું નિવારણ કરી, બીજા એવા શંકિત દોષનું નિરસન ચોથા ચરણમાં કરેલું છે કે, હે પ્રભો! આપ તે સર્વે પ્રમાણ વડે સિદ્ધ જ છે; છતાં તમારા વિષે જે સંદેહ ધરે છે તે સર્વે મૂર્ખ જ છે. “યતો વા મન મૂતનિ जायन्ते। येन जातानि जीवन्ति । यत्प्रयन्त्यभिसंविशति । तद् બ્રહ્મ છે વળી આનન્દો ગ્રહ કૃતિ યજ્ઞાનાતુ–જે (સચ્ચિદાનંદપરમેશ્વર)થી આ ભૂત-પ્રાણી પદાર્થો ઉત્પન્ન થાય છે, જેને લીધે જન્મીને જીવે છે અને છેવટે જેના તરફ જાય છે ને જેમાં લય પામે છે, તે બ્રહ્મ જ છે, તેમ જ આનંદ બ્રહ્મ છે. એમ તેણે જાણ્ય' ઇત્યાદિ વચનેથી બ્રહ્મનું પ્રતિપાદન કરતી અનેક શ્રુતિઓ જ પરમાત્મા વિષે મુખ્ય પ્રમાણરૂપ છે, એટલે તર્ક પણ કૃતિને અનુકુળ થાય એવો જ કરવો જોઈએ; કેમ કે ઈશ્વરને શુતિના આધાર વગર અનુમાનનો વિષય કરી શકાતું નથી. મતલબ કે અનુમાન અથવા તર્ક સ્વતંત્રપણે ઈશ્વરને ઓળખવામાં સહાયક થઈ શકતાં નથી. માટે જ શ્રી શંકરાચાર્ય મહારાજે પણ કહ્યું છે કે, “અતિમતસ્તોડનુસંધીયતામ-વેદને અનુકૂળ થાય એવા જ તર્ક કરવા જોઈએ.’ સ. સા. For Private and Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનેક સંપ્રદાયનું સંગમસ્થાન પ્રતિકૂળ તકે પરિહાર કરીને તથા ભગવાનથી વિમુખ લોકોનું નિરાકરણ કરીને હવે સર્વ શાસ્ત્રોનું એક પરમાત્મામાં જ (સીધેસીધું કે આડકતરી રીતે) તાત્પર્ય અથવા પર્યવસાન છે, તે બતાવતાં સ્તુતિ કરે છે त्रयी सांख्यं योगः पशुपतिमतं वैष्णवमिति प्रभिन्ने प्रस्थाने परमिदमदः पथ्यमिति च। रुचीनां वैचित्र्याटजुकुटिलनानापथजुषां नृणामेको गम्यस्त्वमसि पयसामर्णव इव ॥ ७॥ ત્રણ વેદ, સાંખ્યશાસ્ત્ર, યોગશાસ્ત્ર, પાશુપત દર્શન અને વૈષ્ણવ દર્શન–એમ ભિન્ન ભિન્ન શાસ્ત્રો અને તેના માર્ગો હોવાથી “આ છોક છે અને આ હિતકર છે” એમ રુચિઓની વિચિત્રતાને લીધે હે પ્રભો! સરળ અને કુટિલ એવા જુદા જુદા માર્ગોને આશ્રય કરનારાઓનેજેમ પાણી સમુદ્રને મળે છે, તેમ–તમે જ પ્રાપ્ત થાઓ છો. ૭ હે પ્રભો! અનેક સરળ અને કુટિલ માર્ગોનું અનુસરણ કરનારા અધિકારી તથા અધિકારી સર્વ લોકોના સાક્ષાત અથવા પરંપરા વડે તમે એક જ પામવા યોગ્ય છે; તમારા સિવાય બીજો પામવા યોગ્ય કોઈ નથી. જેવી રીતે ગંગા, નર્મદા, ગોદાવરી વગેરે નદીઓ સીધેસીધી સમુદ્રને મળે છે, અને યમુના, સરયુ, ગોમતી વગેરે For Private and Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીશિવમહિન્ન: ત્ર નદીઓ કુટિલ અર્થાત વાંકા માર્ગોના આશ્રય લઈને એટલે ગંગાઆદિ મહાનદીઓને મળી જઈ, તેઓના દ્વારા અંતે સમુદ્રને જ મળે છે; એમ વેદાંતના શ્રવણમાં અને મનનમાં જેમની શ્રદ્ધા છે, તેવા ઉત્તમ અધિકારીઓ સાક્ષાત સીધા તમને પ્રાપ્ત થાય છે; જ્યારે બીજા તેથી ઊતરતા અધિકારીઓ કમ્મપાસના વડે અંત:કરણની શુદ્ધિ કેળવીને પરંપરા વડે અંતે તમને જ પ્રાપ્ત કરે છે. અહીં કોઈ શંકા કરશે કે, તેઓ સરસ તથા શીઘ્ર ફળદાયી એવા ઉત્તમ માર્ગ મૂકીને આડાઅવળા કુટિલ (વાંકા) માર્ગોનું અનુસરણ કેમ કરતા હશે ? તે તેના સમાધાનમાં કહેવાનું કે, માર્ગો અનેક છે; તેમાંથી ‘આ શ્રેષ્ઠ અને આ મોટો છે; એનાથી જ મારું કલ્યાણ થશે.' એવા પ્રકારની જુદી જાદી ઇચ્છા મનુષ્યને પૂર્વજન્મકૃત કર્મને લીધે થાય છે અને તેથી સરળ કયો અને વાંકો કયો, એવા વિવેક વગર પોતે વાંકા માર્ગને જ સરળ સમજી તેમાં પ્રવૃત્ત થાય છે. હવે તે માર્ગરૂપ શાસ્ત્રોનું નિરૂપણ કરીશું: ત્રથી સાંત્યં યોગઃ એ પંકિતમાંના ‘ ત્રયી’ શબ્દ વડે અઢાર વિદ્યાઓનું અહીં સૂચન કરેલું છે. ( ૧ ) ઋગ્વેદ, (૨) યજુર્વેદ, (૩) સામવેદ, (૪) અથર્વવેદ એ ચાર વેદ થયા. ( ૧ ) શિક્ષા, ( ૨ ) કલ્પ, ( ૩ ) વ્યાકરણ, (૪) નિરુકત, (૫) છંદ, ( ૬ ) જ્યોતિષ—આ છ વેદનાં અંગ થયાં. (૧) પુરાણ, ( ૨ ) ન્યાય, (૩) મીમાંસા, (૪) ધર્મશાસ્ત્ર—એ ચાર ઉપાંગ છે અને (૧) આયુવે દ, (૨) ધનુર્વેદ, (૩) ગાંધર્વવેદ, (૪) અર્થશાસ્ત્ર—આ ચાર ઉપવેદ છે. એ સર્વે મળી અઢારે વિદ્યાઓ થઈ; પણ વિદ્યાઓ તે ચૌદ જ મનાય છે. જુઓ: For Private and Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનેક સંપ્રદાયનું સંગમસ્થાન ૩૧ - ~- ~~ ~--- ----- - -- 'पुराणन्यायमीमांसाधर्मशास्त्राङ्गमिश्रितः । वेदाः स्थानानि विद्यानां धर्मस्य च चतुर्दश' ॥ इति ચાર વેદ, છ અંગ અને ચાર ઉપાંગ મળી ચૌદ વિદ્યાઓ જાણવી; ચાર ઉપવેદોને એમાં સ્થાન નથી; પરંતુ અહીં તો ઉપપુરાણોને પુરાણોમાં, વૈશેષિક શાસ્ત્રનો ન્યાયમાં, વેદાંતશાસ્ત્રનો મીમાંસામાં અને રામાયણ, મહાભારત તથા સાંખ્ય, પાતંજલ, પાશુપત, વૈષ્ણવ વગેરેને ધર્મશાસ્ત્રમાં સમાવેશ જાણી લેવો. ઉપર ગણાવેલાં બધાં શાસ્ત્રો આસ્તિકો માટે છે. એ સિવાય માધ્યમિક, યોગાચાર, સત્રાંતિક, વૈભાષિક, ચાર્વાક અને દિગંબર એવાં છ શાસ્ત્રો–પ્રસ્થાન નાસ્તિકોનાં છે. આ નાસ્તિક—શાસ્ત્રો વેદબાહ્ય છે, જેથી આસ્તિકોએ સર્વને નિરુપયોગી જાણી લેવાં. હવે ઉપર્યુકત વેદાનુકૂળ શાસ્ત્રોનું એક પરમાત્મામાં જ કેવી રીતે પર્યવસાન થાય છે, તે જુઓ. પારાશર સ્મૃતિમાં કહ્યું છે કે: 'न कश्चिद्वेदकर्ता स्याद्वेदस्मर्ता चतुर्मुखः । वेदो नारायणः साक्षात्स्वयंभूरिति शुश्रुम ।। વેદ સાક્ષાત નારાયણસ્વરૂપ છે, તેમ જ તે અનાદિ છે. તેમને કોઈ કર્તા નથી, પણ તેમનું સ્મરણ કરનાર ચતુર્મુખ બ્રહ્મા) છે. તે ચારે વેદોમાં કર્મ, ઉપાસના તથા જ્ઞાન, એ ત્રણ કાંડ મુખ્ય છે. જ્ઞાનકાંડ તે સ્પષ્ટપણે જીવ–બ્રહ્મની એકતાનો બોધ કરે છે; જ્યારે કર્મકાંડ અને ઉપાસનાકાંડ અંત:કરણની શુદ્ધિ કરાવીને એકાગ્રતા દ્વારા અંતે જીવ—શિવની એકતાના જ્ઞાનમાં પરિણમે છે. For Private and Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨ શ્રી શિવમહિમ્ર સ્તોત્ર -~ -------------------------- - -- આયુર્વેદાદિ ચાર ઉપવેદો છે, તેમાં આયુર્વેદના કર્તા બ્રહ્મા અને અશ્વિનીકુમાર તથા ધવંતરિ છે. તેમાં નાના પ્રકારના રોગો અને તેમનું નિવારણ કરનારી ઔષધિઓનું નિરૂપણ છે. એ આયુર્વેદ પણ વૈરાગ્ય દ્વારા જ્ઞાનમાં જ પરિણમે છે, કેમ કે આયુર્વેદ પ્રમાણે રોગોની નિવૃત્તિ કરવા છતાં તેઓ ફરીથી ઉત્પન્ન થાય છે, માટે સર્વ રોગોનું મૂળ માત્ર અજ્ઞાન જ છે; અને એ અજ્ઞાનની નિવૃત્તિ તે માત્ર જ્ઞાનથી જ થાય છે. એવી રીતે આયુર્વેદ પણ જ્ઞાનમાં જ પરિણમે છે. ધનુર્વેદના રચનાર વિશ્વામિત્ર છે; તેમાં ક્ષત્રિયો માટે યુદ્ધના પ્રકાર અને નાના પ્રકારનાં શસ્ત્રાસ્ત્રોનો વિધિ દર્શાવેલ છે તે ઉપરથી દુષ્ટ લોકોને પરાજય કરી, પ્રજાપાલનરૂપ સ્વધર્માચરણ દ્વારા અંત:કરણની શુદ્ધિ કરાવીને ધનુર્વેદ પણ અંતે જ્ઞાનમાં પરિણમે છે. ગાંધર્વવેદના કર્તા ભરતમુનિ છે; તેમાં નાના પ્રકારના સ્વર, તાલ તથા ગીતા અને વાદ્યોની રીતિ બતાવેલી છે, તેથી તેનું પણ ગીતો અને વાદ્યો વડે ચિત્તની એકાગ્રતા દ્વારા જ્ઞાનમાં પરિણામ આવે છે. તેવી જ રીતે અર્થશાસ્ત્રનું પણ સમજવું. તેના કર્તા અનેક છે. તેમાં દ્રવ્ય સંપાદન કરવાના ઉપાયો છે, તેનું પણ વૈરાગ્ય દ્વારા જ્ઞાનમાં જ પરિણામ આવે છે, કેમ કે અનેક ઉપાય કરવા છતાં ભાગ્ય વિના દ્રવ્યની પ્રાપ્તિ થતી નથી. - હવે વેદનાં છ અંગો વર્ણવીશું. તેમાં શિક્ષાના રચનાર પાણિનિ છે. વેદના સ્વરોના ઉચ્ચારણની રીતિ એમાં દર્શાવેલી છે તેથી વેદ ભણવામાં એ ઉપયોગી હોઈ વેદનું અંગ ગણાય છે. કલ્પસૂત્રના રચનારા કાત્યાયન અને આશ્વલાયનાદિક મુનિઓ છે, તેમાં વેદોકત કર્મોનાં અનુકાનને વિધિ કહેલો છે તે પણ વેદમાં ઉપયોગી હોવાથી For Private and Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનેક સંપ્રદાયનું સંગમસ્થાન ૩૩ વેદનું અંગ છે. વ્યાકરણના કર્તા પાણિનિ છે. વ્યાકરણના શબ્દોની સિદ્ધિ બતાવેલી છે તેથી તે પણ વેદનું અંગ છે. નિરુકતના કર્તા યાસ્ક મુનિ છે. તેમાં વેદના અપ્રસિદ્ધ શબ્દોના અર્થનું નિરૂપણ હોવાથી તે ઉપયોગી છે. તેથી તે પણ વેદનું અંગ ગણાય છે. છંદશાસ્ત્ર અર્થાત પિંગળના રચનારા પિંગળ મુનિ છે, તેમાં વેદના છંદોની રીતિ દર્શાવેલી હોવાથી તે પણ વેદનું ઉપયોગી અંગ છે. એ પ્રમાણે જ્યોતિષ પણ વેદનું અંગ છે, તેમાં વેદોકત કર્મોના અનુષ્ઠાન માટે યોગ્ય કાળ દર્શાવેલો છે. તેના કર્તા સૂર્ય અને ગર્ગાદિ મુનિઓ છે. વેદના તાત્પર્યમાં આ બધાં ઉપયોગી છે, તેથી વેદાંગ કહેવાય છે, અને ચારે વેદનું જે તાત્પર્ય છે, તે જ તાત્પર્ય તેમનું પણ છે; જુદું નથી. પુરાણો અઢાર છે, તે બધાં વ્યાસમુનિનાં રચેલાં છે. દાન, તપ, વ્રત અને ઉપાસનાના પ્રકારો એમાં છે, તેથી અંત:કરણની શુદ્ધિ કેળવીને એકાગ્રતા દ્વારા એ પણ જ્ઞાનમાં જ પરિણામ લાવે છે. ન્યાયશાસ્ત્રના કર્તા ગૌતમ મુનિ છે, તેમાં વિશેષ કરીને વાદવિવાદની યુકિતઓની પ્રધાનતા બતાવેલી છે. એ યુકિતઓનું મનન કરવાથી બુદ્ધિની સૂક્ષ્મતા વધે છે અને સૂકમ વસ્તુ બ્રહ્મને ઓળખવાની યોગ્યતા આપે છે, માટે એ પણ જ્ઞાનમાં સહાયક છે. મીમાંસાના બે પ્રકારો છે: (૧) પૂર્વમીમાંસા, (૨) ઉત્તરમીમાંસા. પૂર્વમીમાંસાના કર્તા જૈમિનિ મુનિ છે, તેમાં યજ્ઞાદિક કર્મોનાં અનુષ્ઠાનની રીતિ દર્શાવેલી છે. જો તેનું વિધિપુર:સર અનુષ્ઠાન થાય, તે તે પણ અંત:કરણની શુદ્ધિ કરાવીને જ્ઞાનમાં પરિણમે છે. ઉત્તરમીમાંસાના For Private and Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪ શ્રીશિવમહિમ્ર સ્તોત્ર કર્તા વ્યાસમુનિ છે. તેમાં સર્વ ઉપનિષદોનું તાત્પર્ય સમાયેલું છે; તેથી તે તો જ્ઞાનથી ભરેલું છે. તેવી રીતે ધર્મશાસ્ત્ર જે સ્મૃતિઓ કહેવાય છે, તેમના કર્તા મનુ, યાજ્ઞવલ્કક્ય, અંગિરા, દક્ષ, સંવર્ન, શાતાતપ, પરાશર, ગૌતમ, હારીત, આપસ્તંબ, શુક્ર, બૃહસ્પતિ વગેરે દેવર્ષિઓ અને બ્રહ્મર્ષિઓ છે. તે સર્વમાં વર્ણાશ્રમોના કાયિક, વાચિક અને માનસિક સર્વ ધર્મોનું બહુ બહુ પ્રકારે નિરૂપણ કરેલું છે; તેથી તે પણ અંત:કરણની શુદ્ધિ દ્વારા જ્ઞાનમાં જ પરિણમે છે. હવે સાંખ્યશાસ્ત્રના કર્તા કપિલ મુનિ છે તેમાં પ્રકૃતિ અને પુરુષનો વિવેક કરેલ છે, તેનું તાત્પર્ય પણ જ્ઞાનમાં જ છે. યોગશાસ્ત્રના કર્તા પતંજલિ છે; એમાં અષ્ટાંગયોગનું નિરૂપણ છે, એ પણ ચિત્તની એકાગ્રતા દ્વારા જ્ઞાનમાં જ પરિણામ લાવે છે. તે સિવાય બીજાં જે વૈષ્ણવતંત્ર અને શૈવતંત્રાદિ તંત્રશાસ્ત્રો છે, તે સર્વને પણ ધર્મશાસ્ત્રમાં જ સમાવેશ થાય છે, કેમ કે તેમાં પણ ઉપાસના વગેરે માનસિક ધર્મોનું નિરૂપણ કરેલું છે. એ પ્રમાણે સર્વ શાસ્ત્રોનું પ્રમાણ વેદાંતપ્રતિપાદ્ય એક પરમાત્મામાં જ થતું જોવામાં આવે છે. બીજી રીતે કહીએ તો તે તે શાસ્ત્રો વડે યોજાયેલા અનેક માર્ગો અંતે એક પરમાત્મામાં જ વિરામ પામે છે; છતાં એ પ્રમાણે તેમના તાત્પર્યને નહિ જાણનારા લોકો ચિજોગા માર્ગે જાય છે, તેથી સર્વને સીધા માર્ગમાં પ્રવેશ થઈ શકતો નથી, છતાં એમ ન માનવું કે, વાંકો માર્ગ લીધા પછી તેમને ઈશ્વરપ્રાપ્તિ થતી નથી! તેઓ પણ અંત:કરણની શુદ્ધિ કેળવીને સરસ માર્ગે જ આવી જાય છે ને અદ્વિતીય શુદ્ધ ચૈતન્યને પામે છે માટે હે પ્રભો! મનુષ્ય ગમે તે માર્ગને આકાય છે, પરંતુ તે સર્વને અંતે For Private and Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિવની રાંક જેવી ઘરવખરી ! ૩૫ તમારી જ પ્રાપ્તિ થાય છે એ નક્કી છે. જુઓ: “ગોરાત પતિતં તોયે યથા છતિ સામ્ | सर्वदेवनमस्कार ईश्वरं प्रति गच्छति ।। આકાશમાંથી વરસેલું પાણી જેમ અંતે સાગરમાં જ જાય છે, તેમ સર્વ દેવોને વિષે કરેલા નમસ્કારો એક ઈશ્વરને જ પ્રાપ્ત થાય છે.' એટલે કે હરકોઈ સંપ્રદાય કે પંથનું અનુસરણ કરનાર મનુષ્ય અંતે તે એક ઈશ્વરને જ પામે છે. શિવની રાંક જેવી ઘરવખરી ! હવે ઈશ્વરનું પુરાણપ્રસિદ્ધ સગુણ સ્વરૂપ વર્ણવે છે: महोक्षः खट्वाङ्गं परशुरजिनं भस्म फणिनः कपालं चेतीयत्तव वरद तंत्रोपकरणम् । सुरास्तां तामृद्धिं दधति तु भवद्भूप्रणिहितां नहि स्वात्मारामं विषयमृगतृष्णा भ्रमयति ॥८॥ હે ઈટ વરદાન આપનાર મહાદેવ! તમારા કુટુંબનું પોષણ કરવાનું સાધન–મોટો પોઠિયો, ખાંગ, ફરશી, મૃગચર્મ, ભસ્મ, સર્પો અને પરીઓ આટલું જ છે; છતાં દેવે તો આપની ભૂકુટિના ઇશારાથી અપાયેલી તે તે સમૃદ્ધિને ધારણ: કરે છે. ખરેખર! વિષયોરૂપી ઝાંઝવાનું જળ, પિતાના આત્મામાં જ આનંદ માણનાર યોગીને ભમાવી શકતું નથી. ૮ લેકમાં ગણાવેલી ૭ વસ્તુઓથી જ જેની ઘરવખરી પરિપૂર્ણ થઈ જાય છે એ દરિદ્રી દેવનું આરાધન કરવાથી શું For Private and Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬ શ્રીશિવમહિમા સ્તોત્ર વળવાનું છે એમ કોઈ કહે તો તેનો ઉત્તર પ્લેકના ઉત્તરાર્ધમાં જ આપેલ છે કે, હે ભગવન તમે પોતે ભલેને દરિદ્રીના વેશમાં છે, પરંતુ સર્વે દેવોને જે અસાધારણ સંપત્તિ પ્રાપ્ત થયેલી છે, તે તો કેવળ તમારા કૃપાકટાક્ષનું જ ફળ છે. વળી ઈંદ્રાદિ દેવતાઓ જે અલૌકિક તેજ અને સામર્થ્ય ભેગવે છે તે પણ આપની સેવાનું જ ફળ છે. આપ દરિદ્રી નથી, પણ મહાન વિભૂતિવાળા દેવાધિદેવ છે, કારણ કે જે બીજાને ધનવાન અને સામર્થ્યવાન બનાવે છે, તે પોતે જ અધિક ધનવાન અને સામર્થ્યયુકત હોય છે એવો જગતનો અનુભવ છે. દીક તમારા મહાદેવ જો એવા અતિશય ઐશ્વર્યવાળા છે, તો તેમની ઘરવખરી આવી તુચ્છ કેમ છે? એમ કોઈ શંકા કરનારો નાસ્તિક નીકળે તે તેને પણ જવાબ ચોથા ચરણમાં આપેલો છે, જે સચ્ચિદાનંદસ્વરૂપ હોઈ પોતાના આનંદમાં જ મગ્ન રહેનાર છે, તેને શબ્દાદિ વિષષોની મિથ્યા ઇચ્છા કદી લોભાવી શકતી નથી. જેમ ખારવાળી ભૂમિમાં જ્યાં પાણીનું નામ પણ હોતું નથી, ત્યાં સૂર્યનાં કિરણોને લીધે, ભૂમિ તપવાથી જળ ભર્યું હોય એવો ભાસ થાય છે અને પાણી પીવાની ઇચ્છાથી તે તરફ દોડી જનારાં મૃગલાં છેતરાય છે: તેમ વાસ્તવિક રીતે જોતાં વિષય મિથ્યા હોઈ અત્યંત દુ:ખ આપનારા અને મનુષ્યને ફસાવનારા છે; છતાં અજ્ઞજનોને તે સુખ ઉપજાવનારા જણાય છે, તેથી જ તેઓ તેમાં આસકત રહી અંતે દુ:ખનો અનુભવ કરે છે, પરંતુ નિજાનંદી પુરુષો તેને વિષરૂપ જાણીને દૂરથી જ ત્યજી દે છે. આ પ્રમાણે મનુષ્ય પણ આત્માનંદમાં મગ્ન બની વિષયોથી છેતરાતા નથી, ત્યારે નિત્યમુકત For Private and Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭. સૃષ્ટિ માટે વિવિધ મતો ----------------- ~ ~~-~અને જ્ઞાનસ્વરૂપ એવા ચરાચરના સ્વામી વિષયરૂપ ઝાંઝવાના જળથી ન લોભાય એમાં નવાઈ શી? સત્ય છે કે આત્માનંદમાં જ રમી રહેલા દેવાધિદેવ શંકરને વિષયરૂપી ઝાંઝવાનું જળ લોભાવી શકતું નથી. તે તો વિશેષ પરિવાર કે આડંબરનો સ્વીકાર કર્યા વગર જ નદી, ભસ્મ, અજિન વગેરે અલ્પ સાધનોથી સદા સંતુષ્ટ રહેનારા છે, જેથી એવા વૃષવાહન પરમાત્માની આરાધના જ શ્રેયસ્કર છે. ઈશ્વરના પુરાણપ્રસિદ્ધ સ્વરૂપ વિષે ઉપર જણાવેલાં સાત સાધને એ પ્રમાણે પુરાણમાં વર્ણવેલાં છે, પરંતુ ખરી રીતે પુરુષ, પ્રધાન, મહત્તત્ત્વ, અહંકાર, પંચતન્માત્રા, ઇંદ્રિયો અને પંચમહાભૂત એ સાત સાત સાધનો જ ઉપર્યુકત સાત સાધનોના સ્વરૂપે, ગુપ્તપણે ભગવાન સદાશિવની સેવા કરી રહેલાં છે, અર્થાત એ સાત તો જ આ જગતરૂપી કુટુંબના ભરણપોષણ માટે પૂરતાં છે એમ સમજી લેવું. શાસ્ત્રો પણ એમ જ કહે છે. સૃષ્ટિ માટે વિવિધ મતો એ રીતે સ્તવનને યોગ્ય એવા ઈશ્વરના સગુણ સ્વરૂપનું વર્ણન કર્યું. હવે સ્તુતિના પ્રકાર બતાવી સ્તવન કરે છે: ध्रुवं कश्चित्सर्व सकलमपरस्त्वध्रुवमिदं परो धोव्याघ्रौव्ये जगति गदति व्यस्तविषये। समस्तेऽप्येतस्मिन्पुरमथन तैर्विस्मित इव स्तुवन्जि) मि त्वां न खलु ननु धृष्टा मुखरता ॥९॥ For Private and Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮ શ્રીશિવમહિમ્ર સ્તોત્ર કોઈ (સાંખ્ય અને યોગદર્શનકાર) સર્વ ગત નિત્ય છે એમ માને છે. બીજો (બદ્ધ) આ બધું અનિત્ય છે. વળી અન્ય (નૈયાયિક) સઘળા જગતમાં નિત્યતા અને અનિત્યતા ભિન્ન ભિન્ન વિષયોમાં માને છે; આથી તે પુરમથન! તે બધા સ્તુતિના પ્રકારથી વિસ્મય પામેલાની પેઠે હું તમારી સ્તુતિ કરતાં શરમાતો નથી! અહે! ખરેખર! વાચાળતા ઘણી જ નિર્લજજ છે. સાંખ્ય અને પાતંજલ મતના અનુયાયીઓ આ સર્વ જગતને જન્મ અને નાશથી રહિત માને છે. સસલાનું શિંગડું અને વાંઝણીના છોકરા પેઠે જે વસ્તુ અસત છે અર્થાત જેની સંભાવના જ નથી, તેની ઉત્પત્તિ ક્યાંથી હોય? અને સત એટલે આત્મા, જે હમેશાં સત સ્વરૂપે વિદ્યમાન છે, તેને કદી નાશ થતો નથી; કારણ કે અસત ની જો ઉત્પત્તિ થાય, તો તે અસત નથી; અને સત વસ્તુનો જો નાશ થાય, તે તે સત નથી. બીજી રીતે કહીએ તો જગતની જે વ્યકત અવસ્થા તેનું નામ ઉત્પત્તિ, અને અવ્યકત અવસ્થા તેનું નામ નાશ છે. ઈશ્વર પણ તે વ્યકત અને અવ્યકત અવસ્થાનો જ નિયામક હોઈ શકે છે, પણ અસત ની ઉત્પત્તિ તથા સત્ ને વિનાશ કરવા ઈશ્વર પણ સમર્થ નથી, એ અભિપ્રાયે સત્કાર્યવાદ નામને આ એક પક્ષ જગત સત્ય છે એમ કહે છે. (સાંખ્યદર્શન સત્કાર્યવાદને માનનાર છે. સત્કાર્યવાદમાં કાર્ય અને કારણ ભિન્ન નથી, પણ કેવળ કારણની વ્યકત અવસ્થામાં જ છે. આ જગત પ્રલયકાળમાં અવ્યકત રહે છે અને ઉત્પત્તિકાળમાં વ્યકત થાય છે માટે કારણ સત્ય છે અને એનાથી ઉત્પન્ન થયેલું કાર્ય પણ સત્ય છે આ એનો સિદ્ધાંત છે.) For Private and Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સૃષ્ટિ માટે વિવિધ મતે ૩૮ બૌદ્ધમતના અનુયાયીઓ “આ સર્વ અનિત્ય છે,” એમ માનનારા છે. ઘટાદિ સત વસ્તુ કદી સ્થિર (નિત્ય) નથી હોતી; પદાર્થમાં સફળ ક્રિયાપણું હોવું એ જ તેનું સત પણું છે, એટલે ક્ષણિક જલપાનથી ક્ષણિક તૃષાશાંતિ, ક્ષણિક ભજનથી ક્ષણિક સુધાશાંતિ વગેરે જે સફળતા હોવી તે જ પદાર્થનું સતપણું છે; પરંતુ આ સફળ ક્રિયા માત્ર એક ક્ષણમાં જ સમાપ્ત થઈ જતી હોવાથી બીજી ક્ષણમાં તેનું અસત પાણું નક્કી થાય છે; આમ ‘ક્ષણિક વિજ્ઞાન’ માનનારા આ બૌધમતાનુયાયીઓ, આ સર્વ ક્ષણિક છે, તેથી પરમેશ્વર પણ ક્ષણિક વિજ્ઞાનની પર પરારૂપ હોઈ અસત ની ઉત્પત્તિ કરવાને તથા સત ની સ્થિરતા કરવાને તે સમર્થ નથી થત એમ કહેનારા છે. આ સુગમતાનુવતીને ‘સર્વક્ષણિકતાવાદ' નામે બીજો પક્ષ થયો. આ બન્નેથી જુદો એવો ત્રીજો પક્ષ તાર્કિક છે. તેઓ ઉપર્યુકત બંને પક્ષના યુકિતવાદને સહન કરતા નથી. એ લોકો એમ પ્રતિપાદન કરે છે કે, આ સર્વ સૃષ્ટિમાં કેટલાક નિત્ય અને કેટલાક અનિત્ય એમ ભિન્ન ભિન્ન ધર્મોવાળા પદાર્થો છે. આકાશ, કાળ, દિશા, આત્મા, મન અને પૃથ્વી વગેરેના પરમાણુઓ નિત્ય મનાય છે. જ્યારે સર્વ કાર્યદ્રવ્યો અનિત્ય છે. ઈશ્વર અનિત્ય પદાર્થની ઉત્પત્તિ તથા નાશનો નિયામક છે, પણ નિત્ય દ્રવ્યની ઉત્પત્તિ કે વિનાશને તે નિયામક નથી એમ તેઓ માને છે. આરંભવાદી ન્યાયવૈશેષિક અસત્યવાદી છે. આ મતમાં જગતનું મૂળ કારણ ચતુર્વિધ પરમાણુ જ સત્ય છે અને કાર્યસમૂહ સત પરમાણુમાંથી ઉત્પન્ન થયા છે. હવે આ કાર્યસમૂહ ઉત્પત્તિની For Private and Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Хо Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીશિવમહિન્નઃ તેંત્ર પહેલાં હતો નહિ માટે અસત છે એમ માનેલું છે. આ અસત્કાર્યવાદ છે. વેદાંતમાં અસત્કાર્યવાદ નથી; તેમ જ સત્કાર્યવાદ પણ નથી; પરંતુ સત્કારણવાદ છે. એમાં કારણરૂપી બ્રહ્મ જ સત્ય છે; કાર્યરૂપી જગત છે, તે ઝાંઝવાના જળ જેવું ભ્રમમાત્ર છે; અને કારણ ઉપર જ માત્ર વિવર્તે છે. એવા એ વેદાંતીઓના સિદ્ધાંત છે. આ વેદાંતમત સિવાયના ઉપર જણાવેલા ત્રણે મતેમાં દૂતનો અંગીકાર કરેલા છે; માટે ઉપાધિયુકત અને સંકુચિત એવા સ્વરૂપના વર્ણન વડે ઈશ્વરની સ્તુતિ કરવી એ લજ્જાસ્પદ છે; છતાં તે રીતે હે પુરમથન ! હું તમારી સ્તુતિ કરતાં શરમાતા નથી; કારણ કે તમારું ઐશ્વર્ય જોઈ હું ચકિત થયા જેવો વિસ્મિત થયો છું; જેમ કોઈ મનુષ્ય અદ્ભુત ચમત્કાર જોઈ વિસ્મય પામે છે, ત્યારે દેહભાન પણ ભૂલી જાય છે તથા બીજા મનુષ્યો હાંસી કરશે, એવા તેને ખ્યાલ પણ રહેતો નથી, તેથી તે ગમે તેમ વર્તે છે; તેવી જ રીતે હું પણ (આને સ્તુતિ કરતાં આવડતી નથી એમ કહી લોકો મને હસશે, તે તરફ ધ્યાન ન આપતાં) તમારી સ્તુતિ કરવા તત્પર થયો છું; એનું કારણ માત્ર વાચાળપણું જ છે. આ વાચાળપશું ખરેખર નિર્લજજ છે; લજ્જાશીલ મનુષ્યને પણ તે નિર્લજ્જ બનાવી દે છે. આ પ્રમાણે સર્વ પ્રકારના વાદીઓના મતો ભ્રમમૂલક છે, એમ કહીને માત્ર અદ્ભુત મત જ ભ્રમવશ નથી એમ સૂચિત કર્યું છે. For Private and Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બ્રહ્મા અને વિષ્ણુના પ્રયત્ન અહીં સુધી નવ શ્લોકોમાં ઈશ્વરની સ્તુતિ કેવી રીતે કરવી તે સ્તુતિની સામગ્રી બતાવી. હવે સ્તુતિ કરવા તત્પર થયેલા વિષ્ણુ અને બ્રહ્માને પણ ઈશ્વરની કૃપાથી જ સાક્ષાત્કાર થયો હતો, એમ કહી ઈશ્વરનું અસીમ માહાભ્ય પ્રકટ કરતાં ગંધર્વરાજ સ્તુતિ કરે છે: तवैश्वयं यत्नाद् यदुपरि विरिचिहरिरधः परिच्छेत्तं यातावनलमनलस्कंधवपुषः ।। ततो भक्तिश्रद्धाभरगुरुगृणयां गिरिश यत् स्वयं तस्थे ताभ्यां तव किमनुवृत्तिर्न फलति ॥१०॥ હે કેલાસપતિ અગિન સમાન દેદીપ્યમાન શરીરવાળા(આપ)નું ઐશ્વર્ય માપવાનો પ્રયત્ન વડે બ્રહ્મા ઉપર અને વિષ્ણુ નીચે ગયા; પણ તેઓ તેમાં ફાવ્યા નહિ, ત્યારે અત્યંત ભકિત અને શ્રદ્ધા વડે સારી પેઠે સ્તુતિ કરતા તે બંનેને (પોતાનું સ્વરૂપ જણાવવા) તમે પોતે જ પ્રત્યક્ષ થયા. તમારી સેવા શું નથી ફળતી? બધું ફળે જ છે. ૧૦ હે શંકર! તેજતેજના અંબારરૂપ એવા તમારા સ્થૂળ સ્વરૂપને માપવા પ્રયત્ન વડે બ્રહ્માજી સત્યલોક સુધી ઊંચે ગયા અને શ્રીવિષ્ણુ પાતાળ સુધી નીચેના લોકમાં ગયા; પરંતુ તેઓની ગતિ કુંઠિત થઈ ગઈ (અટકી ગઈ). આપના સ્થૂળ સ્વરૂપને પણ તેઓ પાર પામી શક્યા નહિ. એમ આપના સ્થૂળ સ્વરૂપને પણ જો તેઓ For Private and Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૨ શ્રીશિવમહિમા સ્તોત્ર - ---- -- પાર ન પામે, તે પછી સૂક્ષમ સ્વરૂપની તે વાત જ શી કરવી? વિષ્ણુ અને બ્રહ્મદેવ જેવા પ્રભાવશાળી દેવની જ્યાં આવી દશા, ત્યાં બીજા પુરુષોની તો વાત જ શી ! એ પ્રમાણે સેવા ન કરી હોય તો ફળ મળતું નથી એવો વ્યતિરેક બતાવી, જો સેવા કરી હોય તો ફળ મળે છે એવો અન્વય બતાવે છે. એ રીતે તે બન્ને દેવો પિતાના પ્રયત્નોને નિષ્ફળ થયો જોઈ હતાશ થઈ ગયા અને શ્રદ્ધાપૂર્ણ અનન્ય ભકિતથી તમારી સ્તુતિ કરવા લાગ્યા. ‘મશ્રિદ્ધામરણ્ય ' એ પદમાં “ભકિત અને અર્થ કાયિકી સેવા શ્રદ્ધા એટલે આસ્તિક્ય બુદ્ધિ અર્થાત માનસિક સેવા, અને એ બન્નેની અતિશયતાથી શ્રેષ્ઠ સ્તુતિ વડે વાચિક સેવા સમજવી. એ પ્રમાણે ત્રિવિધ સેવા કરવાથી તમે પોતે પ્રસન્ન થઈ પિતાનું સ્વરૂપ જણાવવા તેમને દર્શન દીધાં. મૂળ શ્લોક માંહેના “ગુરુ” અને ભર’ શબ્દો વડે એ ધ્વનિ નીકળે છે કે, શિલા વગેરે જે ભારે પદાર્થો છે, તે જેમ મેઘની વૃષ્ટિ તથા પવનાદિકથી ચલિત થતા નથી, તેમ શ્રદ્ધા અને ભકિત વડે ગુરુત્વ(ભાર)વાળી સ્તુતિ અનેક વિદન વડે પણ ચળે નહિ. સારાંશ કે બ્રહ્મદેવ અને શ્રીવિષ્ણુએ કરેલી સ્તુતિ અચળ હોવાથી જ સફળ થઈ. [બ્રહ્મદેવ અને વિષ્ણુ, સદાશિવના સ્વરૂપને પાર પામવા ગયા હતા. તે વિષે આ વૃત્તાંત છે કે, એક વખત બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે વાદવિવાદ થયો કે, આપણા બંનેમાં શ્રેષ્ઠ કોણ? વિષ્ણુએ કહ્યું કે હું અને બ્રહ્માએ કહ્યું કે હું શ્રેષ્ઠ છું એમ વાદવિવાદ ચાલે છે એટલામાં અનંત અગ્નિજ્વાળાથી યુકત એવું અલૌકિક તેજોમય લિંગ પ્રગટ થયું. એ લિંગ જોઈ બન્નેને બહુ For Private and Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાવણની પરમ ભક્તિ જ આશ્ચર્ય થયું. વિષ્ણએ કહ્યું કે, “હે બ્રહ્મા! આ લિંગને કિંઈ અંત જણાતું નથી, માટે તમે હંસનું રૂપ લઈ ઊંચે આકાશમાં જઈ આ લિંગનો છેડો જોઈ આવો; હું વરાહનું રૂપ લઈ નીચે પાતાળમાં જઈ એનું મૂળ જોઈ આવું છું, એમ કહી વિષ્ણુ શ્વેત વરાહનું રૂપ લઈ મનોવેગે નીચે ગયા અને બ્રહ્મા હંસનું રૂપ ધારણ કરી વાયુવેગે ઉપર ગયા. આમ બન્ને જણા એક હજાર વર્ષ સુધી પ્રયત્ન વડે તે અલૌકિક તેજોમય લિંગનો પાર પામવા ઉપર અને નીચે ગયા, પણ વિષ્ણુને તેના મૂળનો પત્તો ન લાગ્યો અને બ્રહ્માને તેના ઉપરના છેડાનો પત્તો ન લાગ્યો; આખરે તેઓ થાકીને મૂળસ્થાનમાં (જ્યાં હતા ત્યાં) આવ્યા અને તેજોમય લિંગને નમસ્કાર કરી પ્રાર્થના કરવા લાગ્યા. એમ પ્રાર્થના કરતાં કરતાં એક સો વર્ષ વહી ગયાં; એટલે તેમાંથી મહાદેવજી પોતે પ્રકટ થયા; તેમણે એ બન્નેને કારનો ઉપદેશ આપ્યો.]. રાવણની પરમ ભક્તિ રાવણ ઉપર ઈશ્વરને અનુગ્રહ થયો હતો, તે બતાવતાં શ્રી પુષ્પદંત સ્તુતિ કરે છે: अयत्नादापाद्य त्रिभुवनमवैरव्यतिकरं दशास्यो यद्वाहूनभृत रणकण्डूपरवशान् । शिरःपद्मश्रेणीरचितचरणाम्भोरुहबलेः स्थिरायास्त्वद्भक्तेस्त्रिपुरहर विस्फूर्जितमिदम् ॥११॥ હે ત્રિપુરહર! (સર્વને પરાભવ કરવાથી) અનાયાસે વરી For Private and Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી શિવમહિમા સ્તોત્ર વગરનું થયેલું ત્રિભુવન મેળવીને, રાવણ લડાઈની ચટપટીવાળા જે (વીસ) બાહુઓને ધારણ કરતા હતા, તેણે પોતાનાં) મસ્તકોરૂપી કમળની માળા તમારા ચરણકમળમાં બલિદાન કરી દીધી હતી, એ તમારા વિષેની તેની દૃઢ ભકિતને જ પ્રભાવ છે. ૧૧ રાવણે શંકરને પ્રસન્ન કરવા અનેક વર્ષો સુધી ઘેર તપ આદર્યું હતું અને પોતાના હાથે પોતાનાં નવ મસ્તકે એક પછી એક કાપીને તે મસ્તકોની માળા મહાદેવજીના ચરણકમળમાં ભેટ કરી હતી. આ વાત પુરાણપ્રસિદ્ધ છે અને એવી એકનિષ્ઠા અને દૃઢ ભકિતનું એને શું ફળ મળ્યું? તે કહે છે કે, શંકરના વરદાનથી એ બળવાન અને અતિ પ્રમત્ત થયેલા રાવણે અનાયાસે ત્રણે લોક જીતી લીધા. ત્રિકમાં કોઈ પણ શત્રુ થનાર તેની સામે રહ્યો નહિ. તેનું પરાક્રમ સાંભળીને જ સર્વ કોઈ પોતાને ગર્વ મૂકી દેતા હતા. અરે! તેણે તે ઇંદ્રાદિ દેવોને પણ જીતીને પોતાના દાસ બનાવ્યા હતા અને તેમની પાસે પોતાના ઘરમાં કામ કરાવ્યાં હતાં. તેના ઘરમાં દેવેન્દ્ર માળીનું કામ કરતો હતો; ચંદ્ર તેના માથા ઉપર છત્ર ધરી રાખતો હતો; અગ્નિ રસેઈનું કામકાજ કરતો હતો; પવન કચરો કાઢતો હતો; વરુણ જળ વહેવાનું કામ કરતો હત; સૂર્ય રાવણ આગળ મશાલ ધરતો હતો અને ગણપતિને તેનાં ઢોર ચારવાનું કામ મળ્યું હતું, એમ બધા દેવને તેણે કામ ોંપ્યું હતું. રૈલોક્યમાં કોઈ પણ વીર તેની સામે લડવા સમર્થ ન હતો, તેથી તેના વીરતાભર્યા બાહુઓની લડવાની અતિશય ઉત્કંઠા કદી પૂરી થઈ ન હતી. આટલું બધું સામર્થ્ય રાવણમાં જે આવ્યું હતું તે હે ઈશ્વર! તમારા વિષેની તેની અચળ ભકિતને જ પ્રભાવ છે. સસા. For Private and Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાવણના મદને નાશ આવી રીતે રાવણ ઉપર પરમાત્માનો અનુગ્રહ થયો, તે બતાવીને હવે તેને અભિમાની થવાથી કેવી રીતે શિક્ષા થઈ તે બતાવે છે: अमुष्य त्वत्सेवासमधिगतसारं भुजवनं बलात्कैलासेऽपि त्वदधिवसतौ विक्रमयतः ।। अलभ्या पातालेऽप्यलसचलिताङ्गुष्ठशिरसि प्रतिष्ठा त्वय्यासीद् ध्रुवमुपचितो मुह्यति खलः॥१२॥ રાવણે તમારી ભકિત કરી પોતાની વીસ ભુજાઓમાં મજબૂતાઈ મેળવી હતી અને તેથી તેણે તમારા નિવાસસ્થાન કૈલાસમાં પણ (તેને ઊંચકીને લઈ જવા) પોતાની એ ભુજાઓનું પરાક્રમ ચલાવ્યું હતું, તે વેળા તમે (પર્વત ઉપર પગના) અંગૂઠાનો છેડો સહેજ દબાવ્યો, ત્યારે રાવણની સ્થિતિ, પાતાળમાં પણ દુર્લભ થઈ લઈ હતી. ખરેખર! સમૃદ્ધિમાન થયેલ દુષ્ટ પુરુષ મેહ પામે છે (છકી જાય છે). ૧૨ રાવણની માતાનું નામ કૈકસી હતું. તે હમેશાં પ્રાત:કાળે સમુદ્રસ્નાન કરીને, ત્યાં જ બેસી પાંચ ધાન્યના લોટનું શિવલિંગ બનાવીને હથેળીમાં રાખીને, તેની જોડશોપચાર પૂજા કરતી. નિત્યના નિયમ પ્રમાણે તે એક દિવસ એ પ્રમાણે પૂજા કરી રહીને ધ્યાનમાં For Private and Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીશિવમહિમ્રા સ્તોત્ર બેઠી હતી, ત્યાં રાક્ષસના વેશમાં ઇંદ્ર આવ્યો અને તેણે કેક્સીના હાથમાંથી શિવલિંગ ધીમેથી લઈ લીધું ને સમુદ્રમાં ફેંકી દીધું. શિવલિંગ લોટનું બનાવેલું હતું. છતાં કેકસીની ભકિતથી દૃઢ થયેલું હતું, જેથી તેનો નાશ કરી નાખવામાં સમુદ્ર ફાવ્યો નહિ. તેણે તરંગો વડે તેને ઉછાળીને કાંઠે લાવીને મૂક્યું. પણ તે ઘણે છેટે પડેલું હોવાથી (ધ્યાન પૂરું થતાં. શોધતી કૅકસીને) તે હાથ લાગ્યું નહિ. કેકસી શોકાતુર બની ગઈ અને પોતાના નિત્યનિયમમાં ભંગ થવાથી શેક કરવા લાગી. એ સાંભળી રાવણ ત્યાં આવ્યો અને બોલ્યો: “હે માતા! તમે શેક કરશે નહિ. આપણે ત્યાં એક રત્નનું શિવલિંગ છે, તેની તમે પૂજા કરજો. તમારા હાથમાંથી ગયેલું શિવલિંગ હવે હાથ લાગવાનું નથી.” કેકસીએ કહ્યું: ‘પુત્ર! શંકરના આત્મલિંગ સિવાય બીજો કોઈ પણ પાર્થિવ લિંગ મને ઇષ્ટ નથી, તેથી જ હું મારા હાથથી બનાવેલું પાર્થિવ લિંગ (આત્મલિંગનું પ્રતીક માનીને) પૂજતી હતી. મારું પાર્થિવ લિંગ જો મને નહિ મળે, તો હું પ્રાણને ત્યાગ કરીશ; કેમ કે પાર્થિવપૂજાને ભંગ અશુભકારક છે.’ આમ માતાનું નિશ્ચયપૂર્વકનું બોલવું સાંભળી રાવણે કહ્યું: “હે માતા! હું હમણાં જ કૈલાસ પર્વત ઉપર જાઉં છું અને સાક્ષાત શિવને જ અહીં કૈલાસ સાથે ઉપાડી લાવું છું.’ એમ કહી રાવણ ઊપડ્યો. તેણે કૈલાસ આગળ આવીને પોતાના બાહુબળની પરીક્ષા કરવા સારુ કૈલાસ ઊંચકવા વિચાર કર્યો. તે મહાપરાક્રમી હતો, તેણે પિતાના વીસેય બાહુઓ વડે કૈલાસને હચમચાવી મૂક્યો ત્યારે પાર્વતી ભયભીત બની શંકરને પૂછવા લાગ્યાં: ‘આ કૈલાસ For Private and Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાવણના મદને નાશ કેમ કંપે છે?” શંકરે કહ્યું: ‘એ તો આપણો બાળક રાવણ કીડા કરે છે.’ ‘આવી તે ક્રીડા હોય? મને તો બહુ ભય લાગે છે!' એમ પાર્વતીજી બોલ્યાં. પછી તે મહાદેવજીએ પાર્વતીને ભય દૂર કરવા કૈલાસને સહેજ (લીલામાત્રથી) પગના અંગૂઠાના અગ્રભાગ વડે દબાવ્યો કે તરત જ રાવણ પાતાળમાં પેસી ગયો. પછી જ્યારે રાવણે દીનભાવે બહુ બહુ પ્રાર્થના કરી, ત્યારે શંકરે તેને ઉદ્ધાર કર્યો. આવી પુરાણપ્રસિદ્ધ કથાના અનુસંધાનમાં શ્રી પુષ્પદંત કહે છે કે, ભગવાન, તમારી સેવાના પ્રભાવે રાવણના બાહુમાં બળ પ્રાપ્ત થયું હતું છતાં તમારા નિવાસસ્થાન કૈલાસ ઉપર તેણે પોતાનું બળ અજમાવ્યું, પણ તમે અંગૂઠાનો અગ્રભાગ જરા દબાવ્યો, એટલામાં તો પાતાળમાં પણ તેની સ્થિતિ મુશ્કેલ થઈ પડી. તમારા અંગૂઠાના સહેજ દબાણમાં પણ આટલું બધું સામર્થ્ય છે કે, મહાબળી રાવણ પણ પાતાળમાં પેસી ગયે. અહીં કોઈ શંકા કરે કે, શંકરની કૃપાથી જ બળવાન બનેલે રાવણ શંકરને કેમ ભૂલી ગયો? તેના ઉત્તરમાં કહે છે કે, ખરેખર! સમૃદ્ધિ પામેલો દુષ્ટ પુરુષ પોતાના ઉપર ઉપકાર કરનારને પણ ભૂલી જાય છે. અરે! ઉપકારના બદલામાં અપકાર કરવા પણ તૈયાર થઈ જાય છે. આવી કૃતજ્ઞતા દુષ્ટ મનુષ્ય વગર કોણ કરે? સારાંશ કે નીચ પુરુષને સમૃદ્ધિ મળે છે, એટલે એ પાછળની બધી આપત્તિ ભૂલી જઈ છેક છકી જાય છે. For Private and Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાણાસુરની સમૃદ્ધિ ઉપરના લેકમાં પરમાત્માએ દુષ્ટ રાવણને ગર્વ કેવી રીતે ઉતાર્યો હતો તે બતાવ્યું. હવે બાણાસુરની ઉન્નતિ કેમ થઈ હતી, તે બતાવતાં સ્તુતિ કરે છે: यदृद्धिं सुत्राम्णो वरद परमोच्चैरपि सतीमधश्चक्रे बाणः परिजनविधेयत्रिभुवनः ॥ न तच्चित्रं तस्मिन् वरिवसितरि त्वचरणयोन कस्याप्युनत्यै भवति शिरसस्त्वय्यवनतिः॥१३।। હે વરદાન આપનાર મહાદેવ! ત્રણે ભુવનોને જેણે દાસની જેમ વશ કરેલાં હતાં, તે બાણાસુરે ઇંદ્રની સમૃદ્ધિને પણ નીચી કરી (તિરસ્કારી) હતી. તમારા ચરણોની સેવા કરનાર બાણાસુરની બાબતમાં એ આશ્ચર્ય ઉપજાવનારું નથી; કારણ કે તમારી આગળ મસ્તકનું નમન પણ કોને ઉન્નતિ (અપાવવા) માટે થતું નથી? ૧૩ હે વરદ! દેવોના રાજા ઇંદ્રની અત્યંત શ્રેષ્ઠ સંપત્તિને પણ બાણાસુર તુચ્છ ગણતો હતો; અથવા તે ઇંદ્રથી પણ અધિક સંપત્તિ એની પાસે હોવાથી તે ઇંદ્રના ઐશ્વર્યને અલ્પ માનતો હતો, તેમાં કંઈ નવાઈ જેવું નથી, કેમ કે તેણે સૈલોક્યને પોતાના સેવકની પેઠે વશ કર્યું હતું; તે તમારી ભકિતનો પ્રભાવ છે; તેણે ઇંદ્રની સંપત્તિને તુચ્છકારી હતી એટલું જ આપની સેવાનું કંઈ ફળ નથી; પણ તે તો આપની સેવાના ફળનો માત્ર એક અંશ જ છે; કારણ કે મનુષ્ય ભકિતપૂર્વક ઈશ્વરને શરણે જાય તો તેની For Private and Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાણાસુરની સમૃદ્ધિ કોઈ પ્રકારની ઉન્નતિ બાકી રહેતી નથી, પરંતુ મોક્ષ સુધી સર્વ પ્રકારનો ઉત્કર્ષ તે સાધી લે છે. આપની આગળ “શિવની અવનતિ પણ ઉન્નતિનું કારણ બને છે’ એવી અતિશયોકિત સાથે આ શ્લોકમાં અર્થાતરન્યાસ અલંકાર મૂક્યો છે અને તે દ્વારા સ્તોત્રકારે ભગવાન શંકરની સર્વોત્કૃષ્ટતા તથા અચિત્ય મહિમા સૂચવેલ છે. બાણાસુરે ઇંદ્રના કરતાં વિશેષ સંપત્તિ સંપાદન કરી તેમાં જરાયે વિસ્મય પામવા જેવું નથી; કેમ કે તે તમારી સેવામાં તત્પર રહેતો હતો. એમ કહી સ્તોત્રકારે ઈશ્વરનો પ્રભાવ અને સર્વોત્કૃષ્ટતા અહીં જણાવેલ છે. [પ્રસંગોપાત્ત હવે બાણાસુરનો કેટલોક વૃત્તાંત કહીશું. બલિરાજાને બધા પુત્રમાં સૌથી મોટો પુત્ર બાણાસુર હતે. શોણિતપુર એની રાજધાની હતી. તે હજાર કમળો લઈ હમેશાં શંભુની પૂજા કરતો હતો. શંકરની કૃપાથી એને સહસ્ત્રાર્જુનની પેઠે હજાર ભુજાઓ મળી હતી અને રાવણની જેમ એણે ત્રણે લોકને વશ કર્યા હતા. સઘળા દેવો એના દાસ બન્યા હતા. ભગવાન શંકરે એને પોતાને વરદ પુત્ર ગણ્યો હતો, એટલું જ નહિ, પણ એના નગરનું પોતે જ રક્ષણ કરતા હતા. એ પ્રકારે શંકરની પૂર્ણ કૃપા હતી; છતાં એ વિનયનમ્ર રહી શક્યો નહિ. અતિશય ગર્વે એને ગાંડો કર્યો. બુદ્ધિ બગડી ગઈ અને એણે પોતાના બાહુઓની ખંજવાળ શમાવે એવો યોદ્ધો સદાશિવ પાસે માગ્યો. શંકરે કહ્યું કે, જ્યારે તારા ધ્વજસ્થંભ ઉપરનો મોર જમીન ઉપર પડી જશે અને ધ્વજ તૂટી પડશે, ત્યારે તારા બાહુઓનું જોર ભાંગનારો મહાન યોદ્ધો તને મળશે. પછી એની કન્યા ઉષા For Private and Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦. શ્રીશિવમહિમ્ર સ્તોત્ર નામે હતી (તે ઉષા ઉપરથી ઉખા અને ઉખા ઉપરથી ઓખા કહેવાઈ). જેણે ગૌરીના વરદાનથી એક રંગીલો જુવાન સ્વપ્નમાં જોયો હતો, તેનું તેણે પોતાની સખી ચિત્રલેખા દ્વારા દ્વારકામાંથી હરણ કરાવ્યું હતું; અને ગાંધર્વલગ્ન કરી તેને પોતાના મહેલમાં ગુપ્ત રાખ્યો હતો. એ વાતની જ્યારે બાણાસુરને જાણ થઈ ત્યારે તેની સાથે તેણે યુદ્ધ કર અને નાગપાશથી તેને બાંધી કેદી તરીકે રાખ્યો હતો. એ વખતે આકાશવાણી થઈ અને ધ્વજસ્તંભ ઉપરનો મોર પડી ગયો ત્યારે બાણાસુર ખુશ થયો કે હવે મને મારા જેવો સમાન યોદ્ધો મળશે ખરો! જેને એણે કેદખાનામાં પૂર્યો હતો તે પ્રદ્ય —(શ્રીકૃષણના પુત્ર)નો પુત્ર અનિરુદ્ધ હતો. શ્રીકૃષ્ણને એ વાતની જાણ નારદમુનિએ કરી એટલે શ્રીકૃષ્ણ સઘળા યાદવોનું સૈન્ય સાથે લઈ બાણાસુર સાથે લડવા આવ્યા. તેમની સાથે બાણાસુરના રક્ષણ માટે શંકર પણ પોતાના સૈન્ય સાથે આવ્યા. બન્ને પક્ષો વચ્ચે દારુણ યુદ્ધ થયું. પૃથ્વીનો ભાર ઉતારવા માટે જ શ્રીકૃષ્ણનો અવતાર થયો છે, એવું જાણીને બાણાસુરને ગર્વ ગાળવા માટે શિવજી શ્રીકૃષ્ણનાં અસ્ત્રો વડે મોહિત થયા. એટલામાં શ્રીકૃષ્ણ વૃક્ષની શાખાઓ જેમ કાપે તેમ બાણાસુરના હજાર હાથ એક પછી એક કાપી નાખ્યા, પરંતુ શંકરના કહેવાથી માત્ર ચાર હાથ જ રહેવા દીધા અને તેના પ્રાણ બચાવ્યા; કેમ કે ભગવાને પ્રહલાદને વરદાન આપ્યું હતું કે, “ર વધ્યો છે તેવાવડ–હું તારા વંશજો નાશ નહિ કરું.' તેથી જ બાણાસુરને મારી નાખ્યો નહિ. છેવટે બાણાસુરે પોતાની કન્યા ઉષા સહિત અનિરુદ્ધને શ્રીકૃષ્ણ પાસે રજૂ કર્યો અને શંકરની સંમતિથી For Private and Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જગદરક્ષા માટે શિવનું વિષપાન ૫૧ ઘણી જ ધામધૂમ સાથે તેમનાં લગ્ન કરાવી તેમને દ્વારકા મોકલી દીધાં. એ રીતે બાણાસુરને શિવજીની કૃપાથી ઉત્તમ સંપત્તિ અને પરાક્રમ પ્રાપ્ત થયાં હતાં. એ હકીકત આ શ્લોકમાં વર્ણવેલી છે. પરંતુ જ્યારે એને ગર્વ થયો ત્યારે એની પણ દુર્દશા થઈ. અર્થાત ઈશ્વરકૃપાએ જો રૂપ, ગુણ, ઐશ્વર્ય વગેરે પ્રાપ્ત થયાં હોય તો તેને લીધે છકી જવું નહિ; કેમ કે ગર્વ કોઈને રહ્યો નથી. આમ સમજી સદૈવ શિવના ચરણોમાં અવનતિ (નમસ્કાર) સ્વીકારીને ઉન્નતિ સાધવી એ જ શ્રેયનો માર્ગ છે.] જગરક્ષા માટે શિવનું વિષપાન अकाण्डब्रह्माण्डक्षयचकितदेवासुरकृपाविधेयस्यासीद्यस्त्रिनयन विषं संहृतवतः॥ स कल्माषः कण्ठे तव न कुरुते न श्रियमहो विकारोऽपि श्लाघ्यो भुवनभयभङ्गव्यसनिनः॥१४॥ હે ત્રણ નેત્રોવાળા! (દેવે અને દાનવોએ કરેલા સમુદ્રમંથન વખતે નીકળેલા ઝેરની જવાળાઓથી) ઓચિંતા (થઈ જતા) બ્રહ્માંડના નાશને લીધે ભયભીત થયેલા ઇંદ્રાદિ દેવો તથા દાનવો ઉપરની દયાને વશ થઈ (એ) વિષને પી ગયેલા તમારા ગળામાં જે કાળાશ થઈ ગઈ, તે શોભા કરતી નથી, એમ નથી (પણ શોભા જ કરે છે). અહો! જગતના ભયને ટાળવાના વ્યસનવાળા પુરુષને (થયેલો વિકાર પણ વખાણવાલાયક બને છે. For Private and Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૨ શ્રીશિવમહિમ્રઃ સ્તોત્ર હે ત્રણ નેત્રોવાળા! કાલકૂટ નામના વિષનું પાન કરવાવાળા આપના કંઠમાં વિષને લીધે જે કાળાશ આવી ગઈ, તેથી કંઠની શોભા નથી થઈ એમ ન કહેવાય; ઊલટું એ કાળાશથી તો વિશેષ શોભા બની છે. અને નીલકંઠ એવું આપનું નામ પણ એ કાળાશથી જ પડ્યું છે. અહીં કોઈ આવો પ્રશ્ન કરે છે કે, દૂરદશી ભગવાને એ ભયંકર વિષને જાણી જોઈને કેમ પીધું? તો તેના ઉત્તરમાં બીજી પંકિતમાં કહે છે કે, દેવો તથા દૈત્યો ભયભીત થઈ આપની પાસે આવ્યા. તે વખતે દયાને વશ થઈ આપે વિચાર્યું કે આ વિષનું પાન કરવાનું બીજા કોઈનું ગજું નથી. હું જો ઉપેક્ષા કરીશ તો સકળ વિશ્વ નાશ પામશે, માટે જગતની રક્ષા સારુ મારે પોતાને જ વિષપાન કરવું જોઈએ. આવા વિચારથી તમે તે ઉગ્ર વિશ્વનું પાન કર્યું હતું, પરંતુ તેમ કરવાથી ગળામાં કાળાશ આવી ગઈ, અર્થાત કાળો ડાઘ થઈ ગયો તે શોભામાં વૃદ્ધિ કરનાર કેમ થયો એમ કોઈ પૂછે તે કહે છે કે, એમાં મોટા આશ્ચર્યની વાત નથી; કેમ કે લોકોનો ભય ટાળવાનું જેને વ્યસન લાગ્યું છે, એવા પરમેશ્વરને વિકાર પણ પ્રશંસનીય છે; અર્થાત જગતના ઉપકારાર્થે થયેલું દૂષણ પણ ભૂષણરૂપ જ બને છે. [હવે આ વિષપાન સંબંધી આવી પુરાણકથા છે તે આપણે જોઈએ. એક વાર મહર્ષિ દુર્વાસાએ ઇંદ્રને એક માળા આપી. લક્ષ્મીના મદથી છકેલા ઇંદ્ર એ માળા પોતાના હાથીના ગંડસ્થળ ઉપર મૂકી દીધી; ત્યારે હાથીએ એ માળાને સૂંઢ વડે ઉછાળીને જમીન પર ફેંકી દીધી. પછી તેના ઉપર પગ મૂકી તે ચાલતો થયો. એ જોઈ મુનિને બહુ માઠું લાગ્યું. તેમણે ઇંદ્રને શાપ આપ્યો For Private and Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જગદરક્ષા માટે શિવનું વિષપાન ૫૩ કે “તું ત્રિલોકી સહિત નિર્ધન થા.” એમ દુર્વાસાના શાપથી ઇંદ્રની લક્ષ્મી નાશ પામી, તેથી બધા દેવોને સાથે લઈ તે બ્રહ્માને શરણે ગયો. એટલે બ્રહ્મા એ બધાને સાથે લઈ શ્રીવિષ્ણુ પાસે ગયા અને એમની સ્તુતિ કરી. શ્રીવિષ્ણુ પ્રસન્ન થયા અને બોલ્યા: તમે બધા દૈત્યોની મદદ લઈ સમુદ્રમંથન કરો, તેમાંથી તમને લક્ષ્મી મળશે. તમારે હમેશાં સહેલું કામ દૈત્યોને સોંપવું, એટલે તેઓ ગર્વાધ હોઈ સહેલું કામ કરવાની ના કહેશે અને ભારે કામ ઉપાડી લેશે. હું પણ તમને એ કામમાં સહાય કરીશ.’ વિષષ્ણુ ભગવાનનાં એ વચને સાંભળી, દેવો પોતાને સ્થાને ગયા. પછી ઇંદ્ર પિતાનું કામ સિદ્ધ કરવા બલિરાજા પાસે જઈ સમુદ્રમંથનની વાત કરી: “હે બલિરાજ! આપણે બધા મળી સમુદ્રમંથન કરીએ તેમાંથી જે જે નીકળશે, તે તે સઘળું આપણે સરખે હિસ્સે વહેંચી લઈશું.’ એ સાંભળી બલિરાજાએ દૈત્યો સાથે સમુદ્રમંથન કરવાનું કામ કબૂલ કર્યું. પછી તો બધા દેત્યો તથા દેવોએ મળીને, મંદરાચળને રવૈયો કરી વાસુકિ નાગનું નેતરું કરી સમુદ્રમંથન શરૂ કર્યું: ત્યારે તેમાંથી ઉચ્ચ શ્રવા ઘોડો, ઐરાવત હાથી, કૌસ્તુભમણિ, કલ્પવૃક્ષ વગેરે જાતજાતનાં રત્નો નીકળ્યાં; તેમ જ મહાભયંકર કાલકૂટ નામનું ઝેર પણ નીકળ્યું. એ ઝેરથી ત્રણે લોકો ત્રાહિ ત્રાહિ” પિકારી રહ્યા; ત્યારે દેવો અને દાનવો ભયભીત બની સ્તુતિ કરતા શંકર પાસે આવ્યા એટલે શંકરને દયા ઊપજી અને તેમણે સૌને આશ્વાસન આપ્યું અને તે ઝેર પોતે પી ગયા.] For Private and Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કામને નાશ असिद्धार्था नैव क्वचिदपि सदेवासुरनरे निवर्तन्ते नित्यं जगति जयिनो यस्य विशिखाः। स पश्यन्नीश त्वामितरसुरसाधारणमभूत् स्मर स्मतेव्यात्मा नहि वशिषु पथ्यः परिभवः॥१५॥ હે ઈશ્વર! દેવ, દાનવ અને માનવ સહિત આ જગત ઉપર કાયમને વિજય મેળવનાર એવાં કામદેવનાં બાણ કોઈ ઠેકાણેથી સિદ્ધિ મેળવ્યા વગર પાછાં ફર્યા નથી. તે કામદેવ તમને બીજા દેવો જેવા સાધારણ દેવ માનીને સ્મરણશેષ બની ગયો (નાશ પામ્ય.). ખરેખર! જિનેંદ્રિય પુરુષોને અનાદર કદી હિતકારી બનતો નથી. ૧૫ હે ઈશ! સદા વિજ્યશાળી એવા કામદેવનાં બાણ દેવ, દાનવ કે મનુષ્યોમાં કોઈ પણ ઠેકાણે આ વિશ્વમાં નિષ્ફળ જઈ પાછાં ફરતાં નથી; એવો પરાક્રમી કામદેવ “બીજા દેવોને મેં અનેક વાર જીત્યા છે, તેમ મહાદેવને પણ હું જીતીશ” એમ વિચારી તમારા તપમાં ભંગ પાડવા આવ્યો; પણ બીજા દેવોની જેય તમે પણ એક સાધારણ દેવ છે એવી મૂર્ખતાભરી તેની માન્યતાને લીધે તે બળીને ભસ્મ થઈ ગયો; કારણ કે જિતેંદ્રિય સાધારણ મનુષ્યની આગળ પણ જો હલકું વર્તન ચલાવવામાં આવે છે, તો તે પણ નુકસાનકારક નીવડે છે, તો પછી જિતેંદ્રિય એવા આપ મહાયોગી અને મહાદેવ પ્રત્યે કરેલો તિરસ્કાર તો અતિશય For Private and Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કામને નાશ ૫૫ નુકસાનકારક થાય એમાં કહેવું શું? [ હવે શંકરે કામદેવને બાળીને ભસ્મ કર્યો તે સંબંધી પુરાણમાં જે કથા છે, તે આપણે જોઈએ. પૂર્વે બ્રહ્માજીના વરદાનથી છકી ગયેલો તારકાસુર દેવાદિને ઘણો ત્રાસ આપતો હતો. એક વખત બધા દેવો ભેગા મળી બ્રહ્માજી પાસે ગયા અને તારકાસુરનો નાશ થાય એવો ઉપાય બતાવવાને પ્રાર્થના કરી, ત્યારે બ્રહ્મા બોલ્યા: ‘જો મહાદેવ અને પાર્વતીને સંયોગ થાય, તો તેમનાથી ઉત્પન્ન થયેલો પુત્ર તારકાસુરનો નાશ કરી શકશે, માટે તેમનો સમાગમ થાય એવો કોઈ ઉપાય કરશે.’ એ ઉપરથી કામદેવને બોલાવી ઇન્દ્ર કહ્યું: “તમે હિમાલય ઉપર જ્યાં મહાદેવજી તપ કરે છે, ત્યાં જાઓ અને તેમને મોહિત કરી, તેમના તપનો ભંગ કરે; સાથે પાર્વતી પણ તપ કરી રહ્યાં છે, તેમને સંયોગ સધાય એવું કરો.” એટલે કામદેવ બોલ્યો : ઓહો! એમાં તે શી મોટી વાત છે? એક જ ક્ષણમાં હું તેમને જીતી લઈશ.’ એમ કહી તે રતિને સાથે લઈને હિમાલય ઉપર જ્યાં શિવજી તપ કરતા હતા ત્યાં ગયો. એ વેળા વસંત ઋતુએ વનને પ્રફુલ્લિત કરી દીધું. રતિએ પાર્વતીના સ્વરૂપમાં પ્રવેશ કર્યો અને શંકરની સમાધિ ભાંગવા કામદેવે બાણ તાકવું. શંકરની સમાધિમાં વિક્ષેપ થયો. પાર્વતીજી કામદેવની પાછળ ઊભાં હતાં. મહાદેવે નેત્ર ઉઘાડી જોયું તો કામદેવ આગળ જ ઊભો છે, ત્યારે તો તે ઘણા ગુસ્સે થયા; તેમના ત્રીજા નેત્રમાંથી અગ્નિ બહાર નીકળ્યો અને દેવકન્યાઓના નયનકમળની માળા વડે પૂજતો કામદેવ તરત જ બળીને ભસ્મ થઈ ગયો. કામદેવને ભસ્મ થયેલો જોઈ તેની પત્ની રતિ શેક કરવા લાગી. For Private and Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીશિવમહિમ્ર સ્તોત્ર ઇંદ્ર તેને આશ્વાસન આપ્યું: ‘હે રતિ! કૃષ્ણાવતારમાં તારા પતિ એકિમણીના ઉદરે જન્મ લેશે, ત્યારે તે તેને પ્રાપ્ત થશે, માટે તું શોક ન કર.' સારાંશ કે, એ રીતે કામદેવે મહાપ્રભાવશાળી મહાદેવજીને પણ જીતવા સાહસ કર્યું તેથી તે ભસ્મ થઈ ગયો. એ ઉપરથી આ સમજવાનું છે કે, દેવાધિદેવ મહાદેવ બીજા સામાન્ય દેવ જેવા જો મનાય, તો તે પણ વિનાશકારક નીવડે છે. તો પછી તેમને તિરસ્કાર તે અતિશય વિનાશકર્તા નીવડે એમાં શી નવાઈ છે?] શિવનું તાંડવનૃત્ય मही पादाघाताद् व्रजति सहसा संशयपदं पदं विष्णोर्भ्राम्यद् भुजपरिघरुग्णग्रहगणम् ॥ मुहुधौंदौःस्थ्यं यात्यनिभृतजटाताडिततटा जगद्रक्षायै त्वं नटसि ननु वामैव विभुता ॥१६॥ " (હે ભગવન! સંધ્યાકાળે એટલે સંધિકાળે) જગતનું ભક્ષણ કરવા ઇચ્છતા રાક્ષસને પિતાના તાંડવનૃત્ય વડે આને મોહ પમાડે છે અને જગતનું રક્ષણ કરવા આપ નાચો છો; (પરંતુ તે વખતે થતા) પગના આઘાતથી પૃથ્વી એકાએક(દબાઈ જવાના) સંદેહમાં પડે છે, અને આકાશ તમારા આમતેમ ફરતા હાથરૂપી ભોગળો વડે જાણે નક્ષત્રને સમૂહ ભાંગી ગયો કે શું એવા વહેમમાં પડે છે. વળી છેડાઓમાં છૂટી જટાના ફટકા લાગવાથી સ્વર્ગ વારંવાર મુશ્કેલીભરી સ્થિતિ પામે છે. ખરેખર! પ્રભુતા For Private and Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિવનું તાંડવનૃત્ય પ૭ --- ------- પ્રતિકૂળ જ હોય છે. ૧૬ હે ઈશ! આપના વરદાનથી સાયંકાળે પ્રબળ થઈને જગતનું ભક્ષણ કરવા તત્પર થતા રાક્ષસને પોતાના તાંડવનૃત્યથી મોહિત કરવા આપ નાચો છો; અર્થાત જગતના રક્ષણકાર્યમાં આપ પ્રવૃત્તિ કરો છો ત્યારે જગતની શી દશા થાય છે તે જુઓ. નૃત્ય કરતી વખતે તમારા પગના પ્રહારે પૃથ્વી મોટા સંકટમાં આવી પડે છે. એટલે કે હવે મારો નાશ થવા બેઠો છે કે શું એવા સંશયમાં પડે છે અને મજબૂત લાંબા તથા પુષ્ટ એવા તમારા બાહુરૂપી ભગળોના વેગથી ભમવા વડે નક્ષત્રસમૂહ પીડા પામે છે અને સર્વ નક્ષત્રમંડળ સંકટમાં પડી જાય છે. વળી તમારી છૂટી જટાના છેડા અફળાવાથી સ્વર્ગ પણ ખળભળી ઊઠે છે અર્થાત ઘણી મુશ્કેલ સ્થિતિમાં જઈ પડે છે. આવી તમારી નૃત્યલીલા થાય છે, તેથી ત્રણે લોક પીડા અનુભવે છે. અહીં શંકા થાય કે ઈશ્વર તે દયાળુ છે, છતાં લોકોને દુ:ખ થાય એવું તાંડવનૃત્ય કરવા કેમ તત્પર થાય છે? તેનું સમાધાન કહે છે કે “નનું વામૈવ વિમુતા –ખરેખર, વિભુતા અર્થાત પ્રભુતા ઘણી કપરી હોય છે. કોઈ સાધારણ રાજા પોતાના દેશનું રક્ષણ કરવા સૈન્ય લઈને નીકળે છે ત્યારે પોતાના દેશની પ્રજાને કેટલો બધો ત્રાસ સહન કરવો પડે છે? તો આ તો સર્વ સૃષ્ટિના મહાન રાજા છે, એ પરમાત્માની તો વાત જ શી કરવી? મતલબ કે વિભુતા વિષમ છે. [ હવે શંકર પાર્વતી આગળ નૃત્ય કરે છે, એવી પુરાણકથા છે. તેમાં શો હેતુ છે તે જોઈએ; પરમેશ્વર હમેશાં પાર્વતી આગળ નાચે છે તે યોગ્ય જ છે. જેના અંતરમાં તેને માટે અનન્ય For Private and Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૮ શ્રીશિવમહિમ્ર સ્તોત્ર પ્રેમ છે, તેની આગળ તે શું ન નાચે? નાચે જ, પરંતુ તેને અહીં તાત્ત્વિક અર્થ આવો છે: કારણાતીત ઈશ્વર એ જ પ્રત્યગાત્મા શિવ છે; તથા તમસમહાદિ પાંચ પર્વનો વિસ્તાર કરવાવાળો જે પર્વત અર્થાત અજ્ઞાન તેનાથી ઉત્પન્ન થવાવાળી જે પ્રમા (યથાર્થજ્ઞાન) વૃત્તિ, તે જ પાર્વતી છે. જાઓ: 'तमोमोहादीनि पञ्च पर्वाणि तनोति विस्तारयतीति પર્વતોગાનં, તમાદુન્ના પાર્વતીનું પ્રમાગૃત્તિઃ' તેની આગળ સર્વ કાળ પરમેશ્વર નૃત્ય કરતા હોય એમ પોતે સફરે છે; કેમ કે પ્રમાવૃત્તિરૂપ જે પાર્વતીના અંતરમાં શિવનું ફ રણ થવા માટે યોગ્ય પ્રેમ હોય છે, તે પાર્વતીની આગળ પોતે કેમ ન નાચે? અર્થાત તે વૃત્તિમાં આનંદરૂપ વડે પોતે નિરંતર ફ રિત થાય છે એવો ભાવ છે. કેટલાક મંદબુદ્ધિ મનુષ્યો વૈષયિક દૃષ્ટિથી શિવજીનું સ્ત્રીની આગળ નાચવું માનીને તેને અવળો અર્થ કરે છે, પરંતુ મહાસમર્થ પ્રભુનું એવું કર્મ કરવાનું કંઈ જુદું જ પ્રયોજન હોય છે એમ સમજવું જોઈએ. અને એમ સમજવા માટે દૃષ્ટિ અર્થાત બુદ્ધિ પૂર્વપુણ્યના સંચય વગર કેવી રીતે પ્રાપ્ત થાય? જેના ધ્યાનપ્રભાવ વડે અથવા નામસ્મરણ વડે ઉપાસકો વિરકત બની જાય છે, તે પ્રભુના ઐણભાવ (બાયલાપણું) માનવું એ પાપી અને વિષયી મનુષ્યોનું કામ છે. સજજન પુપો એવું કદી માનતા નથી. For Private and Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિવના મસ્તક પર ગંગાનું ટીપા જેવું દૃશ્ય वियद्व्यापी तारागणगुणितफेनोद्गमरुचिः प्रवाहो वारां यः पृषतलघुदृष्टः शिरसि ते ॥ जगद्द्वीपाकारं जलधिवलयं तेन कृतमित्यनेनैवोनेयं धृतमहिम दिव्यं तव वपुः ॥१७॥ આકાશમાં ફેલાઈ રહેલો અને જેના ફણમાંથી નીકળતી (સફેદ) કાંતિ તારાઓના સમૂહને લીધે બમણી થઈ છે, તે (આકાશગંગાના) જળનો પ્રવાહ તમારા મસ્તક ઉપર પડતાં જ માત્ર જળબિંદુ જેવડો ના દેખાયો! જે જળપ્રવાહે સમુદ્રરૂપ કંદોરાવાળું જગત એક બેટ જેવું બનાવ્યું છે. આ ઉપરથી જ તમારો દિવ્ય દેહ કેવો મોટો મહિમા ધારણ કરી રહ્યો છે તેનું અનુમાન કરી શકાય છે. ૧૭ હે પ્રભો! આકાશને છાઈ દેનાર અને જેના ફીણમાંથી નીકળતો સફેદ કાંતિમાં નક્ષત્રોના સમૂહ વધારો કર્યો છે, એવો આકાશગંગાના જળનો મહાપ્રવાહ તમારા મસ્તક પર અર્થાત તમારી જટામાં માત્ર એક નાના ટીપા જેવો જણાયો. પાછળથી એ જ જળના ધોધથી આખું જગત બેટના આકારે બની ગયું. જેમ કોઈ નગરની ચારે બાજા ખાઈ ખોદીને તેમાં જળ ભર્યું હોય, તે પ્રમાણે તે પ્રવાહે જગતને ચારે બાજુથી ઘેરી લીધું છે; તે ઉપરથી આપનું દિવ્ય શરીર કેવડું મોટું હશે. તે કંઈક કલ્પનામાં For Private and Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીશિવમહિમ્ર તેત્ર આવી શકે છે. હે પ્રભો ! આપની અકળ કળાને કોઈ પાર પામી શકતું નથી. એવો અહીં ભય છે. [ પૂર્વે ભગીરથરાજાએ કપિલ મહર્ષિના ક્રોધાગ્નિમાં ભસ્મીભૂત બનેલા પોતાના પૂર્વજોના ઉદ્ધાર કરવા ગંગાનો પ્રવાહ પૃથ્વી ઉપર લાવવાને ઘણાં વર્ષો સુધી બ્રહ્માજીને પ્રસન્ન કરવા તપશ્ચર્યા કરી હતી, તેથી પ્રસન્ન થઈ બ્રહ્મદેવે કહ્યું: ‘તારી શી ઇચ્છા છે? એટલે ભગીરથે જણાવ્યું કે, “મારા પૂર્વજોને ઉદ્ધાર કરવા ગંગાનો પ્રવાહ પૃથ્વી ઉપર આવે એવો મારા ઉપર આપ અનુગ્રહ કરે.” બ્રહ્મદેવે કહ્યું: “હે રાજન ! ગંગાને પ્રવાહ પૃથ્વી ઉપર આવે તે ખરો, પણ એને વેગ કોઈથી સહન થઈ શકે તેમ નથી. જો તે એકદમ પૃથ્વી ઉપર પડે, તો આ આખપૃથ્વી રસાળમાં જતી રહે. માટે જો તમે તપ વડે શંકરને પ્રસન્ન કરો અને તે ભગવાન એ પ્રવાહને પિતાના શિર ઉપર ઝીલવા જો કબૂલ થાય, તો પૃથ્વી ઉપર ગંગા આવે અને તમારું કાર્ય થાય!' પછી ભગીરથે શંકરને પ્રસન્ન કરવા ભારે તપ આદર્યું ને શંકરને પ્રસન્ન કરી તેમને પોતાની ઇચ્છા જણાવી. મહાદેવજીએ ગંગાને પ્રવાહ મસ્તક ઉપર ઝીલવા વચન આપ્યું, ત્યારે ભગીરથે ગંગાજીને પ્રસન્ન કરવા તપ કર્યું અને તેમને પ્રાર્થના કરી પ્રસન્ન કર્યા. ગંગાને મનમાં અભિમાન થયું: ‘મારા પ્રવાહને વેગ મહાદેવજી પણ સહન કરી શકવાના નથી; હું તેમને પાતાળમાં ઘસડી જઈશ.” ભગવાન શંકર તો પોતે અંતર્યામી છે, એટલે ગંગાજીને વિચાર તેમણે જાણી લીધો અને વિરાટ સ્વરૂપ ધારણ કરી ગંગાને પોતાની જટામાં ત્યાં ને ત્યાં સમાવી દીધાં કે જેથી તેમને ક્યાંય પત્તો લાગ્યો નહિ. સ. સા For Private and Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | ત્રિપુરદહન માટે શિવને આડંબર ૬૧ ગંગાજી કેટલોક વખત તો જટામાં ગોંધાઈ રહ્યાં, પણ ભગીરથ રાજાની પ્રાર્થનાથી શંકરે ગંગાજીને બહાર નીકળવાનો રસ્તો આપ્યો ત્યારે ગંગાજીનો પ્રવાહ પૃથ્વી ઉપર આવ્યો.] અગમ્ય મુનિએ સાતે સમુદ્રોને પી જઈ ખાલી કરી મૂક્યા હતા, ત્યારે ભગીરથે આણેલી ગંગાના જળથી જ ફરી તે ભરાયા હતા એ વાત પુરાણમાં પ્રસિદ્ધ છે. સારાંશ એ છે કે એવડો મોટો ગંગાના જળનો પ્રવાહ તમારા મસ્તક ઉપર માત્ર એક ટીપા જેવડો દેખાતો હતો, જેણે આવડો મોટો પ્રદેશ વ્યાપ્ત કરી દીધો છે, તે જ પ્રવાહ આકાશમાં મંદાકિની, ભૂલોકમાં ભાગીરથી અથવા ગંગા અને પાતાળમાં ભગાવતીના નામે પ્રસિદ્ધ છે. ત્રિપુરદહન માટે શિવને આડંબર स्थः क्षोणी यन्ता शतधृतिरगेन्द्रो धनुरथो स्थाङ्गे चन्द्राकौं स्थचरणपाणिः शर इति ॥ दिधक्षोस्ते कोऽयं त्रिपुरतृणमाडम्बरविधिविधेयैः क्रीडन्त्यो न खलु परतंत्राः प्रभुधियः॥१८॥ ત્રિપુરરૂપી ઘાસને બાળવા ઇચ્છતા તમારે પૃથ્વીરૂપી રથ, બ્રહ્માજીરૂપ સારથિ, મેરૂપી ધનુષ્ય, સૂર્ય અને ચંદ્રરૂપી રથનાં બે પૈડાં અને વિષ્ણુરૂપી બાણ આવો આડંબર કરે, એ શું? ખરેખર! સ્વાધીન પદાર્થોની સાથે ક્રિીડા કરતી પરમેશ્વરની બુદ્ધિ પરાધીન હતી નથી. ૧૮ For Private and Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી શિવમહિમઃ સ્તોત્ર હે મહાદેવ! ત્રિપુર(ત્રણ નગરરૂપ)રૂપી ઘાસને બાળવા માટે આ તમારો આડંબર શો! આપની આગળ તો એ ઘાસ જેવાં ગણાય, તેને બાળવા માટે આટલો બધો આડંબર કરવાનું શું કામ છે? જગતના વ્યવહારમાં પણ કોઈ પુરુષ જ્યાં સેયથી રારતું હોય ત્યાં ભાલો કે તરવાર વાપરતો નથી, તો પછી તમારે એવા અતિ અલ્પ કાર્ય માટે આટલો બધો આડંબર કરવાની કંઈ જરૂર જ ન હતી. તે વેળા તમે પૃથ્વીને રથ કર્યો, બ્રહ્માને સારથિ કર્યા અને મેરુ પર્વતને ધનુષ્ય કર્યું, સૂર્ય—ચંદ્રને રથનાં બે પૈડાં કર્યા તથા વિષ્ણુને બાણ બનાવી ત્રિપુરનો નાશ કર્યો તે આડંબર નહિ તો બીજું શું છે? કેવળ ઇચ્છા થતાં જ ત્રણે લોકને સંહાર કરવા આપ સમર્થ છો; છતાં આટલી બધી સામગ્રી મેળવવાને આપે પ્રયાસ કર્યો તે ઉપરથી સિદ્ધ થાય છે કે સમર્થ પુરુષોની બુદ્ધિ સ્વતંત્ર હોય છે : પોતાની ઇચ્છા મુજબ જ તેઓ વર્તે છે અને પોતાને સ્વાધીન રહેલા પદાર્થો વડે ગમે તેવી ક્રિીડા કરે છે, મતલબ કે, પોતાને સ્વાધીન રહેલા પદાર્થોને કીડાનું સાધન બનાવી ક્રીડા કરનાર માત્ર ઇચ્છાથી જ હરકોઈ કામ કરનારા આપ જેવા સમર્થને કોઈ પણ કાર્ય અયોગ્ય છે જ નહિ. [ત્રિપુરદહનની કથા પુરાણમાંથી નીચે મુજબ મળી આવે છે: તારકાસુરને ત્રણ પુત્રો હતા: તારકાક્ષ, વિધુમ્માલી અને કમલલચન. આ ત્રણેએ ઘણાં વરસ સુધી ઘેર તપશ્ચર્યા કરી ત્યારે તે તપથી પ્રસન્ન થઈ બ્રહ્માએ તેમને અંતરિક્ષમાં એક સોનાનું, એક રૂપાનું અને એક લોઢાનું એવાં ત્રણ નગરો રચી આપ્યાં. જ્યારે દેવનાં એક હજાર વર્ષ થતાં, ત્યારે આંખના અર્ધા પલ For Private and Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રિપુરદહન માટે શિવને આડંબર ૬૩ કારા જેટલા વખતમાં એ ત્રણે નગરો એક સીધી લીટીમાં આવતાં, આટલા થડા સમયમાં જે ધનુધરી બરાબર તાકીને બાણ મારે, તે જ એ ત્રણે નગરોનો નાશ કરી શકે એવું બ્રહ્માનું વરદાન હતું. જ્યારે એ રાક્ષસોએ છકી જઈ ત્રણે લોકને ત્રાસ આપવા માંડ્યો, ત્યારે દેવો તથા ઋષિઓ સર્વ મળીને વિષ્ણુને સાથે લઈ શંકર પાસે આવ્યા અને પ્રાર્થના કરી કે, આજકાલ તારકાસુરના ત્રણ પુત્રો જગતને અત્યંત પીડા કરી રહ્યા છે માટે આપ કૃપા કરી અમને આ સંકટમાંથી બચાવો. ત્યારે મહાદેવજી એ ત્રિપુરનો નાશ કરવા તત્પર થયા. એ વેળા પૃથ્વીને રથ, ચંદ્રસૂર્યને રથનાં પૈડાં, મંદરાચળને રથની ધરી, ચાર વેદને ચાર ઘોડા, શાસ્ત્રોને લગામ, બ્રહ્મદેવને સારથિ, મેરુ પર્વતને ધનુષ્ય, શેષનાગને ધનુષ્યની દોરી અને વિષણુને બાણરૂપે બનાવી શંકર ત્રિપુરને સંહાર કરવા નીકળ્યા. પછી દૈત્યો સાથે શંકરે દાણ સંગ્રામ કર્યો, ઘણાં વર્ષો વીતી ગયાં પણ દૈત્યોનો સંહાર થયો નહિ ત્યારે વિષ્ણુ બૌદ્ધરૂપ ધારણ કરી દૈત્યોની સ્ત્રીઓ પાસે ગયા અને તેમને વેદ વિરુદ્ધ ચાર્વાક શાસ્ત્રોનો ઉપદેશ કર્યો. એમ ચાર્વાકમતને પ્રચાર થતાં દૈત્ય સ્ત્રીઓ દુરાચારી બની ગઈ, તેમનું પાતિવ્રત્ય નષ્ટ થયું અને દૈત્યોનું તપોબળ ઓછું થયું, બીજી બાજા શંકરનું અને દેત્યોનું યુદ્ધ તો ચાલુ જ હતું. તેને દેવતાઈ એક હજાર વર્ષ પૂરાં થવા આવ્યાં અને તે ત્રણે નગરો સીધી લીટીમાં આવવાની તૈયારી થઈ, ત્યારે શંકરે ધનુષ્ય સજજ કરી, તેના પર વિષ્ણુરૂપ બાણ ચડાવી તેમાં પાશુપતાસ્ત્ર સ્થાપીને યોગ્ય સમયે બરાબર નિશાન તાકી બાણ છોડયું. જાણે હજારો સૂર્યો ઊગ્યા For Private and Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીશિવમહિમ્ર સ્તોત્ર હોય, જાણે પ્રલયાગ્નિની જ્વાળાઓ ભભૂકી હોય અથવા પ્રલયમેઘની વીજળીઓ એકસામટી ચમકતી હોય, તેમ અતિ તેજસ્વી બાણ આંખના અર્ધા પલકારામાં ત્યાં જઈ પહોંચ્યું. તે બાણ વડે એ ત્રણે નગરે તથા સર્વ દૈત્યો બળીને ભસ્મ થઈ ગયા. પછી દેવોએ તથા ઋષિઓએ શંકરની સ્તુતિ કરી. આ ત્રિપુરદાહ વિષે તાત્ત્વિક અર્થ શું છે તે જોઈએ: જાગ્રત, સ્વપ્ન અને સુપ્તિ-એ ત્રણ અવસ્થાઓ અથવા સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ—એ ત્રણ દેહો, એ જ સેનાની, રૂપાની અને લોઢાની ત્રણ પુરી-નગરીઓ જાણવી. વેદમાં પુર અથવા પુરી નામથી શરીરનું વર્ણન કરેલું છે. રાજાના નિવાસ માટે જેમ નગરી હોય છે, તેમ આ આત્મારૂપી રાજાની રાજધાની શરીર આ ત્રણે દેહરૂપી નગરોમાં વિશ્વ, તૈજસ અને પ્રાજ્ઞ એવાં નામો વડે જે પ્રસિદ્ધ છે, તે જ તારકાસુરના તારકાક્ષ, વિદ્ય ભાલી અને કમલલોચન નામે પ્રસિદ્ધ ત્રિપુરાસુર જાણવા. જ્યાં સુધી તેમનો નાશ એટલે કે મિથ્યાપણું ન થાય, ત્યાં સુધી નિત્યસુખ અક્ષયાનંદ પ્રાપ્ત થશે નહિ અને એમને મારવાનું સામર્થ્ય શિવરૂપ ગુરુ વિના બીજા કોઈમાં નથી. માટે તેમને શરણે જવું જોઈએ, તેમની સેવા તથા પ્રાર્થના કરવી જોઈએ. ભકિતભાવ જોઈ તે પ્રસન્ન થશે અને જ્ઞાનરૂપ બાણ વડે તે તેમને બાળીને ભસ્મ કરશે, તે પછી જ યંતીન (મોક્ષ) સુખની પ્રાપ્તિ થશે. એ આનંદ સિવાય બીજો કોઈ પદાર્થ નથી. પછી તો સંસારનાં દુ:ખોને કાયમનો નાશ થશે. શિવ જ ગુરુરૂપ છે અને ગુરુ જ શિવરૂપ છે.] For Private and Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિષ્ણુની મહાન શિવભક્તિ हरिस्ते साहस्रं कमलबलिमाधाय पदयोर्यदेकोने तस्मिन् निजमुदहरनेत्रकमलम् ।। गतो भक्न्युरोकः परिणतिमसौ चक्रवपुषा त्रयाणां रक्षायै त्रिपुरहर जागति जगताम् ॥१९॥ હે ત્રિપુરહર! વિષ્ણુએ તમારા ચરણમાં જ હજાર કમળોનાં પુષ્પોની ભેટ મૂકી (ત્યારે તેમની ભકિતની પરીક્ષા કરવા તેમાંથી તમે એક છુપાવ્યું તેથી) તેમાં એક ઓછું થતાં (જાબાજુ જોવા છતાં તે નહિ મળતાં) પોતાનું નેત્રકમળ ઉખેડી કાઢયું (અને તે આપને અર્પણ કર્યું). આ અતિશય ભકિતને પ્રકર્ષ સુદર્શનચક્રના રૂપે પરિણામ પામી ત્રણે જગતના રક્ષણ માટે (હજી) જાગ્રત રહે છે. ૧૯ વિષ્ણુએ પોતાનું નેત્રકમળ શંકરના ચરણોમાં અર્પણ કર્યું, તેની કથા પુરાણમાં નીચે મુજબ છે : એક સમયે વિષ્ણુ ભગવાન કાશીક્ષેત્રમાં મણિકર્ણિકાના પવિત્ર ઘાટ પર સ્નાન કરી હજાર કમળ લઈ મહાદેવજીની પૂજા કરવા શિવમંદિરમાં ગયા ત્યાં શંકરની ભકિતપૂર્વક પૂજા કરી, શિવસહસ્ત્રનામમાંથી એકેક નામનો ઉચ્ચાર કરી શંકરના લિંગ ઉપર એકેક કમળ ચડાવવા લાગ્યા. એ વેળા વિકની ભકિતની પરીક્ષા કરવા સારુ મહાદેવે એક કમળ ગુપ્તપણે હરી લીધું. છેવટે જ્યારે એક કમળ ઓછું થયું, ત્યારે તેમણે “આજુબાજુ કમળ For Private and Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીશિવમહિગ્નઃ સ્તાત્ર પડી તો નહિ ગયું હોય' એવી શંકાથી આસપાસ જોયું, પણ પત્તો ન લાગ્યો. એટલે મનમાં બીજી શંકા ઉત્પન્ન થઈ કે, ‘હજાર નામના ઉચ્ચાર કરવામાં મારી કંઈ ભૂલ હશે કે શું? પણ મારાથી એવી ભૂલ તો થાય જ નહિ. હવે શું કરવું ? એક હજાર કમળાથી પૂજા કરવાનો મારો સંકલ્પ અપૂર્ણ રહે છે; અહીંથી ઊઠીને હું એક કમળ લેવા જાઉં, તો આસનભંગ થવાના દોષ લાગે !' આમ વિચાર કરે છે, ત્યાં એક ઉપાય તેમને સૂઝયો: < સઘળા લોકો મને પુંડરીકાક્ષ કહે છે, એટલે હું કમળનેત્ર છું. મારું નેત્રરૂપી કમળ હું અર્પણ કરું તો મારો સંકલ્પ પૂરો થાય' એવા નિશ્ચય કરી પેાતાની આંગળીઓ વડે નેત્ર ઉખાડી કાઢી શિવજીના ચરણમાં અર્પણ કર્યું, ત્યારે મહાદેવજી પ્રસન્ન થઈને પ્રગટ થયા અને બાલ્યા : ‘વિષ્ણા ! તમારી ભકિત તો કોઈ અલૌકિક છે. ત્રણે લાકમાં તમારા સમાન મારો બીજો કોઈ ભકત નથી, માટે હું તમને ત્રણે લોકનું રાજ્ય આપું છું. તમે તેનું પાલન કરો. મારા ભકતો જો તમારા દ્રોહ કરશે, તો તે મારા દ્રોહી બનીને નરકમાં જશે; બીજી કંઈ તમારી ઇચ્છા હાય તા કહ્યું, ' ત્યારે વિષ્ણુએ કહ્યું : ‘હે ભગવન ! આપે મને ત્રણ લોકનું રાજ્ય આપી તેનું રક્ષણ કરવાનું સોંપ્યું; પણ મદોન્મત્તા તથા મહા પરાક્રમી દાનવોને હું કેવી રીતે મારું ?' મહાદેવજી બોલ્યા : ‘આ સુદર્શનચક્ર તમને અર્પણ કરું છું એ સર્વ દૈત્યોનો સંહાર કરશે, માટે તે ગ્રહણ કરો.' એમ કહી સુદર્શનચક્ર આપી શિવજી અદૃશ્ય થયા. એ પ્રમાણે શ્રીવિષ્ણુએ શંભુનું પૂજન કર્યું હતું તથા અનન્ય ભાવે આરાધના કરી હતી. આ ઉપરથી કોઈ વિષ્ણુ For Private and Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યજ્ઞનાં ફળ આપનાર શિવ ભકતે મનમાં એમ ન લાવવું કે, આમાં શંકરની વડાઈ કરીને શ્રીવિષ્ણુને ઉતારી પાડયા છે. સુજ્ઞજનો તો વિષ્ણુમાં અને શિવમાં ભેદભાવ માનતા જ નથી, ખરી રીતે એમ જ છે; શિવ-વિષ્ણુ એક જ છે. એ પ્રમાણે પૂર્ણતા પામેલા ભકત ભેદભાવ છેડીને બંનેની આરાધના સમાનભાવે કરે છે. કેવળ અપૂર્ણને જ દ્વેષ તથા દુરાગ્રહ હોય છે. ૬૭ યજ્ઞનાં ફળ આપનાર શિવ અહીં સુધીના શ્લોકમાં પરમાત્માની આરાધના કરવાથી સમગ્ર પુરુષાર્થની પ્રાપ્તિ થાય છે એમ અન્વય તથા વ્યતિરેકથી વર્ણવ્યું છે. હવે તેના ઉપર કેટલાક મીમાંસકો ‘કર્મથી જ મનુષ્યમાત્રને શુભાશુભ ફળની પ્રાપ્તિ થાય છે, તો પરમાત્માને માનવાની કંઈ આવશ્યકતા જ નથી' એમ કહે છે, તેનું ખંડન કરતાં સ્તુતિ કરે છે: क्रतौ सुप्ते जाग्रत्त्वमसि फलयोगे क्रतुमतां क कर्म प्रध्वस्तं फलति पुरुषाराधनमृते ।। अतस्त्वां संप्रेक्ष्य क्रतुषु फलदानप्रतिभुवं श्रुतौ श्रद्धां बद्धवा दृढपरिकरः कर्मसु जनः || २० || યજ્ઞકર્મનો લય થતાં તમે યજ્ઞ કરનાર યજમાનને ફળ આપવા જાગતા રહ્યો છે. (નહિ તો) લય પામેલું કર્મ ઈશ્વરની આરાધના વિના કેમ ફળે? આથી તમને યજ્ઞનું ફળ આપવામાં જામીન ધારીને લોકો વેદમાં શ્રદ્ધા રાખી યજ્ઞકર્મમાં તત્પર રહે છે. ૨૦ For Private and Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૮ કીશિવમહિમ્ર સ્તોત્ર હે ભગવન ! યજ્ઞાદિ કર્મોનો સ્વભાવ જ સુરત નાશ પામવાને છે; માટે યજ્ઞાદિ કર્મ કરનારાઓને કાળાંતરે અને દેશાંતરે મળનારાં ફળ માટે તમે સદા જાગ્રત રહો છો. નષ્ટ થયેલાં કર્મો ઈશ્વરના આરાધન વગર કયાં અને કેવી રીતે ફળદાયી થવાનાં હતાં? કર્મનું કાર્ય તે અપૂર્વ છે. જગતમાં કોઈ ઠેકાણે એવું જોવામાં નથી આવતું કે નાશ પામેલાં કર્મો અપૂર્વ દ્વારા ફળદાયી થતાં હોય. ચેતન રાજાની સેવા કરી હોય તો અપૂર્વ વિના જ તે ફળદાયી થાય છે, માટે જગતમાં જેમ જોવામાં આવે છે, તે જ રીતે વૈદિક કર્મોનું ફળદાયીપણું પણ સિદ્ધ હોવાથી લોકવિરુદ્ધ અપૂર્વની અને ફળદાયીની પણ કલ્પના કરવી યોગ્ય નથી. લૌકિક કર્માનુસાર જ વૈદિક કર્મોની પણ કલ્પના કરવી જોઈએ એમ શારીરિક ભાષ્યમાં પણ કહેલું છે. હવે અપૂર્વની કલ્પના કરનારાઓને પૂછવું જોઈએ કે, તમે જેને “અપૂર્વ અપૂર્વ' કહી વાત કરો છો, તે અપૂર્વને સ્વર્ગાદિ ફળ આપવામાં લૌકિક કારણોની જરૂર રહે છે કે, કેમ? જો લૌકિક કારણોની જરૂર નથી રહેતી એમ તમે કહો, તો કર્મફળને ઉપયોગ કરવામાં આવશ્યક એવાં શરીરાદિકની પણ જરૂર નથી એમ કહેવું જોઈએ, અને શરીરાદિક સાધન વિના ફળનો ઉપભોગ કરી શકાય છે એમ તે કોઈ પણ કબૂલ કરે નહિ; કેમ કે ક્રિયાશકિત, જ્ઞાનશકિત અને શરીર–એમના વિના ઉપભોગ કરવો સંભવે નહિ. કદાચ તમે એમ કહો કે, ફળ આપવામાં અપૂર્વને બીજા સાધનની જરૂર રહે છે, તે દેહેન્દ્રિયાદિની જરૂરની પેઠે ઈશ્વરની પણ જરૂર અવશ્ય હોવી જોઈએ. કર્મને જ્ઞાતા જ કર્મનું For Private and Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યજ્ઞનાં ફળ આપનાર શિવ ર ળ આપી શકે છે, એવા વ્યવહારમાં અનુભવ છે; માટે શ્રુતિસ્મૃતિન્યાયસિદ્ધ એવા ઈશ્વર ઈશ્વર જ નથી એમ પ્રતિપાદન કરતાં પહેલાં અપૂર્વ સ્વતંત્રતાથી ફળ આપી શકતું નથી; પણ ઈશ્વરની સહાયથી જ ફળ આપે છે, એમ કહેવું વધારે યોગ્ય છે. ચે થયા માં પ્રપદ્યતે–જેઓ જે રીતે મારે શરણે આવે છે, ' એમ ગીતામાં ભગવાને પણ કહેલું છે. સારંશ કે અન્ય સ્થળ અને અન્ય કાળમાં મળનારાં શૌત—સ્માર્ત કર્મનાં ફળ આપવામાં તમે જ જામીન છે, એવા દૃઢ વિશ્વાસ રાખીને તથા તમારું અસ્તિત્વ પ્રતિપાદન કરતી આવી અનેક શ્રુતિઓ ‘તથ્ યા अक्षरस्य प्रशासने गार्गि द्यावापृथिव्यो विधृते तिष्ठतः ( पृ० ३८- ९) 'एतस्य वा अक्षरस्य प्रशासने गार्गि ददतो मनुष्याः प्रशंसन्ति देवा यजमानं दत्र पितरोऽन्यायत्ताः (धृ० ३-८-९ ) कर्माध्यक्षः सर्वभूताधित्रासः' (श्वे० ६-१२) 'एष उ ह्येव साधु कर्म कारयति ते यमुन्निनीषते एष उ ह्येवाऽसाधु-' को शीतकी ० ( ३-८) —‘હે ગાગિ! આ અવિનાશી પરમેશ્વરની આજ્ઞામાં રહી આકાશ અને પૃથ્વી પોતપોતાને ઠેકાણે સ્થિર રહે છે. હે ગાગિ! આ પરમેશ્વરની આજ્ઞામાં રહી માણસા દાન કરનારાઓને વખાણે છે, દેવા યજમાનને અનુસરે છે અને પિતૃઓ પિતૃયજ્ઞ સ્વીકારે છે. ’ ‘ સર્વ પ્રાણીઓમાં વસતા આ પરમેશ્વર યજ્ઞાદિ કર્મોના સાક્ષી ( જામીન ) છે, ' આ પરમેશ્વર જ જેને ઊંચે લઈ જવા ઇચ્છે છે, તેની પાસે સારું કામ કરાવે છે, અને જેને આ લાકમાંથી ( નરકાદિમાં ) ધકેલી દેવા ઇચ્છે છે, તેની પાસે નઠારાં કર્મ કરાવે છે, ’ અને સ્મૃતિઓ જ તમારા વિષે શ્રેષ્ઠ પ્રમાણ છે એમ નિશ્ચય For Private and Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ७० Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીશિવમહિમઃ સ્તાત્ર કરીને લોકો શ્રૌત~~સ્માર્ત કર્મો કરે છે. વ્યવહારમાં પણ જોવામાં આવે છે કે, જ્યારે કોઈ મનુષ્ય બીજાને કરજ ધીરે છે, ત્યારે કોઈ સારો જામીન માગે છે. જામીન હોય તે શંકા વગર કરજ ધીરે છે; કેમ કે મનમાં એ સમજે છે કે, ભલેને દેવાદાર નાસી જાય કે મરી જાય, પણ મારું દ્રવ્ય ! હું આ સમર્થ જામીન થયેલા પુરુષ પાસેથી લઈશ; એવા વિચારથી કરજ ધીરે છે એ રીતે દેવાદારના જેવાં શૌતસ્માર્ત કર્મો નાશ પામ્યા છતાં લેણદાર ( યજમાન ), તે ‘ જામીનરૂપ ( કર્મસાક્ષી ) ઈશ્વરની પાસેથી હું આ કર્મનું ફળ લઈશ એવા વિશ્વાસથી નિ:શંક થઈ કર્માનુષ્ઠાન કરે છે. આ કર્મફળદાતા ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ જ છે. ’ શકર દ્વારા દક્ષ પ્રજાપતિના યજ્ઞના નાશ ઈશ્વરકૃપાથી યજ્ઞયાગાદિ કર્મની ફળપ્રાપ્તિ થાય છે એમ કહી ‘શાસ્ત્રોકત કર્મોમાં શુભ ફળ આપવાનું બળ નથી, પણ તે શાસ્ત્રીય કર્મોથી ઉત્પન્ન થયેલું ધર્મસંજ્ઞાવાળું અપૂર્વ જ ફળપ્રાપ્તિનું સાધન છે' એવું માનનારા મીમાંસકોના મતનું ખંડન કર્યું. હવે ‘વેદોકત કર્મ ન કરવાથી અને નિષિદ્ધ કર્મ કરવાથી પ્રાપ્ત થનાર પશુપણું વગેરે અશુભ ફળ આપનાર ઈશ્વર જ છે એમ માની શકાય નહિ; માટે અપૂર્વની કલ્પના તો કરવી જ જોઈએ—’ એવી જો મીમાંસકો શંકા કરે, તે તેના સમાધાનમાં કહે છે કે, જેમ વ્યવહારમાં રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાથી તેની કૃપાને બદલે ઊલટો અનર્થ પ્રાપ્ત થાય છે, તેમ ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરનારને પણ સમગ્ર અનર્થાદિકની પ્રાપ્તિ થાય છે, એ અભિ For Private and Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શંકર દ્વારા દક્ષ પ્રશ્નપતિના યજ્ઞના નાશ પ્રાયથી ભગવાનની અવકૃપા વડે યજ્ઞાદિ કર્મફળની અપ્રાપ્તિ તથા અનર્થની પ્રાપ્તિ બતાવતાં શ્રીપુષ્પદંત સ્તુતિ કરે છે : ૭૧ क्रियादक्षो दक्षः क्रतुपतिरधीशस्तनुभृतामृषीणामार्त्विज्यं शरणद सदस्याः सुरगणाः ॥ क्रतुभ्रंशस्त्वत्तः क्रतुफलविधानव्यसनिनो ध्रुवं कर्तुः श्रद्धा विधुरमभिचाराय हि मखाः ॥ २१ ॥ હે શરણ આવનાર મહાદેવ! પ્રાણીઓના અધિપતિ અને ક્રિયાકુશળ એવા દક્ષ પ્રજાપતિ પોતે જ (જે યજ્ઞમાં) યમાન હતા, ઋષિઓ અધ્વર્યુ હતા અને દેવા સભાસદ હતા, છતાં યજ્ઞનું ફળ આપવા ટેવાયેલા એવા આપથી (એ દક્ષના) યજ્ઞના નાશ થયા હતા; કારણ કે શ્રદ્ધા વગર કરાયેલા યજ્ઞો નક્કી યજમાનના નાશ માટે જ થાય છે. ૨૧ હે પ્રભા ! યજ્ઞવિધિમાં કુશળ, સમસ્ત પ્રાણીઓના સ્વામી અને વિદ્વાન એવા મહાસમર્થ દક્ષ પ્રજાપતિ પોતે જ યજ્ઞમાં યજમાન હતા; ભૃગુ વગેરે ત્રિકાલદશી મહર્ષિઓ ઋત્વિજો હતા; વળી બ્રહ્માદિ દેવગણો ત્યાં સભાસદ અર્થાત ઉપદ્રષ્ટા (યજમાન તથા ઋત્વિજોથી જુદા હોઈ તટસ્થપણે એ યજમાન તથા ઋત્વિજોનાં કાર્યને જોનારા) હતા. એમ અલૌકિક સામગ્રીવાળા દક્ષ પ્રજાપતિનો યજ્ઞ તમારી અપ્રસન્નતાથી ભગ્ન થયા. ખરી રીતે, યજ્ઞનું ફળ જે સ્વર્ગાદિ છે, તેને આપવાનું જેને વ્યસન થઈ ગયું છે, એવા તમારું અપમાન કરી દક્ષે પેાતાના યજ્ઞના નાશ નોતર્યો. આ ઉપરથી સિદ્ધ થાય છે કે, યજ્ઞફળ આપનાર ઈશ્વર વિષે શ્રદ્ધારહિત For Private and Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭ર શ્રીશિવમહિમ્ર સ્તોત્ર તેનો અનાદર કરીને કરાયેલો યજ્ઞ યજમાનના નાશનું જ કારણ થાય છે. ગીતામાં પણ ભગવાને શ્રીમુખે કહેવું છે કે, અબ દુત ર્ત તાત ત ર થતા असदित्युच्यते पार्थ न च यत्प्रेत्य नो इह ॥ અશ્રદ્ધા વડે અગ્નિમાં જે હોમ્યું હોય, બ્રાહ્મણાદિને જે અનોદક વગેરે દીધું હોય, તેમ જ જે તપકર્મ કર્યું હોય, તે સર્વે નિષ્ફળ નીવડે છે; આવાં કર્મો ઐહિક તેમ જ પારલૌકિક સુખનાં કારણ થતાં નથી, માટે શ્રૌત માર્ત સર્વ કર્મ શ્રદ્ધાયુકત થઈને જ કરવાં જોઈએ. [ હવે દક્ષ પ્રજાપતિ સંબંધી કેટલીક પુરાણકથા જોઈએ. એક વખત દક્ષ પ્રજાપતિ કૈલાસ ઉપર ગયેલા, ત્યાં મહાદેવજીએ તેમને આવકાર આપ્યો નહિ, ત્યારથી તે હમેશાં શંકરની નિંદા કરતા થયા હતા. પછી દક્ષે એક મોટો યજ્ઞ આદર્યો, તેમાં તેમણે જાણી જોઈને શંકરને આમંત્રણ આપ્યું નહિ અને તેમનો ભાગ પણ રાખ્યો નહિ, એટલું જ નહિ, પણ “શંકર તો અત્યંત અમંગળ છે” એમ કહી તેમનું અપમાન કર્યું. એ યામાં સર્વ દેવતાઓ તથા મહર્ષિઓ આવ્યા હતા. સૌ કોઈ પોતાના પિતાના યજ્ઞમાં જાય છે’ એમ જાણી ભગવતી ગૌરીના મનમાં તો પિતાજીના યજ્ઞમાં જવાની ઈચ્છા થઈ. ત્યારે શંકરે કહ્યું: ‘તમારું ત્યાં અપમાન થશે, કેમ કે તે મારો પ કરનારો છે, માટે તમારે ત્યાં જવું યોગ્ય નથી.’ આમ બહુ બહુ સમજાવ્યા છતાં સતીના મનનું સમાધાન થયું નહિ. ત્યાં નારદજી આવ્યા અને સતીને કહેવા લાગ્યા: ‘પિતાને ઘેર જવામાં માન–અપમાન જોવાની કંઈ જરૂર નથી; તમારે યજ્ઞોત્સવમાં તો જરૂર જવું જોઈએ.' એમ For Private and Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શકર દ્વારા દક્ષ પ્રજાપતિના યજ્ઞના નાશ ૦૩ નારદજીના ચડાવ્યાથી ગૌરી નંદી ઉપર બેસી, સાથે ભૂતગણા લઈ પતિની આજ્ઞાનો અનાદર કરીને પણ પિતાના યજ્ઞોત્સવમાં ગયાં. ત્યાં દાક્ષાયણી સતીને કોઈએ સત્કાર સરખો પણ કર્યો નહિ. દક્ષે તો પોતાની દીકરી સામું જોયું પણ નહિ અને શંકરની નિદા શરૂ કરી. આથી દાક્ષાયણીએ ક્રોધે ભરાઈ અગ્નિકુંડમાં એકદમ કૂદી પડીને પોતાના દેહ હોમી દીધા. એ જોઈ નંદી તથા સર્વ ભૂતગણો કૈલાસ તરફ પાછા ફર્યા અને સર્વ વૃત્તાંત શંકરને સંભળાવ્યો. શંકર અતિશય કોપાયમાન થયા. તેમણે પેાતાની જટા પૃથ્વી પર પછાડી એટલે તેમાંથી વીરભદ્ર નામે એક પરાક્રમી પુરુષ પેદા થયો. દક્ષના યજ્ઞભંગ કરવા વીરભદ્રે શિવજીની સ્તુતિ કરીને ભૂતગણા સાથે ઊપડયો. દક્ષના યજ્ઞમંડપમાં વીરભદ્રને આવતો જોઈ સહુ કોઈ ભયભીત થઈ નાસવા લાગ્યા. વીરભદ્ર બધા દેવાને અને મહર્ષિઓને શિક્ષા કરવા માંડી. દેવાના દાંત પાડી નાખ્યા, ભગદેવની આંખો ફોડી નાખી તથા ઋત્વિજોની મૂળ ઉખેડી કાઢી. એ રીતે યજ્ઞમંડપમાં ત્રાસ વર્તાવી તેણે સર્વ સામગ્રીનો નાશ કર્યો. છેવટે દક્ષના શિરચ્છેદ કરી તેનું માથું પોતાના પગ નીચે છૂંદી નાખ્યું. બ્રહ્માદિ દેવો તો દોડીને શંકર પાસે આવ્યા અને ઘણી ઘણી સ્તુતિ કરી દક્ષને સજીવન કરવા વીનવવા લાગ્યા. દેવાની સ્તુતિથી ભોળાનાથે પ્રસન્ન થઈ કહ્યું: ‘દક્ષનું શિર લાવી, તેના ધડ ઉપર મૂકો. ’ દેવ બોલ્યા : ‘ એ તો વીરભદ્રે છૂંદી નાખ્યું છે. ' ત્યારે શંકરે કહ્યું : ‘ મેષ( બકરા )નું માથું એના ધડ ઉપર મૂકો, એ જીવતો થશે.” શંકરના કહેવા પ્રમાણે કરવાથી દક્ષ સજીવન થયો. પછી તેણે પણ શંકરની અનન્ય ભાવે પૂજા કરી. ] For Private and Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બ્રહ્માની મર્યાદાનું રક્ષણ હવે બ્રહ્મદેવે મૃગરૂપ ધારણ કરી પિતાની પુત્રી પ્રત્યે નિઘ કર્મ કરવા ધાર્યું, ત્યારે મહાદેવજીએ શિક્ષા કરી હતી, તે વર્ણવતાં સ્તુતિ કરે છે: प्रजानाथं नाथ प्रसभमभिकं स्वां दुहितरं गतं रोहिद्भतां रिरमयिषुमृष्यस्य वपुषा । धनुष्पाणेर्यातं दिवमपि सपत्राकृतममुं वसन्तं तेऽद्यापि त्यजति न मृगव्याधरमसः॥२२॥ ' હે નાથ! મુગલીરૂપે થયેલી પોતાની પુત્રી સાથે રમણ કરવાની ઈચ્છા રાખતા અને મૃગનું રૂપ ધારણ કરી બળાત્કાર ગમન કરતા એ કામી પ્રજાપતિને તમે બાણનું નિશાન બનાવ્યા ત્યારે ત્રાસ પામી તે બ્રહ્મા આકાશમાં જતા રહ્યા! છતાં હજી પણ ધનુષ્ય ધારણ કરતા તમારો (એ) શિકારીના જેવો આવેશ અથવા વેગ (તેમ જ તમારું બાણ આદ્ર નક્ષત્ર બની મૃગશીર્ષ નક્ષત્રરૂપે થયેલા) એ બ્રહ્માને છોડતો નથી. ૨૨ પ્રજાપતિ બ્રહ્મદેવે કામથી વ્યાકુળ બની (લજ્જાથી જેણે મૃગલીનું શરીર ધારણ કર્યું હતું એવી) પોતાની પુત્રી સાથે રમવાની ઇચ્છાથી પોતે મૃગનું રૂપ ધારણ કરી તેની ઇચ્છા વિરુદ્ધ તેની પાછળ જવા લાગ્યા, ત્યારે તે કામવશ થયા હોવાથી તેમને પોતાની યોગ્યતાનું ભાન રહ્યું ન હતું. એ તે પાપથી ડર્યા વગર પિતાની પુત્રી સાથે ક્રિીડા કરવા દોડેલા હતા, તેમની એ ઉછુંખલતા માટે તેમને શિક્ષા થવી જોઈએ એવા વિચારથી હે સર્વ For Private and Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બ્રહ્માની મર્યાદાનું રક્ષણ ૭૫ વિશ્વના અધિપતિ! તમે હાથમાં ધનુષ લઈ શિકારીની જેમ તેના ઉપર બાણ છોડયું, તે આદ્ર નક્ષત્રરૂપે હજી પણ આકાશમાં દેખાય છે, અને તમારા ભયથી આકાશમાં મૃગશીર્ષ નક્ષત્રરૂપે નાઠેલા બ્રહ્મદેવને તમે જે બાણ માર્યું હતું, તેથી તેમને અત્યંત પીડા થઈ હતી. તે હજીયે તમારાથી ભય પામે છે, અને તમારું બાણ પણ હજી સુધી તેમને છોડતું નથી, એમ અહીં વર્ણવેલું છે. આ સંબંધી પુરાણકથા નીચે મુજબ છે : એક વખત બ્રહ્માજી સંધ્યા નામની પોતાની પુત્રીનું સૌંદર્ય જોઈ કામવશ થયા. તેની સાથે કામક્રીડા કરવાની તેમને ઇચ્છા થઈ, ત્યારે પિતાજીને દુષ્ટ ભાવ પુત્રી સમજી ગઈ અને “આ મારો પિતા છે, છતાં આવું પાપકર્મ કરવા ઇચ્છા રાખે છે, એ યોગ્ય નથી’ એવા વિચારથી શરમાઈ તેણે પોતાનું શિયળ સાચવવા મૃગલીનું રૂપ લીધું ને તે નાસવા લાગી. કામાતુર બ્રહ્મદેવ પણ મૃગનું રૂપ લઈ તેણીની પાછળ દોડવા લાગ્યા, ત્યારે જગન્નિયંતા મહાદેવજીએ “આ પ્રજાપતિ ધર્મના પ્રવર્તક હોવા છતાં આવું નિધ કર્મ કરે છે માટે એમને શિક્ષા તો કરવી જ જોઈએ’ એમ વિચારી પોતાનું પિનાક ધનુષ ખેંચી બાણ છોડવું; એ જોઈ મૃગરૂપે રહેલા બ્રહ્મદેવ શરમાયા અને બાણ વાગવાથી જેવી પીડા થાય તેવી જ તેમને અતિશય પીડા થઈ. પછી બ્રહ્મદેવ આકાશમાં મૃગશીર્ષ નક્ષત્રરૂપે થયા અને શિવજીનું બાણ તેમની પાછળ આદ્રા નક્ષત્રરૂપે રહ્યું. આદ્ર અને મૃગશીર્ષ એ બંને નક્ષત્રો પાસે પાસે હોવાથી “અદ્યાપિ યતિ ન” એમ શ્લોકમાં કહેલું છે. For Private and Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાર્વતી પણ સ્ત્રી હોઈ શંકરને નથી ઓળખતાં ! મહાદેવજી પોતે મહાન યોગી હોઈ, સર્વશ્રેષ્ઠ જિતેંદ્રિય પણ છે છતાં પાર્વતીજી ઉપર દયાળુ થઈ સ્ત્રીવશભાવ દાખવે છે, એવું બતાવતાં શ્રીપુષ્પદંત સ્તુતિ કરે છે: स्वलावण्याशंसा धृतधनुषमहाय तृणवत् पुरः प्लुष्टं दृष्ट्वा पुरमथन पुष्पायुधमपि । यदि स्त्रैणं देवी यमनिरत देहार्धघटनादवैति त्वामद्धा बत वरद मुग्धा युवतयः॥२३॥ હે પુરમથન (અસુરોનાં નગરોને નાશ કરનાર)! હે યમ-નિયમ પાળનાર! પોતાના (પાર્વતીના) સૌંદર્યની (પરમ યોગી મહાદેવજીને પણ આ પાર્વતીના અતિશય સૌંદર્યથી હું જરૂર વશ કરીશ, એવી) આશાથી ધનુષ ઊંચકનાર કામદેવને તણખલાની જેમ (પિતાની) સામે જ જલદી બળી ગયેલો જોઈને પણ દેવી પાર્વતી (જેણે મારે માટે લાંબો વખત તપ કર્યું છે તે મારો વિરહ ન પામે એવી દયા લાવીને) જેને તમે પોતાના અર્ધ શરીરમાં સ્થાન આપ્યું છે, તે તે વરદાન આપનાર મહાદેવ! તમને જો સ્ત્રીવશ સમજે, તે ખરેખર (કહેવું જોઈએ કે) સ્ત્રીઓ અણસમજુ ય છે. ૨૩ હે ત્રિપુરાન્તક (અસુરોનાં ત્રણ નગરોનો નાશ કરનાર) આપ યમાદિ અષ્ટાંગ યોગમાં તત્પર રહો છો; છતાં આપ જિ સ, ચા, For Private and Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાર્વતી પણ સ્ત્રી હાઈ શંકરને નથી ઓળખતાં ! ૭૭ દ્રિયને ( ક્ષણમાત્રમાં) ‘હું આ પાર્વતીના અનુપમ સૌંદર્ય દ્વારા ) જીતી લઈશ, એવી આશા રાખનાર કામદેવે આપની સામે ધનુષ સજ્જ કર્યું, ત્યારે આપે તત્કાળ તેને ઘાસની જેમ પોતાના ત્રીજા નેત્રના અગ્નિની જ્વાળા વડે ભસ્મીભૂત કર્યો; એ સર્વ પ્રકાર પાર્વતીએ નજરે દીઠો હતો અને મારા સૌંદર્યથી સર્વોત્કૃષ્ટ યોગી શંકર વશ થશે નહિ. એમ તે સમજી ગયાં હતાં; પણ આપના મનમાં વિચાર થયેલા કે, ‘મારે માટે પાર્વતી ઘણા વખતથી તપ કરે છે, તો તેના ઉપર કૃપા થવી જોઈએ. મારા વિરહના દુ:ખને એ પ્રાપ્ત ન થાઓ ! એમ કેવળ કૃપાવશ થઈને તમે પોતાના શરીરના અર્ધ ભાગમાં તેમને ધારણ કરેલાં છે; છતાં એ પાર્વતી દેવી જો એમ માનતાં હોય કે, ‘શંકર મારે અધીન છે, તેથી મને અર્ધાંગે રાખે છે; અને એ ણ જ છે—સ્રીવશ જ છે' આમ માનવું જોઈએ કે, હે વરદ ! ખરેખર સ્ત્રીઓ સ્વભાવથી જ મૂઢ હોય છે. ખરી રીતે દેવી પાર્વતી તો ચિંદ્ર ૫ છે, છતાં જો એ રીતે માને તો સ્ત્રીઓનાં ભૂષણરૂપ ગુણામાં મૂઢતા એ પ્રધાન ગુણ છે એમ સ્ત્રીઓની તે નકલ કરી દેખાડે છે એમ સમજવું જોઈએ. હવે પાર્વતી શંકરના અર્ધાંગમાં કેમ રહે છે અને શંકરે તેમને અર્ધાંગે કેમ ધારણ કર્યાં છે, તે વિષે વિચારીએ. જુઓ સ્ત્રીઓનું ચિંતન માત્ર પણ જો કામોત્પત્તિ કરે છે, તો પછી તેનું સમીપપણું હાય ત્યારે તા શું બાકી રહે ? આમ છતાં તેના સહવાસમાં રહીને પણ જે પુરુષ સર્વકાળે ભગવાનના નામના પ કરતા રહે છે એવા સમર્થ પુરુષની આગળ કામદેવ આવી જ For Private and Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૮ શ્રીશિવમહિમ્ર સ્તોત્ર શકતો નથી, એવો ભાવ દેખાડવા શિવજીએ અર્ધનારીશ્વરરૂપ ધારણ કરેલું છે. શિવજીના ડાબા ભાગમાં ગૌરી વસે છે, છતાં સદાસર્વદા આત્માનંદમાં મગ્ન રહેનાર મહાયોગી શિવ પરમાત્મા આગળ કામદેવ ક્ષણવાર પણ ટકી શકો નહિ–અરે, બળીને ભસ્મ જ થઈ ગયો. એમ પરબ્રહ્મના ભજનમાં મગ્ન રહેનાર પુરુષ સંસારમાં રહે છે, તે પણ કામાદિનો પ્રભાવ તેના ઉપર લેશ પણ પડતો નથી, એ નક્કી છે. પાર્વતી પોતે જગન્માયા છે અને ચિત્કળા છે, છતાં શિવ પરમાત્માને સ્ત્રીવશ માને એવી સંભાવના જે કરેલી છે, તે તો કેવળ લકિક સ્ત્રીઓના સ્વભાવની નકલ જ કરી બતાવી છે એમ સમજવું. જે લોકો મહાદેવજીને કામી અથવા સ્ત્રીવશ કહેનારા છે, તેઓ ખરેખર મંદ બુદ્ધિવાળા છે. સૂક્ષ્મ દૃષ્ટિથી જુએ તેને જ શિવને સાચો વૈરાગ્ય અને તેમનું પૂર્ણકામપણું બરાબર સમજાય. મનુષ્ય સેંકડો યજ્ઞો કરે, ત્યારે જ તેને સ્વર્ગપ્રાપ્તિ થાય છે અને નંદનવનનાં કલ્પવૃક્ષોને લાભ તથા અમૃતને સ્વાદ તેને મળે છે. પરંતુ શિવજીના કૈલાસમાં તે સ્વાભાવિક રીતે કલ્પવૃક્ષો જ છે અને તેમની નગરીની ચારે બાજુએ તે અમૃતના સમુદ્રની ખાઈ છે. વળી કપાસના કરીને કામી પુરુષ જે સિદ્ધિઓ મેળવે છે, તેના કરતાં તો હજારગણી ચડિયાતી અણિમાદિ અષ્ટ સિદ્ધિઓ અને નવનિધિઓ શિવજીના દ્વારમાં જ સેવાભાવે રહે છે; છતાં તેમને કામી અથવા સ્ત્રીવશ કહેવા, એ નરી મૂર્ખતા નથી તે બીજું શું છે? For Private and Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મંગલદાતા શિવની શમશાનલીલા श्मशानेष्वाक्रीडा स्मरहर पिशाचाः सहचरा. श्चिताभस्मालेपः स्रगपि नृकरोटीपरिकरः ॥ अमङ्गल्यं शीलं तव भवतु नामैवमखिलं तथापि स्मर्तृणां वरद परमं मङ्गलमसि ॥२४॥ હે કામદેવને નાશ કરનાર! શ્મશાનોમાં રમવું, ભૂતપ્રેતની સબત, ચિતાની ભસ્મ ચોળવી અને મનુષ્યની પરીની માળા પહેરવી, એમ તમારી રીતભાત ભલે અમંગળ હોય; છતાં તે વરદાતા! તમે સ્મરણ કરતા ભકતો માટે તો પરમ મંગળસ્વરૂપ છે. ૨૪ ભગવાન મહાદેવ રમશાનમાં વાસ કરે છે. ભૂતપ્રેતો તેમનાં સેબતી છે, માણસના માથાની પરીઓની માળા તે પહેરે છે અને ગજચર્મ ધારણ કરે છે, એમ તેમની રીતભાત અમંગળ જણાય છે; તોપણ ભકતો પ્રત્યે તો બધી રીતે તે મંગળ સ્વરૂપ જ છે. જાઓ: આ જ ભાવ ઉપમન્યુકૃત શિવસ્તોત્રમાં પણ જણાવ્યો છે કે, “સવિષsઘમૃતા તે મવાન્ રાવમુકામળોરે વાવના હે પ્રભો ! આપ (કંઠમાં) ઝેર સહિત છે છતાં (ભકતો તરફ) અમૃતની પેઠે આચરણ કરી છે. વળી મુડદાંની ખોપરીઓનું (અપવિત્ર) આભૂષણ ધારણ કરો છો છતાં પવિત્ર છે.’ આવી સાચી સ્થિતિ હોવા છતાં કેટલાક પાપી લોકો શિવજીને અમંગળ કહી તેમની નિંદા કરે છે, તો તેવા લોકો પ્રત્યે તો તે અમંગળ જ નીવડે છે, કેમ કે, “દરી માવના થી સિદ્ધિર્મવતિ તદરી | For Private and Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી શિવમહિમ્ર સ્તોત્ર જેવી જેની ભાવના, તેવી તેને સિદ્ધિ મળે છે.” માટે એવા અભાગિયાઓનાં વચનો નહિ સાંભળતાં નિરંતર શિવની ભકિતમાં પરાયણ રહેવું જોઈએ અને મન, વચન તથા કાયાથી અનન્યભાવે તેમની આરાધના કરવી, એ જ યોગ્ય છે. અત્યાર સુધીમાં ૨૪ શ્લોકોનું વિવરણ થયું. તેમાં “અતીતઃ વસ્થાન” એ શ્લોકમાં “તત્વમસિ”નાં ત્રણે પદોનું વર્ણન કરી, તેમાં જ “વિવિધતુનઃ” પદ વડે ઈશ્વરનું સગુણ સ્વરૂપ કચ્છ વિજયઃ' એ પદ વડે અદ્વિતીય બ્રહ્મસ્વરૂપ તથા “ઉદ્દે ૨વીને પદ વડે ભકતાનુગ્રહ અને સૃષ્ટિસંરક્ષણ વગેરે કાર્ય માટે માયા વડે લીલાશરીરનું ધારણ તથા તે તે અવતારોની ક્રીડા પ્રતિપાદન કરી છે, એમ જાણવું. “મઝાન ઢો. એ શ્લોકમાં સામાન્ય રીતે ઈશ્વરનું અસ્તિત્વ દૃઢ કરી “તવૈશ્વર્ય ચનત” એ દશમા શ્લોકથી “રામરાનેશ્વાબ્દીલા' આ ચોવીસમા ક સુધીમાં સગુણ સ્વરૂપ, લીલાશરીર તથા તેનું વિહારાદિ વર્ણવેલ છે, હવે અદ્વિતીય બ્રહ્મસ્વરૂપનું આવશ્યક વર્ણન બાકી રહ્યું કે જેના વિના અત્યાર સુધીનું વર્ણન માત્ર ફોતરાં ખાંડવા જેવું નિરર્થક છે; કેમ કે સર્વ શ્રુતિસ્મૃતિઓનું તાત્પર્ય કેવળ નિર્ગુણ બ્રહ્મસ્વરૂપમાં છે અને એ જ સ્વરૂપ સત્ય છે, તેમ જ તેનાથી ભિન્ન જે આ અખિલ દૃશ્ય પ્રપંચ છે, તે તો સ્વપ્નતુલ્ય મિથ્યા છે, એટલા માટે જ નિર્ગુણ બ્રહ્મનું પ્રતિપાદન કરવા હવે પછી આ ગ્રંથનો આરંભ થાય છે, એમ સમજવું જોઈએ. - હવે આ ચાલુ શ્લોકમાં “રત્વે ઘરમં મ સિ ” તે સંબંધી તાર્કિકો કેવી શંકા કરે છે, તે બધું જોઈએ. તેઓ કહે છે કે, For Private and Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગીઓનું પરમતત્વ શિવ મંગળ એટલે સુખ અને સુખ એ ગુણ છે; તે ઉત્પન્ન થાય છે અને ઈશ્વર તો નિત્ય છે, અનિન્ય દ્રવ્ય નથી, માટે ઈશ્વરનું સુખસ્વરૂપ થવા સુખપપણું સંભવે નહિ. ઈશ્વરમાં નિન્યજ્ઞાન,દિત્યઇચ્છા અને નિવપ્રયત્ન એવા ત્રણ ગુણો છેપરંતુ તે સુખરૂપ અથવા સુખને આશ્રય નથી. વળી પાતંજલમતાનુયાયીઓ પણ આ પ્રકારે માને છે કે, અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ એ પાંચ કલેશ તથા પુણ્ય, પાપ અને તે બંનેનું મિશ્રણ એવા ત્રણ પ્રકારનાં કર્મોને ફળ તથા તેમના સંસ્કાર આટલાને જેની સાથે બિલકુલ સંબંધ નથી, તે સર્વથી વિલક્ષણ ઈશ્વર જ્ઞાનરૂપ છે, પરંતુ સુખરૂપ નથી; ઈશ્વરની સુખરૂપતા માટે તથા અદ્ધિતીયતા માટે કંઈ પ્રમાણ નથી; એવી શંકા દૂર કરવા અને ઈશ્વરના અદ્વિતીય પરમાનંદસ્વરૂપ વિશે અનુભવરૂપ પ્રત્યક્ષ પ્રમાણ છે એમ જ જણાવવા શીપુષ્પદંત સ્તવે છે: ગીઓનું પરમતત્ત્વ શિવ मनः प्रत्यक चित्ते सविधमवधायात्तमरुतः प्रहृष्यद्रोमाणः प्रमदसलिलोत्सङ्गितदृशः॥ यदालोक्याह्लादं हृद इव निमज्यामृतमये दधत्यन्तस्तत्त्वं किमपि यमिनस्तत् किल भवान् ॥२५॥ (બાહ્ય વિષયોથી હટાવી લીધેલા) મનને હૃદયમાં રોકીને, પ્રકારો સહિત પ્રાણાયામ કરનારા, રોમાંચ ધારણ કરનારા અને હર્ષાશુથી પૂર્ણ નેત્રવાળા યોગીઓ જાણે અમૃતના ધરામાં ડૂબ્યા હોય, For Private and Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૨ શ્રીશિવમહિમ્ર સ્તોત્ર એમ જે અનિર્વચનીય તત્વ જોઈને અંત:કરણમાં આનંદને અનુભવ કરે છે, તે તત્ત્વ આપ જ છે, એમ પ્રસિદ્ધ છે. ૨૫ હે શિવસ્વરૂપ પરમાત્મન ! સમાદિ સાધનસંપન્ન પરમહંસાદિ યોગી પુરુષો પ્રાણવાયુને રોકી અંતર્મુખ થયેલા મનને હૃદયકમળમાં સ્થિર કરે છે અર્થાત ધ્યાન ધરે છે; (અહીં ધ્યાન એટલે સમાધિ સમજાય છે અને એ માટે જ મૂળમાં “અવધાય” પદ યોજેલું છે.) અને જે અનિર્વચનીય (સચ્ચિદાનંદ) વસ્તુને વેદાંતવાક્યોથી ઊપજેલી અખંડાકાર વૃત્તિ વડે સાક્ષાત્કાર કરી અંતરમાં આનંદ અનુભવે છે, તે તત્ત્વ આપ જ છો; એમ શ્રુતિ ભગવતી પણ આપને જ વર્ણવે છે; તો આપ પરમ મંગળસ્વરૂપ કેમ નથી? અર્થાત આપ મંગળસ્વરૂપ જ છો એ નિર્વિવાદ છે. હવે તે પરમાનંદનું સર્વોત્તમપણું દેખાડવા દૃષ્ટાંત કહે છે. જોકે બ્રહ્માનંદ માટે કંઈ દૃષ્ટાંત કે ઉપમા હોઈ શકે નહિ, પરંતુ મુમુક્ષુઓને તેના અસ્તિત્વની બુદ્ધિ દૃઢ થાય તથા સાધારણ કંઈ કલ્પના થઈ શકે, તે માટે કંઈક સામ્ય બતાવતું દૃષ્ઠત અહીં રહેલું છે એમ સમજવું. જેને લેશમાત્ર સ્પર્શ થાય તો સમસ્ત તાપ દૂર થઈ સુખાસ્વાદનો અનુભવ થાય છે, એવા અમૃતના સરોવરમાં જો કોઈ સર્વાગ સંપૂર્ણપણે ડૂબકીઓ મારે તે તે કેવું અને કેટલું સુખ અનુભવે? તેના સુખની કંઈ સીમા રહેતી નથી અર્થાત અમૃતથી પરિપૂર્ણ સરોવરમાં ડૂબકીઓ મારવા જેવો અંતરમાં આનંદ અનુભવાય છે એમ અહીં ભાવ છે. આમ બ્રહ્માનંદનું કારણ કહી હવે તેનું કાર્ય દેખાડે છે કે, જેમને એ આનંદાનુભવ થયો છે, તેમના શરીર ઉપર રોમાંચ ખડાં For Private and Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિવની અનેક મૂર્તિ થાય છે અને હર્ષાશ્રુ વડે નેત્ર ઊભરાય છે. આ બંને ચિહ્નો પરથી યોગીઓના આનંદનું કંઈક અનુમાન થઈ શકે છે; અર્થાત્ જે તત્ત્વના સાક્ષાત્કારથી તેને સાક્ષાત્કાર કરનાર જે આમ આનંદિત થાય છે, તો તે તત્ત્વ પોતે પરમાનંદસ્વરૂપ હોઈ મંગળમય હાય એમાં શી નવાઈ છે? સારાંશ કે, હે પ્રભો ! આપ નિરંતર નિરતિશય આનંદરૂપ છે. એવા જ્ઞાનીઓનો અનુભવ છે તથા શ્રુતિઓનું પણ સાક્ષીપણું છે. જુઓ : * ' विज्ञानमानन्दं ब्रह्म ' ( बृह० ३,९,३४ ) ' आनन्दो ब्रह्मेति ૩,૬) ‘ચોથૈ મૂમા સત મુલમ્’(છદ્રો > . . ( જો ઘેવાન્યાત ઃપ્રાપ્યત્વેષ આરા . યજ્ઞાનાત્ ' ( તૈત્તિ ૭, ૨૨, ૨ ), આનંદ્ગો ન સ્થાત્ ' ( તૈત્તિ॰ ૨,૭ )— બ્રહ્મ વિજ્ઞાનરૂપ છે', ‘આનંદ બ્રહ્મ છે એમ તેણે જાણ્યું, ' ‘ જે સર્વોત્કૃષ્ટ પરમાત્મા છે, તે જ સુખ છે', ‘જો આ હૃદયરૂપ આકાશમાં બ્રહ્મરૂપ આનંદ ન હોત, તો કોણ શ્વાસ લઈ શકત, કોણ જીવી શકત ?' ' ૫ વ પમ માનં:'(૪૦ ૪, ૨, ૩૩)-~‘આ જ પરમાત્મા શ્રેષ્ઠ આનંદ છે.' ઇત્યાદિ અનેક શ્રુતિઓ પરમાત્માને આનંદરૂપે વર્ણવે છે. શિવની અનેક મૂર્તિએ त्वमर्कस्त्वं सोमस्त्वमसि पवनस्त्वं हुतवहस्त्वमापस्त्वं व्योम त्वमु धरणिरात्मा त्वमिति च । परिच्छिनामेवं त्वयि परिणता बिभ्रतु गिरं न विश्वस्तत् तम्वं वयमिह तु यत्वं न भवसि ॥ २६ ॥ For Private and Personal Use Only ૮૩ Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીશિવમહિમ્ર સ્તોત્ર ~~~- ~ ~-~ હે પ્રભો, તમે સૂર્ય છો, તમે ચંદ્ર છો, તમે વાયુ છો, તમે અગ્નિ છો, તમે જળ છો, તમે પૃથ્વી છો અને આત્મા (ત્રણ યજમાનરૂપ) પણ તમે જ છો. એવી રીતે તમારા વિષે પરિપકવ બુદ્ધિવાળા પુરુષો પરિચ્છિન્ન એટલે મર્યાદિત વાણી ભલે બોલે પણ અમે તે આ સૃષ્ટિમાં એવું કોઈ તત્ત્વ જાણતા નથી કે જે તમે નથી. ૨૬ હે પ્રભો! પરિપક્વ બુદ્ધિવાળા વિદ્વાનો સર્વાત્મક એવા તમારું કેવળ આઠ મૂર્તિઓ વડે જ વર્ણન કરે છે, પરંતુ એ કોઈ રીતે યોગ્ય નથી. જોકે એવું વર્ણન કરનારાઓને શ્લોકમાં “વરિviાદ” એમ કહેલ છે, તો પણ એ પદ હાંસી દર્શાવે છે. વ્યવહારમાં જો આપણે કોઈને મૂઢ કહેવો હોય, તો આવી રીતે જ કહીએ છીએ કે, “વાહ! તમે તો ભાઈ બહુ ડાહ્યા છો!' આમ હાંસી માટે “ડાહ્યા’ શબ્દનો પ્રયોગ કરીએ છીએ, પણ તેને મુખ્યાર્થ નહિ સમજાતાં તમે મૂઢ છો’ એમ સમજાય છે. તે જ પ્રમાણે, પરિપકવ બુદ્ધિવાળા કહ્યા, તેને અર્થ “અપરિપકવ બુદ્ધિવાળા જ જાણવો. ' વિરોઢિક્ષણન્યાયાદિમા મદિ ચાર” જે ઠેકાણે જેને વિરોધ અથવા અભાવ હોય છે, તે ઠેકાણે તેને કહેનાર શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે; એનું નામ વિરોધી ન્યાય છે. જેમ કે અભદ્રા(સ્વભાવથી જ અકલ્યાણરૂપ)ને ભદ્રિકા (કલ્યાણકારિણી) શબ્દથી બોલીએ છીએ, તેમ અહીં વિરોધી ન્યાયથી “રિતા:” પદનો પ્રયોગ છે, કેમ કે હે પરમાત્મન આ જગતમાં અમે તે વસ્તુ જાણતા નથી કે જે તમે નથી, અર્થાત ચરાચર જગતમાં પરમાત્મા સિવાય બીજી કોઈ વસ્તુ જ નથી; For Private and Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિવની અનેક મૂર્તિઓ ------------ -~ -- તે પછી તમારું ચંદ્ર, સૂર્ય વગેરે વિશેષ નામો વડે વર્ણન કરવું વ્યર્થ જ છે “ફન્દ્ર મિત્ર વારિ” ઇત્યાદિ કૃતિઓમાં એમ જ કહ્યું છે કે પરમેશ્વર એક જ છે, છતાં તેમને ઇન્દ્ર, મિત્ર ઇત્યાદિ અનેક નામો વડે બ્રાહ્મણે દર્શાવે છે પરંતુ સર્વ વસ્તુ તે જ છે, આ સૃષ્ટિમાં સત (પરબ્રહ્મ) વિના કોઈ વસ્તુ જ નથી અને એ સ૮૫ આત્મા તમે જ છો એ તર્ક વડે પણ અદ્વૈત સિદ્ધ થાય છે. અહીં કોઈએ આવી શંકા ન કરવી કે “સર્વ જો બ્રહ્મરૂપ છે અને બ્રહ્મજ્ઞાન વડે જો મોક્ષ મળે છે, તે ઘટાદિ પદાર્થો પણ બ્રહ્મરૂપ હોવાથી તેમના જ્ઞાન વડે પણ મોક્ષ મળે.’ આના સમાધાનમાં સમજવું જોઈએ કે, બિંબભૂત સ્વરૂપજ્ઞાન વડે જ મોક્ષ થાય છે, પણ પ્રતિબિંબભૂત થતા વૈષયિક જ્ઞાન વડે મોક્ષ નથી. અસ્તુ! (આ વિષય કઠિન છે અને વિસ્તાર વધી જવાનો ભય છે; વળી સામાન્ય વાંચનાર સમજે પણ નહિ માટે અધિકારી જિજ્ઞાસુઓ સ્વામી મધુસૂદન સરસ્વતીકૃત મૂળ વ્યાખ્યાનમાં જોઈ લે.) સારાંશ કે, શુતિ-સ્મૃતિ અને અનુમાનાદિ પ્રમાણે વડે અમે તમારા સિવાય બીજી કોઈ વસ્તુ જાણતા જ નથી. ભલે! અજ્ઞાનીઓ તમારા સર્વાત્માણ માટે અને અદ્વિતીયપણા માટે કુતર્ક કરે! “વ” એમ બહુવચનને પ્રયોગ કરી શ્રી પુષ્પદંત ગંધર્વરાજે પોતાનું પ્રમાણકૌશલ્ય અને અનુભવજ્ઞાન સૂચિત કરી પોતાને ઉત્કર્ષ સાધ્યો છે. For Private and Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિવનું પરમપદ કાર ઉપરના બે શ્લોકોમાં વં અને તત પદનું સ્પષ્ટીકરણ કરી, હવે કે પદ વડે અખંડ વાક્ષાર્થ સૂચવે છે: त्रयीं तिस्रो वृत्तीत्रिभुवनमथो त्रीनपि सुरानकाराद्यैर्वणस्त्रिभिरभिदधत्तीर्णविकृतिः॥ तुरीयं ते धाम ध्वनिभिरवन्धानमणुभिः समस्तं व्यस्तं त्वां शरणद गृणात्योमिति पदम् ॥२७॥ હે શરણ આપનાર મહાદેવ! અ, ઉ અને મ, આ ત્રણ વર્ષોથી; ત્રણ વેદ (ત્ર, યજુ; સામ); ત્રણ વૃત્તિઓ અથવા અવસ્થા (જાગ્રત, સ્વપ્ન, સુષમિ); ત્રણ ભુવન (ભૂ, ભુવ: સ્વ:) ત્રણ દેવો (બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ); એમને જણાવતું અને અને સૂક્ષ્મ ધ્વનિઓ વડે નિર્વિકાર (ત્રણે અવસ્થાઓથી પર) તમારા ચોથા સ્થાનને સમજાવતું આ પદ સમસ્ત હોય કે છૂટું પાડેલું હોય, પણ તમને જ વર્ણવે છે.? હે શરણાગતને અભય પદ આપનાર મહાદેવ! કાર પદ આપને (સર્વાત્માને) બે રીતે પ્રતિપાદન કરે છે: (૧) સમસ્તપણે અને (૨) વ્યસ્તપણે. બીજી રીતે કહીએ તો અવયવશકિત વડે અને સમુદાયશકિત વડે (સાવયવ તથા નિરવયવ) તમારા સ્વરૂપનું જ વર્ણન કરે છે. અવયવશકિત વડે કારને વાક્યત્વ (વાકયપણું) છે અને સમુદાયશકિત વડે પદવ (પદપણું) છે. અસ્તુ! હવે વ્યસ્ત (ટા) પાસે કાર કેવી રીતે પરમાત્માને જણાવે છે, તે જુઓ: For Private and Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિવનું પરમપદ કાર વ્યસ્ત એટલે ભિન્ન ભિન્ન અકાર, ૐકાર, મકાર તથા અર્ધમાત્રા—આ દરેક અવયવ પદ અર્થાત શબ્દનું કામ કરે છે; તેથી તેમનું પદપણુ` યોગ્ય છે; એમાંના અકાર વડે ઋગ્વેદ, જાગ્રતાવસ્થા, ભૂલોક, બ્રહ્મા ઇત્યાદિ સમજાય છે. કાર વડે યજુર્વેદ, સ્વપ્નાવસ્થા, ભુવર્લોક, વિષ્ણુ ઇત્યાદિ જણાય છે; મકાર વડે સામવેદ, સુષુપ્તિ અવસ્થા, સ્વર્લોક, મહેશ્વર ઇત્યાદિ સમજાય છે અને અર્ધમાત્રા વડે સર્વ વિકારાતીત, વિશ્વાદિ અભિમાની દેવાથી વિલક્ષણ એવું તમારું અખંડ ચૈતન્યસ્વરૂપ જણાય છે. આમ, અવયવપણે ૐકાર આપનું જ વર્ણન કરે છે. ८७ [હવે સમસ્તપણે અર્થાત સમુદાયશકિત વડે નિરવયવપણે ૐકાર ઈશ્વરના સ્વરૂપને જણાવે છે, તે બતાવાય છે: ૐકારનું બીજાં નામ પ્રણવ છે. આ પ્રણવ બે પ્રકારના છે: એક પર અને બીજો અપર. સત્યજ્ઞાનાનંદકરસ તથા માયા અને તેના કાર્યના સંબંધથી રહિત જે સર્વથી પર શિવસ્વરૂપ છે તે પર પ્રણવ છે; કેમ કે તે સ્વરૂપ બીજા કારણની જરૂરિયાત વિનાનું તથા પ્રકૃષ્ટ પરમાનંદરૂપે પ્રકાશિત થાય છે; માટે સર્વદા અભિનવ હોવાથી સમગ્ર વિક્રિયાશૂન્ય તથા કૂટસ્થ એવા તે નિત્ય સ્વરૂપને( પ્ર–નવ ) પ્રણવ કહે છે; અને બીજો જે અપર પ્રણવ કહ્યો છે, તે ‘અકાર, નકાર, નકાર અને અર્ધમાત્રા' એવા અવયવથી યુકત છે; તે પણ તે જ સ્વરૂપને કહેનાર હાવાથી અને જ્ઞાનીઓને સ્વાનુભવ વડે તે તે સ્વરૂપના નિત્ય નવીનપણાની પ્રાપ્તિનો હેતુ હોવાથી તેને પણ (પ્ર–નવ) પ્રણવ નામ વડે કહે છે. અજપા ગાયત્રીના અવયવરૂપ ‘હું ’ અને ‘સ: ’ આ બે અક્ષરો જ એકાકારપણાને પ્રામ . For Private and Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૮ શ્રીશિવમહિમ્રા સ્તોત્ર થઈ આ પ્રણવ(૩)રૂપે ઉત્પન્ન થાય છે. જુઓ, પ્રકારથી શ્વાસ શરીરમાંથી બહાર જાય છે અને સકારથી ફરી અંદર પ્રવેશે છે; પણ તે મનુષ્ય કશું જાણતો નથી. પરંતુ જ્યારે ગુમુખથી તેનું વિધાન જાણી સુષુણ્ણા નાડીમાં “હંત-હંસ' આ મંત્રને ઉલટાવી દે છે, ત્યારે તેના મુખે વોહં સોહં જપ થાય છે. દરરોજ આ દંત મંત્રનો જપ સર્વ પ્રાણીઓના મુખે થાય છે, તેની સંખ્યા ૨૧,૬૦૦ જેટલી છે. અસ્તુ! શિવે લીલા વડે ધારણ કરેલા અર્ધનારીશ્વર સ્વરૂપ(પર શિવ)ના પુરુષભાગને “મહું” એમ કહે છે અને પ્રકૃતિભાગને “સ” કહે છે, તે પ્રકૃતિ પુરુષ સાથે પિતાના તાદાત્મ(ઐકયભાવ)નું જ્યારે અનુસંધાન કરે છે, ત્યારે અજપા ગાયત્રી વડે “સોડવું” એ પરમાત્મા--મંત્ર ઉત્પન્ન થાય છે, અને તે “સોડë મંત્રના સકાર તથા હ્રકારનો લેપ, કરી સંધિ કરવામાં આવે, તો પ્રણવ–૩ઝ’ ઉત્પન્ન થાય છે. “સો” ના સકારને લેપ કરવાથી મો’ બાકી રહે છે, અને હું” ના પ્રકારનો લેપ કરવાથી “એ” બાકી રહે છે, પછી બંનેની સંધિ કરીએ, તે “માં” થાય છે. આવી રીતે ફેંસ મંત્ર અથવા સોડથી કાર થાય છે. तस्मिन्नेव शिवः साम्बः सर्ववस्त्ववभासकः । प्रतिबिम्बितवांस्तेन प्रणवस्तस्य वाचकः ॥ * દર્પણમાં જેમ મુખ ભાસે છે, તેમ પ્રણવમાં શકિત સહિત સ્વપ્રકાશ ચિદ્ર ૫ શિવ પ્રતિબિંબભાવે ભાસે છે, એટલા માટે જ પ્રણવ ઈશ્વરવાચક છે. અહીં કોઈ શંકા કરે કે, શિવસ્વરૂપ તે મન અને વાણીનો અવિષય છે, તે પછી પ્રણવને તેનું વાચકત્વ For Private and Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિવનાં મુખ્ય આઠ નામે ૮૯ કે લક્ષકત્વ શી રીતે પ્રાપ્ત થાય? તો તેના સમાધાનમાં જણાવવાનું કે, વાચ્યવાચકતા અને લક્ષ્યલક્ષણતા આદિ ભાવ વ્યાવહારિક દૃષ્ટિથી જણાય છે; ખરી રીતે એ કંઈ છે જ નહિ. આ પ્રણવ મંત્રમાં દૃશ્ય પ્રપંચલક્ષણ સર્વાર્થ ભરેલું છે અને તે સર્વાર્થ પણ શિવરૂપ છે, માટે સર્વાર્થરૂપ પરમાત્માનો સર્વાભાસક પ્રણવ પરિપૂર્ણતાને વાચક થયો છે એ બરાબર છે, જે વસ્તુ જે વડે યુકત થઈ ભાસે છે, તે ત્યાં કલ્પિત હોય, એમ સમજવું. દોરીના આ કંઈક છે.’ એ ભાગ ઉપર સર્પ વગેરેને ભાસ થાય છે, તે પ્રમાણે દૃશ્ય પ્રપંચ “સત” આ વસ્તુ ઉપર ભાસે છે. પણ ખરી રીતે એ મિથ્યા છે, માટે જ તે સ૮,૫ બ્રહ્મમાં આરોપિત અથવા કલ્પિત છે. ભકતૃ–ભગ્યાત્મક આ પ્રપંચ તેના મૂળ અધિકાનના જ્ઞાન વડે જો લય પામે તો બાકી સ્વપ્રતિષ્ઠ, અદ્વિતીય પર શિવસ્વરૂપ જ રહે છે, એટલા માટે “મામૈવેદ્દે સર્વ ફુટું સર્વ યયનમાં ' ઇત્યાદિ શ્રુતિઓ શિવનું સર્વાત્મકપણું પ્રતિપાદન કરે છે. સારાંશ કે, પ્રણવના અર્થમાં સમગ્ર પ્રપંચનું મિથ્યાપણું તથા જીવ-શિવનું એકપણું અર્થાત આત્માનું સચ્ચિદાનંદપણું અને અદ્વિતીયપણું પ્રતિપાદન કરેલું છે, એ બરાબર જ છે.] શિવનાં મુખ્ય આઠ નામે આમ 'પ્રણવ' અદ્વિતીય બ્રહ્મને વાચક છે, એમ ઉપરના કમાં વર્ણન કર્યું છે. તે પ્રણવના અર્થનું સતત ચિંતન તથા તેને જપ કરવો, એ સમાધિનું સાધન છે, એમ પતંજલિ મહર્ષિએ યોગસૂત્રમાં વર્ણવ્યું છે: “સાિિસદ્ધિીશ્વરપ્રાધાન” જાળિયાના' એવું બીજું સૂત્ર પણ છે; ઈશ્વરના ધ્યાનથી સમા For Private and Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૦ શ્રીશિવમહિન્નઃ સ્તોત્ર ધિની સિદ્ધિ થાય છે; અર્થાત ઉપાસના વડે પ્રસન્ન થયેલા ઈશ્વર અનુગ્રહથી સમાધિના લાભ આપે છે. એવા એ સૂત્રના અર્થ છે. ‘ તસ્ય વાચઃ પ્રાયઃ-તે ઈશ્વરના વાચક (બોધક) કાર છે;’ * તવસ્તથૅમાત્રનમ્ તે પ્રણવના જપ તથા તેના અર્થરૂપ ઈશ્વરનું ચિંતન કરવાથી ચિત્તની એકાગ્રતા (નિજ સ્વરૂપના સાક્ષાત્કાર ) યોગીને થાય છે.' એવા તેના અર્થ છે, વળી ‘તવાलंबनं श्रे8मेतदालबनं परम् । एतदालंबनं ज्ञाखा ब्रह्मलोके महीयते । ( ૩૦ ૧, ૨, ૨૭ ) આ ૐકારના આશ્રય લેવા શ્રેષ્ઠ છે, એનો આધાર સર્વોત્કૃષ્ટ છે અને એ કારરૂપ આશ્રયને જાણી મનુષ્ય બ્રહ્મલાકમાં પૂજાય છે.' એ શ્રુતિમાં યમરાજાએ નચિકેતાને ૐકાર એ જ શ્રેષ્ઠ આલંબન છે એમ કહેલું છે; અર્થાત બ્રહ્મબુદ્ધિ વડે તેની ઉપાસના કરવા કહેલું છે. સારાંશ કે પ્રણવ છે, તે સકળ પુરુષાર્થોનું સાધન છે, એમ નક્કી થયું; પરંતુ તેના જપ અને તેના અર્થની ભાવના (ચિ’તન ) કઠિન છે. તેથી સામાન્ય લાકોને તેનું અનુષ્ઠાન શકય થતું નથી, તથા સ્ત્રી, શૂદ્રાદિને તેના અધિકાર પણ નથી; એટલે સર્વસાધારણ અને પ્રસિદ્ધ એવાં ભગવદ્ગાચક નામના જપ કરવા સહેલા થશે, એમ ધારી શ્રીપુષ્પદંત શંકરનાં મુખ્ય આ નામે બતાવતાં સ્તુતિ કરે છે: " भवः शर्वो रुद्रः पशुपतिरथोग्रः सहमहाँस्तथा भीमेशानाविति यदभिधानाष्टकमिदम् ॥ अमुष्मिन् प्रत्येकं प्रविचरति देव श्रुतिरपि प्रियायास्मै धाने प्रविहितनमस्योऽस्मि भवते ॥२८॥ For Private and Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિવનાં મુખ્ય આઠ નામે હ૧ હે દેવ! ભવ! (જળમૂર્તિ), શર્વ (પૃથ્વીમૂર્તિ), રુદ્ર (અગ્નિમૂર્તિ), પશુપતિ (યજમાનમૂર્તિ), વળી ઉગ (વાયુમૂર્તિ) સહમહાન (સોમમૂર્તિ) તથા ભીમ (આકાશમૂર્તિ) અને ઈશાન (સૂર્યમૂર્તિ)–એમ આ તમાાં આઠ (મુખ્ય) નામ છે કે જે નામમાં વેદ પણ પરમેશ્વરને જણાવનાર થઈ ફર્યા કરે તેવા શરણરૂપ પ્રિય એવા આપને હું નમસ્કાર કરું છું. ૨૮ હે મહાદેવ! ભવ, ૮, શર્વ વગેરે તમારા મુખ્ય આઠ નામે છે; તેમાં તે એક એક નામમાં શ્રુતિ પણ પરમેશ્વરને બોધ કરાવતી ફર્યા કરે છે. મૂળમાં ‘વિ' શબ્દથી સ્મૃતિ, પુરાણ ઇતિહાસ, કથા વગેરેમાં પણ તેમને નિર્દેશ છે; અથવા પ્રણવની પેઠે આ નામનું પણ પ્રતિપાદન કરે છે, એમ અર્થ સમજવો. જોકે કર્મકાંડમાં ભવ વગેરે નામો અગ્નિવાચક કહેલાં છે, તો પણ અગ્નિ આવે, તે કંઈ નવાઈ જેવું નથી. મૂળ શ્લોકમાં દેવપદ સંબોધનાર્થે છે; છતાં તેને “દેવકૃતિરા” એમ સામાસિક (ભેગો) લઈએ તો દેવ એટલે બ્રહ્માદિક દેવે અને એ દેવની કૃતિ એટલે કમે"દ્રિય પણ આ નામ સાંભળવા સાવધાન રહે છે, એટલે કે તેઓ તમારાં નામો સાંભળવા સાવધાન રહે છે; આવો અર્થ થઈ શકે છે. જો બ્રહ્માદિ દેવો પણ ભકિતભાવથી મહાદેવનાં નામ સાંભળવા તત્પર હોય છે, તો પછી બીજાઓએ કેમ તત્પર ન થવું? એવે અહીં ભાવ છે. જેનું નામ સકળ પુરુષાર્થો આપે છે, તે પોતે કે છે? તે દેખાડી હવે ભકિતથી નમન કરે છે કે, હે પરમાત્મન ! આપ સર્વદા સ્વપ્રકાશ ચૈતન્યરૂપ વડે અપક્ષ છો; આપનું યોગ્ય ઉપચાર વડે આરાધના કરવા હું સર્વથા અસમર્થ છું; માટે For Private and Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી શિવમહિમ્ર સ્તોત્ર કાયા, વાચા અને મનથી હે પ્રિયરૂપ! આપને કેવળ નમસ્કાર જ કરું છું, એમ સૂચવે છે. હવે આ આઠ નામો વડે આઠ મૂર્તિઓનું પૂજન કરવાથી જે શાસ્ત્રફળ લખ્યું છે, તે બતાવીશું: મર્શ પ્રતિળિ છાશૈવ રેનિઃ | स्पष्टं मूर्तिभिरष्टाभिरष्टमूर्तिहरत्यसौ ॥ ગીતાના સાતમા અધ્યાયમાં શ્રીકૃષ્ણ પરમાત્માએ જે પરા અને અપરા પ્રકૃતિ વર્ણવેલી છે, તેમાં અપરા પ્રકૃતિનાં આઠ રૂપ છે: તે “મુમિરોડનો વાયુ” એ શ્લોકમાં આઠેય સ્વરૂપ કહ્યાં છે, તે બધાં આઠ પ્રકારનાં જીવનાં જ દુ:ખે છે. એ પ્રસિદ્ધ છે. આ આઠે પ્રકારનાં દુ:ખને આઠ મૂર્તિવાળા આત્મરૂપ મહાદેવમાં અનુસંધાન કરવાથી તેમાંથી છુટકારો મેળવી શકાય છે. એટલે કે આત્મસાક્ષાત્કાર વડે આઠે પ્રકૃતિ દૂર થતાં તેમનાથી ઉત્પન્ન થનારું દુ:ખ નિવૃત્તિરૂપ ફળમાં પરિણમે છે; એવો અહીં ભાવ છે. એટલા માટે જ પૂર્વોકત નામો વડે તેમનું પૂજન કરવું જરૂરી છે. શિવને સર્વસ્વરૂપ ગણ નમસ્કાર પરમાત્માને મહિમા સમજવો અતિ કઠિન છે, એ બતાવવા અને પોતાની અનન્ય ભકિત જણાવવા વારંવાર કેવળ નમસ્કાર કરી ગંધર્વરાજ પુષ્પદંત અગમ્ય મહિમાવાળા ભગવાન શંકરની સ્તુતિ કરે છે: नमो नेदिष्ठाय प्रियदव दविष्ठाय च नमो नमः क्षोदिष्ठाय म्मरहर महिष्ठाय च नमः। સ. સા. For Private and Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિવને સવ સ્વરૂપ ગણી નમસ્કાર नमो वर्षिष्ठाय त्रिनयन यविष्ठाय च नमो नमः सर्वस्मै ते तदिदमिति शर्वाय च नमः ॥ २९ ॥ ૯૩ હું નિર્જન વનને પ્રિય માનનારા! સૌની પાસે રહેલા અને સૌથી દૂર રહેલા આપને નમસ્કાર; હે કામને હરનારા ! સૌથી નાના અને સૌથી મોટા સ્વરૂપવાળા આપને નમસ્કાર; હે ત્રણ નેત્રવાળા! સૌથી વૃદ્ધ અને સૌથી યુવાન સ્વરૂપવાળા ! આપને નમસ્કાર. આ બધું આપ જ છે, એમ સમજી સર્વસ્વરૂપ અને કલ્યાણસ્વરૂપ આપને નમસ્કાર; અથવા પરોક્ષ અને અપરોક્ષરૂપે રહેલા આપને પ્રણામ હો. ૨૯ . હે મહાદેવ ! અત્યંત શૂન્ય નિર્જન વનમાં વસવું આપને અત્યંત પ્રિય છે. પૂર્વજન્મના પુણ્યે જેઓનું અંત:કરણ શુદ્ધ થયું છે એવાં મનુષ્યાને તમે તદ્દન પાસે છે; કારણ કે ‘ઈશ્વર અમારો આત્મા છે.’ એમ તેઓ જાણે છે; પણ સંસ્કારરહિત મનુષ્યોને આપ અતિશય દૂર છે; કેમ કે તેઓ તા વિષયોમાં ગરકાવ થયેલા હેાવાથી આપના તરફ તેઓનું લક્ષ્ય હાય જ શાનું? એવા આપને મારા નમસ્કાર હે. શ્રુતિ પણ કહે છે કે, ‘પૂરાભુવને તરિહાંતિને ચ’ અર્થાત વિવેક, વૈરાગ્ય, શમ, દમ આદિ સાધનશૂન્ય અને મલિન અંત:કરણવાળા મનુષ્યો જોકે વેદાંતાદિ સાંભળે છે, (અને શિવસ્વરૂપ બ્રહ્મ જોકે પોતાનું સ્વરૂપ છે,) તેપણ તેમને માટે તો લેાકાલેક પર્વતથી પણ આપ દૂર છે; પરંતુ તે જ બ્રહ્મ (અર્થાત આપ પોતે) પ્રશાંત ચિત્તવાળા અને ગુરુદેવ આદિના અનુગ્રહ પામેલા પુરુષોને સમીપમાં એટલે હૃદયમાં જ જાણવા યોગ્ય છે. F For Private and Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી શિવમહિમા સ્તોત્ર -~- ~ હે મદનદહન! આપ અવયવરહિત હોવાથી પરિણામશૂન્ય છે અર્થાત સૂક્ષ્મ છે, અને સર્વવ્યાપક હોવાથી અંતર્યામી છે અર્થાત સૌથી મોટા છો; એવા આપને નમસ્કાર છે. “મોરીયાતો મહીયાન ” (. ૨, ૨૦ ) એમ શ્રુતિ પણ સૂચવે છે: “આત્મા અણુથી પણ અણુ છે.” એટલે અણુને જે આત્મા તે અણુથી નાનો કેમ ન હોય? તથા આકાશથી કોઈ મહાન પદાર્થ નથી, પરંતુ તેને પણ આધાર(અધિકાન ભૂત આત્મા તેનાથી વધારે મોટો કેમ ન હોય? મતલબ કે બ્રહ્મસ્વરૂપ શિવ–પરમાત્મા આવા પ્રકારના હોવાથી સ્તોત્રકાર કહે છે કે, હે પ્રભો! એવા આપને મારા નમસ્કાર હો, તથા હે ત્રિનયન! આપ સર્વના કારણરૂપ છો; માટે અત્યંત વૃદ્ધ અને વિકારરહિત હોવાથી સદા સર્વદા તરુણ પણ છે; એવા આપને મારા પ્રણામ છે. શ્રુતિ કહે છે કે, ત્રી રહ્યું पुमानसि त्वं कुमार उत वा कुमारी । त्वं जीर्णो दंडेन कञ्चसि વં ગાતો મવસિ વિશ્વનો મુવઃ | (તા. ૪, ૨) હે પરમાત્મન ! સ્ત્રી, પુરુષ, કુમાર, કુમારી, હાથમાં લાકડી લઈને જનારા વૃદ્ધ અને ઉત્પન્ન થનારો ઇત્યાદિ સમસ્ત સ્વરૂપ વડે તમે જ સર્વવ્યાપી છે.’ એવા આપને મારા નમસ્કાર હો. આમ વારંવાર નમસ્કાર કરવાનો હેતુ આ છે કે પરમેશ્વર હમેશાં વિલક્ષણ સ્વભાવવાળા છે, જે ઉપરના વિવેચન પરથી સમજાશે. આવા સ્વરૂપને નિર્ણય અલ્પબુદ્ધિ મનુષ્યો કરી શકે નહિ; તેથી સર્વદા તમને નમસ્કાર જ ઘટે છે. અલૌકિક સ્વરૂપ, લૌકિક શબ્દાદિ વડે કેવી રીતે પ્રકાશિત થાય? એટલે વિરુદ્ધ શબ્દો વડે વર્ણન કરવું પડે છે. અસ્તુ! [હવે ‘ત્રિનેત્ર' શબ્દનું કંઈક વિવેચન કરીશું. શક્રના For Private and Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિવને સર્વસ્વરૂપ ગણું નમસ્કાર ૯૫ ત્રીજા નેત્રની ઉત્પત્તિનું વૃત્તાંત મહાભારતના અનુશાસન પર્વમાં છે, તેમાંથી થોડું બતાવીશું: વૃષભવાહન મહાદેવજી એક વખત કૈલાસ ઉપર તપ કરતા હતા, એવામાં પાર્વતી પોતાની સખીઓ સાથે ત્યાં આવી પહોંચ્યાં. તેમણે વિનોદમાં મહાદેવની પાછળ ઊભાં રહી તેમનાં બને નેત્રો પોતાના હાથ વડે ઢાંકી દીધાં. પછી તે એકાએક બધે અંધકાર વ્યાપી ગયો, હોમહવન વગેરે સર્વ ધર્મક્રિયાઓ બંધ પડી ગઈ. જગત સઘળું ભયભીત બની ગયું; જાણે સૂર્ય જ નષ્ટ થઈ ગયો હોય એવો સૌને ભાસ થયો, પરંતુ તરત જ મહાદેવજીના કપાળમાંથી પ્રલયકાળના અગ્નિ સમાન દેદીપ્યમાન અગ્નિજ્વાળા નીકળી. એ જ્વાળાથી પશુ, પક્ષી અને વૃક્ષાદિ સહિત કૈલાસ પર્વત બળી ગયો, ને જગતમાં વ્યાપેલો અંધકાર પણ તેના તેજથી નષ્ટ થયો. આ જોઈને પાર્વતી તે ઘણાં ગભરાયાં. હાથ જોડીને શંકર આગળ ઝાંખા મુખે ઊભાં રહ્યાં. તેમને ભાવ જાણી લઈ તથા પિતા હિમાલયની આવી દુર્દશા એમનાથી જોઈ જતી નથી, એમ વિચારી શંકરે દયાદૃષ્ટિથી કૈલાસને જોયો; તો તે પૂર્વવત સુશોભિત બની ગયો. આશ્ચર્યચકિત થયેલાં પાર્વતીજીએ શિવજીને પૂછયું: "किमर्थ ते ललाटे वै तृतीयं नेत्रमुत्थितम् । किमर्थ च गिरिर्दग्धः सपक्षिगणकाननः ॥ આપના કપાળમાં આ ત્રીજું નેત્ર કેમ ઊપજ્યુ? તથા આ મારા પિતા( હિમાલય)ને બાળીને ફરી, પહેલાંની જેમ કેમ કર્યા?’ ત્યારે મહાદેવજી બોલ્યા: 'नष्टादित्ये तथा लोके तमोभूते नगात्मजे । तृतीयं लोचनं दीप्तं सृष्टं मे रक्षतः प्रजाः ।। For Private and Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીશિવમહિમ્ર: સ્તોત્ર - ~ ~ હે પાર્વતી! તેં અવિચારથી મારું નેત્ર બંધ કરી દીધાં, તેથી સૂર્ય જાણે નાશ પામ્યો હોય એવું મા જગત બની ગયું અને બધે ઠેકાણે અંધકાર વ્યાપી ગયે ને લોકો ભયભીત થયા; ત્યારે મેં પ્રજાના રક્ષણ માટે ત્રીજું નેત્ર પ્રકટ કર્યું. તેની અગ્નિજવાળાથી આ પર્વત સમસ્ત પ્રાણીઓ તથા વનરાજી સહિત બળી ગયો, પરંતુ તેને સંતુષ્ટ કરવા ફરી તેને પૂર્વવત સુશોભિત કર્યો.” હવે આનો તાત્ત્વિક અર્થ જોઈએ: શ્રુતિમાં “રથમિ' એવાં શંકરનાં ત્રણ નેત્રો કહેલાં છે. તે કેવળ લકિક ચંદ્ર, સૂર્ય અને અગ્નિ સમજવાં નહિ, પણ જુઓ: आप्यायनस्तमोहंता विद्यया दोषदाहकृत् । सोमसूर्याग्मिनयनस्त्रिनेत्रस्तेन शंकरः ॥ જેવી રીતે ચંદ્ર પોતાની અમૃતમયી ચાંદનીથી સૌને આનંદ આપે છે, તેમ આપ્યાયન (માખ્યાતિ–સંપતિ રહ્યાનંદન તિ માધ્યાયન ગાર્નઃ) એટલે આનંદ, તેને ચંદ્ર જાણવો. સૂર્ય અંધકારને નાશ કરે છે, તે જ પ્રમાણે ચિત (ચૈતન્ય) અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરે છે, તેથી તેને સૂર્ય સમજવો અને અગ્નિ જેમ ઘાસને બાળે છે, તેમ વિદ્યા રાગદ્વેષાદિને બાળી ભસ્મ કરે છે, માટે તેને અગ્નિ જાણવી. મતલબ કે આનંદ, ચિત અને જ્ઞાનમાં લોકપ્રસિદ્ધ ચંદ્ર, સૂર્ય અને અગ્નિ સમાન ગુણો હોવાથી તેમ જ શંકર સત—ચિત-આનંદ (સચ્ચિદાનંદ) સ્વરૂપ હોવાથી આ ત્રણે નેત્રોવાળા (ત્રિનેત્ર) છે, એમ જાણવું.] આમ શ્રી પુષ્પદંત કહે છે કે, હે પ્રભો! સર્વરૂપ એવા આપને મારા નમસ્કાર હો. ફર્વ કર્વે ચારમા” છે.” (g. . For Private and Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિવનાં મુખ્યમાં મુખ્ય ચાર સ્વરૂપ ------ - ૪, ૬) આ સર્વ જે દૃશ્યમાન સ્વરૂપ છે, તે આત્મા છે.' એમ આત્માનું સર્વવ્યાપકપણું બતાવેલું છે, માટે સર્વાત્મને નમસ્કાર કર્યા છે. શિવનાં મુખ્યમાં મુખ્ય ચાર સ્વરૂપ હવે પૂર્વે કહેલા સમગ્ર અર્થને સંક્ષેપમાં લઈ નમસ્કાર કરતાં શ્રી પુષ્પદંત પોતાની સ્તુતિનો ઉપસંહાર કરે છે: घहलरजसे विश्वोत्पत्तौ भवाय नमो नमः प्रबलतमसे तत्संहारे हराय नमो नमः ।। जनसुखकृते सत्वोद्रिक्तो मृडाय नमो नमः प्रमहसि पदे निस्त्रगुण्ये शिवाय नमो नमः ॥३०॥ જગતની ઉત્પત્તિા માટે ઘણા જ રજોગુણવાળા ભવ.(બ્રહ્મ) સ્વરૂપ તમને વારંવાર નમસ્કાર, જગતને સંહાર કરવા માટે પ્રબળ તમોગુણવાળા હર (રુદ્ર) સ્વરૂપ તમને ફરી ફરી વંદન. વળી માણસેના સુખ માટે અધિક સવગુણને આશ્રય કરનારા મૃડ(વિષ્ણુ)સ્વરૂપ તમને અનેકવાર નમસ્કાર હો. છેવટે ત્રિગુણથી અતીત માયારહિત જયોતિ(મોક્ષ)સ્વરૂપ શિવને નમસ્કાર છે. ૩૦ વિશ્વની ઉત્પત્તિના સમયે સત્ત્વગુણ અને તમોગુણ કરતાં રજોગુણનું પ્રમાણ વધારે છે એવા તમે ભવ (મતિ અમાત વાતુ તિ મેવઃ) એટલે બ્રહ્મમૂર્તિને ધારણ કરો છો, તે આપને નમસ્કાર હો, એ જ પ્રમાણે વિશ્વના સંહાર વખતે For Private and Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીશિવમહિમ્ર સ્તોત્ર સત્ત્વગુણ અને રજોગુણ કરતાં તમોગુણની જેમાં અધિકતા હોય છે એવા હર (રુદ્રમૂર્તિ) સ્વરૂપ ધારણ કરતા આપને મારા વંદન હે. વળી સમસ્ત જગતના સુખ માટે જેમાં રજોગુણ અને તમેગુણથી સવગુણ ચડિયાતો હોય છે એવા મૃડરૂપ (મૃથતિ મુવતિ હૃતિ મૃલો વિ.) અર્થાત્ વિષ્ણુરૂપ ધારણ કરતા તમને મારા પ્રણામ હો; એમ ત્રણ સ્વરૂપોને નમન કરી છેવટે નિર્ગુણ સ્વરૂપને સ્તોત્રકાર નમન કરે છે કે, હે પ્રભુ! જ્યોતિર્મય (માયા અને તેનાં કાર્ય જે દોષ છે તેનાથી રહિત) એવા નિર્ગુણપદ સ્વરૂપ શિવ(મંગળસ્વરૂપ)ને મારાં વંદન હો. આ ઉપરથી સહજમાં સમજાશે કે બ્રહ્મા, વિષણ અને મહાદેવ–એ ત્રણ દેવો એકમાત્ર બ્રહ્મનાં જ જુદાં જુદાં સ્વરૂપે છે, માટે તેમાં ભેદબુદ્ધિ કરવી, એ ભીંત ભૂલવા જેવું છે. આ શ્લેક હરિણી વૃત્તમાં છે. “નસમરસઃ પāરિળી મતા” એવું એનું સંસ્કૃત લક્ષણ છે. હવે જુઓ તેનું ગુજરાતી માપ: નસમરસ ” એ ચારે, પગે હરિણની પળે; ‘વિરતિ, ઋતુએ વેદ અ, થતી કવિઓ કળે.’ ન, સ, મ, ૨ અને સ—એવા પાંચ ગણના પંદર અક્ષરો ઉપરાંત એક લઘુ અને એક ગુરુ અક્ષર મળી સત્તર અક્ષરો હરિણીમાં હોય છે, તેમાંના છે અને ચાર અક્ષરે વિરામ લઈ બાકીના સાત અક્ષરો બેલવાના છે. For Private and Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાક્યપુષ્પથી પુષ્પદંતની શિવપૂજા પરમાત્માની સાચી સ્તુતિ કરવી તો અશકય છે; તોપણ “મમ વેતા વળ” એ ત્રીજા શ્લોકના ઉત્તરાર્ધથી આરંભેલા સ્તોત્રનો ઉપસંહાર કરતા પુષ્પદંત પોતાનો વિનય દર્શાવતાં કહે છે: कृशपरिणतिचेतः क्लेशवश्यं क चेदं। क च तर गुगसीमोल्लंघिनी शश्वदृद्धिः॥ इति चकितममन्दीकृत्य मां भक्तिराधाद्वरद चरणयोस्ते वाक्यपुष्पोपहारम् ।।३१॥ હે વરદાન આપનાર ઈશ્વર ! મારું અલ્પ વિષયવાળું અને કલેશને વશ થયેલું ચિત્ત કયાં? અને ગુણોની સંખ્યા તથા માપરૂપી) સીમા( હદ)ને ઓળંગી જનારી આપની નિત્ય સમૃદ્ધિ કયાં? આ રીતે ભયભીત બનેલા મને બળાત્કારે સ્તુતિમાં પ્રવર્તાવી (અર્થાત ધીરજ આપીને આગળ ધપાવી) ભકિતએ આપના ચરણમાં (પૂર્વોકત) વાકયપુષ્પોની ભેટ અર્પણ કરાવી છે. ૩૧ હે ઇષ્ટ વર આપનાર મહાદેવ! અલ્પવિષયક જ્ઞાનવાળું અને અવિદ્યાદિ અનેક દોષોને લીધે મલિન થયેલું મારું મન ક્યાં? અને ગુણની સીમાની–હદને ઓળંગી જનારી તમારી નિત્ય સંપત્તિ ક્યાં? આવા હેતુથી ડરી જઈ અતિથી ચલિત થતા મને તમારી ભકિતએ આ સ્તુતિ કરવાના વિષયમાં બળાત્કારે પ્રવૃત્ત કર્યો છે અને ચાતુર્ય આપી મારા મુખમાંથી નીકળેલા વાક્યોરૂપી પુષ્પો વડે તમારા ચરણોમાં પૂજા માટેની અંજલિ For Private and Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીશિવમહિ×ઃ સ્તાત્ર અર્પણ કરાવી છે—ભેટ ધરાવી છે; મતલબ કે મારાથી જે કંઈ ન્યૂનતા થઈ હોય, તે આપ (મારી ભકિત તરફ જોઈ ) ક્ષમા કરશો. બીજાની બુદ્ધિથી કામ કરનારો ભૂલચૂક કરે છે; તેમ મેં ભકિતની પ્રેરણાથી આ કામ કરેલું છે; માટે ભૂલચૂક માફ કરશેાજી. અહીં સ્તુતિનાં વાકયોને પુષ્પાંજલિનું રૂપ આપેલું છે, તેથી એવું ફલિત થાય છે કે જેમ પુષ્પો ભમરાને પોતાના મકરંદ આપી ખુશ કરે છે, તેમ આ મારાં વાકયો સ્તુતિના વિષયમાં ભકિતભાવવાળા સજનાને ઈશ્વરના ઐશ્વર્યના વર્ણનરૂપી સુધારસ આપશે અને બીજાઓને શ્રાવણમાત્રથી પણ સુખ આપશે. સારાંશ કે હે પ્રભો! આપની ભકિતમાં અત્યંત અસંભવિત એવું ફળદાન કરવાની અપૂર્વ શકિત છે, એવું મારા અનુભવમાં આવી ગયું છે; માટે મારી પ્રાર્થના છે કે આપની અચળ ભકિત મને આપજો. આ અને આ પછીના ત્રણે શ્લોકો માલિનીવૃત્તમાં છે: · નનમથયુંતેયં માહિન મોનિો; ' એવું એનું સંસ્કૃત લક્ષણ છે. એ ઉપરથી નીચેનું ગુજરાતી માપ જુઓ : નનમયય ગુણાથી, માલિનીમાં ન ખામી; કવિજન કવિતા કહે, આઠ સાતે વિરામી. માલિનીમાં પાંચ ગણના પંદર અક્ષરો પૈકી આઠે અને સાતે વિરામ લેવાના હોય છે.* ‘આ એકત્રીસ શ્લોકની સંસ્કૃત વ્યાખ્યા શ્રીમત પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રી મધુસૂદન સરસ્વતી સ્વામીજીએ પોતાની અનુપમ For Private and Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિવના અનંત ગુણે असितगिरिसमं स्यान्कजलं सिंधुपात्रे सुरतरुवरशाखा लेखनी पत्रमुर्वी । लिखति यदि गृहीत्वा शारदा सर्वकालं तदपि तव गुणानामीश पारं न याति ॥३२॥ હે ઈશ! મહાસાગરરૂપ પાત્રમાં નીલગિરિના જેટલી શાહી હેય, કલ્પવૃક્ષની ડાળીરૂપ કલમ હેય અને (પછી) પૃથ્વીરૂપ શૈલીથી સુંદર લખેલી છે અને બત્રીસથી છત્રીસ સુધીના લોકો સરળ છે, એમ કહી એ પાંચ ગ્લૅકોની વ્યાખ્યા એમણે કરેલી નથી; એ ઉપરથી અનુમાન થાય છે કે, એમણે આ એકત્રીસ શ્લોકોને જ શ્રીપુષ્પદંતરચિત માન્યા હશે અને તે પછીના શ્લોકો પાછળથી ઉમેરાયેલા જાણી છોડી દીધા હશે, કેમ કે ૩૧મા શ્લોકમાં તેત્રને ઉપસંહાર આવી જાય છે અને પોતે સ્તોત્રકાર વિનય પણ બતાવી લે છે. પછીના લોકો તે નિઃશંક ક્ષેપક જણાય છે. એ શ્લોકોની રચના–શૈલી પણ જુદી જ પડી જાય છે. આ પાંચ અને તે પછીના સાત મળી કુલ બાર લોકોમાં શિવમહિમ્ન સ્તોત્રનું માહાત્મ માત્ર બતાવેલું છે; એ ઉપરથી મારું પણ માનવું એવું જ છે; છતાં જ્યાં જ્યાં શિવમહિમ્નની છાપેલી ચોપડી જોવામાં આવે છે, ત્યાં ત્યાં બધે ૪૧ કે ૪૩ શ્લોકો છાપેલ જોવા મળે છે, તે ઉપરથી મેં પણ બધા જ શ્લોકોને અનુવાદ અને અર્થ વગેરે આપેલાં છે. વિદ્વાનો મારો આ પ્રયત્ન જોઈ આનંદિત થશે અને ભૂલચૂક માટે મને ક્ષમા આપશે એમ માની હું આગળ ચાલું છું. –અનુવાદક For Private and Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૨ શ્રીશિવમહિમ સ્તોત્ર કાગળ લઈ સરસ્વતી દેવી જે સદાકાળ લખે, તે પણ તમારા ગુણોનો તે પાર ન પામે. ૩૨ શ્લોકનો અર્થ સરળ છે, છતાં ઉપર અર્થ આપ્યો છે; તેથી થોડું ભણેલો માણસ પણ સહજમાં સમજી લેશે કે ઈશ્વરના ગુણોનો પાર નથી. જો કોઈ માણસ ધરતી ઉપરની રેતીના રજકણો ગણવા ધારે તે કદાચ ગણી શકે, પરંતુ ઈશ્વરના ગુણોને તો તે કદી પાર ન પામી શકે. અરે! મનુષ્ય તે પાર ન પામી શકે એ વાત તો ઠીક છે, પરંતુ હજાર મુખવાળા શેષભગવાન પણ ઈશ્વરના ગુણોને ગાતાં ગાતાં થાકી જાય છે, એમ શાસ્ત્રોમાં અને પુરાણોમાં ઘણે ઠેકાણે વર્ણવેલું છે. વેદવ્યાસ કે જેમણે એકરૂપ વેદને અનેક શાખાઓરૂપે વિસ્તૃગૃત કર્યો છે, તે તથા શતકોટિ રામાયણના રચનાર મહર્ષિ વાલ્મીકિ અને વિષણુના નાભિકમળમાંથી ઉત્પન્ન થયેલા બ્રહ્માજી તેમ જ દેવોના ગુરુ બૃહસ્પતિ વગેરે ઋષિમુનિઓ તથા દેવે પણ ઈશ્વરનો મહિમા વર્ણવવા સમર્થ થયા નથી, તે પછી બીજાનું તે ગજું શું? અસ્તુ! તાત્પર્ય આ જ છે કે યથાશકિત ઈશ્વરના ગુણોનું વર્ણન કરી પોતાની વાણીને પવિત્ર કરી લેવી. ઉપસંહાર असुरसुरमुनीन्द्ररचितस्येन्दुमौलेग्रंथितगुणमहिम्नो निर्गुणस्येश्वरस्य । सकलगुणवरिष्ठः पुष्पदंतामिधानो रुचिरमलघुवृत्तैः स्तोत्रमेतञ्चकार ॥३३॥ For Private and Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેત્રપાઠ-ફળશ્રુતિ ૧૦૩ - ~- ~ ~ ~-- ~ - ~ સમગ્ર(ગંધર્વના) સમુદાયમાં શ્રેષ્ઠ પુષ્પદંત નામના ગંધર્વ અસુરો, સુરો તથા મુનીદ્રોએ પૂજેલા અને જેમને ગુણમહિમા (વેદશાસ્ત્રોમાં) ગૂંથાયો છે, એવા નિર્ગુણ પરમેશ્વર શ્રી ચંદ્રશેખર શંકર ભગવાનનું આ સુંદર સ્તોત્ર મોટા છંદો વડે રચ્યું છે. ૩૩ “મમુરમુરમુનીન્દ્ર- આ પદમાં પ્રથમ અસુરોને નિર્દેશ કર્યો છે, તે સહેતુક જણાય છે. સુર કરતાં અસુરોએ તે ભેળાનાથ ભગવાન શંકરને પ્રસન્ન કરી વરદાનો લીધેલાં વધુ સાંભળ્યાં છે; કેમ કે અસુરો જોકે આસુરી સંપત્તિવાળા છે, છતાં મનનો સંયમ કરી, ભારે તપ કરે તે કંઈ સહેલી વાત નથી, તેમાં પણ તેમની અચળ ભકિત દેખાઈ આવે છે, તો પછી એવી અચળ ભકિતથી ભોળાનાથ ભેળવાય, એમાં શી નવાઈ? “મૌસે” પદ ઉપરથી પોતે મહાદેવ કે જે ચંદ્રને ધારણ કરી રહ્યા છે, તે તાપની નિવૃત્તિ અને શીતળતાની પ્રાપ્તિ માટે જ છે, એમ સમજાઈ આવે છે. જે પોતે શીતળતા અને સુખશાંતિ ભેગવી રહ્યા છે, તે પિતાના ભકતોને સુખશાંતિ આપે અને ત્રણ તાપની નિવૃત્તિ કરવા શીતળતાનું સુખ આપે, એ સ્વાભાવિક છે. સચ્ચિદાનંદ પરમાત્મા પોતે સુખરૂપ હોઈ સર્વમાં સુખમય હોય એમાં પણ શી નવાઈ ? તેંત્રપાઠ-ફળશ્રુતિ अहरहरनवद्यं धूर्जटेः स्तोत्रमेतत् पठति परमभक्त्या शुद्धचित्तः पुमान् यः। स भवति शिवलोके रुद्रतुल्यम्तथास्त्र प्रचुरतरधनायुःपुत्रवान्कीर्तिमांश्च ॥३४॥ થતા અને માં ભકતોને કરવા For Private and Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૦૪ Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીશિવમહિમ્નઃ સ્તાત્ર જે પુરુષ શુદ્ધ ચિત્તથી અને પરમ ભકિતથી મહાદેવના આ પવિત્ર સ્તોત્રના હમેશ પાઠ કરે છે, તે શિવલાકમાં શિવજી જેવા અને આ લોકમાં પુષ્કળ ધન તથા આયુષ્યવાળા, પુત્રવાન અને કીર્તિમાન થાય છે. ૩૪ પરમ ભાવ અને શુદ્ધ ચિત્ત, આ બે પદાથી ભકતની અચળ ભકિત તથા ચિત્તની શુદ્ધતા બતાવેલી છે. ચિત્તશુદ્ધિ માટે શમ, દમ વગેરે ષસંપત્તિની આવશ્યકતા છે અને તે ભકિતના પાયારૂપ મનાયેલાં છે. જો મનની ચંચળતા હોય, તે ભાવભરેલી ભકિત બની શકે નહિ, એ નિર્વિવાદ છે, માટે મનુષ્ય પોતાના મનને પ્રથમ વશ કરવું જરૂરી છે. महेशामापरो देवी महिम्नो नापरा स्तुतिः । अघोरान्नापरो मंत्रो नास्ति तवं गुरोः परम् ।। ३५ ।। મહેશ્વરથી કોષ્ઠ બીજા કોઈ દેવ નથી અને મહિમ્નથી શ્રેષ્ઠ બીજી કોઈ સ્તુતિ નથી; તેમ જ અઘાર મંત્રાથી કોણ બીજો કોઈ મંત્ર નથી અને ગુરુથી શ્રેષ્ઠ બીજાં કોઈ તત્ત્વ નથી. ૩૫ શંભુ, શંકર, ઈશ, પશુપતિ, શિવ, શૈલી, મહેશ્વર, એવાં અડતાલીસ મહાદેવનાં નામેા અમરકોશમાં આપેલાં છે અને તે સિવાય ‘શિવસહસ્રનામ 'માં હજાર નામે આપેલાં છે. આ દરેક નામમાં મહિમા વસેલા છે; તે ઉપરથી સમજાશે કે સર્વ દેશમાં મહાદેવનું સ્થાન ઊંચું છે. મહાદેવથી શ્રેષ્ઠ બીજો કોઈ દેવ ની, તેમ જ મહિમાથી એટલે શિવમહિમા અર્થાત્ શિવમહિમ્ન: સ્તોત્રથી ચડિયાતું બીજું કોઈ સ્તોત્ર નથી. અઘાર મંત્રથી વધી જાય એવા For Private and Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેંત્રપાઠ ફળશ્રુતિ ૧૦૫ કોઈ મંત્ર નથી અને ગુરુનવથી વધીને બીજા કોઈ શ્રેષ્ઠ તવ નથી. ગુરુમહિમા તે જે જાણે છે તે જ જાણે છે. જગદ્ગુરુ શ્રીમદ્ આદ્ય શંકરાચાર્યે ગુરુમહિમા સારી રીતે ગાયો છે; વળી આ શિવમહિમ્ન સ્તોત્ર ઉપર સંસ્કૃત ભાષામાં વ્યાખ્યા કરનાર શ્રીમદ્ પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રીમધુસૂદન સરસ્વતી સ્વામીએ વ્યાખ્યાના અંતમાં “આ મેં મારા શ્રીગુચરણમાં સમર્પણ કરી છે” એમ કહીને ગુરુ પ્રત્યે પોતાને અનન્યભાવ પ્રદર્શિત કરેલ છે. આ જોતાં પૂર્વકાલીન વિદ્વાનોમાં પોતાના ગુરુ પ્રત્યે કેટલી વિનયશીલતા અને કેટલો આદરભાવ હતો, તે જણાઈ આવે છે. ધન્ય છે એવા ગુરુઓને! ને ધન્ય છે એમના આવા ગુરુભાવથી ભરેલા શિષ્યોને! આ અનુરુપ વૃત્ત છે. એનું બીજું નામ શ્લોક પણ છે. લક્ષણ નીચે મુજબ છે: श्लोके षष्ठं गुरु ज्ञेयं सर्वत्र लघु पंचमम् । द्विचतुष्पादयोर्हस्वं सप्तमं दीर्घमन्ययोः ॥ શ્લોકમાં અક્ષરો આઠ, પ્રત્યેક પદમાં ગણો; પાંચમો લઘુ ને છઠ્ઠો, ગુરુ ચારે પદો તણે. આવે જે સાતમે તે તે, પહેલે ત્રીજે પદે ગુરુ, પરંતુ લઘુ લેવાય, બીજે થે કહું ખરું. दीक्षा दानं तपस्तीय ज्ञानं यागादिकाः क्रियाः। महिम्नस्तवपाठस्य कलां नाईन्ति षोडशीम् ॥३६॥ For Private and Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૦૨ Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીશિવમહિન્નઃ સ્તાત્ર (બ્રહ્મચર્યાદિ અનેક પ્રકારની ) દીક્ષાઓ, ( ગાય, પૃથ્વી, સાનું વગેરેનાં ) દાન, (ચાંદ્રાયણાદિ ) તપ, (કાશી, પુષ્કળ વગેરે) તીર્થો, ( શાસ્ત્રીય) જ્ઞાન અને યજ્ઞયાગાદિ ક્રિયાઓ; એમાંનું કોઈ પણ મહિમ્ન: સ્તોત્રની (તેના પાઠની) સેાળમી કળાને પહોંચવાને યોગ્ય પણ નથી. ૩૬ દીક્ષા, દાન, તપ, તીર્થ અને જ્ઞાન તથા કર્મકાંડ આ બધુંયે હોય; પણ પારમાર્થિક જ્ઞાન અર્થાત્ બ્રહ્મજ્ઞાન વગર એ બધું ભારરૂપ જ છે એમ કહેવાનો અહીં ઉપર લખેલા પ્રકારોમાં જ્ઞાન શબ્દના નિર્દેશ છે, તે જ્ઞાન માત્ર શાસ્ત્રીય જ્ઞાન જ સમજવું; નહિ કે પારમાર્થિક જ્ઞાન. જો પારમાર્થિક જ્ઞાન હાય તો એ બધાંની કશી જ જરૂર નથી. આ મહિમ્ન: સ્તોત્રના પાઠથી પારમાર્થિક જ્ઞાન પ્રાપ્ત થાય છે, એમ પણ અહીં સમજી લેવાનું છે; કેમ કે એ બધું વેદાંતમય છે. મહિમ્ન: સ્તોત્રનું પરિપૂર્ણ જ્ઞાન થાય, તો આત્મજ્ઞાનમાં જ પરિણામ પામે છે. અસ્તુ ! આ અનુષ્ટુપ વૃત્ત છે. સ્તાત્રકારના નામનિર્દેશ कुसुमदशननामा सर्वगंधर्वराजः शिशुशशिधरमौलेर्देवदेवस्य दासः । स खलु निजमहिनो भ्रष्ट एवास्य रोषात् स्तवनमिदमकार्षीर्दिव्यदिव्यं महिम्नः || ३७ ॥ For Private and Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્તોત્રમહિમા ૧૦૭ પુષ્પદંત નામે સર્વ ગંધર્વોને રાજા ચંદ્રની કલા જેના મુગટમાં છે એવા મહાદેવના સેવક હતા. તે ગંધર્વ મહાદેવના ક્રોધથી પોતાના પ્રતાપથી ભ્રષ્ટ થયો હતે; એટલે તેણે આ પરમ દિવ્ય મહિમ્ન સ્તોત્ર બનાવ્યું. શરૂઆતમાં પુષ્પદંત વિષે જે દંતકથા કહેલી છે, તે આ શ્લોકને મળતી આવે છે. ૩૦ તેત્રપાઠનું નિશ્ચયાત્મક ફલસ્થન सुरवरमुनिपूज्यं स्वर्गमोक्षकहेतुं पठत्ति यदि मनुष्यः प्रांजलि न्यचेताः। व्रजति शिवसमीपं किन्नरैः स्तूयमानः स्तवनमीदममोघं पुष्पदंतप्रणीतम् ।। ३८॥ કોક દેવો અને મુનિઓએ સત્કારેલું અને સ્વર્ગ તથા મોક્ષનું કારણ આ પુષ્પદંતવિરચિત મહિ: તેત્ર અમોઘ છે (અવશ્ય ફળદાયી છે). તેને (જે) મનુષ્ય બીજામાં મન રાખ્યા વિના એકાગ્રચિરો બે હાથ જોડી જે ભણે છે, તે કિનારોથી સ્તુતિ કરાતા એ શિવ સમીપ જાય છે. ૩૮ આ કો માલિની વૃત્તિમાં છે. તેત્રમહિમા आसमाप्तमिदं स्तोत्रं पुण्यं गन्धर्वभाषितम्।। अनौपम्यं मनोहारि शिवमीश्वरवर्णनम् ।।३९।। For Private and Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૮ શ્રીશિવમહિમ્ન સ્તોત્ર (આરંભથી માંડી અંત સુધી) પવિત્ર અનુપમ, મનહર; માંગલિક, મહાદેવજીના વર્ણનરૂપ આ ગાંધર્વરચિત સ્તોત્ર સમાપ્ત થયું. ૩૯ આ અનુષ્ટ્રપ વૃત્ત છે. તેત્રપાઠના અંતે પ્રાર્થના इत्येषा वाङ्मयी पूजा श्रीमच्छंकरपादयोः । अर्पिता तेन देवेशः प्रीयतां मे सदाशिवः ॥४०॥ એ પ્રમાણે આ વાણીમય પૂજા શ્રીમત શંકરના ચરણમાં મેં અર્પણ કરી છે; આ પૂજાથી દેવાધિદેવ સદાશિવ મારા ઉપર પ્રસન્ન થજે. ૪૦ આ અનુષ્ટ્રપ વૃત્ત છે. તેત્રપાઠાંતે નમસ્કાર तव तवं न जानामि कीदृशोऽसि महेश्वर । यादृशोऽसि महादेव तादृशाय नमो नमः॥४१॥ || હે મહેશ્વર! તમે કેવા છો, એમ તમારું તાત્વિક સ્વરૂપ હું જાણતો નથી, માટે હે મહાદેવ! આપ જેવા છે તેવા, આપને મારા વારંવાર નમસ્કાર છે. ૪૧ આ અનુષ્ટ્રપ વૃત્ત છે. સ, સા. For Private and Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેત્રપાઠ કરનાર શિવલેકમાં પૂજાય एककालं द्विकालं वा त्रिकालं यः पठेन्नरः। सर्वपापविनिर्मुक्तः शिवलोके महीयते ।।४२।। દરરોજ એક વખત, બે વખત અથવા ત્રણ વખત જે પુરુષ આ સ્તોત્ર ભણે છે તે સર્વ પાપોથી મુકત થઈ શિવલોકમાં પૂજાય છે. ૪૨ આ અનુષ્ટ્રપ વૃત્ત છે. આ સ્તોત્રપાઠથી શંકરની પ્રસન્નતા श्रीपुष्पदन्तमुखपङ्कजनिर्गतेन स्तोत्रेण किल्बिषहरेण हरप्रियेण । कण्ठस्थितेन पठितेन समाहितेन सुप्रीणितो भवति भूतपतिर्महेशः॥४३॥ શ્રી પુષ્પદંતના મુખકમળમાંથી નીકળેલું પાપહરણ કરનારું અને શંકરને પ્રિય આ સ્તોત્ર મુખપાઠ કરી સમાહિત (સાવધાન) ચિત્તે ભણવાથી એટલે જે ભણે છે, તેના ઉપર–ભૂતપતિ મહાદેવ ઘણા જ પ્રસન્ન થાય છે. ૪૩ શ્રી પુષ્પદંતના મુખકમળમાંથી નીકળેલું એવો એને અર્થ છે. પરંતુ પરિશિષ્ટમાં જે સમશ્લોકી અનુવાદ આપ્યો છે તેમાં અમે ખરેલ એમ કહેલું છે, તે યોગ્ય જ છે. નીકળેલ For Private and Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૦ શ્રીશિવમહિમ્નઃ સ્તોત્ર લખવા કરતાં ખરેલ લખવું વધારે યોગ્ય છે કેમ કે કમળમાંથી જેમ પુંકેસર ખરે છે તેમ આ મુખકમળમાંથી કેસર સમાન શબ્દો ખરેલા છે. એમ સમજાય છે. “નિતભા” પદ, મૂળમાંના “સમાહિત પદ માટે મૂકેલું છે. સમાહિત એટલે સાવધાન અર્થાત એકાગ્રચિત્ત થયેલ, એમ સમજાય છે. જેણે પિતાનું મન જીત્યું નથી તે એકાગ્રચિત્ત શી રીતે થવાને હતો! આ છેલ્લો શ્લોક વસંતતિલકા વૃત્તમાં છે. “૩ વસત્તતિત્ર તમના નર એવું એનું સંસ્કૃત પિંગળનું લક્ષણ છે. હવે જાઓ એનું ગુજરાતી માપ: છે ચૌદ અક્ષર વસ્યા, તમષાને, એવી વસંતતિલકા, ગુણી ગાય રાગે. આ વસંતતિલકામાં તગણ, ભગણ, જગણ અને જગણ એમ ચાર ગણના બાર અને છેવટના બે ગુરુ અક્ષરો મળી કુલ ચૌદ અક્ષરો હોય છે. For Private and Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિવમહિમ્ર સ્તોત્ર સમશ્લોકી અનુવાદ | શિખરિણી મહિમાની તારા, વણ અવધિ જાણે સ્તુતિ યદિ, અગ્યા તે બ્રહ્માપ્રતિતણીયે ચગ્ય ન કદી; મનાયે જો સૌની, સ્વ-મતિ-હદવાળી સ્તુતિ જ તે ઉધામે આ મારો, પણ નિરપવાદી હર! થતું. મનવાણીથીએ પર વિલસતો આપ-મહિમા, અભેદેથી જેના, શ્રુતિ પણ ગુણ ગાય ભયમાં સ્તવાયે કેથી એ? કવણ ગુણ? કઈ કયમ કળે? છતાં સાકારે તે, મન-વચન કેનાં નવ વળે? ૨ વદે વાણી પતે, મધુશ મધુરી અમૃતમયી, પછી ક્યાંથી લાગે? સુરગુરુ-ગિરા અદ્દભુત થઈ; છતાં આ વાણું હું, તુજ ગુણ ગણું પાવન કરું; અને એ અર્થે આ પુરમથન ! મારી મતિ ધરું. ૩ તમારું એશ્વર્ય, ત્રણ ગુણ થયું છે ત્રણ રૃપે, કરે સૃષ્ટિ–સ્થિતિ–પ્રલય, વળી વસ્તુ ત્રર્યોનું તે, નિષેધતા એને વરદ ! મતિહીણા અવગણી, અભાગીને હાલાં અશુભ વચને દોષથી ભણી. ૪ For Private and Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૨. શ્રીશિવમહિમ્ર સ્તોત્ર સર્યું જે સટ્ટાએ, ત્રિભુવન શૌં ચેષ્ટા? શરીર શું? ઉપાયે શું છે? શું, અધિકરણ? સામ પણ શું? કુતર્કો કૂડા આ, અકળ–કળ તુંમાં ન ટક્તા, ભમાવા ભેળાંને, મુખર મુખ મૂર્ખનું કરતા. ૫ નથી સજેલી તે, અવયવતી સૃષ્ટિ યમ આ ? કહો સજેલી તે, સરજનધણી હાય કયમ ના ? અનીશે સઈ તે ઉપકરણ શાં ? એ સરજને, ડરે મૂર્ખ તેમાં, અમરવર ! જે શંકિત બને. ૬ ત્રયી, સાંખ્યાદિના, પશુપતિ અને વિષ્ણુમતના, અનેખા માર્ગોમાં, ‘હિતકર થશે, આ પરમ આ રુચિજેગા એવા, જુ–કુટિલ માર્ગે જઈ તને, જને પામે અંતે; જ્યમ જલ-પ્રવાહો જલધિને. ૭ કપાલે, ખગો, અજિન, ફરશી, વૃદ્ધ વૃષ જ્યાં, ભુજગો ને ભમે, ઘરવખરી પર્યાપ્ત તુજ ત્યાં; છતાં તે તે રિદ્ધિ, અમર તુજ મહેરથી જ લહે, નિજાનંદીને તે વિષય-મૃગતૃષ્ણા ન ભ. ૮ કહે કઈ લોકે જગત ધ્રુવ, કો અધુવ કહે, વળી બીજાઓ તે, ધ્રુવ-અધ્રુવ સંમિશ્રિત લહે; પ્રકારો પેખી આ; પુરમથન ! હું વિચિમત સમ, સ્તવંતાં લાજું ના, મુખરપણું છે ધીટ જ અહે! ૯ For Private and Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમલૈકી અનુવાદ ૧૧૩ - --- ---- ---- મહા તેજેરાશિ ! તુજ બળતણું માપ કરવા, ગયા અને ઊંચે, વિધિ, હરિ નૌચે, નિષ્ફળ હવા; પછી ભક્તિ-શ્રદ્ધા-ભર સ્તુતિ કરંતા પ્રતિ તમે, સ્વયં દીધાં દર્શન, ગિરીશ! તુજ સેવા શું ન ફળે? ૧૦ કરી વૈરીહીશું, ત્રિભુવન દશાચ્ચે સર કર્યું, ધયું બાહુઓનું જૂથ લડત કેરી ચળ ભર્યું બલિદાને અપી, શિર-કમળ-માળા તુજ પદે, પ્રભાવે ભક્તિના, ત્રિપુરહર ! તારી અચળ એ. ૧૧ પ્રભે! તેથી પાપે, સબળ ભુજનાં વૃદ ધરવા, છતાં એ તે મંડ્યો! તુજ ભુવન કૈલાસ હરવા; તહાં અંગુષ્ઠા, સહજ દબો એ સ્થિતિ થકી, ન પત્તો પાતાળે! ખચિત ખળ જાયે છત-છકી. ૧૨ ત્રણે લકે બાણે, વરદ ! વશ લ સેવક ગણી, ઘણી ઊંચી રિદ્ધિ પણ નીચી કરી વાસવતણ; નવાઈ શી એમાં! તુજ ચરણ તેની નતિ હતી, નકોની તું પ્રત્યે, શિર-અવનતિ ઉન્નતિ થતી. ૧૩ અચિંત્યે બ્રહ્માણડ–ક્ષય સમજીં, દેવાસુર ડર્યા, દયાભાવે ત્યારે, વિનયન ! તમે તે વિષ હર્યા; ન શેભે શું કઠે! અતિશ–વિષ-કાળાશ તમને, કલેકે શાભંતેભુવનભય-ભંગ-વ્યસનીને. ૧૪ For Private and Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૪ શ્રીશિવમહિન્નઃ તેંત્ર પડતાં પાછાં ના, શર મરતાં નિત્ય વિજયી, ક્ન્યા વ્હાણાં વિ, સુર-અસુર કે માનવ મહી’; તને તે દેવેશેા, ગાઁ ઈશ! થયા ભસ્મ તુજથી, જિતાત્માની નિશ્ચે હિતકર અવજ્ઞા ન બનતી. ૧૫ પદાઘાત પૃથ્વી, પડતી સહસા સશય મહી, છળ્યાં નક્ષત્રા, ભુજ-પરિઘ વેગે નભ જહીં; ડગ તું ઘૌ છુટ્ટી, લટ–તટ જટાની વăંઝવતાં, જગાણે-નાચા કપરી, બનતી આપ-વિભુતા. ૧૬ નભે છાયું ખ્વાળુ, ગ્રહગણુ હૂઁભ્યે ફીણુ ફળિયું, વિયત્-ગંગા–વારિ, તુજ શિર વિષે બિંદુ અનિયું; બન્યું દ્વીપાકારે, જગત જળમાં ધાધથી જે, જશે કહ્યું એથી, વપુ વિપુલ ને દિવ્ય તુજ તે. ૧૭ રથે પૃથ્વી, ચક્રે રવિ-શર્શી, શરે માધવ ધરી, હિમાદ્રી કાડે, શતકૃતિ ધર્યા સારથિ કરી; દહ'તાં કીધા તે', ત્રિપુર-તૃણુ . આખર શું આ સ્વ-ચીજે ખેલંતા, પ્રભુમતિ પરાધીન થતાં ના. ૧૮ સહસ્રાબ્વે તારાં ચરણ પૂજતાં એક જ ઘટવુ, તહાં શ્રીવિષ્ણુએ, નિજ-નયન-નીલામ્બુજ ધર્યું; પરા ભક્તિ આ તા પરિણત થઈ ચક્ર રૂપમાં; ત્રિલેાકી-રક્ષાથે, ત્રિપુરહર ! જાગે જગતમાં. ૧૯ For Private and Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમલૈકી અનુવાદ *તુ-સ્વામીને તું, ક્રતુ સૂઇ ગયે જાગી ફળ કે, ખડેલાં કર્મી તા દૅશપૂજન વ્હાણુાં ક્યમ ફળે ? તને તેથી ચરે, ફળ—વિષય જામીન સરજી, ધરે શ્રદ્ધા ધારી શ્રુતિવિહિત કર્મી જન સજી. ૨૦ ૧૧૫ ક્રિયા–જ્ઞાતા દક્ષ, ક્રતુ પતિ હતા પ્રાણી-પતિ જ્યાં, ઋષિઓ, ઋત્વિજો, શરણુí ! હતા સભ્ય સુર ત્યાં; કેતુ તૂટ્યો કિંતુ ઋતુ-લ-વિધાયી તુજ થકી, અશ્રદ્ધાના યજ્ઞા, અહહુ ! અભિચારા જ નકી. ૨૧ મૃગીભૂતા પુત્રી, પ્રતિ મૃગ ખની રંગ રમવા, હઠે ધાયા ધાતા, પણ નભ પડ્યો નાથ ખેંચવા; ધનુર્ધારી તુંથી, શર-ત્રસત થૈ ઘાયલ ગતિ, હજીયે આકાશે, તુજ શર પળે છે મૃગ પ્રતિ. ૨૨ ઉમા—લાવણ્યેથી, ધનુષ ધરૌં આવેલ સ્મર જે, ગણી ખાળેલા તે, તૃણુ સમ ઉમા આગળ તમે; છતાં અર્ધાંગે હૈ, યમનિરત જો ઐણુ સમજે, તમાને દેવી તેા, વરદ ! વિનેતાએ મૂઢ ખરે ! ૨૩ છે; સ્મશાને ક્રીડા ને, સ્મરહર! સખા ત્રેત-ગણુ છે, ચિંતાભસ્મા છે ને, નર–ખપરની માળ પશુ ભલે ને ! તારું એ, ચરિત સઘળુ ંચે અશુભ છે, છતાં ભક્તો કેરું, વદ! સઘળુંચે ૐ શુભ છે. ૨૪ For Private and Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧ શ્રીશિવમહિમા સ્તોત્ર ધરી પ્રત્યક-ચિત્તે, મન સવિધ વાયુ વશ લઈ, વહાવી હર્ષાશું, નયનભર રોમાંચિત થઈ; વિકી વસ્તુ કે અમૃત-હદમાં મજિજત સમ, મજા માણે યોગીહૃદયમહીં તે તત્ત્વ જ તમો. ૨૫ શશી તું ભાનુ તું શિવ! સલિલ તું ગંધવહ તું, ધરા તું આત્મા તું, ભવ! અનલ , વ્યોમ પણ તું ભલે એવી તેમાં, પરિમિત ગિરા સુજ્ઞ વદતા; ન શી વસ્તુ? તે, નવ અહી અમે તે સમજતા. ૨૬ ત્રિવેદ ત્રિદેવ ત્રિભુવન, અવસ્થા ત્રયતણું, અકારાદિ વણે, કથન કરી જે બેધક થતું; ધ્વનિ માત્રાધે લે, તુજ તરીય અવ્યાકૃત પદે, સમગ્ર પ્રત્યંગે, શરણુદ! તને ૫દ વદે. ૨૭ ભવઃ શર્વઃ રુદ્રઃ પશુપતિ ઈશાનઃ સહમહાન , તથા ભીમ: ઉગ્રઃ મળી બનતુ નામાષ્ટક મહાન ; વસે નામે નામે, શ્રુતિ પણ મહાદેવ! તુજ એ, નમસ્કાર મારા, શરણપ! પ્રેમાસ્પદ ! તને. ૨૮ નમું સૌથી પાસે, પ્રિયદવ! નમું સૌથી દૂર તું, નમું સૌથી મોટા, મરહર! નમું સૌથી તન તું, નમું સૌથી વૃદ્ધ, ત્રિનયન! નમું સૌથી યુવ તું, નમું એ તું અ, તે સકલપ ! સર્વાત્મક ! નમું. ૨૯ For Private and Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમલૈકી અનુવાદ રિણી અધિક–રજસે, સૃષ્ટિકર્તા ભવસ્વરૂપે નમું, અધિક–તમસે, સૃષ્ટિહર્તા હરસ્વરૂપે નમું; જનસુખકરા, સત્ત્વાધિકયે મૃડસ્વરૂપે નમું, ત્રિગુણરહિતે, તેજ પુંજે શવસ્વરૂપે નં. ૩. માલિની મતિ લવ-પરિપાકી, ફ્લેશ-આધીન હું કયાં ? અનહદ ગુણ-રિદ્ધિ, શાશ્ર્વતી આપની ક્યાં ? ચલિત ચકિત થાતાં, ભક્તિ ધૈયે ધપાવે, વo ! ચરણુ તારાં, વાય-પુષ્પ જાવે. ૩૧ નોંલગિરિ મ શાહી, લેઈ ને સિ*-પાત્રે, સુરતરુતી શાખા, લેખની પૃથ્વી-પત્ર; નિશદિન લખશે જો, શારદા એકતાર, તદપિ તુજ ગુણેાના ઈશ ! પામે ન પાર. અસુર-સુર-મુની, ચંદ્રમૌલિ વૅજના જે, નિરગુણ ઈશ ગાયા ગુણુ-મહુમા ખચી જે; સકલ ગુણ વિષે જે, શ્રશ્ન ત પુષ્પદ તે, સ્તવન રુચિર એવુ, આ મચ્છુ વધવૃત્ત. પ્રતિદિન પઢતા જે, સ્તંત્ર મનુજ પરમ ભાવ, શુદ્ધ આ રાઝુ કેરું', ચિત્ત અનેરુ For Private and Personal Use Only ૧૧૭ ---- ૩૨ ૐ Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૮ શ્રીશિવમહિમ્ન સ્તોત્ર શિવ સમ બની સેજે, જાય કૈલાસ ધામે, અતિ સુત, ધન, આયુ, કીર્તિ તે અત્ર પામે. ૩૪ અનુષ્ટ્રપ શંભુથી પર ના દેવ, મહેમાથી પર ના સ્તુતિ, અર મંત્રથીયે ના, ગુરુથી પર તત્વ ન. ૩૫ દીક્ષા, દાન, તપસુ, તીર્થ, જ્ઞાનને કર્મકાંડ જયાં, મહિસઃ સ્તોત્ર કેરી ના, સોળમીયે કળા જ ત્યાં. ૩૬ માલિની કુસુમ–દર્શન નામે, સર્વગંધર્વરાજ, શિશુ-શશિ–ધર ભેળાનાથને દાસ ખાસ; પતન બળતણું તે, પામી, સ્વામી ખિજાતાં, સ્તવન-કવન કીધું, દિવ્ય મહેમાતણું આ. ૩૭ સુર-મુનિવર પૂજે, સ્વર્ગદા મેક્ષદા જે, સ્તવન ફળવતું આ પુષ્પદંતે રચ્યું તે, જન યદિ કર જેડી, એક ચિતે ભણે તે, શિવ–સમીપ જ જાયે, કિન્નરેથી ગવાત. ૩૮ અનુષ્ટ્રપ સમાસ આ થયું તેંત્ર, ગંધર્વોક્ત પવિત્ર ને, અનુપમ મને હારિ, મંગલ શિવ-કીર્તને. ૩૯ For Private and Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમશ્લોકી અનુવાદ ૧૧૯ વાણુ વડે કરેલી આ પૂજા શંભુપદે હજે; અ” એમ મહાદેવ, પ્રસન્ન મુજને થજે. ૪૦ તમે કેવા મહાદેવ ? તત્વ જાણું ન હું જરી; જેવા છે આપ તેવાને, નમસ્કાર કરી ફરી. ૪૧ એક કાળે કિકાળે વા, ત્રિકાળે ભણનાર જે, મુકાઈ સર્વ પાપથી, પૂજાયે શિવક તે. ૪૨ વસંતતિલકા શ્રી પુષ્પદંત-મુખ–પંકજથી ખરેલ, આ તેત્ર પાપ-હર છે હરને ગમેલ; એને જિતાત્મ મુખપાઠ કરે હમેશ, તે તુષ્ટ થાય અતિ ભૂતપતિ મહેશ. ૪૩ For Private and Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 195 X2 8:21 For Private and Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હાથ in it i ા # # # # it 1 || માવત' gujaratis Aa Rit in #1111 1st Ma its u all સસ્તુ સાહિત્ય' એટલે ઊંચામાં ઊંચુ સાહિત્ય સ્તોત્ર-પ્રાર્થના-માહામ્ય ૨ પૈસા દિવાધ્યાયમુધા ૨૫૦૦ ભારતીય સંસ્કૃતિના પ્રમાણભૂત ગ્રંથમાંથી ચૂંટેલા મંત્રો, સુભાષા અને સૂક્તિઓને બહત્ સંગ્રહ અર્થ સાથે. શ્રી પુરુષે રમમાણમાહાતમ્ય મૂળ શ્વા સાથે સરળ ભાષાંતર, ઉપયોગી ઑાત્રે. નિત્યપાઠ ભગવાનનાં નામે, સ્તોત્રો, સ્તવને, ધૂન, ભજને શાંતિ પ્રાર્થનાઓનો સંગ્રહ, બધામાતા, પણ છે લોકમાતા ગંગાને લગતી જુદી જુદી સંક્ષિપ્ત આખ્યાયિત એનું નિરૂપણ. અજેન્દ્રાક્ષ મહાભારત અને શ્રીમદ્ ભાગવતમાંના રનરૂપ “ ગજેન્દ્ર માક્ષ નું આખ્યાન મૂળ સંક્ત પાકના ભાષાંતર સાથે. કઠાભૂષણમ. - ભાવિને નિત્યપાઠ કરવા માટેના સ્લો સરળ અર્થ સાથે. શાહય ભક્તિસત્ર શક્તિને મહિમા સમજાવતાં ભક્તિસૂત્રોનું મૂળ સાથે સરળ | ગુજરાતી અનુવાહ, વિશુસહસ્ત્રનામ ૨૫૦ નિત્ય પાઠ કરવા માટે સરળ અથ” સાથે. હનું માનવીયા નિત્ય પાઠ કરવા માટે મોટા અક્ષરોમાં શણ પાઠ. સતું સાહિત્ય વર્ધક કાર્યાલય-અમદાવાદ ૩st it Hassana NOTTE બારડ ના દર ની સાલn in it in H I m n start this it For Private and Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only