Book Title: Shishyopanishad
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
Catalog link: https://jainqq.org/explore/008657/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir मुद्धिन ने ले शिष्योपनिषद श्री अध्यात्मज्ञान प्रसारक मंडळ. For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org * બુદ્ધિ પ્રભા”ના ગ્રાહકાને ભેટ. શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રંથમાળા—પ્રથાંક (૪૪) Acharya Shri Kailassagarsuri Gyanmandir शिष्योपनिषद्. યિતા ચેાનિષ્ઠ શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય બુદ્ધિસાગર સૂરિશ્વર માણસા નિવાસી શેઠ વીરચંદભાઇ કૃષ્ણાજીની હાયથી ગઢ કત્તા. श्री अध्यात्मज्ञान प्रसारक मंडळ. હાલાઇ કરમસદાય. ( ચપાગલી મુભા ) વીર સંવત્ ૨૪૪૭. પ્રત૧૦૦૦, વિક્રમ સંવત્ ૧૯૦૩, For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિવેદન બુદ્ધિપ્રભાના કદરદાન ગ્રાહકના કરકમળમાં “શિષ્યોપનિષ” ભેટ સદર કરતાં તેના નિયામકેને આનંદ થાય છે. એ તે સ્પષ્ટ અને સુવિદિતજે છે કે ટપાલ સિવાય માત્ર સેળ આના જેવા નજીવા લવાજમમાં ચાર ફરમાના, સંગીન વાંચન આપતા માસિક ઉપર કંઈ ભેટ આપી શકાય નહિ. પણ શ્રીમાન શેઠ વીરચંદભાઈ કૃષ્ણજી (માણસા નિવાસી) એમની ઉદારતાને લીધે હમે આ સાહસ ખેડી શકયા છીએ, તે માટે તેમનો આભાર માનીએ છીએ. પુસ્તકમાંની વસ્તુ તથા લેખક માટે શાસ્ત્ર વિશારદ જૈનાચાર્ય યોગનિષ્ઠ શ્રીમાન બુદ્ધિસાગર સુરિશ્વરજીની કલમથી ગુર્જ રાષ્ટ્રની જૈની તેમજ જૈનેતર આલમ હવે કયાં અજ્ઞાત છે? “બુદ્ધિપ્રભા” પરના તેમના અનન્ત ઉપકારરૂપી મૈતિક માલામાં આ પુસ્તકથી એક વધુ ઉપકાર મૌક્તિકની વૃદ્ધિ થાય છે. ને તે માટે માસિક જન્મભર તેઓશ્રીનું ઋણિ રહેશેજ. “અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ” તરફથી પ્રસિદ્ધ થતી ગ્રંથમાળાના ચુંમાલીસમા મણકા તરીકે આ પુસ્તક પ્રસિદ્ધ થઈ, વાચક આગળ રે, થાય છે. શિખ્યોપનિષદ્ વાંચીને વાંચકે શિષ્યધર્મનું સ્વરૂપ સમજે અને ઉપાદેયને આદરે એજ કર્તવ્યપ્રવૃતિ ફળ છે. શિગોપનિષદના કર્તાનાં મૂળ સુત્રાપર ગુરૂ મહારાજે ઉપગી અને અસરકારક વિવેચન કર્યું છે. કર્તાનાં મૂળ સૂપર ભવિષ્યમાં વિસ્તારથી વિવેચકે પ્રકટી તેના હાર્દની ઉજવળ પ્રભા વાંચકોના ગર્ભદ્વાર સુધી પહોંચાડશે એ ની આશા રાખવામાં આવે છે. શિષ્યોને ગુર પ્રતિ વધર્મ સમજાવવામાં આ પુસ્તક અત્યંત ઉપયોગી રચાયું છે. અને તે વાંચીને સર્વ મનુબે તેને બાઘાંતર આત્મિક લાભ પ્રાપ્ત કરે એવી અભિલાષા રાખવામાં આવે છે. ચાલુ વર્ષથી બુદ્ધિપ્રજાની વ્યવસ્થા, લખાણોની સુન્દરતા, ઉપગિતા, વગેરે તેના વાચોથી અજાણ નહિ જ હોય. તેને સચિત્ર, વધુ કદવાળું તથા ઉંચા કાગળ પર છપાતું કરવાના વિચારો વર્તમાન યુરોપિય વિમહવાળા વખતને લીધેજ બંધ રાખવામાં આવ્યા છે પણ ઉજવળ અને ઉન્નત ભાવિપર સે અવલખે છે. For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લાઇના વિકટ સમયમાં કેવળ પરોપકારાર્થે પ્રસિદ્ધ થતા આ માસિકની આબાદીને મુખ્ય આધાર હેના ગ્રાહકોની સંખ્યાની વિપૂલતાપર અવલંબે છે. ને ગ્રાહક થવાથી સ્વાર્થ સાથે પરમાર્થ સાધ્ય થઈ શકે છે. તો જેઓ આ માસિકના ગ્રાહક નથી તેમણે ગ્રાહક થઈને તથા હોય તેમણે નવીન ગ્રાહક વધારી આપવા પ્રયત્ન સેવ ઉચિત છે. આવી અનેક ભેટ આપવા હમને સામ મળે એ શુભેચ્છા. તે શાંતિ શાંતિઃ શાંતિઃ શ્રી જ્ઞાનપંચમી. મણિલાલ . પાદરાકર. વડોદરા, - તંત્રી. બતાવતા. ગૃહસ્થ શિષ્યને અને ત્યાગી શિષ્યોને શિષ્ય ધર્મ સમજાવવા માટે શિષ્યોપનિષદની રચનાની આવશ્યકતા સ્વીકારાઈ છે. સિન્થપનિષદ્દમાં લખ્યા પ્રમાણે શિષ્ય ગુણેને પ્રાપ્ત કરવામાં આવે છે ત્યારે શિષ્યની યોગ્યતા પ્રાપ્ત સવ છે. જે શિષ્યધર્મની યોગ્યેતાને પામે છે તે જ અત્તે ગુરૂપદની યોગ્યતાને પ્રાપ્ત કરી શકે છે. ગુરૂગીતામાં દર્શાવ્યા પ્રમાણે ગુરૂની મહત્તા આવશ્યકતા હાલના સકિત કરવામાં જે કંઇ પણ બાકી રાખ નથી એ કમલેગી શિખ નિરાસતત્વથી ગુરૂની ગુરતાને પ્રાપ્ત કરી શકે છે. શિષ્યધર્મ પ્રમાણે વર્યા વિના શિષ્ય નામ ધરાવા માત્રથી કંઇપણ કાર્યની સિદ્ધિ થતી નથી. જે શિષ્યની યોગ્યતા પ્રાપ્ત કરી શકતો નથી તે ગુરની ગ્યતા પ્રાપ્ત કરી શકતા નથી. દરેક મનુષ્યને શિષ્ય ટિમાંથી પસાર થવું પડે છે માટે પુરૂષો અને સ્ત્રીઓએ શિષ્યોપનિષદ્ વાંચીને શિષ્ય ધર્મ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ શિષ્યધર્મને જેઓ પ્રાપ્ત કરે છે તે દેશની, સમાજની, સંધની ધમની ઉન્નતિ કરી શકે છે. રિહારક શ્રીનેમિસાગરજી મહારાજની તેમના શિષ્ય શ્રીપૂજ્ય રવિસાગરજી મહારાજે જે શિષ્યર્જ બજાવી હતી તેથી ગુરૂમહારાજ શ્રી રવિસાગરજી મહારાજને રવિની પેઠે પ્રતાપ વધ્યો હતા. શ્રીગુરૂ મહારાજ રવિસાગરજીના શિષ્ય શ્રીમાન ગુરૂવર્ય શ્રી સુખસાગરજી મહારાજે અત્યંત ભકિતભાવથી ગુરૂશ્રી રવિસાગરજી મહારાજની ઉપાસના કરી હતી તેથી તેઓ વિશ્વમાં જ્ઞાન ધ્યાન સમાધિથી આન્નતિ કરવા અને અમરાક્ષર દેહે જીવવા સમર્થ થયા શિષ્યોને ધર્મ જાણવાથી ગૃહ For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્થાની અને ત્યાગીઓની ઉન્નતિ થાય છે અને તેથી તેઓ પરમામદશા પ્રાપ્ત કરવાને શકિતમાન્ થાય છે. અત્રે મુનિશ્રી ભક્તિસાગરજીનું સ્મરણ કરાવવામાં આવે છે. અમદાવાદમાં ઝવેરીવાડા આંબળીપળના સામે વિશાપોરવાડ જૈન મગનલાલ મારૂ શેઠના ભાઈ ભોગીલાલ રહેતા હતા. તેઓ ગૃહસંસાર ભગવ્યા બાદ મોટી ઉમરે સં. ૧૯૬૯ ના જેઠ માસમાં દીક્ષા લીધી. ગુરૂમહારાજ શ્રી સુખસાગરજી મહારાજે તેમને સ્વહસ્તે દીક્ષા આપી ને સ્વપ્રશિષ્ય ઋદ્ધિસાગરજીના શિષ્ય તરીકે સ્થાપન કર્યા અને ભક્તિસાગરજી નામ સ્થાપ્યું. ભકિતસાગરજી વૈરાગી, ત્યાગી, શાંત, દાન્ત, ક્રિયાપાત્ર, સરલ સ્વભાવના આત્માર્થ સાધુ હતા. તપશ્ચર્યા, ધર્મ, ક્રિયા અને સાધુઓની વૈયાવચ્ચમાં મશગુલ રહેતા હતા. તેઓએ મુનિશ્રી જીતસાગરજી સાથે મેસાણામાં બે ચોમાસા કર્યા. મુનિ મહારાજ શ્રી રંગસાગરજીએ સં. ૧૯૭૩ ના ફાગણ વદિ ચોથે અમદાવાદમાં દેહોત્સર્ગ કર્યો. સં. ૧૯૭૩ના ચોમાસામાં પેથાપુરમાં શ્રાવણ શુદિ એકમના રોજ મુનિશ્રી ભકિતસાગરજીએ દિવસના બાર વાગે હૃદય એકદમ બંધ થવાથી દેહોત્સર્ગ કર્યો. શિષ્યના ગુણ તેમનામાં ખીલ્યા હતા તેથી તેવા મુનિની અત્રે યાદી લેવામાં આવે છે. આ પુસ્તક છપાવવા માટે દાનધર્મપ્રિય શેઠ વીરચંદભાઈ કૃષ્ણજીને અનેક ધન્યવાદ આપવામાં આવે છે, જેઓએ પુસ્તક છપાવવામાં સારી મદદ કરી છે. શાન્તિ. પિથાપુર, ભાદરવા સુદિ ૧૧. } બુદ્ધિસાગરસૂરિ ટાઈટલનાં પાનાં ધી ગુજરાત પ્રીન્ટીંગ પ્રેસમાં છે. સોમાલાલ મંગળદાસે છાપ્યાં, પાંચકુવા–અમદાવાદ. For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अथ शिष्योपनिषद्. शिष्यधर्मः આત્માની શુદ્ધતા પ્રાપ્ત કરવા માટે અધ્યાત્મજ્ઞાન પૂર્વક આત્મચારિત્ર પ્રાપ્ત કરવા માટે તથા પંચમહાવ્રતના પાલનાથે શિષ્યથવાની જરૂર છે. ગુરૂની પ્રાપ્તિ કર્યા પૂર્વે શિષ્યગુણે મેળવવા જોઈએશિષ્યયોગ્યતા પ્રાપ્તિ માટે શિષ્યોપનિષમાં શિષ્યલક્ષણે દર્શાવ્યાં છે તેમાં પ્રથમ શિષ્યનું લક્ષણ દર્શાવે છે. શિષ્ય પ્રથમ આર્ય હોવો જોઈએ. દેશથી આર્ય, ગુણકર્મથી આર્ય, સરકારથી આર્ય બ્રાહ્મણદિ ધર્મથી આર્ય, જ્ઞાનાર્ય, દર્શનાર્ય આદિ અનેક પ્રકારના શુભાર્યોના ગુણેથી વિભૂષિત હોવો જોઈએ. જેનામાં સરળતા શુદ્ધતા છે તે આર્ય છે. જે આર્ય શાસ્ત્રોને માને છે અને તે પ્રમાણે વર્તે છે તે આર્યો છે. અનાર્યનાં લક્ષણે જેનામાં ન હોય અને જેનામાં આર્યતા હોય હેય તે શિષ્ય ગ્ય છે. २ सभ्यः સભામાં શોભે વા સભામાં બેસવા ગ્ય સભ્યતા જેનામાં પ્રગટી છે એ સભ્યમનુષ્ય શિષ્ય થવાને લાયક છે. જેનામાં સભ્યતા ન આવી હોય તેને શિષ કરવાથી ગુરૂને આનન્દ મળતું નથી, તેમજ અસભ્યને શિષ્ય કરવાથી ઉલટ તે ઉદ્દેશકારી બને છે. જેનામાં દક્ષતા હોય, ગુરૂ સાથે વર્તઃ વાની વિવેક શક્તિ પ્રગટી હોય, તેનામાં ગુરૂની ચેષ્ટાઓના આશ જાણ વાની શક્તિ આવી હેય, ગુરૂની મરજી સમજી શકતે હોય, જે ગુરૂની પ્રભુતાને સમજવા અધિકારી બન્યા હોય અને જે સભામાં બેસી સભ્ય જનની પરીક્ષામાં સભ્ય તરીકે સિદ્ધ થયો હોય તે શિષ્ય થવાને અધિકારી બને છે. ગુરૂની સાથે સભ્યતાથી વતન જે કરતે હેય, ગુરૂની તબિયત For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શિષ્યાપનિષદ. જાળવવામાં જેનામાં બુદ્ધિ શક્તિ ખીલી હોય, ગુરૂને ગુરૂનું બહુ માન કરવામાં જે પૂર્ણ સભ્યતા રાખતા શિષ્ય થવાને અધિકારી અને છે. . Acharya Shri Kailassagarsuri Gyanmandir ३ गुरुकुलसमुपासकः જે ગુરૂકુલની સમુપાસના કરનાર હોય તે શિષ્ય ચાગ્ય છે. માલ્યાવસ્થામાં માતા પિતાના સહવાસમાં રહીને જેણે અનેક અનુભવા મેળવ્યા હાય તે ગુરૂકુલવાસ સેવી શકે છે. માતાપિતાઆ‰િદ્ધજનાની સેવા કરનાર સત્યજ્ઞાન પ્રાપ્ત કરી શકેછે. વૃદ્દાની સેવા કરવાથી, અને તેના સહવાસમાં રહી અનેક અનુભવ મેળવવાથી, શિષ્યનું ભવિષ્ય સુધરે છે. ગુરૂકુલમાં વસનાર અનેકસુશિક્ષાને મેળવી શકે છે. જેએ અવિનયી ઉચ્છ્વ ખલ, ઉધત્ત, સ્વછંદી હોય છે. તેઓ ગુરૂકુલમાં વાસ કરી શકતા નથી. ગુરૂની પાસે રહેવાથી અનેકઅનુભવા મળે છે, પ્રકૃતિ સુધરે છે, સેવા ચાકરીથી શરીરને સવું પડે છે, માન અને અપમાન બન્નેને સરખાં ગણવાં પડે છે. ગુરૂની સેવા કરવાથીજ સત્યજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ગુરૂની સેવા કરીને અને ગુરૂની પાસે રહીને જેણે જ્ઞાન મેળછ્યુ” હોય છે તેના હૃદયમાં ધર્માંના ઉડા સરસ્કાર પડે છે. ગુરૂની પૂર્ણ શ્રદ્ધા ભક્તિ વિના ગુરૂકુલવાસમાં રહી શકાતું નથી. જે ગુરૂના અન્ય શિષ્યા વગેરેની સાથે મળીને રહી શકે છે તે ગુરૂકુલમાં રહી શકે છે. ક્રોધ, અહંકાર, કપટ, અસત્ય વગેરે દુર્ગુણ્ણાના નાશ થાય છે ત્યારે ગુરૂકુલમાં રહી શકાય છે. ગુરૂકુલવાસ કરવાથી ઘણાએ તરફથી સહેવુ પડે છે તેથી ક્ષમા તથા ઉદારતાની પુષ્ટિ થાય છે. જે ગુરૂકુલમાં દીકાલ પર્યંત વાસ કરે છે તે ગુરૂએનું હૃદય લેખને ગુરૂના સ્ત્રી જીવતી દેવમૂર્તિયા બની શકે છે. જે માતા પિતા ગુરૂજનની કૃપા મેળવવા શક્તિમાન થતા નથી તે અન્યાની અને પ્રભુની કૃપા મેળવવા શક્તિમાન થતા નથી. ગુરૂકુલની સમુપાસના કરનારમાં શિષ્યયેાગ્યક વ્ય કાર્યો કરવાની શક્તિ ખીલી શકે છે. પૂર્વે શિષ્યા ગુરૂકુલવાસમાં રહીને યેાગ્ય બનતા હતા. તેથી તેઓ કન્યકમયેાગી બની શકતા હતા. હાલમાં પણ ગુરૂકુલમાં રહેનારની પ્રતિષ્ઠા થાય છે. સમુદ્રમાંથી જે માછલાં કાંઠે આવે છે તેઓને કાગડી વગેરે ખાઇ જાય છે. તેમ જેએ ગુરૂકુલમાં વાસ રીતે શિષ્યયેાગ્ય બનતા નથી તેને દુર્ગુણા ફેલી ખાઇ જાય છે. ગુરૂએકના અનુભવને લેનાર ગુરૂકુલ સમુપાસકની શિષ્યધર્મ માં પ્રતિષ્ઠા પણ છે, For Private And Personal Use Only સત્કાર કરવામાં અને હોય એવા સભ્ય જન Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિષ્યોપનિષ. માટે શિષ્ય કરતાં પૂર્વે માબાપગુરૂજનની પાસે રહી અનુભવ મેળવવા સંબંધી પરીક્ષા કરવી કે જેથી શિષ્યને સંબધે ગુરૂને આનંદ રહે અને અનેક શિક્ષા આપવામાં ઉલ્લાસ રહે, અથવા ગુરૂકુલમાં વાસ કરવા ગ્ય જન શિષ્યપદને અધિકારી થઈ શકે છે. તે પણ ઉપલક્ષણથી અવધવું. ४ दोषदृष्टिरहितः ગુરૂકુલસમુપાસક દોષદષ્ટિને ત્યાગ કરી શકે છે. ગુરૂકુલમાં વાસ કરવાથી દોષદષ્ટિનો નાશ થાય છે અને કૃષ્ણશ્રેણિકની પેઠે ગુણાનુરાગ દૃષ્ટિ ખીલે છે. દોષદષ્ટિને નાશ થાય એવા ગુરૂ પાસે રહેતાં અનેક ગુણે પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી અન્યના દોષો દેખવામાં મન આસક્ત રહે છે અને ગુણે દેખવામાં મન આસક્ત રહેતું નથી ત્યાં સુધી શિષ્ય થવાની યોગ્યતા પ્રાપ્ત થતી નથી. સર્વગુણી પરમાત્મા વિતરાગ દેવ છે. સર્વ જીવમાં દેશો અને ગુણ હોય છે. ગુણોને લેવા અને દોષને ત્યાગવા એ નિશ્ચય થયા વિના ગમે તેવા ગુણને ગુરૂ કરવામાં આવે હૈયે આત્મકલ્યાણ થતું નથી. દોષ દષ્ટિવાળા મનુષ્ય ગુરૂના છતા વા અછતા દોષને દેખી યાતષ્ઠા ભાષણ કરે છે અને તેથી ગુરૂઓ તેઓને નાલાયક માની હૃદય આપતા નથી. તથા લોમાં પણું તેઓની પ્રતિષ્ઠા કીર્તિ વધતી નથી, માટે જેણે દોષદષ્ટિ ત્યાગી હોય છે તેજ ગુરૂને શિષ્ય થવાને અધિકારી બની શકે છે. દોષદષ્ટિથી ગુરૂઓમાં અને અન્યમનુષ્યમાં દોષ દેખાય છે. તેથી સ્વપરને ઉપાધિઓ કલેશ થાય છે. માટે ષષ્ટિને ત્યાગ કરવાની જરૂર છે. જેણે દેષદષ્ટિને ત્યાગ કર્યો તે શિષ્ય થઈ શકે છે. અહંભમતાદિષપરિહરણશીલ સ્વભાવવાળો, દેષ દષ્ટિનો ત્યાગ કરવા સમર્થ બને છે, અહમમતાદિદોષરહિત મનુષ્ય દેષ દષ્ટિને ત્યાગ કરી શકે છે. ५ अहंममतादिदोषपरिहाणशील: અહમમતાદિ દેને ત્યાગ કરવાના સ્વભાવવત મનુષ્ય, ગુરૂની સેવા ભક્તિ કરવા લાયક બની શકે છે. જેનામાં અહંતા મમતા છે તે શિખવવા યોગ્ય નથી. અહં મમતાના અધ્યાસથી ગુરૂના સપદેશ તરફ રૂચિ પ્રમટતી નથી. ગુરૂના ઉપદેશથી અહંતા મમતાને જે ત્યાગ કરવા આત્મભાવને ધારણ કરે છે તે શિષ્ય થઈ શકે છે, અહં મમતાદિ દોષવાન કદાપિ ગુરૂના For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિષ્યોપનિષદ સામો બની પ્રતિપક્ષી બની ગુરૂને નાશ કરવા પ્રવૃત્તિ કરી શકે છે, માટે અહંભમતાદિ દોષ પરિહરણ શીલ મનુષ્યની શિષ્ય થવામાં મેગ્યતા છે. ६ परोपकारकारका પરેપકારની વૃત્તિવાળો મનુષ્ય શિષ્ય થવાને ગ્ય હોય છે. જ્યારે અન્ય જને ઉપર ઉપકાર કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે, તે જ શિષ્ય ધર્મ સારી રીતે તે બજાવી શકે છે. ઉપકાર કરનાર શિષ્ય પ્રાણાન્ત પણ પિતાના શિષ્ય ધર્મથી પાછો પડી શકે નહિ. ગુરૂ ઉપર ઉપકાર કરવા કોઈ મનુષ્ય સમર્થ નથી પણ અન્યજીના ભલાના માટે તેની અંદગી હોય છે. પરેપકાર તે સર્વથી ઉચ્ચ ગુણ છે અને તે ગુણની પ્રાપ્તિવાળો મનુષ્યજ શિષ્યને યોગ્ય કહી શકાય છે. ७ क्षुद्रादिदोषरहितः ક્ષુદ્રાદિદોષ વિનાને મનુષ્ય શિષ્ય થવાને લાયક છે સુદાદિદોષ રહિત મનુષ્યજ સ્વપનું કલ્યાણ કરી શકે છે, અને પોતાના કલ્યાણના સાધનભૂત સામગ્રીને પ્રાપ્ત પણ તેજ પુરૂષ કરી શકે છે. જ્યાં સુધી મનુષ્યની અંદર સુદ્રાદિદોષ હોય ત્યાં સુધી તે કોઈપણ કાર્યને માટે લાયક કહેવાય જ નહિ. તે પછી શિષ્ય થવાને લાયક તે કયાંથી હોઈ શકે? શુદ્રાદિ દોષરહિતમનુષ્ય, સ્વગુરૂને સંતોષી શકે છે અને પોતે પણ અમૂલ્યશાતિને ગ્રાહક થવા ભાગ્યશાળી બને છે. રવસમુદાયમાં પણ પિતે અગ્રેસરપણું ભેગવે છે. જ્ઞાનાવરણયકર્મને પણ જલદી ક્ષય કરી પરમાત્મદશાને પામે છે. ક્ષુદ્રાદિદેષ રહિત મનુષ્ય ઉપર ગુરૂની પૂર્ણ મહેરબાની હોય છે. ગુરૂજનેના નાના મોટા સર્વ કાર્ય કરવાને તે લાયક હોય છે. ગુરૂ તેને અનેકશ: આશિર્વચન આપે છે અને તેથી તેના જન્મ મરણ દુઃખને જલદી અંત આવે છે. ८परिषहजयी, અનેક પ્રકારના પરિવહન સહન કરનાર મનુષ્ય શિષ્યપણાને ગ્યા હોય છે. તાઢ, તડકે, સુધા, તૃષા વિગેરે અનેક પ્રકારના પરિષહ સહન કરનાર મનુષ્ય જગતમાં કામ કરનાર બની શકે છે. બાવીશ પરિષોમાં આક્રોશ પરિષહ સર્વથી અધિક છે. ગુરૂકુલવાસમાં અનેક પ્રકારના પરિષહે સહન કરવાના હોય છે. જ્યારે તે ગુણ, મનુષ્યમાં સારો ખીલેલો હોય છે તેમજ તે શિષ્ય For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિષ્યાપનિષ ર થઈ શકે છે. વર્તમાન સમયમાં અનેક કંટા બખેડા દૃષ્ટિ ગોચર થાય છે તેમાં મુખ્ય કારણ તેજ જણાય છે કે શિષ્ય સાધુઓમાં પણ પરિષહ સહન કરવાનું સામએ હેતું નથી. જે તેનામાં તે ગુણની પ્રાપ્તિ હોય તો કદાપિ શિષ્યધર્મથી ભ્રષ્ટ થવાનુ બને નહિ અને તે સ્વપરના હિત સાધી શકે. જો કે સમગ્ર પ્રકારે ગુણોની પ્રાપ્તિ આ કાળમાં કરવી અશક્ય છે, પણ તેના અંશ ખીલે તો વધારે સારું અને તે બનવું કાંઈ કઠીણું નથી. કારણ કે જ્યારે શિષ્ય થવાના ભાવ થાય ત્યારે પરિષહજયી થવું તે કોઈ વિશેષ નથી. ९ द्रोहनिन्दाहेलनाद्वेषक्लेशरहितः અનેક પ્રકારના કેહનો ત્યાગી, નિન્દાને ત્યાગી, વડીલોની હેલના નહી કરનાર, દ્વેષ બુદ્ધિથી રહિત, સ્વપરલેશનાશક, મનુષ્ય શિષ્ય થઈ શકવા સમર્થ બને છે. જગતમાં વડીલ જનની બુદ્ધિ બહુધા શ્રેષ્ટ હોય છે અને તેજ મનુષ્ય વડીલ (ગુરુ) થઈ શકે છે. કાંઈ વર્ષ અધિકતાએ ગુરૂપદ, નથી તો પછી શ્રેષ્ઠ બુદ્ધિ એટલે સમ્યગુ બુદ્ધિના ધારક ગુરૂની અંદર કદાપિ દેષ હાય નહી એવા પ્રકારની માન્યતા વાળા શિષ્ય, શિષ્ય થવાને લાયક કહી શકાય છે. તેમજ અન્ય જને તેમજ ગુરૂજનેની નિન્દાને વારક, ગુરૂહેલનાને ત્યાગી, સ્વાર્થ વા પરમાર્થભાવનાએ પણ દ્વેષ રહિત અને કંકાશનો ત્યાગી તેજ ખરેખરે શિષ્ય થવા ભાગ્યશાળી બને છે. વર્તમાન કાળમાં શિષ્યો કરતાં ઘણું જ વિચાર કરવાનું છે. કારણ શિષ્ય થવાની વૃત્તિવાળા મનુષ્યમાં પ્રથમથીજ ગુણ વિના ગુરૂપદની ભાવનાની લહેરો ઉછળી રહેલી હોય છે તેથી તે. ઉપર જણાવેલા એકપણ સૂત્રને પાલક બની શકતું નથી. નવમા સૂત્રમાં જણાવેલા કારણોથી રહિત હોય તેજ ગુરૂ કૃપા મેળવી સત્ય શિષ્ય બને છે. १० विनयप्रेमश्रदावयाहत्यविवेकसदाचारधारका વિનયવાન મનુષ્ય ગુરૂ જનની અનેક પ્રકારે સેવા બજાવી શકે છે શિષ્ય થવામાં મુખ્યતાએ વિનયનીજ ખાસ જરૂર છે. જગતમાં પણ વિનય સર્વ ગુણથી માટે કહેવાય છે. વિનયસહિતશિષ્ય, ગુરૂ જનોની પાસેથી અનેક પ્રકારની વિધા પ્રાપ્ત કરી શકે છે. ભૂપતિઓને પણ વિદ્યા ગ્રહણ કરતી વખતે વિનયી થવું પડે છે. તેમજ તેમની આખી જીદગીમાં ગુરૂને વિનય કદાપિ ત્યાગ કરી શકાતું નથી. જે દેશમાં જે કેસમાં તેમજ જે સમુદાયમાં વિનય નથી For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિmોપનિષદ. તે દેશ કેમ અને સમુદાય પ્રાયઃ, નષ્ટ થાય છે. માટે શિષ્યપદવીધારક મનુષ્યને વિનય ગુણની જરૂર છે. તેમજ ગુરૂપ્રેમ, ગુરૂશ્રદ્ધા એટલે ફકત બોલવા પૂરતો કે લખવા પૂર નહિ પણ કાર્યમાં બજાવવા પૂરતું હોય તે જ ગુરૂજનનું વૈયાવૃત્ય કરી શકાય છે. આ ગુણ સર્વથી પ્રથમ મેક્ષના રસ્તાને દેખાડનાર છે. શાળામાં પણ કહ્યું છે કે વૈયાવ્રત્ય તે અપ્રતિપાતી ગુણ છે. આ ગુણનાધારક નુષ્યની સદા સારી ગતિ થાય છે. સર્વથી તે પ્રથમ ઉચ્ચ સ્થિતિને પામે છે. આ ભવમાં પણ તેની દરેક લોકો જય બેલે છે. ગુરૂજીને પણ તેના ઉપર અધિપ્રેમ થાય છે. તેમજ ગુરૂજનની સાથે વિવેકથી વર્તવું જોઈએ. દાખલા તરીકે કોઈ શેઠને ત્યાં નેકરી રહે હોય તે જે શેઠને વિનય-વિવેક આદિ ન કરે તે તરત શેઠ તેને નાલાયક ગણું કાઢી મુકે છે તો પછી શિષ્ય થવામાં તે તેવા ગુણોની અવસ્ય જરૂર છે તેમાં કહેવું જ શું ? તેમજ સદાચારવાન શિષ્ય ગુરૂની દશે દિશામાં કીર્તિ ફેલાવે છે. સદાચાર વૃત્તિથી અનેક છ લાભ પામે છે. ઉપર જણાવેલા ગુણેના ધારક મનુષ્ય સર્વ પ્રકારે શિષ્ય થવાને લાયક બને છે. ११ शंकाऽस्थिरप्रज्ञारहितः ગુરૂજને તેમજ તેમનાં વચન ઉપર શંકારહિત હોય અને જેની બુદ્ધિ ક્ષણ ક્ષણમાં ફેરફારવાળી ન થતી હોય તે મનુષ્ય શિષ્ય થવાને લાયક કહી શકાય છે. ગુરૂ વચને પર શંકા રાખવાથી શિષ્યનું જરા માત્ર પણ શ્રેય થઈ શકતું નથી. પરંતુ પિતાના હોદ્દાથી નીચે પડી જગતમાં નિન્દા પાત્ર થવાય છે. તેમજ અસ્થિર બુદ્ધિવાળા મનુષ્ય પણ પિતાની ધારણમાં ઉત્તીર્ણ થઈ શકતો નથી. શંકારહિત અને સ્થિર બુદ્ધિમાન મનુષ્યજ સ્વપરનું શ્રેય કરી શકે છે અને તેજ શિષ્ય યોગ્ય બની શકે છે. રર શકિ પિતે લીધેલી પ્રતિજ્ઞાન પાલણ કરનાર મનુષ્ય ગુરૂકુલવાસમાં સમ્યગ પ્રકારે રહી શકે છે. પ્રતિજ્ઞાપાલશિષ્યઉપર ગુરૂજને કૃપાવત્ત થાય છે. દરેક મનુષ્ય પ્રતિજ્ઞા પાળવી તે સ્વફરજ માનવી જોઈએ. શિષ્યને આરંભમાંજ પ્રતિજ્ઞાપાલક સ્વભાવ હોય છે તે તે પંચમહાવ્રત લીધેલાં સમ્યમ્ પ્રકારે પાલન કરી શકશે એવી ગુરૂને પ્રતીતિ થાય છે. પ્રતિજ્ઞાપાલક શિષ્ય જગતમાં For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિષ્યોપનિષદ અનેક પ્રકારનાં સહકાર્યો કરી ગુરૂનું નામ, અમર રાખે છે. માટે પ્રતિજ્ઞાપાલંક મનુષ્ય હોય તે જ શિષ્ય યોગ્ય છે. १३ प्रियवचन: પ્રિયવચનધારક વ્યક્તિ, ગુરૂજનોના સહવાસમાં રહી શકે છે, તેના વચનથી અન્યશિષ્યા પણ પ્રિયવચનમાં કુશળ બને છે. જ્ઞાની ગુરૂઓ પ્રિય વચન બેલનાર ઉપર અત્યંત કૃપાળુ બને છે. પ્રિય વચન ધારક શિષ્ય દરેક ઠેકાણે સ્વગુરૂના માનને જાળવી શકે છે અને અન્યને ઉપકારી થાય છે. પ્રિય વચનથી સત્યધર્મને માર્ગ દરેક મનુષ્ય ઉદાર ભાવનાથી ગ્રહણ કરે છે તેથી તે સ્વપરને ઉપકારી બને છે. પ્રિય વચનથી દુશ્મને પણ પિતાના વશમાં થાય છે તેથી અનેક પ્રકારે ધર્મોત કરી ભવસમુદ્ર તરી • જાય છે. ગુરૂકુલમાં રહી પિતાના જ્ઞાન ધ્યાન સમાધિ આદિ સગુણેની વૃદ્ધિ તે પ્રિય વચનથી કરે છે. પ્રિય વચન તે વડીલેને વશ કરવાને ઉચ્ચતમ મંત્ર છે. તેનાથી ભૂતકાળમાં અનેક જીવે વશ થયા, વર્તમાન કાળમાં થાય છે અને ભવિષ્ય કાળમાં થશે. પ્રિય વચન ધારક શિષ્ય ગુરૂ જનેને અત્યંત આનંદ ઉપજાવનાર, ગુરૂ જનનાં કાર્ય સંપૂર્ણ રીતે સરલતાથી પાર પમાડનાર, અન્ય જનને વકાર્યની અંદર ઉત્સાહ આપનાર બને છે. પ્રિય વચન ધારક શિષ્ય માટે જે કાઈ કહેવાય તે અલ્પ જ છે. કિંબહુના સર્જન અને દજીને મનુષ્ય પગ પ્રિય વચનના અનેક રીતે મદદગાર થાય છે. પ્રિય વચની મનુષ્ય શિષ્ય પદવીને યોગ્ય ઠરે છે, એમ સિદ્ધ કરે છે. १४ अकृत्रिमधर्मी મન, વચન અને કાયાથી જે અકૃત્રિમ ધર્મને સેવે છે તે શિષ્ય થઈ શકે છે. શંકા અસ્થિર પ્રજ્ઞા રહિત મનુષ્ય અકૃત્રિમ ધર્મી બને છે. તેમજ પ્રતિજ્ઞાપાલક તથા પ્રિયવચની અકૃત્રિમ ધમ બની શકે છે. જે મનુષ્યના હદયમાં અને વાણીમાં ભેદ છે તે અકૃત્રિમ ધર્મને સેવી શકો નથી. જેવું મનમાં તેવું વચનમાં અને તેવું આચારમાં મૂકનાર મનુષ્ય શિષ્ય યોગ્યતાને પામે છે. અન્યથા વિનય રત્નની પેઠે ગુરૂવાતક બને છે. હૃદયની સત્યતાની સાથે સ્વાભાવિક અકૃત્રિમ ધમની પ્રાપ્તિ થાય છે. જે હૃદયમાં જેવું છે તેવું પ્રકાશે છે તે અકૃત્રિમ ધમ બને છે. અકૃત્રિમ For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ८ શિષ્યે પનિષદ્ ધર્મના પાલનથી આત્મા તથા ગુરૂને વચી શકાતા નથી તથા દુનિયાને વહેંચી શકાતી નથી. Acharya Shri Kailassagarsuri Gyanmandir १५ अन्युग्राहितचित्तः જે અકૃત્રિમ ધર્મી હોય છે તેનું અવ્યુત્ક્રાહિતચિત્ત થાય છેજ, અભ્યુદ્ધાદિત ચિત્ત વાળા મનુષ્ય સત્ય ધર્મને ગ્રહી શકે છે. રાગદ્વેષ મૂઢતાથી જે પક્ષપાતી બન્યા હોય છે તે અકૃત્રિમ ધર્મી ક્યાંથી બની શકે વારૂ ? કાઈ બાબતમાં એકાંત આગ્રહ જો થઇ જાય છે તા પશ્ચાત્ સત્યાસત્યના નિશ્ચય કરવાની શક્તિ પ્રાપ્ત થતી નથી. દૃષ્ટિરાગથી વા સૂઢતાથી મનુષ્ય દેવગુરૂધની પરીક્ષા કરી શકતા નથી અને તે હઠીલા કદાગ્રહી બની જાય છે. હઠીલા સ્વભાવ, પક્ષપાત ટેવ, ખેચાતાણી વગેરે કદાગ્રહેાનુ કારણુ યુદ્ ગ્રાહિત ચિત્ત છે. માટે અત્યુત્ક્રાહિતચિત્તને ધારણ કરનાર શિષ્ય ખૂની શકે છે એમ જાણવુ, १६ कर्मस्वरूपचिन्तकः જે મનુષ્ય, પ્રારબ્ધ, સંચિત, સ્મિમાન, જ્ઞાનાવરણીય, નાવરણીય, વેદનીય, મેાહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અન્તરાય કમ નુ સ્વરૂપ વિચારે છે તે કોષોથી ભિન્ન આત્માને દેખી શકે છે અને અનેક દુ:ખા, પરિષહા, ઉપસમાં સહવાને શક્તિમાન થાય છે. તે તથા શુભાશુભ કર્મ ફુલના અનુભવ કરનાર મનુષ્ય શુભાશુભમાં નહીં સુઝાવાથી શિષ્ય ખની શકે છે. જે કર્મનું સ્વરૂપ વિચારે છે તે અન્ય મનુષ્યાના પર દ્વેષ વૈરભાવ ધારતા નથી. અન્ય મનુષ્યાના શુભાશુભ કર્માંને નહીં દેખતાં તે અન્ય મનુષ્યાના આત્માઓને દેખી શકે છે. કીર્તિ, અપકીર્તિ વગેરેમાં ક સ્વરૂપચિંતક મુંઝાતા નથી. પોતાને જે સુખ દુઃખ થાય છે તથા અન્યાને જે શુભાશુભ કુલ દેખાય છે તેનું કારણ કર્યાં છે એમ જાણીને તે કમના ઉલ્મમાં સાક્ષીભાવ ધારણ કરવા સમર્થાં થાય છે. શિષ્યાવસ્થામાં પેાતાના પર દુખાના, પાટલા આવી પડે તાપણુ કર્મસ્વરૂપચિંતક શિષ્ય મનમાં તેવા પ્રસંગે સમભાવ ધૈર્ય ભાવ ધારણ કરી શકે છે અને કોઇને દોષ દે શક્તા નથી. અતએવ ગુરૂના શિષ્ય થવાને માટે કર્મસ્વરૂપચિતક અધિકારી કરે છે. For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિષ્યોપનિષદુ અનન્ય १७ संवेगनिर्वेदशीलः - જેના મનમાં સંગ થયો હોય છે તે અનાસક્તિથી કર્તવ્ય કર્મોને કરતે છતાં નિલેપ રહી શકે છે. સવેગ થયા વિના દેહાધ્યાસ ટળ નથી. તથા નામરૂપમાંથી અહમમતાશ્ચાસ ટળતું નથી અને તેમ સંવેગ પ્રાપ્ત થયા વિના આત્મિક સુખને નિશ્ચય થતું નથી. સવેગ અને નિર્વેદ સ્વભાવશીલ મનુષ્ય સ્વગુરૂની સેવા કરવામાં સ્વફરજને અદા કરે છે અર્જુનની પેઠે તે સ્થિર પ્રજ્ઞાવંત રહી શકે છે. બાહ્ય પદાર્થોમાં સુખની તથા દુઃખની બુદ્ધિ ધારણ કરતું નથી. ગુરૂ પાસેથી આત્મજ્ઞાન ગ્રહણ કરીને સર્વ કર્તવ્ય પ્રવૃત્તિ કરતો છત સર્વમાં નિર્લેપ રહી શકે છે, માટે સંવેગી તથા નિર્વેદ ગુણ, શિષ્ય પદને અધિકારી ઠરે છે. १८ सुखदुःखे समः શિષ્ય થતાં પૂર્વે સુખ દુ:ખમાં સમભાવ ધારણ કરવાની શક્તિ મેળવવી જોઈએ. સુખમાં રતિ અને દુઃખમાં શેક-ચિન્તા કરવાથી આત્માની શક્તિ ખીલતી નથી. સુખદુઃખમાં સમભાવ રાખનાર પિતાના ગુરૂપર દુઃખ હતાં અરૂચિ ધારણ કરતું નથી. તેમજ દુઃખ આપત્તિ પ્રસંગે ગુરૂને ત્યાગ કરી શકતો નથી. કોઈ વખત ગુરૂ, સ્વશિષ્યને ઉપાલંભ આપે તે પણ તે પરિષહજયી તથા સુખદુઃખમાં સમાન હોવાથી ગુરૂને પ્રભુ માની તેમનાં પાસાં મૂકતો નથી. સુખની લાલચથી અન્યત્ર ભાગી જતો નથી અને દુઃખ પડવાથી ગુરૂપ અરૂચિ ધારતું નથી. સ્વકર્માનુસારે સુખદુઃખ ગમે ત્યાં જવાથી થયા કરે છે એવું સમજી તે ગુરૂપર કોઈ પણ પ્રકારના દુઃખને આપ મૂક્ત નથી. સુદાદિોષરહિત હેવાથી કોઈ વખત ગુરૂજીની ભૂલ દેખાતી હોય તે પણ ગંભીર હોવાથી ગુરૂને વાંક કાઢતું નથી. સ્વગુરૂની ઉપાસનામાં પાછો પડતો નથી. ભલે સુખ મળે વાદુઃખ પડે પરંતુ ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તાઓ, એવું સુખ દુઃખમાં સમભાવી વિચારીને તેને આયા રમાં મૂકી બતાવે છે. શાતાથી અને અશાતાથી પિલીવાર આત્માનું સત્ય સુખ છે એવો નિશ્ચય કરીને તે બાહ્યમાં શુભાશુભની કલ્પનાથી રહિત થઈ ગુરૂનાં પસાં સેવે છે અને ગુરૂને આનન્દકારક બને છે. For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિષ્યોપનિષદ - - - १९ यथोचितद्रव्यक्षेत्रकालभावविद् ।। યથોચિત દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવને જ્ઞાતા જે હોય છે તે શિષ્ય બની શકે છે. ક્ષેત્રકાલ જે જ્ઞાતા છે તે વિવેકી બની શકે છે. દ્રવ્ય ક્ષેત્રકાલ ભાવના અનુસાર કેવી રીતે વર્તવું અને કેવી રીતે ન વર્તવું તેનો જે પૂર્ણ વિવેક સમજે છે તે ગુરૂને દક્ષશિષ્ય બની શકે છે. એક તરફ હજારે ગુણે હોય પરંતુ એક તરફ ક્ષેત્રકાલાદિની શુભતાનું અશુભતાનું જ્ઞાન ન હોય તે બધા ગુણે નકામા જેવા બની જાય છે. કેવા સ્વભાવવાળા મનુષ્યો છે તેનું જ્ઞાન કરનાર તથા કયા ક્ષેત્રમાં કેવી રીતે વર્તવું તેનું જ્ઞાન કરનાર, અવસરચિત, સ્વપર સુખમય પ્રવૃત્તિ કરી શકે છે અને તેથી તે ક્ષેત્રકાલાનુસારે ગુરૂની સેવાભક્તિ કરી શકે છે. ભક્ત વા શિષ્યમાં દ્રવ્ય ક્ષેત્રકાલ ભાવ જણને ગુરૂની સાથે સભ્યતાથી વર્તવાની શક્તિ આવે છે ત્યારે તે યોગ્ય શિષ્ય વા ભક્ત બની શકે છે. २० मैत्र्यादिभावनाभावितमतिः મૈત્રીભાવના, પ્રમોદભાવના, માધ્યસ્થ અને કારૂણ્ય એ ચાર ભાવનાઓ વડે જેની મતિ સંસ્કારી બની છે અને તેથી જે એ ચાર ભાવનાઓને આચારમાં મૂકીને વર્તે છે તે શિષ્ય થવાને લાયક ઠરે છે. સર્વ જીવોને સ્વમિત્ર સમાન માનનાર અને તે પ્રમાણે વર્તનારને આત્મા શુદ્ધ બને છે, તેના હૃદયમાં પ્રભુને વાસ થાય છે. વસ્તુતઃ સર્વ જી પિતાના આત્મ સમાન ગુણું છે. કર્મથી છવો શુભાશુભ પ્રવૃત્તિ કરે છે તેમાં કર્મનો દોષ છે માટે કોઈપણ છવપર વૈરભાવ-હિંસકભાવ ધારણ કરવાની જરૂર નથી. કોઈનું બુરૂ કરવાની ઈચ્છા કરવાની પણ જરૂર નથી. સર્વ જેનું શુભ વા અશુભ તેઓના કર્માનુસારે થયાં કરે છે. કર્મને સર્વત્ર સમાન ન્યાય છે. માટે કોઈ જીવ પર દ્વેષ શત્રુભાવ શા માટે ધાર જોઈએ ? પિતાના કર્માનુસારે શુભાશુભ થયા કરે છે તેમાં અન્યછ તે નિમિત્ત માત્ર બને છે, તેથી અન્ય જીવોપર શત્રુભાવ શા માટે ધારવો જોઈએ? એમ સુશિષ્ય સમજે છે અને તે કોઈ મનુષ્યને પર વૈર બુદ્ધિ ધારણ કરતું નથી. સર્વજીને તે મિત્રો તરીકે માનીને તેઓ પર મૈત્રીનું વર્તન રાખે છે. જે સજીવોના ગુણોને દેખી પ્રમોદ પામે છે, તે શિષ્ય થઈ શકે છે. ગુરૂ પર દષ્ટિરાગ થવા માત્રથી વા રાગને પરપોર્ટ પ્રકટવા માત્રથી કઈ સત્ય શિષ્ય બની શકતું નથી, કારણ કે પ્રમોદભાવના For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિષ્યોપનિષદ્. વાળી મતિ થયા વિના ગુરૂના ગુણનિ પણ તે પ્રતિકુળ પ્રસગે ગુણારૂપે દેખવા સમય ચૈઇ શકતો નથી. પ્રમાભાવનાથી સવાના ગુણાની મુકત કૐ પ્રસશા થાય છે, અને તેથી શત્રુઓને પણ મિત્રા બનાવી શકાય છે. પ્રમાદભાવનાભાવિતમતિવ, કાના દોષ દેખી શકે વારૂ ? અલબત્ત કાઇના ષોને તે ઉધાડે નહીં. પ્રમાદભાવના અને ગુણી મનુષ્યાપર રાગ થાય છે તેથી તેઓના સમાન થવાય છે, અને અવગુણી, દ્વેષી મનુષ્યાપર મધ્યસ્થ ભાવના રહે છે. એટલે તેથી તેઓની નિન્દા હેલના કરી પાપકર્મ બાંધી શકાતું નથી. તેના વેરી બની શકાતું નથી. દ્વેષીએપર રાગ પણ ધારણ ન કરવા તેમજ દ્વેષ પણ ધારવા. આવી મધ્યસ્થ બુદ્ધિથી વત વાર્થી દ્વેષી જીવાનાપર આત્મ મુદ્ધિ તા કાયમ રહે છે અને તેથી તે પોતાના સમાગમમાં આવીને દોષ મુક્ત બની શકે છે. મધ્યસ્થ ભાવનાથી જ્ઞાનાવરણી આદિને કર્માંન બાંધી શકાતાં નથી તેમજ કાઇ વખત પોતાના ગુરૂ કારણ પ્રસંગે પોતાના ત્યાગ કરે છે, તા પણ અશુભ ભાવનાના તામે થઇ ગુરૂદ્રોહી બની શકાતું નથી. મધ્યસ્થભાવનાથી રાગ અને દ્વેષ વિના સત્યની શોધ કરી શકાય છે. જે શિષ્યેામાં વા ભતામાં મધ્યસ્થબુદ્ધિ છે તે ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તી શકે છે. જે શિષ્યા વા ભકતા મન, વાણી, કાયામાં કારૂણ્યભાવને ખીલવે છે, તે અહિ'સાભાવને, દયાભાવને ધારી શકે છે, અને જગત વાનાં દુઃખા ઢાળવા પ્રવૃત્તિ કરી શકે છે. હિંસકવૃત્તિથી ગુરૂના શિષ્ય ખની શકાતું નથી. ક્યા વિના કોઇ ભકત વા શિષ્ય ખની શકતો નથી. જેનામાં ક્યા છે તે મૈત્રીભાવના ધારણ કરી શકે છે. સર્વ ધર્મોમાં મુખ્ય ધ્યા છે, ધર્મનુ મૂળ ધ્યા છે. ધ્યાની વૃત્તિ અને પ્રવૃત્તિ કર્યા વિના કાઇ શિષ્ય વા ભકત બની શકે નહીં. દુ:ખી જ્વાને દેખી જેવુ હય દુઃખાતું નથી તે ચારવેદ, પિસ્તાલીશ આગમ પુરાણુ—કુરાન ભણ્યા હોય તા પણ તે ભક્ત વા શિષ્ય ખની શકતા નથી. નિર્દય મનુષ્ય, મન, વાણી, અને કાયાથી પવિત્ર રહી શકતા નથી. જેનામાં યા છે તેનામાં પ્રભુ છે, માટે કારૂણ્યભાવનાવાળાને શિષ્ય કરવા જોઇએ, ઉપરની ચાર ભાવનામાંથી જેની મતિ ભાવિત થઇ છે તે શિષ્યની ચેાગ્યતા પ્રાપ્ત કરી શકે છે. For Private And Personal Use Only ૧૧ २१ प्रमादत्यागमयत्नशील. પ્રમાદના સમાન કોઇ શત્રુ નથી. પ્રમાદી મનુષ્યમાં શકિતયેા ઝળકતી નથી. તરવારને કાટ ખાઇ જાય છે. વૃક્ષને ઉધેઇ ખાઇ જાય છે, તેમ . Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ શિષ્યોપનિષદ. આત્માના ગુણાને શકિતયાને પ્રમાદ ખાઇ જાય છે. પ્રમાદી મનુષ્યની શતયાના નાશ થાય છે. આલસ્ય વિગેરે પ્રમાદના પરિહાર કરવાથી શિષ્યત્વ પ્રાપ્ત થાય છે. પ્રમાદી ગુરૂ શિષ્યના દૃષ્ટાંતને શ્રીપાળરાસમાંથી વાંચી પ્રભાના ત્યાગ કરવા જોઈએ. અપ્રમાદી જાગ્રત અને પ્રમાદી ઉંધતા છે. પ્રમાદી મનુષ્ય, રવગુરૂની સેવા ભક્તિ બરાબર કરી શકતા નથી, અને ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તે વામાં સ્વશતિયાને ફારવી શકતા નથી. માટે પ્રમાદ ત્યાગમાં જે પ્રવૃત્તિવાળા છે તે શિષ્ય થઇ શકે છે. २२ देवगुरुधर्मविद. જે દેવગુરૂ ધનુ યથાર્થ સ્વરૂપ જાણે છે તે શિષ્ય બની શકે છે. પરમાત્મા, ગુરુ અને ધર્મનું સ્વરૂપ જાણી તેના જે શ્રદ્ધાળુ બને છે તે નાસ્તિકાના ક્રુવિચાર)ના ઝપાટામાંથી બચી જાય છે. દેવગુરૂ ધર્મનું સેવન કર્યાની પૂર્વે તેનુ જ્ઞાન કરવાની અત્યંત જરૂર છે, માટે જેણે શિષ્ય અનવું હાય તેણે ઉપર્યુક્ત ત્રિતત્ત્વનું સ્વરૂપ અવમેધવું જોઇએ. દેવ, ગુરૂ, ધર્મના નિશ્ચય થવાથી મિથ્યાનાસ્તિકબુદ્ધિના નાશ થાય છે અને આસ્તિક બુદ્ધિ પ્રકટે છે. દેવગુરૂની શ્રદ્ધા સ્થિર થયા પશ્ચાત્ નાસ્તિકતાઁના તાખે થવાતુ નથી. તથા દેવગુરૂધર્મના કદાપિ ત્યાગ પણું કરી શકાતા નથી. દેવના અને ગુરૂના શુદ્ધાત્મસ્વરૂપને ઓળખ્યા વિના તેની મહત્તાના અને પૂજ્યતાને પૂર્ણ ખ્યાલ આવી શકતા નથી. ઉપર ઉપરથી દેવગુરૂધર્મને માનવાથી કદાપિ વિપરીત સયેગા મળતાં' પતિતદશા થાય છે માટે દેવ ગુરૂષ વિદ્, શિષ્ય અની શકે છે વા ભક્ત બની શકે છે તે યથાર્થ કયવામાં આવ્યુ છે. २३ गुर्वाज्ञाविधिपूर्वक दीक्षाग्राहकश्चशिक्षायोग्यः ગુર્વાના વિધિપૂર્વક દીક્ષા ગ્રહણ કરનાર મનુષ્ય શિષ્ય બની શકે છે. ગુર્વાનાવિધિપૂર્વક શિષ્ય, દીક્ષા ગ્રહી શકે છે. ગુર્વાનામાં સર્વ શ્વાગ્રા સમાય છે. ગુર્વાના વિધિપૂર્વક શિષ્યની દીક્ષા થઈ શકે છે. ગૃહાવાસમાં વા સાગાવસ્થામાં ગુર્વાના વિધિપૂર્વક દીક્ષા ગ્રહણ કરનાર શિષ્ય બની શકે છે. જે જે શિક્ષા દેવામાં આવે તેને માનવામાં તથા પાળવામાં જે યોગ્ય હાય છે તે શિષ્યપદના અધિકારી કરી શકે છે, ગુરૂની શિક્ષાઓને જે માનતા For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિષ્યોપનિષ નથી અને જે ઉલટો તેમાં દોષ દેખે છે અને અન્યની આગળ ગુરૂની શિક્ષાઓમાં અસારતા છે એમ કથે છે તે શિષ્યપદને લાયક નથી. ગુરૂ જ્યારે શિક્ષા કળે ત્યારે પૂર્ણ પ્રેમથી શ્રવણ કરે અને ગુરૂને કહે કે જે આપે કચ્યું, શિક્ષા આપી તે સત્ય છે, તેને હું માન્ય કરું છું. આ પ્રમાણે જે વાણીથી બેલે છે અને સ્વશક્તિના અનુસારે આચારમાં મૂકી બતાવે છે તે શિષ્ય થવાને લાયક છે. જે શિક્ષા અને ગુરૂદીક્ષાથી ભ્રષ્ટ બને છે તે શિષ્યદશાથી ભ્રષ્ટ થાય છે. ગુરૂની શિખામણને જે હસી કાઢે છે વા તેની ઉપેક્ષા કરે છે તે શિષ્ય બની શકતું નથી. શિક્ષા ગ્યજ શિષ્ય બની શકે છે. २४ अविचारणीया गुर्वाज्ञा तत्पालकः सदा. અવિચારણીય ગુર્વાજ્ઞા છે. ગુરૂ જે જે આજ્ઞા કરે તે શા માટે કરી ? તેને જે વિચાર કરે છે તેમાં શિષ્યદશા પ્રગટી નથી. એમ અવધવું. હાલ યુરોપમાં બન્ને પક્ષેનું મહાભારત યુદ્ધ થાય છે તેમાં લશ્કરના જનરલ, સિપાઈઓને આજ્ઞા કરે છે તે પ્રમાણે લડવૈયાઓ પ્રવૃત્તિ નિવૃત્તિ કરે છે. પરંતુ અમુક હુકમ શા માટે કર્યો? અમુક હુકમ એકદમ કેમ કર્યો? એવા વિચાર કરવાની તેમની ફરજ નથી. સિપાઈયો એ ધર્મ છે કે તેના સેવાપતિઓ જેમ હુકમ કરે તે પ્રમાણે પ્રવર્તવું, તડત શિષ્યોને પણ એ ધર્મ છે કે ગુરૂશ્રી જે આજ્ઞા કરે તે પ્રમાણે પ્રવતવું. શા માટે ગુરૂએ આજ્ઞા કરી? તેને વિચાર કરવાની શિષ્યને જરૂર રહેતી નથી. ગુરૂની આજ્ઞા તેજ પરમાત્માની આજ્ઞા એમ માનીને ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તવું જોઈએ. “ ગુરૂ અને પ્રભુની આજ્ઞામાં ફરે ત્યાં મોટું અધેર ” ગુરુ અને પ્રભુ ભક્તિમાં ભેદ છે ત્યાં ખેદ છે. “દેવ ગુરૂ દેને ખડે, કિસકું લાગું પાય. પહેલાં નમું ગુરૂજીને, જેણે ધર્મ બતાય. ” ગુરૂની આજ્ઞામાં મૃત્યુની પરવા પણ જે કરતું નથી અને જે ગુરૂમાં સર્વ સમર્પણબુદ્ધિથી વર્તે છે તે ગુરૂના શિષ્ય બની શકે છે. પિતાનું સર્વસ્વ ગુરૂ છે એમ જેને નિશ્ચય થયો છે, તે ગુરૂની આજ્ઞા પાળવામાં વિચાર કરવાની તસ્દી લેતા નથી. ગુરથી પિને જે ભિન્ન માને છે તે ગુરૂના હૃદયથી અભેદી બની શકતા નથી. ગુરૂયી અભેદ્ભાવ થયા વિના ગુરૂનું શિષ્ય નામ ધરાવવું વ્યર્થ છે. જેનામાં શુદ્ધ પ્રેમ નથી તે ગુરૂની આજ્ઞા પાળવામાં વિચાર કરે છે. જ્યાં ગુરૂની આજ્ઞાથી ભિન્ન વિચાર છે ત્યાં ગુરૂના નામથી શિષ્ય તરીકે ઓળખાવવામાં કઈ સાર નથી. ગુરૂનું હૃદય તેજ પિતાનું હૃદય, ગુરૂની માન્યતા તેજ For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ શિષ્યોપનિષ પિતાની માન્યતા. ગુરૂથી ભિન્ન મનાવવાનું પૂજાવાનું નથી ત્યાં શિષ્યપણું સિદ્ધ થાય છે. ગુરૂથી ભિન્ન પિતાની કીર્તિ, પૂજા, માન્યતા, સુખની આશાને જેણે ત્યાગ કરેલે છે તથા ગુરૂમાં પિતાનું નામરૂપ આત્મા સમાવ્યું છે, તે ગુરૂની આજ્ઞા પાળવામાં કોઈ જાતને વિચાર કર્યા વિના સદા પ્રવૃત્તિ કરે છે. સૂત્રમાં જણાવ્યા પ્રમાણે શિષ્યદશા આવ્યા વિના કોઈ ગુરૂને સત્યભક્ત વા શિષ્ય બની શકતો નથી. આશા વગેરે સર્વને ગુરૂમાં લય કર્યા વિના ગુરૂની આજ્ઞા પાળવામાં ભેદભાવ રહે છે. માટે જે અવિચારણીય ગુર્વાજ્ઞા છે એમ વર્તનમાં મૂકી સદા સિદ્ધ કરી બતાવે છે તે ગુરૂને શિષ્ય બની શકે છે. २५ गुरुपरंपराप्रवर्तकः જે ગુરૂપરંપરાગત સદ્વિચારાચારને પ્રવર્તક છે તે શિષ્યપદને અને ધિકારી બને છે, શિષ્ય થતાં પૂર્વે ગુરુપરંપરાના વિચારે અને સદાચારેને ગુરૂગમપૂર્વક અનુભવ મેળવવો જોઈએ. ગુરૂપરંપરાપ્રવર્તકમાં ગુરૂ ભક્તિ અને ગુરૂં શ્રદ્ધા તથા ગુરૂ પૂજ્યતા હોય છે. ગુરુ બ્રહ્મની મહત્તાને જેણે અનુભવ કર્યો હોય છે તે ગુરુપરંપરા પ્રવર્તક બને છે. વિનયી-શ્રદ્ધાળુ મનુષ્યમાં ગુરુપરંપરા પ્રવર્તકત્વગુણ પ્રાપ્ત થાય છે માટે તે શિષ્ય થવાને લાયક બની શકે છે. २६ गुरुस्वसर्ववृत्तांतनिवेदका જે પિતાના ગુરૂને પિતાના સર્વ વૃત્તાંતનું નિવેદન કરે છે તે શિષ્ય બની શકે છે. ભૂતકાળમાં જે જે વિચાર કર્યા હોય તથા જે જે શુભાશુભ પ્રવૃત્તિઓ કરી હોય તે નિંદભપણે ગુરૂને જણાવનાર હોય તથા વર્તમાનમાં જે જે વિચારે તથા પ્રવૃત્તિ કરાતી હોય તે ગુરૂને જણાવનાર જે હોય, તે ગુરૂને ભક્ત-શિષ્ય બની જાવાને અધિકારી બને છે. મનમાં જે જે વિચારે પ્રગટે તે ગુરૂને જણાવનાર યોગ્ય શિષ્ય બની શકે છે. ગુરૂની આગળ દરરોજની પ્રવૃત્તિ કથવી જોઈએ. ગુરૂના હૃદયની સાથે સ્વહદયને મેળવીને જે પ્રવર્તે છે તે હાર્દિકશિષ્ય બની શકે છે. ગુરૂને સ્વવૃત્તાંત નિવેદવાથી હૃદયની શુદ્ધિ થાય છે તથા બાહ્યાચારની શુદ્ધિ થાય છે. જ્યાંસુધી ગુરૂને સ્વરાંત કર્થવામાં હૃદય સંકેચાય છે, ત્યાં સુધી હૃદયથી ગુરૂને શિષ્ય બનવાને કેઈ અધિકારી For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિષ્યાપનિષદ્ ૧૫ ખની શકતા નથી. ગુરૂને હૃદય આપ્યા વિના ગુરૂનુ હ્રદય લેઇ શકાતુ નથી. ગુરૂનાનાપર પૂર્ણ વિશ્વાસ તથા પૂર્ણ પ્રેમ પ્રગટયા વિના ક્રાઇ ગુરૂને સ્વવૃત્તાંતનું નિવેદન થતું નથી. ગુરૂના આત્માથી અશ માત્ર પણ ભેદ રહે છે, ત્યાં સુધી ઉપરથી શિષ્ય નામ ધરાવ્યાથી કઇ કાર્યની સિદ્ધિ થતી નથી. ગુરૂને સ સ્વધૃત્તાંત નિવેવાથી પેાતાના આત્માની શુદ્ધિ કરવાના ઉપાયાને તે સત્વર જણાવી છે, અને લાખા વા કરાડે ભવે જે આત્માની શુદ્ધિ કરી શકાતી નથી તે એક ભવમાં અપકાલમાં આત્માની શુદ્ધિ કરી શકાય છે. ગમે તેવા અશુભ વા શુભવિચારે કર્યા હોય તે પણ ગુરૂની આગળ નિવેદવા જોઇએ. ગુરૂની આગળ કથતાં જીભ ન ઉપડે એવાં ગુપ્ત કર્યા કર્યાં હોય તે ગુરૂને નિવેવાં જોઇએ, અને પાપકર્મનું પ્રાયશ્ચિત લેને શુદ્ધ બનવુ જોઇએ કે જેથી ગુરૂના હશિષ્ય બનવાના અધિકાર પ્રાપ્ત કરી શકાય. પૂર્વકાલીન શિષ્યા સ્વગુરૂની આગળ સ્વવૃત્તાંતને સ્પષ્ટધ્ધિથી કહી દેતા હતા તેથી તેઓ ગુરૂની કૃપા આશીઃ મેળવવાને શક્તિમાન થતા હતા. જેએ ગુરૂથી પાતાના વિચારાના અને આચારાના ભેદ રાખે છે, અને ગુરૂથી ખાનગી પ્રવૃત્તિયેા કરે છે તે ગુરૂના શિષ્ય વા ભક્ત અનવાને અધિકારી થતા નથી. સર્વ સ્વવૃત્તાંત નિવેદક ઉત્તમ મનુષ્ય શિષ્ય બનવા લાયક બને છે, २७ गुरुसर्वस्वार्पणकारकः ગુરૂને સČસ્વાપ ! કનાર સત્યશિષ્ય ખની શકે છે. ગુરૂ માટે શીષ આપવુ પડે તેમાં જે જરા માત્ર અચકાતા નથી તે ગુરૂને સ અણુ કરવા સમર્થ થાય છે. ઉપકારી ગુરૂને ખલા વાળવાને શિષ્ય કષિ શક્તિમાન થતા નથી. પેાતાની ચામડીના જોડા શીવડાવીને ગુરૂને પહેરાવે અને કરડે ભવ સુધી ગુરૂની સેવા કરે તેા પણ સમ્યકત્વપ્રદ ગુરૂના ઉપકાર વાળવાને શિષ્ય શક્તિમાન થતા નથી. એક પાળેલુ નિમકહામ પૂરૂં પણ પોતાના સ્વામીને માટે પ્રાણાર્પણ કરે છે તો શિષ્ય, ગુરૂને મનવાણી, કાયા, શ્વન વગેરેના ભાગ આપે એમાં કંઇ આશ્ચર્ય નથી. જેએ ગુરૂના કરતાં સ્વમન, વાણી, કાયાને મહાન ગણે છે તે ગુરૂના ચરણુમાં શીષ ઝુકાવાને લાયક ન્યા નથી. ગુરૂ કરતાં જેને પોતાનુ શરીર વ્હાલું લાગે છે તે ખરી વખતે ગુરૂના નામને લજાવે છે. ગુરૂના માટે સર્વસમર્પણ કરનાર શિષ્ય ત્યાગી બની શકે છે તેમજ સત્યજ્ઞાની બની શકે છે. ગુરૂની સેવા ભક્તિમાં For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Aranan ~~~~~~~ ~ ~~ શિષ્યોપનિષહ. ~~~~ જે સ્વકીય શરીરાદિને નાશ થાય તેની પણ જે પરવા કરતા નથી તે ગુરૂ ભકત શિષ્ય બનીને અલ્પ સમયમાં સિદ્ધ બુદ્ધ પરમાત્મા બની શકે છે. ગુરૂની ભક્તિસેવા માટે જે ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તવામાં મૃત્યુને પરપેટા સમાન ગણે છે તે ગુરૂને ભક્ત શિષ્ય બની શકે છે. કેટલાક શિષ્યો સ્વગુરૂને એમ કહે કે “ તમારા માટે મારા પ્રાણ આપવા તૈયાર છું. તમારી સેવા માટે સર્વ ત્યાગ કરવા તૈયાર છું. ” આ પ્રમાણે મીઠું મીઠું તડાક ભડાક બોલનારા તે શિષ્યને પાર આવતું નથી પરંતુ કહેણું પ્રમાણે રહેણીમાં મૂકીને સર્વ સ્વાર્પણ કરનારાઓ તે વિરલા મળી શકે તેમ છે. ઉપકાર પર અપકાર કરનારા સર્પની પેઠે કૃત્રિઘ શિષ્યો કે જે ગોશાળા જેવા ગુરૂનું મૂળમાંથી ખોદી નાખનારા પ્રત્યની કશિષ્યોને પાર આવી શકે તેમ નથી. સુપાત્ર ઉત્તમ શિષ્ય પ્રાણુત ગુરૂની ઈચ્છા, આશય અને તેમની આજ્ઞા વિરૂદ્ધ વર્તતા નથી. તેઓ ગુરૂના માટે સર્વસ્વનું અર્પણ કરવા સદા તૈયાર હોય છે. સતી સ્ત્રી જેમ પતિની સાથે ભડભડ બળતી અંગારાની ચિંતામાં પ્રવેશ કરે છે તેમ ઉત્તમ ભક્ત વા શિષ્ય, સ્વગુરૂ માટે પ્રાણદિ સર્વ વસ્તુઓનું અર્પણ કરનાર હોય છે. સ્વગુરૂદેવની ભક્તિમાં તે ભવ મૃત્યુ, મમતા, લજજા, ખેદ, દુઃખ વગેરેને હિસાબમાં ગણુ નથી. એ ઉત્તમ શિષ્ય વા ભક્ત વિશ્વમાં ઉંચા હાથ કરીને શિષ્યની યોગ્યતા પ્રતિપાદે છે. २८ गुरुचित्ताशयप्रवृत्तिमान् ॥ શ્રી સદગુરૂના ચિત્તના આશયન, અભિમાન, અનુસરી જે પ્રવૃત્તિ કરે છે તે સુપાત્ર શિષ્ય બની શકે છે. જે ગુરૂના હૃદયની ઈચ્છાઓના અનુસારે ઉત્સાહથી અને આત્મભેગથી વર્તે છે તે શિષ્યની ગ્યતાને પામે છે. ગુરૂજી કહે તેમ કરવું એ તે સામાન્ય શિષ્ય ધર્મ છે. પરંતુ ગુરૂના કચ્છવિના ગુરૂના આશયોને સમજી પ્રવૃત્તિ કરી ગુરૂને પ્રસન્ન કરવા એ દક્ષ શિષ્યનું કર્તવ્ય છે. ગુરૂનાં પાસાં સેવનાર ગુરૂની બાહ્ય પ્રવૃત્તિને સમજી જાય છે અને તેમાં પ્રસાદને ત્યાગ કરીને કેઈપણ જાતના બદલાની ઈચ્છા વિના નિષ્કામપણે પ્રવૃત્તિ કરે છે. ગુરૂના આશયને સમજી દરરોજ શિષ્ય પ્રવૃત્તિ કરે છે અને પિતાને દુખ પડે તેને મનમાં કોઈ પણ વિચાર કરતા નથી. ગુરૂના ચિત્તના આશા પ્રમાણે પક્ષમાં અને પ્રત્યક્ષમાં વર્તે છે, અને ભવિષ્યમાં પણ તે છે. ગુરૂના આશય પ્રમાણે વર્તવામાં સેવા, ભક્તિ, મુક્તિ, સર્વસ્વ માની લે છે. રામના આશય પ્રમાણે જેમ હનુમાન પ્રવર્તતો હતો તેમ સુપાત્ર શિષ્ય શ્રી For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિષ્યાપનિષદ્ સદ્ગુરૂના આશયાના અનુસારે વર્તે છે. ગુરૂતુ ખેલવું, સુરની કાયાદિ પ્રવૃત્તિ વગેરે પરથી ક્ષ ચતુર શિષ્યા પોતાના ગુરૂના આશયે નણી પ્રવૃત્તિ, નિવૃત્તિ કરે છે. ગુરૂના આશયાને જે કચરી નાખતા હોય વા ગુરૂના આશયે ને જે ધિક્કારતા હાય એવા કુશિષ્યા આ વિશ્વમાં અષ્ટમુખા અવમેધવા. જે ગુરૂના આશયામાં સ્વસંસ્વ, સ્વપૂજ્યતા, સ્વકતવ્યતા સમજે છે તે ગુરૂના આશયેા પ્રમાણે પ્રવૃત્તિ કરીને ગુરૂની આજ્ઞા પાળી શિષ્ય યાગ્યતાને પામે છે. २९ गुर्वाज्ञैवधर्ममतिः For Private And Personal Use Only ૧૭ ગુરૂની આજ્ઞા એજ ધર્મ છે એવી જેની પ્રાપ્ત કરે છે. ગુર્વાના એજ ધમ છે. જે શિષ્યા કરીને ગમે તેવી મન માની ધર્મ પ્રત્તિ કરે છે તે સંયમ પાળતા છતા પણ પરમાત્મપદને પ્રાપ્ત કરી શકતા નથી. ગુર્વાનામાં ધર્મ છે એવા જેને દૃઢ નિશ્ચય થાય છે અને તે પ્રમાણે જે પ્રવૃત્તિ કરે છે તે શિષ્યધના પાલક અને છે. ગુરૂની આજ્ઞામાં સવ ધમ કર્મોના સમાવેશ થાય છે. ગુરૂની આજ્ઞામાં સર્વ ઇચ્છાઓને જેણે લય કર્યો છે અને ચુર્વાના તેજ જેવુ જીવન અની ગયું છે તે શિષ્યપદને લાયક છે. રાધાવેધ સાધ વાના કરતાં તથા આકાશમાં ઉડવાના કરતાં ગુર્વાના પ્રમાણે પ્રવૃત્તિ કરવી એ મહા મુશ્કેલ છે. જે ગુનામાં સ્વાતિ માને છે, ગુર્વાનામાં મુક્તિ માને છે તે શિષ્ય પદને લાયક બને છે. તેવા શિષ્યાની જેવી ઉન્નતિ થાય છે, તેવી આજ્ઞાખાનાની કદાપિ થતી નથી. ગુર્વાનાધમ મતિવાળા વેને મુક્તિની પ્રાપ્તિ માટે અન્ય કશુ કંઇ કરવું ખાકી રહેતું નથી. ગુરૂની કૃપાથી જેમની શુદ્ધ બુદ્ધિ થઇ હાય છે તે ગુર્વાનાનેજ ધર્મ માની શિષ્ય ધર્મોતે અદા કરે છે. અને સુપાત્ર શિષ્ય પદથી વિભૂષિત થાય છે. ३० गुरुप्रभावधारकः જે ગુરૂમાં ભ્રહ્મભાવ, આત્મભાવ, પરમાત્મભાવ ધારે છે તે ગુરૂના સુપાત્ર શિષ્ય બની શકે છે. ગુરૂમાં બ્રહ્મભાવ ધાર્યા વિના પૂર્ણ શ્રદ્દાની નિષ્ઠા થતી નથી. વસ્તુત: વિચારીએ તા ગુરૂને આત્મા તેજ બ્રહ્મ છે; અને શિષ્ય તે બ્રહ્મની જ ઉપાસના કરે છે. શુના શરીરને તથા તેમની વાણીને પણ ગુરૂના આત્માનો પૈકે જે ઉપચારથી બ્રહ્મ માને છે, તે ગુના ઉપાસક 8 બુદ્ધિ છે તે શિષ્યપદને ગુરૂની આજ્ઞાઓના ત્યાગ કાટિભવ સુધી તપ જપ Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૮ શિષ્યોપનિષદ્ શિષ્ય બની શકે છે. ગુરૂના આત્મારૂપ બ્રહ્મ અવિનાશી અખંડ નિત્ય છે તેને જે દૃષ્ટ અને છે, તે શુદ્ધ પરમાત્મ સ્વરૂપની દષ્ટા અને છે. શરીર, મન વાણીધારક એવા ગુરૂરૂપ વ્યક્તભ્રહ્મની ઉપાસના કરતાં આ વિશ્વમાં અન્ય કોઇ મહાન ઉપાસના નથી. ગુરૂબ્રહ્મની ઉપાસના વિના કાઇ કદાપિ પરમાત્માના સાક્ષાત્કાર કરી શકતા નથી. નિરાકાર બ્રહ્મ કરતાં મૂર્તિમાન અકાર ગુરૂશ્થાની ઉપાસના, સેવા, ભતિથી શિષ્યાને, ભકતાને અનંતગુણુ લાભ મળે છે. સ્થાપનામાં દેવગુરૂ બુદ્ધિ ધારણ કરી તેમને માનવાથી, પૂજ વાથી, ઉપાસવાથી આત્મશુદ્ધિ થાય છે, તે ગુરૂબ્રહ્મની ઉપાસના, સેવા, ભકિત કરવાથી શિષ્ય બ્રહ્મસ્વરૂપ અને એમાં કશુ આશ્ચર્ય નથી. ગુરૂ બ્રહ્મની સાથે તલ્લીનતા થતાં પરમબ્રહ્મ સુખના સાક્ષાત્કાર થયા વિના રહેતા નથી, માટે ગુરૂબ્રહ્મના નિશ્ચયીમનુષ્ય શિષ્યપદ પ્રતિષ્ઠાને પામે છે. ३१ “ गुर्वात्मैक्ययोगी શ્રી ગુરૂના આત્માની અને સ્વાત્માની એકતાને જે યાગ સાથે છે તે શિષ્યપદના અધિકારી કરે છે. ગુરૂના આત્માની સાથે પાતાનું ઐકય કરીને જે ફવ્ય કાર્યો તે કરે છે તે શિષ્યપદ ચાગ્ય છે. ગુરૂની સાથે પેાતાની સર્વથા અભેદતા, એકતા, અનુભવનાર અને તે પ્રમાણે ખની શિષ્ય યાગ્ય કબ્યાને કરનાર શિષ્ય સર્વક બધનાથી મુક્ત થાય છે, જે મન, વાણી, કાયાથી ગુરૂની સેવા કરે છે, અને ગુરૂને હૃદયમાં રાખી સત્ર ચેાગ્યપ્ર‰ત્તિયાને કરે છે, તે શુક્રપ્રેમયેાગે ચુર્વાત્મિકયયેાગી . અનીને સુપાત્ર શિષ્યની ગણનામાં ગણાય છે. ગુરૂના આત્માની સાથે અભેદભાવ થયા વિના ગુરૂના હૃદયનું જ્ઞાન પ્રાપ્ત કરી શકાતું નથી, માટે ગુરૂની સાથે તન્મય બનીને ઐકય યાગી બનવું જોઈએ. Acharya Shri Kailassagarsuri Gyanmandir ** ३२ गुरुहृदयज्ञानधारकः ગુરૂની સાથે અભેદભાવે અકયભાવ કરનાર ગુરૂના હૃદયમાં સ્વભક્તિ ખળે ઉતરીને ગુરૂના ઉપદેશ વિના પણુ ગુરૂહૃદયજ્ઞાનના ભંડારને સ્વયમેવ સમાધિમને પ્રાપ્ત કરી શકે છે. ગુરૂના આત્માની સાથે શિષ્યની એકતા— તલ્લીનતા થતાં ગુરૂ જે વાણીથી શિખવે છે તે સ્વયમેવ જાણી શકે છે. શૂરના હૃદયની સાથે ઐકયભાવ ધારતાં ગુરૂની સાથે તન્મય઼ ખની જતાં For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિષ્યોપનિષદ્ સમાધિના માર્ગો સ્વયમેવ ખુલ્લા થાય છે. શિષ્યભકિતમાં ગુરૂહયજ્ઞાન આકપવાની શકિત છે. ભકિત એ લાહચુંબકના જેવી છે. ગુરૂના હુક્યનું જ્ઞાન લેવામાં પ્રેમભકિતની અત્યંત જરૂર છે. ગુરૂબ્રહ્મ પર શુદ્ધપ્રેમ શ્રદ્ધાથી તન્મયભાવ થાય છે, ત્યારે શિષ્યની આગળ ગુરૂના હ્રયનાં દ્વાર ખુલ્લાં થઈ જાય છે અને તેથી ગુરૂના હૃદયના સર્વાનુભવા તે શિષ્ય પ્રાપ્ત કરી શકે છે. વાચાલતામાં, વિત્તામાં, વક્તતામાં, પર મન ર્જન કરવામાં જેનું ચિત્ત છે તે ગુરૂના હ્રદયનું જ્ઞાન પ્રાપ્ત કરવા શક્તિમાન થતાં નથી. ગુરૂનેજ સર્વસ્વ માની સેવા, ભકિત અને ઐકયભાવ કરીને ગુરૂના હૃદયના જ્ઞાનને જે પ્રાપ્ત કરે છે તે જ્ઞાનથી મુક્ત થાય છે એમ જાણવું. ૧૫ ३३ रत्नत्रयी साधकः જે ગુર્વાત્મય ચેાગી બની ગુરૂ હુય નાનધારક અને છે તે રત્નત્રયીને સાધક અને છે. ગુરૂને સ સમર્પણ કર્યાંથી ગુરૂ ચિત્તાશય જાણવાની શકિત પ્રગટે છે. ગુર્વાત્માની સાથે ઐયયાગીજે અને છે તે ગુરૂના હૃદયનું જ્ઞાન પ્રાપ્ત કરે છે એટલે તેનામાં નાન, ન ચારિત્ર સાધવાની શક્તિ પ્રકટે છે. ફોનશાનચારિત્રનિ મોક્ષમાર્થઃ રત્નત્રયીના સાધક મનુષ્ય ચુની સેવા માટે પ્રવૃત્તિ કરે છે. જે ગુરૂની સેવા શુદ્ધભાવથી કરે છે તે રત્નત્રયીના સાધક અને છે. ગુરૂમાં જ્ઞાન દર્શન અને ચારિત્રરૂપ રત્નત્રયી છે. ગુરૂમાં અને રત્નત્રયીમાં અભેદ છે તેમજ શિષ્યાત્માની સાથે રત્નત્રયીને અભેદ છે એમ જાણી તેની સાધના કરે છે તે શિષ્ય પદ લાયક બને છે. For Private And Personal Use Only ३४ गुरुविचाराचारमूर्तिः ગુરૂના અનન્ત વિચારા છે. ગુરૂમાં અનત જ્ઞાન છે પરંતુ ગુરૂમાં કાયાના આચાર તા એકદેશીય હોય છે. વાણીદારા વના પણ એક વખતે સને પ્રાધતાં નથી. સર્વાચાર। એક વખતે આચરી શકાતા નથી. ક્રમેક્રમે આચરી શકાય છે માટે એકદેશીય આચારે કહેવામાં આવ્યા છે. ગુરૂતુ આત્મજ્ઞાન, ગુરૂના માનસિક વિચાર અને ગુરૂના આચારની મૂર્તિ રૂપ જે શિષ્ય થાય છે તે સુપાત્ર ઉત્તમ શિષ્ય ગણાય છે. દ્રવ્ય ક્ષેત્ર કાલભાવે ગુરૂના વિચારાની અને આચારોની સાથે શિષ્યના વિચાર પણ અનુરૂપપશે . કર્યા કરે છે તે અને જે ગુરૂના વિચારાનું અને આચારાનું અનુ Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦ શિષ્યોપનિષg. - - કરણ કરી ગુરૂને અનુસરે છે તે ગુરૂને શિષ્ય બની શકે છે. અનન્ત જ્ઞાનમય ગુરૂ હોય છે. તેમના સદ્દવિચારની સદાચારોની મતિરૂપ જે બને છે તે ગુરૂને ભક્ત શિષ્ય ગણાય છે. ગુરૂના વિચારમાં જે ગુરૂને દેખે છે, ગુરૂના જ્ઞાનને ઉપદેશને જે ગુરૂ માને છે. તથા ગુરૂનિર્દિષ્ટ પ્રવૃત્તિમાં જે ગુરૂને દેખે છે, પૂજે છે તે ગુરૂ વિચારાચાર મૂર્તિ બની શકે છે. ગુરૂના વિચારેથી અને ગુરૂનિર્દિષ્ટ આચારથી જે વિરૂદ્ધપક્ષી છે તે ગુરૂના નામનો શિષ્ય ગણતા હોય તો પણ વસ્તુતઃ તે શિષ્ય નથી. ફક્ત તે નામને શિષ્ય છે. ગુરૂના ઉપદિષ્ટ વિચારમાં અને ગુરૂનિર્દિષ્ટ આચારમાં પ્રવૃત્તિમાં સાપેક્ષતાએ અત્યંત મહત્વ રહ્યું છે એમ જે અનુભવ કરે છે તે ગુરૂને ભક્ત-શિષ્ય-ઉપાસક બની શકે છે. ગુરૂએ શિષ્યોને તેઓના અધિકાર પ્રમાણે જે જે વિચાર-ઉપદેશ, સિદ્ધાંતો અને સદાચારોપ્રવૃત્તિ દર્શાવી હોય તે તે વિચારોની અને આચારની વૃત્તિની જે મૂર્તિ રૂપ બને છે તે સત્ય શિષ્ય ભક્ત બની શકે છે. શ્રીસરનો દેહ છતાં પણ વા નહિ છતાં પણ ગુરૂએ જે જે ઉપદેશ આપ્યા હોય. જે જે જ્ઞાન આપ્યું હેય તથા જે જે કાર્યો દર્શાવ્યાં હોય તેઓને જે વર્તમાનમાં તથા ગુરૂના અભાવે ભવિષ્યમાં પણ જે સેવે છે તે ગુરૂને ભક્ત-શિષ્ય-ઉપાસક બની શિષ્યની ફરજ અદા કરી શકે છે. ३५ सर्वनयसापेक्षज्ञानवान् . જે મનુષ્યો શ્રી સશુરૂના ઉપદેશો, વિચારે, આચારની મૂર્તિરૂપ બને છે તેઓમાં સર્વનયસાપેક્ષજ્ઞાનનો પ્રકાશ થાય છે. વિશ્વમાં અનેક જ્ઞાન દષ્ટિ હોય છે. અસંખ્ય દષ્ટિરૂપ અસંખ્યયેની અપેક્ષારૂપ જ્ઞાનથી સર્વ પ્રકારના વિચારમાંથી પરસપર અવિરેધીપણે સત્ય ગ્રહાય છે અને કદાગ્રહ રૂપ મિથ્થાબુદ્ધિને નાશ થાય છે તેથી અનન્તજ્ઞાનરૂપવતુંલદષ્ટિમાં સર્વ દષ્ટિને સમાવાની શક્તિ પ્રગટે છે, એવી દષ્ટિને અનેકાન્તદષ્ટિ–અનેકાન્ત માર્ગ–અનેકાન્તજ્ઞાન કથવામાં આવે છે. સર્વનયસાપેક્ષજ્ઞાન પ્રાપ્ત થવાથી ધર્મશાસ્ત્રમાં પ્રગટતા અને વિરોધ સમે છે, અને મિથ્યાજ્ઞાન તથા રાગ, હેપને પણ ઉપશમ થાય છે. સરૂ, સર્વેનની અપેક્ષાએ સર્વધર્મ દાને સમજાવીને શિષ્યને સાપેક્ષનયજ્ઞાન સમ છે. ત્યારે શિષ્યમાં ધમની યોગ્યતા પ્રગટે છે. For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિષ્ય પનિષદ ३६ सिद्धान्तस्वाध्यायादिरता સિદ્ધાન્તમાં રસિકજન સ્વાધ્યાયમાં આનંદ માને છે. સિદ્ધાન્તના સ્વાધ્યાયથી ગુરૂજનો સાથે કેવી રીતે વર્તવું તેને સમ્યગુપ્રકારે બ્રેિષ્ય જ્ઞાતા હોય છે, તેથી તે ગુરૂજનના પદ કમળને પૂજે છે, તથાવિધ પ્રકારે આચરણ કરવાથી ગુરૂજને, સિદ્ધાંતસ્વાધ્યાયરસિકજનપ્રત્યે તુષ્ટમાન થાય છે. તે મનુષ્ય સદાકાળ શિષ્યવૃત્તિ ધારણ કરી અને ગુરૂપદને પામે છે. સિદ્ધાંતરસિકજન ગુરુચરણ રજનું સેવન કરીને સ્વસત્તાથી આત્મવીર્ય ફેરવી કેવલ્યદશાને પ્રાપ્ત કરે છે, સિદ્ધાન્તના સ્વાધ્યાય શ્રવણ-મનનથી ચાર ગતિના જન્મ, મરણાદિ અનેક દુઃખો સત્વર નાશ પામે છે. ભવભીશિષ્યએ નિયમિત સ્વચારિત્ર પાલક બની ગ્યતાએ સિદ્ધાંતનું શ્રવણુ મનન તથા સ્વાધ્યાય વાંચન મનન કરવું તે જ યોગ્ય છે. સિદ્ધાંતનું શ્રવણ તથા સ્વાધ્યાય તે ગુરૂગમ વિના કાચા સોમલ ભક્ષણ સમાન છે. કારણ જેમ કાચે સેમલ એગ્યતા સિવાય કે મનુષ્ય ખાય તે તેને અનેક કષ્ટ સહન કરવો પડે છે. તેમ સિહાંતને સ્વાધ્યાયી તથા શ્રવણ કરનાર ગ્યતાને પામેલ હોય તોજ સ્વપર જન્મમરણાદિક દુઃખોને નાશ કર્તા થાય છે, અને અગ્રતાએ તેથી વિપયય ભાસ થાય છે. માટે ગુરૂજનોના ચરણોપાસક બની શિષ્યવૃત્તિ ધોરણ કરી અનુજ્ઞા માગીને સ્વીકાર્યમાં દક્ષતા રાખવી. હેય, ય, ઉપાદેય વગેરે સિદ્ધાંત રસિક શિષ્ય જ જાણી શકે છે. સ્વચરિત્ર પાલક સિદ્ધાંત રસિકજન શિષ્યપણાને લાયક હોય છે. ३७ शुधात्मरसिका શુદ્ધાત્મરસિક મનુષ્ય બાહ્ય વસ્તુને પિતાની કરીને માનતા નથી. હમેશાં ઉચ્ચ દશાની પ્રાપ્તિ માટે શુદ્ધ અધ્યવસાયને ધારણ કરે છે. આત્મ દશા ખીલ્યાથી તેને પર વસ્તુમાં જરા માત્ર મેહ થતું નથી. આત્મા અને યુગલ ભિન્ન છે તેને તેને અનુભવ થાય છે. શુદ્ધાત્મરસિકશિષ્ય પિતાને અનેક કષ્ટ પડતાં પણ શિષ્યવૃત્તિને ત્યાગ કરતા નથી. શુદ્ધાત્મરસિક શિષ્ય નિષ્કામભાવથી કર્તવ્ય કાર્યોને કરતે છતે અલિપ્ત રહે છે. આત્માના શુદ્ધ ગુણને જે રસિક બને છે તે અષ્ટસિદ્ધિ અને નવનિધિથી પણ લેભાયા વિના શિષ્ય ગ્ય કર્તવ્ય કાર્યોને કરે છે. પ્રતિષ્ઠા, કીર્તિ, પદવી, બાહ્ય વૈભવની તે સ્પૃહા રાખતું નથી. શુદ્ધબ્રહ્મમાં રસિક થઈને તે શિષ્યની સાધ્ય દશા પ્રાપ્ત કરી પરમ સુખી બને છે. કે રહે છે ર કાન સિદ્ધિ અને હ સ For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિપિનિષદ ३८ धर्मप्रवर्धकविचाराचारकुशलः ગુરૂના વિચારચારની મૂર્તિ બનીને જે સિદ્ધાંતોને અભ્યાસ કરે છે અને ગુરૂના હૃદયનું જ્ઞાન પ્રાપ્ત કરે છે તે ધર્મ પ્રવર્ધક જે જે વિચારે અને આચારે-કર્મો પ્રવૃત્તિ છે તેમાં કુશળ થાય છે. ધર્મ પ્રવર્ધક વિચારાચારનાં ક્ષેત્રકાલાનુસારે પરિવર્તને થયા કરે છે. ગુરૂ પ્રદર્શિત ધર્મની વૃદ્ધિ થાય એવા વિચારોને અને આચારને કરવામાં-કરાવવામાં અને પ્રવર્તાવવામાં જે કુશળ બને છે તે ગુરૂનો ધર્મ પ્રવર્તક શિષ્ય બને છે. સમગ્ર વિશ્વને શાન્તિ મળે અને સર્વ જીવોની ઉન્નતિ થાય એવા ધર્મની વૃદ્ધિના વિચારોમાં અને આચારમાં દક્ષત્વ પ્રાપ્ત કર્યા સિવાય ગુરૂ પટ્ટપર બેસી ધર્મ પ્રવર્ધક પ્રવૃત્તિ કરવાને શિષ્યને અધિકાર મળી શકતું નથી. ગુરૂના હૃદયને પરિપૂર્ણ અનુભવ કર્યાથી ધર્મ વર્ધક વિચારાચારે જે જે હેય છે તે જાણી શકાય છે અને તે આચરી શકાય છે. ઉત્સર્ગકાલથી અને આપત્તિકાલથી ધર્મ વૃદ્ધિ કરવાના વિચારોને અને આચારને ક્ષેત્રકાલાનુસારે સેવવાની કુશલતા પ્રાપ્ત કરવાની જરૂર છે. ધર્મપ્રવર્ધક વિચારાચારને જે ચારે બાજુએથી જાણે છે તે શિષ્યપદને અધિકારી બની શકે છે, ધર્મ પ્રવર્ધકવિચારાચાર શિષ્યજ સ્વગુરૂના ધમની વૃદ્ધિ કરી તેમના વિચારેને અને આચારને વિશ્વમાં જીવતા રાખી શકે છે. ગુરૂની પાછળ ગુરૂના વિચારો અને સદાચારોજ ગુરૂરૂપે રહીને વિશ્વજીવોનું કલ્યાણ કરી શકે છે માટે ઉપયુક્ત સૂત્ર ભાવાર્થમય જે શિષ્ય બને તે ગુરૂને ધવર્ધક યંગ્ય શિષ્ય થઈ શકે છે. ३९ सर्वधर्मसिद्धान्तविद् ॥ ઉપરના સૂત્રમાં ધર્મ પ્રવર્ધક વિચારાચાર કુશલ એવા શિષ્યનું સ્વરૂપ દર્શાવ્યું પરંતુ તે સર્વ ધર્મના સિદ્ધાન્તોને અનુભવ કર્યા વિના પ્રાપ્ત થઈ શકતું નથી માટે સર્વ ધર્મના સિદ્ધાંતને જે જાણે છે તે શિષ્ય થઈ શકે છે એમ અત્ર દર્શાવ્યું છે. વિશ્વમાં પ્રવર્તિત સર્વ ધર્મના મૂલ સિદ્ધાન્તનું સ્વરૂપ અનુભવ્યાથી તથા સર્વ ધર્મોની વૃદ્ધિના હેતુઓને અનુભવ કર્યાથી ધર્મ પ્રવર્ધકવિચારાચારાની કુશળતા પ્રાપ્ત થઈ શકે છે. સર્વ ધર્મના સિદ્ધાન્તની માન્યતાએને સાપેક્ષપણે સમજનાર તથા વર્તમાનકાલમાં ધર્મ પ્રવર્ધક માન્યતાઓને તથા પ્રવૃત્તિને સાક્ષિપણે સમજનાર, શિષ્ય ધર્મની અને ધર્મની વૃદ્ધિ કરી શકે છે. વિધિપૂર્વક ગુરૂ હસ્તે દીક્ષા ગ્રહને સર્વ ધર્મસિદ્ધાંતજ્ઞાતા For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિષ્યાપનિષદ્ બનીને જે ગુરૂના વિચારાચારની મૂર્તિ અને છે વિરહે ગુરૂ દશાને પ્રાપ્ત કરી શકે છે. ગુરૂ તાં પશ્ચાત્ ગુરૂ શરીર વિરહે સર્વ ધર્મ સિદ્ધાંતનેા જ્ઞાતા, રાચાર કુશલ ખેતી ગુરૂના ધર્મ પ્રવર્તાવી ગુરૂ ખની શકે છે. ४० धर्मोन्नतिकारकः ॥ ધર્મ પ્રવધ કવિચારાચારકુશલ અને સર્વ ધર્મ સિદ્ધાન્તવિદ્ જે હાય છે તે શિષ્યપદના પૂર્ણ અધિકારી બને છે અને ધર્માંન્નતિકારક બને છે. ગુરૂનો ભક્ત કૃપાપાત્ર શિષ્ય ધર્મોન્નતિકારક ખતી શકે છે. જે ગુરૂના સદ્વિચારાના અનુસારે ધર્મોન્નતિકારક બને છે તે શિષ્યને ધન્યવાદથી ગુરૂ વધાવે છે. ગુરૂકુલવાસમાં રહેનાર અને ગુરૂવિનય સેવામાં લીન બનેલ તથા સર્વધર્મ સિદ્ધાંતવિદ્ શિષ્ય, દ્રવ્ય ક્ષેત્રકાલ ભાવાનુસારે ધર્માંન્નતિકારક ઉપ્તાને પ્રવર્તાવે છે તેથી તે જ્યાં ત્યાં ધર્માન્નતિકારક ખની ધર્મ રક્ષક ની શકે છે. ધર્માંન્નતિકારક શિષ્યથી વિશ્વજનાને અત્યંત લાભ પ્રાપ્ત થાય છે. ધર્મની હેલના થાય વા ન્યૂનતા થાય એવું કૃત્ય તે પ્રાણાંત કરતા નથી તથા કરાવતા નથી. ૨૩ તે અંતે ગુરૂના શરીરના શિષ્યત્વ દશા રહે છે અને ધર્મ પ્રવક વિચા ४१ सर्वधर्मसत्यसारग्राहकः વિશ્વવતિ સર્વ ધર્મમાં જે જે સત્યસાર છે તે સત્તુ વીરપ્રભુ પ્રતિપાદિત વેદ વચના છે એમ જાણી સર્વ ધર્મના સત્યસારને જે ગ્રહણ કરે છે તે સત્યજ્ઞાની શિષ્ય બની શકે છે. સર્વ ધર્મોંમાં પક્ષપાત વિનાની દૃષ્ટિએઁ દેખવામાં આવે તા સત્યસાર કઇ કંઇ ને કંઇ હોય છે, તેનેા અપલાપ જે કરતા નથી તે શિષ્યની યાગ્યતાને પ્રાપ્ત કરે છે. આ વિશ્વમાં જ્યાં ત્યાં સત્ય ઘણું છે. એમ વીતરાગ સનદેવ પ્રરૂપે છે. સત્યના અશા વિના કાઇ ધર્મ વિશ્વમાં જીવી શતા નથી.. હિ'સા મિથ્યામાન્યતા વગેરે અસહ્યા પણ હોય છે પરંતુ ઉત્તમ શિષ્ય હસની દૃષ્ટિ ધારણ કરીને અસત્યધર્મને મૂકી ગુરૂગમ પૂર્વક સત્યને ગ્રહે છે. ત્રણુકાલમાં સત્ય અભ્યાધિત રહે છે. સ્યાદાદ દૃષ્ટિ યાને અનેકાન્તદૃષ્ટિ પ્રાપ્ત થાય છે તો અનેકનયાની સાપેક્ષતાએ સ ધ માંથી સત્ય ગ્રહી શકાય છે. સર્વ ધર્મ સત્યસારગ્રાહક પોતાના ગુરૂને મહિમા વધારી શકે છે અને તે . વિશ્વાને અધકારમાંથી ( મિથ્યાત્વમાંથી ) For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૪ શિષ્યાપનિષદ્ પ્રકાશમાં લાવી શકે છે. સર્વધર્મ સત્યગ્રાહક દૃષ્ટિમાન શિષ્ય, પ્રતિપાદનશૈલીથી વિશ્વજનેને સત્યધર્મ શિખવે છે અને મડનરાલીને! ખાસ અપવાદ જ્યાં ઘટે ત્યાં ધારણ કરે છે. ४२ सर्वशुभशक्तिविकासकः ગુરૂગમજ્ઞાન ગ્રહીને તથા સર્વ ધર્મ સત્યસારને અપેક્ષાએ ગ્રહીને વિશ્વવતિ ધર્માં સર્વ શુભશક્તિયાને વિકાસ કરે છે તે ઉત્તમ શિષ્યની યાગ્યતાને પ્રાપ્ત કરે છે. ધર્માર્થ સર્વ શુભશક્તિયાના અનેક ઉપાયેાવ જે વિકાસ કરે છે તે ધર્માંન્નતિ કરી શકે છે. બ્રહ્મચર્યપૂર્વક જૈનાચાર્ય ગીતા ગુરૂકુલમાં વાસ કરીને જે સશુભશક્તિયાને ખીલવે છે તે ધમના વિસ્તાર કરવા શક્તિમાનૢ થાય છે. જે દુર્વ્યસતાના સામુ દેખતા નથી અને જેના હાડોહાડમાં ગુરૂપ્રેમ વ્યાપી ગયા હોય છે તે સર્વ શુભશક્તિયેાના વિકાસ કરે છે. યાગ, મત્ર, તત્ર, યંત્રથી સર્વ શુભશક્તિયેાને વિકાસ કર્યોથી હજારો લાખા મનુષ્યાને ધર્મમાર્ગે આકર્ષી શકાય છે. આ વિશ્વમાં જેની શક્તિ તેની ભક્તિ ' એ ન્યાય છે. માટે સર્વ શુભશક્તિયાને ખીલવ્યા વિના ધર્મ પ્રચાર કરી શકાતા નથી. ગુરૂકૃપાવંતશિષ્ય, સર્વ શુભક્તિાના વિકાસ કરી શકે છે અને સર્વ વિશ્વમાં શિષ્ય ધર્મથી શાભી રહે છે. ગુરૂને પ્રભુભાવે આરાધનારમાં સર્વ શુભ શક્તિયાના વિકાસ થાય છે. C Acharya Shri Kailassagarsuri Gyanmandir ४३ विश्वदेशशुभोन्नतिप्रचारकः જે વિશ્વ અને દેશની શુભેાતિના પ્રચારક થાય છે તે સત્યશિષ્યપાત્રતાને પામે છે. ભાષાકેળવણી, સાહિત્યકેળવણી સર્વ વર્ણન્નતિકારક કેળવણી, સુધારક પ્રવૃત્તિ ઇત્યાદિ સર્વ પ્રકારનું જે જ્ઞાન મેળવે છે તે વિશ્વભકત અને દેશભક્ત બનીને વિશ્વની તથા દેશની શુભેાન્નતિ કરવા સમર્થ થાય છે, વિશ્વની અને દેશની શુભેન્નતિમાં કુટુંએન્નતિ, સમાજોન્નતિ, સવષ્ણુધર્માન્નતિ ઇત્યાદિ સર્વ પ્રકારની ઉન્નતિયેાના સમાવેશ થાય છે. વિશ્વતિ સવાની વ્યાવહારિકાન્નતિ પ્રચારવાથી તેને આત્મધર્મ તરફ આકર્ષી શકાય છે. બ્રહ્મ યાને આત્મજ્ઞાનાપદેશ દેવાથી અને તેને પ્રાપ્તિ કરાવી આપવાથી પ્રત્યેક મનુષ્ય પોતપેાતાના ઉદ્ધાર કરી સુખી બને છે અને તેથી સ મનુષ્ય એ પ્રમાણે પોતપોતાના ઉદ્ધાર કરી સુખી બનવાથી મારામારી, For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિષ્યપનિષદ, ૨૫ કલેશ, યુદ્ધ, પાપકર્મો વગેરેને નાશ થાય છે. વિશ્વમાં રાજ્યસત્તાથી જે શાંતિ થતી નથી તે ધર્મસત્તાથી થાય છે. આત્મધર્મશુદ્ધબ્રહ્મસ્વરૂપનું જ્ઞાન કરીને જે અન્યમનુષ્યને ઉપદેશ આપે છે તે વિશ્વની વા દેશની ઉન્નતિને પ્રચારક બની ગુરૂનું નામ દીપાવનાર શિષ્ય બને છે. ४४ धर्मकर्मरक्षकः | વિશ્વમાં સત્યધર્મકર્મને જે રક્ષક બને છે તે સત્યશિષ્ય બની શકે છે. ગુરૂની રક્ષા, ગુરૂના વિચારોની રક્ષા અને ગુરૂએ બતાવેલ ધર્માચારની રક્ષા માટે જે પ્રતિપક્ષીઓને નિગ્રહ કરે છે તે ધર્મકર્મને, રક્ષક બને છે. શ્રી સદ્દગુરૂના પ્રતિપક્ષીઓ ધર્મકર્મનું ખંડન કરવાની જે જે ચેષ્ટાઓ કરતા હોય તેના સામા ઉપાયે લેઈને જે ધર્મકર્મની રક્ષા કરે છે, તે ગુરૂને ભક્ત, શિષ્ય, ઉપાસક બને છે. આ વિશ્વમાં સવિચારપ્રચારક, સત્યધર્મપ્રચારકગુરૂના પતિપક્ષીઓ હોય છે. પરમાત્માના પણ પ્રતિપક્ષીઓ અનિન્દકે હોય છે, તે ગુરૂના અને ગુરૂએ પ્રદશિત ધર્મકર્મના પ્રતિબક્ષી હોય તેમાં કંઈ આશ્ચર્ય નથી. માટે ગુરૂએ જે જે ધર્મક દર્શાવ્યાં હોય વા સ્થાપન કર્યા હોય તેને જે અનેક યુક્તિપ્રયુક્તિથી આપતકાળમાં પણ રક્ષક બને છે તે ગુરૂને ભક્ત, શિષ્ય, ઉપાસક બનીને પરમાત્મપદને પ્રાપ્ત કરે છે. ગુરૂની પાસે ગુરૂમંત્રપૂર્વક શિષ્યદીક્ષા ગ્રહીને જે ગુપ્ત વા અગુપ્તધર્મકર્મ રક્ષણના ઉપાને જાણે છે, અને ગુરૂને આશીર્વાદ પ્રાપ્ત કરે છે તે ધર્મકર્મ રક્ષક બને છે. હજારો લાખે વિરોધીઓને પણ ધમકર્મને નાશ કરતાં તે અટકાવે છે. ગુરૂમંત્રથી જે ગુરૂની આરાધના કરે છે તેવામાં ગુપ્ત રીતે તે અલૌકિક શક્તિને પ્રકાશ થાય છે. ગુરૂમંત્રથી જે ગુરૂની આરાધના કરનારાઓને ગુપ્ત રીતે એ દેવતાઓ સાહાય કરે છે. તેનું વર્ણન કઈ રીતે થઈ શકે તેમ નથી. પ્રસંગોપાત્ત આ પ્રમાણે કથવામાં આવ્યું. હવે સાર કથ્ય એ છે કે ઉપર્યુંકતમાર્ગોવડે તથા અન્યભક્તિધારા પ્રકટ થતા અનેક માર્ગોવડે જે ગુરૂક્તધર્મનું રક્ષણ કરે છે તે ઉત્તમધમકમરક્ષકશિષ્ય બની શકે છે. ४५ सर्वत्रब्रह्मभावनाभावकः ॥ " જે સર્વત્ર બ્રહમભાવના યાને આત્મભાવના ભાવનાર છે તે ઉત્તમ શિષ્ય For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિષ્યોપનિષદ ~~~~~~~~~~~~ :: બની શકે છે. સર્વજીને પોતાના આત્મા સમાન જે માને છે અને તે પ્રમાણે વર્તે છે, તે ઉત્તમભક્ત શિષ્ય બની શકે છે. અન્ય સર્વછમાં બ્રહ્મસ્વરૂપ દેખાવાથી વ્યક્ત બ્રહ્મ થાય છે. સર્વત્ર સર્વમાં પ્રભુને દેખો એટલે તમે પ્રભુ થશે એ સિદ્ધાંત સત્ય છે. જેવું ધ્યેય તે ધ્યાતા બને છે. સર્વત્ર બ્રહ્મભાવ ધારવાથી આત્મા સ્વયં તે શુદ્ધ બને છે અને મેહ, અજ્ઞાન, વાસના, કામ વગેરે આસુરી શક્તિને નાશ કરે છે. સર્વત્ર બ્રહ્મભવના ભાવવાના સંસ્કારાથી હૃદયની શુદ્ધિ થાય છે અને વિશ્વમાં કોઈને પર વૈરની લાગણી રહેતી નથી તેથી આત્માનંદ વિકસે છે. સર્વમાં આત્માઓ વિલસી રહ્યા છે. તેઓને દેખો પણ તેઓની સાથે લાગી રહેલી કર્મની લીલામાં મુંઝાઓ નહીં. આત્માને દેખવાથી આત્માને પ્રકાશ થાય છે, અને મેહમયસંકુચિતવૃત્તિને નાશ થાય છે. ४६ अध्यात्मज्ञानानुभवी ॥ જેણે ગુરૂનાં પાસાં વેઠીને અધ્યાત્મજ્ઞાનને પૂર્ણ અનુભવ કર્યો છે તે શિષ્ય બનીને પિતાને તથા અન્ય જીવોને ઉદ્ધાર કરી શકે છે. સર્વ પ્રકારના જ્ઞાનમાં અધ્યાત્મજ્ઞાન શ્રેષ્ઠ છે. આ વિશ્વમાં હાલ અધ્યાત્મજ્ઞાન સમાન કોઈ જ્ઞાન નથી. અધ્યાત્મ જ્ઞાન બળે ધર્મનાં ઉંડાં રહસ્ય સમજી શકાય છે અને મેહાદિ આસુરી શક્તિ પર જય મેળવી શકાય છે. અધ્યાત્મજ્ઞાનથી અવિચારીને તથા અશુભાચારને નાશ કરી શકાય છે, અને હૃદયમાં પરમાત્માને સાક્ષાત્કાર કરી શકાય છે. મનને જીતવામાં અધ્યાત્મજ્ઞાન અત્યંત ઉપયોગી છે. અધ્યાત્મજ્ઞાનથી જ્ઞાનાવરણ આદિ કર્મોને ક્ષય કરીને કેવલ્યપદ પ્રાપ્ત કરી શકાય છે. અહંતા, મમતાને ટાળી આત્માના અનંત આનંદને પ્રાપ્ત કરે છે, તે અધ્યાત્મશાને અભ્યાસ કરીને તથા ગુરૂગમથી તેનું શ્રવણ કરીને અધ્યાત્મજ્ઞાનને અનુભવ કરે છે જેથી ઉત્તમ શિષ્યપદ પ્રાપ્ત કરી શકાય. ક૭ | નિમાયો . જે અધ્યાત્માજ્ઞાનાનુભવી થાય છે તે સર્વત્ર બ્રહ્મભાવના ભાવે છે અને તે પશ્ચાત નિષ્કામકમેગી બને છે. અધ્યાત્મજ્ઞાનાનુભવ પ્રાપ્ત કર્યા વિના નિષ્કામ કર્મચાગીદશાની પ્રાપ્તિ થતી નથી. ભગવદ્દગીતામાં નિષ્કામકમગીદશા અર્થાત કર્તવ્ય કાર્યફળની આશા, ઇચ્છા, વાસના For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિષ્યેોપનિષદ્ રાખ્યા વિના જે કશું કરે છે તેને નિષ્કામયેાગી જાણવા એવુ પ્રતિપાદન કર્યુ છે. જૈનશાસ્ત્રામાં શાાિાંમોક્ષઃ જ્ઞાન અને ક્રિયા એ મેથી મેક્ષ છે એમ જણાવ્યું છે. કેટલાક જ્ઞાનને સન્યાસયોગ કહે છે અને એકલી ક્રિયાને કમ યાગ કહે છે. જૈનશાસ્ત્ર જ્ઞાન અને ક્રિયા એ મેના સમાગમથી મેક્ષ પ્રતિપાદે છે. અધ્યાત્મજ્ઞાનને। અનુભવ થયા પશ્ચાત્ નિષ્કામદશાએ સ્વાધિકારે કર્મો કરવાની યાગ્યતા પ્રકટે છે અને તેથી નિલે પદશા રહે છે. નિષ્કામથ્થાથી સર્વક વ્યકર્મો કરવાં, પરંતુ તેવી દશા ન આને હાયે ક્રર્માંના ત્યાગ કરવા નહીં. કર્મો કર્યાં કરતાં કરતાં અધ્યાત્મજ્ઞાન અને નિષ્કામતાની પ્રાપ્તિ થાય છે, પરંતુ જે કર્માંના ત્યાગ કરે છે તેતા બન્નેથી ભ્રષ્ટ થાય છે. વાસનાથી વા અશુભ ઇસ્ગથી સત્યગ્રુખની પ્રાપ્તિ થતી નથી. જે જે કાં કરવામાં આવે છે તેના ફૂલની ઈચ્છા રાખ્યા વિના ઔં કરવાથી મનુષ્ય નિષ્કામ ક યાગી બને છે, અને તેથી તે માહાર્દિકથી નિલે પ રહી મેાક્ષ પ્રાપ્ત કરે છે. ભતાએ, શિષ્યાએ, ઉપાસર્કાએ નિષ્કામ યાગી ખનવુ અને નિષ્કામપણે સર્વક વ્યકર્મો કરવાં જોઈએ. જે નિષ્કામ યાગી બને છે તે કર્મબંધનથી મુક્ત થાય છે અને વાસ્તવિક સ્વતંત્રસુખમયજીવનને પ્રાપ્ત કરી શકે છે. માટે નિષ્કામ કમયાગી ગુરૂના ભક્ત, શિષ્ય બની આત્મવને જીવે છે. ગુરૂની ભક્તિથી ભક્ત, સ્વગુરૂને કબ્યકાર્યનિ અને તેના ફૂલને સમપે છે. અને તેથી તે નિષ્કામ બનતા બનતા છેવટે જ્ઞાનદશાએ નિષ્ક્રમ બની અહ ભેદભાવથી મુક્ત થાય છે. For Private And Personal Use Only * ૨૭ ૪૮ || મુસુમવનલીઃ ।। જે આત્મજ્ઞાની થાય છે તથા નિષ્કામકમ યાગી બને છે તે પ્રભુમય જીવનથી જીવનારા થાય છે. આવી દશા આવ્યા વિના જે શિષ્ય પાતાને સ[શષ્ય તરીકે માને છે વા પોતાના ગુરૂ વિધમાન છતાં જે તે શિધ્યાને ફરી ગુરૂ અને છે તે મહાદુ:ખની પરંપરાને પ્રાપ્ત કરે છે. ગુરૂની આજ્ઞા વિના શિષ્યને કાઇના ગુરૂ બનવાને, તથા ગુરૂના દેહના અભાવ છતાં પણુ ગુરૂ થવાના અધિકાર નથી. પ્રભુમયજીવન પ્રાપ્ત થયા વિના ગુરૂની ગુરૂતાના સ્પર્શી કરવા કઇ શિષ્ય સમથ થતા નથી. સવે!માં પ્રભુ દેખ્યાથી અને તે પ્રમાણે વર્તન કરવાથી આત્માની શુદ્ધિ થતાં પ્રભુમયજીવનની પ્રાપ્તિ થાય છે. આત્માની શુદ્ધતા જેઓ પ્રાપ્ત કરે છે અને જે માહાદિ આસુરી Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિર્વોપનિષ સંપત્તિને જય કરે છે તેઓ પ્રભુમય જીવનને પ્રાપ્ત કરી શકે છે. પ્રભુમય જીવન પ્રાપ્ત કર્યા બાદ શિષ્ય ગુરૂરૂપ બની જાય છે. પારસમણિના સંગથી લેહ જેમ સુવર્ણ બને છે તેમ ગુરૂના વેગથી શિષ્ય પ્રભુમય જીવન પ્રાપ્ત કરી ગુરૂ બને છે. આવી પ્રભુમય જીવનની દશા પ્રાપ્ત કર્યા બાદ ગુરૂદેવ, સ્વ શિષ્યને આર્શીવાદ આપીને પિતાના દેહના અભાવે ગુરૂ થવાને અધિકાર આપે છે. સર્વ જીવોમાં પ્રભુતા રહેલી છે. સર્વત્ર બ્રહ્મભાવના ભાવતાં ભાવતાં અને સમાધિમાં તલ્લીન થતાં છેવટે શિષ્ય પ્રમુખ વિનાને પ્રાપ્ત કરે છે. ભક્ત, શિષ્ય, ઉપાસકે આવીને બ્રહ્માનંદમાં–આત્માનન્દમાં મસ્ત બને છે. પશ્ચાત તેઓ વડે પરમાત્મપદ પ્રાપ્ત કરી શકાય છે. ઉપર્યુક્ત પ્રભુમય જીવન પ્રાપ્ત કરવાને નીચે પ્રમાણે સુત્રોના ભાવને પ્રાપ્ત કરે જોઈએ. ४९ प्रमाणिकः જે પ્રમાણિક હોય છે તે વિશ્વાસ્ય થાય છે. સર્વ ગુણેમાં પ્રામાણ્ય ગુણની મહત્તા છે. જે પ્રમાણિક નથી તે શિષ્ય વા ભક્ત બની શકતું નથી. જે ગુરૂની આગળ કંઈ બોલે છે અને પાછળ કઈ બોલે છે, ગુરૂની પાછળ તેમના પ્રતિપક્ષીઓ આગળ ગુરૂનું મૂળમાંથી ખેદી કાઢે છે અને ગુરૂની આગળ બગલાભગત જેવો તથા કેદાર કંકણવાળી બિલાડી જેવો બની જાય છે તે અપ્રમાણિક છે. અપ્રમાણિક શિષ્યને વિશ્વાસ કરવો નહીં. અપ્રમાણિક શિષ્ય કર્યાથી શુકાદષ્ટ લાકડે લટક્યો અને અપ્રમાણિક શિષ્યથી ગુરૂ ગોવિંદસિંહ માર્યો ગયે. અપ્રમાણિક મનુષ્યને સ્વપ્નમાં વિશ્વાસ કરવો ન જોઈએ. અપ્રમાણિક મનુષ્ય કરતાં કૃષ્ણસને સહવાસ સારે સમજો. અપ્રમાણિક શિગે સત્ય બાલી શકતાં નથી અને પ્રતિજ્ઞા પ્રમાણે વર્તી શકતા નથી. અપ્રમાણિક શિષ્યને જીવન વ્યવહાર જૂઠથી ભરપૂર હોય છે માટે પ્રમાણિક જે હોય તેને શિષ્ય કરવું જોઈએ. અસત્ય બોલનાર કદી પ્રમાણિક બની શકતા નથી. પ્રમાણિકજીવને જીવવું એ અમૃત છે અને અપ્રમાણિકછવ એ વિષમય છે એ સમજીને જે પ્રાણ જતાં પણું પ્રમાણિકપણું ત્યાગતા નથી તે શિષ્ય, ભકત વા ઉપાસક બની શકે છે. પ્રમાણિક શિષ્ય હોય છે તે જ તે અને પ્રમાણિકતા શિખવી શકે છે માટે જે પ્રમાણિક હોય તેને શિષ્ય કરે. કુસંગતિથી કદાચ અપ્રમાણિક શિષ્ય થઈ જાય તે તેને વિશ્વાસ ન કરે. For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિષ્યાપનિષદ્ ५० विश्वास्यः 46 જે પ્રમાણિક હાય છે તે વિશ્વાસ કરવા ચાગ્ય છે. અપ્રમાણિકના કદાપિ વિશ્વાસ ન કરવા જોઇએ, જેના ગુરૂનાપર પૂર્ણ વિશ્વાસ હાય તથા જે વિશ્વાસ કરવા યોગ્ય હોય તેને ગુપ્ત સિદ્ધાંતા-ગુપ્ત રહસ્યા સમજાવવાં જોઇએ. વિચારના કરતાં જે પાસે રહેથી વિશ્વાસ્ય માલુમ પડે તેને હય શિષ્ય બનાવવા જોઇએ. ધ્યધાતક કૃતઘ્ન ઘણા શિષ્યા હોય છે માટે પૂર્ણ અનુભવ કર્યા વિના કાને એકદમ વિશ્વાસ માની લેવામાં ભૂલ ન કરવી જોઇએ. ગલખાજ દુર્ગુના નમે, ચિત્તા ચાર ખાન ” ની પેઠે કેટલાક ગુરૂના વિશ્વાસ મેળવીને તેમને વ‘ચવામાં પાછળથી આકી રાખતા નથી. જેના હૃદયની ખરી લાગણી છે તે પ્રાણ સમર્પીને વિશ્વાસી બની શકે છે. શિષ્યના વિશ્વાસ માટે ગુરૂનુ હ્રય સાક્ષી પૂર્યા વિના રહેતું નથી. જે વિશ્વાસ છે તે હૃદયના શિષ્ય ની શકે છે. એક વનમાં એક ગુરૂ અને એક શિષ્ય એ રાત્રીમાં સૂઇ રહ્યા હતા. ગુરૂ જાગતા હતા તે સમયે એક રાક્ષસ આવ્યા અને તેમના શિષ્યને નાશ કરવા ઉઘુક્ત થયા. ગુરૂએ રાક્ષસને કહ્યું કે તું મારા શિષ્યને ન માર રાક્ષસે કહ્યુ કે એ મારા પૂર્વભવના વૈરી છે માટે મારીશ. ગુરૂએ રાક્ષસને અત્યંત ખાધ આપ્યા. છેવટે એમ ઈ કે તેનુ ગળુ કાપીને થાડુ રૂધિર આપે તે તેને ન મારવા. શિષ્ય ભરનિદ્રામાં હતા. ગુરૂએ તેનાં ગળાપર છરીવડે ઘસરકા કરી લેાહી કાઢયું અને પેલા રાક્ષસને આપ્યું. તેથી રાક્ષસ ચાલ્યા ગયા. શિષ્ય જાગી ઉઠયા. ગળે લોહી વહેતું દેખી ગુરૂએ છરીના ધસરકા કર્યાં તે પણ દીઠે પરંતુ તે ગુરૂના પૂર્ણ વિશ્વાસી હતા તેથી તેણે તે સબંધી વિચાર કર્યાં નહીં. ફ્ક્ત મનમાં એટલેજ વિચાર કર્યો કે ગુરૂજી જે કરે છે તે શ્રેયઃ માટે કરે છે. ગુરૂ કદાપિ શરીરનો નાશ કરી દે તાર્પણ શ્રેય માટે કરે એમ નિશ્ચય છે, કેટલાક દિવસ પછી ગુરૂએ શિષ્યને ગળામાંથી લાહી કાઢવાનું કારણ બતાવ્યું ત્યારે શિષ્યે કહ્યું કે ગુરૂ જે કરે તે શિષ્યના ભલા માટે કરે છે તેમાં તર્ક કરવાની જરૂર રહેતી નથી. આ ઉપરથી સમજવાનું કે શિષ્યના પોતાના ગુરૂપુર પૂર્ણ વિશ્વાસ હોય છે ત્યારે ગુરૂને શિષ્મ વિશ્વાસ્ય લાગે છે. શિષ્યની સર્વ પ્રવૃત્તિ વિશ્વાસ્યમય બની જાય એવી રહેણીથી તેણે વર્તવુ જોઇએ. For Private And Personal Use Only ર ૯૨ નમઃ ગંભીરતા જેનામાં નથી તે તુચ્છ મનુષ્ય કહેવાય છે. જેના પેટમાં Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિપનિષદ કોઈ વાત ટક્તી નથી તે શુદ્ધ પેટને ગણાય છે. ગુરૂએ કથેલી અનેક નાની મેટી વાતે, અનેક ગુપ્ત રહસ્ય. જેના મનમાં ખાસ ગંભીરતા રાખવાના પ્રસગે પણ ટકતાં નથી તે કોઈ વખત ગુરૂને અને ગુરૂના ધર્મ-ફરજન નાણા કરી શકે છે. જેના મનમાંની વાત કોઈને ન કહેવા આ હેય તે તેનું શિર જતાં જે અન્યને કહેતા નથી તે ગંભીર જાણ. ખરા ટાટીના પ્રસગે પણ જે ગભીરતા ધારે છે તે ગંભીર જાણવો. ગુરૂની છાની વાતને જે કોઈની આગળ પ્રકાશ નથી તે ગંભીર શિષ્ય ગણાય છે. કે પ્રસંગે ગુરૂની સાથે શત્રુતા થાય એ કોઈ શિષ્યને કર્મોદય થયો હોય તે પણ એવી કુશિષ્યાવસ્થામાં જે ગંભીરપણું ત્યાગતો નથી અને ગુરૂનાં છતાં અગર અછતાં દ્રિ પ્રકાશ નથી તેમજ અન્ય જનનાં પણ %િ પ્રકાશ નથી–પિતાને ફાંસી દેવાને પ્રસંગ આવે તે પણ જે ગુપ્ત વાતોને, ગુપ્ત કાને, ઉધાડાં પાડી શકતા નથી તે ગંભીર શિષ્ય જાણો. ક્ષણમાં રૂષ્ટ અને ક્ષણમાં તુષ્ટ જે બને છે અને પિતાનું મન જેને પોતાના હાથમાં નથી તથા પિતે શું બોલે છે તેની પિતાને ખબર નથી તે ગંભીર બની શકતો નથી. જે ક્ષણમાં ગુરૂ પર રાગ ધારણું કરે છે અને ક્ષણમાં વિરોધી બની ગુરૂના વિરોધીના પક્ષમાં બેસી જાય છે તે કદિ ગભીર શિષ્ય બની શકતો નથી. જે ગુરૂની છાની વાતને વિપક્ષીઓ આગળ ઉધાડી પાડે છે અને પકડાઈ જાય છે તે માર માગે છે અને પુનઃ હવે તે થઈ જાય છે તે ગંભીર બની શકતા નથી. શિષ્યને કદાપિ ગુરૂ તુચ્છકારી કાઢે તેથી તેની લોકેામાં માન પ્રતિષ્ઠા કીર્તિ હાનિ થાય અને તેથી તેને પડી રહેવાની જગ્યા પણ ન મળે તેમજ તેને ગુરૂના વિરોધીઓ તે પ્રસંગે સાહાવ્ય આપી સુખી કરે તે પણ ગુરૂના વિરોધીઓની આગળ પોતાના ગુરૂની છાની વાત ને ગુપ્ત રહસ્થાને જે ચરણકાળે પણ કહેતા નથી એટલું જ નહીં પરંતુ ઉલટી ગુરૂની મનમાં ભક્તિ સેવા કરે છે તે ગંભીર શિષ્ય જાણ. ગંભીરતા આવ્યા વિના વિશ્વાસ્ય શિષ્ય બની શકતું નથી. જે પરસ્પર વિરોધી એવા અનેક ગુરૂઓને શિષ્ય હોય છે અને જેણે પ્રમાણિકપણું રહેણુથી બતાવી આપ્યું નથી તથા જેની ગંભીરતાને પૂર્ણ અનુભવ ન કર્યો હોય તેને શિષ્ય કરવો ન જોઈએ. રહેણીથી ગંભીર છે એમ જેણે બતાવી આપ્યું હોય એવો ગંભીર મનુષ્ય શિષ્ય કરવા યોગ્ય છે. ભક્તિમાં-શિષ્યોમાં-ઉપાસકમાં ગંભીરતા હોય છે તોજ તેઓ ગુરૂની કૃપા મેળવી શકે છે. For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શિષ્યાપનિષદ્ ५२ सत्यप्रियतध्यवक्ता. જે સત્યપ્રિયતય્યવક્તા છે તે ભક્ત, શિષ્ય, ઉપાસક ખની શકે છે. જે પ્રિય તથ્ય સત્ય વદી શકતા નથી તે લોકોમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકતા નથી. સત્ય સમાન કોઇ ધર્મ નથી. જે અસત્ય ખાલે છે તે કદાપિ વિશ્વાસુ ખની શકે નહીં. જે સત્ય ખેલતા નથી અને અસત્યથી ગુરૂ વગેરેને છેતરે છે તે વીર્યવાન આત્મા બની શકતા નથી. તથ્ય અને પ્રિય એવું સત્ય મેટલનાર જે હોય છે તેને વચનસિદ્ધિ થાય છે. જે વિચારીને ખેલે છે, પરિમિત ખેલે છે, જે સત્ય વદતાં ભય-ખેદ મૃત્યુ વગેરેની પરવા રાખતા નથી, ગુરૂની આગળ અંશમાત્ર પણુ અસત્ય ખેલતા નથી તે સ્વગુરૂને પ્રિય થઇ પડે છે. સત્યવક્તા ગમે તેવું પાપ કરે છે તે પણ તે ગુરૂની આગળ સત્ય ખેલવાથી પાપમાંથી મુક્ત થવાના ઉપાયાને પામે છે અને સત્યવક્તા હોવાથી ધર્મના માર્ગે સંચરવા સમર્થ થાય છે. દેવગુરૂ ધર્મની મહા હાનિ થાય, ધર્મની હેલના થાય, એવું જે સત્ય ખેલે છે પણ તે અસત્ય ગણાય છે.. સ્વદેશણુરૂપ્રેમી અને નાની, સત્યનું વાસ્તવિક સ્વરૂપ સમજી શકે છે અને ગુરૂગમથી સત્ય સ્વરૂપ અવષેધી સત્યવકતાની રહેણીના અનુભવથી ગુરૂને પ્રિય થાય છે. ५३ न्यायप्रियः Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ૩૧ જે ન્યાય પ્રિય મનુષ્ય છે તે શિષ્યની યાગ્યતાને પ્રાપ્ત કરે છે. ન્યાય પ્રિય મનુષ્ય ગુના ઉપદેશને ગ્રહણ કરી શકે છે અને અન્યાયી પક્ષથી અન્યાયીકાર્યોથી પા હડી શકે છે. જેમ જેમ રાગદ્વેષને ઉપશમ થાય છે તેમ તેમ ન્યાય પ્રિયતા ખીલતી જાય છે. ન્યાય પ્રિય મનુષ્ય સત્ય ધર્મતે ગ્રહી શકે છે અને અસત્યના ત્યાગ કરી શકે છે. જે મનુષ્ય ન્યાય પ્રિમ હોતા નથી તે રાગ દ્વેષના પક્ષપાતમાં પડે છે અને અક્ષાંતિ. અમ પાપના લાવવા શક્તિમાન થાય છે. ન્યાયપ્રિય મનુષ્ય અસત્યમા ત્યાગ કરીને સભ્યને ગ્રહે છે. તથા જે. કાઇના અન્યાયને ન્યાય માની લેતા નથી તે ન્યાયપ્રિય મનુષ્ય છે અને તે વિશ્વપ્રિય અને ગુરૂપ્રિય અને છે, માટે ન્યાયપ્રિય મનુષ્ય શિષ્ય ચેાગ્ય થાય છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિષ્યોપનિષદ્દ સ્ન અક ५४ गुरुकृपाची धारकः - જે ગુરૂની કૃપા અને આશીર્વાદ ગ્રહણ કરનારે થાય છે. તે ગુને કપા પાત્ર શિષ્ય બને છે. ગુરૂની કૃપા ગુરૂને પ્રેમ અને ગુરૂને આશીર્વાદ એ ત્રણની પ્રાપ્તિ થતાં સંસારમાં સર્ષની પ્રાપ્તિ થાય છે. ગુરૂના પર પૂર્ણ શ્રદ્ધા, પૂર્ણભક્તિ, પૂર્ણ વિનય હોય છે તે ગુરૂપ્રસન્ન થયાવિના રહેતા નથી. જે ગુરૂની સેવાનાં સર્વકાર્યો કરે છે, ગુરૂની સેવા બરદાસમાં પૂર્વભાવથી પ્રવૃતિ કરે છે, ગુરૂ પધારતાં ઉભે થાય છે, ગુરૂ બેસે છે ત્યારે બેસે છે. વિનયથી ગુરૂ સાથે બેસે છે, ગુરૂની મરજી પ્રમાણે વર્તે છે, ગુરૂની સલાહ આજ્ઞા પ્રમાણે વર્તે છે, ગુરૂની સાથે સુખ દુઃખમાં છાયા સમો બને છે, જે ગુરૂની નિન્દા કાને સાંભળતા નથી, જે ગુરૂના નિન્દા કે હાય તેની સાથે ગુરૂની હલકાઈ થાય તેવી રીતે ભળતું નથી. જે ગુરૂના પ્રતિપક્ષીઓને બાવે છે અને ગુરૂને મહિમા વધે એવી પ્રવૃત્તિ કરે છે તેના પર ગુરૂ પ્રસન્ન રહે છે. જે ગુરૂની સ્તુતિ કરવામાં બૃહસ્પતિ જેવો છે અને ગુરૂના વિરોધીઓને હરાવવામાં સૂર્ય સમાને પ્રતાપી છે. જે ગુરૂની ટેકવાળે છે. જે ગુરૂના નામ મંત્રને નિયમ પ્રમાણે જપ જગ્યા કરે છે અને ગુરૂની કીર્તિ ભક્તિ વધારવામાં તનમન ધનને અર્પણ કરે છે તેના પર ગુરૂની કૃપા પ્રગટે છે અને તે ગુરૂના આશીર્વાદને પામી સર્વ પ્રશસ્પ મંગલેને પામે છે જે દેવતાઓ આરાધ્યા છતાં વાંછિત દાયક થતા નથી. તે દેવતાઓ ગુરૂની કપાશધારક શિષ્યને સહેજે સાહાટ્ય કરે છે અને તેના આત્માની ઉન્નતિના હેતુઓને મેળવી આપે છે. જે શિષ્યના પર ગુરૂની પૂર્ણ કૃપાશી છે તે રષ્ટમાન થએલ દેવતાઓ પણ કંઈ કરવા શક્તિમાન થતા નથી. ઈત્યાદિ ગુરૂ મહિમાને અધિકાર શ્રી ગુરૂ ગીતાથી અવલોક. ગુરૂને જે જે ન રૂચે તે જે શિષ્ય કરતા નથી તથા ગુરૂને પ્રેમ પ્રગટે એવાં કૃત્યોને જે શિષ્ય કરે છે તે ગુરૂનો પા પા શિષ્ય બને છે. જે ગુરૂની નિદા હેલનાને વારે છે અને વિપત્તિપ્રસંગમાં પણ ગુરૂને ત્યાગ કરતો નથી. ગુરૂના કહ્યાવિના ગુરૂનાં સ કાર્યોને કરે છે, જે પિતાના ગુન્હાઓની ગુરૂ આગળ માફી માગી લે છે અને જે ગુરૂ માટે મળેલું સર્વઅરણ કરે છે તે ગુરૂને પ્રિય થઈ પડે છે. જે ગુરૂની આગળ વિનયની મૂર્તિ બનીને રહે છે અને અનેક વિપત્તિને પણ સહે છે. ગુરૂના તિરરકારને, ગુરૂએ કરેલા અપમાનને તથા ગુરૂના ઠપકાને સહે છે અને ગુરૂની ઉપર પ્રતિદિન વિશેષ For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિષ્યોપનિષદ્, ૩૩ પ્રેમી બનતું જાય છે તે ગુરૂના આશીર્વાદને પામે છે. જે ગુરૂની આજ્ઞાને પ્રભુની આજ્ઞા સમાન માને છે અને ગુરૂની આગળ નિયમસર બોલે છે તથા જે ગુરૂને સતાવતે નથી તથા જે ગુરૂથી કંઈ છાનું રાખતે નથી તે ગુરૂને કૃપાપાત્ર બને છે. ગુરૂ જે કંઈ કરે છે તે સારું કરે છે એવો પૂર્ણ નિશ્ચય છે તે ગુરૂની કૃપા મેળવી શકે છે. સર્વ શાને અભ્યાસ કરવામાં આવે અને વિશ્વનું રંજન કરવામાં આવે તે પણ ગુરૂની કૃપા વિના સર્વ નિરર્થક છે. ગુરૂની કૃપાથી જે જ્ઞાન મેળવવામાં આવે છે તેનાથી જ આત્મકલ્યાણ થાય છે. જે ગુરૂની દવા કરે છે, ગુરૂને ખાવા પીવરાવવાની સેવા પિતાના હાથે કરે છે અને જે એક તરફ ગુરૂ અને એક તરફ આખી દુનિયા હોય તે પણ જે ગુરૂની સાથે રહે છે અને ગુરૂનામ મંત્ર જાપ જપા કરે છે તે ગુરૂની કૃપાશી: મેળવીને પ્રભુપદ પ્રાપ્ત કરે છે. ગુરૂની કૃપાથી મેળવે છે તેને પ્રભુ તે મળ્યા છે એમ નિશ્ચય છે. त्याज्याशिष्यसूत्राणि, ५५ मूढतादिदोषप्रचुरः જેમાં મૂઢતા, અવિવેકતા, અરૂચિતા વગેરે અત્યંત દોષે છે તે શિષ્ય કરવા યોગ્ય નથી. તથા કદાપિ તેવાને શિષ્ય કર્યો હોય તો પણ તે ત્યાગ કરવા યોગ્ય છે. જેનામાં મૂઢતા છે તે કઈ વખત વિવાહની વરસી કરી દે છે, અથવા ગ્રહણ વખતે સાપ કાઢવા જેવી પ્રવૃત્તિ કરે છે. રંગમાં ભંગ પાડે છે. ગુરૂની ભક્તિના નામે તે ગુરૂની હેલના નિન્દા થાય તેવાં કાર્યો કરે છે. મૂઢમનુષ્ય ગુરૂના આશયને સમજવાને લાયક હેત નથી. મહેતાદિ દોષવાળા મનુષ્યોને શિષ્ય કરવામાં અત્યંત જોખમ સમાયેલું છે. મૂહતાદિ દોષની પ્રચુરતા જેમાં છે તે ગુરૂની મહત્તા પ્રભુતા જાણવા શક્તિમાન થતો નથી. માટે તેવાઓને શિષ્ય કરવામાં અત્યંત જોખમ સમાયેલું છે. મૂઢતા દોષવાળા હજારે શિષ્યોને કરવાથી ગુરૂને આનંદ મળતો નથી તેમજ તેઓ પિતાનું તથા મનુષ્યોનું કલ્યાણ કરવા સમર્થ થતા નથી. મૂઢ મનુષ્ય ભલે લક્ષાધિપતિ હોય તે પણ શિષ્યની યોગ્યતાને પામતે નથી. શિષ્યાદિ ગુવો જે પૂર્વભવના સંસ્કારી બન્યા હોય છે તે શિષ્યની યોગ્યતાને પામે છે. ધૂત મનુષ્યના ભમાવ્યાથી મૂઢ મનુષ્ય સ્વગુરૂના સામા પડે છે અને ઉધુ ચિંતુ કરવામાં મનમાં કંઈ પણ વિચાર કરતા નથી, તે કયાથી For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૪ શિષ્યાપનિષદ્. શિષ્ય. યાગ્યતાને પામી શકે વા ! મૂઢતાદિદેષપ્રચુરમનુષ્યા સત્યની અસત્યની પરીક્ષા કરવા શક્તિમાન થતા નથી. તેએ સમયને જાણ્યા વિના યાતા ખકે છે. અને ચિંતુ આડુ અવળુ કઇ ને કઈ કરી દે છે માટે તેવા શિષ્યા ત્યાગ કરવા ચેાગ્ય જાણવા. : Acharya Shri Kailassagarsuri Gyanmandir ५६ देवगुरुधर्माऽपरीक्षक: જે જ્ઞાનવડે સત્યદેવ ગુરૂ ધર્મની પરીક્ષા કરી શકતા નથી તે સત્ય શિષ્ય ખની શકતા નથી, ગુરૂને અપરીક્ષક ગુરૂને ગ્રહણ કરે છે અને પુનઃ એકને ત્યાગ્ની ને બીજા ગ્રહણુ કરે છે અથવા તે સત્યગુરૂની પ્રાપ્તિ કરી શકતા નથી. ગૃહસ્થે વર્ગમાં અને ત્યાગી વમાં ગુરૂના પરીક્ષાપૂર્વક નિશ્ચય કર્યાં વિના ગુરૂપુર દેવસમાન પૂજ્યભાવ ઉત્પન્ન થતા નથી. જે ગુરૂની જ્ઞાન વડે મહત્તા જાણે છે તે અન્ય ગુરૂના તથા દુર્જનાના ભરમાવ્યાથી સ્વગુરૂના ત્યાગ કરી શકતા નથી. કેટલાક ગુરૂને માને છે અને પશ્ચાત્ પેાતાની અલ્પબુદ્ધિથી અન્ય ચતુર ધ્રîના તથા અન્ય દક્ષ કુગુરૂના તૌથી સ્વનિશ્ચયથી ડગી જાય છે અને અન્યને ગુરૂ માને છે એમ મૂઢતાથી જીંદગી પ ત ગુરૂને અક્લ્યાં કરે છે, અને પૂર્વના ખલેલા ગુરૂ પર વિરોધ ભાવ-દ્વેષ ભાવ ધારણ કરી સામાન્ય નીતિના ગુણાથી પણ ભ્રષ્ટ થાય છે. જેણે પૂર્વના ગુ ત્યાગ કર્યાં તે અન્ય ગુરૂનુ પણ કઇ ઉકાળી શકતા નથી. કારણ કે એક વાર એવી અસ્થિરબુદ્ધિ થષ્ઠ જાય છે તે! પછી ગુરૂ બદલવાના ધો થઇ જાય છે. સવ ગુરૂ નિર્દોષી હાતા નથી અને સર્વ ગુરૂ સર્વથા સંદેોપીજ હાતા નથી. દોષ અને ગુણા તરતમ યાગે સર્વમાં રહે છે માટે ગુરૂની પૂર્વથી બાખર પરીક્ષા કરીને આદરવા અને પશ્ચાત્ તેને દેવવત્ માની સેવા થી. એક સતી સ્ત્રી એકવાર પતિને અંગીકાર કર્યાં બાદ પતિની સાથે છેવટે ચિતામાં મળે છે. પતિ ગમે તેવા ગુણી વા અવગુણી હોય પરંતુ એક વાર પરણ્યા બાદ તેના ત્યાગ કરીને મીનને પરણતી નથી. તે ગમે તેવા પતિને પ્રભુ માની તેની સેવા કરે છે તેમ ગુરૂની પરીક્ષા કરી ગુરૂ મંત્ર, ગુરૂ દીક્ષા લીધા બાદ પ્રકૃતિ અનુકુલ આવે અગર ન આવે હૈયે ગુરૂને દેવ માની તેની ઉત્તમ શિષ્ય સેવા કરે છે. તેથી તે શુદ્ધપ્રેમવડે છેવટે ગુરૂને અનુકુલ કરી શકે છે. દેવ ગુરૂષમ શું ? છે તે જે જાણુતા નથી તે ગુરૂની સેવા કરવા સમર્થ થતા નથી માટે તેવી સ્થિતિવાળા શિષ્ય ગ્રાહ્ય નથી. For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિષ્યાપનિષદ્. ५७ अभिनिवेशादिसहितः જે અભિનિવેશ—હઢ દાગ્રહ સહિત છે તે ત્યાજ્ય શિષ્ય જાણીને કદાગ્રહના ત્યાગ કરતા નથી અને અસત્ય ગ્રહ્યું હોય પુચ્છ પકડનારની પેઠે જે ગ્રહેલા અસત્યને! ત્યાગ કરતા કરવાને યેાગ્ય નથી, અને કદાપિ અભિનિવેશીને શિષ્ય કર્યો યેાગ્ય કરવા પ્રયત્ન કરવા. છેવટે ઠેકાણે ન આવે એમ લાગે તે તેના ત્યાગ કરવા. આદિ શબ્દથી કલેશ કરનાર, નારદની પેઠે ખટપટ કરી પરસ્પર શિષ્યેાને લડાવનાર તથા શિષ્યાને અને ગુરૂને પરસ્પર વિરૂદ્ધ સમજવી વિરાધ પડાવનાર, ગુરૂથી વિરેાધી એવા મનુષ્યેાને ગુરૂની ખાનગી વાત કથનાર તથા ગુરૂના ભેગા રહીને ગુરૂથી જુદા પડેલા કુશિષ્યાને ગુપ્તચર બનનાર તથા ગુરૂની છા વિરૂદ્ધ ભક્ત કરનાર અને પોતાના ખાસ શુંગીઓને ગુરૂપર અરૂચિ પ્રકટે એવું કહે એવુ... ખાનગીમાં સમજાવનાર અને ગુરૂનારાગી આગળ ગુરૂતુ સારૂ ખેલનાર વગેરે અવગુણુપર આણુ કરનાર શિષ્ય ત્યાગ કરવા યેાગ્ય છે. જે ગુરૂની નિન્દા કરવામાં પાપ સમજતા નથી અને ગુરૂ જો પોતાને અવગુણી કહે છે. તા ગુરૂને અવગુણી સિદ્ધ કરવા ખાનગીમાં અન્ય મનુષ્યાને જે ખુરૂ” કહેતાં પાપના ભય તથા ઇશ્વરના ભય ગણતા નથી, તે શિષ્ય કરવા યેાગ્ય નથી અને કદાપિ કર્યો હોય તે તે ત્યાગ કરવા ચાગ્ય છે. ઉપર્યુક્ત અભિનિવેશાદિસહિતમનુષ્ય, કહેવાને યેાગ્ય નથી તેા તે શિષ્ય તે ક્યાંથી થઇ શકે ? અભિનિવેશાદિ સહિત મનુષ્ય! કદાપિ શિષ્ય થાય છે તેા તે ગુરૂના સામા પડે છે અને ગુરૂદ્રાહી બની ગુરૂનું અશુભ કરવામાં બાકી મૂકતા નથી, અને એવા શિષ્યાથી ગુરૂઓને કાઇ જાતના લાભ મળતા નથી, ઉલટી હાનિ તો અનંત ગુણી થાય છે. માટે કુલવાલક, મશાળા જેવા કુશિષ્યાના ત્યાગ કરવા. જોઇએ. અભિનિવેશાદિ સહિત કુશિષ્યા પોતાના ગુરૂએની નિંદા કરી અને કલેશ કરી તેમને ખરડે છે, તેમની હલકાઇ કરવા કઈ આકી રાખતા નથી. અને ઉપરથી બગલા ભગત જેવા અને પરદેશી રાજાની સૂરિકાંતા રાણી જેવી દશાને ધારણ કરે છે. For Private And Personal Use Only * ૩૫. જાણવા. જે તે પશુ ગદ્દા નથી તે શિષ્ય હાય તા તેને ૮.કંમવર્તનશીજી જેનુ કપટમય આચરણુ છે તે દૃભવતની ગણાય છે. જેના વિચારોમાં Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિષ્યોપનિષદ્દ અને આચારમાં કપટ છે, જે ગુરૂની સાથે પણ વિચારોમાં અને આચારોમાં દંભ રાખે છે તે શિષ્ય ત્યાગ કરવા લાયક છે. દંભી મનુષ્યને વિશ્વાસ કદાપિ ન કરવો જોઈએ. કારણ કે મેંઢા મનને, ઘેરામનને દંભી કઈ વખતે શું કરશે ? તે પહેલાંથી જાણી શકાતું નથી. દંભી મનુષ્યમાં સ્વાર્થ, લાભ, અપચ વગેરે દોષો રહે છે. તેઓ વિશ્વાસીઓને ઠગે છે અને તેઓનાં જીવનને ધૂળમાં રગળે છે. દંભી મનુષ્યોના પર વિશ્વાસ મૂકવાના કરતાં મરણના તાબે થવું એ સારું છે. હૃદયમાં પ્રવેશીને દંભી મનુષ્ય હૃદયને ઘાત કરે છે અને સ્વાર્થ સાધે છે. અંતમાં અને બાહ્ય વર્તનમાં ફેરવાળા દંભી મનુષ્ય, પ્રતિજ્ઞાઓને ભંગ કરે છે. દંભી, ક્ષણમાં અમિત્ર, કુશિષ્ય, કુમનુષ્ય બની જાય છે. જેને દંભી સ્વભાવ છે તે ગુરૂને પણ ઠગે છે અને તેઓને ધુળમાં રગદોળવા કપટબાજીના ખેલ ખેલે છે, પરંતુ અંતે સત્યને જય થાય છે તેથી દંભી મનુષ્યોનું જોર વધી જતું નથી. વિનયન સાધુ બન્યો અને તેણે ઉદાયી રાજાને ઘાત કર્યો. સ્વગુરૂને પણ તેથી નાશ થય માટે દંભી મનુષ્યથી દૂર રહેવું જોઈએ. જ્યારે આવી સ્થિતિ છે તો દંભી મનુષ્યને શિષ્ય તે કરાય જ કેમ ? ગૃહસ્થોએ અને ત્યાગીઓએ વિધાધર્માદિ તોના પ્રચાર માટે શિષ્યો કરતાં પૂર્વે દંભીનાં લક્ષણ તપાસવાં અને દંભીઓને ત્યાગ કરવો. ५९ त्याज्योगुरुद्रोही. ગુરૂહી ત્યાજ્ય છે. ગુરૂને વિશ્વાસઘાત કરનાર, ગુરૂને છેતરનાર, ગુરૂનાપર આળ ચઢાવનાર, ગુરૂના ગુપ્ત વિચારેને બહારમાં પ્રકાશનાર, ગુરૂની નિન્દા-હેલના કરનાર, ગુરૂનું અપમાન થાય એવી રીતે વર્તનાર, ગુરૂના ઉપરથી ભાવ ઉતરી જાય એવી ગુરૂ વિરૂદ્ધ ખટપટ કરનાર, ગુરૂનાપર અરૂચિપધારણ કરનાર, ગુરૂનો છતાં વા અછતાં છિદ્ર ઉઘાડનાર, ગુરૂને તુચ્છ માનીને પિતે મહાન બની ગુરૂને ધિકારનાર, ગુરૂના કરતાં સ્વયં વિશેષ પૂજ્ય મહાન બને એવી ખોટી ખટપટ કરનાર, ગુરૂના દોષ દેખનાર, વાતવાતમાં ગુરૂની ભૂલ કાઢનાર અને ગુરૂના વિચારને અને આચારને ખાનગીમાં ધિક્કારી કાઢનાર ગુરૂહી જાણો. આ વિશ્વમાં ગુરૂહ સમાન કોઈ પાપ નથી. ગુરૂદ્રોહીને પ્રાયશ્ચિત્ત મહાન આવે છે અને તે મહા પશ્ચાત્તાપ વિના ટળતું નથી. ગુરૂહીની અશુદ્ધ બુદ્ધિ થઈ જાય છે અને તેને મંત્રો, ઉપાસનાઓ, અનુષ્ઠાનો સિદ્ધ થતાં નથી. ગુરૂહી જે પાપ કરે છે તે પાપને For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિષ્યોપનિષદ્ર ૯૭ Innannamon અન્ય કોઈ કરી શકતો નથી. ગુરૂદ્રહથી દેવગુરૂ ધર્મપરની શ્રદ્ધા ટળી જાય છે અને તેની ધર્મકરણી એળે જાય છે. ગુરૂહ કરવાના કરતાં તેમનાથી દૂર થઈ વનમાં વાસ કરી ભજન કરવું અને તેમની આશાતના ન થાય એવી રીતે વર્તવાથી આત્મકલ્યાણ થાય છે. ગુરૂહી ગુરૂની પાસે રહી ગુરૂને છેતરે છે અને ગુરૂની કીર્તિ, પ્રતિષ્ઠા, પૂજ્યતા, મહત્તાને નાશ કરવા પ્રયત્ન કરે છે અને ગુરૂની આજ્ઞાઓને લેપે છે તે કદાપિ દંભી બની ગુરૂના ભકતોની-રાગીઓની આગળ કલાયુક્તિથી પોતે સારે ગણાય એવી પ્રવૃત્તિ કરે છે પણ અંતે તે સર્વ જાણવામાં આવે છે અને તેથી તે ઉધાડે પડી જાય છે. ગુરૂહી ન બનવું એજ ગુરૂના શિષ્યનું મુખ્ય કર્તવ્ય છે. જે ગુરૂહી હોય છે તે દંભી હોય છે. તે મૂઢતાદિ દેષ વિશિષ્ઠ હોય છે. તે સ્વાર્થતા નિર્દયતા અને હૃદયશન્ય હોય છે તથા ગુરૂ શ્રદ્ધાથી ભ્રષ્ટ હોય છે. ६० अनुचितविरुद्धाचारसेवकः જે ગુરૂની પાસે ઉચિત વ્યવહારિક આચારને સાંભળે છે છતાં ગુરૂની આજ્ઞાથી ભ્રષ્ટ થઈ ગુરૂને યોગ્ય ન લાગે એવા તથા સભ્યજનને યોગ્ય ન લાગે એવા અનુચિતવિરૂદ્ધાચારને સેવનારે હોય છે તે ગુરૂના નામને લજવે છે અને સ્વયંધર્મથી ભ્રષ્ટ થાય છે માટે શિષ્ય કરવા યોગ્ય નથી. દુર્જન, ધૂર્ત, અત્યાચારી, નિર્દય, લુચ્ચા, નફટ, લેકોની સંગતિ કરનાર તથા મનુષ્ય અનુચિત વિરૂદ્ધાચારનું સેવનાર જે બને છે તે ગુરૂ કરીને કંઈ કર્તવ્ય કાર્ય કરનારે થતું નથી. જે ગુરૂની મહત્તા સમજે છે અને જે ભિલ્લની પેઠે દ્રોણાચાર્યની મૂર્તિની ઉપાસના કરવાથી ફળ પ્રાપ્ત થાય છે એમ સમજે છે, ગુરૂની આજ્ઞા વા મરજી વિરૂદ્ધ કર્મો કરતું નથી. જે લજજા વિનાને હોય છે અને નાગેટટ હોય છે તે ગુરૂને પણ પી જાય છે અને અનુચિત કર્મો કરે છે તે મનુષ્ય કદાપિ શિષ્ય બન્યા હોય તે પણ ત્યાગ કરવા ગ્ય છે. તથા શિષ્ય થવા આવ્યો હોય તે પણ ત્યાગ કરવા ગ્ય છે. ६१ गुरुप्रत्यनीका જે શિષ્ય, ગુરૂમહારાજ, તેમજ વડીલોના પ્રતિ વર રાખનાર હોય, સ્વકાર્ય સિદ્ધ ન થતાં ગુરૂજને ઉપર અનેક પ્રકારનાં કલંક મૂકી ગુર્નાદિકની For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩. શિષ્યાપનિષદ્. માન હાનિ પહોચાડતા હાય તે શિષ્ય ત્યાગ કરવા લાયક છે. કારણ કે તેનાથી અન્ય શિષ્યાની ખરાબ સ્થિતિ થાય છે તેથી દુનના પક્ષ વધે છે. ગુરૂજને હાડમારી ભોગવવી પડે છે. અન્ય ઠેકાણે પણ જોવામાં આવે છે કે તેવા જનાને ત્યાગ કરવા તે અધિક શ્રેષ્ઠ છે. ઉપર કથિતલક્ષણાર્પતશિષ્ય, ગોશાળાના જેવા સમજવા. જેમ ગોશાળા ભગવાન શ્રી વર્ધમાન સ્વામીને અનેક રીતે દૂષિત કરવા મથન કરતા હતા. ગુરૂજ નાની વારવાર નિન્દા કરવામાં સંતોષ માનનાર ગુરૂ દ્વેષીજામાં ભળ સ્વમુખથી ગુરૂદ્દેષીને મદદ કરવી તથા ગુરૂજને પ્રતિ પ્રેમભાવ રાખવાવાળા મનુષ્યાને યદાતદા બતાવી ગુરૂ હેલના કરવી, સ્વમુખથી અન્યનેાના દુર્ગુણ અને સ્વગુણીના પ્રકાશ કરવા ઇત્યાદિ લક્ષણાપેતશિષ્ય તે ગુરૂપ્રત્યનીફ સમજવા અને તેવા શિષ્યોના સદા ત્યાગ કરવા તેજ ગુરૂજનાની કરજ છે. જે ગુરૂના આશ્રય પામી માટે થઇ ગુરૂના પ્રતિપક્ષી અને છે તેના કરતાં કૃષ્ણસ સારા જાણવા.ગુરૂના પ્રતિપક્ષીઓ પણ તેવા નીચે શિષ્યની દુષ્ટદશા માટે અંતરમાં ધિકાર દર્શાવે છે. જે ગુરૂના સામા પડે છે તે ભક્ત શિષ્ય ઉપાસક બની શકતા નથી. ગુરૂ પ્રત્યનીકદુર્જનશિષ્યાના ત્યાગ કરીને. ગુરૂઓએ સુશિષ્યાને પાસે રાખવા જેઇએ. Acharya Shri Kailassagarsuri Gyanmandir ६२ मातृपितृगुरुजनेष्वभक्तः માતાપિતા ગુર્વાદિકને વિષે ભક્તિ વિનાના મનુષ્ય શિષ્ય થવાને લાયક નથી તથા પ્રકારના શિષ્ય થયેલ હોય તા સ્વસમુદાયથી ત્યાગ કરવા યોગ્ય છે. માતા કે જેના ઉપકાર આપણાથી કદી ભૂલી શકાય તેમ નથી તેમ જેને બધ્ધા આપણે પ્રાય: કદાપિ વાળી શકીએ તેમ નથી. જે માતાએ આપણા ભલાના માટે લઘુ અવસ્થામાં અનેક કષ્ટો સહન કર્યાં, લઘુ અવસ્થામાં અનેક પ્રકારે લાલન પાલન કર્યું. તેમજ ગરીબ માતાએ તા અનેક કષ્ટ સહન કરી પુત્રાને મેટા કર્યાં છતાં જ્યારે ઉપકારી માતા પ્રતિ ભક્તિ ભાવ નહિ રાખ્યા, અનેક પ્રકારે માતાને કષ્ટ આપી સ્વદારાને વશ થઇ અસભ્ય વચનને ઉપયાગ કરી માતાને સતાપ આપ્યા હોય તેવાને શિષ્ય ન કરવા જોઇએ. અયેાગ્ય વર્તન તેમજ પિતા જે જીદંગી પ્રયતના ઉપકારી છે. તેમાં તેના પ્રતિ પણ અયેાગ્ય વર્તન કરે છે, માતાપિતા કરતાં પણુ ગુરૂ For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિષ્યોપનિષદ. જને અત્યંત ઉપકારી છે, અને ગુરૂજને આ ભવ ભભવ ઉપકારી છે તેવા ગુરૂ પ્રતિ ભક્તિ વિનાને અને કઈ પણ રીતે સંતોષ નહિ આપનાર શિષ્ય તે ત્યાગ કરવા લાયક છે. માતાપિતા ઉપકારી સ્વામી, શેઠ, વૃદ્ધ જનેને જે અભક્ત હોય છે તે ગુરૂઓને ઉપકાર જાણુને તે પ્રમાણે વર્તવા શક્તિમાન થતું નથી, માટે તેવાને શિષ્ય ન કરે. કદાપિ શિષ્ય કરે હેય તે તે સુધરે એ તેની રહેણથી અનુભવ આવે તારે તેને શિષ્ય કરે. જે માતા, પિતાદિ ગુરૂજનને ઉપકાર અને તેઓની પૂજા કરવા સમર્થ થયે- નથી તે ગુરૂવરની પૂજા, ભક્તિ, સેવા કરવા શક્તિમાન થતો નથી. માતા પિતામાં જેને પ્રેમ લાગણી નથી તેને ગુરૂપર પ્રેમ લાગણી પ્રકટી શકે નહીં. જે માતા પિતાની આજ્ઞાને તિરસ્કાર કરે છે અને તેઓને સંતાપે છે, ગુરૂની આજ્ઞાને ભંગ કરી તેઓને સંતાપ્યા વિના રહેતું નથી માટે ગુણીને શિષ્ય કરવાની જરૂર છે અને માતા પિતાદિને અભક્તજન શિષ્ય થવા આવે તે તેને ત્યાગ કરે. ६३ मातृपितृगुरुजनोपकारलोपकः માતાપિતા ગુરૂજનોના ઉપકારને લોપ કરનાર શિષ્ય ત્યાગ કરવા લાયક છે, માનાએ અનેક ઉપકાર કરેલ તેનો લેપક તેમજ પિતાએ અનેક રીતે લાલનપાલણ કરી ભણી ગણવી અનેક રીતે સંતેણી લાયક બનાવ્યા બાદ પિતાના ઉપકારને ઘાતક વા લેપક તથા ગુરૂજનોએ મહેનત કરી પ્રેમભાવ રાખી વહેવાર નિશ્ચયમાં પ્રવીણ કરી ગુરૂજનના નામથી પ્રતિષ્ઠા પામેલ હોય છતાં અનેક રીતે ગુરૂજનના ઉપકારને લોપક શિષ્ય અન્ય બીજા સારાં કાર્ય કરતા હોય પણ તેને ત્યાગ કરવો તેજ અતિશ્રેયસાધક છે. માતાપિતા ગુરૂજનો લોકિક ઉપકારી તીર્થ ગણાય છે. જે માતાપિતા ગુરૂજના ઉપકારને લેપ કરે છે તે ધર્મ પ્રાપ્ત કરવા લાયક ઠરતે નથી. ગૃહસ્થ વર્ગો તથા ત્યાગીવર્ગ શિષ્ય લેભામાં પડી શિષ્યની યોગ્યતા વિના શિષ્ય કરીને દુનિયામાં અશાંતિ અધર્મને ફેલાવે કર્યો છે. જે કરેલા ઉપકાર વગેરેને લેપ કરે છે અને કુતળું બને છે તેને વિધા ધર્મ વગેરે તત્વ ના આપવાં જોઈએ. યોગ્યતા વિના “અયોગ્યને વિદ્યાધર્મ આપ્યાથી વિશ્વમાં અધર્મની ઉત્પત્તિ થાય છે. અને ગુરૂજનેને નાશ થાય છે જે વિદ્યાગુરૂ For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિષ્યોપનિષદ ધર્મગુરૂ, ત્યાગીગુરૂના ઉપકારનું વર્ણન કરતો નથી ઉલટું, તેઓ અપકાર કરનાર છે. કંઈપણ સમજતા નથી. ભોળા ભૂખગુરૂ છે, તેમને ગતાગમ પડતી નથી એમ પિતાના રાગીઓને આગળ કહી પિતે શ્રેષ્ઠ બનવા જાય છે તે મુખ કૃતળી કુશિષ્ય કુભક્ત કરે છે અને તે કર્યું તેવું અને પામી મહાદુઃખી થાય છે. ગુરૂને બાળે છે તે બળે છે અને ગુરૂ ને ઠારે છે તે કરે છે. વાવશો તેવું લણશે, કરશે તેવું પામશે. જેવાં કર્મ કરશે તેવાં ભેગવશે. કુશિષ્યો ગુરૂઓને વારંવાર સંતાપ્યા કરે છે અને તેઓ ગુરૂઓને પિતાના તાબે કરવા ઈચ્છે છે તેવા કુશિ ભરીને દુર્ગતિમાં જાય છે અને આ ભવમાં પણ તેઓ સુખશાંતિ સમાધિ પ્રાપ્ત કરી શકતા નથી. ६४ लज्जादिगुणरहितः જેનામાં લજા નથી, કૃતજ્ઞતા નથી, સરલતા નથી, શુદ્ધબુદ્ધિ અને દક્ષતા નથી, ગુરૂ પાતંત્ર્ય પ્રવૃત્તિ નથી, ગુરૂની પ્રસન્નતા મેળવવાની કાળજી નથી, ગુરૂ સંબંધી ખાસ લાગણી નથી, ગુરૂની સાથે અંતરથી મેળ નથી, જેના હૃદયમાં સમર્પણ ભાવ નથી તે ગુરૂને શિષ્ય થવા આવે તે પણું તેને ત્યાગ કરવો જોઈએ. જેનામાં લાજ હોય છે તે ઠેકાણે આવી શકે છે. લાજ વિનાને નાગે મનુષ્ય ગુરૂની આગળ ભાંડના જેવી ચેષ્ટા કરે છે અને તેનાથી ઉલટા અન્ય મનુષ્ય અધર્મ પામે છે. જેનામાં લજજાદિગુણ નથી તે મનુષ્યની ગણતરીમાં ગણાતું નથી તે તે શિષ્ય કયાંથી બની શકે. નાગે, નફફટ મનુષ્ય ગુરૂને ધમધમાવે છે અને હજારે પ્રકારના ઉત્પાતે કરે છે, તે પિતાની મરજી પ્રમાણે વર્તે છે અને ગુરૂને પણ બેબાકળા કરવા પ્રવૃત્તિ કરે છે. બાવળના કાંટા સમા તથા પરદેશી થુવર સમાન તેવા શિથોને ત્યાગ કરવો એજ હિતશિક્ષા છે. ६५ भ्रमितबुद्धिः ની ક્ષણે ક્ષણે અન્યમનુષ્યોના કહેવાથી બુદ્ધિ ફરી જાય છે તે બ્રમિતબુદ્ધિશિષ્ય જાણ. જે કાનને કા, અક્કલનો દુશ્મન અને હૃદ અને અન્ય તથા અન્યની બુદ્ધિ પ્રમાણે ચાલનારે હેય છે તે મિતબુદ્ધિ, ત્રણ પાયાને મનુષ્ય ગણાય છે. ગંગાએ જાય તે ગંગાદાસ અને જમનાએ જાય તે જમનાદાસ જે બને છે. જે મનુષ્ય જેવું ભરમાવે છે તે For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિષ્યોપનિષદ — — -- - - - - + + + + = + = + + + + + + ર = - - - - * * * * * ભમીને તે બની જાય છે, પણ આજુબાજુને વિચાર કરતે નથી, તે ભ્રમિતબુદ્ધિ જાણે. જે દુર્જનના ભમાવ્યાથી ગુરૂની શ્રદ્ધાથી ભ્રષ્ટ થાય છે વા ગુરૂને ત્યાગ કરે છે વા ગુરૂ સંબંધી અન્યાના કહેવા પ્રમાણે અશુભ વિચાર લાવે છે. સમજ્યા વિના ગમે તેવાના વિચારેની અસરથી જે ગમે તેમ બેલે છે તે ભ્રમિતબુદ્ધિ જાણ. ભ્રમિતબુદ્ધિ ગમે ત્યાંથી સાર ખેંચી શકતે નથી, પરંતુ ઉલટ તે શંસય, અસ્થિરબુદ્ધિ, અનિશ્ચય અને કાર્યાકાર્ય વિવેક રહિત બને છે તેથી તે શિષ્ય ત્યાગ કરવા પેશ્ય કરે છે. માટીનું ઢેકુ પાણીથી પણ પલળે છે અને પિસાબથી પણ પલળે છે. તેમ જે સજજન ગુરૂઓની પાસે જાય છે તે ત્યાં પણ હાજી હા કરે છે અને અન્યધર્તગુરૂઓ મળે છે ત્યાં પણ હાજી હા કરે છે પણ પૂર્વ ગુરૂના નિશ્ચય સંબંધી કંઈપણ વિચાર કરી શકતા નથી એવો અજ્ઞાની મૂઢ ભ્રમિતબુદ્ધિ કહેવાય છે. પાણીના પરપોટાના જેવી મિતબુદ્ધિવાળાની શ્રદ્ધા હોય છે, તેને પ્રેમ પણ ક્ષણે ક્ષણે નિમિત્તે પામીને ફરે છે. જે હદયને પૂજતો નથી. જે હૃદય કરતાં મગજને મહાન માની તર્કવિતર્કો કરે છે પણ સ્થિરપ્રજ્ઞાને પામી શકતા નથી તે ભ્રમિતબુદ્ધિવાળે મનુષ્ય ઘડીમાં નવનવરંગ બદલે છે માટે તે મનુષ્યને શિષ્ય કરવાથી ઉલટી ગુરૂને ઉપાધિ થાય છે અને ગુરૂના બોધની ચંચલપતાકાની પેઠે તેને અસર થતી નથી. ત્રિદેવીના મનની પિઠે તથા ગોળીના ચવડાની પેઠે તેના મનની અસ્થિરતા હોવાથી તે બેલે છે, પ્રતિજ્ઞા કરે છે તે પ્રમાણે વતી શકતું નથી. ઘડીમાં અમુકગુરૂને પકડે છે અને ઘડીમાં અન્યના ભરમાવ્યાથી અન્યગુરૂને પકડે છે અને પૂર્વના ગુરૂને ત્યાગ કરે છે. પુનઃ વળી તેમાં પ્રવૃત્તિ નિવૃત્તિ કરે છે. એક ગુરૂપર આસ્થા રાખી શકતા નથી, દુધમાં અને દહીંમાં પગ રાખવાની પેઠે પરસ્પર વિરોધી ગુરૂઓને પકડે છે અને ત્યાગે છે. ઘણું કહ્યા છતાં પણ જેને સાન વળતી નથી એવા મિતબુદ્ધિ મનુષ્યને ભક્ત, શિષ્ય, ઉપાસક ન કરવો જોઈએ. તેને ત્યાગ કરવું જોઈએ. ૬૬ || સસરા | જે જ્યાં જાય ત્યાં તે થઈ જાય તેને સસક્ત કહે છે. જેવાની સંગતિમાં આવે તે જે બની જાય છે તે સંસક્ત કહેવાય છે. ભ્રમિતબુદ્ધિ મનુષ્ય સંસત બને છે. જેના સમાગમમાં આવે છે તેના વિચારની અને આચારેની તુ તેના પર અસર થાય છે અને પૂર્વના વિચારે અને આચારે For Private And Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૨ શિષ્યોપનિષદ, સારા હોય તે પણું તેને જે તક્ષણમાં ત્યાગ કરે છે. એ પ્રમાણે જેના જીવનમાં સમાગમાનુસારે સારા ખોટાની અસર મેરામેરિઝમની પેઠે તુર્ત થાય છે. એમ વારંવાર જેને અસર થયા કરે છે તેને સંસક્ત કહે છે. સંસક્ત મનુષ્ય શિષ્ય બને છે અને પશ્ચાત અન્યના સમાગમમાં આવતાં, તેઓની અસરથી તુર્ત શત્રુપક્ષી પણ બને છે. આ પ્રમાણે જેનામાં થયા કરે છે તે આત્માનું કલ્યાણ કરવા સમર્થ થતા નથી. જેનામાં દશ્રદ્ધા નથી. પૂર્ણ સમજાવ્યા છતાં અને તેને દઢનિશ્ચય કરાવ્યા છતાં નિરપેક્ષપણે જે અન્યના સમાગમથી વિરૂદ્ધ વિચારાચારને ધારણ કરનાર બને છે તે સમ્યકત્વ-વિવેકને પ્રાપ્ત કરી શકતા નથી. ભ્રમિતબુદ્ધિવાળા કરતાં સંસક્તમાં જેવા મળે તેવાઓની પ્રવૃત્તિમાં ભળી જવાની મુખ્યતા વર્તે છે. ભ્રમિત બુદ્ધિવાળાની બુદ્ધિમાં ભ્રમ થાય છે અને સંસક્તને તે બુદ્ધિશ્રમ કરતાં વિશેષ એ હોય છે કે તે તે જે મળે તે તુર્ત થઈ જાય છે. તેને તે પૂર્વનું ખરું કે આ ખરૂં એ ભ્રમ પણ થતું નથી એવો મળેલા જે બુદ્ધિમાં અને આચારમાં બની જાય છે. ६७ गुर्वाशातनाकारक: જે ગુરૂની આશાતના કરનાર છે તે ત્યાજ્ય શિષ્ય છે. ગુરૂના સામું બોલનાર, ગુરૂની મશ્કરી કરનાર, ગુરૂને વારંવાર ઠપકો દેનાર, ગુરૂ કરતાં પિતાને મહાન માનનાર, ગુરૂ પાસે આવનારાની આગળ પિતાનું ડહાપણ ચલાવીને વચમાં બોલનાર, ગુરૂના કરતાં ઉંચા આસને વા સમાન આસને બેસનાર, ગુરૂના બોલવામાં જે ભૂલ કાઢનાર, ગુરૂના કર્તવ્ય સંબંધી પિતાની પાસે આવનાર પાસે ટીકા કરનાર, ગુરૂ આવ્યાથી જે ઉભું ન થાય, ગુરૂ પછી જે ન બેસનાર હોય, ગુરૂના સમાન પિતાની પૂજા ઈચ્છનાર, ગુરૂથી ભિન્ન પિતાને પક્ષ જમાવનાર, પિતાની ભૂલ ઉધાડી ન પડે તે માટે સામા ગુરૂના શેષ વદનાર, ગુરૂનાં કાર્યો કરીને જાણે ગુરૂનું ઘણું કામ કર્યું હોય એવી રીતે પિતાની પ્રસંશા કરનાર, ગુરૂના સામે પગ ચઢાવીને બેસનાર, ગુને પ્રત્યક્ષમાં વા ખાનગીમાં તુચ્છકાર કરનાર, ગુરૂ કહે તે પ્રમાણે ન ચાલતાં ઉલટ વર્તનાર, ગુરૂને પજવી આનન્દ માનનાર, ગુરૂની સામે તેમનું દિલદુઃખાય એવું વદનાર, ગુરૂની હીલના થાય એવી પ્રવૃત્તિ કરનાર, ગુરૂની બેઅદબ કરનાર, ગુરૂપર પ્રેમ ન ધારનાર, ગુરૂની આગળ અસત્ય વદનાર, ગુરૂના બેલાવ્યા છતાં જે ન બેલનાર, ગુરૂ શિખામણ આપે ત્યારે ઉલટી For Private And Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિષ્યોપનિષદ, ૪૩. રીસ કરનાર, ગુરૂના હુકમને અનાદર કરનાર, ગુરૂના નામરૂપ પ્રેમ કરતાં પિતાના નામ રૂપમાં વિશેષ મમતા રાખનાર, ગુરુની સાથે ભેદ રાખનાર, ગુરૂની નિન્દા શ્રવણ કરનાર, ગુરૂ માટે બેદરકારપણું રાખનાર, શિષ્ય ખરેખર ગુરૂની આશાતના કરી શકે છે અને તેથી તે ગુરૂદેવની કૃપા તથા આશીર્વાદને પ્રાપ્ત કરી શકતો નથી. ગુરૂની આશાતના કરનારના અશુભ અવતારે થાય છે અને તે આત્માની ઉન્નતિ કરી શકતું નથી.. પૂર્ણપ્રેમ અને પૂર્ણશ્રદ્ધા તથા વિવેક વિના આશાતનાઓ ટળતી નથી. ” ६८ विषयासक्तः જે જડ વિષયમાં આસક્ત રહે છે તે વિષયને શિષ્ય બને છે, પરંતુ ગુરૂને શિષ્ય બની શકતું નથી. જેના મન પર વિષયવાસના હુકમ ચલાવે છે તે વાસનાને શિષ્ય છે. જેના પર મન હુકમ ચલાવે છે તે મનને શિષ્ય છે, પરંતુ ગુરૂને શિષ્ય નથી. જે વિષયેચ્છાને દાસ છે અને તે માટે ગદ્ધાવૈતરું કરે છે પણુ આત્મસુખ માટે ગુરૂની જે સેવા કરતા નથી તે ગુરૂને શિષ્ય વા ભક્ત બની શકતા નથી. ગુરૂનાં દર્શન અને ગુરૂવંદન કરવામાં જે બેદરકાર છે અને વિષયોની પ્રાપ્તિ કરવામાં જે ભગીરથ પ્રયત્ન કરે છે તે ગુરૂને શિષ્ય ભક્ત બની શકતું નથી. વિષયસુખની લાગણું કરતાં જેને ગુરૂના પર વિશેષ લાગણી નથી તે ગુરૂને શિષ્ય ગણુ નથી. પિતાની કીર્તિ નામરૂપને મેહ અને વિષયસુ માં મગ્ન બનીને જે ગુરૂની સંભાળ, ગુરૂનાં દર્શન, ગુરૂની ચાકરી કરતે. નથી અને ગુરૂ માટે જેને અંતથી વિશેષ લાગણી કાળજી નથી તે ગુરૂને શિષ્ય બનતું નથી અને શિષ્ય ગણવવા લાયક થતા નથી. જે ગુરૂ કરતાં અને વિશેષ સુખકારક માને છે તે હજી ગુરૂ કરવામાં સમજ્યો નથી તે ગુરૂને શિષ્ય તે કયાંથી બની શકે? ગુરૂપ્રતિ પિતાની ફરજો બજાવવામાં જે વિષયાસક્તિથી પરામુખ થઈ જાય છે તે ગુરૂને શિષ્ય બની શકતા નથી. ગુરૂ આગળ જે નામરૂપ મેહને ભૂલતો નથી તે ગુરૂને શિષ્ય બની શકતો નથી. ઝાડે જતાં, પેશાબ કરતાં, નહાતાં ધતાં જેને વખત મળે છે પણ જેને ગુરૂનાં દર્શન કરવા જતાં વખત મળતા નથી તે ગુરૂને ભક્ત, શિષ્ય, ઉપાસક બની શકતા નથી. વિષયાસક્તિથી જે ગુરૂના ઉપદેશની સામા થનારા હોય તથા ગુરૂને વિષયાસાિથી તુચ્છ માનનાર હોય એવા શિષ્યોને ગુરૂએ ત્યાગ કરવો જોઈએ. For Private And Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૪. શિષ્યોપનિષદ ६९ अपरिचितः જેનું કુલ અપરિચિત હોય, જેને વંશ અપરિચિત હોય, જેના વિચારે અને આચારે અપરિચિત હોય, જેની પ્રકૃતિ અપરિચિત હોય, જેને બહુકાલ સાથે વસીને પરિચય ન કર્યો હોય તથા જે ગુરૂના વિચારોથી અને આચારોથી અપરિચિત હોય, ગુરૂની પ્રકૃતિથી અપરિચિત હોય, ગુરૂના ગુણથી અપરિચિત હોય, ગુરૂને અને પિતાને મેળ મળે છે કે નહિ, તેનાથી જે અપરિચિત હોય તેવો મનુષ્ય શિષ્ય કરવા ગ્ય નથી, અનેક કારણથી મનુષ્ય શિષ્ય થવા આવે છે પરંતુ બહુપરિચયમાં આવ્યા વિના તે અને તેના ગુણ દોષ જાણ્યા વિના શિષ્ય કરવાથી અનેક દુઃખોના ભેગી ખરેખર ગુરૂઓને થવું પડે છે. દેશ, કુલ, જન્મભૂમિ, જાતિ, આચાર અને વિચાને બહુપરિચય કરવાથી મનુષ્યના ગુણ દોષની પરીક્ષા કરી શકાય છે. સનું જોવું કસી અને મનુષ્ય જેવું વસી ” એ કહેવત પ્રમાણે મનુષ્ય પિતાના સહવાસમાં ઘણું કાળ સુધી આવે છે તે તેના ગુણદોષને અનુભવ થાય છે. તે વિના એકદમ કેઈને શિષ્ય કરવાથી ઘણે પસ્તાવો થાય છે. જ્યાં જતિવેર હોય. વર્ણભેદે, દેશભેદે, ધમભેદે જ્યાં સ્વાભાવિક પરસ્પર વૈર દ્રોહ જેવી દશા થઈ હોય ત્યાં બહુપરિચય કરીને શિષ્ય કરવાની જરૂર પડે છે. અન્યથા પિતાને નાશ થાય છે. શિષ્ય લાભથી જેઓ અપરિચિત મનુષ્યને શિષ્ય કરે છે તેઓ સ્વપરને લાભ સમર્પી શકતા નથી. જેના ગુણોને અને દેષોને પરિચિત કરવામાં આવે છે અને જેની પ્રકૃતિને પરિચય કરવામાં આવે છે, તેના જીવન સંબંધી ભવિષ્યને વિચાર કરી શકાય છે અને તેને સુધારવા સંબંધી નિશ્ચય કરી શિષ્ય કરવા પ્રવૃત્તિ કરાય છે તે તે લેખે આવી શકે છે. અપરિચિતમનુષ્ય શિષ્ય કરવા યોગ્ય નથી. ૭૦ જુનાગપરીક્ષા જે ગુણોને અને અવગુણોને ભેદ પાડીને પરીક્ષા કરવા સમર્થ થત નથી તે ભક્ત શિષ્ય બની શકતો નથી. ગુણે કયા અને અગુણે કયા અર્થાત દોષ કયા તેને જે ભેદ સમજી શક્યું નથી, તે ગુરૂમાં અને અગુરૂમાં ભેદ છે એવું જાણું શકતો નથી, તથા શિષ્ય અને અશિષ્ય કોણ કહેવાય તેનું સ્વરૂપ જાણી શકતો નથી માટે તેવા મનુષ્યને શિષ્ય કરવામાં અને અજ્ઞાન પશુને શિષ્ય કરવામાં કંઈ વિશેષ નથી. જે ગુણગુણનો અપરીક્ષક For Private And Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિષ્યોપનિષદ ૪૫ છે તેને અગુરૂ અને ગુરૂ સર્વે સમાન છે તેથી એ ધર્મની આરાધના કરવાને અને શિષ્યની ફરજ અદા કરવાને શક્તિમાન થતું નથી. તે સત્ય અને અસત્યને ભેદ પાડવાને શક્તિમાન થતું નથી માટે તેવાને શિષ્ય કરવો તે કઈ રીતે યોગ્ય નથી. ૭૨ પતિગુણિવિરાધાર, જે સમિતિ અને ગુપ્તિને વિરાધક છે તે શિષ્ય થવાને લાયક નથી. જે વિવેક વિના મન, વચન અને કાયાની પ્રવૃત્તિ કરે છે તે શિષ્ય કરવા યોગ્ય નથી. જે મનને ગોપવી શકતા નથી, મનને સંયમ કરી શકતો નથી, મનમાં ઉત્પન્ન થનાર અશુભ ઈચ્છાઓને સંયમ કરી શકતો નથી, મનમાં પ્રગટતા અશુભ વિચારોને જે દાબમાં રાખી શકતા નથી તથા જે વચન પર કાબુ ધરાવી શકતો નથી અને કાયાને ગોપવી શકતા નથી તે આત્મચારિત્ર્યને ખીલવી શકતો નથી. અપવાદચારિત્ર સમિતિ છે અને સર્ગિકચારિત્ર ગુપ્તિ છે. મન, વચન અને કાયાની પ્રવૃત્તિમાં અને નિવૃત્તિમાં જે ગ્યા બન્યો નથી તે ગુરૂની પાસે શિષ્ય, દીક્ષા ગ્રહવાને યુગ્ય થયું નથી. ७२ गुर्वाज्ञानिषेधकः જે ગુરૂની આજ્ઞાને નિષેધક છે તે શિષ્ય બની શકતું નથી. પિતાના આત્મા કરતાં ગુર્વાસા જેને વિશેષ પ્રિય છે તે ગુરૂને શિષ્ય બની શકે છે. જે પિતાના કરતાં ગુરૂને તુચ્છ, અયોગ્ય માને છે તે ગુર્વાજ્ઞાને નિષેધક છે તથા જે ક્રોધાદિક કષાયેના વશ પડે છે અને શરીરમાં મમત્વ ધારણ કરે છે તે ગુતાને નિષેધક બને છે. જે ગુરૂને સામાન્યમનુષ્યવત ગણે છે, અનેકસ્વાર્થી બને છે તે ગુર્વાસાને ભંગ કરનાર બને છે. ગુર્વાસાભંગ સમાન કોઈ મહાન પા૫ નથી. ગુર્વાજ્ઞાપાલનમાં જ સર્વ પ્રકારના ધર્મો સમાયેલા છે, ગુર્વાજ્ઞાપાલનથી અનંતપાપનો નાશ થાય છે. જેને ગુરૂપર પૂર્ણ પ્રેમ છે તે ગુરૂના એકેક શાબ્દપર પિતાનું સર્વ સ્વાર્પણ કરે છે. ગુરૂની ચેષ્ટાથી ગુરૂની આજ્ઞાને સુશિષ્ય જાણું જાય છે અને પિતાના સર્વ સ્વાર્થોને તેમ કરીને ગુર્વાજ્ઞા પાળે છે. જે ગુર્વાસાને નિષેધ કરે છે તે કદિ સત્યશિષ્ય બની શક્તિ નથી. ગુર્વાજ્ઞા નહીં પાળનારાઓને ગુરૂને દેહ વિલય પામ્યા પશ્ચાત ઘણે પશ્ચાત્તાપ કરવો પડે છે. જે સ્વાર્થથી ગુરૂને For Private And Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિષ્યપનિષ શિષ્ય થાય છે તે ગુરૂના પર સર્વ સ્વાર્પણ કરી શકતું નથી. ગુર્વાજ્ઞા નહીં પાળનારાઓએ ગુરૂના હૃદયની હાય લાગે છે તેથી તેઓને કરણ પ્રમાણે આ ભવમાં જ ફળ મળ્યા વિના રહેતું નથી. શિષ્યનું નામ ધરાવ્યા બાદ પિતાને ન ગમે તે પણ ગુરૂને દેવ સમાન માની તેઓની આજ્ઞા પ્રમાણે વર્તવાથી આત્મકલ્યાણ થવાનું છે એવી શ્રદ્ધા ધારણ કરી ગુરૂ સાથે વર્તે છે તેઓ આ ભવમાં સર્વથા સુખી થાય છે. ગુરૂની આજ્ઞાને નિષેધક કોઈ મહાન બની શકતા નથી, અને કદાપિ કાળે કોઈ મુક્તિ પ્રાપ્ત કરી શકતે નથી. ઉત્તમકુલવંશી શિષ્ય ગુરૂની આજ્ઞા પ્રમાણે ન વર્તાયુ હોય તે ગુરૂપાસે પ્રાયશ્ચિત લેઈ શુદ્ધ થાય છે અને ગુરૂની પ્રસન્નતા મેળવવા આત્માને ભેગ આપવો પડે છે તે પણ તે આપે છે. ગુરૂની પ્રસન્નતા મેળવ્યા વિના એક શ્વાસોચ્છવાસ પણ તે લઈ શકતા નથી. ગુરૂના ચરણમાં મસ્તક ઝુકાવીને ગુરૂ સામે બે હાથ જોડીને ઉત્તમ શિષ્ય ભકિતભાવથી ગુરૂની આજ્ઞા લઈ કર્તવ્ય કાર્યો કરે છે તેઓ ગુરૂ સાક્ષાત ન હોય તે તેમની મૂર્તિ છબીનું ધ્યાન પૂજન કરીને ગુરૂ આજ્ઞા માગી પ્રવર્તે છે પરંતુ આજ્ઞાની વિરાધના કરતા નથી. કુપાત્રશિષ્ય ગુરૂની આંતરડી ઠારીને ડુંટીથી તેમની આશીષ લેવા ભાગ્યશાળી બનતા નથી. ઉલટ ગુજ્ઞાનિષેધક બની ગુરૂની આંતરડી કકળાવી પરમાત્મપદથી વિમુખ થાય છે. मुशिष्यनुं लक्षण दर्शावे छे. ७३ सर्वदासर्वथा गुरुविचारप्रवृत्यनुकुल: સર્વદા સર્વ પ્રકારે ગુરૂના વિચારે અને તેઓની પ્રવૃત્તિના અનુકુલ જે વર્તે છે તે શિષ્ય છે. ગુરૂના વિચારે અર્થાત ગુરૂનું જ્ઞાન અને ગુરૂની ક્લિાઓ અને ગુરૂનાં કાર્યોમાં જે અનુકુલ પ્રવૃત્તિ કરે છે અને સર્વદા સર્વથા પ્રતિકુળતાને ત્યાગ કરે છે તે શિષ્ય સ્વગુરૂની પ્રભાવના કરી શકે છે. ગુરૂના વિચારે જેને ગમતા નથી તે ગુરૂને આત્મા બની શકતા નથી. તથા ગુરૂના આચારે જેને ગમતા નથી તે ગુરૂને આત્મસ્વરૂપ બની શકતો નથી. ગુરૂના અનંતવિચારે અને તેમની સર્વ પ્રવૃત્તિને જે સ્વવિચાર પ્રવૃત્તિપણે પરિણાવે છે તે ગુરૂને શિષ્ય બની શકે છે. ગુરૂના વિચારે અને આચારે ભૂતકાલમાં જે જે થયા, વર્તમાનમાં જે જે થાય છે અને ભવિષ્યમાં જે જે આચારે વિચારે થશે, તે સર્વે આત્મસ્વરૂપ છે. ધર્મસ્વરૂપ છે એમ For Private And Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિષ્યોપનિષ 9 સાપેક્ષદષ્ટિએ જે નિશ્ચય કરે છે તે ગુરથી ત્રણ કાલમાં ભિન્ન થતું નથી. ગુરૂ અને શિષ્ય બને એકરૂપ બનીને તેવી સ્થિતિમાં બ્રહ્માનંદજીવને જીવતા છતાં કર્તવ્ય કાર્યોને કરી શકે છે તેવી દશામાં ગુરૂનાં અને શિષ્યનાં ફક્ત શરીર ભિન્ન હોય છે પરંતુ મન અને આત્મા તે એક રસરૂપ બનીને વહે છે. આવી દશાના શિષ્ય થયા વિના શિષ્ય દશાને આનંદરસ પ્રાપ્ત કરી શકાતું નથી અને ગુરૂમાટે તેવી દશા વિના આત્મસમર્પણ થઈ શકતું નથી. જે ગુરૂથી જુદા પડે છે, ગુરૂના વિચારને પોતાના કર્યા વિના ગુરૂનો પ્રેમ ગુરૂની આશીષ ચાહે છે તે શિષ્ય વ્યવહારમાં ઉધેલા છે, તેઓ ગુરૂની સાથે અભેદ બ્રહ્મભાવ કરવાને શક્તિમાન થતા નથી. ઉત્તમ શિષ્ય પિતાના ગુરૂના વિચારોને અને પ્રવૃત્તિને સદા સર્વથા અનુકુલ માને છે અને તેમના જીવતા બ્રહ્મની સાથે સ્વબ્રહ્મને અભેદ્ભાવ કરીને અદ્વૈત શુદ્ધબ્રહ્મરસની ખુમારીમાં મસ્ત બને છે. તેઓ મગજને તાબે થઈને તર્ક વિતર્કમાં જીવન વ્યતીત કરતા નથી. તfsuતિષ્ઠાન તર્કોનું ઠેકાણું નથી. તેની પર. પરાને પાર આવતું નથી માટે ગુરૂના વિચારે અને આચારેને હૃદયથી અનુકુલ માની ગુરૂબ્રહ્મની ઉપાસનામાં તેમના વિચારેના અને આચારતા અનુકુલ થવું તેજ ગુરૂ બ્રહ્મ પ્રસન્નતાની અને આત્માનન્દ જીવનની ઉત્તમમાં ઉત્તમ જ્ઞાનકુંજ પ્રાપ્ત કરવી જોઇએ. ગુરૂના વિચારમાં અને પ્રવૃત્તિમાં પ્રતિકુલ :ષ્ટિએ તર્ક કરવામાં આવે તો દુનિયામાં કોઈ પણ ગુરૂની માન્યતા સિદ્ધ થઈ શકતી નથી માટે તર્ક કરતાં હૃદયને માન આપીને ગુરૂબ્રહ્મના વિચારોમાં અને અચારોમાં શ્રદ્ધાથી ભક્તિથી અનુકુળતા ભાવવી અને તે આચારમાં મૂકી બતાવવી કે જેથી આત્માની શુદ્ધતા તેવી દશામાં સહેજે થઈ શકે છે તેને અનુભવ આવી શકે. ગુરૂના વિચારોમાં સાક્ષાત ગુરૂને દેખવા તથા ગુરૂના આચારમાં સાક્ષાત ગુરૂશ્વા અનુભવ કરશે. આ પ્રમાણે પ્રવૃત્તિ કરતાં કરતાં બ્રહ્મજ્ઞાનને પૂર્ણ પ્રકાશ થવાને અને રાગદ્વેષાદિ ભેદ વૃત્તિ ટળી જવાની-અને અનંત આનંદને સાક્ષાત્કાર થવાને. આ પ્રમાણે સુપાત્રશિષ્યો વર્તી શકે છે અને શુદ્ધબ્રહ્મને અનુભવ કરે છે. જે ગુરુબ્રહ્મની એ પ્રમાણે ઉપાસના કરે છે તેને પરમબ્રહ્મની ઉપાસના થઈ અને તેને પરમબ્રહ્મપદ મળવાનું એ નિઃસંશય છે. ७४ गुर्वात्मतन्मयीभावेनजीवकः શ્રી ગુરૂના આત્માની સાથે તન્મયભાવવડે જીવનાર શિષ્ય સ્વમેવ For Private And Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિષ્યોપનિષદ ગુરૂનું હૃદય બની શકે છે. કેવો શિષ્ય ગુરૂના આત્માની સાથે તન્મયી બને છે તે જણાવે છે. જે શિષ્ય ગુરૂના શરીર અને મનને ધ્યાવત પૂજતો ગુરૂના આત્માની સાથે તદ્રુપ બની જાય છે અને ગુરૂને પિતે એમ દિધાભાવને ત્યાગ કરીને એકમેક બની જાય છે અને એવા તન્મયી જીવનથી આયુષ્યજીવને જીવે છે તે ગુરુબ્રહ્મને સાક્ષાત્કાર કરી જન્મજરા મરણના બંધનમાંથી છૂટે છે. ગુરૂની સાથે એવો તન્મયીભાવ ધારણ કરવો હેય તે હે શિષ્ય તું સદ્ગુરૂને પ્રાપ્ત કર. ગુરૂશ્રદ્ધા પ્રેમમાં ખામી ન પડવા દે. ગુરૂને સર્વનિવેદન કરી ખામીને દૂર કર. રામની સેવામાં જેમ હનુમાન રહ્યા હતા, તેમ ગુરૂની સેવામાં વર્ત ! ! ગુરૂના મહિમાને પ્રથમ ગા. ગુરૂની સ્તુતિવડે પાપનો નાશ કરી શુદ્ધબુદ્ધિ પ્રકટ કર. ગુરૂના ઠપકાઓને સહન કર. ગુરૂના આશયને જાણું અને ગુરૂથી કંઈપણ છાનું ન રાખ. ગમેતેવા ગુરૂ હોય પણ હે શિષ્ય હારે એ ધમ છે કે તું ગુરૂને દેવ માની તેમની આરાધના કર. ગુરૂ હારા માટે ગમે તે અભિપ્રાય બાંધે વા તારી ફજેતી કરે પણું તું તે માટે ખુશી થા. કારણ કે ગુરૂ હને તાવે છે અને સુવર્ણની પિડે કસી. જેવે છે. હાર નામરૂપ ભૂલાય તે માટે ગુરૂ સર્વ કરે છે એમ માનીને નામરૂપની અહંવૃત્તિને ભૂલ ગુરૂજી હને સર્વ ઠેકાણે ફજેત કરે છે અને બહુ દુઃખ આપે છે એમ જાણે તો પણ તે સર્વ શ્રેય માટે કરે છે એ નિશ્ચય કર. કારણ કે હારા એવા શુદ્ધનિશ્ચયથી ગુરૂદેવના મનને અને પ્રવૃત્તિને તે અનુકુલ કરી શકીશ અને તેથી તું અનેક તપ જપ કરતાં અનંતગુણ ફલને પ્રાપ્ત કરી શકીશ. હે શિષ્ય હારે જે ગુરૂની સાથે તન્મય બનવું છે તે કદી ગુરૂને દેષ વાંક ભૂલ દેખવાનું સ્વપ્ન પણ લાવીશ નહીં. ગુરૂજીમાં સર્વ સારૂં જેવાના અભ્યાસથી હાર આત્મા શુદ્ધ થંવાને અને તેથી ગુરૂના આત્મામાં હારે ધ્યેયવૃત્તિ પ્રમાણે સ્વરૂપ દેખી શકીશ. જે પરમાત્મદેવ આપી શકે છે. તેજ ભક્તિ વડે ગુરૂ આપી શકે છે એવો હાર નિશ્ચય ગુરૂપર છે તે તે દેવની પેઠે તારવાના જ. એમાં શંકા નથી. જીવતા બ્રહ્મરૂપ ગુરૂને દેખી રોમેરેામે હર્ષ પામ, તેમનાં પરમાત્મા દષ્ટિથી દર્શન કર. તેમના શરીર દ્વારા ગુરૂનો આત્મા અનુભવી શકાશે, માટે ગુરૂના શરીરની સેવા ચાકરી કર. હું જે ગુરૂ માન્યા છે તે પ્રમાણે દુનિયાના કે ન માને અને તેથી વિરૂદ્ધ માને તે પણ તું અશ્રદ્ધાળુ ન બને ત્યાર આત્માની અને ગુરૂના આત્માની વચ્ચે માયાશક્તિ પિતાને પડદો નાખે છે તેથી તુ ગુરૂના આત્માને દેખ પણુ માયાના પડદાને ન દેખ. માથાના ભૂલા For Private And Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિષ્યોપનિષદ. ૪ vપ પ પ પ + + + + + + ક - - - - - - - વાથી ગુરૂના આત્માને દેખતાં ભૂલ ન કર, ગુરૂને સર્વથા પ્રકારે પ્રેમથી પૂજ અને તેમનું ધ્યાન ધર. ગુરૂમાં આખી દુનિયા સમાઈગઈ છે અને ગુરૂમાં તું પિતે લીન થએલ છે એમ ધ્યાન ધરી અનુભવ કર કે જેથી ભેદભાવની કલ્પના ટળી જાય. ગુરૂના મહિમાને નહિ જાણનારા પ્રતિપક્ષી નાસ્તિક લેકે ગમે તે બેલે તેના પર વિશ્વાસ મૂક નહીં, ગુરૂ કરતાં કઈ મહાન નથી એવી શ્રદ્ધા રાખ અને ગુરૂમાં પિતાના મનને, દેહને અને આત્માને સમાવી દે અને જે કંઈ કરે તે ગુરૂને સમર્પણ કર ગુરૂથી ભિન્ન પિતાને નામરૂપની અહંવૃત્તિથી ન દેખ એવી અભેદભાવનાથી ગુરૂના આત્માની સાથે તન્મયભાવને પૂર્ણ શુદ્ધ પ્રેમવડે પામીશ અને પશ્ચાત નિત્યસુખને ભતા બનીશ. જ્યાં સુધી આલંબન લેવાની દશા છે ત્યાં સુધી ઉપર પ્રમાણે વર્તીને ગુરૂની સાથે તન્મય બની નિલેષપણે સ્વાધિકારે વર્ત અને ગુરુની સાથે એક્યભાવે મસ્ત બન. આ પ્રમાણે ગુરૂને આત્માની સાથે તન્મયભાવે જીવતાં ઉપશમભાવ ક્ષપશમભાવ અને ક્ષાયિકભાવને પામીશ. અને પરમબુદ્ધ અને સિદ્ધબુદ્ધ બનીશ. એ પ્રમાણે બની સર્વ મંગલમાળાને પામે-ૐ રાષિતઃ રૂ ७५ द्रव्यक्षेत्रकालभावानुसारेणगुरूपदिष्टस्वाधिकारशुभोन्न तिकारकधर्मकर्मयोगी. દ્રવ્ય ક્ષેત્રકાલભાવાનુસારે ગુરૂએ ઉપદેશેલ સ્વાધિકારશુભધમકીને જે ચગી છે તે ગુરૂને સત્યશિષ્ય છે. ગુરૂએ વર્તમાનમાં અને ભવિષ્યમાં પિતાના અધિકાર પ્રમાણે જે શુભધર્મકર્મોવડે પ્રવર્તવાનું બતાવ્યું હોય અને તે ધર્મકર્મો પણ શુભેન્નતિકારક બતાવ્યાં હોય તે પ્રમાણે જે પ્રવર્તે છે તે ધર્મકર્મવેગી ગણાય છે. સ્વાધિકારે શુભન્નતિકારકધર્મકર્મોના ઉપદેશ ગુરૂ છે. . ભિન્નભિન્ન શિષ્યને કર્તવ્યકમને દેશ, કાલ, જાતિ, વયાદિથી ભિન્ન ભિન્ન અધિકાર છે. જે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી જેનામાં શુભધર્મોન્નતિ થાય તેને તે દ્રવ્યાદિકથી ધર્મકર્મોને કરવાને ઉપદેશ આપે છે. વ્યાવહારિકશભધર્મકર્મોનો અને ધાર્મિકશુભકર્મોને ઉપદેશ દેનારા ગુરમાં ભિન્નભિન્ન અધિકારવાળા સર્વ શિષ્યો એકસરખી પૂજ્યબુદ્ધિથી શ્રદ્ધા રાખે છે. એક ગુરૂના લાખો કરોડે. શિષ્યો હોય અને તેઓ જ્ઞાતિ, વર્ણ, દેશ, કાલ, કુલ, વય, શક્તિ અને સંયોગોની સામગ્રીની ભિન્નતાએ ભિન્નભિન્ન હોય છે છતાં તેઓમાં શિષ્યધર્મો ભેદ નથી. ફક્ત કર્મભેદ ભેદ રહે છે For Private And Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ૫૦ શિષ્યોપનિષદ, અને એ કુદ્રતી બાહભેદ તે સર્વત્ર સર્વદા રહ્યા કરે છે. શુભન્નતિકારક ધર્મકર્મોના ઉપદેષ્ટા શ્રીગુરૂદેવની આજ્ઞા પ્રમાણે શિષ્ય ભિન્નભિન્ન કર્તવ્યકર્મો કરતા છતા એકસરખી રીતે પરમાત્મપદને પ્રાપ્ત કરવાને અધિકારી બને છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, શક્તિ આદિ સાપેક્ષતાવાળે વ્યાવહારિકકર્મો કરવાને તથા ધાર્મિક કર્મો કરવાને ગુરૂને જે ઉપદેશ છે તેમાં નાસ્તિકોને શ્રદ્ધા થતી નથી, પણ પૂર્વભવ સંસ્કારી આસ્તિક મનુષ્યને શ્રદ્ધા થાય છે. પિતાના વિચાર પ્રમાણે શુભન્નતિકારક ધર્મકર્મો કરવાના કરતાં ગુરૂને ઉપદેશ અને ગુરૂની અનુમતિથી વા ગુરૂએ જે વર્તમાન તથા ભવિષ્ય માટે ક્ષેત્રકાલાનુસારે પ્રવર્તવાની સલાહ આપી હોય તે પ્રમાણે શુભન્નતિકારક ધર્મકર્મોમાં નિષ્કામભાવે શિષ્ય પ્રવર્તે છે અને સાંસારિક અનેક તાપથી તપાઈને પિતાના આત્માને શુદ્ધ કરે છે. ગુરૂના ઉપદેશાનુસારે દ્રવ્યક્ષેત્રકાલભાવથી જે જે સ્વાધિકારે શુભે નતિકારકધમકર્મો જણાતાં હોય તેને શિષ્ય કરે છે અને અવનતિકારક કર્મોને ત્યાગ કરે છે. ગુરૂની આજ્ઞા પ્રમાણે શુભન્નતિકારકધર્મકર્મો કરતાં પાપની શંકા રાખવી નહીં તેમજ અન્ય પ્રકારની શંકાઓ કરવી નહીં, કારણ કે શંકાથી આત્મશકિતને નાશ થાય છે અને અધિકારથી પતિત્વ પ્રાપ્ત થાય છે માટે ગુરૂપદિક વ્યકાર્યોમાં પરમાત્માની આજ્ઞાને નિશ્ચય કરીને પ્રવૃત્તિ કરવી. ગુરૂપદિષ્ટસ્વાધિકારસ્કાપ્તશુભેન્નતિકારકકર્મોને ત્યાગ કરીને જેઓ શુષ્ક અક્રિય બનવા ઈચ્છા કરે છે તેઓ સ્વાત્માને ઘાત કરવા ઇચ્છા કરે છે અને ધર્મને વિશ્વમાંથી નાશ કરવાની ઈચ્છા કરે છે એમ સમજવું. જ્ઞાનયોગીએ શુભન્નતિકારકધર્મકર્મો કરીને ગુરૂના સત્યશિષ્યની ફરજ અદા કરવી જોઈએ. ગુરૂ કરે તે ન કરવું પરંતુ ઉપરના સૂત્ર પ્રમાણે ગુરૂજી શિષ્યના અધિકાર પ્રમાણે તેની દ્રવ્ય ક્ષેત્રકાલભાવના અનુસાર શુમેન્નતિ થાય એવી જે આજ્ઞા ફરમાવે તે પ્રમાણે પ્રવર્તવું એવી શિષ્યની ફરજ અર્થાત ધર્મ છે. આત્માની, સમાજની, સંધની, ધમની, જ્ઞાતિની, મંડલની, રાજ્યની, દેશની શુતિ કરવામાં દેશકાલાનુસારે ગુરૂએ જે જે ધર્મકર્મો બતાવ્યો હેય તેમાં શ્રદ્ધાપૂર્વક પ્રવૃત્તિ કરનાર શુભશિષ્ય છે એવો શિષ્ય સ્વયંકમપેગી થવી ગુરૂની મુરતાને પામે છે અને ગુરૂપશ્ચાત ગુણાનુસારે શુભેન્નતિકારક બની અન્ય લોકોને શિષ્ય કરીને તેઓને ગુરૂ બને છે. દ્રવ્ય ક્ષેત્રકાલભાવનું સ્વરૂપ સમજ્યા વિના ગુરૂએ બતાવેલ શુભધર્મોન્નતિ કરી શકાતી નથી. ગુરૂદર્શિતધર્મકર્મો કરવામાં જ આત્મજ્ઞાનનાં પકવ ઝરણું પ્રગટે છે. ગુરૂએ બતાવેલ શુભેન્નતિકારકધમકર્મો કરવાથી પરમાત્મપદની સહેજે પ્રાપ્તિ For Private And Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિષ્યોપનિષદ અ**** * * , થાય છે, ગુરૂએ આજ્ઞા કરેલ ધર્મકર્મ કરવાથી સર્વ મનુષ્યની શુભન્નત કરી શકાય છે. દેશસેવા, વિશ્વસેવા, પરોપકાર, ભક્તિ, સેવાધર્મ વગેરે સર્વ શુભ ધમકર્મોની ગુરૂએ બતાવેલ દેશકાલાનુસાર પ્રવૃતિ સમાવેશ થાય છે માટે સ્વાર૭ધને ત્યાગ કરીને ગુરૂની આજ્ઞા પ્રમાણે દેશકાલાનુસારે પ્રગતિકારકશુભધર્મકર્મો કરવા જોઈએ, પરંતુ ગુરૂના ઉપદેશમાં અને તેમની આજ્ઞામાં અંશ માત્ર શંકા અને અશ્રદ્ધા ન કરવી જોઈએ. રાજ્યના કાયદાઓની પેઠે ગુરૂથી ધર્મોન્નતિ માટે ધમકર્મ પ્રવૃત્તિમાં શિષ્યોને જુદા જુદા હુકમથી જુદી જુદી રીતે પ્રવર્તાવે છે. પૂર્વની ધર્મકર્મપ્રવૃત્તિમાં ફેરફાર પણ કરે છે. શિષ્યને જે જે ધર્મકર્મો કરવાના છે તે પણ ફેરફાર કરે છે. દેશકાલાનુસારે ધર્મકર્મોવડે: શુભેન્નતિ થાય એવી રીતે તે તે દેશકાલાનુસારે શુભન્નતિ કારક ધર્મ કર્મોને પ્રકટાવે છે. પૂર્વના ધર્મકર્મોમાં ફેરફાર કરે છે. જેનાથી જે જે શુભેન્નતિ થાય તેને તે તે ધર્મોન્નતિકારકકર્મ સેપે છે. તેવા પ્રસંગે શિષ્યોને શંકા ઉત્પન્ન થાય છે, તે તે સર્વશનતિના ઘાતક બને છે માટે ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તવામાં ધર્મ છે એવું સમજીને તે પ્રમાણે પ્રવર્તે છે અને શિષ્યની ફરજને અદા કરી ધમકમગીપદને પ્રાપ્ત કરે છે. સેનાપતિની આજ્ઞા પ્રમાણે યુદ્ધ કરતી સેનાને હુકમમાં વિચારની જરૂર નથી તેમ ગુરૂના ઉપદેશ આજ્ઞા પ્રમાણે વર્તવામાં કોઈ પણ જાતને વિકલ્પસંકલ્પ કરવો યોગ્ય નથી એમ ઉત્તમ શ્રદ્ધાલુ શિષ્ય સમજે છે અને શુભેન્નતિકારકકર્મોની પ્રવૃત્તિમાં નિષ્કામપણે પ્રવર્તવામાં સ્વચારિત્ર્ય માની આત્મોન્નતિ કરે છે. રાગદ્વેષને ક્ષય કરે છે, મનને આત્માના વશમાં વર્તાવી આત્મશક્તિ પ્રગટાવવા સમર્થ થાય છે. ७६ कर्त्तन्या सद्गुरोर्यात्रा શિષ્યએ ગુરૂજીથી જુદા પડે છતે વા ગુરૂજી દૂર ગએલ છતે તેમની વર્ષમાં જેટલી બને તેટલી ગુરૂયાત્રાઓ કરવી જોઈએ. વિનય, બહુમાનપૂર્વક ગુરૂની પાસે જવું અને ગુરૂને દેખી તેમને વધાવવા. ગુરૂનાં. દર્શન કરી પ્રદક્ષિણાપૂર્વક વંદન કરવું. ગુરૂની આગળ ગૃહસ્થશિષ્યાએ ફલાદિક મૂકવું. ગુરૂજી જે જે પુણ્યધર્મકર્મો બતાવે તે યથાશક્તિ કરવા તેમની આઝાપૂર્વક પ્રવૃત્તિ કરવી. સર્વ શિષ્યએ. બને ત્યાં સુધી એકવાર ભેગા મળીને એક વર્ષમાં ગુરૂયાત્રા કરવી. અને તત્સમયે ગુરૂશ્રીને ઉપદેશ શ્રવણ For Private And Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર શિષ્યોપનિષ કરી ધર્મકર્મો કરવા પ્રવૃત્ત થવું. સર્વશક્તિને ગેપડ્યા વિના પ્રમાદને ત્યાગ કરી ગુરૂપદિષ્ટ ધર્મકર્મમાં પ્રવૃત્ત થવું. गुर्वात्मभूतशिष्यैः आत्मभावेन परस्परमहंत्वादिकं त्यक्त्वावर्तितव्यम् । ગુરૂના આત્મસ્વરૂપ થએલ શિષ્યોએ આત્મભાવવડે અહંકારાદિને ત્યાગ કરીને પરસ્પર વર્તવું જોઈએ. શિષ્યએ પરસ્પર એકબીજાને પિતાના આત્મસમાન લેખવા જોઈએ. એકગુરૂના શિષ્યએ પરસ્પર અહંકાર, તકરાર, કલેશ, ફુટફાટ કરી ગુરૂની આજ્ઞાને ભંગ ન કરવો જોઈએ તથા ગુરૂનું નામ ન લજવવું જોઈએ. પોતાના ગુરૂની લઘુતા નિન્દા ન થાય તેવી રીતે શિષ્યએ પરસ્પર પ્રેમભાવપૂર્વક વર્તવું જોઈએ. આત્મપૂર્વક પરસ્પર વર્તવામાં ગમે તેવી મોટાઈ માની હોય વા ગમે તેવો સ્વાર્થ હોય તે પણ તેને ત્યાગ કરવો જોઈએ. ગુરૂની આજ્ઞા માટે તથા ગુરૂના નામની મહત્તા માટે જે શિષ્ય મોટાઈ, અહંતા, સ્વાર્થ, વગેરેને ત્યાગ કરે છે અને અન્ય તરફનું ઘણું સહે છે, તે જ ગુરૂના આત્માની સાથે મળેલ આત્મભૂતશિષ્ય અવધવો. અહંકાર, દ્વેષ, ઇર્ષ્યા, માન, ક્રોધ, સ્પટ, લાભ, વૈર વગેરેને ત્યાગ કરીને પરસ્પર શિષ્યએ પ્રેમથી પ્રવર્તવું જોઈએ. ગુરૂના નામે અનેક શુભધર્મકર્મો કરવાં જોઈએ. ગુર્વાત્મભૂત શિષ્યોએ પરસ્પર એક આત્મરૂપ બની ધર્મકર્મો કરવા જોઈએ. ગુરૂની આજ્ઞાપૂર્વક એકાત્મભૂત બની પરસ્પર ધર્મકર્મોમાં પ્રવૃત્તિ કરવી. ७७ परस्परसाहाय्यकारकाः સરૂના શિષ્ય પરસ્પર એકબીજાને સાહાધ્ય કરનારા હોય છે. ગુરૂના ભકતે, ઉપાસકે પરસ્પર એકબીજાને અનેક દુઃખદ પ્રસંગમાં યથાશક્તિ સહાય કરે છે. બુદ્ધિવડે, બળવડે, ઉપદેશવડે, ધનવડે, પરાક્રમવડે સદગુરૂના શિષ્ય, ભકતે, ઉપાસકો એકબીજાને કહ્યા વિના અણધારી સાહાધ્ય કરે છે. વિપત્તિ વગેરે પ્રસંગોમાં ગૃહસ્થશિષ્યો અગર ત્યાગિશિષ્યો ભકતો ગુરૂના નામે પિતાને જે મલ્લું હોય છે તેને સમાનબંધુઓના ઉપયોગ માટે વ્યય કરે છે. પિતાના ધર્મબંધુઓ કરતાં અન્ય કંઇ વિશેષ નથી એવો ખાસ નિશ્ચય ધારીને અહમમતાભીતિને ત્યાગ કરી તેઓ શીર્ષ અર્પણ કરી પરસ્પર સાહાચ્ય કરે છે. પરસ્પરના સંપ બળે તેઓ પ્રતિપક્ષીઓને હઠાવે છે. જેઓ એકબીજા માટે પ્રાણુ સમર્પણ કરે છે. તેઓ એક ગુરૂના સમાનધર્મ શિષ્યો છે. જેઓ તન, મન, ધનનું મમત્વ For Private And Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિષ્યોપનિષ ૫૩ ~~ ~ ધારણ કરે છે તેઓ હજી પરસ્પર શિષ્યોની ફરજમાં કંઈ પણ સમજ્યા નથી. જેવું સમજે છે તેવું રહેણમાં મૂકીને બતાવે છે તેઓ સદ્ગુરૂના શિષ્યોની પરસ્પરની સાહાટ્યકર્તવ્ય કર્મ ફરજ બજાવનારા જાણવા. પરસ્પર સાહાટ્ય કરનારાઓ પર ગુરૂની કૃપા પ્રસન્નતા ખરેખર પ્રત્યક્ષ વા પક્ષમાં વ છે અને તેથી શિષ્યનું કલ્યાણ થાય છે. ___७८ शिष्यधर्मयुक्ताः શિષ્યધર્મો છે જે હોય તેઓથી યુક્ત શિષ્યો કહેવાય છે. શિષ્યની ફરજોને ધર્મરૂપ કહેવામાં આવે છે કારણ કે તેથી શિષ્યને આત્મા ગુરૂપ બનવા સમર્થ થાય છે. શિષ્યધમે જે જે કહેવાયા અને જે જે કહેવાના બાકી રહ્યા તે સર્વથી યુક્ત શિષ્યો બને છે. શિષ્યને ધર્મ અદા કર્યાવિના શિષ્ય કદાપિ ગુરૂ બની શકતું નથી. જેની દેવામાં અને ગુરૂમાં એકસરખી પુજ્ય બુદ્ધિ હોય છે તેને અકથિતાઈને પણ બંધ થાય છે તેના હૃદયમાં દૈવીશક્તિ પ્રગટે છે અને તે સર્વને પૂજ્ય બને છે. માટે શિષ્યો સદા શિષ્યધર્મયુક્ત રહે છે. ७९ देवगुरुधर्मसाधकाः शिष्याः मङ्गलमयासन्ति. દેવગુરૂ અને ધર્મની સાધના કરનારા શિષ્ય સ્વયંમંગલમય હોય છે એ સૂત્રથી પ્રાંતમંગલને નિર્દેશ કર્યો છે. દેવગુરૂ અને ધર્મ છે તે મંગલરૂપ છે અને તેથી તેની સાધના કરનારા શિષ્યો પણ મંગલરૂપ બને છે. દેવગુરૂ અને ધર્મની સાધના કરનારા શિષ્યોમાં ગુરૂદેવધર્મભાવ વિકસે છે અને તેમાં સંયમરૂપે બનેલા શિષ્યો સર્વમંગલની માલારૂપ બની પરમસુખના ભોક્તા બને છે. દેવગુરૂધર્મારાધકગૃહસ્થ તથા ત્યાગીશિષ્યો પરમ મંગલમય છે. इत्येवं अहं ॐशान्ति. ३ મુ. પેથાપુર, સં. ૧૮૭૩ શ્રાવણ સુદિ દિતીયા. શનિવાર For Private And Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બુદ્ધિ, હદય અને આત્માના વિકાસ માટેનું માસિક. શુદિગમા. ગ્રાહક ન થયા હો તો થાએ, અને તે દ્વારા જ્ઞાન, આનંદ, સતિષ અને શાંતિ સંપાદન કરે, આ માસિકમાં દેશ, સમાજ, ધર્મ વગેરે જન અને જૈનેતર સાહિત્યના સંગીન ગદ્ય પદ્ય લેખો પ્રસિદ્ધ થાય છે. આ માસિક માટે. હિન્દુસ્થાન, ગુજરાતી પંચ, સાહિત્ય, ચંદ્રપ્રકાશ આદિ પ્રતિષ્ઠિત પત્રના પત્રકારોએ ઉત્તq | અભિપ્રાય દેશોવેલા છે. અ‘ગત પ્રશસાની જરૂર નથી. નમૂના સંગાવી જુઓ, વાર્ષિક લવાજમ ટ. ખ. સાથે સવારૂપિયેજ છે. લખા: મણિલાલ ભા. પાદરાકરે, ) - તત્રી બુદ્ધિપ્રલો. - કાઠી પાળે-વડોદરા. બુદ્ધિ પ્રભા માસિક પત્રની ઓફીસ રીચીરાડ અમદ્દાવાદ વડોદરા શિયાપુરામાં, લુહાણામિત્ર સ્ટીમ પ્રિ. પ્રેસમાં, વિઠ્ઠલભાઈ આરારામ કે રે, તા. 5-9-17 ના રોજ પ્રકાશકને માટે છાપી પ્રસિદ્ધ કર્યું. For Private And Personal Use Only