Page #1
--------------------------------------------------------------------------
________________
MANA
(ରଥ ରାୟ
UniIII)
ITH
are
ss
-ચ6 .કા૨: પ્રખ૨ વ્યાખ્યાતા બ .પૂ.શ્રી શારદાબાઇ મહાસતીજી
છક
CLOSEBORO3902SCSEGJEG
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીરાય નમઃ
આચાર્ય, ગચ્છાધિપતિ મા. બ્ર. પૂ. રત્નચંદ્રજી ગુરૂદેવાય નમઃ
ઉત્તરાધ્યયન સૂત્ર ચિત્ત સંભૂતિય અધિકાર તથા ભીમસેન હરસેન ચરિત્ર
_
શારદા સિદ્ધિ
(સંવત ૨૦૩૫ના સુરત ચાતુર્માસના વ્યાખ્યાના)
: પ્રવચનકાર :
ભાત સોંપ્રદાયના શાસન શિરામણી, ચારિત્ર ચુડામણી, સિધ્ધાંત નારગામી, ગચ્છાધિપતિ સ્વ. ખા. બ્ર. પૂ. ગુરૂદેવ શ્રી રત્નચંદ્રજી નારાજ સાહેબના સુશિષ્યા શાસન રત્ના, પ્રખર વ્યાખ્યાતા, વિદુષી મા. બ્ર. પૂ. શ્રી શારદાબાઈ મહાસતીજી
E
સપાદક
તા. બ્ર. વિદુષી પૂ. શ્રી શારદાબાઇ મહાસતીજીના શિષ્યાઓ તત્ત્વચિંતક પૂ. કમળાબાઇ મહાસતીજ તથા બા. બ્ર. પૂ. સંગીતાબાઇ મહાસતીજી
சு
: પ્રકાશક :
બાબુભાઇ પુનમચંદભાઈ ગાંધી
મણીકભાઇ રેવચંદભાઇ શાહુ નિશા એપાર્ટમેન્ટ નબર-૧ ગોપીપુરા, કાજીનુ મેદાન સુરત ટે. નં. આ ૩૧૪૨૧ રહે. ૨૯૨૮૪ વેચાણ કિંમત રૂ. ૯-૦૦
Page #3
--------------------------------------------------------------------------
________________
પુસ્તક :
સંવત ૨૦૩૬ ઈ.સ. ૧૯૮૦
શારદા સિદ્ધિ
પ્રત ૮૦૦૦ (આઠ હજાર)
પ્રવચનકાર :
પ્રખર વ્યાખ્યાતા બા. બ્રવિદુષી
પૂ. શ્રી શારદાબાઇ મહાસતીજી
સંપાદક :
પૂ. કમળાબાઈ મહાસતીજી બા. બ્ર. પૂ. સંગીતાબાઈ મહાસતીજી
પ્રકાશક :
બાબુભાઈ પુનમચંદભાઈ ગાંધી રમણીકભાઈ રેવચંદભાઈ શાહ નિશા એપાર્ટમેન્ટ નંબર-૧ ગોપીપુરા, કાજીનું મેદાન સુરત ટે. નં. ઓફિસ ૩૧૪૨૧, ધર ૨૯૨૮૪
અધિક:
ડાહ્યાભાઈ જે. પટેલ (ચલીકર) મહિલા મુદ્રણ, શાહપુર, ગેલવાડના નાકે, અમદાવાદ-૩૮૦ ૦૦૧, ફોન ૨૦૧૫૯
Page #4
--------------------------------------------------------------------------
________________
શ્રી “ શારદાસિધ્ધિ' પુસ્તકમાં સહાય આપનાર દાતાઓની નામાવલી
રૂપિયા
નામ
૨૧૦૦૧ શેઠ શ્રી પુનમચ‘દભાઈ ભાઈચંદભાઇ ગાંધી
તથા
રમણીકલાલ રેવચંદભાઈ શાહુ ૩૦૦૧ શ્રી સૌભાગ્યમલ લલ્લુભાઈ મહેતા ૨૫૦૧ લાલચંદભાઈ કરમચંદેભાઈ શેઠ
પાલણપુરવાળા ૨૫૦૧ શ્રીમતી સુભદ્રામેન રસીકલાલ ઝવેરી પાલણુપુરવાળા ૨૫૦૧ શ્રીમતી સુભદ્રાબેન દલપતભાઈ ઝવેરી પાલજીપુરવાળા
૨૫૦૧ શ્રી રાજાભાઇ દલીચ`દભાઇ શાહ ૨૫૦૧ શ્રી નૈમંદભાઇ એન. શાહ ૨૫૦૧ શ્રી ભીખાભાઈ મલાભાઈ ગાંધી ૨૫૦૧ શ્રી મેહનલાલ માચંદભાઈ શાહ ૨૫૦૧ શ્રી મણીલાલ શામજીભાઈ વીરાણી ૨૫૦૧ શ્રી ગીરનશંકર ખીમચ‘દભાઈ શેઠ ૨૫૦૧ શ્રી શૈલેશકુમાર જયંતીલાલ જોગાણી ૨૫૦૧ શ્રી મનુભાઈ વીરજીભાઈ સુતરીયા ૨૫૧ શ્રી ગીરધરલાલ મંછાચ દુભાઇ શાહ ૨૫૦૧ શ્રી ધનસુખલાલ ખીમચ`દભાઈ શેર ક્લાલ
તથા
શ્રી અમૃતલાલ ખીમચંદભાઈ શેર લાલ ૨૫૦૧ શ્રી ફીનલાલ ત્રિભોવનદાસ શાહ
(ધાનેરાવાળા) ૨૫૦૧ શ્રી ક્લપતભાઈ લહેરચદભાઈ શાહ ૨૫૦૧ શ્રી તારાચંદભાઈ કાલીદાસભાઈ શાહ ૨૫૦૧ શ્રી મહેન્દ્રભાઈ જયંતીલાલ ગાંધી ૨૫૦૧ શ્રી પ્રીતમલાલ માહનલાલ તરી ૨૫૦૧ શ્રીમતી ઉજમબેન નરભેરામ તેજાણી
રૂપિયા
નામ
૨૫૦૧ એક સગૃહસ્થ તરફથી હ. દેવચંદભાઇ ૧૫૦૧ શ્રી જયંત પેપર મીલ્સ
(હરગાવિંદભાઈ રામજીભાઇ મહેતા) ૧૦૦૧ શ્રીમતી લીલાવતીખેન છે.ટાલાલ ઘડીયાળ ૧૦૦૧ શ્રી આન ક્લાલ ફ્રાનલાલ કોઠારી ૧૦૦૧ શ્રી ફુલ'દભાઈ જૈન ૧૦૦૧ શ્રી મણીબેન વાડીલાલ સંધવી ૧૦૦૧ શ્રીમતી વીણાખેન ભાનુભાઈ ભણુશાળી ૧૦૦૧ શ્રો કીતી લાલ કાળીદાસ મહેતા ૧૦૦૧ શ્રી સામચંદભાઈ હરીલાલ ઝવેરી ૧૦૦૧ શ્રીમતી જશવંતીબેન રજનીભાઈ ઝવેરી ૧૦૦૧ શ્રોમતી તારાબેન ચંદુલાલ મહેતા ૧૦૦૧ જયંતિલાલ ચંદુલાલ મહેતા ૧૦૦૧ શ્રીમતી છબ્બલખેન નાગરદાસ શાહ ૧૦૦૧ શ્રી વાલચંદ કરસનદાસ પારેખ ૧૦૦૧ શ્રીમતી લલિતાબેન સુમનલાલ શેઠ ૧૦૦૧ શ્રીમતી પામેન પુનમચંદભાઈ વલાણી ૧૦૦૧ મેસસ વેસ્ટન સિલ્ક સી’ડીક્રેટ બહુવા ૧૦૦૧ શ્રી ઉમરશીભાઈ નેણસીભાઈ મહુવા ૧૦૦૧ શ્રી ગીરધરલાલ સાકરચંદભાઈ શાહ ૧૦૦૧ શ્રી પ્રાણજીવનદાસ તારાચંદભાઈ કામદાર ૧૦૦૧ શ્રી રમણીકલાલ રાજમલભાઈ મહેતા ૧૦૦૧ શ્રીમતી તારાબેન રતીલાલ મહેતા ૧૦૦૧ શ્રી ચંદુલાલ ગગલભાઈ ગાંધી ૧૦૦૧ શ્રી વચ્છરાજ ભેરૂમલભાઈ શાહ ૧૦૦૧ શ્રીમતી મણીબેન તલકચંદભાઈ શાહ ૧૦૦૧ શ્રી રમણીકલાલ ફાજલાલ જોગાણી ૧૦૦૧ શ્રી માણેકલાલ ભીખાભાઈ ગાંધી ૧૦૦૧ શ્રી ચ'પકલાલ માહનલાલ શાહ ખભાત
Page #5
--------------------------------------------------------------------------
________________
રૂપિયા
નામ ૧૦૦૧ શ્રી લહેરીલાલ મોહનલાલ શાહ ૧૦૦૧ શ્રીમતી અ.સૌ. જશુબેન વસંતલાલ પટેલ
ખંભાત ૧૦૦૦ શ્રી બળદેવભાઈ ડોસાભાઈ પટેલ ૧૦૦૦ શ્રી પિપટલાલ મોહનલાલ ગાંધી ૧૦૦૦ શ્રી સેવંતીલાલ ચીમનલાલ પારેખ ૧૦૦૦ શ્રી તારાચંદભાઈ સવરાજભાઇ શાહ ૧૦૦૦ શ્રી દિનેશકુમાર ધુડાલાલ શાહ ભણશાળી ૧૦૦૦ શ્રી કાળીદાસભાઇ મયાચંદભાઇ ભણશાળી ૧૦૦૦ શ્રી મનુભાઈ સુરજમલભાઈ શાહ ૧૦૦૧ શ્રી ખેતશીભાઈ હાથીભાઈ શાહ ૧૦૦૧ શ્રીમતી બાગુબેન કીતીભાઈ ભણશાળી ૧૦૦૧ શ્રી ત્રિભોવનદાસ દામોદરદાસ શાહ ૧૦૦૧ શ્રી કનૈયાલાલ ધરમચંદભાઈ શાહ ૧૦૦૧ શ્રી રતીલાલ કાળીદાસ શાહ
(હ. પીયુષભાઈ) ૧૦૦૧ શ્રી છબીલભાઈ એલ. મહેતા ૧૦૧ શ્રી રમણીકભાઈ એલ. મહેતા ૧૦૦૧ શ્રી છોટાલાલ એલ. સરૈયા ૧૦૦૧ સ્વ. નેમચંદભાઈ સવજીભાઈ દેશી ૧૦ ૦૧ શ્રી મગનલાલ નાગરદાસ ખાટડીયા ૧૦૦૧ શ્રી નરેન્દ્રકુમાર સાકરચંદ સાડીવાળા ૧૦૦૧ શ્રી શાંતીલાલ ભીખાભાઈ ૧૦૦૧ મેસર્સ પ્રભાત મેટર સ્ટાર્સ ૧૦૦૧ શ્રી ગીરધરલાલ હિંમતલાલ ગાંધી ૧૦૦૧ શ્રી કલ્યાણચંદ, માણેકચંદ ૧૦૦૧ શ્રી ચુનીલાલ ખેમરાજભાઈ શાહ ૧૦૦૧ શ્રી વેણીલાલ ચુનીલાલ શાહ ૧૦૦૧ શ્રી બચુભાઈ વીરચંદભાઈ શાહ ૧૦૦૧ શ્રી અમૃતલાલ અમરચંદ જસાણી ૧૦૦૧ શ્રી ઉમરશીભાઈ ભીમશીભાઈ વીરા ૧૦૦૧ શ્રી કેશવલાલ નરસીંહદાસ મહેતા ૧૦૦૧ શ્રી પ્રવિણચંદ્ર નરસીંહદાસ શાહ, ૧૦૦૧ શ્રીમતી તારાબેન ચીમનલાલ શાહ, સાણંદ ૧૦૦૧ શ્રીમતી ભાનુબેન પ્રભુદાસ ઠારી,ઘાટકોપર - ૧૦૦૧ શ્રીમતી કમળાબેન ભેગીલાલ વલાણી
રૂપિયા
નામ ૧૦૦૧ શ્રી વીજપારભાઈ હીરાભાઈ , ૧૦૦૧ શ્રી વર્ધમાન સ્થા. જૈન સંઘ, બોરીવલી ૧૦૦૧ જય ભવાની, સુરત ૫૦૦ શ્રી રમણીકલાલ હઠીચંદભાઈ પ૦૦ શ્રી હિંમતલાલ કક્કલભાઈ ધાનેરાવાળા ૫૦૦ શ્રી શાંતીલાલ હેમચંદભાઈ શાહ ૫૦૧ શ્રી હરજીવનદાસ માણેકચંદ ગોપાણી ૫૦૧ શ્રી જયંતીલાલ રતનચંદ શાહ ૫૦૧ ડોકટર શ્રી આનંદલાલ બી. કોઠારી ૫૧ શ્રીમતી જાસુદબેન ખેમચંદભાઈ ગાંધી ૫૦૧ મે. લીઝ એન્ટરપ્રાઈઝ સુરત ૫૧ શ્રી તારાચંદ વેલચંદ જગાણી ૫૦૧ શ્રી અંબીકા સીલક કેપેરેશન ૫૦૧ ગં. સ્વ. શાન્તાબેન ફુલચંદભાઈ દેસાઈ ૫૦૧ શ્રી પ્રભુદાસ મણીલાલ કામદાર ૫૦૧ શ્રી વરધીચંદ સુખલાલ શેઠ ૫૦૧ શ્રી ચીમનભાઈ ડોસાભાઈ પટેલ ૫૧ શ્રી જયંતીલાલ હરીલાલ ઝવેરી એ ૩૦૧ શ્રી ચંપકલાલ ફુલચંદ રંગાટીયા ૩૦૧ શ્રી વિકાસ સીલેક કોપરેશન ૩૦ શ્રી મહું અમથીબાઈ ટ્રસ્ટ ૨૫૧ શ્રી મુળજીભાઈ ખીમજીભાઈ ૨૫૧ શ્રી ભવાનજી મેઘજી ૨૫૧ શ્રી ભૂપેન્દ્ર નટવરલાલ ભાવસાર ૨૫૧ શ્રીમતી લીલાબેન કાંતીલાલ ૨૫૧ શ્રીમતી કાન્તાબેન હિંમતલાલ ૨૫૧ શ્રી ચંદ્રકાંતભાઈ નગીનદાસ ભાવસાર ૨૫૧ શ્રી શાંતીલાલ રામલાલજી ૨૫૧ શ્રી હીરાલાલ પુનમચંદ રંગરેજ : ૨૫૧ શ્રી ભેરલાલ વછરાજ ૨૫૧ શ્રીમતી હસુમતીબેન નટવરલાલ ૨૫ શ્રી વાડીલાલ ત્રિભોવનદાસ ગાંધી ૨૫૧ શ્રી વસ્તીલાલ લક્ષ્મીચંદ ૨૫૧ શ્રી વર્ધમાન પ્રભુદાસ તુરખીયા ૨૦૧ શ્રી દલસુખભાઈ સાકરચંદ ૨૦૧ શ્રી રીખવચંદભાઈ જુગરાજજી
Page #6
--------------------------------------------------------------------------
________________
રૂપિયા
નામ
૨૦૧ શ્રી ભાઈલાલ જગજીવનદાસ શાહે
૨૦૧ શ્રીમતો વીજીખા
૧૫૧ શ્રીમતી સ્વ. કાંતાએન ઢાકારલાલ વકીલ ૧૫૧ સ્વ. શાંતીલાલ ફત્તેચંદ ભાવસાર ૧૨૫ શ્રી ચીમનલાલ લલ્લુભાઈ વખારવાળા ૧૨૫ શ્રી હેમ'તભાઈ મનહરલાલ વખારવાળા ૧૦૧ શ્રી કમલકાન્ત સુખલાલ શાહ
૧૦૧ શ્રી ચંદુલાલ સૌભાગ્ય દભાઇ ૧૦૧ શ્રીમતી સવિતાખેન હરજીવનદાસ ૧૦૧ શ્રી નરાત્તમભાઈ હેમચંદ શાહ ૧૦૧ શ્રો નગીનદાસ અમુલખરાય શાહ ૧૦૧ શ્રી ધુડાભાઈ રવીચંદ ભણુશાળી ૧૦૧ શ્રી શંકરલાલ ગણેશમલ શાહ ૧૦૧ શ્રી સ્વ. ભીખીબેન અમીચદ પટેલ ૧૦૧ શ્રી પ્રભાકર લલ્લુભાઈ રંગરેજ ૧૦૧ શ્રી કીરીટભાઈ મગનલાલ ચેાકસી ૧૦૧ શ્રી વસંતભાઈ મગનલાલ ચાકસી ૧૧ શ્રી ઈશ્વરલાલ ઉત્તમચંદ ઢાંગરીવાળા
૧૦૧ શ્રી છેટુભાઈ અમીચંદ મહેતા ૧૦૧ શ્રીમતી હીરાબેન ખીમચ દ ગલીયારા ૧૦૧ શ્રીમતી રામરખીબેન અમુલખજી શાહ ૧૦૩ શ્રી કાંતીલાલ જેચંદભાઈ સધવી ૧૦૧ શ્રી કસ્તુરચંદ કરસનચંદ
૧૦૧ શ્રી અશાકકુમાર ગેલરચ'દ એન્ડ કંપની ૧૦૧ એક સગૃહસ્થ તરફથી ૧૦૧ શ્રી રમેશભાઈ રમણુલાલ શાહ ૧૦૧ ગં. સ્વ. કૉંચનબેન નરાત્તમભાઈ ભણુશાળી ૧૦૧ શ્રી મહેન્દ્રભાઈ લલ્લુભાઈ રંગરેજ ૧૦૧ શ્રી ગુણુવંતલાલ તારાચંદ
૧૦૦૧ શ્રી અશ્વિનભાઈ મનસુખલાલ ગાંધી
*
રૂપિયા
નામ
૧૦૧ શ્રીમતી તારાબેન ચીમનલાલ કાપડીયા ૧૧ શ્રી શાંતીલાલ લક્ષ્મીચંદ ભાવસાર
૧૦૧ શ્રી રતીલાલ કાળીદાસ શાહ ૧૦૧ સ્વ. પુનમચંદ અમીચંદ પટેલ ૧૦૧ શ્રી છગનલાલ લક્ષ્મીચંદ વકીલ ૧૦૧ શ્રી મેાહનલાલ અમરચંદ શાહ ૧૦૧ શ્રી હરખચંદ કાનજીભાઈ છેડા ૧૦૧ સ્વ. રતીલાલ છેાટાલાલ ભાવસાર ૧૦૧ મેસર્સ એમ્ફે ટેક્ષટાઈલ્સ ટેટ્રર્સ ૧૦૧ ૐા. એમ, જી. મહેતા
૧૦૧ શ્રીમતી લીલાબેન ચીમનલાલ પરીખ ૧૧ શ્રી માતાચંદ ઉત્તમચ'દ લેખ'ડવાળા ૧૦૧ શ્રી નગીનદાસ અમીચંદ શાહ ૧૦૧ શ્રી રાજેશકુમાર સુખરાજ ૧૦૧ શ્રી છગનલાલ શીવલાલ રેશમવાળા ૧૦૧ શ્રી નવીનચંદ્ર મેાતીચંદ શાહુ ૧૦૧ સ્વ. શારદાબેન અમૃનલાલ કોઠારી ૧૦૧ શ્રી માણેકચંદ ડાહ્યાભાઈ મેાદી ૧૦૧ શ્રી બળવતરાય ઉમેદચંદ ૧૦૧ શ્રી જયંતીલાલ એલ. પેાલીશવાળા ૧૦૧ શ્રી ચીમનલાલ છેટાલાલ શાહ ૧૦૧ મેસ યુનાઈટેડ સીલ્ડ ટ્રેડસ ૧૦૧ મેસસ લક્ષ્મી સીલ્ક ટ્રેડર્સ ૧૦૧ શ્રી હર્ષદરાય ફત્તેહચંદ બર્સાવાળા ૧૦૧ શ્રી મનુભાઈ કલ્યાણુજી લાખાણી ૧૦૧ શ્રી મહાસુખભાઈ કેશવલાલ ચીતલીયા ૧૦૧ શ્રી મનુમાઈ ભગવાનદાસ ગાસલીયા ૧૦૧ શ્રી હસમુખરાય હરજીવનભાઈ ૫`ચમીયા ૧૦૧ શ્રી સેવંતીલાલ ભેગાણી
૧૦૧ શ્રી વર્ધમાન સ્થા. જૈન સંધ ઢાલત નગર.
૨૫૧ શ્રી બાજીભાઈ આર. મહેતા
Page #7
--------------------------------------------------------------------------
________________
“શ્રી” શારદા સિધ્ધિ સાહિત્ય સમિતિનું નિવેદન”
અમારા શ્રી સંધના મહાન ભાગ્યોદયે અમારી વર્ષોની આગ્રહભરી વિનંતીને માન આપી ખંભાત સંપ્રદાયના પ્રખર વ્યાખ્યાતા, શાસનરત્ના, મહાવિદુષી ખા. બ્ર. પૂ. શારદાબાઈ મહાસતીજી ઠાણા, ૧૩ સંવત ૨૦૩૬માં સુરત શ્રી સધના આંગણે મંગલ ચાતુર્માસ પધાર્યા. જે મહાસતીજીની વાણી સાંભળવા જનતા દૂર દૂરથી દાડીને આવે છે એવા પૂ. મહાસતીજીના મુખેથી વહેતા જ્ઞાનગ ંગાના પ્રવાહ ઝીલવાના સુવર્ણ અવસર અમારા શ્રી સંધને મળ્યા, પૂ. મહાસતીજીની સિંહગર્જના સમ જોશીલી અને આત્મસ્પર્શી પ્રવચનધારાથો શ્રોતાએ મ`ત્રમુગ્ધ બની જાય છે. આવા પ્રતિભાશાળી પૂ. મહાસતીજીના વ્યાખ્યાન સ ંગ્રહેાની એ વિશેષતા છે કે જૈન જૈનેતર સમાજ સીધી, સરળ ભાષામાં સમજી શકે ને જીવનમાં જાગૃતિ લાવી શકે. જ્યાં સાધુ-સાધ્વીજી પહેાંચી શકતા ન હેાય ત્યાં આવા પુસ્તકા વાંચી જિજ્ઞાસુ ભાઈ બહેતા જૈન ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે. આ વાણીના લાભ માત્ર સ્થાનક્વાસી સમાજને જ નહિ પણ અન્ય જૈનેતરેને પણ મળે તે માટે પૂ. મહાસતીજીના વ્યાખ્યાનના પુસ્તકો શ્રી સ`ધોએ સુંદર ગ્ર ંથરૂપે બહાર પાડયા છે. તે પુસ્તકે ભારતમાં જ નહિ પણ પરદેશમાં તે પુસ્તકા પહેાંચ્યા છે. એ પુસ્તકે વાંચીને અનેક જીવેાના જીવન બદલાયા છે. વ્યાખ્યાન સંગ્રહનુ" વાંચન, મનન જીવનના રાહ બતાવવામાં માદક બને છે, તેથી પૂ. મહાસતીજીના સુરત ચાતુર્માસના વ્યાખ્યાના ગ્રંથ રૂપે બહાર પાડવા તેવા અમારી સમિતિએ નિણૅય કર્યો. તે માટે અમે પૂ. મહાસતીજીને વાત કરી. પૂ. મહાસતીજીએ કહ્યું કે મારે વ્યાખ્યાન છપાવવા નથી પણ અમારી આગ્રહભરી વિનંતીને પૂ. મહાસતોજીએ માન્ય રાખી આથી અમારી સમિતિએ પુસ્તક પ્રકાશનના નિર્ણય કર્યો,
આ નિય થતા આ ભગીરથ કાર્યને સફળ બનાવવા અમારા સંધના દાનવીર, ઉત્સાહી યુવાન કાર્યકર ભાઈ શ્રી ખાભુભાઇ પુનમચંદ ગાંધી તથા રમણીકલાલ રેવચંદ શાહ સામેલ થયા. તેમણે રૂપિયા એકવીસ હુન્નર (૨૧,૦૦૦) જેવી માતબર રકમ પ્રકાશકના નામ માટે આપી. આવા સહૃદયી ઉદાર દાતાએથી જૈન સમાજ ઉજ્જવળ છે. આ તકે તેમને અંતરથી આભાર માનીએ છીએ. આ ઉપરાંત બીજા દાતાઓએ પણ ઘણી સારી રકમ આપીને અમારા કાર્યમાં ખૂબ સાથ આપ્યા છે. જેની યાદી આ પુસ્તકમાં આપવામાં આવી છે. એ સર્વે દાતાઓના અમે અંતઃકરણપૂર્વ કે આભાર માનીએ છીએ. આવી કારમી મેધવારીમાં આવું એક હજાર પાનાનુ` દળદાર, સુંદર, સુઘડ છપાઈ અને બાઈન્ડીંગવાળા પુસ્તકની ક"મત આશરે રૂ. ૨૭ થી ૨૮ પડે. છતાં તે પુસ્તક અમે માત્ર નવ રૂપિયામાં આપવાના નિણૅય કર્યાં તે દાતાઓને આભારી છે. આ લોકપ્રિય વ્યાખ્યાન સંગ્રહના પાંચ કે તેથી વધુ પુસ્તકોના અગાઉથી ગ્રાહા થનાર સૌનેા તેમજ આ કાર્ટીમાં પ્રત્યક્ષ કે પરાક્ષ સહકાર આપનાર તેમજ પ્રેસ મેનેજર શ્રી ડાહ્યાભાઈ તથા પ્રેસના સૌ કાર્યકરોના પણ અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. લી. નમ્ર સેવા.
૧ શ્રી ફુલચ'ભાઈ જૈન
૨ શ્રી ખીલદાસ એલ, મહેતા
૩ શ્રી દેવચંદભાઈ ફ્રાન્તલાલ શાહ
પ્રમુખ
ઉપપ્રમુખ
મત્રી
૪ શ્રી ધરમ મગનલાલ ખાટડીયા .
૫ શ્રી નરેન્દ્રભાઈ સાકરચ'દ સાડીવાળા
૬ શ્રી બાબુલાલ પી ગાંધી
૭ શ્રી બચુભાઈ વીરચંદ શાહ
મત્રી
મંત્રી
ખજાનચી
સભ્ય
સભ્ય સભ્ય
૮ શ્રી ચંદુંલાલ અમૃતલાલ જસાણી ૯ શ્રી જયંતિલાલ ભાગીલાલ શાહ ૧૦ શ્રી ભાઈલાલભાઈ જગજીવનદાસ શાહ સભ્ય ૧૧ શ્રી ચીમનલાલ લલ્લુભાઈ વખારવાળા સભ્ય ૧૨ શ્રા ઘનસુખભાઈ ખીમચંદભાઈ શેરદલાલ સભ્ય ૧૩ શ્રી માતીલાલભાઈ જૈન
સભ્ય
૧૪ શ્રી ભેરૂમલભાઈ શાહ
સભ્ય
Page #8
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકનું નિવેદન
ખંભાત સંપ્રદાયના ઝળહળતા શાસનના સિતારા, શાસન રત્ના, દિવ્ય તેજસ્વી, પ્રતિભાશાળી, . પ્રખર વ્યાખ્યાતા, મહાવિદુષી બા. બ્ર. પૂ. શારદાબાઇ મહાસતીજી કે જેમની વાણીમાં એવું ઓજસ અને જળ ભરેલું છે કે જેમની વાણી સાંભળતા નાતિક આસ્તિક બની જાય, પાપી પુનિત બની જાય, અધમ ધમી બની જાય, ભેગી ત્યાગી બની જાય અને છેવટે સંસારી સંયમી બની જાય એવા પૂ. મહાસતીજીને ૨૩-૨૩ વર્ષે અમારા ક્ષેત્રને મંગલ ચાતુમાંસને મહાન લાભ મળે પૂ. મહાસતીજીના પુનિત પગલા અમારા ક્ષેત્રમાં થયા ત્યારથી સુરત શ્રી સંધના દરેક ભાઈ બહેનના હૈયા હર્ષથી નાચી ઉઠયા.
છેલ્લા કેટલાય વર્ષોથી મેં પૂ મહાસતીજીનું નામ ને તેમની યશોગાથા સાંભળી હતી પણ હું તેમના પરિચયથી સાવ અજાણ હતો. પૂ. મહાસતીજીનું ચાતુર્માસ સંવત ૨૦૩૪માં મલાડ થયું ત્યારે હું પૂ. મહાસતીજીના દર્શનાર્થે ગયા હતા. ત્યાં પૂ. મહાસતીજીની પ્રતિભાશાળી મુખમુદ્રા અને ઓજસ્વી, જોશીલી શૈલીથી થતા પ્રવચને સાંભળ્યા. ત્યાં મારા મનમાં થયું કે અહો ! આ મહાસતીજીનું વ્યાખ્યાન કેટલું અસરકારક ને જીવનપલટ કરાવે એવું છે? જે આ મહાસતીજીનું ચાતુર્માસ અમારા ક્ષેત્રમાં થાય તે કેવો અજબ રંગ આવે ! તેમાં અમારા સુરત સંધની પૂ. મહાસતીજીના ચાતુર્માસ માટે જોરદાર વિનંતી ચાલુ હતી. અમારા શ્રી સંધના ને અમારા મહાન ભાગ્યોદયે પૂ. મહાસતીજીએ ચાતુર્માસની સ્વીકૃતિ આપી ને તેમનું ચાતુર્માસ સુરતમાં નક્કી થયું. પૂ. મહાસતીજીએ છ છ વર્ષ બૃહદ મુંબઈના ક્ષેત્રમાં વિચરી જ્ઞાન-દર્શન-ચારિત્ર–તપની જે સુવાસ ફેલાવી છે અને તેમની પ્રભાવશાળી વાણીએ જનતાના દિલમાં એવી જાદુઈ અસર કરી છે કે જેથી મુંબઈની જનતા હજુ ૫. મહાસતીજીના ચાતુર્માસ માટે ઝંખી રહી હતી છતાં પૂ. મહાસતીજી અમારી આગ્રહભરી વિનંતીને માન આપી મુંબઈના ક્ષેત્રોમાંથી વસમી વિદાય લઈ સુરત શ્રી સંઘના આંગણે પધાર્યા.
૫. મહાસતીજી વષીતપના પારણ પ્રસંગે પધાર્યા ત્યારે પૂ. મહાસતીજીની સિંહગર્જના જેવી જોરદાર. હદયવેધક તેજસ્વી વાણીનું પાન કરતા મારા દિલમાં એવી સફરણા જાગી કે આવા મહાનજ્ઞાની, વિદુષી પૂ. મહાસતીજીના વ્યાખ્યાનોનું જો પ્રકાશન કરવામાં આવે તે જનતા ઘેર બેઠા પણ તેમના વ્યાખ્યાનને લાભ લઈ શકે. મને જણાવતા અતિ આનંદ થાય છે કે આ અગાઉ પૂ. મહાસતીજીના વ્યાખ્યાનના ૧૧ પુસ્તક પ્રકાશિત થઈ ચૂકયા છે અને તે પુસ્તકની નકલે દશ દશ હજારને આઠ આઠ હજાર જેવી બહાર પડવા છતાં આજે એક પુસ્તક પણ મળતું નથી, તો આ પુસ્તકેએ જનતાના દિલમાં કેવું આકર્ષણ કર્યું હશે કે એ પુસ્તકે માટે પડાપડી થાય છે. આ ચાતુર્માસના વ્યાખ્યાનનું પુસ્તક જે બહાર પડે તે જનતાને વિશેષ ને વિશેષ લાભ થાય. જે કે મુંબઈમાં પૂ. મહાસતીજીના વ્યાખ્યાનના પુસ્તક બહાર પડયા છે પણ અમારા સુરત શ્રી સંઘમાં તે આજ સુધી કયારે પણ આવું સુંદર, રસદાર પુસ્તક બહાર પડયું નથી. સુરત સંઘના ઈતિહાસમાં આ પ્રથમ વાર છે. જૈન-જૈનેતરોને પૂ. મહાસતીજીને વ્યાખ્યાનને લાભ કેમ વધુને વધુ મળે તે હેતુથી પુસ્તક પ્રકાશનને મહાન લાભ મારે લે છે એવો દૃઢ નિર્ણય કર્યો ને અમે પૂ. મહાસતીજી પાસે
Page #9
--------------------------------------------------------------------------
________________
અમારી ભાવના પ્રદર્શિત કરી. પૂ. મહાસતીજીએ પુસ્તક છપાવવાની ના પાડી. અમારા શ્રી સંઘે ખૂબ આગ્રહ કર્યો ને હા પડાવી. મારી ભાવના સાકાર રૂપે બનવાથી મારા દિલમાં અપૂર્વ આનંદ થયો. શ્રી સંઘે પુસ્તક પ્રકાશનને જે મહાન લાભ મને આપ્યો છે તેના માટે સંધને આભારી છું.
પૂ. મહાસતીજી મંગલ ચાતુર્માસ પધાર્યા ત્યારથી તેમની વાણીને પ્રવાહ અખલિતપણે ચારે માસ વહી રહ્યો છે. પૂ. મહાસતીજીને આધ્યાત્મિક રસથી ભરપૂર, વૈરાગ્ય રસથી નીતરતા, ભાવવાહી શૈલીથી થતા પ્રવચન સાંભળવા માટે ઉપાશ્રય માનવમેદનીથી ભરચક રહ્યો છે મારા જેવા કંઈક નવયુવાન ભાઈઓ ધર્મના રંગે રંગાયા ને રોજ વ્યાખ્યાનને લાભ લેતા થઈ ગયા. પૂ. મહાસતીજીના વ્યાખ્યાન સાંભળવા દેરાવાસી ભાઈ બહેને પણ રોજ આવતા. આ બતાવી આપે છે કે પૂ. મહાસતીજીએ જેન સમાજ ઉપર કેટલું આકર્ષણ કર્યું છે! પૂ. મહાસતીજીના પ્રભાવે અમારું ચાતુમાંસ દાન, શીયળ, તપ અને ભાવનાથી ખૂબ ગાજતું ને ગુંજતું બન્યું છે. આ ચાતુર્માસ સુરતના ઈતિહાસમાં સુવર્ણાક્ષરે લખાય એવું ભવ્ય ને યાદગ્ધર બન્યું છે,
પૂ. મહાસતીજીએ આ ચાતુર્માસમાં ઉત્તરાધ્યયન સૂત્રના ૧૩માં અધ્યયનને અધિકાર ચિત્તસંભૂતિય અને ભીમસેન–હરિસેન ચરિત્ર ખૂબ સુંદર રીતે તેમની હૃદયસ્પર્શી જોશીલી રેલીમાં ફરમાવ્યું છે. જે ખૂબ બેધદાયકને રસપ્રદ છે. જે સાંભળતા શ્રેતાઓના હદય હચમચી ઉતા. આ પુસ્તકમાં સંસારના છ દુઃખથી કેમ છૂટે ને શાશ્વત સુખને કેમ પામે તેમજ નિયાણું કરવાથી જીવની કેવી દુર્દશા થાય છે ને પરિણામે તેની દુર્ગતિ થાય છે અને નિયાણા રહિત કરણ કરવાથી જીવ મોક્ષના મહાન સુખને કેવી રીતે મેળવે છે તેમજ ભીમસેન હરિસેન ચરિત્રમાં પ્રવે કરેલા કર્મો જીવને કેવી રીતે ભોગવવા પડે છે. આ બધું આબેહૂબ સુંદર વર્ણન કરેલું છે. ખરેખર પૂ. મહાસતીજીને પુસ્તક વાંચતા જાણે પ્રત્યક્ષ આપણે તેમના સ્વમુખે સાંભળતા હોય તેવો અનુભવ થાય છે. આ પુસ્તક સમાજની પાસે મૂકતા અમને ઘણે આનંદ થાય છે તે જિજ્ઞાસુ છે અને સમાજ તેમાંથી બોધપાઠ લઈને આધ્યાત્મ પંથે જરૂર આગળ વધશે એ જ અભ્યર્થના.
આ પુસ્તકના પ્રકાશનમાં અન્ય દાતાઓએ જે ફાળો આપી તથા ગ્રાહક બની લાભ લીધે છે. તે સવેને હું આભાર માનું છું. વિશેષ પુસ્તક પ્રકાશનમાં તે સાચા ખંતથી વ્યાખ્યાન સંગ્રહ કરવા બદલ તત્વચિંતક પૂ. કમળાબાઈ મહાસતીજીને તથા બા. બ્ર. પૂ સંગીતાબાઈ મહાસતીજીનો અને જેમણે કાળજીપૂર્વક પ્રફ તપાસ્યા તે બધા મહાસતીજીને અંતઃકરણપૂર્વક આભાર માનું છું.
લી, બાબુભાઈ પુનમચંદ ગાંધી
૨મણીકભાઈ રેવચંદભાઈ શાહ,
Page #10
--------------------------------------------------------------------------
________________
પ્રખર વ્યાખ્યાતા, બાલ બ્રહ્મચારી, વિદુષી પૂ. શારદાબાઈ મહાસતીજીની જીવનરેખા
“ પ્રેરણાદાયી વૈરાગ્યમય જીવન” પવિત્ર ભારતભૂમિ એ અનેક વીર રત્નની ખાણ છે. જે ભૂમિમાં અનેક તીર્થકરો, કેવળી ભગવંતે અને શાસનના વીરલા ને હીરલા જેવા તેજસ્વી રત્ન થયા છે. તેવા શાસન રત્નથી આજે પણ આ ભૂમિ ઝળહળી રહી છે. તે રત્નોમાં એક છે જૈન શાસનમાં એક સાધવી તરીકે રહી જેમણે જૈન શાસનને ડકે દેશદેશમાં વગાડી, જ્ઞાનની પરમ તેજસ્વી પ્રભા પ્રગટાવી અનેક સુષુપ્ત આત્માઓની ચેતનાને જાગૃત કરી અધ્યાત્મ માર્ગે વાળ્યા છે, જેમણે દિવ્ય જીવન જીવવાની કળાને અપૂર્વ બોધપાઠ જગતને આપ્યો છે, જેમના નામથી આજે કઈ પણ વ્યક્તિ અજાણ નહિ હોય, એવા છે ખંભાત સંપ્રદાયના પ્રખર વ્યાખ્યાતા શાસનરત્ના, મહાન વિદુષી બા. બ્ર. પૂ. શ્રી શારદાબાઈ મહાસતીજી.
સંત પુરૂને જન્મ આપનાર માતા પણ અમર બની જાય છે. તારાઓના સમૂહરૂપ હજારો બાળકને જન્મ આપનાર અનેક માતાઓ હોય છે પણ સૂર્ય સમાન મહાન તેજસ્વી, યશસ્વી શાસનરને જન્મ આપનાર માતાએ વિરલ હોય છે. આદર્શ માતાઓ જ જૈન શાસનમાં ધર્મ ધુરંધર બની શકનાર આત્માઓને જન્મ આપી શકે છે અને પિતાના સંતાનોને વીરતાના, ધર્યતાના પાઠ પઢાવી, સદ્ગુણેના શણગારોથી શણગારી સંતનેની મહામૂલ્ય ભેટ જૈન શાસનને અર્પણ કરી શકે છે, તેથી આવા શાસનરત્ના સતીજીના જીવનની રૂપરેખા આલેખતા પહેલા તેમના જન્મદાતા માતા-પિતાનું આલેખન કરવાનું મન થઈ જાય છે.
શાસનપ્રેમી ધર્મરસિક પિતા વાડીભાઈ તથા સદ્દગુણથી શોભતા માતા સકરીબહેને જૈન શાસનને ઉજ્જવળ કરનાર અને સંપ્રદાયની શાન વધારનાર, જીવન ઉધારક, પ્રતિભાશાળી, મહાનસતીરત્ન બા.બ્ર. પૂ. શારદાબાઈ મહાસતીજીને સંવત ૧૯૮૧ના માગશર સુદ ૧૧ ના પવિત્ર દિવસે મધ્યરાત્રીએ સાણંદ શહેરમાં જન્મ આપ્યો. ખરેખર કોને ખબર હતી કે આ નાનકડી બાળા ભવિષ્યમાં વીર પ્રભુના મહાન ત્યાગ માર્ગે પ્રયાણ કરી પિતાના સદ્ગુણ સુમનની સૌરભ સારી દુનિયામાં પ્રસરાવી, અમૃત વાણીના સિ ચનથી ભવ્ય જીવોને બળતા દાવાનળમાંથી ત્યાગની શીતળ તપોવન ભૂમિમાં લાવી માતા પિતાના નામને દુનિયામાં રેશન કરશે. આ ભાગ્યશાળી માતા સકરીબહેનને પાંચ દીકરીઓ અને બે દીકરા હતા. જેમાં અત્યારે ચાર દીકરીઓ અને બે દીકરા. મોજુદ છે. આપણે તે મુખ્ય વાત જૈનશાસનને જયવંત રાખનાર શાસનદીપિકા બા. બ્ર. વિદુષી પૂ. શારદાબાઈ મહાસતીજીના જીવનની રૂપરેખા લખવી છે તેથી તેમના જીવનના પ્રસંગે વિચારીએ.
શિશુવયને વટાવી બાલ્યવયના પ્રાંગણમાં પગ મૂકતા શારદાબહેનને તેમના ઉપકારી
Page #11
--------------------------------------------------------------------------
________________
માતા પિતાએ સાણંદની ગુજરાતી શાળામાં અભ્યાસ અર્થે મેકલ્યા. જીવનમાં સુસંસ્કાર અને સદ્ગુણરૂપી નેગેટીવ અને પિઝેટીવ વાયરના તારો જ્યાં કામ કરી રહ્યા હોય ત્યાં જીવનમાં ઝળહળતા પ્રકાશની રોશની પ્રગટે તેમાં શું આશ્ચર્ય ! તેમ આપણું શારદાબહેનને એક તરફ સુસંસ્કારી આદર્શ માતાપિતાના સંસ્કારનું સિંચન મળ્યું અને બીજી તરફ તેમના પૂર્વના સંસ્કારોના કિરણે પુરૂષાર્થ દ્વારા પ્રકાશ પામતા ગયા. તે અનુસાર સ્કુલમાં છે ગુજરાતી સુધી અભ્યાસ કર્યો અને સાથે સાથે જૈનશાળામાં જઈ ધાર્મિક અભ્યાસ કરવા લાગ્યા.
શારદાબહેન બાળપણમાં સ્કુલમાં જાય છે છતાં વિરકત ભાવમાં રહે છે. તેમની બાલ સખીઓ શાળામાં રમતી હોય, ગરબા ગાતી હોય છતાં આ બાળ કયાંય રસ લેતી નથી. તેનું મન ક્યાંય ચોંટતું નથી. જૈનશાળામાં આ બાળા ધાર્મિક અભ્યાસ માટે જાય છે. મહાન વીર પુરૂષોની, સતીઓની કથાઓ સાંભળી તેનું મન કઈ અગમ્ય પ્રદેશમાં વિચારવા લાગે છે. ચંદનબાળા, નેમ-રાજુલ, મલ્લીકુંવરી, મૃગાવતી, પદ્માવતી વિગેરે કથાઓ સાંભળી જૈનશાળામાં ભણતી બાળાઓને કહે કે સખી! ચાલે, આપણે દીક્ષા લઈએ. આ સંસારમાં કંઈ નથી. આવા મનેભાવ બાલ્યાવસ્થામાં કુમારી શારદાબહેનને આવે છે. તેમાં પિતાની બહેન વિમળાબહેનના પ્રસૂતિના પ્રસંગે થયેલ મૃત્યુએ ચૌદ વર્ષની બહેન શારદા ઉપર સંસારની અસારતાની સચોટ અસર કરી. ખરેખર, માનવીને જિંદગીને શે ભરોસે ! મૃત્યુ કઈ ક્ષણે આવશે તેની કેઈને ખબર છે? આજની ક્ષણ સુધારવી એમાં જ માનવ જીવનની મહત્તા છે, આવા વિચારોથી આ બાળાનું મન દીક્ષા પ્રત્યે દઢ થતું હતું. માતા-પિતાએ જાણ્યું કે બહેન શારદાનું મન સંસાર ભાવથી વિરક્ત બન્યું છે. તે સંસારના સ્વરૂપને લાવારસ સમાન માની આત્મકલ્યાણની કેલેજમાં દાખલ થવા માટે વિનય, નમ્રતાના કિમતી અલંકારોથી સજજ બનવા મહાન ભાગવતી દીક્ષા અંગીકાર કરવાની આશા સેવી રહી છે. માતાપિતાનું વાત્સલ્યભર્યું હૈયુ પિતાની લાડીલી વહાલસોયી દીકરીને ખાંડાની ધાર સમાન સંયમ માર્ગે પ્રયાણ કરવા આજ્ઞા આપી શકતું નથી.
“શાસન શિરોમણું મહાન રત્નચંદ્રજી ગુરૂદેવનો સમાગમ” –સંવત ૧૫માં ખંભાત સંપ્રદાયના સ્વ. ગચ્છાધિપતિ, શાસન શિરોમણી, જિનશાસન નમણી ચારિત્ર ચુડામણી આચાર્ય બા. બ્ર. પૂ. શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબનું ચાતુર્માસ સાણંદમાં થયું. પૂ. ગુરૂદેવના ઉપદેશથી શારદાબહેનને વૈરાગ્ય વધુ દઢ બન્ય પૂ. ગુરૂદેવને ખબર પડી કે વાડીલાલભાઈ શ્રાવકનું કન્યારત્ન દીક્ષા લેવાના ભાવ રાખે છે, તેથી તેમણે શારદાબહેનને બોલાવીને કસોટી કરી. હે બહેન ! સંયમ માર્ગ એ ખાંડાની ધાર છે. એ માગે વિચરવું કઠીન છે. સંસારના સુખ અને રંગરાગ છેડવા સહેલા નથી. બાવીસ પરિષહ સહન કરવા મુકેલ છે. બહેન! તારી ઉંમર સાવ છોટી છે. આત્મવિતિને માર્ગ ઘણું સાધના માગે છે. તમે આ બધું કરી શકશે ?
Page #12
--------------------------------------------------------------------------
________________
માતાપિતાની શીતળ છાયા છોડી શકશે? માતા-પિતા રજા આપશે? જુઓ. હવે વૈરાગી શારદા બહેનને જવાબ પણ કેવો વૈરાગ્યભર્યો છે! તેમણે કહ્યું ગુરૂદેવ! મારી સંપૂર્ણ તૈયારી છે. (અંતરના ઉંડાણને અંતરંગ વૈરાગ્યને આ રણકાર હતે.) જેને મન સંસાર અનર્થની ખાણ છે અને જેને છેડવું છે તેને કેણ રોકનાર છે? ક્ષણિક જીવનમાંથી આત્મપ્રકાશ લેવાની મારી અહોનિશ ભાવના છે..
હજુ બાલ્યવયના પ્રાંગણમાં રમતી બાળાની સંયમ પંથે પ્રયાણ કરવાની કેટલી તીવ્ર ઉત્કંઠા છે. સંયમી જીવનની મોજ માણવા તેનું અંતર ઝંખી રહ્યું છે, જેથી હવે સંસારમાં વ્યતીત થતી ક્ષણે તેને યુગે જેવી વસમી લાગે છે. પૂ. ગુરૂદેવને ખાત્રી થઈ કે આ કન્યારત્ન દીક્ષા લઈને જૈન શાસનને અજવાળશે, સંપ્રદાયની શાન વધારશે અને ખંભાત સંપ્રદાયમાં ભવિષ્યમાં એવો પ્રસંગ આવશે કે સંપ્રદાયનું સુકાન તે ચલાવશે, અને શાસનને રોશન કરશે. એ ચાતુર્માસમાં વૈરાગી શારદાબહેને પૂ. ગુરૂદેવની સાનિધ્યમાં ટૂંક સમયમાં દશવૈકાલિક સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર અને થેકડા કંઠસ્થ કર્યા. તેમણે માત્ર ૧૫ વર્ષની ઉંમરમાં ટ્રેઈનની મુસાફરી ન કરવી અને બસમાં અમદાવાદથી આગળ ન જવું તેવી મનથી દઢ પ્રતિજ્ઞા કરી. આ બતાવી આપે છે કે શારદાબહેનને વૈરાગ્ય કેટલી ઉચ્ચ કેટીને હશે !
દૃઢ વૈરાગી શારદાબહેનની કસોટી :-શારદાબહેનના માતા પિતાએ તેમના ભાઈજી હીરાચંદભાઈ સકરચંદભાઈ ન્યાલચંદભાઈ, ખીમચંદભાઈ, ચીમનભાઈ તેમના મામા નરસિંહભાઈ સંઘવી, તેમજ કેશવલાલભાઈ આદિ બધાએ બહેન શારદાને સમજાવવા ઘણું પ્રયત્નો કર્યા ને ઘણું આકરી કસોટી કરી છતાં શારદાબહેન પોતાના નિશ્ચયમાં અડગ રહ્યા. એકના બે ન થયા, તેથી માતા પિતાને ઘણું દુઃખ થયું ને કહ્યું કે અમે અન્નજળને ત્યાગ કરીશું પણ જેની રગેરગમાં વૈરાગ્યને સ્ત્રોત વહી રહ્યો છે જેના ચિત્તડામાં ચારિત્રની ચટપટી લાગી છે ને સંસાર રૂપી જ્વાળામુખીથી સુરક્ષિત રહેવા માટે જેમણે મેરૂ પર્વત જેવી અડેલ, અડગ દઢ શ્રધ્ધાને ધારણ કરી છે તે શું વૈરાગ્યભાવથી ચલિત થાય ખરા? વિવિધ પ્રકારની આકરી કસોટી કર્યા બાદ તેમને ભાવનામાં અડગ, નિષ્કપન જોઈને માતા પિતાએ કહ્યું કે અત્યારે સેળ વર્ષની ઉંમરે નહિ પણ ૨૧ વર્ષની ઉંમરે દીક્ષા માટે રજા આપીશું, પરંતુ શારદાબહેન તે ૧૬ વર્ષની ઉંમરે દીક્ષા લેવામાં મક્કમ હતા. તેમણે કહ્યું કે સત્તર વર્ષની વિમળાબહેનના મૃત્યુને કઈ રોકી શકયું નહિ તે મારી જિંદગીને શે ભરોસો ? મારું મન બૈરાગ્યના રંગે રંગાયેલું છે. તેમાં પીછેહઠ થનાર નથી. અંતે શારદાબહેનને વિજય થશે ને માતાપિતાએ રાજીખુશીથી દીક્ષાની આજ્ઞા આપી,
શારદાબહેનને ભાગવતી દીક્ષા મહત્સવ” – સંવત ૧૯૬ના વૈશાખ સુદ છઠ્ઠ તા. ૧૩-૫-૧૯૪૦ને સોમવારે સાણંદમાં તેમના માતા-પિતાના ઘેરથી ભવ્ય રીતે ખૂબ ધામધુમથી શારદાબહેનને દીક્ષા મહોત્સવ ઉજવાયે. સાણંદ શહેરમાં બહેનોમાં
Page #13
--------------------------------------------------------------------------
________________
સૌ પ્રથમ દીક્ષા શારદાબહેનની થઈ તેથી આખું ગામ હર્ષના હિલોળે ચઢ્યું. દીક્ષાવિધિ પૂ. ગુરૂદેવ રત્નચંદ્રજી મહારાજ સાહેબે કરાવી. ગુરૂદેવ પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબ અને ગુરૂનું પૂ. પાર્વતીબાઈ મહાસતીજીના શિષ્ય બન્યા. સાથે સાણંદના બીજા બહેન જીવી બહેન પણ તેમની સાથે દીક્ષિત થયા હતા અને તે પણ પૂ. પાર્વતીબાઈ મહાસતીજીના શિષ્યા બન્યા. જીવી બહેનનું નામ પૂ. જશુબાઈ મહાસતીજી અને શારદાબહેનનું નામ બા. બ્ર. પૂ. શારદાબાઈ મહાસતીજી રાખવામાં આવ્યું. આ રીતે બૈરાગી વિજેતા બન્યા.
તેમના પૂ. પિતાશ્રી વાડીભાઈ અને માતુશ્રી સકરીબહેન, ભાઈશ્રી નટવરભાઈ તથા પ્રાણલાલભાઈ, ભાભી અ. સી. નારંગીબહેન, અ.સૌ. ઈન્દીરા બહેન, બહેને અ.સૌ. ગંગાબહેન અ.સૌ. શાંતાબહેન અ.સૌ. હસુમતીબહેન બધા ધર્મપ્રેમી છે, અને સંસ્કારી કુટુંબ છે. સાણંદમાં તેમને કાપડને સારે વહેપાર છે. શારદાબાઈ મહાસતીજીના સંસારી પિતા શ્રીયુત વાડીલાલ છગનલાલ શાહ સંવત ૨૦૨૧ ના વૈશાખ સુદ ૪ના મંગળવાર તા. ૪-૫-૬૫ ના રોજ સાણંદ મુકામે પહેલી વખત હાર્ટ ફેલના હુમલાથી અવસાન પામ્યા છે. મૃત્યુની અંતિમ ઘડી સુધી વિશુદ્ધ ભાવે અને મન ધર્મધ્યાનમાં રહેતું હતું. તેઓશ્રી અને તેમના ધર્મપત્ની તથા પુત્રો, પુત્રવધૂઓ અને પુત્રીઓ બધા મહાસતીજીની સાનિધ્યમાં જેટલા દિવસ રહે તેટલા દિવસ ધર્મધ્યાનમાં વ્યતીત કરતા અને જ્યારે પૂ. મહાસતીજીના દર્શન કરવા આવે ત્યારે શુભ ખાતામાં સારી રકમ ભેટ આપતા.
આદર્શ માતાનું સમાધિમય મૃત્યુ - પૂ. શારદાબાઈ મહાસતીજી મુંબઈથી વિહાર કરી સંવત ૨૦૨૩માં દેશમાં પધાર્યા ત્યારે વિહાર કરતા કરતા સંવત ૨૦૨૫ માં સાણંદ પધાર્યા. તે વખતે તેમના સંસારી માતુશ્રી સકરીબહેનની તબિયત હાટેની દ્રબલ અને ડાયાબીટીશના કારણે નરમ હતી. અસહ્ય દર્દમાં પણ તેમની સમતા અજબ હતી. સકરીબહેનના પુત્રો, પુત્રવધૂઓ તથા પુત્રીઓએ પ્રેમથી અને લાગણીથી તેમની જે સેવા કરી છે તે આજના સંતાને ભાગ્યે કરી શકે. પૂ. મહાસતીજી જ્યારે સાણંદથી વિહાર કરવાના હતા ત્યારે સકરીબહેને કહ્યું મહાસતીજી ! આપ ભાવનગર ચાતુર્માસ પધારશે પછી હું આપના દર્શન નહિ કરી શકું. મારા માટે આપના આ છેલ્લા દર્શન છે, ત્યારે મહાસતીજીએ કહ્યું. તમે આમ કેમ બોલે છે? ત્યારે તેમણે કહ્યું હવે આ નશ્વર દેહને ભરોસો નથી, માટે મને ધર્મારાધના કરાવે. પૂ. મહાસતીજી પાસે એક મહિના સુધી સતત શાઅવાંચન સાંભળ્યું. ઘણું પચ્ચખાણ લીધા અને પિતાની આત્મસાધનામાં જોડાવા લાગ્યા, પછી પૂ. મહાસતીજીએ ભાવનગર તરફ વિહાર કર્યો. સકરીબહેનની તબિયત વધુ બગડતા વી. એસ. હોસ્પિતાલમાં દાખલ કર્યા. ૧૦ દિવસો બાદ અષાડ સુદ ૧૧ ના તબિયત વધુ બગડતા સાંજના પાંચ વાગે તેમણે કહ્યું કે મને સંથારો કરો. હવે મારી જીવનયાત્રા પૂર્ણ થાય છે, આથી તેમને પરિવાર વિચારમાં પડી ગયો ને બાજુના રૂમમાં દાખલ થયેલા તાંબર મૂર્તિપૂજક જૈન સાધ્વીજીને
Page #14
--------------------------------------------------------------------------
________________
બેલાવ્યા. તેમણે તરત સાગારી સંથારે કરાવ્યું. બધા વ્રત પચ્ચખાણ લીધા અને અડધા કલાક બાદ સમાધિપૂર્વક નશ્વર દેહને ત્યાગ કર્યો. ખરેખર જે માતાએ જૈન શાસન આવું અણમોલું રત્ન અર્પણ કર્યું હોય તે માતાના જીવનમાં ધર્મ ઓતપ્રેત હોય એ સહજ છે. તે તેમની અંતિમ ભાવના ઉપરથી જણાઈ આવે છે.
આ વિરાટ સંસાર સાગરમાં જીવનનયાના કુશળ સુકાની માત્ર ગુરૂદેવ છે. તે પ્રમાણે પૂ. શારદાબાઈ મહાસતીજીએ પિતાની જીવનનૈયાને પૂ. પાર્વતીબાઈ મહાસતીજીના શરણે હંમેશને માટે તરતી મૂકી, અને પિતાનું જીવન તેમની આજ્ઞામાં અર્પણ કરી દીધું. પૂ. ગુરૂદેવ અને પુ. ગુરૂદેવ પાસે સંયમી જીવનની બધી કળા શીખી લીધી. છેટી ઉંમરમાં દીક્ષા લેવા છતાં સંયમ લઈને પૂ. ગુરૂદેવ અને ગુરૂણદેવની આજ્ઞામાં એવા સમાઈ ગયા કે પિતાના જીવનકાળ દરમ્યાન કયારે પણ ગુરૂ આજ્ઞાનું ઉલ્લંઘન તે શું પણ સામે દલીલ કે અપીલ પણ કરી નથી. ખરેખર, મુક્તિનગરના પથિક બનનાર આત્માના ઉપવનમાં જ્યારે સદ્ગુરૂદેવની આજ્ઞા રૂપ સર્ચલાઈટ પ્રકાશે છે ત્યારે તેમનું જીવન હજારે ટ્યુબલાઈટના પ્રકાશ કરતા પણ વધુ પ્રકાશિત બને છે. તે આજે પણ આપ પ્રત્યક્ષ નિહાળી શકો છો. આ રીતે પૂ. ગુરૂદેવ અને પૂ. ગુરૂણીદેવની શીતળ છત્રછાયા મેળવ્યા પછી પૂ. મહાસતીજીના ધાર્મિક અભ્યાસને પુરૂષાર્થ પ્રબળ બ, અને ઘણું આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું. શાસ્ત્રોનું વાંચન કર્યું. સંસ્કૃત પ્રાકૃત ભાષાનું જ્ઞાન મેળવ્યું. આ જ્ઞાનને લાભ બીજાને આપતા અલ્પ સમયમાં પ્રતિભાશાળી અને પ્રખર વ્યાખ્યાતા તથા વિદુષી તરીકે પૂ. શારદાબાઈ મહાસતીજી ખ્યાતિ પામ્યા. ખરેખર ખંભાત સંપ્રદાયનું આ શાસનરત્ન પિતાના જ્ઞાન, દર્શન ચારિત્ર અને તપની મઘમઘતી સુવાસથી સારા જૈનશાસનનું કહીનુર રત્ન બનીને પ્રકાશી રહ્યું છે.
પૂ. મહાસતીજી જ્યારે વ્યાખ્યાન આપે છે ત્યારે માત્ર વિદ્વતા જ નહિ પણ આત્માના ચૈતન્યની વિશુદ્ધિને રણકાર તેમના અંતરના ઉંડાણમાંથી આવે છે. ધર્મના, તત્વના શબ્દાર્થ, ભાવાર્થ, ગૂઢાર્થને એવી ગંભીર અને પ્રભાવક શૈલીમાં વિવિધ ન્યાય, દષ્ટાંત આપીને સમજાવે છે કે શ્રોતાગ્રંદ તેમાં તન્મય ચિન્મય બની જાય છે, અને અપૂર્વ શાંતિથી શારદા સુધાનું રસપાન કરે છે. તેમની વાણીમાં આત્માને અંતરદેવનિ આવે છે અને તે દવનિએ અનેક જીને પ્રતિબંધ પમાડયા છે. સુષુપ્ત આત્માઓને ઢંઢેળીને સંયમ માર્ગે દોર્યા છે. તેમાં પૂ. મહાસતીજીના પ્રવચનના પુસ્તકેએ તે લેકેમાં એવું જાદ કર્યું છે કે જે પુસ્તકનું વાંચન કરી લુહાણા જેવા ભાઈઓએ આજીવન બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કર્યું છે. કંઈક એ વ્યસનેને ત્યાગ કર્યો. નાસ્તિકમાંથી આસ્તિક બન્યા, પાપીમાંથી પુનિત બન્યા ને ભોગીમાંથી ત્યાગી બન્યા. આવા તે કંઈક દાખલા છે પણ અત્યારે લખવા માટે જગ્યા નથી. અરે, વધુ શું લખું? આ પુસ્તકે મીસાના કાયદામાં પકડાયેલા જૈન ભાઈ ઓ પાસે ગયા. તે પુસ્તકનું વાંચન કરતા તેઓ આર્તધ્યાન છેડીને ધર્મધ્યાનમાં જોડાવા લાગ્યા, અને કર્મની ફિલોસોફી સમજવા શીખ્યા. પૂ. મહાસતીજીની
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૪ અંતરવાણીને બાદ તેમના દિલ સુધી પહોંચતા એક વખતની જેલ ધર્મસ્થાનક જેવી બની ગઈ અને ત્યાં રહેલા ભાઈઓએ તપ ત્યાગની અને ધર્મારાધનાની મંગલ શરૂઆત કરી. ઘણાં ભાઈઓ મસામાંથી મુક્ત થયા પછી પૂ. મહાસતીજીની પાસે આવીને રડી પડયા ને કહેવા લાગ્યા કે હે મહાસતીજી! આપના વ્યાખ્યાને જે પુસ્તક રૂપે પ્રગટ થયા છે તે વાણીએ અમારા બળતા દિલમાં શીતળ જળ છાંટયું છે, પછી તેમણે ઘણાં વ્રત નિયમો અંગીકાર કર્યા. ટૂંકમાં પૂ. મહાસતીજીના બહાર પડેલા વ્યાખ્યાનના પુસ્તકેએ અને કેટલે જીવનપલ્ટો કર્યો છે તે વાચકે આ ઉપરથી વિચારી શકશે.
પૂ. મહાસતીજીમાં માત્ર વિદ્વતા જ છે એમ નથી. સાથે તેમના જીવનમાં અનેક અજોડ મહાન ગુણ રહેલા છે. જે ગુણોનું વર્ણન કરવા કેઈની શક્તિ નથી. છતાં તેમના જીવનમાં મુખ્ય ગુણે ગુરૂભક્તિ, સરળતા, નિરાભિમાનતા, નમ્રતા, લઘુતા, અપૂર્વ ક્ષમા, સહનશીલતા બીજા પ્રત્યે અપૂર્વ લાગણી, ગુણાનુરાગ, કરૂણા એ ગુણે તેમના જીવનમાં ઓતપ્રેત વણાઈ ગયા છે. તે ગુણેના પ્રભાવે જેમ ભ્રમર પુષ્પની સુગંધથી આકર્ષાય છે તેમ જગતના જીવે તેમના તરફ આકર્ષાઈને ધર્મના માર્ગે વળે છે તેમજ પૂ. મહાસતીજીના દિલમાં સતત એક મીઠું સંગીત ગુંજતું હોય છે કે “સર્વ જી શાસન રસી કેમ બને” વીતરાગ મહાવીરના શાસનને પામેલા મારા વરને સંતાને વરના માર્ગને પામ્યા વિના ન રહેવા જોઈએ. પૂ. મહાસતીજીની તબિયત ગમે તેવી નાદુરસ્ત હોય છતાં તેઓ પ્રવચનની પ્રભાવના કરવાનું તે કયારે પણ ચૂકતા નથી. અત્યાર સુધીના
૯ વર્ષના સંયમી જીવનમાં પૂ. મહાસતીજીને વિહાર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રમાં થયો છે. તેમના ઉપદેશથી ઘણું આત્માઓએ આજીવન બ્રહ્મચર્યવ્રત તેમજ વ્રત પચ્ચખાણ અંગીકાર કરેલ છે.
પૂ. મહાસતીજીના પ્રતિબંધથી વીસ બહેને વૈરાગ્ય પામીને તેમની પાસે દીક્ષા અંગીકાર કરીને તેમના સુશિષ્યાઓ થયેલ છે, અને જૈન શાસનની અભિવૃદ્ધિ કરી રહેલ છે. જૈન શાસનમાં પૂ. મહાસતીજીએ એક જૈન સાધવી તરીકે રહીને તેમણે પૂ. ગુરૂદેવ શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબ અને પૂ. શ્રી ગુલાબચંદ્રજી મહારાજ સાહેબના કાળધર્મ બાદ ખંભાત સંપ્રદાયનું સુકાન ચલાવેલ છે જે જૈનશાસનમાં વિરલ છે. એટલું જ નહિ પણ ખંભાત સંપ્રદાયના સંઘપતિ શ્રી કાંતિભાઈની દીક્ષા પણ છે. મહાસતીજીના હસ્તક થઈ છે. જે આજે મહાન વૈરાગી પૂ. કાંતીષિજી મહારાજ સાહેબે તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે. આજે ખંભાત સંપ્રદાયમાં પૂ. કાંતીત્રાષિજી મહારાજ સાહેબ ઠાણું ૧૨ બિરાજમાન છે. તેમાં પહેલા પાંચ સંતને દીક્ષાની પ્રેરણા આપનાર પૂ. વિદુષી મહાસતીજીની અદ્દભૂત વાણું છે. ખંભાત સંપ્રદાયમાં રને સમાન ૧૨ સંતે જૈન શાસનને શાભાવી રહ્યા છે. (૧) મહાન વૈરાગી પૂ. કાંતીષિજી મહારાજ સાહેબ (૨) બા. બ્ર, પૂ. સૂર્ય મુનિ મ. (૩) બા છે. પૂ. અરવિંદ મુનિ મ. (૪) બા. પ્ર. પૂ. નવીનમુનિ મ. (૫) બા. બ્ર. પૂ. કમલેશમુનિ મ. (૬) બા. બ્ર. પૂ. પ્રકાશમુનિ
Page #16
--------------------------------------------------------------------------
________________
મ. (૭) બા.બ્ર. પૂ. ચેતનમુનિ મ. (૮) બા. બ્ર. પૂ. મહેન્દ્રમુનિ મ. (૯) પૂ. દર્શનમુનિ મ. (૧૦) બા. બ્ર. પૂ. ધર્મેન્દ્રમુનિ મ. (૧૧) બા.. પૂ. મૃગેન્દ્રમુનિ મ. (૧૨) બા. બ્ર, પૂ. મનેહરમુનિ મ. આદિ ઠાણા-૧૨ વિદ્યમાન છે.
પૂ. મહાસતીજીએ આજથી ૧૮ વર્ષ પહેલા કાંદાવાડી સંઘની ચૌદ ચૌદ વર્ષની વિનંતીને માન આપી સં. ૨૦૧૮નું ચાતુર્માસ કાંદાવાડીમાં કર્યું હતું. ત્યારે પૂ. મહાસતીજીની તેજસ્વી પ્રભાવશાળી વાણીએ અને ખાસ કરીને બ્રહ્મચર્ય પરના સચોટ વ્યાખ્યાનએ જનતામાં અલૌકિક અસર કરી અને પરિણામે કાંદાવાડીમાં તેમના સાનિધ્યમાં શ્રી સંઘના મંત્રી શ્રી રમણીકભાઈ કોઠારી સહિત ૫૧ ભાઈ બહેનેએ એક સાથે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી હતી. મેહમયી મુંબઈ નગરી માટે આ અભૂતપૂર્વ બનાવ હતે કાંદાવાડીના ચાતુર્માસ પછી અનુક્રમે પૂ. મહાસતીજીએ માટુંગા, દાદર, વિલેપાર્લા અને ઘાટકે પર ચાતુર્માસ કર્યા. આ ચાતુર્માસમાં તપશ્ચર્યાના પૂર આવ્યા હતા. આ ચાતુર્માસમાં તેમજ શેષકાળમાં પૂ. મહાસતીજી પાસે કુલ ૧૦૮ હાથડ થઈ હતી. આ રીતે પૂ. મહાસતીજીએ મુંબઈમાં ખંભાત સ પ્રદાયનું નામ રોશન કરી ગુજરાત તરફ વિહાર કર્યો. ગુજરાતમાં ખંભાત, અમદાવાદ, ભાવનગર, રાજકોટ, ધાંગધ્રા, અમદાવાદ (નગરશેઠને વંડે) ચાતુર્માસ કર્યા. આ ચાતુર્માસમાં પૂ. મહાસતીજીની પ્રભાવશાળી વાણીથી ગુજરાત, સૌરાષ્ટ્રમાં તપ ત્યાગની ભરતી આવી હતી.
પૂ. મહાસતીજી એક વખત તે મુંબઈ નગરીને પાવન કરી ચૂકયા હતા. પણ પૂ. મહાસતીજીની વાણી મુંબઈની જનતામાં એવું આકર્ષણ પેદા કરી ગઈ હતી કે પૂ. મહાસતીજી દેશમાં પધારવા છતાં મુંબઈની જનતા તેમના ચાતુર્માસ માટે ઝંખી રહી હતી એટલે કાંદાવાડી, માટુંગા આદિ સંઘની વિનંતી અવારનવાર ચાલુ હતી, તેથી મુંબઈ સંઘની આગ્રહભરી વિનંતીને માન આપી છ વર્ષમાં પૂ. મહાસતીજીને ફરીવાર મુંબઈ આવવાનું બન્યું ને જનતાના દિલ આનંદથી છલકાઈ ગયા. વાચકે! આપ આ ઉપરથી સમજી શકશો કે પૂ, શારદાબાઈ મહાસતીજીએ મુંબઈ નગરીની જનતાના દિલને પ્રેમ કેટલે સંપાદન કર્યો હશે !
સંવત ૨૦૨૯માં કાંદાવાડી સંઘની આગ્રહભરી વિનંતીને માન આપી પૂ. મહાસતીજીએ કાંદાવાડીમાં ચાતુર્માસ કર્યું. તે ચાતુર્માસમાં પૂ. મહાસતીજીએ માત્ર બૃહદ મુંબઈમાં નહિ પણ સારા યે ભારતમાં દાન, શીલ, અને તપમાં અજોડ અને અભૂતપૂર્વ વિક્રમ સ્થાપ્યો. ખંભાત સંપ્રદાયને, ભગવાન મહાવીરને અને જૈનશાસનને જય જયકાર કર્યો. પર્વાધિરાજ પર્યુષણ પર્વ દરમ્યાન દાનમાં જુદી જુદી જનકલ્યાણની, માનવતાની અને સ્વધમી વાત્સલ્ય પ્રવૃત્તિઓ માટે રૂ. ૧૦ લાખ ભેગા થયા. તપશ્ચર્યા છકાઈથી લઈને ૪૫ ઉપવાસ સુધીની સંખ્યા પાંચસે (૫૦૦) ઉપર પહોંચી. આ રીતે સતીજીના સના પ્રભાવે કાંદાવાડીનું ચાતુર્માસ અભૂતપૂર્વ બની ગયું. કાંદાવાડીના ચાતુમાસ પછી અનુક્રમે પૂ. મહાસતીજીએ માટુંગા, વાલકેશ્વર, ઘાટકોપર, બેરીવલી
Page #17
--------------------------------------------------------------------------
________________
અને મલાડ ચાતુર્માસ કર્યા. આ ચાતુર્માસમાં પૂ. મહાસતીજીના પ્રભાવશાળી પ્રવચનથી. શ્રી સંઘમાં અજોડ તપશ્ચર્યાઓ તેમજ આજીવન બ્રહ્મચર્ય વ્રતની પ્રતિજ્ઞાઓ થઈ છે.
સંવત ૨૦૩૫માં સુરત શ્રી સંઘની ઘણું વર્ષોની આગ્રહભરી વિનંતીને માન આપી સુરત શ્રી સંધના મહાન ભાગ્યોદયે પૂ. મહાસતીજી ઠાણ–૧૩ મંગલ ચાતુર્માસ પધાર્યા. બાવીસ વર્ષે સુરત સંઘને પૂ. મહાસતીજીના ચાતુર્માસને મહાન લાભ મળવાથી નાના મોટા સૌ કેઈના હૈયામાં ઉત્સાહની ઉમીઓ ઉછળવા લાગી. પૂ. મહાસતીજીની પ્રભાવશાળી, ઓજસ્વી, તેજસ્વી, આત્મસ્પશી જોશીલી વાણીએ જનતાના દિલમાં એવી જાદુઈ અસર કરી કે કયારે પણ ઉપાશ્રયે નહિ આવનારા યુવાન ભાઈ બહેને તથા દેરાવાસી ભાઈ બહેને રોજ વ્યાખ્યાનમાં આવતા થઈ ગયા. પૂ. મહાસતીજી પધાર્યા ત્યારથી નાની મોટી તપશ્ચર્યા, નવકાર મંત્રના જાપ, ત્રિરંગી આદિ ધર્મકરણીથી ઉપાશ્રય ગાજતે ગુંજતે રહ્યો છે. ચાતુર્માસના પ્રારંભથી લઈને અંત સુધી વ્યાખ્યાન હોલ ચિક્કાર ભરાયેલે રહ્યો છે. પૂ. મહાસતીજીના પુનિત પગલા સુરતમાં થયા ત્યારથી તપને પ્રવાહ વહેવા લાગ્યો તે આસો મહિના સુધી એકધારે ચાલુ રહ્યો અને સુરત શ્રી સંઘમાં કયારે પણ નહિ થયેલ અજોડ તપશ્ચયાઓ થઈ છે. પ૧ ઉપવાસ, ઉપવાસના ૪ સિદિધતપ, ૬ માસખમણ, ૫ સેળભથ્થા આદિ છકાઈથી માંડીને માસખમણ સુધીની તપશ્ચર્યા ૧૦૫ થઈ છે. જે સુરતના ઈતિહાસમાં અજોડ ને અનુપમ છે. પૂ. મહાસતીજીનું આ ચાતુર્માસ સુરત સંઘના ઈતિહાસમાં સુવર્ણાક્ષરે લખાશે તેવું ભવ્ય ને યાદગાર થયું છે. પૂ. મહાસતીજીના બ્રહ્મચર્ય પરના જોરદાર પ્રવચનથી આકર્ષાઈને ૧૧ દંપતિઓએ આજીવન બ્રહાચર્ય વ્રતની પ્રતિજ્ઞા લીધી છે. આ રીતે પૂ. મહાસતીજીના પ્રભાવે દાન, શીલ, તપ અને ભાવનામાં ભરતી આવી હતી.
વિશેષ આનંદની વાત તો એ છે કે આજ સુધીમાં પૂ. મહાસતીજીના વ્યાખ્યાનના પુસ્તકો ઘણું બહાર પડ્યા છે. આઠ હજાર અને દશ દશ હજાર કેપીઓ બહાર પડવા છતાં એક પણ પુસ્તક આજે મળતા નથી. આ ઉપરથી વાચકને ખ્યાલ આવતું હશે કે પૂ. મહાસતીજીના વ્યાખ્યાનનું કેટલું આકર્ષણ છે! જે પુસ્તક ખલાસ થઈ ગયા છે તેની આટલી બધી માંગણી છે કે કદાચ ફરીને બહાર પાડવા પડશે. પૂ. મહાસતીજીના સંવત ૨૦૩૫ના સુરત ચાતુર્માસના વ્યાખ્યાને “શારદા સિદ્ધિ” (ભાગ ૧-૨-૩) નામથી ૮૦૦૦ (આઠ હજાર) નકલે પ્રકાશિત થતાં તેઓશ્રીના વ્યાખ્યાનના પુસ્તકોમાં એક વધુ વ્યાખ્યાન સંગ્રહને ઉમેરો થાય છે. એ આપણા સમાજ માટે સદ્ભાગ્યને વિષય છે. - આ બધે પ્રભાવ પ્રખર વ્યાખ્યાતા, બા.બ્ર. વિદુષી પૂ. શારદાબાઈ મહાસતીજીને છે. સંવત ૨૦૩૬ના વૈશાખ સુદ છઠ્ઠના પવિત્ર દિવસે પૂ. મહાસતીજીના સંયમી જીવનના ૪૦ વર્ષ પૂરા થાય છે. બા. બ્ર. પૂ. મહાસતીજીની સંયમ યાત્રાની આ રજત જયંતિ આપણને સૌને આધ્યાત્મિક માર્ગે જવા દીવાદાંડી રૂપ બની રહે.
૫ મેસીજીના ચરણ કમળમાં અમારા કેટી ટી વંદન હે.
Page #18
--------------------------------------------------------------------------
________________
સ્વર્ગસ્થ લલુભાઈ ભીખાભાઈ મહેતા બી.એ.
| ( પાલનપુર નિવાસી )
સ્વર્ગસ્થ લક્ષ્મીબેન લલુભાઈ મહેતા
( પાલનપુર નિવાસી )
જન્મ : ૧૮૭૨
સ્વર્ગવાસ : ૧૯૩ ૬ આપના ટાઈમ અને સ વ્યવહારના ગુણ મેળવીને જીવનમાં સમતા અને સમભાવ અમે એ મેળવ્યું છે આપે આપેલ સંસ્કારોથી અમારી પ્રગતિ થઈ છે. અને આપનું ઋણ કદાપી અદા કરી શકીશુ નહિ
લિ. આપનાપુત્ર પરિવાર પૌત્રો તથા સમસ્ત પરિવાર
| દ, સભાગમલ લલુભાઈ મહેતા
પૂજ્ય માતુશ્રી લમીબહેન લલ્લુભાઈ મહેતા આપના માયાળુ અને પ્રેરાળ સ્વભાવે, કુટુંબ પ્રત્યેનું' વારસલ્ય ધર્મ પ્રત્યેની શ્રદ્ધા આ બધા ગુણે અમારામાં પ્રેરણા રૂપે સીશ્યા છે તે અમે કદી વીસરીશુ નહિ. આજે અમે જે કાંઈ છીએ તે આપને જ આભારી છે, 1 લિ. આપને પરિવાર પુત્રો તથા પૌત્રો
| દ, સંભોગમલ લલુભાઈ મહેતા
સ્વ. ચ'દુલાલ લલુભાઈ મહેતા એમ. બી.બી.એસ.
| ( પાલનપુર નિવાસી ) જન્મ : ૧૮૯૯
સ્વર્ગવાસ : ૧૯૩૧ | માનવ સેવા એજ મહાન ધર્મ છે. એવા સંસ્કારોનું અમારામાં નાનપણથી સીંચન કરી અમારા જીવનને સદાચાર અને સરકારીતાના સન્માર્ગે લઈ જવામાં પ્રેરણા આપી તે બદલ અમે આપના ભવોભવના ઋણી છીએ.
લિ.
આપના ભાઈએ તથા
પુત્ર પરિવાર દ. સેભાગમલ લલ્લુભાઈ મહેતા
Page #19
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક દંપતી રમણીકલાલ રેવચંદ શાહ
સૌ. મંજુબહેન રમણીકલાલ
આપે અમારામાં દાન, દયા, ધર્મ અને અનુકંપાના સંસકાર રેડી અમારું જીવન સદાચાર રૂપી ખુથી મહેકતું' બનાવી રહ્યા છો તે માટે અમે આપના ઋણી છીએ આપ સાદાઈ, સરળતા તેમજ ધર્મમય જીવનથી સદાય આત્માને જાગૃત રાખે છે. આપનામાં રહેલ દેવ, ગુરૂ, ધર્મ પ્રત્યેની અખૂટ શ્રદ્ધાએ અમારા જીવનમાં સુસંસ્કારોનું સિંચન કર્યું છે. તે ઋણમાંથી મુક્ત થવા યતકિ‘ચિત ફૂલ નહી ને ફૂલની પાંખડી રૂપે આ જ્ઞાન પ્રચારમાં આપી ને અમારું જીવન સદ્દભાગી બને છે.
લિ. ઓપના પુત્રો
નવીન રમણીકલાલ શાહ અ. સૌ. જ્યોત્સના નવીનભાઈ શાહ
અરવિંદ રમણીકલાલ શાહ અ. સૌ, રંજન અરવિંદભાઈ શાહ
Page #20
--------------------------------------------------------------------------
________________
સ્વ, ઉર્મિલાબહેન ચંપકભાઈ ગાંધી
‘ફૂલ ગયુ ફેડરમ રડી ગઈ.આપ યુવાન વયમાં બ્લડ કેન્સરની બિમારીમાં ટૂંકી માંદગીમાં તમે અ માને રડતા મૂકીને ચાલ્યા ગયા. કેન્સર જેવી ભયકર બિમારીમાં પણ આપની સમતા અજબ હતી. આપ ખૂબ શાંત, સમજુ ને મિલનસાર સ્વભાવના હતા. આપ અમને છોડીને નાની ઉંમરમાં ચાલ્યા ગયા પણ આ૫ના મીઠા સ્મરણા, ઉચ ભાવના સગુણાના સૂમને, કુટુંબ પ્રત્યે પ્રેમ આજે પણ અમને તમારી સ્મૃતિ કરાવે છે. આપના ગુણાને વારસે અમારા જીવનમાં આવે ને અમારા જીવનને ઉજ્વળ બનાવીએ.
એ જ, ચંપકભાઈ પુનમચંદ ગાંધી
તથા તેમના કુટુંબીજનો !
Page #21
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય માતુશ્રી સ્વ. કેસરબહેન પુનમચંદ ગાંધી
સ્વસ્થ : તા. ૧૫-૧૨-૭૧
ભૂલશે. નહિ કદી મા-બાપને રે, એના અનંત છે ઉપકાર, અડસઠ તીરથ ઘરના આંગણે રે, સેવા કરજો સદા અમાપ
માતૃપ્રેમ એ સ્નેહની સરવાણી અને વાત્સલ્યનુ વહેણ છે. જગતમાં બધું મળશે પણ જનનીની જોડ મળવી મુશ્કેલ છે. એવા હે માતુશ્રી ! આપે અમારા જીવનમાં પરાપકારતા, કરૂણા, અનુક ંપા, માનવતા આદિ મહાન સદ્ગુણ્ણાના સંસ્કાર રેડીને આપે સારા કુટુંબને ગુણેાની પિરમલથી મ્હેંકતું કર્યું છે. સાધુ સંતાની સેવા એ તે આપના જીવનના પ્રાણ હતા. આપની સહનશક્તિ તથા ક્ષમા અજોડ હતી. આપ અમને નાની ઉંમરમાં મૂકીને ચાલ્યા ગયા પણ સંસ્કારને અમૂલ્ય વારસા અમને આપતા ગયા. આજે ધાર્મિક ક્ષેત્રમાં જે કઈ પ્રગતિ કરી રહ્યા છે તે આપને આભારી છે, તે માટે 'અમે આપના ભવેાભવના ઋણી છીએ.
લિ. આપના પરિવાર
પુત્રી – મંજુબેન, સુશીલાબેન, રમીલાબેન
પુત્ર—બાબુભાઈ, ચંપકભાઈ, અશ્વીનભાઈ પુત્રવધુ—સૌ. નિ ળાબહેન, સૌ. પ્રવીણાબેન, સૌ. જ્યેાત્સનાબેન તૃપ્તી, પીયુષ, રાકેશ, મીતુલ, પાયલ, અમીત
Page #22
--------------------------------------------------------------------------
________________
ગં. સ્વ. પૂજ્ય માતુશ્રી સમતાબેન કરમચદભાઇ શેઠ (ગામ-ખસ, હાલ-સુરત)
જેએ નિરંતર શુભાશીર્વાદ અમારા ઊપર વરસાવી રહ્યા છે. તેવા અનહંદ ઊપકારી અમારા પૂજ્ય માતુશ્રીના ચરણેામાં અમેા લાખા વદન પાઠવીએ છીએ,
આપના પુત્રો લાલચંદ કરમચંદભાઈ શેઠે મહીપતલાલ કરમચંદભાઈ શેઠ
Page #23
--------------------------------------------------------------------------
________________
સ્વ. રસીકલાલ હરીલાલ ઝવેરી (પાલનપુરવાળા)
જન્મ તારીખ : ૭-૪-૧૯૨૧ સ્વર્ગસ્થ : તા, ૨૭-૯-૧૯૭૮ સંવત ૨૦૩૪ ભાદરવા વદ ૧૧ ગ્રુધવાર | મનોરમ્ય લીલાછમ ઉદ્યાનમાં ખીલેલા ગુલાબના ફુલ સારાયે ઉદ્યાનને સુગ'ધથી મધમધાયમાન બનાવી દે છે તેમ આપે ઝવેરી કુટુંબ રૂપી ઉદ્યાનમાં જમીને આખા કુટુંબમાં દાન, દયા, ક્ષમા, સરળતા, નમ્રતા, માતૃભક્તિ, ગુરૂભક્તિ, સત્ય, નીતિ, સદાચાર, વિનય, વિવેક, સંપ અને સમર્પણતા આદિ અનેક ગુણ રૂપ પુtપેની પરિમલ પ્રસરાવી છે, તેમજ માયાળુ સ્વભાવ, કુટુંબ અને ધર્મ પ્રત્યેની લાગણી આ બધા સરકારેથી કુટુંબને અમૂલ્ય વારસો મુલ્યા છે. ભલે આજે અમારા ઝવેરી કુટુંબમાં આપ દેહ રૂપે અમારી સમક્ષ નથી પણ આપના ગુણાની સુવાસ તે અમારા જીવનમાં મહેકો રહી છે. આપે ઝવેરી કુટુંબના સુકાની બની અમારા જીવનબાગમાં માળી બનીને અમારામાં સરકાર, સદાચાર, તપ-ત્યાગ અને દાન-દયાના સુમને ખીલવીને અમારા જીવનબાગને સદ્દગુણ રૂપી સૌરભથી મધુમઘતા. બનાવ્યા છે. આપે નિષ્કામ અને નિઃસ્વાર્થ ભાવે અમને ધર્મ કાય-સત્કાર્યો કરવાની પ્રેરણા આપી ધાર્મિક ક્ષેત્રે. સામાજિક ક્ષેત્રે તેમજ વહેપારના ક્ષેત્રે ખૂબ આગળ વધારી અમારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. આપે આપેલા આ સંસ્કારના અમૂલ્ય વારસા બદલ અમે આપના ઋણી છીએ, એ ગુર્ગાને અમારા જીવનમાં તાણાવાણાની જેમ વણીને થીન્કીચત ઋણમાંથી મુક્ત થઈએ એ જ અંતરની અાર.
એજ લિ. આપના ભવોભવના ઋણી
- શ્રીમતી સુભદ્રા રસીકલાલ ઝવેરી નરેન્દ્ર, ચંદ્રા, સતેન્દ્ર, ઈલા, મુકેશ, મીના, રાજેન, વિલા, માયા, બેલા.
Page #24
--------------------------------------------------------------------------
________________
સ્વ. જાસૂદબેન કીર્તિ ભાઈ મહેતા
આપે અમારામાં ધાર્મિક સંસ્કારોની જે પ્રેરણા આપી અને તે પ્રેરણા વડે અમે અમારા જીવનને સન્માર્ગે વહાવવા ઉદ્યમશીલ ન્યા છીએ તે માટે અમે આપના ઋણી છીએ.
લિ. આપના પરિવાર
Page #25
--------------------------------------------------------------------------
________________
અમારા પૂજ્ય માતુશ્રી સ્વ. લહેરીબેન રાજાભાઈ શાહ
જન્મ 8 સંવત ૧૯૪૮ના અષાઢ સુદી ૧૪, અવસાન : સંવત ૨૦૩ ૩ના ભાદરવા સુદી ૭
આપના સંસ્કાર અને સકમ ના પૂણે અમારું જીવન ઉન્નત બન્યુ. આપના શુભ આશિષથી અમને દૈવી લમી સાંપડી, અમે સૌ આપના પુત્રો-પુત્રીએ આપને લીધે જ સુખી છીએ. આપને શાંત અને સૌમ્ય સ્વભાવ, અપની ધર્મપરાયણતા, આપની નિખાલસતા અને આપના વાત્સલ્યભાવને અમે કદી વિસરી શકીએ તેમ નથી. અમે જે કંઈ છીએ તે આપની ધર્મશ્રદ્ધા, સેવાવૃત્તિ અને આપના સુસંસ્કારોના સિંચનોનું ફળ છે. અમે સૌ આપના સદાય ઋણી છીએ.
લિ. અમે છીએ
આપના પુત્રો કાન્તીભાઈ, ભેગીભાઈ, કનૈયાલાલ તથા પરિવાર
Page #26
--------------------------------------------------------------------------
________________
પ. પૂ. દાદાજી અમીચંદ પટેલ
૫. પૂ. માતુશ્રી ભીખીબા
‘જનાર તો જતા રહ્યા સદગુણ એના સજીવ’ જેમણે અમારા જીવનમાં સદાચારી સંસ્કારનું સિંચન કર્યું છે. તે તેનું આજે અમે ધર્મ ક્ષેત્રે ઉપણ કરીને અમારા આત્માને કૃત્યથ માનીએ છીએ સ્વ. શ્રી જયંતીલાલ અમીચંદ પટેલ
દેવલેક : સં. ૨૦૩ ૬ મડા વદ ૧૧ને
- રવિવાર તા. ૪-૧-૭ ૦ આપે લક્ષ્મીને સદ્વ્યય સમાગે કર્યો. જેના વડે અમે પણ તે માટે પ્રેરાયેલા છીએ.
કેટલીક વ્યક્તિઓનું જીવન જ દીપશિખા જેવું હોય છે. જે બીજાના માર્ગને અજવાળી આપે છે. શ્રી જયંતિભાઈ આવી વ્યક્તિઓમાંના એક હતા. મૃત્યુ ય મિટાવી નથી શકયુ જે શ્વાસને, એ શ્વાસ લઈને અવતરેલ પુષ્પ છે તમે. ધર્મ પત્ની રસવંતીબેન જયંતિલાલ પટેલ
ચેતન જયતિલાલ પટેલ યોગેશ જયંતિલાલ પટેલ
જન્મ : ૪-૮-૧૯૧૪ મૃત્યુ : ૧૨-૯-૭૯
Page #27
--------------------------------------------------------------------------
________________
સ્વ. મોહનલાલ મછાચંદ વલાણી
સ્વ. ગુલાબબેન મોહનલાલ વલાણી
Page #28
--------------------------------------------------------------------------
________________
શ્રી ભીખાભાઈ મલાભાઈ ગાંધો
“ વહેતા જળ નિર્મળા ભલા, અને ધન દોલત દેતા ભલા” આ ઉક્તિ મુજબ આપે દેવ-ગુરૂ–અને ધર્મ માં સંપૂર્ણ શ્રદ્ધા રાખી માનવ જન્મને સાર્થક કર્યો છે.
| લિ. આપના પરિવાર
Page #29
--------------------------------------------------------------------------
________________
દાનેશ્વરી શેઠશ્રી શામજી વેલજી વીરાણી
| “વહેતા જળ નિર્મળ ભલા અને ધન દોલત દેતા ભલા’’ એ સંસકાર આપે અમને ગળથુથીમાં પાયા, સંપત્તિ અને સમૃદ્ધિ, સંપ અને સદાચાર એ તે પુણ્યની પ્રસાદી છે. એટલે મળેલી લમી સમાજ કલ્યાણના, જનતા જનાર્દનના, સ્વધર્મી વાસયિતાના કાર્યોમાં વાપરી પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરવા માટે આપે અમારૂ જે ચારિત્ર ઘડતર કર્યું તે માટે અમે સમસ્ત વીરાણી પરિવાર આપના જન્મોજન્મના ઋણી છીએ.
લિ.
મણીલાલ શામજી વીરાણી પરિવાર
Page #30
--------------------------------------------------------------------------
________________
શ્રી ખીમચંદ ત્રિભોવન શેઠ
વય વર્ષ ૮૮ ઉપલેટા (સૌરાષ્ટ્ર) જેમણે પોતાના વતનમાં પૂ. સંત-સતીઓની ધાર્મિક સેવા કરી છે. ઉપલેટાની પાંજરાપોળ, સાર્વજનિક અંગ્રેજી સ્કૂલ, જૈન ધાર્મિકશાળા, જીવદયા ખાતું વગેરે સંસ્થાઓમાં તન, મન, ધનથી સેવા આપી છે. શેઠ કુટુંબનું સદાવ્રત વર્ષોથી ચલાવ્યું છે અને પોતાનું જીવન અત્યંત સાદાઈથી ધર્મભાવનામાં વીતાવ્યું છે.
લિ. આપને સમસ્ત પરિવાર
Page #31
--------------------------------------------------------------------------
________________
ધાનેરા નિવાસી
સ્વ. અમચંદ્ર વીરચંદ જોગાણી તથા સ્વ. ધરમીબેન અમચઢ જોગાણી
દેહવિલય ઃ તા. ૨૬-૧૧-૬૨
સ. ૨૦૨૦ના કારતક સુદ ૮ સંસ્કારી, સદાચારી અને ચરિત્રશીલ માતાપિતા સે। શિક્ષકનું કામ કરે છે. અમાને બાલ્યાવસ્થામાં ધર્મ ભાવના, સચ્ચાઈ, શુભનિષ્ઠા, દયા, દાન અને સરળતાના જે સંસ્કારોનું સિંચન કર્યું છે તેને અમે આચરણમાં મૂકી આપનું ઋણ યત કિચિત અદા કરી જીવનમાં સ ંતાષ અનુભવીએ છીએ.
લિ.
આપના ભાભવના ઋણી આજ્ઞાંકિત પુત્ર-જયંતીલાલ ઝુમ દ જોગાણી તથા પરિવાર પુત્રવધુ–કમળાબેન જયંતીલાલ જોગાણી તથા આપના આજ્ઞાંકિત પ્રપૌત્રો
પાલનપુર નિવાસી
સ્વ. અનીતાબેન શૈલેશકુમાર શાહ
જન્મ : સવત ૨૦૧૦ના માગશર સુદ ૨
અવસાન : તા. ૨૫-૭-૭૯
“ ફુલ ગયુ. ફારમાં રહી ગઈ ભરયુવાન વયમાં એકાએક આકસ્મિક તમા અમાને છેડીને ચાલ્યા ગયા, પરંતુ તમારાં મીઠા સ્મરણા તમારા પ્રેમાળ અને હસમુખા સ્વભાવ અમે બધાંય ભૂલી શકતા નથી.
લિ
""
પિતાશ્રી જય'તીલાલ ઝુમચંદ જોગાણી માતુશ્રી કમળાબેન જયંતીલાલ જોગાણી અને ભાઇ, ભાભીઓ તથા બહેને
Page #32
--------------------------------------------------------------------------
________________
શ્રી મનુભાઇ વીરજીભાઈ સુતરીયા
શાંતાબહેન મનુભાઈ સુતરીયા
શેઠશ્રી મનુભાઈને જન્મ સાવરકુંડલામાં વિ.સ. ૧૯૭૫માં થયા હતા. જાત મહેનત અને પેાતાના સ્વબળે પેાતાના ધંધા જમાવ્યો. સુતરના વેપારના કારણે સુતરીયા તરીકે પ્રસિદ્ધિ પામ્યા. અપૂર્વી ખંત દીર્ઘદૃષ્ટિ તેમજ ઉચ્ચ આદર્શોને કારણે વ્યાપાર તેમજ જાહેર ક્ષેત્રે વિપુલ ધન અને કીર્તિ પ્રાપ્ત કરી. શેઠશ્રી મનુભાઈએ જેમ લક્ષ્મી ઉપાર્જન કરી જાણો તેમ તેમને સન્માર્ગે વાપરી પણ જાણી, ધાર્મિક ક્ષેત્રે પાલીતાણા ઝઘડીયાના સંધા કાઢયા અને પ્રતિષ્ઠા કરાવી.
શેઠશ્રી મનુભાઈએ પોતાના ધંધા સાથે રાષ્ટ્રિય, સામાજીક ધાર્મિક તેમજ ઔદ્યોગિક જાહેર સેવાની સંસ્થામાં પણ રસ લઈ પેાતાની સેવા આપી છે. ઘણા વર્ષો સુધી સુખચેંબર એફ ક્રામસના ડીરેકટર પદે રહ્યા છે. રેલ્વે એડવાઈઝરી ઓ ના માનદ સભ્ય હતા. તેમજ અનેક વ્યાપાર ઉદ્યોગની સંસ્થાએ સાથે સંકળાયેલા હતા. તેમજ પેાતાની કાઠા સૂઝને કારણે અનેકના સલાહકાર હતા.
તેમના શુશીલ પત્ની શાંતાબેન પણ પતિને પગલે ચાલી અને ધાર્મિક સામાજીક તેમજ સમી સંસ્થામાં રસપૂર્વક ભાગ લઈ લક્ષ્મીના સદ ઉપયોગ કરી રહ્યા છે. જૈન મહિલા મ`ડળ ઘોઘારી મહિલા મ`ડળમાં તન મન ધનથી સેવા આપે છે.
Page #33
--------------------------------------------------------------------------
________________
શ્રી ગીરધરલાલ મંછાચંદ વલાણી
જશીબેન ગીરધરલાલ વેલાણી
Page #34
--------------------------------------------------------------------------
________________
ધનસુખલાલ ખીમચંદ શેરદલાલ
અમૃતલાલ ખીમચંદ શેરદલાલ
કુમારી માયાબહેન અમૃતલાલ શેરદલાલ
પરમ પૂજ્ય માતુશ્રી ઈદુમતી ઉફે સરસ્વતીબેન (હાલ પરમ શ્રદ્ધેય પંચ મહાવ્રતધારી બા.બ્ર. મહાવિદુષી- 5 શારદાબાઈ સ્વામીના શિષ્યા ઈન્દુબાઈ સ્વામી)બાલ્યાવસ્થામાં દિક્ષા વિ. સં. ૨૦૧૧ દિક્ષા સ્થળ નાર જિ. ખેડા
જ જન્મ સ્થળ સુરત આપ શ્રીએ વૈષ્ણવ સંપ્રદાયના સંસ્કારી કુટુંબમાં જન્મ લઈ જીવનની અનેક લીલી સુકી જોઈ અમારા પરમ પૂજ્ય પિતાજી સ્વ. શાંતિલાલ ઉર્ફે ખીમચંદ દલીચંદ જેઓએ ફક્ત પાંત્રીસ વર્ષ નાં જીવનકાળ દરમ્યાન સાદગી ભર્યા ગૃહસ્થ જીવન ઉપરાંત મૌન પ્રાર્થના નવકાર મંત્રને વિધિ પૂર્વક સામુહિક જપ-યજ્ઞ વિગેરે આરાધના કરેલ તેમની દીક્ષા અંગીકાર કરવાની ભાવના આ પે પરિપુર્ણ કરી છવ્વીસ વર્ષના દીક્ષા કાળ દરમ્યાન આપે ચારિત્ર્ય, સરળતા, સેવાભાવ, ગુરૂભક્તિ અને જૈન ધર્મ માં અડગ શ્રદ્ધાનું અપ્રતિમ દર્શન કરાવ્યું છે. અમે આપના આપેલ સુસંસ્કારોનું ઋણ આજીવને ભૂલીશું નહીં'.
| આપશ્રીને અમારા કોટિ કોટિ વંદન હે.
લિ. આપના પુત્રો તથા પરિવાર ધનસુખલાલ ખીમચંદ અ.સૌ. ઉમિલા ધનસુખલાલ અમૃતલાલ ખીમચંદ હિરેન ધનસુખલાલ
અ.સૌ. અર્ચના હિરેનકુમાર અ.સૌ. મધુકાંતા અમૃતલાલ કુ. મનિષા ધનસુખલાલ ડો. ભરતકુમાર સૌભાગચંદ કુ. માયાબેન કુ. આશાબેન અ.સૌ. ગીતાબેન ભરતકુમાર
વિજયકુમાર
Page #35
--------------------------------------------------------------------------
________________
સ્વ. ફોજાલાલ ત્રિભોવનદાસ શાહ
(ધાનેરાવાળા)
સ્વ. જનુબેન ફાજાલાલ શાહ
- (ધાનેરાવાળા)
જન્મ : સંવત ૧૯૪ ૬ના વૈશાખ સુદ ૮
જન્મ : જેઠ સુદ ૧૧ સંવત ૧૯૪૭ સ્વ. : સંવત ૨ ૦૨ ૮ના પોષ સુદ ૯
સ્વર્ગવાસ : મહા વદ ૬ સંવત ૨ ૦૨૧ આપણે અમ' રા માં જે ધાર્મિક સંસ્કારનું સિંચન કર્યું હતું, અને અમારા જીવનને સમાગે લઈ જવા માં જે પ્રેરણા આપી હતી તે માટે અમે આ પણા ભવભવના ઋણી છીએ. બાળપણથી તમે અમારા જીવનમાં ધાર્મિક સંસકારેના બીજ વાવ્યા જેના કારણે સત્ય, નીતિ અને સંત સેવાના સુમતા અમારામાં રહે જ રીતે ખીલ્યા છે. તે ઉપકારના ઋણમાંથી મુકત થવા “કુલ નહી ને ફુલની પાં ખડા” રૂપ ધમ ક્ષેત્રે કે ઈક અર્પણ કરીને-અમે કૃતકૃત્ય થવાને સંતોષ અનુભવીએ છીએ.
લિ. આપના ગુણાનુરાગી દેવચંદ જાલાલ શાહ તથા સપરિવાર
સ્વ. તારાબેન દેવચંદ શાહ
(ધાનેરાવાળા) જન્મ : તા. ૮-૧૦-૧૯૩૨
રૂ, : તા. ૩-૩-૧૯૭૧ વિશાળ વડલાને છાયા સમાન પ્રેમના પરાગને સી ચીને જીવન ઉન્નત બનાવનાર, આપને માયાળુ અને પ્રેમાળ સ્વભાવ, સદાય હસમુખ ચહેરે, કુટુંબ પ્રત્યેનું વાત્સલ્ય, ધર્મ પ્રત્યેની શ્રધા સહનશીલતા અને સાધુ સતેની સેવા કરવાની તમન્ના વગેરે આપના ગુણો એ અમારામાં સત્ય, નીતિ સદાચારનું સિંચન કર્યું છે તે કદી વીસરી શકાય તેમ નથી.
લિ.
દેવર્સ
જીલ્લાલ શાહ સંથી પરિવાર
Page #36
--------------------------------------------------------------------------
________________
વ. મેનાબેન લહેરચંદભાઈ શાહ
Page #37
--------------------------------------------------------------------------
________________
શ્રીમાન શાહ કાલીદાસ જરાકરણભાઈ છત્રાણી
શ્રીમતી શાહ દીવાળીબેન છત્રાણી
-
2
વિન
641 22 8TH
1 2 GR
0
0
ર હ ળ ત:
,
0
0
હ
0
છે
છે ?
Page #38
--------------------------------------------------------------------------
________________
શ્રીમાન જયતિભાઈ ભીખાભાઈ ગાંધી
સ્વ. રમીલાબેન જયતીભાઈ ગાંધી
શ્રીમતી કમળાબેન જયંતિભાઈ ગાંધી
Page #39
--------------------------------------------------------------------------
________________
પ્રીતમલાલ મોહનલાલ દફતરી
શ્રીકૃષ્ણ ગીતામાં કહ્યું : “#Foથે arfધrg HT
જૈg રવાન્નર આ મંત્રને આપે જીવનમાં ઉતાર્યો. મોરબી તથા રાજકોટમાં ખૂબ મુશ્કેલ પરિસ્થિતિમાં ભણતર પુરું કર્યું અને ધંધાની શરૂઆત કરી. ખંત, ધીરજ અને નિષ્ઠા અને પ્રબલે પ્રમાણિક પરિશ્રમ કરી આપ બળે પ્રગતિના પંથે ત્ર્ય ચાલુ કરી. એમાં કમે શુરા અને ધર્મ શુરા એ મુજબ કમની જેમ જ આપે ધમ ને જીવનમાં સેવ્યા આ આપ અમને ધર્મ અને સંયમનો રાહ બતાવ્યો. આપના જીવનના સિદ્ધાંતે અમને અને અમારા જેવા અનેકને ખુબ પ્રેરણારૂપ છે. આપે અમને કહ્યું કે ‘‘જે રોટલે તમે ખાવ છો તેના માટે મહેતન ન કરી હોય, તે એ રોટલા ઉપર તમારો અધિકાર નથી ? પ્રમાણિકતા તપ, દાન, કરકસર, સંયમ અને સચાઈના આ ઉત્તમ સંસ્કાર અમારામાં રેડયા તેના માટે અમે આપનું ઋણ કદી નહીં ચૂકવી શકીએ. આ ગુણનું જતન અમે જીવનભર કરી આપનું ઋણુ યુકિ'ચિત પણ અદા કરવાની કોશિષ કરીશું. આપના દાખવેલ રાહ ઉપરથી અમે કદી ચલિત ન થઈએ એવી પ્રભુને પ્રાથના, કુસુમબેન પ્રીતમલાલ દફતરી
દેવો પણું જે માતૃવાત્સલ્યને ઝંખતા હોય છે એવી માના ગુણગાન ગાવા એટલે તરણાથી સમુદ્ર તરવા. ખરેખર મા, અમારી ઉપરના તમારા અગણિત ઉપકારનું ઋણ અમે કઈ રીતે અદા કરીશું ? તમારા ગુણો જેવા કે, કરકસર, સંયમ ગંભીરતા, સહનશીલતા વગેરેએ અમારામાં ઊંડી છાપ પાડી છે બ્રહ્મચર્ય વ્રત જેના બી તમે અમારામાં વાવ્યા છે તે જરૂર વૃક્ષ થઈ પાંગરશે. લેની પથારીમાં ઉછરેલાં તમે કાંટા ઉપર પણ હસતા હસતા ચાલી આજે અમારા માટે ફૂલે જ પાથર્યા છે. મા, તમારી મીઠી છાયામાં અમે સૌ સંપથી, આનંદથી જીવીએ છીએ. અમે કાયમ તમારી ખૂબ સેવા કરીએ તેવા આશીર્વાદ વીર પ્રભુ પાસે માંગીએ છીએ.
નિર્મળ, જયેશ, સૌરભ, સેનલ, અજના
ચેતના, સિદ્ધાર્થ, આદીતા
Page #40
--------------------------------------------------------------------------
________________
સ્વ. માતુશ્રી ઉજમબેન નરભેરામ તેજાણી
હસ્તે સુપુત્રો તથા પરિવાર જનો
Page #41
--------------------------------------------------------------------------
________________
શ્રીમતી કંચનલક્ષ્મી હરગોવિંદદાસ મહેતા | (જયંતપેપરવાળા)
શ્રી કંચનબેન મહેતા ઘણાંજ ધાર્મિક તથા માયાળુ સ્વભાવના છે તે હંમેશા એ માને છે કે માણસની સ્થિતિ મુજબ કાંઈ પણ સારું કામ કરવું જ જોઈએ. કોઈ ને ઉપયોગી થવું જોઈએ. તે હંમેશાં કહે છે કે જેમ સુખી થાવ તેમ નમ્ર વધારે બનતા જાવ,
તેઓએ જયંત પેપર ગૃપની શરૂઆતમાં સાથે રહી સારી મહેનતથી કામ કર્યું છે તેમજ સારા ધાર્મિક વિચારોને કારણે આજે આખા કુટુંબને સુખી બનાવ્યા છે. સાધુ સાધવીજી પ્રત્યે હંમેશા માનભર્યા વિવેકથી સેવા કરે છે. તેમના પતિ હરગોવિંદદાસ મહેતા એક આપણા સમાજમાં તેમજ ભારતમાં પેપર ઈન્ડસ્ટ્રીઝમાં સારું સ્થાન ધરાવે છે. તે સવે કંચનબેન મહેતાને આભારી છે.
સ્વ, છોટાલાલ અંબાલાલ ઘડિયાળી
સ્વ. ડો. ચંદુલાલ લલ્લુભાઈ મહેતા
સ્વ. મણીબહેન ચંદુલાલ મહેતા સ્વ. માણેકબહેન ચંદુલાલ મહેતા
ની યાદમાં ડો. ચંદુલાલ લલ્લુભાઈ મહેતા
પરીવાર
Sws
હ
જન્મ તારીખ : ૨૫-૮-૧૮૮૬ મૃત્યુ તારીખ : ૮-૧૧-૧૯૬૪
| સંવત ૨૦૨૧ કારતક સુદ ૪ લિ. લીલાવતીબેન છોટાલાલ ઘડિયાળી
Page #42
--------------------------------------------------------------------------
________________
શ્રી ફુલચંદ જૈન તથા ધર્મ પત્ની ફુલવંતીબેન ફુલચંદ જૈન
સ્વ. ફાજાલાલભાઈ ડુડુંગરશીભાઈ કાહારી
જન્મ તારીખ : ૨૮-૬-૧૮૮૩ સ્વર્ગ વાસ તારીખ : ૨૯-૧-૧૯૫૬ ૬. આનદલાલ ફાલાલભાઈ કાઠારી અને પરિવાર
સ્થાનકવાસી જૈન સંઘ- ઉધનાના સધપતિ છે. અણમેાલ ભાવના
પંજાબ જૈન ભ્રાતિ સભા ખાર, (ખાએ)માં ૨૦ વર્ષે મંત્રી રહીને સેવા કરી છે, પંજાબમાં ધર્મની ફેલામણી કરી છે, મહાવીર મેડીકલ રીસ સેન્ટર ખાર(ખામ્ભે)ના હાલ ટ્રસ્ટી છે. આ સસ્થા ઊભી કરવામાં મેાટા ફાળા તન, મન અને ધનથી આપેલ છે. શારદા સિદ્ધિ પ્રકાશન પુસ્તક સમિતિના પ્રમુખ છે. ઉધના ઉદ્યોગ નગર પાંડેસરામાં કેમીકલ કલર બનાવવાના મેાટા ઉદ્યોગ છે, તેમના ધર્માં પત્ની ફુલતીબહેનના સહયોગથી દાન, શૌયળ અને તપમાં ધર્મભાવના શીલ છે.
તારાબેન વાલચ’દભાઈ પારેખ
Page #43
--------------------------------------------------------------------------
________________
છબલબેન નાગરદાસ શાહ
જન્મ રથળ : ગુજરવદી ફાગણ સુદ ૮, સંવત ૧૮૫૪
શ્રી ખંભાત સંપ્રદાયના જૈન શાસનના ઝળહળતા, તેજસ્વી, સિતારા પ્રખર વ્યાખ્યાતા બા.બ્ર.પૂ. શારદાબાઈ મહાસતીજીના સુશિષ્યા ઉગ્રતપસ્વી. મધુરકંઠી બા.બ્ર.પૂ. ચંદનબાઈ મહાસતીજીના સંસારી માતુશ્રી છબુલબેન. | પૂ બા. બુ. ચંદનબાઈ મહાસતીજીએ ૩૫ ઉપવાસની ઉગ્ર તપસ્યા કરેલ તે સમયે અમારું સડકુટુંબ પૂ. મહાસતીજીના દર્શન અથે પારણા ઉપર ગયેલ, તે સમયે શારદા સિદ્ધિ પુસ્તકની જાહેરાત થતાં મનમાં થયું કે જે માતાએ દાન, પરોપકારના જે સંસ્કાર આપ્યા છે તે ગુણોને યાદ કરી ફૂલ નહીં* ફૂલની પાંખડી રૂપે આપીને અમારું જીવન ધન્ય બનાવીએ.
લિ. આપના ઋણી પુત્રો પરિવાર તથા કુટુંબીજને ગં. સ્વ. મણીબેન વાડીલાલ સંઘવી(સાણ દવાળા) પારૂબેન પુનમચંદ વલાણી
ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહિ, અગણિત છે, ઉપકાર એના, એહ વિસરશે નહિ પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર, એ રાહબરના રાહુ પર, કંટક કદી બનશો નહિ.
| સંઘવી હિંમતલાલ વાડીલાલ
| સંધવી રસીકલાલ વોડીલાલ તથા તેમના સપરિવાર સહીતના લાખ લાખ વંદન
Page #44
--------------------------------------------------------------------------
________________
સ્વ. મેનાબહેન લક્ષ્મીચંદભાઈ ઝવેરી
પાલનપુર નિવાસી
સ્વ. સુમતલાલ જે. શેઠ
માટુંગા
જેમણે મારા જીવનમાં બાળપણથી જ ધર્મના
સ્વ. : તા. ૧૬-૭-૭૯ સરકારે અને સદાચારનું સિંચન કર્યું છે,
આપના જીવનમાં સાદાઈ, સૌમ્યતા, સભ્યતા માનવતાના ગુણોરૂપી ખુલ્મોથી મહેકતી લીલી
અને સદાચાર મહામત્રો હતા. તેમજ પૂ.બા.બ્ર. ફુલવાડીનું સર્જન કર્યું છે. (જેમની પ્રેરણાથી
શારદાબાઈ મહાસતીજી ના પરિચયમાં આવ્યા આજે નિષ્કામ અને નિઃસ્વાર્થ ભાવે યથાશક્તિ
પછી આ પે ઘણા જ નિયમ લીધા અને સમાધર્મ કાર્ય માં વાપરી શકું છું.) તેવા મહાન ઉપકારી
જમાં તથા ધર્મના દરેક ક્ષેત્રે મને સંપૂર્ણ આપે પૂજ્ય માતુશ્રીને મારા કેટી કોટી વંદન હા.
સાથ આપ્યું છે, | આપની આજ્ઞાંકિત પુત્રી
લિ. આ પની ઋણી અ.સૌ. ભાનુબહેન કીર્તિલાલ ભણસાળી
લલીતા સુમંતલાલ શેઠ શાહ મોતીલાલ ભાગર (સાયરા)
Page #45
--------------------------------------------------------------------------
________________
વ, મણીબેન ઉમરશી બડુવા
સ્વ. શાહ ગીરધરલાલ સાકરચંદ (સ:ણ દવાળા)
અમારા જીવનમાં આપે ધર્મના સંસ્કારોનું
દેહ વિલય : તા. પ-૧૧-૧૯૭૬ સિંચન કરી, અને પ્રેરણા આપી અમારા આજે અમે જે કાંઈ છીએ તે આપના જ જીવન' દરેક કાર્યમાં યોગ્ય માર્ગદર્શન આપી સી'એલા, ધર્મ અદ્દા સેવા અને કુટુંબવાત્સલ્ય તેમજ જીવનને ઉજજવળ બનાવવા હરહમેશ ભાવનાના સંસ્કા૨નું જ ફળ છે અને શાસનદેવ પ્રયત્નશીલ રહ્યા છે તેથી અમે આ પના ઋણી છીએ પાસે એજ પ્રાર્થના કે આપના માર્ગ દર્શન પ્રત્યે લિ. ઉમરશી નેણશી તથા
અમે હંમેશા સતત જાગૃત રહીએ, એજ. આપના પુત્રા, પુત્રવધૂએ
આપના ધર્મપત્ની હીરાબેન તથા સુપુત્રો તથા પરિવાર
જીતેન્દ્ર, અશાક, મુકેશ તથા કુટુંબીજને સ્વ. કેશવલાલ મંગળજીભાઈ મહેતા
Page #46
--------------------------------------------------------------------------
________________
સ્વ. રજનીકાન્ત મણીલાલ મહેતા
પાલનપુર નિવાસી
સ્વ. પિતાશ્રી ચંદુલાલ ગગલભાઈ ગાંધી
ધાનેરા નિવાસી
જન્મ તા. : ૮-૯-૧૯૩ ૩ મરણ તા. : ૨-૫-૧૯૮૦
આપના જીવનમાં સહાનુભૂતિ, સત્યતા, પુb૫ ખીરયું અને કરમાઈ પણ ગયુ. આભ સમતા અને અનુકંપાની સુસંસ્કારની રૂંવાસ અચાનક ચાલ્યા જશે. તેની કલ્પના પણ ન હતી. અમારા હૈયામાં પ્રસરી છે આપના ધર્મમય
પ્રભુ તારા આત્માને જયાં હોય ત્યાં અપૂર્વ જીવનથી અમારામાં ધર્મ પ્રત્યેની ધગંશ અને શાંતિ આપે.
અનેરી શ્રદ્ધા પ્રગટી છે. આપની પ્રેરણાએ અમે રમણીકલાલ રાજ મલભાઈ મહેતા
મૂર્તિમંત બનાવીએ એજ અતરની આરઝ. સુશીલા રમણીકલાલ મહેતા લિ, આપને પરિવાર પુત્ર, પુત્રવધુ, પૌત્ર, પૌત્રી
લહેરીલાલ દાલચંદ સંઘવી
લિ.
Page #47
--------------------------------------------------------------------------
________________
, શા. વછરાજજી નેમાજી સિંઘવી પરિવાર અ.સૌ. રૂક્ષ્મણીબેન બળદેવભાઈ પટેલ(સાણંદ)
આવી
છે
શા. વછરાજ ભુલાલ એન્ડ કપની ટેક્ષટાઈલસ મારકેટ રીંગરોડ સુરત
મણીબહેન તલકચંદ શાહ
પૂ. બા ! આપે અમારામાં દાન, દયા, ધર્મ અને અનુકંપાના સંસ્કાર રેડી અમારું જીવન સદાચાર રૂપી પુષ્પોથી મહેકતું બનાવી રહ્યા છો. તે માટે અમે આપના ઋણી છીએ.
લિ. આપના પુત્રો બચુભાઈ બળદેવભાઈ પટેલ
બકાભાઈ બળદેવભાઈ પટેલ પૂજય માતુશ્રી
આપે અમારા જીવન ઘડતરમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન કર્યું', તેમજ અમોને એજ સંસકારોએ ધર્મ કાર્યો અને સત્કાર્યો કરવાની પ્રેરણા આપેલ છે. - આપ પૂજ્ય સંત-સતીશ્રીઓના દર્શન કરી તેઓના સત્સંગનો અનુપમ લાભ લઈ રહ્યા છે અને લમીના સદવ્યાય–સન્યાગે—કરી રહ્યા છે. જે કાર્ય અમને પણ તે જ માગે" જવા પ્રેરણા આપી રહ્યું છે.
લિ. ધીરજલાલ તલકચંદ શાહ જ્યોત્સનાબેન ધીરજલાલ શાહે
સમસ્ત પરિવાર
Page #48
--------------------------------------------------------------------------
________________
ભણશાળી કાળીદાસ મયાચદ (ધાનેરાવાળા)
માતુશ્રી પસીબેન ભીખાભાઈ ગાંધી (ધાનેરા)
ધર્મ પ્રત્યે અખૂટ શ્રદ્ધા અને મિલનસાર સ્વભાવના આપના સસ્કારોથી આપે અમારા જીવનને પ્રેરણા અને માદન આપી રહેલ છે. લિ. આપના પરિવાર ૬. માણેકલાલ ભોખાભાઈ ગાંધી
અ.સા. મંજુલાબેન રમણીકલાલ જોગાણી (ધાનેરાવાળા)
પૂજ્ય માતુશ્રી,
અમારા જીવનમાં આપે ધર્માંના સ ંસ્કારાનુ સીંચન કરી; અમેાને પ્રેરણા આપી અમારા જીવનના દરેક કાર્યોમાં યોગ્ય માર્ગદર્શન આપી તેમજ જીવનને ઊજજવળ બનાવવા હરહ ંમેશ રહ્યા છે. તેથી અમે આપના ઋણી છીએ.
લિ. આપના પુત્રો અને પુત્રવધુ
Page #49
--------------------------------------------------------------------------
________________
સ્વ, સમુબેન ગુલાબચંદ ગાંધી
-
ખંભાત નિવાસી અ, સો. જશુબહેન વસંતલાલ પટેલ
આપે અમારા જીવનમાં માનવ જીવન આદર્શ રીતે જીવવાના ખૂબ સંસ્કાર આપી અમારુ જીવન ઘડતર સુંદર રીતે કર્યું છે તે અજોડ ને અનુપમ છે. તે માટે અમે આપના ભવભવના ઋણી છીએ,
લિ. આપનો પરિવાર
ચંપકલાલ મોહનલાલ કાપડીયા આપનું જીવન એક આદર્શ નમુના રૂપ છે. આપે પહેલા શ્રી સંઘના પ્રમુખ પદે રહીને ચતુર્વિધ સંધની અનુપમ સેવા બજાવી છે. આજે પણ સંત સતીજીઓના વ્યાખ્યાનનો લાભ લઈ ધર્મમય જીવન જીવી રહ્યા છે. આ પે અમારા જીવનમાં ધાર્મિક સંસ્કારોના બીજ વાવી જીવનને પવિત્ર પ'થે વાળવા પ્રેરણાના પવિત્ર વાણીનું સિંચન કર્યું છે. એ જ પ્રેરણા અને માર્ગદર્શન અમારા જીવનમાં પર્વા બદલ અમે આપના ઋણી છીએ.
લિ. આપના પરિવાર
Page #50
--------------------------------------------------------------------------
________________
સ્વ. શ્રી ધ્રાપુહેન ધુડાલાલ શાહ
પુત્રમાં સુસ’સ્કાર પાડી, ધર્મપ્રત્યે હૈયા પ્રેમ જગાડી સમ્યગજ્ઞાન અને પ્રચારમાં પ્રેરણા કરવી પ્રત્યેક સુમાતાની ફરજ છે.
સ્વ. ગેરીબહેન ધરમચદભાઈ શાહ
તેમનાં સુપુત્ર કનૈયાલાલ ધરમચાઁદ શાહ પરિવાર તરફથી
સ્વ. શ્રી ખેતશીભાઈ હાથીભાઈ શાહ
Page #51
--------------------------------------------------------------------------
________________
સ્વ. કુ. ઉષાબેન રમણિકલાલ શાહ
Su
Nat h
જન્મ : તા. ૧૦-૧૧-૬૫ અવસાન ઃ ૨૯-૬-૭ સ્વસ્થ ખેત ઉષાના સ્મરણાર્થે રમણીકલાલ લક્ષ્મીચંદ મહેતા (તથા પરિવાર) ૯/૧૯૭૨ ખાલાજીરોડ નાની છીપવાડ સુરત સ્વ, અજવાળીબેન મેાહનલાલ સરવૈયા (થારડીવાળી) હાલ ઘાટકોપર
{{{{e
સ્વ. ત્રિભુવનદાસ દામે!દરદાસ શાહ
આપે અમારા જીવનમાં જ્ઞાન, ચારીત્ર, તપના, ખૂબ સંસ્કાર આપ્યા તે બદલ અમે આપના ઋણી છીએ.
પુત્રો દામેાદરદાસ
દ્વારકાદાસ
રમણીકલાલ
કાન્તીલાલ
લિ. અમે આપના
પુત્ર વધુ
શારદાબહેન
છેોટાલાલ
પ્રવિણસાગર
વસંતબહેન
વિદ્યાબહેન
સુમનબહેન
હર્ષાબહેન
કૈલાસબહેન
તથા સરવૈયા પરિવાર
Page #52
--------------------------------------------------------------------------
________________
સ્વ. હેમકુવર મગનલાલ ખાટડીઆ
-
સ્વ. શાંતિલાલ ભીખાભાઈ શાહ
સ્વર્ગવાસ : ચૈત્ર સુદી ૭ રવિવાર તા. ૨૭-૩-૭૭
આપે અમારામાં બાળપણથી સત્યતા, સમતા અને અનુકંપાના સ ારાની સુવાસ તથા ચારિત્રનું ઘડતર કરીને માનવોની મહેક સીડચી છે. તમે અમને તપ, ત્યાગ, દાન અને ધર્મને મુમ સમજવી ધર્મ પ્રત્યેની અડગ શ્રદ્ધા દૃઢ કરાવી છે.
તમારા અને ત (૨) ઉપકાર છે. તમારામાં જે અનંત ગુણેા હતા. તે અમારામાં ઉતરે તેવી શક્તિ પ્રભુ અમને આપે તે જ અભ્યર્થના.
લિ. આપને આજ્ઞાંકિત પરિવાર દ, ધરમચંદ મગનલાલ ખાટડીઆ
ફુલ ખરી ગયું પણ ફોરમ તેની રહી ગઇ?” તેમ આ ૫ તે ચાલ્યા : યા, પણ અપના સદ્ગુણ ખૂબ સાંભરે છે. આપે અનેક કષ્ટ સહન કરીને અમને પ્રગતિના પંથે મૂકી દીધા, પણ એ પ્રગતિ જોવા આપ ન રહ્યા. તેનું અમને ખૂબ દુ. ખ છે. પૈસા કરતાં સંસ્કારને આપે વધુ મહત્વ આપ્યું. આપે અમારા જીવનમાં સાહસી કતા અને ધમનું બીજ વાવી સરકાર રૂપી જળનું સીચને કર્યું તે બદલ સમગ્ર પરિવાર આપને ખૂબજ ઋણી છે. આપને સમગ્ર પરિ* વારનાં કોટી કોટી વંદન હા..
લિ. આપને સમગ્ર પરિવાર છબીલદાસ લક્ષ્મીચંદ મહેતા
આપ આટલી વૃદ્ધ ઉંમરે પણ શ્રી સુરત સઘની ખડે પગે સેવા કરે છે તેમજ સાધુ સાધ્વીની વૈયાવચ્ચ કરવામાં આપ કાયમ ખડે પગે ઉભા રહે છે. તેમજ અમારા જીવનમાં ધર્મના સંસ્કાર રેડ્યા છે તે માટે અમે આપના ઋણી છીએ,
લિ. આપના પરિવાર
Page #53
--------------------------------------------------------------------------
________________
. હિંમતલાલ મગનલાલ ગાંધી
સ્વ. શાંતાબેન મણીલાલ કટારી
( 1ણપુર ભેસાણ નીવાસી)
ચીનાર વૃક્ષની ડાળીઓ ઉપરથી પવન ફુકાતા ફુલ ખરી પડે છે. પરંતુ તેની સુવાસ તે યથાવત રહી ચોમેર પ્રસરતી રહે છે. તેવી રીતે આપના મુખ પર
સદાયે પ્રસન્નતા પ્રસરી રહેતી. ગરીબા પ્રત્યે આપના ‘‘તુ કેવી હતીને કેવી નહીં મા, મને સાંભરે
| દિલમાં અથાગ કરૂણા ભરી હતી. આપના સંતાનના નહીં?” તારા સ્નેહના અમૃતબિંદુઓનું પાન કર્યું,
સંસ્કા પ્રત્યે આપની પુરી નથતિ હતી અને એજ - ન કર્યું ત્યાં તે તે પ્રભુ ચરણને પ્યારુ ગયું અને જાગૃતિને કારણે આજે અમે જે છીએ તે બની
અમે તારાં લાડકૅ ડથી વંચીત રહ્યા યથાશક્તિ શકયા અને સારાયે કુટુંબને સં' ૫ અને જપને ” સત્યમે કરી શકીએ તેવી પ્રેરણા મળે. તારે પુત્ર
સંદેશ આપી સુવાસ ફેલાવી ગયા. નટવરલાલ પુત્રવધુ વિલાસબેન તથા પુત્રી
- એજ. લિ. આપની આજ્ઞાંકિત પરિવાર
ગાંધી ગીર૬રલાલ ગુણવંતરાય મહેન્દ્રકુમાર અ, સૌ. પ્રભાબેન મનહરલાલ ગાંધી તથા પરિવાર
લા 11 ગાંધી કાંન્તાબેન લત્તાબેન તરૂલત્તાબેન પ્રેષક : પ્રભાત માટર સ્ટાર્સ સુરત
કિશોરકુમાર – હંસાબેન સ્વ. નેમચંદભાઈ સવજીભાઈ દોશી
Page #54
--------------------------------------------------------------------------
________________
સ્વ, વિચંદ રાજપાલ પારેખ (ભાયાવદર)
પૂ પિતાશ્રી અમૃતલાલ અમરચંદ જ સાણી પૂ. માતુશ્રી ચ'પાબેન અમૃતલાલ જસાણી
આપે અમારા જીવનમાં જ્ઞાન ચારિત્ર, તપના ખૂબજ સંસ્કાર આપ્યા છે. આપ સંત-સતીઓના દર્શન કરી તેઓના સતસંગને અનુપમ લાભ
લઈ રહ્યા છો, અમને પણ તે જ માગે જવા આપે અમારા જીવનમાં જ્ઞાન, ચારિત્ર તપના પ્રેરણા આપી રહ્યા છે. આ ખૂબ સરસ્કાર આપ્યા. તે બદલ અમે આપના
લિ. આપના પરીવાર ખરે ખર જ ઋણી છીએ લિ,
૬. ચંદ્રકાંત અમૃતલાલ જસાણી પુત્રો –બચુભાઈ, કાન્તીલાલ, અરવીદ, ઈશ્વર પ્રવીણ,
ઈન્દુમતિ ચંદ્રકાંત જસાણી પુત્રવધુ એ-હું સાં, યેતી, રેખા, જ્યોત્સના, સરોજ
તથા અતુલ, સંજય, તૃપ્તી તથા પારેખ પરિવાર
શ્રી કલ્યાણચંદ માણેકચંદ ઝવેરી
Page #55
--------------------------------------------------------------------------
________________
પૂ. માતુશ્રી શાન્તાબેન નરસીદાસ મહેતા શ્રીમતી ભાનુમતીબેન પ્રભુદાસ માણેકચંદ કોઠારી
(જેતપુર નિવાસી)
આપે અમારા બાલ પણમાં સંસ્કાર અને ચારિત્રનું ઘડતર કર્યું. દાન. શીલ, તપ અને ત્યાગના સંસ્કારોનું સિંચન કરીને અમારામાં ધર્મ જન્મ : ૬-૧૨-૨૬ ભરણ : ૨૮-૬-૭૯ પ્રત્યેની શ્રદ્ધા દઢ બનાવી છે. આપના આ સંસ્કારોને જીવનમાં વણી લીધા અને પૂણ્યદયે જ્યારે સંપતિ મળી ત્યારે યથાશક્તિ તેને સદ ઉપયેાગ કરતા રહ્યા છીએ ને આપની શિખામણ જીવનમાં પુરેપુરી આચરણમાં મૂકવા યથાશક્તિ પ્રયાસ કરતા રહ્યા છે
- લિ. આપના ઋ |ી પુત્રી કેશવલાલ ન. મહેતા ચિમનલાલ ન. મહેતા પ્રવિણભાઈ ન. મહેતા નલિનકુમાર ન. મહેતા
ઉમરસી ભીમસી વીરા (કચ્છપત્રી નિવાસી હાલ મલાડ)
મૂળ વતન કરછ પત્રી તેઓએ અનાજ કરીયાણીના નાનકડાં વેપારમાંથી બિ. મટીરીયલસ તેમજ બરસેનની એજન્સી સુધીનાં અનેક વ્યવસાયમાં સિદ્ધિ મેળવી છે.
ઘણી સંસ્થાના સભ્ય સ્થાન કે પ્રમુખ સ્થાન શાભાવ્યા છે.
તેમણે કચ્છ ધરતી ક૫ વખતે ૨૫૦ ૦૧ની શખાવત કરી વતનું ઋણ અદા કરેલ છે. તેમણે મહિલા કોલેજ, પત્રી વિદ્યાથીગૃહ, સર્વોદય સમાજ વ. માં દાન આપેલ છે તે સમાજના દાનવીર તેમજ ઉદ્યોગપતિ છે. તેમજ તેઓ સ્વભાવે ઉત્સાહી, સેવાભાવી, કર્તવ્ય નિષ્ઠ, મિલનસાર
Page #56
--------------------------------------------------------------------------
________________
સ્વ, ભોગીલાલ રેવચંદ વલાણી
અ.સૌ, તારાબહેન ચીમનલાલ શાહ (સાણંદ)
શ્રી તારાબેન તે શાહ ચીમનલાલ હીરાચંદના ધર્મ પત્ની જેણે નાની ઉંમરમાં બે વખત ભાસ ખમણ તપ કરેલ છે ધાર્મિક સંસ્કારોથી ટેવા ચેલા શ્રી ચીમનભાઈ કે જેમણે વરસ સુધી સાથું દ સંધનું સુકાન સંભાળેલું છે. અને આજે પણ સમાજમાં એક જાણીતા આગેવાનું કાર્ય કરે છે જેઓ સંસારી રીતે શારદાબાઈ મહાસતીજીના ભાઈજીના દીકરી છે.
સ્વ. માતુશ્રી છબલબહેન નરસીદાસ માતૃ સ્નેહ વારલ્ય અને પ્રેમનું ઝરણું છે. કડવું પીને અમૃત વહાવનાર છે. સાનુકૂળ અથવા પ્રતિકુળ સયામાં ધૈર્ય રાખી અમારામાં જ્ઞાન, દાન, ધર્મ, નીતિ, નિષ્કામ, નિઃસ્વાર્થ સેવાના સંસ્કાર સિંચી તપ અને ત્યાગનો માર્ગ બતાવી અમારૂં જે ચારિત્ર ઘડતર કર્યું છે તેવા આપને અમારા હાર્દિક કોટી કોટી વંદન લિ. સ્વ. શાહું નાગરદાસ નરસીદાસ સાદવાળા શાહ પ્રવીણચંદ નરસીદાસ સાણંદવાળા
હાલ, બોડેલી
Page #57
--------------------------------------------------------------------------
________________
માતુશ્રી હાંસબાઈ વાજપાર હીરા
સ્વ. મનસુખલાલ વેલચંદ ગાંધી
(ધાનેરાવાળા)
આપે અમારા જીવનમાં જ્ઞાન તપ, ચારિત્રના ખૂબ સંસકાર આપ્યો તે બદલ અમો આપના ખરેખર ઋણી છીએ.
માતૃસ્તે એ વાત્સલ્ય અને પ્રેમનું ઝરણું છે. 5. - કડવું પીને અમૃત વહાવનાર છે. અમારામાં જ્ઞાન
દાન, ધર્મ, નીતિ, નિષ્કામ, નિઃસ્વાર્થ સેવાના સંસ્કાર સિંચી, તપ અને ત્યાગને માર્ગ બતાવી અમારુ" જે ચારિત્ર ઘડતર કરી રહ્યા છે. તેવા આપને અમારા હાર્દિક કોટી કોટી વંદન.
લિ. ગાંગજી વીજપાર હીરા જેઠાલાલ વીજપાર હીરા તથા સમસ્ત પરિવાર
આપના પરિવાર
સ્વ. પૂ. પિતાશ્રી પ્રાણજીવનદાસ તારાચંદ કામદાર તથા સ્વ. પૂ. માતુશ્રીસાંકળીબેન પ્રાણજીવનદાસ કામદાર (બાબરાવાળા)ના સ્મરણાર્થે
લિ. આ૫ના સુપુત્રો નરભેરામ પ્રાણજીવનદાસ કામદાર
ને દુલાલ પ્રાણજીવનદાસ કામદાર સુરત ચંદુલાલ પ્રાણજીવનદાસ કામદાર
Page #58
--------------------------------------------------------------------------
________________
ખંભાત સંપ્રદાયના જૈન શાસનના સિતારા
બા. બ્ર. પૂ. શ્રી શારદાબાઈ
મહાસતીજીના સંસારી માતુશ્રો સ્વ. શકરીબેન વાડીલાલ શાહ ( સાણદ )
હૈયું સુકોમળ અને સ્નેહભોનું છે. દિલ દયાભીનું અને દિલાવર છે એવા પૂ. બા ! તમે અમારા જીવનમાં સંસ્કારોનું સિંચન કરી અમારા જીવનનું ઘેડતર કર્યું છે તે આપના અસીમ ઉપકારને કયારે પણ ભૂલી શકીએ તેમ નથી. આપને વિનમ્ર, દયાળુ સ્વભાવ, સ વિચાર તથા ધર્મ પ્રત્યેને અનન્ય ભાવ, દેવ, ગુરૂ, ધર્મ પ્રત્યેના અથાગ પ્રેમ એવા આપના આદર્શ અમને કાયમ મૃત બનાવી આપના સદ ગુણાના વારસે અમારી શાશ્વત શ્વાસ બની રહે એ જ પ્રાર્થના.
લિ, આપના ભવોભવના ઋણી આજ્ઞાંકિત
પુત્રા નટવરલાલ અ. સી. નારગીબ્બહેન પ્રાણલાલ અ. સી. ઈન્દિરાબહેન
પૂજ્ય પિતાશ્રી સ્વ. પારેખ ચીમનલાલ હકમીચંદ તથા
પૂજ્ય માતુશ્રી સ્વ. પારેખ લહેરીબહેન ચીમનલાલ તથા પૂજ્ય કાકાશ્રી સ્વ. પારેખ પાનાચંદ હકમીચંદના સ્મરણાર્થે
હ, પારેખ રમણીકલાલ ચીમનલાલ ધાનેરાવાળા
| મુંબઈ રે, ન'. ૮૧૧૪૯૫ પારેખ સેવંતીલાલ ચીમનલાલ ધાનેરાવાળા
સુરત ટે. નં. ૩૭૪૬ ૬
બીજાને સુધારવા હોય તો. પ્રથમ આપણે સુધરવું પડશે.
આચરણ વગરને ઉપદેશ કેવળ ફોગટ છે. ”
Page #59
--------------------------------------------------------------------------
Page #60
--------------------------------------------------------------------------
________________
સ્વ. આચાર્ય, ગચ્છાધિપતિ બા, બ્ર. પૂ. ગુરૂદેવ
રત્નચંદ્રજી ગુરવે નમઃ “સંવત ૨૦૩૫ના સુરતના ચાતુર્માસમાં આપેલા પ્રવચને”
- ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્યયન ૧૩મું અધિકાર:- ચિત્ત અને સંભૂતિ તથા ભીમસેન હરિસેન ચરિત્ર
વ્યાખ્યાન ન. અષાઢ વદ ૫ને શનિવાર
તા. ૧૪-૭-૭૯ શ્રદ્ધાને અપૂર્વ મહિમા . . સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ અને બહેને ! અનંત કરૂણનીધિ, શાસનપતિ, સર્વજ્ઞ ભગવંતે જગતના જીના શ્રેયને માટે કલ્યાણકારી, પાવનકારી, મંગલકારી શાસવાણીની રજુઆત કરી છે. એવા શાસ્ત્રનું પ્રતિપાદન કરનાર ભગવાન કેવા છે. તે બતાવતા સૂયગડાયંગ સૂત્રમાં કહ્યું છે કે
ગમતીd ને, શાળબિ જ જાણશો ' સä મનતિ તે તારું, હંસળવાતા / અ. ૧૫ ગાથા ૧ - જે પદાર્થો ભૂતકાળમાં જે અવસ્થામાં હતા, વર્તમાનકાળે જે અવસ્થામાં રહેલા છે, ભવિષ્યકાળમાં જે અવસ્થામાં હશે તે સર્વ પદાર્થોને તથા તેની ત્રણે કાળની પર્યાયને, દ્રવ્યથી અને પર્યાયથી જીવ તથા અજીવ સર્વ પદાર્થોને જાણવાવાળા તથા છકાય જીવન રક્ષણ કરનારા, સર્વના હિતચિંતક, દર્શનાવરણીય આદિ ઘાતી કર્મોના અંત કરવાવાળા એવા સર્વજ્ઞાની, સર્વદશી, કેવળજ્ઞાની ભગવાન જીવોના નેતા છે. તેઓશ્રી જીવોને વિશિષ્ટ ઉપદેશ આપી પ્રાણીઓને સંસાર સાગરમાંથી સાચો માર્ગ બતાવી પાર પમાડનાર નેતા છે. આ ચાતુર્માસના પવિત્ર દિવસોમાં ભગવંતના મુખમાંથી ઝરેલી વાણીમાંથી કોઈ પણ એક અધિકારની મંગલ શરૂઆત કરતા પહેલા સર્વ પ્રથમ પતતપાવન, અધમ ઉદ્ધારક, ભવદુઃખભંજન એવા નવકાર મહામંત્રનું સ્મરણ કરી મંગલાચરણ કરીએ, કારણ કે કોઈપણ શુભકાર્યને પ્રારંભ કરતા પહેલા પંચ પરમેષ્ઠી ભગવંતનું સ્મરણ કરવું જોઈએ. આપણુ જિનશાસનમાં નિવકાર મંત્રનું એક અનોખું સ્થાન છે. નવકારમંત્રને મહિમા કેટલો છે તે તમે જાણે છે ? એક શ્લેકમાં પણ કહ્યું છે કે શા. ૧
Page #61
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
:
मंत्र संसारं त्रिजगदनुपमं सर्व पापारिमंत्र, संसारोच्छेदमंत्रं विषमविषहरं कर्मनिर्मूल मंत्र । मंत्र सिद्धिप्रदानं शिव सुखं जननं केवलज्ञान मंत्र, मंत्र श्री जैन मंत्र जप जप जपितं जन्म निर्वाण मंत्रम् ॥ ચૌદપૂર્વીના સારરૂપ નમસ્કાર મહામંત્ર ત્રિભુવનમાં અનુપમ છે. સંપાપરૂપી શત્રુઓને હણવામાં વજ્ર જેવો છે. જન્મ-મરણ રૂપ સૌંસારના નાશ કરવામાં સમ છે. ગમે તેવા વિષમ વિષને ઉતારનારા છે, ભવાભવના કર્મોને નિર્મૂળ કરવામાં સમ છે. રિદ્ધિ સિદ્ધિ અને શિવસુખને આપનારો છે. કેવળજ્ઞાનને પ્રગટાવનારા છે. વાર’વાર જપાયેલો આ મંત્ર નિર્વાણ સુખને આપે છે. આટલા માટે જ્ઞાની મહષિ એ નમસ્કાર મહામત્રના સૌથી વધારે મહિમા ગાય છે, કારણ કે નવકારમંત્ર એ કલ્યાણુ કુંદનમાં ચળકતુ નંગ છે, ચારિત્ર ચદ્રને ચમકાવનારુ નિળ નભ છે. આત્માને જાગૃત કરનાર નુપૂર છે. મેાક્ષમંદિરમાં પ્રવેશ કરવાનુ નગર છે, નિયમેનુ. ન ંદનવન છે અને નમ્રતાની નારગી છે. નવકારમંત્ર ચૌદ પૂના સાર છે. ચૌદપૂર્વી પણ નવકારમ`ત્રના વિસ્તાર છે. ચૌદ પૂર્વધારીએ પણ અંતિમ સમયે એનુ ધ્યાન ધરે છે ને શરણ સ્વીકારે છે. નવકારમંત્ર જેમ સારભૂત છે તેમ નવકારને ગણનારા પણ સારભૂત બને છે. ચૌદપૂર્વી એ પણ નવકારમ`ત્રના ધ્યાનમાં એકાકાર બનેલા આત્માની પ્રશંસા કરે છે. નવકારમત્ર અ રૂપ છે. જેના ધ્યાનથી આપણા કર્મો નાશ પામે છે.
અંધુએ ! આપણામાં અનતકાળથી અહંકાર રહેલા છે તે પુણ્યને ખતમ કરે છે ને પાપને વધારે છે. જે મનુષ્ય આવુ. ઉત્તમ જિનશાસન પામીને નવકારમંત્ર ગણતો નથી તે પાપથી પુષ્ટ અને પુણ્યથી હીન હેાય છે. જો મરણ વખતે ઉપયાગ નવકાર મહામંત્રમાં જોડાઈ જાય અને તે વખતે આયુષ્ય બધાય તે। દેવલાકનુ અંધાય છે. માનવમાત્રનું પરમ અને ચરમ લક્ષ્ય સુખ, શાંતિ અને સ્વસ્થતા પ્રાપ્ત કરવાનુ છે. પાતાના લક્ષ્યને પહેાંચી વળવા આજ સુધી માનવ માત્ર નહિ પણ પ્રાણી માત્ર મહેનત કરી રહ્યા છે. ધન વૈભવ અને એશઆરામમાં એણે સુખ શેાધવા માટે પ્રખળ પુરૂષાથ આરબ્યા ને આંધળી દોટ મૂકી એમાં ગરકાવ બની ગયા પણ એનાથી લક્ષ્ય સિદ્ધિ થવાને બદલે ઉલટી વ્યથા જ વધી. આન'-પ્રમેાદના અનેક સાધનો એણે ઊભા કર્યાં પણ અંતે હાથ ઘસીને બેસી રહેવાનું જ રહ્યું, આટલા માટે જ્ઞાની પુરૂષા વાર'વાર ટકાર કરે છે કે હે માહ નિદ્રામાં પાઢેલા આત્મા ! હવે તો જાગા, કારણ કે આ સ’સારમાં મનવભવની પ્રાપ્તિ થવી અતિ દુ`ભ છે. માનવભવ પામ્યા પછી પણ ઉત્તમ જાતિ, ઉત્તમકુળ, જિનશાસન, શાસ્ત્રવાણીનું શ્રવણ આ બધા ચાગ મળવા એનાથી પણ વધારે દુર્લભ છે, કારણ કે મેાક્ષની વિશેષ
Page #62
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ આરાધના એક માત્ર માનવભવમાં શક્ય છે. મોક્ષ મેળવવા માટે માનવ જન્મની અવશ્ય જરૂર છે, છતાં માનવભવની પ્રાપ્તિ થવાથી કંઈ મોક્ષ મળી જતો નથી. એ માટે પ્રબળ પુરૂષાર્થ કરવો પડશે. સાથે મેક્ષ માર્ગને બતાવનાર અને એ માર્ગને આચરનાર પ્રત્યે ભક્તિ અને બહુમાન પણ જોઈએ. મોક્ષમાર્ગને બતાવનાર કોણ છે એ તમે જાણો છો? આપણે જેનું સ્મરણ કરીએ છીએ તે નવકાર મહામંત્ર. નવકાર મહામંત્રમાં મોક્ષમાર્ગને બતાવનાર અરિહંત ભગવંત, મોક્ષને પ્રાપ્ત કરનાર સિદ્ધ ભગવંત, અને મોક્ષ માર્ગને આચરનાર આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંતે રહેલા છે. આ રીતે આ મહામંત્રમાં મોક્ષના પ્રણેતા, મોક્ષ સુખના ભક્તા અને મોક્ષના સાધક આ ત્રણેયને ત્રિવેણી સંગમ થાય છે, તેથી આ મહામંત્ર મોક્ષની પ્રાપ્તિમાં સહાયક છે. કેઈ મંત્ર કહો, તંત્ર કહે, યંત્ર કહો, જ્ઞાન કહો કે ધ્યાન કહો આ બધું નવકારમંત્રમાં રહેલું છે પણ તમારે મન શેનું મહત્વ છે? તમે કોનું મૂલ્ય આંકે છે ? તમે તેને જાપ કરો છો? કોનું ધ્યાન ધરે છે? બોલે તે ખરા (મૌન) તમે મને જવાબ નહિ આપે. હું તમને કહી દઉં. તમે લક્ષ્મીને સર્વસ્વ માને છે એટલે જાપ કહો ધ્યાન કહે, તો બધું લક્ષ્મી માટે કરે છે. એને માટે રાત દિવસ ધમાલ કરી રહ્યા છે. એમાં મન રમ્યા કરે છે બોલ સાચી વાત છે ને ? (હસાહસ)
દેવાનુપ્રિયે ! માનવદેહમાં મનનું સ્થાન મોટું છે. આ મનને વશ કરવું ઘણું મુશ્કેલ કાર્ય છે. નવકારમંત્ર એ મનને વશ કરવાનું એક અનુપમ સાધન છે. ધનનું રક્ષણ કરવા માટે તમે શું રાખો છો? “તિજોરી ધનના રક્ષણ માટે જેમ તિજોરી રાખે છે, શરીરના રક્ષણ માટે જેમ વસ્ત્ર પહેરો છે તેમ મનના રક્ષણ માટે નવકાર મહામંત્ર છે. જેમ તિજોરી વિના પ્રાયઃ કરીને ધનનું રક્ષણ થઈ શકતું નથી તેમ નવકાર મંત્ર વિના મનનું રક્ષણ પણ થઈ શકતું નથી. મંત્ર એ મનને વશ કરવા માટે અંકુશ છે. જેનું મન નવકાર મંત્રમાં જોડાતું નથી તે વિષય કષાયમાં ભટકે છે. અને દુર્ગતિના ખાડામાં ધકેલાઈ જાય છે. મન એ માનવીના ઉત્થાન અને પતનનું કારણ છે. વિષય અને કષા જીવને અનાદિકાળથી સંસારમાં રઝળાવનાર છે. પળે પળે આર્તધ્યાન અને રૌદ્રધ્યાન કરાવે છે. ધર્મદયાન કે શુકલધ્યાનમાં જોડાવા દેતા નથી. નવકારમંત્રનું એક ચિત્ત શુદ્ધ ભાવથી સતત સ્મરણ કરવાથી વિષય કષા મંદ પડે છે, મન પવિત્ર બને છે. અને આત્મા ધર્મધ્યાન અને શુકલધ્યાનમાં જોડાય છે. ધર્મધ્યાન અને શુકલધ્યાનમાં જોડાવાથી પરિણામે મોક્ષપદની પ્રાપ્તિ થાય છે અને આ રૌદ્રધ્યાનમાં જોડાયેલું મન માનવીને દુર્ગતિમાં લઈ જાય છે, માટે દુર્લભ એવા માનવભવમાં આ પવિત્ર નવકારમંત્રની આરાધના કરી લે.
બધા તીર્થકર ભગવતે પણ પિતાના પૂર્વભવમાં આ મહામંત્રની આરાધના
Page #63
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ કરીને આગળ વધ્યા છે, માટે મનરૂપી આંગણામાં નવકાર મહામત્રરૂપ કલ્પવૃક્ષ ઉગાડવાની જરૂર છે. જે કલ્પવૃક્ષના મૂળરૂપે અરિહંત ભગવાન, ફળરૂપે સિદ્ધ ભગવાન, કુલરૂપે આચાય, પાંદડારૂપે ઉપાધ્યાય અને શાખારૂપે સાધુ ભગવ ́ત છે. કલ્પવૃક્ષ તે જુગલીયાના સમયમાં હતું. એ તે માત્ર સ`સારિક કામનાઓ પૂર્ણ કરવા સમર્થ હતું. એ કલ્પવૃક્ષથી મળતા ભૌતિક સુખાના ઉપભાગ તા મારા ને તમારા આત્માએ અન`તી વખત કર્યાં તેથી કઈ કલ્યાણ થયુ' નહિ. હવે તે મન મદિરના આંગણીયામાં એવું કલ્પવૃક્ષ ઉગાડા કે જલ્દી આત્માનું કલ્યાણ થઈ જાય. નવકાર મહામત્ર રૂપી કલ્પવૃક્ષ તા આત્માના શાશ્વત ધામરૂપ મેક્ષને અર્પણ કરવાની અપ્રતિહુત શક્તિ ધરાવે છે. મન-મ`દિરના આંગણામાં મહામંત્ર રૂપ કલ્પવૃક્ષને ઉગાડયા પછી આત્માના આનંદના પાર રહેતા નથી. હુ' તમને એક વાત પૂછુ છુ કે જેના ઘર આંગણે કલ્પતરૂ ફ્રેન્ચા હાય એને દુઃખ કે દરદ્રતા રહે ખરી ? “ના” એ તે। મહાન સુખી થઈ જાય, ન્યાલ થઇ જાય. આ તેા દ્રવ્ય કલ્પવૃક્ષ છે છતાં મનુષ્યના દુઃખ દરિદ્રતા દૂર થઈ જાય છે ને મહાસુખી બની જાય છે તે જેના મનમ ંદિરના આંગણામાં મહામત્રરૂપી ભાવ કલ્પવૃક્ષ ફળ્યુ' હોય એને ક્રુતિનો ભય રહે. ખરે? ના’. તેા સમજો, કલ્યાણકારી નવકારમંત્રની શ્રદ્ધા સહિત આરાધના કરી. નવકારરૂપ કલ્પવૃક્ષનુ ફળ સિદ્ધપદ છે. જયાં સુખની આદિ છે પણ અ`ત નથી. જયાં ગયા પછી કદી જન્મ નથી કે મરણુ નથી, ભય કે શાક નથી. સદાકાળ ત્યાં આત્માના સ્વભાવમાં રમવાનુ છે. સિદ્ધ પરમાત્માના એક આત્મપ્રદેશના સુખની આગળ ઈન્દ્ર, દેવ અને ચક્રવ્રુતિના સુખા તણખલા જેવા છે.
४
“મેાક્ષના સુખ મળે કયારે ?” :- કમ અને શીરનેા સંબંધ આત્મા સાથેથી છૂટે ત્યારે આત્મા મેાક્ષના શાશ્વત સુખેાની માજ માણી શકે છે, બાકી તા સંસારમાં જીવને ભયંકર દુઃખા ભાગવવા પડે છે. નરકગતિમાં જીવાને નિર'તર ભયંકર વ્યક્ત વેદના હાય છે. એનાથી પણ વધારે અવ્યક્ત વેદના નિગેાદના જીવાને છે કે જેમને સતત જન્મ મરણુ ચાલુ છે. એક અંતર્મુહુર્તીમાં એક નિાદના જીવ ૬૫૫૩૬ વાર જન્મ મરણ કરે છે. આવા દુઃખા જીવે અન`તકાળ સુધી ભેાગવ્યા છે છતાં એમ થાય છે કે હવે આ દુઃખાના અત જલ્દી કયારે આવશે ? જીવ માત્રને દુ:ખ ગમતું નથી છતાં દુર્ગાંતિના દ્વાર બંધ કરવાના કાઇએ નિર્ણય કર્યો છે ? દુર્ગાંતિના દ્વાર ખધ કરવા હોય તે પાપભીરૂ બને. પાપભીરૂ બન્યા વિના પવિત્ર નહિ ખનાય અને ભવભીરૂ બન્યા વિના ભવકટી નહિ થાય. સમજાય છે મારી વાત? તમને શેને ભય લાગે છે? પાપના કે સર્પના ? સાચુ' ખાલજો હાં! હમણાં બે દિવસ પહેલાં બુધ-ગુરૂવારે તમને શેના ભય હતા ? સ્કાયલૅબ પડશે ને મરી જઈશું' તા ? તેથી નીકળતા કેટલા ડર લાગતા હતા? આવા ભય જો પાપના લાગે તા
કલ્યાણ
બહાર
થઈ જાય.
ઘરની
Page #64
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ * બંધુઓ! આ જગતમાં કીડીથી માંડીને કુંજર સુધીના દરેક જીવ સુખના અભિલાષી છે. કોઈને દુઃખ ગમતું નથી, માટે બને તેટલી ની દયા પાળે. જીવોની હિંસા કરવાથી જીવને નરકગતિમાં જવું પડે છે. ત્યાંથી આગળ વધવા માટે ફરીને આવે અવસર કયારે પ્રાપ્ત થાય તે કહી શકાય નહિ, અરિહંત પ્રભુ પ્રત્યેને. અનાદર ભાવ એ આત્માના અત્યંત કિલષ્ટ અશુભ અધ્યવસાય છે. જેના કારણે આત્માને દુર્ગતિમાં જવું પડે છે. ચૌદ રાજલક સ્વરૂપ આ વિશ્વમાં સર્વાધિક સુખ સિદ્ધ પરમાત્માને અને સર્વાધિક દુઃખ નિગેદના જીવને છે. આ ભાવિ દુઃખને સુખમાં પલટાવવું હોય તે મહામંત્રનું શરણ સ્વીકારવું પડશે. નવકારમંત્રને આરાધક પોતે પંચ પરમેષ્ઠિમય બને છે, અને પંચ પરમેષ્ઠિ પદને પામ્યા પછી એને સંસારને ભય રહેતો નથી. “જેના મનમાં છે નવકાર એને શું કરે આ સંસાર” આ નવકાર મંત્રની દ્રવ્યથી અને ભાવથી આરાધના કરવી પડશે. જેને દ્રવ્યથી અને ભાવથી નવકારમંત્ર આવડી જાય તેના રોમેરોમમાં આનંદ વ્યાપી જાય અને ભાવિમાં દુર્ગતિના દ્વાર સદાને માટે બંધ થઈ જાય છે. જે નવકારમંત્રના મહાભ્યને સમજે છે. તે માનવભવને સફળ કરી જાય છે. નવકાર મંત્રની શ્રદ્ધા ઉપર એક દષ્ટાંત યાદ આવે છે.
કઈ એક ગામમાં મહાજ્ઞાની, પરોપકારી જૈન સંત પધાર્યા. જૈન સંત આરંભ સમારંભના ત્યાગી હોય. કંચન, કામિની અને કુટુંબને ત્યાગ કરી વીતરાગ દશા પ્રાપ્ત કરવાની જેમને લગની લાગી છે તેઓને સંસારને રાગ હેત નથી. હજાર મનુષ્યો એમના દર્શન કરવા આવે છે, વ્યાખ્યાન વાણીને લાભ લે છે. તે સંતે દરેકને ધર્મ સમજાવે છે. એક વખત એક વૈષ્ણવભાઈ સંતના દર્શન કરવા આવ્યા. દર્શન કરીને સંતના ચરણમાં એકસે રૂ.ની નેટ મૂકીને ઊભા રહ્યા. એને ખબર નથી કે આ તો કંચન કામિનીના ત્યાગી અને શીવસુખના રાગી સંત છે, એટલે મહારાજે કહ્યું, ભાઈ ! આ તારી માયા ઉઠાવી લે, મને એની ગંધ આવે છે. ભાઈએ કહ્યું. મહારાજ! તમે તે કેવા છે કે સો રૂપિયાની નેટ તમારા ચરણે ધરું છું તે પણ લેતા નથી. લોકે તે પૈસા માટે પ્રાણ આપે છે ને તમને પગમાં પડું છું તે પણ લેતા નથી. (હસાહસ) ભાઈ! જેને વિષના કટોરા જેવું સમજીને છોડ્યું તેને ગ્રહણ કરુ ? જલદી ઉપાડ. મને દુર્ગધ આવે છે. તમને રૂપિયાની દુર્ગધ આવે કે સુગંધ? (શ્રોતામાંથી જવાબ – અમને તે સુગંધ આવે છે.) (હસાહસ) તમને રૂપિયા બહુ વહાલા છે એટલે સુગંધ આવે પણ સાચા ત્યાગીઓને એની દુર્ગધ આવે છે. સંતે કહ્યું એટલે પેલા ભાઈએ રૂ. એકસની નેટ લઈ લીધી અને ચરણમાં પડીને કહ્યું. મહારાજ મને કંઈક આપે. સંતે શું આપે ? એ પૈસા આદિ ભૌતિક ચીજ ન આપે. એ તે તમારી પાસેથી લે છે ડું ને આપે છે ઘણું. બેલો, મહારાજ શું આપશે? હીરા-માણેક, મોતી, રૂપિયા? નાના આત્મજ્ઞાન આપશે.
Page #65
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ સત સમાગથી છોડ અપૂર્વ લાભ” :- મહારાજે જિજ્ઞાસુ ભક્તને પાંચ નવકારમંત્ર શીખવાડવા ને કહ્યું – આ મંત્રને કંઠસ્થ કરી લેજે અને એનું સ્મરણ કરજે. અમે આઠ દિવસ અહીં રહેવાના છીએ. આવજે. હું તને આ નવકાર મહામંત્રનું સ્વરૂપ રામજાપાડા પિલાના દિલમાં અપૂર્વ આનંદ . અહ, ગુરૂ મહારાજે મને એ આપે. હું હુ યાલ કઈ બાયો. અમે તમને નવકારમંત્ર આપીએ તે આવો ભાવ એવે તેમને તે એમ જ થાય કે આ તે બધું મને આવડે છે. આમાં નવું શું છે ? તે હવી ન થાય એવો મંત્ર આપીએ તે આનંદ થાય. હસાહસ) આટલું બળવા છતાં પણ ભૌતિક બની ભૂખ મરતી નથી. મને તે એમ થાય છે કે આને શાવક કહે કે ભખારી ? (હસાહસ) પેલા માણસ તમારા જેવો રીઢ . કોરો ઘડેડ હતું. તે સંવ મહારાજ પાસે આવવા લાગે. સંત એની જિજ્ઞાસા જોઈને નવેકાર ', જૈન ધર્મનું અને સંસારનું સ્વરૂપ સમજાવવા લાગ્યા. આઠ દિવસમાં તો તે એવું પામી ગયા કે સાચી શ્રાવક બની ગયા. બાર વ્રત અંગીકાર કર્યા. મારે તમને બાર વ્રત અંગકાર કરાવવા હોય તે? તમે તે કેટલા બહાના કાઢે. બરાબર છે ને ?
શૈવમાંથી જે બનેલા શ્રાવક આત્મશાન પામી ગયો, ધીમે ધીમે તેને વધુ ભગમ થતા જૈન ધર્મનું ઊંડું ત્વરાન મેળવ્યું. ૩ પાદાન શદ્ધ હતું તો નિમિત્ત મળતાં
પર જન ધમની શ્રદ્ધાના દીપક પગ, હવે તો જે કોઈ એની પનાં આવે તેની સર નું , ૧, ચે. આઠમ પાખાને દિવસે પૈષધ કરવા ડા. રોજ સામયિક, પ્રતિ મોર્ડ , , એક કે ન માય ડિયર વારે જિજ્ઞાસ ફણું છે એની પાને ૧ પંપ માં ૧.૧:' - જે એમ એક સાધર્મિક અને -નેહની રામ કથાને 'રનો એવો જ , '' :તી . એમને મધુરતા સમજાવે, કારક છવાના હેo ભાવે મજા, યા વંtt • / સ્વે , કયારેક જૈન દફનના સૂસ બાદ ૨ ક. કયારેક નવા વ માહ માં જેમા, જાપ કરાવે,
ને સંચાવે તે કંપા રે આવોનું સ્થા, ૧ કમ સમજે છે. તેની પાસેથી વિવિધ રીતે વિષ વિ એ સાંભળી કાં તાજના સાનિરસમાં તરબોળ બની જતાં. આ શ્રાવક મને માટે આ વિશાના પરબ અને આ ગુના દાનશાળા જેવા બની ગયે. બના ખારાક વિ અવા, તત્વ ચિંતન અને ના મતાનું હતું. પૌપધશાળામાં
વરરિા કભ્યાખ મિલાની મ. એ મવી એ યાર થઈ એ નગરમાં બામગપાટા, નિંદાકુથલી, વિકથા વિગેરે તે જાણે વિદ્યારે થઈ છે. અને દાન, જ્ઞાન, લક્તિ, અને તપ જપના મધુરા ગીત ગુંજવા લાગ્યા. ૨૫ શ્રાવક સંસારની અશુભ પ્રવૃત્તિથી નિવૃત્ત રહેતાં અને તે હંમેશા વિના ાિનમાં માત રહેતો. રાત્રિના શાંત વાતાવરણમાં યાનની મસ્તી માણતાં હતાં. વિચારો કે ઇ જીવ કે
Page #66
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ હકમી હશે? સંસારમાં રહેવા છતાં ઉદાસીન ભાવથી રહેતો હતો. તમે વર્ષોથી વ્યાખ્યાન સાભળો છો, સંત સમાગમ કરે છે, નવકારમંત્રનું રટણ કરે છે છતાં સંસારથી વિરક્ત ભાવ આવે છે ખરો?
એક વખત આ શ્રાવકે પૂર્ણિમાના દિવસે પૌષધ કર્યો હતો. પૂનમને ચંદ્ર સોળે કળાએ ખીલેલો હતો. જગતના છ નિદ્રાધીન બન્યા હતા. તે સમયે શ્રાવકજીએ પદ્માસન લગાવી જિનેશ્વર પ્રભુના ધ્યાનમાં ચિત્તને જોડી દીધું અને અરિહંત પ્રભુના અનેક ગુણનું ચિંતન કરવા લાગ્યા. અહો, કેવું સહામણું પ્રભુનું સમવસરણ! ઘટાદાર અશોકવૃક્ષ ! સ્ફટિકમય સુવર્ણ સિંહાસન અને ઉપર ત્રણ ત્રણ છત્ર ! શું પ્રભુ આપનું રૂપ ! જગતના જીને હિતકર, અનુપમ, જેમના સૌંદર્યની તોલે કોઈ ન આવી શકે. અદ્ભુત અતિશયોથી સભર અને આમર્ષ ઔષધિ આદિ લબ્ધિઓથી નિર્ભર. કરોડો દે પ્રભુની સેવા કરવાના કેડથી દોડી આવ્યા છે, જયનાદેને ગરવ કરી રહ્યા છે. મંગલ શબ્દો ઉચ્ચારી રહ્યા છે. સિફ સિંહ ઈન્દ્રો પ્રભુ ચરણોમાં નમી પડયા છે. ત્રણ ભુવનની સંપત્તિ પ્રભુ ચરણેમાં તૃણે તુલ્ય દેખાય છે.
અશેકવૃક્ષ અને છત્રયની નીચે દેવનિમિત સિંહાસન પર બિરાજમાન અગ્લાનપણે જગત જંતુઓના કલ્યાણ માર્ગમાં પ્રવૃત્ત ! સર્વ જીવો પોતપોતાની ભાષામાં સમજી શકે એવી અલૌકિક ધર્મદેશના આપતું પરમાત્માનું સ્વરૂપ કેવું મને હર છે ! એક હજારને માઠું લક્ષણેથી યુક્ત ! આ રૂપ ખરેખર સનિશાયિ પુણ્ય-તીર્થકર નામકમથી આકર્ષાયેલા શાંત, પવિત્ર, પરમાણમાથી નિર્મિત છે. આ રૂપ અસાધારણું પ્રભાવવતુ છે. દેવ, મંત્રસિદ્ધપુરૂ તેમજ યોગીજનાથી વંદનીય છે, પૂજનીય છે
અકમાં બની, અશરીરી થઈ સિદ્ધ શિલા ઉપર પહોંચી ગયેલા સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ ! રૂપ રહિંત, અરૂપી કેવા અસંખ્ય આ પ્રદેશે, અને તે, મનત જ્ઞાન દર્શનની, સુખ, વીર્યના તિથી ગમગે ઝગમં કલાકો : છે જન અનિલે. શ્રાવક વિચારું છું કે હું જ ગવાન ! આપ કે કે હું કેવું ?
“ હા હ ર તેર, હ! ક હ મેશ
પડદા પડા હૈ ચમેં, આકર કેડ રમી, જેવું પરમાત્માનું સ્વરૂપ તેવું મારા આત્માનું જ છે. જેવા કે, મુખ પર્યાય પરમાત્માને તેવા મા રવાના છે, એ પરમાત્મા તે સાધક દશામાં પ્રાણીમાત્રની કલ્યાણની ભાવનાના ગીર ગાયો અને હું એમને સેવક સ્વાર્થમાં અટવાયો ! પરમાત્માએ જીવ માત્રને વિશ્વ સાથે પ્રીતિ જેડ અને હું આત્મા ! તું જીવમાત્રને જીવત્વને ભૂલીને જડને પ્રેમી બન્યો. હે રમતમાં ! તારે સગાઈ જીવ
Page #67
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ સાથે કે જડ સાથે? તું જડ સાથે વૈરાગ્યભાવ કેળવજે, ઉદાસીન બનજે પણ જીવ પ્રત્યે ઉદાસીન ન બનીશ. હે જીવ! તારે અનંતકાળ સંસાર પરિભ્રમણમાં એળે ગયે. તે કર્મદુશ્મન સાથે મિત્રતા કરી ! તારા શુદ્ધ સહજાત્મ સ્વરૂપને કદી ન વિચાર્યું ! ભવચક્રના દુઃખમય પરિભ્રમણને તું ભૂલીશ નહિ. જે જે પ્રમાદ અને અજ્ઞાન નામના ચારો ધર્મ પુરૂષાર્થની અમૂલ્ય તકને ઝુંટવી ન જાય તે માટે સદા જાગૃત રહે. આ પ્રમાણે ધ્યાનમાં ચિંતવના કરતાં અધ્યવસાયે વિશુદ્ધ-વિશુદ્ધતર બનતા અજ્ઞાનના કાળા પડદા ચીરાયા અને એ શ્રાવકને નિર્મળ અવધિજ્ઞાન પ્રગટ થયું.
“જ્ઞાનથી શું જોયું ?” – અવધિજ્ઞાનના દિવ્ય પ્રકાશમાં અનેક પદાર્થોને જોયા. જોતાં જોતાં પોતાના નાના ભાઈને જીવનનું અવલોકન કરતા એના આયુષ્ય કર્મની સ્થિતિ નિહાળી. તો માત્ર છ મહિનાનું એનું આયુષ્ય બાકી રહેલું જોયું, એટલે તે થંભી ગયે, પણ મનને મકકમ કરીને નિર્ણય કર્યો કે કોઈ પણ રીતે મારે મારા ભાઈનું બાકી રહેલું જીવન સુધારવું. બંધુઓ ! આખું જીવન ગયું પણ જેને અંતિમ સમય સુધર્યો તેનું જીવન સુધરી જાય છે, બહેને કૂવામાં ઘડા ઉતારે છે પણ વેંત દેરડું હાથમાં હોય તો ઘડો પાછો આવી શકે છે, પણ જે એ છૂટી
જાય તો ઘડે કૂવામાં ડૂબી જાય છે, તેવી રીતે આપણી જેટલી જિંદગી ગઈ તેટલી કે ગઈ પણ જે બાકી છે તેમાં ધર્મની આરાધના કરીને આત્માને ઉગારી લો. નહિતર આત્મા ભવકૃપમાં કયાંય ડૂબી જશે.
આ શ્રાવકને નાનો ભાઈ મોટાભાઈના સહવાસથી જૈન ધર્મના રંગે રંગાયેલ હતો. એની દિનચર્યા આદર્શ હતી, પણ હજુ તેને આત્મયના ઘણું સોપાન ચઢવાના બાકી હતા. લઘુ બાંધવના હિતસ્વી મોટાભાઈએ પિતાના ભાઈને અપાયુષી જાણીને કહ્યું કે મારા વહાલા લઘુબંધવા ! હવે તું આ સંસારની માયા અને મમતા છોડીને બને તેટલી ધર્મક્રિયાઓમાં તપ, જપ, પૌષધ વગેરેમાં રકત રહે ધર્મક્રિયામાં બિલકુલ પ્રમાદ ન કર. એમાં તારું કલ્યાણ રહેલું છે. આ પ્રમાણે મોટેભાઈ વારંવાર નાના ભાઈને કહેવા લાગ્યો. આ સાંભળીને એના મિત્રે કહ્યું ભાઈ! આ તારે નાનભાઈ તો હમેશા ધર્મકિયામાં રક્ત રહે છે છતાં એને દરરોજ પષધ કરવાનું શા માટે કહે છે? ત્યારે મેટાભાઈએ કહ્યું મિત્ર! એ જે આરાધના કરે છે એ તો સિંધમાં બિન્દ જેટલી છે. હજુ સિધુ જેટલી આરાધના બાકી છે એ વાત તમે કેમ ભૂલી જાઓ છે? મિત્ર! એ વાત સાચી છે પણ જે એ જ પૌષધ કરીને બેસી જશે તે તમારો સંસાર કેવી રીતે ચાલશે? ખાવા માટે કમાવું તો પડશે ને ? મિત્ર! તારી વાત સત્ય છે. હું સમજું છું છતાં એને હું રોજ પૌષધને આગ્રહ કરું છું એમાં ગૂઢ રહસ્ય છુપાયેલું છે. તે વાત હું તને પછી કરીશ.
Page #68
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
અંતિમ આરાધનામાં મસ્ત બનેલે ના ભાઈ” – દેવાનુપ્રિયે! મનુષ્યને જ્ઞાન થાય પણ જીરવતા આવડવું જોઈએ. જ્ઞાન પ્રાપ્ત કરીને જીરવતાં ન આવડે તે જ્ઞાન ચાલ્યું જાય. આ ગંભીર શ્રાવક અત્યારે સત્ય વાત પ્રગટ કરતો નથી. કાળના પ્રવાહને વહેતા શી વાર ! જોતજોતામાં સાડા પાંચ મહિના વીતી ગયા. હવે તો નાને ભાઈ પણ જડ ચેતનના ભેદને બરાબર સમજી ગયો હતે. હવે એને વાં નહિ આવે. પોતાના જ્ઞાન દ્વારા ભાઈનું ભાવિ જોઈને મોટાભાઈએ સત્ય વાત રજુ કરી દીધી, એટલે નાને ભાઈ સાવધાન બની ગયા. માણસ પોતાને ફેટ પડાવતા અને વિદ્યાથી પરીક્ષાનું પેપર લખતાં કે જાગૃત રહે છે? તેમ નાને ભાઈ જાગૃત બન્યો અને મેટા ભાઈને કહ્યું ભાઈ! હવે મને સંથારે કરાવે. પરભવની મુસાફરીએ જતાં પોતાના વહાલા બંધુને વિદાય આપવા મોટાભાઈ સજજ બન્યા. પિતાની જાતે પથારી પાથરી આપી નાના ભાઈને અંતિમ આરાધના કરાવે છે. નાના ભાઈ એ ચિત્તમાં પંચ પરમેષ્ઠિને વસાવ્યા, સર્વ સાંસારિક સંબંધોને વોસિરાવી દીધા. વિશ્વના તમામ છ સાથે ક્ષમાપના કરી તેઓ સાથે મૈત્રી બાંધી અને આત્મભાવમાં ઝુલવા લાગ્યો. મેટાભાઈ વિચાર કરે છે કે અહો ? મારા સહોદર ભાઈને સદ્ગતિને પથિક બનાવી દઉં, દુર્ગતિઓની દુર્દશાથી ઉગારી લઉં અને મુક્તિના માર્ગે ચઢાવી દઉં. નાનાભાઈના મુખમાં નવકારમંત્રનું રટણ ચાલતું હતું. હદય સર્વ જીવો સાથે આત્મસમ ભાવનું દર્શન કરી રહ્યું હતું. આખા ગામમાં આ વાત વાયુ વેગે પ્રસરી ગઈ. જનસમુદાય પવિત્ર આત્માના દર્શન કરવા ઉમટયો. એની સમાધિ જોઈને સૌ પ્રશંસા કરવા લાગ્યા. આમ કરતા છેલો દિવસ આવી ગયો. મોટાભાઈએ જે સમય કહ્યો હતે બરાબર તે જ સમયે નાનો ભાઈ આયુષ્યપૂર્ણ થતાં નવકારમંત્રનો જાપ કરતા. ક્ષણભંગુર શરીરને ત્યાગ કરી દેવેની દિવ્ય નગરીને વાસી બની ગયો. અત્યાર સુધી મોટાભાઈ મક્કમ રહ્યા પણ ભાઈ ચાલ્યો જતાં આંખમાં વિયેગના આંસુ સરી પડયા. આખા ગામમાં શોક છવાયો. ભાઈના મૃત્યુ પછી બધા સ્વજનો પૂછવા લાગ્યા ભાઈ! નાના ભાઈનું મૃત્યુ થવાનું છે તે તમે કેવી રીતે જાણ્યું ? ત્યારે શ્રાવકે કહ્યું–ભાઈ ? દેવ-ગુરૂ અને ધર્મને પ્રતાપ અજબ હોય છે. જુઓ, કેટલી નમ્રતા છે ! પોતે એમ નથી કહેતો કે મને અવધિજ્ઞાન થયું છે. સ્વજને અને મિત્રએ પૂછ્યું કે શું તમને એવું કોઈ વિશિષ્ટ જ્ઞાન થયું છે? શ્રાવકે કહ્યું-“હા” કયું જ્ઞાન? અવધિજ્ઞાન.
ઉપકારીના ચરણમાં વંદન કરતે દેવ'':- બંધુઓ ! નિષ્કામ અને નિમમ ભાવથી કરેલી ધર્મ સાધનાને કે અજબ પ્રભાવ છે ! નગરજને પણ પ્રમોદ ભાવથી ખૂબ પ્રશંસા કરવા લાગ્યા. કેવો ભ્રાતૃપ્રેમ ! મટાભાઈએ નાનાભાઈનું મૃત્યુ સુધાર્યું. એને જન્મ સફળ બન્ય, મૃત્યુ મહોત્સવ બની ગયું ને પરલેક મહાસુખમય બને. શા. ૨
Page #69
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ આ તરફ દેવપર્યાય પામેલા નાનાભાઈએ પિતાને પૂર્વભવ જે. એટલે ઊંચે ચઢાવનાર પિતાના વડીલ બંધુને જોયા એટલે તરત દિવ્ય દેહધારી દેવ પૃથ્વી ઉપર આવ્યો પૃથ્વી ઉપર પ્રકાશને પેજ પથરાયે. દેવ વડીલ બંધુના ચરણોમાં ઝૂકી પડે અને એના કૃતજ્ઞતાવાસિત હૈયામાંથી શબ્દ સર્યા હે વડીલ બંધુ! તમે તે મારા સાચા બંધુ છે. આપે મને ધર્મનું અમૃત પાઈ અમરત્વ અપાવ્યું. તમારા કેટલા ગુણ ગાઉં! તમે મારા જન્મ જન્મના ઉપકારી છે. તમને મારા ગુરૂ કહે, નાથે કહું જે કહું તે આપે છે. આ રીતે ગુણલા ગાઈ ઉપકારી વડીલ બંધુના ઉપકારને વ્યક્ત કરી એના ઘરમાં સોનામહોરોને વરસાદ વરસાવી દેવ દિવ્યલેકમાં ચાલ્યો ગયો.
ટૂંકમાં આ દષ્ટાંતથી મારે તે તમને એ સમજાવવું છે કે નવકાર મંત્રને મહિમા કેટલે બધે છે કે જે નવકારમંત્રના રટણના પ્રભાવે વૈષ્ણવ જૈન બન્યો. એણે આઠ દિવસના સમાગમમાં જીવન પલ્ટાવી નાંખ્યું. સ્વકલ્યાણ કરતાં બીજાને પણ કલ્યાણને માર્ગ બતાવ્યો. હું તમને પૂછું છું કે તમે કેટલો સંત સમાગમ કર્યો? કેટલા વ્યાખ્યાનો સાંભળ્યા ? કેટલી વખત નવકાદમંત્ર જાપ કર્યો ? પણ હજુ જીવનમાંથી વિષય કષાયો, મેહ-માયા અને મમતાના તોફાને ઓછા થયા? નવકારમંત્ર પ્રત્યે શ્રદ્ધા થઈ ? બોલે તે ખરા? “ના” કેમ ? તમારું મન સ્થિર નથી. અંતર સ્વસ્થ નથી. મને તે લાગે છે કે પેલા શેઠના એકના એક પુત્રની જેમ અંતરમાં જળો લઈને આવ્યા લાગે છે? શેઠના પુત્રના પેટમાં જળે કેવી રીતે આવી તે હું તમને સમજાવ્યું.
એક ગામના નગરશેઠને એકને એક દીકરે એક વખત ઘોડે બેસીને જંગલમાં ફરવા ગયો હતે. ઘેડે તેફાને ચઢયે ને કયાં કયાં લઈ ગયે. રસ્તો ભૂલી ગયો. ચૈત્ર-વૈશાખના ધમધખતા તડકા પડતા હતા. ખૂબ રખડે પણ માર્ગ મળતું નથી, ખૂબ તરસ લાગી. પાણી વિના પ્રાણ ચાલ્યા જાય એવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ. શેઠને પુત્ર ચારે તરફ પાણીની તપાસ કરે છે. આંખે અંધારા આવવા લાગ્યા. શોધતાં શોધતાં ત્યાં એક નાનકડું પાણીનું ખાબોચીયું જોયું. પાણી સ્વચ્છ નથી પણ ખૂબ તરસ લાગી છે. કહેવત છે ને કે “ભૂખ ન જુએ એ કે ભાત, તરસ ન જુએ બેબીઘાટ. વનવગડામાં કકડીને ભૂખ લાગી હોય ત્યારે કોઈ ગંધાતા કપડામાં બાંધેલ -સૂકે રોટલો આપે તે પણ ખાઈ જાઓને? કે હા-ના કરે? (તામાંથી જવાબ :- અરે, એ તે ઠેશે ખાઈ લઈએ ને મીઠા દૂધ જેવું લાગે) (હસાહસ) તે અહીં પણ એમ જ બન્યું. શેઠને દીકરે ખૂબ તરસ્યા થયે હતું એટલે તરસ છીપાવવા ખાબોચીયાનું ગંદુ પાણી પી લીધું ને માર્ગ શોધતા શોધતે ઘેર આવ્યા. ઘેર આવતાની સાથે એના પેટમાં સખત દુઃખાવો ઉપડે. સહેવાય નહિ ને રહેવાય નહિ. એ અસહ્ય દુખા થવાથી આ છેક આળોટવા લાગ્યો. માથા પટકાવવા લાગે.
Page #70
--------------------------------------------------------------------------
________________
૧૧
શારદા સિદ્ધિ માતા પિતાએ મોટા મોટા વેદ અને હકીમને બોલાવ્યા. બધાએ તપાસીને દવા આપી પણ પેટની પીડા તલ માત્ર એાછી ન થઈ. આમ કરતાં એક અનુભવી માણસ ત્યાં આવ્યો ને શેઠના પુત્રને પૂછ્યું કે તમને આ દુખાવો કયારે ને કેવી રીતે ઉપડે? છોકરાએ કહ્યું જંગલમાં ખાબોચીયાનું પાણી પીધા પછી શરૂઆત થઈ છે એટલે અનુભવી સમજી ગયો કે જંગલમાં ખાબોચીયાનું પાણી પીધા પછીની આ બિમારી છે, માટે પાણીમાં કંઈક હોવું જોઈએ.
શેઠના પુત્રે આપેલી એંધાણ મુજબ અનુભવી ત્યાં પહોંચી ગયા. પાણીના ખાબોચીયામાં નજર કરી તે પાણીમાં જળો ખદબદી રહી છે. એ જ જળ શેઠના પુત્રના કાળજામાં ચુંટી ગઈ હશે, એને જ આ ભયંકર દુઃખાવે છે. આ અનુભવી પુરૂષે ઘેર આવીને હકામાંથી પાણી કાઢીને શેઠના પુત્રને પીવડાવ્યું. બે ત્રણ વખત
ડું ડું પાણી પીવડાવ્યું, ત્યાં ઉલ્ટી થવા લાગી. ચોથી વખત પાણી પીવડાવ્યું. ત્યાં જ જેરથી ઉલટી થતાંની સાથે ચાર જળે બહાર નીકળી ગઈ ને શેઠના પુત્રને દુઃખાવો શાંત થયો.
બંધુઓ ! જ્યાં સુધી કાળજામાં જળો ચેટી હતી ત્યાં સુધી બધા પ્રયત્ન વ્યર્થ ગયા. જળો નીકળ્યા પછી થોડા ઉપાયથી દીકરે સાજો થઈ ગયો. એને તે ચાર જળ કાળજામાં ચોંટી હતી પણ આત્માને કોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, આદિ કેટલી જ કાળજામાં ચોંટી ગઈ છે? એ જળે અનાદિકાળથી જીવને કેટલે હેરાન કરે છે? એ જળે કઢાવવી છે ને? “હા” તો આ ચાતુર્માસના દિવસોમાં સદ્દગુરૂ રૂપી અનુભવી પુરૂષો વીતરાગ વાણીરૂપી હેકાના પાણી પીવડાવી તમારા કાળજામાં ચૂંટેલી જળ કાઢવાને પ્રયત્ન કરે છે. દર્દી સાલતું હોય તે કઢાવવા તયાર થઈ જજે.
આજે મંગલાચરણમાં નવકારમંત્રના મહિમા ઉપર ઘણું કહેવાયું છે. જે નવકારમંત્ર ઉપર શ્રદ્ધા કરી એનું સ્મરણ કરશે તેનું કલ્યાણ થશે. સમય થઈ ગયે છે. વધુ ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં-૨ અષાઢ વદ ૬ ને રવીવાર
તા-૧૫-૭-૭૯ “આત્મિક સુખની શોધમાં સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! સ્યાદ્વાદના સર્જક, ભવે ભવના ભેદક, લેય પ્રકાશક વિતરાગ વિભુએ ભવ્યજીના કાજળ જેવા કર્મોના મેલને દેવા માટે
Page #71
--------------------------------------------------------------------------
________________
૧૨
શારદા સિદ્ધિ
અને સંસારના વિષઉતારવા આગમવાણી રજુ કરી છે. આગમવાણી સ`સારના વિષમમાં વિષમ વિષને ઉતારનારી છે. જ્યારે સર્પ અને નાળીયા વચ્ચે લડાઈ થાય છે ત્યારે સપ` નાળીયાને ડ`ખ દે છે પણ નાળીયાને સર્પનું ઝેર ચઢતું નથી. કેમ ચઢતુ' નથી તે જાણા છે ? (શ્રોતામાંથી અવાજ :- હાજી......... હાજી નહિ, સ્પષ્ટ કહેા.) નેાળીયાને સપ` ડંખ મારે છે ત્યારે એ નારવેલ સૂધી આવે છે, એટલે ઝેર ચતુ નથી. આ સ'સારમાં શબ્દ–રૂપ–રસ-ગધ-સ્પર્શ, રાગ-દ્વેષ અને મેહરૂપી સર્પા આત્માને ક્ષણે ક્ષણે ડંખ મારી રહ્યા છે. એના કાતિલ વિષ આત્મા ઉપર ચઢી રહ્યા છે. એ વિષને ઉતારવા માટે તમારે નોરવેલ સૂંઘવી છે? તે હું બતાવું. એ નારવેલ તમારા પુત્ર, પત્ની, વૈભવ, લાડી–વાડી અને ગાડીમાં નથી. એમાં વિષ ઉતારવાની શક્તિ નથી. સ'સારના ભયકર ઝેર ઉતારનાર જો કાઈ નારવેલ હોય તેા તે વીતરાગ પ્રભુની વાણી છે. એ વાણી સ`સારના ભય'કરમાં ભયકર વષ ઉતારી શકે છે. એલો, તમને વીતરાગ પ્રભુની વાણી સાંભળવાના રસ છે? “ના”. તમે તેા સ ́સાર સુખના રસિયા બન્યા છે. પણ તમારુ' સુખ એ સાચુ' સુખ નથી.
સુખ મેળવતા પહેલાં સાચુ' સુખ કોને કહેવાય તે નક્કી કરો. હજી જીવને સાચા સુખની પીછાણુ થઈ નથી. મહાન પુરૂષ કહે છે કે સુખ અને સુખાભાસ એમ'ને વચ્ચેના ભેદ જાણવાની માનવમાં શક્તિ રહેલી છે. શક્તિને જો તે વિવેકપૂર્ણાંક ઉપયાગ કરે તે તેનું જીવન સુખનું ધામ ખની જાય છે. સુખ કોને કહેવાય ? સુખ એને જ કહેવાય કે જેમાં દુઃખના અ'શ પણ ન હોય. તમારા સુખમાં દુઃખના અંશ નથી ને ? મહા મહેનતે મેળવેલી ક્રોડાની લક્ષ્મી એક વખત મેળવ્યા પછી પાછી નહિ જાય તે નક્કી છે ને ? આજના કરેડપતિ કાલે રાડપતિ નહિ અને, આજના લાખપતિ કાલે રાખપતિ અને આજના રત્નધર કાલે ચીથરાધર નહિ બને એવી ખાંહેધરી આપેા છે ? એલે. “ના” તા કઈ રીતે ધનમાં સુખ માના છે ? આ ધનની વાત કરી. હવે તમારા પુત્રપરિવારની વાત કરુ'. કઈક શ્રીમંતોની પાસે પાર વિનાની લક્ષ્મી હેાય છતાં રડતા હેાય છે. એમને પૂછવામાં આવે કે આટલી લક્ષ્મી છે, વૈભવ વિલાસ છે, ઘરમાં કોઈ જાતનુ દુઃખ નથી છતાં શા માટે રડા છે? તે કહે છે કે લક્ષ્મીના ભોગવનાર અને ખેાળાના ખૂંદનાર દીકરા નથી. સતિ વિના સપત્તિ શા કામની ? કદાચ પુણ્યયેાગે પુત્ર જન્મ્યા પણ જન્મતાની સાથે મરણ પામ્યા તા સુખને બદલે દુઃખ વધ્યુ કે ઘટયુ' ? કદાચ પુત્ર જીવ્યો. માતાપિતા પુત્રને જોઈને હરખાય છે કે હાશ ! પુત્ર માટે થશે ને ઘડપણમાં આપણું પોષણ કરશે, પણ લાડે કોડે ઉછરેલો દીકરો યુવાન થતાં માતા-પિતાને પાટુ મારે છે ત્યારે એ જ મા-બાપ ચોધાર આંસુએ રડે છે ને કહે છે કે મહાસતીજી! આ સ’સારમાં કઈ સુખ નથી. ભાઈ! અમે તા સમજીને સ`સારના ત્યાગ કર્યાં છે. તમારે સમજવાની
Page #72
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ જરૂર છે. (હસાહસ) આ સંસારમાં માણસ ચારે તરફથી ચિંતાઓથી ઘેરાયેલું રહે. છે. કોઈને ધનની, કોઈને તનની, કોઈને મનની કોઈને ઘરની, કઈને કુટુંબ પરિવારની આદિ અનેક પ્રકારની ચિંતાઓ હોય છે. હમણાં જ હું કહી ગઈને કે કોઈને પુત્ર નથી એનું દુઃખ છે તે કોઈને ત્યાં ડઝન દીકરા દીકરીઓ છે પણ ઘરમાં ખાવા અન નથી, પહેરવા વસ્ત્ર નથી તે એને ભણાવવા ગણવવાની તે વાત જ કયાં! આવો આ સંસાર અનેક દુઃખથી સળગતે દાવાનળ છે.
સુખ કેને કહેવાય?’ :- બંધુઓ ! આટલા માટે જ્ઞાનીઓ કહે છે કે સાચું સુખ એને કહેવાય કે જેમાં દુઃખને અંશ પણ ન હોય. આવું સો ટચનું સુખ ભેગવવા માટે તમારે સો ટચના માનવ જેવું બનવું પડશે. વિષયમાં સુખ શોધવું એ ઝેરને અમૃત સમજીને જીભે લગાડવા જેવું છે. જે સંસારમાં સાચું સુખ હોત તે અનંત જ્ઞાનીઓએ મેક્ષનો માર્ગ પ્રરૂપ્યો ન હોત. જેના અંતે દુઃખ છે એવા સુખને સુખ કહેવાય જ નહિ. એવું ઘણું સુખ તમે આજ સુધી ભગવ્યું છતાં અમે સુખી છીએ એમ તમારા હૈયે હાથ મૂકીને કહી શકે છે? “ના”. તે શા માટે સંસારમાં સુખ માનીને બેસી રહ્યા છો ? આવી જાઓને અમારા ઘરમાં. (હસાહસ) પરાધીન પ્રજા સ્વતંત્રતાનું સુખ ન માણી શકે, તેમ કર્માધીન આત્મા સાચું સુખ ન અનુભવી શકે. સાચું અને સંપૂર્ણ સુખ એક માત્ર મોક્ષમાં છે. જેને અનુપમ સ્વાદ સર્વ કર્મ મુક્ત સિદ્ધ ભગવંતો સહજપણે અનુભવી રહ્યા છે.
સુખ શબ્દ સૌને ખૂબ ગમે છે. સુખ સૌને પ્રિય છે. દુઃખ સર્વને અપ્રિય છે. જગતના સમગ્ર જીવે સુખને ઈ છે છે, દુઃખ કોઈ ઈચ્છતું નથી પણ જે સુખને સુખ માનીને જેની પાછળ આજના માનવે દોટ મૂકી છે તે તેને નથી મળવાનું તે હકીકત છે. માનવીની તૃષા જળથી છીપે છે, નહિ કે મૃગજળથી. તૃષાતુર માનવી જળાભાસરૂપ મૃગજળની પાછળ દોડ દેડ કરી તરસની સાથે નિરાશા તેમ જ થાક સિવાય બીજું કંઈ જ મેળવી શકતો નથી, તેમ પાંચ ઈન્દ્રિયોને રૂપ, રસાદિ વડે ગમે તેટલી પુષ્ટ બનાવવામાં આવશે તે પણ તેમાંથી સાચા સુખને સ્વાદ માનવી નહિ મેળવી શકે, કારણકે આ જગતના જડ પદાર્થોમાં સુખ આપવાની શક્તિ નથી તેમજ પદાર્થો વડે પોષાતી ઈન્દ્રિયોમાં પણ સુખ આપવાની શક્તિ નથી. જેનામાં જે હોય તેની પાસેથી તે મેળવી શકાય પણ હોય જ નહિ તે માંગે તે કયાંથી મળે? અને નહિ મળે તે નિરાશ પણ થવું પડે ને નિરાશામાંથી દુઃખ ઉત્પન્ન થાય.
સુખની શોધમાં':- આજે વિજ્ઞાન ખૂબ આગળ વધ્યું છે. આજને માનવી વિજ્ઞાને શોધેલા સાધનને સુખના સાધને માની રહ્યો છે પણ વિચાર કરે. જે એ સુખના જ સાધન હોત તો જે દેશમાં એ સાધન આજે મોટા પ્રમાણમાં ઉપયોગમાં આવી રહ્યાં છે ત્યાંના માન સુખી હોત પણ ખરેખર એવું કંઈ જ નથી. એટલું
Page #73
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ જ નહિ પરંતુ અમેરિકા આદિ દેશની પ્રજા તે એ સાધના વિપુલ ગંજ વચ્ચે પણ મનની શાંતિ માટે વલખાં મારી રહી છે કારણકે વિજ્ઞાને શેઠેલા સાધને એ સુખના સાધને નથી પણ દુઃખના સાધને છે. જીવને અધિક પરવશ બનાવનારા છે. જેટલાં સાધને અને સગવડતાઓ વધી તેટલાં બંધને અને અગવડતાઓ પણ વધી છે. ગેસ, કુકર વિગેરે વૈજ્ઞાનિક સાધને કયારેક તમને કેવી મુશ્કેલીમાં મૂકી દે છે એને તમને પ્રત્યક્ષ અનુભવ છે. છતાં એમાં પાગલ શા માટે બને છે? એ સાધને તમને બે ઘડી સુખ આપનારા છે. એ બે ઘડીની મેજને સાચું સુખ માનવાની ભૂલ કરશે તો તેની આકરી સજા તમારે જોગવવી પડશે. ઈન્દ્રિય ખપ્પર ધારિણી જોગણી જેવી છે. એમાં જેટલું હશે તેટલું તે સ્વાહ કરી જશે અને તમને સુખને બદલે દુખ મળશે. સાચા સુખની ગેરસમજના કારણે આજના માનવ વધુ દુઃખી બનતા જાય છે. તમે સૌ શાશ્વત સુખને ઈચ્છો છો કે નાશવંત? (તામાંથી અવાજ – અમને તે શાશ્વત સુખ જોઈએ છે) એ સુખ મેળવવા માટે સાધન કયા છે તે જાણો છો? તે સાધનામાં મન, વચન અને કાયા મુખ્ય ગણાય. કેવી રીતે? મનને સદુપયોગ સારાસારને વિવેક કરે, વચનને ઉપગ હિત, મિત અને પચ્ચ એવી સત્યવાણી બાલવી, કાયાને સદુપયોગ સંયમની સાધનામાં કરે. આ રીતે કરવાથી માનવીના જીવનમાં સાચા સુખના આનંદની અનુભૂતિ થાય છે. મન, વચન અને કાયાને દુરૂપયોગ કરવાથી માનવી દુઃખી થાય છે, નિરાશ બને છે. તેના વિચારની ધારા ‘ક્ષીણ બની જાય છે. મનુષ્ય નકકી કરવું જોઈએ કે મારે ઘડીકમાં હસાવી જાય અને ઘડીકમાં રડાવી જાય એવું દુઃખમિશ્રિત સુખ ન જોઈએ. બીજાની શાંતીને ભંગ કરે, એવું સુખ મારે ન જોઈએ. મેહરાજાની સેનાને પરાજિત કરી શાશ્વત સુખનું ધામ મોક્ષને મેળવ્યા પહેલા હું જંપીશ નહિ. શાશ્વત સુખની ભાવના એક માનવ માત્ર પૂર્ણ કરી શકે છે. એ ભાવનાની પૂર્તિ માટે બીજાને સુખ આપે, સગવડ આપે, એના દુઃખને દૂર કરવામાં તમારી પાસે જે શક્તિ હોય તેને સદુપયેગ કરે. જેના હૈયામાં સાચા સુખની ભાવનાને ભાનુ ઝળહળતું હોય છે તે માનવી કેઈનું પણ દુઃખ જોઈને રાજી થતો નથી, પણ સર્વ જીવોને મિત્ર બની પોતાની શક્તિ દ્વારા બીજાના દુઃખ દૂર કરી માનવજીવનને સાર્થક બનાવે છે. આત્મા સર્વ કર્મોને ક્ષય એક માત્ર માનવદેહના ગે જ કરી શકે છે.
દેવનુપ્રિયે! જૈન ધર્મના તત્વને સમજેલો સાચે શ્રાવક પાંચ ઈન્દ્રિયના વિષયથી મળતા સુખમાં અને સુખની સામગ્રી પૂરી પાડનાર ધનમાં એ કદી મોહ પામતે નથી. એ આત્મિકજ્ઞાન દ્વારા સમજે છે કે આ વૈભવ અને વિલાસ બધા વિનશ્વર છે. આ જગતમાં જીવ અને અજીવ એ બે મુખ્ય તત્ત્વ છે. આ બે તત્ત્વોમાં આખું જગત સમાઈ જાય છે. અનંત શક્તિને સ્વામી સચ્ચિદાનંદ, સહજાનંદ, શુદ્ધ
Page #74
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ સ્વરૂપી, અનંત જ્ઞાન-દર્શન બળ, વીર્યને ધણું આત્મા એ જીવતત્વ છે અને શરીર ધન, ઘરબાર, લાડી–વાડી–ગાડી, ટી. વી., ફ્રીજ વિગેરે અજીવતત્વ છે. અજીવતત્ત્વ જીવતત્વને નચાવે છે. જેને જીવતત્ત્વની પીછાણ થઈ ગઈ છે તે આત્મા કદી અજીવ તત્વને નચાવ્ય નાચતું નથી. એની પાસે લાખે ને કરડેની સંપત્તિ હોય તે અભિમાનથી મલકાય નહિ અને લક્ષમી ચાલી જતાં અકળાય નહિ. એની ભાવના કેવી હોય?
કોઈ બૂરા કહે યા અચ્છા, લક્ષ્મી આવે યા જાવે, લાખ વર્ષો તક જીવું યા મૃત્યુ આજ હી આ જાવે ! અથવા કોઈ કૈસા હો ભય યા લાલચ દેને આવે,
તો ભી ન્યાય માગસે મેરા, કભી ન પદ ડિગને પા!! એને કઈ સારે કહે કે ખરાબ કહે, લક્ષ્મી આવે કે ચાલી જાય, મૃત્યુ નજીક આવીને ઉભું રહે અગર કોઈ એને ધર્મમાર્ગથી ચલિત કરવા ભય બતાવે કે પછી લાખો પ્રલોભને આપે તે પણ એ સત્યપંથથી કદી ચલિત ન થાય. જેને આવી આત્મતત્વની દઢ પ્રતીતિ થઈ છે એવા એક શ્રાવકની બનેલી કહાની યાદ આવે છે.
એક મોટા શહેરમાં ધરમચંદ નામે એક ધનાઢ્ય અને ધમઠ શેઠ રહેતા. હતા. તે જીવ-અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બધ અને મેક્ષ આદિલ નવતના જાણકાર હતા. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, . જીવાસ્તિકાય અને કાળ એ છ દ્રવ્યોનું વિશિષ્ટ જ્ઞાન ધરાવતા હતા. દાન શીયળ તપ અને ભાવ આ ચાર પ્રકારના ધર્મની આરાધના કરવામાં સદા તત્પર રહેતા હતા. તેઓ દિલના દિલાવર અને દીન દુઃખીઓના દુઃખને હરનારાં હતા. એમના આંગણે રડતે આવેલ માણસ હસતો હસતે જતું હતું. એવા દુઃખીઓના બેલી હતા. શેઠના પુણ્યને સહસ્રરશ્મિ ખૂબ પ્રકાશ હ. એમને ધર્મવતી નામની સુશીલ અને વિનયવંત પત્ની હતી. એમને રમેશ, મહેશ, હિતેશ અને દિનેશ એમ ચાર પુત્રો હતા. જેમ મકાન ચાર થંભથી શેભે છે તેમ શેઠ આ ચાર ચાર પુત્રોથી શેભતા હતા. આ ચારેય પુત્રોને સંસ્કારી ઘરની કન્યાઓ સાથે પરણાવ્યા હતા.
જ્યાં પુણ્યને ઉદય હોય ત્યાં પત્ની, પુત્ર, પુત્રવધૂઓ વિગેરે પરિવાર પણ સારો હોય છે અને પાપને ઉદય હોય છે ત્યાં ઘરમાં કજીયા ને કંકાસ હોય છે. શેઠને સામાયિક પ્રતિક્રમણ, સંતદર્શન, વ્યાખ્યાન વાણીનું શ્રવણ, દાન આદિ ઘણાં નિયમ હતા. પુત્ર પિતાજીને દાન આદિ ધર્મક્રિયાઓમાં કદી રૂકાવટ કરતા ન હતાં. શેઠ ખૂબ દાન કરતા હોવાથી આખા નગરમાં તેમની પ્રશંસાના પુષ્પોની પરિમલ મહેંકતી હતી. એમના યશગાન રાજદરબારમાં પણ ગવાતા હતા. આવા ગુણીયલ શેઠનું રાજ્ય તરફથી સન્માન કરવામાં આવતું હતું. આ શેઠ દરેક રીતે સુખ સંપન્ન હતા.
Page #75
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
આનંદપૂર્વક એમના દિવસે વ્યતીત થતા હતા.
“ક ભજવેલું નાટક”:- સમય સમય બળવાન છે. કર્મની કળા નિરાળી છે. જેમ પૂર્ણિમાને નિર્મળ ચંદ્ર થાળી જે પ્રકાશતો હોય છે પણ એની વચમાં કાળા ડાઘ છે તેમ આ શેઠના પુણ્યને ચંદ્રમાં સોળે કળાએ ખીલી ઉઠે હતે. એમાં પાપકર્મને કાળો ડાઘ લાગી ગયો. કમલેગે શેઠને ત્યાંથી લક્ષ્મી દેવીએ વિદાય લીધી. પેઢીઓ, દુકાને બધું વેચાઈ ગયું. પત્ની અને પુત્રવધૂઓના દાગીના, મૂલ્યવાન સાડીઓ બધું વેચાઈ ગયું. માત્ર એક ઘરનું બેખું રહ્યું. રેજ અવનવા મિષ્ટાન્ન ખાનાર કુટુંબને લૂખો રેટ ને છાશના પણ સાંસા પડવા લાગ્યા. આવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ. કાલના કરોડપતિ ધરમચંદ શેઠ કંગાળ બની ગયા. લાખો દુઃખીઓના દુઃખ દૂર કરી એમની દુવા લેનારા આજે દુઃખી દુઃખી બની ગયા. લાખો નિરાધારને આધાર આપનાર આજે નિરાધાર બનીને નોકરી માટે યાચના કરે છે પણ કોઈ આશ્રય આપતું નથી. કહ્યું છે ને કે
આજે સ્વામી કાલે સેવક, ૨ક પણ રાય બને બેશક, ભાગ્યનું ચક્ર ચાલે અણથક, પરમ સુભાગી થવા આ તક
પણ ક્યાં લગી બધું આ (ર)ના પુણ્ય કોઈના છે અમર... સૂર્યને ઉદય થાય છે ને અસ્ત થાય છે. સમુદ્રમાં ભરતી આવે ત્યારે પાણીના મોજા ઉંચા ઉછળે છે પણ ઓટ આવે ત્યારે પથ્થર જ દેખાય છે, તેમ જ્યાં સુધી પુણ્યને પુરવઠો છે ત્યાં સુધી સંસારની વાડી રળિયામણી લાગે છે પણ પુષ્યને પુરવઠો ખૂટી જતાં રળીયામણ વાડી વેરાન બની જાય છે. આ શેઠની પણ આવી દશા થઈ. કર્મોદયથી ગરીબાઈ આવી પણ શેઠની ધર્મ શ્રદ્ધાની જપેત ઝાંખી પડતી નથી. શેઠ શુભાશુભ કર્મના ફળને સમજતા હતા. તે વિચાર કરવા લાગ્યા કે દુ:ખના સમયે ધર્મને ધકકો ન મારવો જોઈએ, પણ પાપને ધકકો મારે જોઈએ. આ નગરમાં કે શેઠને હાથ પકડતું નથી. ખાવાના સાંસા પડ્યા એટલે વિચાર કર્યો કે હવે આ નગરમાં રહેવું
ગ્ય નથી. બીજા ગામડામાં જઈને મહેનત મજુરી કરીએ. એમ નિર્ણય કરીને પિતાના પુત્રને કહે છે બેટા ! હવે આ નગર છોડીને બીજે જઈએ, ત્યારે છોકરાઓ કહે છે બાપુજી! તમે ગમે તેટલું દાન કર્યું પણ અમે કદી આપને રોકયા નથી. ધર્મ કરતા અટકાવ્યા નથી, તો આ બધી ધર્મકરણી અને દાનનું પુણ્ય કયાં પલાયન થઈ ગયું કે આ ગામ અને ઘરબાર છોડવાને વખત આવ્યે? પિતાજી કહે દીકરાઓ એવું ન બોલે, ધર્મને રૂડા પ્રતાપ છે. ધર્મ આપણને દુઃખી નથી કર્યા. આપણે આપણા પાપ કર્મના ઉદયથી દુઃખી થયા છીએ. આ પાપ કર્મને ખપાવીને સુખી થવું હોય તે ધર્મારાધના, સામાયિક કરો નવકાર મંત્ર જાપ કરો. છેકરાઓ કહે બહુ ધર્મ કર્યો. હવે કંઈ કરવું નથી.
Page #76
--------------------------------------------------------------------------
________________
૧૭
શારદા સિદ્ધિ
નગર છેડી વગડાની વાટે જતા શેઠ” – પુત્રના શબ્દ સાંભળીને શેઠના દિલમાં ખૂબ દુઃખ થયું પણ મૌન રહ્યા. પિતાને પરિવારને લઈ ઘર બંધ કરીને શેઠ બીજા ગામમાં આવ્યા. પુણ્યનો પાવર ખલાસ થઈ ગયો છે, એટલે ત્યાં પણ કઈ સહારે દેતું નથી. શેઠને દરરોજ સામાયિક કરવાનો નિયમ છે પણ સામાયિક કરે કયાં? બેસવા માટે એટલે તે જોઈએને ? ત્રણ દિવસ ગામમાં ફર્યા ત્યારે એક દયાળુ બહેને બેસવા માટે એટલે આપ્યો. શેઠે એક સાથે ત્રણ સામાયિક કરી લીધી. છેવટે ગામના પાદરમાં એક ઝૂંપડું બાંધીને રહેવા લાગ્યા. મહેનત મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. બંધુઓ ! અનાદિકાળથી સંસારનું ચક્ર આ રીતે ચાલી રહ્યું છે. સુખ પછી દુઃખ, ઉદય પછી અસ્ત, ચડતી પછી પડતી, અને ભરતી પછી ઓટ આવ્યા કરે છે. એમ સમજીને શેઠ કષ્ટના કપરા દિવસોમાં પણ ધર્મારાધના કરતા સમભાવથી દિવસો પસાર કરે છે. એ તો એક જ વિચાર કરે છે કે આ તે મારી કસોટીને સમય છે. જીવડા ! તું સજાગ રહેજે.
શેઠ પ્રત્યે પુત્રને પ્રપ”:- આમ કરતા દિવસો પસાર થયા. એક વખત ધરમચંદ શેઠને ખબર પડી કે ગામમાં કોઈ જ્ઞાની સંત પધાર્યા છે. સંત પધાર્યાની વાત સાંભળીને શેઠના રોમે રોમ ખીલી ઉઠયા. હૈયામાં હર્ષ સમાતું નથી. સ્નાનાદિ ક્રિયા કરીને શેઠ ગુરૂના દર્શને જવા તૈયાર થયા એટલે દીકરાઓ પૂછે છે બાપુજી! કયાં જ ચાલ્યા? ત્યારે શેઠ કહે છે મારા ગુરૂદેવના દર્શન કરવા અને વ્યાખ્યાન સાંભળવા.
ત્યાં તો ચારેય છોકરાઓ ગુસ્સે થઈને એકી અવાજે બોલી ઉઠયા પિતાજી! બહુ ધર્મ કર્યો. ધર્મ ધર્મ કરીને તમે સુખમાંથી દુઃખના દિવસે દેખાડયા. ધમને ત્યાં ધાડ પડી. ધર્મ પામે દુઃખડા ને સુખ સઘળા શયતાનને શું કહેવું ભગવાનને ધમી જીવો દુઃખ પામે છે ને શયતાને બધા સુખી છે. આટલી બધી લક્ષ્મી તમે દાનમાં વાપરી, ધર્મને માટે તમે જીવન કુરબાન કર્યું, છતાં આપણે કંગાળ તે બની ગયા, માટે હવે ભલા થઈને ઘરમાં બેસો. કંઈ ધર્મ કરે નથી ને વ્યાખ્યાન સાંભળવા નથી. પુત્રના મુખેથી આવા શબ્દો સાંભળીને શેઠના હૃદયમાં કોઈ ગોળી મારે એ ઘા વાગ્યો. એમણે પુત્રને સમજાવતા કહ્યું કે હે દીકરાઓ! દુ:ખ કે ગરીબાઈ એ તે આપણા પૂર્વકૃત કર્મોનું પરિણામ છે. એમાં ધર્મને શો દે ષ? ધર્મ તે જન્મોજન્મમાં સુખ સાહ્યબી અને સમૃદ્ધિ આપે છે. આ ભવમાં કરેલા દાન, સામાયિક તપ આદિ ધર્મક્રિયાઓ ભવિષ્યમાં મહાન ફળ આપનાર છે. વર્તમાનમાં આપણા જે કર્મોને ઉદય થયો છે એ તે આપણા પૂર્વકૃત કર્મોનું ફળ છે. માટે હે પુત્ર ! તમે આવા વચન બેલી ધર્મની નિંદા ન કરે. ક્ષય રોગથી શરીર જેમ ક્ષીણ થાય છે તેમ પાપકર્મના ઉદયથી દુઃખ, દરિદ્રતા આદિ કડવા ફળ ભોગવવા પડે છે અને ધર્મ કરવાથી તે કર્મો ક્ષીણ થતા જાય છે. માટે જે તમારે આ દુઃખને અંત લાવવો હોય તે ગુરૂદેવના દશને ચાલો. છોકરાઓ કહે છે. “અમારે નથી આવવું. તમે જાઓ.” શી, ૩
Page #77
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ ધર્મલાભ” સાંભળતા શ્રેતાઓમાં થયેલ સંદેહ – શેઠ તે હર્ષભેર ઉપાશ્રયમાં આવ્યા. ગુરૂદેવ વ્યાખ્યાન ફરમાવી રહ્યા છે. માનવ-મેદનીથી વ્યાખ્યાન હિલ ચિક્કાર ભરાઈ ગયા હતા. સૌ વ્યાખ્યાન સાંભળવામાં તલ્લીન બન્યા હતા. આ ધરમચંદ શેઠ ગુરૂને વંદન કરીને પાછળ બેસી ગયા. આ સમયે મહારાજની દૃષ્ટિ શેઠ ઉપર પડી. સંત શેઠને ઓળખી ગયા એટલે ચાલું વ્યાખ્યાને અંતે મોટેથી શેઠને કહ્યું “ધર્મલાભ” ત્યારે શ્રાવકના મનમાં થયું કે ગુરૂદેવ ગૌચરી કરવા પધારે ત્યારે ધર્મ લાભ આપે છે. આ રીતે વ્યાખ્યાનમાં કયારે પણ કોઈને ધર્મલાભ કહેતા નથી. આજે કેને ધર્મલાભ કહ્યો? શું કોઈ મોટા રાજા પધાર્યા છે ! સૌએ પાછળ નજર કરી તે એક હાડપિંજર જેવું શરીર છે. ફાટ્યા-તૂટયાને મેલાઘેલા વ પહેર્યા છે, દાઢી વધી ગઈ છે એવા ગરીબ શ્રાવકને જે. શ્રોતાજનેના મનમાં થયું કે ગુરૂદેવે આવા ગરીબને વ્યાખ્યાન વચ્ચે “ધર્મલાભ” કેમ કહ્યો હશે ! સૌના મનમાં આશ્ચર્ય થયું. ત્યાં તે ફરીને મહારાજે શેઠને કહ્યું આગળ આવો. શેઠે કહ્યું ગુરૂદેવ ! મારે માટે અહીં જ ઠીક છે, પણ મહારાજે કહ્યું–ના, શેઠ આગળ આવો, એટલે શેઠ ઊભા થઈને છેડા આગળ આવીને બેઠાં. ત્યાં તે ફરીને આચાર્ય મહારાજે કહ્યું શેઠ! ત્યાં નહિ, એકદમ આગળ આવે. લોકોના મનમાં તે ખૂબ આશ્ચર્ય થયું કે ગુરૂદેવ કોઈને નહિ કે આ ગરીબને આગળ બેસાડવા આટલે બધો આગ્રહ કેમ કરતા હશે?
દેવાનુપ્રિયે! તમે આટલા બધા બેઠા છે. એમાંથી હું કંઈ ગરીબને આગ્રહ કરીને આગળ લાવું તે તમને પણ આશ્ચર્ય લાગેને ? આજે તે શ્રીમંતને સૌ માન આપે છે. પાછળથી આવે તે પણ એને બોલાવીને આગળ બેસાડે છે, પણ ગરીબ બિચારો વહેલો આવ્યો હોય તેને પાછળ બેસાડે છે. બધા શ્રાવક શેઠને ધારીધારીને જોવા લાગ્યા કે આ ગરીબ માણસ કેણ હશે ને ગુરૂદેવે એને આગળ શા માટે બોલાવ્યો? શ્રેતાજનેના મનેભાવ જાણીને ગુરૂદેવે સ્પષ્ટીકરણ કરતાં કહ્યું કે હે ભવ્ય જીવો! આ ગરીબ શ્રાવક તે માણસ નહિ પણ દેવ છે દેવ. આ તે મહાન શ્રાવક છે. સાચે શ્રમણોપાસક છે, દેવગુરૂને સાચો ભક્ત છે. દુઃખીઓના બેલી છે આ તે ચીંથરે બાંધેલું રત્ન છે રત્ન, પણ અત્યારે પાપકર્મના ઉદયથી એ રાખ નીચે દટાઈ ગયું છે. માટે હું એમની આટલી બધી પ્રશંસા કરું છું. એમ કહીને મહારાજે પુનઃ પ્રવચન શરૂ કર્યું. વ્યાખ્યાન સાંભળીને સૌ ગુરૂને વંદન કરીને ચાલ્યા ગયા. આ શેઠે પણ ગુરૂદેવને વંદન કરીને કહ્યું-ગુરૂદેવ! આ ગરીબની ઝૂંપડી પાવન કરજે. લાભ આપજે. આ શેઠને ઘેર લૂખો બાજરાને રોટલો ને ચોળા બનાવ્યા હતા પણ એની ભાવના લૂખી ન હતી. ભાવના ઉત્કૃષ્ટ હતી. શેઠ ભાવના ભાવીને ઉપાશ્રયની બહાર નીકળે છે. ત્યાં કાને શબ્દ સંભળાય. માંગ... માંગ. આસપાસ દષ્ટિ કરી તે કઈ દેખાયું નહિ. બીજી વખત અવાજ આવ્યો પણ કોઈ ન દેખાયું. એ તે ચાલવા
Page #78
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૧૮ લાગ્યા. ત્યાં રોગીના રૂપમાં કઈ દેવ તેમની સામે આવીને ઊભો રહ્યો અને કહ્યું શેઠ માંગ.... માંગ. ત્યારે શેઠે કહ્યું મારે કંઈ ન જોઈએ, ત્યારે યોગીએ કહ્યું શેઠ! આપના ગુણોથી હું આપના પ્રત્યે આકર્ષાય છું. આપના જેવા પવિત્ર અને ધમષ્ઠ વ્યક્તિની આ દુર્દશા મારાથી જેવાતી નથી તેથી આપની ગરીબાઈ સદાને માટે દૂર થઈ જાય અને આપ સારી રીતે ધર્મારાધના કરી શકે તે માટે હું આપને એક મંત્ર આપવા ઈચ્છું છું. આપ મંત્રના થોડા જાપ કરશો એટલે દુઃખ નાશ પામશે. શેઠે કહ્યું મારે એવા મંત્રની જરૂર નથી. મારે તે ધર્મારાધના કરવી છે. ધનની જરૂર નથી. જીવનમાં ધર્મ છે તે બધું છે. લક્ષમી તે ચંચળ છે. વેશ્યા અને લક્ષ્મી તે કોઈના થયા નથી ને થવાના નથી. લક્ષ્મી તે પુણ્યાધીન છે માટે મને મંત્રની જરૂર નથી.
બંધુઓ? તમારા ઉપર કેઈ દેવ-દેવી પ્રસન્ન થઈને આવો મંત્ર આપે તે તમે એને શું કહે ? શેઠની જેમ ના પાડો કે લઈ લે? (હસાહસ) શેઠ કર્મોદયથી ગરીબ બની ગયા હતા. તે કેવા કષ્ટો સહન કરે છે છતાં મંત્ર લેવાની ના પાડે છે, પણ તમે તે ના પાડે જ નહિ, લઈ લે. યેગીએ શેઠને ખૂબ આગ્રહ કર્યો ત્યારે શેઠે કહ્યું મારે પૈસાની જરૂર નથી, પણ મારા નિમિત્તે મારે ધર્મ નિંદાય છે. હું તે મારા કર્મોદયથી દુઃખી થશે છું પણ મારા પુત્રો અને બીજા લોકો એમ બેલે . છે કે બહુ ઘર્મ કર્યો, ખૂબ દાન દીધું છતાં કેમ દુઃખી થે? એ મારાથી સહન થતું નથી. એ બંધ કરો ને મારા દીકરાઓની બુદ્ધિ નિર્મળ બને, જૈનધર્મની એમના દિલમાં શ્રદ્ધા થાય અને મારા જૈનધર્મને મહિમા વધે. એ માટે જે મંત્ર આપ તે સ્વીકારું. એગીએ કહ્યું ભલે એમ બનશે પણ તમે મંત્રને સ્વીકાર કરે. શેઠે કહ્યું તે આપ મંત્ર આપે. હું ગ્રહણ કરું છું. યોગીના વેશમાં રહેલા દેવે શેઠને નવ અક્ષરને મંત્ર આપ્યું ને કહ્યું હવે તમારા નગરમાં જઈ તમારા ઘરમાં બેસીને ૧૦૮ વાર એક ચિત્તે આ મંત્રનું સમરણ કરજો. સૌ સારા વાના થશે. એમ કહીને ગી અદશ્ય થઈ ગયા.
શેઠ સમજી ગયા કે ધર્મ પ્રતાપે હવે મારા દુઃખને અંત આવશે. શેઠને દુઃખ ભોગવીને કંટાળો આવ્યો ન હતો કે એમને પૈસાની જરૂર ન હતી પણ પિતાના પુત્રો પુનઃ ધર્મમાં શ્રદ્ધાવાન બની જીવન સફળ કરે અને ધર્મને મહિમા કેમ વધે એ જ એમની અભિલાષા હતી. શેઠ કપરી કસોટીમાંથી પસાર થયા હતા. આવા સમયમાં માણસ ધીરજ ખોઈ બેસે છે, તેની શ્રદ્ધાના પાયા હચમચી જાય છે ને ધર્મને બાજુમાં મૂકી દે છે, પણ આ શેઠ તે અડગ રહ્યા. આટલા દુઃખમાં પણ એમણે ધર્મ ન છોડે. એ એમની એક વિશેષતા છે. શેઠે ઘેર આવીને પુત્રોને કહ્યું હે પુત્રો ! હવે આપણે આપણું નગરમાં આપણે ઘેર જઈએ. ત્યાં સૌ સારા
Page #79
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ વાના થશે, ત્યારે છોકરાઓ કહેવા લાગ્યા કે ત્યાં જઈને શું કરીશું? ઘરમાં ચારે ખૂણા સરખા છે. ત્યાં તે ધનવાનમાંથી નિધન બન્યા, તેથી તે અહીં આવીને વસ્યા ને પાછા ત્યાં જવું છે? અમારે નથી આવવું. અહીં ઠીક છે. છોકરાઓએ ખી ના પાડી પણ બાપે કહ્યું બેટા ! મારો આત્મા કહે છે કે હવે ત્યાં જઈને સુખી થઈશુ. બાપની પ્રબળ ઈચ્છા જોઈને પુત્રો બાપની સાથે પિતાના નગરમાં આવ્યા. ઘરની તે ભયંકર દુર્દશા થઈ ગઈ હતી. શેઠે ઘર સાફ કરાવ્યું. બીજે દિવસે શેઠે પુત્રને કહ્યું દીકરાઓ! તમે ઘણું દિવસથી ગુરૂદેવના દર્શન કર્યા નથી, નવકારમંત્રને જાપ કર્યો નથી કે સામાયિક કરી નથી, તે આજે ઉપાશ્રયે જઈ ગુરૂદેવના દર્શન કરી સામાયિક લઈ નવકારમંત્રનો જાપ કરે. તે આપણે શાંતિથી રહી શકીએ. આ છોકરાઓને હવે ધર્મમાં શ્રદ્ધા નથી. એ તે બાપાની વાત સાંભળીને બડબડવા લાગ્યા કે મૂકોને હવે ધર્મની વાત. ધર્મ ખૂબ કર્યો એટલે તે દુઃખી દુઃખી થઈ ગયા. જે ધિર્મને પ્રભાવ હેત તે આપણે સુખી ન થાત ! તમે જીવનભર ધર્મની પાછળ પડયા છે તે શું વળ્યું? ચીથરેહાલ બન્યા છે કે બીજું કઈ? પુત્રોના બોલ સાંભળીને શેઠના કાળજામાં તેલ રેડાઈ ગયું પણ સાથે એ સમજે છે કે આ બિચારા અજ્ઞાન છે. ધર્મના મર્મને જાણતા નથી. ધર્મના પ્રભાવ અને મહિમાનું એમને જ્ઞાન નથી, નહિતર આવા શબ્દો ન બોલે. શેઠ તે ધર્મના રહસ્યને સમજતા હતા એટલે પુત્રને ફરીથી કહ્યું દીકરાઓ! તમે ધર્મસ્થાનકે જઈને મેં કહી તેટલી ધર્મારાધના કરી અને જુઓ તો ખરા, શું લાભ થાય છે? પુત્રએ વિચાર કર્યો, કે આપણે નહિ જઈએ ત્યાં સુધી આ ડેસો કૂતરાની જેમ ભસ્યા કરશે. જુઓ, આ તમારે સંસાર. જે માતા-પિતાએ ઉછેરીને મોટા કર્યા, લોખ લાડ લડાવ્યા અને આગળ વધાર્યા. એવા મા–બાપને કૂતરાની ઉપમા આપતા પણ કુલાંગાર પુત્રને શરમ નથી આવતી પણ એમને ખબર નથી કે કૂતરા પણ જેના રોટલા ખાય છે તેમની વફાદારી પૂર્વક સેવા બજાવે છે.
પિતાજીના કહેવાથી આ છોકરાઓ ઉપાશ્રયે ગયા. ગુરૂદર્શન કરી સામાયિક લઈ નવકાર મંત્રના જાપ કરવા લાગ્યા. આ તરફ શેઠે ગીના કહેવા મુજબ ૧૦૮ વખત મંત્ર જાપ કર્યો ત્યાં તો ઘરમાં પ્રકાશ પ્રકાશ પથરાઈ ગયો ને એમને અવાજ આવ્યો કે હે શેઠ! તારી ધર્મશ્રદ્ધાના બળે હવે પાપને કાળો ડાઘ દૂર થઈ ગયું છે ને તારા પુણ્યને સૂર્ય ઉદયમાન થયા છે. તારા ઘરના ચારે ખૂણું ખેદ. તારા પિતાના દાટેલા કિંમતી રત્નોથી ભરેલા ચરુ નીકળશે, એટલે શેઠે છેદયું તે ચારે ખૂણામાંથી ઝગમગતા રત્નોથી ભરેલા ચરુ નીકળ્યા, ત્યાં તે છોકરાઓ આવ્યા ને ચરુ જોઈને પૂછ્યું, “પિતાજી આ શું? પિતાએ કહ્યું, બેટા ! આ ધર્મનો પ્રતાપ ! પુત્રને બધી વાત કરી, એટલે એમના ગળે વાત ઉતરી અને અંતરમાં પુનઃ ધર્મશ્રદ્ધાને સંચાર થયો.
Page #80
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ પિતાજીને ગમે તેવા શબ્દો કહેવા બદલ ખૂબ પશ્ચાત્તાપ કરીને ચરણમાં પડી ક્ષમ માંગી. હવે શેઠનું જીવન પૂરની જેમ પાછું સમૃદ્ધ બન્યું અને ચાર પુત્ર, પુત્રવધૂઓ બધા ધર્મમાં વધુ દઢ બન્યા.
ટૂંકમાં આવા દૃષ્ટાંતે દ્વારા મારે તે તમને એક વાત સમજાવવી છે કે ગમે તેવા કષ્ટમાં પણ ધર્મને તમે ધક્કો ન મારશે, પણ ધર્મમાં દઢ બનજો. શેઠ દુઃખમાં મક્કમ રહ્યા છે કે મહાન લાભ મેળવ્યો. બીજી વાત આપણે સુખની ચાલતી હતી કે બાહ્યસુખ એ સાચું સુખ નથી પણ આત્મિક સુખ એ જ સાચું સુખ છે. આ શેઠ આત્મતત્વને જાણતા હતા, તેથી તેમની બાહ્યસંપત્તિ ચાલી ગઈ દુઃખના પહાડ તૂટી પડ્યા છતાં કેવી સમતા રાખી શકયા! આ આમિક સુખની અનુભૂતિના બળે ને ? બસ, તમે પણ આવા બનજો, તે કયારે પણ દુઃખ નહિ આવે.
આપણે હવે ચરમ તીર્થપતિ ભગવાન મહાવીર સ્વામીની અંતિમ વાણી ઉત્તરાધ્યયન સૂત્રના તેરમા અધ્યયનના અધિકારનું વ્યાખ્યાનમાં વાંચન કરવું છે. ઉત્તરાધ્યયન સૂત્ર એ મહાવીર પ્રભુ પાવાપુરીમાં મોક્ષે સીધાવ્યા ત્યારે અંતિમ સમયે સોળ પ્રહર સુધી સતત એકધારી દેશના આપી છે. એમાં મહાન ગૂઢ રહસ્ય સમાયેલા છે. ઉત્તરાયયન સૂત્રના પ્રથમ અધ્યયનમાં ભગવાને વિનયની વાત સમજાવી છે. વિનય એ તો જીવનમાં કિંમતી જડીબુટ્ટીનું કામ કરે છે. વિનય ધર્મવૃક્ષનું મૂળ, છે. વિનય વિરીને વશ કરી શકે છે વિનયવંત આત્મા સર્વત્ર પૂજાય છે. વિનયવંત આત્મા સ્વ પરનું કલ્યાણ કરી શકે છે. ઉત્તરાધ્યયન સૂત્રના પ્રથમ અધ્યયનમાં ભગવંતે વિનયનું ખૂબ સુંદર વર્ણન કર્યું છે. એ રીતે બીજા અધ્યયનમાં પરિષહનું વર્ણન કર્યું છે. જેનામાં વિનયને મુખ્ય ગુણ હોય છે તે પરિષહને સહન કરી શકે છે. આ રીતે એકેક અધ્યયનમાં ઉત્તરોત્તર કમ બતાવેલ છે. આપણે તે તેરમા અધ્યયનનો અધિકાર લે છે. તેરમા અધ્યયનની પહેલા બારમા અધ્યયનમાં ભગવાને તપની વાત બતાવી છે. નિયાણરહિત શુદ્ધભાવથી હરિકેશીમુનિએ જે તપ કર્યા તે એમના તેજ અને પ્રભાવથી આકર્ષાઈને યક્ષ તેમની સેવામાં હાજર રહ્યો. હરકેશી મુનિ ચાંડાળ કુળમાં જન્મ્યા હતા પણ સંયમ લઈ અઘોર તપ દ્વારા કર્મને ખપાવી આત્માને વિશુદ્ધ બનાવ્યો.
તેરમા અધ્યયનમાં તપ કરીને નિયાણું કરનારની કેવી દશા થાય છે તે વાત બતાવવામાં આવી છે. ભગવાન કહે છે હે જીવ! તું તપ કર. કઠિન ચારિત્ર પાળ. ગમે તેવી ઉગ્ર સાધના કર પણ એનું ફળ વેચીશ નહિ. નિયાણું ન કરીશ. નિયાણું કરવું એ તે કેહીનૂર આપીને કાંકરા ગ્રહણ કરવા જેવું છે. હાથી આપીને ગર્દભ લેવા જેવું છે. અહીં આ અધ્યયનમાં કોણે નિયાણું કર્યું, કેવી રીતે કર્યું અને નિયાણું કરવાથી કેવી દશા થઈ તે વિષયનું ખૂબ સુંદર વર્ણન કર્યું છે. બીજું એક ચરિત્ર પણ કાલથી લેવામાં આવશે. સમણ ઘણે થઈ ગયો છે. વધુ ભાવ અવસરે.
Page #81
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન ન. ૩
અષાડ વદ ૮ ને સેમવાર
માતા
સુજ્ઞ મધુએ, સુશીલ અન...તજ્ઞાની, વિષયેાના વારક, માર્ડના મારક અને ગુણ્ણાના ધારક તી કર ભગવાએ ભવ્ય જીવેાના એકાંત હિત માટે આગમ વાણી રજુ કરી. ભગવતને વિષયેાના વારક કેમ કહ્યા ? ભગવાન સંસારના ભયંકર વિષને ઉતારનાર છે. જેમ કોઈ માણસને ઝેરી સર્પ કરડે છે ત્યારે તેને ઝેર ઉતારવા માટે ગારૂડી પાસે લઈ જવામાં આવે છે. ગારૂડી મ`ત્ર પ્રયાગ દ્વારા સર્પના ઝેરને ઉતારે છે તેમ તીર્થંકર ભગવતો ભવ્ય જીવાને ધર્મ સમજાવી અનાદિકાળના સહસારના ઝેર ઉતારે છે. સત્તુ ઝેર ઉતારનાર ગારૂડી તો બધે મળશે પણ સ'સારના ઝેર ઉતારનાર ગારૂડી સમાન તીર્થંકર ભગવતો કે એમની વાણી તમને બધે નહિ મળે. આ રીતે ભગવત વિષયેાનુ' વારણ કરનાર હાવાથી તેમને વિષચેાના વારક કહ્યા છે. માહ રૂપી મહાન જખ્ખર મલ્લને હણ્યા છે તેથી ભગવાન મેાહના મારક છે અને પ્રભુ અનંત ગુણાના ધારક હોવાથી તેમને ગુણાના ધારક કહ્યા છે. આવા અરિહંત પરમાત્માના શરણે જઈએ તો આપણા વિષય વિકારો નષ્ટ થઈ જાય ભવના બેડા પાર થઈ જાય.
સત્તાનું' મારણુ’' ને બહેને !
તા. ૧૬-૭-૭૯
ત્રિભુવનમાં જો કોઈ સર્વશ્રેષ્ઠ હોય તો તે અરિહંત ભગવતો છે. ત્રણે લોક ઉપર અરિહંત પ્રભુના ઉપકારના કાઈ પાર નથી. જગતના તમામ જીવોને અરિહંત ભગવાન ધર્મના માર્ગ બતાવે છે. અરિહ'ત ભગવતો જે ધમ પ્રકાશે છે તેની અપ્રમત્તપણે આરાધના કરીને જીવો તરી ગયા છે. સૂયગડાયગ સૂત્રમાં ભગવાન ખેલ્યા છેકે “અરિંતુ તત્ત્તો, રિસ્તૃતિ બળાપા " શ્રી તીર્થંકર દેવાએ બતાવેલ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપરૂપ ધર્માંને ગ્રહણ કરી તેનું આરાધન કરી ભૂતકાળમાં ઘણા જીવો સ ંસાર સમુદ્રને તરી ગયા છે, વર્તમાનકાળે મહાવિદેહ ક્ષેત્રમાં સ'સાર સમુદ્રને તરી મેક્ષ ગતિને પ્રાપ્ત કરે છે અને ભવિષ્યકાળમાં ઘણા જીવો આ ધર્મીના આરાધનથી સંસાર સમુદ્રને પાર કરી મેક્ષ ગતિને પ્રાપ્ત કરશે. મેક્ષગતિ એટલે શિવપદ જીવના વિકાસનુ એ પરમપદ. એ પદે પહેાંચ્યા પછી જીવ જન્મ-મરણની જ'જાળમાંથી મુક્ત બને છે. કાળરાજાના કાઇ કાયદો એ પદને અસર કરી શકતો નથી. અનંતકાળની અખંડ સ્વતંત્રતા જીવ એ પદને પામીને ભાગવતો રહે છે. બધુઓ! જગતના ગમે તેટલા ને ગમે તેવા સુખો પણ એ સુખા સિદ્ધ ભગવંતના સુખાની તુલના કરી શકતા નથી. કરાડા જીભેાથી કરાડા વર્ષો પર્યંત એલ્યા જ કરીએ તો પણ મેાક્ષના સુખનુ વર્ણન કરવું અશકય છે. તે સુખ અનુભવગેાચર
Page #82
--------------------------------------------------------------------------
________________
૨૩
શારદા સિદ્ધિ છે. આ લોક અને પરલોકના સર્વસુખો એક પલ્લામાં મૂકવામાં આવે અને બીજા પલામાં મેક્ષ સુખને એક રતિ જેટલો ભાગ મૂકવામાં આવે તો પણ સિદ્ધ ભગવંતના રતિભાર સુખવાળું પલ્લું નમે છે. સંસારના બધા સુખે કાચી માટીના કુંભ જેવા છે. એવા તકલાદી સુખ માટે જેના વડે શાશ્વત સુખની આરાધના કરી શકાય છે એવા માનવદેહ, માનવબળ અને કિંમતી ક્ષણને દુરૂપયોગ ન કરે. સમજ્યા ત્યારથી સવાર સમજીને શાશ્વત સુખની આરાધનામાં જોડાઈ જાઓ. હવે સમજાઈ જવું જોઈએ કે આ લોક અને પરલોકના સુખો આ જીવે અનંતી વાર ભેગવ્યા છે. અને તેના ફળ પણ ચાખ્યા છે. એટલે એમાં લોભાવા જેવું નથી. આજે સુખમાં મસ્ત બનીને બેઠા છે પણ કાલે શું થશે તેની કોને ખબર છે? હમણાં તાજેતરમાં બનેલો એક દાખલો આપું.
મેતીલાલ નામને મોટા વહેપારી એક વખત ગામડામાં ઉઘરાણી માટે ગયો. થડી ઉઘરાણી પતાવીને પોતાના એક ઘરાકને ઘેર જમવા બેઠે. પહેલો કોળિ મોઢામાં મૂકી અને બીજો મોઢામાં મૂકવા જાય છે ત્યાં જમણો હાથ ઝલાઈ ગયો. લીધેલો કોળિયે હાથમાં રહી ગયું ને મેટરમાં સૂવાડીને ઘેર લઈ ગયા. ડોકટરને બોલાવ્યા. ડોકટરે શરીર તપાસીને કહ્યું કે લકવો થઈ ગયો છે. તરત જ મોટી, હોસ્પિતાલમાં દાખલ કર્યો. કર્મ સત્તાને વશ થયેલા જીવની આવી સ્થિતિ છે. હવે તમને એમ લાગે છે કે મારે કર્મની કેદમાંથી મુક્ત થવું જોઈએ. આ કર્મ સત્તા ખરેખર ભયંકર છે. ધાર્યું ધૂળમાં મેળવતા એને જરા પણ વાર લાગતી નથી. ઘેર પુત્ર કે પુત્રીના લગ્ન લીધા હોય, એની કુમકુમ પત્રિકાઓ લખાઈ ગઈ હોય, લગ્નના વાજા વાગતા હોય, મંગળ ગીતો ગવાતા હોય એવા આનંદના સમયે કમ સત્તા એને કર કેરડો વીંઝે તો પળવારમાં આનંદમય વાતાવરણને વિષાદમય બનાવી દેતા વાર ન લાગે.
બંધુઓ ! આ કર્મસત્તાથી તમારે ડરવાની કે ગભરાવાની જરૂર નથી. એનું મારણ છે. કર્મ સત્તાનું મારણ કર્યું ? જાણે છે ? “ના”. તો કહું “ધર્મ મહાસત્તા”. જો તમે ધર્મ મહાસત્તાનું શરણું સ્વીકારશે તો કર્મસત્તાની ગુલામીમાંથી મુક્ત બની શકશે, પણ ધર્મસત્તાનું સ્વરૂપ સમજાવનાર કોઈ હોય તો તીર્થકર ભગવાનની દુઃખ વાણી છે. તીર્થકર ભગવંતે પિતાના નિર્મળ કેવળજ્ઞાનમાં આ વિરાટ વિશ્વના જીવોને ભેગવતા જોયા એટલે કરૂણાથી પ્રેરિત થઈને આપણું એકાંત હિતને માટે ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ચાર મૂળ સૂત્ર, ચાર છેદ સૂત્ર અને બત્રીસમું અવશ્ય કરવા ગ્ય આવશ્યક સૂત્ર. આ બત્રીશ આગમની રજુઆત કરી છે તેમાંથી આપણે શાસનપતિ, પરમપિતા પ્રભુ મહાવીર સ્વામીની અંતિમવાણી મૂળ આગમ ઉત્તરાધ્યયન સૂત્રના તેરમા અધ્યયનને અધિકાર વાંચવો છે. ભગવાને પ્રરૂપેલા સિદ્ધાંતમાં ચારે ય અનુગ સમાયેલા છે.
Page #83
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ ખાટલાની જેમ ચાર પાયા હોય છે તેમ અનુગના પણ ચાર પ્રકાર હોય છે. ખાટલાના ચાર પાયામાંથી એકાદ પાયે જે તૂટેલો હોય તો તે બેસવાના કે સૂવાના ઉપગમાં આવે ખરે? તેમ શાસ્ત્રમાં પણ ચાર પાયા રૂપ ચાર અનુગ બતાવ્યા છે. (૧) દ્રવ્યાનુયોગ (૨) ચરણકરણાનુયોગ (૩) ગણિતાનુયોગ (૪) ધર્મકથાનુગ. એમ અનુગ ચાર પ્રકારે વિભક્ત થયે છે. શ્રી ભગવતીજી, ઠાણાંગજી, સૂયગડાગ, સમવાયાંગ આદિ સૂત્રમાં મુખ્યત્વે દ્રવ્યાનુયેગના વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. શ્રી આચારાંગાદિ સૂત્રમાં વિશેષ કરીને આચારનું વર્ણન હોવાથી તેને ચરણકરણાનુગમાં સમાવેશ થાય છે. શ્રી ચંદ્રપનત્તી, સૂર્યપન્નત્તી, જંબુદ્વીપપન્નરી વિગેરે સૂત્રોમાં મોટા ભાગે ગણિતાનુયેગનું વર્ણન છે. શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર, જ્ઞાતાધર્મકથા, અંતગડ, વિપાકસૂત્ર, અનુત્તરવવાઈ સૂત્ર વિગેરે ધર્મકથાનુગથી ભરેલા છે.
આપણા ભારતવર્ષમાં પૂર્વે એક બે નહિ પણ ત્રણ ત્રણ વખત બાર બાર વર્ષના ભયંકર દુષ્કાળ પડવાથી વિસ્મૃતિ અને બુદ્ધિમંદતાના કારણે તેમજ મુસ્લિમકાળમાં છ છ મહિના સુધી આપણું વિપુલ સાહિત્ય અગ્નિમાં હોમી દેવામાં આવ્યું હતું છતાં “ભાંગ્યું ભાંગ્યું તોયે ભરૂચ” એ ઉક્તિ અનુસાર વર્તમાનમાં પણ આટલું બધું આગમ સાહિત્ય આપણી પાસે ઉપલબ્ધ છે કે જેનું અધ્યયન કરતાં વર્ષોના વહાણું વહી જાય તો પણ તેને પાર પામી શકાય નહિ. આપણે જે અધ્યયનનું વાંચન કરવું છે તેમાં ધર્મકથાનુગની વાત આવે છે. કથાઓના પણ વિવિધ પ્રકારે છે જેમ ષડરસયુક્ત ભજન માણસ પ્રેમથી આરોગી જાય છે તેમ કથા પણ વિવિધ રસવાળી હોય છે. કેટલીક કથાઓ હાસ્યરસથી ભરેલી હોય છે. કેટલીક કથાઓ વીરરસથી યુક્ત હોય છે. કેટલીક કથાઓ શ્રવણ કરતા આંખોમાંથી આંસુ ઉભરાય છે અને કેટલીક વાર્તા સાંભળતા વાતાવરણ ગમગીન બની જાય છે. હાસ્યરસ, કરૂણરસ, શાંતરસ, બિભત્સરસ, શૃંગારરસ, લાયાનકરસ, વીરરસ, રૌદ્રરસ, આ બધા રસોમાં શાંત રસથી ભરેલી કથા આત્મામાં કઈ જુદી જ અસર કરે છે. માટે શાંતરસને રસાધિરાજ તરીકે વર્ણવવામાં આવ્યો છે. આપણે ત્યાગી સંતપુરૂષના જીવનચરિત્રે શાંતરસથી ભરેલા હોય છે. જે સાંભળતા માણસના અંતરમાં બૈરાગ્યરસના ઝરણું વહેવા માંડે છે. કથા બે પ્રકારની છે એક કલ્પિત અને બીજી આચરિત. ઉત્તરાધ્યયન સૂત્રના દશમાં અધ્યયનની પ્રથમ ગાથામાં
दुमपत्तए पंडुरए जहा, निवडइ राइगणाण अच्चए
एवं मणुयाण जीविय, समयं गोयम मा पमायए। વીર પ્રભુ પિતાના શિષ્યને સમજાવતા કહે છે કે હે ગૌતમ ! જેમ રાત્રિ અને દિવસ વ્યતીત થતા જાય છે તેમ આયુષ્યના દળીયા પણ ઘટતા જાય છે. જેમ પાકેલું પાંદડુ રાત્રિ-દિવસે વ્યતીત થતા વૃક્ષ ઉપરથી તૂટીને નીચે ખરી પડે છે તેમ
Page #84
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૨૫
મનુષ્યનું આયુષ્ય પણ ક્રમે ક્રમે ઘટતું જાય છે, પણ છત્મસ્થ જીવોને ખબર નથી પડતી કે તે કયારે જીર્ણ થઈ જશે તેથી શ્રુત ચારિત્રરૂપ ધર્મની આરાધના કરવામાં નિદ્રા, વિકથા આદિપ એક સમય માત્રને પ્રમાદ કરવો ઉચિત નથી. ધર્મની આરાધના કરવા માટે સદા સજાગ રહેવું જોઈએ. આ જીવન કુમપત્રક સમાન ક્ષણભંગુર છે અને પ્રમાદ એ કેવળજ્ઞાનને ધક છે. આ આયુષ્યને વધારવાની કે ઘટાડવાની તાકાત કોઈ જીવના હાથમાં નથી, તેથી આ જીવનને સફળ બનાવવાનું એક માત્ર શ્રેષ્ઠ ઉપાય છે કે તે સમયને ધર્મારાધના કર્યા વિના નિરર્થક વ્યતીત થવા દેવો જોઈએ નહિ. લોકમાં પણ એક રૂપક પ્રચલિત છે ને કે,
પીપળ પાન ખરંતા હસતી કુંપળીયા,
હમ વીતી તુમ વીતશે, ધીરી બાપલીયા.” વૃક્ષના લીલાછમ ચમકતા પાંદડાઓ નીચે પડેલા જીણું શીર્ણ શુષ્ક પાંદડાઓને કહે છે કે કેમ પડ્યા ને? એમ કહીને ચમકના બહાને એ હસે છે, મશ્કરી કરે છે ત્યારે નીચે પડેલા શુષ્ક પાંદડાઓ એ હસતી કુંપળીઓને કહે છે ભાઈ ! જરા ધીરા પડો. આમ અભિમાને ન ચઢે. તમારી પણ એક દિવસ અમારા જેવી દશા થવાની છે. આ સંવાદ કપિત છે, કારણ કે પાંદડા કંઈ આવું શેડા લે છે. આ તે જીવને સમજાવવા માટે કલ્પિત રૂપક છે. જ્યાં કલિપત હોય ત્યાં સાફ કપિત છે એમ કહેવામાં - આવે છે, પણ બધી કથાઓ કંઈ કહિપત હોતી નથી. બીજે વિભાગ આચરિત કથાને છે. જે બનેલી ઘટનાઓનું કથન કરતી હોય છે તેને આચરિત કથામાં સમાવેશ થાય છે. કેટલીક કથા શ્રવણ કરતા આપણને એમ લાગે છે કે આમ તે કંઈ બનતું હશે? શું આ સત્ય હશે? આ તો કાલ્પનિક લાગે છે. લોકોને સમજાવવા માટે આવી વાત રજુ કરવામાં આવે છે પણ એ બિચારા અજ્ઞાન જીવોને ખબર નથી કે આ કથાઓનું કથન કરનાર કોણ છે? કથન કરનારા મહાજ્ઞાની પુરૂષ છે. ઉપજાવી કાઢેલી કલિપત વાત કહેવાનું એમને શું પ્રયોજન છે? આ જગતમાં શું નથી બનતું ન કલયું, ન ધાયું અશકય બધું બને છે. કર્મની કળા અકળ છે. કર્મથી બધું શકય છે. અશક્ય પણ શકય બને છે, માટે અનંત જ્ઞાનીઓએ કથન કરેલી આપણું મહાપુરૂષોએ શાસ્ત્રોમાં જે કથાઓ રજુ કરી છે તે બધી ઘટિત છે. બનેલી છે એમાં શંકાને સ્થાન નથી. એમને તે લેકાલેકનું દુનિયામાં ઘડી પળે બનતા સર્વ બનાવોનું જ્ઞાન હસ્તામલકવતું હોય છે. જ્ઞાનીઓના જ્ઞાન આગળ આપણું જ્ઞાન સાવ છીછરું કહેવાય. ક્યાં સિધુ અને કયાં બિન્દુ ! કયાં સાગર અને ક્યાં ગાગર !
કેટલાક અણસમજુ માણસો વિના સમજે એમ બોલી ઊઠે છે કે આ તે કથા છે. એમાં શું સાંભળવાનું છે. આમ કહીને કથાનુયોગની અને તેનું કથન કરનારા તીર્થકર દેવેની ઘર અશાતના કરે છે. ખુદ તીર્થકર દેવે ચોથા અનુયોગ તરીકે શા. ૪
Page #85
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ ધર્મકથાનુગને સ્થાન આપે છે. માટે એ વિષયમાં આડું અવળું બોલતાં પહેલાં આપણે ખૂબ વિચાર કરે જોઈએ. બાલ જીને ધર્મના માર્ગે ચઢાવવા માટે કથા વસ્તુ અત્યંત ઉપયોગી છે. કથાના માધ્યમ દ્વારા બાલજીવોમાં સુંદર સંસ્કારે રેડી શકાય છે. કેઈ પણ વિષયને શ્રોતાના હૃદયમાં બરાબર ઠસાવવા માટે ઉદાહરણને આશ્રય લેવામાં આવે તે તે વિષય સરળ રીતે સમજાવી શકાય છે. પિટ રોટલીથી ભરાય છે પણ આપણે એકલી જેટલી જ ખાતા નથી. સાથે શાક આદિ ખાઈ એ છીએ, કારણ કે એકલી જેટલો ગળે ઉતરતી નથી તેમ દ્રવ્યાનુગ આદિ તત્વજ્ઞાનના ગહન વિષયને શ્રોતાજનેને સમજાવવા માટે કથા, યુક્તિ, દલીલ અને ઉદાહરણની જરૂર પડે છે જેથી બધા ગહન, ગૂઢ તત્ત્વજ્ઞાન પણ સરળતાથી સમજી શકે છે. ન્યાય જેવા કઠિન વિષયને સમજાવવા માટે તૈયાયિકને પણ “g afમન, ધૂમ, કથા માનસમ” પર્વતમાં અગ્નિ છે ધૂમ હોવાથી, જેમ રસોઈઘર કહીને ઉદાહરણને સહારો લે પડે છે.
દેવાનુપ્રિયે! આજે બાળગોપાળ સૌ કેઈ ને કથા-વાર્તા વાંચવી-સાંભળવી ગમે છે. અરે, ભણેલાઓ પણ કથા દષ્ટાંત આવતા હર્ષમાં આવી જાય છે. તે બીજાની શી વાત કરવી? કથા ઝટ યાદ રહી જાય છે અને કથા દ્વારા જે વસ્તુનું નિરૂપણ કરવામાં આવે છે તે વસ્તુ શ્રોતાજનેના હૃદયમાં સચોટ ઠસી જાય છે. કથા રજુ કરવાની પણ
એક શૈલી છે. કથાની રજુઆત કરતા આવડવી જોઈએ. જેમ ઘઉંમાંથી ઘેબર પણ + બને અને ગૅસ પણ બને. આ રીતે શ્રેતાજને ઉપર ધારી અસર ઉપજાવવા માટે
કથા રજુ કરવાની પણ એક અદ્દભૂત કળા છે. વકતા ઘડીકમાં તાજનેને તરબોળ બનાવે છે. ઘડીમાં હસાવે છે. ઘડીમાં રડાવે છે અને ઘડીમાં ડોલાવે છે. અન્યધર્મો અને અન્યદર્શને કરતા જૈનદર્શનની અનેક મુખ્ય વિશેષતાઓ છે. એથી જ એ સૌથી જુદું તરી આવે છે. કથાનુયોગની દષ્ટિએ વિચાર કરીએ તે પણ જૈન કથાઓની તુલનામાં બીજી કથાઓ નહિ આવી શકે, માટે કથાનુગની કથા સાંભળતા તમને ખ્યાલ આવશે કે જેના દર્શનમાં કથાનુગનું સ્થાન કેટલું મહત્વનું છે. કથા શબ્દને ઉલટાવતા થાક થાય છે. જે કથા અંતરના થાક અને વ્યથાને દૂર કરી અંતરને સ્વચ્છ બનાવે એનું નામ કથા.
એક મકાનના બારણાને ફીટ કરવા માટે મજાગરા અને ખીલીઓની જરૂર પડે છે, તેમ શાસ્ત્રરૂપી દરવાજામાં પ્રવેશ કરવા માટે દષ્ટાંતે, કથાઓ બધું મજાગરા અને ખીલીઓ સમાન છે, આ માટે કથાનુગની જરૂર છે. આપણે ઉત્તરાધ્યયન સૂત્રના તેરમા અધ્યયનને મંગલ પ્રારંભ કરે છે. એ અધ્યયનનું નામ “ચિત્ત સંભૂતીય છે તેમાં ચિત્ત અને સંભૂતિ બે ભાઈઓની વાત આવે છે. બારમા અધ્યયનમાં હરકેશી મુનિના તપની વાત આવે છે. નિયાણા રહિત તપ કરવાથી કે મહાન લાભ થાય
Page #86
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૨૭
છે અને નિયાણા સહિત તપ કરવાથી કેટલી હાનિ થાય છે. ચિત્ત અને સ’ભૂતિ બંને ભાઈ આએ સાથે તપનું આચરણ કર્યુ. તેમાંથી એક ભાઈ એ તપનુ` નિયાણું કર્યું. તે નિયાણાના ખળે બ્રહ્મદત્ત ચક્રવતી થયા.
ચક્રવતી આ ખાર થયા છે, તેમાં સૌથી પ્રથમ ભરત ચક્રવતી થયા. મૃત્યુલોકમાં સૌથી વધુ સાહ્યબી ચક્રવતી એને હોય છે. છ ખંડના સ્વામી ભરત ચક્રવતી ઋષભકૂટ પર્યંત ઉપર ફરવા માટે ગયા હતા. ત્યાં એક શિલાલેખ ઉપર ઘણાં ચક્રવતી એના નામ વાંચ્યા ત્યારે મનમાં થયુ` કે અા હુ· પણ ચક્રવતી તે જ ને! આટલાં બધાં ચક્રવતી એના નામ છે ને મારુ' તેા નામ જ નહિ ! પેાતાનુ' નામ લખવા ગયા પણ એક અક્ષર લખે એટલી જગ્યા નથી તે નામ કયાં લખવુ? વિચાર કર્યો કે એક નામ લૂછીને મારુ' નામ લખી દઉં. જ્યાં નામ લખવા જાય છે ત્યાં વિચાર આવ્યા કે અહા ! હુ કોઈનુ' નામ લૂછીને મારું નામ લખું છું તે આવી રીતે મારુ' નામ પણ કાઈ લૂછશે જ ને ? હળુકમી જીવ હતા એટલે આટલો વિચાર આવતાં અંતરનું અભિમાન ઓગળી ગયુ` કે હુ' માટેો ચક્રવતી ને મારુ નામ કેમ નહિ, નામ છે તેને અવશ્ય એક દિવસ નાશ થવાના છે. જીવ જો આવું સમજે તે અભિમાન આસરી જાય. પણ આજે તે આવી સમજણ જ કયાં છે? થોડા પૈસા થયા તા અભિમાનના પાર નથી રહેતા. અહીં એક પ્રસંગ યાદ આવે છે.
જામનગરના મહારાજાનું નામ વિભાજામસાહેબ હતુ. તેઓ સ્વભાવથી નમ્ર, સરળ અને દયાળુ હતા. ખૂબ દિલાવર દિલનાં હતા. જે દિવસે તેમના આંગણે કોઈ માંગણુ આન્યા ન હેાય તે દિવસે તેએ ઘોડે બેસીને માંગણને ગેાતવા નીકળે. એમની એકજ ભાવના હતી કે મારા નગરની પ્રજા દુઃખી ન હેાવી જોઇએ, એટલે તેઓ રાજ સવારે ઘાંડે એસીને ફરવા જતા ત્યારે સાથે સેાનામારા લઇ જતા ને જે દુઃખી દેખે તેને આપતા. રાજા આવા પ્રજાપાલક હાય પછી પ્રજાને વહાલા જ લાગે ને ? આખા નગરમાં જામસાહેબની ખૂબ પ્રશંસા થવા લાગી. બધે એમના ગુણગાન ગવાય છે. આ અરસામાં એક વણિક પરદેશ વહેપાર ખેડીને અઢળક ધન દોલત કમાઈને વહાણુ ભરીને જામનગરમાં પાછા વળ્યેા હતેા. એણે આખા નગરમાં વિભાજામસાહેબની ખૂબ પ્રશંસા સાંભળી ત્યારે એના મનમાં થયું કે બધે રાજાના જ ગુણ ગવાય ! એમની જ પ્રશ’સા થાય ! હુ` આટલું ધન કમાઈ ને આવ્યો છુ. તા મારી કેમ કોઈ પ્રશ'સા કરતું નથી. તેને રાજા ઉપર ઈર્ષ્યા આવી. રાજાને નીચે પાડવા રાજા દાન આપે છે તેનાથી ડબલ દાન આપવા માંડયુ' ને પેાતાનુ' નામ વલ્લભજામ પાડ્યું. “જામસાહેબ સાથે હરીફાઈ કરતા વણિક ઃ ખ ધુએ ! સ`પત્તિ મેળવવી સહેલી છે પણ જીરવવી મુશ્કેલ છે. ભર્યાં ઘડા કદી છલકાતા નથી, અધૂરા છલકાય છે. એમ આ વાણિયા છલકાઈ ગયેા. જામસાહેખ સાથે ખૂબ હરીફાઈ કરવા લાગ્યા. બધા
•
Page #87
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ લકે જામસાહેબને કહે છે સાહેબ! વાણિયે આપની સામે હરીફાઈમાં ઉતર્યો છે. તે પણ રાજાને વણિક ઉપર ઠેષ કે ક્રોધ નથી આવતું. તે હસીને કહે છે એમાં
ટું શું છે? મારા પ્રજાજન દુઃખીઓને બેલી છે તેથી મને આનંદ થાય છે. બરાબર બાર મહિના સુધી વણિકે દાન દીધું, પછી એનું ધન ખૂટી ગયું. જ્યાં સાગર અને કયાં ખાબોચીયું? ખાબોચીયામાં પાણી ભરાય ત્યારે દેડકા ડ્રાઉં ડ્રાઉં કરે છે પણ જ્યારે એમાં પાણી સૂકાઈ જાય ત્યારે દેડકા ડ્રાઉં ડ્રાઉં કરવાને બદલે મરણને શરણ થઈ જાય છે, એમ આ વાણિયે દેડકા જેવો હતો. એની પાસે ધન પૂટી ગયું પણ પકડેલું નાડું કેમ મૂકાય? એણે તે ઘરબાર, પેઢી, પત્નીના દાગીના વેચી દીધા. એની પત્ની એને કહે છે નાથ! આપણુ પાલક મહારાજા સામે બાથ ના બીડાય. હવે રહેવા દે, પણ વાણિ માનતું નથી ત્યારે એની પત્ની એના નામના છાજીયા લઈને રડવા ફૂટવા લાગી. આમ તે માણસ મરી જાય પછી એના નામના છાજીયા લેવાય પણ આ તે જીવતા છાજીયા લીધા. (હસાહસ) વણિકે બધું વેચીને દાનમાં દઈ દીધું. તદન કંગાળ બની ગયે. ખાવાપીવાના સાંસા પડ્યા. લેકે એની પાસે માંગવા લાગ્યા કે દાન કેમ આપતા નથી! અમને આપે, પણ હવે ક્યાંથી આપે? આ જગત તે સ્વાર્થી છે. જ્યાં સુધી આપે ત્યાં સુધી ગુણ ગાય પછી કોઈ સામું જેવું નથી અને આ વણિકનું દાન દયાપૂર્વકનું ન હતું. ઈર્ષાથી દાન દેતે હતે. -હવે શું આપે? તે ઘરના ખૂણે બેસીને રડવા લાગ્યા.
આ વાતની વિભાજામને ખબર પડી એટલે પ્રધાનને કહ્યું તમે એક સુંદર રથ શણગારો અને રથ તૈયાર કરીને વલલભજામને એમાં બેસાડીને અહીં લઈ આવો. પ્રધાનના મનમાં એમ હતું કે એણે રાજા સામે હરીફાઈ કરી છે. માટે રાજા એને ઠપકે આપશે. વણિકને તેડવા રથ આગે ને માણસે કહ્યું, વિભાજામસાહેબ તમને બોલાવે છે. ત્યાં તે વણિકના હાજા ગગડી ગયા. શરીરે છેદ વળી ગયા. મેં મહારાજા સામે હરીફાઈ કરી છે, એટલે હવે નક્કી રાજા તલવારથી મારું માથું કાપી નાખશે. તે થરથર પ્રજે છે પણ હવે જવું તે પડે જ. રથમાં બેસી જ્યાં મહારાજા છે ત્યાં આવ્યા એટલે રાજાએ પ્રેમથી કહ્યું : પધારે પધારે શેઠજી! એને તે જ્યાં મરણને ડર હતે ત્યાં ખુદ રાજાના મુખેથી અમીભર્યા આવકારના શબ્દો સાંભળ્યા. આથી તે શરમથી નીચું જોઈ ગયે. કયાં આ પવિત્ર કરૂણાની મૂર્તિ અને જ્યાં હું અધમ ! રાજાએ પિતાની બાજુમાં બેસાડીને કહ્યું શેઠજી ! શા માટે ગભરાઓ છો? મારા ભંડારમાંથી જોઈએ તેટલું ધન લઈ જાઓ અને તમારા હતા તેવા બંગલા વસાવે, ધંધો ધમધોકાર કરે. પેલો વણિક તે સ્થભી ગયે. રાજાના ચરણમાં પડીને પિતાના અપરાધની ક્ષમા માંગી. ટૂંકમાં કહેવાનો આશય એ છે કે મહાનપુરૂષો કેવા વિશાળ દિલને હોય છે અને અભિમાની માણસે કેવા છીછરા દિલના હોય છે. સંપત્તિ તો આજે છે ને કાલે નથી, એમ
Page #88
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ , સમજીને કદી એને ગર્વ ન કરે. આપણે હવે જે અધિકાર શરૂ કરે છે તેમાં બ્રહ્મદત્ત ચક્રવતી નિયાણું કરીને કેવી રીતે ચક્રવતી બન્યા તે વાત પછી આવશે. તે પહેલાં એ પૂર્વભવમાં કેણ હતા, એ આગલા ભવાની વાત કરવામાં આવે છે.
સાકેતપુર નામનું નગર હતું. નગર કેને કહેવાય ? જ્યાં બાગ-બગીચા, ધર્મ શાળા આદિ સંસાર સુખના સાધને અને ધર્મસ્થાનક આદિ આત્મિક સુખના સાધનો હોય તેને નગર કહેવાય. બીજી રીતે રાજાને જ્યાં કઈ કર નથી એને નગર કહેવાય. નગરના શાસક ચંદ્રાવતંસક નામે રાજા હતા. તે ન્યાયી, નીતિવાન અને દયાળુ હતા. રાજાની મહેરબાનીથી નગરજને સુખી અને સમૃદ્ધ હતા. આ રાજાને મુનિચંદ્ર નામે એક પુત્ર હતું. મુનિચંદ્ર એના ગુણોથી સર્વેને આનંદ આપનાર હતું. એ બાળપણથી સંસારના વિષયોથી અલિપ્ત હતો. એને સંસારના કેઈપણ કાર્યમાં રસ ન હતો. એનું નામ એવા જ એના જીવનમાં ગુણે હતા. સમય જતાં એ મુનિચંદ્ર મોટો થ. ત્યારે એના પિતાજી ચંદ્રાવતંસક રાજાએ કહ્યું બેટા ! હવે તું રાજ્યને કારભાર સંભાળી લે પણ મુનિચંદ્રનું મન આ અસ્થિર સંસારમાં ઠરતું નથી. એણે કહ્યું પિતાજી! આ રાજમુગટની શોભા નકામી છે, દુઃખદાયક છે. મારે એ ખટપટમાં પડવું નથી.
બંધુઓ ! એને રાજૌભવ મળે છે છતાં લેવા તૈયાર નથી અને તમે એ મેળવવા પડાપડી કરે છે. આજને માનવી સત્તાની ખુરશી માટે ભૂખે ડાંસ બન્યું છે એક સત્તાધીશ સારી કામગીરી બજાવે તે બીજાથી સહન ન થાય. એને પડાવી લેવા બીજા તૈયાર હોય. આજના પેપરમાં તમે વાંચ્યું ને? સરકારી તંત્ર કેવું બની રહ્યું છે. મેરારજીભાઈએ રાજીનામું આપ્યું. બીજા મને આપે તે કરતાં હું જ દઈ દઉં. આ ન્યાય બધાએ પિતાના ઉપર ઉતારવા જેવો છે. જ્યારે આયુષ્ય પૂરું થશે, કાળરાજાના તેડા આવશે ત્યારે છોડવું જ પડશે ને! તેના કરતાં પોતાની જાતે સમજીને છેડી દેવું શું છે અહી મુનિચંદ્રકુમારે રાજગાદીને સ્વીકાર ન કર્યો. એક વખત સાગરચંદ્ર મુનિને એને સમાગમ થતાં વૈરાગ્ય પામીને દીક્ષા લીધી અને મુનિચંદ્ર નામને સાર્થક કર્યું.
સંયમ લઈને ગુરૂના સાનિધ્યમાં રહીને ખૂબ જ્ઞાનાભ્યાસ કર્યો. પિતાના ઘણું શિષ્ય થયા એટલે ગુરૂની આજ્ઞા લઈને પોતાના શિષ્યમંડળ સાથે સ્વતંત્ર વિહાર કરવાને પ્રારંભ કર્યો. રામાનુગ્રામ વિચરતાં વિચરતાં એક વખત તેઓ મહાવિષમ અટવીમાં જઈ ચઢયા. એ અટવીમાં કઈ માણસ ન હતું એટલે આહાર પાણીનો
ગ કયાંથી મળે? અટવીમાં ઘણાં દિવસ સુધી આહાર પાણીને ગ ન મળવાથી અત્યંત ભૂખ અને તૃષાને કારણે બધા મુનિરાજોના શરીર સૂકાઈ ગયા. ભૂખ તરસ આદિ ઉગ્ર પરિષહ સહન કરતાં મુનિરાજે ચાલ્યા જતા હતા. ત્યાં તેમને ગવલલભ ગોવાળના નંદ, સુનંદ, નંદદર અને નંદપ્રિય નામના ચાર છોકરાઓ પોતાને માટે ભાત લઈને
Page #89
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
ગા ચરાવવા જતા હતા. મુનિરાજેને જોઈને તેઓ હર્ષ પામ્યા. સંતના ચરણમાં નમન કરીને પૂછયું મહારાજ! આપ બધા કેમ સૂકાઈ ગયા છો? ત્યારે મહારાજે બધી વાત કરી એટલે છોકરાઓએ કહ્યું મહારાજ ! અમારે માટે અમે આ ભાત લાવ્યા છીએ તે આપ સ્વીકાર કરે. સાથે છાશ પણ નિર્દોષ છે. આ છોકરાઓએ પિતાને માટે લાવેલા ભાત સંતેને વહરાવીને મહાન લાભ મેળવ્યો. આહાર પાણી મળવાથી ભૂખ તરસ શાંત થવાથી શાતા વળી એટલે મુનિચંદ્ર મુનિએ શેવાળના છોકરાઓને ધર્મને ઉપદેશ આપે.
બધા હળુકર્મી જી હતા એટલે એમને ખૂબ આનંદ થયો ને કહ્યું મહારાજ ! અમારા ઘર નજીકમાં છે. તમે ત્યાં ન આવે ? બાળકની ખૂબ જિજ્ઞાસા જેઈને સંતે ત્યાં પધાર્યા. આઠ દિવસ રોકાયા અને બધા સમજી શકે તે રીતે ધર્મને ઉપદેશ આપે, એટલે પેલા ચાર છોકરાઓ કહે છે મહારાજ ! અમારે તે હવે તમારા શિષ્ય બનવું છે. અમને દીક્ષા આપે. બધુઓ ! આઠ દિવસમાં ચાર છોકરાએ શૈરાગ્ય પામ્યા, તે હું તમને ચાર મહિના ધર્મને ઉપદેશ આપીશ તે મને લાગે છે કે આ સુરત સંઘમાંથી ઓછામાં ઓછા ચાર શ્રાવકે વૈરાગ્ય પામી જશે. (હસાહસ) આ છોકરાઓ દીક્ષા લેવા તૈયાર થયા છે પણ મહારાજ તેમને કહે છે ભાઈ! સંયમ લે તે કંઈ ખાવાના ખેલ નથી, કોઈવાર આહાર પાણી નહિ મળે ત્યારે ભૂખ તરસ સહન કરવા પડશે, કોઈ માર મારશે, ભાલાથી વીંધી નાંખશે, કઈ જીવતા બાળી મૂકશે, કોઈ કટુવચન કહેશે આ બધું સમભાવથી સહન કરી શકશો ? ત્યારે ગોવાળના છોકરા કહે છે, હા, મહારાજ બધું સહન કરી શકીશું. હવે આ છોકરાઓને દીક્ષા લેવાની લગની લાગી છે. તેઓ દીક્ષા લેશે ને શું બનશે તેને ભાવ અવસરે કહેવાશે. આજે આપણે વ્યાખ્યાનની પાછળ એક બોધદાયક ચરિત્રને પ્રારંભ કરે છે.
ચરિત્ર” નાના બાળકો તેમજ ઘણાં યુવાન અને વૃદ્ધ ભાઈ – બહેનને ચરિત્ર સાંભળવામાં ઘણે રસ આવે છે. આ ચરિત્ર પણ જીવોને ખૂબ લાભદાયી બને છે. કંઈક બાલજી એમાંથી બેધ મેળવી એનું જીવન ધર્મના માર્ગે દેરે છે. આ ચરિત્રમાં ભીમસેન અને હરિસેન બે ભાઈઓ મુખ્ય પાત્ર છે. એમાં કર્મરાજા જીવને કેવા કેવા કષ્ટ આપે છે, પાપકર્મના ઉદયથી જીવ કેવા કેવા દુઃખો ભેગવે છે, માણસ એક દુઃખમાંથી મુક્ત ન થાય ત્યાં બીજુ દુઃખ એની રાહ જોતું હોય એવી કરૂણ કહાણ આ ચરિત્રમાં આવશે. એ સાંભળીને કર્મબંધન કેમ ઓછાં થાય એ તરફ લક્ષ રાખવાનું છે. કર્મરાજા તીર્થકર, ચક્રવતિ આદિ કોઈને છોડતા નથી. એ વાત સાબિત કરવા માટે આ રાસ જેડનાર મહાત્મા તીર્થંકર પ્રભુને વંદન કરી, સરસ્વતી દેવીનું સ્મરણ કરી સર્વ પ્રથમ ગાથામાં કહે છે કે
Page #90
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
વિશ્વનાથને વરનન કીન્હા, કર્મથે વિરતા,
બારહ માસ સહી ભૂખ પ્યાસ, શ્રી આદિનાથ ભગવંત, પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ ભગવતે જુગલ ધર્મનું નિવારણ કરીને બધા જીવોને વ્યવહારનું જ્ઞાન આપીને પોતે દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી તેમને એક વર્ષ સુધી આહારપાણી ન મળ્યાં તેનું કારણ કર્મ છે. જ્યારે તેઓ સંસાર અવસ્થામાં હતા ત્યારે લોકોને ખેતી આદિ કાર્ય શીખવાડયા હતા. એ વખતે અનાજ પાક્યા પછી ખેડૂતે ખળામાં નાંખીને બળદેને ફેરવવા લાગ્યા એટલે બળદ અનાજ ખાઈ જવા લાગ્યા, ત્યારે પિતાના રાજા રાષભદેવની પાસે ફરિયાદ કરી કે બળદ અનાજ ખાઈ જાય છે. અમે શું કરીએ ? ત્યારે એમણે કહ્યું એના મેઢે શીકલી બાંધી દે. ખેડૂતોએ બળદના મેઢે શીક્લીઓ બાંધી દીધી પણ કામ પૂરું થયા પછી છેડી નહિ. અને બળદને ઘાસ નીરે છે. પાણી પીવડાવે છે પણ ખાતા પીતા નથી એટલે પાછા રાજા પાસે ફરિયાદ કરવા ગયા કે મહારાજા ! અમારા બળદે રીસાઈ ગયા છે એ તે ખાતા પીતા નથી. અમે શું કરીએ? ત્યારે પૂછયું કે તમે બળદના મોઢેથી શીકલી છડી? ત્યારે કહે છે ના, એ તે બાંધેલી જ છે. તે પછી એ કેવી રીતે ખાય? જાઓ, જલદી શીલી છોડી નાખે. મહારાજાના કહેવાથી શીકલી છેડી નાંખી પછી બળદોએ ઘાસચારે ખાધે ને પાણી પીધું.
દેવાનુપ્રિયે ! આમાં કષભદેવ ભગવાનને કર્મબંધનને કઈ ભાવ ન હતું, એ જી સરળ અને જડ હતા. કામ પૂરું થાય એટલે શીકલી છોડવાનું કહેવું ભૂલી ગયા. એના પરિણામે બળદ બાર ઘડી સુધી અન્ન પાણી વિના ભૂખ્યાને તરસ્યા રહ્યા તેથી આવું અંતરાય કર્મ બંધાઈ ગયું, એટલે ઋષભદેવ ભગવાનને એક વર્ષ સુધી આહાર પાણી ન મળ્યા. ચરમ તીર્થપતિ મહાવીર પ્રભુને પણ દીક્ષા લઈને સાડાબારવર્ષ ને પંદર દિવસ સુધી કેટલા કઢે સહન કરવા પડયા? છ છ ખંડના સ્વામી સનતકુમાર ચક્રવતિ કે જેમને ત્યાં ચૌદ ચૌદ રત્ન અને નવ નિધાન હતા, ચેસઠ હજાર તે જેને રાણીઓ હતી. સેળ હજાર દેવે તે જેની સેવામાં હાજર રહેતા હતા. એવા સનતકુમાર ચક્રવતિને શરીરમાં સોળ મહારોગો ઉત્પન્ન થયા. એમણે સર્વ સંપત્તિને ત્યાગ કરી દીક્ષા લીધી હતી. સાતસો વર્ષો સુધી રેગના દુઃખ સહન કરવા પડયા. આ બધું કરનાર કર્મ જ છે ને ? આ સિવાય કંઈક મહાન પુરુષોને કમે મહાન દુઃખ આપ્યા છે.
આ સંસારમાં મહાન પુરૂષોને કમે કેવા કેવા દુખો આપ્યા છે. રામચંદ્રજી પિતાજીની આજ્ઞાનું પાલન કરવા વનમાં ગયા ત્યાં રાવણ સીતાજીને ઉઠાવી ગયે, ત્યારે સીતાજીના કારણે રામચંદ્રજીને કેવા દુઃખ સહન કરવા પડયા? સતી સીતાજીને માથે પણ કેવા કલંક ચઢયા ? અને પરસ્ત્રીમાં મેહાંધ બનેલા રાવણની પણ કેવી દશા
Page #91
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ થઈ ? એના પ્રાણુ ગયા ને સોનાની લંકા રાખમાં મળી ગઈ. ત્રિખંડ અધિપતિ કૃષ્ણવાસુદેવને જન્મ કારાગૃહમાં થયું અને જન્મ પછી નંદ ભરવાડને ત્યાં યશોમતી પાસે મોટા થયા. કયાં દેવકી માતા અને પિતાજી વસુદેવ રાજા અને કયાં નંદ અને યશોમતી ! બાર યોજન લાંબી ને નવ જન પહોળી છા૫ન કરોડ યાદવોથી યુક્ત એવી દ્વારકા નગરી દ્વીપાયન ઋષિને કેપના કારણે અગ્નિમાં ભસ્મીભૂત બની ગઈ. સત્યવાદી હરિશ્ચંદ્ર રાજાને સત્ય ખાતર વેચાવું પડ્યું. પોતે ચંડાળને ઘેર, સતી, તારામતી અને રોહિતને બ્રાહ્મણને ઘેર વેચાવું પડયું. નળરાજા, પાંચ પાંડવો વગેરેને પણ કેવા કેવા દુ:ખ પડયા છે એ કરૂણ કહાની વાંચતા તે હૃદય કંપી જાય છે. સતી દ્રૌપદી, ચંદનબાળા, દમયંતી, અંજના આદિ પવિત્ર સતીઓને પણ કંઈ ઓછા દુઃખ પડયા છે ? મેતારક મુનિને શરીરે સેનીએ વાદળી વીંટીને નસો તડતડ તૂટી, બંધક અણગારની ચડડ ચામડી ઉતારી. ગજસુકુમાર મુનિના માથે સસરા સોમિલે સળગતા અંગારાની સગડી મૂકી. મહાબલ કુમાર અને મલયા સુંદરીને પણ કેવા દુઃખ પડયા છે.
બંધુઓ ! આવા પવિત્ર ઉત્તમ પુરુષોને કેવા કેવા દારૂણ દુઃખ ભોગવવા પડયા છે. એ વાત તમે બધાએ ઘણી વખત સાંભળી છે. એ સાંભળીને આપણે તે એક જ વિચાર કરવાને છે કે આ પવિત્ર પુરૂષો, સાતે અને સતીઓ નિર્દોષ હોવા છતાં એમને દુખે ભેગવવા પડયા છે એનું મૂળ કારણ શું? એનું મૂળ કારણ પિતાના કરેલા કર્મો છે. કર્મો સૌ કોઈને દુઃખ આપે છે. કર્મરાજાની ચકકી નિશદિન ચાલ્યા કરે છે. એમાં સંસારમાં વસતા કર્માધીન છે સુખ દુઃખ ભેગવ્યા કરે છે. કર્મરાજાની ફાજને જીતવી મુશ્કેલ છે. આ બધી વાત કહેવાનો આશય શું છે તે સમજ્યા? આજથી આપણે જે ચરિત્ર શરૂ કરવાનું છે તેમાં પણ કર્મરાજા જીવો ઉપર કેવી હકૂમત ચલાવે છે અને સુખમાં મહાલતા ને કયારે, કઈ પળે કેવી સ્થિતિમાં મૂકી દે છે એ જ વાત આવવાની છે. આ ચરિત્રનું નામ “ભીમસેન હરિસેન ચરિત્ર છે. ભીમસેન અને હરિસેન એ બે આ ચરિત્રના મુખ્ય પાત્રો છે. હવે એ બે ભાઈઓના માતા પિતા કોણ હતા? કઈ નગરીમાં તેઓ નિવાસ કરતા હતા એ વાત પહેલા કરવામાં આવશે. આજે તે આપણે એની ભૂમિકા તૈયાર કરી છે. સમય પણ ઘણો થઈ ગયે. વધુ ભાવ અવસરે કહેવાશે.
Page #92
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન નં-૪ અષાઢ વદ ૯ને મંગળવાર “દુર્ગછાનું ફળ તા. ૧૭-૭-૭૯
સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન ! અનંતજ્ઞાની, જગત ઉદ્ધારક, પરમ તત્વના પ્રણેતા તીર્થકર ભગવંતે ભવ અરણ્યમાં ભૂલા પડેલા જીવોને સાચો માર્ગ બતાવવા આગમવાણી પ્રકાશી. અજ્ઞાનના અંધકારમાં અટવાતા જીવો માટે પરમ પ્રકાશને ધરાવતી વીતરાગ વાણી સર્ચલાઈટનું કામ કરે છે. જીવને વીતરાગ વાણી ઉપર શ્રધા થાય છે, ત્યારે જિનેશ્વર પ્રભુના કાયદા કાનૂનને અપનાવે છે અને ભગવાનની આજ્ઞાનું પાલન કરવા માટે પ્રાણ પાથરે છે. આવો શ્રદ્ધાવંત મનુષ્ય જિનશાસનને જયજયકાર લાવી શકે છે. જેને જિનશાસન પ્રત્યે પ્રેમ નથી, હદયમાં શાસન પ્રત્યેની શ્રધા નથી તે માત્ર કાચના ટુકડાને ગ્રાહક હોય છે. રત્ન જેવું જિનશાસન મળવા છતાં રત્નને છોડીને જે માત્ર કાચના ટુકડા ગ્રહણ કરે એને કે કહે? જેમ જંગલમાં લાકડા વીણતી ભીલડીને મોતીની પીછાણ નથી, કિંમત નથી એમ આજના માનવીને મનુષ્યભવ અને તેમાં કિંમતી રત્ન અને મોતી જેવું જિનશાસન મળ્યું છે પણ તેની પીછાણ કે કિંમત નથી પણ સમજી લેજો કે આ અવસર તમને ફરી ફરીને મળવો મુશ્કેલ છે. •
આપણે ઉત્તરાધ્યયન સૂત્રના તેરમા અધ્યયનને અધિકાર શરૂ કર્યો છે. ગઈ કાલે આપણે ચાર અનુયોગની વાત કરી હતી. ઉત્તરાધ્યયન સૂત્રમાં ચારે અનુગે સમાયેલા છે. તેમાં આપણે જે અધિકાર શરૂ કર્યો છે તેમાં ધર્મકથાનુગ છે. આ અધ્યયનમાં મુખ્ય બે પાત્ર છે. ચિત્ત અને સંભૂતિ. આ બેમાંથી સંભૂતિએ બ્રહ્મદત્ત નામને ચક્રવતિ બન્યો પણ એ ચક્રવતિ કેવી રીતે બને? એ બધી પૂર્વની વાત જાણવી જોઈએ ને? મેટી ઈમારત ચણવી હોય તો એને પાયા પહેલા મજબૂત બનાવવો જોઈએ. એ રીતે આપણે પહેલા મૂળ પાયાની વાત કરવી છે. આપણા જીવનમાં પણ શ્રધાને પાયો મજબૂત હોવો જોઈએ. તપ, જપ આદિ કોઈ પણ ધર્મક્રિયા કરે પણ જ્યાં સુધી જીવનમાં શ્રધ્ધા નથી ત્યાં સુધી કર્મની નિર્જરા નહિ થાય. તમને કોઈ પૂછે કે તમે આટલા વર્ષોથી ધર્મક્રિયા કરે છે તે કંઈ પામ્યા? તે શું કહેશો? જે તમારામાં શ્રદ્ધા હશે તે ફટ દઈને કહેશો કે ધર્મક્રિયાઓ કરવાથી કર્મની નિર્જરા થાય છે. પાપકર્મના ભારથી આત્મા હળ બને છે, પણ શ્રધ્ધા નહિ હોય તે કઈ કહી શકશો નહિ, માટે સર્વ પ્રથમ શ્રદધાને એકડો ઘૂંટો ને જિનવાણીમાં શ્રધા કરો.
જંબુસ્વામીને ભગવાનના વચનામૃત ઉપર અનન્ય શ્રદ્ધા હતી. તેઓ જ્ઞાન મેળવવાના ખૂબ જિજ્ઞાસુ હતા, એટલે જ્યારે જ્યારે સુધર્માસ્વામી પાસે બેસતા ત્યારે કંઈને કંઈ પ્રશ્નો પૂછતા. એમની જિજ્ઞાસા જોઈને સુધર્માસ્વામી એમના પ્રશ્નોનું સમાધાન શા. ૫
Page #93
--------------------------------------------------------------------------
________________
૩૪
શારદા સિદ્ધિ કરતા. આજે તમે પણ સાંભળવા તા આવ્યા છે ને ? જખુસ્વામી જેવી આપણી એકાગ્રતા છે? એવી જિજ્ઞાસા છે? હું તેા ક'ઈક વાર એ છુ. તા કોઈ બગાસા ખાતા હોય, કોઈ આડું અવળુ' જોતાં હાય છે, જ્યારે જજીસ્વામી ભગવાનની પાસે સમજવા આવતા ત્યારે સ્વસ્થ બની જતા. એમના મન, વચન અને કાયા એમનામાં જોડાઈ જતા હતા. હમણાં પ્રભુના મુખમાંથી જ્ઞાનામૃતના ફૂલડા કેવા ઝરશે! ખાર મહિનાનું તરસ્યું. ચાતકપક્ષી જેમ મેઘની રાહ જોતુ હાય ને વરસાદનુ પાણી અધર ઝીલી લે છે તેમ જ'બુસ્વામી સુધર્માંસ્વામીની વાણી પોતાના હૃદયપટ ઉપર ઝીલી લેતા હતા. ઝીલનાર જિજ્ઞાસુ અને એકાગ્ર ચિત્તવાળા હાય તા આપનારને પણ ઉત્સાહ વધે છે. જ્યાં શ્રોતાજના શ્રધ્ધાવ'ત અને જાગૃત હોય ત્યાં વકતાને પણ જાગૃત બનવુ' પડે.
બંધુએ ! શ્રોતાજના બે પ્રકારના હાય છે. એક સેાના જેવા અને બીજા લેાઢા જેવા. સેાના જેવા અને લેાઢા જેવા કેવી રીતે કહ્યા તે સમજાવુ'. જે કાનથી સાંભળે તે શ્રોતા અને પ્રાણથી સાંભળે તે શ્રાવક. શ્રોતા સાંભળે ને શ્રાવક પણ સાંભળે છે, પરંતુ એમાંથી એક લોઢા જેવા છે ને ખીજા સેાના જેવા છે. લોહુ' અને સેાનું અને અગ્નિમાં નાંખવામાં આવે છે ત્યારે અગ્નિ જેવા લાલ દેખાય છે પણ બંનેની લાલાશમાં આકાશ પાતાળ જેટલુ અ'તર છે. લોખડ અગ્નિમાંથી બહાર આવ્યા પછી ઘેાડીવારમાં હતું તેવું કાળુ થઈ જાય છે જ્યારે સનુ અગ્નિમાં તપ્યા પછી વધુ તેજસ્વી બને છે આવી રીતે જે વ્યાખ્યાનમાં બેઠા હાય ત્યારે રસિક દેખાય છે તે શ્રોતા છે, કારણકે એ માત્ર કાનથી સાંભળે છે. અહીંથી ઊઠીને બહાર નીકળ્યા પછી ખીજા કાનથી બધું કાઢી નાખે છે, આવા શ્રાવક લોઢા જેવા છે, અને જે વ્યાખ્યાન હાલમાંથી સાંભળીને બહાર ગયા, દુકાને કે ઘેર ગયા પછી પણ વીતરાગવાણીમાં તરખાળ રહે છે તે શ્રાવક છે, કારણકે તે એક ચિત્તે પ્રાણથી સાંભળે છે આવા શ્રાવક સેાના જેવા છે. માત્ર કાનથી સાંભળેલુ' ભૂલી જવાય છે, પ્રાણથી સાંભળેલુ' ભૂલી જવાતુ નથી. જયારે સેાનુ' અને લોઢું અગ્નિમાં પડેલાં હાય છે ત્યારે તેા અને લાલચાળ દેખાય છે, ત્યારે કયું સાનુ અને કયુ* લોઢુ તે જાણી શકાતુ નથી, પણ અગ્નિમાંથી બહાર નીકળ્યા પછી બંનેનાં રૂપ રગ પરખાઈ જાય છે. એવી રીતે સાંભળવા આવીને એસે ત્યારે તે શ્રોતા અને શ્રાવક અને સરખા દેખાય છે પણ આ વ્યાખ્યાન હાલમાંથી બહાર નીકળ્યા એટલે અને જુદા તરી આવે છે. વીતરાગવાણીની ધૂણીમાંથી મળેલી લાલાશને જે સુવર્ણની જેમ તેજસ્વી રાખે છે તે શ્રાવક છે અને વીતરાગ વાણીની ધૂણી ખંધ થતા જેની લાલાશ ચાલી જાય તે શ્રોતા છે. આત્મા ઉપરથી કર્મોના કાને સાફ કરવા માટે સેાના જેવા શ્રોતા બનવાની જરૂર છે. સાંભળવા જતા પહેલા તમારા આત્માને પૂછે કે હુ' લોઢુ તા નથીને ? મારે લોઢા જેવા શ્રોતા નથી બનવું, સાચા શ્રાવક અનવુ' છે. શ્રોતા બનીને ઘણી વખત સાંભળ્યુ. હવે તેા શ્રાવક બનીને
Page #94
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ વીતરાગવાણીનું શ્રવણ કરવું છે જે તમે શ્રોતા મટીને શ્રાવક બનશો તે ધર્મની ધૂણી આત્મા ઉપર અનાદિકાળથી જામી ગયેલા કર્મના કાટને બાળી નાંખશે; આજે દુનિયામાં શ્રોતાજનની બેટ નથી ને વક્તાઓની ઓટ નથી. ખેટ માત્ર પ્રાણથી સાંભળનારા શ્રોતા શ્રાવકની છે.
જંબુસ્વામી સોના જેવા છેતા હતા ને સાથે આપનારા પણ એવા હતા. જ્યારે જ્યારે જંબુસ્વામી સુધર્માસ્વામી પાસે કંઈક સાંભળવા કે સમજવા બેસતા ત્યારે વિનયપૂર્વક વંદન કરીને બેસતા. વિનયપૂર્વક મેળવેલું જ્ઞાન ટકી શકે છે. આજે તે શિષ્યને ગુરૂ પ્રત્યે, વહનો સાસુ પ્રત્યે, નેકરનો શેઠ પ્રત્યે, વિદ્યાર્થીને શિક્ષક પ્રત્યે જે વિનય હોવો જોઈએ તે જોવામાં આવતું નથી. વિનયને વિદાય કર્યો તેથી આજે જ્યાં ને ત્યાં વિખવાદ દેખાય છે. એક જમાને એ હતું કે ગુરૂ શિષ્યને બોલાવે એટલે “જી સાહેબ કહીને તરત હાજર થઈ જતા. ગુરૂ ઉપર બિરાજતા હેય ને શિષ્ય નીચે હય, ગુરૂ ઉપરથી બૂમ પાડે એટલે તરત જ સાહેબ કહીને દેડતે આવે. વિનયવંત શિષ્યને ગુરૂ ગમે તેટલી વાર નીચેથી ઉપર બેલાવે, આંટા ખવડાવે પણ શિષ્ય એ વિચાર નથી કરતે કે ગુરૂ મને વિના પ્રયોજને શા માટે આંટા ખવડાવતા હશે ? એ તે એક જ વાત સમજે છે કે મારા ગુરૂની આજ્ઞા એ જ મારે પ્રાણ છે. ગુરૂ આજ્ઞા પાલનથી મારું કલ્યાણ થવાનું છે, તે એનું કલ્યાણ થઈ જાય છે. આવી રીતે નકર શેઠને વિનય કરે, વહુ સાસુને વિનય કરે તે સંસારમાં સુખી થાય છે.
જંબુસ્વામીને વિનય અને હતે. જંબુસ્વામી સુધર્મા સ્વામીને વંદન કરીને પૂછે છે કે હે પ્રભુ શ્રમણ ભગવત મહાવીર સ્વામીએ ઉત્તરાધ્યયન સૂત્રના તેરમા અધ્યયનમાં શું ભાવનું નિરૂપણ કર્યું છે. તે કૃપા કરીને આપ મને સમજાવે, ત્યારે સુધર્માસ્વામીએ જંબુસ્વામી સમક્ષ ભગવાને કહેલી વાણી કહી સંભળાવી. આપણે ગઈ કાલે એ વાત કરી હતી કે ગોવાળના છોકરાઓ પેલા સાધુઓને પિતાને ત્યાં લઈ ગયા. સંતેએ તેમને જૈનધર્મ સમજાવ્યો, એટલે વાળના ચારેય પુત્રો વૈરાગ્ય પામ્યા ને દીક્ષા લેવા તૈયાર થયા. સંતેએ કહ્યું, ભાઈ ! દીક્ષા લીધા પછી ઘણુ કષ્ટ સહન કરવા પડશે. માથે લેચ કરે પડશે. જિંદગીભર સ્નાન નહિ કરાય. આ બધું ખૂબ સમજાવ્યું ત્યારે છોકરાઓ કહે છે અને બધું જ સહન કરીશું. ગુરૂદેવ ! આપ અમને દીક્ષા આપે, એટલે મુનિચંદ્ર મુનિએ એમને દીક્ષા આપી. છેકરાઓ ગુરૂની સાથે વિચારવા લાગ્યા. એક વખત ઉનાળાના સમયમાં ખૂબ ગરમી પડવા લાગી, ત્યારે શરીર પરસેવાથી રેબઝેબ થવા લાગ્યું. આ સમયે ગોવાળના ચારે પુત્રએ દીક્ષા લીધી હતી, તેમાંના નંદ અને સુનંદ બે મુનિઓના મનમાં એ દુર્ગછા ભાવ ઉત્પન્ન થયે કે આ ધર્મ બધી રીતે સારે છે પણ સ્નાન કરવાનું નહિ, કપડાં દેવાના નહિ
Page #95
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
તેથી શરીર ઉપર કેટલો મેલ જામી ગયે છે. આ પ્રકારે ચારિત્રમાં ગ્લાનિ ઉત્પન્ન થઈ. બંધુઓ! જિન ધર્મનું ચારિત્ર મહાન ઉત્તમ છે. સાધુના વસ્ત્રો મેલાઘેલા જોઈને તમે કદી દુગછા કરશો નહિ. સાધુથી પણ દુગંછા ન કરાય. જે સાધુ સંયમ લઈને આવી દુર્ગછા કરે છે એને માટે પરભવમાં જૈનધર્મ ઘણો દૂર થઈ જાય છે. જે સાધુની દુગછા કરે છે તેને પણ મહાન પાપ બંધાય છે. સાધુની દુશંકા કરવાથી કેવું ફળ મળે છે તે એક દષ્ટાંત દ્વારા તમને સમજાવું.
રાજગૃહી નગરીમાં શ્રેણીક રાજા રાજ્ય કરતા હતા તે સમયની આ વાત છે. એક વખત ભગવાન મહાવીર સ્વામી ગ્રામાનુગ્રામ વિચરતા વિચરતા રાજગૃહી નગરીમાં પધાર્યા, ત્યારે શ્રેણીક મહારાજા ઠાઠમાઠથી ભવ્ય જીના નાથ તારણહાર ભગવાનના દર્શન કરવા જવા નીકળ્યા. રાજમાર્ગે થઈને સમવસરણ તરફ જતા માર્ગમાં માથું ફાટી જાય એવી ભયંકર દુર્ગધ આવવા લાગી, એટલે શ્રેણુક મહારાજાએ તપાસ કરાવી કે આ દુધ કયાંથી આવે છે? ત્યારે સેવકેએ તપાસ કરીને કહ્યું, મહારાજા ! આ નાળા પાસે એક નવજાત બાળ પડી છે. તેના શરીરમાંથી આ અતિ ભયંકર દુધ આવે છે. આ સાંભળીને રાજાએ તેના માણસને રક્ષણ કરવા મોકલ્યો, પણ તે માણસ રાજાના ગયા પછી દૂર જઈને ઊભે રહ્યો. રાજા ભગવાનના દર્શન કરવા ગયા. પ્રભુને વંદન કરીને પ્રવચન સાંભળ્યું. બધી પ્રખદા વિખરાઈ ગઈ, ત્યાર પછી તેમણે ભગવાનને વંદન નમસ્કાર કરીને પૂછયું હે ભગવંત! અહી આવતા માર્ગમાં નાળા પાસે મેં એક તરતની જન્મેલી ગંધાતી દુર્ગંધવાળી છોકરીને જોઈ, તે તેણે પૂર્વભવમાં એવા શું પાપકર્મ કર્યા હશે કે જન્મતાની સાથે જ એને એના મા-બાપે તરછોડી દીધી છે? એના શરીરમાંથી માથું ફાટી જાય તેવી દુર્ગધ નીકળે છે. ભગવંતે કહ્યું, હે રાજન! અહી નજીકમાં વાણિજ્ય ગ્રામ નામનું ઉપનગર છે. ત્યાં રહેતા ધનમિત્ર નામના શેઠને ધનશ્રી નામની દીકરી હતી. ઉનાળાની ઋતુમાં તેના લગ્ન લેવાયા હતાં, એટલે ઘરમાં લગ્નની તૈયારીઓ ચાલતી હતી. તે સમયે એક મુનિરાજ એને ઘેર ગૌચરી વહોરવા પધાર્યા. શેઠે પોતાની દીકરીને કહ્યું બેટા ! આજે આપણું ધન્ય ઘડીને ધન્ય ભાગ્ય છે કે તારા લગ્નના દિવસે આપણું ઘર સંતના પુનિત પગલાં થયા છે, માટે તું વહોરાવીને લાભ લે.
આ વખતે ધનશ્રી નાહી ધોઈ શરીરે સુગંધિત દ્રવ્યોનું વિલેપન કરી સારા વસ્ત્રાલંકારો પહેરીને તૈયાર થયેલી હતી. એના શરીર ઉપર વિલેપન કરેલા સુગંધિત દ્રવ્યોમાંથી સુગંધ ફેંકી રહી હતી. એ મહારાજને વહેરાવવા ગઈ પણ સાધુના મેલા પરસેવાવાળા કપડાં અને શરીરમાંથી આવતી દુર્ગધના કારણે મોઢું મચકોડયું ને નાક ચઢાવવા લાગી. એક તે યુવાની અને તેમાં પાછો લગ્નનો દિવસ હતું એટલે ખૂબ સુંદર રીતે શણગાર સજેલા હતા. તેમાં છકી ગયેલી આ છોકરી મનમાં વિચાર
Page #96
--------------------------------------------------------------------------
________________
૩૭
શારદા સિદ્ધિ કરવા લાગી કે અહો! આ મુનિ કેવા ગંદાગોબરા છે! કેટલી વાસ મારે છે? શરીર અને કપડાં ચોખ્ખા રાખતા હોય તે શું વાંધો આવે? આ રીતે તેણે દુાંછા કરી તેથી કર્મ બાંધ્યું. આ કર્મનો તેને પશ્ચાતાપ ન થાય અને તે મૃત્યુ પામીને આ જ નગરમાં એક ગરીબ પટલાણીના ગર્ભમાં ઉત્પન્ન થઈ, ત્યારથી એની માતા ખૂબ પીડાવા લાગી. તેણે ગર્ભ પડાવવાના ઘણાં ઉપાયો કર્યા પણ કઈ રીતે ગર્ભપાત ન થયો અને છોકરીનો જન્મ થતાં જ એના શરીરમાંથી એવી દુર્ગધ છૂટી કે ઘરના બધા કંટાળી ગયા ને તેની માતાએ તેને વિષ્ટાની જેમ તરત ગામ બહારના નાળામાં નંખાવી દીધી છે.
રાજાએ પૂછ્યું હે ભગવંત ! તેનું શું થશે ! ભગવંતે કહ્યું હે રાજન ! તેણે સાધુની દુર્ગછા કરીને જે કર્મ બાંધ્યું હતું તે અતિ તીવ્રતાથી ભોગવી લીધું છે અને તેણે ભાવપૂર્વક જે સુપાત્ર દાન દીધું છે તેના પ્રભાવથી હવે સૌભાગી થશે, ધ બંધ થશે. એ યુવતિ થશે ત્યારે હે રાજા ! એ તમારી રાણી બનશે અને એક વાર તમે સોગઠાબાજી રમતા હશો ત્યારે તમે શરત કરશો કે જે હારે તેના ખભા પર બેસી જવું. તેમાં તમે હારશો ને રાણી જીતશે અને તે તમારા ખભા ઉપર બેસી જશે. પ્રભુના મુખેથી આવા વચને સાંભળીને શ્રેણીક રાજા પિતાના મહેલમાં આવ્યા ને પેલી બાળાની તપાસ કરાવી તે તે ન મળી, કારણ કે જ્યાં દુર્ગધા કન્યા પડી હતી ત્યાં એક ગોવાલણ આવી. આ વખતે તે કન્યાની દુર્ગધ બંધ થઈ ગઈ હતી. તે ગોવાલણને કોઈ સંતાન ન હતું. તેણે આ સુંદર બાલિકાને જોઈ તેથી ખુશ થઈ ગઈને છોકરીને પિતાને ઘેર લઈ ગઈ. તેને ખૂબ લાડકેડથી ઉછેરીને મેટી કરી. દિવસે દિવસે તે છોકરીનું લાવણ્ય ને સૌંદર્ય ખીલવા લાગ્યું.
પૂર્વભવ સાંભળતા દીક્ષિત થયેલી દુર્ગધા – એક વખત રાજા અને પ્રજા બધા કૌમુદી ઉત્સવમાં ભેગા થયા. અભયકુમાર સાથે રાજા શ્રેણુક કૌમુદી ઉત્સવની કીડા જોઈ રહ્યા હતા. તે સમયે રાજાની નજર એ સૌંદર્યવતી કન્યા ઉપર પડી. એને જોતાની સાથે જ રાજા એના પર મુગ્ધ બન્યા. ચતુર શ્રેણીક રાજાએ ચપળતાથી એ કન્યાની સાડીના છેડે પિતાના નામથી અંકિત વીંટી બાંધી દીધી. ખૂબ ભીડ હતી તેથી ચતુર અભયકુમારને પણ આ વાતની ખબર ન પડી. રાજા અભિનય કરતાં બોલ્યા અરે મારી વીટી કયાં ગઈ? મારી કિમતી વીંટી આટલામાં પડી ગઈ લાગે છે. અભયકુમારને કહ્યું તમે બધા મારી વીંટીની જલ્દી શોધ કરો. શોધ કરતાં દુધાના છેડે બાંધેલી વીંટી અભયકુમારે પકડી. તેણે તે યુવતીને પૂછયું. આ વીંટી તું કયાંથી લાવી ? તેણે કહ્યું મને ખબર નથી. તેની નિખાલસતા ઉપરથી એમ લાગતું હતું કે એ યુવતિ નિર્દોષ છે. અભયકુમારના મનમાં થયું કે નક્કી પિતાજીએ આ કપટ કર્યું છે. અભયકુમાર તેને લઈને રાજા પાસે આવ્યા ને કહ્યું કે મહારાજા !
Page #97
--------------------------------------------------------------------------
________________
૩૮
શારદા સિદ્ધિ
આ વી`ડીના ચાર પકડાયા. મને લાગે છે કે આ દુધાએ તે વીટી ચારી નથી પણ તમે ક'ઈ......... ચાયુ" લાગે છે. રાજા કહે છે સાચી વાત છે, પછી એના માતા પિતાની રજા લઈ ને શ્રેણીક રાજાએ તેની સાથે લગ્ન કર્યાં. તે યુતિ રાજાની રાણી અની. એક વખત રાજ રાણી સેાગઠાબાજી રમતા હતા તેમાં શરત કરી હતી કે જે જીતે તે હારનારના ખભા ઉપર બેસે. આ રમતમાં રાજાજી હાર્યા એટલે શરત મુજબ રાણી રાજાના ખભા ઉપર ચઢી બેઠી ત્યારે રાજાને પ્રભુના વચના યાદ આવ્યા, તેથી ખભા પર બેઠેલી રાણીની ચેષ્ટા જોઈને રાજા હસવા લાગ્યા ત્યારે ખભા ઉપરથી ઉતરીને રાણીએ રાજાને હસવાનુ કારણ પૂછ્યુ' એટલે રાજાએ ભગવાનના મુખેથી સાંભળેલી તેના પૂર્વભવની વાત કહી સ'ભળાવી. તે સાંભળીને રાણીને વરાગ્ય આવ્યો, તેથી રાણીએ રાજા પાસે દીક્ષાની આજ્ઞા માંગી. આજ્ઞા મળતા મહાવીર પ્રભુ પાસે આવીને ઉત્સાહભેર ચારિત્ર અ'ગીકાર કર્યું.
ન
ટૂંકમાં આ દૃષ્ટાંત ઉપરથી એ સમજવાનુ` છે કે સાધુની દુગછા કરવાથી જીવને કેવુ' કં બંધાય છે માટે ચારિત્ર ન લેવાય તે ખેર, પણ સાધુની દુગ'છા તે કદી કરશો નહિ. ગોવાળના ચાર પુત્રોએ દીક્ષા લીધી હતી તેમાંથી નંદ અને સુન એ એ મુનિઓને શરીરે મેલ ખૂબ જામવાથી અને પરસેવો ખૂબ વળવાથી દુગછા થઈ પણ ચારિત્ર તા પાળ્યું. આયુષ્ય પૂર્ણ થતાં ચારેય મુનિરાજે કાળ કરીને દેવલાકમાં ગયા. એમાંથી જે એ મુનિરાજોને ચારિત્ર ઉપર દુગ'છા થઈ હતી. તે મને દેવા ત્યાંથી ચવીને દશપુર નામના નગરમાં શાંડિલ્ય નામે એક બ્રાહ્મણ વસતા હતા. તેને યશોમતી નામની એક દાસી હતી. તે દાસીની કુક્ષીએ શોડીર અને શોદત્ત નામના જોડીયા પુત્ર તરીકે જન્મ્યા. આ અને બાળકો ધીમે ધીમે મેટા થવા લાગ્યા. સમય જતાં બંને યુવાન થયા. એક વખત તેઓ પેાતાના ખેતરની રખેવાળી કરવા જ'ગલમાં ગયેલા. ખૂબ થાકી જવાથી તે અને એક વડના વૃક્ષ નીચે સૂઈ ગયા હતા ત્યારે વડના પેાલાણુમાંથી એક સર્પ નીકળ્યા અને સૂતેલા બે ભાઈઓમાંથી એકને કરડયા. સપ`ભયકર ઝેરી હતા. ડંખ શ્વેતાની સાથે જ તે મરણ પામ્યા. બીજો ભાઈ જાગ્યા ત્યારે પાતાના ભાઈને સતુ ઝેર ચઢેલુ જોયુ'. એટલે તે એટલામાં કેઇ ઝેર ઉતારનારની તપાસ કરવા ગયે। ત્યાં એ જ સર્પ એને કરડયા અને એનું પણ મૃત્યુ થઇ ગયુ. હવે તે અને ભાઈઓ મરીને કયાં ઉત્પન્ન થશે. તેના ભાવ અવસરે.
ચરિત્ર: આપણે ગઈ કાલે ચિત્રની શરૂઆત કરી છે તેમાં હજી તેની પૂ ભૂમિકાની વાત કરી છે. ચરિત્રના જે બે મુખ્ય પાત્ર છે તેમના માતા પિતા કાણ હતા તે વાત પહેલા જાણવી જોઈએને ? આજે તેા દીકરાને પોતાના ખાપનું નામ લખાવતા પણ શરમ આવે છે. એટલે નામ સાથે અટક લખાવે છે કે ફલાણા ફલાણા પશુ ખાપનુ' નામ તા ભૂલાઈ જ ગયુ` છે. પહેલા એવુ' ચાલતુ ન હતુ’. જેના નામનુ
Page #98
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ ચરિત્ર ચાલવાનું છે. એની વાત પછી આવશે પણ એમના માતા પિતા કોણ હતા ને તેમની નગરી કઈ હતી તે વાત કહેવામાં આવે છે.
ભારતભૂમિ આર્ય વિતલ મેં, મનહર માલવ દેશ,
ભવ્ય ભવન ઉજ્જવલ ઉજજની, દમકત દિવ્ય. જબુદ્વીપના ભરત ક્ષેત્રમાં માલવ નામને એક દેશ હતે. એની રાજધાની ઉજજેની નામની વિશાળ નગરી હતી રાજધાનીની નગરી એટલે એની શોભામાં શું ખામી હોય! ઉજજની નગરીની શોભા અનેક વિદેશીઓને આર્કષણ કરે તેવી હતી. પરદેશના અનેક સહેલાણીઓ આ નગર જેવા આવતા ને ત્યાં રોકાતા, અને વાહ... અલકાપુરીને શરમાવે એવી શું આ નગરી છે! એવી એની પ્રશંસા કરતા. ત્યાંના રસ્તાઓ ખૂબ વિશાળ હતા અને શેરીઓ પણ ઘણી મોટી હતી. રસ્તાઓ અને શેરીઓ ઘણા સ્વચ્છ અને સાફ હતા. બગીચાઓ, સરોવર, નાટયગૃહ, ચિત્રશાળા સંગીતશાળા, નૃત્યશાળા, ધર્મશાળાઓ, ધર્મસ્થાનકે, પૈષધશાળા વગેરે ચોરે ને ચૌટે જોવામાં આવતા હતા. તે નગરીમાં કોઈ દુઃખી ન હતું. બધા લેકે સુખી, સંતેષી, ધર્મપારાયણ, અનુકંપાવાન અને પાપભીરુ હતા. અઢારે આલમના લેકે સૌ : સૌના ધર્મમાં રક્ત હતા. કોઈ ભેદભાવ ન હતે. ધર્મના પ્રસંગમાં ભાઈ ભાઈ જે સાથ આપતા હતા.
“ગુણથી શોભી ઉઠેલ રાજા” : ઉજજૈની નગરીમાં રાજાનું નામ જિતારી હતું. જેનું નામ જિતઅરિ = જિતારી એટલે તેમણે બધા શત્રુઓને પિતાની વીરતા અને પરાક્રમથી જીતી લીધા હતા, એટલે નામ પ્રમાણે ગુણેથી અલંકૃત હતા. તે સ્વભાવે ખૂબ ઉદાર, દયાળુ, અને ન્યાયી હતા. રાજ્યમાં આવનાર કઈ ખાલી હાથે જતું ન હતું. તે સૌને છૂટા હાથે એગ્ય દાન કરતા હતા. પંડિતે, સાધુએ આદિનું તેઓ હમેશા બહુમાન કરતા હતા. પ્રજાને પિતાના સંતાનની જેમ પાળતા હતા. પ્રજા પાસેથી કરવેરા ખૂબ અલ્પ લેતા ને સગવડ ખૂબ આપતા. પ્રજાના દુખો જાણવા રાત્રે ગુપ્તવેશે નીકળતા અને દુખીઓને જાતે મદદ કરતા. રાજાના આવા અનેક ગુણેના કારણે પ્રજા તેમનું ખૂબ સન્માન કરતી અને રાજાના પડતા બેલ ઝીલી લેતી હતી. એ રાજાને ગુણસુંદરી નામે રાણી હતી. તેના નામ પ્રમાણે તેનામાં અનેક ગુણે હતા. તેનું રૂપ તે અપ્સરાઓને પણ શરમાવે તેવું હતું, તેને તેના રૂપનું અભિમાન ન હતું. જેટલું તેનું રૂપ હતું તેનાથી હજાર ગણું તે નમ્ર, સરળ અને વિનયવંત હતી. સાદાઈ અને સંયમની તે એ પ્રતિમા હતી. રાજા-રાણી બંને જનધમી હોવાથી બંને ગુરૂ ભગવતેની સેવા કરતા, વ્યાખ્યાન શ્રવણ કરતા. આ રીતે યથાશક્તિ ધર્મનું પાલન કરતા હતા. બંને આનંદથી સંસારના સુખ ભોગવતા સમય પસાર કરતા હતા.
ગુણસુંદરીએ જોયેલું સ્વપ્ન” એક વખત ગુણસુંદરી રાણીએ રાત્રીના
Page #99
--------------------------------------------------------------------------
________________
૪૦
શારદા સિદ્ધિ
છેલ્લા પ્રહરમાં એક સ્વપ્ન જોયુ. સ્વપ્નમાં નિ`ળ અને વિશાળ મંડળથી વિભૂષિત એવુ' સૂર્યનું ખિંખ જોયુ' હતુ.. આ સુંદર સ્વપ્ન જોયા પછી રાણી સૂતા નહિ. એમને ખખર હતી કે આવુ શુભ સ્વપ્ન જોયા પછી ધાય નહિ ને ઉંઘી જવાય તે સ્વપ્નનુ ફળ નષ્ટ થઇ જાય એટલે રાણી સૂઈ ન ગયા પણ નવકાર મંત્રનું સ્મરણ કરવા લાગ્યા, પછી રાજાને જાગવાનો સમય થયા એટલે રાજાના શયનખ'ડમાં ગયા. રાજા પણ સમય થવાથી જાગીને આત્મચિંતન કરતા હતા. ગુણસુંદરી રાણી પતિની સામે જઇ પ્રણામ કરી ચરણસ્પર્શી કરી બે હાથ જોડીને કઈક કહેવા માંગતી હાય તેવા ભાવથી ઉભા રહ્યા. રાણીને સવારના પ્રહરમાં અચાનક આવેલી જોઈ રાજાને ખૂબ આશ્ચય થયુ. એટલે પૂછ્યુ' દેવી ! અત્યારમાં અચાનક આપનું આગમન કેમ થયુ? શરીર તે સારુ' છે ને ? રાજાની વાત સાંભળીને રાણીએ વિનયપૂર્વક કહ્યુ હે સ્વામીનાથ ! હું ગાઢ નિદ્રામાં સૂતી હતી, ત્યાં હું ઝખકીને જાગી ગઈ, આંખ ખાલીને જોયુ ત્યારે મને ખ્યાલ આવ્યો કે હજી રાત ખાકી છે અને મેં સ્વપ્ન જોયુ છે. સ્વપ્નને લીધે હું ઝબકીને જાગી ગઈ. એ સ્વપ્ને તે મારી આજની સવાર ખુશખુશાલ કરી નાંખી છે. રાજાએ કહ્યુ` તે તેા કોઇ મંગલ હશે. મને જલ્દી કહે કે એ કયુ સ્વપ્ન તમે જોયું કે જેથી તમે આટલા બધા હરખાઈ ગયા છે ? રાણીએ મધુર સ્વરે કહ્યુ` નાથ ! મેં સ્વપ્નમાં દિવ્ય ક્રાંતિવાળા અપૂર્વ મૉંગળદાયક એવા સૂના ખંખને નિહાળ્યુ` હતુ`. નાથ ! આ મંગલકારી સ્વપ્નનુ` શુ` ફળ હશે તે આપ કૃપા કરીને મને કહેા.
'
રાણીને જવાબ આપતા મહારાજા '' : રાજાએ કહ્યુ' દેવી! સ્વપ્ન એમ નિર્દેશ કરે છે કે આપને ટૂ'ક સમયમાં પુત્રરત્નની પ્રાપ્તિ થશે. ગુણસુ`દરી રાણી પતિના મુખેથી શુભ સમાચાર સાંભળીને આનંદવિભાર બની ગયા. હૈયુ હÖથી નાચી ઉઠયું. આવા શુભ સમાચાર સાંભળીને કઈ સ્ત્રીને આનંદ ન થાય ? તેણે તરત પાલવના છેડે ગાંઠ બાંધી શુકનગ્રંથી કરી પતિને પગે લાગી ચરણરજ મસ્તકે ચઢાવી પેાતાના ખ'ડમાં આવીને ધર્મધ્યાન કરવા લાગી. રાણીના સ્વપ્નની વાત સાંભળીને રાજાને પણ આનંદનો પાર નથી. સ્વપ્નનુ વિશેષ ફળ જાણવા માટે રાજા સ્વપ્ન પાડકાને ખેલાવશે. તે શુ' કહેશે તેના ભાવ અવસરે,
卐
વ્યાખ્યાન ન મ
અષાડ વદ ૧૦ને બુધવારે મેક્ષ માની પગદડી” તા. ૧૮-૭-૦૯ સ્યાદ્વાદના સર્જક, ભવેાભવના ભેદક, જગત ઉદ્ધારક, પરમપથના પ્રકાશક,
અન’ત ગુણોના ધારક, ત્રિલોકીનાથ પ્રભુએ જગતના જીવાને આત્મકલ્યાણ માટે મહાન
Page #100
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
n
માગ બતાવ્યો છે. સૂયગડાયગ સૂત્રના ૧૧મા મેાક્ષમાર્ગ નામના અધ્યયનની પ્રથમ ગાથામાં જ ભુસ્વામી સુધર્માસ્વામીને વિનયપૂર્વક નમસ્કાર કરીને પૂછે છે ડે પ્રભુ ! ચરે મળે અવયે” અહિંસાના ઉપદેશક, પ્રેમનુ' પિયુષ પાનારા જેમની વાણીમાં વાત્સલ્યના ઝરણાં વહે છે, જેમના એકેક શબ્દો સાંભળતા ચ`દ્રની શીતળતાની જેમ શાતા અને ઢ'ડક વળે છે, જેમના રોમેશમમાં વિશ્વપ્રેમનુ ગીત ગુ'જી રહ્યું છે એવા કેવળજ્ઞાની ભગવત મહાવીરસ્વામીએ મેાક્ષની પ્રાપ્તિ માટે કચે। સરળ માત્ર ખતાવ્યો છે કે ન મળે ઉગ્રુવિત, એન્ડ્રુ તરફ જુસર” જે માને પામીને જીવેા દુસ્તર એવા સ'સાર સમુદ્રને પાર કરીને માક્ષને પ્રાપ્ત કરે છે.
બ'એ ! આ આત્મા અનાદિ અનંત કાળથી ચતુર્યંતિ સ'સાર સમુદ્રની અંદર પ્રવાસ ખેડી રહ્યો છે. એક ગતિમાંથી બીજી ગતિમાં, બીજી ગતિમાંથી ત્રીજી ગતિમાં એમ પ્રવાસ કરી રહ્યો છે. પ્રવાસી તે મુસાફરી કરતા કરતા પેાતાના ધારેલા સ્થાને પહેાંચી શકે છે પણ આ આત્મા હજી સુધી આ સંસાર સમુદ્રને પાર પામી શકયા નથી. ભાવના શતકમાં કહ્યુ છે કે,
- પા લેતે હું મહાસિન્ધુકો, નૌકા દ્વારા લાહ અપાર, અશ્વો દ્વારા પા લેતે હૈ, મહાભયાનક બનકા પાર, ઔર દ્વિવ્યગતિ સે ચલ કાઇ, પા લે પૃથ્વીકા ભી પાર, પાર ન પાયા પર ભવધિકા, કરકે યત્ન અનેક પ્રકાર,છં જો માનવીને સુંદર છિદ્ર વગરની નૌકાના સહારો મળી જાય, અનુકૂળ વાતાવરણુ હાય તે। તે માનવી પાસીફિક મહાસાગર કે સ્વયંભૂરમણ જેવા મેાટા સમુદ્રોને પાર કરી સામા કિનારે પહાંચી જાય છે. મોટામાં મેાટા વિશાળ અને વિષમ વનોને મનુષ્ય ઘેાડા, ઊંટ આદિ દ્વારા પાર કરી શકે છે. આ પૃથ્વી જેનો પાર માણસ પામી શકે નહિ તે પૃથ્વીનો પાર પણ દેવા દિવ્ય ગતિએ ચાલતા કદાચ પામી શકે પણ આ સંસારરૂપી સમુદ્ર એટલો વિશાળ છે કે તેને પાર કરવાને માટે ઘણાં પ્રયત્ન કર્યા છતાં હજી સુધી તેના પાર પામી શકયા નથી અને ભવસમુદ્રમાં ભટકી રહ્યો છે. આવા દુસ્તર સમુદ્રને પાર કરવા માટે અહીં એ પ્રશ્ન કર્યાં છે કે હે પ્રભુ ! એવા કયા માર્ગ છે કે જે માને પામીને જીવ સંસાર સમુદ્રને પાર કરી શાશ્વત એવા માક્ષને પ્રાપ્ત કરે છે? ત્યારે સુધર્માસ્વામી જંબુસ્વામીને કહે છે હું આયુષ્યમાન જંબુ ! नाणं च दंसणं चैव चरितं च तवेा तहा ।
" મમ્મુત્તિ પત્તો, વિત્તેěિવસિદ્દિ। .અ. ૨૮ ગાથા-૨ સ જીવામાં શ્રેષ્ઠ એવા જિનેશ્વર ભગવતે સમ્યક્ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ રૂપ મા અતાન્યેા છે. આ માર્ગને ગ્રહણ કરી તેનું આરાધન કરી ભૂતકાળમાં ઘણાં જીવા સસાર સમુદ્રને તરી ગયા છે, વર્તમાનકાળે મહાવિદે, ક્ષેત્રમાં સ`સાર
શા. હું
Page #101
--------------------------------------------------------------------------
________________
શારદા સિતિ સમુદ્રને તરી મોક્ષગતિને પ્રાપ્ત કરે છે અને ભવિષ્યકાળમાં પણ ઘણાં જ આ માર્ગનું આરાધન કરી સંસાર સમુદ્રને પાર કરી મોક્ષગતિને પ્રાપ્ત કરશે. આવો સુંદર મોક્ષમાર્ગ આજે આપણને મળી ગયા છે હવે ફક્ત દિશા બદલવાની જરૂર છે. સંસારનો માર્ગ છેડીને મોક્ષમાર્ગ તરફ આગેકૂચ કરવાની છે. કવિએ પણ કહ્યું છે કે,
ભટકવું કયાં લગી તારે, પ્રવાસી પંથ બદલી લે (૨)
પહોંચવું મુક્તિના દ્વારે, પ્રવાસી પંથ બદલી લે (૨) હે આત્મા ! તું આ ભવસમુદ્રમાં કયાં સુધી ભટકયા કરીશ! તારે મુક્તિના દ્વારે પહોંચવું છે તે તારે પંથ બદલી લે અને ભગવાને જે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ રૂપ માર્ગ બતાવ્યું છે તે માર્ગે તું પ્રયાણ કર. યથાર્થ જ્ઞાનથી આપણને હેય, રેય અને ઉપાદેયનું ભાન થાય છે, આત્માના ગુણોનું જ્ઞાન થાય છે. દર્શનથી તેમાં શ્રદ્ધા થાય છે અને ચારિત્ર દ્વારા આપણે આત્માના તે ગુણોને આપણે વિકસાવી શકીએ છીએ. તે સમજાવવા માટે હું તમને એક ન્યાય આપું.
એક શેઠની પુત્રીના લગ્ન હતા. શેઠને એક જ દીકરી હતી તેથી લગ્ન ખૂબ ઠાઠમાઠથી ઉજવવાના હતા. શેઠે જાનૈયા ઘણા તેડાવ્યા હતા, એટલે બધાની સગવડ થાય એવા મોટા સગવડવાળા મકાનની જરૂર હતી. શેઠને રાજા સાથે ખૂબ સારી લાગવગ અને ભાઈ જેવો પ્રેમ હતો એટલે શેઠે રાજ્યનું એક વિશાળ મેટું મકાન તેમણે માંગી લીધું, પણ મકાન ઘણાં લાંબા સમયથી બંધ હતું, તેમાં કેઈનો વસવાટ ન હિતે એટલે તેમાં ખૂબ કચરે, ધૂળ અને ગંદકી હતા અને અંધારું તે ઘમઘોર હતું. આ શેઠે મકાનને સ્વચ્છ બનાવવા માટે સૌથી પ્રથમ મકાનની અંદર લાઈટ મૂકી. લાઈટના અજવાળામાં મકાનમાં જ્યાં જ્યાં કચરે હતું તે બધે સ્પષ્ટ દેખાવા લાગે. તેથી તેણે માણસોને બોલાવીને કચરો સાફ કરાવ્યું. મકાનના બધા બારી બારણું ખેલાવી નાંખ્યા એટલે અંદરની અશુદ્ધ હવા બહાર નીકળી ગઈ અને બહારની શુદ્ધ હવા તેમાં દાખલ થઈ. સૂર્યના તડકાથી દુર્ગધ પણ જતી રહી, પછી તેમણે મકાનને ધવડાવી રંગરેગોન વગેરે કરાવી દીધું એટલે તે મકાન જાનને ઉતારવા લાયક સુંદર બની ગયું.
ઓ તે સામાન્ય ન્યાય છે પણ તે આત્માને લાગુ પડે છે. પેલા ઘરની માફક આ આત્મામાં અનાદિ કાળને કર્ણોરૂપી કચરે જમા થાય છે, પરંતુ અજ્ઞાનરૂપી અંધકારના કારણે તે કચરો દેખાતું નથી, તે પછી તે કચરો સાફ કેવી રીતે કરવું ? આ કચરો સાફ કરવા માટે જ્ઞાનરૂપી દીપક પ્રગટાવવાથી આત્મઘરમાં પ્રકાશ પડશે, અને તે પ્રકાશ દ્વારા આત્મા કર્મ મળથી વીંટળાયેલો છે તે જાણી શકાય છે. આથી જ્ઞાનની અગત્યતા સિદ્ધ થાય છે, કારણકે જ્યાં સુધી જ્ઞાન નથી ત્યાં સુધી જડ ચેતનનું ભાન થતું નથી, આ સમ્યક્ જ્ઞાનની વાત થઈ હવે દર્શનની વાત કરું. પ્રકાશ
Page #102
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ થવાથી ઘરમાં જે કચરો તથા ગંદકી છવાયેલી હતી તેની પ્રતીતિ (શ્રદ્ધા) થતાં આપણને તેના ઉપર વિશ્વાસ થાય છે કે અમુક જગ્યાએ કચરે પડેલો છે અને તેને દૂર કરવાની ભાવના થાય છે. તે રીતે આત્મામાં પણ જ્ઞાનરૂપી પ્રકાશ થવાથી તેમાં પડેલા કર્મો રૂપી કચરાને જાણી શકવાથી તે કર્મોની આપણને શ્રદ્ધા થાય છે અને આત્માના ગુણનું ને પરદ્રવ્યના ગુણોનું ભાન થાય છે. પદ્રવ્ય આપણું આત્માના સ્વરૂપને બગાડી દીધું છે તેનું પણ ભાન થાય છે અને આપણને આપણું મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરવાની ભાવના થાય છે. એનું નામ સમ્યક્દર્શન અથવા શુદ્ધ શ્રદ્ધા છે. હવે ચારિત્રની વાત કરું. જ્ઞાન દ્વારા કચરો જા, દર્શન દ્વારા શ્રદ્ધા થઈ કે અમુક જગ્યાએ કચરો પડેલો છે પણ આટલાથી કાંઈ કાર્ય પતી જતું નથી. ઘરમાં રહેલ કચરો સાફ કરાવ્યું, રંગરોગાન કરાવ્યું ત્યારે તે મકાન જાનને ઉતરવા માટે યોગ્ય બન્યું, તે રીત આત્માને પણ શુદ્ધ કરવામાં શ્રદ્ધા પછી ચારિત્રની જરૂર પડે છે. આપણે એ સમજી શક્યા કે કર્મોને દૂર કરવાથી આત્માનું નિજ સ્વરૂપ પ્રાપ્ત કરી શકાય છે. તેના ઉપર શ્રદ્ધા પણ કરી પરંતુ જ્યાં સુધી તેને આચરણમાં ન ઉતારીએ અર્થાત્ સમ્યક્ ચારિત્રનું પાલન ન કરીએ ત્યાં સુધી તે મલિનતા દૂર થાય નહિ. તેથી ચારિત્રની પણ અતિ આવશ્યકતા છે. આ રીતે સમ્યફજ્ઞાન-દર્શન-ચારિત્ર એ રત્નત્રયનો પૂર્ણ વેગ મળતા આત્મા પોતાના સ્વરૂપમાં આવે છે. છેલ્લે સમ્યફ તપ છે. દ્વારા પુરાણા કમેને બાળી નાખે છે, ને આત્મા નિર્મળ બને છે. છેવટે ઘાતી કર્મોનો ક્ષય કરી આત્મામાંથી પરમાત્મા બને છે અને પરમપદ એવા મોક્ષને પ્રાપ્ત કરે છે. આત્મગુણમાં પ્રવૃત્ત થવું તે આત્મભાવ છે તેથી વિમુખ થવું, પર ભાવમાં પ્રવૃત્ત થવું તે અનાત્મભાવ છે. પરભાવ એટલે આત્માની નહિ પણ પરની કથા. કેઈની નિંદા કુથલી કરવી, કોઈને દેષ જોવા, કોઈનું બૂરું ઈચ્છવું આ બધું પરભાવ છે. ભગવાન કહે છે આત્મભાવ નિર્જરાનું કારણ છે. જ્યારે પરભાવ કર્મ બંધનનું કારણ છે. જે આત્મા કોઈનું ખરાબ છે તે બીનનું બૂરું થતાં થશે પણ પિતાનું પહેલા થશે. અહીં એક દષ્ટાંત યાદ આવે છે.
કોઈ એક મોટા શહેરમાં એક શ્રીમંત શેઠ રહેતા હતા. પુયોગે આ શેઠને ઘેર લક્ષ્મીનો પાર નથી, પણ એક પુત્રની ખોટ હતી, તેને માટે શેઠાણીને ખૂબ ચિંતા રહેતી હતી. ભાગ્યમાં સંતાન હશે એટલે થોડા સમયમાં શેઠને ત્યાં પારણું બંધાયું. પુત્ર જન્મની ખુશાલીમાં શેઠે આખા શહેરમાં મીઠાઈને પડીકા વહેચ્યા. ખૂબ લાડકેડમાં દીકરે માટે થાય છે, કારણ કે સંપત્તિનો પાર નથી. મેટી ઉંમરે પુત્રનો જન્મ થયે છે પછી એના લાલનપાલનમાં શું ખામી હોય ! માતા-પિતા સંતાનોને કેટલા પ્રેમથી ઉછેરે છે પણ એ જ દીકરાઓ મોટા થાય છે ત્યારે માતા-પિતાની કઈ દશા કરે છે તે તમને બધાને અનુભવ છે ને! હું તે કહું છું કે જે માતા-પિતાએ
Page #103
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ દુઃખ વેઠીને તમને મોટા કર્યા છે એ ઉપકારીના ઉપકારને તમે કદી ભૂલશો નહિ. માતા-પિતાએ પુત્રનું નામ કલ્પેશ પાડયું હતું. કલ્પેશને માતા-પિતા ખૂબ લાડ લડાવે છે. આ કલપેશ જ્યારે આઠ વર્ષનો થયે ત્યારે તેના પિતા આ ફાની દુનિયાને સદાને માટે ત્યાગ કરી ચાલ્યા ગયા.
સંસાર એક નાટક છે.” - પતિદેવના મૃત્યુ પછી પુત્રને સંભાળવાની જવાબદારી શેઠાણીના માથે આવી. શેઠાણીની આશાના મિનારા હવે પુત્ર ઉપર જ હતા. એટલે માતાએ પુત્ર પર વાત્સલ્યની વર્ષા વહેતી મૂકી. બાળકને બાળપણમાં જેવા સંસ્કારનું સિંચન મળે છે તેવું તેના ભાવિનું નિર્માણ થાય છે. બાળકના જીવનના ઉચ્ચ ઘડતર માટે માતાએ પ્રયત્ન કરવાની જરૂર છે. શિક્ષક વ્યવહારિક જ્ઞાન આપી શકે પણ ભાવિને ભવ્ય બનાવી શકે નહિ. આ માતા-દીકરાને એટલા લાડ લડાવે છે કે એની કંઈ ભૂલ થાય તે કઈ કંઈ કહી શકે નહિ. સમય જતાં કપેશ યુવાન થયે એટલે સારા ઘરની કન્યાઓના કહેણ આવવા લાગ્યા અને સારા ઘરની સૌંદર્યવાન કલ્પના નામની કન્યા સાથે ખૂબ ધામધૂમથી કલ્પેશના લગ્ન થયા. પરણ્યા પછી થડે સમય તે ઘરમાં સારું રહ્યું પણ ધીમે ધીમે વહુને સાસુના હાથ નીચે રહેવામાં પરતંત્રતા લાગવા માંડી. એને સાસુની છત્રછાયામાં રહેવાનું બિલકુલ પસંદ ન હતું. એ જેમ સૌંદર્યમાં અજોડ હતી તેમ વડીલેના શબ્દને સામને કરવામાં પણ જબરી હતી. સ્વતંત્રતામાં સુખ માનનાર વ્યક્તિઓ પરતંત્રતાને નાબૂદ કરવા માટે સદા પ્રયત્નશીલ રહે છે. સાસુ જો વહુને કઈ શિખામણ રૂપે અગર કંઈ કામ માટે મીઠાશથી કહેવા જાય ત્યાં તે વહુ સાસુને ગમે તેવા શબ્દો કહી દેતી. દિવસમાં ત્રણ ચાર વખત તે ઝઘડો થાય અને શેરીના લેકે ભેગા થાય. સાસુ બધું મૂગે મઢે સહન કરતી. આ માતા કયારેક પિતાના પતિને યાદ કરી ખૂણામાં બેસીને રડી લેતી. અરેરે... મારા પતિ લાખોની સંપત્તિ મૂકીને ગયા. કેટલા લાડકેડથી દીકરાને માટે કર્યો. ભણાવ્યોને પરણાવ્યો. મને હતું કે વહુ આવશે એટલે શાંતિથી પ્રભુનું નામ દઈશ પણ ખરેખર, આ સંસાર જ દુઃખમય છે. હું કુંવારી હતી ત્યારે સંત સતીજીએ મને સમજાવતાં હતા કે સંસારમાં પડવા જેવું નથી. સાચું સુખ સંયમમાં છે, ત્યારે હું સમજી નહિ. પરણી તે અત્યારે પસ્તાવાને વખત આવ્યો ને? આટલા માટે મીરાંબાઈએ પણ ગાયું છે કે
પરણું તો પ્રીતમ પ્યારે, અખંડ સૌભાગ્ય મારે,
રાંડવાનો ભય ટાળે રે... મોહન પ્યારા, જે પરણે તેને રંડાપ આવવાને ભય રહે છે પણ અમારે કંઈ ભય ખરો? અત્યારે કંઈક કુંવારી બહેને મનમાં મૂંઝાય છે ને પરણેલી પસ્તાય છે તે આવે પસ્તા ન કરે હોય તે અમારા ઘરમાં આવી જજે, (હસાહસ) આ શેઠાણીને
Page #104
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ પસ્તાવાનો પાર નથી પણ પાછળ પસ્તા શું કામને? આ સંસાર કેવું છે. એને તમને પૂરે ખ્યાલ આવશે.
વહુએ પાથરેલી માયાજાળ” : એક વખત કોઈ પર્વને દિવસ આવ્યા ત્યારે સાસુએ વહુને કહ્યું બેટા ! આજે પર્વનો દિવસ છે, માટે તું દુકાને જઈને મારા દીકરાને કહે કે એ સવાશેર પેંડાને બરફી લેતે આવે. આજે આપણે મીઠાઈ ખાઈશું ને શેરીના નાના છોકરાઓને પણ વહેંચશું. સાસુની પરતંત્રાથી કંટાળી ગયેલી વહ તે ઝટ દુકાને ઉપડી અને પતિની પાસે જઈને બનાવટ કરીને વાત કરી કે આપણું બા હવે વૃદ્ધ થયા છે એટલે એમને અંતિમ સમય સુધારવા માટે અગ્નિસ્નાન કરવાની ઈચ્છા છે, તેથી એમણે સ્મશાનમાં લાકડા મોકલાવી દેવાનું કહ્યું છે. એ સમયમાં એક એવી માન્યતા પ્રચલિત હતી કે જે અંતિમ સમયમાં માણસ અગ્નિસ્નાન કરે તે જીવનભર કરેલા દુષ્કૃત્ય બળીને સાફ થઈ જાય અને પરભવમાં સુખ મળે. એવી માન્યતાથી સ્ત્રીઓ અગ્નિરનાન કરી આપઘાતના પાપથી દુર્ગતિમાં સબડતી હતી. પત્નીની વાત સાંભળીને પતિના મનમાં થયું કે મારી બા શા માટે અગ્નિસ્નાન કરે? પત્ની કહે છે એમની ખૂબ ભાવના છે. તમે ના ન પાડશો, ત્યારે છોકરાના મનમાં થયું કે ઠીક બાની ઉત્કૃષ્ટ ભાવના છે તે ભલે અગ્નિસ્નાન કરે. આજે, કંકાસની આગમાંથી છૂટીને સદ્ગતિ પામશે. પત્નીના મેહપાશમાં જકડાયેલો કલ્પેશ પણ માતાને અગ્નિસ્નાન કરાવવા માટે સંમત થઈ ગયો. પત્ની કહે છે નાથ! આજે પર્વનો દિવસ છે માટે દુકાન બંધ કરીને ચાલો આપણે ફરવા જઈએ. પતિ પત્ની તે ફરવા ચાલ્યા ગયા. ઘેર માતા તે પુત્ર અને વહુની રાહ જોઈ રહ્યા છે. આ તરફ રાત પડવા આવી એટલે પુત્ર અને વહુએ લાકડાનું ગાડું ભરીને સ્મશાનમાં મોકલી દીધું. પછી પિતે ઘેર આવ્યા.
પુત્ર-પુત્રવધુને જોતા સાસુએ કરેલો પ્રશ્ન: પુત્ર અને વહુને આવતા જોઈને માતા હર્ષઘેલી થઈને કહે છે બેટા ! મેં પેંડા બરફી મંગાવ્યા હતા તે તું ન લા? આજે મારે શેરીના બાળકોને પેંડા વહેંચીને પછી ખાવું હતું પણ દીકરે વહુ એ વાત સાંભળતા નથી અને કહે છે બા! તમારી અગ્નિસ્નાન કરવાની ઉત્કૃષ્ટ ભાવના છે તે અમે સ્મશાનમાં લાકડા મોકલાવી દીધા છે. ચાલો, હવે જલ્દી કરે. શુભમુહુર્ત વહી જાય છે. માતા સમજી ગઈ કે નકકી મારી પુત્રવધૂએ મારું કાસળ કાઢવા માટે આ માયાજાળ બીછાવી છે. એમાં મારે દીકરે પણ સંમત થઈ ગયો છે. ઠીક, અહીં શું સુખ છે? વગર અગ્નિએ બળી જ રહી છું ને? થેડી વાર વિચાર કરીને માતા અગ્નિસ્નાન કરવા માટે સંમત થઈ ગયા. પુત્ર અને પુત્રવધૂ માતાને લઈને સ્મશાનમાં આવ્યા. ચિતા ગોઠવાઈ ગઈ. માતાને વચમાં બેસાડી દીધી. અગ્નિદાહ દેવા જાય છે પણ અગ્નિને પેટાવવા માટે કેરોસીન લાવવાનું તે ભૂલી ગયા હતા. કલપેશ કલ્પનાને
Page #105
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ કહ્યું તું અહીં ઊભી રહે, હું કેરે સીન લઈને આવું છું, ત્યારે કહે છે ના, મને તે બીક લાગે છે. હું તે તમારી સાથે જ આવું છું એમ કહી બંને જણે માતાને લાકડામાં બેસાડી કેરોસીન લેવા માટે શહેરમાં ગયા.
દેવાનુપ્રિયે! આ તમારો સંસાર કે છે? સમજાય છે ને? સંસારમાં સુખ માનવા જેવું છે? જે પુત્રને માર માન્યો તે જ સગી જનેતા માતાને બાળવા ઉઠ આવે આ દુઃખમય સંસાર છે છતાં જીવ એમાં સુખ માનીને બેઠો છે. સંત કબીરે પણ કહ્યું છે કે,
ઠા સાચા કર લિયા, વિષકે અમૃત જાના છે
દુઃખ સુખ સબ કોઈ કહે, અસા જગત દિવાના આ જગતના છ અજ્ઞાનના કારણે જૂઠાને સાચું અને વિષને અમૃત માનીને એમાં મોહાંધ બને છે પછી પસ્તાવાનો પાર રહેતું નથી. આ માતાને પણ પસ્તાવાનો પાર નથી. દીકરા અને વહુ પિતાને સળગાવવા માટે કેસીન લેવા માટે ગયા ત્યારે માતાને વિચાર થયે કે આમ કમેતે મરવાથી શું લાભ? આ બંને જણા કેરોસીને લેવા ગયા છે ત્યાં સુધી હું કયાંક છૂપાઈ જાઉં. પછી શું કરવું તેનો વિચાર કરીશ. માતા ચિતામાંથી નીકળીને એક ઘટાદાર વડલાના વૃક્ષ ઉપર ચઢીને છૂપાઈ ગઈ. થેડી વારે દીકરી અને વહુ કેરોસીન લઈને આવ્યા. એમને ખબર નથી કે માતા અંદરથી ગુમ થઈ ગયા છે. એમને તે જલદી કેમ બળી જાય એ દષ્ટિ હતી એટલે ખૂબ કેરે સીન છાંટયું ને અગ્નિ દાહ દીધે. લાકડા ભડભડ બળવા લાગ્યા ચિતા બરાબર સળગી પછી બન્ને પાછા ફર્યા. વહુને મનમાં અપૂર્વ આનંદ હતે. હાશ હવે ડેશીની પરતંત્રતાથી છૂટી. પતિ તે મારા હાથનું રમકડું છે. એને જેમ રમાડીશ તેમ રમશે.
માતાએ જોયું કે દીકરા ને વહુ ચાલ્યા ગયા. હવે હું સવારે કયાં જઈશ? આ સ્મશાનમાં આખી રાત કેવી રીતે પસાર કરવી? એમ ચિંતામાં હતા ત્યાં શું બન્યું? ઘેર અંધકારમાં ચિતાનો પ્રકાશ ઝબકી રહ્યો હતો. તે સમયે કઈ ધનવાન
શેઠને ઘેર ચેરી કરીને આવેલા ચેરેની મંડળી એ વૃક્ષ નીચે આવીને ચોરી લાવેલી મિક્તનો ભાગ પાડવા બેઠી હીરા, માણેક, મોતી અને સોનાના ઝગમગતા દાગીના જોઈને ડોશીના મનમાં થયું કે આમેય મરવાનું તે છે જ. તે મરતા પહેલા બુદ્ધિનો કંઈક ચમકારે ચમકાવતી જાઉં. મનમાં યુક્તિ ગોઠવીને એણે માથાના વાળ છૂટા કર્યા અને મોટા અવાજથી ખાઉં ખાઉં બેલતી તે ચોરે ઉપર પડી. મહાબાહોશ ચોરે પણ બાઈનો પડકાર સાંભળીને ભયભીત બની ગયા કે નક્કી કઈ વ્યંતરી દેવી આપણા ઉપર કોપાયમાન થઈ છે. હમણાં એ આપણને ભરખી ખાશે. ભાગે અહીંથી (હસાહસ) ચોરે બિચારા ભયભીત બનીને ઉભી પૂંછડીએ ભાગ્યા. પિતાની યુક્તિ સફળ થતાં ડોશી ખડખડાટ હસવા લાગી એટલે ચોરેને વધુ ડર લાગે ને જહદી છવ
Page #106
--------------------------------------------------------------------------
________________
શારદા સિાહ
૪૭ લઈને નાઠા. ચોરેના ગયા પછી માડીએ સારા સારા કિંમતી વસ્ત્રાલંકારે પહેર્યા અને બે ઘડી રાત્રિ બાકી હતી તે પહેલા પિતાને ઘેર આવીને બારણું ખખડાવ્યું. માતાને અગ્નિદાહ દઈને આવ્યા પછી બંને શાંતિથી સૂતા હતા. ત્યાં બારણું ખખડવાથી જાગી ગયા. અત્યારમાં વળી કેણ આવ્યું? બારણું ખોલીને જુવે છે તે હીરા, માણેક, મોતીના અલંકાર અને કિંમતી વસ્ત્રોથી ઝગમગતી માતાને જોઈ એટલે તરત પત્નીને ઉઠાડી. સાસુને ઝગમગતા જોઈને વહુએ બા પધારે પધારે કહીને સ્વાગત કર્યું. બા ઘરમાં આવ્યા એટલે ઉંચા આસને બેસાડ્યા ને દીકરાએ પૂછયું, બા! તેં તે અગ્નિસ્નાન કર્યું હતું ને પાછી ક્યાંથી આવી? આ કિંમતી વસ્ત્રાલંકારે તને કોણે આપ્યા?
માતાએ કહ્યું – બેટા ! હું તે મરીને સ્વર્ગમાં ગઈ છું. ત્યાં તારા પિતાજી પણ હતા. તેમણે મને આ બધા દિવ્ય અલંકાર અને વસ્ત્રો આપ્યા. હું તે તમને દર્શન આપવા માટે આવી છું બીજી એક વાત કરું. સ્વર્ગમાં ઈન્દ્રને એક કાયદો છે કે જે કોઈ નવયુવાન સ્ત્રી અગ્નિસ્નાન કરે તે ઈન્દ્ર એને આવા વસ્ત્રાલંકાથી મઢી દે છે ને પછી આપણું ઘેર મૂકી જાય છે. બંધુઓ! ધનના ભૂખ્યા માનવી આગળ પાછળનો લાંબો વિચાર કરતા નથી. એમને તે લક્ષમીની લાલચ જાગી, એટલે વહુ
એના પતિને કહે છે તે હું અગ્નિસ્નાન કરું. કાલે પાછી આવી જઈશ. પત્નીની ઈચ્છા જઈને પતિએ રજા આપી એટલે અગ્નિસ્નાન કરવાનું નક્કી કર્યું. લાકડા મોકલાવી દીધા. સાસુજી કહે છે બેટા! ભલે દાગીના અને વસ્ત્રો મળશે પણ પહેલા બળતી વખતે તે કેટલી પીડા સહન કરવી પડે છે! એ તમારું કામ નહિ, રહેવા દે પણ વહુ માની નહિ અને સ્મશાનમાં ગઈ. લાકડામાં બેસીને પતિ અગ્નિદાહ દેવા જાય છે ત્યારે સાસુને દયા આવી ગઈ. કરૂણાવંત સાસુ એના દીકરાને કહે છે બેટા ! આ કાર્ય કરવું છોડી દે. મરેલા કેઈ જીવતા થતા નથી. હું કંઈ બળી નથી. જીવતી છું. શું બન્યું તે વાત ઘેર જઈને હું તને કહીશ.
માતા સમજાવીને દીકરા વહુને ઘેર લાવી, અને જે હકીકત બની હતી તે સત્ય કહી સંભળાવી. પિતે જે મિલ્કત લાવી હતી તે બધી દીકરા વહુને સોંપી દીધી. પછી દીકરો ને વહુ માતાની ખૂબ સેવા કરવા લાગ્યા. માતા પણ સંસારના સ્વરૂપને બરાબર સમજી ગઈ અને બને તેટલી વધુ ધર્મારાધના કરવા લાગી. દીકરા વહુની આંખ ઉઘાડવા સાસુએ આ કિમિયો કર્યો હતે. હવે સાસુને સંસારનું સ્વરૂપ સમજાઈ ગયું હતું એટલે એક જ વિચાર કર્યો કે મને જે દુઃખ પડયું તે મારા કર્મના ઉદયથી પડયું છે. એમાં દીકરા વહુનો કેઈ દોષ નથી, જ્યારે જીવને સમ્યગદર્શન પ્રાપ્ત થાય છે ત્યારે આ વિવેક આવે છે. સમ્યગુદર્શન એ કઈ બાહ્ય ચીજ નથી. સમ્યગુદર્શન એટલે શું? સાંભળે સમ્યક્ એટલે સાચી અને દર્શન એટલે આંતરદષ્ટિ, દિવ્યદૃષ્ટિ, બહિર્મુખ દશામાંથી અંતર્મુખ દશા પ્રાપ્ત કરાવતી તેજોમય દૃષ્ટિ અને પરમકૃપાળુ
Page #107
--------------------------------------------------------------------------
________________
૪૮ -
શારદા સિદ્ધિ પરમાત્મા જે કહી ગયા છે તે સત્ય છે, અફર છે, શાશ્વત છે એવી શ્રદ્ધા કરાવતી દષ્ટિ તેનું નામ સમ્યગદર્શન. સાસુની દષ્ટિ નિર્મળ બની ગઈ તેથી વહુને બળવા દીધી નહિ. જે સાસુએ બળી જવા દીધી હોત તો સાસુનું કાસળ કાઢવા જતા એનું કાસળ નીકળી જાત. આવું સમજીને, આવા દાખલા દષ્ટાંત સાંભળીને, કેઈનું બૂરું કરવું નહિ એ નિશ્ચય કરજે.
ભગવાન મહાવીર સ્વામીની અંતિમ વાણી ઉત્તરાધ્યયન સૂત્રના ૧૩મા અધ્યયનનો અધિકાર આપણે શરૂ કર્યો છે, તેમાં પેલા બે દાસીને પુત્રને સર્પદંશ થવાથી મૃત્યુ પામ્યા છે તે વાત અવસરે લઈ. થોડી વાર ચરિત્ર લઈએ. આજે અમારા પરમ ઉપકારી પરમ શ્રધેય આચાર્ય પૂ. ગુરૂદેવ શ્રી છગનલાલજી મહારાજ સાહેબની પુણ્યતિથિનો પવિત્રદિન છે. એમને મારા ઉપર મહાન ઉપકાર છે, એટલે ડીવાર ચરિત્ર કહીને પૂ. છાનલાલજી મહારાજ સાહેબનું જીવનચરિત્ર કહીશ.
ચરિત્ર -ગુણસુંદરી રાજા પાસેથી સ્વપ્ન ફળ જાણીને ધર્મારાધનામાં જોડાઈ ગઈ સવાર પડી. સૂર્યના સોનેરી કિરણેથી આખી ઉજજેનનગરી ચમકી ઊઠી. ગુણસુંદરી રાણી અને જિતારી રાજા પોતપોતાની પ્રવૃત્તિમાં જોડાયા. જિતારી રાજાએ દરબાર ભરાતા પહેલાં જ અનુચરોને મોકલીને સ્વપ્ન શાસ્ત્રો અને નૈમિત્તિકેને રાજસભામાં હાજર રહેવા આમંત્રણ દેવા મોકલી દીધા હતા. આ ઉજજૈની નગરી વિદ્વાનોથી ભરપૂર હતી. દરેક વિષયના નિષ્ણાતો અને પ્રકાંડ વિદ્વાનો વસતા હતા. જાણે સરસ્વતીનો દરબાર જોઈ લો. તૈયાયિક, વ્યાકરણ શાસ્ત્રીઓ, કવિઓ, સાહિત્ય સમ્રાટે, સંગીત અને યુદ્ધ નિષ્ણાતે બધા આ નગરીની શોભામાં અભિવૃદ્ધિ કરતા હતા.
રાજ દરબારમાં જયોતિષીઓનું આગમન ” : જિતારી મહારાજાનું આમંત્રણ મળતાં જ સ્વપ્નશાસ્ત્ર અને નૈમિત્તિકે સભામાં હાજર થઈ ગયા. રાજા સભામાં પધારે તે પહેલા તે સભા ચિકકાર ભરાઈ ગઈ. નગરજનોને પણ ખબર પડી ગઈ કે પિતાના મહારાજાની રાણીને કોઈ શુભ સ્વપ્ન આવ્યું છે. તેનું ફળ જાણવા માટે રાજાએ મોટા મોટા નૈમિત્તિકને સભામાં તેડાવ્યા છે. સ્વપ્નનું ફળ જાણવા માટે નગરજનો પણ દરબારમાં આવીને બેસી ગયા. ડીવારમાં મહારાજા સભામાં આવ્યા એટલે છડીદારે છડી પોકારી. પ્રજાજનોએ ઉભા થઈને રાજાનું સન્માન કર્યું. મહારાજા સિંહાસન ઉપર આરૂઢ થયા પછી સૌ બેસી ગયા. મહારાજાએ પ્રેમભરી નજરે સૌને ઉપર દષ્ટિ ફેરવી. ઉંચે દષ્ટિ કરી તે ઝરૂખામાં સ્ત્રીઓની બેઠક હતી. અને ગુણસુંદરી મહારાણી પણ ત્યાં આવીને બેઠા હતા. રાણીને કયું સ્વપ્ન આવ્યું હશે ને તેનું શું ફળ હશે તે જાણવા સૌ અધીરા બન્યા હતા. આ અંગેની સૌથી વધુ આતુરતા ગુણસુંદરી રાણીની આંખમાં દેખાતી હતી. રાજાએ નૈમિત્તિકેને ઉદ્દેશીને કહ્યું કે હે વિદ્વાને ! તમે સૌ તે મારી નગરીના શણગાર છે. આજે એક સ્વપ્નનું
Page #108
--------------------------------------------------------------------------
________________
+:-શારક્ષ સિદ્ધિ
૪૮
. ફળ જાણવા માટે મેં તમને તેડાવ્યા છે. ગઈ કાલે રાત્રીના છેલલા પ્રહરે રાણીએ - સવપ્નમાં દિવ્ય કાંતિવાળું અને સંપૂર્વ મંગલદાયક એવા સૂર્યના બિંબને જોયું હતું. • આ સર્વપ્નથી રાણીને શું લાભ થશે તે હવે આપ પ્રકાશો.
નૈમિત્તિકે કહેલું સ્વમનું ફળ” રાણીના સ્વપ્નની વાત સાંભળીને . સભાજને આનંદમાં આવી અંદરોઅંદર બોલવા લાગ્યા કે રાણીનું સ્વપ્ન મંગલકારી છે. જરૂર કોઈ મહાન લાભ થશે, ત્યારે કઈ કહેવા લાગ્યા કે રાત્રિના છેલા પ્રહરે આવેલું સ્વપ્ન તે અવશ્ય લાભદાયી નીવડે છે. નૈમિત્તિકે પણ ભેગા મળીને અંદરોઅંદર સ્વપ્નનું ચોકકસ ફળ શું મળે તેની ચર્ચા કરવા લાગ્યા. બધા નૈમિત્તિકે ઘેરથી નીકળ્યા ત્યારે નિર્ણય કરીને આવ્યા હતા કે બધાએ સ્વપ્નનું ફળ વિચારવું
ખરું પણ બધાને મત લઈ એક જણાએ મહારાજાને સ્વપન ફળ કહેવું. જે જુદા - ધ કહેવા જઈએ ને બેલવામાં સહેજ ફરક પડે તે રાજાને આપણું ઉપર શંકા થાય, એટલે સ્વપ્ન ફળને નિર્ણય કરી એક મોટા નૈમિત્તિકે ઉભા થઈને કહેવાની શરૂઆત કરી. હે સૂર્યસમાન તેજસ્વી રાજન! આપની કીતિ સદા અમર રહો. રાણીજીએ જે સ્વપ્ન જોયું છે તે ખરેખર ઉત્તમ છે. સ્વપ્નશાસ્ત્રમાં ૭૨ પ્રકારના સ્વપ્ન બતાવ્યા છે. તેમાં ત્રીસ પ્રકારના અને ઉત્તમ ગણાવ્યા છે. તે ત્રીસમાંથી કોઈ સ્વપ્ન દેખાય છે તો તે સ્વપ્ન જોનારને લાભ થાય છે. બાકીના ૪૨ સ્વપને અશુભ ગણાવ્યા છે. તે સ્વપ્ન જોનારને નુકશાન થવાનો સંભવ રહે છે. રાણજીએ સ્વપ્ન જોયું છે તેનાથી તેમને પુત્રરત્નની પ્રાપ્તિ થશે. જે સ્ત્રી સ્વપ્નમાં સૂર્યના બિંબને દેખે છે તે ઉત્તમ ગુણવાળા પુત્રને જન્મ આપે છે. તેમ સ્વન શાસ્ત્રોમાં બતાવ્યું છે. તેમાં પણું રાણીજીએ તે ઉત્તમ કાંતિવાળું સૂર્યનું બિંબ જોયું છે. તે પણ રાત્રીના છેલલા પ્રહરે જોયું છે. આથી ટૂંક સમયમાં એમને ગર્ભ રહેશે. આ ગર્ભ ખૂબ ઉચ્ચ હશે. અને તે જે પુત્રને જન્મ આપશે તે બુદ્ધિમાં બૃહસ્પતિ સમાન થશે, પરાક્રમી થશે અને લેકમાં સારે પ્રભાવ પાડશે. આ ઉપરાંત તે ધીર, વીર અને ગંભીર બનશે. પિતાના બાહુબળથી કીતિ પામશે. આટલું કહીને તે નૈમિત્તિક રાજાને તેમજ રાણીને પ્રણામ કરીને બેસી ગયો.
- સ્વપ્નનો ફળાદેશ સાંભળીને રાજારાણીને હર્ષનો પાર ન રહ્યો. હજુ તે પુત્ર જન્મ થવાના કેઈ ચિન્હો રાણીને જણાતા ન હતા, છતાં જાણે આજે જ પુત્રનો જન્મ ન થ હેય. એ તેમના હૈયામાં આનંદ વ્યાપી ગયો. જિતારી રાજાએ ખુશ થઈને નૈમિત્તિકને પોતાના ગળામાં પહેરેલો સવા લાખની કિંમતનો હાર ભેટ આપે ને અણીએ, પણ પિતાને હાર તેને આપી દીધો. બીજા નૈમિત્તિકને પણ રાજાએ છૂટે હાથે સોનામહોરેનું દાન કર્યું અને બધાને રેશમી શાલ આપીને સન્માન કર્યું. નૈમિત્તિકોએ પણ રાજારાણીની ખૂબ પ્રશંસા કરી અને મંગલ આશીર્વાદ આપીને પિતાને ઘેર ગયા.
શા. ૭
Page #109
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ આ પ્રમાણે નૈમિત્તિકે એ રાણીના સ્વપ્નનું ફળ કહ્યું. હવે આગળ શું બનશે તેને ભાવ અવસરે કહેવાશે. હવે થોડીવાર પૂજ્ય ગુરૂદેવ શ્રી છગનલાલજી મહારાજ સાહેબના જીવનમાં રહેલા ગુણનું સ્મરણ કરીએ. (પૂ. મહાસતીજીએ પૂ. ગુરૂદેવ શ્રી છગનલાલજી મહારાજ સાહેબના જીવનના ગુણેનું સુંદર વર્ણન કર્યું હતું. તેમના જીવનના ગુણ ગુલાબની ગાથા સાંભળતા છેતાઓની આંખે અશથી છલકાઈ હતી.
વ્યાખ્યાન નં. - ૬ અષાઢ વદ ૧૧ને ગુરૂવાર “જીવનયાત્રામાં શું કરશો ?” તા. ૧-૭–૭૯
સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓને બહેનો! અનંતજ્ઞાની ત્રિકાળ દશી, તીર્થકર પરમાત્માઓએ ભવ્ય જેના કલ્યાણ માટે આગમમાં આત્મહિતનો માર્ગ બતાવતા ફરમાન કર્યું કે હે ભવ્ય છે ! મહાન પુણ્યોદયે તમને માનવભવ મળે છે. માનવભવ એ આત્મસાધના કરવા માટેનું ઉત્તમ ક્ષેત્ર છે. અહીં આવીને પ્રમાદ ન કરે. સાવધાન બનીને ધર્મારાધના કરો. એ ધર્મારાધના પણ એવી કરજે કે ઓછી ક્રિયામાં મહાન લાભ થાય, પણ કિયાના ફળની આશંસા કદી રાખશો નહિ. હું આ તપ કરું ને મને આ લાભ મળે. આવું સુખ-સંપત્તિ અને વૈભવ મળે. એવી આકાંક્ષાથી કરેલી ક્રિયાઓથી ભૌતિક સુખ મળે છે પણ સંસારના મૂળિયા સૂકાતા નથી. ભૌતિક સુખ સમૃદ્ધિ બધી નાશવંત છે. સંસ્કૃત સુભાષિતમાં પણ કહ્યું છે કે, “ના ન સાઃ વિજારના સુનિશ્ચિત સમસ્ત બાહ્યસયે નાશવંત છે, આત્મા અવિનાશી છે. અહીંના સર્વનાશવંત સોને છોડીને દરેક જીવને પરલોકની દીર્થયાત્રાએ એક દિવસ જવાનું નકકી છે. તે હવે વિચાર કરે. જીવન કેની ચિંતામાં ગાળવું! વિનાશીની કે અવિનાશીની? એ બાહ્ય સંયોગે માત્ર નાશવંત છે એટલું જ નહિ પણ એ સંગે જીવને ભગવાન અને ભગવાનની આજ્ઞાને પણ ભૂલાવી દે તેવા છે તે બંધુઓ! તમે જ કહે કે શું એવા ભગવાનને ભૂલાવનારા અને સંસારમાં જીવને ફેલાવનારા બાહ્ય સગોની ચિંતા અને તેની જ સરભરા કર્યા કરવી કે જિનેશ્વર પ્રભુ અને જિનેશ્વર પ્રભુની આજ્ઞાપાલનની આરાધના કરાવે એવા સંગોની કદર કરી આ કિમતી જિંદગી એમાં પસાર કરવી? આ બાબતમાં ખૂબ વિચાર કરજે. આ જીવનયાત્રા કઈ નવી નથી. અનંતી જીવનયાત્રા કર્યા પછીની આ એક કિંમતી જીવનયાત્રા છે, અને હજુ ભવિષ્યમાં આવનારી જીવનયાત્રાઓનું નિર્માણ કરનારી છે. એટલા માટે આ જીવનયાત્રામાં પૂર્વની જીવનયાત્રાઓના શુભાશુભકર્મ, શુભાશુભ સંસ્કાર જીવને અનુભવવા પડે છે તેમજ અહીંના સ-અસત્ પુરૂષાર્થ પર ભાવિ
Page #110
--------------------------------------------------------------------------
________________
૫૧
શારદા સિદ્ધિ જીવનયાત્રાઓમાં કેવા કેવા સુખદુઃખે અનુભવવા પડે તેને આધાર છે, માટે શાંત અને સ્વસ્થ ચિત્ત વિચાર કરે કે હવે પછીની આપણી ભાવિ જીવનયાત્રાએ સુખદ, પ્રકાશમય, સમાધિમય અને ઉચ્ચ ભાવનાઓથી ભાવિત બને એવો પુરૂષાર્થ આ * વર્તમાન માનવજીવન યાત્રામાં કરવાની જરૂર છે.
બંધુઓ ! આટલા માટે જ્ઞાની પુરૂષે વારંવાર ટકેર કરે છે કે તમે જે કંઈ ધર્મક્રિયા કરે તે શ્રદ્ધાપૂર્વક સમજીને કરે અને સંસારસુખની ઈચ્છા રહિત કરે. આપણું એક જ લક્ષ હોવું જોઈએ કે હે પ્રભુ! આ સંસાર ભૂમિમાં મેં ઘણી યાત્રાઓ કરી. હવે મારે આ સંસારયાત્રાને સમૂળ અંત લાવે છે. હવે મારે દેવલોકના સુખે નથી જોઈતા. મારે તો બસ એક મોક્ષ જોઈએ છે. અણસમજણુમાં ધર્મકરણ વેચીને પુણ્ય બાંધ્યા. એ પુણ્યના પથારા ભગવતા સંસાર સુખેને રસીયો બનીને સુખ ભેગવ્યા. એ સુખે ભેગવતા મેટી દુઃખની પરંપરા ઉભી કરી. પુણ્ય ભગવ્યું ને પાપ બાંધ્યું. હવે મારે પાપાનુબંધી પુણ્ય નથી જોઈતું, કારણ કે એ પુણ્ય ભેગવતા બાંધેલા પાપકર્મો ભેગવવા જીવને નરક, તિર્યંચ જેવી દુર્ગતિઓમાં જવું પડે છે. ત્યાં આ જીવે અસહ્ય દુખ સહ્યા છે તેને યાદ કરે. જે એ દુખે નજર સમક્ષ પ્રત્યક્ષ દેખાશે તો કંપારી છૂટી જશે.
તું યાદ કરી લે નરક, પરમાધામીના પ્રહાર,
ભુખ તૃષા આદિ વેદન, કેવા દુ:ખે સહ્યા બેસુમાર, ' હવે દેહાલા દુ:ખે એવા ફરી ફરી ન ચાહે સહેવા,
મળે મોંઘા આ જન્મ, એમાં ઉજાળી લે આતમ, આવા ભયંકર દુખે જીવને નરકમાં ભેગવવા પડે છે. એ પ્રત્યક્ષ દેખાય તો તમે કદી પાપ નહિ કરે, અને કહી દેશો કે મારે હવે પાપ કરવા નથી ને નરકમાં જવું નથી. નરક તમને પ્રત્યક્ષ દેખાતી નથી પણ હું તમને પૂછું છું કે તિર્યંચ તો પ્રત્યક્ષ દેખાય છે ને ? ત્યાં કેટલી પરાધીનતા છે? માલિક બળદેને દેરડાથી બાંધી દે છે. તેને ખૂબ તરસ લાગી છે, સામે પાણીને હોજ છલકાઈ રહ્યો છે પણ દેરડું ટૂંકું છે એટલે તરસથી તલકવલક થઈ ગયે છતાં પાણી કયાંથી પી શકે ? એ બિચારા એટલા પરાધીન છે કે ખાવું પીવું એક પણ કાર્ય પોતે સ્વાધીનતાપૂર્વક કરી શકતો નથી. આવું જોઈને પણ સમજે. આપણું લક્ષ એક જ હોવું જોઈએ કે જલદી વિકટ્ટી એમ કરું. આંખમાં તણખલું પડે તો ખૂચે છે ને? પિટમાં ચાંદી પડે તો બળતરા થાય છે ને? હા તો બસ, સંસાર તમને એવો ખેંચવો જોઈએ, સંસાર ખૂંચશે તો તરત સંસાર વૃક્ષને મળમાંથી ઉખેડી નાંખવાનું મન થશે. ચાલુ અધિકારમાં એ વાત આવશે. સંયમ લઈને ઉગ્ર તપ કર્યા, કઠીન ચારિત્ર પાળ્યું પણ આત્માનું લક્ષ ન રાખ્યું તો કેવું થયું ? જેમ કે ઈ માણુસ
Page #111
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ મહેનત કરીને ગંગાજીનું પવિત્ર જળ લાવ્યો પણ હાથ પગ ધોવામાં ઉપયોગ કરે તો તમે શું કહે ? બેવકૂફ ને? (હસાહસ) એના કરતા હોંશિયાર માણસ ઉત્તમ માનવભવ પામીને સંસારને એંઠવાડ જેવા સુખે ભેળવવામાં રક્ત રહે તો જ્ઞાની પુરૂષની દૃષ્ટિએ કેવા કહેવાય? એ તમે સમજી લેજે. માનવભવ મ ને ભવના ફેરા ટાળવાને પુરૂષાર્થ ન કરીએ તો સમજી લેવું કે હજુ મોક્ષની લગની લાગી નથી. હવે ફરીને માતાના ગર્ભમાં ન આવવું હોય તો સમ્યક્ પુરૂષાર્થ કરવા માંડે. કઈ પણ કાર્ય કરો એમાં શ્રદ્ધા અને પુરૂષાર્થ સમ્યક હોવા જોઈએ. શ્રદ્ધાનીત માનવીને જીવનમાં અશ્રદ્ધાના અંધકાર દૂર કરી અવનવો પ્રકાશ ફેલાવે છે. એક દષ્ટાંત આપીને સમજાવું.
પંજાબમાં રણજિતસિંહ નામે રાજા થઈ ગયા. એમનું શૌર્ય અજબગજબનું હતું. રણમેદાનમાં સદા તેમની જીત થતી હતી. પંજાબની ધરતીને એ સિંહ હતો. સાથે શ્રધેય દેવ પણ હતા. આખા પંજાબ દેશને અખંડ પ્રિમ એ જ એના જીવનની અણમોલ મૂડી હતી. પંજાબના ગામેગામમાં એમના શૌના ગીત ગવાતા હતા. આપને એક વાત ભેખી કહું કે આ જીવે આવું બળ અનતી વખત પ્રાપ્ત કર્યું. વિશાળ રાજ્યના સ્વામી બન્યા. એક ભુજાબળથી દશ લાખ સુભને જીતીને રણક્ષેત્રમાં વિંજય પ્રાપ્ત કર્યો પણ એક આત્મા ઉપર જીવે વિજય નથી મેળવ્યું. શત્રની તલવારને - સામને કર્યો પણ માથે કાળ રાજાની તલવાર સતત ઝુલી રહી છે. એના ઉપર વિજય મેળવ્યું નથી ત્યાં સુધી સાચું શૌર્ય પ્રગટ થયું નથી. આત્માનું શૌર્ય મેક્ષ મેળવવામાં છે. મોક્ષની રૂચી જાગે તો મોક્ષના દરવાજા ખેલવાની કુંચી મળે ને! “જેને થઈ આત્માની રૂચી, એને મળી એાની કંચી. પાસે કરડે રૂપિયાની મૂડી હોય, પેઢી ધમધોકાર ચાલતી હોય, પેઢીમાં પચાસ કે એ માણસે કામ કરતા હોય, શેઠજીને ખમ્મા ખમ્મા કરતા હોય, આવું સુખ હોવા છતાં જેને સંસાર ખૂચતે હેય, મોક્ષ રૂચતો હોય, વૈભવ પગમાં વાગેલા કાંટાની જેમ ખટકતા હોય તે સમજવું કે આ જીવને સમ્યક્ત્વ સ્પર્યું છે.
સમ્યક્ત્વના પાંચ પ્રકાર છે. તેમાં એક ઉપશમ સમક્તિ છે ઉપશમ એટલે શું ? તે વાત સમજીએ. ઉપશમ એટલે દબાવવું. શું દબાવવું? અનાદિકાળની લાલસાઓને દબાવવી, વિષયકષાને દબાવવા. લાલસાઓનું મૂળ વિષય વાસનાઓ છે.વિષય વાસનાઓનું મૂળ વિષયસામગ્રી છે અને વિષયસામગ્રીનું મૂળ સંસાર છે. અનાદિકાળથી જીવને સંસાર રૂપી સન્નિપાત લાગુ પડેલો છે. તેમાં વાત, પિત્ત અને કફ રૂપ કષાય, અહંકાર અને પ્રપંચનો રેગ છે. તે રેગ નાબૂદ કરવા માટે મહાન પુણ્યદયે આ માનવભવ મળે છે. જેને આત્માની પિછાણ થઈ છે તે આત્મા “દેહ છતાં જેની દશાવતે, દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગત' દેહમાં રહેવા છતાં
Page #112
--------------------------------------------------------------------------
________________
શારદા સહિ. વિદેહી દશાની અનુભૂતિ કરતો હોય, દેમ દેમ સાહ્યબીમાં મહાલતે હોવા છતાં એના રમમમાં મેક્ષ મેળવવા માટેનું જેમ હોય. તમને શેનું જેમ છે? પૈસા કમાવા માટેનું. બેલો, એટલું આત્મા માટે છે? હેજ ઠીક ન હોય તો શું કહ? આજે ઉપાશ્રયે નહિ જવાય પણ ઓફીસે જાવ કે ન જાવ (હસાહસ) નેકરી જવાનું દશ મિનિટ મોડું થાય તો ઉભા નહિ રહો મોડું થાય તો પગાર કપાય તેની ચિંતા છે પણ ક્ષણે ક્ષણે આયુષ્ય કપાઈ રહ્યું છે એની ચિંતા થાય છે? યાદ રાખજો કે સંસાર રાગ છેડે મુક્તિ મળશે.
આપણે પંજાબના રણજિતસિંહ મહારાજાની વાત ચાલતી હતી. આ રાજા યુદ્ધમાં જેવા શૂરવીર અને ધીર હતા, તેવા જ તે દયાવાન હતા. પ્રજાનું દુઃખ એટલે પિતાનું દુઃખ અને પ્રજાનું સુખ એ પિતાનું સુખ એમ માનતા હતા. પ્રજાને સુખી કરવા પોતે દુઃખી થાય પણ પ્રજાને દુઃખી કરી પોતે સુખી બનવાને કદી વિચાર સરખો હોતા કરતા. મારી પ્રજા દુઃખી તે નથી ને? એ જોવા માટે વેશપલટ કરીને રાત્રે નગરમાં ફરતા. દુઃખી લોકે મોડી રાત્રે જાગીને પોતાના સુખ દુઃખની વાતો કરતા હોય છે. ત્યારે સુખી લેકે ઘસઘસાટ ઉંઘતા હોય છે. રાજા નગરચર્યા જેવા નીકળે ત્યારે જે ઘરમાં ઝીણે દીપક જલતો હોય, માણસો ધીમેથી વાત કરતા હોય, ત્યાં જઈને કાન દઈને વાત સાંભળતા, અને દુઃખીઓનું દુઃખ જાણવામાં આવે તે એનું દુઃખ ટાળી દેતા. પ્રજાજનને સુખી જુએ તે એમના હૈયા હરખાઈ જતા.
શ્રેણક મહારાજાને શાલિભદ્રની રિદ્ધિની ખબર પડી તે હાલી ચાલીને પિતે શાલીભદ્રની રિદ્ધિ જેવા ગયા. પિતાની રિદ્ધિ કરતા પણ ચઢિયાતી શાલીભદ્રની રિદ્ધિ જોઈને ખુશ થયા ને કહ્યું. હું ધન્ય છું, હું પુણ્યવાન છું કે મારી નગરીમાં આવી સુખી પ્રજા વસે છે. શાલીભદ્ર તે પત્નીઓ સાથે આનંદવિવેદમાં મસ્ત હતા. માતાએ સાદ પાડીને બોલાવ્યા બેટા ! નીચે આવ. આપણા માલિક શ્રેણિક મહારાજ “આપણે ઘેર પધાર્યા છે. માતાના કહેવાથી શાલીભદ્ર બીચે આવ્યો એટલે મહારાજા એ એના માથે હાથ મૂકીને કહ્યું દીકરા ! તું તો મારા નગર મંદિરના કળશ રૂપ છે. મારા માથાના * મુગટ સમાન છે. તારા જેવા શ્રેષ્ઠીવર્યોથી મારી રાજગૃહી નગરી શોભી રહી છે. આવું કેમ કહ્યું ? એમાં તમે કંઈ સમજ્યા? મંદિરની શોભા કળશથી છે. કળશ વિના મંદિર શોભતું નથી. રાજાના માથે મુગટ ન હોય તે રાજાની શોભા નથી એમ નગરમાં જે આવા પ્રજાજને ન હોય તે નગરીની શોભા નથી. આગળના રાજાઓ રાક્ષસ જેવાન હતા, દેવ જેવા હતા અને આજે તે કેવા છે તે તમને બધાને અનુભવ છે. પ્રજા પાસે ધન દેખે તે કયાંથી લાવ્યા ને કેમ કમાયા? એના ઉપર કેટલા તે ટેકસ નાખે. પિતાની કમાણી પણ પિતાને ખાવા દેતા નથી. આગળના જમાનામાં આવું ન હતું.
Page #113
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ રણજિતસિંહ રાજા પ્રજાના હિતસ્વી હતા. આ રાજાને એક વખત શરીરે મોટા બળીયા પધાર્યા એટલે એમનું રૂપ નષ્ટ થઈ ગયું. સાથે એક આંખ પણ ચાલી ગઈ, પણ આત્માનું સૌદર્ય કે તેજ ઝાંખુ પડયું ન હતું. પ્રજા તે તેમને દૈવી પુરૂષ તરીકે માનતી, અને એમના નામને જાપ જપતી. એમના પ્રત્યે અખંડ શ્રદ્ધા ધરાવતી. આપણે શ્રદ્ધા ઉપર વાત ચાલતી હતી. રણજિતસિંહ રાજાની શ્રદ્ધાએ પ્રજામાં ચમત્કારો બતાવેલા. લોકે એમની માનતા માનતા હતા. શ્રદ્ધા ચીજ એવી છે કે લોક માનસમાં સત્યનું સ્વરૂપ ધારણ કરી લે છે. આ મહારાજા માટે, પણ એવી અફવા ફેલાયેલી હતી કે મહારાજાનું શરીર તે પારસનું બનેલું છે. પારસમણિ એટલે તે તમે સમજી ગયા ને? જેને સ્પર્શ કરવાથી લેતું પણ સોનું બની જાય.
શ્રદ્ધાને ચમત્કાર” –એક વખતને પ્રસંગ છે. આ વાત લાહોરમાં રહેતા એક ગરીબ વૃદ્ધા માડીના કાને પહોંચી, એટલે ડોશીમાને ગરીબી ભર્યા જીવનમાં જાણે સોનાને સિતાર ઝળહળી ઉઠશે. એના ઘરમાં એક લોખંડની થાળી હતી. એના મનમાં થયું કે આ થાળી જે મહારાજાના શરીરે સ્પર્શ કરાવી દઉં તે મારું દરિદ્ર ટળી જાય, પણ એ ગરીબ ડેશીને જ્યાં મહારાજાને ભેટે થે મુશ્કેલ હોય ત્યાં અનેક માણસેથી ઘેરાયેલા રાજાના શરીરને સ્પર્શ પિતાની થાળીને કયાંથી કરાવી શકે? પણ એને શ્રદ્ધા હતી કે મને કયારેક તે મહારાજાના દર્શન થશે ને મારી ઈચ્છા ફળીભૂત થશે જ. ખરેખર શ્રદ્ધાના સહારે ડેશીમાની શ્રદ્ધા ફળી. સમાચાર મળ્યા કે રણજિતસિંહ માંરાજા દરબારી સ્વાગત સાથે લાહેર પધાર્યા છે. ડોશીમાના વર્ષોનું સ્વપ્ન સાકાર બનવાની અણી ઉપર આવી પહોંચ્યું. ડેશીમાનું દિલ મહારાજા પાસે આવવા તલસી રહ્યું હતું, પણ કરચલીઓથી ઘેરાયેલો દેહ પાછું પડતું હતું, છતાં સેનાની આશાએ દેહને ઘસડે જતી હતી. ડોશીમા એક થેલીમાં થાળી લઈને ઉતાવળા પગલે રાજભવનમાં પહોંચ્યા પણ મહારાજા પાસે પહોંચવું મુશ્કેલ હતું. ભરી સભામાં આવા ગરીબ ડેશીમાને કોણ જવા દે, છતાં હિંમતથી ડોશીમા આગળ વધ્યા, પણ અધવચ્ચે જ પહેરેગીરે દરવાજા આગળથી આગળ જતા અટકાવ્યા. આ દશ્ય મહારાજાએ જોયું. એમના મનમાં થયું કે આ ડેરીમાં ગરીબ લાગે છે. નક્કી કઈ આશાથી મારી પાસે આવવા ઈચ્છે છે, એટલે મહારાજાએ પટાવાળાને ઈશારો કર્યો. રાજાને ઈશારો થતાં ડોશીમાને અંદર જવાની રજા મળી ગઈ. ડોશીમા તે સભામાં આવીને મહારાજાની બાજુમાં બેસી ગયા, એટલે ગરીબોના બેલી મહારાજાએ પૂછયું, માતાજી! આપને અહીં રાજસભામાં કેમ આવવું પડયું? ડોશીમાએ કંઈ જવાબ ન આપે પણ મળેલો કે ચૂકી ન જવાય એ માટે થેલીમાંથી લોખંડની થાળી કાઢી મહારાજાના શરીરે ઘસવા માંડી. આ જોઈને મહારાજાને ખૂબ આશ્ચર્ય થયું. સભાજને પણ આનું રહસ્ય સમજી શક્યા નહિ. મહારાજાએ ફરીથી પૂછયું. મા ! આપને શું જોઈએ છે? આપ આ
Page #114
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ લોઢાની થાળી મારા શરીરે શા માટે ઘસે છે ? અત્યાર સુધી દિલની દાબડીમાં સંઘરી રાખેલી શ્રદ્ધાને ખુલ્લી કરતા હાથ જોડીને ડેસીમા બેલ્યા. મહારાજા ! આપ તે મહાન પવિત્ર દેવતાઈ પુરૂષ છે. મારા જેવી રકને આપની પાસે આવવાનું શું ગજું? હું ખૂબ ગરીબ છું. મેં ઘણા વખતથી સાંભળ્યું છે કે આપણું શરીર પારસમણિનું બનેલું છે. તેથી હું મારી આ લોખંડની થાળીને આપના શરીર સાથે ઘસી રહી છું.
આ વૃદ્ધ ડેશીમાની પિતાના પ્રત્યેની અખૂટ અને અતૂટ અંધશ્રદ્ધાને જોઈને રાજાને જરા હસવું આવી ગયું, પણ ગરીબ ડેશીમાની શ્રદ્ધા તૂટી ન જાય એટલે વાતને વળાંક આપતા કહ્યું, હા, મા ! તમારી વાત સાચી છે. હું પારસમણિ છું. તમારી થાળી હમણું સોનાની બની જશે. મારા હાથમાં આપી દે. મહારાજાએ પ્રધાનને ઈશારો કર્યો એટલે એણે લોખંડની થાળી જેવી જ ભંડારમાં સોનાની થાળી હતી તે લાવીને મહારાજાના હાથમાં આપી. મહારાજાએ એ થાળી ડેશીમાના હાથમાં આપતા કહ્યું કે લો. માડી ! આ તમારી લોખંડની થાળી સોનાની બની ગઈ, પણ એક વાત ધ્યાનમાં રાખજે કે મારું શરીર તમારા જેવું લોહી, માંસ, ચામડી અને હાડકાનું બનેલું છે. પારસમણિ તે એક પ્રકારને પથ્થર છે. મારું શરીર પારસનું નથી, ત્યારે માડીએ તે મહારાજાના માથે હાથ મૂકીને કહ્યું, મહારાજા ! આપનું શરીર ગમે તેનું હેય પણ મારી લોખંડની થાળી સોનાની બની ગઈ. મારું જિંદગીનું દરિદ્ર આજે ટળી ગયું છે, માટે હું તે તમને પારસ જ કહીશ.
દેવાનુપ્રિયે ! ડોશીમાની શ્રદ્ધાની ત અખંડ રહી. મહારાજાને અંતરના આશીર્વાદ આપતા ડેશીમા હરખાતા હૈયે પિતાના ઘેર ચાલ્યા. સભાજને મહારાજાની ઉદાસ્તાની બે મેઢે પ્રશંસા કરવા લાગ્યા અને ગરીબ ડોશીમા પણ બજારની વચ્ચે જાહેરાત કરતા ગયા કે મને આજે પારસમણિ મળી ગયે. દેખે, કેવા રાજા અને કેવી પ્રજા! આજે રાજાની વાત તે બાજુમાં મૂકો પણ આવા મોટા સુરત શહેરમાં કઈ ગરીબ માણસ દુઃખી હોય એને કઈ કહે કે ભાઈ! ફલાણું શેઠ બહુ સુખી છે. તું એની પાસે જા. એ તારું દુઃખ દૂર કરશે. એ ગરીબ માણસ આશાભેર તમારી પાસે આવે તે એની આશાને દિપક ઝગમગી ઉઠે એવું તમે એને આપશો કે દસકવીસકો આપીને પતાવશો ? (હસાહસ) હસીને પતા નહિ. બરાબર જવાબ આપો. હું તે તમને કહું છું કે તમે વધુ ન આપી શકે તે ખેર, પણ એક દિવસ ગરીબ કુટુંબ શાંતિને શ્વાસ લે એટલું કરશો તે પણ તમને આશીર્વાદ આપશે.
એક જમાનામાં ભારતના મહારાજાઓ કેવા ઉદાર અને પવિત્ર હતા. તે વખતે ગરીબી હઠાના પિકા પડતા ન હતા છતાં ગરીની ગરીબી દૂર થઈ જતી હતી. આજે તે ગરીબી હઠાના પોકાર પડે છે છતાં ગરીબી હઠતી નથી. ગરીબીને બદલે બિચારા ગરીબેને હઠાવી રહ્યા છે. કાર્યકરે ગરીની ગરીબી હટાવવાના બહાને પિતાની
Page #115
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ ગરીબી હઠાવી રહ્યા છે. આગળના રાજાએ ન્યાયથી રાજય ચલાવતા ને પ્રજાને પૂરે સંતોષ આપતા, તેથી પ્રજા રાજાને પ્રભુ તુલ્ય ગણતી હતી. ડેશીમાએ રણજિતસિંહ મહારાજાને પારસમણિ તરીકે પ્રખ્યાત ક્ય. બંધુઓ! પારસમણિ તે પથ્થર છે. એ તે લેબંડને સુવર્ણ બનાવે છે. આ માનવદેહ પણ પારસમણિ સમાન છે. એને જે અસદુપયેગ કરતા આવડે તે આત્મા મોક્ષના મહાન સુખ મેળવે છે.
આપણે ઉત્તરાધ્યયન- મૂત્રના તેરમા અધ્યયનની વાત ચાલે છે. તેમાં આજે મુખ્ય વાત એ હતી કે સંસાર સુખ માટે તમે ધર્મ ન કરે. તમે તમારા મનથી વિચાર કરો કે જે વિષયસુખની લાલસાથી ધર્મ કરે છે તે કેની આરાધના કરે છે? વિષયસુખની લાલસા એ પામે છે અને વિષયસુખની લાલસાને આધીન બની જઈને . ધર્મને .વિષયસુખનું સાધન બનાવી દેવું એ ઘેર પાપ છે. વિષયસુખની લાલસાથી કરેલા ધર્મથી કદાચ, દેવલેક મળી જાય તે પણ એની કિંમત ન આંકે, કારણ કે વિષયસુખની લાલસાથી કરાયેલા ધર્મથી પુણ્યાનુંબંધી પુણ્ય બંધાતું નથી, પણ એ પુણ્ય મામાનુબંધી હોય છે. હવે પાપાનુબંધી પુણ્ય એટલે શું? પાપાનુબંધી પુણ્ય એક • પ્રકારનું પુણય તે છે પણ તેનાથી નીપજતા પરિણામની અપેક્ષાએ તે બહુ ભયંકર ગણાય છે. એ પુણયથી જે સુખ મળે તે ભોગવટા દરમ્યાન, એવી આત્મપરિણતિ રહે કે પ્રાય: કરીને ઘણાં અશુભ કર્મો બંધાયા કરે. - દેવાનુપ્રિયે! પાપાનુબંધી પુણ્યથી મળતા સુખને માણસ જોવે છે પણ તેની . પાછળની દુર્ગતિના પરિણામને જેતે નથી તે અજ્ઞાન છે. પાપાનુબંધી પુણ્યના ભેગે દેવલોક મળી જાય એમાંના નથી પણ એક દેવલોક પાછળ રહેલા પરિણામને તે જુઓ. માની લો કે જેમ વિષમિશ્રિત દૂધ હોય પણ એમાં સાકર, બદામ, પિસ્તા, કેસર, ઈલાયચી. વગેરે મસાલો નાંખેલો હોય તે એ પીતા મીઠું લાગે કે નહિ ? ઝેરવાળા લાડવા ખાતા મીઠા લાગે કે નહિ ?.લાગે, પણ એ મીઠાશની કિંમત શી ? એ મીઠાશ તે અંતે. મારનારી છે ને ઘડીભર મોઢું મીઠું લાગે, પેટ ધરાયેલું લાગે. પણ જ્યાં ઝેરની અસર શરીરમાં વ્યાપે એટલે કમેતે મરે કે બીજું કંઈ થાય? મરતા પહેલા એ વેદના કેટલી ન ખેંચાઈ જવી વિગેરે પીડા થાય ને એ ભયાનક વેદના જે અનુભવે તે જાણે અથવા જ્ઞાતી, જાણે. એ રીતે દેવલોકની પ્રાપ્તિ પેલી મીઠાશ જેવી છે. એ મીઠાશની કિંમત આંકે તો દેવલોકની કિંમત અને પાપાનુબંધી પુણ્ય જેમ ભગવાય તેમ જોગવનારા પાપના ભારથી પ્રાય: લદાતે જાય. કેશર, બદામ, પિસ્તા, ઈલાયચી અને સાકર આદિ મસાલાવાળા. વિષમિશ્રિત દૂધની મીઠાશને જોનારો પણ તે વિષમિશ્રિત છે એમ જાણવા છતાં માત્ર તેની મીઠાશને જોઈ તે પીવાથી નીપજતા પરિણામને નહિ જેનારે જેમ ક્ષુદ્ર દષ્ટિવાળો અજ્ઞાન કહેવાય તેમ દુન્યવી વિષય સુખે માટે ધર્મ કરનારને પાપાનુબંધી પુણ્યના ગે મળતા દેવલોકને જેનારે પણ પાછળના
Page #116
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
પ૭ પરિણામને નહિ જેનારે દષ્ટિવાળો અજ્ઞાન કહેવાય. આટલા માટે જ્ઞાની કહે છે કે આ લોકના કે પરલોકના વિષયસુખેને માટે ધર્મ નહિ કરતા માત્ર મોક્ષને માટે નિરાશસભાવે ધર્મ કરે.
તેરમા અધ્યયનમાં જે જીવે સંયમ લીધે પણ પાછળથી ભૌતિક સુખની લાલસા જાગી અને કરેલી કરણીનું નિયાણું કર્યું તો માંગ્યા પ્રમાણે સુખ મળ્યા પણ એ ભગવ્યા પછી એને નરકમાં કેવા દુઃખે ભેગવવા પડશે એ બધી વાત અવસરે કહેવાશે.
ચરિત્ર – જતિષીઓએ રાજા-રાણી અને નગરજને સમક્ષ રાણીના સ્વપ્નનું ફળ કહી સંભળાવ્યું. રાજાએ કહ્યું તે જ પ્રમાણે જોતિષીઓએ સ્વપ્નનું ફળ કહ્યું. અગાઉના રાજાઓ પણ આવું જ્ઞાન ધરાવતા હતા. સ્વપ્ન ફળ સાંભળીને નગરજનેને તેમજ રાજા-રાણી આદિ સર્વેને ખૂબ આનંદ થયો અને દિનપ્રતિદિન તે આનંદ વધવા લાગ્યા. તેમના દિવસે આનંદમાં સુખપૂર્વક પસાર થવા લાગ્યા. સુખના દિવસે કયાં વ્યતીત થાય છે તેની ખબર પડતી નથી. જિતારી રાજા અને ગુણસુંદરી રાણીને સમય સુખમાં કયાં પસાર થાય છે તેની તેમને ખબર પડતી નથી. તેઓ સંસાર સુખની સાથે યથાશક્તિ ધર્મનું પણ પાલન કરતા હતા. ગુરૂદશન, ધર્મશ્રવણ, સુપાત્ર દાન, સંત સેવા આદિ અનેક પ્રકારે ધર્મક્રિયાઓ કરતા હતા. આમ કરતા રાણીને ગર્ભ રહ્યો. દિવસે દિવસે ગર્ભની વૃદ્ધિ થવા લાગી. રાણીએ ઝાઝું હરવાફરવાનું બંધ કર્યું. અતિ તીખું તેમજ અતિ ગરમ ને ઠંડુ નહિ એવું સાદું ભેજન લે છે. પિતાના ગર્ભને પિષણ મળે અને બાળકને ગળથુથીમાંથી સારા સંસ્કાર મળે તેવું જીવન જીવવા લાગ્યા. જ્યારે માતા ગર્ભવતી હોય છે ત્યારે તેણે ખૂબ ધ્યાન રાખવું પડે છે. ગુણસુંદરી રાણી પિતાના ગર્ભનું સુંદર રીતે પાલન કરવા લાગી. તે આ દિવસ ધર્મક્રિયા અને ધર્મકથામાં પસાર કરતા હતા. જિતારી રાજા પણ તેને ઉત્સાહમાં રાખવા માટે પૂરો સાથ આપતા હતા.
ગુણસુંદરીને ઉત્પન્ન થયેલો દેહદ” – રાણીને ત્રીજો માસ બેઠે એટલે અશ્વ ઉપર બેસીને ઉપવનમાં કીડા કરવા જવાને દેહદ ઉત્પન્ન થશે. ગર્ભમાં જે ઉત્તમ જીવ આવ્યો હોય તો માતાને ધર્મક્રિયા આદિ કરવાનું મન થાય અને દેહદ સારા ઉત્પન્ન થાય પણ જે પાપી જીવ આવ્યું હોય તો માતાને ખરાબ વિચારે આવે છે. ધર્મનું નામ ગમતું નથી. ઘઉંમાંથી કાંકરા વહુને ખાવાનું મન થાય. રાણીએ પિતાને ઉત્પન્ન થયેલા દેહદની વાત રાજાને જણાવી. રાજાએ એને દેહદ પૂર્ણ કર્યો એટલે એના આનંદનો પાર ન રહ્યો. આનંદ અને ઉત્સાહમાં દિવસે વીતવા લાગ્યા. આમ કરતા સવાનવ મહિના પૂર્ણ થયા.
સવા નવ મહિના પૂરણ હે પાયા, જાયા પુત્ર પ્રધાન, ભીમ સ્વખ દર્શન સે દીના, ભીમસેન શુભનામ,
શા, ૮
Page #117
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ સવા નવ માસ પૂર્ણ થતાં રાણીએ એક રાત્રીમાં તેજસ્વી પુત્રને જન્મ આપે. મહારાજા મંગલ વધામણીની આતુરતાથી રાહ જોતા હતા ત્યાં મહારાણીની મુખ્ય દાસીએ ઉત્સાહપૂર્વક ઝડપથી રાજા પાસે આવીને પુત્ર જન્મની શુભ વધામણી આપી. આ સાંભળીને જિતારી રાજાને આનંદનો પાર ન રહ્યો. એમનું હૈયું હર્ષથી નાચી ઊઠયું. રાજાએ વધામણી દેવા આવનાર દાસીને પુત્ર જન્મની ખુશાલીમાં માથે એક મુગટ રાખીને પિતાના શરીરે પહેરેલા બધા કિંમતી આભૂષણે બક્ષીસમાં આપી દીધા. મહારાજાને ત્યાં પુત્રને જન્મ થયે તે સમાચાર વાયુવેગે આખી ઉજજૈની નગરીમાં પ્રસરી ગયા. નગરજનોએ તે દિવસે ઘેર ઘેર મિષ્ટાન્ન બનાવ્યા ને રાજપુત્રને જન્મ મહોત્સવ ઉજવ્ય. જિતારી રાજાએ પુત્રજન્મની ખુશાલીમાં આખા નગરના ગુરુકુળમાં ને શાળાઓમાં મીઠાઈ વહેંચાવી. યેગીઓ અને ફકીરને રાજરસોડે જમાડ્યા. ગુરૂ ભગવંતોને ભાવથી ગૌચરી વહેરાવી. રાજદરબારમાં કર્મચારીઓનું ને અનુચરોનું
ગ્ય બહુમાન કર્યું. વિદ્વાન પંડિતો તેમજ શાસ્ત્રીઓને ઉચિત ઈનામ આપ્યા. જન્મટીપની સજા ભોગવનાર જેલીઓથી માંડીને બધાને મુક્ત કર્યા. પિંજરામાં પૂરાએલા પશુ પક્ષીઓને મુક્ત કર્યા. તે દિવસે કસાઈખાના બંધ કરાવ્યા. આ રીતે દશ દિવસ સુધી રાજાએ પુત્ર જન્મને મહત્સવ ઉજવ્યો. બારમા દિવસે સૌ સ્વજનો, નેહીઓ, સંબંધીઓ તેમજ નગરના પ્રતિષ્ઠિત અને મુખ્ય માણસોની હાજરીમાં રાણુંએ સ્વપ્નમાં તેજસ્વી સૂર્ય જે હતો તેથી બાળકનું નામ ભીમસેન પાડયું. પુણ્યવાન આત્મા છે ને ખૂબ તેજસ્વી છે એટલે તે સૌને વહાલો લાગે છે. અનેક દાસ દાસીઓ એને ઉછેરવા માટે રાખ્યા હતા. રાજા-રાણીને તે હૈયાને હાર જે વહાલો છે. કુમારને જોઈને તેઓ ખૂબ હર્ષઘેલા બની જતા. એને ખૂબ વહાલથી રમાડતા ને કાનમાં નવકારમંત્ર પણ સંભળાવતા હતા. આ રીતે સુખમાં ઉછરતે ભીમસેનકુમાર બે વર્ષને થયે. સોનારૂપાના રમકડે રમવા લાગે. મુખેથી કાલુકા બેલવા લાગ્યા, ત્યાર બાદ શું બને છે.
સ્વપ્નનું ફળ પૂછતાં મહારાણુ” :- ભીમસેન બે વર્ષને થયે ત્યાર પછી ગુણસુંદરી રાણી એક વખત શાંત ચાંદની રાત્રે સુખશય્યામાં પોઢેલા હતા ત્યારે રાત્રિના છેલા પ્રહરે એક સ્વપ્ન જોયું. સ્વપ્ન પૂરું થતાં રાણીજી જાગી ગયા. પિતે જોયેલું સ્વપ્ન શ્રેષ્ઠ છે એમ સમજીને પહેલી વખતની જેમ ધર્મારાધના કરવા લાગ્યા. જ્યારે મહારાજા જાગૃત થયા ત્યારે રાણજી તેમની પાસે ગયા ને વિનયપૂર્વક હાથ જોડીને ઉભા રહ્યા. રાજાએ આગમનનું કારણ પૂછયું એટલે રાણીએ બે હાથ જોડીને કહ્યું–હે સ્વામીનાથ ! આજે મેં રાત્રિના છેલ્લા પ્રહરે સ્વપ્નમાં રૂઆબથી ઉભેલા અને જાણે આખા જગતને પડકાર કરતા હોય એવા વનવિહારી મૃગેન્દ્રને જે એને જોતા હું જાગી ગઈ અને આ સ્વપ્ન શુભ છે એમ સમજીને સામયિક 'કરી નવકારમંત્રને
Page #118
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૧૯
જાપ કર્યાં, તો હે નાથ ! આ સ્વપ્નનુ' મને શુ ફળ મળશે ? તે આપ કહેા. રાજાએ કહ્યુ−દેવી ! આપને સિંહ સમાન તેજસ્વી પુત્ર રત્નની પ્રાપ્તિ થશે. રાજાએ નૈમિત્તિકેને તેડાવ્યા. તેમણે પણ આ પ્રમાણે સ્વપ્નનુ' ફળ કહી બતાવ્યુ.
આ સાંભળીને રાજા–રાણીને આનંદના પાર ન રહ્યો. ફરીને નવ મહિના પૂરા થતાં રાણીએ પુત્રને જન્મ આપ્યા. ખીજા પુત્રની વધામણી મળતાં રાજાને ખૂબ હ થયા. તેમના આનંદનો પાર ન રહ્યો. બીજા પુત્રના જન્મ મહેાત્સવ પણ રાજાએ પહેલાની જેમ ધામધૂમથી ઉજજ્ગ્યા. એનું નામ રિસેન પાડવામાં આવ્યું. મેટાનુ નામ ભીમસેન અને નાનાનું નામ હિરસેન. જાણે રામ લક્ષ્મણની જોડી જોઈ લો. ખ'ને બાળકાને ઉછેરવા માટે ખૂબ કાળજી રાખવામાં આવતી. દાસદાસીઓ તેમની સારસ'ભાળ લેવા માટે સતત હાજર રહેતા. રામ લક્ષ્મણ જેવા પુત્રોની જોડી જોઈને રાજા રાણોનું હૈયું ખૂબ હરખાઈ જતું. ખૂબ લાડકોડથી ભીમસેન અને રિસેન માટા થઈ રહ્યા છે. હવે શું બનશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન ન. ૭
અષાડ વદ ૧૨ને શુક્રવાર
ધમ કોના માટે ?
તા. ૨૦-૭-૭૯
સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓને અહેને! અનતજ્ઞાની, ભવ્યજીવેાના ભાવિના ઘડવૈયા, કર્માંસ ગ્રામના શૂરવીર લડવૈયા અને સંસાર સિધુના તરવૈયા તીર્થંકર પરમાત્મા મહાવીર પ્રભુએ પાવાપુરીમાં અ ંતિમદેશના આપી. ભગવાને દેશના તે ઘણી આપી છે પણ અતિમ દેશનાનું મહત્વ વિશેષ છે. જેમ પિતા પોતાના પુત્રને જીવનમાં ઘણીવાર શિખામણ આપે છે પણ અંતિમ સમયે પિતા પુત્રને શિખામણના બે શબ્દો કહે છે તે પુત્રના હૃદયમાં કોતરાઈ જાય છે. તેના દિલમાં થાય છે કે મારા પિતાજીએ જતાં જતાં પણ મને કેવી સુઉંદર શિખામણ આપી! એવી રીતે ધપિતા મહાવીર પ્રભુએ આપણા એકાંત હિતને માટે સતત સેાળપ્રહર સુધી જે હિતશિખામણુ આપી છે તે અમૂલ્ય છે. એ આપણા જીવનના અંતિમ સમય સુધી હૃદયપટ ઉપર કાતરી રાખવા જેવી છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૩૬ અયયન છે તેમાં એકેક અધ્યયનમાં અલૌકિક ભાવા ભરેલા છે. આપણે તેરમા અધ્યયનને અધિકાર ચાલે છે તેમાં બ્રહ્મદત્ત ચક્રવતિ એ ચક્રવતિ'નુ' પદ પ્રાપ્ત કરવા તપ સયમને વેચ્યા. કોડી સાટે અમૂલ્ય રત્ને ગુમાવી દીધા.
“ ધમ આત્મા માટે પણુ સસાર માટે નહિ ’:- જ્ઞાનીઓ ફરમાવે છે કે હું ભયજીવા! તમે ધર્મના મમ સમજીને ધમ કરો. તમે ધને મેાક્ષનું કારણ મીટાવી દઈને અર્થકામનું કારણ ન મનાવા. ધમથી તમને અ–કામ નહિ મળે એમ નહિ, ધર્માંથી અર્થ કામ મળશે તે એવા પ્રકારના સળશે કે એ ભાગવવા છતાં
Page #119
--------------------------------------------------------------------------
________________
to
શારદા સિદ્ધિ
એમાં લેપાવા નિહ દે પણ તમે ધને અ-કામના હેતુ ન બનાવેા. ધમ તે મેક્ષ મેળવવાના લક્ષે કેવળ નિરાશ'સ ભાવે કરો. પછી એના ચેાગે મેાક્ષ ન મળે ત્યાં સુધી ઉત્તમ કોટિના અર્થ-કામ મળે એની ચિ'તા ન કરે. તમારી દૃષ્ટિ અ−કામ તરફ નહિ પણ મોક્ષ તરફ હાવી જોઇએ. ધર્માંની આરાધના અને તેટલા વધુ પ્રમાણમાં કરવી, અને એમાં કોઈ પણ પ્રકારની પૌદ્ગલિક આશંસા ન આવી જાય તે માટેની કાળજી રાખવી. જ્ઞાની ભગવા ફરમાવે છે કે જિન આજ્ઞા મુજબ અને નિરાશ'સભાવે કરેલા ધર્માંથી તમે જ્યાં સુધી સસારમાં હશે। ત્યાં સુધી ઉત્તમ કોટીના સુખા પ્રાપ્ત થશે અને એને ભાગવટા ચાલુ હશે તે પણ આત્મા તેમાં જોડાશે નહિ. પિરણામે આરાધના વધશે અને મેાક્ષ મળશે, અન’તજ્ઞાનીઓ ચેલેન્જ ફેકી કહે છે છતાં ધને પૌદૂંગલિક લાલસાની સિદ્ધિનુ સાધન કેમ બનાવ્યા છે? જ્ઞાનીઓ કહે છે આશ'સાથી કરેલા ધર્માંથી જે અર્થ-કામ મળશે તે આત્માને મલીન બનાવનારા નીવડશે. આવુ‘ સમજીને કલ્યાણના અથી જીવાએ અનંત દુઃખમય સ'સારથી મૂકાવાના અને અન`ત સુખવાળા મેાક્ષને મેળવવાના હેતુથી ધર્મારાધના કરવી જોઈએ. જે આત્માઓ એવા શુદ્ધ ધ્યેયથી નિરાશ‘સભાવે ધર્મારાધના કરે છે તે આત્માઓ અલ્પકાળમાં સસારના અન'ત દુઃખથી છૂટી જાય છે અને અન'ત સુખના સ્થાનરૂપ મેાક્ષને પામે છે. પાંગળા મનુષ્ય પણ જો માગને આશ્રયેલો હોય તે તે ક્રમે કરીને દૂર પહેાંચી શકે છે તેમ ધમ કરવાવાળો આત્મા પણ જો ધસ્થ બની જાય તે તેનું નિયમા કલ્યાણ થવાનુ. જે આત્મા અર્થ અને કામમાં લીન બની ગયેલો છેતેને ધર્માંમાં લીન કરો અને દુઃખથી મુક્ત બનાવાના અને અનત સુખ પામવાના ઉપાય સમજાવા. આપ બધા અંતરમાં કાતરી રાખજો કે ધમ સ'સારથી છેડાવનાર છે ને મેાક્ષને અપાવનાર છે. જો આટલુ જાણવા છતાં ધર્મને કેવળ સ`સારના હેતુ બનાવી દેવામાં આવે તે તે કેટલુ' ભય કર છે ! સંસારથી મૂકાવનાર ધને સ`સારમાં લાવવાના હેતુ જેવા બનાવી દેવા એ ધર્માંની સામાન્ય કોટીની અશાતના નથી. ધમના યાગે પૌદ્ગલિક લાલસાઓ ઉપર કાપ મૂકાવા જોઈએ. ધને પામ્યા પછી તે મેાક્ષના ધ્યેયમાં નિશ્ચિત બની જવુ' જોઈએ. સ'સાર અન`ત દુ:ખમય છે એ વાત જેના હૃદયમાં જચતી નથી તેના હૃદયમાં ધ પરિણમી શકતા નથી. મેાક્ષસાધક ધર્મ તેના હૈયામાં પરિણામે છે કે જેના હૈયામાં સ'સાર અન'ત દુઃખમય અને મેાક્ષ અન`ત સુખમય છે.
જેણે ઉત્તમ ચારિત્ર મા` અગીકાર કર્યાં પણ એને મોક્ષ સુખનુ' સાધન બનાવવાને ખલે સ'સાર સુખનુ' સાધન બનાવ્યે તે એ સુખ ભાગવ્યા પછી એ જીવને દુર્ગતિમાં કેવા દારૂણ દુઃખ ભોગવવા પડયા એ વાત આ અધ્યયનમાં તમને જાણવા મળશે. આ અધ્યયનમાં મુખ્ય પાત્રા ચિત્તમુનિ અને બ્રહ્મદત્ત ચક્રવતિ છે, એ બે આત્માઓ પૂર્વે કાણુ હતા તે વાત આપણે ચાલે છે. ગેાવાળના ચાર છેકરાઓએ દીક્ષા લીધી હતી.
Page #120
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૧
તેમાંના બે મુનિઓને ગરમીના દિવસેામાં શરીરે પરસેવા ખૂબ વળવાથી દુગછા થઈ પણ ચારિત્ર પાળ્યુ. એટલે કાળકરીને દેવલોકમાં ગયા. ત્યાંથી આવીને દુગંછા કરનાર એ મુનિઓના જીવ દશપુર નગરમાં શાંડિલ્ય બ્રાહ્મણની યશેામતી નામની દાસીના શેાડીર અને શાણ્ડવ્રુત્ત નામે જોડીયા પુત્ર થયા.
ખ ધુઓ ! આ છે બાળકાને ચારિત્ર પ્રત્યે ક્રુગ'છા થઈ તેા બીજા ભવમાં એમને જૈન ધર્મ ન મળ્યે, પછી ચારિત્રની તે વાત જ કયાં? દાસીના પુત્રા બન્યા ત્યાં ખેતરની રખેવાળી કરવા ગયા ને વૃક્ષ નીચે સૂતા હતા ત્યાં સર્પદંશથી ખ'ને ભાઈ ઓ મૃત્યુ પામ્યા. ત્યાંથી મરણ પામીને એ અને દાસીપુત્રા કાલિ'જર પર્વત ઉપર હરણીના પેટે જન્મ્યા. આ દુર્ગંછાના કારણે કેવુ કમ' બધાઈ ગયું ? કંઈક ભવા સુધી આ જીવાને ચારિત્ર મળતુ નથી. આવા જીવા ચારિત્રથી દૂર ફેંકાઈ જાય છે. જીવ કર્મ ખાંધે છે ત્યારે એને ખ્યાલ નથી આવતા પણ ઉદયમાં આવે છે ત્યારે ખ્યાલ આવે છે. આટલા માટે મહાપુરૂષા કહે છે કે “ અધ સમયે ચિત્ત ચેતીએ, ઉદયે શા ઉચાટ, જે જીવ કેમ બાંધતી વખતે વિચાર નથી કરતા પણ ભાગવતી વખતે હાયવાયને પાર નથી રહેતા. આટલા માટે જ્ઞાની કહે છે કે હે જીવ! ક બાંધતા પહેલા તું એના પરિણામના ખૂબ વિચાર કર. એક વખત કર્મ બંધાઈ ગયું પછી એને ફેરવવા માટે ગમે તેટલા પ્રયત્ન કરીએ તે પણ ક્રતું નથી. ઘણાં માણસો પેાતાના ભાગ્યચક્રને ફેરવવા માટે લાખા પ્રયત્ના કરે છે પણ એ બનવું અશકય છે. માનવી કર્માંની ધારણા પ્રમાણે ભાગ્ય ઘડી શકે છે. એને કોઈ પલ્ટાવી શકતુ નથી. પ્રારબ્ધ પ્રમાણે દરેક જીવાને આ સ`સારમાં સુખ-દુઃખ ભોગવવા પડે છે. એક પ્રસંગ દ્વારા સમજાવુ.
એક નગરમાં એક મેટુ ગુરૂકુળ હતું. નગરના રાજાની કુમારીનું નામ ભવ્યકુમારી હતું. એને રાજાએ ગુરૂકુળમાં ભણવા મૂકી. એ જમાનામાં કોલેજો ને હાઈસ્કૂલો ન હતા. બધાને ગુરૂકુળમાં ભણવા જવુ પડતુ હતુ. ગુરૂકુળમાં વિદ્યાથી ઓને ભણાવનાર એક કલાચા હતા. કલાચા ખૂબ જ્ઞાની અને ભવિષ્યવેત્તા હતા. રાજપુત્રી ભવ્યકુમારી એમની પાસે રાજ ભણવા માટે આવતી. એ રાજકુમારીને મૂકવા માટે એના પુસ્તકા ઉપાડીને એક નાકર રાજ સાથે આવતા અને ભવ્યકુમારીને જવાના સમય થાય તે પહેલા અડધા કલાક અગાઉ આવીને હાજર થઈ જતા. એક દિવસ ભવ્યકુમારીને છૂટવાના સમય થતાં પહેલા આવીને તે ગુરૂકુળના દરવાજે બેઠા. આ સમયે રાજકુમારીના અભ્યાસ ચાલતા હતા, ત્યારે કુદરતી રીતે કલાચાની દૃષ્ટિ દરવાજા પાસે બેઠેલા નાકરની સામે ગઈ, એનું લલાટ જોઈ ને તે વિચારમાં પડી ગયા. અહા, શુ' આનુ તેજ છે ! આ તે કેાઈ ચીથરીએ બાંધેલુ રત્ન છે. જેમ વાદળમાં સૂર્ય છૂપા રહેતા નથી તેમ પુછ્યવાન માનવીના ઉપર ભલે ને કર્માંના ગમે તેટલા વાદળા આવી જાય તેથી કંઈ
Page #121
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ એનુ' લલાટ છાનુ રહેતુ' નથી. જ્યાં સુધી પુણ્ય જીવતુ' ને જાગતું છે ત્યાં સુધી તમારુ લલાટ ઝગારા મારશે પણ. જયાં પુણ્યની સર્ચલાઈટ ઓલવાઈ ગઈ ત્યાં એ પ્રકાશ મધ થઈ જાય છે. A
દાસનુ તેજસ્વી લલાટ જોઈ ને કલાચાર્યે મસ્તક હલાવ્યુ'. આ દૃશ્ય ભવ્યકુમારીએ જોયુ એટલે જિજ્ઞાસાથી ખેલી શુરૂદેવ ! આપે મારા નોકરને જોઇને માથું કેમ હલાવ્યુ' ગુરૂએ કહ્યું બેટા ! એ જાણવાની તારે કંઈ જરૂર નથી. રાજકુમારીએ કહ્યું–ગુરૂદેવ ! આપે મને કહેવુ' જ પડશે. ગુરૂએ કહ્યુ –દીકરી ! તને કહેવા જેવુ' નથી. જાણવાથી તને દુ:ખ થાય તેમ છે. રાજકુમારી કહે ભલે મને દુઃખ થાય પણ વાત તે તમારે કહેવી જ પડશે. રાજકુમારીએ તેા હઠ પકડી. કહેવત છે ને કે શ્રીહઠ, ખાળહઠ, રાજહઠ અને જોગીહઠ એ ચાર હઠ છોડાવવી મુશ્કેલ છે. તે રીતે આ રાજકુમારી હઠે ચઢી એટલે કલાચા ને કહેવુ' પડયુ. કલાચાર્યે રાજકુમારી સામે જોઈ ને કહ્યું, તમે કહેા છે તે સાંભળેા. આ નાકર તમારા પતિ બનવાના છે. કુંવરીએ ગ થી કહ્યું અને નહિ. ખનવુ અશકય છે. બહેન ! તમારા ભાગ્યમાં એમ જ લખાયેલુ છે. ભાગ્યમાં લખાયેલુ' હાય તેમાં ફેરફાર કરવા કઈ શક્તિમાન નથી. આ સમયે અભિમાનથી અક્કડ બનેલી કુમારીએ ગવથી કહ્યું. ગુરૂદેવ ! હું મારા ભાગ્યને પટાવી નાંખીશ. કલાચાની ભવિષ્યવાણી સાંભળીને રાજકુમારીના ક્રોધને પાર ન રહ્યો. ક્રોધથી ધમધમતી એ રાજમહેલમાં પહોંચી.
“ભાગ્યચક્ર ફેરવવા ઈચ્છતી રાજકુમારી'' :– રાજકુમારી રૂપરૂપના અ’બાર હતી. બુદ્ધિવંત અને ચાલાક હતી. તેટલી હઠીલી પણ હતી. એણે મનમાં નક્કી કર્યુ કે આ નાકરને કોઇ ઉપાયે મરાવી નાંખુ પછી મારા લગ્ન એની સાથે થશે જ કયાંથી ? એટલે ખાવાપીવાનુ` છેડીને રાજમહેલના એક અધારા ઓરડામાં રીસાઈને સૂઈ ગઈ. માતાપિતાને એ ખૂબ લાડકી હતી. તેમને ખખર પડી કે દીકરી તા રીસાઈ ને અંધારા ઓરડામાં સૂઈ ગઈ છે, એટલે માતા-પિતા પેાતાની લાડકવાયી કુંવરીની પાસે આવીને કહે છે બેટા! તને શું દુઃખ છે કે આમ અન્નજળના ત્યાગ કરીને અહી સૂઇ ગઈ છે? કુંવરીએ કહ્યું–હુ કહુ. તેમ કરવાનું મને વચન આપે। તે જ હું અન્નપાણી લઇશ, નહિતર આ દેહના ત્યાગ કરીશ. માતાપિતાએ કુંવરીના અડગ નિશ્ચય જોઈને કહ્યુ' તું કહે તેમ કરીશું'. વિના સ'કોચે કહે. કુ'વરીએ કહ્યુ' તા તમે મારા આ નોકરને કઈ પણ રીતે મરાવી નાંખેા. રાજારાણીએ કહ્યુ બેટા ! આ નાકર તા કેવા સીધાસાદા ને વિશ્વાસુ છે. એને શુ વાંક છે? એણે તને કઈ કહ્યું છે? તારા સામે કુદૃષ્ટિ કરી છે? શુ છે તે જલ્દી કહે. ભવ્યકુમારીએ કહ્યુ.-મારા કલાચાર્યે તેનુ' ભવિષ્ય સાંખ્યું છે કે એ મારા પતિ થશે. તે મારે આ પતિ ન જોઈએ. મારે તા મારુ ભવિષ્ય પાવી નાંખવુ' છે.
Page #122
--------------------------------------------------------------------------
________________
કે
છે
શારદા સિદ્ધિ
“કુંવરીની વાત લણતાં કપાયમાન થયેલા રાજા” - ભવ્યકુમારીની વાત સાંભળીને રાજારાણુને પણ છોધ આવે. તરત જ ચંડાળને બોલાવીને હુકમ કર્યો કે આ નોકરને જંગલમાં લઈ જઈને એના રાઈ રાઈ જેટલા ટુકડા કરીને મારી નાંખે. એને તમે મારી નાંખે એની ખાત્રી માટે એની આંખે કાઢીને મારી પાસે લાવજે. માનવી પોતાની ભાગ્યરેખાને ભૂંસી નાંખવા એ પ્રયત્ન કરે છે પણ કર્મરાજાથી નિર્માણ થયેલી ભાગ્યરેખાને કેઈ લુછી શકતું નથી. રાજાને હુકમ થતાં ચંડાળે પેલા નેકરને પકડીને જંગલમાં લઈ જવા લાગ્યા ત્યારે કરાએ પૂછયું– મારે શું વાંક ગુન્હ છે કે મને આમ પકડીને જંગલમાં લાવ્યા ? ચંડાળાએ કહ્યું તારે શું વાંક છે એ તે અમે જાણતા નથી પણ રાજાએ અમને તને મારી નાંખવાને હુકમ કર્યો છે. ભાઈઓ ! મેં તે રાજાને કઈ ગુન્હ કર્યો નથી ને આ હુકમ કેમ કર્યો? અમારે તે રાજાના હુકમ પ્રમાણે તને મારી નાખવું પડે. હુકમ પ્રમાણે ન કરીએ તે રાજા અમારા ઉપર કે પાયમાન થઈ જાય. આ સાંભળીને નોકરની આંખમાં આંસુ આવી ગયા. તે ચંડાળ પાસે ખૂબ કરગર્યો. ભાઈ! મારે કઈ ગુન્હો નથી. મને જીવતે છેડી મૂકે. રાજા આજે મને મરાવી નાંખે છે ને કાલે કદાચ તમને ? પણ મરાવી નાંખશે. આવા અન્યાયી હુકમનું પાલન કરીને તમે શા માટે પાપમાં પડે છે ? છોકરાની વાત સાંભળીને ચંડાળનું દિલ દ્રવી ઉઠયું. એમને દયા આવી એટલે કહ્યું છેકરા ! તું આ વાત ખાનગી રાખજે. અહીંથી ક્યાંક તું દૂર ભાગી જા. આ નગરમાં ફરીને ક્યારે ય આવીશ નહિ. જે રાજાને ભૂલેચૂકે આ વાતની ખબર પડશે તે અમને મારી નાંખશે.
મોતના મુખમાંથી બચેલો નકાર” :- દેવાનુપ્રિયે ! ચંડાળ કુળમાં જન્મ પામવાથી કંઈ માણસ ચંડાળ હોતું નથી. પૂર્વકમના ઉદયથી ચંડાળ જાતિમાં જમ્યા પણ જે એની કાર્યવાહી ચંડાળની નથી તે એ ઉચ્ચ છે, પણ ઉચ્ચકુળમાં જન્મીને પણ જે ચંડાળ જેવા કર્તવ્ય કરતા હોય તે તે ચંડાળ છે. જાતિ ચંડાળ સારો પણ કર્મચંડાળ નહિ સારે. આ ચંડળોને દયા આવી એટલે નેકરને છેડી મૂક્ય, પણ એને માર્યાની નિશાની રૂપે આંખ તે લઈ જવી પડે ને? જંગલમાં તપાસ કરતાં એક મરેલું હરણીયું પડયું હતું. તેની આંખે કાઢીને રાજા પાસે લઈ ગયા ને રાજાને આપતા કહ્યું કે આપના હુકમ મુજબ અમે નેકરને મારી નાંખ્યો છે. રાજાએ એ આંખો પોતાની પુત્રીને આપીને કહ્યું–બેટા ! મેં નેકરને મરાવી નાંખે. કુંવરી એ આંખોને પગ નીચે ચગદી નાંખીને ખુશ થતી બેલી, હાશ! મેં મારી બુદ્ધિથી મારા ભાગ્યને પટાવી નાંખ્યું છે. હવે એ મારો પતિ ક્યાંથી બનવાનું છે! એમ મનમાં ખુશ થવા લાગી.
“સિતારો પ્રગટ ભાગ્યને” :- આ તરફ પેલો દાસ ચાલતે ચાલતે
Page #123
--------------------------------------------------------------------------
________________
શારદા સિવિલ ઘણે દૂર પહોંચી ગયા. ફરતે ફરતે એક દિવસ તે ચંદ્રનગરના પાદરે પહોંચે. તે સમયે ચંદ્રનગરના રાજા મૃત્યુ પામ્યા હતા. એમને કેઈ સંતાન ન હતું એટલે હવે રાજતિલક કોને કરવું એ એક પ્રશ્ન હતું. રાજાની રાણી બહુ હોંશિયાર હતી. ખૂબ વિચાર કરીને એણે રાજ્યમાં ઢરે પીટાવ્યું કે આવતીકાલે સવારે જે કઈ વ્યક્તિ સૌથી પ્રથમ નગરના દરવાજામાં દાખલ થાય એને મારી પાસે લઈ આવે. હું તેને ઠીક કરીશ. આ ઢઢરો સાંભળીને નગરજનેને ડર લાગે કે રાણી ઠીક કરવાનું કહે છે તે શું કરશે? શું એ માણસને પકડીને યજ્ઞમાં હેમાવશે કે પછી કઈ દેવીને ભેગ ચઢાવશે કે ફાંસીએ ચઢાવશે અગર બીજી કોઈ શિક્ષા કરશે? આવા ભયથી નગરજનેએ નક્કી કર્યું કે કોઈએ નગર બહાર જવું નહિ ને નગરના દરવાજામાં પ્રવેશ કરે નહિ. ડરના માર્યા કોઈ દરવાજામાં પ્રવેશ કરતું નથી. પેલો નોકર તે અજાણ્યા માણસ છે. એને આ વાતની કંઈ ખબર નથી. એ બિચારે ભૂખ્યો, તરસ્યો ને થાકપાક દરવાજા બહાર ઓટલે સૂઈ ગયેલો. હવે ક્યાં જવું ને શું કરવું એને વિચાર કરતે વહેલો ઉઠીને એ પહેલો જ નગરના દરવાજામાં દાખલ થયો, એટલે રાજ્યના અનુચરે તેને પકડીને રાણી પાસે લઈ ગયા ને કહ્યું આ માણસ સૌથી પહેલા આપણું નગરના દરવાજામાં દાખલ થયો છે. રાણીએ એને પ્રેમથી બોલાવીને કહ્યું ધન્ય છે....ધક્ય છે, પછી સવારે મોટી સભા ભરીને કહ્યું હે મારા નગરજને ! મેં કાલે જાહેર કરાવ્યું હતું કે જે માણસ સૌથી પહેલો નગરના દરવાજામાં પ્રવેશ કરે એને મારી પાસે લઈ આવજે. હું એને ઠીક કરીશ. તે આ છોકરે દરવાજામાં સૌથી પ્રથમ પ્રવેશ્યા છે માટે હું એને આજે મારા હાથે રાજતિલક કરું છું, કારણ કે મેં નિશ્ચય કર્યો હતે કે જે નગરના દરવાજામાં પહેલો પ્રવેશ કરે એને મારે રાજતિલક ' કરવું. એમ કહીને રાણીએ નેકરના કપાળમાં રાજતિલક કર્યું ને એનું નામ ચંદ્રસિંહ રાખ્યું. આ જાણીને નગરજનોને ખૂબ અફસોસ થયે કે આપણે ભૂલ કરી. આપણને આવી ખબર હોત તે રાત્રે નગર બહાર ચાલ્યા જાત અને સવારમાં પહેલા જ નગરના દરવાજામાં દાખલ થાત. તે આપણે રાજા બનત ને? પણ હવે શું કરવાનું ? તક ચૂકી ગયા. ભાગ્ય વિના ભાગ્યશાળી કયાંથી બનાય? પેલા નેકરનું ભાગ્ય કામ કરી ગયું ને એક નેકરમાંથી રાજા બને.
ચંદ્રસિંહ રાજા ખૂબ ન્યાય નીતિપૂર્વક રાજ્ય ચલાવે છે. એની ખ્યાતિ દેશદેશમાં ફેલાઈ ગઈ. ચારે તરફ એની ખૂબ પ્રશંસા થવા લાગી કે દુનિયામાં બધા રાજા ભલે રહ્યા પણ ચંદ્રનગરના ચંદ્રસિંહ રાજાની તે કઈ ન આવે. શું એનું રૂપ છે! શું એના ગુણ છે! જાણે કોઈ દેવ જ આ પૃથ્વી ઉપર ન ઉતર્યા હેય! એવા એ પવિત્ર અને ન્યાયી રાજા છે. આ ચંદ્રસિંહ મહારાજાની પ્રશંસા સાંભળીને ભવ્યકુમારીએ નિર્ણય કર્યો કે બસ, પરણું તે ચંદ્રસિંહ રાજાને જ, જે એ પતિ ન મળે તે મારે
Page #124
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
v
અગ્નિસ્નાન કરીને ખળી મરવુ'. એના માતાપિતાને આ વાતની જાણ થઈ એટલે ભવ્યકુમારીનુ' ચ`દ્રસિંહ મહારાજાને કહેણુ માકલાવ્યુ. રાજાએ તેને સ્વીકાર કર્યાં. જુઓ, માણસનું ભાગ્ય શુ કામ કરે છે? કુવરીએ . ભાગ્યને પલટાવવા માટે શુ' ક હતુ ? એ તા તમે જાણેા છે ને? પણ ભાગ્ય કયાં લઈ જાય છે ! કયાં નાકરને રાજા અનવુ' ને કુવરીને એની સાથે પરણવુ! માટે જ મહાન પુરૂષા કહે છે કે કમ રાજાથી નિર્માણ થયેલા ભાગ્યને પલટાવવા કોઈ સમથ નથી. ચ'દ્રસિ'હું રાજાના ભવ્યકુમારી સાથે ખૂબ ધામધૂમથી લગ્ન થયા. લકુમારી પરણીને આવી પણ એને ખબર નથી કે આ રાજા કાણુ છે? રાજાને ખબર છે કે આ રાજકુમારી કાષ્ઠ છે ? પણ રાજા ખૂબ ગ'ભીર હતા. કદી રાણીને એ વાત કહેતા નથી. અનાસક્તભાવે સ‘સારસુખ ભાગવતા ભવ્યકુમારીને એક પુત્ર થયા. ભવ્યકુમારી સાથે લગ્ન થયા ત્યારથી રાજાના દિલમાં વિચાર થતા કે અહે ! આ સસાર કેવા છે ? કયાં એ મને મારી નાખવા તૈયાર થઈ હતી ને કયાં મારી સાથે પરણી ! જ્ઞાનીઓએ આ સસારને દુઃખમય કહ્યો છે. તે સિવાય આ આયુષ્યના શું ભરોસો છે? એક વખત મૃત્યુના મુખમાંથી બચ્યા છું. હવે કાળરાજાના તેડા કયારે આવશે એની ખખર નથી, માટે હવે હુ. આ રાજ્યના
માહ છેડી સ’યમ લઉ.
ચંદ્રસિંહ રાજાને આવી ભાવના થઈ. તે અરસામાં કોઈ જ્ઞાની સતા ત્યાં પધાર્યાં. રાજા પ્રથમથી સંતેાના પ્રેમી હતા. એમને ખબર પડી એટલે દન કરવા ગયા. એ દિવસે સતે સ`સાર કેવા દુઃખમય અને અસાર છે એ વિષય ઉપર જ વ્યાખ્યાન આપ્યુ. એ સાંભળીને રાજાના વૈરાગ્ય દઢ બન્યા. સ`સાર ઉપરથી એમને નિવેદ આવ્યા. નિવેદ એટલે શુ તે જાણા છે ? નિવેદ એટલે કટાળે. એ કંટાળે શેને ? આ સ'સારના રાગદ્વેષ અને માના, બંધુઓ ! આ રાજાને તેા સંસાર ઉપરથી ક'ટાચ આન્ગેા ને દીક્ષા લેવા તૈયાર થયા, પણ તમને કટાળેા આવે છે ખરા ? જો કટાળા આવ્યા હાય તો સયમ લેવા માટે તૈયાર થઈ જજો. જરા, તમારા આત્મા સાથે વિચાર કરો, અનાદિકાળથી જીવે વિષયેાનુ સેવન કર્યું છે. તેના કુસસ્કારે આત્મા ઉપર પડેલા છે' પિરણામે જેવા નિમિત્તો મળે છે તેવા તે સંસ્કારા સચેત બને છે. આટલી ઉંમર જવા છતાં આ સંસાર પરથી આસક્તિ ઓછી થતી નથી. મમતા મરતી નથી તે વિચાર કરજો કે તમારા ઉતારા કયાં કરવા છે ? જ્ઞાની પુરૂષા કહે છે હું જીવાત્મા! જિંદગીના પાસલ પર મૃત્યુની મહેર વાગે તે પહેલાં મારે ક્યાં જવુ છે તે સરનામુ ચેક કરી લેજો. આ વાતને તમે સમજ્યા ? જ્યાં સુધી આયુષ્યના દીપક જલે છે ત્યાં સુધી કામ કાઢી લો, જેથી તમારા ઉતારા સતિમાં થાય. “ ઢૌરાગ્ય પથે પ્રયાણુ કરતા રાજા ઃ– સ`સાર ઉપરથી જેને નિવેદ આન્યા છે એવા ચંદ્રસિહ રાજાએ મહેલમાં આવીને રાણી પાસે પોતાની સયમ લેવાની
""
શો. ૯
Page #125
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ ભાવના વ્યક્ત કરી ત્યારે રાણીએ કહ્યું-સ્વામીનાથ! આપને એકાએક દીક્ષા લેવાનું મન કેમ થયું? ત્યારે રાજાએ કહ્યું-હું એક વખત મૃત્યુના મુખમાંથી બચી ગયો છું. ત્યારથી મને આવા ભાવ તે હતા પણ કમેં મને અત્યાર સુધી સંસારમાં જકડી રાખો. હવે મારો વૈરાગ્ય તીવ્ર બન્યો છે એટલે હું એક ક્ષણ વાર પણ સંસારમાં રહેવા ઈચ્છતું નથી. રાણીએ પૂછયું: નાથ! આપના જીવનમાં એ શું પ્રસંગ બની ગયે ને કયારે મૃત્યુના મુખમાંથી બચ્યા? તે મને કહે, એટલે કુંવરી ગુરૂકુળમાં લાચાર્ય પાસે ભણતી હતી તે વખતે કલાચા જે ભવિષ્ય ભાખ્યું હતું ને પિતે નેકરને મારી નાંખવાનું કહ્યું હતું. રાજાએ હુકમ કર્યો ને પિતે કેવી રીતે બચ્ચે ને આ ચંદ્રનગરને રાજા કેવી રીતે બન્યો તે બધી વાત કરી. આ સાંભળીને રાણીના દિલમાં ભયંકર આંચક લાગે. અહ! આ શું! હું કેવી દુષ્ટ બની?તે નેકરને મારી નાંખ્યો છે એમ માનીને એની આંખે પગ નીચે કચરીને કેવી હરખાઈ હતી? અહ, ભાગ્યની રેખા પલટાવવા જ્ઞાની ભવિષ્યવેત્તા એવા મારા ગુરૂના વચનને પણ ઉથલાવવા હું તૈયાર થઈ! મેં કેવું ઘોર પાપ કર્યું? આ મારા પાપકર્મો કયાં છેવાશે? એ ઘેર પાપને જોવા માટે હું પણ મારા પતિની સાથે જ દીક્ષા લઉં. રાણીને પણ સંસાર પ્રત્યે નિર્વેદ ભાવ આવ્યા. પુત્રને રાજ્ય સોંપી ચંદ્રસિંહ રાજા અને ભવ્યકુમારી રાણી બંને જણાએ કર્મોને ક્ષય કરવા ચારિત્ર અંગીકાર કર્યું. કે દેવાનુપ્રિ : આ દષ્ટાંત સાંભળીને આપણે તે એમાંથી એટલો જ સાર લેવાને છે કે માણસ અભિમાનમાં આવીને કેવા કર્મ બાંધે છે. કર્મરાજા આપણું ભાગ્યનું નિર્માણ કરે છે. એ ભાગ્યને ફેરવવા માટે કોઈ ગમે તેવા ઈલાજ કરે છે તેથી કંઈ નિર્માણ થયેલા ભાગ્યમાં ફેરફાર કરવાની કેઈની તાકાત નથી. જે કર્મ બંધાઈ ગયું એને ભેગવ્યે જ છૂટકે છે. પેલા બે મુનિઓએ ચારિત્ર લઈને દુગછા કરી તે કેવા કમ ભેગવવા પડયા. ચારિત્રની વાત તે દૂર રહી પણ જૈન ધર્મથી ય કેટલા વિમુખ થઈ ગયા! દાસીપુત્રે મરીને કાલિંજર પર્વત ઉપર હરણીના પેટે જન્મ લીધે. એક વખત એ બંને બચ્ચાં એની માતાની સાથે ચારો ચરવા ગયેલાં. ત્યાં કઈ શિકારીએ બાણ માર્યું તેથી તે બંને બચ્ચાં બાણથી વીંધાઈને મરણ પામ્યાં. મરીને એ બંને જીએ ગંગા નદીના કિનારે રહેતી એક હંસલીના પેટે જન્મ લીધે ત્યાં પણ કર્મરાજાએ એમને સુખે રહેવા દીધા નહિ. એક વખત એ બંને બચ્ચાં એની માતા હંસલી સાથે કિલોલ કરી રહ્યાં હતાં ત્યારે કોઈ દુષ્ટ શિકારીએ એમને પકડીને મારી નાખ્યાં. હવે તે ક્યાં જન્મ લેશે તેના ભાવ અવસરે.
ચરિત્ર – ભીમસેન અને હરિસેન બંને રાજકુમારે અનેક દાસ-દાસીઓ અને માતા-પિતાના લાડ પ્યારમાં ઉછરવા લાગ્યા. વહાલા પુત્રો શું બોલ્યા ને શું લશે? પાણી માંગતા એમને દૂધ મળતું હતું. દિવસે દિવસે બંને ભાઈઓ માટે
Page #126
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ થવા લાગ્યા. સોના-રૂપાના રમકડાના હાથી–ઘેડાથી રમત રમતા રમતા સાચા હાથી ઘેડા ઉપર બેસતા થઈ ગયા. ઘણી વાર ઘેડેસ્વારે બંને કુમારોને ઘોડે બેસાડીને દૂર સુધી ફરવા લઈ જતા ને કયારેક હાથી ઉપર પણ ફરી આવતા. ભીમસેન હરિસેન કરતા બે વર્ષ માટે હતું, પણ બંને ભાઈઓ જાણે સરખી ઉંમરના હોય તે રીતે રહેતા હતા. કઈ પણ વસ્તુમાં ભીમસેન હરિસેનને જે ગમતી વસ્તુ હોય તે તેને પહેલા આપી દેત. હરિસેન પણ મોટાભાઈનું બહુમાન કરતે. તેમને પડયે બોલ ઝીલી લે. તેની સાથે કદી ઊંચા અવાજે બોલતે નહિ. બંને વચ્ચે અથાગ પ્રેમ હતે. | દિવ્ય રૂપ દો બાંધવ દીપે, હરિ હલધરકી જોડ,
ક્ષીર નીર જ્યાં પ્રીત અખંડિત, ખાન પાન ઈ, કેડ બંને ભાઈઓ જ્યારે ફરવા નીકળતા ત્યારે જાણે એમ લાગતું કે કૃષ્ણ અને બલભદ્ર જ ન હોય! રામ અને લક્ષમણ જ ન હોય! બંને ભાઈઓ વચ્ચે ખૂબ પ્રેમ હતે. હરવા ફરવા, રમવા, જમવા જ્યાં જાય ત્યાં બંને સાથે ને સાથે જ રહેતા. કદી એકબીજાથી છૂટા પડતા નહિ. આવા સુંદર દેવકુમાર જેવા પુત્રોને જોઈને રાજા-રાણ અને પ્રજાજને બધા ખૂબ આનંદ પામતા હતાં.
“ગુરૂકુળમાં ભણવા જતા કુમારે” અને કુમારે હવે ભણવાને ચગ્ય થયા જાણીને રાજા-રાણી તેમને ભણવા મૂકવાને વિચાર કરવા લાગ્યા. શુભ દિવસે મંગલ, પ્રભાતે રાજાએ ભીમસેનને ગુરૂકુળમાં ભણવા મૂકો. એ જ રીતે બે વર્ષ પછી હરિસેનને પણ એ જ ગુરૂકુળમાં ભણવા મૂકો. કુમારને ભણવા મોકલ્યા પછી રાજા-રાણીને પુત્ર વિના મહેલ સૂનું સૂને લાગવા માંડે, પણ પુત્રોને ભણાવ્યા વિના કેમ ચાલે? જે માતાપિતાઓ સંતાનના મેહમાં પડી ભણાવતા નથી તે પિતા શત્રુ છે ને માતા બૈરી છે. બંને ભાઈની બુદ્ધિ ખૂબ તીવ્ર હતી અને જન્મથી જ તેમને સારા અને ઉચ્ચ સંસ્કાર મળ્યા હતા. આથી ગુરૂકુળમાં બધા છાત્રોની વચમાં તેઓ અલગ તરી આવતા હતા. ગુરૂ જે કંઈ પાઠ આપે તે બંને ભાઈઓ એક ચિત્તે સાંભળતા. તેનું મનન કરતા અને કંઠસ્થ કરવા યોગ્ય કંઠસ્થ પણ કરી લેતા. જ્યાં શંકા પડે ત્યાં પ્રશ્નો પૂછી લેતા. ચર્ચામાં પણ બંને ભાઈઓ મોખરે રહેતા. સાહિત્ય, શસ્ત્ર અને શાસ્ત્ર દરેક વિદ્યાઓમાં બંનેને પ્રથમ નંબર આવતે બંને ભાઈ એ ગુરૂને ખૂબ વિનય કરતા. ગુરૂની જીભ ફરે ને એમના પગ ફરે. આવા શિષ્ય ગુરૂને પિતાના પુત્રથી અધિક વહાલા હોય એમાં શું નવાઈ? પિતાના વિદ્યાથીએ પિતાના કરતા વધુ વિદ્વાન બનતા જાય એ જોઈને ગુરૂ ગૌરવ અનુભવતા અને અધિક ઉત્સાહથી વધુ તાલીમ આપતા.
ગુરૂએ બાર બાર વર્ષો સુધી ખૂબ જહેમત ઉઠાવીને બંને ભાઈઓને પુરૂષની ૭૨ કળાઓમાં પ્રવીણ બનાવી દીધા. એ ૭૨ કળાઓમાં સંસારનું જ્ઞાન આવી જાય છે. જ્ઞાની કહે છે કે હે જી ! તમે બધી કળાઓમાં પ્રવીણ બને પણ જે એક કળામાં
Page #127
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધ પ્રવીણ ન બને તે જીવન નકામું છે. એ કબ કઈ છે તે જાણે છે? જાણવા અમરાછા વિણા » “ધર્મકળા”. સર્વ કળાઓમાં જે કઈ શ્રેષ્ઠ કળા હોય તે તે કર્મકળા છે. ધર્મકળા સર્વ કળાઓને જીતે છે. આ બંને ભાઈઓને ગુરૂએ ધર્મકળા પણ શીખવાડી. એવી એક પણ વિદ્યા કે શાસ્ત્ર ન હતું કે જે ભણ્યા વિના આ બંને ભાઈઓ રહી ગયા હોય. આવા તેજસ્વી વિદ્યાથીઓને જોઈને ગુરૂને પણ ખૂબ આનંદ થયે, કારણ કે એમની મહેનત સફળ થઈ. બંને ભાઈઓને લઈને ગુરૂ હર્ષભેર નગરીમાં આવ્યા ને એમના માતાપિતાને સોંપ્યા. જ્યારે બંને ભણવા ગયા ત્યારે સાવ નાના સુકુમાર હતા અને આવ્યા ત્યારે યુવાન, સશક્ત અને વીર બનીને આવ્યા. બંને ભાઈઓએ આવીને સૌ પ્રથમ માતાપિતાને પ્રણામ કર્યા. માતાપિતાએ તેમને આશીર્વાદ આપ્યા. ગુરૂજીએ આટલી બધી મહેનત કરીને પોતાના પુત્રોને ભણાવીને હોંશિયાર કર્યા તેથી તેમને ઘણું વસ્ત્રાલંકારો અને રત્નાદિ ઘણું દ્રવ્ય આપી સંતુષ્ટ કરી વિદાય કર્યા. માતાપિતાએ બંને પુત્રોને ઘણાં વર્ષે જોયા એટલે હર્ષના આંસુ આવી ગયા અને હર્ષમાં બોલી ઊઠ્યા કે અરે, મારા વહાલા દીકરાઓ! તમે આટલા નાના ગયા હતા ને આટલા બધા મોટા થઈ ગયા ! બંને પુત્રોને ભણીગણીને હોંશિયાર થયેલા જોઈ રાજા-રાણુને ખૂબ સંતોષ થયો.
કે એક દિવસ રાજા-રાણુ બંને જણ પિતાના મહેલમાં બેઠા હતા ત્યારે રાજાએ રાણીને કહ્યું કે હવે આપણી ઉંમર થઈ અને પુત્રને અભ્યાસ પણ પુરે થયો છે, એટલે આપણે રાજ્યની જવાબદારી એમને સેંપીએ. આપણે રાજયની ઝંઝટમાંથી મુક્ત બેની ધર્મારાધના કરીએ. રાણીએ કહ્યું-નાથ ! આપની વાત સત્ય છે. હવે દીકરા ઉંમરલાયક થયા છે એટલે આપણા કુળને અજવાળે તેવી કન્યાઓની તપાસ કરીને પરણાવી દેવા જોઈએ. રાજાએ કહ્યું હું પણ એ જ વિચારમાં છું. રાણીએ કહ્યું એમાં વિચાર શું કરવાનું છે? “સુમરા ત્રણ” સારા કાર્યમાં વળી વિલંબ શું કરે? આજે જ આપણા પુત્રને કૂળની કન્યા જોઈ સબંધ કરી લાવવાની દૂતને આજ્ઞા આપે. રાજાએ તે જ દિવસે પોતાના સુમિત્ર નામના ચતુર અને વિશ્વાસુ દૂતને બેલાવ્યો અને રાજકુમારે માટે કન્યા શોધવા જવાની વાત કરી. રાજાને એના ઉપર પૂરો વિશ્વાસ હતો કે પોતે જે કાર્ય માટે એને મોકલે છે તે જરૂર યશસ્વીપણે પાર પાડીને આવશે. રાજાની આજ્ઞા થતાં સુમિત્ર દ્વત શુભ દિવસે અને શુભ ચોઘડિયે રાજા-રાણીને પ્રણામ કરી તેમના શુભાશિષ લઈને દેશવિદેશ જવા તૈયાર થયો. દૂતને સોનામહેર વગેરે જે જે ચીજે જોઈએ તે રાજાએ સારા પ્રમાણમાં આપી. તે લઈને દત ઉજજૈની નગરીથી રવાના થયા. એ જમાનામાં આજની માફક ઝડપી વાહને ન હતા. લાંબી કે ટૂંકી સફર માટે લોકે ઘડા કે સાંઢણી લઈને નીકળતા. સુમિત્ર સાંઢણું લઈને હવે ક્યાં જશે ને કેવી કન્યા પસંદ કરી લાવશે તેના ભાવ અવસરે.
Page #128
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન નં-૮ અષાઢ વદ ૧૩ ને શનિવાર અનાસકત ભાવ કેળો” તા. ૨૧-૭-૭૯
આસક્તિની આગને ઓલવવા, ભવપરંપરાની જટિલ જંજીરને તોડવા માટે ભગવાને આગમની પ્રરૂપણા કરી. આગમના ભાવે કયારે સમજાય? જયાં સુધી પિતાની બેટી માન્યતાઓ દૂર નહિ થાય ત્યાં સુધી આગમના ભાવે સમજી શકાશે નહિ. જગતના નાથની મૈત્રી કરવા માટે આપણું મનના મલિન ભાવને દૂર કરી આત્માને પવિત્ર બનાવવો જોઈએ. ભગવાનની આજ્ઞાનું આરાધન કરવા માટે આપણે બેટી માન્યતાઓને દૂર કરવી પડશે, નહિતર ચબા જેવી પરિસ્થિતિ થશે. મથુરાના ચાર
બા મિત્ર હતા. એક વખત ખૂબ દારૂ પીને હેડીમાં બેઠા. દારૂને નશે બરાબર ચઢ હતો એટલે લંગરના દેરડા છેડયા વિના હોડીને હલેસા મારવા લાગ્યા, પણ લંગર છોડે નહિ તો હોડી કયાંથી ચાલે? ઘણાં થાકી ગયા પણ હેડી ચાલી નહિ. એવી રીતે અનાદિકાળની બેટી માન્યતારૂપી હેડીને લંગર જ્યાં સુધી નહિ છૂટે ત્યાં સુધી વીતરાગ પ્રભુની વાણી અંતરમાં ઉતરવી અને તેના પર શ્રદ્ધા થવી એ મહામુશ્કેલ છે.
આપણે ઉત્તરાધ્યયન સૂત્રના તેરમા “ચિત્ત સંભૂતિય” નામના અધ્યયનની વાત ચાલે છે. તેમાં અત્યારે આપણે એ વાત ચાલી રહી છે કે ચારિત્ર ઉપર ગંછા કરી તે જીવને કેવું કર્મ બંધાઈ ગયું. બાકી આવી ઉત્તમ સાધના કરનારા ની આવી દશા થાય ખરી? ચારિત્ર એ ઉત્તમમાં ઉત્તમ પ્રકારનું ચિંતામણી રત્ન છે. જેને ચિંતામણી રત્નની પ્રાપ્તિ થાય છે તેના દુઃખ-દરિદ્ર ટળી જાય છે. આ દ્રવ્ય ચિંતામણી રત્ન તે એક ભવના દુઃખે ટાળે છે પણ જેને ભાવ ચિંતામણી રત્ન એટલે ચારિત્ર મળે છે તેના તે ભવભવના દુઃખે ટળી જાય છે ને મુક્તિના સુખે મળી જાય છે, બે ગેવાળ પુત્રને સહેજ દુર્ગછા થઈ તે કેવા ભવમાં ફેકાઈ ગયા? કેટલે સંસાર વધી ગયે? જે આત્માઓ ભગવાનના માર્ગની અવહેલના કરે છે, અવર્ણવાદ બોલે છે, દુગંછા કરે છે તેને અનંત સંસાર વધી જાય છે. આટલા માટે કહીએ છીએ કે તમારાથી બને તે ભગવાનની આજ્ઞાનું પાલન કરો અને ન થાય તે જે પાલન કરે તેને ધન્યવાદ આપજે પણ કદી નિંદા ન કરશે, પણ વીતરાગ વાણી ઉપર શ્રદ્ધા કરજે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૮ મા અધ્યયનમાં ભગવાને કહ્યું છે કે
नादंसणिस्स नाणं, नाणेण विणा न हुन्ति चरणगुणा । अगुणिस्स मस्थि मोक्खा, नस्थि अमेक्सिस्स निव्वाणं ॥३०॥
દર્શન એટલે કે શ્રદ્ધા વિના જીવને સાચું જ્ઞાન થતું નથી. જ્ઞાન વિના ચારિત્ર ગુણની પ્રાપ્તિ થતી નથી. ચારિત્ર ગુણથી રહિત જીવની મુક્તિ નથી અને મુક્તિ વિના
Page #129
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ નિર્વાણ નથી. ભગવાનના વચન ઉપર દઢ શ્રદ્ધા તેનું નામ સમ્યગદર્શન છે. સમ્યગ્ગદર્શન જેને પ્રાપ્ત થાય છે તેની અવળી દષ્ટિ પણ સવળી થઈ જાય છે, પછી દરેકમાં તે ગુણનું દર્શન કરે છે. એને સંસરિ વિષમય લાગે છે. ધર્મ પ્રત્યેની શ્રદ્ધા થવાથી શું લાભ થાય છે. ભગવાન કહે છે કે “
ધ પાપ તારા વહેતુ રામ વિજ ” ધર્મશ્રદ્ધાથી જીવ શાતા વેદનીય કર્મ જનિત સુખથી વિરક્ત થાય છે, પછી ગૃહસ્થાશ્રમ છોડીને અણગાર થાય છે. અણગાર થઈને શારીરિક અને માનસિક સંગજન્ય દુઃખોનું છેદનભેદન કરીને શાશ્વત સુખને પ્રાપ્ત કરે છે.
ધર્મશ્રદ્ધા એ સમ્યકત્વનું લક્ષણ છે. જેના જીવનમાં સમ્યકત્વના પાંચ લક્ષણમાંથી એકાદ લક્ષણની સ્પર્શન થઈ જાય અને સંસાર એળિયાના ટુકડા જે કહેવા લાગે છે. કેઈ વ્યક્તિ એ વિચાર કરે કે એળિયો કો લાગે છે તે હું એને શીરામાં મૂકીને ખાઈ જઈશ, પણ ભાઈ! એળિયાના ટુકડાને તમે લાડવામાં મૂકીને ખાઓ કે શીરામાં મૂકીને ખાઓ પણ એની કડવાશ નાબૂદ થવાની નથી, એમ સંસારના સુખે ભલે તમને પ્રિય લાગતા હોય પણ અંતે એ એળિયાના ટુકડાથી પણ વિશેષ કડવા છે. એળિયે તે માત્ર કડવો લાગે છે. એને ખાવાથી કંઈ મરી જવાતું નથી, પણ સંસારના સુખ તે વિષમિશ્રિત દૂધ જેવા છે, દૂધમાં બદામ, પિસ્તા, કેસર, ઈલાયચી, સાકર વગેરે નાંખીને ઉકાળેલું હોય પણ એમાં વિષ નાંખેલું હોય તે? એ પીવામાં સ્વાદિષ્ટ અને મધુર લાગે પણ પીવાથી મરી જવાય, તેમ સંસારના સુખ તમને દેખાવમાં સોહામણા અને ભોગવવામાં રુચિકર લાગે છે પણ પરિણામે તે સંસારમાં રઝળપાટ કરાવે છે. સંસાર સુખને અત્યંત રસ ભવભવમાં દારૂણ દુઃખ દેનાર છે. કર્મના દેણું વધારનારે છે ને આત્માની મૂડીને ઘટાડનાર છે. એક ન્યાય આપું.
જો જે ડૂલ ન થાય આત્મપેઢી - એક વહેપારી પાસે લાખ રૂપિયાની મૂડી છે. એની પેઢી ધમધોકાર ચાલે છે. કમાણી ખૂબ છે એટલે વહેપારી ખૂબ મજ ઉડાવે છે. જેટલા મેજશેખ વધ્યા એટલે ખર્ચો પણ વધે ને? દિવસે દિવસે ખર્ચે વધતે ગમે એટલે મૂડી ઓછી થઈ ગઈ. તે દેવાદાર બની ગયે. પેઢીનું નામ સારું હોય એટલે પૈસા ધીરનાર મળી રહે, પણ અંતે તે પેઢીને દેવાળું ફૂંકવાને વખત આવે છે, કારણકે આવક ઓછી થઈ ને જાવક વધી ગઈ. પછી શું થાય? પહેલા ખૂબ જલસા કર્યા પછી દુઃખને પાર નથી રહેતું, એવી રીતે આ આત્મા પુણ્યની અઢળક પૂંજી લઈને માનવ ભવની નામાંકિત પેઢી ઉપર આવ્યા, પણ અહીં આવીને એણે પુણ્યરૂપી પંજીમાંથી ખાવું, પીવું, હરવું-ફરવું, વિષય સુખ ભોગવવા વગેરે ખૂબ જલસા ઉડાવ્યા પણ પુણ્યની પૂંછ વધારવા માટે કેઈ ઉદ્યમ ન કર્યો, તે વિચાર કરે કે એ પેઢી ડૂલ થાય કે આબાદ રહે? આ માનવભવની પેઢી ડૂલ થઈ તે સમજી લેજો કે ઘણુ. ભવ સુધી પરિભ્રમણ કરવું પડશે. માનવભવની પેઢી ઉપર બેસીને એવી
Page #130
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ કમાણી કરી લે કે એ કમાણી તમને ભભવમાં સહાયક બને. સંસાર સુખને રસ નાબૂદ કરી આત્મિક સુખને રસ ચખાડે. જો આ ભવમાં કમની આવક વધી ને પુયની પંજ ખૂટી ગઈ તે પછી પસ્તાવાને પાર નહિ રહે. સાચું સુખ મેળવવું હોય તે સંસાર સુખને રસ ઘટાડવો પડશે.
અનાસક્ત ભાવમાં કાણું રમે :- જેમ તમને ચા ખૂબ ભાવે છે. ચાની લહેજત માણ્યા વિના ચિત્તને ચેન પડતું નથી. એ ચાને ટેસ્ટ-રસ છે પણ એક દિવસ ચાર ડિગ્રી તાવ આવે ત્યારે તમને ટેસ્ટફુલ ગરમાગરમ ચા આપવામાં આવે તો ચા કેવી લાગે ? કડવી લાગે છે ને? ચાને સ્વાદ–રસ ઉડી જાય છે ને? તાવ ઉતર્યા પછી બે-ત્રણ દિવસ પછી તમને ચાને સ્વાદ આવશે પણ તાવ હોય ત્યારે સ્વાદ ઉડી જાય છે તેમ સમ્યગુદષ્ટિ છવને સંસાર સુખને સ્વાદ ઉડી જાય છે. કોઈ યુવાન આને પતિ આ ફાની દુનિયાને ત્યાગ કરીને ચાલ્યો જાય પછી એને ઘેર કરોડની સંપત્તિ હેય, આલિશાન મહેલાતો હોય, ગાડી, ટી.વી. ફ્રીજ વગેરે તમામ સુખના સાધન હોય પણ એ સુખ ભેગવવામાં એને રસ હેય? ના. એને આ સંસાર સુખની સામગ્રી ઝેર જેવી લાગે છે. ખાવું પડે એટલે ખાય પણ એને ખાવાપીવામાં કે પહેરવાઓઢવામાં, કઈ ચીજમાં રસ કે આનંદ આવતો નથી, એવી રીતે આત્મિક સુખનાર પિપાસુ આત્માઓને પણ એક વખત સાચું સમજાતા સંસાર સુખને રસ ઉડી જાય છે. માનવજીવનની ક્ષણિક્તા અને સંસારની અસારતા સમજાઈ જાય પછી એક ક્ષણ આ સંસારને કારાગૃહમાં રહેવું ગમતું નથી. જ્ઞાની પુરૂષ પણ કહે છે કે ધર્મ એ તો આત્માને વેગ ઉપડે ત્યારે કરી લેવું જોઈએ. આજે કરીશ, કાલે કરીશ એવા વિચાર કરનારા આત્માઓ ધર્મની આરાધના કરી શકતા નથી. એ તો કાલે નહિ, આજે નહિ પણ અત્યારે જ હમણાં કરી લેવાની વસ્તુ છે. બહેને ગીતમાં ગાય છે ને કે આજને લહાવો લીજીએ રે કાલ કોણે દીઠી છે ?” તો ધર્મના કાર્યમાં પણ એવું જ સમજી લેવું જોઈએ. ધર્મનું કઈ પણ કાર્ય કરવાનું મન થાય તો તરત કરી લેવું જોઈએ. કાલનો શું ભરોસે છે? કાલ કાલ કરતાં કાળ આવી જાય છે પછી બીજી કાલ આવતી નથી. જેને ધર્મની ભાવના જાગે છે તે તરત જ કાર્ય કરી લે છે તો એનું કામ થઈ જાય છે. એક દષ્ટાંત આપીને સમજાવું.
આ અવસર્પિણી કાળમાં અને આ ભરતક્ષેત્રમાં ૨૪ તીર્થકર થઈ ગયા. તેમાંના ત્રીજા તીર્થકર ભગવાન સંભવનાથ સ્વામીના ધર્મશાસન કાળમાં બનેલી આ એક સત્ય ઘટના છે. સંભવનાથ પ્રભુ જ્યારે વિચરતા હતા ત્યારે એક નગરમાં કઈ કેવળજ્ઞાની સંત પધાર્યા. નગરમાં વસતા એક શ્રીમંત શ્રેષ્ઠી પિતાની પત્ની, પુત્ર આદિ પરિવારને સાથે લઈને કેવળી ભગવાનની દેશના સાંભળવા માટે આવ્યા. કેવળી ભગવાનની દેશના સાંભળીને શ્રેષ્ઠી પુત્રને વૈરાગ્ય આવ્યો. જેમ જેમ દેશના સાંભળતો ગયે તેમ તેમ તેના
Page #131
--------------------------------------------------------------------------
________________
७२
શારદા સિંહ
'તરમાં વિરતીભાવના ફુવારા ઉડવા લાગ્યા અને સ`સાર સળગતા દાવાનળ લાગ્યા એટલે ઘેર આવીને એના માતાપિતાને કહે છે કે હે માતાપિતા ! ભગવાનની વાણી સાંભળીને મને સ`સાર અસાર લાગ્યા છે. મારે હવે જલ્દી દીક્ષા લેવી છે. આપ મને અ'તઃકરણની આશીષપૂર્વક દીક્ષાની આજ્ઞા આપે.
બંધુએ ! એ આત્માએ કેવા પવિત્ર હશે કે એક જ વખત ભગવાનની વાણી સાંભળીને અતરમાં બૈરાગ્ય આવી જાય. આઠ વર્ષ'ની 'મર થાય ત્યાં સુધી તે ખાલપણુ ગણાય. આઠ વર્ષ પછી જીવ સમજે નહિ તા એને માહરાજા ઠગીને સંસારના પિ'જરામાં પૂરી દે છે, અને જીવ વિષય સુખની લાલચે એપિજરામાં પૂરાઈ જાય છે. જેમ તમારે ઉંદર પકડવા હાય તો પિજરામાં રોટલીના ટુકડા મૂકે છે ને ? એ રોટલીના ટુકડા જોઈને ઉત્તર હાંશે હાંશે પિ'જરામાં પૂરાય છે તેમ આ જીવ વિષય સુખાની રાટલીના ટુકડાની લાલચે જીવ સ’સારના પિજરામાં હાંશે હાંશે પૂરાય છે પછી એને માટે મહાર નીકળવુ' મુશ્કેલ બની જાય છે.
“કેવળી ભગવંતને પ્રશ્ન પૂછતા માબાપ” :- આ માતાપિતા ધના સ્વરૂપને સમજેલા હતા, એટલે પુત્રની ભાવના જાણીને માતાપિતાની આંખમાંથી ના આંસુ સરી પડયા. તેઓ મનમાં ખેલ્યા અહા ! મારા કુળને ઉજાળનારા એક દીપક મારા ઘરમાં પ્રગટયા ખરો. માતાના મનમાં એમ થયુ` કે હવે હું રત્નકુક્ષી માતા બની. દીક્ષાની અનુમતિ માંગતા પુત્રને એના માતાપિતા કહે છે બેટા ! તારી દીક્ષા લેવાની વાત સાંભળીને અમને અનહદ આનંદ થયા છે પણ તું થાડા દિવસ શકાઈ જા, અમારે તારા દીક્ષા મહાત્સવ ખૂબ ભવ્ય રીતે ઉજવવા છે, જેને મજીઠીયા બૈરાગ્ય રગ લાગ્યા છે એવા પુત્ર કહે છે હું માતાપિતા ! એક દિવસ તે શું, એક ઘડી પણ આગના ભડકાથી ભરેલા સ‘સારમાં હું રહી શકું તેમ નથી. મારી એકેક ક્ષણ લાખેણી જાય છે ત્યારે માત પિતા કહે છે બેટા ! અમે તને દીક્ષા લેવાની રાજીખુશીથી આજ્ઞા આપીએ છીએ પણ તુ' અમારી આટલી ઇચ્છા પૂરી કર. માતાપિતાએ ઘણી રકઝક કરી ત્યારે દીકરા કહે છે હું માતાપિતા ! ચાલેા, આપણે કેવળીભગવ ́ત પાસે જઇએ. તેઓ જેમ કહેશે તેમ કરીશું. પુત્રની વાત સાંભળીને તેઓ કેવળી ભગવ‘ત પાસે આવ્યા. ભગવાનને વંદન નમસ્કાર કરી માતાપિતાએ કહ્યું : પ્રભુ ! આ અમારા લાડકવાયા દીકરાને આપની વાણી સાંભળીને વૈરાગ્ય આવ્યો છે. અને તે અત્યારે જ દીક્ષા લેવી છે પણ અમારે એને દીક્ષા મહેાત્સવ ઠાઠમાઠથી ઉજવવા છે અને એ હવે ક્ષણુ વાર સંસારમાં રહેવા ચાહતા નથી. હવે અમારે શુ' કરવુ’?
“કેળવો આત્મ સાધનામાં અપ્રમત્તભાવ” :- સર્વાંગ ભગવતે પેાતાના જ્ઞાન પ્રકાશમાં આ કરાનું આયુષ્ય કેટલુ ખાકી છે તે જાણ્યુ હતુ. એટલે એના માતાપિતાને કહ્યુ “વાળુનિયા મા ષિષ જ !” હું દેવાનુપ્રિય ! જો તમારા
Page #132
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૭૩ પુત્રને અત્યારે જ સંયમ લેવાની ઉત્કૃષ્ટ ભાવના છે તે મહોત્સવ ઉજવવા માટે વિલંબ કરે એગ્ય નથી. કેવળી ભગવંતના શબ્દો સાંભળીને બૈરાગીના દિલમાં અપૂર્વ આનંદ થયે. અહો ! મારા ગુરૂભગવંત મારી તરફેણમાં આવ્યા. તેનું હૈયું હર્ષથી નાચી ઉઠયું. એના પિતાએ પણ કેવળી ભગવંતની આજ્ઞાને સ્વીકાર કર્યો. બીજે દિવસે ભાગવતી દીક્ષાને ભવ્ય વરઘોડો ચઢાવી જ્યાં કેવળીભગવંત બીરાજતા હતા ત્યાં આવ્યા. વરઘેડેથી ઉતરીને છોકરાએ ભગવંતને વંદન નમસ્કાર કર્યા. પછી દીક્ષાની વિધિ શરૂ થઈ. વેશ પરિવર્તન કરાવી ગુરૂભગવંતે મુનિ જીવનના લિંગરૂપ રજોહરણ આપ્યો ને કરેમિ તેને પાઠ ભણાવ્યો એટલે એના આનંદનો પાર ન રહ્યો. અત્યંત આનંદવિભેર બનીને ભગવંતને વંદણ કરવા લાગ્યા. બે વંદણા કરી અને ત્રીજી વંદણું કરવા જાય ત્યાં તે એકાએક ઢળી પડે ને તરત જ એમના પ્રાણ ઊડી ગયા.
માતાપિતાનું કરૂણ રૂદન”:- અચાનક આ બનાવ બની જવાથી એના માતાપિતાને કારમો આઘાત લાગ્યો તેથી તેઓ બેભાન બનીને પડી ગયા. પાણીને છંટકાવ આદિ કરવાથી તેઓ ભાનમાં આવ્યા એટલે કાળો કલ્પાંત કરવા લાગ્યા. સમય સમયની વાતના જાણકાર કેવળી ભગવંત તે જાણતા હતા કે કાલે અત્યારે તે એ પૂછવા આવ્યો હતો ને આજે એ કયાંય પહોંચી જવાનું છે. કેવળી ભગવંતે એમને, આશ્વાસન આપતા કહ્યું તમે શાંતિ રાખે, કલ્પાંત ન કરે. તમારા પુત્રનું આયુષ્ય એટલું જ હતું. એણે ઉત્કૃષ્ટ ભાવે દીક્ષા લઈ એનું જીવન કૃતાર્થ કર્યું છે. એ તે મેટે દેવ બને છે. તે છેડી વારમાં અહીં આવશે. આ પ્રમાણે વાત ચાલતી હતી ત્યાં તે દેવ આવ્યો ને કેવળી ભગવંતને વંદન કરીને એના પૂર્વના માતાપિતાને કહે છે તમે શા માટે રડો છો? કલ્પાંત કરે છે ? તમે બિલકુલ ઝરાપ ન કરશે. હું તે સંયમના પ્રભાવે મહાર્ષિક દેવ બન્યો છું. તમે કેવળી ભગવંતનું વચન નમાન્યું હોત અને મને તરત દીક્ષા ન આપી હતી તે હું મરીને કયાંય ગયો હોત. ભગવંતે તે મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. દેવે આ પ્રમાણે કહ્યું એટલે એના માતાપિતા શાંત થયા. પિતાને દીકરો કંઈક પામી ગયો તેમ માની શાંત થઈને તેઓ ઘેર ગયા.
દેવાનુપ્રિયે! વિચાર કરો. આ છોકરાએ દીક્ષા લઈને કંઈ કર્યું? નથી ત૫ કર્યા, નથી બીજી કઈ સાધના કરી પણ ઉત્કૃષ્ટ ભાવે દીક્ષા લઈને ભગવાનને વંદણ કરતા કરતા ચાલ્યા ગયા છતાં આ મહાન દેવ બન્યો. તે જે સંયમ લઈને સાધના કરે એના કેટલા કર્મોની ભેખડો તૂટી જાય? ટૂંકમાં આપણે તે એ દષ્ટાંત દ્વારા એક જ વાત સમજવી છે કે ધર્મની આરાધના કરવામાં ક્ષણવારનો વિલંબ ન કરે. જ્યારે ભાવના થાય ત્યારે કરી લો. કેઈના મનમાં થાય કે મારે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા કરવી છે તે તરત કરી લેવી. હમણાં નહિ, પછી કરીશ એ વાયદો ન કરે. કાલની કોઈને ખબર નથી. માટે જીવનની પળ સુધારી લો. શા, ૧૦
Page #133
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ હવે આપણા ચાલુ અધિકારની વાત કરીએ. બંને છ દાસીપુત્ર થયા. ત્યાં સર્પદંશ થવાથી મરીને હરણીના પેટે જન્મ લીધે. ત્યાં શિકારીના હાથે મરાયા, પછી હિંસલીને પેટે જન્મ લીધે. ત્યાં પણ શિકારીના હાથે મરાયા અને ત્યાંથી મરીને બને વારાણસી નગરીમાં ભૂદત્ત ચાંડાલને ત્યાં પુત્ર રૂપે જમ્યા. ત્યાં મોટા પુત્રનું નામ ચિત્ર અને નાનાનું નામ સંભૂત રાખવામાં આવ્યું. આ બંને ભાઈઓ વચ્ચે પરસ્પર ખૂબ સ્નેહ હતું. આ સમયે વારાણસીમાં શંખ નામે રાજા રાજ્ય કરતા હતા. એમને નમુચિ નામે એક પ્રધાન હતું. એ પ્રધાન દુબુદ્ધિવાળે હતું, એટલે રાજાને દરેક કાર્યમાં બેટી સલાહ આપ્યા કરતું હતું. એક વખત એ પ્રધાને રાજાને કોઈ મેટે ભયંકર અપરાધ કર્યો, તેથી રાજાએ ક્રોધે ભરાઈને અપરાધની શિક્ષા રૂપે ચાંડાળને બેલાવીને કહ્યું કે આ પ્રધાનને અત્યારે ને અત્યારે જગલમાં લઈ જઈને મારી નાખે. રાજાની આજ્ઞા થતાં ચાંડાળ તેને મશાન ભૂમિમાં લઈ ગયે. પ્રધાન ખૂબ રડવા લાગે અને કલ્પાંત કરતે પગમાં પડે તેથી ચંડાળને દયા આવી એટલે પ્રધાનને મેતમાંથી બચાવીને એણે પ્રધાનને કહ્યું હે મંત્રી ! આપ મારા ઘરમાં ગુપ્તપણે રહે ને મારે બે પુત્રો છે તેને ભણવે. દરેક જીવને જીવવું ગમે છે. મરવું કેઈને ગમતું નથી. એટલે જીવવાના અભિલાષી પ્રધાનને આનંદ થયે ને તેણે ચંડાળની વાતને સ્વીકાર કર્યો. ચંડાળ તે પ્રધાનને ગુપ્ત રીતે પિતાને ઘેર લઈ આવ્યા. પ્રધાન ગુપ્તપણે ચંડાળને - ઘેર રહીને ચિત્ર અને સંભૂત એ બે બાળકોને સંગીતકળા શીખવાડવા લાગ્યા. ચંડાળની પત્ની પણ પિતાના બાળકના વિદ્યાદાતા ગુરૂ છે એમ સમજીને પ્રધાનની ખૂબ સારી રીતે સેવા કરવા લાગી. દુષ્ટ બુદ્ધિવાળો માણસો ગમે ત્યાં જાય પણ એની બુદ્ધિ સુધરતી નથી. “કતરાની પૂંછડી જમીનમાં દાટો તે ય વાંકી ને વાંકી.” એ કહેવત અનુસાર આ નમુચિ પ્રધાને રાજાને અક્ષમ્ય અપરાધ કર્યો હતો તેથી મારી નાંખવાની શિક્ષા કરી પણ ભૂદત્ત ચંડાળને દયા આવી તેથી તેને પિતાને ઘેર ગુપ્તપણે રાખે. પ્રધાન ત્યાં રહે છે ને છોકરાઓને ભણાવે છે, ચંડાળ તે આખો દિવસ એના કામકાજ માટે બહાર જતું હતું અને નમુચિ ઘરમાં રહેતે. સમય જતા પ્રધાન ચંડાળની પત્ની ઉપર આસક્ત બને. આ વાતની ભૂદત્તને ખબર પડી એટલે એને પ્રધાન ઉપર ખૂબ ગુસ્સો આવ્યું કે પાપીને રાજાએ મારવાની શિક્ષા કરી હતી છતાં મેં તેને બચાવ્યા ત્યારે એ આવા કામ કરવા ઊઠે? બસ, હવે આને ઘરમાં રાખવા જેવો નથી. કોઈ પણ ઉપાયે એને મારી નાંખ્યું. એમ વિચાર કરીને ભૂદત્ત નમુચિ પ્રધાનને મારવાને ઉપાય શેધવા લાગે.
નમુચિ પ્રધાને આ બંને બાળકને ઘણી વિદ્યાઓ શીખવી હતી. તેમાં સંગીત કળામાં તે બંને બાળકો ખૂબ હોંશિયાર બની ગયા હતા. આ છોકરાઓને આ વાતની ખબર પડી એટલે એમના મનમાં થયું કે પ્રધાને અમને ભણાવ્યા એટલે એ આપણું
Page #134
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધ
૭૫ ગુરૂ કહેવાય. ગુરૂને મારવા કેમ દેવાય? ગુરૂના ઉપકારને બદલે વાળવા માટે કઈ પણ ઉપાયે પ્રધાનને બચાવી લે. એમ વિચારી લાગ જોઈને પ્રધાનને ગુપ્તપણે પિતાના ઘરમાંથી ભગાડી મૂકશે. પ્રધાન જીવ લઈને ભાગે અને ત્યાંથી ચાલતે ચાલતે હસ્તિનાપુરમાં જ્યાં સનતકુમાર ચક્રવતિ રાજ્ય કરતા હતા ત્યાં આવ્યું. મૂળ પ્રધાન તે હતું એટલે એનામાં બુદ્ધિ તે હતી જ, તેથી એની કાર્યવાહી જેઈને સનતકુમાર ચક્રવતિએ એમના રાજ્યમાં નમુચિને મંત્રીપદે સ્થા. દેશ ઘણે દૂર હોવાથી રાજાને ખબર નથી કે પ્રધાન દુરાચારી છે. નમુચિ અહીં પણ કેવા ભાવ ભજવશે ને શું બનશે તેના ભાવ અવસરે.
ચરિત્ર:-“કન્યા પરીક્ષા માટે સુમિત્ર પ્રધાનનું પ્રયાણ”:-રાજા-રાણીએ સુમિત્રને રૂપ સાથે ગુણ જોવાની ખાસ ભલામણ કરી હતી. સુમિત્ર સાંઢણી લઈને નીકળે. એને જિતારી રાજાના રાજમહેલને શોભાવે એવી રાજવધૂ જોવાની હતી અને ભીમસેનની બાજુમાં ઊભી રહે તે દીપી ઉઠે એવી કુળવાન કન્યાની તપાસ કરવાની હતી, એટલે સુમિત્ર વિવિધ દેશના રાજદરબારમાં જતે ને ત્યાંથી માહિતી મેળવતે. રાજકન્યાઓને નીરખતે અને બની શકે તે સીધે અગર પરોક્ષ પરિચય 'પણ કરતે. આ રીતે તે અનેક રાજદરબારમાં ઘૂમી વળે. એકને જુઓ ને બીજીને ભૂલે એવી અનેક રાજકન્યાએ જોઈ પણ માત્ર રૂપ ઉપરથી જ કન્યાનું પારખું કરે , ને તે જ ભીમસેન માટે યોગ્ય છે એવો નિર્ણય સુમિત્ર કરે તેવું ન હતું. એ તે રૂપ, શીલ, વિદ્યા, સંસ્કાર, તંદુરસ્તી, ઉચ્ચકુળ આ બધું દરેક રીતે ઝીણવટથી જેતે હતે, કઈ જગ્યાએ રૂપ હોય તે ગુણ ન હોય, ગુણ હોય તે રૂપ ન હોય. ઘણી કન્યાઓ જોઈ પણ હજુ સુધી કયાંય તેનું મન ઠરે એવી કન્યા એના જવામાં આવી ન હતી. આ રીતે ઘણું ગામ-નગરની મુલાકાત લેતા લેતે કૌશાંબી નગરીમાં આવ્યો. પ્રધાને કૌશાંબી નગરીની ખૂબ પ્રશંસા સાંભળી હતી એટલે એના મનમાં એમ થતું હતું કે પોતે જે કાર્ય માટે નીકળે છે તે કાર્ય અહી સફળ થશે. આ માટે એની પાસે કેઈ નકકર કારણ ન હતું પણ સુમિત્રને આત્મા એમ કહેતું હતું કે આ સફરને શુભ અંત અહીં જ આવશે. કૌશાંબી નગરી ઉજજૈની નગરીથી સહેજ પણ ઉતરે તેવી ન હતી. નગરીની શોભા જોઈને સુમિત્રને પિતાની ઉજજૈની નગરીની યાદ આવી ગઈ આ નગરીમાં મહાન પ્રતાપી માનસિંહ નામે રાજા રાજ્ય કરતા હતા. ઘણા દેશે ઉપર એની આણ વર્તતી હતી. ભાટ, ચારણે અને નગરજને એના પરાક્રમી સ્વભાવની ગુણગાથા ગાતા હતા. સુમિત્રને ખબર પડી કે માનસિંહ રાજા તે જૈન ધર્મમાં અપૂર્વ શ્રદ્ધા ધરાવે છે, અને વીતરાગ પ્રભુના અનન્ય ભક્ત છે. એની રાણીનું નામ કમલા છે. તે પણ કમળ જેવા સ્વભાવની છે. રાજ્યમાં રહેતી હોવા છતાં રાજશાહી ઠાઠમાઠથી અલિપ્ત રહે છે. આ રાજા-રાણીને બે કન્યાઓ છે. તેમાં માટીનું નામ સુશીલા છે
Page #135
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ અને નાનીનું નામ સુચના છે. આ બંને કન્યાઓ માટે માનસિંહ રાજાએ રાજમહેલમાં ખાસ તત્વ રાખીને સ્ત્રીઓની ૬૪ કળાઓની તાલીમ આપી છે. આ બંને કન્યાઓનું ઘણી કાળજીપૂર્વક જીવન ઘડતર કર્યું છે. આટલી માહિતી મળતાં સુમિત્ર ખુશ ખુશ થઈ ગયે. એને શ્રદ્ધા હતી કે મારું કાર્ય અહીં જ સફળ થશે.
માનસિંહ રાજાએ સુમિત્રનું કરેલું સ્વાગત” :- બંધુઓ ! જે માણસ જે કાર્યની સિદ્ધિ માટે નીકળ્યું હોય એને એ કાર્યમાં સફળતા મળવાના નિશાન દેખાય તે એ ખુશ ખુશ થઈ જાય છે. સુમિત્ર સારા વસ્ત્રાભૂષણે પહેરી જિતારી રાજાની પ્રતિષ્ઠા વધે એવું ઉત્તમ પ્રકારનું નજરાણું લઈને રાજદરબારમાં જવા નીકળ્યો. તેને શુકન પણ સારા થયા. રાજદરબારના દરવાજે આવીને દ્વારપાળને ખાનગીમાં સોનામહોર આપી એટલે દ્વારપાળ દેડતે મહારાજા પાસે ગયો ને કહ્યું-મહારાજા ! ઉજજૈની નગરીથી કઈ પરદેશી આપના દર્શન માટે આવ્યો છે. આપની આજ્ઞા હોય તે તે મહાનુભાવને આપની પાસે લઈ આવું. મહારાજાએ કહ્યું–આવેલ મહાનુભાવને આદરપૂર્વક અહીં લઈ આવે, એટલે દ્વારપાળ પ્રણામ કરીને બોલ્ય-પધારે...પધારે મહાનુભાવ! અમારા પ્રતાપી રાજા માનસિંહ નરેશ વતી હું આપનું સ્વાગત કરું છું. આપ મારી સાથે ચાલે. મહારાજા આપની રાહ જોઈ રહ્યા છે. સુમિત્રના આનંદને પાર ન રહ્યો. તે દ્વારપાળની સાથે રાજદરબારમાં આવ્યો. માનસિંહ રાજાને રાજસિંહાસને બેઠેલા જોઈને સુમિત્રે દૂરથી જ પ્રથમ નમસ્કાર કર્યા, પછી પાસે આવીને ખૂબ વિનયથી રાજાને ચરણ સ્પર્શ કર્યો અને બે હાથ જોડી તેમની સન્મુખ ઉભે રહ્યો, એટલે માનસિંહ રાજાએ મધુર સ્વરે કહ્યું આપનું કલ્યાણ થાઓ. મહાનુભાવ ! કહે, આપ કયાંથી પધારે છે ? અને આપના આગમનનું પ્રયોજન શું છે? મારાગ્ય જે કંઈ કહેવા જેવું હોય તે જરૂરથી કહે. એમ કહીને સુમિત્રને બાજુના સુવર્ણ સિંહાસને બેસવા કહ્યું. સુમિત્રે સિંહાસન ઉપર બેસતા પહેલાં માનસિંહ નરેશને નજરાણું ભેટ ધર્યું, અને વિનયથી બોલ્યા હે પ્રતાપી નરેશ! માલવદેશની રાજધાની ઉજજૈની નગરીના જિતારી રાજાએ આ નજરાણું મોકલાવ્યું છે. આપ તેને સહર્ષ સ્વીકાર કરે. સુમિત્રની વાત સાંભળીને માનસિંહ રાજા બોલ્યા અહો ! જિતારી રાજાએ મને યાદ કરીને આ નજરાણું મેકલાવ્યું છે! ધન્યવાદ....ધન્યવાદ.ફરમાવે, આપના નરેશે મારા માટે શું સેવા બતાવી છે? સુમિત્રે કહ્યું–રાજન! સેવા તો અમે કરીએ. આપ જેવા મહાપુરૂષોએ તે ઉપકાર કરવાનું છે. હું એક ઘણું જ શુભ અને મંગળ કામે નીકળ્યો છું. મને શ્રદ્ધા છે કે આપ એ કામ જરૂરથી કરશો ને મારા ઉપર ઉપકાર કરશે.
સુમિત્રની વાત સાંભળી રાજાએ કહ્યું- મહાનુભાવ! મારાથી બનતું કામ હું જરૂર કરીશ. આપ વિના સંકોચે કહો. આપનો પરિચય તે આપે મને આપે નહિ. મારું
Page #136
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
નામ સુમિત્ર છે. હું દૂતનું કામ કરું છું. મારા સ્વામીએ મને એક મહત્ત્વના કામે દેશાંતર મોકલ્યા છે. દેશવિદેશમાં ફરતા મેં આપની ઘણું ખ્યાતિ સાંભળી છે. આપના રાણીબાની અને કુંવરીઓની પણ ઘણી પ્રશંસા સાંભળી, તેથી હું બીજા દેશમાં ને
કાતા સીધે જ અહીં આવ્યો છું. સુમિત્ર! એ ઘણું સારું કર્યું, પણ તારા સ્વામીએ તને કયા કામે મોકલ્યા છે તે જણાવવા ગ્ય હોય તો મને જણાવ. રાજન્ ! એ શું બોલ્યા? આપ જ એ કામ કરી શકે તેમ છો. આપને હું નહિ જણાવું તે એ કામ પાર શી રીતે પડશે? આ પ્રમાણે સુમિત્રે કહ્યું એટલે રાજા બોલ્યા, સુમિત્ર! તું બોલવામાં ઘણે ચતુર છે. જે રાજાને તારા જેવા તો છે તે રાજા કેટલા ભાગ્યશાળી અને પ્રતાપી હશે એ તે હવે મારે કલ્પના કરવી રહી, ત્યારે સુમિત્રે કહ્યું: મહારાજા ! આપ પણ મારા સ્વામીથી કયાં ઉતરે તેવા છે. આપના નામને ડંકો તે દશે દિશામાં વાગે છે. નગરજને તે પ્રભાતમાં ઊઠતાંની સાથે આપનું જ નામ પ્રથમ યાદ કરે છે.
એવા આપ પ્રાતઃ સ્મરણીય છે. હું આપની પાસે એક વાત મૂકવા આવ્યો છું. રાજાએ આશ્ચર્યથી પૂછ્યું, શું વાત છે ?
રાજન! મારા સ્વામીને એકને જુવેને બીજાને ભૂલે એવા બે રાજકુમારે છે. બુદ્ધિમાં તે જાણે બૃહસ્પતિ જોઈ લે. પરાક્રમી અને સાહસિક પણ એવા જ છે અને નિશાનબાજ તો એવા છે કે આંખે પાટા બાંધીને ફરતા મત્સ્યની આંખ વીધી શકે છે પરંતુ હૈયાના બંને કમળ છે, તેમાં પણ પાટવીપુત્ર કુમાર તે હૈયાને ઘણાં કૂણ છે. કેઈનું પણ દુઃખ જોઈને એમનું દિલ દ્રવી જાય છે. પોતાની જાત પ્રત્યે ઘણું કઠેર છે. ૭૨ કળાઓમાં પ્રવીણ છે. આ બાજુ મેં સાંભળ્યું છે કે આપને બે પુત્રીઓ છે તે ચોસઠ કળામાં પ્રવીણ છે. દક્ષ છે, સૌંદર્યમાં અપ્રતિમ છે, અને શીલ–ચારિત્રમાં તે અજોડ છે. બંનેના કુળ અને સંસ્કાર, ભાવના અને વિચાર, ધર્મ અને જાત, સત્તા અને શેખ તથા શૈભવ બધું એકસરખું છે. સુમિત્રની વાત સાંભળીને રાજા બોલ્યા વાહ, ઘણું સુંદર ! તારા સ્વામીને કુંવર છે ને મારે કન્યા છે. ઘણી સુંદર તક કહેવાય. શું એમ ન બની શકે કે અમારા બંનેના કુળો એકબીજા સાથે જોડાઈ જાય! રાજન ! તે તે આપના મુખમાં સાકર. આપની મોટી દીકરી અમારા પાટવી કુંવરને આપશે તે સોનામાં સુગંધ ભળી જશે. અને તે પૂરી શ્રદ્ધા છે કે આપની દીકરીને આથી સુંદર વર બીજે કયાંય નહિ મળે.
બીજું આપ પણ જેનધમી છે ને મારા સ્વામી પણ જૈન ધમી છે. કુળને તે કોઈ વાંધો નથી. હવે રહી વાત કુંવર અને કન્યાની. માનસિંહ રાજાએ પૂછયુંસુમિત્ર! તું એ કુંવરની છબી લાવ્યો છું? તેમની જન્મકુંડળી તારી પાસે છે? મહારાજા ! એ તે સાથે જ હેયને! એ સિવાય આ કામ કેવી રીતે બને? હવે સુમિત્ર માનસિંહ રાજાને ભીમસેનની છબી અને જન્મકુંડળી આપશે. રાજા તે છબી રાણી અને કુંવરીને બતાવશે, જ્યોતિષી પાસે કુંડળી વંચાવશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
Page #137
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન ન. ૯ અષાઢવદ ૧૪ ને રવીવાર
તા. ૨૨-૭-૭૯ સોહામણે દેખાતે સંસાર ભીતરથી બિહામણું” સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન ! અનંતજ્ઞાની, પતતપાવન, અધમઉદ્ધારક શાસ્ત્રકાર ભગવંતે જગતના જીવને શાશ્વત સુખ પામવા માટે ઉદ્ઘેષણ કરીને કહ્યું હે ભવ્ય જીવો! બાહ્ય દષ્ટિથી જોતાં તમને જે સંસાર ઉપરથી સેહામણો લાગે છે તે ભીતરથી બિહામણું છે. એક સંસ્કૃત સુભાષિતકારે પણ કહ્યું છે કે “સૂરતઃ gar રખ્યા:” ડુંગરા દૂરથી રળિયામણ. આ પ્રાચીન કહેવતને આપણે બરાબર સમજીએ તે ડુંગરા જેમ દૂરથી રળિયામણા છે તેમ સંસાર પણ દૂરથી રળિયામણું છે. આ સંસારને આપણે ડુંગરા સાથે સરખાવીએ. ડુંગર દૂરથી રળિયામણું લાગે છે પણ એની નજીક જઈએ ત્યારે એના ખરબચડા પથ્થરે, ચઢતાં હાંફી જવાય એવા ઊંચા ચઢાણ, નીચે દષ્ટિ કરતા આંખે અંધારા આવે એવી ઊંડી ખીણ, ગાઢ જંગલો અને કાજળ જેવા કાળ શિખરે આ બધાથી બિહામણો લાગે છે તેમ દૂરથી સોહામણે દેખાતે સંસાર નજીક જતાં દગા, પ્રપંચ, ફટકા, કારમી મેંઘવારી, અને કજીયાળો પરિવાર આ બધાથી બિહામણું લાગે છે.
ડુંગર ધીમે ધીમે મનુષ્ય ચઢી શકે છે પણ ત્યાંથી પડતા અને તળેટી પર પછડાતા તે એક પળની પણ વાર ન લાગે, તેમ સંસારમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરતાં, પેઢી જમાવતા ને પૈસા કમાવતા ઘણીવાર લાગે છે પણ એ બધું ગુમાવીને બેઆબરૂ થવામાં વાર લાગતી નથી. પર્વતની ભવ્યતા તે સહુ નિહાળે છે, સૌને ગમે છે પણ એની ભયંકરતા તે ત્યાંના રહેવાસીઓ જ જાણે. સંસારના રંગીન સ્વપ્ના તે સહુને આવે પણ એ સ્વપ્નાના સીતમ તે જે અનુભવી હોય એ જ જાણે. આ રીતે ડુંગર અને સંસાર વચ્ચે ઘણી સમાનતા છે.
બંધુઓ સંસારની કોઈ પણ ચીજ લો. એ દરેક ચીજો પગલિક છે અને પુદ્ગલને સ્વભાવ તે પળે પળે પલટાવાને છે. સંસાર એટલે પુદ્ગલ અને પુદ્ગલ એટલે સંસાર. હવે આ સંસાર ડુંગરની જેમ દૂરથી રળિયામણું હોય એમાં શું આશ્ચર્ય ! પૌગલિક સર્જનનું સૌંદર્ય તે આપણી નજરે ચઢે છે ને એ દૂરથી ભવ્ય દેખાય છે પણ અંતરચક્ષુ ખોલીએ તે એની ભયંકરતા દેખતાં આપણે ચીસ પાડી ઊઠીએ. આપણે અંતરની આંખનું ઉદ્ઘાટન કરવા જેવું બીજું એકેય મંગલકાર્ય નથી. આ અંતરની આંખ બીડાયેલી હોય તે એક વૃદ્ધ સ્ત્રીમાં પણ એને નવયૌવના સ્ત્રીને આભાસ થાય અને આંખ ઉપરથી જે પડ ખસી ગયા હોય તે એક નવયૌવના સ્ત્રી પણ એને હાડમાંસની કોથળી લાગે. અંતરની આંખ ઊઘડી જાય તે માનવ પોતાને પ્રાપ્ત થયેલા સૌભાગ્યને સાર્થક કરી શકે છે.
Page #138
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૭૦ દેવાનું પ્રિયે આ સંસારના મૂળિયા જયાં સુધી સજીવન છે ત્યાં સુધી સંસારવૃક્ષ ફાલ્યું ફૂલ્યું રહેવાનું પણ મૂળીયા સૂકાઈ જાય તે વૃક્ષ પડી જાય. સંસારના મુખ્ય મૂળ જે હોય તે રાગ અને દ્વેષ છે. રાગ અને દ્વેષને સાથ આપનારે મેહ છે. બળતણ અને અગ્નિ હોય તેમાં જે પવન ભળે તે આગને ફેલાતા વાર લાગતી નથી, તેમ રાગ અને દ્વેષના બળતણમાં જે મેહને પવન ભળે તે સંસારની આગ ખીલી ઊઠે છે. સંસારમાં જ્યાં જુઓ ત્યાં આગના ભડકા પ્રજવલી રહ્યા છે. આજે આ ઉપાધિ અને કાલે બીજી ઉપાધિ. આજે કઈને ટી. બી. થયે હોય તે કાલે કેન્સર થયું. આ બધા રોગોનું મૂળ કારણ જે કઈ હોય તે કર્મ છે. આચારાંગ સૂત્રમાં ભગવાન બોલ્યા છે કે “ભુજ કવાદિ ગાયકર્મથી ઉપાધિ ઉત્પન્ન થાય છે. “મરણ થવા ન જીવન કર્મરહિત થયેલ આત્માને સંસાર વ્યવહાર હેતે નથી એટલે કે આત્મા સર્વ ઉપાધિઓથી મુક્ત થઈ જાય છે. કોઈ પણ ઉપાધિ આવે કે રોગ આવે એ કર્મના કારણે છે. કેન્સર કે ટી. બી. કયારે થયો? જીવે અશાતા વેદનીય કર્મ બાંધ્યું હોય ત્યારે ને ? અશાતા વેદનીયાદિ કર્મોને બાંધનાર પણ આત્મા છે ને તેને તેડનાર પણ આત્મા છે. આજે ટી.બી. ની શોધખોળ ઘણી થઈ છે એટલે દવાથી મટી જાય છે, પણ જેને કેન્સરનું દર્દ થાય એના તે હાજા ગગડી જાય છે. બસ, એને એમ જ થઈ જાય છે કે હવે તે હું આ સંસારમાંથી કેન્સલ થઈ જવાને. આ કેસર તો તમને આ દુનિયામાંથી એક ભવ પૂરતા કેન્સલ કરશે પણ જીવ જે આ માનવ ભવ પામીને એવો પુરૂષાર્થ કરે કે આપણું આઠ કર્મોને કેન્સર થઈ જાય તો સદાને માટે એને સંસાર કેન્સલ થઈ જાય અને આ સંસારના દુખે ટળી જાય
આજને માનવી સુખ માટે તરફડીયા મારે છે. સુખ મેળવવા પ્રયત્ન કરે છે પણ તેને સુખ મળતું નથી. ભગવાન આચારાંગ સૂત્રના ત્રીજા અધ્યયનના બીજા ઉદ્દેશામાં બોલ્યા છે કે “મને સુ કરું grea, તે થf fપ, પૂત્તા ” સંસાર સુખના અભિલાષી જીવો નિશ્ચયથી અનેક સંકલ્પ વિકલ્પો કરતા રહે છે. જેમ મૃગલાઓ ઝાંઝવાના જળને પાણી માનીને તે તરફ દોડે છે તેમ મૃગતૃષ્ણના જળ સમાન સંસારી જીવો વિષયસુખો પાછળ દોડધામ કરે છે, તે મેળવવા પુરુષાર્થ કરે છે પણ તેમને પ્રયત્ન ચાળણીની અંદર સમુદ્રનું પાણી ભરવા સમાન છે. જેમ કોઈ વ્યક્તિ ચાળણીમાં પાણી ભરવા જાય તો શું તેમાં પાણી રહી શકે ખરું? ન રહે, તેમ જ્યાં સુખ છે જ નહિ ત્યાં સુખ મેળવવાને પુરુષાર્થ કરે તો સુખ મળે ખરું? ન મળે. અરે, કંઈક
અમારી પાસે આવીને પણ એમ કહે છે કે અમારે સુખ જોઈએ છે. જે અમારી પાસે આવીને પણ તમે સુખ માંગે છે તો એક વાત નક્કી છે ને કે તમે જ્યાં બેઠા છે ત્યાં સુખ નથી. જે ત્યાં સુખ હોત તો અમારી પાસે સુખ માંગવા આવત નહિ. હવે જે તમે સુખ માંગવા આવ્યા તો અમારે તમને સુખને માર્ગ બતાવે જોઈએ
Page #139
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ ને? અમે તમને સુખ માટે જે કરવાનું કહીએ તે કરવું પડશે. હા...ના નહિ કરવાની. ભાગી જવાનું નહિ. ત્યાગી સંતે તમને સુખ પ્રાપ્તિને જે માર્ગ બતાવશે તે માર્ગે ચાલશે તો તમને અસલ સુખ મળશે. તમારા સંસારના સુખે નકલી છે ઉપરથી સોના જેવા ચમકતા દેખાય પણ અંદરથી લેઢા જેવા હોય. તમને સમજાવું.
એક માતાને એકને એક દીકરો હતે. એને ભણાવી ગણાવીને પરણાવ્યો. ઘરમાં પુત્રની વહુ આવી. એક વખત સાસુને તાવ આવવાથી ખૂબ અશક્તિ આવી ગઈ હતી, એટલે વહને કહ્યું બેટા! મારે દવા ઘૂંટવી છે તે સામે નાને ખલ પડ્યું છે તે લાવી આપ ને, ત્યારે વહુએ કહ્યું, બા ! એ ખેલ મારાથી ઉંચકાશે નહિ. સાસુએ કહ્યું. બેટા! આટલે નાને ખલ તમારાથી નહિ ઉંચકાય ? વહુએ કહ્યું. “ના”, એ મારાથી નહિ ઉંચકાય. દીકરાએ આ સાંભળ્યું. એને હાડોહાડ લાગી આવ્યું. અહ! મારી માતા તે કઈ દિવસ વહુને કહે તેવી નથી કે તું કામ કર. એ પોતાની જાતે જ બધું કામ કરી લે તેવી છે પણ તાવના કારણે ઘણી અશક્તિ આવી ગઈ છે એટલે ખલ માંગે છે, તે શું આટલે નાનકડો અડધે કિલો વજનને ખલ એનાથી ન ઉંચકાયે? અહે! કે આ સંસાર છે! ઉપરથી સોહામણે પણ અંદરથી બિહામણે. અસલના જમાનામાં રિવાજ હતું કે જમાઈ પરણવા આવે ત્યારે સાસરે સુંદર પલંગ ઢાળી બે ગાદલા અને ઉપર ડીઝાઈનવાળી સુંદર રેશમી ચાદર બીછાવી હોય એટલે વરરાજા હોંશભેર એના ઉપર બેસવા જાય. બેસવા જાય એટલે ભેંય પડી જાય તેથી બધા ખડખડાટ હસી પડે. આ તે મજાક છે પણ આ તમારે સંસાર એક ભયાનક ખાડે છે. જેમ જેમ સંસારમાં ફસાશે તેમ તેમ દુર્ગતિના ઊંડા ખાડામાં ઉતરી જશે. સંસારના ખાડામાં પડીને ઘણાં પસ્તાય છે ને કહે છે કે અમને આવી ખબર નહિ. જે ખબર હોત તે પરણત જ નહિ.
પત્નીની શાન ઠેકાણે લાવતે પતિઃ ” વૃદ્ધ માતાને દીકરો ખૂબ વિનયવાન અને વિચક્ષણ હતે. વહુની સાન ઠેકાણે લાવવા માટે થોડા દિવસ પછી એ બજારમાંથી એક સુંદર હાર બોકસમાં મૂકીને લઈ આવ્યું. બોકસ ખૂબ સુંદર હતું. એ જોઈને એની પત્નીએ પૂછયું આ બોકસ શેનું લાવ્યા ? ત્યારે કહ્યું એમાં એક કિંમતી અને ભારે હાર લાવ્યો છું. એમ કહીને બેકસ ખોલ્યું. ગુલાબી પાતળા કાગળમાં વીટેલે હાર કાઢ. હાર જેઈને પત્ની હરખાઈ ગઈ કે મઝાને સુંદર હાર છે! શું એને ઘાટ અને ડીઝાઈન છે! કેવો ઝગમગ થાય છે! આમ વિચાર કરતી પતિને પૂછે છે કે આ હાર તમે કોના માટે લાવ્યા છે ? તે કહે છે હાર તે તારા માટે જ ઘડાવ્યો છે પણ હવે મને એને પસ્તાવો થાય છે. અરે નાથ ! શા માટે પસ્તાવો કરે છે? મને તે આ હાર બહુ ગમે છે. પતિએ કહ્યું હાર તે બહુ સરસ છે પણ એનું પેન્ડલ બહુ વજનદાર છે તેથી મને થયું કે તું થોડા દિવસ પહેલા નાનકડે ખેલ ન ઉંચકી
Page #140
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ શકી તે હારનું વજન કેવી રીતે ઉંચકી શકીશ? એટલે તું હાર પહેરી નહિ શકે. પત્ની કહે આ શું બોલ્યા? આવ મઝાને સુંદર હાર તો હશે પહેરીશ. (હસાહસ) એને પતિ કહે છે પણ એના પૅલનું વજન તે તું જે ભલે ને વજન ગમે તેટલું હોય પણ એ તે સોનું છે ને ? સોનાને હાર છે તે વાત સાચી છે પણ તારે હાર પહેરીને વાંકુ વળવું પડશે. કોઈ પણ કામકાજ કરીશ તે છાતીમાં વાગશે, ત્યારે કહે છે કંઈ નહિ થાય. મને હાર બહુ ગમે છે એટલે એના પતિએ એને હાર આપે. પત્નીએ હશે હશે હાર પહેર્યો. હવે એ કામકાજ કરવા વાંકી વળે એટલે પેડલ એની છાતીમાં ભટકાય. ચાર પાંચ દિવસમાં તે છાતીમાં ચાંદુ પડી ગયું. દુખાવે થવા લાગે પણ હાર કાઢતી નથી. પતિ બધું દશ્ય જોયા કરે છે. છાતીમાંથી લોહી નીકળ્યા પણ આ હાર કાઢતી નથી, ત્યારે એના પતિના મનમાં થયું કે હવે આને કંઈક ચમત્કાર બતાવવા દે. નહિતર મારે જ ઉપાધિ થશે.
પત્નીની દૃષ્ટિ ઉઘાડવા કરેલો પ્રયત્ન” :- પત્ની ઘસઘસાટ ઉંઘતી હતી ત્યારે એના પતિએ પૅડલ ઉપરથી હેજ પતરું ઊંચું કરી નાંખ્યું. સવાર પડતાં પત્ની જાગી. ઊંચું કરી નાંખેલું પતરું વાગ્યું એટલે એણે જોયું તે અંદર લોઢું છે. તરત હાર ગળામાંથી કાઢીને ફેંકી દીધે. પતિને કહે છે કે તમે મને દગો દીધો. પતિ કહે છેને દગો ? જુઓ તે ખરા, આ હાર તે લોઢાને છે. પતિ કહે છે મેં તને દગો નથી દીધે પણ તારા શબ્દ મને જાગૃત કર્યો છે. તે બાને કહ્યું મારાથી ખલ નહિ ઉંચકાય. તે દિવસે તું નાનકડે ખલ ન ઉંચકી શકી તે આ હારનું વજન કેવી રીતે ઉંચકી શકી? આ છાતીમાં ચાંદુ પડી ગયું તે પણ તું હાર કાઢતી ને હતી, કારણ કે તેના પ્રત્યે તને રાગ છે. સેનું માનીને હાર પહેર્યો પણ લેખંડ જોયું એટલે ફટ દઈને ફેંકી દીધો. પત્ની એના પતિની વાતને મર્મ સમજી ગઈ
બંધુઓ ! આ સંસાર પણ સેનાથી મઢેલા લોઢા જેવું છે. ઉપરથી તમને ઝાકઝમાળ દેખાઈ રહ્યો છે એટલે પેલી બાઈની જેમ તમે સંસારના દુઃખ સહન કર્યા કરે છે. જ્ઞાનીઓ તમને સંસાર છોડવાનું કહે છે છતાં છોડવાનું મન થતું નથી, પણ પેલી બાઈને ખબર પડી કે આ હારમાં સેનું નથી પણ લોઢું છે એટલે તરત જ હાર ફેંકી દીધે, તેમ તમે પણ શું કરે? “એક ધક્કા ઓર દે, સંસાર કે છોડ દે.” આ સંસારમાં કોઈ કોઈનું નથી. કોણ જાણે આ સંસારમાં તમને કેટલાય ધક્કો વાગતા હશે છતાં તમે સંસારને ધક્કો મારતા નથી. આ દુખમય સંસારમાં મીઠી વીરડી સમાન કોઈ હોય તે તે એક ધર્મ છે. માછલી ખારા સમુદ્રમાં રહે છે છતાં પાણી મીઠું પીએ છે. એ કેવી રીતે પીતી હશે? જાણે છો? સમુદ્રમાં શગી નામની માછલી રહે છે. એને જ્યારે તરસ લાગે છે ત્યારે એ જે તરફથી નદીનું મીઠું પાણી સમુદ્રમાં આવે છે તે તરફ જઈને એ મીઠું પાણી પી લે છે તેમ આ
iાં
૧ ૦.
Page #141
--------------------------------------------------------------------------
________________
શારદા સિતિ સંસાર પણ ખારા સમુદ્ર જેવું છે. એમાં ધર્મરૂપી એક મીઠી વીરડી છે. તમે સંસારમાં રહેવા છતાં પણ જે ધર્મરૂપી વીરડીને આશ્રય લેશે તે દુઃખ ટળશે ને સુખ મળશે. જીવન સત્ય, નીતિ અને સદાચારની સુગંધથી મઘમઘતું બની જશે, ક્રોધ, માન, માયા, લોભ, રાગ-દ્વેષ વગેરે કષા મંદ પડશે. જયારે ધર્મના સ્વરૂપને જીવ બરાબર સમજશે ત્યારે તેની દશા જુદી હશે. કેઈ એને ગમે તેવા શબ્દો કહી જશે તે પણ દુઃખ નહિ લગાડે. પિતાનું ધાર્યું નહિ થાય તે પણ મનમાં ખેદ નહિ કરે. જીવનમાંથી બધું જતું કરશે. જ્ઞાની પુરુષે કહે છે કે જે જતું કરે તે જગદીશ બને ને અટકે તે અમર થાય. જતું શું કરવાનું એ સમજ્યા ? આપણને કઈ ગમે તે કહી જાય તે સમજવું કે ભલે કહ્યું. એ એના ભાવે. એમાં મારે કષાય કરવાની શી જરૂર ? એમ જતું કરવું. જે જતું કરે છે તે જગદીશ બને છે તે વિષય કષાયથી જે અટકે તે અમર બને છે. જે મનુષ્ય જીવનમાંથી જતું કરતા નથી, અભિમાન છોડતા નથી એની કેવી દશા થાય છે તે ઉપર એક દષ્ટાંત યાદ આવે છે.
માનને માંચડે ચઢેલી કૌમુદી” – એક નગરમાં અત્યંત ધનવાન એક નગરશેઠ વસતા હતા. તેમની પત્ની પણ તેમને અનુકૂળ સ્વભાવની હતી. આ શેઠને વિનયના ભંડાર અને ગુણવાન સાત સાત પુત્રો હતા. આ સાત પુત્રે ઉપર એક પુત્રી જન્મી છે. પુત્રી પણ રૂપરૂપને અંબાર છે. માતાપિતાને ખૂબ જ લાડકવાયી હતી એટલે શેઠે પોતાના કુટુંબમાં સૌને કહી દીધેલું કે મારી આ કુલ જેવી કમળ પુત્રીની કાયા કરમાય એવું વચન એને કદી કહેશે નહિ. પિતાએ એને સ્ત્રીઓની ૬૪ કળાઓમાં નિપુણ બનાવી. એનું નામ કૌમુદી હતું. હવે કૌમુદી યુવાન બની. રૂપથી છલકતી અને માતાપિતાના મોઢે ચઢાવેલી આ કૌમુદીને પરણવા માટે એના રૂપની પાછળ પતંગીયાની જેમ પાગલ બનીને કંઈક યુવાને આવવા લાગ્યા. રૂપ અને યૌવનના ઉન્માદે ચઢેલી કૌમુદી એના પિતાજીને કહે છે પિતાજી! જે પુરૂષે મારી હા એ હા, અને ના એ ના કરે અને મારી આજ્ઞામાં રહે તે મારા જીવનસાથી બનશે. કૌમુદીના રૂપમાં મુગ્ધ બનીને કેટલાય યુવાને એને પરણવા આવવા લાગ્યા. જે આવે તેને શેઠ પિતાની પુત્રીની શરત કબૂલ કરે તેની સાથે પરણાવવાનું કહેતા. આ સાંભળીને સૌ પાછા ફરી જતા. કારણ કે સૌ કહેતા આ તે જિંદગીના ખેલ છે. કાયમ પત્નીની આજ્ઞામાં જ રહેવાનું ને એ કહે તેમ કરવાનું છે તે એક પરતંત્રતાક હેવાય. ખરી રીતે તે પત્નીએ પતિની આજ્ઞામાં રહેવાનું હોય, જ્યારે આ તે આપણે એની આજ્ઞામાં રહેવું પડે. આવી પરાધીનતા ન જોઈએ. આ તે સંસાર છે. ક્યારેક એવું કહ્યું ન પણ કરી શકાય. એ વિચાર કરીને બધા પાછા ફરી જતા આ જગતમાં દરેકની મતિ કંઈ સરખી હોતી નથી. એ જ નગરમાં તાજેતરમાં નવો નવયુવાન પ્રધાન આવ્યો હતો. એણે વિચાર કર્યો કે બહુ તે એની આજ્ઞામાં શું હશે? મારે આ
Page #142
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ જોઈએ ને તે જોઈએ. તે મારી પાસે સંપત્તિને પાર નથી. એના માજશેખ પૂરા કરીશ એટલે વાંધો નહિ આવે. પ્રધાને નગરશેઠની પુત્રી કૌમુદીની શરતને સ્વીકાર કર્યો. પ્રધાન મંત્રી જે સંપત્તિવાન અને સત્તાધારી જમાઈ મળવાથી શેઠના હદય સાગરમાં આનંદને ઉદધિ હિલેળા મારવા લાગ્યો. શેઠે પોતાની લાડકવાયી દીકરીના ખૂબ ધામધૂમથી લગ્ન કર્યા. કરિયાવર ખૂબ કર્યો. પરણ્યા પછી બંને સંસારના સુખમાં નિમગ્ન બન્યા. દશેક વર્ષ તે બહુ વાંધે ન આવ્યો પણ એક દિવસ કૌમુદીએ એના પતિને કહ્યું સ્વામીનાથ ! આપણે બંને વચ્ચે ક્ષીરનીર જેવી પ્રીતિ છે. એને જે આપ અખંડ રાખવા ઈચ્છતા હો તે આપે અત્યાર સુધી મારી બધી પ્રતિજ્ઞા પાળી છે તેમ આજથી મારી નવી આજ્ઞાનું બરાબર પાલન કરજે. પ્રધાને કહ્યું શું? ત્યારે કહે છે આપે દરરોજ સૂર્યાસ્ત થઈ જાય તે પહેલા ઘેર પાછા આવતા રહેવાનું.
પ્રધાન પ્રત્યે દ્વેષના કારણે લોકોએ કરેલી રાજાને ફરિયાદ' –બંધુઓ! આ સંસારમાં આઠ પ્રકારના અંધ મનુષ્યો છે. તેમાં એક વિષયાંધને નંબર પણ છે. વિષય સુખમાં અંધ બનેલા એ પ્રધાને પરમેશ્વરની આજ્ઞાની માફક પ્રિયતમાની આજ્ઞા વધાવી લીધી. પત્ની ઉપર અત્યંત રાગ હતું એટલે પાછળના પરિણામનો પ્રધાને વિચાર ન કર્યો, કારણ કે રાગ વસ્તુ એવી છે કે તેને અનુચિત બધું ઉચિત જણાય છે. રાગનું પાત્ર જેમ નચાવે તેમ નાચવા રમી આત્મા સદા તત્પર બને છે. આ છે પ્રધાન પોતાની પત્નીની આ નવી આજ્ઞાનું અચૂક પાલન કરવા લાગ્યા. આ તે રાજ્યને પ્રધાન હતું. એને રાજ્યના કેટલાય કામ હોય પણ ગમે તેમ કરીને કામ વહેલું પતાવીને પણ સૂર્યાસ્ત પહેલા ઘેર પહોંચી જતો. આ પ્રધાન ખૂબ બુદ્ધિશાળી છે. એના ઉપર રાજાના ચારે હાથ છે એટલે કંઈક રાજ્યાધિકારીઓને એના પર ઈર્ષા હતી, તેથી એક દિવસ પ્રધાનની ગેરહાજરીમાં બધાએ રાજાના કાન ભંભેર્યા કે આપને પ્રધાન તે એની પત્નીને આધીન છે. એનું ઘરમાં કંઈ ચલણ નથી. એની આજ્ઞાનું પાલન કરવા માટે તે પ્રધાન દરરોજ સૂર્યાસ્ત પહેલા ઘેર ચાલ્યા જાય છે. રાજા કહે મારે પ્રધાન કંઈ કાયર નથી. એ તે બાહેશ છે. એની પત્ની આગળ એનું ન ચાલતું હોય એમ ન
બને.
બધાએ રાજાને ખૂબ ભંભેર્યા એટલે કહે છે કે ઠીક, ત્યારે હું આજે જ એનું પારખું કરું. એ દિવસે સૂર્યાસ્ત પહેલા રાજાએ પ્રધાનને કહ્યું-મંત્રીશ્વર ! આજે રાજ્ય સબંધી એક નવી વિચારણા કરવાની છે, માટે તમે વહેલા ઘેર ન જતા. સૂર્યાસ્ત પહેલા રાજાએ પ્રધાનને એક નવું કાર્ય સોંપ્યું. એ કામ પૂર્ણ થતાં રાત્રે એક વાગ્યે, પછી રાજાએ પ્રધાનને ઘેર જવાની રજા આપી, પણ પ્રધાને કાર્ય પૂરું થતાં સુધી મુખ ઉપર એક પણ ચિંતાની રેખા આવવા દીધી નથી કે પત્નીની આજ્ઞાનું આજે પાલન નથી થયું તે મારું શું થશે? એને શ્રદ્ધા હતી કે હું જ આજ્ઞાનું પાલન કરું છું
Page #143
--------------------------------------------------------------------------
________________
૮૪
શારદા સિદ્ધિ તે કઈ વખત તે એ પણ સમજે ને કે આ રાજ્યની નોકરી છે. કેઈ વખત મેડું થઈ જાય. પિતાની પત્નીને મળવા પ્રધાનજી હર્ષભેર ઘેર આવ્યા. પત્ની તે બારણું બંધ કરીને સૂઈ ગઈ હતી એટલે પ્રધાને બારણું ખખડાવ્યું પણ પત્નીએ ખેલ્યું નહિ, તેમજ જવાબ પણ ન આપ્યું. ચતુર પ્રધાન સમજી ગયે પણ શું થાય? રાજાની આજ્ઞા આગળ નિરૂપાય હતે. પ્રધાને કહ્યું કૌમુદી ! આજે અમુક કારણસર મારે મોડું થયું છે. દ્વાર ખોલ. તે પણ દ્વાર ખોલ્યા નહિ. મંત્રી કહે છે હે પ્રિયા! આજે રાજાની આજ્ઞા મારે શિરેમાન્ય કરવી પડી છે, તેથી આવતા મોડું થયું છે માટે આજને દિવસ કૃપા કરીને કમાડ ખેલ. ,
દેવાનુપ્રિયે ! આ તમારે સંસાર. વિષયની પાછળ જીવને કેટલી ગુલામી કરવી પડે છે છતાં જીવને મેહ છૂટતું નથી. પ્રધાન ખૂબ કરગર્યો ત્યારે કૌમુદીએ દ્વાર ખોલ્યા, પણ એના મુખ ઉપર તે કોધની રેખાઓ તરવરી ઉઠી હતી. પતિની સામે જોઈને કહે છે મારી આજ્ઞાને ભંગ કરીને ઘરમાં આવતા શરમ નથી આવતી? રાજાની આજ્ઞા મહાન કે મારી આજ્ઞા મહાન? તમે કેને પરણ્યા છો? રાજાને કે મને? આ નહિ ચાલે. પત્ની આવા શબ્દો કહે છે છતાં પતિ કમળતાથી કહે છે દેવી! ક્રોધ ન કરે. તમારા માટે બધું કરવા તૈયાર છું પણ આજે માફ કરે. હું માટે પ્રધાન ગમે તે હોઉં પણ રાજ્યની કરી છે તેથી રાજાની આજ્ઞાનું પાલન મારે કરવું પડે. હું મારી મરજીથી રેકી નથી. આ વખતે મને ક્ષમા આપ, ત્યારે કૌમુદીએ વિશેષ ક્રોધ કરીને કહ્યું, ક્ષમા નહિ મળે. મારી આજ્ઞા વિરુદ્ધ ચાલનાર પતિ હવે મારે ન જોઈએ. હું તે અત્યારે ને અત્યારે મારા પિયર ચાલી જાઉં છું.
પતિનું ઘર છેડતી કૌમુદી” :- મધરાતે કૌમુદી વસ્ત્રાભૂષણે સજીને પતિનાં ઘર છોડીને જવા તૈયાર થઈ ગઈ. પતિ સમજી ગયે કે હવે આ સ્ત્રી કોઈ રીતે સમજે તેવી નથી, એટલે કહ્યું કૌમુદી ! તારા પિતાને ઘેર જવું હોય તો ખુશીથી જા પણ અત્યારે મધરાત્રે જવાનું રહેવા દે. સવારમાં ઊઠીને જજે, પણ કૌમુદી કહે છે કે હું તે અત્યારે ને અત્યારે જ જાઉં છું એમ કહીને પ્રધાનનું ઘર છોડીને ચાલી નીકળી. પતિએ ખૂબ સમજાવી પણ રોકાઈ નહિ. એણે વિચાર ન કર્યો કે હું રૂપરૂપને અંબાર છું, વળી શરીરે વસ્ત્રાભૂષણ સજ્યા છે. રાતના ટાઈમે કઈ ગુંડાઓ મળશે તે? માનના માંચડે ચઢેલી તે ચાલી નીકળી. તેને પતિ પાછળ ગયે તે કહ્યું કે ખબરદાર, જે આવ્યા તે! હું એકલી જઈશ. છેવટે પતિ પાછો વળ્યો. રસ્તામાં ચારો મળ્યા. રૂપરૂપને અંબાર અને વસ્ત્રાભૂષણોથી સજજ સ્ત્રી છે. વળી સાથે કઈ નથી. એકલી છે. હવે ચેર એને છેડે ખરા? હાથમાં આવેલો કેળિયે કેણું જતે કરે? ચેરીએ એને પકડી લીધી, અને પિતાના આગેવાન પલ્લી પતિને સેંપી દીધી. આ નવયુવાન સ્ત્રીનું રૂપ, લાવણ્ય નીરખીને પલ્લી-સરદાર એના પર મહાસક્ત બને.
Page #144
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ સમય જઈને કહે છે હે સુંદરી! તારું સુંદર મઝાનું રૂપ અને મારું થનગનતું યૌવન એ બંનેને સુંદર સુવેગ મળે છે. એ સુગને આપણે સદુપયોગ કરી લઈએ.
કારમાં દુઃખમાં પણ શીલનું રક્ષણ કરતી કૌમુદી” :- આ કૌમુદી ક્રોધને કટકે અને અહંકારને અવતાર હતી. એક જ દિવસ પોતાની આજ્ઞાનું પાલન ન થયું તે મધરાત્રે એ પતિને છોડીને ચાલી નીકળી અને ચેરના હાથમાં સપડાઈ પણ એનું ચારિત્ર સો ટચના સોના જેવું શુદ્ધ હતું. શીલગુણની સાક્ષાત મૂતિ સમાન કૌમુદીએ ચોરના સરદારને સાફ શબ્દોમાં કહી દીધું કે હે પાપી! આર્યાવર્તના ઉત્તમ સંસ્કારને વરેલી હું એક પરણેલી સન્નારી છું. મારા પતિ સિવાય કઈ પુરૂષને સ્પર્શ મારા શરીરે નહિ થવા દઉં. સરદાર સમજી ગયા કે આ સ્ત્રી કળથી સમજે તેવી નથી. મારે એની પાસે બળથી કામ લેવું પડશે. સરદારે એની પાશવી વૃત્તિઓને પિષવા માટે કૌમુદીને અપરપાર દુઃખ દેવા માંડયું. એની પાસે મજુરી કરાવવા લાગ્યો. કામ કરવામાં સહેજ વાર લાગે તે ઢોર માર મારવા લાગે છતાં કૌમુદી સરદારની ઈચ્છાને આધીન ન થઈ. એણે સાફ કહી દીધું કે હે નરાધમ ! તું મારા શરીરના ટુકડે ટુકડા કરીને મારા પ્રાણને નાશ કરી નાંખ પણ મારા દેહમાં પ્રાણ છે ત્યાં સુધી હું મારા શિયળનું ખંડન નહિ થવા દઉં. પ્રાણ ગયા પછી મારા મડદાને કાગડા ચુંથે એમ તારે ચૂંથવું હોય તે ચૂંથી નાખજે પણ મારા જીવતા મારે દેહને તું પામી શકે એ વાત સ્વપ્નમાં પણ નહિ બને. એ તું ચક્કસ સમજી લેજે. કૌમુદીના શબ્દોમાં ખમીર હતું. આર્યાવર્તની નારીને જવલંત આદર્શ અને સન્નારીના મુખેથી ભડવીરની અદાથી બેલાયેલી વાણી સાંભળીને સરદાર સમજી ગયો કે આ આદર્શ મહાસતી છે. હવે જે એને વધુ સંતાપીશ તે મને શ્રાપ આપશે તે હું બળીને ભસ્મ થઈ જઈશ. માટે જવા દે. એમ વિચાર કરીને સરદારે બબરકૂટ નામના નગરના એક નીચકુળના માનવ સાથે એને સોદે નક્કી કરીને કૌમુદીને વેચી દીધી.
એક અભિમાન ન છોડ્યું અને ક્રોધાવેશમાં આવીને નીકળી તો કેટલા પુરૂષના પાશવી સકંજામાં સપડાઈ જવું પડયું ? અને કેવા દુઃખો સહન કર્યા ? કૌમુદી ઘર છોડીને નીકળી ગયા પછી એને પતિ ખૂબ ચિંતા કરવા લાગે કે આ મધરાતે એકલી કયાં ગઈ હશે? એનું શું થયું હશે? એને શોધવા નીકળે પણ એ કયાંય મળી નહિ એટલે થાકીને પાછો ફર્યો. એના પિયરમાં પણ ખબર આપી, પણ પત્તો ન પડે. બર્બરકૂટને નીચ માનવી પણ કૌમુદીનું રૂપથૌવન જોઈને મુગ્ધ બન્યું અને એની પાસે વિષયસુખની યાચના કરી, પણ શીલધર્મની ઝળહળતી તને અખંડ રાખનાર કૌમુદીએ એને કઠોર શબ્દોમાં કહી દીધું–હે પાપી ! તું મારા જીવતાં મને નહિ અડી
શકે.
દેવાનુપ્રિયે! માણસને રૂપ બહુ ગમે છે પણ ઘણી વખત શીલપ્રેમી આત્માઓ
Page #145
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ માટે યૌવન સાથે ભળેલું રૂપ દુઃખદાયી બની જાય છે. બર્બરકૂટના નીચ નરાધમે પણ કૌમુદીને ખૂબ સમજાવી પણ કૌમુદી તે પોતાના ચારિત્રમાં અણનમ રહી ત્યારે તે નીચ માનવીએ કૌમુદી ઉપર ઠૌર વાળવાનું શરૂ કર્યું. કહ્યું છે ને કે “માત દt sfમારે જ્યારે માનવીની ઈચ્છા પૂર્ણ ન થાય ત્યારે તેમાંથી ક્રોધ ઉત્પન્ન થાય છે. પિલો પાપી નરાધમ ક્રોધાવેશમાં આવીને કૌમુદીને થાંભલા સાથે બાંધી એના શરીરમાં સોયે ભેંકી ભેંકીને એના દેહમાંથી લોહી ખેંચવા લાગ્યા. કૌમુદીનું શરીર કૃશ થઈ જતું ત્યારે પેલો માણસ એને મિષ્ટાન્ન વિગેરે પૌષ્ટિક પદાર્થો ખવડાવતે અને એના શરીરમાં લેહી ભરાતું ત્યારે પાછા થાંભલા સાથે બાંધીને ધગધગતા અણીદાર સોયા ભેંકો ને લોહી ખેંચતે. આ રીતે વારંવાર એના શરીરને સોયા ભોંકવાથી અને લોહી ખેંચવાથી કૌમુદીને પાંડુ નામને ભયંકર રોગ થયે. આવા મરણત કન્ટેની સામે ઝઝમીને પણ કૌમુદી શીલધર્મમાં એક શૂરવીર સુભટની જેમ અડગ રહી, પણ કુશીલન કાદવથી પિતાના આત્માને અભડાવ્યા નહિ. એક વખત ભારતની આર્યનારીઓમાં પિતાના શીલની કેટલી ખુમારી હતી તે આ ઉપરથી સમજી શકાશે.
એક વખત આ શીલવતી કૌમુદીને ભાઈ વહેપારના કામ માટે બર્બરકૂટમાં આવ્યું. તેણે નગરમાં ફરતાં ફરતાં એવા સમાચાર સાંભળ્યા કે એક રંગારાને ત્યાં કઈ પરદેશી યુવાન સ્ત્રી આવી છે. તે રૂપરૂપને અંબાર છે અને રંગારે એને ખૂબ દુઃખ દે છે. કૌમદીને ભાઈ આ સમાચાર સાંભળીને કુતુહલ વશ થઈને જોવા માટે પેલા
ગારાને ત્યાં આવ્યા ને પેલી બાઈને જોઈ તો તે બીજી કોઈ નહિ પણ પિતાની બહેન હતી. બહેનના માથે દુઃખના ડુંગર ખડકાયેલા જોઈને ભાઈ ધ્રુજી ઉઠે. આવા દુઃખમાં
જ્યારે બહેનને ભાઈ મળે ત્યારે કે આનંદ થાય? ખારા મહાસાગરમાં જાણે મીઠી વીરડીને ક્યારે મળે. કૌમુદીના ભાઈએ રંગારાને અઢળક ધન આપીને પોતાની બહેનને સોંપી દેવા માટે વિનંતી કરી. આટલી બધી સંપત્તિ મળી પછી રંગારાને શું જોઈએ? ધન મળ્યું એટલે રંગારાએ કૌમુદીને એના ભાઈએ સોંપી દીધી.
પિતાની વહાલી બેનડીને લઈને ભાઈ પોતાના નગરમાં આવ્યા. કૌમુદી એ પોતાને કેવા કેવા દુ:ખો પડયા તે વાત પિતાના માતાપિતા આદિ કુટુંબીજનો સમક્ષ રજુ કરી. એના દુઃખની વાત સાંભળી બધાની આંખમાં આંસુની ધાર વહી. આવા સંકટમાં પણ કૌમુદીએ પિતાનું શીલરત્ન અખંડપણે જાળવી રાખ્યું તે જાણીને સૌને ખૂબ આનંદ થયે. સૌ એના ચરણમાં ઝૂકી પડયા. એના પતિને પણ ખબર પડી કે કૌમુદી શ્રેમકુશળ એના પિયરમાં આવી ગઈ છે તે જાણી ખૂબ આનંદ થશે ને તરત જ આવીને કૌમુદીને પ્રેમપૂર્વક પિતાને ઘેર તેડી ગયો. પત્નીએ આવા દુઃખમાં પણ પિતાનું ચારિત્ર ગુમાવ્યું નથી. તે સાંભળીને પ્રધાને હર્ષવિભોર બની કૌમુદીને પિતાના સમગ્ર ગ્રહની સ્વામિની તરીકે વધાવી લીધી ને આનંદથી રહેવા લાગ્યા.
Page #146
--------------------------------------------------------------------------
________________
૮૭.
શારદા સિદ્ધિ
દેવાનુપ્રિયે! આ કૌમુદી ક્રોધ અને અભિમાનને વશ થઈને મધરાત્રે ઘર છોડીને ચાલી ગઈ. ત્યાર પછી એને કેવા કેવા દુઃખ સહન કરવા પડયા એ તમે સાંભળી ગયા ને? આ કૌમુદી પિતાના જીવનમાં ક્રોધ અને અભિમાનને કરૂણ અંજામ જીવનમાં અનુભવી લીધા પછી ક્ષમા અને સરળતાની સાક્ષાત પ્રતિમા બની ગઈ હતી. જે કૌમુદી પહેલા ક્રોધને દાવાનળ હતી તે હવે ક્ષમાને સાગર બની ચૂકી હતી. ગમે તેવા પ્રસંગોમાં પણ તે કદી ક્રોધ કરતી ન હતી. તેણે પ્રતિજ્ઞા કરી હતી કે હવે પ્રાણાંત કષ્ટ થાય તે પણ ક્રોધ કરવાનું કાળું પાપ કદાપિ નહિ કરું. એ હવે તે એવી પવિત્ર બની ગઈ હતી કે એની ક્ષમા અને શીયળની ખુદ દેવલોકના દેવે પણ પ્રશંસા કરતા હતા. આ રીતે ઘણે સમય પસાર થઈ ગયે.
એક વખત એ નગરની બહાર ઉદ્યાનમાં કઈ મહાજ્ઞાની, થાની અને પ્રશાંત મુનિરાજ ધ્યાનમાં ઊભા હતા. તે વખતે કેણ જાણે ક્યાંકથી અચાનક આગ લાગી અને મુનિનું શરીર અગ્નિના દાહથી બળવા લાગ્યું. છતાં મુનિવરનું મન તે વિરાગની મસ્તીના ઝુલણે ઝુલી રહ્યું હતું. મુનિ તે દેહની આસક્તિથી વિરક્ત હતા. આગ ઓલવાઈ ગઈ. મુનિ તો સમભાવે વેદના સહન કરવા લાગ્યા. પણ તેમને કેમ સારું થાય તે માટે શેઠ શૈદરાજને લઈ આવ્યા, ત્યારે વૈદે કહ્યું જે કયાંયથી લક્ષપાક તેલ મળે તો જલ્દી સારું થઈ જાય. લક્ષપાક તેલ ખૂબ મૂલ્યવાન છે. એ કંઈ બધાના ઘરમાં નથી હોતું. આ કૌમુદીને ઘેર લક્ષપાક તેલ છે એ વાત આ શેઠ જાણતા હતા, તેથી શેઠે બે મુનિરાજેને એને ત્યાંથી તેલ વહેરી લાવવાની વિનંતી કરી. બંને મુનિરાજે કૌમુદીને ઘેર લક્ષપાક તેલ લેવા માટે આવ્યા. મુનિરાજેને પિતાને ઘેર આવતા જોઈને કૌમુદીનું હૃદય હર્ષથી વિકસી ગયું ને ઊભી થઈ સાત આઠ પગલા સામી જઈને બોલી પધારે....પધારે.....ગુરૂદેવ ! સંતે પિતાના ઘરમાં આવીને ઊભા રહ્યા એટલે ભાવપૂર્વક કહે છે ગુરૂદેવ ! આપને કઈ ચીજને ખપ છે? જે ખપ હોય તે વિના સંકોચે ફરમાવી મને લાભ દેવા કૃપા કરો. બરાબર આ સમયે દેવલોકમાં ઈન્દ્ર મહારાજા દેવેની સભામાં કૌમુદીની ક્ષમાશીલતાના ગુણગાન કરી રહ્યા હતા. હે દે ! અત્યારે આ પૃથ્વી તલ ઉપર સતી કૌમુદી જેવી કેઈની ક્ષમાશીલતા નથી. દેવે પણ તેની ક્ષમાને ખંડિત કરવા સમર્થ નથી.
કૌમુદીની ક્ષમાની પરીક્ષા કરતા દેવો”:- ઈન્દ્રના મુખેથી મૃત્યુલેકની એક સ્ત્રીની આટલી બધી પ્રશંસા સાંભળી. તે એક દેવને અનુચિત લાગી કે ખુદ ઈન્દ્ર મહારાજા મૃત્યુલોકની એક નારીની આટલી બધી પ્રશંસા કરે ! આપણે ત્યાં પણ કઈ ગુણીયલ વ્યક્તિની કઈ પ્રશંસા કરે તે ઈષ્યાળુથી સહન થતું નથી તેમ દેવલોકમાં પણ એવું જ છે. કૌમુદીની પ્રશંસાથી અસહિષ્ણુ બનેલા દેવ કૌમુદીની પરીક્ષા કરવાને નિર્ણય કરીને તે જ સમયે અદશ્યપણે કૌમુદીને ઘરમાં આવ્યું. આ સમયે બે મુનિઓ
Page #147
--------------------------------------------------------------------------
________________
er
શારદા સિંહ
લક્ષપાક તેલ લેવા માટે પધારેલા હતા. તેઓ કૌમુદીની વિનતીના ઉત્તરમાં કહી રહ્યા હતા કે બહેન ! અમારા એક મુનિરાજ અગ્નિઝાળથી દાઝયા છે તેમની શ્રસુષા માટે લક્ષપાક તેલની જરૂર પડી છે. જો તમારી પાસે હાય ને અનુકૂળતા હોય તે અમને આપો. કૌમુદીએ કહ્યું ગુરૂદેવ ! આપ આ શુ. એલ્યા ? આપની ભક્તિને લાભ મળે ત્યાં અમને તે આનંદ જ હાય ને? એમાં અનુકૂળતા અને પ્રતિકૂળતાનો પ્રશ્ન જ શાના હાય ? તરત જ કૌમુદીએ દાસીને આજ્ઞા કરી કે બહેન ! માળીયાના કબાટમાંથી લક્ષપાક તેલને, કૂપ લાવા. આપણે મુનિરાજને વહેારાવીને લાભ લઈએ. દાસી લક્ષપાક તેલના ગ્રૂપ લેવા માટે માળીયા ઉપર ચઢીને તેલના કૂપ ઉતારતી હતી ત્યાં દેવે તેના હાથમાંથી તેલના કૂપ ગબડાવી નાંખ્યો ને મહામૂલ્યવાન તેલને ફૂપ ફૂટી ગયા, એટલે દાસી બેબાકળી બનીને રડવા લાગી. કૌમુદીએ હૃદયમાં ક્ષમા ધારણ કરી હતી એટલે મૃદુસ્વરે કહ્યું, બેટા! તુ રડીશ નહિ. ખીજો કૃપ છે તે સાચવીને તું લઈ આવ. દાસી ફ્રીને માળીયા ઉપર ચઢીને બીજો કૂપ ઉતારે છે તે પણ દૈવી શક્તિથી દેવે જમીન દોસ્ત કરી નાંખ્યા, એટલે દાસી તા ચેાધાર આંસુએ રડવા લાગી છતાં કૌમુદી ગુસ્સે ન થઇ, એણે ત્રીજી વખત મીઠા મધુરા શબ્દો દ્વારા કૂપ ખૂબ સાચવીને લઈ આવવા વિન'તી કરી પણ દૈવી શક્તિના પ્રભાવે ત્રીજા ગ્રૂપની પણ એજ દશા થઈ. લાખ લાખ સોનામહોરોની કિ"મતવાળા ત્રણ ત્રણ ક્રૂપા ફૂટી જવા છતાં એક સમયની ક્રોધાવતાર કૌમુદી સહેજ પણ ક્રોધની કાલિમાથી ખરડાઈ નહિ.
કૌમુદીની અતિ ઉત્કૃષ્ટ ભાવના”:- કૌમુદીના દિલમાં થયુ કે અહા ! મારે આંગણે ગુરૂદેવ પધાર્યા છતાં હું શેઠાણીની જેમ બેસી રહીને દાસીને લક્ષપાક તેલના કૂપ લેવા મેાકલું છું. હવે એક જ કૂપ રહ્યો છે તે હું જાતે જ લઈ આવું. પેાતે જાતે જ ઊભી થઈ ને લેવા ગઈ. આ વખતે એના શીલ ધર્માંના પ્રભાવે દેવ તેની લીલા અજમાવી શકયા નહિ. લક્ષપાક તેલના કૂપ લઈને હભેર કૌમુદીએ મુનિરાજને વહેારાવી દીધા. અને મુનિરાજો કૌમુદીની અતિ ઉત્કૃષ્ટ ભાવના અને ક્ષમા જોઈ ને ચિકિત થઈ ગયા. મુનિરાજોએ કહ્યુ: બહેન ! અમારા કારણે તમારા ત્રણ ત્રણ મહામૂલા લક્ષપાક તેલના કૂપ ઢળી ગયા. ખરેખર, અમને ખૂબ દુ:ખ થાય છે છતાં એક વાતના આનંદ થાય છે કે ત્રણ ત્રણ કિ'મતી તેલના ગ્રૂપ ફ્ાડી નાંખનાર દાસી ઉપર આપે જરા પણ ક્રોધ કર્યાં નથી, અને હવે અમારા ગયા પછી પણ તમે ક્રોધ કરશે નહિ, કારણ કે ક્રોધના અજામ કરૂણ હોય છે.
મુનિરાજોની વાત સાંભળીને કૌમુદી કહે છે ગુરૂદેવ ! આપની વાત સત્ય છે. ક્રોધના અંજામ અત્યત કર હોય છે. તે મેં મારા જીવનમાં જાતે અનુભવ્યુ' છે. તેથી મેં પ્રતિજ્ઞા કરી છે કે હું પ્રાણાંતે પણ કદી ક્રોધ નહિ કરું, ત્યારે મુનિરાજે પૂછ્યું : બહેન ! તમે ક્રોધના કટુ ફળ કેવી રીતે અનુભવ્યા ? ત્યારે કૌમુદીએ ટુંકમાં
Page #148
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ મુનિરાજોને પિતાની કહાની કહી. કૌમુદીના મુખેથી એના જીવનની રોમાંચક ઘટના સાંભળીને ક્રોધના કરૂણ અંજામને વિચાર હૃદયમાં વાળતા મુનિરાજે પિતાના ગુરૂદેવ પાસે પહોંચી ગયા ને લક્ષપાક તેલ દ્વારા પિતાના ગુરૂને નિરોગી બનાવ્યા. આ તરફ પરીક્ષા કરવા આવેલે દેવ પિતાની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલી કૌમુદીને અભિનંદન આપવા પ્રત્યક્ષ રૂપે પ્રગટ થયે, અને ઈન્દ્રના મુખેથી પ્રશંસા સાંભળીને પરીક્ષા કરવા પિતે આવ્યો ને લક્ષપાક તેલના ત્રણ ત્રણ ફૂપ પિતે ફેડી નાંખ્યા હતા તે વાત પ્રગટ કરીને કહ્યું : હે સતી ! તમે તમારા જીવનમાં ખરેખર ક્ષમા ધર્મને અપનાવ્યો છે. ઈન્દ્ર મહારાજે કરેલી પ્રશંસા સત્ય છે. એમાં હવે મને શંકા નથી. તમારી શીતપ્રિયતા અને ક્ષમાશીલતા આ જગતના છ માટે મહાન આદર્શ રૂપ છે. એમ કહીને દેવ કૌમુદીના ચરણમાં ઝકી પડે. શાસ્ત્રમાં કહ્યું છે ને કે
देव दानव गंधव्वा, जक्ख रक्खस्स किन्नरा ।
बंभयारि नमस्संति, दुक्करं जे करंति ते ॥ જે શુદ્ધ ભાવથી બ્રહ્મચર્યનું પાલન કરે છે તેના ચરણમાં દેવ, દાનવ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ અને કિન્નરો નમસ્કાર કરે છે. માનવદેહની શોભા શીલ, સત્ય, સદાચાર, સરળતા ,ઉદારતા આદિ ગુણેથી છે. શરીર ગમે તેટલું રૂપાળું હોય, તેના ઉપર સારા. વસ્ત્રો અને કિંમતી દાગીના પહેરે, સુગંધિત સેન્ટ, અત્તર બધું છોટે પણ તેનાથી શરીર કંઈ શોભતું નથી પણ ગુણથી શોભે છે. કૌમુદી સતીને જીવનમાં મહાન ગુણે પ્રગટ થયા હતા. તેના પ્રભાવે દેવે તેના ઉપર પ્રસન્ન થઈને સુગંધિત પુપે અને સોનામહેરેની વૃષ્ટિ કરી, પછી સતીને પુનઃ વંદન કરીને એના સ્થાને ચાલ્યો ગયો.
બંધુઓ ! આ સંસારમાં ક્ષણે ક્ષણે જેને ક્રોધ આવે છે તે કષાયમાં જોડાઈને આત્માને કાજળથી પણ વધુ કાળે બનાવે છે. નજીવા સ્વાર્થ ખાતર એકબીજાનું ખૂન કરતા પણ અચકાતા નથી. તેમજ આપત્તિઓના ભયંકર દાવાનળ વચ્ચે પણ પ્રાણ સાટે શિયળનું કેવી રીતે રક્ષણ કરવું આ બધી વાત કૌમુદીને દષ્ટાંતમાંથી જાણવા મળે છે. આવા દષ્ટાંતનો સાર ગ્રહણ કરીને જીવનમાંથી રાગ-દ્વેષ, સંત વગેરે જતા કરતા શીખે અને વિષય કષાયથી અટકે તે સાચું સુખ પામી શકશે. આજે સમય ઘણે થઈ ગયો છે એટલે ચરિત્ર બંધ. વધુ ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં.-૧૦ અષાઢ વદ અમાસને સેમવાર “આત્માનું બંધન કર્યું ” તા.-ર૩-૭-૭૯
અનંતજ્ઞાની શાસનપતિ તીર્થકર ભગવતેએ પ્રબળ પુરૂષાર્થ કરી કર્મોની કાલિમાને આત્મા ઉપરથી ઉખેડી કેવળજ્ઞાનની ઝગમગતી જાતિ જલાવીને દ્વાદશાંગી શા. ૧૨
Page #149
--------------------------------------------------------------------------
________________
શારદા સિલિ વાણીનું નિરૂપણ કર્યું. આગમમાં ભગવાન ફરમાવે છે કે હે ભવ્ય છે ! આપણો જીવાત્મા કર્મના સંગથી અનાદિકાળથી સંસારમાં જન્મમરણદિન જાલીમ દુઃખ જોગવી રહ્યો છે. શરીર પણ જીવને કર્મની પરાધીનતાથી મળ્યું છે. માત્ર મોક્ષ એ એક એવું સ્થાન છે કે જ્યાં કર્મની પરાધીનતા નથી. બાકી તે ભવનપતિ, વાણવ્યંતર, જતિષી અને વૈમાનિક તેમાં પણ મોક્ષથી માત્ર ૨૧ જોજન દૂર રહેલા સર્વાર્થસિદ્ધ વિમાનના દેવ પણ કર્મની જંજીરમાં જકડાયેલા છે. તે સિવાય વિવેક દષ્ટિએ વિચારવામાં આવે તે કંઈ પણ સંસારી જીવ શરીર વગરને તે નથી, પછી ચાહે સૂક્ષ્મ શરીર હોય કે સ્કૂલ શરીર હોય વાસ્તવિક દષ્ટિએ સંસારી આત્મા પિતાના શરીરને પિતાને આધાર માને છે, પણ જ્ઞાની આત્માઓની દષ્ટિએ શરીર એ આત્માને આધાર નથી. પિપટ, ચકલી આદિ પક્ષીઓને પાંજરામાં પૂરવામાં આવે છે તેમ આત્મા રૂપ પક્ષીને માટે શરીર એ પાંજરાની માફક કેદરૂપ છે.
આ જગતમાં આધાર ન હોય તે આધેય હેઈ શકતું નથી તે દષ્ટિએ જે શરીર એ આત્માને આધાર હેત તે શરીર સિવાયને આત્મા માની શકાય નહિ, પણ મોક્ષમાં રહેલા અનંતા સિદ્ધ ભગવંતે અશરીરી છે. એમને શરીર નથી તે એ શરીર વિના કેવી રીતે રહી શકે ? માટે તમે સમજે કે શરીર એ આત્માને આધાર નથી પણ કર્મભનિત બંધન છે. શરીરને કારણે આત્માને દુઃખ ભેગવવું પડે છે. શરીરના શીત ઉષ્ણદિક સ્પર્શેથી આત્માને અનુકૂળતા અને પ્રતિકૂળતા એટલે કે સુખ દુઃખ થાય છે, જ્યારે શરીરથી રહિત આત્માને શીત ઉષ્ણાદિ સ્પર્શજનિત સુખ કે દુઃખ હેતા નથી. આ વાતને સમજાવવા માટે જ્ઞાની પુરુષે કહે છે કે,
देहे विमुह्य कुरुषे किमद्य न वेत्सि, देहस्थ एव भजसे भवदुःख जालम् । लोहाश्रितो हि सहते धनधातमग्नि, बर्बाधा न तेङस्थ च नभोवदनाश्रयत्वे ॥
હે ભવ્ય છે! દેહ ઉપર મમતા ધારણ કરીને શા માટે અનેક પ્રકારના પાપ કરે છે? કારણ કે દેહમાં વસવાને કારણે જીવને ચાર ગતિના દુખ ભોગવવા પડે છે. ચારે ગતિમાં કઈ પણ ગતિવાળા જીવ એ નથી કે જેને શરીર સિવાય દુઃખ ભેગવવું પડતું હોય. દરેક ગતિમાં શરીર ધારણ કરીને જીવને ભ્રમણ કરવાનું હોય છે અને તે શરીર દ્વારા ચારે ગતિના દુઃખ ભોગવવા પડે છે. આ વાત સમજાવવા માટે એક ન્યાય આપું.
કોઈ માણસ વિચાર કરે કે મારે અગ્નિને ટીપવી છે, કુટવી છે તે અગ્નિ કંઈ ટીપાય ખરી? અત્યાર સુધીમાં કેઈએ અગ્નિને ટીપી હોય તેમ તમે સાંભળ્યું છે ખરું? “ના” તે ટીપાય કયારે?, જ્યારે તે અગ્નિ પોતાના શુદ્ધ સ્વરૂપમાં ન રહેતા સ્વભાવ છેડીને જ્યારે લેઢાની અંદર પ્રવેશ કરે છે અર્થાત લોઢાને આશ્રિત બને છે ત્યારે લુહારે તે લેઢાને ઘણથી અનેક વખત ફૂટે છે અને તે લેડું કૂટાવાથી તે
Page #150
--------------------------------------------------------------------------
________________
૯૧
શારદા સિદ્ધિ લેઢામાં રહેલા અગ્નિને પણ ફટાવું પડે છે. જેમ અગ્નિ અલગ હોય તે તેને કઈ ફૂટી શકતું નથી, પણ તે અગ્નિ જ્યારે લેઢામાં એકમેક થઈને ભળે છે ત્યારે તે અગ્નિ લેઢાના કુટાવાની સાથે કૂટાઈ જાય છે તેવી રીતે આ શરીરને શીત, તાપ, ટાઢ વાયરે વગેરે પદાર્થો કંઈ પણ ઉપદ્રવ કરી શકતા નથી પણ જ્યારે આ જીવ શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે લેઢામાં પ્રવેશેલા અગ્નિને જેમ ઘણુના માર પડે છે તેવી રીતે શરીરને લાગતા શીત, ઉષ્ણ, ટાઢ, વગેરેના ઉપદ્રવ શરીરમાં રહેલા આત્માને સહન કરવા પડે છે. જે અગ્નિ પિતાના સ્વભાવમાં રહીને બીજામાં પ્રવેશી ન હોત તે એને કૂટાવું ન પડત, પણ એ લેખંડમાં જોડાઈ તે તપેલા લેખંડની સાથે કૂટાવું પડયું. જેમ તપેલા લેઢાને ઉઠાવતા અગ્નિ અને લેટુ સાથે ઊઠે છે, તપેલા લેઢાને કાપતા લેતું અને અગ્નિ બંને સાથે કપાય છે. તપેલા લેઢાને ફેંકતા લેતું અને અગ્નિ બંને સાથે ફેકી દેવાય છે તેમ આ સંસારમાં જીવ પણ શરીરની સાથે એકમેક થયેલ છે. તેને લીધે શરીરને ઉપાડતા, કાતા, ધકકો મારતા જીવ પણ તેની સાથે ઉપડી જાય છે. ધક્કો ખાય છે ને શેકાઈ જાય છે. શરીરને છેદન-ભેદન, તાડન-તર્જન, રેગ વગેરે થતાં તે તાડન-તર્જન, છેદન–ભેદન, રોગ વગેરેનું દુઃખ શરીરમાં રહેલા આત્માને અનુભવવું પડે છે. જે આત્મા શરીરની સાથે એકમેક થયેલો ન હોય તો શરીરને થતાં તાડન–તર્જન,વધ, બંધ, રોગ વગેરેનું દુઃખ અંશ પણ આત્માને ભેગવવું પડે નહિ. આવી રીતે જે આત્માને જગતના સર્વર પદાર્થોથી નિવૃત્ત કરી દેવામાં આવે અને જગતના સર્વ પદાર્થોમાં અહંભાવ અને મમત્વ ભાવ જોડીને એકમેકપણે પ્રવેશ કરેલો છે તે છોડી દઈને શરીર વગરને આત્મા બની જાય ત્યારે નિરાશ્રિત એવા આત્માને નિરાશ્રિત એવા આકાશની માફક શીતતાપ-તાડન-તર્જન વગેરે દુઃખમાંથી કોઈપણ જાતનું દુઃખ અનુભવવું પડશે નહિ. ટૂંકમાં કહેવાનો આશય એટલે જ છે કે દરેક સંસારી જીને શરીરના કારણે ચારે ગતિના દુખ ભોગવવા પડે છે. જ્યાં સુધી જીવને સંસારમાં રખડવાનું હોય છે ત્યાં સુધી અવશ્ય શરીર ધારણ કરવું પડે છે. જો કે દુઃખને અનુભવ એકલા શરીર દ્વારા આત્માને કરે પડે છે એવું નથી. પાંચ ઈન્દ્રિયે, તેના વિષયે, તેના સાધનો, કુંટુંબ, ધન, માલ મિલ્કત વગેરેમાં ઈટનો વિયોગ અને અનિષ્ટનો સંગ વગેરે દ્વારા પણ આ જીવને દુઃખનો પારવાર અનુભવ કરવો પડે છે પણ આ બધા દેહરૂપી વૃક્ષના શાખા, પ્રશાખા પત્ર, પુષ્પ અને ફળ છે. ચારે ગતિમાં રખડતા જીવરૂપી પક્ષીઓને શરીર રૂપી પિંજરુ એ કેદને સ્થાને છે. શરીર રૂપી કેદમાંથી જે કઈ છૂટેલું હોય તે તે માત્ર સિદ્ધ ભગવતે છે.
આ કેદખાનામાંથી છૂટવા માટે અને સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરવાનો જે કઈમેકે હિય તે તે આ મનુષ્યભવમાં છે. મનુષ્યભવમાં પ્રમાદ છોડીને જાગૃત બનીને એવી કરણ કરી લો કે જન્મ-મરણના મહાભયંકર રોગ નાબૂદ થઈ જાય. તમારા શરીરમાં
Page #151
--------------------------------------------------------------------------
________________
કર
શારદા સિદ્ધિ કોઈ રોગ થાય છે તેા તમે કોઈ સારા એવા ડોકટરને શરણે જામે છે ને ? તેમાં કોઈ મોટા સર્જન ડૉકટરને બતાવવુ હોય તો તમે એમણે આપેલા ટાઇમ પ્રમાણે ત્યાં વહેલા પહેાંચી જાઓ છે ને ? ત્યાં પહેોંચી ગયા પણ હજુ ડોકટર આવ્યા નથી અગર એક કલાક મોડા આવ્યા ને નદી આના દરોડો ખૂબ છે એટલે એ ત્રણ કલાક બેસવું પડે તે શાંતિથી એસી રહો કે ડૉકટરના સામા થાએ ? ત્યાં શાંતિથી બેસી રહ્યો છે. કદાચ અહુવાર લાગે તા જઈને ડોકટરને એમ કહેશો કે ડૉકટર સાહેબ! બહુ મોડું થયું. હવે મારા કેશ હાથમાં લો ને? ત્યાં એક તા ડોકટરને ચાર્જ ભરવાના, ત્રણ કલાક ખેાટી થવાનું ને ઉપરથી સાહેબ કહેવાનું, પણ તમે અહી આવ્યા ને વ્યાખ્યાનનો ટાઈમ થયા પણ સંત સતીજી પાટ ઉપર ન આવ્યા. અડધા, પાણા કે એક કલાક થાય તો તમે શુ' કહેશે ? વ્યાખ્યાનનો ટાઇમ થઇ ગયા છતાં સ ંતા આવતા નથી તેા અમે કાંઈ ફૂરસદીયા નથી. અમારે ઘણું જ કામ છે. (હુસાહસ) પણ ડોકટરને આવું કહી શકશેા ? ‘ના' ડોકટરને ત્યાં તમે ત્રણ, ચાર કલાક એસો તેમાં તમને લાભ થશે જ એવુ નથી. જે રોગનું નિદાન કરાવવા ગયા હતા તે રોગ પણ મટશે જ એવી કોઈ ખાત્રી નથી પણ આ ધર્મસ્થાનકમાં આવીને તમે માત્ર સંતની સામે બેસી રહેશે, પાંચ કલાક સુધી સંત તમારી સાથે કંઈ જ વાત ન કરે તે પણ તમને મહાન લાભ થશે. માનવભવ અને ધમ કરવાનો બધા યેગ મળે તે એક ક્ષણ પણ નિષ્ફળ કેમ જવા દેવાય ? તમારી એકની જ આ વાત નથી ભેગી અમારી સતાની વાત પણ કરુ. માત્ર સાધુવેશ પહેરી લીધા તેથી કલ્યાણ થઈ જવાનુ નથી. અમને એમ થવું જોઈએ કે અમે માત્ર આ વેશ પહેર્યાં નથી પણ ક`શત્રુઓને હઠાવવાના ધર્મધ્વજ લીધે) છે માટે સંયમ લઈને એક ક્ષણ પણ પ્રમાદ કરવા પાલવે નહિ. એવી જાગૃતિ રાખવાની જરૂર છે. જાગૃતિ વિનાનું જીવન જીવવાના કોઈ અર્થ નથી. કહ્યુ છેને કે
જાગ્યો ન અ`તર ઘટ વિષે, નિશા જાગવાથી શુ વળ્યું? ત્યાગ્યા ન ઢાષ દિલ તણાં, ઘર ત્યાગવાથી શું વળ્યું?
મનુષ્ય આખી રાતની રાત જાગ્યે પણ જાગીને આત્માનુ કોઈ ચિ'તવન ન કહ્યુ', ભવબંધન ઘટે એવી ચિંતવના ન કરી પણ હું ધનવાન કેમ અનુ', મારા સંસારની વાડીના વિસ્તાર કેમ વધે એવી જ ચિંતવના કરી તે એવું જાગવાથી શુ' લાભ ? એવી ચિતવના તે આ જીવે ઘણી કરી છે. પાસે લાખાને કરોડો રૂપિયાની સંપત્તિ હોય પણ જો પોતે કોઈના દુઃખ મટાડવા માટે સપત્તિનો ઉપયાગ ન કરે તે એવી સ'પત્તિથી શુ' લાભ ? પેતે ઘરમાં મિષ્ટાન્ન આરેગે છે ને પાડોશીને ખાવા લૂખો સૂકો રોટલો પણ નથી તેા એવા ખાવાથી શુ` વળ્યું ? એવી જ રીતે જીવે ઘરબાર છોડયા, સ્નેહી, સ્વજન અને સ`પત્તિ છેડી પણ અતરમાં રહેલા દોષ–રાગ-દ્વેષ, વગેરે ન છૂટે તે ઘર ત્યાગવાથી શું લાભ ? ઘર ત્યાગવાની સાથે આત્મામાં ક્ષણે ક્ષણે એવી જાગૃતિના
11
Page #152
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ ઝણકાર થતું હોય કે હે પ્રભુ! હવે મારા ભવબંધને કયારે તૂટશે? હું આ જન્મ-જરા -મરણ આદિ રેગોને નાબૂદ કરીને મારા આત્માનું ભાવ આરોગ્ય એવી સિદ્ધ દશાને કયારે પામીશ? આવું લક્ષ રહે તે અમારું ઘર ત્યાગવાનું પ્રયોજન સફળ થાય.
આપણે ઉત્તરાધ્યયન સૂત્રના ૧૩ મા અધ્યયનની વાત ચાલે છે. એમાં પેલા બે મુનિરાજેએ ચારિત્રમાં દુર્ગછા કરી તે તેના ફળ સ્વરૂપે તેમને કેવું કર્મ બંધાઈ ગયું. તેમણે કેવા કેવા ભવ કર્યા અને છેવટે ચાંડાળ કુળમાં ઉત્પન્ન થયા. અત્યારે પહેલાની જેમ ચંડાળ પ્રત્યે એટલી દુશંકા કે તિરસ્કાર નથી પણ પહેલાના વખતમાં હરિજન–ચંડાળ વગેરેને ખૂબ તિરસ્કાર હતે. ભૂલેચૂકે હરિજનને અડી જવાય તે ઘેર જઈને સ્નાન કરતા. એક વખત એક બ્રાહ્મણ પૂજા કરીને એક ગલીમાંથી આવતે હતું, ત્યારે એક ભંગડી ઝાડુ અને ટેપલે લઈને સામેથી જતી હતી. ભંગડી એને અડી ન હતી પણ એને પડછાયો એ બ્રાહ્મણ ઉપર પડે એટલે બ્રાહ્મણને ખૂબ ક્રોધ આવ્યા ને ભંગડી ઉપર કોધ કરી એને ગાળે દેવા લાગ્યા, ત્યારે ભંગડીએ ખૂબ નમ્રતાથી કહ્યું ભાઈ! મને ખબર નહિ કે તમે પૂજા કરવા ગયા છે તેથી હું આવી. ખબર હતી તે ન આવત, માટે મને માફ કરે. હું તમને અડી પણ નથી. શા માટે આટલે બધે ક્રોધ કરે છે? ત્યારે બ્રાહ્મણ તે બેફામ ગાળો દેવા લાગે એટલે ભંગડીએ વિચાર કર્યો કે હવે મારે એને બતાવી દેવું જોઈએ. બ્રાહ્મણ કઈ રીતે ગાળો દેતો બંધ ન થયું ત્યારે ભંગડીએ જઈને બ્રાહ્મણને હાથ પકડી લીધો એટલે બ્રાહ્મણના ક્રોધને પારો આસમાને ચઢયે ને ડબલ ગાળે દેવા લાગ્યો તેથી લોકોનું ટોળું ભેગું થયું ને ભંગડીને કહ્યું કે તું શા માટે બ્રાહ્મણને અડકી? ત્યારે ભંગડીએ આગળની બધી વાત કરીને કહ્યું હું અત્યારે બ્રાહ્મણને નથી અડકી. હું તે મારા સજાતીય ચંડાળને અડકી છું કારણ કે અત્યારે એ બ્રાહ્મણ નથી. એનામાં કોઈ રૂપી ચંડાળ પ્રવેશેલે છે.
ક્રોધ એ પણ એક પ્રકારને ચંડાળ છે. પેલે બ્રાહાણ શરમાઈને ચાલ્યા ગયે. ટૂંકમાં અસલના વખતમાં ચંડાળ જાતિને ખૂબ તુચ્છ ગણવામાં આવતી. આ બે છોકરાઓ કર્મના ઉદયથી ચંડાળ કુળમાં જન્મ્યા. એમનું રૂપ અથાગ છે. એમના પૃદયે નમચી પ્રધાન મળ્યો ને એણે બંને બાળકોને સંગીતાદિ કળાઓ શીખવાડી. તે સંગીતકળામાં એવા તે પારંગત થયા કે એ ગાય તે જંગલમાંથી દેડતા જાનવર આવે ને સ્થિર બની જાય. મલ્હાર રાગ ગાય તે વરસાદ પડે અને દીપક રાગ ગાય તે દીપક પ્રગટે. સંગીતકળામાં આવા પારંગત થયા પણ જાતિના ચંડાળ હતા, એટલે આવી સરસ કળાઓની કોઈ કદર કરતું નથી. જીવને ઊંચનીચ કુળમાં લઈ જનાર કર્મ છે. આચારાંગ સૂત્રમાં ભગવાન બેલ્યા છે કે “તે શરદ પુજા, સંસદ નિગાહ ” આ જીવ કર્મના કારણે અનેક વાર ઉચ્ચગેત્રમાં ઉત્પન્ન થયે અને
Page #153
--------------------------------------------------------------------------
________________
EX
શારદા સિદ્ધિ અનેક વાર નીચગોત્રમાં ઉત્પન્ન થયેલ છે. જેમ ફજેત ફાળકામાં બેઠેલ વ્યક્તિ ઊંચે જઈ નીચે આવે છે એમ ઝુલાની માફક જ કર્માનુસાર ઉચ્ચ નીચ ગોત્રમાં વારંવાર ઉત્પન્ન થાય છે. વળી નીચગોત્રનો ઉદય અનંતકાળ સુધી તિર્યંચ ગતિમાં (વનસ્પતિ આશ્રી અનંતકાળ) હોય છે. માટે કોઈએ ગોત્રનું ગર્વ અભિમાન કરવું નહિ. આઠ મદ પૈકી કોઈ પણ મદનું અભિમાન કરે તે જીવ ભવિષ્યના ભવમાં દીનતાને પામે છે. એટલે જે ઉચ્ચગેત્રનું અભિમાન કરે તે ભવિષ્યના ભવમાં તે જીવ નીચગેત્રમાં ઉત્પન્ન થાય છે, માટે કઈ પણ મદસ્થાનોનું અભિમાન કરવું નહિ. જીવને ઊંચ-નીચ કુળમાં લઈ જનાર કર્મ છે. સુખ અને દુઃખ અપાવનાર પણ કર્મ છે. કર્મ આ જીવને સંસારમાં અનેકવિધ નાચ નચાવે છે. કર્મની કરૂણ કહાની સમજાવતી બનેલી એક કહાની
એક માતાને એક દીકરો અને દીકરી બે સંતાન હતા. દીકરે પાંચ વર્ષનો થયે પછી દીકરી જન્મી. એનું નામ દેવી પાડ્યું. દેવી સવા મહિનાની થઈ ત્યાં એની માતા ચાલી ગઈ, એટલે લોકે બેલવા લાગ્યા કે આ છોકરી ખરાબ પગલાની છે. જુઓને, જન્મી ત્યાં એની મા મરી ગઈ. માતા તે આયુષ્ય પૂરું થયું એટલે મરી ગઈએમાં દીકરીનો શું વાંક? આમ કરતા કરી પાંચ વર્ષની થઈ ને એના પિતા મરી ગયા. એટલે લોકે તે ડબલ ઉછળીને બેલવા લાગ્યા કે આ છોકરી તે ડાકણ છે ડાકણ. એણે જન્મીને સવા મહિનામાં તે માને ભરખી લીધી ને પાંચ વર્ષે બાપને પણ ભરખી લીધે, પણ બિચારી દેવી શું કરે? માતાએ તે સરસ મઝાનું દેવી નામ પાડ્યું હતું પણ લોકેએ એને દેવીમાંથી ડાકણ બનાવી દીધી. માતાપિતા બંને ચાલ્યા ગયા એટલે ભાઈ બહેન નિરાધાર બની ગયા. મેણાટોણા સહન કરતા કાકા-મામાના આશ્રય નીચે ભાઈ બહેન મોટા થયા. ભાઈને સારી નોકરી મળી ગઈ અને બહેનને સગાવહાલાઓએ ભેગા થઈને પરણાવી. એનું એટલું પુણ્ય હતું કે સાસરિયા સારા મળ્યા, ભાઈનો પગાર પણ સારો હતો એટલે એને પણ સારી કન્યા મળી ગઈ. ભાઈ અને બહેન બંને પરણી ગયા. દેવી સ્વભાવથી સરળ, નમ્ર અને વિનયવાન હતી. એનું રૂપ પણ ઘણું હતું. સાસરે એનું માન ખૂબ હતું. આ તે દેવી તે દેવી જ છે. જાણે ઘરની કુળદેવી જોઈ લો. દેવીને પણ ખૂબ શાંતિ થઈ પણ કમરાજાએ તેને કેડો ના મૂકો, એને પરણ્યા છ મહિના થયા ત્યાં એના સાસુ ગુજરી ગયા, એટલે લોકેને તે હાથમાં આવ્યું. ચોરે ને ચૌટે સૌ બલવા લાગ્યા. જુઓ, પ્રત્યક્ષ દેખાય છે ને કે આ ડાકણી છે. જન્મીને માને ભરખી, પછી પિતાને અને પરણીને સાસરે ગઈ ત્યાં બિચારી સાસુને ભરખી ગઈ.
દેવીના ઘોર પાપને ઉદય” – ઠેકાણે ઠેકાણે પોતાને માટે આવા શબ્દો બોલાતા સાંભળીને દેવીનું કાળજુ ચીરાઈ જવા લાગ્યું. અરેરે....હે પ્રભુ! મેં કેવા
Page #154
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ કર્મો કર્યા હશે? મારા કેવા પાપકર્મને ઉદય છે કે જ્યાં ને ત્યાં આવું જ બને છે. એ ખૂબ રડતી ત્યારે એનો પતિ એને ખૂબ સમજાવતે કે તું શા માટે રડે છે? દુનિયા તે દોરંગી છે. એ તે જેની પાછળ પડશે તેની પાછળ પડશે. એમ કહીને શાંત કરતે, પણ દેવીના કર્મને ઉદય જોરદાર હતું એટલે શાંતિ કયાંથી મળે? એને પરણ્યા બાર મહિના થયા ત્યાં એના પતિને અચાનક પેટમાં દુઃખા ઉપડે ને મૃત્યુ પામ્યું. હવે બિચારી દેવીને માથે કંઈ બાકી રહે ખરું? એક તે હરીફરીને પોતાના વિસામાનું
સ્થાન જે કંઈ કહે તે એને પતિ જ હતે. એ પણ ફાની દુનિયામાંથી વિદાય લઈને ચાલ્યો ગ. બિચારી દેવી તે બેભાન બની ઢગલે થઈને ઢળી પડી. એની દયાજનક પરિસ્થિતિ થઈ. એને જોઈ બીજા રડતા પણ સાસરિયા, પિયરિયા બધા એક જ વેણ બેલે છે કે અમે તો એ જન્મી ત્યારથી કહીએ છીએ કે આ છોકરી ડાકણ છે. જુઓ, બાર મહિનામાં તે યુવાન પતિને ભરખી લીધે. બધાના જીવ લીધા. આના કરતા એ જ નાનપણમાં મરી ગઈ હોત તે સારું થાત. આવા શબ્દો એની છાતીમાં ગોળીની જેમ વાગવા લાગ્યા. કોઈને દોષ ન દેતા પિતાના પાપકર્મોને દેષ દેતી દેવી વિચાર કરવા લાગી કે અહે ભગવાન! મેં ગતભવમાં કેવા ચીકણા કર્મો બાંધ્યા હશે! કોઈના માથે ડાકણના ખોટા આરોપ મૂક્યા હશે તેથી મને આવા દુખે પડે છે. કરમને ક્યાં શરમ છે. કહ્યું છે ને કે
કરમ ના છોડશે તેને કોઈ કાળે, જન્મ જ્યાં ધરે તું તને ત્યાં સંભાળે, થશે આ મૂકીને અચાનક જવાનું, સ્વજન કેઈ સાથે નહીં આવવાનું જશે જીવ તારે કરમના સહારે, કર્યા જે પ્રમાણે ફળે તે પ્રકારે.
હે જીવ! તું આકાશમાં જા કે પાતાળમાં જા, દેશમાં રહે કે પરદેશમાં જા, વસ્તીમાં વસ કે વનવગડે જઈને વાસ કર પણ કર્મ તને કદી નહિ છોડે. બીજા ભવમાં પણ એ યાદ કરીને તારી પાસે આવશે પણ જતું નહિ કરે. માટે કર્મ બાંધવા સમયે ખૂબ ધ્યાન રાખે. પતિના ગયા પછી દેવી ખૂબ રડે છે ત્યારે એના સસરા કહે છે બેટા ! તું શાંત થા. મારો દીકરે જતા મને ભયંકર આઘાત લાગ્યો છે પણ એનું આયુષ્ય એટલું જ હશે. આપણું લેણદેણ પૂરી થઈ હશે એમાં તારે શું દોષ? એમ કહીને આશ્વાસન આપે છે અને દેવીને પોતાની દીકરીની જેમ સાચવે છે પણ કિસ્મત બે ડગલા આગળ ને આગળ છે. આશ્વાસન દેનાર સસરા પણ થોડા દિવસમાં ચાલ્યા ગયા. દેવીને માથે દુઃખના ડુંગરા તુટી પડયા. હવે બહેન ઘરમાં એકલી પડી એટલે એ ભાઈ આવીને કહે છે બહેન! તું ઘેર ચાલ. પિતે જ્યાં જાય છે ત્યાં આવું બને છે, એટલે બહેન ભાઈને ઘેર આવવાની ના પાડે છે, પણ ભાઈએ ખૂબ કહ્યું એટલે દેવી ભાઈને ઘેર આવી. ભાઈ ઘણે સારે હતો પણ ભાભી તો વિફરેલી વાઘણ જેવી હતી. એના પતિ સાથે નણંદને પિતાને ઘેર આવતી જોઈને ભાભી તો વાઘણની જેમ
Page #155
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ હા... હાઉ કરવા લાગી. આ જીવતી ડાકણને ઘરમાં કયાં લાવ્યા ? એ મારા ફુલ જેવા ખાળકને પણ ભરખી જશે, પછી મને ને તમને પણ ભરખી જશે. પત્નીના આવા વેણુ કવેણ સાંભળીને પતિ કહે છે તું આવુ શા માટે ખેલે છે? મારી બહેન તો દયાનો અવતાર છે. એ કોઇને ભરખી ખાય તેવી નથી પણ એના એવા જથ્થર પાપકનો ઉદય છે એટલે આવુ બને છે માટે એ દુઃખીયારીને આવા શબ્દો ન કહે પણ પત્ની તો બધ થતી જ નથી. ભાભીના શબ્દો સાંભળીને નણંદના મનમાં વિચાર થયા કે જાણે ગળે ટૂંપો દઈને મરી જવુ'. હવે જીવીને મારે શુ' કામ છે ? બીજી તરફ એના ભાઈને પેાતાની પત્નીના શબ્દોથી ઊઘ ઉડી ગઈ. એને વિચાર થયા કે મારાથી આ શબ્દો સહન થતા નથી તો મારી બહેનથી કેવી રીતે સહન થાય? એને કેવુ' થતુ હશે ? આના કરતાં હું તેનુ' ભવિષ્ય સુધરે ત્યાં મૂકી આવુ તો શાંતિથી રહે તો
ખરી.
અંગ્રેજ બાઇએ દેવી ઉપર કરેલો પ્રકાપ” :- ભાભી કોઈ કામે બહાર ગઈ ત્યારે ભાઈએ બહેનને વાત કરી. મહેનને ભાઈની વાત ગળે ઉતરી, એટલે ભાઈ એ એની બહેનને નાસિકમાં નસની ટ્રેનિ’ગસ્કૂલમાં દાખલ કરી. દેવી નસની ટ્રેનિંગ લઇને નાનકડા એવા પ્રસુતિગૃહમાં સેવા માટે દાખલ થઈ. આ પ્રસૂતિગૃહની ઉપરી એક અંગ્રેજ સ્ત્રી હતી. એક વખત એક ગરીબ હરિજન ખાઈ આ પ્રસૂતિગૃહમાં દાખલ થઈ. તેને રાતના પેટનો સખત દુ:ખાવા ઉપડયેા એટલે તેને પાયખાનામાં લઈ જવાય તેમ ન હતુ. પાયખાનાનુ ટબ તો માત્ર અંગ્રેજો અને યુરોપીયનો માટે જ હતું, પણ દેવીએ કાયદાનો ભંગ કરી એ ટમ હરિજનબાઈને આપ્યુ. બીજે દિવસે ઉપરી ખાઈને આ વાતની ખબર પડી એટલે એણે દેવીને ખૂબ ધમકાવી. એના મિજાજના પારા આસમાને પહેાંચી ગયા. એણે દેવીને ન કહેવાના શબ્દો કહ્યા છતાં દેવી તો શાંત ઊભી રહી. પછી એણે શાંતિથી એટલું જ કહ્યુ' ઊ'ચનીચના ભેદ તો આપણે જ ઊભા કર્યા છે. ધર્મોની દૃષ્ટિએ તો સૌ એક જ કુટુંબના બાળ છે. આટલા શબ્દો કહ્યા એટલે અંગ્રેજ ખાઈ ને ક્રોધ વધુ ઉગ્ર બન્યા અને દેવીને પોતાના પ્રસૂતિગૃહમાંથી રજા આપી દીધી.
દેવીને ટ્રેનીંગ સારી મળી ગઈ હતી તેથી હવે તેને નિરાશા જેવી કાઇ ચીજ દેખાતી ન હતી. દેવીએ અંગ્રેજ ખાઈની હાસ્પિતાલ છોડી દીધી. અત્યાર સુધીના પગારના પૈસા બચાવ્યા હતા તે અને થોડા પૈસા એના સાસરેથી લાવી હતી તે બધા ભેગા કરીને ચાર પથારી થાય એટલી એક રૂમ રાખીને નાના પાયા ઉપર પેાતાની હાર્પિતાલ શરૂ કરી. ખાવુ'પીવુ', હરવુ ફૅરવુ, ઊંઘ આળસ બધુ' મૂકી દઈને દેવી તેના દદી એની પથારી પાસે રાત દિવસ ખડે પગે સેવા કરતી. દઢી એ સાથે વાતો કરે તો પણ નમ્રતા અને મીઠાશથી કરતી, બીજાનું દુઃખ જોઈ ને દેવી પેાતાના જીવનની
Page #156
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ સુખશાંતિ રાજીખુશીથી છેડી દેતી, અને એકધારી અઢાર-અઢાર, વીસ...વીસ કલાક હૃદયન ઉમળકાથી સેવા કરી દદીઓના દુઃખ હળવા કરતી. આવા નિઃસ્વાર્થભાવે સારવાર કરવાથી દર્દીઓના દર્દી મટી જતા એટલે આ નાનકડી હેસ્પિતાલમાં દર્દીઓ ખૂબ આવવા લાગ્યા. અહીં ગરીબ કે શ્રીમંતના ભેદભાવ ન હતા. સૌની સરખી સારવાર થતી હતી, એટલે શ્રીમંતો એને ત્યાં સામેથી પૈસા આપવા લાગ્યા.
“દેવીની ફેલાયેલી સુવાસ”:- દેવીએ એના જીવનમાં સુખ-દુઃખ જોય, આઘાત અને પ્રત્યાઘાતો ઘણું સહ્યા એટલે એનામાં ગંભીરતા અને સમજણ ખૂબ હતી. આ નાનકડી હોસ્પિતાલ હવે દિવસે દિવસે મોટી થવા લાગી. એની પ્રશંસા અને પ્રસિદ્ધિ ખૂબ થઈ. દેવીના જીવનકાર્યની સુવાસ આપોઆપ દેશ અને વિદેશમાં ફેલાઈ છાપામાં જાહેરાત આપવાની એને જરૂર ન પડી. એના સત્કાર્યોમાં પુણ્યનો આવેગ હતો. કારણ કે પુણ્ય હંમેશા કહુદયને જીતવાના સ્વભાવવાળું છે. પુણ્યને પ્રકાશ સઘળું હસતું કરે છે અને દર્દી તથા વેદનાના કીચડને સૂકવી નાખે છે. તેની ઉત્કૃષ્ટ સેવાને કારણે હવે તે માત્ર દેવી જ નહિ પણ લોકોની લાડીલી દેવીભાઈ બની ગઈ
દેવીમાઈની નાનકડી હેસ્પિતાલને ચારે બાજુથી ઘણી મદદ મળી એટલે એમાંશી એક વિશાળ હસ્પિતાલનું સર્જન થયું. એક ઓરડાની હોસ્પિતાલ હોય કે સેકડે એરડાની હોય પણ દેવીમાઈની સેવાભાવના તે સહુ પ્રત્યે સરખી હતી. દેવીમાઈની હસ્પિતાલની આવી ખ્યાતિ સાંભળીને પેલી અંગ્રેજ મહિલા કે જે એક વખત દેવીમાની ઉપરી હતી તે આ હોસ્પિતાલની મુલાકાતે આવી. બહાર મુલાકાતીઓની લાઈન હતી. તેમાં આ અંગ્રેજ સ્ત્રી પણ ઉભેલી હતી. આ નવી વિશાળ પિતાલનું કાર્ય જોઈને એ ખુશ થઈ હતી અને તેની મુખ્ય સંચાલિકાને તે ધન્યવાદ આપવા આવી હતી. તેને ખબર નથી કે મેં જેને એક વખત તર છોડીને રન આપી હતી એ જ આ હોસ્પિતાલની મુખ્ય સંચાલિકા દેવીમાઈ છે. ત્યાં તે દેવીમાઈ બહારથી આવીને જેવી અંદરના ખંડમાં પગ મૂકવા જાય છે ત્યાં તેની નજર પેલી અંગ્રેજ બાઈ ઉપર પડી. એટલે દેવીમાઈ તે તરત ઓળખી ગઈ કે આ મારી ઉપરી હતી. એણે મને અપમાન કરીને રજા આપી હતી પણ દેવીમાઈને એવું ન હતું કે એક વખત મારું ઘર અપમાન કરીને કાઢી મૂકનારને હવે હું શા માટે બોલાવું? એ તે અંગ્રેજ બાઈનો હાથ પકડીને અંદરની કેબીનમાં લઈ ગઈ. પેલી બાઈ પણ એને ઓળખી ગઈ કે આ જ પેલી દેવી છે, જેને મેં તિરસ્કારપૂર્વક કાઢી મૂકી હતી. દેવીને ભૂતકાળની વાત કરવાની ઈચ્છા ન હતી એટલે થેડીવાર મૌન રહીને બોલી.
ભૂલને પશ્ચાતાપ કરતી મહિલા” :- દેવી ! તને ધન્ય છે. આજે આ હસ્પિતાલના ખંડે ખડે ફરીને માનવના દુખેને દૂર કરવાની તારી રાત દિવસની
શા. ૧૩
Page #157
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
સતત ચિંતા સહુ કેઈનું માથું નમાવી દે છે. મને મારી ભૂલનું તું પ્રાયશ્ચિત કરવા દઈશ? ત્યારે દેવીભાઈએ એના બંને હાથ પકડીને કહ્યું બહેન ! મારી એક દઢ શ્રધા છે કે પ્રકૃતિ સદા મંગલમય છે. તે જે કંઈ કરે છે તે આપણું ભલા માટે છે. તમે મને પ્રસૂતિગૃહમાંથી રજા ન આપી હોત તે આવી ભવ્ય હોસ્પિતાલનું સર્જન ન થાત. મારા સાસરિયા અને પિયરિયાઓએ મને કડવા મહેણાં મારીને મને એમ ન કહ્યું હતું કે તું જ બધાને ભરખી ખાય છે તે હું કદાપિ નર્સની ટ્રેનીંગ કોલેજમાં જાત નહિ, અને મને મારું જીવનકાર્ય સાંપડત નહિ. બહેન! હું તે સદા એ જ માનું છું કે પ્રકૃતિ સદા મંગલમય છે. તે જે કંઈ કરે છે તે આપણા અને સૌના ભલા માટે કરે છે, પછી ભૂલ અને માફીનો પ્રશ્ન નથી રહેતું. હું ખરેખર તમારી અણુ છું કે તમે મને પ્રસૂતિગૃહમાંથી કાઢી મૂકી. આ સાંભળી અંગ્રેજ બાઈનો કંઠ ભરાઈ ગયો. આખરે એ અંગ્રેજ બાઈએ પોતાના પર્સમાંથી ડાયરી કાઢીને કંઈક લખીને આપ્યું અને કહ્યું કે મારી થયેલ ભૂલને સુધારવાની આ કાપલીન સ્વીકાર દ્વારા મને તક આપે. તેવી મારી નમ્ર પ્રાર્થના છે. દેવીમાઈએ કાગળની ચબરખી ઉઘાડી. તેમાં તે અંગ્રેજ મહિલાએ લખ્યું હતું કે “મારી તમામ માલ મિલકત આ હોસ્પિતાલને ભેટ આપું છું. દેવીમાઈના ભવ્ય જીવનકાર્યને એક તુચ્છ નમ્ર અંજલિ રૂપે.” એક વખત જેને તિરસ્કાર કર્યો હતે તેનો જ એ : અંગ્રેજ બાઈએ કેટલો સત્કાર અને કેટલી પ્રશંસા કરી ! આ દેવીમાઈની હોસ્પિતાલ અત્યારે નાસિકમાં છે. એમ સાંભળ્યું છે.
ટૂંકમાં આ દષ્ટાંત દ્વારા તમને સમજાઈ ગયું હશે કે કર્મમાં કેટલી તાકાત છે! કર્મથી આ સંસારનું ચક્ર ચાલ્યા કરે છે, માટે કર્મશત્રુની સેનાને હઠાવવા માટે બને તેટલો ધર્મ કરવાની આવશ્યકતા છે. સમય થઈ ગયો છે. આજે સાણંદ સંઘ ઉમળકાભેર આગામી ચાતુર્માસની વિનંતી કરવા સુરત સંઘને આંગણે આવ્યો છે તેથી તેમને થોડો ટાઈમ આપવાનો છે. ગઈ કાલે નવસારી સંઘ આવ્યો હતો. બીજા સંઘે આવવાના સમાચાર છે.
ચરિત્ર - કૌશાંબી નગરીના માનસિંહ મહારાજાએ ઉજજૈનીથી આવેલા સુમિત્ર દૂતને પૂછ્યું કે તારી પાસે ભીમસેનકુમારની છબી અને કુંડળી છે? સુમિત્ર દુતે કહ્યું હતું. તે મને બતાવ, એટલે સુમિત્રે ભીમસેનકુમારની છબી અને કુંડળી માનસિંહ રાજાના હાથમાં આપ્યા. માનસિંહ રાજા ભીમસેનકુમારની છબી ધારી ધારીને જેવા લાગ્યા. કુમારની પડછંદ કાયા, ભરાવદાર મુખ, વિશાળ કપાળ, અણુદાર નાક, પ્રતાપી આંખો, લોભામણા હેઠ અને નજરમાં ભારોભાર નમ્રતા, આ બધું રાજા ખૂબ બારીકાઈથી જેતા હતા. આ જોઈને સુમિત્રે કહ્યું–રાજન ! તમે શું જોઈ રહ્યા છે? શું અમારા કુંવરમાં કંઈ ખામી લાગે છે? રાજાએ કહ્યું-સુમિત્ર ! તું આ શું બોલ્યો? તારા
Page #158
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ કુંવર તે સર્વાગ સુંદર છે. જેને કેવી પ્રતાપી મુખમુદ્રા છે! તે પછી હે રાજન ! હવે શું વિચાર કરે છે? હું એ વાતનો વિચાર કરું છું કે આ છબી સુશીલાને અને તેની માતાને બતાવું, અને તેમનો અભિપ્રાય જાણી લઉં, અને આ કુંડલી રાજતિષીને જોવા માટે આપી દઉં. હે રાજન ! આપની વાત સત્ય છે. આપની દીકરીને પરિચય કરાવો. મન તે સાક્ષી પૂરે છે કે આપની દીકરી પણ પૂરેપૂરી સુલક્ષણો અને અમારા પાટવી કુમારને યોગ્ય હશે પણ જિંદગીભરના સબધે જોડતા પહેલા બધું પાકું કરવું જોઈએ. મારો અવિનયને માફ કરજો.
સુમિત્રનું કરેલું મન” :- રાજાએ કહ્યું એમાં કાંઈ અવિનય નથી, પણ હવે તારે જવાની ઉતાવળ નથી ને? જે ઉતાવળ ન હોય તે હું મારી રાણી, પુત્રી વિગેરેનો અભિપ્રાય લઈને શાંતિથી આ અંગે નિર્ણય કરું. સુમિત્રે કહ્યું ના, સાહેબ! એવી કોઈ ઉતાવળ નથી. તમે કહેશે ત્યાં સુધી રાજમહેલનો મહેમાન બનીને સ્વાગત માણશ. સુમિત્ર રાજમહેલનો મહેમાન બન્યું. ત્યાંના રોકાણ દરમ્યાનના દિવસોમાં તેણે રાજકુળના માણસને પરિચય કર્યો. રાજરાણી કમલાને પણ મ. સુશીલા, સુલોચના બંને કન્યાઓને જોઈ અને તેમને સંપર્ક સાધ્યો. માટી કુંવરી સુશીલાને જોઈને સુમિત્રને ખૂબ સંતોષ થયો. તેનું લજજાશીલ વદન, વિનય, બોલવામાં મૃદુતા, બુદ્ધિ, સૌંદર્ય અને ઉચ્ચ સંસ્કાર વિગેરે જોઈને એને આનંદ થયે ને મનમાં વિચાર કર્યો કે સુશીલા અને ભીમસેનનું નક્કી થાય તે રંગ રહી જાય. પિતાનું કાર્ય યશસ્વી બને તે માટે પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યો.
આ તરફ માનસિંહ રાજાએ ભીમસેનની છબી પિતાની રાણુને બતાવીને કહ્યું આ કુમાર આપણું સુશીલા માટે ગ્ય છે? રાણીને તે છબી નેતાની સાથે પસંદ પડી ગયું અને વિનયપૂર્વક કહ્યું સ્વામીનાથ! “હું શું કહું! આપની બુદ્ધિ અને ગુણ પરીક્ષા માટે મને શ્રદ્ધા છે કે આપ જે કરશે તે-ગ્ય જ હશે. રાણીનો અભિપ્રાય જાણુને ભીમસેનની છબી સુશીલાને બતાવી. સુશીલા ભીમસેનની છબી જોઈને આનંદ વિભેર બની ગઈ. એણે હૈયાની ઉર્મિઓ હૈયામાં શમાવી દીધી. બહાર નીકળવા ન દીધી. મનના ભાવ મનમાં દબાવી શાંત ચિત્તે નીચું જોઈને બેસી રહી, ત્યારે માતાએ પૂછયું બેટા ! આ રાજકુમાર તને ગમે છે? ત્યારે સુશીલાએ કહ્યું-બા! એમાં પૂછવાનું જ શું ? આપ તો મારા હિતસ્વી છે. જે કંઈ કરશો તે મારા કલ્યાણ માટે હશે. પુત્રીના જવાબથી નક્કી થયું કે ભીમસેન એને પસંદ છે. - ત્યાર પછી માનસિંહ રાજાએ ભીમસેન અને સુશીલાની કુંડળીઓ રાજતિષીને બોલાવીને સરખાવી જોઈ કે બંનેનો યોગ થાય એમ છે કે નહિ? બંને સુખી થશે કે નહિ? રાજતિષીએ બંનેની કુંડળી જોઈ ગણિત ગયું, પછી અભિપ્રાય આપે કે બંનેને ગ્રહે એટલા બધા સારાને સામ્યતા ધરાવે છે કે બંનેની જોડી સુખી થશે,
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૦૦
શારદા સિદ્ધિ
અને કન્યા પાતાના શીલ અને ચારિત્રથી સસારને અભૂતપૂર્વ રીતે અજવાળશે. ભીમસેન પણ આ કન્યાને સારી રીતે રાખશે, તેના સુખ અને શાંતિ માટે કાળજી રાખશે. તેને દુઃખ નહિ પડે. સુશીલા પ્રત્યે તે અપૂર્વ રાગ ધરાવશે. આવેા સરસ ચાગ તા ભાગ્યે જ કોઈને હાય છે. આ લગ્ન સબધ બાંધવામાં સુખ સુખને સુખ રહેલુ છે. જ્યાતિષીઓનો અભિપ્રાય સારા મળ્યા એટલે સૌને ખૂબ આનંદ થયા. આમ તે છબી જોઈને ભીમસેન સૌને ખૂબ ગમી બચેા હતા. તેમાં જાતિષીઓએ આ પ્રમાણે કહ્યું એટલે સુશીલાને ભીમસેન સાથે પરણાવવાનું નક્કી થયું. તેથી સુમિત્રને અત્યંત આનંદ થયા કે પાતાના રાજકુમાર માટે આવી રત્ન જેવી કન્યા મળી. હવે એનુ” મન ઉજ્જૈની જવા તલસી રહ્યુ` હતુ`. જલ્દી મહારાજાને આ શુભ સમાચાર આપીને ખુશ કરુ'. માનસિહ રાજાએ પેાતાનો નિર્ણીય જાહેર કર્યાં એટલે સગપણ થયાની નિશાની રૂપ સુવર્ણનું નાળિયેર, સાનામહોર આપીને ભરસભામાં સગપણની જાહેરાત કરી અને સુમિત્રને મૂલ્યવાન વસ્ત્રો, રત્નનો હાર વિગેરે કિમતી ભેટા આપી વેવાઈના ઘરનો માણસ માની તેનુ' બહુમાન કર્યું.
“ઉજ્જૈનીમાં સુમિત્ર પ્રધાનનું આગમન”: હવે સુમિત્રે કહ્યુ હુ' જલ્દી જઈને અમાશ મહારાજાને જલ્દી આ શુભ સમાચાર આપુ' એટલે માનસિ‘હરાજાએ “કહ્યુ હા, હવે તમે જલ્દી જાએ. જઈને જિતારી મહારાજા તથા ગુણસુંદરી મહારાણીને અમારા પ્રણામ કહેજો ને જેમ બને તેમ જલ્દી લગ્ન મહેાત્સવ ગેાઠવે તેમ કહેશો. આમ કહીને સુમિત્રને વિદાય કર્યાં. સુમિત્ર જે કાર્ય કરવા માટે નીકળ્યા હતા તે કા સફળ થયુ' એટલે એના પગમાં જોમ આવ્યું. એના ઉત્સાહનો પાર નથી. કૌશાંબી નગરીથી ઉજ્જૈની નગરી ઘણી દૂર છે પણ એને ઉત્સાહ છે એટલે સાંઢણીને પૂરવેગે ચલાવી ભૂખ-તરસ થાક કે ઉંઘની દરકાર કર્યા વિના પૂવેગે ચાલ્યા જ જાય છે. થોડા જ દિવસમાં તે ઉજ્જૈની નગરીના રાજભવનમાં હાજર થયા ને જિતારી મહારાજાના ચરણકમલમાં મસ્તક નમાવી ઉભો રહ્યો. રાજાએ સુમિત્રનુ' પ્રેમથી સ્વાગત કર્યુ, પછી એના ક્ષેમકુશળ પૂછી તેને ઉચિત આસને બેસાડયા. એના મુખ ઉપરથી લાગતું હતું કે એ ખૂબ પરિશ્રમ કરીને જલ્દી આવ્યા છે. એના માટે રાજાએ શીતળ જળ મ'ગાવ્યું. ઘણાં સમયથી પેાતાની નગરીનુ' પાણી પીધું ન હતુ. તે આજે મળતા સુમિત્રને શાતા વળી. એનો અડધા થાક ઉતરી ગયા. પાણી પીને સ્વસ્થ થયા, પછી પોતે લાવેલી કુમકુમ પત્રિકા રાજાના હાથમાં મૂકી.
જિતારી રાજાના હર્ષ” : મધુ ! આગળના રાજાઓ કેવા ગભીર હતા. આવતા વેંત એમ ન પૂછ્યું કે સુમિત્ર! તુ શું કરીને આવ્યે ? મારા ભીમસેન માટે ધી કન્યા શોધી લાવ્યેા ? પણ પહેલા એનું સ્વાગત કરીને શાંત કર્યાં, પછી પૂછવાનુ` ઘણુ ન રહ્યુ અને તે કુમકુમ પત્રિકા આપી એટલે ખેાલીને રાજાએ વાંચી. વાંચીને
Page #160
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૧૦૧
કહ્યું સુમિત્ર ! તેં તે ઘણું ઉત્તમ અને ઉમદા કાર્ય કર્યું, હવે તુ' એ કહે કે તે' જે કન્યા જોઈ છે તે કેવી છે? તેનું કૂળ, મા-બાપ બધા કેવા છે? તુ' નક્કી કરીને આવ્યો છે એટલે આપણા રાજગૌરવને અનુકૂળ હશે એમ હું માની લઉં છુ. સુમિત્રે હ ભેર કહ્યું મહારાજા ! હું ઘણાં ઘણાં દેશોમાં ક્ર્યાં, ઘણાં રાજમહેલોમાં ઘૂમી વળ્યેા. અનેક રાજકન્યાએ જોઈ પણ જેની સાથે મેં યુવરાજ ભીમસેનનું સગપણ કર્યુ છે તેના જેવી કન્યા તે મે' કયાંય જોઈ નથી. તેના જેવુ' ઉમદા કૂળ અને ઉચ્ચ સંસ્કાર ખીજે કયાંય જોવા મળ્યા નથી, પછી કન્યાના માતાપિતાનો પરિચય આપ્યા, અને સુશીલા રૂપમાં, ગુણમાં, બુદ્ધિમાં કેવી તે પોતે જે રીતે જોઈ હતી તે રીતે તેના ભારોભાર વખાણ કર્યાં, પછી જે જે વિધિ માનિસંહ રાજાએ કરી હતી તે બધુ રાજાને કહ્યુ..
જિતારી રાજાએ સુમિત્રને કહ્યુ` સુમિત્ર શાબાશ ! તારી બુદ્ધિ, કાય અને શક્તિને ધન્યવાદ છે. તે ખૂબ ઉત્તમ કુળની કન્યા શોધી છે. હવે આપણે ઘણી ત્વરાથી લગ્નની તૈયારી કરવી પડશે. હા... મસિંહ રાજાએ પણ જલ્દી લગ્નમહેસ્રવ ગોઠવવાનુ' કહ્યુ છે. હુમાં ને હર્ષોંમાં હું આપને એ કહેવુ' ભૂલી ગયા. ભલે, તા હવે આજથી જ શુભ લગ્નની તૈયારીઓ શરૂ કરી દઈએ. એમ કહી રાજાએ પેાતાના.. ગળામાંથી રત્નનો હાર કાઢી સુમિત્રના ગળામાં પહેરાવીને કહ્યુ લે આ રત્નનો હાર સગાઈની ખુશાલીમાં તને ભેટ અને આ રાજસાંઢણી પણ તને ભેટ આપુ છું, એટલે સુમિત્રે કહ્યુ` રાજન્ ! આપ ઘણું જીવે. આપના સુખશાંતિ સદાકાળ રહેા. એમ કહી રાજાને પ્રણામ કરીને સુમિત્ર રવાના થયા.
આ તરફ રાજાએ રાજ્યાતિષીઓને તેડાવી લગ્નનું શુભ મુહુર્ત જોવડાળ્યુ ને લહીયા પાસે સુવર્ણાક્ષરે લગ્નપત્રિકા લખાવી. તે લઈને તાબડતાખ એક દૂતને સાંઢણી ઉપર કૌશાંબી નગરી મેાકલીને કહેવડાવ્યુ` કે તમે લગ્નની તૈયારી કરો. અમે જાન લઈને આવીએ છીએ. એ જ દિવસે રાજાએ ઉજ્જૈની નગરીના પ્રતિષ્ઠિત સજ્જનોને પણ લગ્નનુ' આમંત્રણ મેાકલ્યુ. રાજમહેલમાં લગ્નની તૈયારી કરવાના આદેશ આપ્યા એટલે જોતજોતામાં તે આખી ઉજજૈની નગરી લગ્નની ધમાલથી ધમધમી ઊઠી. આ રીતે ઉજ્જૈની નગરીમાં લગ્નની ધામધૂમને ધમાલ ચાલે છે. હવે કેવા ઠાઠમાઠથી જિતારી રાજા ઉજ્જૈની નગરીમાં જાન લઈને જશે ને કેવી રીતે લગ્ન થશે. તેના ભાવ અવસરે, 卐
卐
45
Page #161
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન ન. – ૧૧
શ્રાવણ સુદ ૧ ને મંગળવાર
તા. ૨૪-૭-૭૯ દ્વાદશાંગી સિદ્ધાંતની સાગરના પેટાળમાં જેમ
રહેલા છે. જે સાચા
અન’તજ્ઞાની ભગવતે ભવ્ય જીવાના એકાંત હિતને માટે પ્રરૂપણા કરી છે. સિદ્ધાંતનુ' જ્ઞાન સાગરની જેમ અગાધ છે. મેાતી રહેલા છે તેમ સિદ્ધાંત સાગરમાં પણ અમૂલ્ય મોતીઓ ઝવેરી હાય તે જ મેાતીને પારખી શકે છે અને તેની ક*મત આંકી શકે છે. સાચા મેાતીની માળા પહેરીને બહેનો પાતાના કઠને શેાભાવે છે ને હરખાય છે પણ એ મેાતીની માળા દ્રવ્ય માળા છે. એ માળા પહેરવાથી કઈ આત્માનુ` કલ્યાણ થતુ' નથી પણ વીતરાગ વચન રૂપી અમૂલ્ય મેાતીની માળા પહેરવાથી સ્વકલ્યાણ સાધવાની સાથે પરન્તુ' પણ કલ્યાણ સાધી શકાય છે. આ વીર પ્રભુની વાણી સ`સાર સમુદ્રથી તારનારી છે. એટલા માટે વીર વાણીને જગત ઉદ્ધારિણી કહેવામાં આવી છે.
આપણે ઉત્તરાધ્યયન સૂત્રના તેરમા અધ્યયનનો અધિકાર ચાલે છે. તેમાં ચિત્ત અને સ'ભૂતિ એ ભાઈ એની વાત ચાલે છે. ગેાવાળના ચારે પુત્રાએ એક સાથે દીક્ષા લીધી હતી. તેમાં એ ભાઈઓને દુગછા થઈ તા એમનો સંસાર વધ્યા, અને હીન જાતિમાં ઉત્પન્ન થવુ' પડયું. અજ્ઞાનવશ જીવ અનંતકાળથી ચતુગ`તિ સસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. જેમ સમુદ્રમાં સ્ટીમર પરિભ્રમણ કરે છે તેમ સંસારી જીવા પણુ શરીર રૂપી સ્ટીમરમાં બેસીને પરિભ્રમણ કર્યાં કરે છે. આ સ`સારી જીવાની એક સ્ટીમર નિગેાદ રૂપી ચિકાગાથી ઉપડી છે. જયાં તે અન`તકાળ સુધી પડી રહી હતી. ત્યાંથી નીકળી પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય અને પ્રત્યેક વનસ્પતિ રૂપ મહાસાગરમાં અસ`ખ્યાત કાળ રહી.
એકેન્દ્રિયમે ફિતે તે કુછ શુભ કર્મો ય આયા, તબ ક્રાઈન્દ્રિય તે ઈન્દ્રિયમે, કાલ સખ્યાત કષ્ટ પાયા ૫ ક્રિ ચૌઈન્દ્રિયમે દુ:ખ પાયા, પંચેન્દ્રિય ગતિ ફ્િર પાઈ, વહાં નરક તિય ચ યાનિમે, કષ્ટ સહા અતિ ભાઈ!” આવી રીતે પાંચ સ્થાવરમાં અસખ્યાતા કાળ જીવને નિવાસ કરવા પડચેા. ત્યાંથી કંઈક શુભ કર્મનો ઉદય થતાં સ્થાવર નામ કનો વ્યય થતાં ને ત્રસ નામ કનો ઉદ્ય થતાં જીવ એઈ ન્દ્રિય, તેઈન્દ્રિય અને ચૌઇન્દ્રિયમાં આવ્યો, ત્યાં સખ્યાત કાળ વીતાવ્યો. પછી શુભ પુણ્ય રૂપ પવનના જોરથી સ્ટીમર આગળ વધી, અને જીવ ૫'ચેન્દ્રિયમાં આવ્યા. પચેન્દ્રિયના અનેક ભેદો છે તેમાં મુખ્ય નારકી, તિયચ, મનુષ્ય અને દેવતા. આ ચાર ભેદો રૂપ બરફના પહાડામાં અથડાતી અથડાતી મનુષ્ય લોકરૂપ પિસ્તાલીશ લાખ યાજનના વિસ્તારવાળા મહાસમુદ્રમાં આવી પહોંચી. અનાર્ય દેશ રૂપ ભયકર ખડકા ઓળંગી જઈ આ દેશ રૂપ શાંત સમુદ્રમાં દાખલ થઈ. જો કે શાંત હાવા છતાં
Page #162
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૧૦૩ સમુદ્ર તે ખારો જ ને? લેખ, મંખ, બબર, નાહાલ, કાહલ, પુલિંદ, કેવી વગેરે ભયંકર તેફાનોને દૂર કરી ખાસ ઉત્તમ કૂળ રૂપ સમુદ્રના કિનારા પર આવી છે પરંતુ બાળપણમાં ઓરી, શીતળા આદિ અનેક રોગો અને રમતગમત તથા ખેલકૂદમાં સ્ટીમર ગોથા મારે છે. ત્યાંથી કથંચિત આગળ વધી તે યુવાવસ્થા રૂપ તફાની ખાડીમાં સ્ટીમર સહીસલામત પહોંચી. ત્યાં કમંગે અશાતા વેદનીયના પ્રબળ જેરથી તાદિ ૮૪ પ્રકારના વાયુને ઉપદ્રવ, ઉદર રોગ, જવર, અતિસાર, શ્વાસ, ભગંદર, હરસ, શિરે રોગ, કપાલ રેગ, નેત્ર રોગ, કર્ણ રેગ, કંઠમાળ, તાલશેષ, જિહુવા રોગ, દંત રોગ, એe રોગ, મુખ રોગ, કુક્ષિશૂળ, હદયશળ, પીઠશૂળ અને પ્રમેહાદિ રેગે જે ઔદારિક શરીરમાં સત્તારૂપે રહ્યા છે તેઓ વિગ્ન કરે છે. આ માનવભવ રૂપી સ્ટીમરમાં પાંચ મહાવ્રત, તથા બારવ્રત રૂપી અમૂલ્ય રત્નોનો માલ ભરેલો છે. ખલાસી સમાન સદ્ગુરૂઓ પિકાર કરીને કહે છે હે માનવ! સ્ટીમર મહામુશીબતે કિનારે આવી છે, માલ ઉતારે. તમારું વિન દૂર થશે. કદાપિ દુઃખ નહિ રહે, પણ ભારે કમીજી હોવાથી ખલાસીને હિતકર વચનોને એક કાને સાંભળીને બીજા કાનેથી કાઢી નાંખે છે અથવા તે એ જવાબ આપે છે કે હમણાં નહિ પણ પછી કરશું.
બંધુઓ! અહીંયા મનુષ્ય જીવન એ સ્ટીમર છે. ખલાસીના વચન સમાન ગુરૂના વચન છે. સંસારરૂપી બાજી, તેમાં રાગ-દ્વેષ રૂપી પાસા અને સેળ કષાય સેળ સેગઠા જાણવા. સૂર્યાસ્ત તે પ્રબોધાભાવ અને રાત્રી તે મિથ્યાત્વ સમજવું, અને અકસ્માત તોફાન જે થયું તે મરણ સમય જાણ. જીવ જે ન સમજે તો તેનું માનવજીવન નિષ્ફળ જવાનું. ફક્ત લાભ માત્ર એટલો થવાનો કે પ્રથમ સ્ટીમર ચાલી ન હતી ત્યારે અવ્યવહાર રાશિવાળે ગણાતો હતો. હવે તે વ્યવહાર રાશિમાં દાખલ થયા. આ રીતે અજ્ઞાન દશામાં જીવનો અનંત કાળ સંસાર પરિભ્રમણમાં પસાર થયે. હવે આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને વિકટ્ટી કરો. જે આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને તેમાં લીન બને છે તેના ભવોભવના ફેરા ટળી જાય છે. કહ્યું છે ને કે “જે આત્મજ્ઞાનમાં બને મસ્ત તે કમને કરે અસ્ત.” જેમ સવારે સૂર્યનો ઉદય થાય છે ત્યારે અંધકાર નષ્ટ થાય છે અને સાંજ પડતા સૂર્યાસ્ત થાય છે ત્યારે અંધકાર વ્યાપી જાય છે, તેમ જેના જીવનમાં અજ્ઞાનના તિમિર વ્યાપી ગયા હોય છે તે આત્મજ્ઞાનનું એકાદ કિરણ ફૂટતા અજ્ઞાનનો અંધકાર પલાયન થઈ જાય છે. અજ્ઞાન ચાલ્યું જાય અને સાચું આત્મજ્ઞાન પ્રગટ થાય એટલે કર્મરવિને અસ્ત થયે છૂટકે છે. જેમ એક નાનકડી ચિનગારી મોટા વનના વન બાળીને સાફ કરી દે છે તેમ આત્મજ્ઞાનની એક ચિનગારી આત્મા ઉપર ચેટલા કર્મના કચરાના થરને બાળીને સાફ કરી નાંખે છે. જેને આત્મજ્ઞાનની સમૃદ્ધિ મળી જાય છે તે મનુષ્ય જન્મ પામીને વારતવિક સંપત્તિથી સમૃદ્ધ બની જાય
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૦૪
શારદા સિદ્ધિ
છે. દુનિયામાં તેના જે સમ્રાટ નથી. આ મનુષ્ય જન્મ પામીને આત્મસ્વરૂપ પામ્યા વિના જે હતો તે ને તે જે ચાલ્યા જાય તો તેના જેવો કઈ ભિખારી નથી.
ઉત્તરાધ્યયન સૂત્રના વીસમા અધ્યયનમાં અનાથી મુનિએ શ્રેણિક રાજાને સાચા સમ્રાટ બનવાનું સ્વરૂપ સમજાવતા કહ્યું હે રાજન ! જે વિધિથી હું સમ્રાટ બન્ય છું તે વિધિ તું સાંભળ. એમ કહીને પોતાની આત્મકથા કહી હતી અને ખૂબ ભારપૂર્વક સમજાવ્યું હતું કે અનાથ મનુષ્ય કેટલું દુઃખ પામે છે. જ્યારે આત્મસ્વરૂપની પીછાણ થતાં બનેલો સનાથ રત્નત્રયીની આરાધના કરતા જે સમ્રાટપણુ પામે છે એવી મહાન વ્યક્તિના શરણે મૃત્યુનું આક્રમણ આવે તો પણ હોંશ અને હર્ષથી મૃત્યુને આમંત્રણ આપે છે. જેમ તમારે ઘેર તમારા જમાઈરાજ આવે ત્યારે તમે તેનું સ્વાગત કેવી સરસ રીતે કરે છે? તેવી રીતે આત્મજ્ઞાન પામેલો આત્મા સમ્યક્દર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધના કરતા જે મૃત્યુ આવે તો તેને સહાયક મિત્ર માને છે, પણ મૃત્યુથી ડરતો નથી. મૃત્યુનો ડર કોને હોય છે? ગુજરાતના રાજ્યનું તથા કેન્દ્રનું પ્રધાન પ્રદ મેળવ્યું, લાખ રૂપિયાની સંપત્તિ મેળવી પણ મૃત્યુના આક્રમણ વખતે ગમે તેવા સત્તાધીશે કે લક્ષાધિપતિ હોય તો પણ ડરી જાય છે. કરોડો રૂપિયાની સંપત્તિ કે સત્તા મૃત્યુના ભયથી બચાવી શકતી નથી. અનંતજ્ઞાનીઓ ફરમાવે છે કે જે આત્માએ રત્નત્રયની આરાધના કરી છે, જેણે આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરી છે તેને માટે મૃત્યુ એક મહોત્સવ બની જાય છે. જ્યારે આત્માને પોતાની અમરતાનું ભાન અને વાસ્તવિક જ્ઞાન થઈ જાય છે ત્યારે તે આત્મા મૃત્યુંજ્ય બની જાય છે. એક દષ્ટાંત આપીને સમજાવું.
એક વખત એક રાજા ઘેડે બેસીને ફરવા જઈ રહ્યા હતા. માર્ગમાં એક સંન્યાસી , મળ્યા. એ તો નીચી દષ્ટિ રાખી ભિક્ષાચરી કરવા માટે જઈ રહ્યા છે. રાજા તેમનું સૌન્દર્ય જોઈ આશ્ચર્યચકિત બની ગયા. અહા, શું એમનું તેજ છે ! કેવું પ્રભાવશાળી મુખ છે! ભરયુવાની છે છતાં સંસારના વૈભવ વિલાસ છોડીને સંન્યાસ કેમ લીધે હશે ? જેની જેવી દષ્ટિ હોય છે તેને તેવું જ બધું દેખાય છે. મહાત્મા ત્યાગથી રંગાયેલા છે એટલે એમને બધું ત્યાગમય દેખાય છે. જ્યારે રાજા ભોગથી રંગાયેલા છે એટલે એમને ભેગમય દેખાય છે. ત્યાગીને મન રાજા હોય, ચકવતી હોય કે ઈન્દ્ર હોય બધા સરખા છે. એમને મન ત્યાગની મહત્તા છે. તેમને સંસારમાં ખૂચેલાની દયા આવે છે. અમે તમને બ્રહ્મચર્યનું પાલન કરતા જોઈએ, પાપથી પાછા હઠતા જોઈએ, આત્મસ્વરૂપમાં રમણતા કરતા જોઈએ તો આનંદ થાય અને વૈભવવિલાસમાં ગળાબૂડ ખૂચેલા જોઈએ તો દયા આવે કે આ બિચારે પૂર્વની કમાણે ખાઈ રહ્યો છે. મજ મઝા ઉડાવી રહ્યો છે પણ આવતા ભવમાં ક્યાં જશે ? રાજાના મનમાં ભોગના વિચાર આવ્યા. જ્યારે મહાત્માએ રાજાને જોયા ત્યારે મુનિના મનમાં થયું કે રાજા
Page #164
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૧૦૫ સ્વરૂપવાન છે. રાજાને આવી સુંદર કાયા મળી છે. જે એ ધર્મ પામશે તો કેટલા જીને ધર્મ પમાડશે.
દેવાનુપ્રિયે! આજે રાજધર્મ ચાલ્યા ગયા છે. તેના કારણે દેશમાં અંધાધૂંધી ચાલી રહી છે. જ્યારે અકબર બાદશાહ ધર્મ પામ્યા ત્યારે તેમણે દાંડી પીટાવી હતી કે જ્યાં સુધી મારી આણ વર્તે છે ત્યાં સુધી કોઈએ હિંસા કરવી નહિ. જે હિંસા કરશે તેને ફાંસીની શિક્ષા થશે. તે વખતે સર્વત્ર અહિંસાનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું હતું પણ આજે રાજ્ય ધર્મ નષ્ટ થઈ જવાને કારણે હિંસાનું તાંડવ નૃત્ય કરી રહ્યું છે અને લાખો મૂંગા છો કચ્ચર ઘાણ વળી રહ્યો છે.
સનિને રાજ્ય પ્રલોભન આપતા રાજા” આ રાજા અને સંન્યાસી બંનેની દૃષ્ટિ જુદી હતી. બંને પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. બીજે દિવસે રાજાએ સંન્યાસીને પોતાના દરબારમાં બોલાવીને કહ્યું હે મહાત્મા ! આ તમારે ભગવે ભેખ ઉતારી નાખ અને રાજકુમારનો વેશ પહેરી લે. મહાત્મા કહે છે શા માટે ? રાજા કહે છે મારી કુંવરીએ આપને જ્યારથી જોયા છે ત્યારથી એ આપના રૂપમાં મુગ્ધ બની છે, અને હું પણ આપના રૂપમાં મુગ્ધ છું માટે આપ મારી કુવરીનો સ્વીકાર કરી લો. એ બીજા રાજકુમારને ઈચ્છતી નથી. તે આપને ઈચ્છે છે તેથી મને તો એમ થાય છે કે આપનું ભાગ્ય ખીલી ઉઠયું છે. આપના પુણ્યનો સૂર્ય ઝળહળી ઉઠે છે. કદાચ આપને એમ થાય કે હું પરણું : તે ખરે પણ મારી પાસે પૈસા નથી તે પરણીને શું કરું? તે આપ એની ચિંતા કરશે નહિ. મારે એકેય પુત્ર નથી. એકની એક પુત્રી છે. એટલે આખું રાજ્ય આપનું છે. કન્યા મળશે ને રાજ્ય પણ મળશે. સંસાર સુખનું કેવું જોરદાર પ્રલોભન ! આ પ્રલોભન કંઈ જેવું તેવું નથી. સંન્યાસી એક શબ્દ પણ બેલતો નથી. કદાચ તમને આવું પ્રલેભન મળે તે શું કરો ? હું તમને પૂછું છું કે તમે ઘરેથી ઉપાશ્રયે આવવા નીકળ્યા. ત્યાં દીકરે આવ્યો. ચાલો બાપુજી ! જલ્દી, તમારી દુકાને જરૂર છે. તે શું કરશે? બોલો, પાછા વળશો ને ? આત્મજ્ઞાની સંન્યાસી તે કંઈ જ બોલતા નથી. રાજા કહે છે કે જલ્દી વેશ ઉતારી નાંખો ને મારી વાતને સ્વીકાર કરે. જે મારી વાતને સ્વીકાર નહિ કરો તે આ મારી તલવાર તૈયાર છે. રાજા તલવાર ઉગામીને બેઠા છે પણ મહાત્માના મુખ ઉપર ભયની સહેજ પણ રેખા દેખાતી નથી. મરણનો ડર કેને હોય? વગો પમરસ માં, સવૈયો અપમત્ત નત્યિ મય આચા. સૂ. અ. ૩ ઉ. ૪
પ્રમાદીને સર્વત્ર ભય હોય છે, અપ્રમત્ત આત્માને કોઈ પ્રકારનો ભય હોતો નથી. મરણનો ડર અજ્ઞાનીને, જ્ઞાનીને નહિ. જ્ઞાનીઓ જન્મથી ડરે છે અજ્ઞાનીઓ મૃત્યુથી ડરે છે. અહીં રાજા સંન્યાસીને મારી નાંખવાની ધમકી આપે છે ત્યારે યુવાન સંન્યાસી કહે છે રાજન ! હું તે મરી ગયો છું તે તમે રાજકુમારી તેની સાથે પરણાવશો!
જ્યાં હું જ નથી ત્યાં તમે રાજકુમારીના લગ્ન કેની સાથે કરશે? આ શબ્દોમાં શું શા. ૧૪,
Page #165
--------------------------------------------------------------------------
________________
rot
શારદા સિદ્ધિ
દેખાય છે? એની વાણીમાં અનાસકત ભાવના ઝરણા વહે છે. આત્મજ્ઞાનની જ્યોત ઝગમગે છે. તે સિવાય આવા શબ્દો ન નીકળે. રાજાએ મ્યાનમાંથી તલવાર કાઢી. અહા! આ સન્યાસી જોગટ મારું આવું ઘોર અપમાન કરે ? અંદરનો ક્રોધાગ્નિ ભભૂકી ઊઠયો અને ઝેર રૂપે વાણીમાં ઉતર્યાં. એક તે હું તને મારી કુવરી પરણાવીને રાજ્ય આપવા ઈચ્છું છુ'ને તું મારુ' આવું અપમાન કરે છે? તેા દેખ, આ મારી તલવાર તારી સગી નહિ થાય. એક સેકડમાં ધડ અને મસ્તક અલગ કરશે. આ શબ્દો સાંભળીને પણ યુવાન સ`ત ભયભીત ન થયા કે ન ધ્રુજ્યા. ઉલ્ટી તલવાર જોઈ ને હસીને કહેવા લાગ્યા.
“મુનિએ રાજાને નિર્ભયપણે આપેલા જવાબ ” :- હે રાજન્ ! ખરેખર જે અલગ છે તે અલગ જ રહેવાનુ છે. તેને તારી તલવાર શુ' કરશે ? એના એકેક વાક્યા કેટલા માનનીય છે, એના એકેક વચનમાં કેટલો વૈરાગ્ય નીતરે છે! હે રાજન! હુ તને આમંત્રણ આપું છું કે જેમ વસ'તનો વાયુ પાંદડાને ખેરવી નાંખે છે તેમ તું અત્યારે જ આ મસ્તકને ધડથી ખેરવી નાંખ તે પણ મને ચિ'તા નથી. મને મરણનો ભય નથી. ધર્મજીવન પછીનું મૃત્યુ તે નીચી પાયરીમાંથી ઊંચી પાયરીમાં મૂકનાર ટ્રાન્સફર ઓર છે. જેમ સારી નોકરી ખજાવ્યાથી સરકારી હુકમ આવે કે નાની કોર્ટના જજમાંથી હાઇકોર્ટના જજ તરીકે તમારી બદલી કરવામાં આવે છે તા શુ' એ હુકમ ઉપર દ્વેષ થાય ? ના. ખસ તેા એ રીતે મૃત્યુ ઊંચી સ્થિતિએ બદલા કરી આપે છે. એ તેા ઉલ્લુ' સારુ' કહેવાય. એના પર દ્વેષ શું? એનાથી ડરવાનુ શુ' ? માણસ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે દુનિયા એની નનામી કાઢે છે. “અનામીની નનામી કદી હોતી નથી પણ નનામી નામીની છે. ” નામી એટલે સમજ્યા ને ? નામી એટલે દેહ, હું તે અત્યારે નનામીમાં બાંધેલા મડદાને જોઈ રહ્યો છુ જોયું ને ? આનું નામ ભેદવજ્ઞાન. માથે મરણની તલવાર ઝૂલી રહી છે છતાં કેવા જવાબ આપે છે ? તે રાજાને કહે છે હે રાજન્! સાંભળ, મારે આત્મા કેવા છે ? नैनं छिन्दन्ति शस्त्राणि, नैनं दहति पावकः । न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः ॥
જે આત્મા શસ્રથી છેદ્યાતા નથી, અગ્નિથી મળતા નથી ને પવનથી સૂકાતા નથી અને કાણુ મારી શકે ? મને મરણનો ભય નથી. સામે મૃત્યુનો ભય હોવા છતાં જ્યારે સન્યાસીના મુખ ઉપર પ્રસન્નતા જોઈ ત્યારે રાજાને સમજાયુ` કે આ આત્મજ્ઞાનમાં મસ્ત મહાત્માને મારા રાજ્યનો, મારી સપત્તિનો, રાજકુવરીનો કે તેના સૌનો જરાપણ માહ નથી તે તેમની પાસે કેવુ... સૌંદર્ય અને સ`પત્તિ હશે કે જેની આગળ મારી સપત્તિ અને રાજકુમારીનું ઝળહળતુ' સૌ ઉકરડા જેવુ લાગે છે! રાજા સ'તના ચરણમાં નમી પડયા ને રાજકુમારીએ પણ ચરણમાં પડીને પૂછ્યું', મહાત્મા !
Page #166
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૧૦૭ અમે તમને આટલો મરણનો ડર બતાવ્યો છતાં આપને મરણનો ડર કેમ ન લાગે? ત્યારે સંન્યાસીએ શાંતિથી બે જ શબ્દોમાં જવાબ આપ્યો કે “મૈ જહાં હ વહાં વહ નહિ હૈ.” આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછી એ ભૂમિ ઉપર મૃત્યુની સત્તા દેખાતી નથી, જ્યાં ઘોર અંધકાર હોય ત્યાં ટયુબલાઈટ સળગાવવામાં આવે તે અંધકાર શો જડે પણ ખરે? “ના”. એમ જ્યાં આત્મજ્ઞાનનો પ્રકાશ છે ત્યાં અજ્ઞાનને અંધકાર રહી શકતું નથી. અત્યાર સુધી દેહના નાશે આત્માનો નાશ માનતા હતા પણ હવે એ અજ્ઞાન ટળી ગયું.
બંધુઓ ! રાજા અને કુંવરી બંને સંન્યાસીના સમાગમથી બોધ પામી ગયા. તેમને આત્મદશાનું ભાન થઈ ગયું. આજે આપણે બધા બેલીએ છીએ ને કે દેહ મરે છે હું નથી મરતો, અજર અમર પદ મારુ.” આ ધૂન બોલાવીએ ત્યારે જોરશોરથી બેલો છે પણ ભૂલેચૂકે કસોટીનો પ્રસંગ આવે ત્યારે સમતા રહેવી કઠણ છે. મહાત્મા કસોટીના પ્રસંગમાં પણ ડગ્યા નહિ તે રાજા અને કુંવરી બોધ પામી ગયા. સેનાની કસોટી થાય છે. હીરાને સરાણે ચઢવું પડે છે ત્યારે તેની કિમત થાય છે, તેમ તમે પણ કસોટીની સરાણે ચઢવાનો પ્રસંગ આવે ત્યારે મહાત્માની જેમ અડગ રહે તે સમજી લેવું કે મને કંઈક જ્ઞાન પ્રાપ્ત થયું છે. બાકી સંસારનું ગમે તેટલું જ્ઞાન મેળો પણ આત્મિક લક્ષ વિનાનું જ્ઞાન એ સાચું જ્ઞાન નથી.
આપણે તેરમા અધ્યયનની વાત ચાલે છે તેમાં એક વાત આવી ગઈને કે નમુચિ પ્રધાનને લૌકિક જ્ઞાન ઘણું હતું, કળાએ ઘણી શીખ્યો હતે. એનામાં બુદ્ધિ પણ ઘણું હતી છતાં આત્માનું કઈ લક્ષ ન હતું. એની બુદ્ધિ નિર્મળ ન હતી, એટલે અક્ષમ્ય અપરાધને કારણે રાજાએ તેને દેહાંત દંડની શિક્ષા કરી પણ ચંડાળને દયા આવી તેથી તેને બચાવ્યા અને તે ભૂત્તદત્ત નામના ચંડાળને ત્યાં ગુપ્તપણે રહી એના બે પુત્રને ભણાવ્યા ને સંગીતકળામાં પારંગત બનાવ્યા પણ નમુચિ પ્રધાને ભૂતદત્ત ચંડાળની પત્ની સામે કુદષ્ટિ કરી એટલે ચંડાળને આ વાતની જાણ થતાં એને મારવાના ઉપાયો શેધવા લાગે. પણ બાળકને આ વાતની ખબર પડી એટલે ગુરૂાણથી મુક્ત થવા નમુચિને ગુપ્ત રીતે ભગાડી મૂક, નમુચિ ત્યાંથી છૂટીને ફરતો ફરતો હસ્તિનાપુરમાં સનતકુમાર ચક્રવતિ રાજ્ય કરતા હતા ત્યાં આવ્યો. એનામાં બુદ્ધિ તે હતી જ એટલે બુદ્ધિ જોઈને સનતકુમાર ચક્રવતિએ એને મંત્રીનું પદ આપ્યું.
નમુચિ તે ત્યાં મંત્રીપદ ભેગવવા લાગ્યો. આ બાજુ બે ચંડાળપુત્રો ધીમે ધીમે મોટા થયા. પૂર્વના પાપકર્મના ઉદયથી ચંડાળને ઘેર જન્મ મળે પણ એમનું રૂપ ઘણું હતું. એ બંને પુત્રો રાજકુમાર જેવા શોભતા હતા અને સંગીત કળા, નૃત્ય કળા આદિ કળાઓ શીખ્યા હતા. બંને યુવાન થયા એટલે રૂપ, યૌવન, લાવણ્ય અને નૃત્યકળા વગેરેથી વારાણસીના નગરજનોના મનને રંજન કરવા લાગ્યા. એ વીણ
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૦૮
શારદા સિદ્ધિ વગાડે ને સંગીત ગાય ત્યારે લોકોના ટોળેટેળા એમની પાસે આવીને જમા થતા અને સંગીત સાંભળવામાં સ્થિર બની જતા. મનુષ્ય તે સ્થિર થતા પણ હરણ, વાઘ સિંહ વગેરે જગલી પશુઓ અને પક્ષીઓ પણ ત્યાં આવીને સ્થિર થઈ જતા. સંગીતકળામાં તે એવા પ્રવીણ બન્યા હતા.
એક વખત વારાણસી નગરીની બહાર ઉઘાનમાં વસંતેત્સવ હતે. વસંતેત્સવમાં ભાગ લેવા માટે નાટયમંડળીઓ ભજનમંડળીઓ સંગીતમંડળીઓ આદિ અનેક જાતના લોકે આવ્યા હતા. સૌ પોતપોતાની કળાઓનું પ્રદર્શન કરી નગરજનોના મનને રંજન કરતા હતા, આ બંને ભાઈઓ પણ ત્યાં આવ્યા હતા. આ બાંધવ બેલડી પણ પિતાની શ્રેષ્ઠ કળાઓથી લોકોના દિલને ડેલાવતી હતી. તેઓ જ્યાં જ્યાં પિતાની કળ પ્રદર્શિત કરતા ત્યાં ત્યાં માનવમેદની ખૂબ એકત્ર થતી ને તેમને ઘેરી લેતી. તે વખતે નગરજનો એ પણ ભૂલી જતા કે આ બંને કલાકારે અસ્પૃશ્ય જાતિના બાળકે છે. આ બંને ભાઈઓએ પિતાની સંગીતકળાથી નગરજનોને ગાંડાતૂર બનાવ્યા હતા. એમનું સંગીત સાંભળતા લોકે પિતાનું ભાન ભૂલી જતા. સ્ત્રીઓ રસોઈ કરતી હોય પણ જ્યાં સંગીતનો સૂર સાંભળે ત્યાં હજારો કામે છેડીને ત્યાં દોડી આવતી. પુરૂષ વહેપાર ધંધે છોડીને આવતા. આ રીતે સારા નગરની જનતાને બંને ચંડાળ પુત્ર ઉપર ખૂબ પ્રેમ અને મમત્વ હતું, તેથી તેમને ખૂબ ચાહતા હતા.
“ચિત્ત અને સંભૂતિની કળાથી ભજનમંડળીને આવેલી ઈર્ષ્યા”: આ વસંતેત્સવમાં ગાયકની અને સંગીતકારેની બીજી મંડળીઓ આવી હતી. એમની પાસે કઈ જતું ન હતું, તેથી તે લોકે આ બંને બાળક પ્રત્યેની આ પ્રકારની લોકચાહના અને અભ્યદય જોઈ ને તેમની સામે ઈર્ષ્યા કરવા લાગ્યા. કેઈની જાહોજલાલી જોઈને ઈર્ષ્યાગ્નિમાં જલવાથી શું વળે? છેવટે તેઓ રાજા પાસે જઈને કહેવા લાગ્યા કે-હે મહારાજા ! ભૂત્તદત્ત ચંડાળના પુત્રો ચિત્ત અને સંભૂતિ એ બંને જણાએ આ વસંત્સવમાં આવીને પોતાની પ્રશસ્ત કળાથી નગરની જનતાને બહેકાવી દીધી છે અને સઘળાની સાથે પૃસ્યાસ્પૃશ્યનો વિચાર કર્યા વિના એકતાનમાં ગાતા–નાચતા આમથી તેમ ફરી રહ્યા છે. એમની આવા પ્રકારની સ્વછંદ પ્રવૃત્તિથી વર્ણાશ્રમની વ્યવસ્થા પ્રાયઃ નષ્ટ થઈ રહી છે તેથી આપનું એ કર્તવ્ય છે કે આ વ્યવસ્થાને પૂર્વવત કાયમ રાખવા માટે એનો લોપ કરનાર એ બંને ભાઈઓને શિક્ષા કરે. ગાયકમંડળીની વાત સાંભળીને રાજાએ તે બંને ચંડાળપુત્રોને પોતાના નગરમાંથી કાઢી મૂક્યા. આ રીતે રાજાના કાઢી મૂકવાથી બંને ભાઈઓના દિલમાં ખૂબ દુઃખ થયું કે અહેઆપણી આવી ઉત્તમ કળાથી લોકો કેટલા આર્કષાય છે પણ એક આપણી હીન જાતિને કારણે જ આપણે તિરસ્કાર થાય છે. આ રીતે એમના દિલમાં ખેદ થઈ રહ્યો છે. હવે શું બનશે તેના ભાવ અવસરે.
Page #168
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૧૦૮ ચરિત્ર – સુમિત્ર દૂત કૌશાંબી નગરી જઈને ત્યાંના રાજાની કન્યા સુશીલા સાથે ભીમસેનની સગાઈ કરી આવ્યો, એટલે એના લગ્નની કુમકુમ પત્રિકા પણ લખાઈ ગઈ. કૌશાંબી અને ઉજજોની બંને નગરીઓમાં લગ્નપ્રસંગની તૈયારીઓ થવા લાગી. રાજમહેલના કર્મચારીઓથી માંડીને નગરના સામાન્યજનો પણ લગ્નોત્સવની તૈયારી કરવા લાગી ગયા, ઘેર ઘેર આનંદ છવાઈ ગયો. બહેનો ગીત ગાવા લાગી. તેના મધુર સૂરોથી ઉજજૈની નગરી ગાજી ઊઠી. રાજાની આજ્ઞાથી અનેક પ્રકારની મીઠાઈઓ થવા લાગી. રાજાએ સૈનીઓને તેડાવીને અલંકાર ઘડવાની આજ્ઞા કરી એટલે સેનાઓ અલંકારો ઘડવા માટે આળસ છોડીને રાત-દિવસ મહેનત કરવા લાગ્યા. રાજાએ વિવિધ જાતના દાગીનાઓ કરાવ્યા. દરજીઓ મૂલ્યવાન પિશાક તૈયાર કરવા લાગ્યા. વાજિંત્રવાદકેએ પોતાના સાજ અને શણગાર નવા બનાવી દીધા. રાજમહેલ અને મંડપ ખૂબ ભવ્ય રીતે શણગાર્યા. ભીમસેન રાજકુમારને ખૂબ સુંદર શણગારવામાં આવ્યા. પછી વેત ઘોડા ઉપર બેસી વરઘોડે ચઢયા. પંથ કાપતા કાપતા વરઘોડો કૌશાંબી નગરીમાં પહોંચી ગયે. માનસિંહ રાજાએ ખૂબ ઉલ્લાસભેર સામૈયું કર્યું, અને અતિ આનંદ અને ઉત્સાહપૂર્વક ભીમસેન અને સુશીલાના લગ્ન થયા. માનસિંહ રાજાએ પિતાની લાડીલી દીકરીને ખૂબ કરિયાવર કર્યો.
પિતાના ઘરેથી વિદાય લેતી પુત્રી” – માનસિંહ રાજાએ અશ્રુભીની આંખે પિતાની વહાલસોયી દીકરીને વિદાય આપી. માતાએ વિદાય આપતા દીકરીને કહ્યું, બેટા ! આપણા કુળને શોભે તેવી રીતે સાસરામાં રહેજે. તારા સાસુ સસરાને તારા મા-બાપ માનીને તેમની સેવા કરજે. તારા શીલને બરાબર સાચવજે. સ્ત્રીઓનું મોટામાં મોટું આભૂષણ શીલ છે. તેનું જાતથી પણ વધુ જતન કરજે, બેટા ! તું સુખી થજે ! અને તારા ખુશી આનંદના સમાચાર કહેવડાવજે. ધર્મને ભૂલીશ નહિ. આ રીતે પુત્રીને હિત શિખામણ આપીને વસમી વિદાય આપી, પછી સુશીલાએ રડતી આંખે માતાપિતાને પગે લાગીને તેમના આશીર્વાદ લીધા, અને ભીમસેનના રથમાં આવીને તે વિનયથી અંગેઅંગ સંકેચીને શરમાતી બેસી ગઈ જાન કન્યાને લઈને ઉજજૈનમાં પાછી ફરી ત્યારે નગરજનોએ વરવધૂને અક્ષત અને ફૂલોથી વધાવ્યા. તેમજ તે બંનેના મીઠડા-ઓવારણા લીધા. લગ્નનો અવસર નિર્વાિદને પતી ગયે એટલે જિતારી રાજાને શાંતિ વળી અને પછી રાજકાજમાં લાગી ગયા. આ બાજુ ભીમસેન અને સુશીલા લગ્ન જીવનનો આનંદ માણવા લાગ્યા. ભીમસેનના લગ્ન થયા અને હરિસેન પણ લગ્નને લાયક થયો હતે. એ અરસામાં શું બન્યું.
અંગદેશના વીરસેન રાજાને સુરસુંદરી નામે સુંદર અને સુલક્ષણા કન્યા હતી. તે સંગીતકળામાં પ્રવીણ હતી. તેનો કંઠ સૂરીલો હતે. તેની ઉમર દિવસે દિવસે વધતી જતી હતી એટલે વીરસેન રાજાએ એક રાજદૂતને ઉજજૈની નગરી મોકલ્યા.
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૧૦
શારદા સિદ્ધિ રાજદૂતે આવીને જિતારી રાજાને પ્રણામ કરીને મૂલ્યવાન નજરાણું ભેટ ધર્યું. એનો સ્વીકાર કરીને રાજાએ દૂતને આગમનનું કારણ પૂછ્યું એટલે તે હરિસેન માટે સુરસુંદરીની વાત કરીને તેનો પરિચય આપીને વીરસેનના રાજનૈભવની વાત કરી. જિતારી રાજાએ વિચાર કર્યો કે શુભ કાર્યોમાં વિલંબ શા માટે કરે? રાણી આદિની સંમતિ લઈને કહેણને સ્વીકારી લીધું અને ઘડીયા લગ્ન લેવાનું જણાવી ગ્ય સત્કાર કરી રાજદૂતને વિદાય કર્યો.
થોડા જ દિવસમાં ફરીથી ઉજજૈની નગરી લગ્નની ધમાલથી ધમધમી ઊઠી અને ભીમસેનની માફક ખૂબ ઠાઠમાઠથી હરિસેનનો વરઘડે નીકળ્યો ને શુભ દિવસે અંગ દેશમાં પહોંચી ગયે. વીરસેન રાજાએ ખૂબ ઠાઠમાઠથી જાનૈયાઓને આદર સત્કાર કર્યો, અને પિતાની લાડકી દીકરીને ખૂબ ધામધૂમથી પરણાવી. તેને અઢળક કરિયાવર કરીને હિત શિખામણ આપીને મંગળ દિને સાસરે જવા વિદાય કરી. હરિસેન અને સુરસુંદરી લગ્ન કરીને ઉજેની પાછા ફર્યા ત્યારે નગરજનોએ તે બંનેનું ઉમળકાભેર સ્વાગત કર્યું. જિતારી રાજા અને ગુણસુંદરી રાણીએ બંને પુત્રના લગ્ન સારી રીતે કરીને શાંતિનો શ્વાસ લીધો. હવે એમના માથેથી ભાર ઉતર્યો એટલે હૈયું હળવું બન્યું.
છે. આ તરફ ભીમસેનના સસરા માનસિંહ રાજા પોતાની બીજી દીકરી સુલોચના માટે ચિંતા કરતા હતા. એટલે તેને માટે રાજદૂત મેકલીને બધે તપાસ કરાવી. રાજદૂતે ઘણાં દેશમાં ફરીને આવીને રાજાને કહ્યું કે ક્ષિતિપ્રતિષ્ઠિત નામે નગરમાં વિજયસેન રાજા રાજ્ય કરે છે. તેના પ્રતાપથી દુશ્મનો થરથર ધ્રુજે છે. રૂપ-ગુણમાં તેમજ કુળમાં તે આપણી સુલોચનાને માટે યોગ્ય છે. માનસિંહ રાજાએ તરત પિતાની પુત્રીનું કહેણ મોકલાવ્યું. વિજયસેને તે તરત સ્વીકારી લીધું. ખૂબ ધામધૂમથી સુલોચનાના લગ્ન થઈ ગયા.
હવે પુત્રને પરણાવ્યા પછી જિતારી રાજા અને ગુણસુંદરી રાણી બંને આનંદથી રહે છે. બંને પુત્રવધૂઓ ગુણવાન અને ખાનદાન છે. એમનો વિનય-વિવેક, નમ્રતા વગેરે ગુણે જોઈને સાસુ સસરાની છાતી ગજગજ ફૂલે છે ને આનંદથી દિવસે પસાર કરે છે. જિતારી રાજા વિચાર કરે છે કે હવે પુત્રને રાજ્યાભિષેક કરીને હું આત્મસાધનામાં જોડાઉં. રાજા આ વિચાર કરે છે ત્યાં શું બનશે તેને ભાવ અવસરે કહેવાશે.
Page #170
--------------------------------------------------------------------------
________________
શ્રાવણ સુદ ૨ને બુધવાર
વ્યાખ્યાન ન-૧૨ સામાયિકનું સ્વરૂપ”
તા. ૨૫-૭-૭૯
સુજ્ઞ બંધુએ, સુશીલ માતા ને બહેન ! અનંતજ્ઞાની, રાગદ્વેષના વિજેતા અને માક્ષ માર્ગોના પ્રણેતા પરમકૃપાળુ તીર્થંકર ભગવતે જગતના જીવાના આત્મકલ્યાણ માટે પરમ પાવનકારી દ્વાદશાંગી સૂત્રની રજુઆત કરી છે. આપણે તેરમા અયયનના અધિકાર ચાલે છે. તેમાં આપણને મુખ્ય એ વાત જાણવા મળે છે કે જીવ જેવા કર્માં ખાંધે છે તેવા તેને ભાગવવા પડે છે. બીજી' આત્મા ગમે તેટલી ધર્મકરણી કરે, તપ અને ત્યાગ કરે પણ જો ક્રોધાદિ કષાયે નાબૂદ ન થાય તા એકજ વખતના ક્રોધમાં વર્ષાની કરેલી ધ ક્રિયાએ બળીને ભસ્મ થઈ છે. મસાલાથી ભરપૂર કેસરીયા ધનુ' તપેલુ' ભરેલુ' હાય પણ જો એમાં વિષનુ એક ટીપું પડે તેા દૂધ ઝેરી ખની જાય છે તેમ આપણી સાધનામાં ક્રોધાદિ કષાયેા રૂપ વિષનું ટીપુ* ન પડી જાય તેનું જીવે ખાસ લક્ષ રાખવાની જરૂર છે, જેમ માણસને કાઈ ન થાય તે એ દર્દીને નાબૂદ કરવા માટે દવા લે છે તેમ આપણા જન્મ મરણાદિ રોગોને નાબૂદ કરવા માટે અને કામ, ક્રોધ, મેહાદ શમાવવા માટે ધર્મક્રિયા રૂપ દવા લેવાની જરૂર છે. ક્રોધાદિ કાચાને નાબૂદ કરવા માટેની ઉત્તમ અને અકસીર ઔષધિ જો કોઈ હાય તે... સામાયિક છે, કારણ કે જે આત્મા સમ્યફ્ત્વ સહિત શુદ્ધ સામાયિક કરે છે તે નિ પ્રતિદિન શાંત–પ્રશાંત ખનતા જાય છે. સામાયિક એટલે શુ' તે જાણેા છે ને ? સાવદ્યયેાગની નિવૃત્તિ અથવા તા સમ + આય + ઈક સમભાવના જેમાં લાભ થાય છે તેનું નામ સામાયિક. સામાયિકના અથ ઘણા વિશાળ અને ગૂઢ છે. પાઁચાશકમાં કહ્યુ' છે કે “ સમમાવો સામાથું, તળ ચળસત્તુ-મિત્ત વિસઽત્તિ । णिरभिस्सगं चित्तं उचिय पवित्तिप्पएणं च ॥ "
ચાહે તૃણુ હાય, ચાહે સોનુ' હાય, ચાહે શત્રુ હાય કે મિત્ર હોય સત્ર પેાતાના મનને રાગ-દ્વેષની આસક્તિથી રહિત રાખવુ' તથા પાપ રહિત ઉચિત ધાર્મિક પ્રવૃત્તિ કરવી તેનુ' નામ સામાયિક છે. અર્થાત્ સમભાવ એ જ સામાયિક છે. આવુ' ઉત્તમ સામાયિક રત્ન અંગીકાર કરવાના અધિકારી કેણુ ખની શકે તે જાણેા છે ? સામાયિક કરવા માટે પણ લાયકાત જોઇએ. માથમાં સ્નાન કરવા જનારને પહેલા કેટલી વિધિ કરવી પડે છે ? ચામડીના ડોકટર પાસે શરીર ચેક કરાવવુ પડે છે કે ચામડીનુ' કાઇ દ તા નથી ને ? ડાકટરના રિપોર્ટ મળ્યા પછી ખાથમાં સ્નાન કરવા જતા પહેલા ઘેરથી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરીને જવું પડે છે. ઘેરથી સ્નાન કરીને ગયા છતાં ત્યાં જઈને સ્નાન કરીને કપડાં બદલાવ્યા પછી ખાથમાં સ્નાન કરી શકાય છે તેવી રીતે સામાયિક રૂપી ખાથમાં સ્નાન કરી આત્માને શુદ્ધ અને પવિત્ર મનાવવા જોઈ એ,
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૧૨
શારદા સિદ્ધિ બાર વ્રતમાં સામાયિકને નંબર નવમે છે એટલે આગળના આઠ વ્રતનું પાલન કરીને આત્મા શુદ્ધ બનેલું હોવું જોઈએ. પહેલા વ્રતમાં જીવને એવા ભાવ હેવા જોઈએ કે હું મટકી હિંસા કરીશ નહિ. ગમે તેવા સંજોગોમાં હું સ્વને માટે કે પરને માટે અસત્ય બેલીશ નહિ. જિંદગીમાં ક્યારે પણ મટકી ચોરી કરીશ નહિ, પરસ્ત્રી સામે કુદષ્ટિ કરીશ નહિ, પરિગ્રહની અને દિશાઓની મર્યાદા કરીશ. કમદાનના વહેપારને ત્યાગ કરીશ. અનર્થદંડથી દંડાઈશ નહિ. આટલું જે કરે તે સામાયિક લેવાને માટે લાયક બની શકે. બોલે, સામાયિક કેટલી મહાન છે! પણ આજે તે સામાયિક કરવી એટલું જ લક્ષ છે. સામાયિક શા માટે કરવાની? સામાયિક કરવાથી શું લાભ થાય છે એ લક્ષ ચૂકાઈ ગયું છે. યાદ રાખો કે આત્મામાં અપૂર્વ શીતળતા આવે એવી સામાયિક હેવી જોઈએ. તમે પોતે આત્મા તરફ વળો ને બીજાને વાળે, કઈ લાખના દાન કરે, કેઈ ઉગ્ર તપ કરે તેના કરતા આત્માના લક્ષપૂર્વકની એક સામાયિક કરનાર મહાન છે.
એક કરોડપતિ શેઠ હતા. તે દરરોજ દાન દેતા. એ શેઠના બંગલાના કંપાઉન્ડમાં એક નાનકડી ઓરડીમાં એક ગરીબ વૃદ્ધ ડોશીમા રહેતા હતા. એ ડોશીમા દરરોજ એક સામાયિક કરતા પણ એમની સામાયિક એટલે સામાયિક. એક કલાક સમતા રસનું પાન કરી લે તેની લહેજત એમને સતત રહેતી હતી. એ ડેશીમાને કોઈ ગાળ દે, ગમે તેમ કહે પણ કદી એમને કોલ આવતો નહિ. પેલા શેઠ દાન દેતા હતા ; પણ મનમાં અભિમાન હતું કે મારા જેવા કોડપતિ શેઠ આ નગરમાં વસે છે તે રોજ આટલા ગરીબને પોષણ મળે છે. મારા જે દાનેશ્વરી કોણ છે? હું છું તે એ બધાને પાળું છું. હું ન હોત તો આ બધા કયાં જાત ? આ રીતે દાન દેનારને, તપ કરનારને કયારેક અભિમાન આવે છે પણ સમભાવપૂર્વકની સામાયિક કરનારને કદી અભિમાન આવતું નથી. શુદ્ધ સામાયિક કરનાર ડેશીમાં ભરીને રાજકુમાર બને છે અને હજારેના દાન દેનાર શેઠ માનના કારણે રાજાને નકર બને છે. સામાયિકનું મહત્ત્વ બતાવતા આવશ્યક નિયુક્તિમાં કહ્યું છે કે
सामाइय वयजुत्तो, जाव मणो होइ नियम संजुत्तो।
छिन्नइ असुह कम्मं, सामाइय जत्तिया वाश ॥ ચંચળ મનને નિયંત્રણમાં રાખતા જ્યાં સુધી સામાયિક વ્રતની અખંડ ધારા ચાલુ રહે છે ત્યાં સુધી અશુભ કર્મ ક્ષીણ થયા કરે છે. પુનીયા શાવકની સામાયિકના તો ખુદ ભગવાન મહાવીરે પણ કેટલા ગુણ ગાયા છે. એક વખતના પ્રસંગમાં મગધાધિપતિ શ્રેણીક મહારાજા એ પ્રભુને પ્રશ્ન કર્યો કે હું મરીને કયા જઈશ? ત્યારે પ્રભુએ કહ્યું હે શ્રેણીક ! તું નરકમાં જઈશ. આ સાંભળીને શ્રેણીક રાજાને ખૂબ દુ:ખ થયું. પ્રભુના ચરણમાં આળોટીને કહ્યું, પ્રભુ! શું હું નરકમાં જઈશ? હું નરકમાં ન જાઉં તે
Page #172
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૧૧૩ માટે કોઈ ઉપાય બતાવે, ત્યારે ભગવાને તેમના સંતોષના કારણે ચાર ઉપાય બતાવ્યા. તેમને એક ઉપાય એ હતો કે પુની શ્રાવક એક સામાયિકનું ફળ આપે તો તારું નરકમાં જવાનું અટકે. આ સાંભળીને શ્રેણીક રાજાને જેમ રંકને રને રાશિ મળતાં આનંદ થાય તેથી પણ અધિક આનંદ થશે અને હર્ષભેર ગરીબ પુનીયા શ્રાવકને ઘેર આવ્યા ને સામાયિકના ફળની ભિક્ષા માંગવા હાથ જોડીને ઊભા રહ્યા. પુનીયા શ્રાવકે કહ્યું, મહારાજા ! પધારે. આજે આ ગરીબની ઝુંપડી પાવન થઈ ફરમાવે, શું આજ્ઞા છે ? ત્યારે મહારાજાએ કહ્યું, કે હે શ્રાવક! તમારે ત્યાં તે રેજ કોડે કિરણોને પ્રકાશ ફેંકતો સામાયિકને સૂર્ય ઉગે છે તે હું એમાંથી વધારે નહિ એક કિરણ માંગું છું. સૂર્યનું એક કિરણ પણ રાત્રીના ગાઢ અંધકારને ક્ષણવારમાં નાશ કરે છે તેમ તમારી સામાયિકનું એક કિરણ મારા પાપ રૂપ અંધકારને નાશ કરશે.
બંધુઓ! વિચાર કરો. ખુદ ભગવાને પુનીયા શ્રાવકની સામાયિક વખાણી છે. તે એ સામાયિક કેવી હશે ? તમે આજ સુધીમાં કેટલી સામાયિકે કરી? પણ સમતા રસનું પાન કર્યું? કંઈક વૃદ્ધમાજી ઉપાશ્રયેથી સામાયિક કરીને ઘેર જાય. ઘેર વહુએ રસોઈ ન બનાવી હોય તે ધમધમાટી લાવે, ક્રોધને પાર નહિ. આ ક્રોધ જોઈને કંઈક યુવાને એમ કહે છે કે અમારા માજી આખો દિવસ ઉપાશ્રયમાં રહીને સામાયિક કરે છે પણ ઘેર આવીને ધમધમાટ કરે છે. એમને સુધારે તે સારું. તમે રેજ . સાંભળે છે પણ હજુ ક્રોધ જતો નથી તેથી સાંભળવું સંતને પડે છે. માણસને ખૂબ તરસ લાગી હોય ત્યારે બે ગ્લાસ ઠંડુ પાણી અગર વાટકે છાશ પીવે તે તૃષા શાંત થઈ જાય. ભૂખ લાગે ને એક બે કેળા ખાઈ લે તે કલાક બે કલાક સુધી શાંત થઈ જાય. માથુ દુઃખતું હોય ને એક એઝે કે એના સીનની ટીકડી લઈએ તે માથાનો દુઃખાવો મટી જાય અને તમે દરરોજ સામાયિક કરો ને શું તમારા કષાયે મંદ ન પડે ? જીવનમાં શીતળતા ન આવે ! આવી ધર્મક્રિયાઓ વર્ષો સુધી કરો પણ વર્તન નહિ સુધરે ત્યાં સુધી કલ્યાણ થવાનું નથી. તમે અહીં સામાયિક કરીને સમતારસનું એવું અમૃત પીને ઘેર જાઓ પછી વહુ તમને ગમે તેમ કહે, કોય , આવવાને પ્રસંગ આવી જાય છતાં ક્રોધ ન આવે, ત્યારે વહુના મનમાં એમ થાય કે આજે મારા સાસુજી કયાં જઈને આવ્યા કે એમની પ્રકૃતિ તદન બદલાઈ ગઈ! વહુને ખબર પડે કે મારા સાસુજી ઉપાશ્રય જઈને સમતારસનું પાન કરી આવ્યા છે. પછી એ જ વહુ સાસુના ચરણમાં પડીને માફી માંગશે અને એની પ્રકૃતિનું પરિવર્તન થઈ જશે, પછી સંસારમાં પણ સ્વર્ગ જેવા સુની મોજ માણી શકાશે, અને આત્માની સ્મૃતિ થશે.
જ્યાં છે સંસારની સ્મૃતિ, ત્યાં છે આત્માની વિસ્મૃતિ,
જ્યાં છે આત્માની સ્મૃતિ, ત્યાં છે સંસારની વિસ્મૃતિ, શા. ૧૫
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૧૪
શારદા સિદ્ધિ સામાયિકના શુદ્ધ સ્વરૂપને જીવ સમજે છે ત્યારે સંસારમાં બેઠો હોય છે છતાં એને સંસાર ભૂલાઈ જાય છે અને ઘસંજ્ઞાથી સામાયિક કરનારાઓ સામાયિકમાં બેઠા હોય છે છતાં એમને ક્ષણે ક્ષણે સંસારનું સ્મરણ થયા કરે છે. બે ચાર સરખે સરખી બહેને સામાયિક લઈને બેઠી હોય ત્યારે પણ સંસારની વાત ચાલતી હોય છે. હું તે તમને બધાને કહું છું કે બાહ્યભાવે ઘણું સામાયિક કરી, સંસારની વાતે ઘણું કરી. હવે તે આત્માની વાત કરે. ધર્મચર્ચા કરે તે તમારી નાનકડી ધર્મક્રિયા પણ મહાન ફળને આપનારી બને.
શ્રેણીક રાજા પુનીયા શ્રાવકને ઘેર એક સામાયિકનું ફળ માંગવા ગયા ત્યારે શ્રાવકે કહ્યું મહારાજા ! એક શું, આપને જેટલી સામાયિકનું ફળ જોઈએ તેટલું આપી દઉં, ત્યારે મહારાજા શ્રેણીક કહે છે શ્રાવકજી? તમારી એક સામાયિકના ફળનું જેટલું મૂલ્ય થતું હોય તેટલું પહેલા લઈ લે, મારે મફત નથી જોઈતું. જેના રોમેરોમમાં સમતારસ ભરેલે છે એ શ્રાવક કહે છે કે એનું મૂલ્ય કેટલું છે તે હું જાણતા નથી. તમને જેણે લેવા મેકલ્યા હોય તેમને પૂછી આવે. શ્રેણીક મહારાજા ભગવાનને પૂછવા માટે ગયા ત્યારે ભગવાને કહ્યું હે શ્રેણીક! પુનીયા શ્રાવકની સામાયિક એ માત્ર દેહની સામાયિક નથી પણ આત્મિક ગુણની સામાયિક છે. એનું મૂલ્ય જગતમાં કઈ પણ વસ્તુથી આંકી શકાય તેમ નથી. આ તે માત્ર તમને આશ્વાસન માટે કહ્યું હતું. ભગવાને આ પ્રમાણે કહ્યું ત્યારે શ્રેણીક રાજાને સામાયિકનું મૂલ્ય સમજાયું. બાળક નાનું હોય ત્યારે સ્કુલે પાટી અને પેન લઈને ભણવા જાય છે. પહેલા તે તે આડાઅવળા લીટા દેરે છે પાટી પછાડે છે ને કંઈક કરે છે. છતાં એના ટીચર સમતા રાખે છે કે ભલે, મારે વિદ્યાથી લીટા દોરે ને પાટી પછડે. આમ કરતાં છ મહિને તે એકડે લખતા શીખશે ને ? અને બાળક છ મહિને એકડો લખતા શીખે છે પછી ક્રમે ક્રમે આગળ વધતાં એ જ ઠેઠ વિદ્યાથીઓમાંના કેઈ ડાકટર, કેઈ વકીલ, કેઈ એજીનીયર, બેરીસ્ટર, ટીચર બને છે. તે અહીં તમે વર્ષોથી આવે છે, સામાયિકાદિ કરો છે, છતાં સમતારસને એકડે હજુ ન આવડે તે અમારે તમને કેવા કહેવા? વર્ષોથી સામાયિક કરવા છતાં જે એનું મૂલ્ય સમજતા નથી એ ઠોઠ વિદ્યાર્થી કરતા પણ ઠેઠ છે.
શુદ્ધ સામાયિક કરવી તેમાં ભગવાનની આજ્ઞાનું પાલન થાય છે. પ્રભુની આજ્ઞાનું પાલન કરવામાં પણ જીવને મહાન ફળની પ્રાપ્તિ થાય છે. જે ભગવાનની આજ્ઞાનું પાલન કરતા નથી તેને અને તે સંસાર વધે છે, જમાલી એક વખતના ભગવાનના ભાણેજ અને જમાઈ હતા. તેમણે ઉત્કૃષ્ટ વૈરાગ્ય પામીને દીક્ષા લીધી. ખૂબ જ્ઞાન ભણ્યા, પછી એક વખત પ્રભુને કહે છે આપની આજ્ઞા હોય તે હું મારા પ૦૦ શિષ્યની સાથે અલગ વિચારું. ભગવાન એનું ભાવિ જાણતા હતા એટલે માન રહ્યા.
Page #174
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ ભગવાને એમના જ્ઞાનના બળથી એ પણ જાણી લીધું કે હું એમને જવાની આજ્ઞા આપીશ તે એનું પરિણામ સારું નથી અને ના પાડીશ તે રહેવાને નથી, એટલે મૌન રહ્યા, ત્યારે જમાલીએ મૌનને અર્થ ઉધે કર્યો કે મને જવાની આજ્ઞા આપી. તેઓ અલગ વિચરવા લાગ્યા. આ વાત તે લાંબી છે પણ હું તમને ટૂંકમાં કહું છું. એક વખત પ્રસંગે ઉપસ્થિત થતાં એમણે ભગવાનના વચન ઉથલાવ્યા. એક તે ભગવાનની આજ્ઞા વિના અલગ થયા ને બીજું ભગવાનના વચન ઉથલાવ્યા તે મરીને કિલ્પિષી દેવ થયા. સમજાણું ને? ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાથી જીવને કેટલું નુકશાન થાય છે. સાંભળે, એક વ્યવહારિક જ્ઞાન આપીને સમજાવું.
લંડન જતા રકતે ચેકીયાત” –એક કરોડધિપતિ શેઠ હતા. એમને મોટો વિશાળ બંગલો હતા. બંગલાને ફરતે વિશાળ બગીચે હતું. આ બગીચાનું ધ્યાન રાખવા માળીઓ અને નોકરે રાખ્યા હતા અને બંગલાનું ધ્યાન રાખવા માટે બે ચેકીયાતે રાખ્યા હતા. તેમાં એક રાતને અને બીજે દિવસનો ચોકીયાત હતો. બંને શેઠના બંગલાને ફરતા આંટા મારતા ને બંગલાનું બરાબર ધ્યાન રાખતા. એક વખત શેઠને લંડન જવાનું નક્કી થયું. એમની ટિકિટ પણ આવી ગઈ. એક દિવસ શેઠ સવારના પ્રહરમાં ચા-પાણી પીતા હતા તે સમયે રાતને રોકીયાત દેડતે આવીને શેઠના પગ પકડીને કહે છે શેઠજી ! આપ ત્રણ દિવસ પછી લંડન જવાના છે છે પણ હું આપને નહિ જવા દઉં. ચેકીયાતની વાત સાંભળીને શેઠને ખૂબ ક્રોધ આવ્યું. અરે, બેવકૂફ! મારે લંડન જવાનું છે ને તું કયાં અપશુકન કરવા આવ્યો! તારા જેવા અભણ અને જડ માણસને મારી વાતમાં ડખલગીરી કરવાને શું અધિકાર? ગેટ આઉટ ! એ મૂર્ખ ! તું અહીંથી ચાલ્યો જા. શેઠે તે ગુસ્સાથી આંખ લાલ કરીને કહી દીધું છતાં પેલો ચોકીયાત તે શેઠના પગમાં પડીને કરગરે છે કે શેઠ ! આપ મને ગેટ આઉટ કરે કે મારી નાંખે, જે કરવું હોય તે કરો પણ હું આપને નહિ જવા દઉં. ખૂબ કરગરવા લાગ્યો ત્યારે શેઠના શેઠાણી બાજુમાં બેઠા હતા એમના મનમાં થયું કે આ ચેકીયાત શેઠને લંડન નહિ જવા દેવા માટે આટલું કરગરે છે તે એને પૂછું તે ખરી કે એ શા માટે ના પાડે છે? શેઠ કહે છે એ અબૂધને શું પૂછવું છે. જવા દે, પણ શેઠાણીએ પૂછયું, ભાઈ! તું શા માટે ના પાડે છે? ત્યારે કહે છે બા! આજે રાત્રે મને એવું સ્વપ્ન આવ્યું છે કે શેઠ જે પ્લેનમાં જવાના છે તે પ્લેન સળગ્યું ને ધરતી ઉપર તૂટી પડ્યું. આ સાંભળીને શેઠાણી ચમક્યા ને એમણે પણ પેલા ચોકીયાતની માફક શેઠને કહ્યું તો તે હું પણ તમને નહિ જવા દઉં. ટિકિટ કેન્સલ કરાવી દે. ન કરે નારાયણ અને એનું સ્વપ્ન સાચું પડી જાય તે ? ત્યારે શેઠે તાડૂકીને કહ્યું કે તું પણ એના જેવી બુકધુ કયાં બને છે? એવા સ્વપ્ના કંઈ સાચા પડતા હશે? હું એવા સ્વપ્ના કંઈ માનતા નથી. હું તે ચોક્કસ જવાને જ. તને કંઈ ભાન છે કે નહિ? મારે ત્યાં
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૧૬
શારદા સિદ્ધિ કેટલી મિટિગ હોય, કેટલી એપોઈન્ટમેન્ટ હેય, એ બધું કેન્સલ કેવી રીતે કરાવાય? મારા વિના ત્યાં કેટલું કામ અટકી જશે? તમે બધા મારા પ્રવાસને શું તીન પત્તીની રમત સમજે છે? શેઠ તે ખૂબ ગરમ થઈ ગયા હતા પણ શેઠાણીએ હઠ પકડી કે ગમે તેટલું નુકશાન ભલે થાય, જે થવું હોય તે થાય પણ હું તમને નહિ જવા દઉં. હવે શેઠ શું કરે? પેલા ચેકીયાતને ગેટ આઉટ કર્યો પણ કંઈ શ્રીમતીજીને ગેટ આઉટ કરાય? એમની આજ્ઞા તે માનવી જ પડે ને? (હસાહસ) શેઠાણીના હઠાગ્રહની આગળ શેઠને નમતું મૂકવું પડ્યું. અંતે ટિકિટ કેન્સલ કરાવી.
ત્રીજે દિવસે એ પ્લેન ઉપડયું. થોડે દૂર પહોંચ્યું ને ટાંકી ફાટી જવાથી પ્લેન સળગ્યું ને જમીન ઉપર પડયું. પ્લેનમાં બેઠેલા બધા માણસો મરી ગયા. છાપામાં આ સમાચાર પ્રગટ થતાં શેઠનું આખું કુટુંબ આનંદમાં આવી ગયું. શેઠના છોકરાઓ કહે છે ચોકીયાત ! તે તે અમારા બાપુજીની જિંદગી બચાવી. શેઠાણી કહે છે ભાઈ! તે તે મારા પતિને બચાવીને મારે સૌભાગ્યનો ચાંદલો અમર રખાવ્યા. પિતે બચી ગયા બદલ શેઠને ખૂબ આનંદ થયે. દુનિયામાં સ્વાર્થ કેવી ચીજ છે! પ્લેનમાં શેઠ જવાના હતા ને બચી ગયા એટલે શેઠના આખા કુટુંબને અને બીજા સગા સ્નેહીઓને આનંદ થયે પણ પ્લેનમાં બિચારા કેટલા મરી ગયા. એમને બૈરી-છોકરાનું શું થશે? એનું કેઈના દિલમાં દુઃખ થયું ? આ આ તમારો સંસાર સ્વાર્થ ભરેલો છે.
. “આજ્ઞા ભંગ કરતા ચેકીયાતને કરેલો ડીસમીસ” – શેઠ મોટા મિલમાલિક હતા. બીજે દિવસે શેઠે મિલના તમામ માણસને અને પોતાના સગા નેહીઓને બધાને બોલાવ્યા. બધાને ભેગા કરીને આ ચેકીયાતે પિતાના પ્રાણ બચાવ્યા તે બદલ તેની ખૂબ પ્રશંસા કરી. બીજા લોકોએ પણ એની પ્રશંસા કરી. શેઠે ફૂલહાર કરી રૂપિયા પાંચ હજારનો ચેક તેના હાથમાં મૂકે. સાથે સાથે એને નોકરીમાંથી કાયમ માટે સસપેટ કરવામાં આવે છે એમ જાહેર કર્યું. શેઠે ચેકીયાતની પ્રશંસા કરી ફૂલહાર પહેરાવ્યા ને પાંચ હજારનો ચેક આપ્યા તેથી સૌ ખુશ થયા પણ એને નોકરીમાંથી કાયમ માટે રીટાયર કરવામાં આવ્યો તેનું કારણ કેઈ સમજી શકયું નહિ એટલે બધા એકી અવાજે બોલી ઊઠ્યા કે આ શું? આમ કેમ? જેણે શેઠને બચાવ્યા તેનો ઉપકાર તે જિંદગીભર ન ભૂલ જોઈએ. ચેકીયાતે પણ શેઠને કહ્યું, શેઠ! મારે નોકરીમાંથી છૂટા થવું નથી. આ તમારે ચેક ને ફૂલહાર પાછા લઈ લો ને મને કાયમ માટે પાછે નોકરીમાં સ્વીકારી લો, તે મારી નમ્ર વિનંતી છે, ત્યારે શેઠે કહ્યું–ભાઈ! તે મારા પ્રાણ બચાવ્યા તે બદલ તારો ઉપકાર તે માનીને તારો સત્કાર કરીને રૂા. પાંચ હજારનો ચેક લખી આપે પણ મારી તને આજ્ઞા શું હતી ને તે શું કર્યું ? મારી આજ્ઞા એ હતી કે આખી રાત એક પણ ઝોકું ખાધા વિના ખડે પગે ચેકી કરવાની, ત્યારે તું કહે છે કે મને આવું સ્વપ્ન આવ્યું તે તું કહે કે સ્વપ્ન કયારે આવે?
Page #176
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૧૧૭
ઊધ્યેા હાય તા જ સ્વપ્ન આવે ને? રાતના ચાકીયાતથી ઘાય ખરું? આ રીતે આખી રાત જાગવાની મારી આજ્ઞાનો તે ભંગ કર્યાં છે. આજ્ઞાનો ભગ કરીને થતા કોઈ પણ લાભ મારે માટે નકામેા છે. ભલે, તેં મારા જાન બચાવ્યા. એ બદલ ઉપકાર માનીને મેં તારા સત્કાર કર્યાં. ફૂલહાર પહેરાવી બહુમાન કર્યું. પણ મારી આજ્ઞાનો ભંગ કર્યાં એના દંડ રૂપ હું તને નોકરીમાંથી કાયમ માટે રજા આપું છું.
બધુએ ! આજ્ઞા પાલનનુ કેટલું મહત્ત્વ છે એ તમે સમજ્યા ને ? ચેાકીયાતે શેઠની આજ્ઞાનો ભંગ કર્યાં તેા શેઠે એને કાયમ માટે નોકરીમાંથી રદ કર્યાં. તે વાત આપણે પણ સમજવાની છે. મિલમાલિક શેઠ તે પરમાત્મા અને ચાકીયાત સમાન જીવાત્મા. જ્યારે અમે દીક્ષા લઈએ ને તમે સામાયિક લો ત્યારે આપણે વીતરાગ પ્રભુને કોલ આપીએ છીએ કે હે પરમાત્મા પ્રભુ ! હું... આપની આજ્ઞા પ્રમાણે જીવીશ. મારા પ્રાણુ કૂરબાન કરીશ પણ આપેલ પાંચ મહાવ્રતા, પાંચ સમિતિ અને ત્રણ ગુમિનુ' યથાતથ્ય પાલન કરીશ. દીક્ષા લઈને જે આત્મા મૂળ ગુણુ અને ઉત્તર ગુણામાં વફાદાર ન રહે તેમને પુણ્ય બધાય અને તેનાથી પાંચ હજાર રૂપિયાના ચેકનો જેમ દેવલોકના સુખા પ્રાપ્ત થાય પણ તે પુણ્યનો ભાગવટા પૂર્ણ થઈ જાય પછી શું ? અધોગતિના દ્વારે ઉઘડવાના કે મીજી કઈ ? અને આ જીવાત્મા રૂપી ચાકીયાતને માનવભવમાંથી ઘણાં લાંબા કાળ માટે સસપેન્ટ જ થઈ જવું પડે.
આટલા માટે આપણે સમજવુ જોઇએ કે ભગવાનની આજ્ઞાનો ભંગ કરીને ગમે તેટલો લાભ થતા હાય તેા એવા લાભની અમારે જરૂર નથી, કારણ કે ભગવાનની આજ્ઞા એ જ અમારા શ્વાસ અને પ્રાણ છે. વીતરાગની આજ્ઞા એ જ અમારુ જીવન છે. આજે ઘણાં માણસા ખેાલે છે કે સાધુ સાધ્વીઓએ હવે માઈકનો ઉપયેગ કરવા જોઈ એ. જમાનો બદલાયા છે હવે એમના જુના સિદ્ધાંતા બદલવા જોઈ એ. જો માઇકનો ઉપયાગ કરે તે ઘણી માનવમેદની લાભ લે. ભાઈ! લાભની વાત આગળ કરીને ભગવાનની આજ્ઞાનો ભંગ કરીને જૈન સાધુ સાધ્વીઓએ માઇકમાં ખેલવુ' તે બિલકુલ ઉચિત નથી. ખીજા તે સાંભળીને કેટલુ આચરણ કરશે તે તે જ્ઞાની જાણે પણ અમે બીજાને લાભ મળે તે માટે ભગવાનની આજ્ઞાનો ભંગ કરીને ગુન્હેગાર અન્યા ને ? માટે આવું ન ખેલશે. આવુ... ખેલનાર શ્રાવકા પણ ભગવાનની આજ્ઞાનો ભંગ કરવામાં નિમિત્ત બનીને પાપના ભાગીદાર બને છે, માટે હવે કદી આવુ. એલશેા નહિ. શ્રાવક બનીને સાધુના ચારિત્રના લૂંટાવનાર ન બનશે પણ સાધુ જિનશાસનને વફાદાર રહે એની પૂરી તકેદારી રાખજો. સાધુના મેલા કપડા જોઈને દુગંછા ન કરશે. એવું ન ખેલશેા કે સાધુ સ્નાન કરતા નથી એટલે ગદા છે. આવું ખેલવાથી પણ અન`તા સ'સાર વધે છે. આપણે ઉત્તરાધ્યયન સૂત્રના તેરમા અધ્યયનની વાત ચાલે છે. તેમાં એ સાધુએ દુગછા કરી તેા ભવ કરતા કરતા ચંડાળ કુળમાં ઉત્પન્ન થયા. બંને બુદ્ધિશાળી છે,
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૧૮
શારદા સિદ્ધિ સ્વરૂપવાન છે અને સંગીત નૃત્યાદિ કળાઓમાં ખૂબ પ્રવીણ છે છતાં એમની નીચ જાતિના કારણે તેના કહેવાથી રાજાએ તે બંને ભાઈઓને નગરની બહાર કાઢી મૂક્યા. તેમના દિલમાં ખૂબ દુઃખ થયું. આપણી જાતિ હલકી છે તેથી લોકે આપણી કળાની કદર કરતા નથી. આ રીતે અપમાનિત થયેલા તે બંને ભાઈઓ નગરની બહાર દૂર જંગલમાં જઈને રહેવા લાગ્યા. ઘણા સમય પછી વારાણસી નગરીમાં એક વખત કૌમુદી મહોત્સવ શરૂ થયો. દૂર જંગલમાં વસતા ચિત્ત અને સંભૂતિ આ બંને ભાઈઓને સમાચાર મળ્યા કે નગરીમાં કૌમુદી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, એટલે કૌમુદી મહોત્સવની મેજ માણવાની એમને ઈચ્છા થઈ. માણસને જ્યારે કેઈપણ ચીજની પ્રબળ ઈચ્છા થાય છે ત્યારે તે પૂરી કર્યો છૂટકે કરે છે. આ બંને ભાઈઓને ઉત્સવમાં જવાની પ્રબળ ઈચ્છા થઈ તેને રેકી ન શકયા. આ સમયે રાજાએ પોતાને કાઢી મૂક્યા છે તે વાત ભૂલી ગયા, અને કૌમુદી ઉત્સવમાં ભાગ લેવા માટે બંને ભાઈઓ વારાણસી નગરીમાં આવ્યા. નગરીમાં આવીને પિતાના મુખ સફેદ વસ્ત્રોથી ઢાંકીને એક બાજુ પર ઊભા રહીને ઉત્સવ જેવા લાગ્યા. એ વખતે ત્યાં સંગીતના મધુર સૂર રેલાઈ રહ્યા હતા. આ બંને જણાતો સંગીતકળામાં અજોડ હતા. જેને જે કળા આવડતી હોય તેમાં તેને રસ વધુ હોય તે સ્વાભાવિક છે. સંગીતના રસની પ્રકર્ષતાથી સ્વભાવતઃ તેમના મોઢામાંથી આપોઆપ સંગીતના સૂર વહેવા લાગ્યા.
જાતિ દ્વેષના કારણે પડેલે માર.” એમના મુખમાંથી સંગીતના સૂર છૂટયા એટલે પશુઓ પણ દેને ત્યાં આવીને સ્થિર થઈ ગયા. આવા કૃતિમધુર અને હૃદયદ્રાવક એમના ગીતને સાંભળીને ઉત્સવમાં આવેલી જનતા આશ્ચર્યચક્તિ બનીને જેવા લાગી કે આવું કૃતિ રસાયન સ્વરૂપ અને સમસ્ત ઈન્દ્રિયોના વ્યાપારને રેકનાર આ ગીત કોણ ગાઈ રહ્યું છે? આ સંગીત ગાનાર કઈ કિન્નર છે કે ગાંધર્વ ? કે કેઈ અપ્સરા ગાઈ રહી છે ? જે દિશામાંથી સૂર આવતો હતો તે દિશા તરફ સૌ ચાલ્યા. શોધતા શોધતા લોકોએ મુખ ઉપર વ ઢાંકીને ઉભેલા બે ચંડાળ પુત્રને જોયા. એમને જોતાં જ લોકોએ મોઢા ઉપર ઢાંકેલા વસ્ત્રોને ખેંચીને ફગાવી દીધા. મેઢા. ઉપર ઢાંકેલું વસ્ત્ર દૂર થતાં જ લોકોએ તેમને ઓળખી લીધા કે અહો ! આ વસંતોત્સવ વખતે રાજાએ એમને નગર બહાર કાઢી મૂકયા હતા તે જ આ ચંડાળ પુત્ર છે. જે સંગીત એમના હૈયાને હિલોળે ચઢાવતું હતું ત્યાં રાગનું સ્થાન હૈષે જમાવ્યું. પ્રેમનું સ્થાન ઈર્ષાએ લીધું. આ રીતે એકાએક નગરજનેના દિલમાં પરિવર્તન થતાં લોકો તેમના પર ક્રોધે ભરાયા અને કોઈ લાતેથી, કોઈ મુઠ્ઠીથી તેમને માર મારવા લાગ્યા. મારે તો માર્યો પણ એ ઢોર માર માર્યો કે બંને ભાઈઓ બેભાન થઈને જમીન ઉપર પડી ગયા. હવે તે બંને ભાઈઓ ભાનમાં આવશે, તે શું વિચાર કરશે ને કયાં જશે તેના ભાવ અવસરે કહેવાશે. (આજે ખંભાત સંપ્રદાયના સ્વ. ગચ્છાધિપતિ
Page #178
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૧૧૯ આચાર્ય ૧૦૦૮ પૂજ્ય હરખચંદ્રજી મહારાજ સાહેબની પુણ્યતિથિ હેવાથી પૂ. મહાસતીજીએ તેમના પ્રભાવશાળી અને જ્ઞાન-દર્શન-ચારિત્રની રોશનીથી ઝગમગતા જીવન ઉપર ખૂબ સુંદર પ્રકાશ પાડો હતો. જે સાંભળતા શ્રોતાજનોની આંખે આંસુથી છલકાઈ ગઈ હતી.) સમય તે થયો છે પણ થેલીવાર ચરિત્ર લઈએ.
ચરિત્ર – “ગુરૂદેવ પધાર્યાની વધામણીમાં રાજાએ વનપાલકને કરેલો ચાલ” – જિતારી રાજા અને ગુણસુંદરી રાણી બંને જણા પુત્રને પરણાવ્યા પછી સંસારમાં રહેવા છતાં અનાસક્ત ભાવે રહે છે. તેમનું મન ધર્મ તરફ વિશેષ ઢળ્યું સમય જતા એક દિવસ ચંદ્રપ્રભ મહારાજ સાહેબ રામાનુગ્રામ વિચરતા અનેક જીવને ધર્મને લાભ આપતા વિશાળ શિષ્ય પરિવાર સાથે ઉજજૈની નગરીના આંગણે પધાર્યા. આચાર્ય ભગવંત ઘણું વિદ્વાન અને સકલ શાસ્ત્રમાં પારંગત હતા. તેમની વાણું ઘણી અસરકારક હતી. એવા જ્ઞાની ગુરૂ ભગવંત ઉજજૈની નગરીની બહાર આવેલા ઉદ્યાનમાં પધાર્યા. વનપાલકે તેમને વંદન કર્યા બાદ ઉતરવાની આજ્ઞા આપી તેમજ તેમને ઉતરવાની સગવડ કરીને હર્ષભેર દેડતે જિતારી રાજાને જ્ઞાની ગુરૂ પધાર્યાની મંગલ વધામણી આપવા માટે રાજમહેલમાં આવ્યું. આવીને મહારાજાને બે હાથ જોડીને કહ્યું, હે મહારાજાધિરાજ ! આપણા ઉધાનમાં ભવતારક, મહાજ્ઞાની ગુરૂરાજ પધાર્યા છે. આપ જલદી તેમના દર્શનાર્થે પધારે. જિતારી રાજાએ શુભ સમાચાર સાંભળીને પિતાના હાથમાં પહેરેલી બધી વીટીઓ વનપાલકને ભેટ આપી દીધી. આગળના રાજા મહારાજાઓ ધર્મના પ્રેમી હતા. ગુરૂ પધાર્યાની વધામણી દેવા આવનાર વનપાલકને ન્યાલ કરી દેતા. કેટલી ગુરૂભક્તિ હશે ! તમને કોઈ ગુરૂ પધાર્યાના સમાચાર દેવા આવે તે તમે આવનારને શું આપશે? (હસાહસ) વનપાલક સમાચાર આપી ખુશ થઈને ચાલ્ય ગયે. આચાર્યશ્રીના આગમનથી ગુણસેનનું હૈયું નાચી ઊઠયું. રાજકાજના બધા કામ પડતા મૂકીને ગુરૂ ભગવંતના દર્શન કરવા માટે પહોંચી ગયા. ગુરૂદેવના દર્શન કરીને બેઠા એટલે આચાર્ય ભગવંતે ધર્મદેશનાનો પ્રારંભ કર્યો.
હે ભવ્યાત્માઓ! આ જગતમાં ધર્મથી સર્વ કાર્ય સિદ્ધ થાય છે. ધર્મ સર્વ મનોરથો પૂરા કરવામાં કલ્પવૃક્ષ સમાન છે, પાપ રૂપ વૃક્ષોને ભેદવામાં હસ્તિ સમાન છે અને સુકૃતને વધારવામાં મુખ્ય કારણ રૂપ કઈ હોય તે તે ધર્મ છે. ધર્મથી કટે અને વિઘ્નો દૂર થાય છે. ધર્મના આરાધનથી આત્માને લાગેલા કર્મો ક્ષીણ થતા જાય છે અનેક પ્રકારના દાનમાં જેમ અભયદાન શ્રેષ્ઠ છે, સર્વ ગુણમાં જેમ ક્ષમા ગુણ શ્રેષ્ઠ છે તેમ સર્વ સાધ્યોમાં ધર્મ શ્રેષ્ઠ છે. જેણે એકવાર ધર્મામૃતનું પાન કર્યું હોય તે આત્માના સર્વ કાર્ય સિદ્ધ થયા એમ સમજવું. કારણ કે જેમને દૂધ મળ્યું હોય છે તેના માટે પછી દહીં, ઘી વગેરે પદાર્થો સુલભ હોય છે તેમ જેને ધર્મરૂપી રત્ન મળ્યું છે તેના સર્વ કાર્યો સિદ્ધ થાય છે. હે ભવ્યાત્માઓ! આ સંસારમાં દેવને
Page #179
--------------------------------------------------------------------------
________________
શારદા સિલિ પણ અતિ દુર્લભ એ મનુષ્ય જન્મ પામીને જેઓ ધર્મની આરાધના નથી કરતા તે મહામહેનતે મેળવેલા ચિંતામણી રત્નને સમુદ્રમાં ફેકી દે છે.
હે રાજન! હવે ધર્મ કહે કેને? જેનામાં મુખ્ય દયા હોય તેને ભગવાને ધર્મ કહ્યો છે. જેનામાં દયા નથી તે સાચો ધર્મ નથી. જેમ નાયક વિનાનું સૈન્ય ગમે તેટલું મોટું હોય તે પણ તે નિષ્ફળ નીવડે છે, તેમ દયા વિનાનો ધર્મ નિષ્ફળ નીવડે છે, માટે દયાને પ્રધાન ગણવામાં આવી છે.
“ગુરૂ મહારાજના ઉપદેશથી જિતારી રાજાનું મંથન કરતું મન.”: ગુરૂ ભગવંતના મુખેથી આવી અમૂલ્ય અમૃતમય વાણી સાંભળીને જિતારી રાજાના હયામાં હર્ષોલ્લાસના મોજા ઉછળવા લાગ્યા. વ્યાખ્યાન સાંભળી ગુરૂને વંદન કરીને મહારાજા પિતાના રાજભવનમાં આવ્યા અને પિતાને રાજકાર્યમાં જોડાયા, પણ ગુરૂ ભગવંતને ઉપદેશ એમના મગજમાં ગૂજવા લાગ્યા. આખો દિવસ પૂર્ણ થયો. રાત્રિના શાંત વાતાવરણમાં એકાંતમાં રાજા આત્મચિંતન કરવામાં જોડાયા. અહ! મેં આજ સુધી મને મળેલે ઉત્તમ માનવભવ અર્થહીન પ્રવૃત્તિમાં વેડફી નાંખે. ભૌતિક સુખ માટે મેં રાત દિવસ ધાંધલ અને ધમાલ કરી અને શાશ્વત સુખ આપનાર ધર્મની આરાધના કરી નહિ. એ મહાત્માઓને ધન્ય છે કે જેઓએ આ સંસારનો ત્યાગ કર્યો છે. સંસારથી, સંસારની વાસનાથી વિરક્ત થઈને જેઓ માત્ર આત્મજ્ઞાન અને આત્મચિંતનમાં રત રહે છે તેવા મુનિ ભગવતેને હજાર વાર ધન્યવાદ છે. તેમનું જીવન જીવ્યું સાર્થક છે.
સવાર અને સાંજ, સુખ અને દુઃખ, આશા અને નિરાશા, જય અને પરાજય અમીરાઈ અને ગરીબાઈ એમ દ્વો જગતમાં ચાલ્યા કરે છે. કાળનું ચક્ર નિરંતર અવિરતપણે ઘૂમતું રહે છે. ક્ષણે ક્ષણે આયુષ્યક્ષીણ થતું રહે છે. અંતે આ જીવ કાળને કેળિયે બની જાય છે ત્યારે માનવીને પરિવારમાંથી કોઈ તેની સાથે જતું નથી. પુત્ર, પત્ની, માતા-પિતા, સ્વજનમિત્ર એ સમયે કંઈ કામ લાગતા નથી. એ બધાને અહીં મૂકીને પરલોકગમન કરવું પડે છે. તે સમયે તે આ ભવે જે કંઈ અછત અને દુષ્કત કર્યા હોય તે સાથે આવે છે. બાકીનું બધું અહી રહી જાય છે. ગુરૂદેવે કહ્યું છે તે સાવ સત્ય છે. સર્વજ્ઞ ભગવંતે પ્રરૂપેલો જૈન ધર્મ કલ્યાણકારી છે અને તેમાં પણ નિવૃત્તિને માર્ગ તે અનંત કલ્યાણકારી છે. તેની આરાધનાથી સમસ્ત આધિવ્યાધિ-ઉપાધિ, જન્મ-જરા અને મરણને સર્વથી નાશ થાય છે. મારે પણ હવે એ જ ધર્મનું આરાધન કરવું જોઈએ. કાળરાજા મારે કેળિયે કરી જાય તે પહેલા મારે ધર્મની સાધના કરી લેવી જોઈએ, કારણ કે આયુષ્યને શું ભરોસો છે? આ રીતે જિતારી રાજાએ આખી રાત આત્મચિંતનમાં પસાર કરી. હવે આગળ શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
Page #180
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન ન. - ૧૩ શ્રાવણ સુદ ને ૩ ગુરૂવાર
તા. ૨૬-૭–૭૯ અનંતજ્ઞાની, શાસન સમ્રાટ, પરમાર્થદશી તીર્થકર દેવેએ ભવ્ય જીવોના એકાંત હિત માટે ઉપદેશ આપતા કહ્યું કે હે મહાનુભાવો ! દ્રવ્યથી ત્રસપ, પંચેન્દ્રિયની પટુતા, સુકુલાત્પતિ તેમજ મનુષ્ય જન્મ વગેરે મળ્યું છે. ક્ષેત્રથી આર્યક્ષેત્ર. આ ભારત ભૂમિમાં બત્રીસ હજાર દેશો છે તેમાં આર્યક્ષેત્ર ફક્ત ૨પા છે. બાકીના બધા અનાર્યક્ષેત્રે છે. તે આર્યક્ષેત્રમાં જન્મ મુશ્કેલ છે. આર્યક્ષેત્રમાં પણ આર્યકુળ અને આર્યપણું પ્રાપ્ત કરવું કઠીન છે. ભગવાન ઉત્તરાધ્યયન સૂત્રમાં બોલ્યા છે કે
लध्धूण वि माणुसत्तणं, आरियतं पुणरावि दुल्लहं । વદ તથા મિજીપુયા, સમયે યમ મા પમાયણ // અ. ૧૦ ગાથા ૧૫
મનુષ્યભવ પ્રાપ્ત કર્યા પછી પણ જીવને આયે દેશના આર્યકુળમાં જન્મ મળ તે ઘણે દુર્લભ છે. આર્યકુળમાં જન્મ મળ્યા પછી આર્યત્વ પ્રાપ્ત કરવું કઠીન છે, જે કારણ કે મનુષ્ય ભવ પામીને પણ ઘણું ચેર અને પ્લે છે થાય છે, માટે તમારે સમય પ્રમાદમાં વ્યતીત કરશે નહિ. કાળથી અવસર્પિણ કાળના ચોથા આરા સમય પ્રાપ્ત થ મુશ્કેલ છે કે જે સમયે ધર્મકરણી સુગમ રીતે થાય છે, અને ભાવથી શાશ્રવણ, ધર્મશ્રદ્ધા, ચારિત્રાચરણ અને કર્મ ક્ષયેશમાનુસાર વિરતિ પરિણામ વગેરે સમય મળે છે. દ્રવ્ય સામગ્રી ક્ષેત્ર સામગ્રીની ખાસ અપેક્ષા રાખે છે, જે ક્ષેત્રમાં ધર્મચર્યા નથી હોતી તે ક્ષેત્રમાં દ્રવ્ય સામગ્રી અનર્થને પેદા કરે છે. દ્રવ્ય સામગ્રી અને ક્ષેત્ર સામગ્રી બંનેને સમાગમ થાય પણ જે કાળસામગ્રી ન હોય તે કાર્યસિદ્ધિ થઈ શકે નહિ, કારણ કે જે કાળમાં તીર્થકરને યોગ હોય અથવા સુવિહિત આચાર્ય, ઉપાધ્યાય અને મુનિવરોને વેગ હોય તે આત્માઓ પૂર્વોક્ત બંને સામગ્રીઓને લાભ લઈ શકે. આવી સુંદર સામગ્રીઓના સુગ સાથે આવું રૂડું જિનશાસન મળ્યું છે. જેને જિનપ્રભુનું શાસન મળ્યું તેના ભાગ્ય ઉઘડી ગયા. સમજી લે, ભગવાનનું શાસન કેવું છે? મહાવીર પ્રભુજીનું શાસન કેવું, જાણે ચમકતા ચંદ્ર જેવું,
કેવું છે. આ શાસન કેવું (૨) શીતળ કેવું માર્ગ ભૂલ્યા જીવોને સન્માર્ગ બતાવતા, કુમતી હઠાવીને સુમતિ એ સૂઝાડતા,
ઝગમગતા દિપકની જ્યોતિ જેવું.........મહાવીર.. આખા દિવસની ગરમીથી તપી ગયેલી પૃથ્વીને ચંદ્ર શીતળ બનાવી દે છે. ચંદ્રની શીતળતાથી જીવ શાતા પામે છે. અંધકારને દૂર કરી સારી અવનિને પ્રકાશથી ઝગમગતી બનાવી દે છે તેમ પ્રભુજીનું શાસન અનાદિકાળથી ભવાટવીમાં ભૂલા પડેલા શા. ૧૬
Page #181
--------------------------------------------------------------------------
________________
૧રર
શારદા સિદ્ધિ
જીવાને સાચા માર્ગ ખતાવે છે. કુમતિ દૂર કરીને સુમતિ આપે છે. આવું ઉત્તમ શાસન મળે પછી જીવને કંઈ કમીના રહે ખરી? જેમ કાઈના કરાને કાઈ નામાંક્તિ શ્રીમંત શેઠની પેઢી ઉપર બેસાડવામાં આવે ને એ સુખી થાય ત્યારે કાઈ પૂછે કે ભાઈ! તમારા દીકરા શુ કામ કરે છે? તા કહે ફલાણા શેઠની પેઢીમાં કામ કરે છે, પેઢીનુ નામ સાંભળીને પૂછનાર વ્યક્તિ કહેશે કે આ તેા ન્યાલ થઈ જવાય એવી ઉજળી પેઢી છે, આ સ'સારની દ્રવ્ય પેઢી સારી હાય તે એમ માના છે કે ન્યાલ થઈ ગયા તે હવે વિચાર કરી. આવા ઉત્તમ માનવભવમાં વીતરાગ પ્રભુની નામાંકિત અને ઉજળી પેઢી મળી છે તેા આ પેઢી ઉપર બેસનારા કેટલા ચાલ બની જાય! મહાવીર પ્રભુના શાસનની પેઢીનુ' સ્ટેટ મળવુ એ સહેલી વાત નથી. મહાન પુણ્યદયે જે સ્ટેટ મળ્યું છે તેને આ ભવમાં ખરાખર સાર્થક કરી લેજો. વીર પ્રભુના મુખકમળમાંથી ઝરેલી અતિમ વાણી ઉત્તરાધ્યયન સૂત્રના તેરમા અધ્યયનમાં ચિત્ત અને સશ્રુતિની વાત ચાલે છે. ચિત્ત અને સ*ભૂતિ નામના બંને ચંડાળ પુત્ર કૌમુદી ઉત્સવમાં આવ્યા. તેમના મુખમાંથી વહેતી સ’ગીતધાર સાંભળવામાં લોકો ગાંડાતૂર અન્યા, પણ જ્યાં માઢેથી કપડુ' ખસેડીને જોયુ` કે આ તે પેલા ભૂત્તદત્ત ચડાળના પુત્રા છે. ત્યાં લોકો એમને પથરા મારવા લાગ્યા તે કોઈ પગથી તા કાઈ લાઠીથી પ્રહાર કરવા લાગ્યા. એવા મૂઢ માર માર્યાં કે બંને ભાઈએ મારની અસહ્ય પીડાથી બેભાન થઈને પડી ગયા. એક તા ચ'ડાલ જાતિના તિરસ્કાર અને બીજી' એક વખત રાજાએ એમને શિક્ષા કરીને કાઢી મૂકયા હતા, છતાં પાછા ફરીને આવ્યા એટલે લેાકેા એમ ખેલવા લાગ્યા કે એમણે રાજ્યઆજ્ઞાનો લોપ કર્યો છે તેથી રાજ્યશાસનના એ અને દ્રોહ કરનારા છે તેથી એમને મારીને કાઢી મૂકો.
મધુએ ! આ બંને છોકરાઓ કેટલા હોંશિયાર છે છતાં એમની નીચ જાતિને કારણે નગરજના એમને કેટલો તિરસ્કાર કરે છે ? આ તિરસ્કાર થવામાં મુખ્ય કારણ જીવના કમ છે. જ્યાં સુધી કાયાના સંગ છે ત્યાં સુધી ક્રમ રહેવાના છે. કાયા એટલે કે આ શરીર છે ત્યાં બધી ઉપાધિ છે. જ્યાં શરીર છે ત્યાં જન્મ છે. ખાવુ.-પીવુ’-કમાવુ’ આ બધી ઉપાધિ પણ શરીરને માટે છે. દગા-પ્રપ`ચ વગેરે પણ શરીરના પાષણ માટે કરવા પડે છે ને ? દગા પ્રપંચ કરીને ખૂબ ધન કમાયા એટલે જીવની તૃષ્ણા પણ વધતી જાય છે. તૃષ્ણા વધે એટલે દા, પ્રપંચ, કાવાદાવા આ બધું વધ્યા કરવાનું છે. સાથે કમ ખધન પણ વધતુ' જવાનુ' છે પણ તૃષ્ણાવત મનુષ્ય પાછળના વિચાર નથી કરતા કે આવી રીતે ધન મેળવીને મારુ' પરભવમાં શુ' થશે? ખસ, એની તૃષ્ણા વધતી જાય છે. આકાશ જેટલી માટી ચાદર બનાવીને હીરા-માણેક, મેાતી વગેરે ધનથી ભરી આપવામાં આવે તે પણ તૃષ્ણાવ ́ત મનુષ્યની તૃષ્ણાશાંત થતી નથી. જેમ જેમ લાભ મળતા જાય છે તેમ તેમ લોભ વધતા જાય છે. હું તમને
Page #182
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૧૨૩ પૂછું છું કે તમે બધા સુરત આવ્યા ત્યારે તમારી કેટલી ઈચ્છા હતી? અહીં બેઠેલામાં સૂરતના વતની તે આંગળીના વેઢે ગણી શકાય તેટલા છે. બાકી તે બધા અલગ અલગ દેશના વતની છે. અહીં આવ્યા ત્યારે જે હતું તેના કરતાં અત્યારે કેટલા બધા સુખી છો છતાં તૃષ્ણાને તાગ આવે છે? ના. એક દુકાન ધમધોકાર ચાલે છે તે હવે બીજી કરું. એક ફેકટરી કરી, બરાબર કમાણી થઈ તે હવે બીજી ફેકટરી નાખું. આ રીતે દિવસે દિવસે તૃષ્ણ વધતી જાય છે. ભહરિએ વૈરાગ્યશતકમાં કહ્યું છે કે.
निः स्वो वष्टि शती दशशतं लक्षं सहस्राधिपो, लक्षेशः क्षितिराजतां, क्षितिपति स्वक्रेशता वाञ्छति ।
चकेशः सुरराजतां, सुरपतिब्रह्मास्पदं वाञ्छति.
ब्रह्मा विष्णुपदं हरिः शिवपदं तृष्णावधिं को गतः ॥ નિર્ધન માણસ સો રૂપિયાની, સત્તાધીશ હજારની, સહસ્ત્રાધીશ લક્ષાધિપતિ બનવાની, લક્ષાધિપતિ રાજા બનવાની, રાજા ચક્રવતિ પદ મેળવવાની, ચક્રવતિ સુરેન્દ્ર પદની, સુરેદ્ર બ્રહ્માજીનું પદ પ્રાપ્ત કરવાની, બ્રહ્મા વિષ્ણુના પદની અને વિષ્ણુજી મહાદેવના પદની ઈચ્છા કરે છે. હવે વિચાર કરો. તૃષ્ણાને કોણ જીતી શકયું છે? તૃષ્ણવંત મનુષ્ય તૃષ્ણને જીતી શકતા નથી. તૃષ્ણ જેવું આ સંસારમાં બીજું કઈ મોટું દુઃખ નથી. તૃષ્ણવંત મનુષ્ય જ્યારે જોઈએ ત્યારે દુઃખીને દુઃખી હોય છે.
બે પાડોશી વહેપારીઓએ દિવાળી નજીક આવતા ચોપડા તપાસી નફાટાનું સરવૈયું કાઢયું. એમાં એકને ત્રણ લાખને નફે થયો ને બીજાને છ લાખને નફે થયે. એટલે ત્રણ લાખને નફે થયો છે તેના દીકરાઓ હરખાવા લાગ્યા કે આ વર્ષ આપણું ઘણું સારું ગયું. પત્નીને ખબર પડી એટલે એ પણ હરખાઈ ગઈ ત્યારે એને પતિ ઘેર આવીને રડવા લાગ્યા. એની પત્ની પૂછે છે નાથ! આજે તે આનંદને દિવસ છે. છોકરા ખબર લાવ્યા છે કે આ વર્ષે ત્રણ લાખને નફો થશે. આ નફાની ખુશાલીમાં આજે આપણે કંસાર બનાવીને જ જોઈએ. તેના બદલે તમે તે આટલું બધું રડે છે? ત્યારે પેલો રડતો રડતે કહે છે અરેન રડું તે શું કરું? આપણા પાડોશી ફકીરચંદને છ લાખને નફો થયો ને આપણને તે ફક્ત ત્રણ લાખને નફો થયે. (હસાહસ) એમની પત્ની કહે છે તમારા નામના મારે કેટલા બળાપા કરવા? ફકીરચંદને ભલે છ લાખને નફો થયે. એમાં આપણે રડવાની કયાં જરૂર છે? ગયા વર્ષે તો માંડ માંડ ચાલીસ હજારને નફો થયે હતું કે આ વર્ષે ત્રણ લાખને નફો થયે તે આપણા માટે ઘણું છે. એમ સમજીને સંતોષ રાખે. જુઓ, તૃષ્ણ કેટલી ભયંકર છે! તમે એક વિચાર કરે કે પહેલા આપણી પાસે કંઈ ન હતું તેના બદલે આજે દાળ, ભાત, રોટલી, શાક ખાઈએ છીએ. થીગડાં વિનાના કપડા પહેરવા માટે છે ને રહેવા માટે સારું ઘર છે. આટલું મળ્યા પછી વધારે શું જોઈએ?
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૨૪.
શારદા સિદ્ધિ
માણસની પાસે ગમે તેટલી મિલકત હોય પણ આજ સુધી તમે કયાંય એવું સાંભળ્યું છે કે માણસ હીરા, સેનું કે રૂપિયા ખાય છે. બહુ તે રોજ નવા નવા મિષ્ટાન્ન ખાય પણ હીરા-મોતી કેઈ ખાઈ શકે ? ના આ અમારી બહેનમાં કેઈની પાસે પચ્ચીસ, કોઈની પાસે પચાસ તે કેઈની પાસે સે સાડલા હશે, ઘેર કબાટના કબાટ ભર્યા હશે પણ કોઈ એક સાથે બે સાડી પહેરી શકે છે? ના. છતાં જીવની તૃષ્ણા કેટલી છે?
દેવાનુપ્રિયે ! ભગવંત કહે છે અનાદિકાળથી જીવ તૃણુ કરતે આવ્યું છે. હવે સમજે ને તૃષ્ણા ઓછી કરીને સંતેષના ઘરમાં આવે. તૃષ્ણા તે એવી ભયંકર છે કે એ તૃષ્ણ પૂરી કરવા માટે જીવ દશા પ્રપંચ કરે છે, અન્યાય કરે છે, જૂઠું બોલે છે. કેઈનું ખૂન કરતાં ને વિશ્વાસઘાત કરતા પણ પાછા પડતા નથી. અતિ તૃષ્ણ લોભ ઉત્પન્ન કરાવે છે. સર્વ પાપને બાપ જે કઈ હોય તે લોભ છે. લોભ કે ભયંકર છે તે ઉપર એક બનેલી સત્ય ઘટના કહુ. લોભી માણસ જેટલા પાપ ન કરે તેટલા ઓછા છે. બીજા અવગુણે તે એકેક ગુણેનો નાશ કરે છે, પણ લોભ તે મનુષ્યના સર્વગુણને નાશ કરે છે. દશવૈકાલિક સૂત્રમાં ભગવાને કહ્યું છે ને કે
कोही पीई पणासेइ, माणा विणय नासणी ।
માયા મિરા નાફ, સર્વ વિખાણા અ૮ ગાથા ૩૮ . જ્યારે માણસને ખૂબ ક્રોધ આવે છે ત્યારે મુખમાંથી ન કહેવાના શબ્દો બહાર કાઢે છે, એટલે બીજાને દુઃખ થાય છે અને એકબીજા વચ્ચેની પ્રીતિની ગાંઠ છૂટી જાય છે. જ્યારે માન આવે છે ત્યારે એમ થાય છે કે હું કંઈક છું. અભિમાનથી અકકડ થયે એટલે એનામાંથી વિનય ગુણ વિદાય થઈ જાય છે. માયાવી માણસ બહારથી જુદુ બોલે ને અંતરમાં પણ જુદુ હોય છે. મીઠું બોલીને માણસને દગે દેવાથી એકબીજા સાથેની મિત્રતા તૂટી જાય છે. આ ત્રણ તે એકેક ગુણને નાશ કરે છે પણ જીવનમાં રહેલા બધા ગુણને નાશ કરનાર જો કોઈ હોય તે લોભ છે, કારણ કે લોભી માણસ દંભ કરે, દગા પ્રપંચ કરે, છળકપટ કરે, વિશ્વાસઘાત કરે છે. લોભ એ સર્વ ગુણોને ભક્ષી જનાર ભયંકર રાક્ષસ છે. માટે એનાથી ખૂબ સાવધાન રહે. લોભી માણસ કેવા કેવા પાપ કરે છે અને એ પાપ એને કેવું ફળ આપે છે તે ઘટના સાંભળીને તમને સમજાશે.
માણેકચંદ અને મોતીચંદ નામના બે વહેપારી હતા. એ બંને મિત્ર હતા. બંનેને એકબીજા પર ખૂબ વિશ્વાસ હતો. બંને એકબીજા પાસેથી માલની લેવડદેવડ કરતા. એક વખત મોતીચંદે માણેકચંદ પાસેથી કિંમતી હીરા ખરીધ્યા. એ હીરા માણેકચંદભાઈએ એક ડબ્બીમાં મૂકીને મેતીચંદભાઈને આપ્યા. એ જ ડબ્બીમાં કાગળ નીચે બીજા ચાર કિંમતી હીરા હતા, પણ એને માણેકચંદભાઈને ખ્યાલ ન રહ્યો. ડબ્બી લઈને મોતીચંદ એને ઘેર ગયે ને રાત્રે પોતે ખરીદેલા નંગ બહાર કાઢીને જોવા લાગ્યો.
Page #184
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૧૨૫ ડીમાંથી પિતે ખરીદેલા નંગ કાવ્યા એટલે કાગળના પડ નીચે બીજું કંઈ છે એમ લાગ્યું તેથી કાગળ બહાર કાઢીને જોયું તે નીચે ચાર અમૂલ્ય હીરા હતા. ઝગમગતા હીરા જોઈને મોતીચંદની દાનત બગડી. એણે તે લઈને તિજોરીમાં મૂકી દીધા. આ ચાર હીરા એક મુસ્લીમ ઝવેરીના હતા. એ થડા દિવસ પહેલા જ માણેકચંદને ત્યાં મૂકી ગયો હતો. આ વાત માણેકચંદથી વિસ્મૃત થઈ ગઈ પણ પંદરેક દિવસ પછી એને એ વાત યાદ આવી. તપાસ કરી પણ હીરા ન મળ્યા એટલે માણેકચંદને યાદ આવ્યું કે મેં મોતીચંદને જે ડબ્બીમાં હીરા આપ્યા છે તેમાં જ કાગળ નીચે મેં મૂકેલા હતા પણ એમના મનમાં થયું કે મોતીચંદ તે બહુ ખાનદાન છે અને મારો મિત્ર છે. એને એ વાતની ખબર નહિ હોય. ખબર પડશે કે તરત મને સામેથી આવીને આપી જશે. પોતાના મિત્ર પર આટલો વિશ્વાસ હતું, પણ મેતીચંદ ફરીને દેખાય નહિ એટલે માણેકચંદભાઈ હાલી ચાલીને એને ઘેર ગયા.
મોતીચંદે કરેલો વિશ્વાસઘાત” :- ઉપરથી મીઠે અને મનને મેલે મેતીચંદ માણેકચંદભાઈને પિતાને ઘેર આવતો જોઈને કહે છે પધારે....પધારે. આજે આપના પુનીત પગલા મારે ઘેર થયા. મને ખૂબ આનંદ થયો. એમ કહીને બેસાડયા. પછી માણેકચંદે કહ્યું ભાઈ ! મેં તમને જે ડબ્બીમાં હીરા મકીને આપ્યા હતા તે ડબ્બીમાં કાગળના પડ નીચે ચાર હીરા ભૂલથી રહી ગયા છે. તે મને પાછા આપે ને? ત્યારે મોતીચંદે કહ્યું ભાઈ હીરા શું ને વાત શી? તમારી ડબ્બીમાં કાંઈ હતું જ નહિં. માણેકચંદે કહ્યું ભાઈ! હું સત્ય કહું છું કે એ જ ડબ્બીમાં કાગળના પડ નીચે ચાર હીરા મૂક્યા હતા. તે મારી શરત ચુકથી રહી ગયા છે, ત્યારે મોતીચંદ ગુસ્સે થઈને બે કે તમારા હીરા કે કંઈ હતું જ નહિ. તમે મને બેટા ગળે પડો છો. જે જે કોઈના મઢ કહેતા નહિ. આ સાંભળી માણેકચંદભાઈ તો સ્થિર થઈ ગયા. નક્કી કિંમતી હીરા જેઈને એની દાનત બગડી લાગે છે. મારા પિતાના હોત તે કાંઈ ચિંતા નહિ પણ આ તે પારકાના છે. હવે શું કરવું? એને વિશ્વાસ હતે કે મોતીચંદ વિશ્વાસઘાત નહિ કરે પણ આ તે ઉલટું બન્યું.
દેવાનુપ્રિયે! પૈસો ચીજ એવી છે કે ભલભલા માણસની બુદ્ધિ બગાડે પણ યાદ રાખજો કે દો કેઈનો સગો નથી. પેલા મોતીલાલે દગો કર્યો. માણેકચંદને ખૂબ દુઃખ થયું કે મારા મિત્રે આવો દગે કર્યો? આ વાતને થોડા દિવસ થયા ત્યાં જેના હીરા હતા. તે મુસ્લીમ વહેપારીએ પોતાના હીરા માંગ્યા એટલે માણેકચંદે કહ્યું ભાઈ! હું સત્ય કહું છું કે મેં એ ડબ્બીમાં બીજા હીરા મૂકીને ભૂલથી કોઈને આપી દીધા છે. મેં એને માટે તપાસ કરી છે. પણ હવે એ હીરા કઈ રીતે પાછા મળે તેમ નથી. તમારા હીરાની જેટલી કિંમત હોય તેટલી ખુશીથી કહે હું ચૂકવી દેવા તૈયાર છું. માણેકચંદ ખૂબ નીતિવાન હતું. એ કદી કોઈને દગો કરતે નહીં એટલે
Page #185
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ આ બાબતનું એના દિલમાં ખૂબ દુઃખ છે. જે અનીતિ કરનારા છે તેના દિલમાં દુઃખ થતું નથી. એ તો બીજાને કચડીને પણ આનંદ માને છે. બંધુઓ! આ ઉત્તમ માનવજન્મ પામીને દગા પ્રપંચ ન કરશે.
| મુસલમાન ઝવેરીએ કહ્યું માણેકચંદભાઈ? અમારે એ હીરા કોઈ સંજોગોમાં વેચવાના નથી. જ્યારે મારા લગ્ન થયા ત્યારે એ હીરા લગ્ન પ્રસંગે ભેટ મળેલા છે. એટલે એ અમારે મન શુકનના હીરા છે. પહેલા અમે ગરીબ હતા પણ જ્યારથી એ હીરા અમારા ઘરમાં આવ્યા ત્યારથી અમારે ઘેર પાણીના પૂરની જેમ લક્ષમી આવી છે ને આજે અમે મોટા શ્રીમંત બની ગયા છીએ. એટલે અમારે તે અમારા એ હીરા જ પાછા જોઈએ. માણેકચંદે મુસ્લીમ ભાઈને ખૂબ સમજાવ્યા પણ કઈ રીતે સમજ્યા નહિ એટલે ફરીને માણેકચંદ મોતીચંદને ઘેર ગયાને હાર આપવા માટે ખૂબ સમજાવ્યું ને કહ્યું ભાઈ! તું કહે તેટલા પૈસા આપું પણ એ હીરા મને પાછા આપી દે તે તારે માટે ઉપકાર માનીશ પણ જેને પચાવી પાડવું હોય તે કયાંથી સમજે? માણેકચંદભાઈ સીધા મુસ્લીમ ઝવેરીને ઘેર ગયા ને વાત કરી કે મેં મોતીચંદને ખૂબ સમજાવ્યો પણ કઈ રીતે એ કબૂલ થતું નથી. હવે હું શું કરું? મારે કોઈ ઉપાય નથી. હવે તે તમે જે ભાવ કહો તે ભાવ હું આપી દેવા તૈયાર છું, ત્યારે મુસલમાન ઝવેરી કહે છે માણેકચંદ ! અમારે એ હીરા વેચવા જ નથી. તમે લાખ રૂપિયા આપે તે અમારે નથી જોઈતા, બીજા રૂમમાં આ મુસલમાન ઝવેરીના પિતા અલીહુસેન બેઠા હતા. તેમણે આ બધી વાત સાંભળી તેથી તરત હું બહાર આવ્યા. છોકરાઓને કહ્યું “અરે, કયા બાત હૈ? “માણેકચંદ શેઠ અપને ઘર આયે હૈ!” એટલે માણેકચંદે અલીહુસેનને બધી વાત કરી. આ અલીહુસેન માણેકચંદના જૂના મિત્ર હતા. અલીહુસેન મોટા વહેપારી હતા. તેમનું બજારમાં ઘણું માન હતું, પણ હમણાં થોડા સમયથી ધંધે છોડી ખુદાની બંદગી કરતા. તેઓ માણેકચંદ કે ખાનદાન અને પ્રમાણિક વહેપારી છે તે જાણતા હતા. એટલે એમણે કહ્યું કે માણેકચંદ શેઠ! મુઝે તુમ્હારા પર પૂરો વિશ્વાસ હૈ, મૈં તુમ્હારી વાત માનતા હું, તુમ મોતીચંદ કે હમારે યહાં લે આઓ ઔર તુમ મુઝે લવાદ બના દે. મેં જે ફેસલા કરું તે માન લેન” માણેકચંદ એ વાત કબૂલ કરીને મોતીચંદને બોલાવવા માટે ગયા. માણેકચંદ બોલાવવા આવે એટલે મોતીચંદે એને ઉદ્ધતાઈથી કહ્યું તું મને ચોર ઠરાવે છે? મેં તારા હીરા નથી લીધા. શા માટે મારે ઘેર કતરાની જેમ હાલ્યો આવે છે? કેવા અપમાનજનક શબ્દો કહ્યા? પિતાની ચીજ જવા છતાં આવું અપમાન સહન કરવું પડે છે. પણ શું થાય? આજે સાચાની દુનિયા નથી. એક જમાને એ હતું કે આવું કંઈ બને તે ખુદ રાજા એને ન્યાય કરતા. જે ગુન્હેગાર નીકળે તેને સજા કરતા ને પ્રમાણિક હોય તેને શાબાશી આપતા, એટલે રાજાઓ પ્રજાને પ્રિય બનતા ને પ્રજા પણ રાજાને માટે પ્રાણ પાથરતી.
Page #186
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૧૨૭ વિરધવલ રાજાના જીવનને એક પ્રસંગ છે. વિરધવલ રાજા ળકામાં રાજ્ય કરતા હતા. પહેલા ધોળકા વિરાટ નગરના નામથી ઓળખાતું હતું. આજ એ નાનું ગામ બની ગયું છે પણ પહેલા મોટું શહેર હતું. એની જાહોજલાલી ખૂબ હતી. વિરધવલ રાજાએ ખૂબ લોકપ્રિયતા મેળવેલી. જ્યારે એ મૃત્યુ પામ્યા અને સ્મશાનમાં અગ્નિસંસ્કાર કરવાને થયે ત્યારે લોખંડના તારની વાડ બાંધવી પડી હતી. જે રાત્રે રાજા ગુજરી ગયા હતા તે જ રાત્રે રાજ્યના ગુપ્તચર દ્વારા ખબર પડી કે આવતી કાલે રાજાની ચિતામાં એકસો દસ યુવાને ઝપાપાત કરવાના છે કારણ કે રાજા મૃત્યુ પામતા નગરજનના હોશકોશ ઉડી ગયા ને જીવનમાંથી રસ પણ ઊડી ગયું કે અમારા પાલકપિતા, પરદુઃખભજન, દુઃખીઓના બેલી ચાલ્યા ગયા. હવે અમારે જીવીને શું કામ છે? એમ સમજીને યુવાને વરધવલ રાજાની ચિંતામાં પડીને બળી મરવાના હતા. એ યુવાને રાજાની ચિતામાં નૃપાપાત ન કરી શકે તે માટે ચિતાને ફરતી લોખંડના તારની વાડ કરી હતી. અને ચોકીદારે ખડે પગે ચેક કરવા ઊભા રહ્યા. ટૂંકમાં એ રાજાઓ કેવા હશે કે પ્રજાજને એમની પાછળ પિતાના પ્રાણનું બલિદાન દેવા તૈયાર થઈ જતા, આજે તે કઈ પ્રજાને આવે ન્યાય આપનાર નથી.
અલીહુસેને કરેલો ન્યાય”: માણેકચંદ શેઠે જેમ તેમ કરીને મોતીચંદને સમજાવ્યું અને બીજે દિવસે મુસ્લીમ ઝવેરીને ઘેર લઈ આવ્યું ને બધા બેઠક રૂમમાં બેઠા એટલે અલીહુસેન બાજુના રૂમમાંથી યા ખુદા .....યા ખુદા કરતા ત્યાં આવ્યા ને કહ્યું કે મેતીચંદભાઈ, કયા બાત હૈ? માણેકચંદ શેઠ કા હીરા કી કયા બાત હૈ? તુમ લેગ સમજદાર ઈમાનદાર જેહરી હૈ ઔર એ સબ કયા બાત હૈ? મેતીચંદે કહ્યું ચાચા ! ડબ્બીમાં તે મેં જે હીરા ખરીદ કર્યા તે હતા. માણેકચંદ તદ્દન જુઠું બેલે છે ત્યારે અલીહુસેને કહ્યું-ચદિ જે તુમ સચ્ચે છે તે ખુદા કા નામ લેકર યહ મેરી કુરાન પર હાથ રાખો. મેતીચંદે કહ્યું – હા હું હાથ મૂકવા તૈયાર છું માણેકચંદે કહ્યું હું પણ તમે જેમ કહે તેમ કરવા તૈયાર છું, ત્યારે મોતીચંદ ઉછળીને કહે છે અલીચાચા ! જે તમને એથી પણ મારા ઉપર વિશ્વાસ ન હોય તે મારા એકના એક દીકરાના કસમ ખાઈને કહું છું કે તમારા હીરા એ ડબ્બીમાં ન હતા. અલીહુસેને કહ્યું અરે મેતીચંદ! તુમને ચે ક્યા કિયા? ઈતની સી બાતમેં ભી લડકે કી કસમ ખાલી ! અચ્છા નહિ કિયા. યા અલ્લા! યા ખુદા!
કર્મને પ્રપઃ અલીહુસેનના બેઠક રૂમમાં આ પ્રમાણે વાતચીત થતી હતી ત્યાં તે માણસ પોકાર કરતાં ત્યાં દોડતા આવ્યા કે મેતીચંદશેઠ, દોડો દોડે. તમારા કહીયા કુંવર જેવા એકના એક દીકરાને ગાડી લઈને ફરવા જતાં ગાડી સાથે ખટારે અથડાવાથી એકસીડન્ટ થયે છે ને ખૂબ વાગ્યું છે. મેતીચંદ શેઠ દોડતા ત્યાં
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૨૮
શારદા સિદ્ધિ પહોંચી ગયા. જઈને જુએ તે દીકરાના માથાની ધોરી નસ તૂટી જવાથી પ્રાણપંખેરૂ ઊડી ગયું હતું. વીજળીના કરંટની જેમ આંચકો લાગે. પિક મૂકીને રને એના મનમાં થઈ ગયું કે મારા હાથના કર્યા હૈયે વાગ્યા. મેં માણેકચંદના હીરા પચાવી પાડ્યા તે એ પાપનો બદલો મને અહીને અહીં જ મળી ગમારો એકને એક લાડકવા આમ ચાલ્યા ગયે. આવા પાપ કરીને મેળવેલી સંપત્તિને મારે શું કરવી છે? અહીં તે મારે દીકરે ચાલ્યો ગયો એ દુઃખ કંઈ ઓછો છે? અને પરલોકમાં મારે કેવા દુઃખે ભેગવવા પડશે? હવે એની આંખ ખુલી ગઈ એટલે બીજે જ દિવસે મુસ્લીમ ઝવેરીના શુકનવંતા ચાર હીરા લઈને મોતીચંદ માણેકચંદ શેઠને ઘેર આવ્યા ને ખોળામાં માથું મૂકી છૂટે મેઢ રડીને કહ્યું–ભાઈ! મેં તારે ઘણે માટે અપરાધ કર્યો છે. મને મારા અપરાધની મારા કર્મો સજા કરી દીધી છે. આ તારા હીરા લઈને તું પણ મને માફી આપ. હવે આવી સજા ભોગવવાની મારામાં તાકાત નથી. માણેકચંદે તેને આશ્વાસન આપી શાંત કર્યો ને પેલા મુસ્લીમ ઝવેરીને હીરા એમને સેંપી દીધા. આ વાત આખા ગામમાં વાયુવેગે ફેલાઈ ગઈ કે મેતીચંદ શેઠે માણેકચંદ શેઠના હીરા પડાવી લીધા હતા તેથી કુદરતે મહાકેપ કર્યો. આ ઘટનાથી જેણે જેણે પારકાનું ધન પચાવી પાડયું હતું. તેમને એમ થયું કે આપણે પારકું ધન લઈએ તે આપણું ' છેકરા આવી રીતે મરી જાય. માટે આપણે જેના પૈસા પચાવી પાડયા છે તે આપી દઈએ. આ બનાવથી બીજા લોકોને પ્રેરણા મળી અને જેનું ધન પચાવી પાડયું હતું તેનું તેમને આપી દીધું. ટૂંકમાં પૈસાને લેભ કેટલો અનર્થ અને દગારપંચ કરાવે છે. અજ્ઞાની છે દગા પ્રપંચ કરીને ધન મેળવીને ખુશ થાય છે પણ એ પાપકર્મો ઉદયમાં આવે છે ત્યારે જીવ રડી રડીને ભેગવે છે.
આપણુ ચાલુ અધિકારમાં ચિત્ત અને સંભૂતિ બંનેને માર પડવાથી બેભાન થઈ ગયા. કુદરતી શીતળ પવનની લહેર આવવાથી બંને જણ સ્વસ્થ થયા. ભાનમાં આવ્યા. પોતાની આ દશા જોઈને દિલમાં ખૂબ દુઃખ થયું ને વિચારવા લાગ્યા કે અહે! ધિક્કાર છે આ પગરને ! નગરજનેને કે અમારી હીનજાતિના કારણે અમારા ગુણની કઈ કદર કરતું નથી. આ રીતે તે બંને ભાઈ એ ખેદથી ખિન્ન બનીને નગરથી બહાર દૂર દૂર ઉદ્યાનમાં ચાલ્યા ગયા. ત્યાં જઈને વિચાર કરવા લાગ્યા કે ધિકાર છે આપણી નીચ જાતિને! કે આ નીચ જાતિને કારણે માનવજાતિએ માન્ય રાખેલ કળાઓને પણ તિરસ્કાર થાય છે. કળાના તિરસ્કારનું કારણ આપણે પોતે જ છીએ. આ કળાઓ જે આપણામાં ન આવી હોત તે તેને અનાદર ન થાત. આ ચંડાળની જાતિએ જ આપણું રૂપ, લાવણ્ય, યૌવન, નૃત્ય, ગીત, સંગીત આદિ કળાના કલાપને સમસ્ત જનતા તરફથી અપમાનિત બનાવેલ છે. તે હવે આવા અપમાન ભરેલા જીવન જીવવામાં શું મઝા છે? આના કરતાં તે આપઘાત કરીને મરી જવું
Page #188
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૧૨૯ શ્રેયકારી છે. એમ વિચાર કરીને બંને ભાઈઓ માતાપિતાની રજા લીધા વિના દક્ષિણ દિશા તરફ ચાલી નીકળ્યાં. ચાલતા ચાલતા ઘણે દૂર નીકળી ગયા. ત્યાં તેમણે એક ઊંચો પર્વત જે એટલે વિચાર કર્યો કે આ પર્વત ઉપર ચઢીને ખૂબ ઊંચેથી જમીન ઉપર પડતું મૂકવું એ જ આપણું માટે એગ્ય છે. આ નિશ્ચય કરી બને ભાઈએ પર્વત ઉપર ચડ્યા. તે વખતે એમની નજર એકાએક એક શિલા નીચે બેઠેલા મુનિરાજ ઉપર પડી.
મુનિરાજ અઘોર તપસ્વી હતા, એટલે ઉગ્ર તપના કારણે એમનું શરીર તદ્દન સૂકાઈ ગયું હતું. આ વખતે મુનિરાજ થાનાવસ્થામાં મગ્ન હતા. આ મુનિરાજને જોઈને બંને ભાઈઓને ખૂબ આનંદ થશે. એમના મનમાં થયું અહો ! આપણે પુણ્યવાન છીએ. મરતા મરતા પણ આવા પવિત્ર મહાત્માના આપણને દર્શન થયા. આપણે આ મુનિની પાસે જઈ એમના દર્શન કરીને પછી આપઘાત કરીએ તે આપણું જીવન સફળ થાય. આ વિચાર કરીને તેઓ બંને જણ મુનિ પાસે આવ્યા ને ભક્તિભાવપૂર્વક સંતના ચરણમાં મસ્તક ઝૂકાવ્યું. બરાબર એ જ સમયે મુનિરાજે ધ્યાન પાળ્યું ને પૂછયું-ભાઈ! તમે બંને કોણ છે? ને આવા ઘોર જંગલમાં શા માટે આવ્યા છે? આ બંને બાળકોને ભાઈ ! આવું કહેનાર પણ કેઈ ન હતું, કારણ કે જ્યાં જાય ત્યાં તેમને તિરસ્કાર થતું હતું. તેના બદલે પ્રેમથી નીતરતા મુનિના શબ્દો સાંભળીને તેમની આંખમાં ચોધાર આંસુ વહેવા લાગ્યા, ત્યારે કરૂણાના સાગર મુનિરાજે કહ્યું છે બાળક ! તમે રડે નહિ. તમારે શું દુઃખ છે? જે હેય તે મને કહે, ત્યારે બંને બાળકેએ રડતા હૃદયે પોતાની જીવનકહાની મુનિરાજ સમક્ષ કહી સંભળાવી. પિતે પર્વત ઉપર આપઘાત કરવા માટે ચઢયા છે તે વાત પણ કહી સંભળાવી. હવે મુનિરાજ તેમને શું ઉપદેશ આપશે તેના ભાવ અવસરે.
(આજે સ્વ. મહાન વિદુષી સરળ સ્વભાવી સિધાંતપ્રેમી પૂ. જશુબાઈ મહાસતીજીની પુણ્યતિથિ હેવાથી પૂ. મહાસતીજીએ તેમના ચારિત્રસભર જીવનમાં રહેલા વિશિષ્ટ ગુણોનું વર્ણન કરી અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલી આપી હતી.)
ચરિત્ર:- જિતારી રાજાએ ચંદ્રપ્રભસૂરીશ્વરજી મહારાજની વાણી સાંભળી તેનું આખી રાત ચિંતન કર્યું. એ ઉપદેશ એ એમના હૃદયમાં જડાઈ ગયું કે હવે તેઓ વિશેષ પ્રકારે ધર્મારાધનામાં રત રહેવા લાગ્યા. રાજ વૈભવમાં વસવા છતાં તે ઉદાસીન ભાવે રહેતા હતા.
એક સમય નરનાથ બાગ, શિલ૫ટ દેખ સપૂર,
ધર્મારાધન કરીને બેઠે, વસ્ત્રાભૂષણ કર દૂર, દેવે જિતારી રાજની કરેલી પરીક્ષા -એક દિવસ મહારાજા બગીચામાં ગયા. બગીચામાં ફરતા ફરતા એક સુંદર શિલા તેમના જેવામાં આવી. શિલા જેઈને રાજાના શા. ૧૭
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૩૦
શારદા સિદ્ધિ મનમાં થયું કે આ શાંત વાતાવરણમાં ધ્યાન કરવાને ખૂબ આનંદ આવશે. એમ વિચાર કરીને મહારાજા પિતાના વસ્ત્રાભૂષણો ઉતારી બાજુમાં મૂકી શિલા પર પદ્માસન લગાવીને ધ્યાનમાં બેસી ગયા. આ સમયે કઈ દેવને ઉપયોગ રાજા તરફ આવ્યું. રાજાને ધ્યાનાવસ્થામાં લીન બનેલા જોઈને દેવને પરીક્ષા કરવાનું મન ગયું. દેવને પૃથ્વી ઉપર ઉતરતા શી વાર! એક ચપટી વગાડીએ એટલા સમયમાં તે જ બુદ્વીપને ફરતા સાત ચકકર મારી આવે એવી દેવની શક્તિ છે. આ દેવ રાજાની પરીક્ષા કરવા માટે મૃત્યુ લોકમાં આવ્યું. આવીને કીડીઓના અસંખ્ય રૂપ બનાવીને રાજાને ચટકા ભર્યા પણ રાજા ડગ્યા નહિ, ત્યારે વીંછી, સર્પ, વગેરેના રૂપ બનાવીને રાજાને ડંખ દીધા તે પણ રાજા ધ્યાનથી ચલિત ન થયા, ત્યારે છેવટે વસ્ત્રાભૂષણે ઉઠાવી લીધા તે પણ રાજાનું મન ડગ્યું નહિ. રાજાનું આવું અડગ ધ્યાન જેઈને દેવ રાજા ઉપર પ્રસન્ન થયા. રાજાનું ધ્યાન પૂરું થયું ત્યારે દેવે કહ્યું હે રાજન! તારું અડગ ધ્યાન જોઈને હું તારા ઉપર પ્રસન્ન થ છું. તારી ઈચ્છા હોય તે તું વરદાન માંગી લે, ત્યારે રાજાએ કહ્યું મારે કઈ ચીજની કમીના નથી. સંસાર સુખની સમગ્ર સામગ્રી મારી પાસે મોજુદ છે. ચિંતામણી રત્ન સમાન કેવળી પ્રરૂપિત ધર્મ મળે છે. હવે તમે જ કહે મારે બીજું શું જોઈએ? મારે કઈ ચીજની જરૂર નથી, ત્યારે દેવે ફરીને કહ્યું કે હે રાજન ! દેવદર્શન કદી ખાલી જતું નથી. જેને દેવના દર્શન થાય એ તે ન્યાલ થઈ જાય છે, માટે કંઈક માંગતે પણ રાજા માંગતા નથી.
4 રાજાની દઢતાથી મળેલ દેવતાઈ આંબાનું વૃક્ષ :- બંધુઓ! આ જિતારી રાજા ઉપર દેવ પ્રસન્ન થાય છે ને એને કંઈક માંગવા વિનંતી કરે છે છતાં રાજા કંઈ માંગતા નથી, પણ હું આપને પૂછું છું કે તમારા ઉપર દેવ પ્રસન્ન થઈને વરદાન માંગવાનું કહે તે શું કરે? રાજાની જેમ કહે કે માંગી લો? (હસાહસ) અરે, તમે તે એવું માંગે કે કંઈ બાકી ન રાખે, કારણકે ચતુર વણિક છે ને? રાજાને ખૂબ કહ્યું પણ તેમણે બધી ના પાડી. છેવટે દેવ અહીં આવ્યું હતું તેની યાદી કાયમ રાખવા માટે મહારાજા જે બગીચામાં બેઠા હતા ત્યાં દેવે એક દેવતાઈ આંબાનું વૃક્ષ રેપીને કહ્યું કે હે રાજન ! આ આંબા ઉપરથી તમને દરરેજ છ કેરીના ફળ મળશે. એ ફળ ખાવામાં અત્યંત મધુર લાગશે. એમ કહીને દેવ રાજાના ચરણમાં નમીને ચાલ્યા ગયા. હવે રાજાને તે ખાવાપીવાની કઈ મમતા ન હતી. આ તે દેવતાઈ આંબે હતું એટલે બીજે દિવસથી દરરોજ સવારે આંબા ઉપર મઝાની સુંદર મેટી છ કેરીઓ આવી જતી. બગીચાને માળી ઉતારીને રાજાને આપી આવતે. રાજા ત્રણ ત્રણ કેરી બંને પુત્રના મહેલ પર મેકલાવી દેતા ને પોતે આનંદથી રહેતા, પણ રાજાને સંસાર કાંટાની જેમ ખટકવા લાગે કે આ જિંદગી તે કાચી માટીના કુંભ જેવી છે. કાચી માટીના કુંભને ફૂટતા વાર લાગશે પણ મારા આયુષ્યને કુંભ
Page #190
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૧૩૧ ફૂટતા વાર નહિ લાગે. માટે હવે મારે ભીમસેનકુમાર રાજ્યને ભાર સોંપીને દીક્ષા લઈ લેવી જોઈએ.
* આવી સંપત્તિ અને સમૃદ્ધિના શિખરે બેઠેલા મહારાજાને પણ સંસાર ખટક કે હવે મારે જલ્દી દીક્ષા લેવી છે પણ અહીં બેઠેલામાંથી ઘણાના દીકરા દુકાનને ભાર ઉપાડી લેતા હશે છતાં કેઈને એમ થાય છે કે સંસારની વેઠ ઉતારી મારા આત્માનું કલ્યાણ કરવા ધમરાધના કરું ! (હસાહસ) જિતારી રાજાને જલ્દી દીક્ષા લેવાની ભાવના જાગી છે. હવે પિતાની ભાવના વ્યક્ત કરશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૧૪ શ્રાવણ સુદ ૪ ને શુક્રવાર
તા. ૨૭-૭-૭૯ સગ્ન બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંતજ્ઞાની મહાનપુરૂષ જગતના અને બોધ આપતા ફરમાન કરે છે કે અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરતા જીવને સંગ તો ઘણું થયા છે પણ કલ્યાણમિત્રનો સંગ થે એ અતિદુર્લભ છે. કલ્યાણમિત્ર એટલે કોણ? આપ જાણો છો? કલ્યાણમિત્ર એટલે ધર્મ. કોઈ માણસ સંસારમાં રહીને એમ કહે કે સંગની શી જરૂર છે? તે એ વાત બની શકે એમ છે? ના. આ સંસાર એક એવી ચીજ છે કે જીવ એમાં એકલો રહી શકતું નથી. એને સંસાર સુખની ગમે તેટલી સામગ્રી મળે છતાં એકલો રહીને તે પોતાની જાતને સુખી માનતા નથી. એ તે બીજાના સહવાસમાં રહીને પોતાની જાતને સુખી માને છે. એ કેવી રીતે? સાંભળે. જેમ કે કોઈ માણસને સાત માળને સુંદર બંગલો, ધનના ઢગલા, ધાન્યના કોઠાર, મોટર, ટી. વી, ફ્રીજ વગેરે સંસાર સુખની બધી સામગ્રી આપીને કહેવામાં આવે કે તારે એકલા જ આ બંગલામાં રહેવાનું. તે એ તરત કહી દેશે કે આ બધાને હું શું કરું? મારે તે નેકર-ચાકર અને સગાવહાલા બધા જોઈએ. આવા સંગ જીવને જોઈએ છે. તે જ એ પોતાની જાતને સુખી માને છે. માત્ર સિદ્ધ ભગવંત એવા સુખી છે કે જે એકાકી રહીને અનંત સુખ ભેગવી શકે છે. સંસારી જીવની એ તાકાત નથી, કારણ કે એ તે એમ ફરિયાદ કરે છે કે આવા મોટા બંગલામાં હું એકલો શું કરું, આળે ટું? ધનના શું બાચકા ભરું? ધાન્યના ઢગલામાં શું ઈયળ થઈને રહું? મારે પત્ની અને પુત્ર પરિવાર કયાં છે? એના વિના આ બધી સામગ્રીને હું શું કરું? કરોડ રૂપિયાની સંપત્તિ હોય પણ સ્વજને અને સ્નેહીઓ વિના માણસ એકલો સુખ ભોગવી શકતો નથી. તમે જોશે તે દરમાં ભાગ્યે જ એક કીડી જોવા મળશે, બાકી ઘણી કીડીઓ હોય છે,
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૩૨
શારદા સિદ્ધિ
જીવ માત્રને સ`ગ જોઈ એ છે પણ જ્ઞાનીપુરૂષો કહે છે કે સંસાર છે ત્યાં સંગ છે અને સગ છે ત્યાં દુઃખ છે. જ્યાં સુધી પત્નીનેા સ`ગ નહાતા ત્યાં સુધી જીવ વલખા મારતા હતા પણ પત્નીનેા સંગ થયા પછી એનું સુખ વધ્યુ' ખરું? ‘ના’. ઘણાં તે કહે છે કે “ પરણીને પસ્તાયા ”. પરણ્યા પછી જો સ`તાન ન હેાય તે મનમાં વસવસે રહે કે મારે પુત્ર નથી પણ પુત્ર થયા પછી જો એ મૂર્ખા પાયા, બજારમાં બધુ’ સાફ કરી નાંખે એવા ઉડાઉ પાકયા અથવા જન્મથી રાગી પાકય અગર જન્મીને થાડા સમયમાં પરલોક ચાલતા થયા તેા જેટલું દુઃખ પુત્ર નહેાતે તેનુ હતુ. તેના કરતાં પણ વધારે દુઃખ પુત્ર થયા પછી થાય છે. તેની ચિ'તામાં રાત-દિવસ હૈયું ખળ્યા કરે છે. આ ઉપરથી સમજી શકાય છે કે જ્યાં સંગ છે ત્યાં દુઃખ છે. કદાચ સુખનો અનુભવ થાય તા તે માત્ર બિન્દુ જેટલો અને તેની પાછળના દુઃખા સિન્ધુ જેટલા છે. ભગવાને કહ્યું છે ને કે “ક્ષમિત્તસેવા વધુ ાજુલા, પામતુલા અનિનામêાલા ।'' સંસારમાં વિષયના સંગનું સુખ થૈડું અને દુઃખમય કષ્ટ ઘણું છે. દેવાને દિવ્ય વિમાન, દિવ્ય વૈભવ અને દિવ્ય અપ્સરાઓના સંગ થાય છે છતાં એ દેવ ઇર્ષ્યા અને લોભથી જલ્યા કરતા હેાય છે. એમાં પણ જયારે છ માસ બાકી રહે ત્યારે બધું આંખુ લાગવાથી અને સામે મરણુ તેમાં પણ કદાચ નીચી ગતિમાં જવાનુ દેખે તેા જેમ પાણીમાંથી કાઢેલી માછલી ગરમ રેતીમાં તરફડે તેમ એ દેવ તરફ છે. ગળામાં રહેલી કુલની માળા કરમાય છે. દેવીએ માન એછુ' આપે છે. એ બધું જવાની નોટીસેા આપી રહ્યુ છે. તે તેનાથી સહન થતું નથી. પેાતાના મૃત્યુની વાત તે પછી પણ દેવીનુ મૃત્યુ પણ એને અસહ્ય થઈ પડે છે. સંગ છે ત્યાં ભગ તા થવાના જ. સ`ગના સુખ કરતાં ભગનુ' દુ:ખ વધારે છે, માટે જ્ઞાની કહે છે કે સંગ એ તે દુઃખનુ' મૂળ માટે સૉંગ છેડો, જો સંગ કરવા હોય તા કલ્યાણમિત્રના સંગ કરે. કલ્યાણમિત્ર એવા એક ધના જીવને સંગ થઈ જાય તેા પછી જીવનમાં અનેક સદ્ગુણા પ્રગટે છે. દાન દયા-સરળતા-ક્ષમા જીવનમાં વણાઈ જાય છે, પછી સવ જીવાને પોતાના આત્મ સમાન માને છે. કોઈનુ દુઃખ દેખીને એનું દિલ કરૂણાથી છલકાઈ જાય છે.
એક શ્રીમ'ત શેઠને લાડીલો દીકરા આઠ વર્ષના હતા. એને સારા વસ્ત્રાભૂષા પહેરવાના ઘણા શાખ હતા. સ્કુલે ભણવા જાય પણ રોજ રોજ નવા નવા પોશાક પહેરીને જતા. માતાપિતા ખૂબ ધનવાન હતા એટલે એને જે ગમે તે પહેરાવતા. એક દ્વિવસ માથે ઝરીના સાફો બાંધી પગમાં ચમકતી મેાજડી પહેરીને તે સ્કુલે જતા હતા. નાકર ચાપડીએની થેલી ઊંચકીને એને મૂકવા માટે જતા હતા. સારા વસ્ત્રો પહેર્યાં છે, માથે ઝરીના સાફો બાંધ્યા છે, એનુ રૂપ પણુ અથાગ છે, એટલે કોઇ રાજકુમાર ભણવા જતા હાય એવા એ લાગતા હતા. સ્કુલે જતા રસ્તામાં એક ગાયને ક્રૂરતા
Page #192
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૧૩૩ કાગડા કાકા....કરીને ઘેરી વળ્યા હતા. તે જોઈને આ છોકરાના મનમાં થયું કે આ ગાયને આટલા બધા કાગડા કેમ ઘેરી વળ્યા છે? લાવ જેવું તે ખરે.
ગાય ઉપર કરૂણુ વરસાવતે બાળક” – આ આઠ વર્ષનો બાલુડે ગાયની પાસે ગયે. જઈને જોયું તે ગાયની પીઠ ઉપર એક ચાંદુ પડેલું હતું, એટલે કાગડા એમાં ચાંચો મારીને એને હેરાન કરતા હતા. જાણે મીજબાની મળી ગઈ હોય એમ કાકા-કરીને બીજા કાગડાને બોલાવતા. ગાયને અસહ્ય પીડા થતી તેથી આમતેમ આળોટતી પણ પેલા કાગડાનું ટોળું તે એને હેરાન કરતું. આ દશ્ય જોઈને આઠ વર્ષના બાળકના દિલમાં કરૂણાની કંપારી આવી ગઈ. એની અસહ્ય પીડા જોઈને એના રૂંવાડા ખડા થઈ ગયા. એના મનમાં થયું કે થોડા દિવસ પહેલા મને એક ગુમડું થયું હતું. તેના ઉપર ભૂલથી કોઈનો હાથ અડી જતા તે કેટલું દુઃખ થતું ! તે આ બિચારી ગાયને આટલા બધા કાગડા જોરજોરથી ચા મારે છે તો એને કેટલું દુઃખ થતું હશે ? એણે ગાયને હેરાન કરતા કાગડાઓને ઉડાડી મૂક્યા ને પોતાના માથે બાંધેલો કિંમતી સાફો છેડીને ગાયને ઓઢાડી દીધે. પેલા નેકરે કહ્યું બાબા ! આ શું કરે છે? આ સરસ સાફો ગાયને ઓઢાડી દેવાય ? ત્યારે છોકરાએ કહ્યું આ ગાયની પીડા તે જુએ. મારે સાફો ઓઢાડતા જે એ જીવને સુખ થતું હોય તે શા માટે ન ઓઢાડું? એની અસહ્ય વેદના આગળ મારા સાફાની કોઈ કિંમત નથી. નેકર કહે છે, પણ જલ્દી ચાલ, તારે સ્કુલે જવાનું મોડું થશે. ભલે થાય. મારાથી બનતી સેવા કરીને જ સ્કુલે જઈશ. એણે તે આજુબાજુમાંથી પાણી લાવીને ગાયની પીઠ ઉપર પડેલા ચાંદાને સાફ કર્યું*, પછી એના ખિસ્સામાં પૈસા હતા તેમાંથી વિદ પાસે જઈને દવા લઈ આવ્યા ને ગાયના ચાંદા ઉપર લગાવી રૂ મૂકી તેના ઉપર પાટાને બદલે પિતાને સાફો બાંધી દીધે. રસ્તે આવતા જતા માણસો જોવા માટે ઊભા રહ્યા. તેમાં ઘણું એમ બેલવા લાગ્યા કે જે મોટે દયાને દીકરો ! આવી તે સેવા કરવાની હોય ? ત્યારે ઘણાં એની કરૂણ જેઈને પ્રશંસા કરવા લાગ્યા કે ધન્ય છે એના માતા-પિતાને કે આ સંસ્કારી દીકરે એમને ઘેર જપે છે. આટલો નાનો છે છતાં એનામાં કરૂણા કેટલી છે ! તે એ મોટે થશે ત્યારે કેવો દયાળુ બનશે !
કામ પતાવીને બાળક સ્કુલે ગયો ત્યારે એના ટીચરે પૂછયું કે આજે આટલો બધે મોડો કેમ આવ્યો ? ત્યારે છોકરાએ કહ્યું કે સાહેબ ! આપે જ અમને શીખવાડયું છે કે પ્રાણીમાત્રની દયા કરવી તે પહેલો ધર્મ છે, તેથી હું કામ માટે રસ્તામાં કાઈ ગ ને અહીં આવતા મોડું થયું. આ સાંભળીને ટીચરને ખૂબ આનંદ થયે. અહે, આપણે તો માત્ર બેલીને બીજાને ઉપદેશ આપીએ છીએ પણ જીવનમાં અપનાવતા નથી, જ્યારે આ વિદ્યાર્થી એ તો જીવનમાં અપનાવ્યું છે. શિક્ષકને લાગ્યું કે જરૂર
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૩૪
શારદા સિરિ આ વિદ્યાથી કઈ પુણ્યાત્મા છે. સમાજને દયા અને પ્રેમના પાઠ ભણાવવા એ જન્મ લાગે છે. નહીં તે આવા નાના બાળકમાં પશુ પ્રત્યે આટલી દયા કયાંથી હોય?
બંધુઓ! અનુકંપા એ સમ્યક્ત્વનું લક્ષણ છે. આ છોકરાના રોમેરોમે અનુકંપા ભરી હતી. આ દીકરે જેને ત્યાં હોય તે માતાપિતા પણ ભાગ્યશાળી બને છે. જે માતાપિતા પિતાના સંતાનોના જીવનનું ઘડતર કરે છે તેના સંતાનો ભવિષ્યમાં મહાન સદ્ગુણી બને છે. આજે તો મા-બાપ પોતાના સંતાનોને ભણાવવાની, પરણાવવાની અને પૈસા કમાવાની ચિંતા કરે છે પણ એમના જીવનમાં ઉચ્ચ સંસ્કારોનું સિંચન કરીને એના જીવનનું ઘડતર કરવાની કેઈ ચિંતા કરતું નથી. જે દરેક માતાપિતા શ્રમ લઈને પિતાના સંતાનોના જીવનનું ઘડતર કરે તો માનું છું કે દરેક ઘરમાં એકેક સંતાનો રત્ન જેવા બને ને જિનશાસન ઝગમગતું થઈ જાય. માતાપિતાને પણ વૃદ્ધાવસ્થામાં સુખ મળે, ઘરમાંથી કલેશ ચાલ્યો જાય, રાગ-દ્વેષ અને ઈષ્યની આગ એલવાઈ જાય.
આપણે ઉત્તરાયયનસૂત્રના તેરમા અધ્યયનને અધિકાર ચાલે છે. ચિત્ત અને સંભૂતિ સારા સંગીતકાર હોવાથી તેના ઉપર ઈર્ષ્યા આવી, તેથી તેમની કદર ન કરી. બાકી ગુણવાન વ્યક્તિએ હોત તો એમના ગુણની કદર કરત. ગુણીયલ આત્માઓ બીજાને એક નાનકડો ગુણ જેઈને પણ હરખાઈ જાય છે અને પ્રભુને પ્રાર્થના કરે છે કે અમારામાં આવા ગુણ કયારે આવશે? તેવા આત્માઓને ઉધ્ધાર થાય છે પણ જે આત્માઓ કોઈને ગુણની કદર કરતા નથી અને બીજાના દુર્ગણે જોયા કરે છે તેને કદી ઉદ્ધાર થતું નથી. તે પોતે ડૂબે છે ને બીજાને ડૂબાડે છે. સ્વભાવે આત્માને ગુણ નિર્મળ અને પવિત્ર છે પણ વિષય કક્ષાના સંગે ચઢીને મલીન બની ગ છે. એને વિશુદ્ધ બનાવવા માટે આ માનવભવ મળ્યો છે, માટે બને તેટલા સદ્ગુણોને કેળવી ધર્મારાધના કરો. જીવનમાં રાગ, દ્વેષ, મોહ, ઈર્ષ્યા આદિ દુગુણે પ્રવેશ ન કરી જાય તેને ખૂબ ખ્યાલ રાખે.
ભાત કેવા રાખશો ?”:- તમે તમારું મકાન કેઈ ભાડૂતને ભાડે આપ છે ત્યારે આગળ પાછળ કેટલો ખ્યાલ રાખો છો ? પહેલા એ તપાસ કરે છે કે ભાડૂતની નાત-જાત કેવી છે? એની ખાનદાની પણ જુએ છે. જે બરાબર તપાસ કર્યા વિના ગમે તેવા હલકી જાતિના ભાડૂતને ઘર આપી દેવામાં આવે તો એ ભાડૂત સમય આવ્યે ઘરને ઘસારો આપીને ભાડું આપ્યા વગર નાસી જાય છે. એ જ પ્રમાણે આપણું આત્મામાં પણ એવા હલકી જાતિના ભાડૂતો પેસી ન જાય એ માટે ખ્યાલ રાખવાનો છે. રૂના કોઠારમાં ભજીયાવાળાને ભાડૂત રાખવામાં આવે તો એક દિવસ રૂની રાખ જ બનવાની ને? કારણ કે એક બાજુ રૂ ભર્યું હોય અને બીજી બાજુ ભજીયાવાળો સગડી પેટાવીને ભજીયા કરે. કેઈકવાર એકાદ તણખે ઉડીને રૂમાં પડે
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૫
શારદા સિદ્ધિ તો રૂની વખાર બળીને રાખ જ થઈ જાય છે કે બીજું કંઈ ? એવી રીતે ચિત્રશાળામાં લુહારને ભાડે રાખવામાં આવે તો ચિત્રશાળા પણ ધૂમાડાનું સંગ્રહસ્થાન જ બની જાય ને? બસ, આ ન્યાયથી સમજે. આપણે આત્મા, ક્રોધ, માન, માયા, લોભ, રોગ, દ્વેષ અને વિષયારંભ જેવા ભાડૂતને સોંપી દઈએ ને પછી આશા રાખીએ કે આપણું કલ્યાણ થાય, આપણે આત્મા શુદ્ધ બને તો એ કેવી રીતે બની શકે? વિષવૃક્ષની વાવણી કરીને અમૃતની આશા કદી ફળીભૂત થાય ખરી? એ વિષયકષાયાદિ ભાડૂતો તે એવા જબરા લૂંટારા છે કે ભાડું આપવું તે દૂર રહ્યું પણ ઉલટું લાગ આવશે તે આત્મિક ગુણને ચેરી જશે અને વધારામાં ક્રોડપૂર્વના ચારિત્રને ક્ષણવારમાં સાફ કરી નાંખશે. - બંધુઓ! આ તો તમારા અનુભવની વાત છે કે ઘણી વખત માણસ થોડા લાભમાં મોટો લાભ ગુમાવી બેસે છે એટલું જ નહિ પણ એ વધારામાં મોટી નુકસાનીમાં ઉતરી પડે છે. આવા લૂંટારા જે ભાડાવાળાનો એ ધંધે હોય છે કે એ લાડવા પિંડ અને માલમલીદાની ભેટ ધરીને તમને રાજી રાખે પણ વખત આવ્યે જીવને રડાવીને પલાયન થઈ જાય. ખાનદાન ભાડૂત કદી પણ એવી બેટી ખુશામત કરતો નથી. એ તો વખત આવ્યે માથે ચઢેલું ભાડું ચૂકવી દે છે, એમ આ વિષય કષાયે પણ જીવને ક્ષણિક આનંદમાં લપેટાવી દે છે અને જીવ પણ એ ક્ષણિક આનંદના પ્રવાહમાં તણાયા કરે છે ને છેવટે “લબના બાર હજાર” જેવા કમનશીબ પરિણામનો ભેગ જીવ બને છે માટે હે મહાનુભાવો ! તમારા આ હાડપિંજરના માળામાં ભાડૂતો ઘર ન કરી જાય તે માટે રાત-દિવસ જાગતા રહો, અને જેનાથી ધર્મકરણીમાં ઉત્તેજન મળે એવા ગુણ તમારામાં વસાવે. નહિતો યાદ રાખજો કે એ મેવા મીઠાઈના ઢગલામાં એ સ્પર્શ, રસ, ગંધ વગેરેના સેવનમાં તમારો આત્મા ડૂબી જશે અને છતાં પિસે દેવાળુ કાઢવા જેવી જીવની દશા થશે. આવું સમજીને તમે વિષય કષાયેનો સંગ છેડી દો. જડ પુદ્ગલોનો મે છોડી દો. અનાદિકાળથી આ આત્મા જડને માટે જ જહેમત ઉઠાવી રહ્યો છે.
જડ માટે ઝઝૂમી રે, કહીનુરની કદર ન કરે,
કષાય કાજળ આંખે ધરે, અમૂલ્ય રત્ન અળગા કરે, જે મનુષ્યને જડ કે ચેતનનું ભેદજ્ઞાન થયું નથી તે છે રાત-દિવસ જડ પુગલો મેળવવા માટે ઝઝુમે છે. એ મેળવતા ચીકણું કર્મો બાંધે છે. એ બિચારા અજ્ઞાની જીવડાને ખબર નથી કે મારો આત્મા પોતે ચૈતન્યસ્વરૂપ છે. અનંત જ્ઞાનાદિ ગુણોનો ભંડાર છે. કોહીનુરના હીરા કરતાં પણ અનંતગણો કિંમતી અને તેજસ્વી છે. જ્ઞાનાદિ અનંત ગુણોથી ભરેલો છે. તો હવે આ જડ પુદગલોની મમતા મારે શા માટે રાખવી જોઈએ? જ્ઞાન દર્શનાદિ આત્માના અનંત ગુણોરૂપી રત્નોને લૂંટાવીને મારે કષાયરૂપ
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૩}
શારદા સિદ્ધિ
કાજળથી શા માટે આત્માને મિલન મનાવવા જોઈએ! પણ જેને જડ અને ચેતનની પીછાણુ થઈ છે અને ધરૂપી કલ્યાણમિત્રનો સંગ થયા છે તે જીવ કદી જડ પૌદ્ગલિક સુખા પાછળ પાગલ બનતો નથી. દુઃખના પ્રસંગમાં પણ મનમાં કષાયનો કણીયા આવવા દેતો નથી. ભૌતિક સુખ જતું કરીને પણ ધ'મિત્રનો સંગ છેડતો નથી. તેનું ધર્માંરૂપ કલ્યાણમિત્ર કેવી રીતે રક્ષણ કરે છે તે એક દૃષ્ટાંત દ્વારા સમજવું.
એક રાજાના મંત્રી જૈન ધમી અને વીતરાગ-પ્રભુના ચુસ્ત ઉપાસક હતો. તે કદી કોઈ નુ' અહિત થાય તેવુ* કામ કરતો નથી. દરેક જીવાનુ ભલુ* કરવામાં તે તત્પર રહેતો. મ'ત્રી આવેા દૃઢધમી હતો ત્યારે રાજાને ધમ ઉપર બિલકુલ શ્રદ્ધા ન હતી. મ'ત્રીનું ધર્માંનિષ્ઠ જીવન એમને પસંદ ન હતું, પણ મંત્રી રાજાના કાઈ ગુનામાં સપડાતા ન હતા. એ મત્રીપદને ખરાખર વફાદાર રહેતા અને એવુ' કામ કરતા કે જેથી રાજા એને શુ' કહી શકે ? મ`ત્રી પેાતાના ગુણૈાથી અને કામથી એ રાજાને ખૂબ પ્રિય થઈ પડયા હતા. સાથે પેાતાની ધર્મારાધના પણ ચૂકતા ન હતા. એની ખૂબ પ્રશ'સા થાય તે ખીજા અમલદારાથી સહન થતું ન હતું. પ્રધાનનું કેમ નિક'દન કાઢવુ' તે માટે લાગ શોધતા હતા. એક વખત માટી પૂનમના દિવસ આવ્યો. તે દિવસે ગામમાં સાધુ હાજર હતા એટલે પ્રધાનને થયુ કે જ્ઞાની ગુરૂજી પધાર્યાં છે તો મને ધમ ચર્ચા કરવાના લાભ મળશે એમ સમજીને મ`ત્રીએ પૌષધ લીધેા ને ધમ ક્રિયામાં લાગી ગયા. તે દિવસે રાજાને કોઈ કારણસર મંત્રીની ખાસ જરૂર પડી પણ મંત્રીએ તો પૌષધ કરેલો હતા. એટલે રાજદરબારમાં હાજર થયા ન હતા, તેથી રાજાએ રાજસેવકાને પ્રધાનને મેાલાવવા મેલ્યા. સેવકો મંત્રીને ઘેર ગયા તો ખબર પડી કે મત્રીએ પૌષધ કર્યાં છે એટલે રાજસેવકો ઉપાશ્રયે પહેાંચ્યા ને રાજાની આજ્ઞા પ્રધાનને કહી સંભળાવી. મ`ત્રીએ કહ્યું હું આજે પૌષધમાં બેઠેલો છુ' એટલે દરબારમાં હાજરી આપી શકીશ નહિ.
મત્રીની થયેલી આકરી કસોટી” :- સેવકોએ મંત્રીએ કહેલી હકીકત રાજાને કહી સ’ભળાવી. આ સાંભળી રાજાને ખૂબ ક્રોધ આવ્યો. આ તકનો લાભ લઈ ને પ્રધાનના ઈર્ષ્યાળુઓએ પણ રાજાના કાન ભંભેર્યાં, એટલે રાજાના ક્રોધની પારાશીશી ડબલ ઊંચે ચઢી. ક્રોધે ભરાયેલ રાજા ખાલી ઊઠયા કે મંત્રી મારા હુકમના અનાદર કેમ કરી શકે? એ એના મનમાં શું સમજે છે ? પગાર મા ખાવા છે ને સેવા ધની કરવી છે એ કેમ ચાલે ? હવે તેને ખરાબ૨ બતાવી દેવુ જોઈએ. આમ વિચારીને રાજાએ પાતાના વિશ્વાસુ એક અંગરક્ષકને મંત્રી પાસે મોકલ્યા ને કહેવડાવ્યુ` કે રાજદરબારમાં હાજર થા। નહિતર રાજ્યની મ`ત્રીમુદ્રા પાછી આપી દો. આ અગરક્ષક જાતિના જામ હતો. હજામના સ્વભાવ તો તમે જાણ્ણા છે ને ? એ તો રૂઆબભેર મંત્રી પાસે ગયા ને કડકાઈથી રાજાનો સદેશે કહ્યો. મંત્રીને માથે ધર્મ સકટ આવ્યું.
Page #196
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૧૩૭
જો એ મ'ત્રીપદને ત્યાગ કરે તો પાછળ આજીવિકાના પ્રશ્ન ઊભો થાય ને ખીજું કીર્તિને લક લાગે કે આમ એકદમ મત્રીની પદવી. રાજાએ કેમ લઈ લીધી હશે? શુ' પ્રધાને કોઈ અઘટિત કાર્યોં કર્યું હશે ? હવે શું કરવુ? હું તમને બધાને પૂછું છુ કે આ જગ્યાએ તમે હા તો શુ' કરે? મ`ત્રીનુ' પદ છેડી દે કે પૌષધ પાળીને રાજસભામાં જાએ ? (હસાહસ) તમે જવાબ નહિ આપેા. હસીને જ પતાવી દેશેા. જેની રગેરગમાં ધર્માંની શ્રધા હેાય એ જ આવા કટોકટીના સમયે . ધમ માં સ્થિર રહી શકે.
પ્રધાને નિર્ણય કર્યો કે જે થવુ હાય તે થાય. મારો ધમ પહેલા ને પ્રધાન પદ્મવી પછી. તરત જ પ્રધાને મ`ત્રીમુદ્રા હજામને આપી દીધી ને પોતે મંત્રીપદેથી છૂટો થયા, અને મનમાં વિચાર કર્યો કે હાશ....હવે મને શાંતિ થઈ. “ભલું થયું ને ભાંગી જજાળ, સુખે કરશું' ધમ ધ્યાન.” અત્યાર સુધી હું સુખેથી ધર્મી કરી શકતા ન હતા. હવે ઉપાધિથી નિવૃત્ત થઈ ને શાંત ચિત્તે હું ધર્માંની આરાધના કરીશ. આ તરફ હજામના હાથમાં મંત્રીમુદ્રા આવતા મનમાં ફુલાયા કે અહે ! અત્યારે તે મારા હાથમાં મ`ત્રીમુદ્રા આવી છે ને વળી હમણાં મારા ઉપર રાજાની ઘણી મહેરબાની છે તે હું રાજા પાસે પહોંચું ત્યાં સુધી તે મત્રીની મુદ્રા પહેરીને મત્રીદની મેાજ માણી લઉં, પછી દેખા જાયેગા. એમ વિચારીને હજામભાઈ એ તે આંગળીમાં મંત્રીમુદ્રા પહેરી લીધી. એના મનમાં તે એવે ફાંકો આવી ગયે કે મેં મ`ત્રીમુદ્રા પહેરી એટલે હું જ મંત્રી છું એમ સમજીને પોતે મંત્રીપદ પામ્યા છે એમ બતાવવા જારમાં થઈ ને ચાલ્યા. પહેલી દુકાન પાનવાળાની આવી ગઇ એટલે હજામભાઈ એ મ`ત્રીસુદ્રાવાળી આંગળી ઊંચી કરી, તેથી પાનવાળેા ખેલ્યા પધારો....પધારે મત્રીરાજ ! એમ કહીને એનુ સન્માન કર્યું, અને મજાનુ મસાલેદાર પાન બનાવી આપ્યું. તે ખાઈ ને હજામભાઈ આગળ ચાલ્યા ને મીઠાઈવાળાની દુકાને ગયા તે ત્યાં પણ મંત્રીનું સન્માન થયું ને મીઠાઈવાળાએ બરફી-પે'ડાનુ' એકસ આપ્યુ. આવુ. સન્માન જોઈ ને હજામભાઈ તે હુ માં આવીને ફુલાઈ ગયા કે શું મારુ' માન છે !
“ બનાવટી પદની મેાજ માતા મૃત્યુના શરણે ” :- અત્યાર સુધી પ્રધાનની ન્યાયનિષ્ઠાને કારણે ઈર્ષ્યાળુ ફાવી શકતા ન હતા. આજે પ્રધાનને પરલોક પહાંચાડવાની અમૂલ્ય તક છે એમ સમજીને પ્રધાનનું ખૂન કરવા માટે ચાર મારાઓને મોકલ્યા હતા. એ મારા પ્રધાનને આળખતા ન હતા. તેમણે ગામમાં પ્રવેશ કર્યાં એટલે પહેલી દુકાન પાનવાળાની આવી. તેમણે પાનવાળાને પૂછ્યું કે અહી’ના રાજમ’ત્રી કયાં રહે છે? ત્યારે પાનવાળાએ આંગળીથી ખતાવીને કહ્યુ જુઓ, પેલા ચાલ્યા જાય તે જ મત્રી છે. ત્યાંથી મારા મીઠાઈવાળાની દુકાને પહોંચ્યા તે સુખડીયાએ પણુ કહ્યુ કે જીઆ, પેલા જાય છે તે પ્રધાનજી છે. દુકાનદાર સમજ્યા કે આ લોકોને પ્રધાનનું કામ હશે તેથી જ પૂછતા હશે, પેલા ચાર મારાઓને ખાત્રી થઈ કે આ જ
શા. ૧૮
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૩૮
શારદા સિદ્ધિ
પ્રધાનજી છે એટલે તેની પાછળ ગયા. થોડે દૂર જતાં એક વસ્તી વિનાની ગલતી આવી. હજામમંત્રી ગલીમાં દાખલ થશે: એટલે ચાર મારાએ એના ઉપર તૂટી પડયા. એનુ ખૂન કરીને ભાગી છૂટયા. આ તરફ રાજા વિચાર કરતા હતા કે મારો અંગરક્ષક હજુ સુધી પાછે કેમ ન આવ્યા ? શુ` મ`ત્રીએ તેને મુદ્રા પાછી નહિ આપી હોય ? મારે જાતે જ તપાસ કરવા જવુ' જોઈએ. આમ વિચારી રાજા મ`ત્રીના ઘર તરફ ચાલ્યા. ત્યાં પેલી ગલી તરફ જતાં બૂમ સાંભળી કે મત્રી મરાયા, એટલે રાજા ઘાટા ઉપરથી નીચે ઉતરીને ગલીમાં જઈને જીવે છે તે અંગરક્ષક હજામ મરેલો પડચા ને તેની આંગળીમાં મ`ત્રીમુદ્રા ચમકી રહી છે. આ જોઈને રાજાના મનમાં શકા થઈ કે મંત્રીમુદ્રા આપવી પડી એટલે મંત્રીએ જ મારા અંગરક્ષકનું' ખૂન કરાવ્યું લાગે છે. “ગુપ્ત ભેદના ઉકેલ ફરતા રાજા’” :- મંત્રી તેા એના પૌષધવ્રતમાં લીન છે. એને સ્હેજ પણ ગભરાટ કે ચિ'તા નથી કે મે' મંત્રીમુદ્રા પાછી આપી દીધી છે તા કાલે મારુ' શું થશે ? આ તરફ રાજાના વિચારો પલટાયા ને વિચાર થયા કે મ`ત્રી તા ખૂબ ધનિષ્ઠ છે. એ ગુના વગર હજામનુ ખૂન કરે તેવા નથી. ખંધુએ ! આ રાજાને ધમ કરવા ગમતા ન હતા પણ ધીષ્ઠ પ્રધાન ઉપર આટલી શ્રદ્ધા હતી. રાજાના મનમાં થયું કે નક્કી આ ખાખતમાં કંઈક ભેદ છે. નહિતર આમ ન બને, માટે હવે મારે આ ખૂન કરનારાઓને વહેલી તકે પકડી લેવા જોઈએ, તેા તેમની પાસેથી બધે ભેદ જાણવા મળશે, એટલે તરત રાજાએ સેવકોને હુકમ કર્યો કે ખૂન કરનારાઓને પકડીને મારી સમક્ષ હાજર કરો. થડા સમયમાં સિપાઈ એ ખૂન કરનારાઓને શેાધીને રાજા પાસે હાજર કર્યો, એટલે રાજાએ કહ્યું' કે તમે મારા અંગરક્ષકનું ખૂન શા માટે કયુ ? ખૂનીઓએ કહ્યું કે અમે આપના અંગરક્ષકનુ` નહિ પણ મ`ત્રીનું ખૂન કર્યુ છે, તેથી રાજાએ ફરીને પૂછ્યુ કે તમને મ`ત્રીનુ` ખૂન કરવાનુ કોણે કહ્યું હતું? સાચું ખેલો. નહિતર તલવારથી તમારુ. માથુ ઉડાવી દઈશ. રાજાએ આવી ધમકી આપી એટલે ખૂનીઓએ ડરના માર્યા સાચા નામ આપી દીધા, એટલે રાજા બધી પરિસ્થિતિ સમજી ગયા કે હજામ મ`ત્રીમુદ્રા લઈને આવતા મ`ત્રીપદ ભગવવા જતાં માર્યાં ગયેા અને મ`ત્રી ન્યાયનિષ્ઠ અને ધી`ષ્ઠ છે એટલે બીજા ફાવી શકતા નથી. તે ઈર્ષ્યાને કારણે અમલદારોએ સાચા મ`ત્રીને મારા માટેનુ' આ કારસ્તાન કર્યું છે. છેવટે ધમ ના જયજયકાર' :- રાજાને સાચા મ`ત્રી પ્રત્યે માન ઉપજયુ', એની માફી માંગવા માટે તે મ`ત્રી પાસે પહેાંચી ગયા. રાજાને પાતાની પાસે આવતા જોઈ ને પ્રધાનના મનમાં વિચાર આવ્યા કે શુ રાજા મને મારી નાંખવા આવતા હશે ? શું મને મારી નાંખશે ? પણ બીજી જ ક્ષણે વિચાર કર્યાં કે હે આત્મા ! તે' પહેલા આવા ઘણાં દેહ ધારણ કર્યાં હશે ને છેડયા હશે પણ ધને માટે ધર્માંમાં સનિષ્ઠ રહીને એકેય વખત દેહ નહી. છેડયા હાય, માટે હે જીવ! રખે ડરતા. આ તે તારી
46
Page #198
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૧૩૯ કસેટને અવસર ગણાય, માટે તું મોતથી ડરતે નહિ. રાજાને તું શત્રુ ન માનીશ. મિત્ર માનજે. એ તે નિમિત્ત છે. તેમના પર રેષ રાખવાનું હોય નહિ. હે આત્મા! આવા સમયે તું શાંતિ ધરજે. કલ્યાણમિત્ર સમાન ધર્મ તને સંસાર સાગર તરવામાં સહાયભૂત બનશે. હવે મૃત્યુથી ડરવું શા માટે? મંત્રીએ આ પ્રમાણે મનમાં હિત શિક્ષા ગ્રહણ કરીને નિશ્ચય કર્યો. રાજા પ્રધાન પાસે આવીને કહેવા લાગ્યા કે હે મંત્રીશ્વર ! તમારી ધર્મ ઉપરની દઢ શ્રદ્ધાથી તમે બચ્યા. હું પણ બ ને રાજ્ય પણ સલામત રહ્યું, માટે તમે આ મંત્રી મુદ્રાને પુનઃ સ્વીકાર કરે. આજથી તમારે પગાર ડબલ કરવામાં આવે છે. તેમજ હવે પછી તમારા ધાર્મિક અનુષ્ઠાનમાં કોઈ ડખલ ઊભી ન થાય તેવો પ્રતિબંધ યોજવામાં આવશે. તમારી ધર્મક્રિયા પૂર્ણ થાય એટલે ફરજ બજાવવા હાજર થજે અને મારા જેવા નાસ્તિકને પણ ધર્મના માર્ગે વાળજો. એમ કહીને રાજા પ્રધાનને માનભેર રાજદરબારમાં લઈ ગયા. બંધુઓ ! ધર્મનો પ્રભાવ કે છે ! પ્રધાનની કસોટી થઈ પણ જે દઢ રહ્યા તે કસોટીમાંથી પાર ઉતરી ગયા ને આખરે ધર્મને જયજયકાર થયે. હીરાને સરાણે ચડવું પડે છે ત્યારે તેના મૂલ્ય અંકાય છે. સોનાને અગ્નિમાં બળવું પડે છે ત્યારે તેની તેજસ્વીતા દેખાય છે ને એની કિંમત અંકાય છે. એમ ધર્મમાં પણ કટીના સમયે જે સ્થિર રહે છે તેના જીવનના મૂલ્યાંકન થાય છે.
હવે આપણ ચાલુ અધિકારની વાત કરીએ. બંને ભાઈઓને પિતાની જાતિનું અપમાન સહન નહિ થવાથી આપઘાત કરવા માટે પર્વત ઉપર ચડ્યા પણ એમના મહાન પુણ્યોદયે ત્યાં એમને સંતના દર્શન થયા. સંતે એમને અહીં આવવાનું કારણ પૂછયું, એટલે બાળકોએ અથથી ઇતિ સુધીની બધી વાત મુનિ સમક્ષ રજુ કરી, ત્યારે કરૂણાસાગર મુનિએ કહ્યું કે બાલુડા ! આ રીતે આપઘાત કરીને મરી જવાથી કંઈ તમારા સત્કાર-સન્માન થવાના છે? તમે બંને આટલી બધી કળાઓ શીખેલા છે? એટલે તમે બુદ્ધિશાળી ઘણાં છે, તો મહાન પુણ્યોદયે મળેલા મનુષ્યભવને આવી નાની બાબતમાં આપઘાત કરીને વેડફી નાંખે એ શ્રેયકારી નથી. તમારા જેવા બુદ્ધિમાનેને આવું શભાસ્પદ નથી. તેના કરતા તે સર્વોત્તમ માર્ગ તો એ જ છે કે તમે મુક્તિમાર્ગને આશ્રય લઈને તમારા મનુષ્યજન્મને સફળ કરે. મુનિરાજની આવી દિવ્યવાણી સાંભળીને બંને ભાઈઓને વૈરાગ્ય આવ્યો ને દીક્ષા લીધી. દીક્ષા લઈને આગનું સારી રીતે અદયયન કર્યું. બંને ગીતાર્થ બન્યા. ગુરૂદેવની આજ્ઞાથી તેઓ છઠ્ઠ, અઠ્ઠમ, દશમ, દ્વાદશ, અર્ધમાસ. મા ખમણ વગેરે તપશ્ચર્યા કરતા ગ્રામાનુગ્રામ વિહાર કરતા હસ્તિનાપુર આવ્યા અને નગર બહાર ઉઘાનમાં ઉતર્યા.
એક વખત માસખમણના પારણાને દિવસે સંભૂતિ મુનિ નગરમાં જઈને એક ઘેરથી બીજા ઘેર ગૌચરી માટે ભ્રમણ કરી રહ્યા હતા. જ્યારે તે ફરતા ફરતા રાજમાર્ગ
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૪૦
શારદા સિદ્ધિ ઉપર આવ્યા તે સમયે મકાનની ગેલેરીમાં ઊભેલા નમુચિ મંત્રો એ સંતને ઓળખી ગયે કે મેં જેમને બાળપણમાં ગુપ્ત રીતે એના ઘરમાં રહીને ભણાવ્યા હતા. તે બંને ભાઈઓ મારા પૂર્વના ચારિત્રને તે સારી રીતે જાણે છે માટે આ મુનિ મારા પૂર્વના દુકૃત્યને અહીંની જનતા સમક્ષ કહી દેશે તે મારી કીતિને કલંક લાગશે. તેના કરતાં હું એમનો વિનાશ કરું. નમુચિ મંત્રી આવું વિચારી રહ્યા છે. હવે શું બનશે તેના ભાવ અવસરે.
ચરિત્રઃ જિતારી રાજા પોતાના જીવનનો વધુ સમય ધર્મારાધનામાં ગાળતા હતા. એક વખત રાત્રે ધર્મ ચિંતવના કરતા નકકી કરી લીધું કે હવે મારે જલદી દીક્ષા લેવી છે, તેથી બીજે દિવસે સવારના તેમણે પિતાના મંત્રીઓને બોલાવીને કહ્યું હે મારા વહાલા મંત્રીઓ ! ઘણાં સમય સુધી મેં આ રાજકાજની પ્રવૃત્તિ કરી. તે માટે મેં ઘણાં પાપ બાંધ્યા. હવે મારી ઉંમર થઈ છે ને ભીમસેન પણ રાજ્યને લાયક થયો છે. મેં ઘણાં વિચાર અને મનોમંથન કર્યા બાદ વિચાર કર્યો છે કે હું આ માનવભવ હારી જાઉં તે કરતાં બાકીનું જે આયુષ્ય છે તેનો અપ્રમતપણે ઉપયોગ કરી લઉં. આ માટે મેં સંસાર છોડી દીક્ષા અંગીકાર કરવાનો નિર્ણય કર્યો છે. જેથી મારે આ લોક અને પરલોક બંને સુધરી જાય. રાજાને આ વિચાર સુમિત્રા નામના એક મંત્રીને ન ગમે. તેણે રાજા સામે ખૂબ તર્ક વિતક કર્યા, અનેક દલીલે કરી પણ રાજાના વૈરાગ્યભર્યા સચોટ જવાબેથી તેની હાર થઈને મહારાજાને વૈરાગ્ય વિજયવંત બન્ય, પછી તરત રાજાએ ભીમસેનને બોલાવ્યા. ભીમસેન પિતાજીને પ્રણામ કરીને બોલ્યા: પિતાજી! આજે આપે મને કેમ યાદ કર્યો?
ભીમસેનને રાજ્યાભિષેક રાજાએ કહ્યું બેટા! તું જાણે છે કે હવે મારી ઉંમર થઈ છે. કોને ખબર છે આયુષ્ય કયારે પૂરું થઈ જાય. તું મારે મોટે પુત્ર છે. મારા પછી તારે જ આ ગાદી સંભાળવાની છે એટલે હવે હું દીક્ષા લઈને ધર્મધુરંધર થાઉં ને તું રાજધુરંધર થા. ભીમસેને કહ્યું કે પિતાજી! આપ આવું અમંગળ ન બોલો. રાજ્ય સંભાળવાને માટે હજુ મારી 5 ઉંમર થઈ નથી, માટે આ સિવાય પિતાજી મને બીજી કેઈપણ આજ્ઞા ફરમાવે. ભીમસેને રાજ્ય નહિ લેવા માટે ઘણું આનાકાની કરી પણ જિતારી રાજા અને મંત્રીઓએ ભીમસેનને રાજ્યગાદીને સ્વીકાર કરવા ઘણું સમજાવ્યું. પિતાજી અને મંત્રીઓ બધાનો ઘણે આગ્રહ જોઈને ભીમસેને પિતાની આજ્ઞાનો સ્વીકાર કર્યો. સારા દિવસે ને શુભ ચોઘડિચે જિતારી રાજાએ ભીમસેનનો રાજ્યાભિષેક કર્યો. તેને રાજમુગટ અને રાજમુદ્રા આપતી વખતે પિતાએ કહ્યું બેટા! આ રાજમુગટ અને રાજમુદ્રાનું ગૌરવ બરાબર જાળવજે. આપણી પ્રજાને પિતાના સંતાન સમાન ગણીને તેનું જતન કરજે. તું ન્યાયી તેમજ નીતિપરાયણ બનજે, પ્રજાના સુખ-દુઃખમાં ભાગીદાર બનજે. રાજ્યની આબાદી અને જાહોજલાલી
Page #200
--------------------------------------------------------------------------
________________
શારદા શિહિ
૧૪૧ વધુ વધે તેવી રીતે રાજ્યવહીવટ કરજે. રાજ્યના બધા ધર્મોને સરખું માન આપજે. સાધુસંતે તેમજ વિદ્વાનોનું સન્માન કરજે, પ્રમાદનો ત્યાગ કરીને રાજકાર્ય કરજે. ભીમસેને વિધિપૂર્વક પિતાની આજ્ઞા માથે ચઢાવી અને પછી પ્રજાજનોએ જોરશોરથી ભીમસેન રાજાનો જય હે, વિજય હે, એવા વિનિથી રાજસભાને ભરી દીધી.
પછી જિતારી રાજાએ જહદી દીક્ષાની તૈયારી કરી. ગુણસુંદરી રાણી પણ રાજાની સાથે દીક્ષા લેવા તૈયાર થયા. બંને જણાએ ચંદ્રપ્રભ મહારાજ પાસે આવીને દીક્ષા અંગીકાર કરી. આ ઉપરાંત બીજા ઘણાં ભવ્ય છાએ રાજા-રાણી સાથે દીક્ષા લીધી. તે સિવાય કોઈએ બાર વ્રત અંગીકાર કર્યા, તે કેઈએ એક ચોથું વ્રત અંગીકાર કર્યું ત્યારબાદ ઘણાં વર્ષો સુધી રાજા-રાણી ચારિત્રરત્નનું નિરતિચાર સમ્યગુ પાલન કરીને આયુષ્ય પૂર્ણ કરીને અનુત્તર દેવલોકમાં ગયા. ત્યાંથી મનુષ્યભવ પામીને મોક્ષમાં જશે. રાજા-રાણીએ તે પિતાનું કાર્ય સાધી લીધું. હવે આ બંને ભાઈઓની શી વાત ચાલશે તે અવસરે.
વ્યાખ્યાન નં. ૧૫ શ્રાવણ સુદ ને શનીવાર
તા. ૨૮-૭-૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો! અનંતજ્ઞાની મહાપુરૂષે ફરમાવે છે કે આ વિરાટ વિશ્વના વહેતા પ્રવાહમાં અનેક જીવે પોતાનું જીવન જીવે છે ને સમય પૂરો થતાં કાળરાજાના સકંજામાં સપડાય છે. આ પ્રમાણે અનંતા કાળચક્રો પસાર કર્યા. આ કાળરાજાની કેદમાંથી મુક્ત બનાવી આધ્યાત્મિક વિકાસની કેડી પર ચઢાવનાર જે કઈ જીવન હોય તે તે માનવજીવન છે. માનવજીવન પામીને આધ્યાત્મિક વિકાસની જેને જિજ્ઞાસા જાગી હોય તેને ભગવાન કહે છે કે હે સાધક ! તું સાવધાન બની જા. मुहं मुहं मोहगुणे जयन्तं, अणेगरुवा समणं चरन्त । Iણા સનિ શમન , તેલક્ષે જમવહુ માસ પહેલે ઉત્ત. અ.૪ ગાથા ૧૧
સાધુ મહયુક્ત શબ્દાદિકને વારંવાર જીતે, સંયમને વિષે પ્રવર્તતા એવા સાધુને આકરા તથા સુવાળા શબ્દાદિક ફરસે તે પણ તે મનથી તેના પર દ્વેષ ન કરે,
વારંવાર મોહને જીતીને સંયમી જીવનને સફળ બનાવવું સહેલ નથી. ભગવાન આ ગાળામાં સાધક આત્માને જાગૃત કરતા કહે છે કે હે આત્મિક સુખ પિપાસુ સાધક! તારી શય્યા કેટકેથી બીછાવેલી છે. શત્રુઓનું માર ખાવાનું નિમંત્રણ છે સામેથી સ્વીકારેલું છે. મેહરૂપી શત્રુને મારીને આત્માનું અખંડ જીવીતવ્ય જાળવવું એ તારા હાથની વાત છે. સાધકની સામે મહિના અનેક તેફાને અને પ્રહાર આવે છે પણ તે પ્રહારોને ઘા ઝીલતી વખતે એના પરિણામની ધારામાં શ્રેષને અંકુર પણ ન ફૂટે
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૪૨
શારદા સિદ્ધિ
તે સાધકની સાચી સાધના છે. પ્રતિકૂળતામાં પણ પરિષહા સામે પરાભવ ન પામીને પ્રસન્નતા જાળવવી તે જ સાચી સાધના. તે જ 'તિમ આરાધના, તે જ સાચી પ્રગતિ સચમી સાધકને પેાતાના સ'યમી જીવનમાં ઘણી પ્રતિકૂળતાએ અને પરિષહે। આવે છે. કોઈ તેમની પ્રશંસા કરે, માન આપે તે કોઈ તેમની નિંદા કરે, અપમાન કરે આવા પ્રસંગેામાં પણ ભગવાનની આજ્ઞાને શીર 'સાટે વધાવનાર સાધક આત્મભાવમાં અલતા રહી પોતાની સમાધિ ન ગુમાવે. પ્રતિકૂળ સંચાગેા તથા અનાજ્ઞ વિષયેામાં પણ ચિત્તની પ્રસન્નતા વચનથી કે કાયાથી તેા ન ગુમાવે પણ મનથી પણ દ્વેષના ભાવ ન જન્માવે. પ્રતિકૂળ સોગામાં જ્ઞાનીપુરૂષો પોતાના અનુભવા જગત સામે ધરીને કહે છે જે કાંઈ વર્તમાનના સચાગે છે તે તારી ભૂતકાળની ભૂલેાનું પરિણામ છે. તેા હવે તે સચાગેાના સહ` સ્વીકાર કર અને ફરીથી તારી ભૂલ ન થાય તે માટે જાગૃતિ રાખ. બસ, આ એ વાતે જો સાધકના જીવનમાં સમજાઈ જાય ત અનુકૂળતા કે પ્રતિકૂળ, ઈષ્ટ કે અનિષ્ટ સ ંજોગામાં પણ તેને રાગ કે દ્વેષ ન થાય. રાગ-દ્વેષ ન કરવા તે વીતરાગતાની પ્રાપ્તિના અમેાધ ઉપાય છે. દેહ ઉપરથી માલિકીપણાના ભાવ ઉઠાવીને માલિકને ભેટવાની તૈયારીવાળા સાધક ગમે તેવા પ્રસગેામાં, ગમે તેવા સામે આવેલા સચાગેામાં પણ આત્માનું ભાન ભૂલે ખરા ? અને ભલે તે તેની
કેવી' દશા થાય ? હું એક ન્યાય આપીને સમજાવુ’.
?
એક ગામમાં ધન મેળવવા માટે કેટલાક માણસેા પરદેશ જવા તૈયાર થયા. સમયે પ્લેનની સગવડ ન હતી એટલે સ્ટીમર દ્વારા મુસાફરી કરીને પરદેશ જવાતુ હતુ, બધા મુસાફરો સ્ટીમરમાં બેઠા, બધા મુસાફરોએ પેાતાની સવ સલામતી સ્ટીમરના કપ્તાનને સોંપી દીધી. સ્ટીમર થાડે દૂર પહોંચી ત્યાં એકાએક દરિયામાં ભયંકર તોફાન શરૂ થયું. ઉછળતાં મેાજાએ વચ્ચે સ્ટીમર હાલકડોલક થવા લાગી. કપ્તાને ઘણા પુરૂષાર્થ કર્યાં. છતાં હવે કપ્તાનને ખચવાની કોઈ આશા ન લાગી. જો સ્ટીમરની સમતુલા ન જળવાય તેા બધાના જીવન ત્યાં ને ત્યાં ખતમ થઈ જાય. કપ્તાન બધા મુસાફાના રક્ષણ માટે તેમના જીવ બચાવવા માટે ઘણી મહેનત કરી રહ્યો છે. જયારે સ્ટીમરમાં બેઠેલા અજ્ઞાન અને મૂર્ખ મુસાફરો વિચાર કરે છે કે સમુદ્રમાં ભયંકર તાફાન થઈ રહ્યું છે. આવી મુશ્કેલીમાં પણ જો કપ્તાન આ સ્ટીમર ક્ષેમકુશળ સામે કિનારે ન લઈ જાય તેા તે કપ્તાન શા કામના ?
બંધુઓ ! મૂર્ખાઓની મૂર્ખતા તે જુઓ. બધાએ ભેગા મળીને નક્કી કર્યુ કે હવે આપણે કપ્તાનની કેાઈ જરૂર નથી. તેને સમુદ્રમાં ફે'કી દો. બધાએ સપીને ભેગા થઇને કપ્તાનને ઉપાડીને દરિયામાં ફેકી દીધા. આ મુસાફરોએ એટલે વિચાર ન કર્યાં કે કપ્તાનને ફેકી દઈશું તેા પછી તેાફાન શાંત થયા પછી સ્ટીમર કોણ ચલાવશે ? કપ્તાનને દરિયામાં ફેંકી દીધા પછી તાફાન તે ઘણું વધી ગયુ. મુસાફરોને સ્ટીમર
Page #202
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૧૪૩ ચલાવતા તે આવડતી નથી તેથી સ્ટીમર ચલાવવાની અણઆવડતને કારણે પોતે બધા સમુદ્રમાં ડૂબી ગયા ને બધા મૃત્યુને ભેટયા. કપ્તાનને તે તરતા આવડતું હતું તેથી તે તે તરતા તરતા કિનારે પહોંચી ગયે, પણ મુસાફરોની દશા શું થઈ તે તમે સાંભળ્યું ? કપ્તાનને ફેંકીને મુસાફરી કરનાર આત્માઓને મૃત્યુ સિવાય બીજું શું હોય? બસ, આ જ ન્યાય આપણું જીવન સાથે ઘટાવીએ. માનવીની જીવન નૈયાને નાવિક આત્મા છે જે માનવ પિતાના આત્મારૂપી નાવિકને ભૂલી જશે તે તે સંસાર રૂપી સમુદ્રમાં ફેકાઈ જશે. આત્મ પરિણામની સમતુલા જાળવવામાં જેટલી સાવધાની વિશેષ તેટલી મંઝીલ તેની સામે. મોક્ષમંઝીલે જવા માટે મનુષ્ય જન્મ એ મોટું જંકશન છે. તપ ત્યાગ કરવાનો બધે વેગ મળે છે છતાં પથારી પાથરીને બેસી ગયા છે તે હવે કંઈક જાગૃત થાઓ. ગુંદરની જેમ સંસારને ચીટકી ગયા છે તે હવે ઉખડે. (હસાહસ) જે તમારી જાતે નહિ ઉખડે તે તમને પરાણે ઉખેડવા પડશે.
તમે મંકોડા તે જોયા છે ને ? આ ચોમાસાના દિવસમાં મંકોડા થાય. એ મંકોડા માણસના પગે ચૂંટે ત્યારે એને ઉખેડવા માટે પ્રયત્ન તે કરે જ ને? બોલો તે ખરા. તમને કરડે છે ખરે? માનવના હૃદયમાં દયા હોય એટલે મંકોડે મરી ન જાય તે માટે સાચવીને ઉખેડવાનો પ્રયત્ન કરે. ઘણાં પ્રયત્ન કરવા છતાં ન ઉખડે તે હાથ વડે પરાણે ઉખેડે છે ને ? એની કેવી દશા થાય છે? અડધે ચુંટી રહે છે ને અડધે ઉખડે છે, એટલે એની કેડ ભાંગી જાય છે. જે એ મંકોડો ઉખડી ગયે હેત તે કેડ ભાંગત નહિ. આ તે મંકોડાની વાત કરી પણ હવે તમારી વાત કરું. તમે સંસારને કેવા ચીટકી ગયા છે? સદ્ગુરૂઓ તમને સમજાવીને કહે છે મેહ, માયા અને મમતાની ચીકાશ છેડી સંસારની આસક્તિ ઘટાડે. તમને બે ત્રણ વખત આ પ્રમાણે ભાર દઈને કહે છતાં આસક્તિ નહિ છોડે તે યાદ રાખજો કે તમારી કેડે મંકોડાની જેમ ભાંગી જશે, માટે સમજીને ઉખડી જાઓ. આ જિંદગી તે પાણીના પૂરની જેમ પૂરવેગે ચાલી રહી છે. નદીના પૂરના પ્રવાહને રોકવા કોઈ સમર્થ નથી છતાં દૈવી શક્તિથી કોઈ રોકી શકે. ટ્રેઈન ઉપડવાને સમય થઈ ગયું હોય છતાં એંજિન ડ્રાયવર સાથે લાગવગ હશે તે ઉપડતી ટ્રેઈન પણ રોકી શકશે. પ્લેનના પાયલેટ સાથે લાગવગ હશે તે ઉપડતા પ્લેનને પણ રેકી શકાશે પણ કાળરાજાની સવારી આવશે ત્યારે એને રોકવાની કેઈની તાકાત નથી. એક સેકન્ડ પણ નહિ રેકાય. ત્યાં કેઈની લાગવગ નહિ ચાલે, માટે આ કરોળિયાની જાળમાંથી બહાર નીકળે. એમાંથી બહાર નીકળવું એ તમારા હાથની વાત છે. આ સમય ફરી ફરીને પાછા નહિ મળે. ઘણાં એમ માને છે કે આજે નહિ, કાલે ધર્મધ્યાન કરીશું. કાલ કરતા મહિના ને વર્ષો ચાલ્યા ગયા. યાદ રાખો કે કાલની કોને ખબર છે. કાલે શું થવાનું છે તે કોઈ જાણો છો? ગોઠવેલા પિોગ્રામને કાલે કેન્સલ કરવાને પ્રસંગ આવી જાય છે. માણસ ધારે છે કંઈને બને છે જુદું.
Page #203
--------------------------------------------------------------------------
________________
શારદા સિતિ
,
થવાનુ છે. ” ઓ સ‘સારમાં કેમ બેસી
૧૪૪
કહેવાય છે ને કે “ ન જાણ્યું જાનકી નાથે, કાલે સવારે શું તા તમને બધાને આવડે છે. મારી પહેલાં તમે ખાલી ગયા, છતાં રહ્યા છે ? સમજીને ચેતી જાવ. કાલ કોણે જોઈ છે ?
રામચંદ્રજીને જે દિવસે રાજતિલક કરવાનુ` હતુ` તે દિવસે પ્રભાતના પ્રહરમાં પિતાજી પાસે આશીર્વાદ લેવા ગયા ત્યારે પિતાજીએ કૈકેયીને આપેલા વચનની વાત કરી. પિતાજીની વાત સાંભળી પિતૃઆજ્ઞાનુ પાલન કરવા રામચ`દ્રજી હસતે મુખડે વનમાં જવા તૈયાર થયા. રામચંદ્રજી પિતા દશરથ રાજાના આશીર્વાદ લઈને માતા કૌશલ્યાના મહેલે ગયા. કૌશલ્યા માતાનું હૈયુ આજે હર્ષોંના હિલોળે ચઢયુ હતુ. એને એવા આનંદ હતો કે હું રાજરાણી તે છું ને ? આજે હું રાજમાતા અનીશ. મારો રામ આજે રાજા બનશે. ત્યાં રામચંદ્રજી માતા કૌશલ્યા પાસે આવે છે ને માતાના ચરણમાં વંદન કરી પ્રાંના કરે છે કે હે માતા ! હું આજે તને એક આનંદની વાત કરવા આવ્યે છુ. માતા કૈકેયી ચૌદ વર્ષ માટે મને વનવાસ મોકલે છે અને મારા નાના ભાઈ રાજગાદી પર બેસે છે. પિતાજીનું વચન અને માતાની આજ્ઞાનુ પાલન કરવા માટે હું વનવાસ જાઉં છુ. તા મને પ્રેમથી આશીર્વાદ આપ.
-
ને
“રામચંદ્રજીની વાત સાંભળતા માતાનું રૂદન ” :– પુત્રની વાત સાંભળીને માતા કહે છે બેટા ! તું શું ખેલે છે ? તું મને અને અચધ્યાનુ વિશાળ રાજ્ય છાડીને વનવગડાની વાટે જઈશ ! ત્યારે રામચંદ્રજી કહે છે માતા ! તું એમાં દુઃખી શા માટે થાય છે ? ભરત રાજગાદીએ બેસે, લક્ષ્મણ બેસે કે હુ બેસું એમાં શું ફરક પડવાનો છે? શું અમે ભાઈ એ નથી ? અમે એક જ છીએ ને ? ત્યારે માતા કૌશલ્યા આંખમાંથી ચોધાર આંસુ સારતી કહે છે બેટા ! રાજગાદી પર કોઈ પણ બેસે એનુ મને બિલકુલ દુઃખ નથી, પણ તારા જેવા વનયવંત અને ભક્તિશીલ પુત્રના મને વિચાગ પડશે, ચૌદ વર્ષ સુધી તારું મુખડું મને જોવા નહિ મળે તેનુ` મને દુઃખ છે. બેટા ! તારો નિચેાગ મારાથી સહન નહિ થાય, એમ કહીને માતા ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડવા લાગ્યા. અધુઓ ! માતાને પેાતાના સ'તાના કેટલા વહાલા હાય છે! મા શબ્દ જ એવા છે કે જે ખેલતા મધુર ને આલ્હાદક લાગે છે. મા શબ્દનુ' ઉચ્ચારણ કરતા રોમેરોમ ઉલ્લસિત થઈ જાય છે. હૃદયના ખૂણે ખૂણા ગુજિત ખની જાય છે. મન મલકાય છે. મુખ ભર્યુ ભર્યુ લાગે છે. એનું કારણ એ જ છે કે મા શબ્દને જીવનસાત્ બનાવનારી માતા પોતાના જીવનનુ અમૃત અપે છે. તેના હૃદયમાંથી અવિરત, અખૂટ, અસ્ખલિત વાત્સલ્યના ઝરા નિર'તર વહ્યા કરે છે. માતાના રોમેરોમે સ'તાનાને સુખી કરવાની અખાષિત અભિલાષા પ્રત્યક્ષ દેખાતી હાય છે. સંતાનાના હિત ખાતર પાતાનું અહિત કરતી, પાતે પણ દુ:ખી થતી, સતાનેાના સુખને ઝખતી વ્યક્તિ તે જ માતા છે, માતા સદ્દા સ ́તાનાના જીવનની આબાદી અને આયુષ્યને ચિર જીવી ઈચ્છે છે.
Page #204
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૧૪૫
સ'તાનાના આરોગ્ય ખાતર પેાતાના આરાગ્યની પરવા ન કરનાર એવી વ્યક્તિ જો કોઈ દુનિયામાં હાય તા તે એક માતા છે. મા શબ્દનું ઉચ્ચારણ વિનાનું એક પણ મનુષ્યનું મુખ નિહ હાય. જે મા શબ્દમાં આટલી તાકાત છે તે માતામાં કેટલી શક્તિ હશે ? પણ આજે તે માતાને બદલે મધર કહેતા થઈ ગયા ને માને અદ્ધર ઉડાડતા થયા. અરે.... ુવે તે મધર ગઈ ને મમ્મી આવી. મમ્મી કહેતા થયા ને વાત્સલ્યનું અમી ચાલ્યુ. ગયું.
કૌશલ્યા માતાના દિલમાં પુત્ર પ્રત્યેનો અપાર પ્રેમ હતા એટલે પુત્રના વનવાસ જવાની વાત સાંભળી પારાવાર દુ:ખ થયુ. માતાના હૃદયની વેદના અને માતાના અતરનો પ્રેમ તે સાચા ભક્તિવાન પુત્ર સમજી શકે. આજકાલના પુત્રાને માતાની કિંમત નથી. કળિયુગમાં એવા દીકરાએ પણ હાય છે કે માતાની વેદના કે રૂદન જોઈ ને પણ અંતરમાં યા ઉત્પન્ન થતી નથી. મા પેાતાના માળકોને કેટલા કષ્ટો વેઠીને પાલન પાષણ કરી મેાટા કરે છે. એ તેા જનેતા સિવાય ખીન્નુ* કાણુ સમજી શકે ?
माता यस्य गृह नास्ति, भार्या या प्रियवादनी ।
अरण्यम् तेन गन्तव्यम्, यथा अरण्यम् तथा गृहम् ॥
જેના ઘરમાં જનેતા કે પ્રિયવાદીની પત્ની ન હેાય એ માનવ માટે ઘર પણુ - અરણ્ય સમાન છે. જેને માતા હાય એ ભાગ્યશાળી ગણાય. માતા કૌશલ્યાએ રામને વનમાં ન જવા માટે ઘણા આગ્રહ કર્યાં, ઘણું સમજાવ્યા પણ રામે માતાને ખૂબ પ્રેમથી સમજાવીને રજા મેળવી, અને માતાએ આશીર્વાદ આપ્યા કે બેટા ! તારા પિતાની આજ્ઞાનું પાલન કર. માતાના આશીર્વાદ લઈને રામચંદ્રજી પેાતાના મહેલમાં આવ્યા. અત્યારે સીતાજીને પણ આનંદનો પાર ન હતા કે આજે હું રાજરાણી બનીશ. ત્યાં અચાનક પતિને આવતા જોયા એટલે પ્રેમથી સ્વાગત કર્યુ. પતિને આનતિ અને પ્રસન્ન જોઈ ને અચાનક આગમનનું કારણ પૂછ્યું ત્યારે રામચંદ્રજી બધી હકીકત કહે છે ને કહે છે સાચા પુત્ર તે એ જ કહેવાય કે જે માતા-પિતાના વચન અને આજ્ઞાનુ પાલન કરે. આજે એ અવસર મને પ્રાપ્ત થયા છે. હું વનવાસ જાઉં છું. જો તમારી ઈચ્છા હાય તે। અહી` રહીને સાસુ સસરાની સેવા કરો. સેવા કરવી એ તમારી ફરજ છે. કદાચ પિયર જવાનું મન થાય તે પણ ખુશીથી જો.
પતિના મીઠા મધુરા વચના સાંભળીને સીતાજીને એક તરફ આનંદ અને ખીજી તરફ દુઃખ થયું. માતાપિતાની આજ્ઞાનું પાલન કરવા માટે પતિ સ્વર્ગીય સુખાને છોડીને વનવાસ જાય છે એવા મહાન પતિની પત્ની બનવાનુ` સૌભાગ્ય મળ્યુ છે તેના સીતાજીને આનંદ અને ગૌરવ થાય છે ને અહી રહેવાનુ કહ્યું તેનું દુઃખ થયુ. તે ખોલ્યા કે નાથ ! તમને તમારા ધર્મીનુ` પાલન વહાલુ છે તેમ મને પણ મારે ધમ વહાલો છે. સતી સ્ત્રીના ધર્મ પતિની સાથે રહીને એમની સેવા કરવાના છે, આપ
શા. ૧૯
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૪૬ .
શારદા સિદ્ધિ વનવગડામાં દુઃખ વેઠે ને હું રાજભવનમાં રહી સુખ ભેગવું એ કદી બને નહિ. જ્યાં વૃક્ષ ત્યાં છાયા તેમ જ્યાં પતિ ત્યાં પત્ની શેભે છે, માટે હું તે આપની સાથે જ આવીશ. આજના જમાનામાં તે કદાચ એમ કહી દે કે તમારે મા-બાપની આજ્ઞાનું પાલન કરવા વનવાસ જવું છે તે શું મારે જુવાની આમ વેડફી નાંખવી? કંઈ નથી જવું. જાય ડેસાડેાસી (હસાહસ) ,
સતી સીતાજી પતિવ્રતા માટે સર્વસ્વ છોડી વનમાં જવા તૈયાર થઈ ત્યારે રામચંદ્રજી એને કહે છે સીતા! વનમાં આવવું સહેલું નથી. ત્યાં તારે ઘણાં કષ્ટો સહન કરવા પડશે. વનમાં જવા માટે રથ નથી, પગે ચાલવું પડશે. રસ્તે ચાલતા ખાડા ટેકરા આવશે, પગમાં કાંટા કાંકરા વાગતા લેહીની ધાર થશે. સૂવા માટે સૂકા ઘાસનું બિછાનું અને શિલાનું ઓશીકું કરવું પડશે. કયારેક ખાવાનું પણ નહિ મળે. વૃક્ષના પાંદડા ખાઈને રહેવું પડશે. આ બધું સહન થશે? ત્યારે સીતાજી હસતા મુખે કહે છે આ દુઃખ મને દુઃખ રૂપ નથી લાગતા. પતિની સાથે રહીને નરક જેવું દુઃખ મને સ્વર્ગ જેવું લાગશે અને પતિના વિયેગમાં સ્વર્ગ સમાન સુખ નરક જેવું લાગશે. મારો ધર્મ મારા પતિની સાથે રહેવામાં છે.
બંધુઓ! આવી મહાન પવિત્ર સતીના શરીરના એકેક અંગમાં મહાન તાકાત છે. મહાભારતને એક પ્રસંગ છે. કૌર અને પાંડવો વચ્ચે ભયંકર યુદ્ધ થયું ત્યારે દુર્યોધનના
૯ ભાઈ એ યુદ્ધમાં ખતમ થઈ ગયા. એનું સૈન્યબળ, શસ્ત્રબળ, ભુજાબળ બધું ઘટી ગયું. આથી દુર્યોધન હતાશ થઈને પિતાને જીવ બચાવવા યુદ્ધમાંથી છટકીને એક સરોવરમાં ત્રણ દિવસ સુધી સંતાઈ ગયે. એને લાગ્યું કે હવે હું અહીં જ પૂરો થઈ જઈશ. એ વિચારથી ઉદાસ બનીને સરોવરમાંથી બહાર નીકળી એક વૃક્ષ નીચે બેઠે, ત્યારે એના સાગરિતે પૂછે છે મહારાજા ! આપ ચિંતા શા માટે કરે છે ? ત્યારે દુષ્ટ બુદ્ધિ દુર્યોધન કહે છે કે આ પાંડેએ મારા બધા ભાઈઓને મારી નાંખ્યા છે ને એ જીવતા રહ્યા એ મારાથી સહન થતું નથી. પાંડે પર વિજય મેળવવા મારે શું કરવું? એ માટે સાચી સલાહ આપનાર કઈ છે? ત્યારે એના સાગરિતે કહે છે આ દુનિયામાં પોતાના પ્રાણના ભોગે પણ જે કઈ સાચી સલાહ આપનાર હોય તે તે ધર્મરાજા છે. આ સંસારમાં આ બાબત માટે સાચી સલાહ આપનાર બીજું કોઈ નથી. શત્રુઓના મનમાં પણ ધર્મરાજા પ્રત્યે આટલી શ્રધ્ધા અને આત્મવિશ્વાસ હતું કે ધર્મરાજા કોઈ દિવસ છેટું બોલશે નહિ અને ખોટી સલાહ આપશે નહિ. શત્રુઓના દિલમાં પણ આ વિશ્વાસ કયારે બેસે? એ વ્યક્તિમાં કેટલી પવિત્રતા હશે ! આજે તે પત્નીને એના પતિ ઉપર વિશ્વાસ ન હોય અને પતિને પત્ની ઉપર વિશ્વાસ નહિ. બેલો છે. આ વિશ્વાસ? (હસાહસ) જ્યાં પિતાના કુટુંબીજનેને વિશ્વાસ નથી ત્યાં શત્રુની તે વાત જ ક્યાં કરવી?
Page #206
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૧૪૭ દુર્યોધનને આ વાત ગળે ઉતરી એટલે તે પાંડવોની છાવણી પાસે આવ્યો. એને આવતે જોઈને ધર્મરાજા વિચારે છે કે ૯ ભાઈએ લડાઈમાં મરી જવાથી દુર્યોધન નિસહાય થઈ ગયું છે તેથી સંધિ કરવા આવ્યા લાગે છે. તે આપણે સંધિ કરી લેવી. આપણને પાંચ ગામ આપશે તે પણ ચાલશે. આપણે તે પાંચ ગામની માંગણી કરી હતી પણ તે આપવા તૈયાર ન થયું ત્યારે યુદ્ધ કરવું પડયું ને? હવે જે સંધિ કરવા માંગે તે આપણે લડવું નથી. એમ નક્કી કરીને દુર્યોધનને અંદર બેલાવીને ધર્મરાજા એને ભેટી પડયા ને આંખમાં હર્ષના આંસુ આવ્યા. તેને પાસે બેસાડીને આવવાનું પ્રયોજન પૂછ્યું, ત્યારે દુર્યોધને કહ્યું કે આપની હાર થાય ને અમારી જીત થાય એ માટે શું કરવું તે સલાહ લેવા આવ્યો છું. આ સાંભળીને ધર્મરાજાએ કહ્યું ભાઈ! તમે કંઈ ભાંગ તે નથી પીધી ને? ના..ના.....ભાંગ નથી પીધી. હું ખરા અંતઃકરણથી સાચી સલાહ માંગુ છું, આ સંસારમાં આપના સિવાય સાચી સલાહ આપનાર કેઈ નથી. ધર્મરાજા કેટલા પવિત્ર હશે કે શત્રુને પણ શ્રદ્ધા છે કે ધર્મરાજા કોઈ દિવસ ખોટું નહિ બોલે. બોલો, હવે ધર્મરાજા શું કરે સલાહ આપે કે ન આપે? તમે શું કરે?
ધર્મરાજા વિચાર કરે છે કે ભલે મારી જીત થાય કે હાર થાય પણ સારો માર્ગ બતાવ એ મારો ધર્મ છે. એમ વિચારીને કહે છે ભાઈ ! અમને જીતવાને ઉપાય તે તમારા ઘરમાં છે. ત્યાં દુર્યોધન કહે છે શું ક ઉપાય? મને જલદી બતાવે. ભાઈ! તારી માતા ગાંધારીએ પોતાના પતિ ધૃતરાષ્ટ્ર સિવાય કેઈનું મુખ જોયું નથી. ભૂલેચૂકે પતિ સિવાય બીજા કોઈ પુરૂષનું મુખ જોવાઈ ન જાય તે માટે આખી જિંદગી આંખે પાટા બાંધી રાખે છે, એટલે એમના સતીત્વમાં એવી શક્તિ પ્રગટ થઈ છે કે એ પાટો ખેલીને જેના દેહ ઉપર દષ્ટિ નાંખે તેનું શરીર વજાનું બની જાય, તો તમે વસ્ત્રો ઉતારી નગ્ન બનીને તમારી માતા સામે જઈને ઊભા રહે અને માતા ગાંધારી આંખેથી પાટો બોલીને તમારા સમસ્ત શરીર ઉપર દષ્ટિ ફેરવે તો તમારું શરીર વજ જેવું બની જાય, પછી અમારા જેવા પાંચ તો શું, પાંચ પાંડવોને હરાવવા એ તમારા માટે રમત વાત છે. તમારા શરીરને કોઈપણું શસ્ત્ર વાગશે નહિ. આ વાત સાંભળીને દુર્યોધનના આનંદને પાર ન રહ્યો. હર્ષભેર માતા પાસે જવા દે.
આ તરફ કૃષ્ણજી પાંડેને મળવા માટે જતા હતા ત્યાં દુર્યોધન ઉતાવળો જતો સામે મળ્યો. એના મુખ ઉપર આનંદને પાર ન હતો, કૃષ્ણજી પૂછે છે દુર્યોધન ! આજે તારા મુખ ઉપર આટલો બધે આનંદ કેમ છે? ને ઉતાવળો કયાં જઈ રહ્યો છે? ત્યારે દુર્યોધને કહ્યું કે તમે તો પાંડને પક્ષ લીધે છે. અમારે કયાં લીધું છે? તમે તો મહાકપટી છે. તમારા જેવા કપરીને વાત નહિ કરું, પણ કાલે યુદ્ધભૂમિ ઉપર બતાવી આપીશ. કૃષ્ણજીએ કહ્યું ભાઈ! હું કોઈને પક્ષ લેતો નથી પણ મને
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૪૮
શારદા સિદ્ધિ જ્યાં ન્યાય દેખાય તેને પક્ષ લઉં છું, પણ તું કયાં ને શા માટે જાય છે એ તો મને કહે. કૃષ્ણજીએ ખૂબ આગ્રહ કર્યો એટલે દુર્યોધને પોતાના વિજય માટે ધર્મરાજાએ બતાવેલા ઉપાયની વાત કહી. આ સાંભળીને કૃષ્ણજીએ વિચાર કર્યો કે આ ધર્મરાજાએ તો કંઈ બાકી રાખી નહિ, અને ભીમે તો પ્રતિજ્ઞા કરી છે કે હું દુર્યોધનની જાંઘ ચીરું તો પાંડુપુત્ર ભીમ સાચે. તો આ પ્રતિજ્ઞા કેવી રીતે પૂરી થશે? કૃષ્ણજી તો હતા મહાન બખડજંતર. એટલે કહે છે ભાઈ! તને ધર્મરાજાએ સલાહ તો સાચી આપી પણ એક ભૂલ કરી છે. તેને ગમે તો હું ભૂલ બતાવું.
દુર્યોધન કહે છે હા, બતાવે, એટલે શ્રીકૃષ્ણે કહ્યું બાલપણામાં માતાની પાસે નગ્નાવસ્થામાં હરવું, ફરવું, આનંદવિનેદ કરો એ શરમજનક નથી પણ આજે તું કેટલો મોટો કહેવાય ? સે ભાઈઓમાં તું સૌથી મોટો ભાઈ, તું કેટલા સંતાનને બાપ છે અને તારું શરીર પહાડ જેવું છે. આ અવસ્થામાં નગ્નાવસ્થામાં ઊભા રહેવું એ કેટલું શરમજનક કહેવાય ! અરે, તારી માતાને પણ લાજ આવશે અને એનું ગૌરવ પણ કેવી રીતે જળવાય? માતાનું ગૌરવ જાળવવું એ તો પુત્રને ધર્મ છે, તો ખાલી એક નાનકડી ચડ્ડી પહેરીને માતા સામે ઊભા રહેવામાં શું વાંધે છે? દુર્યોધનને કૃષ્ણજીની વાત સત્ય લાગી. એ તો માતા પાસે ગયો ને બધી વાત કરી. માતાને તો પુત્ર પ્રત્યે કેટલું વાત્સલ્ય હોય છે એ તો તમે જાણે છે ને? પિતાના પુત્રને વિજય થાય તે માટે ગાંધારીએ આંખેથી પાટે છેડીને જોયું તે દુર્યોધન એક ચડ્ડી પહેરીને ઊભે છે. ગાંધારીએ તેના સામે દષ્ટિ કરી તો દુર્યોધનનું વસ્ત્ર વિનાનું શરીર વા જેવું થઈ ગયું. ટૂંકમાં જે માતાની આંખમાં પિતાના દીકરાનું શરીર વજ જેવું બનાવવાની તાકાત છે તેના સમગ્ર શરીરમાં કેટલી તાકાત હશે ? એ તાકાત અને શક્તિ સતીવ્રત પાળવાને કારણે છે.
રામચંદ્રજીએ સતી સીતાને વનવાસ નહિ આવવા માટે ખૂબ સમજાવ્યા પણ સીતાજી કંઈ સમજે ? એમણે તો એમના પતિવ્રતા ધર્મનું પાલન કરવાને દઢ નિશ્ચય કર્યો છે. સ્વર્ગ જેવા સુખને લાત મારીને સીતાજી રામચંદ્રજી સાથે વનમાં જવા તૈયાર થયા.
જબ વન જાનેકા રંગ હુઆ, સીતા કા દિલ ભી સંગ હુઆ, સુખ દુ:ખમેં પતિ કે સાથ રહે, બતલા દિયા જનકદુલારીને
સતી ધર્મકા કંકા દુનિયામેં, બજવા દિયા જનકદુલારીને. જગતમાં મહાન વ્યક્તિઓનું અનુકરણ જગતના દરેક માનવીએ કરે છે. આ મહાસતી સીતાજી પણ પિતાના ત્યાગ અને સતીત્વ દ્વારા સ્ત્રીઓને માટે ઉદાહરણ રૂપ છે. સીતાજી રામ સાથે વનવાસ જવા તૈયાર થયા. લક્ષમણજી પણ મોટાભાઈ અને ભાભીની સેવા માટે રાજભવન અને યુવાન પત્નીને છેડીને ગયા હતા. ત્યાં તેમણે
Page #208
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૧૪૯ રામ અને સીતાજીની કેવી સેવા બજાવી તે તમે જાણે છે. ભાઈ ભાઈ વચ્ચે કે પ્રેમ હવે જોઈએ તે રામ લક્ષ્મણના જીવનમાંથી જાણવા મળે છે.
આપણે ઉત્તરાધ્યયન સૂત્રના તેરમા અધ્યયનની વાત ચાલે છે સંભૂતિ મુનિ સંયમ લઈને નિર્દોષ આહારની ગષણ માટે હસ્તિનાપુરમાં ઘરઘરમાં ફરે છે. નમુચિએ તેમને જોયા એટલે ઓળખી ગયો. એમના મનમાં થયું કે આ સાધુ મારા પાપની વાત પ્રગટ કરશે તો મારી પ્રધાનપદવી ચાલી જશે એટલે પિતાના પાપને ઢાંકવા માટે નમુચી પ્રધાને પિતાને દૂત મારફત સંભૂતિ મુનિને પડદા, પાટુ વગેરેને ખૂબ માર મરાવીને નગરની બહાર કાઢી મુકાવ્યા. મુનિરાજ તો માર ખાઈને ઉદ્યાનમાં ચાલ્યા ગયા. ત્યાં ગયા પછી પ્રધાનના આવા દુષ્કર્તવ્યના કારણે સંભૂતિ મુનિને ખૂબ કોધ આવી એટલે મુનિના મોઢામાંથી ધુમાડાના ગોટા નીકળવા લાગ્યા, અને એ નગરીમાં છવાઈ ગયા. આ મુનિને ઉગ્ર તપના પ્રભાવે તેજુભેચ્છા પ્રગટ થઈ હતી તેથી એ તેજુલેસ્થાની જવાળાના પ્રકાશથી આખું નગર વ્યાપ્ત થઈ ગયું. હવે એની નગરમાં કેવી અસર થશે, ને શું બનશે તેના ભાવ અવસરે.
ચરિત્ર:- જિતારી રાજાએ પિતાના મોટા પુત્ર ભીમસેનને રાજ્યને કારભાર સેંપી દીક્ષા લીધી. ગુણસુંદરી રાણીએ પણ દીક્ષા લીધી. ઉગ્ર ચારિત્રનું પાલન કરી બંને એકાવતારી બન્યા. આ તરફ ભીમસેન રાજા બન્યા ને સુશીલા રાજરાણી બની. ભીમસેન રાજા ખૂબ ધમપરાયણ અને પાપભીરુ હતા. એમને રાજકાજમાં ઓછે રસ હતો. છતાં નિરસ ભાવથી રાજ્યના દરેક કામ ન્યાય નીતિપૂર્વક કરતા, પણ એમને લાગ્યું કે હું એકલે રાજ્ય કર્યું તેના કરતાં નાનાભાઈ હરિસેનને પણ જે રાજયની
ડી જવાબદારી આપવામાં આવે તે પોતાને ઘણે ભાર હળવો થઈ જાય. આ વિચાર ભીમસેને મંત્રીને જણાવ્યું. મંત્રીઓને આ વાત ગમી એટલે એ વાત સૌએ વધાવી લીધી. પછી શું કર્યું?
સારે દેશ આણ ફિરવાદી, જય જય ભીમ નરેશ,
લધુ બાંધવકે યુવરાજ પદ દીના, પ્રીતિભાવ સુવિશેષ. એક શુભ દિવસે પ્રધાનોએ ભેગા થઈને ભીમસેન રાજાને જયજયકાર બોલાવી દેશદેશમાં એમના નામની આણ ફેરવાવી અને નાનાભાઈ હરિસેનને યુવરાજપદે સ્થાપન કર્યો. બંને ભાઈઓ વચ્ચે રામ લક્ષ્મણ જે પ્રેમ હતું. બંને ભાઈની પત્નીઓ સુશીલા અને સુરસુંદરી વચ્ચે સગી બહેને જે પ્રેમ હતું. બંને ભાઈઓ ખૂબ સારી રીતે રાજતંત્ર ચલાવતા પિતાના મહેલમાં આનંદથી રહેતા હતા. થડા સમયમાં બંને ભાઈઓ પ્રજાને પ્રિય થઈ પડયા અને દેશદેશમાં એમની ખ્યાતિ ફેલાઈ ગઈ હરિસેને રાજ્યનું ઘણું કાર્ય ઉઠાવી લીધું હતું એટલે ભીમસેનને અધી ઉપાધિ ઓછી થઈ ગઈ. બંને ભાઈએ આનંદપૂર્વક સ્વર્ગ જેવા સુખે ભેગવી રહ્યા હતા.
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૫૦
શારદા સિદ્ધિ
એક વખત ભીમસેનની પત્ની સુશીલા સુખરૂપે શાંત રાત્રીએ દિવ્ય શય્યામાં સૂતી હતી ત્યારે તેણે સ્વપ્નામાં અનેક પ્રકારના ઉચ્ચકોટિના વિવિધ રત્નાની કાંતિથી સૂર્યંની પ્રભાને આંખી પાડી દે એવુ દિવ્ય વિમાન જોયુ. સ્વપ્ન જોયા પછી નવકાર મંત્રનું સ્મરણ કરતી ભીમસેનના શયનખંડમાં જઈ મધુર સ્વરે પોતાના સ્વપ્નની વાત જણાવી. આ સાંભળીને ભીમસેન રાજાએ કહ્યુ` પ્રિયે! તને આવેલું સ્વપ્ન ઘણું શ્રેષ્ઠ છે. આ સ્વપ્ન એમ સૂચવે છે કે આપણા કુળને દીપાવે એવા યશસ્વી અને પ્રભાવશાળી પુત્ર રત્નની તને પ્રાપ્તિ થશે. આ સાંભળીને સુશીલા રાણીને ખૂબ આનંદ થયા, ત્યાર પછી સુશીલાને દાન કરવાની, ગુરૂદેવના દર્શન કરવાની શુભ ભાવનાઓ થવા લાગી. રાણીને
શુભ દોહદ થતાં તે રાજા પ્રેમથી પૂરા કરતા હતા. સમય જતાં સવા નવ માસે રાણીએ પુત્રને જન્મ આપ્યા. પુત્રના જન્મ થતાં જ દાસીએ જઈને ભીમસેન રાજાને વધામણી આપી. આ ખુશખબર સાંભળીને રાજાનું હૈયું નાચી ઊઠયુ' ને વધામણી દેવા આવનાર દાસીને હીરાજડિત વીટીની ભેટ આપી. યાચકોને ખૂબ દાન દીધું. બારમા દિવસે કુટુ ખીજનોની હાજરીમાં પુત્રનું નામ દેવસેન જાહેર કર્યું. દેવસેન દેવકુમાર જેવા તેજસ્વી અને રૂપાળા હતા. તે માતા-પિતા તથા અનેક દાસ-દાસીઓના હાથમાં રમતા દિવસે દિવસે મેટો થવા લાગ્યા.
ત્યાર પછી એ વર્ષે ફરીને સુશીલાએ સ્વપ્નમાં સુંદર વિમાન પર રહેલે ઘણા ઊંચા ઈન્દ્રધ્વજ જોયા. રાણીએ રાજાને સ્વપ્નની વાત કરી. ભીમસેને કહ્યુ... દેવી ! આ ૐ સ્વપ્નના પ્રભાવે કુળમાં દીપક સમાન પુત્ર જન્મશે. સમય જતાં તેણે સુંદર લક્ષણૈાથી શેાલતા એવા પુત્રને જન્મ આપ્યા દાસીએ રાજાને આ વધામણી આપી એટલે રાજાએ દાસીને કિમતી રત્નાના હાર ભેટ આપ્યા. દાસી ખુશ ખુશ થઈ ગઈ. ખારમા દિવસે અધા સગા સ્નેહીએની હાજરીમાં બાળકનુ નામ કેતુસેન પાડયુ. અને બાળકો એક ખીજા સાથે પ્રેમથી રમતા હતા. આ બંને બાળકોને ભીમસેન કયારેક બગીચામાં તે કયારેક ધર્મસ્થાનકમાં ફરવા લઈ જતા.
ભીમસેનના રાજમહેલથી થાડે દૂર એક બગીચો હતા. એ બગીચો અનેક પ્રકારના ફળ-કુલેથી સુશાભિત હતા. તેની વચમાં દેવે વાવેલા એક આંખા હતા, એ આંબા ઉપર દરરાજ છ ફળ આવતા હતા ને બંને ભાઈઓને ત્રણ ત્રણ ફળ આપવામાં આવતા, આ આંબાના કારણે બને ભાઈઓના સુખમય સ’સારમાં કેવી આગ ચંપાશે તેના ભાવ અવસરે.
Page #210
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન નં.-૧૬ શ્રાવણ સુદ ૬ ને રવીવાર “માનવતાની મહેંક” તા. ર૯-૭-૭૯
સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! આગમના આખ્યાતા, વિશ્વના વિખ્યાતા અને નિર્વાણ પંથના નેતા એવા તીર્થકર ભગવંતે ઘાતી કર્મો ઉપર ઘા કરી કેવળજ્ઞાનની જોત પ્રગટાવી. કેવળજ્ઞાનના પ્રકાશમાં જગતના છને શુભાશુભ કર્મો પ્રમાણે અનેકવિધ સુખ-દુઃખ ભેગવતા જોયા. શુભ કર્મના ઉદયથી જ ભૌતિક સુખમાં મગ્ન બની આનંદ કિલેલ કરે છે અને અશુભ કર્મના ઉદયથી જીવે એવા દુખે ભગવે છે કે જે જોતાં પણ આપણાં હૃદયમાં કંપારી છૂટે છે, ત્યારે જ્ઞાની પુરૂષો કહે છે હે જીવાત્મા! એમાં હર્ષ કે ખેદ કરવા જેવું નથી, કારણ કે કર્મ બાંધતી વખતે આત્મા કાંઈ વિચાર કરતા નથી. કર્મના બંધ ડગલે ને પગલે જીવને બંધાતા હોય છે. જેવા પ્રકારના કર્મો જીવે બાંધેલા હોય તેવા તેને ભેગવવા પડે છે. કર્મરાજાની સત્તા કેઈની શરમ ભરે તેમ નથી.
“૬ વારિણં પુત્રમાણિ જ, તમેવ વાછરુ સંપITI” સૂય. સૂત્ર
જ્ઞાની કહે છે કે પૂર્વભવમાં જીવે જેવા કર્મો કર્યા હોય તેનું ફળ જીવને આ ભવમાં કે કોઈ ભવમાં ભેગવવું પડે છે, પછી કર્મ કરનારા રાજા હોય કે રંક હોય પણ કર્મો કોઈને છેડતા નથી. ત્યાં કોઈની લાગવગ કે લાંચ રૂશ્વત ચાલે તેમ નથી. ખુદ તીર્થકર ભગવાનને પણ કમેન છેડયા છે? “ના, તે પછી આપણા જેવા પામર જીની વાત કયાં કરવી ! આ સંસારમાં જીવને ડગલે ને પગલે જાણતાં અજાણતાં કર્મો બંધાતા જાય છે. તેમાં ઘણાં તે એવા જ હોય છે કે જાણીબૂઝીને ઈરાદાપૂર્વક કર્મો બાંધે છે અને પાછા પિતાના કરેલા પાપની પ્રશંસા કરે છે. જોયુને હું કેટલે બધે હોશિયાર છું, કે બહાદુર છું. વળી પાછા આવું પાપ કરવાની બીજાને અનુમોદના આપે છે, શાબાશી આપે છે પણ એને ખબર નથી કે મારા કરેલા કર્મો મારે જ ભેગવવા પડશે. તે વખતે કોઈ છેડાવનાર કે ભાગ પડાવનાર નથી. જેમ આપણને કોઈ રેગ થયે તે પીડા આપણે ભેગવવી પડે છે ને ? ઘરના માણસે ડેકટર લાવે, દવા કરે, સેવાચાકરી કરે પણ વેદનામાં ભાગ પડાવવા કોઈ સમર્થ થાય છે ? કોઈ નહિ. માટે સમજો. આ સંસારમાં જીવ એકલે આવ્યું ને એકલે જવાનું છે. યાદ રાખજે, કર્મ બાંધીને ભેગી કરેલી રિદ્ધિ-સિદ્ધિ સાથે આવવાની નથી, અને નાહકના કર્મબંધન કરી અનંતા જન્મ મરણ વધે છે. ચોર્યાશી લાખ જીવાયેનિના લાયસન્સ લેવા પડે છે. કર્મસત્તા એવા સ્થાનમાં એવી ગતિમાં જીવને ધકેલી દે છે કે પછી એના દુઃખને આરે આવતો નથી, માટે જ્ઞાની પુરૂષો વારંવાર જીવને ટકોર કરે છે કે હે જીવ ! કર્મ બાંધતા પહેલાં તું ખૂબ વિચાર કર. એક સામાન્ય વાતમાં પણ જીવને
Page #211
--------------------------------------------------------------------------
________________
પર
શારદા સિદ્ધિ
એવુ* કર્મ બંધાઈ જાય છે કે તે ભેગવ્યા વિના છૂટકારા થતા નથી, કર્માધીન જીવે ચતુર્ગાંતિ સંસારમાં કેટલા ચક્કર લગાવ્યા છે તે બતાવતા શાસ્ત્રકાર કહે છે, एगया देवलेासु, नरपसु वि एगया ।
પાયા ગામ જાય, ગદ્દા મુર્ત્તિ નજીર્ ॥ ઉત્ત. અ૩ ગાથા ૩ કર્માનુસાર જીવ કયારેક દેવલાકમાં, તે કયારેક નરકમાં, તે કયારેક અસુરકાયમાં જાય છે. જીવે દેવલોકના મહાન સુખા ભાગન્યા ને કવશ નરક ગતિના અનંતા દુઃખા પણ વેઠયા છતાં હજી જીવ સમજતા નથી. આ બધી વાતે ઘણી ઝીણી ઝીણી છે. જૈનદર્શનમાં કમ બંધનું નિરૂપણુ ઘણુ' સુંદર છે.
આજે માસખમણના ધરના પવિત્ર દિવસ છે. ધર એટલે શું? ધારણ કરવુ, પકડવું. આ દિવસ શુ' પકડવાનુ' કહે છે ને શુ' છેડવાનુ કહે છે તે તમે સમજ્યા ? આજથી તપ, ક્ષમા, દયા, સરળતા, દાન વગેરે ધર્માને પકડી લેવા અને ક્રોધ, માન, લોભ, હિંસા વગેરેને છેડી દેવા. પૈસાનું મમત્વ છેડીને દાન દેવું. ક્રોધને છેડીને ક્ષમા ધારણ કરવી. આહારસ'જ્ઞાને તેાડવા તપ કરવા. જે ભાઈ બહેનને માસખમણુ તપની આરાધના કરવી હોય તે આજથી મંગલ શરૂઆત કરશે. આત્મા અનાદિકાળથી ખાનપાનમાં પડયા છે. આહારસ'જ્ઞાને તેાડવા માટે તપ કરવાની જરૂર છે. માસખમણુના ધરના દિવસ આજથી આપણને ચેતવણી આપે છે કે કની કાલિમાથી મલીન બનેલા હે જીવાત્મા! આજથી બરાબર ત્રીસમા દિવસે સંવત્સરી પર્વ આવશે, માટે તારા આત્મા ઉપર લાગેલા કર્માંની મલીનતા ધાવા માટે સજાગ બનીને જ્ઞાન-દન-ચારિત્ર અને તપની આરાધના કરવા તૈયાર થઈ જા. આપણે ત્યાં પવિત્ર આત્માઓએ તપની આરાધનાની મંગલ શરૂઆત કરી દીધી છે. તપસ્વી ચારૂમહેનને આજે ૨૩ મે, વસુબહેનને ૨૧ મા, મિનાક્ષીબહેનને મે એમ ઘણી બહેનોને ઉપવાસ ચાલુ છે. તમે શું કરશેા ? તપ કરવાની શક્તિ ન હોય તે આજીવન બ્રહ્મચર્યંમાં આવા. માહ સામે મુકાબલો કરવા ધમસત્તાના શિખરે ચઢો, ” જ્ઞાન, દર્શન, ચારિત્ર, દાન, શીલ, તપ, અને ભાવની આરાધના કરતા, બાહ્ય આભ્યંતર તપનુ' શરણુ લેતાં, આત્મકલ્યાણની ભાવના કરતાં, સંસારની અસારતાનું ચિત્ર આંખ સામે રાખતા, અનિત્યાદિબાર ભાવના ભાવતા, અનેક પ્રકારની પ્રતિકૂળતાને સહન કરતા આત્માને બળવાન મનાવીને આગળ વધતા કર્મોના ભૂક્કા ખેલાવીને આત્મા અનંત સુખનો ભોક્તા અને છે, આત્માને અનત સુખના ભાક્તા બનાવવા માટે ને સિદ્ધ સ્વરૂપ પ્રગટ કરવા માટે ઘણાં પ્રકારના યુદ્ધો ખેલવા પડે છે કારણ કે એક તરફ ધ`રાજા છે. તેમના હાથમાં ધર્મ સત્તા છે અને બીજી તરફ માહરાજ છે તેમના હાથમાં કમ સત્તા છે. આત્મા અને જડના સબધ અનાદિ કાળના છે, છતાં અ'ને એકખીજાથી અલગ છે ને તેમની પ્રવૃત્તિ પણ અલગ અલગ છે. ધર્મરાજા ધર્મ દ્વારા આત્માને ક સત્તાથી
66
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૫૩
શારદા સિદ્ધિ મુક્ત બનાવવા ઈચ્છે છે ત્યારે મહરાજ કર્મસત્તા દ્વારા આત્માને બંધનથી બાંધવા ઈરછે છે. મન એ મહરાજાનો મુખ્ય અને આજ્ઞાંતિ સેનાપતિ છે. તે સદા તેની આજ્ઞાને તાબે રહેનાર છે. તેની નીચે ચાર કષાયે મનના હુકમનો આદર કરનાર છે. ત્યારપછી પાંચ ઈન્દ્રિય અને તેને વિષયે તેની આજ્ઞામાં અડીખમ ઊભા છે, અને અઢાર પ્રકારના પાપસ્થાને તે આત્માને ડૂબાડવા માટે તૈયાર જ છે. મહરાજાની એટલી બધી ધાક, જેર અને બળ છે કે તે આત્માને ધર્મ સન્મુખ થવા દેતો નથી. જે કઈ આત્મા ધર્મસત્તાને શરણે જાય છે તે આત્માને ઠરીને ઠામ રહેવા દેતું નથી. આટલી બધી પ્રચંડ શક્તિ ધરાવતા મહરાજાને છત સહેલ નથી. તે એટલી બધી યુક્તિ પ્રયુક્તિ દ્વારા જીવને જકડી રાખે છે કે આત્મા બંધનથી મુક્ત થઈ શકતે નથી. એક આત્મા ખૂબ તપ કરે ત્યારે મેહરાજા એને પછાડવા માટે ક્રોધને હુકમ કરે એટલે બસ આત્માનું આવી બન્યું.
કહ્યું છે ને કે જે ક્રોધ સહિત ક્રોડ પૂર્વ સુધી તપ કરે કે સંયમ પાળે તે તેનું ફળ લેખે લાગતું નથી. ઘણી આરાધના કરી પણ જે સમય આવ્યે જાગૃત ન રહ્યા તે મેહરાના પિતાની સત્તા દ્વારા આત્માને એવો પછાડે કે કરેલું બધું ધૂળમાં મળી જાય. દાન દેનાર પાસે માનને મેકલે કે હું કે મોટે દાની છું. એમ બધે જ કહેતે ન ફરે ત્યાં સુધી એને ચેન ન પડે મેં અહીં આટલા આપ્યા ને ત્યાં આટલા આપ્યા આમ બધે જાહેરાત કરતે ફરે એટલે દાન કરેલું ધૂળધાણી. તપસ્વી આયંબીલ કરતે હોય ત્યારે સમતા ન રહેવા દે. આવી ઠંડી રોટલી, આવી દાળ, બીજું કંઈ તે ઠેકાણું જ નહિ. પારણુના દિવસે રાબડી ન બનાવી, મગ ન બનાવ્યા, કેઈ મને શાતા પૂછતું નથી. મારી સંભાળ લેતું નથી આવી દુર્ભાવના કરાવે એટલે બધું પાણીમાં જાય. આવી રીતે સામાયિક કરતા, માળા ફેરવતા, વ્યાખ્યાન શ્રવણ કરતા વગેરે કોઈ પણ પ્રકારની ધર્મકરણી કરતા મહારાજાના સૈનિકે હરતા ફરતા રહે છે અને તેના મુખ્ય સેનાપતિ રૂપી મન તે હરદમ બધી જગ્યાએ પહોંચી જાય છે. ગમે તેટલો ઊંચો ચઢેલો આત્મા એના સકંજામાં આવી જાય છે અને તે મોહરાજા આત્માને ચોરાશીના ચક્કરમાં અને ચાર ગતિના ચોગાનમાં એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિયના વિવિધ પ્રકારના સ્થાનમાં ધકેલી દે છે જેથી ફરીને આવતા ઊંચો આવી શકે નહિ. છતાં આત્મા મિથ્યાત્વના ઘરમાંથી બહાર નીકળીને સમક્તિના ઘરમાં આવી જાય તે ગમે ત્યારે ગમે તે વખતે ઈચ્છિત સ્થાન મેળવી શકશે તેમાં બે મત નથી. જેને મોક્ષમાં જવાની ઈચ્છા છે, મેક્ષની ટિકિટ ફડાવવી છે તેને તે મેહરાજાના તેફાને સામે ઝઝમવું પડશે. તાકાતથી સામને કરે પડશે. મહરાજાના જખર તોફાનની સામે ઝઝુમતા ધર્મરાજાનું શરણ સ્વીકારવું પડશે. એક વખત મહરાજાના પાશમાંથી છૂટી ધર્મરાજાનું શરણું સ્વીકારી લીધું તેને જરૂર ઉદ્ધાર થવાનું છે, શા. ૨૦
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૫૪
શારદા સિદ્ધિ બંધુઓ ! આવું સાંભળ્યા પછી મહારાજાને કેવી રીતે છતાય, કર્મબંધન કેવી રીતે છૂટે, ડગલે પગલે બંધાતા કર્મોથી આત્મા કેવી રીતે મુક્ત બને તે માટે કેવી તૈયારી કરવી પડશે તેને વિચાર કરજે. બાકી મહરાજા તેફાન કરવામાં બાકી રાખતું નથી. મહારાજાએ તે ઘણાં ઊંચે ચઢેલાને પાડી નાંખ્યા છે. ભલભલાના ગેટલા અને છેતરા કાઢી નાખ્યા છે. જેમાં મહારાજાની મહાસેના જેઈને ડર્યા નહિ, પાછા પડ્યા નહિ, ગમે તેવી મુશીબતે સામે નીડર રહીને ધર્મરાજાને શરણે જઈ તેમનું શરણ સ્વીકાર્યું તે આત્માએ અનંત સુખના ભક્તા બની ગયા. જે મારે ને તમારે પણ એવા સુખના ભક્તા બનવું હોય તે જ્ઞાની કહે છે કે,
એવી કદી ન કરીએ મોજ, પાછળથી આવે કર્મની ફોજ, ખબરદાર તે કરે સાચી ખેજ, એમાં બને દિવાના રોજ હે આત્મા! તું હરાજાને તાબે થઈને મોજમઝા ઉડાવવામાં ભાન ન ભૂલીશ. આ સ્થાન તે એવું છે કે સહેજ ભાન ભૂલ્યા તે પાછળ કર્મરાજાની મોટી ફોજ તારી પાછળ ઉભેલી છે તે તને એવી ઘેરી વળશે કે એમાંથી છૂટવું મુશ્કેલ થઈ પડશે. જેને કર્મરાજાની ફોજમાંથી મુક્ત થવાની લગની લાગી છે એ તે સતત સાવધાન બનીને આત્માની બેજ કરે છે. . આપણે ઉત્તરાધ્યયન સૂત્રના ૧૩મા અધ્યયનની વાત ચાલે છે. નમુચિ પ્રધાને સંભૂતિ મુનિને ખૂબ માર માર્યો એટલે મુનિના દિલમાં ક્રોધાગ્નિએ પ્રવેશ કર્યો. સમતારૂપ રૂપ જળ બળી ગયું. ભયંકર ક્રોધ આવવાથી તેજુલેશ્યાના કારણે મુનિના મુખમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળ્યા ને હસ્તિનાપુરમાં વ્યાપી ગયા. જેમ અગ્નિના ભડકા બળતા હોય તેવી ગરમી લાગી, તેથી નગરજનો ડરથી આમતેમ નાસભાગ કરવા લાગ્યા. શા માટે આમ બન્યું છે તેની કેઈને ખબર નથી. આ કેઈ દૈવી કોપ થયો છે એમ સમજતા હતા. આ તે અગ્નિનો ભય છે પણ ઘણી વખત માણસનો કોઇ એવો ભયંકર હોય છે કે માણસ ધ્રુજી ઊઠે છે, પણ આ તે “બહુરત્ના વસુંધરા” આ પૃથ્વી તે ઘણું રત્નોને ધારણ કરનારી છે. એમાં કંઈક છે કોધી હોય છે તે કઈ ક્ષમાશીલ હોય છે. તેમને માથે ગમે તેવા સંકટ આવે છતાં ક્ષમા છેડતા નથી. અંતે એની ક્ષમા અને શીતળતા રૂપ પાણું આગળ કોધાગ્નિને ઠરી જવું પડે છે. એને પુરા આપતી એક કહાની તમને સંભળાવું.
એક માતાને બે દીકરા અને એક દીકરી એમ ત્રણ સંતાનો હતા. મોટા પુત્રનું નામ વિજય અને નાનાનું નામ સુરેશ હતું. પુણ્યોદયે સંપત્તિ ખૂબ હતી પણ સંતાનોને મૂકીને પિતા સ્વર્ગવાસ થયા. વિજ્ય અને સુરેશ વચ્ચે દસ વર્ષનું અંતર હતું. વિજય વીસ વર્ષને થયે ત્યારે સુરેશ દશ વર્ષનો હતો. પાપ કર્મના ઉદયે સુરેશ જન્મથી મૂંગે ને બહેરે હતે પણ ગમે તે દીકરી હોય તે પણ માતાને તે વહાલો
Page #214
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૧૫૫ હોય છે, એટલે માતા સુરેશને પ્રેમથી ઉછેરતી હતી. વિજય બાવીસ વર્ષનો થયે એટલે એને કઈ સારા ઘરની સંરકારી કન્યા સાથે ખૂબ ધામધૂમથી પરણ. કન્યાનું નામ સુનંદા હતું. જેવું એનું નામ હતું તેવા જ એના ગુણ હતા. સુનંદા બહુ ડાહી ને ગંભીર હતી. બેલે તે જાણે એના મુખમાંથી અમી ઝરે, પણ એને પતિ વિજય ખૂબ ક્રોધી હતું. તેને નાનો ભાઈ સુરેશ તે પહેલેથી જ ગમતું ન હતું, પણ જ્યાં સુધી માતા બેઠી હોય ત્યાં સુધી એનું શું ચાલે? આ બે દીકરાથી દીકરી મટી હતી. એ તે એના પિતાજી જીવતા સાસરે ગઈ હતી, તેનું નામ શર્મીલા હતું. એને પણ નાનો ભાઈ ગમતું ન હતું. માતા બધું સમજતી હતી કે હું છું ત્યાં સુધી આ છેકરાને પાળીશ પછી આ ભાઈ કે બહેન એને પાળે તેવી આશા નથી. સુરેશ બિચારે બેલી શક્તો ન હતો, કંઈ સાંભળતું ન હતો પણ અંદરથી બધું સમજતો હતે. માણસના મુખ જોઈને એ બધું સમજી જતા કે આને મારા ઉપર પ્રેમ છે કે નહિ!
વહુને ભલામણ કરતા સાસુ” - મોટાભાઈ કે મેટી બહેન સુરેશ તરફ કદી પ્રેમભરી દૃષ્ટિથી જોતા ન હતા કે કદી એક લેહીની સગાઈની લાગણી વ્યક્ત કરતા ન હતા. બહેન તે ક્યારેક આવતી પણ ભાઈ તે ઘરમાં રહેતા એટલે બિચારે રાંક પશુ જે સુરેશ વિજયની મુખાકૃતિ જોઈને ધ્રુજી ઉઠતે. જેમ પારેવું બિલાડીને જોઈને ફફડે તેમ એ ફફડતે હતે. સુનંદા પરણીને આવ્યા પછી મહેમાનો બધા પિતાપિતાને ઘેર વિદાય થયા. વિજય કામધંધા માટે બજારમાં ગયે એટલે સાસુ-વહ અને સુરેશ ત્રણ જણ ઘરમાં હતા. સાસુજી જમીને સૂતા ત્યારે વિનયી વહુ સુનંદા સાસુજીના પગ દાબવા ગઈ ત્યારે સાસુએ ખૂબ નમ્રતા અને મીઠાશથી કહ્યું બેટા સુનંદા! તું ખૂબ સંસ્કારી ને ડાહી છે, વળી શ્રીમંત ઘરની છે એટલે તારામાં ઉદારતા પણ ઘણી છે. મને તે તારું મુખ જોઈને એમ જ લાગે છે કે તું મારા ઘરની કુળદેવી છે. બેટા! હું તારી પાસે એક વચન માંગુ છું. ઘરમાં લક્ષ્મીનો તૂટો નથી, બધી રીતે સુખ છે પણ મારા પૂર્વકર્મના ઉદયથી આ મારે સુરેશ જન્મથી મૂંગે ને બહેરે છે. બિચાશે પશુ જેવું છે. એને ખાવા આપીએ તે ખાય ને પાણી પીને એક ખૂણામાં બેસી રહે છે. હું જીવું છું ત્યાં સુધી તે કઈ ચિંતા નથી પણ આ જિંદગીનો શું ભરોસો છે? મારા અંતિમ સમયે કદાચ હું બેભાન હઉ, કદાચ ભાનમાં હોઉં ને બોલી ન શકું તે તમને ભલામણ કરવાની રહી જાય તેથી અત્યારથી તારી પાસે વચન માંગુ છું. તું મારા સુરેશને સાચવજે. એની ખબર લેજે, નહિતર એની હાલત કૂતરા જેવી થઈ જશે. બેટા! લોકે મૂંગા પશુઓની દયા કરે છે, એને પાળે છે ને પિષે છે. તે આ એક પશુ જેવા ગરીબ બાળકને તું પાળજે. ભગવાન તને સુખી કરશે. બાકી મારો વિજય કે શમલા તે એના સામું જોવે તેવા નથી, તેમાં પણ વિજય તે એને પશુખાનામાં મૂકી આવશે. એને જરા પણ દયા નથી. આટલું બોલતાં સાસુનો કંઠ રૂંધાઈ ગયે ને આંખમાંથી બોર બોર જેવા આંસુડા સરી પડયા.
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૫૬
શારદા સિદ્ધિ સનદાએ સાસુને આપેલું આશ્વાસન” :-વિનયવંત સુનંદા કહે છે બા ! તમે રડશે નહિ, મૂંઝાશે નહિ. હું આપને વચન આપું છું કે મારા નાના દિયરીયાને પેટના દીકરા જે ગણેશ. એને જમાડીને હું જમીશ, એને સૂવાડીને હું સૂઈશ. હું એના સાજામાંદાની સંભાળ લઈશ, મારા પ્રાણની જેમ એને સાચવીશ. બા...તમે ચિંતા ન કરશે. એમ કહીને સાસુને છાના રાખ્યા. વહુને પરણીને આવ્યા હજુ ત્રણ દિવસ થયા છે ને એના આવા અમી ઝરતા વચન સાંભળીને સાસુને શાંતિ થઈ તેમના મનમાં આનંદ થશે કે શું મારી વહુ ડાહી, ગુણીયલ ને ગંભીર છે! નહિતર હજુ પરણીને આવી છે કે આવું વચન કેણ આપે ? બીજી વહુ હોય તે એમ કહી દે કે એ પળોજણ હું ક્યાં કરું ! હજુ તે પરણીને આવી છું ને મારા માથે ભાર કયાં નાંખે છે? તમે તમારા દીકરાને સંભાળી લેજે. મારા પુદયે મને આવી ગુણીયલ વહુ મળી. છ મહિના આનંદથી પસાર થયા. કુદરતને કરવું એક દિવસ અચાનક સા સુની તબિયત બગડી. એક જ દિવસની બિમારીમાં સાસુજી દુનિયા છોડીને ચાલ્યા ગયા. માતા સમાન પ્રેમાળ સાસુ જતાં સુનંદાના દુઃખનો પાર ન રહ્યો. એ કરૂણ સ્વરે રડતી કહેવા લાગી હે કાળરાજા ! હજુ તે મને પરણ્યા છ મહિના થયા છે. મારા કંકુપગલા. લુછાયા નથી તે પહેલા મારી માતા સમાન સાસુજીને કયાં ઝડપી લીધા ! એ ક્રૂર છેકાળરાજ! તને જરા પણ દયા ન આવી તે આ શું કર્યું?
“સુરેશને કરૂણ કહપાંત” - પેલો મૂંગોને બહેરે સુરેશ બિચારે બોલી શકતું નથી. ભાભીના કરૂણ શબ્દો સાંભળી શકતું નથી, પણ એના મુખ ઉપરના હાવભાવ જોઈને બધું સમજી જાય છે. એ પણ અંદરથી પોકાર કરે છે મને પાળનારી મારી મમતાળુ માતા મને છેડીને ચાલી ગઈ! માતાનું શબ પડયું છે. એને પેટ ઉપર માથું મૂકીને ચોધાર આંસુએ રડતે અંતરથી પકાર કરે છે હે ભગવાન! તને આ પશુ જેવા છોકરાની દયા ન આવી ! હવે મારું શું થશે ! અરેરે....મા, તું મને મૂકીને
ક્યાં ચાલી ગઈ? મને તારી સાથે જ લઈ જા ને! તારા વિના આ દુનિયામાં મારું કેણ સશું છે? એમ અંતરથી માતાને કહેતા હોય તે હાવભાવ વ્યકત કરે છે. ભાભી એના માથે હાથ ફેરવીને કહે છે કે ભાઈ ! આપણું બા ચાલ્યા ગયા. તમે દૂર જઈને બેસે. એમ ઈશારાથી કહે છે પણ માનો પ્રેમ છે ને? એ દૂર ખસતું નથી. માતાને જોઈ જોઈને રડે છે ત્યારે મોટેભાઈ વિજય એને ઢસેડીને દર મૂકી આવ્યો ને કહે છે એ ખૂણામાં બેસી રહે. હવે અહીં આવીશ નહિ. માની લાગણીના પ્રદર્શન નથી કરવા. એક તે માતાની વિગ છે ને બીજી તરફ મોટાભાઈને ક્રોધ એટલે બિચારે સુરેશ ફફડી ઊઠ, ત્યારે સુનંદા એના પતિને કહે છે નાથ ! તમે આવું શા માટે કરે છે? તમને એમ નથી થતું કે મારા ભાઈને માથે હાથ ફેરવીને હું છાનો રાખું ને ઉપરથી ક્રોધ કરો છો ? અત્યારે તે સગાવહાલા બધા ભેગા થયા હતા એટલે કંઈ ન બે. દુખિત દિલે માતાની અંતિમ ક્રિયા પતાવી.
Page #216
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૧પ૭
જ્યારથી સાસુજી ગયા ત્યારથી સુન`દા જેમ સાસુ સુરેશને સાચવતી એના કરતાં પણ અધિક સાચવતી હતી. એ ઊઠે ત્યારથી એ ઊંઘે ત્યાં સુધી એની પૂરેપૂરી સભાળ રાખતી ત્યારે વિજય કહેતા સુનંદા ! હવે તું આ મૂ'ગા પશુની મમતા છેોડી દે. તું એની પાછળ કેટલો ભાગ આપે છે. હવે હું એને ઘરમાં રાખવા માંગતા નથી. ખા હતા ત્યાં સુધી હું કંઇ બોલી શકતા ન હતા પણ હવે તેા મારુ' ધાતુ થશે. સુરેશ મોટાભાઈનાં મુખ ઉપરના હાવભાવથી સમજી જતા કે આ શું કહેવા માંગે છે ? ત્યારે સુનદા કહેતી કે નાથ ! આપ આ શુ' બેલો છે ? દુનિયામાં લોકે આવા મૂગા—મહેરા છેકરાઓની યા કરે છે. એમને માટે અનાથાશ્રમ ખેાલીને સેવા કરે છે તે આ તા આપણા ભાઈ છે. શુ તમને તમારા ભાઈની દયા નથી આવતી ? આ શબ્દો તમારા મુખમાં શેલે છે? આપણાં ઘરમાં શુ' દુઃખ છે? રેટલા ભેગા રોટલો ખાય છે ને આટલા મોટા ઘરમાં એક ખૂણામાં સૂઈ જાય છે. જે ખાવા આપીએ તે ખાઈ લે છે. જેવા કપડા પહેરાવીએ તે પહેરી લે છે. એ બિચારા કઇ માંગે છે ? છતાં તમે શા માટે આમ કરે છે ? ત્યારે વિજ્યે સુન દાનૈ ન કહેવાના શબ્દો કહ્યા. ક્રોધ કરીને એને મારી બેસતા, ત્યારે મૂંગા સુરેશ રડી પડતા ને ભાભીને ઇશારાથી સમજાવતા કે ભાભી ! મારા નિમિત્તે તમારે માર ખાવા પડે છે તે મને જવા ધ્ર, મને ભગવાન લઇ જશે ત્યાં જઇશ. સુરેશના ભાવ જાણી ભાભી ખૂબ રડયા. આથી સુરેશ ભાભીને વળગી પડયા. ભાભી વિના એનું કોઇ સગુ' ન હતુ.
દિયર માટે કષ્ટ વેઠતી ભાભી” :- દરરોજ દિવસ ઉગે ને વિજય કકળાટ કરે કે આ સુરેશને હવે અનાથાશ્રમમાં મૂકી દે એ ત્યાં જિંદગી પૂરી કરશે ત્યારે સુનદા કહેતી કે જો તમારે એને મૂકી આવવા હોય તો પહેલા મને મૂકી આવેા. મારા દેહમાં પ્રાણ છે ત્યાં સુધી હું એને નહિ મૂકવા દઉં. દરરોજ ઘરમાં કકાસ થતો જોઈને સુરેશ મનમાં મનમાં વિચાર કરતો, અરેરે....ભાભી મારા માટે કેટલું' સહન કરે છે ? મારી પાછળ એણે તો ભેખ લીધેા છે. આ રીતે કલેશમાં ને લેશમાં ત્રણ વર્ષ વીતી ગયા, પછી એક દિવસ સુનંદાની માતા સીરીયસ થઈ ગઈ તેથી તેને પિયર જવુ' પડે તેમ હતુ. એટલે વિજય કહે છે હવે તું આ પશુને શુ' કરીશ ? સુન'દા કહે છે હુ. એને સાથે લઈ જઈશ, ત્યારે કહે છે એ તને ત્યાં હેરાન કરશે, માટે મારું કહ્યું માનીને તું એને અહીં મૂકીને જા. હું એને કયાંય મૂકી આવીશ, ત્યારે સુનંદા ગુસ્સે થઈને કહે છે નાથ ! તમારું કાળજું તો જાણે પથ્થર જેવુ' લાગે છે કે એક લોહીની સગાઇ છતાં ભાઈને માટે તમારા દિલમાં સ્થાન નથી. એમ કરીને ખૂબ રડી. એના પતિને ખૂબ શિખામણ આપી. બીજે દિવસે સુનંદા સુરેશને લઈને પિયર આવી. ત્યાં માતાએ પ્રાણ છેડી દીધા. સુનંદા છાતીફાટ રૂદન કરવા લાગી. અહે પ્રભુ! આ શું કર્યું ? સાસરેથી સ્નેહાળ સાસુજી ગયા ને પિયરમાંથી
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૫૮
શારદા સિદ્ધિ મમતાળુ માતાએ વિદાય લીધી. હવે મારું કેણ? સગાવહાલાઓએ એને આશ્વાસન આપી શાંત પાડી. સુનંદા એના માતા-પિતાને એક જ દીકરી હતી, એટલે વૃદ્ધપિતાએ પિતાના મૃત્યુ બાદ સ્થાવર અને જંગમ બધી મિલકતના વારસદાર તરીકે સુનંદાને જાહેર કરીને સેલીસીટર પાસે તૈયાર કરાવેલો દસ્તાવેજ સસરાએ વિજયના હાથમાં મૂકો. બે દિવસ રોકાઈને વિજય ઘેર આવ્યો ને સુનંદા થડા દિવસ સુરેશને લઈને પિયર રેકાઈ પિતાની દીકરીને મૂંગા સુરેશની સેવા કરતી જોઈને એના પિતા કહે, છે બેટા ! તું આ ગરીબ ગાય જેવા છોકરાની પ્રેમથી સેવા કરે છે તેથી મને ખૂબ આનંદ થાય છે. પિતાજી! એ તે આપના સંસ્કાર છે. આ તો મારે ભાઈ જ છે ને! ભાઈની સેવા તે કરવી જ જોઈએ ને! એમાં કંઈ વિશેષ નથી. પુત્રીને વિનય વિવેક જોઈને પિતાને ખૂબ આનંદ થશે. થડા દિવસ પિયર રહીને સુનંદા સાસરે આવી.
અભિમાની શર્મિલાએ કાઢેલા વેણુ” :– સુરેશને કાઢી મૂકવા માટે વિજય સુનંદાને ખૂબ સમજાવતા અને આડક્તરી રીતે અનેક પ્રયત્ન કર્યા પણ કોઈ રીતે સુનંદા સમજતી નથી એટલે તે ખૂબ કંટાળી ગયે. અને પોતાની બહેન શમલા અને બનેવી રાજેશને પત્ર લખીને તેડાવ્યા. બીજે દિવસે તેઓ ગાડી લઈને આવી ગયા. સુનંદાએ નણંદ અને નણદઈને સત્કાર કર્યો. જમી પરવારીને બધા દિવાનખાનામાં બેઠા. સુનંદા પણ કામકાજથી નિવૃત્ત થઈ એટલે આવીને બેઠી. સુરેશ પણ ભાભીની ગોદમાં લપાઈને બેઠે, ત્યારે શમલા સુરેશ તરફ જોઈને બેલી ભાભી! તમે આ જાનવરને કયાં સુધી જાળવી રાખશે? વિજયભાઈને આને માટે કેટલી બધી વ્યથા ભેગવવી પડે છે અને તમે આની આટલી બધી ચિંતા કરે છે એ જ મને નવાઈ લાગે છે. હવે એ છેકરે શું ખપને છે? મારે અને ભાઈને એના લીધે કેટલું શરમાવું પડે છે. અમારે તે કઈને કોઈ પાર્ટી અને પિગ્રામમાં જવાનું હોય છે અને તમે આને સાચવવામાં રહીને સાથે ક્યાંય જાવ આવે નહિ એ કેમ ચાલે? નણંદના વચને સાંભળીને સુનંદા સ્તબ્ધ બની ગઈ સત્તર વર્ષને સુરેશ ચિંતામાં ને ચિંતામાં માતાના ગયા પછી ગળીને નાનકડા દશ વર્ષના બાળક જેવો થઈ ગયો છે. તે બહેનના શબ્દો સાંભળતું નથી પણ બધું સમજતો હતું એટલે એરકંડીશન દિવાનખાનામાં પણ જાણે એ ધગધગતા રેગિસ્તાનમાં આવીને બેઠે હોય એવું લાગતું હતું. એ સુનંદાની ગોદમાં વધુ લપાઈ ગયે એટલે શમીલાને આંખમાંથી તિરસ્કાર છૂટ. તે મોઢું બગાડીને કહે છે છી...છી...ભાભી! તમને આવું કેમ ગમે છે? એને મેન્ટલ હેસ્પિતાલમાં ધકેલી દે.
દિયર માટે ભાભીએ છેડેલા સુખ” :- સુનંદાએ ગંભીર સ્વરે કહ્યું બહેન! એ કંઈ પાગલ છેડે છે? જન્મથી મુંગા અને બહેરા બાળકને મેન્ટલ હેસ્પિતાલમાં મૂકવાને શો અર્થ? વિજયે લાલઘૂમ આંખ કરીને કહ્યું હવે હું એક
Page #218
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૧૫૯
ક્ષણ એને ઘરમાં રાખવા ઈચ્છતા નથી. હુ' એનાથી ત્રાસી ગયા છું. એને મેન્ટલ ક્લિનિકમાં ખસેડવાનુ' મે' નક્કી કર્યુ છે. એમ કહીને વિજયે ફાઇલમાંથી કાગળા કાઢીને કહ્યું કે સંમતિ પત્ર પર તુ' સહી કરી આપ. એ ફામને પકડતા સુનદાના હાથ ધ્રુજી ઊઠયા ને આંખમાં આંસુ લાવીને ખોલી—આપ આવું શા માટે કરા છે ? આખરે તે એ તમારા ભાઈ છે ને? કુટુંબમાં એના હક્ક અને હિસ્સા છે. સુન...દા ! તારી દલીલો સાંભળીને હુ' ત્રાસી ગયા છુ. પ્લીઝ, એ જુની રેકાર્ડ હવે ખૂબ ઘસાઈ ગઈ. મેન્ટલ સર્જનના સર્ટિફિકેટ પછી હક્ક અને હિસ્સાની વાત ખતમ થઈ જાય છે, અને હા....ખોલતા બીજો એક પત્ર ફાઈલમાંથી બહાર કાઢચે ને કહ્યુ. આ સર્ટિફિકેટ ઉપર પણ તારી સહીની જરૂર છે. સુન...દાએ કરાર પત્ર વાંચી ગઈ. પિતા તરફથી મળેલી સઘળી સ્થાવર જંગમ મિલકતના વહીવટકર્તા તરીકે વિજયનુ* નામ એમાં બતાવવામાં આવ્યું હતું. સુન...દા તરફથી મિલકતના જજમેન્ટ તરીકેનુ' એ મુખત્યાર નામુ` હતું. આખરે આ બધુ' શા માટે ? કાગળા ટેબલ ઉપર મૂકીને એ ઊભી થઈ ગઈ ને સુરેશનો હાથ પકડીને ખોલી હું' અને સુરેશ ઘરમાંથી સાથે જ નીકળીશું. જ્યાં મારો સુરેશ ત્યાં હું ને હું ત્યાં સુરેશ. તમે સેલીસિટર પાસે એક વધુ ડ્રાફ્ટ તૈયાર કરાવા ડાયવાસ માટેન. હુ એ તમામ કાગળો ઉપર સાથે સહી કરી આપીશ, કારણ કે તમારે આ લાખાની મિલકતના વારસા જોઇએ છે ને? ત્યારે વિજયે માટેથી કહ્યુ' શુ' તું મને ધમકાવવા માંગે છે? ત્યાં તે શીલા ગ ઊઠી ભાભી ! તમે તે વિજયને અન્યાય કરે છે. એ ધારે તે બધુ કરી શકે તેમ છે. સુનંદાએ કહ્યું સાચી વાત છે. શ્રીમતા દુનિયામાં શું નથી કરી શકતા ? બહેન ! એ નહિ સમજે. એણે મારી સાથે લગ્ન નથી કર્યાં, સુરેશ સાથે કર્યાં છે. આ શબ્દો સુનંદાને હાડહાડ લાગી આવ્યા તે ખૂબ રડી. ભાઈ અને બહેન એક થઈ ગયા ને કહે છે જો તારે સુરેશને છેડવા ન હોય તે આ ઘર છેડીને સુરેશને લઈને ચાલી જા. બહેનના સાથ મળ્યા એટલે વિજય સુનંદાને કાઢી મૂકવા ઊચા. સુનંદા કહે. ભલે, પણ મારી એક વાત સાંભળી લો કે મે' તમારી સાથે લગ્ન કર્યાં છે પણ સુરેશ સાથે નહિ. મુખ ઉપર હાસ્ય વેરતી એ ખોલી મારી ઈચ્છા તે ઘરને નંદનવન બનાવવાની હતી પણ નંદનવનને બદલે વેરાન વન બની ગયુ. પાતાના નિમિત્ત ઘરમાં કાળા કકળાટ જોઈને સુરેશનું હૃદય ચીરાઈ ગયું. ભગવાન....મારી માતા મને મૂકીને ગઇ ત્યારે આ બન્યું... ને ? મારા કારણે દયાના અવતાર સમા મારા ભાભીને કેટલુ' સહન કરવુ' પડે છે. એને એની માતા યાંદ આવી ગઈ. એ....મા ! તુ' શા માટે મને મૂકીને ગઈ? ભાઈ બહેન કાઈ મારા સગા નથી. અત્યારે સાચા સગા મારા ભાભી છે. ભાભી ન હેાત તે મારુ શું થાત? મારે કારણે મારા ભાભીના માથે તા દુઃખના ઝાડ ઉગ્યા છે. મા....મારી રડતી ભાભીને આશ્વાસન દેવા તા એકવાર
Page #219
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ આવ. એ મા? તું કેમ આવતી નથી ને બેલતી નથી? મારા માથે વહાલભર્યો હાથ કેમ નથી ફેરવતી? એમ કહી આંખમાંથી આંસુ સારતે એની મૂક ભાષામાં માતાને પિકાર કરે છે.
એમાઓ...મા...પેલું પંખી બેલે, સૌ માનવ બોલે, પણ તું કેમ ના બેલે મારી મા..મને કઈ બતાવે (૨). કેઈ કહે છે ગઇ આકાશે, ઊંચે ઊંચે પ્રભુ પાસે,
એ ભગવાન મને તું લઇ લે, પણ પાછી દેને મારી મા... મા...
સુરેશને પિકાર” - હે પંખીડા ! તું મારી માતાને મારે આટલે સંદેશે આપી આવ કે તારે સુરેશ તારા વિના ગૂરે છે અને સુરેશનું રક્ષણ કરનાર તારી પુત્રવધૂના માથે તે દુઃખના ડુંગર તુટી પડયા છે માટે તું જ્યાં હોય ત્યાંથી આવીને તારા સુરેશને લઈ જા. આમ કહીને રડે છે. સુરેશના મુખ સામે જેવાતું નથી. આ જોઈને સુનંદા બેલી ઉઠી અહે.આટલી મોટી આ પૃથ્વી ઉપર મને અને મારા સુરેશને થેડી જમીન નહિ મળે? શું આકાશને એક નાનકડે ટુકડે છાપરા માટે નહિ મળે? હું જાઉં છું ત્યારે ભાઈ–બહેન કહે છે ભલે જા, પણ આ કાગળીયા ઉપર સહી કરતી જા. પિયરની મિલકતના કાગળ ઉપર સહી કરાવી અને છૂટાછેડા કરવાના કાગળ ઉપર પણ સહી કરાવી. સુનંદાએ હસતા મુખડે સહી કરી આપી અને સુરેશને સાથે લઈ ઘરમાંથી કંઈ પણ લીધા વિના ચાલી નીકળી. ઘરની સાક્ષાત કુળદેવી સમાન સુનંદાને જતી જોઈને લકે બલવા લાગ્યા કે આ વિજયને વિનાશકાળે વિપરીત બુદ્ધિ સૂઝી છે. આ પવિત્ર બાઈને કાઢી મૂકશે તે દુઃખી દુઃખી થઈ જશે. એની બહેન પણ એના જેવી છે કે એના ભાઈને સાચી સલાહ આપતી નથી. આ સંગા છોકરાના પચે એ સુખી છે પણ અભિમાનમાં એ ભાન ભૂલ્યો છે. આડોશી પાડોશી સામેથી સમજાવવા ગયા પણ કોઈની વાત સાંભળી નહિ.
સુનંદા સુરેશને લઈને ગામની બહાર નીકળી. ત્યાં એક કૂવો આવ્યા, ત્યારે સુરેશ ઈશારે કરીને ભાભીને કહે છે ભાભી ! તે તે મારા માટે દુઃખ વેઠવામાં બાકી નથી રાખ્યું. આ પાપીને જીવાડવામાં શું સાર છે? તું મને આ કૂવામાં ફેંકી દે ને તું ઘેર જા. ભાભી તેને ઈશારાથી સમજાવે છે કે તમને કૂવામાં ફેંકી દેવા માટે ઘર નથી છોડયું. ચાલતાં ચાલતાં તેઓ એક ગામડામાં આવ્યા. ત્યાં એક ઝુંપડી બાંધીને દિયર ભેજાઈ રહ્યા. સુનંદાની પાસે ચેડા પિસા હતા તેમાંથી ખાવાનું લાવીને બંનેએ ખાધું. સુનંદા લોકોના કામ કરીને પેટ ભરવા લાગી. પાસે થેડા પિસા વધ્યા એટલે પીપરમીટ વગેરે ચીજોની નાનકડી દુકાન કરી જે મળે તેમાંથી ગુજરાન ચલાવવા લાગ્યા.
વિજયને કમેં આપેલી થપ્પડ”:- આ તરફ સુનંદાના નીકળ્યા પછી આઠ દિવસમાં વિજયને વહેપારમાં ખોટ ઉપ૨ ખેટ આવવા લાગી. બહારગામથી
Page #220
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૧૬
સમાચાર આવ્યા કે પેઢીમાં આગ લાગી અને બધું મળી ગયુ. પાતાના ઘરમાં પણ આગ લાગી અને બધું રસાતાળ થઈ ગયું. વહેપારમાં ખેાટ જાય તે પણ ઘરમાં તા કંઇક હાય પણ જ્યાં અગ્નિના પ્રકોપ બધે થાય ત્યાં શુ ખર્ચે ? વિજય નિરાધાર મની ગર્ચા, ત્યારે લોકો ખેાલવા લાગ્યા કે સતી સુનંદાને અને રાંકડા ભાઈને તે કાઢી મૂકયા એના નિઃસાસા લાગ્યા, તેથી તું દુઃખી દુઃખી થઈ ગયેા. હવે એ તારી પત્નીને શેાધી લાવ તે તારુ' ઠેકાણુ પડશે. હવે વિજયની આંખ ખુલી ગઈ એટલે પ્રેમાળ પત્ની યાદ આવી. ચારે તરફ સુનંદાને શેાધવા લાગ્યા. શેાધતા શેાધતા ખાર મહિને પત્તો મળ્યા. વિજય સુન...દાના ચરણમાં પડયા ને કહ્યુ' સુન’દા....તુ. ચાલ. તારા ગયા પછી આઠ દિવસમાં મારી આ દશા થઇ છે. મને હવે મારી ભૂલનું ભાન થયું છે, સુનંદાએ કહ્યું તમે તેા છૂટાછેડા માટે સહી કરાવી લીધી છે એટલે હુ તમારી સાથે નહિ આવું. મને અહીં સ્વતંત્ર જીવન જીવવામાં ઘણી શાંતિ છે. તમે ખુશીથી ખીજીવાર લગ્ન કરો. વિજયે દુઃખની બધી કહાની સુનંદાને કહી, ત્યારે દયાળુ સુનંદાએ કહ્યું હુ. આવુ. પણ સુરેશ તે જિંદગીભર મારી સાથે જ રહેશે. તે કબૂલ હાય તે જ આવીશ. વિજયે હા પાડી એટલે ત્રણે જણા ગામમાં આવ્યા. સુનદા પાસે જે કઈ પૈસા હતા તેમાંથી પેાતાનુ મકાન હતું તે જગ્યાએ નાનકડું ઘર બનાવ્યું ને ત્યાં રહેવા લાગ્યા. હવે તે વિજય સુરેશને પ્રેમથી રાખે છે.
(6
સુરેશે બતાવેલ ચરૂ” :- એક દિવસ સુરેશ ઈશારો કરીને સુનદાને કહે છે અહીં ખાદો. ભાભીએ ખાધ્યુ. તા રત્નનેા ભરેલો ચરૂ નીકળ્યા. સુન...દાએ વિજયને કહ્યુ' જુએ, આ તમારા લાડીલા ભાઈ એ ચરૂ ખતાન્યેા. હવે તેા સુરેશ વિજયને શ્વાસ–પ્રાણ વહાલો થઈ પડયા. પાસે ધન આવવાથી પહેલાના જેવા ખંગલો અધાવ્યો. વહેપાર શરૂ કર્યાં. થડા સમયમાં પહેલાની જેમ સુખી થઈ ગયા ને આનંદપૂર્વક રહેવા લાગ્યા. સુનંદા ધર્મીષ્ઠ હતી. તે દરરોજ ધની આરાધના કરતી. એના સંગે વિજય પણ ધીષ્ઠ અની ગયા. એને માટે સુનંદા હવે ભગવાન તુલ્ય હતી. તે દરેક કા એની સલાહ લઈને કરતા. એક વખત ગામમાં અવધિજ્ઞાની સંત પધાર્યાં. સુનંદા અને વિજય સુરેશને સાથે લઈ ને ગુરૂના દર્શન કરવા ગયા. ગુરૂના દર્શન કર્યાં. વ્યાખ્યાન સાંભળ્યા પછી ખધા લોકો ચાલ્યા ગયા પણ સુનંદા અને વિજય બેસી રહ્યા. “સયમ માર્ગે પ્રયાણુ” ગુરૂદેવને થયું કે આ જિજ્ઞાસુ જીવે કઈ પૂછવા માટે બેઠા લાગે છે. ત્યાં સુનદાએ ગુરૂભગવંતને વંદન કરીને પૂછ્યુ. ગુરૂદેવ ! આજે આપે વ્યાખ્યાનમાં કર્મનું સ્વરૂપ સમજાવ્યું, તે આ મારો દિયર કયા કર્માંના ઉદયથી જન્મથી બહેરા ને મૂંગા છે તે આપ મને કહેા. ગુરૂએ ઉપયાગ મૂકીને જોયુ, પછી કહ્યુ' : બહેન ! આ તે પવિત્ર આત્મા છે. એણે પૂર્વ ભવમાં ચારિત્ર લીધું હતું પણ એક ચારિત્ર માર્ગોમાં કલેશ થવાથી એણે ગુરૂની ઘાર અશાતના કરી હતી, એનુ* પ્રાયશ્ચિત
=
શા. ૨૧
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૨
શારદા સિિ
કે આલોચના કરી નહિ તેથી તેની આ દશા થઈ છે. સુરેશ ગુરૂના મુખના હાવભાવ ઉપરથી કઈક સમજ્યેા. એની શ્રોતેન્દ્રિય ખુલી ગઈ. કાને સભળાવા લાગ્યું. પેાતે પૂર્વભવમાં ગુરૂની કરેલી અશાતનાનુ' ફળ સાંભળીને મુખેથી પ્રાયશ્ચિત માંગે છે ત્યાં એની વાચા ખુલી ગઈ અને ગુરૂ પાસેથી પોતે કરેલી અશાતનાનું પ્રાયશ્ચિત લીધું. આલોચના કરીને કર્માં ખપાવ્યા. સુનંદા તથા વિજયને ખૂબ આનંદ થયા. સુરેશ સુનંદાના ચરણમાં ઝૂકી પડયેા ને મુખેથી ખોલ્યા ભાભી....ભાભી... તુ' તે મારી મા છે. તું નહાત તે હું જીવતા નહાત. તે... મારે માટે કેટલા કષ્ટો સહન કર્યાં. તારા જેટલો ઉપકાર માનું તેટલો એળે છે. એમ કહીને ચોધાર આંસુએ રડીને માફી માગી. સુન...દાએ કહ્યુ ભાઈ! એમાં મે કંઈ વિશેષ નથી કર્યુ. મે'તા ભાભી તરીકે મારી ફરજ બજાવી છે. એમ કહીને પોતાના લાડકા દિયરને ભેટી પડી, પછી સુરેશે મેાટા ભાઈના ચરણમાં પડીને કહ્યુ મોટાભાઈ ! મારા નિમિત્તે આપને આજ સુધીમાં જે કઈ દુઃખ થયુ. હેાય તેની ક્ષમા માંગુ છું. આપ મને ક્ષમા આપો. વિજય ગળગળે થઈને કહે છે ઓ મારા લાડીલા વીરા ! ક્ષમા તે તારે મને આપવાની છે. મે' તને ખૂબ કષ્ટ આપ્યું છે. મને માફ કર. મેં તને ઓળખ્યા નહિ. તે તે મારુ કઈ અહિત કયુ` નથી. તું તે નિષિ છે એમ કહીને બંને ભાઇએ એકબીજાને ભેટી - પડયા. અરસપરસ માફી માંગી. હર્ષોંના આંસુ વહાવ્યા, પછી સુરેશે કહ્યુ` ભાઈ-ભાભી ! આપ મને ચારિત્ર માર્ગે જવાની રજા આપો. મારા કર્માયે મે' ઘણાં દુઃખ ભેગન્યા. હવે સથા દુઃખથી મુક્ત થવા માટે ચારિત્ર એ જ શ્રેષ્ઠ ઉપાય છે. નાના ભાઈના વૈરાગ્ય જોઈ ને મોટાભાઈ પણ પાપનું પ્રાયશ્ચિત કરવા દીક્ષા લેવા તૈયાર થયા. સુનંદા તા એક સાધ્વી જેવી જ પવિત્ર હતી. એણે પણ દિક્ષા લેવાના નિર્ણય કર્યો. પોતાની બધી મિલકત દાનમાં વાપરીને ત્રણે પવિત્ર આત્માએ સયમના માર્ગે સિધાવ્યા ને ઉગ્ર ચારિત્ર પાળી આત્માનું કલ્યાણ કર્યું.
આજે મહિનાના ધરના પવિત્ર દિવસ છે. કર્મોના કાટ ઉખેડવા માટે તપની આરાધના કરવા તૈયાર થશે. આજે સમય ઘણેા થઈ ગયા છે. વધુ ભાવ અવસરે.
વ્યાખ્યાન ન.
-
૧૭
શ્રાવણ સુદ ૭ ને સેામવાર
તા. ૩૦-૭-૭૯
અનેકાંતવાદ દ્વારા સત્યનુ' સશોધન કરનારા, સ્યાદ્વાદ દ્વારા સનયાને અપનાવી સત્ય ધર્મનું સ્વરૂપ સ્પષ્ટ સમજાવનારા, વિશ્વની વિરાટ અને વિરલ વિભૂતિ ભગવાન મહાવીર સ્વામીએ માનવજીવન પામી, દિવ્ય જીવન જીવી પરમેશ્વર પદ પ્રાપ્ત કર્યુ.
Page #222
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
ઉગ્ર સાધના કરી કર્માં સામે કેશરીયા કરી કેવળજ્ઞાનની જ્યાત પ્રગટાવી સ્વાનુભવ દ્વારા જીવાને ઉપદેશ આપ્યા. ભગવાનના ઉપદેશ સાંભળી ભવ્યજીવા ઉન્મા ને છેડીને સન્માગે વળે છે. અજ્ઞાનના અંધકારમાં આથડતા જીવા જ્ઞાનના પ્રકાશને પામે છે. અ'ધકારનુ` સામ્રાજ્ય ત્યાં સુધી ટકે કે જ્યાં સુધી સૂર્યના પ્રકાશનુ' એક પણ કિરણ બહાર નીકળ્યું નથી. જ્યાં સૂર્યના પ્રકાશ થયા કે અંધારુ' સÖથા વિલય થઈ જાય, તેમ જ્યાં સુધી જીવનમાં જ્ઞાનના પ્રકાશ થયા નથી ત્યાં સુધી અજ્ઞાન અંધકાર ટકી શકે છે. જ્ઞાનના પ્રકાશ આપનારા તીર્થંકર ભગવંતા આપણા અન’તાન ત ઉપકારી છે.
૧૬૩
या जहा अंधकारंसि राओ, मग्गं ण जाणाइ अपस्समाण |
તે સબિસ મુમેળ, મળ વિયાળાર્ વાતિયંસિ। સૂય.અ.૧૪ ગાથા ૧૨ સૂયગડાયંગ સૂત્ર એ સાધુ સાધ્વીના પિતાનુ કામ કરે છે ને આચારગ સૂત્ર એ માતાનું કામ કરે છે. આચારાંગ સૂત્રમાં સાધુ સાધ્વીને આચાર કેવા હાય, સાધુ સાધ્વીએ કેવી રીતે જીવન જીવવુ જોઈએ તે આચાર વિધિ સમજાવી છે, અને સૂયગડાય'ગ સૂત્ર પિતાની માફક ટકાર કરે છે હે મારા સાધક ! તેં સ્વ પર હિત માટે જે શ્રધ્ધાથી ચારિત્રમાર્ગ અપનાવ્યેા છે તેનું ખરાખર યથાતથ્ય પાલન કરજે પણ સ'સારના માન સન્માનના વાવાઝોડામાં અટવાઈને તારુ' ચારિત્ર ગુમાવીશ નહિ. આ ગાથામાં ભગવાન શું કહે છે!
જેમ માદક પુરૂષ અંધારી રાત્રિમાં અંધકારના કારણે મા નહિ દેખાતો હાવાથી માને જાણી શકતો નથી, પણ સૂર્ય ના ઉદય થતાં પૃથ્વી ઉપર પ્રકાશ ફેલાતા માને જાણી લે છે એવી રીતે વીતરાગ પ્રભુના ઉપદેશથી જ્ઞાનથી જીવ સન્માને જાણી લે છે. અજ્ઞાનરૂપ અધકારમાં ફસાઈ રહેલ આત્માઓ, જિનમા ને નહિ જાણનારા સદ્ગુરૂના ઉપદેશથી સ'સારના સ્વરૂપને જાણી સ`સાર ભાવના ત્યાગ કરી પ્રવજોં ગ્રહણ કર્યાં બાદ સદ્ગુરૂના સમાગમથી અજ્ઞાનરૂપી અંધકારનો નાશ થતાં જ્ઞાનરૂપી દ્વીપકના પ્રકાશને પ્રાપ્ત કરી, મેાક્ષ માને પ્રાપ્ત કરવાના જ્ઞાનને પ્રાપ્ત કરી લે છે. વીતરાગ પ્રભુની વાણીના જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે જીવનમાં સદ્ગુરૂના સત્સ`ગની જરૂર છે. સત્સ`ગ દ્વારા જીવનું અજ્ઞાન ટળે છે. સાચા સદ્ગુરૂ સાધકના જીવનમાં રહેલી ભૂલીને ટકાર કરીને સુધારે છે.
જ્ઞાતાજી સૂત્રમાં મેઘકુમારની વાત આવે છે. મેઘકુમારે ભગવાનની વાણી સાંભળી વૈરાગ્ય પામીને દીક્ષા લીધી. દીક્ષા લીધી તે દિવસે મેઘકુમાર સ્વાધ્યાય, યાનાઢિ કરીને સંથારીયા ઉપર સૂઈ ગયા. ભગવાનના ચૌદ હજાર સ'તો હતા. તે ાત્રે શરીરના કારણે ઊઠીને પરઠવવા માટે જતા આવતા. તેથી તેમની ઠોકર મેઘકુમારને વાગવા લાગી. આથી મેઘકુમારની નિદ્રા ઉડી ગઈ ને મનમાં વિચારવા લાગ્યા કે હવે મારાથી ચારિત્ર
Page #223
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૧૬૪ પાળી શકાશે નહિ. રોજ આવી રીતે થાય ને મારી ઉંઘ ઉડી જાય તે કેમ સહન થાય? સવાર પડે એટલી વાર. ભગવાનની પાસે જઈને એમને વેશ પાછે સેંપી દઉં. મનમાં આવા માઠા પરિણામ આવ્યા પણ તમારામાં ને એનામાં ફરક એટલો કે આજે જે કોઈને આવા ભાવ આવે તો ગુરૂને કહેવા પણ ન જાય ને સીધા રવાના થઈ જાય, પણ મેઘકુમારના ભાવ એવા ન હતા. એમણે એક જ વિચાર કર્યો કે જેનું લીધું છે તેનું પાછું આપીને જવું. સવાર પડી એટલે મેઘકુમાર ભગવાનની પાસે ગયા ને હાથ જોડીને ઊભા રહ્યા. ભગવાન તો સર્વજ્ઞ હતા. સમય સમયની, ઘટ ઘટની અને મન મનની વાત જાણે દેખી રહ્યા હતા. એમને ખબર હતી કે મારે મેઘ શા માટે આવ્યું છે? ભગવાન મીઠી વાણીથી કહે છે હે મેઘ ! જરા વિચાર કર. તારા મનમાં આ વિચાર કેમ આવ્યો? તારા જેવા પુરૂષને આ શોભે છે? તું આ સુકુમાલ મેઘ કયાંથી થયે? આવા સુખે કેમ મળ્યા? તારુ પૂર્વ જીવન તો તપાસ. તને મારા સંતોની સહેજ ઠેકર વાગી તેમાં સાધુપણું છોડવા ઉઠ? આટલું તારાથી સહન ન થયું? પણ ગતભવમાં તે કેટલું કષ્ટ સહન કર્યું?
યાદ કર યાદ કર હાથીના તનમાં, સસલું બચાવ્યું શેરબકોરમાં, કેમ મેઘ મનડાએ આવું વિચાર્યું', આજ મને સંતોએ ઠેબું માર્યું.
ભગવાને કહ્યું હે મેઘ ! તારું પૂર્વજીવન તપાસ. તે પૂર્વભવમાં શું કર્યું? તે “હાથીના ભવમાં તારા રક્ષણ માટે એક યોજન પ્રમાણ માંડલું બનાવ્યું હતું. વનમાં ભયંકર દાવાનળ લાગે ત્યારે પશુ પક્ષીઓ પોતાને જીવ બચાવવા માટે માંડલામાં આવીને ભરાઈ ગયા, ત્યારે એક સસલું રહી ગયું. એને માટે જગ્યા ન હતી. બિચાર જીવવાની આશાથી દાવાનળથી બચવા માટે આમતેમ ફાંફા મારતું હતું. એવામાં તને પગમાં ખણ આવવાથી તે પગ ઉંચે કર્યો એટલે સસલું ત્યાં આવીને ભરાઈ ગયું. મૃત્યુના ભયથી વ્યાકુળ બનેલો માણસ કે પશુ જ્યાં સ્થાન મળે ત્યાં પેસી જાય છે પણ એ વિચાર નથી કરતો કે અહીં ઊભા રહેતા કચરાઈ તો નહિ જવાય ને ? એને વિચાર કર્યા વિના સસલું ત્યાં ભરાઈ ગયું. હે મેઘ ! તુ હાથી જે તિર્યંચ પ્રાણી હોવા છતાં તે વિચાર કર્યો કે આ બિચારું સસલું જીવવાની આશાથી અહીં આવીને ભરાઈ ગયું છે. જે હું પગ નીચે મૂકીશ તો એ કચરાઈ જશે. એવી કરૂણાથી દાવાનળ શાંત ન થયે ત્યાં સુધી તે પગ ઊંચે રાખે. અઢી દિવસ પછી દાવાનળ શાંત થયો. પશુપક્ષીઓ સૌ પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા પછી તું પગ નીચે મૂકવા જતા પડશે. તે સમયે તારા ભાવ શુદ્ધ હતા. તમ્મર ખાઈને નીચે પડતા તારા પ્રાણ ચાલ્યા ગયા. હાથીના ભાવમાં પોતાના પ્રાણની પરવા કર્યા વિના સસલાની કરૂણા કરીને બચાવ્યું. તેના પ્રભાવે હે મેઘ ! તું આ ભવમાં મગધ સમ્રાટ શ્રેણીક રાજાને પુત્ર બ અને વૈરાગ્ય પામીને દીક્ષા લીધી. હે મેઘ ! એ ભવને તું યાદ કર, ભગવાનના
Page #224
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ શબ્દ સાંભળતા જાતિસ્મરણ જ્ઞાન પ્રગટ થયું. એટલે હાથીને ભવ પ્રત્યક્ષ જે. ત્યાં વિચાર થયો અહો ! ત્યાં કેટલું સહન કર્યું ને અહીં મારા વડીલ સંતે કે જેમની ચરણરજ મને સ્પશે તે પણ હું પાવન થઈ જાઉં. એવા સંતની ઠોકર વાગી તે મારાથી સહન ન થઈ, તેથી મહાન પુણ્યોદયે મળેલા ચારિત્રરત્નને છોડી દેવા તૈયાર થયે! ધિક્કાર છે મને ! મેઘમુનિને ભૂલનું ભાન થયું. ઠોકર ખાઈને ઠાકર બની ગયા. પ્રભુના ચરણમાં મસ્તક મૂકીને કહે છે અહીં મારા પ્રભુ! હવે આજથી આપના ચરણકમલમાં મારું જીવન અર્પણ કરી દઉં છું. ફક્ત આંખની ફરતી કીકી અને શ્વાસોચ્છુવાસ એ બે સિવાય હું એક પણ વાત આપનાથી છૂપાવીશ નહિ. આપની ગમે તેવી આજ્ઞા હશે તો પાળવા તૈયાર છું. મારા સંતની સેવામાં તત્પર રહીશ. વધુ શું કહું, આ દેહ આપણા ચરણે ધરી દઉં છું.
બંધુઓ ! મેઘમુનિ પ્રભુને અર્પણ થઈ ગયા. અર્પણતા વિના ત્રણ કાળમાં તપર્ણતા નહિ મળે. પારસમણું સાથે લોખંડને સ્પર્શ કરાવવામાં આવે તે લોખંડ સોનું બની જાય પણ બેની વચ્ચે બારીક કાગળનું અંતર હોય તે લોખંડ સોનું બને? “ના, તેમ ગુરૂને અર્પણ થતાં અંતર નહિ રાખે તે “ લેહ સેના કરે,
કરે આપ સમાન” પારસમણું તે માત્ર લોખંડને સોનું બનાવે છે પણ સંત તે પોતાની પાસે આવનારને પોતાના સમાન બનાવી દે છે. વિનીત અને આજ્ઞાંક્તિ શિષ્ય તે એ જ વિચારે કે મારા ગુરૂ મારા હિતસ્વી છે. એ જે કંઈ આજ્ઞા કરતા હશે તે “મમ ટામેત્તિ મારા હિતને માટે જ કરતા હશે. મેઘમુનિ જગતગુરૂ મહાવીર પ્રભુના ચરણમાં અર્પણ થઈ ગયા, ત્યારે પ્રભુ એને મધુર વચનથી કહે છે હે મેઘ !
થા અલખ તણે અણગારી, તારી સુરત લે શણગારી,
ચમકે ચિદાનંદ ચીનગારી, તો તો જરૂર છે ભવપારી, તારું જીવન આજે ધન્ય બની ગયું. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વિનયાદિ ગુણોથી તારે દેહ અને આત્મા સુશોભિત બની ગયા છે. એક વચને તારે ચિદાનંદ સ્વરૂપ આત્મા ચમકી ઊઠયો છે. જા હવે તારા ભવને બેડો પાર થઈ જશે. પ્રભુના વચન સાંભળીને મેઘમુનિના હર્ષને પાર ન રહ્યો. સારું યે જીવન મેઘમુનિએ પ્રભુની આજ્ઞામાં અર્પણ કર્યું. ભગવાનની આજ્ઞાનું પાલન કરી, તેની સેવા કરીને મેઘમુનિ આયુષ્ય પૂર્ણ કરીને અનુત્તર વિમાનમાં ગયા. ત્યાંથી મનુષ્ય ભવ પામીને મેક્ષમાં જશે. મેઘમુનિએ પ્રભુને સમાગમ કર્યો તે અજ્ઞાનને અંધકાર ટળે ને જ્ઞાનને પ્રકાશ થતાં મુક્તિનો માર્ગ મળે ને ભવને બેડો પાર થશે. દરેક જ આવી રીતે પ્રભુની આજ્ઞાને આધીન બની જાય તે આ વિરાટ વિશ્વ ઉપર શાંતિનું સામ્રાજ્ય સ્થપાઈ જાય ને સૌ એના આત્માનું કલ્યાણ થાય.
Page #225
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ આપણે ઉત્તરાધ્યયન સૂત્રના ૧૩માં અધ્યયનમાં ચિત્ત અને સંભૂતિની વાત ચાલે છે. એ બંને ભાઈઓને સદ્ગુરૂને સમાગમ થતાં અજ્ઞાન ટળી ગયું ને જ્ઞાનને પ્રકાશ મળે એટલે સંસારને ભયાનક અટવી સમજીને તેમાંથી પાર થવા માટે ગુરૂની પાસે સંયમ લીધે ને ત્યાગ વેરાગ્યના ઝુલણે ઝુલવા લાગ્યા અને આત્મસ્વરૂપનું ચિંતન અને મનન કરવા લાગ્યા કે અહ! આપણો આત્મા તે અજર-અમર છે. આત્મા સિવાયના પ્રત્યેક પદાર્થો જડ છે. ભગવાન કહે છે કે હે જીવ! તું જે કંઈ વાંચે કે સાંભળે તેનું ચિંતન અને મનન કર. મનન કર્યા પછી એનું આચરણ કર. આચરણ કર્યા વિના કર્મને મેલ ઉખડતું નથી. એક ન્યાય આપું.
જેમ કેઈ માણસના પેટમાં મળ જામી ગયા હોય ત્યારે ડેકટર કહે કે ભાઈ! મળ ખૂબ જામી ગયા છે. એને બહાર કાઢવા માટે તમારે દિવેલ પીવું પડશે. તે સિવાય મળ શુદ્ધિ નહિ થાય. અજ્ઞાનીએ વિચાર કર્યો કે પાશેર પીવા કરતા બશેર શરીર ઉપર રેડુ તે મારા મળ નીકળી જશે તેમ સમજી આખા શરીર ઉપર દિવેલ રેડવા માંડયું. આવા દદીને ડેકટર શું કહેશે? મૂર્ખા કે બીજું કંઈ? (હસાહસ) મૂખ. આવી જ રીતે આપણું આત્મા ઉપર અનાદિકાળથી કર્મના મળ જામી ગયા છે તેને સાફ કરવા માટે દિવેલ રૂપ ચિંતન કે મનનની ચિનગારીએ હૃદયમાં ન કંતારીએ, આચરણ ન કરીએ ને માત્ર શબ્દમાં જ રાખીએ તે શું લાભ થાય? કર્મના મળ સાફ થાય? “ના”. કર્મના મળને દૂર કરી આત્મશુદ્ધિ કરવા માટે વીતરાગ વાણીનું શ્રવણ કે વાંચન કરી ચિંતન મનન કર્યા પછી આચરણમાં ઉતારવું જોઈએ.
ચિત્ત અને સંભૂતિ નામના બંને અણગારે ખૂબ જ્ઞાન મેળવી તપ અને સ્વાધ્યાયમાં રમણતા કરતા હસ્તિનાપુરમાં પધાર્યા છે. મા ખમણના પારણુને દિવસે સંભૂતિમુનિ ગૌચરી માટે હસ્તિનાપુરમાં ફરી રહ્યા છે. સાધક આત્મા જ્યારે દીક્ષા લે છે ત્યારે પહેલા જ ગુરૂ સમજાવે છે કે હે સાધક ! તું ઉમંગભેર દીક્ષા લે છે તે તારે જીવનના અંત સુધી દશ પ્રકારના યતિધર્મનું પાલન કરવું પડશે. દશ પ્રકારના યતિ ધર્મોમાં સૌથી પ્રથમ ધર્મ છે ખંતી. ખંતી એટલે ક્ષમા. સુભાષિતકારે કહે છે કે “સમા તુ તો નારિત” આ દુનિયામાં ક્ષમા જે બીજે કઈ તપ નથી. તે હે સાધક! તું ગમે ત્યાં જાય, ચાહે વિહાર કરતા હોય કે ગૌચરી જતો હોય કોઈ ત્યારે તારું અપમાન કરશે, માર મારશે, અરે, કઈ વધ કરે એવા પ્રસંગે આવશે, સાધુ જીવનમાં ઉપસર્ગો અને પરિષહના ઝંઝાવાતે આવશે ત્યારે તારે ક્ષમા ધારણ કરવી પડશે, જે ક્ષમા નહિ રાખે તે તારા આત્માનું બગડી જશે. સંસારમાં પણ જીવને કેટલી ક્ષમા રાખવી પડે છે. માને કે કઈ ઘરમાં ખાનદાન કુળની દીકરી પરણીને સાસરે આવી છે. વહુ ખૂબ સંસ્કારી અને ડાહી છે, પણ એના એવા જબ્બર પાપકર્મને ઉદય છે કે તે ઘરમાં કેઈને ગમતી નથી. ઘરમાં પતિથી માંડીને બધા હડધૂત કરે છે. ઘરનું
Page #226
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૧૬૭ બધું કામકાજ કરવા છતાં એનું પળે પળે અપમાન કરે છે. એક નોકરાણીનું ઘરમાં માન છે એટલું વહનું માન નથી. કોઈ એને પ્રેમથી બહેન કે બેટા કહીને બોલાવનાર નથી, છતાં એ વહુ વિચાર કરે છે કે મારા જખ્ખર કર્મને ઉદય છે તેથી મને દુઃખ પડે છે, છતાં ઘરમાં રહીશ તે બે પાંચ વર્ષે પણ મારા પુણ્ય જાગશે ને મને સુખ આવશે, પણ જે ઘરમાંથી પગ કાઢીશ તે હું કયાં જઈને રહીશ ? ખાનદાન કુળની દીકરી બધું સહન કરીને હસતે મુખે ઘરમાં રહે છે તે સમય આવતાં એની કદર થાય છે ને એનું દુઃખ ટળી જાય છે, ત્યારે સાધુ તે બધું સમજીને દીક્ષા લે છે તે એમણે કેટલી ક્ષમા રાખવી જોઈએ ! જે સમયે કર્મને ઉદય થાય ત્યારે સાધુએ એ વિચાર કરે જોઈએ કે ભલે મારી કાયાને અત્યારે કષ્ટ પડે પણ મારા કર્મો ખપે છે ને ? જ્યારે મારા બધા કર્મો ખપી જશે ત્યારે મને સુખ જ મળવાનું છે? અનંતકાળથી આત્મા ઉપર જે કર્મો લાગ્યા છે તે કર્મો મને ભવાટવીમાં ભ્રમણ કરાવે છે. એ કર્મોને ખપાવવા માટે મેં ચારિત્ર લીધું છે. કર્મોને ક્ષય કરાવી, શાશ્વત સુખ અપાવનાર એવા ચારિત્ર માર્ગને હું છોડી દઈશ અર્થાત્ ચારિત્રના વેશમાં હોવા છતાં ચારિત્રના ભાવને છોડીને બાહ્ય ભામાં રમણતા કરીશ તે મારી કઈ દશા થશે? ગમે તેટલું કષ્ટ પડે છતાં ચારિત્ર માર્ગમાં ટકી રહીશ તે મહાન સુખને ભાગી બનીશ. સંયમના ઘરમાં હોઈશ તે મારી ભૂલ થશે તે મારા ગુરૂવ મને ટકોર કરીને મારી ભૂલ સુધારશે પણ જે ક્રોધાવેશમાં આવીને નીકળી જઈશ તે મને સુધારનાર કેશુ? આવું સમજીને પહેલો યતિધર્મ જીવન સાથે જડીને સાધુએ વિચારવું જોઈએ.
બંધુઓ ! ભગવાનને માર્ગ કે ઉત્તમ છે. એને વિચાર કરીએ તે એમ જ થાય કે મોક્ષનું સુખ ત્યાગ માર્ગમાં જ છે. અમારા જેવું સુખ કેઈને નથી. કદાચ સાધુ માર્ગમાં ઉપસર્ગ આવી જાય તે ભગવાન કહે છે તે મારા સાધકો ! શ્રમણે અને શ્રમણીઓ! ઉપસર્ગ આપનાર પ્રત્યે તમે ક્રોધ ન કરે. ઉપસર્ગ કે પરિષહ આવતા દુખ પડે ત્યારે હે જીવ! તું એ વિચાર કરજે કે મારે આત્મા નરકગતિમાં ગયો ત્યાં પરમાધામીએ મને ભાલાની અણીથી વીં, કરવતથી કાપે, ઝાડ ઉપર લટકાવીને નીચે અગ્નિ જલાવીને બાળ્યો, ક્યારેક ભડભડતી અગ્નિમાં નાંખ્યો. આવા ભયંકર દુખે મેં નરક ગતિમાં વેક્યા છે. અહીં ગમે તેવા દુખે પડે પણ તે નરક જેવા તે નથી ને? તે શા માટે ક્રોધ કરે જોઈએ? તિર્યંચ ગતિમાં પણ પરાધીનપણે કેવા દુખે વેડ્યા છે? ત્યાં ભૂખ લાગે, તરસ લાગે, થાક લાગે છતાં કહેવાય નહિ. મૂંગે મોઢે બધું સહન કરવાનું. માલિકે ગજા ઉપરાંત ગાડામાં વજન ભર્યા તે ખેંચીને ચાલી શકાતું નથી. મોઢે ફણ આવી ગયા છે, પગે આંટીઓ વળી જાય છે એટલે પગ ઉપડતા નથી. તે વખતે માલિક લોખંડની તીણુ આર લેકીને લાકડીના માર મારે છે. કવિઓ પણ કહે છે
Page #227
--------------------------------------------------------------------------
________________
૧૬૮
શારદા સિદ્ધિ પેલા પશુહા પાડે પિકાર, મળે આહાર માંગે ત્યાં માર, આંખે આંસુડા સારે, માને ધિક્ મારે અવતાર, આ થયે કંઈવાર બેહાલ, હવે અહીંયા થાવા નિહાલ,
આવા મધ જન્મ, એમાં ઉજાળી લે આતમ તિર્યંચ ગતિમાં પરાધીનતાના ઘણા દુઃખો વેઠયા છે. એ દુખ વેઠતાં આંખમાંથી આંસુની ધાર થતી હતી છતાં કોઈ સામું જેનાર નહોતું. આવા દુઃખ વેઠી આત્મા બેહાલ બની ગયે. હવે આ સુંદર માનવ જન્મ પામ્યા પછી આત્માને ઉજજવળ બનાવી દે જેથી ફરીને દુઃખ વેઠવા ન પડે.
સંભૂતિમુનિ માસખમણને પારણે ગૌચરી કરવા હસ્તિનાપુરમાં પધાર્યા છે. નમુચિ પ્રધાને એમને જોયા ને ઓળખી ગયા. આ મુનિ મારા દુષ્કર્તવ્યને જાણે છે એટલે રખે મારું પિકળ ખુલ્લું કરી દેશે એવા વિચારથી મુનિને ખૂબ માર મરાવી નગરની બહાર કાઢી મૂક્યા. મુનિ પિતાના સ્થાને ચાલ્યા ગયા પણ વારંવાર જાતિના કારણે તિરસ્કાર થવાથી પોતાના પ્રથમ ધર્મનંતીને ભૂલી ગયા. અંતરમાં કોધનો દાવાનળ ભભૂકી ઉઠશે. જ્યારે માણસને કાળી ક્રોધ આવે છે ત્યારે હું કોણ છું. કયા સ્ટેટ ઉપર છું એ વાતને પણ ભૂલી જાય છે, અને મોટો અનર્થ સઈ દે છે. સંભૂતિ મુનિના મનમાં એમ થયું કે અરેરે...અમે સંસાર છોડી સાધુ બન્યા છતાં પણ અમારો આ તિરસ્કાર! અમારે કયાંય સુખશાંતિથી રહેવાનું નહિ! અમે આ નગરજનેને કંઈ અપરાધ કર્યો નથી છતાં આ દશા કરી? આવો ભાવ જાગ્રત થવાથી ક્રોધાવેશમાં આવી ગયા. મહાન તપશ્ચર્યાને કારણે તેમને તેજુલેશ્યા પ્રાપ્ત થઈ હતી તે છેડી એટલે એમના મુખમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળીને આખા હસ્તિનાપુરમાં વ્યાપી ગયા ને આખું નગર તે જુલેશ્યાની જવાળાના પ્રકાશથી છવાઈ ગયું. તેજુલેશ્યાના ધૂમાડાની ગરમીથી લોકોના શરીર જલવા લાગ્યા. ભયાનક આગ લાગે છે ત્યારે ધુમાડાના ગોટેગોટા નીકળે છે પણ એ ધૂમાડે કેઈના શરીરને બળતું નથી. માત્ર આંખો બળે છે પણ આ ધૂમાડાથી તે નગરજનેને બળી જવાય તેવી ગરમી લાગવાથી આમથી તેમ નાસભાગ કરવા લાગ્યા. અમે કયાં જઈએ તે બચીએ! હસ્તિનાપુરની જનતાની આવી પરિસ્થિતિ થઈ. આખા નગરમાં ધૂમાડે વ્યાપી ગયે. રાજા વિચારમાં પડી ગયા ત્યાં તે નગરજને ઉપદ્રવથી ત્રાસીને રાજાને ફરિયાદ કરવા આવ્યા કે આ ત્રાસથી બચાવે. સનતકુમાર ચક્રવતિએ વિચાર કર્યો કે ખરેખર, આ કઈ દૈવી કપ લાગે છે, અથવા મારી નગરીમાં સાધુ પધાર્યા છે એમની કેઈએ અશાતના તે નહિ કરી હેય ને? બધેથી બચી શકાય છે પણ સાધુ પુરૂષની અશાતના કરનાર બચી શકતે નથી, દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે जो पन्चयं सिरसा मित्सुमिच्छे, सुत्तं वा सीहं पडि बोहइज्जा। જો વા સર લો પહા, ઘણોમાસાથીયા પુ અ, ૯ ઉ. ૧ ગાથા ૮
Page #228
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૧૮ કદાચ કઈ પ્રભાવક અતિશયના બળથી મસ્તકથી પર્વતને ભેદે, મંત્રાદિ કઈ પ્રગથી કોપેલો સિંહ એનું ભક્ષણ ન કરે એ જ રીતે પ્રગથી ભાલારૂપ શસ્ત્રની અણી ઉપર પગથી પ્રહાર કરવા છતાં પગ ભેદાય નહિ એ રીતે ગુરૂની અશાતના કરવાથી મોક્ષ પામે જ નહિ.
સનત્કુમાર ચક્રવતિને થયું કે કોઈ અજ્ઞાન માણસે સાધુની અશાતના કરી છે માટે તેમના કપાનલથી આ પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે. આ ઉપદ્રવથી બચવું મુશ્કેલ છે છતાં ત્યાં જઈને મુનિરાજની પાસે ક્ષમા માંગીએ તે કદાચ બચી શકાય. આમ વિચાર કરી સનતકુમાર ચકવતિ ઘણું નગરજનો સાથે ઉદ્યાનમાં મુનિરાજે પાસે આવ્યા. મુનિઓને વંદન કરી જે મુનિના મુખમાંથી ધુમાડાના ગોટા નીકળતા હતા તેમની પાસે આવીને વિનયપૂર્વક તેમને શાંત કરવા માટે વિનવતા કહે છે “શોધ પ્રમો સંદર સંદર” હે પ્રભુ! આપ આ ક્રોધાનલને શાંત કરે ને તેજુલેશ્યાનું સંહરણ કરી લો. આ સમયે ચિત્ત મુનિ પણ એમને ક્રોધ શાંત કરી તેજુલેશ્યા પાછી ખેંચી લેવા સમજાવી રહ્યા હતા ત્યાં સનતકુમાર ચક્રવતિ આગળ આવી હાથ જોડીને કહે છે તે ભગવંત! અમારા સઘળા અપરાધને ક્ષમા કરે ને આપ આ ક્રોધાનલને શાંત કરશે, કારણ કે સાધુપુરૂષો સદા ક્ષમાભૂષણ હોય છે. સત્કાર સન્માન કરનાર પર જેમ પ્રસન્ન રહે છે તેમ તિરસ્કાર કરનાર, ઉપસર્ગ આપનાર પર પણ પ્રસન્ન રહે છે. કદી કોપાયમાન થતા નથી. જુઓ, આપને કેપાલથી સઘળા હસ્તિનાપુરવાસીઓ દાઝી રહ્યા છે. આપ તેમના ઉપર દયા લાવીને એમની રક્ષા કરે. એમના સમસ્ત અપરાધોની ક્ષમા આપ આ પ્રકારે સનત્કુમાર ચક્રવતિએ અને જનતાએ ખૂબ વિનંતી કરી. એમને પ્રસન્ન કરવા માટે ખૂબ પ્રયાસો કર્યા પણ કઈ રીતે સંભૂતિમુનિ પ્રસન ન થયા ત્યારે ચિત્તમુનિએ ફરીથી સંભૂતિમુનિને કહ્યું હે મુનિ ! આપ આ શું કરી રહ્યા છે? શું આપને ખબર નથી કે આ કોપાનલ ચારિત્રરૂપી ચંદનવનને ક્ષણવારમાં બાળીને ભસ્મ કરનાર છે. તમે જરા સમજો ને ક્રોધ શાંત કરો. જ્ઞાની પુરૂષોએ શું કહ્યું છે સાંભળે. "देशानपूर्व कोटया यदर्जीतं भवति विमल चारित्रम् । .
तदपि हि कषाय कलुषा, हारयति मुनि मुहुर्तेन ॥ यथा वनदेवो वनं शीघ्र, प्रज्वाल्य क्षणेन निर्दहति ।
एवं कषाय परिणतो , जीवस्तप : संयमं दहति ॥ મુનિ દેશોનપૂર્વકેટી એટલે એક ક્રોડપૂર્વમાં કંઈક ઓછું એટલું ચારિત્ર ઉપાર્જિત કરે છે. એ સમસ્ત ચારિત્રને તે મુનિ ક્રોધના આવેશમાં આવીને એક મુહુર્ત માત્રમાં નાશ કરી બેસે છે. જેવી રીતે દાવાનળ જોતજોતામાં આખા જંગલને બાળીને ખાખ કરી નાખે છે. એવી રીતે કષાય પરિણત જીવ પણ તપ અને સંયમને બાળીને ખાખ શ. ૨૨
Page #229
--------------------------------------------------------------------------
________________
૧૭૦
શારદા સિદ્ધિ કરી નાખે છે. આ ક્રોધ શ્રેયસ્કર નથી પણ ક્રોધ પ્રીતિને નાશ કરનાર, દુર્ગતિને વધારનાર અને સંતાપને વધારનાર છે, માટે આપ એવા અનિષ્ટના વધારનાર કોઇને સર્વથા પરિત્યાગ કરી દે. ચિત્તમુનિના આવા પ્રકારને હિતકર ઉપદેશ સાંભળીને સંભૂતિમુનિને કેપ શાંત થઈ ગયે એટલે તેમણે તેજુલેસ્યાનું સંહરણ કરી લીધું. તેથી સનતકુમાર ચકવતિ મુનિને વંદન કરી અપરાધની ક્ષમા માંગી નગરજને સાથે પાછા નગરમાં ચાલ્યા ગયા, પછી ચિત્ત અને સંભૂતિ મુનિએ વિચાર કર્યો કે આપણે મા ખમણના તપસ્વી તે છીએ. હજુ પારણું કર્યું નથી. પારણા માટે ગૌચરી ગયા તે આવી કદર્થના થઇને? આપણે વારંવાર તિરસ્કારને પાત્ર બનીએ છીએ. તે હવે આપણે અનશન–સંથારે કરે એ ઉચિત છે. આ વિચાર કરીને બંને મુનિરાજોએ અનશન કરવાને પ્રારંભ કર્યો. - સનતકુમાર ચક્રવતિએ હસ્તિનાપુરમાં જઈને વિચાર કર્યો કે આવા પવિત્ર મુનિરાજની મારી પ્રજામાંથી કોણે અશાતના કરી હશે કે એમને આ ક્રોધ આવ્યો? એની મારે તપાસ તે કરવી જોઈએ. આમ વિચારીને તપાસ કરી તે ખબર પડી કે નમુચિપ્રધાને જ આ બધું કરાવ્યું છે, તેથી સનતકુમાર ચક્રવતિ નમુચિ પ્રધાન ઉપર ખૂબ ગુસ્સે થયા. હવે તેને કેવી શિક્ષા કરશે ને શું બનશે તેના ભાવ અવસરે. કે ચરિત્ર :- દેવે જિતારી રાજા ઉપર પ્રસન્ન થઈને આંબે વાવ્યો હતો ત્યારથી ‘દેવના વચન મુજબ છ ફળે ઉતરતા હતા, પણ દૈવગે તે આંબા ઉપરથી આજે પાંચ આમ્રફળ ઉતર્યા હતા. દરરોજ બંને ભાઈઓની દાસીઓ ફળ લેવા માટે આવતી. વનપાલક બંનેને ત્રણ ત્રણ ફળ આપી દેતે, પણ આજે તે છને બદલે પાંચ જ કેરીઓ ઉતરી એટલે વનપાલક મનમાં મૂંઝાતે કેરીઓ લઈને બેઠે હતે. ડીવારમાં બને દાસીઓ ફળ લેવા માટે આવી. ભીમસેન રાજાની દાસીનું નામ યશોદા હતું ને હરિસેનની દાસીનું નામ કુંતી હતું. વનપાલકને એ મૂંઝવણ હતી કે ત્રણ ફળ કને દેવા ને બે કેને દેવા? એટલે તેણે પાંચે ફળ રાજાની દાસી યશોદાને આપીને કહ્યું કે તમે બંને વહેંચી લેજે. યશોદાએ ત્રણ ફળ પિતાની પાસે રાખ્યા ને કુંતીને કહ્યું કે હું મહારાજા ભીમસેનની દાસી છું માટે ત્રણ ફળ લઈશ પણ
તૂ દાસી હરિસેણ દાસકી, કીમત હીન કમીન,
લે જા દો ફલ એંઠ ગઈ તે, યહ ભી લૂંગી છીન, હે કુંતી ! તું તે યુવરાજની દાસી કહેવાય. રાજા આગળ યુવરાજ તે દાસ જ કહેવાય ને? દાસની કિંમત કંઈ ન હોય માટે તું બે આમ્રફળ લઈજા. જે બહુ બકવાદ કરીશ તે એ પણ ઝૂંટવી લઈશ. એમ કહી કુંતીને ધુત્કારીને તેની સામે બે આમ્રફળ ફેંકયા. આથી કુંતીને ખૂબ ગુસ્સો આવ્યો કે તું એમ કહેનારી કોણ? શું તારી રાણી ત્રણ કેરી ખાય ને મારી રાણીને બે જ મળે? મારે તે ત્રણ જ ફળ જોઈએ? બંને દાસીઓ વચ્ચે મેટ ઝઘડે થ.
Page #230
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
બંધુઓ ! વાત તે ઘણું નાની છે. ફળ તે રાજાની રાણીઓ ખાવાની છે, પણ વગર લેવાદેવાની દાસીઓ ઝઘડી પડી. જે યશોદાએ શાંતિથી કહ્યું હતું કે બહેન ! આજે પાંચ ફળ છે તે હું ત્રણ લઈ જાઉં છું પણ ફરીથી આવું બનશે ત્યારે હું બે લઈ જઈશ ને તું ત્રણ લઈ જજે તે કંઈ ઝઘડો થાત? ભીમસેન રાજાને મન તે શી વાત નાનો ભાઈ છે પણ આ દાસીએ કહ્યું કે હરિસેન તે દાસ છે. એ દાસની તુ દાસી છે માટે તેને બે જ ફળ મળશે. આ શબ્દ કુંતીને હાડહાડ લાગી આવ્યા કે બસ મારા રાજાની ને રાણીની આટલી જ કિંમત ? પોતાના રાજારાણીનું અપમાન એને ખૂબ સાચું એટલે એ બે ફળ ત્યાં ને ત્યાં જ ફેંકી દઈને કોધથી ધમધમતી રડતી રડતી સુરસુંદરી રાણીના મહેલમાં ગઈ. યશોદા તે ત્રણ ફળ લઈને હરખાતી હરખાતી સુશીલાના મહેલે ગઈ. એણે રાણીને કંઈ વાત ન કરી કે અમે બે દાસીઓ વચ્ચે આવે ઝઘડો થયો છે. કોષે ભરાયેલી કુંતી મહેલમાં જઈને રીસાઈને એક ખૂણામાં જઈને સૂઈ ગઈ. રોજ તે કેરી લઈને દોડતી આવતી ને રાણીને આપતી પણ આજે તે આવીને સૂઈ ગઈ એટલે રાણીના મનમાં થયું કે આજે દાસી ફળ લઈને કેમ ન આવી? એને શું થયું છે? લાવ હું એની પાસે જઈને પૂછું એટલે તેની પાસે આવી.
દાસીએ વાવેલા વૈરના બીજ” સુરસુંદરીએ પૂછયું હે કુંતી ! તું .. આવી ગઈ તે કેરી કેમ નથી લાવી? પણ દાસીએ કંઈ જવાબ ન આપે એટલે રાણીએ ફરીથી પૂછ્યું-કુતી! તું આટલી બધી ઉદાસ કેમ છે? તારી આંખમાં આંસુ કેમ છે? તું બગીચામાં ફળ લેવા ગઈ ત્યાં કંઈ થયું છે? ત્યારે દાસીએ રૂઆબથી કહ્યું હુ ઉદાસ ન રહે તે શું હસું ? બા ! હું તો તમારી દાસી છું પણ તમે તે રાજયના દાસી છે, ગુલામડી છે. ચતુર સુરસુંદરી સમજી ગઈ કે નક્કી કંઈક બન્યું છે. રાણી કહે-કુંતી ! શું બન્યું છે. તે મને શાંતિથી વાત કર. બા! કંઈ કહેવાની વાત નથી. આજે તે મને ઝેર ખાઈને મરી જવા દે. આવા અપમાન સહન કરવા કરતા તે ઝેર ખાઈને મરી જવું સારું છે. એમ કહી જેરથી પિતાનું ગળું દબાવી મરવાને ઢગ કર્યો ને રડવા લાગી એટલે રાણીએ કહ્યું આટલું બધું શું છે. જે હોય તે મને તરત કહી દે તે એને ફેંસલો થાય. કુંતીએ જાણ્યું કે હવે બરાબર રંગ જામ્યો છે એટલે મરચું, મીઠું નાંખી વાત બરાબર બનાવીને કરી કે બા ! શું વાત કરું ? કેરી લેવા ગઈ ત્યારે આજે આંબા ઉપર પાંચ ફળ આવ્યા હતા તે વાત કરીને કહ્યું મારું અપમાન કર્યું હોત તે ઠીક પણ આ તે ભેગું તમારું પણ ઘેર અપમાન કર્યું છે. એ યશોદાડી શું સમજે છે? હું એને બરાબર બતાવી આપીશ. એ મારા રાજા અને રાણીનું અપમાન કરનારી કેણ! બા! મેં તે ત્રણ ફળની માંગણી પણ કરી નથી પણ પાંચ ફળ જોઈને યશોદાએ મને રૂઆબથી કહ્યું કે તને આમ્રફળ લેવાને શું હક્ક છે? તું તે અમારા રાજાના દાસની ગુલામડી છે. જ્યારે
Page #231
--------------------------------------------------------------------------
________________
૧૭૨
શારદા સિદ્ધિ હું તે રાજાની રાણીની દાસી છું, માટે તે બે ફળ લઈ જા. તને ત્રણ ફળ તે નહિ જ આપું. એમ કહીને એણે બે ફળને મારા ઉપર છૂટો ઘા કર્યો. બા! જેટલા એ દાસીના માન છે એટલા તમારા કે મારા માન નથી. આવા રાજયમાં જીવીને શું કામ છે? એમ કહીને કુંતી ભીંત સાથે માથા કૂટવા લાગી ત્યારે રાણીએ કહ્યું કુંતી ! તું શાંત થા. તારે રડવા ફૂટવાની જરૂર નથી. હું આ અપમાનને પૂરેપૂરો બદલો લઈશ. એ યશોદા અને સુશીલા એમના મનમાં શું સમજે છે? રાજ્યને બધો કારભાર તે મારા પતિ કરે છે. સાચા રાજા તે એ જ છે. ભીમસેન તે માત્ર શેભાન જ રાજા છે, માટે તું ચિંતા ન કર. હું મારા પતિને બધી વાત કરીને એ લોકોને બતાવી દઈશ. એમ કહીને સુરસુંદરીએ સ્ત્રીચરિત્ર ભજવવાની શરૂઆત કરી. સ્ત્રીચરિત્રને દુનિયામાં કોઈ પહોંચી શકે તેમ નથી.
રાણુએ ભજવેલું સ્ત્રીચરિત્ર - સુરસુંદરીએ માથાના વાળ વીંખી નાંખ્યા. આંખેને ચેળીને લાલઘૂમ કરી દીધી. કપડા પણ મેલાને જુના પહેરી લીધા ને મોઢું ચઢાવીને મહેલના એક અંધારા ઓરડામાં જઈને સૂઈ ગઈ. થોડીવારમાં હરિસેન આવ્યું એટલે દાસીને પૂછયું કે રાણી કયાં ગયા? કુંતીએ રૂઆબથી કહ્યું કે મને શી ખબર? હશે, મહેલના કયાંક ખૂણામાં પડયા હશે. તમે તપાસ કરો ને ! દાસીને જવાબ સાંભળી હરિસેન સજજડ થઈ ગયે. એને થયું કે નકકી કંઈક બન્યું લાગે છે. હવે હરિસેન સુરસુંદરી પાસે જશે ત્યારે સુરસુંદરી કેવું ચરિત્ર ભજવશે ને રજનું ગજ કરશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન ન. - ૧૮ શ્રાવણ સુદ ૮ને મંગળવાર
તા. ૩૧-૭–૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓને બહેને! રાગની આગ ઓલવી શાંતિના સદનમાં મહાલવાને માર્ગ બતાવનાર તીર્થકર ભગવંત આગમની વાણીનું નિરૂપણ કરતા કહે છે હે ભવ્ય છે !
अंतं करंति दुक्खाणं, इहमेगेसि आहिया
વાયાંય પુન ઘઉં, કુટ્ટમેવ સમુ સૂય અ. ૧૫ગા. ૧૭ દોને અંત કરવાની તક કહો કે સીઝન કહે છે આ માનવભવ છે. અહીં કયા દુઃખની વાત કરી? તમે દુઃખ કોને માને છે અને કયા દુઃખને અંત કરવા ઈચ્છો છો? તમારી પાસે પૈસા ન હોય, પુત્ર પરિવાર ન હોય અને કદાચ હોય તે આજ્ઞાંકિત ન હોય, પત્ની કજીયાળી હોય, રહેવા માટે પિતાનું ઘર ન હોય, સમાજમાં
Page #232
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૧૭૩
પ્રતિષ્ઠા ન હોય તે એમ માનેા છે કે અમે દુઃખી છીએ પણ જ્ઞાની પુરૂષોની દૃષ્ટિએ આ દુઃખ તો સામાન્ય છે. જ્ઞાની કહે છે કે “અદ્દો જુવો છુ સંસારો” અહેા ! આ સ'સાર માત્ર દુઃખથી ભરેલો છે. તેમાં એકેક જીવા અનેક પ્રકારના દુઃખાથી પ્રજળી રહ્યા છે. તમે તે પૈસાવાળાને સુખી માને છે ને ? પણ એ જ શ્રીમંત પાસે ગમે તેટલુ ધન હાય પણ જો એના અતરમાંથી અસતેષની આગ ઓલવાઈ નથી ને તૃષ્ણાના તર'ગા શાંત થયા નથી તો એ સુખી નથી. સુભાષિતકાર પણ કહે છે કે “ન આ સંતોષાવર પુલ ન ચ સુબ્બા વોવ્યાધિ” સંતાષ જેવું કોઈ સુખ નથી ને તૃષ્ણા જેવી કોઈ વ્યાધિ નથી.
મધુએ ! અસંતષી માણસ પાસે લાખ્ખા કે કરાડો રૂપિયા હાય છતાં એ અસ તેાષની આગમાં જલ્યા કરે છે. પેાતાની પાસે ૫૦ લાખની મિલકત હાય પણ એ કરાડપતિની લક્ષ્મી જોઈને જલતા હાય છે કે આ ભાઈની પાસે કરોડ રૂપિયા છે ને મારી પાસે નિહ ? આ બહેનો પાસે ઘણાં દાગીના હાય પણ કાઈ બહેનના હાથમાં નવા ઘાટની બંગડી જોશે તો એમ થશે કે હું આવા ઘાટની બંગડી બનાવું. એને મન થાય એટલે જ્યાં સુધી એવા ઘાટની ખંગડી ન બને ત્યાં સુધી ચેન ન પડે. જ્યાં સુધી મળે ન એવા ઘાટ ત્યાં સુધી બહેનના જામે નહિ ઝા”.. જ્યારે એને મનગમતું મળે ત્યારે એને સતોષ થાય છે, માટે કહ્યું છે કે અસતેષી સદા દુ:ખી છે. -
તીર્થંકર પ્રભુ ઉપરની ગાથામાં જગતના જીવાને ઉદ્ઘાષણા કરીને કહે છે કે હું ભવ્ય જીવા! મનુષ્ય ભવમાં જ સમસ્ત દુઃખોના અત કરી શકાય છે. મનુષ્ય ભવ સિવાય ખીજા કાઇ પણ ભવમાં સવ દુઃખાના નાશ થઈ શકતા નથી, કારણ કે જ્ઞાન સહિત યથાતથ્ય ચારિત્રનું પાલન મનુષ્ય દેહથી થઈ શકે છે, પણ મનુષ્યભવની પ્રાપ્તિ થવી જીવને અતિ દુ`ભ છે. ઘણી કઠીનતાથી મનુષ્યભવ મળે છે, કારણ કે ભદ્ર પ્રકૃતિ, વિનય, અનુક'પા, અને અહંભાવ રહિતપણાનું સેવન તથા દાન, દયા, વ્રત, નિયમ આદિ ધર્માંની આરાધના જેણે ન કરી હેાય તેને મનુષ્યભવની પ્રાપ્તિ થતી નથી. જેમ સમુદ્રમાં પડી ગયેલ રત્ન ફરીને પ્રાપ્ત થવુંદુČભ છે તેમ મનુષ્યભવ પ્રાપ્ત થવા પણુ અતિ દુર્લભ છે. ઘણાં એમ કહે છે કે અનુત્તર વિમાનના દેવેને માટે તે મેાક્ષ તદ્દન નજીક છે. એક કૂદકા મારે ને ત્યાં પહોંચી જવાય તેમ છે છતાં શા માટે મનુષ્યભવમાં આવવુ પડે છે ? ત્યાંથી સીધા મેાક્ષમાં જાય તેા શુ ખાટુ? પણ એમ બની શકતુ' નથી, કારણ કે દેવને પણ મનુષ્ય થયા વિના મેાક્ષમાં જઈ શકાતું નથી. હું તમને સમજાવું. તમે ખાવા માટે હાથમાં ભેાજનના કાળીચેા લો છે તે મોઢામાં મૂકીને પેટમાં ઉતારા છે ને ? કોઈ વિચાર કરે કે મારે મોંઢામાં મૂકયા વિના ખાવુ છે તેા તે અને ખરુ? “ના”, તેવી રીતે મનુષ્યભવ સિવાય ખીજે કયાંયથી મેાક્ષમાં જઈ શકાતુ' નથી.
Page #233
--------------------------------------------------------------------------
________________
૧૭૪
શારદા સિદ્ધિ
સ`વિરતિ ચારિત્ર મનુષ્યભવ સિવાય બીજે કયાંય નથી, માટે મનુષ્યભવ પામીને એની ક્ષણે ક્ષણુ જૈનધર્મ દ્વારા સફળ કરી લેવી જોઈએ. કારણ કે ધર્મ મનવાંછિત સુખ આપનાર છે માટે ધની આરાધનામાં આ માનવજન્મને મહા કિંમતી સમય લેખે લાગે છે, જેમ મારવાડમાં દુર્લભ પાણીનું એક ટીપુ પણુ વેડફી ન’ખાતુ નથી તેમ મનુષ્ય જન્મની અતિ કિ`મતી એકેક ક્ષણ પણ વેડફી ન નંખાય. મનુષ્ય જન્મની ક્ષણેક્ષણના સદુપયેાગ કરી લેવો જોઈ એ. સમય કયાં વેડફાઈ જાય અને કયાં લેખે લાગે ? હિ સાદિપાપા, ક્રોધાદિ કષાયા અને શબ્દાદિ ઇન્દ્રિયાના વિષયામાં સમય વેડફાઈ ગયા કહેવાય અને દાન-શીલ-તપ-ભાવના તથા સમ્યકૂદન, જ્ઞાન, ચારિત્રની આરાધનામાં સમય લેખે લાગ્યા કહેવાય. અઢાર પાપસ્થાનકોમાં સમય વેડફાઈ જાય છે. જીવ અનાદિકાળથી માહવશ અજ્ઞાન અને મૂઢ બની માનવભવને ક'મતી સમય પાપકામાં વેડફી નાંખે છે ત્યારે સંત સમાગમથી જીવ વિવેકી ખની ધમ આરાધના કરી જીવન સફળ કરે છે. જ્ઞાનીઓ કહે છે કે પાપ પ્રવૃત્તિમાંથી નિવૃત્ત અની માનવજીવનની ક્ષણેક્ષણ ધર્મારાધનામાં જોડી દો.
નિવૃત્તિ અને પ્રવૃત્તિ એ, વૃત્તિએ સર્વ જીવને, પ્રવૃત્તિ સયમે રાખો ને નિવૃત્તિ અસત્યમે
દરેક જીવાને પ્રવૃત્તિ અને નિવૃત્તિ બ'ને હોય છે, પણ સંસારરસિક જીવાની પ્રવૃત્તિ પાપમાં હોય છે અને ધર્માંના કાર્યાંમાં નિવૃત્તિ હોય છે. આ પ્રવૃત્તિ અને નિવૃત્તિ આત્માનું કલ્યાણ કરાવી શકતી નથી, માટે તમારી કાર્યવાહીને બદલો. પાપના કાર્યાંથી નિવૃત્તિ લો અને સયમ, ધમ આદિ કાર્યમાં પ્રવૃત્તિ કરો. સંસારની પ્રવૃત્તિ પતન કરાવશે અને ધર્મની પ્રવૃત્તિ પ્રગતિ કરાવશે, માટે તમારા કિ'મતી સમય ધમ આરાધનામાં વીતાવેા. આ સસારમાં રખડતા જીવના જો ખરેખર પ્રેમાળ પિતા કાઈ હાય તો ધમ છે. ધમ' અત્યંત સ્નેહથી ભરેલ માતા છે. પેાતાના વિચારાથી જરા પણ જુદાઈ ન બતાવે તેવા ધમ ખરેખરા ભાઈ છે. સુખદુઃખમાં સાથે રહેનાર સદા એક સરખા પ્રેમ રાખનાર ધમ એક કુશળ મિત્ર છે. જીવન જીવવુ તે છે જ પણ પ્રમાદમાં જીવવાને બદલે ધમની આરાધનાપૂર્વક જીવવુ તે માનવજીવન પામ્યા તે લેખે લાગે,
અનુત્તર વિમાનના મહાન સુખી દેવા પણ આવા મનુષ્યભવને પ્રાપ્ત કરવા તલસી રહ્યા છે કારણ કે મનુષ્યભવ સિવાય સદુઃખાને અ'ત કરીને મેાક્ષમાં જવાનુ શકય નથી, એટલે દેવા મનુષ્યભવને ઝ ંખી રહ્યા છે ત્યારે આજના માનવી દેવલાકના સુખે! માટે તલસી રહ્યો છે. એ દેવના ભવને ઝ'ખી રહ્યો છે. ખેાલો, તમારે દેવની કૃપા જોઈ એ છે ને ? (હસાહસ) યાદ રાખો. “àવા વિ તે નમસંતિ, નલધર્મો ના મળો જેનુ મન સદા ધર્મોમાં લીન રહે છે તેના ચરણમાં દેવે પણ નમસ્કાર કરે છે, પણ
Page #234
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૧૦૫
જેનું મન ધનમાં લીન રહે છે તેને નહિ હાં, ભૌતિક સુખની ભૂતાવળ જીવને ધર્મારાધનામાં જોડાવા દેતી નથી. જેના શરીરમાં પારકો પલ્લો પ્રવેશેલા હાય તેને રાત-દિવસ ચેન પડતું નથી. એનુ મન સ્થિર થતું નથી. એના જીવનમાં કોઈ આનંદ કે રસ રહેતા નથી. એને માટે ગમે તેટલા દવા ઉપચારા કરવા છતાં રાગ જતા નથી ત્યારે તમે કહેા છે કે એના શરીરમાં પારકો પલ્લા પ્રવેશેલા છે, તેમ જેના જીવનમાં મેહરૂપી પારકો પલ્લો પ્રવેશેલો છે તે રાત દિવસ ભૌતિક સુખ મેળવવા માટે ભમ્યા કરતા હાય છે. અને ગમે તેટલુ મળે તેા પણ એની ઈચ્છા પૂર્ણ થતી નથી, તેથી રાત દિવસ જ્યાં ને ત્યાં ફાંફા માર્યાં કરે છે. પેલા પલ્લો તે જાય છે પણ મેહરૂપી પારકા પલ્લે કયારે કેડા છેડશે તેની ખબર નથી. એ પલ્લાને કાઢવા માટે જીવને સત્સંગની ખાસ જરૂર છે. સત્સ`ગથી ભય'કરમાં ભયંકર વિષયાના વિષ ઉતરી જાય છે, માહરાજાના તાકાને શમી જાય છે ને આત્મા પવિત્ર બની જાય છે એક દૃષ્ટાંત દ્વારા સમજાવું.
ઉજ્જૈનીના મહારાજાને મનેારમા નામે એકની એક લાડકવાયી પુત્રી હતી. એ મોટી થઈ એટલે એના મા-બાપ વિચાર કરવા લાગ્યા કે કુવરી યુવાન થઈ છે તા હવે એના માટે મુરતીયે શેાધવા જોઈએ. અનાદિકાળથી જીવની દૃષ્ટિ વિષયવાસના તરફ ઢળેલી છે તેથી દીકરી મેાટી થાય એટલે માબાપ મુરતીયા ગોતવાની વાત કરે છે પણ એને દીક્ષા આપવા માટે ગુરૂ-ગુરૂણીની શેાધ કરે છે ખરા ? (હસાહસ) ગુરૂગુરૂણી શેાધવાની વાત તે બાજુમાં રહી પણ એના દીકરા-દીકરી હળુકમી હાય ને દીક્ષા લેવાનું કહે તેા ઉપાશ્રયે જવાનું બંધ થઈ જાય. મનેારમા રાજકુમારી રૂપરૂપના અવતાર હતી. એણે નિર્ણય કર્યો હતા કે જે પુરૂષ સૌથી વધારે રસિક હશે તેની સાથે લગ્ન કરીશ. મનેારમાના રૂપની પ્રશંસા સાંભળી કંઈક રાજકુમારે એની માંગણી કરવા આવ્યા. મનેારમા દરેકની પરીક્ષા કરતી પણ એની રસિકતાને અનુરૂપ કોઈ રસયેાગી ન મળ્યા. સૌ એને નિરસ અને યાંત્રિક જેવા લાગ્યા. આમ કરતાં બે ત્રણ વર્ષો વીતી ગયા પણ મનારમા કોઈને પસ`દ કરતી નથી, આથી રાજા-રાણીને ચિંતા થવા લાગી કે શું આપણી દીકરી કુ'વારી રહેશે ? આ વિપુલ રાજવૈભવને ભગવનાર કેાઈ નહિ રહે ? એકએકથી ચઢિયાતા રાજકુમારો આવે છે છતાં રાજકુંવરી કેાઈ ને પસદ કરતી નથી તેા તેને કેવા રાજકુમાર પસંદ પડશે ? તે મનેારમાને ખૂબ સમજાવવા
લાગ્યા.
મનોરમાના મનમાં થયું કે મારા માતાપિતા મારા માટે ખૂબ ચિ'તાતુર રહે છે તે। હવે હું મારી જાતે જ મુરતીયા શેાધવા જાઉં, એમ વિચાર કરીને મનેરમા પાલખીમાં એસીને બહાર નીકળી. પાલખી રાજમાર્ગ ઉપરથી પસાર થઈ રહી હતી. ત્યાં કોઈ મકાનમાંથી ઘેાડા વાયા એના કણુ પટ પર અથડાયા. સૌથી પ્રથમ તા એ બોલનારના
Page #235
--------------------------------------------------------------------------
________________
૧૭૬
સાદા સિદ્ધિ કંઠની મધુરતાથી મુગ્ધ બની ગઈ. અહે! જેના કંઠમાં આટલું માધુર્ય છે તે કઈ રસગી જરૂર હશે. પણ એને ક્યાં ખબર હતી કે વેગી પુરૂષના કંઠમાં નૈસર્ગિક રસમાધુર્ય કેવું પ્રગટે છે! એણે તે આ મકાનમાં રસની તાજગીથી યુક્ત પિતાને પસંદ પુરૂષ હશે એમ માનીને પાલખી ઊભી રખાવી, એટલે શબ્દો સ્પષ્ટ સંભળાવા લાગ્યા. જેમ જેમ સાંભળતી ગઈ તેમ તેમ તેના હયામાં હર્ષની ઉમિઓ ઉછળવા લાગી. તેને થયું કે હવે મને ઈચ્છિત વરની પ્રાપ્તિ થશે. આ વખતે અભયદેવસૂરિ મહારાજે કઈ ભાવવાહી સ્તવનની કડી એમના શિષ્ય પરિવારને સમજાવી રહ્યા હતા. તેમાં જિનેશ્વર દેવની ભક્તિમાં તરબોળ બનેલી અસરાઓ પૃથ્વી પર ઉતરતી હતી તેમનું વર્ણન ચાલતું હતું. જેમ જેમ રાજકુમારી સાંભળતી ગઈ તેમ તેમ એનું દિલ એ તરફ આકર્ષાવા લાગ્યું. એને ખબર નથી કે આ વ્યક્તિ કોણ છે? તે એકદમ પાલખીમાંથી ઉતરીને ઉપરથી અવાજ આવતું હતું એટલે ઝટપટ ઉપર ગઈ તે એકલો સાધુ સમુદાય બેઠે હતે. અભયદેવસૂરિ પાટે બેસીને એમના શિષ્યોને સમજાવી રહ્યા હતા.
રસની મધુરતાની રસિક મનેરમાં તે ઝડપભેર અભયદેવસૂરિના ચરણે નજીક પહોંચી ગઈ ને બે હાથ જોડીને કહે છે હે રસેશ્વર ! આપ મારો સ્વીકાર કરો. આ દુનિયામાં મારી દષ્ટિએ સૌથી રસિક પુરૂષ આપે છે. હવે હું મારું ભાગ્ય આપની સાથે જ જેડીશ. કૃપા કરીને તમે મારું પાણિગ્રહણ કરે. એને ખબર નથી કે આ જૈનના સાધુ કહેવાય. એ સ્ત્રીઓને સંગ ન કરે. એણે તે તરત જ અનુચને મોકલીને રાજારાણીને સંદેશ મોકલાવ્યો કે તમારા રાજ્યને વારસદાર મને મળી ગયો છે. મેં મનવાંછિત પતિને પસંદ કરી લીધું છે. એને વધાવવા માટે હીરા-મોતીના થાળ ભરીને જલ્દી આવો. એ સંદેશ મોકલાવી તે મુનિના ચરણને સ્પર્શ કરવા જાય છે ત્યાં મુનિ કહે છે બહેન! તું દૂર રહે. અમે જૈન સાધુ છીએ. અમે બાળપણથી સંસાર છોડીને સાધુ બન્યા છીએ એટલે અખંડ બ્રહ્મચારી છીએ. અમે સ્ત્રીના સામે દષ્ટિ પણ ન કરીએ તે સ્પર્શની તે વાત જ કયાં રહી!
દેવાનુપ્રિયે ! બ્રહ્મચારીના જીવનમાં અલૌકિક શક્તિ હોય છે. જે મનુષ્ય માત્ર કાયાથી બ્રહ્મચર્ય પાળે છે તેના જીવનમાં પણ શક્તિ પ્રગટ થાય છે તે જે ગી પુરૂષ મન, વચન અને કાયાથી શુદ્ધ બ્રહ્મચર્ય પાળે છે તેમની શક્તિની તે વાત જ કયાં ! બ્રહ્મચર્યની શક્તિ આગળ દેવેની શક્તિ પણ કામ કરી શકતી નથી. ભલભલા દેવે બ્રહ્મચારીના ચરણમાં નમે છે. આવા બ્રહ્મચર્યના કઈક દાખલાઓ આપણું જૈન શાસનમાં બનેલા છે. સિદ્ધાંતેમાં પણ બ્રહ્મચર્યને ખૂબ ગુણ ગવાયા છે. બ્રહ્મચર્યમાં કેટલી શક્તિ રહેલી છે તે પૂરવાર કરતા એતિહાસિક દાખલા પણ ઘણું છે. ટંકારામાં દયાનંદ સરસ્વતી થઈ ગયા. શુદ્ધ બ્રહ્મચર્યના પાલનથી એમનામાં મહાન શક્તિ પ્રગટી
Page #236
--------------------------------------------------------------------------
________________
૧૭૭
શારદા સિદ્ધિ હતી. એમની શક્તિની ખૂબ પ્રશંસા સાંભળીને એક મલ એમની પરીક્ષા કરવા આવ્યા, ત્યારે દયાનંદ સરસ્વતીએ સ્નાન કરીને વસ્ત્ર નિવીને મૂકયું, તેમણે મહલને કહ્યું આપણે કુસ્તી કરીશું તે હાડકા ખાખરા થશે તેના કરતા આ મારા નીચવેલા વસ્ત્રમાંથી પાણી કાઢીશું તે હું માનીશ કે તું મારાથી વધુ બળવાન છે. મલે વસ્ત્ર લઈને નિચવ્યું તે એક ટીપું પાણી ન નીકળ્યું ને દયાનંદ સરસ્વતીએ નિચાવ્યું તે પાણી નીકળ્યું. આ હતી એમના બ્રહાચર્યની શક્તિ. છેવટે મહલ ચરણમાં પડીને ચાલ્યો ગયો.
સ્વામી વિવેકાનંદે અમેરિકા જેવા અનાર્ય દેશની પ્રજાને મુગ્ધ કરી એ શેના પ્રભાવે? શું પૈસાથી ? બાહ્ય ભણતરથી? ના....ના..શુદ્ધ બ્રહ્મચર્યથી. એમનાં વા ભગવાં હતાં. આવા વિવેકાનંદ સ્વામીએ પરદેશી પ્રજાને ગાંડી બનાવી. અમેરિકામાં એમના તેજસ્વી વ્યાખ્યાનેએ અજબગજબને જાદુ કર્યો. તેમના વ્યાખ્યાનેથી પ્રભાવિત થઈને ઘણું અમેરિકન એમના શિષ્યો બન્યા. એમનામાં જે આવી શક્તિ પ્રગટ થઈ હોય તે તે એમના શુદ્ધ બ્રહ્મચર્યને પ્રભાવ હતે. પિતાનું કાર્ય પરિપૂર્ણ કરીને સ્વામી વિવેકાનંદ ભારતમાં આવ્યા, ત્યારે તેમના કેટલાક ભાવિ અમેરિકન શિવે પણ એમની સાથે ભારતમાં આવ્યા. એક દિવસ સ્વામી વિવેકાનંદ પોતાના શિષ્યો સાથે , જ્ઞાનચર્ચા કરી રહ્યા હતા ત્યારે એક અમેરિકન શિષ્ય ઊભા થઈને નમ્ર નિવેદન કર્યું ? સ્વામીજી ! ઘણું વખતથી એક વાત પૂછવાનું મન થાય છે, પણ પૂછી શકાતી નથી. અમેરિકાથી છેક ભારત સુધી ખેંચાઈને આવવાનું મારું પ્રયોજન પણ આ જ છે.” અમેરિકન શિષ્યની વાત સાંભળી સૌ તેની સામે જોવા લાગ્યા. સ્વામીની અનુમતિ મળી એટલે શિચે દિલની દાબડી ખોલતા કહ્યું, “સ્વામીજી! હજારે અમેરિકને આપની વાણી અને વ્યક્તિત્વથી પ્રભાવિત થયા છે. એ સૌના મનમાં એક તીવ્ર જિજ્ઞાસા છે કે જેમનું પોતાનું વ્યક્તિત્વ આવું પ્રભાવશાળી અને તેજસ્વી છે તે એમના ગુરુનું વ્યક્તિત્વ કેવુ ભવ્ય હશે! અમને આપના ગુરુદેવના દર્શન કરવાનું સદ્ભાગ્ય સાંપડશે ખરું ?” સ્વામીજી આ શિષ્યની વાત સાંભળી એકીટશે એમના સામું જોઈ રહ્યા, અને પછી મલકાતા મુખડે કહ્યું, “અરે, એમાં શી મોટી વાત છે? ચાલે, અત્યારે જ તમને મારા ગુરુદેવના દર્શન કરાવું,” ત્યારે શિષ્ય પૂછ્યું કે “જતાં પહેલાં એપોઈન્ટમેન્ટ તે લેવી પડશે ને ?” આ સાંભળીને સ્વામીજી ખડખડાટ હસી પડ્યા ને કહ્યું “અમારા ભારતમાં સાધુ સંતોના દર્શન માટે સમયની કઈ મર્યાદા હોતી નથી. વીસ કલાકમાં
જ્યારે ઈચ્છા થાય ત્યારે સંતના દર્શન કરી શકાય છે. સંતેના નિવાસસ્થાનના દ્વારા સૌને માટે સદા ખુલ્લાં રહે છે.
શિષ્ય સ્વામીજી સાથે વાત કરતાં નદી કિનારે રામકૃષ્ણ પરમહંસ દયાનાવસ્થામાં બેઠા હતા ત્યાં આવ્યા. ગુરૂદેવને જોતા સ્વામી વિવેકાનંદ એમના ચરણમાં આળેટી શા. ૨૩
Page #237
--------------------------------------------------------------------------
________________
१७८
શારદા સિદ્ધિ
પડયા અને તેમની ચરણરજ મસ્તકે ચઢાવી પેાતાના દેહને પાવન કર્યાં. સ્વામીજી ઊભા થઈને કઈક કહે તે પહેલાં એક અમેરિકન શિષ્યે ખીજાના કાનમાં ધીમેથી કહ્યુ', “અરે, આમના ગુરુ તો કેવા છે. એમના કપડાનુ' પણ કંઈ ઠેકાણું નથી. આ રંગીભ’ગી જેવા એમના વેશ છે.” સ્વામીજીના કાન સરવા હતા. તેએ આ શબ્દો સાંભળી ગયા, એટલે ગુરુદેવને વંદન કરી ઊભા થઈને કહ્યું-ભાઈએ ! ભારતની અને અમેરિકાની સૉંસ્કૃતિ ભિન્ન ભિન્ન છે. અમેરિકામાં કોઈ પણ માણસની કિમત એણે પહેરેલાં વસ્ત્ર ઉપરથી અંકાય છે. માનવ ભલે મામૂલી હોય પણ અપટુડેટ કપડાં પહેરે તો ત્યાં એની ઝાઝી કિ`મત અંકાય છે. બીજા શબ્દોમાં કહું તો અમેરિકામાં મામૂલી માણસને એક કુશળ દરજી ભદ્ર પુરુષ મનાવી શકે છે. જ્યારે ભારતમાં તો માત્ર સદાચાર જ ભદ્રપુરુષ બનાવી શકે છે. સ્વામીજીની વાત સાંભળીને અમેરિકન શિખ્યાને સાચી વાતનું ભાન થયુ. પેાતાની ભૂલ સમજાતાં સૌએ માફી માંગી અને ગુરુ ચરણમાં વંદન કર્યાં. સ્વામી વિવેકાન'દ અમેરિકા જેવા વિલાસી દેશની જનતાના દિલ પીગળાવી શકયા હાય તા તે એમના અજોડ બ્રહ્મચર્યની તાકાત હતી.
અહી' અભયદેવ સૂરિની વાણીમાં આવુ' સુંદર રસમાધુર્યં પ્રગટ થયુ. હાય તો તે પણ એમના બ્રહ્મચર્યની તાકાત હતી કે જેના સૂર સાંભળીને મનેારમા જેવી રૂપરૂપના અખાર સમી કન્યા મત્રમુગ્ધ બની હતી. એ સ`તના ચરણના સ્પર્શ કરવા આવી ત્યાં મુનિએ કહી દીધુ, “બહેન ! અમે સ્ત્રીના સૌંસગની સ્વપ્ને પણ ઇચ્છા ન કરીએ, માટે તું અમારાથી દૂર રહે.” એના હાવભાવ અને ખેલવાની રીતભાત જોઈને અભયદેવસૂરિજી પરિસ્થિતિ સમજી ગયા. એ બ્રહ્મચારી સંયમમૂતિએ મધુર સ્વરે કહ્યુ', “બહેન ! જે વર્ણન સાંભળીને તું મારા પ્રત્યે આકર્ષાઈ છે, મુગ્ધ બની છે તે વન તો હજી અધૂરું છે. તે તું સાંભળ.” આમ કહીને અભયદેવસૂરિજીએ શૃંગારરસની દાહક જવાળાને પરમ શાંતરસની જ્યેાતિમાં પલટાવી દીધી. સાચુ` સૌંદ, સાચું ધન અને સાચુ' મા` શુ` છે તે અનુભવની ચાવીથી ખેાલી ખતાવ્યુ..
આ તરફ મનારમાના મેકલેલો સંદેશ સાંભળીને એના માતા-પિતા હીરામેાતીના થાળ ભરીને હષ ભેર ત્યાં આવી પહોંચ્યા ને હીરા મેાતીથી જમાઈરાજને વધાવવા અને જોવા અધીરા બનેલા રાજા રાણીએ પૂછ્યું- બેટા ! તે’ પસંદકરેલા તારા સૌભાગ્યશાળી પતિ અને અમારા જમાઈરાજ કયાં છે ? તુ' અમને જલદી મતાવ.” માતાપિતાના આવાં વચના સાંભળીને કુમારી મનેારમાએ કહ્યુંકે, “હે માતા-પિતા ! મેં જે પતિ શેયા હતા તે હવે ગુરુ મની ગયા છે. મે' જેમને પસંદ કર્યાં હતા તે હવે તમારા જમાઈરાજ નથી પણ યાગીરાજ છે. પહેલા મને ખબર ન હતી કે આ યાગીશ્વર છે તેથી સમાચાર માકલ્યા. હવે હુ એમની પત્ની થવા નથી સજા`ઈ પણ શિષ્યા થવા સાઈ છું. હું દીક્ષા લેવાની છું.” પુત્રીના શબ્દો સાંભળીને માતાપિતા કહે છે, “બેટા ! એવું તે કંઈ
Page #238
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૧૭૯ હોય? એ ભલે ગીરાજ હોય, તને બીજે વર મળી રહેશે. બહુરત્ના વસુંધરા છે.” ત્યારે મને રમા કહે છે, “હે માતા-પિતા ! સતી સ્ત્રીને પતિ એક જ હેય. એમને મધુર સ્વર સાંભળીને મને એમ લાગ્યું કે આ પુરુષ રસમાધુર્યથી ભરેલો હશે. મેં એમને જોયા ન હતા તેથી મનથી પતિ તરીકે માની લીધા. એમને મારા પ્રત્યે કઈ રાગ નથી. હવે તો એમને જે માગે છે તે જ મારો માર્ગ. એ જ મારા સાચા ગુરુ છે. તેમણે ઉપદેશ આપતા મને સમજાવ્યું છે કે,
આ આતમ તારે તરવું છે તો સદ્દગુરુ શરણ સ્વીકારી લે, વીતરાગી પદને વરવું છે તે વીરનો માર્ગ વિચારી લે, તું અખંડ સુખને સ્વામી છે તારી આત્મબધિને પાર નથી,
સ્વરૂપનું સાચું ભાન થતાં, સિદ્ધિ મળતા કંઈ વાર નથી,
તારે આત્મદશામાં કરવું છે તે વીરને માર્ગ વિચારી લે.” “હે માતા-પિતા ! આ વાત મને બરાબર સમજાઈ ગઈ છે. મારા હદયતલને સ્પશી ગઈ છે. શૃંગાર રસનું ખરું માધુર્ય અને વીતરાગ દશાની પરમ શાંતિનું સ્વરૂપ આ મારા પરમ ઉપકારી ગુરુએ મને સમજાવ્યું છે, માટે હવે હું દીક્ષા લઈશ. મારે પરણવું નથી. મને દીક્ષાની આજ્ઞા આપો.” એનો તીવ્ર વૈરાગ્ય જોઈને માતાપિતાએ એને દીક્ષાની આજ્ઞા આપી અને મનેરમાએ દીક્ષા લીધી. એક વખતની .. કેડ ભરેલી, રંગભરેલી, યૌવનની મસ્તીથી મદમસ્ત બનેલી મનોરમા વરણાગી વરને શોધવા માટે નીકળી હતી તે વીતરાગ માર્ગની ઉપાસિકા સાધ્વી બની ગઈબંધુઓ! મને રમાએ તે જૈન મુનિને કદી જોયા ન હતા એટલે મુનિને પતિ તરીકે સ્વીકારવા તૈયાર થઈ પણ સાચી વાત સમજાતા વૈરાગ્ય પામીને દીક્ષા લીધી. પણ તમે તે કેટલા સંતેના દર્શન કર્યા ને કેટલો ઉપદેશ સાંભળ્યો છતાં તમારા હૃદયમાં વીતરાગ વાણી ઊતરતી નથી. તમારા હૃદયની ભીંત કેવી મજબૂત બનાવી દીધી છે કે વીતરાગ વચનની એક નાનકડી ખીલી પણ અંદર જતી નથી. મને તે લાગે છે કે તમે બધા પથરણું ખંખેરે છે તેમ હૃદયને ખંખેરીને જતા લાગે છે, એટલે વૈરાગ્ય નથી આવતે. સાંભળીને એકાદ શબ્દ પણ જીવનમાં અપનાવશે તો કલ્યાણ થશે. બાકી તે આવ્યા તેમ જવાનું છે.
ઉત્તરાધ્યયન સૂત્રના ૧૩ મા અધ્યયનની વાત ચાલે છે. સનતકુમાર ચક્રવતિ મુનિઓના દર્શન કરીને પિતાના મહેલે પાછા ફર્યા. પછી તેમને વિચાર થયે કે ક્ષમાના સાગર, ભવ્ય જીના તારણહાર, જ્ઞાન-ધ્યાન અને તપમાં મસ્ત રહેનારા આવા પવિત્ર સંતેને કોણે સંતાપ્યા હશે? મારું કર્તવ્ય છે કે સંતને સતાવનારની શોધ કરી તેને શિક્ષા કરવી જોઈએ કે જેથી કરીને આવું કામ કઈ કરે નહિ. મુનિના દર્શન કરવા માટે ખુદ ચક્રવતિ આવ્યા, નગરીના બધા લોકો આવ્યા પણ નમુચિ પ્રધાન ન આવ્યો. તેના મનમાં ભય હતે. સનસ્ કુમાર ચકીએ તપાસ કરાવી તે જે માણસોએ
Page #239
--------------------------------------------------------------------------
________________
૧૮૦
શારદા સિદિ
મુનિઓને માર માર્યાં હતો તે પકડાઈ ગયા. ચક્રવતિએ તેમને મારી નાંખવાની ધમકી આપી એટલે મરણના ભયથી તેમણે સત્ય વાત કહી દીધી કે અમને પ્રધાને આ કામ સાંખ્યું હતુ. આ સાંભળતાની સાથે રાજાને ખૂબ ક્રોધ આન્યા. નમ્રુચિને ખોલાવીને ખૂબ મજબૂત દોરડાના બંધનથી હાથ પગ વગેરે અંગેાપાંગને બધાવી દીધાં.
એવા ગાઢ અંધને નમુચિને બાંધવામાં આવ્યે કે શ્વાસ પણ લઈ શકાય નહિ. આવી રીતે બાંધીને આખા નગરમાં એના ગુનાની જાહેરાત કરાવતા દૂતોની સાથે મુનિરાજો પાસે ઉદ્યાનમાં માકલ્યા. આ સમયે ચિત્ત મુનિના સમજાવવાથી સ’ભૂતિ મુનિના ક્રોધ શમી ગયા હતા. પછી બંને ભાઈઓ વિચાર કરવા લાગ્યા કે આપણા કેવા ઘાર કર્મીના ઉદય છે કે આપણે જ્યાં જઈ એ છીએ ત્યાં આપણા તિરસ્કાર થાય છે. આહાર લેવા ગયા તા આહાર ન મળ્યા પણ પ્રહાર પડયા. તે આપણા એ કર્માને ખપાવવા માટે સથારા કરીએ. આવે! વિચાર કરી સર્વ જીવાને ખમાવી ઉચ્ચાર પાસવણુ ભૂમિનુ' પડિલેહણ કરીને સંથારાના પચ્ચખાણ કરવાની તૈયારી કરે છે ત્યાં રાજાના માણસે નમુચિ પ્રધાનને 'ધને બાંધીને લાવ્યા. નસુચિની આવી કરુણાજનક દશા જોઈને અને મુનિરાજોને ખૂબ દયા આવી, કારણ કે વીતરાગી સતો તો કરુણાના સાગર હાય છે. તેઓ એક કીડીને પણ દુભવતા નથી તે માનવીની આવી દશા કેમ જોઈ શકે ? હવે તે પાતાને માર મરાવનાર પ્રત્યે પણ દ્વેષ ન હતા. શત્રુ *મિત્ર પ્રત્યે સમભાવ આવી ગયેા હતો તેથી નમુચિને ધનથી મુક્ત કરાખ્યા. તે જેવા અધનથી છૂટયા તેવા ભાગ્યા. હવે ફરીને ચક્રવતિ દર્શન કરવા આવશે ને શુ' ખનશે તેના ભાવ અવસરે,
:
ચરિત્ર દાસીના ચઢાવવાથી ચઢી ગયેલી સુરસુંદરી રાણી મહેલના એક અંધારા ખૂણામાં જઈને સૂઈ ગઈ. રિસેને ઘેર આવીને દાસીને પૂછ્યું કે, “રાણી કયાં ગઈ ?” તો એણે ખરાબર જવાબ ન આપ્યું, એટલે રિસેન જાતે રાણીની તપાસ કરવા મહેલમાં આમતેમ ઘૂમી વળ્યેા. શેાધતા શોધતા એક અંધારા ઓરડામાં બેહાલ દશામાં સુરસુંદરીને સૂતેલી જોઈને પૂછ્યું, “હે સુરસુંદરી ! આજે તને શું થયુ છે ? તારા મુખ ઉપર આટલી બધી ઉદાસીનતા કેમ ? રડીરડીને તે આંખ કેમ સૂઝાડી છે ?” રાણીએ રિસેનના સામું ન જોયું. હિરસેને ફરીથી પૂછ્યું :
પ્યારી અપમાન ક્રિસને કિયા, તુમ જલ્દી કહેા હવાલ, આંસુ પાંછન લગા પ્રિયાકા, લેકર ખુદ રૂમાલ”
વ્હે રાણી ! શું તારું કોઈએ અપમાન કર્યું છે ? કેાઈ એ તને કટુ શબ્દ કહ્યા છે? જે હાય તે જલદી કહે તા કહેનારને હું શિક્ષા કરુ.” સુરસુ દરીએ જાણ્યુ' કે હવે ખરાખર વાતના રગ જામશે એટલે તેણે સ્રીચરિત્રનુ નાટક ભજવવાની શરૂઆત કરી. તે એકદમ ગુસ્સામાં આવીને કહે છે કે, તમને કહેવાથી શુ? આ રાજ્યમાં તમારા
Page #240
--------------------------------------------------------------------------
________________
૧૮૧
શારદા સિદ્ધિ અધિકાર કેટલે? તમે તે ભીમસેનના નેકર છે. નેકરથી શું બની શકે? આથી તમને કહેવું વૃથા છે. પત્નીની વાત સાંભળી હરિસેને કહ્યું, “સુરસુંદરી ! તું આ શું બેલે છે? જરા વિવેક તે રાખ. આવી ગોળ ગોળ વાત કરવા કરતા જે બન્યું હોય તે મને શાંતિથી કહે, પણ મારું લેહી ઊકળે તેવું વચન ન બેલ” એટલે રાણીએ વધારે મસાલો ભેળવીને કહ્યું, સ્વામીનાથ! આપણાં લગ્ન થવાના હતા તે પહેલાં થોડા દિવસ અગાઉ મેં અમારી કુળદેવીની આરાધના કરી હતી ત્યારે કુળદેવી મારા ઉપર પ્રસન્ન થયા ને મને વરદાન માંગવાનું કહ્યું એટલે મેં વચન માંગ્યું કે, મારા લગ્ન પછી બાર વર્ષે મારા પતિને રાજ્ય મળવું જોઈએ. જે બાર વર્ષે મારા પતિને રાજ્ય નહિ મળે તે મારું મસ્તક ઉતારીને તને ચઢાવીશ, ત્યારે કુળદેવીએ મારા પર પ્રસન્ન થઈને મને વરદાન આપ્યું કે, બેટા ! તારે મરવાની જરૂર નથી. બારમા વર્ષે તારા પતિને અવશ્ય રાજ્ય મળશે. સ્વામીનાથ ! એ દિવસો પાકી ગયા છે અને તમે જાણે છે કે દેવ-દેવીઓનું વચન કદી નિષ્ફળ જતું નથી. વળી તમે તે હવે રાજકારભારમાં નિપુણ બની ગયા છે. બધે વહીવટ તમે સંભાળે છે છતાં પણ સુશીલાની તરકડા જેવી દાસી તમને એમ કહે કે એ તે ભીમસેનને દાસ છે, નેકર છે એ મારાથી કેમ સહન થાય? હવે મારાથી આ ગુલામી સહન થતી નથી. આવા અપમાન સહન કરવા અને દાસમાં ગણાવું તેના કરતા તે ગળે ફાંસો ખાઈને મરી જવું શ્રેષ્ઠ છે. મારે, હવે આ કૂતરાના અવતાર જેવું જીવન જીવવું નથી. સુરસુંદરીની વાત સાંભળી અપમાનની દાહક જવાળાથી હરિસેનના રોમેરોમમાં બળતરા ઉપડી. ત્યાં ફરીને રાણીએ કહ્યું, “નાથ ! આપણું લગ્ન થયા ને બાર વર્ષો વીતી ગયાં. આજે દેવીએ વચન આપ્યાને છેલ્લે દિવસ છે પણ હજુ સુધી તમને રાજ્ય મળ્યું નથી. એટલે મારે તે દેવીને મારું મસ્તક ચઢાવવું જોઈએ.”
ભીમસેનને રાજ્યભ્રષ્ટ કરવા ઈચ્છતી સુરસુંદરી : સુરસુંદરીના વચને સાંભળીને હરિસેને કહ્યું, હે પ્રિયે ! હવે તું શાંતિ રાખ. રાજ્યને કર્તાહર્તા તે હું જ છું. નગરજનો મારી આજ્ઞાનું પાલન કરે છે. ભીમસેન તે નામના જ રાજા છે. એમને તે કેઈ ઓળખતું નથી. એ આ રાજ્યમાં કંઈ કરવા સમર્થ નથી, કારણ કે મારી આજ્ઞા વિના નગરમાં પાંદડું પણ હાલતું નથી, માટે તું ચિંતા ન કરીશ. તું તે મારું જીવન છે. તારા વિના હું ક્ષણ વાર ટકી શકું તેમ નથી. તારા સર્વ મનોરથે હું પૂરા કરીશ. તું શ્રદ્ધા રાખ કે આપણા આખા નગરમાં મારી આણ વર્તાય છે ને હું ધારું તેમ કરી શકું છું. નાથ ! તમારી બધી વાત સાચી છે પણ જે રાજગાદીએ બેઠા હોય તે રાજા ગણાય. નેકરની માફક કારભાર કરે તે કંઈ રાજા ન કહેવાય. લોકે રાજાને જેટલું માન આપે તેટલું તે તમને ન જ આપે ને? ભીમસેન રાજા તે કંઈ કામ કરતા નથી. એ તે આ દિવસ રંગમહેલમાં સ્વર્ગના સુખમાં હાલે છે અને
Page #241
--------------------------------------------------------------------------
________________
१८२
શારદા સિદ્ધિ તમે તે આ દિવસ ગદ્ધાવૈતરું કરે છે જેથી તમને તે ચિંતા અને દુઃખ સિવાય બીજું શું મળે છે? જે ભીમસેન રાજા છે તે તમારે આવું નકામું કામ શા માટે કરવું જોઈએ? તમે જ્યારે ભીમસેનને રાજ્યથી ભ્રષ્ટ કરી રાજ્યપદ પામશે ત્યારે મારે જન્મ સફળ થશે એમ હું માનીશ.
વિચારે, સુરસુંદરીએ કેવું ચરિત્ર ભજવ્યું ? એને કેઈ કુળદેવીએ કંઈ કહ્યું ન હતું પણ વાત એવી ગોઠવીને કરી કે હરિસેનના મગજમાં વાત બરાબર ઊતરી ગઈ એટલે તરત જ કહ્યું, હે રાણી ! તારી વાત તદ્દન સત્ય છે. કાલે હું રાજગાદીએ બેસીશ ને આખા નગરમાં મારી આણ ફેલાવીશ, અને ભીમસેનને રાજ્યથી ભ્રષ્ટ કરીને રાજ્યની તમામ સત્તાને દેર મારા હાથમાં લઈશ. દેવગે કદાચ એમ નહિ બને તે હું ભીમસેન, સુશીલા અને એમના બે પુત્રોને મારી નાંખીશ, પછી તને ચિંતા છે? હું તારા બધા મને રથ પૂરા કરીશ. તું ચિંતા ન કરીશ. હરિસેનના વચન સાંભળી સુર સુંદરી હસતી થઈ ગઈ. હવે ભીમસેનને કેવી રીતે પદભ્રષ્ટ કરે તે હરિસેન વિચારે છે. - આ તરફ બે દાસીઓ વચ્ચે ઝઘડે થયો છે તે સુશીલા કે ભીમસેન જાણતા નથી પણ એમની દાસી યશોદાના મનમાં થયું કે આજે કેરી માટે અમે બે દાસીઓ ઝઘડી છે. મેં એનું અપમાન કર્યું છે તેથી કદાચ એની રાણું સુરસુંદરીને ચઢાવી તે નહિ હોય ને ? આ તે રાજ્યની ખટપટ કહેવાય. આવા વિચારથી રાત્રિના સમયે યશોદા મહેલની પાછળ જઈને છાનીમાની ઊભી રહી. કહેવત છે ને દીવાલને પણ કાન હોય છે તેથી સુજ્ઞજને આવી કઈ ખાનગી વાત કરે ત્યારે એકાંત સ્થાનમાં જઈને ખૂબ ધીમા અવાજે કરે છે. એક કાનેથી બીજા કાને ન જાય તેની ખૂબ તકેદારી રાખે છે, પણ હરિસેને એવી કઈ સાવધાની ન રાખી અને મોટા અવાજે બે.
ભીમસેનને પદભ્રષ્ટ કરવાની અને તેમ ન બની શકે તે રાણી અને કુંવરો સાથે તેમને મારી નાંખવાની વાત સાંભળીને યશદા નખથી શીખ સુધી ધ્રુજી ઊઠી, અને કેઈ ન જાણી જાય તે રીતે છાનીમાની ચાલી ગઈ. આ વાત સાંભળીને યશોદાને ખૂબ દુઃખ થયું કે રાજા-રાણીને કંઈ ન હતું. એ ભાઈઓ શાંતિથી સુખ ભોગવતા હતા પણ અમે હલકા પેટની દાસીઓએ ઝઘડે કર્યો તે કેટલું મોટું સ્વરૂપ બની ગયું. હવે મારા રાજાનું શું થશે? હુ ન બોલી હતી તે સારું થાત પણ હવે શું થાય? યશોદા તે થરથર ધ્રુજવા લાગી. ધ્રુજતા પગે શ્વાસથી હાંફતી હાંફતી ભીમસેન રાજાના મહેલે પહોંચી ગઈ. ભીમસેન રાજા તે વખતે ઊંઘતા હતા. હવે દાસી ભીમસેનને જગાડશે ને બધી વાત કરશે, પછી શું બનશે તે અવસરે.
Page #242
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન નં. ૧૯ શ્રાવણ સુદ ૯ ને બુધવાર
તા. ૧-૮-૭૯ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન ! અનંતજ્ઞાની ભગવાન ફરમાવે છે કે આ સંસાર મહાન વિરાટ છે. આ વિરાટ વિશ્વમાં જીવ વિવિધ ગતિઓમાં ને વિવિધ યોનિઓમાં અનંતકાળથી પરિભ્રમણ કરે છે. આપણું આત્માએ અનંતકાળથી
રાશી લાખ જીવનિમાં પરિભ્રમણ કરતાં મહાન પુણયને સંચય થતાં આજે માનવભવ પ્રાપ્ત કર્યો છે. આ જીવન અણમેલ છે. કઈ પણ વ્યક્તિ લાખ કે કરેડો રૂપિયા આપીને અથવા ચક્રવતિ જેવા સમર્થ પુરુષે પિતાનું છ ખંડનું રાજ્ય અને પિતાનું સર્વસ્વ આપીને પણ માનવજીવન ખરીદી શક્તા નથી, એટલે આ માનવ ભવને મહિમા અપરંપાર છે. દેવેનું વૈભવથી છલકતું જીવન પણ માનવ જીવનની તેલ આવી શકતું નથી, કારણ કે આધ્યાત્મિક દૃષ્ટિથી વિચાર કરતા અને વિતરાગ પ્રભુના વચનેને વાળતા સમજાય છે કે આત્મિક સુખની ચરમસીમા સુધી વિકાસ માત્ર મનુષ્ય કરી શકે છે. જો કે મનુષ્ય કરતાં દેવેનું સુખ અનેકગણું અધિક છે પણ જ્યારે આત્મસાધના અને આત્મસિદ્ધિની વાત આવે છે ત્યારે દેવે પાછળ હટી જાય છે કારણ કે દેવે વધુમાં વધુ શું ગુણસ્થાનક પામી શકે છે. જ્યારે આત્માની અનંત શક્તિને ઉપગ કરવામાં સમર્થ એ મનુષ્ય ચૌદે ચૌદ ગુણસ્થાનેને પાર કરીને પરમાત્મપદ પ્રાપ્ત કરી શકે છે. એટલા માટે કહ્યું છે ને કે ઘર્થ કામ શેક્ષrrH મુમુજ સેવા ધર્મનું, ધનનું, કામ અને મોક્ષ પ્રાપ્તિનું સાધન આ માનવ શરીર છે. આ ઉત્તમ માનવ જન્મ પામીને જે મનુષ્ય અન્યાય, અનીતિ, દગાપ્રપંચ આદિ પાપકર્મો કરીને ધન ઉપાર્જન કરે છે તે આત્મા મરીને કયાં જાય છે? ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવાન બેલ્યા છે કે,
"जे पावकम्मेहिं धणं मणूसा, समाययन्ती अभई गहाय । વહાર તે વાસ પદ્દિા નો, વેણુદ્ધા ના વેતિ છે.” અ. ૪. ગા. ૨
જે મનુષ્ય દુબુદ્ધિના ચક્કરમાં ફસાઈને ખેતી, વહેપાર આદિમાં અન્યાય, અનીતિ, વિશ્વાસઘાત આદિ પાપકર્મો કરીને ધન ઉપાર્જન કરે છે, ધન કમાય છે તે પુત્ર કલત્રાદિ રૂપબંધમાં જકડાઈ રહે છે અને આ સંસારમાં વૈરને અનુબંધ કરતાં કરતાં અંતે રાગદ્વેષથી સહિત બનીને તે મનુષ્ય ધન, વૈભવાદિ છેડીને મરીને રત્નપ્રભાદિ નરકોમાં ઉત્પન્ન થાય છે ને ત્યાં પાપકર્મના ફળરૂપે પારાવાર વેદના ભેગવે છે.
બંધુઓ! ખરેખર, આ સંસારમાં ધન અનર્થનું કારણ છે, છતાં મનુષ્ય પોતાની પત્ની, પુત્રપરિવાર, સગાંવહાલાંને રાજી કરવા અને સમાજમાં માનપ્રતિષ્ઠા મેળવવા
Page #243
--------------------------------------------------------------------------
________________
૧૮૪
શારદા સિદ્ધિ પાપ કરીને મનુષ્ય ધન કમાઈ લાવે છે. ધનથી પુત્ર પરિવાર બધાં રાજી થશે અને પત્ની કહેશે કે, “વાહ વાહ નાથ! શું તમારી બુદ્ધિ છે! બાપા તે નિર્ધન મૂકીને ગયા હતા પણ આપે તે શૂન્યમાંથી સર્જન કર્યું.” આ સાંભળી પુરુષ હરખાય છે પણ એને ખબર નથી કે આવું ઘોર પાપ કરીને મેળવેલી લક્ષ્મી મને નરકના રૌ સૈ દુઃખ ભોગવવા લઈ જશે, ત્યારે કોઈ છેડાવવા નહિ આવે. અરે, લક્ષમી પણ સાથે નહિ આવે. આટલા માટે જ્ઞાની પુરુષ કહે છે, હે માનવ ! આ ઉત્તમ ભવ પામીને ધન પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિ કરવાને બદલે પ્રમાદ છેડીને ધર્મ ઉપાર્જન કરવાની પ્રવૃત્તિ કરવી જોઈએ. ધનને અતિ લેભ કેવા કર કર્મો કરાવે છે તે ઉપર એક દષ્ટાંત યાદ આવે છે.
એક ચેર હતું. તે ખૂબ ઉસ્તાદ હતા તેથી ઘણાં મોટાં ઘરમાં ચોરી કરીને ખૂબ ધન લાવતો. તે કયારેય પકડાતે નહિ. ધન સાચવવા માટે તેણે એક ખાનગી ઢાંકણાવાળે કૂ રાખ્યું હતું. તેમાં તે ધન નાંખતે. કયારે પણ કોઈને ગંધ સરખી આવતી ન હતી. માત્ર તેની પત્ની અને બાળક જાણતાં. એક દિવસ ચેરના મનમાં વિચાર થશે કે, અહે! આ ધન લાવીને કૂવામાં નાખું છું તે વાત આ સ્ત્રી અને છોકરાઓ બધા જાણી ગયા છે તે આટલું કષ્ટ વેઠીને મેં ધન ભેગું કર્યું છે તેને
આ લેકે નાશ કરશે. માટે હું એવું કરું કે “ન રહે વાંસ અને ન વાગે વાંસળી” ' આ કહેવત પ્રમાણે એવું કરું કે કઈ જીવતું ન રહે. આ બધાને મારી નાંખ્યું તે
મારું ધન એ લેકે વાપરી ન શકે. હું એકલે જ બધું ધન ભેગવું. જુઓ ધન કેટલી કુમતિ કરાવે છે? ધનમાં આસક્ત બનેલે ચાર પિતાની પત્ની અને પુત્રોને મારી નાંખવાને વિચાર કરીને એક દિવસ બજારમાં જઈ લાડવામાં ભારે વિષ નખાવીને લઈ આવે ને ઘેર આવીને પત્ની તથા પુત્રોને કહે છે, “લે, હું આજે તમારા માટે બજારમાંથી લાડવા લાવ્યો છું. પેટ ભરીને ખાઓ, એટલે એની પત્ની અને પુત્રો પ્રેમથી લાડવા ખાવા બેસી ગયા. લાડવામાં ભારેભાર ઝેર નંખાવ્યું હતું એટલે લાડવા ખાવા પછી થોડી વારમાં ચોરની પત્ની અને બાળક ઢળી પડયા એટલે તરત ચારે એ બધાંને ઊંચકીને બીજા ખાલી કૂવામાં નાખી દીધા ને કૂવા ઉપર મજબૂત ઢાંકણું ઢાંકી દીધું. એને શાંતિ થઈ કે, હાશ! હવે બધું ધન હું એકલે ભેગવીશ. થોડા દિવસ થયા એટલે આડોશી પાડોશી પૂછવા લાગ્યા કે તમારા બૈરા છોકરાં કયાં ગયાં? ત્યારે કહે છે એ તે પિયર ગઈ છે. થોડા દિવસ પછી એણે વાત બહાર પાડી કે ત્યાં ખાવામાં ઝેરી પદાર્થ આવવાથી બધા મરી ગયાં.
બંધુઓ ! જોયું ને ધનને અતિ લોભ કે અનર્થકારી છે. જે ધન માટે ચાર ચાર જીની વાત કરી તે ધન શું પરકમાં સાથે આવવાનું છે? ના, છતાં જીવને કેટલી મમતા છે. ચોરે લક્ષ્મીના લેભ ખાતર પત્ની અને પુત્રોને મારી નાંખ્યાં. પછી
Page #244
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૧૮૫ થડા સમયમાં તે ફરીને પરણ્ય. એ સ્ત્રી ખૂબ રૂપાળી હતી. ચોર એના રૂપમાં ઘણે મુગ્ધ હતે. એને એક પુત્ર થશે. એ પત્ની પણ જાણી ગઈ કે આ બધું ધન લાવીને કૂવામાં નાંખે છે પણ એનામાં આસક્ત હોવાથી એને મારી નાંખવાનું મન થતું નથી. એને દીકરો આઠ વર્ષને થયો. એક દિવસ તે નિર્દોષ ભાવે રમતો હતો. તેને જોઈને ચોરને વિચાર આવ્યો કે મેં મહાસક્ત બનીને સ્ત્રીને જીવતી રાખી તે મોટી ભૂલ કરી. મારે તે તે બંનેને મારી નાંખવા જોઈએ. વિચાર કરીને બારણું બંધ કરીને પત્નીની છાતી પર ચઢી બેઠે, એટલે સ્ત્રીએ ચીસ પાડી તે મઢામાં ડુચો ભરાવી એનું ગળું દબાવીને મારી નાંખીને તરત કૂવામાં ફેકી દીધી. આ દશ્ય જોઈને છોકરે ધ્રૂજી ઊઠ. પિતાની માતાને આ રીતે મારી નાંખવાથી રડતા રડતે ભયભીત બનીને ઘરની બહાર નીકળી ગયો ને દૂર જઈને જોરજોરથી ચીસ પાડીને કરુણ સ્વરે રુદન કરવા લાગ્યું.
બાળકનું કરુણ રુદન સાંભળી રસ્તે આવતા જતા લોકે એને ઘેરી વળ્યા ને પૂછવા લાગ્યા કે, “છોકરા ! તું શા માટે આટલું બધું રડે છે?” બાળકે બધી વાત કરી કે, મારા બાપે મારી માને મારીને કૂવામાં નાખી છે. આથી લોકેએ પોલીસને જાણ કરી. સૌ ભેગાં થતાં ચેર પકડાયો. કૂવામાં તપાસ કરતાં મરેલી સ્ત્રી અને અગાઉ મરેલાંનાં હાડકાં નીકળ્યાં, પછી બીજા કૂવામાં તપાસ કરી તે અઢળક ધનના ઢગલા નીકળ્યા. એટલે ચોર પાકે ગુનેગાર ઠર્યો. બધું ધન રાજાના સિપાઈઓએ જપ્ત કરી લીધું અને ચારને મુશ્કેટાટા બાંધીને રાજાની સમક્ષ હાજર કર્યો. ધનને માટે ચારે કેટલા જીવોની ઘાત કરી. રાજાએ ચેરનું બધું ધન જપ્ત કર્યું અને માલના સાચા માલિકેની તપાસ કરાવી તેમને તેમનું ધન સુપ્રત કર્યું અને ચોરને કડક શિક્ષા કરી કે રજ પાંચસે કેરડાના માર મારે. ખૂબ માર માર્યો ને રીબાઈ રીબાઈને જીવ ગયે, અને છેવટે તે નરક ગતિમાં ચાલ્યો ગયો. બંધુઓ! પરિગ્રહે કેવો અનર્થ કર્યો? પાપ કરીને ધન ભેગું કર્યું પણ શું એ ધન ભોગવી શકે ? અહીં ભયંકર દુખ ભોગવ્યા ને મરીને નરકમાં ગયો. ત્યાં પણ એને કરેલાં કર્મોનાં ફળરૂપે ભયંકર દારૂણ દુઃખો ભોગવવાં પડયાં. આટલા માટે જ્ઞાની પુરુષો પડકાર કરીને કહે છે કે, હે ભવ્ય જીવો! ધનની તૃષ્ણને ત્યાગ કરી ધર્મની આરાધના કરે. સદાચારનું સેવન કરે.
એક તત્વચિંતકે ત્રણ બોલ લખ્યા છે: ૧. ભલાઈ કર. ૨. બૂરાઈથી બચ. ૩. કુસંગતિથી દૂર રહે. તત્ત્વજ્ઞ પુરુષે શું કહે છે? હે જીવ! વહેલા કે મેડા એક દિવસ તો તારે આ બધું છોડીને જવાનું છે તે આ મળેલા મનુષ્યભવમાં જેમ બને તેમ પરોપકાર, દયા, સેવા આદિ દ્વારા કેઈનું ભલું કરે. જે બની શકે તે કોઈને માર્ગમાં, ફૂલ બનીને પથરાઈ જજે પણ કંટક કદી બનશે નહિ. બનવું હોય તે પુલ બનજે, સેય બનશે શા. ૨૪
Page #245
--------------------------------------------------------------------------
________________
૧૮૬
શારદા સિદ્ધિ પણ કાતર કદી ન બનશો. પુલ નદીના બે કિનારાને જોડે છે તેમ તમે પણ કેઈના તૂટેલા હૃદયને જોડનાર પુલ બનજે. જેથી કર્મબંધન ન થાય. ત્રિખંડ અધિપતિ કૃષ્ણ વાસુદેવની પટ્ટરાણી ક્ષમણએ આગલા ભવમાં સહેજ આનંદ ખાતર તાજી મંદી મકેલા હાથે મોરલીનાં ઈંડા પકડયાં. તે ઈંડાને મેંદી રંગ લાગતા મોરલી પિતાના ઇંડાને ઓળખી ન શકી. તેથી સેળ ઘડી સુધી એણે ઇંડાંનું સેવન કર્યું નહિ તે ત્રાહ્મણીને એવું કર્મ બંધાયું કે એને સેળસેળ વર્ષો સુધી પુત્રને વિયોગ પો.
ક્ષ્મણને કેઈને દુઃખી કરવાના ભાવ ન હતા છતાં કર્મ બંધાણું. તે જે જીવે હસી હસીને ઈરાદાપૂર્વક કર્મ બાંધે છે અને તે કેવાં ચીકણું કર્મ બંધાય?
બીજે બોલ છે બૂરાઈથી બચે. જ્ઞાની કહે છે હે માનવ ! તારાથી જે બને તે બીજાનું ભલું કર. ભલાઈના માર્ગે ચાલ. અગર જો તું કેઈનું ભલું ન કરી શકે તે કેઈનું બૂરું તે કદી કરીશ નહિ.
તુ ભલા કિસીકા કર ન સકે તે બરા કિસીકા મત કરના
આજે તે મોટા ભાગે માણસે પોતાના મનરંજન ખાતર કેટલાં પાપ કરે છે. શિકારી લોકે પિતાના મનોરંજન ખાતર ગગનમાં મસ્તપણે ઊડતા નિર્દોષ પક્ષીઓને ગોળીથી વીંધી નાખે છે. પારધીઓ જંગલમાં મસ્તપણે આમથી તેમ કૂદતા હરણ સાદિ પક્ષીઓને તીરથી વીંધી નાંખે છે. એ નિર્દોષ પ્રાણુઓએ એમનું શું બગાડ્યું છે?. બહેને ઘરનાં કાર્યોમાં અસાવધાની રાખે તે કેટલાય ઈની હિંસા થઈ જાય છે. એંઠાં વાસણે રાત્રે મૂકી રાખે છે તેમાં માખી, ફુદા આદિ જીવોની હિંસા થઈ જાય છે, માટે જતના ધર્મને સમજે તે પાપકર્મનું બંધન એવું થશે.
ત્રીજે બેલ છે કુસંગતિથી દૂર રહે. તત્ત્વજ્ઞાની ત્રીજા બોલમાં કહે છે, હે માનવ તું ભલાઈને માર્ગે ચાલ્ય, બૂરાઈથી બચી ગયો પણ જે કુસંગતિને ત્યાગ નહિ કરે તે પરિણામ કેવું આવશે? તે એક ન્યાય આપીને સમજવું. અમારી બહેનના અનુભવની વાત છે. એમને પૂછે. એ જુદી જુદી જાતનાં અથાણાં જુદી જુદી બરણીમાં નાંખે છે. પણ ખાવા માટે તે બરણીમાંથી ડું થોડું કાઢે છે. તે શું લોટવાળા કે એંઠા હાથથી અથવા દાળશાકવાળા એંઠા ચમચાથી કાઢે છે ખરા ? “ના”. એ તે ઊટકેલા સ્વચ્છ ચમચાથી કાઢે છે, કારણ કે જે એંઠા હાથથી કે ચમચાથી કાઢે તે અથાણું બગડી જાય એવી જ રીતે માણસ ઘેડે સમય પણ દુર્ગુણીના સંગમાં રહે તે એને દુગુણ બનતા વાર લાગતી નથી. જેમ કોઈ ચતુર માણસ કાજળની કોટડીમાં ગમે તેટલી સાવધાનીપૂર્વક જાય તે પણ તેને સ્વચ્છ વઓ ઉપર કંઈને કંઈકાજળને ડાઘ લાગે છે એવી રીતે ગુણવાન વ્યક્તિ દુર્ગુણી આત્માના સંગમાં રહીને ગમે તેટલી સાવધાની રાખે છતાં એનામાં કંઈને કંઈ દુર્ગુણ આવી જાય છે, માટે કુસંગતિથી દૂર રહે. લીબું કે કેરીનું અથાણું બગડી જાય તો બીજે વર્ષે નવું બનાવી શકાય છે.
Page #246
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ એમાં માત્ર એક વર્ષ બગડે છે પણ જે મનુષ્ય જન્મરૂપી અથાણું બગડી જાય તે જન્મોજન્મ બગડી જાય, માટે તત્વજ્ઞ પુરુષો કહે છે કે કુસંગતિને ત્યાગ કરીને સજ્જનને સંગ કરે. સજજનને સંગ પાપીમાં પાપી માનવને પવિત્ર બનાવે છે ને ક્રરમાં ક્રર માનવીને કરુણાવંત બનાવે છે. તે એક દષ્ટાંત આપીને સમજાવું.
અન્ય ધર્મમાં ઉગ્રાનંદ નામના એક પવિત્ર સંત થયા છે. દયા, ક્ષમા અને બીજાનું હિત કરવાની પરંપકાર ભાવના–એ ત્રણ ગુણે જેનામાં હોય તે સાચે સંત છે. આવા ગુણે જેનામાં હોય તે સંસારી હોવા છતાં સાધુ જેવું છે. આ ઉગ્રાનંદ સ્વામી પ્રત્યેક આત્મામાં પરમાત્માનું દર્શન કરનારા ઉચ્ચ કેટિના પવિત્ર સંત હતા. તેમની પાસે જે કઈ આવે તેને ધર્મને ઉપદેશ આપી તેના જીવનમાં ધર્મના સંસ્કારનું સિંચન કરતા. એક વખત ઉગ્રાનંદ સ્વામી કોઈ એક ગામની બહાર એકાંત સ્થાનમાં જઈ એક વૃક્ષ નીચે ધ્યાનમાં બેસી આત્માનંદની મસ્તીમાં ઝૂલતા હતા. તે જ રાત્રે એ ગામમાં વસતા એક ખેડૂતને બળદ કઈ ચેરી ગયું.
ખેડૂતને મન બળદ એની મૂડી છે. ૫૦૦ રૂપિયાની બળદની જેડી હતી. બળદ નહિ જડવાથી ખેડૂત આકુળવ્યાકુળ થઈ ગયે. બધા શોધવા નીકળ્યા. શોધતા શોધતા
જ્યાં ઉગ્રાનંદ સ્વામી પ્રભુને ધ્યાનમાં લીન બનેલા હતા ત્યાં આવ્યા ને બોલવા લાગ્યા, કે, આ સાધુઓ જ આપણું બળદ ચરી ગયે લાગે છે. બળદને કયાંક સંતાડીને પ્રભુની ભક્તિ કરવા બેસી ગયો છે. એમને ઢંઢોળીને કહે છે, એ સાધુડા ! અમારા બળદ કયાં ગયા? જલદી અમને કહે, નહિ આપે તે તને બતાવી દઈશું, પણ આ તો ક્ષમાના સાગર કઈ બોલતા જ નથી, એટલે પેલા ખેડૂતો ઉગ્રાનંદ સ્વામીને મારવા લાગ્યા કેઈએ લાકડીને માર માર્યા, કેઈએ પગની લાતોથી માર માર્યો. એવા માર્યા કે એમના મુખમાંથી લોહી નીકળવા લાગ્યું, છતાં સ્વામીજીએ ખૂબ ક્ષમા રાખી. મનથી પણ ક્રોધ ન કર્યો. મનમાં એક જ વિચાર કર્યો કે આ તો મારી કસોટીને પ્રસંગ છે કે હું કેટલા અંશે ક્રોધને જીત્યો છું. આમ સમજીને એક શબ્દ પણ બોલ્યા નહિ.
ખેડૂતો બોલવા લાગ્યા કે આ તો પાકે ઠગ છે. બળદ લઈ ગયું છે એટલે બોલતો નથી માટે એને કેથળામાં પૂરીને થાણેદાર પાસે લઈ જઈએ એટલે બોલશે. એમ વિચાર કરીને એક મેટો કેથળે લાવીને ઉગ્રાનંદ સ્વામીને કેથળામાં પૂરી દીધા. છતાં એક શબ્દ બોલતા નથી. તેઓ એમ માનતા હતા કે આ લોકોને હું ગમે તેમ કહીશ છતાં સમજવાના નથી. મારા કર્મને ઉદય છે તો સમભાવે સહન કરી લઉં. કોથળામાં પૂરીને સવાર પડતાં પોલીસના થાણુમાં લઈ ગયા, થાણેદારના મનમાં થયું કે આ લોકે કેથળામાં શું લાવ્યા હશે ? એમણે કોથળામાંથી ઉગ્રાનંદ સ્વામીને બહાર કાઢ્યા. સ્વામીને જોઈને થાણેદાર તો એમના ચરણમાં પડી ગયે, કારણ કે થાણેદાર ઉગ્રાનંદ સ્વામીને ભક્ત હતો. એના મનમાં થયું કે આવા પવિત્ર મહાત્માની આવી દશા કેમ
Page #247
--------------------------------------------------------------------------
________________
૧૮૮
શારદા સિદ્ધિ
થઈ ? ખેડૂતને પૂછ્યુ કે તમે આ પવિત્ર સ`તને કોથળામાં શા માટે પૂર્યાં છે ? એમના શરીર ઉપર ઘા પડયા છે, માઢામાંથી લોહી નીકળ્યા છે. શુ' તમે તેમને માર્યાં છે ?” &ા સાહેબ ! એ તો ચેાર છે. આ વચન સાંભળતા થાણેદાર ખૂબ ગુસ્સે થયા ને કહ્યું : હૈ દુષ્ટો ! આ મહાત્મા તો એક કીડીના પ્રાણ દુભવે તેવા નથી તે શું તમારા ખળદ ચારી લે ? નિર્દોષ મહાત્માને દુ:ખી કર્યાં છે માટે તમને જ હુ` કેદમાં પૂરી દઈશ. પેાલીસાને બોલાવીને હુકમ કર્યાં કે આ ખેડૂતોને કેદમાં પૂરીને ખૂબ માર મારો. આ ખેડૂતો થરથર ધ્રૂજવા લાગ્યા. ઉગ્રાનદ સ્વામીએ થાણેદારને કહ્યુ', ભાઈ ! જો તુ' મારા સાચા ભક્ત હોય તો આ બધાંને મીઠાઈ મંગાવીને ખવડાવ, થાણેદારે કહ્યું : સ્વામીજી ! આપ આ શું ખોલી રહ્યા છે ? જેમણે આપને આટલો બધા માર મારીને મરણતોલ કરી નાંખ્યા. એટલેથી ન પડ્યું તે કોથળામાં પૂર્યાં. એવા અપરાધીઓને તો શિક્ષા જ કરવી જોઈએ, એના બદલે મીઠાઈ આપું ? ત્યારે સ્વામીએ કહ્યું, એ બિચારાએ આખી રાત બળદ શેાધ્યા, મને માર માર્યાં. હવે થાકી ગયા હશે. તે ભૂખ્યા છે. સ્વામીજીના કહેવાથી થાણેદાર ખેડૂતોને મારને બદલે મીઠાઈ ખવડાવી.
અડધુએ ! તમે જ કહેા. આવા મહાત્માના કેવા પ્રભાવ પડે! ખેડૂતોનાં મન ઉપર કેવી અસર થાય ? આજે તો દુનિયા એમ માને છે કે શની સામે શ ... જોઇએ, પણ એ માન્યતા ખાટી છે. શની સામે શઠ બનવાથી સામી વ્યક્તિ સુધરતી નથી પણ વધારે ક્રોધી બને છે. ઉગ્રાનંદ સ્વામીની ક્ષમાથી ખેડૂતોના હૃદયનું પરિવર્તન થયું. સ્વામીના ચરણમાં પડીને માફી માંગી કે, સ્વામીજી ! અમારા અપરાધને માફ કરે. તેમની આંખમાંથી પશ્ચાત્તાપના આંસુ આવી ગયા અને એ બધા ખેડૂતો ઉગ્રાનંદ સ્વામીના ભક્ત અની ગયા. હવે ચરિત્ર કહ્યુ',
=
ચરિત્ર :– “ યશાદા રાજાના મહેલમાં": ભીમસેનની દાસી યશેાદાએ હિરસેનના મહેલેથી વાત જાણીને ભીમસેનને જગાડયા. યશેાદા ભયથી થરથર ધ્રૂજવા લાગી. ભીમસેને પૂછ્યું, યશેાદા ! આમ રાત્રિના સમયે અચાનક કેમ આવવાનુ` બન્યુ ? અને તું આમ ગભરાઈ ને શા માટે ધ્રુજી રહી છે? એણે રાણીના શયનગૃહમાં જઈને રાણીને પહેલા જગાડયા, પછી ભીમસેનને તથા સુશીલાને એક ખૂણામાં બેસાડીને કઈ જાણી ન જાય તે રીતે સાવધાનીપૂર્વક ધીમા અવાજે બનેલી વાત કરી. સુશીલાએ કહ્યુ: યશેાદા ! તેં એક કેરી માટે આટલું બધુ... કર્યું ? આવું અન્યા પછી પણ તે મને વાત ન કરી ? વાત કરી હાત તો હું મારી દેરાણી પાસે જઈને કેરી આપી આવત ને એની માફી માંગત. તો આ વખત તો ન આવત ને ? યશોદાને પણ ખૂબ પસ્તાવા થશે કે મેં આવું શા માટે કર્યું? મે ઝેરનાં ઝાડ વાવ્યાં અને આ મારા નિષિ રાજારાણીને એના ફળ ખાવાના વખત આવ્યે ને?
Page #248
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
ભીમસેન રાજા આ વાત સાંભળીને ઊંડા વિચારમાં પડી ગયા. તે વિચારવા લાગ્યા અહો! કર્મની ગતિ કેવી વિચિત્ર છે! મારો સગો ભાઈ મને મારી નાંખવા તૈયાર થયું છે. સ્ત્રીમાં મોહાંધ બની આજે તે વિવેક અને ભાન ગુમાવી બેઠે છે. આ બધી કર્મની વિચિત્રતા જ છે ને ? નહિતર સગે ભાઈ આજે આવું અકાર્ય કરે ખરે? ખરેખર, કર્મ જીવને ભાન ભૂલાવે છે ને ન કરવાનાં કામ કરાવે છે. હરિસેન પણ કર્મને વશ થઈને આજે આવું દુષ્કૃત્ય કરવા તૈયાર થયા છે. મારે હવે સાવધ બનીને મારી રાણીના તેમ જ બંને કુમારોના જાનમાલની રક્ષા કરવી જોઈએ, કારણ કે જે હું જીવતો હઈશ તો આ રાજસંપદા પાછી મેળવી શકીશ. આમ વિચારીને ભીમસેને પિતાના એક વિશ્વાસુ અને અંગત અનુચરને બોલાવીને પવનવેગી રથ તૈયાર કરી લાવવાની આજ્ઞા કરી અને રાણી તથા કુંવરોને સાથે લઈને જવા માટેની તૈયારી કરવા લાગ્યા. આ તરફ ભીમસેન પિતાના પ્રાણ બચાવવાની તૈયારી કરે છે ત્યારે હરિસેન તેના મહેલમાં ભીમસેનના પ્રાણ લેવાની તડામાર તૈયારી કરી રહ્યો હતો.
શયનરૂમમાં હરિસેનને ચેતવતી રાણી ”—બીજી તરફ હરિસેન પિતાના શયનરૂમમાં જઈને ભીમસેનને તેની રાણું અને બે પુત્રે સહિત કેવી રીતે મારી નાંખે તેની વિચાર કરતા હતા ત્યાં સુરસુંદરીના મનમાં વિચાર થયો કે અમે જે વાત કરી તે કઈ સાંભળી તો નહિ ગયું હોય ને! એ વિચાર આવતાની સાથે હરિસેન પાસે આવીને કહેવા લાગીઃ સ્વામીનાથ ! મારા મનમાં એમ થાય છે કે આપણી વાત કઈ સાંભળી તે નહિ ગયું હોય ને ? કદાચ કોઈ સાંભળી ગયું હોય ને જઈને ભીમસેનને વાત કરી દે તે જરૂર એ નાશી જશે, અને કદાચ નાસી ન જાય તો તમારા ઉપર હુમલો કરે ને યુદ્ધ કરે. જે કે મને તે તમારા બળ અને પરાક્રમ ઉપર પૂરો વિશ્વાસ છે, છતાં શત્રુને તે ઊગતે ડામી દેવું જોઈએ. જેથી તે કદી માથું ન ઊંચકી શકે, માટે તમે હમણાં જ ભીમસેનના રાજમહેલને ફરતે ચેકી પહેરો ગોઠવી દે. જેથી તે કઈ નાશી છૂટે નહિ. તમે આ રીતે કરશે તે મારા મનોરથ પૂરા થશે. પત્નીને શબ્દો સાંભળી હરિસેન ખુશ થઈને બોલી ઊઠઃ સુરસુંદરી ! તારી બુદ્ધિને ધન્ય છે. તે મને યાદ કરાવ્યું તે ઠીક થયું. હું હમણાં જ તે માટે પ્રબંધ કરું છું.
“ભીમસેનના બંગલા ફરતી ખુલ્લી ચોકીઃ—સુરસુંદરીની વાત સાંભળી હરિસેને અનુચરને-લશ્કરના મુખ્ય સુભટને બોલાવી લાવવા હુકમ કર્યો. યુવરાજની આજ્ઞા થતાં તરત સુભટ હાજર થયો ને હાથ જોડીને બોલ્યા : રાજન ! ફરમાવે, શી આજ્ઞા છે? હરિસેને કહ્યું જુઓ, અત્યારે ને અત્યારે આપણું સશસ્ત્ર ટુકડીને લઈને તમે ભીમસેનના મહેલને ફરતી સખ્ત ચોકી ગઠવી દે. મારી આજ્ઞા વિના એ મહેલમાંથી કેઈને બહાર જવા દેશે નહિ તેમ જ કોઈને અંદર પ્રવેશ કરવા દેશે નહિ. જે એમ કરતાં કોઈ પણ માણસ નજરે પડે છે ત્યાંને ત્યાં તેને વધ કરી નાંખજે. જેવી આજ્ઞા, એમ કહીને
Page #249
--------------------------------------------------------------------------
________________
૧૦૦
શારદા સિદ્ધિ સુભટ ત્યાંથી ચાલ્યા ગયે, અને હરિસેનની આજ્ઞા મુજબ ભીમસેનના મહેલને ફરતી સશસ્ત્ર ચાકી ગોઠવી દીધી ને દરેકને સખ્ત ચેતવણી આપી કે મહેલમાંથી કોઈ બહાર જાય નહિ અને મહેલમાં કોઈ પ્રવેશ કરવા પામે નહિ. એમ કરવામાં જે ભૂલ કરશે તેનું માથું ધડથી જુદું કરવામાં આવશે. સેના નાયકની આવી સખ્ત આજ્ઞા સાંભળીને શ્રા સૈનિકે સાવધાન બનીને મહેલને ફરતી ઝીણી નજરે જોવા લાગ્યા.
સુશીલા બેભાન અને રાજા મૂંઝવણમાં” –આ તરફ ભીમસેને મહેલની બારીમાંથી બહાર દષ્ટિ કરી તે હરિસેનના સૈનિકે ખુલ્લી તલવારે ચેકી કરે છે. આ જોઈને તે ભયભીત બની ગયે. હવે બહાર કેવી રીતે નીકળવું? જે બહાર નીકળીએ તે માથું ને ધડ જુદાં થઈ જાય. હવે શું કરવું? પિતાના મહેલને ફરતી ખુલ્લી તલવારે ચેક કરતા સૈનિકોને જોઈને સુશીલાનું તે હૃદય ચીરાઈ ગયું. એના કેમળ હૃદય ઉપર ભારે આઘાત લાગ્યા. અરેરે.આ મારાં કુમળાં ફૂલ જેવાં બે બાલુડાંનું શું થશે? એમને લઈને હું કેવી રીતે જઈશ? એમનું શું થશે? આ ચિંતામાં સુશીલા બેભાન થઈને પડી ગઈ.
ભીમસેન અને યશોદા ત્યાં જ હતા. ભીમસેને સુશીલાનું માથું પોતાના ખોળામાં લીધું ને યશોદાએ શીતળ જળને છંટકાવ કર્યો એટલે સુશીલા ભાનમાં આવી અને કોળે કલ્પાંત કરવા લાગી ત્યારે ભીમસેને તેને શાંત કરતાં કહ્યું સુશીલા! આમ • રડવાથી શું વળશે? જ્યાં આપણું ભાગ્યે જ પરવારી ગયું ને ગાઢ કર્મને ઉદય થયો
ત્યાં હિંમત રાખે જ છૂટકો છે, ત્યારે સુશીલા રડતી રડતી કહે છે, નાથ ! મને બીજી કોઈ ચિંતા નથી, પણ મને આ મારા બે બાલુડાંની ખૂબ ચિંતા થાય છે. આપણે તે આટલું સુખ ભેગવ્યું પણ બે કુમળાં બાલુડાંને તે આ નાની ઉંમરમાં દુઃખ આવ્યું. એ બિચારા કેવી રીતે ચાલી શકશે? એમ કહીને ખૂબ રડી પણ ભીમસેને તેને સમજાવીને શાંત કરી. ત્યાં યશેદા કહે છે, રાજન ! હવે તમે ઉતાવળ કરે ને જલદીથી રાણું અને કુંવરેને લઈને નાસી જવાની તૈયારી કરે. ભીમસેને કહ્યું-યશોદા ! બહાર તે સખ્ત ચકી પહેરે છે. જવું કેવી રીતે? યશોદા કહે છે, રાજન ! તમે ભંડારમાંથી રને, સેનામહોરે વગેરે કીમતી ચીજે લેવાની હોય તે લઈને ઝટ તૈયાર થઈ જાઓ, પછી બધું થઈ પડશે. ભીમસેન અને સુશીલા જવા માટે તૈયારી કરે છે ને બહાર કી પહેરે ગોઠવ્યો છે. હવે તેઓ કેવી રીતે જશે ને શું બનશે તેના ભાવ અવસરે.
Page #250
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન નં. ૨૦ શ્રાવણ સુદ ૧૦ ને ગુરુવાર
તા. ૨-૮-૭૯ સુજ્ઞ બંધુઓ ! સુશીલ માતાઓ ને બહેને! અનાદિ કાળથી આ સંસારમાં જન્મ અને મરણને પ્રવાહ ચાલી રહ્યો છે. જન્મ લે અને મરવું, આ જન્મ-મરણની પરંપરાને નષ્ટ કરવાને માટે જ્ઞાની પુરુષોએ સ્વયં પ્રયત્ન કરીને જન્મ મરણને અંત કર્યો અને અન્ય જીવેને પણ એ માર્ગે ચાલવાને ઉપદેશ આપ્યું. ઠાણાંગ સૂત્રના બીજા ઠાણામાં જ્ઞાનીએ કહ્યું, હે ભવ્યજીવો! જે તમારે જન્મ મરણની આ દુઃખદાયી શંખલાને તેડવી હોય તે બે વાતે અપનાવવી પડશે. “વિકાર રેવ જળખ જેવા પહેલું જ્ઞાન અને બીજું ચારિત્ર. જ્ઞાન અને ચારિત્રને સમ્યગ સુમેળ જન્મ મરણના ચક્રને અટકાવી શકે છે. જ્ઞાન મનના સમસ્ત વિકારોને નષ્ટ કરીને શુદ્ધ અને પવિત્ર બનાવે છે. જ્ઞાન પ્રત્યેક મનુષ્યમાં સ્વતઃ વિદ્યમાન છે પણ એના ઉપર અજ્ઞાનને મજબૂત પડદે ઢંકાયેલું છે. તેને પુરુષાર્થ દ્વારા ખસેડયા વિના શક્તિ પ્રગટ થતી નથી. જ્યારે ચાર ઘાતી કર્મોને પડદો સંપૂર્ણપણે આત્મા ઉપરથી હટી જાય છે ત્યારે સર્વજ્ઞ બને છે. આ કાળમાં અહીં આપણે સર્વજ્ઞ બની શકીએ તેમ નથી પણ અંશે અંશે અજ્ઞાનને પડદો ખસેડીએ તે પણ આત્મજ્ઞાન દ્વારા જાણીને પાપકર્મો કરતા અટકે છે.
જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી કદાચ મનુષ્ય ઘણું જ્ઞાન મેળવી લે પણ જ્ઞાન સાથે આચરણ-ચારિત્ર જોઈએ, કહ્યું છે ને કે “ર મા થિ વિના સમ્યફ ચારિત્ર વિના જ્ઞાન કેવલ ભાર સ્વરૂપ છે. સારા પ્રથમ ધર્મઃ આચાર અર્થાત્ ચારિત્ર પ્રાણી માત્રને માટે ઉત્કૃષ્ટ ધર્મ છે. મનુષ્ય ગમે તેટલું જ્ઞાન પ્રાપ્ત કરે, ઘણાં શાસ્ત્રોના અર્થમાં પ્રવીણ બની જાય, મોટા મોટા ગ્રંથે કંઠસ્થ કરી લે પણ જો એનું ચારિત્ર ઉત્તમ નથી, હૃદયમાં વિવેક નથી તે એના જ્ઞાનની કઈ કિંમત નથી. ભલે, થેડું જ્ઞાન હોય પણ એનું ચારિત્ર નિર્મળ છે, વિવેકવાન છે અને વીતરાગ વચન ઉપર અચલ શ્રદ્ધા છે તે જ્ઞાનીની કટિમાં આવીને પોતાનું જીવન સફળ બનાવી લે છે. ચારિત્રથી રહિત વ્યક્તિનું જ્ઞાન નિરર્થક હોવાથી ફળશૂન્ય હોય છે, અને સમ્યગ જ્ઞાનથી રહિત મનુષ્યની ક્રિયા પણ ભારભૂત હોવાથી વ્યર્થ બને છે.
સમ્યજ્ઞાન અને સમ્યગ ક્રિયાના સુમેળથી આત્મસાધનાની ગાડી ચાલે છે. આપ જાણે છે ને કે પૃથ્વી ઉપર રથ બે પિડાંથી ચાલે છે. એ બે પૈડાંમાંથી એક પણ પૈડું તૂટી જાય તે રથ અટકી જાય છે. આકાશમાં પક્ષી ઊડે છે તે પણ પોતાની બે પાંખે દ્વારા ઘણે ઊંચે ઉડ્ડયન કરે છે પણ એક પાંખ કપાઈ જાય તે તે ૩યન કરવામાં સમર્થ બની શકતું નથી એવી જ રીતે આપણે આત્મા પણ એક પક્ષી સમાન છે. એને ઊડીને ઉચ્ચ ગતિમાં જવું છે તે એની જ્ઞાન અને ક્રિયાની બે પાંખ બરાબર મજબૂત હોવી જોઈએ, એક પાંખ તૂટી જાય તે મેક્ષમાં જવું મુશ્કેલ છે. આટલા
Page #251
--------------------------------------------------------------------------
________________
૧૯૨
શારદા સિદ્ધિ માટે જ્ઞાની પુરુષે કહે છે કે મુમુક્ષુ આત્માઓએ સર્વ પ્રથમ સમ્યફ જ્ઞાનની પ્રાપ્તિ કરવી જોઈએ. જ્ઞાન પ્રાપ્ત કરીને ચારિત્ર એટલે કે આચરણમાં ઉતારવું જોઈએ. જે જ્ઞાનને આચરણમાં ઉતારવામાં નહિ આવે તે તે પ્રાપ્ત કરેલું જ્ઞાન વ્યર્થ છે. જેમાં તિજોરીમાં ધન ભરેલું છે પણ તેની ચાવી ખવાઈ ગઈ છે તે તે ધન શા કામનું ? એવી રીતે આચરણ વિનાનું જ્ઞાન પણ વ્યર્થ છે, માટે જેટલું જ્ઞાન પ્રાપ્ત થાય તે પ્રમાણે આચરણ કરીને જ્ઞાન અને ચારિત્ર દ્વારા મુક્તિને પ્રાપ્ત કરવા સદા પ્રયત્નશીલ બનવું જરૂરી છે.
સજ્ઞાન અને સચ્ચારિત્રને માર્ગ બતાવનાર મહાવીર પ્રભુની અંતિમવાણી ઉત્તરાધ્યયન સૂત્રના તેરમા અધ્યયનને અધિકાર ચાલે છે. ચિત્ત અને સંભૂતિ એ બે મુનિરાજે સંથારે કરવાની તૈયારી કરતા હતા ત્યાં નમુચિ પ્રધાનને ગાઢ બંધનેથી બાંધીને દૂતની સાથે સનતકુમાર ચક્રવતિએ મોકલ્યા. આ જોઈને કરુણાવત મુનિઓનું હદય દ્રવી ઊઠયું. એમને ખબર પડી કે અમને જેણે માર મરાવ્યું હતું એ જ આ માણસ છે, છતાં મુનિના દિલમાં કષાયને કણિયો ન આવ્યો કારણ કે હવે એમને રેષ ઓલવાઈ ગયો હતો. છત્મસ્થ દશામાં કષાય આવી ગઈ પણ પછી કષાયને નાબૂદ કરી. કષાયને નાબૂદ કરવા માટે ઉપશમભાવ જરૂરી છે. જેટલા પ્રમાણમાં ઉપશમભાવ
આવે તેટલા પ્રમાણમાં આત્મામાં સુખને અનુભવ થતો જાય છે, અને સંપૂર્ણ કષાયના કે નાશથી આત્મા વિતરાગ બને છે. રાગ દ્વેષથી થતાં નુકસાનને વિચાર આવે તે ક્ષપશમ
ભાવ આવતા વાર નહિ લાગે, અથવા જ્યારે દ્વેષ કરવાને પ્રસંગ આવે તે વખતે વ્યક્તિમાં રહેલા ગુણને એકાદ ઉપકારને વિચાર કરવામાં આવે તે શ્રેષનું જેર નહિ ચાલે. આ વાતને સમજવા માટે વિક્રમ રાજાના જીવનને એક પ્રસંગ તમારી સમક્ષ રજૂ કરું.
વનની વાટે કષ્ટમાં સપડાયેલા રાજા” :-એક વખત વિક્રમ રાજા જંગલમાં કરવા ગયેલા. ફરતા ફરતા ઊંધે રસ્તે ચઢી જવાથી રાજા અને એમના સાથીદાર એકબીજાથી છૂટા પડી ગયા, રાજા સાચો રસ્તો શોધવા માટે આમથી તેમ ભમવા લાગ્યા, પણ નથી મળતે માર્ગ કે નથી મળતે માર્ગ બતાવનાર કઈ માણસ. હવે શું કરવું? સમય જતાં રાજાને ખૂબ ભૂખ તરસ લાગવાથી રાજાનું મન આકુળવ્યાકુળ થયું ને પાણીની શોધ કરવા લાગ્યા પણ વાવ કે સરવર કંઈ દેખાતું નથી. છેવટે એક ઝૂંપડી જોઈ તેથી આશાભેર વિક્રમરાજા ઝૂંપડી પાસે પહોંચ્યા પણ ભૂખ તરસની પીડાથી ચક્કર આવવાથી ત્યાં બેસી ગયા, એટલે ઝૂંપડીના માણસેએ રાજાને ઠંડું . પાણી આપાને સ્વસ્થ બનાવ્યા, પછી ભેજન બનાવીને સારી રીતે જમાડ્યા, ત્યાર બાદ રાજાએ પિતાની બધી કહાની કહી એટલે ઝૂંપડીના માણસેએ તેમને સાચા માગે ચઢાવ્યા. આથી રાજાના મનમાં થયું કે આ લોકોએ મારા ઉપર ખૂબ ઉપકાર કર્યો છે. અત્યારે તે ઉપકારને બદલો વાળવા મારી પાસે કંઈ નથી. એટલે વિક્રમ રાજાએ
Page #252
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૧૯૩
કહ્યું, “ભાઈ! તમે મારા ઉપર ઘણે ઉપકાર કર્યો છે. તમે જ્યારે ઉજજૈની નગરીમાં આવે ત્યારે મારી પાસે જરૂર આવજે. અરે, ત્યાં તે વિક્રમ રાજા રહે છે. ભાઈ! તે જ હું છું.” આ સાંભળીને બધાને ખૂબ આનંદ થશે. આજે અમારા ભાગ્ય જાગ્યા. આપના પુનિત પગલાં અમારે ત્યાં થયા. રાજાને ફરીને તકલીફ ન થાય તે માટે એક
મિ આપ્યો. ભોમિયાની સાથે રાજા જંગલમાંથી પોતાની નગરીમાં આવી ગયા. એક વખત ઝૂંપડીમાં રહેનારો માણસ કઈ કામ પ્રસંગે ઉજજૈની નગરીમાં આવ્યો. તેના મનમાં થયું કે આવ્યો છું તે રાજાને મળતું જાઉં. આમ વિચાર કરીને તે રાજદરબારમાં આવ્યું.
ઉપકારીના ગુણ ગાતા રાજા”:- વિક્રમ રાજા તેને ઓળખી ગયા એટલે તેનું સન્માન કર્યું અને પિતાની સભામાં સભાસદ તરીકે રાખી લીધો. તેને રહેવા માટે સુંદર મકાન આપ્યું, આ માણસ દરરોજ સભામાં જાય છે ને રાજા જે કાર્ય કરવાનું કહે તે બરાબર કરે છે. રાજા પણ અવારનવાર સભામાં આ માણસના ગુણ ગાતા ને કહેતા કે આ માણસે ભયંકર અટવીમાં મારો જીવ બચાવીને મારું રક્ષણ કર્યું હતું. આમ ભરસભામાં રાજા વારંવાર પ્રશંસા કરતા. આથી પેલા માણસને વિચાર આવ્યો કે મારી પ્રશંસા માત્ર શબ્દના આડંબરથી છે કે હદયથી તે પરીક્ષા કરવી જોઈએ. આ વિચાર કરીને એક દિવસ રાજાના નાના કુંવરને છાને માને ઉપાડી પિતાના મકાનમાં સંતાડી દીધે.
કુંવરની થતી શેધ” – આ તરફ થોડી વાર કુંવર નહિ દેખાવાથી શોધાશોધ થઈ. તપાસ કરતા કુંવરને પત્તો ન પડવાથી આખી નગરીમાં વાત ફેલાઈ ગઈ કે રાજાના નાના કુંવરને કઈ ઉઠાવી ગયું છે. ઘણા દિવસે ગયા છતાં કુંવરને પત્તો પડતો નથી. આખા રાજ્યમાં દુઃખની લાગણી ફેલાઈ ગઈ, પછી પેલા માણસે રાજકુમારનું એક આભૂષણ નકરને આપીને કહ્યું કે આ દાગીને બજારમાં જઈને વેચી આવ. નેકરે બજારમાં જઈને બે ત્રણ દુકાને દાગીને બતાવ્યો. તેમાં એક વેપારીને આ દાગીને જોઈને શંકા થઈ કે આ રાજાના કુમારને હોય તેમ લાગે છે. એટલે તે નોકરને દુકાને બેસાડી પોલીસને ખબર આપી, તેથી નેકર પકડાઈ ગયો ને તેને રાજા પાસે હાજર કરવામાં આવ્યું. રાજાએ તેને ખૂબ ધમકી આપીને પૂછયું એટલે નોકરે શેઠનું નામ આપી દીધું કે મને શેઠે આ દાગીને વેચવા મોકલ્યું હતું એટલે રાજાએ તેના શેઠને પકડવા માણસો મોકલ્યા.
પોલીસેએ તરત પેલા માણસને પકડીને રાજા પાસે હાજર કર્યો. રાજાએ પૂછયું કે શું હકીક્ત છે? જે હોય તે સત્ય વાત કહી દે. તે માણસ આંખમાં શ્રાવણ ભાદરે વરસાવતો બોલ્યો : હે રાજન! તમારા કુંવરના શરીર ઉપર પહેરાવેલા અલંકાર જોઈને મારી બુદ્ધિ બગડી એટલે કુંવરને હું છાને માને ઉઠાવી ગયો ને લોભને વશ થઈ એના શરીર ઉપરના અલંકારો ઉતારી લીધા. એટલેથી હું અટકયો નહિ. મારી કુબુદ્ધિના કારણે મારા હાથે કુંવરનું ખૂન થઈ ગયું છે. હવે આપને જે ઠીક લાગે તે
શા, ૨૫
Page #253
--------------------------------------------------------------------------
________________
૧૯૪
શારદા સિદ્ધિ
શિક્ષા કરો. આ સાંભળતાં ખાજુમાં બેઠેલા સામતાની આંખમાંથી અગ્નિ ઝરવા લાગી. એકે કહ્યું, આવા કૃતઘ્નીને તેા ખરાખર શિક્ષા થવી જોઈએ. એના શરીરના રાઈ રાઈ જેવડા ટુકડા કરી પક્ષીઓને ખલી આપવા જોઇ એ. ખીજો બાલ્યા, આવા માણસને તો કાંટામાં સુવાડીને બાળી મૂકવા જોઈએ. ત્રીજો મેલ્યા કે, આને તે જીવતા જમીનમાં દાટી દેવા જોઈએ. ચોથે ખેલ્યા કે આને તે હાથીના પગ નીચે છૂંદી નાંખવા જોઈ એ. આમ સૌ પાતપેાતાના અભિપ્રાય પ્રગટ કરવા લાગ્યા.
ઉપકારના બદલો વાળતા રાજા'' :–રાજાએ શાંત ચિત્તે ખધુ' સાંભળીને સભા તરફ દૃષ્ટિ કરીને કહ્યું કે, હે સભાજના ! જે બનવાનું હતું તે બની ગયું. હવે એના ઉપર ક્રોધ કે દ્વેષ કરવા તે બિલકુલ ચેાગ્ય નથી, કારણ કે જ્યારે હું' જ*ગલમાં ભૂલો પડયા હતા ત્યારે એણે જ મને પાણી અને ભોજન આપીને જીવાડયા હતા ને નગરીમાં પહેાંચાડયા હતા, માટે એને આ ગુના માફ કરુ' છુ'. એમ કહી સિપાઈ આને કહ્યુ` કે, આને બંધનથી મુક્ત કરી દો. રાજાના હુકમ થતા માણસને બધનમાંથી છૂટા કરવામાં આવ્યું. જે પરીક્ષા કરવાની હતી તે થઈ ગઈ. રાજા કેવળ શબ્દના સાથિયા પૂરતા ન હતા પણ હૃદયથી ઉપકાર માનતા હતા. આ માણસે પોતાને ઘેર આવી કુંવરને લઈને રાજસભામાં હાજર થયા. હસતા ખેલતા કુવરને જોઈ ને બધાને આશ્ચય લાગ્યુ કે, આ શું ? એમણે કુંવરને મારી નાંખ્યા હતા ને જીવતા કયાંથી આવ્ચે ? સામતાએ આનું કારણ પૂછયું તે આ માણસે કહ્યુ કે, સાંભળે. રાજા સભામાં વારવાર મારી પ્રશંસા કરતા હતા, તેથી મને થયુ` કે તે મારા સાચા ઉપકાર માને છે કે ખાટા ? એ જાણવા માટે મેં આ પ્રમાણે કર્યું' હતુ.
દેવાનુપ્રિયા ! આ પ્રસંગ ભયંકર ક્રોધ આવે ને દ્વેષ થાય તેવા હતા ને? છતાં વિક્રમ રાજાએ તેના ઉપકાર માનીને તેના ઉપર ક્રોધ કે દ્વેષ ન કર્યાં અને ઉપરથી તેના ગુને માફ કરીને છોડી મૂકયા. આ દૃષ્ટાંત સાંભળીને આપણે તે એટલો જ સાર લેવા છે કે કષાય થાય એવા પ્રસંગે સમતા રાખીને જીવે શુ' વિચારવું જોઈએ ? કે મારા પાપ કના દોષ છે. એમાં ખીજા કોઈના દોષ નથી. ખીજા તા નિમિત્ત માત્ર છે. આ રીતે શુભાશુભ કર્મના ઉદય વખતે શુભાશુભ કર્મની પ્રકૃતિને વિચાર કરીએ તે આપણુને કોઈના ઉપર ક્રોધ કે દ્વેષ આવે નહિ. દરેક જીવા પ્રત્યે પ્રેમ થાય માટે અપરાધી પ્રત્યે પણ ક્ષમા રાખી આત્માને ઉજ્જવળ બનાવવા જોઈએ.
સ`ભૂતિ મુનિને સખત માર મરાવનાર નમુચિ પ્રધાન ઉપર મુનિએએ દ્વેષ ભાવ ન રાખતા તેને બંધનમાંથી મુક્ત કરાવ્યા. નમ્રુચિ છૂટયા એવા ત્યાંથી જીવ લઈ ને ભાગી ગયા, અને મુનિરાજોએ પૂષ્કૃત કર્મના ઉદય જાણી કર્યાં ખપાવવા માટે અનશન કર્યું. આ તરફ સનત્કુમાર ચક્રવતિને ખબર પડી કે સમતાના સાગર મુનિરાજોએ અપરાધીને ખંધનથી મુક્ત કરાવ્યા ને અનશન કર્યું છે. આ સાંભળીને
Page #254
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૧૯૫ ખૂબ આનંદ થયે. અત્યંત હર્ષોલ્લાસથી પુલકિત થઈને ભક્તિભાવપૂર્વક અંતઃપુરને સાથે લઈને બંને મુનિરાજના દર્શન કરવા માટે ઉદ્યાનમાં આવ્યા. અત્યંત ભક્તિથી એ બ્રહ્મચારી મુનિરાજના ચરણમાં તેમણે પિતાનું શીર ગૂંકાવ્યું. આ બંને મુનિરાજે શુદ્ધ બ્રહ્મચારી હતા. એમણે છોટી વયમાં દીક્ષા લીધી હતી. પિતે ચાંડાલના પુત્ર હતા પણ એમના મુખ ઉપર બ્રહ્મચર્યના તેજ ઝળકી રહ્યા હતા. મહાપુરુષોએ બ્રહ્મચર્યને મહાન મહિમા ગાયો છે.
એક ગામમાં મધ્યમ સ્થિતિનું કુટુંબ વસતુ હતું. તેમને એક દીકરી હતી. પિતાની સમાન કક્ષાના કુટુંબના દીકરા સાથે દીકરીનું સગપણ કરેલું પણ થોડા સમય પછી છેકરાના માબાપ ખૂબ ગરીબ થઈ ગયા. છોકરી મટી થઈ એટલે એના માબાપે વિચાર કર્યો કે આવા તદ્દન ગરીબને ઘેર દીકરી પરણવીએ તે શું સુખી થાય ? હવે આપણે ત્યાં પરણાવવી નથી. બીજે કયાંક પરણાવી દઈશું. આ વાત કરીને જાણવામાં આવી એટલે છોકરીએ મા-બાપને કહી દીધું કે, તમે જ્યાં મારી સગાઈ કરી છે એ મારે પતિ બની ચૂકી છે. હવે આ ભવમાં મારે બીજે પતિ ન જોઈએ. જે તમારે મને પરણાવવી હોય તે ત્યાં જ પરણું, નહિતર જીવનભર કુંવારી રહીશ. દીકરીને નક્કર નિશ્ચય જાણું માતાપિતાએ ત્યાં જ પરણાવવાનું નક્કી કર્યું. વેવાઈને ત્યાં લગ્ન માટે કહેવડાવ્યું, ત્યારે જમાઈને સમાચાર આવ્યા કે હું જાન જોડીને આવી શકું તેમ નથી. ફક્ત હું એકલો આવીશ.
શુભ દિવસે મુહૂર્ત જેવડાવી લગ્નને દિવસ નક્કી કરવામાં આવ્યું, પણ વેવાઈના ઘેરથી મટી કે નાની જાન આવવાની હોય તો કન્યાને ઘેર ધમાલ દેખાય પણ આ તો ઘરમાં ચેરી બાંધીને પરણાવવાની છે તેથી લગ્ન જેવું લાગતું નથી. હવે બને છે એવું કે કન્યાએ મુરતિયો નથી જે ને મુરતિયાએ કન્યાને નથી જોઈ. બોલો, આજે આમ ચાલે ખરું? (હસાહસ) આ છોકરાનું નામ લોચનદાસ હતું. ખૂબ સીધે, સાદે ને સંસ્કારી હતો. લગ્નના દિવસે કન્યા ગામના પાદર કૂવાકાંઠે પાણી ભરવા ગઈ હતી અને આ તરફથી લોચનદાસ લગ્ન કરવા માટે સાસરે આવી રહ્યો હતો. જેની સાથે આજે રાતના હસ્તમેળાપ થવાને હતો એ જ કન્યાને લોચનદાસે પૂછ્યું, એ બહેન ! આ ગામમાં ફલાણુ ભાઈનું ઘર કયાં આવ્યું? કન્યાએ આંગળી ચીંધીને જ ઘરની પૃચ્છા કરતો હતો તે ઘરને રસ્તો બતાવ્યું. એકબીજાને કદી જોયા ન હતા એટલે કયાંથી ઓળખી શકે ?
રાતના બંનેના લગ્ન થયા. કન્યા પરણીને સાસરે આવી. શયનખંડમાં બંને ભેગા થયા ત્યારે બંનેને એકદમ કંઈક ભૂતકાળનું સ્મરણ તાજું થતું હોય તેમ સ્તબ્ધ બની ગયા. થેડી વાર મૌન રહ્યા પછી નવપરિણીત કન્યાએ મૌન તોડતા કહ્યું, આપ આજે પરણવા માટે આવી રહ્યા હતા તે વખતે કૂવાને કાંઠે મને બહેન કહીને બોલાવી હતી
Page #255
--------------------------------------------------------------------------
________________
૧૯૬
શારદા સિદ્ધિ
ને ? લોચનદાસે કહ્યું–હા, હું તને ઓળખતો ન હતો એટલે બહેન જ કહું ને? ત્યારે કન્યાએ કહ્યુ' : બસ, આપે મને અહેન કહીને ખેલાવી છે તો હુ. આજથી આપની બહેન અનીને રહીશ. આપ ફરીને લગ્ન કરી, પણ મારી એક નમ્ર પ્રાથના સ્વીકારો કે આજીવન પર્યં ́ત મને આપની સેવા કરવાના લાભ મળવા જોઈ એ. હું આપની બધી સેવા કરીશ ને આ ઘરમાં રહીશ. આપના સુખમાં કઢી આડખીલ નહિ અનુ. હું તો આપની સેવાની ભૂખી છુ, વાસનાની ભૂખી નથી. પત્નીના આવા શબ્દો સાંભળીને લોચનદાસે કહ્યુ', મેં તને બહેન કહી તો હું તારા ભાઈ જ થયા ને ? જો તું મારી બહેન બનીને જીવનભર મારી સેવા કરવા ઇચ્છે છે તો શુ હું બીજી કન્યા સાથે લગ્ન કરીને સુખ ભોગવું? હું કઈ વાસનાના ભૂખ્યા નથી. હુ' દેહના પૂજારી નથી પણ આત્માના ગુણના પૂજારી છું. આપણે સદાના સાથી સગા ભાઈ-બહેન બનીને રહીશુ.. બધુએ ! સ’સારના સુખ મ્હાલવા ઝંખતા એક વખતના પતિપત્ની ભૌતિક સુખને લાત મારીને શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરવા તૈયાર થયા. ભરયુવાનીમાં બ્રહ્મચર્ય નું પાલન કરવુ. એ કાંઈ સામાન્ય વાત નથી. મહાદુષ્કર છે. ધન્ય છે આવા પવિત્ર બ્રહ્મચારી આત્માઓને!
હવે આપણે મૂળ વાત ઉપર આવીએ. ચિત્ત અને સ`ભૂતિ એ ખને મુનિએએ અનશન કર્યુ છે. ખીજી તરફ સનત્કુમાર ચક્રવતિ પેાતાના અંતેર સહિત તેમના દ્રુન કરવા માટે આવ્યા છે. બ્રહ્મચર્યંના તેજથી ઝળહળતુ લલાટ જોઈ ને સનતકુમાર ચક્રવતિ મુનિરાજોની સ્તુતિ કરતા કહે છે, અહે મુનિરાજ ! ધન્ય છે આપને! આપે લઘુવયમાં ભાગ છેડીને યાગના માર્ગ અપનબ્યા છે. આમ કહીને મુનિના ચરણમાં વન કરે છે ત્યારે ચક્રવર્તિની મુખ્ય પટ્ટરાણી શ્રીરત્ન સુનંદા પણ અત્યંત ભાવથી મુનિને વંદન કરવા લાગી. સ્ત્રીઓએ દૂર રહીને સાધુને વંદન કરાય પણ આ સનત્કુમાર ચક્રવતિની પટ્ટરાણી અત્યંત હર્ષાવેશમાં ભાન ભૂલીને નજીક જઈ ને વ’દણા કરવા લાગી. એના માથાનાં વાળ ખૂબ લાંબા હતા. એ સમયમાં સ્ત્રીએની શેાભા એના લાંબા ને સુંદર કેશકલાપથી વધતી હતી, જે સ્ત્રીના વાળ વધારે લાંબા હોય તે વધારે ભાગ્યવાન ગણાતી હતી, પણ આજે તેા ઊલટી ગંગા વહી રહી છે. અમારી બહેનેાને લાંબા વાળ ગમતા નથી એટલે કાપીને ટૂંકા કરાવે છે ને ભાઈ એ વાળ વધારે છે. કેમ ખરાખર છે ને ? (હસાહસ) આ સુનંદા રાણીને ચેટલે ઘણા લાંબે હતા. તેમાંથી એક લટ છૂટી પડી ગઈ ને સંભૂતિ મુનિના શરીરને તેને સ્પર્શ થયા. સુનંદા રાણીના સુવાળી અને સુગંધિત તેલથી મહેંકતી કેશરાશિના સ્પર્શ થતાં મુનિને સુખનો અનુભવ થયા એટલે ઊંચે જોયુ'. ચક્રવર્તિની સ્રીરત્નને જોઈ. એનુ રૂપ જોઈ સત્કૃતિ મુનિ ભાન
ભૂલ્યા.
બંધુએ ! આ સ ́ભૂતિ મુનિએ જ્યારે નમુચિ પ્રધાને માર મરાબ્યા ત્યારે પણ ભાન
Page #256
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૧૭ ભૂલ્યા હતા ને ફોધાવેશમાં આવીને તેજુલેશ્યાને પ્રયોગ કર્યો હતે. ચિત્તમુનિના સમજાવવાથી ક્રોધ શાંત થયો ને તેજુલેશ્યાનું હરણ કરી લીધું ને સંથારે કર્યો, ત્યાં પાછા આ સ્ત્રીરત્ન સુનંદાના વાળને સ્પર્શ થતાં સંભૂતિ મુનિનું મન એ તરફ ઢળ્યું. મનમાં થયું, કેવું સુંદર રૂપ છે ! કેવું સૌંદર્ય છે ! એના કેશરાશિના સ્પર્શ માત્રમાં પણ આટલે બધે સુખાનુભવ થશે તો આવી સ્ત્રી મળે તે એ સુખની તે વાત જ શી કરવી ? સંભૂતિ મુનિના મનમાં આવા ભાવ આવ્યા એટલે તેઓ નિયાણું કરવા તૈયાર થયા. તેમના મુખ ઉપરના તરવરતા ભાવને જોઈને ચિત્ત મુનિ સમજી ગયા. બંધુઓ ! મનુષ્યનું મુખ એ કેમેરે છે. કેમેરે મનુષ્યની જેવી મુખાકૃતિ હોય તેવી ઝડપી લે છે, તેમ માણસના મુખ ઉપરથી એના મનના ભાવે જાણી શકાય છે. તે રીતે ચિત્તમુનિએ સંભૂતિ મુનિના હદયના ભાવને જાણુને વિચાર કર્યો કે અહાહા.. મહરાજાની દુર્જયતા કેવી છે અને ઈન્દ્રિયની કેવી નિબળતા છે કે જેની પ્રબળતાથી સદા તપ અને સંયમમાં રમણતા કરનારા એવા આ મારા ભાઈ સંભૂતિમુનિ કે જેઓ જિનવચનના રહસ્યના જ્ઞાતા છે તેઓ આ ચક્રવતિના સ્ત્રીરત્નના કેશરાશિના સ્પર્શથી નિયાણું કરવા તરફ ઝૂકવાની તૈયારી કરી રહ્યા છે. નિયાણું કરીને તે એમના આત્માનું અહિત કરશે, માટે મારે એમને ચેતવવા જોઈએ. હવે ચિત્ત મુનિ એમને કેવી રીતે, સમજાવશે તેના ભાવ અવસરે.
ચરિત્ર: “રાજમહેલને છેડતા રાજા રાણ-શેદ દાસી ભીમસેન રાજાને કહે છે હવે તમે જલદી આ રાજમહેલ છોડી દે. નહિતર મોટી મુશ્કેલીમાં આવી જશે. રાણીનું હૈયું હાથ રહેતું નથી. નાનાં બે બાલુડાં સામે નજર કરે છે ને રડે છે. માતાને રડતી જોઈને બાળકો પણ રડવા લાગે છે. ભીમસેન રાજાએ હિંમત કરીને તિજોરીમાંથી બહ મૂલ્યવાન રત્ન, મેતી વગેરે ઝવેરાતની એક પોટલી બાંધી. અમુક શસ્ત્રો લીધા. બબે જોડી વસ્ત્રો લીધાં. આ બધું તૈયાર કરીને બહાર દષ્ટિ કરે છે તે હરિસેનનું સૈન્ય સજજ બનીને ખુલ્લી તલવારે ચોકી કરે છે. આ જોઈને ભીમસેન રાજા ગળગળા થઈને યશદાને કહે છે જીવ બચાવવા ગમે તેમ કરીને નાસી છૂટવું છે પણ જવું કેવી રીતે ? મહેલની ચારે તરફ સૈનિકે ગોઠવાઈ ગયા છે. હાથે કરીને મોતને ભેટવા જવું તેના કરતાં મોત આવશે ત્યારે જોયું જશે. યશોદા ગંભીર હતી. એણે કહ્યું, મહારાજા ! તમે ગભરાઓ નહિ, ચિંતા ન કર. મને મહેલના ગુપ્ત માર્ગની ખબર છે. હે મહારાજા ! તમે બધા મારી પાછળ પાછળ ચાલ્યા આવે. આપણા મહેલમાંથી એક ગુપ્ત સુરંગ છે. એ સુરંગના માર્ગેથી તમે જલદી બહાર નીકળી જશે અને સવાર સુધીમાં તે તમે આ નગરીથી ઘણે દૂર જંગલમાં જશે તેની કોઈને ખબર પણ નહિ પડે. યશોદાની વાત સાંભળીને રાજા રણુ બંને બાળકોને લઈને ઝડપભેર તૈયાર થઈ ગયા. સાથે હીરા, મોતી અને સોનામહોરોની પોટલી, કપડાં અને શસ્ત્રો વગેરે લઈને
Page #257
--------------------------------------------------------------------------
________________
૧૯૮
શારદા સિદ્ધિ
સજ્જ થયા. બંને બાળકોને ખને જણાએ તેડી લીધા અને યશેાદાએ એક મશાલ સળગાવીને હાથમાં લીધી અને બધાં મહેલના ગુપ્ત ભેાંયરામાં થઈને અશ્વશાળામાં આવ્યા. અશ્વશાળામાંથી ગુપ્ત સુર`ગ નગર બહાર જતી હતી. અંદર જઈ ને યશેાદાએ સુર'ગની કળ દબાવી એટલે સુરંગનું દ્વાર તરત ખૂલી ગયું. સૌ સુરગમાં ઊતર્યાં એટલે યશોદાએ સુરગનું દ્વાર ખધ કરી દીધુ' અને મશાલ પકડીને સૌની આગળ ચાલવા
લાગી.
“રાજપરિવાર સુરંગની વા’:-ચાલતાં ચાલતાં ભીમસેને કહ્યુ', યશોદા ! અત્યાર સુધી મને તે આ સુર`ગની વાત કેમ ન કરી? અને સુરગ છે એ તને શી રીતે ખખર પડી ? યશોદા વિનયપૂર્વક ખેલી–મહારાજા ! કેટલીક ખાખતા એવી ગૂઢ હાય છે કે તેની કાઈને ખખર કહેવાની હાતી નથી, સમય આવે ત્યારે જ તેના પ્રકાશ કરવાના હેાય છે. આજે એવા સમય આવ્યો ત્યારે મેં તમને આ સુર`ગ ખતાવી. મારી માતાએ મરવા પહેલાં થેાડા દિવસ અગાઉ મને એક દિવસ આ ગુપ્ત સુરંગ બતાવી હતી, અને આ દ્વાર ખોલવાની કળ કેવી રીતે દબાવવી, દ્વાર કેમ ખાલવુ' ને ખંધ કરવુ. અધું શીખવાડીને કહ્યુ' હતુ કે કટોકટીના પ્રસંગ આવે ત્યારે આ સુરંગ રાજાને ખતાવજે, એટલે આજ સુધી આ સુરંગની વાત આખા રાજમહેલમાં મારા સિવાય કોઈ જાણતુ' નથી. આમ વાત કરતાં કરતાં એ ત્રણ ચેાજન જેટલો પથ ઝડપભેર કાપી નાંખ્યા, પછી યશોદાએ કહ્યુ', મહારાજા ! હવે મારે પાછા ફરવું જોઈએ. તમને આવી રીતે અસહાય દશામાં છેડીને જતાં મારુ' મન માનતું નથી. મારું હૈયું હાથ રહેતું નથી. અંતર વલોવાઈ જાય છે પણ મારે ગયા વિના છૂટકા નથી. હવે તમે અહીથી અર્ધા ચેાજન જેટલુ ચાલશો એટલે સુરગ પૂરી થશે ને ગાઢ જ ́ગલ શરૂ થશે. એ જંગલ પસાર કરતા એક ગુફા આવશે. એ ગુફા પસાર કરીને બહાર નીકળશો એટલે વસ્તો આવશે. ત્યાંથી તમે ઠીક લાગે ત્યાં ચાલ્યા જજો.
“રડતી આંખે યશાદાએ છેલ્લે કહેલા શબ્દો ” :- મહારાજા સાહેબ ! મારા પાપે આપને આ દુ:ખ ભાગવવાનુ આવ્યુ છે. હુ' તે એક દાસી છું. તમને વધારે કહેવાના અધિકાર નથી પણ લાગણીવશ કહેવાઈ જાય છે કે આપ ખૂબ હિંમત રાખજો ને મારા રાણીમા તેમ જ આ ખ'ને કુમળાં બાળકેાની તમે ખૂબ સભાળ રાખજો. ધર્માંનું જતન કરો. નવકારમંત્રનુ' નિરંતર સ્મરણ કરો. તેના પ્રભાવથી સૌ સારાં વાનાં થશે, આટલું ખેલતાં ખેલતાં યશાદા ચૈાધાર આંસુએ રડી પડી. સુશીલા અને ભીમસેનની આંખામાં પણ આંસુ ઉભરાઈ આવ્યાં. જતાં જતાં સુશીલાને ગળે વળગીને ખૂબ રડી, ત્યારે ભીમસેને તેને એક સેાનામહેાર આપવા માંડી પણ યશેાદાએ ન લીધી અને રડતી આંખે તેણે બધાને વિદાય આપી. રાજારાણી દેખાતા બંધ થયા ત્યાં સુધી એ મશાલ ધરીને ઊભી રહી, પછી તરત ઉતાવળી ગતિએ પાછી ફરી અને
Page #258
--------------------------------------------------------------------------
________________
શારદા સિવિલ
૧૯૯ સુરંગ ઉઘાડી કોઈને ખબર ન પડે તે રીતે બંધ કરીને પિતાના રૂમમાં ચાલી ગઈ જાણે કંઈ બન્યું જ નથી તે રીતે બધી પ્રવૃત્તિ કરવા લાગી.
આ તરફ યશોદાના બતાવ્યા મુજબ ભીમસેન, સુશીલા અને બંને કુંવરેએ અધે જન કાપી નાંખ્યું. ચાલતાં ચાલતાં તેઓ સુરંગની બહાર નીકળી ગયા, ત્યાં તે ઘેર, ગાઢ અને ભયાનક જગલ શરૂ થયું. આ જંગલમાં એટલાં બધાં નાનાં મોટાં અને વિશાળ વૃક્ષે હતાં. કે જેને કોઈ પાર ન હતું. ત્યાં સિંહની ભયંકર ગર્જનાઓ, વાઘની ભયંકર ત્રાડે, તેમ જ અનેક જંગલી પશુઓના વિકરાળ અવાજો સંભળાવા લાગ્યા તેથી છાતી થડકવા લાગી છતાં હિંમતથી આગળ વધ્યા, પણ ફૂલ જેવાં બાલુડાં તે કેટલું ચાલી શકે? ડું ચાલે છે ને થાકી જાય છે એટલે થોડી વાર બેસી જાય ને પાછા ચાલવા માંડે છે.
યમધર જૈસા વન ભયકારી, ઠારી અરે અંધકાર,
કુશ કકર લાગે ચરણેમેં, પડે રક્ત કી ધાર, એ વન એવું બિહામણું લાગે કે ભલભલા જમ્બર પુરુષની છાતી ફાટી જાય. એવા ગાઢ જંગલમાં ભીમસેન રાજા, અને સુશીલારાણી પિતાના બે બાલુડાને લઈને નિરાધારપણે એકલા અટુલા ચાલ્યા જાય છે. શિયાળાના દિવસે હતા એટલે કડકડતી, ઠંડી હતી અને વનમાં ચારે તરફ વૃક્ષોને કારણે અંધકાર લાગતું હતું. રસ્તે પણ ખૂબ કાંટાળો અને પથ્થરવાળે હતું. આ બિચારા પુણ્યવાન છે કઈ દિવસ પગે ચાલ્યા ન હતા. તેમને આજે ખુલ્લા પગે ચાલવાનો વખત આવ્યો. ચાલતાં ચાલતાં પગમાં પથ્થરની ઠોકર વાગે એટલે પડી જાય છે. ઊઠીને ચાલે ત્યાં પાછા કાંટા વાગે એટલે પગમાં લોહીની ધાર થવા લાગી. કયાંક પગમાં કાંટાના ઝાંખરાં ભરાઈ જવાથી પગમાં ઉઝરડા પડી ગયા ને કપડામાં કાંટાના ઝાંખરા ભરાવાથી ફાટી ગયા, આ નાનાં ફૂલ જેવાં બાલુડાં દેવસેન અને કેતુસેન તે બિચારા ચાલી શકતા નથી એટલે રડવા લાગ્યા, કેસરિયા દૂધ પીતા સૂવે ને ઊઠે એવાં બાલુડાં ખૂબ ભૂખ્યાં થયાં એટલે કહે છે બા! અમને બહુ ભૂખ લાગી છે. દૂધ આપને. રોજ તે કેટલું બધું દૂધ આપતી હતી ને આજે કેમ નથી આપતી? બા ! આપણે મહેલ કયાં ને આપણે અહી કેમ આવ્યાં છીએ? હવે તે અમારાથી ચલાતું નથી. અમને દૂધ આપ. એમ બાળકો હઠ કરે છે. બાલુડાના કાલાકાલા બેલ સાંભળીને મા-બાપની આંખમાં આંસુ આવી ગયા. હવે તેઓ બાળકોને કેવી રીતે સમજાવશે ને કયાં જશે તેના ભાવ અવસરે.
(11)
Page #259
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન ન. ૨૧
શ્રાવણ સુદ ૧૧ને શુક્રવાર
તા. ૩-૮-૭૯
સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાએ ને મહેના ! પરમ પથના પ્રકાશક, ભવ્ય જીવેાના ઉદ્ધારક, રાગ–દ્વેષના વિનાશક, એવા અન ́ત ઉપકારી તીર્થંકર ભગવાએ જગતના જીવેાને આત્મકલ્યાણના માર્ગ અતાન્યે. સૂયગડાયંગ સૂત્રમાં શ્રી જબુસ્વામી શ્રી સુધર્માસ્વામીને પૂછે છે કે, હે ભગવંત! સર્વ દુઃખાથી મુક્ત કરાવનાર, સ`થી શ્રેષ્ઠ મોક્ષમાર્ગ શ્રી તીર્થંકર દેવાએ કહેલા માળને આપ જાણેા છે તે સરળ માક્ષમા, સર્વ કર્મોના ક્ષય કરાવનાર અને મેાક્ષની પ્રાપ્તિ કરાવનાર એવા મા અમને બતાવેા. ત્યારે સુધર્માસ્વામી પેાતાના પ્રિય શિષ્ય જજીસ્વામી આદિ શિષ્યાને તે મા નુ સ્વરૂપ સમજાવતાં કહે છે.
अणुपुव्वेण महाघेोरं, कासवेण पवेइयं ।
નમાવાય બો પુત્રં, સમુદ્ર વાળા અ, ૧૧. ગાથા ૫.
શાસનપતિ, ત્રિલોકીનાથ ભગવાન મહાવીર સ્વામીએ કહેલા મોક્ષમાને હું તમાને અનુક્રમથી બતાવું છું તે તમે સાંભળેા. જેમ વેપાર કરનાર વેપારી લેાકેા વહાણુ, સ્ટીમર આદિ સાધનથી સમુદ્રને પાર કરે છે એટલે સમુદ્ર તરીને પોતાને જે સ્થળે જવુ હાય તે સ્થળે પહેાંચી શકે છે તેમ શ્રી તીર્થંકર ભગવતાએ બતાવેલ મેાક્ષમાગ ના આશ્રય સહારો લઈ ભૂતકાળમાં ઘણાં જીવે આ સંસાર સાગરને તરી ગયા છે અને પેાતાના ધારેલ સ્થળ સિધ્ધિ ગતિને પ્રાપ્ત કરેલ છે. મેાક્ષમા નુ આરાધન મહાકઠિન છે. મનુષ્ય જન્મ, ધર્મ શ્રવણના યાગ, સમ્યક્ત્વ રૂપ શ્રદ્ધા, અને ચરિત્ર, પાલનની શક્તિ એ બધું પ્રાપ્ત થાય ત્યારે મેાક્ષની પ્રાપ્તિ થાય છે. જેથી અલ્પ શક્તિવાળાને માટે આ મેાક્ષમા' આરાધન મહાકઠિન છે. સમ્યક્ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપરૂપ ધર્મની આરાધના સપૂર્ણ ઉપયાગવંત રહીને કરવાથી મેાક્ષની પ્રાપ્તિ થાય છે.
મોક્ષમાર્ગની આરાધના કરી રહેલા ચિત્ત અને સભૂતિ મુનિની વાત ચાલે છે. તેમાં સ‘ભૂતિ મુનિ સનતકુમાર ચક્રવતિની સ્ત્રીરત્નના સુવાળા કેશના સ્પના શીતળ અનુભવથી સ ́યમથી ચલાયમાન થયા. તેમનું મન ચક્રવર્તિના વૈભવ અને વિલાસની મેાજ માણવા તરફ આકર્ષાયું, તેથી મુનિનું મન સ`યમથી ચલિત બન્યું. સ્ત્રીરત્નનુ મનમેાહક સૌંદર્ય જોતાં ચિત્ત ચલાયમાન બન્યું. આવા ખીજો એક પ્રસંગ છે. શ’કરજી જંગલમાં ધ્યાન કરવા જતા ત્યારે એક દિવસ પાર્વતીજી કહે છે તમે ધ્યાન તેા ખરાખર કરી છે ને? ત્યારે શકરજી કહે છે, મારુ ધ્યાન એટલે ધ્યાન. મને કોઈ ગાવી ન શકે. એક દિવસ પાર્વતીજીના મનમાં વિચાર આવ્યો કે, લાવ, હુ. પરીક્ષા
Page #260
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ.
૨૦૧ તો કરું કે એમનું ધ્યાન કેવું છે? એટલે પાર્વતીજી સોળે શણગાર સજી, પગે ઘૂઘરા બાંધી ભીલડીનું રૂપ લઈને શંકરજી પાસે આવ્યા ને નાચવા લાગ્યા એટલે શંકરજી ધ્યાનમાંથી ચલિત બન્યા ને આમ જોયું ત્યાં ભીલડીને નાચતી જેઈ રૂપરૂપને અવતાર અને ઘૂઘરાને રણકાર કરતી ભીલડીને જોઈને શંકરજીનું ધ્યાન તો હવામાં ઊડી ગયું ને ભીલડીના રૂપમાં મુગ્ધ બન્યા. અહ, આ શું ભીલડી છે! ભીલડીને કહે છે, તું મારે ઘેર ચાલને ! ત્યારે ભીલડી કહે છે, તમારે ઘેર શું આવે? તમારે ઘેર તે જીવતી ને જાગતી શક્ય પાર્વતી બેઠી છે. અરે, તું શા માટે ચિંતા કરે છે? હું પવતીને પિયર મોકલી દઈશ, પણ તું મારે ઘેર ચાલ. ત્યાં પાર્વતીજીએ પિતાનું અસલરૂપ પ્રગટ કર્યું એટલે શંકરજી શરમાઈ ગયા. પાર્વતીજી કહે છે, મેં જોઈ લીધું તમારું ધ્યાન કેવું છે !
અહીં ચક્રવતિની સ્ત્રીરત્નના સ્પર્શથી સુખાનુભવ થતાં સંભૂતિ મુનિનું ચિત્ત ચલાયમાન થયું, અને નિયાણું કરવાની તૈયારી કરવા માંડી. જુઓ, એક જ માતાના જાયા બંને ભાઈ છે પણ બંનેમાં કેટલો ફરક છે. ચિત્તમુનિનું ચિત્ત મોક્ષના સુખ મેળવવા માટે ઝંખી રહ્યું છે ત્યારે સંભૂતિ મુનિનું મન ભૌતિક સુખ મેળવવા માટે ઝંખી રહ્યું છે, તેથી અમૂલ્ય સંયમ અને તપની કરણને વેચવા તૈયાર થયા, ત્યારે ચિત્તમુનિએ પિતાના બંધુ મુનિરાજને કહ્યું–ભાઈ! આવા પ્રકારના દુર્યાનથી, બેટા અધ્યવસાયથી મનને પાછું વાળે. ભેગના સુખ મેળવવાની લાલસામાં તમે તમારા કર્તવ્ય પંથને ભૂલીને આત્માને દુઃખી બનાવવાના પંથે આગળ વધી રહ્યા છે તે સર્વથા નિઃસાર છે. એનું પરિણામ મહાભયંકર છે. વિચાર કરે, ભાઈ! જેમ કિપાક વૃક્ષના ફળ દેખાવમાં મનહર ને સ્વાદમાં મધુર છે પણ એને ખાવાથી પરિણામે મત નીપજે છે તેમ જે કામ ભેગના સુખ મેળવવા તમે આતુર બન્યા છે તે આત્માને દુર્ગતિમાં લઈ જનાર છે. અનંત સંસારમાં પરિભ્રમણ કરાવનાર છે માટે તમે ભૂલેચૂકે એવું નિયાણું કરશે નહિ. આપણે સાધુને આચાર શું છે એ તે તમે જાણે છે ને? ભગવાને શું કહ્યું છે તેને વિચાર કરે
लध्धे कामे ण पत्थेज्जा, विवेगे एवमाहिए ।
શાયરિયાણં સિવેગા, યુધ્ધા તિg સવા સૂય. અ. ૯ ગાથા ૩ર વીતરાગ પ્રભુને વિદ્વાન સાધુ પ્રાપ્ત થતાં કામોને ગ્રહણ કરવા ઈચ્છે નહિ. તેનું સેવન કરે નહિ, કદાચ તપના પ્રભાવથી પ્રાપ્ત થયેલ લબ્ધિથી ગમનાદિ શક્તિ પ્રાપ્ત થાય તે પણ તેને ઉપગ ન કરે. તે સાચા સાધુને વિવેક ગણાય. શુદ્ધ આચાર ગણાય. તેમ જ ભેગે માટે નિયાણું ન કરે પણ ગુરુવાસમાં ગુરુની પાસે રહીને સદા જ્ઞાન-દર્શન-ચારિત્ર આદિ શિક્ષાગ્રહણ કરતાં થકા સંયમનું પાલન કરે. હે મુનિ! ભગવાનની આવી હિત શિખામણ ભૂલીને તમે શું કરવા ઊઠયા છે? જે કામગોને શ. ૨૬
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૦૨
શારદા સિદ્ધિ વિષના કટોરા જેવા સમજીને એક વખત છેડી દીધા એને મેળવવા અમૂલ્ય તપને લાભ વેચી દે છે? તપ અને સંયમ રૂપી નંદનવનમાં ભેગની આગ લગાડી આત્મબાગ બાળવા ઊઠયા છે? ચારિત્રરૂપી પવિત્ર ગંગાજળને પગ દેવામાં વાપરી રહ્યા છે? કોડી સાટે તમે અમૂલ્ય રત્નને ગુમાવી રહ્યા છે? આ ખોટને ધંધે કોણ કરે? નિયાણું કરવાથી અતિ ઘોર તપ અને સંયમનું જે ફળ મળવું જોઈએ તે નહિ મળે. એનાથી અંતે તે દુઃખના દાવાનળમાં બળવાનું છે, તમે સમજુ થઈને પરમાં શા માટે રમણતા કરે છે? આ તન, રૂપ અને યૌવનમાં મુગ્ધ બન્યા છે તે તમને કયાં લઈ જશે? મારી વાત સાંભળો. “તને અભિમાન છે રૂપનું રે જુવાની તણું, ચમકશે કયાં સુધી ગાલનું ગુલાબીપણું
તમે રૂપ, યૌવન અને રમણીના ગુલાબીગાલ જોઈ તેમાં આસક્ત બની અનંત સુખ આપનાર તપ અને સંયમને વેચી રહ્યા છે પણ વિચાર કરો. આ ચામડીની લાલી કયાં સુધી મનમોહક લાગશે? જ્યાં સુધી શરીરમાં રોગ અને ઘડપણ નથી આવ્યું ત્યાં સુધી. પછી શું? ચામડીના તેજને ઝંખાતા વાર નહિ, જેમ ભર્યા દેહને નખાતા વાર નહિ, ઇન્દ્રિયોના નૂરને હણાતા વાર નહિ, આશભરી આંખડી મીચાતા વાર નહિ,
જેમાં તમે મુગ્ધ બન્યા છે તે ચામડીનું રૂપ ઝાંખું પડી જશે, આ શરીરમાં જે જેમ દેખાય છે તે ઊતરી જશે. ઈન્દ્રિનું નૂર ઝાંખું થઈ જશે, ત્યારે જે સુખમાં મુગ્ધ બન્યા છે તે પણ અપ્રિયકારી લાગશે. વહેલા કે મેડા એક દિવસ શરીર છોડવું પડશે, આંખ મીંચાઈ જશે પણ આ તન, યૌવન અને સૌંદર્યમાં મુગ્ધ બનીને કરેલાં પાપકર્મો તે તમારી સાથે આવશે, એ ભગવતી વખતે કારમાં લાગશે માટે સમજીને નિયાણું ન કરે. આ રીતે ચિત્તમુનિએ સંભૂતિમુનિને ખૂબ સમજાવ્યા છતાં પણ તેઓ એ રાહથી પાછા હટવા નહિ ને તેમણે દઢ સંકલ્પ કર્યો કે “જે મારા તપ અને સંયમનું ફળ હેય તે હું એના પ્રભાવે હવેના ભવમાં ચક્રવતિ બનું.” આ પ્રકારનું નિયાણું કર્યું. આ સમયે ચિત્તમુનિએ સંભૂતિમુનિને કહ્યું કે, તમે નિયાણું કર્યું હોય તે એનું પ્રાયશ્ચિત કરી લો, આલોચના કરે પણ સંભૂતિમુનિ આલેચના કરી નહિ. માનવી ભાન ભૂલે ને પાપ કરે પણ પછી હદયના પશ્ચાત્તાપપૂર્વક જે એ આલોચના કરે તે એ કર્મના ભારથી હળવો બની શકે છે. ગૌતમ સ્વામીએ ભગવંતને પ્રશ્ન કર્યો કે, હે ભગવંત! માયાથry મને લીધે વિ. નાય? આલોચના કરવાથી જીવને શું લાભ થાય છે? ત્યારે ભગવતે કહ્યું હે ગૌતમ! आलोयणयाएणं माया नियाण मिच्छादसण सल्लाणं मोक्ख मग्ग विग्धाणं अणंत संसार बन्धणाणं उद्धरणं करेइ, उज्जुभावं च जणयइ, उज्जुभावपडिवन्ने यणंजावे अमाई इत्थीवेयनपुंसगवेयं च न बन्धइ ॥ पुव्वबद्धं चणं निज्जरेइ ।।
Page #262
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
આલોચના કરવાથી જીવ મોક્ષ માર્ગ વિઘાતક અનંત સંસાર વર્ધક એવા માયા, નિદાન અને મિથ્યા દર્શન શલ્યને દૂર કરે છે, અને જુનાવને પ્રાપ્ત કરે છે. ગજુભાવથી માયારહિત બને છે. માયારહિત બનીને સ્ત્રીવેદ અને નપુસંકદને બંધ કરતે નથી. પૂર્વે બાંધેલાં કર્મોની નિર્જરા કરે છે. આલોચના કરવામાં આવા મહાન લાભ રહેલો છે, પણ સંભૂતિમુનિએ ભારે કમપણાને કારણે ચિત્તમુનિએ સમજાવવા છતાં આલોચના કરી નહિ. ત્યાં મુનિ પણાનું આયુષ્ય પૂર્ણ કરીને બંને મુનિરાજે પહેલાં સૌધર્મ દેવલોકમાં ગયા.
બંધુઓ ! માનવ માત્ર ભૂલને પાત્ર છે. છદ્મસ્થપણામાં માણસથી ભૂલ થઈ જાય પણ ભૂલ થયા પછી પોતાની ભૂલનું ભાન થાય અને ભૂલને પશ્ચાત્તાપ થાય તે માણસનું જીવન સુધરી જાય છે. માણસના મહાન પુણયનો ઉદય હોય તે પોતાની ભૂલ બતાવનાર મળે છે, ભૂલનું ભાન કરાવે છે, અને થઈ ગયેલી ભૂલનું પ્રાયશ્ચિત કરાવે છે. સંભૂતિ મુનિને ચિત્તમુનિએ ઘણું સમજાવ્યા, આલોચના કરવાનું કહ્યું છતાં સમજે નહિ તેનું પરિણામ કેવું આવશે તે આગળ આવશે. બાકી ભૂલ કરનાર જે ભૂલ સુધારે તે માનવમાંથી મહામાનવ, પાપીમાંથી પુનિત, ખૂનીમાંથી મુનિ અને ભાલાધારી ભક્ત બની જાય છે. એક દષ્ટાંત દ્વારા સમજાવું
ખાનદાન કુટુંબના માતા-પિતાને એક દીકરો હતે. પિતા પુત્રને નાને મૂકીને ચાલ્યા ગયા હતા. આ છોકરે મટે થતાં કુમિત્રેની સંગે ચઢી ગયો. બાલપણું વીતાવી યુવાન બન્યા. એનું નામ નામદેવ હતું. ડાકુ જેવા મિત્રોના સંગથી ખાનદાન કુળમાં જમેલો નામદેવ માટે ડાકૂ બની ગયે. લોકેના ધનમાલ લૂંટી લઈને તેમને જાનથી મારી નાંખતે હતે. નામદેવ નામથી દેવ હતો પણ એના કામ તે દાનવથી પણ વધારે કર હતા. ખાનદાન કુળમાં એ અંગારા પાક હતો. પુત્રના આવા દુર્તવ્યથી કુળવાન માતાનું અંતર વલોવાઈ જતું હતું. કુળની કીતિ પર કુકર્મને કાળો કુચડે ફેરવીને કુલાંગાર બનેલા પુત્રની પાપી પ્રવૃત્તિથી તે કંટાળી ગઈ હતી. ઘણી વાર એની માતા કહેતી, બેટા! તું કંઈક તે વિચાર કર. આપણું કુળ કેણ? અને તું આ પાકયો? આના કરતાં પથરો પાક્યો હોત તે લોકે કપડાં ધોવત. આમ ઘણી વાર કહે પણ નામદેવ માતાની વાત સાંભળતું નથી, એટલે માતાના દિલમાં ખૂબ દુઃખ થતું. સમાજમાં મુખ બતાવતાં પણ એને શરમ આવતી.
એક દિવસ નામદેવની માતા કહે છે, બેટા ! હું તને કહી કહીને થાકી. હવે એક મારી છેલ્લી શિખામણ તારા ગળે ઊતરે તે સારી વાત છે. નહિતર હું માનીશ કે હે છતે દીકરે વાંઝણી છું. તારા જેવા પાપી પુત્રની માતા કહેવડાવવા કરતાં વાંઝિયાપણું મને વધારે વહાલું છે. તારા જે દીકરે હોય તે શું ને ન હોય તે શું? સાંભળ.
Page #263
--------------------------------------------------------------------------
________________
શારદા સિંહ एकेन शुष्क वृक्षेण, दह्यमानेन वह्निना।
दह्यते तद्वनं सर्व, कुपुत्रेण कुलं तथा ॥ જેમ અગ્નિથી બળતું એક જ સૂકુ વૃક્ષ આખા વનને બાળીને ભસ્મ કરી દે છે એવી રીતે ખાનદાન કુળમાં પાકેલો એક જ કુપુત્ર કુળને નષ્ટ કરી દે છે. કુળની ઉજ્જવળ કીતિને કલંકિત કરી દે છે. આટલું બોલતાં માતાના હૃદયમાં ડૂમો ભરાઈ આવ્યું. માતાની ગદ્ગદ્ વાણી સાંભળીને કઠેર હદયના નામદેવનું હૃદય કંઈક પીગળ્યું એટલે એણે માતાને કહ્યું. મા! તું મને શું કહેવા માંગે છે? બેટા ! મારે તને એક પ્રતિજ્ઞા આપવી છે. નામદેવના મનમાં થયું કે મારી માતાને મારી આવી પ્રવૃત્તિ ગમતી નથી. એ ખૂબ રડે છે, એના દિલમાં દુઃખ થાય છે તે એની એક વાત માનીને એ જે કહે તે પ્રતિજ્ઞા લઉ તે એના જીવને શાંતિ થાય. વિચાર કરીને કહ્યું મા ! તારે મને જે પ્રતિજ્ઞા આપવી હોય તે આપજે. એનું મારા જાનના જોખમે પાલન કરીશ પણ તું એટલો ખ્યાલ રાખજે કે હું ડાકુ છું ને ડાકુ રહેવા જ માગું છું, માટે મારી લૂંટફાટની પ્રવૃત્તિ આડે પાળ ન બંધાય એવી પ્રતિજ્ઞા આપજે.
પુત્રની વાત સાંભળીને માતાનું હૃદય હરખાઈ ગયું ને બેલી, બેટા ! તારી પ્રવૃત્તિમાં મારી પ્રતિજ્ઞા બિલકુલ આડખીલીરૂપ નહિ બને. સાંભળ, તારે સવારના પ્રહરમાં કોઈ એકાંત સ્થાનમાં જઈને ફક્ત કલાક એકાગ્ર ચિત્તે પ્રભુનું ધ્યાન ધરવું પછી બીજી પ્રવૃત્તિમાં પડવું પણ એ ધ્યાન એવું હોવું જોઈએ કે દયાનમાં નશ્વરના નખરા ભૂલાઈ જાય. ફક્ત એક ભગવાન જ તારી આંખ અને અંતર સામે વ્યાપેલા જણાય. માતાની વાત સાંભળીને એના મનમાં થયું કે, આમાં મારી પ્રવૃત્તિને ક્યાં આંચ આવવાની છે? એણે ખુશ થઈને કહ્યુંઃ માતાજી ! તમે થાઓ રાજી. પ્રાણની બાજી લગાવીને પણ હું આ ટેકને સાજી રાખીશ. તમે આપેલી પ્રતિજ્ઞાનું હું ગમે તેવા કપરા પ્રસંગોમાં પણ પાલન કરીશ. પુત્રનું વચન સાંભળીને માતાજીને ખૂબ આનંદ થ ને પ્રભુને પ્રાર્થના કરવા લાગી કે, હે પ્રભુ! મારા દીકરાની આ કાળવૃત્તિની વાદળીને પ્રતિજ્ઞાની આ પ્રકાશભરી કિનાર કયારેક ઉજજવળ બનાવે તે કેવું સારું? માતાએ નામદેવને અંતરથી આશીર્વાદ આપ્યા કે, જા બેટા! તારે પ્રતિજ્ઞા પંથને પ્રવાસ સફળ નીવડે.
બંધુઓ ! નામદેવ કુસંગે ચઢીને ભયાનક ડાકુ બની ગયો હતે છતાં ભારતની પવિત્ર ધરતી પર પેદા થયેલે એ માનવ હતું. બીજા દિવસથી પ્રતિજ્ઞાને અમલ કરવાને આરંભ કર્યો. સવારમાં પથારીમાંથી ઊઠીને ભગવાનના મંદિરમાં જઈને એકાગ્ર ચિ દથાન કરતે. જ્યાં સુધી મન એકાગ્ર ન થાય ત્યાં સુધી એ મંદિરમાંથી બહાર નીકળતા નહિ. મન એકાગ્ર બન્યા પછી ૧૫ મિનિટ ધ્યાન કરતો. મંદિરના પગથિયાં ઊતરી ગયા પછી તે જાણે એ ભગવાનને માનત જ ન હોય એવી પ્રતીતિ કરાવતા પાપના
Page #264
--------------------------------------------------------------------------
________________
૨૦૫
શારદા સિદ્ધિ પંથે પવન વેગે દોડી જતો. એને ધધે લૂંટફાટને હતું એટલે ભાગ્યે જ લૂંટફાટ અને પૂન વિનાને દિવસ જાય. આવાં પાપની પ્રવૃત્તિમાં પણ એની પ્રતિજ્ઞા ઘણાં વખત સુધી અખંડ રહી.
દેવાનુપ્રિયે! જે પ્રતિજ્ઞા કરે એની ક્યારેક પરીક્ષા થાય છે પણ જે કોઈ પ્રતિજ્ઞા લેતા નથી તેની પરીક્ષા કયાંથી થાય? નામદેવની પ્રતિજ્ઞા પંથે એક દિવસ પરીક્ષાને પંથ બની ગયે. ચારે તરફ નામદેવના નામની હાક વાગે છે. એનું નામ સાંભળીને લેકે ધ્રુજી ઊઠતા. આ નામદેવ એક વહેલી સવારે મંદિરમાં જઈને દયાન કરવા બેઠે પણ એનું ચિત્ત ભગવાનમાં એકાકાર થતું નથી. મનમાં એક પછી એક વિચાર આવ્યા જ કરે છે. સળંગ ૧૫ મિનિટ ચિત્ત પ્રભુ ભક્તિમાં એકાગ્ર થયા વિના ઊઠી જાય તે માતાનો વિશ્વાસઘાત કર્યો કહેવાય. એટલે એમ કરવામાં તે રાજી ન હતે. વહેલી સવારને મંદિરે આવ્યો છે. સૂર્યના સોનેરી કિરણે પૃથ્વી ઉપર પ્રસરવાની તૈયારીમાં હતા. નામદેવે ચિત્તના ચાકરને ચાબૂક મારીને એકાગ્રતાના ઓટલે બાંધવા ઘણા પ્રયત્ન કર્યા પણ ચોક અને ચોરામાં ભમતું ચિત્ત એકાગ્ર ન થયું. ત્યાં એણે મંદિરમાં એક બાળકનો રડવાનો અવાજ સાંભળે.
બાળક રડતો રડતે એની માતાને કહેતા હતા, બા! મને આ મીઠાઈ ખાવા, આપને! ત્યારે એની માતા બાળકને સમજાવીને કહેતી હતી કે, બેટા! આ મીઠાઈ ભગવાનને ધરાવવાની છે. તે ધરાવ્યા વિના આપણાથી ન ખવાય. ભગવાનને ધરાવ્યા પછી તને પ્રસાદ આપીશ, પણ મીઠાઈ મેળવવા મથતે બાબો છાનું રહેતું નથી. આ સાંભળીને નામદેવના મનમાં થયું કે આ બાળક રડે છે તેથી મારું ચિત્ત એકાગ્ર થતું નથી. એટલે ઊભા થઈને બાળકની માતાને કહ્યું-“માડી ! મારી અનાડી ચિત્તવૃત્તિઓ આજે પ્રભુભક્તિમાં એકાગ્ર થતી નથી. મને લાગે છે કે આ બાળક રડે છે તેને અવાજથી મારું ચિત્ત એકાગ્ર નહિ થતું હોય, માટે તમે આ બાળકને લઈને થોડી વાર બહાર જાઓ તે મારી પ્રતિજ્ઞા પૂર્ણ થાય.” સ્ત્રીએ કહ્યું, “ભાઈ! હું નિરાધાર છું. દુખિયારી છું. જેને કોઈ બેલી નથી એને ભગવાન બેલી છે. બધેથી જાકારે મળશે પણ ભગવાનના દ્વારેથી જાકારો નહિ મળે. શ્રીમંત અને ગરીબ માટે ભગવાનનાં દ્વાર ખુલ્લાં છે, આ બાળક મીઠાઈ ખાવા હઠ કરે છે. હું એને મીઠાઈ કયાંથી લાવી આપું !”
કરુણ કહાની સાંભળતા નામદેવને જીવનપલટોઃ નામદેવે કહ્યું, માડી ! કંઈની દુકાનના દરવાજા કંઈ બંધ નથી થઈ ગયા ત્યાં જઈને બાળકને એક ટુકડે અપાવશે તે એ તરત રડતું બંધ થઈ જશે. માતૃત્વ ધરાવતી નારીને બાળક કેમ છાનું રાખવું એ શીખવાડવાનું હોતું નથી. નામદેવની વાત સાંભળીને આંખમાં આંસુ સારતી વેદનાભરી વાણીથી બાઈએ નામદેવને જવાબ આપ્યો કે, ભાઈ! અરેરે...મારી પાસે મીઠાઈ ખરીદવાના પૈસા હોત તો મારા આ વહાલસેય દીકરાને મીઠાઈના ટુકડા માટે રડાવત
Page #265
--------------------------------------------------------------------------
________________
શારદા તિ
શા માટે? એક વખત હું શ્રીમંત ઘરની શેઠાણી હતી. પૈસાની કમીના ન હતી પણ હવે ગઈ ગુજરી યાદ કરવાથી શું? બાઈનું કરુણ રુદન અને એનું દયામણું મુખ જેઈને નામદેવને દયા આવી. એણે પૂછ્યું-મા! તારી આંખમાં આંસુ કેમ છે? ત્યારે બાઈ રડતી રડતી કહે છે, પિતાની દુઃખની કહાની બીજાને કહેવાથી કંઈ દુઃખ થોડું મટી જવાનું છે? ત્યારે નામદેવ કહે છે, માડી ! હું તારો પુત્ર છું એમ સમજીને મને બધી વાત કર પણ કહેતી નથી, પણ જ્યારે નામદેવે ખૂબ કહ્યું ત્યારે પાલવના છેડે આંસુ લૂછતી બાઈ કહે છે, બેટા ! મારો ભૂતકાળ ઘણે રમ્ય અને ભવ્ય હતું, પણ પેલો નિષ્ફર નામદેવ ડાકુ એક દિવસ અમારે ઘેર ચોરી કરવા આવે ને એણે અમારી લીલીછમ વાડી વેરાન વન જેવી બનાવી દીધી. વૈભવની વાડીની ડાકણ જેવા એ ડાકુએ લૂંટ ચલાવી. એટલેથી પતાવ્યું હોત તે સારું હતું, પણ એટલેથી એ અટકો નહિ. એણે મારા અંતરનાં આધાર અને મારા હૈયાના હાર જેવા એવા મારા પતિને તલવારના એક ઝાટકે મારી નાંખ્યા ને મારા સૌભાગ્ય કંકણને તેડી નાંખ્યું. મારા સેંથીનું સિંદૂર લુછી નાંખ્યું, અને એ હત્યારાએ આ મારા દીપકને નબાપ બનાવ્યો. ઘરનો મોભ તૂટી પડતાં અમે નોધારા બની ગયા. દીકરા! મારે પતિ ચાલ્યા જતાં આવક તે બંધ થઈ ગઈ ને જાવક ચાલુ રહી. ઘરમ હાંલ્લા કુસ્તી કરે છે. એક ટંક પણ ખાવાનું મળી રહે તે ભગવાનની કૃપા માનું છું. આજે તે અમારે અન્ન અને દાંતને વેર ઉખળે છે. હવે આ મારા આ કાળજાની કેર જેવા લાડીલાને મીઠાઈ ક્યાંથી ખવડાવું? આટલું બોલી નેધારી સ્ત્રીની આંખમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. બાઈની કરુણ કહાની સાંભળીને કઠોર હૃદયને નામદેવ ડાકુ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. આખું વાતાવરણ કરુણ બની ગયું. એનું રુદન જોઈને પવન પણ જાણે થંભી ગયે હોય એમ લાગતું હતું.
પિતાની કેડે ભરાવેલી કટાર કાઢીને પેલી દુઃખિયારી સ્ત્રીના હાથમાં આપીને કહ્યું, હે માડી ! આ કટાર તારા હાથમાં પકડીને આ દુષ્ટનું મસ્તક ઉડાવી દે. તારી લીલીછમ વાડીને વેરાન વન જેવી બનાવનાર, તારો સૌભાગ્ય ચાંદલો લુછનાર હત્યારો પાપી નામદેવ ડાકુ હું પોતે જ છું. મને જીવવાને હવે બિલકુલ અધિકાર નથી. મને મારીશ તે તેને પુણ્ય બંધાશે અને જીવંત રાખીશ તે પાપનું કલંક તારા કપાળે ચૂંટશે. બૈરની વસૂલાતનું ઝનૂન સેવતી એ દુખિયારી બાઈ આર્યભૂમિમાં જન્મેલી હતી. પિતાની સામે નામદેવને મતની ભીખ માંગતે જોઈને એનું હૃદય પીગળી ગયું. એના અંતરાત્મા અંદરથી બેલી ઊઠશેઃ અહો ! શત્રુને ક્ષમા આપવી એ જ શ્રીરની વસૂલાતની વીરતાભરી વાટ છે. તલવાર ચલાવવાથી શત્રુ મરે છે પણ શત્રુતા વધતી જાય છે. એમ સમજીને એ સ્ત્રી બોલીઃ નામદેવ! તે મને માડી કહીને બોલાવી હવે તું મારો દીકરો અને ? હવે તું જ કહે, માડી દીકરા ઉપર તલવાર ચલાવે ખરી ?
Page #266
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૨૦૭
મારા પૂર્વભવના કોઈ પાપ કર્માયે મને નિરાધાર બનાવી છે, મારા દીકરાને નમા બનાવ્યે છે, પણ હવે હુ· કોઈ મા બાપને નપુત્રિયા બનાવીને મારા પાપકને પ્રબળ બનાવવા ઈચ્છતી નથી,
*
બેટા ! હુ' તને ક્ષમા આપું છું. તારા જેવા નામાંકિત ડાકુને શિખામણ દેવાના મને અધિકાર નથી, છતાં તે મને માતા માની છે એટલે કહુ' ', “બેટા ! હવે આજથી હત્યાની આ હાળી મુઝવી દઈ ને દયાની દિવાળી પ્રગટાવજે અને મહાપુણ્યે માનવદેહ મળ્યા છે તેનાથી નવી કમાણી ન થાય તેા હજી બહુ વાંધા નહિ પણ ગતજન્મની કમાણીને ધુળધાણી તા ન કરતા.” આ પ્રમાણે કહીને પેલી દુઃખિયારી બાઈ પાતાના રડતા બાળકને તેડીને ચાલતી થઈ ગઈ, પણ નામદેવના અંતરમાં પાતે કરેલા પાપના વલોપાતના વલોણાં ઘમ્મર ઘમ્મર ઘૂમવા લાગ્યા. 'દિરમાં વાતાવરણ શાંત હતું. ફરીથી તે ધ્યાન ધરવા બેઠા પણ ચિત્ત એકાગ્ર ન જ થયુ એટલે એની પ્રતિજ્ઞાનેા લગ થયા. હવે એના અંતરમાં વિચારાનું વેગીલુ વાવાઝોડુ' પાપકર્માંનાં દુ:ખની વેદનાનાં વાદળાને ખે'ચી લાવ્યુ` હતુ'. અંતરમાં પાપના પશ્ચાત્તાપના પાવક જલવા લાગ્યા.
ભગવાન સામે જોઈને આંખમાં આંસુ સારતા ખાલે છે હે ભગવાન ! મારા ચિત્તની, લોહિયાળ ચાદરને ધાવા માટે આ પૃથ્વીના પટ ઉપર કેાઈ પાણી હશે ખરુ? મે પાપીએ કેટલા લોકોની પ્રાણસમી વહાલી લક્ષ્મી લૂટી ? કેટલી સૌભાગ્યવ’તી સુંદરીઓનાં સૌભાગ્યક કણ મે' તાડાખ્યાં! મારી આ તીક્ષ્ણ તલવારે કેટલાય પુત્રાને નબાપા બનાવ્યા ને કેટલા માતાપિતાને અપુત્રિયા બનાવ્યા! ધિક્કાર છે મારા પાપી જીવનને! હવે તો
આ પાપના તતના અંત લાવવા માટે મારે સંત બન્યા વિના ખીજો કાઈ માગ નથી. મારી માતાનુ ભલુ થજો કે એણે મને પ્રભુનુ યાન કરવાની પ્રતિજ્ઞા આપી.
આ પ્રતિજ્ઞાએ મને પાપથી બચાવી લીધા, અને સયમની સહામણી સૃષ્ટિના મા મતાન્યેા. વાલિયા લૂંટારાને નારદઋષિના સમાગમ થતાં એ વાલિયા લૂંટારામાંથી વાલ્મિકી ઋષિ બન્યા. રાજના સાત જીવાની ઘાત કરનારા અર્જુનમાળી ભગવાનના ભેટો થતાં સાધુ બની ગયા અને નામદેવ એની માતાએ આપેલી પ્રતિજ્ઞાના પ્રભાવે નામથી દેવ હવે કામથી દેવ ખની ગયા. એણે મનથી નક્કી કરી લીધુ કે બસ, આ શેતાનના જીવનને આજથી સો સો સલામ. હું હવે ભાલાધારી ખૂની નહિ પણ માલાધારી મુનિ ! અ'તરમાં જલતા પશ્ચાત્તાપના પાવકને બૂઝાવી નામદેવ એની માતા પાસે આવ્યો ને નમ્રતાપૂર્વક ગદ્ગદ્ કઠે કહે છે, મા! તારી આપેલી પ્રતિજ્ઞાના આજે મારાથી ભંગ થયેા છે. પ્રતિજ્ઞા ભંગનું પ્રાયશ્ચિત કરવા આ તારા દીકરા સત થઈ જાય તા તુ' રાજી છે ને ? તારી મને આજ્ઞા છે ને ? આજે મારી એકાગ્રતા તૂટી ગઈ છે. એના પ્રાયશ્ચિત માટે મે' સત થવાના નક્કર નિર્ધાર કર્યા છે.
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૦૮
શારદા સિદ્ધિ ધ્યાનની એકાગ્રતા કેમ તુટી એ બધી વાત નામદેવે એની માતાને વિસ્તારપૂર્વક કહી સંભળાવીને સંત બનવાની આજ્ઞા માંગી. માતાએ એને આજ્ઞા આપી અને અંતરના આશીર્વાદ આપતી બોલી : બેટા નામદેવ ! જેમ સ૫ કાંચળીને છોડીને જાય તેમ તું સંસાર વાસનાને છોડતે જજે. તારું કલ્યાણ થાઓ. હવે મને સંતોષ થશે, હવે હું એમ માનીશ કે નામદેવ મારા પેટે કુલદીપક પાકે ત્યારે નામદેવે માતાના ચરણમાં પડીને કહ્યું, મા ! આ શેતાનનું જીવન છેડીને સંતના માર્ગે લઈ જનાર હોય તે તારી એક નાનકડી પ્રતિજ્ઞા છે. તારી પ્રતિજ્ઞાના પ્રભાવે ભાલાધારી ડાકુ નામદેવ માલાધારી સંત બનવા જાય છે. માતાએ એને ફરીને અંતરના આશીર્વાદ આપીને કહ્યું કે બેટા ! સંયમના પથે સુખેથી સિધા. શિવાજો પરંતુ ઘણાન: ” આટલું બોલતાં માતાની આંખમાં આંસુ વહેવા લાગ્યા. આજે એને પુત્ર પ્રેમ આંસુવાટે ઊભરાઈને બહાર આવ્યો. એ આંસુના ટીપાને નામદેવે ગંગાજળ માનીને મસ્તકે ચઢાવ્યા અને વાસનાના વમળમાંથી બહાર નીકળી ઉપાસનાની ઊર્વ કેડીએ કદમ ઊઠાવ્યા, અને ભાલાધારી ડાકુ મટીને માલધારી સંત બનેલા નામદેવ પોતે જ “સંત નામદેવ” તરીકે જગતમાં પ્રસિદ્ધિ પામ્યા.
ટૂંકમાં, આપણે આ દષ્ટાંતથી એક જ વાત સમજવી છે કે માનવ માત્ર ભૂલને મિત્ર છે પણ જ્યારે પિતાની ભૂલ સમજાય છે ત્યારે તેની સાન કેવી ઠેકાણે આવી જાય • છે. નામદેવ કે ડાકુ હતો પણ માતાએ આપેલી પ્રતિજ્ઞાના અણીશુદ્ધ પાલનથી એ કે ઠેકાણે આવી ગયો. પોતાના પાપનું પ્રાયશ્ચિત કરવા સંત બની ગયો. સમય થઈ ગયે છે. ડીવાર ચરિત્ર લઈએ.
ન ચરિત્ર :- ભીમસેન રાજા, સુશીલા રાણું અને તેમના બંને બાલુડાંઓ જંગલના ત્રાસ વેઠતા પંથ કાપી રહ્યા છે. દેવસેન અને કેતુસેન બંને ખૂબ થાકી ગયા. હવે ચાલી શકતા નથી. એટલે કહે છે, બા ! અમને બહુ ભૂખ લાગી છે. હવે ચલાતું નથી. એમ કહીને ખૂબ રડવા લાગ્યા એટલે બંનેને સમજાવીને કહે છે, બેટા! હમણાં ખાવાનું મળશે. એમ કહીને દેવસેનને ભીમસેને ઊંચકી લીધે અને નાના કેતુસેનને સુશીલાએ તેડી લીધે. આ બંને બાલુડાંને તેડીને રાજા-રાણું બિચારા અથડાતાં ને ઠોકરો ખાતાં ધીમે ધીમે ચાલવા લાગ્યા. રાણી અને આ બાળકો જંગલના ભયથી ધ્રૂજી ઊઠયા હતા. કયારેક તો એમના મુખમાંથી વેદના અને ડરથી ચીસ નીકળી જતી હતી ત્યારે ભીમસેન એમને સમજાવતે કે, બેટા ! આ જંગલમાં આપણે ખૂબ સાવધાનીથી જવાય, આપણુ અવાજથી જે કોઈ હિંસક પશુને આપણે ગંધ આવશે તે તેઓ આપણને જીવતા નહિ છેડે, માટે બધા દુઃખને મૌનપણે સહન કરીને નવકારમંત્રનું સ્મરણ કરતાં કરતાં આ જંગલને પસાર કરે. નવકારમંત્રને મહિમા અપાર છે. નવકારમંત્રને જપના ભવસિબ્ધ તરી જાય છે તે શું આપણે આ અવી પાર નહિ કરી શકીએ ?
Page #268
--------------------------------------------------------------------------
________________
૨૦૦
શારદા સિદ્ધિ જરૂર કરી શકીશું. ભીમસેનના કહેવાથી બધા નવકારમંત્રનું સ્મરણ કરતાં આગળ ચાલ્યાં, તો યશોદાના કહેવા મુજબ એક ગુફા આવી તેમાં તેઓ દાખલ થયાં.
“વનવગડામાં કષ્ટ વેઠતો રાજપરિવાર” સુરંગમાંથી નીકળ્યા પછી જંગલને માગ ઘણો વિકટ હતું તે પસાર કરી ગુફામાં પિઠ તો ગુફામાં પણ ઘનઘોર અંધારું હતું અને જીવ ગૂંગળાઈ જાય તેવી ગંદી હવા હતી, પણ તેમાં દાખલ થયા વિના છૂટકે જ ન હતું. સૌ નવકાર મંત્રનું સ્મરણ કરતાં ગુફામાં દાખલ થયા. તેમને પગરવ થતાં ચામાચિડિયાં ઉડાઉડ કરવા લાગ્યાં. ઝેરી સર્પો કુત્કાર કરતા આમથી તેમ દડવા લાગ્યા. જગલ કરતાં તે ગુફા વધુ ભયાનક હતી. ભીમસેન ચકમક ઘસતે ને અજવાળું કરતે બધાની સાથે હિંમતથી આગળ વધી રહ્યો હતે. તે આ ભય અને આપત્તિથી મુક્ત થવા દૌર્યથી શ્રદ્ધાપૂર્વક નવકારમંત્રનું સતત સ્મરણ કરતે ચાલતા હતા. ચાલતાં ચાલતાં ઘણી વારે આ ત્રાસદાયક, ભયજનક સફરને અંત આવ્યો. સૌ ગુફાની બહાર આવી ગયા ત્યાં એક ઝૂંપડી તેમના જેવામાં આવી. બંને એટલા બધા થાકી ગયા હતા કે હવે એક પગલું ભરવાની શક્તિ ન હતી છતાં મન મક્કમ કરીને ધીમે ધીમે ચાલીને ઝૂંપડી આગળ પહોંચી ગયા. બંને બાળકો ભૂખ અને થાકથી પીડાતા જમીન ઉપર સૂઈ ગયા. વાહ રે કર્મરાજા વાહ! તારી કેવી અજબ લીલા છે! કયાં રાજમહેલના . સુવર્ણ પલંગ અને સુકમળ મખમલની શય્યામાં સૂનારા આ રાજકુમારે! ને ક્યાં આજે ભેંય પથારી કરી હાથનું ઓશીકું કરીને સૂતા છે! કયાં એ રાજમહેલના વૈભવ અને ઠાઠ ને કયાં આ જગલની ગરીબાઈનાં કષ્ટો ! કયાં રોજ નવાં મિષ્ટાન્ન જમનારા અને કયાં આજે તેને રેટીના સાંસા ! કયાં એ રાજમહેલની સુખસગવડો અને કયાં આ ધૂળથી ખરડાયેલા શરીરે! બંધુઓ! ખરેખર, કર્મની લીલા અપરંપાર છે. તેને પાર પામવી બહુ મુશ્કેલ છે. કર્મના પ્રભાવે એક વાર જીવ અપૂર્વ સુખ-સાહ્યબીમાં મહાલે છે ને એ જ જીવ ક્યારેક મહાન દુઃખ ભેગવે છે.
બંને બાળકો ભૂખ અને દુઃખના કારણે જમીન પર સૂઈ ગયા. કર્મની વિચિત્ર ઘટના જોઈને રાજા રાણીની આંખમાં આંસુ આવી ગયાં, છતાં ધર્મને સમજેલા હતા એટલે વિચાર કરતાં કે પોતે પૂર્વભવમાં એવાં ગાઢ કર્મો કર્યા હશે તેનું ફળ આ ભવમાં ગવવાનું આવ્યું છે. બંને બાળકે ઊંઘી ગયા એટલે ભીમસેને પિતાની સાથે લાવેલું ઝવેરાત અને સોનામહોરનો ડબ્બ ઝૂંપડીના એક ખૂણામાં ખાડો કરીને દાટી દીધે, કારણ કે ખુલ્લું મૂકે તે કોઈ ઉઠાવી જાય. દાગીનાને ડમ્બે દાટીને ભીમસેન સૂઈ ગયો. સૌથી છેલ્લે સુશીલા રાણી સૂતી. પતિવ્રતા આર્યનારી પતિના સૂતા પછી સૂઈ જાય છે. ચારે જણને એટલો બધે થાક લાગ્યું હતું કે થોડી વારમાં સૌ નિદ્રાધીન થઈ ગયા.
મધરાત થઈ ત્યાં બંને કુમારે એકદમ ચીસ પાડીને જાગી ગયા. એ ચીસ શી. ૨૭
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૦
શારદા સિદ્ધિ સાંભળીને રાજા રાણી બને સફાળા જાગી ગયા ને પૂછયું બેટા! શું થયું? કેમ રડે છે? એટલે બાળકે કહે છે, બા-બાપુજી! અમને પગમાં કંઈક થાય છે ને બળે છે. અંધારામાં કંઈ જીવજંતુ કરડયું હશે પણ ત્યાં દેખાય કેવી રીતે ? હાથ ફેરવીને જોયું તે લેહી નીકળતું હતું. નકકી કંઈક કરડી ગયું છે. સુશીલાએ પિતાની સાડી ફાડીને બંનેના પગે પાટો બાંધ્યો અને સમજાવીને પાછા સૂવાડી દીધા. તેઓ પણ થોડી વારમાં ઘસઘસાટ ઊંઘી ગયા. બંધુઓ ! એમના પાપકર્મને ઉદય છે એટલે આવી ચિંતાગ્રસ્ત સ્થિતિમાં ને આવા વિષમ સ્થાનમાં પણ ઊંઘ આવે છે. ચારે બાજુથી ચિંતાએ ઘેરી લીધા હોય, પેટમાં ભૂખ લાગી હોય ત્યારે માણસને ગમે તેટલે થાક લાગે હોય ને ઉઘવા માટે પ્રયત્ન કરે તે પણ ઊંઘ ઊડી જાય. જ્યારે અહીં ભીમસેન અને સુશીલાને ઊંઘ આવી ગઈ.
મૂછગત થયેલી સુશીલા -તેઓ ઘસઘસાટ ઊંઘતા હતા તે સમયે ચાર લેક ગામમાંથી ચોરી કરીને આવ્યા ને એ પર્ણકુટિરની પાછળ લાવેલા માલને ભાગ પાડવા બેઠા. ત્યારે આ ચોરને લાગ્યું કે આ ઝૂંપડીમાં કઈ સૂતું લાગે છે. એમ માનીને એક ચેર ઊઠીને અંદર જોવા ગયે તે ભીમસેન આદિને સૂતેલા જોયા. જેવા ગમે ત્યારે ભીમસેને જે ખૂણામાં ડો દાટ હતું તે જગ્યાએ પગ આવતા જમીન પચી લાગવાથી તેને વહેમ પડે કે અહીં સૂતેલા માણસેએ અહીં માલમત્તા દાટી લાગે છે. બધાને ઘસઘસાટ ઊંઘતા જોઈને ચોરે ખાડે ખોદીને પેલો ડબ્બે લઈ લીધે ને ત્યાંથી રવાના થઈ ગયા તે પણ ભીમસેન કે સુશીલા કઈ જગ્યા નહિ. પઢિયું થયું ને કૂકડો બોલ્યો તે પણ જાગ્યા નહિ. છેવટે સૂર્યનાં કિરણે ઝૂંપડીમાં પ્રવેશ્યા ત્યારે તેઓ જાગૃત થયા. જાગૃત થતાં જ સુશીલા અને બંને કુમારોએ ભીમસેનને પ્રણામ કર્યા. પછી સૌએ નવકારમંત્રનું સ્મરણ કર્યું, પછી ભીમસેને જ્યાં પિટલી સંતાડી હતી તે જગ્યાએ ખેદીને જોયું તે ત્યાં ડબ્બાને બદલે ધૂળનાં ઢેફાં સિવાય કંઈ ન હતું. સોનામહોરે અને ઝવેરાતને ભરેલો ડબ્બે કઈ લઈ ગયું હતું. આ જાણી ભીમસેનના દિલમાં ચડે પડે ને સુશીલાને આ વાતની ખબર પડી એટલે એ તે મૂછિત થઈને જમીર ઉપર ઢળી પડી. અરેરે.. અમારાં કર્મો કેવાં કઠણ છે કે જે કંઈ થોડું લાવ્યા હતા તે પણ ચાલ્યું ગયું. આ નાનાં બાલુડાં ભૂખ્યાં થયાં છે. હવે તેને શું ખવડાવીશું? સેનામાહેર હેત તે કઈ ગામમાં જઈ વેચીને ખાવાનું લાવીને ખવડાવત. હવે શું કરીશું? એ ચિંતામાં બેભાન બની ગઈ. ભીમસેને એટલામાંથી શીતળ જળ લાવીને એના મુખ ઉપર છાંટયું તે થોડી વારે સુશીલા ભાનમાં આવી, એટલે એને આશ્વાસન આપીને શાંત કરતાં કહ્યું: પ્રિયે! જે બનવાનું હતું તે બની ગયું. આપણાં એવાં કમેને ઉદય છે કે આપણે ગમે તેટલું સાચવીશું તે પણ રહેવાનું નથી. એક શ્રીમંતને ઘેર સેનાની ઘણી થાળીઓ હતી. એના પાપકર્મને ઉદય થયે એટલે બધી લક્ષમી તે
Page #270
--------------------------------------------------------------------------
________________
૨૧૧
શારદા સિદ્ધિ ચાલી ગઈ. સાથે સોનાની થાળીઓ પગ કરીને જાય તેમ જવા લાગી, ત્યારે પેલા શેઠે જતી થાળીઓને પકડવા માંડી પણ રહી નહિ. છેલ્લી થાળીને હાથમાં પકડી તે એને કાંઠે હાથમાં રહી ગયું ને થાળી ચાલી ગઈ, માટે સુશીલા! ભાગ્ય રૂઠે ત્યારે પહેરેલું કપડું પણ સગું થતું નથી, માટે તું શાંતિ રાખ.
વિવેકી આત્માએ ગયેલી ચીજને શેક કરતા નથી. તું વિવેકી છે માટે શોક છોડીને સ્વસ્થ બને. વળી આવા દુઃખના વખતમાં આપણને અહીં કોઈ દુષ્ટ માણસ ઓળખી જશે તે ઉપાધિમાં મૂકાઈ જઈશું, માટે ચિંતા છોડીને નવકારમંત્રનું સ્મરણ કરી આગળ ચાલવા માંડીએ. સુશીલા સમજી ગઈ કે સ્વામીનાથ કહે છે કે તે વાત સાચી છે. જે વસ્તુ ચોરાઈ ગઈ છે તે પાછી મળવાની નથી. એને શેક કરવો વૃથા છે. હજુ તે ઘણું સહન કરવાનું છે. જે હું હિંમત હારીને રડવા બેસી જઈશ તે આ કુમારે તેના આધારે હિંમત રાખશે? એમ સમજીને ચાલવા તૈયાર થયા. હવે એ લોકે અહીંથી આગળ ચાલશે ને શું બનશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૨૨ શ્રાવણ સુદ ૧૩ ને રવિવાર
તા. ૫-૮-૭૯ અનંત કરુણાનિધિ, જગત ઉદ્ધારક, પરમપિતા વીર પ્રભુએ ભવ્ય જીવોના કલ્યાણ માટે વાણીને ધધ વહાવ્યો છે. એ ધંધની ધારા જબુસ્વામીની જેમ જિજ્ઞાસુ બનીને અંતરમાં ઝીલવામાં આવે તે અનુપમ બેધની પ્રાપ્તિ થઈ શકે છે.
વીતરાગ પ્રભુની અંતિમ વાણુ ઉત્તરાધ્યયન સૂત્રના ૧૩ મા અધ્યયનની વાત ચાલે છે. તેમાં ચિત્તમુનિ અને સંભૂતિમુનિ બને ભાઈઓ કાળધર્મ પામીને પહેલાં દેવલોકમાં ગયા. ત્યાંનું આયુષ્ય પૂરું કરીને તે બંને ક્યાં કયાં ઊત્પન્ન થયા તે વાત શાસ્ત્રકાર ભગવંત તેરમા અધ્યયનની પ્રથમ ગાથામાં બતાવે છે?
जाई पराजिओ खलु, कासि नियाणं तु हथिणपुरम्मि । * પુત્રી મત્તા, લવને ઘમગુમાવ્યો છે ? ચાંડાલ જાતિથી પૂર્વ ભવમાં એટલે સંભૂતિના ભવમાં પરાજિત બનેલા એ સંભૂતિમુનિએ હસ્તિનાપુરમાં સનતકુમાર ચક્રવતિની સુનંદારાણી મુનિને વંદન કરવા માટે આવી ત્યારે સંભૂતિમુનિએ વિચાર્યું કે મારા તપનું ફળ હોય તે “હું આવતા ભવમાં ચક્રવતિ થાઉં.” આવા પ્રકારનું નિયાણું બાંધીને કાળધર્મ પામ્યા. ત્યાંથી કાળ કરીને તેઓ સૌધર્મ દેવલોકના પદ્મગુલ્મ નામના વિમાનમાં દેવની પર્યાયમાં ઉત્પન્ન થયા. ત્યાંનું આયુષ્ય પૂર્ણ થતાં એ પદ્મગુલ્મ વિમાનથી ચવીને બ્રહારાજાની પત્ની ચુલની રાણીની કૂખે “ િલગ્નમાં કાંપિલ્ય નામના નગરમાં ઉત્પન્ન થયા.
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૧૨
શારદા સિદ્ધિ બંધુઓ! મહાન પુણ્ય કર્યા હોય ત્યારે ચક્રવતિની પદવી પ્રાપ્ત થાય છે. ચક્રવતિ જન્મે ત્યારથી કંઈ ચક્રવર્તિ બની જતું નથી, પણ જ્યારે તેમને ચૌદ રત્ન અને નવ નિધિ પ્રાપ્ત થાય પછી છ ખંડનું રાજ્ય મેળવે ત્યારે ચક્રવર્તિ બને છે. પિતાના પૂર્વભવના સંચિત પુણ્યના ઉદયથી ચક્રવતિ બને છે. તે છ ખંડના રાજ્યની આસક્તિ છેડી શકે છે, પણ જે નિયાણું કરીને ચક્રવતિ પદ પામે છે તે છેડી શકતા નથી. બાર ચક્રવર્તિમાં આઠમાં સુભૂમ ચક્રવતિ તૃષ્ણાને ન જીતી શકયા. તે સાત ખંડ સાધવા જતા મરણ પામ્યા અને મરીને નરકે ગયા, બ્રહ્મદત્ત ચક્રવતિ નરકે ગયા. સનતકુમાર ચક્રવતિ અને મઘવા ચક્રવતિ ત્રીજે દેવલોકે ગયા ને બાકીના આઠ ચક્રવતિ મેક્ષમાં ગયા છે.
બ્રહ્મદત્ત ચક્રવતિએ આગલા ભવમાં ઘણું અઘેર સાધના કરી પણ એક સુંવાળા સ્પર્શમાં લપેટાઈને અમૂલ્ય સાધનાના ચંદનવનમાં નિદાનશલ્ય રૂપી અંગારે ચાંપી દીધે એટલે બધી સાધનાના ફળરૂપે એક ચક્રવતિનું પદ પ્રાપ્ત કર્યું પણ એ સુખ ભોગવ્યા પછી એનું પરિણામ તે નરક જ ને? આટલા માટે ભગવાન કહે છે કે, હું આત્મા ! તું તારાથી જે થાય તે ધર્મક્રિયાઓ કર પણ એમાં સંસાર સુખની બિલકુલ આકાંક્ષા ન રાખીશ. આકાંક્ષા રાખીશ તે તારી ધર્મક્રિયાનું મહાન ફળ લૂંટાઈ જશે. સંભૂતિમુનિએ ચિત્તમુનિની શિખામણ માની નહિ. બંને મુનિ કાળ કરીને દેવલોકમાં ગયા. પાંચ ભવ સુધી બંને સાથે રહ્યા. છઠ્ઠા ભવે બંને જુદા પડયા. જુદા કેમ પડયા? તપ સંયમની સાધના તે બંનેએ સરખી કરી પણ સંભૂતિ મુનિએ નિયાણું કર્યું તેથી જુદા પડયા.
સંભૂતિ મુનિને જીવ કાંપિલ્યપુર નગરમાં બ્રહ્મરાજાની ચુલની રાણીની કુક્ષીમાં પદ્મગુલ્મ નામના વિમાનમાંથી ચવીને ઉત્પન્ન થયા ત્યારે ચુલની રાણીએ ચૌદ સ્વપ્ન જોયાં. તીર્થંકર પ્રભુની માતા પણ ચૌદ સ્વપ્ના દેખે છે. એ જ સ્વપ્ના ચક્રવતિની માતા દેખે છે, પણ બંનેમાં ફરક એટલો છે કે તીર્થંકર પ્રભુની માતા ચૌદ સ્વને સ્પષ્ટ દેખે છે ને ચક્રવતિની માતા ઝાંખા દેખે છે. ચુલની રાણીએ કંઈક ઊંઘતા ને કંઈક જાગતા એવી અવસ્થામાં ચૌદ સ્વપ્ન જોયાં. જેઈને સુખશય્યામાંથી જાગૃત થઈને પિતાના પતિ બ્રહ્મરાજ પાસે આવી જે સ્વપ્ન આવ્યાં હતાં તે બધી વાત કરી. સ્વપ્નની વાત સાંભળીને બ્રહ્મરાજા પણ હર્ષિત થયા અને કહ્યું છે, રાણી! તમે ભાગ્યવાન છે. તમારી કુક્ષીએ ચક્રવતિને જન્મ થશે. આ પ્રમાણે કહ્યું એટલે ચુલની રાણીને ખૂબ આનંદ થશે. વધુ ખાતરી કરવા બ્રહ્મરાજાએ સ્વપ્ન પાઠકને તેડાવીને સ્વપ્નનું ફળ પૂછયું. તેમણે પણ એ જ જવાબ આપે કે મહારાણીએ ચૌદ સ્વપ્ન જોયાં છે તે શુભ છે, મંગલકારી છે. એનું ફળ જોતા લાગે છે કે મહારાણીની કુક્ષીએ ચકવતિને જન્મ થશે. આ મંગલ વધામણું સાંભળી રાજારાણી ખુશ થયા ને સ્વપ્ન પાઠકોને ખૂબ દાન આપી ખુશ કરીને વિદાય કર્યા.
Page #272
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૨૧૩ આ તરફ ચુલની રાણીના આનંદને પાર નથી. અહો! હું તે માંડલિક રાજાની નહિ, બલદેવની કે વાસુદેવની નહિ પણ ચક્રવતિની માતા બનીશ. ચક્રવર્તિની માતા બનવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું. આજે મારે જન્મારો સફળ બની ગયો. એમ હર્ષમાં આવી ગઈ. જ્ઞાની ભગવતે કહે છે કે કર્મની લીલા કંઈ ઓર છે. માણસ ધારે છે કંઈ ને બને છે કંઈ ગમે તેટલો હોશિયાર માણસ હોય પણ કર્મરાજાની કરામત આગળ હોશિયાર માણસની તીક્ષ્ણ બુદ્ધિ પણ બુઠ્ઠી બની જાય છે. કર્મરાજા મનુષ્યને ઘડીકમાં ઊંચે ચઢાવી દે છે ને ઘડીકમાં ઊંચે ચઢેલાને નીચે પછાડી દે છે, માટે આજે સુખમાં આનંદ માન ને કાલે દુઃખ આવે ત્યારે શેક કરે વૃથા છે.
બંધુઓ! જીવનને પંથ કંટક અને સંકટથી ભરેલો છે. કર્મરાજાની વિચિત્રતાને કારણે આપણે આત્મા અનાદિ અનંતકાળથી વિષય કષાયના વિષથી પોષાઈ રહ્યો છે તેથી આત્માનું અમરત્વ અને સ્વસ્વરૂપ ભૂલાઈ ગયું છે. આત્મા અનંત શક્તિને સ્વામી હોવા છતાં પામરથી પણ પામર બની રહ્યો છે. પર પુદ્ગલોના પ્રેમમાં પાવર બની રાશીના ચક્કર લગાવી રહ્યો છે. આ બધી કર્મરાજાની લીલા છે. એક કવિએ પણ
રંક બને કેઈ રાય બને છે, જેવી જેની કરણી, નાના મેટા સહુને માટે, સુખ દુઃખની નિસરણી,
કર્મ પ્રમાણે પ્રાણીમાત્રને, સુખ દુઃખને આધાર છે. સુખ દુઃખ એ તે એક સિકકાની બે બાજુ છે. તડકો ને છાંયડો છે. કર્મ પ્રમાણે સુખ દુઃખ મળે છે. કર્મની આ રમત છે, માટે કહ્યું છે કે,
“સુખ દુઃખની ચિંતા ન કરે, વે હી આતે જાતે હૈ
ફૂલ સદા કાંટો મેં ખીલતે, સેજ પર મૂરઝાતે હૈ ” સુખ દુઃખની ઘટમાળ હરહંમેશ ચાલ્યા કરે છે. કાંટાની વેદનાને સતત અનુભવ હોવા છતાં ફૂલ સદા ખીલેલું રહે છે. જ્યારે કાંટાથી છૂટા પડેલા ફૂલને પલંગ પર બિછાવવામાં આવે તે ઘડી બે ઘડીમાં એ કરમાઈ જાય છે.
સતત સહે કંટક છતાં, પુષ્પ પ્રસારે સુવાસ,
રહીને તું સુખ ચૈનમાં, કાં સરજે વિનાશ? ગુલાબનું ફૂલ સદા કાંટાથી ઘેરાયેલું રહીને કંટકની વેદના સહન કરે છે છતાં બીજાને તે સુવાસ જ આપે છે ત્યારે આજને માનવી તે સુખમાં મશગૂલ રહીને પણ બીજાનું અહિત કરે છે. જે મનુષ્ય કર્મને ગુલામ બનતું નથી તે કર્મના કરજથી મુક્ત બની આત્મિક સુખને અપૂર્વ આનંદ પ્રાપ્ત કરી શકે છે. કર્મરાજા જીવને કેવા ખેલ કરાવે છે ને કયાં સુખમાંથી દુઃખમાં લઈ જાય છે તે ઉપર એક બનેલી કહાનીઃ
એક સામાન્ય કુટુંબ હતું. તેમાં પતિ-પત્ની અને બે દીકરા. આ ચાર માણસનું
Page #273
--------------------------------------------------------------------------
________________
રે૧૪
શારદા સિદ્ધિ કુટુંબ સુખપૂર્વક પિતાનું જીવન વીતાવી રહ્યું હતું. બે દીકરામાં મોટાનું નામ મોહન અને નાનાનું નામ કિશોર હતું. માતા-પિતા શ્રીમંત ન હતા પણ સંસ્કારી ઘણુ હતા. બંને પુત્રોના જીવનમાં માતા પિતાએ સારા સંસ્કારોનું સિંચન કર્યું હતું. જીવનમાં સંસ્કાર એ સાચું ધન છે. જે જીવનમાં સારા સંરકાર હશે તે માણસ દુઃખમાં ટકી શકશે. ગાઢ કર્મના ઉદય વખતે પણ સમભાવ રાખી શકશે. મોહન પંદર વર્ષને હવે ને કિશોર દશ વર્ષને હતે. માતાપિતાએ મોટા દીકરાને ભણાવ્યો, ગણ ને સારી નોકરીએ લગાડે. નાને કિશોર હજુ ભણતો હતો ત્યાં માતા પિતા બંનેને અચાનક બિમારી આવતા પરલોકના પંથે ચાલ્યા ગયા. બંને ભાઈઓને ખૂબ આઘાત લાગ્યો. ઘરની આર્થિક સ્થિતિ તે નબળી હતી. પૈસાની પૂંજી ન હતી એટલે મોહનભાઈની કમાણું ઉપર જીવનને આધાર હતે. મેહનભાઈને ત્રણ બાબા અને એક બેબી એમ ચાર સંતાન હતા. કિશેર ભણવામાં ખૂબ હોશિયાર હતો. એ ભણતો હતો એટલે માત્ર મોટાભાઈની કમાણી ઉપર ઘરને આધાર હતો. સ્થિતિ નબળી હતી પણ ખાનદાની ખૂબ હતી. કિશોર બી. કેમ. પાસ થયે, તેના માટે સારા ઘરની કન્યાઓનાં કહેણ આવવાં લાગ્યાં. કિશોરની હમણું લગ્ન કરવાની ઈચ્છા ન હતી પણ ભાઈ ભાભીના આગ્રહથી લગ્ન કર્યા. ( કિશોર ભણવામાં ખૂબ તેજસ્વી હતું એટલે એના શિક્ષકે આગળ ભણવા માટે ખૂબ આગ્રહ કરવા લાગ્યા પણ કિશોરે કહ્યું કે, મારા મોટાભાઈની કમાણી ઉપર અમારે નિર્વાહ ચાલે છે માટે હું આગળ ભણી શકું તેમ નથી. એણે મોટાભાઈને કહી દીધું કે, ભાઈ! હવે મારે ભણવું નથી. મોટાભાઈએ કહ્યું : હું તકલીફ વેઠીશ, પેટે પાટા બાંધીને પણ મારે તને ભણાવે છે. ભાઈના આગ્રહને વશ થઈને એ ભયે ને ડબલ ગ્રેજયુએટ પાસ થયો. તેને પણ બે સંતાન હતાં. કિશોર ભણી રહ્યા પછી તરત મોટાભાઈની લાગવગ અને મહેનતથી વિમા કંપનીમાં સારા હોદ્દાની નોકરી મળી ગઈ મોટેભાઈ નાના ભાઈને કહે છે, ભાઈ! તું હવે નોકરીએ લાગી ગયો એટલે મને શાંતિ થઈ. આપણા બંનેના પગારમાંથી આપણા જીવન નિર્વાહ સુખેથી કરી શકાશે, પછી આપણે બંને મળીને કંઈક ધંધો શરૂ કરીશું ને સુખી થઈશું. આવા મનના મનોરથ સાથે દિવસ વીતાવતા હતા, પણ કર્મની લીલા ન્યારી છે. એને કઈ પહોંચી વળતું નથી. માણસની મનની મુરાદે મનમાં રહી જાય છે.
પુત્રની પાછળ મગજ ગુમાવતા પિતા:- બંને ભાઈઓ પ્રેમથી રહેતા હતા. એમાં એક દિવસ મોટાભાઈને દશ વર્ષને દીકરો સ્કૂલેથી ભણીને આવતે હતે. રસ્તામાં મોટર એકિસડન્ટ થવાથી ત્યાં ને ત્યાં જ મૃત્યુ પામે. ખબર પડતાં આખું કુટુંબ દેડીને ત્યાં ગયું. આ કરુણ દશ્ય જોઈને મોટાભાઈને ખૂબ જ આઘાત લાગવાથી તેના મગજ ઉપર અસર થઈ. તે ગાંડા જેવા થઈ ગયા, એટલે કુટુંબની
Page #274
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૨૧૫
સમગ્ર જવાબદારી કિશારના માથે આવી પડી. અહાહા ! ચેડા દિવસ પહેલાં કુટુ'બ કેવું કિલ્લેાલ કરતુ ને આજે આ શુ બની ગયુ? મોહનભાઈ સૂનમૂન બેસી રહેતા. કાઈ એમને કઈ પૂછે તે એમ કહેતા મારી ખાધે મને લાવી આપેા. એ કયાં ગયા ? એને કાઈ ખેલાવી લાવા ને ?
કાઈ ખોલાવી લાવા (૨) મારા બાલુડાંને કાઈ લઈ આવેા,
આમ ખેલીને રડી પડતા. એને ખીજું કાંઈ ગમતુ' ન હતુ. આ સમયે ગંગા આંખમાં આંસુ સારતી પેાતાના પતિને સમજાવતી : નાથ! તમે આમ શા માટે કરા છે ? વહેલા કે મેાડા એક દિવસ આપણે મધાએ જવાનુ છે. આ જગપંખીના મેળા, કેમ રહેશે સૌવ ભેળો... કેાઈ કયાંથી (૨) એક વૃક્ષની ડાળે, પખીડાં સૌ આવી બેઠાં કાઈ ડાળે કોઈ માળે (૨) પ્રભાતના પચરંગી ૨ંગે, જાતાં સૌ વિખરાઈ (૨)...આ...
આ સ`સાર પ'ખીના મેળા જેવા છે, સૌ જુદી જુદી દિશામાંથી આવીને અહી ભેગા થયા છીએ. આયુષ્ય પૂર્ણ થતાં આ મેળામાંથી ઊડી જવાનું છે, માટે વિચાર કરો. અમારું બધાનું શું થશે ? તમારા સહારે તે અમારી બધાની જિ ઢગી છે. તમે આવું ઝૂર્યા કરશે તે કેમ ચાલશે? તમે તમારી જાતે પુત્રને અગ્નિદાહ દીધા છે તે શુ હવે આપણા ઘેર આવવાના છે? બધાં ઘણુ' સમજાવે છે પણ મન ઉપરથી અસર” જતી નથી. ગંગા ખૂબ સમજી હતી એટલે મનને વજ્ર જેવું બનાવીને પતિને સમજાવતી હતી.
ખીજી તરફ પેાતાના લાડકવાયા દિયરને માથે ઘરના બધા ભાર આવી પડયા. આ કારમી મેાંઘવારીમાં ત્રણ બાળકો, પતિ-પત્ની, દિયર, દેરાણી અને તેમના બે સંતાનો એમ નવ નવ માણસાનુ.... એક જણુના પગારમાં પેાષણ કરવું એ કંઈ સહેલ વાત નથી. આવા કપરા સમયમાં કિશારના મનમાં થતુ કે જે મારા લગ્ન ન થયા હોત તે પેાતાની પત્ની અને બે બાળકોની જવાબદારી તે મારા માથે ન હેાત ને? મારા ભાઈ એ કેવી કસોટી વેઠીને મને ભણાવ્યા છે. આ વિચાર આવતા તે રડી પડતો અને ખોલતો, એમના ઉપકારનો બદલો વાળવા હું' સમથ નથી. કિશારની પત્નીનુ નામ શાંતા હતુ. શાંતા ખરેખર શાંતિનુ' સરાવર હતી. એ એના પતિને કહેતી કે, તમે કઢી માટાભાઈની સેવા કરવામાં પાછી પાની ન કરશે. મેાટાભાઈને બાબાના આઘાતથી મગજ ઉપર અસર થઈ ગઈ છે તો આપણે કોઈ સારા મગજના સ્પેશ્યાલીસ્ટ ડોકટરને ખતાવીએ ને માટાભાઈને સારુ થાય. કિશોરે કહ્યુ....હા....એમ કરીએ. કોઈ સારા ડેાકટરને બતાવ્યુ. ત્યારે ડોકટરે કહ્યુ` કે, શૈાટ આપવા પડશે ને છ મહિના હોસ્પિટલમાં રાખવા પડશે. હાસ્પિટલમાં દાખલ ા કરીએ પણ ખચ તુ શુ કરવુ...? સજ્જન માણસા કોઈની પાસે હાથ ધરતા નથી. ગ`ગાએ વિચાર કર્યાં કે મારા પતિને જો સારું થશે તે દાગીના ઘણાં મળશે. એમના કરતાં દાગીના કંઈ વિશેષ
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૧૬
શારદા સિદ્ધિ નથી. તે દાગીના વેચીને પણ પતિને હોસ્પિટલમાં દાખલ કરવા. આ વિચાર કરીને ગંગાએ પોતાના દિયરને વાત કરી.
ભાઈ! તમે એક્લા કમાવનારા છે, નવ નવ જણને બોજે તમારા માથે છે. તમે કેટલી મહેનતે પૂરું કરે છે એ બધું હું સમજું છું. તમે ચિંતા ન કરે. આ મારા દાગીના વેચીને તમારા ભાઈને હોસ્પિટલમાં દાખલ કરે, ત્યારે દેરાણી શાંતાએ કહ્યું ભાભી ! મોટાભાઈ અને તમે કેટલું કષ્ટ વેઠીને એમને ભણવ્યા ને પરણાવ્યા છે તે હવે કુટુંબની જવાબદારી એમના માથે છે એટલે ખર્ચને પહોંચી વળવાની ફરજ એમની છે. એમને મદદ કરવી તે મારો ધર્મ છે, માટે મારા દાગીના વેચવા જોઈએ, ત્યારે જેઠાણી કહે છે, બહેન ! તું હજુ ઊગીને ઊભી થાય છે. તારા દાગીનાને એપ પણ ઊતર્યો નથી. શું મારા પતિની સેવા માટે તારા દાગીના વેચવા દઉ ખરી? મારા પતિની સેવા માટે જે મારા દાગીના કામ નહિ આવે તે કરવાના શું? આમ બંને દેરાણી જેઠાણી પિતાના દાગીને આપવા માટે વિવાદ કરે છે. આ જમાનામાં આવી દેરાણી જેઠાણું મળવી મુશ્કેલ છે.
ખરેખર ! કર્મના ઉદયથી દુઃખ તે આવ્યું પણ સાથે એ પુણ્યને ઉદય છે કે ઘરમાં દેરાણી જેઠાણીને મા-દીકરી જેવો પ્રેમ છે. છેવટે કિશેરે કહ્યું : ભાભી! તમે ખેંચતાણ રહેવા દે. એક દાગીને તમારે ને એક દાગીને શાંતાને વેચવા દે એટલે બંનેની ફરજ અદા કરી શકાય. બંનેને એકેક દાગીને વેચીને પૈસા લાવ્યા. મોટાભાઈને છ મહિના હોસ્પિટલમાં રાખ્યા પણ અંશ માત્ર ફેર પડે નહિ, ત્યારે ડોકટરે બીજા છ મહિના વધારે રાખવાનું કહ્યું એટલે આ લોકોના પગ ઢીલા થઈ ગયા. હોસ્પિટલમાં તે રાખીએ પણ ખર્ચનું શું ? ગંગાના દુઃખને પાર ન રહ્યો, ત્યારે કિશેર અને શાંતાએ કહ્યું, ભાભી ! ચિંતા ન કરે. બીજે દાગીને વેચી નાંખીશું પણ મોટાભાઈ સાજા થાય તે આપણને બધાને સારું છે ને ? એમ કહીને બીજા છે મહિના હોસ્પિટલમાં રાખ્યા.
પતિને શિખામણ આપતી પત્ની” - બીજા છ મહિનામાં આઠ દિવસ બાકી રહ્યા પણ કંઈ સારું થવાનાં ચિહ્ન ન દેખાયાં, ત્યારે એક દિવસ ગંગા એના પતિને કહે છે, નાથ ! બાબાને ગયા એક વર્ષ વીતી ગયું પણ હજુ તમારા મન ઉપરથી શેક જ નથી પણ મને ચિંતાને પાર નથી. એકલા નાનાભાઈ માથે કેટલો ભાર આવી પડે છે ? આ બધાનું પૂરું કરતાં એમના નાકે દમ આવે છે, માટે તમે કંઈક સમજે. હવે આઠ દિવસ પછી ઘેર જઈશું ત્યારે તમે બજારમાં જજો. કંઈક કામ કરજો. છતાં, મોહન કંઈ જવાબ આપતું નથી. સૂનમૂન બેસી રહ્યો છે ત્યારે ગંગા કહે છે. અરેરે....નાથ ! મારે તે વહાલ લાલ ગયે સાથે પતિનું માજ પણ ગયું. વિચાર કરે નાથ ! આ સંસારમાં કોઈ કોઈનું નથી. જ્યાં સંગ છે ત્યાં વિયોગ
Page #276
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૨૧૭ અવશ્ય છે. સર્વ સબંધે અનિત્ય છે. આપણે લાલ આ દુનિયામાંથી વિદાય લઈને ચાલ્યો ગયો તે હવે શેડો પાછો આવવાને છે? તમે રડો નહિ, શેક ન કરે, એના ઉપર તમારે રાગ હતું, ગાઢ સનેહ હતા તે વાત સાચી છે પણ એક વાત તમે જરૂર યાદ રાખે કે સોગ માત્રને વહેલો કે મેડે અંત આવે છે ને સંયોગને વિયેગ થાય છે. કોને સંગ કાયમ રહ્યો છે? એ એક પણ દાખલો બતાવે કે સંગ પછી જેને વિગ ન હોય ! જેની સાથે સંબંધ જે તે સમજીને જેડ કે આ સંબંધને કયારેક અંત આવવાનું છે. દેવાનુપ્રિયે ! સંગ નિત્ય નથી, અનિત્ય છે માટે સગજન્ય સુખ મેળવવાની આશા ત્યજી દે. સર્વ દુઃખે સંગમાંથી જન્મે છે. તમારે એની સાથે ગાઢ સંબંધ હતું, તેના પર તમારે વિશ્વાસ પણ પૂર્ણ હિતે પરંતુ આજે તેણે તમારા સંબંધને બંધ તેડી નાંખે. આપણી લેણાદેણી પૂરી થઈ
ગંગાને લાગેલો આઘાત”:- ગંગાએ એના પતિને ખૂબ સમજાવ્યું પણ કંઈ સમજ્યો નહિ. તેણે મગજશક્તિ સાવ ગુમાવી દીધી છે. હવે દવાખાને જ્યાં સુધી રાખવા ? તેને ઘેર લાવ્યા. આમ સૂનમૂન બેસી રહે પણ ક્યારેક મેટર દેખે કે પથરા મારે. બસ, આણે જ મારા દીકરાને જીવ લીધે છે. મરણ પામેલા બાબા જે કોઈ બાબો દેખે તે તેને વહાલથી ઊંચકીને વાત કરવા જતે પણ બાળકો એનાથી ડરે એટલે રડવા લાગે તે પણ છેડે નહિ. આ રીતે અનેક પ્રકારના ત્રાસથી કિશોર મૂંઝાયો. એમાં એક દિવસ થાકીને ઘેર આવતું હતું ત્યાં મેહને ગાડી ઉપર પથરા ફેંકયા. લોકો ફરિયાદ લઈને આવ્યા તેથી કિશરને ખૂબ ક્રોધ આવ્યને મોટાભાઈને તમાચો માર્યો, આથી ગંગાને ખૂબ આઘાત લાગે. અરે, કિશોરભાઈ! તમે આ શું કરે છે? એ તે ગાંડા છે પણ તમે આ શું કરે છે? આમ કરતા ગંગા ખૂબ રડી. દેરાણી ખૂબ હિંમત આપે છે. શાંતા પિતાના પતિને ઠપકો આપે છે. - ગંગાએ વિચાર કર્યો કે, મારા દિયર ઉપર બોજો ઘણે છે. તેમને કઈ દોષ નથી. હું ભણી નથી તેથી બીજું શું કરું? પણ જરૂર ઘરઘરમાં કંઈક કરી શકું તેમ છું તેથી તેણે પિતાની દેરાણીને બોલાવી પણ તેને જેઠાણી પાસે આવતા લજજા આવતી કે મારા જેઠને તેમના ભાઈ એ તમાચો માર્યો છે. હું ભાભીને કેવી રીતે મારું મેટું બતાવું. છેવટે જેઠાણીના આગ્રહથી ગઈને ડૂસકા ખાતાં બોલીઃ ભાભી ! ગઈ કાલે એમણે મોટાભાઈને તમાચો માર્યો તેથી હું શરમિંદી બનીને તમારી સાથે બોલી શક્તી નથી. બાકી તમે એમ ન રાખશે કે મને ખોટું લાગ્યું છે, એટલે હું નથી બોલતી. ભાભી ! રાત્રે મેં એમને કહેવામાં બાકી રાખ્યું નથી. દેરાણીના શબ્દો સાંભળીને ગંગા પણ ખૂબ રડી. બંનેનાં હૈયાં રડીને હળવા બન્યા એટલે ગંગાએ કહ્યું, તમે બંનેએ જે કર્યું ને કરે છે એ બીજાથી થાય એવું નથી. મારે તે એની કદર કરવી જોઈએ. એના બદલે હું તમને અપયશ આપું તે મારા જેવી દુનિયામાં મૂખ કેશુ? પણ શા. ૨૮
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૧૮
શારદા સિદ્ધિ મારી બહેન, એક વાત સાંભળ. મારા દિયર એકલા આટલું કામ કરે છે. એ હવે થાકી જાય છે. એકલો માણસ કેટલું ખેંચે ! એટલે ચિંતા તે થાય તે સ્વાભાવિક છે. આવા સમયમાં હું મારી જાતને સાચવીને બેસી રહું તેના કરતાં કંઈક કામ કરું તે ઘરમાં થોડો ઉમેરો થાય. ભાભી ! પારકાં કામ કરવાં તેમાં આપણી આબરૂ શું? તે કરતાં ભાભી તમે ઘરકામ સંભાળો. હું ભણેલી છું. નેકરી કરું. ગંગા કહે, અરે! મારા માટે તારે નેકરી કરવાની? ના. હું જ કામ કરીશ. ખૂબ સમજાવ્યા પછી ગંગાએ હા પાડી.
શિક્ષિકાની નેકરી કરતી શાન્તા” –બીજે દિવસે શાંતાએ પિતાના પતિ પાસે વાત કરી, તેથી કિશોરે શિક્ષિકાની નેકરી કરવાની સંમતિ આપી. શાંતાને સ્કૂલમાં શિક્ષિકાની નોકરી મળી ગઈ. શાંતાને સ્વભાવ એ હતો કે એ જે કામ કરે એમાં જ એને જીવ પરોવાયેલો રહે. એના પતિની સાથે વાત કરે તે પણ સ્કૂલની કરતી. બીજી કંઈ વાત જ નહિ. અત્યાર સુધી શાંતાના સ્વભાવની એ ખૂબ પ્રશંસા કરતે પણ નોકરી કર્યા પછી એ કંટાળી જતો. એના મનમાં થતું હતું કે આને નેકરી કરવાની રજા આપી એ જ મેં ખોટું કર્યું છે. બસ, આ લોકેના પાપે મારે સંસાર બગડી ગ. હું થાક પાક આવું ત્યારે મારી સાથે કઈ આનંદ વિનેદની વાત નહિ. એની સ્કૂલની વાત કર્યા કરે. બીજું ઘર સાંકડું છે એટલે છૂટથી રહી શકતા નથી. કામના હિસાબે હરવા ફરવા જવાની શાંતા ના પાડે તેથી કિશોરને ખૂબ દુઃખ થતુ'. તે પળે પળે શાંતા સાથે ઝઘડી પડને. ગંગા સમજતી હતી કે પિતાને લીધે દિયર દેરાણી વચ્ચે કલેશ થાય છે પણ તે મૂંગે મોઢે સહન કરતી. પિતાને પતિ તે નિમિત્ત હત ને પિતે પણ આ કલેશમાં નિમિત્ત ન બને તે માટે ખૂબ સંભાળીને રહેતી. શાંતાના બાળકો માતાને ભૂલી જાય તે રીતે એમને રાખતી. પિતાના બાળકો કરતા દેરાણીને બાળકોને બધી રીતે હૈયા ઉપર રાખતી ને સવાયા સાચવતી. ઘરનું બધું કામકાજ કરતી. દેરાણી કહે, ભાભી ! આમ નહિ કરવાનું, તમારાં બાળકે તે મારાં છે. બંનેને સરખાં રાખે. શાંતાને ભાભી માટે ખૂબ હતું.
શિવલિંગ ફૂટવાથી ગંગાને થયેલી ચિંતા” :- જ્યારથી દિયરે પિતાને પતિને તમાચો માર્યો ત્યારથી ગંગાનું મન ઘરમાંથી ઊઠી ગયું હતું પણ જે એ અત્યાર સુધી ઘરમાં ટકી શકી હોય તે તે શાંતાના સૌજન્યશીલ સ્વભાવથી, પણ દિયરનું વર્તન જેઈને ગંગાના મનમાં એમ થતું કે દિયરને હવે અમે ભારરૂપ લાગીએ છીએ. જે હવે દિયરને આ જવાબદારીથી મુક્ત નહિ કરું તે એનું પરિણામ એક દિવસ કરુણ આવશે. પિતાને લાત ખાઈને પણ ઘર છોડવું પડશે. આ રીતે ફફડાટથી દિવસ વિતાવતી હતી તેમાં એક દિવસ એ કારમો ઊગ્યું કે એના પતિએ એના દિયરને અતિપ્રિય એવી શિવપાર્વતીની મૂતિ ભાંગી નાંખી. ગાંડા માણસને કંઈ ભાન થોડું
Page #278
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૨૧૯ હોય છે? આ મૂતિ કિશેરને શ્વાસપ્રાણુ વહાલી હતી. એને પગે લાગી એ બહાર જતો ને આવે એ તરત દર્શન કરતા. એ મૂર્તિ મોહને ભાંગી તેથી ગંગાના ફફડાટને પાર ન રહ્યો. દિયર આવશે ને આ વાત જાણશે ત્યારે ગુસ્સે થશે. અરેરે....શું કરું ? ગંગાના મનમાં થયું કે નવી મૂતિ મળે તે હું લાવીને મૂકી દઉં, પણ એ કયાં મળતી હશે? કદાચ મળે તે પણ એ લાવવાના પૈસા પણ મારી પાસે કયાં છે? પતિના સામું જોઈને એ ગુસ્સો કરવા ગઈ પણ એના મુખમાંથી બેલ નીકળે તે પહેલાં એને વિચાર થયે કે ડાહ્યા હતા ત્યારે પાઈ પાઈની ચિંતા કરનાર આજે આવું નુકસાન કરે ખરા? આ બધું ગાંડપણના કારણે છે. એમાં એમને દોષ નથી. એના ઉપર ગુસ્સે કરે કે ઠપકે દેવે એ પણ એક પ્રકારનું ગાંડપણુ જ છે ને?
ભાઈએ ભાઈ પર કરેલે જુલમ ” – ગંગાએ પતિ ઉપર ક્રોધ ન કરતાં મીઠાશથી કહ્યું કે, તમે નાનાભાઈ ઓફિસેથી આવે તે પહેલાં કયાંક બહાર ચાલ્યા જજે. એ મારા પર ગુસ્સો ઉતારે ત્યાર પછી તમે આવજે, ત્યારે ગાંડે પતિ કહે છે કે, શું હું કંઈ ભાઈથી ડરી જાઉં તે છું? મારે આ ઘરમાં રહેવાને હક્ક નથી તે ચાલે જાઉં? ગંગાએ વિચાર કર્યો કે ઠીક, દિયરને આવવાને સમય થશે ત્યારે ફરીથી સમજાવીને બહાર મોકલી દઈશ. સાંજ પડી. ગંગાએ પતિને બહાર જવા કહ્યું, પણ એ તે હઠે . ચઢો. બહાર ન ગયે. કિશોરને ઓફિસેથી આવવાને સમય થયે. ગંગાને ખૂબ ફિકર છે. સાંજે કિશોર ઓફિસેથી ઘેર આવે છે ત્યાં મોટાભાઈને નાને બાબે સામો ગયો ને કહેવા લાગ્યું કે, કાકા....મારા બાપુજીએ શિવપાર્વતીની મૂર્તિ ફોડી નાંખી. બાળકને કંઈ ભાન છે? ભદ્રિકભાવે કહી દે છે. આ વાતથી કિશોરને તે ખૂબ ગુસ્સો આવ્યો ને પિતાના પગમાંથી બૂટ કાઢીને મોટાભાઈના બરડામાં બૂટથી ફટકા મારવા લાગ્યો. ખૂબ મારીને ચોકમાં એક લીંબડાનું ઝાડ હતું તેની સાથે જોરથી બાંધી દીધે ને ગમે તેવા શબ્દો બોલવા લાગ્યો. ચોકમાં માણસો ભેગા થઈ ગયા.
જરૂદન કરતી ઘર છોડતી ગંગા*:-પતિની આ દશા જોઈને ગંગા કકળી ઊઠી. અહો ! ડાહ્યા હતા ત્યારે એમની કેવી બુદ્ધિ હતી. પાંચમાં પૂછાય એવા હતા. એમની દિયરે આજે આ દશા કરી? એને ખૂબ આઘાત લાગ્યું. રડતી કકળતી ચોકમાં આવીને એણે પિતાના પતિનું બંધન છેડી નાંખ્યું જેને એને ફફડાટ હવે તે ઘડી આવી પહોંચી. એણે પોતાને પાલવ ધરીને કહ્યું, દિયરજી! આટલો ગુને માફ કરે. હું એમને લઈને અત્યારે જ ચાલી જાઉં છું. એટલે ફરીને તમારે આવો ગુસ્સો કરવો ન પડે, પણ એક વાત યાદ રાખજો કે એક માટીને પૂતળાના શિવજી ભાંગતા તમને આટલું બધું દુઃખ થાય છે તે મારા જીવતા ને જાગતા શિવજીને તમે બૂટના ફટકા મારો, ઝાડ સાથે કચકચાવીને બાંધે ત્યારે મને કંઈ ન થાય ત્યારે કિશોર ગંગા સામે જોઈને કોધથી બોલ્યા કે, ભાભી! બસ કરો. તમે તે મને આવા શબ્દો કહીને
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૨e
શારદા સિદ્ધિ બીવડાવે છે. આંખમાંથી આંસુ લૂછતી ગંગા બોલી કે, હું તમને બીવડાવતી નથી તેમ તમને બેટા પણ કહેતી નથી. તમે જે સહન કર્યું છે તે બીજા ન કરી શકે એ પણ હું સમજું છું પણ મારા કર્મો કઠણ છે એમાં તમારે શું દેષ? પોતે જાણે પૂરી તૈયારી કરી હોય તેમ દયામણું મોઢે આંખમાં આંસુ સારતી એના પતિને કહે છે, ચાલો, આપણાં કર્મ આપણે ભોગવીશું. તે વિના કર્મીની કઠણાઈ કેવી છે તેની શું ખબર પડે? ખરેખર, આ સંસારનું સ્વરૂપ જ એવું છે. હે જીવ! . :
સ્વજન માન્યાં સૌ તે તારાં, પણ મધલાળે શું માખી
પાયમાલ થયે ને પ્રીત તૂટી એ સંસારી સુખની ઝાંખી–અરે ઓ રે.... તે જેને આજ સુધી તારા માન્યા તે કઈ તારા નથી. ઋણાનુબંધ સંબંધે બધાં ભેગાં થયાં છીએ. આજે આપણે સંબંધ પૂરે થયે એટલે હવે આ દશા થઈ છે. ખરેખર આ સંસાર દુઃખને ભંડાર છે. એમાં કઈ જીવ સુખી નથી, માટે નાથ ! ચાલો, આપણું ભાગ્યે જ્યાં લઈ જશે ત્યાં જઈશું. એમ કહી ગાંડા પતિને હાથ પકડીને ચાલી. એનાં સંતાને પણ આંખમાં આંસુ સારતાં માબાપની પાછળ ચાલ્યાં.
કિશોરના મનમાં થયું કે ભાભી આટલા બધા માણસો વચ્ચે મને બેટો દેખાડે છે, વગોવે છે તેથી એને ક્રોધ ભભૂકી ઊઠે. ભાઈ ભાભીને જતાં અટકાવવાને બદલે કહે છે, મેં તમારે લીધે આટલું બધું દુઃખ વેઠયું છતાં જશને બદલે જુત્તા આપવા હોય તે મારી તમને રજા છે. ખુશીથી જાઓ. કિશોરના બોલ સાંભળીને ભેગા થયેલા લેકે પણ ધ્રુજી ઊઠયા ને ગંગાને જતી રોકવાની કેઈની હિંમત ચાલી નહિ. ગંગા, એને ગાંડ પતિ મોહન અને એને ત્રણ બાળકે આંખમાં આંસુ સારતા શેરીમાંથી બહાર નીકળ્યા. એ કરુણ દશ્ય જોઈને ભેગા થયેલા લોકે પણ રડી પડ્યા. આ બધું બન્યું ત્યારે શાનતા તે સ્કૂલે હતી. તે બરાબર સમયે આવી ગઈ. એને આવતી જોઈને સૌને મનમાં થયું કે હવે શાંતિ થઈ જશે. હમણુ શાન્તા એના જેઠ-જેઠાણીને પાછા વાળશે. પિતાના ઘર આગળ લેકેનું જામેલું ટોળું અને જેઠ-જેઠાણીને પોતાના બાળકો સાથે જતાં જોઈને એના હૈયામાં ફાળ પડી કે જરૂર કંઈક નવાજની થઈ હોવી જોઈએ. શું બીને બની છે તે પૂછવા જાય તે પહેલાં તે કિશોર શાન્તાને હાથ પકડીને તેને ઢસેડીને ઘરમાં લઈ ગયે ને ઓરડામાં પૂરી દીધી. શાન્તાએ પૂછયું પણ છે શું એ તો મને કહે ? ત્યારે કોધથી આંખ લાલ કરીને કહ્યું કે, એમણે આપણે ભવાડે કર્યો છે તે હવે પૂરે ભજવી લેવા દે. ભાભી એને શિવજીને માથે લઈને ભલે ફરે. મારે એમને મનાવવા જવું નથી, ત્યારે શાન્તાએ કહ્યું: નાથ! શું બન્યું એ તે કહો, ત્યારે કિશોરે પોતાની શિવ-પાર્વતીની મૂતિ ભાંગી નાંખ્યાની વાત કરી. શાન્તાએ કહ્યું, એવી મૂર્તિ તે ઘણી મળશે પણ તમે મોટાભાઈને બૂટથી માર્યા ને બાંધી દીધા એ સારું નથી કર્યું. આજે જે તમે આટલા આગળ આવ્યા હોય તે
Page #280
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
२३.१
કાના પ્રતાપ છે? એમની આ દશા કરાય ? એમના પાપકમના ઉદય થયે ત્યારે એ ગાંડા થયા ને ? નહિતર શા માટે આવું બને? આપણે શાંતિ રાખવી જોઈએ. આ જગ્યાએ આપણું આવું અન્ય હોત તે શું કરત?
“ પત્નીના એકિસડન્ટથી થયેલા ચમત્કાર ” :- આ તરફ ગંગા, એના પતિ અને માળકો શેરીની બહાર નીકળ્યા ત્યારે એમને ખબર ન હતી કે પેાતે કયાં જશે ? ક્રોધાવેશમાં ઘર છેાડીને તે નીકળી ગયા પણ હવે કયાં જવું ? તેના વિચારમાં ને વિચારમાં ગંગા મેઈન રોડ ઉપર ચાલી રહી હતી. બાળકો પણ એટલા ડરી ગયા હતા કે આપણે કયાં જઈએ છીએ તે પૂછવાની હિંમત કરી શકતા ન હતા. મેઈન રેાડ ઉપરથી ક્રૂ'ટાઈ ને ગ`ગા સ્ટેશન તરફ વળી. ત્યાં રસ્તામાં મેટરની ટક્કર માથામાં વાગતાં બેભાન થઈને પડી ગઈ. લોહી નીકળ્યુ. પણ ભાગ્ય સારા કે ધારી નસ ન તૂટી કે ખાપરી ન ફૂટી ગઈ. પત્નીના એકિસડન્ટના આઘાતમાં પતિનુ ખસી ગયેલુ* મગજ એકદમ ઠેકાણે આવી ગયું. કેવા ચમત્કાર થયા ! કે પુત્રના એકિસડન્ટના આઘાતથી ચસ્કી ગયેલું મગજ પત્નીના એકિસડન્ટના આઘાતથી એકદમ ઠેકાણે આવી ગયું. નાનાભાઈ એ શું કર્યું' તેના એમને ખ્યાલ નથી. એ તે જાણે જવાબદારીપૂર્વક પેાતાની જૂની દુનિયામાં દાખલ થતા હોય તેમ પેાતાના દીકરાને કહે છે, બેટા ! તુ' જલદી દોડ ને કાકાને ખબર આપ કે તારી બાને મેટર સાથે અથડાવાથી એકિસડન્ટ થયા છે, અને હાસ્પિતાલમાં દાખલ કરુ' છું ત્યાં જલદી આવી પહોંચે. એટલે માટી દીકરી રડતી રડતી ઘેર આવીને કાકા કાકીને ખબર આપ્યા કે મારી ખાને એકિસડન્ટ થયા છે. મારા પિતા તેને હાસ્પિટલમાં લઈ ગયા છે ને આપને ખોલાવવા મને માકલી છે.
ભૂલના પશ્ચાતાપ કરતા કિશાર :– આ સમયે શાંતાના સમજાવવાથી કિશોરને ક્રોધ શાંત થઈ ગયા હતા ને પેાતાની ભૂલના પશ્ચાતાપ કરતે હતા. ત્યાં કરીએ આવીને સમાચાર આપ્યા એટલે કિશોર અને શાંતા બંને દોડતા હાસ્પિટલમાં આવ્યા. આ સમયે મેાટાભાઈ ડાહ્યા માણસની જેમ પત્નીની ચિંતા કરતા હતા ને દોડાદોડ કરતા હતા. અને સારુ' તા થઈ જશે ને? તે માટે ડૉકટરને પૂછપરછ કરતા હતા. ત્યાં પેાતાના નાનાભાઈ ને આવતા જોઈને સામે ગયા ને ભાઈને બાથમાં લઈ ને ખોલ્યું: ભાઈ! તું આવ્યે ! અને ભાઈની આંખમાંથી ના આંસુ વહેવાં લાગ્યાં. આ વખતે ગંગા તા બેભાન હતી. અને ભાઈ એ અને શાંતા એના પલ'ગ પાસે બેસીને કેટલા વર્ષે આજે સુખ દુઃખની વાત કરી રહ્યા હતા. બંને ભાઈ એને એમ થયુ કે કેટલા સમયે આજે આપણે ભાઈભાઈના પ્રેમ જોયા. કિશોરે પેાતાના મોટાભાઈને માર્યાં ને ઝાડ સાથે બાંધ્યા હતા તે અનાવથી તેને શરમ આવતી હતી, તેથી ઊંચું જોઈ શકતા ન હતા. મોટાભાઈ એ કહ્યુ', ભાઈ ! તું શા માટે શોચ કરે છે ? હુ ગાંડા થયા
Page #281
--------------------------------------------------------------------------
________________
K
શારદા સિદ્ધિ
ને તારા માથે બધી જવાબદારી આવી પડી ત્યારે તારે આવું કરવુ પડયુ ને ? તારી જગ્યાએ હુ' હાત તે હું' પણ એવો બની જાત, માટે તું સકોચ ન રાખ. શાંત થા. માટાભાઈ એ એને ખૂબ સમજાવ્યેા એટલે એનું હૈયુ' હળવુ પડયુ ને મોટાભાઈના
ચરણમાં પડીને માફી માંગી.
અને ભાઈ એને પરસ્પર વાર્તા કરતા જોઈને શાન્તાના આન'ના પાર ન રહ્યો. એ પ્રભુને પ્રાના કરતી હતી કે, ભગવાન! તેં આટલાં વર્ષે અમારા સામું જોયું છે તે મારા માતા સમાન ભાભીને આઘાતમાંથી બચાવી લેજે. બીજે દિવસે ગંગા ભાનમાં આવી ત્યારે પતિના ડાહ્યા થયાના સમાચાર જાણતાં તેને ખૂબ આનંદ થયા. સાથે દિયર દેરાણી અનેને આવેલા જોયા ને બંને ભાઈઓને પ્રેમથી વાતેા કરતા જોઈને એના આનંદના પાર ન રહ્યો. ગગાને સારુ' થયુ' એટલે પ્રેમથી પહેલાંની જેમ રહેવા લાગ્યા, પછી તે એમના પુણ્યાય જાગતા કોઈ સજ્જનના સહકાર મળતાં વેપાર કર્યાં ને માટા શ્રીમત બની ગયા. શ્રીમંત બનવા છતાં પોતાનું પૂર્વજીવન ભૂલ્યા ન હતા. પુણ્યાયથી મળેલા ધનના ગરીબેની સહાયમાં સદુપયોગ કરતા હતા. 'એ ! આ કહાની સાંભળીને તમને સમજાઈ ગયુ' ને કર્માંરાજાની કળા કેવી વિચિત્ર છે! કમરાજા જીવને કયાંથી કયાં પટકી દે છે. માણસની પાસે ગમે તેટલી લક્ષ્મી હોય ને એ માને કે હુ' તેા મહાન સુખી છું પણ કર્માંરાજા એને સુખમાંથી દુઃખમાં કયારે મૂકી દેશે તેની ખખર નથી. ચુલની રાણી ચૌદ સ્વપ્નાનું ફળ સાંભળીને આનંદથી નાચી ઉઠી કે હું તો ચક્રવર્તિની માતા બનીશ. અહાહા.... હું કેટલી ભાગ્યશાળી કે આવા પુત્રની માતા બનવાનુ` સૌભાગ્ય મને મળ્યું. હજી શુ' બનશે તે અવસરે. ચરિત્ર :- મહેલમાં ભીમસેનની શેાધ કરતા હરિસેન” :- ભીમસેન સુશીલા અને મને બાલુડાં તો વગડામાં મહાન કષ્ટ ભેગવી રહ્યાં છે. આ બાજુ સવાર પડતાં રિસેન ભીમસેનને જીવતો પકડી લેવાના તોરમાં ક્રોધથી ધમધમતો ચકમકતી નાગી તલવાર લઈને ભીમસેનના મહેલમાં આવ્યો, પણ મહેલ તો સૂનકાર દેખાય છે. નથી ભીમસેન, નથી સુશીલા કે નથી એમાંથી એક પણ રાજકુમાર. મહેલના એકએક ખંડમાં હિરસેન ઘૂમી વળ્યે પણ રાજા, રાણી કે કુવાના પત્તો ન લાગ્યા, એટલે રિસેન ક્રોધથી ધમધમતો પગ પછાડતો જોરથી બરાડી ઊઠયા કે, અરે ! અહી કોઈ છે કે નહિ ? એટલે યશેાદા થરથર ધ્રૂજતી ત્યાં આવીને ઊભી રહીને પ્રણામ કરીને ખેલી : જી રાજન ! એને જોઈને હિસ્સેન તાડૂકી ઊઠયેા-ભીમસેન કયાં ગયા ? રાણી અને કુંવરો પણ દેખાતા નથી તો બધાં ગયાં કયાં ? યશેાદાએ કહ્યુ: સાહેબ! હું તો મારા રૂમમાં સૂતી હતી. રાજા રાણી કયાં ગયા એની મને કઈ ખબર નથી, એટલે રિસેને ચોકી કરનાર સુભટના સેનાપતિને ખેલાવ્યો ને પૂછ્યું', કે અહી થી કોઈ બહાર ગયું હતું ? સુભટે કહ્યુ: સાહેબ ! અહીથી તો એક ચકલુ પણ ફરકયુ' નથી. અમે તો ઉઘાડી આંખે ને નાગી તલવારું
Page #282
--------------------------------------------------------------------------
________________
શારદાસિદ્ધિ
૨૨૩ ચોકી કરી રહ્યા છીએ. તો પછી એ બધા મહેલમાંથી ગયા કેવી રીતે? ને કયાં ગયા? તમે બધાએ કેવી ચોકી કરી? સુભટ શું જવાબ આપે ? યશોદા અને સુભટ બંને મૌન ઊભા રહ્યા. આથી હરિસેને પગ પછાડીને સુભટને હુકમ કર્યો કે જાઓ, નગરના ખૂણે ખૂણે ઘૂમી વળે ને ભીમસેનની તપાસ કરીને મારી પાસે હાજર કરે. સુભટોએ આખી નગરી અને નગરીની બહાર ઘણે દૂર સુધી તપાસ કરી પણ કયાંય પત્તો મળે નહિ. આથી હરિસેનને ખૂબ આનંદ થયો. ટાઢા પાણીએ ખસ ગઈ. મારે એને મારવાનું પાપ ન લેવું પડ્યું. જે થાય તે સારા માટે.
પ્રજાજનેમાં થયેલો હાહાકાર” – હરિસેને ઉજજૈની નગરીમાં પોતાના નામની દાંડી પીટાવી અને રાજ્યાભિષેકની તૈયારી કરવાની જાહેરાત કરી. આ સાંભળીને ઉજજૈની નગરીમાં હાહાકાર મચી ગયે. આ શું ? આપણું ભગવાન તુલ્ય ભીમસેન મહારાજા ક્યાં ગયા? એમનું શું થયું ? કે અચાનક હરિસેન યુવરાજમાંથી રાજા બને છે. સત્તા શું નથી કરી શકતી? એમાં પણ આ તો હરિસેન, તેને ક્રોધ ઘણે હતો. એના અવાજ માત્રથી નગરજને ધ્રુજતા હતા. મંત્રીમંડળ પણ એની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાની હિંમત પણ કરી શકતા નહિ. એક તરફ હરિસેનના રાજ્યાભિષેકની તૈયારીઓ ચાલે છે. બીજી તરફ પ્રજાજને કહે છે કે,
ભીમ ભૂપકા કલ કિયા થા, દિલ્હા તખ્ત ઉતાર,
યા જનપદસે બાહુ૨ નિકાલા, ઘટના કૌન પ્રકાર કાં તો હરિસેન રાજ્યના લોભથી એમની કતલ કરાવી નાંખી હોવી જોઈએ. કાં તો ગુપ્ત રીતે એમને દેશનિકાલ કર્યો હવે જોઈએ. બાકી સાચું છે તે જ્ઞાની જાણે. આખી નગરીમાં હાહાકાર છવાઈ ગયે કારણ કે ભીમસેન રાજા ખૂબ ન્યાયી ને પ્રજાવત્સલ હતા. પ્રજાના હૃદય સિંહાસન ઉપર એમણે સ્થાન જમાવ્યું હતું. એ પ્રજાને પ્રાણથી અધિક પ્રિય હતા તેથી આખી નગરીમાં હરિસેનની નિંદા થવા લાગી. કંઈક સ્ત્રીઓ તો એમના નામના છાજિયા લેવા લાગી. આ વાત એના કાને પહોંચી ગઈ. એક તરફ એને રાજ્યાભિષેક થવાને હેય ને બીજી તરફ એના છાજિયાં લેવાતાં હોય તો એને તો અપશુકન થાય ને? એટલે એણે આખા નગરમાં દાંડી પીટાવી કે જે કોઈ હરિસેનની નિંદા કરશે ને ભીમસેનના ગુણ ગાશે તેને હરિસેન ફાંસીએ ચઢાવી દેશે. આ તો રાજાને હુકમ થયે એટલે કોણ બોલી શકે ?
હરિસેનની બીકથી મુખ ઉપર હાસ્ય અને અંતરમાં દુઃખ રાખીને દુભાતા દિલે પ્રધાને અને પ્રજાજનેએ મળીને રાજ્યાભિષેક કર્યો. શુભ ચોઘડીએ હરિસેનને રાજમુગટ પહેરાવીને રાજમુદ્રા આપી. ભાટ ચારણોએ હરિસેનની સ્તુતિ કરી અને રાજા હરિસેનને “જય હે, વિજય હો” એવા જ્યનાદ ક્યાં અને આખા નગરમાં એની આણ વર્તાવી પણ પ્રજાજનેના મુખ ઉપર ઉમંગ કે આનંદ નથી, પણ સુરસુંદરીના આનંદને પાર
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૨૪
શારદા સિદ્ધિ નથી. રાજા બન્યા પછી હરિસેન સુરસુંદરી પાસે જઈને કહે છે, દેખ, મારું તેજ કેવું છે? તું એક જ દિવસમાં મહારાણી બની ગઈ ને? ત્યારે રાણી કહે છે, આજે મારા મનેરથે પૂરા થયા. એના આનંદને પાર નથી. હવે ભીમસેનનું જંગલમાં શું થયું તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન ન. ૨૩ શ્રાવણ સુદ ૧૪ ને સેમવાર
તા. ૬-૮-૭૯ અનંતજ્ઞાની મહાન પુરુષોએ જગતના જીન એકાંત હિત અને કલ્યાણ માટે આગમવાણી પ્રકાશી છે. એ વાણીનું એક જ વખત શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરવાથી જીવ કર્મબંધનના ત્રાસથી મુક્ત બને છે. ચંદનવૃક્ષને ફરતાં અનેક ઝેરી સર્પો વીટળાયેલા હોય છે પણ મેરના એક જ ટહુકારથી અનેક સર્વે પળવારમાં પલાયન થઈ જાય છે, તેમ આપણે આત્મા પણ અપેક્ષાએ ચંદન વૃક્ષ જેવો છે. તેના ઉપર કર્મરૂપી અનેક ઝેરી સર્પો વીંટળાયેલા છે પણ વીરવાણીરૂપી મેરના એક જ ટહુકારે કર્ણોરૂપી સર્પો પલાયન થઈ જાય છે.
આત્મ ચંદન પર કમ સપનું, નાથ અતિશય જે,
દૂર કરવા તે દુછોને, આપ પધારે માર..આવે, આવો. છે. જે મનુષ્યના અંતર સુધી વીતરાગ વાણીને ટહુકારે પહોંચે છે તેના સંસારના ઝેર ઊતરી જાય છે. તે એમ વિચારે છે કે અનાદિકાળથી પરને સ્વ માનીને હું ચતુર્ગતિ સંસારમાં ઘણું ભટક્ય પણ સાચું સુખ પામી શક્યો નહિ. સાચું સુખ પ્રાપ્ત કરવા માટે હવે સત્સંગ કરવાની ઘણી જરૂર છે. જ્ઞાની પુરુષને સંગ એ જ સાચે સત્સંગ છે. સત્સંગ આત્માને ભવસાગરથી તારનાર છે અને કુસંગ જીવને ભવભવમાં મારનાર છે. જીવન તો જ્ઞાનીનું વ્યતીત થાય છે ને અજ્ઞાનીનું પણ વ્યતીત થાય છે પણ બંનેમાં ફરક છે. ફરક શું છે એ તમે જાણે છે? જ્ઞાનીઓ દુઃખને શોધે છે. અજ્ઞાની સુખને શોધે છે. જ્ઞાની સુખદુઃખમાં કર્મનિર્ભર કરે છે, અજ્ઞાની સુખ-દુઃખમાં કર્મબંધ કરે છે, જ્ઞાની સ્વેચ્છાએ દુઃખ સહન કરે છે, અજ્ઞાની અનિચ્છાએ દુઃખ સહન કરે છે. જ્ઞાની પાપને ધિક્કારે છે, અજ્ઞાની પાપીને ધિક્કારે છે. અજ્ઞાની પતે સુખી થઈ બીજાને દુઃખી બનાવે છે. જ્ઞાની પતે દુઃખી થઈ બીજાને સુખી બનાવે છે. જ્ઞાનીએ ઇન્દ્રિયને ગુલામ બનાવી છે. અજ્ઞાનીને ઈન્દ્રિએ ગુલામ બનાવ્યું છે. જ્ઞાની જડના રાગને દુઃખનું કારણ માને છે અજ્ઞાની જડના રાગને સુખનું કારણ માને છે. જ્ઞાનીની સાધનામાં પરમાર્થ હોય છે, અજ્ઞાનીની સાધનામાં સ્વાર્થ હોય છે. જ્ઞાની આત્માને જ્યારે અશુભ કર્મને ઉદય થાય ત્યારે એ ખૂબ સમતા રાખે છે. એ કહે છે કે મેં પૂર્વભવમાં કર્મો બાંધ્યાં છે તે મને ઉદયમાં આવ્યા છે. એ તો હોય..એમાં નવાઈ છે! ખુદ તીર્થંકર પ્રભુને પણ જ્યારે કર્મોએ છેડયાં નથી તે મારા જેવા સામાન્ય જીવની તો શું વાત કરવી? જ્યારે અજ્ઞાની છે અશુભ કર્મને ઉદય થાય ત્યારે શું કહે છે, હાય.હાય. આ દુઃખ મને ક્યાંથી આવ્યું? આ રેગ મને કયાંથી
Page #284
--------------------------------------------------------------------------
________________
૨૨૫ -
શારદા સિદ્ધિ થયો? હાય..હાય...આ બધું મારાથી કેમ સહન થશે? એમ કહીને રડે છે, ઝરે છે, ગભરાઈ જાય છે, આકુળ વ્યાકુળ થાય છે. ત્યારે જ્ઞાની તો સમભાવથી વેદે છે. જે કર્મ ઉદયમાં આવ્યું તેને હોય...હોય કરીને પણ ભેગાવવાનું છે ને હાય હાય કરીને પણ ભોગવવાનું છે. હોય..હાય કરીને ભોગવનાર જ્ઞાની આત્માઓ કર્મને ખપાવે છે ને હાય... હાય કરીને ભેગવનાર અજ્ઞાની છે નવાં કર્મો બાંધે છે, માટે જે તમારે જલદી કર્મોને ક્ષય કરવું હોય તો જ્ઞાની આત્માઓને સંગ કરો.
જ્ઞાની કરે એવી વાત, સંસારને મારે લાતા
ઘાતી કમની કરે ઘાત, તો આત્માને બનાવે ઉન્નત, છે જ્ઞાની પુરુષેની વાત કેવી હોય તે જાણે છે? એ તો એક જ વાત સમજાવશે કે આત્મા કર્મબંધનથી કેવી રીતે મુક્ત થાય? જીવ કેવી રીતે કર્મો બાંધે છે? કર્મોનું સ્વરૂપ શું છે? કર્મો આત્માને કેટલા હેરાન કરે છે અને ધર્મ આત્માને કેટલો લાભદાયી છે. આવી બધી વાતો કરીને પાસે આવનાર વ્યક્તિને ત્યાગને માર્ગ સમજાવે છે. જે હળુકમી જીવ હોય તો સંતોની વાત એના અંતરમાં ઊતરી જાય એટલે સંસારને લાત મારીને નીકળી જાય. જે મનુષ્ય જ્ઞાની પુરુષોને સંગ કરીને સંસારને લાત મારીને નીકળી જાય છે તે આત્મા અપ્રમત્ત બનીને સદા કર્મ સામે જંગ ખેલવામાં જાગૃત રહે છે એટલે અનુક્રમે કર્મોને ક્ષય થતાં ચાર ઘાતી કર્મોને ક્ષય કરે છે. ઘાતી કર્મો કોને કહેવાય? જે આત્માના જ્ઞાનાદિ ગુણો ઉપર ઘા કરે તેને ઘાતી કર્મ કહેવાય. ઘાતી કર્મો આત્માને અનાદિ કાળથી હેરાન પરેશાન કરી રહ્યા છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય એ ચાર કર્મો ઉપર જેણે વિજય મેળવ્યો એ કર્મના જગને જીતી ગયા. ઘાતી કર્મોની ઘાત થાય એટલે આત્માની મલિનતા દૂર થાય, અને આત્મામાં કેવળજ્ઞાનની ઝળહળતી તિ પ્રગટે છે. આપણું પરમ પિતા ભગવાન મહાવીર સ્વામીએ ઘાતી કર્મો ઉપર વિજય કરી કેવળજ્ઞાનની જ્યોત પ્રગટ કરી, ત્યાર પછી જ જગતના જીવને ઉપદેશ આપે છે, એવા ભગવાનની વાણી ઉત્તરાધ્યયન સૂત્રના તેરમા અધ્યયનની વાત ચાલે છે.
સંભૂતિ મુનિને જીવ દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરીને કાંપિલ્યપુર નગરમાં બ્રહ્મરાજાની ચલણી નામની રાણીની કક્ષામાં ઉત્પન્ન થયે. ગર્ભની સ્થિતિ પૂર્ણ થતાં એને જન્મ થ. એ ગર્ભમાં આવ્યો ત્યારે માતાએ ચૌદ સ્વપ્ન જોયેલાં, એટલે તેમને ખબર છે કે આ પુત્ર ભવિષ્યમાં ચક્રવર્તિ બનશે. બ્રહ્મરાજાએ પુત્રના જન્મ મહોત્સવની ખુશાલીમાં જેલમાં પૂરેલા બંદીવાનેને મુક્ત કર્યા. રાજકુળમાં રાજપુત્રને જન્મ થાય છે ત્યારે જન્મટીપની સજાવાળા જેલીઓને પણ મુક્તિ મળે છે. જ્યારે તીર્થંકર પ્રભુને જન્મ થાય છે ત્યારે નરકમાં પ્રકાશ પ્રકાશ પથરાઈ જાય છે અને બે ઘડી માટે મારકૂટ બંધ થઈ જાય છે. જ્યાં આંખના પલકારા જેટલો સમય પણ મારકૂટ બંધ થતી નથી
શા. ૨૯
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૨
શારદા સિદ્ધિ
ત્યાં બે ઘડી માટે મારકૂટ બંધ થઈ જાય છે તે સમયે મહાન દુઃખા ભાગવતા અને ઘેાર અધકારમાં અટવાતા જીવાને કેટલી શાતા વળે ? આ વખતે નારકીના જીવા એકબીજાને પૂછે છે કે આજે એવું શું છે કે આપણને મારકૂટ બંધ થઈ અને પ્રકાશ પ્રકાશ પથરાઈ ગયા, ત્યારે એમને કોઈ કહે છે કે આજે મૃત્યુલોકમાં ત્રિલોકપતિ, શાસનનાયક તીર્થંકર પ્રભુના જન્મ થયા છે. આ સમયે નારકીએ વિચાર કરે છે કે જે ભગવાનના જન્મ થતાં આપણને આટલી શાતા વળી તો એમના શરણે જઈએ તો કેવા મહાન લાભ થાય ! બ્રહ્મદત્ત કુમારના જન્મ નિમિત્તે જીવનભરની સજાવાળા જેલીઓને કાયમ માટે મુક્ત કરવામાં આવ્યા. ગરીખ લોકોને પુષ્કળ દાન દીધું. પ્રજાજનેાના કરવેરા માફ કરવામાં આવ્યા. તે સિવાય અનેક દુઃખીઓના દુઃખ દૂર કર્યાં. ખ એ ! આ બ્રહ્મરાજાએ તો પુત્ર જન્મની ખુશાલી નિમિત્તે આ બધુ કર્યુ” છે પણ આગળના રાજાઓ એવા ન્યાયી અને દયાળુ હતા કે પોતાની નગરીમાં કોઈને દુઃખી રાખવા ઈચ્છતા ન હતા. જો કોઈ ને પણ દુ:ખી દેખે તો તરત એનું દુઃખ દૂર કરતા, પણ આજની રાજનીતિમાં પ્રજાને ફફડાટનો પાર નથી. કોઈ કોઈની ઉન્નતિ જોઈ શકતુ નથી. તેના ઉપર એક રાજ્યકહાણી છે.
એક નગરમાં એક રાજા હતા. તે કોઈની પ્રશ'સા સાંભળી શકતા નહિ. બીજાની પ્રશ'સાથી તેના દિલમાં દાહજવર જેવી ખળતરા થાય. માનવ જ્યારે ઈર્ષ્યાની આગમાં * ઝડપાય છે ત્યારે તેને સારાસારના વિવેક રહેતો નથી. પોતે કોની અને શા માટે ઈર્ષ્યા
કરે છે તેનું પણ તેને ભાન રહેતુ' નથી. પરિણામે સામી વ્યક્તિને ઉતારી પાડવાની અને પોતાની જાતને મહાન તરીકે પ્રખ્યાત કરવાની વૃત્તિ અંદરથી જોર પકડતી જાય છે. આ રાજાના નગરમાં એક શેઠ રહેતા હતા. શેઠ ઘણા સમજી, સરળ અને વિવેકી હતા. શેઠની પાસે ધન પણ ખૂબ હતુ. જમીન જાગીર પણ ઘણી હતી. પોતાના માણસા પાસે પ્રેમથી કામ લેતા અને એનુ' વળતર પણ પૂરતું ચૂકવતા હતા, એટલે માણસા પણ તન તોડી અને મન દઈને શેઠનું કામ પ્રેમથી કરતા હતા. શેઠ પોતાની સંપત્તિ પ્રમાણે દાન ખૂબ કરતા. કોઈ પણ માનવી રડતો આવે તો હસતો થઈને જતો હતો. શેઠના આવા ગુણાના કારણે આખા ગામમાં એમની પ્રશંસા ખૂબ થતી. શેઠની પ્રશસા ઠેઠ રાજાના કાને આવી એટલે રાજા ઈર્ષ્યાની આગથી મળવા લાગ્યા, અને કોઈ પણ સંજોગેામાં શેઠને કાંટો કાઢવાનો વિચાર કરવા લાગ્યા.
બંધુએ ! આજે દુનિયામાં કોઈ કોઈનુ સુખ જોઈ શકતુ' નથી. રાજા પ્રજાનું સુખ જોઈ શકતા નથી. પ્રધ્વજનો પણ પરસ્પર એકખીતનુ સુખ અને ઉન્નતિ સહન કરી શકતા નથી. એક વખત કોઈ અત્તર બનાવનારા ગુલામના ફુલોને ખરલમાં પીસી રહ્યો હતા ત્યારે કોઈ દાર્શનિકે પૂછ્યું: હું ગુલામ ! તે શુ' અપરાધ કર્યાં કે તારે ખરલમાં પિસાવુ પડે છે ? ત્યારે ગુલાબના ફૂલે જવાબ આપ્યા કે આ દુનિયા તા ઈર્ષ્યાળુ છે. એનાથી મારા સદા હસતા રહેવાના સ્વભાવ સહન થતા નથી પણ હુ· તે જીવતાં ક’ટ્રક
Page #286
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૨૨૭ વચ્ચે સદા હસતું રહીને બીજાને સુગંધ આપું છું ને મરીને અત્તર બનીને પણ લોકોને સુગંધ આપતું રહીશ. એક ગુલાબનું ફૂલ પણ કેવું વિશાળ હૃદયનું છે ! જ્યારે માણસનું માનસ એટલું બધું સંકુચિત છે કે તે કોઈની પ્રશંસા સહન કરી શકતું નથી.
શેઠનું કાસળ કાઢવા રાજાએ શોધેલો રસ્તો”:- અહીં રાજા પેલા શેઠને વિનાશ કરવાને ઉપાય શોધવા લાગ્યા. વિચાર કરતા તેમને રસ્તે મળે એટલે શેઠને લાવ્યા. શેઠ તે હર્ષભેર રાજા પાસે આવ્યા. રાજાએ શેઠનો આદર સત્કાર કર્યો. થોડી વાર શાંતિથી તેમની સાથે વાતચીત કરી, પછી પિતાની મૂંઝવણ વ્યક્ત કરતા હોય તેવા મુખ ઉપર ભાવ બતાવીને રાજાએ શેઠને કહ્યું કે, શેઠજી ! ઘણું સમયથી ત્રણ પ્રશ્નો મારા મનમાં ઘોળાયા કરે છે તેને ઉકેલ જડતું નથી. એ પ્રશ્નોનો ઉકેલ લાવવામાં મદદ કરશે? ભલા ને ભેળા શેઠ તે રાજાની માયાવી વાળમાં ફસાઈ ગયા. શેઠે નમ્રતાપૂર્વક કહ્યું-જ, સાહેબ ! આપના પ્રશ્નો શું છે તે ફરમાવે. મારાથી શકય હશે તે હું એ પ્રશ્નોનો ઉકેલ લાવવા અવશ્ય પ્રયત્ન કરીશ. રાજાએ પિતાની વાજાળમાં શેઠને ફસાવવાનો કિમિ રચીને કહ્યું, શેઠ! તમારી વાત તે બરાબર છે પણ જો તમે મારા પ્રશ્નોના જવાબ ન આપી શકો તે શું? રાજાની માયાજાળ શેઠ સમજી શકયા નહિ એટલે કહ્યું કે આપને જેમ ઠીક લાગે તેમ કરજો. રાજાએ કહ્યું: શેઠજી! સાંભળે. જો તમે મારા પ્રશ્નોના જવાબ ન આપી શકો તે તમારી તમામ માલ મિલકત મૂકીને રાજ્યનો ત્યાગ કે કરીને ચાલ્યા જવાનું. રાજાનો ચૂકાદો સાંભળીને શેઠને જરા આંચકો તે લાગે છતાં હિંમતથી કહ્યું, સાહેબ! આપના પ્રશ્નો શું છે? એટલે રાજાએ કહ્યું: જુએ શેઠજી ! મારે પહેલો પ્રશ્ન છે કે હું કેટલું જીવીશ? બીજો પ્રશ્ન છે, હું કેટલા સમયમાં પૃથ્વીની પ્રદક્ષિણા કરી શકું? અને ત્રીજો પ્રશ્ન છે કે હું અત્યારે શું વિચારી રહ્યો છું? આ મારા ત્રણ પ્રશ્નોના જવાબ તમારે પંદર દિવસમાં શેધી લાવવા પડશે, જે પંદર દિવસમાં નહિ શેધી લાવે તે તમારી બધી મિલકત લૂંટી લઈને તમને મારા રાજ્યની હદપાર કરી દેવામાં આવશે.
શેઠને ચિંતામાં મૂકતા રાજાના પ્રશ્નો –રાજાના આવા વિચિત્ર પ્રશ્નો સાંભળીને શેઠ તે સ્તબ્ધ બની ગયા. એમની ચિંતાને પાર ન રહ્યો. ચિંતાતુર વદને શેઠ ઘેર આવ્યા પણ ઘરમાં કયાંય ચેન પડતું નથી, કારણ કે મનમાં ચિંતા છે ને? ચિંતા બહુ બૂરી ચીજ છે. જે પંદર દિવસમાં રાજાના પ્રશ્નોના પ્રત્યુત્તર નહિ આપી શકાય તે માટે આ બધી મિલક્ત, ઘરબાર, બધું મૂકીને અહીંથી રવાના થઈ જવું પડશે. ચિંતામાં દશ દિવસ તે પસાર થઈ ગયા, પણ પ્રશ્નોના જવાબ જડતા નથી. શેઠને ખાવું પીવું ભાવતું નથી. ઊંઘ તે ઊડી ગઈ છે. હરવું-ફરવું કે કેઈની સાથે વાતચીત કરવી પણ એમને ગમતી નથી એટલે કયાંય બહાર જતા નથી. શેઠને એક જિગરજાન મિત્ર હતો. તેને શેઠ રેજ મળતા પણ આ વખતે દશ દિવસથી મિત્રનું મુખ જોયું નથી એટલે મિત્ર હાલીચાલીને શેઠને ઘેર મળવા આવ્યો ને પૂછયું, ભાઈ!
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૨૮
શારદા સિદ્ધિ દશ દિવસથી આપણે મળ્યા નથી તે શું તમે બહાર નથી નીકળ્યા ? અને તમારા મુખ ઉપર આટલી બધી ઉદાસીનતા અને ફિકાશ કેમ છે? અને ચિંતાની રેખાઓ તરવરે છે તે શું છે? જે હોય તે મને કહો તે મારાથી બનતી મહેનતે તમારી ચિંતા દૂર કરીશ.
દશ દશ દિવસથી શેઠ ચિંતાતુર બનીને ફરતા હતા, પણ કોઈ પૂછનાર ન હતું. આજે મિત્રના આવા દિલાસાભર્યા શબ્દો સાંભળીને કંઈક હિંમત આવી અને રાજાના પ્રશ્નોના જવાબ પંદર દિવસમાં ન આપી શકાય તો બધું છોડીને ચાલ્યા જવાની સજાની વાત કરી. શેઠને મિત્ર ઘણે બુદ્ધિશાળી અને હાજરજવાબી હતો. એણે શેઠને કહ્યું : મિત્ર! આ પ્રશ્નો તો મારે માટે સામાન્ય છે. હું એને જવાબ આપીશ, ત્યારે શેઠે કહ્યું–ભાઈ! તમે જવાબ આપો તે ઉત્તમ છે પણ રાજા એમ કહેશે કે તે કયાં જવાબ આપે છે? એ તો તારા મિત્ર આપ્યું છે, એટલે વળી આવા બીજા પ્રશ્નો પૂછશે. મિત્રને શેઠની વાત વ્યાજબી લાગી, તેથી મિત્રે શેઠને પ્રશ્નોના જવાબ સમજાવ્યા એટલે શેઠને આત્માને શાંતિ થઈ.
બંધુઓ! આજે સંસારમાં મિત્ર તો ઘણાં હોય છે પણ મોટા ભાગના મિત્ર તો સુખમાં સાથે રહેનારા હોય છે પણ દુઃખના વખતે તો કયાંય પલાયન થઈ જાય છે. જે મિત્ર કરો તો કેવા કરે ?
મિત્ર અસા કીજિયે, ઢાલ સરિખા હોય,
દુઃખમેં તો આગે રહે, સુખમેં પાછા હોય. શેઠનો મિત્ર દુઃખમાં સાથ આપનારે હતો. એણે જવાબ આપી દીધા. પંદર દિવસ પૂરા થયા ને સેળભે દિવસે શેઠ રાજસભામાં હાજર થયા. પ્રશ્નોના જવાબ બરાબર મળી ગયા હતા એટલે શેઠના મુખ ઉપર તેજ હતું ને પગમાં જેમ હતું. આ જોઈને રાજાના મનમાં થયું કે, શેઠ મારા પ્રશ્નોના જવાબ લઈને આવ્યા લાગે છે. રાજાએ હસતાં હસતાં કહ્યું અહા શેઠ! તમે આવી ગયા? તમે મારા પ્રશ્નોના જવાબ લઈને આવ્યા છે ને? શેઠે હાથ જોડીને કહ્યું: જી સાહેબ ! આપ આપના પ્રશ્નો પૂછો. હું જવાબ આપવા તૈયાર છું. એટલે રાજાએ પૂછયું, મારા પહેલા પ્રશ્નનો જવાબ આપે કે, હું કેટલું લાંબું જીવીશ? શેઠે કહ્યું સાહેબ ! જ્યાં સુધી મત નહિ આવે ત્યાં સુધી તમે જીવી શકશે. રાજાના મનમાં થયું કે, શેઠે તે ભારે કરી. એણે મારા પ્રશ્નને ઉત્તર આપી દીધું. ઠીક, હજુ તે બીજા બે પ્રશ્નો બાકી છે. ચિંતા નહિ. રાજાએ કહ્યું, શેઠજી! મારો બીજો પ્રશ્ન એ છે કે હું કેટલા સમયમાં પૃથ્વીની પ્રદક્ષિણા કરી શકું? ત્યારે શેઠે હસીને કહ્યું સાહેબ ! આપ સૂર્ય ઉપર બેસે તે ૨૪ કલાકમાં પૃથ્વીની પ્રદક્ષિણા કરી શકે. આ પ્રશ્નને જવાબ પણ બરાબર આવ્યો, પછી રાજાએ કહ્યું, શેઠ ! હવે મારે ત્રીજો પ્રશ્ન છે કે, અત્યારે હું શું વિચારું છું? સાહેબ! તમે અત્યારે એ વિચારે છે કે શેઠને હું કેમ કરીને હરાવું ને એની મિલકત લઈ લઉં. શેઠ મારા નગરમાંથી
Page #288
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૨૨૮ ચાલ્યા જાય તે એમની પ્રશંસા થતી અટકી જાય. બોલે, તમારા મનમાં અત્યારે આવા પ્રકારના વિચાર ચાલે છે ને? રાજાએ કહ્યું-હા. શેઠના જવાબથી રાજા ખુશ થઈ ગયા, અને કહ્યું: ધન્ય છે તમારી બુદ્ધિને ! શેઠ કહે, રાજાજી! આ છે મારા ધર્મને પ્રતાપ. મને ધર્મ મિત્ર મળે છે ને તેણે મને બચાવ્યો છે. રાજાને શેઠ પ્રત્યે ઈર્ષા હતી તે છોડી દીધી ને શેઠને મિત્ર બનાવી દીધો. શેઠના સંગથી રાજા પણ ધર્મ પામી ગયા.
હવે આપણું મુખ્ય વાત ઉપર આવીએ બ્રહ્મરાજાએ બ્રહ્મદત્તકુમારના જન્મ મહોત્સવ નિમિત્તે ઘણું દાન કર્યું. પ્રજાના કર માફ કર્યા. આ રીતે ખૂબ ધામધૂમથી પુત્રને જન્મ મહોત્સવ ઉજવ્યું, અને બારમા દિવસે પુત્રનું નામ બ્રહ્મરાજા ઉપરથી બ્રહ્મદત્તકુમાર રાખવામાં આવ્યું. બ્રહ્મદત્તકુમારને ઉછેરવા માટે અઢાર દેશની દાસીઓ રાખવામાં આવી. અઢાર દેશની દાસીએ રાખવાનું પ્રયોજન શું તે જાણે છે? અઢાર દેશની દાસીઓ અઢાર દેશની ભાષાઓ બેલે એટલે બાળકને રમાડતી વખતે સૌ પોતપોતાની ભાષામાં બેલે તેથી કુંવરને આપોઆપ અઢાર દેશની ભાષા આવડી જતી. બાળકનું મગજ ફુલપાવર હોય છે એટલે એને જલ્દી યાદ રહી જાય છે. અહીંયાં . સવારે જ ભકતામર સ્તોત્રની પ્રાર્થના ચાલે છે. પ્રાર્થનામાં નાનાં બાળકો આવે છે એમને રેજ બધાની સાથે બોલતાં વગર ગોખે ભક્તામર સ્તોત્ર કંઠસ્થ થઈ જશે, કારણ કે બાળકોની મગજશક્તિ તીવ્ર હોય છે. એ જલદી કેચઅપ કરી શકે છે. ટૂંકમાં બ્રહ્મદત્તકુમાર માટે અઢાર દેશની દાસીઓ અને પાંચ ધાવમાતાઓ એનું લાલનપાલન કરતી. અનેક દાસદાસીઓ અને ધાવમાતાઓના લાડ-પ્યારથી કુમાર દિવસે દિવસે મેટો થવા લાગ્યો.
બ્રહ્મરાજાને ચાર મિત્ર હતા. તે ચારે મિત્રો કુલીન હતા. જેમના નામ કાશીરાજ કટક, બીજા ગજપુર નરેશ કણેરદત્ત, ત્રીજા કૌશલાધીશ દીર્ઘ અને ચોથા ચંપાપતિ પુ૫ચુલ હતા. આ ચાર અને પાંચમા બ્રહ્મરાજા. આ પાંચ મિત્રોની મંડળી હતી. આ પાંચે મિત્રમાં પરસ્પર ખૂબ સ્નેહ હતું. તેઓ એકબીજાથી ઘડી પણ છૂટા રહી શકતા ન હતા. એકાદ ઘડીને વિગ પણ તેમને માટે દુઃખદાયક બનત. દરેક રાજા વિશાળ રાજયવાળા હતા એટલે દરેકને રાજ્યને વહીવટ સંભાળવાન હોય તેથી બધા કાયમ માટે તે એક સ્થાને રહી શકે નહિ, અને એકબીજાની પ્રીતિ એવી હતી કે એકબીજા વિના રહી શકતા ન હતા, એટલે એમણે નક્કી કર્યું કે એકબીજાને ત્યાં એકબીજાએ વારાફરતી એકેક વર્ષ રહેવું, તેથી સૌ એકબીજાને ત્યાં એક વર્ષ વારાફરતી પરિવાર સહિત રહેવા લાગ્યા, અને વિવિધ સુખને અનુભવ કરવા લાગ્યા. આમ કરતાં ચાર મિત્રોને ત્યાં રહેવાને વારે પૂરો થયો અને હવે પાંચમા મિત્ર બ્રહારાજાને ત્યાં રહેવાને વારો આવ્યો. હવે ચારે મિત્ર રાજાએ બ્રહ્મરાજાને ત્યાં એક વર્ષ માટે રહેવા આવશે ત્યારે શું પ્રસંગ બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૩૦
શારદા સિલે ચરિત્ર - ઉજજૈનમાં હરિસેન રાજાની આણ વર્તાવા લાગી. એની બીકથી લોકો બેલી શક્તા નથી પણ દરેકના દિલમાં એક વસવસે છે કે ભીમસેન રાજાનું શું થયું ? આ પાપી હરિસેને એમનું ખૂન તે નહિ કર્યું હોય ને? પણ ભીમસેન ગુપ્ત રીતે નાસી ગયે છે તે વાત યશોદા દાસી સિવાય કોઈ જાણતું નથી. હરિસેન રાજા બન્ય ને સુરસુંદરી રાણી બની. એની ઇચ્છા પૂરી થવાથી એના આનંદનો પાર ન રહ્યો. હરિસેન અને સુરસુંદરી બને સ્વર્ગીય સુખ ભોગવવા લાગ્યા.
આ તરફ સોનામહોરે અને ઝવેરાતથી ભરેલો ડબ્બો ચોરાઈ જવાથી ભીમસેન તથા સુશીલાને ખૂબ આઘાત લાગે, પણ હવે શું થાય ? મન મનાવ્યા વિના કોઈ ઉપાય ન હતું. ઝૂંપડીમાં આરામ કરવાથી તેમને થાક છેડે હળવે થયે હતું તેથી તેઓએ આગળ પ્રયાણ કર્યું. પ્રયાણ કરતાં પહેલાં ભીમસેને સુશીલાને કહ્યું:
તન પર જેવર ખૂબ સજા હે, ઈમ ઘર દિલ સંતેષ,
સબ ઉતાર બાંધી એક પુટ્ટી, ફિર આયા છે કે હે સુશીલા! આપણે સોનામહોરે અને ઝવેરાત ભરેલો ડબ્બો તે ચોરે ચોરી ગયા, તેને અફસેસ કરે હવે નકામો છે, પણ આપણા શરીર ઉપર કીમતી અલંકારે ઘણું પહેરેલાં છે. આ વનવગડાની વાટે કઈ ચોર લોકે આપણને મળશે તે આપણું દાગીના લૂંટી લેશે. તેના કરતાં બધા અંગેથી ઉતારીને એની એક પિટલી બાંધીને તું તારા માથે મૂકીને ચાલ. સુશીલાને આ વાત બરાબર લાગી એટલે પતિની આજ્ઞા પ્રમાણે પિતાના અંગે જે આભૂષણે પહેરેલાં હતાં તે બધાં ઉતારીને એક ફાટલા કપડાથી પોટલી બાંધીને સુશીલા માથે મૂકીને ચાલવા લાગી. જેણે કદી પાશેર વજન પણ ઊંચકર્યું ન હોય તેને માટે આટલી નાની પિટલી પણ વજનદાર લાગે. સુશીલા એક હાથે પિટલી સંભાળતી હતી ને બીજા હાથે કેતુસેનને પકડીને ચાલતી હતી. ભીમસેન દેવસેનનો હાથ પકડીને ચાલતો હતો. થોડું ચાલ્યા ત્યાં દેવસેન અને કેતુસેન કહે છેઃ બા! અમને ખૂબ તરસ લાગી છે તે થોડું પાણી લાવી આપ ને! સુશીલાએ બંને બાલુડાંઓને પંપાળીને કહ્યું: બેટા ! જુઓ, સામે નદી દેખાય છે ત્યાં સુધી ચાલો, પછી તમને પાણી પીવડાવું. એમ સમજાવી ધીરે ધીરે ચાલતા ચારે જણું નદી કિનારાની નજીક આવી ગયા. ત્યાં એક ઘટાદાર વૃક્ષ હતું. તેની શીતળ છાયામાં થાકયા પાકયા ચારે જણા બેસી ગયા.
થયેલો ઘોર પાપને ઉદય” ભીમસેને સુશીલાને કહ્યું: તમે બધાં ડી વાર અહીં આરામ કરે. ત્યાં સુધીમાં હું આ નદીમાં કેટલું પાણી છે તે માપતો આવું ને પાછું લેતો આવું. એમ કહીને ભીમસેન નદીના પાણીનું માપ કાઢવા નદીમાં પડે અને પોતાની સશક્ત ભુજાઓના બળથી નદીના નીરને વીંધતો નદી પાર કરવા લાગે. આ તરફ દેવસેન અને કેતુસેન કહે છે બા ! હવે અમારાથી તરસ સહન થતી
Page #290
--------------------------------------------------------------------------
________________
શારદા સિલિ
૨૩૧
નથી, ગળું સૂકાઈ જાય છે ને આંખે અંધારા આવે છે. ત્યારે સુશીલા બંને બાળકોને કહે છે, બેટા ! હમણાં તારા બાપુ પાણી લઈને આવશે. એમ કહીને બાળકોને સમજાવવા લાગી. આ તરફ ભીમસેન નદીની મધ્યમાં જઈને પાણીનું માપ કાઢે છે ત્યાં તો પોતાના બંને કુંવરે કારમી ચીસ પાડીને જોરજોરથી બોલવા લાગ્યા કે, હે પિતાજી! દોડે દડો. મારી બાને કંઈક થઈ ગયું છે, એમ જોરથી બૂમ પાડવા લાગ્યા. પોતાના બાળકોની કારમી ચીસે અને રડવાને અવાજ સાંભળીને ભીમસેને ઝડપભેર તરીને નદીને પાર કરી. ભીમસેન રાજા દેડતો રણું બેભાન પડી છે ત્યાં આવીને બાળકોને પૂછે છે બેટા ! તારી માતાને શું થયું ? પિતાજી! આપણું દાગીનાની પોટલી કોઈ લઈ ગયું. એટલે માતા રડતી રડતી બેભાન થઈને પડી છે. ભીમસેને બાળકોને રડતા શાંત કરી નદીમાંથી પાણી લાવીને સુશીલાના શરીર ઉપર છાંટયું ને તેના માથે હાથ ફેરવવા લાગ્યું. શીતળ જળ અને નેહાળ સ્વામીને સ્પર્શ થતાં સુશીલા થેડી વારે ભાનમાં આવી. ભાનમાં આવતાની સાથે હયાફાટ રડવા લાગી ને નિશાશા નાખવા લાગી કે હાય..હાય... હવે અમારું શું થશે? એટલે ભીમસેને એને સમજાવીને શાંત કરીને પૂછયું: સુશીલા!ઘરેણાંની પોટલી કોણ લઈ ગયું? ત્યારે કહે છે, સ્વામીનાથ? આપણું નસીબ બે ડગલાં આગળ ને આગળ છે. કર્મની કઠણાઈ કેવી છે! તમે અમને અહી બેસાડીને ગયા પછી હું આ બે બાલુડાંને પંપાળતી બેઠી હતી. દાગીનાની પોટલી પણ મારી પાસે હતી. કોઈ ચોર અહીં આવ્યો ને પોટલીમાં મિલક્ત સમજીને મારા પગ આગળથી પોટલી ઉઠાવી. હું એને પકડવા ઘણું દેડી પણ એ પકડાયો નહિ ને પોટલી લઈને રવાના થઈ ગયો. સ્વામીનાથ! આપણે ખચી માટે લાવેલું ધન ગયું. શરીર ઉપરથી ઉતારીને સાચવવા માટે પોટલી બાંધીને જીવની જેમ સાચવતી હતી તે પણ ગઈ. હવે આપણું શું થશે ? આપણે તો કદાચ ભૂખ-તરસ સહી શકીશું પણ આ કોમળ કેળ જેવાં બાળકોનું શું થશે? આમ કરીને સુશીલા પાછી રડવા લાગી.
વાત જાણી ભીમસેને, ત્યાં સખત આઘાત લાગે,
હવે હું શું કરીશ આજે, કેણ સાંભળશે મારી વાત આ વાત સાંભળીને ભીમસેનને ખૂબ આઘાત લાગ્યું. તેનું હૃદય ચીરાઈ ગયું. પણ જે એ ઢીલા થઈ જાય તો સુશીલા અને બાળકોનું શું થાય? એટલે મનને મક્કમ બનાવીને મનમાં વિચાર કરવા લાગ્યું કે, હે ભગવાન! હવે હું ક્યાં જઈશ? મારા દુઃખની વાત હું કોને જઈને કરીશ ? મારી વાત સાંભળનાર કોણ છે? મને કયા ભવનાં પાપ ઉદયમાં આવ્યાં છે ? કે મારે સગો ભાઈ આજે મારે દુશમન બન્યો ! મારું રાજ્ય ગયું. સ્વજનેને વિશે પડે, વનવગડે ભૂખ તરસનાં દુઃખો વેઠવાં પડયાં. તેમાં બાકી હતું તે ચેર આવીને અમારું ધન લૂંટી ગયા. અમારા પાપકર્મના ઉદય સિવાય આવું બને નહિ.
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૩૨
શારદા સિહિ કર્મની વિચિત્રતા” – આ રીતે ભીમસેન કર્મની વિચિત્રતાને વિચાર કરીને પિતાના મનને મનાવવા લાગ્યા. ફરી ફરીને એના મનમાં વિચારે ઘૂમવા લાગ્યા કે હવે હું ધન વિના શું કરીશ? આજે જગતમાં ધનવાન પૂજાય છે. ગરીબના કેઈ ભાવ પૂછતું નથી. ધન હોય તો સગા સંબંધીઓ સ્નેહ રાખે છે ને નિર્ધનની ઉપેક્ષા કરે છે. રાજા વિચારે છે અમારું બધું ધન લૂંટાઈ ગયું ને સાવ ગરીબ બની ગયા. વસ્ત્રો મેલાં ને ગંધાતાં છે, આ બાલુડાં ભૂખ્યાં થઈ ગયાં છે ને ખાવાનું માંગે છે. રાણી પણ હતાશ બની ગઈ છે. હવે હું શું કરું? કયાં જાઉં ? ખરેખર, મારા કર્મો જ મારી આ દશા કરી છે. મારું દુઃખ તો જ્ઞાની સિવાય કોણ જાણી શકે? આજે હું મારા કયા કર્મોનું ફળ ભેગવી રહ્યો છું એ તો સર્વજ્ઞ ભગવંતો જ કહી શકે છે. આ બધી કમની વિટંબણા છે. મોટા મોટા ચમરબંધી અને શહેનશાહની પણ કર્મરાજાએ પરવા કરી નથી. કમેં રામચંદ્રજીને વનવાસ મોકલ્યા, પાંચ પાંડે, દ્રૌપદી અને કુંતાજીને વનવગડે રખડાવનાર હોય તો કર્મ છે. નળરાજાને પોતાની પ્રિય રાણી દમયંતીને વનવગડે ટળવળતી મૂકવાની બુદ્ધિ કરાવનાર કર્મ છે. આ બધા મહાપુરુષોએ જીવનમાં બીજા કેટલાંય દુઃખ વેઠયાં છે! ખરેખર, હે કર્મરાજા! તારી સત્તા અમાપ છે. પૂર્વને સૂર્ય પશ્ચિમમાં ઊગે, મેરુપર્વત કદાચ ડોલાયમાન થાય; અગ્નિ કદાચ શીતળ બને પણ કર્મના લેખમાં કદી ફેરફાર થતો નથી. આજે મારા કર્મો ઉદયમાં આવ્યા છે તે મારે ભગવ્યા સિવાય છૂટકો નથી. આ રીતે કર્મની વિચારધારામાં તણાત ભીમસેન સુશીલાને કહે છે, આજે આપણે કર્મોને ઉદય થયો છે તેથી આપણું બધું ચાલ્યું ગયું. ચેર દાગીના લઈ ગયા છે. એવાં કર્મોને ઉદય થશે તો આપણને જીવતાં મારી નાંખશે, માટે હવે અહીંથી જલદી વિદાય થઈએ. હવે ભીમસેન પિતાના પરિવારને લઈને ક્યાં જશે ને શું બનશે તેના ભાવ અવસરે.
0 0 0
વ્યાખ્યાન નં. – ૨૪ શ્રાવણ સુદ ૧૫ ને મંગળવાર
તા. ૭-૮-૭૯ - અનંતજ્ઞાની મહાન પુરુષોએ જગતના જીના એકાંત હિત અને કલ્યાણ માટે આગમવાણી પ્રકાશી છે. ભગવાન કહે છે, હે જીવાત્માઓ! જે તમારે જલદી આત્મકલ્યાણ કરવું હોય તો વિષયથી વિરક્ત બને. વિષય સુખની આસક્તિ છોડયા વિના અને વિરક્તિ કેળવ્યા વિના મોક્ષના સુખો મળવાના નથી. આ સંસારમાં બે પ્રકારના જેવો છે એક રક્ત અને બીજા વિરક્ત. રક્ત અને વિરક્ત કોને કહેવા એ જાણે છે? ભગવાને ઉત્તરાધ્યયન સૂત્રના ૨૫ મા અધ્યયનમાં સમજાવ્યું છે કે રક્ત એટલે રાગી છે. જે વિષયમાં ચૂંટી જાય. વિરક્ત એટલે વિરાગી. જે વિષયોથી
Page #292
--------------------------------------------------------------------------
________________
૨૩૩
શારદા સિતિ નિલેપ રહે છે. આ વાતને બરાબર સમજવા માટે એક ગાથામાં ન્યાય આપીને સમજાવ્યું છેઃ
उल्ला सुक्खा य दा छूठा, गोलया मट्टियामया।
તે વિ કાવહિયા ૩, ને હા સેલ્થ કાર્ડ / કર | માટીને ભીનો અને સૂકો એમ બે પ્રકારના ગોળા છે. તે બંને પ્રકારના ગળામાં જે ભીની માટીનો ગળે છે તેને દીવાલ પર ફેંકવામાં આવે તો તે ભીંત ઉપર ચેટી જાય છે, કારણ કે તેમાં ચીકાશ છે, અને સૂકો ગેળે એ જ ભીંત ઉપર ફેંકવામાં આવે તે તે ત્યાંથી નીચે પડી જાય છે, કારણ કે તેમાં ચીકાશ નથી. આ વાત તમને સામાન્ય લાગશે પણ એમાં ગૂઢ ભાવ ભરેલા છે. વીતરાગ પ્રભુની વાણીના ભાવ જીવને વીતરાગતા પ્રાપ્ત કરાવનાર છે. સંસારના સ્વરૂપનું ભાન કરાવી, સંસારની અસારતા સમજાવીને ત્યાગ તરફ વાળે છે. તેમાં જે રાગી જીવે છે તે વીતરાગ વાણીના ભાવને સમજતા નથી. જે રીતે ભીનો ગળે દીવાલ ઉપર ચૅટી જાય છે તે રીતે રાગી છ અંતરમાં પડેલી રાગ-દ્વેષની ચીકાશના કારણે શબ્દ, રૂપ, રસ, ગંધ અને
સ્પર્ધાદિ ઈન્દ્રિયોના વિષયોમાં એવી ચૅટી જાય છે કે પછી તેઓ સામાન્ય પ્રયત્નથી ઊખડી શકતા નથી. વિષયેની તીવ્ર આસક્તિ એ જીવેને એવા ગ્રુધ બનાવી દે છે કે એને રાગમાં જ રમણતા કરવી ગમે છે. રાગના રંગે રંગાઈને આખી જિંદગી કામભોગમાં પસાર કરીને અંતે માનવ જિંદગીને હારી જાય છે. જ્યારે “વત્તા : ન ઢારિત વિરક્ત જીવે વીતરાગ વાણીના ભાવો સમજતા હોવાથી અને એમાં શ્રદ્ધા હોવાથી એમને આત્માનું જ્ઞાન થાય છે જેથી તે જાગૃત આત્માઓ ભેગને ભયંકર સમજી, વિષયોને વિષની વેલ જાણી તેમાં ચૂંટતા નથી, તેમાં આસક્ત બનતા નથી પણ તેનાથી દૂર રહે છે.
આપણે ઉત્તરાધ્યયન સૂત્રના તેરમા અદયયનની વાત ચાલે છે. બ્રહ્મરાજા અને તેમના મિત્ર બધા વર્ષ વર્ષ વારાફરતી એકબીજાના ઘેર રહેતા. પ્રેમ જાળવી રાખવા બધા સાથે રહેતા, સાથે જમતા. કહેવત છે ને કે અન્ન જુદાં તેના મન જુદાં. એક ઘરમાં બાપદીકરે બંને જણા દરરેજ સાથે બેસીને જમતા હતા પણ એક દિવસ દીકરાએ નક્કી કર્યું કે હવે મારે બાપાની સાથે જમવું નથી, એટલે એણે એના બાપાને કહ્યું કે, હવે મારે તમારી સાથે જમવું નથી. બાપે કહ્યું ભલે બેટા, જેવી તારી ઇચ્છા. એ જમાનામાં આજની જેમ ખુરશી-ટેબલ ન હતા. નીચે બેસીને જમતા. બીજે દિવસે દીકરો એકલો જમવા બેઠે એટલે તેના પિતા એની બાજુમાં થાળી વાડકો લઈને જમવા બેસી ગયા ત્યારે દીકરાએ કહ્યું: બાપા ! મેં તમને કાલે ના કહી છે ને કે મારે તમારી સાથે જમવું નથી છતાં તમે મારી સાથે શા માટે જમવા બેઠા? ત્યારે બાપે પ્રેમથી કહ્યું: બેટા! તે એમ કહ્યું હતું કે હું તમારી સાથે નહિ જમું, પણ મને તારી સાથે કંઈ વાંધે ખરો ? પિતાની વાત સાંભળી દીકરે પગમાં પડી ગયે.
શા. ૩૦
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૩૪
શારદા સિંહ બ્રહારાજાને ઘેર એના ચાર મિત્રો આવ્યા છે. બધા પ્રેમથી ચર્ચા વિચારણા અનેક પ્રકારે આનંદ કિલ્લોલ કરી રહ્યા છે, પણ જ્ઞાની કહે છે કે તારા રંગમાં કયારે ભંગ પડશે તેની ખબર નથી, માટે સમજીને ચેતી જા. ક્ષણે ક્ષણે તારું આયુષ્ય કપાઈ રહ્યું છે. આ પાંચ મિત્રોની મંડળી આનંદમાં મસ્ત હતી પણ કુદરતની કળા ન્યારી છે. કર્મરાજાની લીલાને કોઈ પહોંચી શકતું નથી. કમાણે બ્રહ્મરાજાને અચાનક માથામાં ભયંકર દર્દ થવા લાગ્યું. તરત મોટા મોટા ડેકટરે અને રાજકીદને બેલાવ્યા. તેમણે પિતાની શક્તિની અજમાશ કરીને મૂલ્યવાન ઔષધિઓ દ્વારા બ્રહ્મરાજાને કેમ જલદી સારું થાય તે માટે યોગ્ય ચિકિત્સા કરવા માંડી, પણ રાજાનું દર્દ અંશ જેટલું પણ ઓછું ન થયું, ત્યારે મંત્રવાદીઓ અને તંત્રવાદીઓને બોલાવ્યા. એમણે પોતાના મંત્ર અને તંત્રની અજમાશ કરી તેનાથી પણ રાજાની વેદના શાંત ન થઈ ત્યારે રાજાને એમ લાગ્યું કે, હવે મારે અંતિમ સમય નજીક આવ્યો છે. આ બીમારીમાંથી હું બચી શકું તેમ નથી, તેથી બ્રહારાજાએ પિતાના ચારેય મિત્રને પાસે બેસાડીને કહ્યું: હે મારા પ્રાણસમા વહાલા મિત્ર! હવે જીવી શકું તેમ લાગતું નથી તે મારો આ એકનો એક પુત્ર બ્રહ્મદત્તકુમાર મને ખૂબ વહાલો છે. એ ગર્ભમાં આવ્યો ત્યારે એની માતાએ ચૌદ સ્વપ્ન જોયા હતા. ચૌદ સ્વપ્ન સૂચિત એનો જન્મ થાય છે માટે એ અનુમાન પ્રમાણે બારમા ચકવતિ થવાના છે, માટે હું તમને સોંપું છું. જ્યાં સુધી રાજ્યની ધૂરાને વહન કરવાની એની ઉંમર ન થાય ત્યાં સુધી તમે બધા એને સાચવજે, પછી એને રાજ્ય સોંપજો. આ વાતથી મિત્રોએ બ્રહ્મરાજાને વચન આપ્યું કે તમે પુત્રની કે રાજ્યની બિલકુલ ચિંતા ન કરશે.
મિત્રએ આ પ્રમાણે વચન આપ્યા બાદ થોડા સમયમાં જ બ્રહ્મરાજા મૃત્યુ પામ્યા એટલે મિત્ર રાજાઓના દિલમાં ખૂબ દુઃખ થયું. આપણા પાંચ મિત્રોની કંપનીમાંથી એક મિત્ર આમ ચાલ્યો ગયો ! દુઃખિત દિલે ચારે મિત્રોએ મળીને બ્રહ્મરાજાની અંતિમ ક્રિયા કરી. અંતિમ ક્રિયા પતાવ્યા પછી મૃત આત્માની શાંતિ માટે જે જે ક્રિયાઓ કરવામાં આવે છે તે સઘળાં કાર્યો પણ પૂરાં કર્યાં. મૃત આત્મા સંબંધી ઉત્તરક્રિયા પતાવ્યા પછી ચારેય મિત્રોએ એક દિવસ ભેગા મળીને વિચાર કર્યો કે બ્રહ્મરાજાએ આપણને આ રાજ્યનો ભાર ઉપાડવાનું કામ સોંપ્યું છે. તે આપણે બધાએ સાથે મળીને આ કાર્ય કરવું જોઈએ, અને આ બ્રહ્મદત્તકુમારને રાજ્ય સંચાલનની
ગ્ય વિધિનું જ્ઞાન આપવું જોઈએ. આપણે મિત્ર ચાલ્યો ગયે તેથી બધાએ એક રાજ્યમાં બેસી રહેવાની જરૂર નથી. તેના કરતાં આપણા ચારમાંથી એકને આ કાર્યવાહી સેંપી દઈએ, પછી બધા અવારનવાર ધ્યાન રાખીશું તે બધું કાર્ય વ્યવસ્થિત થાય. આમ વિચાર કરીને મિત્રોએ કોશલાધિપતિ દીર્ઘરાજાના હાથમાં રાજ્યનું શાસન સેપ્યું.
દીર્ઘરાજાએ રાજ્યનું સંચાલન ખૂબ ગ્યતાથી કરવા માંડ્યું. સેના અને સીમાનું
Page #294
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૨૭૫ નિરંતર નિરીક્ષણ કરવું એ તેમનું જનું કાર્ય હતું. પ્રજાજનેનું અને રાજ્ય-ભંડારનું યથાવિધિ પાલન અને દેખરેખનું કામ તેમણે પોતાના હાથમાં રાખ્યું હતું. રાજકુમારની દેખરેખ રાખવાની સુગ્ય વ્યવસ્થા કરવામાં આવી. રાજકુમાર શું કરે છે? એના મિત્રો કેવા છે ? એને કેવી પ્રવૃત્તિમાં વધુ રસ છે એ બધું જાણવા માટે એણે ખાસ ગુપ્તચર રાખ્યા હતા. થોડા દિવસોમાં દીર્ઘરાજાએ સમગ્ર રાજ્ય વ્યવસ્થા ઉપર પિતાને કાબૂ મેળવી લીધું. એમના બધા પ્રયત્ન સફળ બનવા લાગ્યા, તેથી એમને ચારે તરફથી સારા રાજયક્ત તરીકેની ખ્યાતિ મળવા લાગી. રાજમાતા ચુલની પણ એમના રાજ્ય ચલાવવાની બુદ્ધિ ઉપર આશ્ચર્ય પામી થયા. દીર્ઘરાજા અવારનવાર રાજમાતા ચુલની પાસે આવતા અને રાજ્યની સુવ્યવસ્થા અંગે વિગેરેની આપ લે કરતા. રાજમાતા ચુલની ધીમે ધીમે દીર્ઘરાજાના વાક્ચાતુર્યમાં અંજાઈ ગયા. દીર્ઘરાજા યુવાન હતા ને ચુલની રાણી પણ યુવાન હતી. પિતાના પતિ બ્રહ્મરાજાના અકાળ અવસાનને કારણે એ અતૃપ્ત જ હતી.
રાજમાતા ચુલની સાથે દીર્ઘરાજાના રોજના સહવાસના કારણે તેના દિલમાં કુવાસના જાગી. દીર્ઘરાજાનું હૃદય કામગથી આંધળું બની ગયું. ચુલની ઉપર તે આસક્ત બને દેવાનુપ્રિયે! એકાંત બહુ ભૂરી ચીજ છે. એકાંત મળે, સત્તાના સર્વોચ્ચ .. સિંહાસને, યૌવનનું આકર્ષણ અને અનુકૂળ વ્યક્તિ મળે પછી શું બાકી રહે? આટલા માટે શાસ્ત્રકાર ભગવંતે કહે છે. બ્રહ્મચારી આત્માઓએ વૃદ્ધમાં વૃદ્ધ સ્ત્રી સાથે પણ એકાંતમાં રહેવું નહિ. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે
हत्थ पाय पडिच्छिन्नं, कन्न नास विगप्पियं ।
કવિ વાસણાં નrf, વંથારિવિઝા અ. ૮, ગાથા પ૬ જે સ્ત્રી વૃદ્ધ ઉંમરની હોય, જેના હાથ, પગ, કાન, નાક કપાયેલા હોય એવી સ્ત્રીને પણ એકાંત સંગ ન કરવો. દીર્ઘરાજા અને ચુલની રાણું બંને યુવાન હતા. તેમાં એકાંત વાસ મળ્યો એટલે બંનેના દિલમાં એકબીજા પ્રત્યે કુદષ્ટિ થઈ, બંને વિષયાસક્ત બની ગયા. હવે કેણ કોને સુધારી શકે? જે બેમાંથી એક વ્યક્તિ સારી હેય તે બીજાનું જીવન ઉન્નતિના શિખરે ચઢાવી શકે છે. અહીં એક દષ્ટાંત યાદ આવે છે
અવંતી દેશના સંકશ્ય ગામમાં દેવર્ષિ પરહિત હતે. તે ચાર વેદ, પુરાણ, ન્યાય અને વ્યાકરણમાં નિપુણ હતા. એ રાજાના માનનીય પુરોહિત હતા એટલે રાજા તરફથી એમને ઘણું ધન મળતું હતું પણ કહેવાય છે કે સંપત્તિ અને સરસ્વતિને યુગોના યુગથી જૂના બૈર છે. વિદ્યા અને વૈભવ બંને એક ઠેકાણે ભાગ્યે જ કોઈ પુણ્યવાનને ઘેર જોવા મળે છે. આ દેવષિ પંડિત પુહિતના મહાન પુણ્યને ઉદય હતે એટલે એમની પાસે વિદ્વતા હતી ને વૈભવ પણ ઘણે હતે. એને સર્વદેવ નામે
Page #295
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ એક પુત્ર હતું. એ પણે ભણીગણીને તૈયાર થયો. વિદ્યામાં એના પિતા જે જ હતે. પિતાથી ચઢે પણ ઊતરે તે નહિ. સમય જતાં પિતાજી મરણ પામ્યા. દેવર્ષિ પુરેહિતના ગુજરી ગયા પછી લક્ષ્મી એકદમ ઘટતી ગઈ. ધીમે ધીમે એવી પરિસ્થિતિ આવી ગઈ કે ખાવામાં પણ સાંસા પડયાં, ત્યારે લેક એમ બોલવા લાગ્યા કે સર્વદેવના પિતા દેવર્ષિ પુરોહિત પુણ્યવાન હતા. જેથી એમને ઘેર લક્ષ્મી હતી, પણ એમના મરણ પછી તે સાવ ગરીબ બની ગયો. તે ભણેલે ઘણો હતો પણ કમેં ગરીબ બનાવ્યું.
ધનની મમતાથી સંત પાસે ગયેલે સર્વદેવ -સર્વદેવ પંડિતને બે દીકરા હતા. મટે ધનપાલ અને નાને શેભન. બંને દીકરા રૂપમાં દેવકુમાર જેવા હતા ને વિદ્યાસંપન્ન હતા, પણ કહેવત છે કે “વસુ વિના નર પશુ” જ્ઞાન અને રૂપ ગમે તેટલું હોય પણ ગરીબ માણસોના કેણુ ભાવ પૂછે? આ શંકાશ્ય ગામમાં એક વખત મહેન્દ્રસૂરિજી નામે પ્રખર સંત પધાર્યા. આખા અવંતી દેશના ખૂણે ખૂણે એમની કીર્તિ ફેલાયેલી હતી. ખૂણે ખૂણે લેકે એક જ વાત કરતા કે સંયમ, સરસ્વતી અને સૌંદર્યને ત્રિવેણી સંગમ તે આચાર્યશ્રીમાં જ છે. શું એમનું જ્ઞાન છે ને શું એમની વાણું છે! એક વાર જે સાંભળે તે બેડો પાર થઈ જાય. આ રીતે ખૂબ પ્રશંસા થવા લાગી. મહેન્દ્રસૂરિજીની પ્રશંસાની પરિમલ સર્વદેવના નાકને સ્પર્શી અને એમની કીતિની કથા એના કાને અથડાઈ, એટલે સર્વદેવને વિચાર થયે કે મારા પિતાજી તે રાજ્યના માનનીય પુરોહિત હતા. રેજની હજાર સેનામહેરે એમને દાનમાં મળતી હતી. એ બધું ધન ક્યાં ગયું હશે! ઘરમાં કયાંક તે દાટેલું હશે જ. મેં ઘણી તપાસ કરી પણ મળતું નથી. આ મહારાજ તે બહુ જ્ઞાની છે. એમને બતાવશે તે હું એમની પાસે જાઉં. આ વિચાર કરીને સર્વદેવ ઉપાશ્રયે આવ્યા. મહારાજશ્રીને વંદન કરી ચરણરજ મસ્તકે ચઢાવીને ઊભો રહ્યો. મહારાજ પાસે ઘણાં શ્રાવકે બેઠેલા હતા. જ્ઞાનચર્ચા ચાલતી હતી. કઈ કઈ પંડિતે એમની પાસે વેદ-પુરાણ સબંધી ચર્ચા કરવા આવતા હતા પણ આચાર્યશ્રી પાસે નિરુત્તર બનીને પાછા ચાલ્યા જતા સર્વદેવ પણ વિદ્વાન હતું. એને જ્ઞાન ચર્ચાને ખૂબ આનંદ આવ્યો. એમના દિલમાં જૈન ધર્મ પ્રત્યે અહંભાવ જાગ્યા કે કેવું સુંદર આ જીવન ! આ સંસારની કઈ જંજાળ નહિ. એ ભલા ને એમના ધર્મના ગ્રંથે ભલા. થોડી વારે મહેન્દ્રસૂરિજીની દષ્ટિ સર્વદેવ ઉપર પડી. એમના મનમાં થયું કે આ બ્રાહ્મણ વળી અહીં કયાંથી આવ્યો? જૈન ધર્મ સાથે તે બારમે ચંદ્રમા ! એ શા માટે આવ્યા હશે? એમણે પ્રેમથી પૂછયુંઃ સર્વદેવ ! આપને કેમ આવવાનું બન્યું? આમ તે બ્રાહ્મણભાઈ મહારાજને ભાવ પૂછે એમ ન હતો પણ આ તે ગરજે ગધેડાને બાપ કહેવું પડે. એવી સ્થિતિ હતી એટલે મહારાજને ફરીથી લળી લળીને વંદન કર્યા. પગેથી ચરણરજ ઘસી ઘસીને માથે ચઢાવીને કહ્યું.
સંતને પ્રશ્ન પૂછતે સર્વદેવ બ્રાહ્મણ” - મહારાજ ! આપ તે ખૂબ
Page #296
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૨૩૭
જ્ઞાની છે. મારે આપને એકાંતમાં એક વાત પૂછવી છે. મહારાજ કહે,' પૂછ. મારા પિતાજી હતા ત્યારે લક્ષ્મી અને સરસ્વતી અમારા ઘરમાં સંપીને રહેતા હતા. મારા પિતાજી ગયા ને લક્ષ્મીજી પણ એમની પાછળ રીસાઈને ગઈ છે. અમારે તે ખાવાનાં પણ સાંસા છે, પણ મારા પિતાજીને રોજ હજાર સોનામહોરે દાનમાં મળતી હતી તે એમણે ઘરમાં કયાંક તે દાટી હશે ને? મેં તે ઘરમાં ઘણી જગ્યાએ ખેદયું પણ કંઈ મળતું નથી. તે આપના જ્ઞાનમાં કઈ ગુપ્ત સ્થળ દેખાય તે બતાવશે? તે હું આપને માટે ઉપકાર માનીશ. આટલું બોલતાં સર્વદેવ ગળગળો થઈ ગયો. મહેન્દ્રસૂરિ તે જ્ઞાની હતા પણ જેન સાધુઓ આવા કામમાં માથું મારે નહિ પણ તેનું ભાગ્ય જોઈને કહ્યું સર્વદેવ! તમારી સચેત કે અચેત મિલકતમાંથી મને જે ગમે તે અડધો ભાગ અમને આપવાનું વચન આપે તે બતાવીએ. મહેન્દ્રસૂરિજીએ લાભ એ જે હતું કે એના બંને દીકરામાંથી શોભન શાસનને ચરણે સમર્પિત થઈ જાય તે જિનશાસનની શાન વધે. આ તરફ સર્વદેવે વિચાર કર્યો કે અત્યારે મારી પાસે કંઈ જ નથી. તે જે નીકળશે તેમાંથી અડધું તે મળશે ને? એટલે મહારાજને કહ્યું ભલે, તમને અડધે ભાગ આપીશ.
સંતોને આવતા જોઈને બ્રાહ્મણપુત્રના મનમાં શંકા ” :- મહારાજ , ચેડા શિષ્યોને લઈને બ્રાહ્મણને ઘેર આવ્યા, ત્યારે સર્વદેવના બે પુત્ર ધનપાલ અને શોભન તે સ્તબ્ધ થઈ ગયા કે આ જૈનના સાધુએ એમના જેનેનું ઘર મૂકીને આપણે ઘેર કેમ આવ્યા? સર્વદેવે ઈશારાથી બધી વાત પુત્રને સમજાવી દીધી. મહારાજ આખું ઘર જોયા પછી એક એરડામાં ખૂણામાં થેડી વાર ઊભા રહ્યા ને પછી ચાલ્યા ગયા. આથી તે સમજી ગયે અને સર્વદેવે તે જગ્યાએ સહેજ તે ત્યાં એક મોટો ચરુ નીકળે. ચરૂમાં ચાલીસ હજાર સેનામહોર ભરેલી હતી. તેમાંથી સર્વદેવ વીસ હજાર સોનામહોરો લઈને મહારાજ પાસે આવ્યા ને મહારાજશ્રીના ચરણમાં ઢગલો કરીને કહ્યું કે, આપે બતાવેલી જગ્યામાં ખોદતા ચાલીસ હજાર સેનામહેરે ભરેલો ચરુ મળે. તે આ વીસ હજાર સેનામહોરે આપ લઈ લો. સેનામહેરેના ઢગલા આગળથી પગ ખસેડીને મહારાજે કહ્યું: ભાઈ! આ પરિગ્રહ રૂપ કાળાનાગને પડછાયે અમને ન ખપે. તે આપે વચન માંગ્યું હતું ને? મહારાજે હસીને કહ્યું સર્વદેવ ! મેં એમ નહોતું કહ્યું કે, જમીનમાંથી જે મિલક્ત નીકળે એમાંથી અડધો ભાગ આપજે પણ મેં તે એમ કહ્યું હતું કે, સચેત, અચેત મિલકતમાંથી મને જે ગમે તે અડધે ભાગ આપવાને. બ્રાહ્મણે બહુ બહુ વાનાં કર્યા, પગમાં પડીને કરગર્યો તે પણ મહારાજે સોનામહેર ન લીધી એટલે સર્વદેવના દિલમાં ખૂબ દુઃખ થયું.
એને મનમાં વિચારે ઘૂમવા લાગ્યા કે મહારાજને મિલકતની જરૂર નથી તે એમણે શેમાં અડધો ભાગ મ પે હશે? એમને મારા ઉપર મહાન ઉપકાર છે. તે
Page #297
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ હું એમના ઉપકારનો બદલો પણ વાળી ન શ? એ વિચારે સર્વદેવ રાત દિવસ ગમગીન રહેવા લાગ્યું. ત્યારે નાના પુત્ર શુભને પૂછયું: પિતાજી! હવે તે આપણે આટલા સુખી થઈ ગયા, છતાં આપ શા માટે ઉદાસ રહે છે ? ત્યારે પિતાજીએ એને દિલની વાત કરી. શેભનના દિલમાં થયું કે, એ મહારાજ જ્ઞાની છે, પરોપકારી અને દયાળુ છે. હું તેમના દર્શન કરવા જાઉં. એમ વિચારી શોભન મહારાજના દર્શને આવ્યું. મહારાજ તેને ઓળખી ગયા. શોભન દર્શન કરીને મહારાજ પાસે બેઠે ત્યારે મહારાજે એને જેન ધર્મને મર્મ સમજાવીને સંસાર કે દુઃખમય છે તેનું આબેહૂબ વર્ણન કર્યું. જૈન મુનિને ઉપદેશ સાંભળી પવિત્ર આત્મા શોભનને વૈરાગ્ય આવ્યો. ઘેર આવીને કહે છેઃ પિતાજી! મને આ સંસાર અસાર લાગે છે. આ દુઃખના દાવાનળ જેવા સંસારમાં હું એક ક્ષણ પણ રહી શકું તેમ નથી. મને દીક્ષાની રજા આપો ત્યારે સર્વદેવે કહ્યું: બેટા! તને આ શું થઈ ગયું તું તે મને ખૂબ વહાલો છે. બીજું આપણે તે બ્રાહ્મણ છીએ. હું તને જૈન ધર્મની દીક્ષા નહિ આપું, પણ જેને વૈરાગ્ય આવ્યું તેને કોણ રોકી શકે? છેવટે સર્વદેવ ભનને લઈને મહેન્દ્રસૂરિ પાસે આ ને એની ઇચ્છા પ્રદર્શિત કરી.
મહારાજે કહ્યુંઃ સર્વદેવ! મેં અડધા ભાગની માંગણીમાં તારા પુત્રનું ભાગ્ય જોયું હતું કે, તારા ઘરે હળુકમી જીવ છે. બસ, આજે મને અડધો ભાગ મળી ગયું. ત્યાં શેભને દીક્ષા લીધી પણ એના મોટા ભાઈ ધનપાલને આ વાત ગમી નહિ, એના મનમાં એમ જ થયું કે જૈન સાધુએ મારા ભાઈને ભરમાવ્યું. આ વાતનું દુઃખ એના મનમાં રહેવા લાગ્યું. હવે તે એ સુખી થઈ ગયા હતા. એમની વિદ્વતાથી એ રાજદરબારમાં માનનીય પુરોહિતની પદવી પામ્યા. એક દિવસ જ્ઞાનચર્ચા કરતાં એમની સમજાવવાની શૈલી જોઈ રાજા ખુશ થયા ને કહ્યું પુરોહિતજી ! આપની જે ઈચ્છા હોય તે ખુશીથી માંગી લો. હું આપ જે કહેશે તે આપવા તૈયાર છું. સમય જોઈને ધનપાલે સોગઠી મારી. મહારાજા! આપણે વૈદિક ધર્મ છે ત્યારે આપણે અવંતી દેશમાં હમણું જૈન સાધુઓનું જેર ખૂબ વધ્યું છે. એ જૈન સાધુઓ આપણું ધર્મને વિરોધ કરીને એમના જનધર્મને ખૂબ જોરશોરથી પ્રચાર કરે છે. આ મારાથી સહન થતું નથી. આપણે વૈદિક ધર્મ ટકાવી રાખવો હોય તે અવંતીમથી જૈન સાધુઓને કાઢી મૂકે. રાજાને આ વાત ગમી એટલે અવંતી દેશમાં ઢંઢેરો પીટાવ્યો કે જે સાધુઓ અવંતીમાં હોય તે અવંતી દેશ છેડીને ચાલ્યા જાય ને નવા સાધુઓ અવંતીમાં પ્રવેશ કરે નહિ.
“અવંતીમાંથી સાધુઓની વિદાય”:-રાજસત્તા આળ કોઈનું ચાલે નહિ. જૈન સાધુઓ અવંતીમાંથી વિહાર કરવા લાગ્યા. સાધુઓને તે ઘણું ગામ હોય છે એટલે વધે નથી આવતે પણ શ્રાવકોને તે દુઃખ થાય ને? સાધુઓને વિહાર કરતા જોઈને શ્રાવક શ્રાવિકાઓ રડવા લાગ્યા. અરેરે.... આપણે કેવા કમભાગી છીએ કે
Page #298
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૨૨૯ આપણા દેશમાંથી આપણા ધર્મગુરુઓને બહિષ્કાર થયે? આપણે હવે દર્શન કરવા કયાં જઈશું? આપણે દાન કોને આપીશું? વિના સ્વાર્થે અમીરસ વાણી કોણ સંભળાવશે? આવા નિસ્પૃહી ગુરુદેવેએ રાજાનું શું બગાડ્યું છે કે એમને દેશનિકાલ કર્યા? જેને ખૂબ રડવા લાગ્યા ત્યારે સંતો એમને સાંત્વન આપતા કહે છે કે અમને ભગવાનની એવી આજ્ઞા છે કે જ્યાં રહેવાથી કોઈને દ્વેષ થતે હેય, અપ્રીતિ થતી હેય તે એ સ્થાન કે દેશને છોડી દેજે, એટલે હવે અમારાથી રહેવાય નહિ. જ્યારે ક્ષેત્ર સ્પર્શના હશે ત્યારે પાછા આવીશું. તમે બને તેટલી ધર્મારાધના કરજે. છેડા દિવસમાં તે આખે અવંતી દેશ જૈન સાધુ વિનાને બની ગયે, એટલે ધનપાલને શાંતિ થઈ કે મેં કેવું વેર વાળ્યું!
જૈન સંઘને ગુરુની ખોટ ખૂબ સાલવા લાગી. એક વખત અવંતીના મુખ્ય શ્રાવકો ખાનગીમાં ભેગા થયા. બધાએ ભેગા થઈને કરેલા નિર્ણય પ્રમાણે એક પત્ર લખીને મહેન્દ્રસૂરિને આપવા એક ખેપિયે રવાના કર્યો. ખેપિયે ઘોડા પર બેસીને રવાના થયા. મહેન્દ્રસૂરિ તો અવંતીથી ઘણે દૂર વિચરતા હતા. શેભનમુનિ તે હવે મહાપંડિત બની ગયા હતા. ધનપાલને પણ ટક્કર ખવડાવી દે એવું અજોડ તત્ત્વજ્ઞાન * પ્રાપ્ત કર્યું હતું, પણ અવંતીમાંથી સાધુઓને બહિષ્કાર કરવામાં આવ્યું તેની એમને ખબર નથી. ઘણા મહિને પેલો ખેપિયે શેષતે શોધતે મહેન્દ્રસૂરિ પાસે પહોંચ્યો ને પત્ર આપે. પત્ર વાંચીને એમણે શેભનમુનિને કહ્યું: શેભન ! તારા ભાઈ ધનપાલે તો અવંતીના જૈને ઉપર કાળો કેર વર્તાવ્યો છે ને સાધુઓને તે દેશનિકાલની સજા થઈ છે. લે, આ પત્ર વાંચ. પત્ર વાંચીને શેભન મુનિએ કહ્યું: ગુરૂદેવ ! આ કાળા કેરનું નિમિત્ત જ હું છું. જે આપની આજ્ઞા હેય તે ધનપાલની સાન ઠેકાણે લાવીને એને ધર્મને મર્મ સમજાવવા જાઉં, ગુરુને પોતાના તેજસ્વી શિષ્ય રત્ન શોભનમુનિ ઉપર વિશ્વાસ હતું એટલે પીઠ થાબડીને કહ્યું: જા, શેભન ! તારા ભાઈને સાચો માગ. ચી ધજે ને જૈન શાસનને જયજયકાર બોલાવીને પાછો ફરજે.
અવંતીના આંગણે શેભન મુનિનું આગમન”:- શોભનમુનિ એકલા વિહાર કરીને અવંતી તરફ પધાર્યા. અવંતીના ગામડામાં લોકો કહેવા લાગ્યા કે, ગુરુદેવ! રાજાનું ફરમાન છે ને આપ શા માટે જાઓ છો? ત્યારે મુનિ એમ જ કહેતા કે હું તે ધનપાલ ભાઈ છું. શું મને પણ ધનપાલ જાકારો આપશે ? લોકોને આ પ્રમાણે કહેતા કહેતા શબનમુનિ એક દિવસ અવંતીના રાજા રહેતા હતા તે નગરમાં પહોંચી ગયા. નગરમાં જે પ્રવેશ કર્યો તે જ ધનપાલ તેમને સામે મો. શોભનમુનિ ધનપાલને ઓળખી ગયા, પણ ધનપાલે તેમને ઓળખ્યા નહિ. આમ તે જૈન ધર્મનો કટ્ટર દ્વેષી હતે. જૈન મુનિને જોઈને એને ક્રોધ કોધ આવી જતે પણ આ તેજસ્વી યુવાન મુનિને જોઈને ધનપાલને ફોધ ન આવે ને સામેથી
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૪.
શારદા સિદ્ધિ
પૂછ્યું કે, મહારાજા ! તમે કોને ત્યાં ઊતરશે? મુનિને તે માન અપમાનનો પ્રશ્ન જ ન હતા. એ તે ખાસ કરીને એને સુધારવા માટે જ આવ્યા હતા એટલે સામેથી કહ્યુ* કે, ભાઈ ! ખીજે તે કયાં જાઉં? તારા ઘેર જ ઊતરીશુ. મને જગ્યા તે મળશે ને? એટલે ધનપાલે કહ્યું કે મારે ઘેર તા ઘણી જગ્યા છે. ધનપાલ શોભનમુનિને લઈ ને પેાતાને ઘેર આવ્યા. લોકોના મનમાં આશ્ચર્ય થયુ કે, આ શુ ? ધનપાલ તા જૈન સાધુને પોતાને ઘેર લઈ જાય છે.
શાભનમુનિને પાતાને ઘેર ઉતાર્યાં પછી મુનિ ગૌચરી જઈ ને આવ્યા પછી ધનપાલે લાડવાનો થાળ હાથમાં લઈ ને કહ્યું કે, મહારાજ! આ લાડવાનો થાળ હમણાં જ મારા માટે આવ્યેા છે. આપ વહોરીને મને કૃતાર્થ કરો, ત્યારે મુનિએ કહ્યું: મારે લાડવાનો ખપ નથી, ત્યારે ધનપાલે મુનિની મજાક ઉડાવતાં કહ્યુ કે, શુ' આમાં ઝેર છે કે તમે લેવાની ના પાડા છે ? મુનિએ કહ્યું-હા. આમાં ઝેર છે. જો આ લાડવા ઉપર માખીએ બેઠી છે તે બધી મરી ગઈ છે. ધનપાલને વાત સાચી લાગી તેથી તપાસ કરાવી તે વાત સાચી નીકળી. ધનપાલ ઉપર ઈર્ષ્યાથી મળતા પડતાએ એનુ કાસળ કાઢવા માટે ઝેરવાળા લાડવાનો થાળ ભરીને માકલ્યા હતા. ધનપાલ મનમાં સાધુનો ઉપકાર માનવા લાગ્યા. જો આ મુનિ આજે આવ્યા ન હેાત તા હું લાડવા ખાઈ ને મરી જાત. મુનિ ગૌચરી વાપરી રહ્યા પછી ધનપાલે એમની પાસે જઈ ને પૂછ્યુ': મહારાજ ! તમે મહેન્દ્રસૂરિને આળખા ખરા ? એ મારા નાનાભાઈ શેાલનને ઉપાડી ગયા છે, ત્યારે મુનિએ કહ્યુ-હા, હુ' એમને સારી રીતે ઓળખું છું. તે તારા ભાઈને ઉપાડી નથી ગયા પણ કલ્યાણ કરાવ્યુ છે. ધનપાલે ફરીને પૂછ્યું કે, તે તમે કોણ છે ? ત્યારે મુનિએ કહ્યુ કે, હુ· પાતે જ શેાલનમુનિ
ધનપાલના જીવનપલટો :- આ સાંભળીને ધનપાલ આશ્ચય પામ્યા ને ભાઈ ને ભેટી પડતાં કહ્યું: ભાઈ ! શું તુ. પેાતે શાલન છે ? તે તે આજે મારો જીવ બચાવ્યે છે, ત્યારે મુનિએ કહ્યું ધનપાલ ! તમારી આજ્ઞાનુ ઉલ્લધન કરીને આન્યા છું તેની ક્ષમા માંગું છું, ત્યારે ધનપાલે શરમાઈ ને કહ્યું-ભાઈ ! તે તેા આજે મારા પ્રાણ બચાવ્યા છે. તને જોઈને મારું હૃદય પલટાઈ ગયું છે. ખસ, હવે મને તારા જૈન ધર્મ સમજાવ. ત્યાં શોભનમુનિએ ધનપાલને જૈન ધર્મના માઁ સમજાવ્યે એટલે એને જૈન ધર્મ પર શ્રદ્ધા થઈ અને શ્રાવક ધર્મ અંગીકાર કર્યાં, પછી જૈન ધર્મોના તત્ત્વજ્ઞાનના ઊંડા અભ્યાસ કર્યાં. એનું જીવન પલટાઈ ગયું, પછી તેણે જૈન સાધુઓને અવતીમાં પધારવા માટેની જાહેરાત કરાવી.
ખ' ! જો શાલનનિ જૈન ધર્મ પામ્યા ને સાધુ બન્યા તે પોતાના ભાઈને પણ સુધારી શકયા, પણ જો પોતે જૈન ધર્મ પામ્યા ન હેાત તે સુધારી શકત નહિ. અહીં હી રાજા અને ચુલની રાણી બંને એકખીજામાં મેહાંધ બન્યા છે, એટલે કોણ
Page #300
--------------------------------------------------------------------------
________________
શારદા સિલિ
૨૪૧ કોને સુધારી શકે? ચુલની રાણીએ વિચાર ન કર્યો કે, મેં ચકવતિને જન્મ આપ્યો છે. ચક્રવતિ જેવા ઉત્તમ પુરુષની માતા બનીને હું આ શું કરી રહી છું? આગળ શું બનશે તેના ભાવ અવસરે.
ચરિત્ર – કર્મની વિચિત્રતાનો વિચાર કરતે ભીમસેન પોતાની પત્ની અને બાળકોને લઈને નદી કિનારેથી આગળ ચાલ્યા. થોડું આગળ ચાલ્યા ત્યાં તે એવા થાકી ગયા કે સુશીલા અને બંને બાળકો તે મૂછ ખાઈને જમીન ઉપર ઢળી પડ્યા. બધાની આ દશા જોઈને ભીમસેનને ખૂબ આઘાત લાગ્યો એટલે એ પણ બેભાન થઈને ઢળી પડશે. ચાર ચાર માણસે વનવગડામાં બેહાલ દશામાં પડયા છે પણ અહીં એમની ખબર લેનાર કે પાણી છાંટનાર કોણ છે? થેડી વારે શીતળ પવન આવ્યો એટલે ભીમસેન ભાનમાં આવ્યો ને જોયું તે પત્ની અને બાળકો તે બેભાન દશામાં જ પડયા છે. એટલે ભીમસેન ઊભું થઈને એટલામાં કયાંકથી પાણી શોધી લાવ્યા ને એમના ઉપર પાણી છાંટી પવન નાંખીને જાગૃત કર્યો ને કહ્યું તમે બધા હિંમત રાખે. આમ ગભરાઈ જવાથી શું વળવાનું છે? એમ કહીને બધાંને ઊભા કર્યા એટલે ધીમે ધીમે ચાલવા લાગ્યા. ચાલતાં પગ પણ ધ્રુજતા હતા કારણ કે થાક અને ભૂખ બધું ભેગું થયું છે. ચાલવાની શક્તિ નથી પણ મન મક્કમ કરીને પરાણે પગ ઢસડીને ચાલી રહ્યા છે, કારણ કે કોઈ નગરમાં પહોંચી જવાય તે જ ખાવાની ને રહેવાની સગવડ મળે. કેતુસેન કહે છે, બા! મારાથી ભૂખ્યા નથી ચલાતું. એમ કહીને રડવા લાગે પણ બિચારે ભીમસેન કયાંથી ખાવાનું લાવી આપે? ઘરેણું અને ધન બધું ચોરાઈ ગયું હતું. ગામ હજુ દૂર હતું. જંગલનો માર્ગ વિકટ હતા. પિતાના પુત્રને દુઃખથી પીડાતા જોઈને મા-બાપનું હૃદય વલોવાઈ ગયું. બંનેની આંખમાં આંસુ આવી ગયાં. અહાહા ! શું કર્મની ગતિ છે! અઢળક સુખ અને વૈભવમાં રહેનાર ભીમસેનને આજે વનવન રખડતે કંગાળ બનાવી ગયે.
ભૂખ તરસનું દુઃખ વેઠતું રાજકુટુંબ”:- દેવસેન અને કેતુસેન કહે છે, પિતાજી! જે તમે અમને ખાવાનું લાવી આપો તેમ નથી તે તમારી કેડેથી કટાર કાઢીને અમને મારી નાંખો તે બધાં દુઃખનો અંત આવી જાય. હવે અમારે જીવવું નથી. દીકરાના આવા કરુણાજનક શબ્દોથી મા તે પછાડ ખાઈને તરત બેભાન બની ગઈ ભીમસેનને તો દુઃખનો પાર નથી. તે પણ ભૂખ્યો તરસ્યો ને થાકેલો છે, છોકરાઓને ને સુશીલાને ક્ષેમકુશળ કેમ સાચવવા ને શું કરવું ? તેની ચિંતા કરતાં સુશીલાને પાણી છાંટયું તે ભાનમાં આવી. મા દીકરા કરુણ સ્વરે રડે છે. ભીમસેન કહે છે, બેટા ! જુઓ, સામે મોટું શહેર દેખાય છે. સવાર થતાં આપણે ત્યાં પહોંચી જઈશું, એટલે હું શહેરમાં જઈને તમારા માટે બરફી પેંડા બધું લાવી આપીશ ને ખવડાવીશ, મારા વહાલા દીકરાઓ! તમે થાકી ગયા છે, રાત પડી છે માટે સૂઈ જાવ. આમ શા. ૩૧
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૪૨
શારદા સિદ્ધિ સમજાવી સૂવાડયા. નવકારમંત્રનું સ્મરણ કરી પોતે સૂઈ ગયે પણ ઊંઘ ન આવી. સવાર પડી એટલે બાળકોને લઈને ચાલવા માંડ્યું. બાળકોને ઊંચકીને ચાલવાનું, થાક, ભૂખ અને ઉજાગરા બધું ભેગું થતાં ભીમસેનને ચાલતા ચક્કર આવવા લાગ્યા. કયાં મીઠાં મધુરાં ભેજન જમનાર ને કયાં આજે પાંદડાં ચાવીને પેટ ભરનાર ! કયાં હેમહિંડોળે ઝૂલનાર ને ક્યાં વનવગડે ઘૂમનાર ? શું કર્મરાજાની કરામત છે? બધાએ પાણી પીધું ને પછી ચાલવા માંડ્યું.
જગલમાં મંગલ –ત્યાં એક મુનિરાજને જોયા તેથી ભીમસેન અને સુશીલાના હર્ષને પાર ન રહ્યો. અહો ! આજે આપણે પાવન બની ગયા. આજે જંગલમાં મંગલ થયું, એમ કહીને હર્ષભેર મુનિરાજને વંદન કર્યું. જાણે પિતાના સ્વજન મળ્યા ન હોય ! એ આનંદ થયે, આંખમાં આંસુ આવી ગયાં. તે પૂછયું: ભાઈ! તમે કોણ છે? આટલું પૂછ્યું ત્યાં ભીમસેને પિતાની બધી કહાની સંતને કહીને કહ્યું: ગુરુદેવ! અમારું દુ:ખ કયારે મટશે ? સંત જ્ઞાની હતા. એમના જ્ઞાન બળથી જાણ્યું કે આ જાનો જમ્બર પાપકર્મને ઉદય છે. ઘણું ભેગવવાનું બાકી છે છતાં આશ્વાસન આપવા કહ્ય: મહાનુભાવ! તમે દુઃખમાં ધર્મને ભૂલશે નહિ. પુણ્યથી પાપ ઠેલાય છે ત્યારે રાજા કહે છે, મહારાજ ! છોકરાઓ ભૂખે ટળવળે છે. હું કયાં જાઉં? શું કરું? સંતે કહ્યું, નજીકમાં એક મોટું શહેર છે. ત્યાં જાવ. સૌ સારાં વાનાં થશે. આમ આશ્વાસન આપીને સંત ચાલ્યા ગયા. આગળ શું બનશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૨૫ શ્રાવણ વદ ૧ ને બુધવાર રક્ષાબંધન
તા. ૮-૮-૭૯ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો! અનંતજ્ઞાની, શાસનપતિ તીર્થકર ભગવતેએ જગતના જીવનું કલ્યાણ કેમ થાય એવી પારમાર્થિક દૃષ્ટિથી ઉપદેશ આપતાં ફરમાન કર્યું કે, હે ભવ્ય જીવો ! મહાન પુણ્યોદયે મળેલો ઘેરે ભવ ભોગના ગુલામ બનવા માટે નહિ પણ યુગના સાધક બનવા માટે છે. યોગના સાધક બનવા માટે આપણે ભોગને ગુલામ બનાવવા પડશે. મોટા રાજા હોય પણ રાજ્ય કયારે સારું ચલાવી , શકે ? એ રાણીઓના ગુલામ ન બને તે. આજ સુધીમાં રાણીઓના ગુલામ બનેલા કંઈક રાજાઓ નાલેશી લઈને ગયા અને જે ગુલામ ન બન્યા તે શાબાશી લઈને ગયા. એવી રીતે આત્મામાં યોગનું સામ્રાજ્ય સ્થાપવું હોય તે સર્વપ્રથમ ભોગની ગુલામી ફગાવી દેવી પડશે.
ભેગ અને ભેગના સાધનોની ગુલામી એ એક પ્રકારનું બંધન છે. એમાં બંધાયેલા પામર છે અને બેહાલ દશામાં મરે છે. અમેરિકામાં રોકફેલર નામને અબજોપતિ
Page #302
--------------------------------------------------------------------------
________________
૨૪૩.
શારદા સિદ્ધિ રજની કરોડની આવકવાળો હતો પણ એ લમીનો ગુલામ હતું. જે તેની લક્ષ્મી થડી પણ ખર્ચાઈ જાય તો પિક મૂકીને રડત. એક વખત એણે માલના વહાણ ભરીને પરદેશ રવાના કર્યા. એના સેક્રેટરીને એણે પૂછ્યું કે તમે વીમો ઉતરાવ્યો છે? સેકેટરીએ કહ્યું: ના, સાહેબ! એટલે રોકફેલરે ગુસ્સો કરીને કહ્યું, તમે મૂખના સરદાર લાગો છો. એટલું પણ ભાન નથી કે કદાચ વહાણ ડૂબી જાય તે ? ભલે સાહેબ! હમણાં જ વીમો ઉતરાવી આવું. ૧૫૦ ડેલરના પ્રિમિયમની રસીદ લાવીને રેકફેલરના ટેબલ પર રજૂ કરી. એ જોઈને રાજી થયા ત્યાં સામા બંદરેથી ખબર આવ્યા કે વહાણે ક્ષેમકુશળ આવી ગયા છે. તાર ટેબલ પર આવીને પડે. એ વાંચતા રેકફેલર કપાળે હાથ લગાડીને બોલી ઊઠયે : હાય હાય....મારા ૧૫૦ ડોલર નકામા ગયા. આ વિમે ઉતરાવવાની છેટી ઉતાવળ કરી. બોલો, આ લક્ષમીનો ગુલામ કહેવાય કે માલિક કહેવાય? કરોડની આવકવાળે ૧૫૦ ડેલર કાયદેસર ગયા એમાં હાય-હાય કરે ખરે? રોવા બેસે ખરે? એ તે ગુલામ હોય તે જ રડે ને હાય-હાય કરે, માલિક ન કરે.
બંધુઓ! લક્ષ્મીના ગુલામ અંતકાળે રેઈરોઈને મરે. જુઓ, મમ્મણ શેઠ પાસે સેનાના રત્નજડિત બળદની જોડી હતી પણ અંતકાળે ભયંકર દુર્યાનમાં મરીને નરકે ગયે. કયાં એવી લખલૂટ સંપત્તિથી લાખે દુઃખીઓના દુઃખ નિવારીને આધ્યાત્મિક શાંતિ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય અને કયાં એની ગુલામી કરીને અંતે રોતા કકળતા છોડીને નરક ગતિને દારૂણ દુખે ભેગવવાનું દુર્ભાગ્ય ! આવું સાંભળીને અને વાંચીને તમે માનવભવનું મૂલ્ય સમજે ને વિચાર કરે કે આ માનવજીવન નાશવંત સંપત્તિ અને વિષય સુખના બંધન વધારવા માટે નથી મળ્યું પણ જન્મ મરણના ત્રાસથી છૂટી મોક્ષની પ્રાપ્તિ કરવા માટે મળ્યું છે. માનવજીવન પામીને મોક્ષ મેળવવા માટેનો પુરુષાર્થ જોઈશે. ભગવાને મોક્ષ મેળવવા માટે કે અજોડ પુરુષાર્થ કર્યો? એ તો જાણે છે ને ? સર્વપ્રથમ તો રાજૌભવ, મહેલ-મહેલાતો, પત્ની, ભાઈ પુત્રી આદિ સમસ્ત કુટુંબનો ત્યાગ કર્યો. ત્યાગ કર્યા પછી પણ એ શાંતિથી બેઠા નથી પણ ૧રા વર્ષ ને ૧૫ દિવસ સુધી ઉગ્રતાની સાધના કરી તો આપણે પણ એવી જ સાધના કરવી જોઈશે ને?
જે આત્માઓને પાપ છોડવાની વાત ગમતી નથી અને મોક્ષ કે મોક્ષની વાતો ગમતી નથી. આજે પશ્ચિમના ઝેરી વાતાવરણમાં અજ્ઞાની છો મુગ્ધ બની ગયા છે, જેથી એને પાપ છોડવાની, વિષયેની ગુલામી ઓછી કરવાની ને એ ઓછી કરવા માટે વ્રતનિયમ આદરવાની વાતો ગમતી નથી પણ એના બદલે આજે સિનેમાએ, હોટલો, કલબે બાથ, કારખાના, ઉદ્યોગો વગેરેના ગુણ ગવાય છે, પણ કઈ દાનશાળા, પૌષધશાળા, ગશાળા વગેરેના ગુણ ગવાતા નથી. તેઓની દષ્ટિમાં મોટો શ્રીમંત
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૪૪
શારદા સિદ્ધિ
કરોડપતિ કે અખોપતિ માનનીય લાગે છે પણ મેાટા વ્રતધારી પવિત્ર પુરુષ, બ્રહ્મચારી કે ઉગ્ર તપસ્વી સાધુ માનનીય નથી લાગતા. એની ષ્ટિ જડ પદાર્થા તરફ દોડી રહી છે પણ આત્મા તરફ લક્ષ નથી. મેટાઈ તા આજે રૂપિયાના કાટલે મપાય છે પણ સત્ય નીતિના કાર્ટલે મપાતી નથી, તેથી માણસ ખાટા કામ કરતા લેશમાત્ર અચકાતા નથી, પણ એને કમરાજાના અદલ ઇન્સાફની ખબર નથી પડતી કે મારા પાપકમા બદલો મારે કેવા લાગવવા પડશે !
ઘણાં વર્ષો પહેલાંની આ વાત છે. એક કોન્ટ્રાકટરે રેલવેના પૂલ બાંધવાના કોન્ટ્રાકટ લીધો. પૂલ બાંધવામાં એણે હલકો માલ વાપરીને રૂપિયા બે લાખ પચાવી પાડયા. સરકારી ઇન્સ્પેકટર વગેરેને રૂપિયા ખવડાવી પૂલ પાસ કરાવી દીધા, પછી તે ભાઈ ગુલાખના ગેટાની જેમ ખીલી ઊઠયા. મનમાં ને મનમાં હરખાવા લાગ્યા કે ચાલો ઠીક થયું. એ લાખ રૂપિયા તેા મળી ગયા પણ એના મનમાં એમ નથી થતું કે મે આ શું કર્યું? પૈસા વધ્યા કે પાપ વધ્યું? પોતે અનીતિ કર્યાને કોઈ અફસોસ નથી પણ કુદરત એ કઈ સહન કરે ખરી ? કરેલાં પાપ કઈ થેાડાં છાનાં રહે છે? એ પૂલ ઉપર રેલવે ટ્રેઈને પસાર થવા લાગી. ઘેાડા દિવસ પછી દૈનિક પત્રના આગળના પેજ પર માટા કાળા અક્ષરે એ પૂલ તૂટવાથી ટ્રેઈન અકસ્માત થયાના સમાચાર વાંચતા કોન્ટ્રાકટરની છાતીના પાટિયાં બેસી ગયાં કારણ કે એ જ ટ્રેઈનમાં એનુ' આખું 'કુટુંબ આવી રહ્યું હતું પણ હવે શું વળે! એનુ' કુટુ′બ એમાં ખતમ થઈ ગયુ, કારણ કે પેાતાના કરેલાં કર્યાં પેાતાને ભોગવવાં પડે છે, જે કુટુંબ માટે અનીતિનુ પાપ માંધ્યું એ કુટુંબ તા ખતમ થઈ ગયું.
દેવાનુપ્રિયા ! આટલા માટે જ્ઞાની પુરુષો કહે કે આ માનવભવ અનાદિકાળની આહાર સ`જ્ઞા, વિષય સ`જ્ઞા, ક્રોધ સંજ્ઞા, માન સંજ્ઞા, પરિગ્રહ સ’જ્ઞા વગેરેના ખ’ધનથી છૂટવા માટે છે, પણ એ બંધનોને પોષવા માટે નથી મળ્યા. આ વાત સમજાય તે આત્મા પાપકમાંથી પાછે હટે. જીવની સાચી સ્વાધીનતા આ સ'જ્ઞાએની ગુલામીમાંથી મુક્ત થવામાં છે, માટે એ સ’જ્ઞાની ગુલામીમાંથી મુક્ત બનવા માટે મહાનપુરુષોએ જે પુરુષાર્થ કર્યાં તેવા આપણે કરવા પડશે. તે સિવાય મુક્તિ નહિ મળે.
આજના દિવસ ત્રિવેણી સંગમ તરીકે ઓળખાય છે. દેવતા ઉપર રાખ વળી ગઈ હાય ત્યારે ભૂંગળી વડે ક્રૂ'કીને રાખ ઉડાડી મૂકવામાં આવે છે તેવી રીતે ધમ ભાવના ઉપર ચઢી ગયેલી રાખને કાઢવા માટે પર્વોના દિવસે ભૂંગળીરૂપ છે. આજે હિન્દુઓનુ ધાર્મિêક પ છે. હવે પયૂષણુ પના દિવસે નજીકમાં આવી રહ્યા છે. બધા પર્ધામાં પર્વાધિરાજ પયૂષણુ પ` મહાન છે. પ ગમે તે હાય પણ જ્ઞાન–વિવેક દૃષ્ટિથી તેનુ રહસ્ય વિચારવામાં આવે તે આત્મા પાપથી પાછે પડે છે. આટલા માટે જ્ઞાની કહે કહે છે કે, હે જીવ! તારી વિવેક દૃષ્ટિ ખાલ, અને જ્ઞાન પ્રાપ્ત કર. જ્ઞાન હશે તેા તું પાપકમ કરતા અટકીશ, સૂત્રમાં ભગવાને કહ્યુ` છે કે “દુમ નાળ તો ચા
Page #304
--------------------------------------------------------------------------
________________
૨૪૫
શારદા સિદ્ધિ પહેલાં જ્ઞાન પછી દયા. જ્ઞાન હશે તે જીવ અજીવનું ભાન થશે. તે જીની દયા પાળી શકાશે, કારણ કે કહ્યું છે કે “નો વિ કાળા અને વિ Tit” જે જીવને જાણે, અજીવને જાણે, જીવાજીવને જાણે છે તે એની દયા પાળી શકશે પણ જે જીવ, અજીવ કે જીવાજીવને નથી જાણતા તે સંયમ કેવી રીતે પાળી શકશે આંખને સાફ કરવા માટે તમે આંખમાં અનેક પ્રકારના અંજન આજે છે પણ એ દ્રવ્ય આંખને સાફ કરે છે પણ ભાવચક્ષુને સાફ કરવા માટે તે જ્ઞાનનું અંજન આંજવું પડશે. અંજન આજે તમે રૂડાં જ્ઞાનનાં રે, જાશે અજ્ઞાનના અંધકાર (૨)–અંજન.
અજ્ઞાનના કારણે અનંતકાળથી જીવ ભવાટવીમાં પરિભ્રમણ કરી રહ્યો છે, એને દૂર કરવા જ્ઞાનનાં અંજન આંજો, કારણ કે અજ્ઞાન એ દુઃખનું મૂળ છે. આ જગતમાં અજ્ઞાન જેવું કંઈ દુઃખ નથી ને જ્ઞાન જેવું કંઈ સુખ નથી. અજ્ઞાન જેવો કઈ અંધકાર નથી ને જ્ઞાન જે કઈ પ્રકાશ નથી. કહ્યું છે કે,
તન રેગકી ખાન હૈ, ધન ભેગોં કી ખાન,
શાન સુકી ખાન હે દુખ ખાન અજ્ઞાન, આ દારિક શરીર એ રેગની ખાણ છે. આપણું શરીર ઉપર સાડા ત્રણ કોડ મરાય છે. તેમાં એકેક મરાય ઉપર પણ બબ્બે રોગ રહેલા છે, માટે અશાતાને ઉદય થયે નથી ત્યાં સુધી ધર્મારાધના સુખપૂર્વક કરી શકાશે. ધન એ ભેગોની ખાણ છે. તમને બધાને ખબર છે ને કે માનવી પાસે જેમ ધનના ઢગલા ખડકાતા જાય તેમ તેના મોજશોખ અને ભેગવિલાસ વધતા જાય છે, સાથે પાપકર્મનાં બંધને પણ વધતા જાય છે, માટે કહ્યું છે કે ધન એ ભેગની ખાણ છે અને જ્ઞાન એ સુખેની ખાણ છે, કારણ કે જેમ જીવનમાં આત્મજ્ઞાનનું આગમન થાય છે તેમ જીવને વિષ પ્રત્યેથી વિરાગભાવ આવે છે. જ્ઞાન દ્વારા શુભાશુભ કર્મના ફળને જીવ જાણી શકે છે. જ્ઞાન દ્વારા સમભાવથી ઉદયમાં આવેલા કર્મોને ભેળવીને ખપાવે છે. “નાન્નિ સલામffજ, મરમસાત્ કુહર ક્ષણાત ” સમ્યક્ જ્ઞાનરૂપી અગ્નિને એક તણખો કર્મના ગંજને ક્ષણવારમાં બાળીને ભસ્મીભૂત કરી દે છે. જ્ઞાની આત્મા દુઃખમાં ગભરાતો નથી પણ દુઃખના મૂળ કારણને શોધે છે ને તેને નાબૂદ કરવાના ઉપાય શધીને એક દિવસ સર્વથા દુઃખથી મુક્ત બની જાય છે.
આપણે આજના દિવસને અનુલક્ષીને વાત ચાલતી હતી કે આજનો દિવસ ત્રિવેણી સંગમ તરીકે ઓળખાય છેઃ (૧) નાળિયેરી પૂર્ણિમા, (૨) બળેવ અને (૩) રક્ષાબંધન. નાળિયેરી પૂર્ણિમા તરીકે મનાતે આજનો દિવસ તમને શું સૂચન કરે છે? એમાં પણ જ્ઞાનની દષ્ટિએ ઘણું રહસ્ય રહેલું છે. નાળિયેરનું ઉપરનું કાચલું બહુ કઠણ હોય છે, પણ અંદર રહેલું ટેપરું ખૂબ પિચું ને વેત હોય છે. ખાવામાં પણ ટેપરું મીઠું લાગે છે, તેમ આપણે આત્મા પણ વેત અને શુદ્ધ છે. નાળિયેરમાં ટેપરાને
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૪૬
શારદા સિલિ ગોટે રહેવા છતાં બંને એકબીજાથી ભિન્ન છે તેમ દેહ અને આત્મા બંને એકબીજાથી ભિન છે. બંનેના સ્વભાવ પણ ભિન્ન છે. કાચલી સમાન આપણું શરીર છે ને ટોપરા સમાન આત્મા છે. આત્માને દેહના કાચલાથી સ્વતંત્ર બનાવવા માટે આજથી પુરુષાર્થ કરવા માંડે.
બીજું, આજના દિવસને બળેવ પણ કહેવામાં આવે છે. બળેવના દિવસે બ્રાહ્મણ દરિયા કિનારે જઈને જઈ બદલે છે. બ્રાહ્મણને મન બળેવને મહિમા ઘણે હોય છે. પહેલાની જનઈમાં ને અત્યારની જનેઈમાં ઘણો ફરક છે. પહેલાં તે ચારિત્ર પાલનમાં પૂરી પ્રમાણિકતા હોય તેને જઈ પહેરાવવામાં આવતી હતી. જઈને ત્રણ તાર છે. દરેક માનવીના માથે ત્રણ પ્રકારનાં ત્રણ હોય છે. તે ત્રણમાંથી કેમ મુક્ત થવાય તે વિચારવાનું આ પર્વ છે. બીજી રીતે જેમ જઈને ત્રણ વાર છે તેમાંથી એક તાર તૂટી જાય તે એક પગલું પણ આગળ ચલાય નહિ. જેમ જૈન મુનિઓને રજોહરણ વિના ન ચલાય તેમ બ્રાહ્મણને જઈ વિના ચલાય નહિ. એક તાર તૂટે તે પણ ન ચલાય. એવી રીતે મન-વચન અને કાયાના ત્રણ તાર છે. એ ત્રણ તારમાંથી એક પણ તાર અશુદ્ધ થાય તે તેને શુદ્ધ કર્યા વિના આભ ઊર્ધ્વગમન કરી શકતે નથી, માટે મન વચન અને કાયાના ત્રણ તારને સદા પાપની પ્રવૃત્તિમાંથી અટકાવી ધર્મ પ્રવૃત્તિમાંથી વાળી વીતરાગ વાણીના પવિત્ર પાણીથી શુદ્ધ બનાવી ઊંચે લઈ જ એ આ બળેવના પર્વનું મહત્વ છે.
ત્રીજી રીતે આજને દિવસ રક્ષાબંધનના નામે ઓળખાય છે. રક્ષાબંધનને દિવસ શત્રને સ્વજન બનાવે છે, વૈરીને વહાલા બનાવે છે અને મનને દે બતાવે છે. આજના દિવસે બહેન ભાઈને રાખડી બાંધે છે. ભાઈ બહેનને પિતાને ઘેર જમાડીને પોતાની શક્તિ પ્રમાણે કઈ સાડી, કેઈસ, કોઈ પચાસ તે કઈ પચ્ચીસ કે પાંચ રૂપિયા આપે છે. સુરતમાં કરી અને રેશમની બનાવેલી રાખડી બાંધવામાં આવે છે પણ મારવાડમાં તે સેનાની, ચાંદીની, મોતીની અને હીરાની રાખડી બાંધવાનો રિવાજ છે. આ પ્રથાનું મહત્વ ખૂબ સમજવા જેવું છે. બહેન ભાઈને રાખડી બાંધે છે એટલે ભાઈ બહેનને જમાડીને કંઈક આપે છે. તે આપવા માત્રથી પતી જતું નથી પણ બહેનના રક્ષણની જવાબદારી ભાઈના માથે આવે છે.
- બહેનની રક્ષા માટે ભાઈનો શુભ સંકલ્પ એટલે રક્ષાબંધન. જગતના સર્વ સંબંધોની વચ્ચે નિઃસ્વાર્થ અને પવિત્ર સંબંધ હોય તે ભાઈ-બહેનને છે. બહેન માટે ભાઈ અને ભાઈ માટે બહેન એ સ્નેહનું સરોવર છે. ભાઈ બહેનની પ્રીતડી એટલે જાણે ખારા સમુદ્રમાં પણ એક નાની મીઠી વીરડી. આ દિવસની એ મહત્તા છે કે બહેની હર્ષઘેલી બની મૈયાના હાથે રક્ષા બાંધે છે ને જીવનને અમૂલ્ય લ્હા માણે છે. માત્ર રક્ષા બાંધવાથી પતી જતું નથી પણ રક્ષા બાંધવાની સાથે ભાઈના કાનમાં
Page #306
--------------------------------------------------------------------------
________________
૨૪૭
શારદા સિદ્ધિ સંદેશા પાઠવી જાય છે. હું મારા લાડીલા મૈયા! આ રાખડીના પ્રત્યેક તંતુમાં બહેનના હૃદયને નિજ અખૂટ પ્રેમ ભરેલ છે. જેના પ્રત્યેક તારમાં બહેનના દિલની લાગણી ભરેલી છે. રાખડી એ માત્ર સૂતરને દેર નથી પણ શીલ અને સ્નેહનું રક્ષણ કરવાની, તારી પવિત્ર ફરજની યાદી અપાવતું પવિત્ર બંધન છે. રક્ષાબંધનનું આ પવિત્ર પર્વ માત્ર શારીરિક રક્ષા માટે નથી પણ ધર્મ, પવિત્રતા અને સદાચારની રક્ષા માટેનું છે. બહેન ભાઈને રક્ષાબંધન-રાખડી બાંધતા એવી શુભ ભાવના ભાવે છે કે મારે ભાઈ પાંચ ઇન્દ્રિો પર વિજય મેળવી, કામ ક્રોધાદિ કષા રૂપ મહારેગમાંથી મુક્ત થઈ નિરોગી બની, તન મનને તંદુરસ્ત બનાવી કુળને ઉજજવળ બનાવે. આ પવિત્ર પર્વનું આધ્યાત્મિક રહસ્ય જાણવું ખૂબ જરૂરી છે. આ પર્વ કહે છે, પવિત્ર બને. કામ, ક્રોધાદિ વિકારે પર વિજય મેળવે. રક્ષાબંધન દુશ્મનાવટ દૂર કરવામાં અતિ ઉપયોગી છે. અગાઉ હિન્દુ રાજા ઉપર મુસ્લિમ રાજાઓ આક્રમણ કરતા ત્યારે હિન્દુ રાજાની રાણીઓ પતિને દુશમન રાજાને રાખડી મોકલાવતી, એટલે બહેનને સંબંધ બંધાતો, અને પરિણામે દુશ્મનાવટને અંત આવતે. એટલું જ નહિ પણ એ દુશ્મન રાજા જરૂર પડે બહેનને સહાય કરવા તત્પર બનતે.
રક્ષાબંધન ઉપર ઘણી ઐતિહાસિક કહાનીઓ બનેલી છે. તેમાં રાનવઘણની એક કહાની પ્રચલિત છે. જૂનાગઢના મહિપાલ રાજાની નલદેવી નામની રાણીની કૂખે રાનવઘણને જન્મ થયે હતે. એક વખત દિલ્હીના સમ્રાટ અનંગપાળ રાજાનું સૈન્ય જૂનાગઢ ઉપર ચઢી આવ્યું, એટલે મહિપાળ રાજા યુદ્ધ કરવા તૈયાર થયા પણ અનંગપાળતું રીન્ય વિશાળ હોવાથી મહિપાળ રાજાની સેના ખતમ થઈ ગઈ એટલે જીવનને મેહ છેડીને મહિપાળ રાજાએ યુદ્ધમાં કેશરિયા કર્યા ને અનંગપાળે જૂનાગઢ સર કર્યું. પતિના મૃત્યુ બાદ સોનલદેવીએ વિચાર કર્યો કે હવે જીવીને શું કરવું છે? જે જીવતા રહીશું તે મુસ્લિમ રાજા શિયળ લૂંટશે. તેના કરતા પતિની પાછળ અગ્નિસ્નાન કરી મરી જવું શ્રેષ્ઠ છે. હું તે પતિની પાછળ જાઉં છું પણ જે આ મારો નવઘણકુમાર જીવતે હશે તે કોઈક દિવસ એના પિતાનું રાજ્ય પાછું મેળવશે. એમ વિચાર કરી પિતાની વફાદાર દાસીને નવઘણને પી બધી ભલામણ કરીને પિતે અગ્નિસ્નાન કરી મરણ પામી.
બંધુઓ! એ સમયની દાસીઓ પણ કેટલી વફાદાર હતી! જૂનાગઢથી નવઘણને લઈને જવું એના માટે સહેલ ન હતું, છતાં જાનના જોખમે દાસી નવઘણને ટોપલામાં નાંખી ભેંયરામાંથી છૂપી રીતે જૂનાગઢના દરવાજા બહાર નીકળી ગઈ. ચાલતી ચાલતી છ મહિને ગીરના નાકે અલીદાર બેડીદાર નામના ગામમાં આવી. દાસીએ ત્યાંના દેવાયત નામના આહિરની ખૂબ પ્રશંસા સાંભળી હતી એટલે શોધતી શોધતી દેવાયતને ઘેર ગઈ અને એરડામાં લઈ જઈને બધી વાત કરીને કહ્યું: વીરા ! જૂનાગઢની ગાદી
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૪૮
શારદા સિતિ શેભાવનાર આ નવઘણકુમારને જાનના જોખમે મૃત્યુ સાથે જંગ ખેલીને તારે ત્યાં લાવી છું. તેનું તું રત્નની જેમ જતન કરજે. આ રાજ્યનું બીજ છે. જે તે જીવતે હશે તે માટે થતાં રાજ્યને મુસલમાનના પંજામાંથી છોડાવશે. દાસી આ ફૂલ જેવા બાળકને સોંપીને ભલામણ કરી ચાલી ગઈ. આ દેવાયત આહિરને ઉગા નામને પુત્ર અને જાહલ નામની છ મહિનાની દીકરી છે. જાહલ અને નવઘણ સરખી ઉંમરના છે. આહિર વિચારે છે કે આ રાજ્યનું બીજ છે. એના ઉપર આશાના મિનારા છે. એ જીવતે હશે તે હિંદુઓનું રક્ષણ કરશે. એટલે જાહલની માતા પિતાની દીકરીને દૂધપાન કરાવતી છોડાવીને નવઘણને દૂધપાન કરાવતી, અને જાહલને બીજું દૂધ પીવડાવતી. બાળપણથી નવઘણના કપાળમાં રાજ્યનું તેજ ઝળહળતું હતું. ગામડાના ભરવાડી વેશમાં પણ દેખાઈ આવતું કે આ રાજકુમાર છે. સમય જતાં નવઘણ ૧૦ વર્ષને થયે.
એક વખતના પ્રસંગમાં દેવાયતને તેના ભાઈ સાથે તકરાર થઈ એટલે મનમાં ૌરની ગાંઠ બાંધી લીધી અને જૂનાગઢના રાજાને ચઢાવ્યો ને કહ્યું, તમે શાંતિથી બેઠા છે પણ બેડીદાર ગામમાં દેવાયત આહિરને ત્યાં તમારે શત્રુ નવઘણ તૈયાર થઈ રહ્યો છે. આ સમાચાર સાંભળીને જૂનાગઢના રાજા દેવાયતને ત્યાં આવ્યો. આવીને કહે છે તું જે માંગે તે આપું પણ મને રા'નવઘણને સેંપી દે. દેવાયત કહે છે, મારે ઘેર રા'નવઘણ છે જ નહિ તે કયાંથી આપું? આખરે દેવાયત ન માને તેથી તેના પર રાજ્યદ્રોહનો આરોપ મૂકી જૂનાગઢ લઈ જઈ કેદમાં પૂરી દીધો અને એવી કડક શિક્ષા કરવા લાગે કે એના પગની ઘૂંટીમાં સારડી મૂકીને લાકડાની જેમ વધતા પગ અને હાથસારડી મૂકીને કાણું કરી નાંખ્યાં ને આખું શરીર વીંધી નાંખ્યું. કેવી ભયંકર વેદના થઈ હશે ? પણ એટલું ઝનૂન છે કે મારા પ્રાણ જશે તે કુરબાન પણ શરણે આવેલાનું રક્ષણ તે કરવું જ જોઈએ. મારા મરણ પછી રા'નવઘણનું શું થશે એમ વિચાર કરી બેઃ મને આવું કષ્ટ ન આપશે. રા'નવઘણ મારે ઘેર છે. તે વખતે હું અસત્ય બોલ્યા હતા. હું તમને મંગાવી આવું છું.
દેવાયતે ચિઠ્ઠી લખી સૂબાના માણસને તેની પત્ની પાસે મોકલ્યો. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે મારાથી કો સહન થતા નથી, માટે તું રાખીને વાત કરજે ને નવઘણને અહી મોકલી દેજે, આહિર રાણી ચિઠ્ઠી વાંચીને સમજી ગઈ ને પિતાના પુત્ર ઉગાને બેલાવીને કહે છે, ઉગા! આજે મારી ને તારી કસોટી છે. બેટા ! મોટું ધર્મસંકટ આવ્યું છે. બધી વાત કરી. શું કરવું તે સમજ પડતી નથી છતાં મનમાં હિંમત રાખીને પુત્રને કહે છે બેટા ! તું મને હૈયાના હાર જેવો વહાલો છે. તારા જેવા ગુણિયલ પુત્રને મૃત્યુના મુખમાં ધકેલવાનો સમય આવ્યો છે. આપણું સર્વસ્વ જતું કરીને રાજાનું રક્ષણ કરવું તે આપણી ફરજ છે. તારા બાપે તે રાજાનું રક્ષણ કરવા
Page #308
--------------------------------------------------------------------------
________________
ચારા સિદ્ધિ
૨૪૯ જાત ખુવાર કરી નાંખી. પોતે ચાલ્યા જાય તે નવઘણનું શું થાય એ વિચારથી પત્ર લખે છે ત્યારે ઉગ કહે છે, માતા ! તું શા માટે ગભરાય છે? જેજે, નાના બાળકના જવાબમાં પણ કેટલી ખુમારી ભરી છે.
રાને રાખણહાર, જગમાં જશ બહુ વધશે,
ધીરજ મનમાં ધાર, ઉગો તું જ કુખે ઉપન્યો. પુત્ર કે ડાહ્યો છે. પોતે હસતે મુખડે મૃત્યુને ભેટવા તૈયાર થયે, માતા ! આ તે હું એક જ છું પણ રાજાનું રક્ષણ કરવા માટે મારા જેવા હજારે ઉગાનો ભંગ આપવું પડે તે આપવો જોઈએ. રા'નવઘણને સંતાડી તેનો વેશ ઉગાને પહેરાવી દીધે, રાજાએ સૂબાને કહ્યું હતું કે રાનવઘણ આપે ત્યારે તું તેનો ચહેરો જોજે. રા'નવઘણ નહિ હોય ને એનો પુત્ર હશે તે એનો ચહેરે કરમાઈ જશે અને એનો નહિ હોય તે ચહેરે નહિ બદલાય. આહિર રાણીએ હસતા મુખે પુત્રને સેં, એટલે આવનાર સમજી ગયો કે આ તેનો પુત્ર નથી પણ રા'નવઘણ છે. જીવતા દીકરાને મૃત્યના મુખમાં મોકલી દેવો એ જેવું તેવું કામ નથી.
નવઘણને બચાવવા પુત્રને આપેલો ભોગ” -ઉગાને લઈને સૂબાના માણસ આવી પહોંચ્યા. નવઘણના વેશમાં ઉગાને આવેલો જોઈને દેવાયતને આનંદ થયો. ચડાઉ માણસ હજુ રાજાને કહે છે કદાચ તેને પુત્ર પણ હાય માટે તેની પરીક્ષા કરવા દેવાયતના હાથમાં તલવાર આપી તેની પાસે મરાવે ને તેની આંખના ડોળા કાઢીને તેની પત્ની પાસે ચગદાવી નાંખો. આમ કરે તે માનજે કે આ રા'નવઘણ છે. સૂબાના કહેવા પ્રમાણે હૈયામાં હિંમત ભેગી કરીને તલવારના એક ઝાટકે ઉગાના બે કટકા કરી નંખાવ્યા અને તેની સ્ત્રીને બોલાવીને ડોળા પગ નીચે કચરાવી નાંખ્યા છતાં આંખમાં આંસુનું એક ટીપું પણ ન આવવા દીધું. જે આંસુ પડે તો સમજી જાય કે આ રા'નવઘણુ નથી પણ તેને પુત્ર છે. એક રાજકુમારને બચાવવા પિતાના પુત્રનું બલિદાન આપ્યું. અહાહા...શરણે આવેલાનું કેટલું રક્ષણ. રા'નવઘણ અને જાહલ સગા ભાઈ બહેનની જેમ રહે છે. જ્યારે રક્ષાબંધનને દિવસ આવે ત્યારે જાહલ નવઘણને રાખડી બાંધતી, નવઘણ એને કંઈક આપવાની ઈચ્છા કરતો પણ ત્યારે એની પાસે શું હોય? ત્યારે જાહલ કહેતી વીરા! મારે અત્યારે તારી પાસેથી વીરપસલી નથી જોઈતી પણ જ્યારે તું જુનાગઢને મહારાજા બનીશ તે વખતે જરૂર પડશે ત્યારે હું તારી પાસેથી વીરપસલી માંગી લઈશ.
સમય જતાં જાહલ મોટી થઈ. એના લગ્ન લીધા. લગ્નમાં દેશદેશમાં જેટલા આહિર લોકો રહેતા હતા તે બધાને આમંત્રણ આપીને બોલાવ્યા. જાહલના લગ્ન થઈ ગયા. આ વખતે રા'નવઘણ અઢાર વર્ષને થયે છે. જાહલના લગ્ન પછી બધા આહિરેને સાથે લઈને જૂનાગઢ ઉપર ચઢાઈ કરી અને જુનાગઢ જીતી લીધું. ને રાનવઘણને જૂનાગઢને રાજા બનાવ્યા. રા'નવઘણ રાજા બન્યા પણ માતા પિતાનું સારી
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૫૦
શારદા સિદ્ધિ રીતે રક્ષણ કરે છે. થોડા સમય પછી દેવાયત અને તેની પત્ની મૃત્યુ પામ્યા. નવઘણે એના માતા-પિતાને ઉગાની ખેટ જરા પણ સાલવા દીધી ન હતી, અને બહેન જાહલનું પણું પૂરું ધ્યાન રાખતો હતો, જાહલના લગ્ન વખતે નવઘણ હાથગરણું આપવા ગયે ત્યારે જાહલે કહ્યું હતું કે, “વીરા ! અત્યારે મારે તારી પાસે કંઈ જોઈતું નથી, પણ જ્યારે મારા માથે આભ ફાટે ત્યારે તું થીંગડું દેવા આવજે, ત્યારે હું પસલી લઈશ.”
શીલની રક્ષા માટે બહેનને ભાઈને સદેશો” – એક દિવસ એવે આવ્યો કે જાહલ જે દેશમાં રહે છે ત્યાં ભયંકર દુષ્કાળ પડે એટલે આહિરે પોતાનું પશુધન લઈને સિંધમાં ગયા. એક વખત હમીર સુમર (સિંધને રાજા) ઘેડે બેસીને ફરવા જતો હતો ત્યારે જાહલને તળાવમાં સ્નાન કરતી જોઈ ગયે ને તેના રૂપમાં મુગ્ધ બને. અહો ! આતે કેઈ દેવાંગના લાગે છે! તેના રૂપમાં મેહિત થઈને તેના શિયળ પર તરાપ મારવા તેની ઝૂંપડીએ આવ્યું, એટલે જાહલ ચારિત્રના રક્ષણ માટે બેટું બોલી કે, મેં છ મહિનાનું બ્રહ્મચર્યનું વ્રત લીધું છે. તે વ્રત મને પૂરું કરવા નહીં દો તે હું જીભ કરડીને મરી જઈશ. સિંધ દેશના રાજાએ જાહલને નજર કેદમાં રાખી. જાહલને પતિ ખૂબ રડે છે, ત્યારે જાહલ કહે છે આપ રડશે નહિ. તેણે એક ચિઠ્ઠી લખીને બારણાની તિરાડમાંથી નાંખી અને કહ્યું, તમે જૂનાગઢ પહોંચી જાવ. એ મને વિશ્વાસ છે કે મારે ભાઈ જરૂર મારી વહારે આવશે. ચિઠ્ઠીમાં લખ્યું છે, મારા ધર્મવીરા! મારા પર સંકટ આવી પડ્યું છે. હમીર સુમરાએ મને રોકી રાખી છે. મેં તેને છ માસની મુદત આપી છે. આ તારી બહેન તારા પર મીટ માંડીને બેઠી છે, માટે મારા વીરા ! તું વહેલો આવજે.
હું દેવાયત તણી વિશ, જાહલના માથે દુઃખના દરિયા ફરિયા,
સુણજે નવસેરઠના નૃપતિ, મારી જીભના માનેલ મામરિયા, - તારી બહેનના માથે આજે દુઃખના ડુંગરા ઊતરી પડ્યા છે. મારા લગ્નના માંડવા નીચે વીરા તે કોલ દીધે હતો તે દિવસે તારી પાસે કંઈ માંગ્યું ન હતું, ત્યારે તે કહ્યું હતું કે, બહેન ! તારે જ્યારે જરૂર પડે ત્યારે તું માંગી લેજે, વીરા ! એ કેલના મૂલ અત્યારે થાય છે. તું રાજા થઈને ભૂલી જઈશ નહિ. તારી રક્ષા ખાતર મા જ એકને એક ભાઈ હેમાઈ ગયે. તેને બચાવવા માતાએ મને દૂધપાન કરતી છેડાવીને તને દૂધપાન કરાવ્યા છે. તું સુખમાં પડીને મને ભૂલી ગયે ને માતા પિતાના ઉપકારને ભૂલ્યા. ભલે તું બધાને ભૂલ્યો પણ તારી બહેનને એક સતી સમજીને એના શિયળનું રક્ષણ કરવા બહેનની વહારે વહેલો આવજે. જે તું વહેલો નહિ આવે તે હું જીભ કરડીને મરી જઈશ પણ મારું ચારિત્ર જવા દઈશ નહિ
જો મુદત માસ ની વીતશે, તને સત્ય વચન કહે વીર,
જાહલ મુખ જોઈશ નહિ, ને રેતે રહીશ રણધીર વિરા! યાદ રાખજે. છ માસની મુદત પૂરી થશે પછી એક દિવસ પણ હું
Page #310
--------------------------------------------------------------------------
________________
શારદા સહિ.
૨૫૧
જીવવાની નથી, પછી તું ગમે તેટલા માથા પછાડીશ તે આ બહેન તને મળવાની નથી. આ મારો દઢ નિશ્ચય છે. જે મોડે પડીશ તે હે જૂનાગઢના રાજા! તારી બહેનનું મુખ તું નહિ જોવે. કલેવર જોઈશ પછી મનની મનમાં રહી જશે અને મારી વીરપસલી તથા કપડાનું દેણું તારા માથે રહી જશે, માટે હે વીરા ! તું વહેલો આવજે. મને વિશ્વાસ છે કે મારે વીરા આવ્યા વિના નહિ રહે.”
બંધુઓ! કંઈક બહેનેના આંસુ લૂછવા ધર્મના ભાઈ બનજે. કદાચ કઈ પાપના ઉદયથી ભાઈ-બહેન સાથે અણબનાવ થયે હોય તે આજે તેડી નાંખજે ને બહેનની આંતરડી ઠારજે. રા' નવઘણુ સદેશે વાંચે છે. તેના લગ્નના ચાર દિવસ બાકી છે. પહેલા ચિઠ્ઠી વાંચતા ખ્યાલ ન આવ્યો કે તેને સંદેશ છે? પછી બનેવીને જોઈને ઓળખી ગયે. અહે, હું કયાં ભૂ? જેમ ચિઠ્ઠી વાંચતે ગમે તેમ બાલપણની સ્મૃતિ તાજી થઈ. આંખમાંથી દડદડ આંસુ પડયાજ્યારે જાહલ રાખડી બાંધતી ત્યારે કહેતી. વીરા! મારે અત્યારે કંઈ નથી જોઈતું. મને સમય આવ્યે બદલો આપજે. અત્યારે સાચી વીરપસલી આપવાનો સમય આવ્યે છે. લગ્નના ચાર દિવસ બાકી છે. હવે કયાં જવું એ વિચાર ન કર્યો. તરત સૈન્ય લઈને સિંધ દેશમાં પહોંચી ગયે, અને હમીર સુમરાને હરાવીને બતાવી દીધું કે, મારી બહેન નિરાધાર એકલી નથી પણ , હજાર હાથવાળો ભાઈ તેની રક્ષામાં તૈયાર બેઠો છે. રા' નવઘણે બહેનને હમીરના પંજામાંથી મુક્ત કરાવી એના શીલનું રક્ષણ કર્યું. આનું નામ સાચે વીર. ભાઈ બને તે આવા બનજે. (આ કહાની પૂ. મહાસતીજીએ ખૂબ વિસ્તારપૂર્વક રજૂ કરી હતી. અહીં તેની ટૂંકી નેંધ લખી છે.)
ચરિત્ર -ચરિત્રમાં પણ કાળજુ કંપાવતી કરુણ કહાની આવી છે. જંગલમાં ભીમસેન અને સુશીલાને સંતના દર્શન થયા. સંત ચાલ્યા ગયા પછી આ લેકે આગળ ચાલ્યા, પણ કેમેય કયું શહેર આવતું નથી. દૂરથી દેખાય છે પણું થાકેલા પગે ને ભૂખ્યા પેટે જાણે દૂર દૂર જતું હોય તેમ લાગ્યું. હવે તે આટલું ચાલવું પણ ભારે થઈ પડયું છે. છેકરાઓ તે ખાવાનું માંગે છે ત્યારે શું આપવું તે ચિંતામાં સુશીલા અને ભીમસેનના હોશકોશ ઊડી જાય છે કે શું કરવું ? બંને જણાં ખૂબ રડે. છે. છેકરાઓનું દુઃખ જોયું જતું નથી. મા–બાપને રડતા જોઈને છોકરાઓ કહે છે, બા-બાપુજી ! અમે ખાવાનું માંગીએ ત્યારે તમે રડો છે. બેભાન થઈ જાઓ છે. તે હવે અમે ખાવાનું નહિ માંગીએ, પણ તમે છાના રહે. એમ કહીને મા બાપને સમજાવે છે. આમ કરતાં ચાલતાં ચાલતાં આગળ જાય છે ત્યાં વચમાં એક નાનકડું ગામડું આવ્યું એટલે તેઓ ગામડામાં ગયા. આ ગામડામાં પટેલના ઘર હતા. એક પટલાણીને આ લેકની ખૂબ દયા આવી. પટેલ તે સવારના ઊઠીને ખેતરમાં ગયે હતે. પટલાણીએ એમને પ્રેમથી બોલાવીને પિતાના ઓટલે બેસાડયા ને પાણી પાયું, એટલે એમના
Page #311
--------------------------------------------------------------------------
________________
૨પરં
શારદા સિદ્ધિ મનમાં થયું કે આ બાઈ બહુ દયાળુ છે. એ જરૂર આપણને ખાવાનું આપશે, ને એના એટલે રહેવા દેશે તે આપણે મજૂરી કરીને કામ કરીને ખાઈશું. પટલાણીએ પૂછયું કે તમે કયું છે ? ત્યારે કહે છે, બહેન ! અમે દુઃખના માર્યા આવ્યા છીએ. આ છોકરા ખૂબ ભૂખ્યા થયા છે. તે ખાવા માટે કજિયા કરે છે ને અમારી પાસે કંઈ નથી. એટલું બેલતાં ભીમસેન અને સુશીલાની આંખમાં આંસુ આવી ગયા, પટલાણી ખૂબ દયાળુ હતી. એણે કહ્યું, તમે ચિંતા ન કરો. હું તમને બધાને હમણું ખાવાનું આપું છું. તમે ખૂબ થાકી ગયેલા છે તે ખાઈ પીને આજની રાત મારા એટલે સૂઈ રહેજે. એમ કહીને પટલાણીએ ગરમાગરમ રોટલી-શાક બનાવ્યા ને સાથે છાશ આપીને બધાને જમાડયા. કેટલા દિવસે આજે રોટલો ને શાક મળ્યા, તે જોઈને છોકરાઓ તે હરખાઈ ગયા. પહેલા બંને છોકરાને પેટ ભરીને જમાડ્યા, પછી જે વધ્યું તે બંને જણાએ ખાઈ લીધું, પછી હાશ કરીને પટલાણીના એટલે સૂતા.
ખેતરમાંથી આવેલા પટેલે ભીમસેન અને સુશીલાને આપેલી ધમકી” -સંધ્યાકાળ સમયે પટલાણને પતિ પટેલ ખેતરમાંથી ગાડું ને બળદ લઈને થાળે પાયે ઘેર આવ્યું, ત્યારે આ તે બિચારા થાક્યા પાકયા બટકું રોટલો ખાઈને સૂતા હતા. તેમને જોઈને ખૂબ ક્રોધે ભરાયે ને જોરથી બોલી ઊઠે કે, આ ભિખારા કેણુ એટલે સૂતા છે? ઊભા થાઓ ને ચાલ્યા જાઓ, ત્યારે ભીમસેન અને સુશીલાએ નમ્રતાથી કહ્યું: ભાઈ! અમે અજાણ્યા માણસે છીએ. દુઃખના માર્યા બહેનની રજાથી એટલે સૂતા છીએ. અમે કંઈ માંગીશું નહિ ને સવાર પડતાં સામેના શહેરમાં ચાલ્યા જઈશું. આજની રાત અહીં સૂઈ રહેવા દો. ખૂબ આજીજી કરી પણ પટેલ સમયે નહિ. એ તે લાકડી લઈને મારવા ઊઠશે. તમે જાઓ છે કે નહી ? નહિતર આ લાકડી જોઈ છે? તમારું માથું ફાડી નાંખીશ. પટલાણીએ પટેલને ખૂબ સમજાવ્યું પણ એ ન સમજે, એ લોકોને સૂતેલા ઊઠાડીને કાઢી મૂક્યા, ત્યારે નિઃસાસે નાંખતા ભીમસેન કહે છે. અરેરે ક્રૂર વિધાતા ! તને અમારી જરા પણ દયા નથી આવતી ? એક રાત તે અમને શાંતિથી સૂઈ રહેવા દેવા હતા ને? એમ કહીને ખૂબ રડયા.
બંધુઓ ! કર્મો ભીમસેન રાજા આદિને કેવા કષ્ટ આપે છે? જે સાંભળતાં આપણું હદય કામ કરતું નથી, તે એમણે કેવી રીતે સહન કર્યું હશે! ભીમસેન, સુશીલા અને બંને બાળકે રાત્રે ગામડાની બહાર જંગલમાં આવ્યા, અને એક ઝાડ નીચે સૂઈ ગયા. જેમ તેમ કરીને રાત પસાર કરી. સવાર પડી એટલે રજના નિયમ મુજબ નવકારમંત્રનું સ્મરણ કરીને આગળ ચાલ્યા. પગ ઊપડતા નથી ને ચાલ્યા વિના છૂટકે નથી. છોકરાઓ તે પાછા ભૂખ્યા થઈ ગયા ને ખાવાનું માંગવા લાગ્યા. એક તે ઘણાં દિવસના ભૂખ્યા હતા. તેમાં પટલાણુંએ રોટલો ને શાક આપ્યા. થોડું ખાધું એમાં કંઈ ભૂખ ડી મટી જાય. આ પેટ તે દુકાળિયું છે. ઘણી ભૂખ લાગી હોય ત્યારે
Page #312
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૨૫૩ થોડું ખાવાનું મળે ત્યારે ઊલટી ડબલ ભૂખ લાગે છે. ભીમસેન અને સુશીલાએ તે બટકું બટકું રોટલો ખાધે હતા. તેઓ મનમાં વિચાર કરવા લાગ્યા કે, અરેરે...આપણાં કેવા કર્મોને ઉદય છે કે કે આપણને એટલે પણ સૂવા દેતું નથી. એમ કર્મોને દોષ આપતા પુત્રોને સમજાવતાં ધીમે ધીમે ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના પાદરમાં આવી પહોંચ્યા.
એક સરોવર દેખ મનહર, શીતલ છાયા અંબ,
તીનાં કે રખકર ભૂપ શહરમેં, ચલા ન કરી વિલંબ, નગરના પાદરમાં એક સુંદર મનોહર સરોવર જોયું. તેની બાજુમાં એક મોટું આંબાનું વૃક્ષ હતું. ભીમસેન પણ ખૂબ થાકી ગયો હતો એટલે બધા આ સરોવરની પાળે આંબાના ઝાડ નીચે બેસી ગયા. થેડી વાર વિસામે ખાઈને ભીમસેને સુશીલાને કહ્યું-તું અને આ બંને કુમારે ઝાડ નીચે બેસીને આરામ કરો. હું નગરમાં જઈને તમારા બધા માટે ખાવાનું લઈને તરત પાછા આવું છું. એમ કહીને ભીમસેન નગરમાં ગયે ને સુશીલા અને બંને બાળકે આંબાના ઝાડ નીચે બેસીને નવકારમંત્રનું સ્મરણ કરવા લાગ્યા.
ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં ભીમસેનનું પ્રથમ વાર આગમન” :ભીમસેન ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના મુખ્ય દરવાજે થઈને ચાલતા ચાલતે મધ્ય બજારમાં આવ્યો. મુખ્ય બજારમાં ઘણી મોટી મોટી દુકાન હતી. વેપાર ધમધોકાર ચાલતા હતા. લેકે અનેક જાતની ખરીદી કરતા હતા એટલે બજારમાં ખૂબ ભીડ હતી. એ ભીડમાંથી પસાર થઈને ભીમસેન એક વેપારીની દુકાન આગળ આવ્યો. બધી દુકાનોમાં એ એક જ એવી દુકાન હતી કે જ્યાં કઈ ઘરાક ન હતું. બાકી દરેક દુકાને ઘરાકની ભીડ હતી, એટલે આ વેપારી આતુર નયને ગ્રાહકે સામે જેતે હતે. ભીમસેનને બીજી દુકાનના ઓટલે જગ્યા મળે તેમ ન હતું, તેથી આ ઘરાક વિનાની દુકાનના ઓટલાની એક બાજુએ જ્યાં કેઈને આવવા જવાની અગવડ ન પડે તે રીતે બેઠે ને વિચાર કરવા લાગ્યું કે હવે મારે શું કરવું? ભોજનની વ્યવસ્થા ક્યાંથી કરવી?
ભીમસેનના પગલે ઘરાકની ભરતી” – ભીમસેન દુકાનના ઓટલે આવીને બેઠો ને થોડી વારમાં જ અચાનક આ ઘરાક વિનાની સૂની દુકાને કીડીયારાની માફક ઘરાકે ઊભરાયા. એટલી બધી ભીડ જામી ગઈ કે જોતજોતામાં વેપારીને બધે માલ ખપી ગયો ને વેપારમાં સારો નફે થે. વેપારી વિચાર કરવા લાગે છે, અહો! આજે આ શું? મારે ત્યાં ઘરાક આવતા જ નથી ને આટલી બધી ભીડ ! અને આજના જેટલો નફે મેં જિંદગીમાં પ્રથમ વાર જે. મારો બધો માલ ખપી ગયે, માટે મારી દુકાને આજે કઈ પુણ્યવાન પુરુષના પગલા થયા હોવા જોઈએ. એમ વિચાર કરીને શેઠે બહાર નજર કરી તે પિતાની દુકાનના ઓટલા પર ભીમસેનને બેઠેલો જોયો. એને
Page #313
--------------------------------------------------------------------------
________________
શારદા સિવિલ
૨૫૪ જોઈને શેઠના મનમાં થયું કે નક્કી આ કઈ પ્રભાવશાળી પવિત્ર પુરુષ છે. એના પગલાથી આજે મારે સારો વેપાર થયે છે. ભીમસેનને જતા શેઠને લાગ્યું કે આ તેજસ્વી પુરુષ છે પણ એની મુખમુદ્રા જોતા લાગે છે કે એ કોઈ મોટી ઉપાધિમાં આવી પડે છે. લાવ, હું એને પૂછું ને મારાથી બનતી મદદ કરું, એટલે શેઠે પૂછયું: ભાઈ! તું કોણ છે? કયાંથી આવે છે? આ નગરમાં તારે શા માટે આવવું પડયું છે? મેં તને કદી આ નગરમાં જે નથી, તેથી એમ લાગે છે કે તું કઈ પરદેશી માણસ છે. હવે ભીમસેન આ શેઠને પોતે કોણ છે તે કહેશે, પછી શું બનશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ર૬ શ્રાવણ વદ ૨ ને ગુરુવાર
તા. ૯-૮-૭૯ પરમ તત્વના પ્રણેતા અને પરમ પરમાર્થના પુરુષાર્થ દ્વારા જેમણે આત્મિક શુદ્ધિ પ્રાપ્ત કરી છે તેવા ભગવંતના મુખમાંથી ઝરેલી શાશ્વતી વાણી તેનું નામ સિદ્ધાંત. મેહ અને પ્રમાદની ગાઢ નિદ્રામાં સૂતેલા જીવોને વીતરાગ ભગવાન જગાડવા માટે પ્રયત્ન કરીને કહી રહ્યા છે. ઊંધે મત પરથી જન! સંસાર અવીવન, કાયા રૂપી નગરમેં રહે કામ ચોર હૈ” : જે રીતે રાત્રીએ કેઈના ઘરના દરવાજા ખુલ્લા હોય તે તરત ચોકીદાર તેને બૂમ પાડીને દરવાજા બંધ કરવાની અને સજાગ રહેવાની ચેતવણી આપે છે તે રીતે જ્ઞાની પુરુષે ચેતવણી આપે છે કે, દેવાનુપ્રિય ! મેહનિદ્રામાં કયાં સુધી સૂઈ રહેશે? હવે તે જાગ, રાગ-દ્વેષ, કષાય, મદ આદિ અનેક ચેર તારા આંતરમાનસના ખુલ્લા દરવાજા તરફ તાકીતાકીને ઊભા છે. જે તું અસાવધાન રહીશ તે બરાબર મેકે મેળવીને એ દુષ્ટ લૂંટારા તારું આત્મિક ધન ચેરી જશે, માટે હવે ઊંઘમાંથી જાગૃત થા. આ સંસાર એક ભયાનક અટવી છે. અનંતકાળથી એમાં ભટકતા ઘણું પુણ્યદયે જીવે માનવ શરીર રૂપી નગરને પ્રાપ્ત કર્યું છે. જો કે એનું જવાનું સ્થાન મેક્ષ તે હજુ ઘણું દૂર છે અને આત્માને ત્યાં પહોંચવાની અભિલાષા છે. પરંતુ મહાયાત્રા કરતે કરતે આવેલો હોવાથી થાકી જવાથી આ સુવિધાજનક પડાવ પર આવીને સૂઈ ગયે છે. સૂતે તે એ સૂતે છે કે પ્રમાદને કારણે ઊડવાનું નામ લેતા નથી. આત્મા એ ભૂલી ગયો છે કે આ કાયા નગરીમાં કામ, ક્રોધ, લોભ અને વિષયભોગ આદિ અનેક ઠગાર છે. જે પ્રતિ ક્ષણ આત્મધન લુંટવા માટે આજુબાજુ ઘૂમી રહ્યા છે. આપણે જોઈએ છીએ કે જે મિથ્યાત્વના અંધારામાં મેહનિદ્રાને વશ થઈને સજાગ નથી રહેતું તેનું સમ્યક્દર્શન, સમ્યક્જ્ઞાન અને સમ્યફ ચારિત્ર રૂપી અમૂલ્ય ધન કષાય આદિ ઠગ અને વાસનારૂપી ઠગારીઓ ચોરી લે છે. પરિણામે આત્મા મેક્ષ મંજિલે પહોંચાડનારી
Page #314
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૫૫
પૂજીને ગુમાવી બેસે છે અને સંસાર રૂપ અટવીમાં પરિભ્રમણ કરે છે, માટે જ્ઞાની પુરુષા કેટલા મીઠા અને કામળ શબ્દોથી જગાડે છેઃ હું આત્મા ! હવે તારી નિદ્રામાંથી તુ' જાગ. ચોકીદાર સમાન સદ્ગુરુએ પ્રમાદરૂપી નિદ્રાથી સજાગ મનાવી રહ્યા છે. તે તેમનો શિક્ષાને ગ્રહણ કરીને જાગૃત અને અને સાવધાનીથી આગળ કદમ ભરે.
આપણે ઉત્તરાધ્યયન સૂત્રના તેરમા અયયનના અધિકાર ચાલે છે. તેમાં બ્રહ્મદત્ત કુમારની માતા ચુલની રાણી દીઘરાજામાં વિષયાસક્ત બની છે. વિષયને આધીન બનેલા આત્મા સારાસારને વિવેક ભૂલી જાય છે. ચૂલની રાણી દીરાજાને વારવાર એકાંતમાં મળવાનુ' અન્યુ' એટલે દૃષ્ટિ બગડી. કહ્યુ` છે કે એકાંતવાસ, હાંસી મશ્કરી અને અધિક પ્રમાણમાં રસાનું સેવન આ બધા વિષયવાસનાને ઉત્તેજન આપનારા છે. ચારિત્રના લૂંટારા છે. દી`રાજા અને ચુલની રાણીને વિષય વાસનાનેા ભડકો થવાના અધા સાધના મળી ગયા પછી બાકી રહે ખરુ' ? વિષયવાસનામાં અ`ધ બનેલા જીવાની કેવી દશા થાય છે તે બતાવતાં ભગવાન ખેાલ્યા છે કે,
भोगा मिसदोस विसन्ने, हिय निस्सेय सबुद्धि वोच्चत्थे
* વાહે ય મન્દ્રિ મુદ્દે, વારૂં મલ્જીિયા વ વેરશ્મિ / ઉત્ત અ.૮ ગાથા ૫ જેમ લાળ, લીટ કે ખળખામાં માખી સપડાઈ જાય તેમ કામભોગ રૂપ આમિય (માંસાદિક પદા') વિષે અજ્ઞાની, વિપરીત બુદ્ધિના ધણી ફસાઈ જાય છે. આત્મહિત અને મેાક્ષ માનુ' આરાધન તેને રુચતું નથી. આથી તે ધમ માગમાં પ્રમાદી અને છે. અજ્ઞાની અને મૂખ જીવા કામભોગની ઇન્દ્રજાળમાં ફસાઈને પોતાના આત્મિક ગુણાના નાશ કરે છે. કાદવના કીડા જેમ કાદવમાં મસ્ત રહે છે, તેમ વિષયના કીડો વિષયભોગમાં મસ્ત રહે છે. કપાકના ફળની માફક તેનુ' સેવન કરતા આખરે પસ્તાવું પડે છે. જગતના બધાં ઝેર કરતાં વિષયનું વિષ ભયંકર કોટિનું છે. વિષનું વિષ અંગમાં વ્યાપી ગયા પછી બધા જ મત્રો ત્યાં નાકામિયાબ નીવડે છે. વિષયના વિષચક્રમાં એક વખત ફસાઈ ગયા પછી તેમાંથી બહાર નીકળવુ' મુશ્કેલી ભરેલું બની જાય છે. વિષયના ઝેર ચઢવાથી અતરમાં અંધાપેા વ્યાપી જાય છે. છતી વસ્તુને પણ તે જોઈ શકતા નથી. વિષય વાસનાને વાવટોળ વળતા સાથે વિવેક દૃષ્ટિવિહાણા બનાવે છે, સાધના માર્ગોથી ભ્રષ્ટ બનાવી દે છે. ક્ષણિક સુખની લાલસામાં અનંતકાળનુ દુઃખ વહેારી લેવું એના જેવું ક`બધન બીજું કયું હોઈ શકે ? વિષયાની બીમારી ચિત્તની ખુમારી અને અંતરની અમીરી તને હરી લે છે. એક વખત વિષયાના વિચાર જાગ્યા પછી એ વધતો જાય છે. ઊંઘ અને ભૂખ પણ હરામ અને છે. બધી જ ખીમારીના કદાચ ઉપાયા થાય પણ વિષયની બીમારી મારવાના ઉપાય મળતો નથી. અનાદ્ઘિના કર્મીની ભેખડાને તેાડવા માટે મહાન પુરુષાએ કામભાગને બ્રેડી દીધા છે.
આપણા પરપિતા મહાવીર પ્રભુએ પણ ત્રીસ વર્ષની ભરયુવાનીમાં સંસારના
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૫૬
શારદા સિદ્ધિ ભોગે છેડી દીધા ને સંયમ માર્ગ અંગીકાર કર્યો. ભગવાને રાજનૈભવના સુખે છોડી શા માટે સંયમને સ્વીકાર કર્યો તે વાત તો તમે જાણે છે ને? કર્મની ભેખડો તોડવા માટે આપણા પરમ ઉપકારી ભગવંતે એ જ ફરમાવ્યું છે. હે આત્માઓ! આત્માની જે કર્માધીન અવસ્થા છે તે સંસાર છે અને કર્મરહિત અવસ્થા તે મોક્ષ. આપણે આત્મા કર્મથી ઘેરાયેલું છે. આ બધી સુખસામગ્રી કર્મજન્ય છે. કર્મો એ આત્માના કટ્ટા શત્રુ છે. શત્રુએ બિછાવેલી સામગ્રીને સાવધાની રાખ્યા વિના આનંદપૂર્વક ભોગવનાર મૂર્ખ છે. હવે તમે તમારા મનથી સમજી લેજો કે તમે કેણ છે? મૂર્ખ કે ડાહ્યા? (હસાહસ) મારે તમને કંઈ કહેવું નથી, પણ માની લે છે કે તમારે ફટ્ટો દુશ્મન છે તેણે અવસર જોઈને તમને ભોજન કરવા માટે આમંત્રણ આપ્યું. તમે જમવા માટે ગયા ને સહેજ ગંધ આવી કે મિષ્ટાન્નમાં ભારોભાર ઝેર નાંખ્યું છે. તે પછી તમે શું કરે ?ભોજન કરે કે પેટમાં દુઃખવાનું બહાનું કાઢીને ઊભા થઈ જાઓ? (તામાંથી જવાબ: સાહેબ! ઝેરવાળું ભોજન જમાય? તરત ઊભા થઈ જઈએ.) આ ન્યાયથી તમે સમજે. કર્ણોરૂપી શત્રુઓએ માયાજાળ બિછાવી છે એવું તમને જ્ઞાની પુરુષોના વચન દ્વારા જાણવા મળ્યું પછી તમારાથી સંસારમાં બેસી રહેવાય ખરું? અનંત જ્ઞાનીઓના વચન ઉપર જે શ્રધા હોય તે કર્મશત્રુથી ચેતતા રહે, પણ આ ચેતવણી તમારા
મગજમાં ક્યારે ઊતરે ? અંતરમાં શ્રદધા પ્રગટે ત્યારે. વીતરાગ વચન પ્રત્યે શ્રદધા - પ્રગટે ત્યારે મિથ્યાત્વ જાય. મિથ્યાત્વે જીવને અત્યાર સુધી સાચી વાત સમજવા દીધી # નથી. તેણે અનંતજ્ઞાનીના વચનથી જીવને અનાદિકાળથી અલગ રાખે છે.
આ મિથ્યાત્વના કારણે જેને રાગ કરવા જે હતો તે ન કર્યો, પણ આત્માથી પર એવા શરીરને તેમ જ પરપુદ્ગલોને રાગ કર્યો છે પણ યાદ રાખજો કે આ શરીરને તમે ગમે તેટલું સાચવશો તે પણ એક દિવસ તે સૌને છોડવાનું છે. આ રીતે સંસારના ભૌતિક સુખોની જે સામગ્રી મળી છે તે બધી એક દિવસ તમારી ઈચ્છા હશે કે નહિ હોય પણ છોડવું પડશે. છેડયા વિના છૂટકે નહિ થાય. તમે નહિ છોડે તે એ તમને છોડી દેશે. આજે તમે નજર સમક્ષ દેખે છે ને કે આજને લાખે પતિ આવતી કાલે ભિખારી બને છે. આજને નિરોગી કાયાવાળે કાલે ભયંકર રોગથી ઘે ઈ જાય છે. બેલો, આને મેહ રાખવા જેવું છે ખરો ? “ના.” તે ભગવાનના વચન ઉપર શ્રદ્ધા કરી મિથ્યાત્વના તિમિર ટાળી આત્માના સ્વરૂપને નિહાળો.
બંધુઓ ! ભગવાને આ જીવને સંસારમાં રખડાવનાર ત્રણ પ્રકારના શલ્ય બતાવ્યા છે. પ્રતિક્રમણમાં ચોથા શ્રમણુસૂત્રમાં બેલો છે ને કે પડિક્કમામિ તિહિં સલૅહિં, માથા સલ્લેણું, નિયાણુ સલ્લેણું, મિચ્છાદંસણુ સલ્લેણું” આ ત્રણ પ્રકારના શલ્ય જીવને દુર્ગતિમાં લઈ જનાર છે. ત્રણ શલ્યમાં પહેલું શલ્ય છે માયાશલ્ય. માયા એટલે ભગવાન કહે છે કે + યા. રખે ને હું એની પાસે જેતે.
Page #316
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૨૫૭ એની પાસે ગયે તે સપડાઈ જઈશ. માયાની જાળમાં ફસાયેલો માનવી ધર્મની કે સંસારની કઈ પણ ક્રિયા કરે છે તે અંતરમાં માયા રાખીને કરે છે. પરિણામે તેને આત્માને લાભ પ્રાપ્ત થતું નથી. બીજુ શલ્ય છે નિયાણું. નિયાણું એટલે તે તમે સાંભળી ગયા ને? કરેલી કરણીને વેચવું તેનું નામ નિયાણું. ધર્મમાર્ગની, સંયમ માર્ગની, આરાધના કરતાં મને આ ભવમાં માન-પાન, સુખ સમૃદ્ધિ મળે, પરભવની અંદર દેવેન્દ્ર કે ચક્રવતિની સિદ્ધિ મળે એવી અભિલાષા સેવવી નહિ. ધર્મ પ્રભાવે સુખની ઈચ્છા કરવા જતાં ભની વૃદ્ધિ થાય છે ને આત્મસમૃદ્ધિ ખતમ થાય છે. સંભૂતિ મુનિએ નિયાણું કર્યું તે બ્રહ્મદત્ત ચક્રવતિ બન્યા. જે વ્યક્તિ ધર્મકરણીના ફળનું નિયાણું કરે છે તેના ફળ સ્વરૂપે ભૌતિક સુખ મળે છે પણ આત્માને અખંડ આનંદ લૂંટાઈ જાય છે. તે જ કામ ભાગમાં અને પરિગ્રહમાં મસ્ત રહેવાથી ગતિમાં જાય છે.
ત્રીજું શલ્ય છે મિથ્યાદશનશલ્ય. આ શલ્ય જીવને જિનવચન ઉપર શ્રદ્ધા થવા દેતું નથી. ક્ષણે ક્ષણે એ જીવને બેટા સંશ ઊભા કરાવે છે. જિનવચનમાં શંકા થાય એટલે સમ્યકત્વ જાય. શંકાશીલ વ્યક્તિ કેઈને પ્રેમ સંપાદન કરી શકતી નથી. - એ ગુણવાન વ્યક્તિને પણ છિદ્ર જોયા કરે છે, પણ એના પ્રેમભાવની કદર કરી શકતો નથી. શંકા એ ડાકણ જેવી છે. દુનિયામાં રોગનું ઔષધ છે પણ વહેમ-શંકાનું કઈ ઔષધ નથી. હું એક દષ્ટાંત આપાને સમજાવું.
એક ગુણિયલ ને પવિત્ર બહેન પરણીને સાસરે આવી ત્યારે મરનાર બહેનને એક બા હતું. તેને તે ખૂબ વહાલથી ને પ્રેમથી રાખતી. સમય જતાં તેને પણ બે બાબા થયા. આ બહેન ખૂબ સમજુ અને વિચારશીલ હતી. તેને વિચાર થયે કે લોક કહે છે કે “ઓરમાયા એશિયાળા” તે આ કહેવતને મારે બેટી પાડવી છે. હું મારા દીકરા કરતા ઓરમાન દીકરાને વધુ સાચવીશ. આ માતા પિતાના દીકરા કરતાં ઓરમાન દીકરાને વધારે સાચવે છે. કપડાં પહેરવામાં, જમવામાં, દૂધ પીવામાં બધામાં પિતાના પુત્ર કરતાં ઓરમાન પુત્રને અધિક રાખે છે. ઓરમાન પુત્રનું નામ છે મહેશ. મહેશને વાયાપ્રકૃતિ વધારે હતી એટલે માતા એને દૂધમાં બે ત્રણ કાળા મરીના દાણું નાંખીને આપતી. માતાના ખૂબ પ્રેમને લીધે મહેશને ક્યારે એમ નથી થયું કે મારે માતા નથી. પત્નીને બાળક પ્રત્યે અતિનેહ જોઈને પતિને ખૂબ સંતોષ હતું. આ કુટુંબ આનંદથી રહેતું હતું, પણ આ સંસાર એ વિચિત્ર છે કે કેઈને આનંદ કે સુખ કઈનાથી સહન થતું નથી.
“ઈર્ષ્યાળુ ડેશીમા’ :-એમની બાજુમાં એક વૃદ્ધ ડોશીમા રહેતા હતા. એનાથી આ લોકોનું સુખ સહન થયું નહિ એટલે કંઈક પથરે મૂકું તે ઠીક થાય એમ વિચાર કરીને ડોશીમા મહેશને કહે છે બેટા! અહીં આવ. મહેશ એની પાસે શા. ૩૦
Page #317
--------------------------------------------------------------------------
________________
૨૫૮
શારદા સિલિ ગયો એટલે મેળામાં બેસાડીને પૂછે છે કે તારી મા તને બરાબર સાચવે છે ને ? કેવી રીતે સાચવે છે? મહેશ કહે, દાદીમા ! મારી મા તે મને ખૂબ સાચવે છે. મારી મા તે મા જ છે. દુનિયામાં એવી મા કેઈને નહિ હોય, ત્યારે ડેશીમા કહે છે, એ તને ગમે તેવું સાચવતા હોય પણ તારી સગી મા નથી. એ તે તું જાણે છે ને? મહેશ કહે–દાદી! તમે આમ કેમ કહો છે? મારી મા તે મને એટલો બધે સાચવે છે કે સગી કે ઓરમાન માતાને ભેદ રાખતી નથી. મને તે એટલો બધે સાચવે છે કે મારી સગી માની યાદ આવવા દેતી નથી, માટે તમે મને એવું ન કહેશે. એમ કહીને છેક ચાલ્યો ગયો.
બંધુઓ ઈર્ષાની આગ કેવી ભયંકર છે! ઉન્નતિના શિખરે પહોંચનાર પવિત્ર મનુષ્યને પણ અધોગતિની ખાઈમાં પટકી દેનાર ઈર્ષ્યા છે. ઈર્ષ્યાળુ માણસ બીજાની ઉન્નતિ જોઈને બળી જાય છે અને બીજાને કેમ હલકો પાડે એવી એની દૃષ્ટિ હોય છે. ઈષ્યાળુ માણસ ઈર્ષાની આતશબાજીમાં રાજી થઈ પોતાની જાતને કાજી ભલે માનતા હોય પણ પાછમાં એને પ્રથમ નંબર છે. ઈષ્યાળુ કઈ પણ કામ શાંત ચિત્તો કરી શકતો નથી. તે બીજાની શાંતિમાં આગ ચાંપવાની પ્રવૃત્તિ કરે છે. ખરેખર, તે પિતાની દષ્ટિ પ્રમાણે જગતને માપે છે. પિતાના સિવાય એને કઈ સારું દેખાતું નથી. કોઈની પ્રશંસા સાંભળીને એના કાનમાં જાણે કડકડતું તેલ રેડાતું ન હોય એવી વેદના થાય છે. એ બીજાના દેષ ન હોય તે પણ એનામાં દેવોનું આપણું કરી નિર્દોષને દેષિત ઠરાવે છે ને પિતાને સારે બતાવે છે. આ દુનિયામાં બધું ત્યાગવું સહેલું છે પણ ઈષ્યને ત્યાગ કરવો ઘણે મુશ્કેલ છે. ઈષ્ય એ એક ડાકણ છે. એ જેને વળગે એ બીજાની સામે ઘુરકિયાં કરી હેરાન પરેશાન કરે છે. ઈર્ષ્યાળુ માણસ પિતાની આરાધના ગુમાવે છે ને બીજાને હેરાન કરે છે. હાથમાં માળા ફેરવત હાય પણ મનમાં તે બીજાને સપડાવવાની ઘટમાળા રચતો હોય છે. જયારે માનવીના મનમાં ઈષ્યને આવેગ ઉછાળા મારે છે ત્યારે માનવ માનવ નથી રહેતે પણ દાનવ બની જાય છે. બીજાનું અહિત કરતાં એને સહેજ પણ આંચકે નથી આવતું. ઈષ્યાળ વૃત્તિ એટલે શ્વાનવૃત્તિ. એક કૂતરે ગોળ ખાતો હોય ને બીજે કૂતરો રેલાનું બટકું ખાતો હોય તે પેલો કૂતરે ગોળનું બટકું છોડીને પેલા કૂતરાના મોંમાંથી રોટલાનું બટકું પડાવી લેવા ભસવા લાગે છે. પરિણામે ગેળ અને રોટલો બંને ગુમાવી દે છે. પિત ખાતે નથી ને બીજાને ખાવા દેતો નથી. આ રીતે ઈષ્યાળુ માણસ પણ અભ્રષ્ટ, તતભ્રષ્ટ જે બની જાય છે. ઈષ્યનું કુટુંબ ઘણું વિશાળ છે. સાંભળો. ઈર્ષાના પિતા ક્રોધ, નિંદા એની માતા, માન મેટેભાઈ અને મમતા એની બહેન છે. આ વિશાળ કુટુંબમાં વસેલી ઈર્ષ્યાના પાશમાં સપડાયા પછી છટકવું બહુ મુશ્કેલ છે. ઈર્ષાળુ ઈર્ષાના જેરથી પિતાનું બધું જલાવી દઈને પણ બીજાને બરબાદ કરવા મથે છે. ભલે મારું સુખ ચાલ્યું જાય પણ બીજે સુખની શય્યામાં આળોટે ન જોઈએ.
Page #318
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધ
૨૫૦ આ ઈર્ષાળુ ડોશીમા મહેશને વારંવાર બોલાવીને એની માતાના અવગુણ બોલવા લાગી ત્યારે છોકરે કહે છે, દાદીમા ! તમે એવું ન બોલશે. મારે નથી સાંભળવું. તો પણ ડોશીમા તો લેકચર ચાલુ રાખતા. એક દિવસ કહે છે, દીકરા ! તું મારી વાત સાચી નથી માનતો પણ તું ભૂલે છે. તારી મા તો સ્ત્રી ચરિત્ર ભજવી રહી છે. એને કોઈ પહોંચી શકે નહિ. ભલભલા બ્રહ્માજી પણ સ્ત્રી આગળ પાણી ભરે છે. નારીઓને તે ઘણું નાટકો ભજવતાં આવડે. તું તો હજુ નાનું છે, તને શું ખબર પડે કે સ્ત્રીઓના મેંઢામાં મધ હોય છે ને હૃદયમાં તે ઝેર ભર્યું હોય છે. બેટા! તું મને સાચું કહે કે એ તને શું ખાવાનું આપે છે? છેકરે કહે, દાદીમા ! મારી માતા એના દીકરા કરતાં પણ મને વધારે દૂધ આપે છે. એમાં કાળું કાળું કંઈક નાખે છે જે બેટા! એ કાળું કાળું જે નાંખે છે ને એ ઝેર જ નાંખતી હશે, માટે કાલથી તું દૂધ પીતે નહિ, નહિતર મરી જઈશ, ત્યારે મહેશ કહે છે તે મને રેજ એવું નાંખીને આપે છે. જે ઝેર હોય તે હું મરી પડે? એ ધીમું ધીમું ઝેર નાંખતી ન જાઉં! એટલે ડોશીમા કહેઃ બેટા! તું ના કહેવાય, તને શું ખબર હશે. એક દિવસ એ તારા પ્રાણ લેશે, માટે હવે તું દૂધને અડીશ નહિ.
“ચઢવણથી ચઢેલા બાળકની માતા પ્રત્યે શંકા” કુમળા ફૂલને જેમ, વાળે તેમ વળી જાય. મહેશના મનમાં આ વાત ઠસી ગઈ. બીજે દિવસે માતાએ રોજની જેમ પ્રેમથી દૂધને ગ્લાસ આપે પણ હવે તે એને માતાના પ્રેમભર્યા વર્તન ઉપર શંકા થઈ છે, એટલે કહે છે મારે દૂધ નથી પીવું, ત્યારે પ્રેમાળ માતા કહે છેઃ બેટા ! તને શું થયું છે? તું દૂધ પીવાની કેમ ના પાડે છે? તને ઠીક નથી ? ત્યારે મહેશ ગુસ્સો કરીને કહે છે, મારે નથી પીવું. એમ કહીને રમવા ચાલ્યો ગયો. બપોરે જમવા બેલા તે પણ ન આવ્યો, એટલે માતા કહે છે બેટા! તું શા માટે આમ કરે છે? તારે જે ખાવું હોય તે બનાવી દઉં પણ તું ખાઈ લે. તું ભૂખ્યા રહે તે મને ખાવું કેમ ભાવે ? આ રીતે માતા કાળે કપાંત કરે છે પણ છોકરો ખાતે નથી ને કેમ નથી ખાવું એ કહેતા નથી. બપોરે એના પિતા ઘેર આવ્યા એટલે માતાએ એના બાપને વાત કરી કે જુઓ ને આપણુ મહેશને શું થયું છે તે મેં એને કેટલું સમજાવ્યું છતાં ખાતું નથી. બાપે પણ છોકરાને ખૂબ સમજાવ્યો તે પણ ખાતે નથી એટલે કહે છે ભલે ભૂખ્યો રહે. કયાં સુધી નહિ ખાય ? એ સ્કૂલે જાય ત્યારે વાપરવાના પૈસા આપે એમાંથી ચણા મમરા ખાઈ લેતે. અગર એના મિત્રને ઘેર જાય ને આગ્રહ કરે તે જમી લે પણ ઘરમાં કાંઈ પણ ન ખાય.
માતા તે વલોપાત કરે છે કે મારા દીકરાને શું થઈ ગયું છે કે એ ખાતે નથી. આઠ દિવસ એણે ખાધું નહિ તે એની માતા પણ એની પાછળ અડધી થઈ ગઈ. સમજાવી સમજાવીને થાકી પણ ન ખાવાનું કારણ પણ ન જણાવ્યું ત્યારે માતાને
Page #319
--------------------------------------------------------------------------
________________
૨૬૦
શારદા સિદ્ધિ
ગુસ્સા આવ્યો તેથી એક તમાચા માર્ચ એટલે કા રડવા લાગ્યા ને એની શકા મજબૂત થઈ કે હું નથી ખાતા એટલે ખવડાવીને મારી નાંખવા માટે આમ કરે છે. કરાની પાછળ માને ઝૂરતી જોઈને એના પિતાને પણ ગુસ્સો આવ્યેા. એના પિતાએ એ તમાચા માર્યાં. છેકરા રડતા રડતા ડેાશીમા પાસે ગયા ને બધી વાત કરી. મહેશની વાત સાંભળી ડોશીમાને પાણી ચઢયુ' ને ઓલી ઊઠી: બેટા ! હુ ખાટુ' કહુ છુ ? તારા ખાપ પણ તારી નવી માના નચાવ્યેા નાચે છે. હું તે જોયા જ કરુ' છુ'કે તારી મા એના છેાકરાને કઈ નથી કહેતી ને એની ચઢવણીથી તારા બાપે તને કેટલો માર માર્યાં? મારે તા જીવ ખળી ગયા. બેટા ! ખાલપણમાં કોઈની મા ન મરશે. આમ કહીને ડોશી રડવા લાગી, એટલે છેકરાના મનમાં થયુ` કે દાદીમાને મારા ઉપર કેટલી લાગણી છે! બાળકને એવી રીતે સમજાવવા લાગી કે એની શ`કા મજબૂત થવા લાગી. એની માતા તે એને સાચવવા ઘણું કરે, સ્કૂલેથી આવે એટલે માથમાં લઈ લે, વહાલ કરે પણ એના મનમાં એવા વહેમ ઠસી ગયા હતા કે મારી મા મને મારી નાંખશે. એ વહેમમાં ને વહેમમાં ખાધાપીધા વગર એનું શરીર સૂકાવા લાગ્યું.
છોકરાની શંકાનુ થયેલુ. સમાધાન”:-આ વાત માનુમાં રહેતા એક સજ્જન પુરુષના જાણવામાં આવી એટલે એને ઘેર આવીને કહે છેઃ બેટા ! તુ કેમ ખાતા પીતા નથી? તારી માતા તને ખાવાનુ નથી આપતી ? ત્યારે કહે છે મારી આ મને દૂધમાં ઝેર નાંખીને આપે છે. તે કેવી રીતે પીવુ` ? સજ્જન માણસને એ જોવુ` હતુ` કે છેકરો નથી ખાતા એનું મૂળ કારણ શું છે? એટલે એના પક્ષમાં ભળી ગયા ને અવળી ચાવી લગાડીને વાત કઢાવવા માટે કહ્યું: બેટા ! તારી મા એવી છે તે કંઈ નહિ, આપણે નહિ ખાવાનું પણ એ ધમાં ઝેર નાંખે છે એવી તને કેવી રીતે ખબર પડી ? છેોકરો કહે, કાકા! આ બાજુમાં દાદીમા રહે છે એમણે મને કહ્યુ', કાકા સમજી ગયા કે નક્કી આ દાદીમાના કારસ્તાન લાગે છે, એટલે કહે છે બેટા ! તારી મા તને કેવુ' ઝેર નાંખીને આપે છે એ મારે જોવુ છે. જા, તું તારી માતા પાસેથી દૂધ લઈ આવ. દીકરાએ આજે ઘણા દિવસે દૂધ માંગ્યુ એટલે માતાને હરખના પાર ન રહ્યો. હાશ....આજે મારા લાલે દૂધ પીવા માંગ્યું. માતાએ હરખભેર ગ્લાસ ભરીને દૂધ આપ્યું. અંદર ત્રણ ચાર મરીના દાણા નાંખ્યા. એ દૂધના ગ્લાસ લઈ ને છોકરા દોડતા આવ્યેા ને કહ્યું: જીએ, કાકા, આ ઝેર નાંખ્યુ છે. કાકા તા જાણતાં હતાં કે એની મા કેટલી લાગણીશીલ છે. એમણે શાંતિથી કહ્યુ', બેટા ! આ ઝેર નથી. આ તેા મરી કહેવાય. તને વાયુ ન થાય એટલા માટે તારી માતા દૂધમાં નાંખીને આપે છે. લે, આ દૂધ તુ' પી જા પણ છેકરાની શકા મટતી નથી એટલે પીતા નથી. ત્યારે કાકાએ કહ્યું કે, જો તને વહેમ હોય તેા લાવ હું પી જાઉ'! પેલા ભાઈ દૂધના ગ્લાસ પી ગયા એટલે છેકરાની શ`કા દૂર થઈ. એને ખાતરી કરાવવા માટે ડબ્બામાં
Page #320
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૨૬૧
વધારે મરી હતા તે મગાવીને ખાતરી કરાવી કે આ ઝેર નથી. સાથે સમજાવ્યુ' કે, બેટા ! આવા કાચા કાનના ન થઈ એ. દાદીમા તાપહેલેથી ઈર્ષ્યાળુ છે. તે કોઈનુ સુખ જોઈ શકતા નથી. જેના તેના ઘરમાં આગ લગાડે છે. કાકાના કહેવાથી છેકરાની શંકાનું સમાધાન થયુ' એટલે પહેલાંની જેમ પ્રેમયી રહેવા લાગ્યા, તેથી એના મા– બાપને આન' થયા. મહેશની શકા ગઈ તા જીવનમાં આનંદ આનંદ છવાઈ ગયા. અહીં શ ́કા વિષે બીજી એક વાત યાદ આવે છે તે સાંભળે,
એક વખત એક ભાઈ સ`ડાસ ગયેલા ત્યાં એક કાચડા ભાઈના પગ ઉપરા નીકળીને અલોપ થઈ ગયેલો. તે પછી જોવામાં ન આવ્યેા. પેલા ભાઈના મનમાં એમ થયું' કે નક્કી કાચ'ડા પૂઠેથી મારા પેટમાં પેસી ગયા, એટલે ભાઈસાહેબ તે ઘેર આવીને પથારીમાં લાંબા થઈને સૂઈ ગયા. બોલવા ચાલવાના હેાશ ન રહ્યા. આંખામાંથી ચેાધાર આંસુ વહેવા લાગ્યા, અને વારવાર પેટ ઉપર આંગળી મૂકીને બધાને બતાવવા લાગ્યા કે મને પેટમાં કઈક થાય છે. ભયની વિલતાથી ભાઈને તાવ આવી ગયા, એટલે ડાકટરને ખેલાવ્યા. ડાકટરે તપાસ્યા પછી દવા આપીને કહ્યું, હમણાં તમને મટી જશે. શાંતિ રાખેા. એમ ઘેાડુ' સાંત્વન આપીને પૂછ્યું: ભાઈ! તમને શું થાય છે ? ત્યારે પેલા ભાઈ કહે છે કે મને જે થાય છે તે મારુ' મન જાણે છે. આજે હું સ'ડાસ ગયા ત્યારે મારા પેટમાં કાચંડો પેસી ગયા છે. એ પેટમાં ઊભા થઈ ને કૂદાકૂદ કરી રહ્યો છે. ડોકટર સાહેબ! મને લાગે છે કે નક્કી હુ' મરી જઈશ.
ડૉકટર ખૂબ હોશિયાર અને અનુભવી હતા. તે દર્દીનું દર્દ પારખી ગયા ને કહ્યું, એક દિવસ તમારે હોસ્પિટલમાં દાખલ થવું પડશે. એમ કહીને દઢી ને દવાખાને લઈ ગયા. ટેખલ પર સૂવાડયા ને આપરેશનની તૈયારી કરીને કહ્યું: ભાઈ! ચિ'તા ન કરો. હમણાં ઓપરેશન કરીને કાચંડાને બહાર કાઢી નાંખીશુ. તમને કઈ ઈજા નહિ થાય. નદી રડતા રડતા કહે છેઃ સાહેબ ! હુ' ખચી જાઉ' તેમ કરજો હાં....તમે મારા ભગવાન છે. તમારા વિના મને કાઈ નહિ ખચાવે. હેાંશિયાર ડૉકટરે કલોરોફેમ સુધાયુ' ટમમાં મરેલો કાચડો શોધી લાવીને પહેલેથી મૂકી રાખ્યો હતેા. દી' ભાનમાં આવતાં કાચડા તેને મતાન્યેા એટલે તેને શાંતિ થઈ ને એનું દર્દ મટી ગયુ.. આવા વિરલ વૈદ કે ડાકટર મળી જાય તેા દર્દીના વહેમ દૂર કરી શકે. ખાકી તો જીવનમાં એવાં વર્તુળા રચાતા હોય છે કે માણુસની શંકાને મજબૂત બનાવે. મનુષ્યના જીવનમાં કોઈ પણ જાતની શંકા ઉત્પન્ન થાય તો એ શ`કા ટળે નહિ ત્યાં સુધી એના જીવનમાં કેાઈ જાતની મઝા આવતી નથી. વહેમ તો જળના વહેણુ જેવા છે. એ જ્યાં મા ન હેાય ત્યાં મોટા માર્ગ બનાવી દે છે. જળ અને સ્થળના ભેદ ભૂલાવી દે છે. શંકાની દૂષિત હવા વાતાવરણને દૂષિત અનાવે છે, ઘરમાં આગ પેટાવે છે. 'તરમાં ઈર્ષ્યાની હાળી જ જલાવે છે, શંકા રૂપી ડાકણી ડાકલા વગાડતી તમારા દ્વાર ખખડાવી રહી
Page #321
--------------------------------------------------------------------------
________________
૨૬ર
શારદા સિદ્ધિ છે એને અંદર પેસવા દેશે તો તમારું જીવન ઝેર જેવું બની જશે. એને વિદાય આપશે તે અમૃતને આસ્વાદ લઈ શકશે, માટે ધર્મના કાર્યમાં ને સંસારના કાર્યમાં બધેથી શંકા ટાળી દે. આપણે શંકા વિષે વાત ચાલતી હતી. જ્યાં સુધી મિથ્યાત્વ જાય નહિ ત્યાં સુધી જીવને સાચી વાત સમજાય નહિ. તેના કારણે જિનવચનમાં શંકા કરે છે પણ જ્યારે જિનવચન ઉપર શ્રદ્ધા થાય છે ને સંતો દ્વારા સાચી વાત સમજાય છે ત્યારે એને ભ્રમ ટળી જાય છે.
ચાલુ અધિકારમાં ચુલની રાણી અને દીર્ઘરાજા બંને હાંધ બન્યા છે. બંને જણાં સ્વછંદપણે એકબીજામાં આસક્ત બનીને રહેવા લાગ્યા. એમનું બેલવું, ચાલવું, હસવું વગેરે વર્તન પતિપત્ની જેવું બની ગયું. ધીમે ધીમે આ વાત રાજાના ધનુ નામના પ્રધાનના જાણવામાં આવી. માણસ માને કે મારા દુષ્કર્તવ્યને કોઈ જાણતું નથી પણ પાપ કંઈ છાનું રહેતું નથી. પાપને ઘડો ભરાય એટલે ફૂટે છે. ધનુમંત્રી ખૂબ વિચક્ષણ ને ડાહ્યો હતે. એના મનમાં થયું કે અરેરે...ખુદ મહારાણી આવા અનાચારનું સેવન કરે છે. તેને એટલો પણ વિચાર નથી આવતું કે હું કેવા પરાક્રમી પુત્રની માતા છું! કામી મનુષ્ય હિતાહિતને વિચાર નથી કરતે, માટે ભવિષ્યમાં નક્કી રાણી રાજકુમારના હિતને નુકસાન પહોંચાડશે, માટે મારે આ બાબતથી બ્રહ્મદત્ત કુમારને વાકેફ કરે જોઈએ.
''' હવે પ્રધાનને પુત્ર વરધનું બ્રહ્મદત્તને ખાસ મિત્ર હતો. તે બ્રહ્મદત્તની સાથે જ રહેતો, એટલે ધનુપ્રધાને એ વાત વરધનુને કહીને કહ્યું બેટા! તું આ વાત રાજકુમારને ખાનગીમાં કરજે. મેહની વિચિત્રતા કેવી છે કે જે રાજરાણુ ધર્મના સમજનાર ને સતી જેવા હતા તે પણ ઈન્દ્રિયની દુનિગ્રહને કારણે આજે કામાંધ બની વ્યભિચારમાં રક્ત બની ગયા છે. ધિક્કાર છે આ વિષયવૃત્તિને ! અફસોસની વાત છે કે કામાંધ બનેલ છે પિતાના સુવિચારો અને વિવેકને ક્ષણમાત્રમાં ભૂલી જાય છે. આ પ્રમાણે સમજાવીને પ્રધાને પોતાના પુત્ર વરધનુને રાજમાતાના અનાચારની વાત સ્પષ્ટપણે સમજાવી દીધી. સમય મળતાં વરધનુએ એકાંતમાં રાજકુમારને બધી વાત કહી સંભળાવી.
માતાના દુશ્ચારિત્રની વાત સાંભળીને રાજકુમારને ખૂબ ક્રોધ આવ્યો પણ કુમારે નક્કી કર્યું કે હું ખાનગી રીતે તપાસ કરી લઉં, પછી જે કરવું હશે તે કરીશ. બ્રહ્મદત્તકુમારે ખાનગી રીતે દીર્ઘરાજા અને ચુલની રાણીને વર્તાવ જોયો એટલે તેને ખૂબ દુઃખ થયું. એના મનમાં થયું કે હું આ મારી તીક્ષણ તલવારથી પાપી દીર્ઘરાજાના રાઈ રાઈ જેટલા ટુકડા કરી નાંખ્યું. ઘડીકમાં એમ થતું કે હું મારી માતાને જ એવી કઈ શિક્ષા કરું કે જેથી સુધરી જાય, તો ઘડીકમાં એના મનમાં થતું કે આવા પાપભર્યા સંસારનો ત્યાગ કરીને વનમાં ચાલ્યા જાઉં. ઘણું વિચારને અંતે દીર્ઘરાજા અને ચુલની રાણીને પિતાની ભૂલનું ભાન કરાવવા માટે એને એક વિચાર સૂઝે.
Page #322
--------------------------------------------------------------------------
________________
શારદા સિતિ
૨૬૩ રાજકુમારે જંગલમાંથી એક કાગડે અને એક હંસલી, અને બીજુ ગોનસ સર્ષ અને પદ્મનાગણી એમ બે જોડી મંગાવી. તેમાં એક સમયમાં કાગડો અને હંસલી, અને બીજી સેયમાં ગેસ સર્પ અને પદ્મનાગણને પરેવીને દીર્ઘરાજા અને ચુલની રાણી બેઠા હતા ત્યાં આવીને તમારા દુશ્ચરિત્રને હું જાણું છું એમ સંકેત કરવા બંને જોડા એમની સામે ધરીને કહે છેઃ હે માતા ! આ કાગડે ને હંસલી અને ગેસ સપ પદ્મનાગણી સાથે કુચાલે ચાલે છે, તેથી મેં એમને સોયથી વીધી નાંખ્યા છે. મારા રાજ્યમાં આ લોકોની માફક જે કુચાલે ચાલશે તેને હું ભાલાની અણુથી વીંધી નાંખીશ. આ સખ્ત દંડ આપીશ એમ કહીને કુમાર બહાર નીકળી ગયે.
આ રીતે બ્રહ્મદત્તકુમારે આડકતરી રીતે સમજાવવા માટે પ્રયત્ન કર્યો. રાજકુમારના આવા પ્રકારના વર્તન જાણીને દીર્ઘરાજાના દિલમાં શંકા થઈ કે રાજકુમારને અમારા દુકૃત્યની જાણ થઈ ગઈ લાગે છે. આ પ્રમાણે તર્કવિતર્ક કરતા દીર્ઘરાજાએ રાણીને કહ્યું: પ્રિયે ! આપણે આ મીઠે સંબંધ તમારા પુત્રની જાણમાં આવી ગયા છે, તેથી તેણે કાગડો અને હંસલી, ગોનસ સર્પ અને પદ્મનાગણી આ બંને યુગલને સેયમાં પરવીને આપણને બતાવ્યા છે. આ ઉપરથી એ આપણને કહી ગયા છે કે જે આવા પ્રકારના અનાચારનું સેવન કરશે તેને હું દંડ આપીશ. તો શું રાજકુમાર અને કાગડા, અને ગનસ સર્પ જે માનીને તેમ જ તને હંસલી અને પદ્મનાગણી રૂપ માનીને આ જાતનું દશ્ય આપણને બતાવે છે ! મને તો આથી ચોક્કસ ખાતરી થાય છે કે આપણું બંને વચ્ચેની પ્રીતિને એ સહન કરી શકતો નથી, તેથી ગુસ્સે થઈને આપણે સંબંધ તોડાવવા માટે એ તત્પર થયો છે. આટલું બોલીને દીર્ઘરાજાએ રાણીની સાથે હસવું–બોલવું, ચાલવું બંધ કરી દીધું.
ચુલની રાણીએ દીર્ઘરાજાને કહ્યું હું મારા પ્રાણેશ ! તમે આવી શંકા ન કરશે. એ મારો પુત્ર હજુ નાનું છે. એને સંસાર વ્યવહારની, દુનિયાદારીની કંઈ ખબર નથી. એ બાળક છે તેથી મનમાં આવે તેમ બેલે છે, માટે આપે એના માટે કઈ શંકા કરવાની જરૂર નથી, ત્યારે દીર્ઘરાજાએ કહ્યું: હે પ્રિયે ! તું ગમે તેમ કહે પણ મને તો લાગે છે કે મારી શંકા સાચી છે. એ આપણા માટે કડક પગલું ભરે તે પહેલાં આપણું માર્ગમાં કંટક રૂપ એવા રાજકુમારને આપણે દૂર કરી દેવું જોઈએ. બંધુઓ ! ભગવાને આઠ પ્રકારના અંધ કહ્યા છે તેમાં જે કામાંધ છે તે બહુ ખરાબ છે. કાગડો રાત્રે આંધળો, ઘુવડ દિવસે આંધળું પણ કામી પુરુષો તો રાત્રે અને દિવસે બંને વખત આંધળા છે. પોતે કોણ છે તે વાત ભૂલી જાય છે. દીર્ઘરાજા તે કામાંધ બો પણ ચુલની રાણી તે ધર્મને સમજનારી પતિવ્રતા સતી હતી તે પણ ભાન ભૂલી ગઈ. જેની કુક્ષીએ ચક્રવતિ જે પુણ્યાત્મા જમ્યો હોય તે આવી કુસંગી બને ખરી? દીકરો હવે મોટો થયે છે ને હું આ શું કરી રહી છું? શું મને આવું વર્તન કરવું શું છે? એ પણ વિચાર ન કર્યો. દીર્ઘરાજાને તે નિશ્ચય થઈ ગયે
Page #323
--------------------------------------------------------------------------
________________
२१४
શારદા સિદ્ધિ છે કે બ્રહ્મદત્તકુમાર વિફર્યા છે પણ કામાંધ રાણીની આંખ ઊઘડતી નથી. હજુ પણ તે રાણી રાજાને કેવા મેહભર્યા શબ્દો કહેશે તે અવસરે.
ચરિત્ર - ઉજજૈની નગરીને ભીમ જેવો ભડવીર ભીમસેન રાજા આજે રાંક બની ગયો છે. એક વખત જ્યાં પાણી માંગે ત્યાં દૂધ હાજર થતા, જ્યાં રેટી માંગે ત્યાં મિષ્ટાન્ન મળતા તેને બદલે આજે બિચારા એક લૂખી સૂકી રોટી માટે તરફડે છે. કમેં કેવી બેહાલ દશા કરી દીધી ! ભીમસેન લક્ષમીદત્ત શેઠની દુકાનના ઓટલે બેઠે ને શેઠની ઘરાકી વધી ગઈ. શેઠે પૂછયું કે, ભાઈ! તું કોણ છે ને કયાંથી આવ્યા છે? શા માટે આવ્યું છે? તે મને વિના સંકોચે ખુશીથી કહે. શેઠન આવા સહાનુભૂતિભર્યા શબ્દ સાંભળીને ભીમસેન બે
મેં ક્ષત્રિયકી જાત શેઠજી, ઉજજૈની સે આયા,
પેટ ભરીકે કારણ ભટકા, ઈસ વસ્તીમેં આયા, હે શેઠ! હું જ્ઞાતિએ ક્ષત્રિય છું ને ઊજજૈની નગરીથી આવું છું. મારા પૂર્વના પાપકર્મોનું ફળ ભોગવી રહ્યો છું. ઉદરપૂર્તિ કરવા માટે આ નગરમાં આવ્યો છું. ભીમસેનની દયાજનક સ્થિતિ જોઈને શેઠનું હૈયું દયાથી છલકાઈ ગયું. તે બોલ્યા : ભાઈ! ખરેખર તારું મુખડું જોતાં અને તારા બોલવા ચાલવા ઉપરથી એમ લાગે જ છે કે તું કોઈ સારા ઘરને માણસ છે પણ તારા પૂર્વભવના કેઈ પાપોદયે તું દુઃખી બને છે પણ ચિંતા ન કરીશ. આજથી મારી દુકાને રહેજે ને કામ કરજે. આ શેઠના મનમાં એમ છે કે જે આ મારી દુકાને રહી જાય તે મારું કામકાજ બરાબર ચાલે ને હું મોટો શ્રીમંત બની જાઉં. ભીમસેનને તે અત્યારે જે રાખે તેને ત્યાં જવું એવા ભાવ હતા. તેણે કહ્યું, શેઠજી! આપે તે દયા કરીને મને આપની દુકાને રહેવાનું કહ્યું પણ હું કંઈ એકલો નથી. મારી પત્ની અને બે બાળકે છે. તેમને હું આ નગરીની બહાર, સરોવરની પાળે, આંબાના વૃક્ષ નીચે બેસાડીને આવ્યો છું. એ લોકે મારી રાહ જોતા હશે,
શેઠનું શરણું મળતાં થયેલો આનંદ”:-શેઠે કહ્યું-ભાઈ! તું તારા કુટુંબને ખુશીથી અહીં લઈ આવ. એ બધાને મારે ત્યાં સમાવેશ થઈ જશે. મારે તારા જેવા માણસની જરૂર છે. હું આવા માણસની શોધમાં હતું ત્યાં અનાયાસે તું મળી ગયે, એટલે મને આનંદ છે. મારી બધી ચિંતા દૂર થઈ ગઈ છે. બીજું હું તને મારી વાત કરું. અમે પાંચ સગા ભાઈઓ હતા. અમારા દરેક વચ્ચે અતૂટ પ્રેમ હતો. અમે બધા જૈન ધર્મનું પાલન કરનારા હતા. મોટા થતાં અમારા માતા પિતાએ ઉત્તમ કુળની કન્યાઓ સાથે અમારા લગ્ન કર્યા. અમારા પાંચે ભાઈઓને જીવનવ્યવહાર ખૂબ આનંદપૂર્વક ચાલતું હતું. સૌ સુખ અને સંપથી દિવસ વ્યતીત કરતા હતા, પણ પાપોદય જાગ્યો કે મારા ચારે ભાઈઓ સ્વર્ગવાસ પામ્યા. હું અને મારી પત્ની બંને જીવતા રહ્યા છીએ, તેથી મારા ભાઈ એના ઘર ખાલી પડયા છે. તેમાંથી તને એક
Page #324
--------------------------------------------------------------------------
________________
શારદા સિલિ
૨૫ ઘર રહેવા માટે આપીશ, તેમાં તું સુખેથી રહેજે. જા, તું જલદી તારા કુટુંબ પરિવારને લઈ આવ. તમે બધા મારે ઘેર જમજે. જે તમને મારે ઘેર જમવાનું ન ફાવે તે હું અનાજ આપીશ, તમે તમારી જાતે રસોઈ બનાવી લેજે ને પહેરવા માટે કપડાં આપીશ. આ ઉપરાંત મહિને બે રૂપિયા પગાર આપીશ. તું મારી દુકાને કામકાજ કરજે ને તારી સ્ત્રી મારા ઘરનું કામકાજ કરશે. ખાવા પીવા ઉપરાંત તમારે બીજે કઈ વસ્તુની જરૂર હશે તે હું જરૂર પૂરી કરીશ. તારા આખા કુટુંબની ચિંતા મારા માથે. બોલ, તને આ વાત મંજૂર છે ને? આ રીતે લક્ષ્મીપતિ શેઠે પૂછયું, એટલે ભીમસેનના આનંદનો પાર ન રહ્યો. પોતાની રહેવાની, ખાવાની વગેરે ચિંતા સહેજે દૂર થતી હતી તેથી ભીમસેન કૃતજ્ઞ ભાવે બેલી ઊઠે કે ધન્ય છે શેઠ તમને ! આપને ઉપકાર હું કદી નહિ ભૂલું. તે જા ભાઈ..જલદી તારા કુટુંબને લઈ આવ. ભીમસેને કહ્યું: શેઠજી ! અમે છેલા ત્રણ ચાર દિવસથી ભૂખ્યા છીએ. અમે અનાજને એક કણ પણ જે નથી, તે ખાવાની તો વાત જ ક્યાં કરવી? ભૂખથી સૌને પેટ ભડકે બળી રહ્યા છે. મારા બે બાલુડા તે પાણી વિના જેમ માછલી તરફડે તેમ ખાધા વિનાના ભૂખ્યા તરફડે છે. પત્નીને પણ ચાલતાં આંખે અંધારા આવે છે, તે શેઠ તેમની ભૂખ મટે તેમ કરે. પછી હું લાવીશ.
લક્ષમીપતિ શેઠે બજારમાંથી મગફળી, ગોળ, સેવ અને ચવાણું વગેરે મંગાવી આપ્યું. એ બધું લઈને ભીમસેન જલદી જલદી હર્ષભેર સરોવરની પાળે પુત્રોને અને પત્નીને બેસાડ્યા હતા ત્યાં આવ્યો. અત્યાર સુધી બાળકની ભૂખનું દુઃખ જોયું જતું ન હતું. છોકરાઓ કહે, બાપુજી! તમે અમારા માટે ખાવાનું લાવ્યા? એમ કહીને છલાંગ મારીને બાળકો રાજાને વળગી પડયા. ભીમસેને કહ્યું: બેટા ! લે, હું તમારા માટે ભેજન લાવ્યું છું તે ખાઈ લે. એમ કહીને ભીમસેને પોતે લાવેલું ભાતું આપ્યું અને સરોવરમાંથી ઠંડું પાણી લાવી આપ્યું. ભૂખ્યા પેટમાં ભોજન જવાથી કેતુસેન અને દેવસેનના પેટમાં ઠંડક થઈ અને તેઓ ઉત્સાહમાં આવીને કહે છે. પિતાજી! આજે તે તમે બહુ સરસ ખાવાનું લાવ્યા. હા, બેટા ! તમારા પુણ્ય મળી ગયું છે. પુત્રો શાંત થયા એટલે ભીમસેન અને સુશીલાને શાંતિ થઈ, પછી બંને જણાએ વધેલું ભાતું ખાઈ લીધું ને સરોવરનું શીતળ પાણી પીધું. ખાઈપીને નિવૃત્ત થયા પછી સુશીલાએ કહ્યું: સ્વામીનાથ! આપણું આજનું દુઃખ દૂર થયું પણ હવે પછી શું? ભીમસેન સુશીલાને શું કહેશે તે અવસરે.
(આજે પૂ. પરસનબાઈ મહાસતીજીની પુણ્યતિથિ હોવાથી પૂ. મહાસતીજીએ તેમના વિનય, વૈયાવચ્ચની ખીલેલી જીવનવાડી અને સેવાના સુમનોની સૌરભથી મઘમઘતાં જીવનનું ટૂંકમાં પણ ખૂબ સુંદર રીતે વર્ણન કરીને તેમને ભાવભીની શ્રદ્ધાંજલી આપી હતી.)
પર ન કર શી. ૩૪
Page #325
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન નં. ૨૭ શ્રાવણ વદ ૩ ને શુકવાર
તા. ૧૦-૮-૭૯ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંત કરુણાનિધિ શાસ્ત્રકાર ભગવંત જગતના અને ઉપદેશ આપતા સમજાવે છે કે, હે ભવ્ય જી! તમે બધા સુખના અભિલાષી છે. રાત-દિવસ સુખને ઝંખે છે અને તે સુખ મેળવવા માટે દોડાદોડી કરી રહ્યા છે પણ સાચું સુખ કયું છે, તે સુખ કેવી રીતે મળે છે તે સમજ્યા વિના સાચા સુખની પ્રાપ્તિ થતી નથી. આજને માનવી ઈન્દ્રિયના મનગમતા વિષયમાં સુખ માને છે પણ એ સાચું સુખ નથી. દુનિયામવં રૌદશં ગુણમા તપુF I ઇન્દ્રિયના વિષયોમાં ઉત્પન્ન થતું સુખ તે વાસ્તવિક સુખ નથી પણ સુખાભાસ છે. સાચું સુખ કોને કહેવાય તે જાણે છે?
दुक्खी सुखं पत्थयति, सुखी भिच्चापि इच्छति ।
उपेक्खा पन सन्तत्ता, सुख मिच्चेव भासिता ॥ આ સંસારમાં દુખી માણસ સુખની ઇચ્છા કરે છે, સુખી માણસ અધિક સુખની ઇચ્છા કરે છે પરંતુ સુખ અને દુઃખમાં ઉપેક્ષા–તટસ્થ ભાવ રાખવો એ વસ્તુતઃ સાચું સુખ છે. આત્માના સુખ આગળ સંસારના ભૌતિક સુખે કંઈ વિસાતમાં નથી.
શાસ્ત્રકાર ભગવંતો આત્માના સુખ અને ભૌતિક સુખની તુલના કરતા સમજાવે છે કે ચૌદ રાજલોકમાં રહેલા દરેક આત્માનું ભૂગજન્ય પૌગલિક સુખ એકઠું કરવામાં આવે અને બીજી બાજુ જે આત્મિક સુખની લહેજત માણી રહ્યા છે એવા સિદ્ધ ભગવતેનું સુખ મૂકવામાં આવે તે ચૌદ રાજલોકના સમગ્ર જીવનનું સુખ સિદ્ધના અનંતમા ભાગે પણ નહિ આવે. એ સુખની લહેજત તો અનુભવવાથી માણી શકાય છે. કેઈ કહે કે એ સુખનું વર્ણન કરી બતાવે તે આચારાંગ સૂત્રમાં ભગવાને કહ્યું કે કે “૩ામ કર ર વિકા, સર્વ સત્તા, ચારચ પદ નરિવા” સિદ્ધ ભગવંતના સુખ માટે આ સંસારમાં કોઈ ઉપમા નથી. તેઓ અરૂપી સત્તાવાળા છે. સ્કૂલ અવસ્થા રહિત છે જેથી તેમનું વર્ણન કરવા માટે કઈ પદ નથી. સિદ્ધ ભગવંતના સુખની ઉપમા અપાય એવા કેઈ શબ્દ આપણી પાસે નથી. ઉપમા કેની અપાય ? સામે તેના સમાન બીજી કઈ વસ્તુ વિદ્યમાન હોય તેની અપાય ને? તમે છાશ પીઓ છે, તે મીઠી હોય તે કહે છે ને કે આજે છાશ દૂધ જેવી મીઠી છે. છાશની સામે દૂધ છે તો તમે છાશને દૂધની ઉપમા આપી શક્યા પણ જેની સામે બીજી કઈ પણ વસ્તુ જ ન હોય તે તેને તેની ઉપમા આપી શકાય ?
સેનાની સરખામણ સેના સાથે થાય, પિત્તળ સાથે ન થાય. બીજા કેઈ પણ સોનાને સે ટચના સોના સાથે સરખાવીને કહી શકીએ કે આ સેનામાં ને પેલા
Page #326
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૨૬૭
સેાનામાં કેટલો ફરક છે પણ જે સાનુ જ નથી માત્ર પિત્તળ જ છે તેને સરખાવીને શું કહી શકાય ? સેા (૧૦૦)ની સ`ખ્યાને કોઈ પણ સ ́ખ્યાથી ભાગે તે ભાગમાં કઈક આવે પણ શુન્યને શૂન્યની સાથે ભાગાકાર કરશે તે શુ આવશે ? શૂન્ય જ આવે. તેમ જે સુખ નથી તેને સુખ માનીને દોડી રહ્યા છે પણ એ તમારા સુખા શૂન્ય જેવા છે, માટે ભૌતિક સુખાની આત્મિક સુખા સાથે સરખામણી કરી શકાતી નથી. યાદ રાખો, સ'સારનુ' સુખ કાલ્પનિક, ભ્રમપૂર્ણ અને તુચ્છ છે. છતાં તમે એમ માનીને બેઠા છે કે એ સાચું સુખ છે. જેમ નાના બાળક પેાતાના અંગૂઠા ચૂસતા હાય છે તા તેને છેડાવવા પ્રયત્ન કરે છે પણ તે અણુસમ બાળક છેાડતા નથી, કારણ કે તેમાં એને આનંદ છે. અગૂઠામાં કાંઈ નથી છતાં છે તેમ માનવુંતે ભ્રમ છે. આત્માના સુખ આગળ ભૌતિક સુખ શૂન્ય જેવુ` છે. સ'સારના એક પણ પદાર્થ ધન, વૈભવ, સત્તા, સ'તાનેા, પત્ની વગેરે સુખના સાધના નથી. એ પદાર્થં જેમ જેમ મળતા જાય તેમ તેમ સુખને બદલે દુઃખ વધતુ' જાય છે. જો એમાં સુખ હાત તે। મહાનપુરુષો એ ગૈભવને છોડીને શા માટે ચાલી નીકળ્યા હાત ! એ મહાનપુરુષો એમ સમજતા હતા કે સંસારના સુખા પાપજનક ને દુઃખવક છે. એ સુખામાં મસ્ત બનીને “સુખ હસી હસીને ભોગવીએ તે પાપ વળગી જાય અને દુઃખ હસી હસીને ભોગવીએ તે પાપ સળગી જાય.” અજ્ઞાની જીવા એમ માને છે કે “દૂરથાયા મે નામ” જે કામભાગ હાથમાં આવ્યા છે તેને શા માટે ન ભોગવવા ? ભવિષ્યકાળના સુખા માટે વર્તમાનના સુખાને શા માટે જતા કરવા જોઈએ ? તમે તેા પ્રત્યક્ષ દેખાય તેને માનનારા છે. ભૌતિક પદાર્થાંમાં જેટલેા રાગ તેટલુ દુઃખ. જો તમે શ્રાવક હા તે આવા સુખા તમને તુચ્છ લાગે. સુખની ઇચ્છા થશે તે પણ એમ જ થશે કે આવા સુખા શા કામના ? આ સુખની મારી ઇચ્છા જ ખાટી છે, જેને સુખની ઈચ્છા થવા છતાં સુખ ખોટા લાગે તે શ્રાવક છે.”
જેમ કેાઈ એક તદ્દન ગરીબ માણસ હતા. પાસે એક રાતી પાઈ પણ ન હતી. એવી ક’ગાલ હાલતમાં એ સુરત કે મુંબઈ જેવા મેાટા શહેરમાં આવ્યેા. ખૂબ મહેનત કરીને પૈસા કમાયા. એના પુણ્યાયે કોઈ એવી સારી લાઇન એના હાથમાં આવી ગઈ. પુણ્યદય જાગતા થાડા સમયમાં એ પાંચ લાખ રૂપિયા કમાઈ ગયેા. હવે તમે વિચાર કરે કે જેની પાસે રાતી પાઇ પણ ન હતી એને રૂ. પાંચ લાખ મળી જાય તેા કેટલા આનંદ થાય? મૂડી વધતા વધતા આ માણસની પાસે આઠ, દશ લાખ રૂપિયા થઈ જાય તેા એના આનંદની સીમા રહે ખરી ? એ આનંદ કેવા હોય તે તે તમે જાણી શકો. એ બાબતમાં તમે ચતુર છે પણ ચતુર કયાં નથી તે કહું ? જીવતત્ત્વ, અજીવતત્ત્વ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મેાક્ષ કાને કહેવાય એ જાણેા છે ? એ તત્ત્વાને જે સમજે તેના આનંદ કેવા હેાય એની તમને ખબર નહિ
Page #327
--------------------------------------------------------------------------
________________
શારદા સિ.
૨૬૮ પડે, કારણ કે એ બાબતમાં તમે ચતુર નથી. વેપારમાં દશ લાખ મળ્યા પણ ફટકે લાગતાં એ દશ લાખના ઘટતા ઘટતા પાંચ લાખ થઈ જાય તે શું થાય? શ્રોતામાંથી જવાબ :- અફસોસને પાર ન રહે. જ્યારે પહેલા પાંચ લાખ મળ્યા ત્યારે અત્યંત આનંદ થયે. મૂડી વધીને દશ લાખ થયા ત્યારે એથી અધિક આનંદ થયે. એમાં ઘટાડો થઈને દશ લાખમાંથી પાંચ લાખ થયા ત્યારે તે માણસ ખેદ કરવા લાગ્યો. અસ્વસ્થ થઈ ગયો. તેનું કારણ શું ? પહેલાં એને એમ હતું કે મારી મૂડી વધી રહી છે એટલે એને આનંદ હતો, પછી એને એમ થયું કે મારી મૂડી ઘટી ગઈ એટલે ખેદ થશે. જે ધનમાં સુખ હોત તે પહેલા પાંચ લાખ મળ્યા ત્યારે જે આનંદ હતો તે ઘડીને પાંચ લાખ થયા ત્યારે પણ રહેવો જોઈએ, કારણ કે ભલે મૂડી ઘટી ગઈ પણ પાંચ લાખ તે છે ને? ખરેખર જે આ સાચું સુખ હોત તે દુઃખ ન થાત. એટલા માટે જ્ઞાની પુરુષો કહે છે કે આ સંસારનું સુખ કાલ્પનિક છે.
ઉત્તરાધ્યયન સૂત્રના તેરમા અધ્યયનને અધિકાર ચાલે છે. તેમાં પણ એવી જ વાત આવી છે કે ચૂલણ રાણી અને દીર્ઘરાજાના દુષ્કૃત્યને સુધારવા માટે બ્રહ્મદરો ટકોર કરી તે તેને બ્રહ્મદત્ત કંટક રૂપ લાગે, તેથી એ કંટકને પિતાના સુખના માર્ગમાં આડે આવતો હોવાથી એનું નિકંદન કાઢવા ઈચ્છે છે. દીર્ઘરાજા રાણીને કહે છે કે, તારે પુત્ર આપણુ બધી વાત જાણે ગયા છે માટે હવે હું તારી પાસે આવીશ નહિ. દીર્ઘરાજાની વાત સાંભળીને વિષયાંધ બનેલી ચલણી રાણી કહે છે કે, નાથ! તમે આ શું બોલ્યા? તમારા વિના તે હું એક ક્ષણ પણ જીવી શકું તેમ નથી. તમે મારા પુત્રની બીકથી ડરે નહિ. એ તે હજુ નાનું છે. એને આવી કંઈ ખબર પડતી નથી માટે એ આપણા સુખની આડે નહિ આવે. આ તે એણે કોઈ રમત ઊભી કરા લાગે છે તેથી આ કાગડે અને હંસલી લઈ આવીને આવું બોલે છે. જુઓ, ચલણી રાણી કેટલી મેહાંધ બની છે! એને તે એમ લાગે છે કે મારે પુત્ર હજુ નાનું છે. એને સંસાર બાબતની કંઈ ખબર પડતી નથી, પણ એ વાત ભૂલી ગઈ છે કે હું કેની માતા છું? મારે પુત્ર ભવિષ્યમાં કેણ બનનાર છે ! હવે તે પુત્ર માટે થયે છે. શું એ સમજી શકે તેમ નથી ? પણ કામાંધ માણસની સ્થિતિ જ એવી હોય છે. કામાંધ માનવ પોતે જે કંઈ કરે છે તે કઈ જોતું નથી તેમ માને છે, આટલા માટે જ્ઞાની પુરુષે કહે છે કે કામાંધ જે બીજે કઈ આંધળો નથી. “માતાળ 7 માં જ ૪ કામાતુર પુરુષને કેઈને ભય પણ નથી લાગતું કે કોઈની લજા પણ નથી આવતી. લાજ શરમ તે નેવે જ મૂકી દે છે.
ભોગમાં અંધ બનેલી ચલણીએ આપેલો જવાબ” – લાજ શરમ છેડીને ચુલણી રાણીએ કહ્યું કે, નાથ ! તમારે વિયેગ હું સહન કરી શકીશ નહિ. મારા પુત્ર વિષે તમે કદી એવી શંકા કરશે નહિ. રાજા કહે છે રાણી! તમને પુત્ર
Page #328
--------------------------------------------------------------------------
________________
શોર સિદ્ધિ પ્રત્યે વાત્સલ્ય છે એટલે સાચી વાત સમજી શકતા નથી. બાકી હવે એ આપણું સુખમાં કાંટે બની ગયું છે. હું તે માનું છું કે એ કંટકને ઉખેડીને ફેંકી દેવે જોઈએ. નહિતર આપણું ઉપર ચઢી બેસે, માટે જે હું તને વહાલે હોઉં, જીવનભર મારી સાથે રહેવા ઈચ્છતી હોય તો હું સ્પષ્ટ શબ્દોમાં તને કહું છું કે તારા પુત્ર બ્રાદતને તારે પરલેક ભેગો કરી દેવો પડશે. તે સિવાય હવે મારાથી અહીં રહેવાશે નહિ, કારણ કે આપણી મદમસ્તી ભરી દુનિયામાં એ પથરો થઈને પડ્યો છે. હવે કાં હું તારે નહિ કે કાં એ તારે નહિ ! બોલ, હવે તારે કોણ જોઈએ? પુત્ર કે પ્રિયતમ! એ બાબતને નિર્ણય કરી લેવાની પળે આવી ચૂકી છે. દીર્ઘરાજાના વચને સાંભળીને ચલણી રાણી કહે છે. એ મારા પ્રાણધાર ! એમાં પૂછે છે શું? તમારા માટે તે હું મારા પ્રાણ પાથરી દેવા તૈયાર છું. આપણા સુખમાં ડખલગીરી કરનાર કાળોતરા નાગ જેવા એ બ્રહ્મદત્તને પરલોક પહોંચાડે એમાં તે શી મોટી વાત છે? કારણ કે હજુ એ કંઈ રાજા બની ગયે નથી. રાજ્યની તમામ સત્તાને ઘેર આપણું હાથમાં છે. આપણે સત્તાથી આપણે જે કરવું હોય તે કરી શકીએ તેમ છીએ.
બંધુઓ ! જુઓ, આ સંસાર કે સ્વાર્થમય છે! એક તે વિષયવાસનાનું હલાહલ ઝેર અને બીજું સત્તાનું અભિમાન માણસને કયાં લઈ જાય છે? સત્તાના મદમાં માણસ પોતાને વિવેક અને શાન પણ ગુમાવી દે છે. માતા જેવી માતા બનીને પિતાની મલિન વાસનાનું પિષણ કરવા ખાતર પુત્રને પરલોક પહોંચાડવા ઊઠી છે, કારણ કે એને સત્તાનું અભિમાન છે કે હું રાજ્યની સ્વામિની છું. મારી ઈચ્છા પ્રમાણે કરી શકું તેમ છું. એ છોકરો મારા સુખમાં આડે આવનાર કોણ? મોહ અને અભિમાનમાં એને ખબર નથી પડતી કે હું આવું દુષ્કૃત્ય કરવા બેઠી છું તે મારું શું થશે? આ પાપકર્મનું પરિણામ કેવું વિષમ આવશે? આ સત્તાની ખુમારી એક દિન મારી કેવી ખુવારી કરી નાંખશે? એ તે પોતાના સુખમાં મસ્ત રહે છે, પછી એને કેઈની સારી વાત પણ ગમતી નથી. જ્યારે પોતાના પાપકર્મનું ફળ ભોગવવાને વખત આવે ત્યારે એની સાન ઠેકાણે આવે છે. એક દષ્ટાંત આપીને સમજાવું
એક મોટા શહેરમાં એક શ્રીમંત શેઠ શેઠાણી મોટા આલેશાન ભવન જેવા બંગલામાં રહેતા હતા ને સંસારના સુખ ભોગવતા હતા. એમને ધનનું ખૂબ અભિમાન હતું. અભિમાન તે કેવું ? એમના આંગણે કોઈ ગરીબ દુઃખી માણસ માંગવા આવે તે એનું મુખ જોવામાં પણ આ શેઠ શેઠાણી નાનપ સમજતા. અભિમાન માનવીને ઊંચેથી નીચે પછાડનાર છે. એક અભિમાનની પાછળ ઘણું દુર્ગણે ખેંચાઈને આવે છે. જુઓ, અભિમાનની પાછળ ક્રોધ ખેંચાઈને આવે છે ને તૃષ્ણાની પાછળ માયા ખેંચાઈને આવે છે. આમ ક્રોધ, માન, માયા અને લોભ એ ચારે કષાયોના મૂળ ઉપર સંસાર વૃક્ષ લીલું છમને ફાલ્યું ફૂલું રહે છે. દશવૈકાલિક સૂત્રમાં ભગવાન બેલ્યા છે કે,
Page #329
--------------------------------------------------------------------------
________________
૨૭૦
શારદા સિદ્ધિ कोह। य माणा य अणिग्गहीया, माया य लाभो य पवट्ठमाणा। સત્તાર U #સિન વસાવા, સિંન્તિ મારું પુળમવસ અ૮ ગાથા ૪૦
વશ નહિ કરેલા કોધ, માન, માયા અને લોભ વૃદ્ધિ પામતા રહેતા આ ચારે સંપૂર્ણ અને કિલટ કપાયે પુનર્જન્મ રૂપી વૃક્ષના મૂળને અથવા આઠ કર્મરૂપી મૂળને અથવા મિથ્યાત્વ આદિને અશુભ ભાવરૂપી પાણીથી સિંચે છે એટલે જન્મ મરણની વૃદ્ધિ કરાવે છે, પણ અભિમાનમાં અંધ બનેલાને આ બાબતને ખ્યાલ કયાંથી આવે ?
એક દિવસ આ શ્રીમંત શેઠને ઘેર એક સંન્યાસી સંત પધાર્યા. સંન્યાસીને પિતાને ઘેર આવતા જોઈને શેઠના મનમાં થયું કે આ બાવો ભીખ માંગવા નીકળી પડે છે. એને કંઈ કામધંધે છે? જાણે એમના માટે જ ન કમાતા હોઈએ! જેથી આપણા ઘેર ભીખ માંગવા આવ્યો છે. શેઠે પિતાના બંગલાને સાચવનાર ગુરખાને બેલાવીને કહ્યું કે, જા, આ બદમાશ, હરામીને ફિટકારીને બહાર કાઢે. સાધુ શેઠના મુખના ભાવ જોઈને સમજી ગયા કે હું આવ્યો તે શેઠને ગમ્યું નથી. ત્યાં તે ગુર આવીને રૂઆબથી કહે છે, બાવાજી! ખડે રહો. અંદર જાનેકી મનાઈ હ, સાધુએ કહ્યું: ભાઈ! તારા શેઠને જઈને કહે કે એ મારા પર ગુસ્સો ન કરે. હું તમારી પાસે માંગવા નથી આવ્યો પણ તમને કંઈક આપવા માટે આવ્યો છું, એટલે ગુરખાએ જઈને શેઠને વાત કરી કે, શેઠજી ! મહારાજ તો એમ કહે છે કે હું તમારી પાસે કંઈ માંગવા નથી આ પણ તમને કંઈક દેવા આવ્યો છું, એટલે શ્રીમંત શેઠે પિતાના મુનિમને બેલાવીને કહ્યું કે, આ બાવે શું કહે છે? એ શું દેવા આવ્યો છે? એની વાત સાંભળીને એને ઝટ રવાના કરે.
બંધુઓઅભિમાન કેટલું ભયંકર છે! સાધુ બિચારા એની દયા ખાઈને એને કંઈક દેવા માંગે છે છતાં એમના સામું જોવું પણ ગમતું નથી તે પછી એમની વાત સાંભળવાની તે વાત જ કયાં ! શેઠના હુકમથી મુનિમજ સાધુ પાસે આવ્યો ને પૂછ્યું મહારાજ ! તમારે મારા શેઠને શું આપવું છે? ત્યારે સાધુએ કહ્યું મુનિમજી ! તમારા શેઠજી જે ચેપડામાં જમા-ઉધારને હિસાબ લખે છે તે ચોપડો મારી પાસે લાવે. સંતના કહેવાથી મુનિમજીએ ચેપડો એમના હાથમાં આપ્યું. સાધુએ ચેપ ખેલીને પહેલાં જ પાને એક લીટીમાં કંઈક લખ્યું ને પછી ચોપડે બંધ કરીને ચાલ્યા ગયા. મુનિમે જૂને ચોપડો આપ્યો હતો. એણે કબાટમાં ચોપડે મૂકી દીધો. શેઠને તે અભિમાનમાં એ જાણવાની પણ ક્યાં પડી હતી કે સાધુ ચોપડામાં શું લખી ગયા? મુનિમજીએ કે શેઠે કેઈએ કંઈ વાંચ્યું નહિ.
કર્મરાજાના કાયદા અને નિયમ બહુ વિચિત્ર છે. કમરાજા ભલભલાને અભિમાન એક રાતમાં તેડાવીને રાયને રંક બનાવી દે છે ને રંકને રાય બનાવી દે છે. ચમરબંધીને
Page #330
--------------------------------------------------------------------------
________________
શારા ચિતિ
ર૭૧ ચીથરેહાલ અને ચીંથરેહાલને ચમરબંધી બનાવી દે છે. કેના અભિમાન કાયમ ટકી શકે છે? રાવણ જે રાજા પણ એક દિવસ અભિમાનના કારણે રાખમાં રોળાઈ ગયે. એનું નામનિશાન ન રહ્યું. ‘આ શેઠને ત્યાં પણ એવું જ બન્યું. શેઠને ધમકાર ચાલતે વેપાર ધીમે ધીમે મંદ પડે ને એક દિવસ શેઠને વેપારમાં મોટી બેટ આવી. મોટો ધક્કો લાગ્યો તેથી શેઠની એવી પરિસ્થિતિ આવી ગઈ કે ખાવાનાં સાંસા પડયાં. આલેશાન ભવન જેવા વિશાળ બંગલા, ગાડી, વાડી, શેઠાણીના દાગીના બધું વેચાઈ ગયું. એક વખતના જિગરજાન દેતે પણ દુશ્મન બની ગયા. એવા જમ્બર પાપકર્મને ઉદય થયે કે બધું ચાલ્યું ગયું. પાપ કંઈ કેઈને છેડે છે? વહેલા કે મેડા કોઈને પણ પાપ પ્રગટ થયા વિના રહેતા નથી.
ન પાપ અંધારે રહે, છાનું કરો કે ચોકમાં,
અંતે પુકારી ઊઠશે, આ લેક કે પરલોકમાં, શેઠના પાપ આજે પ્રગટ થયા એટલે તે દુઃખી દુઃખી થઈ ગયા. સગાંવહાલાં કે સ્વજન સંબંધી કેઈએમના સામું જોતા નથી. શેઠાણીનું અભિમાન ઓસરી ગયું. એમના હાથ હેઠા પડી ગયા. પૈસાની મગરૂરીમાં માણસ ધરતીને પ્રજવે છે ત્યારે એને કોઈ ગરીબના સામું જોવું ગમતું નથી, પણ જ્યારે પાપકર્મને ઉદય થાય છે ? ત્યારે ખ્યાલ આવે છે કે ગરીબાઈના દુઃખ કેવાં હોય છે! હવે શેઠ શેઠાણીને પિતાનું જીવન અકારું લાગ્યું. એમને લાગ્યું કે આવી સ્થિતિમાં જીવવું તેના કરતાં આપઘાત કરીને જીવનને અંત લાવીએ. બંને જણે આપઘાત કરવા તૈયાર થયા તે જ વખતે શેઠાણીના મનમાં એક ચમકારે થયો. અચાનક કંઈ યાદ આવ્યું હોય તેમ શેઠને કહ્યું:
“સ્વામીનાથ! તમને યાદ છે? એક દિવસ આપણા આંગણે સાધુ મહાત્મા આવ્યા હતા. તમે એને કાઢી મૂકતા હતા ત્યારે એમણે કહ્યું કે, હું તમારી પાસે લેવા નથી આવ્યો પણ દેવા આવ્યો છું. તમે ગુસ્સે થઈને લપમાંથી છૂટવા મુનિમજીને મોકલ્યા હતા. એમણે મુનિમ પાસે ચોપડે મંગાવ્યો ને પછી ચોપડામાં એ કંઈ લખી ગયા હતા. તો આપણે આ દુનિયામાંથી વિદાય લઈ એ તે પહેલાં એ ચેપડ તપાસી લઈએ.' શેઠને શેઠાણીની વાત ગમી એટલે શેઠ શેઠાણું ચોપડાના પાનાં ફેરવવા લાગ્યા, ફેરવતા ફેરવતા એક જુના ચોપડામાં પહેલા પાને લખ્યું હતું કે,
“વહ દિન ન રહા તે વહુ દિન કયા રહેગા ?” . આ વાક્ય શેઠે વાંચ્યું ને એના ઉપર મનન કર્યું તે સમજાયું કે મહાત્માએ એમ લખ્યું છે કે શેઠ! તમારા સુખના દિવસો સદા માટે ન રહ્યા તે આ દુઃખના દિવસે પણ કયાં સુધી રહેવાના છે? સુખ અને દુઃખ એ તે સંસારની ઘટમાળ છે, માટે સુખમાં છલકાઓ નહિ ને દુઃખમાં ગભરાઓ નહિ. તન, ધન અને યૌવન ચાર દિવસના ચમકારા છે માટે એને ગર્વ ન કરે. સંતના એક વાક્યનું ગૂઢ રહસ્ય સમજીને શેઠના જીવનમાં શાંતિ થઈ ગઈ ને વિચાર કરવા લાગ્યા કે સંત મહાત્માઓ
Page #331
--------------------------------------------------------------------------
________________
२७२
શારદા સિદ્ધિ કેવા પરોપકારી હોય છે. મેં તે એમના સામું નથી જોયું તે પણ એમણે મારા ઉપર કે મહાન ઉપકાર કર્યો! સંતનું એક વચન હૃદયમાં ઊતરી ગયું પછી આપઘાત કરવાનો વિચાર માંડી વાળ્યે ને બંને જણ ધર્મમય જીવન ગાળવા લાગ્યા. ફરીને પુણ્યદય થતાં હતી તે સ્થિતિ આવી ગઈ, પણ અભિમાન ચાલ્યું ગયું એટલે જીવનમાં સદાચાર, નમ્રતા, દયા આદિ અનેક સદ્ગુણ ખીલી ઊઠયા, તેથી આખું જીવન પરોપકારમય જીવન જીવ્યા ને આત્માનું કલ્યાણ કર્યું.
આપણે તે અભિમાન ઉપર વાત ચાલતી હતી. સત્તાને મદ, ધનને ગર્વ, કેવી બૂરી ચીજ છે! આ શેઠ શેઠાણીને ધનને કેટલો ગર્વ હતો ! પણ સંતના એક વાગ્યે એમને ગર્વ ગળી ગયા ને ઠેકાણે આવી ગયા. એમને તો ધનને ગર્વ હતો તેથી ઠેકાણે આવ્યા પણ ચુલની રાણુને તો એની રાજસત્તાનું અભિમાન છે. બીજું એની દષ્ટિ વિકારમય બનેલી છે. જેની દષ્ટિમાં વિકાર ભર્યો હોય ને બીજુ અભિમાન હોય પછી શું બાકી રહે? ચલણ રાણું દીર્ઘરાજાના મેહમાં પાગલ બની ને ભાનભૂલી ગઈ છે. એના વિવેકચક્ષુ બંધ થઈ ગયા છે તેથી દીર્ઘરાજાને પ્રેમભર્યા શબ્દો કહે છે. મોહાંધ રાણ પિતાના એકના એક પુત્રને મારી નાંખવાનું કહેતા બેલતી અચકાતી નથી. હજુ આગળ ચલણી રાણી દીર્ઘરાજાને શું કહેશે તેના ભાવ અવસરે. છે. ચરિત્ર: ભીમસેન અને સુશીલાએ બાળકોને ખવરાવ્યા પછી ખાધું. ભીમસેન પિતાની તલવાર અને ઢાલ શેઠની દુકાને મૂકીને આવ્યો હતો. ખાધા પછી સુશીલાએ પૂછયુંઃ સ્વામીનાથ! તમે આ બધું ખાવાનું લઈને તો આવ્યા પણ આપની કેડે ઢાલ ને તલવાર કેમ દેખાતી નથી? હે નાથ ! તલવાર અને ઢાલ વેચીને તે ખાવાનું નથી લાવ્યા ને? કારણ કે તલવાર અને ઢાલ એ તે ક્ષત્રિયપણાનું ચિહ્ન કહેવાય. ભલે, એક વખત ભૂખ્યા મરી જઈ એ પણ એ વેચાય નહિ, એટલે ભીમસેને કહ્યું, સુશીલા ! હું તલવાર અને ઢાલ કદી વેચીશ નહિ. અત્યારે પણ કંઈ વેચીને નથી આ પણ મને લક્ષ્મીપતિ શેઠની સહાય મળી છે. ત્યાં ગયા પછી શું બન્યું ને કેવી રીતે ખાવાનું લાગે તે બધી વાત વિસ્તારપૂર્વક કહી સંભળાવી અને કહ્યું, શેઠ બહુ સારા છે. આપણને બંનેને એમને ત્યાં નોકરીએ રાખી લીધા છે. હું એમની દુકાનનું કામ કરીશ ને તારે એમના ઘરનું કામ કરવાનું, ખાવા પીવાનું કપડાં તથા રહેવાનું આપશે. તે ઉપરાંત મહિને બે રૂપિયા પગાર આપશે, માટે આપણે જલદી ત્યાં જવાનું છે. તે આપ બધા હવે ચાલો.
અહાહા! કર્મની કળા વિચિત્ર છે. એક વખતના સત્તાધીશ રાજા અને રાજાના રંગભવનમાં સંસારનું મહાસુખ ભોગવનારી રાણી આજે એક વણિકને ઘેર નોકર બનીને રહેશે. કેવી કરુણાજનક પરિસ્થિતિ ! અત્યારે એમના ગાઢ કર્મનો ઉદય છે એટલે ભીમસેન રાજાએ આટલી બધી મજૂરી કરવાની છતાં માત્ર મહિને બે જ
Page #332
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૨૭૩ રૂપિયાનો પગાર આપવાનું કહ્યું તે સ્વીકારી લીધું. સુશીલાએ કહ્યું: નાથ! તમે નક્કી તે કરી આવ્યા પણ આપણે રહેવાનું કયાં? એ શેઠના ઘરમાં હું નહિ રહે. એક તે મારું રૂપ છે ને બીજું યુવાની છે. માણસને પિતાનું રૂપ પણ કયારેક દુઃખદાયી બને છે. મુશ્કેલીમાં મૂકી દે છે. આજે આપણે પાપકર્મને ઉદય છે. તેમાં વળી જે શેઠની દષ્ટિ બગડે તે માથે દુઃખના ડુંગરે તૂટી પડવામાં બાકી નહિ રહે ત્યારે ભીમસેને કહ્યું: સુશીલા ! એ શેઠે મને કહ્યું છે કે, મારા ચાર ભાઈ ગુજરી ગયા છે. એમના ઘર ખાલી પડયા છે. તેમાંથી આપણને એક ઘર રહેવા માટે આપશે એટલે આપણે ત્યાં રહેવાનું કામ કરવા માટે મારે દુકાને જવાનું ને તારે એમના ઘેર જવાનું.
સુખશાતાસે સમય કેટેગા, કરસ્થા ઉનકા કામ,
આયે ચાલ દુકાન શેઠજી, ચારે કે નિજઘર લાયા. આપણુ દુઃખના દિવસે ત્યાં પસાર થશે માટે તમે બધા જલદી ચાલો. આપણે શેઠને ત્યાં જઈએ. ભીમસેનના કહેવાથી સુશીલારાણી, દેવસેન અને કેતુસેન ચારે જણાં ધીમા પગલે ચાલતાં ચાલતાં લક્ષ્મીપતિ શેઠની દુકાને આવ્યા. શેઠ એ ચારેને લઈને પિતાને ઘેર આવ્યા. આ શેઠ તે ભલા ભોળા ને દયાળુ હતા. એમને સંતાન પણ ન હતું. પરિવારમાં શેઠ શેઠાણી બે જણા હતા. શેઠાણીનું નામ ભદ્રા હતું પણ નામ પ્રમાણે એનામાં ગુણ ન હતા.
નામ ભદ્રા કામ કુભદ્રા” –એનું નામ તો મઝાનું ભદ્રા હતું પણ સ્વભાવથી એ કુભદ્રા હતી. પોતાનું કામ કેઈની સાથે લડી ઝઘડીને કરાવી લેવામાં હોશિયાર હતી. તેના શરીરને રંગ કાળ, મુખ ભયંકર બિહામણું, તેમ જ આંખે બિલાડી જેવી હતી. જેને જોતાં ભય લાગે એ એના શરીરને દેખાવ હતો. એને ક્રોધ આવે ત્યારે રાક્ષસણ જેવી બની જતી કે જાણે હમણાં બધું બાળી મૂકશે એમ લાગતું. એની જીભ તે ઘણી લાંબી ને કડવી હતી. જાણે જીભમાં ઝેર ભર્યું ન હોય! પરનિંદા કરતાં તે એની જીભ સહેજ પણ થાકતી ન હતી. જ્યારે કેઈની સાથે ઝઘડો થાય ત્યારે તો એની જીભ તીખી મરચા જેવી બની જતી. કૂડ કપટ અને કુકર્મો કરવામાં તે એ પૂરી પાવરધી હતી. લાજ શરમ તો નેવે મૂકી દીધેલી હતી. એના હદયમાં દયાને છોટે તે હતો નહિ. ધર્મ-પુણ્યની કે દાનની વાતે એને ગમતી નહિ. આવી ભદ્રા શેઠાણી હતી.
શેઠની શેઠાણુને ભલામણુ”:-શેઠ આ ચારેને લઈને પિતાને ઘેર આવ્યા ને પિતાની પત્નીને કહ્યું : હે સુંદરી ! ભદ્રા દેખાવમાં સુંદર ન હતી પણ ગમે તેવી તેય પિતાની પત્ની છે ને! એટલે શેઠે એને કહ્યું, હે સુંદરી ! આ ચારે ય આત્માઓ પવિત્ર ને ભાગ્યશાળી છે, પણ એમના કેઈ પૂર્વ ભવના પાપકર્મના ઉદયથી એમની આવી દુઃખદાયક દશા થઈ છે. આપણાં ભાગ્યેાદયે તેઓ આપણે ત્યાં આવ્યા છે. કામ કરવામાં આ બંને પતિ પત્ની કુશળ છે તેથી મેં તેમને આપણે ત્યાં કામ કરવા શા. ૩૫
Page #333
--------------------------------------------------------------------------
________________
ર૭૪
શારદા સિદ્ધિ નેકર તરીકે રાખ્યા છે. આ પુરુષ છે તે મારી દુકાનનું કામકાજ કરશે ને આ સ્ત્રી છે તે તને ઘરકામમાં મદદ કરશે. આ બે એમના છોકરાઓ છે તે પણ એમની સાથે રહેશે. હે ભદ્રા! તું એમની પાસે નરમાશથી પ્રેમથી કામ લેજે. એમને હલકા માણસની જેમ હડધૂત ન કરીશ કે એક પણ કટુ વચન કહીશ નહિ. જમવાને સમય થાય ત્યારે આપણે જે જમીએ તે એમને પેટ ભરીને બરાબર જમાડજે. એમના દિલને દુઃખ થાય એવું એક પણ કામ એમની પાસે કરાવીશ નહિ. એ આપણા ઘર કામ કરશે ને ખાશે. રાત્રે આપણી બાજુના જૂના ઘરમાં રહેશે. એમ કહીને શેઠ ભીમસેનને દુકાને લઈ ગયા. સુશીલાને મૂકીને તે ગયા પણ એ તે ભદ્રાનું બેડોળ રૂપ જોઈને થરથર ધ્રુજવા લાગી. પેલા બાળકે પણ ડરીને સુશીલાને વળગી પડયા ને કહે છેઃ બા! અમને બીક લાગે છે. સુશીલા અને બાળકે શેઠાણીનું બિહામણું રૂપ જોઈને ડરી ગયા છે. હવે શેઠાણી એમના બાળક ઉપર કે જુલ્મ કરશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. – ૨૮ શ્રાવણ વદ ૪ ને શનિવાર
તા. ૧૧-૮-૭૯ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંતજ્ઞાની તીર્થકર ભગવંત જગતના જેને ઉપદેશ આપતા ફરમાવે છે કે હે ભવ્ય જીવો ! આ સંસારમાં જ્યાં જુઓ ત્યાં ચારે તરફ દુઃખ, દુઃખ અને દુઃખ જ દેખાય છે. સંસાર જાણે એક દુઃખનો દરિયે જ ન હોય! જેમ દરિયામાં દષ્ટિ કરીએ તે દૂર દૂર સુધી પાણી દેખાય છે.
ક્યાંય એને કિનારે દેખાતો નથી તેમ આ જ્ઞાની-પુરુષે પણ સંસારથી પર બનીને સંસાર તરફ દૃષ્ટિ કરે છે તો એમને સંસાર દુઃખથી ભરેલો દેખાય છે, તો વિચારવા જેવી વસ્તુ છે કે સંસારમાં દુઃખ શાથી? આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન ઉત્તરાધ્યયન સૂત્રના ૩૨ મા અધ્યયનમાં કહે છે કે,
दुक्खं हयं जस्स न होइ मोहा, मोहो हओ जस्स न हाइ तण्हा ।
तण्हा हया जस्स न हाइ लाहो, लोहा हओ जस्स न किंचणाइ ॥८॥
જ્યાં મોહ છે ત્યાં દુઃખ છે. જેને મોહ નથી તેને આ સંસારમાં કઈ જાતનું દુઃખ નથી. જેને મેહ નાશ પામે છે તેનું દુઃખ પણ નાશ પામે છે. જ્યાં વસે છે મેહ ત્યાં રહે છે દુઃખ. મેહ એટલે શું? પર વસ્તુ અને પર વ્યક્તિ પ્રત્યેની આસક્તિ. પરને પિતાનું કરવાની લાલસા અને મમતા તેનું નામ મેહ. આ મોહ ટળે તો દુઃખ સહેજે ટળી જાય. જેની તૃષ્ણ યુવાન છે ત્યાં સુધી મહ પણ વૃદ્ધ કયાંથી થાય? જ્યાં સુધી તૃષ્ણ જીવતી ને જાગતી છે ત્યાં સુધી મેહનું અસ્તિત્વ રહેવાનું. લોભને નાશ થાય ત્યારે તૃષ્ણા ચાલી જાય છે. તમને થશે કે તૃષ્ણ અને લોભમાં શું ફરક છે? અપ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિ માટેની તીવ્ર ઝંખના એનું નામ તૃણા, અને
Page #334
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધ
૨૭૫ પ્રાપ્ત વસ્તુને પોતાની કરીને સાચવી રાખવી તેનું નામ લોભ છે. જ્યારે જીવને કઈ પણ જાતની ઈચ્છા કે આકાંક્ષા ન રહે ત્યારે લોભને નાશ થાય છે. આ ગાથાને નિચોડ એ છે કે મેહમાંથી દુઃખ જન્મે છે. તૃષ્ણાના તારથી મેહ ટકે છે. લોભના લોહચુંબકથી તૃષ્ણને તાર લંબાય છે, અને અંતરમાં છૂપાયેલી ઈચ્છાઓથી લોભને ઉદય થાય છે માટે સર્વ ઈચ્છાઓના નાશથી લોભનો નાશ, લોભના નાશથી તૃષ્ણાને નાશ, તૃષ્ણાના ક્ષયથી મેહને ક્ષય અને મોહના ક્ષયથી દુઃખને વિનાશ થાય છે, એટલે જેને મેહ, તૃષ્ણ અને લોભ ક્ષય થાય તેનું દુ:ખ અવશ્ય નાશ પામે છે. મેહમુક્તિ એ જ દુઃખમુક્તિ છે.
બંધુઓ ! આટલા માટે અમે ભગવાનના વચનાનુસાર તમને કહીએ છીએ કે હે જીવાત્માઓ! તમે આ સંસારને મેહ છેડે, પરિગ્રહની મમતા છે. જગતના જીવે પર માનું એટલું બધું વર્ચસ્વ છે કે ભલભલાને પણ મોહ દુર્જય છે. જેના ઉપર તમે મેહ રાખે છે, એવું આ શરીર અને પરિગ્રહ બધુ જીવને બંધનકર્તા છે. જ્યાં સુધી કર્મ છે ત્યાં સુધી શરીર રહેવાનું છે. કર્મને આધીન બનીને જીવને સંસારની જેલમાં રહેવું પડે છે. જેલમાં રહેવું તમને ગમે ખરું? માને કે સરકારના ગુનામાં પકડાઈ ગયા ને જેલમાં પૂરાવું પડયું તો એમ થાય છે ને કે જેલમાંથી છૂટું ! ઝેર પીને મરી જવું સારું પણ જેલમાં પૂરાઈ રહેવું ખોટું એટલે માણસ ગમે તેમ કરીને પિતાની સ્થિતિ હોય કે ન હોય છતાં પૈસાના પાણી કરીને પણ જામીન પર છૂટી જાય છે, પણ જેલમાં રહેતા નથી. તો પછી જીવ અનંતકાળથી શરીરની જેલમાં પૂરાઈ રહ્યો છે. એને મુક્ત કરવાની ભાવના કેમ થતી નથી? આ જેલમાંથી કયારે છૂટું એને જીવને તલસાટ થવો જોઈએ.
જે કાયાની માયામાં જીવ અટવાઈ ગયું છે, જે કાયાને મેહ રાખીને મુક્તિના મહાન સુખ માણવાને બદલે એના બંધનમાં બંધાઈ રહ્યો છે એ શરીર કેવું છે? ચામડાં, હાડક, લોહી, અને માંસનું બનેલું છે. આવું શરીર વહાલું લાગે છે પણ અનંત ગુણોથી ભરેલો સત ચિત અને આનંદમય એ આત્મા વહાલે લાગતું નથી. શરીરમાં કઈ સાર નથી. એના પર રાગ ન કરે. રાગ કરી કરીને શરીરને શુદ્ધ કરવાને પ્રયત્ન કરે છે પરંતુ શરીર શુદ્ધ થવાનું નથી. આજે તમે શરીરને શુદ્ધ કર્યું તે કાલે અશુદ્ધ બની જશે. આજે જેને માલ મલીદા ખવડાવીને પુષ્ટ બનાવ્યું તે કાલે સ્વયં નિર્બળ બની જવાનું છે. કોલસાને ધોવા માટે તમે સાબુ લગાડીને ગમે તેટલી મહેનત કરે પણ એ કાળે ને કાળે જ રહેવાને, તેમ શરીરને સ્વભાવ પણ એ છે, માટે શરીરની ચામડીને ન જુઓ પણ શરીરમાં જે આત્મા છે તેને જુઓ. રૂપ એ તે પુગલની માયા છે. આત્મા અરૂપી છે માટે આ શરીરના સ્વભાવને વિચાર કરીને એને રાગ છેડે.
Page #335
--------------------------------------------------------------------------
________________
૨૭૬
શારદા સિદ્ધિ
પુદ્ગલની માયાના પાયા પર સ'સારના મોટા મહેલ ઊભો છે, પણ વિચાર કરો કે આ સ`સાર મહેલ નથી પણ જેલ છે. સ્વાથ`મય છે, આ સ'સારમાં કોઈ કોઈનુ નથી. જ્યાં સુધી મનુષ્યનુ પુણ્ય કામ કરે છે ત્યાંસુધી સૌ તેને એલાવે છે તે માનપાન આપે છે પછી કાઈ કોઈ ને પૂછતું નથી, માટે જ્ઞાની પુરુષો કહે છે કે પુણ્યના દ્વીપક જલે છે ત્યાં સુધી કામ કાઢી લો. એ દીપક બૂઝાઈ ગયા પછી જીવનમાં અંધકાર છવાઈ જશે. ક્રિશા પણ સૂઝશે નહિ. જ્યારે માણસના પુણ્ય ખલાસ થઈ જાય છે ત્યારે ભલભલો બુદ્ધિવાન પણ બેવકૂફ્ ખની જાય છે. માણસ ગમે તેટલો બુદ્ધિશાળી હોય, ચતુર હાય, સદાચારી હાય પણ પુણ્ય ન હોય તેા દુનિયા એના ગુણ્ણાની કદર કરતી નથી, પણ જેને પુછ્યાદય છે તેવા માણસ બુદ્ધિહીન હેાય છતાં તે સમાજમાં બુદ્ધિવાન મનાય છે. આવા સ'સારના ખેલ છે.
ė
તમે નાટક જોવા જાએ છે ને ? અહી' ખેડેલામાંથી ઘણાને નાટક જેવુ' ગમતુ' હશે. ચાર ચાર દિવસ અગાઉથી નાટકની ટિકિટ મંગાવીને રાખે છે પણ વિચાર કરશે. આ તમારા સ’સાર એ પણ એક પ્રકારનુ' નાટક છે. નાટકમાં જુદાં જુદાં પાત્રો જુદા જુદા પાઠ ભજવે છે. ત્યાં તમે પ્રેક્ષક બનીને જામે છે ને ? નાટકમાં ગમે તેવુ કરુણુ દૃશ્ય આવે કે હાસ્યજનક દૃશ્ય આવે તે તેની તમને કોઈ અસર થાય છે ? કદાચ કરુણુ દૃશ્ય આવે તે ઘડી વાર અસર થઈ જાય છે પણ પછી તે એને કઈ યાદ નથી કરતા. નાટક પૂરુ' થાય એટલે તરત ત્યાંથી ઊઠીને ઘર ભેગા થઈ જાએ છે ને? એ રીતે તમે આ સ'સારમાં પણ પ્રેક્ષક બનીને રહેા. જો મારાપણાની મમતા કરી તે મરી ગયા સમજો પણ મમતારહિત પ્રેક્ષક ભાવથી રહેશે। તે તમને ગમે તેવા પ્રસંગેામાં પણ દુ:ખ નહિ થાય. પુણ્યદયથી લક્ષ્મી મળી હોય તે તેના દાનપુણ્યમાં સદુપયેાગ કરો. શરીર સારું હોય તેા તપ કરેા, સેવા કરો, બ્રહ્મચર્ય નું પાલન કરો. હવે પયૂષણ પના દિવસા નજીક આવી રહ્યા છે. ઘણાં ભાઈ બહેનેાએ તપશ્ચર્યાં શરૂ કરી છે પણ હવે જેણે કઈ કર્યુ નથી તેમણે એ વિચાર કરવાના છે કે મારે શું કરવુ? જે કરશે તે સાથે આવવાનુ` છે. માકી કઈ સાથે આવવાનુ` નથી. એમ સમજીને માહુ છેડા. જે આત્માએ આંખા બંધ કરીને સ'સારના મેહમાં ફસાય છે તે ઘોર પાપ ક નું આચરણ કરતાં અચકાતા નથી.
આપણા ચાલુ અધિકારમાં દીર્ઘ રાજા અને ચુલણી રાણી કેવા માહમાં પડયા છે! એમનુ પાકળ બ્રહ્મદત્તકુમારની જાણમાં આવી ગયું', એટલે દીર્ઘ રાજાના દિલમાં ચમકારો થયા કે હવે જો આ બ્રહ્મદત્તકુમાર જીવતા રહેશે તે અમારુ સુખ લૂંટાઈ જશે. માટે ગમે તેમ કરીને એના જીવનના અત લાવવા પડશે. ઢી`રાજાએ આવું કહ્યુ તા પણ રાણીની આંખ ખૂલી નહિ. કદાચ માહવશ ભાન ભૂલે પણ જ્યારે પેાતાના એકના એક પુત્રને મારી નાંખવાનું' કહ્યુ' તે પણ ચલણીને એમ ન થયું કે હે રાજા !
Page #336
--------------------------------------------------------------------------
________________
૨૭૭
શારદા સિદ્ધિ તમે આ શું બોલો છો? તમને મારા પતિએ જે દીકરાનું અને રાજ્યનું રક્ષણ કરવા માટે રાખ્યા તેના બદલે રક્ષક જ ભક્ષક બનવા ઊઠયા ! ખેતરનું રક્ષણ કરવા માટે વાડ હોય છે પણ જ્યારે વાડ જ ચીભડાં ગળી જાય તે ફરિયાદ કોને કરવી? હું તમારા પ્રેમમાં મુગ્ધ બનીને ભાન ભૂલી પણ જે મારા દીકરાને તમે મારવા ઊડ્યા છો તે હવે મારે તમારી જરૂર નથી, ચાલ્યા જાઓ. જે એનામાં સુધારો થયો હતો તે પિતાના પુત્રને મારી નાંખવા તૈયાર ન થાત. જે બેમાંથી એક પણ વ્યક્તિ સારી હત તે ભાન ભૂલ્યાં પણ ઠોકર વાગતાં ઠેકાણે આવી જાત, પણ આતે બંને જણ પતનના પંથે ગયેલાં છે એટલે કોણ કોને સુધારે ?
ચલણીએ દીર્ઘરાજાને કહ્યું: ઓ મારા હૈયાના હાર ! મારી આંખની કીકી સમા વહાલા પ્રાણનાથ ! હું દીકરાને મેહ છોડી શકીશ પણ તમારો મેહ નહિ છોડી શકું. દીઘરાજાએ જાણ્યું કે ચુલણી બરાબર પોતાનામાં મુગ્ધ બની છે. માછલી બરાબર જાળમાં સપડાઈ ગઈ છે એટલે હવે વાંધો નહિ આવે. એમ માનીને ખડખડાટ હસી પડ્યા. ચલણ રાણી પણ મેહથી ભરેલા ચેનચાળા કરવા લાગી અને દીર્ઘરાજાને કહે છે, હે પ્રિયતમ! બ્રહ્મદત્તને ખતમ કરવાનો ઉપાય તમે જ બતાવે, એટલે હું એને જલદી ખતમ કરી નાંખ્યું. સમય ઘણે થઈ ગયો હતો એટલે દીર્ઘરાજાએ કહ્યું , કે, હું આજે મારા મહેલમાં જાઉં છું. કાલે એ કાંટાને ખતમ કરવાનો ઇલાજ જરૂર શોધી લાવીશ.
બંધુઓ ! સંસાર જીવને મધ જે મીઠે લાગ્યો છે પણ જોઈ લે, સંસાર કેટલો સ્વાર્થી છે! જ્યાં સ્વાર્થ આવીને ઊભું રહ્યો ત્યાં માતા એ માતા ન રહી ને પાલક એ પાલક ન રહ્યો. સંસારમાં કોને કેની પ્રીત છે? કોણ કોને ચાહે છે એ ખબર પડતી નથી. આખી દુનિયા આવા શંકામાં વર્તુળમાં ફસાયેલી છે. દીર્ઘરાજા પિતાના મહેલે જઈને સૂઈ ગયા પણ ઊંઘ આવતી નથી, કારણ કે માણસના મનમાં જે ઝેર પ્રગટયું છે તેને જે કાર્ય કરવું છે તે કાર્ય પૂરું ન થાય ત્યાં સુધી એને બીજું કંઈ દેખાતું નથી. એની ઉંઘ ઊડી જાય છે ને ભૂખ ભાંગી જાય છે. તેમાં પણ બ્રહ્મદત્ત કુમારને મારી નાંખવે એ કંઈ સહેલ વાત નથી. દીર્ઘરાજા ચલણી રાણીમાં આસક્ત બન્યું હતું પણ એ સમજતા હતા કે આ બ્રહ્મદત્તકુમાર એ કોઈ સામાન્ય નથી. મહાતેજસ્વી ને મહાપરાક્રમી છે. હવે યૌવનને આંગણે આવીને ઊભે છે. પ્રજાના તેના ઉપર ચાર હાથ છે. રાજાને એકને એક પુત્ર છે. એને એકદમ મારી નાંખવે એ કંઈ સહેલી વાત નથી. એને માટે તે કંઈક ઉપાય શોધવે જોઈએ કે જેથી કોઈને ખબર ન પડે. આમ વિચાર કરતાં પોતાના સુખની આડે આવનાર, પિતાના છિદ્ર જેનાર બ્રહ્મદત્તકુમાર ઉપર દીર્ઘરાજાને એ ક્રોધ આવી ગયું કે સૂતા સૂતા દાંત પીસવા લાગ્યા ને મુઠ્ઠીઓ વાળીને કંઈક બબડવા લાગ્યા, ત્યારે બાજુમાં સૂતેલી
Page #337
--------------------------------------------------------------------------
________________
૨૭૮
શારદા સિદ્ધિ એની રાણી ઝબકીને જાગી ગઈ ને પૂછવા લાગી કે, સ્વામીનાથ ! તમને શું થાય છે? કેમ ઊંઘ નથી આવતી? તમને ઠીક નથી કે કોઈ ચિંતાનું કારણ છે? જે હોય તે મને કહે, ત્યારે દીર્ઘરાજા કહે છે તને કહેવાય તેમ નથી. રાણી કહે છે, હું તે તમારી અગન કહેવાઉં. મને તમારા સુખ દુઃખની વાત નહિ કરે તે કેને કરશે? કહો તે ખરા. કેમ ઊંઘ નથી આવતી? ખૂબ પૂછયું પણ આ વાત કંઈ રાણીને કહેવાય તેમ હતી? રાજાએ કંઈ ન કહ્યું એટલે રાણીએ એમ માન્યું કે કોઈ રાજ્ય કાર્યની ચિંતા હશે તેથી મને કહેવાય તેમ નહિ હોય. એમ માનીને રાણી ઊંઘી ગઈ પણ રાજાને ઊંઘ આવતી નથી કારણ કે એને બ્રહ્મદત્તનું કેમ કાટલું કાઢવું તેને ઉપાય શોધ છે તેથી ચિત્ત બીજે કયાંય ચુંટતું નથી. જેના મનમાં જે વિચારો ચાલતા હોય તે કાર્ય ન થાય ત્યાં સુધી તેને ચેન પડતું નથી. એક દૃષ્ટાંત આપીને સમજાવું?
વિક્રમપુરના નગરશેઠને રૂપવતી નામની એકની એક લાડકવાયી પુત્રી હતી. તેનું રૂપ કઈ અલૌકિક હતું. રૂપની સાથે તેનામાં બુદ્ધિ, વિનય, નમ્રતા આદિ અનેક ગુણે હતા. રૂપવતી યુવાન થતા તેના માતા પિતા મુરતિયાની શોધ કરવા લાગ્યા, પણ દીકરીને ગ્ય વર કયાંય જડતું નથી. કોઈ જગ્યાએ રૂપ હોય તે ગુણ ન હોય, કોઈ જગ્યાએ ગુણ હોય તે રૂપનું મીંડું દેખાતું, આથી રૂપવતીના પિતાને ખૂબ ચિંતા થવા લાગી કે શું મારી દીકરીને ચગ્ય વર નહિ મળે? મારી દીકરી આવી ગુણિયલ ને હું તેને ગમે ત્યાં પરણાવી દઉં? “ના”, એવું મારે નથી કરવું. મારે તે દીકરીને
ગ્ય વર મળે ત્યારે જ પરણાવવી છે. આમ કરતાં ત્રણ વર્ષ વીતી ગયાં છતાં દીકરીને યોગ્ય વર ન મળે એટલે એક દિવસ શેઠ લમણે હાથ દઈને ઉદાસ થઈને બેઠા છે. આ વખતે રૂપવતી અચાનક ત્યાં આવી ચઢી. પિતાજીને ચિંતાતુર જોઈને ચતુર દીકરી ચિંતાનું કારણ સમજી ગઈ. તે પિતાજીને કહે છે, બાપુજી! તમે મારી આટલી બધી ચિંતા શા માટે કરે છે? મારે યોગ્ય જીવનસાથી સામેથી આવીને ઊભું રહેશે અગર હું મારી જાતે શોધી લઈશ તે દિવસે હું આપને કહીશ કે આ મને યોગ્ય છે. ત્યાં સુધી હું સાધનામય જીવન ગાળું એવી મારી ભાવના છે. આપ મારા ઉપર વિશ્વાસ રાખજે. હું આપણા કુળને કલંક નહિ લગાડું. પુત્રીના મીઠાં મધુરાં વચને સાંભળીને પિતાની ચિંતા દૂર થઈ શેઠ ઘણા સુખી હતા. એમના બંગલાની આસપાસ ફરતે બગીચે તે બંગલાની બાજુમાં એક નાનકડે બંગલે હતે. રૂપવતીએ કહ્યું: પિતાજી! હું મારી સાધના કરવા માટે આ બાજુના બંગલામાં એક દાસીને સાથે લઈને રહું? પિતાજીને દીકરી ઉપર પૂરે વિશ્વાસ હતો એટલે રહેવાની રજા આપી. રૂપવતી એની દાસીને લઈને મહેલમાં ગઈ. રૂપવતીએ વિચાર કર્યો કે હું અનંતકાળથી સંસારમાં ભણું છું. મેં ઘણી વાર લગ્ન કર્યા. હવે મારે એવા લગ્ન કરવા નથી. મારે તે અંદર બેઠેલા ચૈતન્યદેવના દર્શન કરવા છે. જેની સાથે લગ્ન કર્યા પછી રંડાપો ન આવે એ ધણી મારે શોધ છે.
Page #338
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૨૭૯ ધ્યાનમાં મસ્ત બનેલી રૂપવતી:- બંગલામાં રૂપવતી અને એની દાસી સિવાય કઈ આવતું ન હતું, એટલે એકાંતમાં એને ધ્યાન ધરવા માટે અનુકૂળ વાતાવરણ હતું. મહેલમાં પણ એને ધ્યાન કરવા માટે અલગ રૂમ હતો. રૂપવતી એ રૂમમાં બેસીને દિવસભર પ્રભુના ધ્યાનમાં લીન બની જતી હતી. ઘણી વખત તે એવી લીન બની જતી કે દાસી એને ઢાળીને જગાડે. દિવસમાં એક ટંક ખાધું ન ખાધું એ તે ધ્યાનમાં બેસી જતી. ધ્યાનમાં પ્રભુના ગુણનું ચિંતન કરતી. પિતે વેત કપડા પહેરતી ને સાદું ભોજન જમતી, છતાં એના મુખ ઉપર અલૌકિક તેજ ઝગારા મારતું હતું. જાણે કઈ સાક્ષાત્ દેવી જ ન હોય !
રૂપવતીના રૂપમાં મુગ્ધ બનેલ ભંગી” :- કોઈ વખત ઊગતા પ્રભાતમાં મહેલની બારી એ ઊભી રહીને કુદરતી સૌંદર્યનાં દર્શન કરતી હતી. એક દિવસ તે સમયે મહેલના ચોગાનમાં ઝાડુ વાળના ભંગી એને સાવરણે લઈને આવ્યો. એણે બારીમાં ઊભેલી સોંદર્ય સુંદરી રૂપવતીને જોઈ એને મનમાં થયું કે, અહો ! આ કોણ? દેવલોકની અપસરા તે નહિ હોય ને ? ભંગી તે રૂપવતીના રૂપમાં એ મગ્ન બની ગયો કે એના હાથમાંથી સાવરણે નીચે પડી ગયે ને એ તે ત્યાં ને ત્યાં સ્થિર થઈ ગયો. રૂપવતી તે અંદર જઈને પ્રભુના ધ્યાનમાં લીન બની ત્યારે ભંગી એના રૂપમાં તલ્લીન બન્યું. રૂપવતી તો કયારનીય ચાલી ગઈ છે પણ ભંગી તે બારીની સામે આંખે તાકીને રૂપવતી એની સામે ન ઊભી હોય ને પોતે જે તે હોય એમ ઝાડના કંઠાની જેમ ત્યાં ને ત્યાં સ્થિર ઊભે રહ્યો. પાંચ-છ કલાક થયા છતાં ત્યાં ને ત્યાં ઊભો રહ્યો. ભૂખ-તરસ પણ ભૂલાઈ ગયા. ઘણો સમય થવા છતાં ભંગી ઘેર ન ગયો એટલે એની પત્ની ઝકલી અનેક જાતની ચિંતાઓ કરતી શોધવા આવી તે પતિને રૂપવતીના મહેલની બારીમાં તાકીને ઊભેલો જોયો. ઝકલી પાસે જઈને ઢાળીને કહે છે કેટલા વાગ્યા છે ? કંઈ ખબર છે? જલદી ઘેર ચાલો. એમ કહીને ઝકલી તે હાથ પકડીને એના પતિને ઘેર લઈ ગઈ પત્નીની સાથે બોલ્યા ચાલ્યા વગર ને જમ્યા વિના એ તો ખાટલો ઢાળીને સૂઈ ગયો. ઝકલીના મનમાં થયું કે કંઈ ભૂત, પલીત તે નહિ વળગ્યું હોય ને ! એ માટે ઘણું ઉપચારો કર્યા છતાં કંઈ સુધારો ન થે. બીજે દિવસે જમવાનું કહ્યું તે પણ ન જમ્યા. આથી પત્ની મૂંઝાઈ ગઈ કે આમને શું થઈ ગયું ?
“ઝકલીએ પતિને આપેલું આશ્વાસન” :- બીજે દિવસે રાત્રે ઝકલીએ એના પતિને કહ્યું–તમને શું થયું છે? મને કહે તે ખરા. તમારા માટે તમે જે કહો તે કરવા હું તૈયાર છું. પતિ મૂંઝાય છે કે આ વાત કેવી રીતે કહું? છતાં કહેવત છે ને કે “કામ ભૂલાવે ભાન.” ભંગીએ તે શરમ છોડીને પિતાના મનની વાત કહી દીધી ને કહ્યું, જે તું મારું આટલું કામ કરીશ તે જ હું જીવી શકીશ,
Page #339
--------------------------------------------------------------------------
________________
૨૮૦
શારદા સિદ્ધિ નહિતર મારું પ્રાણ પતંગિયું રૂપવતીની રૂપતની પાછળ પાગલ બનીને ભસ્મ થઈ જશે. ઝકલીએ કહ્યું: તમે ચિંતા ન કરે. હું હમણાં જ શેઠાણીના ઘેર જાઉં છું. આ વાત સાંભળી ભંગીના આનંદનો પાર ન રહ્યો. ઝકલી માટે આ કામ ઘણું કપરું હતું છતાં હૈયામાં પતિપ્રેમ અને હાથમાં શ્રદ્ધાને દીવડે લઈને શેઠને ત્યાં પહોંચી પણ મનમાં વિચાર આવે છે કે કયાં નગરશેઠની અપ્સર જેવી રૂપવતી દીકરી અને કયાં કાળો ભીલ જે મારો પતિ ! આ બંનેનું મિલન થવું એ આકાશ પાતાળ એક કરવા જેવું છે.
ઝકલી રૂપવતીના મહેલે” – રૂપવતી એના રૂમમાં હતી ને દાસી બહાર હતી. ઝકલીએ દાસીને કહ્યું મારે રૂપવતીબહેનને મળવું છે. દાસી કહે, શું સવારના પ્રહરમાં હાલી નીકળી છે. જા, બહેન અત્યારે નહિ મળે. રૂપવતી ધ્યાનમાં બેઠી ન હતી એટલે દાસીને શબ્દો સાંભળીને પૂછયું કે, કોણ આવ્યું છે? દાસી કહે-બહેન! પિલી ઝકલી ભંગડી અત્યારમાં તમને મળવા આવી છે. રૂપવતીએ એને અંદર બોલાવીને પૂછયું: બહેન ! તું શા માટે આવી છે? જે હોય તે ખુશીથી કહે. ઝકલીને કહેતા ધ્રુજારી છૂટી અને આંખમાં આંસુ આવી ગયાં. બોલી શકતી નથી ત્યારે રૂપવતીએ કહ્યું તારે શું દુઃખ છે? મને વિના સંકે કહે. એટલે ઝકલીએ હૃદય ખેલીને રૂપવતીને પિતાના પતિની વાત કરી. રૂપવતી કહેઃ બહેન ! તું ગભરાઈશ નહિ. આમાં શું મોટી વાત છે? તું તારા પતિને કહેજે કે, સતત સાત દિવસ સુધી એકાગ્ર ચિત્તે : રામનામને જાપ કરે. જે મનમાં બીજે સહેજ પણ વિચાર આવે તે ફરીથી જાપ કરે પડશે. જે બરાબર રામનામ લેશે તે આઠમા દિવસે રૂપવતી તમને પરણશે.
રૂપવતી મેળવવા રામનામને જાપ”:- રૂપવતીની વાત સાંભળીને ઝલી તે ખુશ થઈ ગઈ ને ઘેર આવીને એના પતિને રૂપવતીએ કહેલી બધી વાત કરી, એટલે ભંગીના તે આનંદને પાર ન રહ્યો. રૂપવતીના રૂપમાં દિવાને બનેલો એ જે કહે તે કરવા તૈયાર હતે. એ તે સાત દિવસ એકાગ્ર ચિત્ત રામનામને જાપ કરવા તૈયાર થઈ ગયે. જેની જેમાં રમણતા હોય તે મેળવવા માણસ પોતાનું સર્વસ્વ અર્પણ કરવા તૈયાર થઈ જાય છે. એણે તે નગરની બહાર જઈ ઝાડને કરતો ઓટલો હતે તેના પર બેસીને ધ્યાન કરવાનું નક્કી કર્યું. બીજે દિવસે ધ્યાનની ધૂણી ધખાવવા ઊપડ્યો. જતી વખતે એની પત્નીને કહી દીધું કે, હું સાત દિવસ જગતમાં શું જ નહિ એમ માનજે. સાત દિવસ સુધી હું આંખ પણ બેલીશ નહિ. હું ભલો ને મારો રામ ભલો. શુદ્ધ વસ્ત્રો પહેરીને ભંગી તે ઝાડ નીચે ઓટલા ઉપર પલાંઠી વાળીને બેસી ગયો. રૂપવતીના રટણને બદલે હવે રામનું રટણ શરૂ થયું. શરૂઆતમાં તે રામના બદલે રમામાં મન ચાલ્યું જતું. એને ઠેકાણે લાવવા પ્રયત્નશીલ બનો. ત્રીજા દિવસે તે એ એકાગ્ર બની ગયે કે કેણ આવ્યું ને કેણ ગયું. એની પણ ખબર નથી. દિવસે જતાં એકાગ્રતાથી એને આત્માને સાક્ષાત્કાર થયા,
Page #340
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૨૮૧ * રામનામના જપને પ્રભાવ” :- નગરવાસીઓને આ વાતની જાણ થઈ, કે આપણું નગર બહાર સાક્ષાત્ ભગવાન જેવા સંત પધાર્યા છે, એટલે બધા લોકે ભંગી સંતના દર્શન કરવા આવવા લાગ્યા. કેઈ ભગવાન માનીને ફૂલ ચઢાવવા લાગ્યા તે કેઈસ મૂકવા લાગ્યા, પણ ભંગી તે રામનામમાં એ લીન બની ગયો છે કે પિતાની પાસે થતા કોલાહલની એને બિલકુલ ખબર નથી. જેમ વાત પ્રસરતી ગઈ તેમ લોકોનાં ટોળેટોળાં ઊભરાવાં લાગ્યાં. છઠે દિવસે તે ત્યાં એક મોટું તીર્થધામ હેય એવું વાતાવરણ બની ગયું પણ ભંગી તે રામનામનું રટણ કરતાં કરતાં અંદરની દુનિયામાં લીન બનતે ગયે. નગરશેઠના કાને આ વાત આવી એટલે એ પણ સંતના દર્શન કરવા આવ્યા. સંતની એકાગ્રતા અને પ્રશાંત મુખમુદ્રા જોતાં શેઠને એવી શાંતિને અનુભવ થયો કે જે શાંતિ બંગલામાં કદી મળી ન હતી. શેઠને તે ત્યાંથી ઊઠવાનું મન થતું ન હતું પણ ન છૂટકે ઘેર આવ્યા ને રૂપવતીને બધી વાત કરી. પિતાની વાત સાંભળીને રૂપવતીના મનમાં થયું કે પેલો ભંગી તે નહિ હોય ને ? લાવ, હું પણ દર્શન કરી આવું. રૂપવતી પિતાની દાસીને લઈને સંતના દર્શન કરવા ગઈ. દૂરથી જોયું તે પિતાના રૂપમાં મુગ્ધ બનેલો ભંગી છે. મારા રૂપમાં દિવાને બનેલો ભંગી આજે ભગવાનના નામમાં દિવાને બન્યું છે. મેં સાતમા દિવસે એને પરણવાને કેલ આપે છે. એ તો કામ કાઢી ગયે. હવે મારે મારું વચન પાળવાનું છે.
રાત પડી એટલે ભંગીની પાસે માણસે આવતા બંધ થઈ ગયા ત્યારે રૂપવતી એની પાસે જઈને કહે છે, હે સંત ! આંખડી ખેલો ને મારા સામું જુઓ. ભંગી તે ધ્યાનમાં મસ્ત છે. વારંવાર કહેવાથી કાને અવાજ જતાં પૂછ્યું કે, તું કોણ છે? રૂપવતીએ કહ્યું કે, જેના રૂપમાં મુગ્ધ બનીને જેને માટે સાત સાત દિવસ એકાગ્ર ચિત્તે રામનામનું રટણ કર્યું છે એ હું પોતે રૂપવતી છું. આપના ચરણ કમળની દાસી આપના ચરણમાં જીવન અર્પણ કરી મારી પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે આવી છું. આપ મારે સ્વીકાર કરો, ત્યારે સંતે આખડી ખેલ્યા વિના જ કહી દીધું કે, હે રૂપવતી ! જે રૂપના માટે મેં રામનામનું રટણ કર્યું એ રામનામે તે મારા જીવનમાં કમાલ કરી છે. એ રામનામે તે આજે મને અરૂપી એવા આત્માને દર્શન કરાવી દીધા છે. જેનું રૂપ રૂપાતીત છે. જેના રૂપનાં તેજ આગળ જગતના તમામ રૂપે પાણી ભરે છે ને તમામ સૌંદર્ય ફિક્કા લાગે છે એવા અરૂપી આત્માના અલૌકિક સૌંદર્યને મને સાક્ષાત્કાર થયો છે. તેની આગળ રૂપવતીના રૂપ સૌંદર્ય અને ફિક્કા લાગે છે. મારે તે રૂપસુંદરીને મહ તેડી મુક્તિસુંદરી સાથે સંબંધ જોડે છે, માટે હવે તું મારી માતા અને બહેન સમાન છે. ભંગીને આત્મસાક્ષાત્કાર થયો છે એ જાણી રૂપવતીની આંખમાં આંસુ આવી ગયાં. અહો ! એક વખત ચામડાના રૂપમાં મુગ્ધ બનેલો આજે આત્મામાં મુગ્ધ બની ગયો ! એ તે પામી ગયે ને હું રહી ગઈ! રૂપવતી પણ આખું જીવન જ્ઞાન ધ્યાનમાં વીતાવીને આત્મિક સુખ પામી ગઈ. ભંગી જે ભંગી સુધરી ગયે પણ દીર્ઘરાજા ન સુધર્યા. શા, ૩૬
Page #341
--------------------------------------------------------------------------
________________
૨૮૨
શારદા સિદ્ધિ - બ્રહ્મદનકુમારને નાશ કેવી રીતે કરે તેના વિચાર કરતાં તેમને કંઈક રસ્તે જડે. તે હર્ષભેર ચલણ રાણી પાસે આવ્યા ને ગુપ્તખંડમાં જઈને ચલણી સાથે એકાંતમાં બેસીને કહ્યું: દેવી ! આપણા માર્ગમાં કંટક બનીને પથરાતા એવા તારા પુત્ર બ્રહ્મદત્તને વિનાશ કરવાનો શ્રેષ્ઠ માર્ગ આપણને આજે મળી ગયા છે. અને હવે જલદી વિનાશ કરવામાં આપણું શ્રેય છે. તું એમ ન માનીશ કે મારા પુત્રને મારી નાંખે. જ્યારે હું એનાથી નિર્ભય બની જઈશ ત્યારે મારાથી તને એવા પુત્રોની પ્રાપ્તિ થશે, માટે તું ચિંતા ન કરીશ. હું કહું છું તેમ કુમારને મારવાથી લોકોને શંકા નહિ થાય. સાંભળ, હવે વહેલી તકે તમે બ્રહ્મદત્ત માટે કઈ કન્યા શેધી કાઢો ને ધામધૂમથી એના લગ્ન કરે. હું એક ન લાખને મહેલ બનાવવાની તૈયારી કરું છું. એના લગ્ન થાય તે પહેલા તાબડતોબ દેખાવમાં સુંદર લક્ષગૃહ તૈયાર કરાવી દઉં. પરણ્યાની પ્રથમ રાત્રે નૂતન વરવધૂને સૂવા માટે ત્યાં મોક્લી દેવા. આટલું બોલીને દીર્ઘરાજાએ રાણીની નજીક જઈને ધીમેથી કહ્યું કે, પછી મધરાત્રે હું આખું લક્ષગૃહ સળગાવી મૂકીશ. આટલું બોલીને મોહાંધ બનેલા પાપી દીઘરાજા અને ચલણી રાણી બંને ખડખડાટ હસ્યા. એ જ વખતે ગુપ્ત ખંડમાં સહેજ ઉંકાર સંભળાય તેથી દીર્ઘરાજાના મનમાં થયું કે નક્કી કઈ ગુપ્તચર અમારી વાત જાણી ગયો લાગે છે. તરત જ ઊભા થઈને ખૂણે ખાંચે તપાસ કરી પણ કોઈ દેખાયું નહિ એટલે માની લીધું કે આ તે ખોટો ભ્રમ છે.
વાત એમ બની હતી કે દીર્ઘરાજા અને ચલણ રાણીના આવા વર્તનથી પ્રધાન અને પ્રધાનને પુત્ર બંને સજાગ બની ગયા હતા. જૂના પ્રધાનને બ્રહ્મદત્તકુમાર પ્રત્યે ખૂબ લાગણી હતી, એટલે એણે નક્કી કર્યું હતું કે ગમે તેમ કરીને બ્રહ્મદત્તકુમારને બચાવી લે. એના પુત્ર વરધનને પણ કહી દીધું હતું કે, બેટા ! બ્રહ્મદત્તકુમારને બચાવતાં કદાચ આપણું બંનેનું મૃત્યુ થઈ જશે તે વાંધે નથી પણ બ્રહ્મદત્તને આપણે બચાવી લે. એ જીવતે હશે તે આપણા રાજાનું નામ રાખશે. બ્રહ્મદત્તકુમારના પુણ્યને સિતારે ચમકતું હતું એટલે એને આવા રાજભક્ત પ્રધાન અને તેના પુત્રને પૂરો સાથે હતે. બ્રહ્મદત્તનું રક્ષણ કરવા માટે પ્રધાનના પુત્ર વરધન દીર્ઘરાજાની પાછળ પડયા હતા એટલે જ્યારે આ વાત દીર્ઘરાજાએ રાણીને કરી ત્યારે ખાનગી રીતે ગુપ્ત ખંડના પડદા પાછળ આવીને ઊભો રહ્યો હતો ને ગુપ્ત વાત સાંભળી તમામ બાતમી મેળવીને ત્યાંથી સાપની જેમ ઝડપભેર સરકી ગયે. ઘેર આવીને વરધનએ પિતાના પિતા ધનુપ્રધાનને બધી વાત કરી ત્યારે પ્રધાનના દિલમાં પારાવાર દુઃખ થયું, અહો! આ સંસાર કે ભયંકર સ્વાર્થમય છે કે માતા જેવી માતા પિતાના એકના એક પુત્રને સળગાવી દેવા તૈયાર થઈ છે. ધિક્કાર છે એને! આમ કહી ધનુપ્રધાન ચિંતામગ્ન બન્યા, હવે બ્રહ્મદત્તકુમાર માટે શું વિચારશે તેના ભાવ અવસરે.
Page #342
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન ન. ૨૯ શ્રાવણ વદ ૫ ને રવિવાર
તા. ૧૨-૮-૭૯ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! શાસનપતિ ત્રિલોકીનાથ, વૈલોક્ય પ્રકાશક, જગત ઉદ્ધારક, રાગ-દ્વેષ વિનાશક, એવા અનંતાનંત ઉપકારી ભગવાન જગતના જીવોને આત્મકલ્યાણને માર્ગ સમજાવતા કહે છે કે, હે જી ! જે તમારે પરિભ્રમણને પરિમીત કરવું હોય ને કર્મબંધનથી અટકવું હોય તે જ્ઞાનીએ બતાવેલા માર્ગને સહારો લો. ભવવનની અંદર માર્ગ ભૂલેલા માનવીને ભગવાનને માર્ગ એ એક સાચે સથવારે છે. જે ભૂલેલાને સાચા રહે ચઢાવે છે, પણ એ માર્ગને સહારે હજુ આત્માએ લીધે નથી. માનવીને લાંબી મુસાફરી કરવી હોય અથવા કેઈ અજાણ્યા સ્થળે જવું હોય તે તેના મનમાં એ ભાવ થાય છે કે મને કઈ સારે સથવારે મળે તે માર્ગમાં કોઈ મુશ્કેલી કે આપત્તિ આવે તે મને આશ્વાસન મળે તે માટે લાંબે પ્રવાસ આનંદપૂર્વક પૂર્ણ થાય. પગે ચાલીને પ્રવાસ કરે હોય, રેલ્વેની કે બસની મુસાફરી કરવી હોય તે સારા સથવારાને બધા ઈચ્છે છે. માનવીએ સથવારે સારો માનીને લીધે પણ પછી જે તે પ્રવાસમાં સહારા રૂપ ન બનતા બેજારૂપ બની જાય તે મુસાફરીમાં કંટાળો આવે છે. અહીં જ્ઞાનીઓ આપણને સમજાવે છે કે જે આત્મા સામાન્ય મુસાફરીમાં પણ સારા સથવારાને ઈચ્છે છે તે પછી આ આત્માને તે અહીંથી પરલોકની લાંબી મુસાફરી કરવાની છે તે તેના માટે કે સથવારે જોઈશે? જેના સહારાથી આત્મા સુખી બને તે સથવારે જોઈએ છે કે આત્મા દુઃખી બને તે સથવારે જોઈએ છે?
આ જીવને હજુ સારો સથવારે કોને કહેવાય ને ખોટો કેને કહેવાય તેની ખબર નથી. સંસાર સુખમાં મસ્ત બનેલા કંઈક જીવો એમ માને છે કે જીવન તે બહુ અલ્પ છે. આ ટૂંકા જીવનમાં જે ભૌતિક સુખ નહિ જોગવીએ તે મનની મનમાં રહી જશે. તે સુખ મેળવવા માટે ધનની જરૂર છે, માટે જીવનને સાચે સથવારે ધન છે. કેઈ પિતાને સુંદર મનગમતી અનુકૂળ પત્ની મળે એને જીવનને સાચે સથવારે માને છે. કેઈ કીતિને સહારે માને છે. જે કીતિ ન હોય તે બધાં સુખ ઝાંખાં દેખાય છે. કેઈ મનગમતા મિત્રને જીવનને સાચે સથવારે માને છે. માનવી આવી અનેક કલ્પના કરે છે પણ જ્ઞાની કહે છે તારા માનેલા આ બધા સથવારા શું ચિરસ્થાયી છે? જે પાપને ઉદય થાય તે ધન વરાળ માફક વેરાઈ જાય ત્યારે તે દુઃખી થાય છે. અનુકૂળ સૌંદર્યવાન પત્ની પણ સંસારમાં કયારેક અધવચ્ચે કાળના અંધકારમાં અદશ્ય થઈ જાય છે. શરીર એ રોગનું ઘર છે. કયારે એના પર દર્દના હુમલા આવશે ને આરોગ્ય વિદાય લેશે તેની ખબર નથી. કીર્તિ પણ કયારેક એક ભૂલના કારણે નાશ થઈ જાય છે. આ રીતે સત્તા, બળ, સંપત્તિ વગેરે આકર્ષક જણાતી વસ્તુઓ ચિરસ્થાયી રહેવાની નથી. કાં તે આપણે
Page #343
--------------------------------------------------------------------------
________________
२८४
શારદા સિદ્ધ એને ત્યાગ કરીને જવું પડે છે અથવા જીવનની સફર પૂરી થતાં પહેલાં એ આપણને છેઠીને ચાલ્યા જાય છે. તે હવે અહીં આપના મનમાં પ્રશ્ન થશે કે ચિરસ્થાયી અને સાચે સથવારે કર્યો?
આ પ્રશ્નને સુંદર જવાબ જૈનદર્શને આવે છે. એ ચિરસ્થાયી સથવારાનું નામ છે જ્ઞાન અને દર્શન. આ સથવારા જન્મ મરણની ઘટમાળમાંથી મુક્તિ અપાવીને શાશ્વત સુખ અપાવી શકે છે. જ્ઞાન-દર્શન અને ચારિત્ર રૂપ સથવારાની પ્રાપ્તિ અતિ અલ્પ સમયમાં ભવભ્રમણને અંત લાવી જે સુખની કલ્પના કરી શકાય નહિ એવા શિવસુખને આપે છે.
આપણે ઉત્તરાધ્યયન સૂત્રના ૧૩મા અધ્યયનને અધિકાર ચાલે છે. તેમાં ચુલની રાણી અને દીર્ઘરાજા બંને એકબીજાના પ્રેમમાં ફસાઈ ગયા છે. એમને સારાસારને વિવેક નથી, કામગમાં મદમસ્ત બન્યા છે. કામવાસના મનુષ્યને મોટામાં મોટો દુશ્મન છે, પ્રેમના સહામણા શબ્દ કવચમાં લપેટાઈ મનુષ્યને ભેળવી જાય છે. એ પ્રેમ નથી પણ માત્ર વાસના છે. ભગવાન કહે છે કે જે મનુષ્ય પોતાના ચારિત્રને ચોખ્ખું રાખે છે તે મહાન છે અને જે મનુષ્ય પોતાના ચારિત્રને ગુમાવે છે એ તે અધમમાં અધમ છે. જેણે ધન ગુમાવ્યું છે તેણે કંઈ નથી ગુમાવ્યું, આબરૂ અને તંદુરસ્તી ગુમાવી એણે કંઈક ગુમાવ્યું છે પણ જેણે ચારિત્ર ગુમાવ્યું તેણે તે બધું જ ગુમાવ્યું છે. ચુલની રાણી અને દીર્ઘરાજાએ ચારિત્ર ગુમાવીને પિતાના જીવનની બરબાદી તે કરી. એમના સુખમાં બ્રહ્મદત્તકુમાર એમને આડખીલ રૂપ લાગે છે એટલે એને મારી નાંખવાનું કાવતરું પણ ઘડાઈ ગયું. દૂધ જે દૂધના રૂપમાં હોય તે પી શકાય પણ જે દૂધ ફાટી જાય તે એ બેસ્વાદ બની જાય છે, તેમ ચુલની અને દીર્ઘરાજા બંને ફાટેલા દૂધ જેવા બની ગયા છે. એ મનુષ્ય મટીને કર રાક્ષસ જેવા બની ગયા છે, એટલે એમને આવા ભરયુવાન પુત્રને મારી નાંખવાની બુદ્ધિ થઈ છે, પણ ચુલનીને ખબર નથી કે મારો પુત્ર કોણ છે? ન બંધુઓ ! કમની વિચિત્રતા કેવી છે! બ્રહ્મદત્ત ચક્રવતિએ પૂર્વભવમાં પિતાની અમૂલ્ય સાધના વેચીને ચક્રવતિનું પદ માંગ્યું. એમની સાધના તે ચક્રવતિ પદથી પણ અધિક સુખ આપે એવી હતી પણ કમે ભાન ભૂલા ને નિયાણું કર્યું, અને ચૌદ સ્વપ્ન સૂચિત એને જન્મ થયે તે માતા જાણે છે છતાં એની કેવી દશા કરવા ઊઠી? કયાં બાળપણમાં એના પિતા બ્રહ્મરાજાનું અચાનક મરણ થવું ને કયાં એક વખત સતી કહેવાતી ચુલની રાણીને દીર્ઘરાજાની સાથે પતનના પંથે જવું ને બ્રહદત્ત કુમારના માથે આ અણધારી વિપત્તિની વિજળી તૂટી પડવી. દીર્ઘરાજા અને ચુલની રાણુએ બ્રહ્મદત્તકુમારને જડમૂળમાંથી નાશ કરવાનું નકકી કર્યું છે, પણ બ્રહ્મદત્તકુમારના પાપની સાથે પુણ્યને પણ ઉદય હતો એટલે એને ધન પ્રધાનની પૂરી સહાય હતી.
Page #344
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૨૮૫
રાજ્યને વારાફરતી કારભાર ચલાવતા નરબંકાઓમાં ધન પ્રધાન એક રાજભક્ત પુરુષ હતા. વફાદારીમાં તે એમને ભેટે ન મળે. આ ધનપ્રધાને બ્રહ્મદત્તકુમારના પિતાજી બ્રહ્મ મહારાજાની આજીવન ખૂબ સેવા કરી હતી. રાજ્યને વિકાસ કરવામાં એમને ઘણે મેટ ફાળો હતો. દીર્ઘરાજાના કાવાદાવા અને પ્રપંચી સ્વભાવથી તેઓ પૂરા માહિતગાર હતા, તેથી તેઓ બ્રહ્મદત્તકુમારનું રક્ષણ કરવા માટે ખૂબ સાવધાન બની ગયા હતા. પોતાના પુત્ર વરધનુને બ્રહ્મદત્તકુમારના પડછાયાની જેમ ગોઠવી દીધું હતું.
પ્રધાનપુત્ર વરધનુ બાદત્ત કુમારને મિત્ર હતું એટલે તે બ્રહ્મદત્તકુમારનું દયાન રાખતું હતું. સાથે દીર્ઘરાજા અને ચુલની રાણી શું કરી રહ્યા છે તેનું પણ ગુપ્ત રીતે નિરીક્ષણ કરતા હતા તેથી ગુપ્ત ખંડમાં દીર્ઘરાજાએ ચુલની રાણીને બ્રહ્મદત્તકુમારને કેવી રીતે મારી નાંખે તે વાત કરી તે જાણી શકે, અને ઘેર આવીને એના પિતાજીને બધી વાત કરી, એટલે ચતુર મંત્રીએ બીજે જ દિવસે રાજસભાનું કાર્ય પૂરું થયા પછી રાજમાતા ચુલની અને દીર્ઘરાજા સમક્ષ એવી વિનંતી કરી કે હવે હું વૃદ્ધ થઈ ગયે છું. રાજયનું કાર્ય મારાથી સંભાળી શકાતું નથી, તેથી મારી ભાવના એવી છે કે મારા ઉપર ભાર મારા પુત્ર વરધનુને સેંપીને ઘડપણના દિવસે માં મારા પરલોકના હિત માટે દાન, તપ આદિ ધાર્મિક અનુષ્ઠાન કરું.
ધનુમંત્રીની વાત સાંભળીને દીર્ઘરાજાએ વિચાર કર્યો કે આ પ્રધાન તે મોટા ભાગે રાજકાર્યમાં મારી સાથે રહે છે ને મારા દુષ્કર્તવ્યને પણ એ જાણે છે, માટે અહીંથી નિવૃત્ત થઈને બીજા ગામમાં જશે તે ત્યાં એ મારા અવગુણોને જાહેર કરશે ને મારી વાત બધા જાણી જશે માટે એ ભલે પ્રધાનની નોકરીમાંથી છૂટે થાય પણ એને મારે આ નગર છોડીને બીજે જવા દેવું જોઈએ નહિ. જેથી એ મારા દુગુણેની જાહેરાત બીજે કરે નહિ. આ પ્રમાણે વિચાર કરીને દીર્ઘરાજાએ મંત્રીને કહ્યું: મંત્રીજી! તમારો પુત્ર ભલે તમારું મંત્રી પદ સંભાળે એમાં મને કોઈ હરકત નથી, પણ તમે આ નગર છોડીને બીજે ક્યાંય જશે નહિ. અહીં રહીને જ ધર્મધ્યાન કરે. હું તમને આ નગર છોડીને બીજે ક્યાંય નહિ જવા દઉં, એટલે ધનુમંત્રીએ રાજાની વાતને સ્વીકાર કર્યો, દીર્ઘરાજાના દિલમાં બ્રહ્મદત્ત કુમારનું જલ્દી કાસળ કાઢવાની તાલાવેલી છે. ત્યારે ધનુમંત્રીને એ જ બહ્મદત્તકુમારને એના કાવતરામાંથી બચાવી લેવાની તાલાવેલી છે. માણસ તે બંને છે ને? છતાં બંનેના ગુણમાં કેટલે ફરક છે. આ તે બંને અલગ ઘરના છે. ઘણી વાર એક જ માતાની કૂખે જન્મેલા બે સગા ભાઈઓ હોવા છતાં એમની દષ્ટિમાં ને સ્વભાવમાં કેટલું અંતર હોય છે તે એક દષ્ટાંત દ્વારા સમજાવું.
એક ગરીબ મા બાપના બે દીકરા હતા. તેમાં મોટાનું નામ શાંતિ અને નાનાનું નામ સુરેશ હતું. માટે દીકરે શાંતિ પાંચ ચોપડી ભણી રહ્યો એટલે એના મા-બાપે કહ્યું: બેટા! હવે તું ભણવાનું છોડીને કયાંક ને કરીએ લાગી જા તે ઘરખર્ચમાં રાહત
Page #345
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ થાય. બાપ એક નાનકડી હાટડી જેવી દુકાન ચલાવતા હતા. તેમાંથી માંડ પૂરું થતું. ઘણી જગ્યાએ આવું બને છે કે મા-બાપની આર્થિક સ્થિતિ નબળી હોય એટલે મોટા છોકરાનું ભણવાનું બગડે. એમ આ શાંતિલાલને પણ ઘરના સંયોગના કારણે ભણવાનું છોડી દેવું પડયું. શાંતિલાલ ખૂબ ડાહ્ય, ગંભીર ને વિવેકી કરે હતો. શાંતિ અને સુરેશ બંને એક માતાના બાલુડાં હતાં પણ બંનેના સ્વભાવમાં આસમાન જમીન જેટલું અંતર હતું. શાંતિ પહેલેથી સ્વભાવે નમ્ર, નિરાભિમાની, દયાળુ અને મિલનસાર સ્વભાવને હતો ત્યારે સુરેશ અકકડ, અતડો ને જિદ્દી હતો. તે નાને એટલે મા-બાપને લાડકો હતે. શાંતિ ભણી ન શકે તેથી કરી ન મળી એટલે બાપની હાટડીમાં બેઠો. સુરેશ મેટ્રિક પાસ થયા પછી કોલેજમાં ગયો. તે સારા માર્કે પાસ થતો હતો. મા-બાપે શાંતિના સુશીલ સંસ્કારી કન્યા સાથે લગ્ન કર્યા. સમય જતાં મા બાપ એકાએક બિમાર પડયા, ત્યારે શાંતિને ભલામણ કરી કે તું સુરેશને ભણાવજે ને ખૂબ સાચવજે. આ પ્રમાણે કહીને માતા પિતાએ દેહ છે. એમની અંતિમ ક્રિયા કરી. ધીમે ધીમે શેક વિસારે પશે. શાંતિલાલ મા-બાપની આજ્ઞા મુજબ પોતાના નાનાભાઈને ભણાવવો ને સાચવ તે બરાબર કરતા.
શાંતિલાલ સમજતા હતા કે ભલે, આપણને અત્યારે કષ્ટ પડશે પણ સુરેશ ભણી રહેશે પછી એ નોકરી ધંધામાં લાગી જશે પછી કોઈ ચિંતા નથી. આવી આશામાં
ને આશામાં દુઃખ વેઠીને પણ નાનાભાઈને ભણાવવાનો આનંદ માનતા, કારણ કે - હજારે નિરાશાઓમાં એક અમર આશા છુપાયેલી છે. પણ આ સંસારમાં આશાઓ કેની પૂરી થાય છે? સંસાર જ સ્વપ્ન જેવે છે. કહ્યું છે ને કે,
સુપને સબ કુછ દેખિયે, જાગે તો કુછ નહી,
એસા યહ સંસાર હૈ, સમજ દેખે મન માંહી. | સ્વપ્નમાં માણસ દેખે છે કે હું મોટો કરોડપતિ બન્ય. આવું મહાન સુખ ભોગવી રહ્યો છું પણ જ્યાં સ્વપ્ન પૂરું થયું ને આંખ ખુલી એટલે કાંઈ નહિ. આ સંસારનું સુખ પણ આવું છે. શાંતિલાલ અને એની પત્ની આશા બંને ભાવિના સંસાર સુખના રંગીન સ્વપ્ન જોઈ રહ્યાં હતાં પણ ભાવિ તે કંઈક જુદું જ ઘડાઈ ચૂક્યું હતું. સુરેશે કેલેજમાં ડોકટરી લાઈન લીધી. ભાઈ કષ્ટ વેઠીને ભણાવે છે. ભણતાં ભણતાં સુરેશ ડૉકટર બન્યો, ત્યારે મોટાભાઈ શાંતિ અને તેની પત્નીએ શાંતિને દમ ખેંચ્યો કે હાશ...હવે અમારે કંઈક સુખના દિવસે આવશે, પણ કર્મની ગતિ વિચિત્ર છે. સુરેશ ડેકટરની ડિગ્રીમાં પાસ થતા મોટી હોસ્પિટલમાં દાખલ થતાં પગાર સારે શરૂ થયો. સુરેશ ડોકટર બન્યું એટલે સારા ઘરની સુખી દીકરીઓના કહેણ આવવા માંડ્યાં. ભાઈએ સારી કન્યા સાથે પરણાવ્યો. તેને પગાર સારે, વળી સાસરિયા સુખી એટલે મેટાભાઈ ભાભીને તે હર્ષને પાર નથી. શી વાત સુરેશભાઈ શું બોલ્યા ને શું બેલશે? પણ ડૉકટરને આ ગામડિયા હવે ગમતા નથી. એને મન તે ભાઈ ભાભી નેકર જેવા
Page #346
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૨૮૭ લાગતા હતા. એક દિવસ એના ભાઈને કહે છે, તમે બધા હવે આ ઘર છેડીને ચાલ્યા જાઓ. બાપની મિલક્ત કહો કે જે કંઈ કહો તે એક ઘર અને એક નાની હાટડી હતી. બીજું કંઈ જ ન હતું એટલે શાંતિએ કહ્યું: ભાઈ! અમે કયાં જઈએ? ત્યારે કહે છે, આ હાટડીની પાછળ એક એરડી છે તેમાં રહેજો. તમે મારા ભેગા નહીં, ત્યારે શાંતિ કહે છે. ભાઈ! તું કંઈક તે વિચાર કર. તને મેં દુઃખ વેઠીને કેવી રીતે ભણાવ્યું છે એને બદલો તું આમ વાળે છે? ત્યારે સુરેશે કહ્યું એમાં શું નવાઈ કરી? તમારી ફરજ હતી ને ? હવે હું મોટો ડોકટર કહેવાઉં. મને મળવા મારા મિત્ર અને ડોકટરે આવે, ત્યારે તમે તે મારા ઘરના નેકર જેવા દેખાઓ છે. મને તમારી ગામડિયા જેવી વર્તણુક બિલકુલ પસંદ નથી માટે ત્યાં જલદી ચાલ્યા જાઓ.
મકાનમાંથી ધક્કો મારતે સુરેશ” : શાંતિ ગળગળો થઈને કહે છે, ભાઈ! આ મકાન તે બાપાનું છે. એમાં મારો ભાગ છે, ત્યારે સુરેશે કડકાઈથી કહી દીધું, તમારે એમાં બિલકુલ હકક નથી, ત્યારે શાંતિલાલની પત્ની આશા કહે છે, સ્વામીનાથ! તમે ને મેં તે એમના માટે જાત ઘસી નાંખી છે. એને આપણે શું નથી આપ્યું ?બધું જ આપ્યું છે તો હવે આ ઘરના ઓરડામાં શું છે? આપી દે. આપણે આપણી હાટડીની પાછળની ઓરડીમાં ખુશીથી રહીશું ભલે, એ સુખી થાય. એમ કહીને બંને માણસે થડા વાસણ ને પિતાના કપડાં લઈને ઘરમાંથી નીકળી ગયા ને હાટડીના રૂમમાં રહેવા લાગ્યા. આગળ નાનકડી હાટડી ને પાછળ પિતે રહે છે. જેના ઉપર આશાના મિનારા બાંધ્યા હતા તે તૂટી ગયા, એટલે મોટાભાઈનું હૃદય પણ તૂટી ગયું. અરેરે..જે ભાઈને માટે મેં બાળપણમાંથી જ કષ્ટ વેઠયું, પેટે પાટા બાંધીને ભણજો. એણે આ દશા કરી? મેં પૂર્વભવમાં કેવા પાપકર્મો કર્યા હશે કે મેં મા-બાપના લાડ તે જોયા જ નહિ. દુઃખ વેઠીને મોટો થયે ને ભાઈને પણ દુઃખ વેઠીને મોટો કર્યો. એ સુખી થયો ને હું તે ગરીબને ગરીબ રહ્યો. ભગવાન ! તું મારી સામું તે જે. એમ કહીને ખૂબ રડે છે ત્યારે એની પત્ની કહે છેઃ નાથ ! હોય, એમાં રડવાનું શું? એના પુણ્યને ઉદય છે એટલે એ સુખ ભોગવે છે ને આપણા પાપકર્મને ઉદય છે એટલે દુઃખ જોગવીએ છીએ, પણ આપણા કર્મો ખપે છે માટે શાંતિ રાખો. - “હેકટરના આંગણે શાંતિનું આગમન :-શાંતિલાલને એક બેબી હતી. જુદા થયા બે વર્ષ થયા પણ સુરેશ કદી મોટાભાઈના સામું જેતે નથી. છતાં ભાઈને જોઈને એનું હૈયું હરખાઈ જતું કે મારા ભાઈને મળી આવું પણ નાના ભાઈને તે એના સામું જોવાની પણ પડી નથી, કે મારો ભાઈ શું કરે છે? એટલે શાંતિ મળવા કેવી રીતે જાય? હયાને હ હૈયામાં જ શમાવીને બેસી રહેતું. એક દિવસ એ પ્રસંગ બન્યું કે મોટાભાઈની પાંચ વર્ષની એકની એક વહાલી બેબી મંજુને એકદમ પાંચ તાવ ચઢી ગયે. ઠંડા પાણીના પિતા મૂકયા પણ તાવ ઓછો થતું નથી. શરીર
Page #347
--------------------------------------------------------------------------
________________
૨૮૮
શારદા સિદ્ધિ લોઢાની જેમ ધીખી રહ્યું છે. કુમળી કુલ જેવી બેબી તાવમાં કરમાઈ ગઈ એટલે શાંતિને થયું કે બીજા ડકેટરને ક્યાં શોધવા જાઉં! હું મારા ભાઈને જ બોલાવી આવું. મારા માટે તે ભલે ન આવે પણ આ કુમળી ફૂલની કળી જેવી ભત્રીજીએ એનું શું બગાડ્યું છે? એને માટે તો મારે ભાઈ જરૂર આવશે. એ તે હાંફતો હાંફતે નાના ભાઈને ઘેર આવ્યું. ડોકટર સાહેબ સૂઈ ગયા હતા. ડકટરની પત્નીને ધ્રુજતા ધ્રુજતા કહ્યું: મારે ભાઈ કયાં છે? એને જલદી ઘેર મેકલો ને. મંજુને સખ્ત તાવ ચઢે છે. બેભાન જેવી થઈ ગઈ છે.
સુરેશે મોટાભાઈનું કરેલું અપમાન”:-રમાએ તરત પોતાના પતિને જગાડીને કહ્યું: જલદી ઊઠી. આપણે મોટાભાઈની બેબી સિરિયસ થઈ ગઈ છે. શાંતિલાલ ત્યાં ઊભો હિતે. એને જોઈને સુરેશને ખૂબ ગુસ્સો આવ્યો. પલંગમાંથી ઊઠીને શાંતિને જોરથી ધક્કો મારતા કહે છે તું શા માટે મારે ઘેર આવ્યું છે? તને શરમ નથી આવતી? મારી સાથે તમારે શું લેવા દેવા? આ ગામમાં મારા સિવાય બીજા કેઈ ડોકટર નથી કે મારે ત્યાં હાલ્યા આવે છે ? જાવ અહીંથી. આવા શબ્દો કહ્યા તે પણ શાંતિલાલે કહ્યું ભાઈ! હું બીજા ડેકટરને બોલાવવા જાઉં ત્યાં તે મંજુનું શું થઈ જાય એ કંઈ કહેવાય નહિ, માટે તું જલદી ચાલ. સુરેશે કહ્યું, ભલે ને મરી જાય એમાં મારે શું? ત્યારે રમાએ કહ્યું. નાથ ! કંઈક તે વિચાર કરે. શું કાલના દિવસે તમે ભૂલી ગયા?
આવા મોટા ડોકટર બનાવનાર કોણ છે ? આવા મોટાભાઈને તે પગ ધોઈને પીવા હું જોઈએ તેના બદલે તમે આવા શબ્દો કહો છો ? તમને શરમ નથી આવતી? એમને સારા પ્રસંગે ન બેલા તે કાંઈ નહિ પણ એમની એકની એક બેબી મરવા પડી છે એના સામું તે જુઓ. આવા પ્રસંગે તમે કામ નહિ લાગે તે કયારે લાગશે? મોટાભાઈ ઉપર કરેલો ક્રોધ જોઈને ડોકટરની પત્ની રમા ખૂબ ઊકળી ગઈ. હજુ એ આગળ કંઈક બોલવા જાય ત્યાં તે ચાર લાફા મારીને કહે છે, આવા ભિખારીને તે ઘરમાં પેસવા જ કેમ દીધે? ઘરમાં પેસાડીને પાછી એમાં ભળી જાય છે? એવા જોરથી લાફા માર્યા કે રમા તે ભેંય પડી ગઈ
નાનાભાઈને કાળી નાગણ જે ક્રોધ જોઈને શાંતિ તે પિતાને ઘેર પાછો આવ્યો ત્યારે બેબી સૂઈ ગઈ હતી. થોડી વાર થઈ પણ બેબી બોલતી ચાલતી નથી એટલે બીજા ડોકટરને બોલાવ્યા. ડોકટરે આવીને જોયું તે બેબીનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. ડોકટર હાથ ખંખેરીને ઊભા થઈ ગયા ને કહ્યું: શાંતિભાઈ! હવે આ બેબી તમારી નથી. એ તમને છોડીને ચાલી ગઈ. દીકર ગણ કે દીકરી ગણે એક જ હતી એટલે ખૂબ વહાલી હતી. તે એક જ દિવસના તાવમાં ચાલી ગઈ. મા બાપ કાળાપાણીએ રડે છે. સુરેશને ખબર પડી કે બેબી ગુજરી ગઈ આથી રમાને ખૂબ આઘાત લાગે ને પતિને કહે છે ચાલો, ત્યાં જઈએ. સુરેશે કહી દીધું કે, મારે કે તારે કેઈને જવાનું નથી. રમાએ ઘણું સમજાવ્યો પણ તે માન્ય નહિ. એકની એક બેબી ચાલી ગઈ છતાં ભાઈ આવ્યું નહિ એટલે શાંતિને
Page #348
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૨૮૯
ખૂબ આઘાત લાગ્યા. અરેરે....આપણા કેવાં પાપ કર્મોના ઉદય થયા છે કે આપણું કોઈ નહિ. જેના ઉપર આશાના મિનારા બાંધીને ભણાવ્યા એ મિનારા જમીન દોસ્ત થઈ ગયા, અને આપણી એકની એક લાડકવાયી બેબી પણ સૌને રડાવી ચાલી ગઈ. એમ કરીને પતિ-પત્ની ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડે છે ત્યારે આડોશી પાડોશી બંનેને આશ્વાસન આપીને શાંત પાડે છે. છેવટે હૈયુ જરા હળવુ બન્યુ. એટલે પોતાના આત્માને કહે છે કે દુ:ખ આવે મનવા જ્યારે ત્યારે રાત્રુ શા માટે ? જે વાળ્યુ. તે ઊગે છે એના શાક શા માટે ?
હે જીવાત્મા ! તને જે દુઃખ આવ્યું છે તે તારા પાપકર્મના ઉદયથી આવ્યુ છે. આપણાં કર્માં જ આપણાં ઉપર રૂયાં છે એમાં ભાઈના દોષ નથી, કારણ કે જ્ઞાની સતા ઘણી વાર સમજાવે છે કે હું આત્મા ! આ સંસાર જ વિચિત્ર પ્રકારના છે. “ જ્યાં જન્મ છે ત્યાં મૃત્યુ છે, જ્યાં યૌવન છે ત્યાં નૃત્હત્વ છે, જ્યાં સાગ છે ત્યાં વિયાગ છે, જ્યાં કાયા છે ત્યાં રાગ છે, જ્યાં સુખ છે ત્યાં દુઃખ છે, જયાં હાસ્યની છેાળા ઊડે છે, ત્યાં રુદનનાં સમાં પણ હાય છે, આ બન્નેને સમજે છે તે સાચે ધમી કહેવાય છે. ”
જ્યાં પુણ્યની પ્રધાનતા હોય છે ત્યાં સુખની છેાળા ઊછળે છે ને જયાં પાપની પ્રધાનતા છે ત્યાં દુઃખની ઝડીએ વરસે છે. આવુ` સમજીને જે મનુષ્ય સુખ-દુઃખમાં સ્થિર રહે છે તેનુ' માનવજીવન સફળ બને છે, બાકી કર્યાં તે કોઈ ને છેડનાર નથી. આવા વિચારો કરીને શાંતિલાલ અને તેની પત્ની આશા પેાતાના દિવસે શાંતિથી ધર્મ –આરાધનામાં પસાર કરવા લાગ્યા. નાના ભાઈ સુરેશ પણ સુખમાં એના દિવસે પસાર કરે છે. એક વખત સુરેશભાઈના પુણ્યનું પાંદડુ' ખસ્યું'. રવિવારના દિવસ હતા એટલે સુરેશ અને તેની પત્ની અને સિનેમા જેવા ગયેલા. સિનેમા જોઈ ને આવ્યા ને ઘસઘસાટ ઊંઘી ગયા ત્યાં અચાનક કાણું જાણે ઘરમાં આગ લાગી. પાંચ વર્ષને ખાધે અચાનક જાગી ગયા ને આગના ભડકા જોઈને બૂમાબૂમ કરવા લાગ્યા. એટલે સુરેશ અને તેની પત્ની બંને જાગ્યા ને બૂમા મારી કે આગ લાગી છે. બચાવા બચાવે.... ઘરમાંથી નીકળવાના બારણા તરફ જ આગ લાગી હતી. પાછળના ભાગમાં ખારણુ નથી એટલે કયાંથી નીકળવું તે કઈ સૂઝતું નથી. લોકો દોડતા આવ્યા ને બૂમરાટ કરવા લાગ્યા પણ કાઈ બચાવી શકે તેમ ન હતુ.. આગ એલવવા ખંખા લાવ્યા પણ એ આવે ત્યાં સુધીમાં તે આગ ત્રણેને ભરખી જાય તેમ હતું. ખાખે। ખીજા રૂમમાં અટવાઈ ગયા હતા. શું કરવું તે દિશા સૂઝતી નથી.
“ અપકાર ઉપર ઉપકાર કરતા માટાભાઈ” :- આ ખાવુ મોટાભાઈને આગના સમાચાર મળતા તે જલદી દોડયા કે મારા ભાઈને બચાવુ. સુરેશ અને રમાએ અગ્નિના ભડકામાંથી મોટાભાઈ ને દોડતા જોયા, એટલે એમના મનમાં થયું. કે
શા, ૩૭
Page #349
--------------------------------------------------------------------------
________________
૨૦
શારદા સિદ્ધિ
આપણે એમની સાથે સંબંધ નથી રાખ્યો માટે તેએ આપણને ખચાવવા નથી આવતા. આમ ખંને જણાં ધ્રુજતા હૃદયે વાત કરે છે ત્યાં તે મોટાભાઈએ લોખ’ડની પાઈપ લઈ ને ખારી તાડી નાંખીને ભીતમાં માટુ' ખારુ' પાડયુ' ને બૂમ મારી સુરેશ–૨મા ! હવે તમે બહાર કૂદી પડી. અને માણસ કૂદી પડયા પણ જીવ બચાવવા જતાં એકને એક ખાખ અદર રહી ગયા. અરેરે....એનું શુ થશે ? એમ કહીને અને માણસા માટી પાકે રડવા લાગ્યા પણ કોઈ અંદર જવાની હિંમત કરતું નથી. આ સમયે જેનું હૃદય શાંતિથી છલકાઈ ગયેલું છે એવા શાંતિભાઈ ભડભડતી આગમાં અંદર જઈને મામાને લઈ આવ્યા. મામાને અચાવવા જતા પેાતે અડધા બળી ગયા. મામાને આપ્યા બાદ તરત તે બેભાન બની ગયા.
“હૃદયથી પશ્ચાતાપ કરતા નાનાભાઈ” :- તરત જ બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. આગ બૂઝવવા ખબાવાળાને ખેલાવ્યા. આગ બૂઝાઈ ગઈ, સાથે સુરેશના હૃદયમાં શાંતિભાઈ ઉપર ક્રોધની જે આગ ભભૂકતી હતી તે પણ ઓલવાઈ ગઈ. એના દિલમાં પોતાનું પાપ શૂળની જેમ સાલવા લાગ્યું. પોતાની ભૂલો યાદ આવી કે ભાઈની બેબી બીમાર પડી ત્યારે ભાઈ મને ખેલાવવા આવ્યા તે સમયે મેં કેવુ. ઉદ્ધત વર્તન કર્યુ હતું! મને એમણે આટલા દુઃખ વેઠીને ઊછેર્યાં, ભણાવ્યા, પરણાવ્યેા. એમની સેવા કરવાને બદલે મેં એમની આવી દશા કરી ? બેબી ગુજરી ગઈ છતાં આશ્વાસન દેવા ગયા નથી. તે સિવાય પાંચ પાંચ વર્ષોંમાં મે' એમની ભૂખ્યા તરસ્યાની સ'ભાળ લીધી છે? પેાતાની ભૂલોથી ભરેલો ભૂતકાળ એની નજર સમક્ષ ખડ થઈ ગયા. આંખમાં પશ્ચાતાપના આંસુ આવી ગયા કે, ધિક્કાર છે મને પાપીને ! કયાં હું દાનવ અને કયાં દેવ સમાન મોટાભાઈ! હોસ્પિતાલમાં જઈ ને હૃદયપૂર્ણાંકના પશ્ચાતાપ સાથે સારવાર કરી રહ્યો છે. હે પ્રભુ! મારા ભાઈ ને જલદી સારુ' થઈ જાય તેમ કરજો. કયારે ભાઈ ભાનમાં આવે ને હું મારા પાપનું પ્રાયશ્ચિત કરુ. એ વિચારમાં રાહુ જોઈ ને બેઠા હતા. બીજે દિવસે બાર વાગે બાએ ભાનમાં આવ્યો ને મેટાભાઈ એ વાગે ભાનમાં આવ્યા. આંખ ખોલીને જોયું તેા નાનાભાઈ પાતાના પલ`ગ ઉપર બેઠા છે. ભાઈની સાથે આંખેઆંખ મળી એટલે સુરેશ એના મોટાભાઈને વળગી પડયા ને કહ્યું, મોટાભાઈ! આજે તે મને સાચા પારસમણિના સ્પર્ધા થયા. તમે ખરેખર પારસમણિ છે. મેં આવા પવિત્ર મોટાભાઈને આજ સુધી એળખ્યા નહિ. તમે તે દરેક વખતે ધૂપસળી ખનીને રહ્યા છે. પોતે ખુદ બળીને સુવાસ ફેલાવી છે. એની સુગંધ મે' આજ સુધી ન માણી, પણ આજે મારુ અભિમાન એગળી ગયુ છે. હુ આપની માફી માંગું છું. આપના પગ ધોઈને પીઉં' કે મારી ચામડીના જુત્તા બનાવીને આપને પહેરાવુ તે પણ આછા છે. આપે તે અપકારના બદલે ઉપકારથી વાળ્યેા છે. એમ કહીને મોટાભાઈના પગ પકડીને પ્રસ્કે ને સ્કે રડવા લાગ્યા ત્યારે પેાતાના ભાઈ ને
Page #350
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૨૧
ખાથમાં લેતા શાંતિલાલે કહ્યુઃ આ મારા વહાલા ભાઈ સુરેશ ! મે તે કાંઈ કર્યુ નથી. માત્ર મારી ફરજ બજાવી છે, દુનિયામાં છેરુ' કરુ થાય પણ માવતર કમાવતર થતાં કયાંય સાંભળ્યા છે? હાય, ચુલની રાણી જેવા કાઈક. ભાઈ! આજે તારા હૃદયનું પરિવર્તન થતાં મારી દાઝયાની બળતરા પણ શાંત થઈ. આજે મને મારા અતરમાં અલૌકિક શીતળતા, શાંતિ અને આનંદનો અનુભવ થાય છે. ખસ, આજે મને ભાઈ મળી ગયા, પછી તેા સુરેશે માટાભાઇની ખૂબ સારી રીતે સેવા કરી. એની સેવા ફળી અને મેાટાભાઈને દાઝયાના ઘા રૂઝાઈ ગયા. ખાા પણ સારા થઈ ગયા, પછી અ'ને ભાઈ ઓનુ` કુટુંબ ભેગુ રહેવા લાગ્યું.
મારે
સુરેશે કહ્યુ': મોટાભાઈ ! તમે ઘણી મજૂરી કરી છે. હવે તમારે કઈ કામ કરવાનું નથી. તમે શાંતિથી ખાઈપીને ભગવાનનુ' નામ લે, પણ ભાઈ ! હુ' તમને એક વાત પૂછું છું કે, તમારા જીવનમાં આટલું દુઃખ પડવા છતાં આટલી શાંતિ રાખવાનુ' કોણે શીખવાડયુ ? ત્યારે શાંતિલાલે કહ્યુ: ભાઈ! એક તે આપણા માતાપિતાના સસ્કાર છે કે બેટા ! તારે અને તેટલો સ ́ત સમાગમ વધુ કરવા. વધુ નહિ તા એછામાં એછે દશ મિનિટ તે સંત સમાગમ કરવા. સંત ન હોય ત્યારે ઓછામાં એન્નુ ૧૫ મિનિટ વાંચન કરવું, તેથી હું અવારનવાર સતાની પાસે જાઉં છું', વાંચન કરુ છું તેથી મારા જીવનમાં શાંતિ આવી છે. આ સાંભળીને નાના ભાઈ સુરેશ ડૌકટર પણ ધર્મના માર્ગે વળી ગર્ચા.
આપણે ત્યાં મહાવીર હાસ્પિટલના ચીફ સર્જન ડૉ. આનદલાલ ખી. કોઠારીને આજે ૧૫ મે ઉપવાસ છે. વસુબેનને આજે ૩૫મે ઉપવાસ છે. ૫૧ ઉપવાસના ભાવ છે. બહેનેાને ઘણાંને ઉપવાસ છે. જૈન સમાજમાં આવા ડોકટર તપ કરે છે એ ગૌરવની વાત છે. ઉપવાસની સાથે આપરેશન કરી દર્દી ને શાતા ઉપજાવવાની સેવા ચાલુ છે. ધન્ય છે આવા તપસ્વીઓને ! આપ બધા આજથી તપના માંડવડા નીચે આવી જાવ અને ક્રમના ગજને બાળી નાંખેા.
ચરિત્ર :- કના ચેાગે ભીમસેન રાજા અને સુશીલા રાણી, લક્ષ્મીપતિ શેઠને ઘેર નોકર બનીને રહ્યા. શેઠ ભલા હતા તેથી શિખામણ આપીને ગયા પણ શેઠની શિખામણુ ઝાંપા સુધી. ભદ્રા શેઠાણીએ એનું પોત પ્રકાશ્યું. પ્રથમ દિવસથી સુશીલાની અગ્નિપરીક્ષા શરૂ થઈ. એક તેા શેઠાણીનું રૂપ બિહામણું રાક્ષસી જેવુ હતુ' એટલે ખુદ સુશીલા જ એનાથી ડરી ગઈ હતી તે બાળકોની તે વાત જ શુ' કરવી! એ કહે છેઃ મા ! આ કોણ છે? અમને ખહુ ખીક લાગે છે. સુશીલા કહે છે, બેટા ! તમે ડરે નહિ. એ તે આપણાં ખા છે. એમ કહીને પેાતાને વળગી પડેલા કરાને છૂટા પાડે છે પણ કરા તા માતાથી વિખૂટા પડતા નથી. ત્યાં તે શેઠાણી ગુસ્સેા કરીને કહે છે તારા કરાને રમતા મૂકી દે ને જલદી કામ શરૂ કર. વાંસડાની જેમ શુ' ઊભી રહી છે ?
Page #351
--------------------------------------------------------------------------
________________
૨૯૨
શારદા સિદ્ધિ ઘરમાં તે આટલું બધું કામ પડયું છે તેની તને કંઈ ખબર પડે છે કે નહિ? ભદ્રાએ વગર વાંકે સુશીલાને ધમકાવી નાંખી. શેઠાણીને કર્કશ અવાજ સાંભળીને સુશીલા તે થરથર ધ્રુજવા લાગી. એને ખૂબ દુ:ખ થયું. એને પિતાનું અપમાન થતું લાગ્યું, કારણ કે ગમે તેમ તેય રાજાની રાણી છે. એના મહેલમાં તે ઘણું નોકરચાકર અને દાસ દાસીઓ હતા. પિતે રાજરાણું હોવા છતાં એવી સરળ ને ભદ્ર પ્રકૃતિની હતી કે એ પોતાના
કરચાકરને પણ ઊંચા સાદે કંઈ કહેતી ન હતી એટલે એને તે દુઃખ થાય ને ! પણ અત્યારે એના ઘોર પાપકર્મને ઉદય હતું એટલે સ્વમાન સાચવવાનો પ્રશ્ન જ કયાં? એણે મૌનપણે શેઠાણીના કઠોર શબ્દો સાંભળી લીધા અને પોતાના બાળકોને કહ્યું બેટા! તમે અહીં રમે પણ આ છોકરાઓ તે રડવા જ લાગ્યા કે બા અમે તે તારી સાથે જ રહીશું, એકલા નહિ. સુશીલાએ સમજાવીને દૂર એકલી દીધા ને પછી ભદ્રાને કહ્યું: બા! મારે શું કામ કરવાનું છે તે કહે એટલે હું કરવાની શરૂઆત કરું.
સુશીલા ઉપર ભદ્રાને જુમ”:-તરત જ ભદ્રાએ બે મોટા માટલા આપીને કહ્યું, લે, અહીંથી એક માઈલ દૂર મીઠા પાણીને કૂવે છે ત્યાં જઈને પાણી ભરી આવ. રાજાની રાણીએ કઈ દિવસ પાણી ભર્યું નથી. બેડું હાથમાં કેમ ઉંચકાય એની ખબર નથી છતાં શેઠાણીના હુકમને માથે ચઢાવીને એક માટલું કાંખમાં ને એક માથે મૂકીને હાથમાં દેરડું લઈને પાણી ભરવા ચાલી. નવકારમંત્રનું સ્મરણ કરતી કૂવાના કાંઠે પહોંચી પણ દેરડું માટલાને કેવી રીતે ભરાવવું એની પણ ખબર નથી, એટલે કૂવે પાણી ભરવા આવેલી સ્ત્રીઓને કહે છે બહેન ! તમે મને દોરડું ભરાવી આપને. બાઈ એ કહે છે. બહેન! તમે કોણ છે? તમે જાણે રાજાની રાણી ન હો એવી તમારી મુખમુદ્રા છે. તમે કઈ દિવસ કંઈ કામ ન કર્યું હોય એવું લાગે છે, ત્યારે સુશીલા કહે છે બહેન ! હું રાજાની રાણી હોત તે શા માટે પાણી ભરત ! મારા કર્મે મને દાસી બનાવી છે. દયાળુ બહેને માટલાને દેરડું બાંધી આપ્યું. મહામુશીબતે બે માટલાં પાણી સીંચ્યું પણ રાજરાણીની હથેળીઓ તે સુંવાળી મખમલ જેવી હોય તેથી હાથમાં છાલાં પડી ગયા ને સખ્ત બળતરા થવા લાગી. માથે મોટા વજનદાર પાણીના ભરેલા બે માટલા મૂકીને ચાલવા લાગી. કોઈ દિવસ માથે પાણીનું બેડું મૂકીને ચાલી ન હતી. ચાલતાં ચાલતાં પાણી ઘણું છલકાઈ ગયું. એના મનમાં એમ થતું કે માથેથી બેડું પડી જશે તે? આવી બીકથી ધીમે ધીમે ચાલતી મહામુશીબતે પાણી ભરીને ઘેર આવીને બેડું ઉતાર્યું. એની કેડ અને ડેક ખૂબ દુઃખતા હતા એટલે વિસામો ખાવા બેઠી. એના મોઢા ઉપર થાક થાક તરી વળે છે. શરીર પસીનાથી રેબઝેબ થઈ ગયું છે પણ આ નિર્દય ભદ્રા શેઠાણીના દિલમાં દયાન છાંટો ન હતે, હવે એ સુશીલાને કેવી ધમકાવશે ને કેવા કઠોર શબ્દો કહેશે તેના ભાવ અવસરે.
Page #352
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન ન. ૩૦ શ્રાવણ વદ ૬ ને સોમવાર
તા. ૧૩-૮-૭૯ અનંતજ્ઞાની, ત્રિલોકીનાથ, સર્વજ્ઞ ભગવતે ફરમાવે છે કે, હે ભવ્ય છે ! આ સંસાર સર્વાગે દુઃખમય છે. સર્વાગે સુખ તે તારા પિતાના આત્માના શુદ્ધ સ્વરૂપમાં છે, આત્મસ્વરૂપની રમણતામાં છે. તે સિવાય જડ પદાર્થોના સંયોગોમાં તે સુખાભાસ છે, સુખના પડછાયા છે. તે પણ પાછળ મહાન દુઃખની ફેજને લાવનારા છે. ત્યાં સુખની આશા કયાંથી હોય? જે જડમાંથી સુખ મેળવવાની આશા ઠગારી છે તે પછી જડ પદાર્થો મેળવવા પાછળ આટલી બધી વ્યાકુળતા શા માટે કરવી? સંસાર સર્વાગે દુઃખમય છે. એમાં એક અંશ જેટલું પણ સુખ નથી છતાં સંસાર રસિક જીવ દીન બનીને સુખ મેળવવા રાત દિવસ અવિરતપણે પ્રયત્નશીલ રહે છે, અને પુણ્ય પ્રમાણે નાશવંત સુખ મેળવે છે. સંસાર સુખમાં મૂઢ બનેલો જીવ આત્માનું અવિનાશી, અપરાધીન, એકાંત સુખ જડ પુદ્ગલના સ્વરૂપમાં શેધે છે, પણ એને ભાન નથી કે પુદ્ગલ તે નાશવંત છે, પરાધીન છે અને પુદ્ગલના પ્યાસીને દુઃખ દેવાના સ્વભાવવાળા છે. ત્યાં સુખ કયાંથી જડે? અમૃતની શોધ સપના મુખમાં કરાય? “ના” ત્યાં તો ઝેર જ છે. આટલા માટે જ્ઞાની પુરુષે કહે છે કે, હે જીવાત્મા! જો તારે સાચા સુખી થવું હોય તે સંસારને આ વિશ્વાસી ન બન. સંસાર એટલે જ એ છપ. ત્યાં કદી પૂર્ણતા ન હોય, તેથી થેડામાં સંતોષ માનીને વિચાર કર કે મારામાં શેની ખામી છે? મારી પાસે શું નથી? બધું જ છે. એમ મનને મનાવીને સંતોષ માને, આ સંતેષ જીવને કયાંથી આવે? આ વીતરાગ વાણીના શ્રવણથી. વીતરાગ વાણીનું જે આત્મા શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરે છે. એને અહં ઓગળી જાય છે, મદ મરી જાય છે ને વાસનાઓ વિરમી જાય છે. જેને મદ મરી જાય, અહં ઓગળી જાય ને વાસનાઓ વિરમી જાય અને પછી સંસારને મેહ લોભ કે તૃષ્ણા રહે ખરી? ‘ના’. તે તમે પણ રેજ વીતરાગ વાણી સાંભળો છે ને? તે તમારા જીવનમાંથી લેભ અને ક્રોધાદિ કષાયે ઓછા થયા હશે ને? તમારી સામે બે અધિકાર વંચાય છે. નાના સતીજીએ ઉત્તરાધ્યયન સૂત્રનું નવમું અધ્યયન વાંચે છે.
નવમા અધ્યયનમાં નમિ રાજર્ષિને અધિકાર આવે છે. એ પહેલેથી કંઈ સાધુ બની ગયા નથી. પહેલા તે રાજા હતા છતાં એમને નમિરાજર્ષિ કહીને સૌ બોલાવતા હતા. એનું કારણ શું હતું? રાજ્યમાં વસવા છતાં અનાસક્ત ભાવથી રહેતા હતા.
દેહ છતાં જેની દશા વતે દેહાતીત, તે જ્ઞાનીને ચરણમાં છે વંદન અગણિત: રાજ્યના વૈભવથી તે અનાસક્ત હતા પણ પિતાના દેહથી પણ અનાસક્ત ભાવે રહેતા હતા. દેહમાં વસવા છતાં એ સમજતા હતા કે આ દેહ અને અંદર વસવાવાળો ચૈતન્ય સ્વરૂપ મારે આત્મા બંને ભિન્ન છે. પોપટને પિંજરમાં પૂરવામાં '
Page #353
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ આવે છે તે શું પોપટ અને પિંજર એક થઈ જાય છે ખરા? પોપટ પિંજરથી ભિન્ન છે તેમ આ શરીર તે પિંજર છે ને આત્મા એ પિંજરામાં રહેવાવાળો પિપટ છે. પિપટને
જ દાડમની કળીઓ મળતી હોય ને સેનાના કટોરામાં પાણી પીવા મળતું હોય તે પણ પિપટને પિંજરું ગમતું નથી. એમાંથી ક્યારે છૂટું એની તક શોધતા હોય છે તેમ આત્માને દેહ દ્વારા ઈન્દ્રિયજનિત વિવિધ પ્રકારના વિષય સુખ મળે તે પણ એને ગમતા નથી. કયારે આ કર્મરાજાની સત્તાથી તૈયાર કરેલા દેહપિંજરામાંથી છૂટું. આ દેહના નાશે કંઈ મારે નાશ નથી. દેહ તે હું નથી પણ અનંતશક્તિને સ્વામી આત્મા છું. આવી જેને ભાવના હોય તે સંસારમાં રહેવા છતાં અનાસક્ત ભાવથી રહી શકે છે ને સમય આવતા સંસાર છોડીને સંયમી બને છે. સંયમી બનીને એવી સાધના અને પુરુષાર્થ કરે છે કે કર્મરાજાએ બાંધેલા દેહરૂપી પિંજરાને તેડીને મોક્ષમાં પહોંચી જાય છે.
નમિરાજર્ષિને જન્મ જંગલમાં થયે હતું. તેની માતા જન્મ આપીને તેને કપડાથી વીંટાળી ઝાડે ઝળી બાંધીને સૂવાડી નદીએ શરીર સાફ કરવા ગઈ ત્યાં હાથી દેડ આવ્યું અને તેને સૂંઢ વડે ઉછાળી. ત્યાં વિદ્યાધરનું વિમાન જતું હતું. મયણરેહાને નીચે પડતી વિદ્યારે પોતાના વિમાનમાં ઝીલી લીધી. તેને વિમાનમાં બેસાડીને વિદ્યાધર ચાલતા થયા. મયણરેહાને જોતા વિદ્યાધરની દ્રષ્ટિ બગડી. સંતના દર્શને જતાં તેમના ઉપદેશથી વિદ્યાધરની મતિ સુધરી ગઈ અને મયણરેહાને પોતાની બહેન માનીને તેની પાસે પોતાની ભૂલોની માફી માંગી, છેવટે મયણરેહાએ સમસ્ત સંસારને ત્યાગ કરી દીક્ષા લીધી.
બીજી બાજુ કુંવર ઝોળીમાં સૂવે છે ત્યાં પમરથ રાજા આવે છે. કુંવરને જોતાં તેમને ખૂબ પ્રેમ જાગ્યો ને પોતાના ઘેર લઈ ગયા. આ કુમારના પ્રભાવથી પમરથી રાજાના બધા શત્રુઓ તેમને નમતા આવ્યા તેથી તેમનું નામ નમિરાજ પાડયું. નમિરાજ યુવાન થતાં તેમને રાજયનો ભાર ઑપી રાજાએ દીક્ષા લીધી. નમિકુમારે આખી મિથિલાને નેહ સંપાદન કરી લીધું. એમના પરાક્રમના પ્રભાવથી અનેક રાજાઓ એમના મિત્ર બની ગયા પણ સુદર્શન નગરીને રાજા ચંદ્રયશ મિથિલાપતિ નમિરાજના તાબે રહેવા માંગતા ન હતા. ચંદ્રયેશ મિરાજની વિરુદ્ધમાં હતા, પણ બળમાં સુદર્શન કરતા મિથિલા અજેય હતી. સુદર્શનનું બળ મિથિલાને મુકાબલો કરી શકે તેમ ન હતું પણ ઈર્ષા આ બધું કરાવે છે.
નમિરાજના મનમાં એમ હતું કે, આવા બળવાન મિથિલા નરેશના તાબે સુદર્શન નરેશ કેમ ન થાય? ગમે તેમ કરીને યુદ્ધ દ્વારા પણ ચંદ્રયશને મારે નમાવે છે, ત્યારે ચંદ્રયશ એમ કહે કે નમિરાજ બળવાન અને મિથિલા મેટી એમાં મારે શું લાગેવળગે? એ એના ઘરને બળવાન, એમાં અમારે શા માટે એના હાથ નીચે દબાવવું જોઈએ?
Page #354
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૨૯૫
બંને જણા પરસ્પર યુદ્ધ કરવા માટે કોઈ નિમિત્તની રાહ જોઈ રહ્યા હતા. ત્યાં એક દિવસ યુદ્ધની ચિનગારી ચ’પાઈ ગઈ. એવું બન્યુ` કે નમિરાજના શ્વેત પટ્ટહસ્તિ ઉન્મત્ત બનતા સ્થંભને ઊખેડીને ભાગી ગયેા. એ હાથી માત્ર નમિરાજને નહિ પણ આખી મિથિલાના નગરજનેાને પ્રિય હતા. શ્વેત એના વ, લાંબા બે દંતશૂળ, અને એની ચાલમાં એવું ચાતુર્યં હતું કે જ્યારે એ રાજમાર્ગ ઉપરથી પસાર થતા હતા ત્યારે જનતા એને પ્રેમભરી નજરે જોઈ રહેતી. એ હાથી ચાલતા ચાલતા અનેક નદી પર્યંત અને જંગલો વટાવતા વિધ્યાચલની ગીચ ઝાડીમાં ફરવા લાગ્યા. એક દિવસ ચંદ્રયશ રાજાના ગુપ્તચરો વિધ્યાચળની તળેટીમાં ફરતા હતા. ત્યાં તેમણે આ શ્વેત હાથીને જોચેા. એમની નજર આ હાથી પર ઠરી ગઈ. એમણે જઈ ને ચંદ્રયશ રાજાને વાત કરી એટલે ચ'દ્રયશ રાજાએ આજ્ઞા કરી કે ગમે તેમ કરીને એ શ્વેત હાથીને પકડી લાવા. તરત જ મહાવતા ઊપડયા. તેમણે ઘણા હાથી જોયા હતા પણ આવા હાથી કદી જોયા ન હતા. ખૂબ પ્રયત્ન કરીને હાથીને પકડીને ચંદ્રયશની હસ્તિશાળામાં લઈ ગયા. આ વાતની મિથિલાપતિને ાણ થઈ. આ એક યુદ્ધની ચમકતી ચિનગારી ચ'પાઈ ગઈ. નિમરાજે એક રાજદૂતને રવાના કરીને કહેવડાવ્યું કે, આ હાથી મિથિલાપતિ નિમરાજના છે માટે મને સોંપી દે અને હાથી ન સોંપે તેા યુદ્ધ કરવા તૈયાર થાશે.”
હાથી માટે યુદ્ધની થયેલી તૈયારી :- નમિરાજની આજ્ઞાથી દૂત ઊપડયા ને થોડા દિવસમાં સુદન નગરમાં આવી પહોંચ્યા ને નિમરાજના સ ંદેશા કહી સંભળાવ્યે, એટલે ચંદ્રયશે કહ્યુ` કે, તાા મિરાજને કહેજે કે મિથિલાના મુકાબલા કરવાનું મારામાં બળ છે. રત્ના પર કોઈના નામ અંકિત હાતા નથી. જેના બાહુમાં બળ હોય
જ રત્નોના સ્વામી બની શકે, માટે એ હાથી નહિ મળે. એના માટે યુદ્ધ ખેલવા ચંદ્રયશ તૈયાર છે. ચંદ્રયશને મિથિલાની સામે મેારચો માંડવા હતા. તેમાં નિમિત્તરૂપે હાથી મળી ગયા, એટલે દૂતને આવા જવાબ આપીને રવાના કર્યાં. દૂતે આવીને નિમરાજને વાત કરી. આ સાંભળીને નિમરાજ ધમધમી ઊઠયા. ખસ, યુદ્ધની ભયંકર જવાળાએ ફાટી નીકળી. મિથિલામાં યુદ્ધની તૈયારીઓ થવા લાગી. નિમરાજને ખબર નથી કે પેાતે જેની સામે યુદ્ધ કરવા તૈયાર થયા છે તે કોણ છે? પોતાના સાચા માતા-પિતા કોણ છે એ પણ નિમરાજ જાણતા ન હતા. એતા પદ્મરથ રાજા અને પુષ્પમાલા રાણીને પોતાના માતાપિતા માનતા હતા.
મિથિલાપતિ નમિરાજ સુદનપતિ ચંદ્રયશની સાથે યુદ્ધ કરવા માટે માટુ· સૈન્ય લઈને જાય છે. આ વાત સાવી મયણરેહાના સાંભળવામાં આવી. એમને ખખર હતી કે પુત્રને પાતે જ ગલમાં એકલો મૂકયા છે તે કયાં મેાટા થયા છે એ વાત તેણે મુનિ પાસેથી જાણી હતી એટલે આ યુદ્ધની વાત સાંભળતા સાધ્વીજીના 'તરમાં ખેદ થયા. હાય..... ભાઈ ભાઈ લડી મરશે ? લડાઈમાં અનેક માણસાના કચ્ચરઘાણ કાઢીને
Page #355
--------------------------------------------------------------------------
________________
૨૯૬
શારદા સિદ્ધિ મહાન પાપનાં પિટલાં બાંધીને નરકમાં જશે? હું એમ નહિ થવા દઉં. બંને પોતાના પુત્રો છે. આવા ઉત્તમ કુળમાં જન્મવા છતાં બિચારા અજ્ઞાન અને મેહવશ આવું ખતરનાક યુદ્ધ કરવા તૈયાર થયા છે. - બંધુઓ! ભૌતિક સામ્રાજ્ય જ એવું છે કે એની હકૂમતમાં રહેલાને એ અજ્ઞાન અને મેહમાં ગળાબૂડ ડૂબાડૂબ રાખે. ઘર પાપકર્મોનું આચરણ કરો અને નરકમાં ધકેલી દે. સાધ્વી મયણરેહાએ વિચાર કર્યો કે મારા પુત્રનું પતન થાય તે મારાથી કેમ જોઈ રહેવાય? હું ત્યાં યુદ્ધભૂમિમાં જાઉં ને બંનેને ઓળખાણ આપી શાંત પડવા સમજાવું. ખરેખર, આ સાધ્વીજી કેટલા પવિત્ર છે ! તેમને સર્વના કલ્યાણ મિત્ર બનવાની ઉત્તમ ભાવના હતી. સર્વ પ્રથમ પિતાના જેઠ મણિરથ રાજાને કલ્યાણ મિત્ર તરીકે સલાહ આપી, પછી પિતાના પતિ યુગબાહુને કલ્યાણમિત્ર બની નરકને બદલે સ્વર્ગમાં લઈ જનાર બની, પછી પોતાના ઉપર કુદષ્ટિ કરનાર મણિપ્રભ વિદ્યાધરની કલ્યાણમિત્ર બની. ત્યાર પછી પિતાના આત્માને કલ્યાણ મિત્ર બનીને ચારિત્ર લીધું. હવે પિતાના પુત્રને કલ્યાણમિત્ર બનવા તૈયાર થાય છે. કેવું ધન્ય જીવન ! દિલ સરળ અને પવિત્ર હોય, મૈત્રી, પ્રદ, કરુણું અને માધ્યસ્થ ભાવથી ઓતપ્રેત હય, અંતરમાંથી સ્વાર્થની લાલસા બળીને ખાખ થઈ ગઈ હોય અને પરમાર્થની ભાવના જાગી હોય તે જ માનવી આવું ધન્ય જીવન જીવી શકે છે. " ગુરુની પાસે આજ્ઞા માંગતા મયણરેહા - મયણરેહા સાદવજીને બંને સગા ભાઈઓની વચ્ચે થતે ભયંકર સંગ્રામ અને લાખે નિર્દોષ જીવને સંહાર થત અટકાવવાની ભાવના જાગી એટલે તેઓ પિતાના ગુરુણી પાસે ગયા ને વંદન કરી વિનયપૂર્વક કહ્યું: હે મારા ગુરુદેવ ! આપની આજ્ઞા હેય તે હું સુદર્શનની યુદ્ધ ભૂમિમાં જાઉં. આ બંને સગા ભાઈઓ એકબીજાને ઓળખતા નથી. તે હું એમને મારી ઓળખાણ આપીને લોહીની નદીઓ વહેતી અટકાવું' ને યુદ્ધવિરામને સાદ કરું. આ સાંભળીને એમના ગુરુણી ગંભીર બની ગયા. એમણે મયણરેહા સાધ્વીજીને કહ્યું: ભૂખ્યા સિંહના મુખમાંથી હજુ સસલું છોડાવી શકાય પણ રણભૂરા રાજવીઓના હાથમાંથી શસ્ત્રો ન છોડાવી શકાય. તને તારા માતૃપદ ઉપર વિશ્વાસ છે પણ એ વિશ્વાસ તને છેલ્લી ક્ષણે દશે તે નહિ દે ને ! એક વાકયમાં ગુરુએ ઘણું ઘણું પૂછયું. મયણરેહા સાવીને દઢ વિશ્વાસ હતું કે પોતે બંને ભાઈઓ વચ્ચે યુદ્ધવિરામ કરાવી શકશે. એમની દઢતા અને પવિત્રતા જોઈને ગુરુને લાગ્યું કે જરૂર યુદ્ધવિરામ કરાવી શકશે. એટલે એમણે કહ્યું-ભલે તમે ખુશીથી જાવ ને યુદ્ધવિરામ કરાવીને આવજે.
બંધુઓ! જૈનના સાધુ સાદવીઓ જ્યાં ખૂનખાર જંગ મ હોય, યુદ્ધના નગારા વાગતા હોય ત્યાં કદી જાય નહિ પણ આ તે ચંદ્રયશ અને નમિરાજની માતા હતી. એને અટલ વિશ્વાસ હતો કે હું આ યુદ્ધને અટકાવી શકીશ, એટલે અનિવાર્ય કારણે મયણરેહા સાઠવીજી પોતાના પરિવાર સાથે યુદ્ધભૂમિમાં જવા માટે વિહાર કરી ગયા,
Page #356
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૨૯૭ કારણ કે મિથિલાનું વિરાટ સૈન્ય સુદર્શન નગરમાં ન પહોંચે તે પહેલાં પિતે પહોંચી જાય તે જ ત્યાં જવાનો અર્થ સફળ થાય. હૃદયમાં અટલ શ્રદ્ધા હતી કે પોતે યુદ્ધવિરામ કરાવી શકશે એટલે જે દિવસે મિથિલા પતિ નમિરાજે પિતાને વિરાટ સૈન્ય સાથે સુદર્શનમાં પગ મૂક તે જ દિવસે સાવજ પણ સુદર્શનપુરમાં પધાર્યા.
યુદ્ધનીછાવણીમાં સતી મયણરેહા”:-નમિરાજે સુદર્શનનગરને ફરતે ઘેરે નાંખ્યો ને પિતાની છાવણમાં જઈને ચંદ્રયશને હરાવવાની યુક્તિ ગોઠવવાના વિચારમાં બેઠા હતા. ત્યાં તે સાદવજી મયણરેહાએ યુદ્ધભૂમિમાં આવીને સીધા નમિરાજની છાવણીમાં પ્રવેશ કર્યો. સાધ્વીજીને જોઈને નમિરાજ આશ્ચર્ય પામ્યા કે સમરાંગણમાં સાધ્વીજી ક્યાંથી? આ તે અસંભવિત વાત છે. તરત જ નમિરાજા પિતાના આસન ઉપરથી ઊભા થઈ ગયા ને વિનયપૂર્વક વંદન કરીને કહે છે પધારો
પધારે એમ કહીને સ્વાગત કર્યું. એ જમાનામાં રાજા મહારાજાઓમાં પણ કેટલો વિનય હતો ! સાધુ સાદવીઓ પ્રત્યે એમના દિલમાં કેટલું માન હતું. સામાન્ય રાજાએ તે ઠીક પણ ચકવતિ જેવા ચકવતિઓ પણ સાધુ સંતોને વિનય, આદરમાન અને સ્વાગત કરતા હતા. તે એમ સમજતા હતા કે લાખે દુર્જય સંગ્રામમાં વિજય મેળવ સહેલ છે પણ કામ રૂપી દ્ધાને છત દુષ્કર છે. એમણે એને જ છે માટે એ મહાન છે. માટે એમના ચરણમાં મૂકી જવું જોઈએ. એમનું બહુમાન કરવું જોઈએ. બોલો, આજે એવી ભાવના છે? મેટા રાજા મહારાજાઓ અને પ્રધાનમાં તે આવી ભાવના છે જ નહિ પણ એમની દષ્ટિએ સામાન્ય ગણાતા શ્રીમંત અને શ્રેષ્ઠીઓમાં પણ આવી ભાવના બહુ જોવામાં આવતી નથી. આ કેવો વિષમ અને વિનાશક યુગ ચાલે છે!
આગળના રાજાઓ પણ એમ સમજતા હતા કે અમારી કેટે, હાઈકોર્ટે અને અમારા કાયદા અને અમારા પોલીસેથી નગરજને માં જે ચેરી, અનીતિ, લૂંટફાટ, અસત્ય અને ભ્રષ્ટાચાર અટકી શકતા નથી તે આવા સાધુ સંતેના પવિત્ર જીવન અને ધર્મોપદેશથી અટકે છે. જે દુરાચારથી દેશનું સત્યાનાશ થઈ રહ્યું છે તેને સુધારનાર જે કઈ હોય તો આવા ત્યાગી, સંયમી, મહાન વિભૂતિઓ છે. ચેરને શાહુકાર, ખૂનીને મુનિ, પાપીને પુનિત અને ગુંડાને ગૃહસ્થ બનાવનાર આ સંતે છે અમે નહિ. ખરેખર આવા શ્રેષ્ઠ અને મનુષ્યો ઉપર મહાન ઉપકાર કરનાર સાધુસંતે તે અમારા રાજયના ને સમસ્ત વિશ્વના અલંકાર સમાન છે. એમને તે આપણે મહાન ઉપકાર માનવો જોઈએ. વળી એ રાજાઓ એમ પણ સમજતા હતા કે અમે તે પ્રજાનું ચાર ડાકુથી રક્ષણ કરીએ છીએ. ડી ઘણી બાહ્ય સગવડ કરી આપીએ છીએ ત્યારે સંતે તે પ્રજાજનોને મહાન કલ્યાણકારી ધર્મ સમજાવે છે. જગતપિતા પરમેશ્વરના ભક્ત બનાવે છે, દયા અને દાનના ઉપાસક બનાવે છે, પરોપકારનું સુકૃત કરાવે છે ને
શા. ૩૮
Page #357
--------------------------------------------------------------------------
________________
૨૯૮ .
શારદા સિદ્ધિ દુકાળ જેવા સમયમાં સુખી માણસને પરિગ્રહની મમતા છેડાવીને ધન-ધાન્યની નદીઓ વહેવડાવે છે. એમાંનું અમે કંઈ જ કરી શકતા નથી. તેઓ તે જગતને ત્યાગ, વૈરાગ્ય, સદાચાર, સંતેષ, સંપ અને સહાનુભૂતિ વિગેરે શીખવાડે છે. નમિરાજાના વિચાર આવા ઊંચા હતા. તે વંદન કરીને નમ્ર શબ્દોથી પૂછે છે.
મયણરેહાને પડકાર :-અહે સતીજી ! આપશ્રીને યુદ્ધભૂમિમાં કયા કારણે પધારવાનું બન્યું ? સાધ્વીજીએ ટૂંકમાં જવાબ વાળતા કહ્યું હે રાજન ! “યુદ્ધ વિરામ”. આ સાંભળતાં નમિરાજની આંખો પહોળી થઈ ગઈ. યુદ્ધ વિરામ? હાં.રાજન ! યુદ્ધ વિરામ. યુદ્ધ એટલે શું એ તમે સમજે છે? “માનવતાનું મોત. કરુણાનું કમકમાટી ભર્યું ખૂન અને દયાનું કરુણ રુદન.” હા, સતીજી ! હું બધું સમજું છું પણ યુદ્ધ વિના વિરામ શક્ય જ નથી. શત્રુની શત્રુતા શસ્ત્ર વિના મટે ખરી? સાધ્વીજીએ પ્રશ્ન કર્યો કે તમારો શત્રુ કોણ? ચંદ્રયશ. હે રાજન ! જે તમે સમજો તે આ દુનિયામાં કેઈ કેઈને શત્રુ નથી, કારણ કે અનંત કાળથી અનંત ભવના ફેરા ફરતા ફરતા પ્રત્યેક જેની સાથે પ્રત્યેક જીવે અનંતીવાર સ્નેહના સંબંધ બાંધ્યા છે. તે દષ્ટિએ વિચાર કરશે તે આ સંસારમાં કઈ કેઈન શત્રુ નથી પણ બધા સ્વજને છે. હે નરેન્દ્ર! આ રાજ્યલક્ષ્મી તે શરદૂઝતુના મેઘની જેમ ચંચળ છે. એવી ચંચળ લક્ષ્મી ખાતર તમે તમારા મોટાભાઈની સામે લડવા તૈયાર થયા છે? મહાનુભાવ! જીવન જળબિંદુના સમાન ક્ષણિક છે. એમાં મહાસુકૃત કરવાનું છોડીને આ તમારા મોટાભાઈની સાથે ઝઘડવાનું મહા અકાર્ય કરવા તૈયાર થયા છે ? આ શરીરને શું ભરે છે? અનેક રોગોનું ઘર છે. રેગ અને વૃદ્ધાવસ્થાથી જર્જરિત થઈ જાય તે પહેલા એમાંથી ધર્મારાધના કરી કસ ખેંચી લેવાને કે મોટાભાઈ સાથે યુદ્ધ કરીને પાપ બાંધવાના? યુદ્ધમાં થતી હિંસાથી જીવને નરકમાં જવું પડે છે. માટે કંઈક સમજ.
પૂર્વ પરિચય આપતા સાઠવી મયણરેહા” –નમિરાજે ક્રોધ કરીને કહ્યું સાધવજી! તમે એને મારા મોટાભાઈ કેવી રીતે કહે છે? એ તે મારે પાકે દુશ્મન છે દુશ્મન. અરે, તારે દુશ્મન કેવી રીતે છે તે સમજાવીશ? એણે મારે Aત હાથી લઈ લીધું છે. તે સિવાય અમારી બંનેની વચ્ચે વર્ષોથી વૈરની વણઝાર ચાલી આવે છે. એ મારાથી કેમ સહન થાય? આ સાંભળીને સાધવજી સમજ્યા કે, આની સામે સર્વ વાત ખુલ્લી કર્યા વિના છૂટકો નથી. એમ સમજીને મયણરેહા સાધવીજીએ કહ્યું હે રાજન ! તું ભલે પમરથ અને પુષ્પમાલાના પુત્ર તરીકે તને મને પણ એ વાત તદ્દન બેટી છે. તારા માતા-પિતા કોણ એની કયાં તને ખબર છે? સાધ્વીજીના વચન સાંભળીને નમિરાજ ચમક. શું-હું મારા સાચા માતાપિતાનું નામ નથી જાણતે? આ સાધ્વીજી શું કહી રહ્યા છે? એ જાણવા નમિરાજા આતુર બન્યા એટલે સાધ્વીજીએ પૂર્વને સઘળે વૃત્તાંત કહી સંભળાવ્યો. તેથી માનેલી માતા પુષ્પમાળાને પૂછયું છે
Page #358
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૨૯૯
માતાજી ! આ વાત સાચી છે? વીટી અને કાંબળ તમે રાખ્યા છે ખરા ? પુષ્પમાળાએ કહ્યું, હા. એ બધી વાત સત્ય છે અને પદ્મરથ રાજા જંગલમાંથી એને કેવી રીતે લાગ્યા હતા તે બધી વાત કરી, એટલે સાધ્વીજીના વચનમાં શ્રદ્ધા થઈ.
આ બધુ' જાણીને નિમરાજ સ્તબ્ધ બની ગયા ને મનમાં એમ થયું' કે, અહેહ કેવા વિચિત્ર કમ સંચેગ ! પણ યુદ્ધવિરામ કરવાની વાત હજુ એને રુચતી નથી. કારણ કે ગમે તેમ તેય ક્ષત્રિયના બચ્ચા ને ? એટલે એનું માન હણાઈ જાય તે બિલકુલ ગમતું નથી. એના મનમાં એમ થાય છે કે ભલેને એ માટોભાઈ છે ને હુ' નાના ભાઈ છું, પણ હું કયાં ગુનેગાર છુ..! મોટાભાઈ એ મારા હાથી કબજે કર્યાં છે ને એ માંગવા છતાં પાછે ન આપતા મને યુદ્ધ કરવાની હાકલ કરે છે તે હવે મારાથી પાછા કેમ જવાય? જો પાળે જાઉં તે એ મને કાયર જ કહેને ? નમિરાજને મન માટાભાઈ કરતાં પોતાનું સન્માન વધારે વહાલું હતું. હું પાછે ફીશ તા દુનિયા મને શું કહેશે ? એક વખત મોટાભાઈ ઉપર વિજય મેળવી લઉં. પછી હુ એમના ચરણમાં પડીને માફી માંગી લઈશ પણ અત્યારે તે યુદ્ધવિરામ નહિ જ કરુ, એવા નિશ્ચય કરી લીધો. બીજી ખાજી માતાના નિણ્ય હતા કે યુદ્ધવિરામ કરાવીને જ જપીશ.
નમિરાજે કહ્યુ', હે માતા ! ચ`દ્રયશ મારા મોટાભાઈ છે એ વાત સાચી પણ મિથિલાના આજે ગુનેગાર છે માટે મારાથી યુદ્ધવિરામ નિહ થઈ શકે. આ સાંભળીને સાધ્વીજીના દિલમાં આંચકો લાગ્યેા છતાં એ હતાશ તેાન જ બન્યા. માતૃત્વ ઉપરથી એની શ્રદ્ધા ઊઠી નહિ. એ નિમરાજ પાસેથી ઊઠીને ચંદ્રયશને મળવાને અને તેને યુદ્ધવિરામના સંદેશા આપવા ચાલી નીકળ્યા. ચંદ્રયશ તે સાધ્વીના વેશમાં પેાતાની માતાને તરત ઓળખી ગયા. પિતાના ખૂન પછી ચંદ્રયશે માતાની ખૂબ તપાસ કરાવેલી પણ આજ સુધી એને પત્તો નહિ મળવાથી ખૂબ આધાત લાગ્યા હતા. તે માતા આજે નજર સમક્ષ આવીને ઊભી રહી ને તે પણ સાધ્વીજીના વેશમાં જોઈને ચંદ્રયશની આંખમાં આંસુ આવી ગયા. થોડી વારે હૈયું હળવુ કરીને આશ્ચર્યચક્તિ થઈને પૂછ્યું માતા ! અત્યારે અચાનક કયાંથી પધાર્યાં ? ત્યારે મયણરેહાએ એના પતિનું ખૂન થયું ત્યારથી લઈને એના માથે શું શું વીતક વીતી, પોતે કેવી રીતે દીક્ષા લીધી ને અહીં શા માટે આવી છે તે અથથી ઇતિ સુધીની સ વાત કહી સ ંભળાવી.
** માતાના ઉપદેશથી થયેલો ચમત્કાર ” :- ચ'દ્રયશ રાજા પેાતાની માતા સાધ્વીના મુખેથી રામાંચક ઘટનાનુ વર્ણન સાંભળીને રડી પડયા અને વિશેષમાં નમિરાજ પેાતાના નાના ભાઈ છે એ જાણીને ખૂબ ખુશી થયા. એના હૈયામાં ભ્રાતૃ વાત્સલ્ય ઉછળ્યુ એટલે ઝટ ઉભા થઈ ગયા અને માન મૂકીને માટા વૈભવ સાથે નમિરાજાની સામે ગયા. મિરાજ પેાતાના નાના ભાઈ છે એમ ખબર પડતા હર્ષોંથી પેાતાના ભાઈ ને મળવા ચાલ્યા. ચ`દ્રયશને પેાતાની સામે આવતા જોઈ ને નર્મિરાજ ઉભા થઈ ને મેાટાભાઈની સામે આવ્યા અને ભાઈના ચરણમાં નમી પડયા. ચંદ્રયશે એને ખૂબ વાત્સલ્યભાવી
Page #359
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ બાથમાં લઈ લીધો. બંને ભાઈઓ ચંદ્ર-સૂર્યની જેમ શોભી ઉઠયા. યુદ્ધ વિરામ થઈ ગયું. આનંદની શરણાઈઓ વાગી ને ખૂબ ઠાઠમાઠથી ચંદ્રયશ મિરાજને પિતાના નગરમાં લઈ ગયે. નગરમાં પહોંચ્યા પછી કહ્યું ભાઈ નમિ ! પિતાજીનું મૃત્યુ થયું ને માતાજીની બેટ પડી પછી મને ઘરમાં કયાંય આનંદ ન હતું. સંસાર ઉપરથી મન ઉઠી ગયું હતું પણ રાજ્યને ભાર ઉપાડી શકે એ માણસ મળ્યો ન હતો તેથી અનિચ્છાએ આટલો વખત રેકાઈ જવું પડયું. એમાં પણ આજે માતાજીની બધી હકીક્ત સાંભળીને મારે વૈરાગ્ય એકદમ તીવ્ર બને છે અને તું રાજ્ય સંભાળનારે મળી ગયે. તે હવે તું આ સુદર્શનનું રાજ્ય સંભાળી લે અને બંને રાજ્યને સ્વામી બન. ચંદ્રયશની કેટલી ઉદારતા! ચંદ્રયશની ઉદારતા, બ્રા વાત્સલ્ય વિગેરે જોઈને નમિને એના પ્રત્યે પ્રેમ ઊભરાય છે. હવે એ મોટાભાઈને એમ જવા દે ખરો? એમણે મોટાભાઈના ચરણમાં પડીને કહ્યું મોટાભાઈ! આ બંને રાજ્ય તમારા છે ને હું તે તમારે સેવક છું. ત્યારે ચંદ્રયશે કહ્યું ભાઈ! હું તે એકને છોડવા માંગું છું ત્યારે તું બીજું મને ક્યાં વળગાડે છે?
નમિરાજે કહ્યું, તમે મને પિતાજીના સ્થાને મળી ગયા. પછી મારે શા માટે વડીલોની શીતળ છાયા ન ભેગવવી ? વડીલની શીતળ છાયામાં જે આનંદ છે તે સ્વતંત્ર Qહેવામાં નથી. અરે ભાઈ! તું તારું એકનું ન જોતાં મારું છે. તે માતાનું કરુણ જીવન સાંભળ્યું ? એમણે શું કર્યું ? હું હવે ભૌતિક સામ્રાજયની લીલા જેવા સંસારથી થાકી ગયે છું. હવે તે આધ્યાત્મિક સામ્રાજ્યવાળા પ્રભુને માર્ગ મારે પકડ છે. તે માર્ગે જવામાં મારે તું કલ્યાણ મિત્ર બન. ચંદ્રશે નમિને સમજાવીને આગ્રહપૂર્વક મનાવી ખૂબ ધામધૂમથી રાજગાદી ઉપર એને અભિષેક કર્યો ને પિતે દીક્ષા લીધી. પછી મિરાજને મહામૈભવની પ્રાપ્તિ થઈ પણ અનાસક્તભાવથી તેઓ રાજ્ય ચલાવવા લાગ્યા. તેથી તેઓ સંસારમાં હોવા છતાં નમિરાજર્ષિ કહેવાયા. છેવટમાં તેઓએ પણ સંસાર છોડે ને દીક્ષા લીધી.
હવે આપણું મૂળ અધિકારની વાત કરું. આજે તમે બધા એમ માને છે કે દીકરા માટે બધું કરું પણ યાદ રાખો કેઈ કેઈનું નથી. બ્રહ્મરાજાએ પુત્ર માટે બધું કર્યું પણ આજે કણ ભેગવવા તૈયાર થયા છે? ખરેખર શાસ્ત્રકારે કહ્યું છે કે,
तओ तेणज्जिए दव्वे, दारे य परिरक्खिए । વિનિને ના રાય, હુ તુઃ માયા | ઉત્ત. - ૧૮ ગાથા ૧૬ કેઈક વાર મરનારની પાછળ મરનારે ભેગા કરેલા ધનાદિકના ધણી બીજા થાય છે અને જે સ્ત્રીનું ઘણું રક્ષણ કરેલું હોય છે તે સ્ત્રી સાથે બીજા નરકીડા કરે છે. તે પણ મરનારે તૈયાર કરેલા વસ્ત્રાલંકારે પહેરીને હર્ષ અને પ્રીતિ સહિત તે સ્ત્રી પર પુરુષની સાથે વિષયસુખ ભોગવે છે. બ્રહ્મરાજા માટે આમ જ બન્યું ને? પોતે નાની
Page #360
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
ઉમરમાં મૃત્યુ પામી ગયા ને એમની રાણી દીર્ઘરાજા સાથે સુખ ભોગવવા લાગી. - તેમાં પોતાના પુત્રને પ્રેમ પણ વીસરી ગઈ ને દીર્ઘરાજાની ચઢવણીએ ચઢી એકના એક લાડકવાયા પુત્રને મારી નાંખવા તૈયાર થઈ. દીર્ઘરાજા જે કાવતરું ઘડી લાવ્યા તેને તેણે સહર્ષ સ્વીકાર કરી લીધું. અહાહા ! સંસાર આવે છે છતાં તમને ખૂબ વહાલો લાગે છે.
બ્રહ્મદત્તકુમારના પુણ્ય પ્રબળ છે એટલે ધનુમંત્રી એની તરફેણમાં છે. વરધનુને રાજા રાણીના કાવતરાની ખબર પડી એટલે તે પ્રધાનપદથી નિવૃત્ત થયા અને નગર બહાર એક દાનશાળા બેલી. આખો દિવસ મંત્રીજી ત્યાં રહેતા હતા અને આ દિવસ જે યાચક અને દુઃખિતે આવતા તેમને સત્કાર કરતાં ને પેટ ભરીને જમાડતા. બીજી બાજુ રાજમાતા ચુલની તરફથી અનુપમ લક્ષાગૃહ તૈયાર થવા લાગ્યું ને ત્રીજી તરફ બ્રહ્મદત્તકુમાર માટે ગ્ય કન્યા શોધવા લાગ્યા. આ પ્રમાણે સૌ પોતપોતાના કાર્યમાં મગ્ન છે. હવે ધનુમંત્રી શું કરશે તેને ભાવ અવસરે.
ચરિત્ર – બંધુઓ ! કર્મની કુટિલતા કેવી છે એને તમને આ ચરિત્ર સાંભળતા ખ્યાલ આવશે. એક સિદ્ધ ભગવંતના જીવને છોડીને આખું જગત કર્મરાજાની હકૂમત પ્રમાણે ચાલી રહ્યું છે માટે પુણ્યને દીવડે જ્યાં સુધી બળે છે ત્યાં સુધી કામ કાઢી
લો. કર્મરાજા કોને કયાં મૂકી દેશે તેની ખબર નથી. આજે તમે “ગુજરાત મિત્ર' પેપરમાં વાંચ્યું હશે ને કે મચ્છુ નદીને ડેમ તૂટવાથી હજારે માણસે પાણીના ભોગ બન્યા. આ છે કર્મોદય! ભદ્રા સુશીલા સામું જોઈને બરાડા પાડીને બેલી. એક બેડું પાણી ભરીને આવી ત્યાં તે શેઠાણીની જેમ બેસી ગયા. જે શેઠાઈ કરવી હોય તે નોકરી કરવા શા માટે આવી ? ઉઠ ઉભી થા. એક બેડામાં શું થાકી ગઈ? હજુ તે આવા દશ બેડા પાણી ભરીને લાવવાનું છે. પછી ચૂલો સળગાવીને રસેઈ બનાવવાની છે. પછી વાસણ ઉટકવાના છે, કપડાં ધોવાના છે, ઘર સાફસૂફ કરવાનું છે. અનાજ વીણવાનું છે. આવાં ઘણું ઘણું કામ કરવાના છે. ઊભી થઈને જલદી જલદી બધું કામ કરવા માંડ. ધનના મદમાં છકી ગયેલી ભદ્રાને રાણીની બિલકુલ દયા નથી આવતી.
તુચ્છ શબ્દસે સંબોધન કર, રાની કે બતલાય,
સાત પ્રહર ધંધેમેં જેડી, ક્ષિણ બેઠન દે નાંય, એના પતિએ તે કહ્યું હતું કે, તું આ બાઈ પાસે નરમાશથી કામ કરાવજે, એને તુંકારે બોલાવીશ નહિ પણ એ તે ગમે તેવા શબ્દોથી બેલાવે છે ને એક પછી એક કામ ચીધ્યા જ કરે છે. એક મિનિટ પણ વિસામે ખાવા દેતી નથી. આ તે બિચારી કોમળ રાણીએ કંઈ કામ કરેલું નહિ. તેમાં ગજા ઉપરાંતનું કામ કરવું પડે એટલે કેવું થાય? છતાં સુશીલ મૂંગે મેં પિતાનાથી થાય તેટલું ઝડપથી કામ કરતી પણ ભદ્રા તે એને વારંવાર તતડાવ્યા કરતી ને તાડૂકીને કહેતી કે જે તે આ ઝાડું કાઢ્યું છે પણ કેટલો કચરો રહી ગયે છે. તારી આંખે ફૂટી ગઈ છે? આ
Page #361
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ વાસણ તે કેટલા ચીકણા રાખ્યા છે! જરા ઘસીને માંજતા શીખ. તારા હાથની મેંદી સૂકાઈ નહિ જાય.
“ભદ્રાને વધેલ ત્રાસ” – આમ ભદ્રા ધમકાવે છે ત્યાં પેલા બે બાળકે રમતાં રમતાં માતાની પાસે દેડીને આવ્યા ને કહે છે બા! તું અમને મૂકીને કયાં ગઈ હતી? એમ કહીને સુશીલાને વળગી પડયા, એટલે ભદ્રા કહે છે, મટી રાજાની રાણી બનીને આવી છે? તારા છોકરાને સાચવવા હતા તે અહીં શા માટે આવી છે? તું મારા ઘરની નેકરડી બનીને કામ કરવા આવી છે, છોકરાં ઉછેરવા નથી આવી, સમજીને? આવી રીતે ભદ્રા કટકટ કરતી, અને સુશીલાને ન કહેવાના વેણ કહી નાંખતી ત્યારે સુશીલાને ખૂબ દુખ થતું એટલે છાનીમાની ખૂણામાં જઈને રડી લેતી. પોતે ભીમસેનને પણ વાત કરતી ન હતી. બધું સમભાવે સહન કરી લેતી. કયારેક બાળક એની માતાને
વતા, ખાવા માટે કજિયા કરતા ત્યારે ભદ્રા બાળકને મારતી ને કયારેક દેરડી લઈને થાંભલા સાથે બાંધી દેતી. આ જોઈને સુશીલાનું કાળજું કપાઈ જતું હતું.
જ્યારે ભદ્રા આવે કેર કરતી ત્યારે રાત્રે સુશીલા પિતાના બંને બાળકોને મેળામાં સુવાડી વહાલથી પંપાળીને ખૂબ રડતી કે, હે ભગવાન! આ મારા ફૂલ જેવાં બાળકોએ તારો શું ગુને કર્યો છે કે બિચારાને વગર વાંકે આવાં દુઃખ સહન કરવા પડે છે. મારાથી આ છોકરાંઓનું દુખ જોયું જતું નથી. આમ કરીને ખૂબ રડતી. થોડા દિવસોમાં તે ભદ્રાએ સુશીલા અને તેના બાળકની દશા અધમૂઓ જેવી કરી નાંખી.
“કાળી મજૂરી કરાવતી ભદ્રા”:- સવારમાં ઊઠે કે તરત સુશીલાને એ કામે જડી દેતી. સૌથી પ્રથમ દળણું દળવાનું કામ સોંપ્યું. દળીને ઊઠે કે તરત વાસી કચર કાઢવાને પછી તળાવે પાણી ભરવા જવાનું. એ પછી લખેસૂકો નાસ્ત કરવા આપતી. નાસ્ત કરે કે તરત નદીએ કપડાં ધોવા મોકલતી. કપડાં ધોઈને આવે એટલે તરત બપોરના વાસણ મંજાવતી. પછી ખાવા આપતી. બપોરના ભેજનમાં શું આપતી હતી? પતિ-પત્ની અને બે બાળકે એ ચાર વચ્ચે ગણીને લૂખીસૂકી ચાર ભાખરી આપતી ને સાથે ખાટી છાશ આપતી. શાક કે દૂધ-દહીં તે આટલા દિવસમાં જોવા પણું મળ્યા નથી. લુખી ભાખરી ભાવે નહિ છતાં સુખદુઃખે ખાઈ લેતા ને દિવસે પસાર કરતા. જમ્યા બાદ ભદ્રા સુશીલા તથા બાળકો પાસે કપડા વળાવતી. એ કામ પતે એટલે અનાજ સાફ કરવાનું કામ કાઢતી. મોડી રાત સુધી સુશીલા અને બાળકો પાસે પગ દબાવતી. પથારીઓ પથરાવતી. પછી મોડી રાત્રે એમને ઘેર સૂવા માટે મોકલતી. દરેક કામમાં એનું ગાળો દેવાનું ને વચ્ચે કટકટ કરવાનું કામ ચાલુ રહેતું હતું. કયારેક તે બિચારા બાળકે ખાલી રમતા હોય તે ધમકાવતી અને આંખો કાઢીને ડરાવતી. આ સુશીલાથી સહન થતું નથી. શરીર ચાલતું નથી. ભદ્રાની શેઠાઈ અને સુશીલાની ગુલામીના દિવસે પસાર થાય છે. હજુ કેવાં દુખે પડશે તે અવસરે.
Page #362
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન નં. - ૩૧ શ્રાવણ વદ ૭ ને મંગળવાર
તા. ૧૪-૮-૭૯ શાસ્ત્રકાર ભગવંતે કર્મબંધનમાંથી મુક્ત થવાને મહાન માર્ગ બતાવ્યો. સર્વજ્ઞ ભગવંતેને આપણું ઉપર એ મહાન ઉપકાર છે કે એમણે આત્માનું એવું સાયન્સ બતાવ્યું છે કે બંધને કેવી રીતે આત્માને બંધાય છે ને તે બંધને તેડવા આત્માએ કેવા ઉપાય કરવા જોઈએ. કેવળી ભગવંતેના જ્ઞાનમાં કંઈ જવામાં બાકી નથી. તેઓ તે સર્વદ્રવ્ય અને પર્યાને જાણે છે. જગતમાં સુવર્ણ બનાવી શકે તેવી ઔષધિઓ, મંત્ર ઈત્યાદિ બધું જાણવા છતાં તેમણે એ બતાવ્યું નથી પણ એ જરૂર બતાવ્યું છે કે આત્માના બંધન કેવી રીતે તૂટે? જગતના જડ પદાર્થો ઋદ્ધિ, માલમિલક્ત આદિ ક્ષણવાર ભપકાદાર સ્થિતિ સજીને દીર્ઘકાળ સુધી સંસારમાં રગદોળી નાંખનારા અને આત્માને કર્મના બંધનથી બાંધનાર છે. આ બધાં બંધને તેડે તે જ ઊંચી ગતિ મળે છે. સર્વજ્ઞ વિના આ ઉપાય બીજો કેણ બતાવી શકે? કારણ કે જેના જ્ઞાનમાં દરેક વસ્તુ અને વસ્તુના પરિણામે દેખાય તે જ એ વિવેક કરી શકે છે કે આ વસ્તુ જીવને ખરેખર લાભદાયી છે અને આ બીજી વસ્તુ દેખાવમાં લાભદાયી હોવા છતાં અંતે નુકસાનકર્તા છે.
જે આત્માને જ્ઞાનીના વચને પર શ્રદ્ધા થાય કે આત્મા નિત્ય છે, આત્માએ કરેલાં કર્મોના ફળ એને પોતાને ભોગવવા પડે છે તે એ આત્મા વિચારશે કે જે મહિના અને કર્મના બંધને ઊભાં રાખ્યાં તે એના ભયંકર કહુફળ મારે ભેગવવાં પડશે. માટે આ ભવમાં આત્માના બંધન તોડી નાંખવાં જોઈએ. નહિતર ભાવિમાં ઘણું કાળ સુધી ભટકવું પડશે. માનવજીવનની આજ વિશેષતા છે કે બીજા ભવેમાં આત્માને બંધનેથી બાંધવાનું બને છે ત્યારે આ ભવમાં એ બંધનેને ઓછાં કરી શકાય છે, અને મન-વચન કાયાની શક્તિને પૂર્ણ વિકાસ જે આત્મ સાધનામાં કરે તે સર્વ બંધનેને ક્ષય કરી વીતરાગતા અને મોક્ષની નજીક પણ પહોંચી શકાય. એ બંધનો તેડવાની કળા એજન્સીવાળા માનવભવમાં છોડીને બીજે ધંધો કરવો એ બિન સાવધાની છે. તેથી ચિંતામણીરત્નથી અધિક કિંમતી એ માનવભવ હારી જવાય છે. આ માનવજીવનને સફળ કરવા રાગદ્વેષ, અભિમાન, હર્ષ, ખેદ વગેરેના આવેશ અને આગ ઓછા કરવી પડશે અને અધ્યવસાયના સંક્લેશને બદલે અધ્યવસાયની વિશુદ્ધિ કરવા તરફ ખાસ લક્ષ આપવું પડશે.
સંકિલષ્ટ અધ્યવસાય એ સંસારવર્ધક છે. સુખ-દુઃખ કેવું ને કેટલું એને કોઈ હિસાબ નથી પણ જે ચિત્તના અધ્યવસાય સંકલેશવાળા હોય તે એનાથી સંસાર વધે છે, ભવના ફેરા વધે છે, દુર્ગતિની શેરીઓ ખુલ્લી થઈ જાય છે અને પછી હલકા જીવનમાં સંકલેશનું તાંડવ મચે છે પછી પાપમાં શું બાકી રહે ? એકલું
Page #363
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ પાપાચરણથી ભરેલું જીવન મળે છે. આટલા માટે જ્ઞાની પુરુષા કહે છે કે હે જીવ! તારે ક્ષણે ક્ષણે ખૂબ સાવધાની રાખવાની જરૂર છે. સુખ કે દુઃખ ગમે તે આવે પણ ચિત્તને સંકલેશમાં પડવા દેવુ' ન જોઈએ. જીવનની પ્રત્યેક પળે અધ્યવસાય નિળ રાખવા જોઈ એ. વિશુદ્ધ અધ્યવસાય એટલે બૈરાગ્યના ભાવ, ઉપશમભાવ, ક્ષમા, ઉદારતા, પરા વૃત્તિ, દયા, સહાનુભૂતિ, તત્ત્વચિ'તન. દુન્યવી પૌદ્ગલિક વસ્તુ ગમે તેવી સારી મળી હોય પણ એને જોઈ ને એ જ વિચારવાનું કે આમાં શે માલ છે. અંતે તે સડન, પડન અને વિવ’સન સ્વભાવવાળુ પુદ્ગલ છે ને? અંતે તે એને મૂકીને જવાનુ છે તો પછી એ મળવાથી હરખાવાનુ શુ' ? આવા વિનશ્વરના સંચાગમાં હુ મારા આત્માને રાગ, દ્વેષ અને અહત્વ વિગેરે કીચડથી શા માટે ખરડુ? એ ચીજ તે ચાલી જશે પણ એ કીચડના લપેડા તા મારા આત્મા પર ચાંટી રહેશે. આવી જાગૃતિ ક્ષણે ક્ષણે રાખવામાં આવે તે અધ્યવસાય નિર્માંળ રહે. દુઃખ, પ્રતિકૂળતા આદિના પ્રસંગમાં પણ એને ક્ષણિક અને વિનશ્વર સમજીને દ્વેષ, ઉકળાટ પેદા ન થવા દેતા શાંતિ, સૌમ્યતા, જીવા પર ભાવ યા, આપણા આત્માની નિંદા, જુગુપ્સા વગેરે ભાવા જાગૃત રાખીએ તે અધ્યવસાય નિળ રહે. આત્માની નિંદા અને ગાઁ એટલે શુ? તે જાણા છે ? ઉત્તરાધ્યયન સૂત્રના રહ્મા અધ્યયનમાં ભગવતને પ્રશ્ન પૂછ્યા કે નિર્ળચળ મન્ત્ નીચે દિ નળય૬ ? હે ભગવંત! આત્માની નિંદા કરવાથી જીવને શું લાભ થાય ? ત્યારે ભગવંતે કહ્યું કે, ગૌતમ ! “ નિ ́ળયાપળ પછાણુતાય નળયર્ । પધ્ધાળુતાવેજ विरज्जमाणे करणगुण सेटिं पडिवज्जइ, करणगुणसेढि पडिवण्णेयण अणगारे मोहणिज्ज कम्म उग्धापर । આત્માનિદ્રાથી પશ્ચાત્તાપ થાય છે. પશ્ચાત્તાપથી વૈરાગ્યવત બનીને ક્ષપક શ્રેણીને પ્રાપ્ત કરે છે. ક્ષપક શ્રેણીવાળા જીવ માહનીય ક`ના નાશ કરે છે. સ્વનિંદાથી જીવને આવેા મહાન લાભ થાય છે. હવે ગુરુની સમીપે પેાતાના પાપની નિંદા કરવી. ગર્હ કરવાથી પણ જીવને મહાન લાભ થાય છે. रहणयाणं भन्ते जीवे किं जणयइ ? गरहणयाएणं अपुरक्कारं जणयइ, अपुरकारगएणं जीवे अप्पसत्थेहिता जोगेर्हितो नियत्तेइ पसत्थेय पडिवज्जइ, पसत्थजेाग पडिवण्णे य णं अणगारे अनंत घाइ पज्जवे खवेइ ।
«
ગાઁ
એટલે શું ? ગાઁ એટલે
66
''
હે ભગવ ́ત ! ગાઁથી-આત્મતિરસ્કારથી જીવને શુ લાભ થાય ? ગર્હ કરવાથી આત્મામાં નમ્રતા આવે છે. આત્મા નમ્રતાથી, અપ્રશસ્ત ચેાગેાથી નિવૃત થઈને પ્રશસ્ત ચાગાની પ્રાપ્તિ કરે છે. પ્રશસ્ત યાત્ર પામીને તે અણુગાર અનતઘાતી પર્યાયાના ક્ષય કરે છે.
३०४
ܕܕ
બ'એ ! જ્યાં સુધી કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી સ` જીવે છદ્મસ્થ છીએ. છદ્મસ્થપણામાં જીવા ભૂલો કરે છે પણ આવા અમૂલ્ય માનવભવ અને ગુરુના ચૈત્ર મળ્યા છે તેા હવે ભૂલો સુધારવાની જરૂર છે. ભૂલ ન સુધરે તેા આ માનવિજગી
Page #364
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૩૦૫ ડૂલ થઈ જાય છે. આ માનવભવમાં તે દુર્ગણે છેડીને સદ્ગુણરૂપી અમૂલ્ય રત્ન ગ્રહણ કરી લેવાના છે, પણ મોટાભાગના જીને સ્વભાવ એ હોય છે કે પરનિંદા, ઈર્ષ્યા વગેરે અવગુણને ગ્રહણ કરે છે. જેમ કૂકડાને ઉકરડા ફીદવાની આદત હોય છે. ઉકરડે ફીદતા ફીદતા કદાચ હીરાકણી એને મળી જાય તે એને ફેકી દઈને એંઠવાડના કણ એ ગ્રહણ કરશે. કાગડો દ્રાક્ષના માંડવાને છેડીને લીંબોળીઓ ગ્રહણ કરે છે તેમ અજ્ઞાની આત્માઓ હીરાકણી જેવા સંપ-સદાચાર-શીયળ–દયા-ક્ષમા–નિર્લોભતા વિગેરે ગુણોરૂપી હીરાકણીઓને છોડી દઈને દુર્ગુણ ગ્રહણ કરે છે તેથી અસંતોષથી બળે છે ને તૃષ્ણાના પૂરમાં તણાય છે. તૃષ્ણા એવી છે કે વધતી જ જાય છે. કહ્યું છે કે, “મg: પૂર્ણતાનેતિgમળg રીતે ” જે તૃષ્ણાને પૂરતો નથી તેની તૃષ્ણાની ખાઈ ભરાઈ જાય છે. જે તૃષ્ણને પોષણ આપે છે તેની તૃષ્ણની ખાઈ ઊંડી થતી જાય છે, એટલે કે તૃષ્ણ વધતી જાય છે.
બંધુઓ! જે આત્માઓ તૃષ્ણાના પૂરમાં તણાયેલા છે તેવા આત્માઓ સુખી નહિ દેખાય કારણ કે તેને કેમ મેળવવું તે જ હાય બળતરા હોય છે. આજે તૃષ્ણને કારણે ખૂન કેટલા થાય છે? ચેરીઓ કેટલી બધી ? જૂઠ, પ્રપંચ, ઠગાઈ કેટલી ચાલે છે? તૃષ્ણાથી સુખ નથી વધતું પણ દુઃખ વધે છે. તૃષ્ણથી મળતાં બાહ્ય સુખના રસમાં આવું રૂડું વીતરાગ પ્રભુનું શાસન આપણને સ્પર્યા વિના બાજુએ રહી જાય છે. આયુષ્ય પૂરું થયા પછી બીજા ભવમાં વીતરાગ શાસનથી દૂર થઈ જવાશે તેનું ભાન છે? અફસોસની વાત છે કે આવું ઉત્તમ શાસન મળવા છતાં માનવી એના મહત્વને સમજતો નથી ને જીવન જુદા પ્રકારનું જીવી રહ્યો છે. જીવન તે વીતરાગ પ્રભુના શાસનની આજ્ઞા પ્રમાણે જીવવું જોઈએ. જીવનમાં તૃષ્ણનું રસાયણ ટળે તો જિનશાસનને પ્રકાશ મળે. આપણે તૃષ્ણાને નવપલ્લવિત નથી બનાવવી પણ સૂકાવી નાંખવી છે. કારણ કે વૈરાગ્યરસથી ભરપૂર ઉપદેશ સાંભળવા છતાં પણ ચારે તરફ ખૂબ વિસ્તૃત અને નવપલ્લવિત થયેલી પૌગલિક તૃષ્ણની વેલ હૃદયમાં મોક્ષ કે મોક્ષમાર્ગની સાધનાની લગની લાગવા દેતી નથી, માટે એને સૂકવી નાંખીએ તે જ મોક્ષ મેળવવાની લગની લાગે.
આપણે મુખ્ય વાત ઉપર આવીએ. ચુલની રાણી અને દીર્ઘરાજા વિચારે છે કે બહાદત્તકુમારનું મૂળ ઉખેડી નાંખીને કાંપિલ્યપુરનું રાજ્ય સુખેથી ભેગવીએ. મનુષ્યના મનમાં વિકાર જાગે છે ત્યારે એના વિવેકચક્ષુ બંધ થઈ જાય છે. જેને વિકાર નષ્ટ થઈ જાય છે તેના અંતરમાં વિવેકને દીપક પ્રગટે છે. મહાભારતને એક નાનકડો પ્રસંગ છે.
વ્યાસજીને શુકદેવ નામે એક પુત્ર હતે. શુકદેવને આ સંસાર ઉપરથી વૈરાગ્ય આવ્યા એટલે સાધુ બનવા તૈયાર થયા, ત્યારે એના પિતા વ્યાસજી કહે છે કે તું હમણાં સંસારમાં રહે. સંસાર સુખને અનુભવ કર, પછી સંસારને ત્યાગ કરજે પણ શુકદેવને એ વાત રુચતી નથી. એ તે ઘર છોડીને ચાલ્યા ત્યારે વ્યાસજી પુત્રને પકડવા એની શા, ૩૯
Page #365
--------------------------------------------------------------------------
________________
૩૦}
શારદા સહિ
પાછળ દોડી રહ્યા છે. રસ્તામાં એક સરોવર આવ્યું. એના કિનારે કેટલીક કન્યાએ સ્નાન કરી રહી હતી, પણ શુકદેવજી તે નીચું જોઈ ને આગળ ચાલ્યા જાય છે ને પાછળ વ્યાસજી આવી રહ્યા છે. શુકદેવજી સરોવર પાસેથી પસાર થયા ત્યારે કન્યાએ સ્નાન કરતી રહી પણ વ્યાસજી આવ્યા ત્યારે કન્યાઓએ ઝટ ઝટ કપડાં પહેરી લીધાં ને પેાતાનાં અંગ ઢાંકી દીધાં. વ્યાસજીએ આ બંને પ્રસગે જોયા. એમના મનમાં આશ્ચય થયુ` કે મારા યુવાન દીકરા પસાર થયા ત્યારે આ કન્યાએ સ્નાન કરતી રહી અને મારા જેવા વૃદ્ધને જોઈને વસ્ત્રો પહેર્યાં એનું કારણ શું ? પાછા વળતા વ્યાસજીએ એ કન્યાઓને પૂછ્યું કે, જ્યારે મારો યુવાન પુત્ર જતા હતા ત્યારે તમે નિઃશંક બનીને સ્નાન કરતી હતી ને મને જોઈને તમે વસ્ત્રો કેમ પહેરી લીધાં ? આનું કારણ શું? વ્યાસજીની વાત સાંભળી કન્યા હસતી હસતી એટલી તમને કહુ ખરી પણ ખાટું તે નહિ લાગે ને ? વ્યાસજીએ કહ્યુ. ના, ખાટુ' નહિ લાગે. તમે ખુશીથી કહેા.
બંધુએ ! આ કન્યાના જવાબ સાંભળવા જેવા છે. એણે કહ્યુ વ્યાસજી ! વિકારીને સ'ખંધ વષૅ સાથે નિહ પણ વૃત્તિ સાથે છે. જેવી જેની વૃત્તિ તેવી તેની પ્રવૃત્તિ.” શુકદેવજીના જીવનમાં જાગૃતિની જ્યાત ઝગમગતી હતી કે માનવદેહ વિકારો માટે નહિ પણ વિવેકપૂર્વકના વિચાર માટે છે. શુકદેવે અમારી સમક્ષ નજર સરખી કરી નથી પણ તે વખતે તમારા મનમાં શું વતુ હતું તે કહેા. તમારી નજર કયાં હતી ? થાસજી બધી વાત સમજી ગયા કે વર્ષોં વધતા વિકારા ઘટે છે એવુ નથી. વિવેકપૂવ કના વિચારાથી વિકારો ઘટે છે. અને ત્યારે અંતરમાં આંતર વૈભવ પ્રગટે છે. બ્રહ્મચર્ય એ તેા જીવનનુ' સાચુ' કાહિનૂર છે. બ્રહ્મચર્ય એ માનવના શણગાર છે. બ્રહ્મચય જેવુ' દુનિયામાં કોઈ નૂર નથી. બ્રહ્મચર્ય એ દ્રવ્યરેગ અને ભાવરાળ નાબૂદ કરવાની અમેાથ જડીબુટ્ટી છે, અને અનેક ગુણાને ખે'ચીં લાવનાર લેાહચુ'ખક છે. એક બ્રહ્મચર્ય નુ પાલન કરનારના જીવનમાં ખીજા અનેક ગુણા આપમેળે ખેચાઈને આવે છે ને એક બ્રહ્મચર્ય વ્રત ખંડિત થાય તે તેની પાછળ અનેક દુગુણા ખેંચાઈને આવે છે. પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં ભગવંતે કહ્યુ છે કે,
जंमिय भग्गंमि होइ सहसा सव्वं संभग्ग मथिय चुन्निय कुसल्लिय पल्लटपडिय સક્રિય પરિસક્રિય વિળત્તિય વિળય સીહ તવ નિયમનુળસનનું 1 એક બ્રહ્મચર્યના ભંગ થવાથી તરત જ વિનય, શીલ, તપ, નિયમ, આદિ સમસ્ત ગુણાને સમૂહ મતિ, મથિત, ચૂંત, કુસલિત, ખૉંડિત, ગલિત અને વિનષ્ટ થઈ જાય છે. આ ભગવાનના વચન છે. માટે દરેક જીવેાએ સમજીને વિશેષમાં વિશેષ પ્રકારે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. એક બ્રહ્મચય ના ગુણ ચાલ્યા જાય તે એની પાછળ કેવા મહાન ગુણ્ણા ચાલ્યા જાય છે. જે જીવનમાંથી ગુણાનુ' સત્ત્વ ચાલ્યુ' જાય છે તે જીવન નિસ્તેજ બની જાય છે. એની બુદ્ધિ વિવેકહીન ભ્રષ્ટ બની જાય છે એટલે તે જીવાની હિંસા કરતા પણ અચકાતા નથી,
Page #366
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૩૦ર્ષ
બ્રહ્મદત્તકુમારની માતા ચુલની રાણીએ એક સામાન્ય સ્ત્રીને પણ ન છાજે એવુ વન કયુ છે, નહિતર જે સ્ત્રીના પતિ મરણ પામે એણે તે બ્રહ્મચર્ય'નુ' પાલન કરવુ' જોઈએ. એને બદલે એણે તે બ્રહ્મચર્ય વ્રતને ફગાવી દીધું. એક બ્રહ્મચર્યંને મહાન ગુણુ એના જીવનમાંથી ગયા ત્યારે એ પુત્રને મારવા તૈયાર થઈને? નહિતર કઈ માતા એવી હાય કે પેાતાના પુત્રને જીવતા ખાળી મૂકવા તૈયાર થાય? બ્રહ્મદત્તકુમાર અને એની પત્ની એ લક્ષાગૃહમાં મળશે કે નહી' મળે એ તે એના ભાગ્યની વાત છે પણ દીર્ઘરાજા અને ચુલની રાણીએ તેા નિશ્ચય કરીને પાપ બાંધી દીધું ને ? બ્રહ્મદત્ત તે ભવિષ્યમાં ચક્રવ્રુતિ અનનાર છે. આપણે ૬૩ લાકા પુરુષો કહીએ છીએ તેમાં ૨૪ તીર્થંકર, ૧૨ ચક્રવર્તિ, ૯ વાસુદેવ, હું પ્રતિવાસુદેવ, હું બળદેવ આ ૬૩ શ્લાકા પુરુષોતુ. આયુષ્ય નિકાચિત હોય છે. એમને કોઈ મોટા પર્યંત ઉપરથી પછાડે કે અગાધ પાણીમાં ડૂબાડી દે કે અગ્નિમાં નાંખે પણ એ જેટલુ' આયુષ્ય બાંધીને આવ્યા છે તે પૂરુ થયા વિના મરે નહિ. આપણું મનુષ્ય અને તિર્યંચાનુ આયુષ્ય સોપક્રમ હાય છે તે કાચા સૂતરના તારની જેમ તૂટી જાય છે. કોઈ મ`ત્ર-મૂઢ આદિથી તૂટે છે. દેવતા, નારકી, જીગલિયા અને ૬૩ લાકા પુરુષોનું આયુષ્ય નિરૂપમ હોય છે એટલે એ પૂરુ· થયા વિના અધવચ કઈ પ્રયાગથી તૂટતુ નથી.
“પુત્રને મારવાના કપટથી લક્ષાગૃહની તૈયારી કરતી રાણી” :– બ્રહ્મદત્તકુમાર પણ ચક્રવિત છે, એની માતા જાણે છે કે મારો પુત્ર ભવિષ્યમાં ચક્રવતિ થનાર છે છતાં પણ જેના અ'તરમાંથી વિવેકને દીપક બૂઝાઈ ગયા છે ને કામવાસનામાં અંધ બની છે એવી માતા ચુલની રાણી પેાતાના પુત્રને ખાળી મૂકવા માટે લક્ષાગૃહ તૈયાર કરાવી રહી છે પણ એને ખબર નથી કે આવા ભાવિમાં થનાર મહાપુરુષ કઈ આમ મરી જશે ! છતાં મારવાના ઘાટ ઘડે છે. ત્યારે ધનુમ`ત્રી એને બચાવવા ઘાટ ઘડે છે. ધનુમત્રીએ મ`ત્રીપદેથી નિવૃત્ત થઈને નગરની બહાર ગંગાનદીના કિનારે પેાતાને માટે રહેઠાણુ કર્યું. વિશાળ ભોજનશાળા તૈયાર કરાવી. તેમાં અપંગ, અનાથ અને યાચકે જે આવે તેનું સ્વાગત કરીને સહુને પેટ ભરીને જમાડતા. આ રીતે તેમનું કાર્ય શરૂ કરી દીધું. ખીજી તરફ રાજમાતા ચુલની તરફથી અનુપમ લક્ષાગૃહ તૈયાર કરવાના આર'ભ થઈ ગયા. દી` રાજા અને ચુલની રાણીના ફુલ આર છે કે જગતભરમાં કયાંય ન હેાય એવુ', નકશી કાતરણી કરીને સુંદર લક્ષાગૃહ વહેલી તકે તૈયાર કરા. રાજા મહારાજાને ત્યાં મહેલ ઊભેા કરવાએમાં શી વાર ? હજારો માણસો કામે લગાડી દીધા એટલે થોડા સમયમાં મનેાહર લાખના મહેલ તૈયાર થઈ ગયા. આ વાત દૂર દૂર સુધી ફેલાઈ ગઈ હતી એટલે લક્ષાગૃહનું નવનિર્માણ કા જોવા માટે લોકોના ટોળે ટોળાં આવતાં હતાં.
“ગુપ્ત રીતે ભેાંયરું બનાવતા ધનુમત્રી” :- ખીજી તરફ જ્યારથી લક્ષાગૃહ બનાવવાના આર`ભ થયા ત્યારથી ધનુમંત્રીએ પણ પેાતાના શુભ કાર્યના આરલ કરી દીધા
Page #367
--------------------------------------------------------------------------
________________
૩૦૮
શારદા સિદ્ધિ
હતે. લક્ષાગૃહનું કાર્ય દિવસે ધમધોકાર ચાલતું હતું ત્યારે ધનુમંત્રીએ પોતાના વિશ્વાસુ મજુરને તૈયાર કર્યા હતા. તેઓ ગુપ્ત રીતે રાતને દાનશાળાએ આવી જતા અને લક્ષાગૃહની નીચેની ભૂમિમાં ભેંયરું કે તરવાનું કામ શરૂ કરતા. થડા સમયમાં ભેંયરું પણ તૈયાર થઈ ગયું. એનું એક દ્વાર લક્ષાગૃહમાં નીચે બનાવીને મોટી પથ્થરની શીલાથી ઢાંકી દીધું હતું ને બીજું દ્વાર ઠેઠ જંગલમાં કાઢવામાં આવ્યું હતું. ધનુમંત્રીએ ભોયરું સુરંગ તૈયાર થઈ એટલે પિતાના પુત્ર વરધનુને બતાવી દીધું. સુરંગનું દ્વાર લક્ષાગૃહમાં કઈ જગ્યાએ છે, કયાંથી કેવી રીતે ખેલવું અને ક્યાં નીકળવું તે બધું ગુપ્ત રીતે બતાવી દીધું. આ તરફ ચુલની રાણી અને દીર્ઘરાજાએ પણ પ્રચાર કર્યો છે કે આ લક્ષાગ્રહ તે ખાસ કરીને બ્રહ્મદત્તકુમારને માટે જ બનાવ્યું છે. એમના લગ્ન થશે એટલે તેઓ એ મહેલમાં જ રહેશે.
બ્રહ્મદત્તકુમારની લગ્નની થતી તૈયારી” :- બ્રહ્મદત્તકુમારની સગાઈ પુષ્પગુલ રાજાની પુત્રી પુષ્પાવતી સાથે નકકી કરવામાં આવી. દીર્ઘરાજા અને ચુલની રાણી બંને બ્રહ્મદત્તકુમારના લગ્ન માટે ખૂબ હોંશથી બધી તૈયારીઓ કરવા લાગ્યા. સૌના દિલમાં એમ જ થતું કે રાજમાતાને પિતાના પુત્રને પરણાવવાને કેટલો હરખ છે! અને પાલક પિતા સમાન દીર્ઘરાજા પણ કુમારના લગ્નમાં કેટલો ભેગ આપે છે કે આ સમયે એના પિતાની યાદને ભૂલાવી દે. લગ્નના મુહૂર્ત જોવાયાં. બ્રહ્મદત્તકુમારના લગ્નોત્સવ માટે આખું નગર શણગારવામાં આવ્યું. સૌભાગ્યવંતી સ્ત્રીઓ મંગલ ગીતે ગાવા લાગી. ઠેરઠેર લગ્નના વાજા અને શરણાઈઓ વાગવા લાગી. આખું કપિલ્યપુર વાજાના દવનિથી અને લગ્નના મંગલ ગીતોથી ગાજી ઊઠયું હતું. દીર્ઘરાજા પણ લગ્નમહોત્સવમાં આવેલા રાજાઓ તેમ જ બીજાના મોઢે હર્ષ વ્યક્ત કરતા કહેતા હતા કે, હાશ...હવે હું મારા મિત્રના ઋણમાંથી મુક્ત થયો છું. બ્રહ્મદત્તકુમાર હવે રાજ્યકાર્ય સંભાળવામાં કુશળ થઈ ગયા છે. એના લગ્ન થઈ જાય એટલે એને રાજ્યાભિષેક કરીને હું મારા રાજ્યમાં ચાલ્યા જઈશ.
લગ્નને દિવસ આવી ગયે. ખૂબ ધામધૂમથી મોટા ઠાઠમાઠ સહિત બ્રહ્મદત્તકુમારની જાન ચાલી, ત્યારે રાજભક્ત ધનપ્રધાને વરધનુ સાથે બ્રહ્મદત્તના સસરાને ગુપ્ત સંદેશે કહેવડાવ્યું. તેમાં ચુલની રાણી અને દીર્ઘરાજાના કાવતરાની સંપૂર્ણ જાણ કરીને જણાવ્યું હતું કે તમે તમારી પુત્રીના સ્થાને કઈ દાસીની કન્યાને મેકલજે. બ્રહ્મદત્તકુમાર ચુલની માતા અને દીર્ઘરાજા વિગેરે વડીલોના આશીર્વાદ લઈને વિદાય થયા. પુષ્પગુલ રાજાને ત્યાં જાન પહોંચી. ધામધૂમથી બ્રહ્મદત્તકુમારના પુષ્પાવતી સાથે લગ્ન થઈ ગયા. લગ્નની તમામ વિધિ પૂર્ણ થયા પછી વરધનુકુમારે પિતાજીને સંદેશે પુષ્પગુલ રાજાને આપ્યો. આ સાંભળીને રાજા ધમધમી ઊઠયા. જે પહેલાં સમાચાર આપે તે વાત ફૂટી જાય એટલે પછી જ કહેવાય, પણ રાણીના કાવતરાની વાત જાણીને રાજાને ખૂબ ક્રોધ ચઢયે,
Page #368
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૩૦૯
પશુ ખબર પડી કે પેાતાના જમાઈ તે ચક્રવતિ બનનાર છે, ત્રણ કાળમાં એમને કોઈ વાંકે વાળ કરી શકે તેમ નથી. તેથી ખુશ થયા ને મંત્રીની સૂચના મુજબ પેાતાની દાસીની એક સૌંદÖવાન કન્યાને તૈયાર કરીને વળાવી. નવ પિત પરણીને આવ્યાં. અતિ ભવ્ય લક્ષાગૃહના પટાંગણમાં ભવ્ય મડપ બાંધવામાં આવ્યેા હતા. ચારે દિશામાંથી હજાર લોકોએ આ રાજલગ્નમાં હાજરી આપી હતી. ચુલની રાણીનેા ઉત્સાહ અને આન' જોઈને લોકેાના મનમાં એમ થઈ ગયુ. કે શુ' બ્રહ્મદત્તકુમારની માતા છે ! માતા હૈ। તે આવી હાજો. દુનિયામાં અસલી વસ્તુ કરતાં નકલી વસ્તુ વધુ ચમકે છે તેમ સાચા પ્રેમ કરતા નકલી પ્રેમ વધુ ચમકી ઊઠે છે. જેના પેટમાં ઢગે! હાય તે મીઠું એલીને માણસને ગેાળગાળ કરી નાંખે છે. ચુલનીને બ્રહ્મદત્તકુમાર પ્રત્યે કેવા પ્રેમ છે તે તે તમે સાંભળ્યુ ને ? નવપતિ પરણીને આવ્યા એટલે માતા ચુલનીને પગે લાગ્યા ત્યારે માતાએ 'નેના માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા કે, બેટા ! તમે ઘણું જીવે! અને આ વિશાળ રાજ્યના તું સ્વામી બન.
બંધુએ ! હવે પેાતાના પુત્રને કેટલો જીવાડવા છે એ તે એ જાણે છે, પણ દગાબાજ માણુસને મીઠું ખેલતા બહુ આવડે છે. લગ્નના દિવસ વીતી ગયેા. જમીને સ્વજને પાતપાતાને ઘેર ગયા. રાત પડી એટલે નવ'પતિને રાજમાતાએ આશીર્વાદ આપીને લક્ષાગૃહમાં સૂવા માટે મોકલ્યાં. વધતુ પ્રધાનને પળેપળે પેાતાના મિત્રના રક્ષણુ માટે સજાગ મનવાનું હતું. વરધનુએ કહ્યુ: કુમાર ! હુ' તમારી સાથે મહેલમાં સૂવા આવીશ. કુમારે કહ્યું-ભાઈ! ત્યાં તારી શી જરૂર છે ? વરધનુએ કહ્યું–ભાઈ ! હવે મારે તારી સાથે જ રહેવુ છે. હુ' એક ક્ષણ તારા વિચાગ સહન કરી શકુ તેમ નથી. તમે તમારા શયનગૃહમાં સૂઈ જો. હુ· બહાર સૂઈ જઈશ એટલે તુ ઊઠે કે તરત મને તારા મુખના દર્શન થાય ને ? બ્રહ્મદત્તકુમારને એની માતા દીર્ઘરાજા સાથે ખરાબ થઈ છે એ ખબર હતી પણ આ મહેલ પેાતાને બાળી નાંખવા માટે મનાવ્યે છે તે વાતની ખખર ન હતી. આ કાવતરાની વાત તે ધનુપ્રધાન અને વરધનુ એ જ જાણતા હતા. આજે રાત્રે જ આગ લગાડશે એ તે વરધનુને પણ ખબર ન હતી, પણ વરધનુકુમાર સાવધાન મનીને જાગતા સૂતા છે. નવપતિ લગ્નજીવનના આનંદ માણીને શાંતિથી સૂઈ ગયા છે. હવે શું બનશે તે અવસરે
ચરિત્ર – ભદ્રા શેઠાણી સુશીલાને ખૂબ દુઃખ આપે છે. હવે બીજી ખાજુ ભીમસેન રાજાની શું પરિસ્થિતિ છે તે વિચારીએ. લક્ષ્મીપતિ શેઠ સ્વભાવે દયાળુ ને નમ્ર હતા. સામા માણુસના દુઃખ દર્દી અને શક્તિ-અશક્તિ જાણતા હતા. શેઠ–શેઠાણીમાં આસમાન જમીન જેટલું અંતર હતુ. તેમણે ભીમસેનને બધું કામ શીખવાડયુ'. ઘરાકોને માલ કેવી રીતે આપવા, દુકાનમાં માલ કેવી રીતે ગોઠવવા, ઘરાકો સાથે કેવી રીતે વત વુ', કયા માલની શુ' કિંમત અને કેટલા ભાવે વેચવા વગેરે અનેક વાત શીખવાડી.
Page #369
--------------------------------------------------------------------------
________________
૩૦
શારદા સિદ્ધિ બંધુઓ! ભીમસેન રાજકુળમાં જન્મેલો હતે. જન્મથી રાજભવના સુખે જોયા હતા. રાજગાદીએ બેઠાં પહેલાં ને પછી પણ એમણે તે માત્ર હુકમ કર્યા હતા. એમને કોઈને હુકમ ઝીલતા ક્યાંથી આવડે? પણ પરિસ્થિતિ આગળ માનવીને નમવું પડે છે. જે કદી ન કર્યું હોય તે કરવું પડે છે અને ન આવડતું હોય તે પણ શીખવું પડે છે. લક્ષ્મીપતિ શેઠે ભીમસેનને દુકાનનું કાર્ય શીખવાડીને પછી ઉઘરાણીના કામે મોકલવા માંડે. તમે તે ઉઘરાણીના કામમાં પૂરા માહિતગાર છે ને? વેપારમાં ઉઘરાણીનું કામ ઘણું કઠિન હોય છે. ચઢી ગયેલી ઉઘરાણીને વસૂલ કરતા શેઠિયાઓને નાકે દમ આવી જાય છે. માણસને ઘણીવાર ધક્કા ખવડાવવા પડે છે. માણસોને સમજાવવા પડે છે. જે સમજીને પૈસા ન આપે તે તેમની સામે કડકાઈથી કામ લેવું પડે છે. આ લક્ષ્મીપતિ શેઠની નગરમાં ઘણી ઉઘરાણુઓ બાકી હતી, એટલે શેઠ ભીમસેનને દિવસમાં બે ચાર જગ્યાએ ઉઘરાણી કરવા મેકલતા.
ઉઘરાણીએ જત ભીમસેન:-ભીમસેન ગમે તેમ તેય રાજા હતા. રાજાને કદી માંગતા ન આવડે. સ્વભાવથી શરમાળ પ્રકૃતિના હતા, એટલે માંગતા શરમ આવતી. એ જ્યાં ઉઘરાણું જાય ત્યાં એટલું જ કહેતા કે મારા શેઠની આટલી રકમ તમારી પાસેથી નીકળે છે તે આપીને તમે મારા શેઠ ઉપર ઉપકાર કરે. આવું બેલે એટલે કઈ પૈસા આપે ખરું? જ્યાં જાય ત્યાંથી ખાલી હાથે પાછા ફરતા થોડી પણ ઉઘરાણી વસૂલ કરી શક્તા ન હતા. જેની પાસે માંગવા જાય તે એની નમ્ર વાણી સાંભળીને મજાક ઉડાવતા ને અવારનવાર ધક્કા ખવડાવતા. ઘણા દિવસ સુધી ઉઘરાણી ગયા પણું - કંઈ ન લાવ્યા તેથી એક દિવસ શેઠને મિજાજ ગયે. ગમે તેમ એને વેપારી વણિક કહેવાય ને? એ પાઈ પાઈને હિસાબ ગણનારા હતા. ભીમસેનના પગલે શેઠને ધૂમ કમાણી થઈ હતી છતાં એ વાત ભૂલી ગયા ને વિચાર કરવા લાગ્યા કે હું ચાર ચાર જણના પેટ ભરું છું ને આ તે કંઈ કામ કરતું નથી.
ભીમસેનને દમદાટી આપતા શેઠ” – એક દિવસ શેઠે ગરમ થઈને કહ્યું, અરે ભાઈ! તું તે કામ કરે છે કે વેઠ ઉતારે છે? આટલા દિવસથી તને ઉઘરાણી કરવા એકલું છું પણ એક દોકડો હજુ સુધી વસૂલ કરીને લાવ્યું નથી. તું જો બરાબર કામ નહિ કરે તે હું તને પગાર નહિ આપું. ત્યારે ભીમસેને નમ્રતાથી કહ્યું, શેઠ ! હું દરરોજ ઉઘરાણીએ જાઉં છું ને બધાને કહું છું કે મારા શેઠ તમારી પાસે પૈસા માંગે છે તે આપીને મારા શેઠ ઉપર ઉપકાર કરે પણ મને કઈ પસા આપતું નથી. હું શું કરું? ત્યારે શેઠે ગુસ્સ કરીને કહ્યું અરે મૂર્ખના સરદાર ! લેણદારેની સાથે એવી રીતે વાત કરાય ? એમ કંઈ ઉઘરાણી મળી જતી હશે? એ આપણા ઉપર ઉપકાર ના કરે ? એમને મુશ્કેલીમાં ઉધાર માલ આપીને મેં એમના ઉપર ઉપકાર કર્યો છે. આપણે એમને ધમકાવવા જોઈએ. એવી કડકાઈથી વાત કરીએ કે એ લોકે
Page #370
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
મા
આપણા પગમાં પડે. એના બદલે તું એમના પગે લાગે છે. તુ' તા ખિલકુલ ગમાર છે ગમાર ! તેં તે ખાઈપીને શરીર તગડુ કરી જાણ્યુ' છે. બુદ્ધિનુ' તા તારામાં સાવ દેવાળુ છે. હવે હું તને મારે ત્યાં કેવી રીતે નાકરી રાખી શકું! ચાલ્યેા જા અહી'થી. શેઠના આવા કડક વચના સાંભળીને ભીમસેન ધ્રુજી ઉઠયા, અરેરે....શેઠ મને કાઢી મૂકશે તે હુ કયાં જઈશ ? નાકરી જવાના ભયથી ગળગળા થઈને શેઠના ચરણમાં પડી ગયા ને કહેવા લાગ્યા કે શેઠ! હું ગરીબ માણસ છુ', તમે તે દયાળુ છે. મારા મહાન ઉપકારી છે. તમે મને નોકરીમાંથી કાઢી મૂકશે। તે હું કયાં જઈશ ? મારુ શુ થશે ? હું તે આપના દીકરા છું. આપ મારા ઉપર ક્રોધ ન કરો. હવેથી હુ... બરાબર યાન રાખીને કામ કરીશ. આવા દીન વચને સાંભળીને શેઠને દયા આવી એટલે કહ્યુ ઠીક, હવેથી કામમાં ખરાખર ધ્યાન રાખજે અને કડક રીતે ઉઘરાણી કરજે.
ભીમસેન પછી કામમાં ખરાખર ધ્યાન રાખવા લાગ્યા. પોતાની કંઈ ભૂલ ન થાય તેની કાળજી રાખતા. હવે ઉઘરાણીમાં પણ ઉગ્ર થવા લાગ્યા, એટલે લોકો એને ઉઘરાણી આપવા લાગ્યા. તેથી એનુ' ગાડુ' તેા ઠીક ઠીક ચાલતુ. પણ કાંને એનુ ગાડુ' સીધું ચાલે તે પસંદ ન હતું. હજી તેા કર્યાં એની ઘણી કસેાટી કરવા માંગે છે. બિચારી સુશીલાનુ શરીર પણ કામ કરીને ઘસાઈ ગયુ. હતુ. એથી કયારેક ભીમસેનને કહેતી સ્વામીનાથ! હવે મારાથી કામ થતું નથી. કામ જરા ધીમેથી થાય કે ભૂલ થાય તેા શેઠાણી મારવા ઉઠે છે. આ સાંભળીને ભીમસેનની આંખમાં દડદડ આંસુ પડી જતા, પણ શું થાય ? એ સુશીલાને કહેતા, હું બધુ... સમજુ છું પણ જો આપણે નોકરી છેડી દઈ એ તે જશુ કયાં ? ભલે આપણને મારે છે, ગૂડે છે, કામ ખૂબ કરાવે છે છતાં એ ટક ખાવા તેા આપે છે ને ? અંગ ઢાંકવા ફાટયાં તૂટયાં કપડાં પણ આપે છે ને! અને રહેવા ઘર પણ આપ્યું છે ને ? દુઃખે સુખે આપણા કર્મી ભાગવી લેવાના. એમ કહીને સમજાવીને દિવસે ગુજારે છે ત્યાં એક દિવસ શું ખન્યું.
એક સમય ઘર મધ્ય ચાકમે, શેઠ બીરાજે આય, રાની પાની લાય.
કાઇક મેરા હાથ ધુલા દા,
શેઠ અપેારના સમયે સડાસ જવા ઘેર આવ્યા. શેઠ બહાર જઈને આવ્યા એટલે કહ્યું. મારા હાથપગ ધાવડાવા. ત્યારે નાકરની ફરજ છે ને ! એટલે સુશીલાએ પાણી લઈને શેઠના હાથ પગ ધાવડાવ્યા. ખરાબર આ સમયે શેઠાણીએ ઉપરની મારીમાંથી
આ દૃશ્ય જોયું. સુશીલા નીચી નજરે શેઠના હાથ પગ ધોવડાવતી હતી પણ તે સમયે પવનથી તેને ઘૂંઘટ ખસી ગયા. તેના નિસ્તેજ અને નિર્દોષ મુખ ઉપર શેઠની કરુણાભાવે ષ્ટિ પડી. આ ભદ્રા શેઠાણી જોઈ ગઈ, એટલે એના ક્રોધના પાર ન રહ્યો. એના દિલમાં ઈર્ષ્યાની આગ ફાટી નીકળી. હવે સુશીલાને માથે શેઠાણી કેવા આળ ચઢાવશે ને તેને કેવા દુઃખા પડશે તે અવસરે,
Page #371
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન નં. ૩૨ શ્રાવણ વદ ૮ ને બુધવાર “પંદરમી ઓગષ્ટ” તા.૧૫-૮-૭૯
સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! આત્મિક સુખની ખોજ કરવા, ઘાતી કર્મોની ફોજને હટાવી, અનંત સ્વતંત્ર સુખની મોજ માણનાર એવા તીર્થકર ભગવતેએ ભવ્ય જીવ ઉપર મહાન કરુણ કરી કલ્યાણને ધેરી માર્ગ બતાવ્યો. ભગવાનની વાણી આપદાને ભેદનારી, આત્માની અનંત સંપદાન આપનારી, મિથ્યાત્વના મહાન રેગને નાબૂદ કરનારી ને ભવભ્રમણને મટાડનારી છે. તમે માનતા હશે કે શરીરના રોગો મટાડવા કઠણ છે પણ એ રોગ તે અશાતા વેદનીય કર્મ શાંત થઈ જશે ત્યારે મટી જશે, અથવા તે અશાતા વેદનીય કર્મનું પ્રબળ જર હશે ને રેગ નહીં મટે તે મરણ સુધી રહેશે અને શરીર છૂટી જતાં એ રેગ અહીં જ રહી જશે પણ મિથ્યાત્વને મહારેગ તે જીવને અનંતકાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરાવે છે, કારણ કે મિથ્યાત્વ એ સંસારની જડ છે. જ્યાં સુધી એના મૂળિયાં સજીવન છે ત્યાં સુધી સંસાર પણ સજીવન છે. જેમ અડદને દાણે આખો છે ત્યાં સુધી તે વાવ્યો ઊગી શકશે પણ તેનું ફોતરું ઊડી જાય છે ત્યારે તે વાળે ઊગી શકતો નથી. તે રીતે આત્મા ઉપરથી મિથ્યાત્વનું ફેતરું ઊડી જશે ત્યારે આત્મા સમ્યક્ત્વના ઘરમાં આવી જશે. મિથ્યાત્વ જીવનું કેટલું અહિત કરનાર છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૩૬ માં અધ્યયનમાં ભગવંત ફરમાવે છે કે,
मिच्छा दंसणरत्ता, सनियाणा कण्हलेसमोगाढा ।
इय जे मरंति जीवा, तेसिं पुण दुल्लहा बोही ॥२५२ ॥
જે જીવ મિથ્યા દર્શનમાં અનુરક્ત છે, નિદાન સહિત કર્મ કરનાર છે અને કૃષ્ણલેશ્યાથી યુક્ત છે તેને મૃત્યુ પછી અન્ય જન્મમાં બોધિબીજ-સમ્યક્ત્વની પ્રાપ્તિ અત્યંત કઠિન છે. આવું તમે ઘણી વાર સાંભળ્યું હશે છતાં તમને એમ થાય છે ખરું કે મારો મિથ્યાત્વને રોગ જલદી કેમ મટે ? “ના”. કારણ કે શરીરને નિરોગી રાખવા માટે તમારી જેટલી સાવધાની છે તેટલી આત્માને નિરોગી બનાવવા માટે નથી. શરીરને રેગ તે એક ભવ પૂરતું નુકશાન કરે છે પણ મિથ્યાત્વને રેગ તે આ ભવ અને પરભવ બંનેમાં નુકસાન પહોંચાડે છે. તમે એક મકાન લો તે હવા ઉજાશવાળું લો કે અંધારાવાળું લો? (શ્રોતામાંથી અવાજ:- હવા ઉજાશવાળું.) બરાબર છે ને ? હા”, તેમ આત્મામાં અનાદિકાળથી અંધકાર છવાયેલો છે તેને દૂર કરવાનું મન થાય છે? સમ્યકત્વ એ આત્માને પ્રકાશ છે. સમ્યક જીવને કેટલું લાભકારી છે તે જાણે છે?
अंतो मुहुत्तमित्तं पि फासियं हुज्ज जेहिं सम्मत्तं । तेसिं अवढपुग्गल, परियट्टो चेव संसारे।।
Page #372
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૩૧૩ જે જીવ અંતર્મુહૂર્ત માત્ર પણ સમ્યક્ત્વને સ્પર્શ કરી લે છે તેને અર્ધ પુદ્ગલ પરાવર્તન સંસાર બાકી રહે છે, એટલે કે તે આત્માને અર્ધપુદ્ગલ પરાવર્તન કાળથી વધારે કાળ સંસારમાં પરિભ્રમણ કરવું પડતું નથી. જ્યાં તડકે હોય ત્યાં છાયા રહી શકતી નથી. જ્યાં પ્રકાશ હોય ત્યાં અંધકાર રહી શકતું નથી. એવી રીતે જ્યાં સમ્યક્ત્વને સૂર્ય ઉદયમાન થાય છે ત્યાં મિથ્યાત્વને ગાઢ અંધકાર ટકી શક્તા નથી. આ બધા એકબીજાના પ્રતિપક્ષી છે. જ્ઞાની પુરુષો કહે છે કે, હે આત્મા! જે તારે સાચું સુખ અને સ્વતંત્રતા જોઈતી હોય તે સૌથી પ્રથમ મિથ્યાત્વના મહાન રેગને નાબૂદ કરવાની જરૂર છે. મિથ્યાત્વ કોને કહેવાય? જે આત્માને સાચો માર્ગ સૂઝવા દે નહિ. સાચી વસ્તુને સાચી રીતે ઓળખવા દે નહિ અને આત્માને એના પિતાના વિષયમાં પણ ભ્રમ પેદા કરાવે તેનું નામ મિથ્યાત્વ. કહ્યું છે કે,
આત્મ બ્રાતિ સમ રેગ નહિ, સદગુરૂ વૈદ સુજાણ,
ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન, આત્મબ્રાન્તિ જેવો બીજો કોઈ રોગ નથી. આજે આત્માના વિષયમાં ઘણુને શંકા છે. સૌ સૌની માન્યતા પ્રમાણે પ્રચાર કરવા લાગ્યા છે. કેઈ કહે છે એકલા જ્ઞાનથી મોક્ષ છે. કેઈ કહે છે એકલી ક્રિયાથી મોક્ષ છે, ઘણાને આત્મા છે કે નથી એ વિષયમાં પણ શંકા છે. કેઈ આત્માને એકાંત નિત્ય માને છે કોઈ આત્માને એકાંત અનિત્ય માને છે, કોઈ આત્માને ક્ષણિક માને છે. જે આત્મા ક્ષણિક હોય તે કરેલાં કર્મો ભગવે કોણ? આ બધી બ્રાન્તિઓરૂપ આત્માના રોગને કોણ મટાડી શકે ? “સદ્દગુરૂ દ સુજાણ”. આમાના રોગને પારખનાર સદ્ગુરુરૂપી વૈદે આ બધી જાતિઓ મટાડે છે, પણ તમને આત્માના ડકટરે પાસે આવવું ગમતું નથી. તમે વકીલ ફેમિલી રાખે, એન્જિનિયર ફેમિલી રાખે, ને ડૉકટર પણ ફેમિલી રાખે છે. તમે કહે છે ને કે આ અમારા ફેમિલી ડૉકટર છે, પણ કઈ દિવસ કહે છે કે મારા ગુરૂ ફેમિલી છે?
સદ્દગુરૂએ તમને એક જ ઉપદેશ આપે છે કે હે મહાનુભાવે ! આ દુર્લભ મનુષ્ય જન્મ પામીને તમે પ્રમાદ ન કરે. ઘાતી કર્મો ઉપર ઘા કરે. કર્મો આઠ છે તેમાં ચાર ઘાતી કર્મો છે ને ચાર અઘાતી કર્મો છે. અઘાતી કર્મો આત્માને નડતર રૂપ નથી. ઘાતી કર્મોની ગાંઠ એવી મજબૂત ને ચીકણું છે કે તેને તેડવા માટે મંદ પુરુષાર્થ કામ નહિ આવે પણ તીવ્ર પુરુષાર્થ જોઈશે. જેમ લાકડાની કઈ મજબૂત ગાંઠને ચીરવી હોય તે બૂઠો કુહાડે અને વૃદ્ધ પુરુષ કામ આવતું નથી. ત્યાં તીર્ણ કુહાડો અને બળવાન યુવાન પુરુષ જોઈશે. લાકડાની ગાંઠ તે તીક્ષ્ણ કુહાડે લઈને બળવાન પુરુષ ચીરી નાંખશે પણ ઘાતી કર્મોની ગાંઠ તે એવી મજબૂત છે કે એને ચીરવા જબ્બર પુરુષાર્થ કરવો પડશે. જ્યાં સુધી તન સારું છે, ઈન્દ્રિયો બરાબર કામ શા. 19.
Page #373
--------------------------------------------------------------------------
________________
૩૧૪
શારદા સિદ્ધિ કરે છે ત્યાં સુધી તપ અને ત્યાગને તીક્ષણ કુહાડો લઈને ઘાતી કર્મોની મજબૂત ગાંઠને ચીરી નાખે.
દેવાનુપ્રિયે! મોરબીમાં કર્મરાજાએ કે કાળો કેર કર્યો? જ્યાં માણસના કર્મ રૂઠે ત્યાં કે કેને ફરિયાદ કરે? વેપારમાં કેઈએ કંઈ પડાવી લીધું હોય તે માણસ કેર્ટમાં ફરિયાદ કરે છે પણ જ્યાં માણસેના કર્મો રૂઠે ત્યાં પાણીની ને અગ્નિની હોનારત સર્જાય. લાખના જાનમાલની ખૂવારી થઈ જાય છે તે વખતે કેને ફરિયાદ કરવા જવાય છે? કાળ ગોઝારે કોને કયારે ઉપાડી જશે તેની ખાતરી નથી જીવે કેવા ચીકણાં કર્મો બાંધ્યાં હશે તે આ પરિસ્થિતિ સર્જાઈ ને? આવા કમના સ્વરૂપને સમજીને જીવનમાં ધર્મને અપનાવે ને કર્મને બાળીને સાફ કરી નાંખે. મહાન પુરુષે આ ઉત્તમ મનુષ્યભવ પામીને કમેં કેમ જલદી ખપે, ઘાતી કર્મની ગાંઠ કેમ જલદી ભેદાઈ જાય તે માટે સદા જાગ્રત રહીને પુરુષાર્થ ઉપાડે છે. કર્મના કાષ્ઠને બાળવા માટે તપની ધૂણી ધખાવે છે. આપણે ત્યાં ઉગ્ર તપસ્વીઓ તપ સાધના કરી રહ્યા છે.
ઉગ્ર તપસ્વીઓને જોઈને અમારા ઉગ્ર તપસ્વી પૂ. ગુલાબચંદ્રજી મહારાજ સાહેબની યાદ આવે છે. ખંભાત સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂ. ગુલાબચંદ્રજી મહારાજ સાહેબ ઉગ્ર તપસ્વી હતા. એમને તપ તે કેવો હતો? કયારેક છઠ્ઠને પારણે છઠ્ઠ, અમના પારણે અઠ્ઠમ, ચારને પારણે ચાર ઉપવાસ કરતા હતા. એ તપ એક બે વર્ષને નહિ, વર્ષો સુધી એવી તપશ્ચર્યા ચાલુ રાખી હતી. એક વખત તેઓ અમદાવાદમાં ચાતુર્માસ બિરાજતા હતા ત્યારે તેના ચાર ઉપવાસના પારણના દિવસે ધેધમાર વરસાદ તૂટી પડે. બાર કલાકમાં ૨૪ ઇંચ પાણું પડયું. હવે પારણું કયાં થાય ? પૂ. ગુરૂદેવને પાંચમે ઉપવાસ થયો. છઠ્ઠા દિવસે વરસાદ બંધ થશે. શ્રાવક શ્રાવિકાઓને ખૂબ ચિંતા થઈ. અમુક જણાએ તો મનમાં નક્કી કર્યું કે પૂ. ગુરૂદેવ પારણું કરે પછી આપણે જમવું. આ છે ગુરૂભક્તિ. દેવ-ગુરૂ અને ધર્મની શ્રદ્ધા એ વ્યવહાર સમક્તિ પામવાનું લક્ષણ છે. છઠ્ઠા દિવસે શ્રાવક શ્રાવિકાઓ ભાવના ભાવે છે કે ભાગ્યશાળીને પારણુને લાભ મળશે. ગુરૂદેવે તે પાંચ ઉપવાસમાં ચાર ઉપવાસ ભેળવી દીધા. બધા ભાવના ભાવે છે. કોઈને ઉપવાસની ખબર નથી, એટલે બધા કહે છે: ગુરૂદેવ ! લાભ આપે, પણ એ તે મૌન રહ્યા. એમના તપના પારણની કોઈને જાણ કરતા નહિ. એવા ગુપ્ત તપસ્વી હતા, પછી શ્રાવકોને જાણ થઈ કે નવ ઉપવાસના પચ્ચખાણ થઈ ગયા છે, ત્યારે બધાની આંખમાં આંસુ આવી ગયા અને મુખમાંથી શબ્દો સરી પડયા “ધન્ય છે મહાન તપસ્વી ગુરૂદેવને !”
આ છેલ્લું ચાતુર્માસ એમણે અમદાવાદ કર્યું. ખૂબ ઉગ્ર તપશ્ચર્યાને કારણે શરીર ખૂબ અશક્ત થઈ ગયું હતું, પણ આત્મબળ અલૌકિક હતું. છેલ્લે કારતક સુદ બીજના દિવસે વ્યાખ્યાન આપતાં બી.પી. એકદમ ઘટી જવાથી પાટ ઉપર ઢળી પડયા. શ્રાવકે
Page #374
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૧૫
ડોકટર લાવ્યા પણ વિલાયતી દવા ન લીધી. પછી તબિયત સુધરી ને પાછી કારતક વદ દશમના દિવસે તબિયત બગડી. પેાતાને મૃત્યુની ખબર પડી ગઈ હતી. ભીંત માજી મુખ રાખી સાધના કરી રહ્યા હતા. દેહ છેાડવા અગાઉ ઘેાડી વાર પહેલાં અમારા હાલના પૂ. કાંતિઋષિજી મહારાજ સ'સારમાં હતા. સંસારમાં એમને સૌ શકરાભાઈ કહેતા. તેઓ ત્યાં હાજર હતા. તેમને પૂછે છે શકરાભાઈ! કેટલા વાગ્યા ? તે કહે છે સાહેબ ! દોઢ વાગ્યા. ત્યારે કહે છે હજી થાડી વાર છે. પેાતાને વાગે દંડ છેડવા છે. દશ મિનિટ અગાઉ લોકેાની સમક્ષ મુખ કરીને સૌને દર્શન આપ્યા ને કારતક વદ દશમના દિવસે એ વાગે સમાધિપૂર્વક કાળધમ પામ્યા. તેઓ તા આત્મકલ્યાણ કરી ગયા. ધન્ય છે ઉગ્ર તપસ્વી ગુરૂદેવને !
આજે ૫દરમી આગસ્ટના સ્વાત'ત્ર્ય દિન છે. અગ્રેજોએ ભારત ઉપર અઢીસે વર્ષ રાજ્ય કર્યું. તે દરમ્યાન ભારતને અગ્રેજોની ગુલામી ખટકી તેથી એ ગુલામીમાંથી મુક્ત થવા માટે ભારતે કેટલી ઝુંબેશ ઉઠાવી. કેટલાય નવયુવાને પેાતાના લોહી રેડીને શહીદ મન્યા ને ભારતના ઇતિહાસને પાને પોતાનુ નામ અમર બનાવી ગયા. પોતાનુ' લોહી રેડીને, પ્રાણ આપીને પણ અંતે ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કર્યાં. તેને આજે ૩૨. વ પૂરાં થયાં ને ૩૩મુ' વ` બેસે છે. દેશને અંગ્રેજોના અધનમાંથી છેડાવ્યેા છતાં આજે કયાંય શાંતિનું નામનિશાન દેખાય છે ? અંગ્રેજોના રાજ્યમાં પ્રજાને આટલો ત્રાસ ન હતા. આજે તે સરકારના કેટલા કાયદા વધતા જાય છે. પ્રજાને કેટલી ચિંતા વધી છે. છતાં જીવ સ’સારને સ્વ માનીને આનંદ માની રહ્યો છે, પણ સાચુ' પૂછે તે દેશ સ્વતંત્ર બનવાને બદલે પરતંત્ર મની રહ્યો છે.
તમને અગ્રેજોની ગુલામી સાલી ને તેમાંથી મુક્ત થવા માટે જહેમત ઉઠાવી તેમ આત્મારૂપી ભારત ઉપર કમરૂપી અંગ્રેજો રાજ્ય કરી રહ્યા છે. તેની ગુલામી ખટકે છે ખરી ? અગ્રેજોએ તે માત્ર ૨૫૦ વર્ષ રાજ્ય કર્યું પણ કર્રીરૂપી બ્રિટિશ સરકાર અન’તકાળથી રાજ્ય કરી રહી છે. એની ગુલામીમાંથી મુક્ત થવાનુ... કેમ મન થતું નથી ? જ્યારે મીસા કાયદો આવ્યા ને માણસાને પકડયા ત્યારે મીસાના કાયદો એવા હતા કે એની સામે કેાઈની અપીલ કે દલીલ ચાલી શકતી ન હતી. એટલે કોઈ કોઈને જામીન ઉપર છેડાવી શકતા ન હતા.. એ મીસામાંથી કયારે છૂટા થવાશે એની ખખર ન હતી છતાં રાજ્યપલટ થયા તે મીસા ઉઠી ગઈ અને કેદ પકડાયેલા છૂટા થયા પણ કરાજાની મીસા કયારે ઉડશે એની ખબર નથી. યાદું રાખા, જો આત્મા પુરુષાર્થ કરે તેા કની ગુલામીમાંથી જરૂર સ્વતંત્ર અને,
આત્મા આઠમા ગુણસ્થાનકેથી ક્ષપક શ્રેણી માંડીને દશમેથી બારમે આવે. ત્યાં બારમા ગુણસ્થાનકના છેલ્લા સમયે મેહનિયાદિ ચાર ઘાતી કર્મોના ક્ષય કરીને તેરમા ગુણસ્થાનકે આવી જાય પછી એના કોઈ દુશ્મના રહેતા નથી. ઝગમગતી કેવળજ્ઞાનની
Page #375
--------------------------------------------------------------------------
________________
૩૧
શારદા સિદ્ધિ અતિ પ્રગટ કરીને જીવ સ્વતંત્રપણે વિચારી શકે છે. પછી એને કદી પરતંત્ર થવાને ભય નથી. આજે તમે જેને સ્વતંત્રતા માને છે એ સાચી સ્વતંત્રતા નથી. સાચી સ્વતંત્રતાને હજુ તમે સ્વપ્નમાં પણ જોઈ નથી, પણ નકલી સ્વતંત્રતાએ મનુષ્યને દિવાના બનાવી દીધા છે. “સાચી સ્વતંત્રતા તે એને જ કહેવાય કે જ્યાં બધું જ સ્વતંત્ર હોય, પરતંત્રતાને પડછાયો પણ ન હોય અને સ્વતંત્રતાને સૂર્ય કદી અસ્ત ન થાય. એનું નામ સાચી સ્વતંત્રતા.” આવી સ્વતંત્રતા સંસારમાં કદી સિદ્ધ થતી નથી. આ સ્વતંત્ર દેશ જે કઈ હેય તે તે એક નિર્વાણ નગરી એક્ષ જ છે.”
દેવાનુપ્રિયે! આત્મા ઉપરથી આઠે આઠ કર્મના લેપ ઉખાડીને મોક્ષમાં જવાય ત્યારે સાચી સ્વતંત્રતા કહે કે સાચી આઝાદી કહો તે મળે છે. આ સ્વતંત્રતાનો આનંદ અમર છે. આઝાદી એ હૈયાને આનંદ આપનારે કે મને હર શબ્દ છે! આઝાદી આવી ને મુક્તિના ગીત ગવાયા. ઉષા ઊગી ને તેજ કિરણે પ્રસરાયાં. સ્વરાજના નૂતન પ્રકાશમાં રંગભર રાચતા જ આઝાદીને આનંદ માનવા લાગ્યા, પણ ખરેખર આજે આઝાદી જીવનમાં આબાદી લાવી કે બરબાદી? સ્વતંત્રતા લાવી કે સ્વચ્છંદતા? ન્યાય પક્ષનું ધોરણ ઊંચું આવ્યું કે લાંચરુશ્વતખારી કે કાળાં બજારનું? આ બધી બાબતે ખૂબ વિચારવા જેવી છે. દુર્ગુણની દુર્વાસના જ્યારે દિલમાંથી દૂર થશે ને જીવનમાં દયા અને દિવ્યતાની દિવ્યજતિ ઝળહળી ઉઠશે ત્યારે આંગણે આવકાર નહિ આપવા છતાં આઝાદી અમર બનીને તમને વિજયમાળા પહેરાવશે. જ્યારે આત્મા કર્મથી મુક્ત બની સચ્ચિદાનંદી બનશે ત્યારે આઝાદીને સાચો પ્રકાશ પૂર્ણપણે પ્રકાશી ઊઠશે. એ આઝાદી જીવન અને મૃત્યુની સાંકળ ભેદી નાંખશે ત્યારે જ આઝાદીને અમર અને અપૂર્વ આનંદ અનુભવી શકાશે, માટે આઝાદી કે સ્વતંત્રતા મેળવે તે એવી મેળવો કે જે મહાન પુરુષે મેળવી ગયા છે, ને આત્માને અપૂર્વ આનંદ માણી રહ્યા છે.
આપણે ચિત્ત-સંભૂતિને અધિકાર ચાલે છે. એમાં ચુલની રાણી અને દીર્ઘરાજાએ પિતાનું ઉત્તમ ચારિત્ર ગુમાવી દીધું ચારિત્ર એ તે જીવનનો પ્રાણ છે. દેહમાંથી પ્રાણ ગમે એટલે તેને મડદું કહેવાય તેમ જેના જીવનમાંથી ચારિત્ર ગયું એનું જીવન મડદા જેવું છે. ચુલની રાણી અને દીર્ઘરાજા બંને ચારિત્રથી ભ્રષ્ટ થયા છે તેથી એમનું જીવન જીવતા છતાં મડદા જેવું છે. આગળની સતી સ્ત્રીઓએ મૃત્યુને વહાલું કર્યું છે પણ ચારિત્ર છેડ્યું નથી. ચારિત્ર માટે મયણરેહાએ કેટલું વધ્યું.
માલવા દેશમાં સુદર્શનનગરમાં મણીરથ રાજા હતા ને તેમને ના ભાઈ યુગબાહુ યુવરાજ હતો. એની પત્નીનું નામ મયણરેહા હતું. એક વખત કોઈ કારણસર મણીરથને પિતાના નાના ભાઈ યુગબાહુના મહેલે જવાનું બન્યું ત્યારે મયણરેહા પિતાના માથામાં તેલ નંખાવી રહી હતી. અચાનક જેઠ આવ્યા જોઈને તરત મયણરેહાએ પોતાના
Page #376
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ મુખ આડું કપડું ધરી દીધું પણ મણિરથની દષ્ટિ એના ઉપર પડી ગઈ. બરાબર એનું સૌંદર્ય નિહાળી લીધું. મયણરેહાનું સૌદર્ય અથાગ હતું. સૌંદર્યની સાથે શીલને સંગમ હતું. એટલે મયણરેહાનું રૂપ કેઈ દેવાંગના સમાન દીપતું હતું. સ્ત્રીઓનું સૌંદર્ય એ દૂધના કુંભ જેવું ગણાય. દૂધના કુંભને જોઈને બિલાડી દૂધ પીવા તરાપ મારે એમ સતી સ્ત્રીના સૌંદર્યનું પાન કરવા કામી પુરુષ એના ઉપર તરાપ મારે છે. એમ મયણરેહાને જોઈને મણિરથની દૃષ્ટિમાં વિકૃતિ અને વિકાર ઉભરાયા, એટલે એ મનમાં જ બોલી ઊઠશે. જ્યાં સુધી મયણરેહાને મારી પટ્ટરાણી ન બનાવું ત્યાં સુધી મારું જીવન વ્યર્થ છે. એ કામ પતાવીને પોતાના મહેલે ગયે. એની નજર સમક્ષ તે મયણરેહા જ દેખાવા લાગી. એને માટે કેવી રીતે મેળવવી એના વિચારમાં જ એ મશગૂલ રહેવા લાગ્યો, કારણ કે જેની દષ્ટિમાં જે ભર્યું હોય એ જ એને દેખાય છે.
મયણરેહા એક શીલવતી સન્નારી હતી. હજુ મણિધર નાગના મસ્તકેથી મણિ મેળવો સહેલ છે પણ મયણરેહાને મેળવવી મુશ્કેલ છે. એ જાણતા હતા છતાં પિતાના મનની મેલી મુરાદ પૂરી કરવા માટે એણે પિતાની એક ચતુર દાસીને બેલાવીને હીરા માણેક-મોતીને થાળ ભરીને આપે ને કહ્યું કે, તારે આ થાળ મયણરેહાને આપીને કહેવાનું કે, હે યુવરાણું ! મણિરથ રાજા તમારા ગુણે જઈને પ્રસન્ન થયા છે ને આપના ગુણોને યાદ કરે છે, અને આપને આ બહુમૂલ્ય ઝવેરાતને થાળ ભેટ મોકલાવ્યો. છે તે આપ સ્વીકારી લો. બંધુઓ! જેવી દષ્ટિ તેવું દર્શન, અને આંખ તેવું અવલોકન મયણરેહા તે પવિત્ર હતી. એને એવી કલ્પના પણ ન હતી કે આ ભેટની પાછળ કોઈ જીવલેણ વાસના રાસડા લઈ રહી હશે. ગુણવાન આત્માને બધે ગુણ દેખાય છે. એના મનમાં થયું કે મારામાં તે કંઈ એવા ગુણ નથી પણ મારા જેઠ કેવા ગુણાનુરાગી છે કે એમણે મારામાં ગુણ જોયા. એમની મારા ઉપર કેટલી કૃપા છે એમ સમજીને ભેટને પ્રેમથી સ્વીકાર કર્યો એટલે મણિરથ ખુશ થયો. પછી તે અવારનવાર જુદી જુદી ભેટે મોકલાવ લાગે ત્યારે મયણરેહા તે જેઠની મારા ઉપર કૃપા છે એમ સમજીને સ્વીકાર કરવા લાગી.
આ તરફ મણિરથ મયણરેહામાં આસક્ત બન્યું છે. એ કયાં સુધી છાને રહે? એક દિવસ લાજશરમ છોડીને એણે દાસી દ્વારા ખુલ્લા શબ્દોમાં કહેવડાવી દીધું કે મણિરથ રાજા તમારા શરીરના સરવરે ખીલેલાં સૌંદર્યના કમળ દળની પણ પીવા ખૂબ આતુર છે. આ સાંભળીને સતી મયણરેહા ધ્રુજી ઊઠી. એના દિલમાં થયું કે ચાંદનીમાંથી ચિનગારીઓ ઝરે ? જળમાંથી જવાળાઓ ભભૂકી ઊઠે ખરી? એ કદી નહિ બને. એણે દાસીને ખુલ્લા શબ્દોમાં કહી દીધું કે, મહારાજાને કહેજે કે સતી સ્ત્રીને પતિ એક જ હોય. સિંહ ભૂખે મરે પણ કદી ઘાસ ન ખાય. આ ભેટ મોકલવાની પાછળ જેઠની આવી મલિન ભાવના હશે એવી મને ખબર ન હતી. હું
Page #377
--------------------------------------------------------------------------
________________
૩૧૮
શારદા સિદ્ધિ પેટમાં કટાર ભેંકીને હસતા મુખે મૃત્યુના મુખમાં ચાલી જઈશ પણ આ વાત કદી નહિ બને. આ તરફ દાસી શું સમાચાર લઈને આવે છે એ જાણવા કામાતુર મણિરથ આતુર બનીને ઊભે હતે.
માણસ જ્યારે કામાંધ બને છે ત્યારે એ જન્માંધ કરતાં પણ વધુ કંગાળ બને છે. જન્માંધ તે દેખતે જ નથી પણ કામાંધ તે જે નથી તે દેખે છે. જેમ સપના મુખમાં અમૃત નથી છતાં પણ કોઈ ઘેલો માણસ અમૃત છે એમ સમજીને સર્ષના મુખમાં હાથ નાંખે તે એનું પરિણામ શું આવે? મરે કે બીજું કંઈ? એવી રીતે સતી સ્ત્રીઓમાં જ્યાં દુચાચાર પ્રત્યે કેઈ આકર્ષણ કે પ્રલોભન નથી છતાં કામી પુરુષ એની કલ્પના કરીને દેડી જાય તે ઘોર અનર્થ જ સર્જાય ને? સતી સ્ત્રી પિતાના પતિ સાથે સંસાર સુખમાં પડી હોય તે પણ દુરાચાર, મર્યાદા ઉલંઘન અને પ્રલોભનેના પૂરની સામે તે પથ્થરની મજબૂત દીવાલ સમાન અડગ રહે. એમાં તણાઈ ન જાય. સતી મયણરેહા તે જિનવચનની શ્રદધાવાળી હતી. કપડાંની અંદર મૂકેલી કસ્તૂરી કે અત્તરનું પૂમડું જેમ કપડાને સુવાસિત કરી દે છે તેમ જિનવચનની શ્રદ્ધાએ આ સતીની મતિના ખૂણે ખૂણાને સુવાસિત બનાવી દીધું હતું. અત્તરવાળા કપડાના કઈ પણ ભાગને સુંઘો તો એમાંથી સુગંધ સુગંધ મહેંકી ઊઠે છે તેમ આ સતી મયણરેહાની બુદ્ધિને, વિચારણાને કે એના મનોરથને કઈ પણ ભાગને તપાસવામાં આવશે તે એમાંથી જિનવચનની સુવાસ જ મહેકતી દેખાશે. રાજવૈભવમાં ઉછરી હોવા છતાં એના માતા પિતાએ બાળપણથી કેવા સંસ્કારનાં બીજ વાવ્યાં હશે! જ્ઞાનથી એના આત્માને કે પ્રકાશિત કરી દીધું હશે! એણે વિચાર કર્યો કે શીલભંગ કરીને રાજરાણી બનવાની કિંમત નથી. જ્યાં યૌવન અને આયુષ્યરૂપી ઘાસ નિરંતર કાળની ક્ષણ ક્ષણ રૂપી દાવાનળની પ્રબળ જવાળાના સમૂહથી સળગી રહ્યું છે ત્યાં આવા દુરાચારમાં રમણતા કેમ કરાય ? જે મનુષ્ય કામની પરવશતામાં પડે છે એને તે ત્રણે લેકમાં અપયશ મળે છે ને પિતાના જ હાથે નરકના દુખેને ખરીદી લઈને ઘોર નરકમાં જવું પડે છે.
મયણરેહાએ મણિરથને આપેલો જડબાતોડ જવાબ’:- દાસી મયણરેહાને સંદેશો લઈને મણિરથ પાસે ગઈ વાત સાંભળીને મણિરથની આશાના મિનારા તૂટી ગયા, પણ કઈ હિસાબે મયણરેહાને મેળવવી એ સાચી. એનું ચિત્ત રાજકાજમાં લાગતું નથી. એ લાગ શોધતો હતો કે કયારે મયણરેહાને મળું. એક દિવસ બપોરના સમયે યુગબાહુ મહેલમાં ન હતું. તે અવસર જોઈને મણિરથ મયણરેહાના મહેલમાં ગયે. જેઠને આવતા જોઈને એ સમજી ગઈ કે આ શા માટે આવ્યા છે? છતાં જેઠને વિનય વિવેક કર્યો. મણિરથે થોડી આડી અવળી વાત કર્યા પછી પિતાની કુવાસના પ્રગટ કરતા કહ્યું-આજની યુવરાજ પત્ની આવતી કાલની મહારાણી
Page #378
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૩૧૯ બની શકે એવી લાખેણી પળ આજે સામા પગલે તિલક કરવા આવી છે. આટલું બોલીને મણિરથ અટક. એના જવાબમાં મયણરેહાએ કહ્યું આપના નાનાભાઈ આવતી કાલના રાજા છે તે હું મહારાણી બનવાની છું, ત્યારે મણીરથે કહ્યું કે, એવી આવતી કાલે કેટલીય ઊગી ઊગીને આથમી જશે. જે તું મારી વાત માને તે મારે એ કાલ જલદી ઉગાડવી છે. આટલું બોલીને મણિરથ અટક. હવે મયણરેહા વધુ જાગૃત બની. શીલ રક્ષા કાજે એનામાં જુસ્સો આવી ગયે. અહો ! મારા જેઠની આંખમાં આ વિકૃતિ આવી? આ હું શું સાંભળી રહી છું? તમારી અમૂલ્ય ભેટની પાછળ વાસનાની ડાકણ ડકિયાં કરી રહી છે. એ વાતની મને પાછળથી ખબર પડી. નહિતર હું એને સ્વીકાર ન કરત. પણ મોટાભાઈ! સાંભળે મારે જવાબ એક જ છે ને એક જ રહેવાને કે સતીને પતિ એક જ હોય. આ સૌદર્યની કમળ પરાગને પીનારે ભોગી ભ્રમર એક જ હોઈ શકે. આપણા કુળને કલંકિત કરનારે આ દુષ્ટ વિચાર તમને કેમ આ એ જ મને નથી સમજાતું. ચાલયા જાઓ અહીંથી. એના ગુસ્સાને જુસ્સો જઈને મણિરથ પ્રજી ઊઠશે ને હતાશ થઈને ચાલ્યો ગયો પણ મનમાં એને કેમ મેળવવી એના વિચારો ચાલુ રહ્યા.
ખૂબ વિચારને અંતે એણે નક્કી કર્યું કે કઈ પણ રીતે યુગબાહુનું ખૂન થાય. તે જ મને મયણરેહા મળે. જુઓ, કામવાસના કેવી ભયાનક છે! ચુલની રાણી એની વાસનાને તૃપ્ત કરવા માટે ભવિષ્યમાં ચક્રવર્તિ થનાર પિતાના એકના એક પુત્રને બાળી નાખવા તૈયાર થઈ છે. અહીં પણ મેલી વાસનાનું પિષણ કરવા માટે પોતાના નાના ભાઈનું ખૂન કરવાને વિચાર કરતાં પણ અચકાતું નથી. ધિક્કાર છે આવી કામવાસનાને ! બાકી તે જેને બાપ મરી ગયું હોય એના મોટાભાઈ તે નાનાભાઈના પિતા સમાન હેય ને તેના બદલે મોટાભાઈ નાનાભાઈનું ખૂન કરવા ઉઠે એ તે હદ થઈ ગઈ કહેવાય ને! કામાંધ બનેલો મણિરથ અવસરની રાહ જોવા લાગ્યા. આ તરફ મયણરેહા વિચારતી હતી કે મેં જે જવાબ આપે છે તેથી મારા જેઠની કુમતિ સુધરી હશે. તેના બદલે તેની વિષયવાસના વધુ પ્રજવલિત થતી જતી હતી. સમયની રાહ જોતાં સમય આવી ગયો.
દુષ્ટ વાસનાઓ કરાયેલું નાનાભાઈનું ખૂન ” એક વખત વસંતઋતુ ખીલી હતી ત્યારે યુગબાહુ અને મયણરેહા સવારથી ક્રીડા કરવા માટે બગીચામાં ગયા હતા. મણિરથે તપાસ કરી તે ખબર પડી કે તેઓ બગીચામાં રાત ગાળવાના છે. આ વાત જાણીને એનું મન ખૂબ પ્રસન્ન થઈ ગયું ને પોતાના નામવાળી કટાર કમ્મરે બેસીને બગીચા તરફ દોડતો આવ્યો ને દ્વારપાળોને પૂછ્યું કે, મારો ભાઈ કયાં છે? હું તે એની રાહ જોઈ જોઈને થાક. મોડી રાત સુધી ન આવ્યો એટલે એની તપાસ કરવા આવ્યો છું. જાણે ભાઈ ઉપર કેટલું હેત ઉછળતું હોય એ ભાવ બતાવતાં
Page #379
--------------------------------------------------------------------------
________________
૩૨૦
શારદા સિદ્ધિ
આ પ્રમાણે કહ્યુ. એટલે દ્વારપાળના મનમાં પણ એમ થયુ` કે મહારાજાને એમના ભાઈ પ્રત્યે કેટલી લાગણી છે! મહારાજાને નમન કરીને કહ્યુ' સાહેબ! યુવરાજ આજે વસંતક્રીડા કરતા ખૂબ થાકી ગયા ને સાંજ પડી ગઈ હાવાથી બગીચાની લતાકુ જમાં આરામ કરતા હશે. અહા! આવા નિર્જન બગીચામાં કઈ એકલા પડી રહેવાતુ હશે ? ચાલા, હું તેને રાજભવનમાં લઈ જાઉ'. એમ કહીને મણિરથ દોડતા યુગમાડુ જ્યાં સૂતા હતા ત્યાં આવ્યા ને યુગબાહુને હેતથી ઢઢાળીને કહે છે, વીરા ! તુ' અહી' વગડામાં કયાં રોકાઈ ગયા ? તને રાજમહેલમાં ન જોતાં મારા જીવ અદ્ધર થઈ ગયા, એટલે તારી શેાધ કરતા કરતા હુ' અહીં આવ્યે . વીરા ! અહીં રાત્રે ન રહેવાય. ચાલ, આપણે રાજભવનમાં જઈએ. પોતાના વડીલ અનેા પ્રેમ જોઈને યુગબાહુ ઊભા થઈ ગયા ને હાથમાં હાથ મિલાવતા કહ્યુ મેાટાભાઈ! આપે મારા માટે કેટલી બધી તકલીફ્ લીધી. આખા દિવસના થાકયા પાકયા પાછા રાત્રે મને ખેલાવવા આવ્યા. ચાલેા, અમે આવીએ છીએ, એમ કહીને યુગખાહુ ઊભો થયા ત્યાં તે મણિરથે ઝડપભેર પોતાની કમ્મરેથી કટાર કાઢીને નાનાભાઈના પેટમાં ભોકી દીધી, ત્યારે એના મુખમાંથી કારમી ચીસ નીકળી ગઈ, એટલે મયણુરેહા દોડતી ત્યાં આવી. જેને દોડતા જોઈ ને અને પતિને ઘાયલ થયેલો જોઈ ને પરિસ્થિતિ સમજી ગઈ. પતિના પેટમાંથી લોહીની ધારા વહેવા લાગી ને મયણરેહાની આંખેામાંથી આંસુની ધારા વહેવા લાગી. 4 પતિના અ‘તિમ સમય સુધારતી મયણુરેહા અંધુએ ! મયણુરેહા એ યુગમાહુની પત્ની જ નહિ પણ ધર્મ પત્ની હતી. એણે જાણ્યુ` કે પતિ હવે મૃત્યુ શૈયામાં પોઢયા છે ત્યારે એમનું મરણ સુધારવું એ મારી પહેલી ફરજ છે. અતરમાં જબ્બર આઘાત હતા. આંખની પાંપણ પાછળ આંસુઓના સાગર લહેરાઈ રહ્યો હતા, પણ એ રુદનને દાખી દઈ ને પોતાના પતિને સ`સાર ભૂલાવી ધર્મની યાદ આપતા કહ્યું': નાથ! આ સ`સારની માયા છોડી દેજો, આંખ સામે અરિહંત, સિદ્ધ, સાધુ અને ધને રાખીને એમનુ શરણ સ્વીકારો. આત્માને કાઈ દુશ્મન નથી કે દાસ્ત નથી. દાસ્ત કહેા કે દુશ્મન કહેા એ પોતાના આત્મા જ છે, આ કટારી આપના ભાઈ એ નહિ પણ કમે મારી છે માટે એમના ઉપર દ્વેષભાવ નહિ કરતા. સર્વ જીવાની સાથે વૈરનું વિસર્જન અને સ્નેહનું સર્જન કરીને મૃત્યુને મહાત્સવ મનાવી લેજો. આવા સુંદર ઉપદેશ આપીને સંથારા કરાવી નવકારમંત્રના શરણાં દેવા લાગી. થોડી વારમાં પતિનું પ્રાણપ’ખેરુ' ઊડી ગયું. સતીના ઉપદેશથી યુગમાહુ એની સાધના સાધી ગયા.
,,
-
બીજી તરફ યુગમાહુને મારીને મણિરથ જઈ રહ્યો હતો. કેઈ જોઈ ન જાય તે ભયથી જલદી દોડવા ગયા, એટલે પેાતાની નામવાળી લોહીથી ખરડાયેલી કટાર ત્યાં જ પડી રહી, મણિરથે વિચાર કર્યાં કે મેટા રસ્તેથી જઈશ તે મને કોઈ જોઈ જશે
Page #380
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૩૨૧ એટલે તે નાળાના ટૂંકા રસ્તેથી પસાર થતું હતું. માણસના પેટમાં દગો હોય ત્યારે એને કંઈ સૂઝતું નથી. ઉતાવળે ચાલ્યા જાય છે. રાતને સમય છે એટલે કંઈ દેખાતું નથી. એક ભયંકર રિગ સર્પ એના પગ નીચે આવી જવાથી એણે ક્રોધાયમાન થઈને ડંખ દીધું. ત્યાં ને ત્યાં મણિરથનું પ્રાણપંખેરું ઊડી ગયું. જુઓ, હાથના કર્યા હયે વાગ્યાં ને? તીવ્ર પાપ કર્યું તે એને તરત ઉદયમાં આવ્યું. જે કામવાસનાને કારણે પિતાના ભાઈને મારી નાંખવાનું ઘોર પાપ કર્યું એ તે કર્મ બંધાઈ ગયું. તે પાપ કર્મનું ફળ ભોગવવા માટે નરકે ચાલ્યો ગયો.
એક જ માતાની કૂખે જન્મેલા બે ભાઈ છતાં બંનેમાં કેટલે ફરક છે! એક પવિત્ર અને એક પાપી. એક દેવલોકમાં સર્વોચ્ચ સુખ ભોગવવા ગયે ને બીજે નરકની રૌ રૌ વેદના ભોગવવા ગયે. સવાર પડતાં મહારાજા કે યુવરાજ બને ન દેખાતા નગરમાં ધમાલ મચી ગઈ. તપાસ કરી તે યુવરાજ બગીચામાં પડયા છે. પતિ પરલોકે પ્રયાણ કરી ગયા પછી સતી મયણરેહા પિતાને શીલનું રક્ષણ કરવા માટે ચાલી ગઈ. યુગબાહુનું ખૂન થયું છે. પાસે લોહીથી ખરડાયેલી મણિરથના નામની. કટાર પડી છે. એ જોઈને અનુમાન થયું કે નક્કી કોઈ પણ કારણે મહારાજાએ યુવરાજનું ખૂન કર્યું છે, પણ મહારાજા ક્યાં ગયા? તપાસ કરતાં એમનું શબ મળી ગયું. શરીર લીલું કાચ જેવું થઈ ગયું છે, કપડાં લેહીવાળાં છે, એટલે શંકા દઢ બની કે યુવરાજને મારનાર એના મોટાભાઈ છે. એને મારીને ભાગી જતા હશે ને રસ્તામાં ઝેરી સર્પના ભેગ બની ગયા લાગે છે. પછી તે બગીચાના રખેવાળાએ કહ્યું કે, રાત્રે મહારાજા આવ્યા હતા. દાસીએ વાત પ્રગટ કરી કે મહારાજાની મયણરેહા ઉપર કુદષ્ટિ હતી. આ વાતની આખા ગામમાં જાણ થતાં મણિરથે મયણરેહાને મેળવવા માટે ઈરાદાપૂર્વક યુવરાજ યુગબાહનું ખૂન કર્યું છે એ કાવતરું ખુલ્લું પડી ગયું. બંને ભાઈઓની એક સાથે સમશાનયાત્રા નીકળી, યુવરાજ ઉપર લોકો આંસુઓની અંજલિ આપતા હતા જ્યારે મણિરથ ઉપર ફિટકાર વરસાવી રહ્યા હતા. મણિરથની દુષ્ટ કામને તે પૂરી ન થઈ પણ ભયંકર પાપ બાંધ્યું એ તે તરત ઉદયમાં આવ્યું. ટૂંકમાં, મારે તે તમને એ સાર સમજાવે છે કે જે આત્માઓ વિષયવાસનામાં લપટાય છે તે કેવા કર બની જાય છે. મણિરથ પોતાના ભાઈનું ખૂન કરતા પણ અચકાય નહિ..
આ રીતે ચુલની રાણીએ પણ પુત્ર બ્રહ્મદત્તકુમાર અને તેની પત્નીને તૈયાર કરાવેલા લક્ષાગ્રહમાં સૂવા માટે મોકલી દીધા. રાત પડી એટલે સૌ સૌના ઘેર ગયા. આખી નગરીની પ્રજા સૂઈ ગઈ. રાજમહેલમાં નેકર ચાકરે અને દાસદાસીએ બધા લગ્નના કાર્યથી થાકયા પાકયા સૂઈ ગયા પણ ચુલની રાણી અને દીર્ઘરાજાને ઊંઘ આવતી નથી, કારણ કે અંદર કપટ છે. જલ્દી પુત્રનું કાસળ કાઢવું છે. લક્ષાગૃહમાં પ્રધાનપુત્ર વરધનુને ઊંઘ આવતી નથી, કારણ કે પિતાના મિત્રનું રક્ષણ કરવું છે.
શા. ૪૧
Page #381
--------------------------------------------------------------------------
________________
૩૨૨
શારદા સિવિલ જેનું અન્ન આપણું પેટમાં પડ્યું હોય એને ઉપકાર કેમ ભૂલાય? મિત્ર હો તે આવા હેજે કે જે દુઃખમાં પણ સાથે રહે. આજે તે મિત્રો કેવા હોય છે? જેના ખિસ્સા ભારે હોય, માલપાણીની મિજબાનીઓ ઉડાવતે હાય, હોટેલો અને સિનેમા જેવા લઈ જતું હોય તે મિત્ર સારે, પણ જ્યાં ખબર પડી કે ખિસ્સા ખાલી થઈ ગયા ત્યાં બધા મિત્રો ખસી જાય છે પણ આ મિત્ર તે જાન આપે એવે છે. ધનુમંત્રીની એ જ આજ્ઞા છે કે, બેટા ! કુમારનું રક્ષણ કરતાં મારું કે તારુ મત ભલે થઈ જાય પણ કુમારને આપણે કઈ પણ રીતે બચાવ છે.
કુમાર સૂઈ ગયે. મિત્ર જાગતે જ બારણા પાસે સૂતો છે. બરાબર રાત્રીના બે વાગ્યા. ચુલનીએ જાણ્યું કે, રાજમહેલની અંદર કે બહાર કઈ જાગતું નથી. બધે તપાસ કરીને મહેલમાંથી બહાર નીકળીને લક્ષાગૃહન ગુપ્તદ્વારેથી અંદર પ્રવેશીને રાજમાતા ચુલનીએ પોતાના હાથથી જ એ લક્ષાગૃહમાં આગ ચાંપીને કેઈન દેખે તેમ ઝડપભેર રવાના થઈ ગઈ. આ તે લાખને મહેલ હતું. એને બળતા શી વાર? ચોકીદારેએ બૂમાબૂમ કરી મૂકી. દોડે દેડેમહેલમાં આગ લાગી છે. રાજકુમારને કઈ બચાવે.....બચાવે
બૂમરાટ થતાં માણસે દોડી આવ્યા ને સાથે ચુલની રાણી અને દીર્ઘરાજા પણ દોડતા દોડતા આવ્યા. ચુલની રાણી તે પછાડે પછાડે ખાવા લાગી કે આ શું થઈ ગયું? આ એ વિકરાળ આગ કયાંથી લાગી? મારા નવપરણિત દીકરા વહનું શું થશે? એમ કહીને કરુણ રુદન કરવા લાગી. ચુલની રાણીની માયાજાળ તે જુઓ ! આ સંસારમાં બધાને મારા માને છે પણ સ્વાર્થ આગળ કોઈ કોઈનું નથી. સ્વાર્થ આગળ ભવિષ્યમાં ચક્રવતિ બનનાર પુત્ર પણ માતાને વહાલ ન લાગે. આગ લાગી છે. બધા બૂમરાટ કરે છે. ચુલની રાણી અને દીર્ઘરાજા પણ દેખાવ કરવા માટે રડે છે. હવે મહેલમાં કુમાર, એની પત્ની અને વરધનુનું શું થશે તે અવસરે.
વ્યાખ્યાન નં. ૩૩ શ્રાવણ વદ ૧૦ ને શુક્રવાર
તા. ૧૭–૮-૭૯ અનંતજ્ઞાની, લોક્ય પ્રકાશક, શાસનપતિ, તીર્થકર ભગવતેએ જગતના જીવન કલ્યાણને માટે શાસ્ત્રની વાણી પ્રકાશી. ઉત્તરાધ્યયન સૂત્રના તેરમા અધ્યયનને અધિકાર ચાલે છે. તેમાં ચુલની રાણી પિતાની વિષયવાસનાનું પોષણ કરવા માટે પિતાના એકના એક પુત્રને મારી નાંખવાના પ્રયત્ન કરતા પણ અચકાઈ નહિ. જુઓ, આ સંસાર ! સંસારી જીવે માને છે કે “માયા કે, પિયા છે, મારા છે, મથળ , મન્ના છે, પુત્તા છે, પુજા છે, દુલા છે,” માતા, પિતા, સ્વજને, ભાઈઓ, બહેને બધા મારે છે. પણ વિચાર કરે કે આ સંસારમાં કેણુ કેવું છે? કઈ કેઈનું નથી.
Page #382
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૩૨૩
સૌ સ્વાર્થીના સગા છે. તમે જેમને મારા માને છે, જેમના ઉપર રાગ રાખેા છે ને જેમને માટે રાત-દ્વિવસ કર્મીનુ અધન કરો છે એ તમને ક્રમ ભાગવતી વખતે સાથ આપવા નહિ આવે. પાપકમ કરતી વખતે તમે એટલો જરૂર ખ્યાલ રાખજો કે કમ` મને ત્રણ કાળમાં છેડનાર નથી. આપણા આત્મા અનંતકાળથી ક રાજાની કેદમાં ફસાયેલો છે. ક`સત્તાનું ઝેર ભયંકર છે. જેવા કમ બાંધશો તેવા વહેલા કે મેાડા એક દિવસ ભાગવવા તેા પડશે જ. સૂયગડાયંગ સૂત્રમાં ભગવાન કહે છે કે,
अस्सिं च लोए अदुवा परत्था, सयग्गसो वा तह अन्नहा वा
સંસાર માત્રા પરં પડ્યું તે, વંયતિ વૈયંતિ ય દુનિયાળી || અ. છ ગાથા ૪ જીવાએ ભૂતકાળના બાંધેલાં કર્યું કે વર્તમાન ભવમાં બાંધેલાં કર્યાં પૈકી કઈ . કમ ચાલુ ભવમાં કર્તાને વિપાક ફળ આપે છે. વળી કોઈ કમ પાસેના ખીજા ભવમાં ફળ આપે છે અને કાઈ કર્યાં એક ભવમાં અગર સેંકડા ભવમાં ફળ આપે છે, અને સેકડા ભવે પણ ભાગવવા પડે છે. કોઈ કમ ચાલુ ભવમાં અને કઈ ક ખીજા ત્રીજા ભવમાં કે સે'કડા ભવમાં ઉડ્ડય આવતા ભાગવવા પડે છે. કાઈ કમ જે પ્રમાણે ખાંધ્યાં હાય એવા પ્રકારે ભોગવવા પડે છે તે કાઈક અન્યથા પ્રકારે ભાગવવા પડે છે. કાઈ કર્મોના ફળ એક વાર ભોગવવા પડે છે તે કાઈ કના ફળ વિશેષ પ્રકારે ભોગવવા પડે છે. કર્માંના બંધ જીવના પરિણામ મુજબ તીવ્ર કે મંદ, દીધ સ્થિતિ કે અલ્પ સ્થિતિના પડે છે. એક કર્મીના ફળ ભેગવતા રાગ-દ્વેષ કરીને, આ ધ્યાન કરીને નવા નવા કમના અંધ ખાંધે છે. આવી રીતે પેાતાના કરેલાં કર્મોનાં ફળ સૌ કોઈ ભાગવે જે કર્માં શીઘ્ર ફળ દેનારા હાય તે ચાલુ ભવમાં ભાગવવા પડે છે. વળી કોઈ કર્માં અન્ય ભવામાં નરક, તિય ચ, મનુષ્ય આદિ ભવામાં ભાગવવા પડે છે. જે પ્રકારે શુભ કે અશુભ કર્યાં કરે એ પ્રમાણે તેના વિપાક ફળા ભાગવવા પડે છે. કાઈ પણ કર્યાંના ફળ ભાગવ્યા વિના છૂટકારા થાય તેમ નથી.
ચુલની રાણીએ બ્રહ્મદત્તકુમારને ખાળવા માટે બધા પ્રપંચ કર્યાં એ પણુ કર્મીની વિચિત્રતા છે ને ! નહિતર મા જેવી મા થઈને દીકરાને બાળીને ભડથુ* કરવા તૈયાર થાય ખરી ? મા–દીકરા વચ્ચે પૂર્વભવના કોઈ બૈર હશે એટલે સાંકડી સગાઈમાં ઉત્પન્ન થયા ને આ બૈર વાળ્યા, અને બ્રહ્મવ્રુત્તકુમારને વનવગડે રખડતા કર્યાં. નળરાજા અને દમય'તી રાણીની કમે` કેવી દશા કરી એ તેા તમે જાણા છે ને ?
નળરાજાને દમયંતી રાણી, વનવગડે મૂકી અને ટળવળતી, એક કપડું પણ સાથે ન રહ્યું, આ તેા કમ તણી છે અલિહારી, ”
નળરાજાને દમયંતી રાણી કેટલી વહાલી હતી, પણ એના કર્માંચે વનવગડામાં જવાનુ` આવ્યું. છતાં વનવગડામાં પતિ-પત્ની સાથે રહીને આનંă માનતા હતા પણુ ક્રમ રાજાને એ ન ગમ્યુ.. તા કમરાજાએ નળરાજાની મતિ અઠ્ઠલાવી અને દમયતીને
Page #383
--------------------------------------------------------------------------
________________
ર૪
શારદા સિદ્ધિ વનવગડામાં એકલી અટુલી ઘસઘસાટ ઊંઘતી મૂકીને ચાલ્યા ગયા. જુઓ, કર્મના ખેલ કેવા છે! અહી ચુલર્ની રાણુએ મધરાતે લક્ષાગૃહને આગ લગાડી અને પાછી શાહુકાર થઈને રડવા લાગી. આ મહેલમાં વરધનું મંત્રી બરાબર સજાગ હતે. જેવી આગ ચાંપી તે મહેલ ભડભડ બળવા લાગે. આગ ચારે બાજુ ફેલાઈ ગઈ વરધનુએ તરત જ પિતાના મિત્ર બ્રહ્મદત્તકુમારને નિદ્રામાંથી જગાડીને કહ્યું –કુમાર ! આ મહેલને તમારી માતાએ આગ લગાડી છે, માટે હવે એક ક્ષણ પણ અહીં રહેવું જોખમ ભરેલું છે, ત્યારે બ્રહ્મદત્ત કહે છે મિત્ર ! બહાર નીકળવાની દિશા સૂઝતી નથી. હવે ક્યાં જઈશું ? ત્યારે વરધનુએ કહ્યું ભાઈ, તમે ચિંતા ન કરો, હું તમને માર્ગ બતાવું છું. જુઓ, પ્રધાન પુત્ર વરધનુ પિતાના મિત્રને ખાતર કેટલો સાવધાન હતું ! એને શંકા હતી કે આજે જરૂર કંઈક નવાજૂની બનશે એટલે પહેલેથી જ બે પુરુષ અને એક સ્ત્રી એમ ત્રણ મડદા ગુપ્ત રીતે મંગાવીને પેટીમાં રાખ્યા હતા તે પેટીમાંથી કાઢીને ત્યાં મૂકી દીધાં, અને ત્રણે જણ અગાઉથી ધનુમંત્રીએ તૈયાર કરાવેલી સુરંગનું ગુપ્ત દ્વાર ખોલીને સુરંગમાં દાખલ થયા. પછી વરધનુકુમારે સુરંગનું દ્વાર બંધ કર્યું ને પછી ત્રણે જણ સુરંગની વાટે ચાલીને ગામ બહાર જંગલમાં નીકળ્યા. ત્યાં આવ્યા એટલે પ્રધાને દાસી કન્યાને અગાઉથી પ્રબંધ કર્યો હતો તે મુજબ એના પિયર મોકલી દીધી. તેમ જ તેણે એક નાઈ અને બે પાણીદાર ઘેડા તૈયાર રાખ્યા હતા એટલે જેવા આવ્યા તેવા તરત જ બંનેને માથા મુંડાવી નાંખ્યા ને વેશપલટ કરી ઘેડા પર બેસી ઝડપભેર રવાના થયા. ઘડા ચલાવતાં તેઓ ઘણે દૂર નીકળી ગયા.
આ તરફ આખો મહેલ બળી ગયા પછી તપાસ કરાવી તે અંદર ત્રણ મડદા બળેલા પડ્યા હતા તેથી દોઘરાજા અને ચુલની રાણીએ શાંતિને શ્વાસ લીધે. હાશ
હવે આપણે નિર્ભય બન્યા. એમણે તે પિતાના મહેલમાં આવીને ખૂબ આનંદ પ્રમોદ કર્યો. દેવાનુપ્રિયે ! આ સંસારનું સ્વરૂપ કેવું ભયાનક છે? મા જેવી મા ડાકણ બની અને વિશ્વાસુ પિતા સમાન દીર્ઘરાજા દ્રોહી બન્યા. બ્રહ્મદનકુમાર અને વરધનુ ઘેડાને માર માર ચલાવીને ઘણે દૂર નીકળી ગયા. પછી ખૂબ થાકયા એટલે એક ઝાડ નીચે બેઠા ને ઘડાને ઝાડ સાથે બાંધ્યા. સતત ચાલવાથી ઘડા ખૂબ થાકી ગયા હતા. ખૂબ થાકને કારણે બંને ઘોડાઓ પડતાની સાથે મરી ગયા. જુઓ, કર્મને ઉદય થાય છે ત્યારે માણસ કેવી વિપત્તિમાં મૂકાઈ જાય છે. હજુ તે પરણીને આવ્યા, પરણ્યાની પ્રથમ રાત્રે માતાએ મહેલને આગ લગાડી અને તેઓ ભાગ્યા. બંનેને ઘેડાને સહારે હતે એ ઘડા પણ મરી ગયા. કહેવત છે ને કે કર્મને ઉદય થાય ત્યારે પંડ પર પહેરેલું કપડું પણ સગું ન થાય. એ રીતે આ બ્રહ્મદત્તકુમારના કર્મને ઉદય થયે છે. એમને ગુપ્તવેશે રહેવાનું છે. જે સાચા વેશમાં રહે તે કોઈ ઓળખી જાય ને મુશ્કેલી ઊભી થાય તેથી બંને ભગવો વેશ પહેરી સંન્યાસી બન્યા ને પગપાળા
Page #384
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૩૨૫ ચાલવા લાગ્યા. ચાલતા ચાલતા ખૂબ થાકી ગયા. રાજકુમાર બ્રહ્મદત્ત તે કદી પગે ચા ન હતે. કાંટા કાંકરા વાગે છે ને પગમાંથી લોહીની ધારા વહે છે. ભૂખ તરસ ખૂબ લાગી છે એટલે હવે પગ કામ કરતા નથી. બ્રહ્મદત્તકુમાર એના મિત્રને કહે છે ભાઈ! ખાવાનું તે દૂર રહ્યું પણ મને કયાંકથી ડું પાણી લાવી આપ. પાણી વિના મારા પ્રાણ ચાલ્યા જશે, એટલે વરધનું બ્રહ્મદત્તકુમારને એક ઝાડ નીચે બેસાડીને પાણી લેવા ગયે. વરધનુને પણ ખૂબ તરસ લાગી હતી. પગ ચાલતા ન હતા પણ પિતાના મિત્રને માટે એણે ભેખ લીધે છે. પોતાને દુઃખ સહન કરીને પણ બીજાનું રક્ષણ કરવું છે એટલે પાણી લેવા માટે ગયો.
બંધુઓ! કર્મરાજાના ખેલ તે દેખો. માણસને કયારે કેવી સ્થિતિમાં મૂકી દે છે. એક વખત જેને પાણી માંગતા દૂધ મળતું હતું તે કુમાર આજે વનવગડામાં પાણી માટે તલકવલક થઈ રહ્યો છે, પાણી માટે તરફડે છે. બીજી તરફ પિતાના સુખમાં કંટક બનેલો બ્રહ્મદત્તકુમાર બળી ગયે એમ સમજીને દીર્ઘરાજા અને ચુલની રાણું આનંદથી મસ્ત બનીને રહેવા લાગ્યા પણ એમને હત્યારો આનંદ ઝાઝે સમય ટકી શકશે નહિ. ત્રીજે દિવસે દૂરથી મારતે ઘોડે એક ગુપ્તચર આવ્યું ને દીર્ઘરાજા અને ચુલની રાણીને પ્રણામ કરીને હાંફતો હાંફતો કહેવા લાગ્યું કે મહારાજા! આપણું બ્રહ્મદત્તકુમાર બળી ગયા નથી. એ જીવતા છે. હે માતા ! તમે રડશો ગૂરશે નહિ. એમની પાછળ કપાત કરશે નહિ. એ માણસને રાણીના કાવતરાની ખબર ન હતી, પણ જ્યારે મહેલમાં આગ લાગી ત્યારે રાણી ખૂબ ઝૂરાપ કરતી હતી એટલે એમ માન્યું કે હું કુમાર જીવતા છે એવા સમાચાર આપીશ તે રાજમાતા તરફથી મોટું ઈનામ મળશે. એમ સમજીને દેડતે કહેવા આવ્યો. રાણીએ સમાચાર લઈ આવનાર માણસને કહ્યું, અરેરે....ભાઈ! મારો બ્રહ્મદત્તકુમાર તે બળીને ખાખ થઈ ગયો છે. એ હવે કયાંથી મળે? એ તે તે બીજા કોઈને જે હશે. કુમાર તે જીવતા છે જ નહિ. તારે ભ્રમ છે. એમ કહીને ચુલની માતા રડવા લાગી, ત્યારે ગુપ્તચરે કહ્યું ના...ના....મારો ભ્રમ નથી. મેં નજરેનજર અહીંથી પચાસ કેસ દૂર બ્રહ્મદત્તકુમારને જે છે. તેમની સાથે વરધનુ પણ હતા ને બંનેએ માથું મુંડન કરાવી સંન્યાસીને વેશ પહેર્યો હતે. આ મારો ભ્રમ નથી. સાચા બ્રહ્મદત્તકુમાર હતા.
આવેલો માણસ તે ઇનામની આશા રાખીને આવ્યું હતું પણ ઇનામ ન મળ્યું. એ તે સમાચાર આપીને ચાલ્યા ગયે, પણ આ વાત સાંભળીને દીર્ઘરાજા અને ચુલની રાણીના હોશકોશ ઊડી ગયા. જે એ જીવતો હશે તે પાછો આપણને હેરાન કરશે. માટે તપાસ કરવી જોઈએ. આમ તે લક્ષાગ્રહમાં આગ લાગ્યા પછી તપાસ કરતાં બે પુરુષ અને એક સ્ત્રી એમ ત્રણ શબ મળ્યા હતા એટલે આ લોકોને શંકા ન હતી. છતાં વધુ ચેકસાઈ કરવા માટે તપાસ કરાવી તે ભોંયરું નીકળ્યું, એટલે એમના મનમાં
Page #385
--------------------------------------------------------------------------
________________
૩૨૬
શારદા સિદ્ધિ
પેલા માણસે સમાચાર આપ્યા તે શંકા દઢ થઈ. નક્કી આ લોક ભોંયરામાં થઈને ભાગી ગયા ને આપણને રમાડી ગયા છે. ગુપ્તચરની વાત સાચી છે. એમ સમજીને રાજાએ બ્રાદન્તકુમારને પકડવા માટે ચારે દિશામાં સૈનિકને દેડાવ્યા. દીર્ઘરાજા અને ચુલની રાણીને બ્રહ્મદત્તકુમાર ઉપર કોઈ ક્રોધ આવી ગયો. હવે જે એ પકડાઈ જાય તે એને આપણી નજરે જ મારી નાંખવો એટલે આવું તે ન થાય. સમજે, સંસાર કે છે! મનુષ્યનું જીવન અધવ, અશાશ્વત છે. એમાં આત્માને શરણભૂત હોય તે તે એક ધર્મ છે પણ ભોગમાં પડેલા ને ભાન નથી તેથી આવા અકૃત્ય કરે છે, પણ ભગવાન શું કહે છે?
अधुवं जीवियं नच्चा, सिद्धिमग्गं वियाणिया।
વિળિ ફ્રિઝ મેલું, વા મિલ ગg | દશ. અ. ૮. ગાથા ૩૪ ભેગમાં ભાન ભૂલેલા માનવ ! આ જીવન અધ્રુવ છે, ક્ષણિક છે. પાણીને પરપોટાને ફૂટતા વાર લાગશે પણ આયુષ્યને તૂટતા વાર નહિ લાગે. એમ સમજીને મેક્ષ મેળવવા માટે તમે ભેગોને ત્યાગ કરે ને ત્યાગને રાગ કરે. સંસાર ત્યાગીને સાધુ બની જવાય તે બહુ આનંદની વાત છે પણ જે સંસાર ત્યાગી ન શકે તે એટલું તે નક્કી કરે કે ભલે કદાચ ઘરમાં રહો પણ તમારા અંતરમાં કેઈ ન રહેવું જોઈએ. જે આટલું કરી શકે તે આ ઘેર માનવભવ સફળ થઈ જાય, પણ જેમને મેહને 'રિગ ડખ્યો છે એવા આત્માની રગેરગમાં વિષ વ્યાપ્યા હોય ત્યાં કડવા લીંબડા જેવા ભેગ સુખોમાં જીવને અદ્દભૂત મીઠાશને અનુભવ થાય એમાં શી નવાઈ! પણ ભેગરસિક એ એટલો ખ્યાલ રાખવાને છે કે જો સુખ અત્યંત વિનાશી છે. જે જીવન તમને અત્યંત વહાલું છે તે જીવન પણ અત્યંત ક્ષણિક છે. આ સુખોને વિરહ તે અવશ્ય પડશે, અને વિરહની એ પળ તમને પોક મૂકીને રડાવશે. એના કરતા અવિનાશી એવા સિદ્ધપદની સાથે પ્રીતિ બાંધી લે જેથી પછી રડવું ન પડે. આ જીવનને શું ભરોસો છે? ઘણાં માણસો એમ કહે છે કે હમણાં ધર્મધ્યાન નથી કરવું, પછી ઘડપણમાં કરીશું. આ પર્યુષણ પર્વ આવે છે એટલે તપની બંસરી જોરશોરથી વાગી રહી છે, ત્યારે ઘણું એમ કહે છે કે આ વર્ષે નહિ, આવતા વર્ષે તપશ્ચર્યા કરીશું પણ આવતા વર્ષે હયાત હઈશું કે નહિ એની ખબર છે? કાલે શું થશે તેની કેને ખબર છે? બીજી વાત તે જવા દો પણ હાલમાં મોરબીના પાણીની હોનારતે સજેલી તારાજી આપણને તાજુબ બનાવી દે છે. માટે જ્ઞાની ભગવંત કહે છે કે, જૈન કુળમાં જન્મીને વીતરાગ પ્રભુનું શાસન પામ્યા પછી સત્તા, સંપત્તિ અને શક્તિને અભિમાન રાખવા જેવું નથી. અભિમાન ભલભલાને ઊંચેથી નીચે પટકાવે છે. અહીં મને એક દષ્ટાંત યાદ આવે છે.
ધૂળકામાં મહારાજા વીરવળ રાજ્ય કરતા હતા તે સમયની આ વાત છે.
Page #386
--------------------------------------------------------------------------
________________
૩૨૭
શારદા સિહિ મહારાજા વિરધવળ દરેકની ખૂબ કદર કરનારા હતા એમના દરબારમાં સોમેશ્વર નામના એક પંડિત હતા. તેમને સૌ રાજગુરૂ તરીકે ઓળખતા. એ રાજગુરૂ પંડિત નવા નવા કાવ્ય બનાવીને રાજાને સંભળાવીને ખુશ કરતા. રાજા પણ એમની સારી એવી કદર કરીને સારું ઈનામ આપતા. રાજગુરુ કાવ્યશાસ્ત્રમાં ખૂબ પ્રવીણ હતા. વિરધવળ રાજાને એમના પંડિત માટે ખૂબ માન હતું. એક વખત રાજાની સભામાં દૂર દેશાવરથી એક નવે પંડિત આભે. એમનું નામ હરિહર શાસ્ત્રી હતું. શાસ્ત્રીજી રૂપેરંગે શેલતા હતા. કેઈ ન માણસ આવે એટલે એને સત્કાર કરે એ માનવમાત્રની ફરજ છે. એમને સત્કાર કરીને પૂછયું પંડિતજી! તમે કયાંથી આવે છે? કંઈ નવીન કાવ્ય પ્રસાદી લાવ્યા છે? મારે ત્યાં તે પંડિતની પરિષદ છે, એટલે શાસ્ત્રીજીએ નવીન કાવ્ય લલકાર્યું. એમના કંઠમાં કોમળતા હતી. એમનું કાવ્ય સાંભળીને સભાજને અને પંડિતે તેમની પ્રશંસા કરવા લાગ્યા. આનું નામ કાવ્ય કહેવાય. કાવ્ય સાંભળીને સોમેશ્વર રાજગુરૂને ખૂબ આનંદ થયે. મહારાજાએ પિતાના રાજગુરૂ સોમેશ્વરને કાવ્ય લલકારવાનું કહ્યું એટલે રાજગુરૂએ પિતાની કાવ્યગંગા વહાવી. એ સાંભળીને હરિહર શાસ્ત્રી પણ એક વાર તાજુબ થઈ ગયા પણ એના કાળજામાં ઈષ્યની આગ ભભૂકી ઉઠી, અને મોટેથી બોલ્યા રાજગુરૂ! આ કાવ્યે તમે પોતે જ રચેલાં છે? પંડિત.. કહે છે, હા. ત્યારે શાસ્ત્રીએ કહ્યું, મને તે એમ લાગે છે કે તમે સાહિત્યની ચોરી કરી છે."
ઈર્ષાની ભયંકર આગે આપેલી બેટી આળ” – હરિહર શાસ્ત્રીની વાત સાંભળીને સભા દિમૂઢ બની ગઈ. સૌને રાજગુરૂ ઉપર અતૂટ વિશ્વાસ હતો કે આપણા રાજગુરૂ કદી કોઈને કાવ્યની ચોરી કરે એવા નથી ને આ શું? રાજગુરૂને પણ દુઃખ થયું, છતાં શાંતિથી કહ્યું શાસ્ત્રીજી ! તમારી પાસે જે કોઈ પુરાવે હેય તે મને ચિર તરીકે પુરવાર કરી આપ. પછી હું મારી જાતને શાહુકાર તરીકે સિદ્ધ કરી આપીશ. રાજા વીરજવળ રાજગુરૂને પિતાની સભાની શેભા માનતા હતા. એમણે કહ્યું શાસ્ત્રીજી ! સો ગુનેગાર છટકી જાય એ પાલવે પણ એક બિન ગુનેગાર માર્યો જાય એ ન પાલવે. માટે મારા રાજગુરૂ ઉપર ચેરીની ચાદર ઓઢાડતા પહેલાં તમે પુરાવા આપે, ત્યારે હરિહર શાસ્ત્રી અભિમાનથી ઉછળીને બેલયા મહારાજા ! રાજગુરૂ બોલ્યા એ બધા કાવ્યો હું અક્ષરેઅક્ષર બેલી જાઉં એ શું એ પુરાવો છે? બોલો, રાજગુરૂ તમારા બધાં કાવ્યો હુ અક્ષરેઅક્ષર બોલી જાઉં તે તમે ચાર ખરા ને ? આ વાત તમને માન્ય છે? રાજગુરૂને પિતાની સચ્ચાઈ ઉપર પૂરો વિશ્વાસ હતો એણે છાતી ઠોકીને કહ્યું શાસ્ત્રીજી ! એ વાત મને મંજૂર છે. અત્યારે હું જે કાવ્ય બે તે તમે બોલી જાઓ ને મને ચેર તરીકે પુરવાર કરી આપો. રાજગુરુની હિંમતભરી હાકલ સાંભળીને સભાજનેની છાતી ગજગજ ઉછળવા લાગી. ત્યાં તે શાસ્ત્રીજીએ રાજગુરૂએ જે કાવ્ય ગાયા હતાં તે અક્ષરશઃ ગાઈ બતાવ્યાં. આ સાંભળીને
Page #387
--------------------------------------------------------------------------
________________
૩૨૮
શારદા સિદ્ધિ આખી સભા છક થઈ ગઈ. રાજા વિરધવળ પણ શરમથી નીચું જોઈ ગયા, અને સેમેશ્વર રાજગુરૂના તે છાતીનાં પાટિયાં બેસી ગયાં. અહો, આ શું? મેં જે કાવ્ય ગાયા તે બધાં મેં પોતે જ બનાવ્યાં છે ને તદ્દન નવા છે ને આ શાસ્ત્રીજી કઈ રીતે બોલી શક્યા? આજે મારી જિંદગીભરની કીતિની કમાણી ધૂળધાણી થઈ ગઈ. આમ વિચારતા હતા ત્યાં શાસ્ત્રીજી મોટેથી બેલ્યા એ ચોર ગુરૂ! હવે બીજો કોઈ પુરાવે જોઈએ છે? મેં તમને ચોર તરીકે પુરવાર કરી બતાવ્યા. હવે તમે તમારી જાતને શાહકાર તરીકે સિદ્ધ કરી આપે. હું પણ જોઉં.
(સેમેશ્વર રાજપંડિતને લાગેલો આઘાત” – સભામાં એકદમ શાંતિ પથરાઈ ગઈ. કઈ કંઈ બેલી શકયું નહિ. છેવટે સભા વિસર્જન થઈ. નિર્દોષ રાજગુરૂ ભારે પગે વિદાય થયા ત્યારે શાસ્ત્રીજી ગર્વથી પગ પછાડતા બહાર નીકળ્યા. દુનિયા તે દેર ગી છે. સૌ શાસ્ત્રીજીના બે મોઢે વખાણ કરવા લાગ્યા ને રાજગુરૂની ચાર મોઢે નિંદા કરવા લાગ્યા. જે સમજી ને શાણા હતા તે મૌન રહ્યા. આ બનાવ બન્યા પછી દિવસો ઉપર દિવસો વિતવા લાગ્યા. રાજગુરૂને હવે જીવવું ઝેર જેવું લાગ્યું. એમણે રાજસભામાં જવાનું બંધ કર્યું. આખો દિવસ સૂનમૂન બેસી રહેતા. જે માણસ તદ્દન નિર્દોષ હોય છતાં એના માથે ભરસભામાં ચેરીનું કલંક આવે તે કેવું દુઃખ થાય! જાણે ધરતી ફાટે તે સમાઈ જાઉં. એવી એને લજજા આવી ગઈ, પણ શું થાય? જેમ તેમ દિવસે વિતાવતા હતા.
આ વાત ફેલાતી ફેલાતી તંભતીર્થમાં મંત્રીશ્વર તેજપાલના કાને પહોંચી. તેજપાલને રાજગુરૂની વિદ્વતા ઉપર ખૂબ માન હતું. સાથે રાજગુરૂ સાથે મિત્રતા હતી. એમના દિલમાં થયું કે નકકી કઈ પ્રપંચ કરીને શાસ્ત્રીજીએ રાજગુરૂને છેતર્યા લાગે છે. તેઓ વહેલી તકે ધૂળકા આવીને રાજગુરૂને ઘેર પહોંચી ગયા ને બધી પરિસ્થિતિ જાણી લીધી. વાત જાણીને મંત્રીશ્વરના દિલમાં થયું કે નકકી આ કોઈ માયાજાળ છે. એમણે રાજગુરૂને આશ્વાસન આપતાં કહ્યું સાચને કદી આંચ આવતી નથી. તમે સાચા છે. તમારા કાળે કાચા નથી એ તમારી વાચા ઉપરથી જણાઈ આવે છે. પાપ કદી છૂપું રહેતું નથી. હવે એ પ્રપંચના પડદાનું રહસ્ય જાણવા માટે હુ હરિહર શાસ્ત્રીના ઘેર જાઉં છું. એમ કહીને તેજપાલ મંત્રી હરિહર શાસ્ત્રીને નિવાસસ્થાને ગયા. મંત્રીશ્વરને પિતાને ત્યાં આવતા જોઈને શાસ્ત્રીજી હરખાઈ ગયા કે અહો ! મારું માન વધી ગયું છે. ઠેરઠેર મારી પ્રશંસા થાય છે. ખુદ રાજા પણ મારા ગુણ ગાય છે. મારે કેટલો બધો પ્રભાવ છે કે ખુદ મંત્રીજી પણ સામે ચાલીને મને મળવા આવી રહ્યા છે. એમ હરખાતા હરખાતા શાસ્ત્રીજીએ મંત્રીશ્વરને સત્કાર કર્યો. મંત્રીશ્વરે પણ શાસ્ત્રીને કુશળ સમાચાર પૂછયા. પછી બંને એક આસને બેઠા.
મંત્રીશ્વરે શાસ્ત્રીજીની વિદ્વતાની પ્રશંસા તે ખૂબ સાંભળી હતી, પણ પ્રત્યક્ષ
Page #388
--------------------------------------------------------------------------
________________
૩૨૯
શારદા સિદ્ધિ મળવાને તે આ પહેલો પ્રસંગ હતો, એટલે કહ્યું શાસ્ત્રીજી ! ચાલો, આપણે ડે. શાસ્ત્રવિદ કરીએ. થોડી વાર શાસ્ત્રની વાતે–ચર્ચા વિચારણા કરી પણ શાસ્ત્રીજીએ રાજગુરૂને ચેર ઠરાવીને જે વિજય મેળવ્યું છે એ વાત મંત્રીશ્વરને જણાવવી હતી પણ એવી કંઈ વાત નીકળ્યા વિના કેવી રીતે સ્વપ્રશંસા કરાય? મંત્રીશ્વર કંઈ વાત ઉચ્ચારે તે પહેલા વાતની પૂર્વભૂમિકા રચવા માટે શાસ્ત્રીએ કહ્યું મેં તે સાંભળ્યું હતું કે જોળકાની પંડિત સભા તે બૃહસ્પતિને પણ હરાવી દે તેવી છે. તેથી મને એમ હતું કે ત્યાં જઈશ તે આનંદ આવશે પણ મારી એ આશાઓ ધૂળમાં મળી ગઈ પણ આજે આપના સહવાસથી મને કંઈક આનંદ આવ્યું. મંત્રીજી પણ એ વાત કાઢવાની તકની રાહ જોતા હતા એટલે એમણે પૂછયું અમારા રાજગુરૂ તે ભલભલાને પાણી ભરાવે એવા છે. એમના જ્ઞાનને લાભ આપને નથી મળ્યો ? એટલે તરત હરિહર શાસ્ત્રીએ અભિમાનથી અક્કડ થઈને કહ્યું કેણ પેલા ચેર ગુરૂ સેમેશ્વરજી? એમણે તે મારા સાહિત્યની ચોરી કરી છે. મેં તે એમને પહેલે દિવસે જ ભરસભામાં સાહિત્ય ચેર તરીકે પુરવાર કર્યા છે. એવા ચેરની સાથે ચર્ચા કણ કરે? એ તે ઉજજડ ગામમાં એરંડો પ્રધાન એવી વાત છે. હું તે એને પંડિત કહું જ નહિ. મેં એમને ચોર તરીકે પુરવાર કર્યા ત્યારથી એક પણ દિવસ સભામાં આવ્યા નથી.
મંત્રીશ્વરે કહ્યું–હા, મેં તંભતીર્થમાં થેડા દિવસ પહેલાં એવી વાત સાંભળી હતી કે રાજગુરૂને શાસ્ત્રીજીએ ચેર તરીકે સાબિત કર્યા તે શું એ શાસ્ત્રીજી આપ પિતે જ છે? તે તે મારું આવવાનું સફળ બની ગયું કે આપ જેવા પંડિતનું મને મિલન થયું. ધન્ય છે આપના જ્ઞાનને ને કાવ્યકળાને! મંત્રીએ ખૂબ પ્રશંસા કરી એટલે પિતાની હોંશિયારી બતાવતા અભિમાનથી કહ્યું કે, મંત્રીશ્વર! આ તે સરસ્વતી દેવીની કૃપા છે. તેના પ્રતાપે મેં એકલા સોમેશ્વરને જ નહિ પણ આજ સુધીમાં તે ઘણા રાજગુરૂઓને ચેર તરીકે પુરવાર કર્યા છે. આ સાંભળીને મંત્રી તેજપાલના મનમાં થયું કે નક્કી આ શાસ્ત્રીજી સરસ્વતીની કૃપાને દુરુપયોગ કરી રહ્યો છે. નકકી મારા રાજગુરૂ સાચા છે પણ આણે એની પ્રપંચ જાળમાં પકડીને એમને બેટી રીતે ચોર ઠરાવ્યા છે. હવે એના પ્રપંચનું પિકળ ખુલ્લું ન કરું તે મારું નામ તેજપાલ નહિ. આમ વિચારી જવા માટે ઊભા થયા ને કહ્યું શાસ્ત્રીજી! આપની સામે શાસ્ત્રવિદ કરતા મને ખૂબ આનંદ આવ્યું. હવે હું જાઉં છું પણ આપની કોઈ નવી કાવ્યકૃતિ હોય તો મને આપો. જેથી હું વાંચન કરીને આપને યાદ કરું. શાસ્ત્રીજીએ પિતાની પેટી ખોલીને એક પિથી કાઢીને મંત્રીને આપતા કહ્યું- આ મારી હમણુની છેલ્લી કાવ્યકૃતિ છે તે તમે લઈ જાઓ, ત્યારે મંત્રીશ્વરે કહ્યું- શાસ્ત્રીજી ! મારે તે આજે જ થંભતીર્થ પાછા જવું પડે એમ છે. પણ આપને ત્યાં પધારવાનું મારું શા, ૪૨
Page #389
--------------------------------------------------------------------------
________________
૩૩૦
શારદા સિદ્ધિ
આમંત્રણ છે. આપને લેવા માટે મારા માણસાને માકલીશ. જો રજા હોય તે હુ આ પાથી લેતા જાઉં. આપ ત્યાં પધારશેા ત્યારે હુ' આપને આપી દઈશ. શાસ્ત્રીએ કહ્યુ, ખુશીથી લઈ જાઓ. આપના આમંત્રણને કંઈ ઠેલાય ? હુ' જરૂર ત્યાં આવીશ.
આ પ્રમાણે વાતા કરીને બને છૂટા પડયા. એકના દિલમાં અભિમાનનાં માજા ઊછળી રહ્યાં હતાં ત્યારે બીજાના દિલમાં મિત્રનું ઋણ અદા થઈ શકે એવી ભૂમિકા રચાયાને સતીષ હતા. જીઆ, અભિમાન શું કરે છે? અભિમાનને ખીજા શબ્દમાં દ પણ કહેવામાં આવે છે. જ્ઞાનીપુરુષ કહે છે કે, સપના દ` હણવા સહેલો છે પણ ૬°ના સર્પને કરડિયામાં પૂરવા મુશ્કેલ છે. એક મદારી જેવા મદારી પણ સપના દપ ઉતારીને કરડિયામાં પૂરી શકે છે, જ્યારે મહાપડિત જેવી વ્યક્તિને પણ ૪ ના સ` પેાતાના સર્કજામાં સહેલાઈથી સપડાવી શકે છે. આ દના સપના સક જામાં સપડાઈ ગયેલા શાસ્ત્રીજી મહામત્રી તેજપાલ અને વસ્તુપાલના સદેશાની રાહ જોતા હતા. થોડા દિવસમાં મ`ત્રીશ્વરના એક સેવક સંદેશા લઈને આવ્યો એટલે શાસ્ત્રીજીએ તા માટા ઠાઠમાઠથી સ્તંભતી તરફ પ્રયાણ કર્યું ને થોડા દિવસેામાં એ ત્યાં પહોંચી ગયા ને મંત્રીશ્વરના મહેમાન બની ગયા. પેાતે જે નવા કાવ્યની પેાથી મંત્રીશ્વરને આપી હતી તેની પ્રશ'સા સાંભળવા માટે શાસ્ત્રીજી તલપાપડ થઈ રહ્યા હતા એટલે બપોરના સમયે જ્ઞાનગોષ્ઠી કરતાં કહ્યુ મંત્રીશ્વર ! આપ હાલમાં કઈ કાવ્યકૃતિનુ' વાંચન કરે છે ?
“ પ્રપંચના ખુલ્લો થયેલો પડદા :– ” શાસ્ત્રીજીની વાત સાંભળીને મ`ત્રીશ્વરે કહ્યું શાસ્ત્રીજી ! ઠીક આપે મને યાદ કરાવ્યું. અહીં આવીને હું કાવ્ય “નવ્યઔષધ” જે પોથી આપી હતી તે આખું વાંચી ગયા. મને તે ખૂબ મઝા આવી. શુ' આપનુ કળાકૌશલ્ય છે ? મે' વાંચીને અમારા મુખ્ય પડિતજીને વાંચવા આપ્યું. તે એ પંડિતજી વાંચીને મારી પાસે આવીને મને કહેવા લાગ્યા કે આ કાવ્ય મૌલિક નથી પણ ચારેલી ચીજ છે. મેં તે એમની વાત સાચી માની નહિ, ત્યારે એ જ્ઞાનભડારમાંથી “ નબ્ય નૈષધ” નામની એ પ્રાચીન હસ્તલિખિત પ્રત લઈ આવ્યા ને મને આપીને કહ્યું કે આ પ્રત ઉપરથી અક્ષરેઅક્ષર ઉતારા કર્યાં છે. જો મારી વાત આપને માનવામાં ન આવતી હોય તો આ બંને પ્રતા મેળવી લેજો, એટલે હાલમાં હું આ બંને પ્રતા મેળવી રહ્યો છુ. મને અમારા મુખ્ય પડિતજીની વાત સાચી લાગે છે. આ પ્રમાણે મત્રીશ્વરે કહ્યુ' એટલે શાસ્ત્રીજી તેા ઉછળીને ખેલી ઉઠયા શું “ નબનૈષધ ” મે ચારેલી કાવ્ય કૃતિ છે. એમ ! એટલે વસ્તુપાલે કહ્યું, આપણે આ બંને પ્રતા મેળવીએ એ જ આપણને ચુકાદો આપશે.
શાસ્ત્રીજીએ જૂની પ્રત ખેાલીને વાંચવા માંડી તે એમાં અને પેાતાની કૃતિમાં મી’ડાં કે માત્રાના ફરક ન હતા. ફરક માત્ર કવિ તરીકેના નામના હતા. આ વાંચીને શાસ્ત્રીજીની
Page #390
--------------------------------------------------------------------------
________________
શારદા શિક્તિ
છાતીમાં થડકારો થવા લાગ્યો. એ મનમાં વિચારવા લાગ્યા કે રાજગુરૂ સેમેશ્વરને ચાર કરાવનાર હું પોતે જ ચોર ઠરીશ કે શું? આમ વિચારમાં હતા એટલામાં વસ્તુપાલ જોરથી બોલી ઊઠ્યા રાજગુરૂ સેમેશ્વરને ભરી સભામાં ચાર ઠરાવનાર આ શાહકાર! બોલો, તમે ચાર છે કે શાહુકાર? આ પ્રાચીન પ્રત તમારી ચારીને પાકે પુરા છે ત્યારે શાસ્ત્રીજીએ કહ્યું મંત્રીશ્વર! હું ભગવાનના સેગન ખાઈને કહું છું કે આ નવ્યનૈષધ મારી જ કૃતિ છે. મેં રાતના ઉજાગરા વેઠીને આવું સર્જન કર્યું છે પણ મને લાગે છે કે મારી સાથે કઈ પ્રપંચના પાસા રમાઈ રહ્યાં છે. મંત્રીશ્વરે કહ્યું શાસ્ત્રીજી! સાચું બોલે. રાજગુરૂને ચેર તરીકે કરાવવામાં તમે કયે પ્રપંચને પડદે ઊભું કર્યો હતે? ત્યારે શાસ્ત્રીજીએ બે હાથ જોડીને કહ્યું મંત્રીશ્વર ! મને માફ કરજે. મારા ઉપર સરસ્વતી દેવીની કૃપા છે તેથી કઈ એક વાર બેલે ને મને અક્ષરેઅક્ષર યાદ રહી જાય છે. આ સરસ્વતી દેવીની કૃપાને અવળે ઉપયોગ કરીને મેં રાજગુરૂને ચિર ઠરાવ્યા છે. મારી આ યાદશક્તિના કારણે હું આજ સુધી બધાને ચેર કરાવતા હતે.
સત્ય વાત પ્રગટ થતા રાજગુરૂનું સન્માનઃ-શાસ્ત્રીજીએ સત્ય વાત પ્રગટ કરી એટલે મંત્રીશ્વરે પણ વાતને ભેદ ખેલતા કહ્યું કે તે આ નનૈષધ પણ તમારું જ છે. આને પ્રપંચને પડદે ચીરવા મેં માયાજાળ રચી હતી. તમારા કાવ્યની કેપી કરાવીને એના ઉપર ધુમાડે અપાવ્યો ને પછી ભેંસની પીઠ ઉપર ઘસીને એ પ્રતને પ્રાચીન બનાવવાની તરકીબ રચી હતી. તમે રાજગુરુને સાચા ઠરાવ્યા છે તેથી હવે હું પણ તમને સાચા ગણું છું. નહિતર તમારી બરાબરની ફજેતી કરત. શાસ્ત્રીજી! આ અભિમાનના અજગરથી ખૂબ સાવધ રહેવાની જરૂર છે. આપણું અભિમાન આપણને નીચે પછાડયા વિના રહેતું નથી પણ હવે તમારે એક કામ કરવું પડશે. શાસ્ત્રીજીએ કહ્યું-શું? તમે રાજગુરૂને જાહેરમાં ચેર ઠરાવ્યા છે તે જાહેરમાં ધોળકાના દરબારમાં જ તમારે રાજગુરૂની માફી માંગીને પ્રપંચને પડદે હટાવી નાંખવો પડશે. મંત્રીશ્વરની વાતને હરિહર શાસ્ત્રીએ મિત્રભાવે સ્વીકારી લીધી ને ચેડા દિવસમાં શાસ્ત્રીજી ધોળકા પાછા આવ્યા ને ભરસભામાં પિતાના પ્રપંચને પડદે ખુલ્લો કરી રાજગુરૂ પાસે માફી માંગી. આ પ્રપંચને પડદે ખૂલી જતાં રાજગુરૂનું જેવું માન અને સન્માન હતું તેથી વિશેષ સન્માન વધ્યું અને શાસ્ત્રીજીએ જાહેરમાં પોતાની ભૂલ કબૂલ કરી તેથી તેમના પ્રત્યે પણ સૌને માન જાગ્યું. આ દષ્ટાંત ઉપરથી આપણે એ સમજવાનું છે કે અભિમાન કેટલું ભયંકર છે! પિતાના અભિમાનનું પિષણ કરવા માટે માણસ સાચા માણસને બેટ ને નિર્દોષને દોષિત ઠરાવતા પણ અચકાતું નથી.
આપણી મૂળ વાતમાં દીઘરાજા અને ચુલની રાણીને ખબર પડી કે નક્કી સેંયરા વાટે બ્રહ્મદત્તકુમાર ભાગી ગયા છે એટલે એને પકડવા માટે ચારે તરફ સૈનિકને
Page #391
--------------------------------------------------------------------------
________________
૩૩૨
શારદા સિદ્ધિ
દોડાવ્યા છે. હવે પકડાય તો જીવતા છોડવા નથી. વિષયલ પટ માણસો પોતાના સુખ ખાતર ખીજાના પણ પ્રાણ લેતા અચકાતા નથી. ચંડાળના હાથમાં ગયેલો માવ હજી ખચી શકે પણ આવા લપટ માણસેાના હાથમાંથી બચવુ મુશ્કેલ છે, કારણ કે એના લિમાંથી યાના દેશનિકાલ થઈ ગય હાય છે. કામાસક્ત માણસ ચ’ડાળ અને કસાઈથી પણ વધારે નિર્દય હાય છે.
આ તરફ વરધનુ ખાદત્તને ઝાડ નીચે બેસાડીને પાણી લેવા માટે ગયેા છે. પાણીની શેાધ કરતાં એક સરાવર જોયુ એટલે એને આનંદ થયા. હાશ, હવે જલ્દી પાણી લઈને જાઉં ને મારા મિત્રની પ્યાસ બુઝાવુ'. એમ વિચારી પાંદડાના પડિયા બનાવીને તેમાં પાણી લીધું. પોતે તે હજુ પાણી પીધુ નથી. મિત્રને માટે પાણી લઈને જઈ રહ્યો છે ત્યાં દીરાજાના સૈનિકો એને જોઈ ગયા. જેવા જોયા એવા ચારે તરફથી ઘેરી વળ્યા. સૈનિકો ઘણાં હતા ને વરધનુ એકલો હતા. એનુ શું ચાલે ? સૈનિકોએ પકડીને બાંધી દીધા ને ખૂબ માર મારીને કહ્યુ. બ્રહ્મદત્તકુમાર કયાં છે ? અમને જલ્દી બતાવ. લક્ષાગૃહમાંથી તે જ કુમારને ભગાડયા છે. આ બધા તારા જ પ્રચ છે. તુ હવે જલ્દી બ્રહ્મદત્ત ક્યાં છે તે ખાલી જા. જો નહિં બતાવે તે તને અહી' ને અહી' પૂરા કરી નાંખશું પણ વરધનુ જવાબ આપતા નથી. જુએ. પેાતાના મિત્ર માટે કેટલું દુઃખ સહન કરે છે. ખૂબ માર પડવા છતાં વરધનુ કુમારે જવાબ આપ્યા નહિ તેથી સૈનિકો વધારે મારપીટ કરવા લાગ્યા. હવે શું ખનશે તેના ભાવ અવસરે.
ચરિત્ર :-“ભદ્રાએ સુશીલા પર મૂકેલો આરેાપ” :–સુશીલાએ શેઠને હાથ પગ ધોવડાવ્યા તેથી શેઠાણીને ઈર્ષ્યા આવી અને વિચાર કર્યાં કે આ લોકેાને ઘરમાંથી કાઢવા જોઈએ. તે માટે ઉપાયા શોધવા લાગી. ઘરમાંથી વાસણા, કપડાં અને દાગીના બધું પોતાના પિયર મૂકી આવી. એક દિવસ અપેારના સમયે શેઠ ઘેર જમવા માટે આવ્યા ત્યારે શેઠાણીએ સુશીલાને કહ્યુ' થાળી-વાટકા લાવ. સુશીલા લેવા ગઈ. એક પણ વાસણ નહિ હાવાથી તે પાછી આવી. શેઠાણીએ ગુસ્સે થઈને કહ્યું-થાળી વાટકો કેમ ન લાવી ? એને ગુસ્સો જોઈ ને બિચારી સુશીલા તેા ધ્રૂજી ઉઠી ને ડરતી ડરતી ખેાલી, આ ત્યાં થાળી વાટકો નથી. હું શું કહ્યું ? ત્યાં થાળી વાટકા નથી તેા કયાં ગયા ? તે જ સવારે મૂકયા હતા ને કયાં જાય ? સુશીલાએ નમ્રતાથી કહ્યુ’-બહેન ! મને ખબર નથી. તને ખબર નથી તે શું મને ખબર ? કેટલાય દિવસથી મારા વાસણ ખૂટે છે. પણ હુ' ખેલતી નહોતી ને શેઠને પણ કહેતી ન હતી, પણ આજે મેં જ તને થાળી વાટકો લઈને બહાર જતા જોઈ છે ને પાછી શાહુકારી કરે છે કે મને ખખર નથી. આમ જ તું બધા વાસણા ચારી જતી લાગે છે. ખેાલ, થાળી અને વાટકા કયાં મૂકી આવી છે? કાને ત્યાં વેચી આવી છે ? કેમ ખાલતી નથી ? શું તારા માંમાં મગ ભર્યાં છે? “ભદ્રાએ ભજવેલી ભવાઈ” :–શેઠાણીના વચન સાંભળીને બિચારી શીાસુલ
Page #392
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ તે નીચું જોઈને ઊભી રહી. ભીમસેન અને શેઠ પણ આ વાત સાંભળીને સજજડ થઈ ગયા. સુશીલાને મૌન ઊભેલી જોઈને ભદ્રા પાછી તાડૂકી ઉઠી. બિચારી શેની બોલે? બોલે તે બે ખાય ને? મને તે એના લક્ષણ પહેલેથી સારા દેખાતાં ન હતાં. આજે તે મારા વાસણ ચર્યા ને કાલે મારા ઘરેણાં નહિ રે કોને ખબર છે? નાથ ! હું એકલી પડે ઘરમાં કેટલું ધ્યાન રાખું ? હું ગમે તેટલું ધ્યાન રાખ્યું પણ હું એકલી ને એ ચાર જણે છે. એમને ક્યાંથી પહોંચી શકું? માટે હવે હું તમને સાચું કહું છું કે તમે આ લોકોને ઘરમાં રાખશે નહિ. કાઢી મૂકે. જે આજે તમે મારી વાત નહિ માને તે પસ્તાવાને વખત આવશે, ત્યારે મને યાદ કરશે, પણ શેઠે એ વાતમાં ધ્યાન આપ્યું નહિ, ત્યારે શેઠાણી વધુ કોપાયમાન થઈને કહે છે કે મારા વાસણે તે ચેરી ગઈ. લાવ, તપાસ કરું દાગીના તે ચેરી ગઈ નથી ને ? એમ બોલીને પોતાના દાગીના અને વસ્ત્રોની તપાસ કરવા લાગી. દાગીને ન મળે એટલે છાતી અને માથા કૂટતી જોરજોરથી રડતી રડતી બોલવા લાગી કે, અરેરે આ રડે તે મારાં દાગીના અને ભારે કપડાય ચોરી લીધાં. હાય..હાય હવે હું શું કરીશ? જાણે સાત બેટને ભરયુવાન દીકરો મરી ગયે ન હોય તે રીતે છાતી ફાટ રડવા લાગી.
ભદ્રાને રડવાનો અવાજ સાંભળીને આડોશી પાડોશી બધા દેડીને આવ્યા. તમાસાને કંઈ તેડું હાય! વગર આમંત્રણે એક પછી એક આવવા લાગ્યા ને એકબીજાને પૂછવા લાગ્યા કે, શું થયું? શેઠાણું કેમ રડે છે ? માણસોને જોઈને ભદ્રા વધુ જોરથી રડવા લાગી એટલે શેઠ એને છાની રાખવા શાંતિથી કહે છે ભદ્રા ! આ બિચારા એવા માણસે નથી. ગરીબ ગાય જેવા છે. મને તે લાગે છે કે આ કેઈ ઉત્તમ કુળના પુણ્યવંત માણસો છે પણ એમના પાપનો ઉદય છે તેથી આપણું ઘેર આવ્યા છે. તે એમના પર બેટી આળ ન ચઢાવીશ. કેઈન ઉપર ખોટી આળ ચઢાવવાથી મહાન પાપકર્મ બંધાય છે. હસીહસીને પાપ બાંધીએ છીએ તે રડી રડીને ભેગવતા પણ પાર આવતો નથી. માટે તું શાંત થા. વાસણ ઘરમાં જ હશે. ઘરમાંથી કયાં જવાનાં છે. કયાંક આડાંઅવળાં મૂકાઈ ગયા હશે. શેઠે આમ કહ્યું એટલે શેઠાણ તે વધુ વિફર્યા. કોધથી લાલઘૂમ આંખો કરીને કહે છે હા..હા..હું તે એમના ઉપર આળ ચઢાવું છું. અરેરે.. તમે મને ન ઓળખી ! હું તે વર્ષોથી તમારી સેવા કરું છું ને આ તે હજી આજકાલ આવી છે. હું જૂઠું બોલું છું ને આ તે જાણે સત્યવાદી હરિશ્ચંદ્રની દીકરી! અરેરે.. હું મારું દુઃખ કોને કહું? જ્યાં ધણું જ એક ગુલામડીના રૂપમાં આંધળે હોય ત્યાં મારું શું ચાલે? આ દાસીએ તે મને બરબાદ કરી નાંખી. એક તે મારા વાસણ એણે વેચી નાંખ્યાં. ઘરેણાં ને કપડાં ચોરી ગઈ ને હવે મારા ધણીને વશ કરવા બેઠી છે.
ભદ્રાનું નવું સ્વરૂપ જોઈને સુશીલા, ભીમસેન અને શેઠ એ ત્રણેય સજજડ થઈ
Page #393
--------------------------------------------------------------------------
________________
૩૩૪
શારદા સિદ્ધિ ગયા. સુશીલાના શરીરમાંથી તે જાણે લોહી ઉડી ગયું. અંદરથી હદય રડી ઉઠયું. અરેરે....મારી આ દશા ! ચેરીને આક્ષેપ તો સમભાવથી સહન કરી લીધે પણ ભદ્રાએ ચારિત્ર ઉપર આક્ષેપ આપે એ એનાથી સહન ન થયું. છતાં મનને કાબૂ ગુમાવ્યા વિના ખૂબ શાંતિ અને નમ્રતાથી એણે કહ્યું બા ! તમે આ શું બોલો છો? શેઠ તે મારા પિતા સમાન છે ને હું તે તમારી દીકરી સમાન છું. બા! તમે મને આ શું કહી રહ્યા છે? આ સાંભળીને ભદ્રા બેલી, જોઈ મોટી દીકરી બનવા આવી છે! તને આ શબ્દો બોલતાં શરમ નથી આવતી ? કયાં તું એક ગુલામડી અને કયાં અમે ! આમ કાલું કાલું બોલીને જ તે મારા પતિને ફસાવ્યો છે. હું તને બરાબર ઓળખું છું. તે તે મારા જેવી કેટલીયનાં ઘર ભાંગ્યાં હશે! એક તે મારા ઘરમાં ચોરી કરી અને પાછી શાહ થવા આવે છે. આમ બોલતા બોલતા ભદ્રાનું રડવાનું ચાલુ જ રહ્યું. ત્યાં અગાઉથી નક્કી કર્યા પ્રમાણે એના પિતા અને ભાઈઓ બધા ત્યાં દેડી આવ્યા. ભદ્રાને તે રેતી તી ને પિયરિયા મળ્યાં. એમને જોઈને વધુ રડવા લાગી ને છાતી ફૂટવા લાગી. - ભદ્રાના પિયરિયા લક્ષમી પતિ શેઠ ઉપર તૂટી પડ્યાં ને કહ્યું શેઠ! તમે કંઈક તે વિચાર કરે. આવા દુષ્ટ અને નીચ માણસોને કંઈ ઘરમાં રખાતા હશે તેમને તમે અત્યારે કાઢી મૂકે ને કકળાટ શાંત કરે. પિતાના સાસુ, સસરા અને સાળાની વાત સાંભળીને શેઠે કહ્યું આ માણસો બિચારા સાદા ને સીધા છે. એ કોઈ દુષ્ટ કે ચાર નથી. એમના કમની કઠણાઈને કારણે મારે ઘેર નેકરી કરે છે. દુકાનમાં આટલો બધે માલ ભર્યો છે પણ આ માણસ એક ચીજને ઉઠાવતે નથી ને હું જે કામ બતાવું છું તે કામ તન તેડીને કરે છે. બાઈ પણ કાળી મજૂરી કરે છે. આટલું કામ કરવા છતાં એ વધારે પગાર માંગતા નથી, હું જે આપું છું તેમાં એ સંતોષ માને છે ને આનંદથી મારું તથા ઘરનું કામ કરે છે. આવા માણસોની આપણે દયા કરવી જોઈએ. ને બને તેટલી મદદ કરવી જોઈએ તેને બદલે તેમના ઉપર જુલમ ગુજારે ને તેમને કાઢી મૂકવા તે યોગ્ય નથી.
ભદ્રાએ જોયું કે, શેઠ તે એમનાં ગાણ ગાયા કરે છે ને બાજી બગડતી જાય છે. હવે હું મૌન બેસી રહીશ તે મારી બાજી બધી ઊંધી વળી જશે, એટલે આટલા બધા માણસો વચ્ચે મોટા અવાજે શેઠને કહેવા લાગી. રહેવા દે હવે. હું પણ તમારા લક્ષણ પારખી ગઈ છું. તમે આ દુષ્ટ દાસીના રૂપમાં મુગ્ધ બની ગયા છે એટલે તમે એ રૂપાળીના વખાણ કર્યા કરે છે પણ હવે હું નહિ ચલાવી લઉં. હવે આ લોકે મારા ઘરમાં એક ઘડી પણ ન જોઈએ, હમણું ને હમણાં એમને ઘરમાંથી કાઢી મૂકે. ભદ્રાના શબ્દો સાંભળીને શેઠનું મોટું પડી ગયું. એમને એટલી શરમ આવી ગઈ કે મારી પત્ની જ ઊઠીને મારા ઉપર આવું કલંક ચઢાવે છે તે મારે કોને કહેવું ? શેઠ તે લજજાઈને બીજા ખંડમાં ચાલ્યા ગયા. માણસનું મોટું ટેળું જામ્યું છે. બધા અંદરોઅંદર
Page #394
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૩૩૫
વાતા કરવા લાગ્યા કે શેઠ અને સુશીલા ખાઈ અને પવિત્ર છે, પણ ભદ્રાના સ્વભાવ
જ દુષ્ટ છે.
""
ઉપર ભદ્રાએ વર્તાવેલા કેર્ ” :– શેઠ અંદર ગયા એટલે ભદ્રાએ ગુસ્સે થઈને કાને ન સાઁભળાય તેવાં વેણ કહ્યાં ને પછી સુશીલા તેમ જ અને બાળકાને બાવડેથી પકડીને હસેડવા. જેમ કૂતરાને સેડે તેમ ત્રણેને ઢસેડીને ભદ્રાએ જોરથી ધક્કો માર્યાં કે તે ડેલીના બારણાં સાથે અથડાયા. એટલેથી પત્યું નહિં તે હાથમાં લાકડી લઈને મારતી મારતી કહે છે હું પાપી ! રાંડ ! નીકળ મારા ઘરમાંથી. મારે તારુ' જરાય કામ નથી. જો હવે ફરીને મારા ઘરના ઉંબરે પગ મૂકયા છે તે જોયા જેવી કરીશ, એમ કહીને ધક્કા મારીને ઘરની ડેલીની બહાર કાઢી મૂકયા. હવે શું ખનશે તેના ભાવ અવસરે.
પવિત્ર આત્મા
சு વ્યાખ્યાન ન. ૩૪
શ્રાવણુ વદ ૧૨ ને રવિવાર
તા. ૧૯-૮-૭૯
સુજ્ઞ બધુ, સુશીલ માતા ને બહેના ! અન’તજ્ઞાની, વિશ્વષ્ટા એવા તીર્થંકર ભગવતીએ ઘાતી કર્મોના કચરાને માળી, આત્માને ઉજ્જવળ બનાવી કેવળજ્ઞાનની ઝગમગતી યાતિ પ્રગટાવ્યા બાદ આગમની વાણી પ્રકાશી. એમાં ભગવતા અમૃતધારા વહાવતા કહે છે કે, હે આત્માએ !
स पुव्वमेवं न लभेज्जपच्छा, एसेोवमा सासयवा इयाणं ।
વિસીયર સિદ્ધિò ગાયશ્મિ, વ્હાàાવળી” સરીસમેટ્ || ઉત્ત. ૪-૯
ઉત્તમ મનુષ્યભવ ધર્મોની કમાણી કરવાની તક છે. આ તકને તમે જલ્દી ઝડપી લો. જેણે પહેલી અવસ્થામાં ધમ કર્યાં નથી તે પાછલી અવસ્થામાં ધર્મ કરવા ન પામે. જેને પેાતાના આયુષ્યને નિશ્ચય છે કે હું આટલું જીવવાના ` એવા નિશ્ચયવાદીનું કથન કદાચ અંશે ઠીક હાય પણ જેને પેાતાના જીવનના ભાસે નથી એવા પ્રમાદી મનુષ્યેા આયુષ્ય શિથિલ થતાં શરીરના નાશ વખતે મૃત્યુ નજીક આવે છે ત્યારે ખેદ કરે છે. તેના કરતાં પહેલેથી નયનની નિદ્રા ઉડાડીને આંખ ખોલીને આ વિશ્વના વિષચક્રનુ' અવલોકન કરી લો.
આ સસાર સાગરના પ્રવાહમાં તણાતા અજ્ઞાની . જીવા પોતે ભૂતકાળમાં ભૂલો કરીને ખાંધેલા કર્માં ઉદયમાં આવે છે ત્યારે એને ભાગવતાં હાયવાય કરી પાછા નવા કમના અધ કરે છે, આનુ' નામ કચક્ર છે. આ અનાદિકાળના કર્મચક્રમાંથી છટકવા માટે આત્માએ પરભાવને છેડીને સ્વભાવમાં સ્થિર ખનવું પડશે. સ્વભાવમાં આત્મા સ્થિર બને છે, ત્યારે એને ખ્યાલ આવે છે કે જે વ્યક્તિ કર્માં બાંધે છે એ કાં એને
Page #395
--------------------------------------------------------------------------
________________
૩૩}
શારદા સિદ્ધિ
વહેલા કે મેાડા ઉદયમાં આવે છે ને ભોગવવા પડે છે. તે સમયે જીવ આ યાનરૌદ્રધ્યાનમાં જોડાય તે નવાં કર્માં બાંધે અને કચક્રમાંથી છૂટવાને બદલે એમાં ફસાય છે, પણ જો કર્મના ઉદય વખતે જ્ઞાતા અને દૃષ્ટા અનીને સાક્ષીભાવે વેદે તે નવા કમબંધન થતાં અટકી જાય. આવું અમૂલ્ય તત્ત્વજ્ઞાન આપણને મળ્યું છે અને વીર પ્રભુના મુખમાંથી ઝરેલી અમૃતવાણી પીને અમર બનવાની કલા પણુ હસ્તગત થઈ છે જેનું યથાર્થ પણે શ્રદ્ધાપૂર્વક પાન કરીને આચરણ કરવામાં આવે તે જીવ સર્વજ્ઞ બની શકે છે. અરે....એના એક બિન્દુનુ' આસ્વાદન કરી તે પણ આ સ્વાર્થ ભરેલા સ'સારમાંથી તમને સરકી જવાનુ` મન થશે પણ આજના જીવાની દશા એવી છે કે હજુ તેને આત્માના જ્ઞાનની રુચિ થતી નથી. સાચુ જ્ઞાન તે તે છે કે જે આત્માને સળગતા સંસાર દાવાનળમાંથી ખચાવે. આવુ' સત્ય જાણવા છતાં જીવની આંખો કેમ ખૂલતી નથી એ એક પ્રશ્ન છે.
,,
અનત પુણ્યને રાશિ એકઠો થાય ત્યારે આ મહામૂલુ' માનવજીવન મળે છે. દેવાના પત્યેાપમ અને સાગરોપમના આયુષ્ય આગળ મનુષ્યનું જીવન કેટલુ અલ્પ છે ? આપણી જિંજંદગી ક્રૂ'કી છે ને કામ તેા હજી ઘણું કરવાનુ` છે. અનાદિકાળથી કાળના પ્રત્રાહ અવિરતપણે વહી રહ્યો છે. તેમાં મહાન ભાગ્યાયે આત્માની સાધના કરવાને સુઅવસર પ્રાપ્ત થયા છે. આવા સમયે આરાધના કરવા ઉદ્યમવંત નહિ મના તે કયારે બનશે ? હે માનવ ! ટૂંકી જિંદગીમાં તું પ્રભુની બંદગી કરી લે. “ પ્રભુની 'ૠગી વિનાની જિંદગી ગદકી જેવી છે. ” વરસાદના કાળાં વાદળાંથી છવાયેલા આકાશમાં વીજળીના ઝળકાટ ક્ષણ વાર પ્રકાશ પાથરી જાય છે પછી તે ધમધોર અધકાર છવાઈ જાય છે. આપણું જીવન પણ “વિન્તુ સવાય ચચહ” વીજળીના ચમકારા જેવુ' ક્ષણિક છે. આવા ક્ષણિક જીવનમાં જો સમ્યક્ત્વ બીજની પ્રાપ્તિ નહિ થાય તે સમજી લેજો કે આવેા પ્રકાશ કાયમ ટકવાના નથી. આટલા માટે પરમકૃપાળુ પરમાત્મા આપણને મેનિદ્રામાંથી ઢઢોળીને જાગૃત કરતાં કહે છે કે “ન્ન પુખ્વમેવ ન लभेज्ज पच्छा ” જે પહેલાં પ્રાપ્ત થાય છે તે પછી પ્રાપ્ત થઈ શકતું નથી. શુ' પહેલાં ને શુ પછી ? એ વાત તમને સમજાય છે ? જ્ઞાની ભગવાનના આ વચનમાં ગૂઢ રહસ્ય છૂપાયેલ છે એ તો જેને ભગવાનના વચનમાં શ્રદ્ધા હોય, રસ હોય તેને સમજાય. એ સમજવા માટે આંતરષ્ટિ ખોલવી પડશે. ભગવાન કહે છે કે જે પહેલાં પ્રાપ્ત થાય છે તે પછી નથી થતું. તેના ગૂઢ અર્થ એ છે કે પહેલી વયમાં જે કમાણી થઈ શકે છે તે પાછલી વયમાં થઈ શકતી નથી. તમને થશે કે શેની કમાણી કરવાની તમે તે ધનરસિક છે એટલે ધનની કમાણી જ યાદ આવે ને ? પણ આ વાત ભૌતિક ધનની કમાણી કરવાની નથી પણ આત્માની કમાણી જ્ઞાન-દન–ચારિત્રની છે. જેમ ભૌતિક લક્ષ્મીની કમાણી કરવા યુવાવસ્થા શ્રેષ્ઠ છે તેમ આત્મિક લક્ષ્મીની કમાણી કરવા માટે પણ યુવાની શ્રેષ્ઠ છે. ઘડપણમાં ધારી કમાણી થઈ શકતી નથી.
Page #396
--------------------------------------------------------------------------
________________
૩૩૭
શારદા સિદ્ધિ - જ્યારે શરીર શિથિલ થાય છે, આયુષ્યને દીપક બૂઝાવાની તૈયારી થાય છે ત્યારે મેં કંઈ ન કર્યું. હું આવું માનવજીવન પામીને હારી ગયો! એ અફસોસ થાય છે ખેદ થાય છે. આ ખેદ થવાનું કારણ તમને સમજાય છે? હું આપને એક ન્યાય આપીને સમજાવું. જેમ કેઈ માણસ પોતાને દેશ છેડીને પરદેશ કમાણી કરવા ગયા. પચ્ચીસ વર્ષ સુધી સતત પરિશ્રમ કરીને ઘણું ધન કમાયે. એ લઈને હર્ષભેર પિતાના વતન તરફ પાછો ફર્યો. રસ્તામાં લૂંટારા મળ્યા ને એની પચ્ચીસ વર્ષની કમાણી લૂંટી લીધી. બેલો, હવે એની દશા કેવી થાય? કેવી કરુણ પરિસ્થિતિ સર્જાય! એનું રહયું રડી ઉઠે. એને કેઈ આશ્વાસન દેવા જાય તે પણ રડી ઉઠે છે, પણ શું કરવાનું? જ્યાં ભાગ્યે જ રૂઠયું હોય, પુણ્ય પરવારી ગયું હોય, શાંતિ સળગી ગઈ હોય ત્યાં આનંદ કે હર્ષ કયાંથી હોય? ભૌતિક સંપત્તિને વિયોગ માનવીને કેવું રૂદન કરાવે છે! વિનશ્વર સંપત્તિના વિયોગની ચિંતાને ભગવાન આર્તધ્યાન કહે છે. તેમાં જે આયુષ્યને બંધ પડે તે દુર્ગતિમાં ઉતારા થાય ને? આવી રીતે અનંતકાળથી ચતુર્ગતિ સંસારમાં પરિભ્રમણ કરતા આપણા જીવે મહાન કષ્ટ વેઠીને પુણ્યની મૂડી ભેગી કરી. તેનાથી મનુષ્યભવ પામે પણ સાચી સમજણ આવી નહિ, સાવધાન બન્યો નહિ તેથી ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ રૂપી લૂંટારાઓએ એની કમાણું લૂંટી લીધી. પછી પશ્ચાત્તાપ, અફસોસ–દુઃખ અને રૂદન વિના બીજું શું હોય? માટે શરીરમાં જેમ છે, હૈયામાં હોંશ છે, ભામાં જેશ છે ને અંતરમાં વિવેક છે ત્યાં સુધી ધર્મની આરાધના કરી લો. આવા શુભ સમયે જે ધર્મકાર્ય નહિ થાય તે પછી વૃદ્ધાવસ્થામાં તે કયાંથી કરી શકાશે? કારણ કે આયુષ્ય અલ્પ છે, જિંદગી ટૂંકી ને ક્ષણભંગુર છે. આ તમારે ને મારો દેહ કયારે દગ દેશે તેની ખબર નથી. જ્યારે મરણની ઘડીઓ ગણાતી હોય ત્યારે કેઈભાગ્યશાળી આત્માને જ એમ થાય કે અરેરે.... મેં જિંદગીમાં કઈ ન કર્યું. હાથમાં આવેલા અમૂલ્ય અવસરને હાથે કરીને ગુમાવ્યો. કમાણીના સમયે મેં બેટને બંધ કર્યો, પણ હવે શું થાય? કાલે કરીશ. જેમ ભરતી કોઈની રાહ જોતી નથી તેમ કાળ પણ કોઈની રાહ જોતું નથી. એ તે આયુષ્ય પૂરું થતાં સૌ કોઈને ઉપાડી જાય છે.
જ્ઞાની પુરુષે વારંવાર કહે છે કે, હે જીવડા ! જે જન્મે છે તે મરે છે, માટે દેહલક્ષી મટી આત્મલક્ષી બને તે જતી વખતે ખેદ નહિ થાય. માનવજીવન પામીને કંઈક કર્યાને આનંદ થશે. કહ્યું છે કે “કાઉનિદ્રા ન હૃાારિત, તાવ ધર્મ સમારે ”
જ્યાં સુધી ઇન્દ્રિયે ક્ષીણ થઈ નથી ને પાંચે ઈન્દ્રિયો પિતાનું કામ એગ્ય રીતે કરે છે ત્યાં સુધી ધર્મની આરાધના કરી લો. પછી ગમે તેટલો અફસોસ કરશે તે પણ કામ નહિ આવે, જ્યાં સુધી આયુષ્યને દીપક જલે છે ત્યાં સુધી આત્માના સ્વરૂપને ઓળખી આત્મસાધના સાધી લો. જેમ યુવાનીમાં કમાયેલું ધન વૃદ્ધાવસ્થામાં કામ શા, ૩.
Page #397
--------------------------------------------------------------------------
________________
૩૩૮
શારદા સિદ્ધિ લાગે છે, શાંતિ અને સમાધિ આપે છે તેમ યુવાનીમાં કરેલી ધમની આરાધના આ ભવના અંતિમ સમયે સમાધિ અને શાંતિ આપે છે ને પરલોકમાં પણ જીવને મહાન સુખને ભાગી બનાવે છે. આ વાતને બરાબર સમજવા માટે સર્વ પ્રથમ જીવે જ્ઞાન મેળવવું પડશે. જ્ઞાન નહિ હોય તે માર્ગ નહિ સૂઝે. તમારે કોઈ પણ જાતને વેપાર કરે હોય તે તે વિષયનું જ્ઞાન મેળવવું પડે છે ને? કે માલ કેટલા ભાવે વેચવે, કયારે ખરીદી કરવી ને ક્યારે વેચાણ કરવું, કઈ કવોલિટીને માલ છે, આ બધું જ્ઞાન મેળવવું પડે છે. જે જ્ઞાન મેળવ્યા વિના બંધ કરે તે છેતરાઈ જાય. એને ન મળવાની વાત તે દૂર રહી પણ ઉપરથી ખોટ જાય છે તે રીતે આત્મિક ધન કમાવા માટે એ વિષયનું જ્ઞાન મેળવવું જોઈએ ને? જ્ઞાન સહિતની ક્રિયા મહાન ફળ આપનારી બને છે. માટે જ્ઞાન મેળવો. બાહ્યા ભણતર ગમે તેટલું હોય પણ એની આત્મિક દષ્ટિએ કઈ કિંમત નથી. આજે ભણતર ઘણું વધ્યું છે, જ્ઞાન ઘણું વધ્યું છે પણ જ્ઞાનને વિકાસ કે પ્રકાશ નથી. અંતરને ઉકેલ નથી. ગણતર અને ચણતર વિનાનું ભણતર નકામું છે. કહ્યું છે ને કે,
ભણ્યા પણ ચિત્ત ન કરતું, ભૂલ પડી એ ભણતરમાં
મહેલ ચણાવ્યો પણ જે હાલે, ભૂલ પડી એ ચણતરમાં.” છે. ગમે તેટલું જ્ઞાન મેળો પણ ચિત્ત સ્વસ્થ ન થાય, અંતરમાં શાંતિ ન થાય
અને હૈયાની સૂઝ ન આવે તે એ જ્ઞાન શા કામનું? લાખના ખર્ચે મોટો સાત માળને હવાઈ મહેલ ચણો પણ પાયે મજબૂત ન હોય તે ભયંકર વરસાદ, વાવાઝોડું કે આંધી આવતાં એ મકાન હચમચી ઊઠે છે ને મહેલ જમીનદોસ્ત થઈ જાય છે. આવું ચણતર શા કામનું? એવી રીતે જે જ્ઞાનથી આત્મામાં પવિત્રતા ન પ્રગટે, દુઃખમાં સ્થિર રહેવાની શક્તિ ન પ્રગટે એ જ્ઞાન શા કામનું? આગળના માણસે ભણેલા ન હતા પણ એમનામાં અંતરની સૂઝ, વિવેક ઘણે હતે.
એક વખત એક શ્રીમંત ઘરમાં ગ્રેજ્યુએટ થયેલી વહુ પરણીને આવી. સાસુના મનમાં થયું કે મારી વહુ રૂપાળી ને રંગીલી છે વળી ભણેલી ગણેલી છે પણ વ્યવહારિક જ્ઞાન કેવું છે એની હું પરીક્ષા કરું. એમ વિચારી સાસુએ વહુને કહ્યું વહુ બેટા ! હું આજે બહાર જવાની છું તે તમે ઘરમાં અંધારી ફેજ ન પેસી જાય તેને ખ્યાલ રાખજે. આમ કહીને સાસુ બહાર ગયા પણ વહુ વિચાર કરવા લાગી કે અંધારી ફેજ વળી કેવી હશે ! હું તે આટલું બધું ભણું પણ આ શબ્દ ક્યાંય નથી આવ્યું ને મારી સાસુ તે ફક્ત ત્રણ જ ચોપડી ભણ્યા છે તે એમના ભણતરમાં આવો અઘરે શબ્દ કયાંથી આવ્યો હશે? અંધારી ફરજ એટલે શું ? સાંજ પડી. સૂર્યાસ્ત થયે ને અંધારું છવાવા લાગ્યું. એ જમાનામાં લાઈટ ન હતી. વહુ ભણી હતી પણ ગણી ન હતી. તેથી બારણાં બંધ કર્યા. મુખ્ય દરવાજે ઊભી રહી. રાત પડતા ઘરમાં ઘેર
Page #398
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ અંધારું થયું. મનમાં થયું કે અંધારી ફોજ પેસી ગઈ. લાકડી લઈને અંધારાને ઝૂડવા લાગી. ઘરમાં ઘણું નુકસાન થયું. સાસુજી આવ્યા, બધી વાત સમજી ગયા. દવે પ્રગટાવી ઘરમાં અજવાળું કર્યું ને વહુને સાચું સમજાવ્યું.
આ જ રીતે આત્મામાં અનંતકાળથી અજ્ઞાનને ગાઢ અંધકાર છવાયેલું છે. એને દૂર કરવા માટે સમ્યજ્ઞાનની એક નાનકડી દીવડી બસ થઈ જશે. સમ્યગજ્ઞાનને પ્રકાશ પાથરવા માટે આવતી કાલથી પર્વાધિરાજ આવે છે. એક મહિના અગાઉથી આપણને ચેતવણી આપી દીધી છે કે, હે આત્માઓ! તમે તપ અને ત્યાગથી તમારા આત્માને નિર્મળ બનાવો. અજ્ઞાનના અંધારા ઉલેચી જ્ઞાનની ઝળહળતી રોશની પ્રગટાવે. આત્મસ્થાનના સાધનો લઈને પર્યુષણ પર્વની સવારી રૂમઝુમ કરતી આવે છે. જન્મ મરણની મહાબીમારીને દૂર કરવા તપ ત્યાગની અનુપમ જડીબુટ્ટી લઈને આવે છે. અનેક વર્ષોથી નહિ પણ અનેક જન્મથી એકઠાં કરેલાં કર્મોના સમૂહને હલકે કરવા માટે તપ-ત્યાગ સંયમ દાન વિગેરે વિવિધ અનુષ્ઠાને લઈને લોકેત્તર મહાપર્વ પર્યુષણની પધરામણી થઈ રહી છે. મેહરૂપ મદિરાની પ્યાલી પીને એના ઘેનમાં ચકચૂર બનેલા માનવીને જાગૃતિ આપવા પર્વાધિરાજ પર્યુષણ પર્વ આવી રહ્યા છે. કર્મરૂપ કરોળિયાની જાળમાંથી આત્માને મુક્ત કરવા પર્યુષણ પર્વની પધરામણી થઈ રહી છે. બેલો, આ મેંઘેરા મહેમાન કેટલું બધું કીમતી ભાતું લઈને આવે છે! તે તમે એના વધામણાં કેવી રીતે કરશે ? પર્વાધિરાજનું સ્વાગત કેવી રીતે કરવું એ તે તમે વિચારી રાખ્યું હશે.
પર્વાધિરાજ આપણને આત્માની સ્મૃતિ કરાવવા આવ્યા છે. એ કહે છે કે હે જીવ ! આત્માની સન્મુખ થયા વિના ધર્મસાધનાને આનંદ નહિ અનુભવાય, કારણ કે ધર્મસાધના આત્માની સન્મુખ થવા માટે છે. આત્માના લક્ષપૂર્વક થતી ધર્મક્રિયા જ ધર્મક્રિયા કહેવાય. જે આત્માનું લક્ષ કેળવ્યા વિના જીવનને અંત આવી જશે તે પરલોકમાં શું થશે ? માટે દાન કરે, બ્રહ્મચર્યનું પાલન કરે, સંયમ લો. આ પ્રત્યેક ક્રિયાઓ કરતાં પહેલાં હું આત્મા છું. મારે મારા આત્માને વિશુદ્ધ કરે છે આ વિચાર હવે જોઈએ. પર્યુષણ પર્વમાં પેટ ભરીને આત્માની સાધના કરી લો. કાલ કેવી ઉગશે તેની ખબર નથી.
એક મોટા શહેરમાં એક સંપત્તિવાન સુખી શેઠ રહેતા હતા. પાસે ધનની કઈ કમીના ન હતી. શેઠ-શેઠાણીને એક દીકરી હતી. તેનું નામ ગુણવંતી હતું. ધીમે ધીમે ગુણવંતી આઠ વર્ષની થઈ. ગુણવંતી ખરેખર ગુણોની ખાણ હતી, દેખાવમાં રૂપવંતી હતી ને ગુણમાં ગુણવંતી હતી. માતા પિતાને એ હૈયાના હાર જેવી વહાલી હતી. ત્રણે જણા આનંદથી રહેતા હતા. શેઠ શેઠાણી ધનવાન હતા ને સાથે ધર્મવાન પણ હતા, એટલે પિતાની દીકરીને પણ બાળપણથી ધર્મના સંસ્કારોનું સિંચન કરતા. બધા
Page #399
--------------------------------------------------------------------------
________________
૩૪
શારદા સિદ્ધિ
આન ંદથી રહેતા પણ કુદરતને એ સુખ ના ગયુ. એક જ દિવસની બીમારીમાં ગુણવંતીના પિતાજી ગુજરી ગયા, એટલે આનંદમય વાતાવરણ શાકમય ખની ગયું. “કાલે હતા જે દેહુ ધબકતા, દેખ્યા આજ નનામીમાં, સુંદર કાયા રાખ સ્વરૂપે, વહેતી દીઠી પાણીમાં, સમજાવે આભ ઉપરથી ખરતા સિતારા કયાં સમજું છું. ”
66
જે પિતા કાલે તા એની લાડીલી દીકરી ગુણવતીને લાડ લડાવતા હતા, જે પતિ પેાતાની પ્યારી પત્નીને પ્રેમથી સાચવતા હતા તે પતિ આજે પળવારમાં પરલોકવાસી બની ગયા. એની સુંદર કાયા અગ્નિમાં જલાવી દેવામાં આવી. આવી રીતે આપણે દરેકે એ સમજવાનુ` છે કે વહેલા કે મેાડા સૌને એક દિવસ આ દુનિયામાંથી ડેરા ઉઠાવીને જવાનુ છે માટે કોઈની મમતા રાખવા જેવી નથી.
પતિનુ... અવસાન થવાથી ગુણવતીની માતા છાતીફાટ રૂદન કરવા લાગી. અહા નાથ ! આપ મને મૂકીને કયાં ચાલ્યા ગયા ? સ્ત્રીઓને ગમે તેટલું સુખ હાય પણ એના પતિ ચાલ્યા જતાં એનું સČસ્વ લૂંટાઈ જાય છે. પતિ ગયા પછી ગમે તેટલો પૈસા હાય તા પણ શુ' કરવાના ? સગાવહાલા બધા ગુણવતીની માતાને આશ્વાસન આપે છે, સમજાવે છે પણ કઈ રીતે એનુ` મન વળતુ' નથી. સગાવહાલા કયાં સુધી આવે ? ઘેાડા દિવસ પછીઆવતા બધા બંધ થઈ ગયા, પણ અહેનનું મન શાંત થતુ નથી, ત્યારે આઠ વર્ષોંની ગુણવંતી એની માતાને સમજાવે છે ખા! તુ શાંત થા. જો તુ આમ કલ્પાંત કર્યાં કરીશ તે મારુ· કાણુ ? મને પણ મારા પિતાજી ખૂબ યાદ આવે છે. એમ કહીને માતાના ખેાળામાં માથુ' મૂકીને ખૂબ રડી. પછી ખાલી કે, ખા ! આપણને ગુરુદેવે કેવુ' સરસ સમજાવ્યુ છે. માટે હવે તું રડીશ નહિ. આ રીતે માતાને સમજાવતી. થેડા દિવસેામાં પતિના વિચેાગ થાડા વિસારે પડચેા. પછી મા દીકરી ધર્મીયાન કરવા લાગ્યા. મા દીકરી શાંતિથી રહેતા હતા. ત્યાં અચાનક માતાને બીમારી આવી ને તે પણ ચાલી ગઈ, આથી ગુણવ'તીને ભય'કર આધાત લાગ્યા, અને ભગવાનને પ્રાર્થના કરતી કહેવા લાગી. અરેરે....ભગવાન ! મે' એવાં તે શું પાપ કર્યાં' કે બાલપણમાં મારા મતાપિતા મને છોડીને ચાલ્યા ગયા! પિતાના આઘાત તા હજી ભૂલાયા ન હતા ત્યાં માતા તુ કયાં ચાલી ગઈ! માતા હતી તે! મને મીઠી હૂંફ મળતી હતી. હવે મારુ' કાણુ ? કુટુંબમાં કાકા કાકી કે ભાઈ કાઈ ન હતું. માસી પણ ન હતા. મેાસાળમાં એક મામા અને મામી હતા. કાકા અને મામા ગમે તેટલુ' સાચવે પણ માતાપિતાની તેાલે તે ન આવી શકે ને? ગુણુવતીના પિતાજી પૈસા ખૂબ મૂકીને ગયા હતા એટલે દૂરના સગા પણ સગપણુ કાઢીને આવે છે, પણ જો પાસે પૈસા ન હેાય તે દૂરના કે નજીકના કોઈ સગા સામું જોવા આવતા નથી. જેના મા-બાપ સતાનાને બાલપણમાં મૂકીને ચાલ્યા જાય છે એના છે.કરાઓને ચૌદશના વા વાઈ જાય છે એટલા માટે કહેવાય છે ને કે “. આ બાલપણમાં કોઈના મા-બાપ તે મરા નહિ.”
Page #400
--------------------------------------------------------------------------
________________
૩૪
શારદા સિદ્ધિ
ભલે ગમે તેવા ગરીબ મા–બાપ હાય પણ મા-બાપને પિતાના સંતાને વહાલા હોય છે. મીઠી હૂંફ આપનાર મા–બાપ ચાલ્યા જતાં સંતાનોને કેઈ સગું રહેતું નથી. આ ગુણવંતી માતા-પિતાના વિવેગમાં ગૂરી ઝૂરીને શેષાઈ ગઈ. એના મામા મામી કહે છે, ગુણવંતી! તું અમારે ઘેર ચાલ, ત્યારે ગુણવંતી કહે છે મામા! તમે અહીં જ રહે ને. મામા કહે, બેટા! અમારાથી કાયમ તારે ઘેર રહેવાય નહિ ને તને એકલી મૂકાય નહિ, માટે તું અમારે ઘેર ચાલ. એમ કહી સમજાવીને મામા-મામી ગુણવંતીને પોતાને ઘેર લાવ્યા. મામા તે બહુ ભલા છે પણ મામી તે કાફર છે. ગુણવંતીના મા-બાપની બધી મિલ્કત પોતાના કબજે કરી દીધી ને ગુણવંતીની પાસે ઘરનું કામકાજ કરાવવા લાગી. આજ સુધી એણે કંઈ કામ કર્યું ન હતું. તે હવે મામીનું બધું કામકાજ કરવા લાગી. આ તે ખૂબ સંસ્કારી હતી. દરરોજ સામાયિક કરવાની, ચૌવિહાર કરવાને વિગેરે એને નિયમે હતા. ઘરનું કામકાજ કરીને નિવૃત્ત થયા પછી ગુણવંતી સામાયિક લઈને બેસી જતી પણ મામીને એ સામાયિક કરે તે બિલકુલ ગમતું ન હતું. એ સામાયિક લઈને બેસે એટલે કહે કે રોજ સામાયિક લઈને શું બેસી જાય છે? મારા ઘરમાં આવું બધું ધતીંગ નહિ ચાલે. આ બિચારી કહે છે, મામી! મારે સામાયિક કરવાનો નિયમ છે. હું ઘરનું બધું કામ કરીને પછી સામાયિક કરું છું. મને શા માટે આમ કરે છે? આમ કહે એટલે મામીને ક્રોધ વધી .
ગુણવંતી તે ગુણવંતી જ હતી. જેવા નામ તેવા જ ગુણ હતા. આજે કંઈક બહેનનું નામ ચંદનબહેન હોય પણ એનામાં શીતળતાને છાંટે હેત નથી, પણ ગુણવંતી તે એના નામ પ્રમાણે ગુણથી ભરેલી હતી. એણે નક્કી કર્યું કે મારા નિમિત્તે મામીને જે આટલી બધી કષાય થાય છે તે હવે મારે એ સૂઈ જાય અગર બહાર જાય ત્યારે જ સામાયિક કરવી, એટલે એ મામી ઊંઘી જાય ત્યારે સામાયિક લઈને બેસતી પણ મામી ખૂબ ભારે કમી હતા. ઘણી વાર ઊંઘમાંથી ઉઠીને જોવા આવતા કે સામાયિક લઈને તે નથી બેઠી ને? જે જોઈ જાય તે ગુણવંતીના બાર વાગી જાય. કદાચ મામી બહાર ગયા હોય ને સામાયિક લઈને બેસે તે મોડા આવવાના હોય તે વહેલા આવી જાય અને કાળો કેર મચાવી દે, ત્યારે ગુણવંતીની આંખમાંથી ટપટપ આંસુ સરી પડતાં, અને એની માતા યાદ આવી જતી. અહે મા ! તું મને મૂકીને ચાલી ગઈ ત્યારે મારી આ દશા થઈને? મામાના ઘરની બાજુમાં વસતા પાડોશીની દીકરી ગુણવંતીના જેવી જ હતી, એની સાથે એનું મન ખૂબ મળી ગયું હતું એટલે ગુણવંતી એના સુખદુઃખની વાત એની પાસે કરતી. આ બહેનપણી મામી બહાર જાય ત્યારે એના ઘેર આવતી ને મામી આવતા પહેલાં ચાલી જતી.
આમ કરતાં ગુણવંતીની માતાને ગુજરી ગયા એક વર્ષ પૂરું થયું, એના માતાની
Page #401
--------------------------------------------------------------------------
________________
૩૪
શારદા સિદ્ધિ પુણ્યતિથિને દિવસ આવ્યા એટલે માતાને યાદ કરી ખૂબ રડી. તે દિવસે તેણે ઉપવાસ કર્યો હતો ને નિશ્ચય કર્યો કે આજે ગમે તેમ કરીને મારે ઉપાશ્રયે જવું છે ને સામયિક કરવી છે. ઘરનું કામકાજ બધું કરી લીધું. પછી મામીને કઈને ઘેર લગ્નમાં જવાનું હતું એટલે એ લગ્નમાં ગયા ને ગુણવંતી એની સખીને સાથે લઈને ઉપાશ્રયે ગઈ ઉપાશ્રયમાં સાદવજી બિરાજતા હતા. સાદવજીને વંદન કરી સામાયિક લઈને એક બાજુ બેસીને ગુણવંતી માળા ગણવા લાગી, ત્યારે સાદવીજીની નજર એના ઉપર પડી. સાદવીજી ખૂબ ગુણિયલ ને ગંભીર હતા. એનું મુખ જોઈને પારખી ગયા કે આ કઈ હળુકમી જીવ લાગે છે, પણ એના માથે સંકટ હોય તેમ લાગે છે. ગુણવંતીને તે સામાયિક પૂરી થાય એટલે તરત જવાનું હતું. મામીના ભયથી સામાયિક પૂરી થતાં ઘેર જાય છે ત્યારે સાધ્વીજી કહે છે, બહેન ! સંસારમાં કંઈ સાર નથી. ગુણવંતીના ભાવ ઊંચા હતા. લગ્ન કરવાની એની ઈચ્છા ન હતી એટલે કહ્યું સતીજી! આપની વાત સત્ય છે.
કટુ વચનેના પ્રહાર વેઠતી ગુણવંતી”:- ગુણવંતી ઘેર આવી ત્યારે મામી સાહેબ તે આવી ગયા હતા. તે ગુસ્સે કરીને કહે છે, કયાં ભટકવા ગઈ હતી ?, ત્યારે ગુણવંતી નમ્રતાથી કહે છે મામી ! હું ક્યાંય ગઈ ન હતી. હું અહીં નજીકમાં ઉપાશ્રયે ગઈ હતી, પણ મામીએ તે ગાળેની ઝડી વરસાવીને કહ્યું કે, હવે તને ઝટ પરણાવી દઉં તે ભટકતી તે અટકે. ગુણવંતી કહે, મામી! હું લગ્ન કરવાની નથી. જીવનભર બ્રહ્મચારી રહેવાની છું ને સંયમી બનવાની છું. મામી કહે-હા, તારે તે ન જ પરણવું હોય ને! પણ મારે તને પરણાવવી છે. એના મામા દુકાનેથી સાંજે ઘેર આવ્યા એટલે કહે છે હવે આ ગુણવતીને જેમ બને તેમ જલદી પરણાવી દે. એ બહુ ભટકતી થઈ ગઈ છે, ત્યારે એના મામા કહે છે કે તું જે બેલ તે વિચારીને બોલ. મારી ભાણેજ એવી નથી. આ તે કઈ પવિત્ર અને હળુકમી જીવ છે. આપણાં મહાન પુણે આપણા ઘેર એના પગલાં થયાં છે. સાચું કહું તે જ્યારથી એ આપણે ઘેર આવી ત્યારથી આપણે ખૂબ સુખી થયા છીએ, માટે તેને તું કંઈ કહીશ નહિ. ગુણવંતી કહે, મામા ! મારે બ્રહ્મચારી રહીને દીક્ષા લેવી છે. હા, બેટા ! તું કહીશ તેમ કરીશ.
ગુણવંતીને પરાણે પરણવતી મામી” થેડા વખત બાદ મામાને બહારગામ જવાનું થયું. પાછળથી મામી સગપણ નક્કી કરીને આવ્યા ને ખોટું બોલી ભાણેજને નાનકડા ગામમાં લઈ ગઈ. ત્યાં એક છોકરા સાથે લગ્ન કરવાની તૈયારી કરી. ગુણવંતી ખૂબ રડી. મામી! મારે જીવનભર બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા છે પણ બળજેર કરી પરણાવીને ચાલી ગઈ. સમય થતાં તેના પતિને કહ્યું કે તમે મારા ભાઈ છે. મારે પ્રતિજ્ઞા છે. ઘણું સમજાવવા છતાં જ્યારે તે માનતું નથી ત્યારે તેણે આઠ દિવસની મુદત માંગી. આઠ દિવસ પતિને ઘણું સમજાવ્યો છતાં તે ન માને. તેની વહાલી સખીને ખબર
Page #402
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
પડી કે મામીએ આવેા કાળા કેર કર્યાં છે તેથી તે ગુપ્ત રીતે મળવા આવી અને બંને જણાએ હૈયાવરાળ કાઢી અને છેવટના તેને નિર્ણય કહ્યો કે, બેન ! હું બ્રહ્મચર્યંતા ખડન નહિ કરું. આ માટે હું ઝેર પીને મરીશ પણ મારુ વ્રત તે અખડિત રાખીશ. તેની વાત સાંભળીને તેની અહેનપણી ખૂબ રડી. અહાહા! તારા મા-બાપ ચાલ્યા ગયા ત્યારે તારી આ દશા થઈ ને!
૩૪૩
“ દઢ પ્રતિજ્ઞાથી પતિના જીવનપલ્ટો :– ” પેાતાના જીવનના અંત આણવાની તૈયારી કરતી ગુણવ'તી જ્યાં સેામલ હલાવીને પીવા જાય છે ત્યાં તેના પતિ આવી ચઢે છે ને તેના હાથમાંથી ઝૂંટવી લે છે. તે સમયે તેના આત્મા રડી પડે છે ને કહે છે કે, હું સતી ! હવે હું તને ઝેર નહિ પીવા દઉં. તારા જેવી પત્નીના પતિ અની મારુ જીવન ધન્ય બન્યું છે. જા, હું આજથી અખંડ બ્રહ્મચર્ય પાળીશ. આથી ગુણવંતીને ખૂબ સંતાષ થયા. ગુણવ'તીની કેટલી ગંભીરતા! એનુ' શિયળ કેટલુ' પવિત્ર હતુ` કે એના પ્રભાવે એના પતિ એની સાથે બ્રહ્મચર્યનું પાલન કરવા તૈયાર થયા. ખરેખર, ગુણવ'તી આટલી કસેાટીમાં સ્થિર રહીને પતિને સમજાવી શકી હાય તે તે છે માતાપિતાના 'સ્કારનું ખળ. “સ ંતાન એ સસ્કૃતિનુ સ્મારક છે. ” જીવનના પાયામાં સંસ્કારોનુ ઘડતર કરવામાં આવે છે તેનું જીવન દિવ્ય અને ભવ્ય અને છે. ભલે એના માતા પિતા ચાલ્યા ગયા પણ ગુણવતીનુ જીવન તે શીલ અને સૉંસ્કૃતિની સુવાસથી મઘમઘી ઉઠયું હતું. ગુણવંતીને પરણ્યા આઠ દિવસ થયા અને તેના પતિ ખૂબ ધમી બની ગયા ત્યારે ગુણવતીએ કહ્યુ. વીરા! જો તુ મને રજા આપે તો હું સયમ લઉં. તેના પતિ કહે, હું પણ સંયમ લઉ. બંને દીક્ષા લેવા તૈયાર થયા ત્યારે ગુણવ`તીની સખી પણ સાથે તૈયાર થતાં ત્રણે જણાએ ચારિત્ર અ'ગીકાર કરી જીવન ધન્ય બનાવ્યું.
આપણા ચાલુ અધિકારમાં બ્રહ્મદત્તને ઝાડ નીચે બેસાડી વરધનુ પાણી લેવા ગયા છે. ત્યાં દીરાજાના સૈનિકોએ એને પકડી લીધા. પછી ગડદા, પાટુ અને લાકડીથી ખૂબ માર માર્યાં છતાં બ્રહ્મદત્તકુમાર કયાં છે તે કહેતા નથી, કારણ કે પેાતાના પ્રાણુના ભાગે પણ એને તેા બ્રહ્મદત્તકુમારની રક્ષા કરવી હતી. સૈનિકાએ એને મારી નાંખવાની ધમકી આપી છતાં કુમાર કયાં છે એ કહ્યુ' નહિ. ત્યારે સૈનિકો એને બાંધીને ઢસેડી ઢસેડીને જ્યાં બ્રહ્મદત્તકુમાર બેઠા હતા તે તરફ લઈને ચાલ્યા. કુમાર ઝાડ નીચે બેઠા હતા તે વરધનુ જાણતા હતા એટલે તેણે તે તરફ દૃષ્ટિ રાખી. વરધનુ અને કુમારની ષ્ટિ એક થતા કુમારે દૂરથી જોઈ લીધુ કે મારી પાછળ પ્રાણ આપનાર મિત્ર તે દીધ`રાજાના સૈનિકોના હાથમાં ઝડપાઈ ગયા છે. વરધનુએ બ્રહ્મદત્તને ત્યાંથી ભાગી છૂટવાના સંકેત કર્યાં. આ સ`કેત સૈનિકોની જાણમાં ન આવ્યેા. વરધનુના સંકેત સમજીને બ્રહ્મદત્તકુમાર તે। ત્યાંથી જીવ લઈને નાફો. પેટમાં ભૂખ કકડીને લાગી હતી ને તરસથી
Page #403
--------------------------------------------------------------------------
________________
૩૪૪
શારદા સિદ્ધિ આકુળવ્યાકુળ થઈ ગયું હતું. આંખે અંધારા આવતા હતા. એક પગલું પણ ચાલવાની શક્તિ ન હતી પણ સૈનિકને જોયા એટલે લાગ્યું કે હું પકડાઈ જઈશ તે બધો મામલો ખતમ થઈ જશે, એટલે ભૂખ તરસને ભૂલીને પિતાને જાન બચાવવા મૂઠીઓ વાળીને ભાગ્યે ને મહા ભયંકર જંગલમાં પહોંચ્યો. ભૂખ તરસથી પીડાતે કુમાર ત્રણ ત્રણ દિવસ સુધી જંગલમાં ભટકશે પણ એને ખાવા પીવાનું મળ્યું નહિ. હવે ચલાતું નથી. કયાં જવું ને શું કરવું એ સૂઝ પડતી નથી. છેવટે થાકેલો બ્રહ્મદત્તકુમાર એક ઝાડ નીચે બેઠે ને મનમાં વિચાર કરવા લાગ્યું કે, હે ભગવાન! મેં પૂર્વભવમાં એવાં શું પાપ કર્યા હશે કે આ દુનિયામાં મારું કોઈ ન રહ્યું! હરીફરીને એક મિત્ર મારો હવે, મારા સુખ દુઃખને વિસામે હતો તે પણ મારાથી વિખૂટો પડી ગયો ! હવે હું કયાં જાઉં ? મારા કર્મો કેવાં કઠણ છે! ખરેખર, મેં પૂર્વભવમાં પુણ્ય કર્યું હશે તેથી રાજાને ઘેર મારો જન્મ થયે પણ સાથે પાપ ઘણું કર્યું હશે જેથી દુઃખ ભોગવવાનો સમય આવ્યો. નહિતર આવું દુઃખ મને ક્યાંથી આવે? ખરેખર આ સંસારમાં બે પ્રકારની વ્યક્તિઓ હોય છે. એક ધર્મ કર્યા વગર સંસારમાંથી લૂંટાઈને જાય છે ત્યારે બીજા સંસારમાં ધર્મ કરીને પોતાના કર્તવ્યનું પાલન કરીને પુણ્ય લૂંટીને જાય છે. આવી રીતે હું પૂર્વભવમાં ધર્મ કરીને પુણ્ય લૂંટીને તે આવ્યો છું પણ સાથે પાપ લુહીને લાવ્યો છું. નહિતર મારી આ દશા હોય ખરી? આમ વિચાર કરીને બ્રહ્મદત્તકુમાર જંગલમાં આમ તેમ ફરી રહ્યો હતે. ત્યાં ત્રીજે દિવસે એક તાપસને જે.
જંગલમાં ઘૂમતા બ્રહ્મદત્તને મળેલા તાપસ” – ત્રણત્રણ દિવસથી બ્રહ્મદત્ત એકલો જંગલમાં ઘૂમતે હતે. કેઈ માણસ જોયું ન હતું. આજે એણે તાપસને જે, એટલે એના મનમાં થયું કે નક્કી આટલામાં કોઈ આશ્રમ હોવો જોઈએ. તેથી મને કંઈક આશ્રય મળશે એવા વિચારથી બ્રહ્મદત્તને કંઈક શાંતિ વળી ને પિતાના જીવનની આશા બંધાઈ. બ્રહ્મદત્તકુમારે તાપસની પાસે જઈને પૂછયું ભવન ! આપને આશ્રમ કયાં છે? ત્યારે તાપસે કહ્યું ભાઈ! અમારો આશ્રમ અહીં નજીકમાં જ છે. ચાલો, હું તમને લઈ જાઉં. એમ કહીને તાપસ બ્રહ્મદત્તકુમારને લઈને પોતાના કુલપતિ પાસે આશ્રમે આવ્યા. કુલપતિને જોઈને બ્રહ્મદત્તકુમારે નમસ્કાર કર્યા. એનું મુખ જોઈને તાપસના કુલપતિના મનમાં થયું કે નક્કી, આ કોઈ રાજકુમાર લાગે છે, પણ દુઃખને માર્યો આ જંગલમાં આવી પહોંચે છે. બંધુઓ! અત્યારે બ્રહ્મદત્તકુમાર કર્મના ઉદયે દુઃખમાં છે પણ ભવિષ્યમાં ચક્રવતિ બનનાર છે. ભૂતકાળમાં ખૂબ તપ કરીને આવ્યા છે એટલે એમના મુખ ઉપરના તેજ છાનાં રહે ખરાં? ચંદ્ર-સૂર્ય ગમે તેવા વાદળ નીચે ઢંકાઈ ગયા હેય પણ એના તેજ છૂપા રહે ખરાં? “ના, એ તે દેખાઈ જ આવે છે, એવી રીતે પુણ્યવાન છે ઉપર ગમે તેવા વિપત્તિને વાદળાં આવી ગયાં
Page #404
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૩૪૫ હોય પણ એના તેજ છાનાં રહેતાં નથી. એમ કુલપતિ બ્રહ્મદત્તનું મુખ જોઈને સમજી ગયા કે આ કઈ પુણ્યવાન આત્મા છે.
“ કલપતિના સમાગમથી બ્રહ્મદત્તને થયેલો સંતોષ” :- કુલપતિએ બ્રહ્મદત્તકુમારને પૂછયું ભાઈ! તમે ક્યાંથી આવે છે? આજે ઘણાં વખતે બ્રહ્મદત્ત ભાઈ શબ્દ સાંભળે. એના મે મે આનંદ થયે. એણે કહ્યું, ભગવન! ખૂબ ભૂખ્યા તરસ્યો છું. મારાથી ભૂખ-તેરસ સહન થતી નથી. મને કંઈક ખાવાનું આપે એટલે તાપસીએ એને ભેજન કરાવ્યું ને ઠંડુ પાણું આપ્યું. એની ભૂખ તરસ શાંત થયા પછી કુલપતિએ પૂછયું, હવે તમે કહો કે આ વનમાં તમારું આગમન કયાંથી થયું? બ્રહ્મદત્તને વાત કરવાનો કોઈ વિસામો ન હતો. એને થયું આ તો મહાત્મા લેકે છે એટલે મારી ગુપ્ત વાત કઈને કરશે નહિ. એમ સમજીને પિતાના પિતાજી ગુજરી ગયા પછી માતા દીર્ઘરાજમાં મોહાંધ બની છે ને પિતાને બાળી મૂકવા જેવું કપટ કર્યું ને પોતે અહી કેવી રીતે આવ્યો તે બધી વાત કુલપતિને કહી. કુમારની વાત સાંભળીને કુલપતિએ કહ્યું બેટા ! હું તારા પિતા બ્રહારાજાને મોટો ભાઈ છું. મેં બાળપણથી તાપસપણું અંગીકાર કર્યું છે. તો હવે આ તારા પિતાનું જ ઘર છે. હવે તું કઈ જાતની ચિંતા ન કરીશ. આ તારું ઘર માનીને આનંદથી રહે. તાપસના આશ્વાસનભર્યા મધુર વચને સાંભળીને જાણે એના બાપ મળ્યા હોય એ બ્રહ્મદત્તને આનંદ થયો અને સુખપૂર્વક ત્યાં રહેવા લાગ્યો. પતે તે અહી શાંતિથી રહે છે પણ પોતાના જીવન સાથી વરધનુનું શું થયું હશે? એની કઈ દશા હશે? એની કુમારને ખૂબ ચિંતા થવા લાગી. બ્રહ્મદત્ત કુમારને તાપસના આશ્રમે લગભગ એક વર્ષ જેટલો સમય પસાર થઈ ગયે.
કુમારનું અજોડ પરામ” – ગમે તેમ તોય ક્ષત્રિયને બચ્ચે છે ને! એટલે એને નવરા બેસી રહેવું ગમે નહિ. આ તાપસને ધનુર્વિદ્યા આવડતી હતી. તેમની પાસેથી કુમારે એક વર્ષમાં ધનુર્વિદ્યા બરાબર શીખી લીધી. એક વખત શરદુઋતુના દિવસે ચાલતા હતા. તાપસે પિતાની ભજન સામગ્રી મેળવવા માટે બહાર જતા હતા ત્યારે બ્રહ્મદત્તકુમાર પણ એમની સાથે ચાલ્યો. વનની શોભા જોતા જોતા બધા ચાલ્યા જતા હતા ત્યાં અચાનક એક ગાંડેતૂર બનેલો મદોન્મત હાથી દોડતે એની સામે આવ્યું. તાપસોએ કહ્યું કુમાર! તમે બાજુમાં ખસી જાઓ પણ કુમાર ખસ્યા નહિ. હાથી દોડતે એની પાસે આવ્યા. ઘણું જોરથી ચીત્કાર કર્યો. ચીત્કાર સાંભળીને કુમારે પોતાનું ઉત્તરીય-ઉપરનું વસ્ત્ર ઉતારીને તેના પર ફેંકયું. તે હાથીએ પિતાની સૂંઢથી પકડીને ઊંચે આકાશમાં ઉછાળ્યું ત્યારે કુમારે એ વસ્ત્રને કુશળતાથી અદ્ધર ઝીલી લીધું. કોધથી ધમધમતા હાથીને પોતાના તરફ દોડી આવતે જઈને કુમાર આમથી તેમ ગોળ ગોળ ફરવા લાગ્યું, એટલે હાથી પણ એની પાછળ ફરવા શા. ૪
Page #405
--------------------------------------------------------------------------
________________
૩૪૬
શારદા સિદ્ધિ
લાગ્યા. આમ કરતા ઘણી વાર થઈ એટલે હાથી તા થાકી ગયા પણ કુમાર ન થાકયા. છેવટે થાકીને હાથી શાંત થઈને મંદમંદ ગતિએ ચાલવા લાગ્યા. કુમાર પણ એની પાછળ ચાલવા લાગ્યા. હાથી ચાલતા ચાલતા પૂર્વ દિશા તરફ વળ્યા. ઘેાડે દૂર ચાલ્યા ત્યાં એક જીણુ નગર આવ્યુ. નગર તેા ઘણુ વિશાળ અને સુંદર હતું પણ શૂન્ય હતું. જેમ મેરખી શહેર ગાજતુ ને ગૂ જતુ હતુ. પણ આજે પાણીએ વિનાશ સર્જ્યો ને મારખી શહેર વેરવિખેર થઈ ગયુ' છે. માણસાની બેહાલ દશા થઈ ગઈ છે. જ્યાં ને ત્યાં માણસાની લાશે પડેલી છે. ઘણાં ઘરો પડી ગયાં છે. માલ-સામાન પાણીમાં તણાઈ ગયા છે, પણ ધર્મસ્થાનકાને આંચ નથી આવી. તેમ જ કંઈક ખચી ગયા છે. અહાહા....આ શુ' ? પુણ્યપાપના ખેલ.
જ્યાં કુમાર જાય છે ત્યાં ગામ સલામત છે પણ વસ્તી નથી. આથી તેને વિચાર થયા કે નગર કેમ શૂન્ય દેખાય છે ? આશ્ચર્યચક્તિ બનીને ચારે બાજુ નજર નાંખત નગરના દરવાજેથી તેણે પ્રવેશ કર્યાં. નગરમાં જતાં રસ્તામાં વાંસની જાળ પાસે એક આણુ અને તલવાર જોયા, એટલે કુમારના મનમાં થયુ` કે આવી આ—વ'શજાળવાંસડાની જાળ કાણે રચી હશે ને આ તલવાર કેાણે મૂકી હશે ? એમ વિચાર કરીને તલવાર ઉંચકીને વાંસડાની જાળ ઉપર ફેકી એટલે તરત વાંસડાની જાળ કપાઈ ગઈ ને તેમાંથી એક માણસનું ધડ કપાઈને નીચે પડયું. તલવાર લોહીથી ખરડાઈ ગઈ. આ જોઈને બ્રહ્મદત્ત કુમારના મનમાં થયું કે, અહા ! આ શુ ? આ નગરમાં તે એક ચકલું પણ ફરકતું નથી ને આ જાળમાં માણસ કયાંથી ? કુમારે ઝીણવટથી તપાસ કરીને જોયું તે જેનું ધડ એક બાજુ પડયુ' હતુ ને મસ્તક બીજી ખાજી પડ્યું' હતું. એ કોઈ સુદર પુરુષ હતા. એના હાથમાં પાન, કર્યાં, નાડાછડી વગેરે વસ્તુઓ હતી. આ બધુ જોઈને બ્રહ્મદત્ત કુમારના દિલમાં ખૂબ દુ:ખ થયું. અહા, હું કેવા પાપી છુ'! અધમ છું! વગર વિચાયે મે આ કાઈ નિરપરાધી મનુષ્યને કાપી નાંખ્યા. એના મનમાં થયું કે નક્કી આ કોઈ વિદ્યાસાધક પુરુષ હશે. એ કેટલી હાંશથી, મનના કેટલા મનારથા સાથે વિદ્યાની સાધના કરી રહ્યો હશે! મે એના તલવારના એક ઝાટકે એ ટુકડા કરી નાંખ્યા !
બ્રહ્મદત્તને આ માણસને મારવાના ભાવ ન હતા. એને ખબર ન હતી કે આ વાંસડાની જાળ નીચે કોઈ પુરુષ છે. એણે તે સ્હેજે તલવાર વાંસડાની જાળ ઉપર ફૂંકી અને નિરપરાધી પુરુષ કપાઈ ગયેા, તેથી બ્રહ્મદત્તના દિલમાં ખૂબ દુઃખ થયું. તે પેાતાના પાપને પશ્ચાતાપ કરતા પેાતાને હજારા વાર ધિક્કારતા આગળ ચાલ્યા. પેાતાની ચાર દૃષ્ટિ ચારે તરફ ફેરવતા નગરને જોતા આગળ ગયા. ત્યાં તેણે એક સુદર મઝાના ર'ગબેર'ગી સુગંધિત પુષ્પો અને વિવિધ પ્રકારના ફળના વૃક્ષેાથી યુક્ત બગીચે જોયા એટલે તરત તે ખગીચામાં જવાનું મન થયું. બગીચા ખૂબ આકર્ષક ને
Page #406
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૩૪૭ મનોહર હિતે. કુમારે બગીચામાં પ્રવેશ કર્યો. બગીચાની શોભા નિહાળતે તે આગળ ચાલ્યા. જેમ જેમ આગળ ચાલતો ગયો તેમ તેમ તેનું આશ્ચર્ય વધતું ગયું કે, અહો! આવા નિર્જન અને ઉજજડ શહેરમાં આવો સુંદર નંદનવન જે બગીચે કયાંથી? વસ્તી વગર બગીચે નવપલ્લવિત કયાંથી? આમ અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પ કરતે આગળ ચાલ્યો. ત્યાં તે એણે સાત માળને એક ભવ્ય મહેલ જે. આથી કુમારનું આશ્ચર્ય વધ્યું. આશ્ચર્ય મુગ્ધ બનેલા બ્રહ્મદત્ત મહેલમાં પ્રવેશ કર્યો. સીડી ચઢતા ચઢતા સાતમા માળે પહોંચ્યો. ત્યાં શું આશ્ચર્ય જેશે તે વાત અવસરે.
ચરિત્ર – ભદ્રાએ સુશીલા અને તેના બાળકોને ઢસેડીને ઘરની બહાર કાઢી મૂક્યા. પિતાની પત્નીની ને પુત્રની આ દશા જોઈને ભીમસેનનું હૃદય કંપી ઊયું. અરેરે.... કર્મે મને છિન્નભિન્ન કરી નાંખે. રાજરાણી સુશીલાની આ દશા ! મારા જીવતાં એને આવાં દુઃખ ભોગવવા પડે છે! ભીમસેન પણ આ અપમાન સહન ન કરી શકે. કુલિન પુરુષો ભૂખનું દુઃખ સહન કરી શકે છે, ગરીબાઈને જીરવી શકે છે પણ આવું કલંક અને અપમાન સહન કરી શકતા નથી. આથી ભીમસેન રડતી આંખે ને બળતા હૈયે સુશીલા તથા બાળકને રડતા કકળતા લઈને શેરીની બહાર નીકળે. તે વખતનું દશ્ય ખૂબ કરૂણ હતું. લોકે બોલવા લાગ્યા કે આ બિચારા નિર્દોષ માણસોના માથે ભદ્રાએ કેર કર્યો. ભૂખ્યા તરસ્યા બિચારા કયાં જશે ? એમ મેઢથી બેલીને દયા કરવા લાગ્યા.
“નિષ્ફર હૃદયી ભદ્રા” :- ભીમસેન અને સુશીલાને રડતા જોઈને દેવસેના અને કેતુસેન પણ હીબકાં ભરીને રડવા લાગ્યા ને સુશીલાના ગળે વળગીને પૂછવા લાગ્યા હે બા ! શેઠાણીએ આપણને કેમ કાઢી મૂકયા ? એ લાંબા લાંબા હાથ કરીને તને કેમ વઢતી હતી ? ત્યાં તે નાને કેતુસેન પૂછે છે : બા-બાપુજી! હવે આપણે કયાં જઈશું? બેટા! ભાગ્ય લઈ જશે ત્યાં જઈશું. ચારે જણને નિરાધાર જતા જોઈને શેઠનું દિલ દ્રવી ઊઠયું. અરેરે...આ શું કરશે? શું ખાશે ? આ કુમળાં ફૂલ જેવાં બાળકનું હવે શું થશે ? લાવને થોડું અનાજ આપું. તે ગમે ત્યાં જઈને રાંધી ખાશે. એમ વિચાર કરીને ભેડા ઘઉં, બાજરી, ચોખા, દાળ વગેરેની એક પોટલી બાંધીને શેઠાણીથી છાનામાના પિોટલી સંતાડીને ભીમસેનને આપવા માટે બહાર નીકળ્યા.
ત્યાં ભદ્રાને જોઈ ગઈ એટલે તરત વાંદરાની જેમ કુદકે મારીને એણે શેઠના હાથમાંથી પિટલી ઝૂંટવી લીધી ને કહ્યું, હું બેટું કહું છું કે તમારી દાનત જ ખરાબ છે. એમ કહીને એક સળગતા લાકડાને જોરથી શેઠ ઉપર પ્રહાર કર્યો તેથી શેઠનું મન ઉદ્વિગ્ન બની ગયું. શેઠ કંટાળીને દુકાને ચાલ્યા ગયા ને ભદ્રા તે જાણે કંઈ બન્યું નથી એ દેખાવ કરીને સૂઈ ગઈ
ભીમસેન, સુશીલા અને બંને બાળકે ચારે જણ રડતી આંખે ગામની ભાગોળે
Page #407
--------------------------------------------------------------------------
________________
૩૪૮
શારદા સિદ્ધિ એક ઝાડ નીચે જઈને બેઠા. પછી ભીમસેન શેઠની દુકાને આવી હાથ જોડી પ્રાર્થના કરવા લાગે કે, શેઠજી ! શેઠાણીએ તે અમને ધકકા મારીને કાઢી મૂક્યા. તમે દયા કરીને અનાજ આપવા આવ્યા તે પણ શેઠાણીએ ઝૂંટવી લીધું. તે હવે અમારે શું ખાવું? મારે એક મહિનાને પગાર ચઢયે છે તે તમે મને આપી દે, તે અમે કંઈક લાવીને ખાઈ શકીએ. ભીમસેનની વાત સાંભળીને શેઠ તે વિચારમાં પડી ગયા, કારણ કે એમણે નક્કી કર્યું હતું કે દુકાનમાંથી એક રાતી પાઈનો ખર્ચ ન કરે, અને બીજી જે કંઈ રકમ હતી તે બધી ઘેર છે ને તે ભદ્રાને ખબર છે તેથી લઈ શકાય તેમ નથી. આ તે ચઢેલો પગાર દેવાને હતું છતાં શેડ મૌન રહ્યા. શેઠ દયાળુ ખૂબ હતા પણ સાથે લોભી ઘણા હતા. એટલે ગાંઠેથી પૈસા છૂટતા ન હતા, પણ ચઢેલો પગાર તે આપ પડેને ? શેઠે બે રૂપિયા આપીને કહ્યું : લે આ તારે પગાર..
“લોભી શેઠના દિલમાંથી વિદાય લેતી દયા” – શેઠે પગારના બે રૂપિયા આપ્યા તેમાંથી ભીમસેને એક રૂપિયામાં થાળી-વાટકો ને લોટ ખરીદ કર્યા, અને એક રૂપિયામાંથી લેટ દાળ, ચોખા, ઘઉં વગેરે અનાજ લાવ્યા. હવે રહેવા માટે ઘર ન હતું એટલે એમણે લાકડા, ઘાસ વગેરે શોધી લાવીને એક ઝૂંપડી બનાવીને તેમાં રહેવા લાગ્યા. એક રૂપિયામાંથી જે અનાજ લાવ્યું હતું તેનાથી છ દિવસ ટૂંકા થયા પછી બધું ખલાસ થઈ ગયું, એટલે આજીવિકાને પ્રશ્ન તે પાછો ઊભો જ રહ્યો. હવે કયાં જાઉં, શું કરવું તે ભીમસેનને સૂઝતું નથી. છતાં વિચાર કર્યો કે લાવ, મારા ઉપકારી શેઠ પાસે જાઉં એ જરૂર મને મદદ કરશે. એમ વિચારી પાછે શેઠની પાસે આવ્યા ને બે હાથ જોડીને આજીજી કરતે કહે છે : શેઠ! તમે આપેલા બે રૂપિયા ખલાસ થઈ ગયા. હવે અમારું શું ? અમે કયાં જઈએ ? શેઠજી ! આપ તે ખૂબ દયાળુ છે, સજજન પુરુષો તે હંમેશા દુઃખી ઉપર દયા કરે છે. આપ મારા ઉપર દયા કરે ને મને ભોજન માટે કંઈક વ્યવસ્થા કરી આપે. કાં તે મને તમારે ત્યાં ફરીથી નોકરીએ રાખી લો. શેઠે કહ્યું કે મારાથી હવે કાંઈ બને તેમ નથી. શેઠની વાત સાંભળીને ભીમસેન વિચાર કરવા લાગ્યું કે અમે બંને માણસોએ આ શેઠને ત્યાં તન તેડીને કામ કર્યું છતાં આજે મારા સામું જોતા નથી. એમના ઘેરથી હાથે પગે નીકળ્યા છીએ છતાં મારા પગાર ઉપરાંત રાતી પાઈ આપી નથી. ભીમસેન શેઠને ખૂબ કરગર્યો પણ શેઠે દાદ ન દીધી એટલે ભીમસેન દીન વદને ખાલી હાથે શેઠની દુકાનેથી પાછો ફર્યો ને ચિંતા કરતે કરતે ચાલવા લાગે.
દુઃખ દૂર કરવા બતાવેલો રસ્તે” – એના મનમાં હજારે પ્રશ્નો ઊઠતા હતા કે હવે મારે કયાં જવું, શું કરવું? જઈશ એટલે બાળકે પૂછશે કે બાપુજી ! કંઈ ખાવાનું લાવ્યા, તે હું શું આપીશ ? અરેરે...ભગવાન ! આ દુખેને અંત કયારે આવશે ? આમ ચિંતાતુર બનીને ભીમસેન લમણે હાથ દઈને રસ્તામાં એક
Page #408
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધ
૩૪૯ બાજુ પર બેઠે છે ને આંખમાંથી આંસુ પડે છે. તે વખતે ત્યાંથી એક સજજન પુરુષ નીકળે. એણે ભીમસેનને ગ્લાન ચહેરો જોઈને પૂછ્યું કે, તું કેણ છે ? તારી મુખમુદ્રા જેતા એમ લાગે છે કે તારા ઉપર ઘણી મોટી આફત આવી ગઈ છે. ભાઈ ! જે હોય તે તું મને કહે. મારાથી બનતી સહાય કરીશ. સજજન માણસની પવિત્રતા અને ગંભીરતા જોઈને ભીમસેને પિતાની વીતકકથા કહી સંભળાવી. એની કહાનીએ સજજન માણસના દિલને ડેલાવ્યું. અરેરે...માનવી જેવા માનવીની આ દશા ? વિધિના લેખ અલૌકિક છે. ખરેખર, કર્મ સત્તા ઘણી નિષ્ફર છે. ભીમસેનની વાત સાંભળીને એને ખૂબ દયા આવી એટલે કહ્યું –ભાઈ! તમારું દુઃખ દૂર કરવા માટે એક ઉપાય બતાવું. સાંભળો.
બારહ યોજન આપ પધારે, નગરી પુરપઈઠાન,
બત્રીસ રૂપિયા રાજા દેવ, રહને કાજે મકાન. અહીંથી બાર જોજન દૂર પઠાણપુર નામનું એક નગર છે. એ નગરમાં ઘણું ધનવાન અને ઉદાર પુરુષો રહે છે. એ નગરમાં અરિજય નામે રાજા રાજય કરે છે. એ રાજા ઘણું દયાળુ ને પરોપકારી છે. તે દર છ મહિને પ્રજાના દુઃખ દર્દ જાણવા બહાર નીકળે છે, અને અનેક દુઃખીઓને મદદ કરી તેમનો ઉદ્ધાર કરે છે. જરૂરિયાતવાળાને ધન આપે છે. ભૂખ્યાને ભજન અને નવસ્ત્રાને વસ્ત્ર આપે છે. ઘરબાર વિનાનાને રહેવા માટે ઘર આપે છે, બેકારને નેકરી આપે છે, અપંગોનું રક્ષણ કરે છે, સાધુસંતોની સેવા કરે છે. પિતાના કર્મચારીઓને યોગ્ય ઈનામ આપે છે. જીવનનિર્વાહ માટે તે દરેક કર્મચારીઓને પ્રતિમાસે બત્રીસ રૂપિયા આપે છે. આમ અનેક રીતે દયા ધર્મનું પાલન કરે છે. આ રાજાના જમાઈ તે તેમનાથી પણ વધુ સહાય આપે છે. દર મહિને તે ચેસઠ રૂપિયા આપે છે. જમાઈનું નામ જિતશત્રુ છે. તે ભાઈ! બધી ચિંતાઓ છેડી તમે પુરપઈઠન નગરે પહોંચી જાઓ. ત્યાં તમારું જલ્દી કલ્યાણ થશે. હવે આ બાબતમાં ભીમસેન સુશીલાને પૂછશે ત્યારે સુશીલા શું કહેશે તે અવસરે.
બંધુઓ ! સમય તે થઈ ગયો છે. આવતી કાલે આપણા મેંઘેરા મહેમાન પર્યુષણ પર્વની પધરામણ છે. આજ દિવસ આપણને મંગલ વધામણી આપે છે. હવે આ પર્વના દિવસોમાં શું કરવું તેને વિચાર કરી આરાધનામાં ઉજમાળ બનશે. ૐ શાંતિ
HT
વ્યાખ્યાન નં. ૩૫ શ્રાવણ વદ ૧૩ ને સેમવાર “અઠ્ઠાઈ ધર”
તા. ૨૦-૮-૭૯ “આરાધનાનું એલામ” સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંત કરૂણાસાગર, શાસન સમ્રાટ
Page #409
--------------------------------------------------------------------------
________________
૩૫૦
શારદા સિદ્ધિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ સાડાબાર વર્ષને એક પખવાડિયા સુધી અઘેર સાધના કરી કમ જંજીને તોડવા સમ્યક્ પુરુષાર્થના કુહાડા ઉપાડ્યા અને ઘાતી કર્મોને ક્ષય કરી કેવળ જ્ઞાનની દિવ્ય જ્યોતિ પ્રગટાવી. એવા ભગવાને આરાધના કરવા માટે આ પનોતું પર્યુષણ પર્વ રજૂ કર્યું. આ પર્વ લોકેાર પર્વ છે. જે પર્વની આરાધના કરવાથી આત્મા લોકના માથે એટલે કે મોક્ષ મંજિલે પહોંચી જાય છે. પર્વાધિરાજ પર્યુષણ પર્વ એટલે આત્માને પાપથી પેલે પાર પહોંચાડનાર પાવન પર્વ. સમસ્ત સંસારને સંગ્રામ નહિ પણ ક્ષમાને સંદેશ સુણાવતું, હિંસાના ઘોર વટવૃક્ષને મૂળને ઉખેડીને અહિંસાને અંકુર પાવતું, આ મહાન મંગલકારી પર્વ આપણને એલાન કરીને કહે છે કે શત્રુના હૃદયમાં રહેલી શત્રુતાને પ્રેમની તલવારથી તેડી નાંખે, પ્રેમનું પાણી પીવડાવો, ક્ષમાનું સરબત ધરો તે શત્રુ પણ તમારો મિત્ર બનીને તમારા ચરણમાં આળોટશે. પ્રેરણવંતુ પાવનકારી પર્યુષણ પર્વ જેના પુનિત પગલે માનવમાં પડેલી સુષુપ્ત શક્તિઓ જાગ્રત બને છે. વર્ષમાં કંઈ ન કરનાર આ પર્વની પ્રેરણા પામી પાવનકારી બને છે. એક શહેર, એક ગામ કે જેનું એક ઘર એવું નહિ હોય કે જે પાવનકારી મહાપર્વના પનોતા પગલાથી નવપલ્લવિત ન બન્યું હોય ! આકાશમાં કરડે તારાઓને પ્રકાશ સૂર્યના પ્રકાશમાં સમાઈ જાય તેમ આ મહાપર્વને પ્રકાશ બહારની રોશનીને ઝાંખી પાડી અંતરના અંધકારને નાશ કરી આત્મપ્રકાશની દિવ્યજતિ પ્રગટાવે છે. કે આ પર્વાધિરાજ પર્વનું મંગલ આગમન થતાં નાના મોટા સૌના અંતરમાં આનંદની સરવાણીઓ ફૂટે છે. નવપલ્લવિત ગુલાબ પિતાની મઘમઘાટ ભરી સુવાસને ચારે બાજુ પ્રસરાવે તેમ ધર્મ રૂપી પુષ્પની સુવાસને પ્રસરાવતું આ પર્વ આપણા આંગણે આવીને ઊભું છે. આ પર્વ સૌના દિલમાં મૈત્રીભાવનું તથા અહિંસાનું પવિત્ર ઝરણું રેલાવે છે. વિષયમાં પાગલ બનેલાઓની શાન ઠેકાણે લાવે છે. મેહની ગાઢ નિદ્રામાં પોઢી રહેલા આત્માઓને જાગૃત કરે છે. અનાદિકાળના મહિના તથા કુવાસનાના સંસ્કારને દૂર કરી આત્મારૂપી ઉપવનમાં ધર્મની પમરાટ પ્રસરાવે છે. આત્મામાં અપૂર્વ ઉત્સાહ અને બળ પ્રગટાવે છે. આત્મા સાથે ચિરકાળથી સંગ્રામ ખેલી રહેલા આઠ કર્મો રૂપી મહા બળવાન ધાને સામને કરી આત્માને જવલંત વિજય પ્રાપ્ત કરાવી મોક્ષના મહાસુઓને ભોક્તા બનાવે છે.
પર્વ બે પ્રકારના છે. લૌકિક અને લોકેત્તર. જે પર્વોમાં કેવળ રંગરાગનું પ્રાધાન્ય હોય છે તે લૌકિક પર્વ. આ પર્વોનું આધ્યામિક દૃષ્ટિએ મહત્વ નથી. પર્વાધિરાજ પર્યુષણ પર્વ આત્માને ઊદર્વગતિના રોપાન સર કરાવનાર લેકોત્તર પર્વ છે. આ પર્વમાં રંગરાગનું મહત્વ નથી. રંગરાગને તે તિલાંજલી આપવામાં આવે છે. આ પર્વમાં તે મહત્ત્વ છે વિરાગ અને ત્યાગનું. આ પર્વની આરાધના કરવાથી લોકેત્તર
Page #410
--------------------------------------------------------------------------
________________
૩૫૧
શારદા સિદ્ધિ દિવ્ય સુખ મળે છે. આ પર્વ જિનશાસનના શણગાર રૂપ છે. આ પર્વના વધામણાં કેવી રીતે કરશો? આ પર્વના સેનેરી દિવસમાં અંતરના આંગણે ક્ષમાના આસોપાલવ બાંધી, આરાધનાની વિવિધ રંગોળી પૂરી તપ ત્યાગની દિવેટ પૂરીએ જેથી આત્માના એરડામાં ઝળહળતો પ્રકાશ ફેલાશે.
આ મંગલકારી દિવસોમાં બધાના દિલ કેમળ રહે છે. આ પર્વ આપણને એ સંદેશ આપે છે કે આ દિવસમાં દિલ સ્વચ્છ, શુદ્ધને નિર્મળ બનાવજે, અને એટલો નિર્ણય કરજે કે જે મારી જીવન જતને બૂઝવી નાંખે છે. સદ્ગુણોને નાશ કરે છે તેવા ક્રોધાદિ કષાયોને મારે જીતવા છે. ક્રોધ, માન, માયા અને લોભ એ ચારે કષાયે છે. કષાયથી આત્મા મલીન બને છે. કષાય એટલે કષ+આય. જેનાથી સંસારને લાભ થાય, સંસારમાં રખડવું પડે તેનું નામ કષાય. તમને કપડાં સ્વચ્છ ગમે છે, સૂવાની શયા સ્વચ્છ ગમે છે. જમવાની થાળી, બેસવાના સોફા બધું સ્વછ ગમે છે તે જ્ઞાની કહે છે કે આ દિવસોમાં તમારા આત્માને પણ સ્વચ્છ નિર્મળ અને પવિત્ર બનાવજે. આજના દિવસનું નામ છે અઠ્ઠાઈધર. ધર એટલે પકડવું. શું પકડવું? પૈસા પકડવા ? સંસાર અને સંસારના સુખ પકડવા ? ના..ના...આ માટે ભગવાન ફરમાવે છે કે આજથી આઠમા દિવસે સંવત્સરી મહાપર્વ આવશે. એ પર્વને પકડીને, લક્ષમાં રાખીને કષા પર વિજય મેળવીને તારા જીવનની દીવાલ નિર્મળ અને શુદ્ધ બનાવ. એક સુભાષિતકારે કષાયને અગ્નિ સાથે સરખાવી છે. ભયંકર ભડકા રૂપે દેખાતી અગ્નિનું મૂળ એક નાનકડો તણખો હોય છે તેમ ક્રોધમાંથી જાગતા ભયંકર વિરોધનું મૂળ શરૂઆતમાં તે એક નાનકડી ભૂલ હોય છે. અગ્નિ જ્યાંથી પ્રગટે ત્યાં એને પહેલાં બાળે છે જ્યારે ક્રોધ બીજાને તે બાળે ત્યારે બાળે પણ પહેલાં તે એ પિતાને આત્માના ગુણોને બળે છે. અગ્નિ સળગે પછી એને માણસનું કે ધનસંપત્તિનું કેઈનું ભાન રહેતું નથી તેમ ક્રોધી માણસને પણ નાના મોટાને, અપરાધી કે નિરપરાધીને ખ્યાલ રહેતું નથી. કષાયો આપણે કેડે પકડીને જીવનને બરબાદ કરી રહ્યા છે. કષાયે આત્માનું કેટલું નુકસાન કરે છે તે બતાવતા શાસ્ત્રકાર ભગવાન બોલ્યા છે કે,
अहे वयन्ति काहेणं, माणेणं अहमा गइ।
મા શરુ ઘહિપાળો, માગો ટુ મર્ષ ઉત્ત. અ. ગાથા ૨૪ ક્રોધથી જીવ નરકગતિમાં જાય છે, માનથી નીચ ગતિમાં જાય છે, માયાથી સગતિની પ્રાપ્તિમાં રૂકાવટ થઈ જાય છે, અને લોભથી આ લેક અને પરલોક સંબંધી ભય રહે છે, માટે કષાય રૂપી દુશ્મની દોસ્તી કરવા જેવી નથી.
એક વખત એક શિષ્ય વિનયપૂર્વક ગુરૂદેવને વંદન કરીને પ્રશ્ન પૂછે છે કે હે ગુરુ ભગવંત! આપ મને કોઈ એ સુંદર ને સરળ માર્ગ બતાવે કે જેથી હું
Page #411
--------------------------------------------------------------------------
________________
પર
શારદા સિતિ
મુક્તિનગરીને મેળવી શકે, ત્યારે ગુરૂએ કહ્યુ' હે શિષ્ય ! સાંભળ. કષાયેા ઉપર સપૂર્ણ વિજય મેળવે તે જીવને મેાક્ષની પ્રાપ્તિ થાય છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૯મા અધ્યયનમાં ભગવાનને પ્રશ્ન કર્યાં છે હે ભગવત! કસાય પશ્ચ ખાણેણુ ભંતે! જીવે કિ જયઈ? કષાયેાના પચ્ચક્ખાણથી જીવને શુ ફળ પ્રાપ્ત થાય ? ત્યારે ભગવાને કહ્યું ‘કસાય પચ્ચક્ખાણેણુ' વિયરાગભાવ' જયઈ, વીયરાગભાવ' પડિવન્ને વિયણું જીવે સમસુહદુખે યાવિ ભવઈ !! કષાયના પચ્ચક્ખાણુથી જીવને વીતરાગ ભાવની પ્રાપ્તિ થાય છે. વીતરાગ ભાવને પામેલા જીવને સુખ અને દુઃખ અને સમાન હાય છે.
કષાયાને દૂર કરવાથી આત્મસાધના થાય છે. જેમ જેમ કષાયેા ઘટતી જાય, દૂર થતી જાય તેમ તેમ આત્મા ગુણુસ્થાનક ઉપર ચઢતા જાય છે. કષાય અગિયારમા વીતરાગી ગુણસ્થાનક સુધી છે. ૧૧ મા ગુણસ્થાનક સુધી ચઢેલો જીવ જો સુક્ષ્મ લોળના ઉદય થાય તે કષાય અગ્નિ પ્રગટતાં નીચે છેક પહેલાં ગુણસ્થાનક સુધી પટકાઈ જાય છે. તમારુ· ગુણસ્થાનક પાંચમુ છે ને અમારુ· ગુણસ્થાનક છઠ્ઠું છે. અહીં પણુ કષાયેા છે, પણ પુરૂષાર્થ કરવાથી તે ધીમે ધીમે મ'દ થઈ જાય છેઃ આ મ'ગલ પર્વની આરાધના સારા મૂલ્યવાન વસ્ત્રો અને કીમતી અલકારો પહેરવાથી થતી નથી પણ કાચા ઉપર વિજય મેળવવાથી થાય છે. ક્રોધે સર્જેલો આજ સુધીના કરૂણ ઇતિહાસ જો કોઈ ખુલ્લી આંખે એક વાર વાંચે તે એને ક્રોધ ઉપર ક્રોધ આવ્યા વિના રહે નહિ. જેટલો ક્રોધ ભયંકર છે તેટલા માન, માયા અને લોભ પણુ ભયંકર છે. જીવતું જ્યાં માન હણાય ત્યાં ક્રોધ અગ્નિ પ્રજળી ઉઠે છે. માનરૂપી અજગરને જીતવા સહેલો નથી. માયા અને લોભ પણ ભયંકર છે. કાયા શત્રુ ઉત્પન્ન કરાવે છે ને પરસ્પર મિત્રતાને તોડાવે છે, માટે ભગવાન પણ કહે છે કે આત્માએ ! જો તમે વમે ચત્ત િયોનો ૭ મુઇન્તે દિયમqળો । આત્માનુ હિત ઇચ્છતા હૈા તે ચાર કષાય રૂપ દોષાનું વમન કરી દો. કષાયા પાપી છે, એ સંસારરૂપી વૃક્ષના મૂળમાં પાણી સી'ચવાનુ કામ કરે છે તેથી સ'સાર વૃક્ષ ફાલ્યુ. ફૂલ્યુ રહે છે, માટે કષાયેા રૂપી આંતરશત્રુ સામે ખૂબ સાવધાન રહેવાની જરૂર છે.
જેમ ખધા એટલે પાકટ માણસ એક વખત ઘરમાં પેઠો કે પછી નીકળે નહિ તે રીતે કષાયા પણ ખ'ધા માણસ જેવી છે. તેની ખધાઈ તેા કેટલી બધી છે કે સાધુપણાની ઉચ્ચ કક્ષાએ પહેાંચવા છતાં આ કષાયા એમને ગળચીમાંથી પકડે છે. એક સામાન્ય દુશ્મન હોય તે પણ આપણે એનાથી સાવધાન રહીએ છીએ. જો જરા ગાફેલ રહ્યા તા એ લાકડી મારી જાય છે ત્યારે અહીંયા કષાય એ તે સામાન્ય દુશ્મન નહિ પણ ગળાવાઢ દુશ્મન છે. પાછે તે એક વખતનો કે એક ભવના દુશ્મન નહિ પણ ભવાભવને દુશ્મન છે. તે તેના ભય કેટલો હોવા જોઈએ ?
Page #412
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૩૫૩ જરા ક્રોધ કર્યો, માન, માયામાં ફસાયા કે લોભમાં લલચાયા ત્યાં બસ એ તમારા પર ચઢી બેસી દુર્ગતિમાં રોળી નાંખવા તૈયારી થઈ જાય, માટે હવે એ કષાયે સામે આપણા આત્માનું રક્ષણ કરવું જોઈએ કે એના શરણે જવું જોઈએ? હજુ કષાયોની ભયંકરતા અને એને પીછે પકડવાની કટ્ટરતા પિછાની નથી એટલે બેફિકર થઈને ફરીએ છીએ નહિતર તે મવાલી ગુંડાની જેમ એના પડછાયાથી દૂર ભાગતા હત.
બંધુઓ ! દૂધમાં સાકરને બદલે મીઠું પડી ગયું તે અરરર....આ શું કર્યું? એમ થઈ જાય. દવા પીવા માટે દવાની બાટલી બેલી દવા પીવા લીધી ત્યાં બાટલી પર નજર ગઈ કે આ પોઈઝન છે તે ત્યાં એકદમ અરેરે...મેં આ દવા કયાં પીવા લીધી એમ થાય છે. મકાનની સીડી ચઢતાં એક પગથિયું ભૂલથી ચૂકાઈ ગયું ને ગબડી પડયા તો અહાહા થાય છે પણ જીવનમાં ક્રોધ, માન, માયા, લોભ આવી જાય ત્યારે અરરર....મેં આ શું કર્યું? એ અકસેસ ભર્યો રણકાર આત્મામાં થાય છે? લૌકિક નુકસાનને ખટકારે છે એટલો આત્મિક નુકસાનને નથી. તમે જૈનકુળમાં જન્મ્યા છે. જિનશાસનને માનનારા છે તે જિન એટલે શું? ખબર છે? કષાયોને જીત્યા તે જિન અને કષાયે રૂપી પરદેશી શાસકેને ભગાડવા માટે ઝંડા લઈને ફરે તે જૈન. કષાની સામે તેની આંખો લાલચળ હોય. જેમ પરદેશી પ્રજા તમારા દેશ પર આક્રમણ કરે ત્યારે તેની સામે કેટલા પાવરવાળે અને ખૂનસવાળા રહે છે? બસ, એ પરદેશીઓને તે ભારતની બહાર ભગાડી મૂકીએ. એમણે તે અમને કચરી નાંખ્યા છે. આ ન્યાયે સમજે. કપાયે શું પરદેશી નથી ? કષાય એ આત્માની વિભાવ દશા છે એટલે એ પરદેશી છે. એણે શું આત્માના ગુણેને સત્યાનાશ નથી સર્યો ? આ કષાય રૂપી દુમનેની સહાયથી આત્મા પોતે જ પોતાનું નિકંદન કાઢે છે. કક્ષાના પરિણામે સંસાર અખંડ રહે છે. સંસારને પુષ્ટ કરનારા પાપને જેને ખપ નથી તેણે કષાયથી દૂર રહેવું જોઈએ. કષાય આવે કે સમજવું કે પાપને પહેરેગીર આવ્યો. કષાયથી પાપ, પાપથી કર્મ અને કર્મથી સંસાર ઉભું રહે છે. સંસાર ઉભે છે તેને તે પછી પૂછવાનું શું ?
સંસારમાં દુઃખાના મોટા સમુદાય ખડકાયેલા છે, દુઃખોના ટોળા ફરે છે માટે જે કષાયથી કંટાળ્યા હોય તેમણે કાને છેડી દેવા જોઈએ. અનંતકાળથી કષાયની ચાલી આવતી કુટેવ સામે કિલ્લેબંધી કરવી જોઈએ, એટલે કોઈની સામે ક્ષમા. માનની સામે નમ્રતા, માયાની સામે સરળતા અને લોભની સામે સંતેષ રૂપ કિલ્લેબંધી થાય તો આ કષાય રૂપી ડાકુઓ આત્મામાં પ્રવેશી શકે નહિ, માટે ભગવત કહે છે કે, આ આંતરદુશ્મનની મસ્તી અને દસ્તી કરતા નહિ. જે કરશે તે અનંત ભવ સુધી ઠેકાણું નહિ પડે. કપાયે કેટલું અહિત કરે છે તે ન્યાય આપીને સમજાવું. શા. ૪૫
Page #413
--------------------------------------------------------------------------
________________
૩૫૪
શારદા સિદ્ધિ એક વખત બે બેનડીએ ગુરૂદેવના દર્શન કરવા ગઈ. દર્શન કરી ગુરૂદેવને વંદન નમસ્કાર કરીને પૂછે છે અહ ગુરૂ ભગવંત! અમારા દીક્ષિત બનેલા ભાઈ કયાં છે?
જ્યારે ચૌદપૂર્વનું જ્ઞાન અપાતું હતું તે સમયની આ વાત છે. તે મુનિએ ખૂબ વિનય વિવેકપૂર્વક ગુરૂદેવ પાસેથી જ્ઞાન મેળવ્યું હતું. જ્ઞાની કહે છે કે જે જ્ઞાન વિનય અને સમજણપૂર્વક ભણાય તે તે મંત્રરૂપ બની જાય છે. નવકારમંત્ર એ મહાનમંત્ર છે. જે તેને શ્રદ્ધાથી વિનય સહિત ભણવામાં આવે તે એ મહાનમંત્ર બની જશે. શબ્દ તેને તે છે પણ ભાવમાં ફરક છે.
એક ગામમાં એક વૃદ્ધ માતાને એક દીકરે હતે. માતા ખૂબ દુઃખીયારી છે. મહેનત મજૂરી કરીને આજીવિકા ચલાવે છે. ગરીબી છે પણ ગરીબાઈમાં અમીરી ઘણું છે. તેના છોકરાનું નામ હંસ હતું. માતાએ પિતાના લાડકવાયા પુત્રનું જીવન ઘણાં સુંદર સંસ્કારોથી ઘડયું હતું તેથી હંસનું જીવન પણ સદ્ગુણેની સુવાસથી મહેકી રહ્યું હતું. હંસ મોટો થતાં માતાએ તેને ઘણાં કટ વેઠીને ભણુ. હંસ ભણીગણીને હોશિયાર છે, પણ માતૃભક્તિ તે ભૂલતું નથી. માતાની સેવા ખૂબ કરે છે. આથી માતાને ખૂબ સંતોષ થયે. હંસ ભણીગણીને તૈયાર થયે એટલે તેને કોઈ સારી મીલમાં નોકરી મળી ગઈ. હવે મા દીકરે સુખપૂર્વક જીવન નિભાવવા લાગ્યા. માતાને પુત્ર પ્રત્યે ખૂબ લાગણી છે, વાત્સલ્યના વહેણ વહે છે. માતા તે સદા સંતાને માટે હિત ઈચ્છતી હોય છે. તેને પ્રેમ નિઃસ્વાર્થ હોય છે. આ પુત્રને માતા ઉપર ખૂબ પ્રેમ અને પૂજ્યભાવ છે, માતૃદેવો ભવઃ એ સૂત્ર તેના હૃદયમાં કેતરાઈ ગયું છે. ખરેખર જે સંતાનોથી માતાપિતાને શાંતિ મળે અને તેમનું હૈયું ઠરે તે સાચા દીકરા પણ જે સંતાને મા-બાપને અશાંતિ કરે, તેમનું હૈયું બાળે, તેમની આજ્ઞાને અનાદર કરે તે દીકરી નહિ પણ ઠીકરા છે. એ સંતાન નથી પણ શેતાન છે. આ હંસને જે પગાર મળે છે તેમાંથી બંનેને સંતોષથી જીવનનિર્વાહ થઈ શકે છે. આ બંનેની ધર્મ પ્રત્યેની ભાવના અને શ્રદ્ધા પણ ખૂબ છે.
એક વખતના પ્રસંગમાં એવું બન્યું કે હંસને નેકરીએથી આવતાં મોડું થઈ ગયું. સૂર્યાસ્ત થઈ ગયે. અમાસ જેવું ઘમઘેર ભયંકર અંધારું છવાઈ ગયું, તે સમયમાં અત્યારના જેવી લાઈટ ન હતી. આવા અંધારામાં આવતાં ઘરની બહાર તેને એક ઝેરી સર્ષે આવીને ડંખ માર્યો એટલે તેના મુખમાંથી કારમી ચીસ નીકળી ગઈ હંસની ચીસ સાંભળીને તેની માતા એકદમ ઘરમાંથી બહાર દોડી આવી અને પૂછ્યું કે દીકરા ! તને એકદમ શું થયું? હસે કહ્યું માતા ! મને સર્પ કરડ્યો છે. માતાએ અંધારામાં સર્પને જતાં પણ બૂમાબૂમ ન કરી, કારણ કે કદાચ કોઈ બૂમ સાંભળે તે સર્પને મારી નાંખે. તેના જીવનમાં અહિંસા ધર્મ વસેલું હતું. તે સમજતી હતી કે જગતના સર્વ જી જીવવાને ઇચ્છે છે. કોઈ મૃત્યુને ઈચ્છતું નથી. બધાને
Page #414
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૩૫૫ જીવન પ્રિય છે ને મરણ અપ્રિય છે. એટલે બૂમાબૂમ ન કરતાં તે દીકરાને ઘરમાં લઈ ગઈ, હંસકુમારને ધીમે ધીમે શરીરમાં ઝેર ચઢવા લાગ્યું. કુમાર સપના કાતીલ ઝેરથી બેભાન બની ગયો. માતા ખૂબ ગૂરવા લાગી ને રડવા લાગી. છેવટે પુત્રનું
ળું માથામાં લીધું. ઘણું ઉપચાર કર્યા છતાં મૂછ ન વળી, આંધળાની લાકડી સમાન, જીવનદીપક સમાન પિતાના એકના એક પુત્રની આવી દશા જોઈ માતા ખૂબ ગભરાઈ ગઈ, તે રડતી રડતી કહે છે હે વહાલા હંસ! તને શું થયું ? તું એક વાર તે બેલ. હે હંસ ! તારી આ વૃદ્ધ માતાનું શું થશે? તારી માતાને પોકાર તે સાંભળ. આમ કરૂણ સ્વરે કપાંત કરતી બલી રહી છે. તેને અવાજ સાંભળીને આડોશીપાડોશી બધા ભેગા થઈ ગયા. તે બધા કહે, મા! તારા દીકરાને સર્પદંશ થયેલ છે. તેને ભયંકર ઝેર ચઢી ગયું છે. તે ઝેર ઉતારવા ઘણું ઉપચાર કર્યા પણ ઝેર લેહીમાં ભળી ગયું લાગે છે.
હંસને જોઈને તેની માતા તે કાળો કલ્પાંત કરે છે. હું મારા લાલ! તું એક વાર તે બેલ. આંખ ખોલીને એક વાર મારા સામું તે જે. શું તું તારી પ્રેમાળ, મમતાળુ માતાને મૂકીને ચાલ્યા જઈશ? હે પુત્ર! આ તારી રાંક માતાનું શું થશે? શું આ રાંક માતાનું રત્ન રોળાઈ જશે ! તારા વિના હું એક ક્ષણ પણ કેવી રીતે જીવી શકીશ? હે હંસ! તું શું મારાથી રિસાઈ ગયો છે કે જવાબ પણ આપને નથી ! આમ આખી રાત રડતી રડતી માતા “હે હંસ ! હે હંસ !” એમ પુત્રનું નામ લઈને કપાત કરી રહી છે. આમ થતાં આખી રાત પૂરી થઈને સવારને સમય થયે ત્યાં પુત્રની લીલીછમ કાયા ધોળી થઈ ગઈ. થોડી વાર પછી ઉલ્ટી થઈ એટલે બધું ઝેર નીકળી ગયું ને હંસ ધીમે ધીમે ભાનમાં આવ્યો. આથી માતાના આનંદની અવધિ ન રહી. હંસને સર્પનું ઝેર ઉતરવાનું કારણ એ હતું કે માતા પિતાના પુત્રનું નામ હંસ હોવાથી વારંવાર કલ્પાંત કરતી હંસનું નામ બોલતી હતી, પરંતુ હૂં અને ર એ બંને અક્ષરે ગારૂડિક મંત્રના બીજક હોવાથી વારંવાર એ અક્ષરેને પ્રવેગ થતાં ઝેર ઉતરી ગયું. માતા એ જાણતી ન હતી કે હંસ એ ગારૂડિક મંત્રના બીજક અક્ષરે છે. પુત્ર બેભાન અવસ્થામાં પડેલે હતે. આવા સંગોમાં પણ હંસ એવા અક્ષરેનું વારંવાર ઉચ્ચારણ કરવા માત્રથી હંસ શબ્દ મંત્ર રૂપ બની ગયો ને તેથી ઝેર ઉતરી ગયું.
બંધુઓ! શબ્દ તેના તે હોય પણ તેમાં જે ભાવ જોડાય અને શ્રદ્ધા સહિત તેનું સ્મરણ કરવામાં આવે છે તે મંત્ર રૂપ બની જાય છે. મોતી પડીકામાં હોય તે તેને ખેતી કહેવાય પણ તે જ મોતને દોરામાં પરોવાય તે તેને મોતીની માળા કહેવાય છે. તેમ જૈનદર્શન પણ એમ કહે છે કે જેના જીવનમાં એક વાર સમ્યક્ત્વને દરે પરવા તેણે મોક્ષની ટિકિટ મેળવી લીધી. તે વીતરાગ બનવાને લાયક બન્યું. દેરા
Page #415
--------------------------------------------------------------------------
________________
૩૫૬
શારદા સિદ્ધિ વગરની સેય ખવાઈ જશે પણ જે સેયમાં દરે પરેવેલે હશે તે ગમે ત્યાંથી જડી જશે, તેમ જેના જીવનમાં સમ્યક્ત્વને દેરે પરેવેલે છે તે આત્મા ચાર ગતિમાં કયાંય ખોવાઈ ગયે હશે તો તે ઠેકાણે આવી જશે. સમ્યત્વે તે પારસમણું કરતાં પણ મહાન છે. પારસમણી તે લેખંડને સેનું બનાવે છે. પણ પારસમણી નથી બનાવતા જ્યારે સમક્તિ તે આત્માને પરમાત્મા, જીવમાંથી શિવ અને નરમાંથી નારાયણ બનાવે છે.
અવિરતિ રૂપી ડાકણને દૂર કરો –આત્મા સમ્યક્ત્વ પામે પણ સમક્તિ પામ્યા પછી જે તેણે વિરતિ ધર્મને સ્વીકાર કર્યો નથી તે તેને જોખમને કઈ પાર નથી. જે સભ્યત્વ આત્માને મેડામાં મેડા અર્ધપુદ્ગલ પરાવર્તનકાળે મોક્ષ અપાવે છૂટકો કરે એવા સમ્યક્ત્વની કિંમત કેટલી ? આ સમ્યત્વને સાચવવા માટે, તેના રક્ષણ માટે વિરતિ અંગીકાર કરવી પડશે. જેની પાસે વિરતિ નથી એવા સમ્યક્ત્વી આત્માની સાથે અવિરતિ નામની જે બાઈ બેઠી છે તે કઈ સામાન્ય નથી, એ તે મોટી ડાકણ છે. એને વિશ્વાસ કયારે પણ કરશે નહિ. આ ડાકણને જ્યારે તક મળે છે ત્યારે તે જ પળે સમ્યગુ દર્શન રૂપી બાળકને પીસી નાખે છે. આમ વિચાર કરશું તે સમજાશે કે અવિરતિ રૂપી ડાકણ કરતાં સમ્યક્ત્વનું બળ ઘણું છે. વિરતિ હોય પણ જે સમ્યક્ત્વ ન હોય તે તેની કિંમત એકડા વગરના મીંડા જેવી છે. જે આ સમ્યત્વ રૂપી મહાન રત્નને સાચવવું હોય તે અવિરતિને દૂર ખસેડવી પડશે. સમ્યત્વ રત્નની સંપૂર્ણ રક્ષા માટે તે સર્વવિરતિ ધર્મ એ દાબડે છે. સમ્યક્ત્વી આત્મા સંસારમાં રહે તે આ રત્ન ચેરાઈ જવાની સંભાવના રહે ખરી, માટે તેની સંપૂર્ણ જાળવણી માટે સર્વવિરતિ ધર્મ એટલે ચારિત્ર માર્ગને અંગીકાર કરે શ્રેષ્ઠ છે. સંયમ માર્ગની આસપાસ એવું અનુકૂળ વાતાવરણ સર્જાયેલું રહે છે કે જેથી આ રત્ન જલદી ચોરાઈ જતું નથી. જ્યારે સમક્તિ પામેલા પણ સંસારમાં રહેતા આત્માઓનું આજુબાજુનું વાતાવરણ ખૂબ લપસણું ને સુંવાળું હોય છે, સુંવાળી લપસણી જગ્યામાં સાચવીને પગ મૂકવા છતાં કયારેક પગ લપસી જાય છે ને પડતા હાડકાં ભાંગે છે તેમ લપસણું સંસારમાં રહેતાં સમક્તિ આત્માને ક્યારેક આ રત્ન જોખમમાં મૂકાઈ જાય છે. એક કવિએ આ સંસારને ચેરની પત્ની સાથે સરખાવ્યો છે. આપણે ચારે બાજુ અને આપણુ ઘરમાં એ ચે રહેલા છે પણ તેમને ઓળખવા મુશ્કેલ છે. સગાંસંબંધી, માતા-પિતા, કુટુંબ પરિવાર તેમજ જડ પુદ્ગલો એ બધાના મહાદિના કારણે સમ્યક્ત્વ રૂપી રત્નને લૂંટાઈ જતાં વાર લાગતી નથી. આ રત્નને મેળવવું ઘણું મુશ્કેલ છે. કહ્યું છે કે,
મહા રાજ્યસત્તાક પાના, પુણ્ય પેગસે કઠિન નહીં, પાના વિજય શત્રુઓ પર ભી, નહીં જગતમેં કઠિન કહીં, તપ બલસે સુરપતિક વૈભવ, કઠિન નહીં હૈ યા જાના, ૫૨ અતિ દુલભ બોધિરત્નકા, મહા કઠિન જગમેં પાના,
Page #416
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
કપs મોટી સભા કે કોંગ્રેસ જેવી મોટી સંસ્થાના પ્રમુખ તરીકેનું પદ મળવું અતિ મુશ્કેલ નથી. સાધારણ કુટુંબમાં જન્મેલા માણસને રાજ્ય મેળવવાની ઈચ્છા થાય અને પરાક્રમથી સતત પુરૂષાર્થ કરે તે સૈન્ય એકઠું કરી શત્રુની સાથે લડી કદાચ રાજ્ય પણ મેળવી શકે. શિવાજીએ સાધારણ સ્થિતિમાંથી પુરૂષાર્થ કરી મરાઠા સૈન્યને ભેગું કરી પરાક્રમથી લડાઈ કરી રાજ્યને વિસ્તાર વધાર્યો. તપના બળથી ઈન્દ્રની પદવી પણ પ્રાપ્ત થાય છે. તામલિ તાપસે ઈશાનેન્દ્રની અને કાર્તિક શેઠે શકેન્દ્રની પદવી, તપોબળથી મેળવી છે. પ્રમુખપદ, રાજ્યપદ અને ઈન્દ્રપદ એ ત્રણ પદવીઓ પ્રયત્ન દ્વારા મેળવી શકાય છે. આ ત્રણ પદવીઓ ભભકાદાર અને મોટી લાગે છે પણ બધિરત્ન એટલે સમ્યક્ત્વ જેટલી તેની મહત્તા નથી. તે પદવીઓ થોડા માસ કે થોડા વર્ષો સુધી પિતાને ચળકાટ બતાવે છે. તે એક ભવ પૂરતી છે. જ્યારે બોધિરત્નને પ્રકાશ ભવભવ સુધી રહે છે. એટલું જ નહિ પણ અનંત, અક્ષય, અવ્યાબાધ, મોક્ષને શાશ્વત આનંદ આપનાર પણ તે જ છે.
- આજને દિવસ કેવો પવિત્ર ને મંગલકારી છે કે ઉપાશ્રયે નહિ આવનારા પણ આજે બધા આવે છે. આ પવિત્ર દિવસોમાં દે નંદીશ્વર દ્વીપે જઈને મહત્સવ - ઉજવશે. જ્યારે તમને સામાયિક લઈને બેઠેલા દેખે કે તપ કરતા દેખે કે સંયમી આત્માને દેખે ત્યારે જે સમકિતી દે છે તે બેલે છે કે ધન્ય છે આ મહાન ત્યાગી સંચમી આરાધકેને! ધન્ય છે આ તપસ્વીઓને અને દેશવિરતિ શ્રાવકોને ! કે જેઓ ઉગ્ર તપશ્ચર્યાઓ કરી રહ્યા છે. સંયમી સાધકે રત્નત્રયીની સાધના વડે પ્રબળ પુરૂષાર્થ ખેડી કર્મની કાતીલ જજીને તેડી રહ્યા છે. હે ભગવાન! અમને આ અવસર કયારે આવશે? દેવેની પાસે ગમે તેટલા ભૌતિક સુખ હોય પણ તેમની પાસે વિરતિ નથી. સમ્યક્ત્વ પામેલા હોવા છતાં અવિરતિના ઘરમાં બેઠા છે. સમકિતી દેવે રેજ શું ભાવના ભાવે છે? અહો હે પ્રભુ!
આવો અવસર અમને ક્યારે આવશે, કયારે પામીશું આ નર અવતાર છે, સર્વ દુઃખેનું અંત કરવાનું સ્થાન જ્યાં, જન શાસનમાં લેશું સ યમ ભાર જે.
અમને એ સુંદર અમૂલ્ય અવસર ક્યારે આવશે કે આ અવિરતિના બંધન તેડી વિરતિને પામવા કીમતી માનવદેહ કયારે પામીશું? જે શરીર દ્વારા સર્વવિરતિ એટલે ચારિત્ર માને અંગીકાર કરી સમ્યફ પુરૂષાર્થ દ્વારા કર્મબંધને તેડી મોક્ષના મહાન સુખને મેળવી શકાય છે. એ આર્ય ભૂમિમાં માનવદેહ કયારે પામીશું? સમક્તિી દેવ આર્યભૂમિ, માનવદેહ, જૈનશાસન, જૈનધર્મ અને સંયમ માર્ગને ઝંખતા હોય છે. તેમને દેના ભૌતિક સુખોમાં આનંદ નથી આ તે. મિથ્યાત્વી દેવાને એ સુખો છેડવાના થાય ત્યારે દુઃખ થાય છે, માટે ચતુર્ગતિમાં રખડતા આત્માને ઠેકાણે લાવવા સમ્યક્ત્વ રૂપી રત્નને પ્રાપ્ત કરવાની જરૂર છે.
Page #417
--------------------------------------------------------------------------
________________
૩૫૮
શારદા સિદ્ધિ
આજે પયુંષણ પર્વના પ્રથમ દિવસ છે. આ પત્ર આપણા અંતરના આરણ્ ટકોરા વગાડીને કહે છે, હું આત્મા ! આ પર્વના દિવસેામાં તું કષાયેના ઉપર વિજય મેળવ, આપણે વાત ચાલતી હતી કે કષાયે આપણું કેટલું અહિત કરે છે. અને એનડીએ ગુરૂદેવ પાસે આવીને વંદન કરીને પૂછે છે ગુરૂદેવ ! અમારા દીક્ષિત બનેલા ભાઈ કય ગયા ? ત્યારે ગુરૂદેવ કહે છે તેઓ જગલમાં ગયા છે. ગુરૂદેવની વાત સાંભળી બંને બહેને તે મુનિના દન કરવા જંગલમાં ગઈ. જંગલમાં મુનિને શેાધે છે પણ કયાંય દેખાતા નથી. છેવટે તેમની દૃષ્ટિમાં એક સિહુ પડે છે, મુનિને ન જોવાથી બહેનેા પાછી આવીને ગુરૂદેવને કહે છે, ગુરૂદેવ! અમે જંગલમાં ગયા પણ કયાંય મુનિ જોવામાં ન આવ્યા. એક સિ'હુ ઊભેલો જોયા. ગુરૂદેવ સમજી ગયા કે આ શિષ્યને જ્ઞાન પચ્યું નથી. તેમણે લબ્ધિથી સિંહનું રૂપ કયુ હશે. તેમને જ્ઞાનનું અભિમાન આવી ગયું લાગે છે. હવે આ શિષ્યને વિદ્યા આપવાથી તેને જ્ઞાન પાચન થશે નહિ. જ્ઞાન પચે તેને અપાય છે, માટે માનને જીતવાની જરૂર છે. માયા અને લોભ પણુ કષાય છે. હજારા વર્ષોં સુધી તપ કર્યાં પણ જો કષાયે પર વિજય મેળવ્યે નથી તેા કેવળજ્ઞાન થવાનુ નથી. તપ કરનારા પણ કષાયા પર વિજય નહિ મેળવનારા રહી ગયા અને કષાય વિજેતા, ક્ષમાસાગરો કલ્યાણ કરી ગયા, તેવા કાંઈક દાખલાઓ છે.
આ પÖમાં ચાર ખેલની આરાધના કરવાની છે: દાન,શીયળ, તપ અને ભાવ. પરિગ્રહ સંજ્ઞાના વિષઉતારવા માટે દાન છે. જેમ કોઈને સર્પ કરડયા ને ઝેર ચઢયું તે તે ઝેર ઉતારવા ગારૂડી કે ગરૂડ પક્ષી આવે તે તે ઝેર ઉતરી જાય તેમ પરિગ્રહના ઝેર ઉતારવા માટે દાન એ સંજીવની છે. દાન કઈ ફેકી દેવા જેવા કે લૂંટાવી મારવા જેવા ત્યાગ નથી. એ તેા જીવન રૂપ ધરતીમાં ધાન્યનુ' વાવેતર છે. જે અનેક ગણુ થઈ ને પાછું મળવાનું છે. મૈથુન સ`જ્ઞાને તેાડવા માટે શીયળ છે. આહાર સ'જ્ઞાને તાડવા અને અણુાહારિક પદને પ્રાપ્ત કરવા તપ છે. અને ભયસ’જ્ઞાને તેાડવા માટે ભાવ છે. આ રીતે ધમ ચાર પ્રકારથી થઈ શકે છે. આજે જેની પાસે અઢળક સપત્તિ છે તેઓમાં ઘણાં વ્યસની અને ઉડાઉ નજરે પડે છે. જરૂરિયાત વિનાની નકામી વસ્તુએ પાછળ ધન વેડફી દેવાય છે. સ‘સારના કાર્ડમાં કરકસર કરો પણ દાન આપવામાં નહિ. ધર્માંના ક્ષેત્રે ધનનો સદુપયોગ કરો. માત્ર સંગ્રહ કરવાની ભાવના ન રાખતા દાન ત્યાગની શુદ્ધ ભાવનાથી પણુ જીવન પવિત્ર બને છે. શુદ્ધ ભાવનાથી પણ મહાન લાભ થાય છે. ભરત મહારાજાએ અરિસા ભવનમાં શુદ્ધ ભાવના ભાવતા કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યુ, પવિત્ર ભાવનાઓથી પર્યુષણ પર્વની આરાધના થઈ શકે છે. સમય ચાલ્યા જશે પછી પસ્તાવાના પાર નહિ રહે. જે સમયને ઓળખીને એના ખરાખર લાભ લઈ લે એ બુદ્ધિમાન કહેવાય છે.
Page #418
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૩૫૯ એક શ્રીમંત શેઠને ત્રણ દીકરાઓ હતા. વૃદ્ધાવસ્થાને કારણે શેઠનું શરીર ધીમે ધીમે અશક્ત થવા લાગ્યું. શેઠના મનમાં થયું કે હવે કાળરાજાની નોબત વાગી રહી છે. તે આ લક્ષમી ઉપર મારે મમત્વ શા માટે રાખવું? એટલે શેઠે ત્રણ દીકરાઓ અને પુત્રવધૂઓને બોલાવી બધી મિલ્કત સરખા ભાગે વહેંચી આપી. શેઠની પાસે હવે એક ચંદ્રકાંત મણું છે. શેઠે કહ્યું હું જ્યાં સુધી જીવતે છું. ત્યાં સુધી આ મણી મારી પાસે રાખી ! મારા મૃત્યુ બાદ તમે ત્રણે જણ વારા ફરતી ચાર ચાર મહિન રાખજે. મણીના ગુણ, તેની વિષેશતાઓ સમય આવ્યે હું બતાવીશ.
આસો માસની શરદ્પૂર્ણિમાની રાત્રી આવી. શેઠે આજે રાત્રે ત્રણે પુત્રોને બેલાવીને ચંદ્રકાંત મણીનું મહત્ત્વ બતાવવાનું નક્કી કર્યું. શેઠે રાત્રે ૧૧ વાગે ત્રણે પુત્રોને જગાડવા મોકલ્યા. પિતાની મિલકત તે મળી ગઈ હતી એટલે સૌથી મોટા અને બીજા નંબરના બે ભાઈઓએ વિચાર કર્યો કે અત્યારે મજાની સુવર્ણ ઊંઘ આવે છે તે આવી ઊંઘ બગાડીને આપણે જવું નથી. કાલે સવારે જશું, એમ વિચારીને આળસ કરીને તેઓ પિતાજી પાસે ન ગયા. નાને કરે વિચાર કરે છે પિતાજી હવે વૃદ્ધ અને ખૂબ અશક્ત બની ગયા છે. તેમણે બોલાવ્યા ને જે હું ન જાઉં તે તેમને કેટલું દુઃખ થાય? એમ વિચારી તે રાત્રે પિતા પાસે પહોંચી ગયે. દીકરે ગમે ત્યારે બાપા માળા. ગણતા હતા એટલે છોકરાને થયું કે, બાપાજીની તબિયત તે સારી છે તે શું કામ માટે બોલાવ્યા હશે? તેણે વિનયપૂર્વક પિતાજીને પૂછયું–પિતાજી! ફરમાવે. આપની શું સેવા છે? વિનયી સંતાને માતા પિતા પાસે જઈને વિનયપૂર્વક તેમની ચરણરજ માથે ચઢાવી પૂછે છે કે અહો કૃપાળુ માતાપિતા ! આપની શું સેવા છે? મારા લાયક સેવા ફરમાવે. અહીં નાના પુત્રે પણ એમ જ પૂછયું કે પિતાજી! અમારા લાયક આજ્ઞા ફરમાવે. એમ ન કહ્યું કે અડધી રાત્રે તમે મારી ઊંઘ બગાડી. ભાષામાં પણ વિનય છે જોઈએ. શત્રુને મિત્ર અને મિત્રને શત્રુ બનાવનાર ભાષા છે.
| નાના દીકરાને વિનય વિવેક જોઈને પિતાજી ખુશ થયા ને કહ્યું તારા બંને ભાઈઓ કેમ નથી આવ્યા? આજે મને મારું મૃત્યુ સૂજી આવ્યું છે. તે હું તમને બેલાવીને આ ચંદ્રકાંત મણીના વિધિવિધાન સમજાવી દઉં. શેઠ રાત્રે ૧૨ વાગે નાના પુત્રને લઈને અગાશીમાં ગયા. અડધે પાણી ભરેલે કુંભ મંગાવ્યું. ચંદ્રકાંતમણું મંગાવ્યું અને ઘરમાં જેટલું લેતું હતું તે બધું મંગાવી ઢગલો કર્યો. ચંદ્રકાંતમને પાણીથી ભરેલા કુંભમાં મૂકી દીધો. ચંદ્ર અને મણીને કિરણે જ્યારે એક થાય છે, ત્યારે મણીમાંથી સુવર્ણરસ નીકળીને વેઢા ઉપર ફેંકાય છે અને લોઢું સુવર્ણ બની જાય છે. નાના પુત્રને આ મણીની ઓળખાણ થઈ ગઈ. તેને વિધિવિધાને બધા સમજી લીધા. પિતાએ આ ચંદ્રકાંતમણી તેને સોંપી દીધું અને દરેક ભાઈને ઘેર ત્રણ ત્રણ મહિના રાખવાનું કહ્યું, પછી પિતાજી બધું આલોવી, વ્રત નિયમ લઈને તરત પરલોકવાસી
Page #419
--------------------------------------------------------------------------
________________
શારદા સિલિ થયા. નાને પુત્ર દેડતે બધાને બોલાવવા ગયે. અને છેવટે અંતિમ ક્રિયા કર્યા બાદ નાનાભાઈ એ ચંદ્રકાંતમણી મોટાભાઈને આપે.
આ મણ રાત્રે ચંદ્રના પ્રકાશની જેમ અજવાળા પાથરવા લાગ્યો. ઘરમાં ઝાકઝમાળ અજવાળ પથરાઈ ગયા. તેણે વિચાર્યું કે હાશ, હવે દી કરવો મટી જશે, બીજા ભાઈએ જોયું કે આ મણીથી પ્રકાશ ખૂબ પથરાય છે તે આપણું ઘરમાં માંકડ બહુ કરડે છે. આ મણના પ્રકાશમાં બરાબર માંકડ વીણી શકાશે. આ રીતે બધા સમય તેણે માંકડ વીણવામાં પસાર કર્યો. છેલ્લે નાનાભાઈની પાસે આ મણી આવ્યા. એણે તે પિતાની બનાવેલી રીત પ્રમાણે લાખ મણ લોઢું સુવર્ણ બનાવી દીધું ને લાખોની સંપત્તિને માલિક બની ગયું. આ જોઈને બંને ભાઈઓના મનમાં થયું કે પિતાજીએ ચંદ્રકાંતમણીના વિધિવિધાન, તેનું રહસ્ય એ ફક્ત નાનાભાઈને બતાવ્યું લાગે છે. આપણને તે કંઈ બતાવ્યું નથી. ખરી રીતે તે જે આપણે સમજીએ તે પિતાજીએ તે ત્રણ પુત્રોને બોલાવ્યા હતા પણ મોટા બે ભાઈઓને મીઠી ઊંઘ છેડીને પિતાજી પાસે જવું ગમ્યું નહિ. આપણે તે અહીં એ સમજવું છે કે બે મોટા છેકરાઓ પ્રમાદ કરીને રાત્રે ન ગયા તે દ્રવ્ય લાભ મળતે ગુમાવી દીધે, તેમ આપ બધા આજે નહિ કાલે કરીશું એમ માનીને બેસી ગયા છે પણ વિચાર કરે બાલ પણ તે ખેલકૂદમાં ગુમાવ્યું, યુવાની એશઆરામમાં વીતાવી અને વૃદ્ધાવસ્થામાં તે પરાધીન દશા થઈ જાય છે તે પછી ધર્મ દયાન કયારે કરશે? ગયેલો સમય ફરીને પાછો આવતો નથી. જ આ પર્વના દિવસેમાં ઉપાશ્રયે નહિ આવનારા ઉપાશ્રયે આવશે, સામાયિક પ્રતિક્રમણ કરશે, યથાશક્તિ તપ કરશે, દિવાળી આવે ત્યારે તમે ચોપડા ખા કરે છે. આ વર્ષમાં નફે કેટલે કે તેનું સરવૈયું કાઢે છે, આ પર્યુષણ પર્વમાં આત્માએ સરવૈયું કાઢવાનું કે મારા જીવનમાંથી ક્રોધ-માન-લોભ કેટલા ઓછા થયા? આજનો દિવસ એ સૂચન કરે છે કે
પુગલભાવની દૂર થાયે પસ્તી, અંતરમાં જામે આત્મભાવની મસ્તી,
અનાદિની પ્રકૃતિ ત્યાંથી ખસતી, પછી નથી ત્યાં કઈ જાતની તસ્વી.
આત્માને પુદ્ગલ પસ્તી જેવા લાગે અને તે પસ્તીને દૂર કરે તે આત્મભાવની મસ્તી જાગે. આત્મભાવની મસ્તી જાગવાથી કર્મબંધન કરાવે એવી પ્રકૃતિ દૂર ખસે. પ્રકૃતિ દૂર ખસે પછી કોઈ જાતની તસ્તી રહેતી નથી માટે પુલ ભાવની પસ્તીને દૂર કરશે. જીવ આખો દિવસ શરીરની આળપંપાળમાં વીતાવે છે. તપ કરવાનું કહીએ તે કહેશે કે મારાથી તપ બની શકતું નથી. પુરાણું કર્મોને બાળવા માટે તપ એ અમોઘ હથિયાર છે. આ મંગલ દિવસમાં ભગવાન મહાવીરનું સ્મરણ કરીએ કે તેમણે કેટલા ઉગ્ર તપ કર્યા? માસી, છમાસી, બે માસી વગેરે અનેક તપ કર્યો. પાંચ મહિના ને ૨૫ દિવસને પણ તપ કર્યું. તેમાં તે ૧૩ બેલને અભિગ્રહ હતે. અભિગ્રહ
Page #420
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ એટલે જ ઘરઘરમાં ગૌચરી નીકળવું પડે. જે અભિગ્રહ પૂરો થાય તે પારણું નહિતર ઉપવાસ કરે પડે.
આપણા શાસનપતિ ભગવાન પાંચ માસ ને ૨૫ દિવસથી ફરે છે પણ અભિગ્રહ પૂરો થતું નથી. દેવે પણ વિચાર કરે છે કે જગત ઉદ્ધારક, શાસનનાયક ભગવાનનું પારણું કયારે થશે ? આમ ફરતાં ફરતાં ભગવાનને છેલે દિવસ આવી ગયો અને એક ઘરના આંગણે જઈ ચઢયા. તે ત્યાં નિર્દોષ બાળા ઉંબરામાં બેઠી છે. એક પગ ઉંબરામાં છે ને બીજો પગ ઉંબરા બહાર છે. મુખે અદ્રુમ છે, હાથપગમાં બેડીઓ છે, માથે મુંડન છે. ભગવાનના અભિગ્રહના બધા બેલ પૂરા છે. એક બેલ અધૂરો છે તેથી ભગવાન પાછા વળ્યા, એટલે સતી ચંદનબાળાના મુખમાંથી કારમી ચીસ નીકળી ગઈ ને આંખમાંથી આંસુની ધાર વહેવા લાગી. ચીસના અવાજે ભગવાને જોયું તો સતીની આંખમાં આંસુ જેતા ભગવાન પાછા વળ્યા. ભગવાનને પાછા વળતા જોઈ ચંદનબાળાના હૃદયમાંથી રણકાર નીકળ્યો
આવ આવ દેવ મારા સૂના સૂના દ્વાર મારા આંગણુ સૂના, રોતી રોતી ચંદનબાળા વિનવે છે આજ મારે આંગણા સૂના,
અહો પ્રભુ શું ઓછું આવ્યું દડદડ આંસુ પડ્યા મારે,
આંખના આંસુએ પાછા વળેલા ભગવાન” – હે ભગવાન! આપ પધારે. મારા મનના આંગણીયા સૂના પડી ગયા છે. બંધુઓ! આ ચંદનબાળાના માથે કષ્ટોના પહાડ તૂટી પડયા છતાં તેની આંખમાં આંસુ આવ્યા નથી, પણ પ્રભુને પાછા વળતા જોયા ત્યાં એનું હૈયું હાથ ન રહ્યું ને આંખમાંથી આંસુની ધાર થઈ. ચંદનબાળા એક સામાન્ય ઘરની દીકરી ન હતી પણ એક રાજકુમારી છે. મહાન રાજસુખમાં ઉછરેલી છે. યુદ્ધમાં પિતા મરી જવાથી ધારણી માતા અને પુત્રી ચંદનબાળા શીલ સાચવવા ત્યાંથી ભાગી છૂટ્યા. સારથીની ધારણી રાણી પર કુદષ્ટિ થતાં રાણી શીલ સાચવવા ગળે ટૂંપો દઈને મરી ગઈ. માતાના પ્રેમ અને વાત્સલ્ય ગુમાવેલી ચંદનાને આઘાત લાગ્યો. સારથીએ ચંદનાને વેશ્યાને ત્યાં વેચી પણ ચંદનાને શીલ સાચવવા માટે અંતરને પિકાર શાસનના દેવેએ સાંભળ્યો ને તેને ત્યાંથી છોડાવી, પછી શેઠ તેમના ઘેર લઈ આવ્યા.
ખમાં સુખને અનુભવ કરતી ચંદના” :- ત્યાં મૂળા શેઠાણીએ તેના હાથપગમાં બેડીઓ નાંખી માથે મુંડન કરી ભેંયરામાં પૂરી દીધી. કર્મની ફિલોસોફીને સમજેલી ચંદના ભોંયરામાં બેઠા બેઠા મહાવીરાય નમઃ ને જાપ કરતી દુઃખમાં પણ સુખને અનુભવ કરતી હતી. મૂળ શેઠાણીએ માથે મુંડન કર્યું ત્યારે એણે એ જ વિચાર્યું કે મારી પાલક માતાએ મારા પર કેટલો ઉપકાર કર્યો કે માથું ઓળવામાં સમય બગડે છે તે સમય ન બગડે ને હું પ્રભુ સ્મરણ વધુ કરી શકું તે માટે માથે શા. ૪૬
Page #421
--------------------------------------------------------------------------
________________
૩૬૨
શારદા સિદ્ધિ મુંડન કરાવ્યું છે. હાથપગમાં બેડીઓ નાખી તે તેણે એ જ વિચાર કર્યો કે જે બેડી ન હોય તે ઉઠવા બેસવાનું મન થાય પણ આ તે નિરાંતે પ્રભુભક્તિ કરું તે માટે મને કેટલી અનુકૂળતા કરી આપી છે! કેટલી સુંદર વિચારણા ! દુશ્મન પ્રત્યે પણ પ્રેમ દષ્ટિ ! અવગુણમાં પણ ગુણ જોવાની કેવી ભવ્ય ભાવના !
આવી ચંદનબાળાના માથે દુઃખની ઝડી વરસી છતાં એક આંસુ નહિ પણ ભગવાન પાછા વળ્યા ત્યાં આંસુને બંધ છલકાઈ ગયે. અહો પ્રભુ! આપને શું ઓછું આવ્યું કે આપ પાછા વળ્યા? ચંદનને પોકાર સાંભળી બધા બેલ પૂરા થતા ભગવાન પાછા વળ્યા. તેણે અંતરના ઉમળકાથી, હૈયાના હેતથી ભગવાનને બાકુળ વહોરાવ્યા. ત્યાં દેવેએ ઘોષણા કરી ધન્ય છે ધન્ય છે સતી ચંદનબાળાને ! ત્યાં સાડા બાર કોડ સેનૈયાની વૃષ્ટિ થઈ. તેના બેડીના બંધન પણ તૂટી ગયા. ત્યાંના રાજા પણ ચિંતા કરતા હતા કે ભગવાનનું પારણું કયારે થશે ? ત્યાં ખબર પડી કે ભગવાનને પારણું થઈ ગયું એટલે રાજારાણી આવ્યા. જોયું તે પિતાની ભાણેજને જોઈ. તેની માસી મૃગાવતી કહે, તને આવા દુઃખે પડયા છતાં તું મારે ત્યાં ન આવી ? પણ તે સમયે તેના કર્મો એવા હતા કે જે તે ગઈ હોત તે પણ મારી સગી ન થાત. હવે તેના કર્મો પૂરા થયા. ચંદનબાળા દીક્ષા લઈને ભગવાનના ૩૬૦૦૦ શિષ્યાઓમાં વડેરા સાધ્વી બન્યા. કહેવાનો આશય એ છે કે ચંદનબાળાને આટલા ઉપસર્ગો આવ્યા છતાં શત્રુ ‘પર તેણે ક્રોધ ન રાખે પણ ક્ષમા રાખી.
આપણે પણ આ પર્વના દિવસોમાં શત્રુને ક્ષમા આપવાની છે. કર્મોના કાજળને દેવાના આ પવિત્ર દિવસે છે. તપના માંડવડા આપણે ત્યાં રપાઈ ગયા છે. આ પર્વાધિરાજના સ્વાગત તપ અને ક્ષમાથી કરવાના છે. પાણીને સ્વચ્છ કરવા ફટકડી, કપડાને સ્વચ્છ કરવા સાબુ, સેનાને શુદ્ધ કરવા તેજાબ અને અગ્નિની જરૂર છે, મશીનરી સાફ કરવા પેટ્રોલની જરૂર છે તેમ અનંતજ્ઞાનીઓ કહે છે કે જીવનને પવિત્ર, નિર્મળ અને શુદ્ધ બનાવવા તપની જરૂર છે. કરેડે ભવેના સંચિત કરેલા કને બાળવા માટે તપ રૂપી અગ્નિની જરૂર છે. આપણે ત્યાં વસુબહેનને આજે ૪૩ મો ઉપવાસ છે. ડોકટર કેડારી સાહેબને ૨૩મો અને પ્રફુલ્લાબહેનને ૨૩ મે ઉપવાસ છે. તેમના તપ જોઈને આપ પણ તપને રંગ લગાડજે. તપ વિના કર્મ ચકચૂર નહિ થાય. એક પ્લેટમાં કહ્યું છે કે,
___ "मलं स्वर्ण गतं वन्हि, हंस क्षीर गतं जलं ।
यथा पृथकरोत्येवं, जन्तो कर्ममलं तपः॥ તપ રૂપી તાપ વિના તેજસ્વીતા પ્રાપ્ત થવી અશકય છે. ખાણમાંથી નીકળેલું સોનું મેલમિશ્રિત હોય છે. કેટલાય વર્ષોથી એ સુવર્ણ સાથે એકમેક થઈ ગયેલા મેલને ભેદવાની તાકાત એક માત્ર અગ્નિ છે. દૂધ સાથે એકમેક થઈ ગયેલા પાણીને અલગ
Page #422
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૩૬૩
કરવાની શક્તિ હુંસ ધરાવે છે. એમ આપણા આત્મા અનતકાળથી કમના કચરાથી મેલો બની ગયેલો છે. એ મેલના નાશ કરવાની તાકાત તપ ધરાવે છે. તપની ધૂણી ધખાવીએ એટલે આત્મા નિર્મળ અનતે જાય. જીવ જન્મે છે ત્યારથી એ આહાર સંજ્ઞાની આરતી ઉતારવા મડી પડે છે. એની આ આરતી મૃત્યુની છેલ્લી પળ સુધી ચાલુ રહે છે. એક દૃષ્ટિએ એમ કહી શકાય કે આહાર સજ્ઞાની આધારશિલા પર ભયસજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સ`જ્ઞા ફાલેફૂલે છે. આ ચારે સંજ્ઞાના કારણે ચારાશીના ચક્કરમાં પીસાતા માનવે મુક્તિના સુખના આનંદ લૂંટવા હોય તા સૌ પ્રથમ આહારસંજ્ઞા પર કાબૂ મેળવવા જોઈએ. આહારસ'જ્ઞા પર કાબૂ આવી જાય તે પછી ખીજી ત્રણ સંજ્ઞાઓ ધીમેધીમે નિમ ળ અન્યા વિના રહે નહિ. આહારસ'જ્ઞા તપની તાકાતથી કાબૂમાં આવી શકે છે. આપ બધા આ પર્વના દિવસેામાં તપ ત્યાગમાં જોડાજો. વધુ ભાવ અવસરે.
૦
વ્યાખ્યાન ન. ૩૬
"6
શ્રાવણ વદ ૧૪ મગળવાર
મેાક્ષ એટલે શું ?”
તા. ૨૧-૮-૭૯
સુજ્ઞ બંધુએ, સુશીલ માતા ને બહેન ! આજે તેા પાવનકારી પર્યુષણ પર્વના બીજો દિવસ છે. અધ્યાત્મવાદની મધુરી વીણા વગાડવાના આ પવિત્ર દિવસા છે. આવા મહાન પર્વાં સ`સારી આત્માઓને ભવસાગરમાં ઝોલા ખાતી જીવન નૌકાને પાર પહોંચાડવા માટે દીવાદાંડી સમાન બની રહે છે, કેઈ પણ આત્મા સાથે વૈર વિધ થયા હોય તેની સાથે સાચા હૃદયે હાર્દિક ક્ષમાપના કરવાની હાકલ કરે છે. પર્વાધિરાજ પર્વોની પધરામણી થતા શુભ ભાવાની માળાના ગજ ખડકાતા જાય છે. અનંતકાળના ભવાની ભૂલે સુધારવા, ગુણાના સરવાળા અને બૂરાઈની બાદબાકી કરવા આ મંગલ પનેાતું પ આપણા આંગણે આવ્યુ છે. પર્વાધિરાજના બીજો દિવસ તે આવી ગયે. સારા દિવસો જતા વાર લાગતી નથી. દુઃખના દિવસો ડુંગર જેવડા લાગે છે ને સુખના દિવસેા રાઈ જેવડા લાગે છે. આ મગલ દિવસમાં આરાધકોના અતરમાં ભાવનાની ભરતી આવે છે. પુનમ અને અમાસના દિવસે દરિયામાં પૂરજોશમાં ભરતી આવે છે. ખીજા દિવસેામાં તેટલી ભરતી નથી આવતી, તેમ આ દિવસેામાં તપ ત્યાગની વધુ ભરતી આવે છે. આ દિવસોની વિશેષ મહત્તા છે. શાસ્ત્રકાર ભગવાન આ પવનો મહિમા બતાવતા કહે છે કે મ ́ત્રોમાં પરમેષ્ઠિ મત્ર, સદાનોમાં અભયદાન, તેમાં બ્રહ્મચર્ય, ગુણામાં વિનય શ્રેષ્ઠ છે તેમ સ` પર્ધામાં પ`ષણ પર્વ એ શ્રેષ્ઠ કોટીનું પ છે. આ પ સવ પર્વોના રાજા છે.
Page #423
--------------------------------------------------------------------------
________________
૩૬૪
શારદા સિદ્ધિ આ પર્યુષણ પર્વમાં ઘેર ઘેર તપની મહેક મહેકી ઉઠી છે. નાના મોટા સર્વ આનંદના હિંડોળે હિંચકા ખાઈ રહ્યા છે. આપણી જીવન નદી સંસારના વિલાસી વાતાવરણથી બેફામ બની ગઈ છે. જીવન નદીને એ વહેણને વાળવા માટે જૈન શાસને પર્યુષણ પર્વની બંધ યોજના યોજી છે. દર વર્ષે આ બંધ યોજનામાંથી આઠ દિવસની આરાધનાની નહેર દ્વારા સંવત્સરી પર્વના પ્રાણ સમ “મિચ્છામિ દુક્કડ” રૂપી જળ લોકેને અપાય છે. જેમ શરીર ગંદું ને મેલું હોય તે મનને આનંદ માર્યો જાય છે. શુદ્ધ પાણી દ્વારા શરીરને શુદ્ધ બનાવે છે ત્યારે જીવ આનંદ અનુભવે છે તેમ “મિચ્છામિ દુક્કડેના શુદ્ધ પાણી દ્વારા વેર વિરોધ અને કોધાદિ કષાય રૂ૫ આત્માના મેલ દેવાય છે તેથી આત્મામાં કોઈ અલૌકિક આનંદ અને પ્રસન્નતાને અનુભવ થાય છે. પર્યુષણ પર્વ એટલે કમાણી કરવાની સાચી સીઝન. જેમ વહેપારી લોકો વહેપારની સીઝનમાં આખા વર્ષની કમાણી કમાઈ લે છે તેમ આ પર્વમાં દાન, શીયળ, તપ, ભાવ, સદાચાર, સંયમ, પ્રતિક્રમણ, પૌષધ આદિ અનુષ્ઠાને દ્વારા ભવ્ય આત્માઓ ધર્મની સાચી કમાણી કરી લે છે.
બંધુઓ ! આજના યુગમાં માનવી કોઇ વિરોધની અવાવરી ઓરડીઓમાં ગુંગળામણ અનુભવી રહ્યો છે. માનવીના અંતરને પ્રેમને થડે પવન મળે પણ અશક્ય બની ગયું છે. મૈત્રી મેંઘી બની રહી છે, સ્નેહની સરિતા સૂકાઈ રહી છે. વિશ્વાસ | નિઃશ્વાસ લઈ રહ્યો છે. દુશ્મનાવટ દમકી રહી છે. પ્રેમ પાતાળમાં પહોંચી રહ્યો છે. આવા સમયે આ પર્વાધિરાજ પર્વ ક્ષમાના નીર છાંટીને મૈત્રી ભાવની મધુરી માદક
હેકાવે છે. એકબીજા વચ્ચે બૈરની સાંકળ તોડીને પ્રેમની પરિમલ પ્રસરાવે છે. દુશ્મનને દસ્ત અને વૈરીને વહાલા બનાવે છે. ભૂતકાળમાં આપણે ભારત દેશ અહિંસાની આરામશય્યા પર આરામ કરતું હતું. આજે તે જ દેશમાં ભયંકર હિંસાના તાંડવ સજઈ રહ્યા છે. અહિંસાની આહુલેક પૂકારતું પતું પર્વ અહિંસાને દિવ્ય સંદેશ આપે છે. આ પર્વ આવતા તપ કરનારાઓની ભાવના એર વધી જાય છે. કઈ પણ દિવસ તપ નહિ કરનારા ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠાઈ, સોળભષ્ણુ અને મા ખમણ આદિ મેટી તપશ્ચર્યા કરીને જીવનને પવિત્ર બનાવે છે. આ દિવસોમાં શું કરવાનું છે તે માટે કહ્યું છે કે,
ભાવનામાં ભરતી લાવે, જાગૃતિ જીવનમાં લાવે,
અવસર આ અણમોલ છે વધાવી લે, વધાવી લો. શુભ ભાવનામાં ભરતી લાવે. જીવનમાં જાગૃતિ લાવે. શ્રદ્ધાના દીપક પ્રગટાવે, હજુ જીવને ધર્મ પ્રત્યે શ્રદ્ધા નથી. કંઈક અજ્ઞાની છે એમ બોલે છે કે અમને ધર્મનું ફળ પ્રત્યક્ષ બતાવે. તે હું તેવા જીને પૂછું છું કે તમે નારંગી, સંતરા બધું દેખો છે પણ તેના મૂળને જોઈ શકે છે? ના. ઝાડના ફળ, ફૂલ, પાંદડાં બધું
Page #424
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૩૬૫ દેખાય પણ તેના મૂળીયાં ન દેખાય તેથી એમ માનવું કે મૂળીયું નથી ! ઝાડ છે તે મૂળીયું છે જ. એમ શ્રદ્ધા રાખવી પડે. ભગવાન બેલ્યા છે કે “સવા
ધ્યું, રધ્ધા પરમ ગુદા” | કદાચિત વીતરાગ વાણીનું શ્રવણ કરવાનું મળી જાય પણ તેના પર શ્રદ્ધા થવી બહુ મુશ્કેલ છે. જેને શ્રદ્ધા થાય છે તેને બેડે પાર થાય છે. એકલવ્ય દ્રોણાચાર્ય પાસે વિદ્યા મેળવવા ગયે. ગુરૂદેવ ! મને વિદ્યા આપો. દ્રોણાચાર્યે પૂછયું તું કઈ જાતિને છે? હું કોળી જાતિને છું. ગુરૂદેવે કહ્યું કેળીને ધનુર્વિદ્યા નહિ આપું. એકલવ્યના મનમાં થયું કે જ્ઞાન આપવામાં પણ જાતિભેદ? તે નિરાશ થઈ ગયા. થેડી વારે નિરાશામાં આશાનું કિરણ પ્રગટયું. ગુરૂદેવે ભલે મને ના પાડી પણ મેં તેમના દર્શન કરી લીધા. તેમની આકૃતિ મારા હૃદયમાં સ્થાપિત થઈ ગઈ છે, તેથી તેણે દ્રોણાચાર્યની આકૃતિ જેવું માટીનું પૂતળું બનાવ્યું. તે રોજ તેની પાસે જઈને ચોપડી મૂકે ને પોતે પાઠ લે. આ રીતે હૃદયમાં શ્રદ્ધાપૂર્વક ગુરુનું સ્થાપન કરી ધનુર્વિદ્યા શીખી ગયા, અને અર્જુન કરતાં પણ ચઢી જાય એવી વિદ્યા પ્રાપ્ત કરી. આ છે શ્રદ્ધાને પ્રભાવ.
આજના મંગલ દિવસે એક શિષ્ય ગુરુદેવને પ્રશ્ન કર્યો કે ગુરૂદેવ! મેક્ષ એટલે શું ? મોક્ષ કેવી રીતે મળે ? જે આત્માને જાણવાની જિજ્ઞાસા થઈ તે કંઈક પામી શકશે. જિજ્ઞાસા થઈ એટલે બીજના ચંદ્ર સમાન બને. બીજના ચંદ્રમાંથી છેવટે પુરૂષાર્થ વધતાં પૂર્ણિમાનો ચંદ્ર બની શકશે. ભગવતી સૂત્રમાં પૃચ્છા થઈ કે ભવી કેને કહેવાય અને અભવી કેને કહેવાય ? ત્યારે ભગવાને કહ્યું જેના મનમાં સંશય થાય છે કે હું ભાવી છું કે અભવી ? તે ભવી સમજ. અભવીને આવી શંકા થાય નહિ. શિવે જ્યારે ગુરુદેવને આ પ્રશ્ન કર્યો ત્યારે ગુરૂદેવ કહે છે “ ક્ષો મોક્ષઃ હે શિષ્ય ! આઠે કર્મોને સર્વથા નાશ થઈ જ તેનું નામ મોક્ષ. જ્યાં સુધી આત્મા ઉપર કર્મો લાગેલા છે ત્યાં સુધી તેને મોક્ષ થતું નથી. જેને મોક્ષની ચાહના છે તેને સંસારના સુખ સારા લાગતા નથી. જેને મોક્ષ જોઈએ તેને સંસાર સુખ ન ગમે. મોક્ષના અભિલાષી જીની પાસે સંસારના વૈભવ વિલાસની ગમે તેવી મોટી વાતો ચાલતી હોય તે પણ એના દિલમાં ઉમળકો કે ઉલ્લાસ ન આવે. એ તે એ જ વિચારે કે જે સંસારના ભેગ ૦૧ કલાક હસાવી પાંચ કલાક રડાવે છે તેમાં આનંદ શું? સંસારના ભેગ એટલે પુણ્ય બધું વટાવી ખાવાનું અને શિરપાવમાં અઢાર પાપસ્થાનકની રમતના ગે અઢળક પાપના વારસા મળે. સંસાર એટલે શું? માલ ખાવાની વાત પોકળ (બાજુમાં રહી) પણ દુર્ગતિમાં માર ખાવાનું નક્કી. સંસાર સુખો ભોગવતાં આત્મિક માલ તે ન મળે પણ નરક, તિર્યંચ આદિ દુર્ગતિના દુઃખો ભોગવવાના નકકી. દા. ત. બ્રહાદત્ત ચક્રવતિએ છ ખંડની સાહ્યબી ભેગવી, ચક્રવર્તાિના મહાન સુખ ભોગવ્યા પણ તેના પરિણામમાં શું? કંઈ માલ મળ્યા ? અરે, આત્મિક માલ મળવાની વાત તે બાજુમાં રહી પણ
Page #425
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધ નરકગતિને ભયંકર માર મળ્યા. મોક્ષ એટલે જ્યાં માર ખાવાની તે વાત જ નહિ પણ માલ મળવાનું નકકી. જ્યાં કર્મો છે ત્યાં જીવને માર ખાવું પડે છે પણ મોક્ષમાં ગયા એટલે આત્મા સર્વથા કર્મથી રહિત થઈ ગયો એટલે માર ખાવાનું બંધ થયો. કર્મથી રહિત થયો એટલે એને અનંતજ્ઞાન, અનંતદર્શન, સુખ, વીર્ય આદિ આત્મિક માલ મળવાનો. હવે હું તમને પૂછું છું કે તમારે શું જોઈએ છે? જ્યાં માલની નકકર વાત છે ને માલ પિઠળ છે તે ખપે ? કે જ્યાં માર નકકી છે ને માલ પોકળ છે તે જોઈએ છે? અનાદિ અનંતકાળથી આ આત્મા કર્મબંધનના કારણે સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે ને કર્મોના માર ખાઈ રહ્યો છે. જે આત્માને મોક્ષ મેળવવાની જિજ્ઞાસા જાગી છે તે આત્મા પિતાના સમ્યફ પુરૂષાર્થ દ્વારા મોક્ષ મેળવવા માટે પ્રયત્ન કરશે.
એક સામાન્ય ન્યાય આપું. વહેપારીના દીકરાને સામાન્ય રીતે બધા શેઠ કહીને બોલાવે, પરંતુ જે છોકરો લેવડદેવડના કામમાં સમજતો નથી, નામું જાણતો નથી તેને તમે ગલ્લા પર બેસાડે ખરા ? ન બેસાડો કારણ કે એનામાં ચગ્યતા નથી. ચોથું ગુણસ્થાનક એ મોક્ષને ગલ્લો છે. આ ગલા ઉપર તે તે જ બેસી શકે કે જેનામાં મોક્ષની સાધ્યતા પ્રત્યે વિવેક હોય. જે જૈનકુળમાં જન્મે છે તે મહાન ભાગ્યશાળી છે પણ જે ભામાં આ મોક્ષને વિવેક છે, મોક્ષ એ જ એક સાધ્ય છે. એવી જેના આત્મામાં શુધ શ્રદ્ધા થઈ છે તે ચેથા ગુણસ્થાનને એગ્ય છે. યુદ્ધમાં લડાઈને કેદી તરીકે શત્રુના કબજામાં ગયેલો માણસ શત્રુના રક્ષણ માટે કિલ્લો ચણે છે, પરંતુ તેના હૃદયમાં તે એ જ ભાવના હોય છે કે કયારે લાગ મળે અને આ કિલ્લાને ઉડાવી દઉં ! આ ન્યાય આપણા આત્માને લાગુ પડે છે. આત્મા શરીરના આશ્રયે રહેલો છે. પરંતુ તે આત્માની ઇચ્છા એક જ હેવી જોઈએ કે કયારે સમય મળે ને આ શરીર આદિને વ્યવહાર છોડીને એક માત્ર મેક્ષની આરાધના કરું. ચોથા અવિરતિ સમ્યક્દષ્ટિ ગુણસ્થાનકથી આ ભાવનાની શરૂઆત થાય છે. તે ભાવના ૧૩ મા ગુણસ્થાનક સુધી રહે છે. જ્યારે કર્મના કિલાને નાશ થાય છે ત્યારે આ ભાવના પણ જાય છે. આત્મા ૧૩ માં ગુણસ્થાનકે આવે છે ત્યારે તેના ઘાતી કર્મોને નાશ થઈ જાય છે પછી આવી ભાવના રહેવા પામતી નથી. જે આત્મા તેરમાં ગુણસ્થાનકે પહોંચે છે તેને એવા વિચારની જરૂર હોતી નથી કે મારા લશ્કરને વિજય થાઓ કે કર્મના કિલ્લાને નાશ થાઓ. મોક્ષને વિચાર પણ તેને કરવાનો હોતો નથી, કારણ કે ત્યાં આત્મા ઘાતી કર્મોથી નિવૃત્ત થયો છે ને મેક્ષના દ્વારમાં ઉભે છે પછી તેને મોક્ષને વિચાર કરવાનું ન હોય એ તે સહેજે સમજી શકાય તેવું છે. સાથે એક વાત યાદ રાખજે કે જે વાત તેરમાં ગુણસ્થાનકે છોડવાની છે તેને પહેલેથી છોડી દેશે તે પછી તમારે કયાંય પત્તે નહિ લાગે. આત્મા તેરમા ગુણસ્થાનકે પહોંચે એટલે કેવળી બની ગયે. જેમ ૌદ પોતે નિરોગી હોવા છતાં બીજાને માટે પોતે દવાને બાટલો હાથમાં લે છે તે રીતે કેવળી ભગવતે પણ બીજા માટે મનને ઉપગ કરે છે. રેગીને માટે
Page #426
--------------------------------------------------------------------------
________________
૩૬૭
શારદા સિદ્ધિ જેમ વૈદ દવા વાપરે છે તેમ કેવળી ભગવંતે જે અનુત્તર વિમાનના દેવે મન વડે શંકાશીલ થઈને મન દ્વારા પ્રશ્ન કરે છે તેમના સમાધાન માટે પિતાના મનના પુદ્ગલો પરિણમવે છે.
આપણે વાત ચાલતી હતી કે શિષ્ય ગુરૂને પ્રશ્ન કર્યો કે મેક્ષ કોને કહેવાય? અને મોક્ષ કેવી રીતે મળે ? મેક્ષ કેને કહેવાય તે વાત આપણે કરી. હવે મોક્ષ કેવી રીતે મળે તે પ્રશ્નનો જવાબ આપતા ગુરૂદેવ સમજાવે છે કે કર્મના બે પ્રકાર છે. નિદ્ધત કર્મો અને નિકાચીત કર્મો. જે કર્મો તપ, બ્રહ્મચર્ય, જ્ઞાન, શુભ ભાવના, ગુરૂની, તપસ્વીની વૈયાવચ્ચ, ભક્તિ, સેવા આદિ દ્વારા નાશ થાય છે. તે નિદ્ધત કર્મ કહેવાય છે. કોડે ભના પૂરાણા કર્મો તપ દ્વારા અપાવી શકાય છે. આપણે ગમે તેટલી ક્રિયા કરીએ છતાં જે કર્મો ભોગવ્યા વિના છૂટકારે થાય નહિ એ નિકાચિત કર્મ કહેવાય. ન્યાય આપીને સમજાવું. કોઈ એક બહેનને લાડવા બનાવવાની ઇચ્છા થઈ એણે ઘી, લોટ, ગોળ વગેરે સામગ્રી કાઢી. આ ત્રણે વસ્તુ જ્યાં સુધી જુદી જુદી પડી હોય ત્યાં સુધી બહેનને વિચાર થાય કે મારે લાડવે નહિ પણ શીરે બનાવવો છે તે એ લાડવાને બદલે શીરે બનાવી શકે પણ ત્રણે વસ્તુ ભેગી કરી લાડવા કરી દીધા ને પછી જે શીરે બનાવવાની ઈચ્છા થાય તે શીરે બનાવી શકાય નહિ, પછી તે લાડવા જ ખાવા પડે. આ રીતે કર્મો જ્યાં સુધી આત્માની સાથે એકરૂપ થયા ન કર હોય ત્યાં સુધી કર્મોને તપાદિ દ્વારા ખપાવી શકાય છે પણ એકરૂપ થયા પછી તે તેને ભેગવવા જ પડે છે. - આત્મા ત્રણ પ્રકારે કર્મ બાંધે છે. મણ દંડેણ, વય દંડેણું, કાય દંડેણું. ગુન્હેગાર જેમ ગુનાથી દંડાય છે તેમ આત્મા પણ મન, વચન, કાયાની દુષ્ટ પ્રવૃત્તિથી દંડાય છે. આ ત્રણ દંડ કર્મના પ્રવાહને અવિચ્છિન્નપણે આત્મ તળાવમાં આવવા દે છે ત્યારે ત્રણ ગુણિએ તે પ્રવાહને અટકાવે છે. જો કે સર્વથા વેગ અટકી શકતો નથી કારણ કે કેવળી થયા પછી પણ તેમાં ગુણસ્થાનકે યોગ રહે છે અને તેથી ત્યાં આત્મા જમ જમ વર્ધા, વિશ સમg , તા સમજુ નિકિતUT I” પહેલા સમયે કર્મ બાંધે છે, બીજા સમયે વેદે છે ને ત્રીજા સમયે નિર્જરી નાંખે છે. જીવ ચૌદમાં ગુણસ્થાનકે પહોંચે ત્યારે અગી અવસ્થા પ્રાપ્ત થાય છે, ત્યારે સર્વથા કર્મબંધન અટકી જાય છે. આત્મા મનથી, વચનથી કે કાયાથી ત્રણ પ્રકારે કર્મો બાંધે છે. મનથી થોડા સમયમાં ઘણાં કર્મો બાંધી શકાય છે. તંદુલીયે મછ કે જેનું શરીર ચોખા જેટલું હોય છે. તે મગરમચ્છની અંખની પાંપણમાં પેદા થાય છે. જેનું આયુષ્ય માત્ર એક અંતર્મુહુર્તનું હોય છે. મગરમચ્છ પાણી પીવે ત્યારે પાણીની સાથે ઘણું માછલા તેના પેટમાં જાય છે. જ્યારે ફૂ કરીને પાણી બહાર કાઢે ત્યારે નાની નાની ઘણી માછલીઓ બહાર નીકળી જાય છે. આ જોઈને તંદુલીયે મચ્છ મનમાં વિચાર
Page #427
--------------------------------------------------------------------------
________________
શારદા સિલિ
કરે છે કે જે હું આ મગર જેટલો માટે હેત તે એક પણ જીવને બહાર કાઢત નહિ. આ મગર કે મૂર્ણ છે કે પાણીની સાથે છે પણ બહાર કાઢે છે. બસ, મનથી એણે દુષ્ટ કર્મો બાંધ્યા અને પરિણામે સાતમી નરકે ૩૩ સાગરોપમના આયુષ્ય ઉત્પન્ન થયે, માટે જ્ઞાની કહે છે કે મનમાં સડો પ્રવેશે કે તરત એને દૂર કરજો. આગળ વધવા દેશે નહિ. વાણી પ્રિય અને હિતકારી બેલજો પણ બીજાને દુઃખ થાય તેવી કટુ વાણી બોલશે નહિ. કાયાથી કોઈનું અહિત ન કરશો. મન, વચન અને કાયા એ ત્રણ યુગ દ્વારા જે કર્મબંધ થાય છે તે નિકાચીત થાય છે માટે મન, વચન અને કાયાને પવિત્ર ને નિર્મળ રાખે.
અકબરે કરેલી બીરબલની મશકરી”-એક વખત અકબર બાદશાહ અને બીરબલ બંને ઘોડે બેસીને ફરવા જતા હતા. રસ્તામાં અકબર બાદશાહ કહે. પ્રધાન ! હું તને એક વાત કરું. પ્રધાન કહે સાહેબ ! કરે. અકબરે કહ્યું બીરબલ! આજે રાત્રે મને એક સ્વપ્ન આવ્યું. બીરબલ સમજતું હતું કે બાદશાહ ઘણી વાર પાયા વિનાની ભીંત ઉભી કરે છે અને વગર પાણીએ સરોવર ઉભું કરે છે. બીરબલ ખૂબ ગંભીર હતું. તેણે કહ્યું બાદશાહ! શું સ્વપ્ન આવ્યું ? જહાંપનાહ! આપ જલ્દી કહો. આપને શું સ્વપ્ન આવ્યું હતું? બીરબલ ! બહુ વિચિત્ર સ્વપ્ન હતું. હું અને તું બંને ઘોડા પર બેસીને ક્યાંક ફરવા જઈ રહ્યા છીએ, ફરતાં ફરતાં આપણે એક વિકટ વનમાં પહોંચી ગયા. ત્યાં બે કુંડ હતા. બીરબલે પૂછયું આપે એ કુંડમાં શી વિચિત્રતા જોઈ? ત્યારે અકબર બાદશાહ કહે છે, એ બે કુંડમાં એક કુંડ કીચડ અને ગંદકીથી ભરેલો હતો ને બીજા કુંડમાં અમૃત ભરેલું હતું. ઘડાએ આપણને બંનેને પછાડયા. હું અમૃતના કુંડમાં પડે ને તું કીચડથી ભરેલા કુંડમાં પડશે. આ વિચિત્ર સ્વપ્ન જોઈને મારી નિદ્રા એકદમ ઉડી ગઈ. બાદશાહના સ્વપ્નની વાત સાંભળી બધા હસવા લાગ્યા. તેમાં પણ જેમને બીરબલ પ્રત્યે ઈર્ષા હતી તેઓ તે ખડખડાટ હસ્યા ને તાળીઓ પાડવા લાગ્યા. તેમના મનમાં થયું કે ઠીક થયું. તેમને જેટલો આનંદ બાદશાહ અમૃતના કુંડમાં પડયા તેને ન હતું તેથી વધુ આનંદ બીરબલ કીચડના કુંડમાં પડયે તેને હતે.
બંધુઓ ! બીરબલે રાજાની વાત સાંભળી. બીરબલ ચતુર અને બુદ્ધિશાળી હતે. તે રાજાથી ઉતરે તે ન હતું પણ મહા વિચિક્ષણ હતે. ઈર્ષ્યાળુઓના મનમાં જે આનંદના ફુવારા ઉડી રહ્યા હતા તેમની વચમાં તે બેલી ઉઠ મહારાજઆપે જેવું સ્વપ્ન જોયું તેવું જ મેં પણ ગઈ રાત્રે એક વિચિત્ર સ્વપ્ન જોયું, પણ છેલ્લે શેડો ફરક છે. આપણે બંને ફરવા નીકળ્યા. એક નિર્જન વનમાં પહોંચ્યા. ત્યાં કીચડને ને અમૃતને કુંડ આવ્યો. હું કીચડના કુંડમાં પડયો ને તમે અમૃતના કુંડમાં પડ્યા. એ પણ સત્ય છે પણ મેં આપનાથી એટલું વિશેષ જોયું કે આપ અમૃતના કુંડમાં
Page #428
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૩૬૯
પડ્યા પછી મને ચાટતા હતા. આ વાત સાંભળી આખી સભા ખડખડાટ હસી પડી. અકબર બાદશાહ તે ઝાંખા પડી ગયા. બધા બીરબલની બુદ્ધિ ઉપર સ્તબ્ધ થઈ ગયા. બાદશાહે જે વાણીથી બીરબલની મશ્કરી કરી ને તેનું પરિણામ શું આવ્યું ? બીરબલે શું કહ્યું એ આપે સાંભળ્યું ને ?
આ તે એક રૂપક છે. આ સાંભળીને તમને હસવું આવે તે સ્વાભાવિક છે, પણ આને સાર માત્ર હસવું એટલો નથી પણ આપણે એમાંથી બે ગ્રહણ કરવાને છે. અહીં જ્ઞાની સમજાવે છે કે સમકિત એ અમૃતને કુંડ છે અને મિથ્યાત્વ એ કીચડને કુંડ છે. મિથ્યાત્વી આત્મા અનંતકાળથી ધન, માલ, પુત્ર પરિવાર, સત્તા અને સંપત્તિમાં આસક્ત બન્યા છે. મિથ્યાષ્ટિ વારંવાર ભેગરૂપી કાદવમાં ડૂબકી લગાવ્યા કરે છે. જ્યારે સમ્યફદષ્ટિ આત્મા ભલે ને કુટુંબ પરિવાર કે સમાજના કુંડમાં રહે કે પછી ગમે ત્યાં રહે પણ તેના જીવન ઉપર કઈ અસર થતી નથી. તે કદાચ કીચડના કુંડ સમાન સંસારમાં પડે તે પણ અમૃતના કુંડને આનંદ અનુભવે છે. સમય આવે સમકિતી આત્મા આ કીચડના કુંડ સમાન સંસારને છોડીને અમૃતના કુંડ સમાન ચારિત્ર માર્ગને ગ્રહણ કરે છે. હું તે કહું છું કે ચારિત્રના સુખમાં જે આનંદ અને મસ્તી છે તે સ્વર્ગના દેવે પાસે પણ નથી. આત્મા ચારિત્ર માર્ગને અપનાવે છે ત્યારે તેના ગુણસ્થાનની શ્રેણુ વધે છે. ચોથું ગુણસ્થાનક અવિરતિ સમ્યફદષ્ટિનું છે. પાંચમું ગુણસ્થાન દેશવિરતિ શ્રાવકનું છે અને છઠ્ઠ ગુણસ્થાનક સાધુનું છે. - છઠ્ઠા ગુણસ્થાનકે ભાવમન અને દ્રવ્યમન બંને હોય છે. મન એવું ભાંજગડીયું ને પંચાતીયું છે કે તે નિરાંતે શાંત બેસી શકતું નથી. તેને કાંઈને કાંઈ ભાંજગડ ઉભી હોય છે. એટલા માટે છઠ્ઠા ગુણસ્થાનકે મનને લોકવ્યવહારથી દૂર રાખેલું છે. દુનિયામાં કેટે, ન્યાયાધીશે એ બધું જગતના કજીયા કંકાસને આભારી છે. જે કજીયા, કંકાસ કે પક્ષાપક્ષી ન હોય તે ન્યાયાધીશ અને કોર્ટોની જરૂર ન પડત. આ સ્થિતિ મનની છે. જગતની ભાંજગડે એ કજીયા છે ને મન ન્યાયાધીશ છે. જેમ કજીયા કંકાસ ન હોય તે ન્યાયાધીશની અસ્તિ વ્યર્થ છે તેમ જગતની ભાંજગડો ન હોય તે મન પણ નકામું છે. જ્યાં સંપૂર્ણ ભાંજગડ જાય એટલે જીવ કેવળી બની જાય છે. કેવળી થયા પછી મનના ઉપયોગની ખાસ જરૂર રહેતી નથી એટલે કેવળી ભગવાનને અનિક્રિયા કહેવાય છે. છઠ્ઠા સર્વવિરતિ ગુણસ્થાનકે સંસારની ભાંજગડ એટલે કે ચિંતા હોતી નથી. એ ચિંતાઓને ત્યાં અંત આવે છે પણ એક નવી જાતની ચિંતાને પ્રારંભ થાય છે. એ ચિંતા કઈ? તે હું આપને સમજાવું.
છઠ્ઠા ગુણસ્થાનકે લૌકિક ચિંતાઓને અંત આવે છે ને લોકેત્તર ચિંતાને પ્રારંભ થાય છે. લોકેત્તર ચિંતા એટલે મોક્ષ માર્ગને મેળવવાની ચિંતા, સમ્યગ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વિનય આદિની ચિંતા. આ ચિંતા મુનિઓના દિલમાં રાત શા. ૪૭
Page #429
--------------------------------------------------------------------------
________________
३७०
શારદા સિદ્ધિ
દિવસ ચાલ્યા કરે છે. તમારી ચિ'તાએ પાપમય જ્યારે સાધક આત્માની ચિ'તા ધ મય છે. સાધક આત્માની ચિંતા કરે. સાધુ રાત્રે સૂવે તે। અઢાર પાપસ્થાનકની ક્રિયા વેાસરાવીને સૂવે. ઉંઘમાં પડખુ` મલવુ' હાય તે પણ જમીન અને શય્યા પૂજીને ફેરવે. સાધુ ઉંઘે કે જાગે પણ સ્વ આત્માની ચિંતા કરતા હાય. સાધક આત્મા ચાવીસે કલાક આત્મશ્રેયની ઝંખનામાં રોકાયેલા હોય. સાધુની ચિતા લોકોત્તર ચિંતા છે. એ ચિ'તા લાડી, વાડી અને ગાડી માટેની નથી તેથી તેમની ચિં'તા આદરણીય કહી છે, અને સ`સારની ચિંતા હેય કહી છે.
એક રીતે જોઈએ તે તમારી ચિ'તા એવી છે કે શત્રુને આવવા ન દેવે. તેનાથી રક્ષણ કરવુ', જયારે અમારી ચિ'તા એવી છે કે કર્મ શત્રુને જડમૂળથી નાશ કરવેા જેથી એ શત્રુઓ ફરીને ઉભા ન થાય. અમારે કમ' શત્રુએની સાથે ઝઝૂમી તેના ઉપર વિજય મેળવવેા છે. શત્રુથી મચી જવાની સ્થિતિ તમારી છે પણ કમ શત્રુઓને મૂળથી નાશ કરવા એ શક્તિ તમારામાં છે ખરી ? નથી. તમે માનતા હે। કે સાધુને શુ ચિ'તા હાય ? એ ચિતા વિનાના છે. એ માન્યતા ભૂલભરેલી છે. સ્પષ્ટ શબ્દોમાં કહુ' તા તમારા કરતા વધુ ચિ'તા સાધુને હોય છે. એમની ચિ'તા સ’સારમાં રચ્યાપા રહેવા માટેની નથી પણ સંસારને તરી જવાની છે. અમે રાત દિવસ કમ શત્રુઓને હટાવવાના વિચાર કરીએ છીએ.
અડધુએ ! તમને શ ́કા થાય કે અમારા શત્રુઓ કયા ને તમારા શત્રુએ કયા ? તા સાંભળેા. તમારા શત્રુઓ ચેતન છે. તેમને નાશ કરવાના વિચારો કરવા એ મહાપાપ છે. અમારી વાત એનાથી સાવ અલગ છે. અમારા શત્રુએ કર્યું છે, અમારે એ શત્રુઓને નાશ કરવાના છે પણ એ શત્રુએ એવા નથી કે જેને નાશ કરતા પાપ લાગે કે હિંસા થાય. કશત્રુઓને મારીએ તેથી કદી હિઁ'સા થવાની નથી. આવા ભાવ શત્રુઓને નાશ કરવાની ચિ'તાવાળા મુનિએ છઠ્ઠા ગુણસ્થાને વિચરે છે. સાધક આત્માએ ભયકર અને અતિ વિષમ એવા ભવ પર્યંતને આળ'ગી જાય ભગવાન સૂયગડાયંગ સૂત્રમાં ખેલ્યા છે કે,
આવા
છે.
जं मयं सव्वसाहूणं, तं मयं सलगत्तैणं ।
સત્તાળું તે તિન્ના, ઢુવા વા કવિનું તે! અ. ૧૫ ગાથા ૨૪
જે સર્વ સાધુઓને માન્ય છે તે સંયમ આઠ કમરૂપી શત્રુને નાશ કરનાર છે. તે સ'યમનુ' પાલન કરી ઘણાં જીવા સ`સાર સાગરને તરી ગયા છે. સિદ્ધ ગતિને પામ્યા છે, અને શેષ કર્યાં ખાકી રહી જાય તે વૈમાનિક દેવમાં ઉત્પન્ન થાય છે, પછી દેવાના ભવ પૂર્ણ કરી ત્યાંથી ચવીને મનુષ્ય ભવ પામી સયમ લઈને મેક્ષ ગતિ પ્રાપ્ત કરે છે, માટે કહું છું કે ચારિત્ર જેવા આનદ કે સુખ ખીજે કયાંય નથી. આપ આપના હૃદયમાં કાતરી રાખજો કે લેવા જેવી હાય તા દીક્ષા છે ને
Page #430
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૩૭૧
મેળવવા જેવા મેક્ષ છે,” પણ મેળવવા જેવુ' ધન નથી. ગમે તેટલુ' મેળવશે પણ આંખડી મીંચાયા પછી તમારું' કઈ નથી. જે ધન સ્વધીની સેવામાં, દુઃખીના આંસુ લૂછવામાં, પરદુ:ખભજન બનવામાં ને જ્ઞાન પ્રચારમાં વાપરશેા તે તમારુ' છે. જીવદયાના ધર્મ અલૌકિક છે. સમક્તિના પાંચ લક્ષણમાં અનુકપા તે પણ એક લક્ષણ છે. અનુક'પા હોય તે જીવાની દયા કરી શકે. જ્ઞાની કહે છે કે તમે પાપને નિજો પણ પાપીની નિંદા કરશે! નહિ. આજના પાપી કાલે પવિત્ર બની જાય છે. આજના ક્રૂર કાલે કમળ ખની જાય છે. શેતાન સંત અને છે ને હેવાન માનવ મને છે. રામપુર ગામમાં રામસીંગ નામે એક બહારવિટયા થઈ ગયા. તે ચારે બાજુ લૂંટ ચલાવે, ધાડ પાડે ને પ્રજાને હેરાન પરેશાન કરી દે. રામસીંગ બહારવિટયા હતા છતાં એના હૈયામાં ઊંડે ઊંડે કરૂણા ભરી હતી. ઘણી વખત કહેવાતા શાહુકારામાં જોવા ન મળે એવી કરૂણા બહારવિટયા તરીકે ૫'કાયેલા વ્યક્તિના જીવનમાં જોવા મળે છે. આ રામસીંગ બહારવટિયા બિનહરીફ બહાદુરી ધરાવતા. તેની બહાદુરી કરૂણાસભર હતી.રામસીંગના ત્રાસથી રાજા અને પ્રજા કકળી ઉઠયા. રાજાએ ઈનામ બહાર પાડયુ' કે જે રામસીંગ બહારવિટયાને પકડી લાવશે તેને મહારાજા પાંચ હજાર રૂપિયા ઈનામમાં આપશે. રામસીગને પકડવા એટલે પવનને પકડવે. જેમ પવનને પકડવા મુશ્કેલ છે તેમ આ રામસીંગને પકડવા મુશ્કેલ હતા, છતાં જ્યારે પુણ્ય પરવારે છે ત્યારે તે ગમે તે રીતે છટકવા જાય છતાં પકડાઈ જાય છે.
રામસી'ગ માટે એક વાર આવુ' બન્યું. એક દિવસ ગોઝારો આવી ગયા કે સિપાઈ એની નજરમાં અનેક વાર છટકી ગયેલો રામસી'ગ એક વાર સિપાઈ એના સાણસામાં સપડાઈ ગયેા. ઈનામ મેળવવાની આશામાં રાચતા સિપાઈએ એને રાજદરબારમાં લઈ ગયા. એને જોતાં મહારાજાની આંખમાંથી આગ વરસવા લાગી. તેમના મનમાં થયુ* કે જો આને ફ્રાંસીની શિક્ષા આપીશ તે ઘડીનું દુઃખ ભોગવી ચાલ્યેા જશે પણ એને એવી શિક્ષા કરુ` કે તે રિખાઈ રિબાઈ ને મરે. આમ વિચારી રાજાએ કહ્યુ` કાળી કાજળ જેવી અધારી કોટડીમાં એને કેદ કરે. પવન કે પ્રકાશ એની કોટડીમાં પ્રવેશી ન શકે એવી કેદમાં પૂરે. એને અન્ન-પાણી પણ હમણાં આપશે નહિ. એના અપરાધાની લાંબી હારમાળા જોતાં મારા અતરમાં આગ વ્યાપી જાય છે. દેહાંત ક્રૂડ કરતાં ભય કર સજા આના માટે અપૂરતી છે. જેલમાં ચકલુ' ય પ્રવેશી ન શકે એવી જેલના મહેમાન બનેલા રામસીંગ જેલમાંથી છટકી જઈ ને દરબારની આબરૂને ધૂળધાણી કરવાના કિમિયા વિચારવા લાગ્યા. એના મનમાં થયું કે જો હું આવી જેલમાંથી ભાગી છૂટુ તે બહારવિટયાની નાતમાં મારી બહાદુરીની પ્રશંસા થાય. આ બહાદુર બહારવિટયાને એકાદ ખારી કે ખાકારુ' મળી જાય તેા ખારી કે ખાકેારાને બારણું બનાવીને છટકી જવાની અગમ્ય કળા એને આવડતી હતી.
Page #431
--------------------------------------------------------------------------
________________
૩૭૨
શારદા સિદ્ધ ભીત તેડીને ભાગી છુટેલે રામસીંગ” ખૂબ વિચારને અંતે રામસીંગને જેલમાંથી નાશી છૂટવાને એક રસ્તે મળી ગયા. જેલના પાછલા ભાગમાં એક કાચી ભીત હતી. પોતાનું બળ અજમાવી હાથે પગની બેડીઓ તોડી નાંખી અને પગથી ભીંતમાં એવી જોરથી લાત મારી કે એ ભીંતમાં એક બાકોરું પડયું. બાકોરામાંથી બારી અને બારીમાંથી બારણું બનાવવાની કળામાં એ પાવરધો હતે. એક રાત્રે રામસીંગ આ બારામાંથી ભાગી છૂટ. બીજા દિવસે ચેકીયાતો જેવા ગયા તે ભીતમાં મોટું બાકોરું જોયું અને રામસીંગને ન જે. રામસીંગ બહારવટિયાની બહાદુરીને બિનહરીફના બિરૂદથી બિરદાવતી આ ઘટના ગામમાં ફેલાઈ ગઈ. જેણે આ વાત સાંભળી તેમને બધાને હદયમાં એક આંચકો લાગે. શું દીવાલે તેડીને રામસીંગ ભાગી છૂટયા ? સમુદ્રને પાર થયેલી કિનારે આવેલી નૌકા ડૂબી જાય ને જે આઘાત લાગે તે આઘાત રાજાના દિલમાં લાગે. દરિયાના પાણીમાં હાથથી સરકી ગયેલી માછલી જે હાથમાં આવે તે રામસીંગને ફરી પકડી શકાય.
“રાજાનું કડક ફરમાન”:-હવે ગામમાં શું બને છે તે જોવા માટે રામસીંગ વેશ પરિવર્તન કરીને ગામમાં ફરે છે. લોકે રામસીંગના બળ-કળની પ્રશંસા કરતા
હતા. રામસીંગ એની કીર્તિકથા સાંભળો ત્યારે પોતે ખૂબ ગૌરવ અનુભવતે. રામસીંગને * પકડવા માટે બધા ત્રણ ત્રણ દિવસ ગામમાં ફર્યા પણ બધાના પ્રયત્ન નિષ્ફળ ગયા. કઈ રામસીંગને મેળવી શકયું નહિ. આથી રાજા ખૂબ ગુસ્સે ભરાયા. તેમને કોઇ હદ વટાવી ગયે. લૂંટારા પર કોઈ સિપાઈએ પર ઉતર્યો. રાજાએ ચેકીદારને કહ્યું રામસીંગ ભાગી ગયે એમાં તમારે હાથ લાગે છે. તમે ભગાડી મૂક લાગે છે. તમારી ચેક કડક હેત તે એની શી તાકાત હતી કે જેલની દીવાલે તેડી શકે. જે ત્રણ દિવસમાં તમે રામસીંગને પકડીને હાજર નહિ કરે તે ચોથા દિવસની સવાર તમારા માટે ગેઝારી નીવડશે અને તમને ફાંસી આપવામાં આવશે. આ કઢક શિક્ષા સાંભળીને બધા પ્રજી ઉઠયા. ચોકીદારોને તે મતિયા જ મરી ગયા. હવે મૃત્યુ આંખ સામે દેખાવા લાગ્યું. જયાં ભલભલા સિપાઈઓ પણ રામસીંગને મેળવવામાં હાર પામ્યા હતા ત્યાં ચોકીદારનું શું ગજું !
મૃત્યુદંડની આ ભયંકર શિક્ષા જેના કાને અથડાઈ એ બધાના દિલ દ્રવી ગયા. પ્રજા તે જાણે ઠીક પણ ખુદ રામસીંગનું કાળજું પણ કરૂણાથી પીગળી ગયું. મૃત્યુ દંડની આ સજા રામસીંગના દિલમાં એક આંદોલન જગાવી ગઈ. તેનું હૈયું કરૂણાથી છલકાઈ ગયું. શું મારા એકના પાપે ૪૦ જીની હત્યા! ગુને મારે અને શિક્ષા બીજાને ! આ દુનિયાની દષ્ટિએ હું કદાચ નિર્દોષ ઠરીશ પણ મારા દોષને દંડ પરભવમાં મને અનેક ગણો મળ્યા વિના રહેવાનું નથી. તેના અંતરમાં મંથન શરૂ થયું. શું કરું ? દ્રવ્ય મન કહે છે ભલે, એ બધા મરે. હું તે બળથી છૂટ છું. કયાં
Page #432
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૩૭ટે ગુને કર્યો છે? ભાવ મન કહે છે ના..ના.... તારા એક ખાતર બીજા નિર્દોષને શા માટે મરવા દેવા? રામસીંગ બહારવટિયે હતો પણ દિલમાં કરૂણ ભરી હતી. નિર્દોષ ચોકીદારોના જીવન મરણની ચાવી રામસીંગને હાથમાં હતી. પોતે એક જે મૃત્યુ વહોરી લે તે અનેક નિર્દોષના જીવન સહીસલામત રહી શકે. તેનું ખમીર ઉછળ્યું. ભાવ મને વિજય મેળવ્યો અને પિતે ફાંસીના માંચડે લટકી જઈને ચોકીદારોના જીવન બચાવવાનો નિર્ણય કર્યો. એ અભણ હતે પણ સમજ હતો કે પાપ કર્યા પછી એના કડવા ફળ મારે ભેગવવા પડશે, તેથી સમજીને સામા પગલે મૃત્યુદંડને સ્વીકાર કરવા અને અનેક જીવોની રક્ષાનું પુણ્ય બાંધવા તૈયાર થશે.
શેતાન કે સંત” :- બીજે દિવસે સવારે રામસીંગ પિતાને વેશ પહેરીને રાજ દરબારમાં હાજર થઈ ગયે ને પિતાની ઓળખાણ આપતા કહ્યું કે દરબાર ! જેલમાંથી ભાગી છૂટવાના જેના અપરાધને કારણે આપ ૪૦ નિર્દોષ ચોકીયાતને ફાંસી આપવાના અફર નિર્ણય પર આવ્યા છે એ બહારવટીયો રામસીંગ હું પોતે જ છું. જેલની દીવાલ તેડીને ભાગી છૂટવાને ગુને મેં કર્યો છે તેથી ગુનેગાર હું છું. ચોકીદાર તે બિચારા સાવ નિર્દોષ છે. એમની શિક્ષા રદ કરે. ફાંસીના માંચડે મને ચઢાવી દે, અને બધાને જીવતદાન આપે. મરતા મરતા ય આટલા માણસોનો સંહાર અટકાવવાનું કાર્ય થશે તે માનીશ કે હું કંઈક પુણ્ય કરી શકો છું. દરબાર પૂછે છે કે શું તું સાચે રામસીંગ છે? હા. મહારાજા! મેં બધી વાત સાંભળી છે તેથી અહીં આવ્યો છું. એક શેતાનના દિલમાં જાગેલી સંતવૃત્તિ બધાને અજબગજબની લાગી. દરબારને હજુ વિશ્વાસ બેસતું ન હતું કે આ રીતે રામસીંગ પિતાની જાતે પકડાઈ જઈને પિતે મેત વહેરીને બીજાને બચાવવા તૈયાર થાય! પાકી ખાતરી કરવા ચેકીયાતને પૂછ્યું આ રામસીંગ છે ને ? ચેકીયાતો કહે-હા. તે દિવસે જેલમાં પૂર્યો હતો તે જ છે.
“જીવદયાનું ફળ”:- રામસીંગની આ જીવદયા કાજેની પિતાની જાન કુરબાની જેઈને રાજા ચકિત થઈ ગયા. ભૂલ તે દરેક કરે છે પણ ભૂલને ભૂલ માને તે માનવમાંથી મહામાનવ બની શકે છે. રામસીગે પિતાની ભૂલ કબૂલ કરી. રાજા તેના પર પ્રસન્ન થયા ને પિતાના નિર્ણયને સાવ બદલી નાંખે. મૃત્યુની શિક્ષાને બદલે અભયદાન આપતાં કહ્યું હે રામસીંગ! ધન્ય છે તારા જીવનને! તારી આ કરૂણાને પૂરો બદલો આપવા તે હું સમર્થ નથી છતાં આજથી તને હું મારા રાજ્યને એક સારો હોદ્દો આપવાનું વચન આપું છું. તારા જેવા કરૂણવંત અને દયાળુને હું દંડું તે કુદરત મારા પર રૂઠવામાં બાકી ન રહે! આમ કહી રાજાએ તેને બાથમાં લઈ લીધે ને તેને ભેટી પડયા. એક વખતન પાપી પુનિત બની ગયે. ડાકુ મટીને ધમ બની ગયે, માટે પાપીને ધિક્કારશે નહિ.
Page #433
--------------------------------------------------------------------------
________________
૩૭૪
શારદા સિદ્ધ
હું આપને કહી ગઈ કે શિષ્યે ગુરૂદેવને પ્રશ્ન પૂછ્યા કે મેક્ષ પ્રાપ્ત કેવી રીતે થાય ? ગુરૂદેવે કહ્યું મેાક્ષ મેળવવા માટે કશત્રુના સામના કરવા પડશે. કમ શત્રુએ ઉપર વિજય મેળવવા સયમ અને તપની જરૂર છે. જો સયમ ન લઈ શકે। તે મરીને દુ`તિમાં ન જવાય તે માટે સ'સારમાં રહીને પણ એ ગુણા ઉપર તે અધિકાર મેળવી લેવા જોઈ એ, એક ભીતિ અને બીજો પ્રીતિ. ભીતિ પાપની રાખેા ને પ્રીતિ પરમાત્માની કરો. સંસારની, ધનની, કુટુ'બ પિરવારની અને જડ પુદ્ગલોની પ્રીતિ તા જીવે અન’તકાળથી કરી છે. એ પ્રીતિથી તેા આત્માનુ પતન થયું છે, માટે એ પ્રીતિ કરવા જેવી નથી. સંસારની પ્રીતિ સ્વાથી છે અને પરમાત્માની પ્રીતિ નિઃસ્વાથી છે. રાજના સાત સાત ખૂન કરનારા મનમાળીને સુદર્શન શેઠનેા સમાગમ થતાં પાપની ભીતિ લાગી અને ભગવાનના શરણે જઈ પ્રભુ સાથે પ્રીતિ કરી તેા પરમાત્મા બની ગયા. સિદ્ધાંતમાં આવા કઈક દાખલા છે.
આજે પર્વાધિરાજને બીજે દિવસ તે આવી ગયા. તપસ્વીએએ તે કમ નિજ રાના અથે ઉગ્રતપ કર્યાં છે. તમારાથી ખની શકે તેા તપ કરજો પણ કાઈ ને અ'તરાય ન પાડશે. કૃષ્ણ વાસુદેવે દીક્ષાની દાંડી પીટાવી તમે તપની દાંડી પીટાવજો. માનવને મુક્તિ ભણી દોરી જતા રાજમાગેરીમાં ત્રીજો ન'ખર તપના છે. તપ એ કમના કાળા ડિબાંગ વાદળને વિખેરી નાંખનાર વટાળ છે. સ’સારની અંધારી ખીણમાંથી સિદ્ધશિલાની જ્યેાતિય ભૂમિકા પર પહોંચાડનાર પગથાર કોઈ હોય તેા તપ છે. જેનામાં જાગે તૃપ્તિની તલપ એને ન ગમે ખાવાની લપછપ, ’ આહાર સજ્ઞાને અભયદાન એટલે તપ, ધનનુ દાન કરવું સહેલું છે પણ અનંત અનંત યુગેાથી જીવ જેના કારણે રખડપટ્ટી કરી રહ્યો છે, એવી આહાર સ'જ્ઞાને તિલાંજલી આપવી મુશ્કેલ છે. તપ એટલે આત્માનું ઘર અને આહાર એટલે શત્રુનું ઘર. તપને આત્માનું ઘર શા માટે કહ્યું? તપ એ આત્માનેા ગુણુ છે. આ આહારને શત્રુનુ` ઘર એટલા માટે કહ્યુ` કે આહાર એ આત્માના ગુણ નથી. આત્માના ગુણુ અણુાહારિક છે. આત્મા સ્વભાવે અણુાહારિક છે. કને વશ થઈને તેને આહાર કરવા પડે છે. સમ્યક્ત્વી આત્મા જમવા બેઠા હાય, તેના ભાણામાં ૩૨ જાતના પકવાન અને ૩૩ જાતના શાક આવે તા તેને જોઈને તેની આંખમાં આંસુ આવી જાય. તેવા આત્મા જમતા જમતા પણ કર્મો તેાડે છે. જ્યારે મિથ્યાત્વીને સારા પકવાન આદિ જોઈને જીભમાં પાણી છૂટે. તે ખૂબ ટેસ્ટથી ને વખાણી વખાણીને જમતા હાય, આવા જીવા ખાતા ખાતા કઈં ખાધે છે.
જ્ઞાની કહે છે તપના રાગ એટલે અણુાહારીપદના રાગ, તપમાં રહેલી સ પાપને નાશ કરવાની શક્તિને વર્ણવતા અનેક દાખલા સિદ્ધાંતમાં માજીદ છે. આપ જાણા છે કે દ્વારકા નગરીમાં જ્યાં સુધી એક પણ તપ ચાલુ હતા ત્યાં સુધી દેવ પણુ
Page #434
--------------------------------------------------------------------------
________________
પારદા સિલિ
૭૫
તેને નાશ કરવાને સમર્થ થઈ શકયા નહિ. તપને પ્રભાવ અજબગજબને છે. એક સંસ્કૃત શ્લોકમાં તપને મહિમા બતાવતા કહ્યું છે કે
तपांसि तान्याद् द्विविघानी नित्य, मुखे कटुन्यायति सुन्दराणि । निध्नन्ति तान्येव कुकर्मराशि, रसायनानीव क्षुरामयान यत् ॥
દુષ્ટ રેગોને નાશ કરનારા રસાયણ છે, માટે આરોગ્યની પ્રાપ્તિને ઈચ્છુક રસાયણેનું સેવન કરે છે, એમ ભાવ આરોગ્યને અભિલાષી આત્મા તપ રૂપી રસાયણનું સેવન કરે છે, કારણ કે કુકર્મોની રાશિઓના ભુક્કા કરવાની તાકાત તપમાં છે. ભલે, તપ શરૂઆતમાં કદાચ આકર લાગતું હોય પણ પરિણામે તે ખૂબ સુંદર છે, માટે મોક્ષાભિલાષી આત્માએ અવશ્ય તપની આરાધના કરવી જોઈએ. તપના મંગલ દિવસો ચાલી રહ્યા છે. આપ બધા તપની આરાધનામાં વધુ ને વધુ જોડાવ. તપથી આત્મા ઉજવળ બને છે. વધુ ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૩૭ શ્રાવણ વદ અમાસને બુધવાર “શ્રદ્ધાને દીપક” તા. રર-૮-૭૯,
સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંત જ્ઞાની ભગવાને જગતના જીના આત્મ કલ્યાણ માટે આગમ વાણી પ્રકાશી. તેમાં મંગલકારી પર્વાધિરાજ પર્યુષણ પર્વનું સ્વરૂપ સમજાવ્યું. આ સુંદરતમ પર્વના તેજસ્વી કિરણે આત્માના અજ્ઞાનના અંધકારને દૂર કરી જ્ઞાનના અજવાળા પાથરે છે. જેમાં મહાશિરતાજ પર્યુષણ પર્વની સહામણી આમતારક આરાધના કરવાને સુયોગ મળ્યો છે, તે પ્રમાદના થરો દૂર કરી આ પર્વને વધાવી લો. વિનય વિનાની વિદ્યા અને સુગંધ વિનાનું પુષ્પ જેમ શેભતું નથી તેમ પર્યુષણ પર્વની સુંદરતમ સાધના, આરાધના ઉલ્લાસ વિના શોભતા નથી. ધનની ઘેલછા ભરી મૂછને ઉતારવા માટે પર્યુષણની સોનેરી તક મળી છે તે ભવભવમાં ભટકાવનાર ધનની મમતા છેડે. મનને ધર્મધ્યાનમાં જોડો અને અનાદિના સંચિત કર્મોની જડને તેડ. પાપના પૂંજને પખાળવા આ પર્વની આરાધના કરે. આજે પર્યુષણ પર્વને ત્રીજો દિવસ આવી ગયે. જ્ઞાન-દર્શન–ચારિત્ર-તપથી આ પર્વને વધામણું કરે. પર્વની આરાધના કરવા ભગવાને અનેક માર્ગો બતાવ્યા છે.
ભગવાન કહે છે જ્યાં સુધી સમ્યક્દર્શન પ્રાપ્ત થયું નથી ત્યાં સુધી તેની ક્રિયાઓ કર્મનિર્જરા રૂપ બનતી નથી. સમ્યક્દર્શન પ્રાપ્ત કરવા માટે સર્વ પ્રથમ વિષયે પ્રત્યે વિરાગ કેળવવું પડશે. વિષ પ્રત્યે વિરાગ કેળવવાથી સમ્યગદર્શનની સન્મુખ થવાય છે. મેગ્નેમિટરને ચુંબકશક્તિ આપનાર યંત્ર વડે જમીનની અંદર કયા કયા પદાર્થો છે તે ખબર પડે છે તેમ સમ્યગ્દર્શન રૂપ મેગ્નેમિટરને ચુંબકશક્તિ આપનાર યંત્ર
Page #435
--------------------------------------------------------------------------
________________
૩૭
શારદા સિદ્ધિ
વડે આત્માને ક્યા કયા પાપે। હેરાન કરી રહ્યા છે તેનું જ્ઞાન થાય છે, અને તે જ્ઞાન દ્વારા આત્મામાં સ્થિર રહી શકાય છે. ગેસ નીકળે ત્યારે તેની આજુબાજુમાં તેલ હોય છે તેમ સમ્યગ્દશ નની આસપાસ સાધુતા રમતી હેાય છે. સમ્યક્ત્વી આત્મા સસારમાં રહેત હાય પણ એની એ જ ભાવના હાય છે કે હું કયારે આ સ`સાર જેલમાંથી છૂટુ ને સયમ માંને અંગીકાર કરુ'. તે સ`સારમાં માલિક બનીને નહિ પણ મહેમાન ખનીને રહેતા હોય છે. તે આત્મા દુઃખના દ્વેષથી અને સુખના રાગથી મુક્ત હાય છે. દુઃખના દ્વેષ ઉપર પણ તેને દ્વેષ હોય છે ને સુખના રાગ ઉપર પણ તેને દ્વેષ હાય છે. ડ્રીલીંગ મશીન દ્વારા હજારો ફૂટ 'ડુ' પાણી હોય તે પણ ખબર પડે છે, તેમ સમ્યગ્દર્શોન એ આત્માને ઉંડે ઉતારનાર ડીલી'ગમશીન છે. આ મશીન દ્વારા જેમ જમીનમાંથી તેલ પ્રાપ્ત થાય છે તેમ આત્મામાં સમ્યગ્દર્શન રૂપડીલીંગ મશીનથી કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. ડ્રીલી`ગ મશીન પહેલા પાણી અને માટીને દૂર કરે છે તેમ સમ્યગ્દન રૂપ મશીન વિષય કષાય રૂપ પાણી અને માટીને દૂર કરે છે, પછી તેમાંથી અનંત જ્ઞાન, દન રૂપ તેલના ફુવારા ઉડે છે.
સમ્યગ્દન એટલે શુધ્ધ શ્રદ્ધા. સમ્યગ્દન કોને કહેવાય તે મતાવતા ભગવાન ઉત્તરાધ્યયન સૂત્રમાં ખેલ્યા છે કે
तहियाणं तु भावाणं, सन्भावे उवसणं ।
માવે સદ્દન્તમ્સ, સમ્મત્ત તે વિયાદ્દિય । અ. ૨૮ ગાથા ૧૫ જીવ, અજીવ, પુણ્ય, પાપ આદિ નવ પદાર્થાંના યથાર્થ ભાવેાની સ્વભાવથી અથવા ઉપદેશથી ભાવપૂર્વક શ્રદ્ધા કરવી તેનું નામ સમ્યગ્દર્શન એટલે કે સમ્યક્ત્વ. સમ્યક્ત્વ એટલે સાચી શ્રદ્ધા.
મહાન પુણ્યાયે જિનશાસન અને તીર્થંકર ભગવાનની વાણીનુ' શ્રવણ કરવા મળ્યું પણ તેના પ્રત્યે શ્રદ્ધા થવી એ બહુ દુર્લભ છે. શ્રદ્ધા વિનાની ધર્મક્રિયાએ એકડા વિનાના મી'ડા જેવી, પાયા વિનાના મકાન જેવી અને છાર ઉપર લી...પણ જેવી છે. શ્રદ્ધા પ્રગતિનુ' પગથિયુ' છે. મુક્તિ મહેલની નિસરણી છે અને આત્મદર્શન કરાવનાર દૂરબીન છે. સમકિત સહિત ઘેાડી કરણી ઘણુ ફળ આપે છે ત્યારે સમ્યક્ત્વ વગરની કરણી ઘેાડું ફળ આપે છે. સૂયગડાય'ગ સૂત્રમાં ભગવાન ખેલ્યા છે કે जे या बुद्धा महाभागा, वीरा असभत्तदंसणे।
મુદ્ર તેત્તિ વાત, સબઢ઼ાર્સસે। . ૮ ગાથા ૨૨
જે પુરૂષ જગતમાં પૂજનીય ગણાતા હાય, મહા ભાગ્યવાન મનાતા હાય, શત્રુની સેનાને નાશ કરવામાં સમથ હાય, શાઓમાં તથા વ્યાકરણમાં કુશળ હોય, પડિત કહેવાતા હાય, બાહ્ય તપ-ત્યાગ આદિથી જગતમાં પ્રશ'સનીય હાયપર`તુ ધર્માંના સ્વરૂપને જાણતા ન હાય, સમ્યક્ત્વ રહિત હાય તેવા સાધકના તપ, જપ, નિયમ,
Page #436
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૩૭૭
સયમ આદિ ધ ક્રિયાએ અશુભ અને કર્મબંધન વધારનાર છે, અને સમ્યક્ત્વ સહિતના અનુષ્ઠાના કર્માંબધનને તાડનાર છે. સમિતિ એ ચારિત્રનું ભાજન છે, સમ્યક્ત્વ હોય ત્યાં ચારિત્રની ભજના એટલે ચારિત્ર હાય પણ ખરુને ન પણ હોય, પણ સમ્યક્ ચારિત્ર હોય ત્યાં સમ્યકૃત્ય નિયમા ( અવશ્ય ) હેાય. જયારે જીવ સમકિત પ્રાપ્ત કરે છે ત્યારે તેની સ્થિતિ ઉનાળાની શુષ્કભૂમિ જેવી નહિ પણ ચામાસાના વરસાદ પછી નવપલ્લવિત અનેલી ભૂમિ જેવી અને છે. ખાદેલી જમીનમાંથી જેમ પાણી આવ્યા કરે તેમ દુ:ખી પ્રાણીઓને જોઈ તેનું અંતર દ્રવ્યા કરે, અનુક'પાના મધુર ટીપાં અ‘તઃકરણમાંથી પડયાં કરે. કોઈ પણ માહક ચીજમાં મેહ ન પામતાં તેનુ` મન તેનાથી અલિપ્ત રહે. કષાયના ઉદય કદાચ થાય તેા તરત એલવાઈ જાય, લાંબે વખત ટકે નહિ, વેરઝેર, કલેશથી હંમેશા દૂર રહે. આવી સ્થિતિ સમ્યક્ત્વી આત્માની છે. વીતરાગ ભગવાનના વચનામાં જો યથા શ્રદ્ધા થાય તેા અનંતા કર્યાં ખપી જાય. શ્રદ્ધા હશે તે તમે તરશેા ને તમારા સમાગમમાં આવનારને પણ તારશે.
અમેરિકામાં એક મેટરના કારખાનાવાળા જેણે કરોડો રૂપિયા ધંધામાં રોકયા હતા એવા એક શ્રીમતને મેટરના એકસીડન્ટ થતાં પગમાં નુકસાન થયું. તે તે ખૂબ શક્તિસપન્ન હતા એટલે ઇલાજો, ઉપચારા કરવામાં ખાકી ન રાખ્યુ, તેથી પગ સુધર્યાં પણ જરા અસર રહી ગઈ. ચાલે તેા લંગડાતા પગે ચાલવુ પડે. મોટા કરોડપતિ શેઠને લંગડાતા પગે ચાલવું પડે એટલે એને શરમ આવતી. ધનનું અભિમાન છે. હુ આવેા મેટો ને મારો પગ લંગડા દેખાય એ સારું ન લાગે. તે માટે દુનિયાના નામાંકિત મોટા ડોકટરોને ખેલાવ્યા પણ સારું' ન થયું. અહી' જ્ઞાની આપણને એ સમજાવે છે કે અખજો રૂપિયાની સપત્તિ હાય પણ કમ આગળ એ નાકામિયાબ બની જાય છે. પેલા મોટર કપનીના માલિકે ઘણા ઘણા ઉપાચા કર્યાં છતાં પગે સારુ થતુ નથી. એક વાર ભારતના એક જૈન મિત્ર ત્યાં ગયા. તે આ શ્રીમત શ્રેષ્ઠીને ત્યાં ઉતર્યાં. શેઠના પગ લંગડાતા જોઈને એણે પૂછ્યું' તમારી આવી સ્થિતિ કેમ થઈ ? શેઠે બધી વાત કરી અને કહ્યું મેં ઘણા ઇલાજો કર્યાં પણ એકે ઇલાજ સફળ ન થશે. આવનાર ભારતીય મિત્રે કહ્યું હું તમને એક ઇલાજ બતાવુ? તે તમે કરશે ? શેઠ કહે જો મારે પગ સુધરતા હોય તે તમે કહેા તે કરવા તૈયાર છું. મિત્ર કહે તમે રોજ સવારમાં એક જગ્યાએ બેસીને ભગવાનની પ્રાના કરો. આ સાંભળીને શેઠ હસવા લાગ્યા. હે”, શી વાત કરે છે ? શું પ્રાનાથી આ પગ સારો થાય ? તા શ્વરમાં માનતા નથી, ત્યારે મિત્ર કહે છે તમે નહિ માનતા હો પણ શ્વર છે એ સત્ય હકીકત છે. ઈશ્વરની પ્રાથનાથી હજારાના દુઃખ ટળ્યા છે. અરે, પણ મુખેથી પ્રાથના ખેાલી જઈ એ એથી શરીરનું અંગ શુ' સાજી થઈ જાય ?
મિત્ર કહે શેઠ ! માત્ર આ માઢથી ખેલવાની વાત નથી. હૃદયથી એક ચિત્તો
શા. ૪૮
Page #437
--------------------------------------------------------------------------
________________
૩૭૮
શારદા સિવિલ એક ધ્યાને બેસીને પ્રાર્થના કરવાની છે. એની તાકાત અચિંત્ય છે, કારણ કે ઈશ્વરની શક્તિ અચિંત્ય છે. હું તમને કહું છું કે તમે ઉપાયે તે ઘણું કર્યા. હવે હારીને બેઠા છો તે બસ આ ઉપાય કરી જુઓ. હૃદયપૂર્વક ભગવાનની પ્રાર્થના કરવાથી તમારા પગ જરૂર સુધરી જશે. આ તે નવા ઘડા હતા. શેઠનું હૃદય પીગળી ગયું. રીઢા ઘડા જેવા હોય એને કંઈ અસર ન થાય. આ શેઠના મનમાં થયું. આ મિત્ર મને ઘણા દાખલા સહિત વાત કરે છે, માટે જરૂર ઈશ્વરીય જેવું તત્ત્વ હશે ખરૂં. તે લાવને હું પણ આ પ્રયોગ અજમાવી જોઉં. બધા ડોકટરોએ તે હાથ ખંખેરી નાંખ્યા છે, પછી આ કરવામાં મારું શું જવાનું છે? શેઠે કહ્યું, મિત્ર! ભલે તમારા કહ્યા પ્રમાણે કરીશ. મિત્રના કહેવા પ્રમાણે શેઠ દરરોજ સવારમાં એક સ્થાનમાં બેસીને હૃદયપૂર્વક પ્રાર્થના કરવા લાગ્યા. શુદ્ધ ભાવથી કરાતી પ્રાર્થનાથી શેઠને પગ સુધરતો ગયો, એટલે શેઠને ચમત્કાર તે લાગે, તેથી એમની શ્રદ્ધા વધવા લાગી. એક મહિનામાં તો પગ સાવ સાજો થઈ ગયે. એ ઈશ્વરને પ્રેમી બની ગયે. નાસ્તિક હતો તે આસ્તિક બની ગયા. આ છે શ્રદ્ધાને પ્રભાવ. આપણે સમ્યક્દર્શનની વાત કરી. હવે સમ્યકજ્ઞાન તરફ જરા દષ્ટિ કરીએ.
નંદી સૂત્રમાં ભગવાને પાંચ જ્ઞાનનું સુંદર વર્ણન કર્યું છે. જ્ઞાન પાંચ છે. મતિજ્ઞાન, શ્રતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન. મતિજ્ઞાન અને શ્રતજ્ઞાન એ બે જ્ઞાન અને અન્ય પરસ્પર માંહોમાંહે ક્ષીરનીરની જેમ રહે છે. "जत्थ आभिणीबोहियनाण तत्थ सुयनाण, जत्थ सुयनाण तत्थ आभिणीबोहियनाण।"
જ્યાં મતિજ્ઞાન હોય છે ત્યાં શ્રતજ્ઞાન હોય છે. જ્યાં શ્રુતજ્ઞાન હોય છે ત્યાં મતિજ્ઞાન હોય છે. જીવ મતિએ કરી જાણે તે મતિજ્ઞાન અને શ્રત કરીને જાણે તે શ્રતજ્ઞાન. સર્વ જીવને સર્વ પ્રદેશ અક્ષરના અનંતમા ભાગે જ્ઞાન સદા ઉઘાડું છે. જે તેટલું જ્ઞાન પણ હંકાઈ જાય તે જીવ મટીને અજીવ થાય, અને ચૈતન્ય મટીને જડ થાય. જેમ વર્ષાકાળે વાદળાથી સૂર્ય તથા ચંદ્ર ઢંકાવા છતાં સૂર્ય ચંદ્રની પ્રભા સર્વથા ઢંકાઈ જતી નથી તેમ ગાઢ જ્ઞાનાવરણીય કર્મને ઉદય હોવા છતાં ચૈતન્યપણું સર્વથા આવરાતું નથી. નિગદના જીવને પણ અક્ષરના અનંતમા ભાગે જ્ઞાન સદા ખુલ્લું રહે છે. ત્રીજું અવધિજ્ઞાન રૂપી પદાર્થોને જાણે છે. તેના મુખ્ય બે ભેદ છે. ભવપ્રત્યયિક અને ક્ષાપશમિક. નારકી અને દેવતાને ભવપ્રત્યયિક અવધિજ્ઞાન હોય છે, એટલે તે ઉત્પન્ન થાય ત્યારથી તે ભવના અંત સુધી તેમને હોય છે. લાપશમિક અવધિજ્ઞાન સંજ્ઞી મનુષ્ય અને સંજ્ઞી તિર્યંચને હોય છે. તે ક્ષપશમ ભાવથી અથવા ક્ષમાદિક ગુણે કરી સહિત છને થાય છે. ચોથું મનઃ પર્યવજ્ઞાન અઢીદ્વીપમાં રહેલા સંશી પંચેન્દ્રિયના મને ગત ભાવને જાણે છે.
આજની સાયલેજ બાહ્ય આકૃતિના ચોક્કસ આકાર મુજબ માણસને સ્વભાવ
Page #438
--------------------------------------------------------------------------
________________
૩િ૭૯
શારદા સિદ્ધિ આદિ કહી દે છે, પરંતુ મન:પર્યવજ્ઞાની તે મને વર્ગણાના ચોક્કસ આકૃતિના પુદ્ગલને જોઈને તે વખતે મનના અધ્યવસાયને કહી શકે છે. આજે મને વગણના, કર્મવર્ગણના પુદ્ગલ પકડવાની વાત થઈ રહી છે, પણ તે થવું અસંભવિત છે. મને વર્ગણ કરતાં કમવગણના પુદ્ગલે બારીક હોય છે. મને વર્ગણના પુદ્ગલે એક વાર પકડવા કઠિન છે, તો પછી કર્મવગણના પુદ્ગલે શી રીતે પકડી શકે ! આજના કાળમાં કોઈને મન:પર્યવજ્ઞાન કે કેવળજ્ઞાન થતું નથી. જે બુસ્વામી મોક્ષે પહોંચ્યા પછી તે વિચ્છેદ ગયું છે. આજની સાયકોલોજી ઇંગિત આકાર મુજબથી માણસના સ્વભાવને કહે છે પણ તે વાત સાયકોલેજી બેટી પણ પાડે છે. ચોરને પકડવા માટે અમેરિકાએ આજે મશીન શેવ્યું છે. તેની નાડીના ને છાતીના ધબકારા દ્વારા તે ચોરને પકડી શકશે, પરંતુ તે મશીન પેટવાઈ જાય કે ખોટી ગણતરી થઈ જાય તે નિર્દોષ માણસ કઈ વાર માર્યો જાય પણ વિશિષ્ટ અવધિજ્ઞાની કે મન:પર્યવ જ્ઞાનીની વાતે કયારે પણ ખોટી નહિ પડે. મનઃ પર્યાવજ્ઞાની તે કયા માણસે શું શું વિચાર કર્યા હતા ને શું શું વિચાર કરવાને છે અને શું શું વિચાર કરી રહ્યો છે તે બધું જાણે છે. મન:પર્યવજ્ઞાન દીક્ષા લીધા પછી થાય છે.
નંદીસૂત્રમાં ભગવાનને પ્રશ્ન કર્યો કે હે પ્રભુ! મનપાના જિ મજુરક્ષા , ૩પvg અમgar? મન:પર્યવજ્ઞાન મનુષ્યને ઉત્પન્ન થાય કે અમનુષ્યને ? ભગવાને કહ્યું હે ગૌતમ! મનુષ્યને થાય પણ અમનુષ્યને ન થાય. મનુષ્યમાં પણ સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના પર્યાપ્તાને થાય, પણ અસંજ્ઞી મનુષ્ય અને અસંખ્યાતા વર્ષના આયુષ્યવાળા અકર્મભૂમિને ન થાય. ગર્ભજ મનુષ્યમાં પણ પર્યાપ્તા હોય, સમક્તિ દૃષ્ટિ હોય, અપ્રમત સંયતિ હેય ને લબ્ધિધારી હોય તેને થાય પણ મિથ્યાદષ્ટિ કે મિશ્રદષ્ટિ હોય, પ્રમત્ત સંયતિ હોય ને અલબ્ધિધારી હોય તેને ન થાય. તીર્થંકર થનાર આત્માને જન્મથી ત્રણ જ્ઞાન હોય છે. જ્યારે દીક્ષા લે ત્યારે ચોથું મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે. અહીં આપણને જ્ઞાની એ સમજાવે છે કે વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સંયમ માર્ગની જરૂર છે. આ જ્ઞાન છઠ્ઠા ગુણસ્થાનકથી બારમા ગુણસ્થાનક સુધી હોય છે. સર્વવિરતિ સંયમી સાધકનું ગુણસ્થાનક છઠું છે. સંયમી આત્માએ અનેક જીવોને અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ ભાવના શીખવાડે છે. આ પંચમ કાળમાં જગતના જીવે ઉપર સૌથી મહાન ઉપકાર સાધુઓને છે. દેશના વડાપ્રધાન કરતા સંયમી આત્મા આ રીતે દેશનું ઉત્થાન વધારે કરે છે. મન:પર્યવજ્ઞાની એટલે મને ગત ભાવને જાણનારા સ્પેશ્યાલીસ્ટ ડોકટર. મન પર્યાવજ્ઞાન પછી પાંચમે નંબર આવે કેવળજ્ઞાનને. જે જ્ઞાન ચાર ઘાતી કર્મોને સંપૂર્ણ ક્ષય કર્યા પછી થાય છે. કેવળજ્ઞાની સર્વ ટૂથપથપુ પર સર્વ દ્રવ્ય અને સવ પર્યાને જાણે છે. કેવળજ્ઞાનમાં પ્રથમ ચારે જ્ઞાનને સમાવેશ થઈ જાય છે. જેમ
Page #439
--------------------------------------------------------------------------
________________
૩૮૦
શારદા સિદ્ધિ ચંદ્રના પ્રકાશમાં તારાઓના તેજ સમાઈ જાય છે તેમ કેવળજ્ઞાનમાં ચારે જ્ઞાન સમાઈ જાય છે. શિષ્યે ભગવાનને પ્રશ્ન કર્યા કે અહે। ભગવંત! એકી સાથે એક જીવને કેટલા જ્ઞાન હોય ? ભગવાને કહ્યુ એકી સાથે એક જીવને એ જ્ઞાન હાય તે। મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન. ત્રણ હાય તે મતિ, શ્રુત અને અવધિજ્ઞાન અથવા મતિ, શ્રુત અને મનઃપવ અને ચાર હાય તે! મન:પર્યાયજ્ઞાન વધ્યું. એક હોય તે માત્ર કેવળજ્ઞાન હાય. એક સાથે કોઈ ને પાંચ જ્ઞાન ન હેાઈ શકે કારણ કે કેવળજ્ઞાન થાય પછી બીજા જ્ઞાનાની જરૂર રહેતી નથી. આ પાંચ જ્ઞાનની વાત કરી. સમ્યક્ જ્ઞાનથી જીવને સારા ખાટાને વિવેક થાય છે. હેય, જ્ઞેય અને ઉપાદેયનું ભાન થાય છે, સમ્યક્દનથી વીતરાગના વચન પ્રત્યે અખૂટ શ્રદ્ધા થાય છે. સમ્યક્ચારિત્ર દ્વારા જીવ નવા આવતા કર્માને કે છે. ભગવાન ઉત્તરાધ્યયન સૂત્રના ૨૮ મા અધ્યયનમાં ખેલ્યા છે કે नाणेण जाणइ भावे, दंसणेण य सहे ।
વૃત્તિળ નિદ્દિાર, તયેળ મુન્નરૂં ॥ ૩૫ ।।
જ્ઞાનથી જીવ યથાતથ્ય ભાવાને જાણે છે, દનથી તેના પર શ્રદ્ધા કરે છે, ચારિત્રથી આવતા કર્માંને શકે છે અને તપથી જૂના કર્મો ખપવાથી શુદ્ધિ થાય છે. ચારિત્ર અંગીકાર કર્યાં પછો સયમી સાધકને અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસગે સહન કરવા પડે છે. તે ગૌચરી જાય ત્યારે કયારેક માન સન્માન મળે ને કયારેક તિરસ્કાર મળે, કોઈ પ્રશ'સા કરે, કોઈ નિંદા કરે, બધામાં સમભાવ રાખે. ભગવાન ખેલ્યા છે કે
हम्ममाणो ण कुप्पेज्ज, बुच्चमाणो न संजले ।
મુમળે અહિયા સિન્હા, ળ ય મહા રે । સૂય. અ. હું ગાથા ૩૧ કોઈ વ્યક્તિ સાધુને લાઠી, મૂઠ્ઠી આદિથી માર અથવા ગાળેા આપે, આક્રોશ વચના કહે તે પણ સાધુ ક્રોધ કરે નહિ, મનથી પણ દ્વેષ ન કરે, તથા વિપરીત વચન ન કહે, સામને ન કરે પણ પ્રસન્ન ચિત્તથી સમભાવે સહન કરે. અને મનુસ્તુઓ કરાટેવુ | મનેાહર શબ્દાદિક વિષચેામાં ઉત્કંઠિત ન બને. ઉલ્લાસ ન લાવે. તે જગતથી નિરાળા રહે. જગત સારા કહે કે ખેાટા કહે તેની પરવા ન કરે, કારણ કે દુનિયા દાર’ગી છે. ઘડીકમાં આમ બેલે ને ઘડીકમાં તેમ ખેલે. જગતને કોઈ પહેાંચ્યુ નથી.
એક વખત શકરજી પાવતીને કહે છે આ જગતને કઈ પહેાંચી શકયુ નથી ને પહેાંચી શકશે નહિ. જો એના રાહે ગયા તા આવી જ અન્ય સમજો. પાંતીજી કહે એમ ન હેાય. શકરજી કહે તે ચાલો આપણે પરીક્ષા કરીએ, તેથી શ'કરજી ઘેાડા પર એસીને ફરવા નીકળ્યા. પાંતીજી તેમની સાથે પગપાળા ચાલે છે. લોકેાએ તેમને જોયા એટલે ખેલવા લાગ્યા કે આ પુરૂષમાં તે કઈ બુદ્ધિ છે! પાતે ઘેાડા પર બેઠા છે ને
Page #440
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૩૮૧ પત્નીને ચલાવે છે. શંકરજી પાર્વતીને કહે છે સાંભળ્યું ? લોકે કેવું બોલે છે. હવે તમે ઘોડા પર બેસે ને હું ચાલું, પછી જોઈએ શું બેલે છે? પાર્વતીજી ઘોડા પર બેઠા ને શંકરજી ચાલવા લાગ્યા. આ રીતે જોઈને લોકે કહેવા લાગ્યા કે આ સ્ત્રીમાં તે કંઈ બુદ્ધિ છે! પોતે ઘોડા પર બેઠી છે ને પિતાના પતિને ચલાવે છે. પાર્વતીજી ! સાંભળ્યું ને? હવે લોકે કેવું બોલે છે. તમે ચાલતા હતા ત્યારે મને કહ્યું અને હું ચાલ્યો ત્યારે તમને કહ્યું. આ દુનિયા દેરંગી છે. એને જેમ ફાવે તેમ બોલે છે. હવે એમ કરીએ આપણે બંને ઘોડા પર બેસી જઈએ. શંકર-પાર્વતી બંને ઘોડા પર બેસી ગયા. બંનેને બેઠેલા જોઈને લોક બોલવા લાગ્યા કે આ તે કેવા નિર્દય અને દયાહીન છે ! એમના જીવનમાં કરૂણા જેવું કંઈ દેખાતું નથી. આ ઘોડો બિચારે હૃષ્ટપુષ્ટ નથી, દુબળો છે અને આ બંને જણ એના પર બેઠા છે. હમણાં બિચારે ઘોડો બંનેના ભારથી મરી જશે. આ સાંભળી શંકરજી પાર્વતીને કહે છે જુઓ, સાંભળ્યું ને? હું એકલો બેઠે તે મને કહ્યું, તમે એકલા બેઠા તે તમને કહ્યું ને બંને જણ બેઠા તે આવું બોલ્યા. હવે શું કરવું? હવે આપણે ઘોડા પર બેસવું નથી. બંને ચાલીને જઈએ, પછી શું કહે છે તે સાંભળીએ. બંને ઘોડા પરથી ઉતરી ગયા ને ચાલવા લાગ્યા. સાથે ઘોડે પણ ચાલે છે. આ સ્થિતિ જોઈને કંઈક બોલવા લાગ્યા કે આ તે કેવા મૂર્ખ છે ! ઘોડો - સાથે છે છતાં બંને પગપાળા ચાલે છે. આ નકામી વેઠ સાથે રાખી છે. આ સાંભળતા પાર્વતીજીને ભાન થઈ ગયું કે આ જાતને વિશ્વાસ કરવા જેવો નથી. ઘડીઘડીમાં જુદું જુદું બોલે. આ જગતને કઈ પહોંચી શકે નહિ, માટે કોઈ પણ કાર્ય કરવું હોય તે આત્માને પૂછીને જે સત્ય લાગે તે કરવું.
આપણે સમ્યફદર્શન, સમ્યક્રજ્ઞાન અને સમ્યારિત્રની વાત કરી. આ રત્નત્રયીની આરાધનામાં જેને પુરૂષાર્થ હોય તે સાચા સ્વરૂપને મેળવી શકે છે. આવા આત્માઓ પાપના કાર્યથી ડરતા હોય છે. જેને પાપને ડર લાગે તેને આત્માની લગની લાગે. જ્ઞાની કહે છે “પાપથી ડરે તે ના હોય તો ય ડાહ્યો અને પાપથી ન ડરે તે મોટી ઉમરને હોય તે ય ગાંડે. પાપથી ડરે તે ઓછું ભણેલે હેય તે ય પંડિત અને પાપથી ડરે નહિ, તે ગમે તેટલું ભણેલો હોય તે ય મૂરખ.” માટે ડર પાપને રાખો, ભીતિ ભવની રાખે, લગની આત્માની લગાડે ને પ્રીતિ પરમાત્માની કરો.
ભવની જેને હેય ભીતિ, તેને થાય આત્માની સાથે પ્રીતિ,
એ છે સાચી જીવનની રીતિ, સદા રહે સાધકમાં એ જ નીતિ.” જેને ભવની ભીતિ લાગે એને આત્મા પ્રત્યે પ્રીતિ જાગે. આત્માની પ્રીતિ થાય એને મોક્ષની રુચિ થાય. આજે આત્મા પરમાં પડી ગયો છે ને સ્વને ભૂલી ગયો છે. જેણે આત્મા સાથે પ્રીત કરી છે તેવા આત્માઓને પૈસા કરતા પરમેશ્વર, સંતાને
Page #441
--------------------------------------------------------------------------
________________
३८२
શારદા સિદ્ધિ કરતાં સંત અને ધન કરતા ધર્મ વહાલો લાગે છે. મહાન પુણ્યોદયે આપણને જિનશાસન અને કિંમતી મનુષ્ય જન્મ મળે છે. આ શાસનને પામીને પણ જે આત્મા સ્વને ભૂલી પરની પંચાતમાં પડી જશે તે તેને આંટો નિષ્ફળ જશે. તમે ઉઘરાણું લેવા ગયા ને દેણીયાત ન મળે તે કહેશે કે મને આંટો પડે. કેઈ સ્વજન આવવાના છે તેને લેવા સ્ટેશને ગયા ને તે ન આવ્યા તે કહેશે કે આંટો પડે. અરે, વધુ શું કહું ! ઉપાશ્રયે આવ્યા ને સંતે કઈ કારણથી વ્યાખ્યાન ન આપી શકયા તે કહેશો કે મને આંટો પડ્યો. અરે, આ આંટો નથી પડે પણ મહાન લાભ લે છે.
એક શ્રાવક સંતને વંદન કરવા જતા હતા. રસ્તામાં મિશ્રદષ્ટિવાળો મિત્ર મળ્યો તેણે પૂછયું કયાં જાઓ છો? શ્રાવક કહે સંતને વંદન કરવા જઈએ છીએ, એટલે મિશ્રદષ્ટિવાળે કહે એમને વંદન કરવાથી શું લાભ થાય? શ્રાવક કહે મહાલાભ થાય.
ત્યારે મિશ્રદષ્ટિવાળો કહે હું પણ આવું. એમ કહીને તેણે વાંદવાને પગ ઉપાડયો. રસ્તામાં બીજે મહામિથ્યાત્વી મિત્ર મળે. તેણે પૂછ્યું કયાં જાવ છે? મિશ્રદષ્ટિવાળો કહે સંતને વંદન કરવા જઈએ છીએ, ત્યારે મહામિથ્યાત્વી કહે એમને વંદન કરવાથી શું લાભ થાય? એ તે મેલાઘેલા હોય એમ કહીને ભેળવી નાંખ્યો તેથી મિશ્રષ્ટિવાળો પાછો ગયે. શ્રાવકે જઈને જ્ઞાની સંતને પૂછ્યું ગુરૂદેવ ! વંદન કરવા પગ ઉપાડ તેને શું લાભ થયો? ગુરૂદેવે કહ્યું, કાળા અડદ જે હતું તે છડીદાળ સરખે થયે. કૃષ્ણપક્ષી દળીને શુકલપક્ષી થયા. અનાદિ કાળને ઉલટ હતો તે સુલટ થયો. તે જીવ ૪ ગતિ, ૨૪ દંડકમાં ભમીને પણ દેશે ઉણું અર્ધ પુદ્ગલ પરાવર્તનમાં ઉત્કૃષ્ટ સંસારને પાર પામશે. માત્ર વંદન કરવા પગ ઉપાડે. હજુ વંદન કર્યા નથી છતાં કેટલો મહાન લાભ મેળવ્યો? તમારા સંસારમાં એવી કઈ કિયા છે કે જે આ લાભ અપાવી શકે ! ત્યાં તમારા આંટા નિષ્ફળ છે. ઉપાશ્રયે આવવાને આટો નિષ્ફળ જ નથી.
બંધુઓ! આ માનવભવ પામીને એવી સુંદર આરાધના કરી લો કે જેથી તમારો આંટો નિષ્ફળ ન જાય. આ માટે (૧) ઉદારતા (૨) વિશાળતા (૩) ગંભીરતા (૪) મધુરતા. આ ગુણે ખૂબ જરૂરી છે. આજે પર્વાધિરાજ પર્વને ત્રીજો દિવસ છે. આ૫ આટલી બધી વિશાળ સંખ્યામાં આવીને એકત્ર થયા છે પણ મોટા ભાગના લોકો સૌ મનથી પિતાને મોટા માનતા હોય છે. કેમ સાચી વાત છે ને? પણ સાચી મેટાઈ મેળવવા માટે ઉપરના ચાર ગુણ કેળવવા જરૂરી છે. પહેલાના રાજાઓ એટલે માત્ર જમીનના ટુકડાના બાદશાહ નહિ પણ મનના પણ બાદશાહ. ભયંકરમાં ભયંકર દુશ્મનને પણ સુધર્યા પછી એના ગુનાની ક્ષમા આપી દે. જે એટલી ક્ષમા આપવાની તૈયારી ન હોય તે મોટાઈ ટકી પણ ન શકે. જે એને સાચી મોટાઈનું ભાન ન હોય તો ગુનેગાર પસ્તાવો કરે,માફી માંગે તે પણ એની સત્તાથી એને કચડી નાખે. જો ગુણની મોટાઈ જોઈતી હોય
Page #442
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૩૮૩
તે પહેલા નખરે ઉદારતા કેળવા. ઉદારતા એટલે શુ'? મારુ' જે બધુ દેખાય છે તે માત્ર મારું નહિ પણ મારા કુટુંબનુ, મારા સ`ઘનું, મારા સગાંસંબધીઓનુ` અને મારા આશ્રિતાનું, ઉદારતાના ગુણ કેળવવા માટે પરની વસ્તુએમાં તે પેાતાનુંમારાપણું નહિ લઈ જવાય પણ પેાતાની ગણાતી વસ્તુઓમાંથી પણ સ્વત્વની ભાવના ઉઠાવી લઈ એમાં પરકીયત્વની ભાવના જમાવવી જોઈ એ. જો પાતે મેટાને સુખી છે તો બધી સગવડો પાતે ભાવે એમ નહિ પણુ એ સગવડા નાનાએ ભાગવે ને પોતે ખૂબ સાદાઈથી રહે. સમયે પોતે અગવડ વેઠી લે પણ જ્યાં પ્રસ`ગ આવે ત્યાં ખીજાની સેવામાં પોતાના તન, મન, ધનની ઉદારતા કરે. કોઈએ પેાતાનુ' ખરામ કર્યુ હાય પણ ખરાબ કરનારને પેાતાની ભૂલનો પશ્ચાત્તાપ થાય તે પછી એણે એ ભૂલ કરી છે એ વાત પેાતાના મનમાંથી પણ કાઢી નાંખે. મન એટલુ બધુ સહિષ્ણુ ને ક્ષમાશીલ બનાવી દે કે એ ગુનેગારની ગુનાની માફી તે। આપે પણ સાથે ઇનામ આપે. દિલમાં ડ*ખ ન હોય તે જ આ રીતે કામ કરી શકે. આ ઉદારતાના ગુણ આપણા માટે મહાને આદશ રૂપ છે.
ખીજો ગુણ છે વિશાળતા. તેનુ' હૃદય એટલું વિશાળ હોય છે કે બધાની ભૂલો એમાં સમાઈ જાય. જેમ મેટા વિશાળ સાગરમાં ગમે તેટલી સારી કે ખરાબ વસ્તુ નાંખવામાં આવે તે તેમાં બધું સમાઈ જાય તેમ વિશાળ હૈયામાં બધી ભૂલો સમાઈ જાય એટલે કે ખીજાની ભૂલો શેાધીશોધીને માત્ર અ'તરમાં રાખે એમ નહિ પણ એ ભૂલાને ભૂલી જાય. કયારે યાદ પણ ન કરે. જો તેનુ હૃદય વિશાળ ન હોય તે એ ભૂલોને કરી ફરીને યાદ કરે. જો બાળકે ભૂલ કરી હાય તેા વિશાળ હૃદયના માનવી એવેા વિચાર કરે કે હાય, ખાળક છે ભૂલ કરે. મેં તેા જીવનમાં કેટલી બધી ભૂલો કરી છે. કાઈ યુવાન કે વૃદ્ધ માણસે ભૂલ કરી હાય તા વિચારે કે હાય. જુવાનીનું જોર છે. તે બિચારા અજ્ઞાન છે. નહિ તે આવી ભૂલ ન કરે. સમય આવે તેમને હિત શિખામણ આપે. તેમનુ હૃદય એટલું વિશાળ હોય છે કે એમાં સામી વ્યક્તિ પ્રત્યેની અનેક ઉજ્જવળતાએ રમતી હાય. “આવા વિશાળતાના મહાન ગુણવાળા ઉંમરમાં નાના હોય તે પણ મેટા છે. આ ગુણુ વિનાના મેટા હોય તે પણ નાના છે.” આ વિશાળતાના ગુણ જેનામાં છે તેના જીવનમાં આનદ કોઈ અલૌકિક હાય છે. ગુનેગાર પ્રત્યે પણ તેની ભાવના ક્ષમાની હાય. તેના પ્રત્યે રાગ કે રોષ હોતા નથી, એટલે કાઁખ'ધન થતું નથી. જેનું હૃદય વિશાળ નથી પણ છીછરુ' છે તે એવું વિચારે કે આણે મારું આવુ કર્યુ. આ માણસે બધા કેવા છે કે આપણુ કાઈ સાંભળે નહિ, આપણુ' કઈ માન નહિ, આની સાથે હું' કયાં ફસાઈ ગયા ! આવા છીછરા વિચારમાં રમવાથી નુકસાન કેટલુ' થાય ! એ ગમે તેવા માલ મિષ્ટાન્ન જમે છતાં શરીરની પુષ્ટિ ન થાય કારણ કે દિલમાં આનંદ નથી. એ અતરમાં ખાટા
Page #443
--------------------------------------------------------------------------
________________
૩૮૪
શારદા સિવિ વિચારેથી બળતે હેય છે. વિશાળ હદયી સૂકો રોટલો ને છાશ ખાશે તે પણ હષ્ટપુષ્ટ રહેશે, કારણ કે એ બધી વાતને ભૂલી જાય પછી એને બળવાનું રહેતું નથી. સદાય આનંદ આનંદ હોય છે. છીછરા દિલવાળો એમ વિચારે કે શું સામાની બધી ભૂલો મારે સહન કરી લેવાની ! ત્યારે વિશાળ હૃદયી કહે ભાઈ! આ દુનિયામાં એક ચીજ એવી નથી કે જેમાં ભૂલ ન હોય. બધામાં કાંઈને કાંઈ વાંધો તે હોય છે. જમીએ છીએ તે ભજન શેમાંથી બન્યું ? ઘઉં અને વનસ્પતિમાંથી. તે ઘઉં વિગેરેમાં કયા પુદ્ગલ બન્યા? ખાતરના. તે ખાતર કેવું ? અશુદ્ધ મેલા પદાર્થોનું બનેલું.
એક શૌચવાદી બ્રાહ્મણ હતે. શૌચ એટલે શુદ્ધિ. તે બહારની શુદ્ધિમાં ખૂબ માને. બ્રાહ્મણના એક ચંડાળ પાસે પિસા લેણા હતા. ચંડાળ એક દિવસ પસા લઈને આપવા આવ્યો. શૌચવાદી બ્રાહ્મણ એટલે ચંડાળના પૈસા તેને ઘેવરાવીને લેવા હતા, પણ તે કર્યા પહેલા ચંડાળે પૈસા બ્રાહ્મણના ઘરમાં ફેંકયા. બ્રાહ્મણને તે મિજાજ ગયે. તે ભભૂકી ઉઠયે અરે નાલાયક ! બેશરમ ! તે આ શું કર્યું? જુલ્મ થઈ ગયે. મારુ આખું ઘર અભડાવી દીધું. આ સાંભળીને ચંડાળ બિચારે તે બરફની માફક ઠરી ગ. અરે શેઠજી! પણ મેં શું કર્યું છે? શું શું કર્યું ? તારા પૈસા માટે પાણીથી
ઈને લેવાના હતા એને બદલે તે તારાથી અભડાયેલા જ ફેંકી દીધા ? શેઠજી! માફ કરજે, પણ હું આપને પૂછું તે એ પાણી પણ શું ચેપ્યું છે ? એને પણ અમારા જેવા અડેલા તે ખરા જ ને ? બ્રાહ્મણ કહે અરે બદમાશ ! એક તે મારું ઘર અભડાવ્યું ને પાછો ઉપરથી દેઢ ડહાપણ કરે છે. ચાલ્યા જા અહીંથી. ચંડાળ તે ગયો પણ બ્રાહ્મણના દિલમાં ચંડાળના શબ્દોએ ચેટ લગાડી. હા. એની વાત તે બરાબર છે. ચંડાળના કહેવા પ્રમાણે બધું જ મેલું. તે આ પૃથ્વી પર ચંડાળે પણ વસ્યા છે તે મારાથી આ પૃથ્વી પર પણ ન રહેવાય. બધું અભડાયેલું. બસ, હું એવી ભૂમિ પર જાઉં કે જ્યાં આવા માનવો ન હોય. અહીં તે ધરતી પણ કયાંથી ચાખી હોય! જે ભૂમિ પર ચંડાળે ચાલે ત્યાં હું ચાલું ? બસ, હવે આ ધરતી હરામ ! જ્ઞાની કહે છે કે બાહ્ય શુદ્ધિ ગમે તેટલી હશે પણ અંતરશુદ્ધિ ન હોય ત્યાં સુધી કલ્યાણ થવાનું નથી.
બ્રાહ્મણ તે ભૂખ્ય ભૂખે ત્યાંથી નીકળી ગયા ને દરિયાકિનારે પહોંચે. ત્યાં જઈને વહાણુમાં બેસી ગયે. દરિયાની વચ્ચે એક નિર્જન બેટ આવ્યા. ત્યાં નાવિકને કહે છે ભાઈ! મને અહીં ઉતારી દે. ખલાસીને પણ આશ્ચર્ય થયું કે આ નિર્જન બેટમાં ઉતરીને શું કરશે ? બ્રાહ્મણ ઉતરી ગયો. તેણે જૂના કપડા કાઢીને દરિયામાં ફેકી દીધા ને નવા કપડા પહેરી લીધા. પછી હરખાવા લાગે કે બસ, હવે બરાબર શુચિધર્મ પળાશે. બ્રાહ્મણને પવિત્રતાની લગની લાગી છે પણ હું તમને પૂછું છું કે માત્ર કપડાં બદલવાથી શું પવિત્ર થવાય? ના, પવિત્ર બનવા માટે દિલને પવિત્ર
Page #444
--------------------------------------------------------------------------
________________
શારદા સિલિ
૩૮૫ બનાવવું પડશે, અંતરમાં રહેલી અશુદ્ધિઓને દૂર કરવી પડશે. આ બ્રાહ્મણ તે બેટ પર ચાલ્યા જાય છે. ભૂખ કકડીને લાગી છે પણ ખાવું શું? ત્યાં ફળવાળું ઝાડ જોયું. અહે! આ ઝાડ પર ફળ તે છે પણ એને પંખીઓ અડયા હોય. તેમણે ચાંચ મારી હોય તેથી અશૌચવાળા (અશુદ્ધ) કહેવાય, આ તે મારાથી ન ખવાય. ભૂખ લાગી છે પણ અશુદ્ધ ને મેલા ફળ કેમ ખવાય? એ તે આગળ ગયે. એણે દૂરથી કંઈક પડેલું જોયું. બસ, આ મારે ખાવા માટે બરાબર છે કારણ કે પંખીઓ તે ઝાડ પર ખાવાનું પડતું મૂકીને નીચે ન આવે. પશુ પણ દેખાતા નથી માટે એને શુદ્ધ માનીને જમીન પર પડેલા ફળ ખાધા. વાવડીનું પાણી લાવીને પીધું. હવે મારી પવિત્રતાને આંચ નહિ આવે. ત્યાં એક વાર બીજે માણસ તેને ભેટી ગ.
બ્રાહ્મણે પૂછ્યું તમે કોણ છો? હું પરદેશી છું. મારું વહાણ દરિયામાં ભાંગી ગયું છે તેથી અહીં ફરું છું, પણ તમે કેણ છો ? ભાઈ! હું બ્રાહ્મણ છું. શૌચ ધર્મને પાળવા અહીં આવ્યો છું. શું તમારા દેશમાં શૌચ ધર્મ તે પળાતે? ના. ભાઈ! જ્યાં જોઈએ ત્યાં અપવિત્રતા છે. નદી, તળાવના પાણી ચંડાળથી અભડાયેલા છે. જે ભૂમિ પર ભંગી ચાલે ત્યાં આપણે ચાલવું પડે. ખેતરમાં અનાજ મેલા ખાતરથી પાકે, પૈસા પણ ચંડાળના અભડાયેલા આપણી પાસે આવે. પિલા માણસને થયું કે આ તે કઈ પાગલ લાગે છે. તેણે પૂછ્યું. શું તમને અહીંયા ' ફાવી ગયું ? હા. તે અહીં શું ખાઓ છો? બ્રાહ્મણે કહ્યું. તમે મને શું સમજે છે? હું કંઈ જેવો તેવું નથી. બરાબર જોઈ વિચારીને કામ કરું છું. શું હું આ ઝાડ પરના ફળ ખાઉં છું એમ તમે માને છે ? એ તે પક્ષીઓના ખાધેલા હોય તેથી અપવિત્ર હોય એટલે હું ય પડેલાં ફળ ખાઉં છું. જુઓ આ રહ્યા. એમ કહીને પિતાની પાસે જે ફળ હતા તે બતાવ્યા. આ જોઈને પેલા ભાઈ તે ખડખડાટ હસવા લાગ્યા. બ્રાહ્મણ કહે છે તમે હસે છે કેમ ? તમને શું કહું? એ તે આ દ્વીપના ઊંડાણમાં જે ઉંટ રહે છે તે ત્યાંની શેરડી ખાય છે તેના આ લીડા છે લીડા. આ સાંભળી બ્રાહ્મણ શરમાઈ ગયે. આ ઉપરથી એ સમજવાનું કે જેની દષ્ટિ ટૂંકી અને વાતવાતમાં કચકચ કરે તે પ્રત્યક્ષ પણ સુખી નથી. જ્યાં હૃદયની વિશાળતા નથી ત્યાં આમ બને છે. વિશાળતા નથી ત્યાં સાચી મોટાઈ નથી. વિશાળતા માટે દૃષ્ટિને ખૂબ વિશાળ બનાવે. જેથી જીવનમાં આનંદ ને સંતોષ અનુભવી શકાય.
ત્રીજો ગુણ છે ગંભીરતા. મેટાઈ મેળવવા માટે હૃદયમાં ગંભીરતા જોઈએ. બીજાની કોઈ ગુપ્ત વાત જાણતો હોય તે ગમે તેવા પ્રસંગમાં પણ તે બહાર ઉછળી ન આવે. પ્રાણ જાય પણ તેના પેટમાંથી વાત ન જાય. એ ગુણથી આપણે બીજાના હદય સિંહાસને પ્રેમભર્યું સ્થાન જમાવી શકીએ છીએ. ગંભીરતાથી બધું પચાવતા આવડે છે. જેથી ગુણ છે મધુરતા. ઉપરના ત્રણ ગુણે હોય પણ એથે ગુણ શા, ૪૯
Page #445
--------------------------------------------------------------------------
________________
૩૮૧
શારદા સિદ્ધિ મધુરતાને ન હોય તે ન ચાલે. સામાની ભૂલે પચાવી જાય પણ સ્વભાવમાં કડવાશ હેય ને મધુરતા ન હોય તે બધા ગુણે ઝાંખા પડી જાય છે. સ્વભાવ તે હંમેશા મીઠે ને મધુરે હે જાઈએ. જે મેટાઈ જોઈતી હોય તે વાણી મુલાયમ અને મીઠી મધુરી લો. વ્યવહાર પણ મધુર રાખો. તેમાં પણ જ્યારે પોતે કોઈ ઉંચી પદવી પર બેઠા છે ત્યારે તે ખાસ મધુરતા જોઈએ. આ ચારે ગુણો જ્યારે જીવનમાં આવે છે ત્યારે તે મેટાઈ મેળવી શકે છે. તેનું જીવન ગુલાબના ફૂલની માફક સુગંધિત બને છે. તેને માનવ જીવનને આટો સફળ બને છે અને તે કર્મના ભારથી હળ બને છે.
પર્યુષણ પર્વના દિવસોમાં કર્મના કચરાને દૂર કરવાને છે. તે કચરાને દૂર કરવા તપ રૂપી સાવરણની જરૂર છે. આ દિવસમાં દાન, શિયળ, તપ અને ભાવનાને જે વેગ હોય છે તે બીજા દિવસોમાં નથી આવતું. પોતાની શક્તિ પ્રમાણે દાન દેવાનું મન થાય છે. આ દિવસેમાં આપણે વીર ભામાશાહ, જગડુશાહ, ખેમો દેદરાણી વિગેરેને યાદ કરીએ છીએ. શા માટે? શું તેમની પાસે લક્ષમી હતી તેટલા માટે ? નાના
હરગીઝ નહિ. કંઈક ધનવાન પુરૂ થઈ ગયા પણ તેમને કોઈ યાદ કરતું નથી. તેઓ જન્મે છે ને મરે છે. તેમને કઈ ભાવ પૂછતું નથી, અને આ પુરૂષને યાદ જ કરીએ છીએ તેનું કારણ શું? તેઓએ પિતાની લક્ષ્મી સમાજનું દુઃખ દૂર કરવા સમાજને ચરણે ધરી હતી. મહારાણા પ્રતાપ જ્યારે જંગલમાં ભટકી રહ્યા હતા ત્યારે વીર ભામાશાહે પિતાને આ ભંડાર તેમના ચરણે ધર્યો અને કહ્યું કે આ લક્ષ્મીથી આપ લશ્કર એકઠું કરીને મેવાડને સ્વતંત્ર કરે. આથી મહારાણા પ્રતાપમાં હિંમત આવી. તેમણે તે ધનથી લશ્કર ભેગું કર્યું અને મેવાડને ગુલામીના પંજામાંથી મુક્ત કર્યું.
ચાંપાનેરમાં ચાંપશી મહેતા નામના મહાજન થઈ ગયા. તેઓ એક વાર બાદશાહના દરબારમાં જઈ રહ્યા હતા ત્યારે એક ચારણે તેમનું સ્વાગત કરવા કહ્યું, પધારશે શાહ પહેલે અને બાદશાહ પછી”. બાદશાહે આ શબ્દો સાંભળ્યા તેથી તેમને ચાનક લાગ્યું. શું મારા કરતા વણિક ચઢી જાય ? ઠીક. સમય આવ્યે જોઈ લઈશ. એક વખત એ પ્રસંગ આવ્યો કે દેશમાં ભયંકર દુષ્કાળ પડશે. જોકે, ભૂખ તરસથી તરફડવા લાગ્યા. જીવન જીવવું પણ મુશ્કેલ થઈ પડ્યું. પ્રજાએ રાજાને અરજ કરી કે અમારું રક્ષણ કરે. બાદશાહે કહ્યું પ્રજાનું રક્ષણ કરવું એ મારી પહેલી ફરજ છે પણ બાદશાહથી શાહ મોટા છે તે પ્રજાનું રક્ષણ કરે. બાદશાહ શાહને બોલાવીને કહ્યું આ દુષ્કાળમાં પ્રજાજનોને અનાજ પૂરું પાડે. જે નહિ પાડી શકે તે તમારું શાહ પદ લઈ લેવામાં આવશે. આ વણિકે ઢીલા પિચા ન હતા. ખમીરવંતા હતા. પિતાના શાહ પદને શેભાવવા પિતાનું સર્વસ્વ દઈ દેવું પડે તે દેવા તૈયાર હતા.
શાહ નામને શોભાવવા વણિકે એ કેડ બાંધી. ગામેગામ ફરીને ટીપ કરવા લાગ્યા.
Page #446
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૩૮૭ ૩૬૦ દિવસ નેધવાના છે. કેઈ એ પિતાને સ્વતંત્ર એક દિવસ નોંધાવ્યો. કેઈ આઠ દશ માણસે ભેગા થઈને લખાવે. આ રીતે કરતા ૧૬૫ દિવસ નેંધાઈ ગયા. મહાજન ફરતું ફરતું પગપાળા ચાલીને એક ગામથી બીજે ગામ જઈ રહ્યું છે. ત્યાં એક ગામના પાદરમાં એક માણસને જે. તેણે માથે સાફે બાંધ્યું હતું ને કેડીયા જેવું પહેર્યું હતું. આ માણસ મહાજનને જોઈને હરખાઈ ગયે. પહેલાં ધમની સેવા ખૂબ થતી, સ્વામી પ્રત્યે માન અને પ્રેમ હતું. સ્વધમની સેવામાં મહાન લાભ સમજતા હતા. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૯ મા અધ્યયનમાં ગૌતમસ્વામીએ ભગવાનને પ્રશ્ન કર્યો. અહો, મારા ત્રિલેકીનાથ પ્રભુ! ગુરૂ સાહસ્મિય સૂસૂસણયાએ શું કિં જણાઈ? ગુરૂ અને સ્વધમી જનેની સેવા કરવાથી જીવને શું લાભ થાય ? ત્યારે ભગવાને કહ્યું હે ગૌતમ! “ગુરૂસાહસ્મિય સૂસૂસણયાએ વિણુય પવિત્તિ જણઈ વિણુય પડિવને ય | જીવે અણુચા સાયણસીલે નેરઈય તિરિક ખણિય માણુરૂદેવ દુએ નિરુલ્સઈ, વણ સંજલણ ભત્તિ બહુ માણયાએ મણુરૂદેવગઈઓ નિબધઈ, સિદ્ધિ સુગઈ ચ વિહેઇ, પસસ્થાઈ ચણું વિણયમૂલાઈ સવકજજાઈસાહેઈ, અને હવે છવા વિઈિત્તા ભવઈ ' ગુરૂ અને સ્વમાની સેવા કરવાથી વિનય ગુણની પ્રાપ્તિ થાય છે. વિનયથી અનાશાતના શીલ-સત્કાર કરતા કરતા જીવ નરક, તિર્યચ, મનુષ્ય અને દેવ સંબંધી દુર્ગતિને રેકી દે છે. (અકર્મભૂમિ આદિમાં જન્મની અપેક્ષાએ મનુષ્ય ગતિને દુર્ગતિરૂપી કહી છે, કિવિષિકાદિ દેવેમાં જન્મની અપેક્ષાએ દેવગતિને દુર્ગતિ રૂપ કહી છે. અને લાઘા, પ્રશંસા, ભક્તિ, બહુમાન મેળવતે મનુષ્ય અને દેવ સબંધી સુગતિ બાંધે છે અને સિદ્ધગતિની વિશુદ્ધિ કરે છે તથા વિનયમૂલ બધા પ્રશસ્ત કાર્યોને સાધી લે છે. તે સાથે બીજા અનેક જીવોને વિનય ધર્મમાં જે છે.
મહાજનને જોઈને આ વણિક પૂછે છે આપ ક્યાં જાય છે? મહાજન કહે ભાઈ! દેશમાં ભયંકર દુષ્કાળ પડે છે તેથી એક વર્ષની ટીપ કરવા નીકળ્યા છીએ. ૧૬૫ દિવસો નોંધ્યા છે. બાકીના દિવસો બાકી છે. બાદશાહે કહ્યું તમે દુષ્કાળમાં બધાને અનાજ પૂરું પાડે ને શાહ નામને દીપાવે. આ વણિક કહે આપ કૃપા કરીને મારે ઘેર પધારે ને મને પાવન કરે. ડું ઉનું પાણી પીતા જાવ. મહાજનના મનમાં થયું કે આ તે સાવ ગરીબ જેવો લાગે છે. આ આપણને શું આપવાનું છે? વણિકના ખૂબ આગ્રહથી મહાજન તેના ઘેર ગયું. તેની ઝુંપડી જોઈને મહાજનના મનમાં એમ થયું કે આ નકામે આપણને ખેતી કરવા લાવ્યો છે. વણિકે ખૂબ આદર સત્કારથી બધાને મીઠું ભેજન જમાડયું, પછી ગરીબ દેખાતે વણિક કહે મારે પણ ટીપમાં કંઈક લખવવું છે. એમ કહીને તેના પિતા પાસે જઈને વાત કરી. પિતા કહે તારી શું ઈચ્છા છે? પિતાજી! મારા સ્વધર્મબંધુઓની સેવા માટે મારું સ્વસ્વ દઈ દેવું
Page #447
--------------------------------------------------------------------------
________________
૩૮૮
શારદા સિદ્ધિ પડે તે હું દેવા તૈયાર છું. પુત્રની આવી ભાવના જોઈને પિતાની છાતી ગજગજ ઉછળવા લાગી. પિતાએ કહ્યું. ગુરૂ અને સ્વધમની સેવા કરવામાં મહાન લાભ છે. આ અવસર ફરીને નહિ મળે માટે જેટલે લાભ લેવાય તેટલે લઈ લે.
વણિકે મહાજનને કહ્યું આપ મારા પર કૃપા કરે. મહાજનના મનમાં થયું કે આ કૃપા કરવાનું શા માટે કહે છે? કદાચ બે દિવસની આવક માંગશે તે? મહાજન કહે સાહેબ! શું માંગણી છે? વણિક કહે હું નાને માણસ છું. આપને મારી એટલી વિનંતી છે કે આપ આપની લખેલી ટીપ ફાડી નાખે, અને ૩૬૦ દિવસ મારા લખી દે. આ સાંભળી મહાજન તે સ્થંભી ગયું. ભાઈ! આટલો મોટો ખર્ચો તું એકલો કેવી રીતે પૂરું કરી શકીશ ? ત્યારે તે ખૂબ નમ્રતાથી કહે છે આપે મારે ઘેર પગલાં કરી મને પાવન કર્યો છે તે ફૂલ નહિ ને ફૂલની પાંખડી હું આપના ચરણે ધરું છું. આપ મારા ઉપર કૃપા કરી મારી નાની શી ભેટને સ્વીકાર કરે. એમ કહી કમ્મરે બાંધેલી વાંસળીમાં રૂપિયાની નોટોની થપ્પીઓ ભરી હતી તે કાઢીને મહાજનને આપી દીધી. આ વણિક બીજે કઈ નહિ પણ એમે દેદરાણી. આનું નામ સાચે દાનવીર. બાદશાહને ખબર પડી કે એક જ શાહે બાર મહિનાની જવાબદારી લીધી છે, ત્યારે તેમને ગર્વ ઉતરી ગયો. " જૈનદર્શનમાં દાનને મહિમા અપૂર્વ બતાવ્યા છે. જે દાન ધર્મ હોત નહિ તે ભગવાને દીક્ષા લેતા પહેલાં એક વર્ષ સુધી વષીદાન દીધું તે ન આપત. તે વષીદાન દઈને દીક્ષા લે છે આથી દાનધર્મને મહિમા ખૂબ ગવાય છે. જગડુશાહે પણ દુકાળના સમયે પિતાની ધાન્ય સામગ્રી અને લક્ષ્મી સમાજના ચરણે ધરી હતી, અને દુષ્કાળની ભયંકરતામાંથી પ્રજાને ઉગારી લીધી હતી. આપણે તેઓને યાદ કરીએ છીએ તેનું કારણ એ છે કે તેમણે પોતાની લક્ષ્મીને ઉપયોગ પરમાર્થ કાજે કર્યો, તેથી તે બધાના નામ ઈતિહાસમાં સોનેરી અક્ષરે અંક્તિ થાય છે. પોતાના તન, મન, ધન જે સમાજને ચરણે ધરે છે તે અમરત્વ પ્રાપ્ત કરી શકે છે. જેઓ સુખ સાહ્યબીના સાધનો એકઠા કરવામાં રચ્યાપચ્યા રહે છે, પિતાના સ્વાર્થમાં જેઓ મગ્ન છે તેમણે આવા મહાન પુરૂષના જીવનને યાદ કરીને તેમના ગુણે અપનાવવાની જરૂર છે. - આપની સમક્ષ ઘણું ઘણા મહાનપુરૂષના જીવનના સ્મરણ રજૂ કર્યા. તે સાંભળીને હવે તમે નિર્ણય કરજો કે તમે કેવું જીવન જીવવા માંગે છે ? જીવનને ઉપયોગ
સ્વાર્થમાં કરે છે કે પરમાર્થમાં? ભોગપભોગમાં કે ત્યાગમાં? દેહના ઉપભોગમાં કે આત્મન્નતિમાં? આ નિર્ણય તમારે કરવાને છે. લક્ષ્મી, સત્તા, પુત્ર-પરિવાર, દેહ વિગેરે ક્ષણિક વસ્તુઓ પાછળ પ્રયત્ન કરે એ રેતી પર મકાન ચણવા જેવું છે. આ બધું ક્ષણિક, નાશવંત છે. આત્માએ વિચાર કરે જોઈએ કે “ઘોડથું નધિ
Page #448
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૩૮૯ જે દો” આ સંસારમાં ધન મારું નથી, સત્તા-સંપત્તિ, પુત્ર પરિવાર કે ઈ મારું નથી. હું કોઈને નથી. આ બધી બેટી ઘટમાળ મેં ઉભી કરી છે. આ સંસાર આખે સ્વાર્થ ભરેલે છે, માટે ચેતી જાવ ને આરાધના કરવા તૈયાર થાવ. ધનને રાગ છોડી દાન કરે, કાયાનો મોહ છોડી તપ કરો. તપ વગર મુક્તિ નથી. આપણે ત્યાં મહાન તપસ્વીઓ ઉગ્ર સાધના કરી રહ્યા છે. ધન્ય છે આવા તપસ્વીઓને, % શાંતિ.
વ્યાખ્યાન નં. ૩૮ ભાદરવા સુદ ૧ ને ગુરૂવાર
તા. ૨૩-૮-૭૯ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંત ઉપકારી કેવળજ્ઞાની ભગવંતોએ ભવ્ય જીના આત્મશ્રેય માટે આગમની પ્રરૂપણ કરી. વીતરાગ ભગવાનની વાણ મિથ્યાત્વરૂપી મહારોગનું ઔષધ છે. મેહ વેલડીના મૂળને નાશ કરવામાં અંગારસમ છે. ભવભ્રમણ નિવારનાર મહાભૂમિ છે. દુઃખની જડ ઉખેડી સુખના સામ્રાજ્ય સ્થાપનાર વિજયી સેનાપતિ છે. કર્મ જંજીરોને તેડવા માટેનું અખૂટ બળ છે. અનંત અનંત કાળની ભવ કેદમાંથી છોડાવનાર વિભૂતિ છે. એવા જિનેશ્વર ભગવાનના : વચનને મહાન વિદ્વાન ગણધરદેવ જેવાએ પણ માથે ધર્યા છે અને દેવેન્દ્રો જેવાએ એના અભિનંદન કર્યા છે. જિનવચનની તાકાત એટલી જબરદસ્ત છે કે કુસંસ્કોરના વા જેવા પાયાને પણ હચમચાવી નાંખે છે. તેના દ્વારા દુઃખમય સંસારની ઓળખાણ થાય છે, પાપને ભય લાગે છે અને મોક્ષ માટે ધર્મ કરવાની વેશ્યા જાગે છે. આ જિનવચનની શ્રદ્ધામાં એવા અડગ દઢ બન્યાના સિદ્ધાંતમાં કંઈક દાખલા છે કે જેમની પરીક્ષા કરવા દેવ આવ્યા છતાં જરા પણ ડગ્યા નહિ. એમને જિનવચનના મૂલ્યાંકન સમજાઈ ગયા હતા. તેમના મનમાં એ દઢ પ્રતીતિ હતી કે દુન્યવી મહાન રિદ્ધિ સિદ્ધિ જિનવચન રૂપી ખજાના આગળ કાંઈ જ વિસાતમાં નથી. કયાં એ ભવબંધનની બેડીમાં જકડી રાખનારી દુન્યવી રિદ્ધિ સિદ્ધિ અને કયાં ભવબંધનથી મુક્ત કરાવનાર જિનવચન! દુન્યવી સમૃદ્ધિ મારક છે અને જિનવચન તારક છે. જેને જિનવચન મળ્યું અને અપૂર્વ શ્રદ્ધાથી એને હૃદયંગમ કર્યું એટલે તેને તે તાવિક રીતે વીતરાગ બનવાને પંથ હાથમાં આવ્યો.
બંધુઓ! જિનવચન પામવું બહુ દુર્લભ છે. આજે જગતમાં જોઈએ છીએ ને કે જિનવચન કેટલાને મળ્યું છે? જૈનકુળમાં જન્મથી જિનવચન મળેલાને જિનવચનની દુર્લભતા ન સમજાય એ એની ભારે કમનસીબી છે, પછી કેટલાય લાંબા સમય સુધી જિનવચન મળવું દુર્લભ બને છે. દેવલોકના દિવ્ય ઠાઠ મળવા સહેલા છે. ડું અજ્ઞાન તપ કરે તે પણ દેવલોક મળે પણ જિનવચન મળવું અતિ દુર્લભ છે. જે એ મળવું
Page #449
--------------------------------------------------------------------------
________________
૩૯૦
શારદા સિદ્ધિ સહેલુ' હાત તે તે જગતમાંથી ઘણાંના ઉદ્ધાર થઈ ગયા હાત. માત્ર વર્તમાનકાળ નહિ પણ ભૂતકાળના હિસાબ જોવામાં આવે તા ખીજા જીવા કરતાં જિનવચન પામેલા જીવા આછા મળવાના. એમની સંખ્યા બહુ અલ્પ. એવી અલ્પ સ`ખ્યાવાળા ભાગ્યશાળીમાં આપણા નંબર લાગી ગયા. કેવુ' મહાન ભાગ્ય કહેવાય! આવા દુર્લભ જિનવચનને ઉપયેગ ભવરાગ દૂર કરવામાં છે. જેને ભવરાગ નાબૂદ થાય એની સ`સારની વિટંબણાઓ પરાધીનતા અને સમસ્ત દુઃખના પણુ નાશ થાય. જિનવચન ભવરાગને કેવી રીતે નાબૂદ કરે છે ? ભવરેાગના કારણભૂત મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યાગને દૂર કરવાના ઉપાય બતાવે છે, માટે સ`સારાગને નાશ કરનાર કોઈ હાય તા મહાસમ જિનવચન છે.
આજે પર્વાધિરાજ પર્યુષણ પર્વ ના ચેાથેા દિવસ છે. આ પવિત્ર દિવસેામાં ત્યાગ, બૈરાગ્ય અને સ ંયમનુ' વાતાવરણ સતેજ બને છે. તેમ જ તપનુ' વાતાવરણ તા અજોડ હાય છે. આ ભૌતિકવાદના વિષમકાળમાં પણ અટ્ઠષ્ટ્રથી એકાવન ઉપવાસ જેવા દુષ્કર તપ કરનારા તપસ્વીએના આપણને દન થાય છે. સ્વાતિ નક્ષત્રમાં છીપમાં પડેલાં પાણીનાં બિન્દુ જેમ પાણીદાર અને મહામૂલ્યવાન મેાતી બને છેતેમ આ પર્વાધિરાજ પર્યુષણ પ`માં કરેલી સમતાપૂર્વકની થેાડી પણ આરાધના ઘણાં કર્મોની નિરા કરાવી આપે છે. આવું સમજીને અને સાંભળીને ભવ્ય જીવેાએ આ ધર્મ આરાધના કરવાની અમૂલ્ય તકને ઝડપી લેવી જોઇએ. દુનિયામાં સશ્રેષ્ઠ અને ધર્મારાધનાની અસરી હું બજાવતુ. આ અનુપમ પ` ખાર મહિને એક જ વાર આવે છે. જે ભાગ્યશાળી આત્માએ આરાધના કરે છે એમનુ' જીવન સફળ બને છે. પર્યુષણ પર્વ એટલે આત્માની વસ'તઋતુ. વસ તઋતુના આગમનથી જેમ આડ ફળ, ફૂળથી લચી જાય છે તેમ પ`ષણ પ'ના આગમનથી દાન, શીલ, તપ, ભાવના, ક્ષમા, સમતા, કરૂણા આદિ સુંદર ભાવાથી ભાવિક આત્માઓના હૈયાં પુલકિત બની જાય છે.
મંગલમય પની આરાધના કરીને તમારુ જીવન મંગલમય બનાવા મંગલ એટલે શુ? મંગલ અનાદિકાળથી આત્મા ઉપર કને કચરા જામ્યા છે. તેને તપ, બ્રહ્મચર્ય આદિ ધર્માનુષ્ઠાના દ્વારા ગાળી નાંખવા તેનુ નામ મંગલ છે. કમ રૂપી કચરાને સાફ કરવા માટે આપણે તપ-ત્યાગની ઔષિધ લેવાની જરૂર છે. તપ અને સયમ વિના આત્મા ઉપર જામેલા કર્માંના થર સાફ્ થવાના નથી. ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવંતે કહ્યુ છે કે
જહા મહાતલાગસ, સન્નિરુધ્ધે જલાગમે
ઉસ્મિ ચણાએ તવણાએ, કમેણ' સોસણા ભવે॥ ૫ ॥
જેમ મેટા તળાવમાં પાણી આવવાના માર્ગને રોકીએ, એનું પાણી ઉલેચીએ તા પછી રહેલો કાદવ સૂર્યના તાપથી સૂકાઈ જાય છે.
Page #450
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૩૯૧
એવં તુ સંજયસાવિ, પાવકમેનિસ
ભવ કેડી સંચિય કર્મ, તવસાનિજજરિજઇ ૬ છે તે રીતે સંયમી પુરૂષ નવાં પાપકર્મી રેકીને કરે ભવના સંચિત કરેલા કર્મોને તપ દ્વારા અપાવે છે.
આત્માને શુદ્ધ કરવાની ક્રિયામાં જેટલું તપ ધર્મનું મહત્વ છે તેટલું મહત્વ ચારિત્ર ધર્મનું છે. બંને એકબીજાના પૂરક બનીને આત્માને મોક્ષ પ્રાપ્તિમાં સહાયક બને છે, માટે તપ અને સંવર દ્વારા કર્મના પ્રવાહને અટકાવી દેવા કટિબદ્ધ બને. કર્મ પ્રવાહને રોકવા માટે સર્વપ્રથમ રાગ-દ્વેષને અટકાવવા પડશે, કારણ કે કમ પ્રવાહનું મૂળ રાગ અને દ્વેષ છે. “જો રોણો વમળી ” રાગ અને દ્વષ એ બે કર્મનાં બીજ છે. મેંઘેરા માનવભવનું મૂલ્ય જેને સમજાય છે એની આત્માના રાગાદિ ભાવ તરફ કરડી નજર થાય છે. એ કઈ પણ રીતે રાગાદિ અશુભ ભાવમાં જોડાતું નથી. પર્યુષણ પર્વ આત્માને જાગૃત કરવા એલાર્મ છે. પર્યુષણ પર્વના પુનિત પધરામણાં થયા ને આત્માને પવિત્ર બનાવવાના સંદેશા લાવ્યા. સાથે તપ-ત્યાગની રૂડી નવી નવી ભેટે લાવ્યા.”
આત્માના ખૂણે ખાંચે ભરાઈ રહેલા કર્મના કચરાને સાફ કરવા માટે પર્વાધિરાજ'. પર્વ નવા સંદેશા લઈને આવ્યા છે ને સાથે તપ-ત્યાગની નવી નવી ભેટો લાવ્યા છે. તમારા દીકરા દીકરીના લગ્ન હોય ત્યારે સગાસ્નેહીઓ, મિત્રો અને સખીઓ બધા જાતજાતની અને ભાતભાતની નવી ભેટો લાવે છે ને? એને તમે પ્રેમથી સ્વીકાર કરે છે. એવી રીતે પર્વાધિરાજની ભેટને પણ સ્વીકાર કરશે ને ? તમારી સેનાચાંદીની ભેટે બધી અહીં રહી જશે પણ પર્વાધિરાજની ભેટ તમારી સાથે આવશે. જેનાથી તપ થાય તે તપ કરે. પરિગ્રહની મમતા છોડે, બ્રહ્મચર્યનું પાલન કરે. આ બધામાં સર્વશ્રેષ્ઠ તે સંયમ છે. તેના વિના ત્રણ કાળમાં સિદ્ધિ થવાની નથી. આત્મા ઉપર આવતા કર્મ પ્રવાહને રોકવા માટે સંયમની જરૂર છે. સંયમ લેવાને માટે રાગાદિ બંધને તોડવા પડે છે. રાગાદિ કર્મને વિપાક કે હોય છે તે હું આપને સમજાવું.
એક વખત એક નગરની બહાર ઉદ્યાનમાં એક જ્ઞાની સંત પરિવાર સહિત પધાર્યા. નગરજનોને ખબર પડી કે આપણાં નગરની બહાર ઉદ્યાનમાં જ્ઞાની સંત પધાર્યા છે એટલે અત્યંત હર્ષ થયે. હર્ષભેર નગરજને ગુરૂને વંદન કરવા માટે મોટી સંખ્યામાં આવવા લાગ્યા. એ જમાનામાં રાજા અને પ્રજા બધા સંતના દર્શન કરવા આવતા, કારણ કે એ સમજતા હતા કે જીવન ક્ષણિક છે. ધન, વૈભવ, લાડી, વાડી, ગાડી બધું છોડીને એક દિન સૌ કોઈને જવાનું છે. સાથે તે ધર્મ સિવાય કોઈ આવનાર નથી. ધર્મનું સ્વરૂપ સમજાવનાર કઈ હોય તે સંતે છે. એમ સમજીને
Page #451
--------------------------------------------------------------------------
________________
૩૯૨
શારદા સિદ્ધિ અને તેટલા સત્સંગ કરતા હતા. આ નગરના રાજા પોતાના પ્રજાજના સહિત સ`તના દર્શને આવ્યા. દન કરીને પ્રવચન સાંભળવા બેઠા. આચાર્ય શ્રી ધમ દેશનાના મેઘ વરસાવી રહ્યા હતા. રાજા અને પ્રજાજના એકાગ્ર રીતે ઉપદેશનુ અમૃત ઝીલી રહ્યા હતા. જેમ ચાતક' પક્ષી વરસાદનું પાણી અદ્ધર ઝીલી લે છે તેમ જનતા આચાર્યશ્રીની અમૃત વાણી ઝીલી રહી હતી. આ સમયે આસપાસમાં ઝાડ ઉપર કૂદાકૂદ કરતી એક વાંદરી ઝાડ ઉપરથી નીચે ઉતરીને આચાર્ય મહારાજની ખરાબર સામે આવીને બેસી ગઈ, અને એક ચિત્તે ધર્માંપદેશનુ... શ્રવણ કરવા લાગી. જેવી આચાય મહારાજની ધ દેશના પૂરી થઈ એવી જ વાંદરી ઉભી થઈ ને આચાર્ય મહારાજની સામે ઉભી રહીને નાચવા ને કૂદવા લાગી.
“નગરજનાને થયેલ આશ્ચય :”-આ દૃશ્ય જોઈને રાજા તથા નગરજને ને ખૂબ આશ્ચર્ય થયુ કે અહે, આ શુ'? મનુષ્યા તેા મહારાજના વ્યાખ્યાનમાં આવે પણ આ વાંઢરી કે જે એક ઠેકાણે એસે નહિ, એક ઝાડેથી બીજા ઝાડે કૂદાકૂદ કરે એ અહીં આવીને આટલી વાર બેઠી ને એક ચિત્તે વ્યાખ્યાન સાંભળ્યુ' અને સાંભળ્યા પછી એના હષ વ્યક્ત કરતી હાય તેમ આચાય ભગવતની સામે નાચે છે તે કૂદે છે. આ શું? આ આશ્ચર્યકારી દૃશ્ય જોઈને રાજાએ વિનયપૂર્વક વંદન કરીને પૂછ્યુ, ભગવંત ! આ વાંદરીએ પહેલા એક ચિત્તે આપનું વ્યાખ્યાન સાંભળ્યુ' ને પછી આપને જોઈને વારવાર નાચે છે, કૂદે છે ને હર્ષોંને અનુભવ કરે છે. એનુ' કારણ શું ? અને તે ઘણી વાર આ ઉદ્યાનમાં આપના જેવા ગુરૂ ભગવ ́ત પધારે છે ત્યારે દર્શન કરવા અને ધર્મોપદેશ સાંભળવા આવીએ છીએ પણ આવી રીતે વાંદરી ઉપદેશ સાંભળવા માટે આવી હોય અને કોઈ સાધુને જોઈને આવી ષિત બની હોય એવું અમે જોયુ નથી, તેથી અમને ખૂબ આશ્ચય લાગે છે. તે આ બાબતમાં શુ' સત્ય છે તે કૃપા કરીને અમને કહેા. રાજા તથા નગરજનોને આશ્ચર્ય ના પાર નથી. હવે ગુરૂદેવ શુ' કહે છે તે સાંભળવા માટે બધા આતુર બની ગયા છે.
આવુ' જ આશ્ચર્ય મહાવિદેહક્ષેત્રમાં ત્યાંના ચક્રવર્તિને થયેલ, તે કેવી રીતે ? કૃષ્ણ વાસુદેવની પટ્ટરાણી શ્રૃક્ષ્મણીના પુત્ર પ્રદ્યુમ્નકુમારને તેના જન્મ થયા પછી છઠ્ઠી રાત્રે કોઈ પૂર્વભવના વૈરી દેવ તેનું અપહરણ કરીને લઈ ગયા. તે વખતે શ્રૃક્ષ્મણી ભરનિદ્રામાં હતી. જ્યારે જાગી ત્યારે પડખામાં પોતાના પુત્રને ન જોયા ત્યારે પેાતાની દાસીએ અને સખીઓને પૂછ્યું કે મારા લાલને રમાડવા કેાઈ લઈ ગયુ છે ? બધાએ ના પાડી એટલે શ્રૃક્ષ્મણીને ખૂબ આઘાત લાગ્યા કે મારા લાલને નક્કી કોઈ ઉઠાવી ગયુ' લાગે છે, એટલે ઋક્ષ્મણી કાળા કલ્પાંત કરવા લાગી. આ વાતની કૃષ્ણ વાસુદેવને ખબર પડી એટલે તે દોડતા ઋક્ષ્મણીના મહેલે આવ્યા ને ઋક્ષ્મણીને આશ્વાસન આપતા કહ્યું કે હે ઋક્ષ્મણી ! તું રડીશ નહિ, ઝૂરીશ નહિ. કલ્પાંત કરીશ નહિ. હું ત્રણ
Page #452
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૩૯૩ ખંડને અધિપતિ વાસુદેવ છું. તારા પુત્રને ગમે તે ઉઠાવી ગયું હશે તે પણ હું તેને શોધી લાવીશ. કૃણે પિતાના પુત્રની શોધ કરવા પિતાના ખાસ સુભટોને ચારે દિશામાં દોડાવ્યા. સુભટો ચારે બાજુ કૃષ્ણની જ્યાં હાક વાગે ત્યાં નગર, ચૌટા, ચેરા, બજારે, પર્વત, ખીણ, જંગલ, નદી, નાળાં દરેક ઠેકાણે તપાસ કરીને પાછા આવ્યા, પણ કયાંય પ્રદ્યુમ્નકુમારને પત્તો પડશે નહિ, તેથી કૃષ્ણ વાસુદેવ, દાસ-દાસીઓ, નેકર ચાકરે, આદિ સારે પરિવાર ઉદાસ બની ગયે. સારી દ્વારકા નગરીમાં હાહાકાર મચી ગયે. અત્યાર સુધી હૈયામાં હામ હતી પણ પિતે ખૂબ તપાસ કરી ને સુભટ દ્વારા તપાસ કરાવી છતાં જ્યારે પત્તો ન પડે ત્યારે કૃષ્ણજીના પગ ઢીલા થઈ ગયા કે અહો ! હું એક હાકે ધરતી ધ્રુજાવનારે ને મહેલને આટલે સખ્ત ચેકી પહેરે હોવા છતાં મારા લાલને કેણ લઈ ગયું?
કૃણુજીને પ્રશ્ન કરતા નારદજી” :- કૃષ્ણ વાસુદેવ, રૂમણું અને આ પરિવાર નૂરે છે, કયાં જાઉં ને શું કરું? રૂક્ષમણીએ ખાવાપીવાનું છોડી દીધું બધા કાળો કલ્પાંત કરે છે. તે સમયે નારદઋષિ આકાશગમન કરતાં દ્વારકામાં કૃષ્ણજીના મહેલે આવ્યા. કૃષ્ણજીને ઉદાસ જોઈને નારદજીએ કહ્યું અહો ત્રિખંડ અધિપતિ કૃષ્ણ વાસુદેવ ! આજે આપ આટલા બધા ઉદાસ કેમ છે? ત્યાં કૃષ્ણએ ઉચે જોયું ને, ઉભા થઈને નારદજીને સત્કાર કરી આસન ઉપર બેસાડયા. કૃષ્ણજીના મનમાં થયું કે નારદજી તો ગગનવિહારી છે, એ જરૂર મારું દુઃખ દૂર કરશે. તેથી કહ્યું–ત્રાષિશ્વર ! રૂક્ષ્મણીની કૂફીથી ઉત્પન્ન થયેલા મારા પુત્રનું કઈ દેવ અગર દાનવે અપહરણ કર્યું છે, તેથી મારું મન અત્યંત વ્યાકુળ છે. ખૂબ તપાસ કરાવી છતાં પત્તી પડતું નથી. હવે મારે શું કરવું? કંઈ સૂઝ પડતી નથી. કૃષ્ણના દુઃખમય વચને સાંભળીને નારદજીને પણ ખૂબ દુઃખ થયું પણ હિંમત કરીને કહ્યું કે હે ત્રિખંડ અધિપતિ ! તમે શાંતિ રાખો. આપની ચિંતા મને સંપી દે. હું આપના પુત્રની શોધ કરી લાવીશ. આપ સુખેથી પ્રજાનું પાલન કરે. આ પ્રમાણે નારદજીના વચન સાંભળીને કૃષ્ણજીને શાંતિ મળી. હિંમત આવી અને તેમનું હૈયું હળવું બન્યું એટલે નારદજીને કહ્યું કે હું તે કંઈક શાંતિ રાખી શકું છું પણ પુત્ર વિયોગથી દુઃખી બનેલી રૂકમણીનું મન કઈ રીતે વળતું નથી તે આપ એને સાંત્વન આપીને સમજાવો.
રૂક્ષ્મણુને આશ્વાસન આપતા નારદજી”: કૃષ્ણજીનું વચન સાંભળીને નારદજી રૂક્મણીના મહેલે ગયા. રૂક્ષમણીએ એમને વિનયપૂર્વક આદરસત્કાર કરીને યેગ્ય આસને બેસાડયા. આવા પુત્ર વિયેગના દુઃખમાં પણ રૂક્ષ્મણને વિનય જોઈને નારદજી પ્રસન્ન થયા અને રૂક્ષમણીની પ્રશંસા કરતા કહ્યું બેટા! તું તે મારી દીકરી છે. તું ચિંતા ન કરીશ. તારું દુઃખ દૂર થઈ જશે. તારો પુત્રનું કઈ દેવે હરણ કર્યું લાગે છે. તારે પુત્ર ગમે ત્યાં હશે તે તે મહાન સુખમાં હશે. તું રડીશ નહિ, શા. ૫૦
Page #453
--------------------------------------------------------------------------
________________
૩૯૪
શારદા સિદ્ધિ સૂરીશ નહિ. હું તારા પુત્રને થોડા સમયમાં જરૂર શેકી લાવીશ. રૂક્ષ્મણીએ કહ્યુંમુનિશ્વર ! ત્રિખંડ અધિપતિએ ત્રણે ત્રણ ખંડના ખૂણે ખૂણે તપાસ કરાવી છતાં કઈ જગ્યાએ પત્તો પડશે નથી. એટલું જ નહિ પણ એના કાંઈ સમાચાર પણ નથી. આટલું બોલતાં તે તેની આંખમાં ધાર આંસુ વહેવા લાગ્યા. નારદજીએ રૂક્ષ્મણને હિંમત આપતા કહ્યું, દીકરી ! ગભરાઈશ નહિ. હું મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધર સ્વામી પાસે જઈને તારા પુત્ર વિષે પૃચ્છા કરીને તેના સમાચાર લઈને આવીશ. ત્યાં કોઈ પગે ચાલનાર માનવી જઈ શકતું નથી પણ હું તે આકાશમાગે ગમન કરનારે છું.
બંધુઓ! નારદજી શુદ્ધ બ્રહ્મચારી હતા. એમનું બ્રહ્મચર્ય એવું ઉત્તમ કેટીનું હતું કે એ ગમે ત્યારે ગમે તે રાજાના અંતેઉરમાં જાય પણ એમના વિષે કેઈને શંકા ન હતી. ખુદ ઈન્દ્રની અપ્સરા એમને ચલાયમાન કરવા માટે આવે તો પણ એમનું મન ચલે નહિ એવું એમનું શુદ્ધ બ્રહ્મચર્ય હતું. એવા બ્રહ્મચર્યના પ્રભાવથી આકાશગમન કરવાની શક્તિ પ્રગટ થઈ હતી. એવા બ્રહ્મચારી નારદજી રૂક્ષમણીને આશ્વાસન આપીને દ્વારકા નગરીથી આકાશગામિની વિદ્યાના બળથી ઉપડયા. અનેક પહાડ, પર્વતે બધું જોઈ વન્ય પણ કયાંય પ્રદ્યુમ્નકુમારને પત્તો પડે નહિ, એટલે મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધર સ્વામી ભગવાન પાસે ઉપડયા. એમને આકાશમાગે ઉડતા શી વાર?
મહાવિદેહ ક્ષેત્રમાં પુંડરગિરી નગરીમાં જ્યાં સીમંધર સ્વામી ભગવાન બિરાજમાન હતા ત્યાં નારદજી પહોંચી ગયા. ભગવાન સમવસરણમાં બેસીને બાર પ્રકારની પર્ષદાને ધર્મને ઉપદેશ આપી રહ્યા હતા. સમવસરણની શેભા અપૂર્વ લાગતી હતી. નારદજી ભગવાનને વંદન કરી, સ્તુતિ કરીને યોગ્ય સ્થાને બેસી ગયા. ભગવાનની અમીરસ વાણીને વરસાદ વરસી રહ્યો હતો. સાંભળતાં સૌના હૈયા હરખાઈ રહ્યા છે ત્યાં નારદજીને વિચાર આવ્યો કે અહીંના મનુષ્યના શરીર મોટા ભાગે પાંચસો ધનુષ્યની અવગાહનાવાળા છે, અને હું દશ ધનુષ્યની કાયાવાળો છું. એમના દેહમાન આગળ તે હું કીડી મંકડા જેવો છું. આ લોકેના પગ નીચે ચગદાઈ જઈશ. આમ વિચાર કરીને નારદજી પિતાનું રક્ષણ કરવા સીમંધર પ્રભુના સિંહાસનની નીચે જઈને બેસી ગયા.
“પદ્મ નામના ચકીને થયેલું આશ્ચર્ય- જેમ આપણા ભરત ક્ષેત્રમાં ચક્રવતિ હોય છે તેમ ત્યાં મહાવિદેહ ક્ષેત્રમાં પણ ચક્રવતિ હોય છે. ત્યાંના પદ્મ નામના ચક્રવતિ ભગવાનની દેશને સાંભળવા આવ્યા હતા. પ્રભુના સિંહાસન નીચે આવું અદષ્ટ પૂર્વ રૂપ જોઈને વિચાર કરવા લાગ્યા કે અહો ! દેવ, મનુષ્ય કે તિર્યંચમાંથી આ કેણ હશે? આ કઈ જાતનું જીવડું કે પક્ષી હશે તે સમજાતું નથી. એની આકૃતિ મનુષ્ય જેવી છે પણ મનુષ્યના આકારનું કઈ જીવડું લાગે છે એમ
Page #454
--------------------------------------------------------------------------
________________
૩૫’
શારદા સિદ્ધિ સમજીને નારદજીને પદ્મ ચક્રવતિએ એક નાનકડા જીવડાની માફક હાથમાં લીધા ને એમને રમાડવા લાગ્યા. એમના અંગોપાંગને કુતૂહલતાપૂર્વક જેવા લાગ્યા કે આ કઈ નિનું પ્રાણી છે.
શ્રી સીમંધર ભગવાનને પ્રશ્ન પૂછતા પદમચકી” – ચક્રવતિને મન તે નારદજીને ઉંચકવા ને એક કીડીને ઉંચકવી એ બંને સરખા હતા. લોકોને પણ ખૂબ આશ્ચર્ય થયું. ભગવાનની દેશના પૂરી થઈ એટલે ચક્રવતિએ પ્રભુને પૂછયુંભગવંત ! આ કઈ ગતિને જીવ છે? ભગવંતે કહ્યું કે આ કોઈ જીવજંતુ કે પશુ નથી પણ આ તે ભરત ક્ષેત્રમાં મનુષ્ય નિમાં જન્મેલા નારદઋષિ છે, તેઓ શુદ્ધ બ્રહ્મચારી છે. લોકેમાં તેમનું નામ પ્રખ્યાત છે. તે તપસ્વી છે ને સંસારથી વિરક્ત છે. તેઓ મને એક પ્રશ્ન પૂછવા માટે અહીં આવ્યા છે, ત્યારે પદ્મ ચકવતિ પૂછે છે ભગવંત! તે શું પ્રશ્ન પૂછવા આવ્યા છે તે કૃપા કરીને અમને કહે. નારદજીના મનમાં એમ હતું કે ભગવાનની દેશના પૂરી થાય એટલે હું એમને પ્રશ્ન પૂછીશ. ત્યાં તે ચક્રવતિએ પ્રશ્ન પૂછી લીધે એટલે એમને તે પૂછવાનું રહ્યું જ નહિ.
ચકીના પ્રશ્નના જવાબ” :- ભગવાન કહે છે હે ચક્રવતિ ! તમે સાંભળે. ભરતક્ષેત્રમાં દેવલોક જેવી શોભાયમાન દ્વારકા નામની નગરી છે. ત્યાં ત્રિખંડ અધિપતિ કૃષ્ણ નામના વાસુદેવ વસે છે. તેમને રૂમણી નામની એક પટ્ટરાણી છે. તેણે એક પુત્રને જન્મ આપ્યો. તેને જન્મ મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો હતો, અને છઠ્ઠો દિવસ પૂરો થતાં મધ્યરાત્રિના સમયે તે પુત્રનું પૂર્વના વૈરના કારણે દેવે અપહરણ કર્યું. આથી આખી દ્વારકા નગરી શેકસાગરમાં ડૂબી ગઈ છે. જેમ તમે છે ખંડના ધણી છે તેમ કૃષ્ણ વાસુદેવ ત્રણ ખંડના ધણી છે. તેમણે ત્રણ ત્રણ ખંડમાં તપાસ કરાવી પણ તેમના પુત્રને કયાંય પત્તો મળે નહિ તેથી તેની માતા રૂફમણી તે કાળા પાણીએ રડે છે, ઝૂરે છે. એને શાંતિ થાય તે માટે નારદજીએ પ્રદ્યુમ્નકુમારનું શું થયું? એ જીવતે છે કે મૃત્યુ પામે છે? એને કેણુ લઈ ગયું છે ને હાલ કયાં છે એ વિષયમાં પ્રશ્ન પૂછવા માટે તેઓ ભરતક્ષેત્રમાંથી અહીં આવ્યા છે. સીમંધર સ્વામીના મુખેથી આ વાત સાંભળીને ચકવતિ આદિ ત્યાંના લોકોને તે પ્રદ્યુમ્નકુમાર કયાં છે તે જાણવાની જિજ્ઞાસા થઈ એટલે પૂછ્યું-પ્રભુ! એ પુત્ર કયાં છે ? એનું કેણ બૈરી દુષ્ટ દેવ અપહરણ કરી ગયા છે? ત્યારે ભગવાને એમના બધા પ્રશ્નોના ખુલાસા કર્યા ને નારદજીને કહ્યું તમે રૂફમણને કહેજે કે એને પુત્ર મહાસુખમાં વિદ્યાધરને ત્યાં ઉછરી રહ્યો છે, તે સોળ વર્ષને થશે ત્યારે ઘણી જાતની લબ્ધિઓ અને શક્તિઓ લઈને આવશે. એ દ્વારકામાં આવશે ત્યારે ત્યાં શું શું બનવે બનશે તે પણ કહ્યું, ત્યારે નારદજીએ કહ્યું ભગવંત! એની માતા ખૂબ રડે છે તે શું કૃષ્ણજી પોતે ત્યાં જાય તે પુત્ર મળે ખરે? ભગવંતે કહ્યું, નારદજી! એક શું, એવા સાત કૃષ્ણજી
Page #455
--------------------------------------------------------------------------
________________
૩૯૬
શારદા સિદ્ધિ જાય તે પણ એમને એમને પુત્ર નહીં મળે, કારણ કે કર્મ બળવાન છે. રૂક્ષ્મણીએ પૂર્વ ભવમાં મેરિલીના ઈંડાંને મેંદીવાળા હાથે ઉંચકયા હતા ને મેંદી રંગ લાગી જવાથી મોરલીએ સોળ ઘડી સુધી ઇંડાને સેવ્યા નહિ. તે સમયે એણે કર્મ બાંધ્યું છે તેથી કર્મ પૂરું થયા વિના લાખ ઉપાય કરવા છતાં પુત્ર નહિ મળે, માટે અત્યારે શાંતિથી ધર્મધ્યાન કરે તેમ કહેજે.
બંધુઓ ! જેમ નારદજીને જોઈને મહાવિદેહક્ષેત્રના ચક્રવતિને આશ્ચર્ય થયું તેવી રીતે અહીં વાંદરીને જોઈને ગુરૂદેવની વાણી સાંભળવા આવેલા રાજા તથા પ્રજાજનોને ખૂબ આશ્ચર્ય થયું, તેથી આચાર્યશ્રીને પૂછયું કે ભગવંત! એ વાંદરી કોણ છે? સંત અસત્ય બોલે નહિ. સંતે રાજા અને પ્રજાજનેની વચ્ચે સત્ય વાત રજૂ કરતાં ફરમાવ્યું કે હે રાજન ! જગતમાં મેહનીય કર્મની ગતિ વિચિત્ર છે. કર્મના ખેલ આગળ રાજા, રંક, શેઠ, કર કેઈનું ચાલતું નથી.
પૂર્વભવ કહેતા આચાર્યશ્રી વાંદરી મારી પૂર્વભવની પત્ની છે, અને આ સામે બેઠેલી ધનવતી મારી પુત્રી છે ને ધનદત્ત મારે જમાઈ છે. એક વખત અમારા નગરમાં એક મહાન પ્રતિભાસંપન્ન મહાન જ્ઞાની, આચાર્ય ભગવંત વિશાળ પરિવાર સાથે પધાર્યા. એમની વાણીમાં એવી શક્તિ હતી કે એક વખત વાણી સાંભળે ને તેને સસ્સારની અસારતાનું ભાન થઈ જાય ને દીક્ષા લેવા તૈયાર થઈ જાય. અમારા નગરમાંથી ઘણાં આત્માઓ વૈરાગ્ય પામી ગયા. મને પણ જ્ઞાની ગુરૂની વાણી સાંભળીને વૈરાગ્ય આવ્યો એટલે મેં મારી પત્ની પાસે દીક્ષાની આજ્ઞા માંગી, પણ મારા પ્રત્યે પત્નીને ખૂબ અનુરાગ હોવાથી દીક્ષાની રજા આપતી ન હતી. છતાં ખૂબ સમજાવીને મેં દીક્ષા લીધી. દીક્ષા લઈને ઉગ્ર તપ અને સંયમની સાધના કરવા લાગે. ગુરૂકૃપાથી હું અનેક શાસ્ત્રોમાં પારંગત બન્યો. ગુરૂ આજ્ઞામાં રહીને જ્ઞાન ભણતાં વિનય, તપશ્ચર્યાદિ કરતા જ્ઞાનાવરણીય કર્મોને ક્ષયોપશમ થતાં મને અવધિજ્ઞાન પ્રાપ્ત થયું, પછી મારા ગુરૂદેવે મને આચાર્ય પદવી આપી અને ઘણું શિષ્ય પરિવાર સાથે જુદા વિચારવાની આજ્ઞા આપી તેથી આત્મકલ્યાણની ભાવના સાથે અનેક જીવને જિનવાણીનું અમૃતપાન કરાવતાં કરાવતાં અમે તમારા નગરમાં આવી પહોંચ્યા. - આ તરફ મારા દીક્ષા લીધા પછી મારી પત્ની મારી પાછળ ખૂબ ઝૂરવા લાગી ને ઝૂરતી મૂરતી થોડા વખતમાં મરીને માછલી થઈ. ત્યાં થોડું આયુષ્ય ભોગવીને બીજા ભવમાં તે આ વાંદરી થઈ. પ્રાયઃ કરીને આર્તધ્યાનથી જીવ તિર્યંચ ગતિમાં જાય છે. રૌદ્રધ્યાનથી નરકગતિમાં, ધર્મધ્યાનથી દેવગતિમાં ને શુકલધ્યાનથી મોક્ષમાં જાય છે. શુભ પરિણામથી મનુષ્યગતિ પામે છે. એ અનુસાર મારી પાછળના આર્તધ્યાનના કારણે આ વાંદરી બની છે, તેથી મને જોઈને મારા પૂર્વભવના સ્નેહનાં કારણ હરખાય છે,
Page #456
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૩૯૭ કૂદે છે ને નાચે છે. ગુરૂમહારાજના મુખેથી વાંદરીના પૂર્વભવને વૃતાંત સાંભળીને રાજા તેમજ પ્રજાજને કમની ગતિને વિચાર કરવા લાગ્યા કે અહે! કર્મ જીવને કેવા કેવા નાચ નચાવે છે! માટે કર્મ કરતાં પહેલા ચેતી જવું જોઈએ. કયાં આવા જ્ઞાની ગુરૂમહારાજ ! અને ક્યાં એમના વિવેગમાં આર્તધ્યાન કરીને એમની પત્ની માછલી થઈ! વળી માછલી મરીને એક ઝાડેથી બીજા ઝાડે કૂદકા ભરનારી વાંદરી થઈ! આવું આર્તધ્યાનનું પ્રત્યક્ષ ફળ જોઈને આપણે આર્તધ્યાન ન કરવું. આવી ઘણુ જીએ પ્રતિજ્ઞા કરી.
ગુરૂ ભગવંતના મુખેથી વાણી સાંભળીને એમની સંસાર અવસ્થાની પુત્રી ધનવતી રડવા લાગી. હે માતા ! તારી આ દશા થઈ! આમ બેલતી જાય ને રડતી જાય. આ દશ્ય જોઈને ગુરૂમહારાજે કહ્યું હે ધનવતી ! તું શા માટે રડે છે? સમજ. કર્મની ગતિ દુષ્કર છે. સંસાર સાગરને પાર કરવા માટે સમર્થ નાવડી હોય તે તે એક ધર્મ છે.
“કાયા મહિં આસક્તિ છે, તે દુઃખનું કારણ કહ્યું.
ધર્મ માંહી અનુરક્તતા છે, તે સુખનું કારણ કહ્યું.” દુર્લભ મનુષ્ય જન્મ પામીને જે જીવાત્માઓ કાયાની માયા કરે છે, જે અંતિમ સમય સુધી એના મોહમાં મૂરઝાયા કરે છે તેની આવી દુર્દશા થાય છે અને જે ધર્મમાં . અનુરક્ત બને છે તે મહાન સુખના ભાગી બને છે, માટે દુર્લભ એ મનુષ્ય જન્મ પામીને જે ત્રિકરણે શુધ જિનધર્મની આરાધના કરે છે તે જન્મ મરણના દુઃખને અંત લાવીને મોક્ષપદને પ્રાપ્ત કરે છે. આચાર્ય મહારાજ ધનવતીને જે ઉપદેશ આપતા હતા તે આ વાંદરી ધ્યાનપૂર્વક સાંભળી હતી, કારણ કે વાંદરી સંજ્ઞી પંચેન્દ્રિય જીવ છે તે પૂર્વભવની આચાર્ય ભગવંતની અનુરાગી છે, એટલે એમની વાણી સાંભળીને એને પિતાના પાપને પશ્ચાત્તાપ થયું કે હું કેવી દુર્ભાગી ! મારા પતિને તે સંસારમાં કઈ પ્રત્યે રાગ નથી કે કોઈ પ્રત્યે દ્વેષ નથી. મારા કે તારાના એમને ભેદભાવ નથી દરેક આત્માઓ પ્રત્યે સમભાવ છે. એમણે તે મને ઘણું ઘણું સમજાવ્યું હતું પણ રાગના કારણે સમજી નહિ ને મેં આર્તધ્યાન કર્યું તે મારી આ દશા થઈ ને? આ રીતે પોતાના પાપને પશ્ચાત્તાપ કરતા વાંદરીને જતિ સ્મરણ જ્ઞાન થયું.
સંતના ઉપદેશથી બોધ પામેલી વાંદરી - વાંદરીએ જાતિસ્મરણજ્ઞાન થવાથી જાણ્યું કે આચાર્ય ભગવંત પોતાના પૂર્વભવના પતિ છે. ધનવતી પુત્રી અને ધનદત્ત જમાઈ છે. એમને ઓળખીને વાંદરી પણ અત્યંત ખેદ કરવા લાગી. તે સમયે આચાર્ય મહારાજે બોધ આપ્યો કે હે ભદ્ર! હવે ખેદ કરવાથી શું ? મેહની ગતિ જ આવી છે. મેં દીક્ષા લીધા પછી તે મારા વિયોગમાં અંતિમ સમય સુધી ખૂબ આર્તધ્યાન કર્યું. તે કર્મના ઉદયથી તું મરીને માછલી બની ને ત્યાંથી મરીને વાંદરી બની. જીવ પિતાના દેષથી દુર્ગતિમાં ભમે છે. સર્વ જી સ્વકર્માનુસાર સુખદુઃખને
Page #457
--------------------------------------------------------------------------
________________
૩૯૮
શારદા સિદ્ધ અનુભવ કરે છે. પૂર્વકૃત કર્મો ભોગવ્યા વિના, ઉગ્ર તપશ્ચર્યા કર્યા વિના કર્મને ક્ષય થઈ શક્તા નથી. તું પણ પંચેન્દ્રિય છે. પાંચમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરવા ગ્ય છે માટે તું યથાશક્તિ તપ કર. મનમાં નવકારમંત્રનું સ્મરણ અને ધ્યાન કર. જેના પ્રતાપે આ દુર્ગતિમાંથી તારે છૂટકારે થાય, અને પરંપરાએ તું મોક્ષ પામીશ. આ ધનવતી તારું પાલન કરશે ને તને સહાયક થશે. આ પ્રમાણે આચાર્ય ભગવંતને ઉપદેશ સાંભળીને વાંદરીએ પોતાના પાપકર્મોનું પ્રાયશ્ચિત કરવા જાવજીવ સુધી એકાંતર ઉપવાસ કરવાને નિયમ લીધો. ગુરૂ ભગવંતે જ્ઞાન દ્વારા જાણીને ધનવતીને કહ્યું કે આ વાંદરીને તારે ઘેર લઈ જા. એણે એકાંતર ઉપવાસ કરવાનો નિયમ લીધે છે માટે તું એને સાચવજે. માતાના ઉપકારના ઋણમાંથી મુક્ત થવાને તને આ અવસર મળ્યો છે. ધર્મથી વિમુખ બનેલી તારી પૂર્વભવની માતાને ધર્મમાં જોડવા માટે તું સહાયક બન, જેથી તમારે મા-દીકરીને સંબંધ સફળ થાય.
ધનવતી ગુરૂ ભગવંતનું વચન શિરોમાન્ય કરીને વાંદરીને પિતાને ઘેર લઈ આવી અને તેનું બરાબર પાલન કરવા લાગી. વાંદરીને પણ જ્ઞાન થયું એટલે એને પોતાને વાનર જાતિને સ્વભાવ બિલકુલ યાદ આવતું નથી. એક ઝાડ પરથી બીજા ઝાડે કૂદવાનું મન થતું નથી. એ તે ઘરમાં એક બાજુ બેસીને નવકારમંત્રનું ધ્યાન અને સમરણ કરવા લાગી. દીકરી ધર્મના પુસ્તકનું વાંચન કરે, પ્રતિક્રમણ કરે તે એક ચિત્તે સાંભળતી હતી. ધનવતીએ પોતાના પુત્ર તથા પુત્રવધૂને કહી રાખ્યું હતું કે કદાચ મારું આયુષ્ય પૂરું થાય ને હું અચાનક મરી જાઉ તે તમને કહી રાખું છું કે આ વાંદરી મારી પૂર્વભવની માતા છે. એના કર્મોદયે એની આવી દશા થઈ છે પણ અત્યારે એ બોધ પામી છે. જાતિસ્મરણજ્ઞાનથી યુક્ત છે. એણે તે એકાંતર ઉપવાસ કરવાનો નિયમ લીધે છે માટે તમારે બંનેએ એના પારણું વિગેરેનું ધ્યાન રાખવું.
વાંદરીને સુધરેલો ભવ:”—વાંદરી પણ તપશ્ચર્યાની સાથે નવકાર મંત્રનું સ્મરણ કરતી ને ધ્યાન ધરતી. થોડા સમયમાં ત્યાંથી મૃત્યુ પામીને પહેલા સૌધર્મ દેવલોકમાં દેવીપણે ઉત્પન્ન થઈ. જ્ઞાન દ્વારા તે આચાર્ય મહારાજને પોતાના ઉપકારી જાણીને તેમને સહાય કરવા લાગી. જુઓ, વાંદરી જ્યારે મનુષ્ય હતી ત્યારે એને એના પતિ પ્રત્યે પ્રેમ હતું, પણ પતિએ દીક્ષા લીધી ત્યારે એ પ્રેમ આર્તધ્યાનમાં પરિણમ્યો હતો. જેથી પાપ કર્મનું બંધન કરીને તિર્યંચ બની અને તિર્યંચ ગતિમાં પોતાના પતિને જોઈને પ્રેમ ઉભરા ને ખબર પડી કે સાધુ મહારાજ પોતાના પતિ છે. પિતે પિતાના કર્મના વિપાકથી માછલી થઈને પછી વાંદરી થઈ તેથી એને ખૂબ દુઃખ થયું, અને એ જ પ્રેમ પશ્ચાત્તાપ રૂપે પરિણમે. પાપને પશ્ચાત્તાપ અને તપ દ્વારા પ્રાયશ્ચિત કરીને દેવલોકમાં ગઈ. હવે તેને પતિ પ્રત્યેને શુદ્ધ પ્રેમ કે હોય તેનું ભાન થયું હતું એટલે દેવી બનીને ધર્મની જાહોજલાલી કરવામાં, જૈનશાસનની
Page #458
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૩૯૯ ત કેમ વધુ પ્રગટે તે માટે સહાય કરવા લાગી. આ દષ્ટાંતને સાર એટલે છે કે જો તમારે દુર્ગતિના દ્વાર ન ખખડાવવા હોય તે આર્તધ્યાન અને રૌદ્રધ્યાન કરતાં અટકે અને સમજો કે આયુષ્ય પાણુને પૂરની જેમ વહી રહ્યું છે, માટે પાણી પહેલાં પાળ બાંધી લો ને વિચાર કરે કે આ કર્મોથી મને સુખ મળશે કે દુઃખ ? તેના પરિણામને વિચાર કરી શુભ ધ્યાનની લગની લગાવીને મોક્ષ મંઝીલને સર કરે.
આજે આપણે ત્યાં બ્રહ્મચર્યની પ્રતિજ્ઞાઓ છે. બ્રહ્મચર્ય એ આત્માને નિરોગી બનાવનાર મહામૂલ્યવાન ઔષધ છે. જે આત્મા બ્રહ્મચર્યનું પાલન કરે તે જન્મમરણની સાંકળથી મુક્ત થઈ જાય છે. તમે ધનવંતરી આદિ શૈદેના નામ તે સાંભળ્યા હશે. એ વૈદે એવા હતા કે માણસને સર્વ રીતે સુખી બનાવી શકતા. એક વખત એક માણસ ધનવંતરી વૈદ પાસે જઈને પૂછે છે કે આપ મહાન વૈદ છે. આપ ભયંકરમાં ભયંકર રોગનું નિદાન કરી રોગીઓના રોગ મટાડીને સાજા કરે છે પરંતુ આપની પાસે એવી કઈ દવા છે કે જેનાથી મનુષ્ય જન્મ મરણથી મુક્ત થઈ જાય, ત્યારે વૈદ કહે છે હા, મારી પાસે એવી અમોઘ ઔષધિ છે. જે આપની ઈચ્છા હોય તે આપું. બોલો છે ઈચ્છા? “હા.” તે સાંભળે.
मृत्यु व्याधि जरा नासि, पियुष परमोषधम् ।
ब्रह्मचर्य महायत्नम् , सत्यमेव वदाम्यहम् ॥ મૃત્યુ, વ્યાધિ અને વૃદ્ધાવસ્થાને દૂર કરનારી અને જન્મ મરણથી મુક્ત કરનારી મારી પાસે એક દવા છે બ્રહ્મચર્યનું પાલન. જે અંતઃકરણપૂર્વક શુદ્ધ ભાવથી બ્રહ્મચર્યનું પાલન કરવામાં આવે તે બધા વ્રતે સરળતાથી પાળી શકાય છે. મહાનમાં મહાન અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જે કઈ તપ હોય તે બ્રહ્મચર્ય છે. કહ્યું છે કે “affજ જfસ તિ =ાત્ર જે આત્મામાં, નિજસ્વભાવમાં રમણતા કરે એનું નામ બ્રહ્મચર્ય. આત્મભાવમાં અને નિજસ્વરૂપમાં તલ્લીન રહે તે સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરી શકે છે. બ્રહાચર્યનું પાલન કરવા માટે એક મહાન શક્તિની જરૂર છે. બ્રહ્મચારી આત્માઓને દેવે પણ નમસ્કાર કરે છે. બ્રહ્મચર્ય વ્રતને મહાન પ્રભાવ છે. સમય થઈ ગયો છે. હવે બ્રહ્મચર્ય વ્રત લેનાર આત્માઓને પ્રતિજ્ઞા કરાવું છું. ૐ શાંતિઃ
; ; ;
વ્યાખ્યાન નં. ૩૯ ભાદરવા સુદ ૨ ને શુકવાર “મહાવીર જયંતિ” તા. ૨૪-૮-૭૯
“પ્રગટયો શાસન સિતારે” સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! મહાન મંગલકારી પર્યુષણ પર્વના એકેક પવિત્ર દિવસે જ આપણું જીવનમાંથી પસાર થાય છે ને સાથે આપણી
Page #459
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ જિંદગીને એકેક સોનેરી દિવસ પણ પસાર થાય છે. આ એકેક દિવસે આત્મશુદ્ધિને મંગલ મંત્ર આપતા જાય છે, તેથી આ દિવસે ખૂબ મહત્વના છે. વિશિષ્ટ જ્ઞાની પુરૂષ પણ આ પર્વને મહિમા કહેવાને અસમર્થ છે. આજે આપણી સમક્ષ કેવળી ભગવંત કે તીર્થકર ભગવત ઉપસ્થિત નથી એટલે કેવળજ્ઞાનના અભાવે વર્તમાનમાં શ્રુતજ્ઞાન દ્વારા થોડે ઘણે મહિમા સમજાવાય છે. શ્રુતજ્ઞાનથી પણ આ પર્વને મહિમા સમજે આજે કઠિન બની ગયું છે. શ્રુતજ્ઞાન છે સાગર જેટલું ને આપણી બુદ્ધિ છે ગાગર જેટલી, એટલે શ્રુતજ્ઞાનના બળે આ પર્વના મહા મહિમાનું વર્ણન કરવું તે બે હાથ પહોળા કરીને સમુદ્રનું માપ બતાવવા બરાબર છે.
પર્યુષણ પર્વને આજે પાંચ દિવસ છે. આજને દિવસ મહાવીર જયંતિના નામથી ઓળખાય છે. મહાવીર પ્રભુને જન્મદિન તે રૌત્ર સુદ ૧૩ ને છે પણ આ પર્વમાં ઘણાં માણસે લાભ લઈ શકે તેથી આજના દિવસે ભગવાન મહાવીર સ્વામીને જન્મ વંચાય છે એટલે આજના દિવસને મહાવીર જયંતિના નામથી નિર્માણ કરવામાં આવ્યો છે. આપણું પરમપિતા પ્રભુ મહાવીરસ્વામી કેવા હતા? એમણે મનુષ્ય લોકમાં જન્મીને શું શું કાર્યો કર્યાં છે? જગતના જીવને શું આપ્યું છે તેને ખ્યાલ આવે. આજે ભારતભરમાં અને પરદેશમાં વસતા જૈન સંઘમાં મહાવીર પ્રભુને જન્મ વંચાશે. ભગવાન મહાવીરસ્વામીને મોક્ષમાં ગયા ૨૫૫ વર્ષ થઈ ગયા છતાં એમનું નામ સાંભળતા દરેકના દિલમાં અને આનંદ થાય છે. એવા ભગવાન મહાવીરસ્વામીને આપણે એક વર્ષમાં ત્રણ વાર યાદ કરીએ છીએ. રૌત્ર સુદ તેરસના દિવસે, ભાદરવા સુદ બીજના દિવસે અને આ વદી અમાસના દિવસે તેમને નિર્વાણ દિન ઉજવીએ છીએ. આ રીતે એક વર્ષમાં ત્રણ ત્રણ વખત મહાવીર પ્રભુને યાદ કરીને એમના જીવનમાં રહેલા મહાન ગુણેનું સ્મરણ કરીએ છીએ.
જેમ ઘોર અંધકારમાં સૂર્યના કિરણે બહાર આવે એટલે પૃથ્વીના પટ ઉપરથી અંધકાર વિલીન થઈ જાય છે તેમ આ જગતમાં જ્યારે અજ્ઞાન રૂપી અંધકાર છવાયે હતું ત્યારે ઉપદેશ રૂપી જ્ઞાનના કિરણે વડે અજ્ઞાન રૂપી આંધીમાં પડેલા માનવને ભગવાને જ્ઞાન રૂપ કિરણે ફેંકીને અજ્ઞાનને અંધકાર દૂર કરાવી માર્ગદર્શન કરાવ્યું છે. એવા ભગવાનનું શાસન આજે જયવંતુ વતે છે. ભગવાને આપણા જેવા અલ્પ જીવે ઉપર મહાન કરૂણુ અને મહાન ઉપકાર કરી આપણું ભવભ્રમણ કેમ જલદી ટળે એ માટે આમ કલ્યાણને માર્ગ બતાવ્યો છે. માણસ ત્રણ કે ચાર સીડી એક સામટી ચઢે છે તે શ્વાસ પણ ધમણ થઈ જાય છે ને થાકીને હાશ કરીને બેસી જાય છે પણ અનાદિકાળથી ચતુતિ સંસારની સીડીઓ ચઢીને ઉતરી રહ્યો છે. તેને કદી જીવને થાક લાગે છે ખરે? એ થાકથી કંટાળીને હાથ કરીને બેસવાનું મન થાય છે ખરું? ભગવાન મહાવીરસ્વામીએ મનુષ્ય જન્મ પામીને પ્રબળ પુરૂષાર્થ કરીને
Page #460
--------------------------------------------------------------------------
________________
૪૦૧
શારદા સિદ્ધિ માથેથી કામના કરજ ઉતારી નાંખ્યા. એમને ભવના ફેરાને થાક અને માથે કર્મના કરજને ભાર લાગ્યું હતું એટલે જમ્બર પુરૂષાર્થ કરી કર્મને બે જે ઉતાર્યો અને આપણને કર્મનો ભાર ઉતારવાને ઉપદેશ આપે છે.
તારે માથે (૨) છે કમની હેલ, એને ઉતારી અળગી મેલ, હે ભવ્ય છે ! અનાદિકાળથી તમે કર્મના કરજમાં ફૂલી રહ્યા છે તે હવે માથેથી કામના કરજને ભાર ઉતારે. આ ભવમાં નહિ ઉતારે તે ક્યારે ઉતારશે? આગળના જમાનામાં બહેનોને માથે પાણીના બેડા ભરીને લાવવા પડતા હતા. આજે તે ઘરઘરમાં નળ આવી ગયા. હજુ કઈ કઈ ગામડામાં દૂર દૂર કૂવેથી પાણી ભરી લાવવા પડે છે. તે ત્રણ ચાર વખત બહેને પાણીના બેડા ભરી લાવે તે થાકી જાય છે, માથું તપી જાય છે. એ સમયે એના માથેથી કોઈ એક ઘડે ઉતારી લે તે એને ભાર હળવે થઈ જાય છે પછી ઘરમાં આવીને સંપૂર્ણ ભાર ઉતારી નાખે છે ત્યારે હાશ કરીને બેસી જાય છે. જ્ઞાની પુરુષે કહે છે હે જીવ! પાણીના બેડાને ભાર ઉતારનાર તને કોઈને કઈ મળી રહેશે પણ અનાદિકાળથી માથે કર્મના ભારા ઉંચકીને ફરે છે તે તારા પુરૂષાર્થથી ઉતારી શકાશે. આ કર્મને ભાર પ્રત્યેક સંસારી જીના માથે ૨૫, ૩૦ વર્ષોથી નથી પણ અનાદિકાળથી છે. આ ભાર ઉપાડીને જીવ કાળ રૂપી ચક્કીના પિડા નીચે પીસાઈને જન્મ મરણ કર્યા કરે છે. એમાંથી બચવું હોય તે ૧૮ પા૫ છેડે. જડ પુગલો પ્રત્યેની મમતા ઘટાડે. આ સંસારમાં આત્મા સિવાયના પ્રત્યેક પુદ્ગલો પર છે. એ પર પુદ્ગલની મમતા જીવને પિતાના સ્વરૂપનું ભાન થવા દેતી નથી.
રત્નત્રયીને વહેપારી (૨) પરની માંગે બની ગયો છે ભિખારી,
- પર્યાયે તું સંસારી (૨) દ્રવ્ય લક્ષે શિવપદને અધિકારી, નિશ્ચયની દૃષ્ટિથી સુખને સ્વામી છે, કર્તબુદ્ધિ એ તો ભવને ગામ છે,
તમારા સંસારમાં હીરાને વહેપારી ઝવેરી કહેવાય છે ને? તેમ આપણે આત્મા પણ જ્ઞાન-દર્શન–ચારિત્ર રૂપ રત્નને ઝવેરી છે. એના વહેપારમાં કદી ખોટ આવતી નથી ને સુખમાં ઓટ આવતી નથી, પણ અજ્ઞાન દશાના કારણે પર પુદ્ગલના રાગે એ રંગાઈ ગયે છે કે પોતાના સ્વરૂપનું ભાન ભૂલીને ખોટને બંધ કરી ખુવાર બની ગયા છે. ભિખારી જે કંગાલ બનીને બહાર સુખની માંગણી કરી રહ્યો છે. જીવ પર્યાય દશામાં ભલે સંસારી હોય પણ આત્મદ્રવ્યના લક્ષે મોક્ષના શાશ્વત સુખને અધિકારી છે. અનંત સુખને સ્વામી છે પણ સંસાર સુખમાં મારાપણાની બુદ્ધિથી ભવની પરંપરા વધારીને ભવમાં ભમી રહ્યો છે. બાકી આત્માની શક્તિ કંઈ જેવી તેવી નથી. જે ભગવાન મહાવીર સ્વામીને આત્મા છે તે જ આપણે આત્મા છે. એમણે જે આત્મપ્રકાશ પ્રગટ કર્યો તે આપણે કરી શકીએ તેમ છે. એમનામાં ને આપણામાં કોઈ ફરક નથી. ફરક હોય તે તે એટલો જ છે કે એમણે સમ્યફ પુરૂષાર્થ શા, ૫૧
Page #461
--------------------------------------------------------------------------
________________
૪૦૨
શારદા સિદ્ધિ કરીને જ્ઞાન દીપકની જાતિ જલાવી અને આપણે મિથ્યા પુરૂષાર્થ કરીને આત્માને અંધકાર તરફ ઢસડી રહ્યા છીએ.
બંધુઓ ! હજુ સુધી આત્મામાં સમ્યફજ્ઞાનને દીપક પ્રગટ નથી, જ્ઞાનદીપના અજવાળા થયા નથી. જ્ઞાનદીપના અજવાળા એટલે આત્મસ્વરૂપને પ્રકાશ. જેના અંતરમાં એ પ્રકાશ પ્રગટ હોય તે આત્માનું જીવન એટલું બધું પવિત્ર હોય છે કે કોડે દેવેના સ્વામી ઈન્દ્ર પણ એના ચરણમાં નમસ્કાર કરે છે, પણ જ્ઞાનદીપકના પ્રકાશને પ્રગટાવવા માટે રાત દિવસ ભગીરથ પુરૂષાર્થ કરવો પડે છે. સૂર્યોદય થતાંની સાથે જગત પર અંધકાર દૂર થઈ જાય છે એ રીતે જ્ઞાનદીપ પ્રગટ થતાં અજ્ઞાન રૂપી અંધકાર દૂર થઈ જાય છે. આ બધું થાય કયારે ? સ્વ તરફ દષ્ટિ કરે ને બાહ્યભાવને છેડે ત્યારે.
એક વૃદ્ધ ડોશીમા સાંજે સૂર્યાસ્ત થવાના સમયે ઘરમાં બેસીને કપડા સીવી રહ્યા હતા. સીવતા સેય પડી ગઈ. ડોશીમા ય શોધવા ચોગાનમાં પ્રકાશ હોવાથી ત્યાં ગયા. આ સમયે એક સમજણવાળા ભાઈ ત્યાંથી નીકળ્યા. એમણે પૂછયું માડી ! તમે શું શું છે? ત્યારે માડી કહે છે બેટા! કપડાં સીવતા સેય એવાઈ ગઈ છે તે શેઠું છું ત્યારે કહે છે કપડા કયાં સીવતા હતા? તે કહે કે ઘરના ઓરડામાં. પેલા ભાઈ કહે માડી ! ચાલે, તમારા ઘરમાં. ક્યાં સીવતા હતા તે મને બતાવે. હું તમને શોધી આપું. માડી પેલા ભાઈને લઈને પોતાના ઘરમાં આવ્યા. ઘરમાં જઈને શોધ ચલાવી તે તરત જ મળી ગઈ
“ શું શેાધવું છે ને કયાં શોધી રહ્યા છે ?” આવી રીતે અનાદિકાળથી માનવ પિતાને શુદ્ધ સ્વરૂપના પ્રકાશને મેળવવા પર્વત અને જંગલમાં ઘૂમે છે પણ એને ખબર નથી કે પ્રકાશ તે મારા આત્મામાં છે ને સુખ પણ મારામાં ભરેલું છે. તેથી માનવ જગતના ઝાકઝમાળ વચ્ચે સુખની ખોજ કરવા નીકળી પડે છે, પણ જગતના ઝાકઝમાળમાં મળવું તે સાવ અશકય છે. ઘરના અંધારા ખૂણે ખોવાયેલી સોય હજી કદાચ જગતના ચેગાનમાં મળી શકશે પણ સુખ તે જગતના ચગાનમાં ન જ મળી શકે. તે તે આત્મામાંથી જ મળવાનું છે. કબીરજીએ એક દેહામાં કહ્યું છે કે
મુઝ કે કહાં તૂ બ દે, મેં તે તેરે પાસ મેં, નહિ મંદિરમેં નહિ મસ્જિદમેં, નહિ કાશી કૈલાસમેં !
ઘાસ કુસમેં હમ નહિ રહે, હમ તો હૈ વિશ્વાસ મેં, હે આત્મા! તું બહાર શું ભટકી રહ્યો છે? તું જેને બહાર શોધી રહ્યો છે તે તારા પિતાનામાં જ છે, એ ચૈતન્યદેવને પ્રકાશ કઈ મંદિરમાં, કઈ મસ્જિદમાં કે કેઈ કાશી મથુરા આદિ તીર્થસ્થાનમાં નથી કે કલાસ પર્વત ઉપર નથી પણ તારા પિતાના અંતરમાં સહસ્રરશ્મિને પ્રકાશ ઝળહળી રહ્યો છે. આત્મા અનંત પ્રકાશને
Page #462
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૪
સ્વામી છે. અનંત જ્ઞાનશક્તિના ધણી છે પણ એના ઉપર મેહનીયાદિ કર્માના પડદે આવી ગયા છે તેથી તેને પોતાના પ્રકાશ દેખાતા નથી. સુખને અનુભવ થતા નથી. એટલે સુખ શોધવા બહાર ભટકી રહ્યો છે માટે જ્ઞાની કહે છે કે સ્વને આળખા તે આત્માના પ્રકાશ અને આત્માનું સુખ પ્રાપ્ત થશે.
“ સમક્તિની પ્રાપ્તિ કયારે ?” :- આજે આપણા પરમપિતા, શાસનપતિ, મહાવીર પ્રભુના જન્મદિન વાંચવાને પવિત્ર દિવસ છે. મહાવીર ભગવાનના આત્મા પણ એક વખત આપણી જેમ ભવમાં ભટકતા હતા, પણ જ્યારે નયસાર સુથારના ભવમાં સમક્તિ પામ્યા ત્યારથી તેમના ભવની ગણતરી થઈ છે, અને ત્યારથી આપણે તેમને ઓળખીએ છીએ. સમ્યકૃત્વ એક અમૂલ્ય રત્ન છે. એ જેને મળે છે એને માનવ જન્મારો સફળ બની જાય છે. સમ્યક્ત્વ પામ્યા પછી આત્માના વિચારો પણ કેટલા ઉચા હોય છે. હું કેમ અપાર’ભી ખનું ? અલ્પ પરિગ્રહી કેમ ખનું ? વહેપાર ધંધાની મમતા ઉઠાવી લઉં. આવા ભાવેા પ્રગટે છે. તમને આવા વિચાર આવે છે ખરા ? તમે એટલુ જરૂર યાદ રાખજો કે સમક્તિ પામ્યા વિના કોઈ કાળે આત્માના મેાક્ષ થવાને નથી. સમિકત પામવા માટે જીવને લાયકાત કેળવવી પડે છે. જેમ કાળી ભૂમિમાં થાડા વરસાદ પડે છે તેા તરત તે ભૂમિ વાવણીને ચાગ્ય બની જાય છે તેમ આપણું જીવન પવિત્ર અને સરળ બનશે, તત્ત્વા ઉપર યથાથ શ્રદ્ધા જાગશે ત્યારે સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ શકશે. સમ્યક્ત્વ પ્રાપ્ત કરવા ખાદ્ય પ્રવૃત્તિ સંકેલવી પડશે ને આત્માનું ચિંતન કરવું પડશે, કારણ કે સમ્યક્ત્વ એ કઈ બહારની ચીજ નથી. એ તે આત્માના ગુણ છે. ભગવાનના વચનામૃતા ઉપર શ્રદ્ધા કરવાથી અને તેનુ' વારંવાર ચિંતન મનન કરવાથી સમ્યગ્દર્શન પ્રગટ થાય છે.
બ'એ ! આજે જો તમે સમજો તે આપણે કેટલા પુણ્યવાન છીએ કે જૈન દનના તત્ત્વજ્ઞાનના નિચેાડ રૂપે સિદ્ધાંતા આપણને મળી ગયા છે. શાસ્ત્રનું એકેક પાનુ. વાંચતા આત્મામાં એટલી જાગૃતિ આવશે કે તમને સ'સાર અસાર લાગ્યા વિના નહિ રહે. શાસ્ત્ર વાંચતા આત્માને જ્ઞાન થશે ત્યારે અતરાત્મા બેલી ઉઠશે કે અરે ! આ રાગ-દ્વેષથી ભરેલા સંસારથી નિવૃત્ત કયારે થાઉં ! અક્ષય આનંદ સ્વરૂપ આત્મસુખ કેમ પાસું ? મેાક્ષનું પરમ સુખ પામીને કયારે હું શાંતિથી ઠરીને બેસીશ ? અંતરમાં આવી ભવ્ય ભાવનાઓના ઉમળકા આવશે. તમને ધન-દોલત, કુટુંબ-કમીલા, અ`ગલા, ગાડી, દાસ-દાસી, પુત્ર, પત્ની વિગેરે તરફ ઉદાસીનવૃત્તિ જાગશે. ત્યાગ અને વૈરાગ્યની રુચિ જાગશે. યાદ રાખજો, ચિત્ત શુદ્ધિ વિના આત્મદર્શન નહિ થાય. દર્પણ શુદ્ધ છે તે તમે તમારુ· મુખ જોઈ શકો છે પણ જો તેના ઉપર કાઈ સફેદાની પીંછી ફેરવી દે તા શું તમે જોઈ શકશેા ? ના. તમારા એરડામાં અધારુ છે પણ તમે બટન દખાવે કે અજવાળું ફેલાઈ જાય છે પણ તેના બલ્બ ઉપર કોઈ ડામર ફેરવી દે તે
Page #463
--------------------------------------------------------------------------
________________
૪૦૪
શારદા સિદ્ધિ શું પ્રકાશ દેખાશે ખર? એ ન્યાયે આપણો આત્મા પરમાર્થ દષ્ટિએ જોવામાં આવે તે વીજળીના બલ્બ જેવો છે, પણ રાગ-દ્વેષ અને મોહને ડામર આત્માના પ્રદેશ પ્રદેશે પથરાઈ ગયું છે, તેથી પ્રકાશ કયાંથી દેખાય? રાગ-દ્વેષ અને મોહના કારણે અનંતકાળથી આ જીવ પિતાનું સ્વરૂપ ભૂલ્યું છે. તેણે પર વસ્તુમાં મારાપણું માન્યું છે. ઘણે કાળ એમાં વીતાવ્યો હવે આત્મા તરફ વળવાની જરૂર છે.
આજે ભગવાન મહાવીર સ્વામીને જન્મદિન વાંચવાને પવિત્ર દિન છે. તે એમના જીવન તરફ થેડી દષ્ટિ કરીએ. વર્તમાનના શાસનપતિ અનંત ઉપકારી શ્રી ભગવાન મહાવીર સ્વામીનું શાસન આજે જયવંતુ વતી રહ્યું છે. તેવા ભગવાનનું પૂર્વ જીવન કેવું હતું તે વિચારીએ. શ્રી તીર્થકર દેના ભવની ગણતરી પણ તે તારકે જે ભવમાં સમ્યકત્વ પામે ત્યારથી થાય છે. ભગવાન મહાવીર સ્વામીને આત્મા નયસારના ભવમાં સમ્યક્ત્વ પામે છે. પશ્ચિમ મહાવિદેહમાં આવેલા “મહાવ્રપ” નામના વિજયમાં “જયંતી’ નામની નગરીમાં ન્યાયી, પરાક્રમી, પરદુઃખભંજન શત્રુમર્દન નામના રાજા હતા. તે રાજાની રાજધાનીમાં આવેલા “પૃથ્વી પ્રતિષ્ઠાન” નામના ગામમાં નયસાર નામે સુથાર હતા.
સમ્યગુદશનની પ્રાપ્તિ પહેલાનું પણ જીવન કેવું આદશ” :નમ્રસારને આત્મા એ જ વર્તમાન શાસનના નાયક ભગવાન શ્રી મહાવીર પ્રભુને આત્મા છે. સમ્યગુદર્શન પામ્યા પહેલાં પણ નયસારને આત્મા ઉત્તમ ગુણ સંપદાને ધરનારા હતા. ધર્મશાસ્ત્રોના શ્રવણથી શેય, હેય અને ઉપાદેયના વસ્તુ સ્વરૂપને જાણનારા હતા. વિશિષ્ટ પ્રકારના આચારનું પરિપાલન કરવામાં પરાયણ હતા. ગંભીરતા આદિ ગુણેના સમૂહથી યુક્ત હતા. સરળતા, વિનય-વિવેક, પ્રિયવાદિતા અને પરોપકાર ભાવના એ બધું તેમનામાં સ્વભાવથી હતું. પરને પીડા કરવાથી પરગમુખ હતા. પરના છિદ્રો જોવા માટે તે ચક્ષુ વિનાના હતા. આવા અનેક ગુણને કારણે તે શત્રુમર્દન રાજાના પરમ વિશ્વાસપાત્ર બન્યા હતા. નયસાર આવા સદ્ગુણી હોવા છતાં તેમના વડીલોએ આપેલી હિતશિક્ષાને ગ્રહણ કરતા. - “રાજાની આજ્ઞાથી શ્રી નયસાર મહા અટવીમાં” એક વખત રાજાને સુંદર મહેલ બાંધે હતું તેથી સારા લાકડાની જરૂરત હતી. નયસાર લાકડા પારખવામાં ખૂબ હોંશિયાર હતા. એટલે રાજાએ નયસારને બોલાવીને કહ્યું હે નયસાર! તમે ઘણાં લોકેના કાફલા સાથે ગાડાઓ લઈને લાકડા લેવા માટે મહાઇટવીમાં જાવ. રાજાની આજ્ઞાને તહત કરી નયસાર વિશિષ્ટ પ્રકારના ભાતા સાથે સર્વ સામગ્રીથી સજજ થઈને માણસના કાફલા સાથે મહાઇટવીમાં જવાને માટે નીકળ્યા. ચાલતા ચાલતા તે મહાન વિશાળ અટવામાં આવી પહોંચ્યા. અટવીમાં પહોંચ્યા પછી નયસારે અમુક પુરુષોને જરૂરી ઉત્તમ લાકડા કાપવાનું કામ સોંપ્યું. આ રીતે કરે દ્વારા લાકડા કપાવવાનું કાર્ય કરતાં બરાબર મધ્યાહ્નને સમય થયો. નયસાર આદિ બધા જમવા માટે સજજ થયા.
Page #464
--------------------------------------------------------------------------
________________
૪૦૫
શારદા સિદ્ધિ
નયસારની અતિથિ ભાવના”-એ વખતે પુણ્યાત્મા શ્રી નયસાર વિચાર કરે છે કે કઈ શ્રમણ કે અતિથિ જે અહીં આવે તે તેમને આપીને પછી હું ભજન કરું. આ પ્રમાણે વિચાર કરીને નયસારે છેડે દૂર સુધી જઈને ચારે બાજુ અવલોકન કર્યું. નયસાર હજુ સમ્યકત્વ પામ્યા નથી છતાં આવા ઉત્તમ વિચારો આવે છે. બરાબર મધ્યાહ્નને સમય થઈ ગયું છે, પેટમાં ભૂખ લાગી છે, આંખ સામે વિશિષ્ટ પ્રકારના ભેજન તૈયાર છે છતાં આવી સુંદર ભાવના થઈ એ જ બતાવે છે કે એ આત્મામાં ઉત્તમતા છે જ વિશિષ્ટ કોટિના આત્મામાં ઉત્તમતા હોય તે સ્વાભાવિક છે. મિથ્યા દષ્ટિપણાની દશામાં પણ તીર્થકર બનનાર આત્માઓ બીજા આત્માઓ કરતાં ઉત્તમ હોય છે. નયસાર એ ચોવીસમા પરમ તીર્થંકર મહાવીરસ્વામીને જીવ હોવાથી તે આત્માની ઉત્તમતા ઝળકયા વિના રહે નહિ તે સ્વાભાવિક છે.
“માર્ગ ભૂલેલા મુનિનું તે પ્રદેશમાં આગમન – નયસાર કોઈ શ્રમણ કે અતિથિ માટે ચારે બાજુ દષ્ટિ કરે છે ત્યાં પોતાના સાર્થથી છૂટા પડેલા, ભૂખ-તરસથી પીડાતા, ગરમીથી આકુળવ્યાકુળ બનેલા એક સંતને જોયા. સંતને જોતા તેના રોમરાય આનંદથી પુલકિત બની ગયા. એકદમ ઉજ્જડ અને વેરાન માર્ગમાં મુનિને આવતા જોઈને નયસારના મનમાં આશ્ચર્ય થયું કે સાથે નહિ, રક્ષક નહિ, હથિયાર નહિ. જે માર્ગમાં શસ્ત્રધારી પણ આવી ન શકે એવી ભયંકર અટવીમાં ખૂબ થાકી ગયેલા, ભૂખ-તરસથી પીડાતા, જેમના શરીર ઉપરથી પરસેવાના ટીપાં પડી રહ્યાં છે એવા મુનિ એકલા કેમ આવતા હશે? મુનિને જેઈને નયસાર મુનિની સન્મુખ ગયા. મુનિને જોતાં જેનું દિલ કરૂણાથી છલકાઈ રહ્યું છે, અંતરમાં આનંદની ઊમિઓ ઊછળી રહી છે એવા નયસારે મુનિને પ્રશ્ન કર્યો કે હે ભગવાન ! આપ આવા વેરાન વનમાં વિહારમાં એકલા કેમ છે? આ ભયંકર મહાટવી છે, ત્યારે મુનિએ કહ્યું-ભાઈ? હું એકલો નથી. હું મારા સાધુ સમુદાય સાથે વિહાર કરતે હતોરસ્તામાં શરીરના કારણે જરા રેકા તેથી પરિવારથી વિખૂટો પડી ગયે ને રસ્તામાં બે મા આવવાથી હું માર્ગ ભૂલી ગયો છું. નયસાર કહે આપ મારા પર કૃપા કરી મારા આવાસે પધારો ને મને પાવન કરો.
“યુનિવર નયસારના આવાસે”:-ભાગ્યશાળીને ઈ છે તે વી મળે અને પાપી ઇચ્છે તે તેનાથી દૂર ભાગે. અહીં તે અતિથિ એવા આવ્યા કે જેને જગમાં જોટો ન મળે. અતિથિ અનેક પ્રકારના હોય છે, પણ આ અતિથિ તે એવા હતા કે જેના સમાગમથી આત્મા જાગૃત થઈ જાય. નયસાર મુનિને ઓળખતા નથી પણ સાધુના વેષમાં આવી રહેલા, અતિ થાકથી શ્રમિત થયેલા, પરસેવાથી રેબઝેબ થયેલા, ભૂખતરસથી આકુળવ્યાકુળ બનેલા મુનિને જોયા. જ્યાં સામાન્ય અતિથિ પ્રત્યે પણ પ્રેમ અને સદ્ભાવ હોય ત્યાં કંચન, કામિનીના ત્યાગી, જગતથી સાવ નિરાળ', માયા-મમતાના ત્યાગી અને આવી મુશ્કેલીમાં પણ શાંતિથી ચાલ્યા આવતા અતિથિ મળી જાય પછી
Page #465
--------------------------------------------------------------------------
________________
શારદા સિતિ
આનંદની અવિધ હાય ખરી? તે મુનિને કહે છે આજે મારુ ભાગ્ય ફળ્યુ કે મને આવા ભગવાન સમાન ગુરૂદેવ મળ્યા. આપ મારા રહેઠાણે પધારા. મને લાભ આપી મારા નિસ્તાર કરે. આહાર પાણી લો પછી હુ· આપને સાચા માગે` ચઢાવી દઈશ. બધાને જમવા માટે રસાઇ અને સ્નાન કરવા ગરમ પાણી બનાવેલા તૈયાર હતા. મુનિએ આહાર પાણી સૂઝતા જોઈને ગૌચરી કરી, પછી મુનિને તેમના સાધુ સમુદાય સાથે ભેગા કરવા નયસાર માર્ગ બતાવવા મુનિની સાથે ચાલ્યા.
સમ્યગ્દર્શન રૂપી અમૂલ્ય રત્નની પ્રાપ્તિ :– મુનિ વિચાર કરે છે આ આત્મા ચેાગ્યતાવાળા છે કે જેને સાધુ પર આટલો બધા પ્રેમ છે. તેના અ'તરમાં અમુક જાતના વિવેક પ્રગટચે છે. જેના હૈયામાં સાચા પ્રત્યે રુચિ અને ખાટા પ્રત્યે તિરસ્કાર જાગ્યા છે તેવા આત્મા અમારા સગમાં આવે ને કંઈ પણ ન પામે તે સુંદર સયાગ શા કામના ? માર્ગ ભૂલેલા એવા મને તેણે દ્રવ્ય મા બનાવ્યો તે હું' ભવવનમાં ભૂલેલાને સાચા ભાવ મા બતાવું. મુનિએ નયસારને સાચા ભાવ માળ બતાવ્યે. વિધિપૂર્વક નવકારમ`ત્ર શીખવાડયેા. એના ચિ'તનમાં એ ભગવાન મહાવીર સ્વામીને આત્મા નયસારના ભવમાં સમ્યગ્દર્શન પામ્યા. સમ્યગ્દર્શન પામ્યા પછી એમના ભવની ગણતરી થઈ. તેમના નંબર નોંધાયા. દુનિયામાં શ્રેષ્ઠ કેટિમાં ગણાયા. એક વાર જીવ સમ્યક્ત્વ પામે તે વધુમાં વધુ સસારમાં રહે તે અધ પુર્દૂગલ પરાવર્તનકાળ, એથી વધુ નહિ. તે પછી સસાર એને રાખે નહિ. સમ્યક્દૃષ્ટિ આત્મા સાથે સ'સારને ફાવે નહિ, એ સ'સારથી વાંકે ચાલે. સમ્યક્ત્વની પ્રાપ્તિ થવાથી શ્રી નયસારના ભત્રથી ભગવાન મહાવીરસ્વામીના ભવાની ગણતરી શરૂ થઈ. ભગવાનના ૨૭ ભવ માંહેનેા પહેલો ભવ છે. (નયસારના ભવથી માંડીને સત્તાવીસમા ભવે ભગવાન દેવાનંદા માતાની કૂક્ષીમાં આવ્યા ત્યાં સુધીના બધા ભવાની વાત પૂ. મહાસતીજીએ ખૂબ વિસ્તારપૂર્ણાંક સમજાવી હતી પણ આ વાત આગળના પુસ્તકોમાં ખૂબ વિસ્તારપૂર્વક છપાઈ ગઈ હાવાથી અહી' લખ્યુ નથી. )
66
દેવાનઢાના ભાગ્યે લીધેલા પલટો” :- ભાવાન મેાટા ૨૬ ભવા કરીને સત્તાવીશમા ભવે માણ્કુ'ડ નગરમાં ઋષભદત્ત બ્રાહ્મણને ત્યાં દેવાનદા બ્રાહ્મણીની કૂખે ઉત્પન્ન થયા, ત્યારે દેવાનંદાએ એક પછી એક ચૌદ મહા સ્વપ્ના જોયાં. ચૌદ સ્વપ્ના જોતાં દેવાનના બ્રાહ્મણીના આનંદનો પાર ન રહ્યો તેણે હષ વિભાર બનીને એને પેાતાને આવેલા સ્વપ્નની વાત કરી ઋષભદત્ત બ્રાહ્મણે કહ્યુ' અહા દેવાનંદા ! તારા સ્વપ્નાનું ફળ બહુ ઉત્તમ છે. તું જરૂર તીર્થંકર પ્રભુની માતા અનીશ. તું મહાન ભાગ્યશાળીછે. મહાન પુણ્યના ઉદય હેાય ત્યારે તીર્થંકર પ્રભુની માતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય. દેવાન દાના હ`ના પાર ન રહ્યો. તે હર્ષોંથી નાચી ઊઠી. ભગવાન ૮૨ા રાત્રી દેવાન દાના ગ'માં રહ્યા. ત્યાં શક્રેન્દ્ર
Page #466
--------------------------------------------------------------------------
________________
.
૪૦૭
શારદા સિદ્ધિ મહારાજનું આસન ચલાયમાન થયું, ત્યારે શક્રેન્દ્ર મહારાજને ક્રોધ આવ્યો કે કોણ મહાદુષ્ટ છે કે મારું આસન ડેલાવી મારા સુખમાં ભંગ પાડી રહ્યું છે. શકેન્દ્રની આંખ ક્રોધથી લાલ બની ગઈ. બધા સામાનિક દે દોડીને આવ્યા ને શક્રેન્દ્ર મહારાજને વંદન કરીને કહ્યું મહારાજા ! અહીં તે આપને કઈ દુશમન દેખાતું નથી, ત્યારે શકેદ્ર મહારાજે ઉપયોગ મૂકીને જોયું તે ભગવાનને ભિક્ષુક કુળમાં ઉત્પન્ન થયેલા જોયા ત્યારે એમને ક્રોધ શમી ગયે. પોતાના સિંહાસનેથી નીચે ઉતરીને ભગવાન જે દિશામાં હતા તે દિશામાં સાત આઠ પગલા સામા જઈને ભગવાનને વંદન નમસ્કાર કરીને ક્ષમા માંગી. અહો પ્રભુ! મેં આપને જોયા નહિ ને મિથ્યા ક્રોધ કર્યો. આપ મને ક્ષમા કરજો. આમ પ્રભુ પાસે માફી માંગીને વિચાર કર્યો કે તીર્થકર ભગવાનને આત્મા ક્ષત્રિયકુળ સિવાય બીજે ઉત્પન્ન ન થાય ને ભગવાન તે બ્રાહ્મણકુળમાં ઉત્પન્ન થયા છે. આ એક આશ્ચર્ય છે, એટલે તરત હરણગમેષી નામના દેવને બોલાવીને આજ્ઞા કરી કે માહણકુંડ નગરમાં 2ષભદત્ત બ્રાહ્મણને ત્યાં દેવાનંદા બ્રાહ્મણીની કૂલીમાં ભગવાન મહાવીર સ્વામીને આત્મા ગભંપણે રહેલો છે તેનું સાહારણ કરીને ક્ષત્રિયકુંડ નગરમાં સિદ્ધાર્થ રાજાને ઘેર ત્રિશલાદેવી રાણીની ફૂખે મૂકો અને ત્રિશલાદેવીના ગર્ભમાં પુત્રીપણે જે ગર્ભ છે તે દેવાનંદાની કૂખે મૂકો.
બંધુઓ ! આમ બનવાનું કારણ દેવાનંદા અને ત્રિશલાના કર્મો હતા. આગલા ભવમાં દેવાનંદા અને ત્રિશલા બંને દેરાણી જેઠાણી હતા. ત્રિશલા દેવીના રત્નને દાભડો દેવાનંદાએ ચારી લીધું હતું તેથી આ ભવમાં રત્નના દાભડા કરતા અધિક વહાલા એવા એના ગર્ભનું સાહારણ થયું. અહીં શકેન્દ્રની આજ્ઞા થવાથી હરણગમેલી દેવે તે પ્રમાણે કર્યું તેથી દેવાનંદાના મુખમાંથી એક પછી એક સ્વપ્ન નીકળીને ત્રિશલા રાણીની પાસે જવા લાગ્યા, એટલે દેવાનંદાના દિલમાં ખૂબ દુખ થવા લાગ્યું કે અહે! આ શું? મારા સ્વપ્ન બધા કયાં ચાલ્યા જાય છે? આ બધું શું થઈ રહ્યું છે? એમ કરીને રડવા ને મૂરવા લાગી.
એક દેવાનંદા દુ:ખીયારી (૨) સુખના સ્વપ્ન ખૂબ નિહાળ્યા,
પામી ના કાંઇ બિચારી એવી દેવાનંદા દુખિયારી દેવે આવી ગર્ભ હર્યો ને બદલે કન્યા દીધી, દુઃખના ઉડા સાગરે હાથ ઝબોળી દીધી,
કમળ એનું કાળજુ કરાયું, સ્વપ્ન ભયંકર આવ્યું એમાં, સુખનું સ્વપ્ન ભૂલાયું, એનું નાજુક હયું નંદવાણું-એક દેવાનંદા,
ચૌદ સ્વપ્ના આવ્યા ત્યારે દેવાનંદ ખૂબ આનંદથી છલકાઈ ઉઠી હતી પણ જ્યાં એના મુખમાંથી સ્વપ્ના નીકળીને ચાલ્યા ત્યારે અત્યંત શેકાતુર બની ગઈ પણ આ તે કર્મરાજાના ખેલ છે ! કર્મરાજા એક ક્ષણમાં હર્ષના સ્થાને શોકમય વાતાવરણ સઈ દે છે જ્યાં શકય વાતાવરણ હોય ત્યાં આનંદમય બનાવી દે છે.
Page #467
--------------------------------------------------------------------------
________________
૪૦૮
શારદા સિદ્ધિ “ભાગ્યશાળી બનેલા ત્રિશલા માતા”:- દેવાનંદાના સ્વપ્ના એક પછી એક ત્રિશલા રાણીને આવવા લાગ્યા એટલે ત્રિશલા રાણી હરખાવા લાગ્યા. દેવાનંદાને રડાવી અને ત્રિશલાદેવીને હરખાવી. ત્રિશલાદેવી રાણી ચૌદ સ્વપ્ના જોઈને સિદ્ધાર્થ રાજા પાસે ગયા ને પિતાને આવેલા સ્વપ્નાની વાત કરી. હે નાથ ! મને આ પ્રમાણે ચૌદ સ્વપ્ના આવ્યા છે. મહારાજા સ્વપ્નની વાત હૃદયમાં અવધારીને કહે છે હે ત્રિશલા રાણી ! તમે મહાન બડભાગી છે. તમે રત્નકૂફી છો. તમારી કૂક્ષીમાં ત્રિલેકીનાથ પધાર્યા છે. તમે ચૌદ ઉત્તમ સ્વપ્ના જોયા છે. તે એકેક સ્વપ્ન સૂચવે છે કે તમે મહાન તીર્થંકર પ્રભુને જન્મ આપશે. આ સાંભળીને ત્રિશલાદેવીનું હૈયું હર્ષથી નાચી ઊઠયું. તીર્થંકર પ્રભુની માતા બનવાનું સૌભાગ્ય મળે તે કેને આનંદ ન થાય? સવાર થતાં સિદ્ધાર્થ રાજાએ સ્વપ્નના ફળ જેવા માટે સ્વપ્ન પાઠકને તેડાવ્યા. સ્વપ્ન પાઠક સંપ કરીને આવ્યા હતા. સૌથી મોટા સ્વપ્ન પાઠકે રાણીને આવેલા ચૌદ સ્વપ્નાની વાત સાંભળીને કહ્યું હે મહારાજા! ત્રિશલા દેવીએ જે ચૌદ ઉત્તમ સ્વપ્ના જોયા છે તે તીર્થકર જન્મ સૂચિત છે. તેમના ગર્ભમાં તીર્થકરને આત્મા ઉત્પન્ન થયે છે. હે રાજન ! તમે મહા ભાગ્યશાળી છે ને ત્રિશલાદેવી પણ મહાન ભાગ્યશાળી છે. એમની કુક્ષીએ તમારા વિશુદ્ધ વંશમાં સૂર્ય સમાન તેજસ્વી પુત્રરત્ન અવતરશે. એ પુત્રરત્નના પ્રભાવથી તમારા કુળમાં અનંતગણા આનંદને વધારે થશે. તમારા ભંડારમાં લક્ષ્મીની વૃદ્ધિ થશે. તમારી રાજસત્તા વિસ્તૃત બનશે. સર્વગુણાલંકૃત એ પુત્ર તમારા કુળને ઉદ્ધાર કરશે ને સાથે સમસ્ત જગતને પણ ઉદ્ધારક બનશે. તમારે યશ, કીતિ દિગંતમાં ફેલાશે. ચૌદે સ્વપ્નનું આ સામૂહિક ફળ છે. હવે એકેક સ્વપ્નનું અલગ અલગ ફળ સાંભળે.
(૧) પહેલા સ્વપ્નમાં ચાર દંતશૂળવાળો હાથી જે તેના ફળ સ્વરૂપે તમારો પુત્ર જગતમાં દાન, શિયળ, તપ અને ભાવરૂપ ચાર પ્રકારના ધર્મની પ્રરૂપણ કરશે. (૨) બીજા સ્વપ્નમાં હે મહારાણી ! તમે વૃષભ જે છે તેથી એ પુત્ર ધર્મની ધૂરાને ધારણ કરી ભવ્ય જીના હૃદય રૂપી ક્ષેત્રમાં બેધિબીજનું વાવેતર કરી સમક્તિ રૂપ ધર્મના બીજનું આરોપણ કરશે. (૩) ત્રીજા સ્વપ્નમાં સિંહ જેવાથી તમારો એ લાડકવા પુત્ર સિંહ સમાન સાત્ત્વિક વૃત્તિને ધારણ કરી જગતના જીવને સત્વશીલ સમજૂતી આપી ભવ્યાત્માઓને રક્ષક બનશે ને સૌને ઉદ્ધારક બનશે. (૪) ચોથા સ્વપ્નમાં અભિષેક કરાતા લક્ષ્મીદેવીને જોયા. એનો અર્થ એ થાય છે કે તે અજોડ દાનધારા વહાવીને પિતે અકિંચન અને નિર્મોહી બનીને તીર્થંકર પદની અનુપમ આત્મિક લક્ષ્મીને ભગવશે. (૫) પાંચમા સ્વપ્નમાં અનુપમ પુષ્પમાળાને જોઈ. એને ભાવ એ છે કે એ પુત્ર ત્રણે ભુવનમાં માનનીય અને પૂજનીય સ્થાનને પામશે. (૬) છઠ્ઠા સ્વપ્નમાં ચમતે ચંદ્ર જે તેથી તમારે પુત્ર સર્વજન વલ્લભ બની સર્વ
Page #468
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૪૦૯ જગતને પ્રીતિપાત્ર બનશે. એનું દર્શન સૌને પ્રિય લાગશે. (૭) સાતમાં સ્વપ્નમાં સૂર્યને જે તે એવું સૂચવે છે કે તમારે લાડીલે દેદિપ્યમાન કાંતિ અને મહાતેજથી ભૂષિત થશે ને સૂર્યની જેમ પ્રતાપી બનીને તેજ વહાવશે. (૮) આઠમા સ્વપ્નમાં અનુપમ દવાને જોઈ. એનાથી એવું સૂચિત થાય છે કે એ સુપુત્ર ધર્મધુરંધર બનીને જગતમાં ધર્મની દવજા ફરકાવશે. (૯) નવમા સ્વપ્નમાં કળશ જે એનું ફળ એ છે કે આપને પુત્ર ધર્મની પૂર્ણતાએ પહોંચશે. (૧૦) દશમા સ્વપ્નમાં જોયેલા પત્ર સરેવરનું રહસ્ય એ છે કે તમારે સહદય પુત્ર દેવરચિત સુવર્ણ કમળ પર પદાર્પણ કરી વિહરનારો થશે. (૧૧) અગિયારમાં સ્વપ્નમાં જોયેલા ક્ષીરસમુદ્રનું ફળ એ છે કે શક્તિસંપન્ન આપને એ પુત્ર પરિપૂર્ણ જ્ઞાનને અધિપતિ સર્વજ્ઞ બનશે. (૧૨) બારમા સ્વપ્નમાં જોયેલા દેવવિમાનની ફલશ્રુતિ એવી છે કે ભવનપતિ, વાણુવ્યંતર,
જ્યોતિષી અને વૈમાનિક એ ચારે પ્રકારના દેવે એની સેવા કરશે ને પૂજા કરશે. (૧૩) તેરમા સ્વપ્નમાં ચમકતા રત્નરાશિને જોવાથી તેનું ફળ એવું જણાય છે કે દિવ્ય લક્ષમીથી સુશોભિત રત્નથી મઢેલા સમવસરણમાં બેસીને શ્રી તીર્થકર સૂચિત અનંત લક્ષમીને ભગવશે. (૧૪) ચૌદમા સ્વપ્નમાં નિધૂમ અગ્નિને લેવાથી આપને બડભાગી પુત્ર પિતાના જ્ઞાન અને તપની શક્તિથી અનેક ભવ્યાત્માઓને સુવર્ણ સમ નિર્મળ બનાવી પાપરહિત સ્થાને પહોંચાડશે. વળી આ ચૌદ સ્વપ્નના મંગળ વિનિને સૂર એ છે કે ચૌદ રાજલોકના અગ્રભાગે બિરાજી અગ્રેસરપણું ભેગવશે. ટૂંકમાં લોકના માથે બિરાજમાન થશે એટલે કે સિદ્ધ પદને પામશે.
ચૌદે સ્વપ્નનું વિસ્તૃત ફળ સાંભળીને સિદ્ધાર્થ રાજ અને ત્રિશલાદેશી રાણીને ખૂબ હર્ષ થયે. સ્વપ્ન પાઠકોને જીવનભર ખૂટે નહિ તેટલું દ્રવ્ય અને ઉત્તમ વસ્ત્રાલંકારે આપીને તેમને સત્કાર કર્યો ને સંતેષ પમાડીને સ્વસ્થાનકે વિદાય કર્યો. ત્રિશલામાતા આનંદપૂર્વક ગર્ભનું પાલન કરવા લાગ્યા. ભગવાન તે દયાના સાગર હતા તેથી વિચાર કર્યો કે મારા હલનચલનથી માતાને પીડા થાય છે તેથી ભગવાને હલનચલન બંધ કર્યું ત્યારે માતાના દિલમાં એમ થયું કે મારો ગભ ચોરાઈ ગયે કે શું? એટલે ત્રિશલામાતા રડવા લાગ્યા. વાજા અને શરણાઈ એ વાગતા બંધ થયા ત્યારે ભગવાને જાણ્યું કે આ આ તે સુખ કરતાં દુઃખ થયું એટલે હલનચલન શરૂ કર્યું. ભગવાન ત્રણ જ્ઞાનના પણ હતા તેમણે વિચાર કર્યો કે જે મારા હલનચલન બંધ કરવાથી માતાને આટલું દુઃખ થયું તે હું દીક્ષા લઈશ ત્યારે કેટલું દુઃખ થશે ? જ્ઞાન દ્વારા જોયું કે મારું આયુષ્ય કેટલું છે ને માતા પિતાનું આયુષ્ય કેટલું છે. એ જોઈને નિર્ણય કર્યો કે મારે મારા માતાપિતાની હયાતીમાં દીક્ષા ન લેવી. જેજે, તમે એવું ન વિચારતા કે મારે મારા મા-બાપની હયાતી બાદ દીક્ષા લેવી. તે તે આયુષ્ય જાણું શક્યા હતા પણ તમને મન થાય તે ઉભા થઈ જાવ. (હસાહસ) શા. ૫૨
Page #469
--------------------------------------------------------------------------
________________
૪૧૦
શારદા સિદ્ધિ “જપે રાજ લારે” – આમ કરતા નવ માસ અને સાડાસાત દિવસ પૂર્ણ થતાં ચિત્ર સુદ તેરસની રાત્રે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર અને શુભ યોગમાં શાસનપતિ ભગવાન મહાવીર સ્વામીને જન્મ થયે. જ્યાં મહાપ્રકાશ પ્રગટ થયો એ ક્ષત્રિયકુંડ ભૂમિને પણ ધન્ય! તેમના માતા-પિતાને પણ ધન્ય !
જૈન શાસનમાં પ્રગટયે એક દિવડે રે લોલ, સારી આલમમાં વાપે એને ડકે ચારે કેર ત્રિશલાની કૂખે જન્મી એક એવી મહાવિભૂતિ, શુકનવંતી રહી જગાડી સુદી તેરસ ચૈત્રની
મહાવીર નામે પ્રગટી બની જગતની જયોતિ. ભગવાનને જન્મ થતાંની સાથે સારી યે આલમમાં પ્રકાશ પ્રકાશ પથરાઈ ગયો. મનુષ્યલોકમાં તે ઠીક, નરકમાં પણ અંધકારને કાળો પડદો ચીરાઈને પ્રકાશ પ્રકાશ થઈ ગયો, અને બે ઘડી માટે મારકૂટના દુખે બંધ થઈ ગયા. વનસ્પતિઓ ખીલી ઊઠી ને પૃથ્વી પર ચંદનના વિલેપન કરતાં વધુ શીતળતા પ્રસરી ગઈ. દેવેના હયા આનંદથી થનગની ઉઠયાં. છપન દિકુમારીઓ ભગવાનને જન્મ મહોત્સવ ઉજવવા આવી. ઈન્દ્રોના ઈન્દ્રાસન ડોલી ઉઠયા, ઈન્દ્રો અને કોડે દેએ ભેગા થઈને ભગવાનને હર્ષ પૂર્વક મેરૂ પર્વત ઉપર લઈ જઈને સ્નાન કરાવીને જન્મ મહોત્સવ ઉજવ્યું ને પિંછી પાછા ભગવાનને એમની માતા પાસે મૂકીને દે અને દિગકુમારીઓ આનંદભેર આવ્યા હતા તેમ સ્વસ્થાનકે ચાલ્યા ગયા.
ભગવાનને જન્મ મહોત્સવ ઉજવતા સિદ્ધાર્થ રાજા” - સિદ્ધાર્થ રાજાએ પિતાના નગરમાં ખૂબ ઉત્સાહપૂર્વક જન્મ મહત્સવ ઉજવ્યો. જન્મ પછી બારમા દિવસે માતા-પિતા સ્વજને અને ફઈબા બધાએ મળીને કુમારનું વર્ધમાનકુમાર એવું શુભ નામ પાડ્યું. ધીમે ધીમે વર્ધમાનકુમાર મોટા થવા લાગ્યા. એમનું મુખ તે પૂર્ણિમાના ચંદ્રની જેમ શોભતું હતું. આ ત્રિશલાને લાલ સૌને હૈયાના હાર જે વહાલો લાગતું હતું. વર્ધમાનકુમાર આઠ વર્ષના થયા એટલે દેવ એમની કસોટી કરવા આવ્યા, ત્યારે વર્ધમાન કુમારે પિતાની અજોડ શક્તિથી દૈવી શક્તિ ધરાવનાર દેવને પણ હરા, તેથી દેવે ખુશ થઈને મહાવીર નામ આપ્યું.
માતાપિતાએ વર્ધમાન કુમારને નિશાળે ભણવા મૂકયા ત્યાં ટીચરના પ્રશ્નનું સમાધાન કરીને ટીચરને પણ આશ્ચર્યમાં ગરકાવ કરી દીધા. વર્ધમાનકુમાર ભણીગણીને યુવાન થયા ત્યારે એમના રાજકુમારી યશોદા સાથે લગ્ન કરવામાં આવ્યા, પણ કુમાર તે અનાસક્ત ભાવે સંસારમાં રહેતા વિચારે છે કે આ બધા સુખના સાધને દુઃખના નિમિત્તે છે. હવે હું એવું કેઈ દિવ્ય રસાયણ શોધું કે જે બધા ને ઉપયોગી નીવડે. ભગવાન ૨૮ વર્ષના થયા માતા પિતાને અંતિમ સમય નજીક આવે જાણીને સંથારે કરાવીને પાવન કર્યા. માતા-પિતા કાળ કરીને સ્વર્ગે ગયા પછી ભગવાન દીક્ષા
Page #470
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૪૧૧ લેવા તૈયાર થયા, પણ મોટાભાઈ નંદીવર્ધનના આગ્રહથી બે વર્ષ વધારે સંસારમાં રોકાઈ ગયા પણ તે કેવી રીતે રહ્યા? ભાવ સાધુની જેમ રહ્યા હતા.
“રાજપાટને ત્યાગ કરતા વધમાનકુમાર” -૩૦ વર્ષની ભરયુવાનીમાં રાજપાટને રજા આપી, વૈભવ વિલાસને ઠેકર મારી વર્ધમાનકુમારે સંયમ માર્ગને અંગીકાર કર્યો. રાજયની મોટી મહેલાતો એમને ઝેર સમાન લાગી ને વગડાની વિકટ વાટો વહાલી લાગી. જેમના નયનમાં કરૂણા અને પ્રેમ છલછલ છલકે છે, જેમના તન મનમાં ત્યાગ અને તપના તીર વાગ્યા છે એવા માયા–મમતા અને રાજપાટને વૈભવ તજી દઈને ગરીબ નવાજ ભગવાન મહાવીર વનની વિકટ વાટે ચાલી નીકળ્યા. રાજમહેલમાં વસનાર જંગલમાં વસનાર થયા. કયાં રાજભવના સુખ સાધન અને કયાં વગડાના વાયર ! ક્યાં રેશમ જેવી પથારી અને ક્યાં પથ્થરની પથારી ! ભગવાનને મન તે રેશમ અને પથ્થર બંને સમાન છે. સંસાર ત્યાગી પ્રભુ બહારની દુનિયાને ભૂલી અંતરની દુનિયામાં ઉતરી મોટા ભાગે ધ્યાનમાં રહેવા લાગ્યા ને અઘોર તપશ્ચર્યા કરવા લાગ્યા.
હસતા મુખડે કર્મ સાથે કેસરિયા કરતા પ્રભુ” :- બંધુઓ ! ભગવાને આ દુનિયામાં જન્મ લઈને કેવા કેવા કાર્યો કર્યા છે, ને કેટલા કષ્ટ સહન કર્યા છે. સંગ્રામમાં વિજય મેળવવા પહેલા રણદ્ધાને મરણિયા જંગ ખેલવા પડે છે તેમ સિદ્ધિના સિંહાસને બિરાજતા પહેલાં સંતપુરુષોને પણ મરણાંતિક કષ્ટોમાંથી પસાર થવું પડે છે. આત્મિક સામ્રાજ્યની પ્રાપ્તિ માટે તારક ભગવાનની જાગૃત દશા સતેજ બની. એમના માથે ઉપસર્ગોના પહાડ તૂટી પડયા પણ પ્રભુ જરાય ન ડગ્યા. ભગવાનને જે ઉપસર્ગો આવ્યા છે તેનું વર્ણન સાંભળતા આપણું કાળજું કંપી જાય છે. સાંભળે, ભાન ભૂલેલા ભરવાડે ભગવાનના કાનમાં ખીલા નાંખ્યા, સંગમાસૂરે કાળચક્ર મૂકયું, ગોશાલકે ઘેલછા કરી તેજુલેશ્યા છેડી. આવા જી ઉપર પણ ભગવાને તે ભાવદયાની અમીવર્ષા વરસાવી. દષ્ટિવિષ કળતરા નાગે પગે ડંખ દીધે તે એને પણ મીઠા મધુરા શબ્દોથી કહ્યું. સમજ સમજ એ ચંડકૌશિક! તું કંઈક સમજ. દૂધથી ભરેલા ઘડામાં વિષનું એક ટીપું પડે તે દૂધ ઝેર બની જાય છે તેમ ક્રોધ જીવનની સર્વ સંપત્તિને વિનાશ નોતરે છે. કેટલા ની બાજી તું ક્રોધમાં હારી ગયો. ભગવાનની અમીરસ ઝરતી મીઠી વાણી સાંભળીને દૃષ્ટિવિષ ચંડકૌશિક સર્પ શાંત બની ગયે. તે ભગવાનના ચરણમાં નમી પડશે ને પોતાનું જીવન સુધાયું.
ભલભલા કઠેર હૃદયના માનવીની આંખના ખૂણા ભીના કરે એવી ભગવાન મહાવીર સ્વામીની સાધના હતી. સાડા બાર વર્ષ ને પંદર દિવસ સુધી ઉગ્ર તપશ્ચર્યા કરી. કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધી પ્રભુ આ ભૂમિ ઉપર પલાંઠી વાળીને બેઠા નથી. સાડા બાર વર્ષમાં શાંતિથી એક કલાક ઊંઘ લીધી નથી. ઊંઘ અને આરામ તજી મૌનની સાધના આદરી. આત્મહિતની ભાવના સાથે વિશ્વકલ્યાણની ભવ્ય ભાવના હતી. અનેક આકરી કરીઓમાંથી પસાર થયા ત્યારે ભગવાન મહાવીર પ્રભુની સાધના ફળી અને વૈશાખ
Page #471
--------------------------------------------------------------------------
________________
૪૧૨
શારદા સિદ્ધિ સુદ દશમના દિવસે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. તેઓ સર્વજ્ઞ અને સર્વદશી બન્યા. વૈશાખ સુદ ૧૧ ના દિવસે તીર્થની સ્થાપના કરી અને જગતના જીવને તત્ત્વજ્ઞાન સમજાવ્યું. અહિંસા પરમો ધર્મને મંગલ સંદેશ આપ્યો. “છે અને જીવવા દે” એ સિદ્ધાંત સમજાવ્યો. પિતે આચરણમાં મૂકીને જગતના જીને સમજાવ્યું. મિત્રી, પ્રમદ, કરૂણા અને માધ્યસ્થ ભાવનાના ગૂઢ ભાવેને સમજાવી સ્યાદ્વાદ માની પ્રરૂપણું કરી જગતના છ ઉપર મહાન ઉપકાર કર્યો છે. જેમની આંખમાંથી અમીની ધારા વહે છે. જેમના વચને વચને વાત્સલ્યને વારિધિ છલકાય છે, જેમના વાકયે વાકયે વિશ્વમાં વિમલતા વ્યાપી છે, જેમના પડછાયે પડછાયે પવિત્રતા પથરાઈ છે, જેમના પગલે પગલે પારાવાર પ્રેમ પ્રગટે છે એવા મહાવીર પ્રભુના યશોગાન અને એમની કીતિની કથાઓ આપણા જીવનમાં અવનવો આનંદ અને ઉત્સાહ આપે છે. લેહીના અણુઅણુમાં નવું ચિંતન્ય રેડે છે એટલું જ નહિ પણ એ આપણા મનમાં તાજગી આપે છે. મનમાં મસ્તી આપે છે ને અંતરમાં આરામ આપે છે. આવા ભગવાનને આજે આપણે જન્મદિન ઉજવ્યું છે તે ભગવાનના જીવનમાંથી કંઈ ને કંઈ પ્રેરણા લેતા જશે.
દુનિયા યાદ કેને કરે” – આ દુનિયામાં અનેક વ્યક્તિઓ જન્મે છે ને મારે છે પણ દરેક માણસોને દુનિયા કઈ યાદ કરતી નથી. કેઈ પણ ક્ષણ એવી નહિ જતી હૈય કે માણસ જન્મ પામ્યો કે મરણ પામ્યા ન હોય ! દરેક ક્ષણે જન્મ મરણ તે - થયા કરે છે, પણ એ બધાની જગતના ઈતિહાસમાં સેંધ લેવાતી નથી. જે વ્યક્તિએ હું પોતાનું જીવન સ્વાર્થમાં ગાળ્યું હોય, પરોપકારના કાર્યો કર્યા ન હોય, ધન હોવા છતાં કઈ દુઃખીના આંસુ લૂછયા ન હોય તેને મરણ પછી કઈ યાદ કરતું નથી, પણ જે બીજાના સુખે સુખી અને દુઃખે દુઃખી બને છે ને બીજાના દુઃખ દૂર કરવામાં પ્રયત્નશીલ રહે છે તેને દુનિયા યાદ કરે છે. ભગવાન મહાવીર સ્વામીને મોક્ષમાં ગયા આટલાં વર્ષો વીતી ગયા છતાં આપણે તેમને દર વર્ષે યાદ કરીએ છીએ, કારણ કે દુનિયાને દુઃખથી મુક્ત કરવાનો માર્ગ બતાવી ગયા છે. જગત સમક્ષ અનુકરણીય આદર્શ મૂકતા ગયા ગયા છે. જે વય ભોગની ગણાય તે વયે ભગવાને ભેગને ત્યાગ કર્યો. જે વય ધન ઉપાર્જનની ગણાય, સત્તા અને અધિકાર મેળવવાની ગણાય તે વયે ભગવાને ધનને ને રાજપાટને ત્યાગ કર્યો, સાથે સ્ત્રી, પરિવાર વિગેરેને ત્યાગ કરીને સંયમની કાંટાળી કેડીએ કદમ ઉઠાવ્યા. ઉગ્ર તપશ્ચર્યા કરી કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કર્યું. એટલું કરીને અટક્યા નહિ પણ જગતના ખૂણે ખૂણે વિચરીને દુનિયાને દુઃખમાંથી મુક્તિ મેળવવાને અને જન્મ-મરણના ફેરા ટાળવાને માર્ગ દર્શાવતા ગયા છે, માટે આપણે દર વર્ષે આવી વિભૂતિઓને યાદ કરીએ છીએ. આજે મહાવીર ભગવાનના જીવન વિષે ઘણું કહેવાઈ ગયું છે. સમય થઈ ગયો છે. આપણે સૌ ભગવાનના દિવ્ય જીવનમાંથી કાંઈક લઈએ તે જ મનીષા. ૩૪ શાંતિ.
Page #472
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન ન. ૪૦
ભાદરવા સુદ ૩ ને શનિવાર
તા. ૨૫-૮-૭૯
સુજ્ઞ બંધુએ, સુશીલ માતાએ ને બહેન! પાવનકારી, મગલમય પર્વાધિરાજ પર્યુષણ પČના પવિત્ર દિવસા ચાલી રહ્યા છે. મગલકારી આઠ દિવસમાં પાંચ દિવસે તે પસાર થઈ ગયા. ચાલુ દિવસેા કરતાં પના આ દિવસેામાં આરાધના જોરદાર થાય છે. જ્ઞાની કહે છે કે પર્યુષણ મહાપર્વ એ મેાહનગરી પર બેમ્બમારા કરવાના સુવર્ણ અવસર છે, કારણ કે આ દિવસેામાં ચાલુ દિવસો કરતાં દાન, શિયળ, તપ અને ભાવની વિવિધ આરાધનાએ સતત આઠ દિવસ સુધી ભરચક થાય છે. આ જોરદાર આરાધના મેાહનગરી પર એકધારા આક્રમણરૂપ બને છે. ભરચક આરાધનાએ એ મેાહનગરી પર એકધારા સખ્ત મારા છે. જેમ જયારે દેશમાં રાજા રાજાએ વચ્ચે યુદ્ધ થાય છે ત્યારે માટા વિશાળ સૈન્યવાળા રાજા જો શત્રુના સન્ય પર પેાતાના લશ્કરથી એકસરખા સખ્ત મારે ચલાવે તે શત્રુ રાજાનુ` સન્ય હિંમત ગુમાવી દે છે ને પોતાના શસ્ત્ર સરજામ નીચે મૂકી માટા રાજાના શરણે આવે છે તેમ જ એમના રાજા પણ મોટા રાજાના ચરણમાં નમીને ખંડિયા રાજા તરીકે ગુલામી સ્વીકારી લે છે. કયારેક એવુ પણ બને છે કે, નાના રાજા મોટા રાજાના સૈન્યને ગફલતમાં રાખી ચારે બાજુ પેાતાનુ' સૈન્ય ગાઢવી એકસામટા હુમલા કરે છે તેા નાના રાજા પણ વિજય મેળવી શકે છે. અહીયા વિશેષતા નાના મોટાની નથી પણ જેના એકધારા જોરદાર મારા તેના વિજય પહેલો. આ રીતે પ`ષણ મહાપČમાં માહરાજાના લશ્કર પર દાન, શીલ, તપ આદિ આરાધનાના જોરદાર એકધારા હુમલો થાય છે તેથી મેહરાજાના લશ્કરને હારવુ પડે છે. દા. ત. આ દિવસેામાં દાન કરવાના સારા અવસર મળે છે. દાન કરવાથી ધનની મમતા પર એમ્બમારા થાય છે તેથી પરિગ્રહની મમતા છૂટે છે. બ્રહ્મચર્ય પાળવાથી મૈથુન સ`જ્ઞા પર હુમલો થાય છે, તપ કરવાથી આહાર સત્તા પર જોરદાર આક્રમણ થાય છે તેથી ખાનપાનના માહ કપાય છે. આ મ`ગલ વિસામાં સવારે ને સાંજે પ્રતિક્રમણ કરવાનું મન થાય એટલે એમાં નિદ્રાના મેાહ કપાય. સામાયિક કરવાથી સર્વથા પાપના ત્યાગ થાય. તેમાં ચૌદ રાજલોકના સર્વ જીવાને અભયદાન મળે તેથી જીવહિંસાના માહ પર મારા થાય. રાજ ઉપાશ્રયે નહિ આવનારા આ આઠ દિવસ રાજ વ્યાખ્યાન સાંભળવા આવે છે. વીતરાગ ભગવાનની અમૃતમય વાણીનુ પાન કરતાં આત્માના કષાયા મંદ પડે છે તેથી કષાય પર જોરદાર આક્રમણ થાય છે. આ રીતે અનેકાનેક ભરચક આરાધનાનું' આ મહાપવ માહુરાજાના અનેક સુભટો પર સખ્ત બેમ્બમારો કરવાના અમૂલ્ય અવસર છે, માટે શક્તિ પ્રમાણે બને તેટલી આરાધના કરવી એ જ માનવભવની સાર્થકતા છે.
મધુએ ! દેવાને પણ દુલ ભ એવા માનવભવ તમને મળ્યો છે એ સસારના
Page #473
--------------------------------------------------------------------------
________________
૪૧૪
શારદા સિદ્ધિ સુખમાં ગળાબૂડ ખૂંચી જવા માટે નહિ, ભોગવિલાસ માટે નહિ પણ તપ-ત્યાગ માટે છે. જે આવી અમૂલ્ય માનવ જિંદગી મોજશોખ, એશઆરામ અને ભોગવિલાસમાં ખચી નાખે છે તે અરાવત હાથી વેચીને ગધેડા, ચિંતામણી રત્ન વેચીને કાચના ટુકડા ખરીદવાનું અને કલ્પવૃક્ષને છેદીને ધંતુરાને છોડ વાવવા જેવું કામ કરે છે. કરોડો ને અબજો સોનામહોરો આપવા છતાં આ માનવજિંદગી તે શું, તેની એક ક્ષણ પણ ખરીદી શકાતી નથી. જેમ રત્નોમાં ચિંતામણી રત્ન, પક્ષીઓમાં હંસ, પશુઓમાં કેશરીસિંહ અને હાથીઓમાં ગંધહસ્તિ શ્રેષ્ઠ છે તેમ “મg માનુષ્ય મવઃ પ્રધાન: ” સર્વ ભવમાં માનવભવ પ્રધાન છે. કરોડો ચિંતામણી રત્નના મૂલ્ય એમાં સમાઈ જાય છે. એવા પૂર્વના પ્રબળ પુદયે માનવ જિંદગી મળી છે. માનવદેહ ચંદનને બગીચા સમાન મૂલ્યવાન છે. દરેક વસ્તુમાં દુર્લભ અને મોક્ષ પ્રાપ્તિમાં અસાધારણ નિમિત્ત છે. એવા માનવદેહને પામીને જે મનુષ્ય જીવનમાં સત્ય, નીતિ અને સદાચાર અપનાવતે નથી ને વિષય વિલાસમાં, મજશેખમાં મેહાંધ બનીને માનવજીવનની અમૂલ્ય ક્ષણેને ફેગટ ગુમાવે છે તે આત્મા પુણ્યોદયે પ્રાપ્ત થયેલ ચંદનવૃક્ષના અમૂલ્ય બગીચાને બાળીને તેને કેલસા બનાવવા જેવું કાર્ય કરે છે. માનવભવ કલ્પવૃક્ષ સમાન છે, માટે આવા પવિત્ર દિવસોમાં અંતરના અંધારા ઉલેચીને જ્ઞાનની જતિ ઝગમગાવો. વેરઝેરના ભયંકર ઝંઝાવાતેના ઉકરડા દૂર કરવા હૈયામાંથી ક્રોધની દુર્ગધ દૂર કરીને સમાની સુગંધ પ્રસરાવે. દાન-શિયળ–તપ-ભાવનાના માંડવડા શણગારી પર્યુષણ પર્વની આરાધના કરી માનવજીવનને સફળ બનાવે.
દાન એ ધર્મનું પ્રથમ સોપાન છે. અક્ષરની આદિ “એથી થાય છે. અંકની આદિ એકથી થાય છે તેમ ધર્મની શરૂઆત દાનથી થાય છે. ધર્મનું પહેલું પગથિયું દાન છે. દાન, શીલ, તપ અને ભાવ આ એકેકથી ચઢિયાતા ધર્મો હોવા છતાં દાનને ધર્મમાં પ્રથમ પગથિયાનું સ્થાન આપવામાં આવ્યું છે તો એ દાન કેવું દિવ્ય અને ભવ્ય હશે તેને આપણે વિચાર કરે જોઈએ. સર્વપ્રથમ દાન એટલે શું ? એ આપણે વિચારીએ. સંસ્કૃતમાં “વ શોધ” આ ધાતુ ઉપરથી દાન શબ્દ બન્યો છે. એટલે દાનને આત્માની શુદ્ધિ કરવાની પ્રક્રિયાનું પ્રથમ પ્રતીક ગણી શકાય. “પાપના પરિગ્રહને મેલ ધોઈને આત્માને જે નિર્મળ બનાવે તે દાન, પરિગ્રહના પાપનું પ્રાયશ્ચિત એટલે દાન.” જેમ ધર્મની આદિ દાનથી થાય છે તેમ અધર્મની આદિ અર્થથી થાય છે. અર્થ એટલે પિસે, અર્થની વાસના ઘણને જીવનના અંત સુધી હોય છે. અર્થવાસના રૂપી તેફાની ઘેડાને બાંધવામાં ન આવે ત્યાં સુધી દાન ધર્મ રૂપી પવિત્ર ધરતી ઉપર મનુષ્ય પ્રવાસ ખેડી શકતા નથી. દાન એ અર્થના અશ્વને કાબૂમાં લેવા માટેની લોખંડી લગામ છે માટે એ ધર્મની આદિ ગણાય છે.
આપણે દાનને સામાન્ય રીતે એટલો જ અર્થ કરીએ છીએ કે “દઈ દેવું”
Page #474
--------------------------------------------------------------------------
________________
૪૧૫
શારદા સિદ્ધિ પણ દાન એ કંઈ માત્ર દઈ દેવા જેવી મામૂલી ક્રિયા નથી પણ દાન તે ધરતીમાં ધાન્ય વાવવા જેવી મહત્વની ક્રિયા છે. ખેડૂત ધાન્યની વાવણી કરે છે. વાવણીમાં પિતાને ઉપકાર મુખ્ય છે તેથી ખેત પિતે સેંઘુ ને સસ્તું અનાજ ખાય છે પણ ધરતીમાં વાવવા માટે તે સારામાં સારું ને મેંઘું અનાજ લાવે છે ને વાવે છે. દાતાએ પણ ખેડૂતની માફક બીજાને ઉપકાર માટે નહિ પણ પિતાના ઉપકાર માટે દાન દેવાનું છે. દાન દેતી વખતે દાતાર એ વિચાર કરે છે કે હું જે દાન દઈ રહ્યો છું તે લેનાર ઉપર કંઈ ઉપકાર કરતા નથી પણ હું તે મારા પિતાના ઉપર ઉપકાર કરી રહ્યો છું. તે દાતારનું દાન નમ્રતાથી શોભી ઊઠે ને માનના મેલથી અલિપ્ત રહી શકે. માન રહિત અને નમ્રતાથી દીધેલું દાન ધરતીમાં વાવેલા એક કણ મણ બનીને બહાર આવે છે તેમાં થોડું દાન પણ ભવિષ્યમાં મહાન ફળ આપનાર બને છે, અને પિતાના ઉપર ઉપકાર કરવાની સાથે જગત ઉપર પણ ઉપકાર કરનાર બને છે.
બીજી દષ્ટિએ વિચાર કરીએ તે દાન એ અહિંસક જીવન જીવવાની એક અનોખી કળા મનુષ્યને શીખવાડે છે. ભગવાને કહ્યું છે કે “રાળrf તે અમથuથા” સવ દાનમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જે કઈ દાન હોય તે અભયદાન છે. અહિંસક જીવન સાધ્ય છે ને અભયદાન એનું સાધન છે. આપણું જીવન એવું હોવું જોઈએ કે આપણા તરફથી કઈ જીવને ભય ન રહે તે માટે સર્વ જીને અભયના દાતા બનવું જોઈએ, અને જે અભયદાન દેનાર બને છે એનું જીવન અહિંસક બન્યા વિના રહેવાનું નથી, એટલે અહિંસક જીવનના વિરાટ વડલાનું બીજ અભયદાન છે, માટે શીલ તપ અને ભાવની પવિત્ર ધરતી ઉપર મુસાફરી કરવી હોય તે સર્વપ્રથમ દાનનું પગલું ભરવું પડશે. આટલા માટે જ્ઞાની પુરુષે કહે છે કે શીલનું શિખર સર કરતા પહેલાં, તપના તેજ પામતા પહેલાં, અને ભાવનાની ભવ્યતાને ભેટવા જતા પહેલાં આપણે પાયાનું મૂળ સૂત્ર યાદ કરવું જોઈએ કે “ધર્માણિ પરં રા” ધર્મની આદિ દાનથી થાય છે. દાનનો મહિમા અપરંપાર છે. શુદ્ધ ભાવથી આપેલું દાન કયારે પણ નિષ્ફળ જતું નથી. એક સંસ્કૃતના લોકમાં કહ્યું છે કે
"पात्र धर्मनिबन्धनं तदितरे श्रेष्ठं दयारव्यापकं, मित्रे प्रीतिविवधन, तदितरे वैरापहारक्षमम् । भृत्ये मक्तिभरावहं नरपतौ संमानसंपादकं,
भट्टादौ सुयशस्करं वितरणं नक्वाप्यहा निष्फवम्॥" સુપાત્રને દાન દેવાથી ધર્મ થાય છે. અન્ય ગરીબોને દાન દેવાથી દયા પળાય છે, મિત્રને દાન દેવાથી પ્રેમ વધે છે, શત્રુને દાન દેવાથી વૈરને નાશ થાય છે, નેકરેને દાન દેવાથી ભક્તિ પેદા થાય છે, રાજાને આપવાથી સન્માન વધે છે અને ભાટચારણને દાન દેવાથી એ યશ કીતિ ફેલાવે છે,
Page #475
--------------------------------------------------------------------------
________________
૪૧
શારદા સિિ
જુઓ, દાન દેવામાં કેટલો બધા લાભ છે અને દાન દીધા પછી દાનના આનંદ પણ અનેાખા હૈાય છે. શાલિભદ્રના જીવે આગલા ભવમાં માગી તાગીને ભેગી કરેલી ખીર માસખમણુના તપસ્વી સતને ઉત્કૃષ્ટ ભાવથી વહેારાવી દીધી. વહેારાવ્યા પછી પણ એના અંતરમાં કેટલો અપૂર્વ આનંદ! પરિણામે ખીજા ભવમાં શાલીભદ્રની ઋદ્ધિ પામ્યા. મને આવી ઋદ્ધિ મળે એવા ભાવથી દાન દીધુ' ન હતું પણ ઉત્કૃષ્ટ ભાવથી દાન દીધું હતુ. તમે બેસતા વર્ષે શારદાપૂજન કરે છે ત્યારે ચાપડામાં લખા છે ને કે શાલિભદ્રની ઋદ્ધિ મળજો પણ સાથે એ લખેા છે કે શાલિભદ્રે લખલૂટ ઋદ્ધિને ત્યાગ કરી સયમ લીધા તે અમને પણ એવા સયમના ભાવ આવજો. (હસાહસ) ઋદ્ધિ તા મમ્મણ શેઠને પણ મળી હતી પણ એને એની ઋદ્ધિની આસક્તિ નરકમાં લઈ ગઈ ને શાલિભદ્રે એની ઋદ્ધિને ત્યાગી તે અનુત્તર વિમાનમાં ગયા ને એકાવતારી બન્યા.
“ભાવનામાં આવેલું આસક્તિનું ઝેર્’:~ મમ્મણ શેઠની આવી દશા કેમ થઈ એ જાણેા છે ને ? મમ્મણ શેઠના આગલા ભવમાં એમના ઘેર માસખમણના તપસ્વી સત પધાર્યાં, ત્યારે એના ઘરના બધા જમવા ગયા હતા ને શેઠ ઘેર હતા. એમના માટે પીરસણું આવ્યુ હતુ. સ'તને પેાતાને ઘેર પધારતા જોઈ ને શેઠ હુ ઘેલા મૈંની ગયા. પધારો....પધારો....ગુરૂદેવ ! મહારાજ પધાર્યાં. પાતાને માટે પીરસણામાં આવેલા લાડવા મહારાજને વહેારાવે છે. મહારાજ કહે છે ભાઈ! એક જ લાડવેા લો ં પણ એણે તે ખૂબ આગ્રહ કર્યાં એટલે સંતે કહ્યુ` ભાઈ! તમારી ખૂબ ભાવના છે તે એ લાડવા લો પણ શેઠે તા ઉત્કૃષ્ટ ભાવે ચાર લાડવા આવ્યા હતા તે ચારે ચાર વહેારાવી દીધા. મહારાજ તે વહેરીને ગયા. શેઠના અંતરમાં આન'દ સમાતા ન હતા. મને આજે તપસ્વી સ'તને વહેારાવીને સુપાત્ર દાન દેવાના લાભ મળ્યો, પશુ પાછળ લાડવાની કણી ખાધી ને તેના સ્વાદ આવ્યેા કે તેમના ભાવમાં પલ્ટો આવ્યેા. અહાહા....આ શું કર્યું" ? એક રાખ્યા હત તે। સારુ` હતુ`. એમ વિચારીને તે સંતની પાછળ ગયા ને ઉપાશ્રયમાં પડેલા પાતરામાંથી લાડવા લઈ લીધા. શેઠે ઉત્કૃષ્ટ ભાવે દાન દીધું તેથી પુણ્ય બંધાઈ ગયુ. એટલે ઋદ્ધિતા પુષ્કળ મળી પણ પાછળથી દીધેલું પાછુ લાવ્યા તેના કારણે મમ્મણુ શેઠ બન્યા, પણ એવા ક*જૂસ કે પોતે ખાય નહિ ને ખીજાને ખાવા દે નહિ. એને તેા તેલ ને ચાળા સિવાય કઈ સદે જ નહિ. જો તમારે આવી દશા ન કરવી હેાય તે તમારા પુણ્યે તમને જે સ*પત્તિ મળી છે તેના સદુપયાગ કરો. પરિગ્રહની મમતા ઘટાડા. લક્ષ્મીને તિજારીમાં પૂરી રાખશે તે એ કટાળી જશે પણ જો તેને છૂટા હાથે દાનમાં વાપરશેા તે લક્ષ્મી તિજોરીમાં વધતી જશે. આ ભારત ભૂમિમાં કેવા મહાન દાનેશ્વરી પુરૂષા થઈ ગયા છે. ઇતિહાસના પાને એમના નામ સુવર્ણાક્ષરે લખાયા છે,
Page #476
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૪૨૫ પાવરધા રાજાની રાજ્યકળા દુશ્મનને પાછા પાડે છે, તેવા રાજાને જોઈને દુશમને ઢીલા થઈ જાય છે, હોંશિયાર ડકટરની ચિકિત્સા રેગીના રોગ મંદ પાડે છે તે રીતે ધર્મકળાથી આત્માના ગુણને નાશ કરનાર શત્રુઓ નબળા અને શક્તિહીન બને છે.
સુંદર માનવજીવન પામ્યા પછી હવે સજાગ બને, જાગૃત બને. સંસારની કળામાં ઓતપ્રેત રહીને સંસાર ઘણો વધાર્યો. હવે બને તેટલી ધર્મકળા વધુ ને વધુ વિકસાવી સંસારને ઓછો કરવાની કિંમતી તક આપણું હાથમાં આવી છે. એ તકને બરાબર વધાવી લો. આ જીવન તે ક્ષણભંગુર છે. જોતજોતામાં તે પૂરું થઈ જશે, માટે સંસારકળાઓ પડતી મૂકીને ધર્મકળામાં વિકાસ કરતાં જાઓ તે ભાવિ અનંતકાળ ઉજ્જવળ બનશે. દાન કરવાને સમય આવ્યે ને સંસારકળા અજમાવીને તેમાંથી છટકી ગયા, તે પુણ્ય કમાયા કે ગુમાવ્યું? સંસારકળા ઘણું જાણીએ છીએ ને વાપરીએ છીએ. ભલું થોડું કરી બહાર ઘણું બતાવીએ છીએ, હદયમાં ઝેર ભર્યું છે પણ ઉપરથી મીઠું બોલીને યશ મેળવીએ છીએ. આવી સંસારકળાને અપનાવવાથી ઉત્તમ ભવ હારી જવાય છે. અનંતકાળે મળેલ આત્મસંશોધન અને આત્મસ્વાતંત્ર્યની તક બરબાદ થઈ જાય છે માટે સંસારકળાને પડતી મૂકે ને ધર્મકળાને અપનાવે. સંસારનું સ્વરૂપ સમજાવતા અનંત ઉપકારી, કેવળજ્ઞાની ભગવંત બોલ્યા છે કે, संसारम्भि असारे जाइ-जरा-मरण विप्पगहियंमि । દિવસ નથિ સોલંવ, તા મોવો ૩વા મહાનિશીથ સૂત્ર
જન્મ-જરા-મૃત્યુથી પકડાયેલો આ સંસાર અસાર છે, તેથી જીવને એમાં સુખ નથી, માટે જન્મ-જરા-મૃત્યુથી પર એવો મોક્ષ પ્રાપ્ત કરવા યોગ્ય છે. મોક્ષ પ્રાપ્ત કરવા માટે સંસાર કળાને છોડી દઈ ધર્મકળાને અપનાવવી પડશે. મોક્ષ એ એક એવી અવસ્થા છે કે જે પામ્યા પછી કંઈ મેળવવાનું બાકી રહેતું નથી, ત્યારે સંસાર એક એવી અવસ્થા છે કે જેમાં કાંઈ ને કાંઈ મેળવવાનું બાકી ને બાકી રહે છે. સંસાર એટલે હંમેશા કાંઈને કાંઈ મેળવવાનું બાકી. દા.ત. છેક ભણીગણીને હોંશિયાર થયે, યુવાન બન્યા એટલે માતાપિતા કહેશે કે હવે પની મેળે એટલે કે લગ્ન કર. પત્ની મળી ગઈ પછી ઘર મેળવે. ઘર વસાવ્યું એટલે સુંદર ફનચર, ઉપભેગના સાધન મેળવો. આ રીતે એક પછી એક મેળવવાની ઈચ્છા વધતી જાય. છતાં એમાં ક્યાંય કાયમી તૃપ્તિ કે આનંદ તો છે જ નહિ. તમે લાખ ચીજો મેળવે છતાં અંતે મેળવેલું મૂકાવનાર મૃત્યુ તે ઊભું જ છે. હજુ કર્મો બાકી છે એટલે મૃત્યુ પછી જન્મની કેદ. અંતે પાછું મૃત્યુ ને ફરી જન્મની કેદ. આવા સંસારમાં જીવને સુખ કયાંથી મળે ? સુખ તે છે મોક્ષમાં કે જ્યાં શરીરની કેદ નહિ. સર્વ કર્મોથી આત્મા મુક્ત બન્યું એટલે આત્મા અશરીરી બની ગયે. શરીર નથી ત્યાં કંઈ મેળવવાનું બાકી નથી. શરીર છે તે બધી ઉપાધિ છે. એ માટે પાપ કરવાં પડે. શરીર નથી શા, ૫૪
Page #477
--------------------------------------------------------------------------
________________
શારદા સિરિં
ત્યાં તે માટે કઈ પાપ નહિ. પાપ નહિ એટલે કર્મબંધન નહિ. કર્મ નહિ એટલે જન્મ-જરા અને મૃત્યુ આદિ કંઈ દુઃખ નહિ, માટે ભગવાન કહે છે કે આ કિંમતી માનવ ભવમાં મોક્ષ મેળવવા માટે પ્રયત્ન કરે.
જ્ઞાની પુરૂષોની આ વાત જે બરાબર મગજમાં ઠસી જાય તે સંસારના દુખદ જન્મોની હારમાળા લાવે એવાં કાર્યો કરતાં તેને અંતરમાં આંચકો આવે કે અરે, હું શું કરી રહ્યો છું? જન્મ-મરણની પરંપરા વધારે એવા આરંભ સમારંભ, રાગ-દ્વેષ, ક્રોધાદિ કષા તથા વિષપભેગની પ્રવૃત્તિ કરી રહ્યો છું કે એને ઘટાડી મોક્ષની નજીક થવાની પ્રવૃત્તિ કરું છું? જેને જન્મ-મરણની પરંપરાની બંક નથી એને પિતાના આત્માની કઈ પડી નથી. અરે, આજે કંઈક છે એવા છે કે જેને આત્માની શ્રદ્ધા નથી. જેને આત્માની શ્રદ્ધા હોય એને જન્મ-મરણની હારમાળા જેઈને એનું હૈયું કંપે નહિ! બંધુઓ! હું તમને પૂછું છું કે તમને આત્માની શ્રદ્ધા છે? જે શ્રદ્ધા છે તે આત્માએ અનંત જન્મ મરણ કર્યા ને હજુ વિષયરોગ, વિષય સુખની લીનતાથી, પાપકર્યોથી, નવા જન્મ મરણ ઊભા થઈ રહ્યા છે એના તરફ દૃષ્ટિ છે? ખેદ કે ભય છે? જે ખેદ છે તે વિષયસુખમાં આનંદ માનવાનું, એમાં મસ્ત રહેવાનું શા માટે કરે છે? જ્યાં મેટા ઈન્દ્ર, ચકવતિને પણ અંતે મરણને શરણ થવું પડે છે ત્યાં તું ગમે તેવા વિષય
માં લુબ્ધ બને તે ય મરણ તે આવવાનું છે તે આ વિષય સુખે મૂકીને ધર્મ સાધના કરવાનું મન થતું નથી ? મહાન પુણ્યોદયે જિનશાસન મળ્યું છે. એની કિમત હજી જીવને સમજાઈ નથી તેથી સામાયિક, પ્રતિકમણ, સંત-સમાગમ, તપ-ત્યાગ, ક્ષમા સરળતા, પરોપકાર ભાવના બધું કરવાનું છોડીને વિષયેની ગુલામીમાં ડૂબેલો રહે છે.
જગત તરફ દષ્ટિ કરશું તે જણાશે કે ધન, માલમિલ્કત, કુટુંબ પરિવાર, ખાનપાન વિગેરે વિષયનું એટલું અંજામણ છે કે એ જ એને પ્રાણુ અને એ જ એનું સર્વસ્વ, એજ જીવનને સાચે હા અને એ જ આધાર, તેથી એ મેળવવા, સાચવવા વધારવા અને ભોગવવા સતત મનમાં મૂંઝવણ ચાલ્યા કરે છે. આ આત્મા જન્મોજન્મ વિષયેની કારમી ભૂખ રાખી એની ભીખ માંગતે રહ્યો છે. એ ભીખ માટે નવી કાયા અને ઈન્દ્રિયો એ ભીખ માગવાના રામપાત્ર (ઠીકરુ) છે. આ જીવ એક ભિખારી છે. એની કાયા એ ભીખ માંગવાનું રામપાત્ર છે. એમાં જીવ વિષયે રૂપી એંઠવાડ માંગીને ખાય છે. જ્ઞાની કહે છે કે વિષય તરીકે કોની મિલ્કત હોય, ચકવર્તિનું છ ખંડનું સામ્રાજ્ય હાય, નવયુવાન રૂપાળી રમણીઓ હોય કે સુંદર પકવાન હોય પણ એ બધું એંઠવાડ છે. તમને કદાચ પ્રશ્ન થાય કે લાડી-વાડી, ગાડી, લક્ષમી બધું એંઠવાડ કેવી રીતે ? જમ્યા પછી એંઠું જૂહું વધ્યું હોય એને એંઠવાડ કહેવાય તેમ આ બધી ભૌતિક સામગ્રી ધન આદિ પૂર્વના કેઈ ને કોઈ જીવે ભગવેલી છે. તેમજ વિષયના ભેગવટાથી ફર્મનું અજીર્ણ થાય છે અને રાગાદિ રોગ થાય છે માટે વિષયે એ એંઠવાડ છે.
Page #478
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
४२७ વિષેના કારણે અહીં આ જન્મમાં પણ ચિંતા, શોક, સંતાપ, વ્યાધિ, ઉપાધિ, આદિ કેટલાય દુઃખ પેદા થાય છે ને પરલોકમાં અહી એનાથી (વિષયેથી) બંધાયેલા કર્મો દુઃખી કરે છે. તેમજ વિષયે રાગ-દ્વેષ, આસક્તિ, તિરસ્કાર, ક્રોધ, માન આદિ કષાયે રૂપી રોગો ઊભા કરે છે. આ જીવરૂપી ભિખારી વિષયેના એંઠવાડ ભેગવી કર્મસંચયના અજીર્ણ અને રાગાદિ રોગવાળો બન્યો છે.
પુણ્યદયે મળેલું જિનશાસનરૂપી રાજ્ય : આ જીવરૂપી ભિખારી સંસારની શેરીઓમાં ભટકતે ભટક્ત મહાન પુણ્યદયે જિનશાસનરૂપી રાજ્યમાં આવી ચઢ છે. આ જિનશાસનરૂપી રાજ્યના સમ્રાટ મહારાજા અરિહંત ભગવાન છે. જીવના કર્મોમાં કંઈક ગાબડું પડયું એટલે જિનશાસનરૂપી રજવાડામાં પ્રવેશ મળે. જંગલમાં ભટકતા મુસાફરે જેણે કઈ દિવસ રાજ્યની શોભા જોઈ ન હોય એને પ્રસંગોપાત જેવા મળે તે કેટલો આનંદ થાય ? આચારાંગસૂત્રમાં ભગવાને કાચબાને ન્યાય આપે છે. શેવાળથી આચ્છાદિત જળમાં એક દિવસ જોરદાર પવન આવતા શેવાળનું પડ ખસ્યું તેથી કાચબો બહાર આવ્યું, ત્યારે શરદૂ પૂર્ણિમાને ચંદ્ર સોળે કળાએ ખીલેલો હતું. તે સુંદર દશ્ય જોતા એને અપૂર્વ આનંદ આવ્યો, કે અહે ! આ તે ક્યારેય મેં નહિ જોયેલું અનુપમ, આહાદક, રમણીય દશ્ય છે. તે રીતે જીવરૂપી ભિખારીએ જિનશાસનરૂપી રાજ્યની શોભા જોઈ. એના મનમાં થયું કે અહ! આ તે મેં પહેલા કયારેય જોયું નથી. કેવું સુંદર ! જેમ રજવાડામાં પ્રધાને હેય, દિવાને હેય, રત્નેને ખજાને હોય તેમ આ રાજ્યમાં જ્ઞાન-દર્શન–ચારિત્રરૂપી રન્નેના ગંજ છે. મહાન ગણધરે, આચાર્યોરૂપી પ્રધાન છે. મુનિઓ રૂપી ભડવીર સુભટ છે. સિદ્ધાંતને એમાં કિંમતી ખજાને છે. ઉપાશ્રયો એમાં મહેલાતે છે. ચારિત્રરૂપી અદ્ભૂત ઔષધિ છે જે રાગાદિ સર્વ રોગને નિવારી અદૂભૂત તાજગી આપે છે. આ જિનશાસનરૂપી રાજ્યની શેભા કેઈ અલૌકિક છે. તમને એમાં પ્રવેશ મળી ગયે તે તેને આનંદ છે કે નહિ? તમને એમ થાય છે કે અહો ! એક વખતને હું સંસારરૂપી શેરીઓના વિષયના એંઠવાડને ભિખારી, અને મને શું આ જિનશાસનમાં પ્રવેશ મળી ગયો !
બંધુઓ ! આપ દુનિયામાં દષ્ટિ કરે તે આપને જણાશે કે જિનશાસન કેટલાને મળ્યું છે. તેની સંખ્યા બહુ અલ્પ છે. એ તમને અનાયાસે મળી ગયું છે. એટલે જિનશાસન શેધવાને પરિશ્રમ નથી કર્યો પરંતુ જૈનકુળમાં જન્મવા માત્રથી તમને એ મળી ગયું છે. તે એને આનંદ કે હેય! જિનશાસનરૂપી નિધાન મળ્યા પછી એ આત્માને દુન્યવી અગવડમાં દુઃખ બહુ ન લાગે પણ નહિવત્ લાગે. ચૂંટણીના પ્રસંગમાં લાખો, કરે રૂપિયા ખર્ચાઈ ગયા ને પછી પ્રધાનની સીટ મળી તે એને આનંદ એટલો બધે હોય છે કે લાખે, કરોડો રૂપિયાને ધુમાડે કર્યો તેનું દુઃખ નથી લાગતું, કારણ કે એ સમજે છે કે પ્રધાન બન્યા પછી લાખોના લાખો રૂપિયા
Page #479
--------------------------------------------------------------------------
________________
૪૨૮
શારદા સિદ્ધિ મળવાના છે. તે શું અહીં તમને શ્રદ્ધા નથી? જિનશાસન મળ્યા પછી લાખો શું કરેડને કરેડે મળવાના છે. માત્ર ફરક એટલો છે કે ચૂંટણીમાં થોડા કાળમાં મળે છે ને અહી જરા વિલંબે પરલોકમાં મળે છે. જેના હૈયામાં જિનશાસન ઓતપ્રેત વસી ગયું છે એને કોડેનું ધન તુચ્છ લાગે, ભારભૂત અને આત્માને કર્મબંધન કર્તા લાગે. કંઈક જ એવા છે કે જિનશાસનમાં પ્રવેશ મળવા છતાં વિષયના એંઠવાડની આસક્તિ છોડી શકતા નથી. તેમની દશા કેવી થાય છે એક ન્યાય આપીને સમજાવું.
એક વખત એક ગરીબ ભિખારીને રાજમહેલમાં પ્રવેશ મળી ગયા. મહારાજાની એના પર દૃષ્ટિ પડી, એટલે રસેડાના મેનેજરના મનમાં વિચાર આવ્યું કે આ ભિખારીને રજવાડો જોઈ ખૂબ ચમત્કાર લાગે છે ને આનંદ પણ થાય છે. તે, લાવ હું એને દૂધપાકનું જમણ જમાડું. એમ વિચારીને ભિખારીને દૂધપાક લેવા માટે બેલાવે છે પણ ભિખારીને એના પર વિશ્વાસ નથી બેસતો. એટલે ફરી વાર મેનેજર કહે છે ભાઈ! તું તારા રામપાત્રમાં જે એંઠવાડ છે તે ફેકી દે ને તારું રામપાત્ર જોઈને એમાં આ સુંદર દૂધપાક લે. આ વાત સાંભળતા ભિખારીના મનમાં શંકા થઈ કે મારે ઘણા દિવસ સુધી ચાલે એવો સારે એંઠવાડ ફેંકાવી દઈને મને ભૂખ્યો તે નહિ. રાખે ને? *. બંધુઓ ! જુઓ, આ ભિખારીની કેવી દુર્દશા ! કેટલાય દિવસના એંઠા દાળ ભાત ને તેય પણ સડી ગયેલા, છતાં એને સારા લાગે છે ને એની સામે સુગંધિત સુંદર દુધપાક મળે છે છતાં એ સારો નથી લાગતું. રસોડાને મેનેજર ખૂબ દયાળ છે. એના મનમાં એમ થાય છે કે આ જીવ અભાગિયે લાગે છે. એણે પહેલા એંઠવાડ ખૂબ ખાધે છે તેથી તેને અજીર્ણના કારણે એને આવા સુંદર દૂધપાકનું પણ મન થતું નથી. એને દૂધપાક કરતા એંઠવાડ સારે લાગે છે, માટે લાવ, એને અંજન આજે ને એની દષ્ટિ જે સુધરે તે એઠવાડ અને દૂધપાકને ભેદ તે ખ્યાલ આવે. એમ વિચારીને એક સળી પર અંજન લઈ ભિખારીને આંજવા જાય છે. ભિખારીના મનમાં ડર છે કે કદાચ આ મારા રામપાત્રની વસ્તુઓ ફેંકી દઈને એમાં એને માલ નાંખશે તે? એ ડરથી તે રામપાત્ર મજબૂત પકડી આંખો બંધ કરીને ઉભો રહ્યો. આંખ ખોલે તે અંજન અંજાય ને? | મેનેજર ખૂબ હેશિયાર હતા એટલે તેણે યુક્તિથી એની આંખ જરા ખોલી અંજનની સળી ફેરવી દીધી. આંખમાં અંજન જતાં ભિખારીને ઠંડક વળી, તેથી એના મનમાં થયું કે આ માણસ સારે છે. એણે મારી બળતી આંખમાં ઠંડક કરી. હવે દષ્ટિ નિર્મળ થતાં આંખ ખોલીને જોયું તે દૂધપાક સારો દેખાયો ને રામપાત્રના માલમાં શંકા પડી કે આ મારો માલ મને રેગ કરનાર તે નહિ હોય ને ? મેનેજર પ્રત્યે હવે તેને વિશ્વાસ બેઠે એટલે કહે છે કે આ તમે શું આ યું? મને સારું
Page #480
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
४२८ લાગે છે. મેનેજર કહે તને સારુ અંજન કર્યું એટલે તારા રોગ કંઈક શમ્યા તેથી સારું લાગે છે. તે હવે આ સરસ દૂધપાક છે તે લે અને તારા રામપાત્રને એંઠવાડ ફેકી દે. પિતાને અતિપ્રિય એંઠવાડ ફેંકી દેવાની વાત સાંભળતા તે ગભરાઈ ગયા. હાય! શું આ મારુ ફગાવી દેશે? મારું મને કેટલું બધું વહાલું છે! ઘણી મહેનતથી મેળવેલું છે એ શું ફેંકી દેવા લાયક છે?
મેનેજર વિચાર કરે છે કે અહો! આ બિચારાને એંઠવાડના અજીર્ણના રાગનું કેટલું જોર ! સામે વસ્તુ સારી જેવા છતાં મન શંકાશીલ રહે છે તે લાવ હવે જરા દિવ્ય પાણી પીવડાવું. એથી એના રોગની કંઈક શાંતિ થાય તે એને આ દૂધપાક પર વિશ્વાસ બેસે ને એંઠવાડની મમતા ઓછી થાય. મેનેજરે દિવ્ય પાણી મંગાવી ભિખારીને આપ્યું, પણ તે પીતો નથી. દયાળુ મેનેજરે પરાણે તેને પાણી પીવડાવી દીધું. દિવ્ય પાણી પેટમાં જતા ટાઢક વળી; રેગની ઉગ્રતા મળી પડી એટલે એને લાગ્યું કે આ માણસ સાથે છે. ખરેખર માર માલ રેગકારી અને આ ભાઈને માલ દૂધપાક, અંજન, દિવ્ય પાણી વિગેરે આરોગ્યકારક છે. મેનેજર કહે. લે, ત્યારે તારો આ ગભર્યો એંઠવાડ ફેકી દે. તારું પાત્ર ધોઈ નાખ ને આ દૂધપાક લઈ લે. બોલો, હવે ભિખારી શું કરશે ? દૂધપાક લેશે? ના. પિતાને વસ્તુની ખરાબી સમજાવા દે. છતાં એ છૂટતું નથી. એ તે શું વિચારે છે ? મારી ચીજ તે ઘણી મહેનતથી મેળવેલી, કેટલીય શેરીઓમાં રખડે, ઘર ઘર ભીખ માંગી, કંઈકના અપમાનતિરસ્કાર વેઠયા એમ કરતાં મારું આ પાત્ર ભરાયું છે તે શું હવે ફેંકી દેવાય? જે ફેંકી દઉં તે જ્યારે મને ભૂખ લાગે ત્યારે શું ખાઉં! ભૂખે જ મરવું પડે. કેટલી ઘેલછા છે ભિખારીની! સામે સારે સુંદર સ્વાદિષ્ટ દૂધપાક આપે છે તેની કિંમત નથી ને પિતાના કેટલાય દિવસોના ભેગા કરેલા ને સડી ઉઠેલા એંઠવાડિયા દાળભાતની કિંમત છે. દાળભાત ભેગા કરતાં ખૂબ મહેનત પડી છે માટે એની કિંમત આંકે છે ને દૂધપાક વગર મહેનતે મળે છે માટે એની કિંમત નથી. કેટલી મૂઢતા!
બસ, સંસારી જીની આવી દશા છે. ઈન્દ્રિયના વિષયે, ધન-માલ, પરિવાર જે કર્મબંધન કરાવે છે તેમજ રાગ-દ્વેષ, કામ, ક્રોધ, લોભ વિગેરે રોગોને ઉભા કરે છે તેથી એ એંઠવાડ સમાન છે. મહેનત કરીને મેળવેલ ધન, માલ મહત્વના લાગે છે ને આપની સામે ગુરૂઓ મફતમાં ધર્મ બતાવે છે કે જે ધર્મ આત્માનું ઉત્થાન કરાવે છે તેને ભાવ રોગને દૂર કરે છે એવા ધર્મની કિંમત નથી સમજાતી. વિષયમાં ગ્રુધ બનેલો જીવ એમ કહે છે આ લક્ષ્મી, માલ મિલ્કત બહુ મહેનતે મળ્યા છે માટે એને ન છેડાય પણ એને ભાન નથી કે પેલા ભિખારીની જેમ આ જીવને ભવાટવીમાં વિષયની ભીખ માંગતા ભટકતા ભટક્તા મહામહેનતે જિનશાસન મળ્યું છે તે તેની કિમત ખરી કે નહિ? પૂર્વભવોની કેટલીય આરાધનાથી આ જિનશાસન જોવા મળ્યું છે તે હવે વિષયમાં ગૃદ્ધ બનવું શેભે ?
Page #481
--------------------------------------------------------------------------
________________
૪૩૦
શારદા સિદ્ધિ સંસારમાં દીકરે લગ્ન કરીને કન્યા પરણીને આવ્યું. આ કન્યાને પિતાની સાસુ સાથે કે દેરાણી જેઠાણી સાથે મનમેળ મળતું નથી તેથી કયારેક અવારનવાર કલેશના પ્રસંગો ઉભા થાય છે. તે દીકરે આખા કુટુંબને છેડીને પોતાની પત્નીને લઈને જુદ થાય છે ને? આટલા વર્ષોના પરિચિત અને સાથે રહેલા હોવા છતાં મનદુઃખ થવાથી જુદા થવામાં આનંદ માને છે. તે પછી આત્માના હિત માટે ધન, માલ મિક્ત, કુટુંબ પરિવાર છેડવાની વાત આવે ત્યારે એમ કેમ થાય છે કે ઘણી મહેનતે મેળવેલા અને વર્ષોના સંબંધવાળા તે કેમ છૂટે? જે સંસારમાં આવા મનદુઃખ થાય છે તે સંસાર સાથે મનદુઃખ કરવું હોય તે થાય કે નહિ? ભગવાન કહે છે મનદુઃખ કરો તે સંસાર, વિષય કષા સાથે કરે. એની સાથે મનદુઃખ કરવાથી એનાથી અલગ રહી શકશો. જેટલા સંસારથી, વિષયથી ને કષાયોથી અલગ તેટલા કર્મબંધન અ૫, પણ આપણે આત્મા અનાદિકાળથી મિથ્યાત્વ, અવત, પ્રમાદ, કષાય, અશુભ ગ આદિના કારણે ઘોર કર્મબંધન કરી રહ્યો છે, તેને જિનશાસન અને સગુરૂને વેગ મળવા છતાં હજુ સુધી જીવનમાં જાગૃતિને પ્રાદુર્ભાવ થયું નથી. જ્યાં સુધી જીવનમાં જાગૃતિને પ્રાદુર્ભાવ થાય નહિ ત્યાં સુધી ભવટી થવી મુશ્કેલ છે. વિકટી કરવા માટે ઈન્દ્રિયિક સુખમાં અમેહ બનવું જોઈએ. અમેહ દશા કયારે પ્રાપ્ત થાય? સમ્યમ્ દર્શન પ્રગટે ત્યારે, સમ્યગદર્શન એટલે શું ? જે દર્શનની પાછળ મહાન આબાદી મળે, આંતરશક્તિઓ ભરપૂર ખીલે, આત્માપરની અનંતાનંત કમબેડીઓ ફટાફટ તૂટવા લાગે તે દર્શનનું નામ સમ્યગદર્શન. જુઓ, સમ્યગદર્શનના તેજને કેટલે ચમત્કાર છે ! ૨ શ્રી ભગવાન મહાવીર સ્વામીના મુખેથી નંદીષેણે એકવાર દેશના સાંભળી અને એમને આત્મા દીક્ષાની ભિક્ષા લેવા તૈયાર થયે, ત્યારે પ્રભુએ કહ્યું કે વિકારના વાયુ રૂપી તોફાન એક વાર તારા જીવનને પતનના પંથે લઈ જશે, છતાં નંદીષેણે અડીખમ બનીને કર્મની સામે કારસ્તાન કરવાનું નક્કી કર્યું અને દીક્ષા લીધી. દીક્ષા લઈને એ નદીષેણ મુનિએ શરીર ઉપર તપશ્ચને કેરડાઓ વીઝવા માંડયા. કર્મના અણુની છાતી ચીરના કઠેર સંયમરૂપી વાવના નખ લીધા. એ સંયમ રૂપી નખથી કેટલાય કર્મોને ચીરી નાંખ્યા પણ જે નિકાચિત કર્મો હતા તે માટે તેમની છાતી તે લેખંડી હતી પણ ત્યાં વાઘ નખ બુટ્ટા બન્યા. નંદીષણ જેવા મહાન આત્મા પણ મહાત બની ગયા, પરમ આત્મા પામર બની ગયા ને ધર્માત્મા કર્માત્મા બની ગયા.
નંદીષેણે પિતાના જીવનમાં વિચાર્યું કે મારા કર્મ રૂપી વિકારના વાયુમંડળ મને હેરાન કરે છે. તે માટે તેમણે ઘણું ઉપાયો વિચાર્યા પણ એક ઉપાય કામ ન આવ્યા તેથી મનમાં થયું કે જીવું તે આ જંજાળ અને મરું તે મૂકું કર્મચંડાળ. છેવટે તેમણે જીવનને છાવર કરવાનું વિચાર્યું. વિકારની ધગધગતી જવાળામાં ઝંપલાવવા કરતાં શરીરને નાશ શ્રેષ્ઠ લાગે, તેથી અરિહંતાદિના ચાર શરણ સ્વીકારીને આકાશને અડતી પર્વતમાળા ઉપરથી તેનીગ ખાઈમાં ઝપાપાત કર્યો પણ નિકાચિત કર્મો કયાં
Page #482
--------------------------------------------------------------------------
________________
૪૩૧
શારદા સિદ્ધિ તેને છેડે તેમ હતા ! પર્વત ઉપરથી પડતા દેવે તેમને ઝીલી લીધા. નદીષેણ મુનિએ કર્મની સામે નાની કારતૂસ નહિ પણ ભયંકર મશીનગન લીધી. આકરી વિહારની તે ચલાવી. ધગધગતા તાપમાં આતાપના રૂપ એટબબ ફોડયા અને કર્મોને તેડવા પ્રબળ પુરૂષાર્થ આદર્યો, પણ અચળ હોય તેને ચળ કેણ કરી શકે? અફળ હોય તેને વિફળ કોણ કરી શકે? જે અડીખમ હોય તેને ઘડીખમ કોણ કરી શકે. મા ખમણના પારણે મા ખમણની તપશ્ચર્યા ચાલુ રાખી.
એક વાર પારણાના દિવસે ફરતા ફરતા વેશ્યાના બારણે જઈ ચઢયા ને બેલ્યા “ધર્મલાભ”. ધર્મલાભ સાંભળીને વેશ્યા વિચાર કરવા લાગી કે આ કેણુ ધર્મલાભ આપનારે ગમ વિનાને અગમ હાલ્ય આવ્યું છે? કાપડિયાની દુકાને સોનાના કચરા માંગનાર કોણ ઘમંડી છે? ગાંધીની દુકાનના ત્રાજવે હીરાને જોખવાનું કામ કરવાનું સાહસ કોણ અવળચંડાએ કર્યું છે? એમ વિચારીને ગણિકા બેલી મહારાજ ! શું તમે માર્ગ ભૂલ્યા ? અહીં ધર્મલાભ નહિ પણ અર્થલાભ છે. એ તમારું ગજું નહિ માટે આપ તરત સીધા પાછા વળે. કામલત્તાના કઠેર શબ્દો સાંભળતા મુનિની સમતુલા ચાલી ગઈ. તેમના મુખ ઉપર વિષાદની એક છાયાએ હલે કર્યો. કેમ, તારે જોઈએ છે અર્થ લાભ? લે ત્યારે. એમ કહીને લબ્ધિના બળે એક તરણું તેડયું ને સનૈયાને મૂશળધાર વરસાદ વરસ્યો. સાડાબાર કોડ સેનિયાની વૃષ્ટિ થઈ. કામલત્તાના કામણગારા કટાક્ષમાં મુનિ સંયમથી સરકી ગયા. પ્રગતિના પંથેથી પતનના પંથે, વિરાગમાંથી વિલાસના પંથે જવા તૈયાર થયા.
બંધુઓ! તપમાં એવી કેઈ અપૂર્વ શક્તિ છે કે દરિયાના ઉંડાણના તળિયે રહેલા મહામૂલા મોતીને સપાટી પર લાવી શકે અને સપાટી પર રહેલા ખરબચડા પથ્થરને પાતાળના તળિયે પિસાડી શકે. બસ, મહામુનિ નંદીષેણના જીવનમાં અર્થ માટે એવું બન્યું. મેકસીકે પાસે આજે દરિયાની નીચે એવા કૂવાઓ તૈયાર કરાયા છે કે ફૂટબોલના મેદાન જેવા તેલના કૂવાઓ એક ચાંપ દાબતા દરિયાની સપાટી ઉપર તરી આવે ને બીજી ચાંપ દાબતા નીચે સરકી પડે. આવી રીતે શુભ ભાવથી કરેલી તપશ્ચર્યા એક ક્ષણમાં મુનિને મુક્તિ અપાવી દે છે ને અશુભ ભાવથી કરેલી તપશ્ચર્યા નીચે નરકમાં ધકેલી દે છે. તપ દ્વારા લબ્ધિ મળવી સહજ છે પણ લબ્ધિને પચાવવી અતિ કઠિન છે.
નંદીષેણ મુનિએ બ્રહ્મચર્યને સાચવવા તપશ્ચર્યા કરી પણ મેહરાજા એ મહાભયંકર ડાકૂ છે. એક રૂપમાં તે ફાવે તે અનેક રૂપ કરે. જ્ઞાનમાં કાબૂ મેળવ્યું તે આહારમાં ફસાવે ને આહારમાં કાબૂ મેળવ્યું ને તપ કર્યો તે અભિમાન લાવે, તેથી ભગવાને સંયમમાં બધે ચેતતા રહેવાનું કહ્યું છે. વહાણમાં પડેલું એક છિદ્ર વહાણમાં બેસનારા બધાને જોખમમાં મૂકી દે છે. વહાણની એક બાજુની અસાવધાની જીવનને ખતમ કરી
Page #483
--------------------------------------------------------------------------
________________
૪૩૨
શારદા સિદ્ધિ
નાંખે છે. નદીષેણ મુનિમાં આવુ જ બન્યું. નદીષેણુને ગણિકાનુ અપમાન નડયું ને જીવનમાં માન આવ્યુ તેથી કામલત્તાની કામણગારી વાણીથી મુનિ સયમથી પતિત થયા, પણ આ તે કાણું ? નદીષેણુના મહાન આત્મા. શરીર ઉપરના મેલ શરીરને અશેાલતું અનાવે છે, પણ મેલ નીચે ચામડી તેા પ્રકાશિત હાય છે. જેમ માટી નીચે દટાયેલુ. રત્ન ઝળકતું હાય છે તેમ અહીં આ મુનિના આત્મા નિકાચિત કર્માંચે સયમ માર્ગથી ખસ્યા પણ અંદર તે શ્રદ્ધાના લાખ લાખ તેજે પ્રકાશી રહ્યો હતા. અંધકારમાં રહેલો એ આત્મા પ્રકાશ તરફ જવા તરફડિયાં મારી રહ્યો હતેા.
મુનિ સયમ ભાવથી ખસ્યા પણ મનમાં પસ્તાવા છે કે હાય ! મારા વિરાટ આત્મા વામન બની ગયા ! મરદ આત્મા માટી થઈ ગયા ! એક બાજુ વિરાટ આત્માનું વિશાળ તેજસ્વી સ્વરૂપ દેખાય છે ત્યારે ખીજી બાજુ વિકારના સિંહ ઘૂઘવાટા કરી રહ્યો છે. મનની મથામણને અંતે નદીષેણ મુનિએ દરિયામાં ડૂબકી મારી ઝળહળતુ' ક'મતી મેાતી મેળવી લીધું ને મનમાં નક્કી કર્યુ કે દરરાજ મારે દશ આત્માઓને પ્રતિાધ પમાડવા ને પછી અન્નપાણી વાપરવા. બધુએ ! વિચાર કરો. ગણિકાના આવાસમાં રહીને રાજ દશ જીવાને પ્રતિબેાધ પમાડવા એ કાંઈ નાની સૂની વાત છે ? તે કર્યાં પહેલાં અન્નપાણી નહિ, કેવી કડક પ્રતિજ્ઞા ! આ છે સમ્યક્ દનના ચમત્કાર. બહારથી પડવા છતાં આત્મા કેટલો જાગૃત હશે ?
ખરેખર સમ્યક્દર્શનની એવી તાકાત છે કે કદાચ કદિયે સત્યથી સરકે પણ તેના આત્મામાં તેા તે પાપની અકથ્ય વેદનાના અગારા ચપાતા હોય તેમ પશ્ચાત્તાપ થાય છે. તેમાંથી મહાર નીકળવા તે તરફડિયા મારતા હોય છે. જો એક વાર પણ સમ્યક્દનના સ્પર્શ થઈ જાય તે તેના હૃદયરૂપી આકાશમાં પણ મિથ્યાત્વની અ’ધારી રાતમાં પણ ઊંડા ઊંડા ચમકતા તારાઓ પડેલા છે. સમ્યગ્દર્શનની તાકાત તા જુએ. એક વાર સમ્યગ્દર્શન સ્પર્શી જાય તે આત્મા અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળમાં સંસારના અધને ફગાવી દઈને ક બંધનથી મુક્ત બનીને ઊંચે સિદ્ધશીલામાં બિરાજી જાય છે. સિદ્ધ બન્યા પછી આત્મા સ્થિર જ્ગ્યાતિની માફક પ્રકાશિત રહ્યા કરે છે. ત્યાં આત્મા અડોલ ગિરીશ`ગ સમાન બને છે. મેાતી એક વાર વીંધાયા પછી ફરીને મેતીને પરાવવા માટે વીધાવાનુ' રહેતુ' નથી તેમ સિદ્ધપદને પામ્યા પછી ફરીથી જીવને સ’સારમાં વી'ધાવાનુ' રહેતું નથી. સમ્યકૂદન અનેક દોષાને ગુણમાં ફેરવે છે. ન્યુકલીઅર રેડીએશન અણુવિષયક કિરણેાત્સગથી નેપોલીયનના એક વાળ પરથી નક્કી થયુ' છે કે નેપોલીયનનુ' મૃત્યુ સામલથી થયું છે. તેમ સમ્યક્દર્શીન એટલે દોષોને પકડવા માટેનું ન્યુકલીઅર રેડીએશન અણુવિષયક કિરણાત્સ કિરણ છે.
નદીષેણ મુનિ દેહથી પડવાઈ થયા પણ તેમના જાગૃત આત્મા અંદરથી જાગતા હતા. તેઓ રાજ દશ દશ આત્માઓને પ્રતિધ પમાડી પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરી
Page #484
--------------------------------------------------------------------------
________________
૪૩૩
શારી
શાંતિના શ્વાસ લેતા અને પછી લેાજન જમતા. તેઓ સવારના કમ સામે સિંહ સમાન શૂરવીર બનીને ઝઝૂમતા કારણ કે દશ જીવાને પ્રતિમાધ પમાડયા પહેલાં જમતા નથી તેથી કમાં સામે સિંહ સમાન બનતા. સાંજના કર્માં સામે શિયાળ સમાન બની જતા. સમય વીતતા બાર ખાર મહિના નહિ પણ બાર બાર વર્ષોંના વહાણાં વાયા.
એક વાર ઘેાડા સમયમાં નદીષેણે નવ જીવાને પ્રતિધ પમાડયા પણ દશમે જીવ એવા મળશેલીયા પથ્થર જેવા સાની મન્યેા કે એ કઈ રીતે ખૂઝતા નથી ત્યારે “ખાધા મારી તુ' મા, દાળ ઉપરથી ઊઠી શીરા ઉપર જા.” એવુ' આ નદીષેણુ કરતા નથી. કામલત્તા કહે છે તમારા ભેાજનના ઠીકરા કયાં સુધી સભાળુ* ! સાંજ પડવા આવી તાય હજુ પરવારતા નથી. ભારે ગુ'દર જેવા ચીકણા. એક જીવ એ મૂઝશે તે તેમાં તમારી લકા કયાં લૂંટાઈ જવાની છે! નદીષેણુના નિયમ એટલે નિયમ. દશમે સેાની કોઈ રીતે મૂઝતા નથી ને ખીજો કોઈ દેખાતા નથી, ત્યારે કામલત્તા કટાળીને કહે છે કે બીજો કોઈ દશમા ન મળે તે તમે તા છે જ ને!
સિદ્ધિ
મજાકના આ શબ્દોએ તા સાચુ' તાક્યું તીર જાગ્યા કેશરી સિંહ સૂતેલા તોડીને જ જીર, ગણિકાના વિનાદી વેણે આજ ઉઘાડયા નેણુ પીરસ્યા ભાજન પડયા રહ્યા ને નીકળ્યા નંદીષેણુ, કામલત્તા નદીષેણુના વિલાસને જાણતી હતી પણ વિરાગને પિછાણુતી ન હતી. વિલાસથી વિરાગનું તત્ત્વજ્ઞાન ગહનમાં ગહન ને સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે. માનવીની જડ આંખની કીકી ફેરવવા માટે ઓપરેશન કરવુ પડે છે અને તેમાં ખસે સૂક્ષ્મ દ્વારા વાપરવામાં આવે છે, તે દ્વારા એક ઝીણીગાંઠ મરાય છે, તેથી લેાહી આંખની નસમાં ક્રતુ' થઈ જાય છે, તેમ વિલાસને જ્યારે વિરાગમાં ફેરવવામાં આવે છે ત્યારે સૂક્ષ્મ તપ અને સંયમરૂપી ગાંઠ દ્વારા આત્માનું જ્ઞાન-દન ચારિત્રરૂપ લોહી ફરતું થઈ જાય છે. વિલાસ જ્યારે વિરાગના રૂપમાં ફેરવાય છે ત્યારે દુનિયાના પાતાળમાં રહેલી વસ્તુ થાડી વારમાં સપાટી ઉપર લાવી શકાય છે અને એક ચપટીમાં જગતને થૂ* પણ કરી શકાય છે.
""
કામલત્તાએ નદીષેણુને કહ્યું કે “દશમા તમે. ” આ શબ્દોથી તરત જ ન’દીષેણુના વિચારે વળાંક લીધા અને કામલત્તાને હાથતાળી દઈને નિર્મળ ઝરણાની માફ્ક ગુરૂ પાસે પ્રાયશ્ચિત લેવા ચાલી નીકળ્યા, ત્યારે કામલત્તાના દિલમાં આંચકો આવ્યા પણ નટ્વીષેણુ મહિષ હવે લપટાય ખરા ? ના. હવે લપટાય તે ખીજા. નિકાચિત ભાગાવલી ક પૂરુ થયું. નદીષેણુ મહિષ ના મહાન આત્મા ગુરૂ શરણમાં પહેાંચી ગયા. વિલાસના પથે ગયેલો આત્મા વિરાગી બની ગયા. ગુરૂદેવ પાસે પ્રાયશ્ચિત લઈ ને પેાતાનું જીવન સુધારી લીધુ'. નદીષેણે જ્યારે આત્મા તરફ દોટ મૂકી એવા તરત જ
શા. ૧૫
Page #485
--------------------------------------------------------------------------
________________
૪૩૪
શારદા સિતિ ગુરૂ ચરણમાં જઈને આલોચના કરી લીધી. અહીં વિચારવાનું એ છે કે છત્મસ્થ અવસ્થામાં આત્મા કયારેક ભૂલ કરી બેસે પણ ભૂલને ભૂલ માનીને તરત ગુરૂ ચરણમાં જઈને આલોચના કરી લેવી જોઈએ. કયારે પણ પાપ છૂપાવવા નહિ. આત્માએ એ વાત ખાસ લક્ષમાં રાખવાની છે. પાપ છેડવામાં કયારે પણ અકડાઈ રાખવી નહિ. થયેલા પાપને નિકાલ કરવા આળસ છોડીને ઝટ ગુરૂના શરણે પહોંચી જવાનું, અને હું ગુરૂ પાસે કેમ કહું એવી અકડાઈ દૂર કરી નિર્દોષ ભાવે કહી દઈ પ્રાયશ્ચિત લેવાનું. આલોચના અને પ્રાયશ્ચિતની વિધિ તે મહાન જબરદસ્ત રસાયણ છે. એનાથી પાપને તે ક્ષય થાય અને તે ઉપરાંત શુભ અધ્યવસાયના કારણે બીજા કંઈક અશુભ કર્મો ક્ષીણ થાય છે ને અશુભ કર્મો ક્ષીણ થવાથી આત્મહિતની મહાન કમાણી થાય છે.
આપણે લાખ રૂપિયાનું ખાઈ એ છીએ, પહેરીએ છીએ ને ભોગવીએ છીએ પરંતુ એના પર કરેડ, અબજો રૂપિયાથી પણ અધિક આત્મહિતની કમાણી કરવાની ચીવટ અને એકસાઈ રાખીએ છીએ ખરા? આત્મહિતની કમાણીમાં પ્રથમ તે એ આવે કે બધી સુખ સગવડ પર હૈયામાં વૈરાગ્ય ઝળહળતું રહે. તેના મનમાં એમ થાય કે મને તે શું મળ્યું છે? આના કરતાં લાખ કરોડગણું વધારે ભરત ચક્રવર્તિને મળ્યું હતું છતાં એ એને તુચ્છ ગણુતા, એ સુખસગવડે આત્મહિતના ઘાતક અને મારક દેખાતા. તે જ અરિસાભવનમાં સમય આવતાં એક મિનિટમાં એને મોહ ઉતારી વીતરાગી બનીને કેવળજ્ઞાન પામી ગયા. ભરત ચક્રવર્તિએ જડ દષ્ટિના હિસાબે એક ૬ મિનિટમાં પડતા મૂકયા અને આત્મભાવની વિચારધારાએ ચઢી એક મિનિટમાં શું કેવળજ્ઞાન પામે એમ બની શકે ? તે પછી ભલેને આપણે જીવનભર જડ દષ્ટિએ ગાડું હુંકા રાખી અંતકાળે એક મિનિટમાં આત્મદષ્ટિએ હિસાબ માંડીને ન્યાલ થઈ શકીએ ને? ના...ના...ખેને જોજો એવું સમજતા. ભરત ચક્રવતિ એમ ન્યાલ થઈ ગયા નથી. એ તે એમણે તેમના પિતા રાષભદેવ ભગવાનના ઉચ્ચ વૈરાગ્યમય જીવનને જોયું પછી ભગવાનનું કઠોર સંયમી જીવન જોઈ તથા ભગવાન તીર્થકર બન્યા પછી એમને ઉપદેશ સાંભળી એમાંથી વૈરાગ્યની પ્રેરણું લેતા રહ્યા હતા અને વર્ષોના વર્ષો જડ દૃષ્ટિની વચ્ચે આત્મદષ્ટિના હિસાબ માંડી વેરાગ્યભાવને વિશેષ વિશેષ ઝગમગાવતા રહ્યા હતા. એનું ફળ અરિસા ભુવનમાં જડ દષ્ટિમાંથી એક મિનિટમાં આત્મદષ્ટિના હિસાબમાં ચઢી જતા કેવળજ્ઞાન પામ્યા. આપણે પણ જેમ જેમ જડ દષ્ટિના હિસાબ ઓછા કરી આત્મદષ્ટિના હિસાબમાં આગળ વધશું તેમ આત્મગુણેની વધુ ખીલવટ કરી શકશું. આ કરવા માટે આ માનવજીવન એ સુંદર અમૂલ્ય સમય છે. આત્મા પર ભવભવના કર્મો અને અનંત ભવની કુવાસનાઓના જંગી ભાર લદાયેલા છે. એને નિકાલ કરવાને આ ઉત્તમ માનવભવ છે. ધ્યાનમાં રાખજો કે અનેક યુગના અંધારપટ પછી પ્રાપ્ત થયેલ આ ટૂંકે પ્રકાશકાળ ભાવિદીર્ઘ અંધારિયા કાળને સર્જનાર ન બને,
Page #486
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૪૩૫
માટે વીતરાગ ધર્મ રૂપી શાશ્વત લક્ષ્મીની કમાણી કરી લો જેથી માનવજીવન સફળ અને તે ભવાભવ આપણા સુધરી જાય.
પર્વાધિરાજનુ` મ`ગલ સ્વાગત કરતા આજે સાતમા દિવસ તે આવી ગયા. હવે ફક્ત આવતીકાલને એક દિવસ જેના મૂલ્યાંકન થઈ શકે નહિ એવે! ક્ષમાપનાના પવિત્ર દિવસ છે. જે દિવસને આપણે આદાન-પ્રદાનના પર્વ તરીકે ઓળખીએ છીએ. આ શબ્દોના અર્ધાં તમે સમજી ગયા ને? લેવુ' ને દેવું. ખેલો, શુ આપશે ને શું લેશે ? (શ્વેતામાં–શાંત વાતાવરણ) બધાય શાંત થઈ ગયા. જોજો કાલના દિવસ ભૂલતા નહિ ડાં. ક્ષમા લેવાની અને ક્ષમા દેવાની. ક્ષમા એ સાચુ` કેહિનૂર છે. સમય થઈ ગયા છે. આજે ચાર 'પતિ આજીવન બ્રહ્મચર્ય વ્રતની પ્રતિજ્ઞા લેવાના છે. તેમને હવે પ્રતિજ્ઞા કરાવવામાં આવે છે. ૐ શાંતિ.
વ્યાખ્યાન ન ૪૨ “સ‘વત્સરી’’
ભાદરવા સુદ ૫ ને સામવાર
66
દુશ્મનાવટનુ’રાજીનામુ’
સુજ્ઞ બધુ, સુશીલ માતા અને બહેન ! આપણે અંતરના ઉમળકાથી જેની જ ઘણાં સમયથી પ્રતીક્ષા કરી રહ્યા હતાં તે પનેતા પર્યુષણપત્રના પવિત્ર દિવસે આપણા આંગણે પધાર્યા. તેમાં આજના દિવસના મહિમા વિશેષ છે, કારણ કે સાત સાત દિવસ ધર્મની આરાધના કર્યાં પછી આજે સ'વત્સરી પર્વના મહામ ગલકારી દિન આવે છે. “ સાધનાના સાત દિવસ અને સિદ્ધિ ક્ષમાપનાના આઠમે દિવસ, ’’ સાત સાત દિવસ સુધી સતત તપ ત્યાગ, ધશ્રવણુ અને પ્રાયશ્ચિત આદિથી દિલના દૂષને દૂર કરીને પવિત્ર બન્યા પછી આજે સ`વત્સરી મહાપના દિવસે ક્ષમાની સરિતામાં સ્નાન કરીને આત્માને શીતળ બનાવવાના છે. આજના દિવસના મુખ્ય ઉદ્દેશ ક્ષમાનું આદાન-પ્રદાન કરવાને છે. ક્ષમા આપનાર અને ક્ષમા માંગનાર બંનેનું હૃદય અરિસા સમાન ઉજ્જવળ બને છે ને રૂની પૂણી સમાન પાચુ' બને છે. આ સ'સારમાં ભાઈ ભાઈ વચ્ચે, સ્વજના વચ્ચે, મિત્રા વચ્ચે, જ્ઞાતીજને અગર સ્ત્રધમી બંધુએ સાથે વેર ઝેર અને કલેશ થયેલા જોવા મળે છે, જેથી એકબીજાનું દિલ દુભાવાથી મનદુઃખના કારણે એકબીજાનુ દિલ તૂટી જવાથી એકબીન્તના સામે' જોતા નથી. એકબીજાના ભાંગ્યા હૈયાને સાંધવા માટે સાલ્યુશન સમાન જો કોઈ પત્ર હોય તે તે સંવત્સરી મહાપ છે, માટે આજના દિવસે આપણે નમ્ર બનીને અંતરના શુદ્ધ ભાવથી એકબીજાની પાસે માફી માંગીને ક્ષમાપના કરીને શુદ્ધ મનવાનુ' છે, અને જીવનને મૈત્રીની મ્હેક અને ક્ષમાની સૌરભથી ભરી દેવાનુ છે. જીવનરૂપી શેરીઓમાં હેત અને પ્રીતના તારણુ ખધાય અને ભૂલાની લેા ઉખડી જાય તેનું નામ ક્ષમાપના છે,
તા. ૨૭-૮-૭૯
Page #487
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ | દર વર્ષે પર્યુષણ પર્વ આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે ને પ્રેમને પયગામ અને અવેરની આહુલેક પુકારી જાય છે છતાં આત્મા ઉપર એની અસર કેમ દેખાતી નથી. આનું કારણ શું? કઈ માણસને રેગ થાય છે ત્યારે તે ડેકટર કે વૈદ પાસે દવા લેવા માટે જાય છે. ઘણે વખત સુધી દવા લેવા છતાં જે દર્દ મટે નહિ તે તમે શું શું કહેશો? “દવા લીધી છતાં દર્દ મટયું નહિ, વૈદ મળ્યા છતાં વેદના ગઈ નહિ, તેમ અહીં પણ વર્ષોથી પર્યુષણ પર્વની ઉજવણી કરી, સંવત્સરીના દિવસે મોટા અવાજે મિચ્છામિ દુક્કડ દીધા ને પ્રાણીમાત્રની સાથે ક્ષમાપના કરી છતાં હતા તેવા ને તેવા જ રહ્યા તે મારે શું કહેવું? “ક્ષમા માગી છતાં ક્ષાર ગયે નહિ” આને અર્થ તે એ જ થયો ને કે કાંતે દવા લીધી નથી, કાં તે દવા લીધી છે તે દવા એ દવા નથી પણ દવાના નામે દગો છે. તેવી રીતે ક્ષમા માંગી છતાં ક્ષાર રહી ગયે તે માનવું પડશે કે આપણે ક્ષમા હયાથી નહિ પણ હોઠેથી માંગી છે. હૈયાથી માંગેલી ક્ષમા એ અમૃત સમાન છે, પણ આજે તે એવી દશા છે કે માણસ ક્ષમા માંગે છે પણ પાછો સામાની ક્ષતિઓ-ભૂલે જોયા કરે છે અને એ ક્ષતિઓને જોઈને સામી વ્યક્તિ ઉપર ક્ષાર રાખ્યા કરે છે. આ છે આજના જીવોની દશા, તેથી કહ્યું છે - અમૃત પીધું પણ અમર થયે નહિ, પીવાની રીત ના જાણી,
કાં તો અમૃત ઘટમાં ગયું નહિ, કાં તેં પીધું પાણી.
અહીં ક્ષમાને અમૃત સમાન ગણી છે. હે જીવ! તે ક્ષમા માંગી છતાં તારા અંતરમાંથી ક્ષાર એટલે રાગ-દ્વેષ, કષાય વિગેરે જતા ન હોય તે સમજી લેજો કે હજી સાચી ક્ષમાપના કરી નથી. સર્વ જેની સાથે ક્ષમાપના કરીને મૈત્રી સાધવાને અવસર મળે છતાં હૈયામાં ક્રોધની હળી શમી નથી. વાત્સલ્યની આવી કેટલીય વસંતે આવી ને ગઈ છતાં આપણે જીવનબાગ હરિયાળો બનેલો દેખાતું નથી. તે સમજી લેજે કે આપણને આવો ક્ષમાપના કરવાને અવસર મળ્યો તેટલું સદભાગ્ય છે પણ ક્ષમાપના કરવાની સાચી રીતને સમજ્યા નથી એટલું દુર્ભાગ્ય છે. તમે માનતા છે કે મેં મિચ્છામિ દુકકડ દીધા એટલે મારે બધા જ સાથે મત્રી થઈ ગઈ પણ એ તમારી માન્યતા ભૂલ ભરેલી છે, કારણ કે તમે તેની સાથે મિચ્છામિ દુક્કડં કરે છે? કોને ખમા છે? બપોરે તમે આલોચના કરશે ને સાંજે પ્રતિક્રમણ કરશે ત્યારે તમે મોટા અવાજે બોલશે કે સાતલાખ પૃથ્વીકાય આદિ રાશી લાખ જવાનીના જમાં કઈ પણ જીવની મારાથી વિરાધના થઈ હોય તે તસ્સ મિચ્છામિ દુકડ. હવે તમે જ કહે કે તમે પૃથ્વીકાય આદિ એકન્દ્રિયના તેમ જ બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવેમાં નારકી, દેવે, ગાય, ભેસ આદિ તિયની સાથે લડવા કે ઝઘડવા ગયા છે? એમની સાથે મન દુઃખ
Page #488
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૪૩૭ થયું છે કે એને ખમાવે છે? પંચેન્દ્રિયમાં મનુષ્ય આવી ગયા પણ ચૌદ લાખ મનુષ્યમાં તમારે બધાની સાથે વૈર થયું છે? એ કે તમે એક પરંપરાગત વ્યવહારથી ખમાવ્યા પણ જેની સાથે તમારે મનદુઃખ થયું છે, વૈર થયું છે તેની સાથે તમે ક્ષમાપના કરે તે સાચી ક્ષમાપના કરી કહેવાય ને બધા જ સાથે તમારે મૈત્રીભાવ જામે, બાકી તે આવી ક્ષમાપના વર્ષો સુધી કરતા રહેશે તે પણ મૈત્રીભાવ સંધાવાને નથી. આ દવા પીધી છે ત્યારે જ પ્રમાણુ કહેવાય કે જ્યારે દર્દીનું દર્દ દફનાઈ જાય. સાચા વૈદ ત્યારે જ મળ્યા કહેવાય કે જ્યારે દેહની વેદના વિદાય થઈ જાય, એવી રીતે ક્ષમાયાચના સાચી ત્યારે જ કહેવાય કે જ્યારે આત્મામાંથી કષાયને ક્ષાર ક્ષીણ થઈ જાય. દરેક જીવ પ્રત્યે મૈત્રીભાવ પ્રગટ થાય. બાકી તે ઉપરથી ક્ષમાપના કરી છે. આપણું પરમપિતા ભગવાન મહાવીર સ્વામીને દીક્ષા લીધા પછી દેવસંબંધી, મનુષ્ય સંબંધી અને તિર્યંચ સબંધી કેવા કેવા કઠેર ઉપસર્ગો અને ઉપદ્રો સહન કરવા પડયા છતાં કોઈ જીવો ઉપર કોધ કે દ્વેષ કર્યો છે? “ના”. મારનાર ઉપર પણ ક્ષમાનું અમૃત વરસાવ્યું ને પૂજનાર ઉપર પણ રાગ ન કર્યો. અઘાર કષ્ટો આપનારને, પણ ક્ષમા આપી. આટલું કષ્ટ સહન કર્યું ત્યારે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ ને પછી પ્રભુએ તીર્થની સ્થાપના કરી, અને જગતના જીવને ક્ષમા આદિ ધર્મોનું પાલન કરીને મોક્ષમાં જવાને માર્ગ બતાવ્યો. આપણે આવા ભગવાનના સંતાન છીએ. તે આપણા જીવનમાં એવી ક્ષમા આવવી જોઈએ ને? એવી ક્ષમા આવે તે જ આપણું આ અનંત કાળના જન્મ-મરણના ફેરા ટળશે ને મોક્ષ મળશે.
આત્માને જાગૃતિ આપતું પર્વ” –બંધુઓ ! આ પર્યુષણ પર્વના પવિત્ર દિવસે માનવજીવનને પવિત્ર અને ધન્ય બનાવનાર છે, માટે આ દિવસે માં આપણે ખૂબ જાગ્રત બનીને ધર્મારાધના કરી લેવી જોઈએ. માનવજીવન એ ધર્મની આરાધના કરવા માટેની સીઝન છે. જેમ વહેપારની સીઝનમાં વહેપારીઓને વહેપાર કરવાને ખૂબ રસ હોય છે તેથી તેઓ ભૂખ-તરસ-ઊંઘ વિગેરેને દૂર કરીને અપ્રમત્તભાવે કામ કરીને નાણાં કમાઈ લે છે, તેમ સર્વ મનુષ્યએ પણ પર્યુષણ પર્વના પવિત્ર દિવસમાં ખાવું, પીવું, હરવું, ફરવું બધું છોડીને દાન, શીલ, તપ, ભાવ, અહિંસા, સંયમ, જ્ઞાન, ક્ષમા આદિ ધર્મોની અપ્રમત્ત બનીને આરાધના કરી લેવી જોઈએ. જેઓ રેજ ધર્મની આરાધના કરતા નથી એવા મનુષ્ય પણ આ પર્વના દિવસોમાં ધર્મારાધના કરવા સહેજે ઉત્સુક બને છે. પર્વના દિવસોમાં વાતાવરણ, વાતચીતે, ધર્મ કરવા માટે ઉત્સાહ વધારે તેવા હોય છે, તેથી આ પર્વના દિવસોમાં સમ્યગ જ્ઞાન તથા સમ્યગ ચારિત્ર ધર્મની આરાધના કરીને પોતાના પાપરૂપી મળને ધોઈને જીવનને નિર્મળ અને નિષ્પાપ બનાવે છે.
સંવતસરીના દિવસે શું કરશો”? –પર્વાધિરાજ પર્યુષણ પર્વ સર્વ પર્વોમાં
Page #489
--------------------------------------------------------------------------
________________
૪૩૮
શારદા સિદ્ધિ
શિરામણી છે. સ`સારમાં વિષય-કષાય, મેહ, પ્રમાદ, હિં'સા, અસત્ય આદિ પાપાને ભાર આત્મા ઉપર પડયા કરે છે. આ પાપકર્માંના ભાર હળવા બનાવવામાં પર્યુષણ પવની આરાધના સહાયક બને છે. પર્વાધિરાજ પની આરાધના એ પવિત્રતા શીતળતા અને શુદ્ધિ માટેનુ' ગંગાસ્થાન છે. બાર બાર મહિનાથી વેર, રાગ, ઈર્ષ્યા, નિદા વિગેરેના કાદવથી ખરડાયેલા આત્માને પર્વાધિરાજમાં કરેલી આરાધના વિશુદ્ધ બનાવે છે. ક્ષમાપના એ પર્વાધિરાજના પ્રાણ છે. બાર મહિનામાં જે કોઈની સાથે કંઈ પણ મમતાના કારણે કદાગ્રહ, સ્વાર્થ, રાગ દ્વેષ, ઇત્યાદિના ચેાગે ખેલવા ચાલવામાં, લેવા મૂકવાના વ્યવહારમાં વરભાવ બધાઇ ગયેા હાય તે વર મનના મળ કે હૃદયના ભેદો ટાળી સાત પેઢીના દુશ્મને સાથે પણ હૃદયની સરળતાપૂર્વક ક્ષમા માંગીને આત્માને હળવા બનાવવા જોઈ એ. ક્ષમા માંગનાર મહાન છે અને અ'તરના વૈર દૂર કરી ક્ષમા આપનાર પણ મહાન છે. આ રીતે પરસ્પર ક્ષમાપના કરનાર જીવનની ક્ષણભંગુરતા, સ'પત્તિની ચંચળતા તથા સ`સાર સંબધાની અસારતાનુ જેને સતત ભાન છે એવા જાગૃત આત્મા પર્વાધિરાજની આરાધના માટે જીવનમાં દરેક પ્રકારની તૈયારીએ કરી રાખે છે, અને બાર મહિનાની પુણ્ય-પાપની પ્રવૃત્તિઓનુ· સરવૈયું કાઢીને પરસ્પર વૈર વિરાધની ક્ષમાપના કરીને માનવજીવનને ઉજ્જવળ બનાવે છે. ક્ષમા એ મેાક્ષનુ ભવ્ય દ્વાર છે, માટે આજના પવિત્ર દિવસે દરેક જીવાએ જેને જેની સાથે વરભાવ હોય, એકબીજા સાથે મનદુઃખ થયેલુ હોય તેણે દિલના દરવાજા ખોલીને અંતઃકરણ પૂર્વક ક્ષમાપના કરી લેવી જોઈએ. હૈયામાં વેરની આગ સળગતી હાય તે બૂઝાવીને સામી વ્યક્તિ સાથે ક્ષમા ન કરે ત્યાં સુધી તેની આરાધના આરાધક ભાવને પામતી નથી. પછી ભલે તે તપસ્વી, ત્યાગી, જ્ઞાની કે ધ્યાની હાય. ભગવાને જે ખમાવે તેને આરાધક અને ન ખમાવે તેને વિરાધક કહ્યા છે. જેમ કે ચંદનબાળા અને મૃગાવતીજી. જેવી રીતે મૃગાવીજીએ પોતાના ગુરૂણીજી ચંદનબાળાને ખમાવ્યા ને પેાતાની ભુલના પશ્ચાતાપ કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યુ ત્યારે ચંદનબાળાએ પણ ક્ષમાપના કરીને કેવળજ્ઞાન મેળવ્યું તેમ આપણે પણ પરસ્પર ખમતખામણા કરવા જોઈએ. જો એ પ્રમાણે એકબીજા સાથે ક્ષમાપના ન કરીએ તેા ભવની પર’પરા વધી જાય અને આત્માને ભવેાભવમાં મહાન દુઃખા લાગવવા પડે,
ઉઢાયન રાજાને ચ'ડપ્રદ્યોત રાજા સાથે ભ'કર યુદ્ધ થયુ'. એમાં ચ'ડપ્રદ્યોત રાજાને ઉદાયન રાજાએ જીતી લીધા. એમને પાંજરામાં પૂરી સાથે લઈને પેાતાના ગામ આવતા હતા ત્યાં વચમાં સંવત્સરીનો દિવસ આવી ગયા. માણુસ સ`વત્સરી પ્રતિક્રમણના અધિકારી કયારે બની શકે ? જેની સાથે વેર વિરાધ થયા હોય તેની સાથે ક્ષમાપના કરે ત્યારે. ઉદાયન રાજા પ્રતિક્રમણ કરતા પહેલાં ચ'ડપ્રદ્યોતની પાસે ક્ષમા માંગવા ગયા ને કહ્યું કે ભાઈ ! હું તારી પાસે ક્ષમા માંગું છું, ત્યારે ચંડપ્રદ્યોતે કહ્યુ કે હુ' તમને
Page #490
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
ક્ષમા
ક્ષમા નહિ આપું. આપણે કોઈની પાસે ક્ષમા માંગીએ પણ જે સામી વ્યક્તિ ન આપે તે। એ શા માટે ક્ષમા નથી આપતા તે જાણવુ' ને પછી તે કારણ દૂર કરી તે આત્માને સતાષ થાય તે રીતે ક્ષમા માંગીએ છતાં પણ એ ક્ષમા ન આપે તે એના ભાવે પણ આપણે તે ક્ષમા માંગી લેવી જોઈએ. ઉદાયન રાજાએ ચંડપ્રદ્યોતને પૂછયુ કે ભાઈ ! હું... શું કરુ' તા તું મને ક્ષમા આપે? ત્યારે કહે છે કે તમે મારી દાસીને લઈ લીધી છે તે મને પાછી આપી દે તા હું તમને ક્ષમા આપીશ. જેને સાચી ક્ષમાપના કરવી હતી તેવા ઉદાયન રાજાએ જે દાસી માટે ભયકર યુદ્ધ કર્યુ હતુ. ને ચડપ્રદ્યોતને પકડી લીધેા હતા, જે પેાતાના કટ્ટો દુશ્મન હતા તેને એની દાસી પાછી આપી દીધી, અને ચ'ડપ્રદ્યોત પાસેથી ક્ષમા લીધી. આ આત્માઓને મન ક્ષમાપનાનું કેટલુ' મહત્ત્વ હશે ? તેના વિચાર કરે, અને આવી ક્ષમાપના કરતા શીખો. આજે રાજા મહારાજા જેવી લડાઈ અને વૈર ન હોય, સામાન્ય એલાચાલીથી મનદુઃખ થયેલુ હાય છે છતાં મનની મડાગાંઠ છૂટતી નથી. તે છોડી દેવી જોઈએ. કઈક પવિત્ર આત્માએ આ પવિત્ર પર્વની પ્રેરણા લઈને મનની મડાગાંઠને છોડી દે છે. એક નાનકડું દૃષ્ટાંત આપું. સાંભળે.
re
એક ગામમાં દિનેશ અને મિનેશ નામના બે મિત્રા રહેતા હતા. બ'ને વચ્ચે ગાઢ મિત્રતા હતી. અને એક સાથે અભ્યાસ કરતા. હરવા ફરવા ગમે ત્યાં જાય તે પણ તેઓ સાથે ને સાથે રહેતા હતા. બંનેને એકબીજા વિના ચાલતું ન હતુ. એવી ગાઢ મિત્રતા હતી. આમ કરતા પરીક્ષાના દિવસેા નજીક આવ્યા એટલે ખ'ને જણા એકબીજાને ઘેર વારાફરતી વાંચવા માટે જતા હતા. આમ કરતા પરીક્ષાના દિવસ આવી ગયા. અને જણા પરીક્ષા આપવા માટે ગયા. પરીક્ષામાં ગણિતનુ' પેપર આવ્યુ. દિનેશ ગણિતના વિષયમાં કાચા હતા ને મિનેશ ખૂબ હાંશિયાર હતા. બ'નેના બેસવાના નબર સાથે હતા. દિનેશે મિનેશને ઈશારા કરીને કહ્યું કે તું મને આ દાખલાના જવામ લખી આપ, મને આવડતા નથી.
મિનેશ બહુ સત્યવાદી અને સુશીલ હતા. પરીક્ષામાં ચારી કરવી અને કરાવવી એમાં બહુ પાપ માનતા હતા. ચારી કરીને કે કોઈને જવાબ કહી દઈને પાસ કરાવવામાં એ આનંદ માનતે નિહ. એ એમ માનતા હતા કે ચારી કરીને પાસ થવું એમાં આન હશેને ? પેાતાની મહેનતથી ભણીને પાસ થવાય એમાં જ સાચા આનંદ છે તેથી એણે તરત જ દિનેશને દાખલાના જવાબ લખી આપવાની ના પાડી, એટલે દિનેશને ખૂબ દુ:ખ થયુ કે અહા! અમારા અને વચ્ચે કેટલો પ્રેમ છે! અમે ખ'ને જીગરજાન મિત્રો છીએ છતાં એણે મને આટલી મદદ ન કરી ? દુઃખમાં સહાય કરે એને મિત્ર કહેવાય. મિનેશે મારા માટે એટલે વિચાર પણ ન કર્યાં કે દિનેશ એક પેપર માટે નાપાસ થશે તેા ?
Page #491
--------------------------------------------------------------------------
________________
શારદા શિહિ આ પ્રસંગ બને ત્યારથી દિનેશ અને મિનેશ વચ્ચે અબેલા થઈ ગયા. બંને વચ્ચેથી મિત્રતાને તાર તૂટી ગયે. જેઓ જિગરજાન મિત્રો હતા, જેમને એકબીજાને મળ્યા વગર ચાલતું નહિ એવા દિનેશ અને મિનેશ બંને દેસ્ત મટીને એકબીજાને દુશ્મન જેવા બની ગયા. એકબીજા સામા મળે તે પણ આવું જોઈને ચાલ્યા જતા, પણ એકબીજાની સાથે બેલતા ચાલતા નથી. સ્કૂલના છોકરાઓના મનમાં થયું કે આ તે બંને જિગરજાન દેતે હતા ને આ શું થઈ ગયું? કેમ એકબીજા સાથે બોલતા નથી? ઘણું દિનેશ–મિનેશને પૂછવા લાગ્યા પણ અંતરની સાચી વાત કોઈને કહેતા નથી. એટલી એમનામાં ખાનદાની હતી. સમય જતાં માસું આવ્યું. આ વખતે ગામમાં કઈ જ્ઞાની સંતનું ચાતુર્માસ હતું. બંને મિત્રો જૈનના દીકરા હતા એટલે ઉપાશ્રયે જતા આવતા હતા. આમ કરતાં આવા પર્યુષણ પર્વના પવિત્ર દિવસે આવ્યા.
સંતની ચિઠ્ઠી રૂપી પ્રભાવનાએ છોડાવેલા વર”:-પર્યુષણના દિવસોમાં દિનેશ અને મિનેશ દરરોજ વ્યાખ્યાનમાં જતા હતા. વ્યાખ્યાન બાદ દરરોજ પ્રભાવનાઓ થતી હતી. સંવત્સરીના દિવસે સંત કહે કે આજે આલોચના કરી છે માટે અમારી પ્રભાવના લેતા જાવ. અમારી પ્રભાવના તમારા જેવી નથી હોં. અમારી પ્રભાવનામાં ચિઠ્ઠી રાખી છે. એ ચિઠ્ઠીમાં જે લખ્યું હોય તે નિયમ તમારે લેવાને. મહારાજે વ્યાખ્યાનમાં કહ્યું એટલે બધાએ આ ચિઠ્ઠીની પ્રભાવના લીધી. પ્રભાવનાની ચિઠ્ઠીમાં
કોઈને ઉપવાસ, કેઈને આયંબીલ, એકાસણું, નવકારશી, માળા, નાટક સિનેમાને - ત્યાગ, બ્રહ્મચર્યનું પાલન કરવું વિગેરે ઘણી જાતના નિયમે લખેલા હતા. એ સિવાય
અમુક ચિઠ્ઠીઓમાં એવું લખ્યું હતું કે “તમારે જેની સાથે વેર થયું હોય તેની સાથે સાચી ક્ષમાપના કરજે.” કુદરતે દિનેશ-મિનેશને આવા લખાણવાળી ચિઠ્ઠી આવી. હવે શું કરવું? ચિઠ્ઠીમાં જે લખ્યું હોય એ નિયમ તે લે જ પડે. બંને ધર્મિષ્ઠ છેકરા હતા. ચિઠ્ઠીને નિયમ હવામાં ઉડાડી દે તેવા ન હતા. દિનેશ ચિઠ્ઠી લઈને મિનેશ જ્યાં બેઠે હતું ત્યાં આ ને પ્રેમથી પૂછયું મિનેશ! તારે ચિઠ્ઠીમાં શું આવ્યું? મિનેશે પિતાની ચિઠ્ઠી બતાવી એટલે દિનેશે માન છેડીને મિનેશને કહ્યું ભાઈ! હું તારી પાસે ક્ષમા માંગું છું. તારી તે ભૂલ હતી જ નહિ. મારી જ ભૂલ હતી કે ચેરી કરીને પરીક્ષામાં પાસ ન થવાય છતાં મેં તારી પાસે જવાબ માંગ્યો, પણ તું ખરેખર સત્યવાદી રહ્યો ને મને પણ સત્યવાદી બનવાને આદર્શ શીખવાડ, છતાં મેં તારા ઉપર અત્યાર સુધી રેલ રાખે. પ્રાણ સમા મિત્રને શત્રુની દૃષ્ટિથી જે, માટે તું મને ક્ષમા આપ. મિનેશે કહ્યું ભાઈ! આપણે બંને ભૂલને પાત્ર છીએ. તું મારી સાથે ન બેલ્યો તે હું પણ તને બેલાવવા ન આવ્યું ને? એ મારી પણ ભૂલ છે. આપણે બંને પરસ્પર ક્ષમા માંગી લઈએ. એમ કહીને બંને એકબીજાને ભેટી પડયા અને બંનેના અંતરમાં પહેલાંની જેમ મૈત્રીભાવનું પવિત્ર ઝરણું વહેવા લાગ્યું. આ છે સંતની પ્રભાવનાને ને પર્યુષણ પર્વને પ્રભાવ.
Page #492
--------------------------------------------------------------------------
________________
૪૪૧
શારદા સિદ્ધિ
બંધુઓ! સંવત્સરી મહાપર્વને કે પ્રભાવ છે! કંઈક જ વીતરાગ પ્રભુને પ્રવચનની પ્રભાવના લઈને ઘણાં વર્ષોના જૂના વૈરનું વિસર્જન કરીને જીવનમાં સનેહનું સર્જન કરે છે. ક્ષમાપના એટલે શું? “દુશ્મનાવટનું રાજીનામું, વૈરનું વિસર્જન, સ્નેહનું સર્જન, હૃદયની વિશાળતા અને વિશુદ્ધિને માપવાને માપદંડ.” બીજાએ કરેલા અપરાધ કે ભૂલને શુદ્ધ દિલથી માફ કરવી, માફી આપી દેવી અને પિતે કોઈને અપરાધ કર્યો હોય તે પિતે સામા પગલે જઈને પિતાની ભૂલને
એકરાર કરીને નમ્રભાવે તેને પ્રત્યેને દુર્ભાવ દૂર કરીને શુદ્ધ હૃદયથી ક્ષમાયાચના કરવી, તેનું નામ છે સાચી ક્ષમાપના. ધર્મિષ્ઠ મનુષ્યથી હૃદયમાં વૈરની ગાંઠ ન રખાય. શત્રુ સાથે શત્રુતા હોય તે છેડી દેવી જોઈએ. સાચે જૈન એમ માને કે આ જગતમાં મારે કઈ દુશ્મન જે હોય તે તે મારા અશુભ કર્મો છે, અને એ જ મારું બગાડે છે. બીજા તે તેમાં નિમિત્ત માત્ર છે.
એક વખત સાચા હૃદયથી ક્ષમાનું આદાન પ્રદાન કરી લીધા પછી ફરીને એ કઈ પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે એ વાત સામી વ્યક્તિને આપણાથી યાદ ન કરાવાય. દોષિત વ્યક્તિના જે દેને (ભૂલોને આપણે માફ કરી દીધા પછી તેને તેના અપરાધે ફરી યાદ ન કરાવાય. તેની ભૂલને સાવ ભૂલી જ જવાની. સામી વ્યક્તિ , દેષિત હતી તે વાત ભૂલી જ જવાની, અને તેની સાથે સદ્વ્યવહાર રાખવાને. પર્યુષણ પર્વ એટલે વૈરનું વમન કરવાનું પર્વ. વૈરનું વમન કર્યા વિના વીતરાગ વચન હદયમાં નહિ ઉતરે અને વીતરાગ શાસનની સમ્યમ્ સેવા અને આરાધના નહિ થાય. વૈરની મડાગાંઠ છૂટ્યા વિના ગાઢ બંધને નહિ છૂટે. અંતરમાં વેરભાવને રાખી મૂકવું તે મહાપાપ છે. આ મહાપાપથી પાછા ફર્યા વિના આપણા ભવના ફેરા નહિ ટળે. આપણા પર્વાધિરાજ પર્યુષણ પર્વ સંસારના જીવોને ક્ષમાધર્મના ગીત ગાવાની હાકલ કરે છે, અને શત્રુને નહિ પણ શત્રુમાં રહેલી શત્રુતાને પ્રેમની તાતી તલવારથી તેડી નાંખવાનું એલાન કરે છે કે પ્રેમનું પાણી પીવડાવે, ક્ષમાનું શરબત ધરે, પ્રીતિના પુષ્પથી વધાવો પછી જેઈ લો. શત્રુ તમારા ચરણોમાં આળેટશે, શત્રુતા કબરમાં દટાઈ જશે ને મિત્રતાની મહેબત સધાઈ જશે. તેનાથી એ મહાન લાભ થશે કે તમારે અનંત સંસાર કપાઈ જશે.
બંધુઓ ! ખાટલાના પાયા ચાર હોય છે તેમ આ સંસારના પાયા પણ ચાર છે. ક્રોધ, માન, માયા અને લોભ. એ ચાર સંસારના મજબૂત પાયા છે. આ ચાર પાયા જેટલા મજબૂત તેટલો સંસાર પણ મજબૂત એમ સમજી લેજે. કોધને વશ થયેલા છ અનેક સાથે વૈરભાવ બાંધે છે. જે જીવનમાં ક્ષમાધર્મની પ્રાપ્તિ થઈ જાય તે વૈરભાવને નાશ થયા વિના રહે નહિ. આપણા જૈન ધર્મમાં તે ક્ષમાવત મહાન પુરૂષના અનેક દષ્ટાંતે છે, પણ ઈતર ધર્મોમાં પણ ક્ષમાનું મહત્વ બતાવતાં ઉદાહરણ શા. ૧૬
Page #493
--------------------------------------------------------------------------
________________
૪૪૨
શારદા સિતિ
છે. એક તાપસ મહાન ક્રોધી હોવા છતાં ખીજા આત્માની ક્ષમા જોઈ ને કેવા ક્ષમાવંત બની ગયા તે ઉપર ક્ષમાની મહત્તા બતાવતું એક દૃષ્ટાંત આપુ'.
એક નગરની બહાર આવેલા ઉદ્યાનમાં એક તાપસ અજ્ઞાનપણે તપ કરી રહ્યો હતા. તપનુ' વાસ્તવિક ફળ તા કમની નિર્જરા છે. આ તાપસ પણ તપ કરીને ઘણું કષ્ટ સહન કરતા હતા પણ અજ્ઞાન દશાના કારણે વાસ્તવિક ફળ એને પ્રાપ્ત ન થયું. અવિવેકી–અજ્ઞાની તાપસ અભિમાનથી એવેા વિચાર કરવા લાગ્યા કે આ જગતમાં મા કોઈ પરાભવ કરનાર નથી. જે કોઈ મારો પરાભવ કરશે તેને હુ મારી દૃષ્ટિના વિષ દ્વારા ખાળીને ભસ્મ કરી દઈશ. એણે ખાલ તપ કરીને દૃષ્ટિની શક્તિ મેળવી હતી. એક વખત તાપસ વૃક્ષ નીચે બેસીને તપ ધર્મની સાધના કરતા હતા ત્યારે એક ચકલી એના મસ્તક ઉપર ચરકી. આથી તાપસે ક્રોધાવેશમાં આવીને ચકલી ઉપર વિષભરી દૃષ્ટિ ફેંકી. ચકલી ખળીને ભસ્મ થઈ ગઈ. અજ્ઞાની જીવા પોતાને મળેલી શક્તિનો કેવા ભયંકર દુરૂપયાગ કરે છે ? એને ભાન નથી રહેતુ' કે હુ' આવાં પાપકર્માં કરીને કયાં જઈશ ?
થાડા દિવસ પછી તાપસ એક દિવસ એક શેઠને ઘેર ભિક્ષા લેવા માટે ગયે ત્યારે શેઠાણીએ ભિક્ષામાં એને ઠંડા આહાર આપ્યા. તાપસે ઠંડા આહાર ન લીધે, એટલે શેઠાણી ખેલ્યા હૈ ભિક્ષુક ! હવે તમને જ્યાં ગરમ ભાજન મળે ત્યાં તમે જમજો. આ સાંભળતા તાપસને શેઠાણી ઉપર ખૂબ ક્રોધ આવ્યો એટલે વિષમય દૃષ્ટિથી શેઠાણીને બાળી નાંખવા માટે લાલ આંખ કરી. આ જોઈ ને તરત જ શેઠાણી એલ્યા કે જંગલમાં ઉડતી ચકલીને તમે ખાળી નાંખી એવી હું નથી. એ તમે ધ્યાન રાખજો. આ સાંભળીને તાપસને ખૂબ આશ્ચય થયુ` કે જંગલમાં અનેલી ચકલીની હકીકત આણે કેવી રીતે જાણી ? તાપસે શેઠાણીને પૂછ્યુ` કે તમે આ વાત કેવી રીતે જાણી ? જવાબમાં શેઠાણીએ કહ્યું કે હે ભિક્ષુક ! ઉત્તમ મનુધ્યેા કોઈ દિવસ પોતાના મુખે પેાતાની પ્રશંસા કરતા નથી માટે તુ' અચેાધ્યા નગરીમાં એક દેવડ નામના કુંભાર રહે છે તેની પાસે જા. તે તને બધી હકીકત કહેશે, એટલે તાપસ અયેાધ્યા નગરીમાં દેવડ કુંભારનું ઘર શેાધતા શેષતા પહોંચી ગયા. કુભારે તેના આદર સત્કાર કર્યાં, પછી પાતાને ઘેર આવવાનુ કારણ પૂછ્યું, ત્યારે તાપસે કુંભારને કહ્યુ` કે જંગલમાં ચકલી સંબંધી બનેલી હકીકત શેઠાણીએ કેવી રીતે જાણી? તેમના કહેવાથી તમને પૂછવા માટે હું આવ્યો છું. તે તમે મને કહેા.
કુંભારે તાપસને કહ્યુ કે તે શેઠાણી ક્ષમાના ભ`ડાર છે. ક્રોધ કરવાના ગમે તેટલા નિમિત્તો મળવા છતાં પણ એ કયારેય ક્રોધ કરતા નથી. જગતમાં ક્રોધ એ આત્માને શત્રુ છે. જ્ઞાનીએએ ક્રોધને દાવાનળની ઉપમા આપી છે. દાવાનળ જેમ ક્ષણ માત્રમાં આખા જગલને બાળીને ભસ્મીભૂત કરી નાંખે છે તેવી રીતે ક્રોધ પણ ક્રોડ પૂર્વના
Page #494
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૨૪૩
સંયમને ક્ષણ માત્રમાં નાશ કરી નાંખે છે. આત્માના અદ્ભૂત ગુણૢાના નાશ કરનાર હાય તેા તે ક્રોધ છે. આ શેઠાણી આવુ' સમજનારા તેથી તેમણે જીવનભર ક્રોધ ન કરવા એવી પ્રતિજ્ઞા કરી છે. તેની અલૌકિક ક્ષમા અને સાધનાના પ્રતાપે તેને અવધિજ્ઞાન ઉત્પન્ન થયુ' છે. તે જ્ઞાનના પ્રભાવે તે ચકલીની વાત જાણે છે. મહાપુરૂષા કહે છે કે क्षमा खड्ग करे यस्य दुर्जनः किं करिष्यति । अतृणे पतिते वह्निः, स्वयमेव प्रशाम्यति ॥
ક્ષમા રૂપ એક અદ્ભૂત તલવાર છે. આવી તલવાર જેના હાથમાં આવે એની પાસે ક્રોધથી ધમધમી રહેલ દુન પણ ઠંડાગાર બની જાય છે અને તેને કઈપણુ કરવા માટે શક્તિમાન રહેતા નથી. જેમ ઘાસ વગરના સ્થાનમાં પડેલી અગ્નિ પેાતાનાં મેળે જ શાંત થઈ જાય છે તેમ ક્રોધથી સળગેલો આત્મા પણ ક્ષમાવતને જોતાં પેાતાની મેળે શાંત થઈ જાય છે.
કુંભારની વાત સાંભળીને તાપસે પૂછ્યું કે તમે શેઠાણીનું સ્વરૂપ કેવી રીતે જાણી શકે છે ? એટલે કુભારે કહ્યુ કે મારુ' સ્વરૂપ તમને શેઠાણી કહેશે, પછી તાપસ અચેાધ્યાથી પાછે શેઠાણી પાસે આવ્યે ને કુંભારનુ સ્વરૂપ પૂછ્યું ત્યારે શેઠાણીએ કહ્યું કે એ પણ ક્ષમા દ્વારા મારી માફક બંધુ જાણી શકે છે. તાપસે શેઠાણીને પૂછ્યું' કે તમે આવી ક્ષમા જીવનમાં કેવી રીતે અપનાવી ? શેઠાણીએ કહ્યું કે અમારા ગુરૂદેવ પાસેથી ઉપદેશ દ્વારા અમને ક્ષમાનુ` મહત્ત્વ સમજાયું છે. તાપસે કહ્યુ.-બહેન ! મને પણ તમે સમજાવે. તે હું તમારા મહાન ઉપકાર માનીશ. શેઠાણીએ ક્રોધ એ કેવા અનંનું મૂળ છે ને ક્ષમા કેટલા ગુણનેા ભડાર છે એ વાત સુદર રીતે તાપસને સમજાવી એટલે તાપસે પણ જીવનમાંથી ક્રોધના ત્યાગ કરીને ક્ષમા ધર્મોને અપનાવ્યે અને સમતાપૂર્વક તપ ધર્માંની આરાધના કરીને તાપસ દેવલોકમાં ગયા.
ખ'ધુએ ! શેઠાણીની ક્ષમા જોઈને ક્રોધીમાં ક્રોધી તાપસે પણુ ક્રોધના ત્યાગ કરી જીવનમાં ક્ષમાનું અમૃત અપનાવીને જીવન અને મરણ સુધાર્યાં તે આપણે પણ આવા પવિત્ર પર્યુષણ પર્વના દિવસેામાં વ્યાખ્યાન વાણી સાંભળીને જીવનમાંથી ક્રોધાદિ કષાયાના ત્યાગ કરીને ક્ષમા, સરળતા, નમ્રતા આદિ ગુણાને અપનાવવા જોઈએ. આ પવ ખૂબ પ્રેરણાદાયક છે. એના પગલે વાતાવરણમાં પ્રસન્નતા આવે છે. સવત્સરીના પવિત્ર દિવસે શ્રાવકાને પાંચ નિયમાનુ પાલન કરવાનુ હોય છે. શ્રાવક શ્રાવિકાઓએ એ વખત પ્રતિક્રમણ કરવુ', યથાશક્તિ દાન દેવું, શિયળ પાળવું, જેની જેની સાથે વૈર બધાયુ. હાય તેની અંતઃકરણપૂર્વક ક્ષમા માંગવી અને કોઈએ તમારો અપરાધ કર્યાં હાય તે તમારી પાસે ક્ષમા માંગવા આવે ત્યારે તેને મુક્ત હૃદયે ક્ષમા આપવી, અને યથાશક્તિ તપ કરવા. આ રીતે સાધુને પણ પાંચ નિયમાનુ પાલન કરવાનું હોય છે. સવત્સરીના દિવસે ચૌવિહારા ઉપવાસ કરવા, બે પ્રતિક્રમણ કરવા, લોચ કરવા,
Page #495
--------------------------------------------------------------------------
________________
४४४
શારદા સિદ્ધિ
સૌની સાથે ક્ષમાપના કરવી, શાસ્ત્ર સિદ્ધાંતનુ વાંચન કરવુ. સાધુજીવનની અંતિમ ઘડી હાય, અગર ગમે તેવી ભયંકરમાં ભયંકર માંદગીના બિછાને સૂતેલો હોય તે પણ તેમને આજે ચૌવિહારા ઉપવાસ ફરજિયાત કરવાના. આજે વેર-ઝેર અને વિષય કષાયેાના કાંટા—કાંકરા કાઢીને હૃદયની ભૂમિને પવિત્ર મનાવવાના મ`ગલ દિવસ છે. ખેડૂત ખેતરમાં વાવણી કરતા પહેલાં જમીનમાંથી કાંટા કાંકરા કાઢીને જમીનને ખેડીને પાચી બનાવીને તૈયાર રાખે છે, પછી વરસાદ પડતાની સાથે વાવણી થાય છે તેમ આ પર્યુષણ પના સાત દિવસ વીતરાગ વાણી સાંભળીને હૃદયરૂપી ભૂમિના ક્ષેત્રને કામળ અને વિશુદ્ધ બનાવી દીધુ હશે તેા આજે ક્ષમાના સ ંદેશ ખરાબર ઝીલી શકશેા. વેરઝેરને ભૂલીને જીવન પવિત્ર બનાવી આજના સંવત્સરીના દ્વિવસને સાક ખનાવી શકશે।. જીવનમાં થયેલી ભૂલેનું પ્રાયશ્ચિત કરવાથી આત્મા પવિત્ર બની શકશે. તમને ન્યાય આપીને સમજાવું.
શયતાનમાંથી સંત :– એક પડછ`દ કાયાવાળો, ચાલતાં ધરતી ધ્રુજાવનારા માણસ નગરની બહાર જગલમાં બેઠા બેઠા પાતાના પાપના પાકાર અને પશ્ચાત્તાપ કરતા એ ખેલતા હતા કે હે ભગવાન! મારું શું થશે? મને આવી કુમતિ કયાંથી સૂઝી ? હું તેા પૂરા પાપી છું. આ દુનિયામાં મારા જેવા દુષ્ટ અને પાપી જીવ ખીને કાઇ નહિ હાય. હવે હું... કયાં જાઉં ? શુ કરુ` ? હે ભગવાન! આ જીવનભર ભયંકરમાં ભયંકર ઘોર પાપ કર્યું કરનારને તું ખચાવ....બચાવ. આ હત્યારા, દુષ્ટ અને પાપી નરાધમને તું બચાવ. આ રીતે શરીરથી કદાવર દેખાતા માણુસ એકદમ અશક્ત અને ઢીલો ખની આંખે અશ્રુધાર વહાવતા, નીચી દૃષ્ટિએ ભૂમિ નિહાળતા, લથડિયાં ખાતા એમાકળા બની વિલાપ કરી રહ્યો હતા. એના પાપકર્માના વલોપાત એના અંતરને વલોવી રહ્યા હતા. એના પાપકર્મના સાચા પશ્ચાતાપની અરજી જાણે ભગવાને સાંભળી હોય તેમ એ સમયે એ ચારણુમુનિએ આકાશમાર્ગેથી નીચે ઊતર્યા. મુનિરાજોને જોઈને પેલા માણસ દોડતા એમની પાસે જઈને દંડવત્ પ્રણામ કરતા એમના ચરણમાં ઝૂકી પડયે ને નત મસ્તકે આંખમાંથી આંસુ સારતા દંડવત્ પ્રણામ કરીને કહે છે મહાત્મા મને મચાવે....બચાવા. મારુ રક્ષણ કરો. સંતેનુ હૃદય કરૂણાથી ભરેલુ' હાય છે. એ કાઈ પણ દુઃખીના દુઃખને જોઈ શકતા નથી. કહ્યું છે કે, वज्रादपि कठोराणि, मृदुनि कुसुमादपि । लोकोत्तराणां चेतांसि को नु विज्ञातुमर्हति ।
સત પુરૂષાનુ' હૃદય કેવું હેાય છે એ જાણેા છે? પાતાના કર્માંની સામે વજ્રથી પણ અત્યત કઠાર હોય છે. પાતાના કર્માંના ક્ષય કરવા માટે ગમે તેટલા દુઃખા આવે ત્યારે તેઓ પેાતાનુ હૃદય વા જેવુ... કંઠાર મનાવી દે છે પણ જયારે એમની સામે
Page #496
--------------------------------------------------------------------------
________________
૪૪૫
શારદા સિદ્ધિ કઈ દુઃખી માણસ આવે ત્યારે એના દુઃખને જોઈને એમનું હદય ફૂલ કરતાં પણ અધિક કેમળ બનાવી દે છે, એટલે સંતેનું હદય કર્મો ક્ષય કરવાની અપેક્ષાએ વજીથી પણ કઠેર હોય છે ને દુઃખીઓના દુઃખ મટાડવામાં ફૂલથી પણ કમળ હોય છે આ વાત કોણ જાણી શકે છે? જે જ્ઞાની હોય તે જ જાણી શકે. અહીં પેલા માણસને રડતે ને સૂરતે જઈને ચારણ મુનિનું હદય કરૂણાથી પીગળી ગયું. એને પૂછ્યું ભાઈ! તું કોણ છે ને શા માટે રડે છે? તું કહે છે કે બચાવે બચાવે...તે શું કેઈ દુશ્મને તારી પાછળ પડયા છે? કોઈ ચોર લૂંટારુ તારી પાછળ પડયા છે? શેનાથી તારે બચવું છે? ત્યારે કહે છે ના. મહારાજ! મારી પાછળ કઈ દુશ્મન, શત્રુ કે ગુંડા પડયા નથી. એનાથી બચાવવાનું હું કહેતું નથી, પણ મને મારા પાપકર્મોથી બચાવે. મારા કરેલા પાપકર્મોની મારા હૃદયમાં ખૂબ બળતરા થાય છે. એ મારા પાપકર્મોથી મને બચાવવા માટે તમે જે કહેશે તે કરીશ. ભૂખ્યા રહેવાનું કહેશે તે ભૂખ્યા રહીશ. તમે કહેશે કે ધગધગતી શીલા ઉપર સૂઈ જા. તે હું એ કરવા તૈયાર છું, પણ મને પાપથી બચાવે. આટલું બોલતાં પેલો માણસ મુનિના ચરણમાં પડીને રોધાર આંસુએ રડવા લાગ્યું, ત્યારે મહારાજે કહ્યું ભાઈ! તેં શું પાપ કર્યું છે એ તે કહે.
“ અંતરથી પાપને પકાર કરતે લૂંટાર” - પેલો માણસ કહે છે મહારાજ ! મારા પાપની તે કોઈ સીમા જ નથી. હું જે તે નથી પણ એક ભયંકર લૂંટારો છું. મારું નામ સાંભળીને લોકે ધ્રુજી ઊઠે અને નાના બાળકે રડતા હોય તે મારું નામ સાંભળીને ચૂપ થઈ જાય છે. કોઈને એમ ખબર પડે કે આ લૂંટારો આવ્યો તે ગામ અને ઘર છોડીને ભાગી જાય છે. હું જેને ઘેર ધાડ પાડવા જાઉં એનું ધન તે લૂંટી લઉં. એને બધી રીતે સાફ કરી નાંખું ને ઉપરથી તલવારના એક ઝાટકે માણસના બે ટુકડા કરી નાંખ્યું. મારે મન ચીભડા ચીરવા ને માણસ ચીરવા સરખા છે. દયાનું તે મારા દિલમાં બિલકુલ સ્થાન કે માન નથી. એ હું ભયંકર પાપી રાક્ષસ છું. મહાત્મા! મેં આજ સુધી ઘણાં માણસોને લૂંટયા ને ઘણને માર્યા પણ આજે હું જે પાપ કરીને આવ્યો છું તેનાથી મારું હૃદય વલોવાઈ જાય છે. એ પાપકર્મથી મારા હદયમાં જે ધ્રુજારી છૂટી છે તે કેમે ય કરી બંધ થતી નથી. સાંભળો એ પાપની કહાની. ' હું આ સામેના નગરમાં મારા સાગરિતોને લઈને ચોરી કરવા માટે ગયે હતે. આ નગરનું નામ કુશસ્થળ છે. મેં મારી ટોળીને લઈને જ્યાં કુશસ્થળ નગરમાં પ્રવેશ કર્યો ત્યાં આખા નગરના લોકે ભયભીત બની ગયા ને આ પાપીના પંજામાંથી છૂટવા માટે ચારે તરફ ભાગાભાગ કરવા લાગ્યા. હું તે એક ગરીબ બ્રાહ્મણના ઘરમાં ગયે. મને ખબર નહિ કે આ બ્રાહ્મણ ખૂબ ગરીબ છે. એ બ્રાહ્મણનું નામ દેવશર્મા હતું. એને એક પત્ની અને બે બાળકો હતા, અને એક સુકલકડી ગાય એના આંગણામાં
Page #497
--------------------------------------------------------------------------
________________
મં૪é
શારદા સિદ્ધિ
બાંધેલી હતી. એવા ગરીબ બ્રાહ્મણ હતા કે માંડ માંડ એનુ ગુજરાન ચલાવતા હતા. આડોશી પાડોશીના છેકરાઓને ખીર ખાતા જોઇને આ બ્રાહ્મણના છેકરાઓએ ખીર ખાવા માટે કજિયા કર્યાં. જયાં ખાવાના સાંસા હોય ત્યાં ખીર ક્યાંથી લાવવી ? પણ છોકરાઓએ ખીર ખાવાની હઠ કરી તેથી બ્રાહ્મણ અને બ્રાહ્મણી આજુબાજુમાં પાડાશીને ઘેરથી દૂધ, ચેાખા અને સાકર માંગી લાવ્યા એટલે બ્રાહ્મણીએ તપેલુ' ભરીને ખીર બનાવી.
“ આશાભેર બેઠેલા બાળકની લૂટેલી ખીર” :- હજી માળકોએ ખોર ખાધી નથી પણ એમના દિલમાં એટલો હરખ હતા કે હાશ-આજે આપણને ખીર ખાવા મળશે. આડોશી પાડાશીને ઘેર જઈ ને પણ એ બાળકો એવા હરખ કરી આવ્યા કે તમે દૂધ આપ્યું, ચોખા અને સાકર આપ્યા તા અમને ખીર ખાવા મળશે. બ્રાહ્મણીએ ખીર બનાવી. ખાળકે ખીર ખાવા માટે તલપાપડ બની ગયા હતા એટલે એ થાળીમાં માતાએ ખીર ઠારીને એસરીમાં બાળકાને બેસાડી પેતે ઘરમાં કામ કરવા લાગી. બ્રાહ્મણુ નદીએ સ્નાન કરવા ગયા હતા. ખીર બહુ ગરમ હતી. ઠરે એટલે બાળકો ખાવા માટે આતુર બનીને બેઠા હતા. ત્યાં હું પહેાંચી ગયા. આખી શેરીમાં શેરખકાર મચી ગયા કે ભાગે ....ભાગે ....ખચાવા....ચાર આવ્યા, લૂંટારા આવ્યા. જોતજોતામાં તા આવા બૂમબરાડા સાથે લૂંટારુઓના હાકોટા અને માનવાના હૃદયભેદક ચિત્કારાથી આખા નગરમાં ખળભળાટ મચી ગયા. હું ને મારે સાગરિત તે પેલા બ્રાહ્મણના છોકરાએ થાળીમાં ખીર ઠરે ને આપણે ખાઈએ એની રાહ જોઈને બેઠા હતા, ત્યાં પહેાંચી ગયા. અમે ચાર લોકો ગમેતેટલું ધન ચારી લાવીએ પણ કોઈનુ અન્ન ન ખાઈએ, અને જેનું ખાઈ એ તેને ઘેર ચારી ન કરીએ પણ કાણુ જાણે કેમ અમે તે પેલા બાળકાને માટે ઠારેલી ખીર ખાવા મ`ડી પડયા, એટલે છેકરાએ રડવા લાગ્યા, ચિચિયારીઓ પાડવા લાગ્યા કે મા....જોને ચાર આવ્યા છે. તે અમારી ખીર ખાઈ જાય છે. બાળકાની વ્હારે આવતા માતાએ ગુમાવેલા પ્રાણ”:- બાળકોની બૂમ સાંભળીને બ્રાહ્મણી દોડતી બહાર આવી અને પેાતાના બાળકાની ખીર ખાઈ જતાં જોઈને મૂઠી વાળીને અમારી સામે ધસી. ત્યાં મેં તે। તલવારના એક ઝાટકે એના એ ટુકડા કરી નાંખ્યા. એ બ્રાહ્મણી ગર્ભવતી હતી એટલે એના પેટમાં રહેલો ગભ પણ તલવારની ધારથી કપાઈને તરફડતા નીચે પડયા. નદીએ સ્નાન કરવા ગયેલા બ્રાહ્મણને ખબર પડી કે ગામમાં ચારે પેસી ગયા છે, એટલે દોડતા ઘેર આવ્યા. ત્યાં તા પેાતાની પત્નીનું ખૂન થઈ ગયુ` છે. બાળકા બૂમબરાડા પાડે છે, બચાવે....બચાવે. આ ચારે મારી માતાને મારે છે. બાળક રડે છે, પત્ની નીચે પડી છે ને લોહીની ધાર વહે છે. આ ક્રૂર બનાવ જોઈને બ્રાહ્મણ ક્રોધથી સમસમી ઉઠયા. ચારોનો સામન કરવા આવ્યા પણ જમાદાર જેવા અમારી સામે રાંકડા બ્રાહ્મણનું શું ગજુ...? મે તે અમારા સામના કરવા આવનાર બ્રાહ્મણને પણ તલવારથી માર્યાં એટલે તે પણ તરફડતા
Page #498
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૪૪૭
નીચે પડયા. ફળિયામાં બાંધેલી ગાય પણ માલિકની આ દશા જોઈ ને બધુ' બળ એકઠું' કરીને જમીનમાંથી ખીલો કાઢીને દોડતી આવીને અમારી સામે થઈ. જ્યાં માણસનુ` મળ ન ચાલે ત્યાં ખાધાપીધા વગરની સૂકલકડી ગાયનું શું ગજું! અમે તા એને પણ કાપી નાંખી. આ જોઈને બાળકો તા કાળા કલ્પાંત કરતા મેાલવા લાગ્યા કે અરેરે....આ દુષ્ટ ચારેએ તે મારી માને મારી નાંખી, ખાપને મારી નાંખ્યા. એક ગાય હતી તેને પણ મારી નાંખી. અરેરે....અમે કયાં જઈશું? આ પાપીએ હમણાં અમને પણ મારી નાંખશે.
બાળકાના પાંતથી શયતાનાના હૃદયના પટ્ટો” :– મા-બાપ મરી ગયા એટલે નિરાધાર બનેલા બાળક કહે છે હવે અમને પણ મારી નાંખા. અમારે હવે જીવીને શું કામ છે? તમારી તલવાર અમારા ગળા ઉપર ફેરવી દો. એમ કરીને રડવા લાગ્યા. મહાત્માજી ! આ દૃશ્ય ખૂબ કરૂણ હતું. ચાર ચાર નિર્દોષ જીવાની હત્યા અને આ બાળકોના કારમા ને કરૂષ્ણુ વિલાપ સાંભળીને મારા હાથમાંથી તલવાર નીચે પડી ગઈ. હૃદય ધ્રુજી ઊઠયું. ચિત્ત ચગડોળે ચઢયુ. એટલે હું બધું છેડીને શાંતિની શેાધ માટે ત્યાંથી ભાગીને અહીં આવ્યેા. એ કરૂણ દૃશ્યને ભૂલવા માંગું છુ', પણ મારાથી ભૂલાતું નથી. મારો આત્મા એ પાપથી ખળભળી ઉઠયા છે. પ્રભુ ! હવે આજથી હુ એ લૂટ-ખૂન અને ચારીના પાપને તિલાંજલિ આપુ છું. હવે કદી× એવા અધમ કાર્યાં નહિ કરુ.. હવે મને શાંતિના રાહ બતાવેા.
પાપના પશ્ચાતાપ કરતા લૂટારા” પ્રભુ ! હું પહેલેથી લૂંટારો નથી. હું પણુ બ્રાહ્મણના દીકરો છું. મારા પિતાજીનું નામ સમુદ્રદત્ત અને માતાનું નામ સમુદ્રદત્તા હતું. હું મા-બાપના એકના એક લાડકવાયા પુત્ર હાવાથી ખૂબ મેઢ ચઢાવેલો તેથી ખૂબ તફાની હતા. આજુબાજુમાં વસતા કરાએને મારીઝૂડીને એમની વસ્તુ પડાવી લેવામાં હું બહુ હાંશિયાર બન્યા. મને તે એમાં બહુ આનંદ આવવા લાગ્યા, પણ મારા માતા પિતાએ મારા દુંણા તરફ લક્ષ ન આપ્યું ને મને અટકાન્યા નહિ એટલે હુ તા ધીમે ધીમે ચેરી કરતા શીખ્યા. મને મારા જેવા મિત્રા મળી ગયા, એટલે મેાટી ચારી કરવાનું શરૂ કર્યું, પછી તે ચારી કરવામાં જે કોઈ આડખીલ કરવા આવે તેને અમે યમસદન પહોંચાડી દેતા અચકાતા નહિ. ચારીથી ગામના લોકો ત્રાસી ગયા ને રાજા પાસે ફરિયાદ પહેાંચી ગઈ. એક દિવસ હું પકડાઈ ગયા. રાજાએ ખૂબ શિક્ષા કરી પણ હું સુધર્યાં નહિ એટલે રાજાએ મને દેશનિકાલ કર્યાં, તેથી હું દૂર દૂર જંગલમાં ચાલ્યા ગયા. ત્યાં એક ચારપલ્લી આવી. એ ચારાના પલ્લીપતિને મળ્યે ને એમાં ભળી ગયા. પલ્લીપતિએ મને બધા ચારાના નાયક બનાવ્યેા. હું ચેરના ઉપરી બનીને આજુબાજુના ગામની પ્રજાને રંજાડવા લાગ્યા. મેં આજ સુધીમાં ઘણાં ખૂન કર્યાં છે પણ આજે જે ચાર ખૂન કર્યાં. છે તેથી અને વિશેષ એ બાળકે.ના કલ્પાંત સાંભળીને મારું હૃદય ધ્રૂજી ઊઠયું છે. ભગવાન !
:
Page #499
--------------------------------------------------------------------------
________________
૪૮
શારદા સિદ્ધિ આ પાપમાંથી મારો છૂટકારો થાય એ કઈ ઉપાય હોય તે બતાવે. મારા પાપકર્મો ભેગવવા હું ક્યાં જઈશ? હું પોતે બ્રાહ્મણ છું ને બ્રાહ્મણની હત્યાએ મને જગાડે. મારા મહાન સદ્ભાગ્ય છે કે આજે મને પાપીને આપ જેવા ભગવાન મળ્યા છે તે હવે મને જલદી બચાવે. એમ કહીને હિબકાં ખાઈને રડવા લાગે.
કર્મો કરેલા મુજને નડે છે, હિબકા ભરી ને હૈયું રડે છે,
જીવવા ચાહું તો જીવાતું નથી, મરવા ચાહું તો મરાતું નથી, કઈ જન્મે કરમ મેં હસીને કર્યા, આંસુડાં આજ મારા નયનમાં ભર્યા.
હે ભગવંત! મેં પૂર્વભવમાં કેવા કર્મો કર્યા હશે તે આવા ઉત્તમ બ્રાહ્મણ કુળમાં જન્મીને હું આ પાપી બને! આ તલવાર, બંદુક, લાઠી, પિસ્તોલ હવે મારે ન જોઈએ. હસી હસીને મેં કર્મો બાંધ્યા છે એ ભેગવવા હું કયાં જઈશ? મને બચાવે ને પાપથી છૂટવાને માર્ગ બતાવે મહાત્મા કહે છે ભાઈ! જે તારે તારા પાપકર્મોને જલ્દી જોવા હોય તે મારા જે સાધુ બનીને ઉગ્ર તપશ્ચર્યા કર તે તારા આત્માને ઉદ્ધાર થશે.
દેવાનુપ્રિયે ! જ્યારે માણસના દિલમાં પાપ ખટકે છે ત્યારે એ પાપને ક્ષય કરવા તૈયાર થાય છે, પછી એ માટે ગમે તેટલું કષ્ટ પડે તે એ કષ્ટ એને કષ્ટરૂપ લાગતું નથી. ચોરે એ જ સમયે દીક્ષા લઈ લીધી. દીક્ષા લઈને ગુરૂની આજ્ઞા માંગી કે ગુરૂદેવ! મેં આ નગરના ઘણાં માણસને માર્યા છે તે આપની આજ્ઞા હોય તે આજથી જ્યાં સુધી મારા પાપકર્મો નષ્ટ ન થાય ત્યાં સુધી મારે અન્નજળને ત્યાગ કરી આ નગરના એકેક દરવાજે દેઢ દોઢ મહિના સુધી કાઉસગ્ગ ધ્યાનમાં સ્થિર બનું. ગુરૂદેવે પોતાના જ્ઞાનથી જાણ્યું કે ભલે એક વખત મહાન પાપી બને પણ હવે એને એના પાપને ખૂબ પશ્ચાતાપ થઈ રહ્યો છે. આ પ્રમાણે કરવાથી એના કર્મો ખપી જવાના છે એટલે એ પ્રમાણે કરવાની આજ્ઞા આપીને ચારણમુનિ ચાલ્યા ગયા.
“ખૂનીમાંથી મુનિ” – ખૂનીમાંથી મુનિ બનેલા સંત જ્યાં સુધી મારા પાપકર્મો ન ખપે ત્યાં સુધી “અન્નજળને ત્યાગ” એ અભિગ્રહ કરીને નગરના દરવાજે જઈ કાઉસગ્ગ ધ્યાનમાં સ્થિર થયા. દરવાજેથી જતા આવતા લોકે એને કહેવા લાગ્યા કે આ લૂંટારું, ચેર, પાપી, નરાધમે તે અમને બેહાલ બનાવી દીધા. કોઈ કહે મારા પતિને મારનાર છે, કેઈ કહે મારા પુત્રને, માતાને, પિતાને, ભાઈને મારનારે છે પણ અત્યારે સાધુને ઢગ કરીને ઊભે છે. આમ બેલી કઈ લાકડીથી, કે પથ્થરથી, તે કઈ શસ્ત્રથી એને મારવા લાગ્યા, ત્યારે આ સાધુ તે એ વિચાર કરવા લાગ્યા કે આ બિચારાઓની વાત તે સાચી જ છે ને ? એ બધા મને જે કંઈ શિક્ષા કરે તે યોગ્ય જ છે. એ તે બધામને પથ્થરથી, લાકડીથી ને શસ્ત્રોથી મારે
Page #500
--------------------------------------------------------------------------
________________
વારતા સિહ છે પણ મારે જીવ તે લેતા નથી ને? મેં તે એમના સ્વજનેના જીવ અને કાયા જુદા કર્યા છે. મને તે જેટલી શિક્ષા થાય તેટલી ઓછી છે. મુનિ આ રીતે પિતાના પાપને પશ્ચાતાપ કરવા લાગ્યા. પાપને પશ્ચાત્તાપ કરવાથી પણ જીવ કે મહાન લાભ મેળવે છે. મનુસ્મૃતિમાં પણ કહ્યું છે કે,
__ कृत्वा पाप हि संतप्प, तस्मात्यापात्प्रमुच्यते ।
नैवं कुर्या पुनरिति, निवृत्या पूयते तु स ॥ જેણે પાપ કર્યું છે તે એના હદયપૂર્વક પશ્ચાતાપ કરે છે તે પાપકર્મથી મુક્ત બની જાય છે, અને ફરીથી એવાં પાપકર્મો હું નહિ કરું એવા શુભ સંકલ્પથી તે મહાન પવિત્ર બની જાય છે. આ સંત પણ પશ્ચાતાપપૂર્વક એ સંકલ્પ કરીને જે કષ્ટ પડે છે તે બધું સમભાવથી હસતા મુખે સહન કરતા વિચારે છે કે જીવ! હસી હસીને કર્મો બાંધ્યા છે તે હસી હસીને ભેગવ. મુનિ નગરના ચારેય દરવાજે દોઢ દેઢ મહિને ધ્યાન લગાવીને ઊભા રહ્યા. શરીર પણ લેહીલુહાણ બની ગયું. લેક પણ એમને પ્રહાર કરી કરીને થાકી ગયા પણ સંતની દઢતા ખૂટી નહિ. સમતાભાવે સહન કરવાથી એમના બધાં કર્મો બળીને ખાખ થઈ ગયા.
તલવાર ચલાવનારે કમ સામે બનેલો દઢપ્રહારી” “છાત્તાવેજ વિકમા ગુખ તે વિઝા કાઉસગમાં ઉત્તમ શ્રેણએ ચઢી ગયા. કરેલા પાપકર્મને પશ્ચાતાપ કરવાથી જીવ વૈરાગ્યવંત બનીને ક્ષપક શ્રેણીને પ્રાપ્ત કરે છે તે રીતે આ મુનિ પણ શુભ ધ્યાનની ધારાએ ચઢતા ક્ષેપક એ ચઢી કર્મોને ક્ષય કરીને કેવળજ્ઞાન પામ્યા. આકાશમાં દેવ દુંદુભી વાગી અને અવેત પુછપની વૃષ્ટિ થઈ. આ વાત વાયુવેગે નગરમાં પ્રસરી ગઈ ને લેકેના ટોળે ટોળા એક વખતના લંટારાશયતાનમાંથી સંત બનેલા કેવળી ભગવાનના દર્શને આવવા લાગ્યા. દેવેએ એમના કેવળજ્ઞાનને મહોત્સવ કર્યો. આ મહાત્મા તે બીજા કેઈનહિ પણ દઢપ્રહારી. તલવારના દઢપ્રહારો કરનાર દઢપ્રહારીએ કર્મસત્તા ઉપર દઢ પ્રહારો કરીને છ મહિનામાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને લોકોને ભયથી મુક્ત કર્યા ને પોતે પણ પાપકર્મોના બંધનથી આત્માને મુક્ત કર્યો. હવે એમના કોઈ શત્રુ કે મિત્ર ન હતા. આ દઢપ્રહારી મુનિ અનેક જીને ઉદ્ધાર કરી મોક્ષમાં ગયા. એક વખતના પાપીમાં પાપી કરપીણ ખૂન કરનાર પણ કેવળજ્ઞાન પામીને મોક્ષમાં ગયા તે શું આપણે મેક્ષ ન થાય? થાય. આજે તમે સંસારમાં પાપ કરો તે આના જેવું પાપ કરવાના છે? “ના”. એ કર્મ કરવામાં શુરા હતા અને ધર્મ કરી કર્મોને ક્ષય કરવામાં પણ શૂરવીર હતા. એ મહાત્મા દૃઢપ્રહારી જગતના જીવને એ સંદેશે આપી ગયા છે કે “ભયંકર પાપ કરનાર પાપી પણ પશ્ચાતાપના પુનિત જળ વડે પાપોને ધોઈને આત્મકલ્યાણ શા. ૨૭
Page #501
--------------------------------------------------------------------------
________________
૪૫૦
શારદા સિદિ
કરી શકે છે.” ધન્ય છે આવા મહાત્માઓને કે જગતમાં જન્મીને જીવન જીવી ગયા ને એમનું નામ અમર અનાવી ગયા. પાપનું પ્રાયશ્ચિત કરી આત્માને વિશુદ્ધ બનાવવાના
આજના મૉંગલ દિન છે.
વિશ્વ આપણું છે ને આપણે વિશ્વના છીએ. એવુ' જીવન બનાવવા માટે આ સવત્સરી મહાપ ને સુવર્ણદિન છે. દુનિયા માત્રના દોષોને ભૂલી જઈને હૃદયથી ક્ષમાની આપ-લે કરી અને વિશ્વના પ્રાણીમાત્રને આપણા માની હૃદયમાંથી પ્રેમ, સ્નેહ અને બધુતાની સિરિતા વહાવવી એ જ સવત્સરી પર્વના ઉદ્દેશ છે. ક્ષમાપનાના જાદુ અલૌકિક છે. ક્ષમા રાખવાથી જીવને કેટલે બધા મહાન લાભ થાય છે.
क्रोधाग्ने रुप शामनाम्,
" यस्य क्षान्तिमयं शस्त्र नित्यमेव जयस्तस्य,
शत्रुणामुदव : ત ઃ ગ स शूर : साच्चिको विद्वान, स तपस्वी जीतेन्द्रिय:, येन क्षान्त्यादि खड्गेन क्रोध शत्रु निपातितः ॥ "
જેની પાસે ક્રોધ અગ્નિને શાંત કરનાર ક્ષમારૂપ શસ્ત્ર છે તેના સદા જય થાય છે. કારણ કે ત્યાં શત્રુના ઉદય હાતા નથી. જેણે ક્ષાત્યાદિ ખડ્ગ દ્વારા ક્રોધાદિ શત્રુઓને નષ્ટ કરી દીધા છે તે સાચા શૂરવીર છે, બળવાન છે, વિદ્વાન છે, તપસ્વી
ને જિતેન્દ્રિય છે. ક્ષમા ગુણમાં આવે મડ઼ાન લાભ છે. સાધુના દશ ધર્મોમાં સૌથી પ્રથમ ક્ષમા છે. ક્ષમાના પ્રભાવ પણ મહાન છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૯માં અયયનમાં ગૌતમ સ્વામીએ ભગવાનને પ્રશ્ન કર્યાં કે હે ભગવંત! ક્ષમાપના કરવાથી જીવ શુ ફળ પ્રાપ્ત કરે છે? ત્યારે ભગવતે કહ્યુ કે હે ગૌતમ !
"खमविणयाए णं पल्हायणभावं जणयइ, पल्हायणभावमुवगए य सव्वपाण भूयजीवसत्तेसु मत्तीभाव मुप्पाus, भित्तीभावमुवगण यावि जीवे भावविसोहि काउण निब्भए भवइ । ક્ષમાપના કરવાથી ચિત્તની પ્રસન્નતા થાય છે. ચિત્ત પ્રસન્ન બને એટલે ચિત્તમાંથી ઉદ્વેગ, ખેદ, વિષાદ ચાલ્યેા જાય છે. ચિત્તની પ્રસન્નતાથી, પ્રાણીમાત્રથી મૈત્રીભાવ કરીને ભાવ વિશુદ્ધિ કરીને જીવ નિર્ભીય થાય છે, માટે આજે તમે બધા સર્વ જીવેાની સાથે ક્ષમાપના કરીને પવિત્ર ખનો. વૈરનુ વિસર્જન કરીને સ્નેહનુ‘ સર્જન કરવાની સોનેરી ઘડી છે. તમે આટલું સમજી લેજો કે “વરમાં વાંધા છે ને સ્નેહમાં સાંધે છે. વૈરમાં વિકૃતિ છે ને સ્નેહમાં સસ્કૃતિ છે, બૈરમાં વમળ છે ને સ્નેહમાં કમળ છે. વરમાં વકીલાત છે ને સ્નેહમાં કબુલાત છે. વૈરમાં વિલાપ છે ને સ્નેહમાં મિલાપ છે. વૈરમાં વિસર્જન છે ને સ્નેહમાં સર્જન છે.” માટે આજે તમે બધા અંતરના ખૂણેખૂણેથી ક્રોધાદિ કષાયાને કાઢીને ક્ષમાના પવિત્ર નીરમાં સ્નાન કરી પાપાનુ` પ્રક્ષાલન કરીને આત્માને પવિત્ર અને
Page #502
--------------------------------------------------------------------------
________________
શારદા સિિ
૪૫૧
નિર્મળ બનાવશે. આજે ક્ષમાના વિષયમાં ઘણુ* ઘણું કહેવાઈ ગયુ છે. હવે આજે આપણે ત્યાં પાંચ દ'પતિ બ્રહ્મચર્ય વ્રતની પ્રતિજ્ઞા લેવાના છે. તેની આલેાયણા શરૂ થાય છે.
સ'વત્સરીના શુભ દિને ક્ષમા મનથી કરજો, વેરઝેર વિસારીને પ્રેમની જ્યાત પ્રગટાવજો, ખમત ખામણા ખમાવી પુનિત ભાવના રાખજો પ્રતિક્રમણ કરી શુદ્ધ ભાવે મિચ્છામિ દુક્કડ' દેજો.
વ્યાખ્યાન ન. ૪૩
ભાદરવા સુદ ૮ ને
ગુરૂવાર
તા. ૩૦-૮-૭૯
સુજ્ઞ ખધુએ, સુશીલ માતા ને બહેન ! અનંતજ્ઞાની તીર્થંકર ભગવતે જગતના જીવાના ઉદ્ધાર માટે સિદ્ધાંતની વાણી પ્રકાશી છે. તેનુ' જો જીવ એક ચિત્તે શ્રવણ કરે તેા એના ભવના ફેરા ટળી જાય. જેમ કેાઈ મધુર ક`ઠે ગીત ગાનાર સંગીતકાર આખ્યા હૈાય ત્યારે તમે બધા એક ચિત્તે સાંભળે છે ને? તેમાં તલ્લીન બની જા છે ત્યારે શાસ્ત્રની વાણીના સંગીતકાર તેા ત્રણ જગતના નાથ તીર્થકર ભગવાન છે. એ ત્રણે જગતના લોકોનુ હિત કરનાર છે. એવા સજ્ઞ ભગવાનની વાણી સાંભળવામાં જે મનુષ્યનું ચિત્ત એકાગ્ર બને તે ભવના ફેરા ટળી જાય પણ આજે તમારામાં એકાગ્રતા છે ખરી ? યાદ રાખા, નાટક સિનેમાના ચિત્રા જોવામાં અને વહેપારના દરેક કાર્યાંમાં એકાગ્રતા કરા છે તેવી એકાગ્રતા ભવના બંધન ટાળવા માટે વીતરાગવાણીનુ શ્રવણ કરવામાં કરા.
જન્મ મરણુની જ જાળમાંથી મુક્ત બનવા માટે ભગવાને સિદ્ધાંતનું નિરૂપણ કર્યું. જ્યાં સુધી જીવ સ કમેાંના ક્ષય ન કરે ત્યાં સુધી જન્મ મરણની પર પરા ચાલુ રહેવાની છે. આ સંસારમાં જન્મ અને મરણ અને ખાટા છે. તે ખેાટા કેવી રીતે તે વાત વિચારીએ. માણસના જન્મદિન આવે ત્યારે એ દિવસ ઊજવે છે, અને કઈક મેટી આફત કે વિપત્તિ આવે કે દુઃખ આવે ત્યારે એ મૃત્યુને ઇચ્છે છે. જ્ઞાની કહે છે કે આ ખ'ને ભાવ ખેાટા છે. જન્મ કે મરણુ એકે આનની વસ્તુ નથી. જન્મ એટલા માટે ખાટા છે કે જન્મ થતાંની સાથે ઇન્દ્રિયા રૂપી ચારે આપણા આત્માની સાથે થઈ જાય છે. તમે રસ્તામાં ચાલ્યા જતા હૈ। ને ચારો સાથે થઈ જાય તેા શુ તમને આનંદ થાય ખરા ? આ ચારાને સાથ મળ્યા તે સારુ થયું એવા ભાવ આવે ખરા ? ન આવે, કારણ કે ચારના ભય છે કે માંરી પાસે જે સ'પત્તિ છે તે લૂટી તે નહી' લે, ને ? જીવ માટે જન્મ એવુ' સ્થાન છે કે જન્મ થતાંની સાથે ઇન્દ્રિયા રૂપી
Page #503
--------------------------------------------------------------------------
________________
સેપરે
શારદા સિદ્ધિ
ચારા સાથે થાય છે ને રહે છે પણ પાસે ને પાસે રહે છે જરા પણુ દૂર ખસતી નથી. તે હંમેશા આત્મધન લૂંટવાની પ્રવૃત્તિવાળી હાય છે.
તમને કદાચ પ્રશ્ન થાય કે ઇન્દ્રિયા શુ ચાર છે? તે આત્માનું શું લૂટી લે લે છે? આપને સમજાવું. ઇન્દ્રિયા આત્માનું ધન જેવા કે વિષયવિરાગ, વિષયત્યાગ, ક્ષમા, સહિષ્ણુતા, સરળતા, જ્ઞાન, દર્શન આકિ ગુણેારૂપી ધન પર લૂંટ ચલાવે છે. આંખને સારુ રૂપ જોવા મળે, કાનને મીઠા શબ્દો સાંભળવા મળે, સ્પર્શેન્દ્રિયને મનગમતા સુંવાળા સ્પર્શ મળે, રસેન્દ્રિયને સારા સ્વાદિષ્ટ ભેાજત મળે, નાકને સારા સુગંધી પદાર્થા મળે એટલે આત્માના વૈરાગ્યના અનાસક્ત ભાવના કુરચા ઊડે છે. આ વિષયાના ત્યાગ દુ:ખ રૂપ લાગે પછી ત્યાગરૂપી આત્મધન શાનુ ગમે ? વૈરાગ્ય અને ત્યાગ રૂપી આત્મધનને લુટનાર કોણ ? ઇન્દ્રિયા. જીવ ક્રોધ કરીને ક્ષમાધન ગુમાવે છે. એ શાથી ? કોઈ ને કોઈ ઇન્દ્રિયાના ગમતા વિષયેા માટે. આ રીતે આત્મા ક્ષમા, નમ્રતા, સરળતા, લઘુતા, નિઃસ્પૃહતા. નિમતા વિગેરે પોતાનુ ધન ગુમાવે છે. ઈન્દ્રિયા આત્મધનની ચાર છે. સ`સારમાં જન્મ પામીને ઇન્દ્રિયા તા કેાટે વળગી છે. એણે રાત દિવસ 'ધા શુ કર્યાં ? આત્મધન ચોરવાના. આત્માને એની ગુણસ'પત્તિથી દૂરને દૂર રાખવાના, માટે આવા ચોરાને સાથે લાવનાર જન્મ ખોટા છે. તે જે જન્મ ખાટા છે તેની દર વર્ષે ઉજવણી કરવાની હાય કે ફરીથી સંસારમાં મારા જન્મ ન થાય ને અજન્મ દશા પ્રાપ્ત થાય તેવા પુરૂષા કરવાના હોય !
જન્મ છે ત્યાં મૃત્યુ તે અવશ્ય છે. મૃત્યુ પામવા માત્રથી નવા જન્મ અટકતા નથી. નવા જન્મ મળે એટલે તારી ઇન્દ્રિયે સાથે મળવાની ને એ આત્મધન ચારવાનું કામ કરવાની. આ જન્મ મળ્યા પછી આત્મા જે શુભ કમાણી કરી લે ને પ્રબળ પુરૂષાર્થ કરી ઘાતી અઘાતી કર્યાંને ક્ષય કરે તે મૃત્યુ પામ્યા પછી તેને ફરીથી જન્મ લેવેશ ન પડે. જન્મ નથી ત્યાં મૃત્યુ નથી. માટે અજન્મ દશા પ્રાપ્ત કરવા માટે પ્રભુની આજ્ઞાના સહારા સાથે રાખી ઇન્દ્રિયાને એને ગમતા વિષયેાને મલે આત્માને હિતકારી વિષયામાં કામે લગાડી આત્મધનની કમાણી કરી લેવી.
હવે આપણા ચાલુ અધિકાર વિચારીએ, બ્રહ્મદત્તકુમાર ચાલતા ચાલતા અગીચામાં આવ્યા. ત્યાં મહેલ જોયા એટલે મહેલમાં પ્રવેશ કર્યાં. ત્યાં તેણે કમળ સમાન મુખવાળી એક સૌંદર્યવાન કન્યાને જોઈ. આથી તે વધુ આશ્ચર્ય ચક્તિ બન્યા. કુમારે કન્યા સામુ' જોઈ ને પૂછ્યું' હે ભદ્રે ! તમે કાણુ છે? આ વિશાળ બંગલામાં એકલા શા માટે રહેા છે? તે જો આપને હરકત ન હેાય તા મને કહેૉ. કુમારના વચન સાંભળીને કન્યાએ કહ્યું કે હું કુમાર! મારી જીવનકહાની ખૂબ લાંખી છે, માટે તમે કાણુ છે ને કયાંથી આવા છે તે વાત મને પહેલાં કહે, ત્યારે કુમારે કહ્યું કે હું પાંચાલ દેશના પ્રારાજાના બ્રહ્મદત્ત નામે પુત્ર છું. મારી આ દશા થવાથી ભાગીને ફરતા ફરતા અહી આવ્યે છું, એમ બધી વાત બ્રહ્મદત્ત કુમારે કહી સ’ભળાવી,
Page #504
--------------------------------------------------------------------------
________________
શારદો સિદિ
૪૫૩
થયેલા આનંદ '' :
ઓળખાણ થતાં કુમારને બ્રહ્મદત્ત કુમારને પરિચય સાંભળીને કન્યાને ખૂબ આન' થયા ને તેની આંખમાં હર્ષોંના આંસુ ઉભરાયા. તે કુમારના ચરણમાં પડીને કહેવા લાગી કે હું તમારા મામાની પુત્રી છુ, મારા પિતાએ આપની સાથે પરણાવવાને મને નિશ્ચય કર્યાં છે. એમ કહીને ખૂબ રડવા લાગી ત્યારે કુમારે એને હિ'મત આર્પાને કહ્યું' કે હે કુમારી! તમે મને સત્ય કહા કે તમારી આ દશા કેાણુ દુષ્ટ કરી છે? ત્યારે કુમારીએ કહ્યું કે જ્યારથી મારા પિતાજીએ આપની સાથે મારા વિવાહ કરવાનુ' નક્કી કર્યું. ત્યારથી હું આપના મધુર મિલનના સાનેરી સ્વપ્નામાં સમય પસાર કરતી હતી. એક દિવસ હું ખગીચામાં ફરવા ગઈ ત્યારે કાઈ દુષ્ટ વિદ્યાધરે મને જોઈને મારુ' અપહરણ કર્યું, અને મને અડી લઈ આવ્યે. અહીં લાવીને મારું શિયળ ખંડિત કરવા ઘણાં પ્રયત્ના કર્યાં. મને ઘણુ' કષ્ટ આપ્યુ છતાં મેં મારુ' શિયળ અખંડ રાખ્યુ છે. મારા માતા-પિતા ભાઈ વિગેરેથી વિખૂટી પડી વિરહ રૂપી અગ્નિથી દિવસા વીતાવતી હતી. ત્યાં આજે આપના દર્શનની અમૃતવૃષ્ટિએ મને પ્રફુલ્લિત ખનાવી છે. કન્યાના આવા પ્રકારના વચન સાંભળીને કુમારે કહ્યુ' હે સુભગે ! તારુ' અપહરણ કરનાર અને મારા શત્રુ એ વિદ્યાધર કયાં રહે છે? મારે એને જોવા છે કે એ કેટલો બળવાન છે.
ke
કુમારની વાત સાંભળીને કુમારીએ કહ્યુ-કુમાર ! એ દુષ્ટ વિદ્યાધરે મને વશ કરવા માટે શાંકરી નામની વિદ્યા આપવાનું કહ્યુ છે. એ વિદ્યાને પ્રભાવ એવા છે કે જ્યારે તું એ વિદ્યાને યાદ કરીશ ત્યારે એ વિદ્યા દાસ-દાસીએ, સખીએ આદિ પરિવાર સાથે સ્વયં પ્રગટ થશે ને તેને તુ· કહીશ તે તારા દરેક કામેા કરી આપશે. તારા જે કોઈ શત્રુ હશે તેનેા પણ તે વિનાશ કરી આવશે. હું તારાથી દૂર હોઈશ તે પણ મારો વૃત્તાંત પૂછવાથી એ મારા સમાચાર આપશે. આવે એ વિદ્યાના પ્રભાવ છે માટે હું એ વિદ્યા સાધવા જાઉ' છું. એમ કહીને એ વિદ્યાધર એક વાંસડાની જાળમાં વિદ્યા સાધવા ખેડે છે. આ સાંભળીને કુમારે કહ્યું તે તા હવે તારે ભય રાખવાની જરૂર નથી, કારણ છે શાંકરી વિદ્યા સિદ્ધ કરવા માટે વાંસડાની જાળમાં બેઠેલેા વિદ્યાધર આ રીતે મારાથી હણાઈ ગયા છે ને મરણ પામ્યા છે. આ સાંભળીને કુમારી નિર્ભીય બની અને ત્યાં ગાંધત વિધિથી તેમણે લગ્ન કર્યાં ને સંસારના સુખ ભાગવવા લાગ્યા.
થાડા દિવસ વીત્યા બાદ એક દિવસ હિન્ય આભરણુના રણકાર સ’ભળાયા, આ સાંભળીને કુમારે પોતાની પત્નીને પૂછ્યું કે આ રણકારશાના સ`ભળાય છે ? રાજકન્યાએ કહ્યું સ્વામિન્! એ વિદ્યાધર વિદ્યા સાધીને આવ્યા પછી મારી સાથે લગ્ન કરવાના હતા. એણે એના મનથી મારી સાથે લગ્ન કરવાના આજના દિવસ નક્કી કરેલા હતેા તેથી એ દુષ્ટ વિદ્યાધરની બહેન વિદ્યાધર કુમારિકાઓને સાથે લઈને વિવાહના સાજ
Page #505
--------------------------------------------------------------------------
________________
૪૫૪
શારદા સિદ્ધ સામાન સાથે અહીં આવી છે. એનું નામ શણશાખા છે. આ અવાજ વિદ્યાધર કુમારિકાઓએ પહેરેલા કંકણને છે. હવે તમે અહીંથી ચાલ્યા જાઓ ને દૂરથી મારી પ્રવૃત્તિ ઉપર ધ્યાન રાખજે. એ વિદ્યાધરની બહેન એના ભાઈને નહિ દેખે એટલે મારા ઉપર ક્રોધાયમાન થશે, છતાં હું એ જોઉં છું કે એને મારા ને તમારા ઉપર કે સદ્ભાવ છે. જે એને સદ્ભાવ હશે તે હું તમને લાલ કપડું બતાવીશ અને સદ્ભાવ નહિ હોય તે સફેદ કપડું બતાવીશ. સફેદ કપડું બતાવું તે તમે અહીંથી દૂર ચાલ્યા જજે. આમ નક્કી કરીને બ્રહ્મદત્તકુમાર ત્યાંથી ચાલ્યો ગયો ને એક ગુપ્ત સ્થળમાં રહીને શું બને છે તે જોવા લાગ્યો, પછી પેલા વિદ્યાધરની બહેન ઘણી વિદ્યાધર કન્યાઓ સાથે આવી પહોંચી ને પેલી કન્યાને ખૂબ ધમકાવવા લાગી કે મારે ભાઈ ક્યાં ગયા? ત્યારે કન્યાએ જે બન્યું હતું તે સત્ય વાત કહી દીધી, એટલે એ વિદ્યાધરી કોધથી લાલચોળ બની ગઈ. કન્યાએ જાણ્યું કે આ તે બરાબર વિફરી છે. હમણાં કુમારની તપાસ કરશે ને મારી નાંખશે, એટલે એણે સફેદ કપડું બતાવ્યું તેથી બ્રહ્મદત્તકુમાર ઝડપભેર ત્યાંથી ચાલ્યો ગયો.
કુમાર ચાલતે ચાલતે એક પહાડ ઉપર પહોંચ્યો. ખૂબ થાકી ગયો હોવાથી એક વૃક્ષ નીચે વિસામો ખાવા બેઠે. ત્યાં વિચાર કરવા લાગે, અહે, કર્મરાજા ! તારી લીલા તે કઈ ઓર છે. કયાં મારી માતા ને કયાં મારા પિતા ! કયાં રાજમહેલ અને કયાં મારો સુખદુઃખને ભાગી મિત્ર ! મારી જન્મદાતા માતા પણ મારી ન થઈ હરીફરીને મને મારા મિત્રો સાથે હતા તે પણ ચાલ્યો ગયો. એમ વિચાર કરતે થેડી વાર વિસામો લઈને પહાડ ઉપર એક સરોવરમાં સ્નાન કર્યું. સ્નાન કરીને સરોવરના પશ્ચિમ કિનારા તરફ ગયે, ત્યાં તેણે રૂપ લાવણ્ય યુક્ત એવી એક કન્યા જોઈ એ જ પ્રમાણે
ત્યાં રહેલા મંત્રીએ પણ કુમારને જે, એટલે મંત્રીએ કુમારને બોલાવવા માટે એક દાસીને મોકલી. દાસીએ આવીને કુમારને મંત્રીને સંદેશો પાઠવ્યા. કુમારના મનમાં થયું કે અહી મને વળી કેણ બોલાવનાર નીકળે ? લાવ, ત્યારે હું ત્યાં જાઉં. એમ વિચાર કરીને કુમાર તે દાસીની સાથે મંત્રીના નિવાસસ્થાને ગયે. મંત્રીએ કુંવરનું ખૂબ સુંદર રીતે સ્વાગત કર્યું ને પિતાને ઘેર રાખ્યા. બીજે દિવસે મંત્રી પિતાની સાથે કુમારને રાજસભામાં લઈ ગયા. '
બ્રહ્મદર કુમારને સત્કાર કરતા રાજા” – રાજાએ કુમારને પરિચય પૂછે ને કુમાર કોણ છે તે બધી વાત જાણી લીધી, પછી એને એક સુંદર આસન ઉપર બેસાડે. સભાનું કાર્ય પૂરું થયા પછી રાજા કુમારને પોતાના મહેલે લઈ ગયા, અને અનેક પ્રકારની ભજન સામગ્રીથી કુમારનું સ્વાગત કર્યું. ભેજન કર્યા પછી રાજાએ કુમારને ખૂબ વિનયપૂર્વક કહ્યું, કુમાર!'હું તમારું સંપૂર્ણપણે સ્વાગત કરવા શક્તિમાન નથી છતાં મારી શક્તિ પ્રમાણે એક ભેટ આપીને આપનું સ્વાગત
Page #506
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ કરવા ઈચ્છું છું. તે આપ એને સ્વીકાર કરે. આ પ્રમાણે કહીને રાજાએ પિતાની કન્યા કુમારને અર્પણ કરવા માટે ખૂબ આગ્રહ કર્યો. કુમારે રાજાને ખૂબ પ્રેમભાવ જોઈને તેમની વાતને સ્વીકાર કર્યો, પછી એક શુભ દિવસે ને શુભ મુહૂતે તેમના લગ્ન કર્યા. બ્રહ્મદત્તકુમાર ત્યાં પિતાની પત્ની સાથે સુખ ભગવતે આનંદથી રહેવા લાગે, પણ એને એને મિત્ર વરધનુ ખૂબ યાદ આવવા લાગે કે અહે! હું તે રાજમહેલમાં સુખ ભેગવું છું ને મારો મિત્ર મારા માટે કેટલું કષ્ટ સહન કરે છે? હવે મારો મિત્ર મને ક્યારે મળશે? એમ મિત્રની ચિંતા કરતો દિવસ વીતાવે છે.
બ્રહ્મદરો રાજકુમારીને કરેલો પ્રશ્ન :–એક દિવસ કુમારે એની પત્નીને પૂછ્યું કે સુંદરી ! મારા જેવા રખડતા માણસ સાથે તારા પિતાએ તને કેમ પરણવી? રાજકુમારીએ કહ્યું નાથ ! સાંભળે. એક વખત ઘણું શત્રુઓ મારા પિતાજીની પાછળ પડયા હતા. તેઓ વારંવાર ખૂબ હેરાન કરતા, પછી તે એક વખત મારા પિતાજીનું રાજય પણ શત્રુઓએ લઈ લીધું ને મારા પિતાને ભાગી જવું પડેલું. પિતાના રાજ્યમાંથી ભાગીને તેમણે આ વિષમ સ્થળને આશ્રય લીધે. મારે ચાર ભાઈઓ છે. સૌથી નાની હું છું. મારી માતાનું નામ શ્રીમતી છે. મારું નામ શ્રીકાંતા છે. હું મારા પિતાને ખૂબ વહાલી હોવાથી યુવાન થઈ એટલે મને મારા પિતાજીએ કહ્યું-બેટાઆજે તે બધા રાજાઓ મારા દુશ્મન બની ગયા છે, છતાં હું તારા માટે યોગ્ય વરની શોધમાં છું. એટલામાં મારા ભાગ્યદયે મંત્રીજીએ આપને જોયા ને ત્યાર પછીની બધી વાત આપ જાણે છે. એ રીતે કુમારીએ કુમારને બધી વાત કરી એટલે એને ખૂબ આનંદ થયો.
આ બ્રહ્મદત્તના સસરા પાસે સૈન્ય ઘણું હતું એટલે તેઓ સન્ય સજજ કરીને પિતાના જમાઈ બ્રહ્મદત્તકુમારને સાથે લઈને શત્રુઓ સાથે સંગ્રામ કરવા માટે નીકળ્યા. બ્રહ્મદત્તકુમાર ભવિષ્યમાં ચકવતિ બનવાનું છે એટલે એનામાં પરાક્રમ તે હોય જ ને? કુમારે પોતાના પરાક્રમથી જેટલા પિતાના સસરાના શત્રુઓ હતા તેમને લડાઈમાં હરાવી દીધા, અને પિતાના સસરાને વિજયની વરમાળા પહેરાવી. સસરાને પિતાના જમાઈનું પરાક્રમ જોઈને ખૂબ આનંદ થયો ને બ્રહ્મદત્તકુમારને ખૂબ ધન્યવાદ આપ્યા. હવે બ્રહ્મદત્તકુમાર પાછો ફરતું હતું ત્યાં જંગલમાં બ્રહ્મદત્તકુમારે અચાનક પિતાના હાલસોયા મિત્ર વરધનુને આવડે છે. જેને માટે રાત દિવસ ચિંતા કરતે હવે એવા વરધનુને જોઈને બ્રહ્મદત્તકુમારના સાડાત્રણ કોડ રેમરાય ખીલી ઉઠ્યા ને દેડતે એની સામે જઈને ભેટી પડે. વરધનું પણ પિતાના મિત્રને જોતાં પ્રશ્કે ને ધ્રુસ્કે રડી પડ્યા. બ્રહ્મદત્તનું હૈયું ભરાઈ આવ્યું. થેડી વાર તે બંને એકબીજાના સામું જોઈ રહ્યા. કેઈ કંઈ બેલી શકયું નહિ, મન હળવું થયા પછી બ્રહ્મદત્તકુમારે કહ્યું મિત્ર! તે તે મારા માટે તારી કાયા કુરબાન કરી છે. તે મારા માટે ઘણું
Page #507
--------------------------------------------------------------------------
________________
૪૫૬
શારદા સિતિ કષ્ટ વેઠયું છે. વિરા! મારાથી છૂટા પડયા પછી તારું શું થયું તે મને કહે, ત્યારે વરધનુએ કહ્યું. મિત્ર! મારી રામકહાની ઘણી લાંબી છે. પહેલાં તારું શું થયું. તું અહી કેવી રીતે આવ્યું તે મને કહે, એટલે બ્રહ્મદત્તકુમારે અત્યાર સુધી આપણે જે વાત આવી તે બધે વૃત્તાંત વરધનુને કહી સંભળાવ્યું. હવે વરધનું પિતાની કહાની બ્રહ્મદત્તકુમારને કહેશે ને શું બનશે તેના ભાવ અવસરે.
આજનો દિવસ આપણને એ સૂચન કરે છે કે હે જીવ! અનાદિકાળથી આઠ કમે તને હેરાન કરે છે. તેને તું તપ-ત્યાગ બ્રહ્મચર્ય પાલન, આદિ ધર્મક્રિયાઓ કરીને દુબળા કરી નાંખ. દુબળી આઠમ એટલે મનના પરિણામે દુબળા ન પડવા જોઈએ પણ કર્મો અને કષાયે દુબળા પાડવા જોઈએ. પર્યુષણ પૂરા થયા ને તપસ્વીઓના પારણુ થયા પણ હજુ ચાતુર્માસ પૂરું થયું નથી. હજુ મહાસતીજીઓના તપ ચાલે છે. બા. બ્ર. પૂ. ચંદનબાઈ મહાસતીજીને આજે ૧૯ મે ને બા. બ્ર. ભાવનાબાઈ મહાસતીજીને ૧૧ મે ઉપવાસ છે. તેમને હજુ આગળ વધવાના ભાવ છે. નવસારીમાં બા. બ્ર. પૂ. હર્ષિદાબાઈ મહાસતીજીને આજે ૨૮ મે ઉપવાસ છે. રવિવારે તેમને પારણાના ભાવ છે. આ રીતે તપશ્ચર્યા ચાલે છે, માટે સૌ આરાધના કરવા તત્પર બનજો. હવે થોડીવાર ચરિત્ર કહું છું.
છે. ચરિત્ર:- ભદ્રા શેઠાણીએ ભીમસેન, સુશીલા અને તેના બાળકને કાઢી મૂક્યા એટલે એ તે બિચારા નિરાધાર થઈને ચાલવા લાગ્યા. ગામના પાદરમાં જઈને હવે - કયાં જાઉં, શું કરવું તેની ચિંતામાં ભીમસેન ગમગીન બનીને બેઠો હતો. ત્યાં એક સજજન માણસે તેને ચિંતાનું કારણ પૂછ્યું. એ વાત જાણીને સજને કહ્યું. ભાઈ! તું પ્રતિષ્ઠાનપુરમાં જા. ત્યાંના રાજા અને તેમના જમાઈ ખૂબ દયાળુ અને પરોપકારી છે, માટે તું ત્યાં જા. જરૂર તારું દુઃખ દૂર થઈ જશે. આ વાત સાંભળીને ભીમસેનને ખૂબ આનંદ થયે. તેને ત્યાં જવાનું મન થઈ ગયું એટલે પિતાની પત્ની સુશીલા તથા કુમારી પાસે આવીને બધી વાત કરીને ભીમસેને સુશીલાને કહ્યું તું મને રાજીખુશીથી જવાની રજા આપ તે.
“જાઉ પઈઠણનગરમેં, લે પગાર દો તીન માસ,
પીછા જલદી ચલ આઉગા, કરજે યહીં નિવાસ.” હે પ્રિયા! હું પ્રતિષ્ઠાનપુરમાં જાઉં અને બે ત્રણ મહિના નેકરી કરી પગાર લઈને જલદી પાછા આવી જઈશ. ત્યાં સુધી તું અને બાળકો અહીં જ રહેજે, પણ સુશીલાએ કંઈ જવાબ ન આપ્યો કારણ કે જે પતિને જવાની રજા આપે તે પિતાને પતિને વિગ સહન કરવો પડે અને અજાણ્યા નગરમાં રહી બાળકને ઉછેરવા કેવી રીતે? અને જે ના પાડે છે તે દુઃખ દૂર થાય તેમ નથી, એટલે એ તે જવાબ આપ્યા વિના મૌન બેસી રહી. પત્નીને મૌન જોઈને ભીસસેન એને સમજાવતા કહે
Page #508
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
४५७
છે સુશીલા ! તું જરા પણ ચિ'તા ન કરીશ. કાર્યની સિદ્ધિ થશે એટલે દોડતા આવી પહેાંચીશ. તું તે ઘણી સમજી છે એટલે જાણે છે કે જે પુરૂષ ઘર છેડીને દેશાંતર જતા નથી, જે નવી નવી ભાષાઓ, રીતિરવાજો અને વિવિધ સંસ્કારોને જાણતા નથી તે માણસની બુદ્ધિ ખીલતી નથી. તે સદાય સ'કુચિત રહે છે. જેમ પાણીમાં પડેલું ઘીનું ટીપુ વિસ્તાર પામે છે તેમ જેએ દેશાંતર કરે છે, નવા નવા માણસેાના વિવિધ સ'સ્કાર અને રીતભાતાના સપર્કમાં આવે છે તેમની બુદ્ધિ વિકાસ પામે છે અને જેએ પ્રમાદ કરીને એક જગ્યાએ પડયા રહે છે તેએ તે દરિદ્રતાને વરે છે, માટે તુ મારા વિયેાગનુ દુઃખ સહન કરીને પણ મને જવાની રજા આપ. થોડા સમયમાં ઘણું ધન મેળવીને આવી જઈશ. ત્યાં સુધી તું મહેનત મજૂરી કરીને તમારું ત્રણેનું પાલન પાષણ કરજે.
“ ભીમસેનની જવાની વાતથી સુશીલાને લાગેલા આઘાત ” :-ભીમસેન જેમ જેમ જવાની વાત કરતા ગયા તેમ તેમ સુશીલાનુ હૃદય વી ધાતું ગયું. પતિના વિયાગના વિચાર આવતાં એનુ અંતર રડી ઊઠયું ને આંખમાં આંસુ સારતી ખેલી ઉઠી હે સ્વામીનાથ ! આવા દુઃખના સમયે આપ અમને એકલા છેોડીને ચાલ્યા જાઓ તે કેવી રીતે ચાગ્ય ગણાય ? દુઃખમાં તે કુટુબીજના ઉપકારક છે માટે હે નાથ! આપ અમને આપની સાથે જ લઈ જાઓ. મૂકીને ન જાએ. અમે તે ત્રણેય તમારી સાથે આવીશ. અહીં એકલા નહિ રહીએ. સુશીલાએ સાથે આવવાનું કહ્યુ' એટલે ભીમસેને કહ્યુ' સુશીલા ! તારી વાત સાચી છે, પણ હું ત્યાં તમને ત્રણેને કેવી રીતે લઈ જાઉં ? હું ત્યાંના અજાણ્યા છું. ત્યાં કેવા માણસે હાય, કયાં રહેવાનુ` મળે. અજાણ્યા સ્થાનમાં તારા જેવી રૂપવંતી સ્ત્રીને લઈ ને રહેવુ તે મને ચેાગ્ય લાગતુ નથી. એ રીતે રહેવાથી બીજી ઘણી નવી ઉપાધિ આવી પડે છે, માટે હે વલ્લભા ! તુ' એટલેા સમય ભગવાનનું સ્મરણ કરતી મારા વિયેાગને સહન કરજે. હું જેમ મને તેમ જલ્દી ધન કમાઈને પા કરીશ ને તું અહી' રહીને આપણા ખાળકેનું રક્ષણ કરજે, કારણ કે એ જ આપણું સ’સ્કાર ધન છે. આ વાત ચાલતી હતી ત્યાં દેવસેન અને કેતુસેન બંને ખાળક રડતાં રડતાં એના પિતાજીને કેાટે વળગી પડયા ને કહેવા લાગ્યા . “ નહિ જવા દઉં' નહિ જવા દઉ..” બાળકેાની આંખેા નિસ્તેજ બની ગઈ હતી. પ'ડ ઉપરના વસ્ત્રો પણ જીણુ થઈ ગયા હતા, ને મુખ તા સાવ કરમાઈ ગયા હતા. આવા બાળકોએ કહ્યુ પિતાજી ! તમે અમને મૂકીને જવાની વાત કયાં કરે છે ? હે પિતાજી ! તમે અમને આવી દુ:ખી હાલતમાં નિરાધાર મૂકીને ન જાઓ, તમે અમને મૂકીને ચાલ્યા જવાના હૈ। તા હે પિતાજી! આ તમારી તલવાર વડે અમારુ· મસ્તક ઉડાવી દો અને પછી તમે સુખેથી પરદેશગમન કરે. ખાકી અમે તમને નહિ જવા દઈએ. પુત્રાના આવા ખેલ સાંભળીને ભીમસેનને ઘણું દુઃખ લાગ્યુ. પત્ની અને બાળકોને મૂકીને જવાની એની
શા. ૧૮
Page #509
--------------------------------------------------------------------------
________________
૫૨
બિલકુલ ઈચ્છા નથી, પણ મૂકીને ગયા કેતુસેન એ બંનેને વહાલથી પપાળ્યા, “ નહિ જાઉ... બેટા ! હૈં નહિ જા અને બાળકોને સૂવાડી દીધા.
શારદા સિતિ સિવાય છૂટકો ન હતા એટલે દેવસેન અને થોડી વાર રમાડયા અને તેમને સમજાવીને કહ્યું ” તમે સુખેથી ઊધી જાઓ. એમ કહીને
“ અશ્રુભીની આંખે સુશીલાએ પતિને આપેલી વિદાય ” :– પિતાજીના વચન ઉપર વિશ્વાસ રાખીને અને બાળકો સૂઈ ગયા. અને બાળકોને ઘસઘસાટ ઉંઘતા જોઈને વહેલી સવારે ભીમસેન જાગ્યે. સુશીલા તે જાગતી જ પડી હતી. પતિને બેઠા થયેલા જોઈ ને એ પણ બેઠી થઈ ગઈ ને તેણે પતિને પ્રણામ કર્યાં. ભીમસેને સુશીલાને જેમતેમ કરીને સમજાવી. દુઃખિત દિલે સુશીલાએ ભીમસેનને જવાની રજા આપી. ભીમસેને તેના માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા અને માળકો જાગી ન જાય તે રીતે ખૂબ ધીમા અવાજે તેને મીઠા શબ્દોથી બધી સલાહ-સૂચના આપીને સુશીલા તરફ્ એક મીઠી કરૂણ નજર નાંખીને ત્યાંથી વિદાય થયા. પતિના જવાથી સુશીલાને ઘણા આઘાત લાગ્યા. પતિને જતા જોઈને સુશીલા જ્યાં સુધી ભીમસેન દેખાયે ત્યાં સુધી આંખમાં આંસુડા સારતી પતિના સામે જોતી ઊભી રહી. ભીમસેન તલવાર અને ઢાલ લઈ ને નવકારમ ́ત્રનુ' સ્મરણ કરી ચાલી નીકળ્યેા. માણુસ કાઈ પણ કાર્ય કરવા માટે કાય છે ત્યારે મનમાં મોટી આશા લઈ ને જાય છે, એમ ભીમસેનને પણ આશા હતી કે અરિ’જય રાજા એનુ' દુઃખ દૂર કરશે. એવી આશા અને ઉમ'ગથી ઝડપભેર ચાલવા માંડયુ. વહેલી સવારથી ખપેાર સુધી ચાલતા. અપેારના ઝાડ નીચે શીતળ છાયામાં વિસામે ખાતા ને અપેાર નમતા પાછે ચાલી નીકળતા. રાત્રે કેાઈ ધમ શાળા, મદિર કે ગામના ચોરા ઉપર સૂઈ જતા અને ભૂખ લાગે ત્યારે રસ્તામાં વનફળ મળે તે ખાઈ લેતે અને નદીસાવરનુ પાણી પી લેતા. આમ સવાર સાંજ બે વખત દડમજલ કરતાં ચોથે દિવસે ભીમસેન પ્રતિષ્ઠાનપુરના પાદરમાં પહોંચ્યા. એ બિચારા નગરના અજાણ્યા હતા ને પાછુ રાજાને મળવુ' હતુ' એટલે પાદરમાંથી આવતા જતા માસાને પૂછ્યું. ભાઈ ! આ ગામના રાજા અને એમના જમાઈ દીનદુઃખીએના દુઃખ દૂર કરવા માટે કયારે મહાર નીકળે છે ? નગરજનોએ કહ્યુ', ભાઈ! ગઈ કાલે જ રાજાના જમાઈ માટી સવારી સાથે નીકળ્યા હતા ને એમણે કાંઈક દુઃખીએના દુઃખ દૂર કર્યાં છે. તુ... એક દિવસ મેાડા પડયા. કાલે આવ્યા હાત તે તારુ' કામ થઈ જાત. હવે કયારે આવશે ? લોકે કહે છે હવે તા છ મહિના પછી રાજા પાતે નીકળશે. ત્યાં સુધી તું અહી શકાઈ જા. એ સિવાય તારા માટે બીજો કોઈ ઉપાય નથી. આ સાંભળીને ભીમસેનની આંખે અંધારા આવવા લાગ્યા. શરીર ઠંડું પડી ગયું કારણ કે પોતે જે આશાથી આવ્યે હતા તે આશા ઉપર તા પાણી ફરી વળ્યુ હતું, તેથી તે ખિન્ન ને ઉદાસ મની ગયા. હૈયું ભારે બની ગયું, મન વિષાદ અનુભવવા લાગ્યુ. ને ખેલવા લાગ્યા,
Page #510
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધ
૪૫૯
“ નબળાનું ભાગ્ય નબળુ :- હાય....નબળાનું ભાગ્ય નબળુ જ હાય છે. અરેરે....હું ભાગ્ય ! તુ કેટલું બધુ નિર્દય છે. જો તારે મને દુઃખ જ આપવું છે તા હવે મને તુ' માત આપને! મારાથી હવે આ દુઃખ સહન થતું નથી. મારા મહાન પુણ્યેાયે મને આવેા મનુષ્યભવ મળ્યા છે. પૂર્વે કઈક સુકૃત કર્યાં હશે તેથી રાજવૈભવ અને સુખસાહ્યખી મળ્યા. તે ભાગવતા મે' કદી પ્રમાણિકતા, ન્યાય અને નીતિનુ* ઉલ્લઘન કર્યું નથી છતાં આજે મારી કેવી છૂરી હાલત થઈ છે! મારે જંગલે જંગલ ભટકવુ પડે છે. ભૂખ્યા ને તરસ્યા આથડવુ' પડે છે. મારા બાળકોને પણ મારે ભૂખ્યા સૂવાડવા પડે છે. મારી સાથે મારી પત્નીને પણ બધા દુઃખા સહન કરવા પડે છે. અરેરે....ભગવાન ! મારા દુઃખાને તે કોઈ પાર નથી. કોણ જાણે કયારે આ દુઃખમાંથી મારા છૂટકારા થશે? હવે કયાં જવું ? શુ કરવુ' ?છ મહિનાના સમય કેવી રીતે પસાર કરવા ? મારે ત્યાં સુધી કયાં રહેવુ? આ નગરમાં મને કોઈ એળખતુ પિછાણતું નથી, તેા ખીજુ કાણુ નાકરી રાખે ? આમ અનેક પ્રકારના વિચારો કરતા બેઠા હતા. હવે ત્યાં ભીમસેનને કાણુ મળશે ને શું ખનશે તેના ભાવ અવસરે.
*
વ્યાખ્યાન ન. ૪૪
ભાદરવા સુદ ૯ને શુક્રવાર
તા. ૩૧-૮-૭૯
અનંતજ્ઞાની, વાત્સલ્ય વારિધિ, વીતરાગ પ્રભુના મુખમાંથી ઝરેલી શાશ્ર્વતી વાણી તેનું નામ સિદ્ધાંત. સિદ્ધાંતની વાણીના શબ્દે શબ્દમાં ગહન ભાવા ભરેલા છે. શાસ્ત્રનુ` કામ સત્યના પ્રકાશ કરવાનુ' છે. જે વસ્તુ જેવી હોય તેને તેવા સ્વરૂપે બતાવવાનુ કામ શાસ્ત્રનુ' છે. કયાં આત્માનુ' હિત છે ને કયાં અહિત છે તેને સ્પષ્ટ બતાવે તે શાસ્ત્ર. માટે સ`જ્ઞ પુરૂષાએ રચેલા પવિત્ર શાસ્ત્રોના વચન પર કદી અશ્રદ્ધા કે, અવિશ્વાસ ન કરવા. મેાક્ષાભિલાષી મનુષ્યેાના જીવનમાં તેા શાસ્ત્રો મુખ્ય હાય છે. શાસ્ત્ર કહે એ જ સાચું. આવી દૃઢ શ્રદ્ધા મુમુક્ષુ મનુષ્યની હેાય છે. શાસ્ત્રની શ્રદ્ધા કર્યા સિવાય કદી મેાક્ષ મળતા નથી. આપમતિનુ' વિસર્જન કરીને શાસ્ત્રમતિને ધારણ કરવાથી મેક્ષની સિદ્ધિ થાય છે. શાસ્ત્રવચનમાં શંકા કરવાથી સાધના ડહેાળાઈ જાય છે. શાસ્ત્રના માદન અનુસાર આત્માએ મેાક્ષમાર્ગે આગળને આગળ કદમ ઉઠાવતા રહેવુ' જોઈ એ. શાસ્ત્રને આગળ કરીને ચાલ્યા સિવાય મેક્ષમાગ ઉપર આગળ નહિ વધાય. શાસ્રવચનને આગળ કરીને ચાલનાર જીવ સહેલાઈથી સસાર અટવીને આળગી શકે છે. શાસ્ત્ર ત સુમુક્ષુની આંખ છે. મુમુક્ષુ જીવ એ આંખથી જોઈ ને દરેક કાર્ય કરે છે. આત્માથી જીવ શાસ્ત્રને ખૂબ માન આપે અને શાસ્ત્રના દરેક અભિપ્રાયને માન્ય રાખે. તેને શાસ્ત્ર પ્રાણથી
Page #511
--------------------------------------------------------------------------
________________
૫૬૦
શારદા સિદ્ધિ પણ અધિક પ્રિય હોય છે. શાસ્ત્રના પવિત્ર પાણી વિના આત્મશુદ્ધિ થતી નથી, માટે દરેક મનુષ્ય શાસ્ત્રના વચન ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખવી જોઈએ.
મહાન પુણ્યને ઉદય હોય ત્યારે આપણને જિનવચન સાંભળવા મળે છે. જિનવચન ભવસાગરથી તારનાર છે. જિનવચન કેવા મંગલમય છે! મંગલકારી જિનવચને રાજાઓને તાર્યા ને રકને તાર્યા, અભણ અને વિદ્વાનને, બાળક અને બુદ્દાઓને પણ તાર્યા છે. સર્વ જીવોની દયા, સર્વ પાપને ત્યાગ બતાવનારા જિનવચને કેવા હિતકારી છે! આ રીતે મનથી પણ જિનવચનના ગુણગાન કર્યા કરે છે એની સારી અસરથી મલિન ભાવ ન જાગે અને જીવ પાપ પરિણતિમાં પણ જોડાય નહિ. જિનવચનના ગુણગાન અંતરમાં વારંવાર ચાલતા હોય તે દષ્ટિ જાગૃત બને, અને જાગૃત દષ્ટિ વિષય સામે આવતા જીવને સાવધાન બનાવે છે કે આ ઝેરી નાગ તારી સામે આવ્યા. દિલમાં જિનવચન પ્રત્યે શ્રદ્ધા હોય, બહુમાન હોય અને એના જ ગુણગાન ગવાતા હોય પછી વિષય પ્રત્યે એ જીવને આસક્તિ હોય ખરી? ના. તેને તે વિષે કાતિલ ઝેર જેવા લાગે. આવા જાગૃત જીવને વિષ પ્રત્યે બિલકુલ આસક્તિ કે આકર્ષણ ન થાય. ધર્મ પરિણતી જાગતી રહે. છતાં માને કે અનાદિન કુસંસ્કારવશ વિષયે તરફ આસક્તિ કે આકર્ષણ થાય તો પણ એની ઝેર રૂપે ઓળખાણ હૈયામાં જાગતી પડેલી હોય એટલે એના મનમાં થયા જ કરે કે હું બેટા માર્ગે જઈ રહ્યો છું, ઝેર ખાઈ રહ્યો છું. કયાં સુધી આ ઝેર ખાવાના ! જે આવો એળખાણ અને સંતાપ હૈયામાં જાત હોય તે એ ધર્મ પરિણતિ છે.
જિનવચનની શ્રદ્ધાવાળા જીવને પાપકર્મ કરવા પડે તે એના દિલમાં ખટક્યા કરે છે કે આ સંસારમાં બેઠો છું એટલે પાપસ્થાનક સેવવા પડે છે. કયારે હું આ પાપમાંથી છૂટીશ? આગળના રાજા મહારાજાએ જિનવચન સાંભળીને એવી ભાવના કરતા હતા કે કયારે આ રાજભવના પિંજરમાંથી છૂટકારો થાય ! આ રાજવૈભવ અને સુખ એ કંઈ ધર્મ પ્રવૃત્તિ નથી પણ પાપની પ્રવૃત્તિ છે. આવી સુખની સાહાબીમાં પણ આવી જાગૃતિ, વૈરાગ્યભાવના અને ચારિત્ર લેવાના કેડ જાગવા એ કંઈ સામાન્ય વાત નથી. અંતરમાં જિનવચનની શ્રદ્ધાની જ્યોત જલતી હોય, ધર્મ પરિણતિ જીવતી ને જાગતી હોય ત્યારે આવી ભાવના થાય છે, આટલા માટે તમને વારંવાર ટકેર કરીએ છીએ કે જિનવચન પ્રત્યે શ્રદ્ધા કરે અને રત્ન જેવું જિનશાસન મળ્યું છે તેને સદુપયોગ કરી લો. હવે આપણે મૂળ વાત વિચારીએ.
“બ્રહ્મદત્તને પોતાની વીતક કહાની કહેતે વરધનુ”:- બ્રહ્મદત્તને ઘણા સમયે પિતાને મિત્ર વરધનું મળ્યું તેથી બંનેના હર્ષને પાર ન રહ્યો. વરધનુના કહેવાથી બ્રહ્મદત્ત પોતાની કહાની બધી કહી સંભળાવી, પછી વરધનું કહે છે હે કુમાર ! હું તમને વૃક્ષ નીચે બેસાડીને પાણી લેવા ગયો. ત્યાં પાણીની શોધમાં ભટકતે હતે
Page #512
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ ત્યારે અચાનક દીર્ઘરાજાના સૈનિકે એ મને પકડી લીધે ને ખૂબ માર મારીને મારા હાડકાં ભાંગી નાંખ્યા ને કહ્યું અમને બ્રહ્મદત્તકુમાર બતાવ, નહિ બતાવે તે તને જાનથી મારી નાંખીશું પણ હું તે કંઈ બે નહિ, એટલે હું તમને જ્યાં બેસાડીને આ હતે તે રસ્તે મને મારતા મારતા લઈને ચાલ્યા. મેં જોયું કે આ લોક કુમારને જેશે તે પકડીને મારી નાંખશે, માટે મેં એ લોકેની નજર ચૂકવીને તમને ત્યાંથી જલદી ભાગી જવા ઈશારો કર્યો, એટલે તમે ત્યાંથી તરત ભાગી ગયા. મેં જોયું કે તમે ત્યાંથી ચાલ્યા ગયા છે એટલે તમે જે સ્થળે બેઠા હતા તે જગ્યા બતાવીને કહ્યું કે બ્રહ્મદત્ત કુમાર અહીં બેઠા હતા પણ અત્યારે અહીં દેખાતા નથી માટે મને એમ લાગે છે કે આ વિકરાળ જંગલમાં કઈ વાઘ-વરૂ કે સિંહ આદિ ખાઈ ગયું હશે પણ મારા વચન ઉપર એમને વિશ્વાસ ન બેઠે, એટલે ફરીથી એ લોકોએ મને ખૂબ માર માર્યો. મને ખૂબ પીડા થવા લાગી ત્યારે મારા મનમાં થયું કે આ લોકે હવે મને જીવતે નહિ છોડે ત્યારે મને એક પરિવ્રાજકે આપેલી ગોળી હતી તે મેં મેઢામાં મૂકી દીધી. એ ગાળીને એ પ્રભાવ છે કે માણસ નિચેતન બની જાય. ગોળી મોઢામાં મૂકવાથી હું નિજીવ જે બની ગયે તેથી એ લોકેએ માન્યું કે આ મરી ગયે એટલે સૈનિકે ત્યાં જ પડેને મૂકીને ચાલ્યા ગયા. આ સમયે હું તે મારની અસહ્ય વેદનાથી બેભાન બની ગયેલો હતો. એમના ગયા પછી બે દિવસે હું ભાનમાં આવ્યું ત્યારે મેં મોઢામાંથી ગોળી બહાર કાઢી એટલે હું પહેલાંની જેમ ચેતનવંત બની ગયે પણ મને માર ખૂબ સાલતે હતે. ચાલવાની શક્તિ ન હતી, છતાં મનને મક્કમ કરીને તમારી શોધ કરતે આમતેમ જંગલમાં ભટકવા લાગ્યા.
! દુનિયામાં મિત્ર તે ઘણું હોય છે પણ આવા મિત્રને જેટો ક્યાંય મળતું નથી. મિત્ર છે તે આવા હજો. સુખદુઃખમાં સાથે રહેનાર મિત્ર તે કોઈક જ હોય છે. અંજના સતીને વસંતમાલા સખી એવી મળી હતી કે જે અંજના સતીની સાથે બાર બાર વર્ષ સુધી સુખદુઃખમાં સાથે રહી હતી. આનું નામ સખી. વરધનુ પિતાના દુઃખની કહાની બ્રહ્મદત્તને કહેતા કહે છે કે હે મિત્ર! હું તમારી શેધ કરતા વને વને ઘૂમતે હતો. આપની શોધ કરતો કરતે હું એક ગામમાં ગયા. ત્યાં તમે ન મળવાથી હું નિરાશ થઈને બેઠા હતા ત્યાં એક તાપસ આવ્યા ને મને પૂછ્યું બેટા! તું કે પુત્ર છે? અને ઉદાસ થઈને અહીં કેમ બેઠે છે? ત્યારે મેં એમને મારી ઓળખાણ આપી એટલે એમણે કહ્યું કે મને તારું મુખ જોઈને લાગ્યું કે તું મારા ભાઈને પુત્ર છે. હું તારા પિતાને નાનો ભાઈ સુભગ છું એમણે મને ખબર આપી કે તમે લક્ષાગૃહમાંથી ભાગી છૂટયા પછી ત્રણ ચાર દિવસે દીર્ઘરાજા અને ચુલની રાણીને ખબર પડી કે તમે બંને જીવતા છે એટલે એ વૈરને બદલે લેવા દીર્ઘરાજાએ તારા પિતાજીને પૂબ ત્રાસ આપે. તેથી તેઓ કયાંક ભાગી છૂટયા છે, અને તારી માતાને તેણે માતંગ
Page #513
--------------------------------------------------------------------------
________________
૪૬૨
શારદા સિદ્ધિ નામના ચાંડાલને ઘેર મૂકી છે. આ સમાચાર જાણીને મને ખૂબ દુખ થયું. માતાને દુઃખમાંથી છોડાવવી એ પણ મારી ફરજ હતી એટલે હું મારા મૂળ વેશે તે ત્યાં ન જઈ શકું, તેથી હું સંન્યાસીને વેશ લઈને માતંગ ચાંડાલની પાસે ગયે ને તેને ખૂબ સમજાવીને મારી માતાને ત્યાંથી છોડાવીને મારા પિતાજીના મિત્ર દેવશર્મા બ્રાહ્મણને ત્યાં મૂકીને તમને શોધતે શેત આજે અહીં પહોંચે. આપનું મિલન થતાં મારું બધું દુઃખ ચાલ્યું ગયું.
બ્રહ્યદત્ત અને વરધનુનો પીછો કરતા સૈનિકે”:- આ રીતે વરધનુએ પિતાની વીતકકથા બ્રહ્મદત્ત કુમારને કહી. વાત પૂરી થઈ એ જ વખતે ત્યાં એક માણસ દોડતું આવ્યું ને તેમને કહ્યું કે આપ બંને જલદી અહીંથી ભાગી જાઓ, કારણ કે દીર્ઘરાજાના સૈનિકે આપની તપાસ કરતાં અહીં આવી રહ્યા છે. જુઓ, હજુ તે બંને મિત્રો મળ્યા ને સુખદુઃખની વાત કરીને હૈયું હળવું કર્યું. માંડ શાંતિને શ્વાસ લીધે ત્યાં તે ભાગવાનો વખત આવ્યે. દીર્ઘરાજાના સૈનિકો તમને શોધતા આવે છે. આ સમાચાર સાંભળીને બંને જણા જીવ લઈને ત્યાંથી શ્વાસભેર નાઠા. ચાલતા ચાલતા તેઓ કૌશાંબી નગરીમાં પહોંચ્યા. આ નગરી બહાર બગીચામાં બંને મિત્ર વિસામો ખાવા બેઠા. આ બગીચામાં સાગરદત્ત અને બુદ્ધિ નામના બે વહેપારી પુત્રે પિતાના બે કુકડાને સામસામી યુદ્ધ કરાવતા હતા. તેમાં એવી શરત હતી કે જેને કુકડે હારે તેણે એક લાખ રૂપિયા આપવાના. આવી શરત કરીને બંને કુકડાને સામસામી યુદ્ધ કરાવતા હતા. ઘણુ માણસે આ યુદ્ધ જેવા માટે આવ્યા હતા. બ્રહ્મદત્તકુમાર અને વરધનુ બંને મિત્રે પણ આ યુદ્ધ જેવા ઉભા રહ્યા. થોડીવારમાં બુદ્ધિલના કુકડાએ સાગરદત્તના કુકડાને હરાવ્યો, તેથી સાગરદત્તને ખૂબ દુઃખ થયું, અને તેણે પિતાના કુકડાને બુદ્ધિલના કુકડા સાથે લડવા ખૂબ પ્રેરણા કરી પણ એને કુકડો ફરીથી લડવા તૈયાર ન થયું. આ જોઈને વરધનુએ સાગરદત્તને કહ્યું છે કોષ્ઠી ! તમારે કુકડે સારી જાતિને છે છતાં બુદ્ધિલના કુકડા સાથે લડવામાં કેમ હારી ગયે? આ વાતનું મને ખૂબ આશ્ચર્ય થાય છે.
તમારામાંથી કેઈને વાંધો ન હોય તે મારે જેવું છે કે બુદ્ધિલને કુકડે કે છે! વરધનુની વાત સાંભળીને સાગરદને કહ્યું–ભાઈ! ખુશીથી જુએ ને. કુકડાને જોવામાં કેણ વિરોધ કરી શકે તેમ છે? હું એક લાખ રૂપિયા હારી ગયે એની મને ચિંતા નથી પણ મારી પ્રતિષ્ઠા ગઈ એનું મને દુઃખ છે. તમે બુદ્ધિલના કુકડાને ખુશીથી જોઈ શકે છે, એટલે વરધનુ બુદ્ધિલના કુકડાને જોવા લાગે, ત્યારે બુદ્ધિલના મનમાં થયું કે આ માણસ મારા કુકડાને જોઈ રહ્યો છે માટે હમણું મારી પોલ પકડાઈ જશે, એટલે એણે વરધનુને ખાનગીમાં કહી દીધું કે હું તમને ૫૦૦૦૦ રૂપિયા આપીશ પણ તમે મારી વાત બહાર પાડશે નહિ. એમ કહી દે કે કુકડામાં કાંઈ નથી. વરધનુ
Page #514
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
ra
બુદ્ધિલને શાંત રહેવાનું કહીને કુકડાને ધારીધારીને જોવા લાગ્યા. તે જોયું કે કુકડાના પગમાં ઝીણી સેાય બાંધેલી હતી. તેના કારણે ત્રાસ પામીને સાગરદત્તના કુકડા હારી ગયા હતા. વરધનુએ ધીમે રહીને કોઈ ન જાણે તેમ એ સાય કાઢી લીધી ને જાહેરમાં કહ્યું કે મેં બુદ્ધિલના કુકડા જોઈ લીધા. એમાં કઈ નથી. એમ કહીને વરધનુ ત્યાંથી એક બાજુ પર ખસી ગયા ને સાગરદત્તને ખાનગીમાં સત્ય વાત જણાવી દીધી, એટલે સાગરદરો ફરીથી પેાતાના કુકડાને બુદ્ધિલના ટુકડા સાથે લડાઈ કરવા તૈયાર કર્યાં. બંને કુકડા ફરીથી લડવા લાગ્યા. આ વખતે સાગરદત્તના કુકડાએ બુદ્ધિલના કુકડાને હરાવી દીધા એટલે બુદ્ધિલ પણ એક લાખ રૂપિયા હારી ગયા. આ વખતે સાગરદત્ત ખૂબ પ્રસન્ન થયા ને એણે વરધનુને કહ્યું હું આ ! આપની કૃપાથી મારા કુકડા આ વખતે જીત્યા છે, એટલે મારી પ્રતિષ્ઠા પણ જળવાઈ ગઈ છે, માટે આપ મારા ઘેર પધારે તે મને ખૂબ આનંદ થશે. એમ કહીને સાગરદત્ત બંને મિત્રાને પેાતાના રથમાં બેસાડીને પેાતાના ઘેર લઈ ગયા ને તેમને ખૂબ આદર સત્કાર કર્યાં. સાગરદત્તના પ્રેમ જોઈને અને જણા ત્યાં આનંદથી રહેવા લાગ્યા સાગરદત્ત અને મિત્રને પેાતાના જમાઈની જેમ સાચવે છે. હવે આગળ શું બનશે તેના ભાવ અવસરે.
ચરિત્ર:– “ભીમસેનને ચિ ંતાતુર જોઈને માદીએ આપેલુ આશ્વાસન” :દુઃખીએના દુઃખ દૂર કરવા રાજાના જમાઈ સવારી સાથે ગઈકાલે નીકળ્યા હતા અને હુવે છ મહિના પછી રાજા નીકળશે. આ સમાચાર જાણીને ભીમસેન એકદમ ઉદાસ થઈ ગયા. હવે છ મહિનાના સમય કેવી રીતે ને કયાં પસાર કરવા? એમ અનેક પ્રકારના વિચારો કરતા બેઠા હતા. ધનસાર નામના એક મોટા અનાજના વહેપારી જે રાજાના મેદી હતા તે તે વખતે ત્યાં હતા. ભીમસેનના મુખ ઉપરના ભાવા જોઈ ને તે સમજી ગયા કે નક્કી આ માણસ ખૂબ દુઃખી છે. દુઃખના માર્યાં આવ્યા છે પણ હવે છ મહિના કેમ કાઢવા તેની ચિંતામાં પડયા છે. એણે કહ્યુ ભાઈ ! તમે કણ છે ને કયાંથી આવા છે ? ભીમસેને પોતાની બધી કહાની ધનસારને કહી સંભળાવી. ધનસારને ભીમસેનની ખૂબ દયા આવી તેથી એણે મમતાથી કહ્યુ-ભાઈ! હાય, આપણુ. ભાગ્ય જ જયાં ફ્યુ· હોય ત્યાં કાને દોષ દેવા ? સૌ જીવા ભાગ્યને આધીન છે. તું મુંઝાશ નહિ. આ છ મહિના તુ' મારે ઘેર રહેજે, ખાજે, પાજે ને મારી દુકાનનું કામ કરજે. છ મહિના તા કાલે વીતી જશે ને તારું દુઃખ દૂર થશે, માટે તું ઊઠ, ઊભેા થા. તુ ચિંતા ઇંડીને મારે ઘેર ચાલ. આવા જમ્મર પાપેયમાં પણ પુણ્યનું કિરણ ફૂટયું. ધનસારના આવા વચન સાંભળીને ભીમસેનને કંઈક હિંમત આવી એટલે તે ધનસારને ઉપકાર માનતા કર્મીની લીલાથી આશ્ચર્ય અને દુઃખ પામતા એ તેને ઘેર આવ્યો ને દુકાનના કામે લાગી ગયા. પેાતાની તલવાર અને ઢાલ ધનસારને સાચવીને મૂકવા
Page #515
--------------------------------------------------------------------------
________________
શાહા સિતિ આપી દીધા ને પોતે દુકાનનું કામ કરવા લાગ્યા. આમ કરતાં જોતજોતામાં તે છે મહિના પૂરા થઈ ગયા.
પાપ શું નથી કરતુ” :– છ મહિના પૂરા થતાં પ્રતિષ્ઠાનપુરમાં અરિજ્ય રાજાની સવારી નીકળી. અનેક ગરીબ યાચકે ત્યાં આવીને પોતાના દુઃખની અરજ કરવા માટે ત્યાં આવીને ઊભા હતા. ત્યાં ભીમસેન પણ જઈને ઉભો રહ્યો. એને વારે આવ્યું એટલે એ બે હાથ જોડીને નમ્રતાપૂર્વક રાજાને વિનંતી કરવા લાગે કે હે પરમ દયાળુ મહારાજા! હું ખૂબ જ દુઃખી માણસ છું અને આપના શરણે આવ્યો છું. મને શ્રદ્ધા છે કે આપ જરૂર મારા દુઃખ દૂર કરશે જ. આપ મને ગમે તે કામ આપીને પણ મારા દુઃખને અંત લાવે, એટલે રાજાએ પૂછ્યું કે તું કેણુ છે ને કયાંથી આવ્યો છે? તે બધી વિગત મને જણાવ. આ ભીમસેન ભલે ને ભેળ માણસ છે. એને કૂડકપટ કરતા આવડતું નથી. આવા દુઃખમાં પણ કદી એ અસત્ય બોલતું નથી. એટલે સત્ય વાત કરી કે હું ઉજજૈની નગરીને રહેવાસી છું ને મારા કર્મોદયથી દુઃખી છું તેથી આપની પાસે આવ્યો છું, ત્યારે રાજાએ પૂછ્યું કે ત્યાંના રાજા કેણ છે? હરિસેન. આ સાંભળીને અજિંક્ય રાજાએ કહ્યું તારે રાજા હરિસેન તે દયાળુ છે. એના રાજ્યમાં કોઈ દુ:ખી નથી. એ પણ મારી જેમ દુખીઓના દુઃખ દૂર કરે છે તે તું એની પાસે કેમ ન ગમે ? કદાચ તું ગયે
હોઈશ ને તારામાં લાયકાત નહિ હોય માટે નહિ રાખે હોય. તે હું પણ તારા સ જેવા અજાણ્યા માણસને રાખીને શું કરું? મને તે તું કઈ ધૂત જેવો લાગે છે માટે હું તને કાંઈ મદદ કરી શકું તેમ નથી. હમણાં મારે માણસની જરૂર નથી. માટે તારે ક્યાં જવું હોય ત્યાં ચાલ્યો જા. એમ કહીને રાજા તે ચાલ્યા ગયા.
કર્મની દશા કેવી વિચિત્ર છે! ભીમસેન તે અહીં મોટી આશાથી આવ્યું હતું. એ સમજતો હતો કે રાજા મને કંઈને કંઈ કામ આપશે ને મારા દુઃખને અંત આવી જશે, પણ અહીં તે એનાથી ઊલટું જ બન્યું. હજારેની દયા કરનારા રાજા એને માટે નિર્દય બની ગયા. એને કામ આપવાની સ્પષ્ટ ના પાડી એટલે ભીમસેનનું હૈયું ચીરાઈ ગયું. એની આશાના મિનારા ભાંગીને ભુક્કા થઈ ગયા, અને ભાંગેલા હૈયે ભીમસેન ધનસારને ત્યાં આવ્યું. એનું મુખ ઉદાસ જોઈને ધનસારે પૂછયું કેમ ભાઈ! શું થયું ? ત્યારે ધનસારે વ્યથિત હૃદયે બધી વાત કરી. ધનસારે કહ્યું–ભાઈ! જેવી ભવિતવ્યતા. તું વૃથા શોક ન કરીશ. હિંમત રાખ. દુઃખ કાયમ ટકવાનું નથી.
રાજ જમાઇ નિકલેગા, જબ ઉસે મિલના યાર,
છે રખેંગે જરૂર તુમકે, દયાવંત દાતાર છ મહિના પછી રાજાના જમાઈ આવશે તેને તું મળજે. તે તારું દુઃખ જરૂર દૂર કરશે. ત્યાં સુધી ભલે તું મારી દુકાને કામ કરજે. આમ કહીને ધનસારે ભીમસેનને આશ્રય
Page #516
--------------------------------------------------------------------------
________________
ચારા સિિ
૪૬૫
અને આશ્વાસન આપ્યા એટલે ભીમસેનને હિંમત આવી. સુખના સ્વપ્ના સેવતા દિવસે પસાર કરવા લાગ્યા. સમય જતાં બીજા છ મહિના પૂરા થયા ને રાજાના જમાઈ જિતશત્રુ આબ્યા. ભીમસેન દોડતા એમની પાસે ગયા ને પોતાના દુઃખની કહાની કહેવા લાગ્યા. જિતશત્રુએ એને પૂછ્યુ કે ભાઈ! તું કેટલા વખતથી અહીં રહે છે? ભીમસેને કહ્યું કે હું તે ખાર મહિનાથી અહીં આવ્યા છુને આપની રાહ જોઉ છુ.. તેા છ મહિના પહેલાં મારા સસરા અરિજ્ય રાજાની પાસે તું કેમ ન ગયા ? ભીમસેને બધી વાત કરી એટલે જિતશત્રુ વિચારમાં પડયા કે મારા સસરા તા મહાદયાળુ છે તે। આ દુઃખી માણસ ઉપર દયા કેમ નહિ કરી હાય ! આવું તે કયારે અન્યુ' નથી. તે શું આ માણસ સારો નહિ હોય ! આમ અનેક તર્ક વિતર્ક કરવા લાગ્યા.
પણ
“તટી પડેલા આશાના મિનારા' આ જોઈ ને ભીમસેન આ વભર્યાં કહે એલ્યો–રાજન! આપ તે મહાદયાળુ છે. આપ જે કામ, કહેશે તે કરીશ પણ મારુ દુઃખ દૂર કરે. હું આપના શરણે છું, ત્યારે જિતશત્રુએ કહ્યું- મારા સસરાએ જે કર્યુ છે તે ચેાગ્ય જ કર્યુ હશે. એમને તારામાં યેાગ્યતા નહિ લાગી હાય તેથી તને મદદ કરી નથી તેા હુ` કેવી રીતે કરી શકું? હું... પણ તને મ નહિ કરી શકું. આ શબ્દો સાંભળતા ભીમસેનની આંખમાંથી અશ્રુની ધારા વહી અને કહ્યું હે રાજન્! શુ આપ પણ મને કામ નહિ આપે ? હું તે આપની આશાએ બેઠો હતા. આપે પણુ મને નિરાશ કર્યાં ? અરેરે....હવે મારુ શુ થશે ? હે ભગવાન ! હું કાનાં શરણે જાઉં ? આમ વિલાપ કરતા ઢગલા થઈ ને ઢળી પડયા. આટલો કરૂણ વિલાપ સાંભળવા છતાં જિતશત્રુને દયા ન આવી ને ત્યાંથી ચાલ્યું ગયા.
બધુએ ! કમની કેવી કઠણાઈ છે! જયારે માણુસનું પુણ્ય ખતમ થાય છે ત્યારે દયાળુ પણ નિય બનીને ચાલ્યા જાય છે. નહિતર જિતશત્રુ તે રાજા કરતા પણ વધારે દયાળુ હતા છતાં ભીમસેન માટે આમ કેમ બને ? કોઈને નિરાશ ન કરનારા એને જ શા માટે નિરાશ કરે ? આ બધા કના ખેલ છે. ભીમસેન કની વિચિત્રતાના વિચાર કરતા પેાતાના પાપને નીદતા ભાંગેલા હૈયે ને ભાંગેલા પગે ધનસારની દુકાને આવ્યે એટલે ધનસારે પૂછ્યું-કેમ, આજે તા તારું દુઃખ દૂર થઈ ગયુ` ને ? ભીમસેને દુઃખિત દિલે કહ્યું– શેઠ ! મારા નસીબ ઘણા વાંકા છે એટલે હું જ્યાં સુખની આશાથી દોડું છું ત્યાં મારુ' નસીબ બે ડગલાં આગળ આવીને ઉભું રહે છે. લાખા ગરીબે ઉપર દયા કરનાર જિતશત્રુએ પણ મને ના પાડી દીધી. જે આશાથી હું ખાર માર મહિના રહ્યો એ આશા માટીમાં મળી ગઈ. હવે હુ. મારા બાળકો તથા પત્નીને શુ મુખ બતાવીશ ? એ બિચારા શુ' કરતા હશે ? શેઠ! હવે મારે અહીં રહીને શું કામ છે? હવે જ્યાં કાઈ આશા જ નથી ત્યાં વૃથા સમય શા માટે ગુમાવવે!? હવે હું
શા. પુ
Page #517
--------------------------------------------------------------------------
________________
૪૬
શારદા સિહિત
જઈશ. આપે તે મને રાખીને મારા ઉપર ઉપકાર કર્યાં છે. હું. આપના ઉપકારના અદલો વાળી શકું તેમ નથી. હવે મારે જવું છે. મને મારા શસ્ત્રો, ઢાલ અને તલવાર પાછા આપા, એટલે હુ' અહીથી જાઉં. જુએ, માણસનુ' પુણ્ય ખલાસ થઈ જાય છે ત્યારે તેની કેવી દશા થાય છે કે પોતે સાચા હોય તે પણ જૂઠા ઠરે છે ને પુણ્યવાન જુઠા હોય તે પણ સાચા ઠરે છે. અહી' પણ આવું જ બન્યું. ભીમસેને ધનસાર પાસે શો અને ઢાલ પાછા માંગ્યા. હવે ધનસાર પણ કેવા ફરી જશે ને શું ખનશે તેના ભાવ અવસરે,
5
சு વ્યાખ્યાન ન. ૪૫
ભાદરવા સુદ ૧૦ ને શનિવાર
તા. ૧-૯-૭૯
પરમ પથના પ્રણેતા, મેાક્ષ માગના નેતા, આગમના આખ્યાતા, વિશ્વમાં વિખ્યાતા એવા કેવળજ્ઞાની ભગવતા આપણને પડકાર કરીને જાગૃત થવા માટે કહે છે કે માનવજીવન એ આત્મસપત્તિ કમાઈ લેવાના અપૂર્વ અવસર છે. તે આ કમાણી કરવાના અપૂર્વ હાવા શા માટે ન લઈ લેવા ? સ'સારમાં માનવી દરેક કાર્ય કરતાં વિચારે છે કે આમાંથી મને લાભ મળશે ને ? દા. ત. બહેને કપડા ધાવા બેસે ત્યારે કપડાને સાબુ લગાડે, ધેાકા મારે પછી તે જોશે કે કપડુ' ઉજળું થયું કે નહિ ? જો ખરાખર ઉજળું ન લાગે તે એ ત્રણ વાર સાબુ લગાડે. જો કપડાની બાબતમાં આટલો લાભ દેખા છે તેા આત્માના સબંધમાં આવું લક્ષ્ય છે કે નહિ ? કપડા પર સાબુ લગાડયા, ધેાકા માર્યા છતાં જો તેમાં ઉજ્જવળતા ન દેખાય તે તે જરૂર વિચાર કરશે
આમ કેમ ? શું કપડુ' તેલિયુ' છે ? ઉજળુ` કેમ નથી થતુ' ? તે પછી આત્મા પર જે કના મેલના થર જામી ગયા છે તેને ઉજળા કરવા ઉત્તમ માનવભવમાં આત્મા તરફ કઈ ધ્યાન નહિ આપવાનું ? બહેનેા કપડા ધાવા માટે સાબુ, પાણી અને સમય બગાડે છતાં જો કપડા ઉજળા ન થાય તે અને તમે શું કહેશે। ? ફુવડ, તા પછી આ સુંદર જીવનમાં પુણ્ય અને પુરૂષા ખર્ચાતા જાય છતાં આત્મામાં જરા પણ ઉજજવળતા ન આવે તે જ્ઞાનીની દૃષ્ટિએ આપણે પણ ફુવડ જેવા જ ગણાઈ એ ને? અહી' કદાચ તમને પ્રશ્ન થાય કે આત્માની ઉજ્જવળતા કઈ? નિઃસ્વાર્થ ભાવે દુ:ખી થવાના દુઃખ દૂર કરવા, સર્વ જીવા પ્રત્યે યાભાવ કેળવવા, જગતના સર્વ જીવાને પેાતાના સમાન ગણવા, વિષયેા પ્રત્યે વિરાગભાવ કેળવવેા, સંસાર પ્રત્યેથી નિવેદ ભાવ લાવવા, અરિહંત પરમાત્મા પ્રત્યે અને એમની આજ્ઞા ઉપર અપર પાર પ્રેમ અને અતૂટ શ્રદ્ધા રાખવી અને છેવટે સ'સારના સર્વ મધના તેાડી સંયમ માગે પ્રયાણુ કરવું. જીવનમાં આટલું' કરવાથી આત્મા પર લાગેલા કના થર જરૂર પાતળા પડવાના
Page #518
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૪૭
ને આત્મા ઉજજવળ બનવાના. માટે આત્મસ...પત્તિની કમાણી કરવાના સુઅવસરને ન્ય ન ગુમાવતાં તેને અપૂવ હાવા લઈ લો.
આપણા રાજના અધિકારમાં બ્રહ્મદત્તકુમાર અને વરધનુ બંને જણા સાગરદત્ત શેઠને ત્યાં આન ંદથી રહે છે. ત્યાં એક દાસ આવ્યેા. એણે વરધનુને એકાંતમાં ખેલાવીને એક ડખ્ખા આપીને કહ્યું' કે તમે કુકડાના પગમાં જે સાય હતી તે ગુપ્ત રીતે કાઢી હતી. તેના બદલામાં આપને પચાસ હજાર રૂપિયા આપવાનુ` કહ્યુ' હતું તેા તે નિમિત્તે તેણે હાર મેાકલેલ છે. એમ કહીને હારના ડખ્ખા આપીને ચાલ્યેા ગયા. વરધનુ હારના ડખ્ખા લઈને બ્રહ્મદત્તકુમાર પાસે આવ્યે અને બુદ્ધિલે દાસ મારફત જે સમાચાર માકલ્યા હતા તે કહી સભળાવ્યા, અને ડબ્બામાંથી હાર કાઢીને તેણે કુમારને મતાન્યા. કુમારે તે હારનુ નિરીક્ષણ કરવા માંડયું. જોતાં જોતાં તેના એક ભાગમાં પેાતાના નામથી અતિ એક લેખ જોયા. એ જોઈને કુમારે વરધનુને કહ્યુ... મિત્ર! જો તાર ખરો કે આ હારમાં મારા નામના લેખ લખેલો છે. તેા તે કોણે લખ્યા હશે ? કુમારની વાત સાંભળીને સમાધાન ખાતર વરધનુએ કહ્યું' કે બ્રહ્મદત્ત નામની તમારા સિવાય બીજી અનેક વ્યક્તિએ આ જગતમાં હાય, તેમાં કાણુ જાણે કયા બ્રહ્મદત્તનું નામ અહી લખવામાં આવ્યુ' હશે ! આ પ્રમાણે કહીને વરધનુ કુમારની પાસેથી ચાલ્યેા ગયા. અને લેખને ખાલ્યા તે તેમાં આ પ્રમાણે ગાથા લખેલી જોઈ.
प्रार्थ्यते यद्यपि जनेा जनेन संयेोगजनित यत्नेन । तथापि त्वामेव रमणं, रत्नवती मन्यते मनसा ||
વરધનુએ સૂક્ષ્મ બુદ્ધિથી આ ગાથાના અર્થના વિચાર કર્યાં તે એને અ સમજાયા. ખીજે દિવસે ત્યાં એક પરિવ્રાજિકા આવી ને તેણે કુમારને ચાખાથી વધાવીને આશીર્વાદ આપ્યા કે હું કુમાર ! તમે એક લાખ વર્ષના આયુષ્ય ભાગવનાર અનેા. આ પ્રમાણે આશીર્વાદ આપીને તેણે વરધનુને એકાંતમાં ખેલાવીને તેની સાથે કઈક ગુપ્ત વાતચીત કરીને ચાલી ગઈ, ત્યાર પછી કુમારે વરધનુને કહ્યુ... હે મિત્ર ! એ પરિત્રાજિકાએ તમને શુ કહ્યું? વરધનુએ કહ્યુ-મિત્ર ! સાંભળેા. તેણે મને એમ કહ્યુ કે બુદ્ધિલે તમને ડબ્બામાં જે હાર માકલાવ્યો છે તેમાં જે લેખ છે તેની મને નકલ કરવા દો, ત્યારે મેં તેને એમ કહ્યુ કે આ લેખ તે બ્રહ્મદત્તના નામથી અકિત છે તે તમે મને પહેલાં એ કહે કે એ બ્રહ્મદત્ત કાણુ છે? ત્યારે એણે મને કહ્યુ કે હું તમને એ વાત કહુ છું પણ તમે ગુપ્ત રાખજો. કોઈ ને પણ કહેશે નહિ. સાંભળે. આ નગરના ક્રોડાધિપતિ નગરશેઠને રત્નવતી નામની એકની એક પુત્રી છે. તે બુદ્ધિલની બહેન થાય છે. ખાલપણથી એને મારા પ્રત્યે ખૂબ સ્નેહ છે. એના પિતાએ એને અનેક પ્રકારની કળાઓ, શાસ્ત્રો વિગેરે ભણાવીને હાંશિયાર બનાવી. હવે તે યુવાન
Page #519
--------------------------------------------------------------------------
________________
૪૬૮
શારદા સિંહ થઈ છે. અત્યારે તે એને સમસ્ત સ્ત્રીઓમાં એક સ્ત્રીરત્ન સમાન માનવામાં આવે છે. એક દિવસ એ રત્નાવતી ખૂબ ચિંતાતુર બની ગઈ. એને કયાંય ચેન પડતું ન હતું. એની આવી સ્થિતિ જોઈને મેં એને પૂછ્યું કે બેટા! સદા કમળની માફક પ્રફુલ્લિત રહેતું તારું મુખકમળ આજે કેમ કરમાઈ ગયું છે? આવા મોટા શ્રીમંત પિતાની પુત્રીને એવું તે શું માનસિક દુઃખ છે? તું તારા દુઃખનું કારણ જે મને નહિ કહે તે કેને કહીશ? તને મારા ઉપર વિશ્વાસ નથી ? બીજું કોણ એવું તારું વિશ્વાસ પાત્ર છે કે જેના મઢે તું દુઃખની વાત કહીશ. બંધુઓ ! આજે દુનિયામાં માણસ તે ઘણું હોય છે પણ વિશ્વાસપાત્ર વ્યક્તિ તે કેઈક જ હોય છે. અરે, જેના ઉપર પૂરે વિશ્વાસ હોય છે એવા જિગરજાન મિત્રો હોવા છતાં ક્યારે એ વિશ્વાસને બદલે વિશ્વાસઘાત કરી બેસે છે તે કહી શકાતું નથી. એક દષ્ટાંત દ્વારા સમજાવું..
એક ગામમાં શાન્તિલાલ અને સવાઈલાલ નામના બે મિત્રો રહેતા હતા. બંને વણિક પુત્ર બાળપણના ગેઠિયા હતા. બંને વચ્ચે સારી મિત્રતા હતી. એકબીજાને એકબીજા પ્રત્યે ખૂબ વિશ્વાસ હતો. સહેજ પણ અવિશ્વાસ ન હતું. બંને સુખી ખૂબ હતા પણ સૌની સ્થિતિ સદા એકસરખી રહેતી નથી. તે અનુસાર સવાઈલાલની સ્થિતિ ઘસાવા લાગી. પૈસાટકે ખૂબ ઘસાઈ ગયા, પણ સમાજમાં એને મે સારે હતે. એક વખત સવાઈલાલને ઘેર લગ્નને પ્રસંગ આવ્યો. એમની સ્થિતિ ઘસાઈ ગઈ હતી એટલે તેણે પિતાના વિશ્વાસપાત્ર મિત્ર શાંતિલાલને ઘેર જઈને માંગણી કરી કે હે મિત્ર! મારે ઘેર લગ્નને પ્રસંગ છે ને મારી સ્થિતિ તું જાણે છે તે લગ્નમાં પહેરવા માટે તારે ત્યાંથી દાગીને આપ તે મારી આબરૂ જાય નહિ. જે આપે તે તારી મહેરબાની. લગ્ન પતશે એટલે તરત હું પાછા આપી જઈશ, તેથી ઉદાર દિલના શાંતિલાલે હીરાના દાગીનાને દાબડે આપે.
“દાગીના જોતા બગડેલી બુદ્ધિ :-દાગીનાથી ભરેલો દાબડો લઈને સવાઈલાલ પિતાને ઘેર આવ્યો. હીરાને હાર, બંગડી, વીંટી, બુટીયા વિગેરે હીરાના દાગીના હતા. એ બધા એની પત્નીએ લગ્નમાં પહેર્યા. સારી રીતે લગ્નને પ્રસંગ પતી ગયો એટલે દાગીના તે મિત્રના પાછા આપી દેવા જ જોઈએ ને? પણ આ કિંમતી દાગીના જોઈને સવાઈલાલની દાનત બગડી. એણે સવા લાખ રૂપિયાની કિંમતને હીરાને હાર લઈ લીધે ને બાકીના દાગીના દાબડામાં ભરી જ્યારે શાંતિલાલની દુકાને ઘણાં માણસો બેઠા હતા. એ ખૂબ કામમાં હતા તે સમયે લઈને આવ્યો ને કહ્યું-ભાઈ! આ તમારા દાગીનાને દાબડે સંભાળી લો. તમે મને આ દાગીના આપ્યા તે બદલ હું તમારે મેટે ઉપકાર માનું છું. આપ બરાબર જોઈ લેજો. આ વખતે શાંતિલાલ ખૂબ કામમાં હોવાથી મિત્ર ઉપર વિશ્વાસ રાખીને દાગીને જોયા વિના દાબડો તિજોરીમાં મૂકી દીધે. એને સવાઈલાલ ઉપર અવિશ્વાસ ન હતું એટલે દાગીને જોયા નહિ. આ વાતને
Page #520
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૪૯
ત્રણ ચાર મહિના વીતી ગયા પણ શાંતિલાલે હાર માટે બૂમ પાડી નહિ એટલે સવાઈલાલે માન્યુ કે હવે હાર આપણને પચી ગયો. એ તે શાંતિથી બેઠા હતા.
એક દિવસ શાંતિલાલના સબધીને ઘેર લગ્નના પ્રસગ આવ્યો એટલે લગ્નમાં પહેરવા માટે દાગીનાના દામડા ખાલ્યો તે મુખ્ય હાર નથી, તેથી એમના મનમાં થયુ` કે કદાચ સવાઈલાલને ઘેર રહી ગયો હશે. એની તપાસ તા મારે કરવી જોઈ એ. એટલે એ તે સવાઈલાલના ઘેર આવ્યાને હારની વાત કરી ત્યારે સવાઈલાલે કહ્યું કે મિત્ર! મેં તા તમને બધા જ દાગીના આપી દીધા છે. એ વાતને ત્રણ ચાર મહિના વીતી ગયા ને હવે મને ગળે પડો છે ? તે ભાંગ તે નથી પીધી ને? હાર શુ' ને વાત શી ? આ તા સાવ નામર્મ જ ગયો, ત્યારે શાંતિલાલે કહ્યુ મે* તા તે દાગીનાના દાબડો આપ્યો તે ખેાલીને જોયો ચે નથી. તારા વિશ્વાસે તું આપી ગયો તેમ મૂકી દીધા. આજે જરૂર પડી એટલે ખેાલ્યો ત્યારે હાર ન મળ્યો. હું તને કહેવા આવ્યો ત્યારે તુ' તે વાત જ ઉડાડી મૂકે છે. બંને વચ્ચે ખૂબ ખેલાચાલી થઈ. લોકે ભેગા થઈ ગયા ને અંતે આ ઝઘડા રાજદરબારમાં પહોંચ્યો.
“વિશ્વાસુમાંથી બનેલો વિશ્વાસઘાતી” :–બંને જણાં રાજા પાસે હાજર થયા. રાજાએ સવાઈલાલને પૂછ્યું કે તમે હાર લીધા હતા ? હા સાહેબ. તેા તમે પાછા કેમ નથી આપ્યો? ત્યારે સવાઈલાલે રૂઆબથી કહ્યું મહારાજા ! મે' તે એના બધા જ દાગીના હાર સહિત આપી દીધા છે. એના ઘરમાં જ હશે પણ નકામે એ મારી આબરૂનુ' લીલામ કરે છે ને મને હેરાન કરે છે, ત્યારે શાંતિલાલે કહ્યુ' સાહેબ ! મે તા એના ઉપર વિશ્વાસ રાખીને દાગીના આપ્યા અને વિશ્વાસ રાખીને આપ્યો તેવા દાખડા જોયા વગર તિજોરીમાં મૂકી દ્વીધેા. પણ આજે મારી પત્નીને લગ્નમાં પહેરવા માટે જોઈતા હતા તે ડખ્ખા કાઢયો તે તેમાં હાર ન જોયો. તેથી તેને ઘેર ગયો તે તેણે વાત અદ્ધર હવામાં જ ઉડાડી દીધી. ખરેખર એણે વિશ્વાસઘાત કર્યો છે. આપ મારા સવા લાખની કિંમતના હીરાના હાર પાછે અપાવેા, રાજાએ સવાઈલાલને ઘણુ સમજાવ્યો પણ એણે તે એક જ વાત કરી કે મેં હાર લીધા જ નથી. પછી કયાં વાત રહી?
"C
સત્યની પરીક્ષા કરવા દિવ્ય આપતા રાજા” :-છેવટે રાજાએ 'નેને દિવ્ય આપવાનુ નક્કી કર્યુ. દ્વિવ્ય એટલે તમે સમજો છે ને ? અગ્નિમાં હાથ રાખવાના. જે સાચા હોય તેને અગ્નિ ખાળી ન શકે, ગુનેગાર હાય તેના હાથ ખળી જાય. આ રીતે બનેને અગ્નિમાં હાથ રાખવાનું યિ નક્કી કર્યું. માટેના દિવસ, સમય નક્કી થઈ ગયા. એ દિવસે રાજાના દરબાર ચિક્કાર ભરાઈ ગયો હતા. તમાસાને કંઈ તેડુ' હાય ? બધા જોવા ભેગા થયા. શાંતિલાલ અને સવાઈલાલ અને આવી ગયા. રાજા પણ આવી ગયા. વચમાં અગ્નિની ભઠ્ઠી સળગાવવામાં આવી. શાંતિલાલને વિશ્વાસ હતો કે
Page #521
--------------------------------------------------------------------------
________________
૪૭૦
શારદા સિંહ સવાઈલાલના હાથ જરૂર અગ્નિ બાળશે ને મને મારો હાર મળી જશે. આમ વિચાર કરતા હતા ત્યાં રાજાને હુકમ થયો કે શાંતિલાલ! તમે પહેલા અગ્નિમાં તમારે હાથ ધરે એટલે તરત શાંતિલાલ ઉભા થયા. તેઓ પિતાની સાથે પાણીને ઘડે લાવ્યા હતા તેમાંથી થોડું પાણી લઈને પિતાના ઈષ્ટદેવનું સ્મરણ કરીને બેલ્યા કે હે અગ્નિદેવ ! જે મારે હાર મને સવાઈલાલે પાછો આપ્યો હોય ને મારી પાસે હોય તે મારા હાથ બાળજે. આમ કહીને અગ્નિમાં પોતાને હાથ નાંખ્યો, પણ હાથ બન્યા નહિ. એને જાણે ઠંડા પાણીમાં હાથ બળીને બેઠા હોય તેમ લાગ્યું, એટલે રાજા અને સભા ખુશ થયા. રાજાએ તેમને હાથ કાઢી લેવા માટે કહ્યું. શાંતિલાલે હાથ બહાર કાઢયા એટલે લોકેએ એમને જયજયકાર બેલાવ્યો ને શેઠને પણ આનંદ થયો.
સત્યને જય”:- હવે રાજાએ સવાઈલાલને અગ્નિમાં હાથ નાંખવાને હુકમ કર્યો. સૌને એમ હતું કે નક્કી સવાઈલાલના હાથ બળી જશે. સવાઈલાલ પણ પાણીને ઘડો ભરીને લાવ્યું હતું. એણે થોડું પાણી હાથમાં લઈને પિતાને ઘડે શાંતિલાલને પકડવા આપીને પોતે અગ્નિ પાસે ગયો ને બેલ્યો કે હે અગ્નિદેવ! જે મેં શાંતિલાલને હિરાને હાર હાથોહાથ ન આપે છે તે મારા હાથ બાળજે. એમ કહીને સવાઈલાલે
અગ્નિમાં હાથ નાંખ્યા પણ બિલકુલ બન્યા નહિ. પાંચ સાત મિનિટ બાદ રાજાએ હાથ કાઢી લેવા કહ્યું એટલે આનંદભેર પાછો ફર્યો. આથી શાંતિલાલનું મુખ કરમાઈ ગયું. રાજા અને સભાજને બધાને પણ આશ્ચર્ય થયું કે આ શું? શું આ બંને જણા નિર્દોષ છે? તે પછી હાર ગયે કયાં? આમ સૌ વિચારમાં હતા ત્યાં સવાઈલાલ પોતે નિર્દોષ ઠર્યો ને હાર પોતાને મળી ગયે એ આનંદના અતિરેકમાં ઝડપભેર શાંતિલાલના હાથમાંથી ઘડે લીધે પણ ઉતાવળથી લેવા જતાં એના હાથમાંથી છટકી ગયો ને નીચે પડી ગયે. માટીને ઘડો ફૂટતા શી વાર? હીરાને હાર પણ નીચે પડશે. આ જોઈને રાજા અને સભાજને બધા હાર જોઈને સવાઈલાલની કરામત સમજી ગયા. તમે બધા પણ સમજી ગયાને ? આ વાતમાં તે મારે તમને વધુ સમજાવવું પડે તેમ નથી. પાણીના ઘડામાં હીરાને હાર શાંતિલાલના હાથમાં આપીને કપટથી સવાઈલાલ દિવ્યમાં જીત્યે પણ અંતે પાપને ઘડે ફૂટ.
રાજા સવાઈલાલ ઉપર ખૂબ ક્રોધાયમાન થયા, અને તેને ખૂબ માર મરાવ્યું ને આકરી સજા કરી અને શાંતિલાલને હાર એમને આપી દીધે, તેથી એ પ્રસન્ન થયે. અંતે સત્યને ય થ ને પાપને પરાજય થયું. “પાપ છપા ના રહે, રહે તે મોટા ભાગ, દાબી દૂબી નવિ રહે, રૂઈ લપેટી આગ.” દુનિયામાં પાપને છૂપાવવા માણસ લાખ પ્રયત્ન કરે પણ પાપ કંઈ છૂપું રહી શકતું નથી. જુઓ, સવાઈલાલે પાપ કર્યું તે છાનું રહ્યું? એના પાપને ઘડે ભરાઈ ગયે તે ફૂટી ગયો. ત્યારથી આ કહેવત પડી છે કે “પાપને ઘડો ફૂટયા વિના ન રહે.” આવું સમજીને તમે પણ વિશ્વાસઘાત, અસત્ય, ચેરી વિગેરે પાપકર્મો કરતાં પાછા હઠજે.
Page #522
--------------------------------------------------------------------------
________________
ચારા સિદ્ધિ
૪૭૧
આપણે બ્રહ્મદત્તકુમારની વાત ચાલતી હતી તેમાં પેલી પરિત્રાજિકા રત્નવતીને પૂછે છે કે બેટા ! તારા મનમાં જે હોય તે તું મારા પર વિશ્વાસ રાખીને મને કહે. મારાથી ખનશે ત્યાં સુધી હું તારું દુઃખ દૂર કરવા માટે પ્રયત્ન કરીશ. તા પણ રત્નવતી શરમથી નીચુ' જોઈને બેસી રહી. મને કઈ જવામ ન આપ્યા ત્યારે તેની પાસે બેઠેલી તેની પ્રિય સખી પ્રિય'શુલિકાએ કહ્યુ` માતા ! એ લજ્જાને કારણે તમને કઈ કહેતી નથી પણુ હુ' તમને કહુ સાંભળેા. એ થાડા દિવસ પહેલાં ઉદ્યાનમાં ફરવા ગઈ હતી ત્યારે ત્યાં એના ભાઈ બુદ્ધિલ અને સાગરદત્તના કુકડા વચ્ચે થતુ. યુદ્ધ તે જોતી હતી. ત્યાં તેણે એક તેજસ્વી સુ ંદર યુવાનને જોયા. એને જોતાં જ તેણે તેની સાથે લગ્ન કરવાના નિÖય કર્યાં છે. રત્નવતીની વાત સાંભળીને મેં એને કહ્યું પુત્રી! તું ધીરજ રાખ. સૌ સારા વાનાં થશે. તારા મનેરથ પૂર્ણ થાય તે માટે મારાથી બનતા પ્રયત્ના હુ' કરી છૂટીશ. હું એ બ્રહ્મદત્તકુમારને જાણુ છુ, મારા આવા શબ્દો સાંભળીને તેને શાંતિ વળી છે, અને તેને મારી વાત ઉપર વિશ્વાસ બેસે તે માટે આ નિમિત્તો બુદ્ધિલભાઈના ખહાના હેઠળ આ હાર બ્રહ્મદત્તના નામથી અંકિત કરીને એને ડબ્બામાં મૂકીને કોઈ માણસ સાથે મેકલાવા. આ માટે મેં ગઈ કાલે હાર આપને મેાકલાવ્યો છે. આ પ્રમાણે કહીને અ`તમાં એણે એ પણ કહ્યુ કે જે ગાથા હારની સાથે મેાકલાવી છે તેના પ્રત્યુત્તર પણ તમારે આપવા જોઈએ, તેથી મે' પણ એના પ્રત્યુત્તરના સમાચાર રૂપે નીચેની ગાથા લખેલી છે કે
उचितत्वाद्वरधनुना, सुह्यदोक्तो बह्मनामपि ।
स्त्रीरत्नं रत्नवती, मिच्छति गोविंद इव कमलाम् ॥
મિત્ર વરધનુ દ્વારા ઉચિત રૂપમાં કહેવામાં આવ્યું કે જેવી રીતે લક્ષ્મી વિષ્ણુને ચાહે છે તેવી રીતે બ્રહ્મવ્રુત્ત રત્નવતી જેવી સ્રીરત્નને ચાહે છે. આ પ્રમાણે વરધનુએ કહેલો વૃત્તાંત સાંભળીને બ્રહ્મદત્તકુમાર રત્નવતીમાં અનુરક્ત બન્યા. આ બનાવ બન્યા પછી વરધનુ નગરની બહાર ફરવા ગયા, ત્યારે તેને સમાચાર મળ્યા કે દ્વી રાજાના ગુપ્તચરો આપણને શોધવા માટે અહી આવ્યા છે ને અહીના રાજાનેા તેમાં સાથ છે. વરધનુએ બ્રહ્મદત્તકુમારને કહ્યુ મિત્ર! હવે આપણા માટે અહી' રહેવુ' તે હિતકારક નથી, માટે આપણે અને જલ્દી અહીંથી ચાલ્યા જઈ એ. એમ વિચારી સાગરદત્તને વાત કરી. સાગરદત્તે તેમને ભેાંયરામાં સ'તાડી દીધા પણુ અંને જણાએ કહ્યુ. અહી રહેવામાં અમારુ· જોખમ છે માટે જવા દો. સાગરદત્તને આ વાત ઠીક લાગી એટલે રાત્રીના સમયે તે બંનેને નગરની બહાર ઘણે દૂર સુધી પહેાંચાડી પાછે †, વે તેએ અને કયાં જશે તે અવસરે.
ચરિત્ર : :- રાજા અને જમાઈ અનેની સવારી ગઈ પણ ભીમસેનનુ' દુઃખ ટળ્યુ. નહિ તેથી ભીમસેને ધનસાર શેઠને કહ્યુ', દયાળુ શેઠ ! તમે મારી તલવાર અને ઢાલ
Page #523
--------------------------------------------------------------------------
________________
૪૭૨
શારદા સિવિ
**
પાછા આપા એટલે હું અહીથી જાઉં. જીએ માણસનું પુણ્ય ખલાસ થઈ જાય છે ત્યારે તેની કેવી દશા થાય છે કે પોતે સાચા હાય તે પણ જૂઠા ઠરે છે અને પુણ્યવાન જૂઠા હાય તે પણ સાચા છે. અહી' પણ આવું જ બન્યું. ભીમસેને ધનસાર પાસે પેાતાના શસ્ત્રો માંગ્યા ત્યારે ધનસારે શુ કહ્યુ “ બારહ મહિના રેટી ખાઈ, લજજા હીન ગમાર.” તને દુઃખી જાણીને મેં તને ખાર બાર મહિના મારે ઘેર રાખ્યા, ફાટલા ખવડાવ્યા ને પાછો મારા ગળે પડે છે? તને કોઈ લાજ શરમ છે કે નહિ ? “ ભીમસેનના ઢાલ અને તલવાર પડાવી લેતે ધનસાર' :-ધનસારે ગુસ્સો કરીને કહ્યું કે ઢાલ અને તલવાર શી ને વાત શી? તેં મને કયાં શસ્રો આપ્યા છે કે તે મારી પાસે માંગે છે ? ત્યારે ભીમસેને નમ્રતાથી કહ્યુ શેઠ ! તમે તા મને નિરાધારને આશ્રય આપીને મારા ઉપર ઘણા ઉપકાર કર્યાં છે. તમારા ઋણમાંથી હું... મુક્ત થઈ શકુ તેમ નથી, પણ હું આવ્યા ત્યારે મારા શસ્ત્રો તમને સાચવીને મૂકી દેવા આપ્યા છે. કદાચ આપને એ વાત વિસ્તૃત થઈ ગઈ હોય તેા તપાસ કરો,. ધનસારે પાટલી ફેરવી તેનું કારણ એ છે કે બાર મહિના દુકાનમાં ભીમસેને ખૂબ કામ કર્યું હતું એટલે બદલામાં કંઈક પગાર તા આપવા પડે ને ? પણ જો અત્યારે એની લાચારીના લાભ ઉઠાવીને એને જૂઠો પાડી દઉ' તા એને પગાર આપવા મટી જાય ને મારે ધન ખચી જાય. આવા ગરીબ માણસને જોઈને દયા આવવી જોઈએ, તેના બદલે ધનસાર નિય બની ગયેા. કેવા કના ખેલ છે! ધનસારે આંખ ફેરવીને કહ્યુ કે * એક તા દુઃખી જાણીને મેં તારા પર દયા કરીને તને મારે ઘેર રાખ્યા. એક બાજુ તું મારા ઉપકાર માને છે ને બીજી બાજુ મારા પર આળ મૂકે છે? ખરેખર, તું કોઇ ઠગ માણસ લાગે છે. જો તું સારા હોત તેા તને અરિ’જય રાજા કે જિતશત્રુ મદદ ન કરત! તારા લક્ષણે જ તને મદદ નથી કરી. બસ, હવે તું ચાલ્યા જા. એમ ખૂબ એલાચાલી થઈ એટલે દુકાને માણસો ભેગા થયા. ભીમસેન બિચારા ઘણું સાચુ' કહે છે પણ એની વાત કાણુ સાંભળે ? સૌ ધનવાનની વાત સાંભળે છે. સૌએધનસારને પક્ષ લીધે અને ભીમસેનને ધૂત્કારવા લાગ્યા, ત્યારે ભીમસેને ગળગળા થઈ ને કહ્યુ કે અરેરે....શેઠ! હુ· જીવતા મરેલા જેવા થઈ ગયા છું. મારે હવે એ શસ્ત્રના જ આધાર છે. આપ મને મરતાને ન મારો. ત્યાં તે ધનસારે એને ધક્કો મારીને કાઢી મૂકયેા. એક તા રાજા તથા જમાઈ એ કંઈ મદદ ન કરી. બીજી તરફ પેાતાના શસ્ત્રો પણ ધનસારે ન આપ્યા, એટલે ભીમસેન વધારે દુઃખી થઈ ને પેાતાની પત્ની તથા પુત્રાની ચિંતા કરતા ઘર તરફ પાછો ચાલ્યેા. અરેરે....હું ઘેરથી નીકળ્યે ત્યારે શેર ખાજરી પણ મૂકીને નીકળ્યા નથી. મારા વહાલા દેવસેન અને કેતુસેનને ભૂખ્યા તરસ્યા સૂવાડી, સુશીલાને રડતી મૂકીને એક મહિનામાં પા આવીશ એમ કહીને નીકળ્યા હતા. તેને બદલે પૂરા ખાર મહિના થઈ ગયા. એમનું શું થયુ' હશે ? સુશીલા બિચારી શુ કામ કરતી હશે ?
Page #524
--------------------------------------------------------------------------
________________
૨૭૩
શારદા સિત આ કડકડતી ઠંડીના દિવસોમાં એમની પાસે પહેરવા માટે જાડા કે પાતળા કપડા પણ હશે કે નહિ? ભયંકર દુઃખમાં એ લોકે દિવસે ગુજારતા હશે ને હું તે હતો તે ને તે પાછો જાઉં છું.
કિમ કુબ મુખ દિખલાઉ, કૈસી વક્ત કિલષ્ટ,
પૂછંગે કયા લાયા, મેં કર આયા સર્વ અનિષ્ટ.” હું ત્યાં જઈશ એટલે સુશીલા, દેવસેન અને કેતુસેન બધા મને વીંટળાઈ વળશે ને પૂછશે કે તમે બાર બાર મહિનાથી અમને મૂકીને ગયા હતા તે શું લાવ્યા? હું એમને શું કહીશ? હું એમને શું મોઢું બતાવીશ? કારણ કે હું કંઈ લાવ્યા તે નથી પણ તલવાર અને ઢાલ જે મારું ક્ષત્રિયનું ચિહ્યું છે તે પણ મૂકીને આવ્યો છું. અરેરે.. ભગવાન ! અમારું શું થશે? એમ ચિંતા કરતે ભૂખ તરસથી પીડાયેલો ને ઘણું દિવસની સફરથી થાકેલો ભીમસેન રાત્રીના સમયે પોતે જ્યાં રહેતા હતા ત્યાં ક્ષિતિપ્રતિષ્ઠા નગરના પાદરમાં પહોંચે. રાત પડી ગઈ છે પણ પિતાની પત્ની તથા બાળકોને મળવા માટે અધીરે બનેલો પોતાની ઝૂંપડીએ આવ્યું, તે ઝૂંપડી બંધ હતી, એટલે એના મનમાં થયું કે હું આ કાણામાંથી જે કે બધા શું કરે છે?
* બાળકને કરૂણ કલ્પાંત” – ઘાસની ઝૂંપડીમાં છિદ્રો દ્વારા ભીમસેને અંદર દૃષ્ટિ કરીને જોયું તે ભલભલા કઠોર હૃદયના માનવીનું કાળજું કંપી ઉઠે તેવું એ દશ્ય હતું. ઝૂંપડીમાં ફાટેલા તૂટેલા એક કંતાન ઉપર બે બાલુડા હતા. સુશીલા બાજુમાં જમીન પર સૂતી હતી. એમના ત્રણેના શરીર તે હાડપિંજર જેવા થઈ ગયા હતા. બંને બાળકે ઉઘાડા શરીરે ટૂંટિયું વાળીને સૂતા હતા. શિયાળાની કડકડતી ઠંડી અને પવન ફૂંકાઈ રહ્યો હતો, તેથી ત્રણેના શરીર ઠંડીથી થરથર ધ્રુજતા હતા. ત્યાં કેતુસેન ઝબકીને જાગ્યો ને બે બાબા...મને બહુ ભૂખ લાગી છે ને ખૂબ ઠંડી લાગી છે. તે મને તું કંઈક ખાવાનું આપ અને કંઈક ઓઢાડને. ત્યાં તે દેવસેન પણ બેઠો થઈ ગયે ને એ પણ રડવા લાગ્યા, ત્યારે સુશીલાએ પોતાના વહાલસોયા બાલુડાઓને પિતાને ફાટલો સાડલો ઓઢાડશે. ત્યાં બંને કહે છે બા....ખાવું છે. બેટા ! હજુ રાત બાકી છે. રાત્રે ન ખવાય. સૂઈ જાઓ મારા લાલ. હું તમને સવારે ખાવાનું આપીશ, ત્યારે દેવસેન અને કેતુસેન કહે છે બા! તું તે રોજ અમને સમજાવે છે. અમે બબ્બે દિવસના ભૂખ્યા છીએ. સુશીલા પિતે પિતાની સાડી બાળકોને ઓઢાડીને ટૂંટિયું વાળીને બેઠી છે. બાળકો રડે છે. આ દશ્ય જોઈને ભીમસેનનું હૈયું ચીરાઈ ગયું. અરેરે....મારી પત્ની અને બાળકોની આ દશા! હવે સુશીલા બાળકોને શું કહેશે તેને ભાવ અવસરે.
Page #525
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન ન. ૪૬ ભાદરવા સુદ ૧૧ ને રવિવાર
તા. ૨- ૭૯ અનંતજ્ઞાની, અનંત દર્શની, વાત્સલ્ય વારિધિ, પ્રેમના પાનિધિ, એવા તીર્થકર ભગવતેએ જગતના જીવને ઉધન કરતા કહ્યું કે હે આત્માઓ! “દવુદા સંતો માથુર” તમે બોધને પ્રાપ્ત કરે. મનુષ્યભવ ફરીથી પ્રાપ્ત થ મહાદુર્લભ છે, અને તેમાં જૈનશાસન અને ધર્મની પ્રાપ્તિ થવી એ તે અતિ દુર્લભ છે. બધી અનુકૂળતાવાળે કિંમતી માનવભવ આપણને મળી ગયે. આ સેનેરી તકને કેવી રીતે વધાવી લેવી એ આપણે વિચારવાનું છે. પૌગલિક સુખના પિપાસુ આત્મા સંસારના રંગરાગમાં ને જડ પુદ્ગલો મેળવવાની મથામણમાં પિતાની તક ગુમાવી દે છે. આજે માનવી વહેપાર ખુવાર થતા દેખે છે ત્યારે તેને હાય લાગે છે. અરે એકસો વીસના માત્ર વીસ. કેટલા ભાવ પડી ગયા! જીવને એ ખુવારી દેખાય છે પણ માનવજીવનના મહા કિંમતી સમયની ખુવારી થઈ રહી છે તે નથી દેખાતું. પહેલા પાંચ હજારમાં ઘર મળતું હતું ત્યારે વિચાર કરવા રહ્યા ને લીધું નહિ અને આજે પાંચના પચ્ચીસ હજાર થઈ ગયા. ખરેખર મેં એ તક ગુમાવી દીધી એમ થાય છે પણ અસંખ્ય જ વર્ષના દેવલોકના સુખ પછી ઊંચું ને સુંદર માનવજીવન તેમાં આત્મકલ્યાણ કરવાની વર્તમાન જીવનની સોનેરી તક પાપકાર્યમાં ખુવાર કરી નાંખી તેની હાય થાય છે?
જે જીવ સંસાર સુખ મેળવવામાં પિતાની તકને ન ગુમાવે તે પોતાના જીવનને ઘણે સદુપયેગ કરી શકે. આ એક ભવ દ્વારા અનંત સંસારને ઉછેદ કરી શકાય. અનંતકાળથી ભવેનું લંઘર ચાલી આવ્યું છે. ભવ પર ભવ, ભવ પર ભવ. આ એક જીવનમાં એ સામર્થ્ય છે કે અનંત કર્મોના ભાર નીચે ઉતારી શકાય, અને ભવેના લંઘરને તેડી શકાય. આ જીવને જગતની અંદર એક હલકા નાટકિયાની જેમ નવા નવા વેશ કરી મોહરાજાના હકમ મુજબ નાચ કરવા પડે છે. આ બધી સ્થિતિ અનંતકાળથી ચાલી આવી છે છતાં હજુ ઓછી થતી નથી. કર્મની પરાધીનતામાં જકડાયેલા આત્માએ આજ સુધી અનંત પ્રકારના વેશ ભજવ્યા. હવે એ બધાને સરાસર અંત લાવવો હોય તે માનવજીવન એ અમૂલ્ય તક છે. વર્તમાન સમયે અસંખ્ય છ સાત નરકમાં મહાન ભયંકર દુઃખ ભોગવી રહ્યા છે તે જ સમયે અનંતાનંત સિદ્ધ પરમાત્માઓ અનંત સુખમાં મહાલે છે, કારણ કે એમને કર્મની પરાધીનતા કે ગુલામી નથી જ્યારે નરકના જીને કર્મની ગુલામી છે, તેથી એ બિચારાને પરમાધામી આગળ કર, હાસ્ય, મજાકના પાત્ર તરીકે નાટક ભજવવા પડે. આ બધી ખરાબ દશા અનંતકાળથી ચાલી આવેલી છે. જેને અંત આ જીવનના સેનેરી સમયના સદુપયેગથી કરી શકાય. પાપકર્મ ખપાવવાને આ અમૂલ્ય સમય છે, માટે આ સમયે
Page #526
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૪૭૫ પાપ ડાકુને બહાર કાઢવાને બદલે નવા પાપ ડાકુ અંદર પેસી ન જાય તે ધ્યાન રાખવાની જરૂર છે.
આપણે ઉત્તરાધ્યયન સૂત્રના તેરમા અધ્યયનને અધિકાર ચાલે છે. સાગરદત્ત શેઠ બંને મિત્રોને નગર બહાર થોડે દૂર સુધી મૂકવા ગયા. પછી બંને મિત્રો આગળ ચાલ્યા તે થોડે દૂર જતાં તેમણે એક યક્ષનું મંદિર જોયું. એ મંદિરના આગળના ભાગમાં એક સૌંદર્યવતી કન્યા બેઠી હતી. યક્ષના મંદિર સામે વૃક્ષ નીચે અસ્ત્ર શસ્ત્રથી યુક્ત એક રથ પણ તૈયાર હતા. આ કન્યાએ આ બંને મિત્રેને આવતા જોયા એટલે ઉભી થઈને ખૂબ આદર કરીને નમ્રતાપૂર્વક કહેવા લાગી કે આપને અહીં આવતા ઘણી વાર લાગી. હું તે કયારની આપની રાહ જોતી અહીં આવીને બેઠી છું. કુમારીના આવા મધુર વચન સાંભળીને કુમારને ખૂબ આશ્ચર્ય થયું કે જ્યાં વારંવાર નાસભાગ કરવી પડે છે ત્યાં વળી મારી રાહ જોનાર કોણ સુંદરી હશે ? એટલે આશ્ચર્યથી પૂછયું કે અમે કોણ છીએ એ તમે જાણે છો ? ત્યારે કન્યાએ કહ્યું–‘હા’. હું જાણું છું. આપ બ્રહ્મદત્તકુમાર છે અને બીજા આપના મિત્ર વરધનુકુમાર છે, ત્યારે કુમારે ફરીથી પૂછયું કે તમને અમારો પરિચય કેવી રીતે મળે ? કન્યાએ કહ્યું કે સાંભળો. આ નગરમાં ધનપ્રવર નામે એક મહાન શ્રીમંત શેઠ વસે છે. તેમની પત્નીનું નામ ધનસંચયા છે. તેમને આઠ પુત્રો છે, અને એકની એક વહાલસોયી હું દીકરી છું. હું આઠ આઠ ભાઈની લાડીલી બહેન છું. મારું નામ રત્નાવતી છે. મને મારા માતા પિતાએ ખૂબ ભણાવી ગણાવીને હોંશિયાર બનાવી. હું બાલ પણ વટાવીને યૌવન અવસ્થામાં પહોંચી ત્યારે મારા માતા પિતાએ મારા માટે યોગ્ય વરની શોધ કરી પણ તેમને સતેષ થાય તે
કરે નહિ મળવાથી તેમને ખૂબ ચિંતા થઈ, ત્યારે મેં કહ્યું કે તમે મારી ચિંતા ન કરશે. હું જીવનભર કુંવારી રહીને બ્રહ્મચર્યવ્રતનું પાલન કરીશ.
મારી માતાએ મારી આ વાતને સ્વીકાર ન કર્યો ને કહ્યું તું તારી ઈચ્છા પ્રમાણે કઈ શ્રીમંત શ્રેષ્ઠી પુત્રને પસંદ કરી લે જેથી તારા પિતાજીની ચિંતા ઓછી થાય. મેં આ વાતને સ્વીકાર ન કર્યો ત્યારે મને કહ્યું કે બેટા! સારાવારની પ્રાપ્તિ માટે યક્ષની આરાધના કર તે તારી ઈચ્છા પૂરી થશે. આ રીતે માતાના કહેવાથી મેં પક્ષની આરાધના કરવા માંડી. સાથે ઉગ્ર તપ વ્રત અને નિયમનું આચરણ કર્યું, તેથી યક્ષ મારા ઉપર પ્રસન્ન થયો ને મને આશીર્વાદ આપીને કહ્યું કે બેટા ! ભવિષ્યમાં ચક્રવતિ બનનાર બ્રહ્મદત્તકુમાર તારે પતિ થશે ને તેઓ તેમના મિત્ર વરધનુકુમારની સાથે અહી આવશે. એ વાત તું લક્ષ્યમાં રાખજે. આ પ્રમાણે વાત કરીને રત્નાવતીએ કહ્યું કે યક્ષના કહેવાથી મેં આપને માટે હાર મોકલાવ્યો, વિગેરે શું શું કર્યું એ વાત આપના ધ્યાનમાં છે. રત્નાવતીની વાત સાંભળીને બ્રહ્મદત્તકુમારને ખૂબ આનંદ થયે ને માન્યું કે આ કન્યાને મારા પ્રત્યે સારો પ્રેમ છે. એમ માનીને કુમાર તેના પ્રત્યે આકર્ષાયો, અને
Page #527
--------------------------------------------------------------------------
________________
૪૭૬
શારદા સિદ્ધિ
મધુર વચનોથી તેને આશ્વાસન આપ્યું, ત્યારબાદ રત્નવતીએ કહ્યુ` કે આ રથ આપને માટે જ તૈયાર કરાવીને લાવી છુ' એટલે કુમાર, રત્નવતી અને વરધનુ ત્રણે જણા રથમાં બેસી ગયાં, પછી બ્રહ્મો રત્નવતીને પૂછ્યુ કે હે ભદ્ર! તમે જ કહે કે હવે આપણે અડી થી કયાં જવું ? ત્યારે રત્નવતીએ કહ્યુ` કે મારી વાત સાંભળે, મગધદેશમાં શિવપુરી નામે નગરી છે. ત્યાં મારા કાકા રહે છે. તેમનું નામ ધનસાવાય છે. તેમને ખબર પડશે કે રત્નવતી, બ્રહ્મદત્તકુમાર, અને એમના મિત્ર બધા અહી આવે છે તે એ જાણીને એમને ખૂબ આનદ થશે માટે આપણે ત્યાં જઇએ, પછી જેવી આપની ઇચ્છા. રત્નવતીની વાત સાંભળીને બ્રહ્મદત્તકુમારે મગદેશ તરફ જવાનું નક્કી કર્યું. હવે રસ્તામાં તેમને કેવા કષ્ટ આવશે ને શું બનશે તે વાત અવસરે વિચારીશું.
આજે અમારી જીવનનૈયાના તારણહાર, અમારા મહાન ઊપકારી અમારા જીવન ઉદ્ધારક પૂજ્ય ગચ્છાધિપતિ, શાસન શરતાજ, વ્યાખ્યાન વાચસ્પતિ, પડિતરત્ન સ્વ. મા. બ્ર. પૂ. ગુરૂદેવ શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબની ૩૧ મી પુણ્યતિથિના પવિત્ર દિવસ છે, એ ઉપકારી ગુરુદેવના જેટલા ગુણ ગાઇ એ તેટલા ઓછા છે. પૂ. ગુરૂદેવની પુણ્યતિથિના પવિત્ર દિવસે એમના જીવનમાં રહેલા પવિત્ર ગુણાનુ` સ્મરણ કરીને આપણે આપણાં જીવનને ધન્ય બનાવીએ અને ઉપકારી ગુરૂદેવના ઉપકારના ઋણમાંથી યકિચિત પણ મુક્ત મનીએ.
ગૌરવવ'તી ગુજરાતના એક ખૂણામાં પવિત્ર સાબરમતી નદીના કિનારે આવેલુ ગલિયાણા નામે એક ગામ છે. એ ગામની પાવનકારી ભૂમિ એ ક્ષત્રિયાની જન્મભૂમિ છે. જયાં આત્માનું ક્ષાત્રતેજ પ્રગટ કરનાર આપણા પૂજ્ય ગુરૂદેવના જન્મ થયા હતા. ગલિયાણા ગામમાં જેતાભાઈ નામે એક ક્ષત્રિય ગરાશીયા વસતા હતા. તેમના ધર્મ પત્નીનુ નામ જયાકુંવરબહેન હતું. જયાકુંવરબહેને સંવત ૧૯૪૨ ના કારતક સુદ અગિયારશના પવિત્ર દિવસે એક પુત્રરત્નને જન્મ આપ્યા. એમનું નામ રવાભાઈ પાડવામાં આવ્યું. આજે દુનિયામાં નામ તે ઘણાં સુંદર પાડવામાં આવે છે પણ નામ પ્રમાણે ગુણુ હાતા નથી. જ્યારે રવાભાઈમાં તા નામ તેવા ગુણ હતા. દહી'ને વલોવવા માટે રવૈયો રાખવામાં આવે છે તેમ આ રવાભાઈ પણ જીવનમાંથી અસાર ચીજોને છેડીને સારરૂપ તત્ત્વ માખણને મેળવનારા હતા. રિત્ર એટલે સૂર્ય જેમ અધકારનો નાશ કરે તેમ આ રવામ ઈ રૂપી રિને અજ્ઞાનરૂપ અંધકારના નાશ કરીને જ્ઞાનરૂપ સૂર્યના કરા દ્વારા જીવનમાં પ્રકાશ પાથરનારા હતા. બાલપણથી જ રવાભાઈનુ જીવન ઉચ્ચ સંસ્કારોથી ભરેલુ હતુ. કહેવત છે ને કે “ પુત્રના લક્ષણ પારણામાં ને વહુના લક્ષણ બારણામાં.” એ રીતે રવાભાઈ નાના હતા ત્યારથી એમના મુખ ઉપર જણાઈ આવતું હતું કે આ નાનકડા રવામાંથી ભવિષ્યમાં અમૂલ્ય તેજસ્વી રત્ન ખનશે. તેએ બે ભાઈ અને એક બહેન હતા. માતા પિતા ત્રણે સંતાનને બાલ્યાવસ્થામાં મૂકીને સ્વર્ગના પંથે સીધાવ્યા હતા, એટલે આ ત્રણે બાળકો એમના કાકાને ઘેર ઉછરવા લાગ્યા.
''
Page #528
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
“ રવાભાઈની કુશળતા ” :– તેએ જ્ઞાતિના ક્ષત્રિય હતા એટલે એમની જમીનજાગીર ઘણી હતી. એમના મુખ્ય ધંધો ખેતીના હતા. રવાભાઈ ૧૩ વર્ષના થતાં ખેતીના કાર્ટીમાં હાંશિયાર બન્યા. એક વખત કાઈ પ્રસંગે રવાભાઈ ને ગલિયાણાની નજીકમાં આવેલા વટામણ નામના ગામમાં જવાનું બન્યું. એમના સંબંધીનું ઘર જૈન ઉપાશ્રયની ખાજુમાં હતુ. આ રવાભાઈ સબધીને ઘેર રાત રોકાયા હતા. સાંજના જમી પરવારીને ચાકમાં ખાટલામાં તેએ બેઠા હતા. આ સમયે વટામણમાં ખભાત સપ્રદાયના પૂજ્ય મેઘીબાઈ મહાસતીજી બિરાજતા હતા. એ સાધ્વીજી એ જમાનામાં પણ સ`સ્કૃત-પ્રાકૃત વિગેરેનુ' અજોડ જ્ઞાન ધરાવતા હતા. પ્રખર વિદ્વાન સાઘ્વીજી હતા. એમને કઠ ખૂબ મધુર હતા. તેઓએ પ્રતિક્રમણ કરીને આધ્યાત્મિક રસથી ભરપૂર એક સ્તવન મધુર કંઠે ગાયું.
وقال
“ સતીજીનું સ્તવન સુણી, અંતરમાં વરાગ્યની વીણા વાગી, ”
ચેાકમાં બેઠેલા રવાભાઈએ સતીજીના પવિત્ર મુખે ગવાતા સ્તવનના સૂર સાંભળ્યા ને રવાભાઈના કાન ચમકયા. અહે, આ શું ? આવું સુંદર ભજન કાણુ ગાઈ રહ્યુ છે ? પોતાના સબંધીને પૂછ્યું-કાકા ! આવું મસ્ત ભજન કાણુ ગાઈ રહ્યું છે? ત્યારે કાકાએ કહ્યુ' ભાઈ રવા! એ તે આ આપણી બાજુના ઉપાશ્રયમાં જૈન સતીજી ગાઈ. રહ્યા છે. રવાભાઈ કહે છે કાકા! ચાલોને આપણે ઉપાશ્રયમાં સાંભળવા માટે જઈ એ, કાકાએ કહ્યુ ભાઈ! આ સાધ્વીજી પાસે સૂર્યાસ્ત થયા પછી પુરૂષે ન જવાય. આપણે સવારે જઈશું, રવાભાઈને તે લગની લાગી કે કયારે સવાર પડે ને હુ ભજન સાંભળવા જાઉ'. લગની લાગે તેા અગની જાગે. તેર વર્ષના રવાભાઈના અ'તરમાં સ્તવન સાંભળવાની લગની લાગી, એટલે ઉંઘ પણ ન આવી. સવાર પડતા રવાભાઈ પેાતાના સંખ'ધીને લઈને ઉપાશ્રયે ગયા. સતીજીને વંદન નમસ્કાર કરીને બેઠા ને કહ્યુ' સતીજી ! આપે રાત્રે જે ભજન ગાયું હતું તે મને સાંભળાવેા. મહાસતીજીએ ભજન સંભળાવ્યુ. એક સાંભળ્યુ એટલે કહે છે હવે બીજી' સંભળાવેા. એમની જિજ્ઞાસા જોઈ ને સતીજીએ બીજી સ્તવન સભળાવ્યું. સ્તવન સાંભળીને એમનું હૃદય હર્ષોંથી નાચી ઉઠયુ.. અહા ! શુ' સુદર ભજનમાં ભાવ ભર્યાં છે! આવું ભજન તે મે' કદી સાંભળ્યુ નથી. “ રવાભાઈને જોતાં સતીને આવેલા વિચાર ”
-
સતીજીએ જાણ્યું કે આ કોઈ હળુકમી જીવ છે. એનુ' લલાટ જોતાં લાગે છે કે આ કોઈ મહાન પુરૂષ બનશે, એટલે સતીજીએ તેને સાદી અને સરળ ભાષામાં ધર્મ-અધર્મ અને પુણ્ય પાપનું સ્વરૂપ સમજાવ્યુ. આ સાંભળીને તેર વર્ષોંના રવાભાઈ એ કહ્યુ કે સતીજી ! તમારા સમજાવવા પ્રમાણે તે સૌંસારમાં બધા કાર્ચીમાં પાપ, પાપ ને પાપ જ છે, તે જ્યાં પાપ ન હેાય એવું તેા કઈક બતાવે. સતીજીએ કહ્યું ભાઈ! અમારા જૈન ધર્મના નિયમ પ્રમાણે તે અસાવધાનીપૂર્વક ચાલવામાં, ઉભા રહેવામાં, બેસવામાં, સૂવામાં, ખાવામાં ને એલવામાં બધે પાપ છે, પશુ
Page #529
--------------------------------------------------------------------------
________________
૪૭૮
શારદા સિદ્ધિ
जयं चरे जयं चिडे, जयं मासे जय सए ।
નયં મુત્રન્તા મામંતા, વાવમં નવધ ।। દા. સૂ. અ. ૪ ગાથા ૮ સાધુ-સાવી કે શ્રાવક શ્રાવિકા ગમે તે હોય પણ જો તે યત્નાપૂર્વક ચાલે, ઉભા રહે, બેસે, સૂવે, ખાય અને બેલે તે એને પાપકર્મનું બંધન થતુ' નથી, માટે આ બધા કાર્યો આત્મકલ્યાણના ઈચ્છુક દરેક આત્માઓએ કોઈ પણ જીવની હિં`સા ન થાય તેની સાવધાનીપૂર્વક કરવા જોઈએ, તે એને પાપ ન લાગે. બાકી તે દરેક કાર્યોમાં પાપ રહેલું છે. સતીજીના આવા સચોટ ઉપદેશ સાંભળીને રવાભાઈના અ'તરમાં વૈરાગ્યની ભાવના જાગૃત થઈ. મનમાં એક વાત ઠસી ગઈ કે આત્મકલ્યાણ કરવુ હોય તે આવી દીક્ષા લેવી જોઈએ, પણ એમના પિતાજીને મૂળ ધમ સ્વામીનારાયણના હતા. તેએ બીજે દિવસે તે પાછા ગલિયાણા પેાતાને ઘેર આવી ગયા પણ એમને કયાંય ચેન પડતું નથી. એમના હૃદયરૂપી સીતારમાં સતીજીના સ્તવન અને ઉપદેશના સૂરા ગ્જી
રહ્યા હતા.
66
કપાસ વીણતા જાગેલી વૈરાગ્યની યાત” :– આ સમયે ખેતરમાં રૂના કાલા વીણવાની સીઝન હતી, તેથી રવાભાઈ ધણુાં, માણસાને સાથે લઈને ખેતરમાં રૂના કાલા વીણાવા માટે ગયા. પેાતે રૂના કાલા વીણતા હતા ને બીજા પાસે વીણાવતા હતા. કપાસના છોડ ઉપર હસતા ને ખીલેલા રૂના કાલા વીણતાં વીણતાં રવાભાઈના મનમાં વિચાર આવ્યા કે અહા! પેલા સતીજી તેા એમ કહેતા હતા કે એક લીલું પાંદડુ તાડવામાં પણ પાપ છે, તો હું આટલા બધા કાલાને એના છેડ ઉપરથી તેડીને જુદા કરું છું તેા મને કેટલું બધું પાપ લાગશે! હવે આ કાલા મારાથી વીણાશે નહિ. એમ વિચાર કરી રૂના કાલા વીણવાનુ` કામ પડતું મૂકીને પોતે ઘેર આવ્યા ને એમના કાકા કાકીને કહ્યું હું મારા કાકા! આ સંસારમાં તે પગલે ને પગલે જયાં જુએ ત્યાં પાપ, પાપ ને પાપ છે. મારાથી હવે આ પાપથી ભરેલા સંસારમાં નહિ રહેવાય, માટે મારે તા જૈનના સાધુ બનીને આત્મકલ્યાણ કરવુ' છે. આપ મને સાધુ બનવાની રજા આપે.
“સયમ સ્થાનની પરીક્ષા.”:-કાકા કાકીએ તેમને ખૂબ સમજાવ્યા પણ એ તા એમના વિચારમાં દૃઢ રહ્યા, ત્યારે કાકા કાકીએ જાણ્યુ કે હવે આ છોકરા સંસારમાં નહી' રહે, એટલે કાકાએ કહ્યું બેટા! તારે આત્મકલ્યાણ કરવુ છે તે ભલે ખુશીથી કર. અમારી ના નથી પણ આપણેા ધર્મસ્વામીનારાયણના છે માટે તું સ્વામીનારાયણ પથની દીક્ષા લે, તેથી રવાભાઈ સ્વામીનારાયણની ગાદીનું ગામ ગઢડા શહેરમાં આવ્યા. ત્યાં સ્વામીનારાયણના મંદિરમાં જઈને ત્યાંના મુખ્ય મહંતને મળ્યા. મહંતને વિનયપૂર્વક વ ંદન કરીને રવાભાઈએ પેાતાના મનની ઈચ્છા મહંત પાસે વ્યક્ત કરી. મહતે કહ્યુ ભાઈ તુ' કયાંથી આવ્યા છે? તારુ' નામ શું છે? ત્યારે રવાભાઈ એ
(
Page #530
--------------------------------------------------------------------------
________________
થારદા સિદ્ધિ
Pe
પેાતાના પરિચય આપ્યા. એમનુ' તેજસ્વી લલાટ જોઈને મહુ'ત સમજી ગયા કે આ કરી મહાતેજસ્વી બનશે અને ચેગ્ય આત્મા છે એટલે કહ્યુ ભાઈ! તારા હિસ્સાની જેટલી મિલ્કત હાય તે તું અહીં લઈ આવ ને ગાદીને અપણુ કરી દે, પછી તને અમારા પથના સાધુ બનાવીએ. આ શબ્દો સાંભળીને તેર વર્ષના નાનકડા રવાભાઈના મનમાં વિચાર આવ્યું કે અહા ! આ શું? આત્મકલ્યાણ કરવામાં લક્ષ્મીની શી જરૂર ? જ્યાં ત્યાગનું સ્થાન હોય ત્યાં પરિગ્રહની શી જરૂર ? પરિગ્રહ અને સયમ એ બે અલગ માગ છે. જ્યાં લક્ષ્મી લેવાની લાલચ હાય, પરિગ્રહના પાટલા ભેગા કરવાની વાતા થતી હાય અને યાં આરભ સમારભ હાય ત્યાં સયમ શી રીતે હોઈ શકે ? આત્મકલ્યાણ કેવી રીતે થાય ? પેલા સતીજી તેા એમ કહેતા હતા કે પરિગ્રહ એ પાપ છે. અમારાથી પૈસા રખાય નહિ, ગાડી મેટર વિગેરે કોઈ પણ વાહનમાં બેસાય નહિ, કાચુ' પાણી, અગ્નિ વિગેરેને અડાય નહિ. પ"ખા વિગેરેથી પવન ખવાય નહિ. ઝાડનુ એક પાંદડુ પણ તાડાય નહિ અને પરિગ્રહ રખાય નદ્ધિ. આ બધામાં ઘણુ' પાપ છે. અહીં તે આ બધા પાપોનું સેવન છૂટથી થાય છે તે અહી મારા આત્માનું કલ્યાણ કેવી રીતે થઈ શકે? મારાથી એવા પાપ નહિ થાય. તેર વર્ષના બાલુડાની કેવી ઉચ્ચ ભાવના! આવી નાની ઉંમરમાં પાતે જૈન નહાવા છતાં એક જ દિવસના થેાડીવારના સતીજીના પરિચયમાં કેવું તત્ત્વજ્ઞાન તારવતા આવડ્યું...!
તમે બધા કેટલા વર્ષોથી ઉપદેશ સાંભળે છે છતાં તમને આવા ભાવ થાય છે કે સ’સાર એ પાપના અખાડો છે, સ્વાતું સમરાંગણ છે ને ઉપાધિના ઉકરડા છે તા આત્માનું કલ્યાણ કરવા દીક્ષા લઈએ. રવાભાઈ તા ગઢડાથી પાછા ફર્યાં ને પેાતાના કાકા પાસે આવીને કહ્યું કાકા! ત્યાં તે આત્મકલ્યાણને બદલે પરિગ્રહ ભેગા કરવાની વાતા થાય છે. જૈન સાધ્વીજીએ મને જે ત્યાગની વાતે સમજાવી હતી તેવું ત્યાં કંઈ જ નથી માટે ત્યાં આત્માનું કલ્યાણ થાય તેવુ' મને લાગતું નથી, માટે આપ મને આજ્ઞા આપે તે હું જૈન સાધ્વીજી પાસે જાઉં.... કાકા-કાકીએ એમને ખૂબ સમજાવ્યા પણ રવાભાઈ સમજ્યા નહિ એટલે કાકા-કાકીને રજા આપવી પડી.
“દૃઢ થોરાગી રવાભાઈ” :- રવાભાઈ કાકા કાકીની રજા લઈ ને વટામણુ સતીજીની પાસે આવ્યા. આ બાલુડાને ખખર નથી કે આ સાધ્વીજી છે માટે મારાથી એમની પાસે ન રહેવાય. એમણે તે સતીજીના ચરણમાં મસ્તક નમાવીને કહ્યું. મહાસતીજી ! મને આપના શિષ્ય બનાવેા. પૂ. મદ્ગાસતીજીએ કહ્યું ભાઈ! અમે તે સાધ્વીજી છીએ એટલે તમારે અમારી પાસે રહી શકાય નહિ, માટે જો તમારી ઇચ્છા હાય તે। અમારા ગુરૂદેવ પૂ. શ્રી છગનલાલજી મહાજ સાહેબ ખભાતમાં બિરાજે છે ત્યાં તમને માલું. રવાભાઈએ હા પાડી એટલે મહાસતીજીએ તેમને ખભાત
Page #531
--------------------------------------------------------------------------
________________
૪૮૦
શારદા સિદ્ધિ ગુરૂદેવ પાસે અભ્યાસ કરવા માટે મોકલ્યા. પૂ. ગુરૂદેવ શ્રી છગનલાલજી મહારાજ સાહેબ એક પ્રભાવશાળી, પવિત્ર અને વિચક્ષણ સંત હતા. તેઓ પણ જાતિના ક્ષત્રિય હતા. રવાભાઈનું લલાટ જોઈને તેમણે ભાખી લીધું કે આ કઈ ચીથરીએ બાંધેલું અમૂલ્ય રત્ન છે. રવાભાઈએ ગુરૂના ચરણમાં શિર ઝૂકાવીને કહ્યું, ગુરૂદેવ ! મને આપને શિષ્ય બનાવે. મારે જલ્દી આત્માનું કલ્યાણ કરવું છે. ગુરૂદેવે કહ્યું, ભાઈ! અમારાથી તરત દીક્ષા ન અપાય. હમણાં તું અભ્યાસ કર, પછી વાત. આ તે સ્વામીનારાયણ ધર્મના હતા એટલે એમને સામાયિક આવડતી ન હતી. સામાયિક શું કહેવાય એ પણ ખબર ન હતી, એટલે પૂ. ગુરૂદેવે રવાભાઈને સામાયિક શું ચીજ છે? પ્રતિક્રમણ શું ચીજ છે? એનું સ્વરૂપ શું? અને શા માટે સામાયિક પ્રતિક્રમણ કરવા જોઈએ તે બધી વાત સમજાવી.
દેવાનુપ્રિયે! જેને અંતરની લગની લાગે છે તેને કોઈ કાર્ય કઠિન લાગતું નથી. બે દિવસમાં સામાયિક અને આઠ દિવસમાં પ્રતિક્રમણ અર્થ સહિત શીખી ગયા. સામાયિક, પ્રતિક્રમણ શીખ્યા પછી કહે છે ગુરૂદેવ ! હવે મને દીક્ષા આપે, ત્યારે ગુરૂદેવે કહ્યું ભાઈ! હજુ તું અભ્યાસ કર. એક વર્ષમાં તે રવાભાઈએ શાસ્ત્રોને ઘણો અભ્યાસ કરી લીધે. દીક્ષા માટે તલસતા રવાભાઈએ નમ્રતાપૂર્વક ગુરૂદેવના ચરણમાં પડીને કહ્યું ગુરૂદેવ ! હવે મને સંસારથી જલ્દી બહાર કાઢે એટલે ગુરૂદેવે કહ્યું. ભાઈ! તું આજ્ઞા લઈને આવ. રવાભાઈ પિતાના કાકા-કાકી પાસે આવ્યા ને નમ્રતાપૂર્વક આજ્ઞા માંગતા કહે છે.
સંયમની ધૂન લાગી ને આતમ પ્યાસ જાગી,
આપો મને આપ મને દીક્ષાની ભિક્ષા..અરે...સંયમની. રવાભાઈની વાત સાંભળીને કાકા-કાકી કહે છે દીકરા! હજુ તે તું કેટલે નાનકડે કિશેર છે ને જૈન ધર્મની દીક્ષા એટલે મહાન કઠિન કામ છે. એ બધું આટલી નાની વયમાં તારાથી કેમ સહન થશે ? માટે હમણાં તું ગુરૂ પાસે રહીને અભ્યાસ કર, પછી આજ્ઞા આપીશું, ત્યારે રવાભાઈએ કહ્યું કાકા-કાકી! આયુષ્ય વીજળીના ચમકારા જેવું ક્ષણિક છે. કાલને ભરોસે નથી. હું એક વર્ષ ત્યાં રહીને આવ્યો છું. મને દીક્ષાનું પાલન કરવામાં બિલકુલ વાંધે નહિ આવે. રવાભાઈની મક્કમતા જોઈને કાકા-કાકી તેમજ સગા સ્નેહીઓએ ગુરૂદેવની સમક્ષમાં રવાભાઈને દીક્ષાની આજ્ઞા આપી. આજ્ઞા મળતાં રવાભાઈના સાડાત્રણ કોડ રેમરાય ખીલી ઉઠયા ને મનને મયુર નાચી ઉઠશે. અહે આજે મારી ભાવના પૂર્ણ થઈ. હવે હું જલ્દી સંયમ લઈને આત્માનું કલ્યાણ કરીશ. વિક્રમ સંવત ૧૯૫૬ ના મહા સુદ પાંચમ વસંતપંચમીના પવિત્ર દિવસે ખંભાત શહેરમાં ખૂબ ઉત્સાહપૂર્વક પૂ. છગનલાલજી મહારાજ સાહેબ પાસે ભાગવતી દીક્ષા અંગીકાર કરી. પૂ. ગુરૂદેવે તે પહેલેથી જ ભાખ્યું હતુ કે આ નાનકડા રવામાંથી
Page #532
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૪૮૧ અમૂલ્ય રત્ન બનવાનું છે એટલે તેમનું ભાવિ જીવન ઉજજવળ જઈને રત્નચંદ્રજી મહારાજ સાહેબ નામ પાડયું. આ રવાભાઈ એક દિવસ સાચા રત્ન બની ગયા. રત્ન સમાન રત્નચંદ્રજી મહારાજ સાહેબ સંયમ લઈને પૂ. ગુરૂદેવના ચરણકમળમાં અર્પણ થઈ ગયા. સંયમ લે સહેલો છે પણ ગુરૂ ચરણમાં અર્પણ થવું એ તે મહામુશ્કેલ છે. ગુરૂના ચરણમાં અર્પણ થયા પછી એમની આજ્ઞા એ જ મારે શ્વાસ અને એ જ મારો પ્રાણ હોવું જોઈએ. એમાં કઈ જાતની દલીલ કે અપીલ ન લેવી જોઈએ. તે જ ગુરૂના હૃદયમાં શિષ્યને વાસ થાય છે. આપણા ગુરૂદેવે દીક્ષા લઈને મન-વચન અને કાયાથી પોતાની જીવનનૈયા ગુરૂ ચરણમાં અર્પણ કરી દીધી.
અર્પણતાને અજબ નમૂને, જેથી મેળવ્યો જ્ઞાન ખજાને,
ક્ષમાની અજોડ મૂતિ ગુરૂજી, દેશે દેશમાં પામ્યારે ખ્યાતિ. જે શિષ્ય ગુરૂના ચરણમાં અર્પણ થઈ જાય છે તેને બેડો પાર થઈ જાય છે.' પૂ. ગુરૂદેવના જીવનમાં એક ક્ષમા અને બીજી કમળતા એ બે ગુણ વિશેષ હતા. ગમે તે પ્રસંગ આવે પણ પૂ. ગુરૂદેવના જીવનમાં કદી ક્રોધ આવતે નહિ. જ્યારે જુઓ ત્યારે તેમનું મુખડું હસતું ને હસતું જ હેય કયારે પણ મુખ ઉપર ઉદાસીનતા જેવા ન મળે. અરે કઈ ક્રોધથી ધમધમતું આવ્યો હોય, પણ પૂજ્ય ગુરૂદેવનું તપ, '. ત્યાગ અને બ્રહ્મચર્યના તેજથી ચમકતું શીતળ સૌમ્ય મુખકમળ જતા ઠરી જાય ને એમના ચરણમાં પડી જાય. આ છે ગુરૂદેવની ક્ષમાને પ્રભાવ ! પૂ. ગુરૂદેવ એમના ગુરૂદેવને વિનય કદી ચૂકતા નહિ.
એક વખત પૂજ્ય છગનલાલજી મહારાજસાહેબની તબિયત બરાબર ન હતી એટલે આજ્ઞા કરી કે રત્નચંદ્રજી ! આજે તમે વ્યાખ્યાન વાંચી આવજે. “ તહેત ગુરૂદેવ !” એમ કહી ગુરૂદેવને વંદન કરી ઉપર વ્યાખ્યાન વાંચવા માટે ગયા પણ બાજોઠ ઉપર બેઠા. શ્રાવકે કહે છે ગુરૂદેવ ! પાટે બેસે, ત્યારે કહે છે હું નાનું છું. મારા ગુરૂદેવ જે આસને બેસતા હોય ત્યાં મારાથી કેમ બેસાય? અહાહા...કયાં તેમને વિનય અને ગુરૂભક્તિ! અને કયાં આજને વિનયને વિદાય કરતે યુગ! ગુરુદેવ લગભગ રાત્રે મોટા ભાગે ધ્યાનમાં બેસતા. ગુરૂ શિષ્યને પ્રેમ ક્ષીરનીર જે હતે પણ કાળની ગતિ ન્યારી છે. પૂ. ગુરૂદેવ શ્રી છગનલાલજી મહારાજ સાહેબ સંવત ૧૫ ને વિશાખ વદ દશમના દિવસે કાળધર્મ પામ્યા.
આચાર્ય પદવી પ્રદાન ” પૂ. ગુરૂદેવના સ્વર્ગવાસથી ગુરૂદેવના દિલમાં વિયેગને ઘણે આઘાત લાગે, કારણ કે દુનિયામાં ગુરૂવિયેગ જેવું બીજું કોઈ મોટું દુઃખ નથી. પિતાને ગુરૂદેવની શીતળ છાંયડી ચાલી જતાં ખંભાત સંપ્રદાયનું સુકાન પૂજ્ય ગુરૂદેવના હાથમાં આવ્યું. સંવત ૧૯૫ ના વૈશાખ વદ ૧૧ના દિવસે તેમને આચાર્ય પદવી પ્રદાન કરવામાં આવી. એ વર્ષે ૧૯૯૫નું ચાતુર્માસ કરવા સાણંદ
Page #533
--------------------------------------------------------------------------
________________
૪૮૨
શારદા સિદ્ધિ પધાર્યા. પૂ. ગુરૂદેવ સાણંદ ચાતુર્માસ પધારતા શ્રી સંઘમાં આનદ આનંદ છવાઈ ગયો. ચાતુર્માસમાં ધર્મ આરાધનાના પૂર આવ્યા. પૂ. ગુરૂદેવ ચાતુર્માસ પધાર્યા ત્યારથી એમને એક જ દયેય હતું કે ભાવિની પેઢી જૈન ધર્મને ફેલા કરે. તે માટે તેમણે જૈનશાળા, શ્રાવિકા શાળા, યુવકમંડળ આદિ અનેક સંસ્થાઓ જ્ઞાન પ્રચાર માટે ઉભી કરી. તે ચાતુર્માસમાં પૂ. ગુરૂદેવના સદુપદેશથી અમારા જીવનમાં વૈરાગ્યની પેત પ્રગટી.
“ રત્ન જેવા રત્ન ગુરૂજી મળ્યા, જીવનબાગના માળી બન્યા, ! મને આપ્યું સંયમ રત્ન, હું કરું ગુરૂદેવને કેટવંદન,
સંવત ૧૯૯૬ વૈશાખ સુદ છઠ્ઠને સેમવારના પવિત્ર દિવસે પૂ. ગુરૂદેવે મને તથા જશુબાઈ મહાસતીજીને ઉત્તમ ચારિત્ર રત્ન આપ્યું. દુનિયામાં માણસ કેઈન ઉપર એક સામાન્ય ઉપકાર કરે છે તે પણ એને ઉપકાર ભૂલતા નથી. તે આ તે સંયમ જેવું અલૌકિક ને ઉત્તમ રત્ન આપનાર તારણહાર ગુરૂદેવને ઉપકાર કેમ ભૂલાય? પૂ. ગુરૂદેવ અમને સંયમ રત્ન આપીને અમારા જીવનબાગના માળી બન્યા. જેમ માની પિતાના બગીચાનું રાતદિવસ જતન કરે છે તેમ પૂ. ગુરૂદેવ પણ અમારા સંયમી
જીવનરૂપ બગીચાના માળી બનીને જ્ઞાનનું સિંચન કરવા લાગ્યા. સંયમ લઈને જીવન કેમ જીવવું જોઈએ, સંયમના આચાર કેમ પળાય? ગુરૂને વિનય કેવી રીતે કરવું જોઈએ, વિનય એ કેવું વશીકરણ છે, ગુરૂને વિનય કરવાથી શું લાભ થાય છે? ગૌતમ સ્વામી મહાવીર ભગવાનને વિનય કરીને કેવી કેવી શક્તિઓ અને લબ્ધિઓ પામ્યા હતા. આવું વિનયનું સ્વરૂપ અમને પૂ. ગુરૂદેવ સુંદર રીતે સમજાવતા હતા. આવા મહાન ઉપકારી ગુરૂદેવ જીવનમાં ક્યારે પણ ભૂલાશે નહિ. પૂ. ગુરૂદેવે ઘણાં શાસ્ત્રો લખ્યાં છે. તેમના પ્રભાવશાળી પ્રવચને તેમજ તેમના જીવનમાં રહેલા અદ્ભૂત ગુણોથી ઘણું જૈન જૈનેતર પ્રતિબંધ પામ્યા છે. અત્યારે પણ ઘણાં જૈનેતરો એ મહાવીર અને ગૌતમની જોડલી સમાન ગુરૂદેવને યાદ કરે છે.
“મૃત્યુની આગાહી સૂચવતા શબ્દો’ :- આવા ઉપકારી ગુરૂદેવે અનેક જીને ધર્મ પમાડતા સંવત ૨૦૦૦ માં હર્ષદમુનિને આ સુરત શહેરમાં દીક્ષા આપી, અને ૨૦૦૩ નું ચાતુર્માસ સુરત કરીને ખંભાત તરફ વિહાર કર્યો ત્યારે ઝવેરી માણેકલાલભાઈએ પૂછ્યું-ગુરૂદેવ ! આપનું આવતું ચાતુર્માસ ક્યાં છે? તે કહે છે મારું છેલ્લું ચાતુર્માસ ખંભાત છે, પણ આવા સંકેતની કેઈને શું ખબર પડે? સંવત ૨૦૦૪ નું ચાતુર્માસ કરવા તેઓ પિતના બે શિખે કુલચંદ્રજી મહારાજ સાહેબ તથા હર્ષદમુનિ મહારાજને લઈને ખંભાત પધાર્યા. પૂ. ગુરૂદેવ ચાતુર્માસમાં મોટા ભાગે વ્યાખ્યાનમાં ભગવતી સૂત્રને અધિકાર વાંચતા પણ આ ચાતુર્માસમાં ઉત્તરાધ્યયન સૂત્રનું પાંચમું અધ્યયન સકામ-અકામ મરણનું લીધું. શ્રાવકોએ પૂ. ગુરૂદેવને પૂછયું કે આ વખતે આપે ભગવતી સૂત્રને અધિકાર કેમ ન લીધે? ત્યારે કહે છે કે આ વખતે
Page #534
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૧૮૩
મારે તમને સકામ અકામ મરણના ભાવ સમજાવવા છે ને મારે પણ સમજવા છે. આ વખતના છેલ્લા ચાતુર્માસમાં ખૂબ ધર્મારાધના થઈ. તપ ત્યાગના પૂર ઉમટયા. ખૂબ સુદર અને ભવ્ય ચાતુર્માસ થયું.
,,
અંતિમ સમયના ઉદ્ગાર ” :- પૂ. ગુરૂદેવ કયારે પણ બીમાર પડયા ન હતા પણ સ ંવત ૨૦૦૪ ના ખંભાતના ચાતુર્માસમાં સૉંવત્સરીના દિવસે પૂ. ગુરૂદેવને શરદી થઈ હતી તે તે મટી ગઈ. પૂ. ગુરૂદેવે પોતાના જીવનમાં કયારે પણે દવાના ઉપયેગ કર્યાં ન હતા. ભાદરવા સુદ દશમના દિવસે તેમના શિષ્ય ફુલચંદ્રજી મહારાજને ૩૮ ઉપવાસ પૂર્ણ થયા. તેમણે પાતાને ઘણી સારી શાતા હોવાથી ૪૧ ઉપવાસ કરવાની ઇચ્છા દર્શાવી, ત્યારે પૂ. ગુરૂદેવે કહ્યું' કે આજે હુ' તને છેલ્લુ' પારણું કરાવી લઉં પણ તેમના આ ગૂઢ સંકેતને કેાઈ સમજી શકયું નહિ કે આમ શા માટે કહે છે ? તે દિવસે પૂ. ગુરૂદેવ લગભગ આખા ખભાત સંધના ઘરઘરમાં ફરીને ગૌચરી કરીને આવ્યા પછી ૧ વાગે તપસ્વી ફુલચંદ્રજી મહારાજ સાહેબને સ્વહસ્તે ખૂબ પ્રેમથી પારણું કરાવ્યુ, પછી પેાતાના બંને શિષ્યાને સયમમાં દૃઢ બનવાની ને ચારિત્ર મા` દીપાવવાની હિત શિખામણ આપી, પછી અતિમ જે જે કહેવું હતું તે દરેકને કહ્યું. સાંજના પ્રતિક્રમણ પૂરુ' થયા પછી પેાતાના શિષ્યાને કહ્યું કે આજે રાત્રે તમને વિયેાગના ઉપસર્ગ આવશે. આપ ખૂબ હિં’મત રાખજો. છ છ મહિના અગાઉથી પૂ. ગુરૂદેવને મૃત્યુ સુઝી આવવાથી દરેક રીતના સંકેતેા કર્યાં પણ આ સકેતેને કોઈ સમજી શકયુ નહિ. આવા પૂ. ગુરૂદેવને પ્રતિક્રમણ બાદ રાતના નવ વાગે એકાએક શરદીનુ જોર વધ્યું ને હાટ ઉપર અસર થવા લાગી. તે સમયે પૂ. ગુરૂદેવે પોતાના શિષ્યને તથા શ્રીસંઘને કહી દીધું કે મારી ૪૮ વષઁની સયમપર્યાયમાં સ્હેજ પણ દોષ લાગે એવા એક પણ ઉપચાર ન કરશેા. આ રીતે ઘણી ભલામણ કરીને શિષ્યાને કહ્યું કે તમે સ્વાધ્યાય એટલો. રાતના ખાર વાગે ચાર આંગળા ઉંચા કરીને સ`કેત કર્યો કે આ નશ્વર દેહ ચાર વાગે છૂટી જવાના છે. પૂ. ગુરૂદેવની તખિયત બગડી છે એવા સમાચાર મળતાં રાત્રે ને રાત્રે ખ'ભાતની જનતા દર્શન માટે ઉમટી.
પૂ. ગુરૂદેવના સંકેત તથા તબિયત સામુ' શ્વેતાં શ્રાવક શ્રાવિકાઓની આંખમાંથી આંસુની ધાર વહેવા લાગી. આત્મસમાધિમાં રમણતા કરતા હજારો માનવીએની વચ્ચેથી રત્ન સમાન તેજસ્વી એવા પૂજ્ય ગુરૂદેવ ખરાબર પરાઢિયે ચાર વાગે આ નશ્વર દેહના ત્યાગ કરીને સૌને રડતા મૂકીને તેમની સાધના સાધીને ચાલ્યા ગયા. ગામેગામ તાર અને ટેલીફોનથી સમાચાર મળતા સૌની આંખો અશ્રુથી છલકાઈ ગઈ ને ખેલવા લાગ્યા અહા ! શું આ શાસનનું રત્ન ચાલ્યું ગયું! “ન જાણ્યું જાનકીનાથે કાલે સવારે શું થવાનુ છે. ” એ પ્રમાણે કાલની કોને ખબર છે? કાળના ક્રૂર ઝપાટાએ અનેક જીવાના લાડીલા અને માનવતા શાસન શિરતાજને ``ચવી લીધા. ખરેખર ! એ
Page #535
--------------------------------------------------------------------------
________________
४४४
શારદા સિદ્ધિ ગુરૂદેવની એટ હદયમાં ખૂબ ખટકે છે. અમારું જીવન નાવિક વિનાની નિયા જેવું બની ગયું છે. એ તારણહાર ગુરૂદેવના હું જેટલા ગુણ ગાઉં તેટલા ઓછા છે. કહ્યું છે કે _ तियेक समापि पुरुषः सुगुरोः कृपातः, सम्यत्वरत्नमनघं लभते चरित्रम् ।। ' सर्वज्ञतां च तरसा हयजरामरत्वं, कि वर्णयामि सुगुरोः करुणा महत्वं ॥
જેમની કૃપાદ્રષ્ટિથી પશુતુલ્ય પુરુષ પણ નિર્મળ સમ્યકત્વ રત્ન, સમ્યક્ ચારિત્ર અને સર્વજ્ઞતા તથા અજર અમર પદને કરી લે છે એ ગુરૂકૃપાની કેટલી પ્રશંસા કરું ? ગુરૂ અને ગુરૂકૃપામાં કેટલું બળ છે ! એને કેટલો મહિમા છે! પૂ. ગુરૂદેવના ગુણેની હું ગમે તેટલી મેટી કિતાબ લખું તે પણ ગુણે પૂરા થાય તેમ નથી. - સાગરમાં સફર કરતાં સાર્થવાહને એકાએક જહાજ ભાંગી જતાં હાથમાં ફલક આવી જાય, અટવીને પસાર કરતાં ભૂલા પડેલા મુસાફરને કેઈ પથદર્શક ભૂમિ મળી જાય, સહરાના રણમાં કોઈ તૃષાતુરને મીઠી મધુરી પાણુની વીરડી મળી જાય તે કેટલો આનંદ થાય તેવી રીતે ભવવનમાં ભૂલા પડેલા એવા અમારા જેવા પામર જીને પૂજ્ય ગુરૂદેવને ચેગ મળતા અમારું જીવન ધન્ય બની ગયું. એમના અસીમ ઉપકારને બદલો આ ભવમાં તે શું ભવોભવમાં અમે વાળી શકીએ તેમ નથી. ખંભાત સંપ્રદાયમાં આજે આટલા બધા સંતો અને સતીજીએ બિરાજમાન હોય અને ખંભાત સંપ્રદાય જે ફાલ્યો હોય તે તે પૂ. તારણહાર ગુરૂદેવને પ્રતાપ છે.
આજના દિવસે હું મારા વતી તેમ જ મારા સમસ્ત સતીવૃંદ વતી એ મારા પરમપકારી ગુરૂદેવ જ્યાં બિરાજતા હતા ત્યાં તેમને ભાવભીની અંજલિ અર્પ છું ને પ્રાર્થના કરું છું કે હે ગુરૂદેવ ! આપ જ્યાં છે ત્યાંથી અમારા ઉપર કૃપાદષ્ટિ વરસાવી આપના જેવા બનવાની પ્રેરણું આપતા રહેજે. - દિપક બુઝાયે પ્રકાશ અપી, ફૂલ મુરઝાયું સુવાસ સમપી,
તૂટયા તાર પણ સુર વહાવી, ગરદેવ ચાલ્યા નૂર પ્રગટાવી. - પુ. ગુરૂદેવનું જીવન સાંભળીને એમના જીવનમાંથી એકાદ ગુણનું કિરણ પ્રાપ્ત કરીએ તે જ આપણે સાચી શ્રદ્ધાંજલી અર્પણ કરી કહેવાય. આજે પૂ. ગુરૂદેવની ૩૧ મી પુણ્યતિથિ હોવાથી આપ ઓછામાં ઓછા કંઈ ને કંઈ ૩૧ દિવસના પ્રત્યાખ્યાન કરશે. સમય ઘણે થઈ ગયેલ છે. વધુ ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૪૭ ભાદરવા સુદ ૧૫ ને સોમવાર
તા. ૩ -૭૯ અનંતજ્ઞાની મહાનપુરૂષે ફરમાવે છે કે હે જીવાત્મા! તું અનાદિકાળથી સંસારના રંગમંચ ઉપર નાચી રહ્યો છે છતાં આશ્ચર્યની વાત તો એ છે કે હજુ તને થાક
Page #536
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૪૮૫
લાગે નથી. “કુન િનનન પુનતિ મજાનું ” વારંવાર જન્મ અને જન્મ પછી મરણ. જન્મ-મરણની સાંકળ તેડવાનું હજુ તને મન થતું નથી. કેઈ હળુકમી મુમુક્ષુ આત્માને જ્યારે જન્મ-મરણની સાંકળનું બંધન ખટકે છે ત્યારે ભગવાનને પ્રાર્થના કરતાં બોલી ઉઠે છે કે હે ભગવંત! “ભવમંડપમાં રે નાટક નાચો રે, હવે મુજને દાન દિને, ” આ સંસારના રંગમંડપમાં હું ખૂબ નાચ્ચે. હવે હું થાકી ગયો છું માટે હવે મને દાન આપો.
પહેલાના જમાનામાં સિનેમાના થીએટરે ન હતા. નાટકકારે ઠેરઠેર પિતાની નાટક મંડળી લઈને ફરતા હતા. તેઓ મોટા મોટા રાજા મહારાજાઓના રાજદરબારમાં નાટક કરવા માટે જતા હતા. નાટયકારે ખૂબ સુંદર રીતે પોતાની બધી શક્તિઓને અજમાશ કરીને રાજા અને પ્રજા સમક્ષ નાટક કરીને રાજા, મહારાજા અને પ્રજાજનોને ખુશ કરતા, પછી ખુશ થયેલા રાજા પહેલા એ નાટયકારને બક્ષીસ આપે, ઈનામ આપે ને પછી પ્રજાજને પોતપોતાની શક્તિ અને ખુશી પ્રમાણે દાન આપતા ને નાટયકારની ઝેળી છલકાવી એને ખુશખુશાલ કરી દેતા હતા. આ નાટયકાર સમાન આપણે આત્મા છે. એ અનાદિ અનંતકાળથી પિતાના કર્માનુસાર નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ યોનિમાં ભમીને વિવિધ પ્રકારના નાટક ભજવી રહ્યો છે. એમાં જે સાધક આત્માઓ છે એમને આવા નાટક કરી કરીને ખૂબ થાક લાગે છે એટલે આંખમાં આંસુડા લાવીને કહે છે કે હે ભગવાન! હુ ભભવથી નાટ્યકારની માફક ખૂબ ના. નાચી નાચીને હું થાકી ગયો. હવે તે મારા ઉપર પ્રસન્ન થઈને મને દાન આપે.
બંધુઓ! તમને એમ થશે કે પેલા નાટયકારને તે પૈસાના દાનની જરૂર હતી પણ સાધક આત્માને વળી કયા દાનની જરૂર છે? તમે જાણે છે ને કે સાધકને કર્યું દાન ખપે છે? એ કહે છે કે “ત્રણ રત્ન આપો મુજને ભગવંતજી, ” હે ભગવંત! મને ત્રણ રત્ન આપો. મારે બીજું કંઈ નથી જોઈતું. એ ત્રણ રસ્તે કયા છે? આ તમારા ઝવેરાત કે હીરા નહિ હ. જે રત્નત્રયીના નામથી પ્રસિદ્ધ છે એ ત્રણ રત્ન સમ્યગદર્શન, સમ્યગૂજ્ઞાન અને સમ્યગુચારિત્ર. આ ત્રણ રત્નનું દાન સાધક આત્મા માંગે છે. એટલેથી પણ સાધકને સંતોષ થતું નથી એટલે કહે છે કે હે પ્રભુ! મારે તે તારી પદવી જોઈએ. પ્રભુ! મારે તારા જેવું થવું છે. આ તે સાધક આત્માની વાત થઈ, પણ તમે ભગવાનને પ્રાર્થના કરતા શું માંગે છે? લાડી, વાડી અને ગાડી રૂપ ત્રણ રત્ન માંગે છે કે મેં જે કહ્યા એવા રને માંગે છે? એવું કદી કહો છો કે હે ભગવાન! હવે મારે સંસારને રઝળપાટ કયારે ટળશે? અને આવું કદાચ કહેતા હે તે ભવભ્રમણના ખેદથી તમારું અંતર પશ્ચાત્તાપના આંસુથી છલકાઈ જાય છે ખરું? જેને ભવભ્રમણને ખેદ થતું હોય એ જ આત્મા ભવભ્રમણને ટાળી શકે.
Page #537
--------------------------------------------------------------------------
________________
૪૮
શારદા સિદ્ધિ તમે બધા નાટક સિનેમા જેવા જાઓ છે ત્યારે પ્રેક્ષક બનીને જાઓ છે. સિનેમા નાટકમાં ગમે તેવા પ્રસંગો આવે છતાં તેની અસર તમને થતી નથી, તેમ આ સંસારના સારે ને બેટા ગમે તે પ્રસંગોમાં તમે પ્રેક્ષક બનીને સાક્ષીભાવથી રહો.
જ્યાં મારાપણું માનીએ ત્યાં દુઃખ છે. મારાપણામાં રાગદ્વેષના તોફાન હોય છે, પણ સાક્ષીભાવમાં એવા તેફાન હેતા નથી. દા. ત. જેમ પોતાના ઘર ઉપર માણસને સામાન્ય રીતે રાગ હોય છે તેથી કેઈ સગાસ્નેહી કે બીજા ગમે તે માણસે પોતાના મકાનની બાંધણ , રંગરોગાન વિગેરે ઘણું સરસ બનાવ્યું છે એવી પ્રશંસા કરે તે મકાનને માલિક ખુશ ખુશ થઈ જાય છે અને જે એ મકાનમાં તિરાડો પડી જાય તે એના હૈયામાં ધકે પડે છે. આનું નામ મારાપણાની મમતા. પોતાના મકાનના બદલે બીજાના મકાનમાં તિરાડ તે શું પણ મોટા મોટા બકરાં પડી જાય તે સહેજ પણ દુઃખ થતું નથી, કારણ કે ત્યાં પિતે મકાન માલિક કર્તા છે એ ભાવ નથી તે પણ સાક્ષીભાવ છે, ઉદાસીનભાવ છે.
સનત્કુમાર ચકવર્તિના શરીરમાં સોળ સોળ રોગ ઉત્પન્ન થયા ત્યારે શરીર આવું અશુચિનું ભરેલું છે! જે દેહ અને દેહના સૌંદર્ય પ્રત્યે મને રાગ હતો તે જ દેહે મને દગો દીધે? બસ, આટલા વિચારે વૈરાગ્ય આવી ગયે ને છ છ ખંડની સમૃદ્ધિને લાત મારીને દીક્ષા લીધી, અને શરીરને રાગ છેડીને આત્માને રેગ રહિત બનાવવા માટે ઉગ્ર તપશ્ચર્યા આદરી. રોગગ્રસ્ત શરીર હોવા છતાં મા ખમણના પારણે મા ખમણ કરતા હતા. એમના દેહ ઉપરના વેરાગ્યની પ્રશંસા સાંભળી બે દેવે વૈદનું રૂપ લઈને તેમની પરીક્ષા કરવા આવ્યા ને કહ્યું, મુનિરાજ! આપ અમને આજ્ઞા આપો તે અમે આપના રેગોને દૂર કરી દઈએ. મુનિ કહે છે મારે રેગ તે મટાડવા છે પણ આ શરીરના નહિ પણ આત્માના. હું કર્મોથી ઘેરાયેલો છું. એ રોગોને દૂર કરવા છે. બેલો, એ રેગોને દૂર કરવાની તમારામાં શક્તિ છે? મુનિની વાત સાંભળીને દેવોએ તેમના ચરણમાં પડીને માફી માંગી. મુનિરાજ! આપ અમારા અપરાધેની ક્ષમા કરે. અમે આપને ન ઓળખ્યા. આ મુનિને તપના પ્રભાવે અનેક લબ્ધિઓ અને શક્તિઓ પ્રગટ થઈ હતી. તેઓ પોતાની ઘૂંકવાળી આંગળી રેગભર્યા શરીર ઉપર ફેરવે તો રોગ મટી જાય ને કાયા કંચનવણું બની જાય, છતાં એમણે રેગ મટાડવાની ઈચ્છા ન કરી. કેટલી એમની દેહ પ્રત્યે નિઃસ્પૃહતા ! દેહમાં રહેવા છતાં દેહની મમતા ન હતી. એ તે સાક્ષી ભાવે દેહમાં વસતા હતા.
બંધુઓ ! આપણે આ સાક્ષીભાવ, નિસ્પૃહ ભાવ પ્રાપ્ત કરેલ હોય આવા મહાન પુરૂષના દષ્ટાંતે વાંચી તેના ઉપર ચિંતન મનન કરે તે જ્યારે રોગ આવશે ત્યારે સમભાવ રહેશે. ભલે, દર્દ મટી જતું નથી પણ આવા મહાન પુરૂષના સાક્ષીભાવના દાખલાઓ ભયંકરમાં ભયંકર વેદનાઓ સમતાપૂર્વક સહન કરવાનું બળ આપે છે.
Page #538
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૪૮૭, માટે સંસારમાં દરેક વસ્તુની મમતા છેડીને સાક્ષીભાવથી રહે. આપણે ત્યાં આવા મહાન તપસ્વીઓ ઉગ્ર તપશ્ચર્યા કરી રહ્યા છે તે કેવી રીતે કરે છે? એમણે દેહ ઉપરથી મમત્વભાવ ઉતાર્યો છે. બા.બ્ર. ચંદનબાઈ મહાસતીજીને આજે ૨૩ મે ને બા. બ્ર. ભાવનાબાઈ મહાસતીજીને ૧૫ મે ઉપવાસ છે. તેઓ દરરોજ વગર ટેકે વ્યાખ્યાનમાં બેસે છે. આ દિવસ સ્વાધ્યાય, ધ્યાન બધું કરે છે. તમે ગઈ કાલે મોટી સંખ્યામાં નવસારી બા.બ્ર. હર્ષિદાબાઈ મહાસતીજીને માસખમણ તપના પારણે શાતા પૂછવા ને વંદન કરવા માટે ગયા હતા.
આ ઉત્તમ માનવ દેહ પામીને તપ-ત્યાગ આદિ ક્રિયાઓ કરીને જલ્દીથી આત્માને કર્મ રહિત કરવાને ઉત્તમ પુરૂષાર્થ કરે. માનવભવ એ મેક્ષ મેળવવા માટેનું નોલેજ મેળવવાની કેલેજ છે. વિદ્યાથી એસ. એસ. સી.માં પાસ થયા પછી કોલેજમાં આવે છે. કેલેજમાં આવ્યા પછી જે ડીગ્રી મેળવવી હોય તે મેળવી શકાય છે, તેમ માનવભવમાં આવ્યા પછી મોક્ષની મહાન ડીગ્રી મેળવી શકાય છે. માનવભવ એ પરીક્ષામાં પાસ થવાને હોંશિયાર કલાસ છે. બીજા ભવ તે ઠેઠ કલાસ છે. વિદ્યાર્થી સારી ડીગ્રી મેળવવા માટે રાત-દિવસ તનતોડ મહેનત કરે છે. જે મહેનત ન કરે ને ફેઈલ થાય તે એની આબરૂ જાય છે તેમ આ આત્મા માનવભવ પામીને મેક્ષમાં જવા માટે મહેનત ન કરે અને હતા તેવા ને એવા જે પાછા જાય તે ઈજત જાય ને? આજે માણસ પોતાના ઘરની, ગામની ઈજ્જત સાચવવા કેટલા વાનાં કરે છે! અહીં એક દષ્ટાંત યાદ આવે છે.
અત્તરના વહેપારીનું ઉદયપુરમાં આગમન :– મેવાડ દેશની આપણે ઘણી ઘણી પ્રશંસા સાંભળી છે. જે ભૂમિમાં મહારાણા પ્રતાપ જેવા શૂરવીર અને ધીર પુરૂષને જન્મ થયે હતે. એવા મેવાડ દેશની રાજધાની ઉદયપુરમાં બનેલો આ પ્રસંગ છે. ઉદયપુરના મહારાજાની ખ્યાતિ સાંભળીને ઘણાં દૂર દૂર દેશથી અત્તરના વહેપારીઓ કીંમતીમાં કીંમતી ઉંચી નતના અત્તર લઈને વેચવા માટે ઉદયપુરમાં આવ્યા. આ સમયે મહારાજા પોતાના દિવાનખાનામાં બેઠેલા હતા. ત્યાં દ્વાર પાસે આવીને ખબર આપ્યા કે પરદેશથી કઈ માટે વહેપારી આપને દર્શનાર્થે આવ્યું છે. મહારાજાએ કહ્યું એમને અંદર આવવા દો. મહારાજાની આજ્ઞા થતાં પરદેશી વહેપારી મહારાજા પાસે આવ્યા એટલે મહારાજાએ એને આદર સત્કાર કરીને બેસાડે પછી પૂછયું કે તમે કયાંથી આવે છે ? આવનાર વહેપારીએ કહ્યું કે સાહેબ ! આપની ખ્યાતિ અને પ્રશંસા સાંભળીને હું ઘણાં દૂર દૂર દેશથી આવું છું, પછી પિતાની પાસે રહેલી અત્તરની પેટી ખેલતા કહ્યું કે હું અત્તરને વહેપારી છું. ઉંચામાં ઉંચી જાતના અત્તર લઈને આપની પાસે આવ્યો છું.
આજે ઘણાં ભાઈ બહેને પિતાના કાનમાં અત્તરના પુમડા ભરાવે છે અને કપડા
Page #539
--------------------------------------------------------------------------
________________
Fee
શારદા સિદિ
પર પરદેશી સેન્ટ છાંટીને સુગ'ધથી મઘમઘતા બનીને બહાર જાય છે પણ વિચાર કરશ. આ અત્તરની સુગંધથી કઈ આત્મા સુગધિત નહિ અને, જે અત્તર અને સેન્ટની સુગંધના મેહ રાખે છે એને ખાસ સમજવાની જરૂર છે કે પરદેશી સેન્ટ અને અત્તર આદિ દરેક ચીજો હિંસક હેાય છે. પરદેશી Rsિ"સક ચીજો વાપરીને મારે આત્મા કયાંય ક્રુતિ રૂપ દૂર દેશમાં દારૂણ દુઃખા ભાગવવા ચાલ્યેા જશે.
,,
“ ઉદયપુરના રાજાની પવિત્ર ભાવના ઉદયપુરના મહારાજાને પરદેશી વહેપારી પેાતાની પેટીમાંથી એક પછી એક અત્તરની શીશીએ કાઢી કાઢીને બતાવવા લાગ્યા. મહારાજાએ બધા અત્તરો જોયા અને દરેક અત્તરાના ભાવ પૂછ્યા. એકેકથી ચઢિયાતા બધા ઉંચી જાતના અત્તરો હતા. રાજા મહારાજાએ સિવાય ખરીદવાની કોઈની શક્તિ ન હતી. ઉદયપુરના મહારાજાએ વિચાર કર્યાં કે આટલા બધા 'ચી જાતના અત્તરામાં આટલા બધા નાણાં ખર્ચી નાંખવાના શું અર્થ ? આ મહારાજાને આવા ખાટા ઠાઠમાઠ પસંદ ન હતા. એમની એવી માન્યતા હતી કે મારા ભડારમાં જે નાણાં છે તે મારા નથી પણ પ્રજાના છે. પ્રજાના પૈસા પ્રજાના કલ્યાણમાં અને પ્રજાની ઉન્નતિમાં વપરાવા જોઈએ. પેાતાના મેાજશેાખ અને ઠાઠમાઠ માટે ન વપરાવા જોઈ એ. એમ વિચાર કરીને મહારાજાએ વહેપારીને કહ્યુ', ભાઈ! મારે અત્યારે અત્તરની જરૂર નથી. આ શબ્દો સાંભળીને વહેપારીનું મન ઉદાસ થઈ ગયું. વહેપારી * વીલે મેઢ રાજમહેલના પગથિયા ઉતરી ગયા. એના મનમાં થઈ ગયું કે જેની ખ્યાતિ સાંભળીને આટલે દૂરદૂરથી હું આવ્યા એ મહારાજા તેા સાવ કંજૂસ છે. જેના મહારાજા આવું કીમતી અત્તર ખરીદવા માટે શક્તિમાન નથી તે એની પ્રજા તે શું ખરીદી
-
શકવાની છે ?
નિરાશા મળતા વહેપારીનુ દિલ્હી તરફ પ્રયાણ ” :- વહેપારીએ વિચાર કર્યા કે અહીં મારા અત્તરના ખરીદનાર ન મળ્યા તેા હવે હું દિલ્હી જાઉ. ત્યાંના અકબર બાદશાહ જરૂર મારું અત્તર ખરીદશે. એમ મન સાથે નક્કી કરીને પેાતાની ઘેાડી ઉપર બેસીને દિલ્હીના માર્ગે રવાના થયા. બપારના સમય થયા એટલે એક ઝાડ નીચે વિસામેા ખાવા બેઠા. હવે દિલ્હી જવુ' છે પણ ઉદયપુરમાં પેાતાનું અત્તર ન વેચાયુ' એટલે મુખ ઉપર ઉદાસીનતાનો પાર નથી, કારણ કે દિલ્હી જાઉં* છું તે ખરા પણ ત્યાંના બાદશાહ ઉયપુરના મહારાજાની જેમ મને નિરાશ તા નહિ કરે ને! આમ વિચાર કરતા હતા ત્યાં સામેથી એક ઘેાડેસ્વારને આવતા જોયા. ઘેાડેસ્વારે વહેપારીનું મુખ ઉદાસ જોયુ' એટલે પાતાના ઘેાડા ઉભે રાખીને પૂછ્યું કે ભાઈ! તમે કયાંથી આવા છે ? અને આપનું મુખ આટલું બધું ઉદાસ કેમ છે ? વહેપારીએ કહ્યું કે હું આવું છું તે ઉદયપુરથી પણ ત્યાંથી નિરાશા મળતાં હવે દિલ્હી તરફ જાઉ છું.
66
Page #540
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૪૮૯ “ દેશ માટે ખમીર ધરતો યુવાન” આવનાર ડેસ્વાર ચાલાક હતે. એણે પૂછયું કે ભાઈ! એવી તે તમારી કઈ મોટી આશા હતી કે જે ઉદયપુરમાં ન ફળી અને દિલ્હીમાં ફળશે? ત્યારે વહેપારીએ કહ્યું કે ઉદયપુરના મહારાજાની ખ્યાતિ સાંભળીને આવ્યું હતું ને ત્યાં ઘણી મોટી આશા લઈને ગયે હતે પણ મારા અત્તરની એક પણ બાટલી ત્યાંના મહારાજા ખરીદ કરી શક્યા નહિ, તે પ્રજા તે બિચારી કયાંથી ખરીદી શકે ? ત્યારે મારા મનમાં એમ થયું કે આવા અમૂલ્ય અત્તરે તે કઈ બાદશાહ જ ખરીદી શકે. આવા સામાન્ય રાજાનું શું ગજું ! માટે હવે હું દિહી જાઉં છું. આ સાંભળીને ઘોડેસ્વાર સમજી ગયો કે નક્કી અમારા મહારાજા પૈસાને આવા અત્તર જેવી મજશેખની ચીજમાં દુરૂપગ કરે તેવા નથી, માટે એનું અત્તર ખરીદ કર્યું નહિ હોય, પણ આ પરદેશી વહેપારી દિલહીમાં જઈને અકબર બાદશાહ પાસે મારા મહારાજાને કંજૂસ તરીકે જાહેર કરશે તે મારા મહારાજાની ઈજજત જશે, એટલે પિતાના દેશનું અને મહારાજાનું ગૌરવ વધારવા ઘેડેસ્વાર રેકડા પૈસા આપીને વહેપારીનું બધું અત્તર ખરીદી લીધું.
યુવાનની દેશગૌરવતા” :- ડેસ્વારે બધું અત્તર ખરીદીને વહેપારીની નજર સમક્ષ પિતાના ઘડાને અત્તરથી નવડાવી દીધે, ત્યારે વહેપારીએ કહ્યું અરે! ભાઈ! આવા કિંમતી અત્તરોને તે આ શું દુરૂપયોગ કર્યો? હેસ્વાર કહે છે ભાઈ! દુરૂપયોગ નથી કર્યો પણ સદુપયોગ કર્યો છે. અમારા મહારાજા કંજૂસ નથી પણ તારા જેવા અત્તરથી તે અમારા ઉદયપુરમાં ઘોડાને સ્નાન કરાવવામાં આવે છે. આવા અત્તરની અમારા રાજ્યમાં કંઈ કિંમત નથી. અમારા રાજ્યમાં તે સત્ય, નીતિ, સદાચાર, શીલ અને અહિંસારૂપી કિંમતી અત્તરો વપરાય છે. એ અત્તરે આગળ તારા અત્તરની શી કિંમત ? આ શબ્દો સાંભળીને વહેપારીના આશ્ચર્યને પાર ન રહ્યો ને એના મુખમાંથી શબ્દો સરી પડયા કે ધન્ય છે મેવાડ તારી પવિત્ર ભૂમિને!
એક યુવાને અત્તર ખરીધું છે તેવી જાણ થતાં ઉદયપુરના મહારાજાને ખૂબ ક્રોધ ચઢયે કે “જે અત્તર મેં ન ખરીધું તે અત્તર મારા હાથ નીચેના માણસે ખરીદ કરીને મારું ઘોર અપમાન કર્યું છે. તરત જ મહારાજાએ એને બેલાવીને કહ્યું કે મેં અત્તર ન ખરીધું તે અત્તર તે ખરીદીને મારું ભયંકર અપમાન કર્યું છે તે બદલ તને ફાંસીની શિક્ષા કરવામાં આવે છે, પેલો માણસ કહે છે, ભલે સાહેબ! ફાંસીની શિક્ષા ફરમાવશે તે હું ફાંસીએ ચઢવા તૈયાર છું પણ ફાંસીએ ચઢાવતા પહેલા તમે મારી એક વાત સાંભળી લો. એ માણસ પણ કંઈ રસ્તે રખડતે સામાન્ય ન હતું કે એમ રાજાને ગુસ્સે જોઈને ગભરાઈ જાય કે ફાંસીએ ચઢાવવાની બીકથી ડરી જાય. એણે મહારાજાને ધડાકાબંધ કહી દીધું-સહેબ! એ અત્તર મારા માટે નહિ પણ આપણુ મેવાડ દેશની રાજધાની ઉદયપુરનું નાક રાખવા અને મેવાડનું ગૌરવ વધારવા શા. ૬૨
Page #541
--------------------------------------------------------------------------
________________
૪૦
શારદા સિદ્ધિ
ખરીદ્યું હતું. જો મેં અત્તર ન ખરીદ્યું હોત તે મેવાડનું નાક આજે જવાનું હતું. અહીં તમે અત્તર ખરીદયુ નહિ એટલે એ વહેપારી દિલ્હીના બાદશાહ પાસે જતા હતા. ત્યાં જઈ ને એમ જ કહેવાના હતા ઉદયપુરના મહારાજા ઘણા જૂસ છે. હુ· ઘણી મોટી આશાએ ગયા હતા. મારુ' અત્તર એમને ગમ્યુ.. ખરુ પણ ખ ઘણા થઈ જાય એ ડરથી મારુ' અત્તર ખરીદ્યું નહિ.
“ ધન્ય છે મેવાડ તારી ધરતીને !” :- આ પરદેશી વહેપારીની વાત સાંભળીને દિલ્હીમાં અકબર બાદશાહને મેવાડ અને મેવાડના બધા મહારાજાઓની મશ્કરી કરવાના મોકો મળી જાત ને મેવાડની ફજેતી થાત અને ઉદયપુરના મહારાજા મખ્ખીચૂસ–કજૂસ છે. એવી જાહેરાત થાત. એ માટે મે' ખૂબ વિચાર કરીને વહેપારી પાસેથી અત્તર ખરી “ હતું આપનું અપમાન ન થાય તે માટે એ વહેપારીની સામે જ મેં એ બધુ અત્તર ઘોડા ઉપર ઢાળી દઈ ને ઘોડાને અત્તરથી નવરાવી દીધા. આ જોઈ ને વહેપારીએ મને પૂછ્યું કે આવા ક'મતી અત્તરનો તે' આ કેવા દુરૂપયેગ કર્યાં ? ત્યારે મે એને કહી દીધું' કે અમારા મેવાડમાં તે આવા અત્તરથી ઘોડાને નવડાવવામાં આવે છે. આ અત્તરની કોઈ કિંમત નથી. અમારે ત્યાં તે આથી પણુ વધુ કિંમતી સત્ય, નીતિ, સદાચાર, શીલ વિગેરેના અત્તર વપરાય છે, પછી તારા *. આવા મામૂલી અત્તરને કાણુ ખરીદે? મારી વાત સાંભળીને વહેપારી પોતે ખેલી ઉચા કે ધન્ય છે મેવાડ તારી ધરતીને !
મહારાજા સાહેબ! મેવાડની ધરતીનું ગૌરવ વધારવું એમાં જો આપને આપનુ અપમાન લાગતુ' હોય તે આપ જે શિક્ષા કરે તે હસતા મુખે સહેવા તૈયાર છું. મેવાડની ધરતીનુ ગૌરવ વધારવા લાખો રૂપિયા ખચી નાંખનાર એ નવયુવાનની નિભીકતા અને વફાદારી જોઈ ને મહારાજાની આંખમાં આંસુ આવી ગયા અને મહારાજા પેાતાના સિ`હાસનેથી ઊભા થઈ ને એને ભેટી પડયા. રાજ્ય તરફથી એને માટું ઇનામ આપ્યુ. એ જમાનામાં પોતાના દેશ પ્રત્યેના પ્રેમ અને દેશનુ ઋણ અદા કરવા ખાતર આવા પ્રજાજના લાખ્ખા રૂપિયા કાચી સેક'ડમાં ન્યાચ્છાવર કરી દેતા. ખેલો આજે છે દેશનુ' આટલું' ગૌરવ !
આપણા ચાલુ અધિકારમાં રત્નવતીના કહેવાથી બ્રહ્મદત્તકુમાર, તેના મિત્ર વરધનુ અને રત્નવતી ત્રણ જણાએ રથમાં બેસીને મગધ દેશ તરફ જવાનુ' નક્કી કર્યું. વરધનુ રથ ચલાવવા લાગ્યા. ખૂબ ઝડપથી રથ ચાલવા લાગ્યા. વત્સ દેશની સીમા આળગીને તેઓ ઘણા દૂર નીકળી ગયા. ચાલતા ચાલતા ગિરિગુહા નામની એક ભયંકર અટવીમાં તે આવી પહોંચ્યા. ત્યાં એક ચારપલ્લીમાં ચારાના ક'ટક અને સુક'ટક નામના મુખ્ય સેનાપતિઓ રહેતા હતા. તેમણે આ રથને જતે જોયા એટલે રથને લૂટવા માટે એ ચારા એમની ટાળી સહિત રથની નજીક આવવા લાગ્યા. બ્રહ્મદત્તકુમાર સમજી ગયા
Page #542
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ કે ચોર લૂંટારાઓ આપણને લૂંટવા માટે આવી રહ્યા છે એટલે કુમારે પિતાના પરાક્રમથી બાણ વડે ચેરેને હરાવીને જર્જરિત બનાવી દીધા, તેથી ચારે ત્યાંથી નાસી છૂટયા, અને નિર્ભય બન્યા ત્યારે વરધનુએ કહ્યું કે તમે ચેરે સાથે યુદ્ધ કર્યું એટલે ખૂબ થાકી ગયા હશે, માટે તમે રથમાં થોડી વાર આરામ કરે. જુઓ, મિત્રને બ્રહ્મદત્તકુમાર ઉપર કેટલી લાગણી છે! વરધનુના કહેવાથી બ્રહ્મદત્તકુમાર રથમાં સૂઈ ગયા. ચાલતા ચાલતા માર્ગમાં એક પહાડી નદી આવી. ઘોડાઓ પણ ખૂબ થાકી ગયા હતા એટલે નદી પાર કરવાની એમનામાં તાકાત ન હતી તેથી ત્યાં જ અટકી ગયા. આ વખતે બ્રહ્મદત્તકુમાર જાગી ગયા, ત્યારે તેમણે પિતાના મિત્ર વરધનુને જે નહિ એટલે વિચાર કર્યો કે કદાચ રથ થંભાવીને એ પાણી લેવા ગયે હશે. એમ સમજીને થોડી વાર રથને ત્યાં ઉભે રાખે, પણ વરધનું ન આવ્યું ત્યારે કુમારને ચિંતા થવા લાગી કે મારો મિત્ર
ક્યાં ગયો? હજુ તે કેમ પાછો ન આવ્યો ? એ ક્યાં ગયે હશે ? એનું શું થયું હશે? એમ અનેક પ્રકારની અનિષ્ટની શંકાઓથી આકુળવ્યાકુળ બનીને કુમારે આજુબાજુ દષ્ટિ ફેરવી તે રથના અગ્રભાગને લોહીથી ખરડાયેલો જોયે.
બ્રહ્મદત્તને કરુણ વિલાપ” – લેહીથી ખરડાયેલા રથના અગ્રભાગને જેતા કુમારે વિચાર કર્યો કે નક્કી કઈ દુષ્ટ મારા મિત્ર વરધનુને મારી નાંખ્યો લાગે છે. આ વિચારે તેનું હૃદય ભરાઈ આવ્યું ને એ કરૂણ સ્વરે રૂદન કરવા લાગ્યું કે અરેરે.... મિત્ર! તું મને આ વનમાં એકલે છોડીને કયાં ચાલે? તું કયાં ગયે છે?
જ્યાં ગયો હોય ત્યાંથી જલદી દોડીને મારી પાસે આવી જા, મને વિપત્તિમાં સહાય કરનારા હે મિત્ર! તારા જે મિત્ર હવે મને ક્યાંથી મળશે? અરે.એ કાળગોઝારા ! તે નિર્દય બનીને મારા મિત્રને ક્યાં લઈ લીધે? તે મારા આ મિત્રનું હરણ કર્યું તે એના પહેલા તારે મને જ ઉપાડી લે તે ને! આ પ્રકારે કરૂણ વિલાપ કરતા કરતા બ્રહ્મદત્તકુમારને મૂછ આવી ગઈ. કુમારને બેભાન થયેલો જોઈને રત્નાવતીએ શીતળ પાણી છાંટયું, પવન નાંખ્યો. આ રીતે ઉપચાર કરવાથી કુમારની મૂછ દૂર થઈ અને તે શુદ્ધિમાં આવ્યો ત્યારે તે ફરીને વિલાપ કરવા લાગે ને વડના ઝાડ સામું જોઈને ધૂકે ને ધ્રુસકે રડતે કહેવા લાગ્યું કે હે વૃક્ષરાજ ! મારા મિત્રને તમે જે છે? હે પંખીડા! મારો મિત્ર કયાં ગયો છે? એને સંદેશ તું મને લાવી આપને !
કઈ લાવી આપે (૨) મારા મિત્રને સંદેશે મને કઈ લાવી આપે. કયાં ગયો એ કયાં ગયે (૨) મારો લાડકવા મિત્ર કયાં ગયો એ પંખીડા (૨) મારા મિત્રને સંદેશે જલ્દી લઈ આવે.
આમ કરુણ સ્વરે વિલાપ કરતે બ્રહ્મદત્તકુમાર આખા વનમાં ફરી વળ્યું પણ કયાંય એને મિત્રને સંદેશ ન મળે. આથી હતાશ થઈને પડે. આ સમયે રત્નાવતીએ
Page #543
--------------------------------------------------------------------------
________________
૪૨૨
શારદા સિદ્ધિ મીઠા શબ્દોથી સાત્વન આપતાં કહ્યું કે ચિંતા ન કરશે. આપના મિત્ર જરૂર આપણને મળી જશે ત્યારે કુમારે કહ્યું રત્નાવતી! વરધનુ મરી ગયો છે કે જીવતે છે, એનું શું થયું તે કંઈ જ ખબર પડતી નથી. તે હવે મારું કર્તવ્ય છે કે મારે એની શોધ કરવા જવું જોઈએ, માટે તું અહીંયા રથમાં બેસી રહેજે. હું એની શેધ કરવા જાઉં છું. કુમારની વાત સાંભળીને રત્નાવતીએ કહ્યું કે આર્યપુત્ર! મિત્રની શોધ કરવા જવું એ તમારી ફરજ છે પણ અત્યારે આ ચાર લૂંટારા અને હિંસક પ્રાણીઓથી ભરેલા જંગલમાં મને એકલી મૂકીને જવું એ યોગ્ય નથી. આ વનમાં માણસના પગલા દેખાય છે તેથી એમ લાગે છે કે અહી નજીકમાં ગામ લેવું જોઈએ. તે આપ મને ગામમાં કેઈ સુરક્ષિત સ્થાને રાખીને આપ મિત્ર વરધનુની શોધમાં જાઓ એ ઠીક છે. કુમારને વિલાપ સાંભળીને ઝાડે પંખી ધ્રુજી ઉઠયા. જંગલી પશુઓ પણ સ્થિર થઈ ગયા. એ વિલાપ કરતાં કરતાં રત્નાવતીને લઈને ક્ષિતિપુર ગામમાં પહોંચ્યો.
કુમારે જ્યારે ક્ષિતિપુર ગામમાં પ્રવેશ કર્યો ત્યારે અનેક માણસની વચમાં ઉભેલા ક્ષિતિપુરના રાજાએ કુમારને જે. એને રથમાં બેસીને આવતે જોઈને રાજાના મનમાં થયું કે મારા ગામમાં આવનાર આ વ્યક્તિ કે સામાન્ય પુરૂષ નથી પણ કઈ ઉત્તમ આત્મા લાગે છે. એ એમના મુખ ઉપરથી જણાઈ આવે છે. મારું સૌભાગ્ય છે કે આવી પુણ્યવાન વ્યક્તિ મારા નગરમાં આવે છે તે મારે એમનું સન્માન કરવું જોઈએ. એમ વિચારી રાજા એમનું સ્વાગત કરીને પિતાના મહેલમાં લઈ ગયા અને તેમને રહેવા માટે એક મહેલ આપે. બ્રહ્મદત્તકુમાર અને રત્નાવતી બંને જણ ત્યાં રહેવા લાગ્યા પણ બ્રહ્મદત્તકુમારને એને મિત્ર ભૂલાતું નથી. એને યાદ કરીને ઉદાસ રહેવા લાગ્યા, ત્યારે ક્ષિતિપતિએ પૂછયું કે હે કુમાર ! આપ આટલા બધા ચિંતાતુર કેમ દેખાઓ છે? કુમારે કહ્યું, ભાઈ! મારા દુઃખની શી વાત કરું? અમે ત્રણે જણ રથમાં બેસીને અહીં આવતા હતા ત્યાં રસ્તામાં એક ચેરપસલી આવી. ત્યાં મેં ચોરેને સામનો કરીને તેમને પાછા હઠાવ્યા. ચારે તે ભાગી ગયા પછી મારા મિત્રે મને સુઈ જવાનું કહ્યું એટલે હું રથમાં ઉંધી ગયે. તે સમયે મારા મિત્રનું શું થયું તે મને કંઈ ખબર નથી. મારો જીવનસાથી કહું, સગે ભાઈ કહું કે જે કહું તે મારે મિત્ર જ હતે. ખૂબ તપાસ કરી છતાં મારે મિત્ર મને કયાંય મળતું નથી. તમે મારા મિત્રને જે છે ખરે? ક્ષિતિપતિએ કહ્યું ના ભાઈ! મેં તારા મિત્રને જે નથી, ત્યારે બ્રહ્મદત્તકુમારે કહ્યું કે મારે મારા મિત્રને શોધવા માટે જવું છે. આટલું બેલતાં બ્રહ્મદત્તકુમારની આંખે આંસુથી છલકાઈ ગઈ
વરધનુની શોધમાં સુભટો”:- કુમારની આવી દુઃખદ સ્થિતિ જોઈને ક્ષિતિપતિ રાજાને ખૂબ દુઃખ થયું. એણે કહ્યું કુમાર! આપ ચિંતા ન કરો. આપને
Page #544
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ જોધવા જવાની કૅઈ જરૂર નથી. હું મારા સુભટોને તમારા મિત્રની તપાસ કરવા માટે મોકલું છું. જે એ જંગલમાં હશે તે જરૂર મળી જશે. આ પ્રમાણે કહીને કુમારને સાંત્વન આપીને પોતાના સુભટોને વરધનુની શેધ કરવા મેકલ્યા. રાજાના સુભટે ચારે તરફ વરધનુની શોધ કરવા લાગ્યા. જગલમાં પહાડ પર, ગુફાઓમાં બધે વરધનુની શોધ ચલાવી પણ વરધનુને પત્તો ન મળે એટલે બધા સુભટો પાછા ફર્યા. પાછા ફરતા રસ્તામાં એક બાણ એમને મળ્યું. બાણ લોહીથી ખરડાયેલું હતું. સુભટોએ આવીને રાજાને કહ્યું કે સાહેબ! અમે ખૂબ તપાસ કરી પણ આ. એક બાણ રસ્તામાંથી જડયું છે. બાકી વરધનુને પત્તો મળે નહિ. આ સાંભળીને બ્રહ્મદત્તકુમારને ખૂબ દુઃખ થયું. જે બાણ સુભટોને મળ્યું હતું તેને ખૂબ ધારી ધારીને જોયું તે બાણ ઉપર વરધનુનું નામ હતું. બાણ લોહીથી ખરડાયેલું હતું. આ જોઈને બ્રહ્મદત્તકુમારે નિશ્ચય કર્યો કે મારે મિત્ર મરી ગયો છે એટલે જ્યાં સુધી તે ક્ષિતિપુરમાં રહ્યો ત્યાં સુધી તેને વરધનુના મરણનું દુખ ઓછું ન થયું. હવે તે વરધનુની શોધ કરવા જશે ને રસ્તામાં શું બનશે તેના ભાવ અવસરે.
ચરિત્ર” – ઝંપડીમાં દેવસેન અને કેતુસેન બંને ભૂખના કારણે વારંવાર ઉંઘમાંથી જાગી જાય છે ને ખાવાનું માંગે છે ત્યારે સુશીલા કહે છે બેટા ! હું શું, કરું? હું જેને ત્યાં કામ કરું છું તે શેઠાણીએ મને કંઈ જ ખાવાનું ન આપ્યું - એટલે મારે તમને ભૂખ્યા રાખવા પડયા. બેટા! હું બીજા શેઠને ત્યાં કામ કરું છું એમણે મને દાળ, ચેખા, ઘી, સાકર, લોટ બધું આપવાનું કહ્યું છે એટલે મને આપશે તે હું તમને રસોઈ બનાવીને જમાડીશ. હે મારા વહાલા બેટા! તું સૂઈ જા, ત્યારે નાનકડા કેતુસેને રડતાં રડતાં કહ્યું. બા ! હવે તે આ દુખ સહન થતું નથી. કયાં સુધી આપણે દુઃખ વેઠવાનું? સુશીલા કહે છે બેટા ! હવે આપણે બહુ દુઃખ નથી વેઠવાનું. સાંભળ, તારા પિતાજીને ગયા ઘણે સમય થઈ ગયે છે એટલે મારું મન કહે છે કે જાણે કાલે જ તારા પિતાજી ખૂબ ધન કમાઈને આવશે. તમારે માટે તે પેંડા, બરફી, જલેબી આદિ જાતજાતની ને ભાતભાતની મીઠાઈઓ તથા કાજુ, બદામ આદિ મે લાવશે, પછી હું તમને રોજ
જ પેટ ભરીને મીઠાઈ ખવડાવીશ. એમ કરીને કેતુસેનને વાત્સલ્ય ભર્યો હાથ ફેરવીને સૂવાડે. બાળકને સ્વભાવ છે કે જાગે ત્યારે ખાવાનું માંગે પણ માતાના હાથમાં એવું જાદુ છે કે એને સ્પર્શ થતાં ભૂખ્યું બાળક પણ નિરાંતે ઊંઘી જાય છે. એ રીતે માતાને વાત્સલ્ય ભર્યો હાથ ફરતાં કેતુસેન ઉંઘી ગયો.
પત્ની અને બાળકનું દુઃખ જોતો ભીમસેન” :- ભીમસેન ઝૂંપડીની બહારથી પિતાની પત્ની અને બાળકોની કેવી પરિસ્થિતિ છે તે ફાટી આંખે નિહાળી રહ્યો છે. જ્યાં કેતુસેન ઉંઘી ગમે ત્યાં દેવસેન જા ને કહે છે બા..બહુ ઠંડી લાગે
Page #545
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ છે ત્યારે સુશીલા કહે છે બેટા! હવે મારી પાસે કંઈ જ નથી રહ્યું. મારે પહેરેલો સાડલો પણ ઓઢાડી દીધું. હવે હું કપડા કયાંથી લાવીને ઓઢાડું. બેટા! તમને ભૂખથી પીડાતા ને ઠંડીમાં ઠરી જતાં જોઈને મારું કાળજું, બળી જાય છે પણ શું કરું ? લાચાર છું, પણ બેટા! આજને દિવસ તે ઠંડી સહન કરી લે.
- બેટા કલ તુમ્હારા પિતા આયગા, લેકર મોટી પોટ,
ઘતી પાજામા કુરતા, અંગી ગમ ઉનકા કોટ, બેટા ! તારા પિતાજી પરદેશ ધન કમાવા માટે ગયા છે. એ આવશે એટલે તમારા ને મારા માટે કપડાનું પિોટલું લઈને આવશે. તમારે ને મારે માટે સુંદર કપડાં, ઠંડીમાં પહેરવા માટે ગરમ ઉનના કેટ લાવશે. સૂવા માટે પોચી ગાદી અને તકિયા લાવશે, અને ઓઢવા માટે ગરમ ધાબળા લાવશે એટલે આપણી ઠંડી ઉડી જશે, માટે બેટા! તું સૂઈ જા. એમ કહી સમજાવીને દેવસેનને પણ સૂવાડી દીધે પણ સુશીલા તે ક્યાંથી ઉઘે ! આજે કંઈક સંતાને મા-બાપને ભૂલી જાય છે, પણ વિચાર કરે. માતા પિતાના સંતાનનું રક્ષણ કરવા માટે કેટલું કષ્ટ સહન કરે છે ! સુશીલા તે થરથર ધ્રુજે છે. દેવસેનને ઉંઘ આવતી નથી. પોતાની માતાને ઠંડીથી ધ્રુજતી જોઈને કહે છે અરેરે....બા ! તું તે કેટલી બધી જે છે ! તારો સાડલો પણ તે અમને ઓઢાડી દીધું છે. સુશીલા કહે છે બેટા ! શું કરું ? હવે બીજા કપડાં નથી પણ તું ચિંતા ન કરીશ હ.કાલે તારા પિતાજી મારે માટે કપડા લઈને આવવાના છે. આમ સુશીલા બાળકોને સમજાવે છે પણ અંદરથી એને આત્મા રડી રહ્યો છે. બાળકને સૂવાડી પોતે ઠંડીથી ધ્રુજતી (૨) રડવા લાગી.
બંધુઓ ! દુઃખની પણ હદ હોય છે. માણસ સહન કરી કરીને કેટલું કરે. એક દુઃખમાંથી મુક્ત ન થાય ત્યાં બીજું દુઃખ આવીને ઊભું રહે છે. જ્યારથી રાજમહેલ છેડીને નીકળ્યા છે ત્યારથી બિચારાના માથે દુઃખ, દુઃખ ને દુઃખ આવ્યા કરે છે. સુખના દર્શન થતાં જ નથી, છતાં ભીમસેન હતું ત્યાં સુધી હિંમતથી બધું સહન કરતા હતા. એક મહિનામાં આવવાનું કહીને ગયે ને બાર મહિના થયા છતાં ભીમસેન ન આવ્યો. બીજી તરફ બાળકનું રૂદન જેવાતું નથી, એટલે સુશીલાનું હદય રડી ઉઠયું. મેટેથી ડુસકા ભરીભરીને રડવા લાગી. માતાને રડવાનો અવાજ સાંભળીને બંને બાળક જાગી ગયા. ગળે વળગીને પૂછવા લાગ્યા કે માતા ! તું કેમ રડે છે ? તને શું થયું છે? સુશીલાએ કહ્યું-બેટા ! કંઈ નથી થયું. હું કયાં રડું છું? એ તે મારી આંખમાં કંઈક પડ્યું છે એટલે તમને એમ લાગે છે. બાળકો કહેબ! તું સાચું બેલને ! શા માટે અમને જૂહું કહે છે? નાનકડો કેતુસેન કહે છે હું માતા ! હું રહું છું ને ખાવાનું માંગુ છું એટલે તું રડે છે ને? તે હવે તું ન રડીશ. અમે ખાવાનું ને કપડાં કંઈ નહિ માંગીએ. તું છાની રહી જા. એમ કહેતાં બંને બાળકો
Page #546
--------------------------------------------------------------------------
________________
શારદા સિાહ
૪૫
રડવા લાગ્યા. સુશીલાએ બંને બાળકોને છાતી સરસા ચાંપતા કહ્યુ બેટા ! તમે અને ખાવાનું ને ઓઢવાનું માંગેા છે એટલે ક'ઈ હું નથી રડતી.
'
,,
“ પતિની યાદમાં હૈયાફાટ રૂદન કરતી સુશીલા :- બેટા ! આજે આપણે આટલુ દુઃખ વેઠીએ છીએ. આ દુઃખમાં આપણને કાને આધાર છે ? એક તારા પિતાના આધાર છે. એ ગયા ત્યારે મહિનામાં ધન કમાઈને આવવાનું કહી ગયા છે પણ એક મહિનાને બદલે બાર બાર મહિના થઈ ગયા છતાં આવ્યા નહિ. અરે, પૈસા મેાકલ્યા હોત તા પણ મારે તમને ભૂખ્યા ને ઉઘાડા ન રાખવા પડત ને ? હવે આપણી પાસે કંઈ નથી. મને આવી ખખર હાત તે હું એમને જવા જ ન દેત. મને એમની ચિંતા થાય છે કે હજી કેમ ન આવ્યા ? કાણુ જાણે કયારે એમના દર્શન થશે ? મા'માં કંઈ અમંગળ તા નિહ થયુ' હાય ને ? નહિતર આપણને બીજું કંઈ નહિ . તે સદેશેા પણ મેકલે ને ? આવે વિચાર આવતાં હું' રડી પડું છું, ત્યારે અને બાલુડાએ કહે છે ખા! તું અમને કહેતી હતી ને કે એક બે દિવસમાં તારા પિતાજી આવી જશે. માટે તું ધીરજ રાખ. આટલા મહિના આપણે રાહ જોઈ ને કાઢયા હવે શુ' એ ચાર દિવસ નહી. નીકળી જાય ! જરૂર મારા પિતાજી આવી જશે. એમ કહીને અને બાળકો માતાને આશ્વાસન આપે છે. અત્યાર સુધી મા દીકરાઓને આશ્વાસન આપતી હતી હવે દીકરાએ માતાને આશ્વાસન આપે છે. આ બધું દૃશ્ય ભીમસેન ઝૂંપડીની બહાર રહીને ગુપ્ત રીતે જોઈ રહ્યો છે. બહાર ઉભા ઉભા પત્ની અને પુત્રાના શબ્દો સાંભળતા ભીમસેનનું હૃદય વલોવાઈ ગયુ. એ વિચારવા લાગ્યા કે આ લોકો મારા આગમનની કેટલી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આજે આવશે....કાલે આવશે એમ રાજ મારી રાહ જોવે છે ને મારા ઉપર કેવી કેવી આશાના મિનારા બાંધીને દિવસે પસાર કરે છે, ત્યારે હુ તેા ખાલી હાથે આવ્યા છું. અરે, હતું તે પણ ગુમાવીને આવ્યો છું. આ વાત આ ત્રણે જાણશે ત્યારે એમના અરમાન ઉપર કેવી વીજળી તૂટી પડશે ! સુશીલાનું હૈયું તે ભાંગીને ભુક્કો થઈ જશે. હવે ભીમસેન શુ' કરશે તે અવસરે.
વ્યાખ્યાન ન. ૪૮
ભાદ્રરવા સુદ્ર ૧૪ ને મગળવાર
તા. ૪-૯-૭૯
સુજ્ઞ બધુએ! અનંતજ્ઞાની, શાસનસમ્રાટ, શાસ્ત્રના પ્રતિપાદક એવા તીથ કર ભગવતાના મુખકમળમાંથી જે વાણીને ધેાધ છૂટયે તે ગણધર ભગવંતાએ ઝીન્થેા. ભગવાનના મુખમાંથી અથ રૂપે વાણી નીકળે છે અને ગણધર ભગવંતા એની સૂત્ર રૂપે ગૂથણી કરે છે, પછી મહ!ન વિદ્વાન અને બહુશ્રુત આચાય ભગવતાએ એને તાડપત્ર અને પાના—પુસ્તકમાં લખી છે, એ વાણી પરંપરાગત આપણી પાસે આવી છે. જિનેશ્વર
Page #547
--------------------------------------------------------------------------
________________
૪૯૬
શારદા સિદ્ધિ ભગવાનની વાણી પાવનકારી, કલ્યાણકારી અને જીવના ભવરેગ નાબૂદ કરનારી છે. જિન કોને કહેવાય ? “ જ્ઞત્તિ રાગ દ્વેષ મેઘામ્નિત્તિ સિન : ” જેમણે રાગ-દ્વેષ અને માહુને જીત્યા છેતે જિન કહેવાય. ભગવાન રાગ-દ્વેષ અને માહ ઉપર વિજય મેળવીને જિન બન્યા ત્યારે આપણે તે એ ત્રણ મહાન શત્રુઓથી જીતાઈ ગયા છીએ. એના તાબેદાર થઈ ગયા છીએ, પછી આપણા ભવરાગ કયાંથી નાબૂદ થાય? ભગવાને તે એ ત્રણ મહાન શત્રુઓને જીત્યા પછી આપણને જીતવાના ઉપદેશ આપ્યો છે. આ ભવરાગ નાબૂદ કરવાને માટે આ વીતરાગ શાસન રૂપી હાસ્પિતાલમાં જિનેશ્વર ભગવ‘ત રૂપી સાચા સર્જન ડૉકટરા મળ્યા છે. એમની વાણી રૂપી અમૂલ્ય ઔષધિ મળી છે પણ હજી આપણે એ સર્જન ડૉકટરને ઓળખી શકયા નથી.
આજે તમને કાઈ દેહના રાગ થાય ત્યારે તમે ડૉકટરની પાસે જાઓ છે. ડૉકટર તમારા રોગનું નિદાન કરીને દવા આપે પછી એ દવા લાવીને તમે શાકેશના કબાટમાં મૂકી દે તે રાગ મટે ખરા? એટલો ભાઈલાલભાઈ, ખચુભાઈ! ‘ના.' તે રાગ કયારે મટે ? ધ્રુવા પીવામાં આવે તેા જ મટે. દવા માત્ર ખાઈ જવાથી નહિ પણ સાથે પરેજી પાળવાથી રાગ મટે, પરેજી પાળ્યા વિના દવા ખાવાથી પણ રોગ મટતા નથી. ડાયાખિટીશ થા. ડૉકટરે ખાંડ ખાવાની મનાઈ કરી પણ કદી કહે કે મારે ખરફી પેડા વિના ચાલશે નહિ તે ડાયામિટીશના રાગ મટે ખરા ? ન મટે. સમજો, તમે બધા અહી` શા માટે આવે છે ? ભવરોગ નાબૂદ કરવા માટે ને? હા, તા જિનેશ્વરપ્રભુની વાણીરૂપી ઔષધિ લઈ જાએ છે પણ એનો ઉપયોગ કરતા નથી. માત્ર સાંભળવા પૂરતી છે તે ભવરાગ કયાંથી મટે ? સાંભળ્યા પછી તેનુ આચરણ થવુ જોઈ એને સાથે તપ-ત્યાગ રૂપી પરેજી પાળવી જોઈ એ. પરેજી સહિત દવાનુ' પાન કરવામાં આવે તે ભવરોગ નાબૂદ થયા વિના રહે નહિ.
બંધુએ ! તપ ત્યાગ કરવાની સાથે ક્રોધ-માન-માયા-લોભ આદિ કષાયા રૂપ દુગુ ણાને પણ છોડવા પડશે. એ નહિ છૂટે તે પણ કલ્યાણ નહિ થાય. જિનવાણીના શ્રવણુ પછી એના ઉપર શ્રદ્ધા કરી કષાયાદિના ત્યાગ કર્યાં પછીની તપ-ત્યાગ રૂપ સાધના એ સાચી સાધના છે. જેમ ઘરમાં પ્રવેશ કરવા માટે સુથાર બારણું તે મૂકે છે પણ એ બારણુ* ખારણુ કયારે કહેવાય ? મારણાને ખીલી, મજાગરા વિગેરેથી ફીટ કરવામાં આવે, સ્ટોપ અને સાંકળેા જડવામાં આવે તે એ બારણું કહેવાય, પણ જો એને ખીલી, મજાગરા, સ્ટોપર કે સાંકળ કાંઈ જવુ' ન હોય તે એને બારણુ કહેવાય ? ના....એ તે પાટીયુ કહેવાય. એવી રીતે કષાયેાના ત્યાગ વગરની સાધના એ સાધના ન કહેવાય પણ દેહનું દમન કર્યું' કહેવાય. અજ્ઞાનપણામાં જીવે દેહનું દમન ઘણુ' કર્યુ છે પણ એથી કઈ આત્માનું કલ્યાણ થયું નથી. હવે આ ભવમાં આપણને ભવતારણી જિનવાણી મળી છે. એ ભવ્ય જીવેાને સાચી સાધના કરવાના માગ બતાવે છે,
Page #548
--------------------------------------------------------------------------
________________
સારા મિત
૪૭. વાણી રે વાણી મહાવીર કેરી વાણ, છલ છલ વહેતી જાણે એ સરવાણી,
મહાવીરની આ વાણી સુણતાં, દુ:ખ સઘળા ટળી જાયે,
શુદ્ધ ભાવથી શ્રવણ કરે તો સુખ સાગર લહેરાયે, અંતર ૫ટમાં ધારણ ક૨તાં સુખ રહે છે માણી......વાણી રે વાણી..
જેમ પર્વતમાંથી નદીઓ નીકળે છે. એ નદીઓના ખળ ખળ વહેતા પાણીને સાગર ઝીલી લે છે ને પિતાનામાં સમાવી લે છે, એમ મહાવીર પ્રભુના મુખકમળ રૂપી હિમાલયમાંથી વહેતી વાણીની સરવાણીને જે આત્મા પિતાના હૃદયરૂપી સાગરમાં ઝીલીને શમાવી લે છે એના ભવદુઃખ શમી જાય છે. તીર્થકર ભગવાનને કેઈ બેય આપતું નથી. આપણે નત્થણુંના પાઠમાં તીર્થંકર પ્રભુની સ્તુતિ કરતાં બેલીએ છીએ ને કે “સયસબુદાણું” હે ભગવાન ! આપ તે સ્વયં બેધને પામેલા છે. ભગવાન પિતે સ્વયં બંધ પામેલા છે ને એમના મુખમાંથી વાણી પણ સ્વયં નીકળેલી છે. આવી ભગવાનના મુખમાંથી વહેલી વાણીરૂપ સરવાણીનું આત્મા એકાગ્ર ચિત્તે પાન કરે તે એના સઘળા પાપ ધોવાઈ જાય, પણ આજે તે ચિત્ત કયાંય ભમતું હોય છે. (શ્રોતામાંથી અવાજ –મન સ્થિર રહેતું નથી.) હું તમને પૂછું રૂપિયાની નેટે ગણુતા, નામાને હિસાબ મેળવતા ચિત્ત એકાગ્ર થાય છે કે નહિ? થાય છે. જીવને કર્મબંધન તેડવાના સ્થાનમાં આ બધું નડે છે. સહેજ તાવ આવે ને માથું દુખે તે કહેશે કે આજે ઉપાશ્રયે નથી જવું પણ ચાર ડીગ્રી તાવ આવ્યો હોય ને એક માટે ઘરાક રેકડેથી રૂપિયા દશથી પંદર હજારની ખરીદી કરવા આવ્યો હોય તે તમારે તાવ કયાં ભાગી જાય? ત્યાં માથું પણ ઉતરી જાય ને પગમાં થતું કળતર પણ મટી જાય છે. આ સમયે શું તમારો તાવ ઉતરી ગયો? ‘ના’, તાવ છે, માથું પણ દુખે છે ને પગમાં કળતર પણ થાય છે છતાં પૈસા કમાવાને રસ છે એટલે એમાં ઉપયોગ જેડાવાથી બધું મટી ગયું એમ લાગે છે. જેટલો રસ ધન કમાવાને છે એટલો રસ ધર્મમાં પેદા કરે. ધર્મમાં શ્રદ્ધા કરે પછી જુઓ કેવી મઝા આવે છે!
એક ધમિઠ શેઠ હતા. તેમને વહેપાર ઘણો મોટો હતે. પૈસાને તે પાર નહિ છતાં કયારે પણ સાધુ સાધ્વીની સેવા કે વ્રત નિયમ છેડયા નથી. લાખ રૂપિયાના વહેપાર કરતાં પણ આત્માને ભૂલ્યા નથી. આવા શેઠને એકવાર કસોટીને સમય આવ્યો. માલ ભરીને જે વહાણ ગયા હતા તે માલ વેચીને ન માલ લઈને વહાણું આવી રહ્યા હતા પણ ગમે તે બન્યું. મુદત પ્રમાણે વહાણ નહિ આવવાથી શેઠ ચિંતાતુર બન્યા. લોકોમાં વાત ચાલી કે વહાણ ડૂબી ગયા. આથી પૈસા ધીરનાર બધા શેઠને ત્યાં આવવા લાગ્યા, ને કહેવા લાગ્યા કે અમારા પૈસા આપો. શેઠ મૂંઝાયા. હવે બધા લેણીયાતે લેવા આવશે. હું શું કરીશ? મારી આબરૂ કેવી રીતે રહેશે? બધા લેવા આવતા પહેલા હું ઝેર પીને મરી જાઉં પણ પાછો વિચાર આવ્યું કે મારે જ શા, ૬૩
Page #549
--------------------------------------------------------------------------
________________
ve
શારદા સિિ
એક સામાયિક કરવાના નિયમ છે તે સામાયિક કરીને પછી ઝેર પીઉ' તા સારુ: શેકે સામાયિક કરી. સામાયિક પૂરી થઈ એટલે શેઠ ઝેરનો કટોરો હાથમાં લઈને હોઠે અડાડવા જાય છે ત્યાં દરવાજે ટકેારા પડયા. શેઠના મનમાં હતું કે લેણીયાત આવ્યા લાગે છે. જેને જેની મનમાં ભીતિ હાય તેના જ વિચાર આવે ને! ત્યાં ફરીને ટકોરા પડયા ને અવાજ આવ્યો કે શેઠજી! જરા દરવાજા ખેાલો, ત્યારે શેઠને લાગ્યુ કે આ અવાજ કોઈ લેણદારાના નથી પણ પ્રધાનજીને હાય તેમ લાગે છે.
શેઠે ઝેરના કટોરા હાથમાંથી નીચે મૂકીને દરવાજો ખેાલ્યા ત્યારે પ્રધાનજી હીરા, માણેક, મેાતી, દાગીના અને રોકડ રકમના ડબ્બા ભરીને મકાનમાં આવ્યા. આ બધી સપત્તિ શેઠના ચરણમાં મૂકીને પ્રધાનજીએ કહ્યુ' શેઠજી! આ બધી મારી સોંપત્તિ સાચવજો. હું મારા કુટુંબ સહિત અહી થી જા" છું. જો ભવિષ્યમાં અમારા પુણ્યના ઉદય થશે તે ને નિર્દેર્દોષ ઠરીશ તા હુ. આ ગામમાં પા। આવીશ અને મારી સપત્તિ આપની પાસેથી પાછી મેળવીશ. જો કદાચ હું ઘણાં વર્ષો સુધી પાછે ન આવુ' તે આપને જેમ યેાગ્ય લાગે તેમ આ મારી બધી સ'પત્તિના સદ્વ્યય કરજો. મારી તમને રજા છે. આટલુ ખેલતાં ખેલતાં તેા પ્રધાનજી ધ્રુજી ઉઠયા ને આંખમાં આંસુડાં આવી ગયા, ત્યારે શેઠે કહ્યુ' પ્રધાનજી ! આપને માથે એવું તે શુ કષ્ટ આવી પડયુ છે કે આપ આટલા ચિંતાતુર અને ગભરાયેલા દેખાઓ છે ? પ્રધાનજી કહેશેઠ! અત્યારે મારા ઘોર પાપકમના ઉદય થયા છે. હુ' અમારા રાજાને એમના સગા ભાઈ જેટલો વહાલો છું પણ કાણુ જાણે આજે મારા એવા પાપકમના ઉદય થયા છે કે રાજાના ખૂનના મારા ઉપર આરોપ મૂકવામાં આવ્યા છે. રાજા મને પકડીને જેલમાં પૂરી કડક શિક્ષા કરવાના છે એટલે રાજા મને પકડે તે પહેલાં હુ અહીંથી નાસી જાઉં છું. આટલું કહીને પ્રધાનજી ઝડપભેર ત્યાંથી વિદાય થઈ ગયા.
,,
હું શેઠના જાગેલા પુણ્યોદ્ય :- હવે આ શેઠને ઝેર પીવાની જરૂર ન હતી. પ્રધાનજીની રેકડ રકમ ઘણી હતી, એટલે વિચાર કર્યાં કે મારે પ્રધાનજીની મિલ્કત પચાવી પાડવી નથી. મને મળશે એટલે હું તેમની સ`પત્તિમાં મૂકી દઈશ. એમ વિચાર કરીને જર ઝવેરાતના ડબ્બા તિોરીમાં મૂકી દીધા ત્યાં તે લેણદારાને દરોડા પડયા, એટલે શેઠે બધાને રોકડ રકમમાંથી આપવા માંડયુ' તેથી લેણદારા પણ આશ્ચય પામી ગયા કે આપણે જેવુ' સાંભળ્યું હતુ. તેવું કઈ દેખાતુ નથી એટલે કહે છે હવે અમારે પૈસાની જરૂર નથી. શેડ ! આપને ત્યાં જ રહેવા દો, પણ શેઠ કહે છે ના, હવે મારે તમારા પૈસાની જરૂર નથી. ખુશીથી લઈ જાઓ. ખીજી તરફ થૈડા દિવસમાં શેઠના વહાણ પણુ આવી ગયા એટલે પ્રધાનજીની મિલ્કત પાછી મૂકી દીધી.
આ શેઠ ઘણા પ્રમાણિક ને ઉદ્દાર હતા. એમને રાજા સાથે પણ ઘણા સાર
Page #550
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૪૯૯ સંબંધ હતું એટલે અવારનવાર રાજાની પાસે જવાનું બનતું હતું અને પ્રધાન સાથે તે શેઠને ઘણી મિત્રતા હતી એટલે શેઠ વિચાર કરવા લાગ્યા કે રાજાના પ્રધાનજી તે ઘણું ધર્મિષ્ઠ છે. સત્ય, નીતિ અને સદાચારના પ્રેમી છે, અને રાજા પ્રત્યે તે એમને ઘણું માન છે. આ પ્રધાન કંઈ રાજાનું ખૂન કરવા ઉઠે ખરે? આ વાત મારા માનવામાં આવતી નથી. તે હવે મારે રાજા પાસે આ વાતને ખુલાસો કરવો જોઈએ. એક દિવસ રાજા ખુશ મિજાજમાં હતા ત્યારે અવસર જોઈ ને શેઠે પૂછયું સાહેબ ! આપના પ્રધાનજી હમણું કેમ દેખાતા નથી ! અને એમના ઘરબાર આપે જપ્ત કર્યા છે તે સાચી વાત છે?રાજાએ કહ્યું–હા. પ્રધાનજી તે કયાંક ભાગી ગયેલ છે. એ પ્રધાન તે મહા કપટી હતે. એણે મને મારી નંખાવવાનું કાવતરું ગોઠવ્યું હતું પણ મારા અંગરક્ષકના રૂડા પ્રતાપ કે મને મારવા આવેલા ગુંડાઓને એમણે સામનો કરીને મને બચાવી લીધો. અને ગુંડાઓને પકડીને કેદમાં પૂર્યા છે. મેં એમને પૂછ્યું ત્યારે એમણે કહ્યું કે અમને તે મંત્રીએ ખૂન કરવા મોકલ્યા હતા.
શેઠની ચાલાકીથી ખુલતું થયેલું પાપ” – શેઠે કહ્યું સાહેબ! એમ ગુંડાઓની વાત ઉપર વિશ્વાસ ન રખાય. કદાચ એમ પણ બની શકે કે કાવતરું કરનાર બીજા હોય ને પોતે પકડાઈ ગયા એટલે પ્રધાનનું નામ દઈ દીધું હોય, માટે આ બાબતમાં આપણે ઉંડી તપાસ કરવી જોઈએ. રાજા કહે છે કે હવે કેવી રીતે તપાસ કરવી? ત્યારે શેઠે કહ્યું સાહેબ ! એમાં તે શી મોટી વાત છે? આપે ગુંડાઓને પકડીને કેદમાં પૂરેલા છે ને ? એમને બેલાવીને બરાબર ધમકી આપીને પૂછે કે તમને મને મારી નાખવાનું કેણે કહ્યું હતું ? સાચું બોલશે તે જેલમાંથી કાયમ માટે મુક્ત કરીશ અને સાચું નહિ બેલો તે તમને બધાને ફાંસીએ ચઢાવી દઈશ. આ રીતે પૂછે તે જરૂર આપણને સાચા સમાચાર મળી જશે. શેઠના કહેવા મુજબ રાજાએ ગુંડાઓને બેલાવીને આંખ લાલ કરીને કહ્યું કે હે ગુંડાઓ! તમે સાચું બેલજો કે તમને મારું ખૂન કરવાનું કેણે કહ્યું હતું? જે ખેટું બોલશો તે ફાંસીએ ચઢાવી દઈશ. જ્યાં ફાંસીની વાત આવી એટલે સત્ય વાત તે કહેવી જ પડે. ગુંડાઓએ કહ્યું સાહેબ! અમને તે તમારા રાજકુમારે આપનું ખૂન કરવા મોકલ્યા હતા, અને પકડાઈ જઈએ તે અમને પ્રધાનજીનું નામ આપવાનું કહ્યું હતું એટલે અમે પ્રધાનજીનું નામ
ગુંડાઓની વાત સાંભળીને રાજા ચમક્યા હે....શું? મારા કુમારે જ મને મારવા માટે કાવતરું કર્યું? અને પિતાનું પાપ છૂપાવવા માટે નિર્દોષ અને પવિત્ર એવા મારા પ્રધાનજીને દેષિત ઠરાવ્યા? હવે રાજાને પિતાના પુત્ર ઉપર ક્રોધ આવ્યો ને કહેવા લાગ્યા કે બસ, હવે તે એ પુત્રને જ મારી નાંખું, ત્યારે દયાળુ શેઠે કહ્યું કે જુઓ સાહેબ, તમારા પુત્રને પણ દોષ નથી. દેષ આપને છે. આપના પુત્રને આપનું ખૂન
Page #551
--------------------------------------------------------------------------
________________
૫.
શારદા સિદ્ધિ
કરવાની બુદ્ધિ કેમ થઈ? આપ હવે વૃદ્ધ થવા આવ્યા છે છતાં હજી રાજસત્તાના માહ છેડતા નથી તેથી મને એમ લાગે છે કે આપના દોષ ગણાય. જો તમે તમારા પુત્રને રાજ્યના ભાર સોંપી દીધા હત તો એને આપનું ખૂન કરવાની બુદ્ધિ ન થાત. કારણ કે સંસારમાં દરેક જીવાને પરિગ્રહની મૂર્છા છે. કોઈના ઉપર મમત્વ ભાવ રાખવા જેવા નથી.
जहाहि वित्तं पसवा य सव्वं, जे बंधवा जे य पियाय मित्ता જાળ સેવિયરૂ મોઢું, બન્નેકળા સંસિતિ વિત્તું સૂ. અ. ૧૦-૧૯ માતા-પિતા, બાંધવ, મિત્ર, પુત્ર આદિ સ્વજને અગર ધનસપત્તિ વિગેરે કોઈ આત્માને શરણભૂત થતા નથી. સુખ-દુઃખ પોતાને એકલા ભાગવવા પડે છે. પરભવમાં જીવ એકલો જાય છે. એમ સમજીને મનુષ્યે ધન-ધાન્ય, પશુ તથા સ્વજનેાના મમત્વને ત્યાગી, આરંભ પરિગ્રહના ત્યાગ કરી જ્ઞાન-દન-ચારિત્ર-તપની આરાધના કરવી જોઈએ. જીવા સ્વજન વિગેરે સંબધીના વિયેાગે રૂદન કરે છે ને મેહની વૃદ્ધિ કરે છે પરંતુ પેાતાના મૃત્યુ બાદ મરનારને ભૂલી સ્વજને આદિ તેના ધનને હરણ કરે છે. ધનને વહેચી લઈ આનંદ ભાગવે છે. મનુષ્યેા પેાતાના સ્વાર્થ માટે પ્રાણી જીવાની હિં'સા કરી કષ્ટ ભગવી ધન ઉપાર્જન કરી કની ગાંસડી બાંધી ધનને છેડીને પરલોકમાં ચાલ્યા જાય છે. સ્વામય સંબધીએ તેના જીવતા પણ ધનાદિમાંથી ભાગ પડાવે છે ને મરણ પછી પણ તેના ધનને ગ્રહણ કરી માજ ઉડાવે છે. મરનારને કોઈ સ્વજને યાદ કરતા નથી માટે આત્માથી જીવાએ ધર્મારાધન કરી આત્માની સાધના કરી લેવી જેથી ભવિષ્યકાળ સુખરૂપ બને અને શુભ ગતિ પ્રાપ્ત થાય.
રાજાને શેઠની વાત ઉચિત લાગી, એટલે પોતાના પુત્રને રાજગાદી સેાંપી દીધી અને પેાતાના નિર્દોષ પ્રધાનની તપાસ કરાવીને માન સહિત રાજ્યમાં લાવ્યા. પ્રધાનજી આવ્યા એટલે શેઠે એમની મિફ્ત એમને પાછી સોંપી દીધી. બધુ ! આ શેઠ ધર્મિષ્ઠ હતા પણ દુ:ખમાં આવતા ઝેર પીને મરવા તૈયાર થયા હતા પણ ઝેરના પ્યાલો પીતા પહેલા ધનુ' શરણું લીધું', સામાયિક કરી તા માથે આવેલી આપત્તિ દૂર થઈ. શેઠે નિશ્ચય કર્યાં કે ધર્મે મને મરતા બચાવ્યેા ને મારી જતી ઇજ્જત રાખી તા હવે મારે મારા જીવનમાં વિશેષ ધર્મારાધના કરવી જોઈએ. રાજાને પોતાના પુત્ર તરફથી ફટકો વાગતા શેઠના સમજાવવાથી આંખ ખુલી ગઈ, પ્રધાન નિર્દોષ હેાવા છતાં અણુધારી ઉપાધિ આવી ગઈ તેથી એમની પણ આંખ ખુલી અને શેઠ ધર્મના પ્રતાપે મેટી આપત્તિમાંથી ખચી ગયા, એટલે આ ત્રણે આત્માએ સ્વજન, સ`પત્તિ અને સ'સારના મેહ છેડીને આત્મકલ્યાણ કરવા લાગ્યા. તમારે પણ આવા દૃષ્ટાંતા સાંભળીને અને તેટલો સ`સાર ઉપરથી રાગ ઘટાડવા જોઈએ. જો રાગ નહિ છેડા તા કર્મ બંધન વધવાના છે.
Page #552
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૫૧
આપણા ચાલુ અધિકારમાં વરધનુને શોધવા ગયેલા સુભટોને વરધનુના પત્તો ન પડચેા પણ લોહીથી ખરડાયેલુ. બાણુ મળ્યુ.. તેના પર વરધનુનું નામ હતું એટલે બ્રહ્મદત્તે માન્યું કે મારા મિત્ર મરી ગયા છે. એક વખત આ ક્ષિતિપુરને લૂંટવા માટે ચારેની એક ટાળી આવી ત્યારે કુમારે ધનુષ્ય બાણુ લઈને આ ચારાના સામના કર્યાં એટલે ચારા બ્રહ્મદત્તકુમારનું પરાક્રમ જોઈને ત્યાંથી ભાગી ગયા. ગામને સ્હેજ પણ આંચ ન આવી તેથી ક્ષિતિપતિ તેના ઉપર પ્રસન્ન થયા ને એને ખૂબ શામાશી આપી. થોડા દિવસ ત્યાં રાકાઈને શ્રાદ્ઘરો રાજા પાસે જવાની રજા માંગી. રાજાની રજા લઈ ને બ્રહ્મદત્તકુમાર અને રત્નવતી ખંને ત્યાંથી ચાલતાં ચાલતાં શિવપુરી પાસે પહોંચ્યા. રસ્તામાં એક સન્યાસીના આશ્રમ આવ્યેા. એ આશ્રમમાં તપસ્વી અને બ્રહ્મચારી તાપસાને જોઈ ને કુમારના મનમાં થયું કે આ તાપસના વિષય વિકારે। તા તપથી બળી ગયા હોય માટે રત્નવતીને અહીં મૂકીને મારા મિત્રની તપાસ કરવા જાઉં. કદાચ ભાગ્યમાં હોય તે એ મળી જાય. પ્રશ્નો આશ્રમમાં જઈ તાપસાને નમસ્કાર કરી ક્ષેમકુશળ પૂછીને કહ્યું હું મારી પત્નીને તમારી પાસે મૂકીને મારા મિત્રની તપાસ કરવા માટે જાઉ છું. આપ એને સાચવજો. હું સાંજે પાળે આવી જઈશ. એમ કહીને તે ચાલી નીકળ્યેા. બ્રહ્મદો વરધનુની ખૂબ તપાસ કરી પણ કયાંય એના મિત્રની ભાળ મળી નહિ, એટલે ખૂબ હતાશ થઈને સાંજે તે તાપસના આશ્રમે આવ્યે. આશ્રમમાં જઈને જીવે તેા ન મળે રત્નવતી કે ન મળે તાપસે, તેથી કુમારની ચિ'તા ખૂબ વધી. બ્રહ્મદત્તકુમાર કહે છે કે ભગવાન ! હું તે કોને શે` ને કોને રડું ! મેં પૂર્વભવમાં કેવા પાપ કર્યાં હશે કે મારા મિત્રનું દુઃખ તે હજુ ભૂલ્યા નથી ત્યાં મારી પત્નીને મને વિયાણ પડચા ! અરેરે....એ કયાં ગઈ હશે ? અહીં કાઈ તાપસ પણ નથી કે હુ` એમને પૂછ્યું.. આ મારી પત્ની કયાં ગઈ હશે ? અરેરે.....મિત્ર ! તું મને મૂકીને ક્રાં ચાલ્યા ગયા ! અરે, રત્નવતી તું પણ મને મૂકીને કયાં ચાલી ગઈ ! આમ અનેક પ્રકારના વિચારો કરતા ચિંતાતુર બનીને આંખમાં આંસુ સારતા બ્રહ્મદત્ત વ્યગ્ર ચિત્તવાળા બનીને રત્નવતીને શોધતા આમથી તેમ ભટકી રહ્યો હતા. એવામાં એક માણસને તેણે જોયા, એટલે કુમારે તેની પાસે જઈને પૂછ્યુ...-ભાઈ ! ગઈ કાલે અગર આજે આપે આવા પ્રકારના વેશવાળી આટલી ઉઉંમરની કઈ સ્ત્રીને જોઈ છે ખરી ? કુમારની વાત સાંભળીને તે માણસે કહ્યું–હા. ગઈ કાલે સાંજના સમયે એક નવયુવાન અને રૂપરૂપને અબાર એવી કન્યાને મેં અહીં ચેાધાર આંસુએ રડતી જોઈ હતી. મે એને પૂછયું દીકરી ! તું કાણુ છે ? અહી કયાંથી આવી છું ને તું શા માટે રડે છે? તારે કયાં જવું છે ? આ પ્રમાણે મેં તેને પૂછ્યુ' એટલે એ રડતી અધ થઈ ગઈ ને એણે મને એના બધા વૃત્તાંત સક્ષેપમાં કહી સ`ભળાવ્યા.
એના વૃત્તાંત સાંભળીને મેં કહ્યું હે પુત્રી! તે તું મારી દોહિત્રી થાય છે, પછી
Page #553
--------------------------------------------------------------------------
________________
પ૦૨
શારદા સિદ્ધિ તે હું એને શિવપુરી નગરીમાં એના કાકા ધના સાર્થવાહ રહે છે ત્યાં લઈ ગયે. એના કાકા પણ એને જોઈને ખુશ થઈ ગયા છે. અત્યારે એ ત્યાં જ છે. એનું નામ રત્નાવતી છે. તે શું આપ એ રત્નાવતીને શોધી રહ્યા છે ? હા, ભાઈ. આવનાર માણસે પૂછયું કે તે શું એ રત્નાવતી આપની પત્ની છે? કુમારે કહ્યું-હા, ત્યારે માણસે કહ્યું કે તે તે ચાલો. હું શિવપુરીથી આપની શોધ કરવા માટે જ આવ્યો છું. હું આપની શોધ કરતા હતા ત્યાં જ આપ મને મળી ગયા. ચાલો બહુ આનંદ થયે એમ કહીને તે પુરૂષ બ્રહ્મદત્તકુમારને સાથે લઈને શિવપુરી નગરીમાં રત્નાવતીના કાકા ધના સાર્થવાહને ત્યાં પહોંચ્યા. ત્યાં આ બંને જણે આનંદપૂર્વક રહેવા લાગ્યા.
શિવપુર નગરમાં બંને મિત્રોનું થયેલું મિલન” :- એક વખત શિવપુર નગરમાં કઈ માટે મહત્સવ હતે. બહારથી ઘણાં લોકે આ ઉત્સવમાં ભાગ લેવા આવ્યા હતા. બ્રહ્મદત્તકુમાર અને રત્નાવતી પણ ઉત્સવ જેવા માટે ગયા ત્યારે વરધનુ બ્રાહ્મણના વેશમાં ઉત્સવની શેભ જેવા માટે આવ્યા હતા. બ્રાહ્મણના વેશમાં ઉભેલા વરધનુને બ્રહ્મદર ઓળખી ગયો ને દોડતે એની પાસે જઈને બે હાથથી ભેટી પશે. ઘણાં દિવસથી જે મિત્રને શોધવા માટે વનવગડે ભટકતે હતે. એ મિત્ર આમ અચાનક મળી જવાથી જેમ આંધળાને આંખ મળે, ભૂખ્યાને ભોજન મળે, ગરીબને ધન મળે ને વાંઝીયાને પુત્ર મળે ને જેટલો આનંદ થાય એનાથી પણ અધિક આનંદ વરધનું મિત્ર મળવાથી થ. એ સમયને આનદ અવર્ણનીય હતો. વરધનુના મિલનથી કુમારના જીવમાં જીવ આવ્યો. મિત્રના મિલનથી હર્ષોન્મત્ત બનેલા કુમારની બંને આંખોમાંથી શ્રાવણ ભાદરવાની ઝડીઓ વરસવા લાગી. ઘણાં સમયે પોતાનું સ્વજન મળે ત્યારે માણસની આંખમાં હર્ષના આંસુ આવી જાય છે. હવે બ્રહ્મદત્તકુમાર એના મિત્રને પૂછશે કે તું અમને મૂકીને ક્યાં ગયા હતા તે બધી વાત વરધનુ કહેશે તેના ભાવ અવસરે.
ચરિત્ર:- “ વિધાતાને એલંભા આપતી સુશીલા” :- હે વિધાતા! કઈ અભાગણી માતા પિતાના બાળકને દુઃખી જઈ શકે ! મારાથી હવે મારા આ લાલનું દુઃખ જોયું જતું નથી. કયાં એ રાજકુળના સંતાને! એક વખતના છત્ર પલંગમાં પિઢનારા, મેવા મીઠાઈ જમનારા, સેનાના ઝુલણે ઝુલનારા, સેનાના રત્નજડિત રમકડે રમનારા, કીનખાબ અને ઝરીના વસ્ત્રો પહેરનારાને આજે રોટલાના ને કપડાના પણ સાંસા! કહેવત છે કે વિધાતા માણસને ભૂખ્યા ઉડાડે પણ ભૂખ્યા સૂવાડે નહિ. તે હે વિધાતા ! હું તને પૂછું છું કે એ તારે ન્યાય કયાં ગ? મારા બાલુડા બે દિવસથી ભૂખ્યા સૂઈ જાય છે ને ભૂખ્યા જ ઉઠે છે અને જ્યારે ખાવાનું મળે ત્યારે લખુંચૂકું ને એંઠું મળે છે. અરે ઓ વિધાતા ! તું મારા બાળકને શા માટે હેરાન કરે છે? એમને સુખેથી તું જીવાડ ને એમને રાજ્ય, સેનાના ગુલણિયા, કેશરિયા દૂધ, મેવા-મીઠાઈ, પહેરવા માટે કિમતી પિશાક આ બધું ન આપે તે કંઈ નહિ,
Page #554
--------------------------------------------------------------------------
________________
શારદા સિદિ
૧૩
માત્ર બે ટંક ખાવા માટે લૂખાસૂકો રોટલો ને અગ ઢાંકવા કપડાં તે આપ. જેથી તે નિરાંતે ઉધી શકે. આ સિવાય મારે ખીજી' કંઈ જોઈતુ નથી. હું વિધાતા ! તારી નિર્દયતાની વાત મારે કોને કરવી ? તને આ મારુ દુઃખ એછું લાગતું હતું કે તે મારા સ્વામીને પણ પરદેશ માકલી દીધા! જળ વિના માછલી તરફડે તેમ હું... મારા પતિના વિયાગથી તરફડી રહી છું. તેઓ એક મહિનામાં પાછુ' આવવાનું કહી ગયા હતા. આજે એમને ગયા ખાર ખાર મહિના વીતી ગયા છતાં હજી મને એમના દન થતા નથી. એ મારા સ્વામી કયાં છે એ તા મને કહે. મારા પતિ જ્યાં છે ત્યાં સુખી તેા છેને? એમનુ' શરીર તે સારુ છેને? વાયદો આપીને ગયા પણ હજી કેમ પાછા ફર્યાં નથી ? અરે એ નિષ્ઠુર વિધાતા! તું મને કઈક જવાબ તે આપ. આમ પેાતાના પતિની યાદ આવતા, સુશીલા મેટેથી રડી પડી.
“ચેાધારા આંસુએ રડતા ભીમસેન’ :– પેાતાની પત્નીની આ દશા જોઈને ભીમસેનની આંખમાં ચોધાર આંસુ વહેવા લાગ્યા, અને બેભાન થઈ ને ત્યાં જ પડી ગયા. સુશીલા ખૂબ ચિંતાતુર અને રડતી હાવાથી અવાજ સાંભળી શકી નહિ. ભીમસેન ઘેાડી વારે ભાનમાં આવીને પેાતાના કમને દોષ દેતા કહે છે હે ભગવાન ! હું મારા માળકોને કેવી રીતે સુખી કરું? મારી પત્નીને કેવી રીતે શાંતિ આપી શકું! નિધન અને અકિચન એ જીવાને કેવી રીતે સુખ શાતા આપી શકીશ? અરેરે....આવા જીવને જીવવા કરતાં તે મૃત્યુ ઘણુ... ઉત્તમ છે, માટે હે મારા ભાગ્યવિધાતા! આ દુઃખ હવે હુ જોઈ શકતા નથી. હવે તેા તારી પાસે બે હાથ જોડીને એક જ યાચના કરુ છું. કે મારી જીવન દોરી ટૂંકી કરીને મને ઉપાડી લે. એમ કહીને ભીમસેને પેાતાની પત્ની સુશીલા તેમજ પ્યારા દેવસેન અને કેતુસેન સામે એક મમતાભરી ષ્ટિ ફે`કી અશ્રુભરી આંખે કુટુંબ પિરવારના મેહ છોડી મૃત્યુને ભેટવા ત્યાંથી ચાલી નીકળ્યા.
“ દુઃખનેા માર્યા જીવનના અંત લાવવાના વિચાર કરતા ભીમસેન ” :બધુએ ! આ જીવેાના કેવા ગાઢ કર્મના ઉદય છે કે આટલુ' આટલું દુઃખ પડવા છતાં પણ ભાગ્ય એને સાથ આપતું નથી. કેવા અંતરાય કર્મના ઉદય કે પતિ ઘેર આવ્યે છતાં પોતાના કુટુંબને દુઃખથી મુક્ત કરવા શક્તિમાન ન હેાવાથી કોઈને મળ્યા વિના મન મક્કમ કરીને ચાલ્યા ગયા. પત્ની અને બાળકો માટે અનેક પ્રકારના વિચાર કરતા ભીમસેન ચાલતા ચાલતા નગરની બહાર નીકળી ગર્ચા ને એક વડના ઝાડ નીચે જઈ ને ઉભે રહ્યો. વડની વડવાઈઓ કૃણિધર નાગની જેમ નીચે લટકી રહી હતી. એ જોઈને ભીમસેને વિચાર કર્યાં કે આ વડની વડવાઈ એ વડે હું ગળે ફાંસો ખાઉ", ભીમસેને પેાતાના દુઃખી જીવનના અંત લાવવાના પાકો નિર્ણય કરી લીધા. હવે પેાતાનુ મૃત્યુ નજીકમાં છે એમ સમજીને પેાતાના અંતિમ સમય સુધારવા માટે એકાગ્ર ચિત્તે નવકારમંત્રનું સ્મરણ કર્યું, પછી પેાતાના જીવન દરમ્યાન જે કઈ જાણતાં અજાણતાં
Page #555
--------------------------------------------------------------------------
________________
૫૦૪
શારદા સિત
સ્થૂળ કે સૂક્ષ્મ અપરાધ કર્યો હોય તેને યાદ કરવા લાગે અને જગતના સમસ્ત જીવે સાથે ક્ષમાપના કરી, પછી બેલે છે તે મારી વહાલી સુશીલા! મારા પ્યારા દેવસેન અને કેતુસેન! આ પાપીને તમે માફ કરજે, કારણ કે મારા પાપીના કારણે તમારે આવા ભયંકર દુઃખે ભેગવવા પડયા છે. હું એક રાજા થઈને કે પામર, રંક બની ગ! એક સામાન્ય માણસ પણ પિતાની પત્ની અને બાળકોનું પ્રેમથી પાલનપોષણ કરે છે જ્યારે હું એક વખતને મોટો રાજા થઈને આજે પોતાની પત્ની અને બાળકનું પાલનપષણ ન કરી શક! તેથી તમને બધાને ટળવળતા નિરાધાર મૂકીને પાપી ભીમસેન મરવા માટે ભાગી છૂટ. તમે મને ક્ષમા આપજે. આ પ્રમાણે કહીને ભીમસેને શું કર્યું?
મૃત્યુના મુખમાંથી બચાવતે શેઠ” – છેલ્લે ભીમસેને બધા જીવોને ખમાવી, પોતે કરેલા પાપોના મિચ્છામિ દુક્કડ દઈને શું કહે છે હે અરિહંત ને સિદ્ધ ભગવંત! તમને મારા નમસ્કાર છે. હે પ્રાતઃસ્મરણીય આચાર્ય, ઉપાધ્યાય અને શ્રમણ ભગવંતે! મારા તમને છેલ્લા નમન. એમ કહીને વડની વડવાઈઓને ગળે વીંટાળીને ચસકાવીને બાંધીને ફસે નાંખીને લટકવાની અણી ઉપર છે પણ કર્મની લીલા કેઈ ઓર છે. ભીમસેન દુઃખથી કંટાળીને મોતને ભેટવા તૈયાર થયે છે પણ માંગ્યુ મત મળતું નથી. અહીં શું બન્યું કે કેઈ શેઠને સાથે એ વડલાના ઝાડની નજીકમાં પડાવ નાંખીને સૂતે હતે. ઠંડીના દિવસે હતા એટલે ઠંડીને દૂર કરવા માટે તાપણી કરી હતી. તાપણી ભડભડ બળતી હતી. તેની અગ્નિશીખાથી ચારે તરફ છેડે સુધી અજવાળું પડતું હતું. આ સમયે સાર્થના મુખ્ય શેઠની નજર એ અજવાળામાં ભીમસેન તરફ ગઈ. તેમણે દૂરથી જોયું કે એક માણસ ગળે ફાંસે નાંખી જીવનને અંત આણી રહ્યો છે એટલે એક ક્ષણને પણ વિલંબ કર્યા વિના શેઠ પિતે તલવાર લઈને દેડ્યા, એમનું હૃદય કરૂણાથી દ્રવી ઉઠયું. શેઠ વેગથી દોડતા ભીમસેન પાસે પહોંચ્યા ને તરત જ તલવારના એક ઘાથી વડવાઈને કાપી નાંખી અને ભીમસેનને માણસોએ ઝીલી લીધે. જમીન ઉપર સૂવાડીને ગળામાં નાખેલા ફાંસાને કાઢી પવન નાંખવા લાગ્યા. સૌને થયું કે આ પુણ્યવાન યુવાન શા માટે ફાંસો ખાઈને જીવનને અંત લાવતું હશે ? ખૂબ પવન નાંખતા ભીમસેન ભાનમાં આવ્યું. હવે શેઠ તેને પૂછશે ને શું બનશે તે અવસરે.
વ્યાખ્યાન નં. ૪૯ ભાદરવા સુદ પુનમ ને બુધવાર
તા. ૫-૯-૭૯ - સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! શાસનપતિ તીર્થકર ભગવંતોએ જગતના જીના ઉદ્ધાર માટે અનંત કરૂણાને ધોધ વહાવી આગમવાણી પ્રકાશી. આજે
Page #556
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૫૦૫ જિનેશ્વર ભગવાન આપણી પાસે હયાત નથી. કેવળી ભગવંત નથી. મન:પર્યવજ્ઞાની કે અવધિજ્ઞાની નથી. આવા સમયમાં જે આપણે પાસે જિનાગમ ન હોત તો આપણું શું થાત? જિનાગમ એટલે શું? પ્રાણથી કિંમતી પ્રિય ચીજ, અપૂર્વ નિધાન. ભવભવ અજવાળનારી ઉમદા ચીજ. જિનાગમ એટલે કલ્યાણની કેડી માટે એ જ ઉપાસ્ય અને આરાધ્ય છે. રાત દિવસ સ્મરણીય, ચિંતનીય અને જીવનમાં આદરવા ગ્ય છે. આ મળેલા ઉત્તમ માનવ જન્મમાં જે જિનાગમને આરાધવાને બદલે જગતને આરાધ્યા કરીશું તે ફરી કેણ જાણે કયારે જિનાગમ મળશે? જગતમાં બધું મળવું સહેલું છે અને તે પાછું વારંવાર મળી શકે છે પરંતુ જિનાગમ વારંવાર તે શું એકાદ વાર મળવું પણ મુશ્કેલ છે. સુખ અને ઉન્નતિના સાચા રસ્તા જિનાગમમાં બતાવેલા છે. ખરેખર, જિનાગમ એ દીપક છે.
જેમ અંધારી ગુફામાં ગમે તેવા રત્નના ઢગલે ઢગલા પડયા હોય પણ દીપક વગર એ શી રીતે દેખાય? અને જે દેખાય નહિ તે એને ગ્રહણ કેવી રીતે કરી શકાય? તેમ આ અંધકારભર્યા જગતમાં કે અંધારાભર્યા આત્મામાં ગમે તેવા રને હેય પણ જિનાગમના દીપક વિના એ શી રીતે મેળવી શકાય? મોક્ષ છે, મોક્ષના ઉપાય છે પરંતુ એ બધાનું સાચું ભાન કરાવનાર તે જિનાગમ જ છે. આગમ રૂપી ચક્ષુથી સાચું દર્શન કરીને કંઈક આત્માઓ અલ્પકાળમાં આત્માનું કલ્યાણ કરી ગયા છે. ભવના ભ્રમણને તેડી નાંખ્યું છે. કર્મના બંધને તે અનંતકાળથી આત્મામાં ભેગા થયેલા છે. એ કર્મબંધનને જિનામને સહારો લઈને કંઈક છએ અલ્પકાળમાં તેડી નાંખ્યા છે. અત્યારે વર્તમાન પંચમ આરામાં તરવાનું સાધન જિનાગમ છે. સાચે જ જિનાગમ એ જીવન સાર્થક કરવાને એક સચોટ ઉપાય છે. આપણું આત્માએ ઠેઠ નિગોદમાંથી નીકળી ઊંચે ચઢતાં ચઢતાં જે સુંદર માનવજીવનની પ્રાપ્તિ કરી છે તેમાં જે જિનાગમનું શરણું સ્વીકારાય તો માનવજીવન મળ્યું સાર્થક થાય. માણસને ધર્મ કર હાય, એ માટે ઉપાસનાના અનુકુળ સયાગો હોય પરંતુ જિનાગમ ન મળે તે એ શું સાધના કરી શકે ? કાયાશક્તિ, વિચારશક્તિ, વાણુશક્તિ વિગેરેને ઉચ્ચ સંયમ માર્ગે વાળી જીવનમાં સફળતા કરાવી આપનાર જિનાગમ છે. ખરેખર જે આ જિનાગમનું શરણું ન મળ્યું હોત તે હું મદ, અજ્ઞાન, મિથ્યાત્વ, કષાય આદિમાં સબડી આ ભયંકર ભવાટવીમાં રખડી રખડીને મરી જાત, માટે જિનાગમ એ મહામૂલ્યવાન કેહિનુર છે.
જિનામના પ્રણેતા ભગવાન મહાવીર સ્વામીને સંગમદેવે એક રાત્રિમાં વીસ વીસ મહાકષ્ટદાયી ઉપસર્ગો આપ્યા. કીડી, વીંછી, સર્પ વિગેરેના રૂપ બનાવી ભગવાનને જે ડંખ દીધા છે ને જે કારમાં કષ્ટ આપ્યા છે એનું વર્ણન સાંભળતા તે આપણાં રૂંવાડા ખડા થઈ જાય છે ને કાળજુ કંપી જાય છે. સંગમે આવા ઘર ઉપસર્ગો
શી. ૪
Page #557
--------------------------------------------------------------------------
________________
૫૦૬
શારદા સિદ્ધિ આપ્યા છતાં ભગવાને એના ઉપર મનથી પણ ક્રોધ કે દ્વેષ કર્યો નથી કે વચનથી બેલ્યા નથી કે હે સંગમ! તું આ શું કરે છે? કાયાથી એમને સામને કરવા ગયા નથી. એટલું જ નહિ પણ એમના લોહી કે અણુમાં પણ સંગમ પ્રત્યે રોષ કે તેષ આવ્યો નથી. આવા મહાન કષ્ટો સહન કરીને ભગવાને “ક્ષમા વીરસ્ય ભૂષણ એ સૂત્રને સાર્થક કરી બતાવ્યું. ક્રોધની ભીષણ આગને ઠારવા માટે ક્ષમા એ શીતળ પાણી છે. અહી મને એક વાત યાદ આવે છે.
કેઈ એક ગામમાં મોતીચંદ નામના ઝવેરી વસતા હતા. આ ગામમાં મોતીચંદ ઝવેરીનું ખૂબ માન હતું. પસા ટકાની કઈ કમીના ન હતી. નેકર ચાકર બગીચાથી હર્યોભર્યો એને સુંદર બંગલો હતા. મોતીચંદ શેઠે એના બાપદાદાની આબરૂને સવાઈ કરીને પ્રતિષ્ઠા વધારી હતી. પાસે લક્ષ્મી ખૂબ હતી પણ એમના જીવનમાં નામ અભિમાન ન હતું. દિલ પણ દિલાવર હતું. એ કઈ દુખીના દુઃખની વાત સાંભળે તે તરત તેના દુઃખને દૂર કરવા પિતાની જાતે પહોંચી જતા. આ શેઠ નિરાભિમાની, દાનેશ્વરી અને સ્વભાવે શાંત હતા. એમને કદી ક્રોધ આવતું ન હતું. આવા પવિત્ર ને ભદ્રિક મેતીચંદ શેઠ બધી વાતે સુખી હતા પણ એક વાતનું મેટું દુઃખ હતું. આ શેઠના શેઠાણીનું નામ કમળ હતું. એને સ્વભાવ ખૂબ ક્રોધી હતા. એ સહેજ સહેજ વાતમાં ક્રોધ કરતા. દિવસ ઉગ્યા વિના રહે કે શેઠ સાથે ઝઘડ્યા વિના રહે. આડોશી પાડોશી સાથે પણ ઝઘડ્યા કરતી. નામ તે મઝાનું કેવું સરસ કમળ છે. કમળ એટલે લક્ષ્મી, પણ એવા એમનામાં ગુણ ન હતા. જે એમના જીવનમાં શેઠના જેવા ગુણે હેત તે કમળા ઘરની લક્ષમી બની જાત, પણ એના ક્રોધી સ્વભાવને કારણે લોકે એને કજીયાળીના ઉપનામથી બોલાવતા હતા. શેઠ હતા શીતળ પાણી ત્યારે શેઠાણી હતા આગ ઝરતે બોમ્બ. વાતવાતમાં એનું ઝઘડવાનું ચાલુ જ હોય. કામ કરનાર નેકરે પણ કમળા શેઠાણ પાસે ટકે નહિ. બે ચાર દિવસ રહે ને એની કટકટથી કંટાળીને બિચારા ચાલ્યા જાય.
શાંત સ્વભાવના મોતીચંદ શેઠ ઠંડા કલેજે આ બધું સહન કર્યા કરતા, પત્નીના ક્રોધી સ્વભાવથી શેઠના દિલમાં ઘણું દુઃખ થતું હતું પણ જે કઈ કંઈ કહેવા જાય તો પેટ્રોલની ટાંકી ફાટે ને મેટી આગ ભભૂકી ઉઠે તે એને ઠારવી મુશ્કેલ થઈ પડે. બીજું જે પિતે સામા કંઈ કહે તે બોલાચાલી થાય ને લોકો સાંભળી જાય તે ઘરની ફજેતી થાય. ઈજજત ખુલ્લી થઈ જાય તે માટે સહન કરતા. સાથે એ પણ વિચાર કરતા કે ક્રોધ એ આત્માનો શત્રુ છે. ક્રોધથી પ્રીતિને નાશ થાય છે. ક્રોધ કરવાથી આત્માને દુર્ગતિમાં જવું પડે છે. ક્રોધ ભયંકર નુકશાનકારક છે. ક્રોધરૂપી દાવાનળની જવાળામાં બીજા અનેક ગુણો ક્ષણવારમાં બળીને ભસ્મીભૂત બની જાય છે. મહાનપુરૂષ પણ કહે છે કે
Page #558
--------------------------------------------------------------------------
________________
શારદા સિાહ
* ૫૦. कोहेण अप्पंडहति परं च अत्थं च धम्मं च तहेव कामं । तिव्वं पि वेरपि करंति कोहा, अधरं गतिं वावि उविति कोहा ।
ક્રોધથી આત્મા સ્વ અને પર બંનેને જલાવે છે. એટલે કે પિતે પણ બળે છે ને બીજાને પણ બાળે છે. કોઇ એ ધર્મ–અર્થ-કામને પણ જલાવે છે. તીવ્ર વૈર પણ ઉત્પન્ન કરે છે અને નીચ ગતિને પ્રાપ્ત કરે છે. સાડાનવ ઘંટા સુધી શારીરિક શ્રમ કરવાથી જેટલી શક્તિ ક્ષીણ થાય છે તેટલી શક્તિ પંદર મિનિટ ક્રોધ કરવાથી ક્ષીણ થાય છે. આવું સમજતા હોવાથી શેઠ પોતે ક્રોધ કરતા નહિ ને બીજાને કોધ કરાવવામાં નિમિત્ત પણ બનતા નહિ. શેઠાણી નોકરચાકર ઉપર ક્રોધ કરતાં ત્યારે શેઠ નેકર ચાકરેને સમજાવતા કે આગની સામે તમે પાણી બની જાઓ તે જ આનંદ માણી શકશો.
શેઠની ક્ષમા અને શેઠાણનો ક્રોધ” – કમળા શેઠાણી હીરાની વીંટી પહેરતા હતા. એક દિવસ એમની વીંટીને હીરે ખવાઈ ગયે. એ હીરે ઘણે કિંમતી હિતે. શેઠાણીએ શેઠને વીંટીનું બેખું આપતાં કહ્યું કે આ વીંટીને હીરે વાઈ ગયે છે તે આ વીંટી લઈ જાઓ ને નેવે હીરે જડાવી લાવજે. કિમતી હોરે બે વાઈ ગયે છતાં શેઠ શેઠાણ ઉપર જરા પણ ગરમ ન થયા કે હીરે કયાં ખેઈનાંખ્યો? તમે ઘરમાં તપાસ કરી કે નહિ? કંઈ જ ન બોલ્યા. શેઠ તે વીટી ખિસ્સામાં મૂકીને બજારમાં ગયા. એ દિવસે દુકાને બહારગામથી ઘણું વહેપારીઓ આવ્યા હતા. માલની ખરીદી અને વેચાણની લેવડદેવડમાં શેઠને વીંટીમાં હીરા જડાવવાની વાત તે વિસ્મૃત થઈ ગઈ. આ દિવસ દુકાનમાં ખૂબ કામ ચાલ્યું હતું એટલે શેઠને ભૂખ અને થાક ખૂબ જ લાગેલા. ઘેર હજુ ઉંબરામાં પગ મૂકે છે ત્યાં જ કમળા શેઠાણ સિંહ જેવી ગર્જના કરીને બેલ્યા કે કેમ, વીટીમાં હીરે જડાવી લાવ્યા કે નહિ? લાવે, મારી વીંટી , થાકેલા શેઠને સાંત્વના આપવાને બદલે ક્રોધથી ભભૂકી ઉઠી.
શેઠે કહ્યું કે આજે દુકાને ઘણું કામ હતું એટલે વીટીની વાત મારાથી ભૂલાઈ ગઈ છે. ત્યાં તે શેઠાણીના ક્રોધને પારો આસામાને ચઢી ગયે. ક્રોધથી ધમધમાટ કરતી કહે છે કે તમને તે ભૂલી જ જવાય ને ? શાનું યાદ રહે? આખા ગામના લોકે ઉપર ઉપકાર કરવા નીકળી પડ્યા છે. એ બધું તમને યાદ આવે છે પણ ઘરના માણસની તે તમને કાંઈ કિંમત નથી. કેઈક દિવસ કામ બતાવ્યું હોય તે પણ ન કરે. જ્યાં મારા ભોગ લાગ્યા કે તમારા જેવા નમાલા ધણીને પરણીને આવી. આમ બેલતા બેલતા કમળા શેઠાણી કપાળ કૂટવા લાગ્યા ને મેટેથી રડવા લાગ્યા. શેઠ તે બિચારા દિવાનખાનામાં જઈને બેસી ગયા. પત્ની કયાં ભૂખ્યા-તરસ્યા કે થાક્યાપાક્યાને ભાવ પૂછે તેમ હતા. શેઠ ભૂખ્યા તરસ્યા મૌન લઈને બેસી રહ્યા, એટલે શેઠાણી ડી વારે શાંત થયા, પછી મેં ચઢાવીને શેઠ પાસે આવીને બેલ્યા કે મને ખાતરી જ હતી
Page #559
--------------------------------------------------------------------------
________________
૫૮
શારદા સિદ્ધિ
કે તમારાથી કઈ નહિ થાય. લાવા વીટી મને આપી દે. હું મારા ભાઈ પાસે જ કરાવી લઈશ.
શેઠે વીટી લેવા માટે ખિસ્સામાં હાથ નાંખ્યા તેા વી'ટી જ મળતી નથી, એટલે શેઠે શાંતિથી જવાબ આપ્યા કે વી.ટી ખાવાઈ ગઈ લાગે છે. શેઠાણીએ કહ્યુ. એટલી મારી વીંટી પણ સાચવી ન શકયા ? સારુ' થયુ' કે તમે ખાવાઈ ન ગયા. આજે તે વીટી ખાવાઈ ગઈ ને કાલે બધુ ખાવાઈ જશે. તમને યાદ જ શુ રહેવાનુ છે? શેઠાણીના ક્રોધ વધુ ભભૂકી ઉઠચા. શેઠ તેા શાંત ચિત્તે દિવાનખાનામાં બેસી રહ્યા. એ સમજતા હતા કે એની સામે ખેાલવાથી શું વળવાનુ છે? ખાલવાથી વાત બગડી જશે, એ જણા સરખા ભેગા થઈશું' તેા ઘરની આબરૂના કાંકરા થશે લોકેાના ટોળા જોવા મળશે, એટલે કઈ જ ખેલતા નથી, પણ શેઠાણીનું તા જેમ ફાવે તેમ ખોલવાનું ચાલુ હતું. ત્યાં શેઠના ખાસ મિત્રા મળવા આવ્યા. શેઠે એમને પ્રેમથી આદર સત્કાર કર્યાં ને શેઠાણી ખેલી રહ્યા છે તે વાત મિત્રા સાંભળી ન જાય તે માટે માટેથી વાતા કરવા લાગ્યા પણ માથા ઉપર કટકટ ચાલતી હેાય તે કઈ છાની રહે ખરી? શેઠ તા એની વાત ઉપર લક્ષ આપતા નથી. મિત્રાની સાથે પ્રેમથી વાતચીત કરતા જોઈ ને એના મનમાં થયું કે આ તે મારી વાત સાંભળતા જ નથી એટલે વધુ ક્રોધની આગ ભભૂકી ઉઠી, અને મન ફાવે તેમ ખકવાદ કરવા લાગી. તે પણ શેઠ કઈ બોલ્યા નહિ, ત્યારે શેઠાણીએ મિત્રાની વચમાં બેઠેલા શેઠના ઉપર પાણીની ભરેલી ડોલ લાવીને લવી દીધી.
શેઠના મિત્રા તે આ જોઈ ને સ્થિર થઈ ગયા ને શેઠને કહ્યુ` કે તમારા ઉપર આટલો બધા જુલમ કરે છે? કયારના જેમ ફાવે તેમ ખેલે છે. એટલેથી ન પત્યું તે પાછા અમે આટલા બધા બેઠા છીએ છતાં લાજશરમ છેડીને તમારા ઉપર આવી એડાજૂઠા ને ગંદા પાણીની ડોલ ઠલવીને તમારું' કેટલુ ઘેર અપમાન કર્યું... છતાં તમે આટલા બધા શાંત રહ્યા. આ તે મેટુ. આશ્ચય ગણાય. અમે તે આવું જરા પણું સહન ન કરી શકીએ. મિત્રાની વાત સાંભળીને શેઠે કહ્યુ કે આપણી કહેવત છે કે “ ગાજ્યા મેઘ વરસે નહિ ” પણ તમારા ભાભી ગાજ્યા અને વરસ્યા અને કયુ. શેઠની વાત સાંભળતા શેઠાણી ઠરી ગયા ને પશ્ચાતાપ સાથે આંસુ સારતા ધિક્કાર છે મારા ક્રોધને ! આમ વિચાર કરી શેઠના ચરણામાં પડીને રડતા રડતા પેાતાની ભૂલની માફી માંગવા લાગ્યા, ત્યારે શેઠે એટલુ જ કહ્યુ. કમળા ! તારી વીટીને હીરા તા ફ્રીને મળશે પણ જો સમતા રૂપી હીરા મેં ગુમાવ્યેા હાત તે મારું' શું થાત? કમળા શેઠાણીએ કહ્યુ કે આજથી પ્રતિજ્ઞા કરુ છું કે હવે હુ· કઢી ક્રોધ નહિ કરુ. મારા ક્રોધની સામે આપની ક્ષમાએ તે કામણુ કર્યુ. નાથ ! મને આજે મારા સાચા
Page #560
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૫૦૯ હીરે મળી ગયો. એમ કહીને શેઠાણીએ શેઠને અને શેઠના મિત્રોને પ્રેમથી જમાડયા. શેઠને આનંદ થયે ને શેઠાણીને પિતાને સમતા રૂપી સાચે હીરે જડ્યાને સંતોષ થ. બંનેએ ક્ષમાવાન બની ધર્મારાધના કરી આત્માનું કલ્યાણ કર્યું. ટૂંકમાં ક્ષમા જે કઈ તપ નથી. ક્ષમા એ વીર પુરુષોનું ભૂષણ છે.
આપણું ચાલુ અધિકારમાં બ્રહ્મદત્તકુમાર વરધનુને પૂછે છે હે મિત્ર! તું મને રથમાં સૂવાડીને કયાં ચાલ્યો ગયો હતો? અને આટલો વખત કયાં રોકાય? વરધનુએ કહ્યું મિત્ર ! સાંભળો. તમે અને રનવતી રથમાં નિદ્રાધીન હતા ત્યારે વંશજાળમાં છૂપાયેલો એક ચેર બહાર આવ્યો અને તેણે મારા પગ ઉપર બાણેને જોરથી પ્રહાર કર્યો, એટલે મને ખૂબ વેદના થવા લાગી. સખત વેદનાને કારણે હું રથમાંથી નીચે પડી ગયો. બ્રહ્મદરે કહ્યું કે ભાઈ! આવું બન્યું ત્યારે તે મને કેમ જગાડ નહિ? ત્યારે વરધનુએ કહ્યું-મિત્ર! તમને જગાડું તે તમે ચિંતા કરે તેથી મેં તમને જગાડયા નહિ, અને રથ તે પળવારમાં ઘણે આગળ નીકળી ગયો મને જરા કળ વળી એટલે હું ઉભું થયે પણ લંગડાતા પગે રથને પકડી શકાય તેમ ન હતું, તેથી હું તે લાકડીને ટેકે ધીમે ધીમે ક્ષિતિપુર કે જ્યાં તમે અને રનવતી રહ્યા હતા ત્યાં પહોંચે. તમને જે ક્ષિતિપુરપતિએ આશ્રય આપે હતા તેમને મને દૈવયેગે ભેટે થયો ને તેમણે મારી ખૂબ સેવા કરી એટલે મારા પગને ઘા ધીમે ધીમે રૂઝાવા લાગે. મને આપના કુશળ સમાચાર દરરોજ મળતા હતા પણ આપ ત્યાંથી ચાલ્યા ગયાના સમાચાર મળ્યા ત્યારે મારા પગને ઘા બરાબર રૂઝાઈ ગયું હતું તેથી હું પણ ત્યાંથી નીકળી ગયું અને ચાલતે ચાલતે આજે અહીં આવ્યું, ત્યાં મારા પુદયે મને આપના દર્શન થયા.આ રીતે વરધનુ એ પિતાને બધે વૃત્તાંત બ્રહ્મદત્તકુમારને કહ્યો.
“બ્રહ્મદત્તને હાથી સામે પડકાર”:- એક વખત એ ગામના નાગરિક વસંતેત્સવ ઉજવવા નગરની બહાર ગયા. કુમાર અને વરધનુ પણ વસંતોત્સવ જેવા માટે નગરની બહાર આવ્યા. આ સમયે શિવપુરીના રિપુમર્દન રાજાને હાથી એકાએક મદેન્મત્ત બનીને મહાવતને જમીન પર પછાડી દઈ બિલકુલ નિરંકુશ બનીને ઉપદ્રવ મચાવતો બેફામ બનીને દેડતે એ તરફ આવવા લાગ્યો. ગાંડા હાથીને આ તરફ આવતે જે એટલે નગરજનોમાં હાહાકાર મચી ગયું અને મરણના ડરથી ભયભીત બનીને આમથી તેમ નાસભાગ કરવા લાગ્યા, એટલે વસંતેત્સવને રંગ તૂટી ગયો. લગભગ મોટા ભાગના માણસો ભાગી ગયા ત્યારે એક કન્યા બહુ જલદી દેડી શકતી ન હતી. એ ધીમે ધીમે દેડતી હતી. આ હાથી એની પાછળ પડયે, ત્યારે એ કન્યા ભયભીત બનીને બચવાની આશાથી કંઈ મને બચાવે....બચાવે એમ બૂમ પાડવા લાગી. આ સમયે બ્રહાદત્તકુમાર ત્યાં જ ઉભેલો હતો. ભયભીત બનેલી બાલિકાને બચાવવા માટે કુમારે હાથીની સામે આવીને પડકાર કર્યો. કુમારને પડકાર સાંભળીને હાથી એ કન્યાને
Page #561
--------------------------------------------------------------------------
________________
૫૧૦
' શારદા સિદ્ધિ છેડીને કુમારની પાછળ પડે એટલે કુમારે પોતાના ખભે રહેલું વસ્ત્ર ઉતારીને હાથી પર ફેંકયું. હાથીએ કુમારનું ઉત્તરીય વસ્ત્ર પિતાની સૂંઢમાં ઝીલી લઈને ઊંચે ઉછાળ્યું. એ વસ્ત્ર નીચે પડયું. હાથીએ તેને ફરીથી ઉંચે ઉછાળવા માટે પિતાની સૂંઢ નીચી કરી કે તરત બ્રહ્મદત્તકુમાર ઉછળીને તેના ગંડસ્થળ ઉપર સ્વાર થઈ ગયો અને એના મસ્તકમાં મુઠ્ઠીઓના પ્રહારથી તેના કુંભસ્થળને ઢીલું પાડી દીધું.
બ્રહ્મદત્તના પરાક્રમને અભિનંદન આપતી પ્રજા” :- હાથી શાંત પડયે ત્યારે બ્રહ્મદત્તકુમારે એને મધુર વચનથી પંપાળે અને તેના ઉપર ઘણો પ્રેમભાવ બતાવ્યો એટલે મદોન્મત્ત હાથી કુમારને વશ થઈ ગયા. બ્રહ્મદત્તકુમારને હાથીની પીઠ ઉપર બેઠેલો જોઈને લોકે બૂમાબૂમ કરવા લાગ્યા કે આ યુવાન છોકરે કોણ છે? શા માટે આવા ગાંડા હાથીની પીઠ પર ચઢી બેઠો છે? હમણું એને આ હાથી મારી નાખશે. આ પ્રમાણે કહે છે પણ હાથીને કુમારથી શાંત થયેલો જોઈ સૌ ધન્યવાદ આપવા લાગ્યા. સૌની સાથે બ્રહ્મદત્તકુમાર હાથી ઉપર બેસીને શિવપુરીમાં રિપુમન રાજા પાસે આવ્યા. કેઈથી વશ ન થાય એવા હાથીને કુમારે વશ કર્યો તે જોઈને રાજાને પણ ખૂબ આશ્ચર્ય થયું. તેને ધન્યવાદ આપીને પિતાના રાજ્યમાં રાખી લીધે. એનું પરાક્રમ, હિંમત અને બુદ્ધિચાતુર્ય જોઈને રાજા ખુશ થયા અને પિતાના મંત્રીને પૂછ્યું કે આ છોકરો કે છે? મંત્રીએ કુમારને પરિચય જાણી લીધેલો હતો એટલે તેણે રાજાને કહ્યું. મહારાજા ! આ તે પાંચાલ દેશના બ્રહ્મરાજાને પુત્ર બ્રહ્મદત્તકુમાર છે. આ વાત જાણીને રાજા એના ઉપર ખુશ થયા ને કુમારને ખૂબ સત્કાર કર્યો.
રિમર્દન રાજાની કુંવરીઓ સાથે બ્રહ્મદત્તના લગ્ન”:- રિપુમન રાજાને રૂપ અને ગુણમાં એકએકથી ચઢિયાતી આઠ દીકરીઓ હતી. તે આઠેય કન્યાઓને કુમાર સાથે પરણાવી અને તેમને રહેવા માટે એક ભવ્ય મહેલ આપો. બ્રહ્મદત્તકુમાર પિતાની પત્નીઓ અને વરધનુની સાથે આનંદથી રહેવા લાગ્યા. એક વખત એક સ્ત્રીએ આવીને બ્રહ્મદત્તકુમારને કહ્યું કે કુમાર ! મારે આપને કંઈક કહેવું છે. કુમારે કહ્યું કે બહેન! તમારે જે કહેવું હોય તે ખુશીથી કહે, ત્યારે તે સ્ત્રીએ કહ્યું કે આ નગરીમાં વૈશ્રમણ નામે એક સાર્થવાહ છે. તેમને સકલ કલાઓમાં નિપુણ એવી શ્રીમતી નામે એક પુત્રી છે. વસંત્સવમાં હાથી ગાંડ થઈને દેડાદોડ કરતા હતા તે વખતે આપે તેનું રક્ષણ કર્યું હતું અને જીવતદાન આપ્યું હતું. તે કન્યાએ એ નિશ્ચય કર્યો છે કે મને જીવતદાન આપનાર સિવાય બીજા કેઈ સાથે હું પરણીશ નહિ, એટલે એ આપના સિવાય બીજા કોઈ સાથે પરણવા ચાહતી નથી માટે આપ એને સ્વીકાર કરે. કુમારે એ સ્ત્રીના વચનોને સ્વીકાર કર્યો ને એક શુભ દિવસે શ્રીમતી સાથે બડી ધામધૂમથી લગ્ન થયા, ત્યાર પછી ત્યાંના સુબુદ્ધિ નામના મંત્રીની નંદના નામની પુત્રી સાથે વરધનુના લગ્ન કરવામાં આવ્યા. કુમાર અને વરધનુ બંને જણ ઘણું સમય
Page #562
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૫૧૧ સુધી સસરાના ગામમાં સુખપૂર્વક રહ્યા. અહીં રહેવાથી બંનેની ખૂબ પ્રસિદ્ધિ થઈ હવે બ્રહ્મદત્તકુમારના બરાબર પુય જાગ્યા. મહાન રાજાના જમાઈ બન્યા ને બધાને સહકાર મળવા લાગ્યું. હવે આગળ કેવું પુણ્ય જાગશે તેના ભાવ અવસરે.
ચરિત્ર – ભીમસેન ભાનમાં આવ્યું એટલે એના મુખમાંથી શબ્દ સરી પડયા કે “નમે અરિહંતાણું.” આ શબ્દો સાંભળીને શેઠ ચમક્યા, કારણ કે પિતે જૈનધમી હતા, એટલે વિચાર કરવા લાગ્યા કે આ માણસ આટલા દુઃખમાં પણ અરિહંત પ્રભુનું સ્મરણ કરે છે, માટે જૈન હવે જઈએ. એમના હૈયામાં આનંદ છવાયે ને એમનું અંતર પોકારી ઉઠયું કે અરે! આ તે મારા ભાઈસ્વમીંબંધુ જૈન છે. નહિતર એના હેઠે અરિહંતનું નામ ક્યાંથી આવે? હું તે એને એક દુઃખી માણસ સમજીને બચાવવા માટે આવ્યો હતો ને એને બનતી મદદ કરવાનું હતું પણ હવે તે સ્વધર્મીને મદદ કરવાની મારી ફરજ છે, તેથી શેઠ પ્રગટ રૂપે બેલ્યા, ભાઈ! તું કોણ છે? અને આ ઉત્તમ માનવભવ પામીને આમ અકાળે તારા જીવનનો અંત લાવવા કેમ તૈયાર થયે છે? તારે જે દુઃખ હેય તે તું મને ખુશીથી કહે. હું તને મારાથી બનતી બધી સહાય કરીશ. આજથી તું મને તારે ભાઈ માનજે.
શેઠના મીઠા શબ્દથી મળેલું આશ્વાસન -”શેઠના શબ્દ સાંભળીને.. ભીમસેનની આંખમાં આંસુ આવી ગયા. અહે! જ્યારથી ઉજૈનીને રાજમહેલ છેડીને નીકળ્યો છું ત્યારથી મને કઈ ભાઈ કહેનાર મળ્યું નથી, અને આશ્વાસન આપનાર કઈ મળ્યું નથી. બે શેઠ મળ્યા પણ બંને દુઃખ દેનાર મળ્યા. લક્ષ્મીપતિ શેઠને ત્યાં આટલી નીતિથી કામ કર્યું છતાં બે રૂપિયા માંડ માંડ આપતા. પ્રતિષ્ઠાનપુરમાં ધનસારે આશ્રય આપે પણ છેલ્લે ઢાલ અને તલવાર લઈ લીધા, પણ આ શેઠ તે કોઈ દેવ જેવા લાગે છે. એમ સમજીને ભીમસેને કહ્યું હે દયાળુ ! તમે કેણ છે? હું તે એક દુઃખી માણસ છું. દુઃખથી કંટાળીને આપઘાત કરવા આવ્યો છું. મેં અસહ્ય દુઃખ વેઠયા છે. અત્યાર સુધીમાં મને કે તું મારો ભાઈ છું. હું તને દુઃખમાં સહાય કરીશ એવા શબ્દો કહેનાર મળ્યું નથી. મને આપ જ મળ્યા છે. એમ કહીને ભીમસેને શેઠને પિતાની બધી દુઃખની કહાની કહી સંભળાવી અને કહ્યું કહો શેઠ! હવે હું આપઘાત ન કરું તે શું કરું? મર્યા સિવાય મારે છૂટકે ન હતો પણ વિધિને એ મંજૂર નથી લાગતું, એટલે તમે મને દયાભાવથી મુક્ત કર્યો ને જીવતદાન દીધું પણ હવે હું ક્યાં જાઉં? શું કરું? અને મારું ગુજરાન કેવી રીતે ચલાવીશ ?
શેઠે કહ્યું મહાનુભાવ ! તારી જીવન કહાની કરૂણ છે. સાંભળીને મારા રૂંવાડા ખડા થઈ ગયા પણ હવે ધીરજ રાખ. આ માનવભવ મહાન પુણ્યોદયે મળે છે. વારંવાર મળ દુર્લભ છે. તેમાં જે માણસ આપઘાત કરે તે આર્તધ્યાન અને
Page #563
--------------------------------------------------------------------------
________________
૫૧૨
શારદા સિિ
રૌદ્રધ્યાનના યોગે નરકગતિને પામે છે. તું તે સુન્ન અને સમજદાર લાગે છે માટે તારે આ રીતે હિંમત હારીને જીવનના 'ત લાવવા તે યોગ્ય નથી. તું જીવતા હશે તેા કઈક પામી શકશે. કહેવત છે ને કે “જીવતા નર ભદ્રા પામે.” માટે ભાઈ તું હિંમત ન હાર. નિરાશ ન થા. સાંભળ, સુખ-દુઃખ એ તે સમય સમયની છાંયડી છે. કર્માનુસાર સુખ દુઃખ દરેક જીવાને આવે છે પણ એથી ગભરાવાની જરૂર નથી. ભાઈ ! એમ દુઃખાથી હારી જઈને આવુ. અવિચારી સાહસ કરીએ તે એનું પરિણામ ખરાબ આવે છે. પૂર્વ કર્માં બાંધ્યા હાય તે દુઃખ આવે છે. એને ભાગવતાં આ ધ્યાન રૌદ્રધ્યાન કરીએ તેા નવા કર્યાં અધાય છે. રામચંદ્રજી, હરિશ્ચંદ્ર રાજા, નળરાજા અને પાંચ પાંડવાને કર્માંના ઉદયથી કેવા દુઃખા ભાગવવા પડયા ! ઘેાર કષ્ટ સહન કર્યાં પણ હિંમત ન હાર્યાં ને જીવતા રહ્યા તે જે સુખ હતું તેનાથી પણ વધારે સુખ-સ ́પત્તિ પામ્યા. કમે તે ખુદ તીર્થંકર ભગવાન અને ચક્રવતિ જેવા પુરૂષને પણ છેડયા નથી તે મારા ને તારા જેવાની તેા શું તાકાત ! માટે તું સમભાવ રાખ. આ તારા અશુભ કર્માંનું પિરણામ છે. તારા પુણ્ય પ્રગટશે ત્યારે જરૂર તારા દુઃખને અંત આવશે. આ રીતે શેઠે ભીમસેનને આશ્વાસન આપ્યુ. એટલે ભીમસેનનુ... હૈયુ હળવુ' અન્ય. હવે આગળ શું ખનશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન ન ૫૦
ભાદરવા વદ ૨ ને શુક્રવાર
તા. ૭-૯-૭૯
અનંત ઉપકારી, શાસનપતિ ભગવાન જગતના જીવાને પડકાર કરીને જગાડતા કહે છે હું જીવે!! હવે તેા જાગેા. કયાં સુધી સૂઈ રહેશે ? માતા પિતા પેાતાના સંતાનેાને દ્રવ્ય નિદ્રામાંથી જગાડે છે જ્યારે ભગવાન આપણને ભાવ નિદ્રામાંથી જગાડે છે. ભાવનિદ્રા એટલે શું? સમજો છે? આંખ ખુલ્લી છે, જાગતા છીએ, સંસારના કાર્યામાં પૂરવેગથી પ્રવČમાન છીએ પર`તુ જો આત્મહિતના ઉપયાગ નથી, ભાન નથી, લક્ષ નથી તે। ભાવનદ્રામાં પાઢયા છીએ. દ્રવ્ય નિદ્રામાં કાયા કે બહારના પદાર્થાનું ભાન નથી અને ભાવનિંદ્રામાં આત્માનુ કે આત્મહિતનું ભાન નથી. દ્રવ્ય નિદ્રાથી એટલુ` નુકસાન કે ઘરનું કામકાજ કે ધા બધ રહે ત્યારે ભાવનિદ્રાથી તા નુકસાન અપર’પાર. જીવને અજ્ઞાન, રાગ-દ્વેષ, તૃષ્ણા, કષાયા રૂપી કેટલાય સાઁ અને વીંછીએ કુરડી ખાય છે છતાં ભાવનિદ્રાથી બેભાન બનેલાઓને કરડયાની ખબર નથી પડતી. કરડયાનુ... દુ:ખ કે શોક નથી. મનુષ્યભવ આમ ને આમ પસાર થઈ જાય એ કેટલી મેાટી કમનસીબી! ભગવાનનુ વિરાટ શાસન મળ્યા છતાં જાગવું નથી તે પછી કયાં જગાશે ? માટે જાગે. જાગેા. એ માટે આત્મચિંતા, પરમાત્મચિ’તન, મૈત્રી આદિ ભાવે, વૈરાગ્ય ભાવનાઓ, દાન, શીલ, તપ વિગેરેમાં જોડાઈ જાઓ,
Page #564
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૫૧૩. આ ઉત્તમ માનવભવ પામીને જે આત્મા કંઈ સાધન નહિ કરે ને કર્મના કરજ ભરપાઈ નહિ કરે તે કર્મ ઉદયમાં આવશે ત્યારે બાપલિયા બોલાવશે તે ય કઈ છોડાવવા નહિ આવે. તમે માનતા હો કે આ બધા મારા છે પણ સંસારમાં કઈ કોઈનું નથી. કર્મને ઉદય થશે ને લેણદેણી પતી જશે એટલે કોણ પિતા ને કેણ પુત્ર, કણ પતિ અને કેણુ પત્ની, કેણ માતા અને કેણ પુત્ર! કઈ કઈને ઓળખતું નથી. રાજયલક્ષમીના લોભે પુત્ર કેણિકે પિતાને પાંજરામાં પૂર્યા. રોજ લંગડી પગે ઉભા રાખી બરડે ખુલ્લો કરાવી મીઠાના પાણી છાંટીને રેજ ૫૦૦ ચાબખાના માર મારતે હતે. બોલો, ક્યાં ગઈ આ પિતા અને પુત્રની સગાઈ ! મયણરેહાના રૂપમાં આસક્ત બની મણીરથે યુગબાહુનું ખૂન કર્યું. કયાં ગઈ ભાઈ ભાઈની સગાઈ! પરદેશી રાજાને સૂરીકતાએ ઝેર આપ્યું. કયાં ગઈ પતિ પત્નીની સગાઈ! આવી રીતે આપણું ઉત્તરાધ્યયન સૂત્રના ચાલુ અધિકારમાં પણ એ જ વાત આવે છે.
બ્રહ્મદત્તને મારવા ચુલની માતાએ, લાખના મહેલ બનાવ્યા,
વિષયાંધ બની અતિ દુ:ખ દીધા, તો કયાં ગઈ ભાત સગાઈ. દીર્ઘરાજાના મોહમાં પડેલી ચુલની રાણીએ પિતાના એકના એક વહાલસોયા પુત્ર બ્રહ્મદત્તકુમારને મારી નાંખવા માટે લાખને મહેલ બનાવ્યો, અને જે દિવસે પરણીને આવ્યો તે જ દિવસે લાખના મહેલમાં પુત્ર અને પુત્રવધૂને સૂવા માટે મોકલ્યા ને મધરાત્રે મહેલને આગ લગાડી. એણે એટલે પણ વિચાર ન કર્યો કે આ વરઘોડિયું હજુ તે પરણીને આવ્યું છે. એમના મનમાં સંસાર સુખ ભેગાવવાના કેટલા કેડ હશે! એમના કેડને હું બાળીને ભસ્મીભૂત કરવા ઉઠી છું ! આટલો પણ વિચાર ન કર્યો? આનું કારણ પૂર્વભવનાં કર્મો છે. એવા કમને ઉદય હોય છે તે એક માતાના બે સંતાનમાં માતાને એક દીકરે વહાલું હોય ને બીજા પ્રત્યે બિલકુલ પ્રેમ ન હોય. એક માતાની કૂખે જન્મેલી બે સગી બહેને છે છતાં કયારેક સગી બહેન પ્રત્યે જેટલી લાગણું ન હોય તેથી અધિક ધર્મની માનેલી બહેન પ્રત્યે હોય છે. કંઈક સંતાનને માતા-પિતા પ્રત્યે જેટલો પ્રેમ ન હોય તેટલે કાકા કાકી પ્રત્યે હોય છે. આ બધા પૂર્વના ત્રાણાનુબંધ સંબંધે છે. જ્યારે અણાનુબંધ સંબંધે પૂરા થાય છે ત્યારે કઈ કેઈને ઓળખતું નથી. અને જે પૂર્વભવના વૈર બાંધેલા હોય તે માતા અને પુત્ર, પિતા અને પુત્ર, કે સગા ભાઈ એ તરીકે જન્મીને એ વૈરને બદલે લે છે. આટલા માટે ભગવાન કહે છે કે હે જીવ! તું કર્મ કરતી વખતે ખૂબ વિચાર કર. તારા ગાઢ કર્મને ઉદય થશે ત્યારે તારી માતા પણ તારી નહિ રહે. " એક ગામડામાં ખેડૂતને બે પુત્રો હતા. એક વખત ગાડામાં બેસીને બંને ભાઈઓ બહારગામ જઈ રહ્યા હતા. નાનો ભાઈ ગાડું હાંકતો હતા ને મોટા ભાઈ ગાડામાં બેઠો હતે. ઘણે દૂર જંગલમાં નીકળી ગયા ત્યારે મોટાભાઈને ખૂબ તરસ લાગી એટલે
Page #565
--------------------------------------------------------------------------
________________
૫૧૪
શારદા સિદ્ધિ નાનાભાઈને કહે છે ભાઈ! તું ગાડું ઉભું રાખ. મને ખૂબ તરસ લાગી છે એટલે હું પાણી પીને આવું છું, તેથી નાનાભાઈએ ગાડું ઊભું રાખ્યું ને મેટેભાઈ પાણી પીવા માટે ગયે. જંગલમાં આમતેમ ખૂબ તપાસ કરી તે એક તળાવ જોયું. તેણે પાણી પીધું ને નાનાભાઈને માટે પાણું લઈને આવી રહ્યો છે. ત્યાં જે ચીલામાં પિતાના ભાઈએ ગાડું ઉભું રાખેલું છે, એ જ ચીલામાં એક આંધળી નાગણ પડી છે, એટલે મોટાભાઈએ નાનાભાઈને કહ્યું કે ભાઈ ! આ ચીલામાં એક આંધળી નાગણ પડી છે, માટે તું ગાડું આ ચીલેથી ફેરવીને બીજા ચીલા ઉપર લઈ જા. ચીલો બદલાવી નાંખ, ત્યારે નાને ભાઈ કહે છે ભાઈ! જરા એછે ધરમ ઢીંગલો થા. ચાલ બેસી જા ગાડામાં. જંગલમાં તે એવા ઘણા જ હોય. એને બચાવવા રહીશું તે જ્યાં જવાનું છે ત્યાં ક્યારે પહોંચીશું?
મોટાભાઈના મનમાં હતું કે હું ગમે તેમ કરીને આ ચીલેથી બીજા ચીલે ગાડું લેવડાવીશ, એટલે તે ગાડામાં બેસીને નાનાભાઈને કહે છે ભાઈ! તું સમજ. આપણે આ ચીલે જે ગાડું ચલાવીશું તે બિચારી આંધળી નાગણ મરી જશે. આપણે માણસ છીએ ને એ પશુ છે. માનવ માત્રને ધર્મ છે કે આવા જીવે ઉપર કરૂણ રાખવી. જોઈએ. જે આપણે જીવ છે એ જ એને જીવ છે. એ બિચારી આંધળી છે એટલે તે ચીલામાં પડી રહી છે. જે દેખતી હોય તે જ્યારની ભાગી ગઈ હોય, માટે તું ગાડું બીજા ચીલે લઈ લે, પણ નાનો ભાઈ માને નહિ, એણે તે એ ચીલે જ ગાડું ચલાવ્યું. પેલી નાગણીના બે ટુકડા થઈ ગયા. આ જોઈને મોટાભાઈને આત્મા કકળી ઉઠશે. અરેરે....આજે કેટલું મોટું પાપ થઈ ગયું ! નાનાભાઈને કહે છે અરેરે...ભાઈ! તે મારી વાત માની નહિ! મને તે એટલું દુઃખ થાય કે મારા જેવા ઘોર પાપકર્મને ઉદય કે મારે ભાઈ આ નિર્દય ! આજે તારી સાથે હું ન આવ્યો હોત તે સારું થાત. આજે હું તારા ગાડામાં બેઠો તે તારી સાથે પાપને ભાગીદાર બન્યું ને ! મેટાભાઈનું અંતર વલોવાઈ ગયું. એની આંખમાં આંસુ આવી ગયા પણ નાનાને એની બિલકુલ અસર થતી નથી ને મોટાભાઈના દિલમાંથી એ પાપની અસર જતી નથી. મોટેભાઈ નાનાને કહે છે ભાઈ! તું કેઈ સંત મહાત્માની પાસે જઈને તારા પાપનું પ્રાયશ્ચિત કરી લે, પણ નાનાને આ વાત ગમતી નથી.
નાગણના ટુકડા થઈ ગયા. એ નો ગણ મરી ગઈ. એ નાગણીને જીવ એક બ્રાહ્મણને ઘેર દીકરીપણે જમે. એ બ્રાહ્મણની પુત્રી મોટી થઈ એના માતા પિતાએ એને પરણાવી. પરણીને સાસરે ગઈ પછી થોડા સમયમાં પેલા બે ભાઈમાંથી મોટાભાઈ મરીને બ્રાહ્મણની પુત્રીના ગર્ભમાં આવીને પુત્રપણે ઉત્પન્ન થયે. આ દીકરે ગર્ભમાં આવ્યો ત્યારથી બ્રાહ્મણને ખૂબ આનંદ થઈ ગયે. દાન દઉં, ગુરૂભક્તિ કરું એવા સારા વિચારો આવવા લાગ્યા. ગર્ભસ્થિતિ પૂરી થતાં બાઈ એ પુત્રને જન્મ આપે.
Page #566
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૫૧૫
આ દીકરા પ્રત્યે બ્રાહ્મણીને અપાર મમતા હતી. એને માટે શુ કરુ' ને શું ન કરું? એટલી લાગણી હતી. પુત્રનુ` સ્હેજ પણ મન દુભાવતી નહિ. એ જે માંગે તે આપે છે. પુત્ર સ્હેજ રડે તા એનું કાળજુ કપાઈ જાય એવા એને વહાલો હતા. આ કરા પાંચ વર્ષના થયા ત્યારે પેલો નાનાભાઈ પણ મરીને એ બ્રાહ્મણીના ગર્ભ માં આવ્યેા. આ જીવ ગર્ભમાં આવ્યા ત્યારથી બ્રાહ્મણીના મનમાં ઉદ્વેગ....ઉદ્વેગ રહેવા લાગ્યા. એના મનમાં એમ જ થતું કે હુ' આ જીવને મારી નાંખું. એ મરી જાય તે સારું. એમ વિચાર કરતી ગર્ભને પાડવા માટેના ઉપાયેા કરવા લાગી પણ પૂર્વભવના એવા વૈર છે એટલે ગમે તેટલા ઉપાયેા કર્યાં પણ એ મર્યાં નહિ.
બંધુએ ! પૂર્વભવના વૈરભાવ શુ' કરે છે? આ જીવ પાપકર્મનું ફળ ભાગવવા માટે બ્રાહ્મણીના ગાઁમાં આવ્યો. તેને મારવા પ્રયત્ન કર્યાં પણ મર્યાં નહિ. જીવાની હિંસા કરવાથી કેવું ગાઢ કર્મ બંધાય છે! હિંસા એ મોટામાં મોટું પાપ છે. આચારાંગ સૂત્રમાં ભગવાન કહે છે કે “ત' છે અાિવ, તે તે ગોઢિયાપ, પસ લહુ ન ચે, સ વસ્તુ માટે, પસ લહુ મારે, પણ લટ્ટુ નરવ । '' જીવહિ'સા અહિત કરનારી છે. અમેષિ એટલે મિથ્યાત્વનું કારણ છે, નિશ્ચય એ આઠ કર્મની ગાંઠ છે, માહ છે, મૃત્યુ છે અને નરક છે માટે જીવહિંસાથી વિરામ પામે, અને જીવાની દયા પાળા. હિ'સાને છેડીને અહિંસાનું પાલન કરવામાં મહાન લાભ રહેલો છે. અહિંસામય જીવન એ સાચું જીવન છે. જૈન શાસ્ત્રોમાં તે ભગવાને અહિંસાના ઉપદેશ આપ્ચા છે. ચેગશાસ્ત્રમાં પણ અહિ'સાના મહિમા સમજાવતાં કહ્યુ' છે કે
दीर्घमायुः परं रूपमारेराग्य श्लाघनीयता । अहिंसायाः फलं सर्वं किमन्यत्कामदेव सा ।
દો આગ્નુષ્ય, શ્રેષ્ઠ રૂપ, નિરાગતા અને પ્રશ'સનીયતા એ બધા અહિંસાના ફળ છે. વસ્તુતઃ અહિંસા સવ મનેરથાને સિદ્ધ કરનારી કામધેનુ છે, માટે અહિં ́સાનુ અવશ્ય પાલન કરવુ' જોઈ એ.
નાગણી મરી ગઈ. તેના મોટાભાઈને ખૂબ પશ્ચાતાપ થયો હતો. એ Rsિ'સા જોઈને તેનું દિલ દ્રવી ગયુ હતું. નાગણીને બચાવવા માટે એના ભાઈને કેટલુ સમજાવ્યેા હતા. પોતે પાપ કર્યું ન હતુ. પણ એ માનતા હતા કે હું એ ગાડામાં બેઠા હતા તેથી હું પણ એ પાપમાં ભાગીદાર થયો ને! મરણ સુધી એના અંતરમાં પાપ ખટકયુ હતુ. એટલે બ્રાહ્મણીને એ ખૂબ પ્રિય હતા ને નાના ભાઈ એ એને મારી નાંખી હતી તેથી એ જીવ ગ`માં આવ્યો ત્યારથી એને મારી નાંખવાની બ્રાહ્મણીને ભાવના થઈ. છેવટે એના જન્મ થયો, એટલે બ્રાહ્મણીએ એના પતિને કહી દીધુ કે તમે આ છેકરાને જ્યાં મૂકવા હોય ત્યાં મૂકી દો. મારે એનુ' મુખ જોવુ... નથી, ત્યારે એના પતિ કહે છે કે અરે! તું આમ શા માટે કરે છે ? જેમ મોટો દીકરો તારા
Page #567
--------------------------------------------------------------------------
________________
૫૧૬
શારદા સિદ્ધિ છે એમ આ પણ તારે જ દીકરે છે. તે જ જેને જન્મ દીધે એને આમ તરછોડી દેવાય? જરા વિચાર કર, ત્યારે બ્રાહ્મણીએ ગુસ્સાથી કહ્યું કે હું તમને સાફ શબ્દોમાં કહી દઉં છું કે જે આ છોકરે મારી પાસે રહેશે તે હું મારી નાંખીશ. એને જીવતે નહિ મૂકું એવો મને એને જોઈને કોધ આવે છે.
બ્રાહ્મણે એક ધાવમાતાને બાળક સેંપી દીધે. એને ખર્ચ વિગેરે આપવાનું નક્કી કર્યું. આ છોકરાને ધાવમાતા એને ઘેર ઉછેરવા લાગી. જોઈ લેજો. કર્મના ખેલ કેવા છે! વૈરભાવથી બંધાયેલા કર્મને કે કવિપાક છે! મોટો દીકરે એના માતા પિતાના લાડપ્યારમાં ઉછરી રહ્યો છે ને નાને ધાવમાતાને ત્યાં મોટો થાય છે. બ્રાહ્મણને પૂર્વભવનું વેર છે પણ બ્રાહ્મણને વેર નથી, એટલે એ અવારનવાર છોકરાની ખબર લે છે. એ છોકરે માટે થયે. નજીકમાં જ રહે છે તેથી નાનું અને મોટો બંને ભાઈ અવારનવાર ભેગા થઈ જાય છે. એક જ લોહીની સગાઈ છે એટલે એકબીજા પ્રત્યે ખૂબ લાગણી છે. મોટાભાઈને એની માતા કંઈ ખાવાનું આપે તે એ છાને માને નાના ભાઈને આપી આવતું. બંને વચ્ચે ખૂબ પ્રીતિ જાગી એટલે એક વખત ના ભાઈ મોટાભાઈને કહે છે ભાઈ! જાણે આપણે બંને સગા ભાઈઓ જ ન હોઈએ એવું લાગે છે. આપણે બંને એક માતાના પુત્રો હોત તે કેવું સારું થાત? મેટેભાઈ તે જાણ હતું કે અમે બંને સગા ભાઈએ છીએ પણ નાનાને બિચારાને તે જમ્યો ત્યારથી માતાએ એને ધાવમાતાને સોંપી દીધું હતું, એટલે એ એમજ સમજે છે કે આજ મારી માતા છે.
એક દિવસ એકરાના બાપને બહારગામ જવાનું થયું એટલે જતાં જતાં મોટા દીકરાને ભલામણ કરતો ગયો કે તું નાનાભાઈને લઈને કદી તારી માતા પાસે જઈશ નહિ, કારણ કે માતા એની પૂર્વભવની વૈરી છે, એટલે એને જોશે તે મારી નાંખશે. મોટાએ કહ્યું કે ભલે, બાપુજી! બાપ તે બહારગામ ગયે. એક દિવસ બંને ભાઈઓ શેરીમાં રમતા હતા ત્યારે નાનાભાઈએ ફરીને મોટાભાઈને કહ્યું કે આપણે બંને એક જ માતાના પુત્ર હેઈએ તે કેવું સારું! ત્યારે મોટાભાઈને કહ્યું કે ભાઈ! આપણે બંને એક જ માતાના પુત્રો છીએ. મારી મા એ જ તારી મા છે, ત્યારે નાનો ભાઈ કહે છે ના. મારી માતા તે આ છે, ત્યારે મોટે કહે છે કે ના ભાઈ આપણે બંને સગા ભાઈઓ છીએ, પણ કઈ કારણસર તને અહીં રાખ્યો છે. અત્યાર સુધી એને ખબર ન હતી કે મારી સાચી મા કેણુ છે ? પણ હવે ખબર પડી કે આ મારી સાચી માતા છે, એટલે એને મા પાસે જવાનું મન થઈ ગયું. તે મોટાભાઈને કહે છે તે ચાલ. મારે પણ માતા પાસે આવવું છે. એને માતાને મળવાના કેડ જાગ્યા પણ મોટાભાઈએ કહ્યું ના.... હોં. તું કદી માતા પાસે આવવાનું નામ ન લે. બાપુજી ના પાડીને ગયા છે, પણ એ તે હઠે ચઢયો કે મારે તે માતા પાસે આવવું જ છે. મોટાએ ઘણું
Page #568
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૫૧૭ સમજાવ્યો પણ સમજ્યો નહિ. એ મોટાભાઈની સાથે ઘરમાં આવ્યો. આ વખતે માતા ગરમાગરમ ભજીયાં બનાવી રહી હતી કે આ છોકરે મામા કરતે હેત કરવા જાય છે ત્યાં તે એને જોઈને માતાને એ ક્રોધ આવ્યો કે ભજીયાં તળવા માટે જે તેલની કડાઈ મૂકી હતી તે ઉકળતું તેલ એના ઉપર રેડી દીધું. પાંચ છ વર્ષને કુમળો ફૂલ જે બાલુડે કેટલું સહન કરી શકે ? એ ખૂબ દાઝી ગયો.
મોટેભાઈ પૂર્વભવથી સંસ્કારી હતો એટલે એણે કહ્યું જે ભાઈ! તું મા ઉપર ક્રોધ ન કરીશ. તારે પૂર્વભવનું એવું કઈ મા સાથે વેર હશે જેથી આવું બન્યું છે. એમ કહી એને અંતિમ સમયે નવકારમંત્ર સંભળાવ્યા. તે બાજુમાં વસતા જૈનના છોકરા સાથે સાધુ પાસે ગયેલો ત્યારે સંતે એને નવકારમંત્રનું સ્વરૂપ સમજાવેલું. ત્યારથી એ નવકાર મંત્ર શીખી ગયો હતે. એને નવકારમંત્ર ઉપર ખૂબ શ્રદ્ધા હતી. અંતિમ સમયે ભાઈને નવકારમંત્ર સંભળાવ્યા. છેક ખૂબ દાઝ હતે પણ અંતિમ સમયે ક્ષમા ભાવ રાખી નવકારમંત્રનું શ્રવણ કરતે દેવલોકમાં ગયે. જે એણે મા ઉપર વર રાખ્યું હતું તે વૈરની પરંપરા ચાલત પણ આ છોકરાએ ક્ષમાં રાખી તે પરસ્પર વૈર પતી ગયું.
ટૂંકમાં આપણે તે આ દૃષ્ટાંતમાંથી એટલો સાર ગ્રહણ કરવાને છે કે જીવ .. કર્મબંધન કરે છે ત્યારે એને ભાન નથી રહેતું કે મને આવા ગાઢ કર્મો બંધાશે. આપણે સહજભાવે કેઈની મજાક કરીએ તે પણ કર્મ બંધાઈ જાય છે. વડના બીજ જેટલું નાનકડું કર્મ પણ જ્યારે ભગવાને સમય આવે છે ત્યારે મોટું વડલા જેવું બની જાય છે, માટે ભગવાન કહે છે કે સંસામાં ક્ષણે ક્ષણે ખ્યાલ રાખો કે મારાથી કયાંય પાપકર્મ ન બંધાઈ જાય. આ સંસાર કર્મરાજાની સત્તા નીચે ચાલી રહ્યો છે. સંસારમાં કર્મ જીવને સુખી બનાવે છે ને કર્મ દુઃખી બનાવે છે.
આપણે ચાલુ અધિકાર બ્રહ્મદત્તકુમારે રિપુમર્દન રાજા પાસે જવાની રજા માંગી. સસરાએ શેકાવા માટે ઘણે આગ્રહ કર્યો, પણ બ્રહ્મદત્ત કાર્યો નહિ. મોટા રસાલા સાથે શિવપુરથી નીકળીને બ્રહ્મદત્તકુમાર અને વરધનુ બંને જણે બ્રહ્મરાજાના જિગરજાન મિત્ર કટક રાજા રહેતા હતા તે વારાણસી નગરીમાં આવ્યા. વારાણસી નગરીની બહાર ઉદ્યાનમાં પહોંચ્યા એટલે બ્રહ્મદત્તકુમારને ઉદ્યાનમાં બેસાડીને વરધનું કટક રાજા પાસે ગયે. જઈને એણે સંદેશે આપે કે આપના મિત્ર બ્રહ્મરાજાના પુત્ર બ્રહ્મદત્તકુમાર આવ્યા છે ને નગરની બહાર રોકાયા છે.
બ્રહ્મદત્તકુમારનું સ્વાગત કરતા કટક રાજા”:- આ સમાચાર સાંભળીને કટક રાજાને ખૂબ આનંદ થયે, કુમારનું સ્વાગત કરવા માટે આખું નગર વજા પતાકાઓથી શણગાર્યું, અને બડી ધામધૂમથી કટક રાજા બ્રહ્મદત્તકુમારનું સ્વાગત કરવા માટે મોટી સ્વારી લઈને નગર બહાર જ્યાં કુમાર હતું ત્યાં આવી પહોંચ્યા.
Page #569
--------------------------------------------------------------------------
________________
૫૧૮
શારદા સિદ્ધિ કટક રાજા જેમ બ્રહ્મરાજાનું સ્વાગત કરતા હતા તેમ બ્રહ્મદત્તકુમારને હાથી ઉપર બેસાડીને ઠાઠમાઠથી નગરમાં પ્રવેશ કરાવ્ય ને પિતાના રાજમહેલમાં લઈ ગયા, પછી એકબીજા પ્રેમથી ભેટી પડયા, અને કટક રાજાએ બ્રહ્મદત્તકુમારને પૂછયું બેટા! તું ઘણા વખતે મળે. રાજમાતા ચુલની દેવી તે મઝામાં છે ને ? એમ કુશળ સમાચાર પૂછ્યા ત્યારે બ્રહ્મદત્તકુમારે સઘળી વાત વિસ્તારથી કહી સંભળાવી. આ વાત સાંભળીને કટક રાજાએ એક લાંબે નિસાસે નાંખે ને બેલી ઉઠયા કે હાય! કયાં એક વખતની શીલવંતી ચુલની “અને કયાં આ કુલટા, પતિ દ્રહિણી, પુત્રઘાતિની ચુલની! ખેર, બેટા ! કર્મની આ બધી રમતે છે. હવે તું જરા પણ ચિંતા ન કરીશ. તારું જ ઘર સમજીને અહીં આરામથી રહે.”
કટક રાજાના શબ્દો સાંભળીને બ્રહ્મદત્તકુમારને જાણે એના પિતાજી મળ્યા ન હોય એ આનંદ થયે. કુમાર આટલી કન્યાઓ પરણીને આવ્યો છે, એને આટલો બધે ઠાઠમાઠ છે ને આટલું માન છે, વળી પરાક્રમી પણ ખૂબ છે. આ બધું જોઈને કટક રાજાએ પણ પિતાની કનકાવતી નામની પુત્રી બ્રહ્મદત્તકુમાર સાથે પરણાવી. કરિયાવરમાં રાજાએ હાથી, ઘોડા, જર ઝવેરાત, દાગીના વિગેરે ઘણું આપ્યું અને રહેવા માટે એક સુંદર અને ભવ્ય મહેલ આપે. ત્યાં બ્રહ્મદત્તકુમાર કનકવતી સાથે રહેવા લાગ્યો. ત્યાં ચકવતિ પદના દ્યોતક ચકાદિ રત્ન પ્રગટ થયા એટલે ચકવતિએ એની જે વિધિ કરવી જોઈએ તે કરી. કટકરાજાને ચકારિ રને પ્રગટ થયાની ખબર પડી એટલે એમણે વિચાર કર્યો કે આ બ્રહ્મદત્તકુમાર ચક્રવતિ બનવાના છે તે હવે અમારે તેમને રાજ્યા. ભિષેક કરે જોઈએ. આમ વિચાર કરીને કટક રાજાએ પોતાને તેને પુષ્પગુલ, કણેરદત્તા આદિ જે પિતાના મિત્રો હતા તેમની પાસે પિતાપિતાની સૈન્યાદિ સામગ્રી લઈને વારાણસી આવવા માટેનું આમંત્રણ આપવા મોકલ્યા, એટલે બધા રાજાએ પોતાની સૈન્ય સામગ્રીથી સુસજજ થઈને વારાણસી આવ્યા. બધાએ ભેગા થઈને એક શુભ દિવસે બ્રહ્મદત્તકુમારને રાજ્યાભિષેક કર્યો અને વરધનુને સેનાપતિનું પદ આપવામાં આવ્યું.
હવે બ્રહ્મદત્તકુમારે વિચાર કર્યો કે હું મારા બાહુબળથી મારા પિતાનું રાજ્ય પાછું મેળવું. એ બાબતમાં કટકાદિ બધા રાજાઓ સંમત થયા. હવે બ્રહ્મદત્તની પાસે પીઠબળ ઘણું છે. એક તે ચક આદિ રને પ્રગટ થયા છે ને બીજા પિતાના મિત્ર રાજાઓની પૂરી સહાય મળી એટલે બ્રહ્મદત્ત ચક્રવતિ બધા રાજાઓ સાથે મેટું લશ્કર લઈને દીર્ઘરાજા સાથે સંગ્રામ કરવા નીકળે. ચાલતાં ચાલતાં બ્રહ્મદત્તકુમાર એક દિવસ કાંપિલ્યપુર નગરની બહાર આવી પહો, અને તે દ્વારા દીર્ઘરાજાને સંદેશે આ કે તમારે શત્રુ બ્રહ્મદત્તકુમાર યુદ્ધ કરવા માટે આવી પહોંચે છે માટે તમે યુદ્ધ કરવા તૈયાર થાઓ.
દીર્ધરાજાને પણ ખબર પડી પઈ કે બ્રહ્મદત્ત ચક્રવર્તિ બનવાનું છે, અને ચક્રાદિ
Page #570
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૫૧૯
રત્ના સહિત માટુ' લાવલશ્કર લઈને આવ્યો છે. તેા હવે એમણે સમજવું જોઈ એ કે ચક્રવર્તિના બળ આગળ મારુ' અળ કેટલું ? ચક્રવતિ તે મહા ખળવાન હેાય છે. દાખલા તરીકે નદીના કિનારે માટુ' લશ્કર દોરડાના એક છેડા પકડીને ઉભું હોય ને ખીજે છેડા સામે કિનારે એકલા ચક્રવર્તિ પકડીને ઉભા છે પણ જો ચક્રવતિ' એક જ આંચકે મારે તા આખું લશ્કર દિરયામાં પડે. આવુ છે ચક્રવતિનું ખળ. એમની સાથે બાથ ભીડવી એ સામાન્ય વાત નથી, પણ દીઘરાજાએ એ વાતના વિચાર ન કર્યાં. કહેવત છે ને કે (6 વિનાશકાળે વિપરિત બુદ્ધિ.” તે અનુસાર બ્રહ્મદત્તકુમાર સામે યુદ્ધ કરવા તૈયાર થયા. હવે બ્રહ્મદત્તકુમાર અને દીઘરાજા વચ્ચે કેવુ... ભય'કર યુદ્ધ થશે ને શું બનશે તેના ભાવ અવસરે.
-
ચરિત્ર “ ભીમસેનને શેઠના મળેલા પૂરા સહકાર ” :- ભીમસેનને જાણે દુઃખના વાદળા વિખરાતા હોય તેમ લાગ્યું ને નિરાશાનો અધકાર ભેદ્દાતા લાગ્યા. એણે શેઠને નમ્રતાથી કહ્યું કે આપના પ્રેરક વચનાથી મને ઘણી શાંતિ થઈ છે, પણ મારી શાંતિ કાયમ માટે ટકી શકે તે માટે આપ મને નાકરીએ રાખે। તે મારુ ગરીબાઈનુ દુઃખ ટળે. હું આપના ઉપકાર કદી નહિ ભૂલું. આપ જે કામ બતાવશે તે હુ' કરીશ, ત્યારે શેઠે કહ્યુ` ભાઈ! તું મારા સ્વધમી ભાઈ છે એટલે મારા સગે ભાઈ. હવે તું ચિંતા ન કરીશ. શેઠે કહ્યું કે જો ભાઈ! અહીથી ધન્નાપન્ના દેશ છે. ત્યાં રાહણાચલ નામના પત છે ત્યાં ઝવેરાતની ઘણી ખાણેા છે. એ ખાણેામાં રાજાએના મુગટમાં જડવાના, સૌદર્યવતી સ્ત્રીઓના ગળામાં શેલતા નવલખા હારમાં જડવાના હીરાએ છે. પન્ના, મેાતી, માણેક, નીલમ વિગેરેની ખાણેા છે. ત્યાં તું ખાદ્ય, જો તારા ભાગ્યમાં હશે તે તને રત્ના મળશે અને નહિ મળે તેા હું તને મહેનતાણું આપીશ. હવે આજીવિકાની તું ચિંતા ન કરીશ. નવકારમંત્રનુ સ્મરણુ કરીને તું અમારી સાથે ચાલ. આ પ્રમાણે શેઠે ભીમસેનને આશ્વાસન આપ્યુ' ને કહ્યુ હવે સવારે અહીથી જવાનુ છે માટે અત્યારે શાંતિર્થા ત ંબૂમાં સૂઈ જાએ. એમ કહીને સરસ પલંગ ઉપર પાચુ' ગાદલું પાથરેલું હતુ. ત્યાં શેઠે ભીમસેનને સૂવાડયેા.
ઘણા સમયે ભીમસેનને આવા સરસ ગાદલા ઉપર સૂવાનુ` મળ્યું. એ સૂતા તે ખરો પણ ઉંઘ આવતી નથી. આકાશમાં પૂર્ણિમાનેા ચ'દ્ર ખીલ્યેા હતેા. એના અજવાળા તંબૂમાં પથરાતા હતા. એ ચંદ્ર સામે જોઈને વિચાર કરવા લાગ્યા કે અહા ! હું તે। આવા મખમલના સુવાળા ગાદલામાં સૂતા છું પણ મારી પત્ની અને બાળકાની કેવી ક’ગાલ દશા છે! એ બિચારા કુમળા બાલુડાએ થરથર ધ્રુજે છે ને એક વખતની રાજરાણી સુશીલા આજે રાંકડી બનીને બેહાલ દશામાં બેઠેલી મેં નજરે જોઈ છે. ખમ્બે દિવસથી ખાવા અન્નના કણ મળ્યા નથી. એ બધા આવા દુઃખ ભોગવતા હાય તે મારાથી પલંગમાં કેમ સૂવાય ? તરત જ પલંગમાંથી ઉભા થઈ ગયા ને જમીન
Page #571
--------------------------------------------------------------------------
________________
પર૦
શારદા સિતિ
ઉપર હાથનુ' ઓશીકું કરીને સૂઈ ગયા. મનમાં વિચાર થાય છે કે આટલે આન્યા ને સુશીલાને મળ્યા નિ. જો મળવા જાઉ' તે મને શેઠ સાથે નહિ જવા દે. તે ભલે, હવે આટલા ભેગું વધારે દુઃખ ભોગવશે પણ આવા દયાળુ શેઠને મને જે સહકાર મળ્યા છે તે કેમ જવા દેવાય ? આમ વિચાર કરતા થોડી વારમાં ઉંધી ગયા. વિનય વિવેકથી શેઠના દૃશ્યમાં મેળવેલું સ્થાન ” :
""
સવાર પડતાં શેઠના માણસા ડેરા તંબુ ઉઠાવીને ગાડામાં માલસામાન ભરવા લાગ્યા. ભીમસેન પણ સૌને કામ કરવામાં મદદ કરવા લાગ્યા. ખધેા માલસામાન ભરીને બધા ત્યાંથી ચાલવા લાગ્યા. સવારે સફર, અપેારના શીતળ છાયા આવે ત્યાં આરામ કરતા ને પાછું ચાલવા માંડતા અને રાત પડે એટલે કોઈ ગામના પાદરમાં ડેરા તંબુ તાણીને સૂઈ જતા. આમ સૌ આગેકૂચ કરતા. ભીમસેન કયારેક પગપાળા ચાલતા, કયારેક ઘેાડા ઉપર તા કયારેક ગાડામાં બેસી જતેા. તેને આ સફરમાં સાથીદારો સાથે ખૂબ આનંદ આવતા, એટલે પેાતાનું દુઃખ ધીમે ધીમે ભૂલતા જતા હતા, પણ વચમાં ક્યારેક પેાતાના પિરવારની દુઃખી કરૂણ દશા યાદ આવતી. ભીમસેન શેઠના ખૂબ વિનય કરતા. બધા માણસોની સાથે કામકાજે લાગી જતા, ત્યારે શેઠ એને કામ કરવાની ના પાડતા. ભાઈ! તું કંઈ મારા નાકર નથી. તું તે મારા સ્વધમી અધુ છે, માટે તારે મજૂરી કરવાની નથી પણ ભીમસેન ખૂબ પ્રમાણિક હતા કામ કર્યા વગર હરામનું ખાવું એને ગમતું ન હતુ. કયારેક શેઠની સાથે ધમચર્ચા પણ કરતા. ભીમસેનને વિનય, વિવેક, પ્રમાણિકતા, કામ કરવાની કુશળતા, ધમભાવના આદિ જોઈને શેઠને એના ઉપર ખૂબ પ્રેમ વધ્યા. તેથી શેઠ પાતે જ ભીમસેનનું ખાવા પીવાનું બધું
યાન રાખતા.
“ભૂમિ પરીક્ષક ભીમસેન ':– ઘણા દિવસ સુધી પ્રવાસ કરીને એક દિવસ તે રાહણાચલ પર્યંત પાસે પહાંચી ગયા. હવે તેમને મજિલ મળી ગઈ. આગેકૂચ કરવાની ન હતી. હવે તા કમર કસીને કામ કરવાનું હતું. રેહણાચલ પર્યંતની એક તળેટીમાં એમણે મુકામ કર્યાં. એ દિવસે તે બધા ખૂબ થાકેલા હાવાથી આરામ કર્યાં. બીજે દિવસે પહાડ ઉપર જઈને સૌ ખાણા ખાદવા લાગ્યા. શેઠે ભીમસેનને કહ્યુ. ભાઈ! તું પણ તારી જ્યાં ઈચ્છા હૈાય ત્યાં કાદાળી પાવડા વગેરે લઈ ને ખેાઢવા માંડ. ભીમસેન રાજકુમાર હતા ત્યારે છર કળા શીખ્યા હતા. તેમાં ભૂમિ પરીક્ષાનો અભ્યાસ કર્યાં હતા. તે આજે એને અહી' કામ લાગી ગયા. ભીમસેને એક દિવસ તા બધી જમીન તપાસી. પછી મારે કયાં કયાં ખાદ્દવુ તે માટેના નિશાન કર્યાં ને મનમાં એક પ્લાન ક્રાર્યા.
ખીજા દિવસથી ભીમસેને સવારમાં વહેલો ઉઠી નવકારમ`ત્રનું સ્મરણ કરી ફાદાળી પાવડા લઈને જમીન ખેાદવાનુ શરૂ કર્યું. ત્રણ ચાર દિવસમાં તે ચકમકતા
Page #572
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
પર૧
ર'ગબેર’ગી પથ્થરા, માટીમાં જડાઇ ગયેલા હીરા અને રત્ના લઈને શેઠની પાસે ગયા. શેઠ તા એના માલ જોઈને ખુશ ખુશ થઈ ગયા. તેના કામને ધન્યવાદ આપતા શાબાશી આપીને ખરડા થાખડયા. બંધુએ! ભીમસેને ઘણી મહેનત અને સખત પરિશ્રમ કરીને રત્ના મેળવ્યા હતા. એ રત્ના પાતે રાખી લે તે પેઢીઓની પેઢીએનુ દરિદ્ર ટળી જાય એવા કિ"મતી રત્ના હતા પણ ભીમસેને તે એમાંથી એક પણ રત્ન લીધું નહિ ને તમામ રત્ના શેઠને આપી દીધા. શેઠે કહ્યુ` ભાઈ! તું આ રત્નો લઈ ને ગામમાં જઈને ઝવેરીની દુકાને વેચી આવ. શેઠને ભીમસેન ઉપર ખૂબ વિશ્વાસ હતેા. ભીમસેન રત્નાને લઈને ગામમાં ગયા. જઈને ઝવેરીને બધા રત્ના બતાવ્યા. તે કોઈ એ તેની ક'મત એ લાખ, કોઈ એ ત્રણુ લાખ એમ અલગ અલગ કહી. એમ કરતાં એક પ્રમાણિક ઝવેરી મળી ગયેા. એણે કહ્યું જો ભાઈ! આ માલ દશ લાખ રૂપિયાના છે પણ હું તને દશ લાખ આપી દઉં તે મને શું કમાણી થાય? માટે હુ. એક લાખ રૂપિયા નફા ખાઉ” છું ને તને નવ લાખ રૂપિયા આપુ છું. ભીમસેન નવ લાખ રૂપિયા લઈને શેઠ પાસે આવ્યેા ને વિનયપૂર્ણાંક કેવી રીતે માલ વેચ્યા, કયાં વેચ્યા, બધી હકીકત જણાવી.
· ભીમસેનની પ્રમાણિકતા ઉપર તાજીબ થયેલા શેઠ '' :- શેઠ તે ભીમસેનની પ્રમાણિકતા જોઈને ખુશ થયા. તેમના મનમાં થયું કે આ માણસ કેટલો પ્રમાણિક છે! નવલાખને બદલે એણે મને ફક્ત ચાર કે પાંચ લાખ આપ્યા હોત તે પણ મને શું ખબર પડવાની હતી. ખરેખર જો એણે એની પ્રમાણિકતા નથી છેડી તે મારે પણ એની કદર કરવી જોઈએ. શેઠે કહ્યુ' ભીમસેન ! તેં તે ઘણી મહેનત કરી છે ને ઘણું સરસ કામ કર્યુ છે માટે આ નવ લાખ રૂપિયા તે તું જ લઈ લે. ભીમસેને કહ્યું શેઠ ! મારે આટલા બધા પૈસા નથી જોઇતા, તમે મને મારી મહેનતનુ ફળ આપેા. બાકી મારે ન જોઈએ. શેઠે કહ્યુ કે ભલે, તને એમ થાય છે તે આ નવ લાખ તને હું તારી મહેનતના ફળ રૂપે મહેનતાણું આપુ છું અને હવે તું જે રત્ના મેળવી આપે તે મારા, પણ આ નવલાખ રૂપિયા ઉપર તાશે અધિકાર છે. શેઠના ઘણા આગ્રહથી ભીમસેને લઈ લીધા ને ફરીને ખાદ્યકામ શરૂ કર્યુ.. ખાદતા ઘણા મૂલ્યવાન હીરા વિગેરે નીકળ્યું તે શેઠને બધુ સોંપી દીધુ. શેડ ખૂબ ખુશ થયા, પછી ભીમસેન કહે કે હવે આ ધરતીમાં માલ નથી. આપ મને રજા આપે તે હું જાઉં. મારા બાળકો, પત્ની બધા મારા વગર ઝૂરે છે. શેઠને ભીમસેનને જવા દેવાનું મન નથી પણ ન છૂટકે શેઠે આંખમાં આંસુ પાડતા રજા આપી. બંને જણા એકબીજાને ભેટીને ખૂબ રડયા. હવે ભીમસેન હભેર નવલાખ લઈને જઈ રહ્યો છે. ઘણાં વર્ષે આટલી મિલ્કત મળવાથી તેને ખૂબ આનંદ થયા છે. મનમાં અનેક વિચાર કરતા ભીમસેન જઈ રહ્યો છે. હવે તેનુ શું થશે તેના ભાવ અવસરે,
શા. ૬૬
Page #573
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન નં. ૫૧ ભાદરવા વદ ૩ ને શનિવાર “જીવન સંગ્રામ” તા. ૮-૯-૭૯
સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! આપણા જીવે અનતી વખત જન્મ મરણ કર્યા. તે આજ સુધી હજુ ચાલુ ને ચાલુ જ છે. એને અંત આવ્યો નથી. કયારે અંત આવશે એ પણ દેખાતું નથી, ત્યારે વર્તમાન જીવન ઉપર એવી કોઈ શાબાશી લઈ શકીએ એવું કોઈ કાર્ય કરે છે કે જેનાથી ભવિષ્યમાં જન્મ-મરણની ઘટમાળ બંધ થાય. જીવ અનંતી વખત માતાના ગર્ભમાં આવ્યો, નવ નવ મહિના સુધી ગર્ભની કોટડીના દુઃખ સહન કરીને જન્મ લીધે. જન્મ લીધા પછી આત્મા માટે કઈ પુરૂષાર્થ વિનાનું જીવન વિતાવવું અને કરૂણ રીતે મરણને શરણ થવું એમાં આત્માનું દળદર શું ફીટે? તમને આત્માનું દળદર ફીટે એવું લાગે છે ખરું? જો એમ જ ફીટતું હત તે આજ સુધી શા માટે રખડી રહ્યો છે ? આનું કારણ એક જ છે કે વસ્તુ સ્વરૂપના પ્રકાશને બદલે મહા અંધકારમાં આથડયા કરે છે તેથી આત્માની સ્થિતિ કેવી રીતે સુધરે ? જન્મમરણની ઘટમાળ ચાલુ છે તેને બંધ કરવા માટે જીવનસંગ્રામની જરૂર છે.
જીવનસંગ્રામ એટલે રાજા મહારાજાઓ એકબીજાનું રાજ્ય પડાવી લેવા માટે જે ' સંગ્રામ કરે છે એવા સંગ્રામની વાત નથી. આપણે જે સંગ્રામની વાત કરીએ છીએ તે સંગ્રામ જુદા પ્રકાર છે, અનાદિકાળથી ચાલી આવતી અને અહીં પણ જીવને સતાવતી અંતરની મલિન વૃત્તિઓ સાથે અને કર્મ સાથે ઝઘડવાનું છે. મોહાંધતા, ક્રોધાંધતા, વિષયાંધતા વિગેરેની મલિન વૃત્તિઓ સાથે જીવનભર ઝઘડી, મેહનિદ્રા ત્યજી, તત્ત્વ જાગૃતિમય જીવન જીવવું એનું નામ જીવનસંગ્રામ. જ્યાં સુધી મોક્ષમાં ન જવાય ત્યાં સુધી આ સંગ્રામ ખેલે પડશે. જીવનભર સંગ્રામ ખેલ્યા વિના આ હઠીલી પ્રકૃતિઓ આત્માથી અળગી નહિ થાય. અનાદિકાળથી આત્માની પાછળ લાગેલા કર્મ શત્રુ સામે ઝઝુમવામાં બધી શક્તિ ખર્ચી નાંખવી પડશે. તે જ આ જીવનસંગ્રામને અંત આવશે.
જ્ઞાની પુરૂષે કહે છે કે હે ભવ્ય જી ! તમે જીવનસંગ્રામ એ ખેલો કે જેથી શાશ્વત જીવન (સિદ્ધ અવસ્થા) મળી જાય. વારંવાર બદલવા પડતા જીવનની પર પર અટકે. આ જીવન ખાવાપીવા અને ખેલવા માટે નથી. એવું બધું તે કાગડા કતરાના ભાવમાં પણ જીવે ઘણું કર્યું છે. દેહ મળ્યો છે એને ટકાવવા માટે ખાવું પીવું પડે છે પણ દેહ ટકાવીને કરવા જેવી હોય તે તે ધર્મસાધના છે. એ વાત બિલકુલ ન ભૂલશે. સાધનથી સાધ્ય અવશ્ય સાધી લો. સાધ્ય અજબ કેટિનું છે એ વાત નજર સમક્ષ રાખો. જગતમાં શાબાશી મળે એવું જીવન જીવે, જીવનસંગ્રામને એક પ્રેરક પ્રસંગ હું તમને કહું સાંભળે.
Page #574
--------------------------------------------------------------------------
________________
શારદા સિલિ
૫૨૩ સમરાદિત્ય કેવળી થઈ ગયા. એમના નવ ભવની વાત જેણે સાંભળી હોય એને તે હું માનું છું ત્યાં સુધી તે વૈરાગ્ય જ આવી જાય. મેહની તાકાત નથી કે એ આત્માને મૂંઝવી શકે. એની પાસે મેહનું શસ્ત્ર બહું થઈ જાય. મોહનું મર્મસ્થાન ભેદાઈ જાય. મિથ્યાત્વને અંધકાર નષ્ટ થઈ જાય ને સમ્યક્ત્વને પ્રકાશ ઝળહળી ઉઠે. એવી એ સમરાદિત્ય કેવળીના નવ ભવની વાત છે. તેમાંના છેલ્લા ભવને એક પ્રસંગે વિચારીએ. સમરાદિત્યને જીવ સર્વાર્થ સિદ્ધ વિમાનમાંથી ચવીને રાજકુમાર તરીકે જમ્યો છે. પિતાજીને ત્યાં વૈભવવિલાસ અને ઠાઠમાઠની કઈ કમીના નથી. ખૂબ લાડકોડથી ઉછરે છે. ધીમે ધીમે કુમાર મોટો થશે પણ એને સંસારના કેઈ કાર્યમાં રસ ન હતા. પૂર્વભવમાં આરાધના કરીને આવ્યો છે ને એ જ ભવમાં મેશે. જવાને છે એટલે એ બાળપણથી ઉદાસીન ભાવે રહે છે. આ જોઈને એના પિતાજીના મનમાં થયું કે મારે દીકરે તે વૈરાગી થઈ જશે. એને વૈરાગ્ય ઉતરી જાય ને કઈ રીતે એને સંસારમાં રસ જાગે તે માટે વસંત્સવ ઉજવવાનો એક પ્રસંગ યોજ્યો.
વસંત્સવ ઉજવવાના દિવસે આવ્યા એટલે આખા નગરને ખૂબ સારી રીતે શણગારવામાં આવ્યું. માર્ગમાં વિવિધ પ્રકારના દશ્ય ગોઠવવામાં આવ્યા. એ જમાનામાં એ રિવાજ હતું કે રાજાની સાથે પ્રજાએ ઉત્સવમાં ભાગ લેવા જોઈએ. નગર બહાર જઈને ઉજાણી કરવી જોઈએ, એટલે વસંત્સવની બધી તૈયારીઓ કરીને મહાજન રાજા પાસે આવ્યું અને રાજાને વિનંતી કરી કે મહારાજાધિરાજ ! બધા નગરજનો વસંતેત્સવ ઉજવવા માટે તૈયાર છે. જેમ કે ચંદ્રની રાહ જુએ અને ચક્રવાક સૂર્યની રાહ જુએ તેમ સૌ આપની રાહ જોઈ રહ્યા છે. પધારે....બાપુ....પધારે. રાજાએ બરાબર તક જોઈને કહ્યું મારા વહાલા પ્રજાજને ! મેં તે ઘણી વખત વસંત્સવ ઉજવ્ય ને ઘણી ઉજાણીઓ જોઈ છે પણ આજે તમે આ સમરાદિત્યકુમાર જે ભવિષ્યના તમારા રાજા છે એમને લઈ જાઓ. પ્રજાજનેએ આનંદથી એ આદેશને વધાવી લીધે ને સમરાદિત્યને સમાચાર આપ્યા. આમ તે સમરાદિત્યકુમાર એ બાબતમાં નિરસ હ પણ આજ્ઞાંકિત હતું એટલે પિતાજીની આજ્ઞાનું પાલન કરવા માટે વસ તેત્સવમાં જવા તૈયાર થશે. મોટી સવારી નીકળી. કુંવર પ્રજાજનેની સાથે અનેક પ્રકારના દશ્યો જોત જોતે ઝળહળતા સોનેરી રથમાં બેસીને પસાર થઈ રહ્યો છે. બંદીજને છડી પોકારી રહ્યા છે, વાજિંત્રના મધુર સ્વરે ગુંજી રહ્યા છે. આખું નગર એના આનંદમાં ગરકાવ છે ત્યારે પવિત્ર આત્મા સમરાદિત્યકુમારની નજર જુદું જ નિહાળી રહી છે.
શબ જોતાં કંવરે સારથીને કરેલા પ્રશ્નો” – સ્વારી જઈ રહી છે. સમરાદિત્યે માર્ગમાં એટલા પર પડેલા એક માણસને જોઈને પૂછ્યું હે સારથી !
Page #575
--------------------------------------------------------------------------
________________
પ૨૪
શારદા સિદ્ધિ આ કઈ જાતનું દશ્ય રાખ્યું છે? એનું રહસ્ય શું છે ? સારથીએ કહ્યું–બાપુ! એ કઈ દશ્ય નથી. એ તે એક માણસ મૃત્યુ પામે છે. અરે ભાઈ! મૃત્યુ પામ્યો એટલે શું થઈ ગયું? ભલે ને એ મૃત્યુ પામ્યો. એ આ બધા લોકો સાથે કેમ બેલત, ચાલો કે નાચ કૂદતો નથી? સારથી કહે એને જીવ જ ઉડી ગયો પછી કઈ રીતે એ બેલે ચાલે? આ તે એનું શબ છે. કુમાર કહે શું મૃત્યુ આવુ જુલમગાર છે ? મારા પિતાજી તે એક હાકે ધરતી ધ્રુજાવે એવા બળવાન છે. તેઓ પોતાના રાજ્યમાં ચર ડાકુને પણ રહેવા દેતા નથી તે પછી આવા પ્રાણ હરનારા જુલમગાર મૃત્યુને પોતાના રાજ્યમાંથી શા માટે હાંકી કાઢતા નથી? સારથીએ કહ્યું કુમાર ! એ મૃત્યુ ઉપર તમારા પિતાજીની સત્તા ચાલે તેમ નથી. ખુદ તમારા પિતાજીને પણ એક દિવસ મૃત્યુના તાબે થવું પડશે. તીર્થકર, ચક્રવતિ, બધાને એક દિવસ મૃત્યુને તાબે થવું પડે છે. તત્ત્વજ્ઞકુમારે કહ્યું–ભાઈ! જે એક દિવસ બધાને મૃત્યુ આવવાનું છે તે પછી આ બધી ધાંધલ અને ધમાલ શા માટે ? આ બધા દશ્યોના ધાંધલ શું મૃત્યુથી બચાવશે ખરા ? ગમે તેવી બળવાન સરકાર પ્રજાનું રક્ષણ કરવાને દાવ રાખતી હોય તે પણ મૃત્યુ તે પ્રાણને હરી લે છે. પ્રાણ લૂંટાવાની સાથે એનું બધું લૂંટાઈ જાય છે.
મૃત્યુને તે રાજા-રંક, રેગી. નિરોગી, બળવાન-નિર્બળ, સજજન-દુર્જન, જ્ઞાની કે અજ્ઞાની કેઈની પરવા નથી. એ તે બધા ઉપર એને એક સરખો ડંડ ફેરવે છે. માણસે મનમાં ગમે તેટલા મને રથના હવાઈ મહેલ ચણ્યા હોય પણ મૃત્યુ એ બિચારાના મનેરના મહેલને એક ઝપાટે જમીનદેસ્ત કરી નાંખે છે. માણસે ગમે તેવી જના ઘડી રાખી હોય તે એ બધી મૃત્યુથી એમ જ સ્થગિત થઈ જાય છે. માણસના ધનમાલ ઉપર ગમે તેવા મજબૂત ચેકીપહેરા હેય અને કાયા ઉપર ઉંચામાં ઉંચા વૈદ કે ડોકટરની જોરદાર દેખરેખ હેય છતાં મૃત્યુ તે બધાને એમ જ કહે છે કે તમારા વૈદ, ડેકટર અને ચોકીપહેરા ભલે સલામત હેય પણ ખુદ તમે પોતે અસલામત છે માટે તમે પોતે અહીંથી નીકળે. તમારા વેદ અને ડોકટરે ભલે તમારી કાયાની નાડ પકડીને ઉભા રહે, ઇજેકશન આપે પણ તમે પોતે જ આ કાયામાંથી “ગેટ આઉટ” થાઓ. (બહાર નીકળી જાઓ.) જે માણસ એક મટે વહેપારી ગણાતે હતું. જેને કરચાકરે છે સાહેબજી સાહેબ કરતા હતા એ બધું મૃત્યુનું આક્રમણ થતાં હતું ન હતું થઈ જાય છે.
સમરાદિત્ય કુમારનું તત્વજ્ઞાન” :- સમરાદિત્યકુમાર કહે છે કે જે મૃત્યુ નિરંકુશપણે જીવનની બધી બાજી રદબાતલ કરનાર છે તે પછી આવા ઉત્સવને શું અર્થ? શું આ ઉત્સવ ઉજવવાથી મૃત્યુની જાલિમ જોહુકમી અટકાવી શકાશે? ના. શું આ મૃત્યુની પીડા એક જ વાર છે? “ના, જ્યાં સુધી મોક્ષમાં ન પહોંચીએ ત્યાં સુધી એ વેદના ચાલુ છે. તે પછી તમને એમ નથી લાગતું કે જગતમાં એવી
Page #576
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
પરપ
કોઈ સાધના છે કે જેથી મૃત્યુ સામે જીવનજંગ ખેલી એનુ... આગમન સદા અટકાવી શકાય. ક્રૂર મૃત્યુની તલવાર માથે ઝઝૂમતી હોય ત્યારે આવા આનંદ અને ઉત્સવની લીલા કરવી એ કના ગુલામ જીવને માટે શરમજનક નથી લાગતી ? કુમારના તત્ત્વજ્ઞાન ભરેલા વચનથી લોકો ચકિત થઈ ગયા. કુમારે બધાને સમજાવ્યુ કે “ મનુષ્યજીત્રન ભયંકર મૃત્યુ પર કાયમી વિજય મેળવવા માટે ને મહાન સ’ગ્રામ ખેલવા માટે મળ્યુ છે, ” માટે તમે આવા ઉત્સવ, મહાત્સવ અને બાહ્ય ઠાઠમાઠમાં માનવ જીવનના અમૂલ્ય સમય ગુમાવશે નહિ, આ પ્રમાણે કહ્યુ પછી સ્વારી આગળ ચાલી. આગળ ચાલતા બીજા પ્રકારનું દૃશ્ય જોયું. આ ઉત્સવમાં વિવિધ પ્રકારના ઘણાં દૃશ્મે ગેાઠવવામાં આવ્યા હતા પણ સમરાદિત્યકુમાર જેવી તત્ત્વદૃષ્ટિ ભાગ્યે જ કોઈ પુરૂષની હશે! એમની આધ્યાત્મિક દૃષ્ટિ ખીલી ઊઠી હતી તેથી બીજા કેાઈ દૃશ્ય ઉપર દૃષ્ટિ ન પડતા માણુસના મડદા ઉપર એની દૃષ્ટિ પડી.
“ સમરાદિત્યે જોયેલું બીજી દય ” : આગળ ચાલતાં બીજી દૃશ્ય એની નજરે પડયુ. એક વૃદ્ધ માણસનુ' શરીર થરથર ધ્રૂજતું હતું. માઢામાંથી દાંત પડી ગયા હતા ને લાળ ઝરતી હતી અને એ વૃદ્ધ ડોસા મા પાડતા હતા કે મને કઈ પાણી આપેા, ખાવાનું આપો પણ કોઈ એના સામું જોતું નથી. આ વૃદ્ધ પુરૂષને જોઈ ને કુમારે પુછ્યુ,? આ દૃશ્ય કેવુ છે? સારથીએ કહ્યું હું કુમાર સાહેબ ! આ માણસને બિચારાને ઘડપણે ઘેરી લીધા છે. કુમાર કહે, ભાઈ! ઘડપણુ એટલે શું? સારથીએ કહ્યુ' સાહેબ! બત્રીસી પાડી નાંખે, માથાના વાળ ધેાળા કરી નાંખે, કાને આછુ સાંભળવા દે. ચામડીને કરચલીઓ પાડી દે, ઇન્દ્રિયા અને અવયવા ઢીલા કરી નાંખે એનુ' નામ ઘડપણ. કુમારે કહ્યું મારા પિતાજી આવા ધુરંધર રાજા થઈ ને આવા ઘડપણને કેમ દેશવટો નથી આપતા ? એને શા માટે પોતાના ગામમાં રહેવા દે છે? ત્યારે સારથીએ કહ્યું કે ખાપુ! ઘડપણ એ તે મૃત્યુના દૂત છે. એ અગાઉથી આવીને મનુષ્યની જીવન શક્તિને હણવાનુ કાય કરે છે. એની પાસે આપના પિતાજીનુ કંઈ ચાલે તેમ નથી, કારણ કે એમના ઉપર પણ ઘડપણના કોપ ઉતરશે, ત્યારે કુમારે કહ્યુ' તા પછી આવુ. ધાંધલ શા માટે માંડયું છે ?
ખ'એ! વિચાર કરો. સમરાદિત્યે અહીં પણુ જીવન સ`ગ્રામની દૃષ્ટિ કેળવી છે. જેમ મૃત્યુ આવતા પહેલા મૃત્યુની સામે ઝઝુમવવાનુ છે તેમ ઘડપણની સામે પણ ઘડપણ આવતા પહેલાં ઝઝમવાનુ છે, કારણ કે ઘડપણના હલ્લો થયા પછી કંઈ જોરદાર કામ નહિ થઈ શકે. યુવાનીમાં મળના, શક્તિના, ભૂખના, પાચનનેા વગેરે ફાંકા રાખનારને ઘડપણમાં ફ્રાંક ભૂલી જવા પડે છે. સ્નેહીઓ અને સબંધીના પ્રેમ પણ આપણા શારીરિક ઘડપણે ઘડપણ પામે છે ત્યારે ત્યાગ, તપશ્ચર્યાં, ધામિક ક્રિયાઓ, આત્મહિત કરવાની દોડધામ વિગેરે કરવાની શક્તિ
Page #577
--------------------------------------------------------------------------
________________
પર દે
શારદા સિદ્ધિ
ઘડપણ આવતાં ઘરડી થઈ જાય છે. એટલે સમરાદિત્ય કુમાર પૂછે છે કે આવુ' ઘડપણ જો અવશ્ય'ભાવી આવતુ હાય તેા પછી આટલા ઉત્સવ અને ઉજાણીના શે અથ ? જો ઘડપણ આવવાનુ જ હાય અને ભાવિ ભવાના પણ ઘડપણ એ નિવારી શકતું ન હોય તે ખરેખર એવા કાર્યાંમાં લાગી જવુ જોઈએ કે જેથી ઘડપણના નિર્મૂÖલ નાશ થઈ જાય. આપણે તે જન્મજન્મ આવતા ઘડપણને રોકવાના છે, તેથી ઘડપણના સંસારી જીવન સામે સગ્રામ ખેલી લેવાના છે પણ એ કયારે ખની શકે? આવા સોનેરી સમયને આવા ગીત નૃત્યાદિ ઉત્સવમાં દુરપયોગ ન કરાય ત્યારે. ઘડપણ આવતા પહેલાં ખોટી લાલચે અને લાગણીઓ રૂપી પાપ પ્રવૃત્તિએ સામે પૂર્વાવસ્થાના જીવન કાળમાં સંગ્રામ ખેલી એને હટાવવની છે, પછી વૃદ્ધાવસ્થાના સમયમાં થાય તેટલી સાધના કરીને સંગ્રામનુ બાકી રહેલુ કાર્ય સાધવાનુ` છે.
“સમરાદિત્યે જોયેલું ત્રીજું દૃશ્ય ” :– આગળ ચાલતા સમરાદિત્યકુમારે ત્રીજું એક દૃશ્ય જોયું. એક માણસને ખાટલામાં નાંખીને ચાર જણા ખાટલો ઉચકીને લઈ જાય છે. આ દૃશ્ય જોઈ ને કુમારે સારથીને પૂછ્યુ - –આ દૃશ્ય વળી કેવું છે ? સારથીએ કહ્યુ', કુમારસાહેબ ! આ દેશ્ય નથી પણ આ માણસ રોગથી પીડાયેલો છે એટલે તેને વૈદને ત્યાં લઈ જવામાં આવે છે. કુમારે પૂછયુ-ભાઈ ! વ્યાધિ એટલે શુ' ? વ્યાધિ જેની ચેાટલી પકડે છે તેની શું આટલી બધી કરૂણ દશા થાય છે ? મારા પિતાજી આવી ક શા ડાકણને તલવારથી કેમ મારી નાંખતા નથી? આટલું બેલીને કુમારે મ્યાનમાંથી તલવાર કાઢી હાથમાં લઈને એવા દેખાવ કર્યાં કે જાણે વ્યાધિ રૂપ ડાકણીને હમણાં ને હમણાં હણી નાંખશે. સારથીએ કહ્યું– ભાગ્યવાન કુમાર ! ઘણી ખમ્મા તમને ! જરા શાંત થાઓ, ધીરા પડેા. આપ તે જાણકાર છે, ધીર, વીર ને ગંભીર છે. હું જાણુ` છું કે આપ ખીજાને પ્રતિધ આપવા માટે આવી પવિત્ર પ્રવૃત્તિ કરી રહ્યા છે. ધન્ય છે તમને ! સારથીના કહેવાથી કુમારે તલવર મ્યાન કરી ત્યારે સારથીએ કહ્યુ કે કુમાર સાહેબ ! આપની પુણ્ડાઈ જબરી હોય તે આપને વ્યાધિના અનુભવ ન હોય એ બનવા જોગ છે. બાકી વ્યાધિ પણ જરાની જેમ મૃત્યુનુ' દૂત કાર્ય કરે છે. વ્યાધિ, જરા અને મૃત્યુની યોજનામાંથી જીવ છટકી શકે તેમ નથી.
આ સાંભળીને કુમારે એક જ વાત કરી કે જો માણસ મૃત્યુ, જરા અને બ્યાધિને શિકાર છે તેા પછી આવા ઉત્સવ, નૃત્ય વગેરે ધાંધલ ધમાલ કરવાના શે। અર્થ ? કુમારે તે ત્રણે પ્રસંગે આ એક જ પ્રશ્ન કર્યાં છે. એની પાછળ ગઢ તત્ત્વજ્ઞાન છૂપાયેલુ છે. એના કહેવાના આશય એમ નથી કે તમે ઉત્સવ, મહાત્સવની માજ છોડીને ઘરમાં બેસી રહેા પણ કુમારનુ કહેવુ' એમ છે કે જે જીવનના માથે રાગ–જરા અને મૃત્યુના ડંડા ઝઝૂમે છે એને દૂર કરવા તપ ત્યાગાદિ સાધના કરવાને બદલે રોગ જરા અને મૃત્યુની વૃદ્ધિ કરાવનારા ઉત્સવ નૃત્યાદિમાં આવું અમૂલ્ય જીવન વેડફી
Page #578
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૧ર૭
નાંખવું એ કેટલી મૂર્ખાઈ છે. આ ત્રણ દૃશ્ય નજર સમક્ષ રાખીને માણુસે પોતાના ધ્રુણા અને દુષ્કૃત્યાથી પાછા ફરી જવુ... જોઈ એ. હવે તેા આ રગ-રણ, ઇર્ષ્યા, અનીતિ, ક્ષુદ્રતા વિગેરે દોષોથી હું થાકી ગયા છું. મારે એમની જરૂર નથી. હવે તે મારે વિરાગ–પ્રમાદ–મૈત્રી આદિ ગુણા વિકસાવીને દુર્ગુણ્ણા સામે ઝઝૂમવુ' છે. સદ્ગુણા પ્રગટાવીને દુગુ ણેાની સામે ઝઝૂમવુ. એવુ' નામ જીવન સગ્રામ.
સમરાદિત્યકુમાર પ્રજાજનાને ઉદ્દેશીને કહે છે કે પ્યારા પ્રજાજના ! જન્મ પામેલા માટે વ્યાધિ અને વૃદ્ધાવસ્થા તે આવે ત્યારે આવે પણ મૃત્યુ તે નિશ્ચિત છે. તે આ ગીતગાન, નાચર’ગ વિગેરે જલસા અને ઉજાણીના કોઈ અર્થ નથી. જેમ પતગિયું દીવાની આસપાસ ઘૂમતા થોડી વારમાં સ્વાહા થઈ જાય છે તેમ આપણી આસપાસ ઘૂમતા કાળરાજા કયારે આપણને સ્વાહા કરી જશે તેની ખખર નથી. હુવે તમે જ કહેા. જેનુ' પિરણામ આખરે વિનાશ અને વિલાપમાં આવે એવા રંગરાગમાં શુ' જીવનના ક"મતી સમય ફેકી દેવા ? ના.’ આ અમૂલ્ય અવસર તે આ ત્રણેની સામે ઝઝૂમવાના છે. મૃત્યુ–જરા અને વ્યાધિ આ ત્રણેનુ' મૃત્યુ થઈ જાય તે માટે આત્મસાધનામાં
મથવાના છે.
આ શું બતાવ્યુ` ? જીવનસંગ્રામ. કુમારે પ્રજાજનાને એવી છટાથી ઉપદેશ આપ્યો કે લોકેાને માગ માં જ સ્થભિત કરી દીધા ને કાંઈક જીવાને વૈરાગ્યના રગે રગી દીધા. ઉજાણી ઉજાણીના સ્થાને રહી ને મામલો ખદલાઈ ગયો. આ બાજુ અધિકારીઓએ જઈ ને રાજાને વિનયપૂર્વક આ વાત કરી. રાજાએ કુમારને મેકલ્યા ત્યારે એમને સ્હેજ પણ એવી કલ્પના ન હતી કે મારા દીકરા વેરાગી બની જશે. રાજાએ તેા કુમારના જીવનમાં સ'સારના રસ પ્રગટે એ માટે આ વસતાત્સવની ઉજાણી કરવાનું આયેાજન કર્યુ હતુ. તેના બદલે ઉત્સવના એકેક દૃસ્યા જોઈને કુમારનું હૃદય પીગળી ગયું ને એના વૈરાગ્ય દૃઢ બન્યા. હવે સમરાદ્વિત્યકુમાર સ`સારમાં અનાસક્ત ભાવથી રહે છે ને જગતના જીવાને સંસારથી અનાસક્ત રહેવા માટે સમજાવે છે. મેાક્ષમાં જવું હેાય તેા કર્મોની સામે જીવનસ’ગ્રામ ખેલવા પડશે. એ સંગ્રામ ખેલવા માટે તપશ્ચર્યા, જ્ઞાન, યાન, વિનય, ભક્તિ આદિ સાધનામાં રચ્યાપચ્યા રહેવું પડશે તે જ જીવન સાથે કમ સ’ગ્રામ ખેલાશે.
આપણે મેક્ષ પ્રાપ્તિ માટે કર્માંની સામે જીવનસંગ્રામની વાત કરી ત્યારે બ્રહ્મદત્ત કુમાર પિતાજીનું રાજય પાછું મેળવવા માટે દીર્ઘરાજા સાથે સ ંગ્રામ ખેલવા આવી રહ્યો છે. દીર્ઘરાજાને ખબર પડી કે બ્રહ્મદત્ત ચક્રવતિ બનનાર છે, એને અનેક રાજાઓની સહાય છે છતાં બ્રહ્મદત્ત સાથે યુદ્ધ કરવા તૈયાર થયા. આ બાજુ દીર્ઘરાજામાં મેહાંધ બનેલી ચુલની રાણીને ખબર પડી કે બ્રહ્મદત્તકુમાર મોટું લશ્કર લઈને યુદ્ધ કરવા આવ્યો છે, એ તે જાણતી હતી કે મારા પુત્ર કોણ છે? પાતે ચૌદ સ્વપ્ના જોઈને
Page #579
--------------------------------------------------------------------------
________________
૫૨૮
શારદા સિદ્ધિ
એને જન્મ આપ્યા હતા. આવી ચુલની રાણી વિચાર કરવા લાગી કે ધિક્કાર છે મારા પાપથી ભરેલા જીવનને! મેં દીર્ઘરાજાના મેાહમાં પડી કેવા કેવા પાપકર્માં કર્યાં ! મારા એકના એક દીકરાને હું ખાળવા ઉઠીને! એ તેા એના પુણ્યાદયે જીવતા રહ્યો. હવે મારાથી પુત્રને કેમ માઢું બતાવાય !
આવા વિચાર કરીને ચુલની રાણી ગુપ્ત માગેથી ગામની બહાર નીકળી ગઈ. ચાલતા ચાલતા તેને એક પવિત્ર સાધ્વીજી મળી ગયા ને દીક્ષા લઈ લીધી. દીક્ષા લઈને પાતે કરેલા ઘેર કાઁની સાથે સંગ્રામ કરવા માટે તીવ્ર તપશ્ચર્યાં કરીને શરીરને સુકકેભુકકે કરી નાંખ્યું. ત્યાંથી મરીને ચુલની સદ્ગતિને પામી. આ તરફ બ્રહ્મદત્તના સૈન્યે નગરને ચારે તરફથી ઘેરી લીધું. દીઘ`રાજાને ખખર પડી કે બ્રહ્મદત્તના સૈન્યે નગરને ચારે તરફથી ઘેરા નાંખ્યા છે. તે હવે હુ" જાતે જ યુદ્ધના મેદાનમાં જઈ બ્રહ્મદત્તકુમારને મારા શૌયનું ભાન કરાવું. આવા નિશ્ચય કરીને દીરાજા મેહુ જબરદસ્ત સૈન્ય લઈ ને નગરની બહાર રહ્યા, પછી યુદ્ધના સમયે યુદ્ધભૂમિમાં આવ્યા. અને સેનાએ વચ્ચે ભયંકર સંગ્રામ શરૂ થયો. ભયાનક યુદ્ધ ખેલાવા લાગ્યું. લોહીની નદીએ વહેવા લાગી. આકાશમાં ધડ, માથા અને હાથપગના ટુકડા ઉડવા લાગ્યા. નિર્દેષ સૈનિકો લડાઈમાં ખપી ગયા. આ કરૂણ દૃશ્ય જોઈને બ્રહ્મદત્તકુમાર વિચાર કરવા લાગ્યા કે રાજ્ય તા મારે લેવુ છે છતાં મારા કારણે આ બધા નિર્દોષ જીવાના ધડ પૃથ્વી ઉપર પડેલા છે ને હજી યુદ્ધ ચાલુ રહેશે તેા કેટલાય જીવાના સંહાર થઈ ં જશે, એના કરતાં હું જાતે જ દીર્ઘરાજાની સાથે યુદ્ધ કરુ'. હવે બ્રહ્મદત્તકુમાર દીઘ રાજા સાથે કેવી રીતે યુદ્ધ કરશે ને શુ' બનશે તેના ભાવ અવસરે.
ચરિત્ર:– શેઠે ભીમસેનને દુઃખિત દિલે રજા આપી અને પોતાની પત્ની તથા બાળકોને મળવા ઉત્સુક બનેલો ભીમસેન ત્યાંથી નીકળ્યા. મનમાં વિચાર કર્યાં કે હું એકલો જ છું ને મૂડી નવ લાખ રૂપિયાની છે. કદાચ ચાર મળે તે? આથી તેણે નવ લાખ રૂપિયામાંથી રત્ના ખરીદ્દી લીધા ને એક કતાનની ગાદડી બનાવી તેમાં ભરી દીધા. ગોદડીને બરાબર ટાંકા માર્યાં ને તેને રેતીમાં રગદોળી દ્વીધી. ભીમસેન પાતે ભિખારી જેવા વેશમાં રવાના થયા. જાણે સાક્ષાત્ ભિખારી હાય તેવી દશા બનાવી છે. ભીમસેન ગેાદડી લઈ ને મનમાં અનેક પ્રકારના મનોરથા ઘડતા ચાર્લ્સે જાય છે. આ બાજુ સુશીલા અને તેના બાળકે ઝ'પડીમાં મહાન દુઃખા ભેગવી રહ્યા છે, અને પૂરતા ઝૂરતા ખેલે છે એક મહિના કહીને ગયા હતા પણ હજી આવ્યા નહિ. શુ થયુ' હશે ? શું અમને ભૂલી ગયા હશે ? અરે, ખીજી કઈ તે નઢુિ થયુ. હાય ને? આમ અનેક પ્રકારના વિચારો કરે છે. પાડોશીને ત્યાં દળણાં દળી, કામ કરીને પેટ ભરે છે. બાળક પણ કાલે અમારા પિતાજી ઘણું ધન લઈને આવશે એવી સુખની આશામાં દિવસો પસાર કરતા હતા પણ કુદરત જુદું જ વિચારી રહી છે. એક દિવસ
Page #580
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
સરક
બન્યા છે
સુશીલા પોતાની ઝૂંપડીમાં જુવાર-બાજરી ને ચાખાની ઘેંસ બનાવતી હતી અને કેતુસેન અને દેવસેન આનંદથી ઝપડી પાસે રમતા હતા. એ ભૂખ્યા ખૂબ હતા તેથી માને કહે છે ખા! ઘેંસ થાય કે તરત અમને ખેલાવજે. અને બાલુડા ઘેંસ ખાવા માટે અધીરા સુશીલા પેાતાના ભૂખ્યા ખાલુડાને ખવડાવવા અધીરી બની છે, પણુ ક`રાજા કહે છે હે સુશીલા! કાળી મજૂરી કરીને લાવેલી ઘેસ પણ તારા કે તારા બાલુડાના ભાગ્યમાં ખાવાની નથી, એટલે ત્યાં શુ` બન્યુ કે લક્ષ્મીપતિ શેઠના ધર્મ પત્ની ભદ્રા શેઠાણી ત્યાંથી ફરવા જવા માટે નીકળ્યા, ત્યારે દેવસેન અને કેતુસેનને પડી પાસે રમતા જોયા એટલે ભદ્રા શેઠાણીનુ લેાહી ઉકળી ઉઠયુ. એના ઈર્ષ્યાળુ સ્વભાવ સળગી ઉઠયા. એ તે સીધી ઝૂંપડીમાં દાખલ થઈ અને સુશીલાનુ` કાંડુ પકડીને કહે છે કે અરે કુલ્ટા! હજી પણ તું અહી' મરી ગઈ છે? તને કઈ લાજ છે કે નહિ ? મારા ઘરમાંથી તે તને કાઢી મૂકી છતાં અહી આવીને રહી છે? તારી દાનત હજુ સુધરી નથી. આ ઝૂંપડી તારા બાપની નથી. ચાલ....નીકળ ઝુંપડીની બહાર. સુશીલા કહે આ તે અમે બનાવી છે. તમારી નથી. ત્યાં તે કહે જે ઝુપડી બહાર નહિ નીકળે તે તને જીવતી સળગાવી મૂકીશ.
66
ભદ્રાના ભયંકર પ્રકાપ ” :-સુશીલા તેા શેઠાણીના ક્રોધ જોઈ ને સજજડ થઈ ગઈ કે હુ એને ઘેર જતી નથી, કંઈ માંગતી નથી છતાં વગર વાંકે શા માટે મને હેરાન કરે છે? એ વિચારમાં કઈ ખેલી શકતી નથી. તે ઉભી ઉભી થરથર ધ્રુજવા લાગી. એ બાળકો પણ સુશીલાને પકડીને ભદ્રાથી ડરતા ને ધ્રુજતા ઉભા રહ્યા છે. ત્યાં તા ભદ્રા ઝૂંપડીમાં રહેલા માટીના વાસણેા ઉપાડીને ફેંકવા લાગી. સુશીલા કહે છે અમારા વાસણા શા માટે ફેકી દો છે ? અમે શેમાં ખાઈશું ને શું કરીશું? ત્યાં તા સુશીલાને ચાટલા પકડીને ધક્કો મારીને ઝુંપડીની બહાર કાઢી મૂકી, ત્યારે કરાઓ કહે છે અમારી માને ન મારશે, ન મારશેા કરતાં રડવા લાગ્યા પણ શેઠાણીને દયા આવતી નથી. એને ઢસેડીને, ગડદા પાટુ મારીને ઝુંપડીની બહાર ધકેલી મૂકી. કરાએ પણ તેની સાથે ફેકાઈ ગયા. ભદ્રાને આટલેથી સ`Ôાષ ન થયા એટલે એની ઝુંપડીને આગ લગાડી દીધી. ઘાસની ઝુંપડીને અળતાં શી વાર ? ભડભડ કરતી ઝુંપડી મળી ગઈ.
ભંડ વસ જલ ખાક હા ગયે, તીનાં ભગ ગયે બહાર, દિન ભર ભટકે ફિરે શહેરમે, કાઈન રખે દ્વાર.
ઝુંપડીને ભદ્રાએ આગ લગાડી ત્યારે સુશીલા, દેવસેન અને કેતુસેને કાળા કલ્પાંત કર્યાં કે અરેરે... અમારી ઝૂંપડી ન માળશે. અમે ગરીબ માણસા કયાં જઈશું ? અમારુ......શું થશે ? માણસા ઘણાં ભેગા થઈ ગયા. બધા લોકોને આ ત્રણેના પાકાર સાંભળીને દયા આવી પણ એમના કમ એવા બળવાન છે કે કેઈ ભદ્રા શેઠાણીને કહી
શા. ૬૭
Page #581
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ શકતું નથી કે તમે આ ગરીબની પડી શા માટે જલાવી દીધી ? કે એમને કઈ મદદ પણ કરતું નથી કે કોઈ આશ્રય આપતું નથી. ઝૂંપડીમાં એમના ફાટયા તૂટયા કપડા હતા તે પણ બળી ગયા. માટીના વાસણે હતા તે બધા ભદ્રા શેઠાણીએ કેડી નાંખ્યા. મહેનત કરીને માંડમાંડ ગૅસ બનાવી હતી તે પણ બળી ગઈ ને બધા ભૂખ્યા તરસ્યા રહી ગયા. હવે કયાં જવું ને શું કરવું તેને સુશીલા વિચાર કરવા લાગી. અન્ન, વસ્ત્ર અને ઘર બધાંથી નિરાધાર બનેલી સુશીલા પિતાના બાલુડાંને લઈને નવકારમંત્રનું સ્મરણ કરતી ઘણી વાર સુધી ત્યાં ને ત્યાં ઉભી રહી પણ આમ ને આમ કયાં સુધી ઉભા રહેવાય? અને ઉભા રહેવાથી શું વળે? થેડી વારે અંતરની પૂરી સ્વસ્થતા મેળવી સુશીલા કામની શોધ કરવા માટે ચાલી અને રહેવા માટે બીજા કોઈ સ્થાનની તપાસ કરવા લાગી.
“ઘરઘરમાં ભમતી સુશીલા”:- સુશીલા પિતાના બંને બાળકને લઈને ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના ઘરઘરમાં ફરવા લાગી ને લોકેને પૂછવા લાગી કે હે બહેન! તમારે કોઈ કામ કરનારી બાઈની જરૂરત છે? હું તમારા ઘરનું તમામ કાર્ય કરીશ. અમને કેઈ નેકરી રાખો. લોકે એને જોઈને કહેવા લાગ્યા કે આ બાઈ કેવી સારી છે! કોઈ ઉત્તમકુળની સ્ત્રી હોય એમ લાગે છે પણ એના કમેં એને ઘેરી છે. આ બે બાળકો પણ કેવા મઝાના સરસ છે! આમ કહે છે પણ કેઈને એમ નથી થતું કે લાવ આવી દુખિયારી બાઈને આપણે આપણા ઘેર રાખીએ. ભાઈ! કર્મના ઉદયે દયાળુ માણસ પણ નિર્દય બની જાય છે. આ ભીમસેન અને સુશીલાના જીવનમાં પણ આવું બન્યું છે. જેના રાજ્યમાં હજારે માણસે નેકર તરીકે રહેવા માટે લાચારી કરતા હતા એ જ રાજ્યના રાજા-રાણી આજે એક રેટીને ટુકડો મેળવવા કરી માટે ઘરઘરમાં લાચારી કરે છે છતાં એને કેઈ આશ્રય આપતું નથી. ફરી ફરીને સુશીલાના પગ થાકી ગયા. બબ્બે દિવસ સુધી તે આખા ગામમાં સારા સારા શ્રીમંતના અનેક ઘરમાં ફરી પણ કયાંય એને કામ ન મળ્યું. સૌએ તેને તિરસ્કાર કરીને જાકારે આપ્યો. મા-દીકરા બન્ને દિવસો ભૂખ્યા ને ભૂખ્યા ફર્યા. છેવટે તેઓ સાવ નિરાશ થઈ ગયા. હવે કયાં જશે ને શું બનશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન ન. પર ભાદરવા વદ ૪ને રવિવાર “વિસામાને વહેલો જિનવાણી” તા. ૯-૭૯
- સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંતજ્ઞાનીના મુખકમળમાંથી ઝરેલી શાશ્વતી વાણી તેનું નામ સિદ્ધાંત. ભગવાનની વાણી મંગલકારી, પાવનકારી અને ભવજલતારણ છે. તીર્થંકર પ્રભુની વાણી સાંભળતા ભૂખ-તરસ કે થાક કંઈ ન લાગે.
Page #582
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
પક એવો તેમની વાણીને અદ્ભુત પ્રભાવ છે. પ્રભુની વાણીની અપ્રતિમ વિશેષતાઓ અવર્ણનીય હોય છે. દા.ત. ભગવાન એક જ ભાષામાં બેસે છતાં દેવો, અસુરો, માન, ભિન્ન ભિન્ન જાતિના પશુપક્ષીઓ પોતપોતાની ભાષામાં સમજી જાય છે. કેવી અજોડ એ વાણીની વિશેષતા ! એમ પ્રભુના એક વાકયથી હજારે શ્રેતાજના સંદેહને જવાબ મળી જાય. એ કેવી અનુપમ શક્તિ ! આવી વાણી આપણને સાક્ષાત સાંભળવા મળે તે કેટલો આનંદ આવે? ભગવાનની વાણીનું મહત્ત્વ સમજાવતા કવિઓએ એક રૂપક ગાયું છે. જિનમુખ દીઠી વાણી મીઠી સુરતરુ વેલડા, દ્રાક્ષ વિહાસે ગઈ વનવાસે પીલે રસ શેરડી, સાકર સેતી તરણું લેતી મુખે પશુ ચાવતી, અમૃત મીઠું સ્વર્ગ દીઠું સુરવધૂ ગાવતી.
પ્રભુના મુખેથી અપૂર્વ મીઠાશવાળી વાણી પ્રગટતી જોઈને કલ્પવૃક્ષની વેલડી તે જાણે વિહાશે–આકાશમાં એટલે કે દેવલોકમાં ભાગી ગઈ. દ્રાક્ષ બિચારીએ તે વનવાસનું શરણું સ્વીકાર્યું અથવા કલ્પવૃક્ષની વેલડી જેવી મીઠી વાણીને જોઈને પિતાની મશ્કરી લાગવાથી દ્રાક્ષ વનવાસ કરવા ચાલી ગઈ અને શેરડી તે બિચારી કેલમાં ભરાઈને બેઠી તેથી એને પીલાવાને વખત આવ્યો. જિનવાણી પાસે સાકર પણ મીઠાશમાં ઝાંખી પડી જવાથી શેષાઈ જાય છે. નાના સ્વરૂપવાળી બની ગઈ છે, ત્યારે ઘાસમાં મીઠાશ હોય છે પણ તેય હારી જવાથી કોઈ એને ભાવ પૂછતું ન હતું, તેથી જનાવરે એને મુખમાં લઈને ચાવવા લાગ્યા. બાકી અમૃત પણ જિનવાણી આગળ એવું પરાજ્ય પામી ગયું કે અહીંથી એ સ્વર્ગમાં ભાગી ગયું. એવી વિજયવંતી અને અમૃતથી પણ ઉત્કૃષ્ટ મીઠાશને અનુભવ કરાવનારી જિનવાણીના ગુણગાન દેવે, ઈન્દ્રો અને અપ્સરાઓ કરે છે. આવી વાણીના રસને અનુભવ કરનારને એને ખ્યાલ આવે છે.
પ્રભુએ ભવ્ય જીવોના કલ્યાણ માટે આગમની વાણી રેલાવી છે. એ વાણમાં કેટલી બધી મીઠાશ હોય છે તે જાણે છે? ગમે તેટલી કકડીને ભૂખ લાગી હોય કે ગમે તેટલો થાક લાગ્યો હોય તે પણ ભગવાનની વાણી એ ભૂખ અને થાક બધું ભૂલાવી દે છે. એવી અજબ શક્તિ અને મધુરતા પ્રભુની વાણીમાં રહેલી છે. જેમ કેઈ વૃદ્ધ ડેશીમા શરીરે ખૂબ અશક્ત છે. જંગલમાં લાકડા શોધતી નિરાશ થઈને પાછી આવી હોવાથી શેઠે ગુસ્સ કરીને ખાવાનું આપવાની ના પાડી, અને ફરીથી લાકડા લેવા માટે મેકલી. એ બિચારી વનવગડામાં ખૂબ મહેનત કરીને લાકડા લઈને માથે ભારે ચઢાવી સૂર્યના પ્રખર તાપમાં ચાલી આવતી હોય ત્યારે વિચાર કરે કે કેટલો થાક હશે ! કેટલી ભૂખ ! આ બધું હોવા છતાં પણ જે ત્યાં નજીકમાં સમવસરણમાંથી પ્રભુની વાણીને અવાજ કાને સંભળાય છે તે સમયે એ ડેશી પિતાના ભારામાંથી નીચે પડી ગયેલું લાકડું લેવા વાંકી વળી હોય તે એવી ને એવી વાંકી સ્થિતિમાં સ્થભી જાય
Page #583
--------------------------------------------------------------------------
________________
૫૩૨
શારદા સિદ્ધિ અને જિનવાણી સાંભળવામાં લયલીન બની બધા દુઃખે ભૂલી જાય. આ જિનવાણીને મહિમા અને પ્રભાવ છે.
આવી મહા પવિત્ર અને મહા પ્રભાવશાળી જિનવાણી ઉપર જે જીવને શ્રદ્ધા થાય તે એના ભવભવના દુઃખો ગયા વિના ન રહે. સાચા શ્રાવકને વીતરાગ પ્રભુના વચને વચને અનન્ય શ્રદ્ધા હોય. એ એક જ વિચાર કરે કે મારા જિનેશ્વર ભગવાનના એકેક વચન ટંકશાળી છે. અફર છે, નિઃશંક છે. ભલેને સાક્ષાત દેના ગુરૂ બૃહસ્પતિ કેમ ન આવે! પણ મારા ભગવાનના વચનમાં એ ફેરફાર કરવા શક્તિમાન નથી. “સકલ કર્મોને અને પાપોને વિનાશ કરી, આધિ-વ્યાધિ અને ઉપાધિથી સંતપ્ત બનેલા છે માટે વિસામાને વિશાળ વડલે હોય તે એક જિનવાણું છે. અનેક પ્રકારના સંકટોની સાંકળ તેડનાર જિનેશ્વર પ્રભુની વાણી છે. જીવને ભવસાગરથી પાર ઉતારનાર સ્ટીમર હોય તે તે વીતરાગ પ્રભુની વાણું છે.” તમે બધા પણ શ્રાવક છો ને? બેલો, તમારામાં જિનવાણી પ્રત્યે આવી શ્રદ્ધા છે ? બેલોને? કેમ જવાબ આપતા નથી? હું સાચું કહું તે પેક કરેલા ગેળના રવામાં મંકડા પેસી ગયા ને બધે ગોળ ખાઈ ગયા પણ ઉપરનું પિકીંગ તે પક રહ્યું પણ જ્યારે વહેપારીએ બારદાન ખેલ્યું તે અંદરથી ગેળ બધે ગેપ થઈ ગયેલો જોયે. બોલો, તમારી દશા પણ આવી છે ને? જૈનકુળમાં જન્મ્યા છો એટલે તમે જૈનનું લેબલ લગાવ્યું છે. ઉપરથી જૈન તરીકેનું, સીલ પેક છે પણ અંદરથી જૈનધર્મની શ્રદ્ધા રૂપી માલ ગેપ છે, માટે મારે તમને કહેવું જ પડશે કે
સીલ પેક ને માલ પ.” કેમ છગનભાઈ મારી વાત બરાબર છે ને ? (હસાહસ) તમે આવી છાપ ન રાખશે. આજથી આ છાપ બદલી નાંખજે ને સાચા શ્રાવક બની જજો.
ભગવાનના શ્રાવકો જેવા તેવા ન હોય. એ દઢવામી અને પ્રિયધમી હોય. ૩ાારે તેવત્તે સન fa sar: Brah: 2 સાધુઓની ઉપાસના-સેવા કરે છે તેથી શ્રાવક ઉપાસક કહેવાય છે. સાધુ સંતોની સમીપમાં વસનારા, સાધુઓની સેવા ભક્તિ કરનારા, આજે ઘણું ઘણું શ્રાવકે છે. સંતે પ્રત્યેની ઘણને લગની છે એટલે સહેજે સમજી શકાય છે કે મારા વિતરાગ પ્રભુના શાસનમાં જન્મેલા મોટા ભાગના શ્રાવકે પ્રિયધમ તે જરૂર છે, પણ જેટલા પ્રિયધમી છે એટલા દઢધમી નથી. આજે સુરત સંઘના આંગણે અમદાવાદ સંઘ, કાંદીવલી સંઘ, માટુંગાથી પ્રાર્થનામંડળ, ઘાટકોપર આદિ સંઘ, મંડળ, મહિલા મંડળ વિગેરે દર્શનાર્થે આવેલા છે. આ શું બતાવે છે? બધા શ્રાવકો પ્રિયધમી છે. કોઈક દઢષમ હશે. (શ્રોતામાંથી અવાજ -આજે જાણે દીક્ષા ન હોય) અરે, કઈક ઉભા થઈ જાવ તે કેવું સારું ! (હસાહસ) ભગવાનના શ્રાવક ભલે કર્મોદયે સંસારમાં રહેતું હોય પણ ભાવના તે સદા સાધુ બનવાની જ હોય.
Page #584
--------------------------------------------------------------------------
________________
શ:રદા સિદ્ધિ
अंतरङ्गारिषड्वर्ग, परिहार परायणाः । वशीकृतेन्द्रियग्रामा, गृहिधर्माय कल्पते ।।
૫૩૩
શ્રાવકના જીવનમાં કેવા કેવા ગુણેા હેાવા જોઈ એ ? કામ ક્રોધાદિ આંતરિક છ શત્રુના ત્યાગ કરવામાં સદા તૈયાર હોય અને પેાતાની પાંચે ઇન્દ્રિયા અને છઠ્ઠા મનને વશમાં રાખનાર હાય, શ્રાવકની ઈન્દ્રિયાના ઘેાડા બેફામ છૂટા ન હેાય. જો ઘેાડા બેફામ હશે તેા ડા ખાવા પડશે.
એક રાજાએ પેાતાના નગરમાં જાહેરાત કરી કે જે કાઈ પેાતાની બકરીને પેટ ભરીને ખવડાવીને લાવશે અને હુ ચારો આપું એમાં મેહું નહિં નાંખે તે એના માલિકને હું એક હજાર રૂપિયાનું ઇનામ આપીશ. રાજાની જાહેરાત સાંભળીને જેની જેની પાસે બકરીઓ હતી તે બધા પેાતાની બકરીઓને રાજ લીલુ ઘાસ, ઘઉં', બાજરા, મઠ વિગેરે ધરાઈને ખવડાવવા લાગ્યા. કંઈક તા પેાતાને ઘેર બકરી ન હતી તે વેચાતી લઈ આવ્યા. રાજાએ બકરીએની પરીક્ષા લેવાના દિવસ, ટાઈમ જાહેર થતાં બધાએ ખૂબ જ પેટ ભરીને ખવડાવ્યું. ખકરીના માલિકા ટાઇમ પ્રમાણે લઈને આવ્યા. રાજાએ લીલુ છમ ધાસ અને માફેલુ સરસ અનાજ તૈયાર રાખ્યુ હતુ.. જેટલી ખકરીએ આવી તે બધીએ એમાં મેાંદુ' નાંખ્યું પણ એક એ બકરીએ લીલુંછમ ઘાસ જોયું, અનાજના કુંડા જોયા પણ એમાં માંહુ' નાંખ્યું નહિ, એટલે એના માલિકની જાહેરાત પ્રમાણે રાજાએ રૂા. ૧૦૦૦નું ઈનામ આપ્યું. ઈનામ મળવાથી બકરીનેા માલિક રાજી થઈને જાય છે ત્યારે એને રાજાએ પૂછ્યુ કે ભાઈ! બધી બકરીએએ અનાજ અને ઘાસમાં માંઢું નાંખ્યું પણ તારી બકરીએ કેમ ન નાંખ્યું ? ત્યારે બકરીના માલિકે કહ્યું કે સાહેબ! આ જાત જ એવી છે કે ધરાય જ નહિ પણ મારી બકરી જ્યાં ખાવા માટે માંદું નાંખે ત્યાં બે દિવસથી હુ· તેને સીધી લાકડી મારુ, આથી તે ખૂબ ભય પામી ગઈ તેથી ખાવામાં માંહું નાંખ્યુ' નહિ,
બંધુએ ! આપણી ઇન્દ્રિયા પણ બકરી જેવી જ છે ને ? ઇન્દ્રિયાને મનગમતા વિષયા મળે છે છતાં એને તૃપ્તિ થાય છે ખરી ? પાંચે ઇન્દ્રિયાની આ દશા છે. તેને વ્રત નિયમથી દમન કરવામાં આવે તે એ વશ થાય છે. ઋષિભાષિતમાં પણ કહ્યુ` છે કે “ યુદ્ધંતા રૂન્દ્રિપંચ, संसाराए सरीरिणं । ते चैव नियमिया संता, णेज्जाणाए भवन्ति हि ॥
''
દુર્ઘાંત એટલે મહા મુશ્કેલીથી દમન કરી શકાય એવી ઇન્દ્રિયા પ્રાણીએને સંસારમાં ભટકાવનારી છે, પણ જો એ જ ઇન્દ્રિયા સયમિત બને તે મેક્ષના હેતુ બની શકે છે. ઈન્દ્રિયા તા એની એ જ છે પણ એના ઉપયાગ કરવામાં ફેર છે. આજ સુધી જે જે આત્માએ મેક્ષમાં ગયા એ બધા ઇન્દ્રિયેાના વિજેતા બનીને ગયા
Page #585
--------------------------------------------------------------------------
________________
શારદા સિંહે છે, પણ ઇન્દ્રિયના ગુલામ બનીને નથી ગયા, માટે બને તેટલો ઈન્દ્રિો ઉપર વિજય મેળવે, અને માનવજીવનની મહેક મહેકાવતા જાઓ. ફૂલ બગીચામાં ખીલે છે ને કરમાય છે પણ એ એની મહેંક મહેકાવતું જાય છે એમ તમે પણ માનવ જીવનની સૌરભ ફેલાવતા જાઓ. આ પૃથ્વી ઉપર એવા ઘણું મનુષ્ય થયા છે કે જેમને ગયા વર્ષો વીતી ગયા છતાં આજે તેનું નામ આ પૃથ્વી ઉપર અમર છે. એમનું નામ ગંજતું ને ગાજતું છે. * આજે ઘણી જગ્યાએ ઝંડુ ફાર્મસીની દવાઓ મળે છે. ઘણી દુકાને ઉપર બોર્ડ લગાવેલું હોય છે કે “ઝંડુ ફાર્મસીની દવાઓની પ્રખ્યાત દુકાન.” એ ઝંડુ ફાર્મસીની દવાઓ બનાવનાર કેણ હતો ? અને એનું જીવન કેવું પવિત્ર હતું એ જાણે છે ? ઘણાં વર્ષો પહેલા ઝંડુ ભટ્ટ થઈ ગયા, પણ આજે એની સૌરભ પ્રસરી રહી છે. માનવતાના ઝળહળતા દીવડા કાયમ જગત ઉપર પ્રકાશ પાથરતા રહે છે. એમાંને આ ઝંડુ ભટ્ટ પણ એક ઝગમતે દીવડે હતે. એ દીવડો જામનગરની પવિત્ર ભૂમિમાં પ્રગટ હતો. આ ઝંડુ ભટ્ટ નાડી પારખવામાં ખૂબ હોંશિયાર હતા. એમનું જામનગરના રાજ્યમાં રાજદ તરીકે માન હતું. જામનગરના જામસાહેબ ખૂબ દયાળુ હતા એટલે પિતાના નગરમાં દર્દીઓની સારી ચિકિત્સા થાય ને લોકોને સારી રાહત મળે તે માટે ઝંડુ ભટ્ટને નીમ્યા હતા.
આ ઝંડુ ભટ્ટ જ્ઞાતિના બ્રાહ્મણ હતા. એમના ધર્મના કિયા કાંડમાં પણ ઘણું ચુસ્ત હતા. કે રાજ્યમાં રાજવૈદ તરીકે એમનું ઘણું માન હોવા છતાં પિતાના ધર્મના નિયમો અને ક્રિયાકાંડે કદી ચૂકતા ન હતા. વૈદમાં જે જે ગુણે હોવા જોઈએ તે બધા જ ગુણે એમના જીવનમાં મેજૂદ હતા. આ રાજવૈદને રાજ્ય તરફથી રૂપિયા ૨૦૦) મળતા હતા. બસો રૂપિયામાંથી એમને બધું પૂરું કરવાનું હતું. દવાખાનાને હિસાબ રાખવા માટે એક મુનિમજી રાખ્યા હતા. પરિવારમાં તે પોતે બે જ માણસ હતા. રૂ. ૨૦૦૦માંથી મુનિમજીને પગાર, ઘરને ખર્ચ, દવા અને દવાઓ પીસવા માટેના નેકરનો પગાર, આ બધું ૨૦૦) રૂપિયામાંથી કાઢવાનું અને પ્રજાને દવા મફત, સેવા પણ મફત, નાના મટા, શ્રીમંત-ગરીબ વિગેરેના ભેદભાવ રાખ્યા વગર એ સૌની સરખી માવજત કરતા હતા.
એમની દવાથી ઘણું દર્દીઓને રાહત થતી. ચારે તરફ એમની કીતિ ખૂબ ફેલાઈ ગઈ હતી. લોકે દૂર દૂરથી દવા લેવા માટે આવતા હતા. એમની સેવાથી ખુશ થઈને શ્રીમતે એમને પૈસા આપવા આવતા ત્યારે ઝંડુ ભટ્ટ કહી દેતા કે ભાઈ! મને રાજ્ય તરફથી પૂરતે ખર્ચ મળી રહે છે, પછી મારે તમારા પૈસા લેવાની શી જરૂર? મારે તમારા પૈસા લઈને ભગવાનના અને રાજાના ગુનેગાર થવું નથી. મને જે મળે છે તેમાં સંતેષ છે. ઝંડુ ભટ્ટના જીવનમાં કેટલો સંતેષ હશે ! એને સામેથી મળે છે છતાં લેવાની ઇચ્છા કરતા નથી, તે શ્રીમંત નથી, માંડ માંડ પૂરું કરે છે પણ એમને એક સિદ્ધાંત
Page #586
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૫૩૫ છે કે નીતિથી જીવવું ને જીવનમાં સંતેષ રાખવે. “સંતોષી નર સદા સુખી. જેના જીવનમાં સંતોષ નથી તેને ગમે તેટલું ધન મળે છતાં તે સદાને માટે દુઃખી ને દુઃખી છે.
“ગો ધન, ગજવન વાજિધન, એર રતન ધન ખાન
જબ આવે તેષ ધન, સબ ધન ધૂળ સમાન માણસ પાસે ગાયે, મેં સે, હાથી, ઘોડા વિગેરે ગમે તેટલું પશુધન હોય. જમીન જાગીરે હોય, હીરા, મોતી, માણેક, પન્ના વિગેરે ઝવેરાત અને સેનામહોરો વગેરે ધન હોય પણ જે એક સંતેષ રૂપી ધન ન હોય તે બધું ધન નકામું છે. જેની પાસે એક સંતેષરૂપ ધન છે તેને મન તે આ બધું ધન ધૂળ અને માટીના ઢેફા સમાન છે, કારણ કે સંતેષ એજ મનુષ્યનું સર્વોત્કૃષ્ટ ધન છે માટે તમે તમારા જીવનમાં સંતેષરૂપી ધનને અપનાવે. આજે દુનિયામાં જ્યાં જુઓ ત્યાં ક્યાંય શાંતિ દેખાતી નથી. ચારે બાજુ દુઃખ, દુખ ને દુઃખ દેખાય છે. એનું કારણ શું? એનું કારણ એક જ છે કે જીવનમાં અસંતોષની આગ સળગી રહી છે. અસંતોષના કારણે જેટલું મળ્યું છે તેટલું પણ સુખે ભેગવી શક્તા નથી. અસંતોષી જીવ કેઈનું સુખ જોઈને બળી જાય છે. એ વિચાર કરે છે કે એને ઘેર આટલી સંપત્તિ અને મારે ઘેર નહિ! એને ઘેર ચાર મોટર અને મારે ઘેર કેમ નહિ? આને ચાર ચાર દુકાને ધમકાર ચાલે છે ને મારે બે દુકાને પણ કેમ બરાબર ચાલતી નથી ? આમ અસંતોષની આગમાં જલે છે ને પિતે પિતાને સુખી હોવા છતાં દુઃખી માને છે.
બંધુઓ ! પાસે પૈસા નથી. મોટર ગાડી અને બંગલા નથી એને તમે દુઃખ માને છે પણ એ દુઃખ સાચું દુઃખ નથી. ભગવાને તે કોને દુઃખ કહ્યું છે તે જાણે છે ને? ભગવાને તે કહ્યું છે કે “નગ્ન સુરત ના સુર રાજાળ મળrઈન ” હે છે ! જન્મ, જરા. મરણ અને રોગ એના જેવું દુનિયામાં બીજું કઈ દુખ નથી, માટે આ દુઃખને ટાળવા પ્રયત્ન કરે. જન્મ મરણના દુખો ટાળવા માટે જે કંઈ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જડીબુટ્ટી હોય છે તે સંયમ છે, ચારિત્ર છે. આટલી વાત તમે તમારા હૃદયમાં કોતરી રાખજો કે “g sĖ નથિ છે કg, નાઇમરજરત આ સંસારમાં મારું કઈ નથી ને હું પણ કોઈને નથી. જીવ એકલો આવ્યો છે ને એકલો જવાને છે. આ વહાલામાં વહાલું શરીર પણ મારું નથી. આ શરીર તે દગાર છે. ઘણી વાર માણસ ઘેરથી બહાર ગયે હોય તે રસ્તામાં ને રસ્તામાં આયુષ્ય પૂરું થતાં એને સાથ છોડીને અધવચ ઢળી પડે છે, પણ એ વિચાર નથી કરતું કે લાવ એને બિચારાને ઘરે તે પહોંચાડી દઉં. શરીર માટે કેટલા કેટલા પાપ કર્યા પણ એ પાપમાં શરીર ભાગીદારી નહિ કરાવે. એ તે આત્માને એકલાને જ ભેગવવા પડે છે. માટે શરીર પણ મારું નથી, હું એકલો જ છું અને જ્યારે એ વિચાર કરીએ કે હું એકલો કયાં છું? મારું. કુટુંબ તે ઘણું મોટું છે ત્યારે શું વિચારવાનું તે જાણે
Page #587
--------------------------------------------------------------------------
________________
૫૩૬
શારદા હિતિ છે? “આત્મવત સર્વ ભૂતેષ” જે મારે આત્મા છે તે જ દુનિયાના દરેક જીને આત્મા છે. એ અપેક્ષાએ “વસુધૈવ કુટુમ્બકમ” આખી પૃથ્વી એટલે કે જીની સમાનતાની અપેક્ષાએ આખી પૃથ્વી ઉપર રહેલા સમસ્ત છે એ મારું કુટુંબ છે, એટલે અપેક્ષાએ કુટુંબ નાનું પણ છે ને હું પણ છે, છતાં સંયમી આત્માને કેઈને પ્રત્યે રાગ કે દ્વેષ નથી. સર્વ જીવો પ્રત્યે સમાન ભાવ છે. સંયમી સાધકને જોઈતી ચીજ મળે કે ન મળે છતાં જીવનમાં અસંતોષ નથી. સંતોષ છે. ઝંડુ ભટ્ટના જીવનમાં ખૂબ સંતેષ હતું. સાદાઈભર્યું જીવન ગાળતા હતા ને બને તેટલી સેવા કરતા હતા. પિતે ગરીબ હોવા છતાં જે સુખ મેટા કરોડપતિ પાસે ન હતું તે આ ઝંડુ ભટ્ટ પાસે હતું. કહ્યું છે ને કે
संतोषामृत तुप्तानी, यत्सुख शांत चेतसाम् ।
कुतस्तद् धन लुब्धानां, मितश्चेत श्च धावताम्॥" સંતેષ રૂપ અમૃતથી તૃપ્ત શાંત હૃદયી પુરૂષની પાસે જે સુખ છે તે સુખ આમતેમ ભટકતા ધનના લોભી પુરૂષ પાસે નથી. ઝંડુ ભટ્ટ જેવા સંતેષી, નિખાલસ અને સેવાભાવી વૈદની ખૂબ વાહવાહ બેલાતી હતી છતાં એમનામાં કદી અભિમાન આવતું ન હતું. વેદના કામકાજમાંથી નિવૃત્ત થાય ત્યારે એમની પત્ની સાથે ધર્મધ્યાન કરવામાં લાગી જતા. આવી રીતે એમના દિવસો પસાર થતા હતા. એમને મુનિમ પણ એમના જે સંતેવી હતે. એનું કામકાજ પૂરી વફાદારીપૂર્વક કરતું હતું, પણ છેલ્લા થોડા દિવસથી એના મુખ ઉપર ઉદાસીનતા દેખાતી હતી. એના કાળજામાં ચિંતાના કાળા ડાઘ પડેલા હતા તે છાના રાખવા મુનિમજી હસતું મુખ રાખવા પ્રયત્ન કરતા પણ એ છાનું રહેતું જ ન હતું.
મુનિમજની ચિંતા બાબતમાં પૃચ્છા કરતાં ઝ ડુ ભટ્ટ” – ઝંડુભટ્ટ મુનિમજીને ઉદાસ ચહેરો જોઈને વિચાર કરવા લાગ્યા કે આ મુનિમજી વીસ વીસ વર્ષથી મારે ત્યાં કામ કરે છે. મારા એક આત્મીય જન તરીકે રહે છે છતાં એમને કહ્યું દુઃખ સતાવી રહ્યું છે? એ શા માટે ઉદાસ અને ચિંતાતુર રહેતા હશે? જે મારે આત્મીયજન દુઃખી હોય તે મારાથી આનંદમાં કેમ રહેવાય? એમના દુઃખનું કારણ તે મારે પૂછવું જોઈએ. આમ વિચાર કરીને ઝંડુભટ્ટે પૂછ્યું-મુનિમજી ! હમણુ હમણું એક મહિનાથી તમારા મુખ ઉપર ચિંતાની રેખાઓ દેખાય છે. તે તમારે ચિંતાનું કારણ છે? ત્યારે મુનિમે કહ્યું કાંઈ નથી. બંધુઓ ! આ સંસાર તે ઉપાધિને ઉકરડે છે, ચિંતાને ચેતરે છે, મતલબનું મેદાન છે ને કર્મબંધનનું કારખાનું છે. સંસારવત જીને અનેક પ્રકારની ચિંતાઓને કી કેરી ખાતે હોય છે, છતાં તે કોઈની પાસે વ્યક્ત કરી શકતા નથી. કેટલાય છની એવી સ્થિતિ હોય છે. બિલકુલ ચિંતા વગરના અને સુખી હોય તે માત્ર વીતરાગી સંતે છે.
Page #588
--------------------------------------------------------------------------
________________
૫૩૭
શારદા સિદ્ધિ
ઝંડુભટ્ટની ગરીબીમાં અમીરી” – ઝંડુભટ્ટને દિવસે તે દર્દીઓની સેવામાં ટાઈમ મળે નહિ એટલે મુનિમજીને રાત્રે બેલા રાત્રિની નીરવ શાંતિમાં મુનિમ આવ્યા એટલે એકાંતમાં બેસાડીને પૂછયું મુનિમજી! સદા હસતા મુખે રહેનાર છેટલા એક મહિનાથી આમ એકદમ કેમ ઉદાસ છે? ભટ્ટજીને પ્રશ્ન સાંભળીને મુનિમજી સ્તબ્ધ બની ગયા ને કંઈ જવાબ આપ્યા વિના મૌન બેસી રહ્યા ત્યારે ઝંડુભટ્ટ ફરીને પૂછ્યું કે મુનિમજી! તમે તે મારા નાનાભાઈ છો. તમારે ગભરાવાની જરૂર નથી. તમારે જે ચિંતા હોય તે મને દિલ ખોલીને કહો. પાસે હોય કે ન હોય, આપવું કે ન આપવું તે વાત જુદી છે પણ દુઃખીને આવું આશ્વાસન આપનાર કેણ છે? | મુનિમજીએ ગંભીરતાથી કહ્યું કે ભટ્ટજી ! સંસારી જીવોને ચિંતા તે હોય જ. મારી દીકરીઓ હવે મોટી ગઈ છે. તેમાં મોટી દીકરીના આ વર્ષે લગ્ન લેવાના છે પણ મારી પાસે પૈસા છે નહિ તેથી હું મુંઝાઈ રહ્યો છું. મુનિમજીની વાત સાંભળીને ઝંડુભટ્ટે કહ્યું તમારી દીકરીના લગ્ન છે તેને માટે આટલી બધી ચિંતા કરે છે ? મને કેમ વાત કરતા નથી ? મુનિએ કહ્યું કે હું આપને શા માટે ઉપાધિમાં નાંખું? કારણ કે આપને જે કંઈ મળે છે તેમાંથી આપનું જ માંડ પૂરું થાય છે, આપની પાસે કંઈ જ વધતું નથી પછી આપને વાત કરીને વિમાસણમાં નાંખવાથી શું ફાયદો? ભટ્ટ કહ્યું-મુનિમજી ! તમારી ચિંતાનું કારણ હવે મને સમજાઈ ગયું. તમારી દીકરી એ મારી જ દીકરી છે. મારી દીકરીને હું કંઈક આપી શકું તે મને સંતોષ થશે. મુનિમે કહ્યું પણ આપની પાસે તે કંઈ જ નથી. આપ જ અકિંચન છો તે શું આપશે? ભટ્ટજીએ કહ્યું મારી શક્તિ અનુસાર મારી પાસે જે કંઈ હશે તે આપીશ. તમે અહી બેસે. એમ કહીને ભટ્ટજી એમના પત્ની પાસે ગયા.
પત્નીને કહે છે કે આપણું મુનિમજીની દીકરી એ આપણી દીકરી ખરીને? પત્નીએ કહ્યું એમ કેમ પૂછો છે? ત્યારે ઝંડુભટ્ટે કહ્યું દીકરીના લગ્ન છે તે આપણે કંઈ કરવું પડશે ને? પત્નીએ કહ્યું એમાં મને પૂછવાનું હોય? તમને જે ગ્ય લાગે તે કરો. ભટ્ટજીએ કહ્યું વાત સાચી છે પણ આપણા ઘરમાં શું છે તે તું જાણે છે ને? નાથ! દીકરીના લગ્ન હોય ત્યારે એવું કંઈ જવાનું નહિ. પાસે જે હોય તે આપી દેવાનું. બંધુઓ ! આ જમાનામાં આવી પત્ની મળવી મુશ્કેલ છે. માણસની પાસે લાખો રૂપિયા હોય એ તે આપે એમાં બહુ વિશેષતા નથી પણ જેની પાસે કંઈ જ નથી એ પિતાનું સર્વસ્વ ગરીબની સેવામાં અર્પણ કરે એની મહાન વિશેષતા છે.
પિતાનું સર્વસ્વ-પરણ્યાનું પાનેતર દીધું દાનમાં”:-આ ઝંડુ ભટ્ટની કેટલી ખાનદાની છે! જામસાહેબના મહિને ૨૦૦ રૂપિયાના પગારમાં દર્દીઓની દવા, મુનિમજીને પગાર, દવા વાટનાર મજૂરે પગાર અને પિતાને ઘરખર્ચ. એમાંથી શું બચે? માંડ પિતાનું ગુજરાન ચલાવતા હતા. છતાં ઠંડુભટ્ટની પત્ની એમના જેવી
Page #589
--------------------------------------------------------------------------
________________
૫૩૮
શારદા સિદ્ધિ ઉદાર હતી. એણે કહ્યું કે નાથ ! આપણી પાસે બીજું તે કંઈ નથી, પણ મારું પાનેતર મેં લગ્ન વખતે પહેર્યું છે પછી કઈ દિવસ પહેર્યું નથી. એ પાનેતર ઘણું કિંમતી છે તે તે આપણે દીકરીને આપી દઈએ. ઝંડુ ભટ્ટે કહ્યું કે મારી પણ એવી જ ઈચ્છા હતી. ખરેખર તને ધન્ય છે ! તું મારી પત્ની જ નહિ પણ સાચી ધર્મપત્ની છે. ખરા સમયે તું મારા મનના ભાવને બરાબર પારખી ગઈ. પત્નીએ પેટીમાં સાચવીને રાખેલું પાનેતર કાઢીને હર્ષભેર પતિના હાથમાં મૂકી દીધું. ઝંડુભટ્ટ આત્મ સંતેષથી છલકાતા હર્ષભેર મુનિમજી પાસે આવ્યા ને પાનેતર આપતા કહ્યું, મુનિમજી! હું આ મારી દીકરીને કરિયાવરમાં આપું છું. ઝંડુ ભદની ઉદારતા જોઈને મુનિમનું મસ્તક એમના ચરણમાં ઝૂકી પડયું. ઝંડુભટના મુખ ઉપર પણ હર્ષને ભાવ ઉભરાતે હતે. એમની પત્નીને પણ પોતાના લગ્નની યાદીના પ્રતીક સમું વહાલું પાનેતર દીકરીને કરિયાવરમાં આપ્યાને પૂરો આત્મસંતેષ હતે. સંતેષી, ઉદાર અને સેવાભાવી, દયાદ્ધ ચિત્તવાળા ઝંડુ ભટ્ટના શુભ ગુણેની યાદી માટે ઝંડુ ફાર્મસી સ્થાપવામાં આવી. સાદા-સરળ-અને અકિંચન છતાં પણ દદીઓના દર્દનું સચોટ નિદાન કરનાર એ સેવાભાવી વૈદ સૌના દિલમાં વસી ગયા. કેવા એ પવિત્ર અને સંતોષી જ હશે કે પિતાની મૂડીમાં રહેલું પાનેતર પણ હર્ષભેર મુનિમની દીકરીને દઈ દીધું. આજે - તે પિતાના સ્વમ બંધુ અગર સગા ભાઈ સામું પણ જનાર બહુ અલ્પ છે. આ દુનિયામાંથી ચાલ્યા જવા છતાં જે તમારું નામ ભારતના ઇતિહાસના પાને અમર બનાવવું હેય તે ઠંડુભટ્ટ જેવા ઉદાર બનજો. ઝંડુભટ્ટને દુનિયામાંથી વિદાય થયા ને કેટલાય વર્ષો વીતી ગયા છતાં આજે એમનું નામ ગાજે છે.
આપણા ચાલુ અધિકારમાં બ્રહ્મદર અને દીર્ઘ રાજા વચ્ચે ઘોર યુદ્ધ મચી ગયું. એકબીજા પોતપોતાના શસ્ત્ર અને અસ્ત્રને એકબીજા ઉપર છૂટથી ઉપયોગ કરવા લાગ્યા. બ્રાદત્તકુમારે ભારે કૌશલ્યથી દીર્ઘરાજાના સઘળા શસ્ત્રોને નાકામિયાબ બનાવી દીધા એટલે એની પાસે શસ્ત્રો પણ ખૂટી પડયા, છતાં બંને વચ્ચે ઘણુ સમય સુધી યુદ્ધ ચાલ્યું. બંનેમાંથી કોઈ કેઈને હરાવી શકયું નહિ. બ્રહ્મદત્ત તે ચક્રવતિ હતા એટલે હારે નહિ પણ દીર્ઘરાજા ચક્રવતિ ન હતા છતાં એમનામાં બળ ખૂબ હોવાથી કોઈ રીતે એમને પરાજય થતું નથી, ત્યારે બ્રહ્મદ વિચાર કર્યો કે દીર્ઘરાજા સામાન્ય શસ્ત્રોથી પરાજિત થઈ શકે તેમ નથી એટલે હવે મારે એમના ઉપર મારું છેલ્લું શસ્ત્ર ચક છેડયા વિના છૂટકો નથી. આ દીર્ઘરાજાએ બ્રહ્મદત્તને મારી નાંખવા માટે કાવતરાં ઘડયાં ને એને પકડવા માટે સૈનિકે દોડાવવામાં બાકી રાખી નથી. એ જ બ્રહ્મદત્તના હાથે એનું મેત થવાને પ્રસંગ આવ્યો. કહેવત છે ને કે “વારા પછી વાર ને મારા પછી તારો”. સોય પછી દેર ને દેરા પછી સેય. ક કોઈને છેડતા નથી. બ્રાદરો દીઘરાજા ઉપર ચકરત્ન છેડયું. જ્યાં ચક્રવર્તિનું ચક્રરત્ન છૂટે
Page #590
--------------------------------------------------------------------------
________________
મારા સિરિ
૫૩૯
પછી શુ ખાકી રહે ? ચક્રરને એનુ કામ ખરાખર ખજાન્યુ. ચક્રના પ્રહારથી દીધ રાજાનુ મસ્તક કપાઈ ને જમીન ઉપર પટકાયું.
""
“આકાશવાણી ચક્રવતિના જય હૈ। વિજય હૈ :- આ સમયે ચારે તરફથી “ બ્રહ્મદત્ત ચક્રવતિના જય થાઓ, વિજય થાએ ” ની ઘેાષા નગરજને કરવા લાગ્યા. આ સમયે દેવાએ પણ બ્રહ્મદત્ત ચક્રવતિ ઉપર આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી. સાથે સાથે દેવાએ ઉદ્ઘોષણા કરીને નગરજનાને એવી સૂચના કરી દીધી કે આ બ્રહ્મદત્ત ખારમા ચક્રવતિ' તરીકે ઉત્પન્ન થયા છે. એ સમયે દેવેાની વાણી સાંભળીને સઘળા લોકોએ બ્રહ્મદત્ત ચક્રવતિની સ્તુતિ કરી, સ્ત્રીઓએ તેમની મંગળ આરતી ઉતારી અને ખૂબ ઉત્સાહભેર ઉત્સવ મનાવ્યેા. આ પ્રમાણે બ્રહ્મદત્ત ચક્રવતિ સઘળા શ્રી પુરૂષોની સ્તુતિ પામ્યા પછી મ`ત્રીમ`ડળ વિગેરેએ તેમને ખૂબ વાજતે ગાજતે નગરમાં પ્રવેશ કરાવ્યેા. નગરમાં પધાર્યા ત્યારે પણ બ્રહ્મદત્ત ચક્રવતિને કોઈ એ હીરાથી, તેા કેાઈ એ માતીથી, કોઈ એ પુષ્પાથી તે કોઈ એ અક્ષતથી વધાવ્યા. આમ અનેક જનાના સત્કાર સન્માન અને વંદન સ્વીકારતા બ્રહ્મદત્ત ચક્રવતિએ ઘણાં વખતે કાંપિલ્યપુરના રાજભવનમાં પ્રવેશ કર્યાં. ત્યાં સઘળા નગરજનોએ અને સામાએ મળીને બ્રહ્મદત્તને ચક્રવતિ પદ્મ ઉપર અભિષેક કર્યો. આ રીતે ચક્રવતિ પદ્મથી અલંકૃત બનીને બ્રહ્મદત્તકુમાર પેાતાના જીવનના સમય સુખપૂક પસાર કરવા લાગ્યા.
અધુએ ! આ અવસર્પિણીકાળમાં આપણાં ક્ષેત્રમાં ખાર ચક્રવતિ એ થઈ ગયા. તેમાં દશ ચક્રવર્તીએ તેા દીક્ષા લીધી છે. જે ચક્રવતિનું પદ પામે તેને છ ખ'ડનુ રાજ્ય ભાગવવાનુ` હાય છે. એ છ ખંડનું રાજ્ય મળવા છતાં એ ચક્રવતિ એ એને છોડીને દીક્ષા લેતા હતા, કારણ કે તેઓ એમ સમજતા હતા કે જેમ લવણુસમુદ્ર ખારા પાણીથી ભરેલો છે તેમ આ સ`સાર પણ શારીરિક અને માનસિક દુઃખોથી ભરેલા છે. વળી સ્વપ્નામાં પ્રાપ્ત થયેલ ધનની જેમ આ જગતમાં ક'ઈ તથ્ય નથી. આ છ ખંડનું રાજ્ય, અવેા, મદઝરતા હાથીએ, સૈન્ય વિગેરે ડાંગરના ફોતરા જેવા અસાર છે. એ બધું વીજળીના ઝમકારા જેવું અત્યંત અસ્થિર છે તથા ખાળકેાથી કરાતા ધૂળના ઘરની જેમ મનને આનંદ આપનાર છે માટે એના ત્યાગ કરવા જોઈ એ. એમ સમજીને ત્યાગી દેતા. ચક્રવર્તિ જો ચક્રવતિ પદના ત્યાગ કરે તે મેાક્ષમાં અથવા દેવલોકમાં જાય અને જો અતિમ સમય સુધી ચક્રવતિ પદના મેહ ન છેડે તો નરકમાં જાય આવે નિયમ છે. આ તે ચક્રવતિની વાત થઈ પણ કાઈ પણ જીવ જીવનના અ`તિમ સમય સુધી સ`સારના માહ નહિ છેડે તેની પણ એવી દશા થાય છે. સંસાર છેડીને સાધુપણું ન લઈ શકે તેા ખેર, પણ સાચા શ્રાવક તે જરૂર બને ભગવાનના શ્રાવક કદયે સંસારમાં રહે ખરા પણુ એનુ મન તે સદા ત્યાગમાં રમતું હાય. સ`સારમાં રહેવા છતાં આસક્તિ ન હેાય, કારણ કે એ સમજે છે કે “યાં આસક્તિ ત્યાં આપત્તિ
Page #591
--------------------------------------------------------------------------
________________
૫૪૦
શારદા સિદ્ધિ ને વિરક્તિ ત્યાં મુક્તિ. જ્યાં આસક્તિ છે ત્યાં આપત્તિ-દુઃખ છે ને જ્યાં વિરક્તિ છે ત્યાં મુક્તિ જેવું અનંત સુખ છે. તમે પણ આવી સમજણવાળા શ્રાવક બને. તમારી જિંદગીનો અમૂલ્ય સમય સંસારની જૂઠી વાતોમાં, હરવા ફરવામાં ને ખાવાપીવામાં ગુમાવો નહિ. સમય તે પાણીના વહેણની જેમ ચાલ્યા જશે ને પછી પેલા ખલાસીની જેમ પસ્તાવો થશે.
એક ખલાસી દરિયા કિનારે હોડી ચલાવતું હતું. દરિયા કિનારે સહેલ કરવા આવતા સહેલાણીઓને તે સામે પાર લઈ જતે ને સામે પારથી આ પાર લાવતો હતે. ને પિતાનું જીવન ગુજારતા હતા. એક દિવસ સાંજના સમયે નાવિક પિતાની હેડી ઘર તરફ હંકારી જતા હતા. એવામાં નાવિકની નજર એક બેટ ઉપર પડી. એ બેટમાં પડેલા ચળકતા કાંકરાઓ જેઈને નાવિકનું મન હર્ષથી નાચી ઊઠયું. પોતાની હોડીને
ભાવીને એણે એ બધાં કાંકરા હોડીમાં ભરી દીધા ને પછી હોડી ઘર તરફ હંકારી, પણ એણે તે હોડીમાં બેઠા બેઠા નાના બાળકની જેમ એક એક કાંકરે ઉપાડીને પાણીમાં દૂર દૂર ફેંકવા લાગે. કિનારે પહોંચતા સુધીમાં તે બધા કાંકરા રમત કરતા સાગરમાં ફેંકી દીધા. માત્ર ત્રણ ચાર કાંકરા રહી ગયા છે ત્યાં ને ત્યાં રહેવા દઈ નાવિક પિતાને ઘેર ચાલ્યો ગયો. જે બીજે દિવસે સવારમાં મુસાફરોને લઈને હેડી હંકારી. સૂર્યના તેજસ્વી કિરણે હેડીમાં પડતાં ગઈ કાલના રહી ગયેલા ત્રણ ચાર ચળકતા કાંકરા પ્રકાશથી ઝગમગી ઉઠયા. એને અનુપમ પ્રકાશ જોઈ નાવિક તે સ્તબ્ધ બની ગયે. એના મનમાં થયું કે કાંકરા નથી પણ કિંમતી રત્ન છે. એણે પેલા ત્રણ ચાર કાંકરા લઈને ખિસ્સામાં મૂકી દીધા, અને બીજા કાંકરા હોડીના ખૂણે ખાંચરે પડ્યા હોય તે શોધવા લાગે, પણ કયાંય કાંકરે મળે નહિ ત્યારે જાણે એના બાર વહાણ દરિયામાં ડૂબી ગયા હોય એવું દુઃખ થયું અને મુખ ઉપર નિરાશાની છાયા છવાઈ ગઈ.
હોડીમાં બેઠેલા મુસાફરોમાંથી એક મુસાફરે નાવિકને પૂછયું કેમ ભાઈ ! અમે બધા તારી હોડીમાં બેઠા ત્યારે તું આનંદમાં હતું ને આમ અચાનક એકદમ ઉદાસ ને નિરાશ કેમ બની ગયે? નાવિકે પોતાની વાત કરી. પેલા ચાર કાંકરા મુસાફરની સામે ધર્યા. આ મુસાફર દેવચંદભાઈ અને બાબુભાઈ જેવા ઝવેરી હતા, એટલે તરત કાંકરાને પારખી લીધા ને કહ્યું ભાઈ ! આ તે મહામૂલ્યવાન રત્ન છે. આવા રને મળ્યા તે હવે તારું તો ભાગ્ય ખુલી ગયું. તારે હવે આ બંધ નહિ કરે પડે, ત્યારે નાવિક કપાળ કૂટીને કહે છે શું ખુલી ગયું ? મારું ભાગ્ય તે ફૂટી ગયું. ગઈ કાલે સાંજે મેં મૂર્ખાએ આવા અનેક રત્ન રમતમાં ને રમતમાં પાણીમાં ફેંકી દીધા. બસ, હવે તે આ બે ચાર રહી ગયા છે તેથી મારું મન ઉદાસ થઈ ગયું છે.
ઝવેરીઓએ નાવિકને આપેલું આશ્વાસન”:- નાવિકની વાત સાંભળીને
Page #592
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૫૧
મુસાફરીએ કહ્યુ` ભાઈ! આ એકેક રત્ના સવાલાખની ક'મતના છે. તને ચાર રત્નાના પાંચ લાખ રૂપિયા મળશે. શા માટે અફ્સોસ કરે છે ? નાવિક કહે એ વાત સાચી પણ જો વધારે રત્ના હાત તા વધારે પૈસા મળત ને ! એમ કહીને નાવિક રડવા લાગ્યા ત્યારે મુસાફાએ કહ્યું, ભાઈ! થઈ ગયુ. તે થઈ ગયું. હવે તું રડીશ કે ઝૂરીશ તેથી ક'ઈ સાગરમાં ફેંકાઈ ગયેલા રત્ના હાથમાં આવવાના નથી પણ જેટલા હાથમાં છે એટલાને પણ જો તુ સમજણપૂર્વક સદુપયોગ કરીશ તેા તારુ' જિંદગીનુ દરિદ્ર ટળી જશે. મુસાફરના આ શબ્દોથી નાવિકને આશ્વાસન મળ્યુ' પણ રત્નો ગુમાવ્યાને દિલમાં અક્સેસ જીવનભર સુધી રહ્યો. આ ન્યાય આપણા ઉપર ઘટાવવા છે. આપણા જીવનની એકેક ક્ષણ કિંમતી રત્ન સમાન છે. અરે, કિમતી રત્નોનું તેા મૂલ્ય અંકાય પણ માનવજીવનની ક'મતી ક્ષણેાનું મૂલ્ય આંકી શકાતું નથી. એવી અમૂલ્ય ક્ષણાને ખાવાપીવામાં, હરવાફરવામાં, વિષય વિલાસમાં તેા વ્ય ગુમાવતા નથી ને ? અજ્ઞાન દશામાં જે ક્ષણેા ગુમાવી તેના અસાસ ન કરતાં જે ક્ષણા હાથમાં છે એને સદુપયેગ કરીએ તે માનવજીવન સફળ અની જાય.
બ્રહ્મદત્તકુમાર હવે બ્રહ્મદત્ત ચક્રવતિ બન્યા. ચક્રવર્તિને ચૌદ રત્ના અને નવ નિધાન હૈાય છે. તેમના વૈભવ કેવા હેાય છે તે અવસરે.
ચરિત્ર :– સુશીલા કામ માટે આખા ગામમાં ને ઘરમાં ફરી પણ કયાંય કામ ન મળવાથી નિરાશ થઈ ગઈ, છેવટે ફરતી ફરતી ગામના કાટ પાસે એક કુંભારનુ ઘર હતું ત્યાં આવી. કુંભાર માટલા ઘડતા હતા ને કુભારણુ માટી ખૂંદતી હતી. ત્યાં આવીને સુશીલા કુંભારને કહે છે એ વીરા ! તું મને તારે ઘેર કામ કરવા માટે રાખ. તું કહેશે તે બધું કરીશ. અમે બબ્બે દિવસના ભૂખ્યા છીએ. તમે કઈ કામ આપેા તા મજૂરી કરીને એ પૈસા મેળવીએ અને ખાવા ભેગા થઈએ. સુશીલાના કરૂણ અને નમ્ર વચનો સાંભળીને કુભારને દયા આવી એટલે કહ્યું ભલે, મહેન ? હું તને કામ આપીશ પણ અમે જાતિના કુંભાર છીએ એટલે અમારે ત્યાં તે શું કામ હોય તે તુ' જાણે છે ને ? સાંભળ.
તારે ગધેડા ઉપર છાલકુ' નાંખીને માટી ખાણેથી માટી ખાટ્ટી લાવવી પડશે, પછી પાણી ભરવા જવુ પડશે, માટીને ખૂંદવી પડશે, વાસણ માંજવાના, દળણાં દળવાના અને એથી વધારે ટાઈમ હેાય તે આ તૈયાર કરેલા માટલા બજારમાં જઈને વેચવાના. આ બધા કામ પેટે પગારમાં તને આખા દિવસમાં છ રેટલી ખાવા આપીશું, માલ કબૂલ છે ? તારાથી કામ થાય તેા ખુશીથી મારે ઘેર કામ કર. આ કોટની પાસે થોડી જમીન છે ત્યાં ઝૂંપડી માંધીને રહેજે. કુંભારે કેટલું બધું કામ બતાવ્યું.. કામ આટલું બધું કરવાનું છતાં પગાર કહેા કે જે કહેા તે ફક્ત છ રોટલી જ આપવાની. છતાં સુશીલાએ કબૂલ કર્યું, કારણ કે પેટ માણસને બધી વેઠ કરાવે છે,
Page #593
--------------------------------------------------------------------------
________________
૫૪૨
શારદા સિદ્ધિ
-
“રાજરાણીને કર્મ બનાવેલી કુ ભારણ :- સુશીલા કુંભારના ઘરની નજીકમાં ગામના કોટ આગળ ઘાસની ઝૂંપડી બાંધીને રહેવા લાગી, અને કુંભારના ઘરનુ` મધુ કામકાજ કરવા લાગી, પાણી ભરી લાવે, માટી ખેાદી લાવે, માટી ખૂંદી આપે. આ બધું કામકાજ કરીને ખરા અપેારે કુંભાર એને માટલા લઈને બજારમાં વેચવા મેાકલે. જેણે કદી તડકો જોચેા ન હતા તે સુશીલા ખુલ્લા પગે ધામધખતા તડકામાં માટીના વાસણ વેચવા માટે જાય છે. અહાહા.... કરાજાની કેવી કરામત છે! એક વખતની રાજરાણી આજે ભરબજારે માટીના વાસણ વેચવા લાગી. જે બહેને માટલા માટલી લેવા આવતી તેને કહેતી બહેન ! મારા માટલા બહુ સારા છે. બહુ ઠંડા છે, શિયાળુ માટલા છે તમે લો. જો થાડા ઘણા પણ વાસણ વેચાય તેા વાંધા ન આવે પણ દિવસે એક પણ વાસણ ન વેચાય તે દિવસે સુશીલા બિચારીનું આવી બનતું. આટલું કામ કરે છે ત્યારે માત્ર છ જાડી ને લૂખા રેાટલી ખાવા મળે છે. એમાં ત્રણ ત્રણ જણને ખાવાનું. એમાં શુ' પેટ ભરાય ? સમય સમયની કેવી બલિહારી ! માતાને જીવ છે. દીકરાને વધુ ખાવા આપે તે દેવસેન કેતુસેન ના પાડે. ના....ખા અમે નિ ખાઈ એ. તું તે કેટલુ' બધુ કામ કરે છે એટલે તને ભૂખ વધારે લાગે. હવે ત્રણે જણા ભીમસેનની રાહ જુએ છે. ભીમસેન આવશે ને શુ' બનશે તે અવસરે.
X
વ્યાખ્યાન ન. ૧૩
ભાદરવા વદ ૫ ને સામવાર ચક્રવતિના સુખો કેવા? તા. ૧૦-૯-૭૯ અનતજ્ઞાની ભગવાન કમાવે છે કે હે ભવ્ય જીવા! ધર્મળ શાશ્વત સુલમુખ્ય ધર્મથી જીવને શાશ્વત સુખ મળી શકે છે. ત્રિભુવનમાં સર્વ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ચીજ હોય તે તે ધમ છે. ધર્મ જીવને શાશ્વત, અવિનાશી સુખ આપી શકે છે. ધર્મ એ શાશ્વત વસ્તુ છે માટે શાશ્વત એવા ધમ દ્વારા જીવ શાશ્વત સુખની પ્રાપ્તિ કરી શકે છે. આ સ'સારની દરેક વસ્તુઓ અનિત્ય ને નાશવત છે. માત્ર ધર્મ એ જ શાશ્વત છે. શાશ્વતની સાધના માટે મળેલો મેઘે૨ા માનવભવ નાશવતની સાધનામાં વેડફી નખાય નહિ. ધર્માંથી ઉત્તમ કુળમાં જન્મ, સુદરરૂપ, આરેાગ્ય, બુદ્ધિ, બળ, સુસ'સ્કારી મા-ખાપ, સારી પત્ની, સારા પિરવાર, ધનસ'પત્તિ, માન, મેાભા અને અધિકાર બધું મળે છે અને મરણ પછી ધર્માંથી સ્વત્ર અને મેાક્ષના સુખા મળે છે. સર્વ સુખાનુ` મૂળ ધમ છે. ધર્મ વિના સુખ મળતુ' નથી, એટલા માટે જ્ઞાની પુરૂષોએ કહ્યુ` છે કે “ સુન્ન થત તુણું પાપા” ધર્માંથી સુખ અને પાપથી દુઃખ મળે છે. વમાનમાં આપણે જે સુખ ભાગવીએ છીએ તે સુખ પણ ધર્માંથી મળેલુ છે, માટે સુખમાં પણ ધ ન ભૂલવા જોઈએ. સુખમાં જે ધમ ને છેડતા નથી એને સુખ કઢી છેોડતું નથી, માટે સુખી અને
"
Page #594
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૫૪૩
દુઃખી, શ્રીમ'ત અને ગરીબ, રાગી અને નરેગી, દરેક મનુષ્યાએ ધમ ની વિશેષ પ્રકારે આરાધના કરવી જોઈ એ. ધથી સુખી થવાય છે. એ ધર્મ એટલે અહિ’સા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. આવા ધર્માં જીવને વારવાર મળતા નથી, માટે જ મળ્યેા તેના ખરાખર સદુપયાગ કરી લો. એને મેાજમઝામાં ને ભાગવિલાસમાં ગુમાવશેા નહિ કારણ કે સ`સાર તેા એક મેટે મેળો છે. મેળો વિખરાઈ જતાં બધુ ચાલ્યું જવાનું છે.
મોટા મેળામાં શુ' હાય છે? મેળામાં અનેક પ્રકારના મનુષ્યે ભેગા થાય છે. આજુબાજુના ગામડામાંથી પણ માણસે મેળામાં આવે છે. જે માણસો ગામડામાંથી મેળામાં આવ્યા હાય તે પાતપેાતાનુ સાથે લાવેલુ ભાતુ ખાય અને મેળામાં અનેક પ્રકારના માલ વેચાવા આવ્યા હાય તેમાંથી પેાતાને જે જે માલની જરૂરત હોય તે માલ ખરીદે, હરે, કે ને આનંદ મનાવે. મેળો વિખરાતા સૌ પોતપાતાના સ્થાને ચાલ્યા જાય, તેમ જ્ઞાની પુરૂષા કહે છે કે આ સ`સાર પણ એક મેાટા મેળા જેવા છે. એમાં કાણુ કેાનું સ્વજન અને કેણુ પારકુ આ સ`સારમાં કોઈ કોઈનુ' નથી. સૌ તપેાતાની કરણી અનુસાર કર્મો ઉપાર્જન કરે છે અને ઉપાર્જન કરેલાં કર્મો ઉદ્દયમાં આવતાં ભેળવે છે. સંસાર એટલે કદાચ પુત્ર મરીને વૈરી થાય અને વૈરી મરીને પુત્ર કે પિતા થાય છે. આવા તદ્દન ચંચળ સ્વભાવવાળા જીવ રૂપી રમકડા પર મેહ રાખવા જેવા નથી. સંસારના સ્વજના ઉપર આસક્તિ રાખવા જેવી નથી. અસ્થિર ભાવાથી ભરેલા સ્વજન અને સ્નેહીએ ઉપર આસક્તિ ધરવી એ મૂર્ખતા છે. અજ્ઞાન દશા છે. આ મારા સ્નેહી છે તેને હું કાયમ સાચવીશ. આવે મમત્વભાવ કરવા એ માહનુ' ફળ છે. સત્બુદ્ધિનુ ફળ નથી. સમુદ્ધિ હાય તા વિચાર કરે કે હું કોણ છું ? પછી
ખરાખર સાવધાન અને.
રેલ્વેના પાટાની વચ્ચે ઉભેલા માણસ કેટલો સાવધાન હોય છે ! ફાટક ક્રોસ કરતાં કદાચ ખિસ્સામાંથી પૈસા પડી જાય અને એ જુએ કે સામેથી ટ્રેઈન આવી રહી છે તા એ પસા લેવા માટે ઉભો રહે ખરા ? ‘ના.’ અને કદાચ લે તે કેટલી સાવધાનીથી લે. ત્યાં ગફલત ચાલે ખરી ? તેમ માનવ જીવનની કટોકટી ભરેલી સ્થિતિમાં જો ધન વિગેરેના લોભ અને મમતાને કૂદી જતા આવડે તે। ભાવિ અન ંત સ ંસાર રૂપી ટ્રેઇનેાની કચરામણમાંથી બચી જવાય ને જો કૂદતા ન આવડે તે મામલો ખતમ. પૈસા-સ્નેહી
સ્વજને અને શરીરની પણ આ જ સ્થિતિ છે. એમના ઉપર ગમે તેવા રાગ કર્યાં પણ એમાં જીવતુ' કંઈ વળતુ નથી. ઊલ્ટા પાપથી ભારે થાય છે ને ક`બંધન કરે છે. માણસ રસ્તે જનાર ત્રાહિત માટે જે પાપ નહિ કરે તે પાપ પેાતાના સ્નેહી પાછળ કરશે. પિરણામે પેાતાને ભાવિમાં ભયકર દુઃખ ભેળવવુ' પડે છે. આ બધી પરિસ્થિતિઓમાં જીવે પેાતાનુ' રક્ષણ કરી લેવુ* તે આખા ઉપદેશના સાર છે. “માન રક્ષ” આત્માને પાપમાંથી બચાવા, આત્માને બચાવવા માટે ખેાળિયા સાથેની રમત ક્રૂર ખસેડો. આ
Page #595
--------------------------------------------------------------------------
________________
૫૪૪
શારદા સિદિ
દુનિયાના સ્વજના ખેાળિયા સાથે રમત રાખે છે પણ અંદરથી આત્મારૂપી પંખીડુ‘ ઉડી ગયુ' એટલે એ જ સ્વજના ખોળિયાને બાળીને ફેંકી દેવાના છે. આવા સંસારમાં રાગ ધરવે ને એમાં જ ભૂલા પડી જવુ' તે બધુ' મિથ્યામતિનુ ફળ છે. આ સંસાર રૂપ મેળેા વિખરાઈ જતાં જીવે પોતપોતાના શુભાશુભ કર્મો ભોગવવા કરેલા કર્માનુસાર ગતિમાં ચાલ્યા જાય છે, પછી આ મેળા ખતમ અને મામલો પણ ખતમ. મામલો ખતમ થતાં પહેલા જેટલી બને તેટલી સાધના કરી લો, અને આત્માના સ્વરૂપને ઓળખી લો. તત્ત્વજ્ઞાની પુરૂષ કહે છે કે જેને આત્માને પ્રેમ હાય, આત્મસ્વરૂપને પામવાની તાલાવેલી હાય તેને વિષયે તે વિષ કરતા પણ ભયંકર લાગે છે.
યસ્ય જ્ઞાનસુધા સિન્ધુ :, પત્રવ્રુત્તિ મમતા । विषयान्तरसंचार, तस्य દૂદ્દિોપમ : ।। ''
જે પવિત્ર પુરૂષની જ્ઞાન રૂપી પરબ્રહ્મમાં મગ્નતા છે તેને વિષયે વિષ કરતાં અધિક ભયંકર લાગે છે. સદાચારના ગુણ જેના અતરમાં વસ્યા હાય તેને ડગલે ને પગલે વિષયે વિષથી પણ વધારે ખટકે, કારણ કે વિષયાને આંધળા રાગ સદાચારનું નિકન કાઢ છે.
પણ
આપણે ઉત્તરાધ્યયન સૂત્રના ૧૩ મા અધ્યયનના અધિકાર ચાલે છે. તેમાં બ્રહ્મદત્ત કુમારે પૂર્વભવમાં ચક્રવર્તિ પણાનું સુખ મેળવવા માટે નિયાણું કર્યુ. એમણે માંગીને ચક્રવતિ' સુખ લીધુ' હતું, તેથી ચક્રવતિ પદ મેળવ્યું. પ્રત્યેક ચક્રવર્તિની પાસે સાત સાત એકેન્દ્રિયરત્નો અને સાત સાત પચેન્દ્રિય રત્નો હોય છે. પેાતપેાતાની જાતિમાં જે શ્રેષ્ઠ હાય છે એ રત્ન કહેવાય છે. બ્રહ્મદત્ત ચક્રવતિની આયુધશાળામાં સૌથી પ્રથમ ચક્ર રત્ન ઉત્પન્ન થયું હતુ, પછી એકેક પછી સાત એકેન્દ્રિય રત્ન ઉત્પન્ન થાય છે. તે આ પ્રમાણે છેઃ (૧) ચક્રરત્ન (૨) છત્રરત્ન (૩) ચમરત્ન (૪) દડરત્ન (૫) ખગ રત્ન (૬) મણી રત્ન અને (૭) કાકિણી રત્ન. આ સાત એકેન્દ્રિય રત્ના છે. તે પૃથ્વીકાય રૂપ છે.
“સાત રત્નાના કાર્ય” :- “ચક્રરત્ન' ચક્રવર્તિની સેનાની આગળ આકાશમાં ગડગડાટ શબ્દ કરતું ચાલે છે અને તે છ ખંડ જીતવાના માર્ગ બતાવે છે. (૨) છત્રરત્ન” સેના ઉપર બાર ચેાજન લાંબા અને નવયેાજન પહેાળા છત્રરૂપ બની જાય છે, અને ઠંડી-તાપ-વાયુ વિગેરેથી રક્ષણ કરે છે. (૩) “ડરત્ન” વિષમ સ્થાનને સમ કરી રસ્તા સાફ સડક જેવા કરી છે અને વૈતાઢય પર્વતની અને ગુફાના દ્વાર ખુલ્લા કરે છે. આ ત્રણેય રત્ના ચાર ચાર હાથ લાંબા હાય છે. (૪) “ખડ્ગરત્ન” પચાસ આંગુલ લાંબુ, સાળ આંશુળ પહેાળુ, અર્ધા આંગળ જાડું અને અતિ તીક્ષ્ણ ધારવાળું હાય છે, અને હજારા ગાઉ દૂર રહેતા શત્રુનું માથું છેી નાંખે છે. આ ચારેય રત્ના ચક્રવર્તિની આયુધશાળામાં ઉત્પન્ન થાય છે. (૫) “મણિરત્ન” ચાર
Page #596
--------------------------------------------------------------------------
________________
શારદા સિલિ આંગુળ લાંબું ને બે આંગુળ પહોળું હોય છે. તેને ઊંચે મૂકવાથી ચંદ્રમાની જેમ બાર
જન સુધી પ્રકાશ કરે છે અને હાથીના મસ્તકે બાંધવાથી સ્વારને કેઈ પણ જાતની બીક રહેતી નથી. (૬) “ચર્મરન” બે હાથનું લાંબુ હોય છે. તે બાર જન લાંબી અને નવ જન પહેલી નાવ–હેડીરૂપ બની જાય છે. તેમાં ચક્રવતિની સેના સ્વાર થઈ ગંગા સિંધુ જેવી મહા નદીઓથી પાર થઈ જાય છે. (૭) “કાકિણી રત્ન” છે એ બાજુથી ચાર ચાર આંગુલ લાંબું, પહેલ્થ સેનાની એરણ સમાન, છ તળિયા, આઠ ખૂણ, બાર હાંસિયાવાળું અને વજનમાં આઠ સોનૈયા જેટલું ભારે હોય છે. એમાંથી વૈતાઢય પર્વતની અને ગુફાઓમાં એક એક એજનના આતરે ૫૦૦ ધનુષ્યના ગળાકાર ૪૯ મંડળ થાય છે. તેને ચંદ્ર સમાન પ્રકાશ જ્યાં સુધી ચક્રવતિ જીવતા રહે ત્યાં સુધી રહે છે. (આ ત્રણેય રને લક્ષ્મીના ભંડારમાં ઉત્પન્ન થાય છે.)
બંધુઓ ! આ સાત એકેન્દ્રિય રત્નની વાત થઈ. જુઓ, ચકવતિના એકેક રનેમાં કેટલી બધી શક્તિ હોય છે ! આવા રત્ન મહાન પુણ્યને ઉદય હોય ત્યારે પ્રાપ્ત થાય છે ત્યારે એની સહાયથી ચક્રવતિ છ ખંડ ઉપર જીત મેળવે છે. જ્યારે ચક્રવતિ ચક્રવર્તિની પદવી ઉપર આવે ત્યારે છ છ ખંડ ઉપર એમની સર્વોપરી સત્તા હોય છે. જ્યારે તેઓ છ ખંડ સાધવા જાય છે ત્યારે કંઈક રાજાઓ સામેથી એમના ચરણમાં પડી જાય છે અને ઘણું રાજાએ નમતા નથી ત્યારે ચકવતિને એની સાથે યુદ્ધ કરવું પડે છે. યુદ્ધ કરીને રાજાને જીતે છે. આવી રીતે છ ખંડ જીતવા જતાં તે કેટલા મોટા સંગ્રામે કરવા પડે છે. આવા મહાન સંગ્રામે કરીને જે રાજ્ય મેળવે છે એવા રાજયને ચક્રવતિએ છેલે અસ્થિર, અદ્ભવ, અશાશ્વત અને અનર્થનું કારણ સમજીને છેડીને દીક્ષા લે છે. દીક્ષા લેનારને તે સંસારની તમામ સંપત્તિ તણખલા તુલ્ય લાગે છે. એમને મન જેટલું ત્યાગનું મહત્વ હોય છે તેટલું રાજવૈભવનું મહત્વ નથી હતું. તેમજ સંસાર ત્યાગીને સાધુ બન્યા પછી પણ નામ અભિમાને નથી રહેતું કે હું તે મેટો ચક્રવતિ છું, છ છ ખંડની સમૃદ્ધિ અને વૈભવને છેડીને આવ્યો છું. એ તે એક જ વિચાર કરે કે વીતરાગ પ્રભુના શાસનમાં ચકવતિ કે ચમરબંધી, શ્રીમંત કે ગરીબના કેઈ ભેદભાવ નથી. સંપત્તિથી કોઈ અહી મોટા બની શકતા નથી, પણ જે દીક્ષા પહેલાં લે તે મોટા ગણાય છે. આવા ભગવાનના સાધુઓ નાવ સમાન છે. પિતે ભવસાગર તરે છે ને બીજાને તારે છે. જેમ હોડી પાણીમાં રહે છે. એમાં જ એની ગતિને આધાર છે, પણ જ્યારે એ ચાલતી હોય ત્યારે લહેરે કાપવામાં જરા પણ તે સંકેચાતી નથી. સાધક મેક્ષમાં ન જાય ત્યાં સુધી તે સંસારમાં રહે છે પણ સંસારની વાસનાઓ એની સાધનામાં વિદન નાંખે છે માટે તેને સંઘર્ષ કરવામાં જરા પણ વિલંબ નહિ કરે. સાધક આત્મા ગમે તેવા સંજોગોમાં પણ પિતાની સાધના ચૂકતા નથી, અને પિતાની પાસે આવનાર સુખી હોય કે દુઃખી હોય દરેકને ધર્મને સાચે રાહ બતાવી કલ્યાણના માર્ગમાં જોડે છે,
શા. ૧૯
Page #597
--------------------------------------------------------------------------
________________
૪
શારદા સિંહિ
પહેલા એની પાસે અચાનક એના ધંધામાં
એક વખત એક શ્રીમત શેઠના પાપકમના ઉદય થયા. કરાડીની સ ́પત્તિ હતી પણ પુણ્યની ટાંકી ખાલી થઈ ગઈ એટલે ખાટ આવી અને એવી ભીંસમાં આવી ગયા કે ઘરમાર, મોટરગાડી અને પત્નીના દાગીના બધું જ વેચવાના વખત આવ્યા, ત્યારે શેઠના મનમાં થયું કે હવે હું શુ કરુ? ઝેર પીને મરી જાઉં ? આવી ગરીખાઈ ભરેલા જીવને જીવવાના શુ અથ ? ઝેર પીને મરી જવાનું નક્કી કર્યું", પછી શેઠને વિચાર આવ્યેા કે સતા એમ કહે છે કે આ મનુષ્ય જન્મ દુર્લČભ છે. આ સંસારમાં દુઃખથી કઉંટાળેલા જીવનું શરણુ ધર્મ છે. તે હું પણ મરતા પહેલા એક વખત તે સંતના દર્શન કરી લઉં, પછી વાત. આમ વિચાર કરીને શેઠ ગુરૂની શેાધ કરવા નીકળ્યા. એક આત્માથી સંત ગામ મહાર જંગલમાં એક વૃક્ષ નીચે બેસી એમની સાધના કરી રહ્યા હતા.
આ શેઠને સ'ત સારી રીતે ઓળખતા હતા. સાચા નીતરાગી સતાને મન શ્રીમ'ત શું કે ગરીમ શું, કોઈના ભેદભાવ હાતા નથી. બધાને સમાનભાવથી જુએ છે. જ્યારે આ શેઠ શ્રીમત સ્થિતિમાં સંતની પાસે આવતા ને જે ઉપદેશ આપતા હતા તેવા જ ઉપદેશ અત્યારે ગરીબાઈના સમયમાં આપ્યા, પછી શેઠને પૂછ્યુ કે આજે આપની આ દશા કેમ થઈ ? ત્યારે શેઠે પેાતાના દુઃખની કહાની સ`ભળાવી ને કહ્યું ગુરૂદેવ ! હવે હું કયાં જાઉં ? શુ' કરું તે મને સમજાતુ નથી, ત્યારે કરૂણાના સાગર સત કહે છે છે ભાઈ! આ સ`સાર એક સિક્કો છે. સુખ અને દુઃખ એ સિક્કાની બે બાજુ છે, માટે પુણ્યના ઉદય હોય ત્યારે સુખ આવે છે ને પાપના ઉદય થતાં સુખ ચાલ્યુ' જાય છે. આવું સમજીને સમતાભાવ રાખા.
“ ચલિત થવાના પ્રસંગે પણ શેડની સંયમની દૃઢતા ઃ- આ શેઠને સસારની ક્ષણિકતાનું ભાન થયુ' એટલે એમણે સ'તને વિન'તી કરી કે ગુરૂદેવ ! હવે મારે આ દુ:ખથી ભરેલા સ*સારમાં રહેવુ' જ નથી. આપ મને દીક્ષા આપે. સતે શેઠને સયમમાં કેમ રહેવાય, પરિષહા આવશે ત્યારે સમતાભાવ રાખવા પડશે, આ બધું શેઠને સમજાવ્યુ', પણ શેઠ અડગ રહ્યા. સંત એમને દીક્ષા આપવા તૈયાર થયા. આ સમયે શેઠના માણસો તે તપાસ કરતા કરતા ત્યાં આવ્યા ને શેઠને કહ્યુ` શેઠજી ! જલ્દી ઘેર ચાલો. હવે પુનઃ તમારા પુણ્યના ઉદય થયા છે. દરિયામાં ઘણાં વખતથી અટવાઈ ગયેલા વહાણા આજે આવી ગયા છે. જે લેણિયાત પૈસા માટે દરોડા પાડતા હતા તે હવે સામેથી આપવા આવે છે, માટે જલ્દી ધેર ચાલો. આ વખતે તમે હા તે શુ કરે ? આવુ... બધુ' સાંભળીને સંસારમાં પડવાનુ' મન થાય કે વૈરાગ્યના ભાવ ટકી રહે ? આ શેઠે તે કહી દીધું કે તમારે જેમ કરવું હોય તેમ કરે. સુખ દુઃખથી ભરેલા આ સસારમાં હવે મારે પડવુ' નથી. જો સપત્તિમાં સુખ હાત તે મારી આ દશા થાત ? માટે હવે મારે સ’સાર ન જોઈએ. આ શેઠ પાતાના નિયમાં દૃઢ રહ્યા ને સયમ લઈને ખૂબ સુંદર રીતે સાધના કરીને આત્માનું કલ્યાણ કર્યું..
Page #598
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૫૪૭ ચક્રવર્તિના સાત એકેન્દ્રિય રત્નોની આજે આપણે વાત કરી. હવે પંચેન્દ્રિય રત્ન કેવા હોય અને એ રસ્તે ચક્રવતિનું શું શું કાર્ય કરે છે તે વાત અવસરે કહેવાશે. આજે અમારા ગુરૂભાઈ બા. બ્ર. પૂ. હર્ષદમુનિ મહારાજ સાહેબની પુણ્યતિથિને દિવસ છે. (હર્ષદમુનિ મહારાજ સાહેબના જીવનમાં સરળતા, નમ્રતા, વિનય આદિ કેવા મહાન ગુણો હતા, સંયમ લેતા પહેલા એમની કેવી કસોટી થઈ ને ત્યારે તેઓ કેવા મક્કમ રહ્યા, દીક્ષા લઈને ગુરૂની કેવી ભક્તિ કરતા, એમનામાં કે વિનય હતે, ગુરૂદેવની સાંનિધ્યમાં કેટલું જ્ઞાન મેળવ્યું. ૧૮ વર્ષની છોટી વયમાં સંયમ લઈને ફક્ત નવ વર્ષ ચારિત્ર પાળી કેવી કઠેર સંયમ સાધના કરી, આવા એક યુવાન સંતરત્નની ખંભાત સંપ્રદાયને અને સારા કે જૈન સમાજને બેટ પડી છે એવા બા.બ્ર. પૂ. હર્ષદમુનિ મહારાજ સાહેબના તપ-ત્યાગ અને જ્ઞાન ધ્યાનથી ઝળક્તા તેજસ્વી જીવનમાં રહેલા ગુણેનું પૂ. મહાસતીજીએ આબેહૂબ વર્ણન કર્યું હતું. જે સાંભળતા શ્રોતાજનના રૂંવાડા ખડા થઈ ગયા ને આંખે અથથી ભરાઈ ગઈ હતી. સૌએ અભીની આંખે પૂ. ગુરૂદેવને ભાવભીની અંજલિ આપી હતી.)
ચરિત્ર - વિધાતા ! આમ કયાં સુધી દુઃખ વેઠવાના?’ કુંભાર સુશીલા પાસે કાળી મજુરી કરાવે છે. બજારમાં માટલા વેચવા મોકલે, સવારમાં વહેલી ઉઠાડીને કુંભારણ દળણું દળવા બેસાડે. આટલી કાળી મજૂરી કરે છે. હવે દુઃખની હદ આવી છે. લૂખું સૂકું ખાવાનું તે પણ પેટ ભરીને નહિ. તેમાં પણ જ્યાં સુધી ચાલે? હવે તે સુશીલા દુઃખથી કંટાળીને ભગવાનને પ્રાર્થના કરતી હતી કે હે ભગવાન! અમારા નસીબમાં આવા દુખ કયાં સુધી વેઠવાના હશે ? હવે દુખ સહન થતું નથી. ભગવાન! તું હવે મારી સામું જે, અને મારા પતિને જલ્દી મેકલ. એમના દર્શન કરીને હું મરી જાઉં તે મારી સદ્ગતિ થાય. આમ સુશીલા ભગવાનને પ્રાર્થના કરતી હતી. ખરેખર એની પ્રાર્થના તે ભગવાને જરૂર સાંભળી એટલે ભીમસેન આ તરફ આવી રહ્યો છે, પણ હજુ એના દુઃખને અંત આવશે કે કેમ એ તે જ્ઞાની જાણે છે.
ભીમસેને ઉજજૈની નગરીનું રાજ્ય છેડયું ત્યારથી દુઃખ જ વેઠયું છે. પહેલી જ વખત આટલું અઢળક ધન હાથમાં આવ્યું છે. રેહણાચલ પર્વત ઉપર પોતે કરેલી કાળી મજુરી ઉગી નીકળી હતી. મહેનતને બદલો એને પૂરેપૂરે મળ્યું હતું. નવ લાખની કિંમતના રને મળતા ભીમસેનની તમામ ચિંતાઓ દૂર થઈ હતી. સુખના સોનેરી સ્વપ્ના સેવને ઝડપભેર ક્ષિતિપ્રતિષ્ઠિત નગર તરફ આવી રહ્યો હતે. રત્નની ગોદડી ગંધાતી બનાવી અને પોતે ભિખારી જેવા કપડાં પહેરીને આશાભેર ચાલ્યા આવતું હતું. રસ્તામાં વનફળ મળે તે ખાઈ લેતા. ઘણું લાંબા સમયથી પત્ની અને પુત્રને જોયા ન હતા. તેમને મળવા અને શુભ સમાચાર આપવા માટે તેનું મન હવે અધીરું બની ગયું હતું. એ અધીરાઈમાં ઘણું ઝડપથી ચાલતા એક દિવસ તે
Page #599
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ ક્ષિતિપ્રતિષ્ઠિત નગરની નજીકમાં આવી ગયા. હવે તમને એમ થશે કે એની પત્ની અને ખાળકાને મળી જશે ને નવ લાખના રત્ના હાથમાં આવ્યા છે એટલે એના દુઃખના અંત આવી જશે. પણ એના દુઃખના અંત આવે એ વિધાતાને માન્ય ન હતું, ક્ષિતિપ્રતિષ્ઠિત નગરની નજીક એક સુદર સરોવર હતું. તેના નિળ પાણીમાં ગુલાબી કમળે! ખીલી રહ્યા હતા.
“તૂટી પડેલા આશાના મિનારા” :- ભીમસેન ખૂબ ચાલવાથી થાકી ગયા હતા. એના વસ્ત્રો પણ ઘણાં મેલા ને ફાટેલા હતા. શરીર પર ઘણુા મેલ જામ્યા હતા એટલે વિચાર કર્યો કે હું આવા મિખારીના વેશે મારી પત્ની અને પુત્રોને મળીશ તે એ મારે માટે શું વિચાર કરશે ? એ તે મારો આવેા વેશ જોશે એટલે એમ જ માનશે કે લોટિયા ખાવા જેવા ગયા હતા તેવા જ પાછા આવ્યા લાગે છે. એક તા દુઃખથી કટાળી ગયા છે ને તેમાં જો હુ' આવા વેશે જઈશ તા મને જોઈને બેભાન થઈ જશે, માટે મારે આવા વેશે તેમને મળવું નથી. હવે કઈ નગર દૂર નથી. હું આ સરેવરમાં સ્નાન કરી ઠીક કપડા પહેરીને હું મારી પત્ની અને મારા વહાલા દેવસેન અને કેતુસેનને મળીશ. આ પ્રમાણે ભીમસેને મનથી નક્કી કર્યુ અને અરિહંતનુ‘ નામ લઈને સરોવરમાં સ્નાન કરવા ગયા. ભીમસેને સરાવરમાં ડૂબકી મારી. સરોવરના શીતળ જળના સ્પર્શથી એના થાક ઉતરવા લાગ્યા એટલે એકાદ એ વધુ ડૂબકી મારીને આનંદ અને ઉલ્લાસથી સ્નાન કરવા લાગ્યા. જુએ, એના કમ કેવા બળવાન છે ! એ કેટલી સાવધાનીથી ચારે બાજુ તપાસ કરીને ન્હાવા ગયા હતા પણ કમ કહે છે કે તું ગમે તેટલી સાવધાની રાખ પણ હુ' તે અદૃશ્યપણે તારી સાથે ને સાથે જ છું. ભીમસેન સરોવરમાં સ્નાન કરતા હતા તે સમયે એક વાંદરો દોડતા દોડતા સરાવરની પાળે આન્યા ને ભીમસેનની જીગરજાન વહાલી ગેાદડી લઈને ઝડપભેર સામેના ઝાડ ઉપર જઈને બેઠા. ભીમસેન સ્નાન કરીને સરેાવરમાંથી બહાર નીકળ્યે કે તરત એની નજર ગાદડી તરફ ગઈ પણ ગાડી હાય તા દેખાયને! ગાડી ન જોઈ એટલે ભીમસેનની આંખે અધારા આવવા લાગ્યા, જીવ ગભરાવા લાગ્યા. હજી નાહીને ભીના કપડા પણ બદલ્યા ન હતા તે પહેલાં આ બનાવ બની ગયા. ચારે બાજુ નજર કરી તે કઈ માણસ ન દેખાચા કે જમીન પર માનવના પગલાં પણ ન દેખાયા. તેા ગેાદડી કાણુ લઈ ગયું હશે ? ભીમસેન હતાશ બની ગયા. કિનારે આવેલી નૌકા ડૂબી ગઈ એટલે એની આશાના મિનારા તૂટી પડયા.
૫૪૮
“ ભીમસેનના ભગવાન પાસે પાકાર” :– ભીમસેન એકદમ નિરાશ થઈ ને ખેલ્યુ અરે વિધાતા ! આ મારા કમની કેવી કર વિટંબણા છે! આટલા દુઃખા સહન કર્યાં છતાં હજી મારા દુ:ખાના અંત આવતા નથી. ભગવાન ! તને મારી, મારી રાંક પત્ની સુશીલા કે કુમળા ફૂલ જેવા દેવસેન અને કેતુસેનની પણ યા ન આવી ! હું
Page #600
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૫૪૯ કેટલી આશાથી ધન કમાઈને આવ્યું હતું કે તે આ શું કર્યું? એમ બેલ એ બેભાન થઈને ધરતી પર ઢળી પડે, પણ જંગલમાં એને કેણ પવન નાંખે? જંગલને શીતળ પવન આવ્યું ત્યારે થોડી વારે ભાનમાં આવ્યો ને પોતાના કર્મોને દેષ દેતો આમથી તેમ નજર કરે છે ત્યાં સામેના ઝાડ ઉપર બેઠેલા વાંદરાએ હુપાહુપ અવાજ કર્યો. ભીમસેને ઉંચું જોયું તો વાંદરાના હાથમાં ગોદડી હતી. વાંદરે ગોદડીને હાથમાં લઈને આમ તેમ ઝુલાવી રહ્યો હતો. તેને દાંત મારી રહ્યો હતો, નખ ભરી રહ્યો હતે ને તેની સાથે આનંદથી રમી રહ્યો હતો. ભીસસેન ઉભો થઈને ઝાડ પાસે ગયે. ઝાડ નીચે ઉભા રહીને તેણે હાકોટા કર્યા. એ સાંભળીને વાંદરાએ જોરથી હુપાહુપ કરવા માંડ્યું. ભીમસેને એની સામે પથ્થર ફેંકે તે વાંદરાએ ઘા ચૂકવી દીધે ને છલાંગ મારીને બીજા ઝાડ ઉપર ચઢી ગયા ત્યારે ભીમસેન પણ ઝાડ ઉપર ચઢો, તે વાંદરો કૂદીને બીજા ઝાડે ગયે. હજુ ભીમસેન વાંદરાના હાથમાંથી ગેડી મેળવવા શું શું પ્રયત્ન કરશે તેના ભાવ અવસરે.
ક ક ા
વ્યાખ્યાન નં. ૫૪ ભાદરવા વદ ૬ ને મંગળવાર
તા. ૧૧-૯-૭૯ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની ભગવતે ફરમાવે છે કે હે ભવ્ય છે ! અનંતકાળથી મહારાજા અને તેમના સૈનિકે એ આપણે પરાજ્ય કર્યો છે. આપણા આત્માની અનંત અક્ષય સંપત્તિ એ મહા મહારાજાએ હરી લીધી છે અને આત્માને રખડતા ભિખારીથી પણ વધુ ભયંકર હાલતમાં મૂકી દીધું છે. મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ એ ત્રણેય મોહરાજાના સેનાપતિઓ છે. એ ત્રણેય સેનાપતિઓમાં એવી કોઈ અદ્ભુત મંત્રશક્તિ છે કે વિશ્વના સર્વ જેને અંધ અને પરવશ બનાવ્યા છે. અનંતકાળથી આત્માને પરાજય કરનાર મહ અને તેના સેનાપતિઓને સાથે રણસંગ્રામ કરી વિજય મેળવવા તૈયાર થવું જોઈએ. મિથ્યાત્વ વિગેરે મેહના સેનાપતિઓએ વિશ્વના સર્વ જીને કેવી રીતે અંધ અને પરવશ બનાવ્યા છે તે જાણવું જરૂરી છે. આત્મા પિતાના સ્વરૂપે અનંતજ્ઞાનમય છે. દરેક આત્માના પ્રદેશ અસંખ્યાત છે. કીડીના આત્મપ્રદેશની સંખ્યા ઓછી અને કુંજરના આત્મપ્રદેશની સંખ્યા વધારે એવું નથી. સંસારની ચોરાશી લાખ છવાયોનિ પકી ગમે તે જીવાયોનિમાં આત્મા કર્મયોગે ઉત્પન્ન થયેલો હોય, ચાહે નરકમાં હોય કે નિગદમાં હોય, દેવ હોય કે દાનવ હોય, એકેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય હોય, આંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું શરીર હોય, હજાર યોજનાનું હોય કે લાખ યોજનાનું ઉત્તર વૈકય શરીર હોય પરંતુ હર કઈ આત્માના આત્મપ્રદેશની સંખ્યા સમાન છે. કર્મને નાનું શરીર પ્રાપ્ત
Page #601
--------------------------------------------------------------------------
________________
પપ૦
થોરદા સિવિલ થાય તે તેમાં આત્મ સંકુચિત થઈને રહે છે, અને હાથી જેટલું મોટું શરીર હોય તે આત્માના પ્રદેશે વિસ્તૃતપણે રહે છે.
કર્મને ગમે તે એનિમાં આત્મા વર્તતે હોય પરંતુ આત્મપ્રદેશની સંખ્યા અસંખ્યાતી ત્રણે કાળમાં સમાન છે. આત્માના અસંખ્યાત પ્રદેશમાં એક પણ આત્મ પ્રદેશને વધારે થતો નથી કે ઘટાડો થતું નથી, અને એ અસંખ્યાત આત્મપ્રદેશમાંથી એક પણું આત્મપ્રદેશ છૂટો પડતું નથી. પુદ્ગલ સ્કંધમાંથી પ્રદેશ છૂટા પડે અને નવા પ્રદેશ તેમાં આવીને મળે. પુદ્ગલમાં ભેદ અને સંઘાત બને છે પણ આત્માના પ્રદેશમાં એમ નથી બનતું. ચાર હાથના એક કપડાના બે, પાંચ કે તેથી વધારે ટુકડા થશે, સોનાચાંદીના પણ ટુકડા થશે. પરમાણુ સિવાય પુદ્ગલના પણ વિભાગ થઈ શકશે પણ આત્મપ્રદેશના વિભાગ નહિ થઈ શકે. આત્માનું છેદન ભેદન થતું નથી. જ્યારે ઉપસના પ્રસંગો આવે ત્યારે આત્માથી સંયમી પુરૂષે આત્માને એ જ શિક્ષણ આપે છે કે તે આત્મા તું સ્વયં અચ્છઘ, અભેદ્ય છે. જે છેદનભેદન થાય છે તે તત્ત્વદષ્ટિએ તારું છેદનભેદન થતું નથી, માટે તું સમતામાં ટકી જા. આર્તધ્યાનાદિ ન થાય તેને ઉપયોગ રાખ. કાયાના છેદનભેદનમાં તારું છેદનભેદન નથી. તું તે ત્રિકાળી અખંડ અવિનાશી દ્રવ્ય છે. ", બંધુઓ ! આપણે આત્માની વાત ચાલી રહી છે. જ્ઞાન અને દર્શન એ આત્માના સ્વાભાવિક ગુણ છે. પોતાના સ્વરૂપથી આત્મા પરિપૂર્ણ જ્ઞાનમય પ્રકાશથી યુક્ત છે. પરંતુ જેવી રીતે સૂર્યને વાદળાના આવરણ આચ્છાદિત કરી લે છે તેવી રીતે પ્રકાશપુંજ આત્મા કર્મોથી આચ્છાદિત થઈ રહ્યો છે. જેવી રીતે બુદ્ધિવાન પુરૂષ પણ મદિરાપાન કરીને વિવેક રહિત બની જાય છે તેમ આત્મા મોહનીય કર્મના નશાને કારણે વિવેક શૂન્ય બની જાય છે, પરંતુ જેવી રીતે વાદળાના આવરણ દૂર થતાં સૂર્ય પોતાના અસલી સ્વરૂપમાં પ્રકાશે છે અને મદિરાની અસર દૂર થવાથી મનુષ્ય પોતાના રૂપમાં આવી જાય છે તેવી રીતે મેહનીય આદિ કર્મોના નાશ થવાથી આત્માનું અસલ સ્વરૂપે પ્રગટ થાય છે ને બધી વિકૃતિ દૂર થાય છે. તીર્થકર ભગવંત મોહનીય આદિ કર્મોને નાશ કર્યા પછી સર્વજ્ઞ અને સર્વદશી બને છે, અને પછી ધર્મને ઉપદેશ આપે છે.
આમ તે બધા કર્મો આત્મામાં કઈને કઈ પ્રકારના વિકાર ઉત્પન્ન કરે છે પણ તે બધામાં મોહનીય કર્મ પ્રબળ છે. તે આઠ કર્મોમાં રાજા સમાન છે. આ કર્મના રહેવા પર બધા કર્મોની હયાતી રહે છે અને તેને નાશ થયા બાદ બધા કર્મોને નાશ થાય છે. મેહનીય કર્મમાં ઘણી તાકાત છે. તે આત્માના સમ્યગદર્શનને ઘાતક છે. ચારિત્રને પણ નાશ કરે છે. સમ્યગદર્શનને નષ્ટ કરવાવાળા દર્શન મેહનીય અને ચારિત્રમાં અટકાયત કરવાવાળા કમને ચારિત્ર મેહનીય કર્મ કહેવાય છે. જેવી રીતે ૧૦૫ ડિગ્રી તાવવાળાને ભેજનની રુચિ થતી નથી તે રીતે દર્શન મેહનીયના ઉદયવાળાને
Page #602
--------------------------------------------------------------------------
________________
શારદા સિતિ
૧૫૧
ધમની રુચિ થતી નથી. જેને પિત્ત જવરના રોગ લાગુ પડયા હોય તેને કેશરિયુ મધુર દૂધ, બદામના હલવા એવી મીઠી વસ્તુએ પણ કડવી લાગે છે, તેવી રીતે માહનીય કર્મીની પ્રખળતાથી ધર્મ જેવા મધુર અને ઉપકારક તત્ત્વ પણ મિથ્યાર્દષ્ટિવાળાને રુચિકર થતા નથી, પરંતુ મેાહનીય ક` શિથિલ થતાં જીવને ધર્માંની રુચિ ઉત્પન્ન
થાય છે.
મિથ્યાત્વ આદિ કારણેાથી સ`સારી જીવાને હમેશા આશ્રવ અને અંધ થયા કરે છે. બંધના મુખ્ય કારણ પાંચ છે: મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને ચેાગ. પહેલા ગુણુસ્થાનકમાં બંધના પાંચે કારણેા વિદ્યમાન છે. ચાથે ગુણસ્થાનકે મિથ્યાત્વ સિવાયના ચાર કારણેાથી બંધ થાય છે. પાંચમા ગુણસ્થાનકમાં દેશવિરતિ થઈ જાય છે એટલે આંશિક રૂપમાં અવિરત દૂર થાય છે, તેથી ત્યાં પૂર્ણ રૂપથી ત્રણ કારણુ અને દેશરૂપથી અવિરતિજન્ય કર્માંના ખધ થાય છે. છઠ્ઠા ગુણસ્થાનકમાં અવિરતિ સપૂર્ણ પણે દૂર થઈ જાય છે તેથી ત્યાં પ્રમાદ, કષાય અને ચેગ એ ત્રણ કારણથી મધ થાય છે. સાતમાથી તે દશમા ગુણસ્થાનક સુધી કષાય અને ચાગ એ એ કારણથી અંધ થાય છે. દશમા ગુણસ્થાનકના અંતમાં કષાયને ક્ષય અથવા ઉપશમ થવા પર આગળના તેરમા ગુણસ્થાનક સુધી ફક્ત યાગ ક`બ'ધનમાં કારણ છે. ચૌદમા ગુણસ્થાને યાગના નિાધ થઈ જાય છે તેથી ત્યાં કમબંધનનુ કાઈ કારણ નથી. તે ગુણસ્થાનકે પૂર્ણ અખધક દશા પ્રાપ્ત થઈ જાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આશ્રવ અને બંધના કારણેાની પ્રબળતાથી આત્મા અધિક ક`બધન કરે છે, અને તેના વિરાધી સ'વર અને નિરાની પ્રબળતાથી આત્મા ક્રમ બધન ઘટાડી નાંખે છે. આ રીતે આત્માના સ્વાભાવિક ગુણેાના વિકાસ થાય છે. આ વિકાસની અતિમ સીમા તે મેાક્ષ,
ઉપરની વાતથી તમને સમજાશે કે મધના અભાવના અથવા સંવરને પ્રારભ સમ્યક્ત્વથી થાય છે, અને ઉપર કહી ગયા કે સમ્યકૃત્વ ચાથા ગુણસ્થાનમાં હોય છે તેથી કહી શકાય કે મેક્ષ માગની શરૂઆત ચાથા ગુણુસ્થાનથી થાય છે. જો કે ચેાથા ગુણસ્થાનકવાળા અવિરતિ સમ્યગ્દષ્ટિ હોવાથી વ્રતાનુ' આચરણ કરી શકતા નથી છતાં પણ શરાખ પીવી, દારૂ પીવા આદિ દુસના તથા ખરાબ કામે છેડી દે છે. સમ્યગ્દષ્ટ હિંસા, જૂઠ, ચારી, કુશીલ આદિ પાપોને હેય સમજે છે અને આ પાપાનુ... આચરણ કરવામાં તેની રુચિ રહેતી નથી. જો કે તે અહિંસા આદિ વ્રતને અંગીકાર કરી શકતા નથી પણ મિથ્યાષ્ટિની જેમ પાપને સારા સમજતા નથી અને કદાચિત ન છૂટકે પાપનુ આચરણ કરવું પડે તે તે પોતે પોતાને ધિક્કારે છે કે અરેરે....મારે આવું પાપ કરવું પડયું? આ પાપ કર્માંને લેાગવવા હું કયાં જઈશ ? એવી અરેરાટી એના અંતરમાં ચાલુ જ હાય.
બ્રહ્મદત્તને ચક્રવતિ નુ' પદ્મ મેળવવા માટેના ચક્રરત્ન આદિ સાધના મળી ગયા
Page #603
--------------------------------------------------------------------------
________________
૫૫૨
શારદા સિદ્ધિ પણ છ ખંડની પ્રાપ્તિ કરવા માટે એમને પુરૂષાર્થ તે કરે પડે છે. બ્રહ્મદરે પૂર્વભવમાં કર્મની ક્રોડે ખપી જાય એવી ઉગ્ર સાધના કરી હતી પણ ધમકરણને સદે કરીને ચક્રવતિની પદવી ખરીદી. પુણ્યનું વેચાણ કરીને બ્રહાદત્ત ચક્રવતિની માફક પદવીઓ ખરીદી શકાય છે અને અભ્યાસ કરીને ડિગ્રી મેળવી શકાય છે પરંતુ સદ્દગુણ એક એ સિકકો છે કે જે કંઈ પણ કિંમતે ખરીદી શકાતું નથી. કેઈ પણ પદવી મળે પણ એની સાથે સગુણ હોય તે જીવ પદવીના મેહમાં કે સત્તામાં આસક્ત બનતું નથી. બ્રહ્મદત્ત ચકવતિએ તે ઉત્તમ કેહિનૂર જેવી કરણીના બદલામાં કાંકરા જેવી પદવી ખરીદી. તમારા સંસારમાં કઈ કેહિનૂર આપીને કાંકરા ખરીદે તે તમે એને કે કહેશે ? મૂખને ? એવી જ રીતે અમૂલ્ય કરણી ભૌતિક પદવી માટે વેચી દેનાર પણ જ્ઞાનીની દષ્ટિએ મૂર્ખ છે. મહાન પુરૂષને મન આત્મિક સંપત્તિ આગળ ભૌતિક સંપત્તિનું કંઈ જ મહત્વ નથી. - આત્માના અખંડ ઉપાસક અધ્યાત્મયોગી આનંદઘનજી મહાત્મા થઈ ગયા. એમણે જ્યારે દીક્ષા લીધી ત્યારે એમને એક મિત્ર પણ એમની સાથે દીક્ષા લેવા તૈયાર થયે ત્યારે એમણે કહ્યું, ભાઈ! જૈન ધર્મની દીક્ષા બહુ કઠિન છે. તારામાં એવી ગ્યતા દેખાતી નથી. સાધુને વેશ પહેરી લેવા માત્રથી કલ્યાણ થઈ જતું નથી પણ વેશ પરિવર્તનની સાથે પ્રકૃતિનું પરિવર્તન થાય તે જ આત્માનું કલ્યાણ થાય છે, એટલે એમના મિત્રે સંન્યાસીની દીક્ષા લીધી અને આનંદઘનજીએ જૈન ધર્મની દીક્ષા લીધી. આનંદઘનજી ભેગી મહારાજ સંયમ લઈને આત્માનંદમાં મસ્ત બન્યા. લોકોને એમના ઉપર એવી શ્રદ્ધા હતી કે આ મહાત્માના દર્શન કરીએ તો આપણાં પાપ ધોવાઈ જાય. એમની ચરણરજ મસ્તકે ચઢાવીએ તે આપણું દુઃખ અને દરિદ્ર દૂર થઈ જાય, તેથી લોકે એમની પાસેથી ખસે જ નહિ. આખે દિવસ માણસો ભરાયેલા રહે, ત્યારે મહાત્મા આનંદઘનજીએ વિચાર કર્યો કે હું વસ્તીમાં રહીશ તે આ લોકે મને જપવા દેશે નહિ. મારે તે આત્માની સાધના કરવી છે. આત્મસાધના કરવા માટે આનંદઘનજી નગર છેડીને જંગલમાં જઈને વસ્યા. એમને સત્કાર સન્માનની કે ખાવા પીવાની પડી ન હતી. એમને તે બસ એક આત્મકલ્યાણ કરવાની લગની હતી. તેઓ ગામ છેડીને જંગલમાં ગયા તે જંગલમાં પણ એમની પાછળ લોકોના ટોળેટોળાં ઉમટવા લાગ્યા પણ એ તે મોટાભાગે આત્માની સાધના કરવામાં લીન બન્યા.
એમના મિત્ર જે સંન્યાસીની દીક્ષા લીધી હતી તે પણ સંન્યાસીને વેશ પહેરીને પર્વત, ગુફા અને જંગલમાં રહેવા લાગે. જંગલમાં અનેક પ્રકારની વનસ્પતિઓમાંથી ખૂબ મહેનત કરીને એક પ્રકારનું રસાયણ પ્રાપ્ત કર્યું. એ રસાયણનું એક ટીપું જે લોખંડ ઉપર પડે તે લોખંડ સોનું બની જાય. સંન્યાસીએ વિચાર કર્યો કે મેં આવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે તે મારા મિત્ર આનંદઘનને હું રસાયણ કલાવું. એમ વિચાર
Page #604
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૫૫૩
કરીને સન્યાસીએ એક કાચની શીશીમાં રસાયણ ભરીને પોતાના શિષ્યને કહ્યુ` કે મારા મિત્ર જૈન સાધુ છે. એનું નામ આનંદઘનજી છે. મોટાભાગે તે જગલમાં આત્માન૬માં મસ્ત રહે છે માટે તું વનવન ફરવુ' પડે તે ફરજે . પણ મહાત્મા આનંદઘનજીને શેાધીને રસની ખાટલી તું હાથેાહાથ આપજે. શિષ્ય ના લઈ ને ગયા. શોધતાં શોધતાં એક વર્ષ થયુ. ત્યારે જંગલમાં એક પથ્થરની શિલા ઉપર મસ્ત ખનીને બેઠેલા મહાત્મા આનદધનજીના ભેટો થયેા. સન્યાસીએ આનંદઘનજી મહાત્માના ચરણમાં નમન કરીને રસાયણની માટલી આપી, ત્યારે મહાત્માએ પૂછ્યું કે ભાઈ ! આ શુ' છે ? ને તુ' કયાંથી લાવ્યેા છે? મિત્રના શિષ્યે કહ્યુ -મહાત્માજી! આપના મિત્ર સન્યાસીની દીક્ષા લીધી છે. એમના હુ' શિષ્ય છુ' એમણે ખાર વર્ષ સુધી સાધના કરીને જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે તે આપને ભેટ માકલી છે. આ અમૂલ્ય રસાયણ છે. એનું એક જ ટીપુ' લોખંડ ઉપર નાંખવામાં આવે તે હજારો મણ લોખંડનુ સાનુ` બની જાય છે. આખી દુનિયાની સંપત્તિ આ શીશીમાં સમાયેલી છે.
જેમને માત્ર આત્મ સિદ્ધિની જ ઝંખના છે અને આત્માની સિદ્ધિ માટે જ જે તપ-ત્યાગ, યાનાદિ સાધના કરી રહ્યા હતા તેમને મન આવી સિદ્ધિનુ' શુ' મહત્ત્વ હોય એમણે તેા શીશી હાથમાં લઈ ને પોતે જે પથ્થરની શિલા ઉપર બેઠા હતા તેના ઉપર જોરથી પછાડી, એટલે શીશી ફૂટી ગઈ ને રસાયણ ઢોળાઈ ગયું. આ જોઈ ને સન્યાસીના શિષ્યને ખૂબ ક્રોધ આવ્યા. અરે, મારા ગુરૂએ આ મૂખને આવુ કિમતી રસાયણ શા માટે મેાકલાવ્યું ? જેની પાછળ બાર બાર વર્ષાં ગુમાવ્યા એ રસાયણની એણે આ દશા કરી ! આના કરતાં ન મેકલાવ્યું હાત તે સારુ' થાત. એના મુખ ઉપરના ભાવ જોઈને આનંદધનજીએ કહ્યુ...–કેમ ભાઈ! તને ક્રોધ આવ્યા ? ત્યારે કહે છે મારા ગુરૂએ તમને કેટલા પ્રેમથી આવું ક'મતી રસાયણ મેકલાવ્યુ. એની સિદ્ધિ કરતા એમને ખાર વર્ષ થયા ને તમને શોધતાં મને એક વર્ષ લાગ્યુ ત્યારે મને આજે તમારા દર્શન થયા. મને તેા એમ હતુ` કે મારા ગુરૂના મિત્ર કેવાય હશે, પણ તમે તે મૂખના સરદાર લાગો છે કે મારા ગુરૂએ પ્રેમથી મોકલાવેલા રસાયણને તમે ઢોળી નાંખ્યું, પછી ક્રોધ ન આવે તે શું થાય ?
આનંદઘનજીએ કહ્યુ-તારા ગુરૂએ ખાર ખાર વર્ષ સુધી સાધના કરી ત્યારે લાખડને સુવર્ણ બનાવવાની સિદ્ધિ મેળવી કે ખીજું કઈ ? એની સિદ્ધિ તા લેખ ડને સેાનુ' બનાવે છે પણ પથ્થરને સાનુ' મનાવી શકતી નથી, ત્યારે મારી પાસે તે લોખંડ અને પથ્થર બંનેને સોનું બનાવવાની સિદ્ધિ છે. એમ કહીને પોતાની લઘુનીતિ પથ્થરની શીલા ઉપર છાંટી તેા પથ્થરની શીલા સાનાની બની ગઈ. એને પ્રત્યક્ષ બતાવીને કહ્યું કે જા....તારા ગુરૂને કહેજે કે આત્મસાધનાના અમૂલ્ય સમય તે આ નજીવી સિદ્ધિમાં ગુમાવ્યેા ! આત્મસિદ્ધિ માટેની સાધના કરતા આવી સિદ્ધિ તા સહેજે પ્રાપ્ત થાય
911 180
Page #605
--------------------------------------------------------------------------
________________
૫૫૪
શારદા સહિ છે, એને માટે કોઈ સાધના કે મહેનત કરવી પડતી નથી. મને તે વગર મહેનતે આવી સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. પ્રત્યક્ષ પુરા જોઈને સંન્યાસીને શિષ્ય ઠગાર બની ગયે કે શું આ મહાત્માની સાધના છે ને શું એમની સિદ્ધિ છે! દ્રવ્યસિદ્ધિ બતાવવા આવેલો શિષ્ય ભાવ આત્મસિદ્ધિને સંદેશ લઈને ગ. - બ્રહ્મદત્ત ચક્રવતિએ અમૂલ્ય સાધના ગુમાવીને આ ભૌતિક અદ્ધિ-સિદ્ધિ માંગી અને માંગ્યા પ્રમાણે મળી ગઈ. ચક્રવર્તિના જે ચૌદ રત્ન અને નવ નિધિ હોય છે તે બધું સામેથી એમને આવીને મળે છે. ગઈ કાલે ચક્રવતિના ચૌદ રત્નમાં સાત એકેન્દ્રિય રત્ન શું શું કાર્ય કરે છે તે વિષે સમજાવ્યું હતું. હવે સાત પંચેન્દ્રિય રને કયા? (૧) સેનાપતિ રત્ન (૨) ગાથાપતિ રત્ન (૩) વાર્ષિક રત્ન (૪) પુરહિત - રત્ન (૫) સ્ત્રી રત્ન (૬) અશ્વરત્ન (૭) ગજરત્ન. આ સાત પંચેન્દ્રિય રત્ન છે.
સાત પંચેન્દ્રિય રત્નનું કાર્ય - (૧) “સેનાપતિ રત્ન” વચલા બે ખંડેને તે ચક્રવતિ જીતે છે અને ચારે ખૂણાના ચારે ખંડ સેનાપતિ જીતે છે. વૈતાઢય પર્વતની ગુફાના દ્વાર દંડરથી ખેલે છે અને પ્લેચ્છોને પરાજય કરે છે. (૨) “ગાથાપતિ રત્ન” ચર્મરત્નને પૃથ્વીને આકારે બનાવી તેના ઉપર ચોવીસ પ્રકારનું ધાન્ય, બધી જાતના મેવા, મસાલા અને શાકભાજી વિગેરે દિવસના પ્રથમ પ્રહરે વાવે છે તે બીજા પ્રહરમાં પાકી જાય છે ને ત્રીજા પ્રહરે તૈયાર કરીને ચકવતિને ખવડાવી દે છે. તમારું વિજ્ઞાન ગમે તેટલું આગળ વધ્યું હોય પણ એનામાં આવી શક્તિ છે કે પહેલા પ્રહરે વાવણી કરે, બીજા પ્રહરે અનાજ પાકી જાય ને ત્રીજા પ્રહરે એ ખાવામાં કામ લાગી જાય! આ તે વિજ્ઞાન કરતાં પણ આગળ વધી જાય તેવું આ વિજ્ઞાન છે. (૩) “વાર્ષિક રત્ન”:- (સુથાર) એ મુહુર્ત માત્રમાં બાર જન લાંબા ને નવ જન પહોળા ૪૨ માળના મહેલો, પૌષધશાળા, રથ શાળા, પાકશાળા, બજાર વિગેરે બધી સામગ્રીથી પરિપૂર્ણ નગર વસાવી દે છે. માર્ગે જતાં ચક્રવતિ તેમાં સપરિવાર નિવાસ કરે છે. (૪) “પુરોહિત રત્ન” શુભ મુહુર્ત બતાવે છે. હસ્તરેખા, તલ-મસ વિગેરે, સ્વપ્ન, અંગનું ફરકવું વિગેરેના ફળ કહે છે. શાંતિપાઠ કરે, જાપ કરે છે. આ ચારેય રત્ન ચક્રવર્તિના નગરમાં હોય છે. (૫) “શ્રી રત્ન” વૈતાઢય પર્વતના ઉત્તર શ્રેણીના માલિક વિદ્યાધરની પુત્રી હોય છે. એ મહા રૂપવતી અને સદા કુમારિકા જેમ યુવતી રહે છે. એનું દેહમાન ચક્રવતિથી ચાર આંગુલ ઓછું હોય છે. એ પુત્ર પ્રસવ કરતી નથી. (૬) “અશ્વરત્ન” - પૂછડેથી મુખ સુધી ૧૦૮ આંગુલ લાંબે, ખુરથી કાન સુધી ૮૦ આંગુલ ઉંચે, ક્ષણભરમાં ધારેલા સ્થાને પહોંચાડનાર અને વિજયપ્રદાન કરનારો હોય છે. (૭) ગજરત્ન” – ચક્રવર્તિથી બમણે ઉંચે હોય છે. મહા સૌભાગ્યશીલ, કાર્યદક્ષ અને અતિસુંદર હોય છે. આ ઘોડે અને હાથી બને વૈતાઢય પર્વતના મૂળમાં ઉત્પન્ન થાય છે. આ બધા રત્ન ચક્રવતિ મહારાજાના હોય છે અને નવનિધિ હોય
Page #606
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ
անա
છે. એ નવ નિધિ કઈ તે જાણેા છે ? ચૌદ રત્નની વાત કરી. હવે સાથે નવિધિની વાત વિચારીએ. (૧) નૈસનિધિ”—થી ગ્રામાદિ વસાવવાની, સેનાના પડાવ નાંખવાની સામગ્રી અને વિધિ પ્રાપ્ત થાય છે. (૨) “પડૂક નિધિથી ધન અને ફળ મળે છે. (૩) “સવરયણનિધિ”થી ચક્રવર્તિના ચૌદ રત્ના તથા સ ાતના ઝવેરાતની પ્રાપ્તિ થાય છે. (૪) “પિંગલનિધિ”થી મનુષ્ય અને પશુના આભરણાની પ્રાપ્તિ થાય છે. (૫) “મહાપદ્મનિધિ'થી બધી જાતના વસ્ત્રોની તથા વસ્ત્રોને રંગવા ધાવાની વસ્તુઓની પ્રાપ્તિ થાય છે. (૬) “કાલનિધિ”થી અષ્ટાંગ નિમિત્તના ઇતિહાસના તથા કું ભકારાદિ કર્માંના શિલ્પશાસ્ત્રની પ્રાપ્તિ થાય છે. (૭) મહાકાલનિધિ”થી સેાનુ' વિગેરે અધી જાતના ધાતુના વાસણા તથા રોકડ ધનની પ્રાપ્તિ થાય છે. (૮) માણવડ મહાનિધિ'થી બધી જાતના અસ્ત્ર શસ્ત્રોની પ્રાપ્તિ થાય છે. (૯) “શ...ખનિધિ”થી ધમ, અથ, કામ અને મેાક્ષના સાધન ખતાવનાર શાસ્ત્રોની તથા પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ, સડકી, ગદ્યપદ્યમય શાસ્ત્રોની તથા બધી જાતના વાજિત્રાની પ્રાપ્તિ થાય છે. આ નવ મહાનિધિ પેટીની જેમ ખાર ચેાજન લાંબી, નવ ચેાજન પહેાળી, આઠ યેાજન ઊંચી, આઠ પૈડાવાળી જ્યાં સમુદ્રની સાથે ગંગાનદી મળી છે ત્યાં રહે છે. જ્યારે ચક્રવતિ અઠ્ઠમ તપ કરીને એનુ આરાધન કરે છે ત્યારે ત્યાંથી નીકળીને ચક્રવર્તિના પગમાં નીચે આવીને રહે છે. એમાંથી દ્રવ્યમય વસ્તુએ તેા સાક્ષાત્ નીકળે છે અને કમરૂપ (કાય કરવા રૂપ) વસ્તુને બતાવતી વિધિઓના પુસ્તકો નીકળે છે. જેને વાંચીને ઇષ્ટ અની સિદ્ધિ કરી શકાય છે. આ ચૌદ રત્ન અને નવિધિએ આ બધું જ્યાં સુધી રાજ્યમાં ચક્રવર્તિ રહે છે ત્યાં સુધી રહે છે. જો ચક્રવતિ દીક્ષા લે તે એમના દીક્ષા લીધા બાદ અગર જે દીક્ષા ન લે અને સ'સારમાં રહે તે તેમનું આયુષ્ય પૂરુ· થયા બાદ એ પોતપેાતાના સ્થાને ચાલ્યા જાય છે, પછી ચક્રવતિના પુત્રને માટે રહેતા નથી. કારણ કે એ બધું ચક્રવતિની પુન્નાઈથી મળે છે, એટલે ખીજા કોઈ એને લાગવી શકતા નથી. એ ચૌદ રત્ના અને નવિધિનું રક્ષણ કરવા માટે ચૌદ હજાર દેવા નિયુક્ત કરેલા હાય છે. તે દેવા જ આ બધું કાય કરે છે. આવા ચક્રવ્રુતિના ચૌદ રત્ના અને નવનિધિ હોય છે, ચક્રવર્તિની બીજી ઋદ્ધિ કેટલી હોય છે તેના વિશેષ ભાવ અવસરે,
ચરિત્ર :- ભીમસેન રાજાના કેવા ગાઢ ક`ના ઉદય થયા છે. જે સાંભળતા પણ આપણુ' હૃદય કપી જાય છે. કેટલી હાંશે નવલાખની મિલ્કત લઈ ને આવતા હતા ને આ શુ થયુ ? વાંદરા ગોદડી લઈ ગયા. ગાડી લઈ ને વાંદરા ઝાડે ઝાડે કૂદકા ભરવા લાગ્યા. જોતજોતામાં તે વાંદરા દેખાતા બંધ થઈ ગયા ને કયાંના કયાંય પહાડ ઉપર ચાલ્યા ગયા. ભીમસેન તા જોતો જ રહી ગયા, એના બધા પ્રયત્નો નિષ્ફળ ગયા.
“તટી પડેલુ ભીમસેનનુ' હૃદય ” હવે તે ગોદડી મળવાની કોઈ આશા જ ન રહી. ભીમસેનનું હૈયું નંદવાઈ ગયુ. ધેાર નિરાશાથી એનું મન ભાંગી ગયુ.
Page #607
--------------------------------------------------------------------------
________________
પપ૬ -
શારદા સિવિલ
એના મુખ ઉપર ભારે વિષાદના વાદળો છવાઈ ગયા અને કકળતા હૈયે વિચાર કરવા લાગે. અરે, ભગવાન! આ તે મારી કેવી જિંદગી છે! સુખને શ્વાસ તો મેં માંડ હજુ લીધું હતું ત્યાં હે વિધાતા ! તે આ દુઃખને દીર્ઘ નિઃશ્વાસ મને કયાં આવે? કેવા ઉમંગ અને ઉલ્લાસથી હું સ્નાન કરી રહ્યો હત! કેટલા અરમાનોથી હું મારા હૈયાને ભરી રહ્યો હતે. સુશીલાની સ્મૃતિમાં હું સ્કૂતિ અનુભવી રહ્યો હતે. ઘણું સમયે મને મારી પત્ની અને પુત્રોનું મિલન થશે. હાથમાં હવે આટલું બધું ધન આવ્યું છે એટલે અમારી ગરીબાઈ અને ભૂખમરાને અંત આવશે. સુખેથી જેટલો ખાઈને શાંતિથી નિંદર લઈશું, અને મારા વહાલા દેવસેન અને કેતુસેન પણ લાડ-પ્યાર અને સુખ સગવડમાં ઉછરશે. કેટલું રમ્ય સ્વપ્ન હું નિહાળી રહ્યો હતો. પણ...હાય...મારા ભાગ્યને કંઈ જુદું જ મંજૂર છે. આમ કહેતે કપાળ કૂટવા લાગે ને રડવા લાગે કે અરેરે...મારે સ્નાન કર્યા વિના શું તું ચાલતું ! ભિખારીને વેશે ગયા હોત તે શું સુશીલા મને કાઢી મૂકવાની હતી? આ મારી મૂર્ખાઈનું પરિણામ છે. હવે આ યાતનાઓ મારાથી સહન થતી નથી. સુશીલા અને કુમળા ફૂલ જેવા બાળકે તો બિચારા હજુ ખીલીને વિકસ્વર થાય તે પહેલાં એમના પર દુઃખની ઝડીઓ પડવા માંડી છે. એમની કેવી કરૂણ સ્થિતિ હશે ! હે ભગવાન! હવે તે હદ થઈ ગઈ. સ્વજનેની વેદના અને પરિતાપ મારાથી સહન થતા નથી. હવે કોઈ પણ રીતે જીવનને અંત લાવે છે.
બીજી વાર જીવનને અંત લાવતે ભીમસેન.”:- આ પ્રમાણે નિશ્ચય કરીને તરત જ ભીમસેને મરવાની તૈયારી કરી. ત્યાં નજીકમાં જ એક વડલાનું ઝાડ હતું ત્યાં ગયે. વડલાની વડવાઈએ જમીન સુધી પથરાયેલી હતી. તે તેણે પોતાના ગળે વીંટાળી બરાબર બાંધી ફાં બરાબર નાંખીને લટકવા લાગ્યા. વડવાઈ એના કઠણ પાશથી તેને શ્વાસ રૂંધાવા લાગ્યા. આંખે ઊંચે ચઢી ગઈ. ન તણાઈને બહાર ઉપસી આવી. રૂંવાડા ખડા થઈ ગયા. હવે જીવન અને મૃત્યુને બે ઘડીનું છેટું હતું, પણ દુઃખના સમયે મૃત્યુ પણ એને વહાલું નથી બનતું. જેટલા આવેગથી ને આવેશથી એ મૃત્યુને ભેટવા ગયો એના બમણા આવેગથી મૃત્યુ એનાથી દૂર ભાગતું હતું.
“મૃત્યુના મુખમાંથી બચાવતાં સંન્યાસી.” :-ભીમસેન જીવન અને મૃત્યુની વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. તે જ વખતે એક જટાધારી સંન્યાસી બાવાએ લટકતા ભીમસેનને જે. આ દશ્ય જોતાં સંન્યાસીને મનમાં થયું કે આ યુવાન શા માટે આમ મરે છે? તેથી એકદમ ત્રિશૂળ વડે વડની વડવાઈને છેદી નાંખી. તરત ભીમસેન જમીન ઉપર પડે, ગળામાંથી ફાંસે કાઢી સંન્યાસીએ ભીમસેનને કમંડળમાં ઠડું પાણી હતું તે છાંટયું, અને પિતાના ખોળામાં એનું માથું લઈને પ્રેમથી પંપાળવા લાગ્યું. આ રીતે ઘણી વાર કર્યું ત્યારે ભીમસેન કંઈક શુદ્ધિમાં આવ્યું. જે શુદ્ધિમાં આવે એ જ એના મુખમાંથી શબ્દ નીકળે. “અરિહંત” આ સાંભળીને સંન્યાસીના મનમાં
Page #608
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૧૫૭
થયુ કે આ માણસ જૈનધમી લાગે છે. એને ધર્માંની કેટલી શ્રદ્ધા છે કે મૃત્યુના મુખમાં સૂતા છે છતાં ભગવાનનું નામ ભૂલતે નથી. ઘેાડી વારે ભીમસેન સપૂર્ણ ભાનમાં આવ્યો ત્યારે પાતાનુ' માથુ' એક સંન્યાસીના ખેાળામાં જોયુ. એટલે પૂછ્યુ...મહાનુભાવ ! આપ કાણુ છે ? અને હું અહી' કયાંથી આવ્યા ? ત્યારે સન્યાસીએ સત્ય વાત કહી દીધી.
ભીમસેને કહ્યું–મહાત્મા ! તમે મને શા માટે બચાવ્યેા ? મને મરવા દેવા હતા ને! ત્યારે સંન્યાસીએ કહ્યું કે ભાઈ ! યુવાનીમાં તું મેાતને ભેટવા ઉઠયા છે તેથી લાગે છે કે તુ ઘણા દુઃખી છે. તારા દુઃખનું શું કારણ છે તે મને કહે. હું મારાથી બનતા પ્રયત્ને તારુ' દુઃખ દૂર કરવાને પ્રયત્ન કરીશ. સાધુના આશ્વાસન ભરેલા શબ્દો સાંભળીને ભીમસેને પાતાની દુઃખથી ભરેલી સઘળી કહાની કહી સભળાવી. એ કહેતાં કહેતાં પણ એની આંખામાં આંસુ ઉભરાઈ આવ્યા. એના દુઃખની કહાની સાંભળીને સન્યાસીની આખા પણ કરૂણાથી ભીની થઈ અને એણે કહ્યું-વત્સ ! તુ' હિં’મત ન હાર. બનવા કાળે બધું બન્યા કરે છે. તેના શેાક ન કર. હવે જટાધારી સંન્યાસી ભીમસેનને પેાતાની સાથે કયાં લઈ જશે તેના ભાવ અવસરે, 卐
卐
5
વ્યાખ્યાન ન. ૫૫
ભાદરવા વદ ૭ ને બુધવાર “ પ્રમાદને ત્યાગ
તા. ૧૨-૯-૦૯
અન'તજ્ઞાની તીર્થંકર ભગવતાએ જગતના જીવા ઉપર સ્નેહની સરવાણી વહાવીને સિદ્ધાંત રૂપ વાણીનું નિરૂપણ કર્યુ છે. વીતરાગ પ્રભુની વાણી ભન્ય જીવાને સંસાર રૂપી જેલમાંથી મુક્ત કરાવનારી છે. જેમ કેાઈ માણસ ગુના કરે તે એને સરકાર જેલમાં પૂરે છે તેમ આ જીવ અન`તકાળથી પાપક રૂપી ગુના કરી રહ્યો છે, તેથી ક રાજાએ એને શરીર રૂપી જેલમાં પૂરી દીધા છે. જ્યાં સુધી કર્માં છે ત્યાં સુધી જીવ જેલમાં છે. કર્મ પૂરા થાય એટલે જેલમાંથી મુક્ત થવાનું છે. જ્યાં શરીર છે ત્યાં વૃદ્ધત્વ છે, રાગ છે, અનેક પ્રકારની ઝંઝટા છે. એટલા માટે ભગવાન કહે છે કે મુળા વારૢિ નાયમ્। કર્મથી ઉપાધિઓ ઉત્પન્ન થાય છે. આ ઉપાધિમાંથી જલ્દી મુક્ત થવા માટેનું જો કોઈ સાધન હોય તેા ચારિત્ર છે. ચારિત્ર વિના ત્રણ કાળમાં ઉદ્ધાર થવાના નથી, માટે આત્માને કની કેદમાંથી મુક્ત કરવા હાય તે પ્રમાદને ત્યાગ કરી સયમ માર્ગ અપનાવા. સ`પૂર્ણ ત્યાગ માગ ન અપનાવી શકે તેા ખેર, જેટલી અને તેટલી આરાધના તા કરો. આજે કરીશ....કાલે કરીશ....એમ પ્રમાદમાં પડીને માનવજીવનને અમૂલ્ય સમય ગુમાવે નહિ. મહાન પુરૂષા કહે છે કે,
जं कल्ले कायव्वं, अज्जेव तं वरं कालं ।
मच्चु अकरण हिअओ, न हु दीसइ आवयन्ते । वि ॥
""
Page #609
--------------------------------------------------------------------------
________________
૫૫૮
શારદા સિદ્ધિ
કાલ ઉપર કોઈ કામ રાખશે નહિ. કાલે કરવાનું શુભકાર્ય આજે જ કરી લો, કારણ કે મૃત્યુ મુખ ફાડીને સામે ઉભું છે. કાલે આપણે અહીં રહીશું કે નહિ તેની આપણને ખબર નથી. આ લેક આપણને કેવી સુંદર હિત શિખામણ આપે છે કે કઈ પણ શુભકાર્ય કાલ ઉપર રાખે નહિ. કાલ ઉપર રાખવાથી શું ફાયદો ? શુભ કાર્યમાં આત્મસાધના કરવાના અમૂલ્ય સમયમાં આળસ અને પ્રમાદ જે પગદંડે જમાવીને બેસી જશે તે જે કરવા જેવું છે તે બાજુમાં રહી જશે. મહાન પુરૂષ માનવ સામે એક પ્રશ્ન કરે છે કે હે માનવ ! આ ઉત્તમ માનવદેહ પામીને તારું કર્તવ્ય શું? ત્યારે કોઈ કહેશે કે ધન મેળવવું અને માન, પ્રતિષ્ઠા મેળવવા માટે મરી ફીટવું એ કર્તવ્ય છે, ત્યારે બીજા કેઈ એમ કહે છે કે આનંદ મેળવવા માટે કટિબદ્ધ બનવું એ કર્તવ્ય છે, કોઈ કહે છે કે ખાવું, પીવું, ખેલવું, સારા વસ્ત્રાભરણથી શરીરને સજાવવું ને મોજમઝા માણવી એ કર્તવ્ય છે. આ રીતે જુદા જુદા કર્તવ્યના સંબંધમાં ફસાયેલ માનવ એ જ દિશામાં ડગ ભરે છે ને પરિણામે જે કરવા જેવું છે તે કાલ ઉપર રહી જાય છે.
આજને માનવ કયાંય પગ વાળીને બેસતું નથી. જેટલી ઝડપે તે દેડી રહ્યો છે, આકાશને આંબી રહ્યો છે ને પૃથ્વીના પેટાળમાં પેસી રહ્યો છે, જગતને ખૂણેખૂણે એ ખૂદી રહ્યો છે છતાં એને હજુ કર્તવ્યની દિશા મળી નથી ને શાંતિને સાચે રાહ એણે અપનાવ્યો નથી. આનંદના અખૂટ ભંડાર એના અંતરના ઓરડામાં ભરેલા છે. પણ આત્મસાધના દ્વારા ખેલવા માટે જરા પણ પ્રયત્ન કરતું નથી, માટે માનવે કર્તવ્યની ભૂમિકા સમજવાની ખાસ જરૂર છે. કર્તવ્ય સમજાશે તે કઈ કામ કાલ ઉપર રાખવાનું મન નહિ થાય. અરે ! વ્યવહારમાં પણ આજનું કામ કાલ ઉપર રાખવા જતાં ઘણાં માણસે જીવનમાં હાર ખાઈ જાય છે પછી એ જલદી ઉંચા આવી શકતા નથી.
ચિકાગોથી ભરેલું વહાણ દરિયા કાંઠે આવી પહોંચ્યું ને શેઠને સમાચાર આપવામાં આવ્યા કે વહાણ આવી ગયું છે. આપ આવે તે માલ ઉતારી લઈએ. આ વખતે શેઠ પત્તાની રમત રમવા મશગૂલ હતા. ઉંચું જોવાની એમને કુરસદ ન હતી. થેડી વાર પછી આવું છું એવો જવાબ આપ્યો. રમતને રંગ બરાબર જામ્યો હતો. શેઠને બીજે કઈ વિચાર કરવાની ફુરસદ ન હતી. સાંજ પડવા આવી. દરિયા કિનારેથી વારંવાર તેડા આવવા લાગ્યા છતાં શેઠ ન ગયા, છેવટે કહેવડાવી દીધું કે આજની રાત એમ જ રહેવા દે. કાલે માલ ઉતારી લઈશું. રાત્રે સમુદ્રમાં ભયંકર તેફાન જાગ્યું, શેઠનું વહાણ ભાંગીને ભુક્કો થઈ ગયું, અને ધનવાન શેઠ રસ્તે રખડતા ભિખારી જેવા થઈ ગયા. થોડી આળસને કારણે પરિણામ વિપરિત આવ્યું. આટલા માટે મહાન પુરૂષે વારંવાર આપણને કહી રહ્યા છે કે કાલે કરવાનું કાર્ય આજે કરે ને આજે
Page #610
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૫૫૯ કરવાનું કાર્ય હોય તે હમણાં જ કરી લો. કોઈ પણ કાર્યને કાલ ઉપર રાખવું એ મૂર્ખતા છે તે પછી આત્મ-સાધનાના કાર્યને આવતી કાલ ઉપર રખાય જ કેમ! કાલની વિકરાલ તલવાર માથા ઉપર લટકી રહી છે છતાં માનવ ભાન ભૂલીને ભેગમાં મશગુલ બની રહ્યો છે. તેને સમયની કિંમત સમજાતી નથી.
ભગવાન મહાવીર સ્વામી પણ ગૌતમસ્વામીને વારંવાર ટકેર કરતા હતા કે “સમય ગોયમ મા પમાયએ.” હે ગૌતમ! એક ક્ષણને પણ પ્રમાદ કરીશ નહિ. સાધક જે પ્રમાદને પરવશ બની જાય તે એની બધી બાજી ઉંધી વળી જાય. મેહની ઘેરી નિદ્રાને છોડીને જાગૃત દશા સુધી પહોંચવું છે તે એ માટે પ્રયત્ન કાયમ ચાલુ રાખે પડશે. સંસારના પાપના કાર્યો કાલ ઉપર રાખ પણ ધર્મના કાર્યો કાલ ઉપર રાખશે નહિ. સિન્યના મોખરે રહેલા વીર સૈનિકે જે થોડી પણ આળસ કરે તે એમની જીતની બાજી હારમાં પલટાઈ જાય. પેઢીઓને વહીવટ ચલાવનાર શેઠ જે પૂરતું ધ્યાન ન આપે તે એમના ઉડતા પતંગની દોરી કટ થઈ જતાં વાર ન લાગે. વિમાનને પાયલોટ જે સહેજ ગફલત કરે તે વિમાન સાથે એના પણ ભુક્કા બલી જાય. આ જ વાત આપણા જીવનમાં ઉતારવાની છે. પ્રમાદની પરવશતા જીવને પ્રગતિની પગદંડીએથી ગબડાવી દેનારી છે. એવું સમજીને આપણે આળસ અને પ્રમાદને દૂર કરીને આગળ વધવા માટે ભગીરથ પુરૂષાર્થ કરવાની જરૂર છે.
બંધુઓ! આટલું વાકય તમારા અંતરમાં લખી રાખે કે “કઈ પણ શુભ કાર્ય કાલ ઉપર રાખો નહિ.આજે સુગ છે. સાધનાને સુસમય છે માટે આજનું કાર્ય આજે કરે. મૃત્યુ તે માનવમાત્રની પાછળ ભમી રહ્યું છે. કાળ કયારે એના જડબામાં ઝડપી લેશે તેની ખબર નથી, છતાં મોજશોખ અને વૈભવ વિલાસમાં શું પડી રહ્યા છે? હવે જાગૃત બને. શુભકાર્યમાં પ્રમાદ ન કરો.
ઉઠ જાગ મુસાફિર ભેર ભઈ, અબ રેન નહિ જે સેવત હૈ,
જે જાગત હૈ સે પાવત હૈ, જે સેવત છે જે ખોવત હૈ હે આત્માઓ! પ્રમાદની પથારી અને આળસનું ઓશીકું છોડીને બેઠા થાઓ. આંખમાંથી ઉંઘ ઉડાડે. રાત્રિ પૂરી થઈને પ્રભાત પ્રગટ્યું છે. હવે નહિ જાગે તે કયારે જાગશે? જે અવસરને ઓળખીને જાગે છે તે જીવનમાં કંઈક પામે છે અને જે મેહનિદ્રામાં ભાન ભૂલીને ઘસઘસાટ ઉંધ્યા કરે છે તે આત્મકલ્યાણ કરવાની અમૂલ્ય તકને ગુમાવી દે છે, પછી ફરી ફરીને આવી અમૂલ્ય તક જીવનમાં આવવી મુશ્કેલ છે. આ ઉત્તમ મનુષ્યભવ, આર્યદેશ, ઉત્તમ કુળ અને આત્મકલ્યાણ કરવા માટે જિનશાસન મળ્યું છે. એમાં પાછી વીતરાગ ભગવાનની વાણી સાંભળવાને વેગ મળે છે તે આ તકને કેમ ચૂકાય? ભગવાનની વાણી તે ભવસાગરમાં ભૂલા પડેલા માનવીને સાચે રાહ બતાવનારી છે. સૂયગડાયંગ સૂત્રમાં ભગવાન કહે છે કે
Page #611
--------------------------------------------------------------------------
________________
૫૦
શારદા સિદિ
वर्णसि मूढस्स जहा अमूढा, मग्गाणुसासंति हियं पयाणं । તેળેવ મા ફળમેવ સેથ, ગં મે વુદ્દા સમજીસસયંતિ । અ. ૧૪. ગાથા ૧૦ ઘોર જંગલમાં દિશામૂઢ થયેલા, માગ ભૂલેલો માનવી માગ ભૂલવાથી ગભરાઈ જાય છે. આમતેમ ભટકે ને આકુળવ્યાકુળ બની જાય છે. આવા સમયે એને કાઈ માગ ખતાવનાર ભામિયા મળી જાય તે તે માણસ કેટલો ખુશ થાય છે? પેાતાને માર્ગ બતાવનારને જીવિતદાન આપનાર માનીને તેના ઉપર પ્રસન્ન થઈ ને તેના મહાન ઉપકાર માને છે. એક સામાન્ય ઉપકાર કરનાર ઉપકારીને પણ જીવનભર ભૂલતા નથી તા પછી જે ભગવાને અનાદિકાળથી ભૂલા પડેલા એવા આપણને બહાર નીકળવાના માર્ગ ખતાન્યા તા એમના આપણે કેટલો ઉપકાર માનવેા જોઈએ ? ભલે અત્યારે તીર્થંકર ભગવાન આપણી સામે ઉપસ્થિત નથી પણ ભગવાનની વાણી તે આપણી પાસે મેાજૂદ છે. ભગવાનની વાણી ભવાટવીમાં ભૂલા પડેલા જીવરૂપ મુસાફરને માટે ભોમિયા સમાન છે. એના સહારે આપણે તરવાનુ' છે. આવા ભગવાનના આપણે કેટલો ઉપકાર માનવા જોઈએ !
આપણે અધિકારમાં બ્રહ્મદત્ત ચક્રવતિની વાત ચાલે છે. ચક્રવર્તિને ૧૪ રત્નો અને ૯ નિધિ પ્રાપ્ત થાય છે તે વાત આપ સભળી ગયા. હજી ચક્રવતિ મહારાજની રિદ્ધિ કેટલી હાય છે તે બતાવતા કહે છે કે ચક્રવતિને બે હજાર આત્મરક્ષક દેવેશ, ખત્રીસ હજાર દેશેાના ખત્રીસ હજાર મુકુટબધી રાજા તેમના સેવક હાય છે, ચેાસઠ હજાર
'
રાણીએ હાય છે. ચારાશી લાખ હાથી, તેટલા ઘોડા, તેટલા જ રથ અને છન્તુ ક્રોડ પાયદળ, ૩૨,૦૦૦ નૃત્યકાર, ૧૬,૦૦૦ રાજ્યધાની, ૧૬,૦૦૦ દ્વીપ, નવ્વાણું હજાર દ્રોણુમુખ, છન્નુન્ક્રોડ ગ્રામ, ઓગણપચાસ હજાર ખાળ, ચૌદહજાર મહામંત્રી, સોળહજાર મ્લેચ્છ રાજા સેવક, સેાળ હજાર રત્નાની ખાણુ, વીસ હજાર સેાના ચાંદીના ભ’ડાર, ૪૮,૦૦૦ પાટણ, ત્રણક્રોડ ગોકુળ (દશ હજાર ગાયાનુ` એક ગાકુળ), ૩૬૦ રસોઈયા, આઠહજાર પડતા, ચાસઠ હજાર ખેતાળીશ માળના મહેલો, ૪ કરોડ મણ અનાજ રાજ વપરાય, ૧૦ લાખ મણ મીઠું રાજ વપરાય, ૭૨ મણુ હિંગ રાજ વપરાય. આટલી ચક્રવતિની રિદ્ધિ હાય છે. હવે તેઓ છ ખંડ કેવી રીતે સાધે છે તે વાત વિચારીએ.
ચૌદ રત્ના પ્રાપ્ત થયા પછી ચક્રવતિ છ ખંડ સાધવા માટે જાય છે, ત્યારે ચક્રરત્ન આગળ ચાલે છે. તેની પાછળ ચક્રવતિ મહારાજા સૈન્ય સહિત ચાલે છે. બ્રહ્મદત્ત ચક્રવતિ છે ખ`ડ સાધવા માટે કાંપિલ્યપુરથી નીકળ્યા. ચક્રની પાછળ બ્રહ્મદત્ત ચક્રવતિ જયાં જ્યાં જાય છે ત્યાં ત્યાંના રાજાએ ચક્રવતિની આણુ સ્વીકારી લઈ તેને સેાનુ, રૂપુ' અને રત્નાની ભેટ આપે છે. એમ ચાલતાં ચાલતાં માગધતી પાસે આવે છે. ત્યાં ૧૨ x ૯ યાજનમાં પડાવ નાંખે છે. વાર્ષિક રત્ન ચક્રવર્તિ માટે એક પૌષધશાળા તૈયાર કરે છે. બ્રહ્મદત્ત ચક્રવત્તિ માગધતીના દેવને સાધવા માટે પૌષધ
Page #612
--------------------------------------------------------------------------
________________
૫૬૧
શારદા સિદ્ધિ શાળામાં જઈને અઠ્ઠમ કરે છે, પછી સૈન્ય સહિત લવણ સમુદ્રમાં છેડે સુધી ગયા ને પછી ધનુષ્ય પર બાણ ચઢાવીને બોલ્યા કે જે નાગ, અસુર કે સુવર્ણદેવ હોય તે મારી આજ્ઞા સ્વીકારો. એમ કહીને બાણ છોડયું. તે બાણ બાર યોજન દૂર રહેલ માગધતીર્થના અધિપતિના ભવનમાં જઈને પડ્યું. બાણ જેઈને પહેલાં તે તે ખૂબ ગુસ્સે થાય છે, પણ જ્યારે તે બાણ ઉપર બ્રહ્રદત્ત ચક્રવર્તિનું નામ જોયું ત્યાં દેવ શાંત થઈ ગયે, અને પછી વિચાર કર્યો કે પૂર્વે થઈ ગયેલા, વર્તમાનમાં હું અને ભવિષ્યમાં જે કંઈ આ જગ્યાએ માગધતીથકુમાર દેવ થશે તે બધાને એ છત આચાર છે કે ચક્રીને ભેટ આપે. એમ વિચાર કરીને હાર, મુકુટ, વસ્ત્ર, આભરણ, તીર્થનું પાણી વિગેરે લઈને બ્રહ્માદત્ત ચકવતિ પાસે આવ્યા અને અંતરિક્ષ આકાશમાં રહીને નાની નાની ઘૂઘરીઓ ઘમકાવતે પાંચ રંગના ઉત્તમ વસ્ત્રો પહેરેલ એ તે દેવ બ્રહાદત્ત ચક્રવતિને બે હાથ જોડી ય વિજય શબ્દોથી વધાવીને કહેવા લાગ્યું કે,
બ્રહ્મદત્ત ચકીને ચરણમાં દે”:- હે દેવાનુપ્રિય! હું આપને આજ્ઞાધારક નોકર છું. આપ મારી આ ભેટ સ્વીકારે. બ્રહ્મદત્ત ચકવતિએ તેની ભેટ સ્વીકારી. તેને સત્કાર સન્માન કરી રવાના કર્યો, પછી બ્રહ્મદત્ત ચકીએ રથને પાછો ફેરવી માગધતીર્થથી લવણુ સમુદ્ર પાર કર્યો. ત્યાં પ્રજાને બેલાવી ૮ દિવસ આનંદ કરવા કહે છે, પછી ચક વરદામ તીર્થ તરફ ચાલે છે. બ્રહ્મદત્ત મહારાજા સૈન્ય સહિત તેની પાછળ ચાલે છે. પછી આગળની જેમ વરદામ તીર્થને દેવ બ્રહ્મદત્ત ચક્રીની પાસે આવે છે ને અનેક જાતની ભેટ આપે છે, પછી ચક પ્રભાસતીર્થ તરફ ચાલે છે. ત્યાં ચકી ૩ ઉપવાસ કરે છે. ત્યાં દેવ આવીને ભેટ આપે છે. પછી ચક્ર ત્યાંથી સિંધુ નદી તરફ ચાલે છે. ત્યાં ત્રણ ઉપવાસ કરે છે તેથી સિંધુ દેવીનું આસન ચળે છે. દેવી ઉપગ મૂકીને જુએ છે, પછી ભેટો લઈને બ્રહ્મદત્ત મહારાજા પાસે આવે છે અને ભેટો આપે છે. અઠ્ઠમનું પારણું કરી પ્રજાને લાવી આઠ દિવસને મહોત્સવ કરે છે. પછી ચક્ર વૈતાઢય પર્વત તરફ ચાલે છે. ચકી ૩ ઉપવાસ કરે છે. વૈતાય ગિરિકુમાર દેવનું આસન ચાલે છે. દેવ ઉપગ મૂકીને જુએ છે તે બ્રહ્મદત્ત ચક્રીને દેખે છે. તે ઉત્તમ પ્રકારનું ભેટશું લઈને ચક્રવતિને આપે છે કે દેવ ચાલ્યો જાય છે. પછી ચક્ર તિમિગ્ર ગુફા તરફ ચાલે છે. ચકી ૩ ઉપવાસ કરે છે. કૃતમાલ દેવનું આસન ચલે છે. તે ભેટયું લઈને ચકી પાસે આવે છે. આ દેવ જે ભેટયું લાવે છે તેમાં ખાસ કરીને ચક્રવતિના સ્ત્રીરત્ન માટે તિલક પ્રમુખ ૧૪ પ્રકારના આભરણ લાવે છે. તે આ પ્રમાણે (૧) હાર (૨) અર્ધહાર (૩) એકાવલી (૪) કનકાવલી (૫) રત્નાવલી (૬) મુક્તાવલી (૭) કેયુર (૮) કડા (૯) ત્રુટિત (૧૦) મુદ્રા (૧૧) ઉરસૂત્ર (૧૨) ચુડામણી (૧૩) કુંડલ અને (૧૪) તિલક.
અહીં સુધી ચક્રવતિએ છ તેલા (અઠ્ઠમ) કર્યા, પછી બ્રહ્મદત્ત ચક્રીએ પિતાના શા. ૭૧
Page #613
--------------------------------------------------------------------------
________________
૫૬૨
શારદા સિલિ સેનાપતિને બોલાવીને કહ્યું કે હે દેવાનુપ્રિય! તમે સિંધુ નદીની પશ્ચિમ દિશામાં રહેલ નાને ખંડ સાધે અને વિજ્ય પ્રાપ્ત કરીને વજા, રત્ન વગેરે લાવે. આ સેનાપતિ કાંઈ સામાન્ય નથી લેતા. એ ચક્રવર્તિના ૧૪ રત્ન માંહેને એક રત્ન છે. તે કેવા છે? તેનું વર્ણન કરતા શાસ્ત્રકાર કહે છે કે તે ચતુરંગ (હાથી, ઘોડા, રથ અને પાયદળ) લશ્કરના સ્વામી, ભરતક્ષેત્રમાં પ્રસિદ્ધ, મહા પરાક્રમવંત, મહાત્મા, ઓજસ્વી, તેજસ્વી, પ્લેચ્છ લોકેની બધી ભાષાના જાણકાર, અનેક જાતની મનહર ભાષા બેલવાવાળા, ભરત ક્ષેત્રના બધાં વિષમ, ગુપ્ત અને ગંભીર સ્થાનના જાણકાર, અર્થ અને નીતિશાસ્ત્રના જાણકાર હોય છે.
આવા સેનાપતિ રત્ન બ્રહ્માદત્ત ચક્રવર્તિની આજ્ઞા સાંભળીને ખુશ થયા ને બંને હાથ જોડી નમસ્કાર કરીને વિનયપૂર્વક કહેવા લાગ્યા કે “તહત્તિ” આપની આજ્ઞા મુજબ કરીશ. એમ કહીને સૈન્યને તૈયાર કરી સિંધુ નદીની પાસે આવ્યા અને ચર્મરત્ન હાથમાં ગ્રહણ કર્યું. તરત જ તે ચર્મરત્ન નાવ જેવું બની ગયું. તેના ઉપર આખું એ સૈન્ય સિંધુ નદી પાર કરી ગયું અને ઘણું દેશ સાધી તેમની પાસેથી વસ્ત્ર આભૂષણનાં ભેટનું લીધા, પછી બ્રહ્મદત્ત ચકવતિ પાસે આવીને બધી વાત કરી અને જે જે દેશ પિતે જીત્યા હતા તેની વિગત કહી સંભળાવી તેથી ચક્રવતિ મહારાજા ખુશી થયા અને સેનાપતિને ધન્યવાદ આપી વિદાય કર્યો. હજુ બ્રહ્મદત્ત ચક્રવતિ સેનાપતિને શું આજ્ઞા કરશે તેના ભાવ અવસરે.
ચરિત્ર – ભીમસેનને આપઘાત કરતા સંન્યાસીએ બચાવ્યું અને આપઘાત કરવાનું કારણ પૂછયું ત્યારે ભીમસેને પિતાની સઘળી કહાની કહી સંભળાવી. એ સાંભળીને સંન્યાસીનું હૃદય પીગળી ગયું ને કહ્યું ભાઈ! તું ચિંતા ન કર. મારી સાથે ચાલ. હું સુવર્ણ સિદ્ધિને પ્રવેગ કરવા જાઉં છું. મારા એ પ્રયોગમાં તું મને સાથે આપ. તારી તે નવલાખ રૂપિયાની મિલક્ત ગઈ છે પણ હું જે સુવર્ણસિદ્ધિ કરવા જાઉં છું ત્યાં તે કોડે રૂપિયાને માલ મળશે. કાર્ય બધું મારે કરવાનું છે. તારે તે માત્ર : હું કહું એમ જ કરવાનું છે. મારું કાર્ય સિદ્ધ થશે પછી તને કેઈ જાતનું દુઃખ નહિ રહે. આવા આશ્વાસન ભર્યા શબ્દો સાંભળીને ભીમસેનને ખૂબ આનંદ થયો ને ઉપકારની લાગણીથી ભીમસેનનું હૈયું ગદ્ગદિત બની ગયું ને તે સંન્યાસીના પગમાં પડશે. સંન્યાસીએ તેના માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા એટલે ભીમસેનના પગમાં જેમ આવ્યું ને કહ્યું- મહાત્માજી! મારા પુણ્યોદયે તમે મને મળ્યા. તમે મને મરતા બચાવ્યું કે હવે તે તમે મને માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા એટલે મને તે લાગે છે કે હવે મારું બધું દુઃખ ચાલ્યું ગયું. આપની કૃપાથી હું સુખી થઈશ. હું આપની સાથે આવવા તૈયાર છું. ભીમસેન બધી નિરાશા ખંખેરીને સંન્યાસીની સાથે ચાલવા લાગ્યો.
Page #614
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધ
“જટાધારી જોગીની સાથે ગયેલો ભીમસેન” – બંને જણા ચાલતાં ચાલતાં અતિ ઘનઘોર અને નિબિડ જંગલમાં આવ્યા. આ જંગલમાંથી પસાર થતા સંન્યાસીએ રસ્તામાં કયાંકથી ચાર તુંબડા લીધા. પિતાને જે પ્રયોગ કરવાનો છે તેથી તેણે પિતાના પ્રવેગ અનુસાર જયાં જયાંથી અનુકૂળ ને જરૂરી સામગ્રી મળી ત્યાં ત્યાંથી તેણે ભેગી કરવા માંડી ચાર તુંબડામાંથી બે તુંબડામાં સંન્યાસીએ તેલ ભર્યું અને બે તુંબડા ખાલી રાખ્યા. ખાલી તુંબડા પોતાની પાસે રાખ્યા ને તેલથી ભરેલા તુંબડા ભીમસેનના હાથમાં આપ્યા. બંને હાથમાં એકેક તુંબડું પકડીને ભીમસેન કમની વિચિત્રતા ઉપર વિચાર કરતે ચાલતું હતું. ચાલતાં ચાલતાં બંને જણ જંગલ વટાવી એક પર્વત આગળ આવી પહોંચ્યા. બંને જણાં પર્વત ઉપર ડું ચડ્યા પછી એક મેટી ગુફા આવી, એટલે તેઓ ગુફામાં દાખલ થયા. આ ગુફામાં ખૂબ અંધારું હતું. તેથી એક મશાલ સળગાવી. તે પ્રકાશના સહારે બંને આગળ વધવા લાગ્યા. ગુફામાં ઝેરી જનાવરે અને પક્ષીઓના ચિત્કાર સંભળાતા હતા. પર્વતની કંદરાઓમાં સૂતેલા વાઘ-સિંહની ત્રાડ સંભળાતી હતી. કાચાપોચા માણસનું તે હાર્ટ જ બેસી જાય એવી એ ભયાનક ગુફા હતી, પણ આ તે બંને જણા ભડવીર હતા. તેમાંય પાછા સ્વાર્થ માટે સાહસ કરવા નીકળ્યા હતા એટલે ડર રાખે કેમ પાલવે ? જગલી સર્ષનાગ, , ચામાચિડિયા વિગેરેથી બચતા ને તેનાથી સાવધ બની તેઓ એક કુંડ પાસે આવીને ઉભા રહ્યા.
સુવર્ણરસની સિદ્ધિ”:- આ કુંડમાં ચળકાટ મારતે સુવર્ણરસ ઉછળી રહ્યો હતો. તે રસ એટલો બધે ગરમ હતું કે દૂર સુધી તેની અગનઝાળ લાગતી હતી. આ સંન્યાસીએ તે દૂરથી કંઈક મંત્ર જાપ કર્યો ને ભીમસેનને આંખ બંધ કરવાનું કહ્યું. જાપ પૂરો કરીને સંન્યાસીએ કહ્યું છે સ્વાહા.... ૐ સ્વાહા...ભીમસેને પણ સૂચના મુજબ એ બે શબ્દોનું બે વાર પુનરાવર્તન કર્યું, એટલે અગનઝાળ શીતળ થવા માંડી. સંન્યાસીએ બે ખાલી તુંબડા કુંડમાં બન્યા એટલે ગડડડગડડડ અવાજ થયે. એ સાથે જ ભીમસેને તેમાં તેલની ધાર ભેળવી. સંન્યાસીએ પાછા કંઈક મંત્રોચ્ચાર કર્યા, પછી ફરીથી બને જણાએ ૩ સ્વાહાને સાત વાર જાપ કર્યો અને ચારે તુંબડા ભરીને બંને જણ ગુફાની બહાર આવ્યા ને પહાડ પરથી નીચે ઉતર્યા.
સંન્યાસીએ કહ્યું–વીર ભીમસેન ! આ તુંબડાઓમાં સુવર્ણરસ છે તેનું એક ટીપું સો મણ લોખંડ ઉપર નાંખવામાં આવે તે તે બધું સોનું બની જશે. વર્ષોની મહેનત બાદ મેં આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. હું તને એક તુંબડું આપું છું. તેને તું સદુપયોગ કરજે. તેનાથી તારી નિર્ધનતાનો અંત આવશે. ભીમસેને કહ્યું–મહાત્મા ! આપની મારા ઉપર અપરંપાર કરૂણ છે. આપે મારા ઉપર અનહદ ઉપકાર કર્યો છે. હું આ રસના એકેક બુંદનો સદુપયોગ કરીશ. એમ કહીને તે સંન્યાસીના ચરણમાં પડશે, પછી
Page #615
--------------------------------------------------------------------------
________________
૫૬૪
શારદા સિદ્ધિ જઈ એ.
સંન્યાસીએ કહ્યું, ભાઈ ! ચાલ, હવે આપણે ક્ષિતપ્રષ્ઠિત નગરમાં પહેાંચી સ'ન્યાસી અને ભીમસેન અને ચાલતાં ચાલતાં ક્ષિતપ્રષ્ઠિત નગરના પાદરમાં આવી પહેાંચ્યા. વિષમવનમાં એકધારા ઝડપભેર સતત પ્રવાસ કર્યો હતા એટલે ભીમસેન ખૂબ થાકી ગયા હતા, પણ સુવર્ણરસની પ્રાપ્તિ થઈ હતી તેથી બંનેને ખૂબ આનંદ હતા. અંને જણા નગરની બહાર એક યક્ષના મદિરની નજીક એક વડલાની છાયામાં વિસામે ખાવા બેઠા. થોડી વાર પછી સન્યાસીએ કહ્યુ', ભીમસેન ! મને ખૂબ ભૂખ લાગી છે. મારુ પેટ ભૂખથી ભડકે બળે છે. તને પણ ભૂખ તેા લાગી હશે. તે લે આ એક રૂપિચા ને તું આ નગરમાંથી મીઠાઈ લઈ આવ, પછી આપણે ખ'ને ભેગા બેસીને ખાઈ એ. પછી તે આપણે કયારેય મળીશુ ! ભીમસેન કહે–ભલે, હુ. મીઠાઈ લેવા જાઉં" છું. એક રૂપિયા લઈ ને ભીમસેન મીઠાઈ લેવા જશે ને 'પાછળથો સંન્યાસીની બુદ્ધિ કેવી રીતે બદલાશે તેના ભાવ અવસરે,
સ
83
£3
વ્યાખ્યાન ન. ૫૬
ભાદરવા વદ ૮ ને ગુરુવાર કનુ નાટક ”
તા. ૧૩-૯-૭૯
અનતજ્ઞાની ભગવતે કહ્યું કે હે ભવ્ય જીવા ! કર્માં જીવને વિવિધ પ્રકારની ચેનિઆમાં જન્મ-મરણ કરાવે છે. સૂયગડાયગ સૂત્રમાં ભગવાને કહ્યું છે કે सव्वे सयकम्म कण्पिया, अवियतेण दुहेण पाणिणा
દિન્તિ માહા સા, નારૂ ના મળેહિકમિત્તુ' ।।અ.૨. ઉ.૩ ગાથા ૧૮ સંસારના ઉત્તર રૂપી આવાસમાં નિવાસ કરવાવાળા સર્વ પ્રાણીએ સંસારમાં પટન કરતા થકા સ્વયં જ્ઞાનાવરણીય આદિ આઠ કના પ્રભાવથી સૂક્ષ્મ, ખાદર, પર્યાપ્ત, અપર્યાપ્ત, એકેન્દ્રિયાદિ અવસ્થાએ કર્માનુસાર પ્રાપ્ત કરે છે, અને એ અવસ્થામાં અલક્ષિત દુઃખોથી દુઃખી હાય છે ને અરહટ યુંત્રની માફક વાર વાર ચેાનિએમાં પરિભ્રમણ કરતા જન્મ-જરા-મરણથી પીડિત અને ભયથી વ્યાકુળ બનેલા પ્રાણીઓ વારવાર સ'સારચક્રમાં પરિભ્રમણ કરે છે. અનંતાકાળથી પેાતાના કરેલા કર્માં જીવને ભવાલવમાં ભમાવે છે.
પૂર્વ પાપ ફલસે નિગોદ, ગોલે મે` પડા જીવ દુઃખવંત, સૂક્ષ્મ ઔર ખાદર શરીર ધર, વહાં ખિતાયા કાલ અનંત નિકલ વાંસે પાંચ સ્થાવર, ગતિમે ભટકા કાલે અનંત, ભાગા કષ્ટ વહાં જો ઈસને, કહતે ઉસે ન આયા અંત. ભૂતકાલમાં પાપકમના ચેાગે, અશુભ કર્માંના દબાણથી આ જીવ નિગોદના ગોળા કે જયાં ચૈતન્યશક્તિ એકદમ દખાયેલી હોય છે. એક સ્પર્શેન્દ્રિય પણ
જ્યાં
બહુ ઓછી
Page #616
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૫૬૫ શક્તિવાળી હોય છે ત્યાં ઉત્પન્ન થયે, અને અનંતા જી વચ્ચે એક શરીર પામે એટલું જ નહિ પણ સૂક્ષ્મ અને બાદર નિગોદમાં થઈને અનંત કાળ સુધી નિવાસ કર્યો. એકેન્દ્રિયમાં ભ્રમણ કરતાં, દુઃખ વેઠતાં કર્મો ઓછા થયા ત્યારે કંઈક ઉંચી પદવી પર આવ્યો, એટલે એકેન્દ્રિયમાંથી બેઈન્દ્રિય થયું. ત્યાં સંખ્યાતકાળ સુધી પર્યટન કરીને અનુક્રમે તેઈન્દ્રિય અને ચઉરિદ્રિયમાં ઉત્પન્ન થયું. ત્યાં પણ દુઃખ ભેગવતા સંખ્યાત કાળ સુધી ભમ્યું, ત્યાર પછી પંચેન્દ્રિયમાં પ્રવેશ કર્યો. તેમાં પણ નારકી તિર્યંચ કે જ્યાં દુઃખ જ છે ત્યાં સુખ વગરને કાળ વ્યતીત કર્યો.
બંધુઓ! જીવને ઉપજવાનું ક્ષેત્ર લોકાકાશ પરિમિત છે. ઉપજવાની ચેનિઓ અનેક છે, પણ કાળ અપરિમિત છે. આ કારણે કર્મવશ જીવને ઘણું પરિભ્રમણ કરવું પડયું છે. આ સંસાર સમુદ્રમાં તરવાના સાધને કરતા ડૂબવાના સાધને ઘણું વધારે છે. શાસ્ત્રમાં પુણ્ય બાંધવાના નવ પ્રકાર કહ્યા છે ને પાપ બાંધવાના અઢાર પ્રકાર કહ્યા છે. ધર્મ કરવાને કાળ સ્વલ્પ છે ત્યારે પાપને માટે તે અનંતકાળ છે. સાધારણ રીતે જોઈએ તે જ્યાં ને ત્યાં આ જીવને પાપને વેગ મળવાથી અશુભ કર્મને લેપ થવાથી નીચ નિમાં ઘણે સમય પસાર કરે પડશે. એકેક ઠેકાણે કેટલો કાળ પસાર કરે પડે તે વાત આપણે પહેલાં કહી ગયા
આ લોકમાં નિકૃષ્ટમાં નિષ્કૃષ્ટ સ્થાન હોય તે તે નિગદનું છે, કારણ કે ત્યાં અનંત જીવોની ભાગીદારી વચ્ચે એક જ શરીર હોય છે. તમે વહેપારમાં ભાગીદારી કરે, એક બાપને ચાર દીકરા હોય ને રહેવા માટે એક જ ઘર હોય તે તે પણ સરખે ભાગે વહેંચી આપવું પડે એટલે એક ઘરમાં ચાર ભાઈઓ વચ્ચે ભાગીદારી થઈ શકે છે. બાપની મિલકતમાં જેટલા દીકરા હોય તેટલા ભાગીદારી કરી શકે છે. બીજી દરેક ચીજોમાં ભાગીદારી કરી શકાય છે પણ શરીરમાં ભાગીદારી કરી શકાતી નથી, પણ નિગોદમાં તે જીવે શરીરમાં ભાગીદારી કરી છે. એક શરીરમાં ભાગીદાર ઘણું ને પાછું શરીર કેટલું ? કીડી કે કંથવા જેટલું હોત તે હજુ પણ ઠીક પણ એ તે એનાથી પણ અત્યંત સૂક્ષ્મ હોય છે. જેમ કે એક સેયના અગ્ર ભાગ ઉપર કંદને જેટલો ભાગ રહી શકે તેટલામાં અસંખ્યાત શ્રેણી અને પ્રતર છે. એકેક શ્રેણી ઉપર અસંખ્યાત ગળા છે અને એકેક ગાળામાં અસંખ્યાત શરીરે છે તે વિચાર કરો કે એક શરીરમાં કેટલી થેડી જગ્યા આવી? આવા નિકૃષ્ટ ક્ષુદ્ર શરીરમાં ઈન્દ્રિય માત્ર એક પશેન્દ્રિય છે અને પર્યાપ્તિ ચાર છે, પણ તે અનંત છ વચ્ચે છે. એટલે અનંતા જીવને એક શ્વાસોચ્છવાસ પર્યાતિથી શ્વાસ લેવાનું હોય છે. તે જેની ભવસ્થિતિ ઘણી ગેડી છે. તંદુરસ્ત માણસના એક શ્વાસે શ્વાસ જેટલા સમયમાં તે તેના ઝાઝેરા સાડાસત્તર ભવ થઈ જાય છે. એટલી વાર જન્મે છે ને મરે છે. આશ્ચર્યની વાત તે એ છે કે મરીને પુનઃ તે કાયમાં ઉત્પન્ન થાય છે. અર્થાત્ સૂમ નિગેદ
Page #617
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ અને બાદર નિગદમાં થઈને અનંતકાળ સુધી નિગોદમાં ભવ કર્યા છે. આને કાયસ્થિતિ કહેવામાં આવે છે. એક ભવની જે સ્થિતિ હોય તે ભવસ્થિતિ અને બીજી કાયમાં ગયા વિના એક જ કાયમાં ઉત્પન્ન થયા કરે તેને કાયસ્થિતિ કહેવામાં આવે છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ ભગવાને કહ્યું છે કે,
पुढवीकायमइगओ, उक्कोसं जीवा उ संवसे । વાર્ક સંવા, સમર્થ નોમ મા માથા | અ ૧૦, ગાથા ૫
આ જીવ સૂક્ષ્મ પૃથ્વીકાય અને બાદર પૃથ્વીકાયમાં ગયો ત્યાં વધુમાં વધુ રહે તે અસંખ્યાત કાળ સુધી રહે છે. એવી રીતે અપકાય, તેઉકાય, વાઉકાયમાં પણ વધુમાં વધુ અસંખ્યાત કાળ સુધી રહે અને વનસ્પતિકાયમાં અનંતકાળ સુધી રહે. આ રીતે પાંચ સ્થાવરમાં દરેક જીવને ઉત્કૃષ્ટો આટલો વખત નિવાસ કરે પડે છે. આ સ્થાવર નામ કર્મને વ્યય થતાં જ્યારે ત્રસનામ કર્મને ઉદય થયે ત્યારે બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિયમાં કમે કમે ચઢ. ત્યાં પણ દરેક સ્થળે રોકાણ તે ખરું જ. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિદ્રિય એ ત્રણેની કાયસ્થિતિ ઉત્કૃષ્ટ સંખ્યાત વર્ષની છે. કર્મનું જે વધારે દબાણ હોય તે એ દરેકમાં ઉત્કૃષ્ટ કાયસ્થિતિએ સમય પસાર કરતે જ્યારે જીવ પંચેન્દ્રિયમાં આવે ત્યારે નારકી દેવતામાં તે એકેક ભવ થાય છે, કારણ કે ત્યાં ભવસ્થિતિ એ જ કાયસ્થિતિ છે.
મનુષ્ય અને તિર્યંચમાં નિરંતર સાત આઠ ભવને નિવાસ થઈ શકે પણ એમાં મનુષ્યભવ તે પૂરા પુણ્યના ગે જ મળે. બાકીને માટે તે તિર્યંચને ભવ છે. ત્યાં ઉત્કૃષ્ટ સાત આઠ ભવ કરે. આ કાયસ્થિતિ પ્રમાણે એકેક સ્થાવરમાં લગોલગ અસંખ્યાતા અને વનસ્પતિકાયમાં તે અનંતા ભવ કર્યા. કારણ કે પૃથ્વીકાયની ભવસ્થિતિ ઉત્કૃષ્ટ બાવીસ હજાર વર્ષની, પાણીની સાત હજાર વર્ષની, અગ્નિની ત્રણ અહો રાત્રિની, વાયરાની ત્રણ હજાર વર્ષની. વનસ્પતિમાં પ્રત્યેકની દશ હજાર વર્ષની અને સાધારણની અંતમુહુર્તની, બેઈન્દ્રિયની બાર વર્ષની, તેઈન્દ્રિયની ૪૯ દિવસની, ચઉરિન્દ્રિયની છ માસની, નારકી, દેવતાની તેત્રીસ સાગરોપમની અને મનુષ્ય તિર્યંચની ત્રણ પલ્યોપમની સ્થિતિ છે. નારકી અને દેવની જઘન્ય ભવસ્થિતિ દશ હજાર વર્ષની છે. બાકી બધાની અંતમુહુર્તની છે. અંતમુહુર્તના અનેક ભેદો હોવાથી અંતમુહુર્તમાં એક ભવ પણ થાય ને અનેક ભવ પણ થાય છે તે એટલે સુધી કે સાધારણ વનસ્પતિમાં નાનામાં નાના ભવે એક અંતર્મુહુર્તમાં ૬૫૫૩૬ થાય છે. પ્રત્યેક વનસ્પતિમાં ૩ર૦૦૦, પૃથ્વી પાણી, અગ્નિ અને વાયુમાં ૧૨૮૨૪, બેઈન્દ્રિયમાં ૮૦, તેઈન્દ્રિયમાં ૬૦, ચઉરિન્દ્રિયમાં ૪૦, અસંજ્ઞી પંચેન્દ્રિયમાં ૨૪ અને સંજ્ઞી પંચેન્દ્રિયમાં એક અંતર્મુહુર્તમાં એક ભવ થાય છે. આવી રીતે નાના અને મોટા ભ સંખ્યાતા, અસંખ્યાતા અને અનંતા કર્યા. મનુષ્ય અને દેવ સિવાય દરેક નિમાં પાર વિનાનું દુઃખ જોગવ્યું અને અવ્યક્તપણામાં અનંત કાળ પસાર કર્યો.
Page #618
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ - આ રીતે અનંતકાળ સુધી વિવિધ એનિઓમાં ભવભ્રમણ કરતા અને દુઃખ જોગવતાં જ્યારે વધારે અશુભ કર્મો ક્ષીણ થયાને શુભ કર્મોને ઉદય થ અથવા ત્યાં કાંઈ સુકૃતને વેગ મળતા પુણ્યને સંચય થયો ત્યારે અતિ પુણ્યના ભેગથી ચિંતામણી રત્ન કરતા પણ વધારે કિંમતી અને ઘણી મુશ્કેલીથી મળી શકે તે આ મનુષ્ય ભવ પ્રાપ્ત થયા. આવા ઉત્તમભવમાં મનુષ્ય જાગૃત બનીને બને તેટલી આત્મસાધના કરી લેવી જોઈએ. જે આવું અમૂલ્ય જીવન પામીને કંઈ આત્મસાધના કરતું નથી, હિંસા જૂઠ, ચેરી, મિથુન અને પરિગ્રહ જેવા પાપકર્મોમાં રક્ત રહે છે તેને ઉપર કહી ગયા પ્રમાણે અનંત ભ કરવા પડે છે ને ભયંકર દુઃખો ભેગવવા પડે છે માટે આવું સમજીને પાપકર્મથી અટકે. માણસ પરિગ્રહની મમતાથી એક સામાન્ય ચોરી જેવું પાપ કરે છે તે પણ એને અહીં સરકાર પકડે છે ને ગુનાની સજા કરે છે તે પછી ભયંકર પાપકર્મોની પરભવમાં કેવી સજા ભોગવવી પડે !
એક શહેરમાં એક ગરીબ વિધવા માતાને એકને એક છોકરો હતે. માતા લકેના કામકાજ કરીને પેટ ભરતી હતી. આમ કરતા આ છોકરો બાર વર્ષને થયે ત્યારે એની માતા એને એક છાબડીમાં પૂરીઓ બનાવીને વેચવા મેકલતી. આ છોકરે જ્યાં માણસોની વધુ અવરજવર હોય ત્યાં જઈને પૂરીઓ વેચવા બેસતે. એમાંથી જે કંઈ ત્રણ ચાર આના મળે અને માતા લોકોના કામ કરે એમાંથી પિતાને નિર્વાહ કરતા. એક વખત ગામ બહાર મેળા જેવો પ્રસંગ હતો ત્યારે આ છોકરે પૂરીઓની છાબડી લઈને વેચવા ગયે. એક પથ્થરની શીલા ઉપર બેઠે. એક આનામાં બે પૂરી આપતે. નાના બાલુડાની કાલી બેલી સાંભળીને દયાળુ માણસો એક આનો આપીને બે પૂરી ખરીદતા ને પ્રેમથી ખાઈ જતા. છેક જે પૈસા આવતા તે બધા છાબડીમાં નાંખતે. એક આનામાં બે પૂરી આપતે એટલે લગભગ બધી આની ઓ ભેગી થઈ હતી. એની બધી પૂરીઓ વેચાઈ જવા આવી હતી. થોડી જ બાકી હતી. એ સમયે એક માણસ પૂરી ખરીદવા આવ્યું ત્યારે નાનકડા છોકરાની છાબડીમાં બધી આનીઓ જઈને એની દાનત બગડી. છોકરાને કહે છે-ભાઈ! તારી પૂરીને શું ભાવ છે? છોકરાએ કહ્યું એક આનાની બે પૂરી. શેઠ! હવે તે ચાર પૂરી છે. તમારે જોઈએ તે લઈ લે.
છોકરાથી થોડે દૂર એક ગરીબ વૃદ્ધ માસ બેઠે હતે. એના સામું જોઈને કહે છે કે મારે પૂરી ખાવી નથી પણ સામે પેલો ગરીબ માણસ ભૂખે છે એને મારે પૂરી ખવડાવવી છે માટે તું એમ કર. આ ચાર પૂરી એને આપી આવ, પછી હું તને બે આના આપું છું ત્યાં સુધી હું અહીં ઉભે છું. છોકરે બિચારે ભદ્રિક હતે. એના મનમાં કે આ સજજન માણસ છે, કે દયાળુ છે કે ગરીબની દયા કરે છે, એટલે ખવડાવવા ગયે. ત્યાં પેલો માણસ છાબડીમાંથી આનીઓ લઈને પલાયન થઈ
Page #619
--------------------------------------------------------------------------
________________
૫૬૮
શારદા સિતિ . પચાસ આનીઓ હતી. છોકરે પૂરીઓ આપીને આવે ત્યાં આનીએ નહિ ને પેલો માણસ પણ નહિ. છાબડી ખાલી પડી છે. આ ગરીબ છોકરે તે બિચારે કાળા પાણીએ રડવા લાગ્યું. અરેરે...મારી આનીઓ કયાં ગઈ? કરે તે પથ્થર સાથે માથા પટકાવે છે ને રડે છે, કારણ કે ગરીબ હતેા. માંડ માંડ આટલા પૈસા મળ્યા હતા, તેમાંથી લોટ, તેલ વિગેરેના પિસા ભરવાના હતા. એમાંથી થોડે નફે મળે તે લેવાને હતો. છોકરાને કરૂણ કલ્પાંત જોઈને ભલભલાનું હૃદય કંપી ઉઠતું હતું. આ સમયે એક દયાળુ વકીલ ત્યાંથી નીકળે. આ છોકરાને રડતે જોઈને એની પાસે આવીને પૂછ્યું કે બેટા ! તું કેમ રડે છે ? - છોકરાએ કહ્યું–સાહેબ! આ પથ્થરની શીલા મારી પચાસ આનીએ ગળી ગઈ છે. એને ન્યાય કરે. મારે એની સામે કોર્ટમાં કેશ કરે છે. વકીલ સમજી ગયા કે શીલા કંઈ થેડી પૈસા ગળી જાય, પણ કેઈ ઉઠાવી ગયું હશે. તેમણે છેકરાને પૂછયું કે પૈસા મૂકીને તું કયાંય ગયે હતો? ત્યારે છોકરાએ રડતા રડતા બધી વાત કહી, એટલે હેશિયાર વકીલ બધી વાત સમજી ગયા ને છોકરાને રડતે છાને રાખીને કહ્યુંબેટા ! કાંઈ નહિ. કાલે કોર્ટમાં આ પથ્થરની શીલા સામે કેશ માંડીશું. એમ કહીને વકીલ પથ્થરની શીલા કેટમાં લઈ ગયો ને આ છોકરાને કોર્ટમાં આવવાનું કહ્યું. અને જાહેરાત કરી કે આવતી કાલે અદાલતમાં આ નાનકડો છોકરો પથ્થરની શીલા સામે ફરિયાદ કરે છે તેને કેશ ચાલશે ને તેને ગ્ય ન્યાય કરવામાં આવશે. સાથે એ પણ જાહેરાત કરાવી કે જેને જોવા આવવું હોય તેને એક આની સાથે લેતા આવવું. આની સિવાય કઈ પૈસા નહિ લાવવાના. આવી વાત સાંભળીને લોકોને ખૂબ આશ્ચર્ય લાગ્યું કે નાનકડે છોક પથ્થરની શીલા સામે શું ફરિયાદ કરશે? અને વકીલ એને શું ન્યાય કરશે? આવું જોવાનું તે બહુ ગમેને?
લોકેના ટોળેટોળાં તમાસો જોવા માટે ઉમટયા. વકીલે શીલા પાસે પાણીથી ભરેલી બાટી મૂકાવી અને બે માણસો ઉભા રાખ્યા. એમને બરાબર સૂચના આપી દીધી. દરવાજા પાસે પહેરેગીરે ઉભા રાખેલા હતા. જે જોવા આવે તે આની નાંખે. તેના ઉપર માણસો ખૂબ ધ્યાન રાખતા. આમ કરતા આનીઓ ચેરનાર પણ આવ્યો. તેણે એક આની પાણીની બાટીમાં નાંખી. આની ચીકણી હોવાથી પાણીમાં નાંખી કે ચીકાશ ઉપર આવી. તેલને સ્વભાવ છે કે તે તરત જણાઈ આવે. જેવી ચીકાશ દેખી કે તરત તેને પકડી લીધે. ને વકીલને હવાલે કર્યો. વકીલે પૂછયું તે આ છોકરાની આનીઓ ચોરી લીધી છે ને ? તે તેણે ના કહી. વકીલ કહે તમારી ચીકણી આની ઉપરથી તમે પકડાઈ ગયા છે. તમે ચેર છે. એમાં શંકા નથી, ત્યારે છોકરાએ કહ્યું–હા સાહેબ! આ માણસ જ હતો. એણે મને કહ્યું કે તું સામે બેઠેલા ગરીબ માણસને પૂરી આપી આવ. હું તને પછી પૈસા આપું છું. હું પૂરી આપીને આ ત્યાં તે ન મળે માણસ કે ન મળે મારી આનીએ, માત્ર ખાલી છાબડી જ પડી હતી.
Page #620
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
પેલા માણસને વકીલે કહ્યું કે તમે આ છોકરાની પચાસ આનીઓ આપી દે. અને ચેરી કરી તેના દંડપેટે રૂપિયા સે આ છોકરાને આપે. નહિતર હાથકડી કરીને જેલમાં પૂરી દેવામાં આવશે. હવે સો રૂપિયા આપવા જ પડે ને? પેલા માણસે ખિસ્સામાંથી આનીઓ કાઢી તે છેકરાના કહ્યા પ્રમાણે બધી આની ચીકણી નીકળી. વકીલ દયાળુ ને હોશિયાર હતા તે સાચે ન્યાય કર્યો ને ગરીબ છેક ખુશ થ. સાચે ન્યાયાધીશ કેઈની શરમ ભર્યા સિવાય સાચો ન્યાય કરે છે. એવી રીતે કર્મરાજાની અદાલતમાં પણ સહુને સરખે ન્યાય મળે છે. ત્યાં કેઈની લાંચરુશ્વત કે લાગવગ ચાલતી નથી. કર્મ કરતી વખતે ખ્યાલ નહિ રાખે તે કર્મરાજાની કેટેમાં કે આકરે દંડ આપ પડશે!
હવે ચાલુ અધિકારને વિચાર કરીએ. બ્રહ્મદત્ત ચક્રવતિ છ ખંડ સાધવા માટે નીકળ્યા છે. ચક્રરત્ન એમને જે જે માર્ગ બતાવે છે તે રીતે બ્રહ્મદત્ત ચક્રવતિ આગળ વધતા જાય છે. જે જે ચકવતિ બને છે તેઓ પહેલા મધ્યખંડને સાધે છે, પછી સેનાપતિ રત્ન દ્વારા સિંધુ ખંડને જીતે છે, ત્યાર પછી ગુણનુપ્રવેશ નામના રત્ન દ્વારા વિતાઢય પર્વતનું ઉલ્લંઘન કરીને ત્યાંના મયખંડને જીતે છે, પછી ગંગાખંડ અને સિંધુખંડને સાધીને તે પોતાની રાજધાનીમાં આવે છે. ગંગાખંડ અને સિંધુખંડની ગંગાદેવી અને સિંધુદેવી ચક્રવતિઓની સેવિકા બનીને રહે છે. બ્રહ્મદત્ત ચકવતિ છે ખંડ ઉપર વિજય મેળવીને પોતાની રાજધાનીમાં આવ્યા. પ્રજાજનેએ ખૂબ ઉત્સાહ અને ઉમંગભેર બ્રહ્મદત્ત ચક્રવતિનું સ્વાગત કર્યું. બ્રહ્મદત્ત ચકવતિ વાજતે ગાજતે હર્ષભેર પિતાના મહેલે આવ્યા ને ચક્રવર્તિપણાના સુખો ભેગવવા લાગ્યા. તે સમયે શું બનાવ બને છે.
“સિંહાસને બેઠેલા ચકવતિ પાસે નાટયકળા બતાવતા નાટયકારે” મનુષ્યલોકમાં ચક્રવર્તિની સાહ્યબી જેવી કેઈની સાહ્યબી હેતી નથી. ચક્રવતિને ત્યાં રોજ સંગીત, નાટક આદિ મને રંજનના કાર્યકમે ચાલતા હોય છે. એક વખત બ્રહ્મદત્ત ચક્રવર્તિની નાટયશાળામાં કોઈ બહારના નટે આવીને નાટકને કાર્યક્રમ ગોઠવ્યું હતે. ઘણી મેટી સંખ્યામાં માણસો નાટક જોવા માટે આવ્યા હતા. બ્રહ્મદત્ત ચક્રવતિ પણ નાટક જોવા માટે નાટયશાળામાં આવ્યા ને ઉત્તમ સિંહાસને બેઠા. નાટયકારે ચક્રવતિ મહારાજાને પ્રસન્ન કરવા માટે પિતાની શક્તિને અજમાશ કરીને સુંદર રીતે નાટક કરવા લાગ્યા. આ તરફ બ્રહ્મદત્ત ચક્રવર્તિ આવીને બેઠા ત્યારે દાસીએ આવીને ગુલાબ, મોગરે, આદિ ઉત્તમ જાતિને સુગંધી પુના ગુચ્છો જેને આપણે છડી કહીએ છીએ તે ચક્રવતિના હાથમાં આપે. એ ફૂલની છડીમાંથી ખૂબ સુગંધ મહેંકવા લાગી. તેથી એમનું મન ખૂબ પ્રસન્ન થયું. શું સરસ સુગંધ આવે છે ! ફૂલ વનસ્પતિકાય છે, એકેન્દ્રિયની જાતિ છે છતાં આટલી સુગંધ મહેકાવી શકે છે. માનવીના મનને પ્રસન્ન
શા.
૨
Page #621
--------------------------------------------------------------------------
________________
૫૭e
શારદા સિદ્ધિ કરે છે તે મનુષ્ય શીલવ્રતનું પાલન કરે તે કેટલી સુગંધ મહેકાવી શકે ! શીલની સુગંધ અલૌકિક છે. ઘણી વખત પતનના પંથે ગયેલો આત્મા પણ પોતાના જીવનને પવિત્ર બનાવી શીલની સુગંધ કેવી રીતે પ્રસરાવે છે ને શીલ માટે કેટલી કુરબાની કરે છે એ એક દૃષ્ટાંત દ્વારા સમજાવું.
ઔરંગઝેબ બાદશાહના સમયની આ વાત છે. એક નગરમાં એક રામદુલારી નામની વેશ્યા રહેતી હતી. અકા નામની એની નાયિકા ખૂબ હોશિયાર હતી. એક વખત રામદુલારી વેશ્યાને એક દીકરો થયો. માતા બનેલી વેશ્યા બાબાને લાડ લડાવવામાં એવી ગૂંથાઈ ગઈ કે હવે એ પોતાના ધંધા તરફ બેધ્યાને રહેવા લાગી. પરપુરુષની સામે પ્રેમ દષ્ટિથી જેતી નથી. હાવભાવ કરતી નથી. બસ, એનું ધ્યાન, એનું ચિત્ત એના વહાલા બાળકમાં મસ્ત રહેતું હતું. આ જોઈને એની નાયિકા અક્કા વિચાર કરવા લાગી કે આ રામદુલારી તે એને બાળકમાં જ મુગ્ધ બની ગઈ છે. મારે ધ છે તે કરતી જ નથી. મારે આવક બંધ થઈ છે, એક દિવસ રામદુલારી કઈ કામ પ્રસંગે બહાર ગઈ ત્યારે એની નાયિકાએ છ મહિનાના ફૂલ જેવા હસતા ને ખેલતા બાબાને મહેલના ત્રીજે માળેથી ફેંકી દીધે. ફૂલ જેવું બાળક ત્રીજે માળેથી ફેંકાઈ જાય તે
જીવી શકે? એનું શું ગજું! બા તરત મરણ પામે. રામદુલારી બહારથી આવી. " પિતાના બાબાની આ દશા જોઈને એના અંતરમાં જમ્બર આંચકો લાગ્યો. અહ....
આ સંસારમાં કેણ કોનું છે? આ દુઃખદ ઘટનાથી રામદુલારી પાગલ જેવી બની ગઈ એણે ધંધે સાવ છોડી દીધું. રાત દિવસ એના બાબાનું રટણ કરવા લાગી. એની જિદંગી ઝેર જેવી બની ગઈ.
એ નગરની બહાર એક બ્રહ્મચારી સંત રહેતા હતા. રામદુલારીની સખી એક વખત એને સંત પાસે લઈ ગઈ. બ્રહ્મચારી સંતના મુખ ઉપર રહેલા બ્રહ્મચર્યને તેજ અને મસ્તી જોઈને વેશ્યા સ્તબ્ધ બની ગઈ. સંતના દર્શન કરી એમની સામે બેસી ગઈ એટલે સંતે એને ધર્મને ઉપદેશ આપ્યું. આ સાંભળીને રામદુલારીના દિલમાં લાગ્યું કે સંસાર અસાર છે. જીવનને સાચો આનંદ આવા ત્યાગી મહાન સંતે પાસેથી મળે છે. એણે સંતને પૂછયું–મહાત્માજી! જીવનમાં આ આનંદ ને મસ્તી ક્યાંથી મળે છે? સંતે કહ્યું ભગવાનની ભક્તિથી. એના મનમાં થયું કે તે હું પણ હવે આજથી ભગવાનની ભક્તિ કરું. બસ, એ જ દિવસથી રામદુલારી ભગવાનની ભક્તિમાં મસ્તાની બની ગઈ. ત્રણ ચાર કલાક તે એ ભગવાનની ભક્તિમાં મસ્ત બનીને મંદિરમાં રહેતી હતી.
ભગવાનમાં મસ્ત બનેલી રામદુલારી”:- જેમ મીરા સંસારને મેહ છોડીને કૃષ્ણની ભક્તિમાં મસ્ત રહેતી હતી, આનંદવિભેર બનીને પગે ઘૂઘરા બાંધી હાથમાં કરતાર લઈને નાચતી કૂદતી હતી ત્યારે એને દુનિયાનું કોઈ ભાન રહેતું ન
Page #622
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૫૭૧ હતું. તેમ આ રામદુલારી પણ વેશ્યા ફીટીને ભગવાનની સાચી ભક્તા બની ગઈ. નગરજને પણ એને ભક્તા કહીને બોલાવવા લાગ્યા. આવી રામદુલારી પ્રભુમય બનીને પ્રભુમાં લીન રહેવા લાગી. એક વખત બાદશાહ ઔરંગઝેબ મોટું સૈન્ય લઈને નીકળ્યા. એ હિંદુ ધર્મને નાશ કરવા ઈચ્છતા હતા, તેથી જ્યાં હિંદુઓના મંદિર દેખે, મહાદેવની, રામ, કૃષ્ણ આદિ કઈ પણ હિંદુ ધર્મના ભગવાનની મૂર્તિ દેખે કે ભાંગીને ટુકડા કરીને ફેંકી દેતા. એક દિવસના ગોઝારા પ્રભાતે રામદુલારી મહાદેવજીના મંદિરમાં ભક્તિમાં એકતાર બનીને નાચતી હતી. તે વખતે ઔરંગઝેબ વિરાટ સન્ય સાથે મહાદેવજીના મંદિરમાં ઘૂસ્ય. મંદિરને તોડી નાંખ્યું. શિવલિંગના ટુકડા કરી નાંખ્યા. અને રામદુલારીના રૂપમાં મુગ્ધ બની ગયે.
બ્રહ્મચર્યની ખુમારી” :- એને ઉઠાવીને દિલ્હીના દરબારમાં લઈ ગયા ને કહ્યું હે દુલારી ! હું તારા રૂપમાં મુગ્ધ બન્યો છું. તારા પ્યાર હે પ્યાસી છું. મને તારે પ્યાર આપ. દુલારીએ કહ્યું બાદશાહ ! જે તારે પ્યાર કરી હોય તે આ કાયામાંથી હંસલો ઉડી ગયા પછી મડદાને મળશે પણ મારા જીવતા તે નહિ મળે. ખૂબ ખૂબ સમજાવી પણ ન માની ત્યારે બાદશાહે એને ચકચકતી તલવાર બતાવીને મારી નાંખવાની ધમકી આપી, ત્યારે રામદુલારીએ કહ્યું બાદશાહ! મરી જઈશ તે કબૂલ પણ જ્યાં સુધી આ દેહમાં પ્રાણ છે ત્યાં સુધી મારું શિયળ ખંડિત નહિ કરું. મારા જીવતા તું આ દેહને આંગળી નહિ અડાડી શકે. જાતિએ તે વેશ્યા છે પણ સાચું સમજ્યા પછી ચારિત્રની કેટલી ખુમારી છે! એ વિચાર નથી કરતી કે આ બાદશાહ આગળ મારી એકલીનું શું ગજું ! ભેગને કીડે બનેલા બાદશાહે એને કહ્યું દુલારી ! તું કહે તેં મારી બધી બેગમમાં તને મુખ્ય બનાવું. તું કહે તે તારી ચરણરજ મસ્તકે ચઢાવું. તું કહે તે તારો દાસ બનીને રહું પણ હવે તું મારી વાત માની લે.
શીલના રક્ષણ માટે શોધેલો કીમિયો” – વાસનાના ભૂખ્યા બાદશાહ ઉપર ફીટકાર વરસાવતી દુલારીએ કહ્યું કે હું તમને પ્યાર આપવા તૈયાર છું પણ એક શરતે. બાદશાહે કહ્યું–શું ? તું જલ્દી કહે, ત્યારે કહે છે કે જે જગ્યાએ મારા મહાદેવજીનું મંદિર હતું તે જ જગ્યાએ મંદિરનું નવનિર્માણ કરાવી દે. ઔરંગઝેબ હિંદુઓને પાકે દુશ્મન હતું. એ બોલી ઉઠે : દુશ્મનના મંદિરનું નવનિર્માણ ! એ તે મારાથી કદાપિ નહિ બને. દુલારી! તું બીજું કઈક માંગ, ત્યારે દુલારીએ પણ સત્તાવાહી સૂરથી બાદશાહને કહી દીધું કે તે આવા શક્તિહીન નામને હૈયાને પ્યાર આપવાની વાત મારાથી નહિ બને. બાદશાહ ! આટલું તમે પણ સમજી લેજે. ભગના ગુલામ બનેલા બાદશાહે અનિચ્છાએ લાચાર બનીને મદિરનું નવનિર્માણ કર્યું. આ સમયે મુસ્લીમ પ્રજાજનેએ હાહાકાર મચાવ્યો. અહે! મહારાજા મુસ્લીમ બનીને શા માટે હિંદુનું મંદિર બંધાવે છે? પ્રજાએ બાદશાહના માથે ઘણું કર્યું પણ રાજા પાસે
Page #623
--------------------------------------------------------------------------
________________
પ૭૨
શારદા સિદ્ધિ રૈયતનું શું જોર ચાલે ? મંદિર તૈયાર થઈ ગયા પછી બાદશાહે પિતાની મલીન ઈચ્છા પૂરી કરવા વિનંતી કરી, ત્યારે રામદુલારીએ બાદશાહને કહ્યું–હવે મને છેલી વખત મારા ભગવાનની સામે મન મૂકીને નૃત્ય કરી લેવા દે, પછી આ દેહ તમને સેંપી દઈશ. પછી આ દેહ તમારો ને હૈયાને પ્યાર પણ તમારે, બાદશાહે આ વાત
કબૂલ કરી.
ચારિત્ર માટે પ્રાણુ આપતી દુલારી” – એ દિવસે પૂનમની રાત હતી. સોળ શણગાર સજીને દુલારીએ રાતના દશ વાગે મંદિરમાં જઈ નૃત્ય શરૂ કર્યું. સામે બાદશાહ પણ ગાદી તકિયા પર બેસી ગયા. રાત વીતતી ગઈ તેમ દુલારીની ભક્તિ પણ જામતી ગઈ. આમ કરતા પરેઢિયાના ચાર વાગ્યા. દુલારી નૃત્ય કરી કરીને થાકી ગઈ હતી એટલે નીચે બેસી ગઈ ને મહાદેવના ચરણમાં શીશ ઝુકાવ્યું. સાષ્ટાંગ દંડવતને અભિનય શરૂ કર્યો. આંગળીએ પહેરેલી વિષ પાયેલી હીરાની વીંટી ચૂસી લઈને રામદુલારીએ મહાદેવને સાષ્ટાંગ પ્રણામ કર્યા. એ જ સમયે એના પ્રાણ ચાલ્યા ગયા. ઘણી વાર એમને એમ પ્રણામ કરતી જોઈને બાદશાહના મનમાં થયું કે આ કેમ હાલતી નથી? ઉઠીને જોયું તે રામદુલારીને દેહમાંથી પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું. આ જોઈને બાદશાહના દિલમાં પારાવાર દુઃખ થયું. ધિક્કાર છે મારી કામવાસનાને! હું એની પાછળ પડી ત્યારે એને પ્રાણ તજવા પડયાને ! એનું અંતર કકળી ઉઠયું, અને “યા ખુદા”! કહેતે ઔરંગઝેબ દિમૂઢ બનીને દુલારીના નિપ્રાણ દેહની સામે જેતે રહી ગયે ને દુલારી તે ચાલી ગઈ.
બંધુઓ ! આ દષ્ટાંતમાંથી મારે તે તમને એક જ વાત સમજાવવી છે કે એક વખત પતીત બનેલી વેશ્યા પણ ચાંટ લાગતા કેવી પવિત્ર બની ગઈ!, શીયળ માટે કાયા કુરબાન કરી પણ શીયળ છેડ્યું નહિ. શીલ ધર્મની સૌરભ પ્રસરાવીને ઇતિહાસના પાને એનું નામ અમર બનાવી ગઈ. ફૂલની સુગંધ તે ઘડી બે ઘડી ટકે છે પણ શીલની સુગંધ તે યુગોના યુગો સુધી મહેકતી રહે છે. બ્રહ્મદત્ત ચક્રવતિ નાટક જોતાં જોતાં સુગંધિત ફૂલની છડી પ્રેમથી સૂંઘી રહ્યા છે. હવે સૂંઘતા સૂંઘતા તેમને શું વિચાર આવશે તે અવસરે.
ચરિત્ર – ભીમસેન અને સંન્યાસી બંને જણે સુવર્ણ રસના તુંબડા ભરીને ક્ષિતિપ્રતિષ્ઠ નગરની બહાર યક્ષના મંદિર પાસે શીલા ઉપર બેઠા. ભીમસેનને જલદી જવું છે પણ ભેગી કહે કે મને ગામમાંથી મીઠાઈ લાવી આપ, પછી જજે. ભીમસેનને થયું કે જેણે મારા ઉપર ઉપકાર કર્યો છે તેનું કામ કરવું જોઈએ એટલે હા પાડી. ભીમસેન પિતાની તુંબડી લઈને જાય છે ત્યારે સંન્યાસી કહે તુંબડી મૂકીને જા. પછી લઈ જજે. ભીમસેન સંન્યાસીને વિશ્વાસે મૂકીને ગયે.
ઉઠાવગીરી કરતે સંન્યાસી ” – ભીમસેન દેખાતે બંધ થયો કે તરત
Page #624
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ જ સંન્યાસીએ પિતાની મલીન ભાવનાને અમલ કરવા વિચાર કર્યો. હું શા માટે આ ભિખારી જેવા ભીમસેનને મારો આ મહામૂલો સુવર્ણરસ આપી દઉં ! મહેનત બધી મેં જ કરી છે અને એનું ફળ આ રંકને આપવાથી શું ફાયદે ? આવા રંક અને દીન તે દુનિયામાં ઘણું ય રખડે છે. સૌ સૌનાં કર્મો ભોગવે છે. મારા પુણ્યથી મને આજે સુવર્ણરસ મળ્યો છે. તે ભીમસેનને શા માટે આપી દઉં? આમ વિચાર કરીને તેણે ભીમસેનને મીઠાઈ લેવાના બહાને નગરમાં એકલી દીધો અને પિતે ત્યાંથી ઝડપથી પલાયન થઈ ગયો. આ તરફ ભીમસેને નગરમાં જઈને મીઠાઈ ફળ ફૂલ લીધા અને ઝડપભેર મંદિર તરફ આવ્યો. આવીને જુએ છે તે સંન્યાસી કયાંય દેખાય નહિ. સંન્યાસીને નહિ જોતાં જળ વિના માછલી તરફડે તેમ ભીમસેન તરફડવા લાગે, અને હાંફળે ફાંફળે બની ગયે. એને દુનિયા ફરતી લાગી. હૈયું બેસી જતું હોય તેમ લાગ્યું. આંખે અંધારા આવવા લાગ્યા. મનમાં વિચાર કરવા લાગ્યું કે મહાત્મા કયાં ગયા હશે? શું એમની મતિ બદલાઈ ગઈ હશે? એમના દિલમાં પાપ પિ હશે ? શું અગાઉથી એમણે નક્કી કરી રાખ્યું હશે કે મને મીઠાઈ લેવાના બહાને નગરમાં મોકલીને પિતે અહીંથી પલાયન થઈ જવું ? અરેરે....ભગવાન ! તેં આ શું કર્યું? તને આ ગરીબની દયા ન આવી! મેં પૂર્વભવમાં કેવા પાપ કર્યો હશે! આટલું બેલતા ભીમસેન બેભાન થઈને ધરતી ઉપર ઢળી પડશે. હજુ કે બૂરા કરશે ને શું બનશે તે અવસરે.
વ્યાખ્યાન નં. ૫૭ ભાદરવા વદ ૧૦ ને શનિવાર “સંતોષ એ જ સાચું ધન” તા. ૧૫-૮-૭૯
શાસ્ત્રકાર મહર્ષિ ભગવંતોએ ભવસાગર તરવા માટેના અદ્ભુત ઉપાયો બતાવ્યા છે. સમ્યફજ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ ભવસાગરથી તરવાના અદ્ભુત ઉપાય છે. આ ચારની સાધના સિવાય કર્મોને ક્ષય થાય નહિ. કર્મોના ક્ષય વિના ભયંકર ભવસાગર તરાય નહિ. શાસ્ત્ર દ્વારા મળેલો પ્રકાશ અને તેનાથી વિકસાવેલી દષ્ટિ સાધનાને સફળ કરાવી આત્માને ભવસાગરથી પાર ઉતારે છે. જેને વીતરાગ ધર્મની રોમે રોમે શ્રદ્ધા હોય, ભવસાગર તરવાની લગની હેય એ તે એક જ વિચાર કરે કે હું જૈન ન હોત ને માત્ર શ્રીમંત જ હેત અગર સત્તાધીશ હત ને ધમી ન હત, આબરૂદાર હેત ને આસ્તિક ન હોત તે હું કમભાગી હોત. ભલે, મારી પાસે ધન નથી પણ ધર્મિષ્ઠ છું, જૈન છું, આસ્તિક છું તે હું મહાન ભાગ્યશાળી છું. આવી ખુમારી આત્મામાં એક અજબ પ્રકારની પરિણતિ ઘડે છે. એ આત્મા જગતમાં મગરૂર થઈને ફરે છે પણ દીનહીન બનીને ફરતે નથી. એને તે એવી ખુમારી હોય છે કે હું આસ્તિક છું તે બધી સુખ સમૃદ્ધિ અને સગવડ મારી પાસે
Page #625
--------------------------------------------------------------------------
________________
૫૭૪
શારદા સિદ્ધિ છે, કારણ કે એમાં ભવસાગરથી તરવાના ઉપાયોને અવકાશ છે, અવસર છે. હવે મારે જલદી ભવના બંધને કાપવા છે. એ જ લગની હોય છે.
બંધુઓ ! તમને એમ થશે કે ભવને ભયંકર કેમ કહ્યો છે? ભવ એટલે સંસાર. આ સંસાર દેખીતે જ પોતાની ભયંકરતા રજૂ કરે છે. જુઓ ને ગઈ કાલના રાજા મહારાજાઓ આજે પદભ્રષ્ટ થઈ ગયા છે. ગઈ કાલના આબરૂદાર અને સત્તાધીશે આજે ગુલામ થઈ ગયા છે. કાલના કરોડપતિ આજે રેડપતિ જોવામાં આવે છે. ગઈ કાલે જેને લોકે ખમ્મા ખમ્મા કરતા હતા તેની સામું આજે કે જેનાર નથી. જે સંસાર આવું પ્રત્યક્ષ દેખાડે છે તેને કેવો માનવો? ભયંકર કે સુંદર? સંસાર દેખીતે ભયંકર છે પણ હજુ તમને ભયંકર લાગ્યો નથી. જેટલો સંસાર સુખની સામગ્રી પ્રત્યે જીવને પ્રેમ છે એટલે ધર્મારાધનાની સામગ્રી પ્રત્યે પ્રેમ નથી.
મનુષ્ય ભવમાં જીવને જેમ પુણ્યથી આરાધનાની સામગ્રી મળે છે તેમ પુણ્યગે સંસાર સુખની પણ સામગ્રી મળે છે. મારે તમને એ પૂછવું છે કે બંને પ્રકારની સામગ્રીમાં તમને કઈ સામગ્રી પ્રત્યે અધિક પ્રેમ છે? સંસાર સુખની સામગ્રીમાં કે ધર્મ આરાધનાની સામગ્રીમાં? સુખની સામગ્રી એટલે તમે સમજ્યા ને? પૈસા, ખાનપાન, મકાન, પત્ની, પુત્ર પરિવાર, બંગલા, ગાડી, મોટર, ટી.વી., ફીજ આ બધી સંસાર સુખની સામગ્રી મનાય છે અને આરાધનાની સામગ્રી એટલે? જિનેશ્વર પ્રરૂપિત ધર્મને વેગ, સદ્ગુરૂને ને શાસ્ત્ર શ્રવણને વેગ. આ બધી આરાધનાની સામગ્રી છે. હવે તમારા હૈયાને પૂછે કે તને સુખની સામગ્રી ગમે છે કે આરાધનાની સામગ્રી ગમે છે? કઈ સામગ્રી ગમે છે? અહીં આપણે જેને સુખની સામગ્રી કહીએ છીએ તે વાસ્તવિક સુખની સામગ્રી નથી. એ ધ્યાન રાખજે પણ મેહાંધ આત્માઓને સાચે ખ્યાલ નથી. અંતરથી વિચારે કે પૈસા, કુટુંબ-પરિવાર, ભેગ સામગ્રી માટે શું શું કર્યું? અને વિતરાગ દેવ, નિગ્રંથ ગુરૂદેવ, અને ત્યાગમય એવા જિનશાસન અને જિન ધર્મની ભક્તિ માટે શું શું કર્યું? અહીં જ તમને સમજાશે કે મારો પ્રેમ કઈ બાજુ વધારે છે? વિચાર કરતા તમને જણાશે કે સુખ સામગ્રી માટે મેં મારે આત્મા હોમી દીધો જ્યારે ધર્મસામગ્રી માટે હજુ સુધી મેં કઈ કર્યું નથી. આ જાતની હદયના મંથનપૂર્વકની વિચારણા એ પણ ધર્મપ્રાપ્તિની પૂર્વભૂમિકા છે.
આજે તમારે ઝોક કયાં છે? આત્માને જ પૂછો કે તે પ્રભુના અનુપમ શાસનની આરાધના માટે આ ભવમાં શું કર્યું ? શાસન ખાતર પ્રાણની, દેહની કે ઈન્દ્રિયેની કેટલી કુરબાની આપી ? એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે આરાધનાની સામગ્રીને સદુપયોગ કરવાથી નિયમા સદ્ગતિ છે. જ્યારે સંસાર સુખમાં પાગલ બનવાથી ગતિ છે. મકાન, ધન, સ્ત્રી, પુત્ર-પરિવાર, પેઢી એ બધી બાહ્ય સુખની સામગ્રી છે જ્યારે ધર્મ, ધર્મગુરૂઓ, ધર્મશાસ્ત્રો, ધર્મસ્થાનકે એ ધર્મ સામગ્રી છે. તમારો પ્રેમ કઈ સામગ્રી
Page #626
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૫૭૫ ઉપર છે? તમારી પેઢીમાં નુકસાન થાય તો દુઃખ થાય કે ધર્મસ્થાનકમાં નુકસાન થાય તે દુઃખ થાય? હસાહસી હસીને પતાવી દીધું. ખરેખર આરાધનાની સામગ્રી પ્રત્યે પ્રેમ જાગ્યે હોય તે તે તરફ અધિક ઝોક કે વળાંક હૈ જોઈએ. સંસારરૂપી સામગ્રીમાં મોહરાજાનું એવું ભયંકર નાટક છે કે તે શાંતિથી જંપવા ન દે.
આપણુ અધિકારના નાયક બ્રહ્મદત્ત ચક્રવતિ નાટક જેવાના મેહમાં મસ્ત બનેલા છે. બંધુઓ! તમે બધા પણ નાટક સિનેમા જેવા જાઓ છે ને? પણ ખ્યાલ કરે કે આ સંસાર એક નાટક છે. જેમ નાટકમાં સુખના, દુઃખના, હસવાના અને રડવાના બધા દો દેખાય છે તેમ આ સંસારમાં પણ સુખ-દુઃખ, હસવાનું રડવાનું બધું રહેલું છે. જેમ નાટક સિનેમામાં ગમે તેવા દ્રશ્ય જેવા છતાં એની તમને કંઈ અસર થતી નથી તેમ સંસારમાં ગમે તેવા પ્રસંગો આવે ત્યારે સમભાવ રાખતા શીખો. તમે કાવાદાવા –દગા પ્રપંચ કરીને ધન કે સત્તાની ખુરશી મેળવશે પણ અંતે તે બધું છેડીને જવાનું ને! એક કાંકરી જેટલું પણ સાથે આવશે? આવવાનું હોય તે કહી દેજે. જે સાથે આવતું હેત તે છ છ ખંડના સ્વામીએ બધું છેડીને દીક્ષા લેત નહિ. પણ અંતે તો એને છોડવાનું જ છે એમ સમજીને એ પહેલેથી છેડી દે છે. જેથી અંતિમ સમયે પસ્તાવાને વખત ન આવે. જિંદગીભર પાપની પ્રવૃત્તિ. કરીને જે મેળવ્યું છે અંતિમ સમયે છોડવાનું છે. તે સમયે ધર્મ વિના બીજું કઈ શરણભૂત થવાનું નથી. જુઓ, એક ઐતિહાસિક દાખલો આપું.
“તૃષ્ણની આગે કરાવેલી ૧૭ વાર લડાઈ” --મહંમદ ગઝનીએ હિંદુસ્તાન ઉપર નાની મોટી ૧૭ વખત લડાઈ કરી. લડાઈ કરવાનું કારણ જમીનના ટુકડાની ભૂખ, સત્તાની ભૂખ અને પરિગ્રહની અત્યંત તૃષ્ણા. આ ત્રણ ચીજોને માટે ખૂનખાર જંગ ખેલ્યા, લોહીની નદીઓ વહાવી છે. નિર્દોષ જીના પ્રાણ લીધા હતા. આ મહંમદ ગિઝની હિંદુઓના મંદિરને ખૂબ દ્વેષી હતા. જ્યાં મંદિર દેખે ત્યાં તૂટી પડત. ૧૭ ચઢાઈમાં એક વખત એણે સોરઠન પ્રભાસ પાટણના સોમનાથ તીર્થ ઉપર ચઢાઈ કરી. મંદિરનું રક્ષણ કરવા માટે હિન્દુ રાજાઓ ખૂબ ઝઝૂમ્યા પણ ફાવ્યા નહિ. હિન્દુઓને પાછા હઠાવીને મહંમદ ગિઝનીએ મહાદેવનું મંદિર તોડયું. તેમાંથી અપાર સોનું, રૂપું, હીરા-માણેક વિગેરે ઝવેરાતના ગાડા ભર્યા. સોમનાથ મહાદેવના મંદિરને તેડ્યું ને આટલી મિલ્કત લીધી છતાં એની ભૂખ મટી નહિ, ત્યારે સોમનાથ મહાદેવના લિંગને તેડવા ઉઠે. વિચાર કરો કે એ કેટલી કરતા હશે! એની કૂરતાએ કંઈક યુવાન પત્નીઓને પતિ વગરની બનાવી દીધી. કંઈક મા-બાપ દીકરા વિનાના ગૂરતા થઈ ગયા તે કંઈક સંતાને મા-બાપ વગરના બની ગયા. સૌંદર્યવતી નવયુવાન રમણીઓને ઉઠાવીને એને જનાનખાનામાં લઈ જતે. એના દિલમાં દયાને તે છોટે પણ ન હતો.
Page #627
--------------------------------------------------------------------------
________________
૫૭
શારદા સિદ્ધિ
“ મહાદેવના લિંગને તાડતા મહંમદ'' :- - તે જ્યારે મહાદેવના લિગને તાડવા ઉડયા ત્યારે હિંદુ રાજાઓએ સામનાથના લિંગને કાયમ રાખવા માટે ઘણી વિનંતી કરી, સાનાની લાલચ આપી છતાં મહ મદ્રે એ વાત ન માની અને લિંગ તાડયું. તેની નીચેથી પણ પુષ્કળ હીરા-માણેક મેતી વગેરે ઝવેરાત નીકળ્યું, કારણ કે ઘણાં વખતનું જૂનું મંદિર હતું. તેમાં ઘણી સંપત્તિ એકઠી કરવામાં આવી હતી. આ લૂંટ કરીને ગુજરાતમાંથી જતા અણહિલપુર પાટણની ભૂમિ ફળદ્રુપ હાવાથી મહુ'મદને પસ૬ પડી તેથી ત્યાં રહેવાનુ` મન કર્યુ પણ લેાકેા સાથે ફાવતું ન આવવાથી એક વર્ષી રહીને સ્વદેશ તરફ રવાના થયા. અજમેરના રસ્તે રજપૂત રાજાએ ભેગા થયા છે એવી ખાતમી મળવાથી કચ્છ-સિંધ અને મૂલતાનને રસ્તેથી તે ગીઝની જવા નીકળ્યેા. રસ્તામાં તેના લશ્કરને ઘણી મુશ્કેલીઓ નડી. એના મેટા ભાગના લશ્કરના ત્યાં નાશ થયા. પેાતે મહામુસીખતે ગીઝની આવ્યો પછી તે હિન્દુસ્તાનમાં આવ્યો નહિ. તેણે મુસલમાન રાજાઓમાં સુલતાનનું પદ મેળવ્યું હતું. હિન્દુસ્તાન ઉપર સત્તર સત્તર વખત લડાઈ એ કરીને, લૂંટ કરીને અખૂટ ધન મેળવ્યું હતું. છતાં તેની તૃષ્ણા મટી ન હતી. ખસ, કેમ ધન વધારે મેળવુ? વધારે સત્તા મેળવુ' એ જ એની ભૂખ હતી.
“ મરણુ વખતે શું ઝવેરાત બચાવી શકે ? ” મધુએ ! આવે મેટ સત્તાધીશ સુલતાન અખૂટ સ*પત્તિના સ્વામી બન્યા પણ કાળ અને કમ કોને છેડે 'છે? આખરે ઈ. સ. ૧૦૩૦ માં તે ખીમાર પડયા ત્યારે મોટા મોટા ડૉકટરો, દો અને હકીમેાને મેલાવીને એના શરીરની ચિકિત્સા કરાવવામાં આવી છતાં એની વેદના એછી થતી નથી. શું સપત્તિ પીડા લઈ શકે છે? આજ સુધી કોઈ એ સાંભળ્યુ છે કે મેટો સમ્રાટ હાય એને હીરાજડિત ચાદર પથારી ઉપર બિછાવીને સૂવાડે તા વેદના શાંત થાય ? અખોપતિને મેાતીની ચાદર બિછાવીને સૂવાડે તા એની વેદના મટે આવુ' કઢી અને ખરુ? ના. તે પછી શા માટે આટલા બધા માડુ રાખા છે? જેને મેળવતાં ઘાર કર્યાં કર્યાં છે તે જ વસ્તુ કમના ઉદય વખતે સહારા આપતી નથી. એવુ' સમજીને પણ એની મમતા છેાડવી જોઈએ. મહુ`મદ ગીઝની વૃદ્ધ થયા, માં થયા ને મરવા પડયા ત્યારે એને માટે લાખ્ખા ઇલાજો વ્યર્થ ગયા, ત્યારે એને નજર સમક્ષ હજારો મણ જેટલી સેાના ચાંદીની પાટા તરવા લાગી. બે હજાર મણ હીરા દેખાવા લાગ્યો. રૂપ સુંદરીઓનુ દર્શન થવા લાગ્યું. હાય....હાય....આ બધું છેડીને મારે જવુ' પડશે ? આ પ્રશ્નને એને પાગલ બનાવી દીધા, ગાંડાની જેમ લવારા કરવા લાગ્યા. છેવટે એને હવે ખચવાની કોઈ આશા ન રહી ત્યારે તેણે વજીરને હુકમ કર્યાં કે મારી સઘળી દોલત ખજાનામાંથી બહાર કાઢી એક મેદાનમાં ગેહવેા. મારે એનું અંતિમ દશ ન કરવું છે. સુલતાને મહ'મદ ગીઝનીના હુકમ પ્રમાણે હીરા, માણેક,
..
Page #628
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૫૭૭ મિતી, નીલમ, પાના, સેનું, રૂપું વિગેરે સઘળું દ્રવ્ય, હાથી, ઘોડા, રથ, પાયદળ, લશ્કર વિગેરે બધું વ્યવસ્થા પૂર્વક શેઠવ્યું. એક તરફ ઝવેરાતના ઢગલા, બીજી તરફ સેના રૂપાના ઢગલા, ત્રીજી તરફ હાથી, ઘેડા રથ વિગેરે અને એથી તરફ પાયદળ, લશ્કર, નેકર ચાકરે ગોઠવ્યા, પછી મહંમદ ગઝનીને પલંગ ત્યાં લાવવામાં આવ્યું. પલંગ ઉપર પડયા પડયા ચારે બાજુ પોતાની દાલત તરફ દષ્ટિ કરી. અપાર દેલત જોઈને એ મેટેથી બબડવા લાગ્યો કે આટલી બધી દેલત મેં ભેગી કરી એ શું મારે મૂકીને જવાનું? એ દેલત અને વૈભવે સામે જેવા લાગે. જેમ જેમ જેતે ગયે તેમ તેમ તેનું ગાંડપણ વધવા લાગ્યું અને જોરજોરથી ચીસે પાડવા લાગે. આ બધા સંગેને એકી સાથે થનારા વિરહની યાદ એને સળગાવતી હતી. સુખીમાં સુખી ગણાતે સુલતાન અંતે પાગલ બનીને હાથ ઘસતે ચાલ્યા ગયે પણ એની સમૃદ્ધિ એને બચાવી શકી નહિ કે સાથે કેઈ ગયું નહિ. આવા દાખલાઓ સાંભળીને જીવનમાંથી મોહ-મમતા ઓછા કરો. સંસાર એક નાટક છે. એમ સમજી આશ્રવનું ઘર છોડી સંવરના ઘરમાં આવે.
બ્રહ્મદત્ત ચક્રવર્તિ નાટક જોવામાં મસ્ત બન્યા કે અહ! શું આ સુંદર નાટક છે! નાટક જોતાં જોતાં સુગંધિત પુષ્પોની છડી સુંઘવા લાગ્યા. એ ગુલાબ-મગર આદિ ઉત્તમ પ્રકારનાં પુષ્પની છડી સુંઘતા સંઘતા તેમના મનમાં વિચાર આવ્યું કે એ: પૂર્વે આવા પુની છડી કયાંય સૂઘેલ છે. તેમ જ આવા પ્રકારનું નાટક પણ કયાંક જેયેલ છે. તેમ આવું ગીત પણ કયાંક સાંભળ્યું છે, પણ આ બધું મેં ક્યાં અનુભવેલું છે તે યાદ આવતું નથી. આ વિચાર કરતાં કરતાં બ્રહ્મદત્ત ચકવતિને મૂછ આવી ગઈ એટલે દાસ-દાસી, નેકર, ચાકરે વિગેરે ભેગા થઈ ગયા. અહ! આપણું મહારાજાને આ એકદમ શું થઈ ગયું ? કે પંખો વીંઝે છે, કોઈ ચામર ઢોળે છે, કઈ શીતળ પાણું છાંટવા લાગ્યા તે કઈ ચંદનનું વિલેપન કરવા લાગ્યા. ચક્રવતિને મૂછવસ્થામાં જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. એના પ્રભાવથી એમણે પિતાના પાછલા પાંચ ભવ જાણી લીધા એટલે એને નિશ્ચય થઈ ગયો કે જ્યારે હું પહેલા સૌધર્મ દેવલોકમાં પદ્મગુલ્મ નામના વિમાનમાં હતા ત્યારે મેં આવું નાટક જોયું હતું. આવી ઉત્તમ પ્રકારના ફૂલોની છડી (ગુછો) સુંઘેલ હતી, અને આવું ગીત પણ સાંભળેલ. આવી વાત મૃગાપુત્રમાં બની છે. મૃગાપુત્ર એમના મહેલના ઝરૂખામાં ઉભા હતા. નગરની વચ્ચે મહેલ હતો. ચાર રસ્તા પડતા હોવાથી સેંકડો માણસની અવરજવર છે. મૃગાપુત્ર ગોખે ઉભા જોતા હતા એમાં એમની દૃષ્ટિ સમતાના સાગર, નયનમાં નેહ છે, અંતરમાં કરૂણું છે અને જેમના મુખ ઉપર સંયમના તેજ ઝગારા મારી રહ્યા છે એવા ત્યાગી સંત ઈ સમિતિનું પાલન કરતાં નીચી દષ્ટિએ ચાલ્યા જાય છે તેમના ઉપર પડી. સંતને જોતાં મૃગાપુત્રને વિચાર થયો કે મેં આવું કયાંક જોયું શો. ૭૩
Page #629
--------------------------------------------------------------------------
________________
૫૭૮
શારદા સિદ્ધિ છે. એ ચિંતનમાં જોડાતા મેહનીય કર્મની ઉપશાંત થતા જાતિસ્મરણ જ્ઞાન થયું. એ શાનમાં પોતાના પૂર્વભવે જેયા.
અહીં પણ બ્રહ્રદત્ત ચક્રવતિએ જાતિસ્મરણ જ્ઞાન થવાથી પૂર્વના પાંચ ભ જોયા ને વિચાર આવ્યું કે મારે સંગાથી મારી સાથે ને સાથે રહેનારે મારે ભાઈ હાલ કયાં હશે? તેની શોધ કરવા બ્રહદત્તે એક અડધે શ્લોક ર “મારવ વાર્તા
ઇં, માતં વમત્તે તથા આ લોકની રચના કરીને બ્રહ્મદત્ત ચક્રવતિએ પોતાના પ્રિય મિત્ર અને મુખ્ય પ્રધાન વરધનુને લાવીને કહ્યું કે તમે આખા નગરમાં ખૂણે ખૂણે જાહેરાત કરાવે કે જે વ્યક્તિ આ શ્લોકના ઉત્તરાર્ધની પૂર્તિ કરી આપશે એને રાજા અડધું રાજ્ય આપશે. આ પ્રમાણે સૂચના કરી. આ જાતની જાહેરાત થતાં લોકે એ શ્લોકની પૂર્તિ કરવા તનતોડ મહેનત કરવા લાગ્યા. આ મહેનત શા માટે થઈ તે સમજાણું ને? રાજ્ય માટે. લક્ષ્મી તે બધાને ખૂબ વહાલી છે. કેમ બરાબર ને ?
એક શ્રીમંત શેઠને સુધીર નામે એક પુત્ર હતું. સુધીરના પિતાજી એકાએક મરણ પામ્યા. થોડા દિવસ પછી પિતાજીનો શેક વિસારે પડે ત્યારે સુધીરે એના વૃદ્ધ મુનીમજીને કહ્યું કે તમે બરાબર હિસાબ કરીને મને કહે કે મારા પિતાજીની મિલ્કત કેટલી છે? મુનીમે ત્રણચાર દિવસ સુધી ખૂબ મહેનત કરીને બરાબર કયાસ કાઢ, પછી સુધીરને કહ્યું એ મારા નાના ને નવા શેઠ! તમારા પિતાજી તો તમને હીરાથી તળે એટલી મિલકત મૂકીને ગયા છે. સુધીરે કહ્યું એટલે કેટલી મિલ્કત કહેવાય? ત્યારે મુનીમે કહ્યું ઓછામાં ઓછું તમારી ચાર પેઢી સુધી તે ન જ ખૂટે એટલું ધન છે, માટે હવે તમારે કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી, પણ તે દિવસથી સુધીરની ભૂખ ને ઉંઘ ચાલ્યા ગયા ને શરીર સૂકાવા લાગ્યું. પત્ની પૂછવા લાગી—નાથ ! તમને શું ચિંતા છે? હું તમારી અર્ધાગના છું. તમારા સુખ દુખમાં ભાગીદાર છું. જે મને નહિ કહો તે કેને કહેશો? સુધીરને ઘણું સમજાવ્યો છતાં કંઈ બોલતો નથી. સૂનમૂન જે બની ગયા. પિતાના પુત્રની આવી દશા જોઈને એની માતા પણ પૂછવા લાગી કે બેટા ! તને શું થાય છે? તારું શરીર દિવસે દિવસે કેમ સૂકાતું જાય છે. તારા પિતાજી આટલી બધી મિલકત મૂકીને ગયા છે ને તારે શી ચિંતા છે? તે પણ કંઈ બે નહિ. આથી માતાને ઘણા વિચાર આવવા લાગ્યા.
આ સમયે એક સંન્યાસી ભિક્ષા માંગવા માટે આવ્યો. એ સંન્યાસીને સુધીરની માતાએ કહ્યું મહારાજ! મારા દીકરાની આવી દશા થઈ છે. હવે આપ એને માટે કંઈ ઉપાય બતાવે. સંન્યાસીએ સુધીરનો રંગ પારખીને એની માતાને કહ્યું કે તમારે દીકરે જ એકાદ ગરીબને શેર બાજરી અગર ઘઉંને લોટ આપીને જમે તે એને
Page #630
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૫૯
સારુ' થશે. સુધીરને આવા નિયમ લેવડાવ્યેા. સુધીર દરરાજ આ રીતે કરે છે પણ એક દિવસ એવે આવ્યે કે કોઈ લેનાર ન મળ્યુ. ત્યાં ત્રણ વાગે એક ભિખારી નીકળ્યા. તેને લાવે છે ને આપવા તૈયાર થાય છે ત્યારે ભિખારી કહે છે કે હું મારી પત્નીને પૂછીને આવુ છુ. સુધીરે કહ્યું તું ભિખારી છે તે તારે લોટની જરૂર હશે જ ને ! એમાં પૂછવાનુ` શુ` ? ભિખારી કહે છે ના....મારી પત્નીની રજા સિવાય હુ· લોટ નહિ લઉં. હું પૂછીને તરત આવું છું.
પેલો ગરીબ ભિખારી એને ઘેર ગયા ને પત્નીને પૂછ્યુ કે આપણાં ઘરમાં કેટલા દિવસ ચાલે તેટલું અનાજ છે ? પત્નીએ કહ્યુ` કે આજના દિવસ ચાલે એટલુ અનાજ છે, માટે આપણે આજે જરૂર નથી. ભિખારીએ સુધીર પાસે આવીને કહ્યું શેઠ ! અમારી પાસે આજના દિવસનુ છે માટે અમારે જરૂર નથી. સુધીર કહે ભલે રહ્યુ` પણ કાલે ચાલશે. ભિખારીએ હસતા હસતા કહ્યુ' શેઠ! અમે તે કાલની ચિ'તા કરતા જ નથી. ભિખારીની વાત સાંભળીને સુધીર મુગ્ધ બની ગયા કે આની પાસે કાંઈ નથી છતાં કાલની ચિંતા કરતા નથી અને મારી પાસે ચાર પેઢી ચાલે એટલું છે છતાં હુ રડુ' છું. ધિક્કાર છે મારી વૃત્તિને! ખરેખર સંતેષ રૂપી ધન એ સાચું ધન છે અને લક્ષ્મીના સંગ્રહ કરવાના આનંદ કરતા દાનનેા આનંદ શ્રેષ્ઠ છે. આવુ' સમજી સુધીર લક્ષ્મીને સદુપયેાગ કરવા લાગ્યા. એનુ' જીવન પલ્ટાઈ ગયુ.
હવે આપણી મૂળ વાત ઉપર આવીએ. બ્રહ્મદત્ત ચક્રવતિની થયેલી જાહેરાત પ્રમાણે નાના મોટા બધા અડધા શ્ર્લોક લે છે. દરેકના મનમાં એવી ભાવના છે કે આપણે અડધા શ્લોક જોડીને અડધુ રાજ મેળવીએ પણ જ્યાં મોટા મોટા વિદ્વાને અને 'ડિતાની મતિ ચાલતી નથી ત્યાં બીજાની તેા વાત જ કયાં ? કઈ શ્લોકનું પદ જોડી શકતા નથી. આગળ શુ બનશે તેના ભાવ અવસરે.
ચરિત્રઃ- “ વગડામાં ભીમસેનના હૃપાંત. ” સંન્યાસી વિશ્વાસઘાત કરીને ચાલ્યેા ગયા, તેથી ભીમસેનને ખૂબ આઘાત લાગ્યા. તે એકલો બેઠો બેઠો અહ્સાસ કરવા લાગ્યા કે હાય વિધાતા! તેં મારી જિંદગી સાથે કેવી ક્રૂર રમત ખેલી ? આજે મારી જીતની બાજી હારમાં પલ્ટાઈ ગઈ છે. કેટલા કષ્ટ વેઠીને હું સન્યાસી સાથે ગયા હતા. મેં ભૂખ-તરસ, ટાઢ-તડકાની પરવા ન કરી. મેં ખૂબ સાવધાનીપૂર્વક વફાદારીથી એમને એમના કાર્યની સિદ્ધિમાં પૂરેપૂરો સાથ આપ્યા. એને મને આ જ બદલો મળ્યેા ! મારા પ્રયત્ન અને પ્રમાણિકતાનું આ જ પરિણામ ! હે ક`રાજા ! મારા કયા કર્મોની તું મને શિક્ષા ફટકારી રહ્યો છે? આ ભવમાં તે મે' ખૂબ શુદ્ધ જીવન વીતાવ્યું છે. ન્યાય અને નીતિથી મે રાજ્યશાસન કર્યુ છે. કોઈ ને પણ કષ્ટ ન પડે એ રીતે હુ જીવન જીવ્યેા છું. સ્વપત્નીમાં મે" સતેષ માન્યા છે. પરસ્ત્રીને મેં મારી માતા અને બહેન સમાન ગણી છે. વ્યસના અને ભભૂકતી વાસનાએથી હું સદાય ફ્ર
Page #631
--------------------------------------------------------------------------
________________
૫૮૦
શારદા સિદ્ધિ રહ્યો છું. મેં યથા શક્તિ તપ કર્યું છે. સુપાત્ર દાન દીધા છે. વતનિયમનું પણ મેં યથાર્થ ને શુદ્ધ રીતે પાલન કર્યું છે. તે પણ હે કર્મરાજા! મારી આવી અવદશા શા માટે કરી? મારા આ ભવના કેઈ કર્મનું આ પરિણામ તે નથી જ, પણ મેં પૂર્વભવમાં કરેલાં પાપકર્મોનું આ પરિણામ છે.
પાપને પશ્ચાતાપ કરતે ભીમસેન” - પૂર્વભવમાં મેં એવા ઘેર કમે બાંધ્યા હશે તેથી જ્યાં સુખની વેળા આવે છે ત્યાં પાછું કોઈને કોઈ રીતે દુઃખ આવીને ઉભું રહે છે. મેં પૂર્વભવમાં કેઈ ને ખાવાપીવામાં, સુખ ભેગવવામાં દરેક રીતે અંતરાય પાડી હશે. જંગલમાં લીલાછમ ઝાડે કપાવ્યા હશે અગર વનમાં આગ લગાડીને લીલા ઝાડને ઉભા ને ઉભા સળગાવી મૂક્યા હશે ! માતાથી બાળકને વિખૂટા પડાવ્યા હશે! માગે જતાં નિર્દોષ વટેમાર્ગુઓને લૂટયા હશે ! જંગલમાં જ કરતા નિર્દોષ પશુઓના શિકાર કર્યા હશે! કોઈની થાપણ ઓળવી હશે ! કોઈના માથે બેટી આળ ચઢાવી હશે ! સ્ત્રીઓ ઉપર અત્યાચાર કર્યા હશે ! દગા પ્રપંચથી કેઈનું ધન મેં લૂંટી લીધું હશે! ન જાણે મેં કયા કયા પાપ કર્યા હશે! સર્વજ્ઞ ભગવંત સિવાય બીજું કેણ કહી શકે?
પુણ્યહીન પૂરા મુજ જેસા, મિલે નહી સંસાર,
સહાયક અગર મિલે તો બદલે, વિ ભી કર્માનુસાર " હે ભગવાન ! આ સંસારમાં મારા જે પુણ્યહીન, હતભાગી બીજું કોઈ નહિ હોય. ધન વિના મારા અને મારા કુટુંબને જીવનનિર્વાહ કેવી રીતે ચલાવવો? હવે તે શરીર પણ કામ આપતું નથી. મને જે ડી ઘણી હિંમત આવી હતી તે પણ સંન્યાસીએ કરેલા વિશ્વાસઘાતથી ચાલી ગઈ છે. મારા જીવનને ધિકાર છે! મારુ જીવતર વ્યર્થ છે. હું મારી પત્નીને કે મારા બાળકોને ઉપયોગી થઈ શકતો નથી. આવા જીવને જીવવા કરતાં મારા માટે મૃત્યુ શ્રેષ્ઠ છે. એમ વિચારી ત્રીજી વખત ગળે ફસ ખાઈને મરવા તૈયાર થયે.
ભીમસેન હવે જીવનને છેલ્લા રામ રામ કરવા લાગે. એ હામ ગુમાવી બેઠે હતે. પણ એણે બુદ્ધિ ગુમાવી ન હતી. અંદરથી એની જાગતી સદ્બુદ્ધિએ પડકાર કરીને કહ્યું કે ભીમસેન ! તારું આખું જીવન તે ધૂળમાં ગયું. હવે જ્યારે તે આ જીવનને અંત લાવવાને જ નિશ્ચય કર્યો છે તે પછી તું છેલ્લી જિંદગી સુધારી લે. આતયાન અને રૌદ્રધ્યાન કરીને તું આવતા ભવને બગાડીશ નહિ. મૃત્યુને તારે ભેટવું જ છે તે હસતા હસતા અંતરના ઉમળકાથી એનું સ્વાગત કર. શુભ ધ્યાન ધર. પ્રભુનું નામ સ્મરણ કર ને તારા અંતને ઉજળો બનાવ. હવે ભીમસેન શું કરશે તેને ભાવ અવસરે.
આપણે ત્યાં ઉગ્ર તપસ્વી બા. બ્ર. ચંદનબાઈ મહાસતીજીને જે તપ કરવાની
Page #632
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૫૮૧ તીવ્ર ભાવના હતી તે ભાવના પૂ. ગુરૂદેવની કૃપાથી અને શાસનદેવની સહાયથી આજે પરિપૂર્ણ થાય છે. આજે એમને ૩૫ મે ઉપવાસ છે. આવતી કાલે પારણાના ભાવ છે. આપ બધા તપસ્વીના બહુમાન નિમિતે ૩૫ દિવસને શું ત્યાગ કરે તેને વિચાર કરીને આવશે. બા. બ્ર. ભાવનાબાઈને પણ આજે ૨૭ મે ઉપવાસ છે. શાસનદેવ તેમની ભાવના પૂર્ણ કરે.'
વ્યાખ્યાન નં. ૫૮ ભાદરવા વદ ૧૧ ને રવિવાર “તપસાધના એટલે શું?” તા. ૧૬-૯-૭૯ બાબ, ઉગ્ર તપસ્વીનિ પૂ. ચંદનબાઈ મહાસતીજીનો ૩૫ ઉપવાસની
ઉગ્ર તપશ્ચર્યાના પારણા પ્રસંગે આપેલું મનનીય પ્રવચન. મોક્ષ માળના નેતા, રાગ-દ્વેષના વિજેતા એવા કેવળજ્ઞાની ભગવંતે સિદ્ધાંતમાં જીને આત્મ લ્યાણને પંથ બતાવતા સમજાવે છે કે હે આત્માઓ! આત્મસાધના કરવાનું કઈ ક્ષેત્ર કે સ્થાન હોય તે માનવભવ છે. અનંતકાળથી રખડતા આત્માએ મહાન પુણ્યને પંજ એકઠો કર્યો હશે ત્યારે આ જન્મ મળે છે. આ આત્મા ચતર્ગતિ સંસારની અંદર પ્રવાસ ખેડી રહ્યો છે. આ પ્રવાસમાં ફરતા ફરતા આપણે એક એવી - અલબેલી નગરીમાં આવી ચઢયા છીએ કે જ્યાં અચિંત્ય પુણ્યાનુબંધી પુણ્ય અને ધોધમાર પાપક્ષયની કમાણુને ધર્મ વહેપાર થઈ શકે છે. ભલે, આવા અનુપમ સ્થળે કદાચ અજાણ્યા આવી ચઢયા હોઈએ પણ આવી મહાન, ભવ્ય, આત્માને અનુપમ સુખ આપનાર કમાણીના વહેપાર જાણ્યા પછી એ વહેપાર કરવાની તકને કોણ ચૂકે? અને જે ચૂકે તે પછી તેના પસ્તાવાને પાર ન રહે.
આવું કિમતી જીવન મળ્યા પછી જીવનને અજવાળું છે કે અંધકારમય રાખવું છે? જીવનને પ્રકાશમય બનાવવું હોય તે જે જડ વસ્તુઓના રાગમાં રંગાયા છે તે રાગને છેડે. જડની ગમે તેટલી સેવા કરશે પણ એની જાત તમે ઓળખો છો? એ તમને તરછોડીને કાઢી મૂકશે. મહેલ મહેલાતમાં મુગ્ધ બનેલાને પણ મૃત્યુ પામતા મહેલની બહાર કાઢશે. તિજોરીની પાસે ને પાસે સૂનારા પણ એ ધનના કારણે કંઈક વાર ખંજરથી મરાયા અથવા છેવટે મરીને તિજોરી છોડીને ચેહ ભેગા થયા, માટે જડ પદાર્થોને રાગ છેડે ને સુકૃત કરવામાં લાગી જાવ. જીવનમાં સુકૃત એ દીવા સમાન છે.
આત્મા અનંતકાળથી અનેક પ્રકારની પુદ્ગલની બેડીઓમાં જકડાઈ રહ્યો છે. એનું કારણ છે મિથ્યાત્વ, આહારાદિ સંજ્ઞાઓ, ચાર કષા અને હિંસાદિ અનેક પાપની દોડધામ. આ બધી આત્માની વિકૃતિ છે. આત્મા વિકૃતિને વશ થઈ ગયા તેથી અનંત અનંતકાળથી એ પરાધીન, દુઃખી અને હડધૂત બની ગયે. આત્માનું અસલી સ્વરૂપ
Page #633
--------------------------------------------------------------------------
________________
૫૮૨
શારદા સિદ્ધિ તે અનત જ્ઞાનમય, અનંત દર્શનમય, અનંત સુખ અને અનંત વીર્યમય છે, પણ આજે એની દશા કઈ છે? વિકૃતિ જીવને કર્મ અને કાયામાં જકડે છે. તેને પરવશ બનેલા આત્માઓ કર્મની બેડીઓથી જકડાય છે કે જે કર્મની ખિલાઓ એના અનંતજ્ઞાન અને અનત સુખાદિ પર તાળાં મારી દે છે. જાણે કર્મરાજા જીવને કહે છે
સબ કુછ તમારા મગર હુકમ હમારા.” બધું અંદર છે. કંઈ ખોવાઈ ગયું નથી માત્ર સીલ લાગી ગયા છે. કર્મ સરકારની ચિઠ્ઠી ફાટે ત્યારે રેશન મળે, કારણ કે જીવ સંસ્કૃતિને ભૂલે ને વિકૃતિના પનારે પડી ગયે. આહારાદિ ચાર સંજ્ઞાઓએ વિકૃતિ છે. હું ખાઈ લઉં, ભેગું કરી લઉં, હું ભેળવી લઉં" આ બધી વિકૃતિ છે. એ જીવને વારંવાર કાયાની કેદમાં પૂરે છે ને કહે છે આ તારે મહેલવાસ. દુનિયાની જેલમાં રહેલા કેદીને જેલના રંગરોગાન કરવાનું મન ન થાય પણ આ જીવ તે કાયા રૂપી જેલમાં જન્મે ત્યારથી મારે ત્યાં સુધી હોંશથી આ દેહ રૂપી જેલની સેવા સરભરા કરવામાંથી ઉંચે નથી આવતો. સંસારી જીવ સંસારમાં દેહની, કુટુંબની અને દ્રવ્ય એટલે પૈસા, વહેપારધંધા આ ત્રિપુટીની સેવા કરી રહ્યો છે. આ ત્રિપુટીની સેવા જીવને સંસારમાં રઝળાવે છે. આ ત્રિપુટીની સેવામાં ઓતપ્રેત બનેલો જીવ દેવ-ગુરૂ અને ધર્મ આ ત્રિપુટીને ભૂલી જાય છે.
બંધુઓ! હું તમને પૂછું કે કાયારૂપી કોટડીની સેવા કેટલી કરે છે અને અનંતજ્ઞાની, ગુણનિધિ એવા પરમ ઉપકારી પ્રભુની ભક્તિ કેટલી કરે છે? કુટુંબ પરિવારની સેવા કરે છે તેટલી જીવનમાં અનુપમ જ્ઞાનને પ્રકાશ આપનાર, માર્ગ ભૂલેલાને સાચા રે ચઢાવનાર, ગુરૂ ભગવતેની સેવા ભક્તિ કરે છે ખરા? જેટલા પ્રેમથી વહેપાર ધંધા અને પૈસાટકાની સેવા કરે છે તેટલા પ્રેમથી દુર્ગતિથી બચાવનાર, કર્મબંધનને તેડનાર કેવળી પ્રરૂપિત ધર્મની સેવા કરી છે ખરી? આ બંને જાતની ત્રિપુટીમાં કઈ ત્રિપુટી પ્રત્યે તમારા હૈયામાં બહુમાન અને સત્કાર સન્માન છે? જે આત્માની પ્રગતિ કરવી હોય તે ખરી રીતે કાયા કરતા પ્રભુ પ્રત્યે વિશેષ બહુમાન જાગવું જોઈએ. કુટુંબ અને કામિની કરતાં ગુરૂ પ્રત્યે અને ધન કરતાં ધર્મ પ્રત્યે આદરભાવ હવે જોઈએ.
देहे द्रव्ये कुटुम्बे च सर्व संसारिणां मतिः।
जिने जिनमते संघे, पुनक्षिाभिलाषिणाम् ॥ મોક્ષને અભિલાષી તે કહેવાય કે જેણે એક ત્રિપુટી પરથી દષ્ટિ ઉઠાડી બીજી ત્રિપુટી પર દૃષ્ટિ સ્થાપિત કરી હોય. કાયા, કુટુંબ અને ધન એ ત્રિપુટી પર જ્યાં સુધી પ્રેમભરી દૃષ્ટિ છે ત્યાં સુધી જીવ સંસારને અભિલાષી છે. આ ત્રિપુટીમાં કોણ ફસાયું નથી ? કીડી પણ કણને સંગ્રહ કરે છે. દેહની સરભરા પાછળ કોણ પાગલ નથી? વિષ્ટાને કીડે પણ દેહની દરકાર કરે છે. એના રક્ષણ માટે એ દોડાદોડી કરે
Page #634
--------------------------------------------------------------------------
________________
૫૮૩
શારદા સિદ્ધિ છે. તિર્યએ પણ આ કરે છે તે પછી માનવ આટલું કરે એમાં શી વિશેષતા ? જ્ઞાની કહે છે જે હવે આત્માનું ભાન થતું હોય તે કાયા પરથી દષ્ટિ ફેરવીને પ્રભુ તરફ દષ્ટિ કર. જે કિંમત પ્રભુની ભક્તિની છે તે કાયાની સેવા નથી. કાયા તે પાપની પ્રેરણાઓ કરે છે, માટે કાયાની સેવા છેડીને પરમાત્મા પ્રભુની સેવા કરો. કુટુંબ પરિવારની સેવા છેડીને ગુરૂ ભગવંતોની સેવા કરે, ધનમાલ ઉપરથી દષ્ટિ ઉઠાવી ધર્મ પર સ્થિત કરે. જ્યારે ધર્મ પર દષ્ટિ થશે ત્યારે ચકમકતા સોના, હીરા, પૈસા પર જે ધનબુદ્ધિ થતી હતી તે હવે દાન-શીલ-તપ-ભાવ આદિ પર થશે અને એની કમાણી કરવાનું મન થશે.
આપણું જૈન ધર્મમાં તપને મહિમા ખૂબ છે. જૈન ધર્મના તપ આગળ અન્ય ધમીઓના મસ્તક પણ ઝૂકી જાય છે. જિનશાસનમાં તપના તેજ અને ઝળકાટ પાથરી જિનશાસનને ઝગમગતું બનાવી રહ્યું છે. તપ કરવાથી આત્માને મહાન લાભ થાય છે. આત્મા પવિત્ર, નિર્મળ અને હળ બને છે. તપ લોકેત્તર કાર્યોની સિદ્ધિ કરનાર છે. તપની આરાધના કરવાથી અનેક પ્રકારની લબ્ધિઓ ઉત્પન્ન થાય છે ને પૂર્વકૃત કર્મોને ક્ષય થાય છે. તપ એ અનેક ગુણોની ખાણ છે. આવો અનેક ગુણેની ખાણ સમાન તપધર્મ આપણા જિનશાસનમાં સદા યેવત વતી રહ્યો છે. .
બંધુઓ! જેવી રીતે જમીન, ખાતર અને પાણીની બરાબર અનુકૂળતા મળે તે તે વનસ્પતિ સુંદર રીતે ખીલી ઉઠે છે તેવી રીતે ધમી આત્માને ચાતુર્માસમાં સંત સતીજી આદિને સંયોગ મળે છે ને વીતરાગ વાણી સાંભળવા મળે છે. સાથોસાથ કુદરતનું વાતાવરણ પણ તપશ્ચર્યા કરવામાં સહાયતા આપે છે કારણ કે ચાતુર્માસના દિવસમાં વાતાવરણ ઠંડકભરેલું અને તડકા વગરનું હોવાથી તપ સારી રીતે થઈ શકે છે, તેથી જીવનબાગ ગુણોની સુવાસથી મહેંકી ઉઠે છે. કર્મોને ક્ષય કરવા માટે તીર્થકર ભગવાને અનેક રસ્તાઓ બતાવ્યા છે. તેમાં તપ એ ધોરી માર્ગ છે જેમ જગલને બાળવા માટે દાવાનળ સિવાય બીજું કંઈ સમર્થ નથી. દાવાનળને ઓલવવા માટે મેઘ અને મેઘને વિખેરી નાંખવા પવન સિવાય બીજું કઈ સમર્થ નથી તેમ કર્મોના સમૂહને નાશ કરવા માટે તપ સિવાય બીજું કઈ સમર્થ નથી.
મારી સંનિઘં ખં, તવા નિઝરિન ” કોડો ભવના સંચિત કરેલા કર્મો તપથી ક્ષય પામે છે. આ મહાન તપ આપણે માનવભવમાં કરી શકીએ છીએ, જીવ અનંતકાળથી ચાર ગતિમાં ભ્રમણ કરે છે. નરક, તિયચ, મનુષ્ય અને દેવલોક. તિર્યંચ ગતિમાં કોઈ સમજણના ઘરમાં આવે તે તપધર્મની આરાધના કરી શકે છે, નરક ગતિમાં અત્યંત મારપીટ અને દુઃખના કારણે એ જીવ તપની આરાધના કરી શકતું નથી. દેવભવમાં સુખ તે ઘણું છે, પણ ત્યાં વ્રત પચ્ચખાણ નથી. દેવોને અવિરતિને ઉદય હોય છે તેથી તેઓ નવકારશી જેવું નાનકડું
Page #635
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ પચ્ચખાણ પણ કરી શકતા નથી. ચાર ગતિમાં મુખ્યતયા માત્ર મનુષ્યભવમાં તપ કરી શકાય છે. તેના અંતરમાં આવા ઉત્કૃષ્ટ તપ ધમ વસેલો હોય છે તેને દેવેશ પણ નમસ્કાર કરે છે. તપના મુખ્ય બે ભેદ છે. એક બાહ્ય અને બીજો આભ્યંતર તપ. બાહ્ય તપના છ ભેદ છે. અનશન, ઊાદરી, વૃત્તિસંક્ષેપ, રસપરિત્યાગ, કાયકલેશ અને પ્રતિસ ́લીનતા. આ બાહ્ય તપથી પાંચ ઈન્દ્રિયા ઉપર કાબૂ મેળવી શકીએ છીએ, અને શરીરની આરોગ્યની રીતે પણ શુદ્ધિ થાય છે. આભ્યંતર તપના પણ છ ભેદ છે. પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને કાઉસગ્ગ, આભ્યંતર તપથી આંતરિક શત્રુએ જેવા કે ક્રોધ, માન, માયા, લોભ આદિ કષાયા પાતળા પડે છે, આત્મા સ્વ-સ્વભાવમાં રમણતા કરે છે. બાહ્ય તપ કરતાં આભ્યતર તપ સામાન્ય માનવી માટે અઘરા છે. તેનાથી પણ કનેા ક્ષય થાય છે. તપમાં આવી મહાન તાકાત રહેલી છે. એક સ`સ્કૃત શ્લોકમાં પણ કહ્યું છે કે,
,
તવસા શ્રીયતે મેં, વહી ર્મળ થાત્ ।
वृणुयातं च मुक्ति स्त्री, तत्र सौख्यं निरंतरम् ॥
તપથી કર્મોના ક્ષય થાય છે. કમના ક્ષયથી જીવ કેવળજ્ઞાની બને છે. તથા તેને મુક્તિ રૂપી સ્ત્રી વરે છે ને ત્યાં નિર'તર અવ્યાબાધ સુખ મળે છે.
દરેક મનુષ્યને પોતાના પુરાણા કર્માંના ક્ષય માટે અવશ્ય તપ ધર્મોનું શરણુ સ્વીકારવું પડે છે. કને કોઈ શરમ નથી. ભગવાન મહાવીર સ્વામીએ કની નિરા માટે સાડા ખાર વર્ષોં અને પંદર દિવસ સુધી સતત કઠોર તપ કર્યાં ત્યારે કા ક્ષય થયા ને કેવળજ્ઞાન પામ્યા. જૈન ઇતિહાસમાં ઘણાં ઉદાહરણા છે કે જેમને તપથી અનેક પ્રકારની લબ્ધિ, અન્ન-મહાસિદ્ધિ પ્રાપ્ત કરી હતી. સનતકુમાર ચક્રવર્તિના શરીરમાં સોળ સોળ મહારોગો ઉત્પન્ન થયા ત્યારે એમણે એ રાગને નાબૂદ કરવા સયમ લીધો. સંયમ લઈને માસખમણને પારણે માસખમણુ જેવા ઉગ્ર તપની સાધના કરીને અનેક પ્રકારની લબ્ધિએ મેળવી હતી. દઢપ્રહારી જેવા ચાર, રાજના સાત સાત જીવાની ઘાત કરનારા અર્જુનમાળી તપશ્ચર્યાથી કા ક્ષય કરીને મહાસુખ મેળવી ગયા છે. તપનું આવું ફળ જાણ્યા પછી કચા આત્મા પ્રમાદ કરે ? કઈ નહિ.
'
“ કર્યાં ખપાવવાનુ` હથિયાર તપ” :– દેવાનુપ્રિયા! તપની આરાધનાના અપૂર્વ અવસર આવે ત્યારે આત્માના અલંકાર સમાન તપને સાધવા વધુ ઉદ્યત અનવુ' જોઈએ. કોઈ પણ જાતના સુખની આકાંક્ષા રહિત કરાતે તપ આત્મકલ્યાણની અનેરી આભા પ્રસરાવી શકે છે. હું તે અમારા આ ખંને તપસ્વીઓને કહુ' છુ' કે તમે તપ કરીને એક જ લક્ષ રાખજો કે અનાદિ કાળના મારા પુરાણા કર્મના જલ્દી કેમ ક્ષય થાય ? અને હુ કર્માંના મેલને તપરૂપી અગ્નિમાં ખાળીને જલ્દી ભવસાગર તરી જાઉ, એવી ભાવના રાખો. આ સ'સારની સળગતી જ્વાળાઓને શાંત કરવાને માટે
૫૮૪
Page #636
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
તપ રૂપ પાણીનું સિંચન કરો. અનાદિકાળની આહાર-સજ્ઞાના ત્યાગ કરી અનાહારક દશા પ્રાપ્ત કરવા માટે તપના અમૃતને આરાગેા. વિષયમ ધનને ભેદી મુક્તિ મ`જિલે પહેાંચવા માટે તપધના સહારા સ્વીકારા. તપના પ્રભાવે કર્માંના રાશિક્ષણમાં ભસ્મીભૂત થઈ જાય છે.
66
ઇન્દ્રિયા ઉપર એક તે જ તપ ” :- ઇચ્છાને રાકવી અને જીભ ઉપર કાબૂ મેળવવા એ સાચા તપ છે. આવી ઉગ્ર તપશ્ચર્યાએ કરીને રસેન્દ્રિયની ગુલામી દૂર કરવાની છે. આપણા જૈનશાસનમાં તપનું એક અનાખું સ્થાન છે. જૈનશાસન જેટલી તપની મહત્તા ખીજે કયાંય જોવા કે સાંભળવા મળતી નથી. કુકર્માના નાશ કરવામાં તપ એ અનન્ય સાધન છે. હમણાં જ હું કહી ગઈ ને કે મહાવીરસ્વામીએ તપ રૂપી અગ્નિ દ્વારા ક રૂપ કાષ્ઠાને બાળીને સાફ કર્યાં. ગૌતમ સ્વામીએ પણ તપ દ્વારા અનેક લબ્ધિએ પ્રાપ્ત કરી હતી. એ લબ્ધિના પ્રભાવે એક વાટકી ખીરથી ૧૫૦૦ તાપસાને પારણા કરાવ્યા. આયંબીલતપ દ્વારા શ્રીપાળ મહારાજાના ભયંકર કઢના રાગ નાશ થયેા. ભયકર પાપીમાં પાપી અને ખૂનીમાં ખૂની મનુષ્યેાએ જીવાની હત્યા કરીને કઠાર કર્યાં ખાંધ્યાં છતાં તપ દ્વારા કર્માથી વિમુક્ત બન્યા. આ છે તપનુ ફળ. આ છે તપના પ્રકાશ. આ છે તપના પ્રભાવ.
૫૫
તપ ધર્માંના સામર્થ્ય ના પ્રેરણાદાયક દૃષ્ટાંત આપણા જૈન શાસ્ત્રોમાં સ્થળે સ્થળે શ્રેણીબદ્ધ જોવા મળે છે. તપ એ ઉત્કૃષ્ટ મ`ગળ છે. તપથી સખળ વિઘ્ના ક્ષણ વારમાં નિખળ ખની જાય છે. દુષ્ટ દેવે પણ તપથી અનુકૂળ બની જાય છે ને ચરણામાં નમે છે. આ કળિયુગમાં આજે અનેકવિધ તપશ્ચર્યાએ થાય છે તે ખરેખર પ્રશ'સનીય ને અનુમેદનીય છે. બીજી બાજુ દૃષ્ટિ કરીએ તે જોવા મળે છે કે આજે જીભ ઉપરન બેકાબૂ વધતા જાય છે. લક્ષ્યાભક્ષ્યના વિવેક શૂન્ય થતા જાય છે. જે વાનગી બનતી વખતે જોવી પણ ન ગમે તે વાનગી તૈયાર થયા પૃછી રસનાના સ્વાદથી હેાંશેહાંશે ખાતા જોવામાં આવે છે. આવેા ઉગ્ર તપ કર્યાં પછી જીવનમાં અમુક પ્રકારના ત્યાગ આવવા જોઈએ તે જ તપ કર્યાની સાકતા છે. તપના પારણા કર્યાં પછી ઇન્દ્રિયા ઉપર કાબૂ રાખવા જોઈ એ.
“ કષાયા ઉપર વિજય એ જ સાચી તપ આરાધના ”- જેમ તપથી ઇન્દ્રિયે ઉપર કાબૂ મેળવવાના છે તેવી રીતે ક્રોધાદિ શત્રુએ ઉપર પણ વિજય મેળવવાને છે. કષાય એ ખરેખર ભડભડતી જ્વાળાવાળી પ્રચ'ડ અગ્નિ છે. જેના સ્પ માત્રથી આત્માના ઉચ્ચ કેટિના ગુણા ક્ષણમાત્રમાં બળીને ભસ્મીભૂત થઈ જાય છે. કષાય એ ક્રોડો વર્ષો સુધી સુદર રીતે પાલન કરાયેલા સયમની કતલ કરનારા કસાઈ સમાન છે. આત્માને મેાક્ષથી દૂર લઈ જનારા કષાયેા જીવને ઉંડા પાણીમાં ઉતારી દે છે. આવી કષાયે। જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી તપના ફળ રૂપે ઉન્નતિના શિખર
શા. ૭૪
Page #637
--------------------------------------------------------------------------
________________
૫૮૬
શારદા સિદ્ધિ સર કરી શકાતા નથી પણ ત્યાંથી ગબડીને જીવ ભયંકર ખીણમાં પટકાઈ જાય છે. કોધની કારમી ગુલામી નીચે આવી પડેલો આત્મા કર્તવ્યાકર્તવ્યના વિવેકથી રહિત બની જાય છે. જુઓ, ક્રોધના કારણે મહાન ઉગ્ર તપસ્વી સંત ચંડકૌશિક સર્ષ બન્યા હતા. આવી રીતે કષાયાધીન બનેલા અનેક આત્માઓ નારકીના અસહ્ય દુઃખોના ભોક્તા બન્યા છે. તપથી મળતા મહાન ફળને કેળિયે કરી જાય છે. ક્રોધ સહિત કરવામાં આવતે તપ કાયાને કષ્ટ આપનાર બને છે. જેમ જેમ તપમાં વૃદ્ધિ થતી જાય તેમ તેમ ક્રોધમાં હાનિ થતી જાય તે સમજવું કે સાચે તપ કર્યો છે. કોઇ વિનાને અને નિર્દોષ તપ બીજા માણસોને તપમાં સામેલ થવા પ્રેરણાદાયક બને છે. પ્રતિકૂળતાના પ્રસંગોમાં પણ સમભાવથી કરેલો સોહામણે તપ પામરને પણ પરમ બનાવે છે. આત્માના મૂળ સ્વરૂપને પૂર્ણ રૂપે પ્રગટ કરવામાં તપ સહાયક બને છે. મહાન પુરૂ પણ કહે છે કે
કાળ અનાદિકે કર્મ સંગતિ , જાઉં પડીયો જયૂ ખટપટમાં, તાસ વિયોગ કરણ એ કરશું, જેણે નવિ ભમીએ ભવતટમાં,
તપ કરીએ સમતા રાખી ઘટમાં. અનાદિ કાળથી છવ કર્મની સંગતિથી ખટપટમાં પડયો છે. તે ખટપટ દૂર કરવા માટે આપણે તપ કરવાનું છે. તપ કરવાથી કર્મોને ક્ષય થાય. કર્મોને ક્ષય થાય પછી સંસારમાં ભમવાનું રહે નહિ. ચંપાબહેન નામની શ્રાવિકાના છ માસના ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યા સાંભળીને મુસ્લીમ અકબર બાદશાહ આશ્ચર્યમુગ્ધ બની ગયા હતા, અને પિતાની સમક્ષમાં ચંપા શ્રાવિકાને છ માસને તપ કરાવ્યું. એને તપ અને સમતા જોઈને અકબર બાદશાહ એના ચરણમાં મૂકી પડયા. ચંપાબાઈના તપથી અને હીરસૂરિશ્વરજી મહારાજ સાહેબના સદુપદેશથી અકબર બાદશાહ અહિંસા પ્રેમી બન્યા અને પોતાના આખા રાજ્યમાં હિંસા નહિ કરવા માટે અમારિ પડહ વગડાવ્યો, અને જૈન શાસનની શોભામાં અભિવૃદ્ધિ કરી. આ હતે આસક્તિ વિનાને અખંડ તપ. શ્રી જૈનશાસન તપશ્ચર્યાના સ્થંભ ઉપર આધારિત છે. ચારેય પ્રકારના આહારનો ત્યાગ અને મર્યાદિત નિયમનવાળે તપ કેવળ શ્રી વીતરાગ પરમાત્મા ભાષિત જિન ધર્મ સિવાય બીજે ક્યાંય નથી. આત્માના સહજ અને ચિદાનંદ સ્વરૂપને પ્રગટ કરવા માટે તેના પરમ દુશ્મનરૂપ વિભાવ-પગલિક રમણતા અને દુર્ભાવ સંકલેશ, રાગ-દ્વેષ વિગેરેને દૂર કરવા માટે પણ જીવનમાં તપ સાધના કરવાની જરૂર છે.
તન તપમાં જોડાઈ જાય, વચન સ્વાધ્યાયમાં કે ભગવાનના ગુણસ્તવનમાં જોડાઈ જાય અને મન તત્વચિંતન કે શુભ ધ્યાનમાં, પરમાત્મ-મગ્નતામાં લીન બની જાય તે આત્મા ઉત્તરોત્તર નિર્મળ પરિણામવાળો બન જાય. આત્માના અતિ નિર્મળ પરિણામનું કાર્ય ઘાતી કર્મોને ઉખેડવાનું છે. ઘાતી કર્મો દૂર થતાં કેવળ જ્ઞાન પ્રગટે
Page #638
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૫૮૭ છે. આત્માના નિર્મળ પરિણામના બાધક મિથ્યાત્વ, વિષયાસક્તિ, કષાયોના ઉકળાટ આદિ દે છે. જિન વચનના શ્રવણ, મનન અને મંથનથી તત્ત્વ શ્રદ્ધાના પ્રકાશે મિથ્યાત્વ દૂર થાય છે. બાહ્ય તપથી વિષયાસક્તિ દૂર થાય છે. આશ્વેતર તપથી કપાયે દૂર થાય છે. અનંતકાળના સંસારના મોહક રસથી ઉપજેલા સઘળા દોષને દૂર કરવા માટે અને અનંત ગુણમય શાશ્વત સામ્રાજ્ય પ્રાપ્ત કરવા માટે કરૂણના ભંડાર અનંત જ્ઞાનીઓએ પામરને પરમ બનાવે, પરાજિતને વિજયી બનાવે, રાગીને વિરાગી બનાવે, કોધીને શાંત બનાવે, લેભીને નિસ્પૃહી બનાવે, અજ્ઞાનીને જ્ઞાની બનાવે, અધમીને ધમ બનાવે, અને ભવભવના પીડિતને પરમસુખી બનાવે એ ભગવાને આત્મહિતકર, તપ-ત્યાગને ભવ્ય ઉપદેશ ભવ્ય જીવોના કલ્યાણ માટે ફરમાવ્યું છે.
મહાનપુરૂષોએ આ શરીરથી જેટલું થાય તેટલું કરી લીધું છે. જ્યાં સુધી એમણે દેહનું દમન કર્યું છે ! કેવા ઉગ્ર તપ કર્યા છે ! શાસ્ત્રમાં તે મહાનપુરૂષના તપનું વર્ણન કરવામાં આવ્યું છે. તે વાંચતાં આપણું કાળજુ કંપી જાય છે. અનુત્તરવવાઈ સૂત્રમાં ધના અણગારના તપનું કેવું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. તે ધન્નાકુમારે એક જ વખત ભગવાનની દેશના સાંભળીને સંસારના કામોને ત્યાગ કર્યો હતે. એ ધનાકુમારને વૈરાગ્ય કેવી રીતે આવ્યો હતો.
એક વખત ભગવાન મહાવીર સ્વામી ગ્રામાનુગ્રામ વિચરતા વિચરતા કાકંદી નગરીમાં પધાર્યા. તે વખતે કાકંદી નગરીમાં જિતશત્રુ રાજા રાજ્ય કરતા હતા. એ જ નગરમાં ભદ્રા નામની સાર્થવાહિની રહેતી હતી. તેને ધન્નાકુમાર નામને એક પુત્ર હતો. તે ખૂબ વૈભવશાળી હતે. તે રજવાડા જેવા સુખે ભગવતો હતે. તેને એક-બે નહિ પણ બત્રીસ બત્રીસ પત્નીએ હતી. આ સમયે શાસનપતિ ભગવાન મહાવીર સ્વામી કાકદી નગરીમાં પધાર્યા. ભગવાન પધાર્યાના સમાચાર મળતાં જિતશત્રુરાજાના સાડાત્રણ કોડ રેમરાય ખીલી ઉઠયા. અને રાજા પ્રમુખ નગરજને ભગવાનના દર્શને જવા તૈયાર થયા. આખી કાકંદો નગરીમાં આનંદનું વાતાવરણ છવાઈ ગયું છે. લોકોના ટોળેટોળાં તથા રાજા બધા ભગવાનને દર્શને જઈ રહ્યા છે. ધન્નાકુમારે ઝરૂખામાંથી બધાને જતા જોઈને પૂછયું કે આજે નગરીમાં કઈ ઉત્સવ છે કે આટલા બધા સંખ્યાબંધ લોકે જઈ રહ્યા છે? ત્યારે માણસોએ કહ્યું કે ત્રિલોકીનાથ ભગવાન મહાવીરસ્વામી નગરની બહાર ઉદ્યાનમાં પધાર્યા છે. તેમના દર્શને આપણું મહારાજા તથા નગરજને જઈ રહ્યા છે. આ સાંભળી ધનાકુમારના મનમાં થયું કે જે ભગવાનના દર્શને ખુદ મહારાજા જાય છે તે એ ભગવાન કેવા હશે? હું પણુ ભગવાનના દર્શન કરવા જાઉં. એમ વિચારીને તે પણ ભગવાનના દર્શને ગયા. ભગવાનની અમૃતમય મીઠી મધુરી દેશના સાંભળતાં તેમના દિલમાં ઝણઝણાટી થઈ ભગવાને દેશનામાં પુદ્ગલ પરાવર્તનની વાત સમજાવી કે આ જીવે અનંતકાળથી
Page #639
--------------------------------------------------------------------------
________________
૫૮૮
શારદા સિદ્ધિ કેટલા પુદ્ગલ પરાવર્તને ક્ય, પણ હજુ ભવને અંત આવ્યો નહિ, ત્યારે ધન્નાકુમારે ભગવાનને બે હાથ જોડી વિનયપૂર્વક પૂછ્યું કે હે પ્રભુ! પુગલ પરાવર્તન એટલે શું? ભગવાન કહે છે કે આહારકને છોડીને ઔદારિક આદિ શરીરની વર્ગણીઓને
ગ્ય ચૌદ રાજલોકવર્તી સમસ્ત પરમાણુઓનું સમસ્ત રૂપથી સંમિલન એ જ પુગલ પરાવર્તન છે. તે જેટલા કાળના થાય છે તે કાળ પણ પુગલ પરાવર્તન કહેવાય છે. તેનું પરિમાણ (કાળમાન) અનંત ઉત્સર્પિણીઓ અને અનંત અવસર્પિણીઓ છે. આ પુદ્ગલ પરાવર્તન સાત પ્રકારનું છે. (૧) દારિક પુદ્ગલ પરાવર્તન (૨) વૈકિય પુદ્ગલ પરાવર્તન (૩) તૈજસ પુદ્ગલ પરાવર્તન (૪) કામણ પુદ્ગલ પરાવર્તન (૫) મનપુદ્ગલ પરાવર્તન, (૬) ભાષા પુદ્ગલ પરાવર્તન (૭) શ્વાસોચ્છવાસ પુદ્ગલ પરાવર્તન. આ સાત પુગલ પરાવર્તનનું સ્વરૂપ ભગવાને ખૂબ સુંદર રીતે સમજાવ્યું.
ભગવાનની વાણી સાંભળીને ધનાજીના હાડહાડની મીજામાં વૈરાગ્યને રંગ લાગી ગયા. તેમણે વિનયપૂર્વક બે હાથ જોડી ભગવાનને કહ્યું- હે પ્રભુ! હવે મને સંસાર અસાર લાગે છે. આપની વાણી મને ખૂબ રૂચી છે. હવે હું ઘેર જઈને માતાની આજ્ઞા લઈને જલ્દી આપની પાસે સંયમ લેવા આવું છું. આપ ત્યાં સુધી અહીં સ્થિરતા કરજે. ભગવાને કહ્યું- “સદા સુદં રેવાકુળિય! મા ગંધ ”હે દેવાનુપ્રિયા તમને જેમ સુખ ઉપજે તેમ કરે. સારા કાર્યમાં વિલંબ ન કરે. ધન્નાકુમારે ઘેર આવીને માતા પાસે જઈને પોતે ભગવાનના દર્શને ગયા. ભગવાનની વાણી સાંભળી વિગેરે વાત કરતા છેલ્લે વૈરાગ્યની વાત કરી. તે વાત સાંભળતા માતા ધરતી ઉપર ઢળી પડી. ભાનમાં આવતા ૨ડવા મૂરવા લાગી છતાં ધનાકુમારનું મન સહેજ પણ ઢીલું ન પડયું. તે સમજતો હતો કે માતા મારા પ્રત્યે મેહના કારણે આમ કરે છે. છેવટે ધન્નાકુમારે માતાને ખૂબ સમજાવી. માતાએ જાણ્યું કે મારો પુત્ર હવે સંસારમાં રોકાય, તેમ નથી એટલે દીક્ષાની આજ્ઞા આપી અને પોતે સામેથી ચાલીને પિતાના પુત્રને ભગવાનને અર્પણ કરવા ગઈ. ધન્નાજીએ ભગવાન પાસે દીક્ષા અંગીકાર કરી.
જે દિવસે દીક્ષા લીધી તે જ દિવસે ધન્ના અણગારે ભગવાનને વંદન નમસ્કાર કરીને વિનયપૂર્વક કહ્યું હે પ્રભુ! જે આપની આજ્ઞા હોય તે હું જીવનભર છ-છઠ્ઠના પારણા કરું. પારણના દિવસે આયંબીલ કરું. એવી રીતે છઠ્ઠ છઠ્ઠને પારણે આયંબિલ કરતાં તપ સંયમથી પિતાના આત્માને વિશુદ્ધ કરી વિચરું. છઠ્ઠના પારણાને દિવસે વિકૃતિ રહિત રૂક્ષ અન્ન અચેત પાણીમાં નાંખી એક જ આસને બેસી આયંબિલને આહાર કરે, પણ આયંબિલ વિનાને નહિ. “તં ચ સંસદં, ને રેવ કરંત, तपि यण उज्झियधम्मिय), नो चेव ण अणुज्झियधम्मिय, त पि य ज अण्णे बहवे સમા, મા મસિદ્ધિ વિન, વળી નવદંતિઓ તે રૂક્ષ અન્ન પણ ખરડેલ (લોટ આદિથી ભરેલ) હાથથી દીધું હોય તે કલ્પે પરંતુ મારા માટે હાથ ખરડીને
Page #640
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
પઢ
આપે તે ન ક૨ે. તે આહાર પણ નિરસ હાવાથી નાંખી દેવા જેવુ હાય પણ ખાવાના ઉપયેગમાં આવવા જેવું ન હેાય. તે આહારને ખીજા કા શ્રમણુ, શાકયાદિક બ્રાહ્મણ, યાચક, અતિથિ, ભિખારી, કૃપણુ, દરિદ્રી, વનીપક, કરૂણાભર્યા અવાજથી ભેાજન માંગતા અત્ય'ત ભૂખ્યા મનુષ્ય પણ લેવાની ઇચ્છા ન કરે એવા આહાર મારે પારણાના આય ખિલ માટે ગ્રહણ કરવા ક૨ે. ભગવાને એમની ચાગ્યતા જોઈને એ પ્રમાણે કરવાની આજ્ઞા આપી.
22
કાલના મહાન વૈભવશાળી જે ભાણા ઉપર જમવા બેઠા હાય તેના ઉપર એક માખી બેસે તે એ ભાણુ ોડીને ઉભા થઈ જનારા આજે કેવા આહાર પાણી લેવા તૈયાર થયે! જ્યારે આપણે તે “લડુ ભી ખાના ને મેાક્ષ ભી જાના....ઐસી બાત હૈ। તેા કહના, નહીં તે મત બેાલના. (હસાહસ) મધુએ ! આ હસીને પતાવવાની વાત નથી. જો કર્માંના મેલને ખાળવા ડેશે તે અવશ્ય તપ કરવા પડશે. આ ધન્ના અણુગારને કયારેક ભિક્ષામાં આહાર મળે તે પાણી નહી અને પાણી મળે તા આહાર નહી.. આહારમાં અમૂતિ-વર્ણ રસ આદિમાં ગૃદ્ધ ન થતા. માધ્યસ્થભાવે તીવ્ર વૈરાગ્ય ભાવનાથી પૂર્વે કરેલ સુંદર તથા સરસ આહારનું સ્મરણ ન કરતા, રાગદ્વેષ રહિત કોઈ પણ સ્વાદ વિના આહાર કરતા. તે આહારને પણ એકવીસ વાર પાણીથી ધાઈ નિરસ તેમ જ સત્ત્વહીન કરીને આહાર કરતા હતા. જેવી રીતે સપ મિલમાં પ્રવેશ કરતી વખતે ખિલના અને ભાગને સ્પર્ષ્યા વગર મધ્ય ભાગથી તેમાં પ્રવેશ કરે છે તેવી રીતે ધન્ના અણુગાર પણ મુખના બંને ભાગેથી આહારને સ્પર્શાયા વગર સ્વાદ રહિત આહાર કરતા હતા.
આ રીતે છઠ્ઠુ છઠ્ઠની આવી ઉગ્ર તપશ્ચર્યાએ કરીને શરીરને સુકકે ભુકકે કરી નાંખ્યુ. આ ઉગ્ર તપના કારણે તેમનું પેટ તેા રોટલી શેકવાની લેાઢી અથવા લેટ ખાંધવાની કથરોટ અંદરથી ઊડી હોય છે તેવું માંસ, લેાહીના અભાવથી શુષ્ક, રૂક્ષ, તેમ જ ઊંડું થઈ ગયું હતું. એ ચાલે ત્યારે જેમ સૂકા મગ અને ચાળીની શીગા ખખડે તેમ એમના હાડકા ખખડતા હતા, આ રીતે ઉગ્ર તપના કારણે ધન્ના અણુગારનું શરીર લેહી માંસના અભાવે સર્વથા સૂકાઈ ગયુ` હતુ`. તેમનામાં શારીરિક શક્તિ જરાય ન હતી. ગૌચરી, પડિલેહણ, સ્વાધ્યાય, ધ્યાન, પ્રતિક્રમણ, કાર્યોંત્સગ આદિ સર્વ કાર્યાં તે આત્માના વીગુણુની સહાયતાથી કરતા હતા. ઉગ્ર તપના કારણે શરીર સૂકાઈ ગયું હતું પણ સયમ અને તપથી તેમનુ આત્મતેજ ઝળકી ઉઠયુ હતુ.
આવા ઉગ્ર તપસ્વી ધન્ના અણુગાર ભગવાન મહાવીર સ્વામીની સાથે ગ્રામાનુગ્રામ વિચરતા વિચરતા એક વખત રાજગૃહી નગરીમાં પધાર્યાં. શ્રેણિક મહારાજાને ખબર પડી કે ભગવાન પધાર્યા છે એટલે સપરિવાર તેઓ હ ભેર ભગવાનની દેશના સાંભળવા આવ્યા, શ્રેણિક મહારાજા ભગવાનની દેશના સાંભળીને તરત જ પાછા ફરે તેવા ન
Page #641
--------------------------------------------------------------------------
________________
૫૯૦
શારદા સિદ્ધિ હતા પણ એ જાણવાની જિજ્ઞાસાવાળા હતા, એ જ્યારે જ્યારે દેશના સાંભળવા જતા ત્યારે ભગવાનને કંઈક ને કંઈક પ્રશ્નો પૂછતા હતા. તેમણે ભગવાનની દેશના સાંભળ્યા પછી ભગવાનને વંદન નમસ્કાર કરી આ પ્રમાણે પૂછયું : “પિળ મને ! મૂર पामोक्खाण,चौटुंसह समण साहस्सीणं कयरें अणारे महादुक्कर कारए चेव महा. निज्जरतराए चेव ?"
હે પ્રભુ! ઇન્દ્રભૂતિ પ્રમુખ આપના ચૌદ હજાર શિષ્યોમાં મહાન દુષ્કર કરણી કરનાર અને મહાનિર્જરા કરનાર કયા શિષ્ય છે? ભગવાને કહ્યું શ્રેણિક! મારા ચૌદ હજાર શિષ્યમાં કોઈ જ્ઞાનમાં આગળ છે, કોઈ તપસ્વી છે, કઈ વિનયવાન છે, કોઈ વૈયાવચ્ચમાં આગળ છે, કઈ રસના ત્યાગી છે. આ રીતે મારા બધા શિષ્યો ગુણવાન છે, મેતીની માળા સમાન છે પણ તારો પ્રશ્ન એ જાતને છે કે અત્યારે દુષ્કર કરણના કરનાર કોણ છે તે સાંભળ.
અમે ગ્રામાનુગ્રામ વિચરતા વિચરતા કોકદી નગરીમાં ગયા હતા. ત્યાં જિતશત્રુ રાજા પ્રમુખ બધા દર્શને આવ્યા હતા. તેમાં ભદ્રા સાર્થવાહીના પુત્ર ધન્યકુમારે એક જ વખત દેશના સાંભળીને વૈરાગ્ય પામીને દીક્ષા લીધી. જે દિવસે દીક્ષા લીધી તે જ દિવસથી તે છઠ્ઠ-છઠ્ઠના પારણ કરે છે. પારણાને દિવસે તેઓ આયંબિલ કરે છે. આયંબિલમાં પણ ખૂબ રૂક્ષ આહાર વાપરે છે. આવી એ દુષ્કર કરણી કરે છે, તેથી ધન્ના અણગારનું શરીર તદ્દન સુકકેભુકકે થઈ ગયું છે. ચામડી લટકે છે, હાડકા ખખડે છે. હે શ્રેણિક! હાલ મારા ચૌદ હજાર સંતમાં દુષ્કર કરણી કરનાર ધન્ના અણગાર છે. ધન્ના અણગારની વાત સાંભળીને શ્રેણિક રાજા ચકિત થઈ ગયા, અને તેમને ધન્ના અણુગારના દર્શન કરવાની ભાવના જાગી, એટલે શ્રેણિક રાજા ભગવાનને વંદન નમસ્કાર કરીને મોતીની માળા સમાન ચૌદ હજાર પવિત્ર સંતને વંદન કરતા કરતા જ્યાં ઉગ્ર તપસ્વી ધન્ના અણગાર બિરાજતા હતા ત્યાં આવ્યા. આવીને શું કર્યું? ધના અણગારને વંદન નમસ્કાર કરીને કહે છે “ધનેસિળ સુમં દેવાળુfequi ! સુપુom, सुकयत्थे, सुकयलक्खणे, सुलध्धेग, देवाणुप्पिया! तव माणुस्सए जम्मजीविय फले!" હે દેવાનુપ્રિય ! આપ ધન્ય છે, દેવતાઓ દ્વારા પ્રશંસનીય છે, આપ મહા પુણ્યશાળી છે, આપે સંયમ લઈને તરત જ સંયમ તથા તપની આરાધના શરૂ કરી છે. આપ કૃતાર્થ છો કારણ કે આપે આત્માનું કલ્યાણ કર્યું છે. આપ કૃતલક્ષણ છે. કારણ કે આપે સમ્યક્રચારિત્ર સાથે તપની આરાધના કરી લીધી છે. ખરેખર આપે જન્મ અને જીવતરનું ફળ પ્રાપ્ત કરી લીધું છે. આ પ્રમાણે કહીને શ્રેણિક રાજાએ ધન્ના અણગારની સ્તુતિ કરી, પછી વંદન નમસ્કાર કરીને પાછા ભગવાન પાસે આવ્યા ને ભગવાનને વંદન કરીને ચાલ્યા ગયા. ધન્ના અણગારે તપ કરીને શરીરમાંથી કસ કાઢી લીધે. હવે આ શરીર દ્વારા કંઈ થઈ શકશે નહિ, એમ વિચારી ભગવંતની આજ્ઞા લઈ સ્થવિર
Page #642
--------------------------------------------------------------------------
________________
શારદા સિહ
૫૯૧ ભગવતેની સાથે વિપુલાચલ પર્વત ઉપર જઈને પાદપગમન સંથારો કર્યો. એક માસને સંથારે ચાલ્યો. માત્ર નવ માસની દીક્ષા પર્યાયમાં કામ કાઢી ગયા. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી આવી એકાવનારી થઈને મોક્ષમાં જશે. તપ દ્વારા મહાન કર્મોની નિર્જરા થાય છે. શરીર સારું છે ત્યાં સુધી બને તેટલે તપ કરીને શરીરમાંથી કસ કાઢી લો. એ ન બને તે બ્રહ્મચર્યાદિ વ્રત નિયમનું પાલન કરે.
આજે આપણે ત્યાં બા.બ્ર. ઉગ્ર તપસ્વી ચંદનબાઈ મહાસતીજીને ૩૫ ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યાનું પારણું છે. તેઓ તપશ્ચર્યા કરીને મહાન કર્મની ગ્રંથિઓ તેડી રહ્યા છે. બા. બ્ર. ઉગ્ર તપસ્વી ભાવનાબાઈ મહાસતીજીને આજે ૨૮ મે ઉપવાસ છે અને ૩૪ કરવાના ભાવ છે. હમણાં તો આપણે ત્યાં તપશ્ચર્યા મહોત્સવ ખૂબ ઉજવાઈ રહ્યા છે. ભાદરવા સુદ ૧૧ ને રવીવારે નવસારીમાં બા. બ્ર. ઉગ્ર તપસ્વી હર્ષિદાબાઈ મહાસતીજીના માસખમણના પારણાને દિવસ હતો. આજે ચંદનબાઈ મહાસતીજીની તપશ્ચર્યાને પારણાને દિવસ છે. અનેક ગામોથી ઘણું સંઘો, મંડળ, મહિલામંડળ, આવ્યા છે. સહેજે સહેજે આવા તપસ્વીઓના દર્શનને લાભ મળી ગયો. મહાન ભાગ્ય હોય ત્યારે આવા તપસ્વીઓના અને સંતના દર્શનને લાભ મળે છે. હમણું તમે સાંભળી ગયા ને કે ધન્ના અણગારે ઉગ્ર તપની સાધના કરીને ફક્ત નવ મહિનામાં કામ કાઢી લીધું. શ્રેણીક રાજા જેવા રાજા પણ એમના તપની વાત સાંભળીને એમના દર્શન કરવા ગયા. તેમને જોઈને એમનું હૈયું આનંદથી નાચી ઉઠયું! ને ખૂબ ધન્યવાદ આપ્યા.
આ કાળમાં ધન્ના અણગાર તે નથી પણ આવા તપસ્વી સંતસતીજીએ આપણને એ મહાન પુરૂની યાદ તાજી કરાવે છે. તપ એ કમરગને નાબૂદ કરવાનું શ્રેષ્ઠ ઔષધ છે. તપ એ પાપ રૂપી અંધકારને નાશ કરવા માટે સૂર્ય સમાન છે. તપથી ભવને તાપ દૂર થાય છે. આ તપને મહિમા છે. એવું સમજીને અમારા બંને સતીજીઓએ તપની સાધના કરી છે. બંને સતીજીએ પિતાની પ્રત્યેક કિયા જાતે કરી સ્વાધ્યાય, મનન, વાંચન સહિત તપશ્ચર્યા કરી છે. બા. બ્ર. ચંદનબાઈ મહાસતીજીએ એમના જીવનમાં ત્રણ માસખમણ કર્યા છે. આજે ચોથી વખત ૩૫ ઉપવાસની સાધના કરી છે. તે સિવાય ૨૨-૧૧-૨૦–૧૬ ઉપવાસ આદિ તેમ જ છઠ્ઠને વષીતપ વિગેરે બીજી ઘણી તપશ્ચર્યાએ કરેલી છે. આવી રીતે મહાન તપ કરીને એમણે એમના જીવનને તેજસ્વી બનાવ્યું છે અને હજુ પણ આવી ઉગ્ર તપશ્ચર્યા કરી કર્મની ગ્રંથિઓને તેડી, ભવના ભુકડા કરીને આત્માને અમર બનાવે. આજના દિવસે હું મારા તરફથી અને મારા સંતવૃંદ તરફથી એમને અંતરના આશીર્વાદ અને અભિનંદન આપું છું કે આપ જ્ઞાન–ધ્યાન અને તપમાં વૃદ્ધિ કરી આત્માનું કલ્યાણ કરો.
' આ સંપ્રદાયના મહાન તપસ્વીએ પૂ. છોટાલાલજી મહારાજ, પૂ. ગુલાબચંદ્રજી
Page #643
--------------------------------------------------------------------------
________________
૫૯૨
શારદા સિદ્ધિ મહારાજ, પૂ. ફૂલચંદ્રજી મહારાજ અને વર્તમાનમાં પૂ. કાંતિષિજી મહારાજ તથા પૂ. સૂર્યમુનિ મહારાજ, પૂ. પ્રકાશમુનિ મહારાજ આજે પણ મહાન તપ કરીને આત્માને ઉજજવળ બનાવી રહ્યા છે. તેમને લાખ વાર મારા વંદન છે.
વ્યાખ્યાન નં. ૫૯ ભાદરવા વદ ૧૨ ને સોમવાર “સાચી સમાધિ કયારે ?” તા. ૧૬-૯-૭૯
અનંતકાળથી છવ કર્મના કારણે સંસારચક્કામાં પીસાઈ રહ્યો છે. એ કમને દૂર કરવા માટે આ માનવભવમાં કમ્મર કસીને પુરુષાર્થ કરી લે. ભગવાન કહે છે કે “ જ રો વિ જ માં” ! રાગ અને દ્વેષ એ બંને કર્મના બીજ છે. બીજી રીતે કહીએ તો રાગ અને દ્વેષ એ બંને અનાદિકાળથી આત્માનું અહિત કરનાર મોટામાં મોટા શત્રુઓ છે. આ બે શત્રુઓએ તો આત્માનું સત્યાનાશ વાળી નાંખ્યું છે. આ બે શત્રુઓના કારણે આત્મા દુઃખી છે, એટલે જે આત્માએ આ બે શત્રુઓ ઉપર વિજય મેળવે છે એને કઈ જાતનું દુઃખ હોતું નથી, અને જે આત્માઓ એની સત્તા નીચે દબાયેલા છે એમને કોઈ જાતનું સુખ હેતું નથી, કારણ કે રાગ અને શ્રેષ સતત કર્મોનું ઉત્પાદન કર્યા કરે છે અને તે ઉત્પન્ન થયેલા કર્મો આત્માને દુઃખ આપ્યા કરે છે.
સુખને રાગ અને દુઃખ પ્રત્યેને છેષ, મિત્ર ઉપરને રાગ અને શત્રુ પ્રત્યે દ્વેષ, સારા રૂપ ઉપરને રાગ અને ખરાબ રૂપ ઉપરને દ્વેષ, સારા સ્વાદિષ્ટ પદાર્થ ઉપર રાગ અને અસ્વાદિષ્ટ પદાર્થ ઉપરને દ્વેષ, માન-સન્માન આપનાર ઉપરને રાગ અને અપમાન-તિરસ્કાર ઉપરને દ્વેષ સોના ઉપરને રાગ અને માટીના ઢેફા ઉપર શ્રેષ, આમ રાત દિવસ રાગ અને દ્વેષરૂપ શત્રુઓનું તેફાન જીવનમાં સતત ચાલતું હોય છે. આ રાગ-દ્વેષથી અલિપ્ત રહેવું એનું નામ સમાધિ, સમતા અને સમભાવ. સાચું સુખ સમાધિ, સમતા અને સમભાવમાં રહેલું છે. માટે રાગ-દ્વેષથી મુક્ત એવા વીતરાગ પરમાત્માનું જ ધ્યાન ધરવું જોઈએ, વીતરાગ પ્રભુના ધ્યાનથી વીતરાગતા પ્રગટે છે, અને રાગીના ધ્યાનથી રાગ વધે છે, માટે રાગ-દ્વેષનો સંપૂર્ણ નાશ કરવા માટે રોજ વીતરાગ પ્રભુનું ધ્યાન ધરવું જોઈએ. વીતરાગ પ્રભુની વાણીનું શ્રવણ કરવું જોઈએ. વીતરાગ પ્રભુની વાણીનું શુદ્ધ ભાવથી શ્રવણ કરતાં જીવને ઉત્કૃષ્ટ રસ આવે તે તીર્થકર નામ કમ ઉપાર્જન કરે અને જઘન્ય રસ આવે તે અનંતા કર્મની કોડે ખપાવીને પવિત્ર બને છે.
એવી વીતરાગ પ્રભુની અંતિમ વાણી ઉત્તરાધ્યયન સૂત્રના ૧૩ મા અધ્યયનને અધિકાર ચાલે છે. તેમાં બ્રહ્મદત્ત ચક્રવર્તિને નાટક જોતાં જાતિસ્મરણ જ્ઞાન થયું અને જ્ઞાનમાં એમણે પૂર્વના પાંચ ભ જોયા. પાંચ પાંચ ભવ સુધી પોતે બંને ભાઈઓ
Page #644
--------------------------------------------------------------------------
________________
પ૮૩
શારદા સિદ્ધિ સાથે ને સાથે રહ્યા હતા પણ આ ભવમાં છૂટા પડી ગયા છે, તેથી વિચાર થયો કે આ ભવમાં એ મારે વહાલે બંધ કયાં હશે ? બંધુની ભાળ માટે અર્ધો લેક બનાવીને, સર્વત્ર રાજ્યમાં એને સંદેશ પાઠવે નૃપ, અર્ધા રાજ્ય તણે ભાગી હું બનાવીશ એહને, ઉત્તરાર્ધ શ્લોકનો જેહ બનાવી આપશે મને.” - બ્રહ્મદત્ત ચક્રવતિએ પિતાના વહાલા બંધુની તપાસ કરવા માટે અડધે લોક બનાવ્યો અને આખા નગરમાં એવી જાહેરાત કરાવી કે જે કઈ પણ વ્યક્તિ આ લોકને ઉત્તરાર્ધ એટલે નીચેને અડધો કલાક પૂરે કરી આપશે તેને હું મારું અડધું રાજ્ય ઈનામમાં આપી દઈશ. બ્રહ્મદત્ત ચકવતિએ કલોક બનાવી આપશે તેને અડધું રાજ્ય આપવાની જાહેરાત કરી. વિચાર કરો કે એને પિતાને ભાઈ કેટલો વહાલો હશે ! બ્રહ્મદત્ત ચક્રવતિ સમજતા હતા કે મારા ભાઈ વિના બીજું કે આ લોક બનાવી શકશે નહિ. જે લોકની પૂર્તિ થશે તે મારે ભાઈ મને અવશ્ય મળી જશે. આપણે તે બંને ભાઈઓ સાધુપણામાં કાળ કરીને દેવલોકમાં ગયા પછી બ્રહ્મદર દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરીને કયાં જન્મે તેની વાત કરી પણ ચિત્તમુનિ કયાં જગ્યા તે વાત કરી નથી, એટલે હવે બંને ભાઈઓને ભેગા કરવા છે તે પહેલાં એ જાણવું પડશે ને કે ચિત્તમુનિને જીવ દેવલોકમાંથી ચવીને કયાં આવ્યો? તે વાત સૂત્રકાર ભગવંત બતાવે છે.
कंपिले संभूओ चित्तो, पुण जाओ पुरिमतालम्मि ।
सेहि कुलम्मि विसाले, धम्म सेोऊण पव्वइओ॥ २ ॥ પૂર્વભવમાં સંભૂત કે જે ચિત્તમુનિના નાનાભાઈ હતા તેમને જન્મ કાંપિલ્યપુર નગરમાં બ્રહ્મરાજાને ઘેર ચુલની રાણીની કૂખે થયું હતું અને જે મોટાભાઈ ચિત્ત હતા તે પરિમતાલ નામના નગરમાં ધનસાર નામના એક ઈખ્ય શેઠને ઘેર ગુણસાર નામે પુત્રરૂપે જ હતે.
ચિત્તમનિ જેને ઘેર જમ્યા તે શેઠ કંઈ સામાન્ય ન હતા પણ ઈબ્ન શેઠ હતા. અને ઘેર પાંચસો હાથ ઊંચો હાથી અંબાડી સહિત હીરા, માણેક, મેતી વિગેરે ઝવેરાતથી ઢંકાઈ જાય, એટલું ધન જેના ઘરમાં હોય એ ઈબ્ન શેઠ કહેવાય. ચિત્તમુનિને જીવ જેને ઘેર જ તે ધનસાર શેઠ આવા સમૃદ્ધિશાળી હતા. એમને ઘેર ભૌતિક સુખની બિલકુલ કમીના ન હતી. એ શેઠ ઉદાર અને વિશાળ હૃદયના હતા. આજે ઘણું માણુ ઉદાર હૃદયના હોય છે પણ એ ઉદારતા પોતાના સુખ પૂરતી હોય છે. પોતાના મોજશોખ માટે, સુખ સગવડ માટે, જેઓ હજાર રૂપિયા વાપરે છે પણ બીજાને માટે વાપરતા નથી, ત્યારે બીજા ઉદાર અને વિશાળ હૃદયના મનુષ્યો હોય છે, જેઓ પિતાના આત્મા સમાન બીજા દરેકના આત્માને સમજે છે. પોતાને સારું ગમે છે, સુખ સગવડો ગમે છે તે દરેક આત્માને પણ એવું સુખ ગમે છે. એમ સમજીને
તાને માટે જેમ લક્ષમીને વ્યય કરે છે તે રીતે બીજાને માટે પણ છૂટા હાથે વાપરે છે. શા, ૭૫
Page #645
--------------------------------------------------------------------------
________________
શારદા સિવિલ ચિત્તમુનિ જેમને ઘેર જન્મ્યા હતા તે ધનસાર શેઠ પણ આવા ઉદાર અને વિશાળ હૃદયના હતા. સાથે ધમિઠ પણ ખૂબ હતા, તેથી સત્સંગ ખૂબ કરતા હતા. જેવા માતાપિતાના સંસ્કાર હોય છે તેવા સંતાનમાં પણ સંસ્કાર આવે છે. આ ધનસાર શ્રેષ્ઠીને પુત્ર ગુણસાર પણ બાળપણથી સંસ્કારી અને ધર્મિષ્ઠ હતું. એક વખત પિતાના નગરમાં કઈ જ્ઞાની સંત પધાર્યા ત્યારે ગુણસાર પણ માતાપિતાની સાથે ધર્મોપદેશ સાંભળવા ગયે. સતે ઉપદેશ આપતા કહ્યું, હે જી ! આ જીવન ધનુષ્યના રંગ જેવું ને વીજળીના ઝબકારા જેવું ક્ષણિક છે માટે પ્રમાદ કરવા જેવો નથી. મનુષ્યનું જીવન ક્ષણિક છે, ક્ષણિક જીવનમાં બને તેટલી સાધના કરી લો. જેને આત્મા હળુકમી હેય છે તે એક ટકરે જાગી જાય છે. એને વધારે ઉપદેશની જરૂર રહેતી નથી.
તુર્કસ્તાનમાં એક બાદશાહ થઈ ગયા. એમનું નામ સિરાજુદુલા હતું, પણ તુર્કસ્તાનની પ્રજા એને સિરાજુ કહેતી હતી. અઢળક સંપત્તિ અને અમર્યાદિત સત્તાના પુણ્યથી એના રાજ્યને સૂર્ય કદી આથમતે ન હતે પણ સત્તા અને સંપત્તિના કેફ કેને નથી ચઢ્યા? સત્તા અને સંપત્તિના કેફ વિનાના રાજા તે કઈક વિરલા હોય છે. આ સિરાજુ બાદશાહ પણ સત્તા અને સંપત્તિના નશાથી મુક્ત રહી શક્યા ન હતા. યૌવનના ઉંબરે પગ મૂકતા પહેલાં એણે પિતાના જીવનની ચાદર અનાચારના કાજળથી કાળીમેશ બનાવી દીધી હતી. સુરા અને સુંદરી એનું જીવન બન્યું હતું. પ્રજાની નાખુશીની એને કઈ પરવા ન હતી. એણે આ ધરતી ઉપર નશાબાજીનું સ્વર્ગ ઉતાર્યું હતું એટલે સ્વર્ગમાં જવાની પણ એને ચિંતા ન હતી. ઘણી વખત એની બેગમ એને કહેતી કે તમે રાજસભામાં જાઓ, ન્યાય કરે. આ અમારા મોહમાં ને મહમાં બેસી રહેવું શોભે નહિ, તે પણ રાજસભામાં જતા ન હતા. સુરા અને સુંદરીમાં મસ્ત રહેતા હતા.
આવા ભેગ વિષયના કીડા જેવા સિરાજુ બાદશાહે પોતાના દરબારમાં ધમેગેઝિને પોગ્રામ ગોઠવ્યા હતા. એમના ધર્મના મોલવીઓ અને ફકીરોને આમંત્રણ આપવામાં આવ્યા. સુંદરીઓના નાચગાન પૂરા થઈ જાય કે તરત જ એ સભા ધર્મસભામાં ફેરવાઈ જતી. મેલવીઓ કુરાનની વાત સંભળાવતા અને એના રહસ્ય ગંભીર અર્થો સંભળાવતા. એ સાંભળીને સિરાજુ માથું ધુણાવતો અને યા....ખુદા....યા....ખુદા વગેરે શબ્દો બોલીને અવેલા મેલવીને પ્રસન્ન કરતો. ખુશામતખોર મોલવીઓને સિરાજુના વિષય નથી ભરેલા અંધકારમય જીવનની કોઈ પરવા ન હતી પણ એક વૃદ્ધ મોલવીને આ વસ્તુ સ્થિતિ ખૂબ સાલતી હતી, એટલે એ ઘણી વાર સિરાજુને સત્ય વાત સમજાવતો હતે. તે બાદશાહ સિરાજુને ગમતું ન હતું એટલે ઘણી વખત ગુસ્સે થઈને કડવા શબ્દો કહી દેતે હતો, છતાં એ કડવા ઘૂંટડા પીને પણ એ મોલવી સિરાજુને સત્ય વાત સમજાવતું હતું. તક મળે કે તરત સુરા અને સુંદરીના વિલાસથી ભરપૂર જીવનથી
Page #646
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૫૯૫ મુક્ત થઈને ખુદાની બંદગી કરવાનું સમજાવતા, પણ અફસેસ! પથ્થર ઉપર પાણી પડે તે નિષ્ફળ જાય તેમ મેલવીને ઉપદેશ નિષ્ફળ ગયે, પણ સિરાજુના અંધકારમય અને પાપી જીવનમાં એક દિવસ સેનાને સૂરજ ઊગ્યો. મૌલવીના ઉપદેશના યુગ એના જીવનને પલટાવી શકયા નહિ. એ એની બેગમની દાસીના એક જ વાકયે સિરાજુના જીવનની રોનક બદલાવી નાંખી. જીવનમાં તક તે સદાય બારણે આવીને ઊભી હોય છે પણ અભાગીને એ દેખાતી નથી. બિચારો એની રાહ જોતાં જોતાં જ પિતાનું જીવન પૂરું કરે છે. જ્યારે સમજદાર માણસ બારણે આવેલી તકને જલદી ઝડપી લે છે, અને એ જ પળે દિવસની રાહ જોયા વિના પોતાના જીવનમાં રહેલી ખામીઓને દૂર કરી, જીવનને પલ્ટો કરી નાખે છે.
ઈધર ચલણ હૈ, મગર રેણુ નહિ” – એક દિવસ બપોરના સમયે સિરાજુ બાદશાહ ભેજન કરીને હિંચકા ઉપર આરામ કરતા હતા. એ સમયે એના મોટા બેગમ સાહેબ સીવણનું કામ કરતા હતા. બેગમને કંઈક યાદ આવ્યું એટલે બહાર બેઠેલી એની બાંદી (દાસી) ને બૂમ પાડીને કહ્યું કે “વહાં ચલણકે નીચે રેણુ હૈ વો ઈધર લે આય.” (ત્યાં ચાલણની નીચે રીંગણાં છે તે અહીં લઈ આવી બેગમ સાહેબને હુકમ થતાં જ દાસી પિતાની જગ્યાએથી ઊભી થઈને રીંગણ લેવા માટે ગઈ પણ ત્યાં ચાલણની નીચે રીંગણાં ન હતા, એટલે દાસી સ્તબ્ધ બની ગઈ ને મનમાં બેલી ઉઠી કે “ઈધર રેણુ તે હય નહિ,” ત્યાં ઉભા ઉભા દાસીએ બૂમ પાડીને મોટા બેગમ સાહેબને કહ્યું કે બેગમ સાહેબ! “ઈશ્વર ચલણે હૈ મગર રેણું નહિ.” અહીં ચાલણ તે છે પણ રીંગણ નથી. હિંચકા ઉપર સૂતેલા સિરાજુ બાદશાહે દાસીનું આ વાક્ય સાંભળ્યું અને એના અંતરને ભારે આંચકો લાગ્યો ને એ મનમાં જ બોલી ઉઠો કે, શું ! એક વાર મારે અહીંથી ચાલવાનું જ છે ! અહીં રહેવાનું નથી. વાકય એવું જ છે ને કે “ચલણ હૈ મગર રેણા નહિ.” એટલે આગળની વાત જે ન જાણતું હોય એ તો એનો અર્થ એમ જ સમજે કે મારે વહેલા કે મોડા એક દિવસ અહીંથી ચાલવાનું છે પણ રહેવાનું નથી.
એક વાગ્યે જાગી ઉઠેલ સિરાજુ” :- બાદશાહ સિરાજુ પણ એવું જ સમજે. આજ દિન સુધી સુરાપાન કરી સુંદરીઓ સાથે ભેગ વિષયમાં મસ્ત રહેનારો બાદશાહ આ વાકય સાંભળીને જાગી ગયે. બસ, આ રાજ ભવ, મારી વહાલી બેગમ, ધન-ધાન્ય, બાગ, બંગલા બધું છોડીને એક દિવસ તે મારે જવું જ પડશે, તે હું મારી જાતે જ શા માટે ન છોડી દઉં? એ જ પળે બાદશાહ સિરાજુ ફકીરને વેશ પહેરીને રાજમહેલમાંથી નીકળી ગયે. ફકીર બનીને બાદશાહને જતાં જોઈને એની બેગમો રડવા લાગી. એના માણસે રડવા લાગ્યા, અને સિરાજુને રોકવા માટે ખૂબ વિનવવા લાગ્યા, પણ સિરાજુએ તે બધાને કહી દીધું કે વહેલા કે મોડા એક દિવસ
Page #647
--------------------------------------------------------------------------
________________
પ
શારદા સિદ્ધિ
તે સૌને બધું છોડીને અહી'થી ચાલવાનું જ છે તેા હું. પહેલા જ ચાલવા માંડું છું. તમે પણ જ્યાં રહેવાનુ નથી એવા સ'સારને વળગી પડશેા નિહ. આમ કહીને બાદશાહ ફકીર બનીને રાજમહેલ અને વૈભવવિલાસ છેોડીને ચાલતા થઈ ગયા.
આપણા અધિકારમાં પુરિમતાલ નગરમાં ધનસાર શેઠના પુત્ર ગુણસાર પેાતાના માતાપિતાની સાથે શુભચંદ્ર નામના મહાનજ્ઞાની મુનિના દન કરવા માટે ગયા. મુનિના દર્શીન કરીને એમના મુખેથી શ્રુત ચારિત્રરૂપ ધર્મના ઉપદેશ સાંભળ્યેા. ઉપદેશ સાંભળીને એમના અંતરમાં વૈરાગ્ય ભાવના જાગી. એક જ વખત ઉપદેશ સાંભળ્યું ને વૈરાગ્ય આન્ગેા. તમે કેટલી વખત ઉપદેશ સાંભળ્યે ? પણ સંસાર છેડવાનુ` મન થાય છે ખરુ? ભાગમાં મસ્તાન અનેલો સિરાજુ ખાદશાહ પણ દાસીના એક જ વાકયમાં જાગી ગયા. આ ગુણસાર પણ એક જ વખત ઉપદેશ સાંભળીને જાગી ગયા ને દીક્ષા લીધી. દીક્ષા લઈને ગુસાર મુનિરાજ ખૂબ જ્ઞાન-ધ્યાન અને તપમાં મસ્ત રહેવા લાગ્યા. એમનુ મેાહનીય કમ ઉપશાંત થતા એમને પણ અધિજ્ઞાન (ગ્રંથકારના આધારે ) થયુ' એટલે પૂર્વના પાંચ ભવા જોયા, તેથી એમના મનમાં પણ એમ થયુ કે અહો ! અમે બને ભાઈ આ પાંચ પાંચ ભવ સુધી સાથે રહ્યા, અને આ છઠ્ઠા ભવમાં અમે અને જુદા પડી ગયા છીએ.
પૂર્વભવમાં કરેલા નિયાણાના બળે એ તા ચક્રવતિ બન્યા છે. ચક્રેશ્વરી તે નરકેશ્વરી. જે ચક્રવતિ ચક્રવતિ પણામાં મરે તે નરકે જાય છે તે હું સાધુપણું પાળીને સદ્ગતિમાં જાઉં ને મારા ભાઈ શુ નરકમાં જાય ? એવું હું નહિ થવા ૪. જ્યાં મારા ભાઈ છે ત્યાં હું જાઉ" ને એને ધર્મના ધ આપીને વૈરાગ્ય પમાડું ને મારા જેવા સાધુ બનાવી દઉ. બીજા લોકોને હુ· ઉપદેશ આપું છું કે હું ભવ્ય જીવે ! તમે માહનિદ્રાના ત્યાગ કરી પ્રમાદને ખ ંખેરી નાંખા ને જાગૃત થાઓ. નરક–તિય ચ જેવી દુગતિએમાં આપણા આત્મા ખૂબ રખડચેા ને ખૂબ દુઃખ પામ્યા. એકેન્દ્રિય, એઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચઉરિન્દ્રિયના ભવમાં કપાયા, છેદાયા, ભેઢાયા. ત્યાં કાઈ રાડ કે ખૂમ સાંભળનાર ન હતુ. તિયચ પચેન્દ્રિયના ભવમાં ઘેટા-બકરાંગાય-ભેંસ આદિમાં જન્મ્યા ત્યાં કતલખાનામાં કપાયે ને કેવા કેવા કરૂણ દુઃખા ભાગળ્યા! એના કાઈ સુમાર નથી, આજે કોઈ માણસનુ' ખૂન થાય તેા એના સગાંવહાલાં બધા કાર્ટીમાં કેસ દાખલ કરે પણ આજની સરકાર પાતે જ ખાલાવે, નિર્દોષ જીવાને મશીન દ્વારા મારી નાંખે એના ન્યાય કરવા માટે કોઈ કાટ છે? એને માટે કોઈ સરકાર સામે કેસ કરનાર છે? આજે તમારા મેાજશાખ માટે જે જે મુલાયમ ચીજો મને છે તે એકાંત જીહિ'સાથી બને છે. એ વસ્તુઓ બનાવવા માટે જીવાને કેવી રીતે રીબાવી રીબાવીને મારે છે તેને ખ્યાલ કરેા ને હવે નક્કી કરી લેજો કે જીહિ'સાથી જે વસ્તુ બનતી હાય તે મારે વાપરવી નહિ તે તમે પાપમાંથી થાડા ઘણાં અંશે પણ છૂટી શકશે.
કતલખાના
Page #648
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૧૯૭
મહાન પુણ્યાયે માનવભવ પામ્યા છે. તા આ ભવમાં એવી સાધના કરી કે જીવનનૈયા ભવસાગર તરી જાય. કાંઠે આવેલી નૈયા ડૂબે નહિ. આ મનુષ્યભવ રૂપી કિનારે આવી ગયા છીએ. હવે તા થૈડા પુરૂષા કરવાની જરૂર છે. આપણા માટે આ કાળ એવા સુવર્ણ સમય છે અલ્પ કરણીમાં મહાન કની નિર્જરા થાય છે. આવા સમય હાથમાંથી ચાલ્યા ન જાય તેને ખ્યાલ રાખો. અહીં મનુષ્ય ભવની દુલ ભતા સમજીને ગુણુસાર શ્રેષ્ઠીપુત્રે અઢળક સ'પત્તિને ત્યાગ કરીને દીક્ષા લીધી. દીક્ષા લઈને મારા ભાઈ કયાં હશે ! હુ હવે જલ્દી તેની પાસે જાઉં ને એના આત્માને જગાડું. એવા ભાવથી ચિત્ત મુનિ બ્રહ્મદત્ત ચક્રવતિને પ્રતિધ પમાડવા માટે આવશે ને બંને ભાઈ એનું કેવી રીતે મિલન થશે તેના ભાવ અવસરે.
ચરિત્ર : “ પંચ પરમેષ્ઠિ પદનું શરણુ લેતા ભીમસેન ”: ભીમસેને અબ્બે વખત ગળે ફ્રાંસા ખાધે પણ બચાવનાર મળી ગયા. હવે ત્રીજી વખત ગળે ફ્રાંસા ખાઈને મરવા તૈયાર થયા. વડની વડવાઈ એના ફ્રાંસે તૈયાર કર્યાં. ત્યાં અંદરથી એની સમુદ્ધિએ એને જાગૃત કર્યાં કે ભીમસેન ! જતાં જતાં પણ તારુ જીવન તા સાર્થંક બનાવતા જા. બુદ્ધિની ટકોરે ભીમસેન જાગૃત બન્યા. ફ્રાંસા ગળામાં પહેરી લીધા, પણ લટયેા ન હતા. તે પહેલાં એણે શું કર્યુ? પૂર્વ દિશા તરફ ઊભા રહીને એ હાથ જોડયા. આંખે બંધ કરીને મહા મગલકારી નમસ્કાર મહામંત્રનું ભાવપૂર્વક રટણ કરવા લાગ્યા. નમા અરિહંતાણુ....નમા સિદ્ધાણુ....નમા આયરિયાણુ.....નમા ઉવજ્ઝાયાણુ....નમાલાએ સવ્વસાહૂણુ.. એમ એકાગ્ર ચિત્તે, શુદ્ધ ભાવપૂર્વક એકેક પદ ખાલતા ગર્ચા અને આખા ખધ કરીને જેમ કલ્પનાથી અરિહંત ભગવાનને, સિદ્ધ ભગવાનને સાક્ષાત્ નિહાળતા હાય એમ એકેક પદ ખાલીને મસ્તક નમાવવા લાગ્યા. તેમાં પહેલાં એ પદ નમા અરિહંતાણું...નમા સિદ્ધાણુ. એલ્યા પછી ત્રીજી પદ્મ નમે આયરિયાણંનુ આવ્યું. ત્યાં તે એના રૂંવાડાં ખડા થઈ ગયા. આચા ભગવાનને નમસ્કાર કરતા એના જાગૃત આત્મામાં ઉત્કૃષ્ટ ભાવનાના ઉછાળે આવ્યેા. અંતિમ સમયે ગુરૂદનના તલસાટ” :-તે મનમાં વિચારવા લાગ્યા કે અહા! આ સમયે મારા ગુરૂ ભગવ'ત કયાં બિરાજમાન હશે! આ સમયે જો મને એમના દર્શન થાય તે મારુ જીવન સફળ બની જાય, પણ એવુ' મારુ' ભાગ્ય કયાંથી હોય ? હું તેા વનવગડામાં ઊભેા છું. મને મારા ગુરૂભગવંતના દર્શનને ચાગ જ કયાંથી મળે ! (પૂ. મહાસતીજીએ અહી' પરદેશી રાજાની ગુરૂભક્તિની ભાવના સમજાવી હતી.) ભીમસેન ભગવાનને પ્રાર્થના કરતા કહેવા લાગ્યા કે હે ભગવાન ! શુ` મારા અવતાર ગુરૂ ભગવંતના દન વિના એળે જશે ? હું વિધાતા ! આજ સુધી મેં તારી પાસે સુખ અને સ ́પત્તિ માંગી છે. તેના બદલે તે' મને દુઃખ અને વેદના આપી છે. તા પણ મેં તેને હસતા હસતા સ્વીકાર્યો છે. આજે મરણ પણુ એ જ રીતે સ્વીકારુ' છું. મરતા માણસની એક અંતિમ અભિલાષા પણ હું વિધાતા! તું પૂરી નહિ કરે?
66
Page #649
--------------------------------------------------------------------------
________________
શારદા સિલિ મારા જીવનની અંતિમ પળે મને એક જ ઝંખના છે કે મને મારા સંસાર તારક આચાર્ય ભગવંતને દર્શન મળે તે મારા ભાગ્ય ખુલી જાય. આમ અંતરથી ભાવપૂર્વક ભીમસેને પૂર્વ દિશા તરફ મસ્તક નમાવ્યું, અને બોલ્યો કે મારા તરણતારણ, મારા અનંત ઉપકારી, મારા પૂજ્ય આચાર્ય ભગવંતને મારા અંતિમ સમયના લાખ લાખ નમસ્કાર છે. આ પ્રમાણે ભાવપૂર્વક નમસ્કાર કરીને તરત જ ભીમસેને શું કર્યું?
શુદ્ધ ભાવનાનો ચમત્કાર” : ભીમસેને પંચ પરમેષ્ઠિ ભગવંતનું ધ્યાન ધરી, સ્મરણ કરીને તૈયાર કરી રાખેલો ફસ ગળામાં પહેરી લીધું. ત્યાં શું બન્યું? બરાબર એ જ સમયે એક જ ઘાચારણ સંત આકાશ માગે ઉડતા ચાલ્યા જતા હતા. એમણે જાણે ભીમસેનના અંતરની આરજુ સાંભળી ન હોય તેમ ત્યાં આવી પહોંચ્યા ને ઊંચેથી ભીમસેનને ગળે ફાંસો ખાતે જે એટલે એકદમ આકાશ માર્ગેથી નીચે ઉતર્યા અને મધુર અવાજે બોલ્યા કે, ધર્મલાભ-ધર્મલાભ. વનના શીતળ અને શાંત વાતાવરણમાં આ અવાજ ગુંજી ઉઠયે. ધર્મલાભ શબ્દ સાંભળતા ભીમસેન આશ્ચર્ય ને આનંદથી એકદમ ચમકી ઉઠશે ને ઉભો થઈ ગયો અને મનમાં બેલી ઉઠે કે અહી આ જંગલમાં મને ધર્મલાભ આપનાર મારા ગુરૂ ભગવંત ક્યાંથી હોય ! એ તે મારી બેટી ભ્રમણ છે, છતાં અવાજ સંભળાયો હતે એ વાત તે સાચી છે, એટલે જમીન ઉપર ઉભે થઈને ચારે તરફ જવા લાગ્યા. ત્યાં તે એની અંતિમ સમયની ભાવના સાકાર બનેલી જોઈ. અહ, આ શું ?
મહા તપોનિધિ દર માસ, ત૫ જ્ઞાનવંત યોનિંદ,
શમ દમ ગુણ કે સાગર, પૂરણ પગ પૂજે ધરણિંદ, પોતાની સામે એક મહાન ઉગ્ર તપસ્વી, મહાનજ્ઞાની, શમ, દમ આદિ ગુણના ભંડાર એવા સંતને પોતાની સામે સાક્ષાત્ આવીને ઉભેલા જોઈને ભીમસેનનું હૈયું હર્ષથી નાચી ઉઠયું, એની આંખોમાં આનંદ ઉભરાઈ આવ્યું. એના સાડા ત્રણ કોડ
મરાય ખીલી ઉઠયા ને ઘણાં ભાવપૂર્વક ભીમસેને વિધિપૂર્વક વંદણા કરી સુખશાતા પૂછી, પછી એમના ચરણને સ્પર્શ કરીને આનંદથી છલકાતી આંખેએ બે હાથ જોડી ઉભો રહ્યો.
આ જંઘાચરણ સંત ધર્મઘોષસૂરિ હતા. આજે એમને ૬૦ ઉપવાસ બે મા ખમણ) ના પારણને દિવસ હતો એટલે ગૌચરી માટે તે આકાશગમન કરીને કઈ નગર તરફ જઈ રહ્યા હતા. ત્યાં તેમની કરૂણાદ્ર નજર ભીમસેન ઉપર પડી. વડની નીચે ગળે ફાસે નાંખતે ભીમસેનને જે. બે હાથ જોડીને નમસ્કાર મહામંત્રનું રટણ કરતા ભીમસેનને સાંભળે, એટલે તરત જ તેઓ નીચે ઉતર્યા અને ભીમસેનને આત્મહત્યાના મહાપાપમાંથી ઉગારવા તેની સમીપ આવીને ઉભા રહ્યા અને “ધર્મલાભ” એમ બેલીને આવીને ઉભા રહ્યા. મરતાં મરતાં પણ પિતાની આશા ફળી અને ગુરૂના દર્શન થયા તેથી તેના હર્ષને પાર નથી. હવે સંત ભીમસેનને શું કહેશે તેના ભાવ અવસરે.
Page #650
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન ન. ૬૦ ભાદરવા વદ ૧૩ ને મંગળવાર
તા. ૧૮-૯-૭૯ અનંત ઉપકારી, રૈલોકય પ્રકાશક, કરૂણાસિંધુ, શાસ્ત્રકાર ભગવતે જગતના જીના એકાંત હિત માટે ઉપદેશ આપતાં ફરમાન કર્યું કે હે જી ! મુનિ તૈs સttrf” સર્વને સુખ બહુ પ્રિય છે પણ સાચું સુખ શેમાં છે તેની ખબર નથી. સમસ્ત સુખે સંતેષ પ્રધાન છે. સુખને સાચો સાથી સંતોષ છે. જ્યાં સંતેષ છે ત્યાં સુખ છે. ત્યાં દુઃખ બિચારું ફરકી શકતું નથી, માટે જે કાંઈ પૂર્વકૃત કર્માનુસાર મળે તેમાં સંતોષ માને. તમારા કરતા વધુ શ્રીમતે તરફ અને સત્તાધીશ તરફ તે જેશે નહિ. જે તેમના તરફ જોશે તે તમારા સુખી સંસારમાં આગ ચંપાશે અને સુખી સંસાર પણ દુઃખી દુઃખી બની જશે.
જે તમારે જેવું જ હોય તે ધર્મના ક્ષેત્રમાં આપણું આગળ હોય તેની તરફ જેવું અને સાંસારિક ક્ષેત્રમાં જે આપણુથી પાછળ હોય એના તરફ જેવું. સાચા સંતોષીને સુખ કદી છોડતું નથી અને અસંતોષને દુઃખ કદી છોડતું નથી, માટે ઈચ્છાઓને ઘટાડશે તે દુઃખ ઘટશે ને સુખ વધશે. વિવિધ અને વિચિત્ર ઈચછાઓ ઈન્સાનને ઈશ્વર તરફ જતાં આડી આવે છે માટે ઇચ્છાઓ ઉપર નિયંત્રણ મૂકે. ઈચ્છાએ ઈન્સાનને અચ્છ બનવા દેતી નથી. વધુ પડતી ઈચ્છાઓના કારણે આજને માનવી ન્યાય નીતિના માર્ગથી ચલિત બન્યો છે. શીલ અને સદાચારને છેલી સલામ ભરી છે. અમર્યાદિત ઈચ્છાઓએ આજે માનવીને દુરાચારી, ભ્રષ્ટાચારી, વ્યભિચારી, અન્યાયી અને અનીતિખેર બનાવે છે. જેની ઈચ્છાએ મર્યાદિત હોય તે ધર્મના માગે અણનમ ઉભું રહી શકે, માટે સંતોષ જેવું સુખ કે ધર્મસાધન નથી માટે સંતોષી બનેને સુખી થાઓ.
બંધુઓસંતેષ એ માનવ જીવનનું અમૂલ્ય કોહિનૂર છે. કેહિનૂર રત્નને કેણુ પિછાણું શકે? રત્નને પારખનાર તે ઝવેરી જ હોય ને! સાચે ઝવેરી નજર પડે ને ઝવેરાતને પારખી જાય કે આ સાચું ઝવેરાત છે કે કાચના ટુકડા છે? એવી રીતે ધર્મને પામેલો આત્મા તરત સમજી શકશે કે ક્ષમા, સંતેષ આદિ રત્નનું જીવનમાં કેટલું મૂલ્ય છે! એ ગુણ રૂપી રને કેટલા બધા કિંમતી છે. એ રત્ન માનવ જીવનમાં જડાઈ જાય તે જીવન કેવું તેજસ્વી ઝગમગતું બને છે એ તે ધર્મ ઉપર શ્રદ્ધા રાખનારા ઉત્તમ જી સમજી શકે છે. જીવનમાં સંતોષ આવ્યા પછી બહારને ઉકળાટ શમી જાય છે અને જીવનમાં સુખ શાંતિને અનુભવ થાય છે પણ જેના જીવનમાં ક્ષમા નથી તે સદા કષાયેની આગમાં જલતો રહે છે અને જેના જીવનમાં સંતોષ નથી એને ઘેર રાજા મહારાજા જેવી સાહ્યબી હોવા છતાં એ અસંતોષની આગમાં બળતું રહે છે ને તૃષ્ણના પૂરમાં તણાતે રહે છે.
Page #651
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ આપણે ચિત્ત અને બ્રહ્મદત્તની વાત ચાલે છે. એમાં બ્રહ્મદરો ચકવતિ બન્યા પછી તેમના ભાઈની શોધ માટે અડધે ક ર છે અને જાહેર કર્યું છે કે જે આ શ્લોક પૂરે કરશે તેને અડધું રાજ્ય મળશે. આથી આખા નગરના પ્રજાજનેએ
મારા i gો માતા યમ તથા ” આટલે લોક કંઠસ્થ કરી લીધે અને ભણેલા, અભણ, બાળક, બુઢ્ઢા, યુવાન સર્વના મુખમાં આ લોકનું રટણ હતું. પણ કઈ આ કલોક પૂરે કરી શકતું નથી. બ્રહ્મદત્ત ચકવતિ પોતાના ભાઈને મળવા આતુર બન્યા છે. “પૂર્વબંધુ વિયોગથી થયો તે દુખી રાજવી, જરા એ સુખના પામે વૈભવ કે વિલાસમાં
પિતાને ભાઈ કયાં છે તે બ્રહ્મદત્ત ચક્રવતિ જાણી શકતા નથી, તેથી તેમના દિલમાં ખૂબ દુઃખ થયા કરે છે. જેને ઘેર છ છ ખંડની સમૃદ્ધિ છે, ૩૨ હજાર ઋતુ કલ્યાણિકા અને ૩૨ હજાર જનપદ કલ્યાણિકા એમ ૬૪ હજાર રાણીઓ હોય છે. છત કલ્યાણિકા એટલે જેને સ્પર્શ ઉણઋતુમાં શીતળ લાગે અને શીતઋતુમાં ઉષ્ણ લાગે અને છ ઋતુમાં સુખદાયી હોય એવી ૩૨ હજાર રાણીઓ છે. તેમને ઋતુ કલ્યાણિકા કહેવામાં આવે છે, અને જે બધા દેશની સ્ત્રીઓમાં અતિ ઉત્તમમાં ઉત્તમ હોય એવી ૩૨ હજાર રાણીઓ છે. તેમને જનપદ કલ્યાણિકા કહેવામાં આવે છે. આમ ચકવતિને ૬૪ હજાર રાણીઓ હોય છે. ચક્રવતિઓનું ભજન કલ્યાણ ભોજન કહેવાય છે. એ વિષયમાં એવું કથન છે કે રોગરહિત એક લાખ ગાયનું દૂધ દોહીને તે પચાસ હજાર ગાયોને પીવડાવી દેવામાં આવે છે. એ પચાસ હજાર ગાયનું દૂધ દોહીને પચીસ હજાર ગાયને પીવડાવી દેવામાં આવે, એવી રીતે કરતાં કરતાં અનુક્રમે છેલ્લે એ દૂધ એક ગાયને પીવડાવી દેવામાં આવે, પછી એ એક ગાયનું દૂધ દેહીને તેમાં ઉત્તમ જાતિના ચાવલ નાંખીને ખીર બનાવવામાં આવે, તેમાં ઉત્તમ જાતિના મસાલા, પદાર્થો નાંખવામાં આવે છે. આવી ખીરનું ભજન કલ્યાણ ભજન કહેવામાં આવે છે. ચક્રવતિ અને એમની પટ્ટરાણી સિવાય બીજું કઈ એ ખીર ખાઈ શકતું નથી. અને કદાચ ખાઈ જાય તો એને પચાવી શકતા નથી પણ એમના શરીરમાં મહાન ઉન્માદ પેદા થાય છે. - બ્રહ્મદત્ત ચક્રવર્તિની પટ્ટરાણી (સ્ત્રીરત્ન)નું નામ કુરૂમતી હતું. ચકવતિની એવી શક્તિ હોય છે કે તે મૂળ રૂપે તે પટ્ટરાણી પાસે રહે છે તે સિવાયની બધી રાણીઓ પાસે વેકિય રૂપે રહે છે, એટલે સૌને એમ લાગે કે ચક્રવતિ પિતાની પાસે છે. આટલા વૈક્રિય રૂપે કરી આટલી રાણીઓની સાથે ચકવતિ એકસાથે ભોગ ભોગવે છે. જેમની આટલી ત્રાદ્ધિ, સંપત્તિ અને વૈભવ વિલાસો છે એવા બ્રહ્મદત્ત ચકવતિને પિતાના પૂર્વભવના ભાઈને વિયેગના કારણે કયાંય ચેન પડતું નથી તેથી પિતાના ભાઈની તપાસ કરવા માટે જે અડધે લેક પૂરો કરી આપશે તેને અડધું રાજ્ય આપવામાં આવશે એવી જાહેરાત કરાવી છે,
Page #652
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૬૦૧ બંધુઓ ! અહીં સમજવાનું એટલું છે કે બ્રહ્મદત્ત ચક્રવતિના આ ભવને ભાઈ નથી છતાં એમનું ભાઈ માટે કેટલું લોહી ઉછળે છે! ભાઈ પ્રત્યે કેટલી લાગણી છે કે ભાઈને માટે અડધું રાજ્ય આપવા પણ તૈયાર થયા છે ! આજે આવા ભાઈ મળવા મુશ્કેલ છે. આજે તે એક માતાની કૂખે જન્મેલા બે ભાઈઓ હોય તેમાં એક ભાઈ લાખે પતિ હોય ને બીજે સાધારણ સ્થિતિને હોય, માંડ માંડ એના પેટ પૂરું કરતે હોય છતાં ભાઈની ખબર લેતે નહિ હોય. પિતાની વાહવાહ માટે, પિતાને દાનેશ્વરી કહેવડાવવા માટે હજારે ને લાખ રૂપિયા પળવારમાં વાપરી નાંખે પણ પિતાને સગો ભાઈ રડે છે, ભૂખે ટળવળે છે એની ખબર લેતું નથી. તમને જે તમારા પુણ્યથી લક્ષ્મી મળી હોય તે પહેલા તમારા ભાઈની સંભાળ રાખે. પછી જ્ઞાતિજનોની, સ્વયમી બંધુઓની, પછી ગામના માણસોની સંભાળ લો. દુઃખીઓની સેવા કરે પણ પિતાના સુખમાં જ લક્ષ્મીને સદ્વ્યય ન કરે. જે પોતાને મળ્યું છે એમાંથી પોતાની શક્તિ પ્રમાણે ગરીબને–દુઃખીને આપે છે એ સાચું માનવું છે. આજે અમીરીમાં ગરીબી બતાવનાર ઘણું છે પણ ગરીબીમાં અમીરી બતાવનાર બહુ ઓછા છે. અહીં એક દષ્ટાંત યાદ આવે છે.
એક તદન ગરીબમાં ગરીબ કુટુંબ એક નાનકડી ઝૂંપડીમાં વસતું હતું. કુટુંબમાં પતિ-પત્ની અને એક ત્રણ વર્ષને બા હતું. એ ત્રણે જણ ઝૂંપડીમાં રહેતા હતા ને માંડ માંડ પોતાનું ગુજરાત ચલાવતા હતા. એક દિવસ રાત્રે અચાનક કેઈએ ઝૂંપડીનું બારણું ખખડાવ્યું એટલે બાઈએ બારણું ખોલીને જોયું તે એક તદન ગરીબ જે માણસ આંગણે આવીને ઉભો હતો. બાઈએ પૂછ્યું કે ભાઈ! શા માટે અત્યારે તમારે મારી ઝૂંપડીનું બારણું ખખડાવવું પડયું ? ત્યારે આવનાર વ્યક્તિ કહે છે બહેન! વરસાદ ખૂબ પડે છે. મારા કપડાં ખૂબ ભીંજાઈ ગયા છે એટલે ઠંડી ખૂબ લાગે છે. તે મને તમારી ઝૂંપડીમાં થોડી વાર ઉભો રહેવા દેશે? તે હું તમારે મહાન ઉપકાર માનીશ, ત્યારે બાઈએ મીઠે આવકાર આપતા કહ્યું-ભાઈ! આવ ને ! એમાં મારે ઉપકાર માનવાની જરૂર નથી. જે માનવ માનવને સહકાર નહિ આપે તે બીજા કેને આપશે? આપ આ ખુશીથી આવે.
એમ કહી આવકાર આપીને પોતાની ઝૂંપડીમાં બોલાવ્યા. ઝૂંપડીમાં એક ખૂણામાં ખાટલા ઉપર એને પતિ સૂ હતું ને બાજુમાં નીચે એને બાબે સૂતે હતે, એક બાજુ પિોતે ફાટલા તૂટેલા કપડાં સાંધતી હતી. ઘેર મહેમાન આવ્યા એટલે બાઈએ એના પતિને જગાડ્યો ને કહ્યું, ઉઠે! આપણે ઘેર મહેમાન પધાર્યા છે. તેથી એને પતિ પણ બેઠો થયે ને એણે પણ અતિથિને આદર સત્કાર કર્યો ને કહ્યું – ધન્ય ઘડી ને ધન્ય ભાગ્ય કે આજે અમારે ઘેર પધારીને અમારી ઝૂંપડી પાવન કરી. બંને માણસોના પ્રેમભાવ જોઈને આવનાર તે આશ્ચર્ય ચકિત બની ગયું કે શું! આ બંને શા. ૭૬
Page #653
--------------------------------------------------------------------------
________________
૬૦૨
શારદા સિદ્ધિ માણસની ખાનદાની છે ને ગરીબીમાં પણ અમીરી છે. આમ વિચાર કરતે હતો ત્યાં બાઈના પતિએ કહ્યું-ભાઈ! તમારા કપડાં ખૂબ ભીંજાઈ ગયેલા છે તે એ ઉતારીને આ મારા એક જોડી કપડા છે તે પહેરી લે, ત્યારે આવનાર વ્યક્તિએ કહ્યું, ભાઈ! મારે કપડાં બદલવા નથી. તમે મને તમારી ઝૂંપડીમાં બેસવા દીધે એ તમારે માટે ઉપકાર છે, ત્યારે કહે છે-ભાઈ! એમાં અમે કંઈ ઉપકાર નથી કર્યો. ઉપકાર તે તમે અમારા ઉપર કર્યો છે કારણ કે અમે રહ્યા ગરીબ માણસ. અમારા ઘરના મહેમાન બનવા કેણ આવે? જ્યાં અમે જ ભિખારી હોઈએ ત્યાં અમારી પાસે કોણ માંગવા માટે આવે ? આજે અમારા મહાન સદ્ભાગ્યે અમારે ત્યાં પધાર્યા છે તેથી તમે અમારા ઉપર ઉપકાર કર્યો છે. ભાઈ! તમે ભૂખ્યા થયા હશે તે અમારા ઘરમાં લખે સૂકો અડધે રોટલો પડે છે, તે ખાઈ લે.
આવનાર કહે છે ભાઈ! મારે નથી ખાવું. તે પણ પરાણે આગ્રહ કરીને રોટલો ખવડાવ્યો. માણસ પ્રેમથી લૂઓ રોટલો ખવડાવે તે પણ મીઠા લાગે. સવાર પડી એટલે આવનાર વ્યક્તિએ કહ્યું–મને મારા કપડાં પાછા આપે. હવે હું જાઉં છું, ત્યારે કહે છે, ભાઈ! હજુ કપડાં પૂરા સૂકાયા નથી ને તમે જવાની વાત કરે છે? ત્યારે કહે હા...મારે જવું છે. મારા કપડાં આપ. ગરીબીમાં પણ અમીરી બતાવનારે કહ્યું–તમારા કપડાં છે તે મારા છે ને મારા છે તે તમારા છે. તમે ખુશીથી પહેરી જાઓ, પણ પેલાએ ખૂબ કહ્યું એટલે એના કપડા પાછા આપી દીધા ને જવા માટે રજા લે છે ત્યારે કહે છે આજે મારા બાબાને ત્રણ વર્ષ પૂરા થયા ને આજે ચોથું વર્ષ બેસે છે. અમે અમારા પ્રમાણમાં બાબાની વર્ષગાંઠ ઉજવવાના છીએ. અમે બીજું તે કંઈ કરી શકીએ તેમ નથી, પણ બાજરીને સવાશેર લોટ કઈ ગરીબને આપીશું પણ તમે રોકાઈ જાઓ તે અમને વિશેષ આનંદ આવે.
આવનાર વ્યક્તિએ કહ્યું ઠીક, તમે મારી રાહ જોજો. હું થોડી વારમાં આવું છું. એમ કહીને એ માણસ પોતાના મહેલમાં ચાલ્યો ગયો. મહેલમાં જઈને સ્નાન કરી સારા કિંમતી વસ્ત્રો પહેર્યા, અને સાથે હીરા-માણેક-પન્ના-મતી વિગેરે ઘણી જાતનું ઝવેરાત, સેનામહોર, રેકડનાણું, અનાજ, વાસણું, વસ્ત્રો, ઘી, તેલ, ગોળ, ખાંડ વિગેરે ઘણી વસ્તુઓ લઈને મોટા લશ્કર સાથે રાજા ત્યાં આવ્યા, ત્યારે પેલું ગરીબ યુગલ તે બિચારું પ્રજી ઉઠયું કે આપણે શું ગુન્હો છે કે રાજા આપણે ત્યાં આવે છે? શું એ આપણને પકડીને લઈ જશે? આમ અનેક વિચાર કરવા લાગ્યા. ત્યાં તે રાજાએ બધી ચીજો ઝુંપડીના દરવાજા આગળ ખડી કરી દીધી ને કહ્યું કે બાબા કયાં ગયો ? એને મારી પાસે લાવો. મારે એને જન્મદિવસ ઉજવવો છે. આ ગરીબ દંપતિ પૂછે છે મારા દીકરાને જન્મદિન છે તે આપને કયાંથી ખબર પડી? રાજાએ કહ્યું કે તમે મને ન ઓળખે ? જે મહેમાનને તમે રાત્રે આશ્રય આપ્યું હતું તે હું
Page #654
--------------------------------------------------------------------------
________________
રિતા સિદ્ધિ પિતે જ છું. હું રાત્રે એ જોવા માટે નીકળ્યું હતું કે મારી પ્રજામાં અમીરી અને સજજનતા કેટલી છે. તમારે ઘેર આવતા પહેલાં હું દશા શ્રીમતના બંગલા ખખડાવીને આવ્યું હતું પણ મને કોઈ એ આશ્રય ન આપે. માત્ર તમે જ આપે. તમારી સજ્જનતા અને ગરીબીમાં પણ આવી ઉત્તમ અમીરી જોઈને ખૂબ આનંદ થયો. મને સંતોષ થયો કે મારી પ્રજા આવી ગરીબીમાં પણ અમીરી બતાવી શકે છે. હું તમારા ઉપર ખૂબ પ્રસન્ન થયે છું. એમ કહીને બાબાને સારા મૂલ્યવાન વસ્ત્રો અને દાગીનાથી શણગારી દીધે, અને લાખે ની મિલ્કત આપી એની ગરીબાઈ ટાળી દીધી. ઝૂંપડીમાંથી શહેરમાં લઈ જઈને એક સારું મકાન બંધાવીને રહેવા આપ્યું ને ભાઈને પિતાના રાજયમાં સારા હોદ્દેદાર તરીકે નિમણુંક કરી. ગરીબ માણસ મહાન સુખી થઈ ગયે, પણ એનામાં નામ માત્ર અભિમાન ન આવ્યો કે ન તે પોતાની અમીરી છેડી. જીવનભર એણે દુઃખીની સેવા કરીને પિતાનું જીવન ઉજજવળ બનાવ્યું.
બ્રહ્મદત્ત ચક્રવતિએ પોતાના ભાઈને શેધવા માટે અડધો કલેક બનાવી આપવા માટે જાહેરાત કરાવી છે. બીજી તરફ ચિત્તમુનિ કે જેમનું નામ અહીં ગુણસાર છે. એ ગુણસાર ખૂબ ધનવાન કુટુંબમાં જન્મ્યા છે. એમણે એક જ વખત શુભચંદ્ર નામના આચાર્યના મુખેથી જિનવાણું સાંભળીને એમને વૈરાગ્ય આવ્યે ને મહાન સુખ સંપત્તિને ત્યાગ કરીને સંયમ લીધે. સંયમ લીધા પછી આ ગુણસાર મુનિરાજ ગ્રામનુગ્રામ વિચરવા લાગ્યા. વિચરતાં વિચરતાં અનેક જીવને ધર્મને ઉપદેશ સંભળાવતા, ઘણું જીવનું કલ્યાણ કરાવતાં કરાવતાં એક દિવસ કાંપિલ્યપુર નગરની બહાર ઉદ્યાનમાં પધાર્યા. મુનિરાજ તે પિતાના આત્મભાવમાં, જ્ઞાન-દર્શન અને ચારિત્રમાં રમણતા કરનાર છે. એમને જગતની પડી નથી. એમનું કામ તે માત્ર ને ધર્મને ઉપદેશ આપવાનું છે અને સ્વાધ્યાય, ધ્યાનમાં મસ્ત રહેવાનું. ત્યાં શું બન્યું.
અધરા લોકની પૂર્તિ કરતા મુનિ” – એ ઉદ્યાનના એક સુંદર બગીચામાં જ્યાં મુનિરાજ ઉતર્યા હતા તે બગીચાને માળી રેંટ ચલાવીને કૂવામાંથી પાણી કાઢીને બગીચામાં રહેલા વૃક્ષેને પાણી સિંચી રહ્યો હતે. એ માળી પાણી સિંચતા સિંચતા બ્રહ્મદત્ત ચક્રવતિએ બનાવેલા અડધા કલેકનું રટણ કરતું હતું. આ રટણ બગીચામાં બેઠેલા મુનિરાજે સાંભળ્યું. સાંભળીને મનમાં થયું કે આ તે અમારી બે ભાઈની વાત છે. તે આ માળી કયાંથી જાણું ગ? મુનિએ એ માળીને પિતાની પાસે બેલાવી કહ્યું કે ભાઈ! આ તું શું બેલે છે? માળીએ કહ્યું- મહાત્મા! આ અડધે કલેક તે અમારા બ્રહ્મદત્ત મહારાજા જે ચક્રવતિ છે તેમણે બનાવ્યું છે ને એમણે જાહેરાત કરાવી છે કે જે માણસ શ્લેકને પૂરો કરી આપશે તેને અડધું રાજ્ય આપશે પણ હજુ સુધી કોઈએ આ લોક પૂરો કર્યો નથી. મોટા મોટા વિદ્વાને અને પંડિતેએ પણ આ લેક પૂરો કર્યો નથી. આ સમયે મુનિરાજે પેલા માળાને કહ્યું કે ભલે કઈ આ લેક પૂરો
Page #655
--------------------------------------------------------------------------
________________
૬૪
શારદા સિદ્ધિ કરી શકયું ન હોય પણ હું તને હમણાં જ પૂરે કરી આપું. આ વાત સાંભળીને પેલે માળી તે રાજી રાજી થઈ ગયો, અને હર્ષ પામતે બેલી ઉડશે કે મહારાજ ! તે તે હું આપને મહાન ઉપકાર માનીશ. આ સંતને તે કઈ રાજ્ય જોઈતું નથી પણ પોતાના સ્વાનુભવની આ વાત હતી એટલે એમણે તરત પેલા અડધા કલેકની નીચે બીજા બે પદ લખી દીધા. “પણ નો ઝિકા નાતાવ્યા વિમુઃ ”
ઘણાં માણસ આ લેક પૂરો કરવા મથતા હતા, પણ કોઈ પૂરો કરી શકયું નથી, પણ આજે આ બગીચાના માળીના ભાગ્યના દ્વાર ખૂલી ગયા કે એના બગીચામાં સંતના પાવનકારી પગલાં થયા ને સહેજ વારમાં લેક પૂરો કરી આપે, એટલે માળી ખુશ ખુશ થઈ ગયે. હાશ... હવે મને અડધું રાજ્ય મળશે. મારું દુઃખ અને દરિદ્ર ટળી જશે. એવા વિચારો કરેતે કલેક લઈને અત્યંત પ્રસન્ન ચિત્ત બનીને હર્ષભેર મુનિ પાસેથી નીકળીને રાજભવનમાં આવ્યો.
લોક સાંભળતા મૂર્શિત થયેલા ચક્રવતિ”:- બ્રહ્મદત્ત ચક્રવતિ આ સમયે સિંહાસને બિરાજતા હતા ત્યાં ગયે ને ચક્રવતિને નમન કરીને આખે શ્લેક સંભળાવ્યા. બ્રહ્મદત્ત ચક્રવતિ સમજતા હતા કે મારા ભાઈ સિવાય કોઈ આ લોક પૂરે કરી શકે તેમ નથી. તે નક્કી આ મારે ભાઈ જ લાગે છે, તેથી લોક સાંભળતાં જ પૂર્વભવના ભાઈને નેહથી ગદ્ગદિત થઈને બ્રહ્મદત્ત ચક્રવતિ મૂછ ખાઈને સિંહાસન ઉપરથી નીચે પડી ગયા, ચક્રવતિ મૂછ ખાઈને પડયા એવા જ એમના દાસ દાસીઓ ત્યાં દોડી આવ્યા ને સૌના મનમાં એમ થયું કે આ માણસ અહી આવ્યો ને એણે મહારાજાને કંઈક જંતરમંતર કર્યા. એણે કંઈક કહ્યું ને તરત મહારાજા બેભાન બની ગયા છે, માટે નક્કી આ માણસે કંઈક કર્યું છે. એમ સમજીને રાજાના માણસો એને ખૂબ માર મારવા લાગ્યા. હવે એ માળી રાજાના માણસોને શું કહેશે અને બ્રહ્મદત્ત ચકવતિ ભાનમાં આવશે ત્યારે શું બનશે તેના ભાવ અવસરે.
ચરિત્ર – ભીમસેનને ગુરૂદેર્શનની લગની હતી. ગુરૂના દર્શન થતાં એના આનંદની અવધિ ન રહી. મારા ધન્ય ઘડી ને ધન્ય ભાગ્ય કે આજે મારી ઇચ્છા થતાંની સાથે છકાયના રક્ષણહાર મારા ગુરૂભગવંતના મને દર્શન થયા. ભીમસેન તરત જ ગુરૂદેવના ચરણમાં પડી ગયે. ઘણાં સમયે ગુરૂદેવના દર્શન થવાથી આજે એના હૈયામાં અલૌકિક આનંદની લહરીઓ લહેરાવા લાગી.
ભીમસેનને મીઠે ઠપકો આપતા મુનિ” - પૂજ્ય આચાર્ય ભગવંત ખૂબ જ્ઞાની હતા. તેઓ ભીમસેનને ઓળખી ગયા. એમણે વડની વડવાઈઓના બનાવેલા ફસા તરફ જોઈને કહ્યું–હે ભીમસેન ! તું આ શું કરી રહ્યો છે? આ સંત ભીમસેનને ઓળખતા હતાં, એટલે નામ દઈને કહ્યું કે તું તે ઉજજૈની નગરીને મહારાજા, મહા શૂરવીર-ધીર બનીને આવા અકામ મરણે મરવું તને શોભે છે? તું આ રીતે આત્મહત્યા
Page #656
--------------------------------------------------------------------------
________________
વારા સિરિ કરીને તારા અનંતા ભવ બગાડવા બેઠે છે! હે રાજન ! તું તે સુજ્ઞ છે. તું જાણે છે કે આ સંસારમાં સુખ અને દુઃખ બધું કર્માધીન છે. અશુભ કર્મના ઉદયથી જીવને દુઃખ મળે છે ને શુભ કર્મના ઉદયથી સુખ મળે છે. જીવનને અકાળે અંત લાવીને જે કર્મોને ક્ષય થઈ જતા હતા તે કોણ જીવવાનું પસંદ કરે ? બધા તારી જેમ ગળે ફાંસે ખાઈને જીવનને અંત લાવી દેત, પણ એવું નથી બનતું.
હે ભીમસેન ! તું તે ભવ્યાત્મા છે. પૂર્વનું પુણ્યદયે તને આવું ઉત્તમ જૈન શાસન મળ્યું છે, વીતરાગ પ્રભુને ધર્મ મળે છે. આ ઉત્તમ ધર્મ પામીને પણ તું આ રીતે આવા અકામ મરણે મરી રહ્યો છે? હે રાજન્ ! તું તારા આત્માને જાગૃત કર. પૂર્વકર્મથી તારા માથે આવી પડેલા દુઃખને સમભાવે સહન કર. આર્તધ્યાન અને રૌદ્રધ્યાને દૂર કર. એ બે ધ્યાનથી તો દુઃખે ઘટવાને બદલે વધતા જશે. કર્મોના આવરણ પાતળા પડવાને બદલે જાડા બનતા જશે. માટે તું આવું અકાર્ય ન કર. શુભ ધ્યાન ધર. કર્મોને ભોગવતા ભોગવતા પણ કર્મોની નિર્જરા કર. તું એ વિચાર કર કે આ જે દુખ તને પડી રહ્યા છે તે તને નહિ પણ તારા દેહને પડી રહ્યા છે. તું દેહ નથી પણ તું અનંત સુખમય આત્મા છે. દુઃખ તે દેહને હોય, આત્માને ન હોય. માટે હે ભીમસેન ! તું સાવધ બન. મનની નિર્બળતાને ખંખેરી - નાંખ, આત્મવીર્યને ફરવ અને મહાપુણ્યોદયે મળેલા માનવજન્મને સુકૃત્ય કરીને સાર્થક કર. આચાર્ય ભગવંત ધર્મશેષ મુનિની મંગળ અને મંજુલવાણી સાંભળીને ભીમસેનના બધા પરિતાપ શાંત પડી ગયા. મનની તમામ નિરાશા અને દુર્બળતાઓ ભસ્મીભૂત થઈ ગઈ. તેને આત્મા ચૈિતન્ય સ્વરૂપને આનંદ અનુભવવા લાગ્યા, અને દુઃખથી થાકેલી કાયામાં તાજગીને સંચાર થયે.
જીવનની ધન્યતા અનુભવત ભીમસેન”:- ગુરૂદેવને ઉપદેશ સાંભળીને ભીમસેન ગદ્ગદ કંઠે બોલી ઉઠયે હે ગુરૂદેવ ! આપ તે કરૂણાના સાગર છે. સંસાર સમુદ્રથી પિતે તરનારા છે અને મારા જેવા અભાગી પામર જીને તારનારા છે. આપે સમયસર અહીં પહોંચીને મને મરતા બચાવી લીધો. જે આ૫ન પધાર્યા હતા તે હું ફાંસો ખાઈને મરવાની તૈયારીમાં હતું. ગુરૂદેવ ! આજે મારે જન્મારે સફળ થઈ ગયે. આપના દર્શન માત્રથી મારા સમસ્ત દુઃખ દૂર થઈ ગયા હોય તેમ લાગે છે. આપનું કહેવું યથાર્થ છે. સુખ અને દુઃખ કર્માધીન છે. જીવનને અકાળે અંત લાવવાથી કર્મસત્તાની કેદમાંથી છૂટકારો થવાનું નથી. મનની દુર્બળતાના કારણે હું આપઘાત કરવા તૈયાર થયો હતો, પણ આપે સવેળાએ આવીને મને ઉગારી લીધો. ગુરૂદેવ ! આપને મારા કોટી કોટી પ્રણામ. આપને ઉપકાર કદી પણ ભૂલાશે નહિ. એમ કહીને ભીમસેને તિકખુત્તોને પાઠ ભણને ગુરૂના ચરણમાં વંદણા કરી ત્યારે મુનિરાજે કહ્યુંહે રાજન ! તારા આત્મધર્મને તું ભૂલીશ નહિ. તેનું યથાર્થ રીતે આરાધન કરજે.
Page #657
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ એમ છેલ્લા બે શબ્દો કહીને મુનિરાજ જવા માટે તૈયાર થયા, ત્યારે ભીમસેને વિનયપૂર્વક પૂછ્યું-ભગવંત! આપ અહીંથી કઈ તરફ પધારી રહ્યા છે? સંતે કહ્યું કે આજે મારે ૬૦ ઉપવાસનું પારણું છે, માટે કઈ મોટા શહેરમાં ગૌચરી માટે જાઉં છું. આ શબ્દો સાંભળીને ભીમસેનને આનંદ થયો. હવે તે મુનિરાજને વિનંતી કરશે ને શું બનશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૬૧ ભાદરવા વદ અમાસ ને ગુરૂવાર
તા. ૧૯-૯-૭૯ “માનવજીવનની સાર્થકતા શેમાં ?” સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અતજ્ઞાની ભગવંતે સંસારને એક બંધન રૂપ કહે છે. જ્યાં સુધી સંસારની લપ જીવને વળગેલી રહેશે ત્યાં સુધી પરમાત્મા બનવાની પરમ શક્તિ ધરાવતે આત્મા પણ પિંજરમાં પૂરાયેલા મહાન બળવાન સિંહની માફક રાંક અને બળહીન બનીને રહેશે. આટલા માટે આત્મતત્વને અને આત્માની પરમ શક્તિને સાક્ષાત્કાર કરવા ઈચ્છનાર માણસે સૌથી પહેલાં એ આત્મશક્તિને રૂંધી રાખનાર સંસારની બેડીને તેડીને એના ટુકડે ટુકડા કરી નાંખવા જોઈએ. આટલા માટે શાસ્ત્રકાર ભગવંતે એ શાસ્ત્રોમાં એ બેડીને તેડવાના એટલે કે એ સંસાર રૂપ મહા સમુદ્રને ઓળંગવાના સાધનનું ખૂબ વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે. તમે સમજી લેજો કે નાનામાં નાના કાર્યથી માંડીને મહાનમાં મહાન કાર્ય સુધીનું કોઈ પણ કાર્ય એવું નથી કે જે કંઈ પણ પ્રકારના સાધનોનો ઉપયોગ કર્યા વિના માત્ર એમને એમ સિદ્ધ થઈ શકે, એટલે દરેકનું સૌથી પહેલું કાર્ય એ છે કે આવા ઉત્તમ સાધનેને શેધીને એને ઉપયોગ શરૂ કરે. સાધન હશે તે સાધ્ય મળશે પણ જ્યાં સાધન નહિ હોય ત્યાં સાધ્યને પડછાયો પણ કયાંથી મળવાને છે?
શાસ્ત્રોમાં આપણું પરમ ઉપકારી તીર્થકર ભગવતેએ સંસાર સમુદ્રને તરવાના જે જે ઉપાયે અને સાધનોનું વર્ણન કર્યું છે એ બધામાં સૌથી પ્રથમ અને સૌથી મહત્વના સાધન તરીકે મનુષ્ય જન્મને ગણવામાં આવેલ છે. દેવપણું એ કોઈ અપેક્ષાએ મનુષ્યપણું કરતાં જરૂર ચઢિયાતું ગણવામાં આવે છે પણ એ તે કેવળ ભૌતિકસુખ, વૈભવ અને સાંસારિક આનંદ વિલાસની દષ્ટિએ જ. જે કેવળ આધ્યાત્મિક દૃષ્ટિને લક્ષમાં રાખીને આ બંનેનું નિરીક્ષણ કરવામાં આવે તે નિવિવાદપણે મનુષ્યપણું સર્વોત્તમ ગણાય. દેવપણું ગમે તેટલું ભોગવે છતાં ત્યાંથી સંસારથી મુક્તિ ન થઈ શકે. એ તે મનુષ્ય થાય ત્યારે થઈ શકે છે. આટલા માટે શાસ્ત્રોમાં ઠેકાણે ઠેકાણે મનુષ્યપણાને એક ઉચ્ચ અવસ્થા તરીકે ગણવામાં આવે છે.
Page #658
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૬૦૭ બંધુઓ! મનુષ્યપણું એ કેઈ ઉધાર લઈ શકાય એવી વસ્તુ નથી કે જેને જીવ મનમાં આવે ત્યારે મેળવી શકે અને મનમાં આવે ત્યારે પાછી આપી શકે. એ તે પૂર્વના કેઈ મહાપુણ્યના ફળ રૂપે નદી પાષાણ ન્યાયે કરીને સ્વયં પિતાની મેળે મળતી વસ્તુ છે. અનંત આત્માઓએ આ સાધારણ દેખાતા માનવદેહથી પિતાના આત્માની મુક્તિ મેળવી છે. વર્તમાનમાં મેળવે છે ને અનંત આત્માઓ ભવિષ્યમાં મેળવશે. આટલા માટે મનુષ્યભવને મહાદુર્લભ અને મહામૂલ્યવાન ગણવામાં આવે છે. સંસારમાં કોઈ પણ વસ્તુ એવી નથી કે જેનું મૂલ્ય એના કેઈ પણ પ્રકારના ઉપયોગનું નિરીક્ષણ કર્યા વિના થઈ શકતું હોય. ખરી રીતે તે દરેક વસ્તુના મૂલ્ય પ્રમાણે એને ઉપયોગ થાય છે. જે વસ્તુને ઉપગ જેટલે મહાન એટલી વસ્તુ વધુ મહત્વની હોય છે. ભલે, પછી એ વસ્તુ દેખાવમાં ગમે તેવી લાગતી હોય. આ જ હિસાબ માનવ દેહ માટે છે. માનવ દેહથી થતી સાધના અતિ મહાન છે. યાવત્ મેક્ષ મેળવવા સુધીની એ સાધનાની મર્યાદા છે. મેક્ષ મેળવવા માટે માનવદેહની મહત્તા છે. જેટલી સાધના મહાન એટલી મહત્તા પણ મહાન, તેથી માનવદેહની પ્રાપ્તિ અત્યંત દુર્લભ છે. માનવદેહ પ્રાપ્ત થયા પછી મનુષ્યપણુની પ્રાપ્તિ થવી અત્યંત દુર્લભ છે. શા માટે? જીવાત્માએ પૂર્વભવમાં કેટલુંય પુણ્ય સંચિત કર્યું હોય, કેટલીય શુભ પ્રવૃત્તિઓ આદરી હોય અને કેટલુંય તપ કર્યું હોય ત્યારે આ મનુષ્યપણું પ્રાપ્ત થાય છે. આટલા માટે એને મુશ્કેલ માનવામાં આવે છે.
બંધુઓ ! આ રીતે મનુષ્યપણું ભગવાને મહાદુર્લભ કહ્યું છે. તમને આ વાત સમજાણી? સંસાર રૂપ કેદખાનામાં પિસવાના બારણાં ઘણાં છે પણ એમાંથી નીકળવાનું બારણું તે એક મનુષ્યભવ છે. પહેરેગીર ભૂલથી જેલને દરવાજો ખુલ્લો મૂકીને કદાચ ચાલ્યો જાય, કેદીના હાથપગમાં બેડી નાંખવાનું પણ કદાચ ભૂલી જાય છે તે સમયે કેદી જેલમાં પૂરાઈ રહે ખરો? ના. તેમ જીવને સંસારરૂપી જેલમાં પૂરનાર મોહરૂપી પહેરગીરે ભૂલથી દરવાજો ખુલ્લો મૂક્યું છે. મતલબ કે મેહરૂપી પહેરેગીરે જીવને સંસારરૂપી જેલમાં પૂર્યો પણ એ પહેરેગીરની નજર ચુકાવી સંસાર રૂપી જેલમાંથી છેડાવે એ ધર્મ અને જિનશાસન મળ્યું. મનુષ્ય જન્માદિ સામગ્રી મળી, હાથ પગમાં નાંખેલી કષાયરૂપી બેડીઓ ઢીલી થઈ ગઈ છે, ઉપશમી છે તે સમય ઓળખીને આ જેલમાંથી નાસી છૂટો. બાકી આ જેલમાંથી છૂટવું મહામુશ્કેલ છે. વિષય કષા આ જીવને જેલમાં જકડી રાખે છે. એમાંથી છૂટવા દેતા નથી. વિષય કક્ષાએ તે આપણા આત્માના ગુણને ખુવાર કરી નાંખ્યા છે. વિષય ભેગો ભોગવવાથી પુણ્યની પાયમાલી થાય છે ને પાપની કમાણી ઉભી થાય છે. વિષયે એ વિષ છે એ જ્યારે સમજાશે ત્યારે ધર્મ એ અમૃત છે એ વાત સમજાશે. વિષયે અને કષાયના કચરાને દૂર કરવા બ્રહ્મચર્યનું પાલન કરો, વિષય કષાયના આવેશ હોય ત્યાં ગુણસમૃદ્ધિ
Page #659
--------------------------------------------------------------------------
________________
•
શારદા સિદ્ધિ
આવતી નથી ને વૈરાગ્યના પ્રકાશ હાતા નથી. બ્રહ્મચર્ય એ મહાન તપ છે. મહાન પુરૂષોના જીવનમાં તપ-ત્યાગ-શીલ-સ ંયમ-સદાચારની સૌરભ મ્હે'કતી હોય છે. આવા ગુણિયલ મહાપુરૂષો સ'સારમાં રહીને પણ ત્યાગી જેવુ... જીવન જીવતા હાય છે. કયારેક એવા પુરૂષાથી ભૂલ થાય તેા એ ભૂલનું પ્રાયશ્ચિત કરવા માટે કાયા કુરબાન કરી દે છે. શીલ ધને નિમ`ળ રાખવા આગળના માણસોએ કેવુ. ખલિદાન આપ્યુ છે ! અહી મને એક વાત યાદ આવે છે :
ભારતના એક રાજ્યમાં વલરાજ નામે એક પવિત્ર રાજા થઈ ગયા. એ ભગવાનના પરમ ભક્ત હતા. ન્યાય, નીતિ અને સદાચાર આદિ ગુણાથી અલ'કૃત હતા. એમના વિશુદ્ધ જીવનના પ્રભાવથી એમનુ' રાજ્ય સમૃદ્ધ ને સ્વસ્થ હતું. પ્રજાજનાને ખૂબ શાંતિ હતી. પ્રજા રાજાને દિલથી ખૂબ ચાહતી હતી. આ ધર્માત્મા વલ્લરાજને એક પુત્ર હતા. એ પણ પિતા જેવા ધમપ્રેમી, ન્યાયપ્રેમી, શીલપ્રેમી અને સત્સ*ગપ્રેમી હતા. અને સ'સારના જરા પણ માહ ન હતા. આવા પુત્રને જોઈને પિતાની છાતી ગજગજ ફૂલી જતી હતી. આવા વલ્લરાજને એક વખત યાત્રા કરવા જવાનું મન થયું, તેથી પેાતાના ધર્મિષ્ઠ પાટલીપુત્ર પાસે જઈ ને કહ્યું-બેટા ! મારી છ મહિના યાત્રાએ જવાની ભાવના છે. જયાં જયાં સંત સતીજીએ હશે ત્યાં હું જઈશ ને એમની પાસેથી સત્સ`ગના લાભ લઈશ. તિથિને દિવસે પૌષધ કરીશ, અને મારી ઇચ્છા પ્રમાણે એ ત્રણ દિવસ રાકાઈ ન છ મહિને પાછો આવીશ. ત્યાં સુધી તું રાજ્યનું' ખરાબર સંચાલન કરજે.
""
“પુત્ર તરફથી પિતાને મળેલા સતેષ ” :– રાજકુમારે કહ્યુ–પિતાજી ! આપ રાજ્યની બિલકુલ ચિ ́તા ન કરશે. આપને જ્યાં સુધી સત્સંગનો લાભ લેવાની ઈચ્છા હાય ત્યાં સુધી લેજો. પુત્રના વચનેથી સંતુષ્ટ થઈને રાજાએ તેને રાજ્ય સેાંપીને એક શુભ દિવસે રાજ્યમાંથી પ્રયાણ કર્યુ. યુવરાજ ખરાખર રાજતંત્ર સ`ભાળવા લાગ્યા. જ્યારે રાજકા માંથી નિવૃત્ત બનતા ત્યારે પેાતાના મિત્રો સાથે ધમ ચર્ચા કરતા ને આત્માની વાત કરતા ને આનંદથી દિવસે પસાર કરતા. રાજાને ગયા ને ત્રણ ચાર મહિના થયા હશે ત્યાં એક દિવસ એવા ગાઝારા ઉગ્યેા કે યુવરાજના જીવનમાં એક ભયકર દુર્ઘટના બની ગઈ.
“ પનિહારીઓને જોતા કુમારને આવેલો વિચાર” :- એક દિવસ યુવરાજ અને એમના મિત્ર મહેલના ઝરૂખે પોતાના મિત્રો સાથે વાતેા કરતા બેઠા હતા. તે વખતે નગર બહાર કૂવેથી પાણી ભરીને પનિહારીએ પસાર થઈ રહી હતી. તેમાં એ યુવાન પનિહારીએ માથે પાણીનું ચકમકતુ ખેડુ લઈને જતી હતી એમના ઉપર યુવરાજની કિષ્ટ પડી. આ બંને નિહારીએ જાણે કેાઈ સ્વગમાંથી દેવાંગનાઓ ન ઉતરી પડી હાય એવી સૌદર્યવાન હતી. એને જોઈ ને પવિત્ર હૃદયના શીલપ્રેમી
Page #660
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૬૦૯
યુવરાજના દિલમાં વિકાર ભાવ જાગ્યા ને મનમાં ખેલી ઉઠયો કે કેવી સૌ વાન સુ'દરીઓ છે! આ રાજદરબારમાં શેાભી ઉઠે તેવી છે. કુમાર આમ વિચાર કરતા રહ્યા ને નિહારીએ ચાલી ગઈ. એમની તેા આ તરફ દૃષ્ટિ પણ ન હતી. એમના ગયા પછી યુવરાજ એકદમ સ્વસ્થ બની ગયા ને એમના ચિત્તના ગગન ઉપર ધસી આવેલી વિકારની કાળી વાદળી એકદમ વિખરાઈ ગઈ. ગમે તેમ તે ય ઉત્તમ આત્મા હતા. હૃદય પવિત્ર હતુ. એટલે પેાતાના મનમાં આવેલા કુવિચારના ખૂબ પશ્ચાતાપ વધવા લાગ્યા. અરે, મારા મનમાં આવેા વિચાર આબ્યા જ કયાંથી? મારાથી આવું અકા થઈ ગયું ! આવા પ્રકારની ચિંતાથી યુવરાજને કયાંય ચેન પડતું નથી. એનું મન ઉદાસ બની ગયુ. કીડીના ચટકાની જેવી વેદના થાય તેમ પાપકની કીડીઓના ચટકાની વેદના થવા લાગી, એટલે મુખ કરમાઈ ગયું.
-
“ પાપનું પ્રાયશ્ચિત કરવા કુમારે છોડેલા પ્રાણુ ” બીજે દિવસે ચુવરાજના મિત્રે પૂછ્યુ–યુવરાજ ! આજે તમારુ મુખ કેમ કરમાઈ ગયું છે ? તમને શુચિ'તાનું કારણ છે ? ત્યારે યુવરાજે કહ્યું કે ગઈ કાલે આપણે ઝરૂખામાં બેઠા હતા. તે વખતે એ સૌ વતી પનિહારીઓને જોઈને મારા મનમાં વિકારભાવ જાગ્યા હતા. તેને મને ખૂબ પશ્ચાત્તાપ થાય છે કે મેં આ શું કર્યું? હવે મારે એનું પ્રાયશ્ચિત કરવું છે. મિત્રે કહ્યું આપણે કાઈ મહાત્મા પાસે જઈ ને કરી લઈશું. પણ અત્યારે તમારો પશ્ચાતાપ એટલો બધે છે કે એમાં જ તમારા પાપનુ' પ્રાયશ્ચિત થઈ રહ્યુ છે. પાપના પશ્ચાતાપ જેમ તીવ્ર તેમ પાપના વધુ નાશ. પાપને પશ્ચાતાપ માનવીને ધર્મના મહેલ ચણી આપે છે. યુવરાજે કહ્યું કે મિત્ર ! તમારી વાત સાચી છે, પણ મને તે એમ જ થાય છે કે આજે મારાથી મનથી પાપ થઈ ગયું છે પણ કોણ જાણે કાલે કાયાથી શું પાપ નહિ થાય! અને મારુ જીવન ભ્રષ્ટ થઈ જાય તા પહેલાં મારે તે મારા પાપનુ પ્રાયશ્ચિત કરવું છે. એમ કહેતાંની સાથે મહેલની ગેલેરીમાંથી પડતુ મૂકયું. ધરતી ઉપર પડતાની સાથે ખાપરી ફૂટી ગઈ ને યુવરાજ તરત મરણ પામ્યા.
64
કુંવરના મૃત્યુથી લાગેલા આંચકા ” :– આ દૃશ્ય જોઈને મિત્ર તે સ્તબ્ધ બની ગયેા. ચેડી જ વારમાં આ વાત વાયુવેગે આખા નગરમાં પ્રસરી ગઈ. લોકો દોડતા આવ્યા ને પૂછવા લાગ્યા કે યુવરાજને આપઘાત કરવાનુ` કારણ શું ? ત્યારે મિત્રે પૂછનારને સત્ય વાત કહી, એટલે એ વાત પણ ભેગી ફેલાતી ગઈ. પેલી એ સૌ વતી પનિહારીઓને પણ યુવરાજના આપઘાતની ખબર પડી, તેથી એ પણુ જોવા આવી. એમણે પણ પૂછયુ` કે યુવરાજને શા માટે આપઘાત કરવા પડચા ? ત્યારે કાઈ એ એમને કહ્યુ` કે એમણે આપધાત નથી કર્યાં પણ એ સૌ'વતી પનિહારીઓને જતી જોઈને મનમાં વિકાર ભાવ જાગ્યા તેનુ પ્રાયશ્ચિત કર્યુ છે. આ સાંભળીને એ બંને યુવતીએ વિચારમાં પડી ગઈ કે નક્કી આપણે બંને કાલે સાથે પાણી ભરવા ગયા હતા
શા. ૭૭
Page #661
--------------------------------------------------------------------------
________________
૬૧૦
શારદા સિદ્ધિ ને આ ગામમાં આપણું જેવું સૌંદર્ય કેઈની પાસે નથી માટે નક્કી આપણું રૂપ જ યુવરાજને પ્રાણ લેવામાં નિમિત્ત બન્યું છે. આ હકીક્ત જાણીને બે પનિહારીઓને ખૂબ આઘાત લાગે.
પનિહારીઓએ છેડેલા પ્રાણ” :- આ બંને સગી બહેને હતી. એમણે વિચાર કર્યો કે આપણી પવિત્રતામાં ખામી છે. જે આપણું બ્રહ્મચર્ય નિર્મળ હોય તે આપણને જોઈને વિકારીના વિકાર પણ શમી જવા જોઈએ. તેના બદલે આપણું રૂપ જોઈને યુવરાજનું મન બગડયું. એ મનન પાપનું પ્રાયશ્ચિત કરવા એમણે પ્રાણ છોડયા. હે ભગવાન! આ શું થઈ ગયું ? બંને યુવતીઓએ વિચાર કર્યો કે આપણામાં ખામી છે. જેના કારણે આ પરિસ્થિતિ બની છે. આવતી કાલે આપણું પતન નહિ થાય તેની શું ખાત્રી? આવું પતિતાનું જીવન જીવવા કરતાં તે બહેતર છે કે પવિત્ર જીવનમાં આપણે પ્રાણ છોડી દેવા. એમ વિચાર કરીને બંને યુવતીઓએ એ જ રાત્રે પોતાના મકાનની બારીમાંથી પડતું મૂકીને પ્રાણ છોડી દીધા. બીજે દિવસે સવારના પ્રહરમાં આ દુર્ઘટનાના સમાચાર આખા નગરમાં વ્યાપી ગયા, ત્યારે પવિત્ર નારીઓએ એ બંને યુવતીઓને અંતરથી વધામણાં આપ્યાં ને એમના શબ ઉપર પુષ્પોની અંજલિ અપ. વૃદ્ધ સ્ત્રીઓ કહેવા લાગી કે આ બલિદાને એળે નહિ જાય. ભારતની ધરતી * ઉપર થનારી ભાવિ પ્રજાના શીલને આ ગઢ આ બલિદાનના રક્તથી વધુ અમર બની ગયે.
પુત્રનું બલિદાન જાણવા છતાં ગૌરવ ધરતા રાજા” :- અહીં આ વસ્તુ બની ગઈ. હવે મહારાજા વલ્લરાજ ક્યાં છે એની કેઈને ખબર ન હતી એટલે સમાચાર ક્યાં મેકલવા ? યુવરાજ સૌને પ્રિય હતા એટલે એના અવસાનથી આખી નગરીમાં ગાઢ શેક વ્યાપી ગયું. સર્વત્ર ઉદાસીનતાનું વાતાવરણ છવાઈ ગયું. દિવસે જતાં થેડા જ સમયમાં રાજ વલરાજ નગરમાં આવ્યા. નગરમાં પગ મૂક્તા વાતાવરણ શેકમય લાગ્યું. લેકે ઘણું છુપાવવા જાય પણ છાનું રહે ખરું? મહારાજા રાજમહેલમાં પહોંચ્યા ત્યાં તે વાતાવરણ ગમગીન હતું. રાજાએ સૌને ઉદાસીનતાનું કારણ પૂછયું પણ કઈ કહેવાની હિંમત કરી શકતું નથી. સૌના દિલમાં એમ હતું કે મહારાજા આ વાત જાણશે ત્યારે એમને કે ભયંકર આઘાત લાગશે? યુવરાજ મહારાજાને પ્રાણ સમા વહાલા હતા. એમને આઘાત મહારાજા નહિ જીરવી શકે. તે આપણે કદાચ રાજા વિનાના બની જઈશું ને આપણું શું થશે? એટલે કોઈ જવાબ આપી શકતું નથી, ત્યારે મહારાજા વત્સરાજે પૂછ્યું કે યુવરાજ કયાં ગયા ? હુ આવ્યો ને એ કેમ દેખાતા નથી, એટલે વાતાવરણ વધુ શોકમય બન્યું. હવે તે કહ્યા વિના છૂટકે ન હતો. અંતે પ્રધાને ગંભીર અવાજે સત્ય હકીકત રજૂ કરી. આ સમયે મહારાજાના દિલમાં આઘાત તે લાગે. પુત્ર વિયેગનું દુઃખ થયું છતાં સ્વસ્થ મનથી વલરાજે બધાની વચમાં કહ્યું કે હજુ મારા પૂર્વજોના પુણ્યને સૂર્ય મધ્યાહે તપી
Page #662
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધ
૧૧
રહ્યો છે એથી મારા વ્હાલસાચે પુત્ર અને મારી બે દીકરીએ માનસિક કુશીલતાને માનસિક સ્પર્શ પણ ન કરી શકયા ! જીવનમાં કાઈ કલંકના કાળા ડાઘ લાગતા પહેલાં જ એમણે પેાતાના પવિત્ર દેહમાંથી પ્રાણ છોડી દીધા. ધન્ય છે એમના પવિત્ર જીવનને! એમણે મારુ' ગૌરવ વધાર્યું' છે. દુનિયામાંથી ભલે તેએ ચાલ્યા ગયા પણ એમનુ‘ જીવન અમર બનાવી ગયા છે અને મારા પ્રજાજનામાં કોઈના મનમાં પણ આવી કુવાસના જાગશે તે આ પવિત્ર આત્માઓને યાદ કરીને પેાતાનુ' જીવન સુધારશે. મહારાજાની વાત સાંભળીને પ્રજાજનેાએ પવિત્ર જીવને જીવવાના સંકલ્પ કર્યાં.
આપણે ચિત્ત અને બ્રહ્મદત્તના અધિકાર ચાલી રહ્યો છે. મુનિએ પૂરા કરી આપેલ શ્લોક માળી હરખાતા લઈને બ્રહ્મદત્ત ચક્રવર્તિની પાસે આયૈ. બ્રહ્મદત્ત ચક્રવતિ શ્ર્લોક વાંચતાની સાથે એકદમ ભૂતિ થઈ ને સિંહાસનેથી નીચે પડી ગયા ત્યારે રાજાના માણસેા આવનારા માળીને ખૂબ મારપીટ કરવા લાગ્યા. આમ તે માળી પહેલાં કહેવાનેા ન હતા કે મેં આ શ્લોક બનાવ્યેા નથી, કારણ કે જો એમ કહે કે મે' શ્લોક પૂરા કર્યાં નથી તે એને અડધું રાજય મળે નહિ પણુ એ શ્લોક વાંચીને ચક્રવતિ બેભાન બની ગયા એટલે રાજાના માણસે એને ખૂબ મારપીટ કરવા લાગ્યા તેથી માળી સાચુ' ખેલી ગયા કે ભાઈ! તમે મને મારી નહિ. મેં આ શ્લોક પૂરા કર્યાં નથી. એ તેા મારી વાડીમાં કોઈ જૈનના સાધુ આવ્યા છે. હું આ અડધા શ્લોક ખેલતા હતા તે સાંભળીને એમણે આ શ્લોક પૂરા કરી આપ્યા છે. મે' તે એ શ્લોક અહીં આવીને મહારાજાને સંભળાવ્યા. એમાં મહારાજાને શું થઈ ગયુ એની મને ખબર પડી નહિ,બ્રહ્મદત્ત ચક્રવતિ શ્લોક લઈ ને આવેલા માળીને જોઈ ને એમ સમજયા કે આ જ મારા ભાઈ છે. હું મોટા ચક્રવર્તિ રાજા અને મારા ભાઈ આવા ગરીબ માળી બન્યા છે! એની આવી દશા ! એના આઘાતમાં બેભાન બની ગયા. એનું કારણ પૂર્વભવના સ્નેહ છે ને ? આ એ ભાઈએ પાંચ પાંચ ભવથી સાથે રહ્યા હતા અને તેમનાથ ભગવાન અને રાજેમતી નવ નવ ભવ સુધી સાથે રહ્યા હતા. ( અહી' પૂ. મહાસતીજીએ તેમનાથ રાજેમતીના નવ ભવતુ સુદર વર્ણન કર્યુ· હતુ.. ) ચંદનાદિ શીતળ ઉપચારોથી બ્રહ્મદત્ત ચક્રવતિ સ્વસ્થ બની ગયા ને પૂછ્યુ પેલો માણસ કયાં ગયા ? એને જલ્દી મારી પાસે લાવા. માળીને રાજા પાસે હાજર કર્દ ને પૂછ્યું' કે આ શ્લોક પૂરા કરનાર ભાગ્યવાન તમે છે? માળીએ કહ્યું-મહારાજા ! મારા ખેતરમાં એક જૈન મુનિ પધાર્યા છે. તેમણે શ્લોકના બે પદ જોડી આપ્યા છે. આ સાંભળીને બ્રહ્મદત્ત ચક્રવતિ સમજી ગયા કે હુ' જેમને મળવા માટે તલસી રહ્યો છું, જેમના વિયેાગથી ઝૂરી રહ્યો છું. એ મારા પૂ`ભવના વડીલ અંધુ મુનિ અવસ્થામાં ઉદ્યાનમાં પધાર્યાં છે. એટલે ખુશ થઈને બ્રહ્મદત્ત ચક્રવતિ'એ માળીને ઘણું દ્રવ્ય આપીને સતુષ્ટ કર્યાં. ધન મળવાથી ગરીબ માળીનુ રિદ્ર ટળી ગયુ, એટલે
Page #663
--------------------------------------------------------------------------
________________
(૧૨
શારદા સિ
ખુશ થઈ ગયા અને ચક્રવર્તિને પ્રણામ કરીને ચાલ્યા ગયા. હવે બ્રહ્મદત્ત ચક્રવર્તિને પેાતાના ભાઈને જલ્દી મળવાની લગની લાગી છે.
एकमेकस्स ||३||
कंपिल्लम्म य णयरे, समागया दो वि चित्त संभूया | सुह दुक्ख फल विवागं, कहंति ते બ્રહ્મદત્ત ચક્રવતિ' પેાતાના ભાઈને મળવા માટે જવા તૈયાર થયા. પેાતે મેટા ચક્રવતિ છે છતાં એમ વિચાર ન કર્યાં કે હું માણસે માકલીને મારા મોટાભાઈને અહીં ખેલાવી લઉ. તેઓ જાણે છે હુ એમના નાના ભાઈ છું ને એ મારા માટાભાઈ છે. તે નાનાએ મોટાના સામે જવું જોઇએ એમાં મારી શેાભા છે. એમ વિચાર કરીને બ્રહ્મદત્ત ચક્રવર્તિ પેાતાના અંતઃપુરથી પરિવ્રુત થઈને મેટા ઠાઠમાઠ સાથે અત્યંત ઉત્કંઠાથી પોતાના ભાઈ એવા મુનિરાજના દન માટે ઉદ્યાનમાં આવ્યા. ઉદ્યાનમાં પહેાંચતા એમના પ્રેમના ઉભરા ખૂબ વેગવાન બન્યા. પહેલાં કરતાં પણ એમના પ્રેમ–સ્નેહ અધિક સ્વરૂપમાં ઉછળવા લાગ્યા. ત્યાં પહેાંચીને મુનિરાજના દન કર્યાં. એમની બંને આંખા આંસુથી ઉભરાઈ ગઈ, અને સ્નેહવશ બ્રહ્મદત્ત ચક્રવત મુનિપણામાં રહેલા પોતાના ભાઈને ભેટી પડયા. આ રીતે બંને ભાઈઓ મળ્યા અને તેમણે પરસ્પર પોતપોતાના પુણ્ય પાપના ફળના વિપાકની કથા કહી. આ ગાથામાં ચિત્ત સ*ભૂતિના નામથી જે કહ્યું છે તે પૂર્વંભવના નામની અપેક્ષાએ કહ્યુ છે. પોતપોતાના સુખ દુઃખની વાત કરી રહ્યા પછી શું બન્યુ :
चकवट्टी महिडिओ, बंभदत्तो महायसो । भायरं बहुमाणेणं, इमं वयणमन्त्रवी ॥४॥
સર્વોત્કૃષ્ટ ઋદ્ધિસ’પન્ન, છ છ ખંડના અધિપતિ, યશકીતિને પામેલા બ્રહ્મદત્ત ચક્રવતિએ ઘણાં જ આદર અને વિનયપૂર્ણાંક પોતાના મોટાભાઈ કે જે શ્રીમંત શ્રેષ્ઠીના કુળમાં ઉત્પન્ન થયા હતા અને જયારે પોતે મળ્યા ત્યારે દીક્ષાથી અલ'કૃત છે એટલે કે મુનિવેશમાં છે. એવા પોતાના મેાટાભાઈને આ પ્રમાણે કહ્યું:
आसिभो भायरा दोवि, अन्नमन्नवसाणुगा ।
अन्नमन्न मणुरता, अन्नमन्नहिए सिणो ||५||
હે મુનિરાજ ! આપણે બંને પૂર્વભવમાં સહેાદર ભાઈ એ હતા. તમે મારા મોટાભાઈ હતા ને હું તમારો નાનાભાઈ હતા. આપણે બંને ભાઈ એ વચ્ચે ગાઢ પ્રેમ હતા. આપણે સાથે રમતા, જમતા ને ફરતા. આવા પ્રેમસ'પન્ન અને એકબીજાના હિતસ્વી આપણે ભાઈ એ હતા. આ પ્રમાણે કહીને મુનિરાજને વટ્વન કરીને બ્રહ્મદત્ત ચક્રવતિ કહે છે કે હું મુનિરાજ ! જે રીતે આપે મને આપના દર્શનથી સ`તુષ્ટ કરેલ છે એ જ રીતે અર્ધા રાજ્યના સ્વીકાર કરીને આપ મને સંતુષ્ટ કરે. આપ મારા પૂર્વભવના
Page #664
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ ભાઈ છે. વળી આપે જ લેક પૂરો કરી આપે છે તેથી મારી જાહેરાત પ્રમાણે તમે અર્ધા રાજ્યના માલિક તે ખરા જ ને? માટે આપ અડધું રાજય લઈને સુખી થાઓ. મને તમારી આવી દશા જોઈને ખૂબ દુઃખ થાય છે. આપણે આગળના ભાવમાં કયાં હતા ?
दासा दसण्णे आसी, मिया कालिंजरे नगे । .
हंसा मयंग तीरे य, सोवागा कासीभूमिए ॥६॥ બ્રહ્મદત્તના મનમાં એમ છે કે હું જ્ઞાનના બળથી જાણું છું કે આગળના પાંચ ભવમાં આપણે કેણ હતા? તેથી પિતે ચિત્ત મુનિને કહે છે કે હે મુનિવર ! આપણે બંને પહેલાં દશાર્ણ દેશમાં શાંડિલ્ય બ્રાહ્મણની યશોમતી નામે દાસીના પુત્ર થયા. ત્યાં દાસપણે સાથે હતા. ત્યાં સર્પદંશ થવાથી સાથે મર્યા. ત્યાંથી મારીને કાલિંજર પર્વત ઉપર હરણ રૂપે અવતર્યા. ત્યાં શિકારીઓએ આપણને મારી નાંખ્યા ત્યાંથી મરીને આપણે મૃતગંગા નદીના કિનારે હંસ થયા. ત્યાં પણ શિકારીએ આપણને બાણથી વિધી નાંખ્યા, એટલે ત્યાંથી મરીને આપણે બંને કાશી નગરમાં ચાંડાલને ત્યાં પુત્રરૂપે અવતર્યા. ત્યાં આપણું નીચ જાતિના કારણે આપણે પરાભવ થયે તેથી અપમાનિત બનેલા એવા આપણે આપઘાત કરવા માટે જંગલમાં ગયા. ત્યાં આપણને સંતના, દર્શન થયા. એમણે આપણને ધર્મને ઉપદેશ આપ્યો તેથી આપણે દીક્ષા લીધી." દીક્ષા લઈને ખૂબ ઉગ્ર સાધના કરીને આયુષ્ય પૂરું થતાં કાળધર્મ પામીને આપણે બંને ભાઈઓ દેવલોકમાં ગયા. આ રીતે આપણે બંને ભાઈઓ પાંચ પાંચ ભવ સુધી સાથે ને સાથે રહ્યા. (ઉપરની ત્રણ ગાથાનું વર્ણન આગળ વિસ્તારપૂર્વક આવી ગયું છે તેથી અહીં તેનું વિવેચન કર્યું નથી.) આ પ્રમાણે બ્રહ્મદત્ત ચક્રવતિએ ચિત્તમુનિને કહ્યું. ચિત્તમુનિ એમની બધી વાત મૌનપણે સાંભળી રહ્યા છે. હજુ બ્રહ્મદત્ત પૂછશે ને ચિત્તમુનિ શું જવાબ આપશે તેના ભાવ અવસરે.
ચરિત્ર – ભીમસેને મુનિને પૂછયું કે આપ કયાં પધારે છે? ત્યારે કહ્યું મારે આજે ૬૦ ઉપવાસનું પારણું છે, માટે નિર્દોષ આહારની ગવેષણ કરવા માટે જાઉં છું. આ સાંભળીને ભીમસેને વિચાર કર્યો કે મારી પાસે મીઠાઈ પડી છે તે હું સંતને વહોરાવીને લાભ લઉં. આમ વિચાર કરીને ભીમસેને કહ્યું કે હે મારા ઉપકારી પરમ કૃપાળુ ગુરૂદેવ ! હું મારા માટે ને સંન્યાસીને ખાવા માટે મીઠાઈ અને ફરસાણ લાવ્યો હતો. સંન્યાસી મારું સુવર્ણરસનું તુંબડું લઈને ચાલ્યો ગયો છે. અમારા માટે લાવેલું છે, તદ્દન નિર્દોષ છે ને આપને ખપે તેમ છે. તે આપ કૃપા કરીને મને લાભ આપે તે મારો ભવ સાર્થક બની જશે. અંતરની ભાવનાથી ભીમસેને ખૂબ આગ્રહ કર્યો એટલે મુનિએ એની ભાવના અને આહાર શુદ્ધ અને નિર્દોષ છે એમ જાણુને પાત્ર ધર્યું. ભીમસેને અત્યંત ઉલ્લાસભાવથી હરાવ્યું. એના હૈયામાં હર્ષ સમાતું નથી. ઉત્કૃષ્ટ ભાવે દાન દેવામાં ભીમસેનના ઘણું કર્મો ખપી ગયા.
Page #665
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ “સુપાત્ર દાનના ચમત્કાર :- જે સમયે ભીમસેને સંતના પાત્રમાં વહેારાખ્યું તે જ સમયે આકાશમાં દેવદુંદુભીના સૂર ગુંજી ઊઠયા. દેવ વિમાનામાંથી દેવાએ પારિજાતક પુષ્પોની વૃષ્ટિ કરી. સુગંધિત જળની વર્ષા કરી. દિવ્ય વસ્ત્રોના વરસાદ વરસાવ્યે. અને સાડા બાર ક્રોડ સેાનામહેારાની વૃષ્ટિ કરી. બુલંદ સ્વરે અહ દાન....અહે। દાન....ના ઘાષપૂર્વક ધર્માંદ્યાષ મુનિના જયનાદ કર્યાં અને ધરતી ઉપર આવીને દેવ દેવીઓએ વિધિપૂર્વક આચાર્ય ભગવ'તને વંદ્યના કરી તેમજ ભીમસેને આવા તપસ્વી સંતને સુપાત્ર દાન આપ્યું. તે માટે તેની ખૂબ પ્રશંસા કરી. દેવાએ પોતાની જાતે જ રાજાનેા પાશાક તેમજ મૂલ્યવાન આભૂષણો પહેરાવી દીધા. તેથી ભીમસેન એક દિવ્ય પુરૂષની માફક શાલવા લાગ્યા. પહેલા રાજા તે હતા જ પણ એના પાપકમના ઉદયે એને ભિખારી બનાવ્યા હતા. હવે એનું દુઃખ અને દરિદ્ર બધુ ટળી ગયુ. દેવે એની પ્રશ'સા કરતા ખાલવા લાગ્યા કે ખરેખર ! આ માનવભવ ઉત્તમ છે. જીવને મેાક્ષમાં લઈ જનાર એક માનવ જન્મ છે. “ મહામાનવ ભીમસેનના જય હેા. ” એમ જયનાદ કરીને દેવે તે અદૃશ્ય થઈ ગયા, પણ આ દેવદુદુભીના સૂર કઈ છાના રહે ખરા ? એ તે ઘણે દૂર સુધી સ'ભળાય છે.
દેવદુ દુભીના કણપ્રિય અવાજ સાંભળીને ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના પ્રજાજનાને ખૂબ આશ્ચર્ય થયું કે દેવવ્રુદુભીના અવાજ કયાંથી આવ્યે ? આ નગરના વિજયસેન મહારાજાએ પણ આ નાદ સાંભળ્યા. આ રાજા જૈનધમી અને શ્રદ્ધાળુ હતા. જૈનધર્મીનુ જ્ઞાન પણ પ્રાપ્ત કરેલું હતું એટલે સમજી ગયા કે આ અવાજ દેવદુંદુભીનેા છે. કેઈ દાતારે પ્રભુને દાન વહેારાવીને પુણ્ય પ્રાપ્ત કર્યું લાગે છે. તેથી અહે। દાન.....અહા દાન....એવી ઘેાષણા થઈ રહી છે.
૧૪
દેવદુ'દુભી એ કારણે વાગે છે. જયારે તીર્થંકર પ્રભુને કોઈ દાતાર દાન દે અગર તીથંકર પ્રભુ કે કેાઈ પવિત્ર સંતને કેવળજ્ઞાન થાય ત્યારે દેવા દેવદુદુભી વગાડે છે. તીર્થંકર પ્રભુને દાન દે ત્યારે દેવા આવા પાંચ દિવ્યેાની વૃષ્ટિ કરે છે. અગર કોઈ તપસ્વી પવિત્ર સ ́ત હાય, દ્રવ્યથી ને ભાવથી શુદ્ધ હાય આવા સતેાને દાન દેતા હોય ત્યારે દેવા એમના ઉપર પ્રસન્ન થઈને પંચજ્યની વૃષ્ટિ કરે છે ને દેવ દુંદુભી વગાડે છે. હરકેશી મુનિને જયારે દાન દીધુ' ત્યારે પણ આવી વૃષ્ટિ થઈ હતી. અહી પણ ભીમસેને જ ધાચરણુ ઉગ્ર તપસ્વી સંતને દાન દીધુ. એટલે પચ ક્રિષ્યની વૃષ્ટિ થઈ અને આકાશમાં દેવદુંદુભી વાગી. મા સાંભળીને વિજયસેન રાજા રાજ્યના હજારો કામ પડતા મૂકીને પેાતાના રાજશાહી રસાલા સાથે જે તરફથી અવાજ આવતા હતા તે દિશા તરફ ચાલ્યા. આ તરફ ભીમસેન રાજા મુનિ જાય છે તેમની પાછળ જાય છે. એને આટલી સોનામહારા વિગેરે વરસ્યુ છે એ લેવાના મેહ નથી. એની દૃષ્ટિમાં એને સ'ત સિવાય બીજુ કોઈ દેખાતુ' નથી.
Page #666
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૬૧૫ ' વિજયસેન રાજાની પાછળ ઘણા પ્રજાજને પણ ચાલ્યા. બધા ચાલતાં ચાલતાં જ્યાં આચાર્ય ભગવંત બેઠા હતા ત્યાં આવ્યા. રાજાએ તે દૂરથી સંતને જોયા એટલે ઘોડા ઉપરથી નીચે ઉતરી ગયા. માથેથી મુગટ ઉતાર્યો, શસ્ત્રાસ્ત્ર બાજુમાં મૂક્યા. ઉઘાડા પગે ધર્મશેષ મહારાજ પાસે આવ્યા. ઉત્કૃષ્ટ ભાવથી વંદણ કરી, નગરજનેએ પણ વંદણ કરી. જોતજોતામાં તે નગરના પાદરમાં ઘણી માનવમેદની એકત્ર થઈ ગઈ એટલે એક વડના વૃક્ષ નીચે આચાર્ય ભગવંતે તે સૌને ધર્મદેશના આપવાને પ્રારંભ કર્યો. દેશના પૂરી થયા બાદ મુનિ આકાશગમન કરીને ચાલ્યા ગયા, કારણ કે તે જંઘાચરણ મુનિ હતા. તેઓ ગયા પણ તેમના દર્શનથી અને વાણીથી જે આનંદ થયો છે તે આનંદમાં ભીમસેન મસ્ત બની ગયે છે.
ભીમસેનને અત્યારે દેએ રાજશાહી પિશાક અને દિવ્ય અલંકારોથી શણગારી દીધું હતું છતાં ઘણું દુઃખ વેઠયું છે તેથી એના દેહ ઉપર દુઃખના ઉઝરડા અને શરીર સૂકાઈ ગયેલું દેખાતું હતું. ઘણું સમય પહેલાં આ વિજયસેન રાજાએ ભીમસેનને ઉજજૈનીમાં જે હતું તેમાં ને અત્યારે એમને ઘણે ફરક દેખાતું હતું તેથી ભીમસેનને ઓળખે મુશ્કેલ હતું છતાં ધારી ધારીને જોતાં એને ઓળખી કાઢયે ને વ્યાખ્યાન પૂરું થતાં મુનિરાજ ચાલ્યા ગયા એટલે તરત એમણે ભીમસેનને પ્રેમથી બેલા કે અહિ ! અવંતી નરેશ ભીમસેન ! આજે આપ મારા આંગણે પધાર્યા છે? આ શબ્દો સાંભળતા ભીમસેનની ભાવસમાધિ પૂરી થઈને તરત વિજયસેન રાજા સામે જોયું. અહો ! આ તે પોતાના સાહુભાઈ છે. ઘણાં વર્ષે પિતાના નેહીનું મિલન થતાં એમની આંખ હર્ષના આંસુથી ઊભરાઈ ગઈ ને હૈયું હર્ષથી નાચી ઊઠયું, અને બેલી ઉઠયા હે વિજયસેન નરેશ! આપ અહીં કયાંથી ?
દેને સાદ્ધ મિલ પ્રેમસે, કબસે આપ પધારે,
નીચ અનુજ પરસંગ, તુહે ચાર પરદેશ સિધાશે.” બંને સાદ્રભાઈ એકબીજાને ભેટી પડયા ને પ્રેમથી મળ્યા. આ ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના રાજા પિતાના સાઢુભાઈ થાય છે. એમની રાણી સુલોચના સુશીલાની સગી બહેન હતી. આ વાત ભીમસેન જાણતું હતું, પણ ઉત્તમ અને સજજન પુરૂ દુઃખના સમયે કેઈ સગે કે સનેહીને ઘેર જવાનું પસંદ કરતા નથી. જે ભીમસેન આવ્યો ત્યારે રાજાની પાસે ગયો હોત ને પોતાના દુઃખની વાત કરી હોત તો આટલાં દુઃખ વેઠવા ન પડત. પણ સ્વમાની આત્માઓ દુઃખ સહન કરે છે પણ દુઃખમાં કઈને આશ્રયે જતા નથી. તે રીતે ભીમસેન કે સુશીલા રાજા પાસે ગયા ન હતા પણ આજે અનાયાસે બંને ભેગા થઈ ગયા. ભીમસેને સુપાત્ર દાન દીધું ને દેવેએ દુંદુભી વગાડી તેથી વિજયસેન રાજાને આવવાનું બન્યું અને તેમણે પિતે જ ભીમસેનને ઓળખે, બંને સાતૃભાઈઓ મળ્યા. બંનેની આંખમાંથી મિલનના હર્ષાશ્રુઓ વહી રહ્યા. ત્યાં વિજયસેન રાજા બોલી ઊઠયા.
Page #667
--------------------------------------------------------------------------
________________
- ૧૬
શારદા સિદ્ધિ “ભીમસેનને પૃચ્છા કરતા વિજયસેન રાજા” – અહે ભીમસેન ભૂપાળ! આપ અચાનક કયાંથી પધાર્યા? આપ પધાર્યા છે તે સાથે સૈન્ય, સેનાપતિ કે પ્રધાન કઈ કેમ નથી? આપે આવો રાજશાહી પિશાક પહેર્યો છે પણ ક્ષત્રિયના ચિહ્ન રૂપ તલવાર કે ઢાલ એ કંઈ આપની પાસે કેમ નથી? અને આપ આમ એકલા કેમ છો? હા....ઘણા સમય પહેલા મને સમાચાર મળ્યા હતા કે આપના નાનાભાઈ હરિસેને કંઈક ખટપટ ઉભી કરી હતી. તેના કારણે આપ, આપના મહારાણી, અને બંને બાળકે સહિત ઉજ્જૈની નગરી છેડીને ચાલ્યા ગયા હતા ત્યાર પછી આપના કંઈ સમાચાર મળ્યા ન હતા. તે ત્યાર પછી શું બન્યું ? આપ અત્યાર સુધી ક્યાં હતા ? અને આજે રાજાના પોશાકમાં હોવા છતાં રાજાના નિશાનેથી રહિત એકલા કેમ છો ? મારી સાળી સુશીલા રાણી અને નાનકડા દેવસેન અને કેતુસેન એ બંને બાલુડાં બધા કયાં છે? તમે એમને કયાં મૂકીને આવ્યા છે ? આપ આ નગરમાં ક્યારે પધાર્યા છો ? તે મને જલ્દી કહો. વિજયસેન રાજાને આ જાણવાની લગની લાગી છે. હવે ભીમસેન વિજયસેન રાજાને પોતાના દુઃખની કહાની કહેશે ને શું બનશે તે અવસરે.
| _
\
વ્યાખ્યાન નં. ૬૨ આસો સુદ ૧ને શુક્રવાર “અપ્રમત્ત દશા એ જાગૃત દશા” તા. ૨૧-૯-૭૯
અનંતરાની, ત્રિકાળદર્શી, વાત્સલ્ય વારિધિ, પ્રેમના પાનિધિ સર્વજ્ઞ ભગવંતોએ કેવળજ્ઞાનની ઝગમગતી જાતિ પ્રગટાવવાને માટે સંયમ લઈને સર્વ પ્રથમ પ્રમાદને ત્યાગ કરી ભગીરથ પુરૂષાર્થ કર્યો ને ભવ્યજીને સમજાવ્યું કે તમે પણ આત્મ કલ્યાણ કરવા માટે પ્રમાદને ત્યાગ કરે. ઉત્તરાધ્યયન સૂત્રના દશમા અધ્યયનમાં ભગવાન કહે છે કે,
एवं भव संसारे, संसरइ सुहासुहेहि कम्महि ।
ની માંગ વધુ, સમય નાયમ મા પમાયણ ૧૫ છે હે ગૌતમ ! મહાપ્રમાદી જીવ આ જન્મ-મરણ રૂપ સંસારમાં શુભાશુભ કર્મો પ્રમાણે પરિભ્રમણ કરે છે, માટે સમય માત્રને પ્રમાદ ન કરે. પ્રમાદ કોને કહેવાય? જે ક્રિયાથી જીવ બેભાન થાય છે, હિતાહિતના વિવેક રહિત બને છે. જેને વશ થઈને જીવ સગદર્શન, જ્ઞાન, ચારિત્ર રૂપ મોક્ષ માર્ગ તરફ પ્રયત્ન કરવામાં શિથિલતા લાવે છે. તેને પ્રમાદ કહેવામાં આવે છે.
પ્રમાદ એ ખરી રીતે તે આત્માને આનંદ મેળવવામાં વિદનરૂપ છે. એના કારણે જીવ પિતાના તરફ દષ્ટિ કરી શકતું નથી. જ્યાં સુધી જીવ પિતાના સ્વરૂપમાં રમણતા નથી કરતે ત્યાં સુધી તેને ભવભ્રમણથી છૂટકારો મળતા નથી, તેથી જે જીવને સંસાર ભયંકર લાગે છે, સંસારના વિષયભેગેની અસારતા સમજાય છે અને જે સ્વભાવિક
Page #668
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૬૧૭
સુખોની ઈચ્છાવાળા છે એમણે પ્રમાદને ત્યાગ કર જોઈએ. અપ્રમત્ત દશા એ જાગૃતિની દશા છે. અપ્રમત્ત દશામાં જીવ હિતાહિતને વિવેક કરી શકે છે. એ દશામાં પિતાના અંતઃકરણમાં પ્રવેશતા પાપરૂપ ચારથી પોતાના આત્માની રક્ષા કરી શકે છે. પ્રમત્ત દશા એ સુષમ દશા છે. જેમ દ્રવ્ય નિદ્રામાં આંખ બંધ થાય છે તેમ ભાવનિદ્રામાં આંતરિક નેત્રે પર પડદા પડી જાય છે. સૂતેલો પુરૂષ જેમ હિત કે અહિતને વિચાર કરી શકતા નથી તેમ ભાવનિદ્રામાં પડેલો આત્મા હિત કે અહિતને વિચાર કરી શક્તિ નથી. ગાઢ નિદ્રામાં સૂતેલો પુરૂષ પોતાના ધન વિગેરેનું રક્ષણ કરી શકો નથી તેમ પ્રમાદી જીવ પિતાને આત્મિક ધનનું રક્ષણ કરી શકો નથી. ઉઘ વખતે દુનિયા અંધકારમય લાગે છે તેમ પ્રમાદી પુરૂષના ભાવનેત્ર સામે અજ્ઞાનને ગાઢ અંધકાર ફેલાઈ જાય છે. માટે સુજ્ઞ પુરૂએ પ્રમાદને અવશ્ય ત્યાગ કરવાની જરૂર છે.
બંધુઓ ! પ્રમાદ એ કર્મ રૂપી રોગને ઉત્પન્ન કરનાર છે. ત્યારે અપ્રમાદ એ કર્મ વ્યાધિને નાબૂદ કરવા માટે અમેઘ ઔષધ છે. દરેક સંસારી જીવોને અનાદિ કાળથી કર્મ રૂપ વ્યાધિ લાગેલો છે. એમાં મૂળ કારણ પ્રમાદ છે. હવે એ કર્મ વ્યાધિને જે જડમૂળથી નાશ કરવાની ઈચ્છા હોય તે અપ્રમાદ નામના ભાવ ઔષધનું સેવન કરે. પ્રમાદને જીવનમાં પેસવા દેશે નહિ. પ્રમાદ કરવાથી તે કર્મ વ્યાધિ વધે છે. માટે મધ, વિષય-કષાય-વિકથા, નિદ્રા, અવત, અસંયમ, ધર્મ પ્રત્યે અનાદર, અજ્ઞાનતા અને અસદાચાર રૂપી પ્રમાદોનો ત્યાગ કરી જિનેશ્વરદેવની આજ્ઞા મુજબ દાન-શીલ–તપ ભાવરૂપી અપ્રમાદ નામના ઔષધનું નિયમિત, અને શ્રદ્ધાથી સતત સેવન કરે.
અનાદિ કાળથી જીવે સતત પ્રમાદનું સેવન કર્યું છે. જીવન ઘરમાં અહો જમાવી ગયેલા એ પ્રમાદ રૂપી કૂતરાને કાઢવા માટે અપ્રમાદની લાકડી લઈને હાંકી કાઢવા પ્રયાસ કરે પડશે. કેઈ વાર દાન આપીને નિરાંતે બેસી રહેવાશે નહિ. થોડું શીલ પાળીને સંતોષ માની લેવાશે નહિ, કેઈક વાર શેડ તપ કરીને પછી રાત દિવસ ખા ખા કરાશે નહિ. કેઈક વાર થડે સંત સમાગમ કરી લેવાથી નહિ ચાલે. કલાક, બે કલાક આત્મધ્યાનથી કામ નહિ પડે. અનાદિકાળથી ખૂબ જ અભ્યસ્ત કરેલે પ્રમાદ સતત સાદર અપ્રમાદનું સેવન કરવાથી દૂર થશે. પ્રમાદ એ પાપ છે અને એ સંસારને માર્ગ છે. જ્યારે અપ્રમાદ એ મોક્ષને માગે છે. સકલ દુઃખનું મૂળ જે કર્મ વ્યાધિ છે તેને જડમૂળથી નાશ કરવા અપ્રમાદનું ઔષધ સૌ ખાઓ અને સદા માટે નિરોગી બને.
ज्वरे निवृत्त रुचिरेधते यथा, मलेगते शाभ्यति जाठरि व्यथा।
तथा प्रभादे विगते ऽभिवद्यते, गुणाच्यया दुर्बलता य नश्यति ॥ માણસને તાવ ઉતરી ગયા પછી જેમ ભેજન લેવાની રૂચિ ઉત્પન્ન થાય છે, જેમ પિટમાં જામેલ મળ નીકળી ગયા પછી જઠરની પીડા શાંત થાય છે તેવી રીતે જ્યારે પ્રમાદ દૂર થાય છે ત્યારે આત્મિક ગુણે ઉત્પન્ન થવા માંડે છે. જ્યાં ગુણે શા, ૭૮
Page #669
--------------------------------------------------------------------------
________________
}૧૮
શારદા સિદ્ધિ ઉત્પન્ન થયા ત્યાં દાષા વિલય થવાની સાથે મન અને આત્માની દુબળતા દૂર થાય છે. પ્રમાદ એ આત્માના એક રોગ છે. એની હયાતિ રહે ત્યાં સુધી આત્મિક ગુણ્ણાના વિકાસ થતા નથી. આ રાગને દૂર કરવા માટે સમ્યક્ત્વ માહનીય, મિથ્યાત્વ માહનીય, મિશ્ર માહનીય, અનંતાનુખ'ધીની ચાકડી, અપ્રત્યાખ્યાનીની ચાકડી, પ્રત્યાખ્યાનીની ચેાકડી, અને સજ્જવલના ક્રોધ એ મેહુનીયની ૧૬ પ્રકૃતિને ઉપશમાવવી કે ખપાવવી જોઈએ. એ ૧૬ પ્રકૃતિએ ખપાવે કે ઉપશમવે ત્યારે અપ્રમત્તાવસ્થા પ્રાપ્ત થવાની સાથે સાતમુ ગુણસ્થાનક પ્રાપ્ત થાય.
નિગી અને બળવાન માણસ જેમ સહેલાઈથી ઉંચાણવાળા પ્રદેશમાં ચઢી શકે છે તેમ અપ્રમાદના યાગથી બળવાન થયેલે આત્મા સહેલાઈથી ઉપશમ કે ક્ષપક શ્રેણીએ ચઢી શકે છે. સૂક્ષ્મ પ્રમાદનો ત્યાગ કરવા માટે સ્થૂલ પ્રમાદને ત્યાગ કરવા જોઈએ. શક્તિ, સામગ્રી અને અનુકૂળ સમય મળ્યેા હાય છતાં ધર્મકરણી કરવામાં ઉપેક્ષા કરવી, આળસ કરવી, અવશ્ય કરવાની ક્રિયાને અનાવશ્યક માની શુષ્ક બની જવુ' તે સવે સ્થૂલ પ્રમાદ છે. આ પ્રમાદને દૂર કરીને દરરોજ બે વખત આત્મચિ'તનની સાથે પાપાલેાચન કરવુ જોઈ એ. ત્રતામાં લાગેલા પાપાનો પશ્ચાતાપ કરવા. આ કાર્ય નિયમિત કરવાથી પ્રમાદ દૂર થતાંની સાથે મન અને આત્માની સ્વચ્છતા થાય છે. એક દિવસ પણુ આળસ કરવાથી અંતઃકરણ રૂપ ઘટમાં પાપ રૂપ કચરા ભેગા થાય છે, અને તેથી આંતરિક દિવ્યતા નષ્ટ થાય છે. પ્રમાદથી જીવતુ' કેટલું પતન થાય છે ને આત્માના લાભ કેટલે ગુમાવે છે તે ઉપર એક દૃષ્ટાંત યાદ આવે છે.
કોઈ એક જ્ઞાની, વિદ્વાન સાધુ પાસે એક ભાઈએ વૈરાગ્ય પામીને દીક્ષા લીધો. ગુરૂએ સાધુપણાની પ્રત્યેક ક્રિયા યત્નાપૂર્વક કરવાનું એને શીખવાડયું. ગુરૂની હિત શિખામણ મુજખ શિષ્ય પણ સાધુપણાની પ્રત્યેક ક્રિયા અપ્રમત્તપણે કરવા લાગ્યા. સ્વાધ્યાય, ધ્યાન, જ્ઞાન ભણવુ', ગૌચરી, પડિલેહણુ, પ્રતિક્રમણ આદિ બધી ક્રિયાએ સમયસર અપ્રમત્તપણે કરતા. આ પ્રમાણે સાધુ જીવનની નિયમિત ક્રિયાઓથી તેને આખા દિવસ કયાં પસાર થતા તે ખબર ન પડતી. કસરત થવાથી શરીર તંદુરસ્ત અને મન પ્રસન્ન રહેતું. આ રીતે ગુરૂની સેવાભક્તિ, જ્ઞાન-ધ્યાન વિગેરે કરવાથી ગુરૂની પણ એના ઉપર કૃપાદષ્ટિ વધતી જતી હતી.
ઘણાં સમય સુધી શિષ્ય આ પ્રમાણે કરતે રહ્યો પણ પછી શિષ્યને ક્રિયાએ ઉપર કટાળા આવવા લાગ્યા કે દરરાજ પ્રતિક્રમણ શા માટે કરવું જોઈએ ? પંદર દિવસે કે મહિનામાં એક જ વખત કર્યું હોય તે ન ચાલે ? રાજ શા માટે પડિલેહણુ કરવું જોઈએ ? કપડામાં કયાં સર્પ કે ઉંદર ભરાઈ જાય છે! આ રીતે કંટાળો આવવાથી એની ક્રિયાએ મદ પડવા લાગી. પડિલેહણ એક દિવસ કરે તે ચાર દિવસ ન કરે. પ્રતિક્રમણ પણ નિયમિત ન કરે. ગુરૂના વિનય તેમજ કામકાજ કરવામાં
Page #670
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૬૧૯ પણ આળસ આવવા માંડી. આવી અનિયમિતતાથી એના શરીરની તથા મનની સ્થિતિ બગડી. એને વૈરાગ્ય પણ મંદ પડવા લાગ્યા. તપ કરવાનો બંધ થયો. ખાવાની આસક્તિ વધી. તેથી જઠરમાં અજીર્ણને સંચય થતાં બિમારી લાગુ પડી. એનું શરીર ક્ષીણ થવા લાગ્યું. જુઓ, પ્રમાદે કેટલું નુકસાન કર્યું? પહેલા આ શિષ્યનું જીવન કેટલું નિયમિત અને જાગૃત હતું, અને હવે કેવું અનિયમિત અને શુષ્ક બની ગયું ! આત્મસાધનામાં કેટલી બેટ આવી? આટલા માટે જ્ઞાની પુરૂષે કહે છે કે પ્રમાદ એટલું પતન અને જાગૃતિ એટલું જીવન. પ્રમાદ એ આત્માનું વિસ્મરણ કરાવનાર છે માટે એનાથી સાવધ રહે. પ્રમાદ એ મહાન દોષની ખાણ છે. જીવને અર્ધગતિમાં લઈ જનાર છે. સૂયગડાયંગ સૂત્રમાં ભગવાને,
पमा कम्ममाहंसु, अप्पमायं तहावरं ।
તમવા દેતો વાવ, વારું પહિયમેવ વા અ. ૮, ગાથા ૩. પ્રમાદને કર્મબંધન કરાવનાર અને અપ્રમાદને કર્મબંધનથી મુક્ત કરાવનાર કહ્યો છે. પ્રમાદી મનુષ્ય બાલ–અજ્ઞાની કહેવાય છે ને અપ્રમાદી પંડિત કહેવાય છે. અહી આ શિષ્ય પહેલા પંડિત હતે. હવે પ્રમાદ આવતા બાલ-અજ્ઞાની બની ગયે. શિષ્યનું આવું પતન થતું જોઈને ગુરૂના દિલમાં ખૂબ દુઃખ થયું. ગુરૂ શિષ્યને સુધારવા માટે હિતશિખામણ આપવા લાગ્યા.
સાધુઓ જે ઉપાશ્રયમાં રહેતા હતા તેની બાજુમાં એક ગૃહસ્થનો બંગલે હતે. બંગલાને ફરતે વિશાળ બગીચે હતા. બંગલાના માલિકની દેખરેખથી માળી બગીચો ખૂબ સુંદર, વ્યવસ્થિત રાખતો. એક વાર શેઠને પરદેશ જવાનું થયું, તેથી માળી બગીચાની સંભાળ રાખવામાં તદ્દન બેદરકાર બની ગયે, અને તેથી નંદનવન જે રમણીય દેખાતે બગીચે છિન્ન ભિન્ન થઈ ગયે. શિષ્યને શિખામણ આપવાની તક જોઈને ગુરૂ આ પ્રમાદી શિષ્યને બગીચામાં લઈ ગયા. બગીચે જોઈને શિષ્ય પૂછયુંગુરૂદેવ ! સુંદર ને રમણીય દેખાતે બગીચે છિન્નભિન્ન કેમ દેખાય છે?
શિષ્યની વાત સાંભળીને ગુરૂદેવે કહ્યું હે શિષ્ય! બીજાના દોષ જેવા કે કાઢવા સહેલા છે પણ પિતાના દેષ તરફ કેણ દષ્ટિ કરે છે? તું તારા શરીર તરફ દષ્ટિ કર કે પહેલાં તારું શરીર કેવું સરસ હતું ને આજે કેવું ખરાબ થઈ ગયું છે! તને ખોરાક પણ પચતું નથી. ઝીણે ઝીણે તાવ પણ આવ્યા કરે છે. તારે ચહેરે સાવ ફિક્કો પડી ગયો છે. આમ કેમ બન્યું? આનું કારણ શું ? તેને તને વિચાર આવે છે ખરે? શિવે કહ્યું-ગુરૂદેવ ! વિચાર તે થાય છે પણ એને ઉપાય શું? આ તે શરીરને ધર્મ છે. દેહના દંડ દેહને ભેગવવા પડે છે. ગુરૂએ કહ્યું, ભાઈ! આમાં દેહને દોષ નથી, પણ તારા પિતાને દેષ છે. આ બગીચાની અને તારા શરીરની સ્થિતિ લગભગ સરખી થઈ ગઈ છે. આ બગીચાને માલિક હાજર હતું ત્યારે બગીચે
Page #671
--------------------------------------------------------------------------
________________
१२०
શારદા સિદ્ધિ નિયમિત રીતે સાફસૂફ થતું હતું, તેથી રમણીય લાગતો હતો પણ એને માલિક હમણાં પરદેશ ગયે છે એટલે માળી એની બરાબર સંભાળ રાખતા નથી. તેથી એની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે, તેમ તું પણ પહેલાં નિયમિત રીતે દરેક ક્રિયાઓ કરતે હતું તેથી તારું શરીર સારું રહેતું હતું ને મન પણ શુદ્ધ રહેતું હતું પણ કેટલાક વખતથી તું ક્રિયાઓ કરવામાં પ્રમાદી બની ગયેલ છે. દરરેજ આ ક્રિયાઓ કરવાની શું જરૂર છે? એ ન કરીએ તે એથી શું નુકસાન! એમ માનીને તને ક્રિયાઓ ઉપર કંટાળો આવ્યો અને બધી ક્રિયાઓ કરવી છેડી દીધી. તેનું તને આ ફળ મળ્યું છે તે તું આજે જોગવી રહ્યો છે. માળીની અનિયમિતતા અને પ્રમાદથી જેમ બગીચાની દુર્દશા થઈ છે તેમ તારે પ્રમાદથી તારી પણ આ દુર્દશા થઈ છે. ગુરૂની હિતશિખામણ શિષ્યના હદયપટ પર કોતરાઈ ગઈ અને તે જ દિવસથી શિષ્ય પ્રમાદને ત્યાગ કરીને પુનઃ પૂર્વવત્ બધી ક્રિયાઓ કરવા લાગ્યા, તેથી તેમનું શરીર અને મન બંને સુધરી ગયા, અને છેક સુધી અપ્રમત્ત જીવન જીવી સુંદર રીતે સંયમનું પાલન કરી આત્માનું શ્રેય સાધી ગયા. જુઓ, પ્રમાદથી જીવન કેટલું બગડ્યું ને અપ્રમાદથી જીવન કેટલું સુધર્યું !
- બંધુઓ ! આ દષ્ટાંત સાંભળીને તમે પણ તમારા જીવનમાંથી પ્રમાદને ખંખેરી નાંખજે. પ્રમાદ જીવને ભવવનમાં ભમાવે છે ને અનેક પ્રકારના કષ્ટો આપે છે, આટલા માટે ચાર જ્ઞાન અને ચૌદ પૂર્વના જ્ઞાતા પટ્ટ ગણધર ગૌતમ સ્વામી જેવા મહાન પુરૂષને પણ ભગવાને ટકેર કરી કે “સમય ગાયમ મા પમાયએ.” હે ગૌતમ! સમય માત્રને પ્રમાદ ન કરે. આ ટકે આપણે પણ ગ્રહણ કરવાની છે. ભગવાનના વચનની એક ટકે રે ચકર બની જાઓ. ટકે રે ચકર બને તે હોંશિયાર અને ટકે રે ચકાર ન બને તે હેવાન, બેલે, તમારે નંબર શેમાં છે ? (હસાહસ) તમારા મનથી તમે સમજી લેજે. ભગવાનની આજ્ઞા પ્રમાણે જે ચાલે છે તેનું કલ્યાણ થઈ જાય છે.
આપણુ અધિકારમાં ચિત્તમુનિ જેમણે સંસારના સુખ-વૈભવને ત્યાગ કરીને દીક્ષા લીધી છે. ચિત્તમુનિ અને બ્રહ્મદત્ત ચક્રવર્તિ બંનેનું મધુરું મિલન થયું. તેમાં બ્રહ્મદત્ત ચક્રવર્તિ મુનિને કહે છે:
"देवा य देवलोगम्मि, आसी अम्हे महिडिया।
इमा णो छट्ठिया जाइ, अन्नमन्नेण जा विणा ॥७॥" સાધુપણામાં અંતિમ સમયે સંથાર કરીને આપણે પહેલાં દેવલેકમાં પદ્મગુલ્મ નામના વિમાનમાં મહર્થિક દેવ થયા. ત્યાંથી ચવીને (છઠ્ઠી પર્યાયમાં) છઠ્ઠા ભાવમાં આપણે બંને એકબીજાથી વિખૂટા પડી ગયા. આવું કેમ બન્યું?
Page #672
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
“ કયા ઢાધે થયા ખુદા, આપણુ બેઉ માંધવા, કારણ એનું કહા ભાઈ, જાણવા ચિત્ત ઉલસે, ”
૬૨૧
હે મુનિરાજ ! આગલા ભવમાં આપણે એકબીજા વિના રહી શકતા ન હતા. આપણા પ્રેમ દૂધ સાકર જેવા હતા. આ ભવમાં એ સ્નેહની સાંકળ તૂટી ગઈ. તા આ ભવમાં આપણે કેમ વિખૂટા પડી ગયા તે મને કહે. એ જાણવાને માટે મારું દિલ થનગની રહ્યુ છે. એ જાણવાની મને ખૂબ જિજ્ઞાસા છે. માટે તમે મને જલ્દી કહો. ચિત્તમુનિ કહે છે, હે બ્રહ્મદત્ત ! તારે જાણવુ છે તે સાંભળઃ
જમ્માનિયાળનકા, તુમે રાય! વિવિત્તિયા ।
तेसि फलविवागणं, विपओग मुवागया ||८||
હે રાજન્! સંભૂતના ભવમાં એટલે કે ચંડાળના ભવમાં જાતિથી પરાભવ પામીને આપણે બંનેએ દીક્ષા લીધી હતી. દીક્ષા લઈને જ્ઞાન-ધ્યાન સાથે તપ કરતા આપણે હસ્તિનાપુરમાં ગયા. ત્યાં માસખમણુના પારણાને દિવસે તું ગૌચરી ગયા ત્યારે એક ઉપસગ આવ્યે. નમુચિ પ્રધાને ખૂબ માર મરાવ્યો તેથી તમને ખૂબ ક્રોધ આવ્યો ને તેજુલેસ્યા છેાડી તેથી આખા નગરમાં ધૂમાડા વ્યાપી ગયા. એનાથી આખા નગરના લોકેા ખણુ ખણુ થઈ ગયા ને ખચવા માટે નાસભાગ કરવા લાગ્યા, તેથી હસ્તિનાપુરમાં રાજ્ય કરતા સનતકુમાર ચક્રવર્તિના મનમાં થયુ કે આ કોઈ દૈવી પ્રોપ છે. નક્કી મારા નગરમાં કાઈ એ સાધુની ઘેાર અશાતના કરી છે. તેનું જ આ પરિણામ છે. માટે હુ' એમની પાસે જઈ ને માફી માંગુ જેથી આ પ્રકોપ શાંત થાય, અને પ્રજાને અને મને પણ શાંતિ મળે. એ ષ્ટિથી સનત્કુમાર ચક્રવતિ એમના મુખ્ય પદેરાણી તેમજ સર્વ પિરવારને લઈ ને આવ્યા ને તમારા ચરણામાં પડી લળી લળીને પેાતાનાથી અગર કઈ પણ પ્રજાજનથી અપરાધ થયા હોય તેની માફી માંગી. મેં પણ તમને ઘણુ' સમજાવ્યા ત્યારે તમારા ક્રોધ શાંત થયે ને તેજીલેશ્યા પાછી ખેંચી એટલે
ગરમી શાંત શીતળ બની ગઈ.
તમારા ક્રોધ શાંત થયા તે સમયે ચક્રવતિની પટ્ટરાણી આપના દર્શન કરતી હતી ત્યારે એના વાળની લટના સ્હેજ સ્પર્શે તમને થયા. એ સુવાળા સ્પર્શ થતાં ને ઋદ્ધિ તથા રમણી જોતાં તમારુ મન સંયમથી ચલિત થયું. તે સમયે તમે નિયાણું કયું કે મારા તપનુ' ફળ હોય તેા હું આવતા ભવમાં આવેલ મેટો ચક્રવર્તિ અનુ હે રાજન! એ ભવની તમારી સાધના મહાન કર્મોના ભુક્કા ખેલાવી દે તેવી અને ચક્રવતિના સુખથી પણ અન...તગણુ સુખ અપાવે એવી હતી પણ તમે માહમાં ભાન ભૂલી ગયા ને નિયાણું કર્યું. હાથી આપીને ગભ લીધા, હીરા આપીને કાંકરા લીધા, હાથીની અંબાડી ઉપર સ્વારી કરવાનું છેડીને ગધેડા ઉપર બેઠા. કયાં સાધુપણાના શાશ્વત સુખ અપાવે એવી ઉત્તમ સાધના! અને કયાં આ ચક્રવર્તિપણાના નશ્વર
Page #673
--------------------------------------------------------------------------
________________
૨૨
શારદા સિનિ
અને તુચ્છ સુખા! સાધના વેચીને નિયાણું કર્યું. એ કારણથી આ ભવમાં આપણે બંને જુદા પડી ગયા. ચિત્ત મુનિ બ્રહ્મદત્ત ચક્રવતિ ને હજી શુ' કહેશે તેના ભાવ અવસરે. “ ચરિત્ર ” :-ભીમસેન અને વિજયસેન અને એકબીજા પ્રેમથી મળ્યા. પછી વિજયસેન રાજા પૂછે છે તમે એકલા જ કેમ આવ્યા છે ? સુશીલાબહેન, દેવસેન અને કેતુસેનને કયાં મૂકીને આવ્યા છે ? એ તમે મને જલ્દી કા, ત્યારે ભીમસેન ઉજજૈનીથી કેવી રીતે ને શા માટે રાજ્ય છેડીને નીકળ્યા અને નીકળ્યા પછી કેવા કેવા દુઃખો વેઢયા એ બધી વાત વિજયસેન રાજાને કહી સંભળાવી. ભીમસેનના દુઃખની કરૂણ કહાની સાંભળતાં વિજયસેન રાજાનું કાળજુ` ક પી ગયુ, આંખમાંથી ચેાધારા આંસુ વહેવા લાગ્યા. ગદ્ગદ્ કઠે ખેલ્યા. અરેરે....ભાઈ તમે આટલાં બધા દુઃખા વેઠયાં, અને તે પણ મારા જ ગામમાં! ધિક્કાર છે મને ! માગ જ ગામમાં મારી સાળી અને સાતુભાઈએ આવા દુ:ખ વેઠયાં! ભાઈ! તમારે મારે ત્યાં જ સીધા આવવું હતું ને !
ભીમસેને કહ્યુ.-ભાઈ! યારે માણસના ઘાર પાપકર્મીના ઉદય હાય છે ત્યારે સગા પણ શત્રુ ખની જાય છે. જો મારા ભાગ્યમાં સુખ ભોગવવાનુ` હાત તા મારા સગે ભાઈ આવા ઢગેા શા માટે કરત! વગર વાંકે અમારે રાજ્ય છેડીને ભાગવું પડયું ને? એ સમયે હું તમારે ત્યાં આવ્યે હેત તે તમે પણ મારા સામુ જોવત નહિ. સતી અજના સેા સેા ભાઈની એકની એક લાડીલી બહેન હતી પણ એના કર્મીના ઉદ્ભય થયા ત્યારે મા-બાપ ભાઈઓએ કાઈ એ એના સામુ ન જોયુ'. અરે, સામુ' • તા ન જોયુ' પણ એક પ્યાલા પાણી પણ ના પાડ્યું. એમાં કોઈ ના દોષ નથી. કમના ઉદય હતા. ભીમસેનના દુઃખની વાત સાંભળીને વિજયસેન રાજાને લક્ષ્મીપતિ શેઠ અને ભદ્રા શેઠાણી ઉપર ખૂબ ક્રોધ ચઢયા. મારી સાળી અને સાતુભાઈને દુઃખ દેનારને તા ખરાખર શિક્ષા કરીશ.
66
વિજયસેન રાજાએ આપેલુ આશ્વાસન” :– વિજયસેને પૂછ્યું કે સુશીલા અને માળા વિગેરે કયાં છે ? ભીમસેને કહ્યુ· કે અમને કાઢી મૂકયા પછી અમે તા ગામ બહાર ગૂ પડી બનાવીને ત્યાં રહેતા હતા. હુ· તે ઘણાં સમયથી નીકળી ગયા. એટલે એ લેાકેા ત્યાં ગ્રૂ'પડીમાં મહા દુઃખ વેઠતા રહેતા હશે. પેાતે ઝૂંપડી પાસે આવીને પત્ની તથા પુત્રોની કરૂણ હાલત જોઈ હતી, અને પેાતે ગળે ફ્રાંસે ખાવા ગયે, કાણે બચાવ્યા તે બધી વાત કરી, એટલે વિજયસેને કહ્યુ -ભીમસેન ! હવે તમે ખિલકુલ ચિ'તા ન કરો. હું સુશીલા રાણી અને મને કુમારોને લેવા માટે સુભટને મોકલ' છુ. એમ કહી સુભટોને ગૂ ́પડીમાં સુશીલા તથા કુમારોને લેવા મેકલ્યા, અને બીજા સુભટાને હુકમ કર્યાં કે તમે હમણાં હમણાં લક્ષ્મીપતિ શેઠને ઘેર જાએ ને તેમને અને તેમની પત્ની ભદ્રાને મુશ્કેટાટ બાંધીને બંદીખાનામાં પૂરી દેશે. રાજાની આજ્ઞા થતાં સુભટા ઘેાડે બેસીને લક્ષ્મીપતિ શેઠને ત્યાં ગયા ને થોડા સુશીલા રાણીને તેડવા ગયા.
Page #674
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૬૨૩ પત્ની અને પુત્રોના દુઃખમાં સુખના સાધને શું છે ?” –
સુભટના ગયા પછી વિજયસેન રાજાએ પ્રેમથી ભીમસેનને કહ્યું હે ઉજજેની નરેશ! આપના આગમનના આનંદથી આ અશ્વો પણ હણહણાટ કરી રહ્યા છે. આપ પધારો. અધારૂઢ બને ને મારા રાજમહેલને પાવન કરો, ત્યારે ભીમસેને કહ્યું કે વિજયસેન નરેશ! જ્યાં મારા કુમળા ફુલ જેવા બાળકે ભેંય પથારી કરીને આળોટતા હોય ત્યાં મને શું મખમલની શય્યાને આરામ શેભે? જ્યારે મારી પત્ની ઉઘાડા પગે લોકોને ઘેર કાળી મજુરી કરીને થાકીને લેથ બની જતી હોય ત્યારે મને શું આ અશ્વોની સવારી કરવી શેભે ? તમારી લાગણી ને પ્રેમ છે પણ જ્યાં સુધી મારું કુટુંબ મને ભેગું નહિ થાય ત્યાં સુધી ઘોડા ઉપર નહિ બેસું એટલું જ નહિ પણ એક પણ સુખના સાધનને ઉપગ નહિ કરું, માટે તમે મને ક્ષમા કરો. વિજયસેને કહ્યું આપની વાત સાચી છે પણ હવે તમારું દુઃખ ગયું સમજે. દુઃખને કાળ વીતી ગયે. હવે સુખને કાળ આવે છે, માટે ચિંતા ન કરો, સુભટો સુશીલા રાણીને લેવા માટે ગયા છે તે એમને લઈને સીધા રાજમહેલે જશે. તે આપની ઈચ્છા ઘોડા પર બેસવાની નથી તે આપણે સૌ પગપાળા ચાલીને ત્યાં જલ્દી પહોંચી જઈએ. એમ કહીને બંને રાજાઓ ઘણાં માણસે સહિત પગપાળા ચાલીને નગરમાં જાય છે. ત્યાં આકાશમાંથી દેવવાણી થઈ કે
“સુવર્ણમુદ્રા ભીમસેનકી, જે લેગા ઔર,
શીશ ઉડેગા ઈસી વકત મેં મિલસી દંડ કઠેર.” હે નગરજન! તમે સાંભળી લેજે, જે સાડા બાર કોડ સોનામહેરોની વૃષ્ટિ થઈ છે તે બધી ભીમસેન મહારાજાની છે. કેઈ એ ભૂલથી પણ સોનામહોર લેવી નહિ. જે કઈ લઈ જશે તેનું મસ્તક ધડથી જુદું થઈ જશે, માટે કઈ એને અડશો નહિ. ભીમસેનને તે સેનામહોરો પણ યાદ આવતી ન હતી. ત્યાં દેવવાણી થઈ એટલે વિજયસેન રાજાએ તરત જ સેનામહ ભેગી કરાવીને રથમાં ભરાવીને રાજમહેલમાં લઈ જઈને અલગ રાખવાની સૂચના કરી અને થોડું આગળ ચાલ્યા ત્યાં તે સુશીલા રાણીને લેવા માટે ગયેલાં સુભટો પાછા આવ્યા. ' વિજયસેને કહ્યું તમે બધા રાણીને લીધા વિના કેમ પાછા આવ્યા? ત્યારે સુભટેએ કહ્યું મહારાજાધિરાજ! મહારાણી અને રાજકુમારોને તે ભદ્રા શેઠાણીએ માર મારીને કાઢી મૂકયા છે, અને તેઓ જે ઝૂંપડીમાં રહેતા હતા તે ઝૂંપડીને પણ એ ભદ્રા શેઠાણીએ બાળી મૂકી છે, અને તેઓ કયાં રહે છે તેની કોઈને ખબર નથી. ત્યાં રહેતા પાડોશીએ આ સમાચાર આપ્યા છે. આ સમાચાર સાંભળતાં ભીમસેનના હૈયા ઉપર વીજળી તુટી
ડી. એના મુખમાંથી કારમી ચીસ નીકળી ગઈ ને મૂછિત થઈને જમીન પર પડી ગયે. બીજી તરફ ભદ્રાના આવા વર્તનથી રાજાને ક્રોધ તે હતે જ તેમાં આ સાંભળી વિશેષ કોલ આવ્યો. હવે વિજયસેન રાજા ભીમસેનને સમજાવશે ને પછી જાતે સુશીલાની શોધ કરવા જશે ને શું બનશે તેના ભાવ અવસરે.
Page #675
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન નં. ૬૩ આસુદ ૨ ને શનિવાર
તા. રર-૯-૭૯ અનંતજ્ઞાની કહે છે કે મચ્છર જ્ઞાન ચારિત્રfન એલમr: સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્મચારિત્ર એ ત્રણને સુયોગ થાય ત્યારે જીવને મોક્ષ થાય છે. સમ્યક્ત્વ વિના કરેલી ક્રિયાઓ બહુ ફળદાયી બનતી નથી. સમ્યફ સહિત કરેલી ક્રિયાઓ જીવને મહાન ફળ આપનારી બને છે. જેવી રીતે જે ધનથી લેશ માત્ર સુખ મળતું નથી તેનું નામ ધન નથી. જે સુખમાં સંતોષ કે સમતાને આર્વિભાવ નથી તેનું નામ સુખ નથી. જે સંતેષમાં આત્મસંયમ નથી તેનું નામ સંતોષ નથી અને જે સંયમમાં સમ્યફદષ્ટિ નથી તેનું નામ સંયમ નથી. સમ્યકત્વ સહિત સંયમ એ જ સાચો સંયમ છે. ધન તે તે સાચું કહેવાય કે જે ધન સુખ આપે. સુખ તે છે કે જે સુખથી મનમાં સંતોષ અને પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. સંતોષ પણ તે જ છે કે જે સંતેષથી ચિત્તવૃત્તિઓ શાંત થઈ સંયમમાં પરિણત થાય છે. તેમ સંયમ પણ તે જ છે કે જેનું મૂળ સમદ્ધિદષ્ટિમાં રેપાયેલું છે, માટે દરેક છાએ સમ્યક્ત્વ પ્રાપ્ત કરવાની જરૂર છે. સમ્યગૃષ્ટિ આત્મા ચાહે તે કિયા કરતો હોય તે પણ તેમાં આત્મિક ભાવ ભરેલું હોય છે. સમક્તિી જીવ રામાયણ, મહાભારત આદિ સૂત્રો વાંચતે હોય તે પણ એને ભગવતી આદિ સમસૂત્રો વાંચે તેવા ભાવ આવે છે. જે આત્માને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે તે આત્મા પરિતસંસારી બની જાય છે.
એકવાર સમક્તિ સ્પશે, નિકટભવી બની જાયે,
માર્ગ અને વિશુદ્ધ બને તો વિમાનિક ગતિ પામે, વૈમાનિક ગતિ પામે, મિથ્યાભાવને વસે, ત્રણ કે પંદર ભવે મોક્ષ ગતિમાં જાયે.. જાણે આત્મ ભાવથી શ્રદ્ધા થાતાં સમકિની કહેવાય, સમકિતી પામીને માનવ સંયમ પથે જાયે
જિનેશ્વર ભગવાનના વચનમાં અનુરક્ત બનેલે સમકિતી જીવ નિકટભવી એટલે કે ઓછા ભવ કરીને મોક્ષમાં જાય છે. તે ઓછામાં ઓછા ત્રણ ને વધુમાં વધુ પંદર ભવે એ મોક્ષમાં જાય છે સમ્યફવરૂપી સૂર્યને ઉદય થતાં મિથ્યાત્વને ગાઢ અંધકાર ચાલ્યો જાય છે અને જીવને મોક્ષની રૂચી જાગે છે. સમકિતીને મોક્ષ પ્રત્યે પ્રેમ હોય છે ને સંસાર પ્રત્યે અણગમો હોય છે. જેમ એક બાપને બે દિકરા હોય. તેમાં એક દીકરો એ ઉડાઉ પાક છે કે વહેપારમાં પિસા ગુમાવ્યા જ કરે છે. બાપ એને કહે બેટા ! તું વહેપાર ન કરીશ તે પણ ન માને બાપની આજ્ઞા વિરુદ્ધ કામ કરે છે છતાં આબરૂ ઈજજત જાળવવા માટે એને અલગ કરી શકાતું નથી, તેથી એને સાચવ પડે છે, પણ અણગમાથી. એના ઉપર રાગ હોતે નથી. એવી રીતે સમક્તિી જીવ સંસારને સાચવે ખરે પણ પ્રેમથી નહિ, પણ અણગમાથી સાચવે છે. બીજો દીકરી કમાલ છે. જે વહેપાર કરે તેમાં કમાણી કરીને આવે એવો છે. સાથે વિનયવંતને
Page #676
--------------------------------------------------------------------------
________________
૬૨૫
શારદા સિદ્ધિ ભક્તિવંત છે. નામ દીપાવે એવે છે. આ દીકરાને બાપ સાચવે છે પૂર્ણરાગથી. એના પર પૂરો પ્રેમ છે. આ રાગ સમ્યફીને મોક્ષ પર છે.
“સમકિતી સંસારને હરામખેર માને છે ” પણ પિલા ઉડાઉ દીકરાની માફક એને અલગ કરી શકતું નથી. તત્ત્વ ઉપરની રૂચી બીજા કુળદીપક દીકરા સમાન છે. તે જીવને તારણહાર છે. “સમકિતી જીવ સંસારને ગુંડાની ગલી માને છે ને એનાથી ચેતતું રહે છે.” એને છોડીને જવામાં પિતાનું હિત માને છે. એ સમજે છે કે અંતે મધમાખીને જેમ પગ ઘસવા પડે છે અને વાઘરી બધું લૂંટી જાય છે એવી રીતે મૂખ જીવે ઉભા કરેલ આખા સંસારને કાળ રૂપ વાઘરી લઈ જશે અને છ બેહાલ બની જશે, માટે જ્ઞાની કહે છે કે હે જી ! તમે ચેતે અને દૃષ્ટિ ફેર. સંસારને, જડ પદાર્થોને અને કષાને મિત્ર ન માને, ઉપકારી ન માને. સંસાર એ તે મેહ દુશ્મનને કિલે છે. એનાથી છૂટે. સંગે તેમાંથી ન નીકળવા દે તે પણ તેને લૂટારો માને. જેનકુળને એ પ્રભાવ છે કે જન્મથી વૈરાગ્યના વાતાવરણ જોવા મળે, સાંભળવા મળે, ગળથુથીમાં સંસારની અસારતાના પાન કરવાના મળે છે. કેવું મહાન સદ્ભાગ્ય છે આવું રૂડું જૈનશાસન અને જૈનકુળ આપણને મળ્યું છે તે એને બરાબર લાભ ઉઠાવે ને સંસાર તરફને રાગ ઘટાડે. જે સંસારને રાગ ઘટાડે છે તે મોક્ષની ટિકિટ ખરીદે છે.
ચાલુ અધિકારમાં બ્રહ્મદત્ત ચક્રવતિ ચિત્તમુનિને પૂછે છે કે હે ભાઈ! આપણે પાંચ પાંચ ભવ સુધી સાથે રહ્યા ને આ છઠ્ઠાભવમાં જુદા કેમ પડી ગયા? ચિત્તમુનિ કહે છે સાંભળ.
નિરખી નધિ અને રમણી વળી, ચકવતિ સનતકુમારની, ક્ષણિક સૌખ્ય વિષે બની આંધળા, પરદુ:ખ તણું બીજ વાવીયા.
સાધુપણુમાં સનત્કુમાર ચકવતિની ઋદ્ધિ અને રમણ આ બધું જોઈને તું અંજાઈ ગયું અને એ સુખ મેળવવા માટે તે નિયાણું કર્યું. ભૌતિક સુખના ટુકડા મેળવવા માટે આવું ઉત્તમ મોક્ષનું સુખ આપનાર ચારિત્રને તું હારી ગયો. ચારિત્રની અખૂટ અને ગિરે મૂકીને ભૌતિક સુખના ટુકડા માંગ્યા. મોક્ષના મહેલમાં મહાલવાની મજ છેડીને આ સંસારના ઝુંપડામાં પડી રહેવાનું તે પસંદ કર્યું
“ વાર્યો તુ ને તદપિ ન સૂઝયું, મોહમાં ભાન ભૂલ્યો, કડી સાટે અમુલખ હીરે, હાથથી તેં ગુમાવ્યો, કર્મગ્રંથી નિયતિ થકી તે મૂખ થઈને વધારી
જ્ઞાનાદિ જે નિજ ગુણ તણી, ચિર શાતિ ગુમાવી. » તે નિયાણું કર્યું ત્યારે મેં તને ખૂબ સમજાવ્યો પણ જેમ કોઈને સર્પદંશથી ઝેર ચઢયું અને બેભાન બન્યો પછી ઢેલનગારા વાગે તે પણ તે જાગતું નથી. તેમ તને. પણ મેહના હલાહલ ઝેર ચઢી ગયા હતા. એ મેહના ઝેરથી બેભાન બનેલા શા. ૭૯
Page #677
--------------------------------------------------------------------------
________________
દરમ
શારદા સિદ્ધિ
તે મારી વાત સાંભળી નહિ. સયમના સુખા આગળ આ તારા ચક્રવર્તિના સુખા તા તુચ્છ છે. એ કોડી જેવા સુખા માટે તે· અમૂલ્ય કોહીનુર હીરો આપી દીધા. હીરો આપીને કેાડી લેવાની મૂર્ખાઈ કણ કરે? આપણે તે કયાં ચાંડાળ જેવા નીચ કુળમાં જન્મ્યા ને કયાં સતના યોગ મળ્યો! સતે દયા કરીને અમૂલ્ય કોહીનુર જેવુ સયમ રત્ન આપણને આપ્યુ. સયમ લઈને તે ઉગ્ર તપશ્ચર્યા કરી કાયાને સૂકવી નાંખી પણ તે કામને સૂકવ્યો નહિ. સંસારના ત્યાગ કર્યાં પણ વાસનાના ત્યાગ ન કર્યાં એટલે તે નિયાણું કર્યું.
હું બ્રહ્મદત્ત ! ચક્રવતિની સ્ત્રીરત્નને અને તેની ઋદ્ધિને તે જોઈ અને તારું મન સંયમથી ચલાયમાન થયુ. જો આ વખતે તે કામ શત્રુ ઉપર વિજય મેળવેલેાહાત તેા તારી પાસે ખુદ ઈન્દ્રની ઈન્દ્રાણી આવે કે ચક્રવર્તિની સ્રીરત્ન આવે તે પણ તારી દૃષ્ટિમાં કાષ્ટની પુતળી દેખાત, હાડકાના માળા દેખાત, લાહી-માંસ અને પરૂથી ભરેલી અશુચીની ગટર જેવું તને દેખાત પણ તું તેા રમણીના રૂપમાં મુગ્ધ બન્યા, અને ચક્રવતિની ઋષિ જોઈ ને અંજાઈ ગયા, પણ પછી મારું શું થશે તેને તે વિચાર ન કર્યાં. ઉત્તમ ચારિત્રરૂપ બગીચામાં વિચરવાનુ... છેડીને ચતુ`તિના ચાગાનમાં ભમવાનુ કામ કર્યું. મે' તને નિયાણાની આલેચના કરવાની કડી, તે પણ તું સમજ્યો નહિ. વિષય વાસનામાં તારું ચિત્ત જોડાયું. કયાં ગયુ' તારા સયમનું સત્વ ! બંધુએ ! સત્ત્વ એટલે શું? 'તરમાં જાગતી ક્ષુદ્ર વૃત્તિએને દબાવવી, આવેશને દબાવવા, આત્માહિતકર વૃત્તિ વિકસાવવી તેનુ' નામ સત્ય. વ્રત લઈને તેને પાળવામાં સાહિસક થવુ. તે સત્ત્વ. સત્ત્વશાળી પુરૂષ દીન ન હોય. શૂરવીર ને ધીર હાય. કાયર ન હેાય. સ ંસારી જીવામાં પણ કેટલું. સત્ત્વ હાય છે! વિક્રમાદિત્યના જીવનને એક પ્રસંગ છે.
જે પરદુઃખભંજન વિક્રમરાજા થઈ ગયા તે જયારે રાજા બન્યા ન હતા ત્યારે એક વખત એમના મિત્રની સાથે ફરવા ગયા. ફરતા ફરતા એક દિવસ રાહુણાચલ પર્વત ઉપર પહેાંચ્યા. રાહણાચલ પર્વત ઉપર રત્નો ઘણાં મળે છે, પણ જેને રત્ન જોઈએ તે જમીનમાં કુહાડો મારીને એમ બેલે હા....શ. એમ ખેલીને રડે તો એને રત્ના મળે. એવી એની વિધિ હતી. આ વાતની વિક્રમાદિત્યના મિત્રને ખબર હતી એટલે એણે વિક્રમાદિત્યને વાત કરી કે મિત્ર! તમારે રત્ન જોઈએ છે ? જો રત્નાની જરૂર હાય તે! તમે હાથમાં કુહાડી લે ને આ જગ્યાએ જમીન ખેાદવા માટે કુહાડાના ઘા કરા ને સાથે એમ બેલેા કે હા....શ. આટલું ખોલીને રડવાનુ, તે રત્ના તમને મળશે, ત્યારે વીર વિક્રમે કહી દીધુ` કે મારે એવી રીતે રત્ના જોઈતા નથી. શુ' હું રત્ના માટે હા....શ કહું ને રડુ ? હું તુચ્છ રત્ના માટે એવા દીન નહિ ખનુ. એમ કહીને વિક્રમે આગળ ચાલવા માંડયું, ત્યારે મિત્રના મનમાં થયું કે અત્યારે વિક્રમ પાસે ધન નથી. અમારે આગળ જવુ છે તો ધનની તા જરૂર પડશે. ધન નહિ હાય
Page #678
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
१२७ તે હેરાનગતિ થશે. એમ વિચારીને એના મિત્રે એક યુક્તિ કરી. વિક્રમના હાથમાં કુહાડી આપીને કહ્યું ભલે, તમે હાશ ન બેલશો ને રડશે પણ નહિ. માત્ર કુહાડીને ઘા તે કરે. વિક્રમે કહ્યું હતું. તે કરીશ. એમ કહી હાથમાં કુહાડી લઈને જે વિકમ ઘા કરે છે તે જ વખતે મિત્રે વિક્રમના કાનમાં કહ્યું. અરે, માતાજી ગુજરી ગયા. આ સમાચાર સાંભળતા વિકમના મુખમાંથી શબ્દો સરી પડયા. હે...હા...શ મારી માતા ગુજરી ગયા ? આટલું બોલતાં આંખમાંથી આંસુ સરી પડ્યા, એટલે તરત કુહાડીના એક જ ઘાએ રને નીકળ્યા. પછી મિત્રે વિક્રમને છાને રાખતા કહ્યું રડશે નહિ. એ વાત ખેતી છે. કેઈના સમાચાર આવ્યા નથી, પણ આ તે રત્ન મેળવવા માટે એક યુક્તિ રચી હતી. આ સાંભળીને વિકમે તરત જ રને કાંકરાની જેમ ફગાવી દીધા. તમે કપટ કરીને મને દીન બનાવ્યો ને! એ દીનતાથી મળેલું દ્રવ્ય મારે ન જોઈએ. વિક્રમમાં ક્ષત્રિયપણાનું કેટલું સત્વ હતું! કેટલું ખમીર ને ગૌરવ હતું !
બંધુઓ ! જેનામાં સત્ત હોય તેનામાં વધારે પડતા ક્રોધ, મદ, લેભ કે કામ ન હોય. સત્વશાળી વ્યક્તિ કોધ, લેભ આદિ ન કરે. આજે આ પવિત્ર દેશમાં ગુણને, સત્યાદિને, સત્વને હાસ થઈ રહ્યો છે. પાશવી વૃત્તિઓ ફેલાઈ રહી છે ને દિવ્ય વૃત્તિઓને તે દેશવટે અપાઈ રહ્યો છે. સવશીલ માણસ કદી અકળાય નહિ. એક કૂતરું બીજું નવું કૂતરું દેખે તે ત્યાં ભસવા લાગી જાય અને કોઈ એને રોટલાને ટુકડે આપે ત્યાં પગ ચાટવા, ગેલ કરવા ને પૂંછડી પટપટાવવા સુધીની દીનતા કરવા લાગી જાય. જ્યારે હાથી કે સત્વશીલ ! એની સામે સેન્સે કૂતરા ભસે તે પણ ગણકારે નહિ. એની સામે નજર સરખી ન કરે. એ તે એની મસ્તીમાં મસ્ત હોય. ઈદ્રિના વિષયોને વશ થવું એ શ્વાન જેવું વર્તન છે. આર્યદેશને સાત્વિક મનુષ્ય તે આંખને કહી દે કે પરસ્ત્રીનું રૂપ મારે જેવું હરામ છે. સ્વસ્ત્રમાં સંતેષી એમ કહી દે કે આજે તે પર્વ તિથિને દિવસ છે માટે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. સંગીતના સૂર કાને અથડાય ત્યાં કહી દે કે હમણાં મારું ચિત્ત ભગવાનના ગુણ સ્મરણમાં રોકાયેલું છે, માટે હમણાં આ સાંભળવાની મને કુરસદ નથી. આવું સત્વ તમારા જીવનમાં ખીલ, અને અરિહંત પ્રભુના શરણે જાઓ તે ક્રોધ કપાઈ જશે, માન મરી જશે, ખુમારીની ખુવારી થઈ જશે. કામ, માયા, લેભ, ઈર્ષ્યા વિગેરે દુગુણે જીવનમાંથી ચાલ્યા જશે ને જીવન સુખી અને ઉન્નત બનશે. ટૂંકમાં ભેજન વિના ચાલશે પણ સત્ત્વ વિના જીવનમાં નહિ ચાલે. સત્ત્વ વિનાનું જીવન પ્રાણ વિનાના કલેવર જેવું છે.
ચિત્ત મુનિ બ્રહ્મદત્તને કહે છે કે હે બ્રહ્મદત્ત! જે માણસ જીવનમાંથી સત્વને જતું કરે છે તે શૂરવીર નહિ પણ કાયર છે. તે આવું નિયાણું કરીને તારા જીવનમાં રહેલું સત્વ બાળી નાંખ્યું ને ચારિત્રથી કેટલે દૂર ફેંકાઈ ગયે ! હવે કેણ જાણે કયારે ચારિત્ર મળશે? તને ખબર છે કે સંસાર તે ભડભડતે દાવાનળ છે. આવું
Page #679
--------------------------------------------------------------------------
________________
૨૮
શારદા સિદિ
જાણ્યા છતાં તે' આવી હલકી ઈચ્છા કરી ! તે નિયાણું કર્યુ તેથી આપણે બંને ભાઈ આ જુદા પડયા. આ વાત સાંભળીને બ્રહ્મદત્ત ચક્રવતિ ચિત્તમુનિને શુ' કહેશે અવસરે. ચરિત્ર:– ભીમસેન રાજા અને વિજયસેન રા^ 'ને પગપાળા ચાલીને રાજમહેલમાં જઈ રહ્યા હતા. પાછળ ઘણા માણસેા હતા. તે વિજયસેન રાજા અને ભીમસેન રાજાના જયજયકાર બેાલાવતા ખેાલાવતા ચાલતા હતા. જુએ, આ કમના ખેલ કેવા છે ! આજ સુધી ભીમસેન આ નગરમાં જ રહેતા હતા ને? ત્યારે એને કોઈ ભાવ પૂછનાર ન હતું ને ભૂખ્યા તરસ્યાની કાઈ ખબર લેતું ન હતું. આજે એના પુણ્યના ઉદય થયા છે એટલે એના નામના જયજયકાર ખેલાવી રહ્યા છે. એને ખમ્મા ખમ્મા કરે છે. કમની ગતિ ન્યારી છે. ઘડીકમાં રાજાને રંક અને રકને રાજા અનાવે છે, ભીમસેનના જીવનમાં આવુ' જ 'મન્યુ' છે. પેાતે પહેલા રાજા હતા અને નાનાભાઈ હરિસેનના પ્રકાપના કારણે ઉંઘમાંથી જાગીને રાજમહેલ છેોડીને ભાગવું પડયું હતું. ભીમસેન અને વિજયસેન રાજા રાજમહેલ તરફ જાય છે ત્યારે રસ્તામાં સુભટ આન્યા. તેમણે સુશીલા અને બાળકોની વાત કરી. આ સાંભળતાં ભીમસેન મેભાન બની ગયા. વિજયસેન રાજાએ ખૂબ પવન નાંખ્યા. લોકોએ હારે। ઉપચાર કર્યાં ત્યારે ભાનમાં આવ્યા. વિજયસેને કહ્યુ, ભીમસેન ! તમે ઢીલા ન થાએ. સ્વસ્થ અનેા. સુશીલાદેવી અને બંને કુમારને હમણાં શેાધી કાઢીશુ.. જુઓ, મે બધા સુભટોને તેમની તપાસ કરવા માંકલી દીધા છે, માટે તમે ધીરજ રાખો. હુમણાં ઘેાડીવારમાં જ આપણને એમનુ મિલન થશે. ભીમસેને કહ્યુ-મહારાજા! મે ઘણી ધીરજ રાખી. ઘણુા વિયાગ સહન કર્યાં. હવે હું એક ક્ષણ પણ એમને વિયેાગ સહન કરી શકું તેમ નથી. મારુ' અંતર મારી પત્ની અને બાળકોને મળવા માટે અધીરુ' મન્યુ' છે. અહા! એ બિચારા અત્યારે કયાં રહેતા હશે ? કયાં ગયા હશે ને શું ખાતા હશે ? હુ' જાતે જ એમની શોધ કરવા જઈશ. એ મળશે તે જ રાજમહેલમાં આવીશ, બાકી મારે તમારા મહેલમાં આવવુ' નથી. મારી પત્ની અને માળકો દુઃખમાં હોય તે મારે રાજમહેલમાં આવીને શુ કરવું છે ? એમ કહીને ભીમસેન રાજા ઉભા થઈ ગયા ત્યારે વિજયસેને કહ્યું, ચાલેા, હું પણ તમારી સાથે આવું છું. આ બંને રાજાએ ઘણાં મેટા સુભટના સમુહ સાથે નગરમાં ને નગરની બહાર શેાધાશેોધ કરે છે. નગરની ગલીગલીમાં બધે જ તપાસ કરે છે, પણ ક્યાંય એમના પત્તો પડતા નથી. હવે શુ ખનશે તે વાત અવસરે.
આજે ખા.—બ્ર. ભાવનાબાઈ મહાસતીજીની મ’ગલ તપશ્ચર્યાની પૂર્ણાહૂતિના છેલ્લા દિવસ છે. એમની ૩૪ ઉપવાસની ભાવના આજે પરિપૂર્ણ થઇ છે. આવતી કાલે તેમનું પારણું છે. આપ સૌ ૩૪ દિવસના સારા વ્રત નિયમ લેવાનો નિર્ણય કરીને આવશે.
சு
5
卐
Page #680
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન નં. ૬૪ આસો સુદ ૩ ને રવીવાર તપના તેજ તા. ૨૩-૯ ૭૯ બા. , ઉગ્ર તપસ્વિનિ પૂ. ભાવનાબાઈ મહાસતીજીની ૩૪ ઉપવાસની
તપશ્ચર્યાના પારણું પ્રસંગે આપેલું મનનીય પ્રવચન સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંત જ્ઞાનીઓએ તપની ખૂબ વિશેષતા બતાવી છે, માટે હું આજે થેડું તપ ઉપર કહેવા માંગું છું. ખાનપાન પ્રત્યેની આસક્તિ અને દેહના મમત્વને દૂર કરવા માટે તપ એ સર્વશ્રેષ્ઠ સાધન છે. તપથી કર્મની પરંપરા અને અનાદિકાળથી બંધાયેલા ચીકણું કર્મો બળીને ભસ્મીભૂત થાય છે. જ્યાં સુધી શરીર પરનું મમત્વ દૂર ન થાય ત્યાં સુધી તપ થઈ શકતો નથી.
તપ જપની આરાધનાથી અનેક પ્રકારની લબ્ધિઓ અને શક્તિઓ પ્રાપ્ત થાય છે. અંતરાત્મામાંથી શક્તિઓને શ્રોત વહેવા માંડે છે. તપ કરવાથી ભલે શરીર સૂકાઈ જાય છે પણ આત્મબળ વધે છે. આત્માનું તેજ ઝળકી ઉઠે છે. તપમાં આવી મહાન શક્તિ રહેલી છે. જીવનમાં આવતા અનેક પ્રકારના અવરોધ, અંતરા અને વિને તપ ધર્મની આરાધનાથી દૂર થાય છે. તપ દ્વારા શરીરમાં વર્તતા ભયંકર રોગ પણ દૂર થાય છે. કઈ ધાતુને શુદ્ધ કરવા માટે પ્રથમ એને તપાવવી પડે છે, તેમ કર્મરૂપી જ કથીર વડે ખરડાયેલા આત્માને શુદ્ધ કરવા માટે તપ દ્વારા તપાવવો પડે છે.
તપ વિના તૃપ્તિ નહિ, તૃપ્તિ વિના શુદ્ધિ નહિ અને શુદ્ધિ વિના સિદ્ધિ નહિ.”
આવી મંગલમય તપની આરાધના કરવામાં પ્રમાદ ન કરે. જીવનની વિશુદિધ માટે અંતરના અભાવથી તપ ધર્મનું આરાધન કરે કે જેથી જીવન મંગલમય, કલ્યાણમય અને કર્મમલથી રહિત તેજસ્વી બને. આપણું કર્મો લીલા લાકડા જેવા છે. કર્મરૂપી લીલા લાકડાને સૂકવવા માટે આપણે તપ કરવાની જરૂર છે. તપ એ કર્મ રૂપી શત્રુને જીતવા માટેનું અમોધ શસ્ત્ર છે. ઉત્તરાધ્યયન સૂત્રના નવમા અધ્યયનમાં ભગવાને કહ્યું છે કે
तवनारायजुत्तण, मित्तण कम्मकंचु ।
મુળી વિદ્યા સંગાપો, મવાળા પfમુક I ૨૨ . વીતરાગ ભગવાનના સંતે કર્મ રૂપી શત્રુને જીતવા માટે હાથમાં તપરૂપી ધનુષ્ય લે છે. જેના હાથમાં ધનુષ્ય હોય તેને વાઘ-સિંહ આદિ જંગલી પશુઓને ભય રહેતું નથી. એ નિર્ભયપણે જંગલ પસાર કરી જાય છે તેમ ભવાટવીમાં ભ્રમણ કરતા છે પણ વીતરાગ પ્રભુનું આવું અનુપમ શાસન પામીને સંસારથી વિરક્ત બની જાય છે અને તપ રૂપી ધનુષ્ય હાથમાં લે છે તે ધનુષ્યથી કર્મરૂપી કંચુકને એટલે કે કર્મરૂપી શત્રુને ભેદીને સંગ્રામ રહિત બને છે, એટલે કે કર્મરૂપી શત્રુઓ ઉપર વિજય મેળવે છે અને ચતુર્ગતિનું ચક્કર છોડી પંચમગતિ મોક્ષને મેળવે છે.
Page #681
--------------------------------------------------------------------------
________________
૧૩૦
શારદા સિદ્ધિ બંધુઓ ! આપણે બધાએ પણ મોક્ષમાં જવું છે ને ? મોક્ષમાં જવા માટે સર્વ પ્રથમ દશ સંજ્ઞાઓ ઉપર વિજય મેળવી પડશે. દશ સંજ્ઞાઓ કઈ છે તે જાણે છે?, આહારસંસા, ભયસંજ્ઞા, મૈથુન સંજ્ઞા ને પરિગ્રડ સંજ્ઞા, ક્રોધ-માન-માયા-લેભ, લેકસંજ્ઞા અને એ ઘસંજ્ઞા. એ દશ સંજ્ઞાઓ અનાદિકાળથી જીવને વળગી છે. એને પ્રતિરોધ કરવાને છે. જીવનમાં સંજ્ઞાઓને ઘોડાપૂર આવે છે, તેની સામે કિલ્લેબંધી કરવાની છે. એ કિલ્લેબંધીમાં એક પણ કાણું હશે તે નહિ ચાલે. નહિતર એમાંથી પૂરના પાણી પેસી જઈને અવસરે ભયંકર વિનાશ સર્જે છે. સંજ્ઞાઓના તેફાને ચઢેલા જગતના બૂરા હાલ આજે ક્યાં પ્રત્યક્ષ નથી દેખાતા? સંજ્ઞાની જીવનભર લત રાખવાથી પરમ પવિત્ર પરમાત્મા, સદ્ગુરૂ અને ધર્મની સેવા મૂકીને મેહાંધ અને અજ્ઞાન એવા અધમ આત્માઓને ૧૮ પાપની કાળી રમત રમવી પડે છે. એ કયાં અનુભવની બહાર છે! એ કેટલું દુઃખદ અને શરમજનક છે. સંજ્ઞા એ જન્મસિદ્ધ અંધાપાની જેમ, એથી અનંતગુણ કષ્ટદાયી જન્મસિદધ રોગ છે. એણે શું કરાવ્યું ? બધું યાદ રખાવ્યું. માત્ર આત્માને જ ભૂલાવ્યા. એણે અનેક પ્રયત્ન કરાવ્યા પણ તે બધા સ્વાર્થના. પરમાર્થના નહિ. સંજ્ઞાઓએ માનવભવની સફળતા ઉડાવી દીધી. સંજ્ઞાઓને આધીન બનેલાનું શરીર માનવનું હોય છે પણ હૃદય પશુ જેવું બની જાય છે. પછી પશુના હૃદયવાળા માનવશરીરે એ બળીયાના બે ભાગ એ ન્યાયે નિર્બળને કચરશે. કુટુંબને ત્રાસ આપશે, મિત્રદ્રોહ, દેશદ્રોહ, ધર્મદ્રોહ કરતા નહિ અચકાય. અભિમાન અને દંભને તે જાણે ઈજારદાર બનવાને. ત્યાગી, વિરાગી અને ધર્માત્માઓને નિંદક બનવાને. અહાહા... હે સંજ્ઞા ! તારે કે જુલ્મ! માટે પ્રભુ પાસે આપણે એટલું માંગીએ છીએ કે હે પ્રભુ ! મને આ સંજ્ઞા રૂપ ડાકણના પાશમાંથી જલદી મુક્ત કરાવ.
દશ સંજ્ઞાઓમાં સૌથી પ્રથમ આહાર સંજ્ઞા છે. આહાર સંજ્ઞા એટલે શું? એ સમજે છે ને? બસ, ખાઉં ખાઉં ને ખાઉં. શરીરને ખવરાવ્યું છતાં સંજ્ઞા છૂટતી નથી, એટલે ખાવા છતાં એમ થાય છે કે આજે બરાબર ખવાયું નથી. કોણ જાણે પેટમાં શું થઈ ગયું? અરે, ભલા ! ઓછું ખવાયું તેને શેક શા માટે કરે છે? એટલામાં કંઈ શરીર નહિ ઉતરી જાય. ઓછી ભૂખ લાગીને ઓછું ખાધું તેમાં તારું શું બગડ્યું? એમ સમજે કે જેટલી પુદ્ગલની ઓછી વેઠ કરવી પડી એટલું સારું. શું એટલામાં કાયાથી બધા કામ અટકી પડયા ખરા? “ના.” તે પછી વધારે ખાવામાં શાબાશી છે? એથી પરલેકમાં કીતિ વધે? પરભવમાં ઈનામ મળે? અરે, ઈનામ નહિ પણ જુલમ મળે. અનંતકાળથી આહારની વેઠ કરી, માટે જ તે કેટે વળગીને જીવને હેરાન પરેશાન કરી રહી છે. આ વેઠ એવી છે કે જેમ જેમ તેને પિષતા જાઓ તેમ તેમ તે જીવને વધારે વળગતી જાય પણ જે એને લાત મારે તે એ મુડદાલ થઈને નાસી જાય.
આહાર સંજ્ઞા અને બીજી સંજ્ઞાઓને ભગવાને કેવી લાત મારી હતી ! ભગવાને
Page #682
--------------------------------------------------------------------------
________________
મારદા સિદ્ધિ
૩૧
હજાર,
દીક્ષા લીધા પછી છઠ્ઠથી આછે તપ કર્યાં નથી એટલે બે દિવસ સુધી તે આહારને યાદ નહિ કરવાના. આ તે ઓછામાં આ તપ છે પણ ભગવાને તે કેવા કેવા ઉગ્ર તપ કર્યાં છે! પૂર્વભવમાં ભગવાને માસખમણને પારણે માસખમણુ કર્યા. એ માસખમણુ બે હજાર નહિ પણ ૧૧ લાખ ને ૮૧ હજાર માસખમણ કર્યાં હતા, અને અહી પણ નવ ચેામાસી, એ છમાસી તપ કર્યાં. એથી અધિક આગળ વધીને કેવા ઉગ્ન અભિગ્ર ધારણ કર્યાં હતા કે રાજકુમારી હાય, હાથપગમાં બેડી ડાય, ઘરના ઉંબરા વચ્ચે બેઠેલી હાય, માથે મુંડીત હોય, સુપડામાં અડદના બાકળા, અટ્ઠમ તપ હોય, રડતી વહેારાવે વિગેરે ૧૩ બેલના અભિગ્રહ કેવા કઠીન ને ઘાર અભિગ્રહ ! કમ ખપાવવા કેવા ઉગ્ર કઠીન તપ કર્યા ! યાદ રાખજો. સંજ્ઞાના પગે પડીએ, એને માથે લઈને ફરીએ ત્યાં સુધી આપણને છેડવાની નથી.
અનાદિકાળની આહારની, વિષયની, પરિગ્રહની વેઠને કહી દો. હવે એ બધુ' આપવાના દિવસો ગયા. જૈન કુળમાં જન્મેલે શ્રાવક તા સિંહુ છે અને સત્તા શિયાળ છે. સિ'હુ દબાય કે શિયાળ ? આ વેઠે જયાં સુધી ઉભી છે ત્યાં સુધી ચિત્ત પરમાત્મામાં રહી શકશે નહિ. જેમ સ`જ્ઞાને આધીન રહેનાર કઈ માણસ આફુસ કેરીના ટુકડાની ડીસ માઢા સામે રાખીને ચિત્ત શુદ્ધ કરવાની વાત કરે તેા તે અની શકે ખરી ? ના. આ તે વેવલી વાત જ છે ને? આ જગતમાં વધુમાં વધુ ફાન સંજ્ઞાના છે. તેમાં પણ આહાર સ'જ્ઞા તે જાણે મહારાણી ! જેનુ ચિત્ત ભાજનમાં લીન છે તે ભજનમાં કયાંથી ભળી શકે! ભાજનમાં ચિત્ત એતપ્રેાત એટલે શુ? તમે સમજ્યા ને ? ભજનમાંથી માદ. તીથંકર પ્રભુનુ' જીવન આપણને બતાવે છે કે જે તમારે પરમાત્માના ચરણે ચિત્ત જોડવુ' હાય તે આ પાપી સ’જ્ઞાને કાઢો. મનને કહેા કે જો મારુ' ચાલે તે આ પેટને ખમ્બે દિવસને આંતરે ખાવાનું આપું. જો એમ ન બને તે એકેક દિવસના આંતરે આપવાનુ'. એ પણ ન ખને તે દિવસમાં એક જ વખત દેવાનુ. એ પણ જો ન બની શકે તે આખા દિવસમાં છેવટે એ ટંક ત્રણ ટંક એટલે સમજ્યા ને? ભાણે બેસીને જમવુ'. જેટલા ટંક નક્કી કર્યા હોય એટલા ટકથી ઉપરાંત એક દાણા ય નહિ લેવાનુ'. આહાર સ'નાની લેાથ જ્યાં સુધી ઓછી ન થાય ત્યાં સુધી પ્રગતિની ઉંચી પાયરીએ ચઢી શકાય નહિ. 'જ્ઞા કાપવા માટે સ’જ્ઞાએથી થતી બરબાદી તથા ભાવિ કટુ પરિણામને વિચાર કરો.
મથુરામાં આર્ય મંગુ નામના આચાર્ય થઈ ગયા. તે આહાર સંજ્ઞામાં તણાઈ ને હલકી યક્ષયોનિમાં ગયા ને ત્યાં ચાંકી ઉઠવાથી પેાતાના શિષ્યોને રસ અને આહારસ'જ્ઞાના ગુલામ ન બનવા માટેના ઉપદેશ આપ્યો. એ જ ઉપદેશ આપણે લેવાના છે. આપણે તા રસના ત્યાગ અને ટંકની તપશ્ચર્યાના ઝવેરાતના વહેપાર કરવા જોઈએ. એ માટે સતત ન બને તે અનુક્રમે થાડો થાડા પણ સતત પ્રયત્ન આદરવા જેઈ એ, પછી
Page #683
--------------------------------------------------------------------------
________________
૬૩૨
શારદા સિલિ ભલે આજે એક પણ ચીજને ત્યાગ ન કર્યો હોય પણ માત્ર એકાદ ચીજમાંથી પ્રમાણ ઓછું કર્યું પણ બીજે દિવસે એને તપ ત્યાગથી આગળ વધતા રહેવું જોઈએ.
આહાર સંજ્ઞાની ભાવિમાં કેવી વિકરાળતા થાય છે તે જુઓ. અજ્ઞાની જીવ સંજ્ઞાથી ઊંધુ માને છે ને ઉંધુ કરે છે. બસ, ખાધા વિના કેમ ચાલે? એમાં શું પાપ છે? પણ એને એ વિચાર નથી આવતું કે હું આ ભવમાં આ મીંચીને ખાધા કરું છું, આહાર સંજ્ઞામાં જોડાયેલો રહું છું. તેના સંસ્કારો ભવાંતરમાં મને ભયંકર ભૂખ લગાડશે. પછી ત્યાં કયાં જઈશ? જ્યારે અહીં ભૂખ એટલી તીવ્ર નથી, તેમ છ કલાક પહેલા તે ખાધેલું છે. જીવનમાં એકવાર નહિ પણ એકેક મહિનામાં કેટલીય વાર મનગમતા રસ ચાખેલા છે. તે પણ આહાર સંજ્ઞા જોરદાર પીડી રહી છે. રેજ દિવસ ઉગે ને એની વેઠ અને એની ગુલામી કર્યે રાખવી પડે છે. એમાં પણ કાલના રસ કરતાં આજે જુદા જુદા રસ જોઈએ. ઈષ્ટ રસની આટલી બધી અસહ્ય ભૂખારવી દશા છે તે પછી ખબર નથી કે જ્યારે ભવાંતરમાં જીવ નરકમાં જશે ત્યારે અસંખ્ય વર્ષોની કારમી ભૂખ વેઠવી પડશે. રેજ એકાદ વાર તે નહિ પણ આખા આયુષ્યકાળ દરમ્યાનમાં એકેય વાર ખાવાનું નહિ મળે ત્યાં પછી મનગમતા રસની તે વાત જ કયાં કરવાની ! ત્યાં કારમી ભૂખની વ્યથા કેવી રીતે સહન થશે? આટલા માટે જ્ઞાની ભગવતે વારંવાર ટકેર કરીને કહે છે હે ભવ્ય જી! આહાર સંજ્ઞાને ઘટાડી તમે બને તેટલે તપ કરો. આહાર સંજ્ઞા ઉપર કાપ આવી જવાથી ચિત્તની સ્વસ્થતા આવે છે. ચિત્તની સ્વસ્થતા આવવાથી દુર્ગતિના દ્વાર બંધ થાય છે. તેમજ ભવિષ્યમાં એ સંજ્ઞાની લત જીવને સતાવી શકતી નથી. ભવિષ્યના આ મહાન લાભને વિચાર કરીને સંજ્ઞાઓ ઉપર કાપ મૂકી માનવજીવનને સફળ બનાવી દો.
દેવાનુપ્રિયો! પુદ્ગલની સેવા રૂપી ભેજન એ જ્ઞાનપ્રકાશી અને જ્ઞાનાનંદી ચેતનને સ્વભાવ નથી. સહજાનંદી આત્માને સ્વભાવ અજન, અનાહારીપણું અને તપ છે. સમગ્ર વિશ્વમાં માનવની જે કઈ મહાન શક્તિ હોય તે તે તપની છે. વિવિધ પ્રકારના તપથી આત્માનું પરિવર્તન કરી શકાય છે, તપ રૂપી ધીખતી અગ્નિમાં કર્મના ગંજ બળીને સાફ થઈ જાય છે. એ માટે આપણું શાસનપતિ, ચરમ તીર્થકર મહાવીર ભગવાને અઘેર તપ કર્યા છે. તપથી રાગ-દ્વેષ, કામ, ક્રોધ, મદ, મત્સરાદિ અનેક દેને દૂર ફગાવી શકાય છે. તપમાં આત્માનું મહાન ઓજસ વધે છે. મહાન ગુણ ખીલે છે ને શક્તિ વિકસ્વર થાય છે. શ્રી જિનેશ્વરદેવે બતાવેલા તપમાર્ગની આરાધના શૂરવીર ને ધીર આત્માઓ કરી શકે છે. પછી ભલે ને એ સ્ત્રી હોય કે પુરૂષ હોય. આત્માની શક્તિ અનંત છે. આજના કાળમાં ભાઈએ કરતાં બહેને વધારે તપ કરે છે. બાકી શારીરિક દૃષ્ટિએ જોઈએ તે પુરુષો કરતાં સ્ત્રીઓનું શરીર વધારે કમળ હોય છે છતાં તપશ્ચર્યામાં તમારા કરતાં બહેનેનું પરાક્રમ વધારે હોય છે ને પુરૂષ વધુ
Page #684
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ
૬૩૩
ખળવાન શરીરવાળા હોવા છતાં તપમાં એમની કાયરતા દેખાય છે. આનુ કારણ શું? તમને એમ છે કે ભલે, બહેના વહેલી મેાક્ષમાં જાય ? યાદ રાખજો, આ સ`જ્ઞા હાડકા ભાંગી નાંખશે. સ'સારના સુખ માટે કલાકોના કલાકા ભૂખ્યા રહી શકાય તે પછી શુ મેાક્ષ માટે તપ ન કરી શકાય ? જ્યાં વિષયોના રાગ હોય, શરીરના રાગ હોય ત્યાં તપ નહિ થાય. શાસન પર, દેવ-ગુરૂ અને ધર્મ પર હૃદયના જવલંત રાગ હાય તે તપ વિગેરે બધુ' શકય છે.
!
પુરાણા કર્માંની કેદમાંથી મુક્ત થવાને માટે તપ કરવાના સુવર્ણ અવસર પાછે કયારે પ્રાપ્ત થશે ? એમ વિચાર કરી ઉમળકાભેર અને તેટલા તપ કરી લે. અનંત ભવમાં ભમતા આપણાં જીવે ‘માં ન સ્પિ માં મૈં નપિ” આ મારું' છે ને આ મારુ નથી. આમ મારા તારાના રાગમાં પડી અઢાર પાપનુ સેવન કરીને અજ્ઞાનપણે જીવે કેવા કેવા કર્માં બાંધ્યા છે. અજ્ઞાનને વશ બનેલા આત્મા પાંચમુ પાપ પરિગ્રહની મમતામાં કેવા કેવા કર્મી માંધે છે, જે પેાતાનું હાતુ નથી પણ પારકાનું પડાવી લઈને પોતાનુ બનાવવા ઈચ્છે છે પણ એને ખબર નથી કે પરભવમાં મારા કેવા બૂરા હવાલ થશે ને આ લોકમાં પણ કેવી સજા ભાગવવી પડશે.
એક ગામમાં એક વારા રહેતા હતા. એની દુકાન ગામમાં ઘણી મેાટી ને પ્રખ્યાત હતી. બાજુમાં રહેલા એક વણિકને એની સાથે લેવડદેવડ સારી હતી. આ વણિક કઢિયે ખૂબ ગરીબ હતા પણ ભલે ને ભેાળા હતા. આમ તા . વાણિયા ભલા ને ભેાળા ઓછાં હોય કારણ કે વાણિયા માત્ર પેક હોય. (હસાહસ) સામાં એકાદ ભલે ભેાળા ભટકાઈ જાય. આ ભાળે વાણિયા એનેા કેટલેાક માલ વટાવથી વેચવા માટે વેારાભાઈની દુકાને મૂકી ગયેલે. એના માલમાં લોખડની અમુક ચીજો હતી. સામુ હતા ને ક"કોડી હતી. આ ત્રણે ચીને વાણિયાએ વેરાભાઈને ખૂબ ભલામણુ કરીને દુકાનમાં મૂકીને કહ્યુ` કે જો જે હાં શેઠ! સારા ભાવ આવે તે રીતે વેચો. હુ તા ગરીબ માણસ છું. મારી મૂડી કહુ` કે માલ કહું જે કહુ' તે આ છે, તમે મારા માલ ખરાબર સાચવજો ને ચઢીયાતા ભાવે વેચજો. એમ ભલામણ કરી વાણિયા ઘેર ગયા. વિણકનો માલ જોઈને વારાભાઈની બુધ્ધિ બગડી. આ બાજુ પંદર દિવસ થયા એટલે વાણિયાના મનમાં થયું કે હવે માલ વેચાઈ ગયા હશે. એમ માનીને વારાની દુકાને પૈસા લેવા આવ્યો ત્યારે વારા એની કાલી ભાષામાં કહે છે “ ભાઈ ટમે આયા ? પણ મે કહું સુ...! સુ" વખત ખી ખીગરી ગએ ? ” ત્યારે વાણિયાએ પૂછ્યું' કે શું! માલ ઉધાર આપ્યા છે? પૈસા નથી આવ્યા ? ત્યારે વારે કહે છે અરે યાર ! એમ ટા આ બંદા ખાસરા મારીને પૈસા પરાવે એવા છે. પશુ વાત એમ બની છે કે ખુડાના સોગંદ ખાઈને કહુ છુ” કે
શા. ૮૦
Page #685
--------------------------------------------------------------------------
________________
૬૩૪
શારદા સિદ્ધિ “લેહરુ ચુ ખાઈ ગયા, સાબુરી સરી ગઇ ને કેરીમાં કરા પર.”
વેરાની દાનત બગડી એટલે એણે વાણિયાને શું કહ્યું, તે તમે સમજી ગયા ને? લે ઉદરડા ખાઈ ગયા, સાબુ સડી ગયે ને કકડીમાં કીડા પડી ગયા. બેલ ભાઈ! હવે તારા માલના પૈસા કયાંથી લાવવા? (હસાહસ) વાણિયે ભલે હતે પણ કંઈ ભોટ ન હતું એટલે વેરાની પેટી દાનત સમજી ગયે. માલ આપ્યો હતો પણ કંઈ લખાણ કરેલું ન હતું, તેથી વાણિયે વિચાર કરવા લાગે કે આ કામ કળ વિના થાય તેમ નથી. એમ સમજીને વાણિયાએ વાત ઉથલાવીને કહ્યું ખરું છે શેઠ. તમે એમાં શું કરો ? આ જમાને બદલાઈ ગયો છે. આ જમાનાના ઉંદરે પણ લેટું ખાતા થઈ ગયા છે. કકડીમાં કીડા પડયા ને સાબુ. પણ સડી ગયે. એમાં તમે શું કરો? એ તો હેય જેવી ખુદાની મરજી! એમ કહીને વાણિયે તે ચા ગયો પણ વછી તે આ વાણિયો ગામડામાંથી શહેરમાં રહેવા આવી ગયા ને વેરાની સાથે મૈત્રી સારી જમાવી.
આ વેરાને ત્રણ ચાર વર્ષની હરબાઈ નામની છોકરી હતી. તે અવાર નવાર વાણીયાને ઘેર આવતી જતી હતી. આ જોઈને વાણિયાના દિલમાં એક બુધિ જાગી એટલે એક દિવસ વાણિયાએ પીપરમીન્ટ, ગાંઠીયા, ચવાણું વિગેરેની લાલચ આપીને હુરબાઈને પોતાના ઘરના એક ઓરડામાં સંતાડી દીધી. આ તરફ ઘણીવાર થઈ છતાં પણ હુરબાઈ ઘેર ન આવી ત્યારે વોરાભાઈ એની શોધાશોધ કરવા લાગ્યા. ખૂબ શોધ કરવા છતાં હરબાઈ ન મળી ત્યારે વોરો વાણિયાની પાસે આવ્યા ને પૂછ્યું કે હીરાલાલ શેઠ! અમારી હુરબાઈને તમે દીઠી છે? ત્યારે વાણિયાએ કહ્યું હા શેઠ હા! ઈસમાઈલજી શેઠ! મેં તમારી હરબાઈને સગી આંખે દીઠી. ખુદા તમને સહાય કરે, મારી જીભે કેમ કહેવાય! કહેતા જીભ ઉપડતી નથી પણ કહેવું પડશે. તમારી હુરબાઈ અહીં આટલામાં રમતી હતી ત્યાં બગલા આવ્યા ને હરબાઈને ચાંચમાં નાંખીને લઈ ગયા. (હસાહસ)
- વોરા વાણિયાનું ગપુ સમજી ગયે. નક્કી મારી હરબાઈને આ વાણિયાએ સંતાડી દીધી લાગે છે, એટલે એણે તે બિચારા વાણિયાને ખૂબ દમદાટી દીધી, પણ આ વાણિ હવે ગામડામાંથી શહેરમાં આવીને હોંશિયાર થઈ ગયું હતું એટલે વોરાથી ગાં જાય એવો ન હતો. વોરાએ વાણીયાને ફરિયાદની ધમકી આપી પણ વાણિયાએ કંઈ દાદ ન દીધી. એ તે ચાલ્યા ગયે, વાણિયાએ હરબાઈને માલપાણી ખવડાવીને ખુશખુશ ને સાજી તાજી રાખી છે. આ તરફ વેરાભાઈએ કોર્ટમાં ફરિયાદ કરી કે “મારી દીકરી હરબાઈને આ વાણિયાએ સંતાડી છે. એને પછી અપાવે. એને ત્યાં એ રમવા માટે જતી હતી અને મેં પૂછયું ત્યારે વાણિયો પિતે એમ કહે છે કે હુરબાઈને બગલા લઈ ગયા. શું આ વાત શકય છે? બિલકુલ બનાવટી વાત છે.
Page #686
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધ
૬૩૫
ન્યાયાધીશે વાણિયાને પૂછ્યું' કેમ ભાઈ! આ વાત સાચી છે? ત્યારે વાણિયાએ 'ડે કલેજે કહ્યુ' હા....મે' મારી નજરે હુરખાઈને બગલાએ લઈ જતાં જોઈ છે, ત્યારે ન્યાયાધીશે આશ્ચર્ય પામીને પૂછ્યું' એમ તે કઈ હોય ? વાતમાં કંઈ ભેદ લાગે છે, વાત શુ છે? જે ડાય તે સાચું કહો. વાણિયાએ માં ઠાવકુ` રાખીને કહ્યુ' સાહેબ! જે જમાનામાં સાબુ સડી જાય, ક'કાઢીમાં કીડા પડે અને ઉંદરડા લેહું ચાવી જાય એ જમાનામાં શુ' બગલા હુરબાઈ ને ન લઈ જાય સાહેબ ! (હસાહસ) મેજીસ્ટ્રેટ બધી વાત સમજી ગયો ને વણિકને વિગતથી વાત પૂછી એટલે વાણિયાએ અથથી ઈતિ સુધી બધી વાત કરી. વારો તા ખાટા હતા એટલે ખેલતા અધ થઈ ગયા. પરિણામે મેજીસ્ટ્રેટ માલના નફો અને એના વ્યાજ સહિત પૈસા વાણિયાને વેારા પાસેથી અપાવ્યા, એટલે વાણિયાએ હસતી રમતી હુરબાઈને પાછી આપી. ન્યાયાધીશે વારાભાઈ પાસેથી રૂ. ૫૦૦ ૬’ડના લીધા ને એક મહિના જેલમાં પૂર્યો. એક પાપની કેટલી બધી શિક્ષા ભેગવવી પડી !
અનીતિ કરવાની ટેવથી ટેવાયેલા વારાને એના પાપનુ ફળ ભોગવવું પડ્યું. આ દૃષ્ટાંત સાંભળીને અન્યાય અને અનીતિને છેડા. પારકુ ધન તફડાવી લેવાની આદતથી ખર્ચા, રોજ સાંજે તમે સરવૈયું કાઢો કે હું આવી મહાન તપશ્ચર્યા કરી શકતા નથી પણ મેં સત્યનું કેટલું' પાલન કર્યુ? મારાથી સુકૃત કેટલુ થયુ'? ગુણેા પ્રત્યે સુરૂચિ કેટલી કેળવાઈ ? સત્સ`ગ કેટલે થયા ? એ રીતે જીવનમાં સત્ત્વ કેટલું વિકસાવ્યું આવે। વિચાર કરીને મહામૂલા માનવભવમાં કંઈક ધર્મ કરો. તપ-ત્યાગ કરીને ચીકણા કમાં ખપાવા.
આ વેારાની જેમ આપણા જીવે અન`ત ભવમાં ભમતા ભમતા ઘણાં ઘણાં કર્મો ખાંધ્યા હશે. આપણે। આત્મા કેટલા મોટા કર્યાંના પહાડ નીચે દબાઈ રહેલા છે. એ પુરાણા કર્માના પહાડને તોડવા માટે તપની અવશ્ય જરૂર છે. તપ એ કર્મારૂપી મજબૂત પથ્થરના પહાડના ચૂરેચૂરા કરવા માટે વજ્ર સમાન છે. તપ રૂપી મંત્ર દ્વારા માહનું ઝેર દૂર થાય છે. તપ રૂપી તાપથી કૅરાજાની સેના ધ્રુજી ઉઠે છે. તપમાં આવી મહાન શક્તિ રહેલી છે, માટે જીવનમાં નવકારશી તપથી માંડીને તમારાથી જેટલા બને તેટલા તપ કરો. આ જીવે અનાદિકાળથી ઘણું ખાધુ છે. એના તો કોઈ હિસાબ નથી. આ જીવને જો પાપ કરવુ' પડતુ હાય તે ખાવા માટે. પાપ એ આત્માને માટે ઝેર છે એમ સમજીને તપ કરો. બેલા, તમને આવા ભાવ આવે છે ? આવુ' સમજીને ઉપવાસ કરો છે ? જીવને ખાવું હાંશેહેંશે ગમે છે પણ ઉપવાસ એટલી હેાંશથી નથી થતા, એટલે ઉપવાસને દિવસે માઢું જોયું. હાય તા કરમાઈ ગયેલુ દેખાય છે, અને ખાધું હોય ત્યારે જાણે પ્રફુલ્લિત બની ગયા હોય તેમ દેખાઓ છે. જરા વિચાર કરો. જ્ઞાની પુરૂષા કહે છે કે
Page #687
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ ખાવું એ તે પરઘરમાં જવા જેવું છે ને ઉપવાસ એ પોતાના ઘરમાં આવવા સમાન છે.” - પોતાને ઘેર આવવાનું હોય ત્યારે આનંદ હોય કે કરમાઈ જવાનું હોય? કેઈની કાણ મેકાણે જવાનું હોય ત્યાં આનંદ ન હોય તે વાત બરાબર છે. એને ઘેર ખૂબ આગ્રહ કરીને જમાડે, ચા-પાણી નાસ્તા કરાવે છતાં ત્યાં આનંદ આવતું નથી, કારણકે ત્યાં ખાવા-પીવા કે ચા-નાસ્તો કરવા હોંશથી ગયા નથી કે ચાર દિવસ મહેમાનગતિની મેજ માણવા ગયા નથી તેથી આનંદ કે ઉલ્લાસ નથી પણ ઉદાસીનતા છે. એમ અહીં ખાવું એ પાપ છે ને ખાનપાનના પુદ્ગલે રૂપી પરઘેર જવું એ કાણુ મેંકાણે જવા જેવું છે. જેમ કાણ મેકાણે ગયેલાને ખાવાપીવામાં આનંદ કે ઉલ્લાસ હેતે નથી તેમ આત્માર્થી જીવને ખાનપાનના પુદ્ગલે રૂપી પરઘેર જવામાં આનંદ ઉલ્લાસ હેતે નથી પણ ઉદાસીનતા હોય છે, તેથી ઉપવાસના દિવસે એમ લાગે કે આજે કાણે જવાનું નથી પણ તેને ઉપવાસ કર્યાને આનંદ હોય, પણ આજે તે તમારી બધાની કઈ દિશા છે? ઉપવાસના દિવસે હજુ તે દશ વાગ્યા હોય છતાં મેટું જોઈએ તે જાણે દિવેલ પીધેલું ન હોય ! એવું સુસ્ત અને ઉદાસ લાગે છે. કેઈ પૂછે કે કેમ ઢીલા છે? તે કહેશે કે આજે મારે ઉપવાસ છે.
બંધુઓ ! ભેજનને ઝેર માન્યા સિવાય ત૫ ઉપર ખરો આદર નહિ થાય. ખાવું એ પાપ છે એમ લાગે તે જ તપ એ ધર્મ છે એમ સમજાય ને ધર્મની કિંમત અંકાય. પાપ માલ વિનાના લાગે તે ધર્મ કિંમતી લાગે, અને ધર્મ કરવાનું મન થાય, રૂચી થાય. તપશ્ચર્યા એ કર્મને ગાંઠેને ઓગાળવા માટેની અકસીર ટેબ્લેટ છે. એ તમે ભાવથી લેવા માંડે તે કર્મની ગાંઠો ઓગળી જશે. તપ કરવાથી પેટના મળનું શુદ્ધિકરણ થાય છે, તેથી ધ્યાન પણ સારું ધરી શકાય છે. તપ કરનારને શરૂઆતમાં આકરું લાગે પછી લાંબા અભ્યાસથી ખાવાપીવાના કેઈ વિચાર આવતા નથી. આજે ઘણું એમ પ્રશ્ન કરે છે કે તપ આદિ દ્વારા આત્માને દમવાથી શું લાભ થાય છે? સાંભળો. દમને થયેલી વસ્તુ દુનિયામાં વધારે ઉપયોગી થાય છે. જેમ સાથે દોરો પાતળો કર્યા પછી નાકામાં પેસે છે તે રીતે કર્મના મળી કાઢયા પછી ધ્યાન સારું ધરી શકાય છે. કર્મને મળ કાઢવા માટે તપ એ અમોઘ સાધન છે. ઘરમાં બારણું બેસાડતા બારણું મોટું હોય તે તેને છોલવું પડે છે પછી તે ફીટ બેસી જાય છે. તે રીતે કર્મથી છેલાયેલે આમા દયાનમાં ફીટ બેસી જાય છે. તપ કરવાથી શરીર પાતળું પડે છે, તેથી માણસને દુઃખ થતું નથી, કારણ કે જેમ વ્યવહારમાં પેટમાં ગાંઠ થઈ હોય તે ગાંઠનું ઓપરેશન થયા પછી વજન ઓછું થાય છતાં આનંદ પામે છે તે રીતે તપશ્ચર્યાથી કર્મની ગાંઠ નીકળી જાય છે તેથી સમકિતી જેને આનંદ થાય છે.
ભારે વસ્તુ હોય તે પાણીમાં નીચે બેસી જાય છે અને હલકી વસ્તુ તરે છે તેથી પથ્થર લઈને તરી શકાતું નથી પણ પાટીયું લઈને તરી શકાય છે, તેવી રીતે
Page #688
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
(૩૭
ભવસમુદ્રમાં કાઁથી હલકા થયેલા માણસે તરી શકે છે. પાતળા માણસ જેટલુ દોડી શકે તેટલુ જાડો માણસ દોડી શકતા નથી, તેવી રીતે તપ દ્વારા કથી હલકો થયેલા માણુસ મોક્ષ તરફે જલ્દી દોટ મૂકી શકે છે, માટે તપ અવશ્ય કરવા જેવા છે. પ્રાકૃતિક ચિકિત્સામાં પણ શરીરને સુંદર કરવા માટે તપ કરાવવામાં આવે છે. એટલે તપશ્ચર્યા ખાદ્ય મળ અને આભ્યતર મળ એ ય કાઢે છે.જૈન ધર્મમાં તે તપનુ મહાન મહત્વ બતાવ્યુ છે, પણ અન્ય ધર્મમાં પણ કહ્યુ` છે કે
તપ દ્વારા સત્ત્વ
तपसा प्राप्यते सत्वं सत्त्वात् संप्राप्यते मनः । मनसा प्राप्यते त्वात्मा, हयात्मापत्या निवर्तते ॥ પ્રાપ્ત થાય છે. સત્ત્વથી મન વશ આત્માની (પિછાણુ) થાય છે. આત્માની પિછાણુ થવાથી જીવ શકે છે. તપની આવી મહાન શક્તિ છે, માટે જે આત્માએ છે એવા તપસ્વીઓનું બહુમાન કરવુ' જોઈએ. આજે ખા. બ્ર. ઉગ્ર તપસ્વી ભાવનાખાઈ મહાસતીજીનુ આપણે અતરના અહેાભાવથી બહુમાન કરવાનું છે. જે તપસ્વીનું બહુમાન કરે છે તે તપધનું બહુમાન કરે છે. તપ ધર્મ અને તપસ્વીનું બહુમાન કરવાથી આપણા જીવનમાં તપ ધર્મની પધરામણી થાય છે. તપધની પધરામણી થવાથી જીવનમાં આવતા અમંગલા દૂર થાય છે. તપ એ મહામ’ગલકારી છે. ગમે તેવા પહાડ જેવા વિનાનો નાશ કરવાની પ્રચંડ શક્તિ તપમાં રહેલી છે.
શત્રુને મિત્ર, આપત્તિને સપત્તિ અને ઝેરને અમૃત બનાવવાની તાકાત શુદ્ધ નિષ્કામ તપધમ માં રહેલી છે. તપસ્વીઓનું બહુમાન કરવાથી તપ કરવામાં આડે આવતા અંતરાયેા હોય તે દૂર થાય છે ને તપમાં પ્રગતિ થાય છે, માટે તપસ્વીઓના સાચા હૃદયથી વિનય કરવા, તેમની સેવાભક્તિ કરવી, તેમના તપની પ્રશંસા કરવી, અનુમેહના કરવી, તેને તપ કરવામાં બનતી બધી સહાય કરવી, તપસ્વીઓને જોઈ ને આન તિ થવું. આવી રીતે તપની અનુમેાદના કરવાથી પણ આપણા કર્માં ખપે છે. તપસ્વીએ તે વિશ્વના શણગાર છે, આધાર છે. તેમના દર્શીનથી દુઃખા ભાગી જાય છે. પાપાના ક્ષય થાય છે ને જીવન ધન્ય ધન્ય બની જાય છે.
થાય છે. મન વશ થવાથી સંસારથી છૂટકારો મેળવી આવી ઉગ્ર તપશ્ચર્યા કરે
ખા. બ્ર. ભાવનાબાઈ મહાસતીજીએ પણ આવી મહાન તપશ્ચર્યા કરીને પેાતાના જીવનને ધન્ય બનાવ્યું છે. ભાવનાબાઈએ આટલી નાની ઉંમરમાં અગાઉ પાંચ માસખમણુ કર્યાં છે, અને આ છઠું માસખમણ–૩૪ ઉપવાસ થયા. તે સિવાય ૧૬-૮-૯-૧૦-૧૧-૧૧-૧૮ આદિ તપશ્ચર્યાએ ઘણી કરી છે. એમના તપ જ્ઞાન---યાન-સ્વાધ્યાય-વાંચન આદિ સહિત, પોતાની બધી ક્રિયાએ સહિત છે. આત્મજાગૃતિપૂર્વક મહાન તપની સાધના એમણે પૂર્ણ કરી છે. આવા મહાન તપસ્વીનું બહુમાન કરવા આજે ઘણાં ગામના સંઘા અને મહેમાન આવ્યા છે. તે સિવાય આ તપની અનુમેદનામાં હળુકમી જીવા બ્રહ્મચર્ય
Page #689
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ વ્રત અંગીકાર કરવાના છે. આપણે ત્યાં પહેલા સાત પ્રતિજ્ઞાઓ થઈ છે. અષાડ સુદ પૂર્ણિમાથી મહાન તપના માંડવા રોપાયા હતા તે તપશ્ચર્યાને અખંડ શ્રોત આજ સુધી ચાલુ રહ્યો છે. વસુબહેને શરૂઆત કરી હતી ને ભાવનાબાઈ મહાસતીજી તેની પૂર્ણાહુતિ કરે છે. આજના દિને તપસ્વી ભાવનાબાઈને અંતરના અભિનંદન સાથે આશીર્વાદ આપું છું કે તે ભવિષ્યમાં આથી પણ વધુ ઉગ્ર તપશ્ચર્યા કરી કર્મોના કોષોને બાળી આત્માને તેજસ્વી બનાવે.
મ
વ્યાખ્યાન નં. ૬૫ આસો સુદ ૪ ને સેમવાર
- તા. ૨૪-૯-૭૯ અનંતજ્ઞાની તીર્થકર ભગવતેએ ભવ્ય જીના આત્મકલ્યાણ માટે ઉદ્ઘેષણા કરી કે હે ભવ્ય છે ! જાગે. ભાવ નિદ્રામાંથી જાગે. કયાં સુધી ઉંધ્યા કરશે ? ભાવનિદ્રા એટલે “ માનિ નામ શાન, રજ પરિઝ થતા” જીવનમાં જ્ઞાન, દર્શન,ચારિત્રની શન્યતા. અનાદિકાળથી જીવ ભાવનિદ્રામાં સૂવે છે. ભાવનિદ્રામાં સૂતેલા જીવને એ ભાન રહેતું નથી કે મારું સ્વરૂપ શું? હું કોણ છું? મારું શું છે? તેથી જે પિતાનું નથી તેને પિતાનું માનીને પકડી બેઠે છે ને જે પિતાનું છે તેને સાવ છોડી દીધું છે. આ જીવને સ્વથી સુખ મળે છે તે પરથી પીડા મળે છે. આ જીવ સ્વને છોડીને પરના પ્રેમમાં પડે છે તેથી સુખી થવાને બદલે દુઃખી બને છે. આત્માને જે પિતાનું કંઈ પણ હોય તે તે જ્ઞાનદર્શન ચારિત્ર છે.
સારો , નાગલંગ ગુણો सेसा मे बाहिराभावा, सव्वसंजोगलक्खणा ॥ જ્ઞાન દર્શનથી યુક્ત એ એક મારો આત્મા જ શાશ્વત છે. બાકી તે બધા બાહ્ય ભાવે છે, અને એ સર્વ સંગોના લક્ષણે છે.
જ્ઞાન એટલે તત્વને સાચે બેધ. દર્શન એટલે તવની સાચી શ્રદ્ધા અને ચારિત્ર એટલે તત્વમાં રમણતા. આ જ્ઞાન, દર્શન, ચારિત્રને જૈન ધર્મમાં રત્નત્રયી કહેવામાં આવે છે. આ રત્નત્રયી આત્માને અત્યંત હિતકારી છે. આ રત્નત્રયી એ પરમગ છે. એ જ પરમધર્મ છે. જેને આ રત્નત્રયી મળે તેનું જીવન ધન્ય ધન્ય બની જાય છે. જેને આ રત્નત્રયીની પ્રાપ્તિ નથી થઈ તે સંસારિક દષ્ટિએ કદાચ ધનવાન હોય પણ આધ્યાત્મિક દૃષ્ટિએ તે તદ્દન ગરીબ છે.
આ માનવભવરૂપી રત્નાદ્વીપમાં આવીને આ દુર્લભ કિમતી રત્ન મેળવી લેવાના છે. આ રને જેની પાસે હોય તે કદી દુઃખી થતું નથી. રત્નત્રયી વિનાનું જીવન મીઠા વિનના ભજન જેવું નિરસ છે, શૂન્ય છે. માનવજીવનને સાચે આનંદ રત્નત્રયીની
Page #690
--------------------------------------------------------------------------
________________
મારા સિિ
૬૩૯
સાધનામાં છે. રત્નત્રયીની નિળ સાધનાથી જીવને મેક્ષ મળે છે, માટે સદ્ગુરૂ પાસે આવીને વિનય અને બહુમાનપૂર્ણાંક રત્નત્રયીનુ સ્વરૂપ સમજો. રત્નત્રયીના મહિમા શુ છે તે જાણા. રત્નત્રયી એ માનવજીવનનું સારભૂત તત્ત્વ અને શાશ્વતધન છે. એ આત્માને પરમ શ્રેયકારી છે, માટે ભાવનિદ્રાને ત્યાગ કરીને જેમ બને તેમ જલ્દી રત્નત્રયીની ઉપાસના આરાધના કરી લે.
રત્નત્રયીની આરાધના કરનાર ચિત્તમુનિ બ્રહ્મદત્તને કહી રહ્યા છે કે હે રાજન્! તમે નિયાણું કરીને જ્ઞાન, તપ અને સંયમની સાધના દ્વારા મળતી આત્માની શાંતિ ગુમાવી દીધી. તમારી કરણી માત્ર ચક્રવતિ પદ મળે એટલી જ ન હતી પણ મેાક્ષના મહાન સુખ અપાવે તેવી હતી પર'તુ તમે નિયાણુ' કરીને એક ચક્રવતિ પદ મેળવવા માટે બધી ઉત્તમ સાધના ગુમાવી દીધી, અને દેવલાકમાંથી ચવીને મનુષ્યભવ પામીને ચક્રવતિ' અન્યા છે. પૂર્વના નિયાણાના કારણે આપણે આ ભવમાં જુદા પડયા છીએ. આ પ્રમાણે ચિત્તમુનિના જવાબ સાંભળીને બ્રહ્મદત્ત ચક્રવતિ` શુ` કહે છે. सच्च सायप्पगडा, कम्मा मए पुराकडा ।
ते अज्ज परिभुंजाम, किं नु चिते वि से तहा ॥ ९ ॥
હે ચિત્તમુનિ ! તમે એમ કહેા છે કે પૂČભવમાં મે... અને તે સાથે દીક્ષા લીધી હતી, અને તપ, જપ આદિ અનુષ્ઠાના સાથે કર્યાં હતા તે પછી જો એમ જ હોય તે હું પૂર્વભવમાં મૃષાવાદનો ત્યાગ કરીને સત્ય ખેલ્યા, માયાકપટ રહિત શુદ્ધ જીવન ગુજાર્યુ, માસખમણને પારણે માસખમણ એવી ઉગ્ર તપશ્ચર્યા કરી એના શુભ કળા હુ આજે ભાગવી રહ્યો છુ. પણ હે ચિત્તમુનિ ! તમે આવી દશા કેમ પામ્યા? તમે કરેલા શુભ કર્મો કયાં ચાલ્યા ગયા કે તમારે ઘરઘરમાં ટુકડા માંગીને ખાવાનો વખત આવ્યા! ચક્રવર્તિના વચન સાંભળીને મુનિ કહે છે ભાઈ! તુ આવી ભાષા ખેલીને પાપ ન બાંધ. આ ગૌચરી કરવી એટલે ઘરઘરના ટુકડા માગવાના નથી પણ ગૌચરીથી તેા મહાન કર્મોની નિર્જરા થાય છે ને આત્મા સુગતિને મેળવે છે, તમે જે સંસાર સુખમાં રામ્યા છે ત્યાં તે પાપ, પાપ ને પાપ જ છે. ર્હિંસાદિ અઢાર પાપનું સેવન કરી કના કોથળા ભરશેા તેા એ કર્મીની સજા ભાગવવી પડશે, પછી એમાંથી તમારો છૂટકારો નહિ થાય. પાપ કરીને માલ લાવશે। તમે, ને માલપુઆ ઉડાવશે ખીજા. એ ખાસ યાદ રાખજો.
એક વખત એક ગામના રાજાના મનમાં થયું કે હું મારી પ્રજાને માલપૂ ખવડાવું. શ્રીમંતા તે ખાય છે પણ ગરીબેને કોણુ ખવડાવે ? તેથી આખા ગામમાં ઘર દીઠ બબ્બે માલપુઆ આપવાનુ નકકી કરીને એ પ્રમાણે માલસામાન મંગાવ્યા, અને માલપૂઆ બનાવવા માટે કોઈને લાવ્યા. કંદોઈએ માલપુઆ બનાવવા માટે બેઠા છે, ચાખ્ખા ધીના મઝાના ધીથી લસલસતા માલપુઆ અની રહ્યા છે. માલપૂ ચારાઈ
Page #691
--------------------------------------------------------------------------
________________
૬૪૦
શારદા સિહિ ન જાય તે માટે રાજાએ સખત ચેકી પહેરો ગોઠવી દીધું છે, એટલે કંઈ માલપૂઆમાં ગાપચી મારી શકે જ નહિ. ઘણાં કદઈએ માલપૂઆ તળી રહ્યા છે. આ સમયે એક કંઈના મનમાં વિચાર થયે કે આ હા....કેવા સરસ માલપૂઆ બની રહ્યા છે ! આપણને તે બે જ માલપુઆ જ મળશે. અમે ચાર માણસ છીએ તેથી અડધે અડધે ખાવા મળશે. જે અહીંથી બે માલપૂઆ ચોરીને ઘેર લઈ જાઉં તે આખે માલપૂઓ ખાવા તે મળે!
બંધુઓ ! જીભને માલપૂઆ ખાવાનું મન થયું. એટલે ચેરી કરવાનું મન થયું. એક પાપ જીવને કેટલા પાપકરાવે છે! કઈ માલપૂઆની ચોરી કરવાને લાગ શેલતે હતું, પણ એની પાસે જે ચેકીદાર હતું તે બહુ કડક હતે બરાબર ધ્યાન રાખતે હતે. ત્યાંથી સહેજ પણ ખસતું ન હતું એટલે બિચારો ચોરી કેવી રીતે કરી શકે? જ્યારે બીજા કંદોઈઓના મનમાં ચોરી કરવાની ભાવના ન હતી. ત્યાં ચાકીદારો સારા હતા, એટલે બહુ બારીકાઈથી ધ્યાન રાખતા ન હતાં. ડીવાર બીજે આંટો મારી આવતા. પેલા કંદોઈને નાને છોકરો કોઈ કામે ત્યાં આવ્યો, એટલે કદઈને મનમાં થયું કે મારો છોકરો સહેજે સહેજે આવ્યો છે તે લાવને બે માલપુઆ ઘેર એકલાવી દઉં પણ ચોકીદાર ખસતું નથી. કેવી રીતે પિતાની ભાવના પૂરી કરવી? કંઈએ ચોકીદારને કહ્યું–ભાઈ! અત્યારે બહુ ગરમી છે. ખાઈને તરત આ ગરમીમાં તાવડા પર બેઠો છું એટલે મને વોમીટ થાય એવું થાય છે તે તું મારા માટે એક સેડાની બાટલી લઈ આવ. ચોકીદાર બહુ જબરો હતો. કહે ભલે, લઈ આવું છું. એ સેડાની બાટલી લેવા તે ગયે પણ એની જગ્યાએ બીજા ચેકીદારને મૂકતે ગયે. એ ચેકીદાર એના જેવું જ હતું. પેલે સીધી રીતે જોયા કરે ને આ આડકતરી રીતે જોયા કરે છે. આંખ બીજે રાખે છે ને ધ્યાન આ તરફ હોય છે.
કદઈને મનમાં થયું કે આ ચોકીદાર સારો છે. એની નજર બીજી તરફ જઈ એણે બે માલપૂઆ છોકરાને આપી દીધા. એ માને છે કે કોઈ જોતું નથી પણ ચેકીદારનું બરાબર ધ્યાન હતું પણ એ કંઈ બોલ્યો નહિ. કંઈએ માની લીધું કે મેં જે ચેરી કરી તે કોઈ જાણતું નથી પણ ભગવાન કહે છે કે તમે પાપ ગુપ્તપણે કરો કે પ્રગટપણે કરો એ કદી છાનું રહેવાનું નથી. નાનું સરખું કરેલું પાપ પણ છાનું રહેતું નથી. પગમાં વાગેલે નાનકડો કાંટે પણ ખૂંચે છે ને પીડા કરે છે. આંખમાં પડેલું નાનકડું કાણું પણ બેચેન બનાવે છે. મનમાં ચૂિંટેલી નાની ચિંતા પણ ઉગ કરાવે છે. આગને એક નાનકડો તણખે મોટા મોટા વન બાળીને ભસ્મીભૂત કરે છે. સ્ટીમરમાં પહેલું નાનું કાણું મોટા મકાન જેવી સ્ટીમરને દરિયામાં ડૂબાડી દે છે અને ઝેરની નાનકડી પ્યાલી માનવીના પ્રાણ લઈ લે છે એવી રીતે કરેલું નાનકડું પાપ પણ માનવીને મહાન દુઃખના સાગરમાં ધકેલી દે છે,
Page #692
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૬૪૧ જીવનમાં કરેલું નાનકડું પાપ સાધનાનું બધું સત્વ બાળી નાખે છે. માટે પાપ કરતી વખતે ખૂબ વિચાર કરો કે આ મારું પાપ મને કયાં લઈ જશે ? પાપ કઈને છેડતું નથી.
કંદોઈએ બે માલપૂઆ ઘેર મોકલાવી દીધા, અને બીજા બે રાજા તરફથી વહેંચવાના શરૂ થઈ ગયા હતા. જેમ માલપૂઆ બનતા ગયા તેમ નંબર પ્રમાણે એકેક ઘરે બબ્બે માલપૂઆ અપાતા ગયા, તેથી આ કંઈને ઘેર તે ચાર માલપૂઆ પહોંચી ગયા. માલપુઆ બનાવવાનું કાર્ય પૂરું થઈ ગયું. કંઈઓ સૌ સૌને ઘેર ગયા. પેલે કંઈ તે આખે માલપુઓ ખાવાની હોંશમાં ને હોંશમાં ઘેર આવ્યા પણ એનું કર્મ કયાં એને માલપૂઓ ખાવા દે તેમ હતું. ભૂપે ડાંસ જેવો થઈને ઘેર ગયે ત્યાં તે એની પત્નીએ રોજની જેમ રોટલે ને શાક ભાણુમાં પીરસ્યા, ત્યારે કંઈએ પૂછ્યું કે આજે તે આખે માલપૂઓ ખાવાને છે ને રોટલે કેમ મૂક? પત્ની કહે છે કે નાથ ! તમે બે માલપૂઆ મેકલ્યા હતા ને બે રાજા તરફથી આવ્યા હતા. તેમાંથી એક મેં ખાધો, એક બાબાએ ખાધે, એક બેબીએ ખાધ ને એક તમારા માટે રાખ્યું હતું તે જમાઈ આવ્યા હતા તેમને પીરસી દીધે. બસ...પતી ગયું ને! કંઈ ભાઈને આ માલપૂઓ ખાવાની હોંશ મનમાં રહી ગઈ અને રોટલે ને શાક ખાવા બેઠે. હજુ રોટલાનું બટકું મેંમાં મૂકવા જાય છે ત્યાં શું બન્યું?
માલપૂઆને બદલે મળેલો માર” :- રાજા તરફથી બધા માલપૂઆ વહેંચાઈ ગયા. માત્ર એક ઘર બાકી રહ્યું ત્યારે રાજા પૂછે છે કે મેં બધે માલ બરાબર આપ્યો હતો ને માલપૂઆ ઘટયા કેમ ? ખૂબ તપાસ કરાવી ત્યારે ચેકીદારે કહ્યું સાહેબ ! ફલાણું કંદોઈને બેલા. એણે બે માલપુઆ ચેરીને ઘર ભેગા કર્યા છે. આમ વાત બની એટલે પેલાને મોઢામાં રોટલાનું બટકું મૂકવું ને રાજાના માણસનું આવવું બન્યું. કંદોઈને કહે છે ચાલ, તને રાજા બેલાવે છે. આ સાંભળીને કઈ ભાઈના હેશકશ ઉડી ગયા. રાજાના માણસે એને પકડીને લઈ ગયા. રાજાએ એને પૂછયું કે બેલ. તે માલપુઆની ચોરી કરી છે ને ? સાચું બોલી જા. જે ખોટું બોલીશ તે ફાંસીએ ચઢાવીશ. હવે સાચું બધે જ છૂટકે થાય ને ! કંદોઈ સાચું બોલી ગયો. રાજાએ એને ખૂબ માર માર્યો ને છ મહિનાની જેલની સજા કરી.
બંધુઓ! વિચાર કરો. બે માલપૂઆની નજીવી ચેરીના પાપમાં કેટલું દુઃખ ભેગવવું પડયું. દુઃખ તે ભેગવ્યું છતાં માલપૂઓ- ખાવા તે મળ્યો નહિ. આટલા માટે જ્ઞાનીઓ કહે છે ને કે માલ ખાઈ જાય બીજા ને માર ખાય કર્મ કરનારા. બે માલપૂઆની કંઈ કિંમત નથી છતાં માલપૂઆએ માર ખવડાવ્યો. આવું સમજીને પાપકર્મ કરતા અટકે. પરિગ્રહ સંજ્ઞાને મેહ ઓછો કરો. નાનકડું પાપ પછી મોટું પાપ કરાવે છે. જેમાં સુધી માણસ પાપ નથી કરતે ત્યાં સુધી એ પાપથી ડરે છે,
શા. ૮૧
Page #693
--------------------------------------------------------------------------
________________
૪૨
શારદા સિદ્ધિ
પણ એકવાર નાનુ` પાપ કરશે પછી એના દિલમાં પાપના આંચકે નહિ લાગે. માનવી જ્યારે પહેલી વાર પાપ કરે છે ત્યારે એને આત્મા પાપથી ભયભીત બની જાય છે. આંચકા અનુભવે છે. બીજી વાર કરે ત્યારે આછે ભયભીત અને અને વારવાર પાય કરતા થઈ જાય છે ત્યારે તેના ભય નીકળી જાય છે. પાપ પ્રત્યેની ધૃણા પણ છૂટી જાય છે, પાપની પાપ તરીકેની ઓળખ પણ મટી જાય છે ને છેવટે પાપ એ એક વ્યસન મની જાય છે. પછી એને પાપના ડર રહેતા નથી, માટે પાપના નાનકડા કણીયાને પણ તમે જીવનમાં પ્રવેશવા ન દેશો. નાનકડું પાપ પરલેાકમાં તે કેટલા ગણું થઈ ને ભોગવવુ` પડશે એ તેા જ્ઞાની જાણે છે પણ આ લેાકમાં માણુસની આબરૂ ઈજ્જત ના થઈ જાય છે ને સજા ભોગવવી પડે તે વાત જુદી, માટે સમજીને પાપ છેડો તે સારી વાત છે નહિંતર પરલેાકમાં પીડાને પાર નહિ રહે. જ્ઞાની કહે છે કે “ પાપ અને પાપની વાસનાના એટમમેાંબથી જે સતત સાવધ રહીને જીવે તે સાચો ન
સર્વથા પાપથી છૂટવા જેમણે ચારિત્ર માળ અપનાવ્યો છે એવા ચિત્તમુનિએ બ્રહ્મદત્તને કહ્યું તમે પૂર્વભવમાં સયમ લઈને નિયાણુ કરીને મહાન સાધના વેચી દીધી. નિયાણુ' એ એક શલ્ય છે. શલ્ય પણ પાપની જેમ ખટકવુ' જોઈ એ. તેના બદલે ઉપર જતાં બ્રહ્મદત્ત ચક્રવતિ ચિત્તમુનિને શુ' કહે છે.
સરળ સત્ય તપાદિક કર્યા, શુભ ફળ અનુભેગું હુ.. એહુના, તપ ચુસત્યમના ફળ જે રૂડા, ચિત્તમુનિ તમને કેમ ના મળ્યા. હે ચિત્તમુનિ! તમે તમારા તપ અને સયમની મહત્તા બતાવે છે. જો એમ જ છે તે એ બતાવા કે મે પૂર્વભવમાં સત્ય અને સરળ ભાવે જે તપ કર્યાં અને સંયમનું પાલન કર્યું... એના શુભા ભગવી રહ્યો છું. જુએ તે ખરા ! મારી સાહ્યબી અને વૈભવ કેવા છે! ૬૪ હજાર તા મારે રાણીએ છે. સેાળ સેાળ હજાર દેવા તા મારી સેવામાં હાજર રહે છે. છ છ ખડ ઉપર મારું અધિપતિપણુ છે. આવી ઋદ્ધિ અને સમૃદ્ધિ મને મળી છે તે તમને કેમ નથી મળી તમારી આ દશા કેમ છે ? મને તે લાગે છે તમને ક'ઈ જ સુખ મળ્યું નથી. તમારી સભાળ લેનાર કોઈ નહિ હાય તેથી તમે સાધુ થયા છે. તપ દ્વારા તમારું શરીર પણ કેવુ: તમારા તપ અને સયમનુ` જો તમને ફળ મળ્યુ. હેાત તો તમે પણ ભાગવતા નહાત ! માટે નક્કી થાય છે કે તમે તપશ્ચર્યા કરીને ઉજિત કરેલ નથી.
સૂકાઈ ગયું છે! મારી માફક સુખા કાંઈપણ શુભ ફળ
આ પ્રમાણે બ્રહ્મદત્ત ચક્રવતિએ ચિત્તમુનિને કહ્યુ'. મુનિ તે શાન્ત, દાન્ત અને ગ'ભીર છે. એમણે બ્રહ્મદત્ત ચક્રવતિની બધી વાત મૌનપણે સાંભળી અને એ શુ' કહેવા માંગે છે એને કહેવાના આશય શુ છે તે ખરાબર સમજી ગયા. બ્રહ્મદત્ત ચફ્રીને એના
Page #694
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૪૩
ચક્રવતી પણાનું અભિમાન છે કે હું' કેવા સ`પત્તિશાળી છું ! ત્યારે ચિત્તમુનિને પેાતાના ચારિત્રનું ઝનૂન છે. વીતરાગી સંતાની પાસે ગમે તેવા ચક્રવર્તિ કે મોટા મુગટબધી રાજા આવે તે પણ તેઓ કોઈની શેહમાં તણાતા નથી. સત્ય વાતની રજુઆત કરે છે. આવી જ વાત ઉત્તરાધ્યયન સૂત્રના ૨૦ માં અધ્યયનમાં અનાથી નિગથ અને શ્રેણીક રાજાની આવે છે. શ્રેણીક રાજા તે વખતે જૈનધમી ન હતા. બૌદ્ધધમી હતા. તે સમયે જયારે મ`ડીકુક્ષ બગીચામાં ફરવા માટે આવ્યા ત્યારે બગીચામાં પગ મૂકયા એવેા જ એના અંતરમાં અલૌકિક આનંદ, શાંતિ અને શીતળતાના અનુભવ થયે. વાતાવરણ ખુશનુમા હતું. રાજા આગળ વધ્યા ત્યાં બગીચાના મધ્યભાગમાં એક નવયુવાન અને રૂપરૂપના અવતાર એવા તેજસૂતિ મુનિરાજને જોયા, મુનિને જોઈ ને શ્રેણીકનું દિલડું ઠરી ગયું. શુ' આ મુનિ છે! રાજા ઘેાડેથી નીચે ઉતરીને મુનિના ચરણમાં પડયા અને વિનયપૂર્વક વંદન કરીને પૂછ્યું' હે મુનિરાજ ! આ ભાગ ભેળવવાની તમારી ઉંમર છે. આવી ભરયુવાનીમાં સૌંસાર સુખને છેડીને શા માટે તમે સાધુ બન્યા ત્યારે મુનિરાજે કહ્યુ` રાજન્! હું અનાથ હતા. રાજા કહે તમે જો અનાથ છે! તેા હુ' તમારા નાથ અનીશ.
होमि नाहो भयंताणं, भोगे भुंजाहि संजय । ।
હે ભગવ'ત! હું તમારા નાથ ખનુ. તમે મારા રાજમહેલમાં ચાલે. તમને હું તમારા જેવી રૂપાળી સુંદરીએ પરણાવુ. તમારા સુખ માટે અધી સામગ્રી હુ' તમને પૂરી પાડી દઈશ, એની તમે ચિંતા ન કરો. આજથી હું તમારો નાથ બનું. આ સમયે મુનિએ કહ્યું હે રાજન્! ઘ્વવિ અનાદેસિ તુ પોતે જ જો અનાથ છે તા મારા નાથ કેવી રીતે બની શકવાને છે ? આવુ' સત્ય કહી દીધું. છેવટમાં સનાથ અનાથ કાને કહેવાય તે બધુ' સમજાવ્યુ. અનાથી મુનિની જેમ ચિત્તમુનિ પણ બ્રહ્મદત્ત ચક્રવતિ ને એના પ્રશ્નના ખરાબર સચાટ જવાબ આપશે ત્યારે બ્રહ્મદત્ત કેવી કેવી દલીલેા કરશે તે વાત અવસરે.
ચરિત્ર :-“ સુશીલા અને બાળકોની શેાધમાં ભીમસેન ' :– ભીમસેન અને વિજયસેન અને રાજાએ ઘણાં સુભટો અને નગરજના સહિત આખા નગરમાં શેરીએ, શેરીએ ને ચૌટે ચૌટે ફરી વળ્યા. નગર બહાર તપાસ કરી પણ કયાંય પત્તો મળ્યા નહિ એટલે બધા નિરાશ થઈ ગયા. તેમાં ભીમસેન તા તદ્દન હતાશ બની ગયો. અરેરે... ભગવાન ! મારી સુશીલા અને ખાળકો કયાં ગયા હશે ? ભદ્રા શેઠાણીએ એમને ઝપડીમાંથી મારી ઝૂડીને કાઢી મૂકયા ને......પડી બાળી મૂકી તેથી નિરાધાર ખની જવાથી દુઃખિયારી ખનેલી સુશીલાએ બંને બાળકો સાથે આપધાત તેા નહિ કર્યાં હોય ને? એમનુ શુ થયુ' હશે ? આમ અનેક પ્રકારના અશુભ વિચારો કરતાં તપાસ કર્યે જાય છે. બધે તપાસ કરીને ફરતા ફરતા નગરના કિલ્લા આગળ આવ્યા.
Page #695
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૬૪૪ કદાચ ગરીબ માણસો કિલ્લાના એથે ઝુંપડી બાંધીને રહેતા હોય ને સુશીલા ત્યાં મળી જાય. એવા ભાવથી ભીમસેન અને વિજયસેન ઝીણવટથી કિલ્લાની એકેક જગ્યા તપાસી રહ્યા હતા, પણ કયાંય પત્તો ન લાગ્યો. ત્યાં ઈ ને ધૂળ સિવાય કોઈની વસ્તી ન હતી છતાં સૌએ શેધ ચાલુ જ રાખી.
નિરાશામાં આશાનું કિરણ”:- ચાલતાં ચાલતાં થોડે દૂર ગયા ત્યાં દૂરથી બાળકને રડવાને અવાજ સંભળાયો, એટલે ભીમસેને એ તરફ કાન માંડયા તે એને એમ લાગ્યું કે જાણે મારી કેતુસેન જ ન રડતે હોય! ચેકસાઈથી સાંભળતા ભીમસેનના મનમાં નિશ્ચય થઈ ગયો કે નકકી મારો કેતુસેન રડે છે, તેથી ભીમસેન હર્ષથી બોલી ઉઠયો વિજયસેન...વિજયસેન...મારા કુમારો મને મળી ગયા. જુઓ, આ બાજુથી મા કેતુસેનને રડવાને અવાજ સંભળાય છે. વિજયસેન રાજાએ એ તરફ કાન માંડયા તે એમને પણ રૂદનને અવાજ સંભળાયો. તરત જ બધા એ તરફ ચાલવા લાગ્યા. કેતુસેન ભૂખને માર્યો રડતું હતું ને કહેતે હતું કે દેવસેન ! આપણી બા કયારે આવશે? મને ખૂબ ભૂખ લાગી છે. બાપુજી તે આપણને મૂકીને ચાલ્યા ગયા છે. આમ કરીને બંને ભાઈ ખૂબ રડે છે, આળોટે છે ને ખાવું ખાવું કરે છે. ત્યાં રડવાના અવાજ તરફ ભીમસેન દેડ અને બોલ્યો ઓ મારા વહાલા દેવસેન... કેતુસેન ! હું આવી ગયો છું. હવે તમે રડશે નહિ.
દૂરથી આ બૂમ સાંભળીને દેવસેનને લાગ્યું કે જાણે મારા પિતાજીને અવાજ તે ન હોય! એણે જમીન ઉપર આળોટતા ને રડતા કેતુસેનને કહ્યું ભાઈ કેતુ-કેતુ!
જો તું હમણાં કહેતું હતું ને કે પિતાજી ને આવ્યા તે સાંભળ. આપણું પિતાજીને અવાજ આવે છે. જે એ આપણને બોલાવી રહ્યા છે. ઉઠ, ઉભું થા, ત્યારે કેતુસેને રડતા રડતા કહ્યું ભાઈ! તું તે હું બેલે છે. કયાં છે પિતાજી! દેવસેને કહ્યું. ભાઈ કેતુ! હું જરા પણ અસત્ય નથી બોલતે. જે તું સાંભળ, કેને અવાજ આવે છે? કેતુએ બેઠા થઈને કાન માંડયા તે એ મારા દેવસેન...કેતુસેનદેવસેન... કેતુસેન...આમ સાદ પાડત ભીમસેનને અવાજ નજીક આવતા જતા હતા, એટલે કેતુસેન ને દેવસેન બંને ભાઈ ઉભા થઈ ગયા.
પિતા પુત્રોને મળવાનો તલસાટ -” બંને જણે ઝુંપડીની બહાર નિકળ્યા ને જોયું તે ભીમસેન અને વિજયસેન બંને દેડતા ઝૂંપડી નજીક આવી રહ્યા છે, એટલે બંને બાળકો પણ પિતાજી....પિતાજી કરતાં પિતાજીને મળવા માટે દોડયા. સામેથી ભીમસેન દોડતું હતું ને આ તરફ દેવસેન અને કેતુસેન બંને દેડી રહ્યા હતા. બંને કુમારે અને ભીમસેન સામસામી દિશામાંથી એક થવા માટે તડપી રહ્યા હતા. કેતુસેન અને દેવસેનની દષ્ટિ ભીમસેન તરફ હતી. ત્યાં વચમાં એક ખાડો આવતા કેતુસેન પડી ગયો એટલે દેવસેન એને પંપાળીને ઉભું કરવા માટે ત્યાં જ
Page #696
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૬૪૫
અટકી ગયેા. એ જ સમયે ભીમસેન અને વિજયસેન ત્યાં આવી પહેાંચ્યા. અને બાળકો ત્રણ ત્રણ દિવસના ભૂખ્યા છે. એમનામાં ચાલવાની તાકાત ન હતી, પણ આ તા પિતાના પ્રેમ એમને દોડાવતા હતા. અત્યંત ભૂખના કારણે કેતુસેન · પડી ગયો હતા. દેવસેન એને પપાળવા લાગ્યા.
""
આંસુની ધારા સાથે પિતા પુત્રનુ મિલન :- આ સમયે ભીમસેને કેતુસેનને ઉંચકી લીધા ને બીજા હાથે દેવસેનને ખાથમાં લઈ તેને વહાલથી ખરડા પ'પાળતા ચુંબન કરવા લાગ્યો. ઘણાં વખતે પુત્રાને જોઈને ભીમસેનની આંખેામાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. તેના ગળે ડૂમા ભરાઈ આવ્યેા. આ જોઈ ને વિજયસેનની આંખમાં પણ આંસુ આવી ગયા. પિતા પુત્રનું મિલન જોઈને એક પળ એમનુ હૈયું આનંદ અનુભવતુ' હતુ' તા મીજી પળે પુત્રોના દિદાર જોઈને એમનુ' 'તર કકળી ઉઠતુ' હતું. અહા! આ બાળકાની કેવી કરૂણ દશા છે! શું આ રાજકુમાર છે? ઉજજૈનના રાજવંશે છે! એમના મુખ ઉપર રાતેજ કયાં દેખાય છે ! આ ફુલ જેવા બાલુડા કેવા થઈ ગયા છે! શરીર તા કાળુ પડી ગયું છે. પેટ પાતાળમાં પેસી ગયું છે, એમની આંખેામાં તેજ નથી, ગાલ ઉપર લાલાશ નથી, હાથમાં કૌવત નથી, પગમાં ચેતન નથી, છાતીમાં હામ નથી, શરીરમાં માંસ કે લેાહી તે છે જ નહિ. જાણે હાડકાના માળા જોઈ લેા. શરીર ઉપર સત્તર થીગડાના ફાટયા તૂટયા વસ્ત્રો છે. કોણ જાણે આ બાળકે કેટલાય દિવસના ભૂખ્યા હશે ! કેટલાય દિવસોથી આ સુકુમાર ખાળક નિરાંતે ઉઘ્યા નહિ હાય. અરે વિધાતા! તને કાઈ ન મળ્યું ? તે આ કુમળા ફુલ જેવા બાળકો ઉપર જ જુલ્મ કર્યાં! ભીમસેનના મનમાં પણ એવા ભાવ આવતા હતા. સાથે આવેલા પરિવાર પણ કુમારોને જોઈ ને કરૂણાથી રડતા હતા.
66
પિતા પાસે પુત્રાએ કરેલા કલ્પાંતઃ–” અને બાલુડા રડતા રડતા કહે છે પિતાજી....પિતાજી ! તમે અમને મૂકીને કયાં ચાલ્યા ગયા હતા ? તમારા વિના અમારી દશા કેવી થઈ ગઈ છે? હવે તે તમે અમને મૂકીને નહિ ચાલ્યા જાઆને ? તમે અમને સમજાવી પટાવીને ચાલ્યા ગયા હતા ને ! હવે અમે તમને નહિ જવા દઈ એ હાં.... છે.કરાઓને હવે પિતાજી પાછા જતા તે નહિ રહે ને એવા અવિશ્વાસ છે. એટલે આમ કહે છે. ત્યાં તા નાનકડા કેતુસેન કહે છે પિતાજી ! હવે અમને ભૂખ્યા તે નહિ મારો ને! હવે તે તમે અમને રાજ ખાવાનુ` આપશે ને ? અમારાથી હવે ભૂખ સહન થતી નથી. પિતાજી....એમ કહીને કેતુસેન ભીમસેનને જોરથી વળી પડયો. ભીમસેને એને વહાલથી ચુંબન કરતા કહ્યુ' હવે નહિ જાઉ' બેટા ! હવે તમને મૂકીને હું નહિ જાઉં. હવે હું તમને રાજ સારુ' સારું ખવડાવીશ, રમવા માટે રમકડા લાવી આપીશ અને તમને ખૂબ આન’દથી ને આરામથી રાખીશ હૈાં બેટા ! હવે તમે જરા પણ ચિંતા ન કરશેા. એમ કહી પાતાની આંખામાંથી આંસુ લૂછવા લાગ્યા. સુશીલાની કથની સાંભળતાં લાગેલો આઘાતઃ-” બેટા દેવસેન !
<<
**
Page #697
--------------------------------------------------------------------------
________________
૪૬
શારદા સિદ્ધિ
તમારી માતા કયાં છે ? આ પ્રમાણે વિજયસેન રાજાએ પૂછ્યું' ત્યારે દેવસેને કહ્યુ'. મારી દુઃખીયારી મા અમારા ઉઠતા પહેલા વહેલી સવારમાં કામ કરવા ગઈ છે તે રાત્રે સૂવા સમયે આવશે. મારી માતા મજુરી કરી કરીને મરી જાય છે છતાં ત્રણ ત્રણ દિવસથી અમને ખાવા બટકું' રોટલા મળ્યો નથી એવી અમારી સ્થિતિ છે. આ સાંભળીને ભીમસેન અને વિજયસેનની આંખામાં આંસુ આવી ગયા. ગદ્ગદ્ કંઠે ભીમસેન રાજાએ પૂછ્યુ કે બેટા દેવસેન ! એ કયાં કામ કરે છે? ત્યારે બંને બાલુડા કડે છે કામ તે ચાર પાંચ ઘરના કરે છે પણ અત્યારે એ નગરશેઠના ઘેર લગ્ન છે એટલે ત્યાં ખૂબ કામ રહે છે. મિચારી અમારી મા તેા કામ કરી કરીને ભૂખ તરસ વેઠીને હાડિપ'જર જેવી થઈ ગઈ છે. હવે એનામાં પણ તાકાત નથી. એમ કહીને ખ'ને છેકરાઓએ નિસાસા નાંખ્યા, ભીમસેન તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. વિજયસેને કહ્યુ` ભાઈ ! રડા નહિ. જુએ, આ બાળકે મળી ગયા અને હમણાં જ તમને સુશીલાદેવી મળી જશે. હવે હુ' એમની તપાસ કરાવું છું. એમ કહીને હિંમત આપી. હવે સુશીલાની તપાસ કરશે ને શું બનશે તે અવસરે,
વ્યાખ્યાન ન ૬૬
આસા સુદ ૫ ને મંગળવાર
તા. ૨૫-૯-૭૨
અનંતજ્ઞાની સર્વજ્ઞ ભગવતે માનવભવની દુČભતા ખૂબ ગાઈ છે, કારણ કે સ'પૂર્ણ વિરતિ માનવભવમાં મળે છે. દેવલેાકમાં વિરતિનુ પાલન થઈ શકતું નથી. તેએ અવિરતિના અંધને અધાયેલા છે. માત્ર માનવભવ જ એવા છે કે જયાં સ`વિરતી સુધીની કક્ષાએ પહેાંચી શકાય છે. જ્ઞાનીઓએ માનવભવને હોસ્પિતાલની ઉપમા આપી છે. અન'તકાળથી આત્માને રાગ-દ્વેષ-ક્રોધ-માન-માયા-લાભ–વિષય પ્રત્યે આસક્તિ, માહ, મમતા, ઈત્યાદિ રોગો લાગુ પડયા છે. આ માનવભવ રૂપી હોસ્પિતાલમાં આવીને આ રોગા મટાડી શકાય છે. જો અહી આ રોગા ન મટયા તે માનવજીવનની ાસ્પિતાલમાં આવવાથી શુ' ? તક તે સુંદર મળી છે પણ આત્માને એ નથી સમજાતુ કે આ હાસ્પિતાલમાં આવ્યો છું. તે ખરાખર દવા અને પથ્યનુ' સેવન કરી મારા આત્માના રોગ મટાડુ: શું આ હોસ્પિતાલમાં પ્રવેશ તમને એમને એમ જ મળી ગયે છે ? ના....ના....એ માટે તે કેટલા પુણ્યરાશીની ક ́મત ચૂકવવી પડે છે.
દુનિયામાં કઈ સારામાં સારી હોસ્પિતાલમાં રહેવુ' હાય તા સેકડો, હજારો રૂપિયાના ખર્ચા કરવા પડે છે. એટલા ખર્ચો કર્યા પછી પણ જો પથ્ય ખરાખર પાળે ને દવા ખશખર લે તે નિરોગી થઈને બહાર નીકળે પણ જો દવાન ખાય, પથ્ય ન પાળે અને કોઈ ને કોઈ કુપથ્ય ખાધા કરે તે એક દિવસ તે મહારોગી બનવાને ને
Page #698
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
६४७ હાસ્પિતાલમાંથી ડીસમીસ થવાને. કેમ આ વાત સાચી છે ને? બસ, એ જ રીતે માનવભવમાં સમજવાનું છે. આત્માના રોગ મટાડવા દવા, પથ્ય ન પળાય અને કુપથ્યનું સેવન ચાલુ રાખે તે અંતે મહારોગી બનીને માનવભવમાંથી ડીસમીસ થઈને દુર્ગતિના દુઃખે ભેગવવા ચાલ્યા જવાનું. આત્માને રોગના જુથ એટલા બધા લાગુ પડયા છે કે જે વિચારતા પણ હૃદય કંપી જાય. તે રોગને દૂર કરવા માટે ક્ષમા, સરળતા, સમતા, નમ્રતા, સંતોષ, વિષ પ્રત્યે વિરાગભાવ, ચારિત્ર, અનાસક્તભાવ આદિ અકસીર દવાઓ છે. આ દવાઓનું પાન કરવાથી આત્મા નિરોગી અવસ્થાને પામી શકે છે. આ બધું માનવભવ રૂપી હેસ્પિતાલમાં થઈ શકે તેમ છે, માટે અમૂલ્ય તકને નિરર્થક ન ગુમાવતા આત્મસાધનામાં તેને સદુપયોગ કરો.
જેમણે આત્માની નિરોગી અવસ્થા પ્રાપ્ત કરવા સંયમ અંગીકાર કર્યો છે તેવા ચિત્તમુનિ અને બ્રહ્મદત્તની વાત ચાલે છે. તેમાં બ્રહ્મદત્ત ચક્રવતિ સમજે છે કે મેં પૂર્વભવમાં જમ્બર પુણ્ય કર્યા તેનું ફળ મને મળી ગયું. ચિત્તમુનિએ મારા જેવી સાધના કરી નથી. જે મારા જેવી સાધના કરી હોત તે શું એમને પણ મારા જેવા મહાન સુખ ન મળત! એમની સ્થિતિ આવી કંગાલ કેમ છે? સંપત્તિ, સુંદરી અને સૌદર્યના સુખમાં જે મસ્ત બન્યા છે ને જેને મોહને ન ચ છે એવા બ્રહ્મદત્ત ચક્રવતિ આત્મિક સુખના ભંડારને જોઈ શક્તા નથી. ભૌતિક સુખમાં આનંદ છે છે એમ માનીને ઉત્તમ માનવભવ ભૌતિક સુખમાં વેડફી રહ્યા છે.
જ્ઞાની આત્માઓ સંસારના સુખે વિષના કરા સમાન સમજીને છેડી દે છે. જેવી રીતે કિપાક વૃક્ષના ફળ આકર્ષક, મનોહર, મધુર અને સ્વાદિષ્ટ છે છતાં તેનું પરિણામ ભયંકર છે તે રીતે સંસારના સુખે દેખાવમાં સુંદર હોવા છતાં તેનું પરિણામ ભયંકર જાણીને મહાનપુરૂષે તેને છેડી દે છે. સંસારિક સુખે ગમે તેટલા મળે ને ગમે તેટલા ભગવે છતાં તૃપ્તિ થવાની નથી. જેમ સૂર્યમુખી કમળ સૂર્યને દેખીને ખીલે છે ત્યારે ભ્રમર એની ઉપર આવીને બેસે છે. કમળમાં મુગ્ધ બનેલે ભ્રમર સૂર્યોદયથી સૂર્યાસ્ત થવા આવે ત્યાં સુધી એને રસ ચૂસે છે ને એની સુંગધ લે છે છતાં તૃપ્તિ થતી નથી. છેવટે સાંજ પડતા હમણાં ઉડી જાઉ છું તેમ વિચારે છે પણ મેહ છેડીને ઉડી શકતો નથી ને અંતે મરણને શરણ થાય છે. આવી રીતે જે આત્માઓ સંસારના સુખમાં જીવનના અંત સુધી મુગ્ધ બનેલા રહે છે, જે સમજીને છોડતા નથી તે એક દિવસ પેલા ભ્રમરની જેમ અંતે મરણને શરણ થઈ દુર્ગતિમાં ચાલ્યા જાય છે, માટે સમજીને સાધના કરી લે.
ચિત્ત મુનિ ત્યાગી છે ને બ્રહ્મદત્ત ભેગી ભ્રમર છે. ચિત્તમુનિની એવી ભાવના કે ચક્રવતિ સંસારના સુખમાં, પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં ખેંચી ગયો છે તે હું એને સાચે માર્ગ સમજાવું. જે સમજીને છેડી દે તે એનું કલ્યાણ થાય. નહિતર એના
Page #699
--------------------------------------------------------------------------
________________
૪૮
શારદા સિદ્ધિ
માટે તે નરકના કારમા દુઃખા એના લલાટે લખાયા છે, કારણ કે ચક્રવતિ જો દીક્ષા લે તે દેવલાક કે મેાક્ષમાં જાય અને ચક્રવતિ પણું ન છેડે તેા નિયમા નરકમાં જાય. એટલે ચિત્તમુનિ સમજાવી રહ્યા છે ત્યારે માહાસક્ત બનેલા બ્રહ્મદત્ત કહે છે કે ચિત્તમુનિ ! તમને મારા જેવા સુખો કેમ નથી મળ્યા ? ત્યારે ચિત્તમુનિ કહે છે હે ચક્રવતિ સાંભળ.
सव्वं सुचिणं सफलं अत्थेहि कामेहि यं
नराणं, कडोण कम्माण न मेक्ख अस्थि । उत्तमेहिं आया ममं पुण फलोववे ॥ १० ॥
હે બ્રહ્મદત્ત ! તુ' મને કહે છે ને કે હું મુનિરાજ ! તમારા તપ અને સયમના ફળ મળ્યા નથી એટલે તમે સંસાર ત્યાગીને સાધુ બની ગયા છે. કડકડતી ઠં’ડીમાં પણ આવા જીણુ કપડા પહેરીને બેસી રહો છે, પગપાળા વિહાર કરો છે અને ઘરઘરમાં ફરી રોટીના ટુકડા ઉઘરાવીને તમારો નિર્વાહ કરો છે. ખંધુએ ! અજ્ઞાની જીવને સાધુની ભિક્ષાચરી એ ઘરઘરમાં ભીખ માંગીને ટુકડા ઉઘરાવવા જેવુ' લાગે છે. પણ જૈનના સાધુની ગૌચરી મહાન નિરાનુ કારણ છે. ભિખારીને ભીખ માંગવી પડે છે જયારે સતાને તે શ્રાવકો આદરમાનથી ખેલાવી સાધુને ખપતી ક'મતી ચીજ હોય તા પણ પ્રેમથી વહેારાવે છે. જૈન સા ગૃહસ્થને ઘેરથી આહાર પાણી લાવી ખાઈપીને તેમાં આસક્ત બનતા નથી પણ જ્ઞાન ધ્યાન આદિ ધર્મપ્રવૃત્તિમાં મસ્ત રહે છે. ધર્મારાધના કરવા માટે ને શરીરના નિર્વાહ કરવા માટે સતા આહાર કરે છે. તમે સાધુને સુપાત્ર દાન આપેા છે તે લઈને સાધુ કેટલા જીવાને અભયદાન અને કેટલા જીવેાને જ્ઞાનદાન આપે છે એટલે સુપાત્ર દાન તા મહાન શ્રેષ્ઠ છે, માટે કહ્યું છે કે
सुक्षेत्रे वापयेद् बीजं सुपात्रे दापयेध्घनम् ।
,
सुक्षेत्र च सुपात्रे च, क्षिप्रं नैव हि दुष्यति ।
સારા ક્ષેત્રમાં વાવેલું ખીજ કદી નષ્ટ થતું નથી અને સુપાત્રને આપેલુ દાન નષ્ટ થતું નથી આટલા માટે કહેવામાં આવ્યું છે કે સુક્ષેત્રમાં બીજ વાવે અને સુપાત્રને દાન આપે. સારી જમીનમાં વાવેલે એક કણ અનેક કણ આપે છે એવી રીતે સુપાત્રે આપેલું ઘેાડુ' દાન પણ મહાન કર્માંની નિરા કરાવે છે. અરે ! તીથ કર નામ કમ' પણ બંધાવે છે. તમે કેાઈના ઉપર ખુશ થઈને લાખ, બે લાખ કે દશ લાખ રૂપિયા આપી દો એમાં તમને એવા મહાન લાભ નહિ થાય કે કર્મીની નિરા નહિ થાય, પણ સુપાત્ર દાન દઈને તમારા હૈયામાં અલૌકિક હ થાય, અભિમાન ન આવે કે ખેદ ન થાય તેા જીવ તીથકર નામ કમ ખાંધે છે. વિચાર તે કરી કે કયાં તમારે આપેલા આહાર અથવા કોઈ વસ્તુ અને કયાં તીર્થંકર નામકર્મ ! આ દુનિયામાં તીથ કર પ્રભુથી તે ખીજું કોઈ શ્રેષ્ઠ નથી ને? આવી પદ્મવી દાનથી મળી
Page #700
--------------------------------------------------------------------------
________________
૬૪૯
સારા સિવિ
શકે છે. સુપાત્ર દાનનો મહિમા અપર'પાર છે, પણ અજ્ઞાની જીવા અભિમાનથી અસભ્ય ભાષા ખેલે છે પણ પાછળના પરિણામને વિચાર કરતા નથી.
ચિત્તમુનિ બ્રહ્મદત્તને કહે છે હે રાજન! સમસ્ત સુઉંદર રીતે આચરવામાં આવેલ તપ, સયમપાલન આદિ સઘળી રીતે સફળ બને છે. પોતે કરેલા કર્માંથી છૂટકારો થતા નથી. અર્થાત્ કરેલા કર્મોનું ફળ અવશ્ય મળે છે. એ કદી અફળ બનતા નથી. કમ એ પ્રકારના છે શુભ અને અશુભ. ચાહે તે કમ હોય પણ જીવને ભાગવ્યા વિના છૂટકારો થતા નથી. શુભ કમ એ સેનાની ખેડી છે ને અશુભ કમ એ લાખ*ડની એડી છે. મેાક્ષમાં જવા માટે તા અને પ્રકારના કર્માં ખપાવવા પડશે. શુભ કર્યાં કરતી વખતે ટુ' મહાન સુખી બનું એવી જ્ઞાની જીવા ઈચ્છા રાખતા નથી. એની તા એક જ ઈચ્છા હોય કે ભગવાન! સર્વ કર્માંને ખપાવીને હું જલ્દી મેાક્ષમાં જાઉં...! સ’સાર ત્યાગીને સાધુ બનેલા શિષ્ય પણ એના ગુરુના ચરણમાં સમપણ થઈ જાય છે તે ગુરૂના વિનય, વૈયાવચ્ચ, આજ્ઞાનું પાલન, સેવાભક્તિ કરે છે તેા એનુ એકજ લક્ષ હાય છે કે હું ભગવાન ! મારા કર્માંના કેમ જલ્દી ક્ષય થાય. તે ગુરૂ ભગવંતને એક જ વિનંતી કરે છે કે ગુરૂદેવ ! જલ્દી મારે મેક્ષ થાય એવી સેવાનું કાર્ય અમને કમાવે. આવા વિનયવંત શિષ્યોનુ' જલ્દી કલ્યાણ થાય છે. વિનય એ મેાક્ષનુ' ખીજ છે.
હરિભદ્ર' સૂરિશ્વરજીને એ શિષ્યો હતા. એકનુ નામ હંસ અને બીજાનું નામ પરમહંસ. આ બંને હિરભદ્ર સૂરિશ્વરના સ`સાર પક્ષે ભાણેજો થતા હતા. એમણે વૈરાગ્ય પામીને મામા મહારાજ પાસે દીક્ષા લીધી હતી. બંને ભાઈએ ગુરૂના ખૂબ વિનય કરતા, સેવાભક્તિ કરતા. ગુરૂની જીભ ક ને શિષ્યેાના પગ કરે. ગુરૂ બોલાવે ત્યાં તહેત કરીને ઉભા રહેતા. એવા વિનયવંત રત્ન જેવા શિષ્યો હતા. ગુરૂની સાનિધ્યમાં રહીને શાસ્ત્રાનુ' ઉડું જ્ઞાન મેળવ્યું. જ્ઞાન સાથે સ્વાધ્યાય, તપ વિગેરે ક્રિયાએ ખૂબ કરતા હતા. જૈન ધનુ' ઘણું જ્ઞાન મેળવ્યા પછી એમને બૌદ્ધ ધર્મનુ જ્ઞાન મેળવવાની ઈચ્છા થઈ. અન્યમતનુ' જ્ઞાન મેળવ્યુ` હેાય તે કયારેક અન્ય દની સામે વિવાદ કરવાના પ્રસંગ આવે તે વાંધે ન આવે. આમ વિચાર કરીને હસ અને પરમહંસ બંને ભાઈઓએ ગુરૂદેવ પાસે જઈ બૌદ્ધ મતના અભ્યાસ કરવા માટે બૌધ્ધના મઠમાં જઈને ગુપ્ત રીતે રહેવાની આજ્ઞા માંગી પણુ ગુરૂને એમાં પરિણામ સારુ' આવે તેવુ' દેખાયુ' નહિ અને બીજી તરફ શિષ્યાની તીવ્ર ભાવના છે એટલે ના પાડીશ તા પણ રહેવાના નથી તેથી ગુરૂ મૌન રહ્યા.
હુંસ અને પરહ'સ બંને ખૂબ વિચક્ષણ અને વિનયવત હતા. ગુરૂની આજ્ઞા એ જ અમારો શ્વાસ અને એ જ પ્રાણુ એમ સમજનારા આજે જ્ઞાન મેળવવાના મેહમાં ભૂલ્યા. ગુરૂના આશિષ ન મળ્યા તે પણ એ અને વિનય ચૂકીને વેશપલ્ટો કરીને ઔધના મઠમાં જઈને રહ્યા, અને બૌઘ્ધ મતના અભ્યાસ શરૂ કર્યાં. બુદ્ધિ મૂળ-તીત્ર
શ, ૮૨
Page #701
--------------------------------------------------------------------------
________________
૫૦
શારદા સિમિત હતી એટલે થોડા સમયમાં ઘણું જ્ઞાન મેળવી લીધું. એક વખત બૌધ્ધાચાય જૈન મતનું ખંડન કેવી રીતે થાય એની યુક્તિએ સમજાવતા હતા. તે વખતે હુંસ અને પરમહંસ મુનિએ એ યુક્તિની નબળી કડીએ નાંધવાનુ ગુપ્ત રીતે શરૂ કર્યું. કાગળની ચખરકી ઉપર આ નોંધ કરી પણ કમનસીબે એ ચબરી આડી અવળી મૂકાઈ જવાથી એક બૌદ્ધ વિદ્યાર્થીના હાથમાં આવી ગઈ. એણે લઈ ને બૌધાચાય ને આપી. આ ચમરકીના લખાણ ઉપરથી આચાર્ય અનુમાન કરી લીધું કે નક્કી આ મઢમાં ગુપ્ત વેષે જૈનના અનુયાયી આવ્યા હાવા જોઈ એ. આટલા વિદ્યાથી એમાં જૈન કાણુ છે એની ખાત્રી કરવા માટે એમણે મેડી રાત્રે વિદ્યાથી એના ખ'ડમાં છત ઉપરથી ઘડા ગબડાવ્યા. એકાએક ધડાકા થા એટલે ઔધ વિદ્યાથી એના મુખમાંથી શબ્દો નીકળ્યા કે “ બુધ' શરણં ગચ્છામિ, ” ત્યારે હુ`સ અને પરમહુ`સના મુખમાંથી “ નમે અરિહંતાણુ ” શબ્દો નીકળ્યા, એટલે બૌધાચા ને ખાત્રી થઈ ગઈ કે નક્કી આ જૈન છે.
""
ફ્રીને વધુ ચાકસાઈ કરવા માટે બીજી પરીક્ષા કરી, તેમાં હંસ અને પરમહ’સને લાગ્યું' કે નક્કી અમારી પરીક્ષા છે તેથી બંને જલ્દી પાછલા બારણેથી નાસી છૂટયા. બૌધ્ધોએ એમના પીછો પકડયા. આ બંને ભાઈ એ ઘણુ* દોડયા પણ 'સમુનિ પકડાઈ ગયા અને પ્રૌધોએ એમનુ” કરપીણ રીતે ખૂન કરી નાંખ્યું. પરમહુ'સમુનિ શૂરપાળ રાજા પાસે પઢોંચી ગયા. બૌધ્ધો શોધતા શોધતા ત્યાં પહોંચી ગયા. બૌોધએ શૂરપાળ રાજાને પરમહંસને પોતાને સાંપી દેવાનુ કહ્યુ ત્યારે શૂરપાળ રાજાએ કહ્યું કે એ મુનેિ મારા શરણે છે. મારુ' એમને અભય વચન છે, માટે તમે ચાલ્યા જાએ, એટલે ઔધો નિરાશ થઈને પોતાના મડ તરફ ચાલ્યા ગયા, પછી રાજાના ઈશારાથી પરમહુસ મુનિ તક જોઈને ત્યાંથી નીકળી ગયા. આ સમયે એમના ગુરૂ હરિભદ્રસૂરિ ચિંતાડમાં બિરાજતા હતા. ભય ભરેલા વાતાવરણમાં પરમહંસ મુનિ ગુરૂદેવ પાસે પહેાંચ્યા. આવીને ગુરૂના ચરણમાં પડીને સઘળી વાત કહી. કહેતા કહેતા તે પરમહંસ મુનિની આંખમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. તે રડતા રડતા કહે છે ગુરૂદેવ ! આપની આજ્ઞા વિના, આપની આશિષ લીધા વિના આપની આજ્ઞાનુ' ઉલ્લંઘન કરીને અમે ઉપરવટ થઈને અભ્યાસ કરવા ગયા તેના જ આ કરૂણ અંજામ આવ્યો છે. પેાતાના સગા ભાઈ હું સમુનિનું જીવન આ રીતે ખતમ થયુ' એમ કહીને પાતે અવિનય કર્યા બદલ ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડીને ગુરૂની માફી માંગી કે ગુરૂદેવ! હવે કદી આવુ' નહિ કરું.... અવિનયની જે ભૂલ થઈ ગઈ તે થઈ ગઈ પણ મારો ભાઈ તે મે' ગુમાવી દીધા ને! એના તેમના દિલમાં કારમો આઘાત હતા.
હરિભદ્રસૂરિને પણ આવા રત્ન જેવા શિષ્ય ગુમાવ્યા તેને સખત આધાત લાગ્યા. પરમડુ સમુનિની વ્યથાને તા કેાઈ પાર જ ન હતા. એ તે જાણે પોતાના ગુરૂને આ દુઃખદ સમાચાર આપવા અને પોતાના ભૂલની માફી માંગવા જ આ
Page #702
--------------------------------------------------------------------------
________________
શારદા સિદિ
પ
દેહમાં હંસલા ટકી રહ્યો હાય એમ ગુરૂદેવના ખેાળામાં માથુ‘મૂકી રડતાં રડતાં જ પરમ'સમુનિએ પ્રાણ છોડી દીધા. હરિભદ્રસૂરિને માટે તા જાણે ઘા ઉપર મીઠુ` ભભરાવ્યુ` હાય એવા આઘાત લાગ્યા. અહા ! ભવિષ્યમાં શાસનના સ્થંભ બનનારા, જિનશાસનને ઉજ્જવળ કરનારા એવા મારા શિષ્ય રત્ના આમ ચાલ્યા ગયા! આવા વિચારે એમનુ મન બેચેન બની ગયું. એક દિવસ શાસનદેવીએ હરિભદ્રસૂરિને કહ્યું કે વિદ્વાન શિષ્યોના વિરહની વ્યથાને શાંત કરો.” આપ તે। મહાજ્ઞાની છે. આપને શું કહુ? પણ આપને એક વાત જણાવી દઉ' કે આપના ભાગ્યમાં હવે કોઈ શિષ્ય પ્રાપ્તિ નથી. આ વિરહ વ્યથાને શાંત કરવા માટે આપ નવા નવા ગ્રંથાના નિર્માણ રૂપ સ્વાધ્યાયમાં લાગી જાએ તે આપને ખૂબ શાંતિ મળશે, ત્યાર પછી હરિભદ્રસૂરિજીએ ઘણાં ગ્રંથા રચ્યા છે. એમ કરવાથી એમના આત્માને પરમ શાંતિ મળી.
''
ચિત્તમુનિ બ્રહ્મદત્ત ચક્રવતિને કહે છે હે રાજન્! તુ' જેમાં સુખ માને છે એ સુખ સાચું સુખ નથી. સંસારના કણ જેટલા સુખની પાછળ મણ દુ:ખાની ફાજ દોડતી આવે છે. એટલે કે સ'સારના પ્રત્યેક સુખની પાછળ દુ:ખ હાય છે. જેવી રીતે વરસાદની પાછળ કાદવ, ગુલાબની પાછળ કાંટા, પાણી હોય ત્યાં શેવાળ હાય છે, તેવી રીતે સંસારમાં એક સુખની પાછળ દુઃખ ડોકિયા કરતું હોય છે. સંસારનું સુખ તુચ્છ ને ક્ષણિક છે. આવા સુખમાં ઉન્મત્ત બનીને તું મને કહે છે કે તમને મારા જેવું સુખ નથી મળ્યું? તમારી કરણીનુ ફળ કયાં ગયું કે તમારે સાધુપણું લેવુ પડયું ? તા સાંભળ. મને સુખ ન્હોતુ. મળ્યુ. એટલે હુ' સાધુ બન્યા છુ' એમ નથી. જીવે જે કર્યાં કર્યાં છે તે ભેગળ્યા વિના. ત્રણ કાળમાં મેક્ષ થતા નથી. એક સંસ્કૃત શ્ર્લાકમાં પણ કહ્યું છે કે
ये नास्ति, कल्पकेोटि शतैरपि । अवश्यमेव मेातव्यं कृत कर्म शुभाशुभम् ॥
કરેલા કર્મો કદી પણ કરાડો શત કલ્પકાળમાં પણ ક્ષય પામતા નથી. ચાહે તે શુભ હાય કે અશુભ, એનું ફળ તા અવશ્ય જીવને ભાગવવું પડે છે, માટે હે ચક્રવતિ ! આવા મમં પુળ હોવેવ । મારે આત્મા પણ ઉત્તમ દ્રવ્ય કામ રૂપ અથવા જન પ્રાનીય રૂપ શબ્દાર્દિકાના ભાગ દ્વારા પુણ્ય ક્ળાથી યુકત છે. શુભ અશુભ કર્યા ગત કાળમાં, ન છૂટકે બધુ ભાગવ્યા વિના, ફળ સુપુણ્ય તણાં મુજને મળ્યા, સુખ વિલાસની ઉણપ ના રૃપ. બ્રહ્મદત્ત ચક્રવતિને સમજાવવાના શુભ આશયથી ચિત્તમુનિએ કહ્યું હે કરેલા શુભ અશુભ કર્મોનું ફળ જીવને પાતાને ભાગવવું પડે છે. શુભ કર્મોના સંચય કર્યાં હાય તે સુખ અને અશુભ કર્મોના સંચય કર્યાં હોય તો દુઃખ ભોગવવું પડે છે પણ કરેલા કમેમાં ભાગળ્યા વિના જીવના છૂટકારો નથી. આ એક અટલ સિદ્ધાંત
રાજન્ !
Page #703
--------------------------------------------------------------------------
________________
કપર
શારદા સિિ
આઘાત ’” :– વિજયસેન કયાં ગયા છે ? ત્યારે કુમારે
છે. આ સિદ્ધાંત અનુસર મને પણ મારા શુભ કર્મના ફળ સ્વરૂપે ઉત્કૃષ્ટ અથ, કામ, પાંચ ઈન્દ્રિયોના મહાન સુખા, વૈભવવિલાસ બધુ જ મળ્યું હતું, તેથી તમે તમારા મનમાં એવા વિચાર ન કરશે કે આ ભિક્ષુએ પૂર્વે કરેલા તપ આદિ સુકૃત્યા નિષ્ફળ છે. હુ' તારા જેવા ચક્રવર્તિ નથી બન્યા પણ મને સંસારમાં એક પણ સુખની ઉણપ ન હતી. સ'સારના તમામ સુખા મારી પાસે ઉપસ્થિત હતા માટે એમ ન માનશે। કે સાધુ પાસે પહેલાં કઈ નહેાતુ' એટલે સ'સાર છેડયા છે. મને કેવા સુખ મળ્યા હતા તે હું તને કહુ છુ' સાંભળ. હવે ચિત્તમુનિ બ્રહ્મદત્ત ચક્રવતિને પોતાને કેવા સુખા મળ્યા હતા તે વાત કહેશે તેના ભાવ અવસરે, ચરિત્ર “કરૂણૢ કથની સાંભળતા લાગેલો રાજાએ દેવસેન અને કેતુસેનને પૂછ્યુ કે બેટા ! તારી આ કહ્યુ' નગરશેઠને ઘેર લગ્ન છે એટલે એને ત્યાં ખૂબ કામ છે. શેઠ મારી ખાને ત્રણ દિવસથી ઘેર આવવા દેતા નથી. શેઠને ઘેર ઘર સાફસૂફી કરવાનું', વાસણ ઉટકવાના, કપડાં ધોવાના, બજાર માંથી માલસામાન લાવવાનુ', આવુ' મજુરીનુ' કામ કરી કરીને મારી ખા અધમૂ થઈ ગઈ છે, અને અમને પણ ત્રણ દિવસથી ખાવાનું મળ્યું નથી. એમ કહીને બાળકા રડવા લાગ્યા. ભીમસેન પણ પત્નીના દુઃખની વાત સાંભળીને રડવા લાગ્યુંા. ભીમસેનને સમજાવીને છાના રાખીને વિજયસેને બાળકોના સામુ જોઈ ને કહ્યુ' બેટા ! હવે તારી ખાને કામ નહિ કરવુ પડે હાં....અને તમને પણ દુઃખ નહિ પડે. ચાલે, આપણે સૌએ રાજમહેલમાં જવાનુ` છે. ત્યાં તમે ખાજો, રમજો, સારા સારા કપડા પહેરો, અને લીલા લ્હેર કરો. એમ કહીને રડતા છાના રાખ્યા, ત્યારે ભૂખ્યા કેતુસેને કહ્યુ' હે' પિતાજી ! હવે અમને ખૂબ ખાવાનું મળશે ને ? નિર્દોષ બાળકોની ખાવા માટે કાકલુદી ભરી કામળ ભાષા સાંભળીને વિજયસેનનુ હૈયુ' ચીરાઈ ગયુ.. ખરેખર ! આમાં દોષ તા મારો જ છે ને ? મેં રાજા બનીને કોઈ દુઃખીની સંભાળ ન લીધી ત્યારે આ બાળકાની અને સુશીલા રાણીની આ દશા થઈ ને ? મારા જ ગામમાં મારી સાળી, સાઢુભાઈ અને આ કુમળા બાલુડાઓને આવા કારમા દુઃખ ભોગવવા પડયા ને ? આ બાલુડા ખાવા માટે કેવા ટળવળે છે! ધિક્કાર છે મારા રાજવીપણાને! આમ કહીને પોતાની ભૂલના પશ્ચાતાપ કરે છે ત્યાં દેવસેન–કેતુસેને પૂછ્યુ' હે પિતાજી ! આ કાણુ છે ને એ આપણને કયાં તેડી જાય છે?
-:
ભીમસેને કહ્યુ... બેટા ! એ આ નગરના મહારાજા છે. તેઓ આપણને એમને ત્યાં લઈ જવા માટે તેડવા આવ્યા છે. વધુ કહું તે એ તમારા માસા છે. હે....અમારા માસા છે ? આ જાણીને કુમારો આન ંદમાં આવી ગયા ને હસતા હસતા વિજયસેનને ભેટી પડયા. વિજયસેને પણ એમને વહાલથી પપાળ્યા ને "ચકી લીધા, ત્યારે બાળકો કહે છે માસા ! તમે અમને લેવા કેમ ન સાન્યા ? અમને બહુ દુઃખ પડયું. માસા !
Page #704
--------------------------------------------------------------------------
________________
બાદો સિદ્ધિ તમે કયાં ગયા હતા બાળકની કરૂણ કથની સાંભળતા વિજયસેનનું હૃદય ચીરાઈ જવા લાગ્યું પણ હવે શું થાય? મૌનપણે સાંભળતા કેતુસેનને તેડી લીધું અને દેવસેને ભીમસેનની આંગળી પકડી. સૌ હવે નગર તરફ ચાલવા લાગ્યા. '
“બહેનને મળવા ઉત્સુક બનેલી સુલોચના” :- જતાં જતાં વિજ્યસેને સુભટને આજ્ઞા ફરમાવી કે જાઓ, મહારાણીને સમાચાર આપો કે તમારા બહેન, બનેવી અને બાળકે આ નગરમાં પધાર્યા છે અને તેઓ રાજમહેલમાં આવી રહ્યા છે. બીજા સુભટને આજ્ઞા કરી કે તમે નગરશેઠની હવેલીએ જાઓ ને ત્યાં જઈ રાણી સુશીલાદેવીને આ શુભ સમાચાર આપે ને તેઓને અત્યંત આદરભાવથી રાજમહેલમાં તેડી લાવે. આજ્ઞાનું પાલન કરવા માટે બંને સુભટો રવાના થઈ ગયા. નગરના મહારાજા, એમના સાઢુભાઈ અને બે બાળકને લઈને નગરમાં થઈ પગપાળા ચાલતા રાજમહેલ તરફ પધારે છે. આ વાત કઈ છાની રહે? જોતજોતામાં તે વાત આખા નગરમાં પ્રસરી ગઈ. સુભટે ઉતાવળા જઈને મહારાણી સુચનાને મંગલ સમાચારની વધામણી આપી, એટલે તરત જ પિતાની મેટી બહેનને મળવા માટે પાલખીમાં બેસીને નગરમાં આવી. ત્યાં જ તેને વિજ્યસેનના સુભટો મળ્યા. તેમણે કહ્યું સુશીલારાણી નગરશેઠની હવેલીએ કામ કરે છે એટલે રાણીએ પાલખીને નગરશેઠની હવેલી તરફ લેવડાવી.
કોઈએ નગરશેઠને સમાચાર આપ્યા કે તમારે ત્યાં રાણીસાહેબ આવે છે. હવે આ તમારું આવી બન્યું સમજી લેજે. શેઠ-શેઠાણને તે બિંચારાને વાતમાં કંઈ સમજાયું નહિ. અમારો શું ગુને છે, વાંક છે કે આવી બન્યું! એમના તે હાજા ગગડી ગયા. ત્યાં તે સુચના રાણી પાલખીમાંથી ઉતરીને હવેલીએ આવ્યા. મહારાણી સુચનાને પિતાની હવેલીએ આવેલા જોઈને શેઠ-શેઠાણ હાંફળા ફાંફળા થઈ ગયા. એમના સત્કાર માટે હાથ જોડીને ઉભા રહ્યા અને અત્યંત આદરભાવથી સુચના રાણીને પિતાની હવેલીમાં લાવ્યા ને બોલ્યા રાણી મા ! આજે આપ અમારે ઘેર પધાર્યા. ધન્ય ઘડી ને ધન્ય ભાગ્ય અમારા કે અમારું ઘર પાવન થયું પણ જે સંદેશ મોકલ્યો હોત તે હું પિતે આપની સેવામાં હાજર થાત. આપે શા માટે આટલે શ્રમ વે? એમ કહીને નગરશેઠે વિનય કર્યો.
“બેસતમ કામ કરતી સુશીલા” – શેઠના આંગણમાં માણસે સમાતા નથી. શેરબકોર મચી ગયો છે, પણ બિચારી સુશીલા તે ઘરનું કામ કરી રહી છે. એને આ વાતની કંઈ ખબર નથી કે હવે મારા પાપ પૂરા થયા છે ને પુણ્યને ઉદય જાગે છે, એટલે મને તેડવા માટે મારી બહેન જાતે આવી છે. એ તે આ નગરશેઠની હવેલીએ કાળી મજુરી કરે છે. ત્રણ ત્રણ દિવસથી પિતાના વહાલસોયા લાલને જોયા છે નથી. તે શેઠ શેઠાણીને કહેતી કે મને થોડી વાર ઘેર જવા દે. મારા બાલુડા ભૂખ્યા તરસ્યા હશે. એમની ખબર લઈને આવું છું. ત્યારે શેઠ શેઠાણી કહેતા કે જે તારે
Page #705
--------------------------------------------------------------------------
________________
(૫૪
શારદા સિદિ
જવુ' હાય તો જા, પછી અહીં આવીશ નહિ, ત્યારે બિચારી સુશીલા એમ વિચાર કરતી કે રોજના રૂપિયા લેખે મહિના કામ કરીશ તા ૬૦ રૂપિયા મળશે ને લગ્ન આવશે એટલે સારુ ખાવાનું મળશે તે મારા બાલુડા રાજી થશે ને જો જઈશ તે મને શેઠ નાકરી રાખશે નહિ, એટલે બધુ' સહન કરતી હતી. હજી થોડી વાર પહેલાં લગ્નમાં મોહનથાળ, મેસૂબ, મગસ બધી મીઠાઈ એ બનાવવા માટે ચણાની દાળ દળીને ઉઠી હતી એટલે પરસેવે રેબઝેબ થઈ ગઈ હતી. ખૂબ થાકી ગઈ હતી તેથી સ્હેજ વિસામે ખાવા એઠી ત્યાં તે શેઠાણીએ ધમકાવી નાંખી કે શુ બેસી રહી છે? ઘેર લગ્ન આવે છે ને તારે આરામ કરવા છે? ઉઠે, આ એંઠવાડ કાઢી નાંખ, એટલે બિચારી સુશીલા વાસણ ઉટકતી હતી.
··66
99
:~ આ
સુલેચના રાણીએ નગરશેઠને કડકાઈથી પ્રશ્ન કર્યા કે આપને ત્યાં સુશીલા નામે કોઈ સ્ત્રી કામ કરે છે? નગરશેઠે કહ્યુ. હા. આપને એનું શું કામ છે ? રાણીએ કહ્યુ મારે એનુ કામ છે. શેઠે કહ્યુ કે છેલ્લા એક મહિનાથી એ સ્ત્રી મારી હવેલીની સાસુફીનુ કામ કરે છે, વાસણ ઉટકે છે, કપડા ધાવે છે ને અમારી દીકરીના લગ્ન આવે છે એટલે લગ્નનું કામકાજ પણ એ કરે છે. ખાઈ ઘણી ભલી છે. કેાઈ ઉંચા ખાનદાન કુળની હાય એમ લાગે છે, પણ કર્મીના ઉદયથી આ દશા ભગવી રહી છે. મહિનાથી અમારે ત્યાં આવે છે. પણ હજુ મે' એનુ મુખ જોયું નથી. એવી મર્યાદાવાળી છે. સુશીલાનુ દુઃખ જોતા ચોધારા આંસુએ રડતી સુલોચના વાત સાંભળીને સુલેાચનાનું હૃદય ચીરાઈ ગયું. અહા! મારી મોટી બહેનની આ દશા ! હું રાજરાણીનું સુખ ભોગવું ને એ ઘરઘરના વાસણ ઉટકે! કપડા ધાવે ને દળણાં દળે! એ બિચારી કેવા દુઃખા ભગવી રહી છે! એ વિચારે રાણીની આંખેા આંસુથી છલકાઈ ગઈ. આ જોઈને શેઠ શેઠાણીના મનમાં થયું કે રાણીજી શા માટે રડતા હશે ? શેઠાણીએ પૂછ્યું. આપ કેમ રડેા છે ? શુ' એ દાસીએ તમારું કઈ ખરાબ કયુ છે ? એને કયાં ખબર છે કે આ રાણીની બહેન છે. સુલેાચનાએ કહ્યુ' શેઠ! તમે મને જલ્દી એની પાસે લઈ જાઓ. એટલે નગરશેઠ સુલાચનાને જ્યાં સુશીલા વાસણ ઉટકતી હતી ત્યાં લઈ ગયા. સુશીલા બિચારી નીચું જોઈને વાસણ ઉટકતી હતી. શરીર પરસેવાથી રેખઝેબ થઈ ગયુ હતું. સુશીલાને જોતાં જ સુલેચનાએ દોટ મૂકી ને માટેથી બોલી
એ મેાટી બહેન....મોટીબહેન....આ સાંભળતા સુશીલા ચમકી, કારણ કે ઉજ્જૈનીનુ રાજ્ય છેાડચા પછી અત્યાર સુધીમાં મેટીબહેન કહીને કોઈ ખાલાવનાર ન હતુ. ચુ' જોયું તેા પેાતાની નાની બહેન સુલેચના આવે છે, તેથી સુશીલા એકદમ ઉભી થઈ ગઈ. ત્યાં તે સુલેાચના આવીને માટી બહેનને ભેટી પડી, અને બહેનની આ દશા જોઈ ને એ ચેાધાર આંસુએ રડવા લાગી. બંને બહેનો એકબીજાને ભેટી પડી છે. હવે શું ખનશે તેના ભાવ અવસરે.
**
8
$3
Page #706
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન નં. ૬૭ આ સુદ ને બુધવાર
તા. ૨૬-૯-૭૯ તૃપ્તિના ઘરમાં આવવા શું કરશે?” સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓને બહેને! જગતના છના કલ્યાણ માટે જ્ઞાનીઓએ આગમ વાણી પ્રકાશી. આગમની વાણી વિકૃતિને દૂર કરી સંસ્કૃતિના સરળ માર્ગે લઈ જનારી છે. આજે જ્યાં જુઓ ત્યાં આર્ય સંસ્કૃતિનું પતન થઈ રહ્યું છે. આ સંસ્કૃતિના પતનકાળમાં એનું સંરક્ષણ કરવાના પ્રયત્ન આયે દેશમાં થયેલા મહાપુરૂષ અને એમને અનુસરનારા આર્ય લેકે કરતા આવ્યા છે. આજના લેકોને મૂળમાં એ સમજાવવાની જરૂર છે કે પૂર્વે આત્માના સ્થાનની ઉચ્ચ શ્રદ્ધાના કાળમાં જે આબાદી, સુખશાંતિ અને માનવતા ખીલેલી હતી તે આજે કયાં દેખાય છે? જો માનવના દિલમાં ષસ્થાનની શ્રદધાને દિપક જલશે તે એને ઉદધાર થશે અને તે જ સુખ, શાંતિ, આબાદી અને માનવતાને ચાંદ સેળે કળાએ ખીલી ઉઠશે. આત્મા છે, તે નિત્ય છે, એણે કરેલા કર્મના ફળ ભેગવવા પડે છે. આ વાત જે લક્ષમાં ન હોય તે એ સંસ્કૃતિનું જીવન કયાંથી જીવી શકે? કારણ કે આ દુનિયા તે પ્રત્યક્ષમાં ધન, સત્તા અને સન્માન બતાવે છે તેથી એને મેહ કેણ છેડી શકે? જેને ષસ્થાનની પાકી શ્રદ્ધા થાય તેને એમ સમજાય કે જે હું મોહનીયાદિ કર્મના બંધને ઉભા રાખીશ તે એના ભયંકર કટુફળ મારે પિતાને ભેગવવા પડશે, માટે અહીં આત્માના બંધને મારે તેડી નાંખવા જોઈએ નહિતર ભાવિ અસંખ્યકાળ ભટકવું પડશે. આત્માના બંધન કેમ તૂટે અને આત્માને અનંતકાળ કેમ રખડવું ન પડે તેવું પ્રત્યક્ષ સમજાવનાર આ કાળમાં અરિહંત ભગવાન કે કેવળી ભગવાનને વેગ આપણને મળ્યો નથી. અરે ! મન:પર્યવજ્ઞાની કે અવધિજ્ઞાની સંતે પણ આપણી સમક્ષ ઉપસ્થિત નથી, એટલે કઈ બાબતમાં આપણને સંશય થાય તે એનું નિવારણ કરનાર કોઈ નથી, છતાં એટલું આપણું સદ્ભાગ્ય જરૂર છે કે આલંબન રૂપે આપણને તીર્થકર ભગવાનની વાણી સાંભળવાને સુયોગ મળ્યો છે. તીર્થકર ભગવાનની વાણી કેવી અપૂર્વ છે. તેમની વાણીના પ્રભાવે માનવના જીવનમાં કેટલે પલટો થાય છે ! જુઓ.
ભરત ચક્રવતિએ રાજ્ય ઉપર પિતાની હકૂમત ચલાવી ત્યારે ૯૮ નાના ભાઈએ કોધથી ધમધમી ઉઠ્યા ત્યારે ભગવાન 2ષભદેવે એમને શું ઉપદેશ આપ્યો આ વાત ખૂબ જાણવા જેવી, સમજવા જેવી અને વિચારવા જેવી છે.
“ભગવાન ગષભદેવ પાસે ફરિયાદ કરતા અકુણું પુછો”: 2ષભદેવ ભગવાને પિતાના બધા પુત્રોને રાજયનો હિસ્સો વહેંચી આપીને દીક્ષા લીધી, ત્યાર પછી ભરત મહારાજાની આયુધશાળામાં ચક્ર રત્ન ઉત્પન્ન થયું, પછી અનુક્રમે ચૌદ રતને,
Page #707
--------------------------------------------------------------------------
________________
'૬૫૬
શારદા સિદ્ધિ નવનિધિ બધું મળ્યું અને છ ખંડ સાધીને આવ્યા પછી ભરત મહારાજાને સંપૂર્ણ ચક્રવતિ બનવું છે એટલે પિતાના ૯૮ નાના ભાઈ અને પિતાની આજ્ઞા માની લેવા દૂત મારફત સમાચાર કહેવડાવ્યા, ત્યારે નાના અઠ્ઠાણુએ ભાઈઓ ભરત મહારાજા પર ગુસ્સે થઈ ગયા ને કહેવા લાગ્યા શું, બધા રાજય ઉપર એમની જ સત્તા છે? આ તે પિતાજીએ રાજ્ય આપ્યું છે. એને આટલી બધી ખુમારી છે કે પિતાજીએ આપણને આપેલું રાજ્ય પણ પડાવી લેવા ઈચ્છે છે? એ એક છે તે આપણે અઠ્ઠાણું છીએ. એવી એની આજ્ઞા અમારે સ્વીકારવી નથી. અમે એની સામે લડાઈ કરીશું પણ લડાઈ કરતા પહેલાં આપણે પિતા ઋષભદેવ ભગવાનને વાત જણાવી દઈએ. એ શું કહે છે તે જોઈએ, પછી વાત. અઠ્ઠાણુંએ ભાઈએ ઝષભદેવ ભગવાન પાસે ઉપડ્યા. જઈને કહે છે પિતાજી! આપે અમને રાજ્ય આપ્યા તે લઈને સંતેષથી અમે રાજ્ય કરીએ છીએ, પણ મોટાભાઈ ભરત લેભી બનીને આખા જગતને દબાવી આવ્યો. હજુ પણ એને લેભ મટયો નથી. તે અમને કહે છે, કે તમે મારા ગુલામ બને. તે બેલે પિતાજી! હવે અમે એને બતાવી આપીએ ને? ભગવાન આ બાબતમાં શું કહે ? વીતરાગ પ્રભુ તે આરંભ સમારંભ અને જીવહિંસાની વાતમાં રસ લે ખરા ? “ના”. પિતાની પાસે ન્યાય કરાવવા આવેલા ૯૮ પુત્રોને વીતરાગ પરમાત્માએ શું આપ્યું? શું શીખવ્યું? તે સાંભળે.
ભગવાન ઋષભદેવની મીઠી ટકેર :- અઠ્ઠાણું પુત્રે ભગવાનને વંદન કરી પિતાની વાતની રજુઆત કરીને પ્રખદામાં બેસી ગયા. ત્રાષભદેવ ભગવાન તે સર્વજ્ઞ હતા. આ નિમિત્તે શું લાભ થવાને છે તે બધું જાણતા હતા. એટલે એમણે તે જે ઔષધની જરૂર હતી તે પીરસવા માંડવું. જ્યાં કપાયેના ઝેર ઉભરાઈ રહ્યા હતા ત્યાં ઉપશમ રસના-વૈરાગ્યનાં ઝરણા વહેતા કરી દીધા. અમૂલ્ય ઉપદેશ આપતા ભગવાને કહ્યું કે હે રાંકડા છો ! તમે ભરતને દુશ્મન સમજે છે ? દુશમન તે તમારી અંદર બેઠેલા છે. ક્રોધ-માન-માયા-લભ-મહમદ-મત્સર–રાગ દ્વેષ વિગેરે આત્માના ખરા દુશ્મને છે. અનંતકાળ ભવચક્રમાં ભટકાવનાર છે. એમને જ ઉખેડી નાંખે છે. ભરતને શું બતાવી આપવું છે? ભરતને જીતવા જશે તે તમારા અંદર બેઠેલા દુશ્મને વધુ બળવાન બનશે. પણ ભગવાન ! એ અમારું રાજ્ય લઈ લે છે. અરે ! તમે વિચાર તો કરે. રાજ્ય કોનું? આ ધરતી કોઈની થઈ છે? આ ધરતી તમને હસી રહી છે કે તમે તેના ઉપર મમત્વ કરો છે? કંઈકને મેં રવાના કર્યા છતાં હું તે અહીં જ છું અને તમને પણ એક દિવસ રવાના કરવાની છું. ફોગટ ફાંફાં શા માટે મારો છે ? બેલે, આ જમીન, શાન્ય તમારી સાથે આવવાનું છે?, અઠ્ઠ. ભાઈએએ જવાબ આપે કે “ના.” તે પછી શાના ઉપર મમતા કરી છે? અષભદેવ ભગવાને એમને વૈરાગ્યથી ભરપૂર.ઉપદેશ આપ્યો ને સાથે એક અંગારક નામના વહેપારીનું દષ્ટાંત આપ્યું.
Page #708
--------------------------------------------------------------------------
________________
stો મિત્તિ
અંગારક નામે કલસાને મેટો જમ્બરે વહેપારી હતે. એ લાકડા બનાવીને કલસા બનાવતું હતું, તેથી એનું નામ અંગારક હતું. એક વખત અંગારક વહેપારી કેલસા બનાવવા ગયો. સાથે પાણીના મોટા મોટા પીપ ભરીને ગયો હતે. લાકડા સળગાવ્યા ને કામ શરૂ થયું. બપોરને સમયે થયો. સૂર્ય માથે આવ્યો એટલે ગરમી તે એકદમ વધી ગઈ. પાણી સાથે લાવ્યા હતા તે અંગારા ઠારવામાં, શરીરે છાંટવામાં, પીવામાં, ધરતી ઠંડી કરવામાં, વપરાઈ ગયું એટલે તે પાણીની તપાસ કરવા લાગ્યો. પણ એટલામાં તે પાણી કયાંય દેખાતું નથી એટલે એ દૂર દૂર સુધી પાણીની તપાસ કરવા ઉપડયો. એને એટલી બધી તરસ લાગી હતી કે પાણી માટે દેડ્યો ખરો પણ સખત ગરમી અને અસહ્ય તરસના કારણે કંઠ સૂકાવા લાગ્યો. ચકકર આવી ગયા એટલે એક વૃક્ષની શીતળ છાયામાં આવ્યો. ત્યાં એને મૂછ આવી ગઈ તેથી એ ત્યાં ઢળી પડયો. મૂછગત અવસ્થામાં એને પાણીનું સ્વપ્ન આવ્યું. -
બંધુઓ! મોટા ભાગે તમને સ્વપ્ના શેના આવે છે? આ દિવસે જેની રટણ કરતા છે, જેની હૈયાળી કરી હોય તેના જ સ્વપ્ના આવે ને? આટલા બધા બેઠા છો એમાંથી કોઈને એવું સ્વપ્ન કદી આવ્યું છે ખરું કે હું મહાવિદેહ ક્ષેત્રમાં પહોંચી ગયે, મેં સીમંધર ભગવાનના દર્શન કર્યા, એમની મીઠી ને મધુરી દેશના સાંભળી મને વૈરાગ્ય આવે ને મેં દીક્ષા લઈ લીધી. (હસાહસ) બોલે, કદી આવું સ્વપ્ન આવે છે ખરું? ક્યાંથી આવે ? આખે દિવસ મનમાં સંસારના રાગની રામાયણ કરી હોય ત્યાં આવા ઉત્તમ સ્વપ્ના કયાંથી આવે ? ઘરની ને દુકાનની વાત છેડી દો પણ અહીં ધર્મસ્થાનકમાં આવીને મઢ મુહપત્તિ બાંધી સામાયિક લઈને બેઠા હો છતાં એમની વાતે સંસારની ચાલતી હોય. દિન-રાત એકલી તુચ્છ પુદ્ગલેની રટણ ચાલે પછી સ્વપ્ના પણ પદ્ગલેનો જ આવે એમાં શી નવાઈ! મોટી નુકશાની તે એ છે કે તુચ્છ પદાર્થોની કરેલી રટણ ભવિષ્યના તુચ્છ ની આગાહી કરે છે. ભવિષ્યમાં જેને હલકા ભવ કરવાના હોય એને અહીં હલકું સૂઝે છે. ' ' “તૃણુની આગથી જલતો તૃણવંત” – અંગારક વહેપારીને મૂછગત અવસ્થામાં સ્વપ્ન આવ્યું કે સામે તળાવ દેખાયું. તળાવ જોઈને એને ખૂબ આનંદ થયો ને વિચાર કરવા લાગે કે સારું થયું. અને પૂબ તરસ લાગી છે. એ તે પાણી પીવા માટે સ્વપ્નામાં તળાવ પાસે દોડ અને ઉધે પડી લાંબો થઈને હેરની જેમ મોટું બળીને પાણી પીવા લાગ્યો. થોથવારમાં તો આખું તળાવ પી ગયે. ક્રોધ અને તૃષ્ણામાં ધમધમતા ૯૮ પુત્રોની વીતરાગ ભગવાન ઉપદેશ આપે છે કે જુઓ, આ તરસ કેવી છે! પાણી પીને વધે એવી કે ઘટે એવી ? ત્યાંથી આગવી દોડ તે એણે ગંગાનદી જેવી મોટી નદી જોઈ, એટલે ગંગાના કિનારે ઉધે સૂઈને એણે પાણી પીવા માંડયું. શા. ૮૩ ' ' .
. .
Page #709
--------------------------------------------------------------------------
________________
૧૫૮
શારદા સિતિ આખી ગંગાનદી ખાલી કરી નાંખી, આ વાત સાંભળતા તમારા મુખ સામે હું જોઉં છું તે તમને હસવું આવે છે કે એ કેટલે તર થયે હશે કે આખા તળાવનું ને નદીનું પાણી પી ગયો ! એને હસવા પહેલા તમારી તૃષ્ણ કેટલી છે? જે મળી જાય તે આખા જગતનું ભેગું કરી લેવાની દાનત કેવી વિકરાળ છે. તેને વિચાર કરી લેજે. અનંતકાળમાં કેટલું ભેગું નથી કર્યું ! કેટલું ભોગવ્યું નથી ? એને વિચાર કરીને પછી પેલા વહેપારીની તૃષા ઉપર હસજે. બાકી તૃષ્ણા તે મહા ભયંકર છે. એને કોઈને ડર નથી. કહ્યું છે કે
यौवनं जराया ग्रस्त, मारोग्यं व्याधिभिर्हतम् ।
जीवितं मृत्युरभ्येति, तृष्णैका निरुपद्रवा ॥ * યુવાની વૃદ્ધાવસ્થાથી ગ્રસ્ત છે, તંદુરસ્તી બિમારીઓથી દબાયેલી છે, અને જીવનની સામે મૃત્યુ આવી રહ્યું છે પણ તૃષ્ણા જ એક આ જગતમાં નિરૂપદ્રવ છે. એને કોઈને ભય નથી. આવી તૃષ્ણ ભયંકર રાક્ષસી છે.
પેલા અંગારક વહેપારીએ તે સ્વપ્નામાં કામ ચાલુ જ રાખ્યું. આખી દુનિયામાં ફરી વળે, નદીઓ, કૂવા, સરોવર જે આવ્યા તે બધા પી પીને ખાલી કર્યા છતાં હજુ તૃષા છીપતી નથી. એના મનમાં થાય છે કે હજુ પણ પાણી મળે તે પી જાઉં. આ જીવનું જે ચાલતું હોય તે તૃષ્ણના બધા દરવાજા ખુલ્લા છે એટલે એ દુનિયાના કોઈ ખૂણામાં ધન રહેવા દે નહિ. તૃષ્ણની આગ કેટલી સળગી છે ! અગ્નિને પૂછે તને કેટલા લાકડા ખપે? કેટલા લાકડા મળ્યા પછી તું શાંત થાય? અગ્નિને જે વાચા હોત તે એ શું કહેત? દુનિયાભરના લાકડા મને ખપે છે. મને ગમે તેટલા લાકડા આપો તે પણ હું શાંત થવાની નથી. જ્ઞાનીઓ કહે છે કે તૃષ્ણ પણ અગ્નિ જેવી છે, માટે જે તમારે સુખી થવું હોય તે તૃણ ઓછી કરો. ચક્રવતિને ચામરો વીંઝાતા હોય છતાં જો એ ત્યાગને આશક ન હોય તે એનું અંતર અતૃપ્ત હોઈ શકે છે. અને પર્ણકુટિરમાં વસતા માનવના મુખ પર પણ સંતેષનું સોનેરી સ્મિત ફરકી શકે છે જે એનું જીવન પ્રતિબદ્ધ હોય તે. “તૃણુમાંથી પિતના મુદ્રાલેખ સાથે અને તેના સથવારે આપણે જે દિવસે ધર્મની ધરતી ઉપર ચાલવા માંડીશું એ દિવસ મુક્તિનગરી આપણને સામેથી તેડવા આવશે.” માટે જે જલદી મેક્ષમાં જવું હોય તે તૃષ્ણા ત્યાગ કરીને તૃપ્તિના ઘરમાં આવી જાઓ.
વહેપારીએ આખી દુનિયાના પાણી પીધા છતાં એની તૃષા મટી નહિ. હજુપણ ફાંફાં મારે છે પણ હવે તે કયાંય એને પાણી દેખાતું નથી. એવામાં ત્યાં તેણે એક ખાબોચિયું જોયું. તેમાં પાણી નથી પણ રગડે કાદવ છે. એમાં એણે પિતાનું કપડું કાઢી કાદવ પર પાથરી દીધું. કપડું ભીંજાયું. એને લેચે લઈ ઉચે પકડી મોંમાં નિચે છે. એના ટીપા મેઢામાં પડે છે ને માને છે કે હાશ..પાણી પીધું. .
Page #710
--------------------------------------------------------------------------
________________
હું પહે
:
અઠ્ઠાણું પુત્રોને સમજાવતા ભગવાન ઋષભદેવ ” ઋષભદેવ ભગવાન અઠ્ઠાણુ' ભાઈ આને પૂછે છે કે કહા ભાઈ! હવે એની તૃષા મટી જવાની ને ? અરે પ્રભુ ! જગતભરના નદી, કૂવા, અને સરેાવરના પાણી પીધા છતાં જે તૃષા ન મટી તે શું આ કાદવના પાણીના ટીપાથી મટે ? ન મટે. તે પછી હે પુત્રો ! આપણેા જીવ નવ ગ્રેવયેક સુધી જઈને ઘણી વાર વૈભવ વિલાસ ભાગવી આવ્યેા. રત્નાના વિમાન, બગીચા, વાવડી, મિણ–માણેકના અલંકારો, સુકામળ રૂપસુંદરી-દેવાંગનાઓ આ બધુ દેવતાઈ સુખ ઘણીવાર મેળવ્યું ને ભાગવ્યું. તા પણ એનાથી જે જીવની તૃષ્ણા ન મટી તે પછી અહીં કાદવના પાણીના એક બિન્દુ સમાન આ પૃથ્વીને એક નાનકડા ટુકડા અને તુચ્છ સ ́પત્તિ જે મળી તેનાથી શું જીવની તૃષ્ણા મટશે ? જો નહિ મટે તેા શુ એને પાછી વધે એવું કરવાનુ... કે એ તૃષ્ણા મટાડવાના સાચા ઈલાજો કરવાના ? ઋષભદેવ ભગવાન અઠ્ઠાણુ પુત્રોને ઉદ્દેશીને કહે છે કે,
શારદા સિદ્ધિ
46
હે રાંકડાએ ! તમને આવા તુચ્છ રાજય પ્રત્યે આટલા બધા રાગ છે ? એની આટલી બધી તૃષ્ણા ! જે તૃષ્ણા દેવલાકના ઘણીવારના દિવ્ય ભાગેથી પણ શાંત થતી નથી એ તૃષ્ણા અહીં મળેલા સુખાથી શમી જશે એમ માના છે ? અઠ્ઠાણુંએ ભાઈ એ આ સાંભળીને કપી ઉઠયા ને એમના મનમાં થયુ` કે અમે કેટલા રાંકડા છીએ ! કાં સુખ માટે ફાંફા મારી રહ્યા છીએ ! ઋષભદેવ ભગવાનના અઠ્ઠાણું પુત્રો ભરત મહારાજા સાથે યુદ્ધ કરવાનુ' પૂછવા આવ્યા હતા હવે શાંત બની ગયા. એમની તૃષ્ણા ત્યાંથી જ અટકી ગઈ. ભગવાનના ઉપદેશ સાંભળીને વૈરાગ્યના રંગે રંગાઈ ગયા. તેઓ વિચાર કરવા લાગ્યા કે ભરત મહારાજાએ આપણને સમજવાના આ સારે। માકા આ ચેા. હવે દૃષ્ટિ સવળી થઈ ગઈ. અઠ્ઠાણું ભાઈ એ ભગવાનના ચરણમાં નમી પડયા ને ભગવાનને કહે છે કે પ્રભુ ! હવે અમારે કઈ સ`પત્તિ કે રાજ્ય ન જોઈ એ. અમારે તે આપનું શરણુ જોઇ એ. એ એ સમજી ગયા કે ખાવાની તૃષ્ણા ખાવાથી ન મટે, પણ અજ્ઞાની લેાકેા એમ બેલે છે કે ખાઈ એ તે ભૂખ મટે, પણ લોકોત્તર શાસનને પામેલા તે એમ કહે કે “ તપ કરવાથી આહારની તૃષ્ણા મટે. ઉનાળાના દિવસેામાં જેમ સરબત પીવાનું મન થાય ને પીવાથે જાય તેમ તરસ વધે છે એવી રીતે ખાનપાનાઢિ ભાગથી તૃષ્ણા વધે છે. એમને સમજાઈ ગયું કે આ તૃષ્ણાના પૂરમાં તણાઈ રહ્યા છીએ ને હવે જો તૃષ્ણાની ગુલામી રાખીશું તેા ખલાસ થઈ જવાના. એમ સમજીને અઠ્ઠાણુ એ ભાઈ એએ ભગવાન પાસે ચ રિત્ર લીધું.
--
“ભરત મહારાજાને થયેલી પશ્ચાતાપ અઠ્ઠાણુ ભાઈ ઓ ભગવાન પાસે ફરિયાદ કરવા માટે ગયા છે એ વાતની ભરત મહારાજાને ખબર પડી એટલે એમણે તપાસ કરવા તે મેકલ્યા. અહીં તા ખધા ભાઈ એ ભગવાનની વાણી સાંભળી 'તરમાં
??
Page #711
--------------------------------------------------------------------------
________________
૬૦
શારદા સિદ્ધિ ઝીલીને સાધુ થઈને બેસી ગયા. દતએ આવીને, ભરત મહારાજાને ખબર આપ્યા ત્યારે એમના મનમાં થયું કે મારા ભાઈ અને મારી આજ્ઞામાં રહેવાનું કહ્યું એટલે ખોટું લાગ્યું હશે ને રીસાઈને ત્યાં બેસી ગયા હશે, તેથી તેમને પસ્તાવો થયે અને તરત ત્યાં આવીને ભગવાનને વંદન નમસ્કાર કરી અઠ્ઠાણું ભાઈઓને હાથ જોડીને કહે છે કે મારા વહાલા ભાઈઓ ! મારા પર કૃપા કરીને પાછા ઘેર પધારો. મારે તમારા પર સત્તા નથી જમાવવી. તમે રાજમહેલમાં આવીને ખુશીથી સ્વેચ્છાએ રાજપાટ ભેગ. મારાથી રીસાસો નહિ. આમ નમ્રભાવે વિનવણી કરવા લાગ્યા. છેવટે ભગવાને ખુલાસો કર્યો કે ભરત ! તારા ઉપરની રીસથી નહિ પણ સંસારથી વિરક્તિ પામીને આ મહાનુભવોએ ખરેખર ચારિત્ર જીવન સ્વીકાર્યું છે. ક્ષમા શ્રમણ બન્યા છે માટે તું બેટી કલ્પના ન કરીશ. - તૃષ્ણ અને કષાયથી બળતા આવેલા અઠ્ઠાણું પુત્રોને કષભદેવ ભગવાને ઉગારી દીધા ને એ સંસાર ત્યાગી સાધુ બની ગયા. લેહીની નદીઓ વહેતી અટકી અને ભરત મહારાજાને પોતાની હકુમત જમાવવાની ભૂલને પશ્ચાતાપ થયે. ક્ષમા માંગવા સાથે અઠ્ઠાણું ભાઈઓની પ્રશંસા કરવા લાગ્યા કે અહો! સંસારના ઉદ્વેગથી, ભવના વિરાગથી મારા લઘુ બંધવાઓ સમસ્ત અંતરંગ બંધને તોડીને બેસી ગયા છે. ધન્ય એમનું
વન અને ધન્ય એમને અવતાર! એ આત્માઓ કેવા ઉત્તમ છે કે વિષયની તૃષ્ણા અને કષાયોને સંસારનું બીજ સમજીને મેક્ષના પંથે ચઢી ગયા! એને ન સમજનારા અધમ છે પણ હું તે આવું જાણવા છતાં એને છોડતું નથી, તેથી હું તે અધમાધમ છું બંધુઓ ! જે લડાઈ કરી હોત તે આ ભવ્ય જીને હદયપલટા થાત ! અને સાચી સંસ્કૃતિને સંવેગ-વિરાગભર્યા માર્ગે વિચરાત ! ભાઈએ મહાસંત બન્યા અને ભરત મહારાજાએ ક્ષમા માંગી ભાઈઓની પ્રશંસા કરી. બંધુઓ ! ભગવાન ત્રાષભદેવે ૯૮ પુત્રોને આપેલે ઉપદેશ આપણા સર્વ માટે વિચારણીય, આદરણીય અને ગ્રહણ કરવા યોગ્ય છે. હવે આપણે ચાલુ અધિકાર વિચારીએ.
બ્રહ્મદત્ત ચકવતિએ ચિત્તમુનિને કહ્યું કે મારા પુણ્યકર્મના ફળ તે તમે નજરે જોઈ શકે છે. વધારે જોવું હોય તે મારા રાજભવનમાં પધારો ને દેખો કે મારી સંપત્તિ કેટલી છે! મારા ભંડાર ત્રાદ્ધિ સિદ્ધિ અને સમૃદ્ધિથી કેવા છલકાઈ રહ્યા છે! મારી રૂ૫ રમણએ તે જાણે ઈન્દ્રની અસર જોઈ લે. આખા રાજ્યમાં મારી કેટલી હકૂમત ચાલે છે મારી એક હાકે ઘરતી ધ્રુજી ઉઠે છે હું સહેજ આંચકે મારું તે આખું લશ્કર દરિયામાં પડી જાય એટલી તે મારામાં તાકાત છે. આટલું સુખ મારે ઘેર છે, અને તમારામાં તે મને કંઈ દૈવત દેખાતું નથી ત્યારે ચિત્તમુનિએ કહ્યું, હે રાજન ! કરેલા કર્મો કદી નિષ્ફળ જતા નથી. પછી ચાહે તે સત્કર્મો કરીને પુણ્ય બાંધ્યું હોય કે દુષ્કર્મો કરીને પાપ બાંધ્યું હોય. સત્કર્મના શુભ ફળ મળે છે ને દુષ્કર્મના
Page #712
--------------------------------------------------------------------------
________________
શરા સિદ્ધિ અશુભ ફળ મળે છે. કર્મના શુભાશુભ ફળ જીવને ભેગવ્યા વિના એમાંથી છૂટકારો થત નથી. માટે તેને જેમ તારા શુભ કર્મને ઉદયથી સુખો મળ્યા છે તેમ મને પણ મારા શુભ કર્મોના ફળ મળ્યા હતા પણ તને ખબર નથી એટલે તું આ પ્રમાણે બોલે છે. મારી વાત તું સાંભળ. ચિમુનિ બ્રહ્મદત્તને કહે છે કે | ગાળાશિ સમૂય મહાપુમા, મરઘાં પુખ્યtોવા
- નિરંsfપ વાળાહિ તર જવું, નુ તક્ષ વિજળમૂળt | શા.
આ ગાથામાં સંભૂયે કહ્યું છે એટલે બ્રહ્મદત્ત ચકવતિને પૂર્વભવ એટલે કે દેવકથી પહેલાના ભાવમાં સંભૂત નામ હતું ને! આ ગાથામાં ચિત્તમુનિએ બ્રહ્મદત્ત ચકવતિને જન્માંતરના નામથી સંબોધન કરતા કહ્યું કે હે સંભૂત! તમને જેવા સુખે મળ્યા હતા તેવા જ મને પણ મળ્યા હતા, પણ વાતને જાણ્યા પહેલાં બેટા માર્ક મૂકી દેવા એ મૂર્ખતા છે માટે તમે જેમ તમારી પોતાની જાતને અતિશય મહાભ્યથી સંપન્ન અને ચક્રવતિ પદની પ્રાપ્તિથી અતિશય વિભૂતિ વિશિષ્ટ માનીને સુકૃત્યના ફળના ભેગવનાર માની રહ્યા છે એ જ રીતે હે રાજન ! આ ચિત્તને પણ તમે એ જ માને. જો કે તમે સંસારી છે એટલે તમારી ઋદ્ધિ-સમૃદ્ધિના તમે ગુણગાન કરે, એને મારી સામે પ્રદર્શન કરે છે પણ હું તે સાધુ છું. જૈન મુનિઓ ગમે તેટલી સંપત્તિ છોડીને આવ્યા હોય છતાં તેઓ ગૃહસ્થની પાસે એમ નથી કહેતા કે મેં આવા સબ છોડીને દીક્ષા લીધી છે. એટલે મારે પણ તમને કહેવું ન જોઈએ પણ તમારે પ્રશ્ન એ છે કે જેમ મને મારા સત્ય અને સરળ તપ અને સંયમના ફળ મળ્યા છે તેવા તમને મળ્યા નથી, અને તમે તપશ્ચર્યા કરીને કંઇ ફળ પ્રાપ્ત કર્યું નથી. તમારા મનમાં એવી શંકા થઈ છે તે શંકાનું સમાધાન કરવા માટે હું તમને કહું છું
સદ્દભાગ્યવાન મનથી તુજને તું માન, તેવો સુભાગી ચિત્તને મનથી પ્રમાણ, દ્ધિ અને શરીર કાંતિ તણે સુયોગ, પામ્યો હતો ચિત્ત ૨હે સુખ ભોગ પૂર્ણ
જેનું ચિત્ત સદા પ્રસન્ન છે, જેના હૈયામાંથી કરૂણાને સ્ત્રોત વહે છે, નયનમાંથી અમી ઝરે છે એવા ચિત્તમુનિ કહે છે હે સંભૂતિ ! જેમ કૂવાના દેડકાને કૂવામાં આનંદ આવે છે ને તે એમ સમજે છે કે અહે ! મારું ઘર કેટલું મોટું છે! પણ સરોવર દેખે તે ખ્યાલ આવે ને કે કેનું ઘર મોટું? એમ હે સંભૂતિ ! તમારી દષ્ટિ પણ કવાના દેડકા જેવી છે, તેથી તમારા સુખના ગાણા ગાયા કરે છે પણ સાંભળે હું તે અત્યારે તમારા કરતાં તે અનેક ગણ સુખી છું, કારણ કે સાધુના એક દિવસના સંયમના સુખની તેલે દેવોના સુખે પણ આવી શકતા નથી એવા ચારિત્રના મહાન રાખે છે. દુનિયામાં સૌથી વધુમાં વધુ ને સાચા સુખી હોય તે “એકાંત સુખી મુની વીતરાગી” એ અપેક્ષાએ હું તમારા કરતા અનેક ગણે સુખી છું. ઠીક, આ તે સાધુપણુની વાત થઈ.
Page #713
--------------------------------------------------------------------------
________________
શારદા સિલિ હવે તને સંસારની વાત કરું. સંસાર અવસ્થામાં પણ મને એટલે કે ચિત્તના જીવને ઋદ્ધિ, દાસ, દાસી, હાથી, ઘેડા, મણ સુવર્ણ આદિ ધન-ધાન્ય સંપન્ન અને ઇતિ–તેજ પ્રતાપ, રૂપ વિપુલ પ્રમાણમાં હતી. આનું તાત્પર્ય એ છે કે જે પ્રકારે તમે નિદાનના કારણે દેવલેકમાંથી ચવીને બ્રહ્મરાજા અને ચુલની રાણીને ત્યાં બ્રહ્મદત્ત નામના પુત્ર રૂપે જન્મીને ચકવતિ પદને ભેગવી રહ્યા છે એવી જ રીતે હું તમારે ભાઈ ચિત્ત પણ નિયાણા રહિત તપના પ્રભાવથી દેવકમાંથી ચવીને સુસમૃદધ ધનસાર શેઠને ત્યાં પુત્રપણે જ છું. જે પ્રકારને તમારો વૈભવ છે એ જ મારો વૈભવ હતું. હું પણ એ અવસ્થામાં એટલે કે સંસારમાં હતું ત્યારે દરરોજ એક કરોડ સેનામહોરે દાનમાં આપતે હતે. દરેક ઋતુઓમાં અનુકૂળ, સુખદાયક અને મનોહર ભવ્ય પ્રસાદો હતા. તેમાં નિવાસ કરીને સઘળા ભેગેને ઉપગ કરતે હતે. રથ, ઘોડા અને હાથીની મારે ત્યાં કમી ન હતી. મારે અનેક સુકુમાર પત્નીઓ હતી. મારે ત્યાં ૩૨ પ્રકારના નાટક થતા હતા. એ જોતાં હું અલૌકિક સુખ ભોગવતે હતે. ટૂંકમાં મારે ત્યાં કેઈપણ વસ્તુને અભાવ ન હતું. સંસારના સઘળા સુખે મને પ્રાપ્ત થયા હતા. પૂર્વે કરેલા સુકૃત્યને પ્રભાવ મને દિન પ્રતિદિન આનંદિત
બનાવતું હતું. આ પ્રમાણે ચિત્તમુનિએ બ્રહ્મદત્ત ચક્રવતિને કહ્યું. હવે બ્રહ્મદત્ત : ચક્રવતિ ચિત્તમુનિને શું કહેશે તેને ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૬૮ આ સુદ ૭ ને ગુરુવાર “સમ્યક્ દર્શનને પ્રભાવ” તા. ૨૭-૯-૭૯
અનંતજ્ઞાની ભગવંતે અનાદિકાળથી મહમદિરાના પાન કરી ભવવનમાં ભટકતા ના ઉદધારને માટે દ્વાદશાંગી સૂત્રની રજુઆત કરી. જ્ઞાનીની વાણુના એકેક શબ્દ અલૌકિક ભાવ ભરેલા છે. તેની શ્રદ્ધા થાય તે મેહ મદિરાના કેફ ઉતરે, ભવભ્રમણ ટળે, અને સમ્યગદર્શનની પ્રાપ્તિ થાય. સમ્યગદર્શન એ જીવને મોક્ષની નજીક લઈ જનારો અલૌકિક ગુણ છે. સમ્યગુદર્શન થતાં આત્મામાં એક પ્રકારનું તેજ પ્રગટ થાય છે. એ તેજ સંચય કર્યા પછી આત્મા મેહ ઉપર એક નિશ્ચિત પ્રકારને કાબૂ મેળવે છે. જેમાં એ મોહનીય કર્મથી ઉત્પન્ન થતી ઘણા કાળ સુધીની દૂરગામી અસરોને કઈને કઈ પ્રકારે રેકે છે યા નાબૂદ કરે છે. આ રીતે આત્મામાં એક મહત્વને ગુણ પ્રકાશને પંજ વેરે છે. આ ગુણનું નામ છે સમ્યગદર્શન. સમ્યગદર્શન પ્રાપ્ત થયા પછી જીવ અર્ધ પુદ્ગલ પરાવર્તનકાળમાં સિધિને હાંસલ કરી લે છે.
Page #714
--------------------------------------------------------------------------
________________
સારા સિતિ
૩
લાખ
જીવ સમ્યગ્દર્શન પામે છે ત્યારે આત્મસ'પત્તિમાં સારી વૃદ્ધિ થાય છે. આત્માની ગાડી અયાત્મના સીધા અને સરળ માર્ગે ચઢી જાય છે. સમ્યક્ત્વ દશામાં તે આત્માના ઉપવનમાં સુમધુર સૌરભથી મ્હે'કતી વાસ્તવિક અધ્યાત્મની લાખ પુષ્પકળી પ્રસન્નતાની પરિમલ પ્રસરાવે છે. સમિતી આત્માની વૈષયિક રસવૃત્તિની મસ્તી આગળી ગયેલા હિમાલયના અવશિષ્ટ હિમસમૂહ જેવી ખની જાય છે. સમક્તિ પામેલ આત્મા સસારમાં રહે પણ સ્વેચ્છાએ સુખની મસ્તી માણતા નથી, કારણ કે અને સંસારની અને ભાગાની અસારતાનુ સ્પષ્ટપણે ભાન થઈ ચૂકયું હાય છે. ભાગાદિ મેળવવાની અને ભાગવવાની પ્રવૃત્તિ ચાલુ હોવા છતાં આત્માની મુખ્ય રસવૃત્તિનુ કેન્દ્ર અધ્યાત્મ બની ચૂકયું હાય છે, અને એ અધ્યાત્મની ખિલવટ વૈરાગ્યની કક્ષા સુધી પહોંચે છે. આમ તા સમ્યક્ત્વની અનેક ભૂમિકા છે અને ભૂમિકાના ભેદથી અનેક પ્રકારનુ એમાં તારતમ્ય હોય છે પરંતુ સમ્યક્ત્વની ઉચ્ચ ભૂમિકાનું દનસ્પન તા કોઈ અનેરુ હાય છે, સાંભળેા.
અનાદિકાલીન ચંચળતામાંથી અપુનમ “ધક દશામાં પ્રગટાવેલી સ્થિરતા વિકસતા વિકસતા અહી' આત્માને એવી પચવટી ઉપર લાવીને મૂકે છે કે જ્યાં આત્મા શમના સુધાપાનમાં એટલા બધા રસલીન બની જાય છે કે બીજે બધેથી એની રસવૃત્તિ ખેચાઈને અહી આવે છે. સવેગના રસસાગરમાં એ એવુ અદ્ભૂત સ્નાન કરતા હોય છે કે વૈયિક ભાગે પભોગની ઉપસ્થિતિ અને પ્રવૃત્તિમાં પણ ગાઢ આસક્તિના કોઈ રજકણુ એને લાગી શકતા નથી. શમના સુધાપાનથી અને સ ંવેગરસના સ્નાનથી આત્મામાં એક અદ્ભૂત ખળ પ્રગટે છે, સ્ફુર્તિ અને તરવરાટ જાગે છે. એના કુલ સ્વરૂપે આત્મા સ'સારના તમામ બંધના છેઢીને મુક્ત બનવાની તડપ અનુભવે છે. ભાગિપ’જરમાં પડેલું આ આત્મપ’ખી પિંજરના સળીયા સાથે એકધારો સંધર્ષ આરજે છે અને પાંખોના ફડફડાટ કરી મૂકે છે. આ સંમાં દયાના દીપ અને શ્રદ્ધાની જ્યોત આત્માને સહાયરૂપ થાય છે.
આ રીતે સમિકતી આત્મા લાગેાની અયેાધ્યામાંથી વિદ્યાય લઈ અધ્યાત્મની આ પ'ચવટીમાં આવીને વિશ્રામ કરે છે. અધ્યાત્મની પચવટીના રમ્ય ઉદ્યાનમાં આત્મા અધ્યાત્મના મહાયજ્ઞ આર લે છે. આમાં આત્મા સતત વિષયા અને કષાયાના મલિ ચઢાવે જાય છે અને નિર્મળતા પ્રાપ્ત કરતા જાય છે. આમ આત્મા સંસારિક પળોજણ ભૂલતા જાય છે. ભાગેાપભાગની રસવૃત્તિના વધુ ને વધુ અભાવ સાધતા જાય છે. પ્રેમમંત્રના જાપ કરે છે, કરૂણાને ધેાધ વહાવે છે, આનંદની છેાળા ઉછાળે છે અને માધ્યસ્થનુ` મધુર ગીત ગાય છે, આ રીતે નિરંતર સનુષ્ઠાનમાં રત રહે છે ને અસાર સંસારમાં સારદન કરે છે. આ રીતે સમ્યક્ત્વ એ સ'સાર રૂપ મહારોગને જડમૂળથી નાબૂદ કરવા માટેની અમેાઘ જડીબુટ્ટી છે.
''
Page #715
--------------------------------------------------------------------------
________________
૪
શારદા સિલિ }" આજેથી મહાન મંગલકારી આયંબીલની ઓળીને પ્રારંભ થાય છે, આપણા જૈન ધર્મમાં આયંબીલ તપને મહાન મહિમા છે. જે આત્માઓ આવા મહાન તપની આરાધના કરે છે તેને ઉત્તમ ગુણોની પ્રાપ્તિ થાય છે. એના પ્રભાવે અનાદિકાળને ભવરોગ નાબૂદ થાંધે છે. આયબીલની ઓળીના નવ દિવસ છે. એમાં પાંચ પરમેષ્ઠી ભગવાનના પાંચ પદ, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ ચાર એમના ગુણે એમ નવપદની આરાધના કરવાની હોય છે. તીર્થંકર નામ કમ ઉપાર્જન કરવાના વીસ બેલ છે તેમાં સૌથી પ્રથમ અરિહંત ભગવાનના ગુણગ્રામ કરવાથી પણ જીવ તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરે છે. એ સૌથી પ્રથમ બેલ છે. આયંબીલના પહેલા દિવસે આપણે અરિહંતપદની આરાધના કરવાની છે. જેનાથી આયંબીલ તપ થાય તે આયંબીલ તપ ક્રિયા સહિત કરો અને જેનાથી આયંબીલ ન થાય તે અરિહંત પ્રભુના ગુણગ્રામ કરે, અરિહંત પ્રભુને જાપ કરે, એમનું ધ્યાન ધરે તે પણ મહાન લાભનું કારણ છે. અરિહંત બનવાને માટે અરિહંત ભગવાનની આરાધના કરવાની જરૂર છે. જે આત્મા પોતે આ આયંબીલ તપ કરે છે, કરાવે છે ને કરનારને અનુમોદન આપે છે તે મહાન લાભ મેળવે છે. કંઈક જી પિતે કરી શકતા નથી પણ જે કઈ ભવ્ય છે આવા મહાન તપની આરાધના કરે છે તેમને જોઈને એમનું અંતર આનંદ અનુભવે છે, અને હું પણ આવી આરાધના કયારે કરું એવી અંતઃકરણપૂર્વક ભાવના ભાવે છે એમાં પણ એના કેટલા કર્મો ખપાવી દે છે. '' સાકેતપુર પાટણ નામના નગરમાં હસ્તિપાલ નામે રાજા રાજ્ય કરતા હતા. આ રીજે ઈન્દ્ર જેવા એશ્વર્યવાળા અને સૂર્ય જેવા પ્રતાપી હતા. સમુદ્રની જેમ ગુણરત્નના રત્નાકર હતા. સાથે પરદુઃખભંજન હોવાથી લોકપ્રિય હતા. પ્રજાજનેના દુઃખ ટાળી સૌને ઉપર મહાન ઉપકાર કરતા હતા એટલે પ્રજાજને આવા મહાન ઉપકારીના ગુણ ગાતા થાકતા ન હતા, આ રાજા આવી પરદુઃખભંજન, નિરાભિમાની ને ન્યાયપ્રિય આદિ ઘણાં ગુણેથી યુક્ત હતા. ન્યાયને સાચવવા માટે અન્યાયપાજિત સુખ સગવડ અને સન્માન એમને ગમતા ન હતા. આવા પવિત્ર રાજાને ચૈત્ર નામને એક પ્રધાન હતું. એક વખત ચૈત્ર પ્રધાનને રાજ્યના કોઈ કામ પ્રસંગે ચંપા નગરીમાં જવાનું બન્યું. આ પ્રધાન ખૂબ ધાર્મિક, ડાહ્યો ને ગુણવાન હતા. જૈન ધર્મી હતું એટલે રાજ્યના કામે જાય કે ઘરના કામે જાય પણું સંસાર કાર્યની સાથે પિતાના આત્માનું કાર્ય કરતે જ્યાં જાય ત્યાં સૌથી પહેલા તપાસ કરતે કે કયાં જૈન સાધુ સાધ્વીજી બિરાજે છે. જે સાધુ સાધ્વીજી હોય તે ત્યાં જઈને દર્શન કરતા. વ્યાખ્યાન વાણુને લાભ લેતે અને સત્સંગ-ધર્મચર્ચા કર. આ ચૈત્ર પ્રધાન ચંપા નગરીમાં જઈને આવ્યું ત્યારે હસ્તિપાળ રાજા પૂછે છે અહો પ્રધાનજી! તમે ચંપાનગરીમાં ગયા હતા તે ત્યાં નવીન શું જોયું? નવું શું જાણ્યું? તે મને કહે. આ ચિત્ર મંત્રી ચંપાનગરીમાં ગયા હતા ત્યારે આયંબીલની
Page #716
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
પ
એળીના દિવસો ચાલતા હતા. પ્રધાને આયંબીલ તપની આરાધના કરી. તે સમયે મહાજ્ઞાની, યાની :મહાન સંયમી અને બહુશ્રુત એવા ધમ ઘાષ નામના આચાર્ય મહારાજ એમના શિષ્ય પરિવારની સાથે પધાર્યાં હતા. આવા પવિત્ર સસ્તાને જોઈને પ્રધાનને ખૂબ આનંદ થયા. એમના દર્શન કરીને ચત્ર પ્રધાન વ્યાખ્યાન સાંભળવા માટે બેઠા. સંતા આયંબીલ તપની આરાધના કરવા માટે જોરશેારથી દાંડી પીટાવી રહ્યા હતા કે અહે। ભવ્ય જીવા !
આવી રે આવી આયંબીલની આળી આવી, લાવી રે એ તેા નવલા સંદેશા લાવી. આયંબીલની આળી કરજો રે ભાવે, માહ્યાભ્યતર રોગ મીટાવે,
સાચી સાધના મયા જેવી, શ્રીપાળ સપત્તિ પામ્યા કેવી. ગણજો નિત્ય એ નવકાર, તેથી થાશા ભવપાર...આવી રે...
આ સ'સારમાં જીવ પેાતાના આત્માનુ ભાન ભૂલીને અનંતકાળથી રખડે છે. એ ભવભ્રમણને ટાળવા માટે ને સાચું સુખ પ્રાપ્ત કરવા માટે આવા મહાનતપની આરાધના કરો. શ્રીપાળ રાજા અને મયણાસુંદરી કેવા મહાન દુઃખાથી મુક્ત થયા ને મહાન સુખના સ્વામી બન્યા. એમને દ્રવ્ય સુખ તે મળ્યા સાથે આત્માના ભાવ સુખા પણ મેળવી લીધા, કારણ કે ઘણા દુ:ખમાં પણ એ જીવા આત્મલક્ષ ન ચૂકથા તા ભવસાગર તરી ગયા. જો તમારે ભવપાર થવુ હાય ! આત્મલક્ષ કરો. અસાર સંસારમાં જીવ પેાતાનુ ભાન ભૂલીને ચાર ગતિમાં અનંત અનંત કાળથી રખડ્યા કરે છે. જેને પોતાના આત્માનું ભાન નથી તેને આત્માના અક્ષય, અવ્યાબાધ આનંદનુ' ભાન કયાંથી હાય ? તેથી એ આનંદને ભૂલીને જીવ તુચ્છ ઈન્દ્રિયાના નાશવત વિષયસુખામાં રાચી રહ્યો છે, અને એ નાશવત વિષય આનંદને પરવશ થયેલા જીવ સુખા મેળવવા માટે જીવેાની હિંસા કરે છે. એ વિષય સુખની આસક્તિ અને જીવની હિ'સાના કારણે અનંત જન્મ મરણુ કરી રહ્યો છે. અન’તાકાળથી દુઃખા ભગવી રહ્યો છે. જે આત્માઓને જન્મ મરણની ઘટમાળના થાક લાગ્યો છે અને કર્મીની જાલિમ વિટબણાના ક'ટાળા આવે છે તે જીવને વિષય સુખા ઉપર ઘણા છૂટે છે અને એ સુખ ખાતર જે જીવાની હિંસા કરવી પડે છે એ જીવા પ્રત્યે તે દયાળુ અને છે. જેમ દયાભાવ વધતા જાય તેમ વિષય પ્રત્યેન વૈરાગ્ય ભાવ વધતા જાય ને આત્માની કક્ષા વધતી જાય.
""
“ આ માનવભવ આત્માની કક્ષા ઉન્નત બનાવવા માટે મળ્યેા છે અને તે કા` દયામય, વૈરાગ્યમય ધમથી બની શકે તેમ છે, ” આપણાં જૈન ધર્મીમાં જ્યાં દૃષ્ટિ કરશે ત્યાં વૈરાગ્ય અને જીવદયાની વાતે ઠેર ઠેર તમને સાંભળવાને વાંચવા મળશે. આ સંસારમાં કમ વિટબણાએ જીવ પર વરસી રહી છે. તેને જેને થાક લાગ્યા હાય, કંટાળો આવ્યેા હાય એ એમાંથી છૂટવા ઈચ્છે છે. એને માટે શુદ્ધ ધમ એ જ તારણહાર છે. જીવને શુદ્ધ ધર્મ પુણ્યના યાગે મળે છે, માટે ધમની શુદ્ધ ભાવથી આરાધના કરી લો. સ ધર્મોમાં ઉત્કૃષ્ટ ધમ દયામય છે, એનુ` કારણુ
શા. ૮૪
Page #717
--------------------------------------------------------------------------
________________
}}}
શારદા સિતિ
""
""
એ છે કે જીવાને પોતાના પ્રાણથી બીજું કંઈ વહાલુ' નથી તેથી એના પ્રાણની રક્ષામાં એ અત્યંત આનંદ માને છે. કહેવત છે ને કે “ ઠાર્યા તેવા ડરીએ ને માન્યા તેવા બનીએ. આટલા માટે સમજી આત્માએ આત્મવત્ સર્વ ભૂતેષુ ” બીજા જીવા પ્રત્યે પેાતાના આત્મા સમાન દૃષ્ટિ રાખે છે. પેાતાને દુઃખ નથી ગમતું તે બીજાને પણ નથી ગમતુ', માટે મારે બીજાને દુ:ખ આપવુ જોઈ એ નહિ, પછી ભલે ને સૂક્ષ્મ એકેન્દ્રિય જેવા જીવા હાય, એને પણ હુ' દુઃખ ન પમાડું, આ વૃત્તિ જેને નથી તે બીજા જીવાના દુ:ખાને જોતા નથી. માત્ર પોતાના ખાનપાન, પરિગ્રહ, વિષયા વિગેરે બાહ્યસ્થાને દેખે છે તેથી આવા આત્મા બહિરાત્મા છે. ત્યારે જેને જીવા પ્રત્યે સમભાવ સમાનભાવ છે અને ખીજાનું દુઃખ તે મારુ' દુઃખ છે એવી સમજણુ તે અંતરાત્મા છે. સૂક્ષ્મ જીવાની દયા પાળવા દ્વારા પેાતાના આત્માને અંતરાત્મભાવમાં આગળ વધતાં વધતાં પરમાત્મ ભાવ સુધી પહેાંચી જાય છે. તે જીવમાંથી શિવ અને છે. આમ તે સ જીવ માત્ર આંતર સ્વરૂપમાં શિવ રૂપ છે. માત્ર ક અને વાસનાઓના અંધન પરમાત્મ દશાને પ્રગટ થવા દેતા નથી. પુરાણમાં પણ કહ્યું છે કે
यत्र जीवः शिवस्तत्र न भेदः शिवजीवयाः । न हिस्यात् सर्वभूतानि शिवभक्ति समुत्सुकः ॥
જ્યાં જીવ છે ત્યાં શીવ છે. જીવ અને શીવ વચ્ચે કેઈ ભેદ નથી, માટે શીવની ભક્તિના ઉત્સુક મનુષ્યે કોઈપણ જીવની હિંસા કરવી જોઈએ નહિ. આવુ. સમજતા જીવને સર્વ જીવા પ્રત્યે કરૂણાભાવ ઉત્પન્ન થાય છે અને એવી ભવ્ય ભાવના જાગે કે હું સ` જીવેને સંસારના આ મહા દુઃખમાંથી મુકત થવાને માર્ગ બતાવું. સ જીવાને શાસનરસી બનાવું. સારા એ જગતના જીવાને ઉગારુ એવી પવિત્ર ભાવના જાગતા, તપ–ત્યાગ વિગેરે ધર્માનું શુદ્ધ ભાવથી પાલન કરતા જીવ તીર્થંકર નામ કમ બાંધે છે બંધુઓ! સૌના દિલમાં એમ થાય કે હું તીર્થકર નામ ક ઉપાર્જન કરુ પણ એ સ્હેલ વાત નથી. એ માટે કેટલી ઉગ્ર સાધના કરવી પડે છે. મહાવીર સ્વામીના જીવે નંદરાજાના ભવમાં કેવી ઉગ્ર સાધના કરી હતી. અગિયાર લાખ ને એકયાસી હજાર માસખમણુ કર્યાં. એ માસખમણુ કેવા ? એક સ્થાનકે રહીને નહિ કરવાના, વિહાર કરવાના, વિહારમાં પારણાનેા દિવસ આવે. આહાર મળે ન મળે. જેવા આહાર મળે તેવા આહાર કરીને ખીજી' માસખમણુ કરી લેવાનું. આ જેવી તેવી સાધના છે! આટલી સાધના કરી ત્યારે તીર્થંકર નામ કમ બાંધ્યું. તીથંકર નામ કર્મીના અંધ પડયા પછી ત્રીજે ભવે અહિં'ત પદની પ્રાપ્તિ થાય છે. અરિહંત પ્રભુ દીક્ષા લઈને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કર્યાં પછી તીર્થની સ્થાપના કરે છે, અને જગતના ખૂણે ખૂણે વિચરીને અન'ત ભવ્યાત્માને સ'સાર સાગરથી તરવાને મા બતાવે છે. પોતે તરે છે ને ખીજા જીવાને તારે છે, આવા અરિહંત પ્રભુના પદની પ્રાપ્તિ
Page #718
--------------------------------------------------------------------------
________________
શારદા સિત કરવા માટે અરિહંત પ્રભુની ઉપાસના કરવી જોઈએ. એમાં મુખ્યત્વે અરિહંત પરમાત્માનું ધ્યાન ધરવું જોઈએ. એ ધ્યાન એવું કે જાણે સાક્ષાત્ અરિહંત ભગવાન આપણું સામે જ ન બિરાજમાન હોય ! એવું દયાન આત્માની કર્મ શુંખલાઓને તોડી નાંખે છે.
જેવી રીતે વિષની વ્યાધીવાળાને અમૃતનું એક બિંદુ પણ નિવિષ કરી નાંખે છે એમ અરિહંત ભગવાનનું ક્ષણવાર પણ લયલીન ધ્યાન કર્મોના ગંજ બાળી નાંખે છે અને દુષ્કૃત્યોની વાસનાના કૂરચા ઉડાડી દે છે.”
આવી રીતે વારંવાર અરિહંત ભગવાનનું ધ્યાન ચાલુ રહે તે આપણે કેટલા કર્મોના ગંજ બળીને સાફ થઈ જાય, અને કેટલી કુવાસનાઓ સાફ થાય પછી અનુક્રમે ઘાતી કર્મોનો ક્ષય થતાં આત્મા કેવળ જ્ઞાન પામી પરમાત્મા સ્વરૂપને પ્રાપ્ત કરે છે. આટલે સુધી જે જીવ પહોંચવાને લાયક બનતું હોય તે તે સમ્યક્ત્વને પ્રભાવ છે, માટે મનુષ્ય ભવ પામીને ઓછામાં ઓછું સમ્યક્ત્વ રત્ન તે પ્રાપ્ત કરી લેજે, કારણ કે સમ્યક્ત્વ પામ્યા પછી જીવની રેનક બદલાઈ જાય છે. પાપ પ્રત્યે પ્રણ છૂટે છે. પાપમાં એવી જવલંત હેય બુદ્ધિ જાગે છે કે તેથી એને પાપ કરવાને રસ મરી પરવારે છે. જે એનું ચાલે તો એ પાપનું સેવન કરે નહિ.
મિથ્યાત્વ ગયા પછી સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે, ત્યારે એને પાપ ખરાબ લાગવા છતાં નિકાચિત ચારિત્ર મોહનીય કર્મ બળજબરીથી એની પાસે પાપ કરાવે છે. પાપમાં રસનિર્ભીકતા રખાવનાર કર્મ મિથ્યાત્વ મેહનીય કર્મ છે અને પાપ સેવન કરાવનાર ચારિત્ર મહનીય કર્મ છે. જેણે મિથ્યાત્વ મોહનીયને કચરી નાંખ્યું હોય તેને પૂછી પાપ આદરવા જેવું ન લાગે પણ જેને ચારિત્ર મેહનીય કર્મ નિકાચિત કોટીનું અર્થાત તીવ્ર ચીકણું કર્મ બંધનવાળું હોય એ જીવને પાપ ત્યાગના વ્રત નિયમને પુરૂષાર્થ કરવા ન દે. પાપસેવનમાં ડૂબેલે રાખે. પાપમાંથી એને ઉઠવા ન દે. આ નિકાચિત કર્મ લકવાની બિમારી જેવું છે.
જેમ કે ઈ માણસને લક થયો હેય ને એ પથારીવશ છે. સામેથી સાપ આવી રહ્યો છે. એ આવતા સાપને જોઈને સમજે છે કે મારે અહીંથી ભાગી જવું જોઈએ. નહિ ભાગી જાઉં તે સાપ કરડશે ને હું મરી જઈશ, છતાં એ બિચારો ઉઠી શકો નથી. સાપના ભયથી બચવા માટે એને ઉઠીને ભાગી જવાનું ઘણું મન થાય છે છતાં લકવા જેવો વ્યાધિ એને ઉઠવા દેતું નથી, તેથી એને તે બળતરાને પાર નથી. એમ નિકાચિત કર્મ એને પાપમાંથી ઉઠવા દેતું નથી. એટલે કે પાપ ત્યાગ કરવા દેતું નથી, સમ્યક્ત્વના પ્રકાશમાં એને દેખાય છે કે પાપ રૂપી સાપ પિતાને ડેશ દેશે અને એક મત નહિ પણ અનેક દુઃખદ જન્મ મૃત્યુ આપશે તેથી એને ભારે બળતરા થાય છે એટલે સમજવા જેવું છે કે જે અંતરમાં ખરેખર સમ્યકત્વને પ્રકાશ ઝળહળતું હોય તે પાપે સેવનમાં બળતરાને પાર ન હોય અને જે પિતાનું ચાલે તો
Page #719
--------------------------------------------------------------------------
________________
}}e
શારદા સિદ્ધિ
પાપને ફગાવી દે અને પાપ નહિ કરવાની પ્રતિજ્ઞા લઈ લે છે. સમ્યક્ત્વનું એ નિશાન છે કે પાપ કરવામાં ખળતરા થાય અને સદા પાપને છેડવાની ભાવના રહે. જેમ લકવાવાળાને સાપ જોતાં જે ખળતરા અને ભય લાગે છે તેમ સમિતીને પાપ કરતાં ભય લાગે છે. ખળતરા થાય છે. કમ`ના ઉદયથી દીક્ષા ન લઈ શકે પણ સમિતી જીવ એ અવશ્ય સમજે છે કે મારા આત્માને જલ્દી માક્ષમાં લઈ જવા માટે સમસ્ત પાપાના ત્યાગ કરી સવિરતિ સ્વીકારી લેવી જોઈએ, અને જો એ ન ખની શકે તે અંશે પણ પાપકર્મના ત્યાગ કરી દેશિવરતિ સ્વીકારી લેવી જોઈએ. તે જ અરિહત. ભગવાનની ઉપાસના કરી એમના જેવા બની શકાય, માટે મનુષ્યભવ પામીને કંઈક આત્મશ્રેય કરી લે. આવા ગુરૂના મુખેથી ઉપદેશ સાંભળીને મંત્રીએ ખૂબ આનંદ અનુભવ્યેા. એમને લાગ્યું' કે જન્મ-મરણની જ જાળ અને કની વિટબણામાંથી છૂટવા માટે અરિહત પ્રભુનું ધ્યાન કરવુ' જરૂરી છે, અને એને માટે દેશિવરિત કે સ`વતિ બનવાની જરૂર છે. એટલે પાતે ત્યાં ગુરૂની પાસે સમ્યક્ત્વ સહિત ખાર વ્રત અગીકાર કર્યાં, પછી ગુરૂને 'દણા કરી ખૂબ ઉપકાર માની રાજ્યનું કામ પતાવી પેાતાના રાજ્યમાં આવવા પાછો ફર્યાં.
મ`ત્રી માર્ગોમાં વિચાર કરવા લાગ્યો કે અહા ! મારુ' જીવન આજે ધન્ય બની ગયું. મને કેવા મહાન ઉપકારી ગુરૂરાજ મળી ગયા! ઘરેથી નીકળ્યો ત્યારે આ કલ્પના ન હતી પણ પરમાત્માના મહાન ઉપકાર છે કે જ્ઞાની અને ત્યાગી મહાત્મા મળી ગયા. * એમની પાસેથી આત્માના ઉધારના આ મહાન પ્રકાશ મળ્યો. જીવનને અજવાળનારી મહાન વ્રતાની સમૃદ્ધિ મળી. આખા રસ્તે આના જ વિચારો આવ્યા. આ મહાન સુકૃત પામ્યાના આનંદ એના મુખ ઉપર તરી વળતા હતા. એ આનંદમાં પેાતાને ગામ પહેાંચ્યા ને હસ્તિપાળ રાજાની પાસે આવીને નમન કરીને ઉભા રહ્યા, ત્યારે રાજાએ પૂછ્યુ` કે હે મંત્રીશ્વર ! તમે ચપાનગરીમાં જોવાલાયક શું દીઠુ` ? ચૈત્ર મ`ત્રીએ હસ્તિપાલ રાજાને કહ્યું મહારાજા ! આજે તે હું ન્યાલ થઈ ગયા. મારુ' જીવન ધન્ય બની ગયુ. એમ કહીને મત્રીએ કહ્યું મહારાજા! હું. ચંપા નગરીમાં ગયા ત્યારે આયંબીલની ઓળીના દિવસેા હતા. ત્યાં મને જ્ઞાની ગુરૂરાજના દર્શન થયા. મેં એમના મુખેથી ઉપદેશ સાંભળ્યેા. અહા! વીતરાગ સજ્ઞ તીર્થંકર ભગવાનના કેવા ટંકશાળી વચન ! કેવા સરસ એમના કહેલા ત્રિકાલામાધ્ય તત્ત્વ ! જૈન ધર્મમાં કેવુ સુંદર યથા મોક્ષમાર્ગીનુ પ્રતિપાદન ! કેવુ* સૂક્ષ્મ જીવવિજ્ઞાન અને કવિજ્ઞાન ! કેવું સુંદર સમ્યક્ત્વનું' સ્વરૂપ ! જૈન ધર્મની કેવી અલૌકિક દ્રવ્ય ને ભાવયાની વાતે ! કેવા અલૌકિક બાહ્ય આભ્યંતર તપના પ્રકારોનુ પ્રતિપાદન ! કેવુ* અરિહંતાદિ પંચ પરમેષ્ઠિ ભગવાનનુ' સ્વરૂપ ! કેવા વિશ્વશ્રેષ્ઠ જિનાગમ ! આ પ્રમાણે ખૂબ પ્રશંસા કરીને ગુરૂના સુખેથી જે ઉપદેશ સાંભળ્યો હતા તે રાજાને વિસ્તારપૂર્વક કહી સભળાવ્યો.
Page #720
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
:- આ
૮ ચૈત્ર પાસેની વાતાથી હર્ષિત થયેલ હસ્તિપાલ રાજા સાંભળીને હસ્તિપાલ રાજા ગદ્ગદ્ થઈ ગયા ને હ ભેર ખેલ્યા કે મંત્રીશ્વર! તમે કેવા મહાન ભાગ્યશાળી કે તમને આવા મહાન ગુરૂના દર્શીન થયા ને એમના શ્રીમુખેથી આટલેા સુ'દર ઉપદેશ સાંભળ્યે! મને તે એમ લાગે છે કે ખરેખર માટુ' રાજ્ય મળવાથી જે ભાગ્યશાળી નથી એવુ તમે આજે પામ્યા છે. તેની આગળ છ ખંડનુ રાજય એ કઈ મેાટી સંપત્તિ નથી. આ દેવાધિદેવ, સદ્ગુરૂ અને ધમ મળે એ સાચી સપત્તિ છે, કારણ કે “ દુન્યવી સપત્તિ આત્માને અરયાદ કરનારી છે, જયારે દેવ-ગુરૂ અને ધર્મો વગેરે આત્મિક સપત્તિ આત્માને આબાદ કરનારી છે. પેલી સપત્તિ માત્ર એક જન્મની, મૃત્યુએ પહોંચાડનારી, અને પુણ્યને ખુટાડનારી છે ત્યારે આત્મિક સપત્તિ અક્ષય, અજર, અમર સ્થાને પહાંચાડનારી અને પુણ્યને વધારનારી છે.” હસ્તિપાલ રાજાને ચૈત્ર મ`ત્રી પાસેથી ગુરૂ મળ્યા ને એમની અમૂલ્ય વાણીના અહેવાલ સાંભળીને એ આત્મસ'પત્તિ સામે પોતાનું રાજ્ય અને સ`પત્તિ તુચ્છ લાગવા માંડી, અને મ`ત્રીની ખૂબ અનુમેાદના કરવા સાથે મનમાં એવી ભાવના ભાવવા લાગ્યા કે એ ગુરૂરાજ કયારે અહી' પધારે અને હું એમના પાવનકારી દન કરી પાવન ખતું ! અને એમના શ્રીમુખેથી હું વાણી . . સાંભળુ ! આવી પવિત્ર ભાવનામાં પણ રાજાએ કેટલા કર્માં ખપાવ્યા, અને પેાતાનું જીવન સાર્થક કર્યું..
ܕܕ
}}¢&
આપણા ચાલુ અધિકારમાં પણ બ્રહ્મદત્ત ચક્રવતિને વિષનું' વમન, કષાયાનું શમન અને ઇન્દ્રિયાનુ દમન કરાવી મેહ રૂપ સપનુ. ઝેર ઉતારનાર ગારૂડી સમાન ગુરૂ ચિત્તમુનિ મળ્યા છે, પણ જેને ભયકર મેાહના ભય કર ઝેર ચઢથા છે, સંપત્તિની મગરૂરી છે એવા એ બ્રહ્મદત્ત ચક્રવતિ ચિત્તમુનિને કહે છે મહારાજ! તમને મારા જેવી સુખ સ ́પત્તિ કેમ ન મળી ? જવાબમાં મુનિરાજે કહ્યું. બ્રહ્મદત્ત ! હું પણ કંઈ સામાન્ય ઘરમાં જન્મ્યા ન હતા. મહાન સુખી, સમૃદ્ધ અને ધી શ્રેષ્ઠીને ઘેર મારો જન્મ થયા હતા. મારે ઘેર સ'સારના તમામ સુખા હતા. એક પણ સુખની કમીના ન હતી. મને તે મારા માતા-પિતા અને પત્નીએ ખમ્મા ખમ્મા કરતા હતા. શું એલ્ચા ને શુ ખેલશે, એવા મારા પ્રત્યે સૌના પ્રેમ હતા. શરીર પણ સુ ંદર અને નિરોગી હતું. રોજ લાખા રૂપિયાના ચિત્ત દાન આપતા હતા. એવા સુખા મળ્યા હતા, માટે તું આ ચિત્તને કોઈ રાંકડો, ગરીબ કે રખડતા ભિખારી ન માનીશ, તું ચિત્તને તારા જેવા જ માન. આ પ્રમાણે ચિત્ત મુનિએ કહ્યુ ત્યારે બ્રહ્મદત્ત ચક્રવતિ એને કહે છે કે હું ચિત્તમુનિ !
'
મળ્યા જો ભેગ એવા તા ભાગવ્યા કેમ'ના તમે ? બ્રહ્મદત્તે પૂછ્યુ. ત્યારે વદે છે મુનિપુગવ, ”
Page #721
--------------------------------------------------------------------------
________________
૬૭૦
શારદા સિદ્ધિ તમે જે એમ કહે છે કે હું આવા સુખી ઘરમાં જન્મ્યા હતા ને આવા સુખ ભગવતે હતે. આપની પાસે મારા જેવી વિભૂતિ હતી તે પછી તમે એ સુખ સમૃદ્ધિ છોડીને શા માટે દીક્ષા લીધી ? તમે એ સુખ શા માટે ભગવ્યા નહિ? અને બધું છેડીને શા માટે સાધુ બની ગયા? તે મને કહે, મહાન પુરૂષને એ સ્વભાવ હોય છે કે કઈ પણ વાત કોઈ પૂછે તે જ જવાબ આપે. બ્રહ્મદત્તના પૂછવાથી ચિત્તમુનિ કહે છે તે બ્રહ્મદત્ત ! સાંભળ.
महत्थत्वा वयणपभूया, गाहाणुगीया नर संघमज्झे । जं भिक्खूणो सीलगुणावया, इहज्जयंते समणाम्हि जाओ ॥ १२ ॥
એક વખત અમારા પરિમતાલપુરમાં મહાન જ્ઞાની બહુશ્રુત સંતે પધાર્યા. બાલપણથી માતાપિતાના ધર્મના સંસ્કારોના કારણે હું ધર્મના રંગે રંગાયેલું હતું. સાથે સંસારના સુખમાં પણ એટલેજ ખેંચેલ હતું, પણ જન્મ-મરણના રોગ મટે એવી અમેઘ ઔષધિ આપનાર વૈદ સમાન જ્ઞાની ગુરૂરાજ પધાર્યા એટલે હું એમના દર્શન કરવા ગયે. ઘણું ભાગ્યશાળી નર-નારીઓ જ્ઞાની ગુરૂના મુખેથી વાણી સાંભળવા આવ્યા હતા. વિપુલ જનસમુદાયની વચ્ચે ગુરૂરાજે વિસ્તૃત અર્થવાળી ગાથા ગાઈ જે ગાથાને સાંભળીને ચારિત્ર અને જ્ઞાનગુણથી યુક્ત બનીને આ જૈન શાસનમાં મેક્ષપ્રાપ્તિ માટે પ્રયત્નશીલ બને છે તેમ હું પણ આ ગાથા સાંભળીને સંસાર અને ભેગથી વિરક્ત થઈને મુનિ બની ગયું છું પણ કંઈ દરિદ્ર હોવાથી મુનિ બન્યું નથી. ચિત્તમુનિએ બ્રહ્મદત્ત ચકવતિને આ પ્રમાણે જવાબ આપે.
બંધુઓ ! ડાહ્યા અને સુજ્ઞ પુરૂષ સંસારના સુખમાં આનંદ માનતા નથી. એમને તે કંઈક નિમિત્ત મળવું જોઈએ. નિમિત્ત મળતા એ મહાન પુરૂષે જાગી જાય છે. આત્માને કાયાથી અલગ માનનાર આસ્તિક મનુષ્યને પૈસાટક, માલ મિલ્કત વિગેરે સંપત્તિ પિતાના આત્માની નહિ પણ કાયાની સંપત્તિ લાગે. પિતાના આત્માની સંપત્તિ રૂપ તે દેવાધિદેવની પ્રાપ્તિ, સદ્દગુરૂને સમાગમ અને સંયમ, સત્ય, શીલ, દાન, તપ, ક્ષમા આદિ સદ્દગુણ લાગે.
આત્મિક સંપત્તિથી પરલોકના લાભની વાત તો પછી પણ અહીંયા ય ખરેખરી હુંફ, શાંતિ અને પ્રલિતતા મળે છે એ દુન્યવી સંપત્તિથી નથી મળતું »
આવા સર્વજ્ઞ ભગવાનના વચન અને સદ્દગુરૂના ગરૂપી આત્મસંપત્તિ અંતરને વાતને વિસામે અને સાચું માર્ગદર્શન આપે છે ને દિલને પ્રફુલ્લિત બનાવે છે. દુન્યવી સંપત્તિમાં એવું કંઈ મળતું નથી. બાહ્યસંપત્તિથી કંઈ સાચી હુંફ મળતી નથી પણ જિનવાણી, તત્વબોધ મળવાથી હૈયામાં હુંફ અને ખુમારી આવે છે કે મને આ સાચું ઝવેરાત મળ્યું છે તે હવે મને પહેલેકમાં પણ ચિંતા નથી. આ ઝવેરાત પરલેકમાં પણ સાથે આવશે. એમાં પહેલેકની સલામતી છે, પણ દુન્યવી સંપત્તિ ઉપર આવી
Page #722
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૧
ખુમારી લઈ શકાય ! આ રીતે ખાાસ'પત્તિ કરતાં આત્મસ ́પત્તિને શ્રેષ્ઠ માનનારો મનુષ્ય દાન આપીને એ દાનને પોતાની સાચી સપત્તિરૂપ માનીને એના પર હુંકૢ અનુભવે છે કે મેં મારા આત્મા માટે આટલી સુકૃતની કમાણી કરીને મારુ' જીવન સફ્ળ બનાવ્યું. દાન એ સાચી સ`પત્તિ છે. એ કેવી રીતે ? એક દૃષ્ટાંત આપીને સમજાવું.
એક વખત એક માદશાહ પાસે એક બ્રાહ્મણુ આવીને કહે છે સાહેબ ! મારે આટલા રૂપિયાની જરૂર છે. મને આપશે ? ત્યારે બાદશાહે પૂછ્યું ભાઈ ! તારે પૈસા શા માટે જોઈએ છે? બ્રાહ્મણે કહ્યુ મારે અડસઠ તીર્થની યાત્રા કરવી છે ભાઈ ! અડસઠ તીની યાત્રા કરવાથી શું લાભ થાય? બ્રાહ્મણે કહ્યુ સાહેબ ! એનાથી જન્મ પાવન થાય ને ભગવાનને ત્યાં વાસ મળે. બાદશાહે એને જોઈતા હતા એટલા રૂપિયા તા આપ્યા, પછી પૂછ્યું ભાઈ! મારે તે આટલા મેટા રાજ્યને વહીવટ સભાળવાના એટલે આ ઝંઝટ છોડીને હું યાત્રા કરી શકું તેમ નથી તેા મને ભગવાનને ત્યાં વાસ કેવી રીતે મળે ? બ્રાહ્મણે કહ્યુ' સાહેબ! આપ કોઈ સત્યવાદી કે જિ ંદગીમાં જૂહું ન ખેલ્યેા હાય એના દન કરો તે ભગવાનને ત્યાં આપને વાસ થશે. એમ કહીને બ્રાહ્મણુ તા ચાલ્યા ગયા પણ મદશાહને ભગવાનને ઘેર વાસ કરવાની લગની લાગી.
બીજે દિવસે બાદશાહે મેાટી સભા ભરી અને કહ્યું મારા સભાજના ! મેલા, આટલા બધામાં સાચા સત્યવાદી કોણ છે ? મારે એના દન કરી પાવન બનવુ' છે ને ભગવાનને ઘેર વાસ કરવેા છે. આ સાંભળીને સભાજને સૌ સ્તબ્ધ બની ગયા. કોઈ જવાબ આપતું નથી, ત્યારે બાદશાહે પ્રધાન સામે જોઈને કહ્યુ પ્રધાનજી ! તમે તો સત્યવાદી છે ને ? પ્રધાને કહ્યું સાહેબ ! માફ કરો. સત્ય મેલીને પ્રધાનપણું ન કરાય. ખાદશાહે કહ્યું, હું તમને સત્યના અવતાર સમજતે હતા. ઠીક પછી ખજાનચી, ફોજદાર વિગેરે હોદ્દેદારોને પૂછ્યું' કે તમે સત્યવાદી છે ને ? બધાએ હાથ જોડીને કહ્યું કે ક્ષમા કરજો. સાહેબ ! જીવન સત્ય ઉપર નભાવવું કઠીન છે.
66
નિરાશ થયેલ બાદશાહઃ-” બાદશાહે આખી સભામાં સેનાપતિ, ફોજદાર નગરશેઠ બધાને પૂછ્યું તો બધાના એક જ જવાબ મળ્યા કે સત્યથી જીવન ચાલતુ નથી. કોઈ સત્યવાદી ન મળ્યુ. એટલે માદશાહનું પાણી ઉતરી ગયું. તે નિરાશ થઈને મહેલે આવ્યા ત્યારે એગમે પૂછ્યુ. આજે આપ આટલા બધા ઉદાસ કેમ છે ? બાદશાહે કહ્યું. ભગવાનને ઘેર વાસ કરવા માટે મને કોઈ સત્યવાદીના દર્શન મળતા નથી. એમ કહી બાદશાહે બેગમને બધી વાત કરી. બેગમે કહ્યુ' નાથ ! એમાં તમે આટલી બધી ચિંતા શા માટે કરા છે ? મારે એક વિષુક સખી છે. એને પતિ સત્યવાદી છે, એના હુ' તમને દન કરાવું'. બાદશાહે કહ્યુ. આટલા બધામાં તે કોઈ સત્યવાદી નથી નીકળ્યા ને એ શુ' સત્યવાદી હશે? બેગમે કહ્યુ.. હા. કદી અસત્ય નથી ખેલતા. એમ કહી તરત જ બેગમે પાતાની સખીને ખેલાવીને વાત કરી. એટલે એણે ઘેર જઈને એના પતિને બાદશાહ પાસે મોકલ્યો,
Page #723
--------------------------------------------------------------------------
________________
૬૭૨
શારદા સિદ્ધિ વણિક બાદશાહ પાસે આવ્યો એટલે બાદશાહે એને આદર સત્કાર કરીને પિતાની પાસે બેસાડ્યો અને એ કેટલે સત્યવાદી છે તે જાણવા માટે પૂછ્યું ભાઈ! તમારી પાસે કેટલી સંપત્તિ છે! વણિકે કહ્યું. દશ હજાર રૂપિયા. ફરીને પૂછ્યું કે તમારી ઉંમર કેટલી? તે કહે છે ત્રણ વર્ષની. તમારે દીકરા કેટલા? તે કહે છે ચાર. તમારે કેટલા દીકરાને તમારી મિલ્કત આપવાની છે? વણિકે કહ્યું. સાહેબ ! એની મને ચોક્કસ ખબર નથી. વણિકને જવાબ સાંભળીને બાદશાહને ખૂબ ક્રોધ આવી ગયે કે એની પાસે લાખોની સંપત્તિ છે છતાં કહે છે દશ હજારની. ઉંમર તે ત્રેપન વર્ષની દેખાય છે ને કહે છે ત્રણ વર્ષની, અને મિલ્કત કેટલા દીકરાને આપીશ એની શું એને ખબર નથી કે આવું હલાહલ જુહુ બેલે છે! લાલઘૂમ આંખ કરીને બેગમને કહે છે દેખ, આ તારી સખીનો પતિ કેટલે સત્યવાદી છે ! તું તે કહેતી હતી ને કે એ બહુ શ્રીમત છે ને એના મુખ ઉપરથી પણ દેખાય છે કે એ શ્રીમંત છે, છતાં કહે છે કે મારી પાસે તે દશ હજારની સંપત્તિ છે. વળી નજરે ત્રેપન વર્ષને હોય તે દેખાય છે ને કહે છે કે હું તે ત્રણ વર્ષને છું. તેમજ પિતાના કેટલા દીકરાને સંપત્તિને વારસો આપવાનું છે એ તે અભણને પણ ખબર હોય ને આ કહે છે મને એની ચેકકસ ખબર નથી. આ બધું કેવું હડહડતું જુઠું બેલે છે! આને તું સત્યવાદી કહે છે? . બેગમ કહે છે. નાથ! જરા શાંત થાઓ. આવું નજરે દેખીતું ફેરફાર બેલે છે માટે એની પાછળ કઈને કોઈ રહસ્ય હશે. એને પૂછે તે ખરા કે એ કેવી રીતે આમ કહે છે ? ડાહ્યા માણસનું કર્તવ્ય છે કે જ્યારે સામા માણસની બેલચાલ અને દેખાવ મગજમાં બંધબેસતા ન આવે ત્યારે તરત જજમે ટ આપતા પહેલાં પૂછવું ને વિચારવું જોઈએ કે આમ કેમ કહેતા હશે? માની લે કે કઈ તમને અહીં આવીને એમ કહી જાય કે “ગધેડું તળાવમાં પડ્યું ને બળી ગયું.” તે શું તમે આ વાતને સાચી માનશે ખરા ? “ના” તરત જુઠ્ઠી કહી દે. દેખીતી રીતે તે બેટી જ વાત છે કે ગધેડું કંઈ તળાવમાં બળી જાય ખરું? એ તે ઠરી જાય, પણ ખુલાસે પૂછીએ તે ખબર પડે કે ગધેડા પર ચુનાનું છાલકું હતું ને તળાવમાં પડયું એટલે ચુને ભીને થતાં ફદફદી ઉઠયો, તેથી ગધેડે બળી ગયે. (હસાહસ) આ વાત સાચી છે ને ? તમે પણ પહેલાં તે સાચી ન માની લે ને? પણ હવે માનશે ને? આવી રીતે ડાહ્યા માણસ બેસે ત્યારે તેલ બાંધતા પહેલાં જ પૂછવું જ જોઈએ કે આમ કેમ? બેગમે કહ્યું આપ પૂછે.
બાદશાહે વણિકને પૂછ્યું કે શેઠ! તમે ત્રણ વર્ષને છું એમ શાથી કહો છો? વણિકે કહ્યું નામદાર ! હું ત્રણ વર્ષથી ધર્મ પામે છું એટલે એ જ મારી સાચી જિંદગી છે, બાકીની જિંદગી તે ધર્મ વિના એળે ગુમાવી છે. જે મૂખ હોય તે ગુમાવેલી જિંદગીને પિતાની માને. ખરેખર તે ધર્મમાં ગાળેલા વર્ષો ઉંમરમાં ગણાય
Page #724
--------------------------------------------------------------------------
________________
શારદા સિતિ
}૭૩
એ દૃષ્ટિથી મેં કહ્યું કે મારી ઉંમર ત્રણ વર્ષની છે. વિણકના જવાબ સાંભળીને બાદશાહ તે સ્તબ્ધ થઈ ગયા, અને પૂછ્યુ કે તમારે કેટલા દીકરાને વારસો આપવાને છે એની તમને ચાક્કસ ખબર નથી એમ કેમ કહ્યું ? વણિકે કહ્યું-નામદાર ! એ તે દીવા જેવી સ્પષ્ટ વાત છે કે વારસા મારે અંતિમ સમયે આપવાના છે. એ સમયે મારે કેટલા દીકરા રહે છે એની ચાક્કસ ખબર અત્યારે કેવી રીતે પડે ? કારણ કે કાનુ' આયુષ્ય કેટલું છે તેની ખખર નથી. કદાચ વારસા આપવાના રહી જાય ને હું ઢળી પડું, અગર ચાર દીકરામાંથી એનું આયુષ્ય કદાચ મારાથી પહેલાં પૂરું થઈ જાય ને મરી જાય તે ? અત્યારે હું આપને કહી દઉ' કે હુ`ચારેય દીકરાને આપીશ ને પછી એને આપવાનો વખત આવે તેા હું ખાટા પડી જાઉં ને ? એ દૃષ્ટિથી આમ કહ્યુ` છે. બાદશાહ આ જવાખ સાંભળીને સજજડ થઈ ગયા, અને ફરીથી પૂછ્યું કે તમારી સપત્તિ તેા લાખાની કહેવાય છે ને તમે દશ હજારની જ કહી એ કેવી રીતે ?
વિકે જવાબમાં કહ્યું કે નામદાર ! આપે મારી સપત્તિ પૂછી તે મેં જે સ`પત્તિ દાનમાં વાપરી એટલી મારી ગણાય. સંઘરેલી સપત્તિમાંથી તે કાલે આછા થઈ જાય ને અંતકાળે તે એ મારે અવશ્ય મૂકીને જવાનુ છે. એ તે નિઃશંક વાત છે. તે એને મારી સપત્તિ કેવી રીતે ગણું ? પરલોકમાં ન એ સાથે આવે કે નતે એના બદલામાં કઈ સ'પત્તિ મળે. એ તા અહીં દાન કર્યુ હાય તેા એનુ પુણ્ય પરલોકમાં અઢળક સપત્તિ અપાવે. માટે દાન એ મારી સાચી સ'પત્તિ કહેવાય. હું ત્રણ વર્ષથી ધ પામ્યા છું અને મેં દશ હજાર રૂપિયા દાનમાં વાપર્યાં છે. આટલું. સુકૃત કર્યુ છે તેથી એટલી મારી સંપત્તિ ગણું છું. આ સાંભળીને પણ બાદશાહ સ્તબ્ધ થઈ ગયા ને ખુશ થઈને કહ્યું શેઠ! ખરેખર, તમે સત્યવાદી છે. તમારા જેવા સત્યવાદીને તે પગલે પગલે પાપનો ડર હાય, તે કદી અસત્ય ખેલે જ શેના ? આજે તમારા દર્શનથી હુ· પાવન થઈ ગયા. ફરીને દ"ન આપતા રહેજો. હું તમારો આભાર માનું છું... આવા સત્યવાદીનું જીવન ત્યાગી જેવુ... હાય છે. એને સ'સારના ર'ગરાગમાં આનદ આવતા નથી. બ્રહ્મદતે ચિત્તમુનિને પૂછ્યું કે તમને આવા સુખ મળ્યા હતા તે તમે કેમ ન ભાગળ્યા ? ત્યારે આત્મિક સુખમાં મસ્ત રહેનારા ચિત્તમુનિએ કહ્યુ' કે 'મે' મુનિના મુખેથી મહાન અવાળી ગાથા સાંભળી. જેથી મને સ`સાર અસાર લાગ્યા, અને મે' વૈભવ-વિલાસને ત્યાગ કરીને દીક્ષા લીધી છે. હવે બ્રહ્મદત્ત શુ' કહેશે તેના ભાવ અવસરે. £3
3
£3 વ્યાખ્યાન નં. ૬૯
આસા સુદ ૮ ને શુક્રવાર
તા. ૨૮-૯-૭૯
સુજ્ઞ ધુએ, સુશીલ માતાએ તે બહેનેા મહાન મગલકારી, આત્માનું ઉત્થાન કરાવનારી આય`ખીલની આળીને આજે બીજો દિવસ છે. આય'બીલની ઓળીમાં નવપદની
શા, ૮૧
Page #725
--------------------------------------------------------------------------
________________
.....
૬૭૪
ધારદા સિિ
આરાધના કરવાની છે. નવપદ એટલે અરિહંત, સિધ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, જ્ઞાન, દન, ચારિત્ર અને તપ. આ નવપદની શુદ્ધ ભાવપૂર્વક આરાધના કરનાર ભવસાગર તરી જાય છે. આ સ'સારસાગરમાં ડૂબતા સ'સારી જીવાને સહારો આપી આબાદ રીતે ઉગારી લેનારી નાવ ડાય તે આ નવપદ છે. એ કથીરને કચન બનાવનાર છે. દાનવને દેવ, ઈન્સાનને ઇશ્વર અને માનવને મહા માનવ બનાવનાર છે, અને આ સળગતા સંસારને શીતળ છાયા આપનાર છે. નવપદમાં આવી મહાન શક્તિ રહેલી છે, માટે શરીરના મોહ છોડી, પ્રમાદને ત્યાગ કરીને નવપદનું આરાધન કરી લે.
માણસ સુખી હાય કે દુઃખી હોય. બંનેના સ'સાર અંતે તા સમસ્યામય છે. સુખીની સમસ્યા સુખી જાણતા હેાય છે ને દુઃખીની સમસ્યા દુઃખી જાણતા હોય છે. પાપ કર્મના ઉદયથી માણસના માથે પાર વગરનુ દેવુ ચઢયુ હોય ત્યારે એની સ્થિતિ કેવી કફોડી બની જાય છે! શેઠે સીસમાંથી છૂટા થવાનુ એકા એક વાનિંગ આપી દીધુ હોય. બીજે કયાંય કોઈ સવીસ રાખવા તૈયાર ન હોય ત્યારે એને થાય છે કે જાણે ઝેરનો કટોરો પી લઉ. એવા સમયે ભાગ્યયેાગે જો એને નવપદનું શરણું મળી જાય અને દુઃખીના દિલમાં શ્રદ્ધા જાગે કે નવપદ એ એક જ સાચુ' શરણુ છે. ખાકી બધુ અશરણુ છે અને પાતે એને શરણાગત છે. આવા ભાત્ર એના હૈયામાં રગેરગે પ્રસરી જાય અને પછી એની આરાધના શ્રદ્ધાપૂર્વક કરવા લાગે તા એની મૂઝવણ્ણાના અંત આવતા જાય અને મનમાં પરમ સ ંતાષ થઈ જાય, ત્યારે એના હૈયામાં ખુમારી પ્રગટે છે કે મને જે મળ્યુ છે એ જગતમાં કોઈ ને નથી મળ્યું. નવપદમાં કેવી મહાન શક્તિ રહેલી છે! એણે મારા જીવનના અધકાર ઉલેચી નાંખ્યા. ભારેખમ બની ગયેલા એવા મને હળવા કુલ કેવી રીતે બનાવી દીધા! હવે સુખી મનુષ્યના જીવનની વાત કરીએ.
જેમ કેાઈ લાખાપતિ પાટી હોય. બગલાના ક`પાઉન્ડમાં ચાર ચાર કારો ઉભી રહેતી હાય, બજારમાં મોટી પેઢી ધમધેાકાર ચાલતી હોય, બહાર લાકે શેડ સાહેબ.... શેઠ સાહેબ કહીને ખેલાવતા હાય, પણ અંદરની વાત તે એ જ જાણતા હાય. પેઢી દેવાળુ કાઢવાની તૈયારીમાં હોય. પેાલિસ દરોડા પાડવાની છે એવા ઉડતા સમાચાર એક બાજુથી આવી રહ્યા હોય, પેઢીના મુખ્ય મુનીમ અંગત દુશ્મન થતાં રૂપિયા પચ્ચીસ હુજારની ઉથલપાથલ કરી ચાપડાની બધી બ્લેક આઈટમ ડાયરીમાં ઉતારી લઈ સામે પડચા હોય. શેઠ કંઈ કરવા જાય તે જેલમાં બેસાડી દેવાની ધમકી આપતા હાય, ઝેરનો કટોરો પી લેવાની કે દિરયામાં ઝ'પલાવવાની હિંમત ચાલતી ન હોય, આખી દુનિયા ફરતી દેખાતી હાય, શુ કરવુ' ને શુ ન કરવું એ સમજાતુ ન હોય, શી રીતે જીવવું અથવા શી રીતે મરવુ' એ પણ એક પ્રશ્ન હોય, કોઈ રસ્તા જડતા ન હાય ને એમાં એકાએક એને નવપદું યાદ આવી જાય ને સુખી હોવા છતાં દુઃખની
Page #726
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૬૭૫
સળગતી ભઠ્ઠીમાં શેકાતા એ શ્રીમંત નવપદના શરણે પહોંચી જાય અને પેાતાની જીવનનૈયા નવપદના શરણમાં ઝુકાવી દઈ ને એ પેાતે નવપદના ધ્યાનમાં તદાકાર બની જાય પછી ભલે દેવાળુ' નીકળવુ હોય તેા ય નીકળે ને દરોડો પડવા હોય તા ય ભલે પડે મારું' એમાં કંઈ જવાનુ નથી, કારણ કે મને તે નવપદ મળી ગયા છે. આવી ખુમારી એનામાં પ્રગટી જાય અને પછી એના જીવનમાં જે ચમત્કારો સર્જાવા માંડે, હૈયામાં જે ઠંડક વળવા માંડે, દુઃખ આવે તે પણ હસતા મુખે સહન કરી લેવાની જે તાકાત પ્રગટવા લાગે એ જોઇને એ શ્રીમ'તને પણ કબૂલ કરવુ' પડે કે ખરેખર, નવપદ એ જગતની તમામ તાકાતાને પગ નીચે રાખે એવી એક સર્વોપરિ તાકાત છે. બંધુએ ! જીવનમાં નવપદની આંશિક શક્તિના એક વાર પણ જેને આ રીતે સાક્ષાત્કાર થઈ જાય છે એ જીવનના કોઈ પણ સયાગામાં પછી સુખમાં કે દુઃખમાં, સચેાગમાં કે વિયેાગમાં, જેલમાં કે મહેલમાં ગમે ત્યાં હોય પણ એ નવપદને ભૂલી શકતા નથી. નિરાશ’સભાવે રાત-વિસ નવપદનુ રટણ એ એનુ જીવન બની જાય છે. સતી મયણાસુંદરી અને શ્રીપાળ રાજાનુ જીવન આજે પણ આ વાતની સાક્ષી પૂરે છે. આમ તે સાગરિકનારે ઘણાં ય લાકડાના પાટીયા અને હાડીએ ઉભી હૈાય છે પણ એનુ ખરું મૂલ્યાંકન કિનારે ઉભેલા માણસ નહિ પણ મરિયે ડૂખતા માણસ કે જે એકાદ પાટીયુ કે હાડીના સહારો લઈને મરતા મરતા ખચીને કિનારે આવી ગયેા હોય એ જ આંકી શકે. નવપદની ઓળી એ તેા ભવસાગર તરવાની ડેાડી છે. ડૂબતા સ'સારી જીવા જો એને સહારો લે તે તર્યા વિના રહે નહિ, પણ આપણી પાસેથી ચાલી જતી એ હાડીને પકડીને આપણે એમાં બેસી જવુ પડે. નહિતર તે જે એમાં જઈ ને બેસી જાય એ સામે કિનારે પહેાંચી જાય ને નહિ બેસે એ તે રાહ જોતાં રહી જશે, માટે સમય આવ્યે છે એને વધાવી લે. નવપદ રૂપી નૌકામાં બેસી જાઓ ને માનવજીવનને સફળ બનાવી લે. આવા અવસર ફીફીને નિહ મળે.
ગઈ કાલે નવપદમાં પહેલા અરિહંતપદની આરાધના કરવાની હતી. આજે બીજા દિવસે સિધ્ધ ભગવાનની આરાધના કરવાની છે. અનત અનંતકાળથી કામ, ક્રોધ, લાભાર્દિ મલિન વૃત્તિઓથી ખરડાયેલ આત્માને નિર્મળ બનાવવા માટે આ માનવભવમાં અતિ, સિદ્ધ આદિ નવપદ્મની આરાધના એ મહાસ્નાન છે. આ પવિત્ર નવપદની આરાધના અને ઉપાસનામાં આત્માને જેમ જેમ સ્નાન કરાવ્યા કરશે તેમ તેમ એ મલિન વૃત્તિએના મેલ દૂર થતા જશે. માનવભવમાં આ બધું કરી શકાય છે, તેથી જ્ઞાની ભગવાએ માનવભવના ઉંચા મૂલ્ય આંકયા છે. મનુષ્ય ધારે તે અરિહ ંતપદની અને સિદ્ધપદની આરાધના કરી શકે છે. આ પદોમાં એવી મહાન શક્તિ રહેલી છે કે એની આરાધના કરતાં કરતાં આત્મા ઉપર રહેલી મલીન વૃત્તિએને દબાઈ જવુ' પડે છે. આ મલીન વૃત્તિએ એક પ્રકારની નથી, અનેક પ્રકારની છે, જેમ કે કામ-ક્રોધ, લાભની વૃત્તિ,
Page #727
--------------------------------------------------------------------------
________________
{૭}
શારદા સિદ્ધિ
રાગ-દ્વેષ અને મેહની વૃત્તિ, મ–માયા અને ઈર્ષ્યાની વૃત્તિ, આહાર–વિષય અને પરિગ્રહની સંજ્ઞા, હિંસા જૂઠ, ચારીના ભાવ વિગેરે અનેક પ્રકારની મલિન વૃત્તિએ આત્મા ઉપર જામી છે તે એ બધી મલિન વૃત્તિઓને દૂર કરવા માટે એ દરેકની સામે અલગ અલગ આરાધના જોઈએ. જેમ કે કામની સામે બ્રહ્મચર્યની આરાધના ક્રોધની સામે ક્ષમા–મૈત્રીની આરાધના, લાભની સામે સ ંતેાષ અને ત્યાગવૃત્તિની આરાધના. આ નવપદની આરાધના આ બધી આરાધનાઓને સુલભ બનાવે છે, કારણ કે આ નવ દિવસ આય'બીલ તપ થાય, રાત્રિ ભાજનના ત્યાગ થાય, બ્રહ્મચર્યનું પાલન થાય, માળા, કાઉસગ્ગ, વધ્રુણા આદિ વિધિ વિધાના થાય છે, તેથી ક્ષમા આદિ ગુણા પણ આવે છે ને મિલન વૃત્તિઓ દૂર થાય છે.
તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરવાના વીસ ખેલમાં પહેલુ અરિહંત અને પછી સિધ્ધપદ છે. નવપદમાં પણ એમ જ છે. અરિહંત ભગવાને ચાર ઘાતી કર્માંના ક્ષય કર્યો છે ને સિધ્ધ ભગવાને આઠે આઠ કન ક્ષય કર્યાં છે, એટલે સિદ્ધપદ માટુ' છે પણ આપણે પહેલા અરિહંત પ્રભુની આરાધના કરીએ છીએ. એનું કારણ એક જ છે કે અરિહ'ત ભગવાન આપણને સિધ બનવાના માર્ગ બતાવે છે, સિધ્ધપદની પ્રાપ્તિ કરવાના ઉપાચા બતાવે છે તેથી એમના આપણા ઉપર મહાન ઉપડાર છે, એટલે આપણે પહેલા . અરિહંત ભગવાનને ભજીએ છીએ. બાકી તા સિધ્ધપદની આરાધનામાં પણ અરિહંત પદ્મની આરાધનાની જેમ એ પદનુ' 'ચુ મૂલ્ય હૈયે વસી જાય અને એના ઉપર અથાગ પ્રેમ અને અત્યંત પ્રકૃતિ ઉભરાય. એમના વારવાર ગુણગ્રામ કરાય તે એપની આરાધના થઈ શકે.
સિદ્ધ પદ એટલે સિઘ્ધ અવસ્થા, એટલે કે સવ ઉપાધિથી રહિત અવસ્થા. ત્યાં કોઈ ક નહિ, શરીર નહિ, કર્મના ઉદયની વિટંબણા નહિ, ભૂખ નહિ, તરસ નહિ, જન્મ જરા-મરણ નહિ, રોગ-શાક નહિ, ટાઢ કે તાપ નહિ, માન–અપમાન નહિ, આબરૂ-બેઆબરૂને સવાલ નહિ, હરખ કે ખેદ નહિ, કશી તૃષ્ણા નહિ, કોઈ જાતના વિકા કરવાનુ મન નહિ, ઈષ્ટ અનિષ્ટ વિષયોની, શાતા-અશાતા ભાગવનારી ઈન્દ્રિયા નહિ પછી ત્યાં દુઃખ શુ? વિટ*ખણા, રીખામણી કે સતામણી શેની ? જીવને જો સતામણી હાય તેા કર્યાં, શરીર, મન, ઈન્દ્રિયા વિગેરે ઉપાધિઓની સતામણી છે સિઘ્ધ અવસ્થામાં એ કશી ઉપાધિ નહિ પછી સતામણી શેની ? પણ મોહમાં ઘેલો બનેલો જીવ જ્યાં આ સતામણી, વિંટબણા અને રિખામણુ છે ત્યાં સુખ માને છે ને એની કિંમત આંકે છે. જ્યાં એમાંનું કઇ જ નથી એવી પરમ આનંદમય સિદ્ધ અવસ્થાની કિ ́મત આંકતા નથી. આ કેવી ઘેલછા છે! અંતરદૃષ્ટિથી જો વિચાર કરવામાં આવે તે સમજાય કે જયાં સુધી સિદ્ધ અવસ્થા પ્રગટ થઈ નથી ત્યાં સુધી આ ઉપાધિએ અને વિટબણાએ મને કેવી સતાવી રહી છે ! સવારથી ઉઠયા ત્યારથી જોતા મારા જીવનમાં શુ’ ચાલી રહ્યું છે ?
Page #728
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૭૭
ભૂતના વળગાડ જેવી ઉપાધિ જેટલી વધારે એટલી જીવને સત્તામણી વધુ છે. જાગ્યા ત્યારથી ઉંધે નહિ ત્યાં સુધી જપે નહિ, જન્મ્યા ત્યારથી મરે નહિ ત્યાં સુધી એ જપે નહિ. જેમ ભૂતના વળગાડ જ્યાં સુધી નીકળે નહિ ત્યાં સુધી જીવને જપવા દે નહિ, એમ કાયા, ઈન્દ્રિયો, કુટુંબ, કંચન, ઘર, દુકાન, માલસામાન વિગેરે ઉપાધિએ જીવને સતાવ્યા કરે છે છતાં ખૂબીની વાત તા એ છે કે અજ્ઞાન મૂઢ જીવને એ સતામણીએ સતામણી રૂપ લાગતી નથી પણ જ્ઞાની ભગવતા કહે છે કે ઉપાધિ ઓછી એટલી સતામણી અને વલાપાત એછે. સિદ્ધ ભગવાનને કંઈ ઉપાષિ નથી તા એમની કઈ સતામણી નથી. આ ઉપાધિઓના લીધે સ'સારી જીવાની દુદર્શાના પાર નથી. અને સિદ્ધ ભગવાનને ઉપાધિ નધી એટલે અખૂટ, અતૂટ, અનત આનંદ અને 'સુખના ભંડાર ભર્યાં છે. આવા સિધ્ધ ભગવાનના પદની પ્રાપ્તિ કરવા માટે મન, વચન અને કાયાથી આપણે એમની આરાધના કરીએ, એમનુ ધ્યાન ધરીએ, એમના ગુણગાન કરીએ તે આપણાં કર્મોનો ક્ષય થાય અને આપણે એવા સિધ્ધ ભગવતના ઉચ્ચપદને પામી શકીએ.
જેમને સિદ્ધના શાશ્વતા સુખા મેળવવાની લગની લાગી છે એવા ચિત્તમુનિ અને ભૌતિક સુખા અને સ'પત્તિના મહાસાગરમાં મહાલતા બ્રહ્મદત્ત ચક્રવર્તિ બંને વચ્ચે વાર્તાલાપ ચાલી રહ્યો છે. બ્રહ્મદત્ત ચક્રવર્તિને ખખર નથી કે આત્મિક સુખાના આનંદ કેવા હેાય છે! કહેવત છે ને કે ખાખરની ખિસકેલી સાકરના સ્વાદને શુ સમજે ? એમ ભાગમાં સુખ માનનારા બ્રહ્મવ્રુત્ત ત્યાગીના સુખને કેવી રીતે સમજી શકે ? માટે મુનિને કહે છે કે તમે ભાગસુખાને છોડીને દીક્ષા શા માટે લીધી ? એ અમને કહેા. ત્યારે ચિત્તમુનિ કહે છે હું બ્રહ્મદત્ત સાંભળ.
નવીન શ્લાક કડી શ્રવણે સુણી, ભવનધિ તરતા કઈ પ્રાણીઓ, પરમ ચાગી કનૈયો જ સાંભળી, વિરતિ ભાવ સ્વ અંતર હલસ્ત્યા.
જ્ઞાની ગુરૂરાજે વિશાળ જન સમુદાયની વચમાં એક એવી ગાથા સ`ભળાવી કે એને સાંભળાને હળુકમી જીવા શીલ અને ગુણૈાથી યુક્ત બની જાય છે. એ ગાથા શ્ર્લોકના અક્ષરો બહુ ઓછા હતા ને એમાં ભાવ ઘણાં હતા. એમાં મુખ્યત્વે જ્ઞાનદર્શીન, ચારિત્ર, દાન, શીલ, તપ વિગેરેના ઉપદેશ હતા. ઘણાં માણસાએ એ ગાથા સાંભળી. એના અથ-પરમાથ અને ભાવા સાંભળ્યે પણ જેની જેની પાત્રતા હાય છે તે તે પ્રમાણે પોતાના અંતરમાં ઝીલી શકે છે. મુનિના ઉપદેશ સાંભળીને કંઈક જીવા સંસાર છોડીને સંયમી બની ગયા. કઇક તપમાં જોડાયા, કઈક જ્ઞાનમાં જોડાયા, કંઈક ભવભ્રમણ અટકાવનાર સભ્યત્વને પામી ગયા, કઇક માર વ્રતધારી બન્યા, અને કઈક દાનના મહિમા સમજયા.
બંધુએ ! દાન દાનમાં પણ ઘણા ફરક છે. જે દાનની પાછળ માત્ર સમ્યગ્ દન-જ્ઞાન-ચારિત્રની પુષ્ટિ થાય છે એ દાન સુપાત્ર દાન છે. એવું દાન મુનિની ભક્તિ
Page #729
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ કરવામાં છે. મુનિ પિતાના જીવનમાં એકલી સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધના ને વૃદ્ધિ કર્યું જાય છે. તેમજ પોતાના સમાગમમાં આવનારને પણ એની પ્રાપ્તિ કરાવે છે, તેથી મહાલાભ એ થાય કે વીતરાગ પરમાત્મા શ્રી અરિહંત દેવ પ્રત્યે ભક્તિ અને બહુમાન વધે છે, અને એમની પવિત્ર આજ્ઞા જીવનમાં ઉતારતાં હિંસા, જૂઠ, ચોરી, મદ, મત્સર, માયા, આડાર, વિષય, પરિગ્રડની લેલુપતા, કામ, ક્રોધ, લેભ વગેરે દોષ ઘટતા જાય છે તેથી જાતે તે સુખી થવાય છે ને જગતને પણ આવા ગુણીયલ જીના નિમિત્તથી રાહત મળે છે. સુપાત્ર દાનનું મહાન ફળ છે. એક દષ્ટાંત આપીને સમજાવું.
એક બ્રાહ્મણ ખૂબ શ્રીમંત હતે. એક વખત એના મનમાં એવો વિચાર થયે કે હું બ્રાહ્મણની ભક્તિ કરું તે મને પુણ્ય મળે એટલે એણે એક મેટ ભજન સમારંભ ગોઠવ્ય ને ઘણાં બ્રાહ્મણોને જમવાનું આમંત્રણ આપ્યું, પણ જમણવારમાં કઈ વ્યવસ્થા કરનારો સારો માણસ તે જોઈએ ને? એ માણસ શોધતું હતું ત્યાં એને એક ગરીબ જૈન વણિક મળી ગયે. એને બ્રાહ્મણે કહ્યું કે જે ભાઈ! તું આજનો દિવસ અહીં રહેજે અને આ રડાનું ધ્યાન રાખજે ને જમવા આવનાર બ્રાહ્મણને બરાબર પીરસજે. તારી મહેનતના બદલામાં જમણવારમાં જેટલી ચોખ્ખી રસોઈ વધે એ બધી તારી, બેલ કબૂલ છે ને? વણિકે કહ્યું. ભલે, જૈન વણિક બધું કામ કરવા લાગે. બપોરે ટાઈમ થયા. બ્રાહ્મણ અને મહેમાને બધા જમવા આવ્યા. સૌ જમીને ગયા પછી ઘણી રઈ વધી. બ્રાહ્મણના કહેવા પ્રમાણે મીઠાઈ વિગેરે જે વધ્યું એની માલિકી વણિકની થઈ. બ્રહાણે જમણવાર પત્યા પછી કહ્યું કે ભાઈ! આ જે કંઈ વધ્યું છે તે તારું.
વણિક વિચાર કરવા લાગે કે આજે મને સુપાત્ર દાન દેવાને મહાન લાભ મળે તે કેવું સારું ! તદ્દન નિર્દોષ આહાર છે. એ તે હર્ષભેર શહેરમાં ઉપડે અને જ્યાં જૈન સાધુ સાધ્વીજીએ બિરાજમાન હતા ત્યાં જઈને નમ્રભાવે ભાવના ભાવી અને કહ્યું કે નિર્દોષ અને સૂઝતો આહાર છે. આ ગરીબ માણસને લાભ આપી કૃતાર્થ કરે તે મારો ઉધાર થાય ને મારા આત્માનું કલ્યાણ થાય. આ પ્રમાણે ખૂબ આગ્રહપૂર્વક ભાવના ભાવતા ગામમાં જે સંત સતીજીએ હતા તે ત્યાં પધાર્યા. ઉત્કૃષ્ટ ભાવથી સાધુ સાધવીને ગૌચરી વહેરાવી. વણિકે ઉત્કૃષ્ટભાવે સુપાત્ર દાન આપ્યું એના પ્રભાવે મરીને શ્રેણુક રાજાને પુત્ર નંદિષેણ બન્ય. આ છે સુપાત્ર દાનને પ્રભાવ.
ચિત્ત મુનિ બ્રહ્મદત્તને કહે છે કે અમારા નગરમાં પધારેલા મહાત્માએ અનેક પ્રકારને ધર્મ સમજાવ્યો. એમાં ઘણાં છવા વિવિધ પ્રકારે ધર્મ પામ્યા. એ રીતે મને પણ એમની વાણી સાંભળીને સંસાર અસાર લાગે. મનમાં થયું કે આ સંસાર તે એક પાપનું પિંજર છે. સંગ અને વિયેગનું ઘર છે “સંસાર એટલે વિકારે અને તૃણુને ખીલવવા માટેનું રસાળ ક્ષેત્ર, સંસાર એટલે તૃણું અને વિકારોની ગુલામીમાં ઈદ્રને નાચવા કૂદવાનું કીડાંગણું. જે સંસાર રૂપી
Page #730
--------------------------------------------------------------------------
________________
શારક સિનિ :
૬૭૮ ક્ષેત્રમાં વિકારો અને તૃષ્ણાઓ ભરપૂર ખીલે છે. આવા અસાર, અધ્રુવ અને અનિત્ય એવા સંસારમાં રહીને ત્રણે કાળમાં આત્માનું કલ્યાણ થવાનું નથી. આત્મ કલ્યાણ કરવા માટે તે સંયમ શ્રેયકારી છે એમ સમજીને મેં એ સંસારના સુખે છેડીને આત્મકલ્યાણ કરવા માટે એ મુનિરાજ પાસે દીક્ષા લીધી છે. જે હું આજે તમારી સામે આવીને ઉ છું સાધુપણામાં તે મહાન સુખો છે. સંયમ એ આત્મ કલ્યાણ કરવા માટે શ્રેયકારી માર્ગ છે. આ પ્રમાણે ચિત્તમુનિએ બ્રહ્મદત્તને કહ્યું. હવે બ્રહ્મદત્ત ચક્વતિ ચિત્તમુનિને શું કહેશે તેના ભાવ અવસરે.
ચરિત્ર – સુચના રાણી પિતાની મોટી બહેન સુશીલાને મળવા માટે આવે છે. કામવાળી રાણીની બહેન છે તે જાણતાં નગરશેઠ અને શેઠાણ ધ્રુજી ઉઠયા. સુચના રાણને સુશીલા કામ કરતી હતી ત્યાં લઈ આવ્યા. સુશીલા તે બિચારી મોટી લાજ તાણી વાસણ ઉટકી રહી હતી. સુચના દોટ મૂકીને બેલી મોટી બહેન...મોટી બહેન સુશીલાએ ઉંચું જોયું કે અહીં વળી મને મોટી બહેન કહીને બોલાવનાર કેણું મળ્યું? સામે નજર કરી તે પિતાની નાની બહેન સુલોચના દોડતી આવી રહી છે. એ હજુ કંઈ વિચાર કરે તે પહેલાં સુચના દોડતી ત્યાં આવી ને બેલી, અરેરે. મોટી બહેન! તમારી આ દશા ! એમ કહેતી.
દાનો લલના લિપટ ગઈ હૈ, મોહવશ હઈ મલાલ,
સરવર ઉમડ પડી આંખો સે, ફૂટ પડ પરનાલ, બંને બહેને એકદમ ભેટી પડી. એકબીજાના ખંભે માથા મૂકીને ખૂબ રડી. આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી, પછી હૈયું હળવું કરીને સુલેચના કહે છે મોટી બહેન ! તમારી આ દશા ! મને ખબર મળ્યા કે મારા નગરમાં તમે ત્રણ ત્રણ વર્ષથી આવ્યા છો ને આવા કાળી-મજુરીના કામ કરે છે? ત્યાં તે મારું હૈયું ચીરાઈ ગયું. મોટી બહેન ! તમને ખબર તે હતી ને કે આ નગરમાં હું રહું છું તે મને મળવું હતું ને ? શું મોટી બહેન ! તમે મને પારકી ગણ? એમ કહીને સુચના કરીને ખૂબ રડવા લાગી, ત્યારે સુશીલા કહે છે મારી નાની બહેન ! છાની રહે, રડીશ નહિ, આ તે સૌ કર્મના ખેલ છે. કર્મની સત્તા આગળ કોનું ચાલ્યું છે તે મારું ચાલે? સૌએ પિતાના કરેલા કર્મો તે ભોગવવા પડે ને? રડીશ નહિ. ચાલ, એ બધી દુઃખની વાત જવા દે પણ તું એ કહે કે મારા બનેવી તે ક્ષેમકુશળ છે ને?
સશીલાની સહિષ્ણુતા”:- સુચનાએ કહ્યું. મોટી બહેન ! તમે કેટલા બધા સહનશીલતાવાળા છે કે આટલા દુઃખમાં પણ તમે મારા સમાચાર પૂછે છે, પણ આપના દુઃખની કંઈ વાત કરતા નથી, ત્યારે સુશીલાએ સુચનાના સામું જોઈને કહ્યું કે અરેરે...બહેન ! મારી તે હું શી વાત કરું? મને તે મારા કર્મોએ ચારે બાજુથી સાફ કરી નાંખી છે. હવે મારા જીવનમાં શું રહ્યું છે? અમે રાજપાટ
Page #731
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
છેડયા પછી જ્યાં ગયા ત્યાં દુઃખ સિવાય બીજું કંઈ જોયું નથી, અને હવે તે મને મારા જીવનમાં સુખ આવે તેવું કંઈ દેખાતું નથી. ત્રણ ત્રણ વર્ષથી તારા બનેવી અમને મૂકીને ગયા છે ત્યાર પછી તે અમારા માથે દુઃખ પડવામાં બાકી રહી નથી. એક મહિનામાં પાછા આવવાનું કહીને ગયા તે ગયા ફરીને એમના સમાચાર નથી. એમનું શું થયું હશે ? એ પતિનું મુખ મને ક્યારે જોવા મળશે. આટલું બોલી સુશીલા ખૂબ રડી, ત્યાં સુચનાએ કહ્યું મોટી બહેન મોટી બહેનતમે રડે નહિ. ઉભા થાઓ. હું તમને એક આનંદના સમાચાર આપું. એ જાણીને તમને ખૂબ આનંદ થશે.
“નિરાશામાં પ્રગટલું આશાનું કિરણ”:- હતાશ થયેલી સુશીલાએ કહ્યું બહેન ! મારા શું આનંદના સમાચાર હાય! સુચનાએ કહ્યું-બહેન ! મારા બનેવી આ નગરમાં પધાર્યા છે, અને તારા બનેવી સાથે બંને બાળકને સાથે લઈને વાજતે ગાજતે રાજમહેલમાં જઈ રહ્યા છે. આ સાંભળીને સુશીલાની જીવનસિતાર ઝણઝણી ઉઠી. ખુશીનું એક ગીત એના હૈયામાં ગુંજી ઉઠયું. વિરહની આગમાં શેકાઈ ગયેલું તેનું દિલ ફરીથી ખીલી ઉઠયું. સુશીલા આ સમાચાર સાચા માની ન શકી છતાં માનીને પૂછયું તે બહેન ! તારા બનેવી સીધા મારી પાસે કેમ ન આવ્યા? એ આવ્યા હોય તે મારી પાસે આવ્યા વિના રહે જ નહિ. સુચનાએ કહ્યું, મોટી બહેન! મારા બનેવી તારા બનેવીને મળ્યા એટલે એમણે પહેલા તે તારા સમાચાર પૂછયા, તે ખબર પડી કે તું ઝૂંપડીમાં રહે છે. ત્યાં તપાસ કરાવી તે તમે ત્યાં ન હતા. ખબર પડી કે તમારી ઝૂંપડી ભદ્રા શેઠાણીએ બાળી મૂકી છે, અને તમે ને બંને બાળકે ફરીથી ઘર વિનાના નિરાધાર બનીને કયાંક ચાલ્યા ગયા છે, એટલે બંને સાઢુભાઈએએ તમારી નગરની બહાર અને નગરમાં ખૂબ તપાસ કરી. ખૂબ તપાસ કરતાં તમારા બંને બાળકો મળ્યા પણ તમે ન મળ્યા. બાળક પાસેથી તમે કયાં છે તે સમાચાર મળ્યા. બાળકેએ તમારા દુઃખની થોડી ઘણી વાત કરી. તમારા દુઃખની વાત સાંભળીને મારા બનેવી તે મૂછ ખાઈને જમીન ઉપર ઢળી પડયા, અને ભાનમાં આવ્યા ત્યારે બાવરા બનીને એ તારી શોધમાં દોડવા લાગ્યા. ત્યાં એમને ખબર પડી કે તમે અહીં કામ કરો છે એટલે એ આવવા તૈયાર થયા, પણ તમારા બનેવીએ એમને ખૂબ સમજાવીને અહીં આવતા રોક્યા, કારણ કે તમને આવા દુઃખમાં જઈને એમના મન ઉપર અસર થઈ જાય તેથી આવવા ન દીધા, અને મને તેડવા મોકલી. એમનું સ્વાગત કરવા માટે તમારા બનેવીએ હાથી-ઘડા શણગારીને મંગાવ્યા પણ
જ્યાં સુધી તમે ન મળે ત્યાં સુધી એ હાથી કે ઘોડા પર બેસવાની એમણે ચોખ્ખી ના પાડી. તેઓ પગપાળા ચાલતાં હજારો નગરજને સાથે મહેલ તરફ જઈ રહ્યા છે. હવે તમે પણ જહદી પધારે. સુશીલા શેઠની રજા લઈને સુચનાની સાથે કેવી રીતે જશે ને શું બનશે તે અવસરે.
Page #732
--------------------------------------------------------------------------
________________
- વ્યાખ્યાન ને ૭૦ આ સુદ ૯ ને શનીવાર
તા. ર૯-૯-૭૨ - સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓને બહેને! આત્મસાધના કરવા માટે ઉંચામાંઉંચી કક્ષાને જન્મ આપને મળે છે. આ મનુષ્ય જન્મ આપણી સામે દેખાતા પશુપક્ષીના જન્મ કરતાં ઘણે ઉંચે જન્મ છે. તિર્યંચને આપણા જેવા હાથપગવાળું શરીર નહિ, આપણુ જેવી વાણી નહિ, વિચાર કરવાની બુદ્ધિ કે વિવેકશક્તિ નહિ, શાસ્ત્ર વાંચન કરવાની આવડત નહિ, ઘરમાં રાચરચીલું કે ફનીચર તથા જરૂરી વસ્તુની વ્યવસ્થિત ગેઠવણ વિગેરે કંઈ જનાવર પાસે નથી. એ બધું આપણી પાસે છે, તેથી આ બંનેની સરખામણીમાં પશુજન્મ કરતાં લાખ દરજે આપણે જન્મ ઉચે છે. તે અહીં એ વિચારવાનું છે કે પશુ કરતાં લાખ દરજે ઉંચે જન્મ પામ્યા પછી આપણે પશુ જીવન કરતાં લાખ દરજે ઉંચું જીવન જીવીએ છીએ ખરા ? શું સારું સારું ખાવું, સારુ ભેગું કરવું ને ભેગવવું એ જ ઉંચું જીવન છે ? સારું સારું મળે તે પશુ પણ ખાય છે, એમાં પશુ કરતાં શું ઉંચુ જીવ્યા ? વિષયસંજ્ઞાને પિષવાનું તે પશુ પંખી દરેકને આવડે છે. હરણીયા સંગીતમાં મસ્ત બને છે. પતંગિયા દીવાના રૂપમાં, હાથી સ્પર્શમાં, સપ ગંધમાં અને માછલા માંસમાં ગુલતાન બને છે. ઈદ્રિના વિષયેની પાછળની દેડધામનું જીવન તે પશુ પક્ષી જીવે છે અને માનવી પણ જે એટલું જ કરતે હોય તે પશુ કરતાં ઉંચું જીવન કેવી રીતે ?
માનવી પાસે વિચાર કરવાની આત્મશક્તિ છે તે તેણે એ વિચારવું જોઈએ કે પશુ કરતા લાખ દરજજે ઉંચે અવતાર પામ્યા પછી હું લાખ દરજજે ઉંચુ જીવન જીવું છું? મને વિચાર શક્તિ, વિશિષ્ટ શરીર તથા સુખની બધી સામગ્રી મળી પણ એથી અધિક પદયે તીર્થકર ભગવાનનું અનુપમ શાસન, વીતરાગ વાણીનું શ્રવણ, અંધકારમાંથી પ્રકાશમાં લઈ જનાર માર્ગદર્શક ગુરૂદેવ આવા સુંદર ભેગવાળો જન્મ મળે કે જે વેગ મનુષ્યમાં પણ અનાર્યને નથી મળતું તે હું અનાર્યો કરતા ઉચ્ચ કક્ષાનું જીવન જીવું છું ખરું ? વહેપાર ધંધે, ખાનપાન, કેળવણી, વ્યવહાર સંબંધ તે અનાર્યો પણ કરે છે ને હું પણ જે એટલું કરવા માત્રથી અટકી તે હીં તે મારો જન્મ ઉચે હોવા છતાં જીવન અનાર્ય જેવું છે.
આ જન્મમાં ભૌતિકતાને નહિ પણ આધ્યાત્મિક્તાને વિકસાવવાની છે. આધ્યાત્મિક વિકાસથી જીવન ઉચ્ચ બનવાનું છે. આધ્યાત્મિકતા એટલે આત્માને ઉદ્દેશીને થતી શુભ મન-વચન-કાયાની પ્રવૃત્તિ. જ્યાં આધ્યાત્મિક્તાની છાયા નથી ત્યાં માત્ર કાયાની, ઈન્દ્રિયની ખુશખુશાલીની અને માન સન્માનની દષ્ટિ રહે છે. એ મળવાથી જીવ આનંદ અનુભવે છે, પણ કાયાદિના આનંદમાં ને ખુશખુશાલીમાં આત્માની પુણ્ય મૂડી ખર્ચાતી શા. ૮૬
Page #733
--------------------------------------------------------------------------
________________
૬૮૨
શારદા સિદ્ધિ જાય છે, અને વધારામાં રાગ-દ્વેષ, કષા, અવિરતિ વિગેરેના સેવનથી અઢળક અશુભ કર્મબંધનની કમાણી થાય છે. ખાન-પાન અને રંગરાગમાં રમવું એ બધી માટીની રમત છે. એ ક્ષણિક ને નાશવંત છે. એમાં કદી તૃપ્તિ થતી નથી. ‘ડી વાર તૃપ્તિ લાગે પણ ઉલટુ મનનું ભૂખારવાપણું વધતું જાય છે માટે એમાં મોહ રાખવા જેવું નથી. પશુ કરતાં લાખ દરજજે ઉંચો જન્મ મળ્યો એ જીવન પશુ કરતા લાખ દરજે ઊંચું જીવવા માટે મળ્યો છે. આપણી જિંદગી બહુ નાની છે. પાંચ પચ્ચીસ વર્ષની જિંદગીમાં કૂદવું હોય તેટલું કૂદી લ્યો પણ એ વાત ન ભૂલશે કે ભાવિ ભયંકર છે.
જંગલમાં બકરા ઘેટા સરોવરમાં પાણી પીતા હોય, પાણી ઠંડુ ને સ્વચ્છ હોય, જંગલ લીલુંછમ હોય, પવન પણ ઠડે આવતું હોય ત્યાં દૂરથી વાઘ કે સિંહની ગર્જના સંભળાય એટલે બધા ભાગાભાગ કરી મૂકે છે. શીતળ પાણી, લીલુંછમ ઘાસ અને મઝાને ઠંડો પવન આ બધું મૂકીને જીવ લઈને ભાગે છે ને? એ સમજે છે જે નહિ ભાગીએ તે મરી ગયા સમજે. હમણુ સિંહ કે વાઘ આવશે એમ સમજીને જીવવા ખાતર ભાગે છે. એ તે પશુ છે. એમને મરવાની આટલી બધી બીક લાગે છે ત્યારે આપણે તે મનુષ્ય છીએ. તે વિચાર કર્યો કે આપણાં જીવન પર મૃત્યુની તલવાર લટકી રહી છે. એ દરેક દર્શન માને છે ને? અરે, આસ્તિક તે શું? નાસ્તિક પણ માને છે. આયુષ્ય પૂરું થયા પછી એક ક્ષણ પણ તમારું કઈ સાંભળનાર નથી. હવે આ પુદ્ગલના નાચમાં જે અચાનક આયુષ્યને બંધ થાય તે કઈ ગતિ થાય ? તેને વિચાર કરો. પુદ્ગલની પળોજણમાં જિંદગીની જિંદગી ચાલી ગઈ ને કંઈ આરાધના કરી નહિ. જેની પળોજણમાં જિંદગી વિતાવીને કર્મો બાંધ્યા એ જીવને પરલેકમાં કર્મ ભગવતી વખતે સાથ નહિ આપે. એ તે પિતાને બધું ભેગવવું પડશે.
જે કુટુંબને તમે સારી રીતે પાળે છે, છે અને એના પ્રત્યે મેહ કરો છે એ તમને કયાં સુધી સાથ આપશે ? જ્યાં સુધી સ્વાર્થ હશે ત્યાં સુધી. સૌ પિતાના સ્વાર્થના સગા છે. કેઈ આત્માના સગા નથી. આજના કુટુંબમાં વાતાવરણ કેવું છે આરાધનામય કે સ્વાર્થમય? સ્વાર્થ મય વાતાવરણ હોય ત્યાં સ્વાર્થની વાત હોય છે, માની લે કે તમે સુરતથી મુંબઈ જઈને આવો ત્યારે તમારી માતા, પત્ની અને બાળકો શું પૂછે છે? માતા કહેશે કે બેટા! તું આવ્યો? મારા માટે કંઈ લાવ્યો? પત્ની પૂછશે કે મારા માટે ફોરેનની સાડી, વીટી વિગેરે લાવ્યા કે નહિ? મોટા ભાગે આવું જ પૂછાય છે. નાના નાના બાળકે પૂછે કે બાપાજી... અમારા માટે કંઈ સારું સારું ખાવાનું લાવ્યા કે નહિ? હું તમને પૂછું છું કે તમે આટલા બધા બેઠા છે એમાં કોઈની માતા પૂછે છે ખરી કે બેટા ! મુંબઈ ગયે હતું તે કયા કયા ધર્મસ્થાનકે ગ હતો? તે સંત સતીજીના દર્શન કર્યા? વ્યાખ્યાન સાંભળ્યું ? એમાંથી તે શું પ્રેરણા લીધી? શું શું વ્રત પચ્ચખાણ કર્યા ? અરે ! તમારા શ્રીમતીજી પૂછે છે ખરા
Page #734
--------------------------------------------------------------------------
________________
શારદા સિલિ
૬૮૩ કે સ્વામીનાથ ! મુંબઈમાં જઈને અભક્ષ્યનું ભક્ષણ તે નથી કર્યું ને? નાટક-સિનેમા જોઈને આત્માની ખરાબી તે નથી કરીને ? કેઈની માતા કે પત્ની આવું પૂછે છે?
જ્યાં મોહમય કુટુંબને મેળો ભેગો થયો હોય ત્યાં આવું કોણ પૂછે? આવા વિચારો કેને આવે? પુણ્યવાન જીવે છે ત્યાં આવી વિચારણા આવે. - શ્રીપાળ મહારાજા જ્યારે પરદેશ જવા પ્રયાણ કરતા ત્યારે પરમ શ્રાવિકા, મહાસતી અને આર્ય સન્નારી ભૂષણ મયણાસુંદરી તેમને શું કહેતી? સ્વામીનાથ! આપ સદા કુશલ , આપ તે પુણ્યવંત છે. આ૫ જયાં જ્યાં પધારો ત્યાં ત્યાં આનંદ મંગલ પ્રવર્તે. આપના પુણ્યયોગે આપને ડગલે ને પગલે બધુ મળશે પણ નાથ! મારી એક વિનંતી દયાનમાં લેશે. આ દાસીને કદાચ ભૂલે તે ભલે ભૂલો પણ મહાન પુણ્યોદયે મળેલા આ વીતરાગ શાસનને ભૂલતા નહિ તમારા ઘરમાં તમને આવું કઈ કહેનાર છે? જેના મહાન સભાગ્ય હોય તેને આવી પળે પળે આત્માનું ધ્યાન રાખનારી પવિત્ર પત્ની મળે, બાકી તે પોતે જ પોતાના આત્મા માટે સજાગ રહેવાની જરૂર છે.
સવારના પ્રહરમાં ઉઠીને નવકારમંત્રનું સ્મરણ કરો, આત્મસ્વરૂપનું ચિંતન કરો પછી સંસારના કાર્યમાં જોડાશે તે આત્મામાં કંઈક જાગૃતિ રહેશે, પણ આજે તે મોટાભાગના માણસો ઉઠીને તરત ન્યુઝ પેપર વાંચશે, બાકી હળુકમીજી ધર્મારાધના કરશે. આપણી જિંદગી કેવી છે? જેમ કે ઈ ભાંગલી ખુરશીમાં બેઠો હોય ને નીચે ભડભડ અગ્નિ સળગતી હોય, માથા ઉપર ખુલી તલવાર લટકતી હોય એ દિશામાં એને કઈ મિષ્ટાન્ન ખાવા આપે તે એને ભાવે ખરું? જ્ઞાની કહે છે કે તારું આયુષ્ય પણ ભાંગલી ખુરશી જેવું છે. વિષય કષાય રૂપ અગ્નિના ભડકા ભડભડ બળી રહ્યા છે, અને મૃત્યુના ભય રૂ૫ નગ્ન તલવાર માથે લટકી રહી છે. આવી દશામાં વિવેકી આત્માને ભેગો ગમે ખરા ? આ જ વિચાર રોજ એકાંતમાં કરવા જેવું છે. આવી વિચારણે અને ચિંતવનું જે રોજ કરવામાં આવે તો વિરાધના ઉપર તિરસ્કાર છૂટશે ને આરાધના પ્રત્યે પ્રેમ જાગશે. જેને જિનશાસન પ્રત્યે પ્રેમ છે, જિનપ્રરૂપિત ધર્મ પ્રત્યે શ્રદ્ધા છે
એવા આત્માને ગમે તેટલી કસોટી આવે, ગમે તેટલા કષ્ટો આવે ને ગમે તેટલા કઈ પ્રભને આપે છતાં ડગતા નથી, કારણ કે એને મન પિતાની જાત કરતાં જિનશાસન વધારે વહાલું હોય છે.
એક વખત એક ગામમાં કઈ જ્ઞાની સંત પધાર્યા. લોકે એમની વાણી સાંભળવા માટે આવવા લાગ્યા. સંતે વ્યાખ્યાનમાં બાર વ્રતનું સ્વરૂપ બહુ સુંદર રીતે સમજાવ્યું અને પછી પ્રખદાને ઉદ્દેશીને કહ્યું કે જેમાં બ્રાહ્મણને જઈ વિના ન ચાલે, તેમ જૈન કુળમાં જન્મેલાએ બાર વ્રત અંગીકાર કરવા જોઈએ. બારે બાર વ્રત અંગીકાર ન કરી શકે તે કઈ એક, કઈ બે વ્રત પણ અવશ્ય અંગીકાર કરો. વ્રત વિનાને દેહ શઢ વિનાની નૌકા જેવું છે. જે માણસને ધન મળ્યું હોય તે ધનને સાર દાન દેવે તે
Page #735
--------------------------------------------------------------------------
________________
૨૪
શારદા સિદ્ધિ છે. વાણીના સાર મધુર વચન ખેલવુ, ભગવાનના ગુણલા ગાવા તે છે. એવી રીતે ટ્રેટસ્થ સારા વ્રત ધારળ = ” આ મનુષ્ય દેહના સાર વ્રત ધારણ કરવા તે છે. ગાડીને બ્રેકની જરૂર છે, ઘેાડાને લગામની જરૂર છે, હાથીને અ'કુશની જરૂર છે. નૌકાને શઢની જરૂર છે, પ્લેન ચલાવવા માટે પાયલેટની જરૂર છે, અને સ્ટીમરને ચલાવવા માટે કેપ્ટનની જરૂર છે એવી રીતે માનવ દેહ રૂપી નૌકાને ચલાવવા માટે અને વ્રત નિયમ રૂપી શની જરૂર છે. સ’તને ઉપદેશ સાંભળીને સૌએ શક્તિ પ્રમાણે વ્રત. નિયમા અંગીકાર કર્યાં. તેમાં સૌથી પહેલું પ્રાણાતિપાત વિરમણ વ્રત છે તેમાં સ ંતે સમજાવ્યુ` કે હિંસા કરવાથી કેટલું પાપ કમ બંધાય છે ને અહિંસાનું પાલન કરવાથી કેવા મહાન લાભ થાય છે. कैवल्योदय कारिणी मत्रवतां संतापसंहारिणी,
सहृत् पद्मविहारिणी कृतिहरी दीनात्मनां देहिनाम् । सद्बोधामृतधारिणी क्षतितले नृणां मनोहारिणी,
जीवाज्जीवदया सतां सुखकरी सर्वार्थसंदादिनी ॥
કેવળ જ્ઞાનના ઉદય કરનારી, સસારી જીવાના કષ્ટને હણનારી, શુદ્ધ હૃદયરૂપી કમળમાં વિચરનારી, દીન પ્રાણીઓના દુષ્ટ કને ક્ષય કરનારી, પૃથ્વી ઉપર સમ્યગ્ જ્ઞાન રૂપી અમૃતને વર્ષાવનારી. સજ્જનેાના મનને હરનારી, સમનેરથાને પૂર્ણ કરનારી, સુખદાયી એવી શાસનની વિજયવતી જીવયા જીવ'ત રહેા.....અહિં’સાનુ પાલન કરનાર જીવ આ ભવમાં ને પરભવમાં મહાન સુખી થાય છે. જેણે સઘળાં આગમના અભ્યાસ કર્યાં હોય, મહામહેનતે તપ કર્યાં હાય, અત્યંત હર્ષોંથી સુપાત્રને કિ’મતી વસ્તુઓનુ' દાન કર્યું' હોય ગુરૂદેવની ખૂબ ભક્તિ કરી હાય આ બધાની સાથે જો અહિંસાનું પાલન ન કર્યું` હોય તે એ બધુ નિરક છે. જ્યાં હિ'સા છે ત્યાં ધર્મ નથી પણ અધમ છે. આવેા ઉપદેશ સાંભળીને એક શ્રીમ'ત અને શ્રદ્ધાવત શ્રાવકે પહેલુ વ્રત અ'ગીકાર કર્યું કે મારે મેાટકી હિ'સા કરવી નહિ. આ પહેલુ' વ્રત અ`ગીકાર કરીને શેઠ ખૂબ સાવધાનીપૂર્વક એનુ... પાલન કરવા લાગ્યા. બંધુઓ ! વ્રત અંગીકાર કરવુ તેા રહેલ છે પણ જીવન સાથે એનુ પાલન કરવુ' મહામુશ્કેલ છે. શેઠને વ્રત અંગીકાર કર્યાં ઘણા સમય થયા. એક વખત એક દેવને વિચાર થયા કે આ શેઠ એના વ્રતનું પાલન તેા ખરાખર કરે છે પણ કસેાટી આવે ત્યારે કેવા મક્કમ રહે છે એની હું પરીક્ષા કરુ.. પરીક્ષા કરવા માટે શાસનદેવી રૂમઝુમ કરતા પધાર્યાં ને શેઠને કહ્યુ' મહાનુભાવ! હું તમારા ઉપર પ્રસન્ન થઈ છુ.... માંગ....માંગ તું માંગે તે આપુ'. શેઠે કહ્યું કે દેવી ! મારે કોઈ ચીજની કમીના નથી. મારે ક'ઈ માગવુ' નથી. આપે મને દર્શન દીધા એ મારુ' સદ્ભાગ્ય માનું છું કારણુ કે દેવના દર્શન મૃત્યુલેાકના માનવીને મહા દુલ ભ છે. દેવીએ કહ્યુ શેઠ! તમારે ઘેર
Page #736
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ બધું સુખ છે પણ તમારી મિલ્કતને ભેગવનારે પુત્ર નથી. આ સંપત્તિ કોણ ભેગવશે ! ઘરનાં દ્વાર ખુલ્લા રાખવાને પારણામાં ઝુલનારો પુત્ર થાય એવું વરદાન માંગે. શેઠે કહ્યું દેવી ! સંતાન પ્રાપ્તિ થવી એ તે ભાગ્યાધીન છે. કેઈ દેવ દેવીની તાકાત નથી કે એ પુત્ર આપી શકે ! તે પછી તમે મને કેવી રીતે પુત્ર આપી શકવાના છો? મારા ભાગ્યમાં હશે તે થશે ને ભાગ્યમાં નહિ હોય તો નહિ થાય. મને એવી કોઈ લોલુપતા નથી.
શેઠે આ જવાબ આપ્યો તે પણ દેવીએ કહ્યું “તથાસ્તુ,” તારે ઘેર પારણું બંધાશે પણ શેઠ! તમારે એક બેકડાને ભેગ આપવું પડશે, ત્યારે શેઠે કહ્યું કે મેં કયાં આપની પાસે પુત્ર પ્રાપ્તિ માટે વરદાન માંગ્યું છે કે મારે ભેગ ચઢાવ પડે! મેં માંગ્યું જ નથી પછી વાત જ કયાં રહી ત્યારે દેવી કહે છે મેં “તથાસ્તુ કહ્યું એટલે તને વરદાન મળી ચૂકયું છે, માટે તારે એ કાર્ય કરવું જ પડશે. શેઠે કહ્યું વરદાન માંગ્યું હોય તે બરાબર છે પણ વગર માંગે તમે કેને “તથાસ્તુ” કહ્યું? પણ દેવી તે કહે છે શેઠ! તમારે એ કામ કરવું જ પડશે. શેઠે કહ્યું મેં વ્રત અંગીકાર કર્યું છે. હું અહિંસા ધર્મને ઉપાસક છું મારા હાથે એવું અઘટિત કાર્ય નહિ થાય, ત્યારે દેવી ખૂબ ક્રોધે ભરાઈને કહે છે જે તારે સુખી રહેવું હોય તે તારે એ કામ કરવું પડશે નહિતર તું દુઃખી થઈ જઈશ. તારી પત્ની આદિ સમસ્ત કુટુંબને સંહાર કરી નાંખીશ, એટલે તું જીવતે મરેલા જે થઈ જઈશ, ત્યારે શેઠે દઢતાપૂર્વક કહી દીધું કે જે થવું હોય તે ભલે થાય, સંપત્તિ જાય, પત્ની જાય અને મને માર હોય તે પણ મારી નાંખે. આ નિમિત્તે મરવાનું હશે તે પાંચમની છઠ્ઠ કઈ કરી શકવાનું નથી. મને મરણને ડર નથી. હું મારા પ્રાણુનું બલિદાન આપીને પણ પ્રતિજ્ઞાનું પાલન કરીશ, ત્યારે દેવીએ એની પત્નીનું કૃત્રિમ રૂપ બનાવીને એનું ધડ જુદું કરી લેહીથી નીતરતું મસ્તક એની સામે ફેંકયું પણ શેઠ ડગ્યા નહિ, એટલે શેઠને મજબૂત ગાઢ બંધનથી બાંધીને માર મારવા લાગ્યા તે પણ શેઠના મનમાં પ્રતિજ્ઞા છેડવાને વિકલ્પ પણ ન આવ્યા ત્યારે દેવી સાક્ષાત્ રૂપમાં પ્રગટ થઈને શેઠના ચરણમાં નમી પડી ને કહ્યું શેઠ ! ધન્ય છે તમારી અડગતાને અને ધન્ય છે તમારી દઢ પ્રતિજ્ઞાને મેં આટલી આટલી કસોટી કરી છતાં તમારું રૂંવાડું ફરકયું નહિ. આવા દઢપ્રતિજ્ઞ શ્રાવકે જિનશાસનને જયવંતુ રાખશે. એમ કહી આશીર્વાદ આપીને દેવી અદશ્ય થઈ ગઈ. બોલે, આજે આવી પરીક્ષા થાય તે તમે વ્રતમાં દઢ રહી શકે ખરા? અરે! સૌથી પહેલાં તે આવું વ્રત લેવા તૈયાર નથી, અને કદાચ વ્રત લઈ લે તે પાળવામાં મક્કમતા નથી. સહેજ કસોટી આવે તે પ્રતિજ્ઞાને નેવે મૂકી દે. જે વ્રતમાં દઢ રહ્યા એમના નામો સિદ્ધાંતને પાને સુવર્ણાક્ષરે લખાયા.
સંયમમાં દૃઢપ્રતિજ્ઞ એવા ચિત્તમુનિ કહે છે કે બ્રહ્મદત્ત ! સંસારની અસારતા,
Page #737
--------------------------------------------------------------------------
________________
૬૮
શારદા સિદ્ધિ પગલિક પદાર્થોની વિનાશકારિતા અને આયુષ્યની ક્ષણભંગુરતા સમજીને મેં દીક્ષા લીધી છે. આ પ્રમાણે ચિત્તમુનિએ કહ્યું ત્યારે પિતાની સંપત્તિ તરફ મુનિરાજને આકર્ષવા માટે બ્રહ્મદત્ત ચક્રવતિ કહે છે તે ચિત્તમુનિ! ,
उच्चोयए महु कक्के य बंभे, पवेड्या आवसहा य रम्मा।
રૂમ નિહં વિત્ત ઘળઉં, પાદિ વાહ શુજાઉં ! ૧૩ . તમારે ઘેર ગમે તેટલી સંપત્તિ હશે પણ મારા જેવી સંપત્તિ નહિ હેય. મારે ત્યાં ઉચ્ચ-ઉદય-મધુ-કર્ક અને બ્રહ્મ આ પાંચ પ્રકારના પ્રાસાદો-મહેલે છે. આ મહેલ ખાસ મારા માટે બનાવેલા છે. એ પણ દેવકૃત છે. એમાં તે કંઈ પૂછવાપણું જ ન હોય. તે સિવાય બીજા પણ મારે ઘણું સુંદર મહેલે છે. તે બધા પ્રચુર-પુષ્કળ મણી માણેક હીરા આદિ રૂપ ધન સમૃદ્ધિથી ઠાંસી ઠાંસ ભરેલા અને પાંચાલ દેશના વિશિષ્ટ એવા સાદર્ય આદિ ગુણથી સંપન્ન છે, માટે હે ચિત્તમુનિ ! આપ એને સ્વીકાર કરે. આ પ્રમાણે કહીને બ્રહ્મદત્ત ચક્રવર્તિ ચિત્તમુનિને કહે છે કે પાંચાલમાં અને ભરતક્ષેત્રમાં જેટલી વિશિષ્ટ વસ્તુઓ છે તે બધી વસ્તુઓ મારા ભવમાં છે, માટે આપ આ ભવનેને સ્વીકાર કરે. *. બંધુઓ ! ચકવતિના એવા પ્રબળ પુણ્ય હોય છે કે ચક્રવર્તિને રહેવા માટે જે જે રાતમાં જેવી જેવી સાનુકૂળતા જોઈએ તેવા મહેલે, દેવે એમને માટે તૈયાર કરે છે, એટલે કહે છે કે હે મુનિ ! - “ ઉદય, ઉચ્ચ, મધુ, કર્ક, બ્રહ્મ આ સુખ મહાલય ને વળી રાજ્ય આ.”
પાંચ પ્રકારના દેવકૃત મહેલ, ધન-ધાન્ય, ઝવેરાત આદિ સમૃદ્ધિથી ભરેલા છે. તેને આપ સુખપૂર્વક ભેગ. તમારે ઘેર ગમે તેવા મહેલે ને બંગલા હશે પણ મારા મહેલની જેમ દેએ બનાવ્યા નહિ હોય! પહેલાં તે તમને ખબર ન હતી કે મારા પૂર્વભવના ભાઈને ઘેર આવી સમૃદ્ધિ છે તેથી તમે છોડીને નીકળી ગયા પણ હવે આપણે બંને ભાઈઓ ભેગા થયા છીએ માટે ચારિત્ર છોડી મારા મહેલમાં આવી જાઓ. આ રીતે બ્રહ્મદત્ત ચિત્ત મુનિને પિતાના તરફ આકર્ષવા માટે પિતાની સમૃદિધનું વર્ણન કરે છે. જેમ નદી કિનારે આવેલા હડા નામના વૃક્ષે પાણીના પૂર આવતા. વાવાઝોડું થાતાં જડ મૂળમાંથી ઉખડી જાય છે પણ આ મુનિને વૈરાગ્ય હડા નામના વૃક્ષ જે ન હતું, તેથી ચક્રવતિ ગમે તેટલી સંપત્તિના પ્રભને આપશે છતાં એનાથી એમનું મન ચલિત નહિ થાય ને પિતાને સંયમમાં દઢ રહીને બ્રહ્મદત્તને કેવા કેવા જવાબ આપશે તે અવસરે.
- આજે આયંબીલની ઓળીને ત્રીજો મંગલકારી દિવસ છે. ત્રીજા દિવસે આપણે ત્રીજા પરમેષ્ઠી ભગવાન આચાર્ય દેવની આરાધના કરવાની છે. વડલે જેમ ગંભીર હોય છે તેમ જિનશાસનમાં આચાર્ય ભગવંતે ગુણગંભીર હોય છે. તાપમાં આકુળવ્યાકુળ
Page #738
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
}es
થયેલા મુસાફરો એ ઘડી વડ઼ેલાની છાયામાં વિસામા ખાય છે ને થાક ઉતારે છે એવી રીતે સ`સાર તાપથી આકુળ વ્યાકુળ થયેલા મુસાફરો, આચાર્ય ભગવત રૂપ વડલાની શીતળ છાયામાં વિસામે ખાય છે, શાંતિ અનુભવે છે. આચાર્ય ભગવંતા પોતાના જ્ઞાનના પ્રભાવથી અનેક જીવાને તારે છે. આચાય . ભગવ'તના ૩૬ ગુણા છે. આજે એમના ગુણાનું યાન-સ્મરણ આદિ કરીને આપણે એમના પદને પામવા માટે આરાધના કરવાની છે. મહાન પુરૂષોના ગુણલા ગાતા, એમની ઉપાસના કરતા એમના જેવા ખની શકાય છે. ચરિત્ર :- “ શેઠના ઘેરથી વિદાય લેતી સુશીલા – ” સુલોચના રાણીએ સુશીલાને સમાચાર આપ્યા કે મારા બનેવી અને મને બાળકો પગપાળા ચાલીને રાજમહેલ તરફ જઈ રહ્યા છે ને હુ તમને તેડવા આવી છું, માટે બહેન! તમે જલ્દી ચાલેા. નગરશેઠ તેા આ બધુ' સાંભળીને આશ્ચર્યથી દિગ્મૂઢ બની ગયા. એના મનમાં ડર હતો કે હમણાં રાણી મને કંઈક કડક શબ્દો કહેશે પણ સુશીલા બિચારી તા પોતાના કર્મોને દોષ આપે એવી હતી. કોઈના દોષ કાઢતી નથી. એણે કહ્યુ.. બહેન ! હું મારા શેઠની રજા લઈ લઉં. સુશીલાએ શેઠને નમસ્કાર કરીને કહ્યું. આપે મારા ઉપર ઘણા ઉપકાર કર્યાં છે. આપની ઉદારતાને ધન્ય છે! હવે આપ રજા આપે તે હું' મારી બહેન સાથે જાઉં. આ રીતે વિનયથી સુશીલાએ શેઠને વંદન કરીને રજા માંગી, ત્યારે શેઠે કહ્યું' અરે ! આપ આ શું કરો છે ? વદનના અધિકારી તે આપ . છે. મે... આપની પાસે કામકાજ કરાવીને આપના અક્ષમ્ય અપરાધ કર્યાં છે. મને ક્ષમા કરો. આપ રાજરાણી છે તે મેં આપની પાસે કાળી મજુરી કરાવી ! આમ પશ્ચાતાપ કરતા નગરશેઠે કહ્યું મને માફ કરો, ત્યારે સુશીલાએ કહ્યું. શેઠ! એમાં આપના કોઈ અપરાધ નથી. આપના કોઈ દોષ નથી. દોષ તે મારા પાપ ક`ના છે. મેં પૂ`ભવમાં એવા કોઈ પાપ કર્મ કર્યાં હશે કે એ પાપને બદલે આજે હું વાળી રહી છું. તમે તા મારા દુઃખને હળવું કર્યું' છે. હું તમારે ત્યાં રક નાકરાણી બનીને દુઃખની મારી આવી હતી હું કઈ રાણીના રૂપમાં આવી ન હતી, માટે આપે એવા પશ્ચાતાપ કરવાની જરૂર નથી. બસ, હવે મને તમે સુખેથી રજા આપે। તા હું વિદાય લઉ. આમ કહીને સુશીલાએ નગરશેડને સાંત્વન આપ્યું.
બંધુએ ! સુશીલા કેવી પવિત્ર છે! અત્યાર સુધી તે દુઃખો વેઠયા ને કાળી મજુરી કરી. ત્રણ ત્રણ દિવસથી શેઠ-શેઠાણીએ પાતાના બાળકોને મળવા પણ જવા દ્વીધી નથી છતાં એના કેટલા ઉપકાર માને છે ! હવે તે શેઠને ખબર પડી કે આ રાજાની સાળી છે ને પાછી રાજાની રાણી છે. ખુદ મહારાણી એને તેડવા માટે આવ્યા છે. હવે કયાં અને શેઠની રજા લેવાની જરૂર હતી ! પણ ગુણવાન આત્માએ વિનય ગુણુ ચૂકતા નથી. નગરશેઠે ખૂબ પ્રેમથી ખને રાજરાણીએની ભક્તિ કરી અને નજરાણું લેટ ધર્યું. સુશીલાના શરીર પર કપડા ફાટલા તૂટલા હતા તે બદલાવી સારા વસ્ત્રાલંકારો પહેરાવી દીધા ને પાલખીમાં બેસાડી શેઠે બંનેને ભાવ ભરી વિદાય આપી.
Page #739
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ ( “ભીમસેનનું સ્વાગત અને શેઠ શેઠાણને તિરસ્કાર - સુશીલાને પતિને મળવાને હર્ષ હતું એટલે પાલખી ઝડપભેર રાજમહેલ તરફ રવાના થઈ. ભીમસેન
અને વિજ્યસેન પણ કુમારો સાથે રાજમહેલ તરફ આવી રહ્યા હતા. ખુદ નગરનરેશ પિતાના સાઢુભાઈ ભીમસેન નરેશની સાથે પગપાળા રાજમહેલ તરફ જઈ રહ્યા છે એ જાણીને તેમને જોવા માટે ને તેમને સત્કાર કરવા માટે નગરજને ચોરે ને ચૌટે, ગેખે ને ઝરૂખે ઉભા હતા અને જ્યાં જ્યાંથી તેઓ પસાર થતાં ત્યાં ત્યાં પ્રજાજને તેમને પુષ્પોથી, ચોખાથી વધાવતા હતા, અને જેરશેરથી તેમને જયનાદ બેલાવતા હતા. કંઈક નગરજને અંદરો અંદર વાતો કરતા હતા કે જુએ, આ કેણ છે? ખબર છે? પેલા લક્ષ્મીપતિ શેઠને ઘેર આ માણસ મહિને બે રૂપિયાના પગારમાં નોકરી કરતે હતે. શેડ બે રૂપિયામાં તે એની પાસે કેવી કાળી મજુરી કરાવતા હતા, અને એની પત્ની પાસે ભદ્રા શેઠાણી કેટલું કામ કરાવતી હતી, માર મારતી હતી ને છેવટે ભદ્રાએ એના ઉપર કલંક ચઢાવીને બાવડું પકડીને હસેડીને બહાર કાઢી મૂકી, અને બિચારી ઝૂંપડી બાંધીને રહેતી હતી તે ઝૂંપડી પણ ભદ્રાએ બાળી મૂકી એટલે નિરાધાર બનીને કુંભારને ઘેર કામ કરતી હતી. ત્યાંથી હમણાં નગરશેઠની હવેલીએ કામ કરે છે. મહારાણી પાલખી લઈને એને તેડવા નગરશેઠને ઘેર ગયા છે. એ પણ હમણું આવી પહોંચશે. આપણા રાજાની સાળી અને સાઢુભાઈએ આપણું જ નગરમાં કેટલા દુઃખ વેઠયા? અત્યાર સુધી કોઈએ એમને ઓળખ્યા નહિ. આજે એમના પુણ્યને ઉદય થયે. હવે એમનું બધું દુઃખ ચાલ્યું ગયું. આમ અંદરોઅંદર વાતો કરતા હતા. • “ભીમસેનને જોતાં વાંદરાને જાગેલો ઉલાસ -” ચાલતાં ચાલતાં મહારાજા નગરના ચોકમાં આવ્યા. હજારે નગરજને એમનું સ્વાગત કરે છે. ત્યાં રસ્તાની બાજુ ઉપર ઝાડ હતા. એ ઝાડ ઉપર વાંદરાઓનું ટોળું બેઠું હતું. તેમાંનાં એક કપિરાજને (વાંદરાએ) પ્રજાજનોને રાજાનું સ્વાગત કરતા જોઈ સ્વાગત કરવાનું મન થયું. ઝાડ ઉપર બેઠા બેઠા એણે તે હુપાહુપ કરીને પિતાને હર્ષોલ્લાસ વ્યક્ત કર્યો. તે કયાંકથી સુગંધી પુષ્પોની એક સુંદર માળ ઉપાડી લાવ્યો હતો તે એવી રીતે ફેકી કે એ સીધી ભીમસેનના ગળામાં પડી, અને બીજા છૂટ પુષ્પોની વૃષ્ટિ કરી. ભીમસેને ઉચું જોયું તે કપિરાજ એના સામું જોઈને હુપાહુપ કરીને હર્ષની ચીચીયારીઓ કરી રહ્યો હતે. ને બે હાથ જોડી નમન કરી રહ્યો હતો. વાંદરાની આ ભક્તિ જોઈને લોકોને ખુબ આશ્ચર્ય થયું કે આ ઝાડ ઉપર કૂદાકૂદ કરતે વાંદરો આ શું કરી રહ્યો છે? ત્યાં વાંદરાએ શું કર્યું?
મર્કટ કંથા લાકર દીની, ભીમ ભૂપ કે ડાર,
ફેક ન લગે લેક મત કે કે, ઇસમેં માલ અપાર. સરોવરમાં ભીમસેન સ્નાન કરવા ગયે ત્યારે વાંદરો આવીને એની મેલી ગોદડી ઉઠાવી ગયા હતા તે જ ગંદી અને જીર્ણ ગેરડી વાંદરાએ ઝાડ ઉપરથી ભીમસેન
Page #740
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૬૮૯ ઉપર ફેંકી. એ સીધી ભીમસેનના પગ આગળ પડી. ભીમસેને તરત એને હર્ષ થી લઈ લીધી, ત્યારે વિજયસેન રાજાએ કહ્યું ભીમસેન ! આ શું કરે છે? આવા ગંદા ને મેલા ગાભાને તમે શું સ્પર્શ કરે છે ? છી....છી..છી...એને અહીંથી ફેંકી દે. રાજાના માણસે પણ છી છી કરીને ભીમસેનના હાથમાંથી લઈને ફેંકી દેવા માટે આવ્યું. ત્યારે ભીમસેને કહ્યું આ ગંધાતે ગાભે નથી, આ તે મહાદુઃખમાં કાળી મજુરી કરીને મેળવેલી આ અમૂલ્ય ભેટ છે. આ માત્ર કંથા નથી પણ અમૂલ્ય રત્નને એ ખજાને છે, પછી ચાલતાં ચાલતાં ભીમસેને કંથાની કથા વિસ્તારપૂર્વક વિજયસેન રાજાને કહી સંભળાવી, એટલે વિજયસેને તરત એ કંથાને સંભાળીને રાખવાની સુભટને સૂચના કરી.
બંધુઓ ! જ્યારે માણસના પાપને પડદે ખસે છે ને પુણ્યનો ઉદય થાય છે ત્યારે ચારે બાજુથી બધું મળી જાય છે. જ્યારે મહાન દુઃખમાં હતા ને ધનની જરૂર હતી ત્યારે મહા દુઃખ વેઠીને લાવેલુ ધન વાંદરો હુપાહુપ કરીને ઉઠાવી ગયા ને પૂણ્યને ઉદય થયે ત્યારે હુપાહુપ કરીને રની ગોદડી ફેકી ગયે. ભીમસેનને સાઢુભાઈ મળ્યા, પુત્ર મન્ય, રત્નની ગોદડી મળી. હજુ રાણી સુશીલા મળી નથી. એની રાહ જોવાય છે. હવે સુશીલા રાણીને લઈને સુચનારાણી આવી રહી છે. હવે શું બનશે તેનાભાવ અવસરે.
- વ્યાખ્યાન નં. ૭૧ આ સુદ ૧૦ ને રવિવાર
તા. ૩૦-૯-૭૯ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનાદિ અનંત સંસારમાં કર્મથી પરવશ બનેલે આત્મા ચાર ગતિઓમાં પાંચ જાતિ રૂપે અનંતકાળથી પરિભ્રમણ કરતે આવ્યું છે. સુખાભાસ રૂપ સુખમાં આનંદ, હર્ષ કે ઉન્માદને આધીન બનતે તથા પાપદય જનિત સાંસારિક દુઃખમાં શેક, આકંદને ધારણ કરતા સંસારી આત્મા અનંત ભૂતકાળમાં કયાંયે કઈ રીતે કરીને ઠામ બનીને રહ્યો નથી. જન્મ–જો–મૃત્યુ અને એના કારણરૂપ કર્મ અને કષાયન કલેશની પરંપરાને વૃદ્ધિ પમાડતે આ જીવાત્મા પિતાના સાચા સ્વરૂપને ઈ બેઠો છે. તેથી તેનું સંસાર પરિભ્રમણ સતત ચાલુ રહ્યું છે. સંસારી જીવને પૌગલિક ઈષ્ટ સંગજન્ય કે અનિષ્ટ વિયોગજન્ય સુખ ગમે છે પણ ઈષ્ટ વિગજન્ય કે અનિષ્ટસંગજન્ય દુઃખ ગમતું નથી. આવા દુખેથી તે ભાગતે ફરે છે. આ સંસારી જીવને મૃત્યુ ગમતું નથી. તેના પ્રત્યે તેને ભારે અરૂચી છે. ખૂબ નફરત છે. એને જન્મ ગમે છે. ઈટ લાગે છે, પ્રિય-અતિપ્રિય લાગે છે. યૌવન ગમે છે. ઈન્દ્રિયે થનગનતી રહે, કાયામાં બળ, જેમ, તાકાત કે સંસ્કૃતિ રહે તે એને ગમે છે, પણ ડાચા બેસી ગયા હોય, શરીરના અંગેઅંગમાં કરચલીઓ પડી ગઈ હોય, કાને શા. ૮૭
Page #741
--------------------------------------------------------------------------
________________
૬૯૦
શારદા સિદ્ધિ સાંભળે નહિ, આંખેથી દેખાય નહિ હાથ-પગ ધાર્યું કામ આપે નહિ એવી આ શરીરની અવસ્થા કે જે જરા કહેવાય છે તે સંસારમાં કોને ગમે? કેણુ તેને વધાવે ? પિતાના જીવનમાં પોતાની જાત માટે ન ગમે એટલું જ નહિ પણ કોઈને જરાથી જર્જરિત, બિભત્સ શરીરવાળે જોતાં મન ઉંચું થઈ જાય, આંખને તે અળખામણે અને બિહામણું લાગે, પણ સંસારી જીવની કરૂણ અજ્ઞાનતા છે, વિષમ વિચિત્ર છે કે બાવળ વાવ્યા પછી કાંટા ઉગે ત્યારે વાવતી વખતના આનંદ કે ઉન્માદને ભૂલીને શેક તેમજ આકંદની ચીચીયારીઓ પાડે છે. જે જન્મને વધારે હોય તે મૃત્યુ અનિવાર્ય છે, યૌવન ગમી જતું હોય તે જરા વળગેલી છે, સુખને આનંદ ગમતે ન હોય તે દુઃખ અનુભવવું પડશે.
જન્મ અને મૃત્યુ, યૌવન અને જરા, સુખ અને દુઃખ આ દ્રો સંસારમાં અનાદિકાળથી પ્રત્યેક સંસારી જીવોને વળગેલા છે. એ તંદ્રમાં જન્મના આનંદ કરતા મૃત્યુનું દુઃખ ક્ષણે ક્ષણે જીવનની પ્રત્યેક પળમાં આત્માને કર્થના આપી રહેલ છે. યૌવન કરતાં પણ જરાની વેદના આત્માને ભયાનક રીબામણ આપે છે, અને સુખ કરતાં દુઃખ સંસારમાં સર્વ કેઈને અનંત વ્યથા જન્માવે છે. આ સ્થિતિમાં એક જ નિદાન હોઈ શકે અને તે એ કે જન્મ, જરા, મૃત્યુ એ ત્રણેયના સર્વનાશનું જે કઈ જે સાધન તે જ આત્માને અનંત વ્યથા, વેદના કે રીબામણમાંથી વિમુક્ત કરવાને સર્વ રીતે સમર્થ છે. ત્રણેય લેકમાં આવું કોઈ સાધન શોધવા મથે, બુધિ, બાહુબળ કે એશ્વર્યાની અમાપ સાહ્યબીથી આવી વસ્તુને મેળવવા મથે તે તમને શ્રી અરિહંતના શાસન સિવાય કોઈ સ્થાને આ સાધન પ્રાપ્ત નહિ થાય. શ્રી અરિહંત પરમાત્માએ પ્રરૂપેલા સદ્ધર્મને એ મહિમા છે. તેમના માર્ગને એ અનંત ઉપકાર છે કે તેના આરાધક આત્મા મન, વચન તેમજ કાયાથી આ ધર્મારાધનામાં પિતાનું સર્વસ્વ સમર્પિત કરી દે તે પરિણામે જન્મ-જરા તથા મૃત્યુના પારને પામી આધિ, વ્યાધિ તેમજ ઉપાધિના અનંત સાગરને હળ કરી તેને તરી જાય છે. તે સાધક આત્માને શ્રી અરિહંત પ્રરૂપિત ધર્મની આરાધનાને અંતે કર્મના કલેશને નાશ થતાં અવ્યાબાધ, અનંત તેમજ અક્ષય સુખને સાક્ષાત્કાર થાય છે.
આવા અનંત સુખને આપનાર સદ્ધર્મની પ્રાપ્તિ ભૂતકાળમાં આત્માને થઈ નથી. અગર થઈ હોય તે તેને સફળ બનાવવા આત્માએ પુરૂષાર્થ આચર્યો નથી. આજ કારણે આત્માને જગતના અધર્ય, સંપત્તિ કે અખૂટ ભવે અને પૌદ્ગલિક સુખોને વિરાટ સમુદાય પ્રાપ્ત થવા છતાં સુખ, શાંતિ કે સ્વસ્થતાની તેની ભૂખ સાચી રીતે શમી નહિ. આ કારણ જગદ્ગુરૂ, જગતબંધુ, અનંત કરૂણસિંધુ, દેવાધિદેવ શ્રી અરિહંત પરમાત્માને એ ઉપકાર છે કે તેઓએ સંસારના સમસ્ત આત્માઓના મંગલ કાજે, વાસ્તવિક શ્રેય માટે, અવ્યાબાધ સુખ, અનંત સામર્થ્ય તથા અક્ષય સમૃદ્ધિની પ્રાપ્તિ માટે સદ્ધર્મને
Page #742
--------------------------------------------------------------------------
________________
શારદા સિનિ
૧
ભવ્ય સંદેશા વહેતા કર્યાં, શરીર, સપત્તિ તથા સ્વજનની ત્રિપુટીના મૈાહમાં અંધ બનેલા અને રાગ–દ્વેષ, ક્રોધ, માનાદ્રિ કષાયેા તથા અજ્ઞાન, અવિરતિમાં આથડતા આ આત્મા અન’તકાળથી જે અસીમ વેદનાના મહાસાગરમાં ડૂબી રહ્યો છે તેમાંથી તેના ઉદ્ધાર કરનાર, તેનેા હાથ પકડી તેને અન'ત સુખ સાગરમાં નિમગ્ન રાખનાર દેવ, ગુરૂ તથા ધર્માંરૂપ ત્રિપુટી છે, તેમાં ધમ સાક્ષાત્ ઉપકારક છે, છતાં તે શુદ્ધ ધર્માંરૂપ રત્નનું દાન કરી સમસ્ત સ`સારના ભવ્ય જીવે પર અનત ઉપકાર કરનારા વિશ્વમાં જે કેાઈ હાય તા શ્રી અરિહત પરમાત્મા છે. ધર્મીમાના પ્રવર્તક, પ્રચારક તથા સંસ્થાપક તે શ્રી અરિત ભગવતો છે, માટે વાસ્તવિક રીતે શ્રી અરિહંત પરમાત્માની ઓળખાણુ કરવી જરૂરી છે. એ ઓળખાણુ રત્નાની ખાણ છે.
બધુએ ! સ`સારમાં તમે ઓળખાણુ તે ઘણી કરી છે, પણ એ એળખાણુ સ્વાર્થીની છે. તે પણ જ્યાં સુધી તમે સાચવા, સૌને અનૂકૂળ બનીને રહેા, વાર તહેવારે યાદ કરો, બહારગામ રહેતા હેાય તે કાગળ-પત્ર લખેા તે ઓળખાણ ને સબ`ધ ચાલુ રહે. આ ઓળખાણુ માત્ર આ ભવ પૂરતી છે. જ્યારે દેવ-ગુરૂ અને ધની એળખાણુ તા ભવેાભવ પૂરતી છે, અને પરમાર્થમય છે. તમે ભગવાનની પાસે કે ભગવાનની આજ્ઞામાં વિચરતા સંતાની પાસે ગમે ત્યારે જાઓ કે ધ'નુ' શરણુ' અ'ગીકાર કરો તે। એ તમને દુઃખમાં અવશ્ય સહાયક થવાના, કારણ કે એમનામાં સ્વાર્થ નથી, એકલા પરમાર્થીની ભાવના છે, માટે દેવ-ગુરૂ અને ધર્મની ઓળખાણને રત્નાની ખાણ કહી છે. જેને દેવ ગુરૂ અને ધર્માંની શ્રધ્ધા થાય એ આત્મા સમ્યક્ત્વ પામી જાય છે. સમકિત પામ્યા પછી જીવની પ્રવૃત્તિ અને પ્રકૃતિમાં પણ પરિવર્તન આવી જાય છે. કર્મોના ઉદય થાય ત્યારે સમતા રાખવાનું બળ મળે છે. દુઃખ વખતે એ પાતાના કર્માંના દોષ દેખે છે. સુખ મળે તે સમજે કે મારા શુભ કર્માને ઉદય છે અને દુઃખ પડે તે સમજે કે મારા અશુભ કર્માના ઉદય છે. આવી સમજણુ અને વિવેક આપનાર હોય તેા ભગવાન મહાવીર સ્વામીના દેવવશી દૂતા સમાન સતપુરૂષો છે.
આપણા અધિકારમાં ચક્રવતિ ચિત્તમુનિને કહી રહ્યા છે કે હે મુનિ ! મારા દેવકૃત ભવનામાં દેવાંગના જેવી કન્યાઓ છે. મહેલમાં જે ફનીચર છે તે મધુ' હીરા અને રત્નાથી જડેલું છે. આ મારા ઝગમગતા હીરા અને મણીથી જડેલા સુવર્ણના મહેલા તે દેખા. વધુ શું કહું! હું. આખું રાજ્ય તમારા ચરણામાં સમર્પિત કરી દઉ, પણ તમે એક વાર મારા મહેલમાં ચાલેા.
બંધુઓ ! ભૌતિક સુખના અથી ભાગમાં આનંદ માને છે કારણ કે પૂર્વ` નિયાણુ કરીને આવ્યા છે. એ સુખને માટે અમૂલ્ય કરણી વેચી નાંખી છે, એટલે એને તે એમાં આનંદ આવે છે અને ત્યાગી મુનિને પણ પાતાના ભેગા ભેળવવા માટે વિનતી કરે છે. પાપની લક્ષ્મી માણુસને ધર્મ ભૂલાવી દે છે ને સંસારના સુખમાં ગળાબૂડ ખૂંચેલા રાખે
Page #743
--------------------------------------------------------------------------
________________
૬૯૨
શારદા સિદ્ધિ છે, અને પુણ્યની લમી માણસ અધમી હોય તે પણ ધર્મની પ્રેરણા આપે છે. તે સારા કાર્યમાં વપરાય છે. આજે જ્યાં જુઓ ત્યાં પિસા તે ખૂબ દેખાય છે. માણસે દાન પુણ્ય ઘણાં કરે છે. લાખ રૂપિયા દાનમાં વાપરે છે પણ પૈસા તે બે નંબરના ને? એક ભક્ત ગાય છે કે
છૂપા દાન પણ કહે છું પણ એ દઉં છું ક્યારે? - બે નંબરના નાણાંને સંતાડી શકું ના જ્યારે,
જે મારો ટેકસ બચાવે હું એને દાન કરે છે, મને કીતિ જે બંધાવે એને હું દાન કરું છું, બાકી જે માંગે એનું અપમાન કરૂં છું.
જીવની કેવી દશા છે ! આ સરકારના લફરા વધ્યા ને તમારા ચેપડા પણ એક નંબરના અને બે નંબરના થઈ ગયા. જીવન એટલા પુણ્ય ઘટયા કે આજની સરકાર તમારા પર કેટલા ટેકસ નાંખી રહી છે ! છતાં વૈરાગ્ય આવે છે ! યાદ રાખજે. ધર્મ વગર જીવની સિદ્ધિ નથી. '
એક મોટા શહેરમાં સુમનલાલ નામે એક શ્રીમંત શેઠ વસતા હતા. શેઠને ચાર દીકરા હતા. ચારે સુખી ઘર પરણ્યા હતા. પુણ્યોદયે લક્ષ્મી ઘણી છે. દીકરા વહુ બધા શેઠની આજ્ઞા પ્રમાણે રહે છે. આથી સુમનલાલ શેઠ છાતી ફુલાવીને ફરતા કે જ આ દુનિયામાં મારા જેવું સુખી કોણ છે? શેઠના ઘરમાં ગાડી-મોટર-નોકર ચાકર બધું હતું પણ સુખના મૂળ રૂપ ધર્મનું નામનિશાન દેખાતું ન હતું પૂર્વભવમાં પુણ્યની કમાણી કરીને આવ્યા છે તે આ ભવમાં બેઠા બેઠા ખાઈ રહ્યા છે, આનંદ કરે છે પણ કાયમ માટે દિવસે સરખા રહેતા નથી. એક વખત એ નગરના રાજાને પ્રધાન બદલાય. એ ન પ્રધાન ખૂબ ટૂંકી દૃષ્ટિને હતે. પ્રજામાં જે કંઈ શ્રીમંતને દેખે કે એનું ધન કઈને કઈ રીતે રાજાના ભંડારમાં ભરવું એવી દષ્ટિ હતી. એટલે એ નવા નવા ટેકસ વધારીને પ્રજાને ચૂસવા લાગે. તે સિવાય બીજી ઘણી રીતે પ્રજાને હેરાન કરવા લાગે તેથી નગરમાં ત્રાસ ત્રાસ વ્યાપી ગયે. પ્રધાનને ત્રાસ જોઈને મોટા મોટા વેપારીઓએ ભેગા થઈને નક્કી કર્યું કે હવે આ નગરમાં રહેવા જેવું નથી. બીજે ક્યાંક જઈને રહીએ. એમ વિચાર કરીને બધા વહેપારીઓ બધે વહેપાર સંકેલીને બીજા ગામમાં જઈને વસ્યા.
“પુત્રવધુની ચેતવણુથી નગર છોડતા શેઠ: ” આ સુમનલાલ શેઠના મનમાં એ અભિમાન છે કે આ નગરમાં હું મોટો છું. મારું કેઈ નામ લઈ શકે તેમ નથી, પણ શેડના મોટા દીકરાની વહુ મનમાં વિચાર કરવા લાગી કે આ નગરમાં પ્રધાનના ત્રાસના કારણે મોટા મોટા વહેપારીઓ ગામ છોડીને ચાલ્યા ગયા ને મારા સસરા હજુ કેમ શાંતિથી બેઠા છે? એટલે વહુએ સાસુને વાત કરી કે બા ! બધા શેઠીયાઓ લગભગ નગર ખાલી કરીને ચાલ્યા ગયા ને મારા સસરા તે નિશ્ચિત બનીને
Page #744
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
દેવ બેઠા છે. શું એમને ખબર નથી કે આ પ્રધાન કયારે આપણને લૂંટી લેશે તેને કઈ ભોસો નથી. જે આપણે આ નગરને અને આ બંગલાને મોહ રાખીને બેસી રહીશું તે ભિખારી થઈ જઈશું. એના કરતાં પાસે જે માલમિલ્કત છે તે લઈને પરદેશ ચાલે. આપણું ભાગ્યમાં જે હશે તે મળી રહેશે. મોટા પુત્રવધુની વાત સાસુને લાગી, એટલે એણે શેઠને વાત કરી, ત્યારે શેઠે પિતાના ચારે દીકરાઓને બોલાવીને વાત કરી અને પરદેશ જવાનું નક્કી કર્યું. દુકાનમાં જે માલ હતું તે બધું વેચીને પૈસા કરી લીધા, અને પિતાની માલમિલ્કત લઈને શેઠ નગર છોડીને ચાલ્યા ગયા ને બીજા કેઈ સારા શહેરમાં જઈને વસ્યા.
શેઠને જાગેલે પૃ દય” :- ત્યાં તેમણે એક મોટો બંગલે લીધું. શહેરના મધ્યભાગમાં એક મોટી દુકાન નાંખી. આ શેઠનું પુણ્ય ઘણું હતું એટલે અહીં પણ વહેપાર ધમધોકાર ચાલવા લાગ્યો. ચાર દીકરાઓ અને પાંચમા શેઠ એમ પાંચ પાંચ જણા કામ કરવા લાગ્યા. બાર મહિનામાં તે શેઠને ખૂબ કમાણ થઈ તેથી પિતાના વતનમાં બંગલા-બગીચા છોડવા પડ્યા એને અફસ ન રહ્યો. ત્યાંની જેમ જ બંગલા, બગીચા બધું વસાવી દીધું બધા આનંદથી રહેવા લાગ્યા, પણ ત્યાંની બજારમાં બધા વહેપારીઓને ઈર્ષ્યા આવી ગઈ કે આ શેઠ આપણે બધા કરતા ચઢી ગયા. આથી, વહેપારીઓએ નક્કી કર્યું કે આજથી આપણે આ શેઠ સાથે કોઈ જાતને વ્યવહાર રાખવે નહિ. શેઠને કે એના દીકરાઓને કોઈને બોલવવા નહિ. હવે બજારમાં કે બગીચામાં કેઈ શેડની સાથે વાત કરતું નથી કે શેઠના દીકરાઓને કઈ બેલાવતું નથી. બધા એમની વિરુદ્ધ વાતો કરવા લાગ્યા.
બંધુઓ ! અત્યાર સુધી આ શેઠના આનંદને પાર હતે."એએમ માનતા હતા કે મારી પાસે પૈસા ખૂબ છે. પુત્રે પણ બરાબર વહેપાર કરે છે. પુત્રવધૂઓ અને મારી પત્ની બધા સારા છે એટલે મારી પાસે તે હામ-દામ ને ઠામ બધું છે. ભલે, મારું મૂળ વતન છોડવું પડ્યું પણ હું અહીં બધી રીતે સુખી છું. આમ ખુશ થઈને ફરતા હતા પણ આ ગામમાં આવું ઈર્ષ્યાનું વાતાવરણ સર્જાતા શેઠને આનંદ ઉડી ગયે.
કરમ રૂઠે કદી જ્યારે જો લેહ મેખ કનક થાળે, “ ' ' સુમનલાલ શેઠના એવા કર્મને ઉદય થયું કે આ શહેરમાં, બજારમાં, અને આડોશપાડોશમાં કેઈએમના આખા કુટુંબને બેલાવતું નથી. એમના પ્રત્યે સહાનુભૂતિ કે પ્રેમ કોઈ દર્શાવતું નથી. હવે કરવું શું? આ સંસારનું સ્વરૂપ વિચિત્ર પ્રકારનું છે. ગમે તેટલું સુખ હેય પણ જે તેમાં દુઃખની એક જ ચિનગારી ચંપાઈ જાય તે બધું સુખ નષ્ટ થઈ જાય છે. ઘણું સુખ હોવા છતાં એ સુખ દુઃખરૂપ લાગે છે, આટલા માટે જ્ઞાનીઓએ સંસારને અસાર કહ્યો છે. અત્યાર સુધી આનંદમાં મસ્ત રહેનાર સુમનલાલ શેઠને બધે આનંદ હવે ઓસરી ગયું. એક દિવસ શેઠનું આખું
Page #745
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ કુટુંબ ભેગું થઈને બેઠું. સૌ વિચાર કરવા લાગ્યા કે હવે શું કરવું ? ત્યારે શેઠ કહે છે કે બધા શાંતિ રાખે. થડે સમય જોઈએ. ધીમે ધીમે આપણે બધા સાથે ભળી જઈશું. પ્રભુકૃપાએ સૌ સારા વાના થશે. શેઠાણું કહે શું શાંતિ રાખે? આખું ગામ પૂર્વભવનું વૈરી હોય એ આપણી સાથે વ્યવહાર રાખે છે. મને તે અહીં એક દિવસ પણું રહેવું ગમતું નથી, ત્યારે મોટા દીકરાની વહુ બોલી કે બાની વાત તે સાચી છે. આવા ગામમાં રહીને શું કરવાનું? જ્યાં પ્રેમ કે આદર નહિ તેવા ગામમાં રહીને આપણે શું સુખી થવાના છીએ?
બીજી પુત્રવધુ કહે કે ગામ છેડે દુઃખ નહિ ટળે પણ લોકોને રાજી કરે. મોટા માણસને જમાડે. કોઈને વગર વ્યાજે પૈસા આપે. આમ કરવાથી લોકો આપણા થશે ને આપણું સારું બેલશે. ત્રીજી વહુ કહે પૈસા એવા કેટલા આપશું? આપણે ત્યાં સુધી સારું લાગશે સાસુ કહે બેટા! તે શું કરવું? તમે કહો, ત્યારે વહુ કહે ઠાઠમાઠ એ છે કરે. સાદું જીવન જીવે. ગાડી મોટર કાઢી નાખે. રસેશ્યા, નેકર બધાને રજા આપ. તદન સાદાઈથી જી. આ સાંભળીને દીકરાઓ બોલ્યા કે તમે તે બધી મોજ માણી લીધી પણ અમારું શું ? મા-બાપ કહે કે બધા દિવસ ઓછું આવું રહેવાનું છે! ચેથા દીકરાની વહુને આ બધી વાતેથી સંતોષ ન થયો. આ વહુ ખૂબ ગુણીયલ હતી. એનું નામ નિર્વાણું હતું. નામ તેવા જ તેનામાં ગુણ હતા. સાથે તે શરમાળ પણ ખૂબ હતી, એટલે ધીમેથી સાસુને પૂછ્યું-બા ! મારા બધા ભાભીઓએ તેમને અભિપ્રાય આપે તે હું કાંઈ કહી શકું ? આ નાની પુત્રવધુ ખૂબ સમજુ અને વિનયવંત હતી અને સૌથી નાની હતી તેથી સાસુને ખૂબ વહાલી હતી.
વડીલે પ્રત્યે નિર્વાણુની ધર્મ માટે મીઠી ટકેર” -સાસુજીએ કહ્યું બેટા નિવણી! તું શા માટે શરમાય છે? બધાએ પિતાપિતાના અભિપ્રાય આપ્યા. હવે તું પણ તારે અભિપ્રાય જણાવ. નિર્વાણી કહે છે આપ બધા મારા વડીલ છે. મારો અવિનય થાય તે માફ કરજે. પણ દુખ સાથે મારે કહેવું પડે છે કે હું જ્યારથી આ ઘરમાં પરણીને આવી છું ત્યારથી જોયા કરું છું કે ખાવા પીવા અને ખેલવા સિવાય બીજી કઈ વાત છે? ઘરમાં ઘણી બધી વાતે થાય છે પણ ધર્મની કઈ વાત થાય છે? બા, બાપુજી, ભાઈઓ અને ભાભીઓ ! બધા જરા વિચાર કરો. આપણે આપણું ગામ અને ઘર બધું છોડીને અહીં આવવું પડ્યું. અહીં નવા નામે બધું વસાવ્યું. આપણે પોતાના પૈસાથી બંધ કરીએ છીએ. આ ગામમાં આપણે કેઈનું કંઈ બગાડયું નથી છતાં બધા આપણા ઉપર આટલી બધી ઈર્ષ્યા શા માટે કરે છે? તેના માટે બધી વિચારણાઓ થઈ. કેઈ કહે ગામ છોડી દે, કોઈ કહે બધાને ખવડાવે, અને વગર વ્યાજે પૈસા ધીરો, તે કઈ કહે ક જુસાઈ કરો પણ એમાં કેઈએ ધર્મ કરવાની વાત કરી? પહેલા તે આ સુખ સંપત્તિ આપણને કેમ મળી ને એમાં
Page #746
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ આવું દુઃખ કેમ આવ્યું ? તેનું મૂળ કારણ વિચારો. સુખ પામવાના અને દુઃખ ટાળવાના ઉપાય અને જનાઓ વિચારો છે પણ એ તે બધી જડ ક્રિયાઓ અને ઉપલકીયા વિચારણાઓ છે. કેઈ દિવસ આ ઘરમાં ધર્મની વિચારણા ચાલતી નથી. હું તે પરણીને આવી ત્યારથી આજ દિવસ સુધીમાં મેં સુપાત્ર દાન દેતા, ધર્મમાં પૈસા વાપરતા કે ગરીબના દુઃખે મટાડતા જોયા નથી. તેમજ સામાયિક પ્રતિક્રમણ કે ચૌવિહાર કોઈ કરતું નથી. જો તમે સમજે તે તમને જણાશે કે લેકે આપણા ઉપર ઈર્ષ્યા કરે છે એજ બતાવે છે કે આપણું પુણ્ય હવે ઘટવા માંડયું છે, અને પાપના ઉદયની તૈયારી છે, માટે પાપને ઉદય થતાં પહેલાં ધર્મની આરાધના કરવા માંડે. આપણું ઘર તે જાણે નાસ્તિકનું જ ન હોય તેમ લાગે છે, મારે અવિનય હોય તે માફ કરજે, પણ મારું અંતર તે દુઃખથી વલેવાઈ રહ્યું છે એટલે મારાથી બોલાઈ જાય છે કે ભગવાન ! મેં પૂર્વભવમાં કેવા પાપ કર્યા હશે કે જે ઘેર ધર્મ નહિ તે ઘેર મારે આવવું પડ્યું! આટલું બોલતાં નિર્વાણની આંખમાં દડદડ આંસુની ધારા વહેવા લાગી હૈયું ભરાઈ ગયું.
નિર્વાણીની આવી કિંમતી બધભરી વાણી સાંભળીને આખું કુટુંબ સ્તબ્ધ બની, ગયું. સાસુ કહે છે બેટા નિર્વાણી ! તારી વાત તદ્દન સાચી છે. તારા એકેક બેલ" લાખ રૂપિયા કરતા પણ કિંમતી છે. અમે સુખ ભોગવ્યું પણ સુખ આપનાર ધર્મને કદી યાદ નથી કર્યો ! બેટા ! તું રડીશ નહિ. શાંત થઇ અને તારે જે કહેવું હોય તે દિલ ખોલીને ખુશીથી કહે. અમને કેઈને દુઃખ થતું નથી. નિર્વાણી કહે છે બા-બાપુજી! હું મારા પિયરમાં ખૂબ ધર્મ કરીને આવી છું એટલે મને અહીં ધર્મ નથી મળ્યો એનું પારાવાર દુઃખ થાય છે. મારા પિતાજીને ત્યાં તે દરરોજ નિયમિત ઉપાશ્રયે જવાનું, સાધુ સાવીને ભાવની ભાવનાની, સાધુ સાધ્વીજી પધારે ત્યારે ભાવપૂર્વક દાન દેવાનું, સવારે પ્રાર્થના કર્યા વિના દૂધ પીવાનું નહિ, મહિનામાં દશ તિથિને લીલેતરીને ત્યાગ, કંદમૂળ તે કદી ઘરમાં આવે જ નહિ, સાધર્મિક બંધુઓને યથાશક્તિ સહારે દેવાને, ગામમાં સાધુ સાધ્વીજી બિરાજતા હોય અને સુપાત્રે દાન દેવાને લાભ ન મળે તો રોજ એક વિગયને ત્યાગ કરવાને. દરરોજ સામાયિક પ્રતિક્રમણ કરવાના. આ અમારે નિયમ હતે, પ્રતિક્રમણ કરીને મારા પિતાજી આધ્યાત્મિક પુસ્તક વાંચે અને અમારું આખું કુટુંબ સાંભળે. હું આવું બધું જોઈને આવી હતી ને અહીં તે મોજમઝા સિવાય બીજું કંઈ ન મળે એટલે મારા હદયના ટુકડે ટુકડા થઈ જતા પણ હું સૌથી નાની રહી તેથી મારાથી કેમ બેલાય? એટલે અકળાઈ મૂંઝાઈને રાત્રે પ્રભુને એક જ પ્રાર્થના કરતી હતી કે,
હેજે અચકાઉં ના સધળું ભલે ચામું જતું, ખીલે જે બાગ તે એ ફૂલ ભલે કરમાતું, મારે તે જોઇએ બસ તારું શરણ કે ભગવાન.
Page #747
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ હે ભગવાન! મારું બધું સુખ ભલે ચાલ્યું જાય પણ મારા જીવનના અંત સુધી મને તારું શરણું છે. આજે મને બેસવાનો અવસર મળી ગયે. જે હવે આપને બધાને મારી વાત રૂંચતી હોય તે જાગ્યા ત્યારથી સવાર સમજીને ધર્મારાધના કરવાની શિરૂઆત કરો. ધર્મ જીવને સહાયભૂત છે. આપણે જે પહેલેથી ધર્મ કર્યો હોત તે સ્વદેશ છોડીને પરદેશમાં આવવું ન પડત અને લોકોને આપણું પ્રત્યે ઈષ્ય ન થાત. મારીથી વધુ બોલાયું હોય તે ક્ષમા માંગું છું.
' ” ““
ર્મિની વાતથી ધર્મ પામેલું કુટુંબ” –-દેવાનુપ્રિયે ! નિર્વાણીની વાણી કેવી કિંમતી ને ડહાપણુ ભરેલી છે! એની વાણીની આખા કુટુંબ ઉપર સારી અસર ધંઈ. સસરાએ એના એકેક બેલને તેલ કર્યો. અહો, શું આ વહુમાં ડહાપણ છે! આવી દેવી જેવી વહુ મારા ઘરમાં હોવા છતાં અમે અંધારામાં જ કુટાયા ? શેઠ, શેઠાણી અને દીકરા તથા વહેઓ કહે છે નિર્વાણ તે આપણું ઘરનું રત્ન છે. એણે આજે આપણા અજ્ઞાનને અંધકાર દૂર કરી સાચે પ્રકાશ પાથર્યો છે. હવે આપણે ધર્મમય જીવન ગાળવું છે. આ સાંભળીને નિર્વાણીના હર્ષને પાર ન રહ્યો. એનું હૈયું હર્ષથી નાચી ઉઠયું. સસરાજી કહે છે બેટા ! આજ સુધી અમે જીવનમાં સંસાર રખની અનેક વાત કરી પણ ધર્મની વાતે ન કરી. અમે અત્યાર સુધીનું જીવન માત્ર
લેઓની વાહવાહમાં વીતાવ્યું. આ લેકમાં ને પરલોકમાં સુખ-શાંતિ અને સમાધિની ; સગવડતા કરી આપનાર ધર્મને ભૂલ્યા. કેવી અમારી દુર્દશા ! આટલું બોલતાં સસરાની
આંખમાં આંસુ આવી ગયા, અને આખું કુટુંબ રડી ઉઠયું, ત્યારે નિર્વાણને હર્ષ થયે ને બોલી ઉઠી કે આજનો દિવસ મારા માટે ધન્ય બની ગયે કે આપ વડીલને ધર્મનું સ્વરૂપ સમજાયું. - નિર્વાણીએ આ ધર્મરહિત કુટુંબને ધર્મની રોશનીથી ઝગમગતું કરી દીધું, પછી તે તેમના ઘરમાં ધર્મારાધના કરવા માટેનું ટાઈમટેબલ તૈયાર થઈ ગયું. હવે ઘરમાં ધર્મની વાત સિવાય બીજી વાત નહિ, એની સુવાસ આખા ગામમાં એવી પ્રસરી ગઈ કે આજ સુધી ઈષ્ય દષ્ટિથી જોનારા પ્રેમભરી દષ્ટિથી જોવા લાગ્યા. આખા ગામમાં એમની પ્રશંસા થવા લાગી. જુઓ, ધમની કેવી અજબ તાકાત છે કે જે શેઠને કઈ બોલાવતું ન હતું તે બધા તેમના અનુરાગી બની ગયા. એવું સમજીને તમે પણ જીવનમાં ધર્મને તાણાવાણાની જેમ વણી લે. તમારા જીવનમાં જે ધર્મ હશે તે તમારા સંતાનમાં પણ ધર્મને વારસ આવશે અને સૌને આ લેક અને પરલોક સુધરશે. જે જીવનમાં ધર્મના સંસ્કારે નહિ હોય તે મહાન દુઃખી થશે. આ લેક તે બગડશે ને પરલક પણ બગડશે. સાથે પુણ્ય અને પાપ સિવાય કંઈ લઈ જવાનું નથી. અન્યાય, અનીતિ, અને દગા પ્રપંચ કરીને મેળવેલું ધન તે બધું અહીં ને અહીં રહી જશે ને પાપકર્મના વિપાક તે પરલેકમાં તમારે જોગવવા પડશે. તે ,
Page #748
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૬૯૭
સિકદર બાદશાહુ થઈ ગયા. એમની વાત તેા તમે ઘણી વાર સાંભળી છે. એમણે કેટલી સપત્તિ ભેગી કરી હતી ! પણ સાથે શું લઈ ગયા ? એમના જીવનના અંતિમ સમયના એક પ્રસંગ કહું. બાદશાહ સિકદર એવા જુલ્મી હતા કે એમણે લોકો ઉપર જુલ્મ ગુજારીને ઘણું ધન ભેગું કર્યું. જ્યારે એ છેલ્લે બિમાર પડયા ત્યારે એમને માટે ઘણાં ઈલાજો કર્યાં. ઘણાં વૈદ, હકીમા અને ડૉકટરો આવ્યા. સૌએ તન-મન-ધનથી પેાતાની શક્તિ રેડીને ઉપચારો કર્યાં પણ એમનુ' ન્રુ શાંત થતુ નથી, ત્યારે સિકન્દરે આવેશમાં આવીને હકીમાને કહી દીધુ` કે “ જો તમે પદર દિવસમાં મારી બિમારી નહિ મટાડા તા તમને બધાને ઘાણીમાં પીલીને મારી નાંખવામાં આવશે. ” આ સાંભળીને હકીમા અને વૈદો તે બિચારા ધ્રુજી ઉઠયા, કારણ કે ઈલાજો અને ઉપચારો કરવામાં બાકી રાખી ન હતી પણ કોઈ ઈલાજ કારગત ન નીવડે એમાં એ શુ કરે ? આ ખાદશાહ કેવા નિર્દય અને જુલ્મી હતા એ તે સૌ જાણતા હતા, કારણ કે ભયંકર જુલમેા કરી કરીને એમણે ધનના ઢગલા ભેગા કર્યા હતા, કંઈકના પ્રાણ લીધા હતા, કંઈકને તારાજ કર્યાં હતા. હકીમે તે મરણના ભયથી ડરીને બેગમ પાસે ગયા ને બેગમને બધી વાત કરી. બેગમ પણ સમજી ગઈ કે આ ઠીક નથી. બાદશ હતુ... આયુષ્ય પૂરું થયુ હશે તેા રહેવાના નથી પણ આ બિચારા નિર્દોષ હકીમાના કચ્ચરઘાણ કાઢી નાંખે એ ભયંકર જુલમ કહેવાય છતાં એ હકીમાને ઉપરથી દમદાટી દેતા ખાલી કે
“ આદશાહકા હુકમ ઠીક હૈ, તુમ લાગાંને બેઠે બેઠે દરમાયા ખાયા હૈ, તે અમ રોગ કયુ' ન મિટાએ આ હકીમેાએ કહ્યુ. બેગમસાબ ! હમ કરે કયા! જમ ખુદાતાલાકી મરજી નહીં. તા એક ભી દવાઈ કામ દેતી નહિ. આપણે તે કને દોષ આપીએ છાએ પણ એ લોકો તે ખુદાને દોષ આપે છે, એટલે હકીમા બેગમને કહે છે કે ખુદાની મરજી નથી એટલે આટલી કિંમતી દવાઓ કરવા છતાં બાદશાહને આરામ થતા નથી, ત્યારે બેગમ કહે છે “ તુમેરી દવાઈ મે' તિલેસ્માત (ચમત્કાર) હય અયસા સાપુત બાદશાહ કે પાસ બતા દો, ફિર માના જાયગા કિ તુમ્હારી કસુર નહિ, ખુદાતાલાકી મરજી અસી હય. ” બેગમની વાત સાંભળીને હકીમા ખુશ થયા ને દવાના ચમત્કાર બતાવવાનુ` કબૂલ કર્યું. બેગમે કહ્યું કે આવતી કાલે તમે બધા બાદશાહ પાસે આવજો. હું પણ ત્યાં હાજર રહીશ. નક્કી કર્યાં મુજબ હકીમેા અને વૈદો આવ્યા ને બેગમસાહેબ પણ હાજર થયા. બેગમે બાદશાહની તબિયત બાબતમાં હકીમાને ઘણાં પ્રશ્નો પૂછ્યા અને બદશાહને કેમ આરામ નથી થતા એ માટે થાડી દમદાટી પણ દીધી.
હકીમેાએ કહ્યુ` નામદાર ! કયા કરે ? ખુદાતાલાકી મરજી નહિ. હય, હમારી કૈસે ભી તિલેસ્માતિક (ચમત્કારીક) દવાઈકા નતીજા નહીં આતા ! બેગમે કહ્યુ, યહુ કયા કહા ? કિસ કે સમજાતે હા ? દવાઈ મેં તિલેસ્માત ય ઔર નતીજા નહિ ? ફિર ભી ખીચમેં ખુદાતાલાકોલાતે ? અચ્છા ! બાદશાહુ સલામત કે દિખાએ તુમ્હારી કોઈ ભી દવાઈકા ! તિલેસ્માત ય કયા ? તે ફિર માના જાયગા. ખુદાતાલાકી મરજી હી
શા. ૮૮
Page #749
--------------------------------------------------------------------------
________________
L
શારદા સિદ્ધિ
અયસી હય. આ બાદશાહ સિ'કદર ઘણાં જુલ્મી હતા. એમના કોઠામાં યાનેા છાંટો ન હતા, પણ એક વખત એ આદેશમાં આવેલા ત્યારે આ દેશના કોઈ સંત મહાત્માના સ'પ'માં આવેલા, તેથી એમના દિલમાં એવી છાપ પડી ગયેલી આય. સ`સ્કૃત્તિના પાયેા સત્ય છે. એ વાત ભલભલા ઝુલ્મગારને પણ સ્વીકારવી પડે છે. સિકન્નુર જેવાને પણ એ વાત અવસરે સમજાય છે. બેગમના મનમાં પણ એ વાત જચી ગઈ હતી તેથી એણે આવા પ્રયત્ના કર્યાં. માણસ ગમે તેવા અનાય કે નાસ્તિક હાય પણ છેલ્લે એના હાથ હેઠા પડે ત્યારે એને પણ ભાન થાય છે કે કોઈ છૂપી શક્તિ ક ંઈ કામ કરી રહી છે. બેગમે જ્યાં હકીમાને દવાના ચમત્કાર બતાવતા કહ્યુ' એ બાદશાહે સાંભળ્યુ. બેગમનુ કહેવુ એને ગમ્યું. હકીમોએ તરત પાણીના બે ઘડા મ`ગાવ્યા. એકમાં ઉકળતુ' પાણી હતુ' ને એકમાં ઠંડુ બરફ જેવું પાણી હતું. બંનેમાં રાઈના દાણા જેવી ઝીણી ઝીણી પણ જુદી જુદી જાતની એક એક ગાળી નાંખી. તે જે ઉકળતુ પાણી હતુ. તે ઠંડુ ખરફ જેવુ થઈ ગયુ, અને જે બરફ જેવુ' 'ડુ પાણી હતું તે ઉકળતું થઈ ગયુ. આ જોઈને બેગમે બાદશાહને કહ્યું. જહાંપનાહ દિલાવર ! મુઝે તે અયસા માલૂમ હાતા હૈ કિ ખિચાર હકીમો તેા બેગુનાહ હય, દેખિએ તા દવાઈકા ગજબ તિલેસ્માત, અયસા હકીમો આપ નામદાર કે લીયે કયા ન કરે ? હા, `ખુદાતાલાકી મરજી હોગી તે જરૂર અચ્છા હોગા. આ પ્રત્યક્ષ ચમત્કાર જોઈ ને બાદશાહના મનમાં પણ થઈ ગયું કે ખુદાતાાલકી મરજી નહી. તે જીના પૈસા ? બાદશાહની વૃત્તિ એવી ફરી ગઈ કે જુલમગાર તરીકે એળખાતી પ્રજા હવે એ સો વર્ષ જીવે એમ ઈચ્છવા લાગી. હકીમો ખુશ ખુશ થઈ ગયા. હકીમોને બચાવવા બદલ બેગમને પણ સતેાષ થયેા. પછી તેા બાદશાહે ચાર ફરમાન કર્યાં એ વાત બહુ જુની અને જાણીતી છે, પણ ટૂંકમાં આ દેશની સસ્કૃતિના પ્રભાવે છેલ્લે સિકદરને સત્ય લાધ્યું. પોતે કરેલા અન્યાય, અનીતિ, અત્યાચાર અને જુલમને તેમના દિલમાં ઘણા પશ્ચાતાપ થયા, અને આ બધુ મૂકીને જવુ પડશે એમ સમજીને એ મર્યાં ત્યારે ચાર ફરમાનો જાહેર કરાવ્યા, અને મત્રીઓને અગાઉથી કહી રાખ્યુ` હતુ` તે મુજબ એની નનામી ખુલ્લા હાથે કાઢવામાં આવી. જે ધન ખાતર સિક ંદરે અપાર જીલ્મ કર્યાં હતા તે ધનમાંથી એક પાઈ પણ એ મરતી વખતે સાથે લઈ ગયા ? ના. હકીમોએ નનામી ઉપાડી શા માટે ? એ બતાવવા માટે કે આવા મોટા શક્તિશાળી હકીમ હોવા છતાં રાગમાંથી કે મૃત્યુમાંથી કોઇ બચાવી શકયું નિહ. વળી સાથે લશ્કર ખુલ્લી તલવારે ચાલ્યુ. એથી જગતના લોકોને એ સૂચના કરી કે ગમે તેવું બળવાન સૈન્ય પણ રાજાને મૃત્યુમાંથી બચાવી શકયું નથી, તેથી મારા જેવા લાભ અને જુલ્મ કાઈ કરે નહિ. આવા ક્રૂર બાદશાહ પણ આય. સંસ્કૃતિના આ સસ્કારના પ્રતાપે અતિમ સમયે સુધરી ગયા, તે તમે બધા જન્મથી આય છે માટે વહેલાસર ચેતી જજો અને તમારા જીવનમાં આત્મા માટે કઈક ભાતું ભરી લેજો.
ૐ શાંતિ.
Page #750
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન ન. ૦૨
આસો સુદ ૧૧ ને સામવાર
તા. ૧–૧૦–૭૯
સુજ્ઞ બંધુએ, સુશીલ માતાએ ને બહેને ! અનંત ઉપકારી તત્ત્વજ્ઞાની મહાનપુરૂષ પેાતાના દિવ્યજ્ઞાનની પ્રભાને જગત ઉપર પાથરતા જગતના જીવાને એ વાત ક્રમાવે છે છે કે પ્રત્યેક મનુષ્યને રસવાળું જીવન ગમે છે પણ હવે આપણે એ વાત સમજવી છે કે જીવનને રસ શેમાં રહેલે છે ? આ આદેશની ભારતભૂમિ ઉપર જ્યાં સુધી સ`સ્કૃત્તિના વહેણુ વહેતા હતા ત્યાં સુધી માણસેાને જીવનમાં નિરસતાની ફરિયાદ ન હતી. આજે સંસ્કૃત્તિના વહેણુ સૂકાઈ ગયા છે. તે પિરણામ સ્પષ્ટ દેખાય છે કે જ્યાં ને ત્યાં નીરસતાની ફરિયાદ છે, માટે પ્રથમ તે એ વિચાર કરે કે રસ કેટલા પ્રકારના છે ? જ્ઞાની પુરૂષા કહે છે કે કોઈ ને ઈન્દ્રિયાના વિષયામાં રસ છે તે કોઈ ને સારા ભેાજનમાં રસ છે તેા કાઈ ને અધ્યાત્મરસથી ભરપૂર શાસ્ત્રોમાં રસ પડે છે. હવે અહી એ તપાસા કે રસ કયાં તૂટક વહે છે ને કયાં ગંગા પ્રવાહની જેમ અતૂટ ધારાએ વહ્યો જાય છે. એ બતાવતા શાસ્રકાર ભગવત કહે છે કે માણસ કામમાં ઈન્દ્રિયાના વિષચેામાં રસ લેવા દોડે છે અને એમ માને છે કે મારા જીવનને આનાથી જ રસતરમેાળ કરી દઉ' પણ રસતરબળતાના વિચાર કરતા દેખાય છે શું ? “ દત્ત મેળાપધિઃ જામે. ઈન્દ્રિયાના વિષયામાં રસ માત્ર એના ભોગવટા સુધી. ભાગવટો કરી લીધા કે રસ છૂટી ગયા ? પછી નવા વિષયના રસની ભૂખ જાગી. એ રસને ભાગવટા કર્યા ન કર્યાં કે રસ ખૂટી ગયા. સહરાના રણમાં દોડતું પામર હરણીયુ' પાણી માટે દાડે છે. ઝાંઝવાના જળમાં એને રસ દેખાય છે પણ ખરી રીતે તે ત્યાં હતુ' કંઈ જ નહિ. માત્ર સૂર્યના સોનેરી કિરણે। રેતીને ચકમક કરી રહ્યા હતા. પાણીના માત્ર દેખાવ જ હતા, છતાં એવા પાણીના આભાસમાં ક્રેટ કયાં સુધી? જ્યાં સુધી કલ્પેલા સ્થાને ન પહેાંચે ત્યાં સુધી. ત્યાં જઈને જોયું કે પાણી નથી એટલે નિરાશા છવાઈ ગઈ, અને રસ બૂટચા. બધી આશા જમીનદોસ્ત થઈ ગઈ. પાછે નવા રસ, નવી આશા અને ફરી દોટ ચાલુ થઈ. ઈન્દ્રિચાના વિષયેાની પાછળ દોડનારની પણ આવી જ મૃગજળીયા હરણીયા જેવી કગાળ દશા છે.
,,
એક ગીત એકવાર સાંભળ્યુ કે રસ છૂટયા. હવે બીજાના રસ જાગ્યા. સિનેમાનું એક દૃશ્ય જોયું કે રસ ખૂટા, પછી બીજા દૃશ્ય જોવાને રસ જાગ્યા. એક ગુલામનુ ફૂલ સૂરૂંધ્યું કે એને રસ છુટયા ને બીજી જાતના માગરા, ચંપા વિગેરે જાતના ફૂલ સૂંધવાના રસ જાગ્યા. આ શુ' બતાવે છે? કે જે વિષયાના ભાગવટા કર્યાં તેના રસ પૂરા થયે કે નિરસતા આવી ગઈ,
આ જગતમાં એવા બીજા પ્રકારના મનુષ્યા હાય છે કે જેમને પૈસા કમાવાની
Page #751
--------------------------------------------------------------------------
________________
૭૦૦
શારદા સિદ્ધિ લગની ખૂબ હોય છે. એમને પૈસા મળી ગયા પછી એને રસ પૂર્ણ થઈ જાય છે? ના. ત્યાં તો વધુ તૃષ્ણ જાગે છે. જેમ સનેપાતના તાવવાળાને ડૉકટર મેલેરીયા સમજીને ઈંજેકશન આપે તે સનેપાત વધી જાયને? એમ લક્ષ્મીને સનેપાત પણ એ જ છે ને? ભેડા ઘણાં કુકા હાથમાં આવે કે સનેપાત ઓર વધે. મળ્યાને રસ રહેતું નથી પણ પછી તે નવું મેળવવાને રસ જાગે છે. કહ્યું છે કે “સાતવાન સદાઝિતિ સ્ટ ટ્યfધctત સ્ત્રાતઃ શારિમિતા સે રૂપિયા મેળવવાની ઈચ્છા હતી તે સે મળ્યા. હવે એ સેને રસ ખૂટે ને હજારને રસ જાગે, પછી લાખની ઈચ્છા, આગળ વધતા કરેડની ઈચ્છા થાય છે. આ શું રસની વૃદ્ધિ છે? ના. અંદરને સંતાપ દશગણે વધે. ટૂંકમાં આ બધા નાશવંત પદાર્થોમાં તમારે રસ ટકવાને નથી, માટે જ્ઞાની ભગવંતો કહે છે કે આધ્યાત્મિક શાસ્ત્રમાં અખૂટ ને અતુટ રસ છે. આધ્યાત્મિક શાસ્ત્રમાં ડૂબકી મારવાથી કે અનુપમ રસ આવે છે તે અનુભવે. તે રસ કયારે ખૂટશે જ નહિ એ અમાપ રસ છે. આ પવિત્ર ભૂમિ પર પહેલા આર્યપ્રજાને આધ્યાત્મ શાસ્ત્રની રૂચી હતી. રાજસભાઓમાં પણ આધ્યાત્મ શાસ્ત્રોના રસની છોળે ઉછળતી હતી. આજે એ બધું નષ્ટ થઈ ગયું છે. આજે તે જ્યાં ને ત્યાં ભૌતિકવાદની દાંડી પીટાય છે. એના કારણે દુઃખ પણ વધ્યું છે. અશાંતિ વધી છે, કલેશ, કષાય અને રગડાઝઘડા વધ્યા છે અને સુખશાંતિ અને સમાધિને નાશ થઈ ગયેલ છે. આત્મિક શાંતિ, સુખ અને સમાધિ માટે તે શાસ્ત્રના રસની જરૂર છે.
ઉત્તરાધ્યયન સૂત્રના તેરમા અધ્યયનમાં ચિત્ત અને બ્રહ્મદત્તની વાત ચાલે છે. તેમાં ચિત્તમુનિ આદયાત્મિક રસમાં આનંદ માનનારા છે અને બ્રહ્મદત્ત ચક્રવતિ ભૌતિક રસમાં આનંદ માનનારા છે, તેથી ચિત્તમુનિને કહે છે કે તમારા ત્યાગમાં કેટલું બધું કષ્ટ છે! જુઓને, તપ કરી કરીને તમારું શરીર કેવું સૂકાઈ ગયું છે! આ બધું બોલાવનાર જે કઈ હોય તે પિતાના ભાઈ પ્રત્યેને રાગ છે. રાગના કારણે આવા શબ્દ કહી સંસારના ભેગ-સુખને ભેગવવાનું આમંત્રણ આપી રહ્યો છે, પણ એની સામે ચિત્તમુનિ પણ જબ્બર વૈરાગી છે. એમણે સંસારનું સ્વરૂપ સમજીને વિચારીને દીક્ષા લીધી છે, એટલે બ્રહ્મદત્ત ચક્રવતિ એમને ગમે તેટલા પ્રભને આપે છતાં એમનું મન પીગળે તેમ નથી. એક વખત જેમના દિલમાં એક વાત સમજાઈ ગઈ કે સંસારના સુખો ક્ષણિક ને નાશવંત છે. એ ક્ષણિક સુખોની પાછળ અનંતકાળનું દુઃખ છે.
આ રે વૈભવના ભંડાર પાછળ, દુઃખનો સાગર છલકે સેનાના પિંજરમાં કેદ પૂરી તને, દુનિયા જોને કેવી મલકે. સંસારને ક્ષણિક સુખની પાછળ દુઃખને મહાસાગર ઉછાળા મારી રહ્યો છે. તેની અજ્ઞાની જીવને ક્યાંથી ખબર પડે ! આ સંસારમાં જીવને ગમે તેટલું સુખ ભલે ને હોય પણ જીવને મોક્ષગતિ ન મળે ત્યાં સુધી નરક, તિર્યચ, મનુષ્ય અને દેવ આ આ ચાર ગતિ રૂપે જેલમાં પૂરાયેલે છે. આ જેલમાં એના ગુના પ્રમાણે સજા ભોગવી
Page #752
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
રહ્યો છે. મનુષ્ય અને દેવ એ એ સુગતિ છે. એ ઉજળી જેલ છે અને નક અને તિય ચ એ એ કાળી જેલ છે. અહી પણ માણસાને જેવા ગુના તેવી એને જેલ મળે છે. અમુક જેલીઓને તે એના ઘર કરતા પણ વધારે સુવિધા જેલમાં મળે છે ત્યાં મનગમતુ ખાવા પીવાનુ', હરવા ફરવાનું, રેડિયા સાંભળવાનુ, ટી. વી. જોવાનુ, પેપર વાંચવાનું બધું હોય છે છતાં માણસ એમ ન વિચારે કે મને મારા ઘર કરતાં પણ અહી વધારે સુખ છે તેા રહી જાઉં, પણ એ તે એક જ વિચાર કરે કે અઠ્ઠી' મને ગમે તેટલા સુખા મળે પણ અંતે જેલ જ છે ને! આ જેલમાંથી મારો કયારે છૂટકારો થાય, એમ જ ઝ*ખતા હોય છે. એમ આત્માને પણ આ સ'સાર એક જેલ છે. એમ લાગે તા જેલમાંથી છૂટવાને પુરૂષાર્થ કરે પણ હજી તમને આ સંસાર એ જેલ છે એવુ લાગ્યું નથી. જેલમાંથી છૂટવા માટે કાયા, કુટુંબ, ક ંચન અને કામિનીના રાગ છેડવા પડશે. ચિત્તમુનિને ચતુર્ગ તિની જેલના સળીયા રૂપ આઠ ક`ના બધના તેડીને મેાક્ષના સુખા મેળવવાની લગની લાગી હતી તેથી સ'સારના મહાન સુખા છેોડીને સંયમના મા લીધા હતા પણ જેને સ`સાર જેલ નહિ પણ મહેલ જેવા લાગ્યા છે એવા બ્રહ્મવ્રુત્ત ચક્રવતિ` ચિત્તમુનિને સ'સારના સુખા ભોગવવા માટેનુ આમંત્રણ આપતાંશુ કહે છે. नहिं गीएहि य वाइएहि, नारी जणाहि परिवारयंता ।
ه می
जाहि भोगाई इमाई भिक्खू, मम रोयह पव्वज्जा हु दुखं
||१४||
'
હે ભિક્ષુ ! મારા દિવ્ય મહેલામાં સ'સારના સુખની સ'પૂ` સામગ્રીઓ ભરેલી છે. ત્યાં દરરોજ બત્રીસ પ્રકારના નાટકોના ધમકાર ચાલે છે, એ નાટકામાં ગવાતા વિવિધ પ્રકારના ગીતા સાંભળેા ને નાટકા જીએ. વાજિંત્રોના સૂર સાંભળો અને એકેક રૂપ રમણીઓની સાથે આપ શબ્દાદિક વિષયભેગાને આનંદથી ભોગવા અને આ સયમનો વેશ ઉતારી નાંખા, કારણ કે મને તે આપની આ દીક્ષા દુઃખકારક લાગે છે. કાયાને કષ્ટ આપનાર તમારી પ્રવયમાં છે જ શું ? આપ કહો તેવી સુ ંદરીઓ સાથે તમને પરણાવી દઉં. તમને જે મહેલ ગમશે તે આપી દઈશ. કિમતી આભૂષાથી આપના દેહને શણગારીશ. મનગમતા વસ્ત્રો પહેરવા આપીશ, અને તમારે સુખ ભોગવવા માટે જે જે ચીજોની જરૂર હશે તે બધી હુ· પૂરી પાડીશ. કદાચ તમને એમ થતુ હાય કે હમણાં તે આ ચક્રતિ મને સુખની બધી સામગ્રી આપી દે પણ પછી મારું શું? તા તમારે એવી પણ ચિંતા કરવાની જરૂર નથી. તમારી બધી જવાબદારી મારા માથે છે. હુ' જિ ંદગીભર તમને પાળીશ, પણ તમે આ દીક્ષા છોડીને મારા મહેલમાં પારો, અને નારીજનેની વચમાં બેસીને ગીત, નૃત્ય અને વાજિંત્રોની સાથે આપના મનને બહેલાવેા. આ જીવનને શા માટે બ્ય ગુમાવા ? આ શુષ્ક તપશ્ચર્યામાં દુ:ખ સિવાય બીજી છે શુ? આ પ્રમાણે કહીને પૂર્વભવના ભાઈના સ્નેહમાં અનુરક્ત અનેલા એ બ્રહ્મદત્ત ચક્રવતિ ચિત્તમુનિને સંસારના સુખા ભાગવવાનુ આમંત્રણ આપે છે પણ
Page #753
--------------------------------------------------------------------------
________________
૭૦૨
શારદા સિદ્ધિ ચિત્તમુનિ એમાં લલચાય એવા ન હતા. એ સમજતા હતા કે સંસાર તે ભડભડત દાવાનળ છે. એકાંત સ્વાર્થનું ઘર છે. જ્યાં સુધી સ્વાર્થ છે ત્યાં સુધી સગાઈ છે. અહીં એક દષ્ટાંત યાદ આવે છે. * એક જંગલમાં એક વૃદ્ધ ડોશીમાં રહેતા હતા. એમને સાત દીકરા હતા. એક વખત અચાનક કોલેરાને રોગ ફાટી નીકળે. એ રેગમાં ડોશીમાના સાતે સાત દીકરા ભરખાઈ ગયા, એટલે ડેશીમા કરૂણ સ્વરે રૂદન કરવા લાગી. જંગલમાં કેઈ આશ્વાસન આપીને છાની રાખનાર કે પ્યાલે પાણી પાનાર કેઈ ન હતું એકલી અટુલી ૨ડતી હતી, અને રડતી રડતી બોલતી હતી કે અરેરે....મારા દીકરાઓ ! તમે મને એકલી મૂકી નિરાધાર કરીને ચાલ્યા ગયા! હવે મારું શું થશે? આ ઉપરથી સમજાય છે ને કે ડેશી કેમ રડતી હતી? દીકરા ભરયુવાનીમાં ચાલ્યા ગયા અને મનુષ્ય ભવ હારી ગયા એટલા માટે રડતી ન હતી પણ હવે પોતાનું શું થશે અને પિતે નિરાધાર બની એટલા માટે રડતી હતી. બધા જ પોતાના સ્વાર્થના કારણે રડે છે. આ સમયે શંકર-પાર્વતી બંને વિમાનમાં બેસીને ફરવા નીકળ્યા. પાર્વતીજીએ આ ડોશીમાનો કરૂણ વિલાપ સાંભળ્યો ને દષ્ટિ કરી તે ડોશીમાં પિતાના દીકરાના મડદા પાસે બેસીને રડે છે. આ કરૂણું દશ્ય જોઈને પાર્વતીજીનું હૃદય પીગળી ગયું. એણે શંકરજીને કહ્યું નાથ ! આપ વિમાન નીચે ઉતારો. શંકરજીએ કહ્યું પણ છે શું? પાર્વતીએ કહ્યું જુઓ તે ખરા, આ વૃદ્ધ ડેશીમાના સાતે સાત વહાલસોયા દીકરા મરી ગયા છે, તેથી બિચારી કે કરૂણુ વિલાપ કરે છે !
“પ્રેમનું પારખું કરતા શંકરજી!” શંકરજીએ કહ્યું-સંસાર આ સ્વાર્થને ભરેલું છે. પાર્વતીજીએ કહ્યું તમારું પુરૂનું હૃદય તે કઠેર હોય છે. તમને ન લાગે. માતાને તે દીકરા વહાલા જ હેય ને! શંકરે કહ્યું કે એ ડોશીને એના દીકરા ઉપર કેવો પ્રેમ છે એનું પારખું કરવું છે? તે તને બતાવું. પાર્વતીજીએ કહ્યું હતું...મને બતાવે એટલે શંકરજીએ દેવમાયાથી ત્યાં એક પાકી કેસરી કેરીઓનું ઝાડ બનાવી દીધું. એની સુગંધ તે એવી મધુર કે ન પૂછો વાત. ડોશીમા તે નીચું જોઈને રડતા હતા. ત્યાં એને કેરીની સુગંધ આવી એટલે ઉચે જોયું તે સામે આંબાના ઝાડ પર સુંદર પાકી કેરીઓ આવી છે. આ જોઈને કેરી ખાવા માટે ડેશીમાનું મન લલચાયું. સામે સાત સાત દીકરાના મડદા પડયા છે. આવા આઘાતના દુઃખમાં પણ કેરી ખાવાનું મન થયું એટલે વિચાર કરવા લાગી કે મારા દીકરા ગયા એ ગયા. હવે હું ગમે તેમ કરું પણ કોઈએ પાછા મળવાના નથી. હું ભૂખી છું તેથી લાવને કેરીઓ ખાઈ લઉં. કેરી લેવા માટે એણે હાથ લંબાવ્યું પણ ડાળીએ પહોંચી શકે નહિ. કૂદકે માર્યો તે પણ કેરી હાથમાં આવી નહિ. હવે શું કરવું? કેરી ખાવાની તીવ્ર ઈચ્છા થઈ છે પણ કેરી મળતી નથી. શું કરવું? ગમે તેમ કરીને કેરી તે ખાવી જ છે એટલે
Page #754
--------------------------------------------------------------------------
________________
૭૦૨
શારદા સિદ્ધિ ઉંચી થવા માટે પોતાના દીકરાનું મડદું ઢસેડીને લાવી અને એની છાતી ઉપર પગ મૂકીને કેરી લેવા હાથ લંબાવે છે.
વિમાનમાં બેઠેલા શંકરજી કહે છે હે પાર્વતીજી! આ માતાને દીકરા ઉપર કે પ્રેમ છે તે તમે બરાબર જોઈ લેજે. ડોશીમાએ કરી લેવા હાથ લાંબો કર્યો પણ આ તે દેવની માયા છે એટલે ઝાડ જરા ઉંચુ થયું, ત્યારે ડોશીમાએ દીકરાની છાતી ઉપર ઉભા રહીને બે ત્રણ ઠેકડા માર્યા, પણ ન પહોંચી એટલે બીજું મડદું લાવીને પેલા મડદા ઉપર ગોઠવીને એના ઉપર ચઢી તે પણ ન પહોંચી ત્યારે એક પછી એક એમ સાતેય દીકરાના મડદા એકબીજા પર બેઠવીને એના ઉપર ચઢી. ત્યાં આંબો અદશ્ય થઈ ગયે. આ બધું જોઈને પાર્વતીજી તે સ્તબ્ધ બની ગયા. હાય...આ શું? કલૈયા કુંવર જેવા દીકરાના મડદા પડયા છે. હમણું તે કેટલી મૂરતી હતી. એ એને ગરાપ કયાં ગયે? ખરેખર માતાને પ્રેમ નથી પણ સ્વાર્થ છે. આ દુનિયામાં જ્યાં જુએ ત્યાં સ્વાર્થ ભરેલો છે.
બંધુઓ! આ ડોશીમાનું દષ્ટાંત સાંભળીને તમને હસવું આવ્યું કે દીકરાના મડદા ઉપર ચઢીને કેરી લેવા ગઈ! પણ તમે સમજી લે કે સંસાર કેવો છે? આ સંસાર આખો સ્વાર્થ ભરેલો છે. આવા સ્વાર્થ ભર્યા સંસારની ઘેલછા છેડીને બને તેટલો જીવનમાં સત્સંગ કરી લે. સત્સંગ જીવને સ્વાર્થ અને પરમાર્થના ભેદને સમજાવનાર છે. જીવનમાં સાધુ સમાગમ બહુ જરૂરી છે. એનાથી જીવનમાં ઘણું ગુણે આવે છે ને જીવનમાંથી પાપ અને દુઃખ ઘટે છે, પણ આજના વિલાસી વાતાવરણમાં કોઈને ધર્મનું નામ સાંભળવું ગમતું નથી ત્યાં સત્સંગ તે કયાંથી ગમે? અરે, તે તે ધર્મ કરતા નથી પણ જે કરે છે એની પણ મજાક ઉડાવે છે, અને ધર્મની પણ હાંસી કરે છે.
એક વખત એક જગ્યાએ આજના સુધરેલા ચાર પાંચ કેલેજીયને બેઠા હતા. ત્યાંથી એક પ્રૌઢ વયને ધમષ્ઠ પુરૂષ પસાર થતો હતો તેને દેખીને પેલા કોલેજીયન પરસ્પર વાત કરવા લાગ્યા કે આજના જુનવાણીના લોકેને તે જાણે ધર્મની ઘેલછા લાગી છે. સાધુની પાછળ તે જાણે ગાંડા ઘેલા બની જાય છે. એ લેકેને બીજું જ્ઞાન પણ શું છે? ચાર દિવાલોમાં રહીને જેરશેરથી ઉપદેશ આપ્યા કરે અને આવા ભેળા ભગતડા હા જી હા કર્યા કરે છે. એમનાથી તે અમે વધુ જાણીએ છીએ. હવે બીજું જાણવાની જરૂર પણ શી છે? લાયબ્રેરીમાં બધી જાતના પુસ્તકો છે. ત્યાં જઈને વાંચી લઈએ એટલે બધું જાણવા મળી ગયું. સાધુ નવું શું કહેવાના હતા ? વિલાયતમાં, જર્મનીમાં, જાપાનમાં ને અમેરિકામાં શું ચાલે છે એનું કયાં એમને જ્ઞાન છે? આ સાધુઓ સમાજને તથા દેશને ભારરૂપ છે. એમની જરૂર જ શી છે? આ સરકારે તે એવા કાયદા ઘડવા જોઈએ કે સાધુએ હવે જોઈએ નહિ. પેલા ધમીઠ માણસે આ બધી વાત સાંભળી તેથી તેનું હૃદય રડી ઉઠયું. એ બિચારે બીજું શું કરે?
Page #755
--------------------------------------------------------------------------
________________
७०४
શારદા સિદ્ધિ પેલા પ્રૌઢ માણસે જાણે કંઈ જ સાંભળ્યું નથી એ દેખાવ કરીને એમની પાસે ગયે ને કહ્યું કે ભાઈઓ! તમે સારા વક્તા લાગો છો. કઈ કોલેજમાં ભણો છે? એમ પૂછીને ખૂબીથી વાતને વિષય ફેરવ્યો. આજના ભણેલા પ્રૌઢની પ્રૌઢતાને ક્યાંથી પારખી શકે? કેલેજીયનેએ કહ્યું કે અમુક કેલેજમાં, પ્રૌઢે પૂછયું કે એ કોલેજમાં શિક્ષણ સારું છે ને? તમારા પ્રેફેસર કેવા છે? ત્યારે પેલાઓએ હસીને કહ્યું કે વાત મૂકો ને આજની પરિસ્થિતિની! હિસ્ટરીને પ્રોફેસર તે સાવ તુંડમિજાજી છે. કેમીસ્ટ્રીને પ્રોફેસર તે સાવ ધંબા જેવો છે. મેસને જરા સારો પણ મહેતે મારે ય નહિ ને ભણાવે નહિ એ. ઇંગ્લીશને પ્રોફેસર તે કેટલીય વાર ગેરહાજર રહે છે. એકે ય વાતની સરખાઈ નથી. અમને તે હવે આ કેલેજમાં ફાવતું નથી, એટલે કેલેજ બદલવાની વિચારણા ચાલે છે. હવે કયાં જવું એ પણ મૂંઝવણ છે. ટાઈપિસ્ટ-શર્ટહેન્ડ શીખવું છે પણ એ માટેને કેઈ સારે કલાસ શેળે જડતું નથી. કેલેજીયને વાત આગળ ચલાવતાં કહ્યું કે અમારા ભાભીને બ્લાઉઝ સીવતા આવડતું નથી ને દરજી તે પાવરવાળા થઈ ગયા છે. તે સીધે જવાબ પણ આપતા નથી. એમને માટે બ્લાઉઝ વેતરનાર શોધીએ છીએ તે પણ મળતું નથી. અમારા વાઈફ આમ તો મેટ્રિકયુલેટેડ છે પણ રસોઈ કરતાં જ આવડતું નથી. એમને રસોઈ કરતાં શીખવવા માટે રસેઈઓ રાખે છે તે પણ વિશ્વાસુ કયાં મળે છે? શિક્ષણ મેળું થઈ ગયું છે. આ તે કઈ લાઈફ છે! - કેલેજીયનની વાત સાંભળીને પેલા પ્રૌઢે કહ્યું-ભાઈઓ! તમે શા માટે પ્રોફેસર અને શિક્ષકની ગરજ કરે છે? ચેપડીઓ મેળવીને, વાંચીને દરેક ચીજ શીખી લે ને! ઈતિહાસ, ગણિત, ઈગ્લીંશ. શીવણ, વેતરણ તથા પાકશાસ્ત્રની ચોપડીઓ કયાં નથી મળતી? ત્યાં તે પેલા કેલેજીયન યુવાને બેલી ઉઠયા કે મિસ્ટર! તમે શું કહેવા માગે છે? શું શિક્ષક વિના માત્ર પુસ્તકોથી શિક્ષણ મેળવાતું હશે? પ્રૌઢ કહ્યું સામાન્ય જ્ઞાન મેળવવા માટે પ્રોફેસર કે શિક્ષક જોઈએ, બ્લાઉઝ વેતરવાનું શીખવા માટે શીખવનાર જોઈએ, તે આધ્યાત્મિક જ્ઞાન શીખવા માટે કોઈ ઉપદેશક ન જોઈએ એમ ? અનંતકાળથી જે અંધકારથી આત્મા અવરાયે છે તેને કેઈ પ્રકાશ આપવાની જરૂર નહિ? આજે જગતમાં જે શાંતિ છે તે સાધુ સંતના શિક્ષણને આભારી છે. કેવી રીતે જીવવું એ બતાવનાર સંત છે. સંતેની સંસ્થા તે આશીર્વાદ રૂપ છેઃ એને તમે મૂર્ખાઓ ભારરૂપ કહે છે ? કામ, ક્રોધ, મોહ આદિથી બચાવીને આ જગતમાં શાંતિ રખાવનાર હોય તે સંતનું શિક્ષણ છે. ગમે તેટલા પૈસા મેળવે, વિજ્ઞાનની શોધની સગવડે મેળ પણ તમારા જીવનમાં ધનમાલની, વ્યવહારની અનેક ચિંતાઓ નડે છે, એને દૂર કરી તમારા દિલને ઠારવા માટે સાધુ સંત વિના કણ છે? સાધુ સંતોને ત્યાગ કે મહાન છે. એમનું પોપકારી કાર્ય કેવું છે! એ તે તપાસવું
Page #756
--------------------------------------------------------------------------
________________
૭૦૫
શારા સિદ્ધિ નથી ને ગમે તેમ બોલે છે? માટે સમજીને ધર્મ ઉપર શ્રદ્ધા કરે અને જીવન પવિત્ર બનાવો. પ્રૌઢના ઉપદેશથી કેલેજીયનેને ધર્મ પ્રત્યે શ્રદ્ધા થઈ . ભાઈના નેહમાં અનુરક્ત એવા બ્રહ્મદત્ત ચક્રવતિ પણ ચિત્તમુનિને કહે છે તે મુનિરાજ! મને તમારી પ્રવજ્ય બહુ દુઃખરૂપ લાગે છે, માટે એ બધું છેડીને મારા રાજ્યમાં પધારો ને સુખ ભેગ. હવે ચિત્તમુનિ શું જવાબ આપશે તે અવસરે.
ચરિત્ર – “સંન્યાસીને થયેલો પશ્ચાતાપ” :- ભીમસેન રાજાના પુણ્યને ઉદય થયું છે એટલે એને પિતાની ચીજો સામેથી મળી જાય છે. જેમાં રૂપિયા નવા લાખના રત્ન ભર્યા હતા તે મેલી ગોદડી વાંદરો સામેથી આપી શકે તે લઈને ભીમસેન રાજા આગળ ચાલે છે. ત્યાં એક અંધ સંન્યાસી બાવો દેડતે દેડતે માર્ગ વચ્ચે આવીને બૂમો પાડવા લાગ્યું કે મને કઈ બચાવે...બચાવો. મને ઘણી વેદના થાય છે. હું તે સાવ લૂંટાઈ ગયો છું. અરેરે....મને આવી કુબુદિધ કયાંથી સૂઝી ? ભીમસેન તરત એ બાવાને ઓળખી ગયે, અને એક સુભટને આજ્ઞા કરી કે એ સંન્યાસીને અહીં લઈ આવો. મારે એમની સાથે વાત કરવી છે. સુભટ સંન્યાસીને લઈ આવ્યો. ભીમસેને કહ્યું. નમસ્કાર સિધ્ધપુરૂષ! કુશળ તે છે ને? તમારી આંખેને આ શું થઈ ગયું? ત્યારે સંન્યાસીએ કહ્યું કેણુ ભાઈ! ભીમસેન! હા, મહાત્મન ! હું ભીમસેન છું એટલે સંન્યાસીએ કહ્યું ભાઈ! હું તે તદ્દન બરબાદ થઈ ગયો છું. અરેરે...મેં તને કેટલું દુખ આપ્યું છે ! તારી સાથે દગો રમે તેનું હું આ ફળ ભેગવી રહ્યો છું. મહાનુભાવ!, તું મને ક્ષમા કર. મને મારા પૂર્વના પાપને ખૂબ પશ્ચાતાપ થાય છે. મારું અંતર રોજ રડે છે. ભાઈ! શી વાત કરું ! તારો રસ મેં લઈ લીધો ને વિધાતાએ મારી આંખે લઈ લીધી. મારા એ પાપને બદલે મને આ ભવમાં મળી ગયે. હું દરરોજ તારી પ્રતીક્ષા કરતા હતા પણ આ અંધને તારા દર્શન ક્યાંથી થાય? મારા મહાન પુણ્યદયે આજે મને તારા દર્શન થયા છે. ભાઈ ભીમસેન ! મારા અપરાધને ક્ષમા કર. હું તે વેશથી સંન્યાસી છું, પણ સંન્યાસીના વેશમાં રહીને મેં તે શેતાનના કામ કર્યા છે. લક્ષમીની લાલચમાં લલચાઈને તારા જેવા નિર્દોષની અનેક આશાઓનું ખૂન કર્યું છે. હે ભીમસેન ! તું હવે એ રસની તુંબડીને સ્વીકાર કર, અને મને મારા પાપના બેજથી હળવો કર. આટલું બોલતાં સંન્યાસીની આંખમાં ચોધાર આંસુ છલકાઈ ગયા, અને રડતા રડતે પોતાના પાપને પશ્ચાતાપ કરતાં કરતાં ભીમસેનના ચરણમાં નમી પડશે.
“સંન્યાસીએ મેળવેલી આંખ” :- સંન્યાસીની અંધ દશા જોઇને ભીમસેનને એની ખૂબ દયા આવી, એણે સંન્યાસીને ઉભા કરીને કહ્યું- મહાત્મા! આપ એ બધું ભૂલી જાઓ. જે બનવાનું હતું તે બની ગયું. તમારું અંતર પાપના પશ્ચાતાપથી રડી રહ્યું છે એ ઘણું છે. હૈિયાને ભડભડ બળતે પસ્તા તમારા જીવનને સુખી કરશે. તમે તે સિદ્ધપુરૂષ છો, સંન્યાસી-જ્ઞાની છે. આપને હું વિશેષ શું કહી શકું! છતાં
Page #757
--------------------------------------------------------------------------
________________
Ga}
શારદા સિદ્ધિ
મારા લાયક કઈ કામ સેવા હોય તા ફરમાવે. ભીમસેન ! તારી ઉદારતાને ધન્ય છે ! તુ તા હૈયું વિશાળ રાખીને છૂટી ગયા પણ મારી કઈ ગતિ થશે ? ભાઈ! તું તારા રસનું તુંબડુ' સ્વીકારી લે અને મને પાપમાંથી મુક્ત કર. ભીમસેને કહ્યુ` મહાત્મા ! જેવી આપની ઈચ્છા. એમ કહીને ભીમસેને સન્યાસીની આજ્ઞાના સ્વીકાર કર્યાં. એ જ પળે સન્યાસીની આંખમાં અજવાળુ થયુ. ષ્ટિ આગળ ખંધાયેલા આવરણા તૂટી ગયા ને અધત્વ નાશ પામ્યું'. સન્યાસીએ આંખ ખોલીને જોયુ. તા સામે મુગટધારી વિજયસેન રાજા, અને ભીમસેન રાજા તથા ઘણા મોટા જન સમુદાય ઉભે છે.
ઉપકારના બદલા વાળતા સન્યાસી” :- સંન્યાસીનું અંધત્વ ચાલી જતા એના આનદના પાર ન રહ્યો. ક્રીથો તે ભીમસેનના ચરણમાં પડી વારવાર ક્ષમા માંગીને એના ઉપકાર માન્યા ત્યારે પવિત્ર અને સરળ હૃદયના બીમસેને કહ્યું મહાત્મન્ ! આમાં મારી કેઈ વિશેષતા નથી, આ બધા કના ખેલ છે. તમારા અશુભ કમના કારણે તમને અંધત્વ મળ્યુ' હતું. એ કમ પુરુ' થયુ' ને શુભ કર્માંના ઉદય થયા એટલે તમને પ્રકાશ મળ્યા. હું તેા નિમિત્ત માત્ર છું. મારું એમાં કાંઈજ નથી. સન્યાસી આનંદમાં આવીને ઉપકારના ભાવમાં આંસુ સારતા કહે છે તમે સૌ ચાલતા થા. હું હમણાં જ સુવણૅ રસના તુંબડા લઇને આવુ છુ.. હવે મારે કોઈ રસના ખપ નથી. મને આત્મરસ લાધી ગયા છે. એમ કહીને સન્યાસી ગયા અને થેડીવારમાં રસના ચાર તુંબડા લઈને આવ્યા, અને ચારે ચાર તુંબડા ભીમસેનને ખૂબ પ્રેમથી અપણુ કરી એને પગે લાગીને ચાલ્યા ગયા.
આ તરફ સુશીલાને લેવા માટે સુલોચના રાણી ગયા હતા. તે ટૂંકા રસ્તેથી રાજમહેલમાં પહોંચી ગયા, અને રાજાને સમાચાર કહેવડાવી દીધા કે સુલોચના રાણી સુશીલાને લઈને રાજમહેલમાં પહેાંચી ગયા છે. જ્યાં સમાચાર મળ્યા ત્યાં ભીમસેનનું હૃદય હર્ષોંથી નાચી ઉઠયું. હવે જલ્દી સુશીલાને મળવાની અધીરાઈ આવી ગઇ છે. વિજયસેન રાજાએ કહ્યુ-ભીમસેન ! હવે તમારું' કુટુંબ મળી ગયું. તમે હાથી ઉપર એસા, ત્યારે ભીમસેને ના પાડી. ખૂબ કહ્યું ત્યારે દેવસેન અને કેતુસેનને બેસાડયા ને પોતે તે પગપાળા ચાલ્યા. આ તરફ સુશીલાને પણ પોતાના પતિના દન કરવાની અધીરાઈ આવી છે, કારણ કે ત્રણ ત્રણ વર્ષોંથી પતિના વિયાગ છે. એ વિયેાગમાં પણુ કેવા કારમા ને અસહ્ય દુઃખો વેઠયા છે. જ્યાં પતિને મળવાની આશા પણ છેડી દીધી હતી ત્યાં અચાનક પતિના દર્શન થવાના છે એ વિચારે હુ થી એના રોમાંચ ખડા થઈ જતા હતા. એના આનંદની અવધિ ન હતી, તેથી એ ચચળ મનથી પેાતાના પ્રાણવલ્લભ પતિની રાહ જોઈ રહી હતી.
સુશીલાની બહેન સુલોચનાએ રાજમહેલમાં આવીને તરત પેાતાની વહાલી મોટી બહેન સુશીલાને રાજરાણીને ચાગ્ય વઆલફારો પહેરાવીને સુશોભિત મનાવી. જ્યારથી
Page #758
--------------------------------------------------------------------------
________________
શારદા સિત
૭૦૭ ભીમસેન છૂટો પડે ત્યારથી તે ઘણાં દુખો વૈયા હતા. અન્ન અને દાંતને તે વૈર થયું હતું. માંડ ખાવાનું મળતું હતું ને પિતે ભયંકર દુઃખો વેઠયા હોવાથી એનું શરીર તદ્દન દુબળું બની ગયું હતું છતાં સતીત્વના તેજથી તેનું મુખ ઝળકી રહ્યું હતું. સુશીલાને સારા વસ્ત્રો તથા અલંકારેથી શણગારી ત્યાં તે વાજિંત્રને અવાજ અને ભીમસેનના જયનાદને મંગલ ઇવનિ સંભળાવા લાગે એટલે સુચનાએ કહ્યું બહેન! હવે મારા બનેવી આવી ગયા. હમણાં જ તમને એમના દર્શન થશે. સુશીલા તે પતિનું સ્વાગત કરવા હર્ષઘેલી બની ગઈ. હવે સુશીલા એના પતિનું સ્વાગત કેવી રીતે કરશે ને શું બનશે તેના ભાવ અવસરે. કા
ક
વ્યાખ્યાન નં. ૭૩ આસો સુદ ૧૫ ને મંગળવાર
તા. ૨-૧૦-૭૯ અનંતજ્ઞાની, સ્વાદુવાદના સર્જક, વિસંવાદના વિસંજક, તીર્થકર ભગવતેએ જગતના જીવોના કલ્યાણ માટે અમૃતમય વાણીને ધોધ વહાવ્યો છે. ભગવાનની વાણીના એકેક શબ્દ શાશ્વત સુખને રણકાર રહે છે. ભગવાને પોતે શાશ્વત સુખને મેળવવા માટે સંસારના સુખેના સ્વાદ અને પરિગ્રહની મમતા છોડી ત્યારે આમિક સુખ મેળવ્યું. જયારે આજના યુગમાં માનવ માત્રને સુખ મેળવવાની તીવ્ર તમન્ના છે પણ પરિગ્રહની મમતા છોડવી નથી ને શાશ્વત સુખ મેળવવું છે એ કયાંથી મળે? શાશ્વત સુખ મેળવવું હોય તે સંસારના ભૌતિક સુખોની મીઠાશ અને પરિગ્રહની મમતા છોડવી પડશે. જ્ઞાની પુરૂષ કહે છે કે જીવને સંસાર ચક્રમાં ઘુમાવનાર હોય તે પરિગ્રહ નામને એક ગ્રહ છે. પરિગ્રહના પાપનું માપ નીકળી શકે તેમ નથી. પાસે અઢળક ધનના ઢગલા પડ્યા હોય છતાં વધુ ને વધુ મેળવવાની ઝંખના જીવમાત્રમાં પડેલી છે. જ્યાં સુધી પરિગ્રહની વૃત્તિનું મહાપાપ અંતરના અનંત આકાશમાં ડોકિયું કરતું હોય ત્યાં સુધી આશાના આકાશમાં પ્રગતિના દર્શન થઈ શકતા નથી. ખાવા-પીવા અને ઓઢવાનું મળ્યું હોય છતાં એની તીવ્ર ઝંખનામાં જીવન વીતાવી રહ્યો છે. સવારથી સાંજ સુધી આશાનું ખપર ભરવા માટે પરિગ્રહને લેલુપ માણસ ભીખ માગતા શરમાતો નથી. જેમ કાણાવાળી ટપલી કદી ભરાતી નથી તેમ ગમે તેટલી મહેનત કરે છતાં આશા-તૃષ્ણની ટેપલી કદી ભરાવાની નથી, પણ મનુષ્યને જેમ મળતું જાય છે તેમ અસંતેષની આગ ભડકે બળતી જાય છે. આ સંસાર સુખની સામગ્રી મેળવીને સુખે જીવનાર તે કઈક જ હશે. મોટર અને બંગલામાં મહાલતા ધનવાનોને પણ એમના સુખમાં ઉણપ લાગે છે જેથી રાત દિવસ કમર કસીને મહેનત કરવામાં મશગુલ રહે છે. પાંચ સાત પેઢીઓ જામેલી હોય, ધંધે ધીખતે હોય છતાં હજુ સુધી તૃપ્તિના ઘરમાં આવ્યા નથી. માણસ માને કે હું સમૃદ્ધિ મેળવીને શાંતિથી જીવીશ તે તે બની શકવાનું નથી. પીડા વધારીને કીડા કરવા ચાહતા હો તે તે બની શકે ?
કે . .
Page #759
--------------------------------------------------------------------------
________________
ૐ
શારદા સિતિ
સપત્તિના સ્વામીએ રીબામણમાં પેાતાના અમૂલ્ય સમય વીતાવી રહ્યા છે. મગજ ઉપર અશાંતિની ભઠ્ઠી જલતી રાખી આજના ધનવાના જીવી રહ્યા છે છતાં ધન મેળવવાની વૃત્તિ તથા તેના માટેની પ્રવૃત્તિમાં વધારો થતા રહ્યો છે. ધનવાન પાસે જઈ જરા એને પૂછે તેા ખરા આટલી સપત્તિના સ્વામી બન્યા પછી તમે કેટલા સુખી બન્યા ? અરે, સુખની વાત તે દૂર રહી પણ શાંતિથી એ ઘડી જમવા પણ નથી પામતા. એક ખાનુ જમવા બેઠા હોય ને ખીજી બાજુ ટેલીફેાનની ઘંટડી વાગી. રીસીવર હાથમાં લીધું ને સમાચાર સાંભળ્યા ત્યાં એમને શ્વાસ અદ્ધર થઈ જાય છે. તે હવે વિચાર કરો. જે સંપત્તિ મળ્યા પછી સુખ મળે નહિ, જે સાધન મળ્યા પછી શાંતિનુ નામનિશાન નહિ, કેવળ સંપત્તિના દાસ બની એનુ રક્ષણ કરવા પાછળ રાત દિવસ વીતતા હાય એ સ'પત્તિ શા કામની? આ સ'પત્તિએ તે! ભાઈ ભાઈ વચ્ચે વેરઝેરના ખીજ વાવ્યા છે. અનેક ઘરોને ઉજ્જડ બનાવ્યા છે. સ`પત્તિના કારણે આજે બાપ દીકરાનુ' ખૂન કરે છે ને દીકરો બાપના ઉપર કુહાડીના ઘા કરે છે.
બંધુએ ! જે સ`પત્તિ અનેક આપત્તિએ અપાવનારી છે, માનવીનું હીર ચૂસી જનારી છે એને મેળવવા માનવી કેટલી જહેમત ઉઠાવી રહ્યો છે. સુખની સુવાળી શય્યા પર સૂઈ જવાની આશા પૂરી થતી નથી છતાં જીવની ઝંખના જરા પણ એછી થતી નથી. પરિગ્રહનું' પાપ સાપના ડૅ'ખ કરતાં પણ વધારે ઝેરી છે. સાપ તા જેને ડ*ખ દે તે જ મરી જાય છે જ્યારે સ`પત્તિની મૂર્છા રાખનાર માનવને પાપના પડછાયા અધોગતિને શરણે સદાને માટે સૂવાડી દે છે. આ પરિગ્રહનું બિહામણું સ્વરૂપ જોઈ લેા, વિચારી લે અને પછી પાપના પોટલા ખ'ધાવનાર સ'પત્તિની લાલસાને હૃદયમાંથી ઓછી કરવા સજજ અનેા. શાંતિ-સમતા-સ્વસ્થતા અને સમાધિ પ્રાપ્ત કરવી હાય તે હૈયામાં રહેલ પરિગ્રહ વૃત્તિના પાપને ઓછું કરવા કટિબદ્ધ બનવુ પડશે.
આપણા ચાલુ અધિકારમાં બ્રહ્મદત્ત ચક્રવતિ ચિત્તમુનિને કહી રહ્યા છે કે ખરેખર મને તે તમારી દીક્ષા દુઃખકારી દેખાય છે. સુખ તે બધુ મારે ત્યાં છે, માટે તમે મારે ત્યાં આવે. જેને જેમાં રસ હેાય છે તેને તેમાં આન' આવે છે. ભાગના કીડાને ભાગમાં આનંદ આવે છે અને જે આત્મસુખના પિપાસુ હોય તેમને ત્યાગમાં તપમાં આન આવે છે. આ રીતે અહી' એક આત્મા ત્યાગમાં આનંદ માનનારા છે અને ખીજો ભાગમાં આન' માનનારા છે. ભાગમાં મશગ્ય અનેલા બ્રહ્મદત્ત ચક્રવતિને એના ભાઈ પ્રત્યે રાગ છે એટલે રાગમાં મુગ્ધ બનેલા બ્રહ્મદત્ત ચિત્તમુનિને કહે છે ભાઈ! હુ. તમારા ભાઈ આવા માટો ચક્રવતિ હાઉ ને તમે આ મજુરની જેમ ખ'ભે વજન ઉપાડીને ફ્રી છે, ઘરઘરમાં ટુકડા માંગીને ખાવ છે.
તમારી આ દશા જોઇને મને ખૂબ દુઃખ થાય છે ને શમ આવે છે. બ્રહ્મવ્રુત્ત ચક્રવર્તિ ને આવા શબ્દો કણ ખેલાવે છે? પૂર્વભવમાં નિયાણુ' કરીને આવ્યા છે એટલે
Page #760
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૭૦૯ એમને ચક્રવતિની સંપત્તિમાં, ભોગવિલાસમાં ખુબ આસક્તિ છે. ભૌતિક સુખે પ્રત્યેને ગાઢ રાગ છે. આ સંસારમાં જીવને રીબાવનાર રાગ અને દ્વેષ છે. રાગ કોને કહેવાય અને દેષ કેને કહેવાય? સાંભળો. અથમમય સુમિકા : સંયમહીન પૌગલિક સુખોની અભિલાષાને રાગ કહેવામાં આવે છે, અને “પ ઉઘરામgriારણ વિકા ” ઉપશમના ત્યાગ રૂપ આત્માને વિકારને ઢષ કહેવામાં આવે છે. આ રાગ -દ્વેષના કારણે અનંતકાળથી જીવ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. શ્રેષથી દુઃખની પરંપરા ચાલુ રહે છે. છેષ તે દેખીતે ભયંકર છે પણ રાગ એ છૂપી આગ છે. રાગની આગને ઓલવ્યા વિના સંયમને બાગ નહિ ખીલે. રાગ બે પ્રકાર છે. એક પ્રશસ્ત રાગ છે ને બીજે અપ્રશસ્ત રાગ છે, એમાં દેવ-ગુરૂ-ધર્મ પ્રત્યેને રાગ છે તે પ્રશસ્ત રાગ છે અને સંસારના સુખ પ્રત્યેને રગ છે તે અપ્રશસ્ત રાગ છે. પ્રશસ્ત રાગ જીવને તારે છે ને અપ્રશસ્ત રાગ જીવને સંસારના કાદવમાં ગળાબૂડ ખૂચવે છે. એક જ વસ્તુ હોય, એક જ કાર્ય હોય, છતાં એક જ વસ્તુમાં ભિન્નભિન્ન પ્રકારના રાગ હોય છે.
જેમ કે કઈ બહેન એના પતિને જમાડે છે, પુત્રને જમાડે છે અને સાધુને ગૌચરી વહોરાવે છે પણ દરેકમાં રાગની ભિન્નતા હોય છે. પત્ની એના પતિને પ્રેમથી જમાડે. છે તે વખતને રાગ એ કામ રાગ-મોહ છે. પોતાના પુત્રને જમાડે તે સ્નેહરાગ છે અને સાધુને વહેરાવે તે ધર્મરાગ છે. જુઓ, વસ્તુ એક જ છે. એક જ તપેલામાં રસોઈ બની છે અને સ્ત્રી પણ એક જ છે છતાં પતિને જમાડવામાં, પુત્રને જમાડવામાં અને સંતને વહોરાવવામાં જુદા જુદા પ્રકારનો રાગ હોય છે ને ? આ ત્રણે ય રાગમાં સાધુને વહરાવવાને રાગ પ્રશસ્ત છે, કારણ કે એ ધર્મને રાગ છે. ધર્મને રાગ જીવને આગળ જતા વીતરાગ બનાવે છે. સંતને પ્રેમ નિઃસ્વાર્થ પ્રેમ છે. સંતેનું દર્શન જીવને મહાન લાભદાયી છે અને સંતોને સમાગમ તે એથી પણ વિશેષ લાભદાયી છે.
यो नित्यं कुमति वहन्ति सततं महिं विभिन्ते हृदो, गृहणीते बिनयं रतिं च कुरुते धते गुणाना ततिम्
कीर्ति वर्धयति व्यपाहति गति दुष्टो प्रसूते यम, - નૈવ કુળ સુપિniામો નથતિ મિટ જાયે ગુનાનું છે ? - ગુણીજનેને સંગ કુમતિ અને હૃદયના મોહને સદંતર સાફ કરે છે. વિનયને શીખવે છે. સુખ, આબાદી અને સદ્ગુણની અણમોલ ભેટ આપે છે. કીતિને વધારે છે, નીચગતિને ટાળે છે, શાંતિને આપે છે. ભલા! ગુણવાનોને સંગ મનુષ્યના કયા કથા અર્થોને-ઈચ્છાઓને પૂર્ણ કરતું નથી? અર્થાત્ સઘળી ઈચ્છાઓને એ સર્વથા પૂર્ણ કરનારું અમોઘ શસ્ત્ર છે. સત્સંગને આ મહાન મહિમા છે. માટે જીવને સત્સંગ મહાન લાભદાયી છે. દરેક મનુષ્ય અવશ્ય સત્સંગ કરવાની જરૂર છે. -* ?
Page #761
--------------------------------------------------------------------------
________________
૭૧૦
શારદા સિદ્ધિ બ્રહ્મદત્ત ચક્રવતિને પણ સંતને સમાગમ થયે છે. એને સંત પ્રત્યે રાગ છે પણ એને રાગ મોહમયી છે, તેથી ભેગનું આમંત્રણ આપે છે. તેમણે પૂર્વભવમાં ત્યાગને લાભ વેચીને ભૌતિક સુખ માંગ્યું છે. જે ચીજ માંગીને લીધેલી હોય એમાં એને અતિરાગ હોય છે, તેથી તે એમાં આસક્ત બને છે, અને બીજાને પણ એ તરફ ખેંચવા માટે પ્રયત્ન કરે છે. હવે શાસ્ત્રકાર શું કહે છે.
तं पुवनेहेग कयाणुराग, नराहिवं कामगुणेसु गिद्धं ।
ઘમ્મસિંગો તH દિયાનુણી, વિનો વથાણુહરિ ૧૫. પૂર્વભવના સ્નેહના અનુરાગને આધીન બનેલા, અને મને શબ્દાદિક વિષયમાં લેપ બનેલા એવા બ્રહ્મદત્ત ચક્રવતિને ધર્મ માર્ગમાં સ્થિત અને ચકવતિના હિતના અભિલાષી એવા ચિત્તમુનિ આ પ્રમાણે કહેવા લાગ્યા.
ચિત્તમુનિ શું કહેશે તે વાત આગળ ગાથામાં આવશે પણ બ્રહ્મદત્ત શું કહી રહ્યા છે? હે મુનિ! કષ્ટદાયી ત્યાગ માર્ગ છોડી દો ને મારા રાજમહેલમાં પધારો,
ત્યાં તમને કેવા સુંદર નાટક જોવા મળશે, કેવા મધુરા સૂરથી ગવાતા ગીત સાંભળવા મળશે, સારા વસ્ત્રાભૂષણો પહેરવા મળશે, સુંવાળી શામાં છત્રપલંગે પઢવા મળશે. નિત્ય નવા મિષ્ટાન ખાવા મળશે. અપ્સરા જેવી કન્યાઓ ખમ્મા ખમ્મા કરશે અને દેવેએ બનાવેલા દરેક જાતની સુખ સામગ્રીથી યુક્ત મહેલમાં મહાલવાનું મળશે. કયાં મારા દિવ્ય સુખ અને કયાં તમારા ત્યાગના દુખ ! તમને આવા દુઃખમાં જોઈને મારું તે કાળજું કંપી જાય છે, માટે આ બધું છોડીને તમે મારી સાથે ચાલે. આ પ્રમાણે બ્રાદત્ત ચક્રવતિએ ચિત્તમુનિને ઘણું કહ્યું પણ જેમને આત્મા સંયમ માર્ગમાં સ્થિર છે તેને ગમે તેટલા પ્રભને આપવામાં આવે છતાં તે એના માગથી ચલાયમાન ન થાય. આગળના શ્રાવકે પણ કેવા દઢધમી હતા! કામદેવ, શ્રાવક, અનેક શ્રાવક આદિ શ્રાવકની દેએ કેવી આકરી કસોટી કરી હતી છતાં પિતાના શ્રાવક ધર્મમાં કેવા દઢ રહ્યા હતા ! દેવએ એમને મારણતિક ઉપસર્ગો આપ્યા છતાં ધર્મથી એમનું મન ચલિત ન થયું, તે જેણે સંસારને અસાર સમજીને છે ને પાંચ મહાવ્રત ધારણ કર્યા એવા સંયમી મુનિ તે કેમ ચલાયમાન થાય? આ તે સંસારમાં આવવા માટેના પ્રભને આપે છે પણું એના બદલે દુઃખ આપે તે પણ પિતાના ચારિત્રને છેડે નહિ. પ્રાણ જાય તે કુરબાન પણ ધર્મને છોડે નહિ. ધર્મમાં દઢ રહે તે જ સાચે દઢધમી છે. આજે પ્રિયધમી શ્રાવકે તે ઘણાં જોવા મળે છે પણ દઢધમી બહુ ઓછા જોવા મળે છે. દઢધમી આત્માઓ પિતાના ધર્મમાં કેવા અડગ રહે છે તે ઉપર એક દષ્ટાંત યાદ આવે છે. છે . એક રાજાને જયસુંદર નામે એકને એક રાજકુમાર હતા. તે પૂર્વભવના સારા સંસ્કારો લઈને આવ્યું હતું, એટલે એના જીવનમાં બાળપણથી વિનય, વિવેક,
Page #762
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ ઉદારતા આદિ ઘણાં ગુણે હતા. દિવસો જતાં જયસુંદર કુમાર મોટો થશે. એક વખત એના મિત્રોની સાથે જંગલમાં કીડા કરવા માટે ગયે. આમ કુમાર ઘણે ગુણીયલ હતે પણ રાજકુળમાં જન્મેલે એટલે શિકાર કરવાને શેખીન હતું, તેથી જગલમાં જઈને એના મિત્રો સાથે શિકાર કરવાનું શીખવા લાગ્યા. એમના ભયથી જંગલના હરણીયા ભયભીત બનીને આમથી તેમ દોડવા લાગ્યા. કુમાર શિકાર ખેલવાનું કાર્ય શીખવામાં મશગુલ બન્યું હતું પણ એના પુણ્યગે જૈન મુનિઓ વિહાર કરીને એ જંગલમાંથી પસાર થતા હતા. એમણે કુમારને શિકાર ખેલતા જે, એટલે કરૂણાવંત જૈન મુનિએ એની પાસે આવીને કહ્યું. મહાનુભાવ તું આ શું કરે છે? આપણાથી બીજા ને હેરાન કરાય? ત્યારે કુમારે કહ્યું મહારાજ ! હું કેઈને હેરાન કરતે નથી. આ તે હું રમત રમું છું. મુનિએ કોમળતાથી કહ્યું ભાઈ! આવી રમત રમાય ખરી? વિચાર કર. કોઈ માણસ તને માર મારે ને કહે કે હું રમત રમું છું તે તને ગમે ખરું? તને મારે તે દુઃખ થાય ને? કુમારે કહ્યું–હા. મને મારે તે દુઃખ થાય જ ને? તે તું એક વાત સમજી લે કે તને કઈ મારે, ત્રાસ આપે તે નથી ગમતું તે બીજાને તું ત્રાસ આપે એ એને ગમે ખરું? તારે મન રમત છે પણ એ જી બિચારા તારાથી કેટલા ફફડે છે ને મરણના ભયથી આમ તેમ દેડી રહ્યા છે, માટે તું સર્વ જીવોને તારા આત્મા સમાન ગણ તને જેમ જીવવું ગમે છે તેમ સૌને જીવવું ગમે છે માટે છે અને જીવવા દે આટલો સિદ્ધાંત હૃદયમાં કેતરી લે.
મુનિના ઉપદેશથી કુમારને જીવનપલટો”:- જયેસુદર કુમાર હળુકમી જીવ હતું, એટલે મુનિની વાત એના અંતરમાં ઉતરી ગઈ. એણે કહ્યું. મહારાજ આપની વાત તે સાચી છે, ત્યારે સંતે કહ્યું તે હવે આજથી તું એવી પ્રતિજ્ઞા કર કે હું કોઈ જીવને આવી રીતે મારીશ નહિ ને હેરાન કરીશ નહિ. કુમારના કમળ હૃદયમાં મુનિની મીઠી વાણીની સારી અસર થઈ. એણે પ્રતિજ્ઞા કરી કે મારે કોઈ જીવને મારે નહિ. હૈયું કમળ હોય તે સંતપુરૂષને આવા કિંમતી ને હિતકારી વચને એમાં ઉતરી જાય, પણ હૃદય કમળ કયારે બને એ જાણે છે? પૈસાને, હોંશિયારીને અને સત્તાને ઘમંડ અંતરમાંથી નીકળે છે. જ્યાં સુધી ઘમંડ હોય ત્યાં સુધી અંતર કુણું ન બને, માટે અભિમાનને દૂર કરવા જેવું છે. સુંદર કુમારે એ અભિમાન રાખે હેત કે હું મોટે રાજકુમાર છું, આ સાધુ મને કહેનાર કેણુ? તે એ આવી પ્રતિજ્ઞા કરી શક્ત નહિ, અને એનું જીવન સુધરત નહિ.
કુમારે તે પ્રતિજ્ઞા લઈ લીધી ને એનું બરાબર પાલન કરવા લાગે. કોઈ જીવને પિતાના તરફથી દુઃખ થાય એવું વર્તન કરતે નહિ. ખાવામાં પણ અભક્ષ ખાતે નહિ પણ એના પિતાજીને ખબર નથી કે મારા દીકરાએ આવી પ્રતિજ્ઞા લીધી છે. એક વખત એવું બન્યું કે એ નગરમાં એક ચેર પેસી ગયે, અને ચેરી કરીને તેને ખૂબ
Page #763
--------------------------------------------------------------------------
________________
શારદા શિહિ જાડવા લા. એને ત્રાસ ખૂબ વધી ગયું ત્યારે લેકેએ રાજાને ફરિયાદ કરી. રાજાએ ચેરને પકડવા માટે સિપાઈ એને હુકમ કર્યો એટલે રાજાના સિપાઈએ રાતદિવસ ચેરને પકડવા માટે મહેનત કરવા લાગ્યા પણ કઈ રીતે ચોર પકડાતું નથી. રાજાએ જયસુંદરકુમારને ચોરને પકડવા માટે જવાની આજ્ઞા કરી એટલે એ પણ રાતના સિપાઈઓની સાથે ચારને પકડવા માટે ફરવા લાગ્યા. શેધતાં શોધતાં એક દિવસ ચેર પકડાઈ ગયે. ચેરને જોઈને જયસુંદરકુમાર વિચાર કરવા લાગે કે આ ચોરને સિપાઈઓ સવારે પિતાજી પાસે હાજર કરશે અને પિતાજી ચેરને મારી નંખાવશે. તે મારાથી આનું દુઃખ કેમ જોવાશે? હું એને કંઈક સમજાવીને છોડી દઉં. - “ કુમારના ઉપદેશથી ચેરનું પરિવર્તન”:- વિચાર કરીને કુમારે ચારને કહ્યું કે ચોરી કરીને ઘણું લેકેને હેરાન કર્યા એમાં તને શું મળ્યું ? ચેરીનું પાપ તે કર્યું. ચેરીને માલ તારા ઘરના બધા ખાશે ને પકડાવું તારે પડ્યું, અને રાજા જે શિક્ષા કરશે એ પણ તારે જ ભેગવવી પડશે ને? રાજા તે તને ફાંસીએ ચઢાવશે. સમ ? આ સાંભળીને ચેરની આંખમાં આંસુ આવી ગયા, અને કુમારના ચરણમાં પડીને કહ્યું સાહેબ ! તમારી વાત સાચી છે. ધનના લેભમાં હું ભાન ભૂલ્ય. મેં ઘણાં લોકોને રંજાડયા. ઘણાને કષ્ટ આપ્યા પણ હવે જે તમે મારા ઉપર દયા કરે ને મને છોડી મૂકે તે હું ફરીને જિંદગીમાં ચેરી નહિ કરું. એમ કહીને કુમારના ચરણમાં પડીને કરગરવા લાગે. કુમારના દિલમાં દયા તે હતી એટલે ચારને આ રીતે કરગરતે જોઈને સિપાઈઓને કહે છે, આ ચાર હવે કદી ચેરી નહિ કરે માટે એને છોડી મૂકે. સિપાઈઓએ કહ્યું કુમાર ! એમ કંઈ ચેરને છેડી મૂકાય ? એ તે અત્યારે પકડાઈ ગયે એટલે છૂટવા માટે રડે છે પણ પછી આપણને હેરાન કરશે.
'“કુમારની કરૂણુ” :- કુમારનું હૃદય પવિત્ર હતું એટલે એણે કહ્યું ભાઈ! મેં એને બરાબર ચકાસી લીધું છે. મને ખાત્રી છે કે હવે એ ચેરી નહિ કરે, માટે પિતાજીને આ વાત કહેતા નહિ. પિોલિસેએ તે ઘણી ના પાડી છતાં કુમારે એને છોડી મૂકા. ચેરને કુમારે પિતાની પાસેથી પૈસા આપ્યા ને કહ્યું –ભાઈ! લે, આ પૈસા. એમાંથી કંઈ કામધંધે કરજે પણ હવે ફરીથી કરી ચોરી કરે નહિ. આથી ચેરના દિલમાં કુમાર પ્રત્યે ખૂબ માન ઉપજયું ને હૈયામાં હર્ષ થયે. એના મનમાં થયું કે અહો ! માનવ તે હું પણ છું ને આ પણ માનવ છે, છતાં મારામાં ને એમનામાં કેટલે બધે ફરક છે ! આ રાજકુમારની કેટલી બધી ઉદારતા છે ને હું કે અધમ પાપી છું! આમ વિચાર કરતાં ચેરનું હૃદય ભરાઈ આવ્યું, આંખમાં ઝળઝળીયા આવી ગયા. ત્યાં ચોર હદયપૂર્વક પ્રતિજ્ઞા કરી કે હવે હું ચેરી નહિ કરું, એટલે કુમારે પિલિસેની ઈચ્છા ન હોવા છતાં એને છોડાવી મૂક્યો. એ તે ખુશ ખુશ થતે કુમારને ઉપકાર માનીને ચાલ્યા ગયે.
Page #764
--------------------------------------------------------------------------
________________
શારલ સિદ્ધિ
. ૧૩ દયાળકમારે દયા ખાતર સ્વીકારેલ દેશવટો -કુમારે સિપાઈઓને પિતાજીને કહેવાની ના પાડી હતી પણ માણસના પેટમાં અન ટકે છે, પણ વાત ટકતી નથી, સિપાઈઓએ ખાનગીમાં રાજાને વાત કરી દીધી એટલે રાજાને ખૂબ ક્રોધ આવ્યું અને કુમારને પિતાની પાસે બોલાવ્યું ને આંખ લાલ કરીને કહ્યું કે રાત્રે ચેર પકડાયે હતું કે નહિ ? કુમાર સમજી ગયે કે વાત પિતાજીને પહોંચી ગઈ લાગે છે. એટલે કુમારે નીડરતાથી કહ્યું પિતાજી ! ચોર પકડાય હતે પણ મેં એને છોડાવી મૂકે. શા માટે છોડાવી મૂક? કુમારે કહ્યું આપ એને મારી નાંખે એ માટે અરે મૂર્ખ ! એને ફરીને ચોરી કરવા માટે તે છેડાવી મૂકે ને ? ના, પિતાજી ! મેં એને ચોરી ન કરવાની પ્રતિજ્ઞા કરાવીને છૂટો કર્યો છે. શું આમ રાજ્ય કંઈ દયાથી ચાલતા હશે? પિતાજી! દયામાં તે દેવી તાકાત છે. કદાચ દયાથી રાજ્ય ન ચાલે તે દયા ગુમાવવી પડે એવા રાજ્યને શું કરવાનું ? કુમારને જવાબ સાંભળીને રાજા ગુસ્સે થયા ને કુમારને ચાર તમાચા મારીને કહ્યું તે મારી આજ્ઞા વિના ચોરને છોડાવી મૂક? મારાથી આ સહન નહિ થાય. જે આવી દયા રાખવી હોય તે મારા રાજ્યમાંથી ચાલ્યા જા. કુમાર તે જ ક્ષણે કંઈપણ લીધા વિના પિતાજીને પગે લાગીને ત્યાંથી ચાલી નીકળે.
બંધુઓ ! કુમાર દયાનું પાલન કરવામાં કેટલે દેઢ રહ્યો ! દયા ખાતર હસતા મુખે દેશવટો સ્વીકારી લીધું. સાથે રાતી પાઈ લીધી નથી. તેથી વનવગડામાં જે કંઈ .. ફળફૂલ મળે તે ખાઈને ચાલતા ચાલતે એક મોટા શહેરમાં પહોંચ્યા. હવે ક્યાં જવું? પિટ ભરવા માટે કરી તે કરવી પડે ને? અહીં તે કઈને ઓળખતે નથી. મનમાં વિચાર કરતા રાજદરબારના રસોડા પાસે જઈને ઉભો રહ્યો ત્યારે રસેઇયાએ એને પૂછયું ભાઈ! તું અહીં શા માટે ઉભો છે? ત્યારે કુમારે કહ્યું મારે નેકરી કરવી છે, ત્યારે રસોઈયાએ કહ્યું આ રાજાનું રડું છે. અમારે રસેડામાં એક માણસની જરૂર છે. તારે રહેવું હોય તે રહી જા. કુમાર રસડા ખાતામાં નેકરી રહ્યો. રસેઈઓ રઈ કરે અને જે કામ બતાવે તે કુમારને કરવાનું. રસોડામાં અનાજ લાવવું, સાફ કરવું, શાકભાજી લાવવા વિગેરે કામકાજ કુમાર કરવા લાગ્યા. કર્મની કળા કેવી છે! ક્યાં એના પિતાને ત્યાં રાજકુમાર તરીકે એને સન્માન મળતું હતું. ખમ્મા ખમ્મા થતી હતી. રોજ નવા મિષ્ટાન્ન જમતે, ગાડી મોટરમાં ફરતે, સેનાના પલંગમાં મખમલની ગાદીમાં સૂતે, તેના બદલે આજે ક્યાં એને નેકર બનીને કાળી મજુરી કરવી પડે છે ! છતાં એના મનમાં વિચાર સરખે નથી આવતું કે મારે બીજાના માટે દુઃખ વેઠવા પડયા. એને તે સુખ જતું કરીને અહિંસાનું પાલન થાય છે ને ! એને આનંદ હતે. એ તે મનમાં એ વિચાર કરતા હતા કે મને જે દુઃખ આવ્યું છે એ મારા પાપકર્મના ઉદયથી આવ્યું છે. દુઃખ ભોગવતાં મારા પાપકર્મને કચરો સાફ થઈ રહ્યો છે. દુનિયામાં મારા કરતાં તે ઘણું જ દુઃખી છે. એના કરતાં તે હું ઘણે સુખી છું. આમ વિચારી આનંદથી દિવસે વીતાવતા હતા.
Page #765
--------------------------------------------------------------------------
________________
૭૧૪
શારદા સિદ્ધિ પ્રાણીના રક્ષણ ખાતર હાથીના પગ નીચે છુંદાવા તૈયાર થયેલ કુમાર” એક દિવસ રસેઈયાએ બે મરઘી આપીને કહ્યું અને સમારી લાવ, જયસુંદર કુમારે કહ્યું મારાથી આ કામ નહિ થાય રસેઈએ તાડુકીને કહ્યું–નહીં કેમ બને ? નેકરી કરે છે તે જે કહીએ તે બધું કરવું પડશે. કુમારે કહ્યું તમે જે કહેશે તે બધું કરીશ પણ આ નિર્દોષ જીવોને મારવાનું હિંસાનું કામ મારાથી બિલકુલ નહિ બને, ત્યારે રસોઈયાએ બે તમાચા મારીને કહ્યું છે તું એ કામ નહિ કરે તે હું તને રાજાસાહેબ પાસે લઈ જઈશ. ભલે, ખુશીથી લઈ જા. મરી જવું કબુલ છે પણ કોઈ જીવનો વધ હું નહિ કરું. કુમાર તે મક્કમ રહ્યો ત્યારે રાજાએ ગુસ્સો કરીને કહ્યું-ભાઈ! તું તે નેકરી કરે છે ને આવું કરે તે કેવી રીતે ચાલે ? નેકરી એટલે નોકરી. નોકરીમાં તે શેઠને જે હુકમ હોય તે બજાવ પડે. આવી રીતે આજ્ઞાનું અપમાન કરાય? કુમારે કહ્યું સાહેબ ! બધી આજ્ઞાનું પાલન થશે પણ જેને મારવાનું કામ મારાથી નહિ થાય. એ તે તારે પહેલાં જ કરવું પડશે. કુમારે નીડરતાથી કહ્યું સાહેબ! જે એમ જ હોય તે હું નેકરીમાંથી છૂટી થઈ જઈશ.
રાજા કહે છે હું તને એમ છૂટે નહિ થવા દઉં', તને તે હું ભયંકર સજા કરીશ. આજે તને છૂટ કરું તે કાલે બીજા નોકરો પણ એમજ કરશે આજે તને સજા કરું તે બીજા નેકરી ઉપર છાપ પડે, માટે હજુ કહુ છું કે કહ્યા પ્રમાણે કામ કરવા માંડ, નહિતર હાથીના પગ નીચે કચરીને તને મારી નાંખીશ. આ સમયે કુમાર વિચાર કરે છે કે આજે મારી પરીક્ષાને દિવસ છે. સેનાની પરીક્ષા અગ્નિમાં થાય. સેનું અગ્નિમાં પડે ત્યારે ચકમકતું થાય. એવી રીતે આત્મા પણ આવી અગ્નિ પરીક્ષા થાય ત્યારે નિર્મળ બને છે. તે પરીક્ષામાં ગભરાવાનું શું ? ભલે ને હાથીના પગ નીચે છુંદાઈ જવું પડે. હું જીવીને બીજાને મારું એના કરતાં હું પિતે જ મરી જાઉં તે શું ખોટું? મારો આત્મા તે અમર છે. એ ક્યાં મરવાને છે? એમ વિચારી એણે રાજાને કહી દીધું કે તમારે જે શિક્ષા કરવી હોય તે ખુશીથી કરો, પણ હું કઈ જીવને મારીશ નહિ.
છેવટે કુમારને થયેલે વિજય” – રાજાએ એને મેદાનમાં સૂવા અને એક ગાંડોતુર હાથી એને મારવા માટે છોડે. હાથી દોડતો કુમારની પાસે ગયે પણ નજીકમાં આવતાં એના પગ અટકી ગયા, ત્યારે માણસે હાથીને અંકુશ મારીને કુમારને છૂંદી નાંખવા કહે છે તે પણ હાથી ત્યાં જઈ શકતું નથી. આ જોઈને રાજા પણ થંભી ગયા. નક્કી આ કઈ દૈવી પુરૂષ છે. આ માણસ જાની દયા ખાતર પ્રાણુનું બલિદાન આપવા તૈયાર થયેલ છે ત્યારે હું એને કયાં મારી નાંખું છું! મારાથી અધમ કેણ રાજાનું હદય પલ્ટાઈ ગયું ને એની પાસે જઈ એને બાથમાં લઈને કહ્યું છે
Page #766
--------------------------------------------------------------------------
________________
મારા સિદ્ધિ
પં
દૈવી પુરૂષ! તને ધન્ય છે! એમ કહી એને 'ચકી લીધા અને વાજતે ગાજતે પેાતાના મહેલમાં લઈ ગયા. રાજાને પુત્ર ન હતા એટલે એને પેાતાના પુત્ર બનાવીને પોતાનું રાજ્ય સોંપી દીધુ હવે એના પુણ્યના ઉદય થયા હતા એટલે એના પિતાને પણ પોતાની ભૂલનો પશ્ચાતાપ થયા કે એક નજીવી ભૂલના કારણે મેં મારા એકના એક પુત્રને દેશનિકાલ કર્યાં ? હવે આ રાજ્ય કાણુ સંભાળશે ? એવામાં સમાચાર મળ્યા કે જયસુંદરકુમાર અમુક શહેરના રાજા બન્યા છે એટલે એના પિતાજીએ એને પેાતાના રાજ્યમાં તેડાવ્યેા,, અને પુત્રને રાજતિલક કર્યું. કુમારે અને રાજ્યમાં અહિં'સા ધમ ને ખૂબ ફેલાવેા કર્યાં. ગમે તેવા દુઃખ પડચા પણ એણે પેાતાનું વ્રત છેડયુ` નહિ અને જૈન મુનિ પાસે સાંભળેલુ કે “ જીવા અને જીવવા ” એ સિદ્ધાંત જગતના જીવાને આચરણ કરીને બતાવ્યો ને પેાતાનુ જીવન સાર્થક કર્યુ.
–
આ જયસુંદર કુમાર તે સ'સારી હતા છતાં પેાતાની પ્રતિજ્ઞાનું પાલન કરવા પ્રાણનું બલિદાન આપવા તૈયાર થયેા, પણ પ્રતિજ્ઞા તોડી નહિ, તે શુ ચિત્તમુનિ સ'સારના પ્રલોભનમાં પડીને સંયમ મા`થી ચલિત થાય ખરા ? કદી ન થાય. હજી બ્રહ્મદત્ત ચક્રવતિ એમને સંસારના પ્રલેાભના આપશે ને ચિત્તમુનિ શુ જવાબ આપશે તેના ભાવ અવસરે, ચરિત્ર :- ભીમસેનનું સ્વાગત કરતી રાણી' - ભીમસેન અને વિજયસેન રાજા મોટા જનસમુદાયની સાથે જયજયકાર મેલાવતાં રાજમહેલની નજીક આવી ગયા. મુલેચના રાણી કહે છે મોટા મહેન! તમે મારા બનેવીનુ' સ્વાગત કરવા તૈયાર થઈ જાએ. એટલે સુશીલાએ સાનાના થાળમાં નાની નાની દીવોએ ગેાઠવીને દીવા પ્રગટાવ્યા ને સાચા મોતીની ઢગલી કરી, પછી પતિનું મુખ જોવા માટે અધીરી બનીને ઉભી રહી. ત્યાં તા અને રાજાએ મહેલના મેઇન દરવાજા પાસે આવી પહાંચ્યા. સુશીલાના હાથમાં સોનાના થાળમાં પવિત્રજયાત રેખાએ ટમટમી રહી હતી. એ યાત રેખાના પ્રકાશમાં તેનું નમણું અને સુકુમાર મુખ પ્રકાશ કરી રહ્યુ હતુ. ભીમસેને રાજમહેલના દરવાજાના ઉંબરે જેવા પગ મૂકયેા કે તરત સુશીલાએ એને સાચા મોતી અને પુષ્પાથી વધાબ્યા, અને એની આરતી ઉતારી, પછી પોતે પતિના ચરણમાં ભાવથી નમસ્કાર કર્યાં. અસીમ દુઃખા સહન કર્યા પછી ત્રણ ત્રણ વર્ષ પતિનું મિલન થયું, એટલે સુશીલાની આખામાંથી દડદડ આંસુની ધારા વહેવા લાગી. એનાથી ભીમસેનના પગ ભીજાઈ ગયા. ` ભીમસેને પણ ઘણાં કથ્રુ વેડચા અને પુત્ર અને પત્નીની પાછળ ઝૂરતા હતા એમનું મિલન થતાં એની આંખમાંથી શ્રાવણ ભાદરવાના મેઘની જેમ આંસુની ધાર થઈ.
ભીમસેન અને સુશીલાને રડતા જોઈને મુલાચના અને વિજયસેને કહ્યુ હવે તે તમારા દુઃખના અંત આવી ગયે, આજે તા આનંદના દિવસ છે એમ કહીને 'નેને શાંત કર્યા. ભીમસેને સુશીલાના માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા, પછી સુશીલા ખાજી
Page #767
--------------------------------------------------------------------------
________________
૧૬
શારદા સિદિ
પર ખસી ગઈ એટલે ભીમસેન આગળ વચ્ચેા. દેવસેન અને કેતુસૈન અને બાલુડાએ ખા....ખા....કરતાં આગળ આવીને સુશીલાને વળગી પડયા. સુશીલાએ અપૂર્વ વાત્સલ્યથી અને બાળકોને પેાતાની છાતી સરસા ચાંપી દીધા. બાળકો પણ ત્રણ ત્રણ દિવસથી માતાથી વિખૂટા પડેલા હતા. માળકોને તેા માતાના ત્રણ દિવસના વિયેાગ ત્રણ વર્ષ જેવા હતા એટલે માતાને એવા વળગી પડ્યા કે હવે માતા મૂકીને પાછી ચાલી ન જાય, પણ આજે તેા માતા અને પિતા બંનેને સાથે જોઈને બાળકો ખૂબ આનંદમાં આવી ગયા ને સૌ સાથે રાજમહેલમાં આવ્યા. વિજયસેનના રાજમહેલમાં તેા જાણે એક ઉત્સવ થઈ ગયા. સ્નેહીઓના મિલનથી મહેલના ખૂણે ખૂણા ગુ'છ ઉડયા અને ચારે ખાજી આનંદનું વાતાવરણ છવાઈ ગયું.
અધા આનંદથી મળ્યા પછી સુદર સ્વાદિષ્ટ ભેાજન તૈયાર કરાવેલા હતા તે જમવાના સમય થતાં બધા સાથે જમવા બેઠા. વિજયસેન તથા સુલેાચનાએ ભીમસેન, સુશીલા તથા બંને બાળકોને ખૂબ પ્રેમથી આગ્રહપૂર્વક જમાડયા. રાજમહેલ છેાડયા પછી આજે જ મિષ્ટાન્ન પીરસાયા હતા પણ આજે તેા સ્વજને મળવાથી ભૂખ પણુ ભાગી ગઈ હતી છતાં પ્રેમથી જમ્યા. જમ્યા પછી ભીમસેન, સુશીલા, દેવસેન અને કેતુસેન બધા મળ્યા, અને હું ને શાકનાં આંસુ વહાવ્યા, પછી નાનકડા દેવસેન અને કેતુસેન ભીમસેનની કોર્ટ વળગીને કહે છે પિતાજી! તમે તા અમને ઉંઘતા મૂકીને ચાલ્યા ગયા. ગયા તે ગયા પછી આવ્યા જ નહિ ને ? અમારી માતાએ કેટલા દુઃખ વેઠયા ? કેવી મજુરી કરી પેટે પાટા બાંધીને અમને ખવડાવતી. ઘણી વાર તે ત્રણ ત્રણ દિવસ ભૂખ્યા રહેવાના વખત આવી જતા. પિતાજી ! અમે તમને ખૂબ યાદ કરતા હતા ને અમારી માતા તા કેવી રડતી હતી! પણ તમે તેા અમારી ખબર લેવા જ ન આવ્યા ને ? આ સાંભળીને ભીમસેનની આંખમાં આંસુ આવી ગયા. સુશીલાએ બાળકોને કહ્યુ' તારા પિતાજીને એવું ન કહેવાય. જો એમને કેટલું દુઃખ થાય છે ? એમ કરીને ભીમસેનને શાંત કર્યાં. ત્યાં વિજયસેન અને સુલોચના પણ આવી પહેાંચ્યા. ‘ જીવનને ધિક્કારતી સુલેાચના ” :- ત્રણ વર્ષ માં તા ભીમસેન અને સુશીલાના માથે એટલી બધી વીતક વીતી હતી કે વાત કહેતા એને પાર આવે તેમ ન હતા. બધા ભેગા થઈ ને દિવાનખાનામાં બેઠા પછી વિજયસેન અને સુલેાચનાએ ભીમસેન તથા સુશીલાને પૂછ્યું કે તમારે રાજ્ય છોડવાનું કારણ શું બન્યુ ? ત્યારે ભીમસેને અથથી ઇતિ સુધીની બધી વાત કહી સંભળાવી પણ એમાં કોઈના દોષ ન કાઢયા. પેાતાના કમ`ના દોષ કાઢચેા. ભીમસેન અને સુશીલાના દુઃખની કહાની સાંભળીને વિજયસેન અને મુલેચનાની આંખમાં આંસુની ધાર થઈ. મુદ્દોચના તે મેટી બહેનને ગળે વળગીને રડવા લાગી, અને રડતી રડતી કહે છે. અરેરે....મારા બહેન-બનેવીએ મારા જ ગામમાં આવા દુઃખા વેઠયા ! હું કેવી કમભાગી કે અમને કાંઈ ખબર જ ન પડી ! અમને ધિક્કાર છે કે અમે સુખ
<<
Page #768
--------------------------------------------------------------------------
________________
મારા સિદ્ધ
૯૧૭
ભાગળ્યા ને તમે આવા દુઃખ વેઠયા ! આમ પરસ્પર વાતા કરીને હૈયા હળવા કર્યાં. વિજયસેન રાજા પણ કામકાજ છોડીને ભીમસેન અને સુશીલાની સેવામાં ખડે પગે ઉભા રહ્યા. સૌ જ્યારે ભેગા મળીને વાત કરતા ત્યારે એમની એક આંખમાંથી હર્ષોંના આંસુ છલકાતા હતા ને ખીજી આંખમાંથી દુઃખના આંસુ ટપકતા હતા. પુનર્મિલનના આનંદથી હૈયુ' ઘડી હરખાઈ ઉઠતું તેા ખીજી જ પળે વિચાગની પડેલી યાતનાઓની વાત સાંભળીને હૈયુ' આક્રંદ કરી ઉઠતુ',
દેવસેન અને કેતુસેનને તે રાજમહેલમાં મઝા પડી ગઈ હતી. ઘણાં વખતે એમને પેટ ભરીને ખાવા મળ્યું હતું. રમવા માટે સાનાચાંદીના રમકડા મળ્યા હતા. સૂવા માટે મખમલની શય્યા મળી હતી, માતાની મમતા અને પિતાનું વાત્સલ્ય એક સાથે બંને ઉપર ઘણાં વર્ષે ઢળી રહ્યું હતુ, અને મેાજમાં આવીને ખૂબ રમતા, કલ્લેાલ કરતા, અને રમતાં થાકી જતાં ત્યારે ત્યાં ને ત્યાં 'ઘી જતા. ભીમસેને ઘણાં વષૅ સુખના શ્વાસ લીધેા હતા. બધા ભેગા મળ્યા પછી ત્રીજા દિવસની અપેારે સૌ ભીમસેનને વીટળાઈ ને ખેડા હતા ત્યારે ભીમસેને કહ્યું વિજયસેન ! જોયું ને ! જ્યારે માણસના અશુભ કર્માંના ઉદય થાય છે ત્યારે માનવી સુખેથી શ્વાસ લઇ શકતા નથી અને શુભકમના ઉદય થાય છે ત્યારે સુખ આવતા પણ વાર લાગતી નથી. સુખ દુઃખનું ચક્ર નિર'તર ફર્યાં કરે છે સુખ અને દુઃખ બંને સ્થાયી નથી. ખંને અસ્થિરપણે ઘૂમ્યા કરે છે. અમે પૂર્વભવમાં કેવા નિકાચિત અશુભ કર્મો કર્યાં હશે કે આ ભવમાં અમારી દશા આવી થઈ, અને હવે અમારા કર્માં પૂરાં થતાં અમને બધું પાક્કુ' મળવા લાગ્યુ છે. નિહ તા કથા વાંદરો ઉઠાવી ગયા ત્યારે અને સ`ન્યાસી સુવર્ણ રસ લઈને ચાલ્યા ગયે। ત્યારે તેા હુ' એટલા બધા હતાશ થઈ. ગયા કે મને જીવવું દુઃસહ્ય લાગ્યુ હતું. તે સમયે મેં જીવનના અત લાવવા ગળે ફાંસ ખાધા હતા, પણ કર્મીની લીલા વિચિત્ર છે કે એ બંને ચીજો સામેથી મને મળી ગઈ. કથા અને સુવરસની વાત આવતા સુલેાચના અને વિજયસેનને એકદમ કઈક યાદ આવ્યુ હોય તેમ કહ્યું કે તમારા દાગીના અમારી પાસે છે તમને આપી દેવાનું તે અમે ભૂલી જ ગયા. ત્યારે ભીમસેન અને સુશીલાએ કહ્યું કે અમારાં દાગીના અહી કેવી રીતે આવ્યા ? હવે વિજયસેન અને સુલેચના એ વાત ભીમસેનને કહેશે ને શુ બનશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન ન ૭૪
આસા સુદ ૧૩ ને બુધવાર
તા. ૩–૧૦–૭૯
સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાએ તે મહેના ! અનંતજ્ઞાની, સજ્ઞ, મહાન ઉપકારી તીર્થંકર પરમાત્માએ આ જગતના જીવેાના ઉધાર માટે દ્વાદશાંગી વાણી પ્રકાશી.
Page #769
--------------------------------------------------------------------------
________________
،اف
શોરહા સિદ્ધિ ભગવાનની વાણીમાં અદ્દભૂત શક્તિ રહેલી છે. જિનવચનમાં જેને યથાર્થ શ્રદ્ધા થાય છે એના ભાભવના પાતક ટળી જાય છે.
વીરની વાણી છે પાવનકારી, એ જી એ તે પાપીને પાવન કરશે, વાણીના પ્યાલા જે પ્રેમથી પીશે, જન્મો જન્મના પાતક જાશે
હે જી..એ તો અંતરને નિર્મળ કરશે...વીરની વીતરાગ પ્રભુની વાણીના પ્યાલા જે આત્માઓ પ્રેમથી પીવે છે એની ભવભવની તૃષ્ણાની પ્યાસ બૂઝાઈ જાય છે, અને આત્મામાં અલોકિક આનંદ અને શાંતિને અનુભવ થાય છે. આત્મા નિર્મળ અને હળવો બને છે. વીતરાગ પ્રભુની વાણીનું પાન કરીને કંઈક આત્માઓ સંસારરૂપ સહરાના રણને પસાર કરી મોક્ષની મહેલાતમાં પહોંચી ગયા છે તે હવે આપણે પણ અનંતભવની રખડપટ્ટી અટકાવી અક્ષય-અવ્યાબાધ અને શાશ્વત સુખની મોજ માણવા, મોક્ષની મહેલાતમાં મહાલવું હોય તે એ વાણીને સહારે લેવું પડશે.
જ્ઞાની કહે છે કે ધન, સ્ત્રી, પુત્ર-પરિવાર, શરીર, સગાવહાલા, ખાનપાન, ઘર, દુકાન, જમીન જાગીર, સંપત્તિ, બાગ-બગીચા, વસ્ત્રાભૂષણે તથા સંપત્તિ વગેરે ઉપરનું મમત્વ છવને મોક્ષ તરફ આગળ વધવા દેતું નથી. બસ, આ મારું છે ને તે મારું છે અને હું તેને માલિક છું, સ્વામી છું. આવા સ્વ સ્વામીત્વ સંબંધના કારણે આત્મસાધના અટકી ગઈ છે, માટે આ દુઃખદાયી મમત્વને ત્યાગ કરીને સુખદાયી સમતાનું સેવન કરો. મમત્વને દૂર કરીને સમતા લાવવાને જે કંઈ ઉપાય હોય તે તે એક જ છે કે “g નથિ છે જો નાદ મનહર રસ ” આ અસાર અને ક્ષણિક સંસારમાં હું એકલે જ છું. મારું કોઈ નથી તેમજ હું પણ કેઈ નથી. હું એકલે આવ્યો છું ને મરીને પરલેકમાં એળે જવાને છું. સાથે કાંઈ જ આવવાનું નથી. હું તો આ સંસારમાં ચાર દિવસને મહેમાન છું. મહેમાનને વળી પારકા ઘરની આટલી બધી મમતા અને મોહ શા માટે હવે જોઈએ ! મારે એક દિવસ ઓચિંતા આ બધું મૂકીને મરવાનું છે. હું જપે ત્યારે આ સંસારની એક પણ વસ્તુ લઈને જમ્યો ન હતું, અને અહીંથી આયુષ્ય પૂરું થશે ત્યારે પણ ખાલી હાથે જવાને છું તે પછી હે જીવ ! શા માટે મારું મારું કરીને તું મરી જાય છે. તારુ જે કંઈ છે તે તારી પાસે છે, માટે મોહ, માયા અને મમતાને તું છોડી દે અને સમતાભાવ જીવનમાં અપનાવી લે. વીતરાગ વાણી ઉપર શ્રદ્ધા કરનાર જીવને જ્યારે આ વાત સમજાઈ જાય છે ત્યારે મોહ માયા અને મમતાના બંધને તેડી સંસારને ત્યાગ કરે છે.
આપણું ચાલુ અધિકારમાં ચિત્તમુનિને ઘેર કેટલી સંપત્તિ હતી. વૈભવ વિલાસ હતા પણ એમણે એક જ વખત સંતના મુખેથી વીતરાગ વાણી સાંભળી અને વૈરાગ્ય આવ્યો ને દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી સંયમની કઠોર સાધના કરતાં કરતાં એમને
Page #770
--------------------------------------------------------------------------
________________
શારદા સિહિ.
૭૧૯ અવધિજ્ઞાન પ્રાપ્ત થયું. સમય જતાં બંને ભાઈ મળ્યા. બ્રહ્મદત્ત ચક્રવતિએ પોતાના ભાઈને સાધુવેશમાં જોયા એટલે એને ખૂબ દુઃખ થયું કે હું આ મેટો સંપત્તિશાળી અને મારે ભાઈ આ સાધુ ! એટલે પૂર્વભવના સ્નેહના અનુરાગથી ચિત્તમુનિને કહે છે હે મુનિરાજ! તમે આ સાધુપણું છોડીને મારા રાજ્યમાં આવી જાઓ, અને મનગમતા સુખો ભેગ. મારા મહેલમાં નૃત્યકારો દિલ ખુશ થઈ જાય એવું નૃત્ય કરે છે. સંગીતકાર ગીત ગાય છે, અનેક પ્રકારના આભૂષણો અને વસ્ત્રો છે તે પહેરીને શરીરને સજાવે, અને નવયુવાન રાજરમણીઓ સાથે સંસારના સુખ ભેગ. આ પ્રમાણે ઘણું ઘણું કહ્યું પણ જેનું મન મેરૂની જેમ અડોલ છે, અંતર વૈરાગ્ય રસથી તરબળ છે એવા ચિત્તમુનિનું મન એના પ્રલોભને તરફ જરા પણ આકર્ષાયું નહિ.
બંધુઓ ! સાધુઓને સાધુપણામાં ઉપસર્ગો આવે છે. એની સામે બરાબર ટક્કર ઝીલી શકે તે સાધુપણામાં ટકી શકે છે. ઉપસર્ગ બે પ્રકારના આવે છે. એક અનુકૂળ ને બીજે પ્રતિકૂળ. એમાં પ્રતિકૂળ ઉપસર્ગમાં તે મક્કમ રહી શકે છે પણ અનુકૂળ ઉપસર્ગમાં મક્કમ રહેવું મુશ્કેલ છે. બ્રહ્મદને ચિત્તમુનિને ઘણાં પ્રલેશને આપ્યા પણ ડગ્યા નહિ પણ પિતાને સંસાર તરફ આકર્ષતા બહ્મદત્ત ચક્રવતિને ચિત્તમુનિએ કે જડબાતોડ જવાબ આપે કે હે બ્રહ્મદત્ત ! સાંભળો.
सव्वं विलवियं गीर्थ, सव्यं नर्से विडम्बियं ।
હવે સામાન મારા, સરવે મામા કુહા હા . ૧૬ તમે કહો છે ને કે મારે ત્યાં આવા સંગીત ગવાય છે, પણ એ ગીત મારી દષ્ટિએ તે વિલાપ જેવા છે. સઘળા નાટકે વિટંબણા રૂપ છે. સઘળા આભરણે ભાર રૂપ છે અને સઘળા ઈન્દ્રિયેના વિષયો અને તે દુઃખદાયક દેખાય છે. જેમ કઈ બાઈ પરણ્યા પછી છ બાર મહિનામાં વિધવા થાય ત્યારે સગાવહાલા તેને ઘરચોળું પહેરાવે છે, પણ એ ઘરાળું જ્યારે પરણીને એ શ્વસુરગૃહે આવી ત્યારે એના મનમાં કેટલે આનંદ અને ઉલ્લાસ હતો પણ જ્યારે પતિ મરી જાય ને પહેરાવે ત્યારે એને આનંદ કે ઉ૯લાસ હોય ખરો? એ સમયે તે એ ઘરાળું શરીરે અગ્નિ મૂકે ને બળતરા થાય એવી બળતરા કરનારુ દુઃખરૂપ લાગે છે. એને પતિ મરી જવાથી એ જેમ કરૂણ સ્વરે વિલાપ કરે છે, એમ આ તારા સંગીતના સૂર પણ મને તે ભરયુવાનીમાં વૈધવ્ય પામેલી સ્ત્રીના વિલાપ જેવા લાગે છે. આ તારા નાટક ચટક એ તે મહા કષ્ટદાયી વિટંબણા રૂપ લાગે છે, અને તમે કહો છે કે હીરા-માણેક અને મોતીના આભૂષણોથી શરીરને શોભાવે પણ બ્રહ્મદત્ત ! એવા જડ આભૂષણે કોને ગમે? એ તે મને ભારરૂપ લાગે છે, જે ભૌતિક સુખમાં મુગ્ધ બનેલો બહિરાત્મા હોય તે શરીરે આભૂષણો પહેરીને મલકાય કે હું કે સુંદર દેખાઉં છું! આભૂષણેથી મારો દેહ કે દેદિપ્યમાન દેખાય છે! એમ કહીને આનંદ માને છે પણ જે આત્મિક
Page #771
--------------------------------------------------------------------------
________________
૭૨૦
શારદા સિદ્ધિ
સુખમાં મસ્ત બનેલ અંતરાત્મા છે એને મન તે એ બધા આભરણે ભારરૂપ લાગે છે, અને જે શબ્દાદિક વિષયે છે એ તે તૃષ્ણાને વધારનાર હોવાથી દુઃખરૂપ છે.
જેમ સંગ્રહણીને દદીને માટે દૂધ ઝેર જેવું છે. ત્રિદોષને દદીને માટે પતાસું ઝેર જેવું છે એમ આ તારા સંસારના સુખો મોક્ષ સુખની અભિલાષાવાળા ત્યાગી સંતેને માટે એકાંત ઝેર જેવા છે. ત્યાગીને મન ચક્રવર્તિની તો શું પણ દેવલોકના દેવની અદ્ધિ પણ તુચ્છ છે. એને મન બાહ્ય સંપત્તિની કાંઈ કિંમત નથી.
રજકણ કે ઋધિ વૈમાનિક દેવની, સમાન્યા પુદગલ એક સ્વભાવ જો.” આત્માથી ત્યાગી આત્માઓને મને માટીના ઢગલા હોય કે એક બાજુ સેના રૂપાના ઢગલા હેય બંને એમની દષ્ટિમાં સરખા છે. દેવલેકમાં રહેલા વૈમાનિક દેવની સંપત્તિ હોય કે મૃત્યુલેકના માનવીની સંપત્તિ હેય બધું માટી તુલ્ય છે. એની સામે દેવાંગને આવીને ઉભી રહે કે મૃત્યુલેકની સૌંદર્યવાન સ્ત્રી ઉભી રહે પણ એને મન તે બંને લાકડાની પુતળી જેવી લાગે. હાડકાના માળા જેવી લાગે છે, પછી એમાં કયાં મોહ ઉત્પન્ન થાય? એમાં ત્યાગીને આનંદ કયાંથી આવે? તે સિવાય આ તારો સંસાર તે ભડભડતા દાવાનળ જેવું લાગે છે. એકાંત દુઃખને ભરેલું છે. જ્યાં એકાંત જે સ્વાર્થ ભરેલે છે એવા સંસારમાં સુખ કે આનંદ નથી આવતું. ભૌતિક સુખમાં રમણતા કરનારને સંસારમાં આનંદ આવે છે અને ગમે તેટલું દુઃખ પડવા છતાં એ દુઃખને સુખ માનીને સંસારમાં પડી રહે છે. સંસાર કે સ્વાર્થમય છે! સમય ” આવે ઉપકારીને ઉપકાર પણ ભૂલી જઈને કે અપકાર કરે છે તે એક દષ્ટાંત આપીને સમજાવું.
એક મોટા શહેરમાં એક શ્રીમંત શેઠ-શેઠાણ રહેતા હતા. પુણ્યોદયે લક્ષ્મી ખૂબ હતી. શેઠ શેઠાણ બંને ખૂબ સજજન અને ધમષ્ઠ હતા. એમને એક પુત્ર હતે. તેનું નામ સુરેશ હતું. આ શેઠાણ ખૂબ દયાળુ હતા. સાધુ સંતો અને ગરીબની ખૂબ સંભાળ રાખતા હતા. તે પોતાના પુત્ર સુરેશને ખૂબ સારા સંસ્કાર આપતા. સે શિક્ષક જે સંસ્કાર નથી આપી શકતા તે એક માતા આપી શકે છે, અને સંતાનના જીવનનું સુંદર ઘડતર કરી શકે છે. સુરેશ દેખાવમાં રૂપવાન હતો સાથે ગુણવાન પણ હત, તેથી તે માતાપિતાને ખૂબ વહાલે લાગતું હતું. સાથે બીજા લેકને પણ ઘણે પ્રિય હતો. ખૂબ આનંદથી શેઠનું કુટુંબ વસતું હતું પણ સંસારનું સુખ અને આનંદ કયાં કાયમ માટે ટકવાનું છે! સુખમાં કયારે દુખને તણખે આવી જાય છે એની કયાં કેઈને ખબર પડે છે!
માતાને પ્રેમ આપતી માલતી” :- સુરેશ પાંચ વર્ષને થયે ત્યાં એની માતાને કાળરાજાએ ઝડપી લીધી. માતાનું અચાનક અવસાન થવાથી સુરેશને તથા એના પિતાને ખૂબ આઘાત લાગે. આવી ગુણીયલ પત્નીને વિગ થવાથી શેઠ ખૂબ રાપ કરવા લાગ્યા ત્યારે એમના કુટુંબીજને કહે છે શેઠ! આમ ઝૂરાપ કરવાથી
Page #772
--------------------------------------------------------------------------
________________
શારદા સિદિ
૭૨૧
શુ' વળશે ? તમે હવે ફરીથી લગ્ન કરો. શેઠે કહ્યુ હવે મારે લગ્ન કરવા નથી, ત્યારે લોકો કહે છે પણ આ નાનકડા સુરેશ માટે તો કઈક વિચાર કરો. બધાએ બહુ આગ્રહ કર્યાં એટલે શેઠે લગ્ન કરવાની હા પાડી. માલતી નામની એક ખાનદાન કુટુ બની કન્યા સાથે શેઠના લગ્ન થયા. શેઠે માલતીને પહેલેથી કહી દીધું હતું કે જો હું સંસાર સુખની આશાથી તારી લાથે ‘લગ્ન કરતા નથી પણ મારા સુરેશની સભાળ રાખવા માટે ફરીથી લગ્ન કરું છું. માટે મારા સુરેશને એની માતાની જેમ તું ખરાખર સાચવજે. માલતી પરણીને આવ્યા પછી ખૂબ આનંદથી રહેવા લાગી ને સુરેશને ખૂબ સાચવતી હતી. તેથી શેઠને ખૂબ સતાષ હતા. શેઠને ત્યાં પૈસાની કમીના ન હતી. અને ત્યાં પાર વગરનુ સંસારનુ’સુખ હતું. પણ શેઠાણી ગુજરી ગયા ત્યારથી શેઠના મનમાં એમ થતુ` કે ખસ, આ બધુ... છેડીને અમ જ ચાલ્યા જવાનુ છે. તેા હું જાતે છોડીને દીક્ષા લઈ આત્માનુ કલ્યાણુ કરુ. સુરેશ આઠ વર્ષના થયા ત્યારે માલતીને પણ એક પુત્ર થયા. એનું નામ વિનય પાડયું. આઠ વર્ષ સુરેશે નાનાભાઈનુ મુખ યુ' એટલે એને પણ ખૂબ આનંદ થયા. એ નાનાભાઈ ને પ્રેમથી રમાડતા હતા. આ બંને ભાઈ એ અને માતાના પ્રેમ જોઈ ને શેઠને ખૂબ સàાષ હતા, સમય જતાં સુરેશ પ ́દર સોળ વર્ષના થયા ત્યારે શેઠે માલતીને કહ્યું કે આપણા પુણ્યોદયે આપણે ત્યાં સુખની કમીના નથી. મારે મારા આત્માનું કલ્યાણ કરવા દીક્ષા લેવી છે, માટે તું મને રાજીખુશીથી રજા આપ. માલતીએ કહ્યુ' ના....તમે સ’સારમાં રહીને ધર્મધ્યાન કરો પણ હુ' તમને દીક્ષાની આજ્ઞા નહિ આપું. શેઠના અતિમ ઉદ્ગાર ” :1 પત્નીએ આજ્ઞા ન આપી એટલે શેઠ દીક્ષા લઈ શકયા નહિ, પણ એમનું મન તે ત્યાગમાં રમવા લાગ્યું, અને કુદરતી બન્ય' એવું કે એક મહિનામાં શેઠ અચાનક બિમારીમાં ઝડપાઈ ગયા. શેડને લાગ્યુ કે હું હવે જીવવાના નથી એટલે માલતીને ભલામણ કરી કે હું આ પથારીમાંથી ઉઠું' એમ લાગતું નથી. તું અત્યારે તે ખ'ને દીકરાને સાચવે છે. પણ મારા ગયા પછી પણ એવા જ સાચવજે. ડાબી ને જમણી આંખ સરખી રાખજે, અને મારી જે ઈજત—આખરૂ છે તે વધે એવુ કરજે. આ રીતે ખીજી ઘણી ભલામણ કરીને શેઠ પરલેાક સીધાવ્યા. પતિના જવાથી માલતી, સુરેશ અને વિનયને ખૂબ આઘાત લાગ્યા, પણ આ ા સ`સાર છે ને ! દિવસે દિવસે વિયેાગનું દુઃખ વિસારે પડવા લાગ્યું. શેઠ ગુજરી ગયા પછી માલતીએ રસાઈ કરવા માટે એક ગરીબ બ્રાહ્મણુ ખાઈ ને રસાયાણી તરીકે રાખી, અને આનદથી દિવસે પસાર કરવા લાગી. સુરેશ અને વિનય અને ભાઈ એ પણ ખૂબ પ્રેમથી એકમેક બનીને રહેવા લાગ્યા. આમ કરતાં સુરેશ ભણીગણીને તૈયાર થયા ને પિતાના ધંધામાં જોડાયા. “ સાવકી માતાની બદલાયેલી બુદ્િ” :– સુરેશ ખૂબ હોંશિયાર હતા. આ જોઈને માલતીના મનમાં થયું કે હવે તે સુરેશ કમાતા થયા, કાલે એના લગ્ન થશે. પછી બધી સત્તા એના હાથમાં રહેશે. મારા વિનયને એ શુ આપવાનો છે ? અને
66
શા. ૯૧
Page #773
--------------------------------------------------------------------------
________________
૭૨૨
શારદા સિતિ અત્યારે છે એ જ રહે તે પણ મારા દીકરાને તે અડધી જ મિક્ત મળવાની ને? એના કરતાં હું કેઈ પણ રીતે એનું કાસળ કાઢી નાંખું તે બધી મિલ્કત મારી વિનયને મળે ને હું ઘરની ઠકરાણું બની જાઉં. બંધુઓ ! જ્ઞાનીએ કહ્યું છે કે સંસાર અસાર છે, સ્વાર્થને ભરેલું છે. બેલે, તમને આ સાચું લાગે છે ને? બંને ભાઈઓને કેટલે પ્રેમ છે! એકબીજાને એકબીજા વિના ચાલતું ન હતું એ પ્રેમ. વળી સુરેશ મોટો હતે એટલે નાનાભાઈને ખૂબ લાડ લડાવતા હતા. માતાને તે દેવની જેમ પૂજતો હતે છતાં લમીન લેભે માતામાં કેવી સ્વાર્થી ઘતા પ્રગટ કરી ! નશ્વર ધનને ઈશ્વર માનીને ઈન્સાન કે હેવાન બની જાય છે! અને ધનને માટે કેવું પાપ કરવા તૈયાર થાય છે! અને એ ધન પણ ગુણીજનના ગુણ નિહાળવાની શક્તિ હરી લે છે. પરના દુઃખને જોતી, આંખે હરી લે છે, અને એનું જીવન ખતમ કરવા સુધી પહોંચી જાય છે. સંસારમાં કે એકાંત સ્વાર્થ ભરેલે છે! કવિઓ પણ કહે છે કે
સૂતો હતો હું નીંદમાં, જાગી જોઉં જ્યારથી,
સગું કઈ કેઈનું નથી, દુનિયા બધી છે સ્વાર્થની.” માણસ ગમે તેટલે સંસાર પ્રત્યે મમત્વભાવ રાખે પણ વખત આવે ત્યારે કોઈ સગાઈ રાખતું નથી. કોણ પિતા અને કણ પુત્ર! કેણ માતા અને કણ પુત્ર! ધિક્કાર છે આવા સ્વાર્થભર્યા સંસારને ! માતા માલતી સુરેશને મારી નાંખવાના ઉપાય શોધવા ‘લાગી. એક દિવસ કોઈ ઉત્સવને દિવસ આવ્યો, એટલે લાડવાનું જમણ બનાવ્યું હતું. સુરેશ અલગ બંગલામાં રહેતો હતો. જમવા માટે અગર કામકાજ હોય તે આવતે હતે. બાકી વહેપારનું કામકાજ કરતે સાથે સામાયિક-પ્રતિક્રમણ વિગેરે ધર્મધ્યાન કરતે. આ દિવસે માતાએ લાગ જોઈને બે લાડવા પિતાની જાતે બનાવ્યા પણ એ દિવસે સુરેશને કંઈ કામ લેવાથી જમવા જવાનું મોડું થયું એટલે માતાએ રાણી બાઈ સાથે સુરેશ માટે લાડવા અને બીજું બધું ટીફીનમાં ભરીને બંગલે મોકલ્યું. સુરેશે બાઈને કહ્યું કે બહેન ! તમે થોડી વાર બેસે. હું કામ પતાવીને જમી લઉં છું. સુરેશ સરળ હતા. એ સમજતું હતું કે મારી માતાને મારા પ્રત્યે કેટલે પ્રેમ છે! હું જમવા ન જઈ શકે તે મારા માટે અહીં મોકલાવ્યું. સુરેશ કામમાં છે. ત્યાં થેડીવારમાં વિનય દેડતે આવીને સુરેશના મેળામાં પડે, અને સુરેશને વહાલ કરતા બો–મોટાભાઈ! આજે તે સવારથી તમે મને મળ્યા જ નથી એટલે હું સ્કુલેથી સીધે તમને મળવા આવ્યું છું. સ્કુલમાં ખૂબ રમત રમીને આવ્યો છું એટલે થાકી ગયે છું ને ભૂખ ખૂબ લાગી છે. તે ભાઈ! મને કંઈક ખાવાનું લાવી આપો ને? સુરેશે કહ્યું–ભાઈ! બાએ મારા માટે ટીફીન મોકલ્યું છે. બાજુના રૂમમાં બહેન બેઠા છે એ તને આપશે. તું જમી લે.
પરનું બૂરું કરવા જતાં પિતાનું બૂરું થયું -” વિનય બાજુના રૂમમાં
Page #774
--------------------------------------------------------------------------
________________
શારદા સિત
૭૨૩
ગ ને ખાવાનું માંગ્યું તેથી બાઈએ એને લાડ આપે. હજુ લાડ પૂરે ખાધે ન ખાધે ત્યાં તે વિનયની નસેનસ ખેંચાવા લાગી ને આંખેના ઓળા ચકળવકળ થવા લાગ્યા. શરીર પસીનાથી રેબઝેબ થઈ ગયું. આ જોઈને રસોઈયાણ બાઈ ગભરાઈ ગઈને બૂમ પાડી કે સુરેશભાઈ તમે જલદી આવો. આ નાનાભાઈને કંઈક થઈ ગયું એટલે સુરેશ દેડતે વિનયની પાસે ગયો ને જઈને જુએ છે તે પિતાને વહાલે ભાઈ હાથપગ પછાડી રહ્યો છે. એટલે સુરેશ તરત ડોકટરને બોલાવી લાવે, અને માલતીને પણ બંગલે આવવાનું કહેવડાવી દીધું. ડૉકટર સમજી ગયા કે ભેજનમાં વિષ પ્રયોગ છે, તેથી ઝેર કાઢવા તાત્કાલિક ઉપાય કરવા માંડ્યા. બીજી તરફ માલતીને ખબર મળ્યા કે દીકરાને કંઈક થયું છે પણ કયા દીકરાને થયું છે એ કહેનારે કહ્યું નહિ. એને તે ખબર હતી કે મેં સુરેશને માટે શું કર્યું છે? પોતાને વિનય ત્યાં ગયો છે એ તે કલ્પના પણ ન હતી એટલે ઉપરથી રડવાને ડેળ કરતી પણ અંદરથી હરખાતી બંગલે આવી. ત્યાં પોતાના દીકરાની આ દશા જોતાં એનાં તરંગને ભંગ થઈ ગયે. છાતી અને માથા ફૂટવા લાગી ને રડતી રડતી બોલી કે અરેરે.... હાથના કર્યા હૈયે વાગ્યા. આ સાંભળતાં સુરેશ અને ડોકટર સમજી ગયા કે નક્કી આણે જ કાળો કેર વર્તાવ્યું છે. ડોકટરે અકસીર દવાઓ આપીને ઝાડા-ઉલટી વાટે થોડી વારમાં બધું ઝેર કઢાવી નાંખ્યું, પછી ત્રણ ચાર કલાકે વિનય ભાનમાં આવ્યું ને આંખ ખેલી પણ શરીર એકદમ નરવશ બની ગયું હતું, તેથી ડોકટરે એ માટે ટમેન્ટ શરૂ કરી દીધી પછી માલતી સામે જોઈને કહ્યું કે લાડુમાં સર્પ કે ગરોળીનું ઝેર નથી પણ ભારે સેમલનું ઝેર ભેળવાયું હોય તેમ લાગે છે. આ લાડુ કોણે બનાવ્યા છે? રાણીએ કહ્યું કે આ તે બાએ બનાવ્યા છે. મેં નથી બનાવ્યા. સુરેશના મનમાં થયું કે માતા ખુલ્લી પડશે એટલે ડૉકટરને કહ્યું સાહેબ! એ તે ગમે તે રીતે પડી ગયું હશે. મારી બા કઈ જાણી જોઈને થોડું ઝેર નાખે! તમે એ વાત જવા દે. મારા ભાઈને જલ્દી સારું થાય તેમ કરો.
માતાના વર્તનથી સુરેશને આવેલ વૈરાગ્ય-” પાંચ સાત દિવસે વિનય તદ્દન સ્વસ્થ બન્યું. સુરેશ માતાનું કારસ્તાન સમજી ગયા, તેથી વિનયને પાસે બેલાવીને કહ્યું ભાઈ ! તું મને અત્યંત વહાલો છે પણ હવે હું તને આ બધું સોંપીને મારા આત્માનું કલ્યાણ કરવા માટે સંસારનો ત્યાગ કરીશ, કારણ કે હવે મને સંસારની અસારતા સમજાઈ ગઈ છે. ધનને માટે બાએ મારા પ્રાણ લેવા માટે આવું કાવત્રુ કર્યું હતું પણ હું ન મર્યો. મારા બદલે તારા ઉપર પ્રયોગ થઈ ગયો. તું મારી જાત પણ મારું ભાગ્ય ઉજળું એટલે તું બચી ગયે. હવે હું ઉજળે મોઢે સંસારને ત્યાગ કરીને આત્મકલ્યાણ સાધીશ. મારા નિમિત્તે બાને કેટલું પાપ કરવું પડયું ? માટે હવે તું મને રાજીખુશીથી રજા આપ. હવે મારે એક તારી રજા લેવાની છે. હું બાની રજા લેવા જવાનું નથી. આ સાંભળીને વિનય ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા ને કહ્યું મોટાભાઈ!
Page #775
--------------------------------------------------------------------------
________________
૨૪
શારદા સિદ્ધિ તમે મારા ભાઈ છે. માતા અને પિતા પણ તમે છે. મને તમારા વિના ગમશે નહિ. તમે જ્યાં જશે ત્યાં હું તમારી સાથે જ આવીશ. સુરેશે એને ખૂબ સમજાવીને ઘેર મોકલ્યા.
સુરેશના અંતિમ સમાચાર– આ તરફ સુરેશે કેઈના મઢે દીક્ષા લેવાની વાત જણાવી હશે. એ વાત માલતીને પહોંચી ગઈ તેથી એના આનંદને પાર નથી કે ઠીક થયું. મર્યો નહિ પણ સાધુ થશે એટલે ટાઢા પાણીએ ખસ જશે. ત્યાં વિનય બહારથી આવ્યો એટલે એને બાથમાં લઈને કહે છે બેટા ! તું તે મહાભાગ્યશાળી છે. હવે સુરેશ સાધુ થશે એટલે સાલ જશે ને તું બધી મિલ્કતને માલિક બનશે, ત્યારે વિનયે મોઢું ફેરવીને કહ્યું બા હવે તું છાનીમાની બેસી રહે. તારી માયાજાળ હવે તૂટી પડી છે. બસ કર. મારે તારી વાત સાંભળવી નથી. તે દેવ જેવા અને મારા બાપથી પણ અધિક એવા મારા મોટાભાઈના પ્રાણ લેવાનું કાવવું કર્યું હતું. તેમાં હું જ કૂટાઈ ગયો પણ મારા ભાઈના પુણ્ય હું બચી ગયે. હવે હું તને અંતિમ સમાચાર આપવા આવ્યો છું. મારા મોટાભાઈ સંસાર ત્યાગી સાધુ બનવા ઈચ્છે છે તે હું પણ એમની સાથે જ જાઉં છું. એમનામાં કેટલા ગુણો છે! એમને મારા ઉપર કેટલે નિર્મળ અને નિઃસ્વાર્થ પ્રેમ છે એ તું ન સમજી શકી તે તારું ભાગ્ય... હવે તું સંભાળી લેજે. એમ કહીને તે મોટાભાઈ પાસે ચાલ્યો ગયો. માતા રડતી રહી પણ એના સામું જોવા ન રહ્યો.
બંને ભાઈની દીક્ષા લેવાની ઉત્કૃષ્ટ ભાવના હતી એટલે કુદરતી થોડા દિવસમાં મહાન સંત પધાર્યા. એમની પાસે બંનેએ દીક્ષા લીધી. જે દીકરાને માટે માતાએ સુરેશને મારવાના કામ કર્યા ત્યારે એ જ દીકરો પણ પિતાને ન રહ્યો. લાખોની સંપત્તિ છોડી બંને યુવાન પુત્રોએ દીક્ષા લઈ લીધી, તેથી એ બહુ દુઃખી થઈ ગઈ અને છ મહિનામાં એને કર્મને ઉદય થતાં ભયંકર રોગથી ઘેરાઈ ગઈ ને ખૂબ રીમાઈ રીબાઈને મરીને એના કર્મો ભેગવવા દુર્ગતિમાં ચાલી ગઈ, અને બંને પુત્રે ઉગ્ર તપ અને સંયમની સાધના કરીને કામ કાઢી ગયા. જુઓ આ તમારો સંસાર, છે એમાં સખ? જે મિલ્કતને માટે આટલા કર્મો બાંધ્યા એ તે અહીં ને અહીં પડી રહી. કોઈ ભેગવવા રહ્યું? પાછળથી એ મિલ્કતને સજજન પુરૂએ શેઠના નામથી ધર્માદામાં વાપરી નાંખી. ટૂંકમાં આપણે તે એ સમજવું છે કે જે સંસારને તમને મેહ છે એ કે ભયાનક છે! આત્માથી છને આવા સંસારમાં ગમે ખરું? આત્મસમાધિમાં લીન એવા ચિત્તમુનિને બ્રહ્મદત્ત ચક્રવતિ એમની અદ્ધિના ગમે તેટલા પ્રલોભને આપે છતાં એમને આવા સ્વાર્થ ભર્યા સંસારમાં કયાંથી ગમે?
બંધુઓ! આત્માથી પુરૂષને દેવના બનાવેલા મહેલ પણ જેલ જેવા લાગે છે. એમને એમાં સહેજ પણ આનંદ કે રસ હેતે નથી, એટલે ચિત્તમુનિએ બ્રહ્મદત્ત ચક્રવતિને કહ્યું કે હે રાજન ! હું તે તમારે 'ઉપર દયા કરીને તમને સંસારથી
Page #776
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૭૨૫ બહાર કાઢવા આવ્યો હતો એને બદલે તમે મને તમારા ઘરમાં લઈ જવાની કયાં વાત કરો છે? મને જે સુખોની લાલચ આપે છે તે સુખ કેવા છે ? . .
ગીત વિલાપ વિડંબન નૃત્ય છે, વિષમ ભાર ગણું ભૂષણે બધા, વિષય ભેગ હળાહળ ઝેર છે, ક્ષણિક સૌખ્ય અનંત દુ:ખકર, તારા ગીત અને સંગીત એ તે બધા વિધવા બહેનના વિલાપ જેવા લાગે છે. નાટક તે વિટંબણા રૂપ છે. સર્વ આભરણે ભાર રૂપ છે અને પાંચ ઈન્દ્રિયના વિષયો એ તે ભયંકર વિષમ ઝેર છે. ઝેર તે માણસને એક જ ભવ મારે છે પણ આ વિષય ભેગે તે જીવને ભવોભવ સુધી મારનારા છે. જેમાં ક્ષણિક સુખના સ્વાદ પાછળ લાંબા કાળ સુધી દુઃખ ભોગવવા પડે એવા આ સંસારમાં જાણી જોઈને કણ પડે? સંસારનું સ્વરૂપ કેવું બિહામણું છે એ તે તમે દેખે.
નૃત્ય હેતા થા જિસ ઘર, હાય હાય હો રહી વહાં, નહીં રોટીયાં ભી મિલતી, લગતા થા ષટરસ ભેગ જહાં ઈસ ક્ષણભંગુર જગમેં રહતા, સ્થિર સુખકા સાજ નહીં, •
નહીં અરે દિખતા ઈસ જગમેં, દુ:ખ રહિત સુખ હાય કહીં. જે ઘરમાં આજે દીકરાના લગ્ન લેવાયા હોય તે ઘરમાં કેટલે આનંદ આનંદ હોય? ત્યાં સ્ત્રીઓ મીઠા સાદે મંગલ અને મધુર ગીત ગાતી હોય, મંગલ વાજિંત્ર વાગતાં , હોય, નૃત્ય ચાલતા હોય એ ઉત્સવ અને ઉત્સાહ હોય છે. સગાસબંધી અને જ્ઞાતિજને આનંદ વિભેર બની ગયા હોય છે. એ જ ઘરે બીજે દિવસે કંઈક વાર એકાએક યુવાન દીકરાનું મૃત્યુ થતાં આનંદને બદલે શેક છવાઈ જાય છે. મંગલ ગીતે ગવાતા હતાં તેને બદલે કરૂણ રૂદન અને હાય..હાય...-વિગેરે શબ્દો સાંભળવા મળે છે. જ્યાં હાસ્યના ફુવારા ઉડતા હતા એને બદલે સગા સ્નેહીઓની આંખમાંથી ચોધાર આંસુની ધારાઓ વહેવા લાગે છે. આ રીતે જે ઘરે આનંદની ઉમિઓ ઉછળતી હોય ત્યાં ઉદાસીનતા છવાઈ જાય છે.
ચિત્તમુનિ બ્રહ્મદત્તને કહે છે હે રાજન! તમારું સુખ એ સાચું સુખ નથી, દુઃખમિશ્રિત સુખ છે. કદાચ તમારા ભૌતિક ઠાઠમાઠ ઝાકઝમાળ દેખાતા હોય પણ એ તે ચાર દિવસની ચાંદની ને પછી અંધારી રાત છે. જેમ પંઠાની હેડી ગમે તેટલી મનહર દેખાતી હોય પણ એમાં બેસનારને દરિયામાં અધવચ ડૂબાડી દે છે. પણ લાકડાની હડી ભલે દેખાવમાં સાદી દેખાતી હોય પણ એમાં બેસનારને ક્ષેમકુશળ સામે કિનારે લઈ જાય છે. એવી રીતે તારા સંસારના સુખો ભલે મને હર હોય પણ એ પૂંઠાની હોડી જેવા છે, અને સંયમના સુખે લાકડાની નૌકા જેવા છે. હવે સાચું સુખ ક્યાં છે તે વાત ચિત્તમુનિ કહેશે તેને ભાવ અવસરે.
ચરિત્ર – સુચનાએ ભીમસેન તથા સુશીલાને કહ્યું તમારા દાગીના તમને આપી દઉ, ત્યારે ભીમસેન અને સુશીલાએ કહ્યું કે, અમારા દાગીને અહીં કયાંથી આવ્યા?
Page #777
--------------------------------------------------------------------------
________________
૭૨૬
શારદા સિદ્ધિ વિજયસેન રાજાએ કહ્યું અમારા નગરમાં એક મોટા ઝવેરીની દુકાને એક માણસ દાગીનાની પિટલી લઈને આવ્યો ને કહ્યું આ દાગીના મારે વેચવા છે. એની કિંમત કરીને મને પૈસા આપ, ઝવેરીએ દાગીનાની પિટલી છોડીને દાગીના જોયા. એ કિંમતી દાગીના અને એમાં જડેલા મૂલ્યવાન રત્ન, એને ઘાટ આ બધું જોયું. એકેક આભૂષણ ખૂબ ચકાસણી કરીને જોતાં ઝવેરીના મનમાં લાગ્યું કે આવા મૂલ્યવાન દાગીના શ્રીમંતમાં શ્રીમંત માણસ પણ ઘડાવી શકે નહિ. આવા અલંકારો તે રાજાના રજવાડામાં હોઈ શકે. ખૂબ નિરીક્ષણ કરીને જોતાં આભૂષણે ઉપર ઉજજૈનીની મુદ્રા તેના જોવામાં આવી, તેથી ઝવેરીની શંકા દઢ થઈ. છતાં ચોક્કસ કરવા માટે ઝવેરીએ પૂછ્યું ભાઈ! આ આભૂષણે કેના છે?
સુચના સુશીલાને સેંપતી દાગીના” – ત્યારે તે માણસે કહ્યું કે મારા છે. હું પહેલાં ઘણે શ્રીમંત હતું, પણ અત્યારે મારા કર્મોદયે ગરીબ થઈ ગયો છું. હું ભીડમાં આવી ગયો છું, તેથી વેચવા માટે આવ્યો છું. મારા જીવનને આધાર આ આભૂષણે છે, તેથી ઝવેરીએ એ માણસને કહ્યું કે ભાઈ! તમે અહીં બેસે. તમારા અલંકારો ઘણાં કિંમતી છે એટલે એની કિંમતના દામ લઈને આવું છું. એમ કહી આવનાર માણસને બેસાડીને ઝવેરી મારી પાસે આવ્યો ને બધી વાત કરી. મેં સુભટોને મોકલીને એને કેદ કરાવીને મારી પાસે હાજર કર્યો. મેં એને અલંકારો સબંધી જુદી જુદી રીતે ફેરવીને પૂછયું પણ એણે તે એક જ વાત કરી કે અલંકારો મારા જ છે, પછી એ અલંકારો મેં જાતે જેયાં ને સુચનાને પણ બતાવ્યા. અમે બંનેએ ખૂબ ધારીને જોયા તો એના ઉપર ઉજજૈનીની છાપ હતી. વળી અલંકારો સુચનાને અલંકારો જેવા જ હતા એટલે અમે અનુમાનથી નક્કી કર્યું કે આ બધા અલંકાર તમારા છે, પણ કઈ ચોર તમારી પાસેથી ગમે તે રીતે એરી લાવ્યો હશે તેથી એ માણસને અમે બંદીખાનામાં પૂરાવ્યો ને અલંકારો મેં સુચનાને સાચવવા આપી દીધા.
આ રીતે વિજયસેન રાજાએ વાત કરી ત્યાં સુચના અલંકારો લઈને આવી પહોંચી ને સુશીલાને આપતાં કહ્યું કે, મોટી બહેન! આ અલંકારો તમારા જ છે ને? જોઈ લે. ભીમસેન અને સુશીલાએ બધા આભૂષણે બરાબર જોઈ લીધા. એમાંથી એક પણ વસ્તુ ગુમ થઈ ન હતી. એ બધા પોતાના જ આભૂષણ છે. ભીમસેને કહ્યું જોયું ને? આનું નામ કર્મ. આપણું અશુભ કર્મને ઉદય હતું ત્યારે એ આપણી પાસેથી ચાલ્યા ગયા ને એ કર્મ દૂર થતાં આપોઆપ આપણને મળી ગયા. વાહ કર્મરાજા વાહ! શું તારી લીલા છે! પછી દાગીના કેવી રીતે ચાર ચેરી ગયો તે બધી વાત સુચના તથા વિજયસેનને કહી સંભળાવી. એમને દુઃખની એકેક વાત સાંભળતા સુચના અને વિજયસેનની આંખમાં આંસુ આવી જાય છે. હવે ભીમસેન અને સુશીલા કર્મરાજાની લીલા જોતાં આનંદથી રહે છે. ત્યાં શું બનશે તે અવસરે.
Page #778
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન ન. ૭૫
આસો સુદ ૧૪ ને ગુરૂવાર
તા. ૪-૧૦-૦૯
અનંત ગુણ્ણાના ધારક, મેાહના મારક, વિષયેાના વારક, એવા ભગવાને ભવ્ય જીવાને આત્મ ઉદ્ધારના માર્ગ બતાવ્યે. હે જીવ!! જો તમારે આત્માની ઉન્નતિ કરવી હાય તા જે જડ વસ્તુના સુખની પાછળ તમે આકર્ષાયા છે અને જે મેળવવા માટે રાત દિવસ કાળી મહેનત કરો છે તે સુખથી ઉન્નતિ નહિ થાય. આત્માન્નતિ માટે જડ વસ્તુઓના રાગ છોડવા પડશે. જેટલા જડનો વિકાસ થાય છે તેટલા આત્માના ગુણાના નાશ થતા જાય છે. “ જડ જેટલું ખીલે એટલા આત્મા કરમાતા જાય. જડના વિકાસમાં આત્માના વિનાશ થતા જાય છે. મંગલા, બગીચા, દુકાન, વહેપાર વિગેરેમાં વિકાસ થવાથી આત્માને શુ' લાભ થવાના છે? જેમ સૂર્યાસ્ત પછી આવેલા અંધકાર દિવસના ફાલીફૂલીને રહેલા પ્રકાશને નાબૂદ કરી નાંખે છે તેમ આ જડના વિકાસમાં પણ એવું છે. પૂના પુણ્યાદચે જડના વિકાસના સાધનો મળ્યા પર્ણ એ મળ્યા પછી જીવ તેમાં લીન ખની જાય તેા મેળવેલા પુણ્યને સૂકવી દે છે અને તેની ઉચ્ચગતિ અટકી જાય છે.
""
પહેલાના ઈતિહાસ તપાસે તે જરૂર સમજાશે કે જેમ જેમ ભૌતિક ઉદ્દય થતા ગયા તેમ તેમ આધ્યાત્મિક વિનાશ થતા ગયા. દા. ત. મનુષ્ય જીવનમાં કોઈ આત્માને સામાન્ય માનવને બદલે રાજાને ત્યાં રાજપુત્ર તરીકે અવતાર મળ્યા. સમય જતાં તે રાજા બન્યા. રાજા બન્યા પછી તે ભૌતિક રાજ્યમાં અને જડ સુખમાં ગરકાવ બન્યા તા તેની ગતિ કઈ? નરકાતિ. આનુ નામ જડના વિકાસ તે આત્માના વિનાશ. ચક્રવતિની સમૃદ્ધિ કેટલી છે? છ છ ખંડની મહાન રિદ્ધિ, પણ જો એ સુખમાં રચ્યાપચ્યા રહે અને જડ સુખાને છેડે નહિ તે ઠેઠ સાતમી નરક સુધી પહોંચી જાય. આ શું છે? જડના વિકાસથી આત્માના વિનાશ. જડના વિકાસથી આત્માના સુખશાંતિ લેાપાતા જવાના. ધર્મ વહેપારથી દૂર થતા જવાનું અને એના બદલે પાપ વહેપાર વધતા જવાના. જડ વિકાસના અંજામણમાં જીવ એવા અંજાઈ જાય છે કે તેથી પાતાની જાતનું ભાન ભૂલી જાય છે. જડ સુખને વિસ્તારવાની પ્રવૃત્તિ કરનારાને પૂછે કે દુન્યવી પ્રવૃત્તિમાં બહુ લાંબા પહેાળા થયા પણ છેવટે તેનુ પરિણામ શું ? તા એ કહેશે કે ખૂબ ધન કમાયા, તે એમ કહેનારને પછી પૂછે કે પણ પછી શું ? તે કહેશે કે જીવનમાં ઘણી સગવડો મળી, માન સન્માન મળ્યા, પણ પછી ? તે તે ક'ઈ ઉત્તર નહિ આપી શકે. આ સ્થિતિ જડ વિકાસની છે જ્યારે આત્માના વિકાસીને આ પ્રશ્ન પૂછશા તે કહેશે કે પૈસાથી શુભ કાર્યમાં વાવેતર કર્યું, પછી ઉત્તમ ધ'સાધના અને એ સાધનાથી છેવટે મેાક્ષ. પછી તે સંસારમાં ભટકવાનું નહિ.
Page #779
--------------------------------------------------------------------------
________________
७२८
શારદા સિલિ જડના વિકાસમાં આત્મગુણો બધા કચરાઈ જાય. આ બધે જડ સરંજામ, મોહ, ગવિલાસ અને દુર્ગ વિગેરે ને પોષનારો છે, તેથી આત્મિક ગુણેને વિનાશ થાય છે, માટે જ્ઞાની કહે છે કે જેમ કિમિયાગર વૈદ ઝેરી અફીણમાંથી જીવાડનારું ઔષધ બનાવે છે, તેમ તું પણ વિકસેલા જડ પદાર્થોમાંથી એવા આત્મહિતના–પરમાર્થના કાર્ય કરી લે કે જેથી તેને ભવિષ્યમાં સારી ગતિ મળે. જે આત્મામાં આવી સાવધાની આવે તે જીવ ભાવિ અનંતકાળને ઉજજવળ કરે એવી અવસ્થા પ્રાપ્ત કરે છે. જે ચકવતિ જડના વિકાસમાં મરે તે નરકે જાય. એવા જડના વિકાસને ભરત ચક્રવતિએ અરિસાભવનમાં એવે સકેચી લીધું કે એમાં આત્માના ગુણોની અનુપમ ખીલવટ થઈ અને કેવળજ્ઞાનને અપૂર્વ વિકાસ પામ્યા, જડને વિકાસ જીવને ઘાતક છે અને જડને સંકેચ જીવને ઉદ્ધારક બને છે. જડના સરંજામની ફેજ આત્માના ગુણોને સળગાવી નાંખનારી ફરજ છે. જડની અપેક્ષા વધારી એટલે ઓર રાગ વ, ચિંતા વધી ને પાપખર્ચા વધ્યા. દેવલોકમાં રહેલા દે, રત્ન, વાવડીઓ વિગેરેને ખૂબ સુંદર માની તેના પ્રત્યે મેહ રાખે છે તે એમની કઈ સ્થિતિ થાય છે તે ખબર છે ને? પ્રથમ બે દેવલેક સુધીના દે ત્યાંથી ચવીને પૃથ્વી પાણી અને વનસ્પતિકાયમાં ફેકાઈ જાય છે. કેવી કારમી સજા ! માટે વીતરાગના શાસનની હૃદયે સ્પર્શના કરાવી હોય તે જડની જરૂરિયાત ઓછી કરી અને આત્મવૃતિની જરૂરિયાત વધારો. - આપણું અધિકારમાં બ્રહ્મદત્ત ચક્રવતિ જડના વિકાસમાં અંજાઈ ગયા છે અને ચિત્ત મુનિ આત્મ વિકાસ માટે પુરુષાર્થ કરી રહ્યા છે. બ્રહ્મદત્ત ચક્રવતિ પિતાના પૂર્વના ભાઈ એવા ચિત્તમુનિને સંસારના સુખે ભેળવવા માટે આમંત્રણ આપે છે ને સંસારના સુખનું પ્રલેભન આપે છે, અને પિતાના મહેલમાં સંસાર સુખની મેજ માણવા માટે બોલાવે છે પણ જેને સમજાઈ ગયું છે કે જડના વિકાસમાં આત્માના ગુણેને વિનાશ છે એવા ચિત્તમુનિ બ્રહ્મદત્તની વાત ઉપર ધ્યાન આપતા નથી. એક નિયમ છે કે જે ત્યાગે છે તેને લોકો સામેથી આપવા આવે છે, પણ નિશ્ચલ ત્યાગીઓ એમાં લલચાતા નથી. સંયમી મુનિઓને સંયમ લીધા પછી અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગો અને પરિષહ સહન કરવા પડે છે. તેમાં મારકૂટ, વધ, બંધન, સુધા, તૃષા વિગેરે પ્રતિકૂળ પરિષહ આવે છે. તેને મોક્ષાભિલાષી સંતે સમભાવપૂર્વક સહન કરે છે. તે જ રીતે આદર સત્કાર, માન પૂજા, સંસાર સુખના પ્રલેભન વિગેરે અનુકૂળ પરિષહ આવે તેમાં પણ લલચાય નહિ. સૂયગડાયંગ સૂત્રના ત્રીજા અધ્યયનમાં જ્ઞાનીએ કહ્યું છે કે
___ हत्था स्सरहजाणेहि, विहार गमणेहि य।
મુંડ મળે ને ઘે, મહરિણી ! પૂનy i | ઉ-૨ ગાથા ૧૬ રાજા તથા ચક્રવતિ મહારાજા, પ્રધાન, બ્રાહાણ, પુરોહિત અથવા ક્ષત્રિય એ બધા ઉત્તમ આચારથી જીવન નિર્વાહ કરવાવાળ યૌવનસંપન્ન સાધુને શબ્દાદિ વિષય ભેગને
Page #780
--------------------------------------------------------------------------
________________
૭૨૯
શારદા સિદ્ધિ ભેગવવાનું આમંત્રણ આપે છે ને કહે છે હે મહર્ષિ! તમે હાથી, ઘેડા, રથ, પાલખી, આદિ વાહનોને ઉપભેગ કરો અને ચિત્ત વિનેદ રૂપ કીડાને માટે બાગ બગીચા આદિ સ્થાનમાં વિચરતા થકા ઉત્તમ ભેગને ભેગ. અમે તમારો પૂજા સત્કાર કરીએ છીએ. વિષયની સામગ્રી આપીને સત્કારીએ છીએ. આ અનુકૂળ પરિષહ છે.
અહી બ્રહ્મદ ચક્રવતિ ચિત્તમુનિને પણ એમ જ કહે છે કે હે મુનિ ! તમે એક પ્રકારની હઠ લઈને બેઠા છે કે મારા ત્યાગ માગમાં સુખ છે, પણ તમે એક વાર મારે ત્યાં આવે અને મારું સુખ જુએ તે ખબર પડે ને ! મારે ત્યાં કેવા મદ ઝરતા હાથીઓ ખૂલે છે! પાણીદાર અરધો અશ્વશાળામાં કેવા હણહણાટ કરે છે! બેસીને ફરવા જવા માટે કેવા સુંદર રથ છે! પાલખી છે ને શિબિકાઓ છે. બે ઘડી મનને શાંત કરવા માટે નંદનવન જેવા બગીચા છે. ત્યાં જઈને બેસશે તે તમારું મન શાંત થઈ જશે. આવા પ્રલેભને આપે છે છતાં મુનિ ડગતા નથી ત્યારે કહે છે.
"वत्थ गंध मलंकारं, इत्थीओ सयणाणि या
મુલાદિમા મોગા ગા ! દૂષયા તા સૂ. અ. ૩ ઉ. ૨ ગાદા ૧૭ હે આયુષ્યમાન ! વસ્ત્ર, ગંધ, અલંકાર, સ્ત્રીઓ, શય્યા આદિ ભેગને આપ સેગવે. અમે આપની પૂજા કરવા ઈચ્છીએ છીએ. મનને પ્રસન્ન કરે તેવા ભેગેને ભેગવતાં થકા આપ વિચારો. ભેગે પગની સામગ્રી આપીને આપને સત્કાર કરીએ છીએ.
આત્માથી પુરૂષને મન આત્મા સિવાયની બધી વસ્તુઓ પુદ્ગલ છે. રંગબેરંગી મૂલાયમ વસ્ત્રો, જાડા વસ્ત્રો, ગરમવસ્ત્રો અને કિંમતી ઝરીના વસ્ત્રો આ બધું રૂની પૂણી અને સૂતરના ઢગલા જેવા દેખાય છે. સેના રૂપાના કે રતના અલંકારો બધા પૃથ્વી કાય દેખાય છે. સ્ત્રીઓનું શરીર ઉપરથી ગમે તેટલું સહામણું ને આકર્ષક દેખાતું હેય પણ અંદરથી તે લેહી-માંસ-પરૂ, મળમૂત્ર વિગેરે દુર્ગધી પદાર્થોથી ભરેલું દેખાય છે. સુંદર દિવ્ય ભવને બધું ઈટ, માટી અને ચુનાના ખંડેર દેખાય છે. બાગ બગીચા, સુગંધી પુષ્પ બધું વનસ્પતિકાય દેખાય છે, પછી એમને એમાં શું મોહ ઉપજે? આ બધું ભેગવવાનું ફળ તે અંતે દુર્ગતિ છે ને? હાથે કરીને કેણ દુર્ગતિના ખાડામાં પડવા તૈયાર થાય? ચિત્તમુનિએ ચક્રવર્તિની બધી વાતે શાંતિથી સાંભળી, પછી ચકવતિને બોધ આપવા માટે શું કહે છે?
ચિત્ર વિચિત્રિત મહલ અતુલ બળ, સુંદર બાગ રમ્ય ઉદ્યાન, ચંચલ રથ ઘોડે અસંખ્ય વહ યહ તેરા કુટુંબ સુખદાન હૈ કુછ દિન કે લિયે મૂઢ રે, યહ સ્થિર હું નહીં કભી, જબ યહ તન ભી નહીં રહેગા, ક્યા રહ સકતે ઔર સભા હે બ્રહ્મદર ! જાણું છું કે તું છ ખંડને અધિપતિ એ ચક્રવતિ છે. તારા
શા, દુર
Page #781
--------------------------------------------------------------------------
________________
૭૩૦
શારદા સિદ્ધિ મહેલે દેવકૃત છે. ઝુમ્મરો, અરિસા અને ફનીચરથી શણગારેલી આરસપહાણની હવેલીઓ છે. તારામાં માણસને ચક્તિ કરી નાખે એવું અતુલ શરીર બળ છે. વિવિધ વૃક્ષના ફૂલની સુગંધવાળા સુંદર બગીચા, પવનવેગે ચાલનાર હજારો હાથી, ઘોડા, રથ અને વિસ્તૃત કુટુંબ આ બધી વસ્તુઓ શું તારી પાસે કાયમ રહેનારી છે? નહિ.. નહિ. મૂર્ખ ! સમજ. જ્યારે આ શરીરમાંથી પ્રાણ ઉડવાની તૈયારી થશે ને આંખે મીંચાઈ જશે ત્યારે આ શરીર કે જે તારું નજીકનું સબંધી છે તે પણ તારું થવાનું નથી તે પછી બીજી વસ્તુઓની તે વાત જ શી કરવી?
આ જગતમાં જેટલી ચીજે દેખાય છે તે બધી ચીજો પુદ્ગલ સ્વરૂપ છે. પુદ્ગલ એટલે “પૂરળ જરા સમાવઃ પુરુઃ ” પૂરાવું, મળવું, ગળી જવું અને વિખરાઈ જવું એ જેને સ્વભાવ છે તે પુદ્ગલ કહેવાય છે. ખીલેલા પુષ્પની સુગંધ એ પુદ્ગલ છે. ખાવાને પકવાન, પહેરવાના વસ્ત્રો, આભૂષણે, સૂવાની શય્યા, આસને, રહેવાની હવેલી વિગેરે પુદ્ગલની વસ્તુઓ છે તેથી તે ક્ષણે ક્ષણે પલટાયા કરે છે. સાંજના સમયે સંધ્યાના રંગથી આકાશ ઝળહળતું દેખાય છે ને પાંચ મિનિટ પછી અંધકાર દેખાય છે. થોડી વાર પછી ચંદ્રને ઉદય થતાં અંધકાર નષ્ટ થાય છે ને પૃથ્વી પર પ્રકાશ પથરાય છે. રાત્રિ પૂરી થતાં ચંદ્ર અદશ્ય થાય છે ને પ્રભાત પ્રગટે છે. એટલે સૂર્યને ઉદય થતાં આ તાપ પ્રસરે છે ને અંધકાર નષ્ટ થાય છે. સૂર્ય પ્રભાતે કિશોર, મધ્યાહે યુવાન અને સાંજ પડતાં વૃદ્ધ બની અસ્ત પામી જાય છે તે પ્રકાશને ખેંચી લઈ અંધકારને મૂકતે જાય છે. આ રીતે પ્રકાશ અને અંધકાર એ પુદ્ગલ સ્વરૂપ છે. આ રીતે દરેક વસ્તુઓ પર વિચાર કરશે તે જણાશે કે આત્મા સિવાયના પ્રત્યેક પદાર્થો પર છે, પુદ્ગલ સ્વરૂપ છે, અને એમાં ક્ષણે ક્ષણે પરિવર્તન થયા કરે છે. એક દિવસ બધું છેડીને ખાલી હાથે જવાનું છે. સાથે કંઈ લઈ જવાનું નથી તે પછી આવા પરિવર્તનશીલ પદાર્થો પર આટલે બધે મેહ શું રાખે? જે વસ્તુ નાશવંત છે એને મેળવવા માટે અજ્ઞાની જીવ રાત-દિવસ તૃષ્ણવંત બનીને મહેનત કર્યા કરે છે. એને મેળવવાને માટે જીવ કેટલા પાપ કરે છે !
સેનાની ભૂખે વર્તાવેલ વાસ” :- એક વખત એક ગામના રાજાને એવી લગની લાગી કે મારે જ્યાં મળે ત્યાંથી સેનું લાવીને ભેગું કરવું છે, એટલે એણે તે લશ્કરને હુકમ કર્યો કે આજુબાજુના બધા ગામમાં લૂંટ ચલાવીને જેટલું મળે તેટલું સોનું લાવીને મારા ભંડારમાં ભરો. રાજાને હુકમ થતાં સિન્ય ઉપડ્યું ને ચારે તરફ લૂંટ ચલાવી. લેકો ત્રાહિ ત્રાહિ પોકારી ગયા કે આ શું? આ તે રાજા છે કે રાક્ષસ? વિના પ્રજને શા માટે લુંટ ચલાવે છે? ઘણાં ગામમાં લૂંટ ચલાવી પછી પિતાના ગામમાં લુંટ શરૂ કરી. જેમાં ત્રાસ ત્રાસ થઈ ગયે. જે સેનું ન આપે તેને રાજાના
Page #782
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૭૩૧ માણસો મારી નાંખતા. લેકે મરણના ભયથી ડરીને ભાગવા લાગ્યા. માણસ ભાગીને ગામથી ઘણે દૂર જંગલમાં ગયા, ત્યારે ઝાડ નીચે એક મહાત્મા બેઠા હતા. એમની પાસે જઈને લોકોએ વિનંતી કરી કે મહાત્માજી ! આપ તે મહાન શક્તિશાળી પુરૂષ છો. અમને બચાવે.....અમારું રક્ષણ કરે. મહાત્માએ કહ્યું ભાઈ શું છે? તમે આટલા બધા માણસો શા માટે ભયભીત બનીને આમ દડદડ કરી રહ્યા છે ? ત્યારે લેક આંખમાં આંસુ સારતા કહે છે મહાત્મા ! અમારા ગામના રાજાને સેનાની ભૂખ જાગી છે. એ લેકેને લૂંટીને તેનું ભેગું કરે છે. તેનું લેવાની સાથે રાજાના માણસો બીજું ઘણું લૂંટી જાય છે, અને કંઈકને મારી નાંખે છે. જ્યાં રક્ષક જ ભક્ષક બની ગયો. ત્યાં અમે ક્યાં જઈએ ? અમે ઘરબાર બધું છોડીને જીવવા માટે ભાગી છૂટયા છીએ. આપ આ રાજાને સમજાવે ને અમારું રક્ષણ કરે.
“ રાજમહેલમાં સંન્યાસીનું આગમન -” આ સંન્યાસી મહાત્મા ખૂબ શક્તિધારી હતા. એમણે વિચાર કર્યો કે જે મને શક્તિ મળી છે તે મારે રાજાની સાન ઠેકાણે લાવવી જોઈએ, અને આ બિચારા પ્રજાજનોનું રક્ષણ કરવું જોઈએ. એમ સમજી દયાળુ મહાત્માએ કહ્યું હે પ્રજાજને! તમે હવે કઈ ડરશે નહિ ને કયાંય જશો નહિ. તમે બધા અહીં રહેજે. રાજાને સમજાવવા જાઉં છું. મહાત્મા તે રાજા પાસે આવ્યા. મહાત્માને આવતા જોઈને રાજા બોલ્યા પધારો પધારો.મહાત્માજી! કેમ આપનું આગમન થયું ? ત્યારે મહાત્માએ કહ્યું મહારાજા ! તમે બહુ દુઃખી છે એટલે હું તમને સુખી કરવા આવ્યો છું. બેલે, તમારે શું જોઈએ? તમને શું દુઃખ છે? તમારું દુઃખ મટાડવા માટે જે ચીજની જરૂર હોય તે આપવા તૈયાર છું.
“ સન્યાસી પાસે રાજાએ કરેલી માંગણું -” રાજા વિચાર કરવા લાગે કે અહો! હું કે ભાગ્યવાન કે મહાત્મા પુરૂષ હાલી ચાલીને મારું દુઃખ મટાડવા આવ્યા છે. તે હું શા માટે માંગતા ભૂલું? રાજા કહે છે મહાત્મા ! મને સેનું બહુ ગમે છે. સોનું મળે તે સુખ થાય. હું તમને બધાને પૂછું છું કે તમારી પાસે આવી રીતે કઈ મહાત્મા આવે ને માંગવાનું કહે તે શું માંગશે ? તમે પણ એ જ વિચાર કરશે ને કે અત્યારે નાના ભાવ આસમાને ચઢી ગયા છે તે તેનું માંગી લઉં. (હસાહસ) રાજાએ સોનું માંગ્યું પણ એ જગ્યાએ કેઈ સમકિતી જીવ હેત તે એવું માંગત કે હે ગુરૂદેવ ! હે ભગવંત ! “આરૂષ્ણ બહિલાભં, સમાવિરમુત્તમ રિંતુ....સિદ્ધા સિદ્ધિ મમ દિસતુ.” મને રોગ રહિતપણું આપે જેથી હું આત્મસાધના કરું. મને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાઓ. જેથી ભવરોગ નાબૂદ કરી અનંત સિદ્ધ ભગવંતે બિરાજે છે એવા સિદ્ધક્ષેત્રમાં હું પહોંચી જાઉં ને અનંત અવ્યાબાધ સુખ પ્રાપ્ત કર્યું, પણ રાજાને તે તૃણા હતી. એ તૃષ્ણના કારણે દુઃખી હતા, એટલે સોનું માંગ્યું, ત્યારે મહાત્માએ કહ્યું. ભલે, તમારે સોનું જ જોઈએ ને ? મારું વચન છે કે
Page #783
--------------------------------------------------------------------------
________________
૭૩૨
શારદા સિદ્ધિ તમે જે ચીજને અડશો તે બધી ચીજે સોનાની બની જશે. એમ કહીને મહાત્મા ચાલ્યા ગયા. રાજાને તે આનંદને પાર ન રહ્યો. બસ, હવે તે હું જેને અડીશ તે બધું સેનાનું થઈ જશે, એમ વિચાર કરીને રાજા સિંહાસને બેઠા તે સિંહાસન સોનાનું બની ગયું. સિંહાસનેથી ઉઠીને ભીંતને અડયા તે ભીંત સોનાની બની ગઈ બારણાને અડયા તે બારણું સેનાનું બની ગયું. રાજાને આનંદનો પાર ન રહ્યો. હર્ષમાં ને હર્ષમાં રાણીને મહેલે આવ્યા. રાણે પૂછે છે નાથ ! આજે આપના મુખ ઉપર આટલે બધે આનંદ શેને છે? ત્યારે રાજા કહે છે જે તે ખરી. આજે તે મારા ભાગ્યને સિતારો જાગે છે કે હું જેને અડું છું તે બધું સેનાનું બની જાય છે. એમ કહીને રાણીને અડ્યા. તે રાણી સોનાની જડ પૂતળી બનીને જમીન પર પડી ગઈ બીજી રાણીઓ આવી ને એને અડયા તો એ પણ સેનાની બની ગઈ. પછી તે રાજા કંઈક દાસ દાસીઓને અડકયા તે બધા સેનાના પૂતળા બનીને પડી ગયા, એટલે સૌના મનમાં થયું કે આ તે રાજા જેને અડે છે તે સોનાનું બની જાય છે એટલે કેટલાક દાસદાસીઓ ભાગી ગયા. રાજાની કુંવરી વિચાર કરવા લાગી કે બધા જ જડ પૂતળા બની જશે તે પછી શું થશે? એ પણ ગભરાઈ ગઈ. રાજા પણ ગભરાઈ ગયા. એમણે માંગ્યું ત્યારે આ ખ્યાલ નહિ કે આવું બનશે. રાજાને ભૂખ બહુ લાગી એટલે કુંવરીને કહે છે બેટા ! મને ખાવાનું તે આપ. બહુ ભૂખ લાગી છે. કુંવરીએ રાજાને થાળમાં ભેજન પીરસ્યું. ભેજનના થાળને અડક્યા તે એ ભજન પણ સેનાનું બની ગયું. હવે શું ખાય ? સમજાણું?
અતિ લેભ દુઃખ અને પાપનું મૂળ છે. સેનું ગમે તેટલું હોય પણ કંઈ ભૂખ મટાડી શકે છે? રાજાના પેટમાં ભૂખના કારણે બળતરા ઉઠી છે, પણ હવે શું ખાય? સેનાના ટુકડા ખવાય? (હસાહસ) ખાવાનું તે સેનાનું બની ગયું, પછી રાજા કહે છે બેટા ! પાણી તે આપ. પાણી આપ્યું તે એ પણ સેનાને જાડો રસ બની ગયે. આથી રાજા બેબાકળા બની ગયા ને ભૂલથી કુંવરીને અડી ગયા, તે એ પણ સેનાની બની ગઈ. (હસાહસ) એટલે રાજા પાણી...પાણી કરતા ગામ બહાર દેડયાને તળાવે પાણી પીવા ગયા તે તળાવ સેનાનુ બની ગયું. વનફળ ખાવા ગયા તે એ પણ સોનાના બની ગયા. રાજા જ્યાં ગયાં ને જેને અડ્યા છે બધું સેનાનું બની ગયું. રાજા ત્રાસ ત્રાસ પામી ગયા ને મહાત્માને શોધવા લાગ્યા. હવે જે મહાત્મા મળે તે એમની પાસે જઈને એમનું વચન એમને પાછું આપી દઉં. શેધતાં શોધતાં રાજા જ્યાં મહાત્મા બેઠા હતા ત્યાં આવ્યા. મહાત્માના ચરણમાં માથું મૂકીને કહે છે હું તે ત્રાસ...ત્રાસ પામી ગયો. મહાત્મા! બચાવબચાવે...મારે હવે સોનું નથી જોઈતુ.
મહાત્માએ કહ્યું હે રાજા ! તે સોનાના મેહમાં પડી તૃષ્ણના પૂરમાં તણાઈને કેટલા લેકોને ત્રાસ આપે? કેટલાના પ્રાણ તૂટયા? અને સોનાના ઢગલા ભેગા
Page #784
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ કર્યો. શું એ સોનું તારી ભૂખ કે તરસ મટાડી શકયું ? શું એ સોનાના ઢગલા પરલોકમાં તારી સાથે આવશે? બેલ, હવે તું કેઈને લૂંટીશ? રાજાએ હાથ જોડીને મહાત્માની માફી માંગી અને કહ્યું હવે હું કંઈ જીવને ત્રાસ નહિ આપું, અને જેનું લીધું છે તે બધું જાહેરાત કરાવીને પાછું આપી દઈશ. એવું વચન આપ્યું ત્યારે મહાત્માએ કહ્યું કે ભલેજા, હવે તારા અડકવાથી જે જે ચીજે સોનાની બની ગઈ છે તે તારા અડકવાથી પાછી હતી તેવી બની જશે. એમ કહીને પિતાની શક્તિ પાછી ખેંચી લીધી ને બધું હતું તેવું બની ગયું, છેવટે રાજાને મોહ ઉતરી ગયે.
અહીં ચિમુત્તનિ પણ બ્રહ્મદત્ત ચકવતિને કહે છે હે રાજન! તને જેને મોહ છે, જેની તૃષ્ણ છે તેને મને મોહ કે તૃષ્ણા નથી. મને તે તારા સંસારના એકેક પદાર્થો દુઃખદાયી લાગે છે. આ સંસારમાં કયાંય શાંતિનું સ્થાન નથી. આજે આ દુઃખ તે કાલે બીજું દુઃખ. આજને કરોડપતિ હજારો નકરોને હુકમ કરે છે ને ભાગ્ય પલટાતા કાલે એમને શેઠને હુકમ પાળવાનો વખત આવે છે. જ્યાં જુઓ ત્યાં દુઃખની હાય બળતરા સિવાય આ સંસારમાં કોઈ નથી, માટે કહું છું કે હે બ્રહ્મદત્ત ! મને તે તારી દયા આવે છે. જે તારે સાચું સુખ જોઈએ તે મારા ઘરમાં આવી જા. હજુ ચિત્તમુનિ આગળ શું કહેશે તેના ભાવ અવસરે.
ચરિત્ર “તપની સીડીઓ ચઢતા ભીમસેન રાજા” – ભીમસેનરાજા, સુશીલા - રાણી અને બંને બાળકે બધા આનંદથી રહે છે. ભીમસેનના મનમાં થયું કે શુભ કર્મના ઉદયથી બધું સુખ મળ્યું છે તે હું મારા આત્મા માટે કંઈ ધર્મ સાધના કરી લઉં! એમ વિચાર કરીને એક શુભ દિવસે વર્ધમાન તપને પ્રારંભ કર્યો. આ સમયે વિજયસેન તથા સુચનાએ ભીમસેનને ખૂબ સમજાવ્યો ને કહ્યું હમણાં તમે ખૂબ દુઃખ વેઠયા છે. શરીર સાવ સૂકાઈ ગયું છે માટે હમણું તમે ખમી જાઓ. થોડા વખત પછી તપ કરજે. ધર્મારાધના કરવા માટે શરીર સાધન છે, માટે હમણાં શરીરને સાચવે, તપ ન કરો. ધર્મારાધના કરે પણ તપ કરવા ઉતાવળ ન કરો.
ભીમસેને કહ્યું-ભાઈ! આજે મને જે કંઈ તમારા સૌના પ્રેમ અને આદરસત્કાર મળે, રહેવા માટે સુંદર આવાસ, ખાવા માટે મિષ્ટાન્ન, પહેરવા સુંદર વસ્ત્રો વિગેરે જે કંઈ મળ્યું તે સૌ ધર્મને પ્રતાપ છે. મહાન ઉગ્ર તપસ્વી ધર્મશેષ મુનિને દીધેલા સુપાત્ર દાનનું આ ફળ છે. તપથી તે મારો આત્મા અને કાયા બંને નિર્મળ થશે. માટે તમે મારી ચિંતા ન કરો, તપના પ્રભાવથી બધું સારું થઈ જશે. ભીમસેનની તપ કરવાની અંતિમ ઈચ્છા જેઈને વિજયસેન તથા સુચના કંઈ બોલી શક્યા નહિ. જીવના જમ્બર પુણ્ય હોય ત્યારે આવે તપ કરવાની ભાવના થાય છે, તપની સાથે સાથે સામાયિક પ્રતિક્રમણ વિગેરે ધર્મક્રિયા કરવા લાગ્યા. સુશીલા અને બંને પુત્ર પણ સાથે ઘમરાધના કરવા લાગ્યા.
Page #785
--------------------------------------------------------------------------
________________
૭૩૪
શારદા સિદ્ધિ એક દિવસ વિજયસેન રાજા અને ભીમસેન બંને દરબારમાં બેઠા હતા. રાજદરબાર ઠઠ ભર હતું. તે સમયે વિજ્યસેન રાજાએ સુભટોને હુકમ કર્યો કે મારા વડીલ બંધુ સમાન ભીમસેન રાજાને ત્રાસ આપનાર લક્ષ્મીપતિ શેઠ, ભદ્રાશેઠાણી અને પેલા ચારને ત્રણેને અહીં મારી સામે હાજર કરો, એટલે સુભટોએ હાથપગમાં બેડી સહિત ત્રણેને હાજર કર્યા. રાજાએ શેઠ-શેઠાણી સામે આંખ લાલ કરીને જોયું ને ક્રોધથી બોલ્યા હે શેઠ! તમે આ ભીમસેન રાજાને એક મહિને માત્ર બે રૂપિયાને પગાર આપીને દિવસ ઉગ્યાથી રાત સુધી કાળી મજૂરી કરાવી અને આ તમારી પત્નીએ તે હદ વાળી છે સુકમળ સુશીલા પાસે ગજા ઉપરાંત કામ કરાવ્યા છતાં પેટભર ખાવા દીધું નથી. પગની લાત મારી, મૂઠ્ઠા માર્યા, બાળકને બાંધી દીધા, એટલેથી ન પત્યું તેઓના માથે ખોટું કલંક ચઢાવ્યું ને કાને ન સંભળાય તેવા વચને કહ્યા ને ઘરમાંથી કાઢી મૂકયા. હે પાપણુ! તને એટલેથી શાંતિ ન વળી કે પછી એને ઝૂંપડીમાંથી બહાર કાઢી ઝૂંપડી જલાવી દીધી. હવે તમે ક્ષમાના બિલકુલ અધિકારી નથી. તમે તે માનવને ન શોભે એવા કાર્ય કરીને આપણું નગરને કલંક્તિ કર્યું છે, માટે તમને અને ભીમસેન તથા સુશીલાના દાગીનાની ચોરી કરનાર ચોર એ ત્રણે ને ફાંસીએ ચઢાવવાની શિક્ષા કરું છું એમ કહી સુભટને કહ્યું જાઓ, આ ત્રણેને ફાંસીએ ચઢાવી દે. જ શેઠ-શેઠાણ અને ચાર ત્રણે જણા મૃત્યુના ભયથી ધ્રુજી ઉઠયા. મરવું તેને ગમે છે? એ ત્રણે ય આત્માઓએ પિતાની ભૂલ કબૂલ કરી ને કહ્યું ફરી આવું કદી નહિ કરીએ. અમારો અપરાધ ક્ષમે, પણ રાજાએ કહ્યું ના હું માફ નહિ કરું. આજે તમને શિક્ષા કરું તે બીજા આવું કરતા ભૂલી જાય. આ ત્રણે ગુનેગારો મરણના ભયથી ફફડી ઉઠયા છે. આ જોઈને ધર્માત્મા એવા ભીમસેનને તેમની ખૂબ દયા આવી. તે રાજાને કહે છે આ નગરમાં હું બેહાલ દશામાં આવ્યો ત્યારે મને એમણે સૌથી પહેલા આશરે આપે છે તેથી એમને મારા ઉપર અનહદ ઉપકાર છે. આ શેઠે તે માનવતાનું કામ કર્યું હતું. અમને બને તેટલી સુખ સગવડ કરી આપી હતી પણ શેઠાણીએ ન કરવાનું ઘણું કર્યું છે ને ન બેલાય તેવું બેલ્યા છે. છતાં હવે એમના મુખ સામે નજર કરો, એમને એમના પાપને પશ્ચાતાપ થઈ રહ્યો છે. એમને હાથપગમાં બેડી પહેરાવી તેથી એમની ઈજજત તે ગઈ, આથી બીજી કંઈ વધુ શિક્ષા ! માટે મારી નમ્ર વિનંતી છે કે તમે એમને મુક્ત કરી દો. કેઈને દેષ નથી. આ કર્મના ખેલ છે ! રાજાએ ચોરને પણ ખૂબ ધમકાવ્ય. બોલ! હવે ચેરી કરીશ? ચેરે ચેરી નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી.
ભીમસેનના કહેવાથી વિજયસેન રાજાએ ત્રણેને બંધનથી મુક્ત કર્યા, એટલે શેઠ શેઠાણું અને ચેર ત્રણે જણા કૃતજ્ઞ ભાવે ભીમસેનના પગમાં પડયા ને વારંવાર એમને ઉપકાર માનવા લાગ્યા. બંધુઓ ! ઉપકાર ઉપર ઉપકાર તે સો કરે છે પણ ભીમસેને તે અપકાર ઉપર ઉપકાર કર્યો. આ ત્રણે જીવેને જીવતદાન અપાવી સેનામહેર આપીને
Page #786
--------------------------------------------------------------------------
________________
૭૩૫
શારદા સિદ્ધિ ખુશ કર્યો ને જવાની રજા આપી ત્યારે સભામાં બેઠેલા પ્રજાજનેએ ભીમસેનને જય જયકાર બોલાવ્યો. ત્રણે આત્માઓ ભીમસેન તથા વિજ્યસેનને નમન કરી ભીમસેનની ઉદારતા અને દયાળુતાના ગુણગાન કરતા ચાલ્યા ગયા, પછી સભા વિસર્જન થઈ. સાંજે પ્રતિક્રમણ કર્યા પછી ભીમસેનને વિચાર છે કે મારી પાસે હવે ધનની કમી નથી, સંસારના કાર્યો તે ઘણું કર્યા ને હજુ કરીશ પણ આ ગામમાં મારું દ્રવ્ય દુઃખ દૂર થયું તે હું ભાવ દુઃખ ટાળવા માટે એક ભવ્ય ધર્મસ્થાનક બંધાવું.
આ પ્રમાણે વિચાર કરી વિજયસેનની સલાહ લઈ એ શુભ કાર્યને પ્રારંભ કર્યો. ઘણું ભવ્ય ધર્મસ્થાનક બનાવ્યું. બીજી તરફ દાનશાળા શરૂ કરી. ભીમસેન રાજા ધર્મસ્થાનકનું ઉદ્ઘાટન કરવાને વિચાર કરતા હતા ત્યાં બન્યું એવું કે એ ધર્મસ્થાનકના મુખ્ય દરવાજાની કમાન તૂટી ગઈએટલે ફરીથી બનાવી તે પછી તૂટી ગઈ. એમ ઘણી વખત બન્યું ત્યારે રાજાના મનમાં થયું કે આમ કેમ બને છે? આ દૈવી પ્રમેય છે કે કારીગરોનું કામ બરાબર નથી. શું છે? હવે રાજા એનું કારણ શોધશે ને શું બનશે તેને ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૭૬ આસો સુદ પુનમને શુક્રવાર
તા. ૫-૧૦-૭૯ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની શાસ્ત્રકાર ભગવાનના મુખમાંથી ઝરેલી શાશ્વતી વાણી તેનું નામ સિદ્ધાંત. જેને આપણે જિનવાણી કહીએ છીએ. જિનવાણીએ ભવ્યતાના ભાગ્યને જેનાર જોષી છે. નિવૃત્તિ નગરીએ જવા માટેનું જંકશન છે, અને આત્મ ઘરને સ્વચ્છ કરવા માટેની સાવરણી છે. આપણે ત્યાં ચૌદ પૂર્વના સાર રૂપ નવપદ-આયંબીલની ઓળીના મંગલકારી દિવસો ચાલી રહ્યા છે. એમાં આપણે પંચ પરમેષ્ઠિ પદની આરાધના કરી. એમના ગુણ જ્ઞાન-દર્શન–ચારિત્ર અને તપ છે. તેમાં આજે છેલ્લા પદ તપની આરાધના કરવાને આજે પવિત્ર દિવસ છે.
નવપદના એકેક અક્ષરમાં અલૌકિક શક્તિ રહેલી છે. સૌથી પહેલું પદ “નમો અરિહંતાણું” ના સાત અક્ષર સાત ભયને નાશ કરે છે. નમો અરિહંતાણુંને જાપ કરનારને જગતમાં કોઈ જાતને ભય રહેતું નથી. પંચ પરમેષ્ઠીની ગોદમાં બેસતાં નિષ્કપતા, અભયતા અને અમરતા પ્રાપ્ત કરાવે છે. પરમેઠીને હૃદયમાં ધારણ કરતાં
મારું એ સાચું ”ના ઝેરને નિકાશ થાય છે અને “સાચું એ મારું ” ના અમૃતની આયાત થાય છે. રત્ન ચિંતામણી, કલ્પવૃક્ષ, કામકુંભ અને કામઘેનું મળ્યા પછી ધૂળની કિંમત સમજનારે, કાદવને કિંમતી માનનારો જગતમાં હીનતાને પ્રાપ્ત કરે છે, તેમ પંચ પરમેષ્ઠીને પ્રાપ્ત કર્યા પછી પત્ની, પુત્ર પરિવાર, સંપત્તિ, બંગલા, બગીચા,
Page #787
--------------------------------------------------------------------------
________________
શારદા રિતિ
ગાડી–મોટર, ટેલીફેન, ટેલીવીઝન, નાટક-સિનેમા અને ફનીચર રૂપી ધૂળ-કાંકરાને કિમતી કહેનારા, મહાપુરૂષની દૃષ્ટિએ તે દયાને પાત્ર બને છે. લેહચુંબકથી જેમ લેખંડ ખેંચાઈને આવે છે તેમ મહામંત્ર નવકારથી સર્વ ગુણે ખેંચાઈને આવે છે, આત્મ કલ્યાણ માટે કરેલી નમસ્કાર મહામંત્રની સાધનાથી જીવન શુદ્ધ બને છે.
મહામંત્રના સાધકને ખાવું, પીવું, હરવું, ફરવું ને લેવું લેવુંની બૂમો મારતાં અસંતોષીઓ તે સળગતા દાવાનળમાં બળતા દેખાય છે. એમને જોઈને તે એમને કરૂણું ઉત્પન્ન થાય છે. વિરતિના પરિણામ વિના જન્મ-મરણની શંખલાઓ તૂટી શકતી નથી. વિવેકની સાચી પ્રાપ્તિ થઈ શકતી નથી. વિરાગી બનવાની તક સાંપડવી મુશ્કેલ બને છે આવું તવ મહામંત્રના સાધકોને હેજે સમજાઈ ગયું હોય છે. વિપત્તિઓના વરસાદમાં સમાધિને વિજય દવજ ફરકાવનાર, કપરી કસોટીના કષ્ટોમાં ઉત્તીર્ણ બનનારા ગુરૂ સમપર્ણતાની વાંસલડીના મીઠા સૂરોમાં આનંદ માનનારા, અહિત કરનારનું પણ ક્ષમા મંત્રથી વશીકરણ કરનારા, આવા લાખ, કરોડ કે અબજ નહિ પણ અનંત અનંત મહાત્માઓનું સ્મરણ, વંદન અને ગુણકીર્તન કરવાનું સદ્ભાગ્ય મહામંત્ર ગણવાથી મળી જાય છે. - બંધુઓ! વિક્રમ સંવત માને કે વીર સંવત માને, ઈસ્લામ સંવતના કેલેન્ડર સ્વીકારો કે શાકે વર્ષને અપનાવે પણ દરેકને મરણ તે નક્કી છે, પરંતુ મરણ પછી ન થાય અને શાશ્વત સુખ મળે એવું આપનાર તે નમસ્કાર મહામંત્ર છે, મરણનું પણ મરણ કરનાર દયાળુ પંચ પરમેષ્ઠી ભગવાન છે. કેઈપણ જીવે દુઃખી ન થાઓ, જગતના સઘળા જ સુખ પામે. આવી સુમધુર ભાવનાના રસ ઘૂંટડા જેમ જેમ હૃદયમાં ઉતરે છે તેમ તેમ આત્માને મોરલે થનગની ઉઠે છે. જેવી રીતે મેઘના ગડગડાટથી મયૂર નાચે છે તેવી રીતે મૈત્રી આદિ ભાવનાના આચરણથી આત્મ મયુર નાચી ઉઠે છે ને ખિલખિલાટ કરી મૂકે છે.
સિદ્ધ ભગવંતના સુખો જેણે જાણ્યા છે અને તે આ સંસારના નિર્માલ્ય અને કઠેર સુખોમાં આનંદ આવતું નથી. તુચ્છ લાગે છે. જેણે બંગલાની મોજ માણી હેય તેને ઝુંપડામાં રહેવું પસંદ પડતું નથી. જેને રોજ મેવા-મીઠાઈ અને મલાઈ મળતી હોય તે લૂખા ભજન શેને આરોગે? નવલખા હાર અને કેહીનુર જેને મળતા હોય તે કાંકરામાં મોહ પામે ખરે ? માન સરોવરના હંસને ગંદા અને ગંધાતા પાણીના ખાબોચિયામાં રહેવું ગમે ખરું? ના. તેમ જે જિનશાસનને સાચો પ્રેમી હોય તે ક્ષણિક સુખમાં લપટાય ખરો? તેની મીટ તે મોક્ષના શાશ્વત સુખ તરફ હોય અને તે નમસ્કાર મંત્રના ધ્યાનથી મળે છે,
હિમાલયના એવરેસ્ટ પર ચાલીને જવું હોય તે કેટલી મહેનત કરવી જોઈએ? તેમ સિદ્ધોના શૈલેષમાં જવું હોય તે તેના કરતાં અનંત ગણી મહેનત કરવાની જરૂર
Page #788
--------------------------------------------------------------------------
________________
૭૩૭
શારદા સિદ્ધિ છે, અને તેને માટે સર્વવિરતિ બની શકાય તે શ્રેષ્ઠ છે અને જે તે ન બની શકાય તે દેશવિરતિની ઝળહળતી આશધન વધારવી પડશે. સિદ્ધ ગતિને પ્રાપ્ત કરવા માટે પુરૂષાર્થની પગદંડીએ જેમણે પ્રયાણ કર્યું છે એવા ચિત્તમુનિ સંયમના ઝુલણે ઝુલી રહ્યા છે ત્યારે બ્રહ્મદત્ત ચક્રવર્તિ સંસારની ગંધાતી કાદવથી ભરેલી ખાઈમાં રૂલી રહ્યો છે, અને ચિત્તમુનિને એવા સુખ જોગવવા માટે આમંત્રણ આપી રહ્યા છે. એમના એક જ ભાવ છે કે મારો ભાઈ મારા ઘેર આવે, મારા મહેલ, ભંડાર, સંપત્તિ અને સુંદરીઓને જુવે તે એમને ભાન થાય છે કે મારું સુખ કેવું છે? જોયા વિના એમને કયાંથી ખબર પડે? એક વખત રસ ચાખશે તે પછી સાધુપણામાં જવાનું નામ નહિ લે. ભેગરસિક ઇવેની કેવી તુચ્છ અને હલકી ભાવના હોય છે! સૂયગડાયંગ સૂત્રમાં ભગવાને કહ્યું છે કે ભેગરસિક જીવે ત્યાગીની પાસે જઈને કેવું કેવું બેલે છે.
चिरं दृइच्जमाणस्स, दोसो दाणिं कुओ तवं ।
ફરવા ii નિમત્તેતિ, નવા વાયાં અ. ૩ ઉ. ૨ ગાથા ૧૯ હે મુનિવર ! આપે ઘણાં દીર્ઘકાળ સુધી સંયમના અનુષ્ઠાને કર્યા તે હવે ભોગો ભેગવતાં આપને કયાંથી દેષ લાગે? એટલે દેષ નહિ લાગે. આવી રીતે ચકવતિ, રાજા, મહારાજા આદિ તરફથી સાધુને આમંત્રણ આપીને જેમ કે સૂઅર-ભૂંડને ચાવલના દાણાનું પ્રલેભન આપીને ફસાવી મારે છે એવી રીતે સાધુને ભેગેનું આમંત્રણ આપી સાધુઓને ફસાવી સંયમ માર્ગથી ભ્રષ્ટ કરાવે છે.
બંધુઓ! જે રંગરાગમાં રમે છે તે આત્માઓ સાધુને કેવા કેવા વચને કહે છે ને કેવા કેવા પ્રલેભને આપે છે? જેમ શિકારી ભૂંડને પકડવા ચોખાનું પ્રલોભન આપે છે, માછીમાર માછલાને જાળમાં ફસાવવા લોટની ગોળીનું પ્રલેભન આપે છે એમ ભેગી પુરૂષે ત્યાગીને ભોગનું આમંત્રણ આપે છે ને પાછા કહે છે કે હવે તમને દેષ નહિ લાગે. અરે ! સમજે. જેમ એક વિષની ગોળી સે વર્ષના માણસને મારી નાંખે છે, એક અગ્નિને તણખો લાખ મણ રૂની ગંજીને ભસ્મીભૂત કરી નાંખે છે તેમ એક જ દિવસને અસંયમ, ભોગને એકજ તણખે હજારો વર્ષો સુધી કષ્ટ વેઠીને ઉગ્ર સાધના કરીને જે લાભ મેળવ્યો હોય છે તેને બાળીને ભસ્મીભૂત કરી નાંખે છે, પણ જેનું મન મેરૂ જેવું અડેલ છે. નિશ્ચિત છે એને હજારો પ્રભને મળે છતાં એ ફસાતું નથી. જેની રગેરગમાં સંયમની લગની છે એને ગમે તેટલા કટો પડે, પ્રલોભન મળે છતાં એ સંસારમાં લેભાતું નથી. આ તે મેં ત્યાગીની વાત કરી પણ કંઈક સંસારી છે જે ધર્મમાં અડેલ શ્રદ્ધાવાન હોય છે તેવા છે પણ ગમે તેવા કટો પડે છતાં ધર્મમાં કેવા અડોલ રહે છે. એના અંતરમાં ધર્મ પ્રત્યે એવી શ્રદધાને દિપક પ્રગટેલે હોય છે કે ધર્મના પ્રતાપે કદી દુઃખ આવતું નથી. એમ સમજી
શા. ૯૩
Page #789
--------------------------------------------------------------------------
________________
૭૩૮
શારદા સિદ્ધિ શ્રદ્ધાપૂર્વક ધર્મ કરે છે, અને અનેક પ્રકારે ધર્મારાધના કરીને પિતાનું જીવન ઉજજવળ બનાવે છે. એવા એક દઢવમી અને ભક્તિવંત શેઠનું દૃષ્ટાંત યાદ આવે છે.
એક વખત એક મોટા શહેરમાં કઈ મહાન જૈન આચાર્ય ઘણું શિખ્યપરિવાર સહિત પધાર્યા. ભાવિક ભવ્ય આચાર્ય ભગવંતની વાણી સુણવા આવવા લાગ્યા. મહારાજની વાણીમાં જાદુ હતું. જે કઈ એક વખત સાંભળવા આવે એને બીજે દિવસે આવવાનું મન થાય જ. બે દિવસમાં તે ચરે ને ચૌટે મહારાજની અમૃતવાણીની પ્રશંસા થવા લાગી. હજારો માણસેની મેદની ભરાય છે. ભવ્ય જીવે વાણી સાંભળીને પિતાનું જીવન ધન્ય બનાવે છે. આ નગરમાં શામળદાસ નામે એક શ્રીમંત શેઠ વસતા હતા. એ દઢવમી હતા. આજે પ્રિયધમી ઘણું છે પણ દઢધમી શ્રાવકને તૂટો છે. જિનશાસન માટે જાત હામી દેનાર આમાંથી કેટલા ? આ શેઠ સંસારના હજારો કામ પડતા મૂકીને વ્યાખ્યાન સાંભળવા માટે સમયસર હાજર થઈ જતાં અને મહારાજના મુખમાંથી નીકળતી વીતરાગ વાણીની શીતળ સરવાણીના પ્રવાહમાં ગળાબૂડ ખૂંચી જતા. સમય ક્યાં સુધી સરકી જાય છે એને ખ્યાલ પણ રહેતું નથી.
મહારાજ દરરોજ જુદા જુદા વિષય ઉપર વ્યાખ્યાન ફરમાવતા હતા. વ્યાખ્યાનમાં ભગવાનના વચનાનુસાર કહેતા હતા કે અહો ભવ્ય જી ! આપણું શરીર વિનશ્વર છે. તમે એને ગમે તેટલું સાચવશો પણ એ તે એક દિવસ માટીમાં મળી જનારુ અને જે ખાખમાં ખપી જનારું છે. આવું આ ખતરનાક શરીર જે એના મૂલ્ય રૂપે ઓળખાઈ જાય તે કામ થઈ જાય, પછી એના દ્વારા આત્મા અશરીર બનવાનું ભગીરથ પુરૂષાર્થ ખેડી અજર અમર, ને અશરીરી બની જીવનનું ચરમ ને પરમ ધ્યેય પ્રાપ્ત કરી કૃતાર્થ બની શકે, માટે આ કાયાથી કામ કાઢી લે, જીવનમાં નમ્રતા અને સરળતા લા. નિંદા કથલી છેડો “નમ્રતા એક એવો ગુણ છે કે જે જીવનમાં પ્રાયઃ બધા સદગુણને ખેંચી લાવે છે અને અહં એવી ચીજ છે કે જે જીવનમાં પ્રાયઃ બધા ગુણેને ખેંચી લાવે છે.” માટે કેઈને દોષ જેવાના છોડીને ગુણ ગ્રહણ કરવા હોય તે ગુણાનુરાગી બને. આચાર્યશ્રી એવી સુંદર શૈલીમાં ઉપદેશ આપતા કે સાંભળનારના મગજમાં વાત ઉતરી જતી.
એક વખત મહારાજે વ્યાખ્યાનમાં ફરમાવ્યું કે તમને જે તમારા પુણ્યથી લક્ષ્મી મળી હોય તે તમે લક્ષમીના દાસ ન બનશો પણ લક્ષ્મીના પતિ બને. લક્ષ્મીના દાસ કેવળ લક્ષ્મીનું રક્ષણ કરી જાણે છે જ્યારે લક્ષમીપતિ લક્ષ્મીને ધર્મના માર્ગો સદુપયોગ કરી સદ્ગતિને ભાગી બની શકે છે, માટે તમને જે લક્ષમી મળી છે તેને સદુપયોગ કરો. ધર્મારાધના કરો, કરો અને જો તમે ન કરી શકતા હો તે જે કંઈ કરે છે તેને કરવામાં ઉત્તેજન આપે. ગુરૂદેવની વાણી સાંભળીને કંઈક એ પ્રત્યાખ્યાન કર્યા. કઈ તપમાં જોડાયા, કોઈએ દાન કરવામાં લક્ષ્મીને સદુપયોગ કર્યો. જેનાથી જે બની શકે તે જીવનમાં અપનાવ્યું.
Page #790
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૭૩૯ શામળદાસ શેઠની ભવ્ય ઉદારતા” – શામળદાસ શેઠ પાસે કરોડની સંપત્તિ હતી. તેઓ ધનને દાનમાં વાપર્યા કરતા હતા. એમણે આજ સુધીમાં ઘણાં સુકૃત્ય કર્યા હતા. ધર્મારાધના પણ ખૂબ કરતા હતા. દાનને પ્રવાહ પણ ચાલુ હતે. આ શહેરમાં જેનેની વસ્તી ઘણી હતી પણ ધર્મસ્થાનક ઘણું જુનું ને નાનું હતું એટલે જ્યારે કેઈ વિદ્વાન સાધુ સાધ્વીજી પધારતા ત્યારે ખૂબ માનવમેદની ભરતી હતી ને બેસવાની ખૂબ સંકડાશ પડતી હતી, તેથી શેઠના મનમાં થયું કે હું આ ધર્મસ્થાનક પાયામાંથી નવું બંધાવીને મારી લક્ષમીને સદ્વ્યય કરું. હજારો જ ધર્મસ્થાનકમાં આવીને ધર્મારાધના કરશે એને મને મહાન લાભ મળશે. એમ વિચારી શેઠે સંઘ સમક્ષ વાત રજુ કરી. સૌના દિલમાં ખૂબ આનંદ થયો. શુભ દિવસે એ કાર્યને પ્રારંભ કર્યો. ધર્મસ્થાનક નાનું અને જુનું હતું એટલે શેઠે આજુબાજુના ખાલી અને જુના મકાને હતા તેમના માલિકને ધન આપી વેચાતા લઈ લીધા. એ મકાનો તથા જુના ધર્મસ્થાનકને તેડીને પાયામાંથી નવું બનાવવાનો પ્રારંભ કર્યો. શેઠ પૈસા ખરચવામાં પાછી પાની કરે તેવા ન હતા. પાણીની જેમ પૈસા ખર્ચવા માંડયા. નગરજને શેઠની ઉદારતાના બે મોઢે પ્રશંસા કરતા કે શું શેઠની ભાવના છે! ધન્ય છે એમની ઉદારતાને ! એમને ધન મળ્યું છે તે સાર્થક છે. શેઠ પણ ઉત્સાહથી કાર્ય કરતા હતા. આ શામળદાસ શેઠને શીલવતી નામે પત્ની હતી. એ પણ ધર્મની અનુરાગી હતી. પતિની આવી ઉદાર ભાવના જોઈને તે હર્ષ અનુભવતી હતી.
મનની મનમાં રહી ગઈ” :- બંધુઓ ! ઘણી વખત એવું બને છે ને કે માણસના આદરેલા કાર્યો અધૂરા રહી જાય છે. ધાર્યું કામ પાર પાડતાં અનેક મુશ્કેલીઓ આવીને ઉભી રહે છે. અહીં પણ એવું જ બન્યું. અચાનક શેઠના વહેપારમાં મોટી ખોટ આવી. પાસે હતું તે નાણું ખર્ચાઈ રહ્યું હતું ને નવી આવક બંધ થઈ ગઈ ધીમે ધીમે એવી પરિસ્થિતિ આવીને ઉભી રહી કે શેઠને બે ટંક રોટીના સાંસા પડી ગયા. ધમષ્ઠ અને પવિત્ર શેઠ શેઠાણીએ જીવનમાં સમજણ આવ્યા પછી કદી કઈ જીવને દુભાવ્યા નથી, પણ એમના કેઈ પૂર્વભવના પાપકર્મને ઉદય થયો. શેઠ શેઠાણીના માથે વીજળી તૂટી પડી. પૈસા ખૂટયા એટલે ધર્મસ્થાનકનું કામ બંધ થઈ ગયું. શેઠશેઠાણીને પોતાને માથે દુઃખ આવ્યું તેની ચિંતા કે દુઃખ ન હતું, પણ જે ઉત્સાહ અને ઉમંગભેર ધર્મ સ્થાનક બનાવવું હતું તે અધૂરું રહ્યું તેનું ખૂબ દુઃખ હતું. ધર્મસ્થાનકની સામે દેખે ને આંખમાંથી બેર બેર જેટલા આંસુ ટપકી પડે છે.
- અહો ભગવાન ! મારા કયા ભવના પાપકર્મો ઉદયમાં આવ્યો કે એક શુભ કાર્ય પૂરું ન કરી શક્ય! ધમીજને ધર્મારાધના કયાં જઈને કરશે ? જ્યાં સુધી શેઠની પાસે લકમી હતી ત્યાં સુધી તેમની આજુબાજુ સેંકડે માણસો વીંટળાઈને રહેતા. આજે શેઠને આશ્વાસનના બે શબ્દો કહેનાર કેઈ ન હતું. સગાસબંધી દૂર ભાગી ગયા. ગઈ
Page #791
--------------------------------------------------------------------------
________________
७४०
શારદા સિદ્ધિ કાલ સુધી જે શેઠ ઉપર પ્રશંસાના પુષ્પ વેરતા હતા તે બધા આજે શેઠની કંગાળતા ઉપર કડવા વેણના પથ્થરો ફેંકી કાળજાને વધી રહ્યા હતા. શેઠ શેઠાણી મૌનપણે બધું સાંભળી લેતા. કહેવાય નહિ, સહેવાય નહિ અને રહેવાય નહિ એવી એમની સ્થિતિ હતી પણ શું થાય? અત્યારે એમના હાથની વાત ન હતી.
એક વખત શેઠાણીએ શેઠને કહ્યું. નાથ ! આમ ચિંતા કરવાથી કંઈ વળવાનું નથી, છતાં પુરૂષાર્થ કરવો જોઈએ. જેથી આપણા પ્રારબ્ધ આડેથી પાંદડું ખસી જાય. શેઠે કહ્યું શીલવતી ! તારી વાત સાચી છે પણ પુરૂષાર્થ શેના સહારે કરું? આજ સુધી તે વહેપાર ખૂબ કર્યો છે. હવે તે મજુરી મળી શકે તેમ નથી ને હું કરી શકું તેમ પણ નથી, અને વહેપાર માટે તે નાણાંની જરૂર પડે, ત્યારે શેઠાણીએ શેઠને કહ્યું કે નાથ! આપ મારા પિયર જાઓ. મારા પિતાજી ખૂબ સુખી છે, હું મારા માતા પિતાની એકની એક લાડીલી દીકરી છું. મેં આજ સુધી કંઈ લીધું નથી, માટે મને ખાત્રી છે કે આપણી આવી દુઃખી સ્થિતિમાં જરૂર સહાય કરશે. શીલવતી ! આ જગતમાં સઘળે સ્વાર્થની સગાઈ છે. સુખમાં વગર માંગે દેનાર ઘણું હોય છે પણ દુઃખમાં તે દિલથી દિલાસો દેનાર પણ બહુ ઓછા હોય છે, માટે દુઃખના વખતે હું નહિ જાઉં પણ શીલવતીએ ખૂબ આગ્રહ કર્યો એટલે જવા તૈયાર થયા. શીલવતીએ જેમ તેમ કરી મરચું-મીઠું, તેલ નાંખી સાત આઠ ઢેબરા બનાવી એક ડબ્બામાં ભરી આપ્યા. તે લઈને શેઠ ઘેરથી નીકળ્યા ત્યારે એમણે અઠ્ઠમના પચ્ચખાણ કર્યા. ત્રણ દિવસ તે ખાવું ન હતું એટલે બપોરે કયાંક થેડી વાર વિસામો લેતા, સાંજે પ્રતિક્રમણ કરતા, રાત્રે ઝાડ નીચે સૂઈ જતાં ને સવારે પ્રતિક્રમણ કરીને ચાલતા, આ રીતે ચાલતાં ચોથા દિવસે સવારમાં નવકારશી પચ્ચખાણ પૂરા થયા ને એક તળાવ આવ્યું એટલે શેઠે વિચાર કર્યો કે આ સસરાનું ગામ આવી ગયું, પછી ભાતાની જરૂર નહિ રહે. હું આજે અહીં બેસીને પારણું કરી લઉં. એમ વિચાર કરી શેઠે હાથ પગ ધંઈ તળાવની પાળે બેસી નવકારશી પચ્ચખાણ પાન્યા.
જંગલમાં સંતને દાન દેવાને મળેલ અપૂર્વ લાભ” :- ડબ્બામાંથી ઢેબરા ને મરચું કાઢીને ભાવના ભાવે છે કે કેઈ મુનિરાજને લાભ મળી જાય તો કેવું સારું ! ખરેખર માણસની શુદ્ધ ભાવના હોય તે ફળ્યા વિના રહેતી નથી. આવી ભાવના ભાવીને શેઠ ચારે તરફ નજર કરે છે તે દૂરથી જેનના સાધુને આવતા જોયા, એટલે શેઠને હર્ષને પાર ન રહ્યો. આંખમાં હર્ષના આંસુ આવી ગયા. ધન્ય ઘડી ને ધન્ય ભાગ્ય! મારે તે જંગલમાં મંગલ થયું. સાત આઠ પગલા સામે જઈને કહ્યું પધારે ગુરૂદેવ ! મને પાવન કરે. આજે મારે અઠ્ઠમ તપનું પારણું છે. મારા માટે ભાતું લાવ્યો છું. તે વહેરીને મને પાવન કરે. મુનિરાજે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જોઈને પાત્ર ધર્યું. શેઠે બધા ઢેબરા ઉપાડ્યા, પણે મહારાજે કહ્યું ભાઈ! એક જ વહેરાવે. પણ
Page #792
--------------------------------------------------------------------------
________________
ولاق
શારદા સિદ્ધિ શેઠે તે ઉત્કૃષ્ટ ભાવે બધા ઢેબરા વહેરાવી દીધા. પિતે શું ખાશે તેની ચિંતા ન કરી. સંતને વહોરાવી વંદન કરીને પૂછયું ભગવંત! આપ કયાં પધારી રહ્યા છે? એટલે સંતે કહ્યું. ભાઈ! આજે મારે માસખમણનું પારણું છે, તેથી નજીકના શહેરમાં પારણા માટે નિર્દોષ આહારની ગવેષણ કરવા જતો હતો. આ સાંભળી શેઠને ખૂબ આનંદ થયો. અહે, મને લાભ તે મળે, તે પણ મા ખમણના ઉપવાસી તપસ્વીને! આવા દુઃખમાં પણ મારા પુણ્યને સિતારે ઝગમગે છે. મુનિ ત વહોરીને ગયા પણ શેઠના હૈયામાં હર્ષ સમાતું નથી. સાડા ત્રણ કોડ રોમરાય પુલકિત બની ગયા ને જાણે પારણું કર્યું હોય તેવી મુખ ઉપર તેજસ્વીતા આવી ગઈ.
દાનના પુણ્યનો માંગેલો ભાગ - શેઠ ચાલતાં ચાલતાં નગરમાં ગયા. નગરની વચ્ચે શેઠની મોટી પેઢી છે. સસરાએ ને સાળાએ શેઠને આવતા જોયા, એટલે શેઠને વીંટળાઈ વળ્યા. શેઠની આવી પરિસ્થિતિ થઈ ગઈ છે તેની ખબર ન હતી તેથી ખૂબ પ્રેમથી સ્વાગત કર્યું ને ઘેર લઈ ગયા. ત્યાં સાસુએ સ્વાગત કર્યું. ખૂબ પ્રેમથી જમાડયા ને પોતાની દીકરીને ખબર અંતર પૂછ્યા. બે ત્રણ દિવસ તે શેઠને ખમ્મા ખમ્મા કર્યા. આગ્રહ કરીને રોક્યા, પછી આમ એકલા અચાનક આવવાનું કારણ પૂછ્યું એટલે શેઠે બધી હકીકત જણાવી દીધી. સાસુએ કહ્યું કાલે વાત. શેઠ સમજી ગયા કે કાલે ના જ પાડવાના છે પણ શું કરે છે એ તો જેઉં. રાત્રે સાસુને દૈવિક અવાજ આવ્યો કે તમારા જમાઈએ તમારા ગામના તળાવની પાળે મા ખમણના એક તપસ્વી મુનિને ઢેબરા વહોરાવીને જબરદસ્ત પુણ્ય બાંધ્યું છે, તેથી એને પુણ્યને સિતારો ચમકી રહ્યો છે માટે તમે મુનિને દાન આપીને બાંધેલા પુણ્યને ચોથા ભાગ માંગીને એ જેટલું ધન માંગે તેટલું આપજે. સવારે સાસુએ પોતાના પતિને તથા પુત્રોને વાત કરી, એટલે સાળા, સસરા અને સાસુજીએ ભેગા થઈને શેઠને કહ્યું–જમાઈરાજ! અમે તમે માંગે તેટલું ધન આપવા તૈયાર છીએ પણ આપણે સાટા પાટા કરીએ. તમારું અમને આપે ને અમારું તમને આપીએ. શેઠે કહ્યું મારી પાસે તો કંઈ છે જ નહિ. શેના સાટાપાટા કરવાના છે? ત્યારે કહે છે કે તમે તળાવની પાળે સાધુને વહેરાવીને બંધેલાં પુણ્યને ચે ભાગ અમને આપે. બદલામાં તમે જે માંગશે તે અમે આપવા તૈયાર છીએ, એટલે શેઠના મનમાં વિચાર આવ્યો કે શું પુણ્ય કંઈ વેચવાનું હોય? સંપત્તિ મળે કે ના મળે એની ચિંતા નથી. એ પુણ્યના બદલામાં મારે કંઈ જોઈતું નથી.
“શેઠની દઢતા”:- શેઠે વિચાર કરીને કહ્યું પુણ્ય કંઈ ખરીદવાની ચીજ નથી. એને કંઈ સાટા પાટા ન થાય. મારે પુણ્ય આપીને પૈસા લેવા નથી, એટલે તરત સાસુ, સસરા અને સાળાઓએ મેં બગાડીને કહ્યું–તે એક રાતી પાઈ પણ નહિ મળે. શામળશા શેઠે કહ્યું-ભલે, તે હું જાઉં છું. એમ કહીને રવાના થયા પણ. કેઈએ
Page #793
--------------------------------------------------------------------------
________________
૭૪૨
શારદા સિલિ શેઠને આવજો એટલું પણ ન કહ્યું. શેઠ ત્યાંથી નીકળ્યા ત્યારે પાછો અઠ્ઠમ કર્યો. નવકાર મંત્રનું સ્મરણ કરતાં ચાલ્યા જાય છે. મનમાં ખેદ કે મૂંઝવણ નથી. ચાલતાં ચાલતા ત્રણ દિવસ પસાર થઈ ગયા. પિતાનું નગર ડું દૂર હતું. શેઠ વિચાર કરવા લાગ્યા કે હું ખાલી જઈશ તે શીલવતી નિરાશ થઈ જશે. હવે મારે શું કરવું? ત્યાં જ એમની નજર નદીના ગેળમટોળ પથરા ઉપર પડી. શેઠના મનમાં થયું કે આ નદીમાં પથ્થરો ચમકી રહ્યા છે. તેને પોટલી બાંધીને લઈ જાઉં તે શીલવંતીને થશે કે કંઈક લઈને આવ્યા છે. એમ સમજી શેઠે નદીને ચમકતા પથરાનું પિોટલું બાંધી માથે મૂકી સીધા ઘેર આવ્યા. શીલવતી પિતાના પતિની રાહ જોઈ રહી હતી. પતિને મોટું પિટલું લઈને આવતાં જોઈને તે હરખાઈ ગઈ ને દોડતી સામે જઈને પિટલું લઈ લીધું. એના મનમાં તે એમ છે કે મારા પિયરથી ઘણું લાવ્યા છે પણ શેઠ તે મનમાં સમજે છે કે શું લાવ્યો છું? એટલે એક રૂમમાં જઈને સૂઈ ગયા.
- “ શીલવતીની અધીરાઈ”:- શીલવતીના મનમાં અધીરાઈ આવી ગઈ કે મારા પિયરથી શું લાવ્યા છે? હું જલદી જોઈ લઉં. અમારી બહેનને આ સ્વભાવ હોય છે એટલે એણે એરડામાં જઈને પિોટલું છોડયું તે લાખની કિંમતના અંધારે અજવાળા પાથરે એવા એકેક રને હતા. આ જોઈને શેઠાણી ખુશ ખુશ થઈ ગયા ને મનમાં ધીમેથી બોલી ઉઠ્યા કે અહો ! હું મારા માતા-પિતા અને ભાઈઓને કેટલી વહાલી છે કે દુઃખી અવસ્થામાં દીકરીને આપતાં પાછું વાળીને જોયું નથી. સવારે શેઠને પારણું છે એટલે શેઠાણી તરત ઉપડ્યા ને ઝવેરીને ત્યાં એક રત્ન વેચીને સવા લાખ રૂપિયા લઈ આવ્યા ને પારણાની કુલ તૈયારી કરી. આ જોઈને છોકરાઓ હરખાઈ ગયા ને કહ્યું–પિતાજી ! ચાલે..ચાલે જલદી જમવા.
શેઠ તે પિતાના નિત્ય નિયમથી પરવારીને બહાર આવ્યા એટલે શીલવતીએ કહ્યું નાથ ! નવકારસી આવી ગઈ છે. હવે પારણું કરો. બધી તૈયારી જોઈને કહ્યું અને શેઠાણી ! તમે આ શું કર્યું? દેવું કરીને મારા પારણા માટે આટલી ચીજો બનાવવાનું શું પ્રયોજન? પારણું તે પાણીથી પણ થઈ જાય, ત્યારે શીલવતીએ હર્ષભેર કહ્યું અરે...આપ આ શું બોલ્યા ? મારા માતા પિતાએ તમને આપવામાં કયાં કમીના રાખી છે કે હું ખર્ચવામાં પાછી પડું? શેઠે કહ્યું-તારા મા-બાપે મને શું આપ્યું છે? શીલવતીએ કહ્યું. શું કેમ વળી ? આટલા બધા કિંમતી રત્ન તો આપ્યા છે ! એમ કહીને શેઠાણીએ શેઠની સામે રત્નને ઢગલો કર્યો. ત્યાં તે અંધારે ઝાકઝમાળ અજવાળા થઈ ગયા. શેઠ બધી વાત સમજી ગયા.
શેઠ શેઠાણીને અથથી ઈતિ સુધીની બધી વાત કરી, અને કહ્યું કે તારા માતા પિતાનું આમાં કંઈ જ નથી. હું તે પથરા બાંધી લાવ્યું હતું પણ મા ખમણના તપસ્વી મુનિને આપેલા દાનના પ્રભાવે પથરા દિવ્ય રને બની ગયા. શેઠાણીને આનંદને
Page #794
--------------------------------------------------------------------------
________________
શારદા સિલિ
પાર ન રહ્યો. સાથે સંસારનું સ્વરૂપ પણ સમજાઈ ગયું. હવે શેઠને પૈસાની કમીના ન હતી. તેમણે રને વેચીને ધર્મસ્થાનકનું કામ પહેલા શરૂ કરી દીધું. પછી વહેપાર ધંધા શરૂ કર્યા અને નિયમ કર્યો કે જ્યાં સુધી ધર્મસ્થાનકનું કાર્ય પૂરું ન થાય ત્યાં સુધી અલૂણ આયંબીલ કરવા ને બ્રહ્મચર્યનું પાલન કરવું. શેઠ-શેઠાણીએ આવી પ્રતિજ્ઞા કરી. હવે શેઠને પુણ્યદય થયો એટલે ધંધામાં જે પૈસા બોટવાઈ ગયા હતા તે બધા પાછા આવ્યા. સગાં નેહીઓ, મિત્ર, કુટુંબીઓ પણ પહેલાની જેમ શેઠના પડયા બોલ ઝીલવા લાગ્યા. પણ હવે તે શેઠને ભાન થઈ ગયું કે સંસાર કે અસાર ને સ્વાર્થમય છે! ઘેડા સમયમાં સુંદર ધર્મસ્થાનક તૈયાર થઈ ગયું. શેઠ શેઠાણની ભાવના પૂર્ણ થઈ. એમના આનંદનો પાર ન રહ્યો. ધર્મારાધના ખૂબ થવા લાગી. ટૂંકમાં જે લક્ષમીના દાસ બને છે તે જીવનમાં વિનાશને નેતરે છે, અને જે લક્ષ્મીને સદુપયોગ કરે છે તે જીવનને ધન્ય બનાવી શકે છે.
આજે ઓળીને છેલ્લો દિવસ છે. આજે તપની આરાધના કરવાની છે. તપથી પુરાણ કર્મોને ક્ષય થાય છે, માટે તપની આરાધના કરવી અત્યંત જરૂરી છે. તપથી દ્રવ્યરોગ અને ભાવરોગ મટે છે.
આજે અમારા તારણહાર ૫, ગુરૂણીદેવ પાર્વતીબાઈ મહાસતીજીની પુણ્યતિથિ છે. એટલે એમનું જીવન ટૂંકમાં કહીશ. (પૂ. મહાસતીજીએ પિતાના તારણહાર, ગુરૂદેવ પૂ. પાર્વતીબાઈ મહાસતીજીના તપ-ત્યાગની તિથી ઝગમગતા અને સહનશીલતાની સૌરભથી મઘમઘતા જીવનમાં રહેલા ક્ષમા-સરળતા વિગેરે અનેક ગુણેનું ખૂબ સુંદર વર્ણન કરી, જગતમાં જન્મીને કેવી રીતે જીવવું ને જીવનને કેવી રીતે સાર્થક કરવું એનું સુંદર રીતે વર્ણન કરી પૂ. ગુરૂદેવ પાર્વતીબાઈ મહાસતીજીને અશ્રુભરી આંખે અંજલી આપી હતી.)
* ચરિત્ર – ભીમસેને ભવ્ય ધર્મસ્થાનક બંધાવ્યું પણ કોઈ પણ કારણે મેઈન દરવાજાની કમાન વારંવાર તૂટી જાય છે આથી જ્યોતિષીઓને બોલાવીને પૂછયું કે શા કારણથી આવું બને છે? તિષીઓએ ગ્રહ, નક્ષત્રો, સૂર્ય, ચંદ્ર, અંશ, અક્ષાંસ વિગેરેનું ગણિત ગમ્યું. એ પણ બધું બરાબર નીકળ્યું, તે પછી જ કમાન તૂટીને પડી જવાનું કારણ શું? શું કોઈ દુષ્ટ દેવને આ ઉપદ્રવ હશે? એ બાબતમાં, ભીમસેન તથા વિજયને ખૂબ વિચારણા કરી પણ કંઈ સમાધાન ન થયું ત્યારે વિજયસેન તથા ભીમસેન રાજાએ આખા નગરમાં જાહેરાત કરાવી. હે નગરજને! સાંભળો. જે કઈ સ્ત્રી કે પુરૂષ આ દરવાજાની કમાન તૂટી જાય છે તેનું કારણ શોધી આપશે તેને રાજ્ય તરફથી મેં માંગ્યું ઈનામ આપવામાં આવશે. ઘણાં દિવસે પસાર થઈ ગયા પણ કેઈ કારણ શોધી શક્યું નહિ.
એક દિવસ સવારના પ્રહરમાં પટાવાળાએ ભીમસેન રાજાને સમાચાર આપ્યા કે
Page #795
--------------------------------------------------------------------------
________________
હજ
શારદા સિદ્ધિ વિદેશને કઈ મહા નૈમિત્તિક આપને મળવા માંગે છે. ભીમસેને એને પિતાની પાસે બેલા ને ક્ષેમકુશળ પૂછ્યા, પછી ભીમસેને કમાન વિષે પૃચ્છા કરી ત્યારે વિદેશી બોતિષીએ કહ્યું કે આ ધર્મસ્થાનકમાં કઈ શીલવતી સ્ત્રી એના પુત્ર સાથે પ્રવેશ કરે તે દિવસથી કમાન સ્થિર થઈ જશે પછી એ તૂટશે નહિ. આ સાંભળીને ભીમસેન રોજ ખુશ થયા અને આવેલા વિદેશી તિષીને ખૂબ ઈનામ આપ્યું ને તેને પિતાને ત્યાં રોક, રાજાએ એ જ દિવસે આખા નગરમાં ઉલ્લેષણ કરાવી કે જે પુત્રવાળી અને શીલવતી સ્ત્રી હોય તે આ ધર્મસ્થાનકમાં પ્રવેશ કરે. આ ઉદ્દઘષણ સાંભળીને નગરની સ્ત્રીઓ ભય પામવા લાગી, કારણ કે વિશુદ્ધ શીલ એટલે મન વચન અને કાયાથી પર પુરૂષને સંપૂર્ણ ત્યાગ. મનથી પણ દેષ લાગ્યો ન હોય. ન કરે નારાયણ અને પ્રવેશ કરવા છતાં કમાન તૂટે તે શું? આવું વિચારી નગરની કેઈપણ પુત્રવતી સ્ત્રી ધર્મસ્થાનકમાં પ્રવેશ કરવા તૈયાર ન થઈ, આથી ભીમસેન ઉદાસ થઈ ગયે. "" “ભીમસેનની ચિંતા દૂર કરતી સુશીલા:-” ભીમસેનને ઉદાસ જોઈને સુશીલાએ પૂછયું સ્વામીનાથ! આપ આટલા બધા ઉદાસ કેમ છે? આપને તપમાં કોઈ અશાતા તે નથી ને? ના, દેવી! તપના પ્રભાવે તે મારા તમામ પરિતાપ ઉપશમી ગયા છે, પણ દરવાજાની કમાન તૂટી જાય છે તેને માટે ચિંતા થાય છે. જયોતિષીએ આ પ્રમાણે કહેવાથી મેં આ નગરમાં ઉદ્ઘેષણ કરાવી છે પણ કોઈ સ્ત્રી પ્રવેશ કરવા આવતી નથી. તે શું આ નગરમાં કોઈ વિશુદ્ધ શીલવતી નારી જ નહિ હોય? ભીમસેને પિતાની ચિંતા વ્યક્ત કરી ત્યારે સુશીલાએ કહ્યું–નાથ ! એવું તો ન જ બને, પણ એવા ઝેરના પારખા કણ કરે ? સુશીલા આખરે તે એક સ્ત્રી જ હતી ને? એટલે એ સ્ત્રીની શરમ અને સ્ત્રીના ભયને એ બરાબર સમજતી હતી. એણે કહ્યું કે કંઈ વાંધો નહિ. કાલે દેવસેન અને કેતુસેનને લઈને હું ધર્મસ્થાનકમાં પ્રવેશ કરીશ. ભલે, જાતના લોકો જાણી જાય કે ઉજજૈની નરેશની રાણી સતી છે કે અસતી ? ભીમસેને કહ્યું દેવી! તમે એવું ન બોલે. તમે તે સતી જ છો. તમારા સતીત્વ ઉપર મને પૂરેપૂરી શ્રદ્ધા છે. | | સુશીલાએ કહ્યું આપને મારી સતીત્વ ઉપર એટલી બધી શ્રદ્ધા છે. એ તે મારા અહોભાગ્ય છે, પણ હવે મારે એ શ્રદ્ધાને કસેટીયે ચઢાવવી રહી. બીજે દિવસે નગરમાં વાત પ્રસરી ગઈ કે સુશીલાદેવી એમને બે પુત્રોને લઈને ધર્મસ્થાનકમાં પ્રવેશ કરશે, તેથી ધર્મસ્થાનકમાં જવાના માર્ગે માનવ મહેરામણ ઉમટયે, સ્ત્રીઓ તે ચોખા અને પુના થાળ લઈને સતીને વધાવવા ઉભી રહી. સમય થતાં સુશીલાદેવી પિતાના બે પુત્રોને લઈ રથમાં બેસીને નીકળ્યા, ત્યારે પ્રભુને પ્રાર્થના કરી કે હે શાસનદેવ! મેં આજ સુધી મન વચન અને કાયાથી કઈ પણ પુરૂષને સેવ્યું નથી. આ અંગે જે , કે ઈ મારી ભૂલ થઈ હોય તે મને શીક્ષા કરજે, અને જે હું અણીશુદ્ધ શીલવતી હોઉ તે કમાન સ્થિર કરો. આ પ્રમાણે શુદ્ધ હૃદયથી પ્રાર્થના કરીને સુશીલાદેવીએ
Page #796
--------------------------------------------------------------------------
________________
૭૪૫
શારદા સિદ્ધિ ધર્મસ્થાનકના મુખ્ય દરવાજે પ્રવેશ કર્યો, એવી જ તૂટેલી કમાન સંધાઈ ગઈ નગરજનોએ મહાન સતી સુશીલાદેવીને જયકાર બોલાવ્યા. સતીના પુનિત પગલાથી ધર્મસ્થાનકનું ભવ્ય ઉદ્ઘાટન થઈ ગયું.
રાજાએ એ નિમિત્ત અઠ્ઠમ તપની આરાધના કરવી ઘણાં લોકેએ અઠ્ઠમ તપ કર્યા એમને રાજાએ કિંમતી પ્રભાવના વહેંચી. આ સમયે ભીમસેન રાજાએ પણ જે વર્ધમાન તપને પાયો નાંખ્યો હતો તેનું પારણું હતું. પારણું કરતા પહેલા ઘણાં સંત સતીજીને ભાવપૂર્વક ગૌચરી વહોરાવીને પારણું કર્યું. દાન અને તપના પ્રભાવે ભીમસેનના સમસ્ત દુઃખોને અંત આવી ગયો ને સર્વત્ર આનંદ આનંદ વર્તાઈ ગયો. તપ કરવાથી તેમને આત્મા વિશુદ્ધ બની ગયા. મુખ ઉપર પણ તપના તેજ ઝગારા મારતા હતા, પછી વિજયસેન, સુલોચના અને સુશીલાએ ભીમસેનને શરીરની કાળજી રાખવા ખૂબ વિનંતી કરી. આ સમયે ભીમસેને પણ એમની વિનંતીને સ્વીકાર કર્યો અને શરીરનું સંપૂર્ણ સ્વાથ્ય મેળવવા ગ્ય ઔષધી લીધી એટલે થોડા સમયમાં ભીમસેનનું સ્વરચ્યું હતું તેવું થઈ ગયું. સુશીલા અને દેવસેન-કેતુસેનને પણ વિજયસેન ! રાજાએ ખૂબ ઉંચી જાતની ઔષધીઓ આપી, તેથી શરીર ઉપર રાજતેજ દેખાતું હતું અને મુખમુદ્રા પ્રતાપી અને પ્રભાવી લાગતી હતી. બધા આનંદથી ધર્મારાધના કરતા વિજયસેનના રાજયમાં રહે છે. હવે અહીં શું બનશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં ૭૭ આ વદ ૧ ને શનિવાર
તા. ૬-૧૦-૭૯ અનંત જ્ઞાની કહે છે હે ભવ્ય છે ! આ સંસાર આધિ, વ્યાધિ અને ઉપાધિ આદિ અનેક દુઃખોથી ભરેલું છે. સંસારના સ્વરૂપનું જે જીવને સમ્ય રીતે ભાન થાય તે સંસારથી મન વિરક્ત બને છે. સંસારથી વિરક્ત બનેલું મન વીતરાગનું અને વીતરાગ ધર્મનું રાગી બને છે. એક ગતિમાંથી બીજી ગતિમાં, એક યોનિમાંથી બીજી યોનિમાં, એક જાતિમાંથી બીજી જાતિમાં, એક કુળમાંથી બીજા કુળમાં, એક પદાર્થ પરથી બીજા પદાર્થમાં, એક ઈચ્છામાંથી બીજી ઈચ્છામાં નિરંતર સરકયા કરવું એનું નામ સંસાર. સંસારમાં બધું અસ્થિર અને અવ્યવસ્થિત હોય છે. જ્ઞાની કહે છે સંસાર એટલે જ્યાં સાચા સુખની છાયા પણ જોવા મળતી નથી. સંસાર એટલે સાક્ષાત્ સળગતો દાવાનળ. જેમાં જ નિરંતર દુઃખરૂપ અગ્નિમાં સળગી રહેલા દેખાય છે. સંસાર એટલે દુઃખરૂપી દૈત્યોનું નિવાસસ્થાન. સંસારમાં જ્યાં નજર નાંખીએ ત્યાં દુઃખરૂપી દૈત્યો દોડતા દષ્ટિ ગોચર થાય છે. સંસાર એટલે સાક્ષાત્ સ્મશાનભૂમિ છે કે જ્યાં નિરંતર દુઃખ, દઈ અને દોષરૂપી ભૂતડા ભટકયા કરે છે. સંસાર એ
Page #797
--------------------------------------------------------------------------
________________
७४६
શારદા સિદ્ધિ
મોહરાજાની રાજધાની છે, કારણ કે જ્યાં જુઓ ત્યાં મોહનું સામ્રાજ્ય અને મોહનું નાટક જોવા મળે છે. સંસારની રંગભૂમિ પર જુદા જુદા શરીરરૂપી વેશ ધારણ કરીને છે જુદા જુદા નાટક ભજવી રહ્યા છે. સંસાર એટલે જાણે એક સમરાંગણ ભૂમિ કે
જ્યાં સંસારી જી પરસ્પર એકબીજા સાથે લડતા હોય છે. આ પ્રમાણે વારંવાર સંસારના સ્વરૂપનું ચિંતન કરવાથી જીવને સંસારની અસારતા સમજાય છે, તેથી જીવ સંસારથી વિરક્ત બની ભવસાગર તરી જાય છે.
જેણે સંસારનું આવું સ્વરૂપ સમજીને સંસાર છોડે છે અને સંયમના સુખને આનંદ માણી રહ્યા છે એવા ચિત્તમુનિ સંસાર સુખના કીચડમાં ખેંચી ગયેલા બ્રહ્મદત્ત ચક્રવતિ આ બંનેને સંવાદ ચાલે છે. તેમાં બ્રહ્મદત્ત ચક્રવતિએ ચિત્તમુનિ આગળ પિતાના સુખની રજુઆત કરી કે મારા ઘેર આવા ભૌતિક સુખો છે. એની મોજ માણવા તમે મારે ઘેર પધારો. મોહમાં ઘેરાયેલે જીવ મોહ તરફ આકર્ષે છે જ્યારે ચિત્તમુનિ એમના ત્યાગ માર્ગની રજુઆત કરે છે કે ત્યાગ માગ સત્યભૂત અને પ્રમાણભૂત છે. જે જીવને મેક્ષમાં જવાની લગની લાગી હશે એ જીવને આ ત્યાગ માર્ગને આશ્રય લેવો પડશે. ત્યાગ વિના ત્રણ કાળમાં ભવસાગર તરી શકાશે નહિ. ચિત્તમુનિ કહે છે તે બ્રહ્મદત્ત ! તું સંસાર સુખમાં મોહાંધ બનીને મને પણ સંસારમાં આવવાનું આમંત્રણ આપી રહ્યો છે પણ વિચાર કર કે જે તીર્થકર થવાના છે, નિયમા મોક્ષે જવાના છે એમણે પણ સંસાર ત્યાગીને સંયમ અપનાવ્યો છે. તીર્થકર, ચક્રવતિ અને બળદેવ વિગેરે એ મહાન સમૃદ્ધિને ત્યાગ કરી સંયમ લીધું છે. માને છે કે હું છ ખંડને અધિપતિ માટે ચક્રવતિ છું. મારા જેવું કોઈને સુખ નથી પણ વિચાર કર. જે એમાં સુખ હેત તે તારા જેવા દશ દશ ચક્રવતિઓ શા માટે સંસાર છોડીને ત્યાગના પંથે ચાલી નીકળ્યા ? એમને સંસારના સુખ વિષના કટોરા જેવા લાગ્યા. વિષને વિષ રૂપે જાણ્યા પછી એમાં કોણ આનંદ માને? સંસાર તે એક નાટયભૂમિ છે. તેમાંની નૃત્યકળા કર્મબંધનને વિષય છે. આખું જગત મોહજાળે વીંટળાયેલું છે. એટલે સંસારને ત્રિવિધ તાપ મોહનીય કર્મના જેરથી ત્રાસ રૂપ લાગતું નથી. આ જીવનું એક પ્રકારનું અજ્ઞાન જ છે ને ? સાચું સુખ કયાં છે તે તું સાંભળ.
बालाभिरामेसु दुहावहेसु, न तं सुहं कामगुणेसु रायं ।
विरत्त कामाण तवोधणाणं, जं भिक्खुणं सीलगुणे स्याणं ॥ १७॥ હે રાજન ! અજ્ઞાનીજનેને આનંદને આભાસ કરાવનાર, આત્મજ્ઞાન વગરના જેને મધુર લાગનાર તથા પરિણામમાં દુઃખને આપનાર એવા મનેસ શબ્દાદિક વિષમાં સુખ નથી કે જે સુખ શીલ ગુણમાં રત રહેનારો, કામગના ત્યાગી અને તપ એ જ જેમનું ધન છે એવા ભિક્ષુઓને હોય છે
જે સુખ કામગથી વિરક્ત બનેલા તપસ્વી અને શીલવંત સાધુને છે તે સુખ
Page #798
--------------------------------------------------------------------------
________________
શારદા સિંહ
૭૪૭
જગતમાં બીજા કેઈને નથી. અજ્ઞાની છ કામગમાં મસ્ત રહે છે. જે આત્મજ્ઞાનથી અજાણ છે એવા બાલ-અજ્ઞાની મનુષ્યોને શબ્દાદિક મને વિષે પ્રિયકર લાગે છે, પણ જેની પાસે સંયમરૂપી ધનના ભંડાર ભરેલા છે એવા સંયમી મુનિરાજને મન તે સંસારના સુખો સર્વથા અસાર અને નિરસ છે માટે જ્ઞાનચક્ષુથી એના સ્વરૂપનું અવકન કરશે તે આપને પિતાને જણાશે કે તૃષ્ણાને ક્ષય કરનાર સંયમી મુનિઓના સુખ આગળ સંસારના સુખની કેડીની પણ કિંમત નથી.
જેમ અજ્ઞાન બાળક વરસાદ પડે છે ત્યારે રેતીને ઘર બનાવીને રમે છે ને કહે છે કે આ મારું ઘર છે, આ ઓફિસ છે, આ દિવાનખાનું છે એમ કહીને હરખાય છે, પણ એને ભાન નથી કે આ રેતીનું ઘર તે બે ઘડી રમત પૂરતું છે એમ અજ્ઞાની જીવને ભાન નથી કે આ સંસાર અસાર છે, મારું આયુષ્ય અલ્પ છે એમાં હું શું આ કામગની મેલી રમત રમી રહ્યો છું. આ રમત પૂરી થશે ને આ ઘરબાર બધું છોડીને જવું પડશે. જ્ઞાની પુરુષે કહે છે કે હે મૂઢ જીવ! તારી મૂઢતાને પાર નથી. ક્ષણે ક્ષણે તારું આયુષ્ય ક્ષીણ થઈ રહ્યું છે, પણ તારી પાપબુદ્ધિ ક્ષીણ થતી નથી. તારી ઉંમર ઘટતી જાય છે પણ વિષયાભિલાષા ઓછી થતી નથી. માંદ પડે ત્યારે દવામાં મુગ્ધ બને પણ ધર્મરૂપ ઔષધને તે જરા પણ ઉપગ કર્યો નહિ. હંમેશા સારા ભેગોને ભોગવવાને તે ચિત્તમાં વિચાર કર્યો પણ એ રોગરૂપ છે એ કદી વિચાર કર્યો છે? હંમેશા ધન મેળવવાને વિચાર કર્યો પણ મરણ નજીક આવે છે તેને વિચાર કર્યો? સ્ત્રીના સંભોગના વિચારો કર્યા પણ એનાથી તારી કેવી દુર્દશા થશે તેનો વિચાર કર્યો?
જેમ દેવ વિનાનું દેવળ, જળ વિનાનું સરોવર, ચંદ્ર વિનાની રાત્રી અને સુગંધ વિનાનું પુપ શોભતું નથી તેમ સદુધર્મની સેવા વિનાને માનવભવ પણ શોભતે નથી. જેની પાસે લાખોની સાહ્યબી હોય પણ જેના હૈયામાં સદ્ધર્મની શ્રદ્ધા ન હોય તેના જીવનની કેડી જેટલી પણ કિંમત નથી. જેના જીવનમાં ધર્મ નથી તેનું જીવન લુહારના ઘરની ધમણ જેવું છે. તે છે માત્ર શ્વાસ લે અને મૂકે એટલું છે બાકી એના જીવનમાં સાચા ચૈતન્યને ધબકાર નથી. જે છ ક્રોધ અગ્નિથી બળી રહ્યા હોય, માનરૂપી અજગરથી જેઓ ગળાઈ રહ્યા હોય, માયાજાળમાં જે ફસાઈ ગયા હોય અને લેભરૂપી મહાનાગ વડે જ ડસાઈ રહ્યા હોય તે બિચારા ધમની આરાધના કયાંથી કરી શકે ? જેમને સંસારના સુખ ભોગવવાને રસ છે તે ત્યાગના મધુર સુખને આનંદ કયાંથી માણી શકે? જેને હીરાની પીછાણ નથી તે કાચના ટુકડાને હીરા માનીને હરખાય છે. કાચના ટુકડા ઉપર સૂર્યના કિરણે પડે ત્યારે તે હીરા જેવો ચમકે છે ત્યારે અજ્ઞાનીને મને એમ થાય છે કે હીરો કે ઝગમગી રહ્યો છે! એમ સમજીને અજ્ઞાની જીવ એને ઉઠાવી લે છે અને મને હીરો મળે એમ માનીને હરખાય છે,
Page #799
--------------------------------------------------------------------------
________________
૪૮
શારદા સિદ્ધિ પણ સાચે ઝવેરી હરખાય? બોલે તે ખરા? “ના.” ઝવેરીની તે નજર પડે ને પારખી જાય કે આ તે કાચને ટુકડે છે. એની શું કિંમત ! એમ આત્મિક સુખને પીછાણનારા જ્ઞાની પુરૂષને મન ભૌતિક સુખ કાચના ટુકડા કરતાં પણ તુચ્છ છે. સાચા સુખી કોણ છે? “કાંત મુળ વતન જિનાજ્ઞાનું પાલન કરનાર, જિનેશ્વર ભગવતે બતાવેલા પંથે ચાલનાર, ત્યાગી, તપસ્વી અને સંયમી મુનિઓ છે. એમના જેવું જગતમાં કેઈ સુખી નથી. જિનાજ્ઞાનું પાલન કરનાર સાધુ ભગવંતે સો ટચના સોના જેવા છે, અને એમનું સુખ પણ સો ટચના સોના જેવું છે.
જેમ સુવર્ણ વિષનું હરણ કરે છે તેમ ભાવ સાધુઓ મેહવિષનું હરણ કરે છે. સુવર્ણનું રસાયણ રાજરોગને દૂર કરી શરીરને પુષ્ટ બનાવે છે, તેમ ભાવ સાધુઓ ભગવાનના ઉપદેશ રૂપી રસાયણથી કર્મ રોગોને દૂર કરી ભાવ આરોગ્યને પ્રાપ્ત કરે છે, અને બીજાને ભાવ આરોગ્ય અપાવે છે. જેમ સુવર્ણ મંગલરૂપ મનાય છે તેમ ભાવ સાધુએ તપશીલ અને આચારની પવિત્રતાથી મહામંગલ સ્વરૂપ છે. સુવર્ણમાં વાળ્યું વળવાની યોગ્યતા હોવાથી તેના અલંકારો બને છે, તેમ ભાવ સાધુઓ સુવિનીત હોવાથી તેમનું શાસ્ત્રાનુસારી ઘડતર થાય છે જેમ અગ્નિથી તપાવેલું સુવર્ણ પ્રદક્ષિણાકારે ફરે છે તેમ ઉપસર્ગ અને પરિષહના અગ્નિતાપમાં ભાવ સાધુઓ સન્માર્ગને અનુસરે છે, પણ ઉમેગે જતા નથી. સુવર્ણ જેમ વજનદાર હોય છે તેમ ભાવસાધુઓ ગંભીર આરાયવાળા હોવાથી ગૌરવને પાત્ર હોય છે. સુવર્ણ કરી સડતું નથી તેમ ભાવસાધુઓ શીલ ગુણથી સદા સુરક્ષિત છે. સુવર્ણ અગ્નિથી શુદ્ધ બને છે તેમ ભાવસાધુઓ સમ્યગ જ્ઞાન, ક્રિયાથી શુધ બને છે. સાધુનું નિષ્પાપ અને પવિત્ર જીવન વિશ્વમાં સાધુતાની સુવાસ ફેલાવે છે. આવા ઉચ્ચ કેટિના જીવન દ્વારા સાધુપુરૂષે પોતાના જીવનમાં મહાન સુખ પામે છે અને પોતાની પાસે આવનાર છને પણ મહાસુખને રાજમાર્ગ બતાવી સર્વ સંતાપને હરે છે.
ચિત્તમુનિ બ્રહ્મદત્ત ચકવતિને કહે છે હે રાજન ! તારા જેવા અજ્ઞાન છે પાંચ ઈન્દ્રિયના વિષયમાં સુખ માને છે પણ જેમનું તારૂપી ઘન છે અને શીલરૂપી ગુણમાં જેઓ રક્ત છે એમને જે સુખ છે તેના અંશ ભાગનું સુખ “ર ૪ જુદું જમrmતુ
” કામમાં નથી, માટે આ સુખની પાછળ જિંદગી વેડફી નાંખે નહિ.
સંસાર સુખેને રામ એકાંત દુઃખરૂપ છે. રાગની આગ આત્મગુણોના બાગને સળગાવી મૂકે છે, માટે જાગે ને તેનાથી દૂર ભાગે, અને સ્વરૂપની પીછાણ કરો. જ્યાં સુધી સ્વ–પરને ભેદ નહીં સમજાય ત્યાં સુધી ભવના ખેદને છેદ થવો મુશ્કેલ છે. આવી ગમ નહિ આવે ત્યાં સુધી જમ દમ કાઢયા જ કરશે એટલે કે જન્મ મરણના દુઃખો ભેગવવા પડશે, માટે સંસારમાં સુખ છે એ વાત છેડી દો. બ્રહ્મદત્ત ચક્રવતિને અભિમાન છે કે સંસારમાં સુખ છે. ત્યાગમાં શું સુખ છે ? પણ જ્ઞાની કહે છે “જે
Page #800
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૭૪૯
મનુધ્યેા શરીર-સ ંપત્તિ અને સત્તાના અભિમાનથી લડની માફક અડ થઈને ફરે છે તેના જન્મ-મરણની પકડ મજબુત બની જાય છે. માટે સમજીને સંસારને રાગ છોડો ને આત્માભિમુખ બને, આ સસારના સુખ મેળવવા માટે ગાડાના ખેલ બનીને રાત-દિવસ કાળી મજુરી કરી રહ્યા છે. પણ એ જ સુખ તમને એક દિવસ દુઃખની ખાઇમાં ધકેલી દેશે. જયાં સુધી પુણ્યના ઉત્ક્રય છે ત્યાં સુધી આનંદ માની લે, પછી કેવા હાલ થાય છે એ તા ભાગવનાર જાણે છે. પાપ કરીને એકઠું' કરેલુ. ભાગવવા રહેશેા કે નહિ એ જ્ઞાની જાણે.
વાસુદેવ અને પ્રતિવાસુદેવમાં કેવા ક્રમ છે તે જાણેા છે ? પ્રતિવાસુદેવ સંપત્તિ મેળવીને ભેગી કરે છે અને વાસુદેવ યુદ્ધ કરીને ત્રણ ખંડનું રાજ્ય લઈ લે છે. રાવણુ પ્રતિવાસુદેવ હતા. એણે ત્રણુ ખંડનું રાજય મેળવ્યું. એની પાસે ચક્રરત્ન હતું. એ ચક્રરત્ન છેડે એટલે સામા શત્રુનુ માથુ લઈને પાછુ' આવે એવી એની શક્તિ હાય છે, પણ જ્યારે એનુ' પુણ્ય ખલાસ થઈ જાય છે ત્યારે કાઈ ને કાઈ નિમિત્ત પામીને વાસુદેવ એના ઉપર ચઢાઈ કરવા આવે છે. રાવણ સીતાજીને અપહરણ કરીને લઈ ગયા એ નિમિત્તે રામ અને લક્ષ્મણ લંકા ઉપર ચઢી આવ્યા. બંને વચ્ચે યુદ્ધ થયું. કઈ રીતે રામ-લક્ષ્મણુ હાર્યા નહિ ત્યારે રાવણે એમને દુશ્મન ગણીને એમના ઉપર. ચક્ર છેડયું, પણ લક્ષ્મણના પુણ્યના ઉદય હતા એટલે ચક્ર એનુ' મસ્તક કાપવાને બદલે એમના ખેાળામાં બેસી ગયુ' અને એ જ ચક્રને ધુમાવીને લક્ષ્મણે રાત્રણ ઉપર છેડયુ તે એ રાવણનું માથું લઈને પાછુ' યુ''. લક્ષ્મણ વાસુદેવ હતા એટલે એમણે રાવણને માર્યાં, ટૂ*કમાં કહેવાનો આશય એ છે કે માણસ પેાતાની સ`પત્તિ અને સાધના ઉપર ગુમાન કરે છે પણ પોતાના જ સાધનથી પાતાના વિનાશ થઈ જાય છે, આવેા જ બીજો પ્રસંગ રાવણુના ભાણેજના બનેલા છે.
રાવણુની બહેન શૂપણખાને શબૂક નામે એક પુત્ર હતા. તે એક વખત એના મામા રાવણને ત્યાં ગયેલા. ત્યાં એણે મામા પાસે સૂહાસ ખડૂગ જોયું, એટલે એને મેળવવાનું મન થયું. એ મેળવવા માટે બરાબર બાર વર્ષોં અને સાત દિવસ સુધી જંગલમાં જઈને સાધના કરવી પડે છે. એ સાધના કેવી રીતે કરવાની ? બાર વર્ષ ને સાત દિવસ સુધી અખંડ બ્રહ્મચર્યનું પાલન કરવાનું, એમાં વચ્ચે એક વખત પણ વિકલ્પ આવી જાય તેા સાધના નકામી જાય. દરરોજ એક મુઠ્ઠી અડદના આકુળા તે પણ મીઠા વગરના ખાવાના, આવી સાધના કરવા માટે શબુક દડકારણ્યમાં ગયા. ત્યાં વાંસની જાળી બનાવીને ઝાડ સાથે પગ બાંધીને ઉધે મસ્તકે લટકીને સાધના કરવા લાગ્યા. જુએ, માણસ એક શસ્ત્ર મેળવવાની સિધ્ધિ માટે કેટલુ' કષ્ટ વેઠે છે! આ જગ્યાએ આત્મલો, કાઁનિરા કરવા માટે આટલા દિવસ આયંબીલ તપ કર્યાં હોત, વિષયભોગનો ત્યાગ કરવાની બુદ્ધિથી બ્રહ્મચર્યનું પાલન કર્યુ હોત તા કેટલા કર્માની
Page #801
--------------------------------------------------------------------------
________________
૭૫૦
શારા સિત
ભેખડ તૂટી જાત ! ગમે તેવે તપ કરે ને સૂર્યહાસ ખલ્ગ મેળવે એથી એને મળવાનું તે શું? શસ્ત્રથી તે સંહાર જ થવાને ને ? આ શંબૂકને દ્રવ્ય શત્રુને સંહાર કરવા સૂર્યહાસ ખ મેળવવા આટલી બધી સાધના કરવી પડી તે આપણે તે અનાદિ કાળથી આત્માને પરેશાન કરનાર કર્મશત્રુઓને સંહાર કરવા માટે કેટલી ઉગ્ર સાધના કરવી જોઈએ?
શબૂકને આ રીતે સાધના કરતા બાર વર્ષને છ દિવસ તે પસાર થઈ ગયા ને સાતમો દિવસ આવ્યો. એ દિવસ પૂરો થાય એટલે એને ખડ્રગ મળી જવાનું છે. એના મનમાં તે પોતાના કાર્યની સિદ્ધિ થશે એ માટે કેટલા અરમાને છે, સાધનાનું ફળ મળવાની તૈયારી છે. જેમ એક કડિયાએ મહારાષ્ટ્ર સરકારની લેટરીની ટિકિટ ખરીદેલી. એના પુણ્યોદયે લેટરી લાગી. પેપરમાં એને ફેટો આવ્ય, નામ આવ્યું, હવે એને ઈનામ લેવા જાય એટલી જ વાર છે પણ બન્યું એવું કે કડીયો સાતમે માળે પાલખ પર ચઢી ગણુ રહ્યો હતો ત્યાં કેઈએ આવીને કહ્યું કે ભાઈ! હવે તારે આ મજુરી કરવાની જરૂર નથી. તારી લેટરી લાગી. રૂ. ૪૦,૦૦૦ના ઈનામની જાહેરાત સાથે તારો ફેટ પેપરમાં આવી ગયો. હવે તારે ઈનામ લેવા જવાનું છે. આ સમાચાર સાંભળીને કડીયા હરખાઈ ગયો. તેમને રૂ. ૪૦૦૦૦નું ઈનામ. પેપરમાં મારું નામ અને ફેટ આવ્યો. હર્ષમાં ને હર્ષમાં બિચારો કડીયો નાચવા લાગ્યો પણ એને ભાન ન રહ્યું કે હું કયાં નાચું છું? તેથી તે પાલખ ઉપરથી પડયો. સાતમે માળેથી પડ્યો એટલે એની
પરી તુટી ગઈ ને પ્રાણ ચાલ્યા ગયા. મહાન પુણ્ય એની લેટરી લાગી. ઈનામ લેવા જાય તેટલી જ વાર હતી પણ બિચારો ફાની દુનિયામાંથી વિદાય થઈ ગયો. તમે બધા પૈસા પાછળ પાગલ બન્યા છે. એક કવિએ ઠીક કહ્યું છે કે
લક્ષ્મી પાછળ ઘેલા બનીને જોયા ન છાયા તાપ. (૨) ધનના મદમાં મસ્ત બની, કર્યા કંઈક મેં પાષ... (૨) સગાવહાલાના મોહપાશમાં, જિંદગી ચાલી ગઈ...
પ્રભુ તારી સાથે મારી પ્રીતિ ના થઈ..જિંદગી મારી ધૂળમાં મળી ગઈ લક્ષ્મીની પાછળ પાગલ બનીને કેટલા કષ્ટો વેઠયા? કેટલા પાપ કર્યા? પણ પાછળને વિચાર કર્યો કે આ મારા પાપકર્મો ભોગવવા હું કયાં ચાલ્યો જઈશ? લક્ષ્મી મેળવવા માટે કંઈકે પોતાના પ્રાણ ગુમાવ્યા છે પણ લક્ષ્મી કેઈની સાથે જાય છે ખરી ? તમે લક્ષ્મીની પાછળ પાગલ છે પણ એ તમારી પાછળ પાગલ થતી નથી. તમને ચાહતી નથી. લક્ષમી મળ્યા પછી ચાલી જાય તે કંઈક રડે છે, કંઈક પાગલ બની જાય છે પણ તમે કઈ જાએ તે લક્ષ્મીને કંઈ હરખ શેક નથી. આવું સમજીને પણ હવે એને મેહ છોડવા જેવો છે.
શબૂકને સૂર્યહાસ ખગ મળવાની તૈયારી છે પણ પાપકર્મને ઉદય થાય ત્યારે
Page #802
--------------------------------------------------------------------------
________________
મારા સિતિ
૫૧
મળેલુ' સારું' ફળ પણ અવળુ પડે છે, રામ-લક્ષ્મણ અને સીતાજી ક્રૂ'ડકારણ્યમાં કુટીર બાંધીને રહેતા હતા લક્ષ્મણજી ત્યાં થઈને વનફળ લેવા માટે જતા હતા. બરાબર એ જ વખતે સૂહાસ ખડૂત આકાશમાંથી નીચે ઉતરતુ જોયુ, એટલે એમને એ લેવાનુ` મન થયું'. ક્ષત્રિયના બચ્ચાને શસ્ત્ર દેખે એટલે લેવાનું મન થઈ જાય. મળવાનું હતું શ'બૂકને પણ વચમાં લક્ષ્મણુજી આવી ગયા ને લઈ લીધું. શસ્ત્ર હાથમાં લઈ ને જોયુ. ચકચકતુ ધારદાર ખડૂગ જોઈ ને એમના મનમાં થયું કે લાવને જોઉ' કે ખડ્ગ કેવુ પાણીદાર છે ! એની ખાત્રી કરવા લક્ષ્મણજીએ વાંસની જાળીમાં જોરથી ખડ્ગના પ્રહાર કર્યાં. એ જ જાળીમાં શ'બૂક સાધના કરી રહ્યો હતા. આ સૂ હાસ ખડૂગ એની સાધનાની સિદ્ધિરૂપે આવતું હતુ. પણ એજ ખડ્ગથી એનું માથું કપાઈ ગયુ' ને જાળીમાંથી લેાહીની ધાર વહેવા લાગી.
લક્ષ્મણજીએ વાંસની જાળીમાંથી લાહીની ધાર વહેતી જોઈ એટલે દોડતા ગયા ને જોયુ' તે શબૂક કપાઈ ગયો હતા. ત્યાં પડેલી સામગ્રી અને પગ ઉંચા જોઈને સમજી ગયા કે નક્કી, આ ખડ્ગ માટેની સાધના કરનારો છે. અરેરે....તે મારાથી કપાઈ ગયો ! તેમ પશ્ચાતાપ કરતા ઉદાસ બનીને પેાતાના સ્થાને આવ્યા. હાથમાં ખગ જોઈને રામચંદ્રજીએ પૂછ્યું. ભાઈ ! આવુ' ઉત્તમ ખગ તમે કયાંથી લાવ્યા ? લક્ષ્મણજીએ દુઃખ સાથે કહ્યુ`'–મોટાભાઈ! ખડ્ગ તા મને સ્હેજે મળ્યુ. પણ એનુ' પાણી જોવા જતાં બિચારો નિર્દોષ સાધક કપાઈ ગયો. લક્ષ્મણુજીએ બધી વાત કરી. રામે કહ્યુ. આ ખડ્ગ માટે બાર બાર વર્ષો સુધી કઠોર સાધના કરવી પડે છે.
આ તરફ શબ્રૂકની માતા શૂપણખા હ ભેર એના માટે ભાજન લઈને આવી. એને પણ ખબર હતી કે આજે મારા પુત્રની સાધનાના છેલ્લો દિવસ છે. આવીને જોયુ તેા પેાતાના પુત્રનુ માથુ' કપાઈ ગયુ છે. ધડધડ લેાહી વહી રહ્યું છે. આ જોઈ ને એનુ કાળજું ચીરાઈ ગયું. નક્કી મારા પુત્રને સૂર્યહાસ ખડ્ગ મળ્યુ હશે, પણુ કાઈ એ લઇને મારા દીકરાને મારી નાંખ્યા. હુ એ દુશ્મનને શોધીને વૈરના બદલા લઈશ. એમ કહી ક્રોધથી ધમધમતી. ધૂંવાપૂવા થતી દુશ્મનની શોધમાં નીકળી. શેાધતી શેધતી લક્ષ્મણજી હતા ત્યાં આવી. ત્યાં એણે સૂર્યહાસ ખડ્ગ જોયું એટલે સમજી ગઈ કે
નક્કી, આજ મારા પુત્રને મારનાર દુશ્મન છે. હવે એને મારી નાંખુ. એ લક્ષ્મણજીની પાસે જઈ ને કહે છે તમે મારા ઢીકરાનું માથુ' કાપી નાંખ્યું ? લક્ષ્મણુજીએ કહ્યું-હા બહેન ! હું તારા પુત્રને મારનાર અપરાધી છું. શૂપર્ણખા શત્રુને મારવા આવી હતી પણુ લક્ષ્મણજીનું રૂપ જોઈ ને મુગ્ધ બની ગઈ. એ સમયે પેાતાના જુવાનજોધ દીકરાનું ખૂન કરનાર દુશ્મન છે એ વાત ભૂલી ગઈસ'સારમાં મોહની વિટંબણા કેવી છે ! મોહ કેવા ભયંકર રાક્ષસ છે! એણે પેાતાની સાથે સંસારના સુખની લક્ષ્મણુજીને આજીજી કરી પણ લક્ષ્મણજીએ તે ચાખ્ખા શબ્દોમાં કહી દીધુ કે બહેન ! મારે
Page #803
--------------------------------------------------------------------------
________________
છપર
શારદા સિદ્ધિ
પરસ્ત્રીને ત્યાગ છે. પિતાની પત્ની સિવાય જગતની તમામ સ્ત્રીઓ માટે માતા અને બહેન છે, માટે તું અહીંથી ચાલી જા. લક્ષ્મણજીએ એની વિનંતીને સ્વીકાર ન કર્યો ત્યારે ખૂબ ગુસ્સે થઈને એના વરને બદલે લેવા પિતાના ભાઈ રાવણ પાસે જઈને કહે છે ભાઈ! તમારા અંતેઉરમાં ગમે તેટલી રાણીઓ ભલે રહી પણ રામની પત્ની સીતાના નખમાં મંદોદરી રાણી પણ ન આવે. એમ કહીને રાવણને પાણી ચઢાવ્યું એટલે રાવણ સીતાજીને ઉપાડી ગયે. એમાંથી મોટી રામાયણ સર્જાઈ ગઈ. કહેવાને આશય એ છે કે શંબૂકે સૂર્યહાસ ખગ મેળવવા કેટલી સાધના કરી પણ મેળવ્યું બીજાએ.
ચિત્તમુનિ બ્રહ્મદત્ત ચક્રવતિને સમજાવે છે કે હે બ્રહ્મદત્ત ! તું મને જે સુખ ભોગવવાનું પ્રલેભન આપે છે તે સુખે જીવને કર્મનું બંધન કરાવનાર છે. અંતે એ સુખને છોડીને જવાનું છે. હવે આગળ શું કહેશે તેના ભાવ અવસરે.
ચરિત્ર – ભીમસેન રાજા, સુશીલા રાણી, દેવસેન અને કેતુસેન બધા આનંદથી ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં રહે છે. દેએ વૃષ્ટિ કરીને ભીમસેનને જે સાડાબાર કોડ સેનિયાનું ધન આપ્યું હતું તે બધું દાન-પુણ્યમાં છૂટા હાથે વાપરી નાખ્યું. બંધુઓ! સમયની કેવી બલિહારી છે ! આ જ નગરમાં એક વખત ભીમસેન અને સુશીલાએ કેવા કારમા દુઃખો વેઠયા ! મહિને બે રૂપિયા માટે કાળી મજુરી કરતું હતું ને સુશીલાને રોટીના ટુકડા માટે કેટલું કામ કરવું પડતું હતું ! ખાવા માટે દેવસેન અને કેતુસેન કરગરતા હતા. આવા દુઃખના ડુંગરા માથે તૂટી પડ્યા છતાં એ પુણ્યાત્માઓએ કોઈને દોષ દીધે નહિ. સમતાભાવથી ઉદયમાં આવેલા કર્મોને સહન કર્યા તે અશુભ કર્મના વાદળ ખસી ગયા ને શુભ કર્મને ઉદય થયે. એ નગરના લોકો પણ વિચાર કરતા. અહાહા...કર્મરાજાની કેવી કરામત છે ! કે એક વખત આ જીવને કેવી સ્થિતિમાં મૂકી દીધા. અને અત્યારે કેવા મહાન સુખના સાગરમાં સ્નાન કરી રહ્યા છે! - સુશીલાએ ધર્મસ્થાનકમાં પ્રવેશ કર્યો એટલે એના સતીત્વની સૌને પ્રતીતિ થઈ. ભીમસેને ખૂબ દાન દીધું. અને અભયદાન દીધા, સંતેની સેવાભક્તિ કરી, નિરાધારને આધાર આપ્યું એટલે એમની કીતિની સુવાસ ચારે બાજુ પ્રસરી ગઈ. આ વાત પ્રતિષ્ઠાનપુરના રાજા અરિજયના કાન સુધી પહોંચી ગઈ કે ભીમસેન પિતાના પરિવાર સહિત ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં વિજયસેન રાજાને ત્યાં રહે છે ને આવા શુભ કાર્યો કરે છે એટલે અરિજય રાજાના મનમાં થયું ને અરે ! ભીમસેન તે મારો ભાણેજ થાય છે. એ ત્યાં કયાંથી ! લાવ, હું જાતે જ ત્યાં જઈને એમને મળી આવું. આ બંને નગર અતિ દૂર ન હતા, એટલે અરિજય રાજા વિજયસેન રાજાને ત્યાં આવ્યા. ભીમસેનને ખબર પડી કે મારા મામા આવ્યા છે એટલે મામાને મળવા ભીમસેન રાજમહેલમાં આવ્યું. મામાને જોયા એટલે કહે છે પ્રણામ ! કેટલે વિનય છે! આજે તે વિનયને દેશવટો દઈ દ્વિધે છે !
Page #804
--------------------------------------------------------------------------
________________
૭૫૩
શારદા સિદ્ધિ
અરિજય રાજાએ ભીમસેનને બાથમાં લેતા કહ્યું-ભીમસેન ! તું કુશળ છે ને? મામા! આપના આશીર્વાદથી બધું ક્ષેમકુશળ ને આનંદ મંગલ છે. ભીમસેનના અવાજને રણકાર અને બેલવાની છટા ને એનું મુખ જોઈને અરિજય રાજા તે એમના સામું જોઈ રહ્યા. એના અંતરમાં ખળભળાટ થવા લાગ્યો કે મેં આ ભીમસેનને કયાંક જે છે પણ કયાં જે હશે ? ખૂબ વિચાર કરતાં કંઈક યાદ તે આવ્યું, પણ એ જ ભીમસેન હશે કે કેમ ? એ એકદમ નક્કી કરી શક્યા નહિ. મામાને વિચારમાં પડેલા જોઈને ભીમસેને પૂછયું મામા શું ઉંડા વિચારમાં પડી ગયા? ભીમસેન મેં તને પહેલાં ક્યાંક જે હોય તેમ લાગે છે પણ ક્યાં જે હશે તે યાદ આવતું નથી, ત્યારે ભીમસેને અસલ વાત છૂપાવીને હસતા હસતા કહ્યું–મામા ! એમાં યાદ શું કરવાનું હોય?આપે મને ઉજજૈની નગરીમાં જે હશે. ના... ના. એમ નથી. તે ઉજજૈની નગરી છેડયા પછી મેં તને વર્ષ પહેલાં જે છે, પણ એ તું જ હશે કે જે કોઈ તે નક્કી કરી શકતું નથી.
અરિંજય રાજાને પશ્વાતાપ” – અરિયે રાજા કહે છે મેં જેને જે હતો તેનું મુખ તારા જેવું હતું. બોલવાની શૈલી પણ તારા જેવી હતી. ફરક માત્ર એટલે હતું કે એ માણસ સાવ નિસ્તેજ અને કંગાલ હતે. શરીરે સાવ કુશ હતે ને એના અંગ ઉપર કપડા પણ તદ્દન ફાટલા તૂટેલા હતા. આ સાંભળીને ભીમસેનની આંખમાં આંસુ આવી ગયા, કારણ કે એ દિવસે જ એવા કઠણ હતા કે યાદ કરતાં હૈિયું ભરાઈ જાય. ભીમસેનની આંખમાં આંસુ જોઈને મામાએ પૂછ્યું, ભીમસેન ! તારી આંખમાં આંસુ કેમ ? મામા! એ કમનશીબ, કંગાળ માણસ બીજે કંઈ નહીં પણ હું જ હતું. તમારી પાસે નોકરી કરવા આવ્યો હતો. આ સાંભળીને અજિંક્ય રાજાને ખૂબ આઘાત લાગ્યો. તે ઢગલે થઈને બેસી ગયા. અરેરે...હે ભગવાન! મેં તને જ ના પાડી દીધી! મેં ના પાડી તેથી મારા જમાઈએ પણ તને સહારો ન આપ્યો. હું ભગવાન! મેં આ શું કર્યું? બેટા ભીમસેન! મને માફ કર. મેં તને દુઃખમાં સાથ આપવાને બદલે તરછોડી મૂક્યો ? તારા સામું ન જોયું ? હજારેને હું નોકરી આપું ને તને જ ના પાડી? મેં તને ઘણું દુઃખ આપ્યું છે. હું તને ઓળખી ન શકે કે તું મારો ભાણેજ છે. માફ કર ભીમસેન, મને માફ કર. ભીમસેને કહ્યું. મામા! એમાં આપને કોઈ દેષ નથી. દેષ મારા કર્મને છે. મેં પૂર્વભવમાં કંઈ અશુભ કર્મો કર્યા હશે, નહિ તે રાજ્યના ધણને નેકરી માટે રઝળવું પડે ખરું? આ બધી કમની લીલા છે. એમાં આપને શું દેષ છે? આપ એને અફસોસ ન કરો. આપને મારા ઉપર પ્રેમભાવ છે એ જ મારે મન મોટો આનંદ છે. એમ કહીને મામાને શાંત કર્યા, પછી મામાએ પૂછયું ભીમસેન! પછી તું કયાં ગયો ? એક વર્ષ તે કયાં ગાળ્યું ? ભીમસેન કહે છે એ વાત હવે છેડી દે, પણ મામાના આગ્રડથી ભીમસેને પિતાની બધી વાત કહી. શ. ૯૫
Page #805
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
ભીમસેનના દુઃખની કહાની સાંભળીને અજિંક્ય રાજાની આંખમાં આંસુ આવી ગયા. છેવટે જ્યારે ભીમસેને ધનસાર શેઠે તલવાર અને હાલ લઈ લીધી તે વાત કરી ત્યારે એમની આંખે ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ અહે! એ ધનસાર શેઠે આવે જુલમ કર્યો? મારે એને બરાબર શિક્ષા કરવી પડશે. અજાણ્યા પરદેશીઓને આ રીતે લૂંટનાર પ્રજાજનેને તે સખત શિક્ષા કરવી જોઈએ. અરિજય રાજાને ખૂબ ગુસ્સે આવ્યો છે પણ દયાળુ ભીમસેન મામાને શું કહેશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૭૮. આસે વદ ૨ ને રવીવાર
તા-૭-૧૦-૭૯ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની તીર્થકર ભગવતેએ જગતના જીવને આત્મકલ્યાણને માર્ગ સમજાવતાં કહ્યું કે હે આત્માઓ જે તમારે આ લેકમાં ને પરલોકમાં સુખી થવું હોય તે ઘર જે આત્માનું દમન કરવું જોઈએ. આત્માનું દમન એટલે શું? આત્મા ભૌતિક સામ્રાજ્યના આદેશ પાછળ રાંક થઈને મજુરી કરે છે તેને અટકાવ, તેને કબજામાં લે અને આધ્યાત્મિક * સામ્રાજ્યના કર્તવ્યમાં ઓતપ્રેત કરી દે. આત્મિક ગુણ રૂપી સંપત્તિ મેળવવામાં પુરૂષાર્થ કરે, ઇન્દ્રિયોને તૃપ્ત કરવાની ચિંતા છેડી દઈ આંતરિક તૃતિ કેળવવામાં પ્રયત્ન કરે, અજ્ઞાન અને મિથ્યાજ્ઞાનની પ્રવૃત્તિ ઓછા કરતા જવું ને જ્ઞાનની સુંદર રૂચી અને પ્રવૃત્તિ વધારતા જવી, કષા, સંજ્ઞાઓ, વિકથાઓ, અશુભ ધ્યાન ઈત્યાદિ અશુભ ભાવોમાં રમતા પિતાના આત્મા ઉપર કડક અંકુશ મૂકી, ક્ષમાદિ ભાવ, દાનાદિ ગુણે, નિઃશલ્યતા, શુભ ધ્યાન વગેરે શુભ ભાવમાં લયલીન બનવું. પાંચે ઈન્દ્રિયોને પિતાના વિષયો તરફથી પાછી વાળી ઈન્દ્રિયનું દમન કરવું. જે ઈન્દ્રિયોનું દમન ન કર્યું અને એને મન ગમતું મળ્યું ત્યાં વળગવા દીધી તે બાર વાગી જવાના.
જ્યારે જીવને આત્મદમનને મા સમજાશે ત્યારે એના મનમાં એવા સુંદર ભાવ આવશે કે શા માટે આવી ઈન્દ્રિયને જ્યાં ત્યાં ફેરવવાની ગેઝારી રમત કરી રહ્યો છું! શા માટે આ વિષય સારો ને આ ખરાબ, આ લઈ લઉં ને આ ફેંકી દઉ એવા અજ્ઞાનતાના ધેરણ બાંધી એને મહત્ત્વ આપી રહ્યો છું ! અક્કલ વગરની અને મૂઢ ઈન્દ્રિયની ગણત્રીએ શું ચાલવું! એમ કરવામાં તે અનંતજ્ઞાની પરમાત્માએ જે ભવ્ય ગણત્રીઓ આપી છે કે વિષયે અસાર છે, દુર્ગતિમાં રઝળાવનારા છે આવા હિસાબ જે આપ્યા એને ઠોકરે મારવાનું થાય છે. અનંતજ્ઞાની કેવળી ભગવાનના વચન પાળવા એ બહુ દુર્લભ છે. એ પુણ્યદયે મળી ગયા છતાં જો એની અવગણના કરી તે ભવિષ્યમાં દીધ કાળ માટે એવા તારકના વચન મળવા દુર્લભ થઈ જશે. જે જિનવચનને મોટા
Page #806
--------------------------------------------------------------------------
________________
સારદા સિદ્ધિ
ઉપપ મોટા ચક્રવતિઓએ રાજા, મહારાજા અને શેઠ શાહુકારોએ અપનાવ્યા છે. અરે ઇન્દ્રભૂતિ, સુધમાં સ્વામી જેવા જૈનેતર વિદ્વાને એ પણ અપનાવ્યા એવા વચનેને બાજુએ મૂકી નાદાન ઈન્દ્રિયને આગળ કરતાં શરમ નથી આવતી ! આટલે ઉચે દશ દષ્ટાંતે દુર્લભ એ મનુષ્ય ભવ અને આટલી ઉંચી જિન વચનની સામગ્રી ક્યાં મળશે ? ઈન્દ્રિય તે ભવોભવ મળશે પણ જિનવચન અને ભવ્યજીવન મળવાનું આ વિરાટ સંસારમાં અતિ મુશ્કેલ છે, માટે જ્ઞાની કહે છે કે ઈન્દ્રિયના મનગમતા વિષયરાગ છેડે.
આ વિષયે માં બધું આવશે. સારા સારા રૂપ, ગન્ધ, રસ, સ્પર્શ અને શબ્દ તે ખરા પણ સાથે રૂપાળી વસ્તુઓ રસદાર વસ્તુઓ વિગેરે આવશે. સાથે ધન માલ મિલ્કત પણ ખરી, બંગલા, બગીચા, સ્ત્રી, પુત્ર પરિવાર પણ ખરો. આ બધાને રાગ એ છે કરતા જવાનું. રાગ છેડયા વિના વીતરાગ નહિ બનાય પણ વિરાગી બની શકાય. વિષય પરલેકમાં દુઃખકારી છે માટે વિષય પ્રત્યે બળતરા ઉભી કરવાની છે. જેમાં તમારો કોઈ શત્રુ હોય, તેને ત્યાં તમારી પગ મૂકવાની ઈચ્છા ન હોય પણ અમુક સંજોગવશાત એને ત્યાં જમવાને પ્રસંગ આવે તે ભાણુમાં આવેલું પકવાન મીઠું લાગે, તેના પ્રત્યે રાગ કરાવે પણ એ રાગ કેવો ? હૈયાની ભારે બળતરાવાળ ને ? તેમ વિષય પ્રત્યે આવી બળતરા ઉભી કરવાની છે, કારણ કે એ પલકમાં દુઃખદાયી છે.
જેમ વહેપાર ધંધા બંધ થઈ ગયા હોય, અગર ધંધામાં ખેટ ગઈ હોય અને સાચવેલી મૂડીમાં ઘર ચલાવવું પડતું હોય તે એ ઘર ચલાવવામાં થડે સુખને અનુભવ થાય પણ દિલમાં એ વાત ખટકતી હોય કે હું સુખ ભોગવું છું પણ મારી મૂડી ખવાઈ રહી છે. એ માટે મનમાં ખટકારો હોય. બળતરા હોય. એવી બળતરા વિષય પ્રત્યે ઉભી કરવાની છે કારણ કે એમાં પુણ્યની ને શુભ ભાવનાઓની મૂડી ખવાઈ રહી છે. દેવું કરીને ઘરના ખર્ચા કાઢવામાં સંસાર સુખના અનુભવ તે મળે પણ એ જીવને શું આનંદપ્રદ લાગે? “ના” એ તે ઝેર જેવા લાગે તેમ ધમી જીવને વિષયના આનંદ ઝેર જેવા લાગે, કારણ કે વિષયસુખ ભોગવતા આત્મામાં પાપની ભરતી થાય છે તેથી પાપનું દેવું વધે છે.
વિષયો વિશ્વાસઘાતી અને ભાડૂતી છે. જેમ વિશ્વાસઘાતી મુનિમ કમાણી કરી આપે તેથી એને જલદી કાઢી ન મૂકે પણ એ કમાણમાં આનંદ સાથે ભય પણ રહ્યા કરે છે તેમ વિષયોના આનંદમાં ભય રહ્યા કરે, કારણ કે એ વિશ્વાસઘાતી છે, ભાડૂતી છે. બીજાના ઘરેણાં પહેરી કેઈ ઉત્સવમાં જવું પડયું પણ એ ઠઠારાને આનંદ છે ? નિસાસાભર્યો ને? તેમ વિષયોને રાગ નિસાસાભર્યો હોવા જોઈએ, કારણ કે વિષયો ભાડૂતી છે. તે આત્માની મિલ્કત નથી તે પુણ્યની મૂડીને સાફ કરનાર છે, દેવ-ગુરૂ અને ધર્મને ભૂલાવનારા છે ને સંસારમાં ભટકાવનાર છે. પાંચે ઈન્દ્રિયોના મનગમતા વિષયોમાં અનેક છ ભૂલા પડયા છે, પોતાના જીવનને બરબાદ કરવાની હદે પહોંચી ગયા છે. વિષયો
Page #807
--------------------------------------------------------------------------
________________
૭૫૬
શારદા સિદ્ધિ યાત્રીને આત્મપથથી ભ્રષ્ટ બનાવી દે છે. ધમી માનવીને ઈન્દ્રિયોનું ગુલામીપણું પાલવે નહિ. મનગમતા પદાર્થો મળ્યા પછી ઈન્દ્રિયો બે લગામ બને છે. તેને મેળવતાં ય મૂંઝવણ અને ભોગવતાં પણ મૂંઝવણ ઉભી જ હોય. વિવેકી, ત્યાગી આત્માઓ ઈન્દ્રિયોની આધીનતા કદી સ્વીકારે નહિ. એક વાત મને યાદ આવે છે.
સંત સરચૂદાસ નામના એક સંત થઈ ગયા. તે જૈન ધર્મના સંત ન હતા. ઈન્દ્રિઓનું ગુલામીપણું ન આવી જાય એની ખૂબ કાળજી રાખતા. બને ત્યાં સુધી તેઓ ભક્તોને ત્યાં જમવાનું કદી સ્વીકારતા નહિ. એમની સાથે બીજા સંતે ઘણાં હતા. એક દિવસ એક ભક્તના અત્યંત આગ્રહને વશ બની એમણે જમવાનું સ્વીકાર્યું સરચૂદાસ સિવાયના બીજા સંતે વહેલા પહોંચી ગયા. સરયદાસજી હજુ આવ્યા નથી. ભક્તને ત્યાં સુગંધથી લચપચતી મીઠાઈ, પકવાન બધું થઈ રહ્યું છે તેની મીઠી સુગંધ બહાર આવી રહી છે. બધા સંતેનું મન જલદી જમવા માટે તલપાપડ થઈ રહ્યું છે. છેવટે યજમાન પાસેથી અનુમતી મેળવી બધા જમવા બેસી ગયા. કેઈએ ગુરૂના આગમનની રાહ ન જોઈ અને બધા જમવા માટે બેસી ગયા. બધા સંતે બરાબર જામી રહ્યા છે ત્યાં જ સરયદાસજી આવી ગયા.
યજમાને એમને આદર સત્કાર કરી ભક્તિભાવથી બેસાડયા. સોનાની પાટ, સોનાની થાળી, વાટકા અને બત્રીસ પ્રકારના ભોજને સામે ધરવામાં આવ્યા. સરયૂદાસજી કહે છે ભાઈ! આમાનું મારે કંઈ જ ખપે નહિ. મારે તે પિત્તળની થાળીમાં સામે પડેલે બાજરીને જેટલું જોઈએ. બીજું કંઈ નહિ. ભક્ત કહે-ગુરૂદેવ ! આપ ઘણાં દિવસે મારા આંગણે પધાર્યા. મેં આજે આપની ભક્તિ કરવાનું નક્કી કર્યું છે, અને આપ આમાંનું કંઈ સ્વીકારે નહિ એ કેમ ચાલે? યજમાને ખૂબ આગ્રહ કર્યો. સંતે કહ્યું, ભાઈ! આપ એક અરિસે મંગાવે. અરિસે લાવ્યા પછી સંતે શું કર્યું? એના ઉપર ઘીથી લચપચતા પકવાન મૂક્યા પછી પકવાનને બાજુમાં મૂકી સંતે કહ્યું જે હવે અરિસામાં કંઈ દેખાય છે? ગુરૂદેવ ! ઘીથી ચીકણ અરિસામાં શું દેખાય? કંઈ નહિ, સંતે તરત બાજરીને રોટલે મંગાવે, ને એને ચૂરો કરી અરિસા ઉપર ઘસી દીધે એટલે અરિસો સ્વચ્છ બની ગયે, પછી સંત કહે-હવે ? સ્વચ્છ સ્પષ્ટ દેખાય છે. બસ, ભાઈ! મારું એ જ કહેવું છે. આપણું મન અરિસા જેવું છે, એને જે વધુ મનગમતા ઈટ પદાર્થો આપવામાં આવશે તે એની સ્વચ્છતા ચાલી જશે. સ્વચ્છતા કાયમ ટકાવવી હોય તે ઇન્દ્રિયોને સારા પદાર્થોથી પિષવાની કઈ જરૂર નથી. આ હદયવેધક વાણીથી શિષ્યા પણ શરમિંદા બની ગયા. જ ચિત્તમુનિ પણ એ જ કહી રહ્યા છે કે હે બ્રહ્મદત્ત ! સંસાર તે એકાંત દુઃખને દરિયે છે. કામભોગમાં ત્રણે કાળમાં સુખ નથી. કદાચ તને તેને ક્ષણિક આનંદ આવતે હશે પણ એ આનંદ જીવને મહાન દુઃખેની ખાઈમાં ધકેલી દેનાર છે. સંસારના વિષય સુખે કેવા છે તે સાંભળ.
Page #808
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ जहा य किंपाग फला मणोरमा, रसेण वण्णेण य भुंजमाणा। તે વિર વવમાનr, gોવા મળે વિવાદ | ઉત્ત. અ. ૩ર ગાથા ૨૦
હે રાજન ! જેવી રીતે કિપાક વૃક્ષનું ફળ દેખાવમાં સુંદર, ખાવામાં મીઠું, સ્વાદિષ્ટ અને મનને રોચક છે પણ એને ખાવાથી જીવનને નાશ થાય છે, એવી રીતે કામ ભોગોનું પણ કડવું પરિણામ છે. કિપાક વૃક્ષનું ફળ ખાવામાં મીઠું ને દેખાવમાં સુંદર, મનને ગમે તેવું હોય છે પણ ખાવાથી જીવ અને કાયા જુદા કરે છે. તમે કેઈ આવું ફળ ખાવ ખરા? “ના”. બરાબર છે ને ? તે વિચાર કરે. આ સંસારના સુખ, પાંચ ઈન્દ્રિયેના વિષયના કામભોગ પણ કિપાક વૃક્ષના ફળ જેવા છે. એ દેખાવમાં સુંદર, મનહર અને આકર્ષક લાગે છે, પણ એને ભોગવવાથી જીવને ભયંકર દુઃખના ભોગ બનવું પડે છે. કામભોગ ઝેર જેવા છે. ઝેર એક ભવમાં મારે છે પણ કામભોગના ઝેર તે જીવને ભવોભવમાં મારનાર છે. આવા દેખીતા ઝેરને પીવું એ તે મૂર્ખતા છે, જાણી જોઈને મરવા જેવું છે. આત્માથી, ત્યાગી પુરૂ એની સામે દષ્ટિ પણ કરતા નથી. ત્યાગીને મન ભોગ એ તે મહાદુઃખની ખાણ છે.
બંધુઓ ! સંસારનું એક નાનકડું સુખ પણ મહાન દુઃખનું જન્મદાતા છે. માનવી જેને સુખ સમજીને એમાં રાચે છે પણ ખરેખર એ તે સુખને આભાસ હોય છે. આત્માના ઘરનું સુખ એ સાચું સુખ છે. મહના ઘરને આનંદ કયારે પણ શાશ્વત આનંદ બની શકતું નથી. ભૌતિકતામાં સુખ શોધવાનો પ્રયત્ન એ જલમંથન કરીને નવનીત કાઢવાને પ્રયત્ન છે. જે સુખની પ્રાપ્તિ માટે માનવી અનેકાનેક મથામણે કરે છે તે સુખ નશ્વર હોય છે પણ ક્ષણિક સુખમાં લુબ્ધ બની જતો માનવી તેને નિત્ય માનીને બેસે છે. એ સુખ માટે તલસાટ એ જ એનું મોટામાં મોટું દુઃખ બની જાય છે. ત્યાગ માગે જીવનનું સાચું સુખ મળે છે. સંસારના ક્ષણિક સુખ પ્રત્યેને રાગ જીવનને વિનાશ સર્જે છે. માનવીની મહત્તા તૃષ્ણવંત બનીને સુખ-વૈભવ પ્રાપ્ત કરવામાં નથી, પણ વિરાગી બનીને મેહ વિજેતા થવામાં છે. સાંસારિક ભેગોથી અલિપ્ત બનવું, અનાસક્ત બનવું એ સુખી બનવા માટેનું સાચે રાજમાર્ગ છે.
ચિત્તમુનિ બ્રહ્મદત્ત ચક્રવતિને કામગની ભયંકરતા અને ત્યાગ માર્ગની મહત્તા સમજાવતા કહે છે તે બ્રહ્મદત્ત ! સંસારના તુચ્છ સુખ માટે શું હું અમૂલ્ય ચારિત્રનો ત્યાગ કરું? આ તે માથા સાટે માલ લીધે છે.
अग्गं वणिएहिं आहियं, धारन्ति राइणिया इहं । ર્વ પરમા મહયા, ગવાયા ૩ સારું મોથળા | સૂય. અ. ર ઉ ર ગાથા ૩
તારા સંસારના સુખે તે કાંકરા તુલ્ય છે અને મારા સંયમના સુખે રત્નના ભંડાર જેવા છે. તારા ધનના. ઝવેરાતના ભંડારને લૂંટારા તૂટી જશે, પાણીને પુરમાં
Page #809
--------------------------------------------------------------------------
________________
૭૫૮
શારદા સિતિ
તણાઈ જશે, અગ્નિમાં બળી જશે પણ મારા જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ અમૂલ્ય રત્નાના ભંડારને કોઈ લૂટારા લૂંટી શકતા નથી, અગ્નિ ખાળી શકતી નથી, પાણીના પૂરમાં એ તણાઈ શકતા નથી એવા અખ’ડ અને અક્ષય એ ભ‘ડાર છે. એ કિંમતી રત્નાને કાણુ ગ્રહણ કરી શકે ? જેમ વહેપારીએ દુર દૂર દેશાવર વહેપાર કરવા માટે જાય છે. ત્યાંથી ઉત્તમમાં ઉત્તમ ક"મતી વસ્તુઓ જેમ કે રત્ના, વસ્ત્રાભૂષણા લઈ આવે છે. તેને મોટા મોટા રાજા-મહારાજાએ અગર મેટા શ્રીમંતે ગ્રહણ કરી શકે છે. એને ખરીદવાનુ સામાન્ય માણુસનુ` ગજું નથી, એવી રીતે તીથકર ભગવતે તથા આચા દ્વારા પ્રતિપાદિત રાત્રીભાજનના ત્યાગ સહિત પાંચ મહાવ્રતા સાધુપુરૂષા ગ્રહણ કરી શકે છે. કાયર મનુધ્યેા અગર વિષય લેલુપી જીવા માટે આ મહાવ્રતા ગ્રહણ કરવાનું દુષ્કર હાય છે. ધૈર્યવાન પુરૂષો મહાવ્રતા અંગીકાર કરી શકે છે.
હે બ્રહ્મદત્ત ! મેં મારા ગુરૂની પાસે સિ’હની જેમ શૂરવીર અને ધીર બનીને પાંચ મહાવત રૂપ કિ'મતી રત્નો લીધા છે. એ ગુરૂદેવે મારા ઉપર મહાન કૃપા કરીને આવે મા માલ આપ્યો છે. એક વહેપારી જેવા પણ કમતી માલ સાચવીને તિજોરીમાં મૂકી દે છે પણ જ્યાં ને ત્યાં મૂકી દેતા નથી કે જેમ તેમ વેડફી નાંખતે નથી, તે હું મારા કિંમતી માલને સંસારના વિષયભાગમાં વેડફી નાંખુ ! કોડી સાટે અમૂલ્ય રત્ના કણુ આપી દે? જે આપે તે મૂખ ગણાય ! તે ક ́મતી રત્ન જેવું ચારિત્ર વેચીને કોડી જેવી ચક્રવતિ'ની પદવી ખરીદી અને મને પણ એ તરફ ખેચવા માંગે છે ? એ ત્રણ કાળમાં નહિ બને. હુ' મારા મહાવત રૂપી રત્નાને વેડફીને કામભાગમાં લુબ્ધ નહિ ખનું. આ તે તું મને સુખ ભોગવવાના પ્રલેાભન આપે છે, પણ કદાચ કોઈ મને એમ કહે કે તારુ' ચારિત્ર છેડી દે, નહિ છેડી દે તેા જાનથી મારી નાંખીશ. આવી ધમકી આપે તે પણુ હુ' ચલાયમાન નહિ થાઉં. સાધુ–સંતાનુ જીવન પરોપકારને માટે હોય છે. સંસારમાં મેાડુમાં પડેલા જીવાને મેાહના કીચડમાંથી બહાર કાઢી સાચા સુખના માર્ગ બતાવવા માટે કદાચ પેાતાને કષ્ટ પડે છે તે સહન કરે છે પણ ખીજા જીવા કેમ સાચુ સુખ પ્રાપ્ત કરે એવી પરોપકાર ભાવના હાય છે. પરમાની ષ્ટિ હાય છે. આ તા મેં સાધુની વાત કરી પણ ક'ઇક સ'સારી જીવા પણ પરોપકારને ખાતર કેટલુ કષ્ટ સહન કરે છે! એક ષ્ટાંત આપીને સમજાવુ.
વૃક્ષા પથ્થરના ઘા સહન કરીને પણ પેાતાને મારનારને મીઠા ફળ આપે છે. અગરબત્તી બળીને પણ સ'સારના જીવાને સુગ'ધ આપવામાં ગૌરવ અનુભવે છે. દીવાની જ્યોત પોતે બળીને રાખ થઈ ને પણ જગતના જીવાને પ્રકાશ આપે છે, તેા માનવ પણ શું કોઈ એવા ન નીકળે કે જે પોતે દુઃખ વેઠીને બીજાને સુખ ન આપે ? જરૂર નીકળે. આ પૃથ્વી અનેક રત્નાને ધારણ કરનારી છે. કોઈ એક મેટા શહેરમાં એક મેટા વણિક વહેપારી રહેતા હતા. એને દેખ્રીવ નામે એક પુત્ર હતા. આ દોથ્રીવ ભણીગણીને
Page #810
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
७५४ હેશિયાર થયો એટલે પરણાવ્યો. બ્રીવ વહેપાર કરવામાં પણ હોંશિયાર હતે. સાથે એને જીવનમાં પરોપકારને મેટો ગુણ હતે. કેઈ દુઃખી માણસને દેખે એટલે એનું દિલ દ્રવી ઉઠે. બ્રીવના પિતાજીએ એને પરદેશ વહેપાર કરવા જવાનું કહ્યું, તેથી એ જવા તૈયાર થયો. કરોડ રૂપિયાને માલ વહાણમાં ભર્યો. માતાપિતાને નમન કરીને એમના આશીર્વાદ લઈને વહાણુમાં બેઠે, ત્યારે એના પિતાજીએ કહ્યું–બેટા ! તું પહેલવહેલે સાગરની સફર કરી પરદેશ ધન કમાવા જાય છે તે તું ફત્તેહ મેળવજે, અને ખૂબ કમાણી કરી વહેલવહેલો પાછો આવી જજે.
બ્રીવનું પરદેશ પ્રયાણુ” – પિતાજીને આશીર્વાદ લઈને શુભ મુહુર્ત સાગર કિનારેથી વહાણ ઉપાડયું. આખું વહાણ કિંમતી માલથી ભરેલું હતું. પવન પણ અનુકૂળ હતું ને વહાણ ચલાવનાર નાવિક પણ ઘણે અનુભવી હતે. બે દિવસ સુધી સાગરમાં સતત સફર કરી, પછી વહાણ ચલાવનારે કહ્યું–શેઠ ! આપણે બરાબર મધદરિયે આવી ગયા છીએ. આપણી સફર ક્ષેમકુશળ છે. આપણું સદ્ભાગ્યે વાદળ પણ સ્વચ્છ છે. કોઈ જાતને વધે આવે તેમ નથી. આ રીતે નાવિકના કહેવાથી બ્રીવને ખૂબ આનંદ થયો. વહાણ પૂરવેગે આગળ વધી રહ્યું હતું. ત્યાં એકાએક કેઈ કરૂણ આકંદ કરતું હોય એ અવાજ સંભળાયો. આટલી બધી કાળી ચીચીયારિઓ કે. કરતું હશે ? એમ વિચાર કરી દોબ્રીવ આમતેમ જોવા લાગ્યો. તે સામેથી એક વહાણું આવી રહ્યું હતું અને આ રોકળને અવાજ પણ એ તરફથી આવતું હતું. થોડીવારમાં તો એ વહાણ આ વહાણની નજીક આવી ગયું. એ વહાણ તુકનું હતું. દેબ્રીવે જોયું તે એ વહાણમાં નવયુવાન અને સ્વરૂપવાન સ્ત્રીઓ બેઠેલી હતી. એ દરેક સ્ત્રીઓના હાથપગ બાંધેલા હતા, ને એમની આંખમાંથી બોર બોર જેવા આંસુ ટપકતા હતા અને મુખેથી કરૂણ વિલાપ કરી રહી હતી.
માલથી ભરેલા વહાણ આપતે દેબીવ” :- દયાળુ દિલને દેબ્રીવ આ કરૂણ દશ્ય જોઈને ધ્રુજી ઉઠયો. આ શું ? એણે તુક વહાણના કમાનને પૂછ્યું કે આ બધી સ્ત્રીઓ કેણ છે ને શા માટે રડે છે? તુક કપ્તાને કહ્યું કે આ બધા કેદી છે. અમે એને ગુલામ તરીકે વેચવા માટે લઈ જઈએ છીએ. એમને વેચીને અમે પૈસા કમાઈશું. પેલી સ્ત્રીઓ પણ દેબ્રીવને અરજ કરે છે કે વીરા! અમને આ પાશમાંથી છેડાવ. આ પાપીઓ અમને લઈ જઈને વેચશે. અમારા ચારિત્ર લૂંટાવશે. આ સાંભળીને દબ્રીવનું હૃદય કરૂણાથી છલકાઈ ગયું. એણે તુકી કપ્તાનને કહ્યું ભાઈ! તમારે આ લેકેને વેચીને પૈસા જ કમાવા છે ને? તે એમ કરો. તમે માંગે તેટલું ધન હું આવું ને તમે આ સ્ત્રીઓને છેડી દે. અરે ! તું આપી આપીને કેટલું ધન આપશે? દેબ્રીવે કહ્યું એમ કરો. આપણે અરસપરસ સોદો કરીએ. મારું માલથી ભરેલું વહાણ તમે લઈ લે ને તમારું વહાણ મને આપી દો. તુક કપ્તાને વહાણ ઉપર નજર નાંખીને
Page #811
--------------------------------------------------------------------------
________________
૭૬૦
શારદા સિદ્ધિ જોયું તે દેબ્રીવનું વહાણ માલથી ભરેલું હતું. આવી કમાણી કરવાનો મોકો કોણ જવા દે? બંનેને સોદો નક્કી થયો ને પરસ્પર વહાણની અદલાબદલી થઈ તુકી કપ્તાન વિચાર કરવા લાગ્યો કે આ માણસ કે મૂર્ણ છે કે કરોડેને માલ આપી દીધે! એણે તે મૂર્ખાઈ કરી પણ મારું તે કામ થઈ ગયું.
દેવાનુપ્રિયો! આ બ્રીવ કંઈ મૂર્ખ ન હતા પણ એણે તે માત્ર દયાની ખાતર કરોડ રૂપિયાને માલ જ કરી આ સોદો કર્યો હતો. ભલે, પૈસા ગયા પણ આટલા અને ત્રાસમાંથી મુક્ત કર્યો ને તેમના શીયલ સાચવ્યા એને દિલમાં આનંદ હતો. અઢાર, વીસ, બાવીસ, વીસ વર્ષની અબળાઓ પણ આ વીરાની ઉદારતા અને દયા જોઈ આશ્ચર્ય પામી ગઈ ને એને ધન્યવાદ આપવા લાગી. અહે વીરા! તે તે અમારા ચારિત્રનું રક્ષણ કરાવ્યું કે અમને જીવતદાન આપ્યું. ધન્ય છે તારી ઉદારતાને! તું ન મળ્યો હોત તે અમારું રક્ષણ કેણ કરત? ભગવાન તને દીર્ધાયુષ બનાવે, એમ આશીર્વાદ આપવા લાગી. દેબ્રીવે આ બાળાઓના હાથ પગમાંથી બેડીઓ કઢાવી નાંખી અને સૌને સાંત્વન આપીને વહાણ દ્વારા પિતાપિતાના ગામ પોંચાડીને માનવતાનું એક મહાન કર્તવ્ય અદા કર્યાને સંતોષ અનુભવ્યો. આ બધી કન્યાઓ મોટા શ્રીમંત અને સુખી ઘરની છોકરીઓ હતી. તેમાં રસ દેશના રાજાની પણ કુંવરી હતી. બધી કન્યાઓ પોતપોતાના સ્થાને પહોંચી ગઈ, પણ એક રૂસ દેશના રાજાની કુંવરી અને તેની દાસી બે જણે રહ્યા.
દેબ્રીવ ચિંતા કરવા લાગ્યો કે આ બંનેને દેશમાં કેવી રીતે પહોંચાડવા, કારણ કે એને દેશ ઘણે દૂર હતો ને વહાણ ચલાવનાર કપ્તાન એ માર્ગને અજાણ હતે. આ કન્યાએ દેબ્રીવની ચિંતા પારખી લીધી. કન્યા તે દેબ્રીવને મનથી પિતાના આરાધ્ય દેવ માનતી હતી કારણ કે આવી ગુલામીમાંથી અહીં ભર દરિયામાં કેણ છોડાવે તેમ હતું ? હવે હું લગ્ન કરીશ તે આની સાથે કરીશ. એ નિર્ણય કરી લીધે ને કહ્યું આપ મારી ચિંતા ન કરશે. હું રૂસ દેશના રાજાની પુત્રી છું. આ વૃદ્ધ મારી દાસી છે. દેશમાં પહોંચવું એ મારા માટે ખૂબ કઠીન છે, પણ આપે મને ગુલામીમાંથી મુક્ત કરાવી છે તે હું આપને પતિ તરીકે અપનાવવાને નિર્ણય કરી ચૂકી છું. જે આપ મારો સ્વીકાર કરો તે મને મારા દેશમાં પહોંચવાને મેહ નથી. દબ્રીવે આ બાબતમાં થોડો વિચાર કરીને કહ્યું કે જેવી તારી ઈચ્છા. રૂસના રાજાની કન્યા દબ્રીવ જેવા નવયુવાન, સ્વરૂપવાન, દયાળુ અને પરોપકારી પતિને પામીને ખુશ ખુશ થઈ ગઈ. વહાણમાં જ બંનેએ એકબીજાને પતિ-પત્ની તરીકે સ્વીકારી લીધા. હવે વહાણ આગળ લઈ જવાને કોઈ અર્થ નથી, કારણ કે વહાણ ખાલીખમ હતું. ધન કે માલ કંઈ ન હતું, એટલે વહેપાર શેનાથી કરે? તેથી દેબ્રીવે વહાણ પિતાના દેશ તરફ પાછું વાળ્યું
Page #812
--------------------------------------------------------------------------
________________
શાહા શિહિ
૭૧ - “ વહાણ ખાલી જોતાં પિતાની નાખુશી - થેડા દિવસમાં વહાણ બંદર પર આવી પહોંચ્યું. પિતાને સંદેશે મળ્યું કે પુત્ર કમાઈને આવ્યો છે એટલે એના પિતા પુત્રને લેવા માટે હર્ષભેર બંદર પર આવ્યા ને જોયું તે વહાણ ખાલીખમ છે. ધન કે માલ કઈ ચીજ નથી. આ જોઈને પિતાજીએ પૂછ્યું બેટા ! વહાણું કેમ ખાલીખમ છે? કંઈ ન માલ નથી ખરીદી લાવ્યો? બ્રીવે વહાણમાંથી નીચે ઉતરીને પિતાજીને પગે લાગીને કહ્યું પિતાજી! ધન માલ કંઈ નથી લાવ્યો, પણ માફ કરજે. આપની રજા સિવાય આપના ધનથી મેં સો નિરાધાર અબળાઓને જીવતદાન આપ્યું છે ને એમના અંતરના આશીર્વાદ મેળવ્યા છે એટલું જ નહિ પણ રૂસ દેશના રાજાની કુંવરીને પરણીને લાવ્યો છું. એ પણ એમાં જ હતી. તે આપ જ કહો કે હું જે લાવ્યો છું તે મૂલયવાન છે કે જે બેઈ આવ્યો તે મૂલ્યવાન છે? આ સાંભળીને એના પિતા નાખુશ થયા પણ હવે શું કરે? ગમે તેમ તે ય પોતાને પુત્ર છે ને ? એટલે છેડે ઠપકો આપ્યો કે આટલું બધું ધન તે આમ વેડફી નાંખ્યું પણ હવે ફરીથી કદી આવું કરતો નહિ. દેબ્રીવે કહ્યું, ભલે.
“બ્રીવનું ફરી વાર પરદેશ પ્રયાણુ”:- બાર મહિના પછી ફરીથી એના પિતાને થયું કે પુત્રને પરદેશ કમાવા મોકલું. એમ વિચાર કરીને પુત્રને કહ્યુંહું તને કમાવા પરદેશ મોકલું છું. એવા માટે નથી મલતે, માટે આ વખતે બરાબર ધ્યાન રાખજે. દોબ્રીવે કહ્યું કે ભલે, પિતાજી ! આપની આજ્ઞા પ્રમાણુ. માલથી ભરેલું વહાણ બંદર પર તૈયાર રાખ્યું હતું. દેબ્રીવ પિતાને પ્રણામ કરીને વહાણમાં બેઠે ને કપ્તાને લંગર છોડીને વહાણ ચલાવ્યું. વહાણ દરિયાઈ માર્ગે સડસડાટ આગળ વધી રહ્યું હતું. વચમાં એક બંદર આવ્યું ત્યાં એક દિવસ વિશ્રાંતિ લેવાની ઈચ્છાથી વહાણ બંદરના કિનારે લાવ્યા. ત્યાં બીજા ઘણાં વહાણે ઉભા હતા. તેમાંના એક વહાણ ઉપર દીબ્રીવની નજર પડી. તે દશ્ય ખૂબ કરૂણાજનક હતું. ચાર-પાંચ વર્ષના કુમળા બાળકે એક બાજુ ભૂખ્યા તરફડી રહ્યા હતા ને બીજી બાજુ સિપાઈઓ એ બાળકોના ગરીબ મા-બાપને ચાબૂકના માર મારી હાથ પગમાં બેડી નાંખી કેદ કરીને વહાણમાં બેસાડતા હતા, અને રાજ્યના ટેકસ ન ચૂકવવાના ગુના બદલ એમને કેદી બનાવીને રાજ્યની જેલમાં દાખલ કરવાના હતા. દીબ્રીવના હૃદયમાં દયાને દિપક પ્રગટી ઉઠે. અરેરે....આ બિચારા ગરીબ માણસે કયાંથી ટેકસ ચૂકવે ? એમના ઉપર આવે જુલ્મ! આ બાળકો કેવા ભૂખ્યા ટળવળે છે ને આ એમના મા-બાપની કેવી કરૂણ દશા છે! એમને કોણ બચાવનાર છે?
દેબ્રીવના મનમાં થયું કે આ કરોડોની સંપત્તિ શું કરવાની? મારું જે થવું હશે તે થશે પણ મારાથી આ દુઃખ નથી જોવાતું, તેથી સિપાઈઓને કહ્યું ભાઈ! આ બિચારા ગરીબેને શા માટે મારો છે ? એમને છેડી દો, ત્યારે સિપાઈએ એના શો, ૯૬
Page #813
--------------------------------------------------------------------------
________________
}ર
શારદા સિદ્ધિ
પર ગુસ્સે થયા ને કહ્યુ અમારે તે ટેકસ ાઈ એ. દયાળુ દામ્રીવે પેાતાના વહાણુમાં રહેલા બધા માલ ટેકસ રૂપે ચૂકવીને બધાને કેદથી મુક્ત કરાવ્યા. દયાના અવતાર સમા દામ્રીવને બધા લેાકેા અતરના આશીવાદ આપતા હસતા હસતા પેાતાના સ્થાને પહોંચી ગયા. આટલા બધા માણસાને અભયદાન આપ્યાના દામ્રીવને ખૂબ આનંદ થયો ને ખાલી વહાણ લઈને પાછો વળ્યો. તેના પિતાજીને આ વાતના સમાચાર મળ્યા એટલે એના ક્રોધના પાર ન રહ્યો. તે જોરથી ખેલી ઉઠયા. અરે મૂર્ખ ! કરોડાના માલ આમ વેડફી નંખાય ? એવા તે ઘણાં દુ:ખી માણસે હેય. એ બધાની દયા કરવા જઈએ તે આપણે ભિખારી બની જઈએ. તે' તેા મારી ઘણી સપત્તિ લૂંટાવી દીધી. હવે તું આ ઘરમાં ન જોઈએ. એમ કહીને પિતાએ દોષ્ઠીવ, એની પત્ની અને દાસી એ ત્રણેને ઘરની બહાર કાઢી મૂકયા.
પરોપકાર–દયાને ખાતર દુઃખ સહન કરવુ' પડે તે કરવા દોથ્રીવ તૈયાર હતા. એ હસતા મુખે ચાલ્યો ગયો. નાનું મકાન ભાડે લઈ ને રહેવા લાગ્યો, અને મહેનત મજુરી કરીને ગુજરાન ચલાવવા લાગ્યો. આ રીતે બે વર્ષ થયા ત્યારે એના પિતાજીના દિલમાં પાછે પુત્રપ્રેમ જાગૃત થયો, તેથી ઘેર ખેલાવ્યો. દોથ્રીવ એની પત્ની અને દાસી સહિત ઘેર આવ્યો. એના પિતાએ વિચાર કર્યાં કે બે વખત તે સ'પત્તિ ગુમાવીને આવ્યો પણ હજી - એક વખત એને પરદેશ ધન કમાવા જવાના હુ' ચાન્સ આપું. હવે જો એ ભૂલ કરશે તા હુ' એના સામું નહિ જોઉં, પછી ભલે એનું ગમે તે થાય. એમ વિચાર કરીને અને ત્રીજી વખત પરદેશ જવાની આજ્ઞા કરીને કહ્યુ કે જોજે આ વખતે વહાણુ ખાલી લઈને આવીશ તા ફરી કદી તારા સામું નહિ જોઉં. પિતાજીના કડક શબ્દો શિરોમાન્ય કરીને દાષ્રીવ ત્રીજી વખત સાગરની સર્ફ ઉપડયો. માલ ભરેલા વહાણમાં બેસીને પ્રવાસ શરૂ કર્યાં, આ વખતે જો એ સ'પત્તિ ગુમાવીને આવે તે એના માટે ઘરમાં કયાંય સ્થાન ન હતુ. દેશ્રીવ નીકળ્યો ત્યારે એની યાદી માટે પત્નીએ પેાતાની 'મતી હીરાની વીટી દોથ્રીવને પહેરાવી હતી. દશ પંદર દિવસની સફર ખાદ વહાણ એક અજાણ્યા બંદરના કિનારે પહેાંચ્યુ.. ક્રોબ્રીવ વહાણમાંથી નીચે ઉતર્યાં. બંદરના કિનારો તદ્ન નીરવ હતા, કોઈ માણસો આવતા જતા દેખાતા ન હતા. દોષ્રીવે આજુબાજુ નજર ફેરવી તેા થાડે દૂર બે પુરૂષો બાદશાહી પાષાકમાં ઉભેલા જોયા.
થાડી વારમાં એ બંને પુરૂષો દોશ્રીવ ઉભા હતા ત્યાં આવ્યા. દાષ્રીવના હાથમાં 'કિક'મતી હીરાની વીટી ચમકતી હતી. એ જોઈને પેલા પુરૂષોએ કહ્યુ કે આ વીંટી તે મારી પુત્રીની હોય તેવી લાગે છે. તારી પાસે કયાંથી આવી? તું ચાર છે. દામ્રીવે કહ્યું હું ચાર નથી, આપ કોણ છે? હુ· રૂસ દેશના બાદશાહ છું ને આ મારો પ્રધાન છે, ત્યારે દાષ્રીવે વીટીના આખા ઇતિહાસ કહી સભળાવ્યા, ત્યારે બાદશાહ અને એમના પ્રધાન ખુશ થઈ ગયા. અહા! આપણી ઘણાં વખતથી ગુમ થયેલી પુત્રીને આ
Page #814
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૭૬૩ પતિ છે. આણે મારી પુત્રી સહિત આટલી બધી અબળાના પ્રાણ બચાવ્યા. ધન્ય છે આપની પરોપકાર વૃત્તિને! તમારા જેવા જમાઈ મળવાથી હું મારું અહોભાગ્ય સમજું છું. બસ, હવે તમે મારી પુત્રી સહિત તમારા સમસ્ત પરિવારને લઈને રસ દેશ આવે. હું મારું અધું રાજ્ય આપને બક્ષીસ કરીશ. આ મારા મંત્રીને હું આપની સાથે મોકલું છું. એ પાછા વળતાં તમને રૂસને માર્ગ બતાવશે. સસરાની વાત સાંભળીને દેબ્રીવે વહાણ દેશ તરફ પાછું વાળ્યું.
બંધુઓ ! પરોપકારનું વાવેલું વૃક્ષ જાણે એકાએક ફળેથી લચી પડ્યું. આ છે બ્રીવની પરોપકાર ભાવના અને દયાનું ફળ. વહાણ પિતાના નગરના બંદરે પહોંચ્યું અને પિતાજીને ખબર આપી એટલે પિતાજી હર્ષભેર સામા આવ્યા. દેબ્રીવે પિતાજીને સઘળી હકીકત કહી સંભળાવી. પિતાના પરોપકારી પુત્રના પુણ્યની લીલા જોઈને પિતાના આનંદનો પાર ન રહ્યો. તે વહાલથી પુત્રને ભેટી પડયા, દબ્રીવ પોતાના કુટુંબ પરિવારને લઈ રૂસ દેશ તરફ જવા રવાના થશે. વહાણુ સાગરમાં સફર કરતું આગળ વધી રહ્યું હતું પણ હજુ દબ્રીવની કસોટી બાકી હતી, તેથી રૂસના મંત્રીના દિલમાં ઈર્ષા જાગી કે આ રસ્તે રખડતે સામાન્ય માણસ રૂસના અડધા રાજયને માલિક બનશે? બસ, કેઈ પણ રીતે એનું કાટલું કાઢી નાખ્યું. તે માટે શું કરવું તે એણે મનમાં નકકી કરી લીધું. મધરાત્રે બધા ભરનિદ્રામાં હતા તે વખતે મંત્રીએ દેબ્રીવને ભરનિદ્રામાંથી ઉઠાવીને દરિયામાં ફેંકી દીધે. દેબ્રીવનું ભાગ્ય જોર કરતું હતું એટલે દરિયામાં પડતાની સાથે એના હાથમાં એક પાટીયું આવી ગયું. એના સહારે તરત તરતે કિનારે આવી ગયે.
આ તરફ મંત્રીએ જે દેબ્રીવને દરિયામાં ફેંક્યો એ અવાજ થશે એટલે બધા જાગી ગયા. મંત્રી બેટો ડેળ કરીને રડવા લાગ્યો ને કહ્યું જમાઈ શારીરિક કામે ઉઠયા હતા ને બહાર પાટીયા ઉપર ઉભા રહ્યા, અને ચકકર આવવાથી દરિયામાં પડી ગયા. મેં પકડવા ઘણું કર્યું પણ પકડી શક્યો નહિ ને વહાણ દૂર નીકળી ગયું. વહાણમાં તે રોકકળ મચી ગઈ પણ હવે શું થાય? કેઈને ઉપાય ન હતું. વહાણું રૂસ પહોંચ્યું પણ જમાઈ દરિયામાં પડી ગયાના સમાચાર જાણું ખૂબ દુ:ખ થયું હવે બ્રીવની આશા ન હતી. આ તરફ દબ્રીવ કિનારે પહોંચ્યા. ત્યાં એણે એક હેડી જોઈ, એણે હેડીવાળાને કહ્યું ભાઈ! તું મને રૂસ દેશમાં પહોંચાડીશ? હેડીવાળે નાવિક કહે છે રૂસ પહોંચાડું તે ખરો પણ એક શરત ! રૂસમાં તમને જે મળે તેમાંથી મને અધે ભાગ આપવાને. એ શરત મંજુર હોય તે રૂસ પહોંચાડું. બ્રીવે શરત મંજુર કરી. ત્રણ દિવસને ભૂખ્યું હતું એટલે એણે કિનારેથી ફળ ફૂલ લાવીને ખાધા પછી હેડીમાં બેસીને આગળ ચાલ્યા. દસ દિવસે નાવ રૂસના કિનારે પહોંચી. અહીં તે રૂસના બાદશાહ, એની પુત્રી કે દોસ્ત્રીવના પિતા બધાએ એની આશા છોડી.
Page #815
--------------------------------------------------------------------------
________________
૭૬૪
શારદા સિદ્ધિ
દીધી હતી. ત્યાં અચાનક દાથીવના આગમનના સમાચાર મળ્યા એટલે બધા ખુશખુશ થઈ ગયા ને ખૂબ ઠાઠમાઠથી દાબ્રીવને રૂસમાં લાવ્યા ને ખૂબ આનંદ મહેાત્સવ ઉજવ્યો. મંત્રીના તે। હાજા ગગડી ગયા કે હવે મારી પેાલ ખુલ્લી થઈ જશે. ખાદશાહે દામ્રીવને દરિયામાં કેવી રીતે પડચો એનુ' કારણ પૂછતાં શ્રીવે સત્ય વાત રજુ કરી એટલે બાદશાહ મંત્રીને શિક્ષા કરવા તૈયાર થયો, પણ દયાળુ હૃદયના દોથ્રીવે મંત્રીને શિક્ષા ન કરવા વિનંતી કરી. પાતાને મારનાર પ્રત્યે પણ કેટલા કરૂણા ભાવ ! દેોબ્રીવની આવી ઉદારતા, પવિત્રતા અને પરોપકાર પારાયણતા જોઇને એના સસરાએ એનુ આખુ રૂસનુ` રાજ્ય એને સોંપી દીધું. એને રાજમુગટ પહેરાવી રાજતિલક કરવાની તૈયારી થવા લાગી. તે વખતે પેલા નાવિકે દોથ્રીવને કહ્યું. કેમ ભાઈ ! પેલી શરત યાદ છે ને ? દેખ્રીવે તે જ વખતે નાવિકને અર્ધું રાજ્ય આપવાનું લખાણુ કરી આપ્યું. એટલે નાવિકે દોથ્રીવના ચરણમાં નમી પડયો ને કહ્યું. દામ્રીવ ! ધન્ય છે તારી ઉદારતાને અને તારી પરોપકાર વૃત્તિને! મારે રાજયની જરૂર નથી. હું તેા તારી પરીક્ષા કરતા હતા. તું આનદથી રૂસનું રાજય ભાગવ અને સુખી થા. એમ કહીને બે હાથે રાજમુગટ ઉંચકીને દોથ્રીવના માથે પહેરાવી દીધા, પછી પેલા નાવિક અદૃશ્ય થઈ ગયા. આ વખતે દેવે એની પરીક્ષા કરી હતી કે અત્યાર સુધી તે એ પરોપકાર પારાયણુ રહ્યો પણ રાજ્ય મળ્યા પછી એના ભાવ કેવા રહે છે એ જોવા માટે દેવ હાડી લઈને નાવિક બનીને આવ્યો હતા પણ એ કસોટીમાંથી પસાર થઈ ગયો અને મહા સુખી સમૃદ્ધ દેશના રાજા બન્યો. રાજા બનીને પણ એણે ઘણાં પરાપકારના કાર્યો કર્યા ને પેાતાના ગુણાની પ્રશ'સા જગતમાં ફેલાવી ગયો.
જે ધમ કરે છે તેની કસોટી તેા અવશ્ય થાય છે. કષ્ટ પડે છે છતાં જે ક સાટીના સમયે મજબૂત રહે છે, સ્હેજ પણ ચલાયમાન થતા નથી તે એના ચરણમાં દેવાને પણ નમવુ પડે છે, માટે તમે જે જે વ્રત અંગીકાર કરો તેમાં અડગ રહેા. દૃઢ રહે અને જીવનમાં પરોપકાર, સેવા, દયા, સદાચાર, ઉદારતા વિગેરે ગુણાની પરિમલ પ્રસરાવા તા આ માનવભવ સાČક થશે. ચિત્તમુનિને પણ બ્રહ્મદત્ત ચક્રવતિએ કેટલા પ્રલેાભના આપ્યા છતાં ચારિત્રમાં કેવા અડગ રહ્યા છે અને સ'સારના રગરાગમાં મોહાંધ બનેલા બ્રહ્મદત્ત ચક્રવતિને તેઓ સમજાવે છે કે સાચું સુખ કયાં છે? હજી ચિત્તમુનિ બ્રહ્મદત્ત ચક્રવતિ ને સમજાવશે ને શુ' બનશે તેના ભાવ અવસરે.
O વ્યાખ્યાન નં. ૭૯
O
આસા વદ ૩ ને સામવાર
તા. ૮-૧૦-૦૯
અન'તજ્ઞાની તીર્થંકર ભગવાને આપણા ઉપર મહાન ઉપકાર છે. કારણ કે નમેાથ્યુંમાં આપણે બેલીએ છીએ કે ભગવાન કેવા છે?“અભયદયાણુ, ચકખુદયાણુ”
Page #816
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ મગ્નદયાણું.” જ્ઞાનરૂપી ચક્ષુના દેનાર છે. મેક્ષ માળના બતાવનાર છે અને જગતના સર્વ જીને અભયદાનના દેનાર છે. જેમ કેઈ માર્ગમાં જતા કે પ્રવાસીને લૂંટાશ લૂંટને હાથ પગ બાંધીને તેની આંખે પાટા બાંધીને જંગલમાં રખડતે મૂકી દે તે તે પ્રવાસી આંખે પાટે બાંધેલ હોવાથી પોતાના સાચા રસ્તે જઈ શકતા નથી, વળી ત્યાં જંગલી પશુઓની ભયંકર ગર્જનાઓના કારણે તેને ભય લાગે છે, અતિ ભૂખ-તરસથી આકુળ વ્યાકુળ થયો હોય અને કેઈને આશરો ન હોય આવી દુઃખી સ્થિતિમાં પીડાતે હેય. તે સમયે કોઈ દયાળુ હથિયારબંધ માનવી આવીને તેના હાથ પગના બંધન તેડી નાંખે, આંખેથી પાટા છોડી દે. તેને સાચો માર્ગ બતાવે. ખાવા પીવાનું લાવી આપે તે પછી એ પ્રવાસી સુખરૂપ પિતાના સ્થાને પહોંચી જાય. તે તેને કેટલે ઉપકાર માને?
એવી રીતે અનંત કાળથી ભવનમાં રખડતે આત્મા મિથ્યાજ્ઞાન વિષય-કષાયો વિગેરે લૂંટારાઓથી લૂંટાયેલે પળે પળે દુઃખના ભયથી ફડફડતે રહ્યો છે. મિથ્યાત્વાદિ કર્મના પાટાથી મોક્ષ તરફ જવા માટે અંધ બન્યું છે, તેથી મોક્ષ માર્ગને બદલે સંસાર વનમાં ભટકયા કરે છે. સંસાર વનમાં ભૂલા પડેલા માનવીને મોક્ષમાર્ગની મુસાફરી યોગ્ય ખાનપાન કે તાકાત મળતી નથી. આવા જીવોને તીર્થકર ભગવતે તત્વજ્ઞાન અને આત્માની અનંત શક્તિનું ભાન કરાવી દુઃખના ભયથી મુક્ત કરાવે છે.. મિથ્યાત્વાદિના પાટા છેડાવી મેક્ષ માર્ગ તરફની અંધતા દૂર કરાવી મોક્ષમાર્ગને બેધ" આપે છે અને સમ્યદર્શન, સમ્યફજ્ઞાન, અને સમ્યફચારિત્ર રૂપી ધર્મ સાધનાના ભેજન આપી મોક્ષ તરફ આગેકૂચ કરવાની તાકાત આપે છે. આ સાધના દ્વારા અજ્ઞાનાદિના વિશાળ સમુદ્ર પાર કરાવે છે, અને કેવળ જ્ઞાન રૂપી લક્ષ્મીને પ્રાપ્ત કરાવે છે. અંતે તે જીવ સર્વ કર્મોને ક્ષય કરી મોક્ષમાં પહોંચી જાય છે. આવા અનંત ઉપકારી પ્રભુના આપણા ઉપર કેટલા અગણિત અને અસીમ ઉપકાર છે! એવા પ્રભુએ આપણને તરવા માટે સિધાંતની મહામૂડીનું દાન કર્યું છે. એ સિધ્ધાંતમાં આપણે ઉત્તરાધ્યયન સૂત્રના ૧૩મા અધ્યયનનું વાંચન ચાલે છે.
બ્રહ્મદત્ત ચક્રવતિ સંસાર વનમાં ભૂલા પડયા છે. ચિત્તમુનિ તેમને સાચે માર્ગ સમજાવી રહ્યા છે. તે કહે છે હે બ્રહ્મદત્ત ચક્રવતિ! અમારા ત્યાગીના સુખ આગળ તમારા સંસારના ઉંચામાં ઉંચા સુખો પણ ડાંગરના ફેરા જેવા છે. સંયમની મીઠાશ અને સંયમનું સુખ તે તે જ સમજી શકે છે કે જેણે ખુદ સંયમના સુખને અનુભવ કર્યો હોય, માટે સાચું સુખ કયાં છે તે તું સાંભળ.
સુખ જે ૨છું તપ ધન તથા ચારિત્રના ગુણ પુજમાં, ... તેમજ અનંત સુખ સાચું વિરતિ કેરી કુંજમાં. તે સુખ ભાગ અનંતમો ના હોય ભેગ વિલાસમાં,
કામાદિમાં જે મોજ માને અંધ તે અજ્ઞાનમાં - આજને માનવ સુખની શોધ કરવા માટે આકાશપાતાળ એક કરી રહ્યો છે
Page #817
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ ભૂખતરસ વેઠી, ઉંઘ ઉડાડી સુખ માટે દેડાદોડ કરી રહ્યો છે. છતાં એને સાચું સુખ મળતું નથી. તે હવે વિચાર કરો સુખ ક્યાં છે? સાચા સુખી આ દુનિયામાં કોણ છે? જ્ઞાની પુરૂષ કહે છે સાચું સુખ ત્યાગમાં છે. જે રાગ-દ્વેષથી મુક્ત થયેલા છે, તપ એ જેનું ધન છે એવા સંયમી મુનિ જે સુખને અનુભવ કરે છે, જે આનંદનો ઉપભેગ કરે છે તેને લાખો ભાગ પણ સંસારના સ્વછંદમાં ફસાયેલા ગમે તેવા સમૃધિવાન અને શક્તિમાન પુરૂ નથી કરી શકતા. એટલા માટે કહેવામાં આવે છે કે “વીતરાગી સદા સુખી” વીતરાગી મુનિ જેવું બીજું કંઈ સુખી નથી, સંયમી સાચે દયાવાન છે, સાચે પરોપકારી છે, અને સેવાને સાચો ભેખધારી છે, જેના રોમેરોમમાં સંયમની લગની છે, જે સહનું કલ્યાણ ઈચ્છે છે અને સહુ આત્માઓ આત્માનું સાચું સુખ પ્રાપ્ત કરે એવું ઈચ્છે છે, તેથી સંયમી પુરૂષ સાચે દયાવાન છે આજે જગતમાં જે પાપનો પ્રવાહ વહી રહ્યો છે અને જેના લીધે મનુષ્યોને દુઃખ, આફત કે મુશીબતેને અનુભવ કરવો પડે છે. તે બધાનું મૂળ સ્વદયાને સિદ્ધાંત નહિ સમજવામાં રહેલું છે. જે મનુષ્ય પોતાના આત્માને પાપમાંથી બચાવતા નથી તે સમગ્ર પાપ પ્રવાહને ભાગીદાર બને છે અને સ્વયં દુઃખી થાય છે, જ્યારે પોતાના આત્માની દયા ચિંતવનાર સંયમી પુરૂષ પાપ પ્રવાહમાંથી પિતાની ભાગીદારી પાછી ખેંચી લે છે ને પોતે સ્વયં સુખી બની જગતનાં જીવનને સુખી થવાને માર્ગ બતાવે છે. આસક્તિ અને ભેગવિલાસનું
જે વિષવર્તુળ અનાદિકાળથી આ સંસારમાં ચાલી રહ્યું છે તેમાં ભાગીદારી કરવી, તેને : ટેકે આપે કે તેની અનુમોદના કરવી તે સુજ્ઞ પુરૂષનું કામ નથી. સુજ્ઞ પુરૂષ તે તે જ છે કે પોતે તરે છે ને બીજાને તારે છે. જ્યારે સૂર્ણ અને મિથ્યાભિમાની પિતે
બે છે ને બીજાને પણ ડૂબાડે છે. જેઓ સાચું સુખ પામ્યા છે તે મહાત્માઓ બીજા જેને સાચું સુખ કયાં છે. એ સુખ કેવી રીતે પ્રાપ્ત કરાય તે સમજાવે છે.
એક ગામમાં એક અન્યદર્શની મહાત્મા પધાર્યા. તેઓ ગામથી બે માઈલ કર એક વૃક્ષ નીચે કુટિર બનાવીને ત્યાં રહેવા લાગ્યા. આ મહાત્મા જૈન સાધુ ન હતા. પણ સંન્યાસી હતા, છતાં એમના જીવનમાં નિસ્પૃહતા ખૂબ હતી. તેઓ તપસ્વી હતા. ચાર પાંચ દિવસે ગામમાં ભિક્ષા લેવા જતા હતા. બાકી આખો દિવસ એ પરમાત્માના ધ્યાનમાં લીન રહેતા. જે કઈ એમની પાસે આવે તેમને ધર્મ સમજાવતા. મહાત્મા ખૂબ શાની, નિસ્પૃહ અને તપસ્વી હતા એટલે એમને અમુક લબ્ધિઓ અને વચનસિદ્ધિ મળી હતી. મહાત્માના તપ-ત્યાગની ચારે તરફ પ્રશંસા થવા લાગી. ભાવિક શ્રદ્ધાળ ભક્તોની એમની કુટિરે ભીડ જામવા લાગી. ધર્મમાં શ્રદ્ધાળુ લેકે તે એમને ભગવાન તત્ય માનવા લાગ્યા, અને કેટલાય રોગીઓના અસાધ્ય રોગે પણ મહાત્માના ચરણસ્પર્શથી દૂર થવા લાગ્યા, એટલે લેકેની શ્રદધા વધવા લાગી. આજુબાજુના ગામના લોકોના ટોળે ટેળા તેમની ઝૂંપડીએ આવવા લાગ્યા. એમના દર્શન કરવામાં અને એમના મુખેથી
Page #818
--------------------------------------------------------------------------
________________
શા સિલિ ધર્મને ઉપદેશ સાંભળવામાં પિતાનું અહોભાગ્ય સમજવા લાગ્યા. મહાત્માનું નિવાસ એક તીર્થધામ જેવું બની ગયું.
બીજા બધા લેકે મહાત્માના દર્શન કરી ઉપદેશ સાંભળીને ચાલ્યા જતા પણ એ ગામના ચાર માણસો તે એવા હતા કે તે મહાત્માની રાત દિવસ ખંતથી સેવા કરતા. આમ કરતાં ચાર મહિના પલકારામાં વીતી ગયા. મહાત્માએ ચારે જણને પિતાની પાસે બોલાવીને કહ્યું કે હું હવે અહીંથી પ્રયાણ કરીને કાશી તરફ યાત્રાએ જવા ઈચ્છું છું. તમે ચારે જણાએ અંતરના ભાવથી મારી ખૂબ સેવા કરી છે, માટે તમે ચારે ય જેવા સુખી છો એવા સદા સુખી રહે એવા તમને મારા અંતરના આશીર્વાદ છે. આ ચારે ય ભક્તો મહાત્માના આવા આશીર્વાદ સાંભળીને ઉદાસ બની ગયા. એ ચારમાંથી એક જણે કહ્યું કે ગુરૂદેવ ! આખા ગામમાં અમે ચાર જ માણસે વધુમાં વધુ દુઃખી છીએ. અમે ધર્મ કર્મ કે સંત સેવામાં કંઈ સમજતા નહોતા પણ દુઃખમાંથી મુક્ત થવા માટે જ આપની સેવામાં રહ્યા છીએ. આપની પાસે આટલા દિવસ રહ્યા પણ અમે અમારા દુઃખને એક શબ્દ પણ આપની સામે ઉચ્ચાર્યો નથી. પણ આખા ગામમાં અમે ચાર વધારે દુઃખી છીએ. આપ તે કરૂણાના સાગર છે, તે અમારા દુઃખ દૂર કરો. અમને આપના વચન ઉપર શ્રદધા છે, એટલે જે આપની કૃપા દષ્ટિ થશે તે જરૂર અમારું દુઃખ ટળી જશે.
મહાત્માએ કહ્યું અરે ! તમે આ શું બોલે છે? મને તે એમ લાગે છે કે આખા ગામમાં તમે ચાર માણસ જ સૌથી વધારે સુખી છે. તમે પૂર્વભવના પુણ્યથી આવું સુખ જોગવી રહ્યા છે. દરેક મનુષ્યને તમારા જેવું સુખ મળવું દુર્લભ છે. તમે તમારી જાતને બેટી રીતે દુઃખી માની રહ્યા છે. છતાં જે તમને એમ લાગતું હોય કે અમે દુખી છીએ તે કહે તમને શું દુઃખ છે? ત્યારે એક જણે કહ્યું ગુરૂદેવ! અમે ચારેય જણા પૂરા અભાગી છીએ. અમારા ચારમાંથી એકેયને પરિવાર ધન, ઘરબાર કે કીતિ–ખ્યાતિ નથી, તેથી અમે ચારે જણે એકલા અટુલા આમથી તેમ ભટકી રહ્યા છીએ. અમે ચારેય મિત્રએ ધન, સ્ત્રી, ઘરબાર, કીર્તિ, પરિવાર વિગેરે મેળવવા માટે ખૂબ પ્રયત્ન કર્યા પણ બધા વ્યર્થ ગયા. અમે નિરાશ થઈને આપના શરણે આવ્યા છીએ. હવે જે આપ અમારા ઉપર કંઈક કૃપાદષ્ટિ કરો તે અમારું દુઃખ ટળે ને સુખ મળે. મહાત્માએ કહ્યું હે વત્સ! હજુ તમે ખોટી ભ્રમણામાં છે.
તે કહું છું કે તમારા જેવું કંઈ સુખી નથી છતાં પણ જે તમારી ઈચ્છા સંસારના દુન્યવી સુખો ભેગવવાની છે તે એમ બનશે પણ તમે ચારે જણું તમને જે સુખ પસંદ હોય તે ખુશીથી માંગી લે. હું તમારી ઈચ્છા પૂરી કરીશ. બોલે, તમારે શું જોઈએ છે?
ચારે ય જણાએ વિચાર કરીને મહાત્મા પાસે પોતાના સુખની ઈચ્છા પ્રદર્શિત કરી. પહેલાએ કહ્યું મારે સુંદર સ્ત્રી જોઈએ. બીજાએ કહ્યું મારે પુત્ર પરિવાર સહિત
Page #819
--------------------------------------------------------------------------
________________
રાજા વિધિ માની જોઈએ. ત્રીજાએ કહ્યું મારે ખૂબ ધનવાન બનવું છે ને ચેથા એ કહ્યું મારે તે દેશના નેતા બનવું છે. હું મોટે નેતા બનું અને મારી યશ કીર્તિ ખૂબ ફેલાય એવું
થન આપો. ચારે ય જણાએ પિતાની ઈચ્છા વ્યક્ત કરી એટલે મહાત્માએ કહ્યું # તથાતિ”. એમ કહીને ચારે જણાને વિદાય કર્યા, અને મહાત્મા પણ ત્યાંથી ઝૂંપડી છોડીને હાથમાં પિતાનું કમંડળ લઈને વિદાય થયા ને પેલા ચાર મિત્રે પણ ત્યાંથી નીકળીને સૌ સૌના સ્થાને ચાલ્યા ગયા. સમય જતાં સૌને ઇચ્છિત સુખ મળી ગયું. એ સુખ જોગવતા પલકારામાં વીસ વર્ષો વીતી ગયા, અને મહાત્મા પણ પાછા ફરતા કરતા એ જ ગામમાં જ્યાં પિતાની કુટીર હતી ત્યાં આવ્યા, ગામના લોકોએ હર્ષભેર એમનું સ્વાગત કર્યું, પણ તેમાં પેલા ચાર માણસે દેખાયા નહિ. મોડી રાત્રે જેણે સ્ત્રીનું સુખ માંગ્યું હતું તે આવે અને મહાત્માને પ્રણામ કરીને એમની પાસે બેઠો. પણું મહાત્માએ એને ઓળખ્યો નહિ, કારણ કે એનું શરીર તદ્દન ફીકકુ, પીળા પાંદડા જેવું અને રોગથી ઘેરાયેલું હોય તેવું દેખાતું હતું. વીસ વર્ષ પહેલાં તે એ પહેલવાન જે દેખાતું હતું, એટલે મહાત્મા કયાંથી ઓળખી શકે? આવનારે પિતાની ઓળખાણ આપી એટલે પૂછયું કે સ્ત્રીને સુખની તારી મહેચ્છા પૂરી થઈને ? - મહાત્માના શબ્દો સાંભળીને પેલે ગળગળા થઈ ગયે ને બોલ્યો-ગુરૂદેવ ! હું માનતે હતું કે સુંદર સ્ત્રી મળે એટલે સ્વર્ગ જેવું સુખ મળતું હશે તેથી હું એ સુખ માટે ફાંફા મારતા હતા અને સુંદર સ્ત્રી મળી પણ હું તે સ્ત્રીમાં એ મુગ્ધ બની ગયે કે ન પૂછો વાત. વિષય વાસનાના પરિણામે હું રોગને ભોગ બની ગયે ને હવે તે એ સુખથી કંટાળી ગયો છું. મને સંસારમાંથી બચાવે. એવી મારી આપને પ્રાર્થના છે. મહાત્માએ એને સમજાવીને કહ્યું કે તું પછી મારી પાસે આવજે. એમ કહીને મહાત્માએ એને વિદાય કર્યો.
બીજે દિવસે બીજે માણસ આવ્યું. જેણે મહાત્મા પાસે પુત્ર પરિવાર સહિત સીની માંગણી કરી હતી તે આવ્યો. અને મહાત્માને વંદન કરીને એમની પાસે બેઠો. એટલે મહાત્માએ એને પૂછયું કે કેમ ભાઈ! હવે તે તમે સંપૂર્ણ સુખી છે ને? ત્યારે તેણે દુખિત દિલે કહ્યું ગુરૂદેવ ! આ સંસારમાં કંઈ સાર નથી. મારા દુઃખને તે કઈ પાર નથી. શું વાત કરું ? આના કરતાં તે હું પહેલા વધારે સુખી હતે. આ પુત્ર તે એ અભાગી પાક છે કે મને રાત-દિવસ સતાવે છે અને મિલકતને ભાગ માંગી જુદો થવા માંગે છે. ન આપું તે કોટે ચઢીને લેવાની ધમકી આપે છે. ને વ્યસનેમાં પણ પૂરો છે. આવા છોકરા કરતાં વાંઝીયા રહેવું વધુ સારું. હવે તે હું એનાથી ત્રાસી ગયે છું. એ મારી આબરૂના કાંકરા કરવા બેઠો છે. એની મા તે મને ગણકારતી જ નથી. એટલે હું તે દુઃખી દુઃખી થઈ ગયો છું. આ દુઃખમાંથી ઉગવાને મને માર્ગ બતાવે તે મને શાંતિ મળે. પુત્ર પરિવાર કે સ્ત્રીમાં કયાંય સુખ
Page #820
--------------------------------------------------------------------------
________________
શાશ્તા સિદ્ધિ
૭૬૯ નથી. આટલું બોલતાં તે એની આંખમાંથી આંસુની ધાર થઈ એ આશાભેર મહાત્મા સામું જોઈ રહ્યો ત્યારે મહાત્માએ કહ્યું-ભાઈ! તું પછી મારી પાસે આવજે. એમ કહીને વિદાય કર્યો.
ત્રીજે દિવસે જેણે ધનનું સુખ માંગ્યું હતું તે માણસ બે ઘડાની બગીમાં બેસી કરચાકરો સાથે ઠાઠમાઠથી આવ્યો. આજુબાજુમાં ઉભેલા માણસેએ એને નમસ્કાર કર્યા, પછી શેઠ એકલા કુટિરમાં ગયા ને મહાત્માને નમસ્કાર કરી ઉભા રહ્યા. મહાત્માએ એને ઓળખ્યો જ ન હોય એમ આશ્ચર્ય પૂર્વક એની સામે જોઈ રહ્યા, ત્યારે તે માણસે કહ્યું-ગુરૂદેવ! મને ન ઓળખ્યો? આપની પાસે મેં ધન માંગ્યું હતું અને આપના આશીર્વાદથી હું ખૂબ ધનવાન બન્યો છું. ગુરૂદેવ ! હું એમ માનતે હતું કે જેની પાસે ઘણું ધન હોય તે મહાસુખી છે. ધનવાનને સૌ માનપાન આપે છે. ધનથી સમાજમાં પ્રતિષ્ઠા વધે છે પણ એ મારી માન્યતા ઠગારી નીવડી છે. ધનવાન બન્યા પછી તે હું વધારે દુઃખી દુઃખી થઈ ગયો છું. ધન વધતા જંજાળ વધી ગઈ. રાત-દિવસ ધન મેળવવાની અને ધન સાચવવાની ચિંતામાં મને જરા પણ શાંતિ મળતી નથી. ધન માટે વહેપાર વધારે પડે, એટલે વહેપારીઓ આવે, બીજા લોકો સગા સબ ધીઓ પણ
જ્યાં ધન હોય ત્યાં વધારે આવે છે. બીજું ધધ વધે એટલે મગજ પર ટેન્સન વધે છે એટલે તબિયત પણ બગડે છે એને માટે પ્રાઈવેટ ડોકટર રાખ પડયો છે. વળી ધન જેમ જેમ મળતું ગયું તેમ તેમ મારો લેભ પણ વધતું ગયો. પાસે જે ધન છે તેને હુ પિતે વાપરતે નથી ને બીજાને વાપરવા દેતું નથી. સુખે પેટ ભરીને ખાઈ શકતો નથી ને નિરાંતે ઊંધ પણ આવતી નથી. ધન મેળવવાના લેભમાં બે ઘડી ભગવાનનું નામ પણ લઈ શકતા નથી. મને તે એમ જ થાય છે કે મારું ધન મને નરકમાં લઈ જશે, માટે ગુરૂદેવ ! તમે મને બચાવ...મારો ઉદઘાર કરે. આટલું બોલતાં તે એના ગળે ડૂમો ભરાઈ ગયો. મહાત્માએ તેને શાંત કરીને કહ્યું ભાઈ! તું પછી મારી પાસે આવજે. એમ કહીને એને પણ વિદાય કર્યો.
ચોથા દિવસે જે માણસ આવ્યો ને ગુરૂને વંદન કરી તેમની પાસે બેઠે. મહાત્મા એને તરત ઓળખી ગયા, એટલે પૂછયું કે, હવે તે તમે મોટા નેતા બની ગયા છે ને ? ચારે તરફ કીતિ ફેલાઈ ગઈ હશે? તમારી વાહ વાહ બેલાતી હશે ! આ સાંભળીને એ ભાઈ તે રડવા જેવો થઈ ગયો ને એણે કહ્યું ગુરૂદેવ! મને જે સત્તાની ભૂખ હતી તે હવે સત્તા મળ્યા પછી ચાલી ગઈ છે. એમાંથી મને કાંઈ સંતેષ કે આનંદ મળ્યો નહિ, પણ એ સત્તા ટકાવી રાખવા માટે મારે દંભ કરે પડ્યો છે. પરિણામે મારી સામે દુશમને અને પ્રતિસ્પધીઓ વધ્યા છે. તેઓ મારી વિરૂદ્ધમાં પ્રચાર કરે છે, અને ગુંડાઓ દ્વારા મને મોતની ધમકી આપી રહ્યા છે. આવી પદવીની હવે મારે કઈ જરૂર નથી. પહેલાં જીવનમાં જે સુખ શાંતિ હતી તે હવે નષ્ટ થઈ ગઈ છે. હવે તે મને જીવન કંટાળા થ, ૯૭૧
Page #821
--------------------------------------------------------------------------
________________
૭૭૦
શારદા સિદ્ધિ ભર્યું લાગે છે. ગુરૂદેવ! હવે મારે શું કરવું ? એ માટે મને કેઈ ઉપાય બત. આટલું બોલતાં એ પણ હલે થઈ ગયો.
સમય જતાં મહાત્માએ એ ચારે માણસને ઉપદેશ આપ્યો કે આ સંસારમાં ક્યાંય સુખ છે નહિ. મેં તે તમને પહેલાં કહ્યું હતું કે તમે જે સ્થિતિમાં છે તે સ્થિતિમાં મહાન સુખી છે, પણ તમને એ વાત ગળે ન ઉતરી. હવે તે પ્રત્યક્ષ અનુભવ કર્યો ને? હવે જે થઈ ગયું તે ભલે થઈ ગયું. આજથી નવા નામે શરૂઆત કરશે. ભૂલ્યા ત્યારથી ફરી ગણે ને તમને જે કાંઈ ધન સત્તા, વૈભવ મળ્યા છે તે પરમાથે વાપરશે અને મોહ છોડશે તે સુખી થશે. બાકી વૈભવ વિલાસમાં જીવનની બરબાદી સિવાય બીજું કંઈ પ્રાપ્ત થતું નથી, માટે તમે ચારે જણ સંતોષી અને સંયમી બને તે સુખી થશે.
દેવાનુપ્રિયો ! અહીં ચિત્તમુનિ બ્રહ્મદત્તને પણ એજ કહી રહ્યા છે કે હે બ્રહ્મદત્ત ચક્રવતિ ! જે સુખ સંયમમાં ને તપમાં છે તે તારી છ ખંડની સાહ્યબીમાં નથી. તારા જેવા ચક્રવતિએ પણ શા માટે ત્યાગના માર્ગે ચાલી નીકળ્યા? એમને સમજાઈ ગયું કે આત્માનું શાશ્વત સુખ ત્યાગમાં છે. તે હવે તારે પણ આ વાત સમજવાની જરૂર છે. હજુ પણ ચિત્તમુનિ શું કહેશે તેના ભાવ અવસરે.
ચરિત્ર:- ભીમસેન પાસેથી પસાર શેઠે તલવાર અને ઢાલ લઈ લીધા તે વાત સાંભળી ત્યારે અરિજય રાજાને ખૂબ ગુસ્સો આવ્યો ને કહ્યું કે એવાને તે કડક શિક્ષા કરવી જોઈએ કે જેથી બીજા કેઈ ફરીને મારા રાજ્યમાં એવું કામ કરે નહિ. હું ત્યાં જઈને એને સજા કરીશ, ત્યારે દયાળુ ભીમસેને કહ્યું-મામા ! તમે એને સજા ન કરશે. એને તે ઈનામ આપવું જોઈએ, કારણ કે એને મારા પર મહાન ઉપકાર છે. જે એણે મને એક વર્ષ સુધી એને ત્યાં ન રાખ્યો હોત તે તમારા નગરમાં મારું શું થાત! ભલે મેં મજુરી ઘણું કરી પણ એણે મને જે આશ્રય ન આપ્યો હોય તે મારો કઈ ભાવ પૂછનાર ન હતું, માટે એને નાની કે મેટી કેઈ સજા ન કરશે. એમ કહીને ભીમસેને મામાને શાંત કર્યા. એ જ સમયે દ્વારપાળે આવીને સમાચાર આપ્યા કે પ્રતિષ્ઠાનપુરથી એક શ્રેષ્ઠી આવ્યા છે તે ભીમસેન નરેશને મળવા માંગે છે. ભીમસેને દ્વારપાળને કહ્યું કે એમને આદરથી અહીં લઈ આવ. આવનાર શેઠને દૂરથી જોતાં ભીમસેન સિંહાસનેથી - નીચે ઉતર્યો ને શેઠની સામે જઈ તેનું સ્વાગત કરતા બેલ્યો પધારો...પધારો..શેઠ!
આપ કઈ બાજુથી પધાર્યા ? ભીમસેનને આદરભાવ જોઈને પેલા શેઠના પગ ધ્રુજી ઉડ્યા. તેમની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા. તે રડતો રડતે કહે છે
મેં અપરાધી આપકા જબર, માફ કરો સરકાર,
નમ્ર ભાવ કરજેડ મુખાગલ, ૨ખી ઢાલ તલવાર. * હે મહારાજ ! મને માફ કરો. હું આપને અપરાધી છું. મારા એ અપરાધને
Page #822
--------------------------------------------------------------------------
________________
فوق
શારદા સિા માફ કરો. હું તે આપને દાસ છું. એમ કહીને ભીમસેન રાજાના ચરણમાં પડ્યો ને તલવાર અને ઢાલ ભીમસેનને હાથમાં આપીને કહ્યું આ આપના શાને આપ સ્વીકાર કરો ને મને પાપમાંથી મુક્ત કરો. આમ કહીને થરથર ધ્રુજતે ઉભે રહ્યો. એના મનમાં એમ થાય છે કે આ તે મોટા મહારાજા છે. વળી અમારા રાજા પણ અહીં જ બેઠા છે. એટલે નક્કી હમણાં મને શિક્ષા કરશે. એવા ડરથી ધ્રુજવા લાગ્યો. મૂજતે ધ્રુજતો પણ પિતાને બચાવ કરવા માટે કહે મહારાજા ! આપ પ્રતિષ્ઠાનપુરમાં પધાર્યા ત્યારે મેં આપને ઓળખ્યા નહિ ને આપની પાસે મહેનત કરાવી અને છેવટે જતી વખતે મારે કંઈક આપવું જોઈએ તેના બદલે મેં ઉલટા તલવાર અને ઢાલ લઈ લીધા ત્યારે ભીમસેને કહ્યું શેઠ! તે સમયે મારા જખ્ખર કર્મને ઉદય હતું એટલે હું ગરીબ હતે. બટકુ રોટીના સાંસા હતા. તેમાં આપને કેઈ દોષ નથી. મારા પાપકર્મને દોષ છે. આપે એમાં અફસેસ કરવાની જરૂર નથી. એમ કહીને શેઠને શાંત કર્યા. આ સમયે ભીમસેનના મામા અરિંય રાજાએ પૂછયું-ભીમસેન ! તારા શો લીધા હતા તે આ ધનસાર શેઠ છે? હા. મામા! શેઠ તે એ જ છે પણ ત્યારે શેઠને પાપ કોને કહેવાય એજ ખબર ન હતી ને અત્યારે તેમને પાપનો પશ્ચાતાપ થઈ રહ્યો છે.
મામાએ ભીમસેનને ધન્યવાદ આપતા કહ્યું ભીમસેન ! તારી ઉદારતા અને કરૂણાને '' ધન્ય છે, પછી ભીમસેને તલવાર અને ઢાલ હાથમાં લઈ લીધા ને કહ્યું, શેઠ! માનવ માત્ર ભૂલને પાત્ર છે પણ એક વાર ભૂલ એ ભૂલ ગણાય. એ જ ભૂલ જે બીજી વાર કરાય તે એ ગુનો બની જાય છે, માટે ફરીને એવી ભૂલ ન કરશે. દેહ પર ડાઘ પડશે તે સ્નાન કરીને દૂર કરી શકાશે પણ આત્મા ઉપર લાગેલે ડાઘ દેવા માટે તે કેણ જાણે કેટલાય ભવ કરવા પડશે, માટે શેઠ ! આત્માને ઉજળે રાખજો. શેઠે ભીમસેનની સલાહ શિરોમાન્ય કરી લળી લળીને પ્રણામ કરી ભીમસેનની ઉદારતા જોઈ ખુશ થતાં ત્યાંથી વિદાય થયા. પુણ્યને ઉદય થાય છે ત્યારે એકેક વસ્તુઓ કેવી સામેથી મળી જાય છે! પિતાને ભાણેજ આ પવિત્ર છે તે જોઈને અરિજય રાજાની છાતી ગજગજ કુલવા લાગી. છ સાત દિવસ મામા ભાણેજ ભેગા રહ્યા. એ દિવસોમાં મામા ભાણેજોએ વિચારોની ખૂબ આપ લે કરી, પછી અગિંજયે રાજાએ રાણીને ને પુત્રને અનેક ભેટે આપીને વિદાય લીધી. .
આ તરફ દેવસેન અને કેતુસેન મોટા થઈ રહ્યા છે. ભીમસેને બંને બાળકને કેળવણી આપવામાં ખૂબ ધ્યાન રાખવા માંડયું. બંને પુત્રોને પોતાની જાતે શાસ્ત્રનું જ્ઞાન આપવા માંડયું અને બીજા વિષયેનું જ્ઞાન આપવા માટે શિક્ષકને પિતાના મહેલમાં બેલાવ્યા ને કુમારોના જીવનનું ઘડતર કરવા માંડ્યું. દેવસેન અને કેતુસેન બંને ખૂબ ચપળ અને હોંશિયાર હતા, એટલે એમને જે જે પાઠ શીખવવામાં આવે તે જલ્દી ધ્યાનપૂર્વક શીખી લેતાં. સંતાનોને વિકાસ થતે જોઈને ભીમસેન અને સુશીલાને
Page #823
--------------------------------------------------------------------------
________________
७७२
શારદા સિદ્ધિ ખૂબ આનંદ થતે, આ બધે ધર્મને પ્રતાપ છે એમ સમજીને પોતે ધર્મધ્યાન કરતા હતા. જોતજોતામાં બંને કુમારશે પુરૂષની ૭૨ કળામાં પ્રવીણ બની ગયા. હવે તે એમનું શરીર પહેલવાન જેવું બની ગયું. તેમના મુખ ઉપર રાજતેજ ઝળકવા લાગ્યા.
બંને કુમારો એક દિવસ પોતાના માતાપિતાને પૂછે છે કે આપણે તે માસી માસાને ત્યાં રહીએ છીએ તે શું આપણું પિતાનું રાજ્ય નથી? અહીં શા માટે આવ્યા છીએ ? ભીમસેન અને સુશીલાએ પોતાના પુત્રને બધી વાત કરી. આ વાત સાંભળી અને પુત્રનું લેહી ઉકળી ગયું કે શું કાકાએ આપણને આવે અન્યાય કર્યો છે? કાકાની ચઢવણીથી કાકાએ પોતાના પિતાને મારી નાંખવા સુધીના કાવત્રા કર્યા, તેથી પિતાના માતા-પિતાને રાતોરાત ઉજજૈની છોડીને ભાગવું પડ્યું. આ બધું સાંભળીને દેવસેન અને કેતુસેન કહે છે પિતાજી! હવે તે આપણે ઉજજૈનીનું રાજ્ય મેળવવા કાકા સામે યુદ્ધ કરવું જોઈએ ને એમને બરાબર બતાવવું જોઈએ. આપણે આજ સુધી ઘણું દુઃખ વેઠ્યું. હવે અમારાથી સહન નહિ થાય. પિતાજી! જે આપ આજ્ઞા આપે તે અમે ઉજજેની ઉપર લડાઈ કરીએ.
ભીમસેને પિતાના પુત્રોને કહ્યું બેટા ! તમારી વાત સાચી છે, પણ આપણે એમ ક ઉતાવળ કરવી નથી. પહેલાં આપણે ગુપ્તચરોને મોકલીને ત્યાંના સમાચાર જાણી લઈએ
કે હરિસેનના મનોભાવ કેવા છે? રાજપાટ છોડીને આપણે ચાલી નીકળ્યા પછી એના દિલમાં એણે કરેલા અન્યાયને કઈ પશ્ચાતાપ છે ! ત્યાંનું વાતાવરણ કેવું છે તે જાણી લઈ એ પછી આપણે અહીંથી પ્રયાણ કરીશું. એમ કહીને દેવસેન અને કેતુસેનને શાંત કર્યા. હવે ભીમસેન રાજા પોતાના ગુપ્તચરોને ઉજજેની મોકલશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૮૦ આ વદ ૪ ને મંગળવાર
તા. ૯ ૧૦-૭૯ અનંત ઉપકારી જિનેશ્વર ભગવાન કહે છે કે હે ભવ્ય ! મુક્તિપદના પથિક કેણ બની શકે? આ જગતમાં અનેકાનેક છે વસેલા છે. તેમાં જે તેજસ્વી બને છે એ આત્માઓ મુક્તિપદના સાધકો બને છે. વ્યવહારમાં દષ્ટિ કરશું તે જણાશે કે જે વસ્તુ તેજસ્વી હોય છે તેના મૂલ્ય અંકાય છે. તે જરહિત વસ્તુના મૂલ્ય અંકાતા નથી. જગતની બાહ્ય વસ્તુઓના તેજ વસ્તુની ખાસિયતના હિસાબે હોય છે. તેવી રીતે માનવના તેજ તેની કોઈ પ્રકારની વિશેષતાથી છે. બહારના રૂપ રંગ ગમે તેવા ભપકાદાર હોય પણ અંદર તેને તે જ ન હોય તે તેની કંઈ કિંમત નથી. હીરાની કિમત શાથી? શું તે માત્ર તેજસ્વી અને ચમકદાર છે એટલે? તેજસ્વી હોવા છતાં જે અંદર કલંક
Page #824
--------------------------------------------------------------------------
________________
શારદા સહિ, હોય તે એની કિમત ખરી? ના. હીરો તેજસ્વી અને નિષ્કલંક હોય તે તેને મૂલ્ય અંકાય છે. બધા મેતીમાં જે પાણીદાર મતી હોય તેની વિશેષતા છે. માત્ર ચળકાટ કે ઉજળામણ તે તેજ નથી તેમ કાળાશ એ પણ તેજ નથી પણ જે વસ્તુમાં જેવી ખાસિયત તેવું તેનું તેજ ગણાય છે.
જેમ કસ્તુરી શું સારી, રૂપાળી, સફેદ દૂધ જેવી હોય તે એના મૂલ્ય અંકાય? ના.” કસ્તુરી તે જેમ વધારે કાળી અને ગરમ હોય એમ તેજસ્વી ગણાય છે. પીળું અને ચમકદાર, કેઈ જાતના ભેળસેળ વિનાનું સોનું તેજસ્વી ગણાય. સુખડ તેની શીતળતા અને સુગંધીને લઈને તેજસ્વી ગણાય છે. કેરીની તેજસ્વીતા એના મીઠા મધુરા રસથી છે. જે કેરી કઠણ અને પથરા જેવી હોય તે કાચી ગણાશે. કેરી પિચી હોય તે માલદાર ગણાય અને તેનું નક્કર, રસ વિનાનું હોય તે માલદાર, વસ્તુની ખાસિયત પ્રમાણે તેના મૂલ્ય અંકાય છે. પ્રાણીઓમાં એમ કહેવાય છે કે આ ઘેડ તેજદાર છે, પાણીદાર છે એટલે શું ? જેને ગાડીમાં જોડ્યો ને લગામ નાંખી કે વાયુવેગે ઉપડે, માઈલેન માઈલ સુધી દોડે તે પણ થાકે નહિ એ ઘડે તેજદાર ગણાય છે. હસ્તિમાં રાજસ્તિ છે તે તેજસ્વી રત્ન ગણાય છે પણ તેની તેજસ્વિતા ઘોડાની જેમ ન ગણાય. તે જે ઘડાની જેમ દેડે તે તે જંગલી ગણાય. એના તેજ તે એની પ્રૌઢતા, ગંભીરતા - અને વિવેક પર અંકાય. આમ દરેક વસ્તુના તેજ એની જુદી જુદી વિશેષતાઓને કારણે અંકાય છે. હવે માનવના તેજની વાત કરું.
મનુષ્યના તેજ શેમાં છે? શું માનવીને તેજ એની ગુલાબી ચામડીથી અંકાય? “ના.” ગુલાબી રંગ તે ગુલાબના ફુલમાં પણ છે. તે શું કંઠની મધુરતાથી અંકાય.? “ના.” કંઠની મધુરતા તે કેયલમાં પણ હોય છે. તે જેને મીઠું મીઠું બેલતાં વડે તેનામાં તેજસ્વિતા ગણાય? “ના”. પિપટ જેવા પક્ષીને જે કેળવણી આપવામાં આવે તે એ પણ મીઠું મીઠું બેલીને માણસને ખુશ કરી શકે છે. તો શું પૈસા એ માનવના તેજ ગણાય? “ના. તે તિજોરીમાં ઘણાં પિસા ભર્યા હોય છે તે એ પણ તેજવાળી ગણાય ને? પૈસાથી કંઈ માનવના તેજ ગણતા નથી. આ જગતની દષ્ટિએ જેની પાસે ઘણું ધન અને સત્તા હેય તે તેજસ્વી ગણાય છે પણ જ્ઞાનીની દૃષ્ટિએ તે આવે મનુષ્યભવ પામીને જ્ઞાન-દર્શન–ચારિત્ર-તપ વિગેરે સાધના કરીને આત્માને- કર્મ રહિત બનાવવામાં માનવને તેજ રહેલા છે. આ ભવમાં અજ્ઞાનના અંધકાર ટાળી જ્ઞાનને પ્રકાશ પ્રગટ કરવાનું છે. કાયરતા છેડીને પરાક્રમ તપ-સંયમના માર્ગે ફેરવવાનું છે. જેનામાં દયા, ક્ષમા, સરળતા, સંતેષ, શીલ, સદાચાર આદિ ગુણે છે તેનામાં માનવનાં તેજ છે. જેઓ માનવભવ પામીને આવા ગુણે જીવનમાં અપનાવી ગયા છે એ પિતે સ્વયં તેજસ્વી બનીને જગતના જીવને માનવના તેજ પ્રગટ કરવાને માર્ગ બતાવી ગયા છે.
આપણુ ચાલુ અધિકારમાં જેમણે માનવના તેજ પ્રગટ કરેલા છે એવા ચિત્તમુનિ
Page #825
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ બ્રહ્મદત્ત ચક્રવતિને સમજાવે છે કે હે બ્રહ્મદત્ત! તું મને તારા સુખની મહત્તા બતાવે છે પણ હજુ તને મારા ત્યાગ માર્ગના સુખની મહત્તા સમજાઈ નથી. સંયમના મુખે આગળ સંસારના સુખ શૂન્ય છે. સંસારના સુખ ભોગવવામાં માનવના તેજ પ્રગટ થતાં નથી. સંયમ અને તપનું પાલન કરવાથી માનવના તેજ પ્રકાશે છે. વળી તું કહે છે કે મારી પાસે આટલી આટલી શક્તિ છે, મારે ઘણું સુખ છે.
યહ મેરા ઘર યહ ઉપવન હૈ, યહ હિ રથ, હય ગય મેરે, યહ હૈ દાસી, દાસ સભી હા, યહ મેરે સુખ કે ડેરે, કહતા હૈ મેરી મેરી જગ, કાલ કાલમેં જબ જાતા,
હાય અકેલા રહી જાતા તબ કઈ સાથ ન ચલ પાતા.” આ હવેલી મારી પિતાની છે, મારે ત્યાં તે પાંચ પાંચ પ્રકારના સુંદર મહેલે છે જે દેએ બનાવેલા છે. બાગ-બગીચા મારા છે. મારે બેસવા માટે કેવા ઉચી જાતના હાથીઓ અને ઘોડા છે. દાસ-દાસીઓ અને કર ચાકરને તે કઈ હિસાબ નથી. આ બધાને તું મારા મારા કરીને તેના ઉપર મમત્વ ભાવ રાખે છે પણ વિચાર કર. આ બધું તારું કયાં સુધી છે? જ્યાં સુધી કાળરાજાની સવારી નથી આવી ત્યાં સુધી. જ્યારે કાળરાજાને હુમલે થશે ત્યારે ઈચ્છાઓ કે અનિચ્છાએ પણ તારે બધું છોડવું પડશે. મરણ સમયે પણ જે મમતાનું મૂળ હૃદયમાંથી નહિ ઉખડયું હોય તે મરતી વખતે
મરણની પીડા કરતા પણ મમતાની પીડા વધારે સહન કરવી પડશે. તેને એમ થશે કે : હાય..હાય.આ મારી હવેલી, બંગલા, મહેલ, લાડી વાડી અને ગાડી, આ મારી રત્નની માળાઓ, હાથી, ઘોડા, રથ, પુત્ર, પત્ની, પુત્રીઓ, સગાસબંધીઓ, મિત્રો આ બધું મારું છે. અરેરે...આ બધું છોડીને મારે જવું પડશે. આમ હાયવોય કરતાં હાથ પગ પછાડતાં તે પ્રાણ દેહને છેલ્લી સલામ ભરે છે. હાથ હેઠા પડે છે ને મનની આશા મનમાં રહી જાય છે, અને મહામહેનત કરી સંચિત કરેલી સંપત્તિ બીજાને સ્વાધીન થાય છે. સંપત્તિ અને સાથીદારે બધા આ લેકમાં રહે છે. માત્ર મરનાર આત્મા એકલે જ પરલેકને પ્રવાસી બને છે. આવા ભયંકર સમયે બધા એને સાથે છેડી દે છે ત્યારે ધર્મ, અધર્મપુણ્ય અને પાપ મરનારની સાથે જાય છે, માટે હે નરદેવ! મત વખતે મમતા તારા હૃદયને ડંખશે, રડાવશે, મહાદુઃખદાયક થશે, માટે જે મારું મારું કરે છે એ મમતાને છેડી દે. નહિ છેડે તે તારી મમતા તેને પોતાને દુર્ગતિમાં ખેંચી જશે, માટે મમતાને દૂર કરીને જીવનમાં સમતાનું સ્થાપન કર. આ અસાર સંસારમાં કેઈકેઈનું નથી, છતાં જીવને એકેક પદાર્થો પ્રત્યે ઘણી મમતા હોય છે. કોઈને ધનની, કોઈને વસ્ત્રોની, કોઈને ખાવાપીવાની તો કેઈને બંગલા અને બગીચાની મમતા હોય છે તે મેઈને વાહ વાહ કહેવડાવવાની મમતા હોય છે. ઘણાં વખત પહેલાં કલકત્તામાં એક બનેલી ઘટના છે.
Page #826
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૫
- કલકત્તા શહેરમાં એક ખૂબ શ્રીમંત શેઠ રહેતા હતા. એમણે એ જમાનામાં રૂપિયા સાત લાખ પચીને એક આલીશાન બંગલે બંધાવ્યો. એ જમાનાના સાત લાખ એટલે આજના સિત્તેર લાખ સમજી લે. શેઠને બંગલે તૈયાર થઈ ગયો. જેટલા લોકે આ બંગલે જુએ તે બધા જોઈને એમ જ કહેતા કે શું સરસ બંગલે છે ! બંગલાની પ્રશંસા સાંભળીને શેઠ ખુશ ખુશ થઈ જતા પણ શેઠના મનમાં થયું કે હું કઈ સંતને મારા બંગલામાં પગલા કરવા માટે લઈ આવું. લેક તે આ ગામમાં મારા બંગલાની પ્રશંસા કરશે પણ જે સંત મુનિરાજ શે તે ગામે ગામ મારા બંગલાના વખાણ કરશે, અને લોકો મારી વાહ વાહ કરશે. આ શેઠ ધમીષ્ઠ ખૂબ હતા પણ પિતાની વાહ વાહ કહેવડાવવાની મમતા હતી. શેઠના બંગલાના ઉદ્ઘાટન પ્રસંગ આવ્યો ત્યારે આગલા દિવસે શેઠ ઉપાશ્રયે દર્શન કરવા માટે ગયેલા, ત્યારે સંતને વિનંતી કરેલી કે ગુરૂદેવ ! આપ મારે ત્યાં પધારજો. મને લાભ આપજે. જૈનના સંત કદી નિશ્ચયકારી ભાષા બોલે નહિ. કેને ત્યાં કયારે ગૌચરી જવાનું એ પણ નક્કી ન હય, એટલે કહ્યું અવસરે. શેઠ ઘેર આવ્યા.
બીજે દિવસે પોતાના નવા બંગલાના ઉદ્ઘાટન પ્રસંગે પાટીને પોગ્રામ ગોઠવેલે, એટલે સગા સબંધીઓ, સનેહીઓ વિગેરે ખૂબ મહેમાન આવ્યા. કુદરતને કરવું કે શેઠને લાભ મળવાને હશે એટલે સંત એ રસ્તે થઈને ગૌચરી જવા માટે નીકળ્યા. શેઠની . નજર પડી એટલે શેઠ સંત પાસે ગયા ને વિનંતી કરી કે ગુરૂદેવ ! આપ પધારો. મારા બંગલામાં આપના પુનીત પગલા કરો. આજે મારા ધન્ય ઘડી ને ધન્ય ભાગ્ય છે ! શેઠની ભાવના જોઈને સંત પધાર્યા. શેઠ ગુરૂદેવની સાથે રહીને પોતાના બંગલાની એકેક રૂમ ખોલી ખોલીને બતાવવા લાગ્યા. જુઓ ગુરૂદેવ ! આ મારું દિવાનખાનું છે. એમાં દેશવિદેશના આધુનિક ઢબના ફનીચરો ગોઠવ્યા છે. લાઈટોની રોશની, પંખા આ બધી સામગ્રી દિવાનખાનામાં ગોઠવી છે. સંતે કહ્યું-હા. આગળ વધીને કહે છે આ મારું રડું છે. રસોડામાં પણ એવી સુંદર સગવડ કરી છે કે રસોઈ કરનારને વારંવાર ઉભા થવું ન પડે. બધી ચીજો બેઠા બેઠા લઈ શકાય. બધી ચીજો મૂકવા માટે ચારે તરફ કબાટો બનાવ્યા છે. સંત કહે–હા. આગળ વધીને કહે છે આ મારો ઓફીસને રૂમ છે. આગળ ચાલતાં કહે છે આ મારો સ્વાધ્યાય રૂમ, પૌષધશાળા છે. શેઠ ધમષ્ઠ હતા એટલે પૌષધશાળા બનાવી હતી. આગળ ચાલીને બીજે રૂમ બતાવતા કહ્યું કે આ મારો શયનરૂમ છે. કોઈ મહેમાન આવે તે તેમને ઉતરવા માટે આ અતિથિગ્રહ છે. શેઠે એકેક રૂમ બતાવ્યો ત્યારે શેઠના સગા સબંધીઓ એના બંગલાની પ્રશંસા કરતા હતા ત્યારે સંત તે માત્ર હા..હા....એમ હોંકારો આપીને એક રૂમમાંથી બીજા રૂમમાં સહેજ ઉભા રહીને પાછા ફરતા હતા.
આખા બંગલામાં રૂમે રૂમ ફર્યા પણ મહારાજાના મુખમાંથી હકાર સિવાય કંઈ
Page #827
--------------------------------------------------------------------------
________________
૭૬
શારદા સિદ્ધિ વાહ....વાહ કે પ્રશંસાને એક પણ શબ્દ નીકળતું ન હતું. શેઠ તે ગુરૂદેવના મુખેથી બંગલાની પ્રશંસા સાંભળવા તલપાપડ થઈ રહ્યા હતા. શેઠે કહ્યુ-ગુરૂદેવ ! માંગલિક ફરમાવે! એટલે ગુરૂદેવે માંગલિક ફરમાવી, પછી શેઠથી બોલ્યા વિના રહી શકાયું નહિ, તેથી પૂછયું ગુરૂદેવ ! આપ મારા બંગલામાં પધાર્યા ત્યારે આપના મુખ ઉપર જેવા ભાવ હતા તેવા જ ભાવ અત્યાર સુધી દેખાય છે. તે મારો બંગલે આપને કે લાગ્યો ? બંગલે બતાવીને શેઠ શું ચાલે છે એને મર્મ સંત સમજતા હતા, પણ ત્યાગી સંત પુરૂષો મૌન દ્વારા ઘણું બધ આપવાનું સામર્થ્ય ધરાવતા હોય છે પણ ધનના વ્યામોહમાં પડેલા અજ્ઞાન ને એને ખ્યાલ આવતું નથી. આ રીતે શેઠને પણ ખ્યાલ ન આવ્યો એટલે બંગલાની પ્રશંસા સાંભળવાની ઈચ્છાથી પૂછયું કે ગુરૂદેવ ! મારો બંગલે કે બન્યો છે? આમ પ્રશ્ન પૂછીને ગુરૂદેવ શું કહેશે તે સાંભળવા માટે ગુરૂદેવના સામું જોઈ રહ્યા. ત્યાં તે ગુરૂદેવ બોલ્યા.
જૈન મુનિઓ જ્યાં આરંભ સમારંભના કામ હોય, છકાય જીવોની હિંસા થતી હેય એવા કાર્યને કદી સારું કહે નહિ કે ગૃહસ્થના રૂમે રૂમે પગલા કરવા પણ ન જાય. એ તે જે રૂમમાં ગૌચરી લેવાની હોય તે રૂમમાં જાય. એ રૂમમાં પણ એમનું ધ્યાન તે પિતાને જે ચીજ લેવી છે તે સૂઝતી છે કે અસૂઝતી એની એકસાઈ કરવા માટે એ તરફ દષ્ટિ કરે છે. બાકી એ રૂમમાં શું હતું તેની સંતને ખબર હતી નથી, પણ આ તે શેઠની દૃષ્ટિ લાવવી હતી એટલે સંતે આ પ્રમાણે કહ્યું. શેઠ! બંગલે તે બધી રીતે સારો મઝાને થયે છે પણ માત્ર એક ખામી રહી ગઈ છે. ગુરૂદેવ જલદી બતાવે. શું ખામી રહી ગઈ છે? અત્યારે આ બંગલે બાંધનાર કેન્દ્રાકટર અને એના મજુરો બધા હાજર છે એટલે જે ખામી હશે તે તરત દૂર કરી શકશે. આપ આજ્ઞા કરો એટલી વાર છે. •
શેઠના મનમાં એમ હતું કે કઈ બારીબારણાની કે કઈ રંગરોગાનની કે બહુ બહુ તે કઈ નાના મોટા રૂમની વ્યવસ્થામાં ખામી હશે. સંતને તે કેવા રૂમ છે, કેવા રંગરોગાન છે. દરેક રૂમમાં શું શું વસ્તુઓ છે એની પણ ખબર ન હતી પણ પ્રશંસાને અથી પ્રશંસા ઈચ્છતા હોય છે એટલે એ ગુરૂદેવ શું કહે છે તેની રાહ જોવા લાગ્યો. એટલામાં મંદમંદ હસતા ગુરૂદેવ બોલ્યા-શેઠ ! આ ખામી કાંઈ ખાસ મોટી નથી. એને સુધારવા માટે કોન્ટ્રાકટર મજુર કે બીજા કોઈનું કામ પડે એમ નથી. આ બંગલામાં બધું છે પણ એને પૈડા મૂક્યા નથી એટલી જ ખામી છે, માટે જે આને પિડા ચઢાવી દો તે તે એ ખામી દૂર થઈ શકે. આ શેઠ બહુ હોંશિયાર હતા એટલે સમજી ગયા કે ગુરૂદેવ પૈડા મૂકવાના બહાને મને કંઈક કહેવા માંગે છે એટલે ફરીને શેઠે પૂછયું-ગુરૂદેવ ! આપે જે કહ્યું કે હું બરાબર સમજી શક્યો નથી તે કૃપા કરીને મને ફરીથી આપ સ્પષ્ટ ભાષામાં કહે,
Page #828
--------------------------------------------------------------------------
________________
સારા સિદ્ધિ
ses
ગુરૂદેવે કહ્યુ' શેઠ! આટલે મોટા આલીશાન ભવન જેવા ખડગલા કઈ એગ કે ખીસ્તરાની જેમ થાડા સાથે ક઼ી શકે? એને જો પૈડા જોડવામાં આવે તેા જ મહાયાત્રામાં સાથે ખેંચી જવાય ને ? ગુરૂદેવના મકારી વચનના આશય હવે શેઠ સમજી ગયા એટલે તરત જવાબ આપ્ચા કે ગુરૂદેવ ! એક કલાકમાં આ બંગલાને પૈડા તા જોડાઈ જશે પણુ આપ ત્યાં સુધી આ મહેમાનને ધનું સ્વરૂપ સમજાવે. હું બંગલાને પૈડા ચઢાવીને એક કલાકમાં આવું છું. એમ કહીને શેઠ તેા ગયા અને સતે બધા મહેમાનેાને ત્યાં મોટા હાલમાં બેસાડીને વ્યાખ્યાન શરૂ કર્યું. આ તરફ શેઠ બેરિસ્ટરની સલાહ લઈ તે પ્રમાણે ટ્રસ્ટ કરીને સરકારી સ્ટેમ્પ સાથેનુ એક દાનપત્ર તૈયાર કરીને ત્યાં આવી ગયા. બધા લોકો વિચાર કરતા હતા કે મહારાજે બગલાને પૈડા ચઢાવવાનુ કહ્યુ' ને શકે કહ્યુ હમણાં પૈડા ચઢાવીને આવુ છુ તે આ શુ કરશે ? કેવી રીતે બંગલાને પૈડા બનાવશે. પૈડાવાળા અગલે તે આપણે કદી જોચા નથી. ત્યાં તે ગુરૂદેવનુ વ્યાખ્યાન પૂરુ થયુ' એટલે તરત શેઠ જાહેરાત કરવા ઉભા થયા ને ખેલ્યા.
પૂ. ગુરૂદેવની ઈચ્છા મુજબ આ વિશાળ બંગલાને પૈડા જોડવાના પ્રયાસ કરવામાં આબ્યા છે. તેની શુભ શરૂઆત રૂપે આજથી આ મંગલાને “વિશ્રામગૃહ” (ધમ શાળા) તરીકે સમર્પણુ કરવામાં આવે છે. આ બંગલાના ઉપયોગ દરેક ધર્મના સાધુ સતા, યાત્રાળુઓ અને મુસાફર બધા સારી રીતે કરી શકશેા. શેઠની જાહેરાત સાંભળીને લોકો તેા છક થઈ ગયા. અહા ! કલાક પહેલાં તેા શેઠને આ બગલાના કેટલે મોહ હતા ને ઘડીકમાં આટલા મોટા મંગલા દાનમાં બક્ષીસ કરી દ્વીધે ! ધન્ય છે શેઠની ઉદારતાને ! આજે ગુરૂદેવના પાવનકારી પગલા સફળ બન્યા. ગુરૂદેવ પણ આ જાહેરાતથી પ્રસન્ન થયા કે ખરેખર ! શેઠ એક જ ટકોરે ચકાર બની ગયા, અને એમણે ખ'ગલાને આધ્યાત્મિક પૈડા જોડી દીધા આજે ભલે, એ શેઠ પોતે હયાત નથી પણ કલકત્તામાં આજે પણ એ પૈડાવાળા બગલા તરીકે એળખાતા એક આલીશાન વિશ્રામગૃહ તરીકે અડીખમ ઉભા છે. આજે હજારા લેાકેા એ વિશ્રામગૃડના લાભ લઈ રહ્યા છે.
દેવાનુપ્રિયા ! આ શેઠ સંતની એક જ ટકારે જાગી ગયા. એમને ધનના, બગલાને ને કુટુંબ પિરવારને માહ ઉતરી ગયા, અને ધર્મોંમય જીવન ગાળવા લાગ્યા. અમે તે તમને ટકોર કરી કરીને થાકયા પણ હજી તમે જાણતા નથી, એકેક દિવસ કરતાં હવે તે ચાતુર્માસ પૂરું થવા આવ્યુ. હવે તે અમે સુરતમાં માત્ર છવ્વીસ દિવસ છીએ, પછી ચાતુર્માસ પૂર્ણ થશે અને એક દિવસ આપણી જિંદગી પણ ખલાસ થશે. અત્યારે નહિ જાગેા ત કયારે જાગશેા ? ચિત્તમુનિ પણ બ્રહ્મદત્તને કહે હે રાજન્ ! જે સુખા અને વૈભવ વિલાસોનું તુ' મને આમ'ત્રણ આપે છે તે બધા સુખા તને કેવી રીતે મળ્યા છે? એ સુખાનુ મૂળ તા તપ અને સંયમ જ છે ને ? તપ અને સયમના ખળે તમે ચક્રવતિની પદવી મેળવી શકયા છે પણ એમાં આસક્ત થવા જેવું નથી. સ'સારના
શા. ૯૮
Page #829
--------------------------------------------------------------------------
________________
૭૭૮
શારદા સિલિ. સુખની આસક્તિ અને વિષયોને રાગ જીવને ભવમાં ભ્રમણ કરાવે છે માટે રાગ અને આસક્તિ ઘટાડે. અત્યારે આવા સુખ મળ્યા એટલે માને છે કે મારા જેવું કંઈ સુખી નથી, પણ પહેલાં કોણ હતા?
नरिद जाइ अहमा नराणं, सेवाग जाइ दुहओ गयाणं ।
जाहिं वयं सब्ब जणस्स वेस्सा, वसीय सेवाग निवेसणेसु ॥१८॥ હે બ્રહ્મદત્ત ચક્રવર્તિ ! આ સંસારમાં મનુષ્ય જાતિમાં જે કંઈ પણ અધમહલકી જાતિ હોય તે તે ચાંડાલની જાતિ છે. આપણે બંને એ જાતિમાં જન્મ પામ્યા હતા. ત્યાં આપની શી દશા હતી એ વાતની શું આપને ખબર નથી? ત્યાં આપણે બંને જણ સર્વ જનેને માટે એ સમયે દ્વેષનું કારણ બન્યા હતા. એ સ્થિતિમાં આપણે ચાંડાલને ઘેર રહેતા હતા. ધર્મથી જીવને શું ફળ મળે છે એ વાત ચિત્તમુનિ બ્રહ્મદત્ત ચક્રવતિને સમજાવવા ઈચ્છે છે, તેથી તેઓ તેને પહેલાની સ્થિતિને ખ્યાલ આપે છે ને કહે છે
નીચ ગણાય મનુષ્યની જાતિ જે, અધમ એવું ય જીવન ભોગવ્યું, અશુભ કર્મ તણું વિપાકથી, સ્થળે સ્થળે હડધૂત બહુ થાતાં
આપણે બંનેએ કઈ ભવમાં ચારિત્ર પ્રત્યે દુર્ગછા કરી હશે એના ફળ રૂપે હલકામાં હલકી ચાંડાળ જાતિમાં જન્મ્યા. એની જાતિના માણસે પ્રત્યે લોકો તિરસ્કારની દૃષ્ટિથી જુએ છે. હે રાજન ! આપણી પણ એવી જ દશા હતી. આપણે જે કોઈને સવારના પ્રહરમાં ભૂલેચૂકે સામા મળી ગયા તે ગાળીને વરસાદ વરસે. એક કપડાને છેડે જે ભૂલેચૂકે આપણને અડકી જાય તે આપણને કેવી ગાળ દે ને એ સ્નાન કરી આવે. કોઈ આપણી સાથે વાત કરવા પણ ઈચ્છતું ન હતું. એવી આપણી દશા હતી. આપણે મોટા થયાને સંગીતકળા શીખ્યા. આપણાં સંગીતથી જંગલમાંથી હરણીયા દોડીને આવતા ને મનુષ્ય પણ સાંભળીને સ્થિર થઈ જતા, પણ જ્યારે તેને ખબર પડી કે આ તે ચાંડાલ જાતિના પુત્રો છે ત્યારે આપણું પ્રત્યે પ્રણા કરી અને રાજાને ફરિયાદ કરીને આપણને નગરમાંથી કાઢી મૂકાવ્યા. નીચ જાતિના કારણે અશુભ કર્મના ઉદયથી
જ્યાં ગયા ત્યાં આપણે હડધૂત થયા. તિરસ્કારને પાત્ર બન્યા એટલે દુઃખથી કંટાળીને આપઘાત કરવા તૈયાર થયાં. પર્વત ઉપરથી પડતું મૂકવાની તૈયારીમાં હતા ત્યાં આપણા પુણ્યોદયે એક સાધુ મહાત્માના દર્શન થયા. એમણે આપણને આપઘાત કરતા બચાવ્યા ને માનવ જીવનની દુર્લભતા સમજાવી, ધર્મની મહત્તા સમજાવી એટલે વૈરાગ્ય પામીને આપણે દીક્ષા લીધી. સંયમ લઈને કેવા ઉપસર્ગો, પરિષહે સહન કર્યા, કેવા ઉગ્ર તપ કર્યા! સાધુપણામાં સનત કુમાર ચકવર્તિની દિધ જોઈને તમારું મન લલચાયું ને એવા સુખ મેળવવા માટે નિયાણું કર્યું. ત્યાંથી આયુષ્ય પૂરું થતાં દેવલેકમાં ગયા, ત્યાંની
Page #830
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૭૭૯ દેવસ્થિતિ પૂરી થતાં તમે બ્રહ્મદત્તા ચકવતિ બન્યા, અને હું એક શ્રીમંત શ્રેષ્ઠીને ઘેર જમ્યો. ત્યાં સ્વર્ગ જેવા સુખે ભેગવતે હતે પણ ગુરૂદેવને એક વખત ઉપદેશ સાંભળતા મને વૈરાગ્ય આવ્યું ને દીક્ષા લીધી. તમે આ સંસારના ભેગવિલાસમાં, રંગરાગમાં ખેંચી ગયા છે પણ પહેલાની સ્થિતિ યાદ કરો. હજુ ચિત્તમુનિ બ્રહ્મદત્તને શું કહેશે તેના ભાવ અવસરે.
ચરિત્ર:- “ ભીમસેનના નીકળ્યા પછી હરિસેનના દુષ્ટ વિચારે” ભીમસેને બે ગુપ્તચરોને ઉજજેની મોકલ્યાં. હવે આપણે આ વાત અહીં અટકાવીને ભીમસેનના નીકળ્યા પછી હરિસેનનું શું બન્યું તે તરફ દષ્ટિ કરીએ. ભીમસેન એના કુટુંબ પરિવાર સાથે રાજમહેલમાંથી નીકળી ગયો. સવાર પડતાં હરિસેન કોધથી ધમધમતે નગ્ન તલવાર હાથમાં લઈને ભીમસેનને મહેલે આવ્યો, પણ મહેલમાં તે ભીમસેન, સુશીલા કે એના બાળકો કેઈને જોયા નહિ. મહેલ માણસ વિના નકાર લાગતું હતું. ફક્ત યશેદ દાસી સૂતી હતી. તેને જગાડીને કહે છે ભીમસેન અને સુશીલા કયાં ગયા? દાસીએ કહ્યું મને ખબર નથી. હું તે અત્યારે ઊંઘમાંથી જાણું છું. પોતે કાંઈ જાણતી ન હોય તે રીતે બેબાકળી જાગી હોય તેમ જાગીને રડવાને ડેળ કરવા લાગી. હરિસેનના મનમાં થયું કે મારે તે એમને રાજ્યમાંથી કાઢવા હતા ને મારે. રાજા બનવું હતું એટલે કાં હું એમને મારી નાંખત અગર તે જેલમાં પૂરી દેત તે લેક મારા માથે પસ્તાર કરત, મારું વાંકું બોલત, અને મને ભાઈની હત્યા કરવાનું પાપ લાગત. એના કરતાં જે થયું તે ઠીક થયું. ટાઢે પાણીએ ખસ ગઈ. એમ કહીને એ ચાલ્યો ગયો, અને પિતે રાજ્યને માલિક બન્યો. આખા નગરમાં પોતાના નામની આણ ફેરવી દીધી ત્યારે લેકે બોલવા લાગ્યા કે આપણું ભીમસેન મહારાજા કયાં ગયા ? એમનું શું થયું ? નક્કી આ યુવરાજે રાજ્યના લેભમાં પડીને આપણું ભગવાન તુલ્ય પવિત્ર મહારાજાને એણે કાં તે ગુપ્ત રીતે કાઢી મૂક્યા હશે અગર તે જેલમાં પૂર્યા હશે, કાં તે ખૂન કર્યું હશે એમ અનેક પ્રકારની પ્રજાજને વાત કરવા લાગ્યા, ત્યારે હરિસેને હુકમ કર્યો કે જે કઈ મારી નિંદા કરશે તેને પકડીને જેલમાં પૂરી દેવામાં આવશે, એટલે કે ઈ હરિસેનની વિરુધ્ધ બેલી શકતા ન હતા પણ મનમાં ખૂબ દુઃખ હતું.
ભીમસેનના પુદયે હરિસેનની બદલાવેલી દષ્ટિ” – હરિસેન રાજા બનીને આનંદથી રહેવા લાગ્યા, પછી એમણે એવી તપાસ પણ ન કરાવી કે આ લેકે મહેલમાંથી ભાગી ગયા તે કયાં ગયા હશે? હરિસેન અને એની પત્ની રાજા-રાણીનું પદ પામીને મહાસુખના સાગરમાં મહાલવા લાગ્યા. એના મનમાં એમ જ હતું કે મારી બુદિધ કેવી ? મારો પ્રભાવ કે કે ભીમસેનને ભાગી જવું પડ્યું. આમ આનંદથી રાજ્ય ચલાવતા હતા, અત્યાર સુધી તે હરિસેનના મનમાં એમ હતું કે મેં જે કંઈ
Page #831
--------------------------------------------------------------------------
________________
૭૮•
શારદા સિદ્ધિ કર્યું છે તે બરાબર છે પણ જ્યારે ભીમસેનના પાપકર્મો પૂરા થયા ને એના પુણ્યને ઉદય થયો ત્યારે એક દિવસ હરિસેન સુખ શય્યામાં સૂતે હતે. તે મધ્યરાત્રિએ એકદમ ઝબકીને જાગ્યા. એમની ઉંઘ ઉડી ગઈ. એમના મનમાં વિચાર થયો કે અહો ! ભગવાન તુલ્ય મારા ભાઈ કયાં હશે? અરેરે....મેં એક સ્ત્રીની ચઢવણીએ ચઢીને મારા ભાઈને મારી નાંખવા સુધીને વિચાર કર્યો, જે કે મારા કુકર્તવ્યની એમને કઈ પણ રીતે ગંધ આવી ગઈ હશે જેથી તેઓ પોતાના પરિવાર સહિત કયાંના કયાંય ચાલ્યા ગયા છે પણ મેં તે પછી કદી એમની તપાસ કરી નથી કે એ કયાં ગયા? એમનું શું થયું?
અરેરે.હું સ્ત્રીના ફંદમાં કયાં ફસાઈ ગયો? હે ભગવાન! હવે મારું શું થશે? પિતા તુલ્ય એવા મારા મોટાભાઈ આ હત્યારાના ત્રાસથી રાતોરાત ભાગીને ક્યાં ગયાં હશે? અને આજે તેઓ ક્યાં હશે ? સદાય સુખ અને આનંદમાં રહેનારા એવા મારા માતા સમાન પૂજ્ય ભાભીની આજે કેવી દશા હશે? અને કુમળા ફૂલ જેવા દેવસેન અને કેતુસેનનું શું થયું હશે? આ વિચાર આવતાની સાથે એમનું હૈયું કકળી ઉઠયું ને અંતરમાં પશ્ચાતાપને ભઠ્ઠો સળગ્યો.
હરિસેનને કકળી ઉઠેલો આત્મા” :- હે ભગવાન ! હવે મારે નથી જોઈતું આ રાજ્ય! અને નથી ખપતા મને આ વૈભવ વિલાસ. આવા વિચારમાં એ જોરથી બલી ઉઠયા બચાવો...બચાવે..મારા અંગે અંગમાં કાળી બળતરા બળે છે. હરિસેનની ચીસ સાંભળીને એની રાણી તેમજ દાસ-દાસીઓ, નેકર ચાકરો બધા દેડી આવ્યા. પ્રધાનને પણ બોલાવવામાં આવ્યા. સૌના દિલમાં એમ થયું કે હરિસેન રાજાને અચાનક શું થઈ ગયું ? સૌ હરિસેન રાજાને સમજાવવા લાગ્યા, ત્યારે કહે છે કે મારા ભાઈભાભી કયાં ગયા ! એમને અહીં લાવી આપે. હે ભગવાન ! એ જ્યાં હોય ત્યાં એમને સુખી રાખજે. આમ બોલ્યા કરે છે ત્યારે સૌ સમજ્યા કે હરિસેનને એમના મોટાભાઈ યાદ આવ્યા છે. એમને હવે પિતાની ભૂલ સમજાઈ ગઈ લાગે છે. પ્રધાન વિગેરે હરિસેનને સમજાવે છે કે મહારાજા ! તમે રડે નહિ, ગૂરો નહિ. આપણે એમની તપાસ કરાવીશું, પણ હરિસેનને કયાંય ચેન પડતું નથી. રાજપાટ તે એને ઝેર જેવા લાગવા લાગ્યા. ખાવું-પીવું, હરવું-ફરવું બધું ઝેર જેવું થઈ પડયું છે. કયાંય એના ચિત્તને ચેન પડતું નથી. ચિંતામાં ને ચિંતામાં હરિસેનનું મન અસ્વસ્થ બની ગયું. એ બુદ્ધિ ઉપર કાબૂ ગુમાવી બેઠા. મંત્રીઓએ રાજવૈદે તેડાવીને હરિસેનની દવા કરાવી ત્યારે માંડ એનું મગજ સ્વસ્થ બન્યું, પણ પહેલાં જેવી સ્કુતિ કે આનંદ જણાતું નથી. પ્રધાન તથા પ્રજાજનોને ચિંતા થઈ કે હરિસેનનું મન અસ્વસ્થ છે. હવે શું થશે? અને હરિસેનને ચિંતા થાય છે કે મારા ભાઈ-ભાભી અને બાળકે કયાં હશે ! હજુ પણ કે બૂરા કરશે ને શું બનશે તેના ભાવ અવસરે.
Page #832
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન ન. ૮૧ આ વદ ૫ ને બુધવાર
તા. ૧૦-૧૦-૭૯ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનતજ્ઞાની કરૂણાસાગર ભગવંતે જગતના જીના ઉદધારને માટે દ્વાદશાંગી સૂત્રની પ્રરૂપણ કરી. ત્રણે કાળે સિદ્ધ થયેલી વાણી તેનું નામ સિદ્ધાંત. ભગવાનની વાણીમાં અમૂલ્ય ખજાને ભરેલું છે. જેમ વહેપારીના ચેપડા માટે કહેવાય છે ને કે “ પાનું ફરે ને સેનું ઝેર.” જે કુશળ દીકરો હોય તે પિતાએ કઈ અપેક્ષાએ લખ્યું છે તે શોધી નાખે છે, તેમ ભગવાનના એકેક વચન ઉપર શ્રદ્ધા થાય તે કર્મબંધન તૂટે. ભગવાનની વાણી ઉપર શ્રદ્ધા થાય તે અને એ વચનામૃતોને સાર સમજાય તે આ સંસાર કે છે એ વાતને ખ્યાલ આવી જાય. જ્ઞાનીઓ કહે છે.
जन्म मृत्यु जरा व्याधि, शोक चिन्तायुपद्रते।
असारे ऽस्मिन् तु ससारे, धर्म एव सुखावहः ॥ આ સંસાર જન્મ-મૃત્યુજરા-વ્યાધિ-શેક-સંતાપ વિગેરે અનેકાનેક ઉપદ્રવથી ભરેલે છે માટે અસાર છે. આવા સંસારમાં સુખ કયાંથી જોવા મળે? આ સંસારમાં ધર્મ જ સુખકારી છે. સંસાર અનેક ઉપદ્રથી ભરેલું છે એટલે ત્યાં સુખની કલ્પના પણ કયાંથી થઈ શકે ! છતાં પણ મન અનેક સુખની આશાઓમાં ને તરંગોમાં રમતું હેય તે એ ભારે અવિવેક અને અજ્ઞાન દશા કહેવાય. જ્યાં અનેક ઉપદ્રોની હારમાળા લાગેલી હોય ત્યાં આનંદ શા ? નિશ્ચિતતા કેવી? આશાઓ કેવી? માની લે કે તમે મુસાફરીએ ગયા ને કઈ ગામમાં ધર્મશાળામાં ઉતર્યા. ત્યાં સાંભળ્યું કે અહીં ક્યારેક સર્ષ અને વીંછી નીકળે છે ત્યાં વળી એકાદ વીંછી નજરે જોયો પણ ખરો. હવે કહો. ઉપદ્રવ ભર્યા સ્થાનમાં તમને શાંતિ રહે ખરી? નિરાંતે ઊંઘ આવે ખરી? “ના” સુખે ઉંઘી શકે નહિ ને? તો એવી રીતે તમે જ્ઞાની પુરૂષોના મુખેથી સાંભળ્યું કે સંસાર જન્મમરણાદિ અનેક ઉપદ્રવોથી ભરેલે છે પછી સંસારમાં શાંતિ રહે ખરી? સંસારમાં સુખેથી રહેવાય ખરું? એક નાનકડા ઘરમાં પણ નાના નાના ઉપદ્રવથી ગભરાઈ જાઓ છે તે પછી આટલા મેટા સંસાર રૂપી ઘરમાં મોટા મોટા ઉપદ્ર વચ્ચે કંઈ ગભરામણ નથી થતી? શું વારંવાર જન્મ-મરણ આવે એ મોટા ઉપદ્રવ નથી? તમને ભૂતકાળમાં કેવા કેવા દુઃખે વેડ્યા એની કદાચ ખબર ન પડે તે ખેર! પણ વર્તમાનકાળમાં તે અનુભવી રહ્યા છે ને કે અહીં જન્મ લીધા બાદ કેટલાય ઉપદ્રવ વેઠવા પડ્યા. એ પણ પૂર્વજન્મોનું ફળ છે. એ વાત ભૂલતા નહિ.
ઉપદ્રવ એટલે શું? હેરાનગતિ જ ને? તે વારેવારે જન્મ લે પડે, મરવું પડે એ શું હેરાનગતિ નથી? (શ્રોતામાંથી અવાજ ઃ છે જ.) હે...તમને આવું સમજાણું !
Page #833
--------------------------------------------------------------------------
________________
૭૮૨
શારદા સિદ્ધિ
તો હવે બહાર નીકળી જાએ, આ સ`સારના ઉપદ્ભવ એટલે પીડા. આ શરીરને રોગ થાય, વૃદ્ધ બની જાય, ગાત્રા બધા શિથિલ થઈ જાય, આ બધુ પીડા રૂપ જ છે ને ? તેમજ રોગ આવે. ઈષ્ટ વસ્તુના વિયોગ થાય ને અનિષ્ટના આગમન થાય, ઉદ્વેગ થાય. શાક થાય, એક પછી એક ચિ'તાએ આવીને ઉભી રહે, સતાપ જાગે, આ બધી પીડાએ છે માટે એને ઉપદ્રવ કહેવાય. એ ઉપદ્રા ચિત્તની શાંતિના લેપ કરે છે ને અશાંતિ જગાવે છે. આવા ઉપદ્રવથી ભરેલા સ`સાર અસાર છે, છતાં માહ મૂતાને લઈને ધન માલ, પિરવાર અને પ્રતિષ્ઠા મળવાથી જીવ હરખાય છે, એને સાર રૂપ માને છે, પણ એ સારભૂત નથી.
આત્મા તે। સ્વતંત્ર છે પણ જન્મ પામીને એ પરાધીન બને છે, અને એને અનેક દુઃખાના ભાગ થવુ પડે છે, માટે જન્મ એ દુઃખનું નિમિત્ત છે. આવી સમજણુ આવે તે જન્મ–જરા-મૃત્યુ-રોગ-શાક-દરિદ્ર-સ'તાપ અને ચિ'તાઓથી ભરેલા આ સંસાર જીવને એક ઉપદ્રવ રૂપ લાગે, લાગવુ' એટલે સમજો છે ને? માત્ર એક વાર જાણી લીધું, ખાલી મનથી વિચારી લીધુ. એટલું જ ખસ નથી પણ દિલમાં સચોટ વસી જાય, પછી દિલથી એના તરફ દૃષ્ટિ ઉપદ્રવ તરીકેની રહે એ લાગ્યું કહેવાય. સસાર એવા ઉપદ્રવ રૂપ લાગવા જોઈએ કે જેથી તેના તરફ બહુમાન થાય નહિ, એને પક્ષ કરવાનુ` મન થાય નહિ.
બંધુએ ! સ`સાર અને સ'સારના પ્રત્યેક સુખે તમને ઉપદ્રવ રૂપ લાગશે ત્યારે એની સામે ધર્મ એ મહામગલરૂપ લાગશે. ધમ તે સારો છે છતાં આજે મનુષ્ચાના મુખ ઉપર ધર્મના ઉત્સાહ કેમ દેખાતા નથી ? ધર્મના કાર્યોંમાં કઇંટાળા કેમ આવે છે ? એના ઉપર વિચાર કરશે! તા સમજાશે કે હજી સંસાર અને સૌંસારની દરેક ખાખતા જેમ કે વિષય કષાય, માન-સન્માન, માલ મિલ્કત, બધું ઉપદ્રવ રૂપ છે એવુ સચોટ સમજાયુ' નથી એટલે જાણે રોતડની જેમ પરાણે ધર્મ કરતા હોય એવુ દેખાય છે. જેને પૈસા એ ઉપદ્રવ રૂપ લાગ્યા હોય એને દાન ધર્મીમાં ઉત્સાહ ન હેાય એવુ ખને નહિ. શરીર અને ઈન્દ્રિયે જે ઉપદ્રવ રૂપ લાગે તે પછી શું શીલ, વ્રત, ત્યાગ વિગેરેમાં ઉત્સાહ ન જાગે ? જાગે, પણ હજી ધર્મ કાર્યોંમાં ઉત્સાહ નથી દેખાતા એનુ' કારણ એ છે કે સંસાર અને સમસ્ત સાંસારિક પદાર્થોં તથા પ્રવૃત્તિ ઉપદ્રવ રૂપ હજી લાગતા નથી, એટલે ધર્મના ઉત્સાહ, ધર્માંની લગની કે ધર્માંના વિચારો આવતા નથી, એ માટે તેા વારવાર એવી ભાવના કરવી જોઈએ કે સંસાર ઉપદ્રવ રૂપ છે, શલ્ય રૂપ છે, જીવને સ’સારમાં પરિભ્રમણુ કરાવનાર છે. આ વાત હૃદયમાં બેસી જાય તા
ભવનિવેદ જાગે.
ભવનેિવેંદ એ ધન પાયો છે. જ્યાં સુધી ભવનિવેદન આવે ત્યાં સુધીની કરેલી ધર્મક્રિયાઓ જીવને મેાક્ષની નજીક લઈ જનારી બનતી નથી. કંઇક અભવી જીવ
Page #834
--------------------------------------------------------------------------
________________
* ૭૮૩.
શારદા સિલિ ચારિત્રનું પાલન કરે છે છતાં એને સંસાર ઘટતું નથી, એનું પરિભ્રમણ ચાલુ રહે છે કારણ કે એને ભવનિર્વેદ નથી. સંસાર ઉપર અનાદિકાળથી આસ્થા છે, સુખ પ્રાપ્ત કરવાની દષ્ટિ છે એ ઓછી થયા વિના કેઈ પણ ધર્મક્રિયાથી સંસાર ક્યાંથી કપાય? સંસાર ઉપર કંટાળે જાગે, વારંવાર જન્મ-મરણ કરવા પડે એને ત્રાસ લાગે તે સંસાર ઉપદ્રવ રૂપ લાગે અને ત્યારે સંસાર રોગને કાઢનારા ધર્મ રૂપ ઔષધની તાલાવેલી લાગે. એને સમજાઈ જાય કે સંસાર એ એક રોગ છે ને ધર્મ એ ઔષધ છે, રોગથી દુઃખ અને દવાથી સુખ એમ સંસારથી દુઃખ અને ધર્મથી સુખ થાય છે માટે હવે સંસારને છોડવા જેવું છે. એ છૂટશે તે ભવબંધન કપાશે. આ નિશ્ચય જેને થાય છે તે જીવ સંસાર છોડીને આત્માનું કલ્યાણ કરી શકે છે.
સંસારથી દુઃખ અને ધર્મથી સુખ મળે છે એવું જેને સમજાયું છે તેવા ચિત્તમુનિ બ્રહ્મદત્ત ચક્રવતિને સંસારનું દુઃખમય સ્વરૂપ સમજાવીને એમાંથી મુક્ત કરાવવા માટે આવ્યા છે. તેમને સમજાવતાં શું કહે છે.
तीसे य जाई य उ पावियाए, वुच्छामु सोवाग णिवेसणेसु ।
सब्वस्स लोगस्स दुगंछणिज्जा इहं तु कम्माइं पुरेकडाइं ॥१९॥
આપણે બંને ચાંડાલ જાતિમાં જન્મ્યા ત્યાં આપણું સ્થિતિ કેવી દયાજનક હતી. કઈ આપણું સામું તે નહોતા જોતા પણ આપણો તિરસ્કાર કરતા હતા. છતાં આપણે ત્યાં રહીને એ સ્થિતિને શાંતિપૂર્વક સહન કરેલ છે. લેકે આપણે કયાં સુધી તિરસ્કાર કરતા હતા કે કઈ માણસ ઉપર આપણે પડછા પડી જાય તે પણ આપણે માથે કંઈક કરતા હતા. અહીં પૂર્વકૃત શુભ કર્મોનું ફળ ભેગવી રહ્યા છીએ. તે હે બ્રહ્મદત્ત ચકી ! કંઈકે પૂર્વના દુઃખને વિચાર કરીને પણ સંસારની અસારતા સમજ. સમજીને તું સંસારનો ત્યાગ કર.
દેવેનુપ્રિયે! જેને ત્યાગના મીઠા સુખને અનુભવ થાય છે તે આત્મા ભેગીને ત્યાગી બનવાને ઉપદેશ આપે છે. આર્ય દેશમાં જન્મેલા આર્ય પુરૂની ભાવના તે ઉંચી હોય છે. પાપ કર્મના ત્યાગની જેની ભાવના છે તે આર્ય કહેવાય. આર્યને પાપ કર્મ કરવાનું મન થાય નહિ. કદાચ ન છૂટકે એનાથી પાપકર્મ થઈ ગયું હોય તે પણ એના અંતરમાં એ પાપ કર્મને બળાપ તે રહ્યા કરે છે. પાપના તાપથી જેટલું બચાય તેટલું બચવા માટે આર્ય હંમેશા તત્પર રહે છે, માટે આર્યદેશમાં જન્મેલા અને આર્યત્વને અમર વારસે જેને મળ્યો છે એવા જીવની ભાવના સદા ઉંચી હોય છે. આર્ય મનુષ્યને પાપથી ભાગી છૂટવાની ભાવના હોય એટલું જ નહિ પણ મનમાં પાપને વિચાર આવે તે પણ તે ડંખે આર્યવની ઝલક કઈ જુદી જ હોય છે. જ્યારે અનાર્ય પાપના વિચારો વધુ કરતે હોય છે. પાપકર્મના વિચારો પાપ કરવામાં પ્રેરણા આપતા હોય છે, માટે જ્યાં સુધી પાપની વૃત્તિ દૂર નહિ થાય ત્યાં સુધી પાપની પ્રવૃત્તિ ઓછી થશે નહિ.
Page #835
--------------------------------------------------------------------------
________________
૭૮૪
શારદા સિલિ જે તમારે આર્ય બનવું હોય તે એક નિર્ણય કરે કે પાપની વૃત્તિને પાપના વિચારને મારે આત્માથી અળગા કરવા છે.
બોલે, તમારે આર્ય બનવું છે ને ? આર્ય બનવું હોય તે પાપ તમારા દિલમાં કાંટાની જેમ ખટકવું જોઈએ. પાપને ખટકારો કરવા માટે કાયા, કંચન અને કામિનીને રાગ ઓછો કરે પડશે. જે કાયાની કેટડીની સારવારમાં જિંદગી ખતમ કરશે, તે ગર્ભની અંધારી કેટડીમાં વારંવાર પૂરાવાની ઘેર વેદનાને અંત આવી મુશ્કેલ છે. કાયાના મોહમાં ધર્મને ભૂલી જનારા ગેળને ભૂલી જઈને ખેળ ખાવાની ગાંડી ચેષ્ટા કરી રહ્યા છે તે પાપકર્મનું આચરણ કરે છે. મોહમાં પડેલા જીવને પાપકર્મ ખટકતું નથી. જેને પાપ ખટકે તે પાપથી અટકે. જ્યાં સુધી પાપ ખટકતું નથી ત્યાં સુધી પાપ કદાચ અટકી ગયું હશે તે પણ સમય મળતાં પાપ ઉભું થવાનું છે. સમય, સાધન અને સંગે જ્યાં સુધી પ્રાપ્ત ન થયા હોય ત્યાં સુધી સામાન્યતઃ બહારની દષ્ટિએ કદાચ પાપ અટકેલું દેખાય પણ ખરી રીતે તે પાપકર્મ અટકયું ન હતું. મનમાં તે ભાળેલ અગ્નિ બળતો હોય અને બાહ્યથી પાપ વ્યાપાને ત્યાગ કર્યો હોય એવા મનુષ્યનું આયત્વ ટકી શકતું નથી.
જ્યાં એકાંત પાપને વ્યાપાર છે એ આ સંસાર કે ભયાનક છે એ જ્યાં સુધી ખ્યાલ નથી આવતે ત્યાં સુધી એને વ્યામોહ ઓછો થતું નથી. સંસારી જીવે ધનના વ્યામોહમાં ને વ્યામોહમાં પોતાની જીવનલીલા સમાપ્ત કરે છે. સંપત્તિની સેડમાં સૂતેલા સંસારી અને સંપત્તિમાં કદાચ તાત્કાલિક વિપત્તિના દર્શન ભલે ન થતા હેય પણ છેલ્લે તે પારાવાર મુશ્કેલી વેઠીને જે સંપત્તિ મેળવી, એનાથી શું મેળવ્યું એને ખ્યાલ આવી જાય છે. બંધુઓ! તમે ધનના લેભી ન બનશે. એને માત્ર સંગ્રહ કરી ન જાણશે પણ દાનમાં સદુપયોગ કરજો, જે પોતે મળેલી સંપત્તિને દાનમાં સદુપયોગ કરે છે તેની લક્ષમી એ સાચી લક્ષમી છે. દાન રૂપી દેરડાથી મુશ્કેટાટ બાંધેલી લક્ષમી તમારી પાસેથી જરા પણ ચસકશે નહિ, પણ તિજોરીમાં ગંધી રાખેલી લક્ષમી તમેને દુઃખથી ગોંધી લેશે. જેમ તમે તમારા સંતાનને ધન વારસામાં આપીને જાઓ છો તેમ દાન આદિ ધર્મ જે વારસામાં આપીને જશે તે તે પુત્ર ધર્મના ક્ષેત્રે પૈિસા વાપરશે, પણ પૈસા સાથે જે ધર્મ વારસામાં નહિ હોય તે તે પૈસા વ્યસનેમાં ને મોજશોખમાં વાપરશે માટે તમે પોતે દાન આપીને સંપત્તિને સાર્થક બનાવે. લેલી મનુષ્યોને દાન દેવું મુશ્કેલ છે.
એક શેઠે ખૂબ પરિશ્રમ કરીને લક્ષમી ભેગી કરી હતી પણ લેભી ખૂબ હતા. એમના હાથની મૂઠી એવી વાળી રાખતા હતા કે દાનમાં કેઈને એક કેડી પણ પરખાવતા નહિ. દાન આપવા માટે એમના દિલના દ્વાર સદા બંધ રહેતા હતા એટલે આખા ગામમાં લેભી તરીકે એમની ખ્યાતિ હતી. કેઈ દિવસ જે કંઈ આપે નહિ એના દ્વારે
Page #836
--------------------------------------------------------------------------
________________
શારા સિદ્ધિ
૭૮૫ કેણું જાય? જ્યાં મધ હોય ત્યાં માખીએ જાય, સુગંધ હોય ત્યાં ભમરા ખેંચાઈને જાય છે તેમ જે માણસ સંપત્તિ દાનમાં આપે છે તેને ત્યાં સૌ દેડીને જાય છે.
એક વખત ગામમાં કઈ સંસ્થાએ રાહતફંડ શરૂ કર્યું. તેઓ ઘણે ઠેકાણે ફર્યા પણ સારી રકમ કઈ લખાવતું નથી. મામૂલી રકમ લખાવે એમાં મહાન કાર્ય કયાંથી પૂરું થાય ! જે કઈ ધનવાન સારી એવી રકમ લખાવનાર મળી જાય તે કામ થાય. એ માટે કયાં જવું? આમ વિચાર કરતાં મહાજને એક રસ્તે શે, અને કંઈક નક્કી કરીને પેલા કંજુસ શેઠને ઘેર ગયા. શેઠે કહ્યું પધારે...પધારો.મહાજન ! એમ કહીને આદરસત્કાર કર્યો. થોડી વાર બેઠા ને આડી અવળી વાત કરી, પછી મહાજને કહ્યું શેઠ! અમે આપની પાસે એક અગત્યના કામે આવ્યા છીએ. અમારી સંસ્થા રાહતફંડ ભેગું કરે છે. એ વાતની આપને ખબર છે ને? હજુ મહાજને પૈસા લખાવે તેમ કહ્યું નથી તે પહેલાં તે શેઠના શરીરે પરસેવાના છેદ વળી ગયા ને મનમાં વિચારવા લાગ્યા કે આ અણધારી આફત કયાં આવી ? આવ્યા છે એટલે કંઈક તે આપવું જ પડશે ને? શેઠના મુખ ઉપરના ભાવે જોઈને મહાજન સમજી ગયું ને કહ્યું શેઠ! ચિંતા ન કરશે. અમે આપની પાસે રકમ લેવા નથી આવ્યા પણ તમે અમારા કાર્યમાં એટલી સહાય કરો કે રૂપિયા દશ હજારને ચેક લખી આપો. અમે સાંજે તે પાછો આપી જઈશું.
શેઠના મનમાં થયું કે ચેક પાછો આપી જવાનું કહે છે તે મને લખી દેવામાં શું વાંધો છે? મહાજન ઉપર વિશ્વાસ રાખીને લેભી શેઠે ચેક લખી આપ્યો. મહાજન તે ચેક લઈને ગયું પણ શેઠના મનમાં થયું કે આ તે પૈસાની વાત કહેવાય. કદાચ મહાજન બેંકમાં ચેક વટાવવા જાય તે? એમ વિચારીને શેઠ તરત બેંકમાં ઉપડ્યા, અને બેંકના ખાતામાં નવ હજાર ને નવસે રૂપિયા રાખીને વધારાની બધી રકમ શેઠ લઈ આવ્યા. દશ હજાર પૂરા હોય તે જ પૈસા મળે ને? કદાચ ચેક ગેરવલે જાય તે પણ એના નાણાં ન મળે. એ પાકે બંદોબસ્ત કરીને શેઠ શાંતિથી બેઠા. આ તરફ મહાજન દશ હજારને ચેક લઈને ગયું ને દશ હજારની મોટી રકમનું નામ સૌથી મોખરે લખી લીધું, અને જ્યાં જાય ત્યાં શેઠને ચેક બતાવવા લાગ્યા, તેથી સૌના મનમાં આશ્ચર્ય થયું કે અહે! આવા લોભી શેઠે આવી મોટી રકમ લખાવી તે પછી આપણે તે લખાવવી જોઈએ ને? એટલે કોઈ કહે છે મારા પાંચ હજાર લખો. કઈ કહે છે મારા સાત હજાર, તે કઈ કહે છે મારા દશ હજાર લખો. આમ આખા દિવસમાં રૂપિયા દેઢ લાખનું ફંડ ભેગું થઈ ગયું.
મહાજન તે વારાફરતી બધાને ઘેર જાય છે પણ આ વાતની જાણ થતાં સૌ શેઠને મળવા આવ્યા. બધા શેઠની પ્રશંસા કરતા કહેવા લાગ્યા કે શેઠ! અત્યાર સુધી અમે આપને ઓળખ્યા નહિ આપે ઉદાર દિલે દશ હજારને ચેક લખી આપ્યો. થા. ૯૯
Page #837
--------------------------------------------------------------------------
________________
શારદા સિતિ ધન્ય છે આપની ઉદારતાને! આમ શેઠની પ્રશંસા કરવા લાગ્યા. પ્રશંસાની પરિમલ કેને નથી ગમતી? પિતાની પ્રશંસા સાંભળીને શેઠના આનંદનો પાર ન રહ્યો. સાંજ પડતા મહાજન શેઠને ચેક પાછો આપવા આવ્યું ને કહ્યું-શેઠ ! આજે તમે અમારા ઉપર ઘણે ઉપકાર કર્યો. તમારા ચેકે અમને ઘણી મોટી રકમ ભેગી કરાવી આપી. બીજાઓ પર એની ખૂબ સારી અસર થઈ. જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં અમને ધાર્યા કરતા વધારે સારી રકમ મળી.
મહાજને ખૂબ પ્રશંસા કરી એટલે લેભી શેઠના હૃદયનું પરિવર્તન થઈ ગયું. અહે! મેં તે સાંજે પાછો આપી દેવાની શરતે ચેક આપ્યો. કંઈ દાન તરીકે આપ્યો ન હતું, છતાં મારી આટલી બધી પ્રસંશા થઈ! કેમાં મારી ઉદારતાની છાપ પડી. તે હવે મારાથી આ ચેક પાછો લેવાય? થેડા ટાઈમ પૂરત આપેલ ચેક મહાજનના હાથમાં આપીને કહ્યું આજે તમે મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. તમે મને દાન દેવાનું શીખવાડયું. આજ સુધી હું દાન દેવામાં સમજતો ન હતો પણ આપના પ્રતાપે મારું અંતર અને આંખ આજે ખુલી ગયા છે. હૈયું, હાથ અને હોઠ ઉઘડી ગયા છે. મેં તે ચેક પાછો લેવા માટે આપ્યો હતે. કંઈ દાનમાં આપવા માટે આપ્યો ન હતે છતાં આપે મારી આટલી બધી પ્રશંસા કરાવી. આ બધે દાનને પ્રભાવ છે. તમે આ રાહત ફંડમાંથી દુઃખી લોકોને રાહત આપશે ત્યારે એમને કેવી શાંતિ થશે ! એ વિચારથી અમને ખૂબ આનંદ થયો છે. મારો ચેક તમે આવતી કાલે વટાવી લેજે. મારો ખોટો ચેક તમારા જેવા સેવાભાવી મહાજનના સ્પર્શથી પારસમણિ જે બની ગયો.
દેવાનુપ્રિયો! લેભીમાં લેભી શેઠનું હૃદય પણ પીગળી ગયું. સમાજમાં લેભી ગણતા શેઠ ઉદાર બની ગયા, અને સંપત્તિને સદુપયોગ કરવા લાગ્યા, સંપત્તિને સદુપયોગ એ માનવજીવનને સાથે આનંદ છે. પરોપકારને અર્થે વાપરેલી સંપત્તિ ઘટતી નથી પણ વધે છે, માટે મન મોકળું કરીને તમને જે સંપત્તિ મળી છે તેને સદુપયોગ કરી લે. બાકી આજે મોટા ભાગના માણસો સંપત્તિ મેળવવા માટે બજારમાં બેસીને ન્યાય નીતિને નેવે મૂકે છે. પિતાના ભાગીદારને ઠગે છે. સરકારના કરવેરામાંથી છટકવા માટે કાળા નાણાં કઈ રીતે સાચવવા તેની ચિંતા કર્યા કરે છે, અને કાળા નાણુને ઉજળા કરવા માટે જુદા જુદા ઉપાયો શોધ્યા કરે છે. કોઈની થાપણ હજમ કરી જતાં પણ હૃદયમાં આંચકે લાગતું નથી. વિધવા માતાઓની મૂડી પચાવી લેતા પણ દિલમાં દુઃખ થતું નથી. સ ભાઈને પણ દગો કરીને ધન ઘર ભેગું કરવાની વૃત્તિ થાય છે. એવા દાખલા સાંભળતાં દિલમાંથી ઉના નિસાસા નીકળી પડે છે ને આંખમાંથી ઉના આંસુ સરી પડે છે. આવી રીતે દશા પ્રપંચ કરીને મેળવેલું ધન જીવને દુર્ગતિમાં લઈ જાય છે, માટે જેમ બને તેમ લક્ષ્મીને મોહ છેડે અરે, હું તે કહું છું કે સાચું સુખ જોઈએ તે સંસારનો ત્યાગ કરી ત્યાગના ઘરમાં આવી જાઓ. અહીંના જેવું સુખ તે તમને કયાંય નહિ મળે.
Page #838
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૭૮૭ ચિત્તમુનિ બ્રહ્મદત્ત ચક્રવતિને પણ એ જ વાત સમજાવે છે કે ત્યાગમાં જે સુખ અને આનંદ છે તે સંસારમાં નથી. હજુ ચિત્તમુનિ બ્રહ્મદત્ત ચક્રવતિને શું કહેશે તે અવસરે.
ચરિત્ર :- “હરિસેનને સત્ય સમજતાં થયેલો પશ્ચાતાપ – હરિસેન રાજાને હવે એના મોટાભાઈ ભીમસેન રાજા, ભાભી સુશીલા રાણું અને બે ભત્રીજા દેવસેન અને કેતુસેન બધા ખૂબ યાદ આવ્યા છે, અને પોતે કરેલા હડહડતા અન્યાય બદલ ખૂબ પશ્ચાતાપ થવા લાગ્યો. ભાઈભાભીનું શું થયું હશે? એ વિચારે હરિસેન મગજ ગુમાવી બેઠે. તે માટે મોટા મોટા રાજવૈદો અને ડોકટરોને તેડાવીને ચિકિત્સા કરાવી ત્યારે એમનું મગજ કંઈક શાંત થયું, પણ એમનામાં પહેલા જે કુતિ હતી તે દેખાતી નથી. રાજસભામાં જાય. આવે ખાય પીવે બધું કરે છે પણ જાણે ન છૂટકે કરતા હોય તેવી રીતે કરે છે. કેઈ કાર્યમાં એમને રસ કે આનંદ નથી. પિતાના મહેલમાં જાય ત્યારે પિતાની રાણું સુરસુંદરીને જોઈને ક્રોધ આવી જતે ને કહે કે હે દુષ્ટા ! હે પાપિણી ! આ તારી ચઢવણુથી મારી મતિ કુમતિ થઈ ગઈ ને મેં આવું અકાય કર્યું. ધિક્કાર છે મને પાપીને કે હું સ્ત્રીને ચઢાવ્યો ચઢી ગયો! એમ કહી સુરસુંદરી ઉપર ખૂબ ક્રોધ કરતે. એટલેથી પતી જતું નહિ.
લે ઠંડા કામણ કે કૂટ, દુર્મતિકી દાતાર,
સત્યાનાશ કીયા સબ ઘરકા, વહાલા જાણી નાર. હાથમાં લાકડી લઈને ખૂબ માર મારતે ને કહે કે તે જ મને ટી સલાહ આપી છે. તારા મોહમાં હું આંધળે બની ગયો એટલે મેં તારી વાત સાચી માની અને આવું અઘટિત કાર્ય કર્યું. એ કુલપંપણ! તે તે મારો અને મારા કુટુંબને સત્યાનાશ વાળી દીધું. તે એક કરીને માટે દાસીની વાત સાંભળીને આ બધે ઉશ્કેરાટ મચાવ્યો. કદાચ એક કેરી ઓછી આવી તે એમાં સમભાવ ન રાખી શકી કે આ મેટો જંગ મચાવ્યો ! કયાં ગઈ એ દાસી? એને તે હું અત્યારે જ મારા નગરની બહાર કાઢી મૂકું છું. એમ કહીને ભૂંડા હાલે રોતી ને કકળતી દાસીને કાઢી મૂકાવી, અને રાણીને કહે છે કે હવે મારા મોટાભાઈ અને ભાભી આવે એટલે તને પણ કાઢી મૂકીશ. અરેરે....જે પુરૂષો આ દુનિયામાં સ્ત્રીના કહ્યા પ્રમાણે ચાલ્યા છે એ ખુવાર થઈ ગયા છે, એવા તે કંઈક દાખલા છે.
- સ્ત્રીની ચઢવણુથી થતાં અન” :- શ્રેણિક રાજાને પુત્ર કેક એની રાણી પદ્માવતીને ચઢાવ્યો ચઢી ગયો ને હલ-વિહલ પાસેથી હાર અને હાથી પડાવી લેવાને માટે કેટલું કર્યું? એણે હલ–વિહલ પાસે હાર અને હાથી માંગ્યા પણ એમણે કહ્યું કે એ તે પિતાજીએ અમને આપેલા છે તે નહિ આપીએ. તે પણ કેણીકે જબરજસ્તીથી લેવા માટે ધમકી આપી ત્યારે હલ અને વિહલ પોતાના દાદા ચેડા મહારાજાના શરણે ગયા. ત્યાં બંને વચ્ચે અન્યાયની સામે જીત મેળવવા માટે ભયંકર "
Page #839
--------------------------------------------------------------------------
________________
૭૮૮
શારદા સિદ્ધિ
યુદ્ધ થયું. એમાં કરોડો નિર્દોષ માણસાના ખૂન રેડાયા, છતાં કોણીકને ન મળ્યો હાથી કે ન મળ્યો હાર અને જીવાની ઘેાર હિંસા થઈને પાપના ભાતા બંધાયા. બધું બનવાનુ` મૂળ કારણ તે સ્ત્રી જ ને! કૈકેયી રાણી પણ એની દાસી મંથરાની ચઢવણીએ ચઢી ગઈ અને એના કહેવાથી દશરથ રાજાએ રામચ'દ્રજીને જે દિવસે રાજતિલક થવાનુ હતું તે દિવસે વનવાસ આપ્યો. આનું મૂળ કારણ પણ સ્ત્રી છે. જે સ્ત્રીની ચઢવણીથી ચઢયા છે એણે તે મહાન અન કર્યાં છે. હું પણ એમાંના જ એક છું. અરેરે.... ભગવાન ! મારું' શું થશે ? આમ કહીને જોરજોરથી રડવા લાગતા. આ રીતે હિરસેનની સ્થિતિ ખૂબ કરૂણાજનક બની ગઈ.
“ નગરજને ચિંતામાં'' :– આખા નગરમાં હાહાકાર મચી ગયો કે આપણું શુ થશે ? આ વિચારમાં આખી નગરીના માણસોએ વહેપાર ધંધા છોડી દીધા ને કંઇક નગરજનાએ તે જ્યાં સુધી ભીમસેન રાજા પરિવાર સહિત ન આવે ત્યાં સુધી આયંબીલ કરવા, એકાસણાં કરવા, એકાંતર ઉપવાસ કરવા એવા નિયમ લીધા ને પ્રભુને પ્રાથના કરતા ધર્મધ્યાન કરવા લાગ્યા. ભીમસેન રાજાએ માકલેલા બે ગુપ્તચરોએ ઉજ્જૈનીમાં આવીને આ બધી હકીકત મેળવી લીધી, પછી પાછા ફર્યાં ને ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં પાછા પહોંચી ગયા, અને ભીમસેન રાજાને બધી હકીકત વિગતવાર જણાવતાં 'કંહ્યુ કે નરેશ ! આપની ઉજ્જૈની નગરી આજે ન ધણીયાતી જેવી બની ગઈ છે. રાજ્યના વહીવટ તે માટા ભાગે પ્રધાન સભાળે છે. રાજા હરિસેન, પ્રધાન અને પ્રજા આપને ઝ ંખે છે, માટે હવે આપ જલ્દી પધારો. આ પ્રમાણે ગુપ્તચરાએ સમાચાર આપ્યા. આ તરફ ઉજ્જૈની નગરીમાંથી પણ ઘણાં સુભટને ભીમસેનની શોધમાં મોકલ્યા છે. ભીમસેનને પેાતાના ભાઈની કરૂણાજનક સ્થિતિ સાંભળીને ખૂબ દુઃખ થયું છે. હવે તેઓ ઉજ્જૈની જવા માટે તૈયારી કરશે. દેવસેન અને કેતુસેન તે રાહુ જોઈ ને બેઠા છે. હુવે શુ બનશે તેના ભાવ અવસરે.
Es
વ્યાખ્યાન નં. ૮૨
આસા વદ ૬ ન ગુરૂવાર
તા. ૧૧-૧૦-૭૯
ભગવંતા જગતના જીવાનુ બતાવતા ખેલ્યા કે હે જીવે !
અન"ત કરૂશુાસાગર સંજ્ઞ અને સર્વૈદશી તીર્થંકર કલ્યાણુ કેવી રીતે થાય ને પાપ કેવી રીતે દૂર થાય તે દુઃખનું મૂળ પાપ પ્રવૃત્તિ ને સુખનુ` મૂળ ધમ પ્રવૃત્તિ છે, એટલે કે ધર્મારાધના કરવાથી સુખ મળે છે ને પાપકમ કરવાથી દુઃખ મળે છે. ગત ભવામાં કરેલી દુષ્કૃત પ્રવૃત્તિથી આ ભવમાં પાપ એછું કર્યું. હાવા છતાં દુઃખ આવે છે માટે જ્યારે જ્યારે
Page #840
--------------------------------------------------------------------------
________________
૭૮૯
શારદા સિદ્ધિ દુઃખ આવે ત્યારે નિરાશ થયા વગર સમતા ભાવે દુઃખ ભેગવવું જોઈએ. દુઃખમાં જે સમતાભાવ નહિ કેળવ્યું હોય તે નવા કર્મો બંધાય છે. નવા કર્મોને બંધ ન થાય તે માટે અવશ્ય કાળજી રાખવી જોઈએ.
જ્યારે દુ:ખ આવે ત્યારે એ વિચાર કરો કે આ જગતમાં અનેક છે મારા કરતા વધુ દુઃખી છે. એની અપેક્ષાએ તો મને કંઈ જ દુઃખ નથી. નરકના જીવને તે ક્ષણવાર પણ રાહત કે શાંતિ નથી, અને નિગોદના જીને તે સતત જન્મ-મરણ, ચાલુ હોવાથી લેશ પણ સુખ નથી. માનવ જીવનમાં સુખ અને દુઃખ તે વારાફરતી આવવાના છે, માટે દુઃખ આવે ત્યારે નિરાશ બનવાની જરૂર નથી. દુઃખ આવે ત્યારે વિચારવું કે આ દુઃખ તે મારા ઉપર મહાન ઉપકાર કરી રહ્યું છે કારણ કે એ મારા પૂર્વોપાજીત કર્મોને લઈ જાય છે. દુઃખમાં સમત્વભાવ એ પૂર્વે ઉપાર્જન કરેલા અશુભ કર્મરૂપ કચરાને કાઢવાને અપૂર્વ અવસર છે. જે દુઃખમાં સમતા રાખીએ તે દુઃખ પણ કમાણીને અવસર બની જાય છે. સુખમાં અને દુઃખમાં આત્માની દશા કેવી હોય છે? સુખ આત્માને પતન તરફ લઈ જાય છે અને દુઃખ ઉન્નતિની તરફ લઈ જાય છે. સુખમાં વૃત્તિઓ બહિર્મુખી થાય છે ને દુઃખમાં અંતર્મુખી થાય છે. સુખમાં વિચાર વિકારની તરફ દેડે છે ને દુઃખમાં નિર્વિકારતા તરફ દેડે છે. સુખના દિવસે મસ્તીમાં વ્યતીત થાય છે ને દુઃખના દિવસે સુસ્તીમાં વ્યતીત થાય છે. સુખમાં મનુષ્ય પોતાની વાત સાંભળે છે ત્યારે દુઃખમાં બધાની વાત સાંભળે છે. સુખમાં મનુષ્ય અભિમાની બની જાય છે ત્યારે દુઃખમાં નિરાભિમાની બને છે.
શરીરને માટે રાત્રિ એ વિશ્રામને સમય ગણાય છે. રાત્રે ઉંધીને ઉઠયા પછી માણસ જેમ પ્રભાતમાં સ્કુતિ પ્રાપ્ત કરે છે અને કાર્ય કરવામાં એ તત્પર બને છે, એવી રીતે જ્યારે દુઃખ આવે છે ત્યારે તમે એને રાત માને. જેમ રાત્રે વિશ્રામ લઈ લેવાથી સવારમાં સ્કુતિ આવી જાય છે, એવી રીતે દુઃખમાં ઉંઘી જાઓ એટલે શાંત બની જાઓ. દુઃખને સમતાપૂર્વક સહન કરે. જે આવેલા દુઃખને ઉંઘવાની માફક સમતાપૂર્વક સહન કરી લેશે તે એ દુઃખને બેજ પણ હળ બની જશે. જેમ સૂર્યોદય સાથે આપણું દષ્ટિ સતેજ બની જાય છે એ રીતે સમતાપૂર્વક દુઃખને ભોગવ્યા પછી એક અપૂર્વ આનંદની અનુભૂતિ થશે. દુઃખ તે કર્મ ખપાવવાને અપૂર્વ અવસર છે. દુઃખમાં સમતાભાવને કેળવવાની તક મળે છે. ત્રિછલકમાં સદાને માટે રાત્રિ નથી ને સદાને માટે દિવસ નથી. રાત પછી દિવસ અને દિવસ પછી રાત આવે છે ને જાય છે, એવી રીતે આપણું જીવનમાં સુખ દુઃખની ઘટમાળ ચાલુ રહે છે. જીવનપર્યત સુખ હોય કે જીવનપર્યત દુખ હોય એવું આ મૃત્યુલેકમાં બની શકતું નથી. માત્ર એકલું દુઃખ નરક અને નિગેદમાં છે. માત્ર સુખ મોક્ષમાં છે અને સુખ–દુઃખ બંને આ સંસારમાં છે.
Page #841
--------------------------------------------------------------------------
________________
૭૯૦
શારદા સિદ્ધિ દુઃખમાં દુષ્કૃતની ગહ કરવી જોઈએ, કારણ કે જે કઈ સુખ-દુઃખ આપણા જીવનમાં આવે છે તે દુઃખમાં કારણભૂત આપણે પિતાને આત્મા છે. “મg fr વત્તાય તુદાન ય દુદાળ ” પૂર્વભવમાં બાંધેલું આપણું પોતાનું પાપકર્મ અત્યારે ઉદયમાં આવ્યું છે. કેઈ પણ જીવ એકબીજાને સુખ-દુઃખ આપવામાં સમર્થ નથી. બીજા તે નિમિત્ત માત્ર છે. એવું સમજીને મોહના સંતાપને દૂર કરી આત્મસ્વરૂપનું ચિંતન કરવું જોઈએ, ભૂતકાળને વિચાર કરીને સાવધાન બનવું અને ભવિષ્ય બગડી ન જાય તેની સતત કાળજી રાખવી જોઈએ. પૂર્વને અનંત ભવમાં જે દુકૃત કર્યા છે એની નિંદા કરવી. આજ સુધી જીવે અઢાર પાપોનું સેવન કર્યું છે. અઢાર પાપને બાપ મિથ્યાત્વ છે. હવે જાગૃત બનીને એ મિથ્યાત્વને તજવું જોઈએ. ભગવાનની આજ્ઞાની વિરાધનાથી અનંતકાળથી આપણો આત્મા સંસારમાં રઝળે છે. એ દુષ્કતોની નિંદા કરવી. હવે પછી એવા દુતે જીવનમાં ન થાય એની ખાસ કાળજી રાખવી જોઈએ. જીવ જ્યાં ગયો ત્યાં એણે પાપના હેતુભૂત સાધને એકઠા કર્યા છે. હવે એ સાધનેને ત્યાગ કરી દેવો જોઈએ. તીર્થંકર પ્રભુની આજ્ઞાનું પાલન ન કરવું, એમની અવહેલના કરવી એ ઘોર મિથ્યાત્વ છે. મિથ્યાત્વ એટલે શું?
अदेवे देव बुध्धियो, गुरुधीर गुरावपि ।
अधमे धर्मबुध्धिश्च, मिथ्यात्वं तद्विपर्ययात् ॥ - રાગ-દ્વેષ યુક્ત દેવને ભગવાન માનવા, મહાવ્રત રહિત ગુરૂને સદ્ગુરૂ માનવા, અને અધર્મને ધર્મ માનવે તે મિથ્યાત્વ છે કારણ કે એ વિપરીત ધારણા છે. જ્યાં સુધી મિથ્યાત્વને નાશ ન થાય ત્યાં સુધી બાહ્ય રૂપે દેખાતી ધર્મક્રિયા માત્ર સંસારનું કારણ બને છે. જે જીવ મિથ્યા દર્શનમાં રક્ત છે, નિયાણ સહિત છે, એટલે કે જે હિંસામય પ્રવૃત્તિ કરનાર છે એવી સ્થિતિમાં મરનાર જીવને બીજા ભવમાં સમ્યક્ત્વની પ્રાપ્તિ થવી કઠિન છે, માટે આ દુર્લભ અને ઉત્તમ મનુષ્ય ભવ પામ્યા છે તે બીજું ન કરી શકે તે ખેર, પણ ઓછામાં ઓછું સમ્યક્ત્વ તે પામી જાઓ. સમ્યક્ત્વ પામ્યા એટલે ભવને છેડે નીકળ્યો એમ સમજી લે. સમ્યક્ત્વ પામેલે જીવ સમજે છે કે
સંસારના સુખને ગમે તેટલા સોહામણું ને સુંદર હોય પણ અંતે તે દખદાયી હોય છે અને મોક્ષના મુખે ગમે તેટલા દુઃખથી મળતા હોય તે પણ અંતમાં તે તે સુખદાયી છે.” આટલા માટે જ્ઞાની ભગવંતે કહે છે કે સંસારના સુખોમાં આસક્ત ન બને. સંસારમાં પ્રાપ્ત થતું બાહ્ય સુખ પૂર્વભવમાં ઉપાર્જન કરેલા શુભ કર્મોનું ફળ છે. એમ સમજીને એને ત્યાગ થાય તે કરો ને જો ત્યાગન કરી શકે તે અનાસક્ત ભાવ કેળવે. સંસાર સુખની આસક્તિ કર્મબંધનને હેતુ છે. બ્રાહ્ય સુખ એ ખરેખર સુખ નથી પણ ભાવિના દુઃખને આમંત્રણ આપનાર છે. સુખમાં અભિમાન ન કરો, કારણ કે તમારી પાસે જે સુખ છે એ મોક્ષના સુખ આગળ કંઈ નથી. સિદધ ભગવાનનું સુખ કેવું છે?
Page #842
--------------------------------------------------------------------------
________________
ક્ષારદા સિદ્ધિ
૭૧
वि अस्थिं मणुस्साणं, तं सेाक्खं ण वि य सव्व देवाणं, जं सिद्धाणं सोक्खं अव्वाबाह उवगयाणं । जं देवाणं सेक्खिं सव्वद्धा पिंडियं अनंतगुणं, णय पावई मुत्तिसुहं णताहि वग्ग वग्गूहिं ॥
નિરાખાધ અવસ્થાને જેમણે પ્રાપ્ત કરી છે એવા સિદ્ધ ભગવંતાનું જે સુખ છે એવું સુખ તે મૃત્યુલેાકના સુખીમાં સુખી મનુષ્યે અને મકિમાં મહિષક દેવા અરે સવ`દેવેાના ભૂત-ભવિષ્ય અને વમાન એ ત્રણે કાળના સુખા ભેગા કરવામાં આવે અને એને અનંત વાર વર્ગ અથવા ગુણાકાર કરવામાં આવે તે પણ તે મેાક્ષના ક્ષણવારના સુખાની તેાલે આવી શકતું નથી. આવું મેાક્ષનું સુખ જોઈતુ હાય તે પુરૂષાર્થ કરા, કારણ કે તમારી પાસે જે સુખ છે એ તે દેવલાકના સુખાની આગળ કઈ નથી તે મેક્ષના સુખની વાત તેા કરવી જ કયાં ! માટે તમારા ખાદ્ય ભૌતિક સુખામાં અભિમાન ન કરો.
• આજે જે કઈ સુખ પ્રાપ્ત થયુ છે તે માત્ર પુણ્યનુ ફળ છે. આપણા પુણ્યના બંધમાં અનેક જીવેાની સહાયતા હોય છે માટે સુખમાં પણ બીજાના ઉપકારને યાદ કરતા શીખા, અને સુખમાં ખીજાને ભાગીદાર બનાવેા. આપણને જેમ સુખ પ્રિય છે તેમ જગતના બધા જીવાને સુખ પ્રિય છે, માટે માત્ર સ્વસુખના વિચાર ન કરવા. સુખમાં આસક્તિભાવને ત્યાગ કરીને સુકૃતાની અનુમેાદના કરવી જોઈએ. સુખમાં કારણભૂત જે સુકૃત છે એની અનુમેાદના કરવાથી નવું પુણ્ય બધાતુ' જાય છે, અને એ રીતે પુણ્યના ભડાર અખૂટ ખનતા જાય છે. પુણ્યથી મળેલી ભૌતિક સામગ્રીમાં જો આસક્તિભાવ આવી ગયા ને એમાં તન્મય અની ગયા તા એ પુણ્યથી મળેલી સામગ્રી પણ આત્માના અકલ્યાણને માટે હોય છે. ઘઉં" વાવવાથી ઘાસ તા સ્હેજે મળે છે તેમ મેાક્ષની સાધના કરતા બાહ્ય ભૌતિક સામગ્રી ન જોઈએ તે પણ સ્હેજે મળે છે, પરતુ એ સામગ્રીની પ્રાપ્તિ થયા પછી વધુ સાવધાન ને જાગૃત રહેવુ' જોઈ એ. જાગૃત ન રહે તે એ સામગ્રી આત્માનું અધઃપતન કરાવનાર બનશે. બાહ્ય સામગ્રી જેમ વધુ મળે તેમ આત્માના અનાસક્તભાવ વધવા જોઈએ. પુણ્યના ફળ રૂપે પ્રાપ્ત થયેલ ભૌતિક સામગ્રી આત્મકલ્યાણના ઈચ્છુક આત્માને માટે પરીક્ષાની પળ છે, માટે એમાં વધુ જાગૃત રહેવાનુ છે. જીવને પોતાના સુખ પ્રત્યે રાગ છે ને દુઃખ પ્રત્યે દ્વેષ છે. આ જગતમાં અનંતા જીવા દુ:ખી હાવા છતાં જીવને પેાતાના સુખ પ્રત્યેનુ' ધ્યેય છે. મનુષ્ય પોતાના સુખમાં એટલેા બધા લીન બનેલા છે કે બીજા જીવા સુખી હાય કે દુઃખી હોય એની એને બિલકુલ પડી હોતી નથી, ત્યારે આપણા ભગવાન તે રાગ-દ્વેષથી રહિત હોવાથી વીતરાગ છે. એમના હૃદયમાં તા સ જીવેાના હિતની ભાવના હાય છે, તેથી તીર્થંકર ભગવાન પેાતે કૃષ્કૃત્ય હોવા છતાં પણ ધમતીની સ્થાપના કરીને ભવ્ય જીવને ઉપદેશ આપે
Page #843
--------------------------------------------------------------------------
________________
૭૯૨
શારદા નિતિ છે કે સુખમાં આસક્તિભાવ તજીને જે સુકૃતની અનુમોદના કરવામાં આવે અને દુઃખમાં નિરાશાને તજીને જે દુષ્કૃતની ગહ કરવામાં આવે તે અવશ્ય સુખને રાગ અને દુઃખને દ્વેષ ચાલ્યા જશે, અને ફળ રૂપે આત્મા શાશ્વત સુખને અધિકારી બની જશે. તીર્થકર ભગવાન સર્વ જીના શરણદાતા છે. આ જગતમાં શરણદાતા કેણ બની શકે? જે પોતે પૂર્ણ અને સર્વ ગુણેથી સંપન્ન હોય તે શરણદાતા બની શકે છે, માટે તીર્થંકર ભગવંત આદિ જગતમાં ભટકતા જેને માટે શરણરૂપ છે, કારણ કે એ પિતે સર્વ દુષ્કતાથી રહિત અને સુકૃતથી યુક્ત છે, માટે જે જન્મ મરણના કારાવાસમાંથી મુક્ત થવું હોય તે મુક્ત એવા અરિહંતાદિનું શરણ સ્વીકારી લેવું જોઈએ. આ સંસારમાં જે મનુષ્ય તીર્થંકર પ્રભુનું શરણું સ્વીકારે છે અને એમની આજ્ઞાનું પાલન કરે છે તે આત્મા પરિત સંસારી બનીને જલદી મેક્ષમાં જાય છે. | તીર્થકર ભગવંત સર્વ જીવોને માટે માતા સમાન છે. માતાને તે પિતાના સંતાને ઉપર જ વાત્સલ્ય હોય છે પણ તીર્થકર ભગવાન જગતના સર્વ જી ઉપર વાત્સલ્ય ભાવ રાખે છે. એમના હૃદયમાં સર્વ ને કર્મબંધનથી મુક્ત કરાવી મોક્ષના અનંત અવ્યાબાધ શાશ્વત સુખ પ્રાપ્ત કરાવવાની ભાવના હોય છે. આપણા હૃદયમાં તે આપણું પિતાના દુઃખ દૂર કરવાની ભાવના છે, પણ ભગવંતને તે સર્વજીના દુઃખો દૂર કરવાની ભાવના છે. સંસારી જીવે પોતાના ઉપર આપત્તિ આવે છે ત્યારે દીન બની જાય છે પણ બીજાની આપત્તિને પણ પિતાની માનીને સહાય કરવાની વૃત્તિ જેનામાં હોય છે એવા આત્માઓ મુક્તિના માર્ગમાં આગળ વધી શકે છે. વર્તમાનકાળમાં જે દુખ આવ્યું છે તે પિતાના કરેલા પાપકર્મનું ફળ છે એમ સમજીને સમતાભાવથી સહન કરતા શીખો. પિતાને દુઃખ ન આવે એવી ભાવના સૌને હોય છે પણ સમકિતી આત્માને જગતમાં કોઈપણ જીવે પાપ ન કરો, કોઈ પણ જીવે દુઃખી ન થાઓ, સર્વ છે સુખી થાઓ, સર્વ છે સંસારથી મુક્ત બને. આ વિચાર આવે છે, માટે આ ઉત્તમ માનવભવ પામીને ઓછામાં ઓછી સમ્યક્ત્વની પ્રાપ્તિ તે અવશ્ય કરી લેજે, તે માનવભવ પામ્યા સાર્થક થશે.
આપણે ઉત્તરાધ્યયન સૂત્રના ૧૩મા ચિત્ત સંભૂતીય નામના અધ્યયનનો અધિકાર ચાલે છે. તેમાં ચિત્તમુનિ મહાન પવિત્ર ચારિત્રવાન સાધુ છે. તેઓ બ્રહ્મદત્ત ચક્રવતિને કહે છે તે બ્રહ્મદત્ત ચકવતિ! અત્યારે તું તારા છ ખંડની સાહ્યબીમાં મસ્ત બની ગયો છે પણ યાદ કર, પૂર્વે કેવા દુખે સહન કર્યા છે?
રહીને ચંડાળ જાતિમાં, વેશ્યા દુઃખ અનેકશ,
તિરસ્કાર પરિત્યાગ, થાનવત કરતા જને આપણે બંને ચાંડાળ જાતિમાં જન્મ્યા હતા ત્યારે ત્યાં કેવા ભયંકર અને કેટલા બધા દુખે ભગવ્યા હતા અને તેને ખ્યાલ છે કે નથી? બધી જાતિઓમાં ચાંડાલની જાતિ હલકામાં હલકી ગણાય છે એટલે કે ઈ ચાંડાલના સામું જોવા પણ ઈચ્છતા નહોતા.
Page #844
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૭ અને કૂતરાની જેમ આપણે તિરસ્કાર કરતા હતા. ત્યાં આપણા શુભકર્મના ઉદયથી મહાન ત્યાગી સંતના દર્શન થયા ને એમણે આપણને શુભાશુભ કર્મના ફળ, માનવભવની મહત્તા વિગેરે સમજાવ્યું, તેથી આપણે બંનેએ ત્યાં વૈરાગ્ય પામીને દીક્ષા લીધી. ખૂબ સુંદર ચારિત્ર પાળ્યું ને શુભ કર્મોનું ઉપાર્જન કર્યું. તેના પ્રતાપે આ બધું સુખ મળ્યું છે માટે સમજ. તું ચકવતિ પદનું નિયાણું કરીને આવ્યું છે એટલે તારી સંપત્તિ તું જીવે ત્યાં સુધી કદાચ ટકી રહે પણ એ તારી સંપત્તિ તને કયાં લઈ જશે? આ આયુષ્યને પણ કંઈ ભરોસો છે? માથા ઉપર મોતની તલવાર ઝઝૂમી રહી છે. મહાન પુરૂષો તે ક્ષણેક્ષણે મરણના ભયથી ડરતા રહે છે, અને પોતાની પાસે આવનારને પણું મરણને ભય બતાવીને આત્મકલ્યાણ કરવાને માર્ગ બતાવે છે.
એક વખત એક સંત પાસે કઈ ભક્ત એની શંકાનું સમાધાન કરવા માટે આવ્યું, સંતે એને ધર્મની ગૂઢ વાતે ઘણી સમજાવી, ત્યારે એણે પ્રશ્ન કર્યો કે મહારાજ ! આપ ધર્મની વાતે બહુ સુંદર રીતે સમજાવે છે એ વાત બધી સાચી છે, પણ મારું મન સ્થિર રહેતું નથી. તેને કોઈ ઉપાય બતાવે. સંત ખૂબ ગંભીર, જ્ઞાની, વિચારશીલ અને અનુભવી હતા. એમણે ભક્તની વાત સાંભળીને વિચાર કર્યો કે આ સમજાવ્યો નહિ સમજે પણ કઈ ભયની વાત કરું તે સમજશે. એમ વિચાર કરીને બોલ્યા કે તારા પ્રશ્નને જવાબ પછી આપીશ, પણ તે પહેલા એક વાત સાંભળ.
: તારે ગભરાવવાની જરૂર નથી. તારું આયુષ્ય માત્ર સાત દિવસનું છે. હવે તે કદાચ આઠમે દિવસે જીવતે રહે તે મારી પાસે આવજે. હું તને તારા પ્રશ્નનો જવાબ આપીશ. મરણની વાત સાંભળીને પેલે ભક્ત ધ્રુજી ઉઠયો. ગળગળો થઈ ગયો ને બેલી ઉક્યો છું....હેં હું સાત દિવસ પછી મરી જઈશ ? હજુ તે મારે ઘણું કામ કરવાના બાકી છે ને આયુષ્ય તે સાત દિવસનું છે. હવે હું શું કરીશ? મૂંઝવણને પાર ન રહ્યો. રડતે ને ઝૂરતે ઘેર આવ્યો. ખાવું પીવું ઉંઘવું કે કામ કરવું એ કંઈ જ એને ગમતું નથી. એક દિવસ તે રડવા ગૂરવામાં વિતાવી દીધો. બીજે દિવસે એને વિચાર આવ્યો કે હે જીવડા ! જેને જન્મ છે તેનું મરણ અવશ્ય એક દિવસ થવાનું છે આ દુનિયામાં ઘણું જમ્યા ને મર્યા. મરણ આગળ કેનું ચાલ્યું છે? મૃત્યુને કોઈ રોકી શકતું નથી. તે પછી શા માટે ઝૂરે છે? તારા પુણ્યને ઉદય છે કે સંતે તને સાત દિવસ બાકી છે એમ કહી દીધું. નહિતર ખબર કયાંથી પડત! એક દિવસ તે ચાલ્યો ગયો. હવે તે માત્ર છ દિવસ બાકી છે. આ સંસારમાં કોણ કોનું છે? હું આ બધી ઝંઝટ છોડીને મારા આત્માનું કલ્યાણ કરી લઉં. એમ વિચાર કરીને પૈસા, પત્ની, પુત્ર પરિવાર, ઘર, વહેપાર બધાની ચિંતા છોડીને ભગવાનને ધ્યાનમાં બેસી ગયે. તે ધ્યાનમાં એ લીન બની ગયું કે જાણે ભગવાન એની સામે જ ન બેઠા હોય! હેજ મન ચંચળ બને ત્યાં મૃત્યુનો મહાભય એની નજર સમક્ષ ખડે થઈ જતે. જેમ જેમ દિવસે પસાર થતા ગયા તેમ તેમ એની એકાગ્રતા વધવા લાગી. શા. ૧૦૦
Page #845
--------------------------------------------------------------------------
________________
૭૯૪
શારદા સિદ્ધિ
સાત દિવસ પૂરા થયા. ભગવાનના ધ્યાનમાં એનું હૃદય શાંત બની ગયું. મુખ ઉપર અલૌકિક આનંદ પ્રસરી ગયે. આઠમા દિવસે એ સંત પાસે ગયો એટલે સંતે પૂછ્યું કેમ ભાઈ! સાત દિવસમાં તે શું કર્યું? ભક્ત કહ્યું. ગુરૂદેવ ! મને તે સાત દિવસમાં ભગવાનના નામ સિવાય કોઈ વિચાર આવ્યો નથી. ઘરબાર, પૈસા, કુટુંબ વિગેરેના વિચાર વિલીન થઈ ગયા. હવે તે જાણે ભગવાનની ભક્તિમાં તરબળ બની જાઉં એમ જ થાય છે. સંતે કહ્યું. હવે તારા પ્રશ્નનો જવાબ મળી ગયો ને ? મેં તારા પ્રશ્નને જવાબ આપવા માટે જ તને મૃત્યુને મહા ભય બતાવ્યું હતું. જ્યાં સુધી માણસને મૃત્યુને ભય નથી લાગતે ત્યાં સુધી તેનું મન ચંચળ રહે છે. ધર્મમાં સ્થિર થતું નથી. વહેલા કે મેડા એક દિવસ સૌને મરવાનું છે એ વાત નક્કી છે. આવું જાણવા છતાં માનવીને સંસારને મેહ ટ નથી. આનું કારણ સંસારના સુખને રાગ છે, મોહ છે. જે સાચું સુખ પ્રાપ્ત કરવું હોય તે સંસારમાં રહેવા છતાં
અનાસક્ત ભાવથી રહો. - બેંકને કેશીયર બેંકમાં લાખે ને કરડેની ઉથલપાથલ કરે છે. લેવડદેવડ કરે છે. આ દિવસ રૂપિયા સાથે રમનાર કેશીયર સાંજે પોતાનું કામ પતાવીને ઘેર જાય છે ને ખાઈપીને શાંતિથી સૂઈ જાય છે ત્યારે એના મનમાં બેંકમાં પડેલી કરોડોની મિલક્ત સંબંધી કઈ વિચાર આવતા નથી, કારણ કે એ સમજે છે કે હું કાંઈ બેંકને કે રૂપિયાને માલિક નથી. હું તે કેશીયર છું. મારે તે મારું કામ કરીને પગાર લેવાને છે. બેંકમાં કરોડોની મિત ભરી છે એમાં મારું કાંઈ નથી. કદાચ બેંક ઉપર બબ પડે, આગ લાગે ને બેંક બળીને ખાખ થઈ જાય તે પણ કેશીયરને કંઈ દુઃખ થાય ખરું? એની ઊંઘ ઉડી જાય ખરી ? “ના”, એનું કારણ એક જ છે, કે એ બેંકને માલિક નથી, એને બેંક ઉપર મમતા નથી. જ્યાં મારાપણના ભાવ આવે છે ત્યાં દુઃખ થાય છે, પણ જ્યાં રાગ નથી ત્યાં દુઃખ થતું નથી. તે રીતે તમે પણ સંસારમાં માલિક બનીને ન રહે પણ ટ્રસ્ટી બનીને રહે. તે છેડતી વખતે દુઃખ નહિ થાય.
જેને આતમરામ ક્ષણે ક્ષણે સજાગ બનેલું છે. જાગૃતિ એ જ જેમનું જીવન છે એવા ચિત્તમુનિ બ્રહ્મદત્ત ચક્રવતિને કહે છે કે આપણે ચાંડાલની જાતિમાં અપમાન તિરસ્કાર, મારકૂટ આદિ કેવા કેવા દુઃખે સહન કર્યા ! એ દુઃખને યાદ કરતા પણ મારા રૂંવાડા ખડા થઈ જાય છે અને અત્યારે આપણાં શુભ કર્મને ઉદય છે, એટલે મહાન સુખ-સંપત્તિ પામ્યા છીએ. એમાં તારી સંપત્તિ તે બાહ્ય છે. મને પણ બાહ્ય સંપત્તિ ઘણી મળી હતી, પણ ગુરૂદેવને ઉપદેશ સાંભળીને હું એને વિનશ્વર સમજીને છોડીને સાધુ બની ગયે, તેથી મારી પાસે આત્મિક સંપત્તિ છે. એ સદા ટકવાની છે. પણ તારી સંપત્તિ કાયમ ટકવાની નથી, માટે તું એને મેહ છોડી દે ને આત્માનું કલ્યાણ કરી લે. હજુ ચિત્ત મુનિ શું કહેશે તેના ભાવ અવસરે,
Page #846
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન નં. ૮૩ આસો વદ ૮ ને શનિવાર
તા. ૧૩-૧૦-૭૯ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની તીર્થકર દેવ મહાવીર ભગવાને ભવ્ય જીવન એકાંત હિત માટે આગમની વાણી પ્રકાશી છે. શાસ્ત્રના પ્રણેતા તીર્થકર ભગવંતે હોય છે. ચોવીસ તીર્થકરમાં શ્રી મહાવીર ભગવાન આપણા આસન ઉપકારી છે. મહાવીર ભગવાનને આપણે વીર શા માટે કહીએ છીએ? “વીર” શબ્દને અર્થ પણ સમજવું જોઈએ. જેઓ વિશેષ પ્રકારે કર્મને નાશ કરીને જે મોક્ષને માર્ગ પ્રાપ્ત કરે છે તેમને વીર કહેવામાં આવે છે. આ જગતમાં વીર ઘણાં પ્રકારના હોય છે પણ જે કર્મ શત્રુઓને નાશ કરે છે તે સાચે વીર છે. ભગવાને કર્મશત્રુઓ ઉપર વિજય મેળવવા માટે શું શું કર્યું છે તે તમે જાણે છે ને? ભગવાને કર્મરૂપ કાષ્ટને બાળવા માટે ધ્યાનની ધૂણી ધખાવી હતી. દયાન ચાર પ્રકારના છે. આર્તધ્યાન, રૌદ્રધાન ધર્મધ્યાન અને શુકલધ્યાન. તેમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાન સંસારવૃધિમાં કારણભૂત છે. જ્યારે ધમંદવાન અને શુકલધ્યાન આત્મશુધિમાં નિમિત્તભૂત છે. આપણું વીર ભગવાને શુકલધ્યાન રૂપી અગ્નિમાં કર્મરૂપ ઇંધનને બાળીને ખાખ કર્યો છે.
જેનાથી તવનું ચિંતન પ્રાપ્ત થાય અથવા તે ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત થાય તેનું " નામ ધ્યાન અને મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને વેગથી જીવ જે કરે તે કર્મ. તે કર્મો જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ ગોત્ર અને અંતરાય એમ આઠ પ્રકારના છે, આત્મા ઉપર સમયે સમયે સાત અથવા આઠ કર્મના રજકણે ચેટતા જાય છે. જ્ઞાની પુરૂએ કર્મોને ઇંધનની ઉપમા આપી છે, અને ધ્યાનને અગ્નિની ઉપમા આપી છે. વિર ભગવાને સાચું વીરપણું મેળવીને અનાદિકાળના સંચિત કરેલા કર્મોને ધ્યાનથી બાળીને ખાખ કરી નાંખ્યા છે, એટલે ભગવાન એ સાચા વીર છે. એવા ભગવાને જગતના જીવને આધ્યાત્મિક કાંતિને માર્ગ બતાવ્યો છે. એ માર્ગે જે જીવ ચાલે તે તેનું અવશ્ય કલ્યાણ થાય. સૂયગડાયંગ સૂત્રમાં ભગવાને કહ્યું છે કે
बुज्झमाणाण पाणिण, किच्चताण सकम्मुणा।। વાવ સાદુ તે રીલં, વરૂણ પશુદવ II અ. ૧૧ ગાથા ર૩
મિથ્યાત્વ, અવત, પ્રમાદ, કષાય અને અશુભયોગ આદિ સંસાર રૂપ પ્રવાહમાં તણાતા, સંસાર તરફ ધસતા અને સ્વકર્મના ઉદયથી પીડા પામતા સંસાર સમુદ્રમાં ડૂબતા જેને દ્વીપ સમાન સમ્યગદર્શન આદિને ઉપદેશ શ્રી તીર્થકર ભગવંત તથા ગણધર ભગવતએ કરૂણાભાવથી દુઃખથી મુક્ત થવા અને સુખની પ્રાપ્તિ માટે આપેલ છે. તેમજ વિદ્વાન પુરૂષો કહે છે કે સમ્યગદર્શન આદિ દ્વારા જેને સંસાર પરિભ્રમણમાંથી વિશ્રામ પ્રાપ્તિ રૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે.
Page #847
--------------------------------------------------------------------------
________________
Get
શારદા સિદ્ધિ
મિથ્યાત્વ આદિ ઉપરોક્ત પાંચ કારણેાને લીધે જીવ અનંતકાળથી આ સ'સાર સમુદ્રમાં ગેાથા ખાઈ રહ્યો છે, અને શુભાશુભ કર્માનુસાર સુખ અને દુઃખ ભગવી રહ્યો છે. પણ હજુ એના દુઃખના અંત આવ્યેા નથી. જેમ સમુદ્રમાં સફર કરતા અચાનક વાવાઝોડુ' અને વરસાદ આદિને કારણે તેાફાન થાય ને વહાણ ડૂબી જાય જીવનની આશા છૂટી જાય તે વખતે પુણ્યાગે જો એના હાથમાં એકાદ પાટીયુ આવી જાય, અગર હાડીના સહારા મળી જાય તે કેવા આનંદ થાય ? પાટીયુ... અગર હાડીના સહારે માણસ સમુદ્રના સામા કિનારે પહેાંચી જાય છે, એવી રીતે આ સ`સાર સમુદ્રના પ્રવાહમાં તણાતા જીવાને વીતરાગ પ્રભુના પ્રરૂપેલો ધમ, વીતરાગ પ્રભુની વાણી રૂપ પાટીયાના સહારો મળી જાય તે એના ભવના બેડા પાર થઈ જાય. અગર સમુદ્રમાં તણાતા જીવને જો વચમાં દ્વીપ મળી જાય તા પણ એને વિશ્રાંતિ મળે છે, એવી રીતે સંસાર સમુદ્રમાં તણાતા જીવને સમ્યગ્દČન રૂપ દ્વીપ મળતા એને વિશ્રાંતિ મળે છે. એના અધ પુદ્ગલ પરાવર્તન સ`સાર કટ થાય છે. સમ્યકૃત્વ એ જીવને મેક્ષ નજીક મૂકી દેનાર ટ્રેઇન છે, અને મિથ્યાત્વ એ જીવને સ`સાર સાગરની મુસાફરી કરાવનાર સ્ટીમર છે. મિથ્યાત્વના કારણે જીવ કના બંધન કરે છેને દુઃખ ભાગવે છે.
વસ્ત્રો કે મનને મેં હાતા, જસે સૂત મૂલ કારણ,
ઘટ ખનને મે' હાતી હૈ જ્યાં, મિટ્ટી અહે। મુખ્ય સાધન, તૃણ પેદા કરનેમે.. હાતા, ખીજ મૂલ કારણુ હું જ્યાં, ક્રમ બધુકા ઇસ જગમેં, મિથ્યાત્વ મૂલ કારણ હું ત્યાં. ”
વજ્રની ઉત્પત્તિમાં જેમ ત ́તુઓના સમુહ મુખ્ય કારણ છે, ઘડાની ઉત્પત્તિમાં જેમ માટીનો સમુહ મુખ્ય કારણ છે અને જમીન ઉપર જે અસંખ્ય તરણા ઉગે છે તેનું મૂળ કારણ તેનું ખીજ છે તેમ જ્ઞાનાવરણીય, દશ નાવરણીય, મેહનીય આદિ કમની ઉત્પત્તિ અને તેની પર’પરા વધવામાં મુખ્ય કારણ શાસ્ત્રવેત્તા જ્ઞાનીપુરૂષોએ મિથ્યાત્વ કહ્યુ' છે, એટલે કે આત્મપ્રદેશમાં કને આવવાના જે દ્વાર છે તે પાંચ આશ્રવ છે. તેમાં સૌથી પ્રથમ નબર મિથ્યાત્વના છે.
બંધુએ ! આપણા આત્માને તળાવ રૂપ માનીએ તે આશ્રવને ગરનાળા એટલે કે પાણી આવવાના દ્વારરૂપ માની શકાય. જો આત્માને એક મહેલ રૂપ કલ્પીએ તે પ્રકાશ અને હવાને આવવા દેનાર મારી બારણાના સ્થાને આશ્રવની કલ્પના કરી શકાય, અથવા આત્માના કાણુ શરીરની એક કેાહાર તરીકે કલ્પના કરીએ તા કોઠારમાં ધાન્ય નાંખવાના દ્વારને આશ્રવ રૂપ માની શકાય. અનાદિકાળથી આ કાર્માંણુ શરીર રૂપ કોઠારમાં કર્મ રૂપ ધાન્યની આવક ચાલુ છે. કોઠારમાં અનાજ નિહ નાંખીએ તે કોઠાર ખાલી થઈ જશે, પણ કાણુ શરીર રૂપ કોઠારમાં તે કમની આવક ચાલુ રહે છે. વિપાકાયમાં આવેલા કર્યાં ભાગવાય છે તેટલી જાવક થાય છે ત્યારે સાધારણ રીતે આવક તેનાથી ઘણી વધારે રહે છે, તેથી આ કોઠારને ખાલી થવાનો વખત આવતા નથી.
Page #848
--------------------------------------------------------------------------
________________
وای
શારા સિદ્ધિ
જેમ મહેલને બારી બારણું ઘણું હોય છે તેમ કામણ શરીર રૂપ મહેલમાં કર્મને આવવાના દ્વાર પણ ઘણાં છે પણ તેમાં મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને અશુભગ એ પાંચ દ્વાર તે મુખ્ય છે. જ્યાં સુધી મિથ્યાત્વનું દ્વાર ખુલ્લું હોય છે. ત્યાં સુધી બીજા દ્વાર બંધ થતા નથી, કારણ કે મિથ્યાત્વ એ બધામાં મુખ્ય છે. જેમ કે ૧૨૩૪૫ આ પાંચ આંકડાઓમાં પહેલે એકડે મુખ્ય છે. પાંચ આંકડામાં એ દેખાય છે સૌથી નાને પણ એની સત્તા અધિક છે, કારણ કે તે એકડે દશ હજારની સંખ્યાને પ્રતિનિધિ છે. જે એકડાને ભૂંસી નાંખવામાં આવે તે “૧૨૩૪૫” ની સંખ્યામાં સીધે દશ હજારને ઘટાડો થાય છે. એટલે માત્ર “૨૩૪૫” રહે છે. બીજા નંબરે બગડે છે તે બે હજારની સંખ્યાને પ્રતિનિધિ છે. તેને ભૂંસી નાંખતા ૩૪૫ રહે છે. ત્રીજે આંકડો ત્રણસેના સ્થાને છે. તેને ભૂંસી નાંખતાં માત્ર ૪૫ રહે છે. જેગડાને ભૂંસતા માત્ર પાંચ રહે છે, એટલે કે આગળના એકેક આંક ભૂંસતા સંખ્યામાં મોટે ઘટાડો થાય છે, તેવી રીતે એકડાને સ્થાને મિથ્યાત્વ, બગડાને સ્થાને અવિરતિ, ત્રગડાને સ્થાને પ્રમાદ, ચેગડાને સ્થાને કષાય, અને પાંચડાને સ્થાને યોગ છે. આ પાંચે આશ્રવના દ્વાર ખુલ્લા હોય તે આત્માના કોઠારમાં એક ક્ષણે ૧૨૩૪૫ કર્મની વર્ગણાઓની આવક છે એમ ક૯૫ના કરીએ તે એમાંથી એકડા રૂ૫ મિથ્યાત્વને કાઢી નાંખતા દશ હજાર જેવી આવક ઘટી જાય. બગડા રૂપ અવિરતિના દ્વારને બંધ કરતા ૧૨૩૪૫ માંથી બાર હજારની આવક ઓછી થઈ. ત્રગડા રૂપ પ્રમાદને રેકતા બાર હજાર ત્રણસેની આવક ઘટી. ચેગડા રૂપ કષાયને રેકતા માત્ર પાંચની આવક રહી. બાર હજાર ત્રણ ચાલીસની આવક બંધ થઈ ગઈ. હવે પાંચડા રૂપ વેગને રોકવામાં આવે તે કર્મની આવક સર્વથા અટકી જાય. ખરી રીતે તે એકેક સમયે કર્મની અનંત વગણએ જીવને ચેટે છેપણ મિથ્યાત્વ, અવિરતિ વિગેરે દ્વારેનું પરસ્પર તારતમ્ય સમજાવવાને માટે
૧૨૩૪૫” એ સંખ્યાના દષ્ટાંત તરીકે કલપના કરવામાં આવી છે. આ જીવને અનાદિ કાળથી ભવભ્રમણ કરાવનાર કે સંસાર સમુદ્રમાં ગોથા ખવડાવનાર જે કઈ હોય તે તે મિથ્યાત્વ છે. ભૂતકાળમાં આત્માની વધારે નુકશાની મિથ્યા કરી છે, અને વર્તમાનમાં પણ કર્મની આવક વધારી આત્માને દુર્ગતિના ઉંડા કૂવામાં જે કોઈ ઉતારનાર હોય તો પણ મિથ્યાત્વ છે, તેથી આશ્રવના પાંચ દ્વારમાં તેને નંબર સૌથી પ્રથમ છે. એટલા માટે જ્ઞાની પુરૂષએ કર્મબંધનનું મૂળ મિથ્યાત્વ કહ્યું છે, માટે વીતરાગ પ્રભુની વાણી સાંભળીને સૌથી પ્રથમ મિથ્યાત્વનું મૂળ ઉખેડી નાંખીને સમ્યકત્વ રૂપ બીજની વાવણી કરી લે.
જેમના જીવનમાંથી મિથ્યાત્વને અંધકાર ચાલ્યા ગયા છે ને સમ્યક્ત્વ રૂપ સૂર્યના તેજસ્વી કિરણને પ્રકાશ ઝળહળી ઉઠયો છે એવા ચિત્તમુનિ બ્રહાદત્તને કહે છે તે નરદેવ ! પહેલાં તારી સ્થિતિ કેવી હતી તેને વિચાર કર. બંધુઓ ! જે માણસ પોતાની
Page #849
--------------------------------------------------------------------------
________________
७६८
શારદા સિદ્ધિ પહેલાંની ખરાબ સ્થિતિને ધ્યાનમાં રાખે તે એને કદી અભિમાન આવે નહિ. અત્યારે પૂર્વના પુણ્યોદયે લાખે પતિ કે કરોડપતિ હય, એના આંગણે કઈ ગરીબ ભિખારી બટકું રેટી માંગવા આવે ત્યારે એમને તિરસ્કાર કરવામાં આવે છે. એ સમયે જે પહેલાં પિતે ગરીબ હતો એ સ્થિતિને યાદ કરે તે અભિમાન ન આવે, પણ ગરીબને જોઈને એના પ્રત્યે દિલમાં સહાનુભૂતિ જાગશે ને મનમાં થશે કે એક વખત મારી આ જ દશા હતી ને! આ સંપત્તિને કંઈ ગર્વ કરવા જેવું નથી. આજે છે ને કાલે હશે કે નહિ એની શું ખાત્રી ? માટે ધન છે ત્યાં સુધી એને દાનાદિ ધર્મકાર્યોમાં સદુપયોગ કરી લઉં, પણ જે પૂર્વની સ્થિતિને ખ્યાલ ન રાખે તે અભિમાને ચઢી જાય છે. એ રીતે અહીં ચિત્તમુનિ પણ બ્રહ્મદત્તને કહે છે
सो दाणि सिं राय ! महाणुभागो, महिडिओ पुण्णफलोववेओ। चइत्तु भोगाई असासयाई, आदाणहेउं अभिणिक्खमाहि ॥ २० ॥
હે બ્રહ્મદત્ત ચક્રવતિ! એ સમયે ચાંડાલના ભાવમાં આપ જે સંભૂતિ નામના મુનિ હતા તે જ આપ આ સમયે અત્યારે મહાન પ્રભાવશાળી છ ખંડના અધિપતિ ચક્રવતિ થયા છે એ પૂર્વના સુકૃત્યનું ફળ છે. જેને આપ અત્યારે ભેગવી રહ્યા છે, હવે આપનું કર્તવ્ય છે કે આપ અશાશ્વત અને ક્ષણભંગુર એવા આ મને શબ્દાદિક કામગોને ત્યાગ કરીને ચારિત્ર ધર્મનું પાલન કરવા માટે દીક્ષા ગ્રહણ કરો.
બંધુઓ! ચારિત્ર સંપન્ન ચિત્તમુનિ કેવા દઢ સંયમી છે કે બ્રહ્મદત્ત ચક્રવતિએ એમને સંસારના સુખે ભેગવવા માટે કેવા કેવા પ્રલેભને આપ્યા છતાં તેઓ પોતાના વતમાં મેરૂની માફક અડેલ રહ્યા ને બ્રહ્મદત્તને કહે છે કે અત્યારે તારા મહાન પુણ્યને ઉદય છે તેથી આવું પદ તને મળ્યું છે પણ એમાં આસક્ત થવા જેવું નથી, પણ આત્માનું કલ્યાણ કરવા સંસારના ભેગવિલાસ છોડીને ત્યાગ માગે આવી જા. આપણે બંને ભાઈઓ આત્માનું કલ્યાણ કરીશું. આવું કણ કહી શકે? જે પોતાના સંયમમાં બરાબર દઢ હોય તે કહી શકે. સાચા સંયમી પુરૂષોની દેવ કે દેવેના અધિપતિ ઈન્દ્ર પરીક્ષા કરવા માટે આવે તે પણ ડગે નહિ. આ તે સાધુની વાત કરી પણ સંસારી આત્માઓ પણ પિતાના વ્રતમાં એવા દઢ હોય છે કે પ્રાણના બલિદાને પણ પિતે લીધેલા વ્રતનું પાલન કરે છે.
એક રાજાને કુમાર ખૂબ ધમષ્ઠ હતું. એણે એક વખત સંતની વાણી સાંભળી. સંતે અવિરતિ, દેશવિરતિ અને સર્વવિરતિના ભાવ સમજાવ્યા. એ સાંભળીને રાજકુમારે વિચાર કર્યો કે હું સર્વવિરતિ તે બની શકું તેમ નથી, પણ દેશવિરતિ તે બની શકે તેમ છું એમ સમજીને એણે બાર વ્રત અંગીકાર કર્યા. જીવનભર દોરેજ સામાયિક કરવી તેમજ આઠમ પાખીના દિવસે પૌષધ કરે. આવી પ્રતિજ્ઞા કરી. ધર્મ તે
Page #850
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૭૯૯ રાજકુમારને શ્વાસ અને પ્રાણ હતે. ધર્મની અનેક ક્રિયાઓથી એનું જીવન અત્યંત સુવાસિત હતું. કુમારે જે પ્રતિજ્ઞા લીધી છે તેનું તે બરાબર પાલન કરતો. કદાચ યુદ્ધ કરવા જવું પડે તે યુદ્ધ બંધ રાખીને પણ પૌષધ કરી લેતે. રાજકુમારની વ્રત પાલનમાં આવી દઢતા જોઈને એક વખત ઈન્દ્ર મહારાજાએ પોતાની સભામાં આ રાજકુમારની ખૂબ પ્રશંસા કરી. આ સાંભળીને મિથ્યાત્વી દેવેને ઈર્ષા આવી કે ઈન્દ્ર મહારાજા આપણી પ્રશંસા નથી કરતા પણ જેનું શરીર દુર્ગંધમય ને અશુચીથી ભરેલું છે એવા માનવીની આટલી બધી પ્રશંસા કરે છે. ચાલે, આપણે એની પરીક્ષા કરીએ કે એ કે એના વ્રતમાં દઢ છે !
ખરેખર, ઈર્ષા બહુ બૂરી ચીજ છે. ઈર્ષાળુ માણસ ગુણવાનના ગુણની પ્રશંસા સહન કરી શકતો નથી, તેથી એનું ખરાબ કરવા ઈચ્છે છે પણ બીજાનું ખરાબ કરવા કે પરીક્ષા કરવા જતા પહેલા પોતાને કેટલું સહન કરવું પડે છે! એક તે દેવકના દિવ્ય સુખે છેડીને મૃત્યુલેકમાં અસહ્ય દુધમાં આવવું પડે છે, અને દેવનું દિવ્ય શરીર છોડીને મૃત્યુલેકના માનવી જેવું શરીર ધારણ કરવું પડે છે, ત્યારે બીજાની પરીક્ષા કરી શકે છે. આ બે મિથ્યાત્વી દે નવયુવાન સુંદર સ્ત્રીઓનું રૂપ લઈને મૃત્યુલેકમાં આવ્યા. જુઓ, એને પુરૂષમાંથી સ્ત્રીનું રૂપ લેવું પડયું ને ! આ બંને યુવાન અને દેખાવમાં અપ્સરા જેવી સુંદરીઓ ધર્મસ્થાનકમાં જ્યાં ગુરૂ ઉપદેશ આપતા હતા ત્યાં આવીને સામાયિક લઈને બેસી ગઈ, પછી દરરોજ ધર્મસ્થાન કે આવીને ધર્મધ્યાન કરવા લાગી. આ રાજકુમાર દરરોજ વ્યાખ્યાન સાંભળવા આવતે, અને બપોરે ગુરૂદેવની પાસે ધર્મચર્ચા કરવા આવે ત્યારે પેલી સ્ત્રીઓ પણ આવતી. ખૂબ ધમીઠ, નમ્ર, વિવેકી સ્ત્રીઓને એક દિવસ મહારાજે પૂછયું બહેન! તમે કયાંથી આવ્યા છો? ત્યારે કહે છે ગુરૂદેવ ! અમે બંને બહારગામથી આવ્યા છીએ પણ આપની વાણી અને જ્ઞાનચર્ચામાં અમને ખૂબ રસ આવે છે એટલે રોકાઈ ગયા છીએ. આવી ધમષ્ઠ કન્યાઓને જોઈને કુમારના દિલમાં પણ એના પ્રત્યે બહુમાન જાગ્યું.
દેવકન્યાને પૃછા કરતે કુમાર” એક દિવસ રાજકુમારે કહ્યું બહેન ! તમે કયાં ઉતર્યા છે? ત્યારે બંને સુંદરીઓ કહે છે અને તે ધર્મશાળામાં ઉતર્યા છીએ. કુમારે કહ્યું આપ મારે ત્યાં પધારો, પણ બંને યુવતીઓએ કહ્યું–ના ભાઈ અમારે ધર્મશાળામાં સારું છે. ખૂબ કહ્યું પણ એમણે મહેલમાં આવવાની ના પાડી ત્યારે કુમારે કહ્યું કે તે એક દિવસ મારે ત્યાં જમવાનું છે, તે મને આવી ધમીઠ બહેનની સેવાને લાભ મળે, ત્યારે આ બે કન્યાઓ કહે છે ભાઈ! અમે તમારે ઘેર : જમવા તે આવીએ પણ અમારે તે કંદમૂળ વિગેરે ઘણાને ત્યાગ છે. કુમારે કહ્યું મારે પણ એ બધાને ત્યાગ છે. અમારે ત્યાં એવી ચીજો બનતી નથી. તે ભલે, અમે કાલે આપને ત્યાં જમવા આવીશું. તેમણે રાજકુમારના આમંત્રણને સ્વીકાર કર્યો. બીજે દિવસે
Page #851
--------------------------------------------------------------------------
________________
૨૦૦.
શારદા સિદ્ધિ બને રાજમહેલમાં જમવા માટે આવ્યા. જમ્યા પછી રાજકુમાર એમની સાથે ધર્મચર્ચા કરવા બેઠે. બંને કન્યાઓનું જ્ઞાન, ધર્મની શ્રદ્ધા, દઢતા એમને ત્યાગ વિગેરે જોઈને કુમારના મનમાં થયું કે આ બંને કન્યાઓ મને બધી રીતે અનુકૂળ છે. જીવનરથના જે બે પૈડા બરાબર હોય તે જીવનરથ બરાબર ચાલી શકે. એમ સમજીને રાજકુમારે પૂછયું કે તમારા લગ્ન થયેલા છે? ત્યારે કહે છે અમને યોગ્ય વર મળતું નથી, એટલે અમારા લગ્ન થયા નથી, ત્યારે રાજકુમારે કહ્યું હું પણ મારા વિચાર અને વર્તનને યોગ્ય કન્યા મળે તે પરણવા ઈચ્છું છું જેથી મને ધર્મ આરાધના કરવામાં સહાયક બને. જે તમારી ઈચ્છા હોય તે આપણે એકબીજાના જીવનસાથી બનીએ. - “બંને કન્યાએ કુમારને વચનથી બાંધવા કરેલા પ્રયતન :- બંને કન્યાઓએ કહ્યું કે આપને જોયા ત્યારથી અમને પણ એવી ઈચ્છા છે. અમે બંને આપની સાથે લગ્ન કરવા તૈયાર છીએ પણ એક શરતે. અમે જે કહીએ તે તમારે કરવું પડશે. એવું વચન આપે તે અમે તમારી સાથે લગ્ન કરીએ. કુમારના મનમાં એમ હતું કે આ બહુ ધમીટ છે, વિવેકી છે એટલે બહુ તે મને યુદ્ધ નહિ કરવાનું કહેશે. અગર બીજી કઈ પાપની પ્રવૃત્તિ કરતે દેખશે તે મને ના પાડશે, પણ પિતે ધમષ્ઠ છે એટલે મને ધર્મ આરાધનામાં કંઈ આડખીલી નહિ કરે. એમ સમજીને કુમારે એ કહે તેમ કરવાનું વચન આપ્યું ને બંને કન્યાઓ સાથે લગ્ન કર્યા. લગ્ન કર્યા તે દિવસની પ્રથમ રાત્રિએ કન્યાઓએ કહ્યું નાથ! અમે આપની સાથે લગ્ન તે કર્યા પણ જ્યાં સુધી અમારા માતા પિતાને આ વાતની જાણ ન થાય ત્યાં સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું એવી અમારી ઈચ્છા છે, આ કુમાર પણ ધમ હતું. એ કંઈ કામાંધ ન હતું. એને તે ખૂબ આનંદ થયો કે હેજે બ્રહ્મચર્યનું પાલન થશે. એથી રૂડું શું? લગ્ન પછી ચાર પાંચ દિવસ બાદ પાખીને દિવસ આવ્યો એટલે આગલા દિવસે કુમારે પિતાની પત્નીઓને પૌષધ વ્રત કરવાની વાત કરી.
પ્રતિજ્ઞા પાલન માટે કટી” - બંને કન્યાઓએ કહ્યું સ્વામીનાથ! આપ કાલે પૌષધવ્રત કરી શકશે નહિ. કુમારે કહ્યું મારે જીવનભર આઠમ પાણીના પૌષધ કરવાની પ્રતિજ્ઞા છે, માટે મારે પૌષધ તે કરવું જ પડશે. તમારે પ્રતિજ્ઞા હોય તે ભલે રહી પણ અમે આપને પૌષધ નહિ કરવા દઈએ. કુમારે કહ્યું પણ મેં તે ગુરૂની પાસે પ્રતિજ્ઞા કરેલી છે, ત્યારે બંને કન્યાઓ કહે છે કે તમે ગુરૂ પાસે પ્રતિજ્ઞા લીધી છે તે અમારી સાથે પરણતી વખતે આપે અમને અમે કહીએ તેમ કરવાનું વચન આપ્યું છે તે એ વચનને ભંગ થશે ને ? તમારી પ્રતિજ્ઞા ભંગ કરો પણ અમને આપેલા વચનને ભંગ નહિ કરી શકે. રાજકુમારના માથે ધર્મસંકટ આવ્યું ! વચન આપ્યું ત્યારે આ ખ્યાલ ન હતું કે આ કન્યાઓ પિતાના વ્રતમાં આડખીલ રૂપ
Page #852
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૮૦૧ બનશે. એ તે એમ સમજતો હતો કે ધર્મ આરાધના કરવામાં, મારા વ્રત નિયમનું પાલન કરવામાં મને સહાયક બનશે પણ અહીં તે જુદું જ બન્યું. રાજકુમારે બંને કન્યાઓને ખૂબ સમજાવી પણ સમજી નહિ એટલે રાજકુમાર મૂંઝવણમાં પડ્યો, કારણ કે જે પૌષધ ન કરે તે પ્રતિજ્ઞાને ભંગ થાય છે ને પૌષધ કરે છે તે પિતાના વચનને ભંગ થાય છે. હવે શું કરવું? પ્રતિજ્ઞાને ભંગ કરવો કે વચનને ભંગ કરશે?
વત પાલન માટે જીવનનો અંત લાવતે કુમાર” -દેવાનુપ્રિયો! આ સ્થાને તમે હો તે શું કરો ? પ્રતિજ્ઞા ભંગ કે વચનભંગ? તમે તે પ્રતિજ્ઞાને ભંગ કરી લે. બરાબર છે ને? (હસાહસ) રાજકુમારે પ્રતિજ્ઞાને ભંગ ન થાય ને વચનભંગ પણ ન થાય એ માટે જીવનભંગ કરવાને સંકલ્પ કર્યો. રાજકુમારે મનમાં નક્કી કર્યું” કે બેમાંથી એકેયને ભંગ કર્યા વિના મૃત્યુને ભેટી લેવું તે વધુ શ્રેષ્ઠ છે. જીવતે રહીશ તે પ્રતિજ્ઞા ભંગ કે વચન ભંગને પ્રશ્ન છે ને? જે મને જીવતાં આવડે છે તે મરતાં પણ કયાં નથી આવડતું? આમ વિચાર કરીને રાજકુમારે તરત જ કેડેથી કટાર કાઢીને જેરથી પિતાના ગળા ઉપર ઝીકી દીધી, પણ રાજકુમારનું ગળું કપાયું નહિ, એટલે બીજી વખત, ત્રીજી વખત ઘા કર્યો તે પણ કટારની ધાર જાણે બુઠ્ઠી જ ન થઈ ગઈ હાય ! એમ કુમારનું ગળું કપાતું નથી, એટલે ચોથી વખત ગળા ઉપર કટાર ફેરવવા , જાય છે ત્યાં બંને કન્યાઓએ કુમારના હાથમાંથી કટાર ઝુંટવી લેતાં પિતાનું મૂળ સ્વરૂપે પ્રગટ કરીને કહ્યું સબૂર કર કુમાર સબૂર કર. અમે તારી સ્ત્રીઓ નથી, અમે તને પરણ્યા નથી. અમે તે દેવકના દે છીએ પણ તારા વ્રત પાલનની દૃઢતાની પ્રશંસા સાંભળીને પરીક્ષા કરવા માટે આવ્યા હતા. ધન્ય છે કુમાર તારી દઢ પ્રતિજ્ઞાને! પ્રતિજ્ઞાને ખાતર પ્રાણ આપવા તૈયાર થયો પણ પ્રતિજ્ઞાન ભંગ ન કર્યો ! એમ કહીને દેવે રાજકુમારને વંદન કરીને પિતાના સ્થાને ચાલ્યા ગયા. જેનું મન સદા ધર્મમાં રહે છે તેને લેવા વિનં નમંતિ દેવે પણ નમે છે. તમે પણ તમારા વ્રત નિયમમાં આવા દઢ રહે
ચિત્તમુનિ પણ પિતાના માર્ગમાં દઢ છે. બ્રહ્મદત્ત ચક્રવતિએ એમને ગમે તેટલા પ્રલેભને આપ્યા પણ તેઓ મનથી પણ વિચલિત થયા નહિ, પણ બ્રહ્મદત્ત ચક્રવતિને સંયમ માર્ગે આવવા માટે એલાન કરીને કહે છે.
પૂરવ પુણ્ય ફળે નૃપ પામી, દ્ધિ સમૃદ્ધિ અને બડ ભાગ્યને,
દુ:ખદ નશ્વર ભેગ ત્યજી દઈ લઈ સુસંયમ મેળવ તુ સુખ, હે બ્રહ્મદત્ત ચક્રવતિ ! તમે મને કહે છે ને કે ધર્મસેવન કરવાનું શું ફળ છે? તે સાંભળો. ધર્મ આરાધનાનું આ ફળ પ્રત્યક્ષ દેખાય છે કે ધર્મની સહાયથી આપ આવા મોટા ચક્રવતિ બન્યા છે, તે તમે જે સંપૂર્ણપણે ધર્મરૂપ વૃક્ષની શીતળ છાયામાં બેસી જશે તે તમે આથી પણ વધારે ઉન્નતિ કરી શકશે એ નિશંક વાત છે. આ શા, ૧૦૧
Page #853
--------------------------------------------------------------------------
________________
૮૦૨
શારદા સિદ્ધિ શબ્દાદિક પાંચ ઈદ્રિના વિષયે તે અશાશ્વત છે માટે જે તમારે શાશ્વત સુખના સ્વામી બનવું હોય તે આ કામગોને ત્યાગ કરી ચારિત્ર ધર્મ અંગીકાર કરે. ચારિત્ર વગર ત્રણ કાળમાં આત્માનું કલ્યાણ થવાનું નથી.
જે ચકવતિઓએ ચક્રવર્તિનું પદ અશાશ્વત સમજીને છોડી દીધું ને સંયમને માર્ગ અપનાવ્યો તેમણે એમના આત્માનું કલ્યાણ કર્યું છે. તે હે બ્રહ્મદત્ત! તમે પણ આ પદવીને મોહ છેડી દે, કારણ કે આ બધા વૈભવ વિલાસ અશાશ્વત છે, અને આ માનવની જિંદગી પણ બહુ અલ્પ છે. એમાં જે કામગ નહિ છોડે તે નરકની કારમી વેદનાઓ ભેગવવી પડશે, કારણ કે ચકવતિ ચક્રવતિ પણમાં મરે તે એને માટે નરકમાં જવાનું નિયમ છે, અને જે સમજીને એને ત્યાગ કરે છે તે ચકવતિએ મોક્ષમાં અથવા દેવલોકમાં જાય છે, માટે જે તમારે નરકના દુખે ભેગવવા ન જવું હેય ને સાચું સુખ મેળવવું હોય તે ચક્રવતિપદને મોહ છોડે.
સંસાર ત્યાગી સંયમ સ્વીકારે જગના બંધન છોડીને ચોસઠ હજાર રાણુઓને ત્યાગી, વૈભવથી મુખ મેડીને પૂવ પુયે ચક્રવતિ બન્યા પામ્યા છો દ્ધિ અપાર, છ ખંડના સ્વામી બન્યા, મળ્યા છે વૈભવ વિલાસ,
સુખ સમૃદ્ધિ ત્યાગી દઈને, સજે સંયમના શણગાર... સંસાર... '' હે ચકવતિ! આ સંસારના સુખે, રાજપાટ, વૈભવ વિલાસ, કામગ આ બધું દુઃખદાયી છે. ભવપરંપરાને વધારનાર છે. વળી પાછા કાયમ ટકવાવાળા નથી. આ સંસાર તે કર્મબંધન કરાવનાર કારખાનું છે. આવું સમજીને તમે સંસાર અને સંસારના સુખને ત્યાગ કરે. તમને આ બધું સુખ પૂર્વના પુર્યોદયે મળ્યું છે. વહેલા કે મેડા એક દિવસ તે સૌને છોડવાનું છે. આ દિવ્ય મહેલોને તમે ઉભા ઉભા ત્યાગ કરી દો. જે ઉભા ઉભા સ્વેચ્છાએ નહિ નીકળે તે આ તમારે પ્રાણપ્યારે પરિવાર તમને આડા પાડીને મહેલની બહાર કાઢશે ને આ સુંદર શરીરને અગ્નિમાં જલાવી દેશે. જે સ્વેચ્છાથી ઉભા ઉભા મહેલમાંથી નીકળી જાય છે તે શૂરવીર છે ને જે આડા નીકળે છે તે કાયર છે. તમારે બધાને પણ ઉભા ઉભા નીકળવું છે ને? ભાવ જાગે તે તૈયાર થઈ જજે. (હસાહસ) નહિતર આડા તે નીકળવાનું છે, પણ એમાં કઈ વિશેષતા નથી. માટે સમજીને છોડવામાં કલ્યાણ છે. આ પ્રમાણે ચિત્તમુનિ બ્રહ્મદત્ત ચક્રવતિને સમજાવી રહ્યા છે. હજુ પણ શું કહેશે તેના ભાવ અવસરે.
ચરિત્ર - ભીમસેન રાજાએ મોકલેલા ગુપ્તચરેએ આવીને સમાચાર આપ્યા કે હરિસેન રાજા તે આપને ખૂબ ઝંખે છે. ખાતા પીતા નથી. એમને કઈ ખાવા પીવાનું કે રાજય સંભાળવાનું કહે છે તે એમ જ કહે છે મારા ભાઈ ભાભી અને ભત્રીજા આવ્યા ? એમને કોઈ લઈ આવે. હવે એમના વગર હું જીવી શકું તેમ નથી. એક જ રઢ લઈને બેઠા છે તેમજ નગરજને પણ આપને ઝંખે છે,
Page #854
--------------------------------------------------------------------------
________________
૮૩
શારદા સિદ્ધિ
“દુખ દેનાર પ્રત્યે પવિત્ર ભાવના” – ગુપ્તચરના મુખેથી સમાચાર સાંભળીને ભીમસેનની આંખમાં આંસુ આવી ગયા, અને તેનું કરૂણા હૈયું બેલી ઉઠયું. અરેરે.... મારા લઘુ બંધવાની આવી દશા થઈ છે? એ કે પ્રતાપી અને પરાક્રમી હતા. તે આજે આ રાંક જેવો બની ગયા ? બંધુઓ ! ભીમસેન રાજા કેવા પવિત્ર છે! એમણે એ વિચાર ન કર્યો કે એણે એક સ્ત્રીના ચઢાવ્યા ચઢી જઈને કેરી માટે અમને મારી નાંખવાનું નક્કી કર્યું ત્યારે અમારે મહેલ છોડીને રાતોરાત ભાગવું પડયું ને? એના કર્મો એ ભેગવે એમાં મારે શું? એવો વિચાર ન કર્યો. આ સ્થાને બીજા હોય તે એ જ વિચાર કરે ને? પણ ભીમસેન રાજા તે એ વિચાર કરે છે કે એ ગુસ્સામાં આવીને ભૂલ કરી બેઠો પણ એમાં એને શું વાંક ! એ તે બિચારે નિમિત્ત છે. મારા ભાગ્યમાં જ્યાં દુઃખ ભેગવવાનું હોય ત્યાં મિથ્યા કોણ કરી શકે? હવે હું ત્યાં જઈને મારા નાના ભાઈ ને પ્રેમથી ભેટી પડીશ ને હું એને કહીશ કે ભાઈ! હવે તું એ પહેલાની વાતને ભૂલી જા. એ તે એક સ્વપ્ન હતું તે પૂરું થયું ને સવાર પડી. આજથી નવા જીવનને આનંદ માણ. આવા વિચારે કરતાં તે ઉદાસ બની ગયા.
“પિતાની ઉદાસીનતા જોતા પુત્રે કરેલ પ્રશ્ન” :- ભીમસેનને ઉદાસ જોઈને દેવસેને પૂછ્યું પિતાજી! આપ એકાએક કેમ ઉદાસ બની ગયા? આપનું શારીરિક સ્વાગ્યે તે સારું છે ને? ભીમસેને પિતાના હૃદયની વેદના છૂપાવતા કહ્યું બેટા ! કાંઈ નહિ. એ તે ખાલી....સ્વાથ્ય તે સારું છે. ગુપ્તચર એ આવીને વાત કરી ત્યારે કેતુસેન ત્યાં હાજર હતા, એટલે એણે કહ્યું તે પિતાજી ! હવે આપની શું આજ્ઞા છે ? ત્યારે ભીમસેને કહ્યું બેટા! યુદ્ધ કરવા માટે મારું મન માનતું નથી. અત્યારે મારી ઈચ્છા તે યાત્રાએ જવાની છે. ત્યાં તે દેવસેન અને કેતુસેન બને ભાઈઓ કહે છે પિતાજી! અત્યારે યાત્રા કરવાને સમય નથી પણ વિજયયાત્રા કરવા જવાનો સમય છે. આપની ઈચ્છા છે તે યાત્રા કરીશું પણ પહેલા અન્યાયની સામે ઝઝૂમીને ન્યાયથી રાજ્ય લેવું એ આપણું કર્તવ્ય છે ત્યારે ભીમસેને કહ્યું બેટા ! તમારી બંનેની વાત સાચી છે પણ મારા અંતરમાં એમ થાય છે કે લડાઈ કોની સામે કરવાની? મારા નાના ભાઈ સાથે ને? એમાં રાજ્ય આપણે લેવાનું ને નિર્દોષ સૈનિકેના લેહી રેડવાના ને? આવી લડાઈથી મારો આત્મા ડરી રહ્યો છે. હું એવી લડાઈ નહિ કરી શકું. આ સમયે વિજયસેન રાજા પણ ત્યાં હાજર હતા. એમણે કહ્યું.
હે ભીમસેન રાજા ! આ કંઈ યુદ્ધ કરવાનું નથી, પણ અન્યાય સામે પડકાર કરવાનું છે. નાનાભાઈને માથે કંઈ તલવાર વીંઝવાની નથી પણ અન્યાયની સામે ન્યાયની તલવાર ઉપાડવાની છે. અન્યાયને સામને કરે અને ન્યાયને પક્ષ લે એ ક્ષત્રિયને ધર્મ છે. ત્યાં દેવસેન અને કેતુસેન બેલી ઉક્યા પિતાજી! આપણે હવે યુદધ
Page #855
--------------------------------------------------------------------------
________________
८०४
શારદા સિદ્ધિ કરવાની જરૂર જ ક્યાં છેઆપણું ગુપ્તચરો જે સમાચાર લાવ્યા છે તે ઉપરથી તે એમ જ લાગે છે કે કાકા આપને ઝંખી રહ્યા છે એટલે તેઓ આપણે જઈશું કે આપણી સામે આવીને આપણને રાજ્ય સેંપી દેશે, માટે હવે અમે રોકાવાના નથી. અમારે તે હવે મોટું સૈન્ય લઈને જલદી ઉજજેની નગરી તરફ પ્રયાણ કરવું છે. પુત્રોને ઉજજૈનીનું રાજ્ય મેળવવાની તીવ્ર ભાવના છે અને ભીમસેનને ભાઈની સામે યુધ્ધ કરવાની બિલકુલ ઈચ્છા નથી પણ દેવસેન અને કેતુસેન સામે એનું ચાલે તેમ નથી. હવે એ શું કહેશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૮૪ આસે વદ ૮ ને રવિવાર
તા. ૧૪-૧૦-૭૯ સુજ્ઞ બંધુઓ. સુશીલ માતાઓ ને બહેને! પરમ તારક ભગવંતોએ જગતના જીવને સાચી જ્ઞાનદષ્ટિ આપીને ફરમાવ્યું કે આ સંસાર અનાદિને છે અને અનાદિ કર્મ સાગથી જીવને વળગ્યા છે, પણ સંસાર એ જીવનું સ્વરૂપ નથી, પણ વિરૂપ છે. જીવનું સાચું સ્વરૂપ મોક્ષ છે. સંસારમાં જીવ પુણ્યથી સુખ પામે છે ને પાપથી દુઃખ પામે છે. જીવ પિતાની અજ્ઞાનતાના કારણે સુખમાં મોજમઝા ઉડાવીને સંસારમાં ભટકે છે. જે આત્માને શ્રી અરિહંત ભગવંતેની સાચી ઓળખાણ થાય છે તેવા આત્માઓ ખરેખર તેમની આજ્ઞાનું પાલન કરી શકે છે. જેના હૈયામાં ભગવાનનું સ્થાન હોય તેને પૈસે પાપ રૂપ લાગે છે. પાંચમું પાપ પરિગ્રહ છે. પરિગ્રહને પાપ તે બધા દર્શનકારોએ માન્યું છે. જેને પિસે એ પાપ રૂપ ન લાગે એ જૈન તે નથી, પણ એનામાં આર્યપણાને ય અભાવ છે એમ કહી શકાય. પૈિસાને ભગત કેઈને સાચે ભગત બની શકે નહિ. પૈસાને ભગત સાધુને પણ બગાડે છે. ધન મેળવવા માટે આજે કેટલીય હિંસા વધી ગઈ છે. જઠનું સામ્રાજ્ય ફેલાયું છે, અને ચેરી સાર્વત્રિક બની ગઈ છે. આ બધાનું મૂળ કારણ પૈસે એ પાપ છે એમ લાગ્યું નથી, અને પૈસાથી મળતું સુખ ખરાબ લાગ્યું નથી તે છે.
જગતના છે જે જાતનું સુખ ઈચ્છે છે તે સુખ શાશ્વત નથી. સંસારમાં જે સુખ છે તે દુઃખથી ભરેલું છે. અલ્પકાળ રહેવાવાળું ને અધૂરું છે. જ્યારે મોક્ષમાં જે સુખ છે તેમાં લેશ માત્ર દુઃખ નથી. સદાકાળ રહેવાવાળું છે ને સંપૂર્ણ છે. દરેક જીવને આવું સુખ જોઈએ છે પણ આવું સુખ સંસારમાં નથી. સંસારનું સુખ તે પરતંત્ર છે, દુઃખમિશ્રિત, થોડો વખત રહેવાવાળું ને અંતે નાશ પામનારું છે. આ સુખ ઉપર જે જે રાગ કરે છે તે બધા સંસારમાં ભમે છે. આ વાત અરિહંત ભગવતેએ જોરશોરથી કહી છે. એ પરમકૃપાળુ ભગવતે ફરમાવે છે કે દુનિયાનું સુખ ભયંકર છે માટે તમે
Page #856
--------------------------------------------------------------------------
________________
શારદા સિલિ
૮૦૫ બધા આ ભૌતિક સુખમાં ફસાઓ નહિ ને કેઈને ભૌતિક સુખના રાગી બનાવે નહિ. સાધુ બન્યા પછી પણ જો એ ભૌતિક સુખમાં ફસાય તે તે પણ સંસારમાં ભટકવાના છે.
પુણ્યથી મળતું સંસારનું સુખ એ તજવા યોગ્ય છે. પુણ્યથી મળતા સુખની અને તે સુખની સામગ્રીની ઈચ્છા પણ પાપના ઉદયથી થાય છે. તે ઈચ્છા પણ પાપરૂપ છે, અને તેનાથી નવા પાપને બંધ થાય છે. આ વાત ન બેસે ત્યાં સુધી ભગવાનની સાચી ભક્તિ થઈ શકે નહિ. ભગવાનની આજ્ઞાના પાલન રૂપ જે દાન, શીલ, તપ, અને ભાવ છે તે પણ સાચા ભાવે થઈ શકે નહિ. ભગવાનની આજ્ઞા પર જે પ્રેમ થાય તે કાર્યસિદ્ધિ થાય.
ભગવાનની આજ્ઞામાં મસ્ત રહેતા એવા ચિત્તમુનિ બ્રહ્મદત્ત ચક્રવતિને કહે છે કે આ સંસાર તે એક જેલ છે. જેલમાં રહેતા જેલીને જેલમાં ગમે તેટલું સુખ હોય, એના ઘર જેવું સુખ અને સામગ્રી મળતી હોય તે પણ એને જેલમાં આનંદ આવત નથી. એની તે એક જ ભાવના હોય છે કે હું આ જેલમાંથી કેમ જલ્દી મુક્ત થાઉં ! એવી રીતે આ છ ખંડનું રાજ્ય એ પણ એક પ્રકારની જેલ છે. પછી ભલે એમાં ગમે તેટલા વૈભવ અને સુખની સામગ્રી હોય, શરીરની તમામ સાનુકૂળતાએ મળતી હોય પણ આત્માને મોક્ષમાં જતા રોકવા માટેની જેલ છે. મેક્ષાથી જીવેને તે એમ જ . થાય કે હું આ સંસાર રૂપ જેલમાંથી કયારે મુક્ત થાઉં! સંસાર જેલમાં રહેવાથી આત્માને સાચે વિકાસ થતું નથી. આત્મિક, માનસિક અને શારીરિક એ દરેક શક્તિના વિકાસનું મૂળ સંયમ છે. સંયમનું બળ જેમ જેમ વધે છે તેમ તેમ આત્મિક તેજ વિકાસ પામે છે. આ ઉત્તમ મનુષ્ય ભવ આત્મિક તેજ પ્રગટ કરવા માટે મળે છે. મનુષ્ય ભવ પામીને સંસારના સુખમાં આસક્ત બનવાનું નથી. હે ચક્રવતિ! મનુષ્ય જન્મ અમુલખ પામીને, ભૂલી જઈનિજ આત્મા સ્વરૂપ આ, જીવનમાં કદી શુભ કર્યું નહિ, થઈ જ ગૃદ્ધ શરીર સુખ વિષે.
આ મનુષ્ય ભવ તે દેવોને પણ દુર્લભ છે. આવા દુર્લભ ભાવમાં પાંચ ઈન્દ્રિયોના વિષય સુખમાં આસક્ત બનીને અમૂલ્ય સમય એમાં વેડફી નાંખનાર મનુષ્ય મૂખ છે, અને જે સમયને ઓળખીને સંયમની આરાધના કરી આત્મસ્વરૂપની પિછાણ કરી લે છે એ મહાચતુર છે. તો તમે પણ સંસાર સુખેને મેહ છેડીને આત્મસાધના કરી લે. હાથમાં આવેલો ઉત્તમ સમય ગુમાવે નહિ, પણ મળેલા સમયને સાર્થક કરો.
બંધુઓ ! મહાન પુણ્યથી આજે મનુષ્ય ભવ મળ્યો છે, પણ એની કિંમત સમજાણ નથી. વિચારો, લાખે મનુષ્યો જગતમાં દુઃખી છે. ઘણાંને રહેવા ઘર નથી, ખાવા અન્ન નથી, તે ઘણાં મનુષ્યો બિચારા જન્મથી આંધળા, બહેરા મૂંગાને અપંગ છે. આપણે બધા સારા છીએ, શરીર સારું છે, ઈન્દ્રિય સારી મળી છે. આ બધું
Page #857
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ તમને તમારા પૂર્વભવના પુણ્યથી મળ્યું છે એમ માને છે? પણ તમારી વર્તમાન કાળની કરણીથી તમારું શું થશે એને વિચાર કરો છો ખરા? આ લીલા લહેર કેને આભારી છે? ભૂતકાળમાં કરેલા શુભ કાર્યથી બંધાયેલ પુણ્યના પ્રભાવે. આટલી શ્રદ્ધા થાય તે પાપકર્મ કરવાનું મન થાય નહિ. અહીં ખરાબ કાર્યો કરશો તે દુર્ગતિમાં જવું પડશે એ વાત ભૂલતા નહિ. તમને મરવાની ચિંતા વધારે થાય છે કે મારે દુર્ગતિમાં ન જવું પડે એની ચિંતા વધારે છે? બોલો તે ખરા. મેં જીવનમાં ખરાબ કામ નથી કર્યું, કેઈને દુઃખ થાય એવું કાર્ય નથી કર્યું, કેઈના ખરાબ કાર્યમાં ભાગ નથી લીધો. મેં તે બને ત્યાં સુધી મારી શક્તિ મુજબ સારું કાર્ય કર્યું છે, માટે મને મરવાને ભય નથી. હું તે સદ્ગતિમાં જવાનું છું. આ પ્રમાણે તમે હૈયે હાથ મૂકીને કહી શકે છે ખરા ? ના તમે એમ નહિ કહી શકે કારણ કે એવું તમારું જીવન નથી.
હજુ પૈસા અને પૈસાથી મળતું સુખ એ બે ચીજ જેને ખરાબ નથી લાગતી તે હિંસા-જૂઠ-ચારી, વિગેરે પાપ કર્યા વિના રહે જ નહિ. આપણુ ભગવાને પૈસાને ત્યાગ કર્યો ને સુખને પણ ત્યાગ કર્યો ને અઘેર દુઃખેને સહન કર્યા. આત્માના દેને નાશ કર્યો ને આત્મિક ગુણો પ્રગટ કર્યા, રાગી મટીને વીતરાગી બન્યા. પછી અનંતજ્ઞાની બનીને જગતના જીવને ઉપદેશ આપ્યો કે હે ભવ્ય છે ! પૈસા અને પૈસાથી પ્રાપ્ત ચંતાં સુખમાં ફસાશે નહિ. એ બેમાં જે ફસાશે તે દુઃખી દુઃખી થઈ જશે. એ સમયે કઈ બચાવવા નહિ આવે. કોઈ તમને સુખી નહિ કરી શકે. આજે જગતમાં એવા મનુષ્યો છે કે જેઓ તરસ્યા મરે છે પણ એને કોઈ પણ પાનાર નથી. ભૂખ્યા મરે છે પણ કોઈ ખવરાવનાર નથી. રંગમાં રીબાય છે ને દુઃખી દુઃખી થઈ રહ્યા છે એને કોઈ બચાવનાર કે સુખી કરનાર નથી. તમને વધુ પૈસા મળે તે ભય લાગે કે આનંદ થાય? જેને આનંદ થાય તે પૈસાને શું ઉપયોગ કરે? આજે મોટાભાગના ધનવાના જીવન તપાસો. એમના પૈસા ક્યાં જાય છે? ભેગવિલાસમાં ને મજશેખમાં. પોતાના સુખ માટે એને ઉપયોગ થાય છે. જે કદાચ દાનમાં વાપરે તે નામના માટે, કીતિ માટે, લોકે એને સારા કહે, એની વાહ વાહ બેલાય તે માટે એ દાન કરે છે પણ આપણું જૈનશાસનમાં એવું દાન કરનારની કોઈ કિંમત નથી. ધનને મેહ જીવને દુર્ગતિમાં લઈ જનાર છે, ભાવકૃપમાં ડૂબાડનાર છે. માટે એને સન્માગે એટલે ઉપગ થાય તેટલો સારો. એ માટે ધનને સદુપગ કરે. આવી ભાવનાથી દાન આપે તે એનું દાન સાચું છે. - ધન અને ધનથી મળતું સુખ સારું છે એમ જેના હૈયામાં હોય તે પાપ કર્યા વિના રહેવાને નથી. આજે શાહ એ શાહ નથી, સાહેબ તે સાહેબ નથી અને શેઠ તે શેઠ નથી રહ્યા, કારણ કે શાહ એટલે એ તે સાચા હોય, સાહેબ તે બધાનું ભલું કરે અને શેઠ તે બધાથી સારા હોય. શાહ એ શાહુકારીની પદવી છે. સાહેબ એ સત્તાની
Page #858
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૮૦૭ પદવી છે અને શેઠ એ શ્રીમંતાઈની પદવી છે. જે શાહ પાસે પૈસે હોય તે તે તેને સારા કાર્યમાં સદુપયોગ કરે પણ જે પાસે પૈસા ન હોય તે તે હિંસા-જઇ–ચોરી– અપ્રમાણિકતા વિગેરે પાપ તે ન કરે. મરી જાય પણ અસત્ય ન બેલે. જે બધાની ચિંતા કરે, બધાનું ભલે કરે તે સાહેબ, અને શેઠ તે જ્યાં હોય ત્યાં સારા હોય, તેની પાસે . જે કઈ દુઃખી આવે તે દુઃખી ન રહે. બધામાં જે શ્રેષ્ઠ તેનું નામ શેઠ. જે પસાને લેભી બન્યો, ભૌતિક સુખને ભિખારી બન્યો તે શાહ શાહ ન રહે, સાહેબ એ સાહેબ ન રહે, શેઠ એ શેઠ ન રહે, માટે પૈસા અને પૈસાથી મળતું સુખ એ બંને બહુ ખરાબ ચીજ છે. જે જીવ સુખને લેભી અને અતિપ્રેમી બન્યો તો સમજી લેવું કે એ બગડો. હિંસાદિ પાપ કરીને પૈસા મેળવવા અને પછી ખાઈપીને મોજમઝા ઉડાવવી તેના કરતાં ભૂખ્યા રહેવું સારું. ગરીબ રહેવું સારું. આવી ભાવના જાગે તે તે દુર્ગતિમાં નહિ જવું પડે પણ જે પાપ કર્મો કરીને મોજમઝા ઉડાવશે તે ગતિમાં જવું પડશે. ત્યાં કેઈ તમને બચાવવા નહિ આવે.
આજે દુનિયામાં પાપ વધી ગયું છે, અનીતિ વ્યાપક બની ગઈ છે તે પ્રમાણિકતા તે ક્યાંય દૂર ભાગી ગઈ છે. આજે લેકે બૂમ પાડે છે ને કે પૈસા આપવા છતાં પણ પ્રમાણિક માણસ મળતો નથી. એનું કારણ હોય તે તે એક જ છે કે મનુષ્યના જીવનમાં ધર્મ નથી. ધર્મ કોણ કરી શકે? જે અધર્મથી ડરે તે. અધર્મથી કેણ ડરે? જે પૈસા અને પૈસાથી મળતાં સુખને ખરાબ માને છે. આજે તે એક બાજુ ભગવાનને સારા માનવા છે જ્ઞાની માનવા છે ને બીજી બાજુ ભગવાને જે છેડયું તે સારું માનવું છે. એ બેને મેળ કેવી રીતે મળે? જ્યાં સુધી પુણ્ય છે ત્યાં સુધી સારું છે પણ પુણ્ય ખલાસ થઈ જશે એટલે હાલત ખરાબ થશે. જે તમારે તમારું ભવિષ્ય સુધારવું હોય તે જ્ઞાની ભગવંતે કહે છે કે હું કોણ છું ? કયાંથી આવ્યો છું ને કયાં જવાને છું? મારે શું કરવાનું છે ને શું નથી કરવાનું? મેં કરવા યોગ્ય શું કર્યું છે અને મારા જીવનમાં કયા ખરાબ કામ ચાલુ છે અને કયા સારા કાર્યો ચાલુ છે, આવા વિચારો રોજ કરો. ખરાબ કાર્યને પશ્ચાતાપ કરી, સારા કાર્યનું અનુમોદન કરી હવે પછી મારે ખરાબ કાર્ય કરવું નથી, બને તેટલું સારું કરવું છે આ વિચાર કરીને રાત્રે સૂઈ જાઓ. જે બધા લોકે આવા વિચારો કરે તે જીવન બદલાઈ જાય. બાકી આજની સરકાર ગમે તેટલા કાયદા કરે, જેલમાં પૂરે પણ સુધારો થવાને સંભવ નથી. ભગવાને જેટલાને સારા બનાવ્યા તે માત્ર ઉપદેશથી બનાવ્યા છે. કેઈન ઉપર બળજબરી કરી નથી.
સ્વપરનું કલ્યાણ કરવા નીકળેલા ચિત્તમુનિ બ્રહ્માદત ચક્રવતિને સમજાવી રહ્યા છે કે સંસાર અસાર છે. સંસારમાં સુંદર મેહક અને આકર્ષક દેખાતા પુદ્ગલે તમામ અશાશ્વત છે. જીવને ક્ષણમાં હસાવનાર અને ક્ષણમાં રડાવનાર છે. કામગ ક્ષણિક સુખ અને લાંબા કાળનું દુઃખ આપનાર છે. હે રાજન ! તેમાં તમે શું મોહ પામ્યા છે? સાચું સુખ અને સાચે આનંદ ભેગમાં નથી ત્યાગમાં છે. માટે ત્યાગના ઘરમાં આવે.
Page #859
--------------------------------------------------------------------------
________________
૮૦૮
શારદા સિદ્ધિ
સુંદર
આ બ્રહ્મદત્ત સંસાર છેડી...આવા રે આવે! સયમ ઘરમાં... સસાર સુખના ત્યાગ કરીને...આવા ચારિત્ર ચરણમાં... શાશ્વત સુખના ભર્યા ખજાના, નિજ સ્વરૂપમાં મસ્ત રે મનવા, વિભાવ દશા ભૂલી જવાને-અમૂલ્ય ખજાના લેવા આવે...... હું બ્રહ્મદત્ત ! આ સસાર તે એકાંત આશ્રવનું ઘર છે, જયાં ક્ષણે ક્ષણે પાપકમની આવક ચાલુ છે, માટે આવુ. આશ્રવનુ' ઘર છોડીને એકાંત સુખનુ ઘર એવા સયમ મામાં આવી જાએ. અલ્પ સુખ અને મહા દુઃખ આપનાર વિષયાના રાગ છેડી સદા શાશ્વત સુખને આપનાર ત્યાગ માગે આવેા. અવિરતિના બધન તેાડી વિરતિના ખીલડે બધાઈ જાઆ. બાહ્યખજાને છેડીને આત્માને આયતર ખજાના મેળવી લેા. એ ખજાના ત્યાગ માર્ગીમાં મળશે. સ'સારમાં તમારા છ ખંડની સાહ્યબીમાં નહિ મળે. કરુણાના સાગર ચિત્તમુનિ બ્રહ્મદત્ત ચક્રવતિને સ'સારમાંથી બહાર કાઢવા કેવા ઉપદેશ આપે છે. કેવી ટકાર કરે છે, પણ જેને માહના ઝેર ચઢયા હાય તેને એની અસર કયાંથી થાય ? આમ ા લીંબડો કડવા લાગે પણ કાઈ માણુસને ભય'કર ઝેરી સર્પ કરડયા હાય ને એનું ઝેર આખા શરીરમાં વ્યાપી ગયુ... હાય, એને જો લીબડાના પાંદડા ચવડાવવામાં આવે ને એને પૂછવામાં આવે કે ભાઈ ! તને લીંબડાનાં પાન કેવા લાગે છે ? તે એ તરત કહેશે કે મને મીઠા લાગે છે. એને લીબડાના પાન કંડવા નિડુ પણ મીઠા લાગશે, પણ જેને ઝેર ચઢયું નથી એવી વ્યક્તિને લીંબડાના પાન કડવા લાગે છે એવી રીતે જેને માહના ઝેર ચઢયા એવા મનુષ્યાને સંસાર લી'બડાથી પણ અધિક કડવા હોવા છતાં મીઠા સાકર જેવા લાગે છે પણ જેને મેાહના ઝેર ચઢયા નથી એવા ત્યાગી પુરૂષોને સંસાર કડવા ઝેર જેવા લાગે છે, જ્ઞાનીઓને સ'સારી જીવેાની દયા આવે છે, તેથી જગતના જીવાને સ`સારનો ત્યાગ કરવાને ઉપદેશ આપે છે, પણ સ’સારી જીવાને એ વાત રૂચતી નથી. હુ' તે તમને કહું છું કે તમે સંસારના ત્યાગ ન કરી શકા તા ખેર, પણ એટલું તે કરજો કે જેમ અને તેમ પરિગ્રહ ઓછો રાખવા, ન્યાય નીતિપૂર્વક જીવન જીવવું આવી ભાવના રાખશે. તા પણ કાઈક વખત સંસાર છેાડી શકશો. અન્યદર્શનમાં પણ કંઈક જીવા કેવું પવિત્ર જીવન જીવી ગયા છે તે એક દૃષ્ટાંત આપોને સમજાવુ'
આગળના સમયમાં એક ગ્યાસુદ્દીન નામના બાદશાહ થઈ ગયા. એમના જીવનમાં ખૂબ સાદાઈ હતી, એ જાત મહેનત કરી પૈસા કમાઇને પેાતાનુ ગુજરાન ચલાવતા હતા. રાજ્યના ભંડારમાંથી પોતાના જીવનના ખર્ચ માટે એક પાઈ પણ વાપરતા ન હતા. એની બેગમને રસાઈ જાતે જ બનાવવી પડતી. આવા મોટા બાદશાહ હાવા છતાં એના ઘરમાં નકરચાકર કે રસોઈયા ન હતા. પેાતાના શરીરને કષ્ટ આપી ખરેખર પરસેવાના પૈસાની કમાણી કરીને પવિત્ર જીવન જીવતા હતા. એના જીવનમાં રહેલી સાદાઈ, નીતિ અને પવિત્રતાની ખૂબ પ્રશંસા થવા લાગી,
Page #860
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૮૦૯ 'ઈરાન દેશના એક મહમદ શાહ નામના ફકીરે ગ્યાસુદ્દીન બાદશાહની ખૂબ પ્રશંસા સાંભળી, તેથી એના મનમાં થયું કે હું આ બાદશાહની પાસે જાઉ તે એ મને ઘણી મોટી રકમ બક્ષીસમાં આપશે ને મારું દરિદ્ર ટળી જશે. મારો જન્મારો સફળ બની જશે, પછી જિંદગીભર કમાવાની કઈ ચિંતા નહિ રહે. આમ વિચાર કરીને ફકીર ઈરાન દેશમાંથી હિન્દુસ્તાનમાં દિલ્હીમાં આવ્યું. ફકીર તે ઘણી મોટી આશાથી આ હતું, પણ બાદશાહ તે રાજ્યના ભંડારમાંથી એક પાઈ પણ પિતાના માટે વાપરતા ન હતા. તેમને એક જ દયેય હતું કે રાજ્યના ભંડાર મારા નથી. એ તે પ્રજાને પૈસો છે અને પ્રજાના હિત માટે કે રક્ષણ માટે વાપરવા જોઈએ. એમાં મારો હક્ક નથી. એમ સમજીને સ્વયં કમાણી કરીને જીવન ગુજારતા હતા. એ બીજાને દાન કયાંથી આપી શકે ?
ફકીર તે દરબારમાં આવી બાદશાહને પ્રણામ કરીને ઉભે રહ્યો ને બાદશાહને દુઆ દીધી, તેથી બાદશાહે પણ એનું સ્વાગત કર્યું, અને પોતાને ત્યાં જમવા માટેનું આમંત્રણ આપ્યું. ફકીરે તેને સહર્ષ સ્વીકાર કર્યો. બપોરે બાદશાહને જમવાને સમય થયે. એટલે પેલા ફકીરને પણ પિતાની સાથે જમવા બેસાડે. ફકીરના મનમાં તે એ હર્ષ થયે કે આજે મારા ભાગ્ય ઉઘડી ગયા. હમણું જાતજાતના મિષ્ટાન્નો પીરસાશે ને હું ધરાઈને મિષ્ટાન્ન જમીશ. મારી ભૂખ અને દરિદ્ર ભાગી જશે. આમ વિચારોને હવાઈ મહેલ ચણ રહ્યો હતો. ત્યાં ભેજન થાળમાં મિષ્ટાને બદલે જુવારને રિટલે જ અને મગની દાળનું ભેજન પીરસાયું. ખુદ બાદશાહના થાળમાં પણ એ જ ભજન પીરસાયું. ફકીર માનતે હતું કે મને બાદશાહુની સાથે જમવા બેસાડ્યો છે એટલે ભોજનમાં માલમલીદા મળશે ને પછી રાજા મને મોટું ઈનામ આપશે, પણ ભેજનમાં જુવારને રોટલે ને મગની દાળ જોઈ એટલે એની આશાને ચણેલે હવાઈ મહેલ તૂટી પડે.
ફકીરના મનમાં થયું કે બાદશાહ ૫તે જુવારને રોટલે ને મગની દાળ જમે છે અને પિતાને ત્યાં આવેલા મારા જેવા વિદેશી ફકીરને પણ આવું સાદું ભજન જમાડે છે તે એ મને શું આપી શકવાને છે? અહીં રહેવાને કોઈ અર્થ નથી. આમ વિચાર કરીને જમ્યા પછી ફકીરે જવાની રજા માંગી. બાદશાહે એને રોકાવા માટે ખૂબ કહ્યું પણ ફકીર રોકાયો નહિ ત્યારે બાદશાહે એના ખિસ્સામાંથી બે આના કાઢીને ફકીરને બક્ષીસ આપ્યા. બે આનાની શું કિંમત? અત્યારના જમાનામાં તે બે આનાના દાતણ પણ નથી મળતા. આવી બે આનાની રકમ જોતાં ફકીરના દિલમાં ખૂબ દુઃખ થયું. એ મનમાં વિચારવા લાગ્યો કે હું તે લાખો રૂપિયાની આશાથી ઈરાન દેશ છોડીને હિન્દુસ્તાનમાં આવ્યો. આટલી મારી મહેનત પણ સફળ ન થઈ! અહીં તે મને ફક્ત બે આને જ મળ્યા. બે આનાને મારે શું કરવાના? આમ વિચાર કરતે એ બે આના લઈને મહેલમાંથી પાછા ફર્યો. દિલ્હીની બજારમાંથી પસાર થતાં એના મનમાં વિચાર આવ્યો કે હું ઈરાન જઈશ ત્યારે મારા બાળકે પૂછશે કે બાપુજી! શી. ૧૦૨
Page #861
--------------------------------------------------------------------------
________________
૧૦
શારદા સિદિ
તમે હિંદુસ્તાન ગયા હતા તે! તમે ત્યાંથી અમારા માટે શુ લાવ્યા ? મારે બાળકો માટે શું લઈ જવુ? આમ વિચાર કરતા ચાલ્યા જતા હતા, તેમાં એણે એક સુદર કેરીઓના ટા પલા. જોયો ત્યારે ફકીરના મનમાં થયું કે મારા દેશમાં કેરી મળતી નથી, માટે આ બે આનાની કેરીઓ લઈ જાઉં. એણે તે બે આનાની કેરીઓ ખરીદી લીધી. એ રૂમાલમાં બાંધીને પાતાના દેશ તરફ ચાલ્યું.
અ'ધુએ ! આ ફકીરને મન નીતિના બે આનાની કિ'મત નથી. એણે તા માન્યું હતુ કે આ બે આનાને શુ કરવા છે? આનાથી મારુ દરિદ્ર કઈ ટળી જવાનુ` નથી પણ હવે જુએ એ ગ્યાસુદ્દીન બાદશાહની નીતિની કમાણીના પૈસા શું કમાલ કરે છે ? ફકીરે તેા પાકી કેરીઓ લીધી હતી. એ તે કેટલા દિવસ રહી શકે? હિંદુસ્તાનમાંથી ઈરાનમાં પહોંચ્યો ત્યાં સુધીમાં તે બગડી જાય ને ? થોડા દિવસમાં ઈરાન પહોંચી ગયો. જઈને પેલી પાટલી છેોડીને જોયું તેા કેરીએ બગડી ગઈ હતી. એમાંથી ગંધ આવતી હતી. એવી કેરીઓને ફકીરે એક ખૂણામાં ફેંકી દીધી. આ અરસામાં ઈરાનના બાદશાહુ એકાએક બિમાર પડયા. એમના શરીરની ચિકિત્સા માટે મોટા મોટા વૈદો અને ડોકટરો આવ્યા પણ કાઈ રાજાના રોગ પારખી શકતુ નથી. ગમે તેટલી સારામાં સારી દવા આપે છે પણ કઈ રીતે રાજાના રોગ મટતા નથી, પણ વધતા જાય છે, ત્યારે માટા હકીમાને તેડાવવામાં આવ્યા. હકીમેાએ રાજાના રોગનુ નિદાન કરીને કહ્યું કે જહાંપનાહ ! આપને રોગ પકડાઈ ગયા છે ને એ મટી જશે એ વાત નકકી છે પણ એ માટે કેરીની ગોટલીની જરૂર છે, પણ એ કેરીના ફળા આપણા દેશમાં થતા નથી. એ હિંદુસ્તાનમાં ખૂબ થાય છે. એ ફળના ઝાડને આંખે કહેવામાં આવે છે. જો એ આંબાના ઝાડના ફળની ગેાટલી મળે તે આપને રોગ નાબૂદ થશે, માટે આપ ગેટલી મેળવવા જલ્દી તજવીજ કરી.
હકીમેાએ કેરીની ગોટલીથી રોગ મટશે એમ કહ્યું એટલે તરત રાજાએ પેાતાના ગામમાં ઢ'ઢેરો પીટાબ્યા કે જે કોઈ માણસ ૨૪ કલાકમાં કેરીની ગોટલી લાવી આપશે તેને રાજા સે ગામ ઈનામમાં આપશે. હિંદુસ્તાનમાં ગોટલી લેવા જાય ત્યાં સુધી તે રાજા જીવી શકે તેમ ન હતું એટલે ગેાટલીની જલ્દી જરૂર હતી, પણ જે દેશમાં કેરીના પાક જ ન થતા હાય ત્યાં ગેાટલી કયાંથી મળે ? ત્યાં ગેટલી મળવી મુશ્કેલ હતી, પણ મહમદશાહ કીરને ખૂબ આનંદ થયા. એણે ખૂણામાં જે કેરીએ ફેંકી દીધી હતી તેમાંથી કેરીના ગેાટલા સાફ કરી તેમાંથી ગેાટલી કાઢી. પછી ગેાટલી લઈને ઝડપભેર રાજા પાસે હાજર થયા. ગેટલી મળતા રાજાને ખૂબ આન' થયા ને હકીમેા પણ રાજી થઈ ગયા ને ખૂબ ઉત્સાહથી રાજાની દવા કરવા લાગ્યા. થેાડા દિવસોમાં રાજાના રોગ નાબૂદ થયેા અને રાજા સાવ સાજા થઈ ગયા.
અદ્દશાહ સાજા થયા કે તરત પેાતાના વચન પ્રમાણે ફકીરને ખેલાવીને સે ગામ
Page #862
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ :
2૧૧ ભેટ આપ્યા એટલે એના હર્ષને પાર ન રહ્યો. જે બાદશાહે એને લાખ રૂપિયા બક્ષીસમાં આપ્યા હોત તે ફકીર આ લાભ ન મેળવી શકત, પણ ખરેખર જાત મહેનતથી શરીરને પરસે ઉતારી નીતિથી મેળવેલી કમાણીમાંથી બે આનાની બક્ષીસથી ફકીર ભાગ્યશાળી બની ગયે. પ્રત્યક્ષ જોયું ને કે ઘડી પહેલાને ફકીર એ ફકીર મટીને સો ગામને રાજા બની ગયે.
બંધુઓ! ખરેખરી મહેનતથી શરીરને કષ્ટ આપીને મેળવેલી કમાણી એ સાચી મૂડી કહી શકાય પણ ગરીબેના લેહી ચુસીને મેળવેલી મૂડી એ સાચી મૂડી નથી. જુઓ, ગ્યાસુદીન બાદશાહની નીતિની કમાણીના બે આનાની બક્ષીસમાંથી ફકીર સે ગામને રાજા બને ને મહા સુખી બની ગયે, ત્યારે એને ખ્યાલ આવ્યું કે હું તો બે આનાની મિલ્કતને સાવ તુચ્છ ગણતો હતો પણ એનાથી હું મહાસુખી બની ગયે. ગ્યાસુદ્દીન બાદશાહ ન્યાય નીતિ અને પવિત્રતાથી જીવન જીવતા હતા ને રાજ્ય ચલાવતા હતા છતાં એમને બિલકુલ મમતા કે મોહ ન હતા. રાજયમાં રહેવા છતાં ફકીર જેવું જીવન જીવતા હતા અને પેલે ફકીર ફકીર હોવા છતાં સંસારના સુખમાં આસક્ત હતે. સે. ગામનું રાજ્ય મળતાં એને ખૂબ આનંદ થયો, પણ અંતે તે એ બધા સુખે, રાજવૈભવ બધું અશાશ્વત છે ને? એ બધું અહીં છેડીને જવાનું છે. સાથે એક રાતી પાઈ પણ આવવાની નથી.
આપણુ અધિકારમાં પણ એવી જ વાત ચાલે છે. ચિત્તમુનિ બ્રહ્મદત્ત ચકવતિને સમજાવે છે કે આ મનુષ્ય જન્મ પામીને મહાપુણ્યદયે તમને આટલી સંપત્તિ મળી છે. બધી જાતના સુખ મળ્યા છે, અને એમાં તમે આસક્ત બની ગયા છે પણ એક દિવસ તો એને મેહ તમારે છેડે પડશે.
इह जीवए राय असासयम्भि, धणियं तु पुण्णाई अकुव्यमाणा। છે સેલઃ મધુ અવળg, ધર્મ પtf g || ૨૧ .
હે રાજન ! આ મનુષ્યનું જીવન અશાશ્વત છે. આવા ક્ષણભંગુર અને અશાશ્વત જીવનમાં જે મનુષ્ય નિરંતર ધર્મના કાર્યો, પુણ્યના કાર્યો કરતો નથી તે મનુષ્ય જ્યારે મૃત્યુના મુખમાં પહોંચે છે ત્યારે તે આ લેકમાં તે શોક કરે છે અને પરલોકમાં જ્યારે જાય છે ત્યારે ત્યાં દુઃખી થાય છે અને મેં કાંઈ પણ ધર્મકાર્ય કર્યું નથી એવા વિચારમાં તે રાતદિવસ દુઃખી રહ્યા કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે દુર્લભ એવે મનુષ્ય જન્મ પામીને અવશ્ય ધર્મનું આચરણ કરવું જોઈએ. જે મનુષ્ય ધર્મારાધના કરતો નથી ને માત્ર સંસારના સુખમાં આસક્ત રહે છે તે નરક-તિર્યંચાદિ દુર્ગતિમાં જાય છે ને ત્યાં અસહ્ય દુઃખે ભોગવે છે, પછી પશ્ચાતાપ કરે છે કે હાય..હાય...મેં એ સમયે એટલે કે હું મનુષ્ય હતું ત્યારે મેં કંઈ ધર્મારાધના કરી નહિ. જે એ
Page #863
--------------------------------------------------------------------------
________________
- ૮૧૨
શારદા સિદ્ધિ સમયે ધર્મારાધના કરી હતી તે અત્યારે મારે આવા દુઓ ભેગાવવાને સમય ન આવત. આવી રીતે પશ્ચાતાપ કરવાનો સમય ન આવે એ માટે મહાન પુરૂષે આપણને સંસારને મેહ છેડવા માટે ઉપદેશ આપીને જાગૃત કરે છે. ' હે ભવ્ય છે ! આ સંસારમાં એક પણ ચીજ શાશ્વત નથી. જેને ઉદય છે તેને અસ્ત થવાને છે. જે ખીલે છે તે અવશ્ય કરમાય છે. જેનું નામ છે તેને એક દિવસ નાશ થવાનો છે. આવું જાણવા છતાં અને સમજવા છતાં પણ મનુષ્ય ધર્મ કરતો નથી. એ તે એમ જ સમજે છે કે મને આ બધું સુખ-વૈભવ વિલાસ જે કંઈ મળ્યું છે તે કયાંય જવાનું નથી. સદા કાળ ટકવાનું છે. આવું માનવું તે મૂર્ખતા છે. કોણ કાયમ રહ્યું છે ને કેના સુખ કાયમ ટક્યા છે ? દેવકના દેવેનું સુખ પણ કયાં કાયમ ટકે છે? સૂયગડાચંગ સૂત્રમાં ભગવાન કહે છે કે
ठाणी विविह ठाणाणि, चइस्संति ण संसओ ।
કણિયણ 3યં વાસે, જાય હિ સુધી િય છે અ. ૮ ગાથા ૧ર દેવલેકના ઈન્દ્રો તથા સામાનિક દેવે આદિ ઉંચ સ્થાનવાળાઓ તથા મનુષ્યોમાં ચકવતિ, બળદેવ, વાસુદેવ, મહામાંડલિક રાજા, આદિ ઉચ્ચપદ પર રહેલા તથા ભોગભૂમિમાં રહેલા યુગલે આદિ ઉચ્ચ સ્થાનવાળા તથા સાધારણ મનુ, તિય વગેરેને પોતપોતાના સ્થાન એક દિવસ છોડવા પડે છે, એટલે મૃત્યુ પામી પરલોકમાં જવું પડે છે. તેમાં લેશમાત્ર સંદેહ નથી. જેથી સ્વર્ગ લોકનાં અને આ લેકના સાંસારિક સર્વ સુખો અશાશ્વત તથા થોડા કાળના જાણીને અહંકાર તથા મમત્વને દૂર કરવા જોઈએ. તેમજ જ્ઞાતિજન, સ્વજન તથા મિત્રજને સાથે સહવાસ પણ અનિત્ય છે. ઘણાં કાળ સુધી બાંધવે સાથે રહેવા છતાં અંતમાં તો સદાને માટે વિયેગ થાય છે. ઘણાં કાળ સુધી ભોગે ભેગવવા છતાં તૃપ્તિ થતી નથી. ઘણાં કાળ સુધી શરીરનું પિષણ કરવા છતાં શરીરને પણ એક દિવસ નાશ થાય છે પણ જે પ્રેમથી ધર્મનું સેવન કર્યું હોય, આત્માની ચિંતા કરી હોય તે ધર્મ આ લેકમાં ને પરલેકમાં સહાયક થાય છે, સુખ પ્રાપ્ત કરાવે છે. જ્યારે ભેગે પગના સુખના ભેગવટા પાછળ દુઃખના વિપાકે લાંબા કાળ સુધી ભેગવવા પડે છે. તેમજ ભેગના સાધને કદાચ ભેગી જીવેને છોડીને ચાલ્યા જાય છે અગર તે ભેગીજીવ ભેગના સાધને છોડીને ચાલ્યો જાય છે ને અધમ ગતિમાં ઉત્પન્ન થાય છે. આવું સમજીને મહાન પુણ્યદયે મળેલે અમૂલ્ય માનવભવ ધર્મરાધના કરીને સાર્થક કરે.
બંધુઓ ! આ વાત દરેક મનુષ્ય ખૂબ વિચારવા જેવી છે કે આ બધું ક્યાં સુધી ટકવાનું છે? દિપક કયાં સુધી જલી શકે છે? જ્યાં સુધી દિપકમાં તેલ છે ત્યાં સુધી. તેલ ખૂટશે એટલે દિપક બૂઝાઈ જશે ને ચારે બાજુ ઘોર અંધકાર છવાઈ જશે, એ રીતે જ્યાં સુધી આયુષ્યને દિપક જલે છે ત્યાં સુધી આ સુખ વૈભવ બધું છે એ
Page #864
--------------------------------------------------------------------------
________________
૮૧૩
શારદા સિદ્ધિ બુઝાઈ ગયો એટલે સમજી લે કે ચારે બાજુ ઘોર અંધકાર છે પણ આવું કેણ સમજી શકે છે? જેનું તન્ય ધબકતું હોય તે, પણ જેનું ચૈતન્ય ધબકતું નથી એ સમજી શકતા નથી. જ્યાં સુધી દેહમાં ચેતન હોય છે ત્યાં સુધી એને કોઈ સહેજ ચૂંટી ખણે અગર અગ્નિ અડે તે બૂમ પાડે છે, પણ ચેતન વિનાના મડદા ઉપર ગમે તેટલી ચૂંટીઓ ખણ, શસ્ત્રોના ઘા કરે, અગર તે એના ઉપર અગ્નિ મૂકે તે એ કંઈ બેલવાનું છે? “ના”. એવી રીતે જેનું ચેતન ધબકતું હોય એને સંસારની ક્ષણિક્તા અને અસારતા સમજાય છે અને સમજ્યા પછી એ સંસારનો ત્યાગ કરી દે છે.
એક શ્રીમંત શ્રેષ્ઠીને ચેતનકુમાર નામે પુત્ર હતું. બાલપણથી એ ધર્મના રંગે રંગાયેલું હતું. એને ચેતનદેવ જાગૃત હતે. એને સંસારમાં પડવાની ભાવના ન હતી, પણ મેહઘેલા માતા પિતાએ એને બળાત્કારે જિનમતી નામની શ્રેષ્ઠી કન્યા સાથે પરણાવ્ય. જિનમતીની રગેરગમાં ધર્મને રંગ હતું. જિનવચન પ્રત્યે એને અતુટ શ્રદધા હતી. ચેતનકુમારની એવી ભાવના હતી કે માનવજન્મ પામીને બને તેટલે વધુ સંયમ પાળવે, એટલે એને પત્નીને જલદી તેડાવવાની કંઈ ઉતાવળ ન હતી. માતા પિતા જિનમતીને તેડવાની વાત કરતા ત્યારે ચેતનકુમાર એમ જ કહેતે કે શી ઉતાવળ છે? એના ભાવ એવા હતા કે જ્યાં સુધી પત્ની પિયર રહે ત્યાં સુધી હેજે સંયમ. પાળી શકાય. આમ કરતાં એક વર્ષ નીકળી ગયું ત્યારે સગાવહાલા બધા વાત કરવા લાગ્યા કે ચેતનકુમારને પરણાવ્યો છે ને એની પત્નીને કેમ તેડાવતા નહિ હોય? એટલે ચેતનકુમારના માતા-પિતા કહે છે બેટા! લેકે આપણે આવી વાત કરે છે, માટે હવે તારી પત્નીને તેડી લાવીએ, ત્યારે ચેતનકુમારે કહ્યું તે હું જાતે જ તેડવા જાઉં છું. લેકેપવાદને કારણે ચેતનકુમાર પત્નીને તેડવા જવા માટે તૈયાર થયે, ત્યારે એના માતા-પિતા કહે છે બેટા! તું સાસરે જાય છે તે એકલા નથી જવું. આ આપણે જુને મંગળિયે કરે છે એને તું સાથે લઈ જા. તો તને ઠીક રહેશે ને અમને પણ ચિંતા નહિ.
ચેતનકુમાર મંગળિયાને લઈને રવાના થયા. એ સમયે ટ્રેઇન કે બસે ન હતી. પગપાળા અગર ઘોડા-હાથી-બળદગાડી વિગેરે સાધને ઉપર જવાતું હતું. આ ચેતનકુમાર તે પોતાના નિમિત્તે કઈ જીવને કષ્ટ આપે તે ન હતું, એટલે પગપાળા ચાલતા ગયા. ચાલતાં ચાલતાં ઘણે દૂર જંગલમાં પહોંચ્યા. એના સાસરાનું ગામ બે ત્રણ માઈલ દૂર હતું. ખૂબ થાકી જવાથી એક ઝાડ નીચે વિસામે ખાવા બેઠા. ચેતનકુમાર બહુ થાકી ગએ હોવાથી સૂઈ ગયે અને મંગળિયે બેઠે રહ્યો. મંગળિયો ત્યાં બેઠા બેઠે જમીન ખેતરવા લાગે. ખોતરતાં ખેતરતાં ઉડે ખાડો પડે એટલે જમીનમાંથી એક સોનાને રત્નોથી ભરેલે ચરૂ નીકળ્યો. ચેતનકુમારને કહે છે શેઠ! જુઓ તે ખરા આ રત્નોથી ભરેલે ચરૂ નીકળ્યો. ચેતનકુમારે કહ્યું મંગળ! આ ધન આપણું નથી. એ કેઈએ અહીં દાટયું હશે. આ ધન તે મહાન અનર્થનું કારણ છે, માટે તું
Page #865
--------------------------------------------------------------------------
________________
૮૧૪
શારદા સિદ્ધિ એને પાછું દાટી દે. એ આપણે ન જોઈએ. શેઠના કહેવાથી મંગળિયાએ ચરૂ દાટી દીધે, પણ એને જીવ કચવાય, પણ શેઠ આગળ એનું કંઈ ચાલે તેમ ન હતું.
ડીવાર આરામ કરીને બંને ચાલ્યા પણ નેકરને જીવ પેલા ચરૂમાં હતે. સસરાના ગામના પાદરમાં આવ્યા, એટલે ચેતનકુમારે નેકરને કહ્યું –ભાઈ! તું આગળ જઈને સાસરે ખબર આપ કે જમાઈ તમારી પુત્રીને તેડવા માટે આવે છે. પછી હું આવું છું, કારણ કે અચાનક જઈને ઉભા રહીએ તે સારું નહિ. મંગળિયે કહે ભલે, એમ કહીને એ ગમે તે ખરે પણ એના મનમાં થયું કે નક્કી આ શેઠ મને આગળ મોકલીને પેલે ચરૂ લઈ લેશે. મને આગળ મોકલવાનું કારણ આ જ લાગે છે, એટલે એને થેડે જઈને પાછો ફર્યો ને જદી શેઠની પાસે પહોંચે. ચેતનકુમારે કહ્યું કેમ ભાઈ! તું તે જલ્દી આવી ગયો ત્યારે મોટું ગંભીર કરીને કહે છે શેઠ! જુલમ થઈ ગયે. હું તમને શું વાત કરું ? કહેતા મારી જીભ ઉપડતી નથી. ચેતનકુમારે કહ્યું-ભાઈ ! શું છે? જે હોય તે સાચું કહે. શેઠ ! હું તે તમે આવ્યાની વધામણી દેવા દેડતે હરખભેર તમારા સાસરે ગયે ત્યારે તમારા સાસુ સસરા ખૂબ રડતા હતા. મારાથી એમને કેમ પૂછાય કે તમે કેમ રડો છો ? એટલે મેં આડોશી પાડોશીને પૂછયું તે ખબર પડી કે તમારી પત્ની જિનમતી પરાયા પુરૂષમાં મુગ્ધ બનીને ચાલી ગઈ છે, અને એના મા-બાપને કોઈએ સમાચાર આપ્યા કે તમારા જમાઈ જિનમતીને તેડવા આવે છે એટલે એમના દિલમાં આઘાત લાગ્યો છે કે જમાઈ તેડવા આવે છે ને દીકરી તે ભાગી ગઈ છે. હવે શું હું બતાવવું !
દેવાનુપ્રિયે! ધનને લેભ કે અનર્થ કરે છે ! કેવી માયાજાળ રચે છે! માનવ જીવન તે સ્વાત્માને સારે, ગુણિયલ અને સાત્વિક ઉદાર પ્રકૃતિવાળા બનાવવા માટે મળ્યું છે પણ જેનું ચૈતન્ય મૂઢ બની ગયું છે એવા આત્માએ તે અવળું કામ કરે છે. ધનના લેભી નેકરે પવિત્ર જિનમતી ઉપર કે આરોપ મૂક! આ સાંભળીને ચેતનકુમારના મનમાં આંચકો લાગ્યું કે આવી પવિત્ર અને ધમક જિનમતી આવી બની ગઈ! પણ નેકર ઉપર વિશ્વાસ હતો ને પોતે સરળ પ્રકૃત્તિને હતો એટલે નેકરની વાત સાચી માની લીધી, અને મનમાં વિચાર આવ્યો કે અહો ! મોહની કેવી વિટંબણા છે કે આવી ઉત્તમ કુળમાં જન્મેલી અને આવી ધર્મની સંસ્કારી જિનમતીને આવી બુદ્ધિ કયાંથી સૂઝી? ખરેખર સંસાર મોહની વિટંબણાઓથી ભરેલે છે. મારે આવા સંસારમાં રહીને શું કામ છે? આમ વિચાર કરીને નેકરને કહે છે કે હે મંગળ! તો હવે મારે સાસરે જવાને શું અર્થ ! જેના માટે જઈએ છીએ એ તે નથી, માટે હવે હું તે અહીંથી સીધે કઈ ગુરૂ મહારાજની શોધમાં જાઉં છું. મને ગુરૂ મળશે તે હું દીક્ષા લઈ લઈશ. તું અહીંથી ઘેર જા અને માતા પિતાને બધી વાત કરજે,
Page #866
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૮૧૫ જેનું સાચું ચૈતન્ય ધબકતું હતું એવા ચેતનકુમારે જિનમતીને પણ દેષ ન કાઢો કે એના ઉપર ક્રોધ પણ ન કર્યો કે તું આવી ખરાબ નીકળી! એણે તે સંસારની અસારતા ઉપર વિચાર કર્યો ને વૈરાગ્યના રંગે રંગાઈ ગયે, પણ મંગળિયાનું જીવન જડતાના ધબકારા લઈ રહ્યું હતું એટલે એના મનમાં એ વિચાર આવે કે આ શેઠના પેટમાં કપટ ભરેલું છે. એ મને એકલી દઈને પેલે ધનથી ભરેલે ચરૂ લઈ લેવા ઈચ્છે છે, તેથી કહે છે શેઠ! આપને એમ એકલા મૂકીને મારાથી જવાય! આપને ગુરૂ મહારાજ મળશે એટલે સોંપીને પછી જઈશ. એમ કહીને સાથે ચાલ્યો ખરો પણ એના મનમાં પાછો વિચાર થયો કે એ ક્યારે ગુરૂ મહારાજ પાસે પહોંચે ને મારે ક્યાં સુધી એમની સાથે ચાલવું? આમ વિચાર કરીને મનમાં કંઈક ગોઠવણ કરી બંને જણા ચાલ્યા જાય છે. વચમાં ભયંકર વગડે આવ્યો, એટલે મંગળિયાએ કેડેથી છરો કાઢી ને ચાલતાં ચાલતાં ચેતનકુમારની પીઠમાં છરો ભેંકી દઈને ભાગ્યા. છરો ભોંકાવાથી ચેતનકુમારે પાછું વાળીને જોયું તે મંગળિયાને ભાગતે જે. એણે ઘણી બૂમ પાડી પણ પાછું વાળીને જેતે નથી. એ તે મૂઠી વાળીને ભાગ્યે જાય છે.
આ બનાવ ઉપરથી ચેતનકુમારના મનમાં થયું કે પેલા રત્નોથી ભરેલસેનાના ચરૂના લેભથી તે આણે આવું કામ તે નહિ કર્યું હેય ને? એણે જિનમતી માટે પણ ટી. વાત તે નહિ કરી હોય ને? ગમે તેમ હેય પણ હવે મારે સંસારમાં પડવું નથી. એનું ચૈતન્ય ધબકતું છે, તેથી મંગળીયો ઉપર પણ કોધ ન કર્યો, પણ સંસારની અસારતા ઉપર ચિંતન કરવા લાગ્યો. એણે ઘા ઉપર સૂકા પાંદડાને ભૂકો કરીને દાબી એના ઉપર પાટો બાંધી દીધે. થેડી કળ વળી એટલે ધીમે ધીમે ચાલતે ચાલતે એક મોટા શહેરમાં પહોંચ્યા. ત્યાં એને કઈ યોગ્ય ગુરૂ મળી ગયા. એણે ગુરૂને સત્ય હકીકત કહી સંભળાવી અને ઘા રૂઝવવાની દવા કરીને ઘા રૂઝાયા પછી એણે તે દીક્ષા લીધી.
ચેતનકુમારે દીક્ષા લીધાના સમાચાર જિનમતીને મળ્યા. એ પણ ધર્મના રંગે રંગાયેલી હતી. એ પણ ચૈતન્ય ધબકતું જીવન જીવનારી હતી, એટલે પતિએ દીક્ષા લીધાના સમાચાર સાંભળીને એને ખૂબ આનંદ થયો. એ એના માતા-પિતા પાસે જઈને કહેવા લાગી કે હે માતા-પિતા ! એમણે સંયમ લીધે છે તે મારી ઈચ્છા છે કે હું એમના દર્શન કરીને મારા નેત્રને પાવન કરું, મારું જીવન સફળ બનાવું ને પછી હું દીક્ષા લઉં. માતા પિતાએ કહ્યું બેટા ! સંયમ માર્ગ કંઈ સહેલું નથી. તું તારે શાંતિથી સંસારમાં રહીને ધર્મધ્યાન કર, ત્યારે જિનમતીએ કહ્યું સંસારમાં રહીને ગમે તેટલું ધર્મધ્યાન કરું પણ સંયમ જેવી સાધના થાય નહિ. એમ માતાપિતાને સમજાવી આજ્ઞા લઈને જિનમતી જ્યાં ચેતનકુમાર સાધુ હતા ત્યાં આવી. પિતાના પતિને મુનિવેશમાં જોઈને આંખમાં હર્ષાશ્ર આવી ગયા ને ગદ્ગદ્ કંઠે બેલી હે સ્વામીનાથ ! આપને ધન્ય છે! આપે તો સંયમ લઈને આપના આત્માને તાર્યો અને મને પણ ભવસાગરથી
Page #867
--------------------------------------------------------------------------
________________
૮૧૬
શારદા સિદ્ધિ તરવાને માર્ગ બતાવ્યું. હું આપને કેટલે ઉપકાર માનું ! અનંત કાળથી સંસારમાં ભટક્તા જીવે અનંતી વખત જન્મ લીધા અને વિષયરંગમાં રગદોળનારા પતિ તે અનંતા મળ્યા, પણ પરણીને નિર્મળ બ્રહ્મચર્યનું પાલન કરાવી ચારિત્રના માર્ગે ચઢાવનાર સૌભાગી પતિ તે મહાન પુદય હોય ત્યારે મળે છે. આમ કહીને કૃતજ્ઞતાથી વારંવાર લળીલળીને પતિને વંદન કરવા લાગી અને પછી સાદવજીની પાસે પિતે ચારિત્ર અંગીકાર કરી લીધું ને આત્માનું કલ્યાણ કર્યું.
અહીં ચિત્તમુનિ બ્રહ્મદત્ત ચક્રવતિને સંસારની ક્ષણિકતા સમજાવતા કહે છે તે ચકવતિ! તમે જેમાં સુખ માને છે એ બધું ક્ષણિક છે. એવું સમજીને મોહ છોડી આત્માનું શ્રેય કરવા ચારિત્રના માર્ગે આવી જાઓ. અત્યારે નહિ સમજે તે પાછળથી પસ્તાવો થશે પણ જેનું ચૈતન્ય ધબકતું નથી તેવા બ્રહ્મદત્તને આ વાત સમજાતી નથી. હજુ ચિત્તમુનિ શું કહેશે તે અવસરે.
વ્યાખ્યાન નં. ૮૫ આ વદ ૧૧ ને મંગળવાર
તા. ૧૬-૧૦-૭૯ અનંતજ્ઞાની ભગવંતે જગતના જીને મંગલ વાણુ દ્વારા સમજાવે છે કે અનેક પ્રકારના અમંગલેથી ભરેલા સંસારથી મુક્ત બની મહા મંગલકારી મેક્ષમાં જવા માટે આ મંગલકારી માનવભવ મળે છે. તેમાં બને તેટલે પુરૂષાર્થ કરી લે. દરેક આસ્તિક અને મોક્ષમાં જવાની ઈચ્છા હોય છે. તે સૌથી પ્રથમ એ વિચારવાની જરૂર છે કે સંસાર ક્યા કારણથી ચાલ્યો આવે છે અને કયા કારણથી સંસારને અંત આવે છે ? તે જ્ઞાની પુરૂષ કહે છે કે “નાથ મૂા સંત નાયા વિરતિમr » સંસારન મૂળ કારણ રાગ-દ્વેષકોધ-માન-માયા-લેભાદિ કષાય છે અને એ કષાયે ઈન્દ્રિયોના વિષયેની સાથે બંધાયેલા છે અર્થાત્ એને આશ્રીને રહેલા છે, કારણ કે વિષયની પૂતિ કરવા માટે કષાયો જન્મે છે. કષાયોથી છૂટકારો એ મેક્ષ છે. કષાયોના કારણે સંસાર છે. કષાયોના ત્યાગ સિવાય સંસાર ટળવાને નથી. જિનવચનમાં શ્રદ્ધાવંત અને અવિનાશી આત્માને માનનારો મનુષ્ય નાશવંત પદાર્થો માટે રાગ-દ્વેષાદિ કષાયો કરીને સંસારની પરાધીન, નિરાધાર અને દુઃખગ્રસ્ત સ્થિતિમાં ભટકવાનું પસંદ ન કરે. એ તે અનાદિકાળથી આત્મા ઉપર ઘર કરીને બેસી ગયેલા કષાયોને દૂર કરી મોક્ષમાં જઈને શાશ્વત સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે પણ એ કષાયો કેવી રીતે દૂર કરવા ? તે મહાન પુરૂષે માર્ગ બતાવતાં કહે છે કે હે જીવાત્મા ! સંસાર પ્રત્યે જે ઉદાસીનભાવ આવી જાય તે કષાયોનું મૂળ કપાયા વિના રહે નહિ. કષાયેનું મૂળ કપાય તે મોક્ષ થાય.
“ખીયે માર્ગ શિવનગરને, જે ઉદાસીન પરિણામ રે, તેહ અણુ છોડતા ચાલીએ, પામીએ જિન પરમધામ રે,
Page #868
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૮૧૭ મોક્ષનગરીમાં જવાનો માર્ગ ઉદાસીનભાવ છે. એને જે બરાબર પકડી રાખીને જીવન જીવાય તે પરમધામ–મેક્ષે પહોંચી જવાય. હવે વિચાર કરો કે ઉદાસીનભાવ એટલે શું? ઉદાસીનભાવ એટલે જગતના જડ કે ચેતન પદાર્થો અને એના પર્યાય પ્રત્યેથી ઉઠી ગયેલું મન, તટસ્થ–માધ્યસ્થ અનાસક્ત હૃદય. આવું હૃદય બનાવવા માટે સૌથી પ્રથમ રાગ-દ્વેષને દૂર કરવા જોઈએ.
બંધુઓ ! કર્મબંધન થવાનું મૂળ કારણ રાગ-દ્વેષાદિ ભાવો છે. ઈષ્ટ અને અનિષ્ટની કલ્પનામાંથી રાગ-દ્વેષ જન્મે છે પણ આ ઈષ્ટ છે ને આ અનિષ્ટ છે. એનાથી જે જીવ ઉદાસીન બને અને વિમુખ બની જાય એની ચિંતા મૂકી દે તે પછી કોઈ પણ પદાર્થો પ્રત્યે રાગ-દ્વેષ કે ક્રોધ થાય નહિ. આ મારો મિત્ર છે કે આ મારો શત્રુ છે. આ બંગલે સારો છે ને ઝૂંપડી ખરાબ છે, આ મને માન આપે છે ને આણે મારું અપમાન કર્યું એવા ભાવ ન લાવે ને બધામાં સમભાવ રાખે તે એના ઉપર રાગશ્રેષ ન આવે કે કોધાદિ કષાય પણ ન આવે. જેથી વ્યાકુળતા, વિહવળતા કે ઉકળાટ પણ ન થાય. આત્માથી પર એટલે કે બાહ્ય પદાર્થો પ્રત્યે રાગ કરવાથી એ ન મળતાં, ઈચછા પ્રમાણે કાર્ય ન થતા દિલમાં દુઃખ થાય છે. આર્તધ્યાન અને રાદ્રધ્યાન થાય છે ને તેથી કર્મબંધન થાય છે, ત્યારે જે ઉદાસીનભાવથી રહે છે તેવા આત્માઓ એમ વિચાર કરે છે કે હું તે અવિનાશી, શાશ્વત અને અખૂટ સુખને ભંડાર છું. મારે છે આવા બાહ્ય અને અનિત્ય પદાર્થોમાં શા માટે મૂંઝાવું? એના ઉપર શા માટે રાગ કર? એ બધા તે નાશવંત છે, અને એની પાછળ નવા કર્મબંધને કરી રાગની રામાયણ ઉભી કરવાની છે. એના કરતાં હું એને રાગ છેડી દઉં તે મારો આત્મા આ સંસારમાં મહાસુખી બની શકે ને પરલોકમાં પણ મહાસુખી બની શકે.
આપણે ઉત્તરાધ્યયન સૂત્રના તેરમા અધ્યયનને અધિકાર ચાલે છે. તેમાં ચિત્તમુનિ બ્રહ્મદત્ત ચક્રવતિને સમજાવે છે કે હે ચક્રવતિ ! આ સંસારના બધા સુખ અનિત્ય અને દુખપ્રદ છે. આ જીવન ક્ષણભંગુર છે માટે તમે એને મોહ ન રાખે. એને રાગ-મોહ છેડીને પરભવ માટે તે કઈક ધર્મારાધના કરો. પૂર્વભવમાં તમે શુભ કર્મો કર્યા તે આ ભવમાં આવું મહાન સુખ પામ્યા છે પણ આ ભવમાં જે સુખમાં મગ્ન રહેશે તો તમારી શી દશા થશે ? જરા વિચાર કરો.
મોતની ઘડી સુધી જે નહિ કરું ધરમ, કયાં થશે જન્મ? (૨)
જીવની સાથે જશે જે આ કૂડા કરમ, ક્યાં થશે જન્મ? જિંદગી લાંબી છે હું છું એવા ખ્યાલમાં, ભેળવી લો સઘળા શું ઉપાધિ હાલમાં બાદમાં બેસી જશું માળા લઈને હાથમાં, જે તૂટી જશે અચાનક શ્વાસની સરગમ..
જીવનમાં અંતિમ સમય સુધી પણ જે ધર્મધ્યાન નહિ કરો અને આ ભેગાસકિત નહિ છૂટે તે તમારું શું થશે ? મને તે તમારી ખૂબ ચિંતા થાય છે, કારણ કે જીવ
શા, ૧૦૩.
Page #869
--------------------------------------------------------------------------
________________
* ૮૧૮
શારદા સિદ્ધિ અહીથી મરીને પરભવમાં જાય છે ત્યારે એની સાથે શું જાય છે? જે શુભાશુભ કર્મો બાંધ્યા છે તે જવાના છે. બાકી તે જેના ઉપર રાગ કર્યો, મેહ કર્યો, જેની પાછળ પાગલ બનીને પાપ કરે છે એ કઈ પરભવમાં સાથે આવનાર નથી. .
સંબળ શુભ ના લીધું, જાતા પરભવે નરે,
મહાદુઃખે મૂંઝાયે એ, અંતકાળે જ માનવી.. તમે ગામ છોડીને બહારગામ જાઓ છો ત્યારે સાથે ભાતું લઈ જાઓ છે ને ? જે ભાતું હોય તે ભૂખ લાગે ત્યારે ખાવા કામ લાગે છે પણ ભાતું ન હોય તે ભૂખ લાગે ત્યારે શું કરવું? મૂંઝવણ થાય છે, દુઃખ થાય છે કે જે ભાતું સાથે લાવ્યા હતા તે ખાવા કામ લાગત. તે રીતે પરભવમાં જતાં જીવને તપ-ત્યાગ-સંયમ અને સત્સમાગમ કરીને જે શુભ કર્મો ઉપાર્જન કર્યા છે તેનું ભાતું સાથે લઈ જવાનું છે. એ ભાતું જે સાથે ન હોય તે મહાન દુખે ભેગવવા પડે છે. ચિત્તમુનિ કહે છે હે ચક્રી ! પાપકર્મોના ફળ ભોગવવા માટે કઈ ભાગીદાર નહિ બને. સાંભળે.
जहेह सीहो व भियं गहाय, मच्चू नरं नेइ हु अन्तकाले।
ण तस्स माया व पियाव भाया, कालाम्मि तम्भ सहर। भवन्ति ॥ २२॥
જેમ વનમાં સિંહ મૃગલાને પકડીને લઈ જાય છે અને મારી નાખે છે ત્યારે ત્યાં જ તેની કઈ રક્ષા કરી શકતું નથી. એ જ રીતે મૃત્યુના સમયે કાળ આ જીવને પરલેકમાં લઈ જાય છે એ વખતે માતા–પિતા-ભાઈ-બહેન-પત્ની વિગેરે કઈ પણ મૃત્યુના મુખમાંથી રક્ષણ કરવામાં સમર્થ બની શકતું નથી. તેમજ માલ મિલ્કત કે પરિવાર કઈ સાથે નહિ આવે, માટે સમજીને સંસારને મેહ છેડે.
ચિત્તમુનિને પિતાના ભાઈને સંસારથી મુક્ત કરી આત્મકલ્યાણ કરાવવાની ભાવના છે. એમને બ્રહ્મદત્ત ચકીને ધર્મ પમાડીને સંસારથી બહાર કાઢે છે, કારણ કે જે એ ચકવતિપણાના સુખમાં આસક્ત રહેશે તે એની કેવી અધોગતિ થશે? એને નરક ગતિમાં કેવા દુઃખ સહન કરવા પડશે? એવી કરૂણા ભાવનાથી ચિત્તમુનિ વારંવાર ઉપદેશ આપે છે. આમાં ચિત્તમુનિને કંઈ સ્વાર્થ છે ખરો? સાધુને તે દરેક જીવે પ્રત્યે કરૂણાભાવ હોય છે એટલે નિઃસ્વાર્થ ભાવનાથી ઉપદેશ આપે છે. આજે ઘણી વખત સાધુ સંતે કહે કે કેમ ભાઈ! તમે ઉપાશ્રયે આવતા નથી ? કેમ કંઈ ધર્મારાધના કરતા નથી? તમને આ રીતે ટકોર કરવામાં સાધુને કંઈ સ્વાર્થ ખરો? સાધુ તે ટકોર કરવામાં નિમિત્ત માત્ર છે. બાકી ઉપાદાન તે તમારું પિતાનું જોઈશે. જે હળુકમી જીવ હશે તે તે એ વિચાર કરશે કે મારા ઉપર સંતની કેવી કરૂણા છે! મને ટકોર કરે છે તે હું કે પુણ્યવાન છુંજે ભારેકમી જીવ હશે તે ઉલટા વિચાર કરશે. હળુકમી છે ગુરૂને ઉપદેશ સાંભળીને બેધ ગ્રહણ કરે છે અને પિતાનું જીવન ઉન્નત બનાવે છે.
Page #870
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
તમે પુણિયા શ્રાવકની વાત તે સાંભળી છે ને? પુણિયે શ્રાવક કંઈ પહેલેથી ગરીબ ન હતું. પહેલા તે એ મહાસુખી અને શ્રીમંત પુનમચંદ નામે શેઠ હતા. પાસે પૈસે ખૂબ હતે છતાં સામાયિક, પ્રતિક્રમણ વિગેરે ધર્મારાધના ખૂબ કરતું હતું, પણ એનું મન સ્થિર રહેતું ન હતું. તે એક વખત ભગવાનની વાણી સાંભળવા ગયેલે. ભગવાને દેશનામાં ફરમાવ્યું કે જે મનુષ્ય ચિત્તની સ્થિરતાપૂર્વક ધર્મની આરાધના કરે છે તેને મહાન લાભ મળે છે. આ સાંભળી પુનમચંદ શ્રાવકે ભગવાનને પ્રશ્ન કર્યો કે હે ભગવંત! હું સામાયિક–પ્રતિક્રમણ વિગેરે ધર્મક્રિયાઓ કરું છું, માળા ગણું છું, સ્વાધ્યાય-યાન વિગેરે કરું છું પણ એમાં મારું મન સ્થિર રહેતું નથી. તો પ્રભુ મારે ચિત્તની સ્થિરતા લાવવા માટે શું કરવું ? ચિત્ત સ્થિર કેવી રીતે બને? ત્યારે ભગવાને કહ્યું આરંભ પરિગ્રહ ઘટાડે. પરભાવ છોડી સ્વભાવમાં આવે. - પુનમચંદ શ્રાવકે હર્ષભેર કહ્યું ભગવંત! બસ, હવે મને માર્ગ મળી ગયે. મારા રેગનું નિદાન થઈ ગયું. હવે હું આરંભ પરિગ્રહ ઓછા કરી નાંખીશ. એમ કહીને ઘેર ગયે. ઘેર જઈને એમની પત્નીને પૂછે છે કે બોલે, તમારે શું જોઈએ? ભવથી તારણહાર મહાન ધર્મસંપત્તિ જોઈએ છે કે ભાવમાં ભમાવનારી અર્થસંપત્તિ જોઈએ છે ? એમની પત્ની પણ મોક્ષની રૂચીવાળી હતી, તેથી બોલી અનંત ઉપકારી દેવ-ગુરૂ . અને ધર્મ મળ્યા પછી પણ જે આપણે ભવભવની ઘાણીમાં પલાવાનું હોય તે એવી અર્થ સંપત્તિ મારે નથી જોઈતી. જીવન તે જોતજોતામાં પાણીના પૂરની જેમ ચાલ્યું જશે, અને અર્થસંપત્તિના ઢગલા અહી પડયા રહેશે, માટે આપણે તે સાચી ધર્મસંપત્તિ જોઈએ. જુઓ, આ શ્રાવિકાને પણ ધર્મની કેવી લગની હશે ! બેલે, ઘેર જઈને તમે પૂછશે ને ? (હસાહસ)
પત્નીના શબ્દોથી પુનમચંદ શેઠ તે પ્રસન્ન થઈ ગયા ને પોતાની બધી સંપત્તિ છૂટા હાથે દાનમાં વાપરી નાંખી. વાડી–ગાડી-બંગલા અને દુકાન બધું કાઢી નાંખ્યું ને એક નાનકડા ભાડૂતી મકાનમાં રહેવા લાગ્યા. મૂડીમાં ફક્ત બે આના રાખ્યા. બે આનાનું રૂ લાવીને એમાંથી પૂણીઓ બનાવીને વહેપારીને આપીને તેની મહેનતના ફળમાં જે મળે તેમાં જીવન ચલાવવાનું. પૂણીઓ વણને જીવનનિર્વાહ કરતા હોવાથી જગતમાં પુણીયા શ્રાવક તરીકે પ્રસિદ્ધિ પામ્યા. કે ધર્મને રંગ ! અને કે ત્યાગ! આવા શ્રાવકનું જીવન તમે નજર સમક્ષ રાખે.
એ જ અરસામાં શ્રેણીક રાજાએ ભગવાનને પ્રશ્ન કર્યો કે હે પ્રભુ! હું મરીને કયાં જઈશ ? ત્યારે ભગવાને કહ્યું કે હે શ્રેણુક ! તમે નરકમાં જશે, ત્યારે શ્રેણીક રાજાએ ભગવાનને કહ્યું હે પ્રભુ! હું નરકમાં ન જાઉં તે માટે કંઈક ઉપાય બતાવે. ભગવાન તે જાણે છે કે નિકાચિત કર્મને બંધ પડે હોય તે કઈ કાળે છૂટે તેમ નથી. એ કમેં તે ભગવે જ છૂટકે છે, પણ શ્રેણીક રાજા ખૂબ કરગર્યો ત્યારે માત્ર
Page #871
--------------------------------------------------------------------------
________________
૮૨૦
શારદા સિદ્ધિ આશ્વાસન ખાતર ભગવાને કહ્યું કે પુણી શ્રાવક એક સામાયિકનું ફળ આપે તે તમારે નરકગતિમાં જવું ન પડે. મહારાજા શ્રેણીક તે ઉપડ્યા પુણીયા શ્રાવક પાસે ને એક સામાયિકનું ફળ માંગ્યું, ત્યારે પણ શ્રાવક કહે છે હું રાજીખુશીથી આપું પણ જેમણે આપને મેકલ્યા છે તેમને પૂછે કે સામાયિકનું મૂલ્ય કેટલું આપું? શ્રેણીક રાજા તે ઉપડયા જગદ્ગુરૂ ભગવાન મહાવીર પાસે, અને પૂછ્યું ભગવન્! પુણીયા શ્રાવકની એક સામાયિકનું ફળ કેટલું? ભગવાન કહે. તેની સામાયિકનું ફળ અમૂલ્ય છે. હે રાજન ! કેઈનું ફળ કેઈને નથી મળતું. આ ઉપરથી વિચાર કરો કે પુણી શ્રાવક એ શ્રાવક જ હતું ને? છતાં કેવું ઉચ્ચ જીવન જીવતે હતે એ સાધુ ન હતે. શ્રાવક હતે. તમે પણ એમના જીવનને આદર્શ તે અપનાવી શકો ને ! એના જીવનને અંશ પણ જીવનમાં અપનાવશે તે પણ માનવજીવન સાર્થક બનશે.
ચિત્તમુનિ ચકવતિને સમજાવે છે કે હે બ્રહ્મદત્ત! વિચાર કરો. જ્યારે મૃત્યુને સમય આવશે ત્યારે ચોસઠ હજાર રાણીઓ, સૈન્ય, હાથી, ઘોડા, રથ, પાયદળ આ બધું તારી આસપાસ વીંટળાઈને બેઠું હશે તે પણ મરણના મુખમાં જતાં તમને કઈ બચાવી શકશે નહિ. બધા રડશે, ગૂરશે, કાળો કલ્પાંત કરશે પણ કાળરાજા આગળ કેઈનું કંઈ ચાલશે નહિ, માટે સમજીને તારા પરભવને સુધારવા માટે કંઈક તે કરી લે. હું તને આટલું સમજાવું છું છતાં કેમ સમજતું નથી ? કંઈક જ એક વખત સાંભળે ને પામી જાય છે. એક દેવને પ્રસંગ યાદ આવે છે.
એક વખત તીર્થંકર પ્રભુની દેશના ચાલતી હતી. તીર્થંકર પ્રભુની દેશના સાંભળવા માટે દેવ, દેવીઓ, મનુ, તિર્યંચો વિગેરે આવે છે. એક વખત એક દેવ તીર્થકર પ્રભુની દેશના સાંભળવા આવ્યો. દેશના સાંભળીને ભગવંતને પૂછે છે હે ભગવંત ! હું અહીંથી મરીને ક્યાં જઈશ? ત્યારે તીર્થકર ભગવંતે કહ્યું કે તું અહીંથી મરીને ફલાણું નગરની બહાર જંગલમાં વાંદરાને અવતાર પામીશ. ભગવાનના મુખેથી આ સાંભળીને દેવ તે પ્રજી ઉઠે. એને મનમાં ભયંકર અફસોસ થવા લાગે કે અરેરે.. હું દેવ મરીને એક ઝાડેથી બીજા ઝાડે કૂદકા ભરનારો ને હુપાહુપ કરનારો વાંદરો બનીશ? દેવેને તે અવધિજ્ઞાન હોય છે. એના બળથી એ જાણી શકે છે કે મેં પૂર્વભવમાં સારી સાધના કરી તે હું દેવ થયે, પણ અહીં આવીને સ્વર્ગના દિવ્ય કામગમાં મસ્ત બની ગયો. સુખમાં આસક્ત બન્ય, અને મારું પુણ્ય ખતમ કરી નાંખ્યું. હાય! હવે હું ધર્મવિહોણે અને ઉધમતિ વાનર બનીશ! કેવળજ્ઞાની ભગવંતના વચન તે ત્રણ કાળમાં ખોટા ન પડે. હું તે વાંદરો થઈને તદ્દન ધર્મહીન બનીશ અને ત્યાંથી પાપકર્મના ભાતા બાંધીને અધમ દુર્ગતિમાં જઈશ. ત્યાં પણ મને ધર્મ તે નહિ જ મળે, મારું શું થશે ?
આ રીતે દેવ ચિંતાતુર બની ગયો પણ મનમાં વિચાર કર્યો કે વાંદરો બનવાનું
Page #872
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૮૨૧ છે તે નક્કી છે તે ત્યાં મને ધર્મ મળે એવું કંઈક કરી લઉં. આમ વિચાર કરીને દેવે અવધિજ્ઞાનના બળથી જાણી લીધું કે પિતાને કયા જંગલમાં વાનર બનવાનું છે. જુએ, આ દેવ અવધિજ્ઞાનથી પૂર્વભવ અને એને ધર્મ તથા ધર્મના ફળ રૂપે મળેલા આ દિવ્ય સુખને પ્રત્યક્ષ દેખે છે એટલે એને તે ધર્મની શ્રધા થઈ જાય છે પણ મનુષ્ય પાસે ધર્મ કરવાની શક્તિ હોવા છતાં તે ધર્મ કરતું નથી. મનુષ્ય ગુરૂના વચન અને શાસ્ત્રોથી ધર્મ અને તેના કાર્યકારણ ભાવને જાણી શકે છે એટલું નહિ પણ એ ઉચ્ચ કેટિના ત્યાગ-તપ-સંયમ-વ્રત નિયમ આદિ ધર્મનું આચરણ કરી શકે છે. દેવકના દેવ તે કરી શકતા નથી. પેલા ચિંતાગ્રસ્ત બનેલા દેવે વિચાર કર્યો કે મને પરભવમાં ધર્મ મળે તે માટે હું કંઈક કરી લઉ. એણે જ્ઞાન દ્વારા જાણી લીધું કે હું અમુક જંગલમાં જન્મવાને છું, તેથી એણે એ જંગલમાં જેટલી પથ્થરની શીલાએ અને જેટલા વૃક્ષના જાડા થડિયા હતા તે બધી જગ્યાએ “નમે અરિહંતાણું” આદિ પાંચ નવકાર મંત્ર કોતર્યા ને તે રત્નમય બનાવી દીધા કે એની સામે જે દેખે તેને તે એમ જ લાગે કે નવકારમંત્ર કેતરીને એમાં ઝીણું ઝીણું રત્ન જ ન ભર્યા હેય! એટલે પિતે જ્યાં જુઓ ત્યાં ઝગમગતા નવકારમંત્ર જ દેખાયા કરે, અને પિતાના વિમાનમાં પણ જ્યાં એની દૃષ્ટિ પડે ત્યાં બધે નવકારમંત્ર કેતર્યા, તેથી તે જ્યાં દૃષ્ટિ કરે છે ત્યાં બધે જ નવકારમંત્ર દેખાય છે. તે સિવાય બીજું કંઈ દેખાતું નથી. આ રીતે દેવનું આયુષ્ય પૂર્ણ કરીને દેવ ત્યાંથી ચવીને પેલા જંગલમાં વાંદરો બન્ય.
વાંદરાભાઈ એક ઝાડેથી બીજા ઝાડે કૂદાકૂદ કરતે મેજથી મસ્ત બનીને રહેવા લાગે. એક વખત વાંદરો એક ઝાડેથી બીજા ઝાડે કૂદાકૂદ અને હુપાહુપ કરતે પેલી શીલા ઉપર પડશે. ત્યાં એણે પોતે કરેલા નવકારમંત્ર જોયા. બીજી શીલા ઉપર ગયે તે ત્યાં પણ એ જ જોયું, પછી તે ઘણું શીલાઓ અને વૃક્ષના થડીયા ઉપર નવકારમંત્ર જોયા. એક જ જાતના અક્ષરો દરેક ઠેકાણે જેવાથી એના મનમાં એ ભાસ થવા લાગ્યું કે મેં આવું કયાંક જોયું છે. આમ ઉહાપોહ કરતા વાંદરાને જાતિસ્મરણ જ્ઞાન થયું, એટલે બધી વાત યાદ આવી ગઈ પોતે જે દેવલેકમાં દેવ હતું ત્યાં જોયું તે ત્યાં પણ નવકારમંત્ર કતરેલા જોયા, અને જંગલમાં પણ ઠેરઠેર નવકારમંત્રમાં દિવ્ય રને ભૂકે એમાં ભરી દીધું હોય તેમ પ્રકાશમય કતરેલા જોયા. અહો ! આ તે
મેં જ કર્યું છે એ પણ ધર્મ પામવાને માટે જ કર્યું છે. બીજી તરફ એને ખેદ થયો કે અહો! વિષય વિલાસમાં આસક્ત બનીને દેવભવ બરબાદ કરીને ક્યાં હું અહીં વાનર બન્યો ! પશુોનિમાં પટકાઈ ગયે! બીજી વાત એને આનંદ થયો કે મેં દેવભવમાં નવકારમંત્ર કેતર્યા તે મને એ જોઈને જ્ઞાન થયું. આજે પ્રત્યક્ષ દેખાય છે કે હું ધર્મ વિના દેવ ભવમાંથી ભ્રષ્ટ બની નીચે પટકાઈ ગયે છું. બસ, હવે મારે આજથી એક ઝાડેથી બીજા ઝાડે કૂદવાની, વૃક્ષના પાંદડા, ફળ ફૂલ વિગેરે તેડવાની પાંપ પ્રવૃત્તિને
Page #873
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
८२२ બંધ કરી નવકાર મંત્રના સ્મરણમાં લાગી જાઉં. હું મનુષ્ય જેવી સાધના તે નહિ કરી શકું પણ મારાથી જેટલું બને તેટલું તે હું અવશ્ય કરી લઉં. આમ વિચાર કરીને વાનરે ત્યાં અનશન કર્યું અને નવકારમંત્રના ધ્યાનમાં લીન બની ગયું. ત્યાંનું આયુષ્ય પૂર્ણ થતાં કાળ કરીને પાછે દેવલેકમાં ગયે.
દેવાનુપ્રિયે! આ દષ્ટાંતમાંથી આપણે તે એ સાર ગ્રહણ કરવાને છે કે પરભવમાં પિતાને ધર્મ ઉદયમાં આવે તે માટે જેમ દેવે પોતાના વિમાનમાં ઠેકાણે ઠેકાણે નવકારમંત્ર કેતય, વારંવાર એના દર્શન અને સ્મરણથી વાનરના ભાવમાં પણ એને આત્મા જાગ્રત
બ, એવી જ રીતે તમારા જીવનમાં પણ તમે નવકારમંત્રને એવી રીતે કેતર્યા છે કે પરભવમાં પણ એના સંસ્કારની અસર થાય ? જે કટોકટીમાં અંતકાળે અને પરલેકમાં ખૂબ લાભદાયી બને. તમારા ઘરમાં પણ નવકારમંત્ર કયાંય કતરેલા છે કે
જ્યાં દષ્ટિ પડે ત્યાં નવકારમંત્ર ગણવાનું મન થાય? જેની રગેરગમાં નવકારમંત્ર વણાઈ ગયે હોય એને તે ઉધાર થઈ જાય છે કારણ કે નવકારમંત્ર એ સર્વ મંત્રમાં શ્રેષ્ઠ મંત્ર છે. નવકારમંત્ર એ આપણા ઈષ્ટદેવ તથા ગુરૂ ભગવંતના નામ સ્મરણ મહામંત્ર છે. એના જાપથી પંચ પરમેષ્ઠિના નામનું સ્મરણ અને નમસ્કાર એમ બે શુભ ક્રિયાઓ થાય છે. એના ફળ રૂપે મંગલની પ્રાપિત, વિદનેને નાશ, કર્મોને ક્ષય, જગતમાં પૂજ્ય એવા ઉત્તમોત્તમ વ્યક્તિઓને વિનય વિગેરે અગણિત લાભે થાય છે તેથી જ્ઞાની ભગવતેએ અનેક ધાર્મિક વિધામાં તેમજ સાંસારિક કાર્યોના પ્રારંભમાં પણ નવકાર મહામંત્રનું સ્મરણ કરવાનું ફરમાવ્યું છે. આમાંથી કેટલા શ્રાવકેને એ નિયમ છે કે મારે નવકારમંત્રનું સ્મરણ કર્યા વિના દૂધ પીવું નહિ? તમે ક્ષણે ક્ષણે નવકારમંત્રનું સ્મરણ કરતા રહેશે તે આ લેકમાં તે એને સ્મરણના પ્રભાવથી તમારા વિદને નાશ થશે, મનને શાંતિ મળશે અને પરલેકમાં પણ મહાન સુખ આપનાર બનશે. જુઓ તે ખરા, એમાં કેટલી તાકાત છે !
એક વખત એક રાજા મોટી સભા ભરીને બેઠા હતા. સાથે એની યુવાન કુંવરી બેઠેલી હતી. એમાં રાજાને જોશથી છીંક આવી એટલે ગામના નગરશેઠ દૂર બેઠા હતા. એમના મુખમાંથી “નમો અરિહંતાણું” શબ્દ નીકળી ગયો. વિચાર કરે. આ નગરશેઠના જીવનમાં નવકારમંત્રનું કેટલું રટણ હશે! ઘણી વાર એવું બની શકે કે પિતાને છક આવે તે “નમો અરિહંતાણું” શબ્દ બોલાય પણ બીજાને છીંક આવે તે “નમે અરિહંતાણું” બલવાનું યાદ ન આવે. રાજાને છીંક આવી અને નગરશેઠ “નમો અરિહંતાણું” બેલ્યા એ સાંભળીને રાજકુમારીને મૂછ આવી ગઈ એટલે બધાના મનમાં થયું કે આ શું? પણ રાજકુમારીને એ સમયે જાતિસ્મરણ જ્ઞાન થયું. એણે જ્ઞાનમાં જોયું કે પોતે પૂર્વભવમાં સમડી હતી. કોઈ પારધીએ તીર મારીને એને વીંધી નાંખી, તેથી તરફડતી જમીન ઉપર પડી હતી. તે સમયે એક જૈન સાધુ ત્યાંથી પસાર થયા. એમણે એ
Page #874
--------------------------------------------------------------------------
________________
૮૨૩
શારદા સિદ્ધિ તરફડતી સમડીના કાનમાં “નમે અરિહંતાણું” સંભળાવ્યા. એના પ્રભાવે એ સમડી મરીને રાજકુમારી બની. શીતે પચાર કરવાથી રાજકુમારી થોડી વારમાં ભાનમાં આવી અને પિતે કેમ બેભાન બની ને પૂર્વભવમાં પોતે કોણ હતી તે બધી વાત કરી, ત્યારે સૌના મનમાં થઈ ગયું કે અહો ! “નમે અરિહંતાણું” શબ્દમાં આટલી બધી શક્તિ કે સમડી મરીને રાજકુમારી બની.
બંધુઓ! અહીં એ વાત વિચારવા જેવી છે કે સમડીના જીવે અંતિમ સમયે “નમે અરિહંતાણું” સાંભળ્યું. એમાં એણે ચિત્ત કેવું એતપ્રત કર્યું હશે કે એક જ વખત સાંભળતા યાદ આવી ગયું કે મેં આવું કયાંક સાંભળ્યું છે, અને તેના પ્રભાવે જાતિ સ્મરણ જ્ઞાન થયું. બીજું નગરશેઠે પણ જીવનમાં કેવું ઘૂંટી દીધું હશે કે કેઈને છીંક આવી એમાં પિતાના મુખમાંથી “નમે અરિહંતાણું” શબ્દ નીકળી ગયા અને એ રાજકુમારીને જાતિસ્મરણ જ્ઞાનમાં નિમિત્તભૂત બને ! આવી રીતે જે જીવનમાં નવકારમંત્રનું શ્રદ્ધાપૂર્વકનું રટણ હોય તે ભવસાગર તરી જવાય. માત્ર “નમે અરિહંતાણું” આટલું પણ જીવનમાં ઘૂંટી રાખે તે કલ્યાણ થઈ જાય, અને મનમાં એવા ભાવ આવે કે હે ભગવંત! તું જ મારું શરણ છે. અરિહંત પ્યારેએવું ચરણ કમળ તારા-ગાવું નિશદિન ગીત તારા ..
તમે છો સાચા સાથી મારા અરિહંત પ્યારે જીવન તમારા ચરણે વીતાવું, ભવોભવ પાપ ખપાવું ભવભવના છે. સ્વામી મારા-તારા ચરણે રહું શીર નામી,
હું છોડું સંસારની છાયા અરિહંત પ્યારે જીવનમાં અરિહંત...અરિહંતની લગની લાગે તે એની ભક્તિ કરતાં એક દિવસ જીવ અરિહંત પદ પામી જાય. નવકારમંત્ર તાણાવાણાની જેમ વણવા માટે જીવનમાં એવી પ્રતિજ્ઞા કરો કે મારે કલાકે કલાકે નવકારમંત્રનું રટણ કરવું. એ ભૂલાઈ ન જાય તે માટે ઘરમાં પાંચ સાત જગ્યાએ નવકારમંત્ર લખી રાખે. તમારા ખિસ્સામાં ડાયરી રાખતા હો તે તેના મથાળે લખી રાખવું. જે જોતાં તરત યાદ આવી જાય. છેડા દિવસ યાદ કરવું પડશે, પછી તે એવી ટેવ પડી જશે કે જીવનમાં સૂતા, ઉઠતા, બેસતા, ખાતા પિતા દરેક કાર્યમાં “નમે અરિહંતાણું” અગર આખા નવકારમંત્રને અભ્યાસ પાડ હશે તે યાદ આવી જશે. આ ભવમાં આપણે જે રટણ કર્યું હોય તેના ઘેરા સંસ્કાર પડી જાય અને ભવાંતરમાં એનું સહેજ દર્શન થતાં કે શ્રવણ થતાંની સાથે આપણને યાદ આવી જાય છે.
જુઓ ! દેવના ભવમાં વાનરના જીવે પિતાના દેવભવમાં ઠેરઠેર નવકારમંત્ર કેતર્યા તે અંતકાળ સુધી એનું સ્મરણ રહ્યું અને મરીને વાનર થશે તે જંગલમાં પણ એણે ઠેરઠેર શીલાઓ ઉપર અને ઝાડના થડ ઉપર નવકારમંત્ર કોતર્યા હતા તે એક જ
Page #875
--------------------------------------------------------------------------
________________
શારદા સિલિ જાતના શબ્દો ઠેરઠેર જોયા અને તે પણ તેજથી ઝગમગતા જોયા એટલે એને જાતિસ્મરણ જ્ઞાન થયું, તેથી સંથારે કર્યો અને નવકારમંત્રના ધ્યાનમાં લાગી ગયે. સમડીને પણ
નમે અરિહંતાણું” પદનું શ્રવણ થતાં જાતિસ્મરણશાન થયું તે પૂર્વભવ . તે એણે પણ જીવનભર નવકારમંત્રનું સ્મરણ કરીને પિતાનું જીવન સફળ બનાવ્યું. તમે પણ આ નવકારમંત્રનો જાપ કરો તે આત્મશાંતિ પામશે,
ચિત્તમુનિ બ્રહ્મદત્ત ચક્રવતિને સમજાવે છે કે પૂર્વભવમાં જે સુકૃત્ય કર્યા છે તેના પ્રભાવે તમને આ બધું સુખ મળ્યું છે પણ એમાં આસક્ત બનીને રહેવા જેવું નથી. કયારે આયુષ્ય પૂરું થશે તેની ખબર નથી અને કાળ રૂપ અજગરના મુખમાંથી બચાવવા કેઈ સમર્થ નહિ બને. માત્ર એક ધર્મ શરણભૂત બનશે, માટે સમજીને મેહ છેડી દે. હજુ પણ શું કહેશે તે અવસરે.
- તે
વ્યાખ્યાન નં. ૮૬ આસો વદ ૧૩ ને ગુરૂવાર
તા. ૧૮-૧૦-૭૯ અનંતજ્ઞાની ભગવતેએ કહ્યું છે કે હે ભવ્યજીવો! આ સંસાર એક મહાસાગર છે. માનવજીવન એ મહાસાગરને તરવા માટે મળેલી નૌકા છે. જીવ એને નાવિક છે. કિમ એ પવન છે. નૌકાને ચલાવનાર નાવિકે આ સંસાર સાગરમાં નૌકા અથડાઈ પછડાઈને ભાંગીને ભૂક્કો ન થઈ જાય તે માટે ખૂબ સાવધાન અને સજાગ રહેવાની જરૂર છે. નાવિક જે સજા ન હોય તે પવન જે તરફ ખેંચી જાય એ તરફ નૌકા ખેંચાઈ જશે. પવન કદી એ જોતું નથી કે હું નાવને અનુકૂળ દિશા તરફ ખેંચી જાઉં છું કે પ્રતિકૂળ દિશા તરફ ખેંચી જાઉં છું? દિશાનું ભાન રાખવાની જવાબદારી નાવિકના માથે હોય છે. નાવિક જે ગાફેલ હોય, પુરૂષાર્થ હીન હય, નિસત્વ ને નિસ્તેજ હોય તે કર્મને પવન જીવન નિયાને ભવસાગરને પેલે પાર પહોંચાડવાને બદલે આડા અવળે ધકકે ચઢાવીને કયાં ડૂબાડી દે એ કંઈ કહી શકાય નહિ, પણ નાવિક જે જાગૃત, સાવધાન અને સત્ત્વશાળી હોય તે નાવ ડૂબી ન જાય, ભાંગી તૂટી ન જાય એની એને ચિંતા હોય તે કર્મને પવન ભલે ને ગમે તેટલે પ્રતિકૂળ બનીને સૂસવાટા મારતે હોય પણ નાવિક એની નૌકાને જ્યાં હોય ત્યાં જ ઉભી રાખે પણ આડી અવળી થવા ન દે કે ડૂબવા ન દે. અનુકૂળ પવન વાતે હોય ત્યારે તે પુરૂષાર્થ રૂપી શઢ એવા ખુલ્લા મૂકી દે છે કે જોતજોતામાં તે જીવનનાવ સાગરના સામા કિનારે પહોંચી જાય અને પ્રતિકૂળ પવન નાવને હલેસા મારી મારીને આગળ ધપાવવા પ્રયત્ન કરે છે. એમાં જે નિષ્ફળ જાય તે છેવટે લંગર નાખીને ખાવનું રક્ષણ કરી લે તે પણ નાવ મધદરિયે જઈને ડૂબતી, તે અટકી જાય. જે નાવ સલામત હશે તે ફરીને કયારેક એને અનુકૂળ પવન મળતાં તે સસડાટ કિનારે પહોંચી જાય છે.
Page #876
--------------------------------------------------------------------------
________________
શારદા સિિ
૮૨૫
મધુએ ! અનત કાળ ચક્રમાં આવી તા અનત અનંત જીવનનાવા આ જીવરૂપી નાવિકના પ્રયત્ન, પુરૂષાથ અને સાવધાનીથી સસાર સાગરને પેલે પાર પહેાંચી ગઈ છે, પણ આપણી જીવન નાવ હજુ મધદરિયે ઝોલા ખાઈ રહી છે, અને એ પણ ડૂખી કે ડૂબશે એવી ભયજનક સ્થિતિમાં છે એનું કારણ શુ' ? એ શેાધવુ' પડશે. વિચાર કરો, નિંગાના ખદરેથી ઉપડેલી આપણી જીવન નૌકા એકેન્દ્રિય, એઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને અસંજ્ઞી પચેન્દ્રિય જેવા પાંચ મેટામેટા ખડદાને પસાર કરીને આજે સ'જ્ઞી પૉંચેન્દ્રિય મનુષ્યના બંદરે આવીને સહી સલામત ઉભી છે. જો માનવ ધારે તે એની જીવનનાવને આ મનુષ્ય ભવ રૂપ બંદરેથી અ ંતિમ મઝીલ મેાક્ષ નગર તરફ સડસડાટ દોડાવી શકે છે, પણ અફસોસની વાત છે કે આજે બધી જાતની અનુકૂળતા મળી હાવા છતાં નાવિકને એની નાકાની ચિંતા નથી. ભલે ને, નૌકા સામા કિનારે પહેાંચે કે મધદરિયે ડૂબી જાય પણ એ તા માહ મસ્તીની મદિરાની પ્યાલી પીને ભાગવિલાસની મસ્તીમાં મસ્તાના બનીને સૂતા છે.
જીવનરૂપી આકાશમાં મેાતના ઘમઘાર અષાઢી વાદળા ચઢી આવ્યા છે. એક બાજુ આધિ, વ્યાધિ અને ઉપાધિની વિજળી ઝબૂકી રહી છે અને એ ભય‘કર ગડગડાટ કરીને આકાશને ગભીર અને ભયાનક બનાવી રહી છે. નાવ મધરિયે છે ને કિનારો હજી દૂર છે, પણ કિનારે ઉભેલા મહાનપુરુષ વીતરાગ વાણીની સીસેાટી મારીને નાનના નાવિકને સાવચેત કરી રહ્યા છે ને કહે છે હે નાવિક ! ઉઠે ઉભા થા, સજાગ અને સાવધાન બન. મેાહની પથારીમાં પાઢવાને આ સમય નથી, અનુકૂળ સામગ્રીના પવન વાઈ રહ્યો છે. તારી જીવન નૌકાના ધમ અને મોક્ષ પુરૂષાર્થાંના એ શઢ ખુલ્લા મૂકી દે અને જ્ઞાન દન–ચારિત્રના હૅલેસા મારીને તારી જીવનનૈયાને હંકાર, અનંત જ્ઞાન, અનંત દર્શીન, અનંત ચારિત્ર અને અનંત સુખના અક્ષતથી વધાવવા અને તારુ સ્વાગત કરવા અમે ઉભા છીએ. તુ જલ્દી આવ. આ કિનારો સામે જ દેખાય છે.
સામે કિનારે ઉભેલા સ'સારી જીવાને સંતપુરૂષા કહે છે પણ નાવિક જાગે તે ને? એ તા કિનારે ઉભેલાને સામેથી કહે છે કે તમારું સુખ તમને મુખારક રહે. મારે તમારા અક્ષય સુખની જરૂરત નથી, મરિચે મેાહની મીઠી નિદ્રા લેતા મને જગાડશે નહિ, ધ કર્માંની વાતા હું માનતા નથી. મને એમાં રસ નથી. પુણ્ય-પાપ–સ્ત્રગ–નરક અને મેક્ષ આ બધુ' મને તેા હુંબક લાગે છે માટે હું છું ત્યાં બરાબર છું. તમે કોઈ મને ત્યાં ખેલાવશે નહિ. આટલુ કહીને જાગૃત બનેલા નાવિક માહની પથારી પાથરીને પાછે મઝાથી 'ધી જાય છે. સતપુરૂષો એની દયા ખાય છે કે કેટલાંય જીવાની નાવડી કિનારે પહેાંચી ગઈ અને આ બિચારા જીવની નાવ હજી મધદરિયે ઝોલા ખાય છે. કોણ જાણે એ કયારે કિનારે પહેાંચશે ? સંસાર સાગરમાં સફર કરતી આપણી જીવનનૈયા આજે મધદરચે ઝોલા ખાઈ રહી છે, અને સ'સાર સાગરને કિનારે પહોંચેલા સન
શા. ૧૦૪
Page #877
--------------------------------------------------------------------------
________________
૮૨૬ *
શારદા સિદ્ધિ ભગવતે આગમરૂપી સીટી વગાડી આપણને સાવધાન કરે છે, પણ મેહ નિદ્રામાં પિહેલા જ જાગતા નથી. એની દયા આવે છે કે એ કયારે જાગશે? અને કયારે એની નાવડી કિનારે પહોંચશે! - આપણું રોજના અધિકારમાં પણ એવી જ વાત આવી છે કે ચિત્તમુનિ સંસારની અસારતા સમજીને ત્યાગી બન્યા છે અને બ્રહ્મદત્ત ચક્રવતિને એ ત્યાગના માર્ગે આવવા માટે ઉપદેશ આપતા કહે છે કે હે રાજન ! મારી વાત તમે સાંભળે. તમે જે રાજવૈભવ અને ભોગસુખમાં આસક્ત બન્યા છે તે બધા કેઈ તમને દુઃખમાંથી બચાવનાર નથી. તમે તમારી મુખ્ય પટ્ટરાણી સ્ત્રીરત્નમાં મુગ્ધ છે અને કુરૂમતી ! કુરૂમતી ! કરો છે પણ એ તમારી પ્રિય રાણુ કુરૂમતી પણ તમને દુઃખમાંથી મુક્ત કરાવનાર નથી. મુક્ત કરાવનાર જે કઈ હોય તે તે વીતરાગ પ્રભુને ધર્મ છે. ધર્મ વિના ત્રણ કાળમાં કેઈને ઉધ્ધાર થવાનું નથી. કરેલા કર્મો જીવને પિતાને ભેગવવા પડે છે, અરે ઈન્દ્ર પણ જીવને કર્મ સત્તાની કેદમાંથી મુક્ત કરાવી શકતા નથી, તે પછી સામાન્ય માનવીની તે શું તાકાત! તમે તમારી છ ખંડની સાહ્યબીમાં મગરૂરી ધરાવે છે કે બસ, મારે ઘેર સ્વર્ગનું સુખ છે. એમ સમજીને આનંદથી સુખની મસ્તી માણી રહ્યા છે પણ કયારે કાળને ઝપાટો આવશે તે ખબર છે?
મહા મનોહર બનમેં સુંદર મૃગ સમુહ કીડા કરતા, ભરતા હૈ છલાંગ વહુ સુખ, ઈધર ઉધર ચરતા ફરતા આન અચાનક દુષ્ટ સિંહને, જબ મૃગ શીશુ પકડ લીયા,
કેઈ ઉસે ન બચી શકે તબ, ભાગ ગએ નહી સાથ દિયા” કઈ જગલમાં અનેક પ્રકારની વનસ્પતિઓ ઉગેલી હોય, ત્યાં સિંહ-વાઘ-વરૂ વિગેરે જંગલી હિંસક પશુઓને ભય ન હોય ત્યારે હરણિયાઓનું ટોળું આનંદથી નિર્ભયપણે લીલે ઘાસ ચારો ચરે છે, કઈ કૂદે છે, નાચે છે, ગેલ કરે છે અને કઈ મરજી મુજબ નિર્ભયપણે આમથી તેમ ફરે છે. એ સમયે કઈ વિકરાળ સિંહ ફરતો ફરતે ત્યાં આવી પહોંચે, અને પેલા મૃગના ટોળા ઉપર તરાપ મારીને આશાથી ભરેલા મૃગના બચ્ચાને પકડી લીધું અને જોતજોતામાં તે મૃગનું બચ્ચું પેલા સિંહના રાક્ષસી મેઢાનું અતિથિ બની ગયું. તે વખતે તેને સહચારી બીજા ઘણાં મૃગલાઓ હતા પણ કેઈ તેને બચાવવા ઉભા ન રહ્યા. જેમ ફાવ્યું તેમ તે દિશાને માર્ગ લઈને બધા મૃગલા નાશી ગયા, તેવી રીતે મૃત્યુ રૂપી સિંહ જ્યારે આવે છે ત્યારે કુટુંબના ઘણાં માણસની વચ્ચેથી એકાદ જણને જ્યારે પકડે છે ત્યારે તે માણસના મા-બાપ, ભાઈ-બહેન, પત્ની-પુત્ર-મિત્રે આદિ કઈ પણ માણસ તેને સહચારી બની શકતા નથી કે મોતના પંજામાંથી છોડાવી શકતા નથી.
આ જગતમાં જીવને જે કંઈ મોટામાં મોટે ભય હોય તે તે મૃત્યુને છે, કઈ કટ્ટામાં કદ્દો અમલદાર હોય તે તેને હુકમ પૈસાથી કે કે મોટા માણસની લાગવગથી
Page #878
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૮૨૭ ફરી શકે છે. રાજાને હુકમ પણ પ્રજાની આજીજીથી કે સન્ત પિકારથી બદલાઈ જાય છે, પણ મૃત્યુને હકમ કેઈથી બદલી શકાતું નથી. જે ઘડીએ અને જે પળે જેને હુકમ થયો તે જ ક્ષણે તેને આધીન થવું પડે છે. મૃત્યુ એ વિચાર નહિ કરે કે આ બિચારો માણસ યુવાન છે, ગઈ કાલે જ પરણે છે. એના જવાથી આખા કુટુંબનું શું થશે? એવી દયા પણ નહિ ખાય કે આની પાછળ એની બાળ ને જીવનપર્યત વૈધવ્ય પાળવું પડશે. તેને આંધળા વૃદ્ધ માતા પિતાનું શું થશે ? બધા બિચારા નિરાધાર બની જશે. મૃત્યુને એક નાનકડા કુલ જેવા બાળકને ઉપાડતા જેટલી વાર લાગે છે એટલે જ વખત હજારો અને લાખે માણસના લશ્કર વચ્ચેથી એક સરદારને ઉપાડી જતા વાર લાગશે. મૃત્યુ કોઈની શરમ નહિ રાખે કે કોઈનાથી દબાશે નહિ.
___ "न विज्जई सो जगति पदेसेो यथढियं नोपसहेय्य मच्चू" ।
સંસારમાં એવું કેઈ સ્થાન નથી કે જ્યાં રહેનારને મૃત્યુ દબાવે નહિ, એટલે કે આ જીવને સર્વત્ર મૃત્યુને ભય રહે છે.
ચિત્તમુનિ કહે છે કે હે બ્રહ્મદત્ત ! તું એમ ન માનીશ કે હું છ ખંડને સ્વામી છું મારા તાબામાં ઘણાં માણસે છે, મારું કુળ મટું ને ઉત્તમ છે, મારે સગાવહાલા ઘણું છે. મારી પાસે ધનનું જોર છે, આટલા દે મારી સેવામાં હાજર છે, મારી પાસે ચૌદ રત્ન અને નવ નિધાન છે. તે સિવાય બીજી સંપત્તિને પાર નથી. તે મને શી ચિંતા છે? મારે શેને ભય છે? પણ વિચાર કર. જ્યારે મૃત્યુ આવશે ત્યારે પેલા મૃગલાની જેમ તારા સગા વહાલા બધા દૂર ભાગી જશે. એની આગળ તારું કે કેઈનું જેર નહિ ચાલે, માટે એક ક્ષણને પણ વિશ્વાસ રાખ્યા વિના જે અંત સમયે સાથે આવે એવા ધર્મનું શરણું અંગીકાર કરી લે. જેને તે મારા માન્યા છે તે જડ પદાર્થો તને શરણદાયક નહિ બને, માટે આ ઈન્દ્રિયેના વિષયે અને એને પૂરા કરનાર સાધનને મોહ છોડીને ત્યાગના પંથે આવી જાઓ.
આ ઈન્દ્રિયેના વિષમાં, મોજમઝામાં ને ભેગ સુખમાં આત્માને ભૂલી જવાય છે. જ્યાં જડને ખીલવવાના હેય, એની માંગણી પૂરી કરવાની વિચારણાઓ ચાલતી હેય, ત્યાં ચેતનના વિચાર કયાંથી આવે ? જ્યાં મધુબિંદુ સમાન ભેગેની મીઠાશ ચાખવી હોય ત્યાં ત્યાગની મીઠાશ ચાખવાનું સ્વપ્ન પણ કયાંથી યાદ આવે ? એ માટેની વિચારણા પણ કયાંથી થાય ? જે આત્મકલ્યાણ કરવું હોય તે જૈન શાસનને સમજે જિનેશ્વર પ્રભુના હિતકારી, કલ્યાણકારી વચનેને સમજે. તે જીવનમાં આત્મહિતકારી કેટલીય વિચારણાઓ થશે પણ એ કરવા માટે બહારમાંથી અંદરમાં આવવું પડશે. ઈન્દ્રિયને બહુ બહેલાવવા અને એની સંભાળ લેવા કરતા પિતાના અનંતકાળના દુઃખી આત્માની સંભાળ લેવાની જરૂર છે. આત્મચિંતા માટે આટલું સૂત્ર ગોખી રાખો કે જેટલા પ્રમાણમાં ઈન્દ્રિયોને અનુકૂળ વિષમાંથી રોકીશ એટલા પ્રમાણમાં
Page #879
--------------------------------------------------------------------------
________________
૮૨૮
શારદા સિદ્ધિ આત્માનું બળ વધશે, પુણ્ય વધશે અને પાપથી બચાશે. અનુકળ વિષય હાથમાં છે એને છોડીશ તે એમાં મહાન સવ પ્રગટશે ને મહાને પુણ્યની મૂડી વધશે, એવી રીતે જેટલા પ્રમાણમાં રાગ, આસક્તિ, મમતા, તૃષ્ણ, દ્વેષ, ગુસ્સે, મદ માયા, કરવાને પ્રસંગ આવે છતાં નહિ કરું તે એટલું મારું પુણ્ય વધશે, પાપથી બચાશે ને આત્મબળ વધશે. - આ લાભ ભલે પ્રત્યક્ષ ન દેખાય કારણ કે એ આંતરિક છે, અતીન્દ્રિય છે. છતાં એ વચન સર્વજ્ઞ પ્રભુના કહેલા છે, અને તર્કથી સમજી શકાય એવા છે, માટે એના ઉપર અતૂટ શ્રદ્ધા રાખી એ માગે ધીમે ધીમે ચાલવાનું નહિ પણ દોડવાનું છે. પ્રત્યક્ષ દેખાતા વિષયોને સુખ તે ક્ષણિક છે. ક્ષણવાર માટે તૃતિ લાગશે ને ક્ષણવારમાં પાછી એની ભૂખ લાગશે એટલે એની ઝંખના થશે. તેમજ એ સુખે અનેક પ્રકારની વિટંબણાઓ, ગુલામી અને પાપાચરણથી ભરેલા છે અને માનવભવની મેઘેરી શક્તિ, બુદ્ધિ અને ક્ષણેને નિષ્ફળ ને બરબાદ કરનારા છે. ઈન્દ્રિયેના વિષયે યથેચ્છ ભોગપભેગ કરે મનુષ્યને છાજે નહિ. આચારાંગ સૂત્રના લકવિજય નામના અધ્યયનમાં ભગવંતે કહ્યું છે કે “જે જુને તે મૂઢને જે મૂઢાને સે ને ? ક કામગના જે ગુણ, શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ છે અર્થાત ઈન્દ્રિના જે વિષય છે તે મૂળનું સ્થાન છે. મૂળ એટલે સંસાર વૃક્ષના મૂળ કષા છે. એનું સ્થાન એટલે આશ્રય. કષાયને આશ્રય કોણ? શબ્દાદિ વિષે. એના ઉપર કષાયે આશ્રિત છે. અર્થાત વિષયેના આલંબનથી કષાયે ક્રોધમાન-માયા-લેભ, રાગ, તૃષ્ણમમતા વિગેરે જન્મે છે અને એ બધા સંસાર વૃક્ષને લીલું છમ રાખે છે. એટલા માટે નાનીઓએ કષાય, વિષ અને વિષયેની આસક્તિને પાપ કહ્યા છે. ભવભ્રમણમાં મૂળ કારણ વિષયેની લંપટતા છે. એટલા માટે ભગવાને વિષય કષાયોને ત્યાગ કરવાનું કહ્યું છે. આ સંસારમાંથી રાગ અને વિષય કષાયેનું ઝેર નીકળી જાય એટલે ખલાસ! પછી એ સંસાર મનુષ્ય માટે ઝેર વિનાના સર્પ જેવો અને અંગારા વિનાની સગડી જે બની જાય પછી એ ન તે મનુષ્યને ડંખી શકે કે ન તે એ દઝાડી શકે, માટે સંસારમાં અનાસક્ત ભાવથી રહે. બને તે સંસાર છોડીને સાધુ બની જાઓ તે કોઈ જાતની ઉપાધિ કે ચિંતા રહે નહિ. દિવસે દિવસે આયુષ્ય ઘટતું જાય છે પછી ગમે તેટલે પશ્ચાતાપ કરશો તે ધર્મારાધન નહિ થાય.
ચિત્તમુનિ બ્રહ્મદત્ત ચક્રવતિને કહે છે રાજન ! હવે તમે સજાગ બને. આ ચક્રવતિનું પદ પ્રાપ્ત કરવા તમે ઘણાં યુદ ખેલ્યા છે. એમાં ઘણાં નિર્દોષ જીવેનો સંહાર થયો છે. આ સંસાર તે એકાંત આશ્રવનું ઘર છે, તેથી પાપકર્મને પ્રવાહ આવી રહ્યો છે. તેને બંધ કરી જુના કર્મોને ક્ષય કરી આત્માનું કલ્યાણ કરવા સંયમ માગે આવી જાઓ. આ માગે નહિ આવે તે એક દિવસ કાળરાજા તમારો કોળિયે કરી જશે. તે વખતે તમને
Page #880
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૨૯
એના મુખમાંથી છોડાવવા કેઈ સમર્થ નહિ બની શકે. બધા રડતા રહેશે ને કાળરાજા એના જડબામાં તમને ઝડપી લેશે. અરે, એ તેા ઠીક, પણ આ મૃત્યુલેાકમાં પણ કોઈ દુઃખમાં ભાગ પડાવી શકશે નહિ.
न तस्स दुक्खं विभयन्ति नाइओ, न मित्तवग्गा न सुया न बंधवा । एको संयं पच्चणु होइ दुक्खं, कत्तारमेव अणुजाई कम्मं ।। २३ ।।
જીવે શુભાશુભ ભાવા દ્વારા ઉપાર્જિત કરેલા કર્માં જીવ જ્યાં સુધી સ’સારમાં રહે છે ત્યાં સુધી એને ભોગવવા પડે છે. તે ભાગવવામાં પેાતાના અંગત ગણાતા એવા કુટુંબીજના, મિત્રવર્ગ, માતા–પિતા, પત્ની કે બંધુજના વિગેરે કોઈ સહાયક બની શકતા નથી. આ એક અટલ સિધ્ધાંત છે કે કમ જીવાની સાથે જાય છે. જેવુ કમ કયુ હાય છે તેવુ' એના ઉદયકાળમાં ભાગવવુ પડે છે એમાં કોઈ ભાગ પડાવી શકતું નથી. માણસ પાપકમ કરીને ધન કમાઈ લાવે છેતેા પૈસામાં પુત્ર-ભાઈ, બહેન વિગેરે ભાગીદાર બને છે. દાગીના, ઝવેરાત વિગેરેમાં ભાગીદાર બને છે, સારા વસ્ત્રોમાં, મકાનમાં દુકાનમાં, વહેપારમાં ભાગીદાર બને છે પણ હે ચક્રી ! કમ ભાગવતી વખતે કોઈ ભાગ પડાવી શકતું નથી. ખાવાપીવામાં, હરવા ફરવામાં, મેાજમઝા ઉડાવવામાં સૌ સાથીદાર બનશે પણ તારા દુઃખમાં કોઈ ભાગીદાર બનશે નહિ. માલ ખાવા સહુ આવશે પણ માર ખાવા કાઈ નહિ આવે. એ તેા જીવ જેવા કર્યાં કરે છે તેવા એને પેાતાને ભાગવવા પડે છે. કંબધન કરતી વખતે જીવને ખ્યાલ નથી રહેતા કે હું આ શુ કરુ છું? પણ ભાગવતી વખતે બાપલીયા એલી જાય છે.
46
इसद्भिः क्रियते कर्मः रुदृद्भिः भुंज्यते फलम् । "
જીવ હસતાં હસતાં કર્મ બાંધે છે એના ફળ રડતા રડતા ભાગવે છે. એ કમ એવુ' ખ'ધાઈ જાય છે કે એને ભાગવ્યા વિના છૂટકારો થતા નથી. હે જીવ ! આ જગતમાં કોઈ તારો શત્રુ કે મિત્ર નથી. તારો પેતાના આત્મા તારો શત્રુ છે ને તારો મિત્ર છે. વિભાવમાં જોડાયેલા આત્મા તારા શત્રુ છે ને સ્વભાવમાં સ્થિર બનેલા આત્મા મિત્ર સમાન છે. જ્યારે જીવ વિભાવની પરિણતિમાં જોડાય છે ત્યારે કનુ ખ'ધન કરે છે. એ જ કર્યાં ઉદયમાં આવે છે ત્યારે દુઃખ ભેાગવવા પડે છે. બીજા તે એમાં નિમિત્ત માત્ર હાય છે, માટે તમે કોઈને દોષ ન આપશે, અને કેાઈના ઉપર બૈર ન રાખશે. કોઈના ઉપર વેર રાખવાથી નૈર શમતું નથી પણ વૈર વધે છે તે તેથી ક`બ ધન થવાથી અનંતકાળ સુધી સ'સારમાં જીવને પરિભ્રમણ કરવુ' પડે છે, માટે વૈરની સામે ક્ષમા રાખેા. વૈર તે આગ છે ને ક્ષમા તે પાણી છે. આગ બાળે છે ને પાણી ઠારે છે. કર્માંના સિદ્ધાંતને સમજનારા આત્માએ વૈરીને પણ પોતાના મિત્ર સમજીને કેટલી ક્ષમા રાખે છે, તેના કેવા પડઘા પડે છે તે એક દૃષ્ટાંત આપીને સમજાવું.
Page #881
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ ઘણું સમય પહેલાં સેમપુર અને ભીમપુર બે નજીકમાં ગામ હતા. ભીમપુરમાં ભીમસેન નામે છે અને સમપુરમાં સોમસેન નામે રાજા રાજ્ય કરતા હતા. રાજાઓને રાજ્યને વિસ્તાર વધારવાને લેભ હોય છે. કેઈક રાજા સંતોષી હોય છે. સેમસેન રાજા
ખૂબ ધમીઠ, સંતોષી અને ધર્મ કર્મના સ્વરૂપને સમજનાર હતા, ત્યારે ભીમસેન ખૂબ લેભાં હતા. એમને સેમસેનને હરાવી સેમ પુર પિતાને કજે કરવાની ઈચ્છા થઈ, એટલે અચાનક સૈન્ય લઈને સોમપુર ઉપર ચઢી આવ્યો. સેમસેન રાજા તે બિચારા શાંતિથી બેઠા હતા. ત્યાં અચાનક પોતાનું રાજ્ય સન્યથી ઘેરાઈ ગયું તેથી એમને જીતવાની કેઈ શકયતા ન રહી, છતાં જે યુદધ કરે તે હજારો નિર્દોષ સૈનિકને કચ્ચરઘાણ નીકળી જાય. હજારો જીવને સંહાર કરીને રાજ્ય રાખવાનો પ્રયત્ન કરો છતાં રાજ્ય રહે કે જાય એ નક્કી નથી. તે રાજ્ય માટે આવી ઘેર હિંસા કરી પાપકર્મ બાંધવા તે કરતા રાજ્ય છેડી દેવું એને વધુ યોગ્ય લાગ્યું એટલે પિતાના મંત્રીઓ, સેનાપતિ તથા પ્રજાજનોને નવા રાજાની તાબેદારી ઉઠાવવાની ભલામણ કરી પોતે સુરંગ વાટે પિતાની રાણી તથા પુત્રને લઈને જીવ બચાવવા ભાગી છૂટયા. ભીમસેનને તે વગર
મહેનતે કઈપણ જાતની મુશ્કેલી વિના રાજ્ય મળી ગયું એટલે આનંદનો પાર ન રહ્યો - પણ સેમસેન જીવતે રહ્યો તે એને ગમ્યું નહિ. જે દુશ્મન જીવતે હેય તે કયારેક પાછા રાજ્ય લેવા માટે આવે, માટે રોગ અને શત્રુને કદી જીવતા રખાય નહિ. એને નાશ કર્યા વિના શાંતિથી બેસાય નહિ. એમ સમજીને ભીમસેન રાજા ગુપ્તચરો દ્વારા સેમસેન રાજાની તપાસ કરાવવા લાગ્યા.
“સેમસેન રાજાને પકડવા મેકલેલું સન્યા-આ તરફ સોમસેન રાજા પિતાનું રાજ્ય છોડીને ગુપ્ત રીતે સુરંગ વાટે ભાગી છૂટયા. ઘણે દિવસ સુધી તે જંગલમાં ગુપ્તપણે રહ્યા, પછી એક નાનકડા ગામમાં આવીને રહેવા લાગ્યા. એક નાનકડી હાટડી માંડીને પિતાનું ગુજરાન ચલાવતાં સંતોષથી રહેવા લાગ્યા, પણ એમના કમેં એમને શાંતિથી રહેવા દે તેમ ન હતા, એટલે કે ઈ ગુપ્તચર આ રાજાને ઓળખી ગયો અને ભીમસેનને સમાચાર આપ્યા કે સેમસેન રાજા અમુક ગામમાં ગુપ્ત વેશે રહે છે. આ વાતની જાણ થતાં ભીમસેન રાજા ઘણાં સિનિક સહિત ત્યાં આવી પહોંચ્યા, ગામના લેકે પણ ભયભીત બની ગયા કે આપણું ગામમાં નથી કેઈ ઝઘડે ટટ કે નથી કોઈનું ખૂન થયું કે નથી કોઈ મારામારી થઈ છતાં આટલું મોટું સન્ય આપણુ ગામમાં કયાંથી આવ્યું ? પણ સેમસેનને આ વાતની ખબર પડતાં વહેમ પડી ગયો કે નક્કી આ લેકે અમને પકડવા માટે આવ્યા લાગે છે, પિતે તે ભાગી શકે એવી કઈ સ્થિતિ ન હતી, પણ જે પુત્ર કઈ રીતે ભાગી છૂટે તે સારું. “જીવતે નર ભદ્રા પામે.” એ ન્યાયે જે પુત્ર જીવતે હશે તે કયારેક રાજ્ય મેળવી શકાશે. એમ સમજીને પોતાના પુત્રને પાસે બેલાવીને ટૂંકમાં બધી પરિસ્થિતિ સમજાવીને કહ્યું.
Page #882
--------------------------------------------------------------------------
________________
૮૩૧
શારદા સિદ્ધિ
બેટા ! તું અહીંથી કયાંક નાસી જા. આ પુત્રનું નામ વિનયકુમાર હતું. ખરેખર એનામાં વિનયને મોટો ગુણ હતે. એ માતા-પિતાને ખૂબ વિનય કરતે હતે. વિનયવંત એવા વિનયકુમારે કહ્યું પિતાજી! તમારે માથે મેત ઝઝૂમતું હોય ને હું નાસી જાઉં! રાજાએ કહ્યું. બેટા! તું જીવતે હઈશ તો કયારેક આપણું રાજ્ય મેળવી શકીશ અને અને રાજ્ય નહિ મળે તે આત્માનું કલ્યાણ તે થશે! માટે તું ચાલ્યું જા. માતા પિતાએ ખૂબ કહ્યું એટલે અનિચ્છાએ જવા તૈયાર થયો. જતાં જતાં માતા-પિતાને છેલા પ્રણામ કરે છે ત્યારે માતા પિતાએ કહ્યું. બેટા! તારામાં જે વિનય છે તે સદા રાખજે. વિનયથી વૈરી પણ વહાલ થઈ જાય છે. દુશ્મન દેસ્ત બની જાય છે. બીજું અમે તને એક મંત્ર કહો કે જડીબુટ્ટી કહો તે આપીએ છીએ. તે તું સદા તારી પાસે રાખજે. એનું સદા તું રટણ કરજે. “અરે શમે વેર ન શમે વેર વેરથી, આ વચન તું તારા હૃદય પટ પર કોતરી લેજે અને વેરઝેર વધે તેવું કાર્ય કરીશ નહિ. અપકારીને પણ ક્ષમા આપજે. જા. ભગવાન તારું રક્ષણ કરશે. જલદી ચાલ્યા જા. એમ કહી આશીર્વાદ આપીને પુત્રને રવાના કર્યો ને થોડી વારમાં ભીમસેન રાજા સૈનિકે સાથે આવી પહોંચ્યા, અને રાજા રાણીની ધરપકડ કરીને લઈ ગયા ને એમને ફાંસીએ ચઢાવવાને હુકમ કર્યો. ધર્મના સ્વરૂપને સમજેલા રાજા રાણીને મરણને ડર, ન લાગે કે આર્તધ્યાન પણ ન કર્યું. એ તે એક જ વિચાર કરવા લાગ્યા કે
બંધ સમયે જીવ ચેતીએ, ઉદયે શે સંતાપ હે જીવાત્મા! જ્યારે કર્મ બાંધ્યા ત્યારે હસતા હસતા બાંધ્યા હતા. તે હવે એ ઉદયમાં આવ્યા છે તે તું હસતા હસતા જ ભેગવી લેપૂર્વભવમાં આપણે એમને ફાંસીએ ચઢાવ્યા હશે એટલે એ આપણને ફાંસીએ ચઢાવે છે. આટલા માટે ભગવાને કહ્યું છે કે કોઈ જીવ સાથે વેર કરશો નહિ. વૈર કરશે તે વૈર ભેગવવા પડશે, માટે આપણે આ ભવમાં વૈર બાંધવું નથી. ઉદયમાં આવેલા કર્મોને સમતાભાવે વેદી લઈએ. બંધુઓ! વૈરને વિપાક બહુ ભયંકર હોય છે. સૂયગડાયંગ સૂત્રમાં ભગવંતે કહ્યું છે કે
वेराई कुबइ वेरी, तओ वेरेहिं रज्जइ । વાવેવા ય બારમાં, ડુવાવ તા બંતા | અ ૮ ગાથા |
જીવહિંસા કરવાવાળા પુરૂષે મૃત્યુ પામનાર જેની સાથે અનેક જન્મને માટે વૈર બંધન બાંધે છે અને એ જ ભવમાં કે બીજા ભવમાં એ જ ઘાત કરનારા અને મારે છે. ત્રીજા ભવમાં ફરી મરનાર જીવ મારનારને મારે છે. આવા પ્રકારે વૈરની પરંપરા ચાલતી રહે છે. જીવહિંસા પાપને ઉત્પન્ન કરનારી છે. તેના વિપાકે દુઃખરૂપ હોય છે, અશાતા રૂપ હોય છે માટે આવું જાણુ સજજન પુરૂષોએ હિંસાથી દૂર રહેવા ઉપયોગ રાખવે.
Page #883
--------------------------------------------------------------------------
________________
૮૩૨
શારદા સિદ્ધિ
સામસેન રાજા અને તેમની રાણીને ફાંસીના માંચડે લઈ જવામાં આવ્યા. ફ્રાંસીએ ચઢતાં પહેલાં એમણે સવાને ખંમાન્યા ને સાગારી સંથારો કર્યાં. નવકારમંત્રનુ સ્મરણ કરતાં કરતાં હસતા મુખે મૃત્યુને ભેટયા, સમાધિ મરણે મરીને એ દેવ અન્યા પણ અહી લોકોમાં હાહાકાર મચી ગયા કે બિચારા નિર્દોષ રાજા રાણીને આપણા રાજાએ ફાંસીએ ચઢાવ્યા, પણ શુ થાય ? રાજા આગળ રૈયતનુ શુ ચાલે ? આ તરફ વિનયકુમાર ગુપ્તવેશે ફરતા એક વખત ભીમસેન રાજાના રાજ્યમાં આવ્યેા. પેટ ભરવા માટે કંઈક કામ તે કરવું જોઈ એ એટલે રાજમહેલ પાસે આવીને ઉભો રહ્યો. પ્રધાને એને પૂછ્યું-ભાઈ! તું અહીં કેમ ઉભા છે? તા કહે મારે નોકરીની જરૂર છે. રાજાની અશ્વશાળામાં માણુસની જરૂર હતી, તેથી એને અશ્વશાળામાં નાકરી રાખ્યા. વિનયકુમાર અશ્વને લાટવા, કેળવવા અને તાલીમ આપવાના કાય`માં કુશળ હતા એટલે એની કાર્યદક્ષતાથી અશ્વશાળાની રોનક બદલાઈ ગઈ. એની આવડત અને કુનેહથી એ રાજાના ખૂબ માનીતા બની ગયેા.
“ વરના બદલા લેવાની જાગેલી ભાવના ” – રાજા રથમાં બેસીને જયારે બહાર નીકળે, ત્યારે સારથિ તરીકે વિનય સાથે જ હાય. એક વખત રાજા રથમાં બેસીને ફરવા નીકળ્યા. ઘણું દૂરદૂર જંગલમાં રથ નીકળી ગયેા, અને અંગરક્ષકા બધા પાછળ રહી ગયા. ઘણે દૂર ગયા ત્યાં ફળ ફૂલના વૃક્ષેાથી મધમધતુ સુંદર ઉદ્યાન આવ્યુ. રાજાને ખૂબ થાક લાગ્યા, એટલે રથ ઉભે રખાવ્યો. વિનયે રથ થાભાગ્યે. અશ્વોને પણ આરામ કરવા માટે છૂટા કર્યાં. રાજા અને વિનય ખ'ને એક ઘટાદાર વૃક્ષ નીચે બેઠા. ઠંડા પવન આવતા હતા, એટલે રાજાને ઉંધ આવવા લાગી, તેથી વિનયના ખેાળામાં માથું મૂકીને સૂઈ ગયા. ભીમસેન રાજા ઘસઘસાટ ઉંઘે છે. આ સમયે વિનયના મનમાં વિચાર થયા કે અહા ! આ રાજાએ અમારું રાજપાટ પડાવી લઈ અમને વનવન રઝળતા કર્યાં ! એટલેથી ન પડ્યું તે મારા માતા પિતાને ફાંસીએ ચઢાવ્યા. આ બધું કરનાર કોણ ? આ મારા ખેાળામાં સૂતેલા દુષ્ટ પાપી રાજા જ ને? ખસ, આજે એ વૈરને બદલા લેવાની સાનેરી તક છે. આ એમની તલવારથી જ એમનુ' માથુ ઉડાવી દઉં.. માતા પિતાના ખૂનીને જોઈ વિનયને ખૂબ ક્રોધ આવ્યા એટલે બાજુમાં પડેલી રાજાની તલવાર મ્યાનમાંથી બહાર કાઢીને હાથમાં પકડીને ઘા કરવા જાય છે, એ વખતે એને માતા–પિતાના શબ્દો યાદ આવ્યા. અહા! મારા માતા-પિતાએ મને મત્ર આપ્યા છે અવેરે શમે વેર ન શમે વર વૈરથી ” માતા-પિતાએ મને તે વેરઝેર વધારવાની ના પાડી છે અને આ તા વૈરની વણઝાર વધારવાના માર્ગ છે, આ હું શું કરવા તૈયાર થયા છું? “અતિમ શબ્દો યાદ આવતાં વિચારમાં પરિવર્તન ” :– મારા માતા પિતાને આ રાજાએ માર્યાં. હવે હુ એને મારીશ એટલે એમના છોકરા મને મારશે. આમ વી પર પરા ચાલ્યા જ કરશે. આ વૈરની પર’પરા ચાલુ રહે તેવું કાર્યાં મારે
',
ઃઃ
,,
Page #884
--------------------------------------------------------------------------
________________
શારદા સિત
કરવું નથી. વિનયનું મન વૈરની વણઝારથી પાછું વળ્યું. એમનું મન શાંત થઈ ગયું, અને તલવાર પાછી મ્યાનમાં મૂકી દીધી. થોડી વાર પછી રાજા બેબાકળા જાગી ગયા. એમના મેં ઉપર ગભરાટ અને આંખેમાં ઉદ્વેગ જોઈને વિનયે પૂછયું મહારાજા ! આપ આમ અસ્વસ્થ કેમ બની ગયા? અને શરીર કેમ ધ્રુજે છે? રાજાએ કહ્યું મને ઊંઘમાં એવું સ્વપ્ન આવ્યું કે જાણે કોઈએ મારા ઉપર તલવારને ઘા કર્યો ન હોય! એટલે હું બેબાકળે જાગી ગયે પણ જાગે એટલે જોયું કે હું તે મારા વિનયના મેળામાં સૂતે છું. મારા ઉપર તલવારને ઘા કરનાર કોણ છે? આ તે માત્ર સ્વપ્ન હતું. સ્વપ્ના કંઈ છેડા સાચા હોય ! વિનયે કહ્યું બાપુ! એ સ્વપ્ન ન હતું, સત્ય હતું. ત્યાં રાજા ચમકયા. હું સત્ય હતું? કેવી રીતે? તે તું મને જલ્દી કહે.
વિનયે રાજા પાસે કરેલો ખુલાસો”:- વિનયે શાંતિથી કહ્યું–મહારાજા! હું આપને સત્ય વાત કરી દઉં છું કે હું સોમપુરના સેમસેન રાજાને પુત્ર છું. આપે અમારા નગર ઉપર યુદધ કર્યું, પછી બચવાની બારી ન હોવાથી અમે સુરંગદ્વારા નાસી છૂટયા. સાંભળવા મુજબ આપે મારા માતા-પિતાને ફાંસીએ ચઢાવી દીધા છે. હું ફરતો ફરતે અહીં આવ્યો ને આપની અશ્વશાળામાં કરી રહ્યો ને આપને માનીતે સારથિ બન્યો. આજે આપ મારા ખોળામાં સૂતા હતા ત્યારે મને વૈરનો બદલો લેવાની ઈચ્છા થઈ તેથી મેં આપની તલવાર મ્યાનમાંથી બહાર કાઢી અને આપનું ડોકું ઉડાવવા ઉગામી ખરી, પણ તે વખતે મને મારા પિતાજીએ આપેલી હિતશિખામણ યાદ આવી. તારા પિતાજીએ શું શિખામણ આપી હતી? વિનયે કહ્યું, મારા માતા પિતાએ મને કહેલું કે “અરે શમે વૈર ન શમે વૈર વૈરથી.” આ શબ્દો યાદ આવ્યા એટલે મેં આપની હત્યા કરવાને વિચાર છેડી દીધું ને તલવાર મ્યાન કરીને મૂકી દીધી ને થોડી વારમાં આપ જાગી ગયા.
વિનયની પવિત્ર ભાવનાથી રાજાને થયેલ પશ્ચાતાપ –” આ શબ્દો સાંભળી રાજા વિનયને વહાલથી ભેટી પડયા. અવૈરના અમૃતથી વૈરી વહાલે બની ગયે ને બેલ્યા બેટા! ખરેખર, તારા પિતાજી બહુ સજજન હતા. મેં દુષ્ટ રાજ્યના લેભમાં આવા પવિત્ર રાજાને મારી નાંખ્યા. એમનું રાજ્ય પડાવી લીધું છતાં એમણે તને કેવી સુંદર શિખામણ આપી અને તે એને હૃદયમાં અવધારી તે હું જીવતે રહી શક્યો. હું કે પાપી ! મને ધિક્કાર છે! હું રાજ્ય લઈને જંપ્યો નહિ પણ પાછા એમને ફાંસીએ ચઢાવ્યા. મેં બહુ મોટી ભૂલ કરી છે બેટા! મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. મને માફ કર. વૈરની પરંપરા બાંધીને કેઈ સુખી થઈ શકતું નથી. હવે આપણે વૈર-ઝેર છોડી દઈ મૈત્રીભાવ બાંધીએ. એમ કહીને ભીમસેન રાજાએ પોતાની કુંવરીને વિનયકુમાર સાથે ખૂબ ધામધૂમથી પરણાવી અને એને સોમપુરનું રાજ્ય સોંપી દીધું ને શુભ દિવસે તેને રાજ્યાભિષેક કર્યો. વિનયકુમાર પણ માતાપિતાની માફક ધમષ્ઠ હતે. કમની શા. ૧૦૫
Page #885
--------------------------------------------------------------------------
________________
૮૪
શારદા સિદ્ધિ
ફિલાસાફ્રીને ખરાખર સમજતા હતા, એટલે ખૂખ નીતિથી રાજ્ય ચલાવવા લાગ્યા. એને રાજ્યના લેાભ નથી એટલે કોઇની સાથે વેરઝેર કરતા નથી, કારણ કે એ સમજે છે કે હું કમ કરીશ તો મારે ભાગવવા પડશે.
ચિત્તમુનિ પણ બ્રહ્મદત્ત ચક્રવર્તિને એ જ વાત સમજાવે છે કે હે રાજન્ ! જ્યારે કમના ઉદય થશે ને વેદના ભેગવવી પડશે ત્યારે તમારી વહાલામાં વહાલી રાણી કે પુત્રા કોઈ ભાગ પડાવવા નહિ આવે.
“ જનક માત સુધવ એનડી, રમણી પુત્ર સ્નેહી સમાજ જે, દુ:ખદ ક ઉદય જબ આવતાં, ન લઇ ભાગ શકે સુખ ઇ શકે, '' હું રાજન્! તમે માને છે કે આ રાજરાણીએ, પુત્રા, ધન-વૈભવ બધુ મારું છે તે એ તમારે ભ્રમ છે. સ'સાર સ્વામય છે. કમ ભોગવવા કઈ નહિ આવે, માટે કાઁખધના કારખાના જેવા સંસારના ત્યાગ કરી સયમ માગે આવે. હજી પણ ચિત્તમુનિ બ્રહ્મદત્ત ચક્રવતિને શું કહેશે તે અવસરે.
ચરિત્ર ઃ- “સો શસ્ર શણગાર ” :- ગુપ્તચરો સમાચાર લઈને આવ્યા કે હિરસેન ભીમસેન રાજાને ઝંખી રહ્યા છે. ભાઈના વિયેાગે ઝૂરી રહ્યા છે. દેવસેન અને કેતુસેને કહ્યું કે પિતાજી ! ગુપ્તચરાના કહેવાથી તા એમ લાગે છે કે હવે કાકા પાતે જ તમને મળવા ઈચ્છે છે માટે લડાઈના પ્રસગ જ નહિ આવે. છતાં તૈયારી કરીને જવુ' તા જોઈ એ. ભીમસેને કહ્યું–ભલે, બેટા. તમારી ખૂબ ઈચ્છા તે “ કરી પ્રયણુ અને સો શસ્ત્ર શણગાર. મારા તમને આશીર્વાદ છે. એમ કહી ભીમસેને સ'મતિ આપી એટલે એક શુભ દિવસે મંગલ મુહૂતે ભીમસેન રાજા પેાતાના અને પુત્રો સહિત વિજયસેનતુ' માટુ' સૈન્ય લઈ ને ક્ષિતિપ્રતિષ્ઠિત નગરથી નીકળ્યા. વિજયસેન રાજા પણ સાથે ચાલ્યા. ભીમસેન સૈન્ય લઈને નીકળ્યા છે પણ એમના મનમાં તે અહિંસાના વિચાર ચાલે છે. અહા ! જો ભગવાન મહાવીરસ્વામીએ પ્રેમથી ચડકૌશિકને વશ કર્યાં તે હું મારા નાનાભાઈને પ્રેમથી વશ કરીશ, કારણ કે પોતે પોતાના ભાઈને દુશ્મન માનતા ન હતા. એ તેા પેાતાના અશુભ કર્મનુ' ફળ સમજતા હતા. ખૂબ વાજતે ગાજતે સૈન્ય નગરની બહાર નીકળ્યુ.
ܙܕ
દાનાં ભૂપ સૈન્ય દલ સયા, ચલા ઉલટ દરિયાવ, અગણિત સખિયા સંગ સુશીલા, ચલી ઘર ઉચ્છાવ
ઘણું જ વિશાળ સૈન્ય હતું. સુશીલા રાણીને પણ આનંદનો પાર નથી, કારણ કે પેાતાના નગરમાં જવાનું છે એટલે ઘણી સખીઓને સાથે લઈને ચાલી. વિજયસેન રાજા પણ સાથે આવ્યા છે. નગરમાંથી નીકળતા શુકન પણ્ સારા થયા. યુદ્ધની ભેરીએ વાગે છે ને હાથી ઘેાડા હણહણાટ કરે છે. ભીમસેન અને વિજયસેન રાજા વિશાળ
જ
સૈન્ય સાથે ગામનગર ઓળંગતા ઘણે દૂર નીકળી ગયા. ઘણાં દિવસથી સૈન્ય સાથે
Page #886
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૮૭૫ દડમજલ કરતા તેઓ ગંગા નદીના કિનારે આવ્યા. વિશાળ જગ્યા જોઈ ભીમસેન રાજાએ બે દિવસ વિસામો ખાવા માટે ત્યાં પડાવ નંખા એટલે ત્યાં તંબુ નાંખીને સૌ થાક ઉતારવા લાગ્યા. ભીમસેન રાજા અને વિજયસેન રાજા વિગેરેના તંબુ અલગ અલગ હતા. ભીમસેન રાજા પિતાના તંબુમાં બપોરના સમયે એકલા સૂતા હતા ત્યાં શું બને છે.
દેવસભામાં ભીમસેનની પ્રશંસા” :- આ સમયે દેવલોકમાં દેવોની સભા ભરાઈ હતી. દેવની સભામાં અલકમલકની વાતે ચાલી રહી હતી. તે સમયે ઈન્દ્ર મહારાજા દેને ઉદ્દેશીને કહેવા લાગ્યા કે ખરેખર ! આપણુ કરતાં માનવ ભવ ઘણે ઉત્તમ છે. ત્યાં જે સાધના અને સિદ્ધિ મેળવી શકાય છે તેવી સાધના અને સિદિધ આપણાં લેકમાં મેળવી શકાતી નથી. તેમાં પણ મેક્ષની સાધના તે દુષ્કરમાં દુષ્કર છે. એ તે માનવ-જન્મ વિના કરી શકાય નહિ. એ રીતે માનવજન્મ આપણાથી શ્રેષ્ઠ છે. મૃત્યુલેકમાં પણ અત્યારે સર્વશ્રેષ્ઠ ભીમસેન રાજાને જોઈને મારું મસ્તક તેમને મૂકી પડે છે. અહો! એ કેવા કણોમાંથી પસાર થય? રાજ્ય ગુમાવ્યું. નાના બાળકને લઈને પત્ની સાથે રાતેરાત એને જંગલની વાટ પકડવી પડી. પેટ ગુજારા માટે પુત્ર અને પત્નીને દુઃખમાં મૂકીને છૂટા પડવું પડ્યું. ભૂખમરો વેઠ, અપમાન અને અનેક આક્ષેપો સહન કર્યા. અનેક વિટંબણાઓ અનુભવી છતાં વીતરાગ ધર્મની શ્રદ્ધા છોડી નહિ. અટલ વિશ્વાસથી પૈર્યપૂર્વક કષ્ટોને સહન કર્યા. આ પૃથ્વી ઉપર અનેક માનવો છે પણ શું એનું સ્વપત્નીવ્રત! શું એને સંયમ! શું એની નિષ્ઠા! શું એની આસ્થા! ખરેખર, ભીમસેન તે ભીમસેન જ છે. વારંવાર એને મારા નમસ્કાર ! આ સાંભળી ઈર્ષ્યાળ દેવ બલી ઉઠે કે એક પામર મનુષ્યની આટલી બધી પ્રશંસા ! ઈન્ડે કહ્યું. દેવ! તમે જેને પામર માને છે તે પામર નથી. એ તે ભડવીર છે. દેવે કહ્યું. દેવ આગળ મનુષ્યની તાકાત કેટલી ? ઈન્દ્ર મહારાજાએ કહ્યું હે દેવ! તમે ભૂલે છે. માનવને આત્મા જ્યારે જાગે છે ત્યારે દેવે પણ એની તાકાત આગળ મસ્તક ઝુકાવી દે છે. આ સાંભળી ઈર્ષ્યાળુ દેવે ઘમંડથી કહ્યું કે માનવને માથું નમાવે એ બીજા, હું નહિ. તે ભલે, તમે એની કસોટી કરી જે. ભીમસેનને એના બ્રહ્મચર્ય વ્રતથી ચલિત કરી શકે તે હું પણ જાણું કે દેવે મહાન છે. ભલે, હું આપને બતાવી આપીશ કે દેવેની તાકાત આગળ માનો કેટલા મુદ્ર છે !
ભીમસેનની આકરી કસોટી” :- ભીમસેન પોતાના તંબુમાં સૂતા હતા ત્યાં પેલે ઈર્ષાળુ દેવ દેવાંગનાનું રૂપ લઈને આવ્યો. ઘણું દેવાંગનાઓ વિકુવી. સુંદર સંગીતના સૂર છૂટયા. ઝાંઝરના ઝઘુકાર સંભળાવા લાગ્યા. અપ્સરાઓ મધુર કંઠે ગીત ગાવા લાગી. કંઈક એમની સામે આવીને નૃત્ય કરવા લાગી. આ બધું એકલા ભીમસેન રાજાને દેખાય છે ને સંભળાય છે, કારણ કે કસોટી એમની કરવાની છે. આ સમયે ભીમસેન રાજા તે પલાંઠી વાળી આંખ બંધ કરી આત્મસાધનામાં લીન બનેલા હતા.
Page #887
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૮૩૬ એક અપ્સરાએ તેમની નજીક આવીને એમના મુખ ઉપર પિતાને પાલવ ફેરવ્યો એટલે ભીમસેનની આંખ ખુલી ગઈ ને જોયું તે સામે સાક્ષાત્ અપ્સરાઓ નૃત્ય કરી રહી છે. ભીમસેને સ્વસ્થતાથી પૂછ્યું કે તમે કેણ છે? અને મારા તંબુમાં શા માટે આવ્યા છે? અપ્સરાઓ કહે છે કે અમે તમારી રાણી બનવા ઈચ્છીએ છીએ. આપ અમારો સ્વીકાર કરો. ભીમસેને કહ્યું કે હું તે સ્વપન્નામાં સંતોષ માનનાર દઢ વ્રતધારી છું. એ ત્રણ કાળમાં નહિ બને. અપ્સરાઓ કહે છે નહિ શું બને ? બનાવવું જ પડશે.
આમ કહીને અસરાઓ જાતજાતના અને ભાતભાતના નાટક કરવા લાગી. મોહભર્યા ચેનચાળા કરવા લાગી, પણ ભીમસેન તે આંખ બંધ કરીને પથ્થરની માફક બેસી રહ્યો. પથ્થરની સામે કઈ ગમે તેટલા મોહન નાટક કરે પણ એને કંઈ અસર થાય? “ના.” એવી રીતે ભીમસેન પણ પથ્થરની જેમ અડોલ બેસી રહ્યા. દેવીઓએ તે એવા એવા મોહ ભર્યા શબ્દો કહ્યા અને એવું નૃત્ય કર્યું કે ભલભલા દઢ વ્રતધારીનું મન પીગળી જાય પણ ભીમસેન રાજાનું મન કઈ રીતે પીગળ્યું નહિ. ભીમસેન રાજા સાચા વીર હતા. અપ્સરાએ તે નૃત્ય કરીને થાકી ગઈ પણ ભીમસેન રાજા ડગ્યા નહિ, પણ દેવ નિશ્ચય કરીને આવ્યો છે કે મારે કઈ પણ રીતે ભીમસેનને એના વ્રતથી ડગાવ છે એટલે એને ડગાવવા માટે દેવ હજુ બીજા ઉપાય કરશે ને શું બનશે તે અવસરે.
ક
' વ્યાખ્યાન નં. ૮૭ આ વદ ૧૪ ને શુક્રવાર “વિસામાનું સ્થાન કેણુ?” તા. ૧૯-૧૦-૭૯ - સુઝ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! શાસનપતિ ત્રિલેકીનાથ ભગવાને સર્વ જીવોના કલ્યાણ માટે આગમ રૂપ વાણી પ્રકાશી. આગમ એટલે ત્રિલોકીનાથ તીર્થકર ભગવાને આત્માઓના ઉદ્ધાર માટે પ્રકાશેલી અનુભવ વાણી. પ્રભુ મહાવીરના શ્રીમુખે નીકળતી જ્ઞાનગંગાને ગૌતમાદિક ગણધર ભગવતેએ ઝીલી લઈને તેને સૂત્રબધ કરી અજ્ઞાની આત્માઓના જીવન બાગને નંદનવન સમાન બનાવવાની અસીમ કૃપા કરી. આજે કાળીચૌદશને પવિત્ર દિન છે. આ દિવસે માં ભગવાને સોળ પ્રહર સુધી અખંડ અંતિમ દેશના આપી છે. આ દિવસે માં અઢાર અઢાર દેશના રાજાઓ ભગવાનની પાસે આવીને પૌષધ કરીને બેસી ગયા હતા શા માટે જાણે છે ને ? ભવ્ય જીવેના તારણહાર એવા અરિહંત ભગવાન મોક્ષમાં જવાના હતા. ભરતક્ષેત્રમાં અરિહંત પ્રભુને વિયેગ પડવાને હતે. અરિહંત પ્રભુને વિયેગ એ કંઈ સામાન્ય વિયોગ નથી કારણ કે અરિહંત ભગવાન જગતના સર્વજીને માટે વિશ્રામનું સ્થાન છે. આ સંસારમાં અનેક જી અનેક પ્રકારની વિટંબણાઓથી વીંટળાયેલા ને દુઃખથી આકુળ વ્યાકુળ થયેલા છે. એ બધા જીવોને વિસામાનું સ્થાન અરિહંત ભગવાન છે. એમની પાસે જવાથી
Page #888
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
[૮૩૭ જીવને આશ્રય મળે છે. સંસારના ત્રાસ, વિટંબણું અને થાક ભૂલી જવાય છે. અને એ દુખેને કાયમ માટે અંત આવી જાય છે.
દાખલા તરીકે એક દીકરી પરણીને સાસરે ગઈ પણ સાસરે બધાને ખૂબ ત્રાસ છે તે એ છોકરી પોતાના વહાલસોયા મા-બાપને ઘેર જાય તે એ સાસરિયાના ત્રાસમાંથી થોડી રાહત મેળવે છે. એને માટે માતા પિતા વિસામો બની રહે છે. ઘણી લાંબી બિમારીનો ભોગ બનેલા માણસને કોઈ નિષ્ણાત અને યશરેખાવાળા ડોકટર કે વૈદને આશ્રય મળતાં એ બિમારીમાં રાહત અનુભવે છે. બિમારી માટે તે એને માટે ડોકટર અને વૈદ એના વિસામાનું સ્થાન બની જાય છે. કેઈ શાહુકાર માણસને ગુંડે હેરાન કરતો હોય, એને લૂટવા ફરતા હોય, એને કેઈ સરકારી પોલીસ રક્ષણ કરનાર મળી જાય તે એ ગુંડાના ત્રાસથી રાહત અનુભવે છે, કારણ કે એને પિલીસને આશ્રય મળી ગયે. એને માટે પિલીસ વિસામાનું સ્થાન બની જાય છે, એવી રીતે સંસારના વિવિધ ત્રાસ અને વિવિધ વિટંબણુઓની સામે અરિહંત ભગવાન એ વિસામાનું સ્થાન છે અને શાંતિનું ધામ છે.
અરિહંત ભગવાન જગતના જીને બીજી રીતે પણ વિશ્રાંતિનું ધામ બને છે. જગતના જડ પદાર્થોના ચિંતનથી જીવને રાગ-દ્વેષ, ચિંતા, સંતાપ વિગેરે થયા કરે છે. એ વખતે જે વિતરાગ એવા અરિહંત પ્રભુનું શરણું વારંવાર લેવામાં આવે કે
અરિહંતા એ સરણું” હે ભગવંત! હું અબૂઝ છું, અજ્ઞાન છું. આ દુન્યવી સંગમાં મારે શું કરવું એની મને સમજણ પડતી નથી. હે પ્રભુ! મારે તમારું શરણ છે. તમે જ મારા સાચા તારણહાર છે. આમ વારંવાર અરિહંત પ્રભુનું શરણું લેવાય તે મને કેટલાય કુવિક, આર્તધ્યાન, ઉન્માદ, રાગ-દ્વેષ વિગેરેથી બચી જાય છે માટે અરિહંત પ્રભુ વિસામા રૂપ છે. વિષયાસક્તિ અને કષાય પરિણતિની આગથી બળઝળી રહેલા જીવને આ કાળમાં અરિહંત ભગવાનની વાણું રૂપ શાસ્ત્રો એ આગોને ઠારવા માટે અનુપમ સાધન છે, માટે પ્રભુની વાણી સ્વરૂપ જિનાગમમાં શ્રદ્ધા કરી એમાં તરબળ રહો. આત્માથી સાધકો જેવીસે કલાક ભગવાનના વચને રૂપ શાસ્ત્રોમાં મનને પરોવેલું રાખે છે. એનું ચિંતન કરે છે તેથી તેઓ કઠેર પરિષહ અને ભયંકર ઉપસર્ગોને દુઃખમાં પણ આનંદમાં મસ્ત રહે છે, એટલે એમને પણ અરિહંત ભગવાન અને એમના શાસ્ત્રો વિસામા રૂપ બને છે.
આજના રાગ-દ્વેષના ભારે કેલાહલથી ભરેલા ધમાલિયા યુગમાં જે આપણે એનાથી બચવું હોય ને શાંતિથી જીવવું હોય તે જિનવચનમાં લયલીન બની જાઓ. સુખ અને શાંતિ માટે એ જ અમોધ ઉપાય છે. જિનવચનનું ચિંતન એ જગતની ચિંતાઓને દૂર કરે છે, તેથી મન શાંત થાય છે. આત્મામાં અલૌકિક શાંતિનો અનુભવ થાય છે. એમાં અરિહંત પ્રભુના વચન નિમિત્ત રૂપ છે એટલે અરિહંત પ્રભુ વિસામારૂપ ગણાય
Page #889
--------------------------------------------------------------------------
________________
૮૩૮
શારદા સિદ્ધિ ને? પૃથ્વીકાય આદિ એકેન્દ્રિયના જેને માટે પણ અરિહંત ભગવાન વિસામારૂપ છે, કારણ કે એ એની ઓળખાણ કરાવી એની દયા પાળવાનું કેઈએ બતાવ્યું હોય તે તે અરિહંત ભગવાન છે. ભગવાને એકેન્દ્રિયાદિ ની દયા પાળવાને ઉપદેશ આપીને જીને અભયદાન આપવાને પાઠ શીખવાડયો છે, એટલે એટલા અંશે એ જીવને રાહત મળે છે તેથી એમને માટે પણ અરિહંત ભગવાન વિસામાનું સ્થાન છે. આવા સકલજીને વિશ્રામનું સ્થાન મહાન ઉપકારી જગદ્ગુરૂ અરિહંત પ્રભુને આપણે મહાન ઉપકાર માન જોઈએ. એમના ગુણગાન કરતાં આપણું કર્મોની ભેખડ તૂટી જાય છે. સૂયગડાયંગ સૂત્રના છઠ્ઠા અધ્યયનમાં આપણા તારક ભગવાન કેવા હતા તે બતાવતા કહ્યું છે કે
" खेयन्ने से कुसले महेसी, अगंतनाणी य अणंतदसी।
जसंसिका चक्खुपहे ठियस्स, जाणाहि धम्मं च धियं च पेहा ॥ ३॥ તીર્થકર ભગવાન સ સારના સમસ્ત પ્રાણીઓના દુઃખ અને દુઃખના મૂળ કારણને જાણતા હતા. અષ્ટ કર્મોને નાશ કરવામાં કુશળ, ઉગ્ર તપશ્ચર્યા કરવાથી અને ભારે પરિસહ અને ઉપસર્ગોને સમતાથી સહન કરવાથી મહર્ષિ હતા. અનંતજ્ઞાની, અનંતદશની અને તેમને યશ ત્રણે લેકમાં વ્યાપી રહ્યો છે તેથી મહા યશસ્વી હતા, ભવસ્થ કેવળી દશામાં જગતના લેચન પંથમાં સ્થિત હતા અને સંસાર સાગરથી તારનારા એવા શ્રી મહાવીર દેવના શ્રત ચારિત્ર રૂપી ધર્મને તથા દેવાદિકૃત ઉપસર્ગોથી પણ ડગે નહિ એવા તેમના અડોલ દીયને જાણે. અને દેખે.
આ ગાથામાં સર્વ પ્રથમ “રણેયને” એ વિશેષણ આપવામાં આવ્યું છે. ટીકાકારે એના બે અર્થ કર્યા છે. “શેરા” જગતના જીવોના દુઃખને જાણનાર અને “ક્ષેત્રણ” એટલે લેક અને અલેક રૂપ આકાશને જાણનાર. આકાશ અનંત, અસીમ અને અપરિમિત છે. તેને અનંતાનંત જનને કહેવામાં આવે તે પણ તેને અંત આવી શક્તા નથી. આકાશ સર્વ ઠેકાણે છે. તે લેક અને અલકમાં વ્યાપ્ત છે. અનંત આકાશની વચમાં લેક સિંધુમાં બિન્દુ સમાન છે. આ લેકમાં સાગર ગમે તેટલો મોટો માનવામાં આવતું હોય છતાં સાગરને ચારે તરફ કિનારે હોય છે પણ આકાશને તે કયાંય કિનારે નથી. એની કયાંય સીમા નથી. આકાશ પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિગુ, ઉપર નીચે સર્વ દિશાઓમાં અસીમ છે પણ સર્વજ્ઞ ભગવાનનું જ્ઞાન તે આકાશથી પણ અધિક છે, વ્યાપક છે. સંપૂર્ણ કાકાશ અને અકાકાશ એમના જ્ઞાનમાં સમાયેલા છે. ષ દ્રવ્ય રૂપ અખિલ લેક પણ કેવળજ્ઞાનમાં સમાયેલા છે. એવા ભગવાન અનંત જ્ઞાની હોવાથી સમસ્ત ક્ષેત્રને જાણે છે તેમજ ભગવાન જગતમાં રહેલા છના ખેદને તેમજ દુઃખને જાણે છે, તેથી ભગવાને ત્રસ અને સ્થાવર ની દયા માટે ઉપદેશ આપે છે.
દેવાનુપ્રિયે! તમારે અવશ્ય નવતત્વનું યથાર્થ સ્વરૂપ જાણવું જોઈએ, કારણ કે જે નીચે ર શાળા, ક વિ શાળા ” જે જીવને નથી જાણત, અજીવને
Page #890
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ નથી જાણતે તે સ્વદયા કે પરદયા કયાંથી પાળી શકશે? શ્રાવકપણુમાં રહેવા છતાં તમારું લક્ષ એ જ હોવું જોઈએ કે હું આ સંસારના બંધને તેડી જ્યારે સંયમી બનું! ચરમ તીર્થકર ભગવાન મહાવીરસ્વામીએ પાવાપુરીમાં દેહ છોડતા પહેલા અંતિમ વાણ ઉત્તરાધ્યયન સૂત્રની પ્રરૂપણ કરી, તેમાં ત્રીજા અધ્યયનમાં મનુષ્યને ચાર અંગ દુર્લભ બતાવ્યા છે. તેમાં મનુષ્ય જન્મ પામીને મનુષ્યત્વની મહત્તા બતાવી છે. મનુષ્ય જન્મ પામ્યા પણ જયાં સુધી મનુષ્યત્વ નહિ આવે ત્યાં સુધી મનુષ્ય જન્મ ભયરૂપ છે, કારણ કે જેનામાં મનુષ્યત્વ નથી તે માણસ પોતાની ચતુરાઈથી બીજાને છેતરી રહ્યો છે. સત્તાવાન મનુષ્ય સત્તાના બળથી બીજાને નિર્દય રીતે કચરી રહ્યો છે. ધનવાન ધનના બળે બીજાને ગુલામ માને છે. આ બધું શાના કારણે બને છે? મનુષ્યત્વ નષ્ટ થયું છે માટે. કેવળ મનુષ્યની આકૃતિ પામી જવાથી જીવનની મહત્તા કે વિશેષતા નથી. મનુષ્ય જીવનની મહત્તા અને વિશેષતા તે સાચું મનુષ્યત્વ પ્રાપ્ત કરવામાં છે. જે નીતિ અને ધર્મમય જીવન ગાળે છે તે સાચે માનવ છે. જ્ઞાનીઓ કહે છે કે માનવ બનીને દાનવ ન બનશે. માનવભવમાં જ સધર્મ શ્રવણની પ્રાપ્તિ થાય છે.
“મારા સવાં ઢધુ પપ્પા vમ ટુ .” કદાચ તત્ત્વજ્ઞાનનું શ્રવણ મળે પણ તેના ઉપર શ્રધા થવી અતિશય દુર્લભ છે. નાના કે મોટા, સામાન્ય કે વિશેષ કોઈ પણ ધર્મમાં પ્રથમ શ્રદ્ધાને સ્થાન આપવામાં આવ્યું છે. બુધે પણ કહ્યું છે કે મારી ખેતીનું બીજ શ્રદ્ધા છે, જે સાધક રૂપ ખેડૂત પાસે શ્રદ્ધાનું બીજ ન હોય તેની હૃદયભૂમિ ગમે તેટલી કસવાળી હશે અને સત્સંગ રૂપી વૃષ્ટિ તથા સાધને રૂપી હવા આદિ અનુકૂળ ગો હશે તે પણ આત્મ કલ્યાણ કરી શકાશે નહિ, અને જે શ્રધ્ધાનું બીજ જીવંત હશે તે બીજી અનેક પ્રતિકૂળતાઓ વચ્ચે પણ સાધક આત્મકલ્યાણ કરી શકશે. ગીતામાં પણ કહ્યું છે કે શ્રધ્ધાવાન મને શાનમ્ ! શ્રદ્ધાવાન મનુષ્ય સાચું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. ખરેખર સાચી શ્રદ્ધા વિના સમભાવ આવતું નથી. ભગવાને શ્રદ્ધાને ખૂબ મહત્વ આપ્યું છે. શ્રદ્ધા કેના ઉપર કરવાની છે તે તે તમે જાણે છે ને ? ભગવાને ચાર પરમ અંગ બતાવ્યા છે. તેમાં મનુષ્યત્વ ઉપર કહેવાઈ ગયું છે. બીજું છે. શાસ્ત્રનું શ્રવણ. જીવનને વિકાસ કરવામાં શાસ્ત્રનું શ્રવણ ખૂબ સહાયક બને છે, કારણ કે મન પાણીની માફક નીચાણવાળા પ્રદેશમાં ઢળકતું, હોય છે, એટલે તે વાસના તરફ દડતું હોય છે. તે નીચે જતા મનને ઉંચે લઈ જવા માટે કઈ મહાપંપ હોય તે તે શાસ્ત્રનું શ્રવણ છે, અને તેના ઉપર શ્રધ્ધા થવી તે આપણું પરમધન છે. જેમાં તમારી પાસે નાણાં હોય તે વિકાસ કરી શકે છે તેમ તમારી પાસે શ્રધ્ધારૂપી મૂડી હશે તો જીવનમાં પ્રગતિ કરી શકાશે. જ્યારે જીવનમાંથી સત શ્રદધારૂપી મૂડી ખૂટી જશે ત્યારે યાદ રાખજો કે વિજય થવાને નથી. વીતરાગ આજ્ઞામાં શ્રદ્ધા રાખવાથી માણસ દરેક કાર્યમાં સફળતા મેળવી શકે છે, માટે તેમની આજ્ઞાનું
Page #891
--------------------------------------------------------------------------
________________
શારદા સિરિ પાલન કરવું જોઈએ. એમની આજ્ઞાનું પાલન કરનાર છવ મહાન સુખી બને છે. એને આ ભવ અને પરભવ સુધરી જાય છે. આ રીતે શિષ્ય ગુરૂની, પુત્રે પિતાની, નોકરે શેઠની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. જે વડીલેની આજ્ઞાનું પાલન ન કરે તે એ ભવિષ્યમાં મહાન દુઃખી થાય છે. એ માટે જ્ઞાતાજી સૂત્રમાં માર્કદીય પુત્રોને અધિકાર છે.
જિનપાલ અને જિનરક્ષિત એ બંને શ્રીમંત શ્રેણીના પુત્ર હતા. તેઓ માર્કદીય પુત્ર તરીકે વિખ્યાત હતા. પાસે ધનને તૂટો ન હતે છતાં તેઓ વારંવાર વહાણ લઈને સમુદ્ર માર્ગે ધન કમાવા માટે જતા. પિતાના ગામમાંથી કીમતી માલ ભરીને પરદેશમાં મેં માંગી કિંમતે વેચતા અને ત્યાંથી ન માલ ખરીદીને પિતાના દેશમાં લાવતા. આ રીતે બંને ભાઈઓએ અગિયાર વખત સમુદ્રની સફર ખેડી અને પરદેશ જઈ ઘણું ધન કમાયા પણ એમને સંતોષ ન થયે, એટલે બારમી વખત પરદેશ જવાને વિચાર કરી માતા પિતાની આજ્ઞા લેવા આવ્યા, ત્યારે માતા પિતાએ કહ્યું દીકરાઓ! પૂર્વના પુણ્યોદયે આપણે ત્યાં સંપત્તિની સીમા નથી. હવે પરદેશ કમાવા જવાની જરૂર નથી. અહીં બેઠા જે કમાણી થાય તે કરીને આનંદથી રહો, પણ પુત્રએ જવાને આગ્રહ ચાલુ રાખે ત્યારે એના માતા પિતા કહે છે કે બેટા ! બારને આંક અપશુકનિયાળ છે, માટે બારમી વખત પરદેશ જવું તે અપશુકન ગણાય, માટે આપણે બારમી વખત - પરદેશ જવું નથી, પણ જિનપાલ અને જિનરક્ષિતે હઠાગ્રહ છે નહિ. એમણે તે ' માતાપિતાને કહી દીધું કે અમે અગિયાર (૨) વખત પરદેશ ગયા ને આવ્યા ત્યારે
અપશુકન નડયા નહિ ને હવે અપશુકન નડશે? અમને વહેમ નથી. અમારો જવાને નિશ્ચય નક્કી છે. આપની રજા હોય કે ન હોય પણ જ્યાં જવાનો નિર્ણય કરી લીધે છે પછી આજ્ઞાની શી જરૂર ?
માતાપિતાની આજ્ઞાને અનાદર કરતા પુત્રો વહાણમાં માલ ભરીને વહેપાર કરવા માટે નીકળ્યા. થોડા દિવસમાં સમુદ્રમાં મુસાફરી કર્યા બાદ જ્યારે વહાણ મધદરિયે પહોંચ્યા ત્યારે એક દિવસ સમુદ્રમાં વા–વીજળી–ગાજવીજ અને વરસાદનું ભયંકર તેફાન જાગ્યું. એમાં એક પછી એક માલના ભરેલા વહાણ ડૂબવા લાગ્યા, છેલ્લા વહાણમાં બંને ભાઈઓ બેઠા હતા તે વહાણ પણ તૂટયું ને બંને ભાઈઓ દરિયામાં પડયા પણ ભાગ્યયોગે બંનેના હાથમાં એક પાટિયું આવી ગયું. એના આધારે તરતા તરતા આઠ દિવસે પવનના જોશથી બંને જણ કિનારે ફેંકાઈ ગયા ને બેભાન થઈને પડ્યા.
ડી વારે ભાનમાં આવ્યા. આઠ દિવસના ભૂખ્યા ને તરસ્યા આજુબાજુ નજર કરી તે દરિયાના કિનારે એક સુંદર ઉદ્યાન હતું. ત્યાંથી ફળ લાવીને બંનેએ ખાધા, પછી ઉદ્યાનની શોભા જેવા અને પોતાની બધી સંપત્તિ લૂંટાઈ ગઈ તેની ચિંતા કરતા આગળ ચાલ્યા. ત્યાં માર્ગમાં સોળ શણગાર સજેલી અત્યંત સૌંદર્યવાન નવયુવાન સ્ત્રી રૂમઝુમ ઘુઘરાં વગાડતી સામે મળી. એણે આ બંને ભાઈઓને પૂછયું કે તમે કોણ
Page #892
--------------------------------------------------------------------------
________________
૮૪૧
શારદા સિદ્ધિ છે ને ક્યાં જાઓ છો ? ત્યારે આ બંને ભાઈઓએ પિતાની કહાની કહી. એ સાંભળીને સ્ત્રીએ હાવભાવ અને કટાક્ષ કરતા કહ્યું તમે ચિંતા ન કરો. હું આ દ્વીપની માલિક દેવી છું. મારું નામ યણદેવી છે. તમે મારા મહેલમાં ચાલે. તમે મારા કહ્યા પ્રમાણે કરશો તે સ્વર્ગ જેવા સુખ મળશે. આ બંને જણે રાયણદેવીના હાવભાવમાં મુગ્ધ બની ગયા ને એની સાથે મહેલમાં ગયા. રયણદેવી પણ એમને ખૂબ પ્રેમથી રાખવા લાગી. આ બંને તે એના ખાનપાન અને હાવભાવમાં અંજાઈ ગયા. એમને તે એમ જ થવા લાગ્યું કે આવું સુખ આપણે કદી જોયું નથી. આપણા વહાણ તૂટી ગયા તે પણ સારા માટે બન્યું. જે એમ ન બન્યું હોત તે આપણને આવા સુખ ન મળત.
ભેગમાં આસક્ત બનતા ભાન ભૂલેલા ભાઈએ” - બંધુઓ ! રણદેવી હલકી જાતિની દેવી હતી. એ ભૂલા પડેલા આવા મુસાફરોને પિતાની જાળમાં ફસાવીને આવા કામ કરતી, પણ ભેગમાં આસક્ત બનેલા ભિખારીઓ વર્તમાન સુખને જુએ છે પણ ભવિષ્યના ભયંકર દુઓને જોતા નથી. આ જિનપાલ અને જિનરક્ષિતને તે ઘર કરતા પણ વધારે સુખ મળવા લાગ્યું એટલે એ તે માતા-પિતા-પત્ની બધાને ભૂલીને સુખમાં મસ્ત બની રહેવા લાગ્યા પણ એમને ખબર નથી કે આ રાયણદેવીએ એમના જેવા કંઈક ભેગના ભિખારીઓને વિનાશ સજર્યો હતે. બે ત્રણ મહિના વીત્યા હશે. ત્યાં એક દિવસ ઈદ્ર મહારાજાએ રયણુદેવીને લવણસમુદ્ર સાફ કરવાની આજ્ઞા આપી. ઈન્દ્ર મહારાજાની આજ્ઞા પ્રમાણે યણદેવીને કરવું પડે, તેમાં કાંઈ ચાલે નહિ, એટલે રયણુએ બંને ભાઈઓને કહ્યું કે તમને છોડીને જતાં મારું મન માનતું નથી પણ ગયા વિના છૂટકે નથી. તમને મારા વિના અને મને તમારા વિના ગમશે નહિ, પણ તમે શાંતિથી આ મહેલમાં રહે. તમને બધી સુખ સામગ્રી મળ્યા કરશે, છતાં અહી એકલા મારા વિના ન ગમે તે પૂર્વ-પશ્ચિમ અને દક્ષિણ એ ત્રણે દિશામાં અનેક પ્રકારના ફળફૂલથી સુશોભિત સુંદર ઉદ્યાને છે ત્યાં ફરવા માટે ખુશીથી જજે પણ ઉત્તર દિશાના ઉદ્યાનમાં જશે નહિ.
રયણના વચન ઉપર થયેલી શંકા” :- જિનપાલ અને જિનરક્ષિત બને બુદ્ધિશાળી હતા. એમણે કહ્યું–દેવી ! તમારા વિના અમને ગમશે નહિ, છતાં જેમ તેમ કરીને દિવસે પસાર કરીશું, પણ ઉત્તર દિશાના ઉદ્યાનમાં જવાની તમે કેમ ના પાડે છે? ત્યારે રયણાદેવીએ કહ્યું–મારા સ્વામીનાથ ! શું વાત કરું? એ ઉદ્યાનમાં એક ભયંકર ઝેરી કાળેતરો નાગ રહે છે. એ ત્યાં જનારને જીવતે રાખતા નથી. તમે તે મારા શ્વાસ ને પ્રાણ છે. તમે ત્યાં જાઓ ને નાગ કરડે તે મારું શું થાય? માટે હું તમને જવાની ના પાડું છું. તમે શાંતિથી રહેજે. એમ કહીને રયણાદેવી ચાલી ગઈ. એના ગયા પછી આ બંનેને ચેન પડતું નથી. એમને તો રયણની રટણ થવા લાગી, તેથી મનને શાંત કરવા એક દિવસ પૂર્વના ઉધાનમાં ગયા. બીજે દિવસે પશ્ચિમના શા. ૧૦૬
Page #893
--------------------------------------------------------------------------
________________
૪૨
ચારદા સિદ્ધિ
અને ત્રીજે દિવસે દક્ષિણ દિશાના ઉદ્યાનમાં ફરવા ગયા પણ રયા વિના એમને ચેન પડતુ નથી, એટલે એમણે વિચાર કર્યાં કે ભલે ને આપણને જવાની ના પાડી પણુ આપણે ઉત્તર દિશાના ઉદ્યાનમાં જઈએ ને જોઈ એ તે ખરા કે કેવા ભયકર નાગ છે. એ આપણને શુ કરી શકવાના છે? આમ વિચાર કરીને તેએ ઉત્તર દિશાના ઉદ્યાનમાં ફરવા ગયા. ઉદ્યાનમાં પ્રવેશ કર્યાં ત્યાં એમને માથું ફાટી જાય એવી ભયંકર દુગંધ આવવા લાગી. નાક આડા ડૂચા દઈને આગળ ચાલ્યા તે આગળ જતાં હાડકાના મેટા ઢગલા જોયા. આ જોઈ ને એમને આશ્ચર્ય થયું કે ત્રણ ઉદ્યાના તા મઝાના સુંદર છે ને આ ઉદ્યાનમાં આવું કેમ હશે ? આમ આશ્ચર્ય પામતા આગળ ચાલ્યા તા એક માણુસને શૂળીએ ચઢાવેલા જોયો. તે છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતા. એની આ દશા જોઈને ખ'ને ભાઈ એને ખૂબ દયા આવી ને એની પાસે જઈ ને પૂછ્યું' કે ભાઈ ! તારી આવી દશા કેમ થઈ? તને કોણે શૂળીએ ચઢાવ્યો ?
પેલા માણસે કહ્યું તમે અહી' કેમ આવ્યા છે ? આ બંનેએ પેાતાની વાત કરી, ત્યારે એ માણસે કહ્યુ` ભાઈ ! હું' પણ તમારી માફક જ સમુદ્રમાં તાફાન થવાથી તરતા તરતા કિનારે આવ્યો ને આ રત્નદ્વીપમાં આવી પહોંચ્યો ને રયણાદેવીના મેહમાં ફસાઈ ગયા. આ રયણાદેવી ક્રૂર સ્વભાવની છે. તમે ન્હાતા ત્યાં સુધી મારા ઉપર ખૂબ પ્રેમ હતા, પણ જ્યાં તમે બ'ને આવ્યા એટલે મારી આ દશા કરી, એને જ્યારે તમારા જેવા કાઈ નવા પુરૂષા મળશે એટલે તમારી પણ મારા જેવી દશા થશે. મારા ને તમારા જેવા તે એણે કંઈક પુરૂષાના પ્રાણ લીધા છે. પેલા પુરૂષની વાત સાંભળીને જિનપાલ અને જિનરક્ષિત તા મૂજી ઉઠયા. એમણે પેલા માણસને પૂછ્યું કે ભાઈ ! આમાંથી અચવાના કઈ ઉપાય ખરું ? એ માણસ મરવાની અણી ઉપર છે પણ આમ નેને બચાવવા માટે મહામુશીબતે ખેલ્યો-હા, એક ઉપાય છે. પૂર્વ દિશાના ઉદ્યાનમાં એક યક્ષનુ' મંદિર છે. દર સોમવારે એ યક્ષ અશ્વનું રૂપ ધારણ કરીને ત્યાં આવે છે તે એલે છે કે જે તાત્ત્વામિ ? % પāમિ ? હું કોને તારું ? કોના ઉદ્ધાર કરું ? તે તે વખતે તમે ત્યાં જઈને એ અશ્વને હાથ જોડીને કહેજો કે “ માં તાય, માં વાઘ મને તારો, મારો ઉધ્ધાર કરો. તા એ અશ્વ એની પીઠ ઉપર બેસાડીને તમને તમારે ઘેર પહાંચાડી દેશે, પણ એક વાત તમારે ખૂબ લક્ષ રાખવી પડશે કે તમે જેવા ઘેાડા ઉપર બેસશે કે તરત જ એ રયણાદેવીને એના ઉપયોગથી ખબર પડી જશે એટલે એ દોડતી તમારી પાછળ આવશે અને એ રડશે, કરગરશે, ઝુરશે, હાવભાવ કરશે ને પ્રલેાભના પણ આપશે. તે વખતે તમે પાછું વાળીને જોશેા નહિ. જો જોશે તે તમને એની પીઠ ઉપરથી ફે'કી દેશે, એ ફેકી દેશે એટલે દેવી તલવારના એક ધાએ બે ટુકડા કરીને સમુદ્રમાં ફેંકી દેશે. એ પ્રલેાભન આપશે છતાં તમે એના સામું નહિ જુએ તે મારી નાંખવાની ધમકી પણ આપશે પણ તમે ડગશે નહિ ને એના સામું જોશે નહિ. આટલું કહીને એ માણસ તા મરણ પામ્યા.
ܕܕ
Page #894
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
યક્ષનું શરણું લેતા બંને ભાઈઓઃ-” બંને ભાઈઓ ત્યાંથી મહેલે આવ્યા ને સોમવારની રાહ જોવા લાગ્યા. હવે તે એક ક્ષણ અહીં રહેવું ગમતું નથી. સેમવારના દિવસે બંને જણા ટાઈમસર યક્ષના મંદિર પાસે પહોંચી ગયા. ત્યાં એક અશ્વ તેમણે જોયો. એ અશ્વ મનુષ્યની ભાષામાં બેલેતે હતું કે & તારવામિ? # grafi? ત્યારે બંને ભાઈઓ દોડતા અશ્વની પાસે જઈ હાથ જોડીને બેલ્યા “નાં તાજું, માં rig” મને તારો. મને પાર કરો, એટલે તે અવે બંનેને પોતાની પીઠ ઉપર બેસાડી દીધા ને એમને લઈને વાયુવેગે ઘેડે ચાલ્યો. આ તરફ રયણદેવીને ઉપયોગ દ્વારા આ વાતની ખબર પડી એટલે એ વાયુવેગે ત્યાં આવી પહોંચી અને પ્રેમભર્યા શબ્દથી કહેવા લાગી, નાથ! હું આવી ગઈ. તમે મને મૂકીને કયાં ચાલ્યા ? હું તમારો વિયોગ સહન કરી શકું તેમ નથી. અરેરે...મારું શું થશે ? એક વાર તે મારા સામું જુઓ! અત્યાર સુધી મેં આપેલા સુમાં આપને ખામી લાગતી હોય તે હું તમને એથી પણ વધારે દિવ્ય સુખે વડે તૃપ્ત કરીશ, પણ મને મૂકીને ન જાઓ. પાછા વળે. આવા મોહભર્યા મીઠા અને મધુરા શબ્દો કહ્યા પણ જિનપાલ કે જિનરક્ષિત પાછું વાળીને જોતા નથી. ખૂબ મક્કમ રહ્યા ત્યારે દેવીએ રડતા રડતા કહ્યું. મેં તે તમને મારા સર્વસ્વ માન્યા હતા. હું તે આટલા દિવસ તમારી કેટલી ચિંતા કરતી હતી પણ તમે તે મારા સામું ય જોતા નથી. મને આમ નિરાધાર મૂકીને ચાલ્યા જશે? મને એક વાર તે આપના મુખના દર્શન કરાવે. આવા પ્રેમભર્યા શબ્દ સાંભળીને જિનરક્ષિતનું મન પીગળી ગયું. એના મનમાં થયું કે બિચારી આટલી બધી કરગરે છે તે મોટું બતાવવામાં શું વાંધો છે? એમ સમજીને એણે રયણના સામું જોયું એટલે ઘડા ઉપરથી એ નીચે ફેંકાઈ ગયે ને જિનપાલ મક્કમ રહ્યો એટલે એને લઈને ઘેડો વાયુવેગે આગળ વધ્યો.
જિનરક્ષિત જે ઘડા ઉપરથી પડ્યું એ જ ક્રોધથી ધમધમતી રયણદેવીએ તલવારથી એના ટુકડે ટુકડા કરીને સમુદ્રમાં માછલા અને મગરને ખાવા માટે ફેંકી દીધા, એટલે એની જીવનલીલા તે ત્યાં સમાપ્ત થઈ ગઈ, અને જિનપાલને યક્ષે એના નગરના ઉદ્યાનમાં મૂકી દીધો. જિનપાલ એકલે ઘેર આવ્યો ને માતાપિતાને પગે લાગે ત્યારે માતાપિતાએ પૂછ્યું કે બેટા ! તારે નાનભાઈ કયાં ગયે ? તું એકલે જ કેમ? ગમેતેમ તેય મા-બાપને જીવ છે ને? સંતાને મા-બાપને ભૂલે છે પણ મા-બાપ સંતાનને ભૂલતા નથી. જે સંતાને પિતાના માતાપિતાની સેવા કરી એમને સંતેષ પમાડે છે, એમની આજ્ઞાનું પાલન કરે છે તે મહાન સુખી થાય છે, અને આજ્ઞા વિરુદ્ધ જીવનાર દુઃખી થાય છે. જિનપાલે માતા-પિતાને બધી વાત જણાવીને કહ્યું કે આપની આજ્ઞાનું ઉલંઘન કરીને અમે ગયા એનું ફળ મળ્યું. એમ કહીને જિનપાલે માતાપિતાના ચરણમાં પડીને માફી માંગી. એને સંસાર ઉપરથી વૈરાગ્ય આવે ને એણે દીક્ષા લઈ ઉગ્ર સંયમ અને તપની આરાધના કરી આત્મકલ્યાણ કર્યું.
Page #895
--------------------------------------------------------------------------
________________
૮૪૪
શારદા સિદ્ધિ બંધુઓ! આ જીવાત્મા અનંતકાળથી સંસાર સાગરમાં સફર કરતાં રત્નદ્વીપ રૂપી માનવભવમાં આવી પહોંચ્યો છે, તે હવે નિશ્ચય કરી લે કે મેહ-માયા અને મમતા રૂપી રયણુદેવીને આધીન બનવું છે કે યક્ષરૂપી વીતરાગની આજ્ઞાને આધીન બનીને મોક્ષપદની પ્રાપ્તિ કરવી છે? જે વીતરાગની આજ્ઞાનું યથાર્થ રૂપે પાલન કરે છે તેને સંસારમાં ભટકવું પડતું નથી, પણ જે મેહ-માયા અને મમતાના પાશમાં ફસાય છે તેને અનંતકાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે. આવું સમજીને ભગવાનની આજ્ઞાનું પાલન કરે. અત્યારે આપણી પાસે ખુદ તીર્થકર ભગવાન બિરાજમાન નથી, મન:પર્યવજ્ઞાની કે અવધિજ્ઞાની સંતે પણ નથી છતાં આપણું એટલું સદ્ભાગ્ય છે કે ભગવાને ઉપદેશેલી આગમની વાણી અને એ વાણીને સંભળાવનારા સંતે હાજર છે. તે સમજાવે છે કે હે ભવ્યજી ! મહાન પુર્યોદયે આ મનુષ્યભવ પામ્યા છે તે જીવનમાં આત્માનું કલ્યાણ થાય એવી આરાધના કરી લે. પુદકે જે સંપત્તિ મળી છે એમાં લેભાવા જેવું નથી. એનાથી અનાસક્ત ભાવે રહો. મહાન પુરૂષને ઘણું સંપત્તિ મળી હતી પણ એમાં આસક્ત ન થયા, પણ એને ત્યાગ કરીને સંયમના પંથે ચાલી નીકળ્યા હતા. એ તમે જાણે છે ને?
આજે કાળીચૌદશને દિવસ છે. આવતીકાલે દિવાળીને દિવસ છે. કાલે તમે શારદાપૂજન કરશે ત્યારે ચેપડામાં શું લખશે? બેલે તે ખરા ! (હસાહસ) તમે તે હસીને પતાવી દેશે. અહીં નહીં બોલે પણ ચેપડામાં તે મઝાના સુંદર અક્ષરે લખશો કે
શાલીભદ્ર દ્ધિ મળજો, અભયકુમારની બુદ્ધિ મળજો, ગૌતમસ્વામીની લબ્ધિ મળજો, વિન્ના શેઠનું સૌભાગ્ય મળજે, વણિકના દીકરા કેટલા હોંશિયાર છે? લખવામાં કંઈ બાકી રાખ્યું ? શાલિભદ્રને ત્યાં પ્રતિદિન ૯ પેટીઓ ઉપરથી ઉતરતી હતી તે જોઈએ છે? વીતરાગ ભગવંતને ઉપાસક નાશવંત છદ્ધિ માંગે તે દીન ન હોય પણ એ તે માંગે શાલિભદ્ર જેને છેડીને જે સંયમ રૂપી ધન મેળવ્યું તે આત્મત્રદ્ધિ. તે હવે માંગવી હોય તે માંગી લેજો આત્મગુણની અખૂટ સમૃદ્ધિ, શાલિભદ્રની અદ્ધિ મળજે એવું લખે ત્યારે સાથે એટલું જરૂર લખજો કે એમણે ઋદ્ધિ છેડીને દીક્ષા લીધી એમ હું પણ દીક્ષા લઉં. શાલિભદ્રની અદ્ધિ માંગી પણ એને ત્યાગ માંગે ખરે? એમની ત્રાદ્ધિ મેળવવા માટે પહેલા એમના જેવું બનવું પડશે.
અભયકુમારની બુદ્ધિ માંગી પણ અભયકુમાર કેવા હતા? તેમણે તેમની બુદ્ધિને ઉપયોગ શેમાં કર્યો એ વિચાર કર્યો છે ખરો ? રાજ્યને વહીવટ ચલાવતા હતા છતાં ધર્મઆરાધના કરવાનું ચૂકતા ન હતા. એમને રાજ્ય આપવા માટે શ્રેણક રાજાએ કેટલા વાના કર્યા પણ રાજ્ય ન લીધું ને દીક્ષા લીધી હતી. ગૌતમસ્વામીની લબ્ધિ માંગી પણ વિચાર કરજો. ગૌતમસ્વામીના જીવનમાં કેટલે વિનય હતે ! ચાર જ્ઞાન અને ચૌદ
Page #896
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૮૪૫
પૂર્વના જ્ઞાતા અને ચૌદ હજાર સંતામાં વડેરા ને ભગવાનના પટ્ટ ગણધર હતા છતાં નામ અભિમાન ન હતું. દીક્ષા લઈને છઠ્ઠના પારણે છઠ્ઠું કરતા હતા. એમના જીવનમાં આવે તપ, વિનય, સરળતા, નિરાભિમાનતા વિગેરે ઘણાં ગુણા હતા, તેથી એવી લબ્ધિઓ પ્રાપ્ત થયેલી કે ‘'શુઠે અમૃત વરસતુ,’ છતાં તે લબ્ધિની તેમને મહત્તા ન હતી. તેએ તા પ્રભુના પાદપકજમાં રહી ગુરૂભક્તિમાં રહી, આત્માની અનત લબ્ધિએ પ્રગટ કરી કેળવજ્ઞાની અન્યા. તે હવે માંગવી હેય તા એમના જેવી ગુરૂભક્તિ માંગો કે જેનાથી લબ્ધિ આપોઆપ પ્રગટ થઈ જશે. આ ભાવનાએની સાથે એટલુ પણુ માંગો કે ભગવાન મહાવીર સ્વામીની શુદ્ધિ મળજો. આ રીતે ગૌતમસ્વામી, અભયકુમાર વિગેરેના ગુણાનુ` સ્મરણ કરો ને તેમના જેવા બને. માંગવા કરતા તેમના પવિત્ર જીવનને અપનાવા.
મહાવીર ભગવાન આઠે કર્માંના ક્ષય કરીને નિર્વાણુ પધાર્યાં છે. ભગવાને છેલ્લે છઠ્ઠું તપ કરીને સોળ પ્રહર સુધી સતત દેશના આપી હતી. આપણે એ દેશનાનું શ્રવણુ કરીને એના ઉપર શ્રદ્ધા કરીને એનું આચરણ કરી ભગવાન મેક્ષમાં ગયા તેમ મોક્ષમાં જવુ' છે. એ માટેના પુરૂષાથ કરીએ તે જ સાચી દિવાળી ઉજવી ગણાશે. સમય થઈ ગયા છે. વધુ ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૮૮ દિવાળી
આસો વદ અમાસને શનિવાર
તા. ૨૦-૧૦-૭૯
સુજ્ઞ બંધુએ, સુશીલ માતા ને બહેનેા ! અન`તજ્ઞાની, અનંતર્દેશ'ની કરૂણાસિંધુ, શાસનપતિ ચરમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીએ જગતના જીવાના એકાંત હિત માટે આગમ વાણીની પ્રરૂપણા કરી. શાશ્વત સુખના છલકાતા મહાસાગર જેમાં સદાયે વહી રહ્યો છે. આ વાણીના જલમાં શુદ્ધ ભાવથી જે આત્મા સ્નાન કરે તે અમર થયા વિના રહે નહિ. વધુ શુ કહુ, જે જિનવાણીના જલમંદુઓના છઉંટકાવ કરે તે આત્મા પવિત્ર બની જાય. પરમપ્રભુની વાત્સલ્યમયી વાણી રૂપી પવિત્ર ગંગાના તીરે ઉભો રહે અને તેનુ' એકાદ જલકણુ સ્પર્શે તે ય ઉષ્ણુતાને હરી લે ને શીતળતા પ્રદાન કરે. આવે છે જિનવાણીના—વીતરાગ બનાવવાને વીલપાવર ધરાવનારી વીતરાગ વાણીને અપૂર્વ પ્રભાવ, આત્માના સ ́પૂર્ણ ગુણાની જેમણે ખીલવટ કરી છે, જેમણે સવ દુગુ ણેાને દફનાવી સદ્ગુણ્ણાને પ્રકાશ જીવનમાં પાથર્યાં છે અને અજ્ઞાનના અંધારા ઉલેચી કેવળજ્ઞાન રૂપી સૂર્ય જેના જીવનમાં પ્રકાસ્યો છે એવા પ્રભુની વાણી આજે શાસ્ર રૂપે આપણી સમક્ષ છે. જે સિદ્ધાતમાં આત્મકલ્યાણના અમેઘ ઉપાયો બતાવ્યા છે, પણ આગમમાં ઊંડું અવલેાકન ન કરીએ ત્યાં સુધી કયાંથી મળે ?
Page #897
--------------------------------------------------------------------------
________________
૮૪૬
શારદા સિદ્ધિ આજે ભગવાનને નિર્વાણ દિન છે. ભગવાને અંતિમ ચાતુર્માસ પાવાપુરીમાં કર્યું છે. ભગવાને છેલ્લે છઠ્ઠ તપ કરીને સોળ પ્રહર સુધી અખંડ દેશના આપી હતી. ઉત્તરાધ્યયન સૂત્ર અને વિપાક સૂત્ર એ ભગવાનની અંતિમ વાણી છે. ભગવાનની વાણી સાંભળવા ૧૮ દેશના રાજાઓ ને પાવાપુરીની જનતા બેઠી છે. ભગવાનની અમીરસ વાણી સાંભળીને બધા હરખાય છે, સૌના દિલમાં આનંદ છે અને સાથે એક પ્રકારનું દુઃખ પણ છે કે આપણું ભગવાન હવે મોક્ષમાં પધારવાના છે. વર્તમાનમાં ભગવં તના સંગને આનંદ અને ભાવિમાં થનાર વિયેગની કલ્પના ભવ્યજીના દિલમાં આઘાત પહોંચાડે છે. આમ તે સામાન્ય રીતે રોજ ભગવાનની દેશના બે પ્રહરની હોય છે, પણુ ભગવાનને નિર્વાણકાળ નજીક આવ્યા એટલે ભગવાને કાળીચૌદશ અને અમાસ એ બે દિવસ સતત સોળ પ્રહર સુધી દિવ્ય દેશના દીધી છે. આજના તર્કવાદના યુગમાં કંઈક એવો તર્ક કરે છે. કે સાંભળનારા એટલે બધે સમય કેવી રીતે બેસી શકયા ? શું એમને થાક નહિ લાગે હોય? ઊંઘ નહિ આવતી હોય ? આ શંકાનું સમાધાન કરતા મહાનપુરૂષે કહે છે કે,
ભગવાનની વાણીના અતિશયોને જે જાણ હોય ને માનતે હોય એને આ જાતને પ્રશ્ન થાય જ નહિ, કારણ કે “ જિનેશ્વર દેવાની ધમદેશના એટલે અનુપમ પ્રકારનું સુંદરમાં સુંદર સંગીત.” એમ કહીએ તે કહી શકાય, કારણ કે ભગવાનની દેશના માલકેશ રાગમાં અને અર્ધમાગધી ભાષામાં થાય છે. ભગવાનને સૂર અત્યંત મધુર હોય છે. દેવે તેમાં દુદુભીના સૂર પૂરે છે. આજે તમને બધાને મનગમતા છાયા ગીત અગર કોઈ ગવૈયે મનગમતા ગીતના સૂરની સરગમ રેલાવે તે કલાકો સુધી તમે શાંત અને સ્વસ્થ ચિત્તે બેસી રહે છે ને ? ત્યાં તમને થાક લાગે છે? ઉંઘ આવે છે? “ના.” તે પછી જ્યાં તીર્થકર ભગવાનની વાણીના સુમધુર સૂર છૂટતા હેય તેની તે વાત જ શું કરવી?
ભગવાનની દેશના સાંભળનારા સૌને એમ જ લાગે છે કે ભગવાન મને જ કહી રહ્યા છે, અને સૌ પોતપોતાની ભાષામાં ભગવાનની વાણી સમજી શકે છે. બધાના સંશય એક સાથે છેદયા કરે. આ વાણુને અતિશય જેમને વરેલું હોય એવા તીર્થકર પ્રભુની દેશના સાંભળનારા સતત સેળ પ્રહર સુધી બેસી રહે એમાં આશ્ચર્ય પામવા જેવું શું છે? સંગીતમાં કંઈ ઓછી તાકાત છે? જે મલ્હાર રાગ ગાતા આવડે તે એને ગવૈયો ભર ઉનાળામાં વરસાદ વરસાવી શકે છે. દીપક રાગ જો ગાતા આવડે તે એને ગયો ઘેર અંધકારમાં દીપક પ્રગટાવી પ્રકાશ પાથરી શકે છે. સંગીતમાં આટલી તાકાત રહેલી છે તે ભગવાનની દેશના રૂપ સંગીત તે ઉચ્ચમાં ઉચ્ચ કેટિનું છે. ભગવાનની વાણુના અતિશનું જેમને જ્ઞાન ન હોય તેને મૂંઝવણ થાય એ બનવા જગ છે પણ જે ભગવાનના અતિશયોને જાણતા હોય, માનતા હોય એમને આવી શંકા થાય જ નહિ કે સાંભળનારા સેળ પ્રહર સુધી કેવી રીતે બેસી શકે ?
Page #898
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
ભગવાનની વાણીને પ્રભાવ જ એ છે કે જ્યાં ચંચળ સ્વભાવના જ અચંચળ બની જાય છે, અને સ્વાભાવિક પરસ્પર વૈર વૃત્તિવાળા છે જેમ કે સંપ અને મયૂર, બિલાડી અને ઉંદર, મૃગલા અને સિંહ વગેરે પિતાને જન્મજાત સ્વાભાવિક વૈરભાવને ભૂલી જઈને એકબીજાની બાજુમાં બેસીને ભગવાનની દિવ્ય દેશના સાંભળે છે. એ સ્થાન જ એવું હોય છે કે જ્યાં જતા હિંસક છે પણ પોતાની સ્વાભાવિક વૈરવૃત્તિ ભૂલી જાય છે. સમવસરણ જેવું સ્થળ અને ભગવાનની દિવ્ય દેશના આ બંનેને વેગ શ્રોતાજનેને કલાક સુધી રોકી રાખે. એમાં નવાઈ પામવા જેવું કંઈ નથી. અઢાર દેશના રાજાઓ, પાવાપુરીની જનતા તેમજ બીજા ઘણાં માણસો આવ્યા હતા. સૌ ભગવાનના મુખેથી વહેતી અમૃતવાણી સાંભળવામાં તલ્લીન બન્યા છે. ઈન્દ્રો, દે અને માન સૌના દિલમાં એક દુઃખ હતું કે બસ હવે આપણું ભગવાન મેક્ષે પધારશે? આપણને અરિહંત પ્રભુનો વિયોગ પડશે? જોતજોતામાં બે દિવસ તે કયાંય પસાર થઈ ગયા. સેળ પ્રહર અખંડ ઉપદેશ ધારા વહાવત આસો વદ અમાસની પાછલી રાત્રે આપણા શાસનનાયક ભગવાન મહાવીર સ્વામી સૌને મૂકીને મોક્ષે સીધાવ્યા. જે રાત્રે ભગવાન મોક્ષમાં બિરાજ્યા તે રાત્રે ભગવાનના પટ્ટ શિષ્ય ગૌતમસ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું, એટલે એક તરફ અરિહંત ભગવાન મહાવીર સ્વામીને વિયોગનું દુઃખ અને બીજી, તરફ ગૌતમસ્વામીના કેવળજ્ઞાન મહોત્સવને આનંદ. ભગવાનને નિર્વાણ મહોત્સવ અને ગૌતમ સ્વામીને કેવળજ્ઞાન મહત્સવ આ બંને મહત્સવ ઉજવવા માટે દેવે આવ્યા હતા. આ સમયે પાવાપુરીમાં હર્ષ અને શેક બંને પ્રસંગે ઉપસ્થિત થયા હતા,
આ વદ અમાસની રાત્રે પાછલા પ્રહરે ભગવાન મોક્ષમાં ગયા છે. આજે દિવાળીના પવિત્ર દિવસે ભગવાને શું કર્યું, ભગવાન કેવું જીવન જીવી ગયા અને આપણને શું આપી ગયા એને વિચાર કરવાનું છે. વહેપારીઓ પણ મોડામાં મોડા દિવાળીના દિવસની રાત્રે બેસીને વર્ષભરની કાર્યવાહીની સમાપ્તિ કરે છે, અને નફા છેટાનું તેમજ લેવડદેવડનું સરવૈયું કાઢે છે. આ દુન્યવી વહેપારની નુકશાનીની ભરપાઈ સાથે નફાનું સરવૈયું તે સામાન્યમાં સામાન્ય વહેપારી પણ કાઢી શકે છે પણ આત્માની નુકશાની અને નફા તરફ જીવ તદ્દન અજાણ અને બેદરકાર રહ્યો છે. એ બેદરકારી કયાં સુધી રાખશો ? વિચાર કરો. ભગવાને આ જગતમાં જન્મીને સર્વ પ્રથમ તે રાજસંપત્તિને ત્યાગ કરીને સંયમ લીધે. સંયમ લઈને સંસારની કાર્યવાહીની સમાપ્તિ કરી દીધી, અને ઉગ્ર તપ સાધના કરી નુકશાનીને વળતર વાળી દીધા અને આત્મ મિલ્કત સાથે નીતરતું નફાનું સરવૈયું કાઢયું, એટલે કે ઘાતી કર્મને ક્ષય કરી સર્વજ્ઞ બન્યા. સર્વજ્ઞ બન્યા એટલે આત્માની અનંત સમૃદિધના સ્વામી બન્યા.
એક વખત ભગવાનને આત્મા પણ બીજા ની માફક ભવાટવીમાં ભમતે નુકશાની પર નુકશાની કરતો હતો, કારણ કે મેહ અને અજ્ઞાનમાં અટવાયેલે જીવ ભવ રૂપી બજારમાં ધૂમે છે ને અવળા વહેપાર કર્યે રાખે છે. નરક તિયચ જેવા હલકા
Page #899
--------------------------------------------------------------------------
________________
૮૪૮
શારદા સિદ્ધિ ભમાંથી છૂટીને માંડ મનુષ્યભવ પાપે અહીં પણ મેહમાં પડીને આત્મસમૃદ્ધિ પ્રાપ્ત કરવાની અમૂલ્ય તકને હોડમાં મૂકી દે છે. મહાન પુણ્યોદયે અહીં કંઈક સમજવાની શક્તિ મળી. ધર્મારાધના કરવાને બધે યોગ મળ્યો એટલે એ આત્મસમૃદ્ધિ પ્રાપ્ત કરવાની અમૂલ્ય તક ગણાય પણ જીવ મેહ મૂઢતામાં પડયો એટલે એ તક બરબાદ થઈ જાય છે, અને જીવનના અંતે પરિણામે અપાર નુકશાનીનું સરવૈયું નીકળે છે. પ્રભુના આત્માએ પહેલા એવા નુકશાનીના સરવૈયા કાઢયા હતા પણ સંયમ લીધા પછી સાડા બાર વર્ષ ને પંદર દિવસે કેવળજ્ઞાનની જત પ્રગટાવી ઘણું ઘણું ને તારીને આજથી ૨૫૦૫ વર્ષો પહેલા ભગવાને એવી દિવાળી ઉજવી કે જેમાં સર્વ નુકશાનીનું વળતર કરીને કેવળ શુધ્ધ નફાનું સરવૈયું કાઢયું. ચાર ગતિના જન્મ મરણના દેવાળિયા ચોપડા ચૂકતે કરી નાંખ્યા. માનવભવના અદ્વિતીય બજારે કરેલા ધૂમ વ્યાપારને અંતે સરવૈયામાં સમસ્ત દેજે ટાળી અનંત ગુણને નફે તારવ્યો. વિચાર કરો કે કે આ ધન્ય દિવસ છે! કેવી આ ધન્ય દિવાળી ! કેવું ધન્ય આ ભગવાનનું નિર્વાણ કલ્યાણક!
' “જુગ જુગ જીવો ચિરો મહા પવિત્ર આ દિન દી.)
ભગવાને તે આવી દિવ્ય દિવાળી ઉજવી પણ તમે કેવી દિવાળી ઉજવે છે? તમારી દિવાળી એટલે અનેક જીવોની હિંસા કરી ઘરની સાફસૂફી કરવાની અને ઈન્દ્રિયોના '. ઘેડા મદમસ્ત બને એવા મિષ્ટાન્ન ભેજન આરોગવાન અને સારા વસ્ત્રાભૂષણે પહેરીને
હરવા ફરવાના, નાટક સિનેમા જેવાના, એ જ ને! આ તે તમે લૌકિક દિવાળી ઉજવી રહ્યા છે. જોકેત્તર દિવાળીનું મહત્વ હજુ સમજ્યા નથી. આવી દિવાળી ઉજવીને તમે નફો મેળવતા નથી પણ નુકશાની કરે છે. જે તમારે નફે જોઈતું હોય તે ભગવાનના જીવન તરફ દૃષ્ટિ કરો. એમણે એવી દિવાળી ઉજવી કે હવે એમને જન્મ મરણની પેઢી ચલાવવાની જરૂર નથી. એમણે તે જેમ વહેપારી વહેપાર ધંધે બંધ કરીને પેઢી સંકેલી લે છે તેમ એમણે તે આખી સંસારની પેઢી સંકેલી લીધી. તમારી દુકાનમાં જેમ સદા માટે શેતરંજ પથરાય છે તેમ આ સંસારમાં આશ્રવની શેતરંજ પાથરેલી હતી. તેના ઉપર કર્મબંધનના સેદા થતા હતા. એ શેતરંજ ભગવાને ઉપાડી લીધી, અને ચતુર્ગતિના બ્રમણ રૂપ સંસાર માત્રની સમાપ્તિ કરી. અણસમજણમાં એ આત્માએ પોતાની તારાજી કરનારી અને કિંમતી શકિતઓને વેડફી નાંખનારી પરપુદ્ગલની રમત ઘણી આદરી હતી પણ ભગવાને માનવભવ પામીને એને અંત આણ્યો. આવા ભગવાનના ઉમદા જીવન તરફ દષ્ટિ કરીને એવું જીવન જીવે કે આ સંસારની શેતરંજ ઉપડી જાય. બધા દુઃખેને અંત આવી આત્મા અનંત સુખને ભેંકતા બને.
બંધુઓ! ભગવાને નિર્વાણનું એવું સુંદર સરવૈયું કાઢયું કે એમાં સંસારની સમસ્ત જંજાળ સમાપ્તિ કરી નુકશાનીઓ ચૂકવી દીધી ત્યારે સરવાળે નફે શેને મેળવે તે જાણે છો? ચાર અનંતા અને ચાર અક્ષયને. તે ચાર અનંતા એટલે?
Page #900
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
exe
(૧) અનંતજ્ઞાન (ર) અનંતદ્દન (૩) અન`ત વી` અને (૪) અન`ત સુખ, અનંત જ્ઞાન અને અનંત દર્શીનમાં ભૂત-ભવિષ્ય અને વમાનમાં પેાતાના સહિત દરેક જીવા કયાં કયાં ઉત્પન્ન થયા, કેવા પાપ કર્યાં, કેવા પુણ્ય કર્યાં અને એના કારણે કેવા કેવા સુખ –દુ:ખ ભોગવ્યા, આ બધું સાક્ષાત્ જોઈ શકે છે. અન'તવીય એટલે એમની શક્તિ પણ અન ત હાય છે પણ હવે એ શક્તિના ઉપયાગ કરવાના હોતા નથી, કારણ કે ભગવાન પર પુદ્ગલને આધીન નથી. એમનુ સુખ પણ અનંતુ. એ સુખ કેવુ' ? સર્વ જીવાના વિષય સુખ કરતાં અનંતગણુ હોય છે. વિષય સુખ તે પિરમિત અને પુદ્ગલને પરાધીન હાય છે ત્યારે આત્માનું સુખ એ તા વિષય નિરપેક્ષ અને સહજ સુખ હોય છે. હવે ચાર અક્ષય એટલે ? (૧) અક્ષયસ્થિતિ—અજરામરતા એટલે ત્યાં જન્મ-જરા અને મરણનુ' નામનિશાન હેાતું નથી. (૨) બીજી' અક્ષય આત્મ સ્વરૂપમાં રમણતા. સિધ્ધ ભગવતાની રમણુતા આત્માના સ્વરૂપમાં હેાય છે. (૩) ત્રીજી અક્ષય અરૂપીપણુ –જ્યાં સુધી શરીર હતુ' ત્યાં સુધી અરૂપી એવા આત્માને કમવશ વાર'વાર નવા નવા રૂપ ધારણ કરવા પડતા હતા. આઠે કર્માંના ક્ષય થઈ ગયો એટલે અરૂપી બની ગયા. હવે રૂપ પટાવવાનુ` કામ બંધ થઈ ગયું. (૪) ચેાથું અક્ષય અશુરૂલઘુપણું. એટલે જેમાં ઇંચ નીચપણાની અને ભારે હળવાપણાની ઝંઝટ નહિ. આવા ચાર અનંતા અને ચાર અક્ષયના ભગવાને નફો મેળવ્યા. ભગવાને આજના મ‘ગલ સ્ક્રિને અન`તાન તકાળથી ચાલી આવતી કમજ'જાળની પ્રવૃત્તિની સમાપ્તિ કરી અને ધર્મના ધમધાકાર વહેપાર કરીને નફામાં ચાર અનંતા અને ચાર અક્ષયનું સરવૈયું કાઢ્યું' તેમ તમે પણ પાપપ્રવૃત્તિ ઓછી કરી આત્મગુણ્ણાનુ‘ સરવૈયું કદી કાઢો છે. ખરા ? જો એવુ સરવૈયુ' નીકળતુ હોય તે સમજી લેજો કે એક દિવસ ન્યાલ થઈ જવાના પણ જો સરવાળે ખાટ જ નીકળતી હાય તા હવે આવતીકાલે નૂતન વર્ષોંથી નવા ચાપડા લખજો અને આત્મગુણાની વૃધ્ધિ થાય એવા સુકૃત્યના વહેપાર કરજો, જેથી આવતી દીવાળીએ નફામાં આત્મગુણાનું સરવૈયુ નીકળે. જો પાપ સ્થાનકના ચરખા આછા કરી નાંખશે તે પછી નુકશાનીનુ સુતર બહુ નહિ ઉતરે એટલે એનુ' વળતર પણ ખડુ કરવુ નહિ પડે. ભગવાન તે અનંત લાભ મેળવીને મોક્ષમાં ગયા ત્યારે એમને વિયેગ થવાથી આપણને તે માટી ખોટ પડી છે, પણુ એમને તે અનત કમાણી થઈ ગઇ, એ જે સ્થાનમાં બિરાજી ગયા ત્યાં કોઈ વાતની કમીના નથી. કઈ ચીજ મેળવવાની ખાકી નથી ત્યારે આપણે જયાં બેઠા છીએ ત્યાં તા બાકીના પાર નથી. જ્યાં ષ્ટિ કરીએ ત્યાં તેા કમીનાને ખાડા ઊંડા ને ઊ'ડા જ લાગે છે, બધુ જ અધૂરુ' લાગે છે ત્યારે મેાક્ષમાં કઈ અધૂરું નથી,
આવા ભગવાનના નિર્વાણ કલ્યાણકના પવિત્ર દિવસે અતિ ઉંચા સરવૈયા કાઢનારા ભગવાન મહાવીર સ્વામીના સેવકે શું માત્ર નુકશાનીનું સરવૈયું કાઢીને રાજી થશે ? ભવેાભવના પાપકમેની સમાપ્તિ કરનારા અને અનતી આત્મસ...પત્તિ પ્રાપ્ત કરનારા
શા. ૧૦૭
Page #901
--------------------------------------------------------------------------
________________
૮૫૦
શારદા સિદ્ધિ પરમ તારક ત્રિશલાનંદનના અનુયાયીઓ એમાંની લેશ પણ કમાણું નહિ કરતા માત્ર નુકશાનીનું સરવૈયું કાઢીને રાજી થશે? “ના” તે શું કરશે? આજના દિવસે એ જ વિચાર કરો કે મારા તારક ભગવંતે દિવાળીના દિવસે સંસારની પેઢી ઉપાડી લીધી તે હું ભૂતકાળના કષાયોની પેઢી તે ઉપાડી લઉં! મારા પ્રભુએ કર્મની નુકશાની પાછી વાળી તે હું કંઈક તે કરું. એમણે અનંત ગુણોના નફા તારવ્યા તે હું અલ્પાશે પણ આત્મિક ગુણને નફે તારવું. આવી ભાવના રાખશે અને આવી દીવાળી ઉજવશે તે એક દિવસ ભગવાન જે સ્થાન અને જે સુખ પામ્યા તે પામવા માટે આપણે આત્મા સદ્ભાગી બની શકશે.
ભૌતિક સુખમાં મસ્ત બનેલા છેઆજના દિવસનું હાર્દ સમજતા નથી તેથી ખાઈ પીને મોજમઝા ઉડાવવામાં લૌકિક દિવાળી ઉજવે છે. આજે કંઈક ઘરોમાં મિષ્ટાન્નની મિજબાનીઓ ઉડશે ત્યારે કંઈક ગરીબના બાલુડાએ ભજન વિના તરફડતા હશે. ગરીબ ઘરમાં નાના ફૂલ જેવા બાલુડાઓ મીઠાઈને બટકા માટે રડતા હોય છે કે બા–બધા છેકરાઓ મીઠાઈ ખાય છે, મને મીઠાઈ આપને. એવી કાળજુ કંપાવતી કરૂણ સ્થિતિ જોવા મળે છે.
એક ભાઈ અને બહેન હતા. પહેલા ભાઈ ખૂબ શ્રીમંત હત ને બહેન ગરીબ હતી, ત્યારે ભાઈએ બહેનને મદદ કરી હતી. ભાઈને પૈસાથી બહેન-બનેવી ઉંચા આવ્યા. એમને પુણ્યોદય થતાં ખૂબ ધન કમાઈ ગયા. ઘરે ગાડી–મોટર, નેકર-ચાકર આદિ સુખની તમામ સાહ્યબી મળી, આ સંસારમાં ચડતી પડતીના ચમકાર આવ્યા કરે છે. એ રીતે ભાઈના પાપ કર્મને ઉદય થયો એટલે વહેપારમાં મોટી ખોટ આવી. ઘરબાર વેચાઈ ગયા, એટલે ભાઈ જ્યાં ગરીબ લોકો ઝુંપડા બાંધીને રહે ત્યાં એ રહેવા લાગ્યો. મહેનત મજૂરી કરીને જેમ તેમ પેટ ભરે છે. જ્યારે તે સુખી હતું ત્યારે એણે કંઈક ગરીબને આશ્રય આપ્યો હતો. એની સહાયથી ગરીબ શ્રીમંત બની ગયા હતા પણ આજે એની કંગાલ સ્થિતિમાં કેઈ એના સામું જોતું નથી. ક્યારેક ખાવાનું મળે છે તે ક્યારેક ભૂખ્યા રહેવું પડે છે. એવી સ્થિતિમાં દિવસે પસાર કરવા લાગ્યા. આમ કરતા દિવાળીના દિવસે આવ્યા.
આ ભાઈને એક બાબો અને એક બેબી છે. આ બાળકે રમતા રમતા એક હવેલી પાસે ગયા. ત્યાં એ હવેલીવાળા શેઠને દીકરો ઓટલે બેસીને ગુલાબજાંબુ, બરફી, પેંડા વિગેરે ખાતો હતો ને બીજા છોકરાઓને આપતો હતો. એ બધા બોલતા હતા કે દિવાળી આવી. અમારે ઘેર મેસૂબ, મોહનથાળ ને દહીંથરા બનાવ્યા છે. આ સાંભળીને ગરીબ છોકરાઓનું મન ખાવા માટે લલચાઈ ગયું પણ એમને કોણ આપે? શ્રીમંતના છોકરા પાસે માંગ્યું પણ ન આપ્યું એટલે આ ભાઈ બહેન રડતા રડતા ઘેર આવ્યા. આવીને એમના મા-બાપને કહે છે બા-બાપુજી ! આ દિવાળીના દિવસે માં
Page #902
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૮૫૧ લેઓને ઘેર તે ગુલાબજાંબુ, ઘૂઘરા, મેહનથાળ વિગેરે મીઠાઈ બનાવી છે તે આપણે ઘેર કેમ કંઈ બનાવ્યું નથી? અમારે ઘૂઘરા ને ગુલાબજાંબુ ખાવા છે. એક ભકતે ગાયું છે કે
ખાનારું જ્યાં કેઈ નથી ત્યાં અન્ન તણા ભંડાર,
પાચન જેને થાય નહિ ત્યાં માલપૂઆ તૈયાર જેને ત્યાં કઈ ખાનાર નથી તેને ઘેર અન્નના ભંડાર ભર્યા છે. જેની હાજરીમાં દૂધ જેવું પણ પાચન થતું નથી ત્યાં માલપુઆ ને દૂધપાક તૈયાર હોય છે. અહીં બાળકે મીઠાઈ માટે ટળવળે છે એટલે મા-બાપની આંખમાં આંસુ આવી ગયા કે અહે ભગવાન! અમારા કેવા ઘેર કર્મોને ઉદય છે કે જ્યારે પાસે પૈસા હતા ત્યારે ખાનાર ન હતું. કુદરતે દીકરો દીધે ત્યારે ખાવાના સાંસા પડયા. મા-બાપે બાળકને સમજાવ્યા કે બેટા! હમણાં બજારમાં જાઉં છું ને હું તમારે માટે મીઠાઈ લઈ આવું છું. બેત્રણ કલાક થયા એટલે બાળકે પાછા રડવા લાગ્યા કે બા-બાપુજી! તમે મીઠાઈ લાવ્યા? પણ કયાંથી લાવે? બાળકેએ બહુ કજીયે કર્યો ત્યારે માતાને ક્રોધ આવ્યો કે અભાગીયાઓ! તમારા કિસ્મતમાં મીઠાઈ ખાવાનું લખ્યું નથી. ક્યાંથી લાવીએ? શા માટે અમને હેરાન કરો છે? એમ કહીને લાત મારી, એટલે બાળકે કહે છે કે બાબાપુજી! હવે અમે મીઠાઈ નહીં માંગીએ, પણ પાછા આ તે બાળક છે ને? બીજે દિવસે માંગવા લાગ્યા-બાપુજી! કાલના ભૂખ્યા છીએ. આજે તે ખાવાનું લાવી આપો. મા-બાપ ખૂણામાં લમણે હાથ દઈને બેઠા છે ને ચોધાર આંસુએ રડે છે કે ક્યાં જઈએ ને શું કરીએ? આ બાળકોને કેવી રીતે સમજાવવા ! કુલ જેવા બાલુડા ખાધા વિના કરમાઈ જાય છે. એમના મુખ સામું જોવાતું નથી, પણ કોની સામે પોકાર કરે.
અહાહા...કર્મરાજા કેવા ક્રર બની ગયા છે કે જે ભાઈએ બહેનની ગરીબ હાલતમાં ખૂબ મદદ કરી છે. બહેનને આપતા પાછું વાળીને જોયું નથી. એ જ બહેન આજે શ્રીમંત બનતા એવી અભિમાની બની ગઈ કે ભાઈની આવી પરિસ્થિતિ છે એ જાણે છે છતાં ખબર લેવા જતી નથી. કેઈએ બહેનને કહ્યું કે તમે આટલા બધા સુખી છે મોજમઝા ઉડાવે છે પણ તમારા ભાઈના ઘરમાં ખાવા કણ નથી. બબ્બે દિવસથી બાળકે ભૂખ્યા ટળવળે છે ત્યારે બહેનના દિલમાં થયું કે અહે ભગવાન! હું કેટલું ભાન ભૂલી? મારો ભાઈ કેટલે પવિત્ર છે! મારા દુઃખના સમયે એણે કેટલી મદદ કરી છે ને હું એના દુઃખમાં એને ભૂલી ગઈ! તરત જ બહેન ઉભી થઈ ત્રણ ચાર મીઠાઈના બોકસ, ભાઈ-ભાભી અને ભત્રીજા માટે કપડા અને રોકડા રૂપિયા લઈને ગાડીમાં બેઠી ને ભાઈના ઘરના બારણું આગળ ગાડી ઉભી રખાવી, ભાઈ-ભાભી તે ઘરમાં બેઠા છે પણ બાળકે આંગણામાં રમતા હતા. પોતાને ઘેર ગાડી આવતી જોઈને તે હરખાઈ ગયા. અહો! આપણે ઘેર કેણ આવ્યું? ગાડી નજીક જઈને જોયું તે પોતાના ફઈબાને જોયા એટલે ઘરમાં જઈને કહે છે બા-બાપુજી! તમે બહાર આવે.
Page #903
--------------------------------------------------------------------------
________________
૮૫૨
શારદા સિદ્ધિ
આપણે ઘેર ફઈ આવ્યા છે તે સાથે મીઠાઈ લાવ્યા છે ત્યારે મા-બાપ કહે છે બેટા ! ફઈબા આપણા કર્મ આપણને ભૂલી ગયા છે. એ તેા ખીજુ કાઈ હશે. અરે! તમે આવા તે ખરા, ફઈબા જ છે, એટલે ભાઈ-ભાભી બહાર આવ્યા ને બહેનને આવતી જોઈ હરખાઈ ગયા, બાળક પણ ફઈબા....ફઈબા....તમે આવ્યા ? એમ કહેતા હરખાઈ ગયા.
ભાઈ ભાભીની ભાઈ-ભાભી
“ બાળકોને થયેલા હર્ષ” :- ફઈબા ગાડીમાંથી ઉતર્યાં ને ઘરમાં ગયા. બાળકાને મીઠાઈ આપી ત્યારે ભૂખ્યા બાળકો ફઈબાને ગળે વળગી પડયા. ફઈબા ! અમે મીઠાઈ ખાવા કજીયા કરતા હતા એટલે બા-બાપુજી રડતા હતા, તેથી તમને ભગવાને અમારે માટે મીઠાઈ લઈને માકલ્યા, ખરું ને ? એમ કહીને ફઈબાને ગળે વળગી પડયા. ફઈબાએ પણ ભત્રીજાને બાથમાં લઈ લીધા. અરેરે....બેટા! હું તમારી સાચી ફઈબા નથી. હુ' તેા ક્રૂર બની ગઈ હતી. ધિક્કાર છે મને કે દુઃખમાં સહાય કરનાર મારા સગાભાઈને એના દુઃખમાં હું ભૂલી ગઈ! એમ કહીને ખૂબ રડી માફી માંગી અને મીઠાઈ માટે ટળવળતા બાલુડાઓને મીઠાઈ આપી. તથા બંને બાળકોના અંગ ઉપરથી ફાટલા તૂટલા કપડા ઉતરાવી સારા કપડા પહેરાવ્યા અને ૫૦૦) રૂ. આપવા માટે લાવી હતી પણ કરૂણાજનક ક’ગાળ સ્થિતિ જોઇને ખિસ્સામાં જેટલા રૂપિયા હતા તે બધા ભાઈ ભાભીને આપી દીધા. ભૂખ્યા ટળવળતા બાલુડાને મીઠાઈ મળી ને સારા કપડા પહેરવા મળ્યા અને ભાઈ ભાભીને પૈસા મળ્યા એટલે ખૂબ આનંદ થઈ ગયા, અને બહેને ભાઈને પોતાના પતિની પેઢીમાં મેનેજર તરીકે રખાવ્યેા. એના પાપ કર્યાં પૂરા થયા એટલે તે થોડા સમયમાં આગળ આવી ગયા. ટૂંકમાં આ બહેને પોતાના દુઃખી ભાઈને આશ્રય આપીને સુખી કર્યાં ને સાચી દિવાળી ઉજવી. આ તે એને પોતાના ભાઈ હતા પણ આ સ્થાને કોઈ નિરાધાર અને દુઃખી ભાઈ કે બહેન હાય તેા તમે એના ભાઈ અને બહેન બનજો ને એના રડતા હૃદયને હારશેા તેા તમે સાચી દિવાળી ઉજવી ગણાશે.
આજે દિવાળીના દિવસે દ્રવ્ય મિષ્ટાન્ન જમવાને બદલે તમે જ્ઞાનામૃતના એવા મિષ્ટ ભેાજન જમી લેા કે જેથી ફરી ફરીને આ પૌલિક ભોજન જમવા ન પડે. અંતરમાં એવા ઉજ્જવળ જ્ઞાનના દિવડા પ્રગટાવા કે જેથી અજ્ઞાનના અધકાર નષ્ટ થઈ જાય. દ્રવ્ય ર'ગની ર ંગાળી પૂરવા કરતાં અંતરના આંગણામાં વિનય, વિવેક, સત્ય અને સદાચાર રૂપી એવી ર’ગેળી પૂરી લે કે જેથી આપણુ જીવન શેાભી ઉઠે. તમે સારા વસ્ત્રાલંકારોથી શરીરને સુશોભિત બનાવા છે. પણ હવે સમજ્યા ત્યારથી સવાર સમજીને અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ રૂપ એવા મૂલ્યવાન વસ્ત્રાભૂષાથી માનવ દેહને શેાભાવા કે જેથી બાહ્ય શાભા વધારનારા વસ્ત્રાલંકારાની જરૂર ન પડે. તમે બધા માટીના કોડિયામાં દીવડા પ્રગટાવી આનંદ માનશે। પણ જ્ઞાની ભગવતા કહે છે કે તમે જ્ઞાન દશનના એવા ઝગમગતા દીવડા પ્રગટાવા કે ગમે તેટલા ઝ'ઝાવાતે
Page #904
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૮૫૩ આવે તે પણ તે ઓલવાય નહિ. તેલ ખૂટે નહિ ને અંતર રૂપી આધ્યાત્મિક કેડિયું ફૂટે નહિ. આધ્યાત્મિક દિપકને પ્રગટાવવા માટે અંતર રૂપી કેડિયામાં સમ્યફ઼જ્ઞાનનું ઘી પૂરીએ, સમ્યફદર્શનની વાટ મૂકીએ અને સમારિત્રની જત પ્રગટાવીએ તે આપણું જીવન એક જીવનદીપ બની રહેશે. આવા દિપક પિતાને પ્રકાશ આપશે ને બીજાને પણ પ્રકાશ આપશે, તેલના દિપકમાં તે કેટલા છની ઘોર હિંસા થઈ જશે ને પાપનું કારણ બનશે, માટે આધ્યાત્મિક દિપક પ્રગટાવજે.
પરમાત્મા મહાવીર પ્રભુનું નિર્વાણ પર્વ આપણા અંતરના બારણાને ખખડાવી રહ્યું છે. ૨૫૦૫ વર્ષ પહેલા ભગવાનને દેહ દીપક બૂઝાયા હતા પણ તેમની વાણું રૂપ દીપક તો આજે પણ એટલા જ પ્રકાશથી પ્રકાશિત છે. આ વાણી આપણને આજે પણ પડકાર કરીને જગાડે છે ને કહે છે કે હે આત્મા ! તું જાગ. શા માટે જાગતું નથી ? આત્મજાગૃતિ બીજા ભવમાં થવી દુર્લભ છે. ઘણું બે આત્મજાગૃતિ વિના ગુમાવી દીધા. હવે તારે ભવાત કરે હોય તે પ્રમાદને ત્યાગ. પ્રભુએ ગૌતમ સ્વામીને જગાડયા કારણ કે પછી પરંપરાએ આપણે જાગીએ. દીપાવલી જાગૃત થવાનું પર્વ છે. ઘરની અને દુકાનની દીવાલ પરના કેલેન્ડર બદલવા માટે નથી પણ આ પર્વ જીવન બદલવાને સાદ કરતું પવિત્ર પર્વ છે. આત્મવિકાસ માટેની દિવાદાંડી છે. આ પવિત્ર દિવસે પ્રભુ પામરમાંથી પરમાત્મા, જીવમાંથી શિવ, સાધકમાંથી સિધ, અને દેહીમાંથી વિદેહી બન્યા. તેમણે આપણને જીવનનું દયેય શીખવ્યું. જીવન જીવવાનો એક આદર્શ આપ્યો.
આવતી કાલે નૂતન વર્ષને મંગલ પ્રારંભ થશે. આ નૂતન વર્ષના પ્રારંભે આપણે આ જીવનને આદર્શ બનાવવાનો સંકલ્પ કરીએ. હવે ભાવિ જીવનમાં મારે જીવનદીપ આત્મજ્ઞાનથી ઝળહળી ઉઠે તેવા કાર્યો કરીશ. આજથી મારે આત્મા નવા કર્મોના કાજળથી મલીન ન થાય તે માટે જાગૃત રહીશ, અને જુના કર્મો ક્ષીણ થાય તેવા કાર્યો કરીશ. નૂતન વર્ષનું પ્રભાત આપણને આનંદકારી લાગે છે. તમે બધા નૂતન વર્ષે શુભ ભાવનાઓ ભાવશે. એકબીજાને નૂતન વર્ષાભિનંદન કરશો ને નૂતન વર્ષ ઉજવશે. અમે પણ તમને જીવનમાં એવા અભિનંદન આપીએ છીએ કે આ નૂતન વર્ષમાં નવકારને જીવનમંત્ર બનાવજે. વચને ખૂબ વિચારીને ને પ્રિયકારી બેલો. રાગ-દ્વેષ, મોહ અને વિષય કષાયના ઝેર જીવનમાંથી કાઢી નાંખજો ને ઉત્તમજીવન જીવજે. લગન પ્રભુના નામની લગાડજે. માનવજીવનની સફર સફળ બને તેવું જીવન જીવજે. શુભ કાર્યોના સરવાળા કરજે. બૂરાઈની બાદબાકી, ગુણને ગુણાકાર અને ભૂલેને ભાગાકાર કરજો. સદાય મૈત્રીભાવના મીઠા મધુર ગીત ગાતા રહેજે. અમેદ ભાવનાને પ્રકાશ પાથરજો. તમારે જીવનદીપક સતત અખંડપણે સમ્યફજ્ઞાનથી છલેછલ અને મંગળ ક્રિયાની જીતના પ્રકાશથી ઝળહળતું રહે. નૂતન વર્ષને પસાર થતા પ્રત્યેક દિવસ
Page #905
--------------------------------------------------------------------------
________________
८५४
શારદા સિરિ તમારા સદ્દવિચાર અને સદાચારના રંગથી રંગભીને બની રહે. તમારું જીવન આત્મિક શાંતિથી, આત્મિક આનંદથી, આત્મિક પ્રસન્નતાથી સમૃદધ બની રહો. સચારિત્ર તથા સદ્ગુણોથી તમારું જીવન સુવાસિત બને, આત્મગુણની સુવાસથી જીવન મઘમઘાયમાન બને, જ્ઞાન-દર્શનના પમ પ્રકાશથી તમારો પંથ ઉજજવલ બને, મૈત્રી, પ્રમોદ, કરૂણું અને માધ્યસ્થ આ ચાર શુભ ભાવનાઓથી તમારું અંતર ભીનું બને, એ જ અંતરના અભિનંદન. ભગવાને કર્મના દેણાં ચૂકવી દીધા તે તમે પણ કેઈ ગરીબની પાસે બસ પાંચ રૂપિયા માંગતા હે એની માંડવાળ કરી એને કરજમાંથી મુક્ત કરજે અને જીવનના નવા ચેપડા લખજે ને તમારું જીવન ઉજજવળ બનાવજે. આ જીવન તે ક્ષણિક છે. તૂટ્યા પછી સંધાવાનું નથી. ભગવાન મેક્ષમાં જવાના હતા તે પહેલા ખુદ ઈન્દ્ર ભગવાનના ચરણમાં પડીને કહેવા લાગ્યા કે હે જગત ઉદધારક! આપ પૃથ્વી પર હશે તે અનેક જીવને ઉધ્ધાર કરશે. હવે ભસ્મગ્રહ બેસવાને છે માટે આપ બે ઘડી વધુ રોકાઈ જાઓ, ત્યારે ભગવાને કહ્યું હે ઈન્દ્રરાજ ! “ મૂા 7 મવિષ્યતિ કદી બન્યું નથી ને બનવાનું પણ નથી. ભગવાન ઈન્દ્રના રોક્યા પણ રોકાયા નહિ. ખુદ ભગવાન જેવા ભગવાન પણ જગતના હિત કાજે આયુષ્ય વધારી શક્યા નથી તે બીજાની શું તાકાત છે! આવું સમજીને જીવનમાં બને તેટલી ધર્મારાધના કરી લે. આજે આપણુ ભગવાન મોક્ષમાં પધાર્યા છે તે આજે રાત્રે ૬૦ માળા ગણજે. ભગવાન નિર્વાણ પામ્યા ને ગૌતમસ્વામીએ કેવળજ્ઞાનની જત પ્રગટાવી. આપણે પણ જીવનમાંથી અજ્ઞાનના અંધકાર ઉલેચી નિર્મળ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરીએ ને જલદી જલ્દી મિક્ષ પામીએ એવી ભાવના સાથે નૂતન વર્ષ ઉજવજે.
વ્યાખ્યાન નં. ૮૯ કારતક સુદ ૨ ને સોમવાર
તા-૨૨-૧૦-૭૯ શાસ્ત્રકાર ભગવતે જગતના છના એકાંત હિત માટે શા પ્રરૂપ્યા છે. ભગવાનની વાણીને એક શબ્દ પણ જે જીવ અંગીકાર કરે તે એના અજ્ઞાનના અંધકાર દૂર ભાગવા માંડે. જે આત્માનું ઉપાદાન શુદ્ધ હોય તે ભગવાનની વાણીનો એક શબ્દ સાંભળીને પણ જાગી જાય છે, અને પિતાને ભવિષ્યકાળ સુધારવા માટે આત્મસાધનામાં લાગી જાય છે, પણ મિથ્યાત્વી જેને ભગવાનની વાણી શુષ્ક લાગે છે. વીતરાગવાણીના ગઢ રહસ્યો અને ભાવે એ જીવોને સમજાતા નથી. વસંતઋતુમાં બધી ભૂમિ હરિયાળી બની જાય છે પણ કેરડાને પાન આવતા નથી. કેરડાને કુદરતને અભિશાપ હેય ને એના છેડા ઉપર પાંદડા ન આવે તે તેમાં વસંતઋતુને વાંક ખરે? ધોધમાર વરસાદ પડે પણ જે ચાતક પક્ષી ઝીલે નહિ તે એમાં વરસાદને શું દેષ? વરસાદ પડે છે ત્યારે પૃથ્વી
Page #906
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
પર સ` વનસ્પતિ હરીયાળી બની જાય છે પણ જવાસે। સૂકાઈ જાય છે, તેમાં વરસાદને દોષ નથી, સ્વભાવને દોષ છે. રાત્રી પૂરી થાય છે અને સૂર્યના સાનેરી કિરા અવની ઉપર પ્રકાશ પાથરે છે ત્યારે મનુષ્ય, પશુ-પક્ષીએ બધા એ પ્રકાશમાં બધી વસ્તુઓ જોઈ શકે છે પણ ઘુવડ પક્ષી એ કઈ જોઈ શકતું નથી. અને તે સવત્ર અ ંધકાર દેખાય છે એમાં સૂર્યના દોષ નથી, ઘુવડના દોષ છે, એવી રીતે ભગવાનની વાણીને ધોધ વહેતા હાય પણ એમાં અજ્ઞાની અને મિથ્યાત્વીજીવા સમજી ન શકે તેમાં ભગવાનની વાણીના દોષ નથી. ભગવાનની વાણી તે સ જીવાને માટે સમાન રૂપે વરસે છે પણ સાંભળીને એના ઉપર સમ્યકૂશ્રધ્ધા કરવી, જીવનમાં અપનાવવુ એ તેા. પોતાના હાથની વાત છે.
અહી* ઉપાશ્રયમાં મિથ્યાજ્ઞાતના તિમિર ટાળનાર વીતરાગ પ્રભુની વાણીને વરસાદ વરસતા હાય પણ તમને સાંભળતા કા આવતા હાય તા એ વીતરાગ વાણીના રહસ્થા કયાંથી સમજાય ? ગાડીમાં પેટ્રોલ ખલાસ થઈ ગયુ. હાય તા એને ગમે તેટલા ધકકા મારો તા પણ ગાડી ચાલે ખરી ? અને ધક્કો મારેલી ગાડી કયાં સુધી ચાલે ? સ્હેજ ચાલે ને અટકી જાય છે, એમ તમારા જીવનમાં પણ શ્રદ્ધા અને જિજ્ઞાસાનુ પેટ્રોલ ન હાય તા અમે તમને વીતરાગ વચનના ગમે તેટલા ધક્કા મારીએ તે પણ આ તમારા જીવનની ગાડી કયાં સુધી આગળ વધી શકે ? તમે શાસ્ત્રના ગૂઢ ભાવ સમજવાની જિજ્ઞાસા અને તેના ઉપર શ્રધ્ધા કરશે! તે જીવનની ગાડી આગળ વધી શકશે. ભગવાનની વાણી એ તેા વસીયતનામુ` છે. મરણ પથારીએ પડેલા પિતા એના પુત્ર માટે વીલ કરી જાય છે તેમ ભગવાન પણ આ પૃથ્વીના પટ ઉપરથી વિદાય લેવાના હતા ત્યારે અંતિમ સમય સુધી પણ શાસ્ત્રમાં પેાતાના સ'તાને માટે સ ́પત્તિનુ' વીલ કર્યુ છે. સ'તાનના ભાગ્યમાં ન હેાય તે પિતાએ આપેલી સપત્તિ કોઈને કોઈ રીતે નાશ પામે છે અગર પુત્ર જો કુપુત્ર પાકે તે ખાપની સપત્તિને ફૅના કરી નાંખે છે, અને જો પુત્ર સુપુત્ર હાય, ભાગ્યવાન હોય તે સ'પત્તિના નાશ થતા નથી પણ એ પુત્ર બાપની સપત્તિને વધારે છે.
૮૫૫
આપણા માટે ભગવાન પણ અમૂલ્ય સપત્તિનું વીલ કરીને ગયા છે. તમારા પિતાના વીલમાં લખેલી સ'પત્તિ તેા સામાન્ય છે પણ ભગવાને આપેલી સ'પત્તિમાં તે અમૂલ્ય ખજાનો ભરેલા છે. એ ગૂઢ ખજાનાના ભાવને સમજવા માટે સદ્ગુરૂને સમાગમ કરવાની જરૂર છે, કારણ કે સૂત્રમાં અલૌકિક ભાવા ભરેલા છે. એના એકેક શબ્દોમાં અનેાખું રહસ્ય સમાયેલું છે. એ સમજવા માટે જો સદ્ગુરૂને સમાગમ થઇ જાય અને શાસ્ત્રના ભાવ સમજાઈ જાય તા ભવના બેડો પાર થઈ જાય.
ભગવાનની અંતિમ વાણી ઉત્તરાધ્યયન સૂત્રના તેરમા અધ્યયનના અધિકાર ચાલે છે, ચિત્તમુનિ બ્રહ્મવ્રુત્ત ચક્રવર્તિને સ‘સારની અસારતા સમજાવીને એમને ત્યાગ પચે
Page #907
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ વાળવાની કેશિષ કરી રહ્યા છે તેને તમને જોઈને કરૂણાભાવ ઉપજે છે તેથી સંસારથી છોડાવવા રાત દિવસ પ્રયત્ન કરે છે પણ તમને સંસારને મેહ છૂટતું નથી. ચિત્તમુનિએ સમજાવ્યું કે હે બ્રહ્મદત્ત! તું જે પાપકર્મો કરે છે તે ઉદયમાં આવશે ત્યારે તારા સ્વજને ભાગ પડાવશે નહિ. એ તે કર્મ કરનારને ભેગવવું પડશે. તું કહે છે ને કે મારે ઉદય, ઉચ્ચ, મધુ, કર્ક અને બ્રહ્મ એ પાંચ પ્રકારના દેએ બનાવેલા મહેલ છે. તે સિવાય બીજા મહેલનો તે પાર નથી તેમજ હાથી, ઘેડા, રથ, સૈન્ય નેકર-ચાકરો છે. ૬૪ હજાર તે રાણીઓ છે. છ ખંડનું મોટું વિશાળ રાજ્ય છે. મારા સુખને તે પાર નથી પણ સાંભળ,
चिच्चा दुप्पथं च चउप्पयं च, खेत्तं गिहं धण धन्नं च सव्वं ।
सकम्म बीओ अवसे। पयाई, परंभवं सुंदरं पावगं वा ॥२४॥ - આ બધું કંઈ તારી સાથે આવનાર નથી. દુ૫યં એટલે બે પગવાળા મનુષ્ય એટલે કે તારી ચોસઠ હજાર રાણીઓ, પુત્ર પરિવાર, મિત્રો, કુટુંબીજને, નાકર ચાકરો વિગેરે અને ચઉ૫યં એટલે ચાર પગવાળા ઝુલતા હાથીઓ હસ્તિશાળામાં રહી જશે. હણુ હણુતા અ8 અશ્વશાળામાં રહી જશે, ગાય, ભેંસે વિગેરે પણ એના સ્થાનમાં રહી જશે. ખુલ્લી જમીન, ક્ષેત્ર, વિવિધ પ્રકારના મહેલો, સેનું–ચાંદી-હીરા-માણેકમતી આદિ જર ઝવેરાત તથા સેનામહોરો આદિ ધન તથા ઘઉં-ચોખા આદિ અનેક પ્રકારના ધાન્યના ભરેલા કઠારો, વધુમાં તારી છ ખંડની તમામ સંપત્તિ આ બધું છોડીને પરાધીન બનેલે જીવ પિતે કરેલા શુભાશુભ કામનુસાર સુંદર એટલે કે દેવગતિ સબંધી અને પાવગંધા એટલે કે નરકગતિ સંબંધી પરલેકને પ્રાપ્ત કરે છે, એટલે કે પિતે ઉપાર્જન કરેલ સઘળી સાંસારિક વસ્તુઓને પરિત્યાગ કરીને શુભાશુભ કર્માનુસાર સારી અગર ખરાબ ગતિને જીવ પ્રાપ્ત કરે છે તેની સાથે જે કઈ જનાર હોય તે તેના શભાશુભ કર્મો છે. બીજું કંઈ જીવની સાથે જતું નથી. સાધુપણામાં તો કેવળ શુભ કર્મો કરવાના છે. ત્યાં કઈ પાપ કરવાનું નથી, માટે સમજીને ત્યાગ માર્ગ અપનાવી લે. ત્યાગ માર્ગ જેવું કયાંય સુખ નથી. સંસાર તો પાપને ભરેલ છે.
બંધુઓ! ચિત્તમુનિ બ્રહ્મદત્તને જેમ ત્યાગની વાત સમજાવે છે તેમ તમારે પણ સમજવાની જરૂર છે, કારણ કે સાધુપણામાં જે સુખ છે તે સંસારમાં નથી. યાદ રાખે.
વીતરાગ પ્રભુને સાધુ તે શહેનશાહને ય શહેનશાહ છે. તેની આગળ ચક્રવતિ પણ રાંકડે છે. આ ભાવ આવ્યા વિના, આવી ખુમારી પિદા થયા વિના તમે સાધુપણને સ્વાદ ચાખી નહિ શકે. સંસારનું સુખ શ્રાપરૂપ છે ને દુઃખ એ આશીર્વાદ રૂપ છે. એ વાત જ્યાં સુધી તમારી બુધિમાં નહિ બેસે ત્યાં સુધી સાધુપણાનું મહત્ત્વ તમને નહિ સમજાય. જેના દિલમાં ત્યાગનું મહત્વ સમજાય
Page #908
--------------------------------------------------------------------------
________________
શારદા સિદિ
૮૭
અને જે ભગવાનની આજ્ઞા પ્રમાણે સાધુપણાનુ' પાલન કરે તે એક દિવસ કર્માંના ક્ષય કરી પરમાત્મા બનીને અવશ્ય મેાક્ષમાં જાય છે.
તમને કોઈ પૂછે કે તમે સ'સારમાં કેમ બેઠા છે ? દુકાને શા માટે જાઓ છે ? વહેપાર ધંધા બધું શા માટે કરા છે ? ત્યારે તમે હૃદયપૂર્વક એમ કહેા કે મારા પાપકર્મના ઉદય છે માટે મારે આ બધુ' પાપ કરવુ પડે છે પણ કરવા જેવું નથી. આવી ભાવના હોય તે! તમે સંસારમાં બેઠા હેાવા છતાં પણુ ભગવાનની આજ્ઞા તમારા હૃદયમાં રમે છે એમ સમજી શકાય. આ અમારી શ્રાવિકા બહેનને પણ થવુ જોઈ એ કે સ'સારનુ` મધુ` કા` પાપરૂપ છે. હુ' સંસારમાં રહી તે મારે આવુ પાપ કરવું પડે છે ને? સાધ્વી બની ગઈ હાત તા આવા આરભ સમારંભ કરવા ન પડત ને ? પાપ કરતા એની આંખમાં આંસુ પડતા હોય અને જીવાની જતના કરતી હોય તા સમજી લેવુ' કે આ સાધ્વી બની નથી પણ એના ભાવમાં તે સાધુપણું રમી રહ્યુ છે તેથી પાપના ખટકારો છે.
ભગવાન કહે છે કે જિનશાસનને પામેલા સાધુ કે શ્રાવક જે સાચા દિલથી સાધુ સાધુપણાનું અને શ્રાવક શ્રાવકપણાનુ પાલન કરે તેા જરૂર તે કર્મના ક્ષય કરીને મોક્ષમાં જાય અને દેવલાકમાં જાય તે તે વૈમાનિક દેવમાં જાય. જિનશાસન કોઈના પક્ષપાત કરતુ' નથી. સાધુ પણ જો સાધુપણાના ભાવમાં ન હેાય તે દુર્ગાંતિના અધિકારી છે, એમ કહેતા જિનશાસન સકોચ અનુભવતુ' નથી. ભગવાનને આત્મા પણ ભાન ભૂલ્યા તે તેને નરકમાં જવુ' પડયુ છે. આ બધુ શાસ્ત્રમાં કોઈની પણ શરમ રાખ્યા વિના સ્પષ્ટ કહેવામાં આવ્યુ છે. કદયથી તમારે સ'સારમાં રહેવુ' પડે છે ને રહ્યા છે. પશુ હવે એક જ ભાવ રાખા કે મારે હવે જલ્દી સમ્યગ્દર્શન પામવું છે, જલ્દી સાધુ બનવુ' છે તે જલ્દી કર્મના ક્ષય કરીને મેાક્ષમાં જવુ છે. અનંત શક્તિના સ્વામી એવા આત્મા આજે મેહના કારણે સંસારના સુખના અને તે સુખના સાધનભૂત પૈસાને કેવા ગુલામ બની ગયા છે! એ વાત વિચારશે! તે તમને સાચી દશાનું ભાન થશે. આજે પૈસા મેળવવા માટે માણસ કેટલી ગુલામી કરે છે! તેવી જો ધમ માટે કરે તે એનુ' કામ થઈ જાય. ક્રોધ-માન-માયા-લેાભ આદિ કષાયે સ'સારમાં રખડાવનાર છે તેમ સમજીને તેના ત્યાગ કરવામાં આવે તે જીવ મેક્ષમાં જવા માટેની સાધના કરી શકે, કષાયા અને વિષયેાના ત્યાગ વિના જીવધ કરી શકે તેમ નથી, અને ધ ન કરે તેા મોક્ષ મળે તેમ નથી. જે મનુષ્ય વિષય કષાયાના ત્યાગ કરી ધર્મ આરાધના કરે છે તેને માટે દુગ`તિના દ્વાર ખધ છે. સદ્ગતિ નકકી છે ને મેાક્ષ એને માટે નજીક છે, માટે આવેા ઉત્તમ મનુષ્ય ભવ પામીને જેમ બને તેમ વધુ જિનેશ્વર પ્રભુએ પ્રરૂપેલા ધની આરાધના કરો. વિરાધનાથી બચેા. જે જીવ જિનાજ્ઞાની વિરાધના કરે છે તે ધમથી દૂર ફેંકાઈ જાય છે, પણ પુણ્યદયે અને કોઈ ધર્મગુરૂના સથવારો'મળી જાય ને પેાતાની ભૂલ સમજાય તે એનુ આત્મકલ્યાણ થાય છે,
શા, ૧૦૮
Page #909
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ પૂર્વાવની પુનાઈને કારણે લાખની ઉથલપાથંલ કરતાં અને સરવૈયું કાઢતા વર્ષે લાખોની કમાણી કરનાર મોટા વહેપારીને કઈ જ્ઞાની–ત્યાગી પુરૂષ મળી જાય ને કહે કે દેવાનુપ્રિય! તારું આયુષ્ય અલ્પ છે માટે તારા આત્માનું કલ્યાણ કરવું હોય તે સંસારની જંજાળ છેડી ધર્મારાધના કરવા સજાગ બની જા. આ સમયે જે મનુષ્ય ધર્મના સ્વરૂપને સમજેલ ન હોય તે કાળના ખપ્પરને નજર સામે જોઈને વિચારના ચક્કરમાં પડેલે મનુષ્ય મૃત્યુના ભયથી ભયભીત બની જાય છે, અધીરો બની જાય છે ને મૃત્યુના મુખમાંથી બચવા માટે ફાંફા મારે છે પણ ધમીઠું અને આયુષ્યની ક્ષણિકતાને સમજનારે આત્મા આત્મસાધના કરી પરભવનું ભાથું બાંધવા માટે સજાગ અને શૂરવીર બને. એને તે કઈ એમ કહેનાર મળે કે અમુક દિવસમાં તારું મૃત્યુ છે તો એને આનંદ થાય કારણ કે સાધના કરવાની તક મળે ને? અહીં એક દષ્ટાંત યાદ આવે છે.
તરૂષ્ક નામે અનાર્ય દેશમાં બકુરા નામે મોટું નગર હતું. તે નગરમાં વાજંઘ નામે એક સાર્થવાહ વસતે હતું. તેને કરિયાણુને મોટો વહેપાર હતે. પુણ્યોદયે તેને વહેપાર ધમધોકાર ચાલતું હતું. તે ઘણું ધન કમાતે હતે. અનાર્ય દેશમાં ધર્મનું નામનિશાન હોતું નથી, પણ આ વજાજંઘ સાર્થવાહ ખૂબ હળુકમી હતે. એના દિલમાં ખૂબ કરૂણ હતી. કેઈપણ જીવનું દિલ દુભાય, કેઈને દુઃખ થાય એવું કાર્ય તે કરતું ન હતું. જેમ પોતાના ઘરના માણસનું જતન કરે તેમ પશુ-કી-મંકડા આદિ જેનું પણ એ રક્ષણ કરતે. કયાંય જતે હેય ને રસ્તામાં ગાય-બકરા-કૂતરા આદિ માંદા પશુઓને રસ્તામાં પડેલા દેખે તે પોતાને ઘેર લાવીને એમની સેવા કરતે. નબળા પશુઓ ઉપર ભાર ભરતે નહિ, અને અશક્ત પશુઓ ઉપર પણ તેનાથી એટલે વહન થઈ શકે તેટલે ભાર ભરતે. પિતાના પેટની ચિંતા કરતા પહેલા પશુઓના પેટની ચિંતા કરતે. દર વર્ષે પિતાના વહેપારમાં જે નફે થાય તેમાંથી દશ ટકા ગરીબોની સહાયમાં વાપરતે. આવા પવિત્ર સત્કાર્યો કરવાથી વાજંઘનું પુણ્ય ખૂબ વધવા લાગ્યું. જ્યારે મનુષ્યના પ્રબળ પુણ્યને ઉદય હોય છે ત્યારે એને પવિત્ર સંતને વેગ મળે છે.
ભગવાનનું અનાર્ય દેશમાં આગમન –” અનાર્ય દેશમાં કેઈ સાધુ સાધવી જતા નથી પણ વજાજઘના બડા પુણ્ય જાગ્યા કે એણે સાક્ષાત્ તેજમૂતિ નિગ્રંથ ગુરૂને જોયા. એ ગુરૂને જોતાંની સાથે વાજંઘના મનમાં થયું કે મેં આવું કયાંક જોયું છે....આવું કયાંક જોયું છે. એમ એના હૈયામાં ખળભળાટ શરૂ થયે, અને મૂછ ખાઈને નીચે પડે ને એને ત્યાં જાતિસ્મરણ જ્ઞાન થયું. જાતિસ્મરણ જ્ઞાન થતાં એણે પિતાને પૂર્વભવ જે. અહ! પણ પૂર્વભવમાં આવું સાધુપણું પાળ્યું હતું. મૂછ વળતાં એ બેઠે થઈને સંતને લળીલળીને વંદન કરવા લાગ્યા. અહીં ભગવંત! મારા મહાન પુદય જાગ્યા. મારે ત્યાં કલ્પવૃક્ષ ફળે કે આવા અનાર્ય દેશમાં જ્યાં ઈ સંત
Page #910
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ સતીજી પધારતા નથી પણ મને આપના દર્શન થયા. બંધુઓ ! આ સંત કોણ હતા તે ખ્યાલ આવે છે? એ સંત બીજા કોઈ નહિ આપણા પરમ ઉપકારી ચરમ તીર્થપતિ જ્ઞાતપુત્ર ભગવાન મહાવીર સ્વામી હતા. ભગવાન દીક્ષા લઈને કર્મ અપાવવા માટે અનાર્ય દેશમાં વિચર્યા હતા. ભગવાને બેંતાલીશ ચોમાસામાં એક માસું અનાર્ય દેશમાં કર્યું હતું. તે સમયે ભગવાનને કેવળજ્ઞાન થયું ન હતું પણ ચાર જ્ઞાન હતા.
વજજધે કરેલો પ્રશ્ન” :- આવા ચાર જ્ઞાનના ધણુ ભગવંતને જોઈને વાઘને આનંદને પાર ન રહ્યો. વાઘે જાતિસ્મરણ જ્ઞાનમાં પોતાને પૂર્વભવ જે પણ એના મનમાં થયું કે મેં આ જે કંઈ જોયું તે સત્ય છે કે સ્વપ્ન ? એ જાણવા માટે પૂછે છે હે ભગવંત! મેં પૂર્વભવમાં એવા તે શું પાપ કર્યો કે આ અનાર્ય દેશમાં મારો જન્મ થયો? ત્યારે ચાર જ્ઞાનના સ્વામી ભગવાન કહે છે કે હે વાજધ! તું આગળના ભાવમાં શ્રાવસ્તી નગરીમાં એક વણિક પુત્ર હતે. તારા પિતાને ત્યાં ધનના ભંડાર ભર્યા હતા. વૈભવની કઈ કમીના ન હતી. તારા પિતાજી ધનવાન હતા તેવા ધર્મવાન પણ હતા એટલે એ તારા માતા પિતાના સંસ્કારે તારામાં પણ આવ્યા, તેથી તું તારા માતા પિતા સાથે ધર્મગુરૂના દર્શન કરવા, વ્યાખ્યાન વાણી સાંભળવા જતે તારા મનમાં એક વાત નિશ્ચિત થઈ ગઈ કે ગુણ પ્રાપ્તિ અને દેશને નાશ કરે હશે તે આ મનુષ્યભવમાં થઈ શકશે, અને પરમપદની પ્રાપ્તિ પણ મનુષ્યભવમાં શક્ય છે. બીજે ક્યાંય આ કાર્ય થઈ શકશે નહિ. આ વિચારણા તારા અણુ અણુમાં પ્રસરી રહી.
આ જગતમાં જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. સમય જતાં તારા પિતાજી મૃત્યુ પામ્યા એટલે તારા વરાગ્યમાં દિનપ્રતિદિન વૃદ્ધિ થવા લાગી. સંસાર દાવાનળ જે લાગે ને સંયમ શીતળ લાગે, તેથી તારા ચારિત્ર મેહનીય કર્મના ચૂરા થવા લાગ્યા. મારવાડમાં મીઠા પાણીનું ઝરણું મળે તે લેકેને આનંદ થાય તેમ એક દિવસ શ્રાવસ્તી નગરીને આંગણે સ્વયં બુદ્ધ નામના આચાર્ય પધાર્યા. આ સમાચાર મળતા લેકે ના પૂર ઉમટયા. તેમની દેશના સાંભળીને અનેક પ્રતિબંધ પામ્યા. તારે ભાલ્લાસ, વિલાસ વધવાથી તે પણ તારક ગુરૂના ચરણકમલમાં તારી જીવન નાવ અર્પણ કરી ચારિત્ર લીધું. ચારિત્ર લઈને તેને એક જ ભાવ હતું કે હું કર્મના ગંજ ખપાવીને જલ્દી કેમ મોક્ષ મેળવું એવી ભાવનાથી તું ખૂબ કડક ચારિત્ર પાળ હતે. તારા દિલમાં કરૂણા તે ખૂબ હતી. આહાર પાણી લેવા જાય તે પણ તને એમ થતું કે અહો ભગવંત! કેટલા જીવોને આરંભ થ હશે ત્યારે આ આહાર પાણી બન્યા છે! એ આહાર લાવીને ખાતા તારી આંખમાં પણ આંસુ આવી જતા કે હે ભગવંત! હું અનાહારક પદને કયારે પામીશ કે જેથી મારે આહાર કરવો જ ન પડે! જીવેની જતના તરફ તારું ખૂબ લક્ષ હતું. કેઈ પણ જીવને મારાથી ત્રાસ ન થાય તેનું તું બરાબર ધ્યાન રાખતા હતા. સાથે જ્ઞાન પણ ખૂબ ભણત હત ને વૈયાવચ્ચ પણ ખૂબ
Page #911
--------------------------------------------------------------------------
________________
૮૬૦
શારદા સિદ્ધિ કરતું હતું, પણ એક દિવસ તારા ઘેર કર્મને ઉદય થશે જેથી ભવિતવ્યતાના ગે તારા મનના પરિણામે પટે લીધે, જેથી તારા મનમાં એવો વિચાર આવ્યો કે અહો! હું આવા ઉચ્ચકુળમાંથી આવેલે, ઉચ્ચ જાતિમાં જન્મેલે અને આવી તુચ્છ જાતિમાંથી આવેલા સાધુઓને વંદન કરું? એ મારાથી નહિ બને. જે હું વંદન નહિ કરું તે મારા ગુરૂને ગમશે નહિ. એ એવું નહિ ચલાવી લે. તે મારે શું કરવું? હું ગુરૂથી છૂટ પડી જાઉં. તારા અશુભ કર્મને ઉદય વદ તેથી તું ગુરૂથી અલગ પડીને એક વિચારવા લાગ્યા. ત્યાં પણ તું ઉગ્ર તપ કરવા લાગ્યા. ચારિત્ર ખૂબ ઊંચું પાળતા હતા.
સમય જતાં તારે અંત સમય નજીક આવ્યો જાને તે સર્વ ને ખમાવીને પંદર દિવસને સંથાર કર્યો, પણ જાતિને મદ કર્યો તેની આલેચના કરી નહિ. જાતિમદના કારણે તે નીચ ગોત્રકમને બંધ કર્યો, જેથી કરીને તું આ અનાર્ય દેશમાં ઉત્પન્ન થયે, પણ તને સાધુપણામાં જે જીવદયાના સંસ્કાર હતા તેના કારણે આ ભવમાં પણ તને પશુઓ વિગેરે પર દયાભાવ છે. એ દયાના સંસ્કારથી પુણ્યબંધ કરીને તું અહીંથી મરીને ચેથા દેવલેકમાં ઉત્પન્ન થઈશ. દેવકનું આયુષ્ય પૂર્ણ કરીને તું મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય થઈ ચારિત્ર લઈ યથાર્થપણે એની આરાધના કરી ક્ષપક શ્રેણી માંડી સર્વ કર્મથી રહિત થઈ સિદધ થઈશ. ભગવંતના મુખેથી પિતાને પૂર્વભવ સાંભળીને વાજઘની આંખમાંથી હર્ષ અને વિષાદના આંસુ સરી પડ્યા. એના મનમાં થઈ ગયું કે હું દીક્ષા લઈ લઉં, એટલે એણે ભગવંતને નમસ્કાર કરીને કહ્યું ભગવંત! આ સંસાર સમુદ્રમાંથી આપ જ મને તારનાર છે. આપ જ મારા હિતસ્વી છે. આજથી મારું જીવન આપને સમર્પિત કરું છું. આપ જ મને બતાવે કે હવે હું શું કરું જેથી આ જન્મ મરણની જંજાળ અટકી જાય. આપ જે કહેશે તે કરવા હું તૈયાર છું.
વાજપના વચન સાંભળીને ભગવાને ઉપગ મૂકીને જોયું કે હવે આનું આયુષ્ય કેટલું છે ? જાતના રૂપી પદાર્થોને આંખ બંધ કરીને પણ જોઈ શકનારા મન:પર્યવજ્ઞાની ભગવંતે કહ્યું કે હે વાજંઘ ! તારું આયુષ્ય હવે માત્ર ત્રણ દિવસનું બાકી છે. આવું કઈ સામાન્ય સાધુ ન કહી શકે. આ તે જ્ઞાની પુરૂષ હતા. આમ કહેવાથી એનું ભાવિ ઉજજવળ થવાનું છે. એમ જાણીને જ કહી શકે. બાકી ન કહે. મૃત્યુ કેઈને ગમે ખરું? સર્વ જીવોને જીવવું પ્રિય લાગે છે. મરણનું નામ સાંભળીને ભલભલા ભડવીર પુરૂષે પણ ધ્રુજી ઉઠે છે. પોતાનું આયુષ્ય ત્રણ દિવસનું છે એ વાત સાંભળીને વાઘ અવાક્ બની ગયે પણ એની બીક જુદી હતી. એને હું મરી જઈશ એ ડર ન હતે. મૃત્યુ તે એક દિવસ આવવાનું છે પણ ધર્મધ્યાન કર્યા વિના મરી જઈશ તો મારું શું થશે? ડીવારમાં સ્વસ્થ થ ને વિચાર કર્યો કે મને આવા જ્ઞાની ભગવંત મળ્યા છે પછી શી ચિંતા ? એણે ભગવંતને પૂછયું હે ભગવંત! ત્રણ દિવસમાં હું એવું શું કરું જેથી મારે ભવ સુધરી જાય. '
Page #912
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૮૬૧ વજજશે કરેલી આત્મસાધના” – ભગવતે કહ્યું છે વાજંઘ! તું આ ધન, વૈભવ, વહેપાર, પત્ની, પુત્ર-પરિવાર બધાની મમતા છેડી દે. કાયાની માયા પણ છોડી દે અને ત્રણ દિવસ એક ચિત્તે તું ભગવાનના ધ્યાનમાં લાગી જા. તારે ભવ સુધરી જશે. ભગવાનના વચન સાંભળીને જ જંઘ સર્વ જીવોને ખમાવી અનશન કરીને ધ્યાનમાં બેસી ગયો. ત્રણ દિવસમાં તે એ ધ્યાનમાં લીન બની ગયે કે બાહ્ય જગતને ભૂલીને આત્મસ્વરૂપમાં ઝલવા લાગે. આયુષ્ય પૂર્ણ થતાં કાળ કરીને દેવેલેકમાં ગયો ને ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહક્ષેત્રમાં જન્મ લઈને મેક્ષમાં જશે. બંધુઓ! એણે એ મદ કર્યો કે હું ઉંચ કુળમાંથી આવેલે નીચ કુળમાંથી આવેલા સાધુઓને શું વંદન કરું ! આ કારણે ગુરૂથી અલગ પડી ગયા. ચારિત્ર સારું પાળ્યું પણ સાધુપણામાં કાળ કરીને દેવલેકમાં જાય તેના બદલે જ્યાં ધર્મનું નામનિશાન સાંભળવા ન મળે એવા અનાર્ય દેશમાં જન્મ થયો. પૂર્વના જમ્બર પુણ્યોદયે તેને ભગવાન મળ્યા ને આત્માનું કલ્યાણ કર્યું.
ચિત્તમુનિ કહે છે તે બ્રહ્મદત્ત ! સમજ. તું જેને મારું માને છે તે કંઈ તારું નથી. કોઈ તને મૃત્યુના મુખમાંથી બચાવી શકશે નહિ. તેમજ તારી સાથે પણ આવશે નહિ. હે બ્રહ્મદત્ત ! આ તારા ઘરબાર, વૈભવ વિલાસ, માતા-પિતા, પત્ની, પુત્ર. પુત્રીઓ, દાસ-દાસીઓ, બાગબગીચા, બંગલા, હાથી, ઘોડા, રથ, સૈન્ય, પાયદળ આ બધું છોડીને એક દિવસ તારે જવું પડશે. મોટા મોટા ચક્રવર્તિઓ, બળદે, વાસુદે, માંડલિક રાજાઓ, શેઠ, શ્રીમંત અને શાહુકાર વહેલા કે મેડા સૌને એક દિવસ બધું છોડીને જવાનું છે. કેટલાય આ પૃથ્વી ઉપરથી વિદાય થયા અને તારે પણ થવું પડશે. સાથે એક રાતી પાઈ પણ આવશે નહિ. તારા ચૌદ ચૌદ રત્ન, નવ નિધાન, આટલા બધા દેવે, એ પણ મૃત્યુના મુખમાં જતા બચાવી શકશે નહિ કે તારી સાથે પણ આવી શકશે નહિ. સાથે તે જીવે કરેલા શુભ-અશુભ કર્મો જ આવે છે, માટે સમજીને તારી મોહદશાને છે. અને સંયમ પંથે આવી જા, પણ મહદશાથી ઘેરાયેલા ચકવતિને આ વાત ગળે ઉતરતી નથી. હજુ પણ ચિત્તમુનિ એને સમજાવવા કેશીષ કરશે તેના ભાવ અવસરે.
ચરિત્ર – ભીમસેન રાજા વિજયસેન રાજા, દેવસેન-કેતુસેન વિગેરેને સાથે લઈને ઉજજૈની નગરી તરફ મોટા સૈન્ય સાથે જઈ રહ્યા છે. ઘણી મજલ કરવાથી ખૂબ થાકી ગયા એટલે ગંગાનદીના કિનારે પડાવ નાંખીને આરામ કરવા રોકાયા છે. તેમાં એકવાર દેવે ભીમસેનની પરીક્ષા કરી પણ એમાં ફાવ્યો નહિ ત્યારે દેવે બીજી રીતે એની પરીક્ષા કરવાનું નક્કી કર્યું. ભીમસેનને આત્મા દયાળુ હતું. એ કેઈનું દુઃખ જોઈ શકો ન હતું. એટલું જ નહિ પણ સામાનું દુઃખ દૂર કરવા માટે પિતાના પ્રાણ આપવા પડે તે આપવા પણ તૈયાર હતું, એટલે દેવે વિચાર કર્યો કે આને ધર્મસંકટમાં ઉતારી
Page #913
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ જોઉં. આમ વિચાર કરીને પિતે શું કરવું તે નક્કી કરી લીધું. એ જ રાત્રે ભીમસેન પિતાના તંબુમાં શાંતિથી ઊંઘી ગયો હતો. બધા લેકે પણ ઉંધી ગયા હતા. રાત્રિનું વાતાવરણ શાંત હતું. એ સમયે એક ઝીણે ને કરૂણ રૂદનને સ્વર સંભળાવા લાગ્યો. એ સ્વરમાં સાંભળનારનું હૈયું દ્રવી જાય એ ભારોભાર કરૂણ વિલાપ હતે.
હૈયાને ચીરતે કરૂણ સ્વર ભીમસેનના કાને અથડાયો એટલે ભરનિદમાંથી એ જાગી ગયો ને જે તરફથી અવાજ આવતું હતું તે તરફ કાન માંડયા ને સાંભળ્યું તે એને લાગ્યું કે કઈ દુઃખીયારી સ્ત્રી રડી રહી છે એટલે ભીમસેનને ખૂબ દયા આવી. પથારીમાંથી ઉઠીને જે દિશામાંથી અવાજ આવતો હતો તે તરફ ચાલ્યો ને જ્યાંથી અવાજ આવતું હતું ત્યાં આવીને ઉભે રહ્યો. ત્યાં આવીને ભીમસેને જોયું તે એક સુંદર અને યુવાન સ્ત્રી માથાના વાળ છૂટા કરી બે હાથે છાતી ફૂટતી કરૂણ સ્વરે હૈયાફાટ રૂદન કરતી હતી. આ દશ્ય જોઈને દયાળુ ભીમસેન રાજાનું હદય કરૂણાથી છલકાઈ ગયું. એમણે થોડે દૂર ઉભા રહીને પૂછયું બહેન ! તું આમ જંગલમાં એકલી શા માટે વિલાપ કરી રહી છે ને તું કેણ છે? ભીમસેનને જવાબ આપવાને બદલે આ બાઈ તે વધુ જોરથી રડવા લાગી, છાતી કૂટવા લાગી ને માથા પછાડવા લાગી, ત્યારે ભીમસેને કહ્યું કે બહેન! તું રડીશ નહિ, ગભરાઈશ નહિ પણ મને તારા દુઃખની વાત કરે તે હું તારું દુઃખ મટાડીને મારી શક્તિ અનુસાર મદદ કરીશ, ત્યારે તે સ્ત્રીએ ભીમસેનને કંઈ જવાબ ન આપ્યો ને જોરથી રડતી રડતી બેલવા લાગી કે અરેરે... હું તે લૂંટાઈ ગઈ. હવે મારું શું થશે? હું કયાં જઈશ ? મારે ભવ બગડી ગયો. અરેરે..ભગવાન ! તે આ શું કર્યું? એમ બોલતી બોલતી રડવા લાગી, ત્યારે ભીમસેને ફરીને કહ્યું–બહેન ! તને કોણે લૂંટી લીધી? કેણે તારો ભવ બગાડ્યો? જે હેય તે મને જલદી કહે ને રડવાનું બંધ કર, ત્યારે તે યુવાન સ્ત્રીએ કહ્યું કેઅજાણ્યા માણસને મારા દુઃખની વાત કેવી રીતે કરાય? અને કહેવાથી શું ફાયદે? એમ કહીને પાછી રડવા લાગી ત્યારે ભીમસેને કહ્યું કે હું ઉજજૈનીને રાજા ભીમસેન છું. મારાથી તારું દુઃખ જોયું જતું નથી, માટે તું મને જલ્દી કહે એટલે હું તારું દુઃખ કર કરું. આ સાંભળીને એ સ્ત્રી રડવાનું બંધ કરી ગદ્ગદ્ કઠે ભીમસેનને કહે છે કે હે નરેશ! મારા દુઃખને પાર નથી. હું તે ભરયુવાનીમાં લૂંટાઈ ગઈ છું ને મારા જીવનની બાજી હારી ગઈ છું, માટે હે કૃપાળુ ! તમે જ મારો ઉધાર કરો. તમે જ મારી જિંદગીને બચાવી લે. હું જન્મોજન્મ સુધી તમારો ઉપકાર નહિ ભૂલું, ત્યારે ભીમસેને કહ્યું બહેન ! તારી ગોળ ગોળ વાત મને સમજાતી નથી. જે હોય તે સ્પષ્ટ કહે, ત્યારે એ સ્ત્રી શું કહે છે?
પોતાની કરૂણ કથની કહેતી યુવતીએ – હે કરૂણસિંધુ! વૈતાઢય પર્વત ઉપર વિજય નામના નગરમાં મણીચૂડ નામે વિદ્યાધર રાજા છે. તેમને વિમલા
Page #914
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
e}s
નામે રાણી છે. હું તેમની પુત્રી છું ને મારું નામ શુસુંદરી છે. હું માટી થઈ એટલે મારા પિતાએ મને પરણાવવા માટે સ્વયંવર રચ્ચે. તેમાં દેશદેશના અનેક વિદ્યાધરો આવ્યા. એમાં કુસુમપુરના ચિત્રવેગ નામે વિદ્યાધરમાં મારું મન યુ" એટલે મેં એમના ગળામાં વરમાળા પહેરાવી. એ સ્વયંવરમાં ભાનુવેગ નામે વિદ્યાધર પશુ આવ્યો હતા. એ મારુ રૂપ જોઈને મુગ્ધ બન્યો. એના મનમાં એમ હતું કે મને વરમાળા પહેરાવશે. એણે એ વખતે પેાતાને વરમાળા પહેરાવવા માટે ભર્યાં સ્વયંવરમાં ઘણી ચેષ્ટાઓ કરી પણ મારું મન તે ચિત્રવેગમાં આકર્ષાયેલું હતુ', એટલે મે તે એને વરમાળા પહેરાવી દીધી. ભાનુવેગથી આ સહન ન થયુ' એટલે એણે વિદ્યાના ખળથી મારું અપહરણ કર્યું ને મને લઈને ભાગવા લાગ્યો, તેથી મારા પતિ પણ એની પાછળ દોડયા. ખૂબ અંતર કાપીને એમણે અમને બંનેને પકડી પાડયા. ભાનુવેગ મને પડતી મૂકીને ચિત્રવેગ સાથે લડાઈ કરવા લાગ્યો. હું તેા ધરતી પર પડી ગઈ ને ભયથી ધ્રૂજી ઉડી કે મારા નાથનું શું થશે? એમ વિચારતી ધરતી ઉપરથી ખંનેની લડાઈ જોવા લાગી. બંને વચ્ચે ભય'કર લડાઈ જામી. આ મારાથી જોવાયું નહિ એટલે મારા મુખમાંથી કારમી ચીસ નીકળી ગઈ પણ મારુ કાણુ સાંભળે ? બંને જા ક્રોધથી ધમધમી ઉઠયા હતા ને એકબીજાને હરાવવા મથી રહ્યા હતા. શસ્રોના તીક્ષ્ણ ઘાથી તેમનુ' લેાહી ધરતી પર પડતુ' હતું. મારી તો બુદ્ધિ કામ કરતી ન હતી. ત્યાં એ કારમી ચીસા સભળાઈ. ઉંચે નજર કરી તે બંનેના મસ્તક ધડથી જુદા થઈ ગયા હતા. તે વખતે મારા ગળામાંથી ચીસ નીકળી ગઈ ને હું બેશુદ્ધ ખની ગઈ. મારા પતિનુ' મરણુ થયુ' ત્યારથી મારુ હૈયુ' હાથમાં નથી. મારા દુઃખના કોઈ પાર નથી. મને દુઃખ હાય તા તે એક જ છે કે મારી યુવાની હુ. એકલી કેવી રીતે વીતાવીશ ? મેં લગ્ન કર્યાં છે પણ મારા પતિને સ્પ પણ કર્યો નથી. હજી હુ` અખંડ યૌવના છું. મારાથી હવે દુઃખ બિલકુલ સહન નહિ થાય.
હે કૃપાળુ નરેશ ! આ મારુ' દુઃખ છે. તમે મારો હાથ પકડા ને મારા ભરથાર બની મારુ' દુઃખ દૂર કરો. તમારા જેવા તિ મેળવીને હું મારું બધું દુઃખ ભૂલી જઈશ. આ સાંભળીને ભીમસેને કહ્યુ -બહેન ! તું આ શું ખેલે છે ? તને આમ ખેલવું શોભતું નથી. તારુ' દુઃખ જરૂર અસહ્ય છે પણ મહેન! કમ આગળ કોઈનું' ચાલતું નથી. કરેલા કર્મો તા સૌને લાગવવા પડે છે, માટે તું સ્વસ્થ બનીને મનમાંથી કુવિચારો કાઢી નાંખ. સતીત્વ એ સ્ત્રીના ધર્મ છે. એ ધર્માંથી તું ભ્રષ્ટ ન ખન. તે પૂર્વભવમાં કોઈ અશુભ કર્યાં કર્યા હશે તેથી તારો પતિ તને મૂકીને ચાલ્યા ગયા ને તારુ સુખ લૂંટાઈ ગયુ. આ પ્રસંગથી તું બેધ પામ. નવા કર્માં બાંધી તારા પરભવને બગાડ નહિ. વળી મે' તે એક પત્નીનું વ્રત લીધેલું છે. મારે તે સદ્ગુણી ને પતિવ્રતા સુશીલા નામે પત્ની છે ને તેને બે બાળકો પણ છે. વળી મેં તને બહેન માની છે,
Page #915
--------------------------------------------------------------------------
________________
૮૬૪
શારદા સિતિ માટે તું સુખેથી મારા રાજમહેલમાં રહેજે. હું તારો ધર્મને ભાઈ બની તારું રક્ષણ કરીશ. તને કઈ રીતે દુઃખ નહિ પડવા દઉં, માટે બહેન ! જે બન્યું તેને ભૂલી જઈને ધર્મારાધના કર. જડ દેહને રાગ છેડી દે અને એવી ઉત્કૃષ્ટ આરાધના કરી લે કે ભવાંતરમાં તને આવા દુઃખે ભેગવવાને વખત ન આવે. યુવતીના રૂપમાં રહેલે આ દેવ ભીમસેનના શબ્દ સાંભળીને ઠરી ગયો. ભીમસેનની આવી પરીક્ષા કરવા બદલ એને ખૂબ પશ્ચાતાપ થયે. પિતાની માયા સંકેલી લીધી અને સાક્ષાત્ દેવ સ્વરૂપે એ પ્રગટ થઈ હાથ જોડીને ભીમસેન પાસે ઉભે રહ્યો ને મધુર સ્વરે બે -ધન્ય છે ભીમસેન તને ધન્ય છે ! તારા સત્ય વ્રત ઉપર ને તારા સ્વદારા વ્રત ઉપર હું ખુશ થયે છું. તારી મેં ઘણું કસોટી કરી પણ તું જરાય ચલિત થયે નહિ. દેવે ખુશ થઈને કહ્યું હે ભીમસેન ! માંગમાંગ..માંગે તે હું તને આપવા તૈયાર છું. - ભીમસેને કહ્યું મારા ધન્ય ભાગ્ય કે મને દેવના દર્શન થયા. હું આપની પાસે એટલું જ માંગું છું કે વીતરાગ પ્રભુના ધર્મ પર સદા મારી બુદ્ધિ સ્થિર રહે. મારે બીજું કાંઈ ન જોઈએ. દેવે માંગવા ઘણું કહ્યું પણ ભીમસેન કોઈપણ જાતના પ્રભનમાં તણાયે નહિ ને કઈ ચીજ માંગી નહિ, ત્યારે દેવે પ્રસન્ન થઈને એને દિવ્ય વસ્ત્રો અને હાર ભેટ આપ્યા, પછી ભીમસેનને પગે લાગી દેવ પિતાના સ્થાને ચાલ્યો ગયો ને ભીમસેન પણ કર્મની લીલાને વિચાર કરતે પિતાને તંબૂમાં આવીને સૂઈ ગયો, વધુ ભાવ અવસરે.
- વ્યાખ્યાન નં. ૯૦ કારતક સુદ ૫ ને ગુરૂવાર “જ્ઞાનપંચમી” તા. ૨૫-૧૦-૭૯
સન્ન બંધુઓ ! અનંતજ્ઞાની, સર્વજ્ઞ અને સર્વદશી શ્રી જિનેશ્વર ભગવતે જગતના જોના ઉધાર માટે પરમ શ્રેયકારી અને પવિત્રવાણુને ધોધ વહાવ્યો છે. જિનેશ્વર ભગવંતના મુખમાંથી કરેલી વાણું તેને જિનવાણું કહેવામાં આવે છે. જિનવાણી એ. અનાદિકાળથી આત્મઘરમાં પેસી ગયેલા ક્રોધાદિ કષાયે અને રાગ-દ્વેષરૂપી શત્રુઓનું સંશોધન કરનાર જાસુસ છે, અને જિનશાસનમાં જન્મેલા મહાવીર પ્રભુના મેંઘેરા મહેમાનોને બેસવા માટેની સુંદર જાજમ છે. જીવના મહાન પુણ્યોદય હોય ત્યારે આવી જિનવાણી સાંભળવાને સુઅવસર મળે છે. જીવ જે એકાગ્રચિત્તે જિનવાણીનું પાન કરે તે એના ભવને બેડે પાર થઈ જાય, તમે જિનવાણું સાંભળવા જ આવે છે અને અમે તમને સંભળાવીએ છીએ. જિનવાણી સંભળાવનાર સંતે જિનવાણીનું શ્રવણ કરનાર શ્રોતાઓ પાસે ત્રણ ચીજની માંગણી કરે છે. બેલે, એ ત્રણ ચીજો તમે આપશે ને ? તમે ગભરાશે નહિ હોં. તમારી પાસે પૈસા, બંગલા, મોટર કે તિજોરીની ચાવી એવું કંઈ માંગવાનું નથી. શાંતિથી બેસજો..
Page #916
--------------------------------------------------------------------------
________________
• શારદા સિિ
૮૫
ફક્ત એક કલાક માટે તમારા કાન, આંખ અને મન એ ત્રણ સતને અપણુ કરી દો, પછી જુએ, જિનવાણી સાંભળવાની કેવી ઝલક આવે છે ? તમારા કાન જિનવાણી સાંભળવામાં જ એકાગ્ર બની જાય પછી બીજું કંઈ સાંભળવાનુ'. રહે જ નહિ ને ! આંખ પણ સ`તની સામે જ જુએ એટલે બીજે ક્યાંય દૃષ્ટિ જાય નહિ, અને મન પણ એ સાંભળવામાં એકાગ્ર બની જાય પછી વીતરાગ વાણીના ધોધ વરસે એ શ્રોતાના હૃદયમાં આરપાર ઉતરી જાય અને એના ગહન ભાવને સારી રીતે સમજી શકાય. તમે ફોટા પડાવવા સ્ટુડીઓમાં જાઓ છે ત્યારે ફોટાગ્રાફરને અર્પણ થઈ જાએ છે ને? એ કહે તેમ સ્થિરતાથી એસા છે ને? તે તમારો ફોટો બરાબર સાથે આવે છે તેમ તમે આ ત્રણ ચીજો સંતને અર્પણ કરીને બેસી જાએ તેા વીતરાગ વાણીના ભાવ આપના હૃદયમાં અંકિત થઈ જાય. જો સાંભળવામાં ચિત્તની એકાગ્રતા ન હોય અને વાતને બરાબર સમજી ન શકાય તે અના અનથ થઈ જાય, માટે ભાવપૂર્વક એક ચિત્તે સાંભળેા.
આપણે ઉત્તરાધ્યયન સૂત્રના તેરમા અધ્યયનના અધિકાર ચાલે છે. તેમાં ચિત્ત મુનિ મહાન પવિત્ર સ'ત છે. બ્રહ્મદત્ત ચક્રવર્તિના કેવા મહાન પુણ્યના ઉદય છે કે એમને પ્રતિધ આપી સ'સારના ખાડામાંથી બહાર કાઢવા માટે સામેથી આવા પવિત્ર અને આત્માથી સ ́ત પધાર્યાં છે, પણ ભારેકમી જીવને એમના ઉપદેશની અસર થતી નથી. જેમ કાળમી’ઢ પથ્થર ઉપર ગમે તેટલે વરસાદ વરસે પણ એ પથ્થર પીગળતા નથી, એમાં તડ પડતી નથી, તેમ જેનું હૃદય કાળમીંઢ પાષાણુ જેવું હોય છે તેને ગમે તેટલા ઉપદેશ આપવામાં આવે તે પણ એનું હૃદય પીંગળતુ નથી. ચિત્તમુનિએ બ્રહ્મદત્ત ચક્રવતિને કહ્યું કે હું ચક્રી ! તું જેના ઉપર આટલું. બધું મમત્વ રાખે છે અને જેને મારા માન્યા છે તે તારી રાણીએ, દાસ-દાસી, નેકરા, હાથી, ઘેાડા આદિ પશુઆ, ખેતર, વાડી, ખગીચા, મહેલ મહેલાતા, વાહના, હીરા-માણેક, માતી અને સેાનામàારોથી છલકાતા ભ ́ડારો, આ બધુ છોડીને કરેલા શુભાશુભ કર્માંના ફળ ભાગવવા પરલેાકમાં જવુ' પડશે, ત્યારે તારી સાથે કઈ જ આવવાનું નથી, માટે સમજ. સમજીને તું સૌંસારના ત્યાગ કર. જીએ, ચિત્ત મુનિ કેવા સુંદર ઉપદેશ આપે છે પણ જેનું હૃદય પાષાણ જેવુ' છે તેવા બ્રહ્મદત્ત ચક્રવર્તિનું હૃદય પીગળતું નથી ત્યારે ચિત્તમુનિ કહે છે.
तं एक्कगं तुच्छ सरीरगंसे, चिईगथं दहिय उ पावगेणं ।
भज्जा य पुत्तावियणायओय, दायारमण अणुसंकर्मति ।। २५ ।।
હું બ્રહ્મદત્ત ચક્રી ! સાંભળે. આ શરીર તમને કેટલુ" વહાલુ છે ? એની સાર સભાળ રાખવા કેટલી મહેનત કરો છે ? શિયાળા આવે ત્યારે એને ગરમ કપડા પહેરાવવાના અને બદામપાક, અડદીયા વિગેરે મેવા મિષ્ટાન્ન ઉડાવવાના, ઉનાળામાં મૂલાયમ વસ્ત્રો પહેરાવવાના અને ઠંડા પીણા વિગેરે આપવાનું ને ચેામાસામાં અનુકૂળ
શા. ૧૦૯
Page #917
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ લાગે તેવા વસ્ત્રો અને ભજન એને આપવાના. આમ ઋતુ ઋતુને અનુકૂળ પદાર્થો આપે છે. આવું વહાલું શરીર પણ એક દિવસ છોડવું પડશે. દેહમાંથી ચેતનદેવ ચાલ્યો જાય છે ત્યારે મરનારના એકલા શરીરને ચિતામાં મૂકીને એને અગ્નિથી બાળીને સ્ત્રી-પુત્ર અને સ્વજને પિતાના કામમાં સાથ આપનારને આશ્રય લઈ મરનારને છેવટે ભૂલી જાય છે.
સૂત્રકાર ભગવંત આ ગાથામાં સંસારના સ્વરૂપનું રોમાંચકારી વર્ણન કરતા કહે છે કે આ સંસાર કે સ્વાર્થમય છે કે જે પત્ની-પુત્ર, પરિવાર આદિ સગા સબંધીઓ જે વ્યક્તિને વિરહ ક્ષણભર સહન કરી શકતા ન હતા અને જે દેહની સારી રીતે સાર સંભાળ રાખતા હતા તે બધા ભેગા થઈને પિતાના હાથથી એ શરીરને ચિતામાં બાળી નાખે છે. એટલું જ નહિ પણ એના શરીર ઉપર જે કંઈ આભૂષણે હોય છે તે પણ ઉતારી લે છે, અને પછી બીજા આપ્તજનોને આશ્રય લઈને જનારને ભૂલી જાય છે. આ સંસારમાં તમે આ તે નજરે દેખો છો ને કે માણસ મરી જાય છે ત્યારે એના ઘરનાને એને વિયેગ સાલે છે. એને માટે સંસાર શૂન્ય બની જાય છે. જીવવું પણ ઝેર જેવું લાગે છે, પણ સમય જતાં ધીમે ધીમે વિયેગને દુઃખ વિસારે પડી જાય છે, પછી એને બીજા સ્વજને મળતાં એને સનેહ મળતાં આનંદથી રહે છે પછી તે મરનારને કઈ યાદ પણ કરતા નથી. છ બાર મહિને પ્રસંગ આવે યાદ કરે છે. આવી આ સંસારની રીત છે. એવા સંસારમાં કયાંય રાચવા જેવું નથી, માટે સમજીને એને મોહ છોડવા જેવું છે. જે આત્માઓ સંસારને મોહ છેડીને ત્યાગના પંથે સીધાવે છે એના આત્માનું કલ્યાણ થાય છે. બાકી સંસારને મોહ રાખીને જીવનારા અજ્ઞાની છે અનંતકાળ સુધી સંસારમાં ભટકે છે ને ભયંકર દુઃખ લેંગવે છે. - આજે જ્ઞાનપંચમીને પવિત્ર દિવસ છે. આધ્યાત્મિક દૃષ્ટિએ જ્ઞાનપંચમીના દિવસે જ્ઞાનની આરાધના કરી અજ્ઞાનના અંધકાર ઉલેચવાના છે પણ સંસારી જ આજના દિવસને લાભપાંચમને દિવસ માને છે. લાભ એટલે શેને લાભ? ધનને. મને વધારે ધન કેમ મળે, હું લાખોપતિ અને ક્રોડપતિ કેમ બનું? એવા અરમાને સેવે છે પણ જ્ઞાની પુરૂષો કહે છે કે ભૌતિક લાભ એ સાચે લાભ નથી. એ ધનના લાભ ઉપર મૂર્છા થાય તે જીવ દુર્ગતિમાં જાય છે ત્યારે જ્ઞાનને લાભ જીવને સંસારની મૂછ ઉતારી ધર્મ માર્ગમાં જેડીને સદ્ગતિમાં લઈ જનાર બને છે. આટલા માટે આચારાંગ સૂત્રમાં ભગવાને કહ્યું છે કે “જોરિ તુવન્ન ” આ લેકમાં જે કોઈ મોટામાં મોટું દુઃખ હોય તે તે અજ્ઞાનનું છે. અજ્ઞાન જેવું કેઈ દુઃખ નથી ને જ્ઞાન જેવું કંઈ સુખ નથી. અજ્ઞાન જે કઈ અંધકાર નથી ને જ્ઞાન જે કઈ પ્રકાશ નથી. જેમ અંધકાર ભરેલા વગડામાં દિપક કે બેટરીને પ્રકાશ માર્ગદર્શક બને છે તેમ જ્ઞાન એ અંધકાર ભરેલા સંસારરૂપી વિષમ વનવગડામાં અટવાયેલા મુસાફરને માટે પ્રકાશનું કામ કરે છે. આજે સંસારમાં જ્ઞાન તે ઘણું વધ્યું
Page #918
--------------------------------------------------------------------------
________________
શારદા સિનિ
૮૬૭
છે પણ એ ભૌતિક જ્ઞાન છે. ભૌતિક જ્ઞાન જીવને સંસારથી તારનાર નથી, પણ સ`સારમાં ડૂબાડનાર છે. સાચું જ્ઞાન તા એ જ કહેવાય કે જીવને ભવેાભવના બંધનની એડીએમાંથી મુક્ત કરવાની તાકાત ધરાવે, પાપના પહાડો નીચે અને દુઃખના ડુ'ગરો નીચે દબાયેલા જીવને મુક્તિમાર્ગના મુસાર બનાવે.
પાપ કાર્યાંમાંથી નિવૃત્તિ, ધમ કાર્યાંમાં પ્રવૃત્તિ અને વિનયની પ્રાપ્તિ આ ત્રણ કાર્યાં જ્ઞાન દ્વારા થાય છે. ઘણી વાર અજ્ઞાની કહે કે જ્ઞાનથી શે લાભ થાય છે! એનાથી કંઈ આપણું ભલું થતું નથી. જ્ઞાની દુઃખી થાય છે તે અજ્ઞાની પણ દુ:ખી થાય છે. જ્ઞાની પણ મરે છે ને અજ્ઞાની પણ મરે છે, માટે આપણે કઈ જ્ઞાન મેળવવાની માથાકૂટમાં પડવુ નથી. આવુ ખેલનાર જ્ઞાનની અશાતના કરે છે, તેથી એને જ્ઞાનાવરણીય કમ' બધાય છે. જ્ઞાનાવરણીય કર્મ બાંધવાના ઘણાં કારણેા છે. કઈ માણુસ સભ્યજ્ઞાની હાય છતાં એને કોઈ કહે કે આનામાં તા કઈ જ્ઞાન નથી. એ શુ' સમજે છે? એવા તે મેં ઘણાં જ્ઞાની જોઈ લીધા. આવું બેલે તે એણે જ્ઞાનીની અશાતના કરી કહેવાય. તે રીતે જ્ઞાનીજનાના વિનય ન કરે, એમની અશાતના કરે, નિ'દા કરે, ઈર્ષ્યા - કરે, એમનુ' અપમાન કરે, તેમના પ્રત્યે દ્વેષ રાખે, ખાટા ઝઘડા વિખવાદ કરે તે જીવ વિશેષ પ્રકારે જ્ઞાનાવરણીય કમ બાંધે છે. કોઈ જ્ઞાન ઉપાર્જન કરતું હાય, સ્વાધ્યાય કરતુ હાય તેને કોઈ ને કોઈ રીતે અંતરાય આપવામાં આવે અથવા તે જ્ઞાન પ્રાપ્ત કરવાના સાધના પુસ્તક, ઠવણી વિગેરેને પછાડવા, ઠોકરે મારવા કે ગમે ત્યાં રખડતા મૂકવા વિગેરે જ્ઞાનના સાધનાની અશાતના કરવાથી જીવ જ્ઞાનાવરણીય કમ ખાંધે છે. તેના કારણે જીવને પરભવમાં મૂઢતા, જડતા, બહેરાપણું, મૂંગાપણુ. વિગેરે ભારે દંડ ભોગવવા પડે છે, માટે જ્ઞાનાવરણીય કમ બંધાય તેવા કારાથી દૂર રહેા. જે જીવન જ્ઞાનની અશાતના કરી જ્ઞાનાવરણીય ક્રમ બાંધે છે એની કેવી દશા થાય છે તે એક દૃષ્ટાંત દ્વારા સમજાવું.
પદમપુર નામના નગરમાં સિંહદાસ નામના એક શ્રીમ'ત શ્રેષ્ઠી વસતા હતા. એને ઘેર સાત ક્રોડની સપત્તિ હતી. તે જૈન ધર્માંના દૃઢ અનુરાગી હતા. એમને કપૂરતિલકા નામની શેઠાણી હતી. તે પણ જૈન ધર્મીમાં શ્રધ્ધા રાખનારી હતી. પાસે ધન ગમે તેટલુ હાય પણ જો જીવનમાં ધમ ન હાય તા તે ધનની કોઈ કિમત નથી. ધમ વિનાનું જીવન પશુ સમાન છે. આજે સંસારમાં અજ્ઞાની લોકો ખેલે છે ને કે “ વસુ વિના નર પશુ.” વસુ એટલે શું? એ તે તમે સમજો છે ને ? વસુ એટલે ધન. જેની પાસે ધન નથી તેની આ સ'સારમાં કોડીની કિંમત નથી. એક તણખલાના મૂલ્ય થાય છે પણ ગરીબ માણસના મૂલ્ય થતા નથી, એટલે એને પશુ સમાન ગણવામાં આવે છે, ત્યારે જ્ઞ ની પુરૂષા કહે છે કે “ ધમે નદીના શુમિ: સમાના ધન વિનાના માણસ પશુ સમાન નિહ પણ જેના જીવનમાં ધમ નથી તે પશુ સમાન છે. આ શેઠને
,,
Page #919
--------------------------------------------------------------------------
________________
૮૬૮
શારદા સિદ્ધિ ઘેર ધન અને ધર્મ બંનેને સુમેળ હતે. એમને ગુણની મંજરી સમાન ગુણમંજરી નામની એકની એક પુત્રી હતી. આ ગુણમંજરી વિનયવંતી અને રૂપવંતી હતી. આ શેઠની પુત્રી ગુણમંજરીમાં રૂપ ગુણ અને સૌંદર્ય એ ત્રણે વસ્તુઓ હતી પણ કર્મોદયથી એ મૂંગી અને રોગી હતી. - “ગુણમંજરીની ચિંતા કરતા મા-બાપ-” બંધુઓ ! આ સંસારમાં જ્ઞાન એ અજ્ઞાનના અંધકાર ટાળી પ્રકાશ પાથરનાર સર્ચલાઈટ સમાન છે. સંસારમાં જ્ઞાન વિનાને માનવી પાંગળે છે, અંધ છે ને જડ છે. જ્ઞાન વિનાનું જીવન વેરાન વન સમાન છે. ગુણમંજરીની દશા પણ જ્ઞાન વિના વેરાન વન જેવી હતી. સમય વીતતા વાર લાગતી નથી. ગુણમંજરી ધીમે ધીમે સોળ વર્ષની થઈ. દીકરીના મા-બાપને ચિંતા હોય ને ? એટલે. એ નાની હતી ત્યારથી એને માટે દવા ઉપચારો કરવામાં બાકી રાખી ન હતી. સામાન્ય માણસ હોય તે પણ આવી દીકરીને માટે કેટલા ઉપચારો કરે, ત્યારે આ તે આ શ્રીમંત સુખી શેઠ છે અને પાછી એકની એક દીકરી છે એટલે એને માટે શું બાકી રાખે? ગામમાં જેટલા વદે, ડોકટરો અને હકીમો હતા તેમને બોલાવ્યા ને ગુણમંજરી માટે ચિકિત્સા કરાવી પણ કઈ રીતે એનું દુઃખ મટતું નથી, એટલે લેકેને પણ એની દયા આવવા લાગી કે આ બિચારી છોકરી કેવી સારી છે પણ એની કેવી દશા છે! પણ કર્મને કંઈ છેડી દયા આવે? કરેલા કર્મો તે જીવને અવશ્ય ભોગવવા પડે. ચાહે હસતા હસતા ભગવે કે રડતા ભેગવે પણ ભગવ્યા વિના છૂટકે નથી. : આ નગરમાં વિજયસેન નામના મહાન જ્ઞાની આચાર્ય ભગવંત પધાર્યા. એમના પુનીત પગલા થતા સારા કે નગરમાં આનંદ આનંદ છવાઈ ગયો. એમની વાણીમાં અદૂભુત શક્તિ હતી. આખા નગરની જનતા એમની વાણીને લાભ લેવા ઉમટી પડી. આ સિંહદાસ શેઠ પણ એમની વાણું સાંભળવા માટે પોતાના પરિવાર સહિત આવ્યા. આચાર્ય ભગવંતે નગરજનોને ઉદ્દેશીને ઉપદેશ આપતા કહ્યું હે મહાનુભાવો ! આ સંસારમાં માનવીને રૂ૫-તેજ-સંપત્તિ-નિરોગી શરીર, ઈન્દ્રિયની પરિપૂર્ણતા, ધર્મને વેગ અને ધર્મારાધના કરવા માટેના સાનુકૂળ સંયોગે વિગેરે પૂર્વભવના પુણ્યથી મળે છે. આત્મા કર્માધીન છે. શુભ કર્મના ઉદયથી શુભ સામગ્રી મળે છે ને અશુભ કર્મના ઉદયથી અશુભ સામગ્રી મળે છે. શુભ કર્મના ભેગથી જીવ મોક્ષ માર્ગ તરફ આગેકૂચ કરે છે. ને અશુભ કર્મના ભેગથી જીવ દુઃખ જોગવતા દુર્ગતિમાં પડી ભવસાગરના ચક્કરમાં ડૂબી જાય છે માટે જે કર્મબંધન કરતા ખૂબ જાગૃત રહેવાની જરૂર છે. આચાર્યશ્રીની વાણીમાં શાસ્ત્રની તારવણી કરવાની અજબ શક્તિ હતી. સાંભળીને શ્રોતાજનોના હૃદય હચમચી ઉઠ્યા. સિંહદાસ શેઠનું હૃદય પણ ભીંજાઈ ગયું. એમના મનમાં થયું કે ગુરૂદેવ જ્ઞાની છે તે હું તેમને એક પ્રશ્ન પૂછું, એટલે ઉભા થઈને વંદન કરીને પૂછયું ગુરૂદેવ ! આ મારી પુત્રી ક્યા કર્મના ઉદયથી આવી મૂંગી અને રોગીષ્ટ બની છે? એ આપ કૃપા કરીને
Page #920
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૮૬૯
ફરમાવશેાજી ? આ આચાર્ય મહારાજ અવિજ્ઞાની હતા એટલે શેઠની વાત સાંભળીને કહે છે શ્રાવકજી ! સાંભળે.
“ આચાય શ્રીએ કરેલા ખુલાસોઃ ” સુખ અને દુઃખ જીવને કર્મના ઉદયથી ભોગવવા પડે છે. કેટલાક કર્માં એવા હાય છે કે તે ભાગવ્યે જ છૂટકે થાય છે. ભાગવતાં કઈક જીવા હાયવાય કરે છે છતાં પણ એની આંખ ઉઘડતી નથી કે મારા પૂર્વીકૃત કર્માંના ફળ હું ભોગવી રહ્યો છું. કના વિપાક અણુઉકેલ્યા કોયડા સમાન છે. હે શ્રેષ્ઠી ! તમારી પુત્રી ગત ભવમાં કરેલા અશુભ કર્મના વિપાક ભાગવી રહી છે. ગત ભવમાં આ તમારી પુત્રી ગુણમ'જરી ખેટકપુર નામના નગરમાં જિનદાસ નામે એક મહાન શ્રીમંત શ્રેષ્ઠીની પત્ની હતી. એનું નામ સુંદરી હતું. સંસાર સુખા ભાગવતાં એને પાંચ પુત્રો અને ચાર પુત્રીઓ થઈ. આવા મહેાળા પિરવારથી એનેા સ`સાર ભર્યાં ભાદર્યા લાગતા હતા. પાસે ધન ઘણું હતું એટલે છેકરાઓને ખૂબ મેાઢે ચઢાવ્યા હતા.
બાળકો માટા થયા એટલે જિનદાસ શેઠે એમને ભણવા માટે નિશાળે મૂકયા. સ્કૂલમાં શિક્ષકો ખૂબ ધ્યાન દઈ.ને ભણાવતા પણ મેઢ ચઢાવેલા છેોકરાએ ધ્યાન દઈ ને ભણુતા નહિ ને ખૂબ તાફાન કરતા. કેાઈની પાટી ફાડી નાંખે તે કેાઈની પેન તેાડી નાંખે તે કોઈ છોકરાને ટપલા મારતા ત્યારે શિક્ષક આ વિદ્યાર્થી ઓને શાંતિથી સમજાવતા કે આપણાંથી આવુ' તાફાન ન કરાય પણ એ તોફાની બાળક સમજતા ન હતા એટલે શિક્ષક એમને ધમકાવવા લાગ્યા તે પણ સુધર્યા નહિ. છેવટે શિક્ષકે ગુસ્સામાં આવીને બાળકોને સાટી મારી. એમની ભણવાની દાનત ન હતી એટલે રડતા રડતા ઘેર આવીને માતાને કહે છે અમને માસ્તરે સેાટી મારી. એમ કહીને ખૂબ રડવા લાગ્યા. પેાતાના બાલુડાને રડતા જોઈ ને માતાનું લાગણીભર્યુ. હૃદય કંપી ઉઠયું. અહા ! મારા બાલુડાને માસ્તરે આટલે બધા માર માર્યાં ? બાળકો એની માતાને એમ કહે છે કે અમને સેાટી મારી પણ ભેગા એ નથી કહેતા કે અમે તાફાન કરતા હતા તેથી માર્યા અને માતા પણ નથી પૂછતી કે તમને કેમ માર્યાં ? પણ એણે તા છેકરાઓને કહી દીધું કે મારા વ્હાલસેાયા પુત્રો ! હવે કાલથી કોઈ ભણવા જશેા નહિ. આપણે કંઈ ભણવું નથી. ભણીને માત્ર પૈસા જ કમાવા છે ને ? આપણે ઘેર ઘણું ધન છે. શુ' ભણેલા જ પૈસા કમાઈ શકે છે? એવુ કંઈ નથી. ઘણી વાર એવુ' અને છે કે ભણેલા ગરીબ રહી જાય ને અભણ મોટા શ્રીમત બની જાય છે. ભણેલા પણુ સંસાર ચલાવે છે ને અભણ પણ સ'સાર ચલાવે છે, તેા પછી ભણીને શુ કામ છે ? રાજ શિક્ષક બાળકોને મારે, કાઢી મૂકે ને ખાળા રડે એ કેમ સહન થાય ?
બાળકાના મેહમાં પડેલી માતા એ વિચાર નથી કરતી કે આ બાળકાનુ ભવિષ્ય કેવુ બગડી જશે ? એના વિચાર ન કર્યાં, અને સ્કુલે ભણવા જવાની ખળકોને ના પાડી દીધી ને ઉપરથી કહ્યુ` કે શિક્ષકને દેખા ત્યાંથી પથરા મારો, અને ભણવાના સાધના પાટી, પેન, ચાપડીએ વિગેરે બધુ અગ્નિના કુંડમાં ફૂંકીને બાળી મૂકો.
Page #921
--------------------------------------------------------------------------
________________
ہیں
શારદા સિદ્ધિ બંધુઓ! પિતાના સંતાનના હિત તરફ દષ્ટિ કર્યા વિના પિતાના બાળક પ્રત્યે કેવળ મમતા રાખનાર અને લાડ લડાવનાર મા-બાપ એમ માને છે કે જાણે અમારા જેવી સંતાને ઉપર કેઈને મમતા ને લાગણું જ કયાં છે? આ તે એક પ્રકારની ભૂલ જ છે ને? આવા બેટા લાડ ને પ્યાર બાળકને ભલે કરતા હોય પણ એ વહાલ વર્તમાનના છે પણ ભાવિના ભૂતલમાં તે તે વિષના બીજ વાવી રહ્યા છે. સમય જતાં એ વિષના બીજમાંથી મોટા વૃક્ષો થશે અને બાળકોના જીવનને વેડફી નાંખશે, એને ખ્યાલ રાખતા નથી. આ સુંદરી પણ પિતાના બાળકને વહાલમાં ખેંચાઈને આ બાળકોનું ભવિષ્ય કેવું ઘડાશે ને સાથે પોતાનું પણ શું થશે એ વાત વીસરી ગઈ ને બાળકને ભણવા જવાની ના પાડી દીધી ને પુસ્તકો બાળી મૂક્યા. બોલે, હવે આ માતા હાલેશ્વરી કહેવાય કે વેરણ? ખરેખર, સાચી માતા તો એને જ કહેવાય કે જે પોતાના કર્તવ્ય પંથ પર રહીને બાળકોનું ભાવિ કેમ ઉજજવળ બને તે માટે બાળકોના જીવનમાં સારા સંસ્કારનું સિંચન કરે. પિતે કષ્ટ વેઠીને પણ સંતાના જીવનનું સાચું ને સારું ઘડતર કરે.
“શેઠાણીને સમજાવતા શેઠ” – આ વાતની જિનદાસ શેઠને ખબર પડી ત્યારે એમના દિલમાં ખૂબ દુખ થયું. તેઓ વિચારવા લાગ્યા કે જ્ઞાન વિનાના જીવનની કાંઈ કિંમત નથી. આ શરીરમાં બધી ઈન્દ્રિયો કરતા આંખની કિંમત વધારે છે અને આંખની વિશેષ જરૂર છે. તેનાથી પણ અધિક જીવનમાં જ્ઞાનની જરૂર છે, અને આ માતા બાળકને કેવા કુસંસ્કારો આપી રહી છે. આ મારા બાળકનું શું થશે? એક દિવસ શેઠે સુંદરીને કહ્યું કે તું આ પુત્રોને ભણવા કેમ નથી એકલતી? અભ્યાસ વિના આપણા પુત્રો અભણ રહેશે? અભણ છોકરાઓને જગત મૂર્ખ કહે છે ને એની સૌ હાંસી મજાક ઉડાવે છે એમ આપણે પુત્રોને પણ સૌ મૂખ કહેશે, એની મજાક ઉડાવશે અને મોટા થશે ત્યારે એમને કન્યા પણ કેણ પરણાવશે? ત્યારે સુંદરીએ ક્રોધમાં આવીને શેઠને કહ્યું કે તમે તે માત્ર પૈસા કમાઈ જાણે છે, બાકી છેકરાઓનું કંઈ ધ્યાન રાખે છે ખરા? પુત્રેની કાળજી તે રાખવી નથી ને મારા ઉપર આટલો બધે રૂઆબ કરે છે? જુઓ તે ખરા, આ મારા બાળકને સેટીના કેવા સેળ પડયા છે? બાળકનું રૂદન જોયું જતું નથી. મારે અત્યારે કંઈ ભણાવવા નથી. મોટા થશે એટલે આપોઆપ ભણશે.
શેઠે કહ્યું સુંદરી! તુ આ શું બોલે છે? થેડે તે વિચાર કર કે ભણ્યા વિના માણસને કેટલી મૂંઝવણ થાય છે? જે અભણ હોય તેને પૂછજો. જે માતા પિતાના બાળકને લાડ અને પ્યારમાં ભણાવતા નથી, સારા સંસ્કારોનું સિંચન કરતા નથી તે માતા પિતા સંતાનના વૈરી છે ત્યારે સુંદરી કહે છે જે તમે એવું જાણે છે તે
Page #922
--------------------------------------------------------------------------
________________
સારાદા સિદ્ધિ
૮૧
શા માટે ભણાવતા નથી ? વહેપારમાંથી નવરાશ મળતી નથી તે મને કહેવા આવ્યા છે ? શેઠ બાળકને ભણાવવા મહેનત કરવા લાગ્યા પણ સ'સારની ઘટમાળમાં જોઈ એ તેવી મહેનત કરી શકયા નહિ અને માતાની બિલકુલ મહેનત ન હતી એટલે બાળકે ભણ્યા વિનાના રહ્યા. આમ કરતા કરા યુવાન થયા. છેકરા મેટા થયેલા જોઈને માતા પિતાના હૈયે હુ` સમાતા નથી. ધન ઘણું છે, સ ́તાના પશુ સૌ' વાન છે પણ કયાંય સગપણની વાત કરે છે ત્યાં કોઈ હા પાડતુ નથી. જ્યાં કહે ત્યાંથી ના.... ના....ના જ જવાબ મળે છે. પુત્રાના સગપણ માટે ચારે તરફથી નિરાશા છવાઈ ગઈ ત્યારે શેઠે સુંદરીને કહ્યું જો, તે પુત્રોને ભણાવ્યા નહિ તેનુ કેવુ ફળ મળ્યું ? ત્યારે સુંદરીએ કહ્યું મેં ભલે ન ભણાવ્યા. તમારે ભણાવીને ઢાંશિયાર કરવા હતા ને ? એમાં મારા શુ' દોષ છે ? દોષ તા તમારા જ છે ને ?
66
તે
શેઠ શેઠાણી વચ્ચે થયેલા વિવાદ ” :- શેઠે કહ્યુ` સુંદરી ! સ 'તાનાના સિ'ચનની વધુ જવાબદારી માતાને માથે હાય છે ને વહેપારની પિતાને માથે હાય છે. સુંદરીએ ક્રોધમાં આવીને કહ્યું બિલકુલ નહિ. મારી એકલીનાપુત્રા થાડા છે ? પુત્રાની જવાબદારી મારી હિ તમારી જ છે સમજ્યા ને? તમે જ સ'તાનાને મૂર્ખ રાખ્યા છે. સુંદરીએ પતિના માથે દોષના ટોપલા ઓઢાડી દીધા એટલે શેઠને પણ ક્રોધ આવી ગયા. ગુસ્સામાં એ એટલી ઉઠયા પાણી! પુત્રને મેં મૂર્ખા રાખ્યા કે તે' સ્કુલે ભણવા જવાની ના પાડી અને એમના પુસ્તક ખાળી નાંખ્યા ને ઉપરથી મને કહે છે? ત્યાં તે સુંદરી ધડુકી ઉઠી. હું પાપિણી તે તમે પાપી ખરા ને ? તમને તમારા મા–આપે આવું ખેલતા શીખવ્યું છે કે મને પાપિણી કહેા છે ? એમ કહી ન કહેવાના શબ્દો શેઠને કહી દીધા. પત્નીના આવા વચન સાંભળીને શેઠને ખૂબ ક્રોધ આવ્યો કે શું પેાતાની પત્ની જ પેાતાને આવા શબ્દો કહે છે? હે અધમ સ્ત્રી! જરા વિચારીને ખેલ. તુ' કાને આવા શબ્દો કહી રહી છે? પણ સુંદરી તા સાંભળતી નથી. એ તા જેમ આવે તેમ ખેલે જતી હતી. શેઠ-શેઠાણીના વાદમાંથી વિવાદ સર્જાયો અને વિવાદમાંથી વિનાશ થવાના પ્રસ`ગ આવી ગયા.
(C
""
સુદરીએ ગુમાવેલા પ્રાણ :- કોઈ રીતે સુદરી ખેાલતી બંધ ન થઈ ત્યારે શેઠનો ક્રોધ કાબૂ બહાર ગયા અને હાથમાં મેટા પથ્થર લઈ ને સુ`દરીના માથામાં માર્યાં. સુંદરીના મસ્તકમાં પથ્થર વાગતા ખાપરી ફૂટી ગઈ ને એ જમીન પર ઢળી પડતા એના પ્રાણુ ચાલ્યા ગયા, અને એ જ સુ'દરી તમારી પુત્રી રૂપે જન્મી છે. જ્ઞાનની વિરાધના કરી એ કારણથી આ તમારી પુત્રી મૂગી ને રોગી થઈ છે. કરેલા કર્મો ભાગળ્યા વિના છૂટકા નથી. આ ગુણમંજરી મૂગી હતી પણ કાને તે બધુ સાંભળતી હતી. ગુરૂના મુખેથી પોતાના પૂર્વભવની વાત જેમ જેમ સાંભળતી ગઈ તેમ તેમ એના અંતરમાં પશ્ચાતાપ થવા લાગ્યો. આંખામાંથી આંસુ વહેવા લાગ્યા, અને પૂર્વભવનું. દૃશ્ય
Page #923
--------------------------------------------------------------------------
________________
૮૭૨
શારદા સિદ્ધિ
જાણે નજર સમક્ષ દેખાવા લાગ્યું. અંતરમાં પશ્ચાતાપના ભઠ્ઠો સળગ્યો, અને ગુરૂની સામે મૂક સમસ્યા કરીને અંતરને ઠાલવતી હોય તેમ કહેવા લાગી કે હે ગુરૂ ભગવંત! આપ જ મારો ઉધાર કરો. આપ જ મારા જીવનના માદક બના. મે. પૂર્વભવમાં જ્ઞાનની વિરાધના કરી તેથી મારી આ દશા થઈ છે પણ હવે દુઃખમાંથી મુક્ત થવાના ઉપાય શુ' ? એમ એ મૂ`ગી અવસ્થામાં કહેવા લાગી, ત્યારે સિ'હદાસ શેઠે કહ્યું ભગવંત ! હવે એના આ રોગ અને મૂંગાપણુ` કેવી રીતે મટે ? આપ જ એના ઉપાય બતાવે.
ભગવતે કહ્યું કે જ્ઞાનની આરાધના કરવાથી પૂર્વે કરેલા જ્ઞાનની વિરાધનામાંથી મુક્ત થવાય છે. જ્ઞાન એ આત્મઉત્થાનનું પહેલુ' પગથીયુ' છે. જ્ઞાનની આરાધના કરવાથી જ્ઞાનાવરણીય કના પડળ ભેદાઈ જાય છે ને જીવનમાં અનેરો પ્રકાશ પથરાય છે, માટે જ્ઞાનનુ બહુમાન કરો, જ્ઞાનની ભક્તિ કરો. કારતક સુદ પાંચમના દિવસ એ જ્ઞાનપ'ચમીના દિવસ છે એટલે ત્યારથી શરૂઆત કરીને દરેક માસની સુદ પાંચમના દિવસે ઉપવાસ કરવા. તે દિવસે મન-વચન અને કાયાની શુદ્ધિપૂર્ણાંક “નમે નાળE ''ની વીસ માળા ગણવી. જ્ઞાનના ૫૧ ગુણ છે માટે ૫૧ વંદણા અને ૫૧ લેગસ્સના કાઉસગ્ગ કરવા, સવાર સાંજ પ્રતિક્રમણ કરવુ', બને તેટલું જ્ઞાન ભણુવુ' અને જ્ઞાનખાતામાં તમારી શક્તિ પ્રમાણે ધન વાપરવું. આ રીતે સાડા પાંચ વર્ષ સુધી જ્ઞાનની આરાધના કરવાથી જ્ઞાનાવરણીય ક' ખપે છે. આ ગુણમજરીને તે પેાતાના પૂર્વભવની વાત સાંભળીને 'તઃકરણપૂર્વકના એવા પશ્ચાતાપ ઉપડયો કે ત્યાં ને ત્યાં એનુ' મૂ'ગાપણુ ટળી ગયું ને વાચા ખુલી ગઈ એટલે ગુરૂના ચરણમાં પડીને કહેવા લાગી અહે। ગુરૂદેવ ! આપે મારા પૂર્વભવની કહાની કહી ન હાત તા મને ભાન થાત નહિ. આપ મારા મહાન ઉપકારી છે. આપના ઉપકારના બદલે તે હું જીવનપર્યંત ભૂલી શકું તેમ નથી. એમ કહી ગુરૂને વંદન કરીને પૂર્વે કરેલી વિરાધનાનું પ્રાયશ્ચિત કર્યું, પછી આલોચના કરીને ઘેર ગઈ,
આ ગુણમંજરીએ ત્યારથી જ્ઞાનની આરાધના કરવાની શરૂઆત કરી. એના પિતાએ પણ એ નિમિત્તે જ્ઞાનખાતામાં પોતાના ધનના સદુપયોગ કર્યાં. થાડા સમયમાં ગુણમ'જરીના રોગ મટી ગયો. એની કાયા કંચનવણી બની ગઈ. ગુણમ'જરી પહેલેથી જ ગુણવાન અને સૌદર્ય વાન હતી અને હવે તે એને રોગ અને મૂંગાપણું ચાલ્યુ. ગયુ. એટલે સામેથી સારા ઘરના છેાકરા સાથે એનુ' વેવિશાળ કરવાની માંગણી થવા લાગી. માતા પિતા પણ એના લગ્ન માટે તૈયારીએ કરવા લાગ્યા, પણ ગુણમ'જરીનુ જીવન વૈરાગ્યવાસિત બની ગયું. એણે માતા-પિતાને કહી દીધું કે મેં મારા પૂર્વભવની કહાની ગુરૂના મુખેથી સાંભળી ત્યારથી મને તે આ સ`સાર ઉપરથી વૈરાગ્ય આવ્યો છે. મારે સ’સારમાં પડવુ નથી. સયમ જ આત્માને માટે હિતકારી છે. આ ગુણમ'જરીએ સયમ લીધેા. સયમ લઈને જ્ઞાન ભણવામાં ખૂબ પુરૂષાથ કર્યાં ને ખૂબ જ્ઞાન પ્રાપ્ત કર્યું, અને જ્ઞાન સહિત ચારિત્રનું પાલન કરવા લાગી,
Page #924
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૮૭૩
બંધુઓ! સમુદ્ર, સરોવર કે નદી તરવા માટે જેમ બે ભુજાઓની આવશ્યક્તા રહે છે તેમ આ સંસાર સમુદ્રને તરવા માટે પણ જ્ઞાન અને ક્રિયાની આવશ્યકતા છે. જ્ઞાન અને ક્રિયા એ બે વસ્તુઓને સુમેળ જીવને મોક્ષમાર્ગને મેળ કરી આપે છે. શાસ્ત્રકાર ભગવતેએ કહ્યું છે કે “જ્ઞાન શિrખ્યા : ” જ્ઞાન એ આત્મામાં રહેલા કર્મ કચરાને બતાવનાર છે, જ્યારે ક્રિયા એ કર્મ રૂપ કચરાને દૂર કરનાર છે. જ્ઞાન અને ક્રિયા બંનેનું કાર્ય અલગ છે. જેમ દિપકને પ્રકાશ કચરો કયાં છે તે બતાવે છે પણ કચરો વાળીને બહાર ફેંકી દેવાની કિયા તે પોતે કરવી પડે છે. રસોઈ બનાવવાનું જ્ઞાન છે પણ જ્યાં સુધી રસોઈ બનાવવાની ક્રિયા માણસ ન કરે ત્યાં સુધી રસોઈ બનાવવાના જ્ઞાન માત્રથી સુધા મટતી નથી. માગને જાણનાર જ્યાં સુધી ચાલવાની ક્રિયા કરે નહિ ત્યાં સુધી ઈષ્ટ સ્થાને પહોંચી શકતા નથી. ઔષધનું જ્ઞાન ધરાવનાર વ્યક્તિ રેગ થાય પણ દવા ખાય નહિ તે એ રોગથી મુક્ત થતા નથી. જંગલના દાવાનળમાં સપડાયેલો આંધળે અને લંગડે એ બે જ્યાં સુધી ભેગા ન થાય ત્યાં સુધી બેમાંથી એક પણ દાવાનળમાંથી પોતાને બચાવ કરવા સમર્થ બની શકતા નથી, કારણ કે આંધળો ચાલી શકે છે પણ માર્ગ દેખી શકતા નથી અને લંગડો માર્ગ દેખે છે પણ ચાલી શકતું નથી. આવી રીતે જ્ઞાન લુલું છે ને ક્રિયા આંધળા છે માટે એકલા જ્ઞાનથી કે એકલી ક્રિયાથી મોક્ષ થતું નથી. બંનેને સુમેળ હોવું જોઈએ. જેના જીવનમાં. જ્ઞાન અને ક્રિયા એ બંનેને સુમેળ હોય છે તે સંસાર રૂ૫ દાવાનળમાંથી આબાદ રીતે બચી જાય છે, પણ જે એમ માને છે કે એકલા જ્ઞાનથી મોક્ષ છે માટે જ્ઞાન પ્રાપ્ત કરો. ક્રિયા કરવાની કઈ જરૂર નથી. એકલા જ્ઞાન તરફ દષ્ટિ રાખે છે ને ક્રિયાને તિરસ્કાર કરે છે અને ક્રિયાથી કલ્યાણ માનનારો, ક્રિયા તરફ દષ્ટિ રાખી જ્ઞાનને તિરસ્કાર કરે છે એવા આત્માઓ સંસાર સમુદ્ર તરી શકતા નથી.
આ ગુણમંજરી સંયમ લઈને જ્ઞાન સહિત ક્રિયા કરવા લાગી. અનેક જીને પણ એ માર્ગે વાળી આત્મકલ્યાણ કરાવવામાં નિમિત્તભૂત બની, અને આયુષ્ય પૂર્ણ થતાં કાળ કરીને દેવલેકમાં ગઈ, પછી ત્યાંથી દેવનું આયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહક્ષેત્રમાં જન્મ લઈ સંયમ લઈને ઉગ્ર તપ અને સંયમની સાધના કરીને ઘાતી કર્મોને ક્ષય કરી કેવળજ્ઞાનની જાત પ્રગટાવી મોક્ષમાં ગઈ. આજે જ્ઞાનપંચમીને દિવસ છે. આજના દિવસે દરેક જીવેએ જ્ઞાનની આરાધના કરવાની જરૂર છે. જેને પ્રતિક્રમણ ન આવડતું હોય તે પ્રતિકમણ શીખે. સામાયિક પ્રતિક્રમણ આવડતા હોય તે છકાયના બોલ, નવતત્વ વિગેરે શીખો પણ કંઈને કંઈ જ્ઞાન ભણવાને પુરૂષાર્થ કરો. જ્ઞાન એ અંધકાર ભરેલા જીવનમાં માર્ગદર્શક છે. જ્ઞાન સાથે ક્રિયા કરો. જ્ઞાનને લાભ એ સાચે લાભ છે. અને તે પોતાની શકિત અનુસાર જ્ઞાનખાતામાં ધન વાપરો. જે જ્ઞાન ભણતું હોય તેને સહાયક બને, તે જ જ્ઞાનપંચમીનું મહત્વ સમજયા ગણાય, અને જ્ઞાનપંચમી ઉજવી ગણાય. સમય થઈ ગયેલ છે વધુ ભાવ અવસરે.
શા. ૧૧૦
Page #925
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન ન. ૯૧ કારતક સુદ ૬ ને શુક્રવાર
તા. ૨૧-૧૦-૯ - સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓને બહેને! અનંતકરૂણસિંધુ, શાસનપતિ, વીતરાગ ભગવંત જગતને જીને આત્મકલ્યાણને પંથ બતાવતા સમજાવે છે કે હે જીવ!
ભવની રખડપટ્ટી અટકાવવી હોય અને ભવપરંપરાને તેડવી હોય તે આ મળેલા સુંદર માનવજીવનમાં કમાણી કરી લો. આ માનવજીવનની જ્ઞાનીઓએ એક મહેલની સાથે સરખામણી કરી છે. જેમ કેઈ મકાનનું બાંધકામ કરતા પહેલા તે શા ઉપયોગમાં લેવાનું છે. સ્કુલ માટે, ઓફીસ માટે, રહેવા માટે કે દવાખાના માટે તેને પ્રથમ નિર્ણય કરે જોઈએ. નિર્ણય કર્યા બાદ બધી ગોઠવણ કરી પ્લાનીંગ કરવામાં આવે છે. તે પ્રમાણે પાયાની ઉંડાઈ જાડાઈ, વાપરવાને માલસામાન નક્કી કરી, કામ કરનારા સારા કારીગરો લાવવામાં આવે છે તે પછી તેમાં કેઈ ખામી કે કચાશ રહી શક્તા નથી. આ તે એક મકાનન પ્લાનીંગની, તેના પાયાની ને બાંધકામની વાત કરી પણ જીવન મહેલ માટે શું ? તેને વિચાર કરવાની જરૂર છે. જીવન મહેલ માટે આવા જ પ્લાનીંગની જરૂરત છે. મકાન માટે વપરાશને જેમ ખ્યાલ કરાય છે કે તે કયા વપરાશમાં લેવાનું છે તેમ આ જીવન માટે, આત્મા માટે ખ્યાલ કર જોઈએ કે પિતાને કઈ ગતિમાં જવું છે ? નરક- તિર્યંચ આદિ દુર્ગતિમાં જવું છે કે મનુષ્ય અથવા દેવગતિમાં જવું છે અગર ચારે ગતિને છેડીને પંચમ ગતિ મોક્ષમાં જવું છે?
- મકાનના બાંધકામમાં ગમે તેવા માલસામાન વાપરી, પૈસા વેડફીને જેમ તેમ બાંધી દેવું હોય તે પ્લાનીંગની જરૂરત નથી તેમ નરક ગતિમાં જવું હોય તે જીવન મહેલના કેઈ પલાનીંગની જરૂર નથી. એ તે આપણું કુકર્મો આપણને ત્યાં ધકેલી દેશે. ગમે તેમ બંધાઈ ગયેલા મકાન માટે માણસ જીવે ત્યાં સુધી આંસુ પાડવાને વખત આવે છે તેમ નરકમાં કરેલા કર્મો ભગવતા જીવને આંસુ પડે છે. ત્યાં બચાવવા કેઈ આવતું નથી, તેથી નરક ગતિનું પ્લાનીંગ આપણને માફક આવે તેમ નથી માટે મોક્ષ સુખ માટે જીવન મહેલનું એવું પ્લાનીંગ કરવું જોઈએ કે જેથી આ જીવન મહેલ છેડીને જતાં આપણને મોક્ષ મહેલ મળે. મકાનને પાયે મજબૂત ન હોય ને તેવા મકાન ઉપર બીજે માળ બાંધીએ તે પરિણામે ભવિષ્યમાં તે મકાન પડી જાય અને તે મકાનમાં રહેતા ક્યારેક દટાઈ જવાને પ્રસંગ પણ આવે. આપણે તે રીતે નથી દટાવું. આપણે તે આ જીવન મહેલ વીસ, પશ્ચીસ કે પચાસ વર્ષ માટે નહિ પણ ભવભવમાં કયારે પણ પડી ન જાય તે જીવન મહેલ બાંધવે છે.
માનવી પોતાનું મકાન બાંધે પણ તેમાં ખૂબ સગવડે થાય, સુંદર ડીઝાઈન થાય અને રાચરચીલું ગોઠવાય તે માને કે મારા પૈસા ખર્ચેલા ઉગી નીકળશે તેમ જ્ઞાની
Page #926
--------------------------------------------------------------------------
________________
૮૭૫
શારદા સિદ્ધિ કહે છે કે હે માનવ ! તું પણ તારા જીવનમાં ડગલે ને પગલે વિચાર કર કે તારે શું કરવાનું છે ને શું નથી કરવાનું? સારા નરસાને ખ્યાલ કરી તેનાથી મળવાના કર્મોને ખ્યાલ રાખી જીવન જીવતા શીખ, તે આ સંસાર સાગર તરી જવાશે અને આત્માનું કલ્યાણ થશે. સુંદર માનવ દેહ મળ્યો અને તેમાં કલ્પવૃક્ષ સમાન જૈન ધર્મ મળ્યો અને જો તેમાં કંઈ જ સુકૃત કરવામાં ન આવે તો ચિંતામણીરત્ન સમાન માનવભવને સમુદ્રમાં ફેંકી દીધા જેવું થાય. માનવદેહ અને જૈન ધર્મ મળ્યા પછી ભવિષ્યના જીવન મહેલના પ્લાનીંગને અને પરલોકને ખ્યાલ રાખી માનવે જીવન જીવતાં શીખવું જોઈએ. રાગ-દ્વેષ, મોહ-માયા, કષાયો અને સંસારની લેલુપતા તારા ભવિષ્યના પ્લાનીંગને પાયામાંથી હચમચાવી નાંખશે, માટે આપણું જીવન આપણું જીવન મહેલનું પ્લાનીંગ વીતરાગના સંતરૂપી આકરકેટને સેંપી તેમની દોરવણીથી જીવન મહેલનું બાંધકામ કરીએ. આમાં આકીટીકેટની દેખરેખ કરતા પિતાની દેખરેખ વધુ જરૂરી છે. મન રૂપી કારીગરને કાબૂમાં રાખી, દેહ રૂપી માલ સામાનને તપ-ત્યાગ, ધર્મધ્યાન, કષાય ત્યાગ, વિરાગ ભાવ વિગેરેમાં ઉપયોગ કરી જીવન મહેલ બનાવીને તે પછી તે પડવાની કે તેમાંથી કાંકરી પણ ખરવાની ચિંતા રહેતી નથી, માટે જીવન મહેલનું પ્લાનીંગ એવું કરીએ કે ભવોભવના પ્લાનીંગ કરવાના બંધ થાય, ભવભવના મકાને બદલવાના બંધ થાય , અને મેક્ષ મહેલ મળે.
મોક્ષ મહેલને મેળવવા માટે તત્પર બનેલા ચિત્તમુનિ બ્રહ્માદર ચકવતિને એ જ વાત સમજાવી રહ્યા છે કે તમે આ જીવન મહેલનું પ્લાનીંગ એવું કરે કે ભવભવના
પ્લાનીંગ કરવાના બંધ થઈ જાય. સંસાર તે દુઃખને દાવાનળ છે, માટે તું સમજીને એને ત્યાગ કર. આ શરીર તને શ્વાસ પ્રાણુ જેવું વહાલું છે. ધન વૈભવ, રાણુઓ પુત્ર–પરિવાર વિગેરે પ્રત્યે તને અપાર પ્રેમ છે પણ એ બધા કઈ તારા નથી. આ દેહમાંથી હંસલે ઉડી જશે પછી એક ઘડી પણ રાખશે નહિ. સ્મશાનમાં લઈ જઈને બાળી મૂકશે, અને એ બધા સમય જતાં ભૂલી જશે, પછી કોઈ તને યાદ કરશે નહિ. અનાદિકાળથી સંસારની એવી રીત છે કે જેમાં નાના બાળકને જે રમકડું પ્રિય હોય છે તેને લઈને પ્રેમથી રમે છે. એ રમકડું કેઈ લઈ લે તે કજીયા કરે છે, રડે છે, કંઈક કરે છે પણ જે એને બીજું રમકડું મળી જાય છે તે પેલા રમકડાને છોડી દે છે ને બીજું રમકડું રમવા લાગે છે, પછી પેલા રમકડાને યાદ પણ કરતા નથી, તેમ સંસારી જીની એવી જ સ્થિતિ હોય છે. જે સ્વજન વિના ક્ષણ પણ ચાલતું નથી, એને એક દિવસ ન મળે તો જાણે કેટલાય દિવસથી મળ્યા નથી એવું લાગે છે. એની પાછળ પ્રાણ પાથરવા માટે તૈયાર હોય છે. એ સ્વજન આ ફાની દુનિયામાંથી વિદાય લે છે ત્યારે એની પાછળ કંઈક કરે છે પણ સમય જતાં બીજા સ્વજને અને નેહીઓ મળતા જનારને ભૂલી જાય છે, પછી એને યાદ પણ કરતા નથી, માટે
Page #927
--------------------------------------------------------------------------
________________
غری
શારદા સિદ્ધિ
સ'સારના મેહ છોડ. આટલું‘ કહેવા છતાં પણ બ્રહ્મદત્ત ચક્રવતિના દિલમાં કંઈ અસર થતી નથી ત્યારે કરૂણાવત ચિત્તમુનિ શું કહે છે.
उवणिज्जइ जीवियमप्पमायं, वन्न जरा हरइ णरस्स रायं । पंचालराया ! वयणं सुणाहि मा कासि कम्माई महालयाई ||२६||
હે રાજન! આજીવન સતત મૃત્યુની સમીપ જઈ રહ્યુ છે, વૃદ્ધાવસ્થા મનુષ્યને વાન ર'ગ હરી લે છે. હું પાંચાલ દેશના રાજા ! મારા હિતકારી વચના સાંભળે અને આપ એછામાં ઓછા પચેન્દ્રિય વધાદિક ગુરૂકમને તેા ન કરે. એવા પાપથી તેા અટકા, કારણ કે એ પાપકર્મો જીવને નરક નિગેાદ આદિમાં પહાંચાડનાર છે.
મનુષ્યના આયુષ્યના અવિભાગી અશાના સમયે સમયે ક્ષય થતા રહે છે. આનુ નામ ભાવમરણ છે. એક બાજી આ ભાવમરણુ પ્રતિસમય જીવનને અંત કરી રહ્યું છે, અને બીજી તરફ વૃદ્ધાવસ્થા શરીરના લાવણ્યના નાશ કરી રહી છે. એમાંથી બચવાને કોઈ ઉપાય નથી માટે મનુષ્ય જીવનને સાર્થક કરવાના જો કોઇ ઉપાય હાય તે તે એક જ છે કે ત્યાગ માગ અપનાવે અને ત્યાગ માર્ગ અપનાવવાની તાકાત નહાય તા ઓછામાં ઓછુ અશુભ કર્માનુ` આચરણ ન કરવું એટલું તેા કરો. પરભવનુ • ભાતુ ખાંધવા માટે કંઈક તે ધર્માંનું આચરણુ કરી લે. આ પ્રમાણે ચિત્તમુનિ બ્રહ્મદત્ત ચક્રવતિને સમજાવી રહ્યા છે, પણ મેહાંધ જીવને આ વાત રૂચતી નથી. એ તે જગત શુ' કરે છે એ જોયા કરે છે ને જગતના રાહે ચાલે છે, પણ જિનેશ્વર ભગવાનની આજ્ઞા તરફ દૃષ્ટિ કરતા નથી, પણ એક વખત જીવને સમ્યક્ત્વ સ્પી જાય તો એની દૃષ્ટિ બદલાઇ જાય. સમ્યકૃત્વ આવ્યા પછી જીવ જિનેશ્વર ભગવાન તરફ દૃષ્ટિ કરે પણ જગત તરફ દૃષ્ટિ કરતા નથી. જેમ સંસારમાં વ્યવહાર દૃષ્ટિએ એક કુંવારી કન્યા પરણીને સાસરે જાય એટલે એની ષ્ટિ બદલાઈ જાય છે. એ રીતે આત્મા મિથ્યાત્વનું ઘર છોડીને સમ્યક્ત્વના ઘરમાં આવે ત્યારે એની દૃષ્ટિ બદલાઈ જાય છે. સમ્યક્ત્વ આવ્યું એટલે જિનેશ્વર ભગવાનની ક'ડી બાંધી, પછી એક જ વાત વિચારવાની કે મારા ભગવાનની આજ્ઞા શું છે? એ શું કહી ગયા છે ને હુ શુ કરું છું? જગત જે કહે તે મારે કરવાની જરૂર નથી, મારે તે મારા ભગવાને શું કહ્યુ છે તે કરવાનુ છે. જેમ કન્યા પરણીને સાસરે જાય છે એટલે એની દૃષ્ટિ બદલાઈ જાય છે ને ? જ્યાં સુધી પરણી ન હતી ત્યાં સુધી મારા માતા-પિતાની શું આજ્ઞા છે એ તરફ એનું લક્ષ હતુ. પણ પિતાએ એને પરણાવી, પરણીને સાસરે ગઈ, પતિની પત્ની અની, પછી મારા પતિની શું આજ્ઞા છે એ જોનારી બને છે. દા. ત. બાપે દીકરીને શ્રીમતના દીકરા સાથે પરણાવી. પિયરમાં સુખી છે ને સાસરે પણ સુખી હોવાથી સારા વસ્ત્રાભૂષણા પહેરતો હાય પણ પાપકર્મના ઉદય થતાં પતિ ગરીબ બની જાય તેા પત્ની સાદા કપડા પહેરે છે. કયારેક આપને ત્યાં કોઈ પ્રસંગે દીકરીઓને તેડાવવામાં
Page #928
--------------------------------------------------------------------------
________________
૮૭૭.
શારદા સિત
આવે છે ત્યારે આજ સુધી સારા અને કિંમતી વસ્ત્રાભૂષણો પહેરનારી સાદા વસ્ત્રો પહેરીને આવે છે ને બીજી દીકરી ભભકાદાર કપડા પહેરીને આવે છે. તે સમયે એના પિતા સાદા વસ્ત્રો પહેરીને આવનાર દીકરી તરફ દષ્ટિ કરીને કહે કે તું કેવા ભિખારણ જેવા કપડા પહેરીને આવી છે? અમે લાજી મરીએ છીએ. જે, આ તારી બહેન કેવા સારા વસ્ત્રો પહેરીને આવી છે? ઠાઠમાઠથી આવેલી દીકરીને વધારે માનપાન આપે ને ગરીબાઈના કારણે સાદાઈમાં આવેલી દીકરીને માન ન આપે તે તેથી એ કંઈ બાપના બોલ સામું ન જુએ ને ખેદ ન કરે કે હાય હાય મારી બહેન સારા વસ્ત્રો ને દાગીના પહેરીને આવી છે તે હું પણ પહેરું. એ તે એક જ વિચાર કરે કે મારા પતિની જેવી સ્થિતિ હોય એ પ્રમાણે મારે રહેવું જોઈએ. દેવું કરીને કે ભીખ માંગી લાવીને ઠઠારા કરવામાં શું શોભા છે ! કુંવારી હતી ત્યારે એ પિતાના બેલ સામે જોતી હતી અને પરણીને સાસરે ગઈ એટલે પતિના બેલ સામું જેનારી બને છે.
આવી રીતે જીવ મિથ્યાત્વી હતું ત્યાં સુધી એ જગતને હતું, એ જગત તરફ દષ્ટિ કરતે હતો, એટલે કે જગત શું કહે છે, શું કરે છે એ જોતું હતું, પણ જિનેશ્વર ભગવંતને હદયમાં ધારણ કર્યા, સમક્તિ પામે એટલે જગત શું કહે છે ને શું કરે છે એ જોવાનું પડતું મૂકીને ભગવાન શું કહે છે એ તરફ દષ્ટિ કરે છે. જ્યાં સુધી કન્યા પરણું ન હતી ત્યાં સુધી બાપના ઘરને પિતાનું ઘર માનતી હતી પણ પરણ્યા પછી પતિના ઘરને એ પિતાનું ઘર માને છે. એ કયારેક પિયર રહેવા આવી હોય ને પછી એને સાસરે જવું હોય ત્યારે શું કહે છે? મને આવ્યા ઘણ દિવસ થઈ ગયા, હું મારે ઘેર જાઉં છું, એટલે એના ભાવ તે એ જ છે કે મા–બાપનું ઘર તે મારું નહિ પણ પતિનું ઘર એ મારું ઘર છે. આ સંસારના વ્યવહારમાં કન્યા પરણી એટલે એણે ઘર બદલ્યું. “પરણેલી કન્યાની જેમ સમકિતી જીવ પણ ઘર બદલે છે.” જૈન ધર્મ એ લેકેત્તર ધર્મ છે. એ ધર્મની શ્રદધા થઈ એટલે કે સમક્તિ પામ્યા પછી જીવનું ઘર બદલાય છે. “સમકિત દૃષ્ટિ આવ્યા પછી તે જગતને નહિ પણ જિનનો બને છે, જે આત્મા જિનેશ્વર પ્રભુની આજ્ઞાનુસાર જિનેશ્વર કથિત માર્ગે ચાલે છે તેનું કલ્યાણ થાય છે. ઓછા ભવમાં એ મોક્ષમાં જાય છે પણ જગતના રાહે ચાલવાથી કલ્યાણ થતું નથી. જગતનું કહ્યું કરવાથી ને એ રાહે ચાલવાથી તે ભવભ્રમણ વધે છે.
મહાવીર પ્રભુને આત્મા વિશ્વભૂતિ નામે રાજકુમાર હતું, અને એના કાકાને દીકરો વિશાખાનંદી હતા. એક વખત એવું બન્યું કે વિશ્વભૂતિ એક બગીચામાં સુંદર મહેલમાં રહેતે હતે. એ મહેલ વિશાખાનંદીને પડાવી લેવાનું મન થયું. એવામાં યુધમાં જવાને પ્રસંગ બન્યું, એટલે વિશ્વભૂતિને યુધમાં મે ને પાછળથી કાકાના દીકરા વિશાખાનદીએ મહેલ પિતાના કજે કરી લીધે. વિશ્વભૂતિકુમાર યુધમાં
Page #929
--------------------------------------------------------------------------
________________
૮૭૮
શારદા સિદ્ધિ વિજય મેળવીને આવ્યા ને જોયું તે વિશાખાનંદી મહેલમાં રહેવા ગયો છે, એટલે એને સમજાઈ ગયું કે આ મહેલ પચાવી પાડવા માટે જ આ બધો દંભ કર્યો છે. આ વિશ્વભૂતિમાં ઘણું બળ હતું. એને ખૂબ ક્રોધ આવ્યો પણ પછી મનને વાળ્યું. એના મનમાં એવો ભાવ આવે કે સંસારમાં આવી મેલી રમતે રમાય છે? મારે હવે આ મહેલ ન જોઈ એ પણ વિશાખાનંદીને બતાવી દઉં કે હું નબળો નથી. એણે
ઠાના ઝાડને મુઠી મારીને પાડી નાંખ્યું ને કહ્યું કે હે વિશાખાનંદી ! દેખ, મારામાં આવી તાકાત છે. આવું બળ છે. જો હું ધારું તે તને ચપટીમાં રોળી નાંખું તેમ છું અને આ એક મહેલ તે શું પણ આખું રાજ્ય લઈ લઉં તે હું શક્તિશાળી છું પણ હવે મારે સંસારમાં રહેવું નથી. આમ કહીને વિશ્વભૂતિએ વૈરાગ્ય પામીને દીક્ષા લીધી. વિશ્વભૂતિ રાજકુમાર મટીને વિશ્વભૂતિ મુનિ બન્યા. સંયમ લઈને તેઓ ઉગ્ર તપ કરવા લાગ્યા.
તપમાં છઠ્ઠને પારણે છઠ્ઠ, પછી અઠ્ઠમ, ચાર, છ, આઠ, પંદર, સેળ એમ ચઢતા ચઢતા મા ખમણને પારણે મા ખમણ કરવા લાગ્યા. શરીર તે હાડપિંજર જેવું કરી નાખ્યું. પારણાને દિવસે જાતે જ ગૌચરી જતા અને નિર્દોષ સૂકે આહાર વહોરી લાવીને પારણું કરતા. ગ્રામાનુગ્રામ વિચરતા વિચરતા તેઓ મથુરા નગરીમાં પધાર્યા અને મા ખમણુનું પારણું હોવાથી ગૌચરી નીકળ્યા, ત્યારે વિશાખાનંદી મથુરા નગરીમાં આવ્યું હતું. એણે મુનિને ગાયની હડફેટ લાગવાથી પડી જતા જોઈ મુનિની મશ્કરી કરતા કહ્યું કે વિશ્વભૂતિ મુનિ ! એક મૂઠી મારીને કોઠાનું ઝાડ પાડી નાંખવાનું તમારું બળ કયાં ગયું? આ સમયે મુનિ ભાન ભૂલ્યા ને ગાયને ચક્કર ફેરવીને જમીન પર મૂકી દીધી ને કહ્યું–દેખ ! મારું બળ. એક પાપ વિકલ્પમાંથી અનેક પાપ વિકલ્પ આવ્યા અને છેવટે અખૂટ બળના સ્વામી બનવાનું નિયાણું કર્યું. કેટલા વર્ષોના અમૂલ્ય સંયમ અને તપને વેચી નાખ્યા. કેવી પાપ વિકલ્પજન્ય અજ્ઞાનતા ! એક પાપ વિક૯૫ની કેવી ભયાનકતા! નિયાણાના બળે અખૂટ બળના સ્વામી ત્રિપૃષ્ઠ વાસુદેવ બન્યા. પાપ વિકલ્પના ઘેરા સંસ્કારના કારણે તીવ્ર વિષયાસકિત અને કષાયોવેશમાં ડૂબેલા રહેવા લાગ્યા, તેથી અઢળક પાપકર્મોના ઢગલા કરીને એ ભેગવવા મરીને સાતમી નરકે ગયા. ભગવાનને જીવ નયસારના ભવમાં સમકિત પામ્યો ત્યારથી એમના ભવની ગણત્રી થઈ છે. તેમાં આ વિશ્વભૂતિને ભવ આવી જાય છે. સમક્તિના ભાવમાં હેય ત્યારે જીવ આવું નિયાણું કરે નહિ પણ આ સમયે સમક્તિ વમી ગયા હશે જેથી ભાવિમાં તીર્થકર બનનાર આત્મા પણ આ કુવિક૯પ કરી બેઠે ને નિયાણું કર્યું. જેના કારણે નરકમાં જવાને પ્રસંગ આવ્યો. ત્યાંથી મરીને સિંહ થયા. ત્યાંથી જેથી નરકે ગયા પછી મનુષ્ય અને દેવના ભવ કરતા છેવટે ૨૭ મા ભવે ભગવાન મહાવીર
Page #930
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૮૧ સ્વામી નામે તીર્થકર થયા. તેઓ આપણને સમજાવી ગયા કે માનવજીવનનું ખરું કાર્ય કરેગનાં તીવ્ર સંતાપ મટાડવા માટે ધર્મ ઔષધનું સેવન કરીને કરેગને આવવાના દરવાજા બંધ કરવા સદા જાગૃત અને પ્રયત્નશીલ બને.
આપણુ અધિકારમાં ચિત્તમુનિ પણ બ્રહ્મદત્ત ચક્રવતિને કહે છે હે રાજન! તમે પણ કંઈક સમજે, અને કમરેગને નાબૂદ કરવા માટે ધર્મનું ઔષધ લઈ લે. જે ધર્મ ઔષધનું સેવન નહિ કરો તે કર્મરોગ વધતું જશે. આ માનવજીવન તે ક્ષણિક છે. કયારે મૃત્યુની ફેજ આવશે તેની ખબર નથી. આપણું આયુષ્ય તે પાણીને પૂરની જેમ અખંડ વહ્યા કરે છે. પાણીને પ્રવાહ કદી સ્થિર રહેતું નથી, પાણીના પૂરને કોઈ રોકવા ઈચ્છે તે રોકી શકાતું નથી. હા નદીના પાણીને બંધ બાંધીને રોકી શકાય છે પણ આયુષ્યના વહેતા પ્રવાહને બંધ બાંધીને રોકવાની કેઈની તાકાત નથી, એટલે ક્ષણે ક્ષણે આયુષ્ય રૂપી પાણી આપણા જીવનમાંથી વહ્યા કરે છે. જીવનમાંથી ગયેલી ક્ષણ પાછી આવતી નથી, માટે ધર્મારાધના કરીને જીવન સફળ બનાવે. આ યુવાની ચાલી જશે ને જોતજોતામાં તે વૃદ્ધાવસ્થા આવી જશે એટલે ધાર્યું ધર્મધ્યાન નહિ થાય, કારણ કે પુદ્ગલને પર્યાયો ક્ષણે ક્ષણે પલટાયા કરે છે. આજે જેનું શરીર લેખંડી છે, ચાલતા ધરતી ધ્રુજાવતા હોય છે, એ જ માણસ વૃદ્ધાવસ્થા આવતા રાંક, જે બની જાય છે, માટે યુવાવસ્થા એ ધર્મ કરવાની તક છે એવું સમજીને હે રાજન ! તું જાગૃત બનીને ધર્મારાધના કરી લે. આત્માને માટે પરભવનું ભાતુ બાંધી લે. આ પ્રમાણે ચિત્તમુનિ બ્રહ્મદત્ત ચક્રવતિને સમજાવી રહ્યા છે. હજુ પણ શું સમજાવશે તેને ભાવ અવસરે.
ચરિત્ર – ભીમસેન બબ્બે વખત દેવ પરીક્ષામાં પાસ થયો, તેથી દેવે તેના પર પ્રસન્ન થઈને દિવ્ય વસ્ત્રાભૂષણે ભેટ આપ્યા ને પછી પોતાના સ્થાનમાં ચાલ્યા ગયા. ભીમસેન છેડા દિવસ ગંગા નદીના કિનારે રોકાયો. બધાને થાક બરાબર ઉતર્યો એટલે ડેરા તંબુ ઉઠાવીને સૈન્ય સહિત આગળ પ્રયાણ કર્યું. નીકળ્યા ત્યારે બધાએ નવકારમંત્રનું સ્મરણ કર્યું, અને પંચ પરમેષ્ઠી પ્રભુને ભાવથી નમસ્કાર કરી આગેકૂચ કરવાને પ્રારંભ કર્યો. હવે તે સૌને જલ્દી ઉજજૈની પહોંચવાની હોંશ છે એટલે દરરોજ પ્રવાસ ચાલુ રાખ્યો. ન છૂટકે કયાંક એકાદ બે દિવસને પડાવ નાંખતા ને આગળ ચાલતા. વચમાં જે જે ગામ નગર આવતા તે તે નગરના રાજાઓ અને નગરજને સૌ પ્રેમથી ભીમસેનનું સ્વાગત કરતા. નગરના શ્રેષ્ઠીઓ ભીમસેનનું સ્વાગત કરીને અનેક પ્રકારની મૂલ્યવાન ચીને ભેટ આપવા લાગ્યા ને બુલંદ અવાજે ભીમસેન નરેશને
જ્યજયકાર બોલાવતા હતા. આમ આનંદમંગલપૂર્વક ભીમસેન રાજા સૈન્ય સહિત આગેકૂચ કરતા ઉજજૈની નગરીને ગાઢ જંગલમાં આવ્યા.
એ જ જગલ ને એ જ રાત” – જ્યારે ભીમસેન રાજા, સુશીલા રાણું,
Page #931
--------------------------------------------------------------------------
________________
૪૮૦
શારદા સિદ્ધિ અને દેવસેન-કેતુસેન બધા હરિસેનના ત્રાસથી ઉજજૈની નગરીનું રાજ્ય છોડીને એકાએક રાત્રે ચાલી નીકળ્યા ત્યારે સૌથી પ્રથમ જે જંગલમાં રાતવાસો રહ્યા હતા તે જ જંગલમાં વિશાળ સૈન્ય સહિત રાતવાસો રહ્યા. વિશાળ સૈન્ય ચારે તરફ સૂતું છે, કેઈ બેઠું છે. હજારો માણસે ભીમસેનને ખમ્મા ખમ્મા કરે છે ને દાસીઓ સુશીલાની સેવા કરે છે. આ સમયે ભીમસેને પૂછયું-સુશીલા ! આ જંગલને તું ઓળખે છે? ત્યારે સુશીલાએ કહ્યું–નાથ! કેમ ન ઓળખું ? અહીં તે આપણે પર્ણકૂટીરમાં મહાકષ્ટમાં રાત્રી પસાર કરી હતી. આપણે આભૂષણને ડબ્ધ જમીનમાં દાટીને સૂતા હતા. ભૂખ્યા-તરસ્યા ને થાકયા પાક્યા ઊંઘી ગયા ત્યારે ચાર લેકો આપણે દાગીનાને ડબ્બા ચોરીને લઈ ગયા હતા. સવારે આપણે જાગ્યા ત્યારે ડબ્બો ન જે ત્યારે કેટલે કલ્પાંત કર્યો હતે? એ બધું બરાબર યાદ છે, પછી ભીમસેને દેવસેન અને કેતુસેનને બેલાવીને પૂછયું–હે મારા વહાલા પુત્રો ! આપણે અહીં કયારે આવ્યા હતા ? તે તમને યાદ આવે છે? - પિતાજી! આપણે અહીં આવ્યા ત્યારે અમે બંને ભાઈઓ નાના હતા. તે વખતે ઠંડીને સમય હતું એટલે ભાંગીતૂટી ઝૂંપડીમાં ઠંડીથી થરથર ધ્રુજતા હતા. અમે કહેતા હતા કે બા-બાપુજી! ખૂબ ભૂખ લાગી છે. અમને ખાવાનું આપે, પાણી આપે, ત્યારે તમે અમને સમજાવી સૂવાડી દેતા હતા, કારણ કે તે સમયે આ જંગલમાં એકલા જ નિરાધાર હતા. સવારે ઉઠીને કયાં જઈશું તે પણ ખબર ન હતી, ત્યારે આજે તે આપણે ઉજજેની જવું છે તે નક્કી છે. એ સમયે આપણી કઈ ખબર લેનાર ન હતું ત્યારે આજે તે આપણું પડતા બોલ ઝીલવા માણસે ખડે પગે ઉભા છે. આજે કોઈ ચીજની કમીના નથી, આજે આપણું રક્ષણ કરવા સેવકે અખંડ ઉજાગર કરે છે અને આપણને હેજ પણ કટ ન પડે તે માટે આપણે માણસેએ કે મઝા તંબુ બાંધીને મખમલની ગાદીએ બીછાવી છે. આ રીતે ભીમસેન રાજા પોતાના તંબુમાં પિતાના પરિવાર સાથે ભૂતકાળમાં અનુભવેલા કડવા સ્મરણે યાદ કરી રહ્યા હતા, અને પુત્રોને કર્મની ફિલેફી સમજાવી રહ્યા હતા કે હે પુત્રો! આ બધી કમની રમત છે. આપણે પૂર્વમાં એવા પાપ કર્મો કર્યા હશે કે જેથી આપણે આવા દુખે ભેગવવા પડયા. નહિતર આ એ જ જંગલ છે ને એ જ રાત છે અને આપણે પણ તેના તે જ છીએ છતાં બંને સમયમાં કેટલે તફાવત છે ! એ રાત આપણું અશુભ કર્મની ઉપાર્જનાની હતી ને આ રાત શુભકર્મની છે. એ સમયે પાપોદય હતે ને આજે આપણે પુણ્યોદય છે. આપણે શુભ-અશુભ બંને કર્મોના ફળ ભેગવ્યા. હે દીકરાઓ! તમે આમાંથી એક સાર ગ્રહણ કરજો કે સુખ પણ સ્થિર નથી ને દુઃખ પણ સ્થિર નથી. બધું કર્માધીન છે માટે એવું કરશે તેવું પામશે, માટે જીવનને શુદ્ધ આચાર વિચારવાળું બનાવો. ધર્મને કદી ભૂલશે નહિ. બંને પુત્રોએ માતા-પિતાની શિખામણ મસ્તકે ચઢાવી.
એ જ સમયે દ્વારપાળે અંદર આવીને ખબર આપ્યા કે આ જંગલને પલ્લી પતિ
Page #932
--------------------------------------------------------------------------
________________
શારદા સિલિ
૮૮૧ સુભદ્ર આપના દર્શનાર્થે આવ્યો છે. જે આપની આજ્ઞા હોય તે એને હું અંદર લઈ આવું. ભીમસેને આજ્ઞા આપી એટલે પડછંદ કાયાવાળે અને ભયાનક મુખાકૃતિવાળે માણસ અંદર દાખલ થયે. તેણે રાજાને નમસ્કાર કર્યા પછી ભીમસેને પોતાની બાજુમાં આસન ઉપર બેસાડીને આવવાનું કારણ પૂછ્યું. પલ્લી પતિએ કહ્યું આ થોડું લેણું આપના ચરણે ધરી આપના દર્શન કરી પવિત્ર બનવા આવ્યો છું. એમ કહીને સુભદ્દે સેનાના અને રત્નના અલંકારોથી ભરેલ થાળ એમની સામે મૂકયો. એમાંના આભૂષણે તરફ દષ્ટિ પડતાની સાથે ભીમસેને કહ્યું અરે ! આ તે મારા જ બાજુબંધ છે. ત્યાં સુશીલા બેલી કે આ તે મારો જ હાર છે. બંને જણાએ અલંકારો હાથમાં લઈ ખૂબ ચોકસાઈથી જોયા એટલે યાદ આવી ગયું કે આ જંગલમાં ચેરાઈ ગયા હતા તે જ બધા આ અલંકારો છે, જુઓ કર્મના ખેલ કેવા છે ! ગયું ત્યારે બધું એક સામટું ગયું. તે મેળવવા રડી રડીને આંખે લાલ કરી નાંખી હતી ને કાયા ઘસી નાંખી છતાં કંઈ પાછું ન મળ્યું તે ન મળ્યું ને આજે કર્મના વાદળ વિખેરાતા એક પછી એક કરતાં બધું પાછું મળી ગયું. ભીમસેન મને મન બેલી ઉઠયા. “વાહ રે વાહ કમરાજ તારી લીલા અકળ છે. તારો ન્યાય અચળ છે. તું નથી કેહને અધિક આપ કે નથી કોઈને ઓછું આપતે.” જેનું જે હોય તેનું તું સમય આવ્યે પાછું આપી દે છે.
ભીમસેને આ રીતે વિચાર કરતા પલીપતિને પૂછ્યું કે આ અલંકારો તમારી પાસે કેવી રીતે આવ્યા ત્યારે પલીપતિએ કહ્યું, મહારાજ! આપની સમક્ષ કહેતા મારું મસ્તક શરમથી નમી પડે છે છતાં હું અસત્ય નહિ બેલું. હવે એ પહલીપતિ ભીમસેન રાજાને સત્ય વાત કરશે તેના ભાવ અવસરે.
S
વ્યાખ્યાન નં. ૯૨ કારતક સુદ ૭ ને શનિવાર
- તા. ૨૭-૧૦-૭૯ અનંતજ્ઞાની ફરમાવે છે કે હે આત્મા ! સંસારમાં પાપકર્મથી ખૂચેલા ને ધર્મ એ તારણહાર છે. ધર્મ એ જ સાચું શરણ છે. ધર્મ કરનાર આત્મા આ લેકમાં ને પરલોકમાં સુખી થાય છે. કંઈક વાર ધમીજીવને પૂર્વ કર્મના ઉદયથી દુઃખ કે આપત્તિ આવે ત્યારે અજ્ઞાન માણસે બોલી ઉઠે છે કે “ધમીને ઘેર ધાડ પડે છે. ને અધમી છે હેર કરે છે.” શું આ વાત સાચી છે? જે ધર્મ નથી કરતા એને કઈ દુઃખ કે આપત્તિ નથી આવતી? ધમને ઘેર ધાડ પડી એટલે એને અર્થ એમ કે ધર્મ કર્યો એના ગુનાની સજા રૂપે દુઃખ આવ્યું? આવું માનવું ને બેલડું તે મહા પાપ છે, કારણ કે “ધમ એ તે ભવસાગરમાં ડુબતા જીવને તારનાર છે. ધર્મ એકાંત હિતકારી ને મંગલકારી છે. ધર્મ એ પવિત્ર કરણી છે,” શા. ૧૧૧
Page #933
--------------------------------------------------------------------------
________________
૮૮૨
શારદા સિદ્ધિ
ધર્મ કરવા એ ગુના નથી પણ પવિત્ર કાર્ય છે. ધર્મ કરવાથી દુઃખ ટળે છે તે સુખ મળે છે. જો ધમ કરવાથી દુઃખ આવતું હેાય તે પછી પાપાચરણથી શું સુખ મળે છે? જો એમ હોય તેા પાપપ્રવૃત્તિ કરનાર આખી દુનિયા સુખી થઈ જાય, પણ એવુ' ખનતુ નથી. હા, એમ કહેવાય કે જે ધર્મ કરે તેને કસોટી આવે. તે વખતે અડગ રહેવુ, ધર્માં માં સ્થિરતા રાખવી પણ એના અથ એવા નથી કે કસોટી રૂપ આપત્તિ આવી એ ધમ ને લીધે આવી.
""
જીવને દુઃખ કે આપત્તિ તા પૂર્વે કરેલા અશુભ કર્માંને કારણે આવે છે. વર્તમાનકાળમાં ધ કર્યાં તેથી પૂર્વીના કરેલા કર્મો કઈ રદબાતલ થઈ જતા નથી, પણ એમ વિચારો કે ધમ કરતા કરતા દુઃખ આવ્યું એ તે પૂર્વભવમાં પાપ કર્યાં છે એ ભૂલનુ પિરણામ છે. બાકી અહી જે ધમ કરી રહ્યા છે એનુ ફળ તે આગળ સારુ' મળવાનુ છે. આવી શ્રદ્ધાપૂર્વક કષ્ટમાં પણ ધમાં સ્થિર રહી ધર્મ પ્રત્યે સદ્ભાવ અને શ્રધ્ધા વધારતા જાઓ. આજે ઘણાં એમ કહે છે કે દુઃખ આવે ત્યારે ધર્મોમાં મન સ્થિર નથી રહેતું, ધીરજ નથી રહેતી એનુ' કારણ શું? બંધુએ! એનું કારણ એક છે કે તમે હિસાબ ! માંડયો છે. ખસ, મનમાં એક વાત ઠસી ગઈ છે કે ધમ કર્યાં એટલે દુઃખ આવ્યુ. એના બદલે જો જીવ સવળા હિસાબ માંડે કે હું કેવા ભાગ્યવાન છું કે મને દુઃખમાં પણ ધમ મળ્યો છે. ૮ દુઃખ વખતે પણુ ધમ મારી પાસે છે, એ દુઃખમાં ધીરજ રાખવાની ચાવી છે. પૂર્વભવના અશુભ કર્માંના કારણે દુઃખ તે આવે પણ સારુ' થયુ કે દુઃખમાં પણ મને ધર્મારાધના કરવાનું મન થાય છે. ધર્માંના પ્રતાપે દુઃખમાં ધીરજ રહે છે, તેથી પૂના પાપકના ફળ ભાગવતા નવા પાપકમ તા નહિ બધાય ને! આ રીતે જોવાની સાઈડ બદલવાની જરૂર છે. ધમમાં દુઃખ જોવાને બદલે દુઃખમાં ધમ જોવાની જરૂર છે. આ રીતે જોતાં આવડે તે ધર્મ વખતે દુઃખ આવતા ધર્મમાં આન' અને જોમ વધી જાય અને મનને એમ થાય કે મારા અહાભાગ્ય કે આ વખતે મારી પાસે ધમ છે. અધી જીવાને દુઃખ ભાગવતાં નવા પાપકમાં ઉભા થાય છે ત્યારે મારે તે પૂર્વના કર્માં સાફ થાય છે ને નવા પાપકર્માની ભરતી થતી નથી, પણ ધમથી બીજા કેટલાય સ`ચિત કરેલા પાપકમેમાં નષ્ટ થઈ જાય છે, ને પુણ્ય વધે છે, તેથી ધમીને ધર્માંમાં દુઃખ નહિ પણ દુ:ખમાં ધર્મ મળ્યો છે તેને આનંદ હોય, તે ધર્મના માર્ગે કોઈ પણ જાતની ઇચ્છા રહિત સતત શ્રધાપૂર્વક પુરૂષાથ ખેડયા કરે છે. સૂયગડાયગ સૂત્રમાં ભગવંતે કહ્યુ` છે કેजे य बुध्धा महाभागा, वीरा सम्मत दंसिणे । । હૈારૂ સવસો ! અ ૮ ગાથા ૧૩ જાગુનાર હોય, ધર્માંના રહસ્યો જાણનાર હાય, સમથ વીર હાય, અને સમ્યક્દૃષ્ટિ હોય
મુખ્ય તેત્તિ પરત, ગ જે પુરુષ ધર્મના તત્ત્વના સ્વરૂપના પૂજનીય હાય, આઠે કર્માંના ક્ષય કરવામાં
Page #934
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૮૮૩
તેના સંયમ, તપ આદિ સર્વ ધર્મક્રિયાઓ નિદાન રહિત, શુધ, નિર્મળ અને કર્મના નાશ માટે હોય છે, મોક્ષ માટે હોય છે. સમ્યગુદષ્ટિ આત્માની થેડી પણ ધર્મક્રિયા કર્મક્ષય કરવા અર્થે, કર્મ નિરાના અર્થે હોય છે. સંસાર પરિભ્રમણને ઘટાડનાર અને સદ્ગતિ તથા મોક્ષના કારણ માટે હોય છે. બસ, એની દ્રષ્ટિમાં એક જ ભાવના હોય કે ધર્મારાધના કરતા ભલે ગમે તેટલું મને કષ્ટ આવે, મારા ઉપર ઉપસર્ગોના પહાડ તૂટી પડે કે મને સંસાર સુખના ગમે તેટલા પ્રભને મળે પણ મારે ધર્મ છોડવો નથી. મારે તે મારા કર્મોને ક્ષય કરી મારા આત્માનું કલ્યાણ કરવું છે. એવી એની ભાવના હોય.
આપણું અધિકારના નાયક ચિત્તમુનિની પણ એવી જ ભાવના છે કે શુધ્ધ સંયમનું પાલન કરી મારે મારા કર્મોને ક્ષય કરી મોક્ષમાં જવું છે, અને બીજા જીવોને પણ આત્મકલ્યાણના પથે વાળી દુર્ગતિમાં પડતા બચાવવા છે. એ દૃષ્ટિથી ચિત્તમુનિ બ્રહ્મદત્ત ચક્રવતિને કહે છે. તે પાંચાલ દેશના મહારાજા ! તું મારી વાત સાંભળ. મારી વાત તારા હદયમાં ઉતારવા જેવી છે. આ સંસારમાં પગલે ને પગલે કેટલા પાપકર્મો કરવા પડે છે. આ આરંભ સમારંભથી ભરેલા સંસારમાં સુખ ભેગવતા તને આનંદ આવે છે પણ મહા આરંભ અને મહા પરિગ્રહ ભેગે કરી એમાં રાચવાથી જીવને નરક ગતિમાં જવું પડે છે ને ત્યાં ભયંકર, અસહ્ય-ઘોર દુઃખો ભેગવવા પડે છે, માટે આવા દુઃખદાયી, મહારંભી- જેમાં ઘોર પાપ કરવા પડે છે એવા કાર્યોને તું ત્યાગ કરીને સંયમના ઘરમાં આવી જા. આ સંસારમાં આવી સમૃદિધ પામીને તે ઘણું ખાધું, પીધું ને મહાસુખમાં મહાલો ને ઘણાં પાપકર્મો બાંધ્યા. આ તારો પરિવાર તને આટલા માનપાન આપે છે, રાજરમણી ખમ્મા ખમ્મા કરે છે પણ બધું કયાં સુધી ?
જ્યાં સુધી પુણ્ય છે ત્યાં સુધી. પુણ્ય ખતમ થશે ને પાપને ઉદય થશે ત્યારે જીવનમાં ઘેર અંધારું છવાઈ જશે. કહેવાય છે કે
આજને લખેશ્રી ધરતી પ્રજ, કાલે એને જાર માટે મનડું મૂકવે.” - આજને લાખે પતિ ને કરોડપતિ ધમધમ ધરતી ધ્રુજાવતે હોય છે. એક હાકે બધાને ઉભા કરી દેતા હોય પણ એનું પુણ્ય ખલાસ થાય છે ત્યારે કરડે ને લાખની સંપત્તિ પગ કરીને કયાંય ચાલી જાય છે, અને જુવારના લુખ્ખા રોટલાના પણ એને સાંસા પડે છે, પણ આ વાત જીવને સમજાતી નથી. એટલે ધન મેળવવા માટે દોડાદેડ કરે છે ને બેલે છે કે જુવાનીમાં ધન કમાઈ લઈએ, જુવાનીનું રળેલું ઘડપણમાં કામ આવશે. ભાઈ! જુવાનીમાં રળેલું ઘડપણમાં નિરાંતે ખાઈશું એમ કહો છો પણ આયુષ્યનો શુ ભરોસે છે? યુવાનીનું રળેલું ઘડપણમાં ખાવા રહેશે એવું નકકી છે? અગર યુવાનીમાં રળેલી લક્ષ્મી ઘડપણ સુધી રહેશે એ પણ નક્કી છે? “ના.” તે પછી સમજે. જ્ઞાની પુરૂષે એને અર્થ એ કરે છે કે યુવાવસ્થામાં ધર્મ કરી લે. ધર્મની કમાણી કરી લે તે પરભવમાં એ કમાણી તમારી સાથે આવશે અને ધર્મ વર્તમાનકાળે
Page #935
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ પણ તમને દુઃખમાં શાંતિ આપશે, પણ ભૌતિક ધનની કમાણી તમારી સાથે નહિ આવે, અને વર્તમાનમાં એને મેળવતા પાપ બંધાશે, અશાંતિ વધશે. ધન સાથે નહિ આવે પણ પાપ તે સાથે આવશે ને એને કારણે આ ભવમાં ને પરભવમાં દુઃખ ભોગવવા પડશે.
ચિત્તમુનિએ પિતે સમજીને આરંભ પરિગ્રહને ત્યાગ કર્યો છે એટલે જોરશોરથી બ્રહ્મદત્ત ચક્રવતિને સમજાવી રહ્યા છે. અત્યાર સુધી ચિત્તમુનિએ જે જે વાતે કહી તે બધી બ્રહાદત્ત ચક્રવતિએ સાંભળી. હવે બ્રહ્મદત્ત ચક્રવતિ ચિત્તમુનિને જવાબ આપે છે.
अहंपि जाणामि जहेह साहू, जं मे तुमं साहसि वक्कमेयं । . भोगा इमे संग करा हवंति, जे दुज्जयो अज्जो अम्हारिसेहिं ॥ २७॥
હે સાધુ મુનિરાજ ! આપ સંસારિક પદાર્થોની અનિત્યતાના વિષયમાં મને જે સમજાવી રહ્યા છે તે જ રીતે હું પણ જાણું છું કે આ શબ્દાદિક ભેગ-વિષયે ધર્મક્રિયાઓ કરવામાં અવરોધ કરનાર છે પરંતુ તે આર્ય! અમારા જેવાથી છોડવા અશક્ય છે, આથી હું એને છોડવામાં અસમર્થ છું. આ ગાથા દ્વારા બ્રહ્મદત્ત ચકવતિએ પિતાની વાસ્તવિક પરિસ્થિતિ મુનિરાજની સામે સ્પષ્ટ કરી દીધી કે હે મુનિરાજ ! - આ કામભેગે ધર્મક્રિયામાં પ્રતિબંધક છે. એ વાત હું સમજું છું, જાણું છું પણ હું છોડવા માટે સર્વથા અશકય છું.
બંધુઓ! જે મનુષ્ય ભેગાસક્ત બની જાય છે એને કામભોગ છેડવા અશક્ય લાગે છે. સંસાર સુખને રાગ, આસક્તિ મહા ભયંકર છે. સંસાર સુખને રાગ ન છૂટે ત્યાં સુધી સંતે ગમે તેટલું સમજાવે પણ સંસાર ક્યાંથી છૂટે? ચિત્તમુનિએ બ્રહ્મદત્ત ચક્રવતિને ગમે તેટલું સમજાવ્યા પણ સંસાર સુખના રાગમાં એટલા બધા રંગાઈ ગયા હતા કે એમણે સંતને કહ્યું કે હું જાણું છું કે કામભોગ ધર્મકરણ કરતા રૂકાવટ કરનાર છે, પણ હું છોડી શકું તેમ નથી. સંસાર સુખ, વિષય સુખને રાગ જ્યાં સુધી ખતરનાક ન લાગે ત્યાં સુધી એને છોડવાનું મન ન થાય, રાગ-દ્વેષ, કામ, ક્રોધ, લેભ, નિંદા, ઈર્ષ્યા વિગેરે જે દુર્ગણે છે તે પ્રત્યે દિલ કકળતું નથી એટલે એને ધકકે લાગતું નથી, અને એ ફાલ્યાફૂલ્યા રહે છે. જીવ હશે હશે રાગ-દ્વેષ-જૂઠઅનીતિ-વૈરઝેર બધું કરે છે. વર્ષોથી ધર્મ કરવા છતાં જીવની આ દુર્દશા કેમ છે? એનું કારણ એ છે કે એની ભયંકરતા અને ભાવિ અનર્થો સમજાતા નથી. એની ભયંકરતા સમજાય નહિ ત્યાં સુધી એને ધકકો લાગે નહિ ને એ જીવનમાંથી ઓછા થાય નહિ.
વર્ષોના ધર્મ પરિચયે શું આપ્યું ? અસત્ય, અનીતિ, ઈર્ષ્યા, ઘેર-વિરોધ, રાગતેષ વિગેરે અધર્મોને ધક્કો ન મરા? સત્ય, નીતિ, ગુણ, પ્રમોદ, સર્વ જી પ્રત્યે મૈત્રીભાવ, ક્ષમા, પ્રેમ, ઉદારતા વિગેરે પ્રત્યે મમતા ન જગાડી? તો તમે ધર્મને
Page #936
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૮૮૫ પરિચય કે કર્યો? જેમ પુત્રને સાવકી માતા હોય તેમ તમે ધર્મને પહેલેથી સાવકી માતા જે ગણે છે, પછી એ ધર્મ પિતાને કેવી રીતે થાય? ધર્મને પરા ગો છે ને સંસારની ચીજોને પિતાની ગણી છે, એટલે આ મારું ઘર, આ મારી પત્ની, મારા સંતાન, મારી તિજોરી, મારી સંપત્તિ, મારું ઘર, મારી દુકાન, આવી સમજણ રાખી હોય ત્યાં આ મારે ધર્મ, મારા ભગવાન, મારા ધર્મગુરૂ એવા ભાવ ક્યાંથી આવે? ને ધર્મ પિતાને કયાંથી લાગે ? મહાન પુણ્યદયે સારા કુળમાં અને જિન શાસનમાં જન્મ્યા એટલે આ ઉત્તમ જૈન ધર્મ તે મળ્યો. “જિંદગીના છેડા સુધી ધર્મને પરિચય તે કરશે પણ એના પ્રત્યે ઓરમાન માતા જેવો ભાવ રાખશે તે આત્માનું દરિદ્ર કેવી રીતે ટળશે?” એ માટે તે ધર્મ પિતાને છે અને કંચન-કાયા–કુટુંબ પરાયા છે એ ભાવ હદયમાં નહિ આવે અને ધર્મ પ્રત્યે પિતાની સગી માતા જેવી મમતા નહિ જાગે ત્યાં સુધી આત્માનું દરિદ્ર નહિ ટળે તે હવે વિચાર કરો, ધર્મની મમતા કેવી રીતે જાગે? ધર્મ પિતાને કેવી રીતે લાગે? સાંભળે, કાયા-કુટુંબ, કંચન, કામિની વિગેરે પરના રાગ-મમત્વ અને એની પાછળ આરંભ સમારંભના ભાવ અને અસત્ય, અનીતિ, ક્રોધાદિ કષા, ઈર્ષા, વૈર-વિરોધ વિગેરે ગુણોને ધક્કો લાગે, અને એ ધકકો લગાડવા માટે એની ભયાનકતા વિચારીને દિલ કકળી ઉઠવું જોઈએ.
શાલિભદ્રજીને અઢળક સંપત્તિ, બત્રીસ અપ્સરા જેવી પત્ની અને એના અઢળક ભોગવિલાસ ખતરનાક લાગ્યા. એના ઉપર દિલ કકળી ઉઠયું એટલે એમના અંતરમાં સંયમ ધર્મ પ્રત્યે અનેરી મમતા જાગી. સંયમ ધર્મ પિતાનો અને બીજા બધા પરાયા છે એવું સચોટ સમજાઈ ગયું, એટલે પરાયાને ત્યાગ કરી સંયમ ધર્મ અપનાવતા વાર ન લાગી. સનતકુમાર ચક્રવતિ છ છ ખંડની સંપત્તિને ત્યાગ કેવી રીતે કરી શક્યા? શરીરમાં એકાએક સેળસેળ રોગો ઉત્પન્ન થયા ત્યારે વિચાર કર્યો કે આ રોગ ઉત્પન્ન થવાનું મૂળ કારણ શું? તે એના મૂળ કારણુમાં પૂર્વ જન્મના કર્મોને જોયા તેથી છ છ ખંડની ઠકુરાઈ પરના રાગ-મમતા વિગેરે ખતરનાક લાગ્યા. એના પર દિલ કકળી ઉઠયું, કારણ કે એમને સંસારના સુખ અકારા લાગ્યા, એટલે એ સર્વ સંપત્તિને ત્યાગ કરીને સંયમ પંથે ચાલી નીકળ્યા. સંસાર સુખ અકારા કેમ લાગ્યા તે જાણે છે? “નજરકેદી રાજાની જેમ આ સંસારમાં પોતાના કર્મોનું હલકટપણું, કેદી૫ણું ખટકે તો ગમે તેટલા સુખ સમાન પણ અકારા લાગે.
બેલો, આવું સાંભળીને તમને સંસારના સુખ અકારા લાગે છે ખરા? “ના.” નથી લાગતા ને? એનું કારણ એક જ છે. જિનેશ્વર ભગવંતે પ્રરૂપેલા ધર્મ પ્રત્યે તમને મમત્વ ભાવ નથી. એમના જીવન તરફ તમારી દષ્ટિ નથી. તમે ધર્મ પ્રત્યેનું મમત્વ વધારો તે તમને તન અને ધનનું મહત્વ ઓછું થશે. ને એના દ્વારા ધર્મ
Page #937
--------------------------------------------------------------------------
________________
eek
શારદા સિદ્ધિ
સાધી શકશે. તમને તપ કોણ નથી કરવા દેતુ' ? એલો. તનનું મમત્વ. દાન કાણુ નથી કરવા દેતુ? ધનનું મમત્વ, ધર્મ પ્રત્યે મમત્વ જાગે ને ભગવાનના જીવન તરફ દૃષ્ટિ થાય તેા તન અને ધન ઉપરનુ` મમત્વ ઉતરી જાય તેથી મેાહની છાતી ભેદાઈ જાય એટલે ઉગ્ર તપ અને સ'યમ પણ સુલભ થઈ જાય.
ધન્નાજી અને શાલીભદ્રજી કરોડો અને અમોની સ'પત્તિને ત્યાગીને ચારિત્ર કેમ લઈ શકયા ? મોક્ષ માર્ગ પર મમત્વ વધ્યુ. તેથી સંપત્તિ પરનુ` મમત્વ ઘટયુ એટલે એમને માટે ત્યાગ માગ સરળ બની ગયેા. સંયમ લઈને કાયા પરનુ' મમત્વ પણ ઉતરી ગયુ'. તેમને એકજ લગની લાગી કે હવે તેા કર્માં ખપાવી જલ્દી મોક્ષમાં જવુ છે એટલે ભગવાનની આજ્ઞા મુજબ એમના બતાવેલા માગે` ચાલી કઠીન તપ અને સંયમનુ પાલન કરી આત્મકલ્યાણ કરી ગયા. આપણે મહાપુરૂષાની માફક મમતાના ત્યાગ કરી સાધના કરવી પડશે. તે સિવાય આપણુ* કલ્યાણુ થવાનુ' નથી.
ચિત્તમુનિ પણ બ્રહ્મદત્ત ચક્રવતિને એ જ વાત સમજાવે છે કે હું રાજન્ ! આયુષ્ય પાણીના પૂરની જેમ ઝડપભેર વહી રહ્યુ' છે માટે આ સંસાર સુખના માહરાગ છોડીને ત્યાગના રાગી મનેા. ચક્રવર્તિ કહે છે હે મુનિરાજ ! આપ તે મારા મહાન ઉપકારી તારણહાર છે તેથી આપ મને સંસારમાંથી બહાર કાઢવા અનેક રીતે ઉપદેશ આપા છે. હુ' સમજી' છે કે આપની વાત અક્ષરે અક્ષર સત્ય છે ને જીવનમાં અપનાવવા જેવી છે. હું પણુ જાણું છું, સમજું છું કે આ સ'સારની મમતા જીવને દુર્ગાંતિમાં લઈ જનારી છે. સંસાર છોડયા વિના આત્મકલ્યાણ થવાનું નથી, છતાં હું મેહમાં એવા સાઈ ગયા છુ કે સ`સાર છોડવા મારા માટે મુશ્કેલ છે.
હે ગુરૂ ભગવ'ત ! કયારેક તા જીવને એવા પ્રસ`ગેા ઉપસ્થિત થાય છે કે સ’સારમાં અકળાઈ મૂઝાઈ જવાય છે. તમને પણ ઘણી વાર એવુ થાય છે ને કે હાય....સંસારથી કટાળી ગયા. હવે તેા સાધુ બનીને કયાંક જ*ગલમાં ચાલ્યા જઈ એ પણ એક ઘડી, એ ઘડી પૂરતું, પછી તા પાછા માનપાન મળ્યા એટલે હતેા તેવા જ માહુ થઈ જાય છે. સ'સાર એળિયા જેવા લાગવા છતાં એને કસાર જેવા ગળ્યેા માનીને ભાગવવાની મમતા છૂટતી નથી. આ વાત સાચી છે ને? સાચી લાગતી હોય તે મેહ છોડી દો. બ્રહ્મનો તા કહ્યુ હે મુનિરાજ ! તમારી વાત સાચી છે, પણ તમે તે એટલું પણ નથી ખેલતા. બ્રહ્મદત્ત કહે છે કે હું સમજી' છું કે જે કાયાનું મેં રાત-દિવસ જતન કર્યુ એ જ કાયાને એક દ્વિવસ જેને મે મારા માન્યા છે તે બધા ભેગા થઈને અગ્નિમાં જલાવી દેશે, અગર કોઈ નિરાધાર ગરીબ માણસની કાયા હશે તે જંગલમાં રઝળશે ને એને કૂતરા કાચી ખાશે ને ગીધડા ફોલી ખાશે. આ સસાર તે એકાંત સ્વાના ભરેલા છે. જીવતા માણુસના ત્યાં સુધી માન છે કે જ્યાં સુધી સ્વાર્થ સધાય છે. જ્યાં
Page #938
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
८८७
સ્વાથ પૂરો થયે ત્યાં કોઈ સામુ' જોતુ નથી. એવી આ સંસારની માયા છે, માટે સ'સારને છેડવા જેવા છે, પણ હુ છેડી શકતા નથી.
અહાહા....માહમાં ઘેરાયેલા જીવની કેવી કંગાલ દશા છે કે એ આવું બધુ જાણવા ને સમજવા છતાં જિનાજ્ઞાનું પાલન કરી શકતા નથી. જેને જિનાજ્ઞાનુ માન ગમે તે મેક્ષના મહાન સુખા મેળવે છે. એને પછી કોઈના ફરમાન ઉઠાવવા પડતા નથી, અને જેને જિનાજ્ઞાનુ ક્માન ન ગમે તેને કમરાજાના અનેક ક્રમાના ગમે કે ન ગમે છતાં ઉઠાવવા પડે છે. જિનાજ્ઞાને માથે ચઢાવનાર મેહરાજાની છાવણીમાં જવા છતાં માહના એક પણ ગાદો ખાધા વગર પાછા આવે છે. ચિત્તમુનિ માહરાજાની છાવણીમાંથી બહાર નીકળી ગયા છે અને બ્રહ્મદત્ત ચક્રવતિ માહરાજાની છાવણીમાં બેઠા છે ને મેહરાજાના રાગ-દ્વેષ-મમતા આદિ સૈનિકોના અનેક ગેાદા ખાઈ રહ્યા છે, એટલે એ મુનિની વાત કબૂલ કરે છે કે તમે જે કહેા છે તે સાચું છે પણ હું... એને છોડવા સમર્થ નથી. હજુ પણ બ્રહ્મદત્ત ચક્રવતિ ચિત્તમુનિને શુ' કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર :– ભીમસેને પલ્લીપતિને પૂછ્યુ` કે ભાઈ ! આ અમારા અલકારો તમારી પાસે કેવી રીતે આવ્યા ? ત્યારે સુભદ્રે કહ્યું-મહારાજા ! અમે લોકો ચાર લૂંટારા જરૂર છીએ પણ નિર્દોષ અને ગરીબ માણુસેને અમે કદી લૂંટતા નથી. એ ચારોને ખખર નહિ કે આપ ઉજ્જૈની નરેશ છે અને આપને અચાનક રાજપાટ છેડીને ભાગવુ પડયુ છે. જયારે આપને રાજ્ય છેાડીને ભાગવુ પડયુ' ત્યારે એ વાત નક્કી છે કે દુઃખમાં માણસને દાગીનાના જ આધાર હાય. એ ચારાઈ જતાં માણસના પ્રાણુ ચાલ્યા જાય એવુ થાય છે. આપના દાગીના ચારાઈ ગયા ત્યારે આપને કેવું દુઃખ થયુ હશે ? પણ મારા સાથીદારોને ખબર નહિ તેથી ધનની લાલચથી એમણે આપના દાગીના ચારી લીધા હશે, પણ મેં તેા એ દાગીના સાચવીને મૂકી દીધા હતા, પછી મેં આપની શ્રેણી તપાસ કરાવી પણ આપના કયાંય પત્તો લાગ્યા નહિ, ત્યારથી મેં નક્કી કર્યુ કે જયારે આપના પત્તો લાગશે ત્યારે હું જાતે જ એ દાગીના આપને પાછા આપીશ ને આપની માફી માંગીશ, ત્યારથી હું રોજ આપની રાહ જોતા હતા અને દરરોજ આપના સમાચાર મેળવવા પ્રયત્ન કરતા હતા ત્યાં મને આજે સમાચાર મળ્યા કે આપ સ્વય' આજે અહી પધારી રહ્યા છે અને આ જ'ગલમાં જ આપ આજે રાત્રે રોકાવાના છે, આ સમાચાર મળતાં હુ. આપની પાસે આભૂષણા લઈને આવ્યા છું. આપ મને ક્ષમા કરો ને આપના આભૂષણા ગ્રહણ કરો.
સુભદ્રની વાત સાંભળી ભીમસેન રાજાના મનમાં થયુ` કે મારે આને ચાર કહેવા કે શાહુકાર ? શાહુકારમાં પણ આવી ખાનદાની જોવા મળતી નથી. સુભદ્રની નીતિ અને
Page #939
--------------------------------------------------------------------------
________________
૮૮૮
શારદા સિદ્ધિ સત્યપ્રિયતા જોઈને રાજાને એના પ્રત્યે માન ઉપજયું. સાથે દિલમાં દુઃખ પણ થયું કે આ સારો માણસ છે પણ પેટને માટે ચેરીને કે હલકો બંધ કરવું પડે છે? ભીમસેને કહ્યું-સુભદ્ર ! તારું સ્વચ્છ હૃદય જોતાં મને લાગે છે કે તારો આત્મા પવિત્ર ને ઉજજવળ છે, પણ તારા પાપકર્મના ઉદયથી તું આ ધંધે કરે છે પણ એ છે ઘણે હલકે છે. એ તારા જેવાને શેભતે નથી. તને ખબર છે ને કે ધન એ તે માણસને મહાપ્રાણ છે. એના જવાથી માણસ નથી જીવી શકતે કે નથી કરી શકતો. એના વિના ગરીબાઈમાં તે માણસની કફેડી સ્થિતિ થાય છે. આ તે મારા અનુભવની વાત છે. તું આ ધંધ કરીને માણસનું ધન જ નથી લૂંટી લેતે પણ એમની ઉઘ પણ છીનવી લે છે અને તેને અકાળે મૃત્યુના મુખમાં ધકેલી દે છે. શાસ્ત્રકાર ભગવંતે એ તે ચારીને મહાન પાપ ગણ્યું છે. ચેરી કરનારને આ ભવ અને પરભવ બગડે છે, માટે તું ચરીને ત્યાગ કર અને પ્રમાણિક જીવન જીવ. પરસે પાડી, મહેનત કરીને જે ધન મળે તેનાથી તું જીવન ગુજાર. જે તને મારા પ્રત્યે માન હોય તે તું મારું વચન માનીને આજથી ચેર મટીને સાચો માનવ બની જા.
રાજાની ટકેરે રને જીવનપલ્ટો ” – ભીમસેન રાજાની વાત સાંભળીને સુભદ્રે કહ્યું-આપની આજ્ઞા મને શિરોમાન્ય છે. ભીમસેનને ચરણ સ્પર્શ કરીને સુભદે. કહ્યું કે હું આપ સૌની સાક્ષીએ પ્રતિજ્ઞા લઉ છું કે આજથી હું જાતે ચોરી કરીશ નહિ ને કેઈની પાસે કરાવીશ નહિ પણ હવે મારા ગુજરાન માટે આપ કહો તે કાર્ય ૪ કરવા તૈયાર છું. ભીમસેને સુભદ્રને શાબાશી આપીને કહ્યું તારે એ ચિંતા કરવાની
જરૂર નથી. તું મારી સાથે ઉજજૈની ચાલ. હું તને મારા રાજ્યમાં કયાંક સારી જગ્યાએ ગોઠવી દઈશ. સુભદ્ર રાજાની સાથે જવા તૈયાર થયે. એ વાતની ખબર પડતા એના સાથીદારો પણ ચોરીને ધંધે છેડીને એની સાથે જવા તૈયાર થયા. ભીમસેને સૌને સહકાર આપવાનું વચન આપ્યું અને સૌ ભીમસેનના સૈન્યમાં ભળી ગયા. હવે અહીથી ઉજજેની બહુ દૂર નથી. બે ત્રણ દિવસમાં પહોંચી જવાનું છે, એટલે સૌના આનંદને પાર નથી. ભીમસેનને યુદ્ધ કરવાની મરજી નથી, એને રાજ્યને મોહ નથી, પણ પુત્રોની ઈચ્છાને આધીન થઈને આ સૈન્ય સાથે જવું પડે છે એટલે જાય છે. હવે બધા ઉજૈની નગરીમાં પહોંચશે. આ તરફ હરિસેન પણ મોટાભાઈને મળવા આતુર બને છે અને પ્રજા પણ રાજાને મળવા અધીરી બની છે. હવે તેઓ ઉજજૈની પહોંચશે ને શું બનશે તેના ભાવ અવસરે. ૦.
વ્યાખ્યાન નં. ૯૩ કારતક સુદ ૮ ને રવીવાર
તા. ૨૮-૧૦-૯ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંત ઉપકારી, ભવભવના ભેદક,
O
Page #940
--------------------------------------------------------------------------
________________
શારદા સિતિ
cre
શૈલેાકય પ્રકાશક, શાસ્ત્રકાર ભગવાન ફરમાવે છે કે આ જીવને જો સાચુ' સુખ મેળવવુ‘ હાય તા ધર્મની આરાધના કરો. ધમ એ શિવ સુખની પ્રાપ્તિને અમોધ ઉપાય છે, પણ પહેલા વિચારવુ જોઈએ કે ધર્માં કેવા હાવા જોઈએ ? જે ધર્મની આરાધના કરતા જીવનમાં વિષયાના વિરાગ પ્રગટે, કષાયાના ત્યાગ થાય, ગુણાના અનુરાગ જન્મે, એ ત્રણને પેદા કરનારી તથા દાષાને દુર કરનારી ક્રિયામાં અપ્રમાદભાવ આવે, ” એવા ધમ શિવસુખના સાચા ઉપાય છે. જે ધમાં વિષય પ્રત્યેના વિરાગ પેદા કરવાની તાકાત નથી, જે ધમ કરવાથી જીવનમાંથી કષાયા જાય નહિ, ગુણીજનાને દેખીને ગુણાનુરાગ પ્રગટે નહિ અને જે ધમ આત્માને નિવૃત્તિ પમાડનારી ક્રિયાએમાં અપ્રમત્તતા લાવે નહિ તે ધર્મ વસ્તુતઃ ધર્મ નથી. વસ્તુતઃ ધમ તા તેને જ કહેવાય કે જે જીવને પરિણામે મેાક્ષની પ્રાપ્તિ કરાવે, મેક્ષ સુખના મેવા મેળવવા માટે આ ચાર ચીજોની આવશ્યક્તા છે. ઈન્દ્રિયાના વિષયો પ્રત્યે વિરાગ પ્રગટયા વિના, કષાયેાના ત્યાગ થયા વિના, ગુણાનુરાગ પ્રગટથા વિના અને એના ચાળે આત્માના સ્વભાવને પ્રગટ કરવામાં સહાયક ક્રિયાએમાં અપ્રમત્ત ભાવ આવ્યા વિના કોઈ પણ આત્મા ભૂતકાળમાં મોક્ષના સુખ પામ્યા નથી, વમાનકાળે પામતા નથી અને ભવિષ્યમાં પામશે નહિ, આટલા માટે જ્ઞાની ભગવતે વારવાર ટકાર કરીને ફરમાવે છે કે આ ચાર ગુણ્ણા જેમના જીવનમાં આવશે તે મોક્ષના સુખ પ્રાપ્ત કરી શકશે, ખંધુએ ! તમે ધમ શા માટે કરી છે? ધર્મારાધના કરવાના હેતુ શે ? જન્મ મરણના દુ:ખાટાળી મોક્ષનુ' શાશ્વત સુખ પ્રાપ્ત કરવાના. એ લો આપણે ધર્મારાધના કરવાની છે. કાઈ પણ માણસ કોઈ પણ પ્રવૃત્તિ કરે છે તે તેના કોઈ હેતુ તે અવશ્ય હોય જ. તમે વહેપાર કરી છે તે તેના હેતુ શેા છે? બેલા દેવચ`દભાઈ, માન્નુભાઈ, ધન કમાવાના છે ને? જો તમને વહેપારમાં ધનપ્રાપ્તિ ન થાય તેા વહેપાર કરી ખરા? જે વહેપારમાં ખેાટ આવે તેને પડતે મૂકી દો છે ને ? એવી રીતે ધમ કરવાનું ધ્યેય કડા, લક્ષ કહા, કે હેતુ કહેા તા એક જ છે કે દુઃખ ટાળવુ' છે ને સુખ મેળવવુ' છે, માટે વિભાવ દશા છેાડીને સ્વભાવમાં આવવુ પડશે. “ ત્રિભાવ દશા એટલે સંસાર અને સ્વભાવ દશા એટલે મેાક્ષ. ” આપણે દુઃખ ટાળી સુખ મેળવવાની વાત કરી. હવે વિચાર કરો કે દુઃખ શેમાં છે ને સુખ શેમાં છે? જ્ઞાનીપુરૂષ ફરમાવે છે કે સ્વભાવમાં સુખ છે તે વિભાવમાં દુઃખ છે. જો દુઃખ જોઈતુ' ન હેાય ને સુખ જોઈતુ' હાય તા વિભાવથી પાછા ફરો ને સ્વભાવમાં રમણતા કરે, વિભાવના સ॰થા અભાવ એટલે સ્વભાવનુ· પ્રગટીકરણ, પછી દુઃખનું નામ નહિ ને સુખની કમીના નહિ. વિભાવ દશામાં સ'સાર હાય છે, એટલા માટે જ્ઞાનીઓએ સ'સારને દુઃખમય, દુઃખફલક અને દુઃખ પર‘પરક કહ્યો છે. જે સુખ પરિણામે દુઃખ આપે તે સાચું સુખ નથી. જે સુખ આવીને ચાલ્યું જાય તે પણ સાચું સુખ નથી, અને જે સુખ અધૂરું હોય
,,
શા. ૧૧૨
Page #941
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ દુખના અંશવાળું હોય તે પણ સાચું સુખ નથી. સાચું સુખ તે તેને જ કહેવાય કે જે સુખ પરિણામે દુઃખ ન આપે, જે સુખ આવ્યા પછી પાછું ચાલ્યું ન જાય તેમજ જે સુખ સંપૂર્ણ હોય અને દુઃખના અંશ માત્રથી રહિત હોય. જ્યાં સુધી આવું સુખ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સાચું સુખ મળ્યું છે એમ ન કહી શકાય, માટે જ્યાં સુધી એવું સુખ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એ મેળવવા માટે મહેનત કરવી જોઈએ, અને પ્રમાદ છેડીને જેટલી બને તેટલી ધર્મારાધના કરી લેવી જેથી ભવભવના ફેરા ટળી જાય.
- જેમને મોક્ષના મહાન સુખ મેળવવાની લગની લાગી છે એવા ચિત્તમુનિએ બ્રહ્મદત્ત ચક્રવતિને ઘણે ઘણે ઉપદેશ આપ્યા, ત્યારે બ્રહ્મદત્ત ચક્રવતિએ ચિત્તમુનિને કહ્યું હે કરૂણવંત મુનિરાજ ! તમે તે મને આ સંસારની ઊંડી ખાઈમાંથી બહાર કાઢવા માટે અમૂલ્ય ઉપદેશ આપે. આપને એ ઉપદેશ અક્ષરશઃ જીવનમાં અપનાવવા જે છે. આપના એકેક વચને વચને સંસાર પ્રત્યેની નફરત અને મોક્ષ પ્રત્યેની રૂચી ભરેલી છે. આપના એકેક શબ્દમાં સંયમની સૌરભ મહેકી રહી છે. જેમ યુધની ભેરી વાગે ત્યારે નબળામાં નબળો ધે હોય તે પણ બેઠો થઈ જાય છે. જેમ વિજય હાથી કાદવમાં ખેંચી ગયા હતા ત્યારે એને બહાર કાઢવા ઘણાં પ્રયત્ન કર્યા પણ નીકળી શકે નહિ ત્યારે એક સુજ્ઞ પુરૂષે કહ્યું કે યુધની ભેરી વગડાવે. યુદધની ભેરી વાગી, રણશીંગા ફૂકાયા ત્યાં વિર્ય હાથી બધું બળ એકત્ર કરીને કાદવમાંથી બહાર કૂદી પડે એમ હું પણ ભેગના કાદવમાં ખેંચી ગયો છું એટલે આપ મને એમાંથી કાઢવા માટે જોરશોરથી ધર્મોપદેશની ભેરી વગાડી રહ્યા છે. ગમે તે ભેગાસક્ત માણસ હોય તે પણ એને સંસાર છોડવાનું મન થઈ જાય, પણ હું આ કાદવમાંથી બહાર નીકળી શકતું નથી.
हत्थिणपुरम्मि चित्ता, दहण नरवई महिथिय । कामभोगेसु गिघेणं, नियाणमसुहं कडं ॥ २८ ॥ तस्स मे अप्पडिकंतम्स, इमं एयारिसं फलं ।
जाणमाणा विजं धम्म, कामभोगेसु मुच्छिओ ॥ २९ ॥ મારામાં ચારિત્ર મોહનીય કર્મની આટલી બધી તીવ્રતા કેમ છે? એનું પણ કારણુ મુનિને ચક્રવતિએ સ્પષ્ટ રૂપમાં કહી દીધું. એમાં તેમણે બતાવ્યું કે જ્યારે આપણે બંને ભાઈઓ આજથી ત્રીજા ભવે એટલે કે દેવકને ભવ કર્યા પહેલા સાધુપણામાં હતા ત્યારે હું મા ખમણને પારણે હસ્તિનાપુરમાં ગૌચરી ગમે ત્યારે નમુચી પ્રધાને ખૂબ માર મરાવ્યું. તે વખતે મને ખૂબ ક્રોધ આવ્યું, મેં ક્રોધાવેશમાં , આવીને તેજુલેહ્યા છોડી. તે સમયે આખા નગરના લેકે ભયભીત બનીને નાસભાગ
Page #942
--------------------------------------------------------------------------
________________
થારદા સિદ્ધિ
૨૧
કરવા લાગ્યા, ત્યારે નગરમા રાજા સનતકુમાર ચક્રવતિ` આવ્યા ને એમણે માફી માંગી, કરગર્યાં ને આપે પણ મને ખૂબ સમાન્યે તેથી મે તેજીલેશ્યા પાછી ખેં'ચી લીધી, પછી રાજાને ખબર પડી કે નમુચીએ આ બધું કરાવ્યુ છે, તેથી અને મુશ્કેટાટ બધાવીને આપણી પાસે મોકલ્યા, ત્યારે આપણે સંથારો કરવાની તૈયારીમાં હતા. આપણે એને ખ'ધન મુક્ત કરાબ્યા, આથી રાજા ઉપર એને ખૂબ પ્રભાવ પડધે, એટલે સનત્કુમાર ચક્રવતિ એમના પરિવાર સહિત આપણને વંદન કરવા આવ્યા. તે સમયે વંદન કરતા સનતકુમાર ચક્રવતિની પટ્ટરાણીના માથાના વાળની એક લટ છૂટી પડેલી તે મારા શરીરને સ્પશી ગઈ. એના સુવાળા સ્પર્શથી મારા શરીરમાં શીતળતાના અનુભવ થયા ત્યારે મે આંખ ખેાલીને જેયું તે ચક્રવતિની સ્ત્રીરત્ન તેમજ એમની ઋધિ જોઈને હું' અજાઈ ગયા ને કામભોગમાં આસક્ત બનીને મેં એ વખતે એવું નિયાણુ. કયુ' કે “ મારા તપ સયમનું ફળ હોય તે હું આવા પ્રકારના સુખાને ભગવનાર અનુ... ” આવા પ્રકારના મે' જે સંકલ્પ કર્યાં તે વાત આપની જાણમાં આવી ગઈ, તેથી આપે મને એ વખતે ઘણું સમજાવ્યેા કે હે સંભૂતિમુનિ ! આવા પ્રકારનું નિયાણું કરવું તે આપને માટે બિલકુલ ઉચિત નથી. આ તે હીરા આપીને કાંકરા ખરીદવા જેવા ખેાટના ધંધા છે માટે તમે કરેલા નિયાણાને છેડી દો. એની આલેચના કરી પ્રાયશ્ચિત કરો તા હજી પાપમાંથી બચી શકશે પણ મે' આપનું કહેવું માન્યું નહિં. હુ'. મારા સ’કલ્પમાં દૃઢ રહ્યો. આ એનું મને ફળ મળ્યું છે, તેથી હુ શ્રુત ચારિત્રરૂપ ધર્માંને જાણતા હોવા છતાં પણ કામભોગામાં મૂતિ બન્યા છું. આપ મને અમૂલ્ય બૈરાગ્યથી નીતરતા હૃદયવેધક ઉપદેશ આપે છે છતાં મને એની કેાઈ અસર થતી નથી. કામભાગની આસક્તિ છૂટતી નથી ને આપના માગે` આવી શકતા નથી.
જુઓ, બ્રહ્મદત્ત ચક્રવતિ ચિત્તમુનિ પાસે પોતાની કેવી અશક્તિ બતાવે છે ! પોતાને મુનિની વાત સાચી લાગે છે, સમજાય છે છતાં છોડી શકતા નથી. હું તે તમને પણ કહું છું કે તમે તપ કરો, સામાયિક આદિ ધર્મક્રિયા કરો, દાન કરો પણ એના ફળની ઈચ્છા કરશે નહિ. કરણી કદી વેચવી નહિ. હું આવા તપ કરુ છું તે। મને આવું ફળ મળજો એવા વિકલ્પ પણ કરશે નહિ. કરણીનુ ફળ માંગવાથી એના અમૂલ્ય લાભ ચાલ્યા જાય છે, માટે જે કઈ કરો તે શુદ્ધ ભાવથી શ્રદ્ધાપૂર્વક કરો. જેટલી હૃદયની શુદ્ધિ અને જિનવચનમાં શ્રધ્ધા એટલેા લાભ વધારે થાય છે, બાકી મનમાં મલીનતા હાય, ચિત્ત વિષયવાસના તરફ દોડતુ હાય ત્યાં સુધી ગમેતેટલો ધર્મની આરાધના કરો, તપ-જપ કરો પણ એના લાભ મળતા નથી.
ચિત્તમુનિએ બ્રહ્મદત્ત ચક્રવર્તિને જન્મ-મરણની ભય'કરતા, આયુષ્યની ક્ષણિકતા, ધન યૌવનની નશ્વરતા અને સ'સારની સ્વાર્થા ધતા વિગેરે ખરાખર સમજાવ્યા. અત્યાર સુધી બ્રહ્મદત્ત ચક્રી સાધુની વાતને માનવા તૈયાર ન હતા. હવે એનું દિલ કુણુ' પડયું
Page #943
--------------------------------------------------------------------------
________________
૮૮
શારદા સિદ્ધિ એટલે કહે છે આપને એકેક વર્ચને સત્ય છે, પ્રમાણભૂત છે. આપે મારી ભૂલે દૂર કરી મારું જીવન સુધારવા માટે મને ખૂબ ઉપદેશ આપ્યો, પણ મેં હઠાગ્રહી બનીને આપને ઉપદેશ હૃદયમાં ધારણ ન કર્યો. આપની હિતકારી વાત ઉપર મેં લક્ષ ન આપ્યું. હવે તે મને બરાબર સમજાય છે કે આપની વાત સત્ય છે. આ સંસાર ભડભડતે દાવાનળ છે. એને છોડવા જેવું છે પણ મારી દશા કેવી છે?
नागो जह। पंकजलावसनो, दट्ठ थलं नाभिसमेइ तीरं ।
एवं वयं कामगुणेसु गिधा, न भिक्खूणो मग्गमणुव्वयामो ॥ ३०॥ જેમ કેઈ મોટો વિશાળ હાથી કાદવથી ભરેલા તળાવ કે સરોવરમાં ખેંચી ગયે હોય, એ કાદવમાં અકળાઈ ગયે, મૂંઝાઈ ગયું હોય અને સામે જ કિનારે છે એમ જોઈ શકતે હેય છતાં કાદવમાં ખેંચી ગયા હોવાથી નીકળી શકતો નથી તેમ છે સુનિરાજ ! મારી દશા કાદવમાં ખેંચી ગયેલા હાથી જેવી છે. એ કચરાના કીચડમાં ખેંચી ગયું હતું ને હું ભેગરૂપી કીચડમાં ખૂચી ગયો છું, એટલે આપ મને ગમે તેટલે ઉપદેશ આપો પણ એ બધું વૃથા છે. હું કામભેગના કીચડમાં એ આસકત બની ગયું છું કે જેમ કાદવમાં ફસાયેલે હાથી કિનારાને જેવા છતાં પણ ત્યાં પહોંચી 4 શકતું નથી. આ જ પ્રમાણે હે મુનિરાજ ! હું પણ ધર્મના સ્વરૂપને જાણવા છતાં 'પણ કામગોમાં આસક્ત હોવાને કારણે સાધુના માર્ગનું અનુસરણ કરી શકતું નથી.
દેવાનુપ્રિયો ! બ્રહ્મદત્ત ચક્રવતિની દશા કેવી છે? પોતે હવે તે સમજે છે કે સંસાર છોડવા જેવો છે, અસાર છે, અનિત્ય છે, ક્ષણિક છે છતાં પૂર્વભવમાં કરેલા નિયાણને કારણે એ છોડી શકતાં નથી. આ રીતે તમે પણ સમજો કે આ સંસાર કે ભયંકર છે ને એક દિવસ એને છોડવા જેવું છે. માણસ જેમ જેમ સંસારને અને સાંસારિક વસ્તુઓને વિસ્તાર કરતા જાય છે તેમ તેમ વધુ ને વધુ દુઃખ, ભય, ચિંતા અને દુર્ગાનથી ઘેરાતે જાય છે. આ માનવ જીવન સંસારને વિસ્તાર કરવા માટે નથી મળ્યું પણ વિસ્તાર કરેલા સંસારને સમેટી લેવા માટે મળ્યું છે. આ જીવને દુન્યવી વસ્તુઓ ભૂતકાળના અનંતા જન્મોમાં અનંતીવાર મળી છતાં તેનાથી જીવને કદી સુખ કે શાંતિ મળી નથી, બલકે તેનાથી દુઃખ જ મળ્યું છે, માટે એને સંગ છેડવા જેવો છે, સંસારને મેહ જીવને સંસારમાં જકડી રાખે છે. આ જીવને શત્રુ મેહ, છે. મેહ પ્રાણી માત્રને મૂંઝવે છે. જ્યાં આત્માનું હિત છે ત્યાં મેહ આત્માનું અહિત બતાવે છે, અને જ્યાં આત્માનું ભારેભાર અહિત ભર્યું છે ત્યાં આત્માનું હિત બતાવે છે. આ દુષ્ટ મેહ જીવને સારાસારને, ભઠ્યા ભક્ષ્યને અને કર્તવ્યા કર્તવ્યનો વિવેક જાગવા દેતો નથી. મેહથી મનુષ્યની દષ્ટિ અંધ બની જાય છે, તેથી સત્યને અસત્ય અને અસત્યને સત્ય દેખે છે. અસત્ શ્રદ્ધા અને અસત્ પ્રવૃત્તિઓનું મૂળ
Page #944
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૮૯૭ મોહ છે. ધન, સ્ત્રી, પુત્ર, પરિવાર, કીતિ ઘરબાર, દુકાન, વાડી, બંગલા વિગેરેના મોહનું કારણ મોહનીય કર્મ છે. જેમ જેમ હિસાદિ પાપ અને કષાયાદિ દેનું સેવન થાય તેમ તેમ મેહનીય કર્મ બંધાય છે. બીજા જીવોને શ્રદ્ધાથી, સદ્ધર્મથી ભ્રષ્ટ કરવાથી પણ મેહનીય કર્મની જડ મજબૂત થાય છે, માટે મોહને મારવા મોહના પરમ વિજેતા બનવા વીતરાગ ભગવાનની ઉપાસના કરે ને સદગુરૂઓના મુખેથી વૈરાગ્યમય વાણી સાંભળીને મોહને જીતવા માટે પુરૂષાર્થ કરે, કારણ કે સંસારનો મોહ જીવને દુર્ગતિમાં ઘસડી જનાર છે. પૈસા, પત્ની, પુત્રે વિગેરે ઉપર ગમે તેટલે પ્રેમ રાખો, એમને ગમે તેટલું સુખ કે ધન આપે પણ અંતે કઈ કઈનું થવાનું નથી. ધર્મ જ જીવને તારણહાર છે, માટે ધર્મનું શરણું અંગીકાર કરે.
એક શ્રીમંત શેઠને ચાર દીકરાઓ હતા. શેઠના પુણ્ય એવા જમ્બર હતા કે તેઓ પોતાના બાહુબળથી કરોડની સંપત્તિ કમાયા હતા. સાથે શેઠને ધર્મની શ્રધ્ધા પણ ખૂબ હતી. દીકરાઓ મોટા થયા. ભણવ્યા, ગણાવ્યા પરણાવ્યા અને વહેપારધંધે શીખવ્યો, પછી શેઠે છોકરાઓને વહેપાર ધંધે સોંપી દીધે ને પોતે નિવૃત્ત થઈ ધર્મારાધના કરવા લાગ્યા. શેઠે તિજોરીની ચાવી, મિલ્કત બધુ પુત્રોને સોંપી દીધું. માલ-મિલ્કત, પેઢી, વહેપાર બધું મળતા પુત્રે તે રાજી રાજી થઈ ગયા ને બાપાજીને ખમ્મા ખમ્મા કરવા લાગ્યા. રેજ સવારમાં ઉઠે ને બાપાજીને પગે લાગીને પૂછે કે અમારા લાયક કામસેવા ! કાંઈ હુકમ? ત્યારે શેઠ કહેતા કે બેટા ! તમે દઢધમી બનજો ને ન્યાય નીતિનું પાલન કરજો, ત્યારે દીકરાઓ કહેતા કે બાપુજી! અમે આપના પુત્રો છીએ. આપે અમને ધર્મના સંસ્કાર આપ્યા છે એટલે એ તે અમે જરૂર કરીશું. આપ એ બાબતમાં ચિંતા નહિ કરતા. આપને દાન-પુણ્ય જે કરવું હોય તે ખુશીથી કરે ને ધર્મધ્યાન કરે. એમાં અમને કાંઈ પૂછવાનું નહિ. આ શેઠ તે વધુ ધર્મારાધના કરવા લાગ્યા. અને ઉદાર દિલે દાન કરવા માંડયું.
શેઠે છૂટે હાથે દાન દેવા માંડ્યું એટલે છોકરાઓને ચટપટી થઈ કે બાપાજીને આપણે દાન કરવાનું કહ્યું ત્યારે એ તે બરાબર લમી લૂટાવવા બેઠા છે, તેથી છોકરાઓ વાતવાતમાં કહે છે બાપાજી ! બહુ ખર્ચ થાય છે, જરા લિમિટમાં દાન કરે, ત્યારે શેઠે કહ્યું-દીકરાઓ ! આ શું બોલ્યા? આપણા જમ્બર પુણ્યના ઉદયે કરેડની સંપત્તિ મળી છે ને હજુ મળે જ જાય છે. બાપુજી! ગમે તેટલું ધન મળે પણ આમ ઉડાવાય ખરું ? આમ ન ચાલે, ત્યારે શેઠે કહ્યું બેટા! તમારા લગ્નમાં મેં ઘણું ધન ખસ્યું છે. તે વખતે તે તમે એવું કહેવા ન આવ્યા કે બહુ ખર્ચ થઈ ગયો. તે વખતે તે સહેજ ઓછું લાગે છે એમ કહેતા હતા કે બાપુજી! શા માટે ઓછું કરે છે? અમે કમાઈશું એટલે ઘણું ધન લાવી આપીશું, પણ અત્યારે ધન વાપરવાથી સમાજમાં આપણું શભા વધશે. પિતાએ આ પ્રમાણે કહ્યું એટલે છોકરાઓ શું બેલે? મનમાં તે બહુ ખટકે છે. શેઠે તે પિતાનું દાન ધર્મનું કાર્ય ચાલુ રાખ્યું.
Page #945
--------------------------------------------------------------------------
________________
૮૯૪
શારદા સિદ્ધિત
ખાપને દાન કરતા જોઈને દીકરાના હૈયા તા બળીને ખાખ થઈ જાય છે કે અહા! આપણે જાત ઘસી નાંખીએ છીએને ખાપ તા પૈસા ઉડાવે છે. જુએ, સંસારી જીવાની કેવી દશા છે કે જે ભવિષ્યમાં મહાન સુખ આપનાર મુકૃત છે તેના પ્રત્યે અણગમો છુટે છે અને જે અ`કામની વાત ભવિષ્યમાં લાત મારનાર છે અને વહાલથી ભેટે છે.” હવે તેા શેઠની બીજી ધર્મક્રિયાઓ પણ દીકરાઓને ખૂ`ચવા લાગી. તેમણે ચાખ્ખા શબ્દોમાં કહી દીધુ કે બાપાજી ! પૈસા કમાતા કેટલી મહેનત પડે છે? ત્યારે બાપા કહે છે દીકરાઓ ! તમે શા માટે આટલી બધી હાય બળતરા કરે છે ? લક્ષ્મી જેમ જેમ દાનમાં વાપરીએ તેમ વધુ મળે છે. તમે બેઠા બેઠા ખાશેા તે પણ ખૂટે તેમ નથી, શેઠ ઘણું સમજાવે છે પણ હવે છેાકરાએ બાપની વાત સાંભળવા તૈયાર નથી. એ તે એક જ કહે છે કે દાન દેવાનું અ'ધ કરો, પણ શેઠને તા દાન કરવાનું વ્યસન પડી ગયુ` હતુ` એટલે કોઈ આવીને ઉભા રહે કે તેને આપવાનુ` મન થઈ જાય. હવે તે છોકરાઓને કલેશ ખૂબ વધી ગયો. તેઓ બાપાને કહે છે કે તમારે આ બધ' કરવુ... હાય તા ઘરમાં રહો નહિતર ઘર છેાડીને ચાલ્યા જાઓ, ત્યારે બાપે કહ્યું આ ઘર કોન્રુ છે? આટલું બધુ ધન તમે કયાંથી લાવ્યા ? એ તે મે' તમને આપ્યુ છે, ત્યારે છેકરાઓ કહે છે કે પૈસા આપ્યા એથી શું થઈ ગયુ? હવે આમ નિહ ચાલે. જો આ રીતે રહેવું હોય તે આ ઘરમાં નહિ રહેવાય.
આ રીતે છેકરાઓએ ત્રણ ચાર વખત કહ્યુ' એટલે શેઠને લાગી આવ્યુ, તેથી * શેઠે કહી દીધું કે આ તમારુ ઘર, તમે તમારે બધા સુખેથી રહેજો. હુ' ઘર છેડીશ પણ ધ નહિ છેડું. મને જે મળશે તે હુ' વાપરીશ. બે આના મળશે તેા એક અને પણ દાનમાં વાપરીશ. એમ કહીને શેઠ કઈ પણ લીધા વગર ઘરની બહાર નીકળી ગયા. શેઠ ચાલ્યા પણ ચારમાંથી એકે ય દીકરો કે દીકરાની વહુ શેઠને જતા રોકવા ઉઠયા નહિ. અરે, દીકરાની વહુ તે ન ઉઠયા પણ ખુદ શેઠાણી પેાતાના પતિને પાછા વાળવા ન ઉઠી. એ તા ઉપરથી ખેલવા લાગી કે મારા દીકરાને ભિખારી કરવા ઉડયા છે. ભલે જતા. એમને રહેવું હેાય તે દાન દેવાનું અધ કરી દે. ઘરનુ એક પણુ માણુસ શેઠને પાછા વાળવા ન ઉઠયુ. ત્યારે શેઠની આંખડી ખુલી ગઇ કે અહા! આ સ’સાર કેવા સ્વાÖમય છે! તેએ મનમાં વિચારવા લાગ્યાં કે “મે... જાતને ભૂલીને જગતને વહાલુ કર્યુ. એનું ફળ મને જગતે ચખાડયુ. આ જીવ જગતને સુધારવામાં પેાતાનું ઉત્તમ જીવન બરબાદ કરી રહ્યો છે. એ એની મૂર્ખાઈ છે.” એથી જ મારે। આ વખત આવ્યેા. હું એ બધાની પાછળ અરમાદ થઈ ગયે પણ કાંઈ મારુ' ન થયુ. બીજા બધા તા ઠીક પણ મારી પત્ની પણ મારી ન થઈ. સંસારમાં કોઈ કોઈ નું નથી. ફક્ત જિનેશ્વર ભગવાન મારા છે. જગત મારુ' તે શુ' પણુ ફાઈનુ" થયું નથી ને થવાનું નથી.
Page #946
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૮૯૫
શેફ ગામ બહાર ઝુપડી બાંધીને મહેનત કરી ચાર આના કમાઈ લેતા. એમાંથી એ આના પેાતાની ખચી માટે રાખી મે આના દાનમાં વાપરવા લાગ્યા. રોજ કેસરીયા દૂધ પીનાર અને માલપાણી જમનાર શેઠ આજે લૂખા રોટલા કે ઘેસ બનાવીને ખાઈ લેતા ને શાંતિથી ધર્મધ્યાન કરતા. કયારેક કામ ન થાય તે ભૂખ્યા પડી રહેતા પશુ કોઈને દોષ આપતા નથી કે કેાઈની પાસે હાથ લાંબો કરતા નથી. શેઠની આ સ્થિતિ જોઈ ને લેાકેાની આંખમાં આંસુ આવી જતા કે અહા ! હજારોને પાળનાર શેઠની આ સ્થિતિ ! પણ શેઠ તે આનંદથી રહે છે ને નરિસંહુ મહેતાની જેમ એક જ વિચાર કરે છે કે “ ભલું થયું' ભાંગી જ'જાળ, સુખે ભજશુ' શ્રી જિનવર ” અને એ રીતે ધર્મારાધનામાં મસ્ત રહીને દિવસે વીતાવવા લાગ્યા.
એક દિવસ ગામમાં મહાન પવિત્ર જ્ઞાની સ'ત પધાર્યાં ત્યારે શેઠ એમના દર્શીન કરવા ગયા. સત શેઠને એળખી ગયા એટલે પૂછ્યુ.-શેઠ ! આમ કેમ ? તમારી આ દશા ? શેઠે કહ્યું ગુરૂદેવ ! મને બીજું કાંઈ ન પૂછે. ધર્મારાધનાની વાત પૂછે. ધર્મારાધના કરવામાં મને મહાન આનંદ આવે છે. પહેલા ઘણી જ જાળ હતી એટલે સુખે ધમ ધ્યાન કરી શકતા ન હતા. મેં મારી જાતે ઉભી કરેલી જજાળ છૂટી જતાં મને ધક્રિયામાં મહાન આનંદ આવે છે. મને પૂના વૈભવ યાદ નથી આવતા પણ પૂર્વની ધ બાધક ઉપાધિ યાદ આવે છે. શેઠનુ મન કેવુ' પવિત્ર છે! દીકરાએએ સામુ' જેયુ' નથી છતાં એમ નથી કહેતા કે મારા છોકરાઓએ આમ કર્યું. તેથી હું ઘર છેડીને ચાલી નીકળ્યા છું. ગુરૂદેવ! હવે મને ઘણી શાંતિ છે. હું સામાયિકમાં બેસુ છુ ત્યારે મને ચક્રવર્તિની નહિ પણ ઈન્દ્રની પણ દયા આવે છે કે એ બિચારાઓને વિરતિ ધમની કેવી અ`તરાય ! હવે મારે શાંતિથી સામાયિક આદિ ધર્મકરણી થાય છે, મારે તિજોરી છે નહિ કે ચારની બીક રહે. કુટુ`બ છે નહિ કે હવે મારે એને કઈ લાવવા મૂકવાની જ જાળ હાય. ઘર પણુ પેાતાનું નથી કે આગ લાગવાની ચિ'તા રહે.
મહારાજે પૂછ્યુ –શેઠ! તમારું કુટુંબ કયાં ગયું ? શેઠે કહ્યુ -બધું હયાત છે. ધન છે. કુટુંબ છે મધુ' છે પણુ એમણે મને આ ધર્મારાધના કરવાની તક આપી. એમણે તા મારા ઉપર મહાન ઉપકાર કર્યાં છે. આ બધું શેડ ઉપરથી નથી ખેલતા, દિલથી ખેલે છે. કુટુ બને દિલથી ઉપકારી માને છે. તે આગળ કહે છે કે જગતને મારું કરવા કરતા જિનેશ્વર પ્રભુને હું મારા મનાવી લઉં. જગતને સુધારવા કરતા જિનવાણીથી મારા આત્માને સુધારી લઉં. શેઠની ધમની વાતા સાંભળીને સ'ત આશ્ચર્ય પામી ગયા ને કહ્યું-શેઠ ! તમારી ધમભાવના અને સ'સાર પ્રત્યેના અનાસક્ત ભાવ પ્રશસનીય છે પણ તમે સંસારમાં રહીને ગમે તેટલી આરાધના કરો પણ સાધુપણાની તાલે ન આવે. સ'સાર એ આશ્રવનું ઘર છે ને સયમ એ સંવરતુ' ઘર છે,
Page #947
--------------------------------------------------------------------------
________________
૮૯૬
શારદા જિરિ પ્રતિમાસે કરે દાન, જે દશ લાખ ગાયનું,
તેનાથી સંયમી શ્રેષ્ઠ, ભલે ન આપે તે કશું ? સંસારમાં રહેલે માણસ એક મહિને દશ લાખ ગાયનું દાન કરતા હોય અને ત્યાગી સંયમી આત્મા ભલે કંઈ જ ન આપતે હોય તે પણ એનાથી એ વધુ શ્રેષ્ઠ છે, કારણ કે સાધુ તે ક્ષણે ક્ષણે જીવોને અભયદાન આપે છે. સર્વ દાનમાં અભયદાન સૌથી શ્રેષ્ઠ છે. આરંભ સમારંભના ત્યાગી સર્વવિરતિ જૈન મુનિ જે અભયદાન આપી શકે છે તે બીજું કઈ આપી શકતું નથી. એ સંયમ મહા કિંમતી છે. આ શેઠને હવે સંસારને મોહ તે હતે જ નહિ. ચારિત્ર લેવાની તૈયારી હતી પણ હેજ ટકેરની જરૂર હતી, એટલે ગુરૂને ઉપદેશ સાંભળીને દીક્ષા લીધી. સુંદર ચારિત્ર પાળી સમાધિ મરણે કાળધર્મ પામીને ઉચ્ચ દેવલેકમાં ગયા.
ચિત્તમુનિએ પણ બ્રહ્મદત્ત ચક્રવતિને ધર્મનું સ્વરૂપ સમજાયું, એટલે એમના હૈયામાં વાત ઠસી ગઈ અને લાગ્યું કે સાચું સુખ તે ત્યાગમાં છે. એ માર્ગ અપનાવવા જે છે પણ હું અપનાવી શક્યું નથી એ મારી નબળાઈ છે એટલે કહે છે કે હે મુનિરાજ ! હે મારા પરમ ઉપકારી! અત્યાર સુધી તે હું ધર્મ કર્મની વાતે જે સમજતો ન હતો. પૂર્વે ભલેને ચારિત્ર પાળીને આવ્યો છું પણ આ ચક્રવતિના મહાન સુખે મળતાં બધું ભૂલાઈ ગયું હતું પણ મારા મહાન સદ્ભાગ્યે તમે અહીં પધાર્યા ને મને ધર્મનું સ્વરૂપ સુંદર રીતે સમજાવ્યું પણ હું એનું આચરણ કરી શકું તેમ નથી, કારણ કે મારી સ્થિતિ કાદવથી ભરેલા સરોવરમાં ખેંચી ગયેલા હાથી જેવી છે. હાથી સામો કિનારો દેખે છે તેથી એ કિનારે જવા માટે ફાંફાં મારે છે પણ જઈ શકતા નથી તેમ તમારા સમાગમથી મને સમજાયું કે સંસાર છોડવા જેવું છે. આ મનુષ્ય ભવ મળે દુર્લભ છે. મનુષ્ય ભવ પામીને મનુષ્ય જે ઉગ્ર ચારિત્રની આરાધના કરી લે તે એને માટે મુક્તિને કિનારે દૂર નથી, હાથવેંતમાં જ છે પણ મારી એટલી નબળાઈ છે કે હું એને છોડી શક્તા નથી. મારી દશા કાદવમાં ખેંચી ગયેલા હાથી જેવી છે. આ પ્રમાણે બ્રહ્મદત્ત ચક્રવતિએ ચિત્તમુનિને કહ્યું. હવે એના જવાબમાં ચિત્તમુનિ શું કહેશે તેના ભાવ અવસરે.
ચરિત્ર:-ભીમસેને જંગલમાં રાત વાસે રહીને સવાર પડતા ઉજજૈની તરફ આગેકૂચ કરી. પેલા ચેરેને પણ સાથે લીધા. ભીમસેનને શ્રદ્ધા છે કે યુદ્ધ કરવું જ નહિ પડે. મારો ભાઈ સામેથી આવીને પગમાં પડી જશે. ઘણાં સમયે પોતાની નગરીમાં જવાનું છે ને પિતાના ભાઈનું મિલન થશે એ વિચારે એનું હૈયું આનંદ અનુભવતું હતું. આ તરફ જયાં ભીમસેનના પાપકર્મને ઉદય પૂરો થયો એટલે એની ગયેલી એક પછી એક વસ્તુઓ પણ સામેથી આવીને મળી ગઈ. આ બાજુ હરિસેનને પણ પોતાની ભૂલ સમજાણી. જ્યાં સુધી ભીમસેનન પાપને ઉદય હતું. ત્યાં સુધી હરિસેનને એમ
Page #948
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૮૯૭ જ હતું કે મેં જે કંઈ કર્યું છે તે સારું કર્યું છે. હું જ રાજા છું એમને રાજસત્તાને મહ હતા અને પત્નીએ જેમ કહ્યું તેમ કર્યું પણ જ્યાં ભીમસેનના પાપકર્મને પડદો ખસી ગયે કે તરત હરિસેનને પિતાના પાપકર્મને પશ્ચાતાપ થવા લાગે, અને પિતાના ભાઈને મળવાની ઝંખનામાં તે એ પાગલ જે બની ગયો હતે.
“રાજા ભીમસેનની યાદીમાં સૂરત ના ભાઈ ”—હવે રાજ્ય ચલાવવામાં હરિસેનની બીલકુલ રૂચી ન હતી. બધું કામકાજ મંત્રીઓ સંભાળતા હતા. તે પિતે તે ન છૂટકે ભાગ લેતે હતે. પિતાની પત્નીની ચઢવણીએ ચઢીને કાચા કાનના થઈને ભાઈને વિનાશ કરવાનો વિચાર કર્યો. તેના કારણે રાતે રાત ભાગવું પડયું હતું. એની યાદથી અને પસ્તાવાની આગથી એનું હૈયું બની રહ્યું હતું. એક વખત એને સત્તાને મોહ હતું. આજે એને મોહ નષ્ટ થઈ ગયો હતો. રાજસભામાં આવી સૌથી પ્રથમ એ ભીમસેનના સિંહાસનને પ્રણામ કરતે અને થોડી વાર ત્યાં ઉભા રહીને આંખ બંધ કરી મને મન પિતાના અપરાધની ક્ષમા માંગતે ને પછી પોતાના સિંહાસને બેસી તે.
“શુભ સમાચારની રાહ જોતે યુવરાજ હરિસેનઃ”આજે સવારથી એની જમણી આંખ ફરકતી હતી, તેથી તેના મનમાં એમ લાગ્યું કે નક્કી આજે કોઈ શુભ સમાચાર મળશે. શું મારા વડીલ બંધુના મને આજે દર્શન થશે ! મારા વડીલ બંધુ ક્યાં હશે? એ મારા ઉપર કેવા ગુસ્સે થયેલા હશે? શું એ આ પાપીના સામું લેશે ખરા? મારે તિરસ્કાર તે નહિ કરે ને? ત્યાં એનું અંતર એને કહેતું કે નાના મારા વડીલ બંધુ અને ભાભી કદી મારો તિરસ્કાર કરે જ નહિ. એ તે વિશાળ દિલના છે. તેઓ મને મળશે. ત્યારે હું એમના પગમાં પડીશ અને આંસુથી એમના ચરણ ધોઈ નાંખીશ ને મારા તમામ અપરાધેની માફી માંગીશ. તેઓ જે શિક્ષા આપશે તે હું હસતા મુખે સહન કરી લઈશ, અને આ રાજપાટ બધું એમના ચરણમાં મૂકી દઈશ. આ રીતે ભાઈને યાદ કરતા એમની આંખમાં આંસુ આવી ગયા. બરાબર એ જ સમયે દ્વારપાળે આવીને હરિસેનને જ લાવીને કહ્યું–મહારાજા! એક શુભ સમાચાર આપવા આવ્યો છું, ત્યારે હરિસેને કહ્યું કે મારે મન શુભ સમાચાર મારા ભાઈને આગમનના છે. જે એમના કંઈ સમાચાર હોય તે મને જલદી કહે, બાકી બીજા કોઈ સમાચાર હોય તે રાજમંત્રીને આપ. મારે સાંભળવા નથી. દ્વારપાળે કહ્યું-રાજન ! આપ જલદી તૈયાર થાઓ. આપના વડીલ બંધુ ભીમસેન રાજા ઉજજૈની નગરીમાં પધારી રહ્યા છે. ત્યાં તે હરિસેન ચમક, હું મારા વડીલ બંધુ પધારી રહ્યા છે ! એકલા છે? મને જલ્દી કહેા. મારા ભાઈને મારે જલદી દર્શન કરવા છે. - આ તરફ ભીમસેન રાજાએ ઉજજૈની નગરીથી બે કેસ દૂર પિતાને પડાવ નાંખે હતું. ત્યાં કોઈ ઘોડેસ્વાર ફરતે ફરતે આવ્યું. આવું મોટું વિશાળ સૈન્ય જોઈને એ શા, ૧૧૩
Page #949
--------------------------------------------------------------------------
________________
૮૯૮
શારદા સિદ્ધિ
ગભરાયેા ને પૂછ્યું કે આ કાનું સૈન્ય છે ? ત્યારે માણસાએ કહ્યું કે આ તે ભીમસેન રાજાનુ સૈન્ય છે. તેમનું સૈન્ય ઘણુ વિશાળ છે. આ સાંભળીને ઘોડેશ્વાર દોડતા નગરમાં આન્યા ને દ્વારપાળને સમાચાર આપ્યા, અને દ્વારપાળે હિરસેનને સમાચાર આપ્યા. આ સાંભળીને રિસેનના આનંદના પાર ન રહ્યો. એણે મંત્રીને કહ્યું જલ્દી અશ્વ તૈયાર કરાવા. મારે જલ્દી મારા ભાઈની પાસે જવુ છે. એમ કહી સદેશે। આપવા આવનારને કિંમતી રત્નાના હાર ભેટ આપ્યા, અને આખા નગરમાં ઢંઢેરો પીટાબ્યા કે મહારાજા ભીમસેન પધારી રહ્યા છે, માટે સૌ તેમના સ્વાગતની તૈયારી કરો ને આખુ નગર શણગારો. આ રીતે હિરસેને નગરજનને સૂચના આપી દીધી. પેાતે પેાતાના મહેલમાં જઈ ને રાજપેાશાક ઉતારી સામાન્ય પાશાક પહેરીને ઘોડા પર બેસીને જવા તૈયાર થયા ત્યારે સંદેશા લાવનાર કહે છે મહારાજા ! એ તે માટુ' સૈન્ય લઈ ને યુદ્ધની તૈયારી સાથે આવ્યા છે.
એ ક્રોધે ભરાઈને આવ્યા હોય તે આપ આમ અચાનક જાએ ને કઈ નવા જુની કરે તે આપણે મુશ્કેલીમાં મૂકાઈ જઈએ કારણ કે તમને તે ભાઈને મળવાને તલસાટ છે. ભૂલને અંતરમાં પશ્ચાતાપ છે, પણ એમને આ વાતની ખબર નથી માટે અમે પહેલા એમની પાસે જઈએ ને બધી વાત કરીએ, પછી આપ પધારે પણ હિરસેન તા પાછા વળતા નથી. નગરશેઠ, પ્રધાન વિગેરે મુખ્ય માણસોએ ખૂબ કહ્યુ' એટલે હિરસેન રાકાઈ ગયા. હવે પ્રધાન આદિ મુખ્ય માણસા ભીમસેન રાજાની પાસે જઈને અધી વાત કરશે, પછી હિરસેન જશે ને શુ' બનશે તે અવસરે.
பூ
F
E વ્યાખ્યાન ન. ૯૪
કારતક સુદ ૧૦ ને મગળવાર
તા. ૩૦-૧૦-૭૯
સુજ્ઞ બંધુએ, સુશીલ માતા ને બહેનો ! અન ́ત કરૂણાનીધિ, ત્રિલેાકીનાથ, કરૂણા સાગર ભગવતે જગતના જીવાના કલ્યાણ માટે આગમ વાણી પ્રકાશી. ભગવાનની વાણીમાં અલૌકિક ને અન'ત ભાવા ભરેલા છે. એ અપૂર્વ અને અલૌકિક વાણીનું પાન કરનાર આત્મા ભવરોગથી મુક્ત થાય છે. જ્યારે જે વસ્તુનુ પ્રતિપાદન કરવામાં આવતુ હોય ત્યારે વસ્તુ અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ દોષથી રહિત હાવી જોઈએ.
જ્યારે જીવનું લક્ષણ બતાવવામાં આવે ત્યારે આ ત્રણ દેષ માંહેનો એક પણ દોષ ન હાવા જોઈએ. જો એક પણ દોષ એમાં સ'ભવતા હોય તે તે લક્ષણ દૂષિત કહેવાય. જેમ કે જીવનુ' લક્ષણ ચૈતન્ય છે તે ચૈતન્ય ગુણુ વિનાના એક પણ જીવ ન હેાઈ શકે. જ્યાં જીવ છે ત્યાં ચૈતન્ય તે અવશ્ય હાય છે. જીવ ગમે તેટલા કર્માંથી ઘેરાયેલે હોય તે પણ તેમાં ચૈતન્ય ગુણુ અવરાય નહિ. નિગેાદથી માંડીને સિદ્ધના જીવામાં
Page #950
--------------------------------------------------------------------------
________________
શારદા સિદિ
૮૯૯
ચૈતન્ય ગુણ તા વિદ્યમાન હોય જ. જેના હૃદયમાં આવી દૃઢ શ્રદ્ધા છે તે જીવ વીતરાગ કથિત વાણી સાંભળીને જીવનમાં તેનુ' આચરણુ કરી શકે છે.
જે જીવા સસાર સુખના વિષયેામાં આસક્ત બનેલા છે તેમને વીતરાગ કથિત ધર્મ પર રૂચી થતી નથી. રૂચી જાગે તે સુખ અને દુઃખ અને અવસ્થામાં ધ ગમે છે, પણ જેને સ'સારના સુખા તરફ ગાઢ રૂચી છે તેમને ધર્માંના પંથે વાળવા પ્રયત્ન કરીએ તેા કદાચ ધમ કરે ખરા પણ્ સ'સાર સુખની આકાંક્ષાથી કરે છે. આવા જીવા ધીખ હોવા છતાં દયાને પાત્ર છે. જ્ઞાની કહે છે કે ધમ કરો તે સમજપૂર્વક કરો. ભાગના રોગ ભાગથી શાંત નહિ થાય. જેમ કેાઈ બાળકને 'ટાટીયેા (માટી ઉધરસ) થયેા હાય સાકર કે પતાસું ખાવા માટે ગમે તેટલુ' રડે તે શુ' તેની માતા આપશે ખરી ? ના સંગ્રહણીના દદી દૂધ પીવા માંગે તે તેના હિતસ્ત્રીએ આપશે ખરા ? ‘ના.’ કેમ નથી આપતા ? કદીએ પ્રત્યે કરૂણા છે. તે વસ્તુએ તેના રોગ ઉપર ઝેર જેવી છે, માટે તેનુ હિત ઈચ્છીને આપતા નથી, તેમ સદ્ગુરૂ તમારી સાચી માતા બનીને ભવરાગની વૃદ્ધિ ન થાય તે માટે ભેગ વિષયાદિ અપથ્યકારી વસ્તુઓનુ સેવન કરવાની તમને ના પાડે છે. ધના ઉપદેશક સતાએ કરેલી દયા એ ફક્ત દ્રવ્ય દયા નથી પણ ભાવ દયા છે,
જે આત્મા એમ સમજે છે કે ધમ એ મેાક્ષમાં જવા માટે ઉત્તમ સાધન છે તે સાચા જ્ઞાની છે. જ્યાં સુધી સ`સાર દાવાનળ જેવા ન લાગે અને મેાક્ષની રૂચી ન જાગે ત્યાં સુધી બધુ' એકાર છે, માટે આ સ'સારનુ` ભયાનક સ્વરૂપ નિહાળીને મેાક્ષની રૂચી પ્રગટાવા. તમને ભૂખ ન લાગે તે ભસ્મ તથા દવાઓ ખાઈને ખાવાની રૂચી થાય તેવા પ્રયત્ન કરે છે ને? ‘હા.' તે તમે મોક્ષની રૂચી કેમ નથી જગાડતા ? તમે મોક્ષ તે ઈચ્છો છે ને ? કોણ સુજ્ઞ માણસ મોક્ષ ન ઈચ્છે ? આ ચતુતિમય સ ́સારમાં જન્મ-મરણ–રોગ-શાક-દુર્દશા, પરાધીનતા વિગેરે વેઠવાનુ` કાને ગમે ? મોક્ષ એટલે સંસારથી છૂટકારો પામવાની ઇચ્છા હાય. આટલે સુધી તે ખરાખર પણ હવે એ કા
શુ' મોક્ષ પામવાની ઉતાવળ છે? તમારા જીવન જોતા એમ લાગે છે કે તમને માક્ષની ઈચ્છા છે પણ ઉતાવળ નથી. તે શુ' તમને લાગે છે કે ઉતાવળ આવ્યા વિના એ માટેના જોરદાર પ્રયત્ન થશે ? ઢીકરી મોટી થાય તે દીકરીના લગ્ન લેવાની ઉતાવળ લાગે છે ત્યારે ધમાધમ થાય કોટમાં જવાની કે ગાડી પકડવાની ઉતાવળ હેાય તા ઝટપટ એની તૈયારી થાય છે, ત્યારે જમવાનું કે આરામ લેવાના પણુ મોહ છેડી દેવાય છે. એમ જો તમને મોક્ષ પામવાની ઉતાવળ હાય તા એની જોરદાર તૈયારી શરૂ કરા. મોક્ષ જવાની ઉતાવળ લાગશે તેા પછી સ’સારના સુખ સગવડ જતા કરવા પડશે તે જતા કરશે, એ જતા કરતા આંચકા નહિ આવે કે દુઃખ પણુ નહિ લાગે.
Page #951
--------------------------------------------------------------------------
________________
હ૦૦
શારદા સિદ્ધિ જે મોશ જવાની ઉતાવળ છે તે ઘર સંસાર પ્રત્યે નિર્વેદ લાવવું પડશે. વિષ પ્રત્યે વિરાગ કેળવવું પડશે. વિષય પ્રત્યે વિરાગ એ મહાન કલ્યાણ તત્વ છે, તેથી આત્માના અનેક ગુણે પ્રગટ થાય છે ને અનેક દેને દબાવું પડે છે. આજે ક્રોધાદિ કષાયે શા માટે થાય છે? કોઈને કોઈ વિષય માટે ને? પણ જે વિષય અળખામણ લાગે છે. તે પછી એના માટે ગુસ્સે કરી આત્માને કાળો કોણ કરે? જુઓ, દુનિયામાં વૈર-વિધ, ઈર્ષા, રગડા ઝઘડા, એ બધું કઈને કઈ વિષયો પાછળ હોય છે. કેઈ પિતાનાથી વધારે સુખી થાય તે તેના પર ઈર્ષ્યા થાય છે ને ? દોષ, દુર્ગણે કેઈ ને કોઈ વિષયને લીધે સેવાય છે. જો એને ઓછા કરાવવા હોય તે પહેલા વિષય પ્રત્યે વિરાગ ઉભો કરવાની જરૂર છે. જે વિષ પ્રત્યે આંધળો રાગ છે તો પછી હિંસા જૂઠ, અપ્રમાણિકતા વિગેરે દૂર કરવા છે એ વાત ક્યાંથી બનવાની છે? આજે એક બાજુ વિલાસ, મનોરંજન, સહેલ સગવડે, ઉદ્ધત જીવન પદ્ધતિ વિગેરે પૂર જોશથી ખીલવવામાં આવે છે જ્યારે બીજી બાજુ પ્રજાને ન્યાય નીતિ, સત્ય, ઉદારતા, માનવતા વિગેરે ગુણ કેળવવા માટે ભાષણે અપાય છે. આ તે કોના જેવી વાત થઈ? દર્દનું મૂળ નથી જેવાતું ને દઈ કાઢવાની વાત થાય છે. પ્રજામાં આજે બહુ પ્રસરેલ વિષય રાગને ઉન્માદ એ મૂળ રંગ છે, એને પ્રતિકાર કર્યા વિના જૂઠ--અન્યાય-ઈશ્વ વિગેરે રેગ કયાંથી હટવાના હતા? આવા રોગોને દૂર કરવા માટે વીતરાગ ધર્મ અને વિતરાગ વાણી પ્રત્યે શ્રદ્ધા પ્રગટ કરવાની જરૂર છે. નાના બાળકને કોઈ દર્દ થાય છે ત્યારે તેની માતા દવા પીવડાવવા કેટલા વાના કરે છે? ખૂબ સમજાવવા છતાં જે તે ન પીવે તે તેનું નાક દબાવીને, મોટું પહોળું કરીને પણ દવા રેડી દે છે તેમ જે તમને મોક્ષની વાતમાં મઝા ન આવતી હોય તે તમારા ધર્મગુરૂઓ અનેક પ્રકારે મોક્ષની અકસીર દવા રૂપી ધર્મ છે એની રૂચી કરાવવા મહેનત કરે છે ત્યારે ઘણાં એમ પ્રશ્ન કરે છે કે અમને મેક્ષના સુખ પ્રત્યક્ષ દેખાય તે શ્રધ્ધા થાય. હું તમને પૂછું છું કે ભલે તમને મોક્ષના સુખો પ્રત્યક્ષ દેખાતા નથી પણ તમારા સળગતા સંસારના દુઃખ તે પ્રત્યક્ષ દેખાય છે ને ? સંસાર ચારે તરફથી કે સળગી રહ્યો છે! કયાંય સુખ દેખાય છે? એક પણ વાતે તમે સુખી છો ? તમારા પુણ્યોદયે મળેલું સુખ પણ તમને આજના કાયદા સુખે ભેગવવા દેતા નથી, છતાં સુખ માનીને બેસી ગયા છે. આવા દુઃખથી ભરેલા સંસારના સુખ માટે અમૂલ્ય શક્તિ અને સમય વેડફી રહ્યા છે. એટલી શક્તિ અને સમય જે મોક્ષના સુખ માટે ધર્મમાં વપરાય તે માનવ ભવ સફળ થઈ જાય.
ઉત્તરાધ્યયન સૂત્રના ૧૩ મું અધ્યયનને અધિકાર ચાલે છે. તેમાં ચિત્તમુનિએ પણ બ્રહ્મદત્ત ચક્રવતિને એ જ વાત સમજાવી કે આ લેક અને પરલોકમાં સુખી થવું હોય અને છેવટે મોક્ષના સુખ પામવા હોય તે ચારિત્ર ધર્મ સ્વીકારવું પડશે. ચારિત્ર વિના ત્રણ કાળમાં આત્માને ઉદધાર થવાનું નથી. કામગ તે સંસારમાં ડૂબાડનાર
Page #952
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૯૦૧
છે. આ રીતે ઘણા ઉપદેશ આપ્યા, ત્યારે બ્રહ્મદત્ત ચક્રવતિએ ચિત્તમુનિને કહ્યુ હે મુનિરાજ! આપે જે કહ્યું તે સત્ય છે. હું સમજી' છુ` કે મારા ચૌદ રત્ના, નવનિધિ, ચેાસઠ હજાર રાણીઓમાંથી એક પણ રાણી કાઈ મારી સાથે આવનાર નથી, પણુ માહથી ઘેરાયેલા છું તેથી છેડી શકતા નથી. ચિત્તમુનિ વિચારે છે કે આ ચારિત્ર અંગીકાર કરી શકે તેમ નથી તે તે સ'સારમાં રહીને પણ આત્માનું કલ્યાણ કરે તેવા ધર્માંપદેશ આપું. જેમ વહેપારીને ત્યાં ગ્રાહક આવે તે તે સૌથી પહેલા તે 'ચામાં ઉંચી કવાલીટીને માલ ખતાવે છે છે પણ ખરીદી કરનાર ગ્રાહક એમ કહે કે આવે! "ચે માલ ખરીદવાની મારામાં શક્તિ નથી ત્યારે વહેપારી એને મધ્યમ કે હલકી કવાલીટીના માલ બતાવે છે. પેાતાની દુકાને આવેલા ગ્રાહક પાછો ન જાય તે માટે વિવિધ પ્રકારના માલ બતાવે છે. આવી રીતે ભગવાનના સંતા પણ પેાતાની પાસે આવેલા આત્માઓને સૌથી પ્રથમ જલ્દી આત્મકલ્યાણ કરવા માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ચારિત્રના 'ચા માલ બતાવે છે. તેમાં જો કોઈ હળુકમી જીવ હાય તા એ માલ ખરીદી લે છે જે જીવા ચારિત્ર મા` અ'ગીકાર કરવા શક્તિમાન ન હેાય તેને માર વ્રતના માલ ખતાવે છે. જે ચારિત્ર અંગીકાર કરી શકે નહિં તેણે ખાર વ્રત તેા અ'ગીકાર કરવા જોઈ એ, અને એટલી પણ જેનામાં શક્તિ ન હાય તેણે માર વ્રત પૈકી એક વ્રત તા અવશ્ય અગીકાર કરવું જોઈએ. ખાર વ્રતમાંથી એક પણ વ્રત જે જીવ ખરાખર પાલન કરે તે પણ એનું કલ્યાણુ થાય છે, શાંતિનાથ ભગવાનના જીવ જ્યારે મેઘરથ રાજા હતા ત્યારે એમણે એક વ્રત અંગીકાર કર્યું' હતું કે મારે જીવ હિ'સા ન કરવી અને શરણે આવેલા જીવનુ' રક્ષણ કરવુ'. એ તનુ' મેઘરથ રાજા ખરાખર પાલન કરવા લાગ્યા ત્યારે દેવલાકમાં એમની પ્રશસા થઈ.
મિથ્યાત્વી—ઈર્ષ્યાળુ દેવા મનુષ્યેાની પ્રશ'સા સહન કરી શકતા નથી. એક મિથ્યાત્વી દેવ મેઘરથ રાજાની પરીક્ષા કરવા માટે મૃત્યુલેાકમાં આન્યા. એણે એક પારધીનુ રૂપ અનાવ્યું, અને એક પારેવાનુ રૂપ બનાવ્યુ' અને ભયથી ફફડતુ' પારેવુ' બનીને મેઘરથ રાજાના શરણે આવ્યુ'. થોડી વારમાં પારધી મેઘરથ રાજા પાસે આવીને કહેવા લાગ્યો કે મહારાજા ! એ મારા શિકાર છે મને પાછો આપી દો, ત્યારે મેઘરથ રાજાએ કહી દીધું કે શરણાગતને શરણુ આપવુ. એવું મારે વ્રત છે, માટે તું જે માંગે તે આપવા તૈયાર છું પણ પારેવુ તને નહિ આપું, ત્યારે પારધીએ કહ્યું તમારે જેમ વ્રત તેમ મારે પણ મારા કરેલા શિકારનું ભક્ષણ કરવુ' એવુ' વ્રત છે, માટે મારો શિકાર મને પાછે આપી દો. રાજાએ કહ્યું કે નહિ આપું ત્યારે પારધીએ કહ્યું કે તે તમારા શરીરમાંથી પારેવા ખરાખર માંસ આપો. મેઘરથ રાજા એ આપવા તૈયાર થયા પણ પારેવુ. પાછુ' ન આપ્યું. પેાતાના શરીરમાંથી માંસ કાપીને આપે છે ત્યારે પારધીએ
.
Page #953
--------------------------------------------------------------------------
________________
૯૨
શારદા સિદ્ધિ
કહ્યું એના ખરાખર તેાલીને માંસ આપે। એટલે રાજાએ એ પ્રમાણે કર્યું. પાતાના પગમાંથી માંસ કાપીને મૂકવા માંડયું પણ પારેવાનુ` પલ્લુ' ઉ'ચું થતું જ નથી. છેવટે રાજા ત્રાજવામાં એસી ગયા પણ પારેવાનું પલ્લુ' ઊંચું થતું નથી પણ રાજાના ઉત્કૃષ્ટ ભાવ જોઈને દેવે પ્રસન્ન થઈને મેઘરથ રાજાના ચરણમાં પડીને માફી માંગી. દેવે રાજાનુ' હતું તેવુ' શરીર બનાવી દીધું. વ્રતનુ પાલન કરવા માટે રાજાએ પ્રાણનું બલીદાન આપવા સુધીની તૈયારી કરી લીધી ને ? પારેવાની દયા ખાતર પોતાના શરીરના ટુકડે ટુકડા કરી નાંખવા એ કઈ સ્હેલ વાત નથી. તમારી કેટલી તૈયારી છે? મેલે, છેવટે રાત્રી ભેાજન, ક'દમૂળના ત્યાગ તા કરો.
હવે કામભાગેાની અનિત્યતાનું સ્વરૂપ સમજાવતા ચિત્ત મુનિ કહે છે. अच्चेर कालो तरंति राइओ, न यावि भोगा पुरिसाण निच्चा ।
उविच्च भोगा पुरिसं चयन्ति, दुमं जहा खीण फलं व पक्खी ॥ ३१ ॥ હે રાજન્ ! જુએ, આ આયુષ્યને સમય વીતતા જાય છે. રાત્રીએ અને દિવસે પણ ઘણા વેગથી જઈ રહેલ છે. દિવસ અને રાત્રી વ્યતીત થાય છે એટલે કે આયુષ્યના દળિયા ક્ષીણ થઈ રહ્યા છે. એક લેાકમાં પણ કહ્યું છે કે
क्षणयान दिवस मासच्छलेन, गच्छन्ति जीवित दलानि । विद्वानपि खलु कथमिए, गच्छसि निद्रावशं रात्रौ ॥
પણ
જ્યારે ક્ષણ, પ્રહર, દિવસ અને મહિનાએની ગણત્રીથી આયુષ્ય વ્યતીત થતું જાય છે ત્યારે ઘણાં આશ્ચર્યની વાત તે એ છે કે વિદ્વાનેાને પેાતાની આવી સ્થિતિમાં નિદ્રા કેમ આવે છે? લાભમાં તે સૌને આનંદ થાય છે પણ હાનીમાં આનંદ કેવા ? એમ ચિ'તા થવી જોઈએ કે મારા આયુષ્યની અમૂલ્ય ક્ષણો બ્ય ચાલી જાય છે ? એક પણ પળ બ્ય ચાલી ન જાય તે માટે સજાગ રહેવુ' જોઇએ.
હે રાજન્ ! જો તમે એમ માનતા હે કે ભલે આયુષ્ય વીતી જાય, રાત્રી અને દિવસ પણ એમ જ જતા હોય એમાં મને શું પ્રયેાજન છે ? મારે જેનાથી પ્રયેાજન છે એવા કામભાગે તેા મારે આધીન છે. તેા હે રાજન! તમારી એવી માન્યતા ભૂલ ભરેલી છે, કારણ કે ભાગ પણ નિત્ય નથી. જે રીતે ફળ વિનાના વૃક્ષેાના પક્ષીઓ ત્યાગ કરી દે છે એ જ પ્રમાણે ક્ષીણુ પુણ્યવાળા જીવાને ભાગ પણ ત્યાગ કરી દે છે. આ સંસારમાં જીવને સુખની પ્રાપ્તિ થવી તે શુભ કર્માંને આધીન છે. જ્યાં સુધી પુણ્યની સત્તા રહે છે ત્યાં સુધી સાંસારિક જીવાને સુખાની પ્રાપ્તિ થયા કરે છે. પાપના ઉદયમાં સુખાની પ્રાપ્તિ થતી નથી, માટે હું રાજન્ ! તમે સ્વપ્નામાં પણ એવા ચિાર ન કરો આ કામભેગો મા૨ે આધીન છે, અને એ સુખ ભાગવવામાં જીવનના રાત્રી અને દિવસે નિષ્ફળ ગુમાવા નહિ. અત્યારે તમે માને છે કે આ મહેલ મહેલાતા,
Page #954
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૯૦૩
વૈભવેા. રાણીઓ, ધન વિગેરે બધુ મારુ છે. હુ છ છ ખંડના અધિપતિ છું. મેટા મેટા રાજાએ મારા ચરણમાં નમે છે પણ એ બધું કયાં સુધી ? જ્યાં સુધી પુણ્ય હશે ત્યાં સુધી.
એક કીતિધર નામના રાજા થઈ ગયા. કીર્તિ ધર રાજાને સુકેશલ નામે પુત્ર હતા. પુત્ર હજુ નાના છે પણ એમને કોઈ સતના સમાગમ થયા. સંતે સમજાવ્યુ કે આ સ`સાર અને સંસારના તમામ પદાર્થોં ક્ષણિક છે. એક પણ પદાર્થ શાશ્વત નથી. આજે જેનું સર્જન થાય છે તેનું વિસર્જન થાય છે. એવા એધ સાંભળીને કીર્તિધર રાજાને વૈરાગ્ય આવી ગયા. એમણે રાણીને કહ્યું કે હુ· રાજ્યની બધી વ્યવસ્થા કરીને જાઉ' છુ' અને પુત્ર રાજ્યના વહીવટ સભાળે તેવા તૈયાર ન થાય ત્યાં સુધી રાજમાતા તરીકે તુ રાજ્ય સંભાળજે પણ મને તુ દીક્ષા લેવાની આજ્ઞા આપ, ત્યારે રાણીએ કહ્યું નાથ ! તમે મને મૂકીને ચાલ્યા જશે ? રાજાએ કહ્યુ' એક એક દિવસ તા બધું છોડવાનું જ છે ને ? તેના કરતાં જાતે છેડી દેવુ' શું ખાટું ? રાણીને ઘણું દુ:ખ થયું. ખૂબ રડી પણ જેને સંસાર પ્રત્યે રૂચી નથી તે કેવી રીતે રહી શકે? રાણીને ખૂબ સમજાવી, રાજ્યની બધી વ્યવસ્થા કરીને દીક્ષા લીધી. જે લે છે તે પાછુ વાળીને જોતે નથી, સયમ લેવો તે સર્પની જેમ માત્ર કાંચળી .. ઉતારવાની નથી. સ તા માત્ર કાંચળી ઉતારે છે પણ એની દાઢનું ઝેર કાઢતા નથી. હા. દાઢ કાઢી નાખે તેા સર્પ નિવિષ બની જાય છે. અહી સાધુપણામાં બાહ્ય વેશ ઉતારવા રૂપ કાંચળી ઉતારવાની નથી પણ દાઢનું ઝેર કાઢવા રૂપ મોહના ત્યાગ કરવાના છે. જે માહના ઝેર વસી જાય તે રૂડી રીતે સંયમનુ પાલન કરી શકે છે. આ કીર્તિ ધર રાજાએ તે સ`સાર છેડીને સયમ લીધા, સ`યમ લઈને ક ક્ષય માટે ઉગ્ર સાધના કરવા લાગ્યા. મોહ-મમતાને તજી દઈ આત્મ સ્વરૂપમાં રમણતા કરવા લાગ્યા.
“રાણીના કડક હુકમ” :-આ તરફ રાણી રાજ્ય ચલાવવા લાગી. પતિ તે સયમપથે ચાલ્યા ગયા ને પુત્ર મોટે થયો એટલે રાણીના મનમાં થયું કે પતિ તે સાધુ થઈ ગયા. હવે એ મારા કામના ન રહ્યા. એ કયારેક પાછા અહી' આવશે તે મારા દીકરાને પણ બૈરાગ્યના રંગ લગાડીને સાધુ બનાવી દેશે તેા મારે તાતિ ગયા ને પુત્ર પણુ જાય તેા હું તેા બ ંને આંખે આંધળી બની જાઉ', માટે હવે હું એવુ કરુ' કે મારા ગામમાં જૈન ધર્માંના કે અન્ય ધર્મના કોઈ સાધુ સંત આવે જ નહિ. રાણીએ તે આખા નગરમાં ઢઢેરો પીટાવી દીધા કે આ નગરમાં કઈ પણુ ધર્માંના સાધુઓને આવવા દેવા નહિ. એક પેાતાના પુત્ર સાધુ ન થાય તે માટે સાધુ સાધ્વીઓના બહિષ્કાર કરાવ્યો. જુએ; આ સૌંસારમાં માહની વિંટબણા કેવી ભય'કર છે! એક વખત આ રાણીને એના પતિ કેટલો પ્રિય હતા ! એ કેટલો પ્રેમ બતાવતી હતી! પતિને સ્હેજ કંઈક થાય તા એને માટે પ્રાણ પાથરવા તૈયાર હતી. એ જ પતિ
Page #955
--------------------------------------------------------------------------
________________
१०४
શારદા સિદ્ધિ સાધુ બન્યો એટલે સગાઈ ચાલી ગઈ. પ્રેમાળ પતિ માટે આજે કેવો ક્રર અને કઠોર વર્તાવ કરવા તૈયાર થઈ! આ સંસારમાં સ્વાર્થની રમત સિવાય કાંઈ જ નથી. એક કૂતરા જેવું પ્રાણી પણ રોટલાનો ટુકડો ખાઈને એના માલિકનું રક્ષણ કરે છે. એ કેટલો નિમકહલાલ અને માણસ એને સ્વાર્થ પૂરો થતાં નિમકહરામ બની જાય છે.
“ધર્મ પ્રત્યે કરેલે ભયંકર દ્રોહ” -કીર્તિધર રાજાની રાણીએ પિતાની સ્વાર્થ લંપટતામાં પતિ મુનિ થયા પછી કેવો દ્રોહ કર્યો? એને હવે પતિ સાથે કયાં સંબંધ છે. એને સંબંધ સાંસારિક સુખો અને મોહ-માયા સાથે હતે. હવે પતિ મુનિ બની ગયા એટલે મારે ને એમને શું લેવાદેવા ! એ એમના રસ્તે ને હું મારા રસ્તે. પતિ મુનિ અહીં આવે ને મારા દીકરાને એ લઈ જાય તે? એના કરતા હું એને ગામમાં પેસવા જ ન દઉં તે શું ખોટું? આમ વિચાર કરીને એણે તે નગરમાં સાધુઓને આવવાને પ્રતિબંધ મૂકી દીધે, એટલે ગામમાં કઈ સાધુ સાધવી આવતા નથી. જ્યાં સાધુ સાદવીનું આગમન બંધ થઈ જાય ત્યાં ધર્મને બગીચે પણ સૂકાઈ જાય ને? લોકે તે કાળો કકળાટ કરવા લાગ્યા કે આપણું ગામમાં સાધુ સાથ્વી નહિ આવે તે ધર્મ કયાં જઈને કરીશું? આપણે કોના દર્શન કરીશું? એક પિતાના પતિ મુનિ ન આવે તે માટે બધા સાધુ સાધવીને બહિષ્કાર કર્યો છે પણ રાજ્યના હુકમ આગળ કેનું ચાલે ? જ બંધુઓ! આ જીવ અનંતકાળથી પિતાની સુખ સગવડ જેતે સ્વાર્થમાં રમતે આવ્યો છે. આ ઉત્તમ માનવ ભવ પામ્યા પછી પણ એવી ને એવી જ સ્વાર્થ, માયા અને પ્રપંચની કુટીલ રમત રમ્યા જ કરશે તે આત્મિક ગુણે કયાંથી પ્રગટશે? અને આ જડ પુદ્ગલની ગુલામીના ઘેરાવામાંથી કેવી રીતે બહાર નીકળી શકશે? પૌગલિક સુખના રસની ગુલામી માણસને હેવાન બનાવે છે. એની પાસે પિશાચી કૃત્ય કરાવે છે. દ્રોહ, પ્રપંચ વિગેરે કરતા એને આંચકો આવતું નથી એટલે પૌગલિક સુખની ગુલામીથી ભરેલા સંસાર ઉપર જ્ઞાની પુરૂષોને અભાવ થાય છે, ગ્લાનિ આવે છે અને એમાંથી છૂટવાની તાલાવેલી જાગે છે. મોટા મોટા મહારાજાઓ અને શેઠ શાહુકારોએ સંસારના આવા સ્વાર્થ ભરેલા સ્વરૂપને જોઈને સંસાર છોડી દીધું છે. કીતિધર રાજાએ પણ સંસારને અસાર ને સ્વાર્થમય સમજીને છોડયો હતે.
સુકેશલની માતાએ પોતાના સ્વાર્થના કારણે સ્વામીભક્તિ ભૂલીને મુનિ બનેલા પતિને પિતાના નગરમાં ન પિસવા દેવા માટે કે ઘર અનર્થ કર્યો? આગળ પાછળ કઈ વિચાર ન કર્યો. સાધુ-સાધ્વી, જોગી, ફકીર નગરમાં ન આવે એ કડક પ્રતિબંધ કર્યો. ભૂલેચૂકે કઈ જોગી નગરના દરવાજે જ તે સિપાઈએ એને કાઢી મૂકતા. આ તરફ સુકોશલ કુમાર મોટે થયે એટલે રાણીએ એને રાજતિલક કર્યું અને પરણાવ્યું. હવે પુત્ર બરાબર રાજ્યને વહીવટ સંભાળે છે ને આનંદથી રહે છે. એ અરસામાં
Page #956
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૯૦૫ કીતિધર મુનિ દીક્ષા લીધા પછી ઘણાં વર્ષો પહેલવહેલા પિતાના નગરમાં પધાર્યા. એમને આ ખબર નથી કે આ નગરમાં સાધુને પ્રવેશ કરવાની મનાઈ છે, અને તે સમયે દરવાન કેઈકામ પ્રસંગે બહાર ગયેલે એટલે એમને કેઈ પાછા વાળનાર મળ્યું નહિ.
“પ્રથમવાર નગર પ્રવેશમાં આવેલી કેસેટી” – ચાલતા ચાલતા આગળ ગયા ત્યાં સિપાઈઓને ખબર પડી કે નગરમાં સાધુ પેસી ગયા એટલે એમને પકડીને નગરમાંથી કાઢી મૂકવા લાગ્યા. સાધુ કહે છે કે ભાઈ! તમે શા માટે આવું કરો છો? સિપાઈએ કહે છે રાજ્યને હુકમ છે. તમે ચાલ્યા જાઓ. એમ કહી બાવડું પકડીને બહાર કાઢે છે. કેવી કર્મની વિચિત્રતા છે! એક વખતના આ જ નગરના મહારાજા આજે મુનિપણમાં બહાર ધકેલાઈ રહ્યા છે, છતાં કીર્તિધર મુનિના મનમાં સહેજ પણ કષાય ભાવ આવતું નથી. ભગવાનને બતાવેલે ઉત્તમ સંયમ માર્ગ પામીને રાજપાટ, નગર અને કુટુંબ બધું ભૂલાઈ ગયું છે, તેથી એમના મનમાં લેશ પણ રોષ કે ખેદ થતું નથી કે આ તે મારું નગર છે ને મારા જ નગરમાંથી મારો બહિષ્કાર થાય છે!
જ્યાં આ મારું છે એવી મમતા જ કાઢી નાંખી છે પછી શા માટે ખેદ થાય? જ્યાં આપણુ આવવાથી અરૂચી થાય એ સ્થાનેથી પાછા હઠી જવું એવી જિનાજ્ઞા છે. સિપાઈઓને કહે છે ભાઈ! મારા બાવડા પકડવાની જરૂર નથી. હું ચાલ્યો જાઉં છું. . તે પણ સિપાઈએ છોડતા નથી.
ધાવમાતાએ ખુલ્લે કરેલો પડદે” – આ સમયે સુકેશલકુમાર મહેલના ઝરૂખે ઉભે હવે તેણે આ દશ્ય જોયું, એટલે એના મનમાં થયું કે આ સિપાઈઓ આ સાધુને આમ શા માટે કરતા હશે? એને આ વાતની ખબર નથી અને પિતાને એાળખતે નથી, એટલે એને શું ખબર પડે ? આ સમયે એની ધાવમાતા ત્યાં હાજર હતી. એને કુમારે પૂછયું કે આ સિપાઈઓ આ સાધુને આમ શા માટે ધક્કા મારીને કાઢી મૂકે છે? ત્યારે ધાવમાતા કહે છે હું કહું તે ખરી પણ તમે કેઈને કહેતા નહિ. નહિતર માતા મને મારી નાંખશે. ભાઈ! શું વાત કરું ? આ સાધુ તમારા પિતાજી છે. તમે ઘણું નાના હતા ત્યારે દીક્ષા લીધેલી છે. તમારી માતાના મનમાં એ ડર લાગ્યો કે તમારા પિતાજી સાધુ અહીં આવે ને કદાચ તમે વૈરાગ્ય પામીને સાધુ બનીને એમની સાથે ચાલ્યા જાઓ તે? તેથી સાધુ, સંન્યાસી, જેગી કે સંત ન આવે એ પ્રતિબંધ મૂક્યો છે. તમારા પિતાજી મુનિ અચાનક પધાર્યા છે એમને સિપાઈઓ બહાર ધકેલી રહ્યા છે. આ મેં તમને સત્ય વાત કરી પણ મારું નામ ન લેશે. આ વાત સાંભળીને એના અંતરમાં થયું કે અરે, મારી માતા આટલી બધી અધમ! સ્વાર્થીલી કે જેણે પોતાના પતિને પણ નગરમાં આવવાને પ્રતિબંધ કર્યો! આનું કારણ શું? સંસારના તુચ્છ સુખે ભેગવવાની અધમ સ્વાર્થવૃત્તિ જ ને? માતા ભલે પતિભક્તિ ભૂલી પણ મારે મારા પિતાની ભક્તિ કેમ ચૂકાય? મારે હવે સંસારમાં રહેવું નથી, આ સ્વાર્થભરેલા સંસારમાં છે શું? થા, ૧૧૪
Page #957
--------------------------------------------------------------------------
________________
૯૦૬
શારદા સિદ્ધિ બંધુઓ ! આ કુમાર પરણેલો છે. પત્ની પતિભક્તા અને પ્રેમાળ છે અને ગર્ભવતી છે. આ બધું છોડીને સંયમ લેવા તૈયાર થઈ ગયા. એના દિલમાં એક જ આઘાત લાગ્યો કે આ સંસાર આ? મહેલવાસી અને મારા પિતાનું એમના જ રાજ્યમાં આવું હડહડતું અપમાન ! ધિક્કાર પડો આવા મહેલવાસને! મને રાજસુખના કીચડમાં ખૂચવીને પિતાની સાથે મહેલમાં બેસાડી રાખવા માટે માતાએ મારા પિતાનું આવું અપમાન કર્યું ને? મારે આવા તુચ્છ સુખ ન જોઈએ. સુકોશલકુમારની ભવ્યતાના જોરે એના આત્માનું ખમીર ઉછળ્યું ને રાજ્યના સુખને તુચ્છ માનીને છોડવા ઉભે થઈ ગયે. માતા કે પત્ની કઈને કહ્યા વગર મહેલમાંથી એકલે ચાલી નીકળ્યો. કીર્તિધર મુનિ પણ નગર બહાર ચાલ્યા ગયા. આ સુકોશલકુમાર પિતાના પિતા મુનિને મળશે ને શું બનશે તે વાત અવસરે વિચારીશું, પણ અહીં સમજવાનું એ છે કે આ સંસાર કે સ્વાર્થમય છે. ચિત્તમુનિ બ્રહ્મદત્તને સમજાવે છે કે આ સંસારમાં કઈ સાર નથી ને આયુષ્ય પણ અસ્થિર છે. પુણ્ય હોય ત્યાં સુધી સૌ સગા છે માટે હજુ પણ સમજવાની તક છે. હજી પણું શું કહેશે તેના ભાવ અવસરે. ન ચરિત્ર - હરિસેન પિતાના મોટાભાઈને મળવા માટે અધીરો બન્યો છે, પણ પ્રધાન 'તેમજ નગરના મુખ્ય મહાજને એને જતા અટકાવ્યો, અને બધા ભેગા થઈને ભીમસેન રાજા પાસે પહોંચી ગયા ને તેમના ચરણમાં પડયા. પિતાના પિતા સમાન ભીમસેન રાજાને ઘણાં વર્ષે પિતાના નગરમાં પધારતા જોઈને એમની આંખમાંથી આંસુની ધાર છૂટી. ભીમસેને સૌને શાંત કર્યા, પછી સૌએ રાજાને ક્ષેમકુશળ પૂછીને કિંમતી નજરાણું ભેટ કર્યા, પછી હરિસેનનું મન રાજકાજમાંથી કેવી રીતે ઉદાસ બની ગયું છે. સુરસુંદરીને અને તેની દાસીને રાજ્યમાંથી કેવી રીતે કાઢી મૂક્યા અને આપને મળવા માટે એમને કેટલે તલસાટ છે ને ભૂલને કેટલે પશ્ચાતાપ છે તે બધી હકીક્ત ભીમસેનને જણાવી. પિતાના ભાઈની આવી દશા થઈ છે એ સાંભળીને ભીમસેનની આંખમાં આંસુ આવી ગયા. સુશીલા તથા દેવસેન અને કેતુસેન પણ રડી પડ્યા. પ્રધાને કહ્યું તમે ઢીલા ન થાઓ. હમણાં જ તેઓ આવ્યા સમજે, એ તે આવવા તૈયાર થયા હતા પણ અમે એમને રોક્યા છે. આમ વાત કરે છે ત્યાં હરિસેનને અશ્વ પૂરવેગે દેડ ત્યાં આવી પહોંચ્યા. જેમ માતાથી છૂટું પડેલું બાળક માતાને જોતા વળગી પડે તેમ હરિસેન અશ્વ ઉપરથી ઉતરીને ભીમસેનને વળગી પડયો. બંને ભાઈઓ એકબીજાને ગળે વળગી પડ્યા ને એકબીજાને નેહ પ્રદર્શિત કર્યો, પછી હરિસેન ભીમસેનના - ચરણમાં પડયો.
“ભૂલનું થયેલું ભાન - ભીમસેનના બંને પગ પર પિતાની આંખે મુકીને હરિસેન છૂટે મેંહે રડવા લાગ્યો. એ સમયનું એનું રૂદન પાષાણુ જેવા કઠણ હૃદયના
Page #958
--------------------------------------------------------------------------
________________
૯૦૭
શારદા સિદ્ધિ માનવીને પણ પીગળાવી દે તેવું હતું. એના આંસુથી ભીમસેનના પગ ભી જાઈ ગયા. ભીમસેને એને ઉભે કરતા કહ્યું ભાઈ! તું રડ નહિ. તારા જેવા યુવાન રાજપુત્રને આવું રડવું શેભે ખરું? તું છાને રહે, ત્યારે હરિસેન રડતે રડતે કહે છે મારા વડીલ બંધુ! હું કેવી રીતે મારી આંખના આંસુ અટકાવી શકું! બંધુ! મેં આપને ઘણું કષ્ટ આપ્યા છે. હું તે પાપીમાં પાપી છું. હું તે નીચ નહિ પણ નીચમાં નીચ અને અધમમાં અધમ છું. મારા પાપે તે આપને રાજમહેલ છોડીને રાતે રાત ભાગવું પડયું ને વનેવન ભટકવું પડ્યું. આ મારા કુમળા કુલ જેવા ભત્રીજાઓ અને ભાભીને પણ ભૂખતરસ વિગેરે વગડાના કેવા ત્રાસ સહન કરવા પડ્યા ને ભેંય સૂવું પડયું. આ બધું કરનારે હું પાપી છું. મારો ગુને મહા ભયંકર છે. વીરા! હવે હું મૃત્યુદંડને ગ્ય છું. આ તલવારથી મારું મસ્તક ઉડાવી દે. આમ કહીને કરૂણ કલ્પાંત કરવા લાગ્યા. ભીમસેને એને બાથમાં લઈને આશ્વાસન આપતા કહ્યું કે વીરા! હવે તું ગઈ ગુજરી ભૂલી જા. વધુ શોક ન કર. ભાઈ! તું તે નિમિત્ત માત્ર છે. અમારા અશુભ કર્મોના એ ફળ છે નહિતર આવું કયાંથી બને ? તને તારા પાપકર્મોને પશ્ચાતાપ થઈ રહ્યો છે એ તારા માટે ઘણું છે. જે દિવસથી તને તારા પાપનું ભાન થયું એ જ દિવસથી તેં તારું પાપ દેવા માંડયું છે. હવે તું નિર્દોષ છે એમ કહીને શાંત કર્યો. ભીમસેનને મળીને હરિસેન પોતાના ભાભી પાસે આવ્યા. તે ભાભીના ચરણમાં પડીને રડતા રડતા બે મારી માતા સમાન છે પવિત્ર ભાભી ! આ પાપી હરિસેનને માફ કરો...માફ કરો. હે ભાભી ! આ તલવાર હાથમાં લઈને આ પાપીના દેહના ટુકડા કરી નાંખે. આપના જેવા પવિત્ર આત્માના હાથે મરું તે મારી સદ્ગતિ તે થાય. હવે આ પાપીને જીવીને શું કામ છે? આપ સુકુમાલ રાજરાણી અને બંને કુમળા ફુલ જેવા બાલુડાને મારા કારણે વનેવન ભટકવું પડયું ને ભૂખ-તરસના દુઃખો વેઠવા પડયા. આવી આપની દશા કરનાર પાપીને હવે જીવતે રાખવા જેવું નથી, ત્યારે સુશીલાએ કહ્યું હું મારા લાડકા દિયર હરિસેન ! તમે આ શું કરી રહ્યા છે? ઉઠે, ઉભા થાઓ. પાપના પશ્ચાતાપથી આપને આત્મા રડી રહ્યો છે એ જ ઘણું છે. આપને કોઈ દોષ નથી. દેશ અમારા કર્મને છે. કરેલા કર્મો ભેગવ્યા વિના છૂટકારો થતો નથી. સુખ દુખ જીવનમાં આવ્યા કરે છે. એમ કહીને સુશીલાએ હરિસેનને શાંત કર્યો. આ બધું જઈને દેવસેન અને કેતુસેન તે સ્થિર થઈ ગયા. અહો ! અત્યારે તે કાકા કેવા પવિત્ર બની ગયા છે. આપણે તે યુદ્ધ કરીને રાજ્ય લેવું હતું પણ હવે યુદ્ધ કરવાની વાત જ ન રહી. આ તે રણસંગ્રામને બદલે સ્નેહસંગ્રામ જેવું વાતાવરણ સર્જાઈ ગયું. હરિસેને દેવસેન અને કેતુસેનને પ્રેમથી બોલાવ્યા ને પછી કહ્યું.
હે મારા વહાલા ભત્રીજાઓ! તમે બંને મારા અપરાધની શિક્ષા કરે. આ મારી તલવારથી આ પાપી દેહના સો ટુકડા કરી નાંખે. કદાચ એમ કરતાં તમારી હિંમત
Page #959
--------------------------------------------------------------------------
________________
૯૦૮
શારદા સિદ્ધિ ન ચાલે તે આ પાપી દેહને જીવતે જ ધરતીમાં દાટી દો, પણ હવે મારે કોઈ રીતે જીવવું નથી, ત્યારે બંને કુમારે કહે છે કાકા! તમે આ શું બોલે છે? આપ તે મહાન પવિત્ર અને ગુણવાન છે. આપ તે વિદ્વાન અને શૂરવીર છે, આપના જેવા ભડવીર જે આમ રડશે તે પછી અમારા જેવા નાના બાળકનું શું થશે? આપ છાના રહે. તમે અમારા જીવનના ઘડવૈયા છે. આપ અમને રાજ્યની તાલીમ આપે ને રાજ્ય ચલાવવા યોગ્ય સંસ્કારનું અમારામાં સિંચન કરો. એમ અનેક મીઠા વચને કહીને કાકાને શાંત કર્યા. ભાઈ-ભાભી અને ભત્રીજાઓને સ્નેહ અને વાત્સલ્ય જોઈને હરિસેનનું મન શાંત થયું. એમની શરમ જતી રહી ને ભ એ થે. મંત્રીઓ, નગર શ્રેષ્ઠીઓ બધા ભીમસેન રાજાની ઉદારતા અને પવિત્રતા જોઈને સ્થિર થઈ ગયા, અને ભીમસેન રાજાને જયજયકાર બેલા. આ બધું ઉજજૈની નગરીના ઉદ્યાનમાં બની રહ્યું છે. હરિસેન નગર શણગારવાની આજ્ઞા આપીને આવ્યો છે. તે પ્રમાણે નગર શણગારાઈ ગયું છે. હવે ખૂબ ઠાઠમાઠથી ભીમસેન રાજા નગરમાં પ્રવેશ કરશે ને શું બનશે તે અવસરે.
વ્યાખ્યાન નં. ૯૫ કારતક સુદ ૧૧ ને બુધવાર
તા. ૩૧-૧૦-૭૯ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંત ઉપકારી, જગદ્ગુરૂ, જગતનાનાથ શ્રી સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા અનાદિ અનંતકાળથી આત્મા ઉપર લાગેલા અનેક પ્રકારના બંધનમાંથી મુક્તિ મેળવવા માટે જગતના જીવને અદ્દભૂત ઉપાય બતાવતા ફરમાવે છે કે હે ભવ્ય છે !
अण्पा चेव दमेयव्वा,अप्पा हु खलु दुद्दमो। ગળા તો સુધી હો, અતિ તો પરસ્થ ઉત્ત, અ. ૧ ગાથા ૧૫
તમે તમારા પોતાના આત્માને દમે, કારણ કે તે ખરેખર દુઃખે દમાય એ છે, અને દમાલે આત્મા આ લેક અને પરલેકમાં સુખી થાય છે. ભગવાને આ ગાથામાં શું કરવાનું કહ્યું કે તમે સમજી ગયા ને? હા. આત્મદમન. આત્માનું દમન એટલે શું? એ આપ જાણે છે ને? કષાય, સંજ્ઞાઓ, વિકથાઓ, અશુભ ધ્યાન, રાગ-દ્વેષ ઈત્યાદિ અશુભ ભાવમાં પરોવાતા પિતાના આત્મા પર કડક અંકુશ મૂકી ક્ષમાદિભા, દાનાદિગુણે, નિરાભિમાનતા, ધર્મકથા, શુભ ધ્યાન વિગેરે શુભ ભાવમાં લયલીન બનવું એ છે આત્મદમનને માર્ગ, તે હવે એ વિચાર કરે કે એ આત્મદમન શા માટે કરવાનું છે? અનાદિ કાળથી આત્મા પર લાગેલા બંધનોથી મુક્તિ મેળવવા માટે. બંધન તૂટે તે આત્મા સુખી બની શકે. તમે આટલા બધા અહીં બેઠેલા છે એમાંથી
Page #960
--------------------------------------------------------------------------
________________
શારદા સહિ
૯િ૦૯ કોને મુક્તિ માં નથી જવું? (શ્રોતામાંથી અવાજ -સૌને જવું છે.) દરેકને મુક્તિ જોઈએ છે કારણ કે બંધન કોઈને ગમતું નથી, એટલે તે એક સામાન્ય માણસ પણ કરોડપતિ શેઠને કોઈ પ્રસંગે ઉપસ્થિત થતાં કહી દે છે કે હું તમારે બંધાયેલ નથી. આ બતાવે છે કે કેઈને બંધન ગમતું નથી.
આ બંધન બે પ્રકારના છે. એક બાહ્ય અને બીજું આત્યંતર અથવા દ્રવ્યબંધન અને ભાવબંધન. આ દુનિયાદારીના જે બંધને છે તે દ્રવ્યબંધન–બાહ્યબંધન કહેવાય અને રાગ-દ્વેષાદિ જે બંધને છે તે ભાવબંધન–આત્યંતર બંધન કહેવાય. શેઠ નેકરને મનમાન્યો પગાર આપે છે પણ એના તાબામાં રહેવું પડે છે એટલે નોકરને નેકરીનું બંધન ખેંચે છે. આ રીતે જેમ આ સંસારના બંધન નથી ગમતા તેમ આત્યંતર બંધને પણ જીવને ન ગમવા જોઈએ. એ તમને ખૂચે છે ખરા ? “ના”. એ નથી ખેંચતા માટે જીવને ઉધાર થતું નથી. આવા બંધનેથી જેમણે મુક્તિ મેળવી તેમને આપણે કોડે વાર વંદન કરવા જોઈએ. જિનેશ્વર ભગવાને જે શાસન સ્થાપ્યું હોય તે તે બંધન તેડીને મુક્તિ મેળવવા માટે, પણ દુઃખની વાત તે એ છે કે આવું ઉત્તમ અને અનુપમ જિનેશ્વર પ્રભુનું શાસન મળ્યું છતાં મરતા સુધી જીવને સંસારને રાગ છૂટ નથી. અનાદિકાળની ઘટમાળમાં જીવે બંધને બાંધવાને વહેપાર કર્યો છે. સંસારી આત્મા એટલે બંધનેને ઈજારદાર. જિનશાસન કહે છે કે અજ્ઞાન દશાથી બાંધેલાં. બંધનનો હવે તું ત્યાગ કર તે તારું કામ થઈ જશે ને આત્માનું અપૂર્વ જેમ ખીલી ઉઠશે. આટલા માટે જ્ઞાની પુરૂષે કહે છે કે આ ઉત્તમ મનુષ્યભવ અને જિનશાસન પામ્યા છે તે આત્માનું દમન કરીને દ્રવ્ય અને ભાવ, બાહ્ય અને આત્યંતર બંધને તેડીને મોક્ષની પ્રાપ્તિ કરી લે.
આપણે ઉત્તરાધ્યયન સૂત્રના તેરમા અધ્યયનને અધિકાર ચાલે છે. તેમાં જેમણે આત્યંતર બંધને તેડવા માટે પુરૂષાર્થ ઉપાડે છે એવા ચિત્તમુનિ બ્રહદત્ત ચક્રવતિને બંધન તેડવા માટે સંયમ લેવાને ઉપદેશ આપી રહ્યા છે પણ બ્રહ્મદત્ત ચકવતિ કહે છે કે હું કામોને ત્યાગ કરી શકું તેમ નથી, ત્યારે ચિત્તમુનિ કહે છે હે ચક્રવતિ! રાત્રિ અને દિવસ રૂપી કાળના વહેણ વહેતા જાય છે ને તને કાનમાં કંઈક કંઈક કહેતા જાય છે કે હે આત્મા! તું જાગ. કયાં સુધી મોહની ગુલાબી નિદ્રામાં
તું ઊયા કરીશ? સેનાની લગડી ખવાઈ જાય છે ત્યારે માણસ એને શોધવા માટે ' આકાશ પાતાળ એક કરે તેટલે પુરૂષાર્થ કરે છે પણ એ સોનાની લગડી તે ભાગ્યમાં હશે તે પાછી મળશે પણ આ જીવનમાંથી જે કીંમતી રાત્રિઓને દિવસો ચાલ્યા જાય છે તે ફરીને મળતા નથી, માટે જ્યાં સુધી આયુષ્યને દિપક જલે છે ત્યાં સુધી તું તારી આત્મ સાધના કરી લે. તું માને છે કે આ કામગ અને સુખ વૈભવ કાયમ રહેવાના છે પણ એ તારા નથી. તિર્યંચ પક્ષીઓ પણ જે વૃક્ષના ફળ-ફૂલ, પાંદડા
Page #961
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ અને ડાળીઓ સૂકાઈ જાય છે તે વૃક્ષને ત્યાગ કરીને ચાલ્યા જાય છે, તે જ રીતે તારા પુણ્ય રૂપી ફળ, ફૂલ સૂકાઈ જશે ત્યારે જેમને તે તારા માન્યા છે તે તારા રહેવાના નથી, કારણ કે સંસારની માયા એવી સ્વાર્થ ભરેલી છે.
આપણે ગઈ કાલે કતિધર રાજાની વાત કરી હતી, તેમાં પણ એમની રાણી કેવી સ્વાર્થની રમત રમી. પતિ સંયમ લઈને ચાલી નીકળ્યા. પાછળથી રાણીના મનમાં થયું કે જે ક્યારેક કીતિધર મુનિ પધારશે ને મારા પુત્રને રંગ લાગશે તે એ સાધુ થઈ જશે તે હું રાજરાણું મટીને રાજમાતા થઈ અને પછી તે મારું રાજમાતાનું પદ અને સુખ પણ ચાલ્યું જશે, એટલે એણે પિતાના નગરમાં સાધુઓને આવવાને પ્રતિબંધ કર્યો પણ કીર્તિધર મુનિ અજાણ્યા નગરમાં પધાર્યા એટલે સિપાઈઓ એમને ધક્કો મારીને બહાર કાઢવા લાગ્યા. એ દશ્ય જોઈને સુકેશલકુમારે એની ધાવમાતાને પૂછયું આ સિપાઈઓ આ સાધુને ધક્કા મારીને કેમ કાઢી મૂકે છે? ત્યારે ધાવમાતાએ સત્ય વાત કરી. આ સાંભળીને સુકેશ કુમારના મનમાં થઈ ગયું કે અહ! આ સંસાર આવે? સ્વાર્થનું કુંડાળું ! મારે આવા સંસારમાં રહેવું નથી. આમ વિચાર કરીને એ તે માતા કે પત્ની કેઈને પૂછયા વગર મહેલ છોડીને ચાલી નીકળ્યો. આ તરફ સિપાઈઓનો તિરસ્કાર જેઈને કીતિધર મુનિ પણ નગર બહાર ચાલ્યા ગયા. એમને ખબર ન હતી કે રાણીને આ પ્રતિબંધ છે એટલે એ નગરમાં પધાર્યા. બાકી ત્યાં કેઈને પણ અપ્રીતિનું કારણ બને એવા સ્થાનમાં કદી જાય નહિ.
કેશલકુમાર કીતિધર મુનિની પાસે પહોંચી ગયે, અને એમના ચરણમાં પડીને કઈ કે હૈ પિતા ગુરૂદેવ ! મને દીક્ષાની ભિક્ષા આપ. કીર્તિધર મુનિએ કહ્યું-ભાઈ! રાજમહેલમાં રહેનારો અને તેને એકાએક વૈરાગ્ય કયાંથી આવ્યા ! સુકેશલકુમારે બધી વાત કરી, ત્યારે મુનિ કહે છે ભાઈ! તારી માતાની આજ્ઞા વિના દીક્ષા નહિ આપું. આમ રકઝક કરે છે. આ તરફ રાજમહેલમાં ખબર પડી ગઈ કે સુકોશલકુમાર તે એના પિતા મનિની પાછળ ગયા, એટલે માતા, પત્ની, મંત્રીઓ, લશ્કર બધા દોડતા નગર બહાર
જ્યાં મુનિરાજ હતાં ત્યાં આવ્યા. રાણી કહે છે અરેરે...દીકરા ! તું ઘેર ચાલ. તું મારે એકને એક લાડકવાયો દીકરો છે. તારા વિના હું નહિ જીવી શકું. ત્યાં ગર્ભવતી પત્ની કહે છે હે મારા વહાલા સ્વામીનાથ! તમે મારા સામું તે જુઓ. મને આવી સ્થિતિમાં મૂકીને આમ ચાલ્યા જશે? એમ કહીને એ પણ રડવા ને મૂરવા લાગી. ત્યાં તે પ્રધાન, સેનાપતિ વિગેરે કહેવા લાગ્યા કે હે મહારાજા! તમારા વિના રાજ્યને ભાર કેણું ઉપાડશે? બિચારી ગરીબ પ્રજાનું શું થશે ? તમારા પિતાજી તે દીક્ષા લઈને નીકળી ગયા ને તમે પણ દીક્ષા લેવા ચાલ્યા તે આ માતાજીને તેને આધાર રહેશે? વળી આપની ઉંમર પણ કઈ? આપ એક જ પુત્ર છે. આપના રાણીસાહેબ પણ ઉગતી ઉંમરના છે. એમણે શું સુખ જોયું ? આ બધાને કંઈક તે વિચાર કરો. આપ ન
Page #962
--------------------------------------------------------------------------
________________
દારા સિદ્ધિ આવે તે અમારા માથે પણ સ્વામી કેરું? આ રીતે સુકોશલકુમારને ઘેર લાવવા માટે આ પરિવાર ખૂબ કરગર્યો, રડયો. ગૂર્યો ને કુમારને ખૂબ વિનવવા લાગ્યો, પણ જેના હૃદયમાં સંસાર સ્વાર્થમય લાગવાથી વૈરાગ્યને રણકાર થયો છે એવા સુકોશલકુમારે ઘેર આવવાની ચેખી ના પાડી દીધી અને પોતાની ગર્ભવતી રાણીના તરફ દષ્ટિ કરીને કહ્યું કે જા આ રાણીને જે પુત્ર થશે તે તમારે રાજા થશે. હવે મારો મોહ મૂકી દે. મેં તે મારા પિતાજી પાસે દીક્ષા લેવાને પાકે નિર્ણય કરી લીધું છે, માટે તમે મારી પાછી આવવાના કેઈ આશા ન રાખશો. સૌ વીલે મોઢે પાછા ફર્યા અને સુકેશલકુમારે પિતાના પિતા ગુરૂ પાસે દીક્ષા લીધી. કીતિધર મુનિ ખૂબ ઉગ્ર તપ કરતા હતા એ રીતે સુકેશલમુનિ પણ અઘેર તપ સાધના કરવા લાગ્યા અને પ્રસન્ન ચિત્ત ચારિત્રનું પાલન કરવા લાગ્યા. આ રીતે એ તે આત્મ સાધનામાં મસ્ત બની ગયા પણ આ તરફ રાજમાતાના દિલમાં ખટકે રહી ગયો કે એને બાપ આવ્યો ને મારા દીકરાને સાધુ બનાવી દીધું. એમ કહીને ખૂબ આધ્યાન કરવા લાગી. જિંદગી સુધી એનું આર્તધ્યાન બંધ ન થયું. આર્તધ્યાનના પરિણામમાં મરીને રાણું એ જ જંગલમાં વાઘણ તરીકે જન્મી.
બંધુઓ ! સ્વાર્થમયી રાણું પિતાને સ્વાર્થ સાધવા જતા કે ક્રૂર અવતાર " પામી. આવું જિનશાસન અને જિનેશ્વર પ્રભુના સંતે મળ્યા. એમની ભક્તિ અને એમની આજ્ઞાનું પાલન કરવાનું ભૂલીને પિતાને સ્વાર્થ સાધવા જતા પૂર્વનું પુણ્ય વટાવી દીધું ને નવા પાપની કમાણી કરીને ફૂર વાઘણ તરીકે જન્મી, અને જંગલમાં ભમવા લાગી. એક વખત કીતિધર મુનિ અને સુકોશલ મુનિ બને અનેક જીવને ધર્મને પ્રતિબોધ આપતા ગ્રામાનુગ્રામ વિચરતા માસખમણના પારણને દિવસે ગૌચરી માટે એ જંગલમાં થઈને સામે ગામ જઈ રહ્યા હતા. ત્યાં પેલી ભૂખી વાઘણુ છલાંગ મારીને દેડતી આવી. મુનિએ જાણ્યું કે હવે જીવવાના નથી. કીતિધર મુનિએ સુકેશલમુનિને કહ્યું આ વાઘણું આવે છે માટે તું ભાગી જા, કારણ કે એક સાથે તે એ બંનેને ખાશે નહિ. મને ખાય ત્યાં સુધીમાં તું કયાંક ચાલ્યો જા. તારી ઉંમર નાની છે. તું જીવતે હઈશ તે અનેક જીવોને ધર્મને બોધ આપીશ. મારી ઉમર થઈ છે. આ વાઘણુ આવી રહી છે. તું જલ્દી ચાલ્યો જાય, ત્યારે સુકોશલ મુનિ કહે છે હું શિષ્ય બેસી રહું ને આપને વાઘણના મુખમાં જવા દઉં! એ નહિ બને. આપ તે મારા પિતાજી છે તારણહાર ગુરૂદેવ છો. આપને હું નહિ જવા દઉં. આમ રકઝક કરે છે, ત્યાં ભૂખી થયેલી મા-વાઘણુ હરણફાળ ભરતી આવી ને સુકેશલ મુનિ ઉપર તૂટી પડી, અને મુનિના દેહને જામફળની જેમ પ્રેમથી આરોગવા લાગી. તપસ્વી મહાત્માને શરીર પ્રત્યે કઈ મમત્વભાવ ન હતો કે કોઈ જ પ્રત્યે રાગ-દેષ ન હતું. સર્વ ને ખમાવીને મૈત્રીભાવ કરી શુકલ ધ્યાનમાં રમણતા કરતા કર્મોને ક્ષય કરી કેવળજ્ઞાન પામીને મેક્ષમાં
Page #963
--------------------------------------------------------------------------
________________
૯૧૨
થારદા સિદ્ધિ
ગયા અને વાઘણુ મરીને નરકમાં ચાલી ગઈ. સુકેાશલ મુનિ સયમ લઈ ને ટૂંક સમયમાં આત્માનું કલ્યાણ કરી ગયા.
બધુએ ! આપણે આ દૃષ્ટાંત ઉપરથી એ જ સાર લેવા છે કે જીવ જેને મારા મારા કરીને મરી જાય છે તે સ્નેહીઓ કેવા સ્વાથી છે! ક્રીતિધર જ્યારે રાજા હતા ત્યારે એ રાણીને એમના પ્રત્યે કેટલો પ્રેમ હતા અને સયમી બન્યા પછી પોતાના પુત્ર સાધુ ન થઈ જાય તે માટે પતિ જેવા પતિનો પણ બહિષ્કાર કરતાં પાછી ન પડી પણ પુત્ર હળુકમી જીવ તે જાગી ગયો ને દીક્ષા લીધી અને એમની માતા એની પાછળ આ યાનમાં મરીને વાઘણુ થઈ ને પોતાના જ પુત્રને મારનારી અની, પણ પુત્ર તે આત્મસાધના સાધી ગયા. એમ આપણે પણ જેમ બને તેમ જલ્દી આત્મસાધના સાધવી છે.
ચિત્તમુનિએ બ્રહ્મદત્ત ચક્રવર્તિને પણ એ જ ઉપદેશ આપ્યા કે હે રાજન્ ! આ સસાર સ્વામય છે. જ્યાં સુધી મધ હોય ત્યાં સુધી માખીએ ચારે તરફ ફરે તેમ સ'સારમાં માણુસની પાસે પુણ્યરૂપી મધ હાય છે ત્યાં સુધી સૌ એની પાસે આવે છે પછી સગાવહાલા સૌ સાથ છોડી દે છે માટે તુ' સમજીને આવા સ્વાભરેલા સસારને છોડી દે, ત્યારે ચક્રવતિએ કહ્યું કે આપની વાત સાચી છે પણ મારી એટલી નખળાઈ છે કે હું. આ ભાગ છોડીને ત્યાગ પંથે આવી શકું તેમ નથી, ત્યારે કરૂણાવત મુનિ શું કહે છે. जड़ तं सि भोगे चहउं असत्तो, अज्जाद कम्माई करेहि रायं ।
धम्मे ठिओ सव्वपाणुकंपी, ता होर्हिसि देवो इओ बिउव्वी ||३२||
૩ રાજન! તું ભાગ છેડવાને અશક્ત છે. અસમર્થ છે તે તું જીવયા આદિ આર્યોં કમો ને કર. ગૃહસ્થાવાસમાં રહીને પણ સર્વ જીવદયાદિ ગૃહસ્થ ધર્મનુ પાલન કરીશ તે પણ તું આ મનુષ્યભવનું' આયુષ્ય પૂરુ' થતાં વૈક્રિય શરીરના ધણી એવા માટા દેવ થઈશ.
આ ગાથામાં ચિન્તમુનિ ચક્રવર્તિને એ વાત સમજાવે છે કે હું બ્રહ્મદત્ત ! પૂર્વભવમાં કરેલા નિયાણાને કારણે તમે ચક્રવતિનું પદ પામ્યા છે તેથી શબ્દાર્દિક વિષય ભાગેાના સવથા ત્યાગ કરી સાધુપણું અ'ગીકાર કરી શકતા નથી, પણ્ સંસારમાં રહીને ધર્મારાધના તેા કરી શકો ને? સમ્યગ્દષ્ટ આત્માએ સાંસારમાં રહીને પણ ખાર વ્રતનું પાલન કરે છે તેમ તમે પણ ખાર વ્રતનુ' પાલન તે કરી શકો ને ? આ ખાર વ્રત રૂપ ગૃહસ્થ ધર્મીમાં સૌથી પ્રથમ યા ધર્મને પ્રધાનતા આપવામાં આવી છે. શ્રાવકના ખાર વ્રતમાં સૌથી પહેલુ વ્રત પ્રાણાતિપાતિ વિરમણ વ્રત છે, એટલે હિંસાથી અટકીને અહિં'સામાં આવવાનુ` છે. ખરે ખાર વ્રતનુ તા ઉત્તમ છે. જો એટલ' ન કરી શકો તે છેવટે પહેલુ વ્રત કરો. કેાઈ જીવની મારાથી Rsિ'સા ન થાય. મારાથી કોઈ પણ
પાલન જો કરી શકો અહિં’સાનુ` તે પાલન જીવને ત્રાસ ન થાય
Page #964
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૯૧૩
ને બને તે બધા ને બચાવું. જેમ બને તેમ આરંભ સમારંભ ઓછા થાય એવી રીતે તમે જીવન જીવશે તે પણ મનુષ્ય ભવને જયારે ત્યાગ કરશે ત્યારે વૈમાનિક દેવમાં મહાન સમૃદ્ધિશાળી દેવ બનશે. દેવેના સુખ આગળ ચક્રવર્તિનાં સુખ તે કંઈ જ વિસાતમાં નથી. એના કરતા પણ દેવલોકના સુખ તે અલૌકિક છે, માટે સંસારમાં રહીને પણ કરૂણ, પ્રેમ, મૈત્રી, પરોપકાર આદિ પરહિતના ધર્મ કાર્યો કરી લે.
બંધુઓ! ચિત્તમુનિએ બ્રહ્માદત્તને સમજાવવામાં કંઈ બાકી રાખી નથી. એની ત્યાગ માર્ગ અપનાવવાની શક્તિ નથી તે છેવટે સંસારમાં રહીને પણ આત્માનું કલ્યાણ થઈ શકે એવા કાર્યો કરવાનું કહ્યું. મુનિએ આ એમને છેલ્લે સંદેશો આપ્યો. માણસને સમજાવી સમજાવીને કેટલું સમજાવાય! ઘણું ઘણું સમજાવ્યા પછી જે સમજે તે મહેનત લેખે લાગે પણ જે માણસ કઈ રીતે સમજે નહિ તે સમજાવનાર પણ છે દે છે કે ભાઈ! હવે તું તારું સંભાળી લેજે, હું મારા સ્થાને જાઉં છું. કરૂણ સાગર ચિત્તમુનિએ બ્રહ્મદત્ત ચક્રવતિને ખૂબ સમજાવ્યા પણ હવે સમજશે કે નહિ એ વાત પછી પણ આ બ્રહ્મદત્ત ચક્રવતિને અધિકાર વાંચતા આંખમાં આંસુ આવી જાય છે કે અહો! આ જીવની કેવી દશા છે!
બાર ચકવતિ થયા તેમાં દશ ચક્રવર્તિ તે ચક્રવતિની પદવીને મોહ છોડીને સાધુ બનીને આત્માનું કલ્યાણ કરી ગયા, અને આઠમા સુબૂમ ચક્રવતિ અને બારમા બ્રહ્મદત્ત ચક્રવર્તિ એ બે દીક્ષા ન લઈ શક્યા એટલે નરકમાં ગયા. સુભૂમ ચક્રવતિના મનમાં એમ થયું કે બધા ચક્રીઓ છ ખંડ તે સાધે છે એમાં મારી કઈ વિશેષતા નથી. હું સાતમો ખંડ સાધું તે મારી વિશેષતા કહેવાય, તેથી સાતમો ખંડ સાધવા માટે દેવને આરાધ્ય દેવ હાજર થયા એટલે સુભૂમ ચક્રવતિએ સાતમો ખંડ સાધવા જવાની તૈયારી કરવાનું કહ્યું ત્યારે દેએ કહ્યું. મહારાજા ! એ કદી બન્યું નથી ને બનવાનું નથી, માટે આપ રહેવા દો પણ ચક્રવતિ માન્યા નહિ. ચક્રવતિનું પુણ્ય એવું જમ્બર હોય છે કે દેવેને એની આજ્ઞા ઉઠાવવી પડે છે, તેથી દેવે એની પાલખી ઉપાડીને ચાલ્યા. જ્યાં બરાબર મધદરિયો આવ્યો ત્યારે એક દેવના મનમાં થયું કે આટલા બધા દેવેએ પાલખી ઉંચકી છે તે હું મારી દેવીને મળી આવું. આવી રીતે એક જ ક્ષણે બધા દેના મનમાં વિચાર આવ્યું એટલે બધા દેવોએ પાલખી છેડી દીધી ને દરિયામાં પડતા સુભૂમ ચક્રવતિ મરીને રાજસંપત્તિની અત્યંત આસક્તિથી નરકે ગયા.
બ્રહ્મદત્ત ચક્રવતિ ભેગાસક્તિના કારણે સાધુ નથી બની શકતા. એમનું આયુષ્ય ફક્ત સાત સેળ જ વર્ષનું હતું. તેમાં તમે આગળ સાંભળી ગયા ને કે બાળપણમાં એમને કેવા દુઃખ વેઠવા પડયા! જન્મદાતા માતા ચુલની રાણી ખુદ પિતાના પુત્રને મારી નાંખવા તૈયાર થઈ એ કંઈ ઓછા દુઃખની વાત છે! માતાના પંજામાંથી છટકીને
શા ૧૧૫
Page #965
--------------------------------------------------------------------------
________________
૯૧૪
શારદા સિદ્ધિ કેટલા કષ્ટ વેઠયા બાદ એ ચક્રપતિ બન્યો ને છ ખંડ સાધ્યા. થડે સમય સુખ ભગવ્યું પછી પાછળથી એને કેવું કષ્ટ પડયું છે એ સાંભળશે ત્યારે તમને એમ થશે કે આ જીવન આવું છે? જીવને કરેલા શુભાશુભ કર્મો ભેગવવા પડે છે. કર્મ કેઈને છોડતા નથી. આવું સમજીને તમે બધા પણ આવું ઉત્તમ માનવજીવન પામીને પાપ કર્મોને ત્યાગ કરીને પરભવ સુધારવા શુભ કર્મો કરો. ચિત્તમુનિએ બ્રહ્મદત્તને ઘણે ઘણે ઉપદેશ આપ્યો. હવે એ એના હૃદયમાં ઉતારશે કે નહિ અને છેવટે મુનિ શું કહેશે ને શું બનશે તેના ભાવ અવસરે.
ચરિત્ર - ભીમસેન રાજા, સુશીલારાણું અને દેવસેન તથા કેતુસેન બંને કુમારો બધા ઘણાં દુઃખ સહન કરી પાપ કર્મને ઉદય પૂરો થતાં ઉજજૈની નગરીની બહાર પધાર્યા છે. હરિસેન આદિ આખા નગરની જનતા તેમનું સ્વાગત કરવા માટે આવી છે. સૌએ ભીમસેન રાજાનું હાર્દિક સ્વાગત કર્યું અને હરિસેને ભીમસેન રાજા, સુશીલારાણી, દેવસેન-કેતુસેન આદિ સર્વે પાસે પિતાની ભૂલની માફી માંગી. પાપને પશ્ચાતાપ કર્યો, ત્યારે સૌએ એક જ વાત કરી કે આમાં તમારો કેઈ દેષ નથી. અમારા પાપકર્મનો દેષ છે. એમ કહીને પ્રેમથી બોલાવ્યા એટલે પાપના ભારથી પીડાતું હરિસેનનું હૈયું શાંત થયું. આ રીતે બધા પ્રેમથી મળ્યા બાદ ખૂબ હર્ષભેર ઠાઠમાઠથી ઉજજૈની નગરીમાં પ્રયાણ કર્યું.
એક સુંદર હાથીને શણગારીને લાવ્યા હતા એના ઉપર સેનાની અંબાડી પર ભીમસેન, સુશીલા, હરિસેન, દેવસેન, કેતુસેન આદિ બેઠા. જે હાથી ચાલ્યો કે તરત મંગલ વાજિત્રોના નાદ ગુંજી ઉઠયા. ભીમસેન રાજાને જયજયકાર બોલાવા લાગ્યા. ભીમસેન રાજા છૂટા હાથે દાન દેતાં આગળ વધી રહ્યા છે. વજા પતાકાઓથી આખી ઉજજૈની નગરીની બજારો શણગારેલી હતી. ઉજજૈનીના નગરજનોને હર્ષ સમાતે નથી. ભીમસેન રાજા જ્યાંથી પસાર થયા ત્યાંથી સૌએ તેમને કેઈએ સાચા મોતીથી, કેઈએ કૂલથી ને કેઈ એ ચેખાથી વધાવ્યા. ગળામાં હાર પહેરાવ્યા. પિતાના મહારાજાની પુનીત પધરામણીની ખુશાલીમાં બહેને એ મંગલગીત ગાયા. આ રીતે ભીમસેન રાજાનું સ્વાગત કર્યું ને વાજતે ગાજતે સૌ રાજમહેલમાં આવ્યા. સૌના આનંદને પાર નથી. હરિસેને ભીમસેનને કહ્યું હે મારા વડીલ બંધુ ! હવે આપ આપનું રાજ્ય સંભાળી
લે. બીજે દિવસે શુભ મુહુર્ત ભીમસેન રાજા રાજસિંહાસન પર આરૂઢ થયા. એ દિવસે અનેક બંદીજનોને મુક્ત કર્યા. પ્રજાજનેના કર માફ કર્યા અને ગરીબનું દરિદ્ર ટળી જાય તેટલું પુષ્કળ દાન આપ્યું.
આખા નગરમાં અને દેશમાં ભીમસેન રાજાની આણ વર્તાવા લાગી. ભીમસેન રાજાની દાસી જે યશોદા હતી તે પણ પોતાના રાજા-રાણી આવવાથી ખૂબ આનંદિત બની ગઈ. એણે ભીમસેન રાજાને બચાવ્યા હતા એટલે હવે તે એનું માન ખૂબ વધી ગયું હતું અને હરિસેનની દાસી વિમલા કે જેણે સુરસુંદરીને ચઢાવીને બૂરા કાર્ય કર્યા
Page #966
--------------------------------------------------------------------------
________________
ચારદા સિદ્ધિ
૯૧૫
હતા એને તેા માથું મુંડાવી, માઢું કાળુ કરાવી ભૂંડ હાલે કઢાવી મૂકી હતી અને રિસેનનું હૃદય પલટાયા પછી પોતાની રાણીને ખૂબ ફિટકાર આપતા હતા, એને માર મારતા હતા તેથી જાણ્યુ* કે હવે મને સુખ નહિ મળે, તેમાં પણ ભીમસેન રાજા કદાચ આવશે તે મારી કેવી દશા થશે એ ડરની મારી એ પણ કયાંક ભાગી ગઈ હતી. ભીમસેન રાજા દયાળુ તા હતા જ, એમાં પણ પાતે ભયકર દુઃખા સહન કરીને આવ્યા હતા એટલે પેાતાની પ્રજા સ્હેજપણ દુઃખી ન રહે તે ધ્યાન રાખતા તેથી પ્રજા મુક્ત કઠે પ્રશસા કરતી હતી.
એક દિવસ ઉદ્યાનપાલકે આવીને ભીમસેન રાજાને વધામણી આપી કે હું મહારાજાધિરાજ ! આપણી નગરીની ખહાર કુસુમશ્રી નામના ઉદ્યાનમાં સંસારથી તારનાર, મહાનજ્ઞાની પ્રતિભાશાળી ધસેન નામના અણુગાર પધાર્યાં છે. આપ જલ્દી દશનાથે પધારો. તેજસ્વી ગુરૂદેવ પધાર્યાની મંગલ વધામણી મળતા ભીમસેન રાજાના રોમેરોમમાં આનંદ વ્યાપી ગયો. વધામણી આપવા આવનાર ઉદ્યાનપાલકને ખુશાલીમાં બાર હજાર સેાનામહારો આપીને સંતાણ્યો ને કહ્યું-ભાઈ ! આજે તુ' એવા સુંદર સમાચાર લાવ્યો છે કે મારા ઉત્સાહ અને આનંદનો પાર નથી. હવે તું જલ્દી જઈ ને ગુરૂ ભગવંતની આગતા સ્વાગતા કરી એમને જોઈતી ને ખપતી ચીજોની તું સગવડ કરી આપજે. હુ મારા પરિવાર સહિત હમણાં જ ગુરૂદેવના દર્શાનાર્થે` આવું છું. ભીમસેને સુશીલા આદિ બધાને સમાચાર મેાકલાવી ઢીધા. થોડીવારમાં બધા તૈયાર થઈ ગયા. વિજયસેન રાજા જે ભીમસેનના સાઢુભાઈ પણ ત્યાં આવેલા હતા એટલે તે પણ સાથે હતા. વિજયસેન, ભીમસેન, હરિસેન, સુશીલા, દેવસેન, કેતુસેન વિગેરે માટા આડંબર સહિત સેના સાથે વાજતે ગાજતે ગુરૂના દર્શન કરવા નીકળ્યા. સાથે નગરજના પણ નીકળ્યા. ચાલતા ચાલતા જયાં ધસેન આચાર્ય. ભગવત ખરાજે છે ત્યાં પહેાંચી ગયા. બધાએ ભાવપૂર્વક વંદા કરી સુખશાતા પૂછી, પછી ભીમસેન રાજાએ કહ્યુ`-ગુરૂદેવ ! આપના દર્શનથી અમારો દિવસ ધન્ય બની ગયો છે. આપ તેા મહાન જ્ઞાની, શાસ્ત્રજ્ઞ અને ગીતા છે. આપ અમને અમૃતવાણીનું પાન કરાવી સ'સાર તાપથી સળગતા એવા અમને જિનવાણીના શીતળ જળથી શાંત કરો.
આચાર્ય. ધ`સેન મુનિને લાગ્યુ` કે આ આત્માએ સરળ અને જિજ્ઞાસુ છે. એમની જિજ્ઞાસા જોઈ ને ઉપદેશ આપ્યો કે હે જીવા ! પૂર્વભવમાં તમે દાન–શીયળ -તપ-જપ આદિ જે શુભકરણી કરી છે તેના પ્રતાપે આ રાજ્ય, વૈભવ, સપત્તિ આદિ તમને મળ્યુ* છે. પરિપૂર્ણ પાંચ ઈન્દ્રિયોથી યુક્ત આવા માનવદેહ પ્રાપ્ત થયો છે. મનુષ્યભવની એકેક ક્ષણ મહા કિમતી છે. અખોની ક"મત આપતા પણ પાછી મળતી નથી, માટે માનવભવની આવી અમૂલ્ય ક્ષણામાં પ્રમાદ છેડીને અને તેટલી ધર્મારાધના
Page #967
--------------------------------------------------------------------------
________________
૧
શારદા સિદ્ધિ
કરી લે. આચાય ભગવતની વાણી સાંભળીને ભીમસેન રાજા તથા વિજયસેન રાજાએ ખાર વ્રત અગીકાર કર્યાં અને રિસેનનાં હૃદયમાં તે એ વાણી આરપાર ઉતરી ગઈ અને સંસાર પરથી એનું મન ઉડી ગયુ. એમના દિલમાં પોતેકરેલું પાપ ખટકતું હતું, એટલે એક જ વિચાર કર્યાં કે મારે મારા પાપકમે ધાવા સ'યમ જ લેવા છે. હવે રિસેન ભીમસેનને પેાતાની ભાવના જણાવશે ને ભીમસેન તેને શુ' કહેશે તે અવસરે.
વ્યાખ્યાન ન. ૯૬
કારતક સુદ ૧૪ ને શુક્રવાર
તા. ૨–૧૧-૭૯
અનંતજ્ઞાની કહે છે કે આ જીવે પ્રવાસ તા ઘણા ખેડયા પણ એ પ્રવાસ અનતાએ પહોંચવા માટેના નિહ પણ ઉલ્લુ' એનાથી દૂર ને દૂર રહી સ ંસારની ગતિએમાં અન’તી વાર ભટકાવનાર પ્રવાસ કર્યાં. હવે તે અનંતના તરફ પ્રવાસ ખેડવાના છે. અનંત તરફ પ્રવાસ એટલે અતવાળા તરફથી પાછા હઠવુ' જોઈ એ. મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ, કષાય વિગેરેથી પાછા હઠી. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યફચારિત્ર, ઉપશમભાવ વિગેરેની આરાધના થાય તો એમાંથી આગળ વધી અન ́તદર્શન, અન`તજ્ઞાન, અન`ત સુખ અને અન'ત વી. વિગેરે અનતાની પ્રાપ્તિ થાય. આ અનતની પ્રાપ્તિ એટલે આત્માના જન્મ-જરા-મૃત્યુ–રોગ, શાક, ઉપાધિ વિગેરે ગયા અને અક્ષયતા નિર્માંળતા પ્રગયા. જેમણે અનંતની પ્રાપ્તિ માટે પ્રવાસ ખેડયા છે એવા ચિત્તમુનિ બ્રહ્મદત્ત ચક્રવતિ ને નરક ગતિમાં જતા ઉગારીને મોક્ષના સુખની પ્રાપ્તિ કરાવવા માટે ધર્મના ઉપદેશ આપી રહ્યા છે કે હે રાજન્! આ જીવને પરલોકમાં જતા જો કેાઈ શરણભૂત હાય તા તે એક ધર્મ છે. ધર્મ વિના ત્રણ કાળમાં આત્માનું ઉત્થાન અને ઉધ્ધાર થવાના નથી. આત્મિક સુખની પ્રાપ્તિ કરવા માટેના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધર્મ તો ચારિત્ર છે. ચારિત્ર અંગીકાર કરવા માટે મેં તને ઘણું ઘણું સમજાવ્યો, જુદી જુદી રીતે સંસારની અસારતાનું તારી સમક્ષ વર્ણન કર્યુ. પણ તને સ ́સાર છેડવાનુ મન નથી. તું કહે છે કે હુ' છેાડી શકું તેમ નથી પણ તું સંસાર ન છેાડી શકે તેા ખેર, પણ્ સ'સારમાં રહીને દયા, સરળતા, પરોપકાર એવા સત્કાર્યાં તા કરી લે જેથી તું નરકમાં જતા અટકી જાય ને વૈમાનિક દેવ થાય. મને તારી બહુ દયા આવે છે. ભાઇ ! તુ' આવે ઉત્તમ મનુષ્યભવ એળે ન ગુમાવ. માનવભવ નામના આ જંકશનમાંથી બધી ગતિએની ટિકીટ મળી શકે છે.
બધુએ ! વિચાર કરો, તમારે કયાંની ટિકીટ લેવી છે ? આવા મૂલ્યવાન માનવ ભવને છેડીને વહેલા કે મેાડા એક દિવસ તે જીવને જવુ પડે છે. અહીં કરેલી કરણી પ્રમાણે ટિકીટ મેળવી શકાશે. આપણા આત્મા પાતે જ મુસાફર છે ને આપણા
Page #968
--------------------------------------------------------------------------
________________
૯૧૭
શારદા સિદ્ધિ આત્મા પોતે જ ટિકીટ માસ્તર છે. આ નાનકડા ભવમાં પૈસા, શરીર અને કુટુંબ ઉપર વધારે મેડ કરીને એની ચિંતામાં જે રાત-દિવસ પસાર કરશે તે પશુપક્ષીના ભવમાં જવું પડશે. મનગમતા સાધને મેળવવા માટે જીવની હિંસા કરતા હૈયું નિષ્ફર બની જશે ને નરકગતિમાં જવું પડશે. મનમાં કમળતા, હૈયામાં સરળતા, પ્રકૃત્તિની ભક્તિા , વચનમાં મીઠાશ, નિરાભિમાનતા, શરીરથી કઈને હેરાન ન કરવાની વૃત્તિ, દયા, દાન વિગેરે ગુણ વડે મનુષ્યમાંથી મરીને મનુષ્યને ભવ મળે. ભક્તિ, વૈરાગ્ય, ત્યાગ, તપ, અરિહંત પ્રભુની આજ્ઞાનું પાલન, ગુરૂની આજ્ઞા પ્રમાણે ચાલવું આદિ ગુણે વડે દેવલેકમાં જવાય છે, અને ઉંચામાં ઉંચા સમતા, સંયમ, સહનશીલતા, સંતેષ, અપ્રમત્તભાવ આદિ શ્રેષ્ઠ ગુણે વડે મેક્ષ ગતિ મળે છે. અત્યારે આપણાથી અહીંથી સીધા મેક્ષ ગતિમાં જઈ શકાય તેમ નથી, માટે પિતાની કરણ અનુસાર કઈ પણ એક ગતિમાં જવું પડે છે. તે તિર્યંચ ગતિ અને નરક ગતિને લાયક કાર્યો છેડીને નિસ્પૃહતા, વૈરાગ્ય, સરળતા, ઈન્દ્રિયદમન અને ચિત્તની સ્થિરતા આદિ ગુણોની પ્રાપ્તિ કરવા માટે મહેનત કરીને આવતે ભવ ઉંચા દેવને અથવા મનુષ્યને મળે એવી કરણી કરી પરંપરાએ મોક્ષમાં પહોંચવા માટેની તૈયારી કરવી જોઈએ.
ચિત્તમુનિ કહે છે કે હે બ્રહ્મદત્ત ! મેં તને એ જોરદાર ઉપદેશ આપ્યો છે કે પાષાણ જેવા કઠેર હદયને મનુષ્ય હેય તે પણ પીગળી જાય. ભલે, ચારિત્ર લેવાની એનામાં તાકાત ન હોય તે એ સંસારમાં રહીને પણ કંઈ ને કંઈ ધર્મારાધના કરે છે, એના હદયનું, એના જીવનનું પરિવર્તન થઈ જાય છે, પણ તારા હૃદયમાં એની બીલકુલ અસર કેમ થતી નથી ? તારું હૃદય બીલકુલ પીગળતું નથી. મને તે એવું દુઃખ થાય છે કે તારું શું થશે?
न तुज्झ भागे चइउण बुध्धि, गिधासि आरंम परिग्गहेसु ।
महिं कओ इत्तिउ विप्पलावो, गच्छामि रायं अमितिओसि ॥ ३३ ॥ હે રાજા! તમારી બુદ્ધિ ભેગોને છોડવાની નથી. તમે આરંભ પરિગ્રહમાં અત્યંત ગૃધ્ધ છે. મેં તમારી સાથે આટલે બધે વિપ્રલાપ-બકવાદ વ્યર્થ કર્યો. હવે હું જાઉં છું. કોઈ અજ્ઞાન માણસને કઈ સજ્જન પુરૂષ એના ભલા માટે હિત શિખામણ આપે, કઈ પણ રીતે એનું કેમ હિત થાય, એનું જીવન કેમ સુધરે એવી કરૂણા દ્રષ્ટિથી એને સમજાવે પણ સામી વ્યક્તિ ઉપર જે એની કોઈ અસર ન થાય તે પછી સજજન પુરૂષ પણ થાકી જાયને? બ્રહ્મદત્તનું હૃદય પીગળ્યું નહિ. આનું જે કઈ કારણ હોય તે તે એક જ કારણ છે કે પૂર્વભવમાં કરેલું નિયાણું. નિયાણાના કારણે એની ભેગાસક્તિ છૂટતી નથી. બાકી ચક્રવતિમાં બુદ્ધિ ન હતી એમ નહિ કે આટલે ઉપદેશ આપવા છતાં એ સમજે નહિ. જે જીવ ભારેકમી હોય તે એના પુણ્યોદયથી
Page #969
--------------------------------------------------------------------------
________________
૯૧૮
શારદા સિદ્ધિ ભલે આર્યકુળમાં જન્મ્યો હોય પણ એને ધર્મનું કે ધર્મચર્ચા કરવાનું મન થતું નથી, ત્યારે કંઈક જગ્યાએ વાંચવામાં આવે છે કે અકબર જેવા મુસ્લીમ રાજાઓ પણ ઘણી વખત ધર્મચર્ચા અને જ્ઞાનચર્ચા કરતા હતા.
એક વખત દિલ્હીની સભામાં અકબર બાદશાહે પ્રશ્ન કર્યો કે ન જમાને સારો કે જાને જમાને સારો? આ પ્રશ્ન સાંભળી સૌ મુગ્ધ બની ગયા, કારણ કે સૌ સમજે છે કે જુને જમાને સારો પણ તેને પૂરા માંગે તે શું કહેવું ? તેથી કંઈ કંઈ એલ્યા નહિ. છેવટે રાજાએ બીરબલને કહ્યું–બલે બીરબલ, ત્યારે બીરબલ કહે જહાંપનાહ આ પ્રશ્ન ઘણે અઘરો છે. હું આપને આ પ્રશ્નનો ઉત્તર આપી શકું પણ મારા કરતા કેઈ અનુભવીને લાવવા વધુ સારા. રાજા કહે-ભલે, જા બીરબલ. આના માટે ગમે તેટલો ખર્ચ થશે તે હું આપીશ પણ સત્ય વાત અનુભવથી સમજાવે તેને લઈ આવ. બીરબલે બે હાથ જોડીને કહ્યું જહાંપનાહ ! જે આપને હુકમ. હું આજે જ એવા પુરૂષની શોધમાં નીકળીશ અને બની શકશે તે આવતી કાલની સભામાં એમને હાજર કરીશ.
બીરબલ સાંજના સમયે ફરતા ફરતા છેક ગામના પાદરે પહોંચ્યા. ત્યાં તેણે એક ઝુંપડી જોઈ બાપુ કહીને બૂમ મારી. વૃધ્ધ બાપા અવાજ ઉપરથી સમજી ગયા કે. આ અવાજ બીરબલને લાગે છે. એટલે પૂછે છે કેણ બીરબલ? બીરબલ કહે હા. બાપુ. બાપા કહે બીરબલ આવ અંદર. બીરબલ અંદર ગયો. વિનયવિવેક સાચવીને બેઠે. પછી વાત કરતા કરતા પ્રશ્ન કર્યો કે બાપુ! જમાને કયો સારો જુને કે નવો? તે તુલનાત્મક કરી આપ સમજવશો તે ખુદ મહારાજા આપનું સ્વાગત કરશે, ત્યારે રહીમ દાદાએ કહ્યું કે “ખૂબ ખાયા, ખૂબ ખીલાયા, ઔર સારી જિંદગી મોજ મેં કટ ગઈ, અબ આધી રોટી ઔર થોડા સા શાક ખુદા દે દેતા હૈ!” મને કેઈ સત્કાર કે સન્માનની જરૂર નથી. હું તે ગરીબાઈમાં પણ આનંદથી રહે છે, છતાં આપની આજ્ઞા છે તે હું રાજદરબારમાં ખુશીથી હાજર રહીશ. બીરબલે કહ્યું હું આપને તેડવા માટે પાલખી મોકલીશ. એમ કહીને તે ગયો. આ રહીમ દાદા ખૂબ અનુભવી હતા. બીજે દિવસે બાદશાહને દરબાર ભરાયો. ગઈ કાલના પ્રશ્નને ચુકાદે સાંભળવા માટે સભામાં ઘણું માણસે આવ્યા હતા. આખી સભા ઠઠ ભરાણી હતી, તે વખતે બીરબલ રહીમદાદાને પાલખીમાં બેસાડીને લઈ આવ્યો. નેવું વર્ષના વૃધ રહીમ દાદાને બાદશાહે પિતાની સામે ખુરશી નાંખીને બેસાડ્યા ને સન્માન કરીને પૂછયું કે ગઈ કાલે અમારી સભામાં આ પ્રશ્ન થયે છે કે “જુને જમાને સારો કે ન જમાને સારો? આને નિર્ણય કરવામાં કેઈની અક્કલ કામ કરતી નથી. તો બીરબલની સલાહથી આ કાર્ય અમે આપને પીએ છીએ તે આપ એને ચુકાદો આપે. આ વૃધ શું ચુકાદો આપશે તે સાંભળવા માટે આખી સભાના લોકો આતુર
Page #970
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૯૧૯ અને એક ચિત્ત બની ગયા. રહીમ દાદાએ બાદશાહને સલામ કરીને વિવેથી જવાબ આપતા કહ્યું.
જહાંપનાહ! માફ કરજે. જે આપ સાચું જ સાંભળવા ઈચ્છતા હે તે મારો નમ્ર અભિપ્રાય છે કે નવા જમાના કરતા જુને જેમને સારું હતું, કારણ કે જુના જમાનાના લેક સત્યવાદી, સદાચારી અને પ્રમાણિક હતા. સદા કેઈનું ભલું ઈચ્છતા હતા. બને તે કેઈના ઉપર ઉપકાર કરતા હતા ત્યારે આજના જમાનામાં એવા ગુણવાન માણસો બહુ ઓછા જોવા મળે છે. આજના જમાનાના લેકે તે એવા ગુણરૂપી ધર્મને અભરાઈએ ચઢાવી દઈને જર, જમીન અને જેરૂની પાછળ પાગલ બન્યા છે. એમાં એ કેઈને સુખની પરવા કરતા નથી. એમની દોટ એ આંધળી દોટ છે, છતાં એ માને છે કે અમે પ્રગતિના પંથે જઈ રહ્યા છીએ ને આત્માને છેતરી રહ્યા છે, ત્યારે બાદશાહે કહ્યું કે તે આપ પહેલાના જમાનાની ઈમાનદારીને અને આજના જમાનાની બેઈમાનીને કોઈ પૂરાવાથી સાબિત કરી આપશે ? રહીમદાદાએ કહ્યું-નામદાર! ઈમાનદારીને કઈ પૂરાવાની જરૂર નથી. કુરાને શરીફમાં કહ્યું છે કે શ્રદ્ધામાં શંકાને સ્થાન હેતું નથી, છતાં આજના ઈમાનદારી ગુમાવી બેઠેલા માણસને કંઈ પૂરાવો જોઈતો હોય તે હું મારા પૂર્વ જીવનમાં બની ચૂકેલી એક ઘટના કહી સંભળાવું.બાદશાહે કહ્યું ભલે, સંભળાવે.
નામદાર! હું એકવીસ વર્ષને ભરયુવાન હતું. તે સમયે હું ને મારી વૃધ માતા એક ભાંગીતૂટી ઝૂંપડીમાં રહેતા હતા. ગરીબી તે એટલી ભયંકર હતી કે સવારે ઉઠીએ ત્યારથી થાય કે શું ખાશું ? નેકરી માટે હજારો પ્રયત્નો કરવા છતાં નેકરી નહોતી મળતી. સમય જતા બગીચાના માળીએ મને મહિને પાંચ રૂપિયાના પગારદાર તરીકે નોકરી રાખ્યો, તેથી હું ને મારી માતા રાજી રાજી થઈ ગયા. એ અરસામાં એક દિવસ અચાનક સાંજે વરસાદ શરૂ થયે અને ઘમર વાદળા હેવાથી દિવસ હોવા છતાં અંધારી રાત જેવું વાતાવરણ બની ગયું. આ સમયે હું ઝુંપડીનું બારણું બંધ કરવા ગયે ત્યારે રૂપરૂપના અંબાર સમી, અને દાગીનાથી ભરપૂર ભરેલી એક યુવાન સ્ત્રી ઝુંપડીની ઓથે થરથર ધ્રુજતી હતી. આ જોઈને મને થયું કે આ બહેન કેમ ધ્રુજતી હશે? મેં મારી માતાને બોલાવીને કહ્યું–અમ્મા! અહીં કેઈ બહેન ઉભી હોય તેમ લાગે છે. તે મારી બહેન ગુજરી ગઈ તેના જેવી લાગે છે. માતાએ બહાર આવીને પ્રેમથી પૂછયું બેટા! તું કોણ છે? અને વરસાદમાં એકલી કેમ ઉભી છે ? ત્યારે તેણે કહ્યું. હે માતા! હે વીરા ! હું મારા પિયરથી સાસરે જતી હતી તેમાં અચાનક આવું વાતાવરણ બની ગયું. હવે હું મારા ઘરે કેવી રીતે પહોંચશે તેની મૂંઝવણમાં ઉભી છું. મેં કહ્યું–બહેન ! તું અંદર આવ. ગભરાઈશ નહિ. મારે પણ તારા જેવી એક બહેન હતી. તે ત્રણ ચાર દિવસ પહેલા ગુજરી ગઈ છે. તેને જોઈને મને મારી બહેન જેવું વહાલ આવે છે.
Page #971
--------------------------------------------------------------------------
________________
૮૨૦
ચારદા સિદ્ધિ
બહેનને ઝુપડીમાં લઈ જઈને ખૂબ શાંતિ આપી, પછી તેના ઘેર જઈ ને પહોંચાડી આન્યા. બહેને એના ઘેર બધી વાત કહી, તેથી તેના કુટુંબીજનોએ મને તેમના ઘરના એક સભ્ય તરીકે ગણ્યો. જહાંપનાહ ! દર તહેવારના દિવસે મને બહેનને ઘેર મેાલાવે છે ને મારી વૃધ્ધ માતાની ખબર પણ ખૂબ રાખે છે. આ છે મારા અનુભવની વાત. ખરેખર એ વખતે મારા વિચારોમાં કયારે પણ વિકારી ભાવના કે લૂંટની ભાવના આવી નહાતી પણ આજે સમય જતાં મને કોઈક વાર કુવિચારો એવા આવે છે કે મે' તે બહેનને લૂટી લીધી હોત અને પછી તેને મારી નાંખી હોત તે મને કણ જોવાનું હતું ? તે મારે આજે આ દુઃખી જિંદગી વીતાવવી ન પડત. નામદાર! હવે આપને સમજાયું ને કે આ કાળે મારામાં ઝેરી વાતાવરણ ઉભું કર્યું, તેથી કહુ છું કે નવા જમાના કરતા જુના જમાને સારો. ખાદશાહ ખેલ્યા શાખાશ....શાખાશ....ખરેખર જુના જમાનાના માણુસાને પાપના ભય હતા, જ્યારે આજે પાપને ભય ચાલ્યા ગયા છે પણ આત્માએ વિચારવુ. જોઈએ કે બધેથી છૂટી શકાશે પણ કરેલા કમેથી છટકી શકાવાનુ' નથી માટે મરણના ભય કરતા પાપના ભય વધુ રાખા.
આપણા અધિકારમાં ચિત્તમુનિએ બ્રહ્મદત્તને કહ્યુ' હે બ્રહ્મત્ત! તુ એકાંત આરભ પરિગ્રહમાં આસક્ત છે. મે' તને આટલે આટલા ઉપદેશ આપ્યા છતાં એક રાઈ જેટલુ પણ તું અપનાવવા તૈયાર નથી, થોડા પણ ત્યાગ કરવાની તારા દિલમાં ભાવના જાગતી નથી. મારો આટલા ઉપદેશ તારી આગળ કોઈ દુઃખી માણુસના કરૂણ વિલાપ જેવા નીવડયા, તે હવે હું અહીંથી વિદાય લઉ છું. એમ કહીને ચિત્તમુનિ . તા વિહાર કરી ગયા. આ તરફ બ્રહ્મદત્ત ચક્રવતિ પોતાના ચક્રવતિ પણાના સુખામાં મસ્ત બની સુખ ભોગવવા લાગ્યા. હવે ચક્રવર્તિના જીવનમાં શું બન્યુ...? કએ શુ કરાવ્યું તે સાંભળે.
એક દિવસ બ્રહ્મદત્ત ચક્રવર્તિ રાજ્યના કામકાજમાંથી નિવૃત્ત થઈને સિહાસને બેઠા હતા ત્યાં એક ગરીબ બ્રાહ્મણુ એમની પાસે આવ્યો ને વિનયપૂર્ણાંક નમકાર કરીને ઊભે। રહ્યો. ચક્રવર્તિએ પૂછ્યું ભાઈ! તુ કોણ છે ને કયાંથી આવ્યા છે? ત્યારે આવનાર માણસે કહ્યુ` બાપુ! આપે મને ન ઓળખ્યા ? હુ તે આપને બાલમિત્ર ચિદાન દ છું. આપણે નાના હતા ત્યારે સાથે ભણ્યા, સાથે હર્યાં ફર્યાં, જમ્યા પણુ આપા પુણ્યનો સિતારો ચમકયા ને આપ છ ખંડના સ્વામી ચક્રવતિ બન્યા. આપના સુખ અને વૈભવ વિલાસના પાર નથી અને મારે તેા ગરીબાઈના દુઃખનો પાર નથી. એમ કહીને એક ઊડા નિસાસા નાંખીને ચિદાનંદ વાત કરતા અટકી ગયા, ત્યારે ચક્રવતિએ કહ્યુ.....હા....ચિદાન દ ! હવે મને બધું બરાબર યાદ આવી ગયું. તારી વાત સાચી છે. મારી આંખ સામે આપને બાલ્યકાળ હવે તરવરે છે. આપણે કેટલુ તાફાન મસ્તી કરતા હતા, પણ એ બધુ તે ઠીક આપણે અને બાલમિત્રા છીએ તેમાં
Page #972
--------------------------------------------------------------------------
________________
શિારદા સિલિ
૯ર૧ હું અને મોટો ચક્રવતિ અને મારો મિત્ર આ દરિદ્ર! આજે તું મારી પાસે આવ્યો છે તે હું આજે હું તારું દરિદ્ર ટાળી નાંખું.
ચક્રવર્તિની ઉદારતા” :- બેલ, તારે શું જોઈએ છે? તારે જે જોઈએ તે આપવા હું તૈયાર છું. બેલ જલદી બેલ. ગામ-ગરાસ-હીરા-માણેક-મોતી-ધનમહેલ-સ્ત્રી તારી જે ઈચ્છા હોય તે માંગ. તું જે માંગીશ તે આપીશ. તું કહે તે પાંચ કશ ગામ આપી દઉં તે તું એટલા ગામને રાજા બનીશ. તારે એને બધો વહીવટ કરવાને. એમાં મારી કઈ સત્તા નહિ. ચિદાનંદ કહે છે સાહેબ? મારે ગામ નથી જોઈતા. હીરા, માણેક, મોતી, ઝવેરાત, સોનું કે ભંડારની ચાવી કાંઈ નથી જોઈતું. આ બ્રાહ્મણને ચકવતિ આટલું આપવા તૈયાર છે તે પણ લેતે નથી, અરે ભંડારની ચાવીને ગુડ આપે છે તે પણ લેવા તૈયાર નથી, પણ હું તમને પૂછું છું કે તમને કઈ ચાવીને yડે સેંપી છે તે તમે શું કરો ? બેલે તો ખરા! (શ્રોતામાંથી અવાજ : તે લેતા ન ભૂલીએ, લેવાય તેટલું લઈએ. હસાહસ)
બ્રહ્મદત્ત ચિદાનંદને કરેલ પ્રશ્ન” - બ્રહ્મદત્ત ચક્રવતિ બ્રાહ્મણને કહે છે ભાઈ! તારે શું જોઈએ છે? તું જે ને જેટલું માંગીશ તેટલું આપીશ પણ તારું દરિદ્ર મારે આજે ટાળવું છે. આ સાંભળીને બ્રાહ્મણે કહ્યું. મહારાજા ! આપે આજે . મિત્રની ખરેખરી કદર કરી છે. ઘણા રાજાએ સુખમાં પડીને મારા જેવા ગરીબ મિત્રને ભૂલી જાય છે પણ આપ તો મને ભૂલ્યા નથી. આપની વાત સાંભળીને મને ખૂબ આનંદ થાય છે પણ મારે ગામ, ધન, ધાન્ય, ઝવેરાત વિગેરે કાંઈ નથી જોઈતું. મારી તે એક ઈચ્છા છે તે પૂરી કરવાની આપ પાકી ખાત્રી આપે તે કહું. હે મહારાજા ! હીરા-માણેક-સેનુ લઉ તે એને સાચવવાની ચિંતાનું દુઃખ ઉભું થાય. હાથી-ઘડા રથ લઉં તો બેજારૂપ થાય, રૂપ રમણીઓના સુંવાળા સંગમાં મને આનંદ કે રસ નથી માટે મારે આવું કંઈ નથી જોઈતું. ચક્રવતિએ કહ્યું તે ભાઈ! તારે જોઈએ છે શું? એ જ મને તે કાંઈ સમજાતું નથી. રાજન ! મારે તે ભવિષ્યમાં જરા પણ બેજારૂપ ન થાય ને આજે ને આજે જ એને અનુભવ થઈ જાય એવી વસ્તુ જોઈએ છે, એટલે મારી તે એક જ ઈચ્છા છે કે આપ જે ભેજન જમો છે એ જ ભેજન આપ મારા આખા કુટુંબને આજે જ જમાડે. ચક્રવતિના ભેજનની મેં ઘણી વાતે સાંભળી છે, વળી આમાં બીજી કંઈ પંચાત તે નહિ. ખાધું એટલે પત્યું પછી એની રક્ષા વિગેરેને કંઈ પણ માથે ભાર નહિ.
ચિદાનંદની વાત સાંભળતાં ચકવતિ પડેલા ઊંડા વિચારમાં” – બ્રાહ્મણ મિત્રની વાત સાંભળીને ચક્રવતિ ઉંડા વિચાર સાગરમાં ડૂબી ગયા. એમના મુખ ઉપર ઉદાસીનતા આવી ગઈ. એ જોઈને ચિદાનંદે કહ્યું, રાજન ! તમે મારી આટલી નાનકડી માંગણું પણ પૂરી કરી શકો તેમ નથી? અમે આખું કુટુંબ માત્ર શા, ૧૧૬
Page #973
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ એક ટંકનું ભોજન લઈએ તે શું આપને ઈષ્ટ નથી ? અમે ભિક્ષાવૃત્તિ ઉપર આવનારા ગરીબ બ્રાહ્મણ છીએ, માટે આપને મારા પ્રત્યે નફરત છે? તે કાંઈ નહિ. રહેવા દે. હું જાઉં છું. આપ સદા સુખી રહે ને આપનું શાસન અમર તપે એવી ચિદાનંદની આશિષ છે. લે ત્યારે હવે હું જાઉં છું, આ સાંભળીને બ્રહ્મદને કહ્યું ભાઈ ! તું ઉતાવળે શા માટે થાય છે? મારી વાત તે સાંભળ. મને એમ લાગે છે કે એક ટંકના ભજનને બદલે બીજું જે કંઈ તું માંગીશ તે આપીશ. મારા બેલ પર તું વિશ્વાસ રાખ, પણ હે રાજન! હું નવલખે હીરને હાર માંગું તે પણ દેવા તૈયાર છે ને? તે પછી એક ટંકના ભેજનમાં આપને શું વાંધે આવી જાય છે? એ જ મને તે સમજાતું નથી.
ચક્રવર્તિનું ભોજન કેને પચે ? :-ચિદાનંદ! કેટલીક વાતે તે એવી હોય છે કે જે કહી શકાતી નથી, છતાં જે આ વાતને સ્પષ્ટ ન કરું તે તું રિસાઈને ચાલ્યો જઈશ એમ મને લાગે છે, તેથી મારે તને સાચી વાત સમજાવવી જોઈએ. મને વિશ્વાસ છે કે તું સત્ય વાત સમજીશ ત્યારે ભોજનને આગ્રહ છોડી દઈશ. જે સાંભળ. મારું ભેજન તને અને તારા પરિવારને પચશે નહિ, ત્યારે ચિદાનંદે હસીને કહ્યું–મહારાજા ! આપ શું વાત કરે છે? અમે તે ગામમાં રખડી રખડીને ભિક્ષા માંગી લાવીને અમારી આજીવિકા ચલાવીએ છીએ, તેથી શારીરિક તંદુરસ્તી તો ખૂબ સારી છે. એટલે પથ્થરને પણ પચાવી નાંખવાની અમારામાં તાકાત છે. આપ એની ચિંતા ન કરશે, ચિદાનંદ! આમાં પાચનને પ્રશ્ન જ નથી પણ અમારું ભજન તમારા બધાના અંતરમાં વિકારની આગ ઉત્પન્ન કરી દેશે, કારણ કે અમારું ભેજન એટલું બધું માદક હોય છે કે એ ભજન કરનાર નામ હોય તે પણ એનામાં મર્દાનગી આવી જાય છે, કારણ કે હું ને મારું સ્ત્રી રત્ન જ એ ભજન પચાવી શકીએ છીએ. અમે એક જ ગાયનું દૂધ પીતા નથી, પણ સાંભળ. એક લાખ ગાયનું દૂધ દોહીને પચાસ હજાર ગાયને પીવડાવવામાં આવે, પચાસ હજારનું પચ્ચીસ હજારને એમ કરતા છેલ્લે એક ગાયનું દૂધ આવે તેની ખીર બને છે અને તે હું ને મારી સ્ત્રીરત્ન બંને જમીએ છીએ. હવે તું વિચાર કર કે એ દૂધ કેટલું માદક હશે ! આ તે મેં એક દૂધની જ વાત કરી પણ બીજા બધા તમામ ભોજન આવા માદક હોય છે. આવું માદક ભોજન અમે જ પચાવી શકીએ ને એનાથી ઉત્પન્ન થતા વિકારોને અમે જ જીરવી શકીએ. એ વિકારોની પૂતિ કરવાનું સાધન અમારી પાસે હોય, તમારી પાસે ન હોય. મેં તને આ સ્પષ્ટ વાત કરી, માટે હવે તું સમજીને અમારા ભોજનને આગ્રહ છોડી દે ને બદલામાં જે જોઈએ તે તું માંગી લે, હું રાજીખુશીથી આપવા તૈયાર છું.
“બ્રહ્મદત્ત ચક્રવતિની વાતને તિરસ્કાર કરતે બ્રાહ્મણ–ચક્રવતિની વાત સાંભળીને ચિદાનંદે મોં ફેરવીને કહી દીધું રાજન ! હું તે આ ચાલ્યો. આપને
Page #974
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૯૨૩ એક ટંકનું ભોજન ન જમાડવું હોય તે કંઈ નહિ. મારે જમવું નથી. મને આપ એવી બેટી ભીતિ ન બતાવશે. આપ ક્ષત્રિય છો જ્યારે હું બ્રાહ્મણ છું. હું ને મારું આખું કુટુંબ ધર્મના સંસ્કારે રંગાયેલું છે. બ્રહ્મદરને કહ્યું ચિદાનંદ! ધર્મની બાબતમાં તું પહેલે ને હું પછી છું એમાં ના નથી, પણ કયારેક શાસ્ત્રજ્ઞાન કરતા અનુભવ જ્ઞાન પણ વધુ ઊંડી સમજણ આપતું હોય છે. ચક્રવતિનું આ પ્રમાણે કહેવું સાંભળીને બ્રાહ્મણે કહ્યું કે મહારાજા ! ચક્રવતિ બનવા છતાં આપ બ્રાહ્મણને જમાડવાનો ઈન્કાર કરો છો એમાં આપના આ પદની શોભા નથી. ચક્રવતિએ ચિદાનંદને ખૂબ સમજાવ્યો છતાં સમજ્યો નહિ ત્યારે બ્રહ્મદત્ત ચક્રવતિએ ઘણાં અફસેસ સાથે નિસાસે મૂકીને કહ્યું ભલે, ચિદાનંદ ! તારી ખૂબ ઈચ્છા છે તે તારા પરિવાર સાથે તું આજે મારે ત્યાં ભોજન કરવા આવજે એટલે એ તે ખુશ થતે થતે પોતાના ઘર તરફ ચાલ્યો ગયો.
ચક્રવતિને ચિદાનંદ માટે થયેલી ચિતા ”—બ્રહાદત્ત ચક્રવતિના સમજાવવા છતાં ચિદાનંદ સમજે નહિ ત્યારે અનિચ્છાએ બ્રહ્મદને હા પાડી પણ એમની દષ્ટિ સમક્ષ ચિદાનંદનું અનાચારથી બરબાદ થતું આખું કુટુંબ દેખાવા લાગ્યું. એને માટે ચક્રવતિને અફસેસને પાર નથી ને ચિદાનંદને હર્ષને પાર નથી. ઘેર આવીને ચિદાનંદ આખું કુટુંબ ભેગું કરીને કહ્યું કે આજે આપણે ચકવતિને ત્યાં ખુદ ચકવતિ જમે એવું ભેજન જમવા જવાનું છે. આ સાંભળીને બધાને ખૂબ આનંદ થયે. આખું બ્રાહ્મણ કુટુંબ બ્રહ્મદત્ત ચકવતિને ત્યાં મહેમાન બનીને આવ્યું એમને જમવાને આનંદ છે પણ ભાવિમાં શું બનશે તેની કલ્પના કયાંથી આવે ? ચિદાનંદ સપરિવાર જમવા બેઠે. સુવર્ણથાળમાં એક પછી એક મિષ્ટાને પીરસાવા લાગ્યા. બધા જમતા જાય છે ને પ્રશંસા કરતા જાય છે કે અહે! ભોજન છે ! શું એને રવાદ છે! આવું ભોજન તે અમે કદી જગ્યા નથી. આજે આપણું ઉપર મહારાજાએ કૃપા કરીને આવા મીઠા ભેજન જમાડયા. આમ બ્રહ્મદત્તની અને ભોજનની ખૂબ પ્રશંસા કરતા જન્મીને પિતાને ઘેર ગયા, પણ બહાદત્તના ચિત્તમાં ચેન પડતું નથી કે આ મારું ભોજન જમ્યા. એ લેકેનું શું થશે? હવે આ માદક ભોજનની બ્રાહ્મણ કુટુંબ ઉપર શું અસર થશે તેના ભાવ અવસરે.
ચરિત્રઃ “હરિસેનને સમજાવતા ભીમસેન રાજા?”_આચાર્ય ભગવાનની વાણી સાંભળીને હરિસેનને સંયમ લેવાની લગની લાગી. ઘેર આવીને હરિસેને પિતાના વડીલ બંધુને પિતાની ભાવના જણાવી. ભીમસેને કહ્યું–વીરા ! તારી ભાવના શ્રેષ્ઠ છે. મહાન પુણ્યદયે આવી ભાવના જાગે છે પણ તું ઉંમરમાં મારાથી ઘણે માને છે. સંયમ એ ખાંડાની ધાર ઉપર ચાલવાનું છે. બાવીસ પરિષહ અને ઉપસર્ગો સહન કરવા પડે છે. તે આવા કષ્ટ કદી સહન કર્યા નથી, માટે હું તને હમણાં દીક્ષાની આજ્ઞા નહિ આપું. તારી યોગ્ય ઉંમર થશે ત્યારે હું તને દીક્ષાની આજ્ઞા આપીશ
Page #975
--------------------------------------------------------------------------
________________
૮૨૪
શારદા સિદ્ધિ આ રીતે ભીમસેન અને સુશીલાએ હરિસેનને ખૂબ સમજાવ્યું. સામે હરિસેને પણ એમને બરાબર સમજાવ્યા, એટલે રડતી આંખે દીક્ષાની આજ્ઞા આપી, ત્યારે દેવસેન અને કેતુસેન કાકાને ગળે વળગી પડ્યા ને રડતા રડતા કહે છે કાકા ! તમે અમને મૂકીને આમ ચાલ્યા જશો? અમે તે આપની પાસે રહ્યા નથી ને આપ કયાં ચાલ્યા? હરિસેને એમને પણ ખૂબ સમજાવીને શાંત કર્યા.
સંયમના માર્ગો હરિસેન” – એક શુભ મંગલ દિવસે ભીમસેન રાજાએ ખૂબ ધામધૂમથી પોતાના લઘુભાઈને દીક્ષા મહોત્સવ ઉજવ્યો. હરિસેન યુવરાજ મટીને આચાર્યશ્રી ધર્મસેન અણુગારના શિષ્ય હરિસેન મુનિ બન્યા સંયમ લઈને હરીસેન મુનિ ગુરૂની સાથે વિહાર કરી ગયા. આ તરફ વિજ્યસેનરાજા પણ ભીમસેનની પાસેથી વિદાય લઈને પિતાના ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં પહોંચી ગયા. ભીમસેનને પિતાના લઘુભાઈને ખૂબ વિયોગ સાલે છે પણ હવે સહન કર્યા વિના છૂટકો નથી. એમ સમજીને અવંતી દેશનું રાજ્ય ન્યાય, નીતિપૂર્વક અનાસક્ત ભાવે ચલાવી રહ્યા છે. હરિસેન મુનિ સંયમ લઈને ગુરૂ આજ્ઞામાં એવા સમર્પિત થઈ ગયા છે કે બસ, ગુરૂની આજ્ઞા એ જ પિતાનું જીવન સમજતા.
સંયમ લીધા પછી હરિસેન મુનિએ ગુરૂકૃપાથી શાસ્ત્રોનું ખૂબ જ્ઞાન મેળવ્યું. સાથે પુરાણુ કમને ક્ષય કરવા માટે ગુણરત્ન સંવત્સર તપ, શ્રેણીતપ, વર્ધમાન તપના આયંબીલ આદિ ઘણી તપશ્ચર્યા કરી કર્મ શત્રુઓને પરાજ્ય કરી કેવળજ્ઞાનની ઝગમગતી જ્યોત પ્રગટાવી. દેવએ એમને કેવળજ્ઞાન મહત્સવ ઉજવ્યો. કેવળી હરિસેન મુનિ ગ્રામાનુગ્રામ વિચરતા વિચરતા અનેક જીવને ધર્મ પમાડતા એક દિવસ ઉજજેની નગરીની બહાર ઉઘાનમાં પધાર્યા. ઉધાન પાલકે ભીમસેનરાજાને સમાચાર આપ્યા, એટલે ભીમસેન રાજા સપરિવાર મોટા ઠાઠમાઠ સહિત હર્ષભેર પોતાના ભાઈ મુનિના દર્શને આવ્યા અને ભાવપૂર્વક વિધિસહિત વંદણું કરીને ધર્મોપદેશ સાંભળવા બેસી ગયા. કેવળી ભગવંતે દેશનામાં અનિત્યાદિ બાર ભાવનાનું સ્વરૂપ ખૂબ સુંદર રીતે સમજાવ્યું ભગવાનની દેશના પૂરી થઈ એટલે ભીમસેનરાજાએ ઉભા થઈ વંદન કરીને પૂછયું અહે ભગવંત! આપ તે સર્વજ્ઞ છે, આપના જ્ઞાનમાં કંઈ અજાણ્યું નથી, તે આપ ફરમા કે આ જન્મ પામીને મેં સુખ ઘણું ભેગવ્યું છે ને દુખે પણ ઘણું સહન કર્યા છે. રાજકુળમાં જન્મ્ય હોવા છતાં મારે જંગલ જંગલ ભટકવું પડયું છે. ભૂખે રીબાવું પડયું છે. અપમાન અને અવહેલના સહન કરવા પડયા છે. તે પ્રભુ ! મારા પૂર્વ જન્મના એવા ક્યા કમો ઉદયમાં આવ્યા? આપ કૃપા કરીને મને મારો પૂર્વભવ કહેવા કૃપા કરો. હવે કેવળી ભગવાન ભીમસેન રાજાને તેમને પૂર્વભવ કહેશે કે શું બનશે તે અવસરે.
ક
Page #976
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન નં. ૯૭ - કારતક સુદ ૧૫ ને શનિવાર
તા. ૩-૧૧-૭૯ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંતજ્ઞાની મહાન પુરૂએ ભવ્ય જેને સમજાવતા કહ્યું કે હે જી ! સંસારમાં બે માર્ગ છે ભેગ અને ગ. ભગ જીવને ભવમાં ભમાવે છે અને યોગ જીવને તારે છે. યાદ રાખજો કે વધારે પડતા ભંગ તે યોગના ઘાતક છે ને વધુ પડતા યોગ તે ભેગના ઘાતક છે. જેમ જેમ ભેગની અધિકતા તેમ તેમ યોગનું નિકંદન અને જેમ યોગની અધિકતા તેમ તેમ ભોગનું નિકંદન જેમણે શુદ્ધ સામાયિક, પૌષધાદિના રસને અનુપમ સ્વાદ ચાખ્યો તે આત્મા સામાયિકાદિ પૂર્ણ કરીને સંસારના ભોગમાં જશે તે પણ તેની રમણતા સામાયિકાદિમાં હશે. તે સમયે તેને સંસારની કઈ વાત પૂછે તે તે સાંભળ્યા ન સાંભળ્યા જેવી થશે ત્યારે સામી વ્યક્તિ કદાચ એમ પણ બોલે કે તમારું મન કયાં રમે છે? ત્યારે તે કહેશે કે મારું મન તે જ્યાં જોઈએ ત્યાં રમે છે. આજ સુધી મારું મન બધે ભટકતું હતું. આજ સુધી ઠેકાણે નહોતું. હવે ઠેકાણે આવ્યું છે, ઠેકાણે આવ્યું શાથી કહેવાય? ખબર છે? ન્યાય આપીને સમજાવું.
માને કે તમે છ સાત લાખ રૂપિયા ખર્ચીને પિતાનું આલેશાન ભવન જેવું ઘર બંધાવ્યું. એમાં તમારા સિવાય બીજા કોઈને હક્ક ચાલે નહિ. તમને એ તો પૂરો વિશ્વાસ છે, પણ એક વાર એવું બન્યું કે તમારા કઈ શત્રુ બરાબર મધરાત્રે તમારું ખૂન કરવા આવ્યા ને કહે કે અમે ઝુંપડવાસને નહિ મારવાના પણ બંગલાવાળાને મારવાના. હવે હું તમને પૂછું કે આ સમયે તમારા પિતાના આલીશાન બંગલામાં ઠેકાણે બેઠેલા લાગે કે મહાભયના સ્થાનકમાં બેઠેલા લાગે? આ ન્યાયે જ્ઞાની આપણને સમજાવે છે કે પરલકની દષ્ટિએ તમે લાડી, વાડી ને મહેલમાં બેઠા હોય તે શું ઠેકાણે બેઠા લાગે કે બીજે બેઠેલા લાગો ? સમકિતી જીવને જ્યાં આત્માની રક્ષા થાય ત્યાં દુન્યવી બીજુ કંઈ ઠેકાણે ન હોવા છતાં તે ઠેકાણે બેઠો લાગે એથી ઉલટું મહેલ, લાડી, વાડી બધું પિતાનું હોય પણ જ્યાં આત્માનું રક્ષણ નહિ, એગ સાધના નહીં ત્યાં કંઈ ઠેકાણું ન લાગે. તમે ઉપાશ્રયમાં બેઠા હો ત્યાં ઠેકાણે બેઠા લાગો કે દુકાને કે ઘરમાં ઠેકાણે બેઠા લાગી? ખૂબ વિચારીને જવાબ આપજે. ઘરમાં ઠેકાણે નથી બેઠા એવું લાગે ખરું? યોગની પ્રબળતાવાળે ઘરમાં રહેતો હોય કે લાડુ ખાતે હોય તે પણ એ વિચાર વેગના કરે છે. સમકિતીને અશાતા, નિર્ધનતાદિના પાપનો ઉદય હોય છતાં આત્માને દુઃખી માનવાની વાત નહિ અને પાપને ઉદય ન હોય પણ પાપસ્થાનકની રમત જોરદાર હોય તે તે આત્મા મહાદુઃખી છે. જ્ઞાની કહે છે કે સંસારનું કોઈ પણ પગથિયું સ્થિર નથી. જ્યાં તું ઠેકાણું માનીને બેઠો છે. ત્યાં તારો વિનાશ છે, છતાં
Page #977
--------------------------------------------------------------------------
________________
૯૨૬
શારદા સિદ્ધિ તું નિર્ભય થઈને કેમ બેઠા છે? આહારાદિ ચાર સંજ્ઞા, ક્રોધ, માન માયા લેભ, ઓઘ સંજ્ઞા, લેક સંજ્ઞા એમ દશ સંજ્ઞા અનાદિકાળથી જીવને વળગી છે. આ સંજ્ઞાઓ સામે પ્રતિરોધ કરવાનું છે. જે સંજ્ઞાઓના ગુલામ બન્યા છે તેવા આત્મા દેવ-ગુરૂ . અને ધર્મને ભૂલી જઈ અઢાર પાપની રમત રમે છે, માટે આ સંજ્ઞાઓ રૂપી ડાકણના પાશમાંથી છૂટવા જેવું છે.
આપણું ચાલુ અધિકારમાં ચિદાનંદ બ્રાહ્મણને ચક્રવર્તિનું ભોજન જમવાની લગની લાગી, તેથી ચક્રવતિએ તે ભેજન જમાડ્યું. ચિદાનંદનું કુટુંબ તે ઘેર આવીને પણ ભોજનની પ્રશંસા કરતા થાકતું નથી. આમ કરતા રાત પડી ને સૌ પથારીમાં સૂઈ ગયા પણ કેઈને ઉંઘ આવતી નથી, કારણ કે ભેજનના ઉન્માદી પરમાણુઓએ એમના ચિત્તને કબજો લઈ લીધો હતો. બરાબર મધરાત થઈ. રાત્રિના કાળા અંધકારને પણ શરમાવું પડે એવી રમત શરૂ થઈ. સૌના દિલમાં કામનાને કી એ સતાવવા લાગ્યો કે એ સમયે માતા ને દીકરો, સસરો ને વહુ, પિતા ને પુત્રી, ભાઈ ને ભગિની એક બીજા સાથે વિષયભોગ ભેગવવા લાગ્યા. દરેકના અંતરમાં ઉન્માદની ભયંકર આગ એવી જતી રહી હતી કે સૌ એનાથી ભડકે મળતા હતા. આમ કરતા સવાર પડી, સૌના પેટ સાફ થયા. એ ભેજનની માદક્તા ઉતરી ગઈ. અગનજવાળાઓ શાંત પડી એટલે ચિદાનંદ આંખ બંધ કરીને બે હાથમાં પોતાનું મુખ સંતાડીને પોક મૂકીને રડવા લાગ્યો. એની પત્નીને થયું કે ધરતી ફાટે તે હું સમાઈ જાઉં! મેં આજે કેવું ઘેર પાપકર્મ કર્યું? આખા કુટુંબની આવી દશા થઈ. કેઈ એકબીજાની સામે જોઈ શકતું નથી. સૌના દિલમાં એક જ પશ્ચાતાપ છે કે અરર...આ કેવું ઘોર પાપ કરી નાંખ્યું ?
બંધુઓ ! આ આર્યદેશનું મહત્વ છે કે આર્યદેશમાં જન્મેલે મનુષ્ય કદાચ પાપકર્મ કરી બેસે પણ પાપના પશ્ચાતાપથી એનું અંતર જલતું હોય છે. જેના અંતરમાં પાપને પશ્ચાતાપ નથી એ આર્ય નથી. પાપને ઘેર પશ્ચાતાપ કરતા આખે દિવસ પૂરો થઈ ગયે. નથી કેઈ ખાતું પીતું પણ પિતાનું પવિત્ર જીવન કલંકિત થવાથી સૌ પ્રજતા હતા. આખો દિવસ ખાધું નથી એટલે પેટમાં ભૂખની આગ ભભૂકી ઉઠી હતી. એ ભૂખની આગને કારણે ચિદાનંદના હદયમાં પશ્ચાતાપના અગ્નિનું સ્થાન કોધની અગ્નિએ લઈ લીધું. એના રૂંવાડે રૂંવાડે ક્રોધની આગ ફેલાઈ ગઈ ને એ દાંત કચકચાવતે છે. અહો! આ અમારા પવિત્ર પ્રિય કુટુંબને અપવિત્ર કોણે બનાવ્યું? નક્કી આ તે પેલા બ્રહ્મદત્ત ચક્રવતિએ અમને એનું માદક ભેજન જમાડયું, તેથી બધાના જીવન ચારિત્રથી ભ્રષ્ટ કર્યા. અમારું જીવન ધૂળધાણી કરી નાંખ્યું. હાય..મેં એનું શું બગાડ્યું હતું કે એણે આવું ભોજન જમાડીને અમારા પવિત્રકુળને કલંક્તિ કરવાની એ રમત ર ? એણે કયા ભવના વેર વાળ્યા ? હે દુષ્ટ, પાપી, શેતાન બ્રહ્મદત્ત! યાદ રાખજે.
Page #978
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૯૨૭ હવે હું પણ તારી ખબર લઈ નાખું છું. તું પણ રીબાઈને મરે એવી તારી દશા કરીને હું જંપીશ. આ રીતે મન ફાવે તેમ એ બબડવા લાગ્યા ને બ્રહ્મદત્તને દોષ દેવા લાગ્યું.
નિર્દોષ ચકવતિ ઉપર વિર રાખતે ચિદાનંદ” આ બાબતમાં બ્રહ્મદત્તને કોઈ દોષ છે? એમણે તે ચિદાનંદને સમજાવવામાં બાકી રાખ્યું નથી. એમના ભોજનને બદલે જે જોઈએ તે માંગવાનું કહ્યું હતું છતાં એ સમજ નહિ ને ચક્રવર્તિનું ભેજન જમવાને આગ્રહ ચાલુ રાખ્યો હતો. બેલે હવે કેને દેષ કહેવાય ? બ્રહ્મદત્તનો કે ચિદાનંદને? બ્રહ્મદત્ત તે સાવ નિર્દોષ છે. દેષ ચિદાનંદને છે છતાં બ્રહ્મદત્તના માથે દેષનું આરોપણ કરીને એને હેરાન કરવા માટે શું કરવું તેને વિચાર કરીને રાત્રે તે ઘરમાંથી બહાર નીકળી રબારીવાસમાં એના મિત્ર ભૂપતની ઝૂંપડીએ જઈ ઝૂંપડીનું દ્વાર ખખડાવ્યું. ભૂપત ઝૂંપડીની બહાર આવ્યું ને પૂછયું અત્યારે મધરાવે કોણ છે? ચિદાનંદે કહ્યું. ભૂપત ! હું તમને મળવા આવ્યું છું. અત્યારે મધરાત્રે ? મારે તને એક ગંભીર અને ખાનગી વાત કરવાની છે. ભૂપત કહે-મિત્ર! તમે મને ઘેર લાવ્યો હોત તો હું ઘેર આવત. અહીં મધરાત્રે આવવાની તકલીફ શા માટે લીધી? બોલે, શું વાત છે? મિત્ર! ચાલ, અંદર જઈને વાત કરું છું. બંને ઝુંપડીમાં ગયા ને એક ખૂણામાં જઈને બેઠા. ચિદાનંદ એને બધી વાત કરી પણ ભેગું એમ ન કહ્યું કે મને પહેલા બ્રાદો ઘણું સમજાવ્યો હતે પણ હું સમજ્યો નથી. એણે તે ભૂપતના મગજમાં એક વાત ઠસાવી દીધી કે બ્રહ્મદરે અમને આવું ભેજન જમાડયું ને અમારા કુટુંબની આ દશા થઈ. જે સાચી વાત કરી હોત તે ભૂપતના મનમાં પણ એમ થાત કે તમને આટલું સમજાવ્યા છતાં સમજ્યા નહિ માટે તમારો જ વાંક છે, પણ એ વાત તે કરી નહિ એટલે ભૂપતે કહ્યું કે આ તો બહુ છેટું થયું. આવા મોટા પ્રજાપાલક રાજાએ પણ આવું ખતરનાક કાર્ય કર્યું? આ એમને શોભે છે? ચિદાનંદ જાણ્યું કે ભૂપતના મગજમાં મારી વાત બરાબર ઠસી ગઈ છે એટલે કહે છે ભૂપત ! મારે એનું વૈર વાળવું છે. એમાં મારે તારી સાથની જરૂર છે. ભલે, ખુશીથી તમે કહો તે કરવા તૈયાર છું.
ચિદાનંદે કહ્યું –મિત્ર! તું ગોફણબાજ તરીકે પ્રખ્યાત છે. મારા ખાતર તારે તારી કળાને ઉપયોગ કરવાનું છે. હવે થોડા દિવસ પછી બ્રહ્મદત્ત રાજાની સવારી નીકળવાની છે. જ્યારે એ સવારી આખા ગામમાં ફરીને ગામના નાકે આવે ત્યારે અમુક જગ્યાએ વડલાનું મોટું વિશાળ વૃક્ષ છે. એ વૃક્ષની ઘટામાં તારે છૂપાઈને બેસી જવું. બ્રહ્મદત્ત રાજા હાથી ઉપર બેસીને નીકળે છે. હાથી જે વડલાની નજીક આવે કે તરત જ તારે લાગ જોઈને ગોફણ ચલાવવી. એ ગફણમાં તારે તીક્ષ્ણ પથ્થર મૂકીને રાજાની આંખ ફોડી નાંખવી. તારે બે વાર ગોફણ ચલાવવી પડશે. તારા બે જ પથ્થરે રાજાની
Page #979
--------------------------------------------------------------------------
________________
૯૨૮
શારદા સિદ્ધિ બંને આંખો ફૂટી જશે, બોલ, તું આ કાર્ય કરીશ ને ? ગાડરની સંગે ચઢીને ગાડર જેવા બની ગયેલા ભૂપતે કહ્યું-ભલે, હું એ કાર્ય કરીશ. તમે નિશ્ચિત રહે. આ સાંભળી ચિદાનંદ તે ખુશ થઈ ગયો ને ખિસ્સામાં જે રૂપિયા લાવ્યો હતો તે ભૂપતને આપી દીધા, એટલે ગરીબ ભૂપત તે ખુશ થઈ ગયો.
ચકવર્તિની આંખે ઉડાવી વૈર લેતે ચિદાનંદ-ડા દિવસ બાદ નગરયાત્રાને દિવસ આવી ગયો ને ચક્રવતિ મહારાજાની સ્વારી નીકળી. આખા નગરની જનતા તેમાં જોડાઈ હતી. બધા ચક્રવતિ મહારાજાને જય હો...વિજય હે એમ ઉલ્લેષણ કરી રહ્યા હતા. ચક્રવતિ મહારાજાની સ્વારી ફરતી ફરતી વડલાના ઝાડ નજીક આવી. ચક્રવતિને હાથી જ્યાં વડના ઝાડ નજીક આવ્યો કે તરત લાગ જોઈને બેઠેલા ભૂપતે ગોફણ દ્વારા સનન કરતે એક પથ્થર ફેંકયો તે મહારાજાની જમણી આંખે વાગ્યો. ચકવતિ હેજ ઉંચું જુએ ને કંઈક બેલવા જાય તે પહેલા તે બીજે પથ્થર આવ્યો ને ચક્રવર્તિની બીજી આંખે વાગે. ચક્રવનિના મુખમાંથી કારમી ચીસ નીકળી ગઈ. તેમની બંને આંખોમાંથી લોહીની ધાર વહેવા લાગી. માંસના લેચા બહાર નીકળી ગયા ને બંને આંખે ફૂટી ગઈ. લોકોમાં ધા પિકાર થઈ ગયો કે અહો ! કોણ દુટે આપણું મહારાજાની આંખો ફેડી નાંખી? રાજાઓમાં પણ આ તે ચક્રવતિ રાજા હતા. એમને '' માટે શું બાકી રહે? ચારે તરફ માણસે પથ્થર મારનારને પકડવા દોડયા. તપાસ કરતા ભૂપત પકડાઈ ગયો. બધાને થયું કે હમણાં જ મહારાજા એને મારી નાંખશે. ચક્રવતીને તાત્કાલિક મહેલમાં લઈ જવામાં આવ્યા ને એમને માટે આંખના સ્પેશ્યાલીસ્ટ વૈદો, હકીમ અને ડોકટરે આવ્યા પણ કઈ રીતે મહારાજા દેખતા ન થયા, તેથી મહારાજાને સંપૂર્ણ આનંદ ખતમ થઈ ચૂક્યું હતું, અને અંતરમાં ક્રોધની જવાળાઓ ભભૂકી ઉઠી હતી કે આ ભૂપતે મારી આંખ શા માટે ફેડી? બીજે દિવસે રાજસભામાં ચકવતિ બંને આંખે પાટા બાંધીને સિંહાસને બિરાજ્યા ને ભૂપતને એમની સમક્ષ હાજર કરવામાં આવ્યો. ભૂપત થરથર ધ્રુજવા લાગ્યું. હવે મારું આવી બન્યું. મને હવે મહારાજા જીવતે નહિ મૂકે. એના મનમાં પાપને ભયંકર પશ્ચાતાપ થવા લાગ્યો કે અહો! મેં એક ચિદાનંદની ચઢવણુએ ચઢીને આપણા પવિત્ર મહારાજાની આંખે ઉડીને ભયંકર પાપ કર્મ કર્યું ! રાજા તે કેવા પવિત્ર છે. હવે મારું શું થશે! આ દુનિયામાં કઈને મરવું ગમે છે. સૌને જીવવું ગમે છે, પણ કેઈની ચઢવણીએ ચઢીને ભયંકર દુષ્કૃત્ય કરતા એ પાછા ફરતા નથી. પાછળથી એને પસ્તાવાને પાર રહેતો નથી. (અહીં પૂ. મહાસતીજીએ દુષ્કૃત્ય ઉપર એક કરૂણ કથની ખૂબ છણાવટથી કીધી હતી).
બ્રહ્મદત્ત ચક્રવતિએ કેાધના આવેશમાં આપેલી અધમ આજ્ઞા ક્રોધથી ધમધમતા બ્રહ્મદત્ત ચક્રવતીએ પૂછયું-ભૂપત! મેં તારું શું બગાડ્યું હતું કે
Page #980
--------------------------------------------------------------------------
________________
શારદા સિરિ તે મારી આંખે ફેડી નાંખી? ત્યારે ભૂપતે રડતા રડતા કહ્યું –મહારાજા! મારે અપરાધ ભયંકર અને અક્ષમ્ય છે. મને જલ્દી ફાંસીએ ચઢાવી દે પણ એટલું જરૂર કહું છું કે હવે કેઈની ચઢવણીએ ચઢીને કદી કે આવું અઘટિત કાર્ય કરશે નહિ. મેં કેઈન કહેવાથી આવું અધમ કાર્ય કર્યું તેનું જ આ ભયંકર પરિણામ આવ્યું છે. રાજાએ પૂછ્યું-કેના કહેવાથી તે મારી આંખે ફેડી નાખી? ભૂપતે ચિદાનંદે કહેલી બધી સત્ય વાત કહી દીધી એટલે મહારાજાએ તરત ચિદાનંદને બેલાબેને કહ્યું કે દુe! મેં તો તને પહેલેથી સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે અમારું ભોજન તને પચશે નહિ. એ અત્યંત ઉન્માદજનક છે. મેં તને બીજું ઘણું માંગવાનું કહ્યું પણ તે માન્યો નહિ ને તમારું કુટુંબ ભ્રષ્ટ થયું. એમાં વાંક કેને? તારો કે મારે? એ અધમ તારો વાંક હોવા છતાં તે મારી આંખે ફેડી નાંખી ! આટલું બોલતા તે બ્રહ્મદત્ત ક્રોધથી લાલપીળા થઈ ગયા ને સિપાઈઓને હુકમ કર્યો કે હમણું ને હમણાં બે સૈયા તપાવીને આ દુષ્ટની આંખો ફેડી નાંખો. એટલું જ નહિ પણ એના આખા કુટુંબની તેમજ જ્યાં સુધી મારી આણ પ્રવર્તે છે ત્યાં વસતા તમામ બ્રાહ્મણની આંખે ફેડી નાખે અને એ આખેના ઓળાના થાળ ભરી ભરીને મારી પાસે હાજર કરે. ચક્રવતીની આજ્ઞાથી ચિદાનંદ સહિત તેના આખા કુટુંબની ત્યાં ને ત્યાં આંખે ફેડાવી નાંખી.. આ સમયે એનું કુટુંબ કરૂણ ચીસો પાડવા લાગ્યું. કેટલાક સભાજને તે બેભાન થઈને ઢળી પડયા. ચિદાનંદ અને તેના કુટુંબીજનેની આંખના ડોળાને થાળ હાથમાં લઈને ચક્રવતી બે હાથે ચોળવા લાગ્યા, પગ નીચે કચડવા લાગ્યા ને ખડખડાટ હસતા હસતા બોલે છે કે હાશ... પાપીના પાપને બદલે વાજે. હજુ તે આવી લાખો આંખે હું રોળી નાંખીશ ને પગ નીચે કચડી નાંખીશ ત્યારે મને શાંતિ વળશે.
બંધુઓ! અજ્ઞાન દશા કેવી ભયંકર છે! બ્રહ્મદત્ત ચક્રવતિ ગમે તેમ કરશે તે પણ એમની આંખે પાછી મળવાની છે? છતાં જીવને વૈરની વસૂલાત કરવા માટે કેવી પાપબુદ્ધિ સૂઝે છે? ને પાછો આનંદ માને છે કે મેં કેવું વેર વાળ્યું ! પણ એ આનંદ પરભવમાં કેવી શિક્ષા કરશે એનું એમને જ્ઞાન કે ભાન નથી. ચિદાનંદના આખા કુંટુંબની આંખ ફડાવી નાંખી છતાં તેમને શાંતિ ન થઈ એટલે સમસ્ત બ્રાહ્મણની આંખે ફોડવાને હુકમ કર્યો. મંત્રીમંડળ એક જગ્યાએ ભેગું થઈને વિચાર કરવા લાગ્યું કે આમાં વાંક એક ચિદાનંદને છે. એમાં આખી જ્ઞાતિને શું દેષ? જ્ઞાતિજનોને આવી દૂર સજા કરાય જ નહિ. તે આ માટે શું કરવું? બધા મંત્રીઓમાં એક ડાહ્યા, વૃદ્ધ અને અનુભવી મંત્રીએ કહ્યું કે આપણે બ્રાહ્મણની આંખોને બદલે મોટા ગુંદાના ચીકણા ઠળીયાને થાળ ભરીને મહારાજાને આપીએ. એ માણસની આંખે જેવા ચીકણું હોય હોય છે. હવે મહારાજા તે અંધ છે એટલે એમને આપણે જેમ સમજાવીશું તેમ એ સમજી સ્વીકારી લેશે. આ પ્રમાણે કરવાથી નિરપરાધી એની આંખો ફેડવાના આ મહાપાપમાંથી આપણે ઉગરી જઈશું ને મહારાજાને પણ આશ્વાસન આપી શકીશું. શા. ૧૧૭.
Page #981
--------------------------------------------------------------------------
________________
શારદા સિતિ વૃદ્ધ મંત્રીની વાત સૌને ગમી ગઈ. બધા એકી અવાજે બોલ્યા કે આ વાત તદ્દન સત્ય છે. બીજે દિવસે ગુંદાના ઠળીયાને થાળ ભરીને બ્રહ્મદત્ત ચક્રવતિ પાસે હાજર કરીને કહ્યું કે આ બ્રાહ્મણની આંખોને ફેડેલા ઓળા છે, તેથી બ્રહ્મદત્ત ચકવતિ હશે હશે એને હાથથી મસળતા ને પગ નીચે કચડતા ને બેલતા હાશ... હવે મને શાંતિ થઈ. મેં પાપીના પાપને કે બદલે લીધો! વૈરની વસૂલાત વૈરથી કરી. રે જ આ પ્રમાણે કરતા આ રીતે વૈરની જવાળાઓ ચક્રવતિના અંતરમાં ભભૂકતી રહી. પ્રધાને પાપમાંથી બચવા માટે ગુદાના ઠળીયા કાઢીને એને થાળ ભરીને આપતા હતા પણ ચક્રવર્તિની દષ્ટિમાં તે બ્રાહ્મણોની આંખોના ડોળા હતા એટલે એમને તે પાપ બંધાતું હતું કહ્યું છે ને કે “ક્રિયા એ કમ, ઉપગે ધર્મ અને પરિણામે બંધ.” જેવા જીવના મનના પરિણામ હોય છે તેવા કર્મો જીવને બંધાય છે. કર્મબંધન વખતે જીવ ચેતતું નથી પણ જ્યારે ભોગવવાનો સમય આવે છે ત્યારે ખૂબ પશ્ચાતાપ કરે છે. આ બ્રહ્મદત્ત ચક્રવતીને ચિત્તમુનિએ સંયમી બનવા માટે ઘણું સમજાવ્યા પણ સમજ્યા નહિ. સંયમ તે ન લઈ શક્યા પણ સંસારમાં રહીને કંઈ પણ વત નિયમ કે ધર્મારાધના ન કરી શકયા તેથી મુનિ તે વિહાર કરી ગયા ને પાછળથી એમના જીવનમાં આ ભયંકર ઘટના બની ગઈ
આજે સિદ્ધાંતની અસ્વાધ્યાય છે. છેલ્લી બે ગાથાઓ તે આખા અધ્યયનને સાર છે, નિચેડ છે પણ અસજઝાય હોવાથી ગાથા બેલી શકાય નહિ, પણ મહાનપુરૂષ કલેકમાં એ બંને ગાથાઓના સાર રૂપે ફરમાવે છે કે
વિષયમાં અતિ અંધ થયો નૃપ, હૃદયમાં જરી બાધ ધર્યો નહિ,
મનુષ્ય જન્મ ગુમાવી વિલાસમાં, નરક સાતમીએ જઈ ઉપ બ્રહ્મદત્ત ચક્રવતિ જીવનના અંત સુધી સર્વોત્કૃષ્ટ શબ્દાદિક વિષયોને-કામભોગને ભોગવીને ૭૧૬ વર્ષનું આયુષ્ય ભોગવીને સાત નરકમાં પ્રધાન એવા સાતમી નરકના અપઈઠાણ નામના નરકાવાસમાં ૩૩ સાગરોપમ સુધી ભયંકર ઘોર દુઃખો ભોગવવા માટે સાતમી નરકમાં ઉત્પન્ન થયા. અહીં ફક્ત ૭૧૬ વર્ષનું આયુષ્ય હતું તેમાં પણ પહેલા તે કેટલાય દુખો ભોગવ્યા છે. એ તે તમે બધું સાંભળી ગયા છે એટલે એ બાબતમાં વિશેષ કહેવાનું રહેતું નથી પણ મારે કહેવાનો આશય એ છે કે બ્રહ્મદત્ત ચક્રવતિએ શેડો સમય સુખ ભોગવ્યું પણ પરિણામ કેવું ભયંકર આવ્યું કે એમને તેત્રીસ સાગરોપમ સુધી નરકમાં ભયંકર જુલ્મો દુઃખો અને વેદનાઓ ભોગવવા માટે જવું પડ્યું. આ અધિક ર સાંભળીને તમે કદી કરેલી કરણીને વેચીને સુખ મેળવવાની ઈચ્છા કરશે નહિ, અને તીવ્ર ક્રોધમાં જોડાઈ ફૅર કર્મબંધન કરશે નહિ. જુઓ, બ્રહ્મદત્ત ચક્રવતિની કેવી દુદર્શા થઈ અને ચિત્તમુનિએ પરભવમાં નિયાણું કર્યું ન હતું અને આ ભવમાં પણ શુદ્ધ ભા થી સંયમનું પાલન કર્યું. તેના કારણે કેવા સુખ પામ્યા.
Page #982
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
મુનિ ચિત્તે સઘળા નિજક ને, તપ મુસ`યમ અગ્નિ થકી દહ્યા, પરમ જ્ઞાની તણું પદ્મ પામીયા, નમે ચિત્તે લધુના પદ્મપકજે. ચિત્તમુનિ તપ અને સંયમ દ્વારા સઘળા કર્મોનો ક્ષય કરીને પરમ પદ—મોક્ષમાં ગયા. તેના જીવનમાં કેટલા ફરક પડી ગયા ?.બ્રહ્મદત્ત સ`સારના ઉઉંચામાં ઉંચા સુખો ભોગવીને ઉંચામાં ઉંચી એટલે સાતમી નરકમાં અઘાર દુઃખો ભોગવવા માટે ચાલ્યા ગયા ને ખીજા ચિત્તમુનિ ઉંચામાં ઉંચુ ચારિત્ર પાળીને મેક્ષના ઉંચામાં ઉંચા સુખા ભાગવવા માટે ચાલ્યા ગયા. આપણે પણ મોક્ષના સુખો મેળવવા માટે ચિત્તમુનિ જેવા પુરૂષાથ કરીએ તે માનવ જીવન સફળ થાય.
આજે ચાતુર્માસની પૂર્ણાહૂતિના પવિત્ર દિવસ છે. અધિકાર પૂરા થયા ને ચરિત્ર પણ ચેાડું બાકી છે, પણ આજે ચાતુર્માસ પૂર્ણાહૂતિની સાથે અમારી ક્ષમાપનાના દિવસ છે. ભારતભરમાં વિચરતા સાધુ સાધ્વીએ સકલ સઘના ભાઈ બહેનેાની સાથે ક્ષમાપના કરીને ભગવાનની આજ્ઞા મુજબ કેાઈ આવતી કાલે તો કોઈ પરમ દિવસે વિહાર કરશે, આજે હું પણ શ્રીસ`ઘને ઉપદેશ આપતા કઈંક કડક ભાષામાં કહેવાયુ' હાય તેમજ મારા સર્વાં સતીજીએથી શ્રી સંઘના કોઈ પણ ભાઈ મહેનાનું મન દુભાયુ' હાય તા સર્વેની પાસે ક્ષમાયાચના કરુ' છું. (પૂ. મહાસતીજીએ ક્ષમાપના કરી ત્યારે શ્રી સધના સર્વ ભાઈ બહેનેાની આંખમાં આંસુ આવી ગયા હતા, ત્યાર પછી શ્રી સંઘના પ્રમુખ શ્રી છબીલભાઈ વિગેરેએ પણ પૂ. મહાસતીજી પાસે ક્ષમા માંગી હતી.) આજે સમય થઈ ગયો છે. ચરિત્ર અધૂરું છે પણ ચાલુ દિવસ છે માટે અવસરે કહેવાશે. (શ્રાતાજનાના અવાજ ના, ભલે મોડું થાય, અમારે ચરિત્ર સાંભળવુ છે, માટે આપ ફરમાવે.)
77
ચરિત્ર :- “ ભીમસેન રાજાને પૂર્વભવ સમજાવતા રિસેન કેવળી ભગવાન :– ભીમસેનના પૂર્વ ભવ સમજાવતા કેવળી ભગવાન કહે છે હે રાજ| આ જબુદ્રીપના ભરત ક્ષેત્રમાં શ્રીપુર નામના નગરમાં તું શ્રીપાલ નામે મહાન શ્રીમ'ત શેઠ હતા, પણ ખૂબ લેાભી હતા, અને હું ગુચંદ્ર નામે તારા પાડોશી હતા. આપણા મને વચ્ચે પરસ્પર ખૂબ ગાઢ પ્રેમ હતા. મે મારી પત્નીને માટે એક માટે સાચા કિંમતી મેાતીના હાર બનાવડાવ્યો. આપણા ખ'ને વચ્ચેની ગાઢ પ્રીતિના કારણે હું એ હાર તને બતાવવા આવ્યો. તે' કહ્યું આજે હાર મારે ત્યાં ભલે રહ્યો. હું, મારી પત્ની અધા જોઈ લઈએ. કાલે તને પાછા આપી દઈશ. મને તારા ઉપર ખૂબ વિશ્વાસ એટલે મે તને હા પાડી. હાર જોઈને તારી દાનત બગડી કે કેવા સરસ આ કીમતી હાર છે! આ હાર શું ગુણચન્દ્રની પત્નીને શાલે ? ના.' આ તે મારી પત્નીને શાલે. તે મારા હાર તારી પત્નીને પહેરાવી દીધેા. આ સમયે તારા ઘરમાં એ નાકર અને એક નાસી હતા તે આ બધું શ્વેત્તા હતા. બીજે દિવસે હુ એ હાર તારી પાસે લેવા આવ્યે ત્યારે તે મોઢુ ફેરવીને, આંખા ચઢાવીને કહી દીધુ` કે કોના હાર ને વાત શી
Page #983
--------------------------------------------------------------------------
________________
૨
શારદા સદને
તે મને કયાં હાર આપે છે? તું બેટું મારા માથે આળ ચઢાવે છે? હરામી, પાપી! તું ચાલ્યું જા અહી થી. એમ કહીને હારની વાત ઉડાડી દીધી. તે સમયે તારી દાસીએ એમાં સાક્ષી પૂરી કે ગઈ કાલે શેઠ હાર લઈને આવ્યા હતા. તમે આવું
શા માટે બેલે છે? એમને હાર એમને આપી દેવો જોઈએ. પારકી વસ્તુ પચાવી પાડવાથી મહાન પાપના ભાગી બનાય છે. આ પ્રમાણે દાસીએ કહ્યું એટલે એ દાસીને તમે મારી પીટીને ઘરમાંથી કાઢી મૂકી અને હું પણ રડતે કકળતે મારે ઘેર ચાલ્યા ગયા. ખૂબ ઝરાપો કર્યો; તમારી પાસે હાર માટે ખૂબ કરગર્યો પણ તમે હાર ન આપ્યો તે ન જ આપ્યો.
- હાર વિના દિન રાત ઝૂરણું કર, મર ગઈ મુઝ નાર,
વેર બંધ કર લિયા નિકાચિત, કુછ નહી ક્રિયા વિચાર, મારી પત્નીએ તે હજુ હાર પહેર્યો પણ ન હતું. તેને હાર પહેરવાની ખૂબ હોંશ હતી, પણ એને હાર ન મળવાથી તે ખૂબ રડવા ગૂરવા ને ફૂટવા લાગી. અંતે એ ગુરાપામાં તે મૃત્યુ પામી અને નિકાચિત ગાઢ વૈર બંધાઈ ગયું. ત્યાર પછી એ નગરમાં કોઈ મુનિરાજ પધાર્યા. એમના શરીરે કોઢને રોગ થયે હતે. એમાંથી લેહી પરના ઢગલા થતા હતા. દુધના ગોટા ઉડતા હતા. મુનિને પીડાને પાર ન હતું. કોઈ વૈદે તેમને કહ્યું કે લક્ષપાક તેલ મળે તે આ રોગ મૂળમાંથી મટે. કેઈએ કહ્યું કે શ્રીપાળ શેઠને ત્યાં લક્ષપાક તેલ છે.
આંગણે આવેલા સંતને ન ઓળખ્યા.” – મુનિરાજ તારે ઘેર એની યાચના કરવા આવ્યા. તારે ત્યાં લક્ષપાક તેલ સૂઝતું હતું છતાં તે જાણી જોઈને એને અસૂઝતું કરી નાંખ્યું તેથી મુનિ પાછા ફર્યા. આ રીતે મુનિ ત્રણ દિવસ આવ્યા પણ તે અસૂઝતું કર્યું ને લાભ ન લીધે. છતી વસ્તુઓ લાભ ન લીધે તેથી તે ધનની ઘોર અંતરાય બાંધી, પણ છેલ્લે છેલ્લે તારી મતિ સુધરી અને તે કંઈક દાન આદિ ધર્મારાધના કરી અને અંતિમ સમયે શુદ્ધ ભાવના રહી તેના કારણે તું ભીમસેન રાજા બન્ય. તારી પત્ની હતી તે આ ભવમાં તારી પત્ની સુશીલા રાણી બની. જે દાસીએ સાચી વાતમાં સાક્ષી પૂરી હતી તે દાસીને તે મારી પીટીને કાઢી મૂકી હતી તે આ ભવમાં લક્ષ્મીપતિ શેઠની પત્ની ભદ્રા શેઠાણું બની. બે નેકરો તારી તરફેણમાં હતા એ બંને તારા પુત્રો દેવસેન અને કેતુસેન બન્યા. ગુણચંદ્ર જે પાડશી હવે તે હું હરિસેન તારો ભાઈ બન્યું ને મારી જે પત્ની હતી તે સુરસુંદરી બની. તે મારો હાર પચાવ્યું હતું તે કર્મના કારણે આ ભવમાં મેં તારું રાજ્ય પચાવી પાડયું. તે દાસીને ગમે તેવા શબ્દ કહીને ઘરની બહાર કાઢી હતી તે કર્મના કારણે ભદ્રા શેઠાણીએ તમને ભયંકર દુખે આપ્યા અને સુશીલા ઉપર બેટું આળ ચઢાવીને ઘરમાંથી કાઢી મૂકયા.
Page #984
--------------------------------------------------------------------------
________________
શારદા સિદ્ધિ
૯૩૩
“ કુર્મીના વિશ્વાકું ફળ ” :- મુનિ તારે ઘેર ત્રણ ત્રણ વખત લક્ષપાક તેલ વહેરવા માટે પધાર્યાં, ત્યારે તે ત્રણ ત્રણ વખત લક્ષપાક તેલ નહી. વહેારાવવાની બુદ્ધિથી અસૂઝતું કરી નાંખ્યું, એટલે તને ત્રણ ત્રણ વખત ધનની અંતરાય પડી અને તારે ફાંસીના માંચડે લટકવાના વખત આન્યા. સૌથી પહેલા ભદ્રા શેઠાણીએ નિરાધાર રીતે કાઢી મૂકયા, ત્યારે તુ' પુરપઈઠાણુ ગયે ત્યાં તને સહકાર ન મળ્યા ને ફાંસી ખાઈને મરવા તૈયાર થયા ત્યારે સા વાહે બચાવી લીધા, ને તને સાથે લઈ ગયા ત્યાંથી તુ નવ લાખના રત્નો લઈને પાળે કર્યાં. રત્નાની ગેાદડી મૂકી તુ સરેાવરમાં સ્નાન કરવા ગયા ને પાછળથી વાંદરો ગાઢડી લઈ ગયા, ત્યારે તુ હતાશ થઈ તે ગળામાં ફાંસો ખાઈને મરવાની તૈયારીમાં હતા ત્યાં સન્યાસીએ તને બચાવ્યા, અને એની સાથે સુવર્ણરસની સિદ્ધિ કરવા તને લઈ ગયો. સુવર્ણÖરસ લઈને તું નગરના પાદર સુધી આવ્યો પણ પાછળથી એ સ'ન્યાસીની દૃષ્ટિ બગડી ને તને મીઠાઈ લેવાના બહાને મોકલીને એ સુવણરસના તુંબડા લઈને ચાલ્યો ગયો ને તુ મીઠાઈ લઈને આવ્યો. સન્યાસીને ન જોતા તું હતાશ બની ગયો ત્યારે પણ તુ ગળે ફ્રાંસા ખાઇને મરવા તૈયાર થયો. તે વખતે જ ધાચારણ મુનિ પધાર્યાં, એમણે તને બચાવી લીધેા.
દાન દેતા ધાવાયેલા પાપકમના મેલ” :- એ માસ ખમણના તપસ્વી મુનિરાજના દર્શીન થતાં તું આનંદ વિભેર બની ગયો અને લાવેલી મીઠાઈ, ફરસાણ વિગેરે જે ક ંઈ હતું તે તે ભૂખ્યા રહીને ખૂબ ઉત્કૃષ્ટ ભાવથી બધું તપસ્વી મુનિના પાત્રમાં વહેારાવી દીધુ, તેથી તારા બધા પાપકર્મોં ધોવાઈ ગયા ને સામેથી બધું સુખ દોડીને આવ્યુ.. તારી ગયેલી એકેક ચીજો પણ સામેથી મળી ગઈ. હે ભીમસેન ! આ બધું સુખ દુઃખ તમારા પૂષ્કૃત કર્માનુસાર મળ્યું છે. આ બધા કમ`ના ખેલ છે. આ સ'સારમાં જીવને ક`રાજા નચાવે તેમ નાચવાનુ' છે, માટે કર્મો કરતી વખતે ખૂબ વિચાર કરે. હે રાજન્ ! આવું રાજય, ધનવૈભવ, કુટુંબ, પત્ની, પુત્ર પરિવાર આ બધું આ ભવમાં જ નથી મળ્યું. અન`તી વખત મળ્યુ' છે. જીવે ભાગળ્યુ છે ને છાડયુ છે, માટે એના માહ છોડીને ભવસાગર તરવા માટે ધર્મારાધના કરો. હિરસેન કેવળીના મુખેથી પેાતાના પૂર્વભવની વાત સાંભળીને ભીમસેન રાજાને વૈરાગ્ય આવ્યો “સંયમના માર્ગે ચાર આત્માઓનુ' પ્રયાણુ” : ભીમસેન રાજા હિસેન કેવળી ભગવ'તના ચરણમાં નમસ્કાર કરીને કહે છે ભગવત! મે' જેવા કર્યાં કર્યાં તેવા ભાગળ્યા છે. હવે મને આપ તારો. હું આપના શરણે છુ'. હવે મને રાજ્ય સ`પત્તિ પત્ની કે પુત્ર કોઈના મેહ નથી. આ સમયે ભીમસેનની સાળી સુલેાચના અને વિજયસેન રાજા પણ ત્યાં આવેલા હતા. કેવળી ભગવાનની વાણી સાંભળીને એમને પણ વૈરાગ્ય આવી ગયો. ભીમસેન રાજા, સુશીલા રાણી તથા વિજયસેન રાજા અને સુલેચના રાણી આ ચારેય ભવ્યાત્માએ દીક્ષા લેવા તૈયાર થયા ત્યારે દેવસેન અને
-
Page #985
--------------------------------------------------------------------------
________________
૯૩૪
શારદા સિહ કેતુસેન બંને પુત્રોએ કહ્યું પિતાજી! હજુ તે અમે નાવા , અમારા માથે આ રાજ્યને ભાર કયાં નાંખે છે? અમે તમને નહિ જવા દઈએ, પણ ભીમસેન રાજા હવે ક્ષણવાર સંસારમાં રોકાવા ઈચ્છતા ન હતા, તેમણે બંને પુત્રોને સમજાવ્યા. પિતાના રાજસિંહાસને દેવસેનને સ્થા અને વિજયસેન રાળને પુત્ર ન હતું તેથી કેતુસેનને એને માસાના રાજસિંહાસને બેસાડીને ચારે ય આત્માઓએ દીક્ષા લીધી. હરિસેન કેવળી અઘાતી કર્મોને ક્ષય કરી મોક્ષમાં ગયા ને આ ચારેય આત્માઓ પણ ખૂબ કઠીન ચારિત્રપાળી અઘોર તપશ્ચર્યા કરીને ભીમસેન રાજા અને વિજયસેન રાજા બંને આમાઓ એકાવનારી બની સર્વાર્થસિદધ વિમાનમાં ગયા અને સુશીલા તથા સુચના એ બંને સાધવીજીએ કાળ કરીને બારમા દેવલેકે ગયા. ત્યાંથી મનુષ્ય ભવ પામીને મોક્ષમાં જશે.
દેવાનુપ્રિયે ! ચિત્ત-બ્રહ્મદત્તને અધિકાર અને ભીમસેન-હરિસેન ચરિત્ર આ બંને અધિકાર પૂરા થયા ને આજે ચાતુર્માસ પણ પૂર્ણ થાય છે. અધિકાર અને ચરિત્ર આ બંનેમાંથી ઘણું ઘણું ઉપદેશ મળે છે કે જીવ કર્મબંધન કરતી વખતે વિચાર કરતા નથી પણ જ્યારે કમને ઉદય થાય છે ત્યારે જીવને ભગવતી વખતે કેટલા કષ્ટો સહન કરવા પડે છે, માટે પાપભીરૂ અને ભાવભીરૂ બને. બને તેટલી ધમરાધના , કરી જ્ઞાન-દર્શન–ચારિત્ર-તપ-દયા-ક્ષમા–સરળતા–સત્ય-નીતિ–સદાચાર, નિરાભિમાનતા આદિ સદ્ગુણો ખીલવીને જીવનબાગને હરિયાળે બનાવે અને માનવ જીવનને સફળ બનાવે, સમય ઘણો થઈ ગયો છે. .
વ્યાખ્યાન પૂર્ણ થયા બાદ પૂ. મહાસતીજીએ ક્ષમાપના કરી હતી. સાથે સંઘે પૂ. મહાસતીને આભાર માન્યો હતો અને અમારે ત્યાં ફરી ફરીને વહેલા પધારજે કહેતા આખો સંઘ રડી પડ્યું હતું.
- શારદા સિધ્ધિ ભાગ ૧- ૨ -૩ સમાપ્ત
તા. ક. પૂ. મહાસતીજીએ વ્યાખ્યાન ચાર મહિના દરરોજ ફરમાવ્યા છે, પણ પુસ્તક મેટું થઈ જવાથી કંઈક બબ્બે વ્યાખ્યાનને સાર ભેગો કરી એકેક વ્યાખ્યાનમાં લખે છે. શારદા સિદિધ પુસ્તકમાં કોઈ પણ પ્રકારની ભૂલ રહી હોય તે તે વ્યાખ્યાન કારકની કે લખનારની નથી પણ મુદ્રણ દેષ છે, તે આ માટે વાચકોને વિનંતી કરવામાં આવે છે કે આપને વ્યાખ્યાન છાપવામાં પ્રેસની કઈ ભૂલ દેખાય તે શુધિપત્રકમાં જોશો, છતાં કોઈ ભૂલ દેખાય તે વાચકને સુધારીને વાંચવા નમ્ર વિનંતી છે,
Page #986
--------------------------------------------------------------------------
________________
શ્રી ‘શારદા સિધ્ધિ” પુસ્તકના અગાઉથી નોંધાવેલ
ગ્રાહકેાની યાદી.
પુસ્તકની
સખ્યા
૨૫ શ્રી પ્રભુદાસભાઈ દાદરવાળા ૨૫ ચીમનલાલ હીરાચંદ શાહ
'પુસ્તકની સખ્યા
નામ
૧૦૦૧ શ્રી વર્ધમાન સ્થા. જૈન સંઘ કાંદાવાડી–મુંબઈ ૧૦૦૧ શ્રી વર્ધમાન સ્થા. જૈન સંધ
મલાડ
૫૦૧ શ્રી જાટકેાપર સ્થા. જૈન સ’ધ હ. સેવંતીભાઈ ૪૦૧ શ્રી હિ ંમતલાલ ન્યાલચંદ દેાશી મુંબઈ ૩૦૦ શ્રી મણીલાલ શામજીભાઈ વીરાણી મુંબઈ ૨૫૦ શ્રી સ્થા. જૈન કાંદીવલી મુંબઈ ૧૨૫ શ્રી ભાઈલાલ જાદવજીભાઈ કાલ્હા પુર ૧૦૧ શ્રીમતી સુભદ્રાબેન રસીકલાલ ઝવેરી પાલણપુરવાળા (મુંબઈ) ૧૦૧ શ્રી તેમ ́દભાઈ એન. શાહ મુંબઈ ૧૦૧ શ્રી બનાસકાંઠા સ્થા. જૈન સંધ નવસારી ૧૦૧ શ્રી સૌરાષ્ટ્ર સ્થા. જૈન સધ ૧૦૧ શ્રી ચુનીલાલ મુળજીભાઈ માટાણી–મુંબઇ ૧૦૧ શ્રી વર્ધમાન સ્થા. જૈન સંધ ૧૦૧ શ્રી સ્થા. જૈન સધ
અમદાવાદ
ખારીવલી
ખંભાત
૧૦૧ શ્રી જય'તિલાલ ચંદુલાલ મહેતા
વાલકેશ્વર,
૧૦૦ શ્રી ગીરજાશંકર ખીમચ દશેઠ ૧૦૦ શ્રી સાર’ગપુરા સ્થા. છ કે!ટી સ ંધ અમદાવાદ ૫૧ શ્રી પારૂખેન પુનમચંદ
વલાણી ૫૧ શ્રી મંજુલાબેન નગીનદાસ લાઠીયા મલાડ ૫૧ શ્રી ઈન્દીરાબેન પ્રતાપરાય લાઠીયા ખારીવલી મુંબઈ ૫૧ શ્રી કૃષ્ણકાંત મફતલાલ ઝવેરી ખંભાતવાળા મુંબઈ ૫૧ શ્રી સ્થા. જૈન સંધ નારણપુરા, અમદાવાદ ૫૧ શ્રી વિનયચંદ્ર મેાહનલાલ દેસાઈ ચી ચપેાકલી ૫૧ શ્રી કૃષ્ણનગર સ્થા. જૈન સાસાયટી ભાવનગર ૪૫ માટુંગા સ્થા. જૈન સંધ પ્રાર્થનાવાળાભાઇએ ૩૫ શ્રી રજનીકાંત વાડીલાલ દેસાઈ અમદાવાદ ૨ શ્રી સ્થા. જૈન સંઘ, ખેડા હું. મતભાઈ ૨ શ્રી સામચંદ જેઠાલાલ માટુંગા
મુંબઈ
મુંબઈ
નામ
માટુંગા સાણું દ
૨૫ શ્રી સ્થા. જૈન સંધ, કઠાર હ. ઠાકારભાઈ ૨૫ શ્રી નરભેરામભાઈ કેશવજી
કલકત્તાવાળા
૨૫ રાજસ્થાન સ્થા. જૈન સધ અમદાવાદ ૨૫ શ્રી ચીમનલાલ છેોટાલાલ કાપડીયા મુબઈ ૨૫ શ્રી વાડીલાલ ફુલચંદભાઈ પટેલ મુંબઈ ૨૫ શ્રી વાડીલાલ છગનલાલ શાહ સાણંદ હ. નટવરભાઈ ત્થા પ્રાણલાલભાઈ ૨૫ શ્રી સ્થા. જૈન સંઘ વડાદરા હૈ. મંગળજીભાઈ ૨૫ શ્રી સ્થા. જૈન સંધ
સાબરમતી
૨૫ શ્રી હરસીમ કાનજી
૨૫ શ્રી ધીરજલાલ વૃજલાલ મહેતા
૨૫ શ્રી પ્રવીણચંદ્ર નરસીંહદાસ શાહ
૨૫ શ્રી મેઘજીભાઈ વેલજીભાઇ શાહ ૨૧ શ્રી સ્થા. જૈન સધ
૨૧ શ્રી કિશારચંદ્ર સી. પરીખ
માટુંગા
મુંબઈ
માંડેલી
માટુંગા
ખીલીમાર
લાટાપર
૨૧ શ્રી ઈશ્વરલાલ સી. પરીખ
૨૧ શ્રી વર્ધમાન સ્થા. જૈન સ ́ધ દેાલતનગર, ખારીવલી
૨૧ શ્રી જીવણલાલ પદમશી સંધવી સુરેન્દ્રનગર ૧૫ શ્રી પ્રભુદાસ ઠાકરશી ગેાસલીયા કાંદીવલી
મુંબઈ
માટુંગા
સુરત
૧૫ શ્રી જેઠાલાલ વીજપાર શાહુ ૧૫ શ્રી શૈલેષકુમાર જયંતીલાલ ૧૫ શ્રી શાંતીલાલ ખી. મહેતા ૧૧ સંઘવી ચુનીલાલ નાનચંદ ઉધના, ૧૧ શશીકાંત નરસી હદાસ દોશી ખારીવલી ૧૧ શ્રી વિનાદભાઈ છગનભાઈ ભણુશાળી
સુરત
સુરત
માટુંગા ૧૧ શ્રી અમુલખભાઇ હીમજીભાઈ ગાંધી મલાડ ખંભાત ૧૧ શ્રી વસતલાલ કેશવલાલ પટેલ
Page #987
--------------------------------------------------------------------------
________________
સાણંદ
પુસ્તકની નામ
સંખ્યા નામ , જેસંગભાઈ ત્રીકમજી દડિયા મુંબઈ ૫ લાભુભાઈ પ્રાણજીવન અમદાવા Rી ગીરધરલાલ ત્રીકમજી દડિયા માટુંગા
૫ શ્રી જીગીશ પ્લાસ્ટીક
અમદાવાદ, દશી અનિલકુમાર પ્રાગજીભાઈ ભુજ
૫ હસમુખબેન રમણલાલ કાપડીયા દેશી મણીલાલ ભાણજીભાઈ બાદરગઢ કચ્છ - ૫ ખીમચંદ નરસીંહદાસ શાહ ૧૧ ખેંગારભાઈ ન્યાલચંદ મહેતા દાદર
૫ રાજેન્દ્ર લાલચંદ મહેતા સાણંદ ૧૧ વસાણું રમણીકલાલ મુળચંદભાઈ પ્રેસવાળા
૫ નગીનદાસ જીવણલાલ દોશી અમદાવાદ ૧૧ ચંદુલાલ ભીમજીભાઈ સોમાણી નંદનબાર
૫ રમણીકલાલ નવલચંદ મહેતા માટુંગા ૧૧ શ્રી સ્વા. સતીશર મહિલા મંડળ ખંભાત ૫ ચારુલત્તાબેન ચીમનલાલ કાપડીયા સાણંદ ૧૧ અ સ, કુસુમબેન નેમચંદભાઈ શાહ મુંબઈ ૫ ધીરજલાલ અમૃતલાલ શાહ મલાડ ૧૧ શ્રી તારાચંદ દીપચંદ અવલાણું માટુંગા
૫ હીરાચંદ છગનલાલ કાપડીયા સાણંદ ૧૧ મહાસુખલાલ કેશવલાલ ચીતલીયા બેરીવલી
૫ રમેશચંદ્ર કાંતીલાલ શાહ અમદાવાદ ૧૧ શ્રી મનહરલાલ કલ્યાણજી બેરીવલી ૫ મહેન્દ્રભાઈ લલ્લુભાઈ રંગરેજ સુરત ૧૧ મનુભાઈ ભગવાનદાસ ગોસલીયા બોરીવલી
૫ ચીમનલાલ મોહનલાલ ભાવસાર મોડાસર ૧૧ શ્રી રસીકલાલ માણેકલાલ પારેખ બોરીવલી
૫ ચંચળબેન ધરમચંદ બાળીયા માટુંગા ૧૧ હસમુખલાલ હરજીવનભાઈ દોલતનગર
૫ લલીતાબેન ભુપતભાઈ પારેખ માટુંગા ૧૧ ડાહ્યાભાઈ કેશવજી ઘાટલીયા બોરીવલી
૫ પ્રાણજીવનદાસ તારાચંદ વાસણવાળા સુરત ૧૧ શ્રી કલ્યાણજીભાઈ હરીદાસ શેઠ વિલેપાર્લા
૫ ગાંધી કાંતીલાલ નાગજીભાઈ સુરત ૧૧ શ્રી ડોસાભાઈ અભેચંદ મોદી બેરીવલી
૫ ચંપકલાલ ફૂલચંદ રંગાટીયા ૧૧ જેઠાલાલ નેમચંદ શાહ, ખંભાતવાળા મુંબઈ
૫ શાંતીલાલ મયાચંદ મહેતા
ભુજ ૧૧ સાવલા કેશવજી રવજીભાઈ મુંબઈ
૫ મફતલાલ જગજીવનદાસ તલસાણીયા ૧૧ સની લાલજીભાઈ લધાભાઈ ભાયખલા
સાબરમતી ૧૧ પ્રાણભાઈ ભીમશીભાઇ કુંભારવાડા મુંબઈ
૫ બાપુલાલ મોહનલાલ ગાંધી ખંભાત ૧૦ શ્રી લાભુભાઈ પ્રાણજીવનદાસ મહેતા હ
૫ ચંપકલાલ છોટાલાલ શાહ ખંભાત રેવાબેન
અંધેરી ૫ નાનચંદ ઝવેરચંદ શાહ
મલાડ ૧૦ તારાબેન ચીમનલાલ કાપડીયા સાણંદ
૫ ગુણવંતભાઈ વર્ધમાનભાઈ વેરા મલાડ ૧૦ રીખવચંદ જુગરાજ સાબરમતી અમદાવાદ
૫ અમૃતલાલ હરગોવનદાસ ગોસલીયા મલાડ ૧૦ હિંમતલાલ કાળીદાસ મહેતા હિન્દુમિલન મંદિર
૫ ભુપેન્દ્રભાઈ નટવરલાલ ભામાવાળા સુરત ૫ શ્રી સ્થા. જૈન સંઘ
બાવળા
૫ શ્રી સ્થા. જૈન સંઘ વટામણું ૭ શ્રી વિનોદકુમાર દેવશી મહેતા સુરત ૫ શ્રી પારસનાથ મહિલા મંડળ વડોદરા ૭ શ્રી ભરતકુમાર મોહનલાલ શેઠ કચ્છ ૫ બરવાળા સ્થા. જૈન સંઘ ખંભાત ૫ શાંતીલાલ લક્ષ્મીચંદ ભાવસાર બોરસદ હ. હીરાભાઈ ૫ શ્રી સ્થા. જૈન સંઘ “નાસીકસીટી” નાસીક ૫ ચંપકલાલ મણીલાલ અજમેરા વરલી મુંબઇ ૫ સ્વ. શાંતિલાલ વ્રજલાલ ગોસલીયા ઘાટકોપર ૫ હંસરાજ નાનજી હીરા, હ. કિશોરભાઈ
૫ ખીમજી માલેશી
સુરત
Page #988
--------------------------------------------------------------------------
________________
નામ
ની ‘ ખ્યા
નામ - ૫ જયંતીલાલ મનસુખલાલ લેખંડવાળા
અમદાવાદ ૫ નવીનચંદ્ર જયંતિલાલ લોખંડવાળા અમદાવાદ ૫ અનુભાઈ શીવલાલ તલસાણીયા અમદાવાદ ૫ નગીનભાઈ શીવલાલ , અમદાવાદ ૫ કાંતીલાલ પ્રેમચંદ તલસાણીયા અમદાવાદ ૫ હસમુખલાલ જીવણલાલ શાહ અમદાવાદ ૫ ખોમચંદભાઈ છગનલાલ દેશી અમદાવાદ ૫ અમૃતલાલ ભગવાનદાસ ગાંધી અમદાવાદ ૫ જાદવજીભાઈ મોહનલાલ શાહ અમદાવાદ ૫ શાંતીલાલ ટી. અજમેરા અમદાવાદ - જીવણલાલ ચુનીલાલ સંઘવી . અમદાવાદ પ પ્રવીણચંદ્ર કાનજીભાઈ દેશી બેરીવલી વેસ્ટ ૫ પ્રેમચંદ ખેડીદાસ ભગીયા બોરીવલી વેસ્ટ ૫ અંબાલાલ છોટાલાલ શાહ ખંભાતવાળા
મુંબઈ
પુસ્તકની સંખ્યા
૫ દલપતભાઈ પુનમચંદ મહેતા, સુરત ૫ પ્રેમચંદ દિપજીભાઈ શાહ અમદાવાદ ૫ મીઠુભાઈ બાબુલનાથ ૫ રજનીકાંત પ્રેમચંદભાઈ , સુરત ૫ શ્રી કચ્છી વીશા સેવા સંઘ કુર્લા મુંબઈ ૫ મગનલાલ પોપટલાલ મહેતા
સુરત ૫ હામાજી હોરામલ દેશી
કચ્છ ૫ હેમંતકુમાર મનહરલાલ વખારવાળા સુરત ૫ સુરજબેન છગનલાલ પટેલ વાલકેશ્વર મુંબઈ ૫ પ્રાણજીવનભાઈ સુંદરજી હૈદ્રાબાદ ૫ જયસુખલાલ એમ. મહેતા
કચ્છ ૫ સવિતાબેન જગજીવનદાસ સંઘવી હૈદ્રાબાદ ૫ વાલજીભાઈ મુળજીભાઈ ગાર હૈદ્રાબાદ ૫ જયંતીલાલ ઠાકરશીભાઇ મહેતા કચ્છ ૫ હિંમતલાલ પોપટલાલ પટેલ કચ્છ ૫ નાગજીભાઈ મગનલાલ ગાંધી કચ્છ ૫ મણીલાલ મોગારભાઈ મહેતા
મુંબઈ
Page #989
--------------------------------------------------------------------------
________________
શુધિ
પત્રક
૦
S
તમારે
. ન. પૃષ્ઠ લીટી અશુદ્ધિ શુદ્ધિ વ્યા. નં. પૃષ્ઠ લીટી અશુદ્ધિ છે. | - ૧ ૮ ૧૪ છે, છે. ૧૮ ૧૭૩ ૨ સારા સંસા:
૧ ૮ ૨૧ કરતા કરતા ૧૮ ૧૭૪ ૧૦ માનવભવને માનવભવને ૧ ૧ ૨૦ તયાર તૈયાર ૧૮ ૧૭૬ ૭ મહારાજે મહારાજ ૨ ૧૭ ૨૬ દેખ દોષ ? ૧૯ ૧૮૩ ૬ અમઢ अभई ૩ ૨૩ ૨૬ દુઃખ ૦ ૧૯ ૧૮૪ ૨૪ ખાવા ખાધા ૩ ૨૩ ૨૭.
ને જીને દુઃખ ૧૯ ૧.૮૫ ૧૯ બધુ બધું ૩ ૨૯ ૨૦ પિતાના પિતાના ૧૯ ૧૮૫ ૨૬ સેગ્ન સેવન ૩૩ ૧૯ સંભૂતિએ સંભૂતિ એ ૨૦ ૧૯ ૧૬ અટકે છે, અટકી શકીએ
૨૦ ૧૯૧ ૯.૨૫ સમ્યગ સમ્યગ ( ૩૮ ૯ વેરાગ્ય વૈરાગ્ય ૨૦ ૧૯૬ ૨૫ ઉલટી અવળી ૩૯ જનધમી જૈનધમી
૨૦ ૨૦૦ ૧૨ સમુઢ કાંતિવાળા કાંતિવાળા ૨૦ ૨૦ ૧૯ ચરિત્ર
ચારિત્ર ૪૧ ૧૪
૨૧ ૨૦૨ ૩૧ ગાવે ૫ ૩૨ કપેશ કપેશે ૨૧ ૨૦૩ ૨૧ કરો ૪૭ ૧૯ બેસીને બેઠા પછી ૨૨ ૨૧૯ ૨૮ તમારે ૪૮ ૭. પુત્રોને પુત્રો ૨૨ ૨૨૩ ૧૬ થી
યા ૫૧ ૧૫ ચિત્ત ચિત્તે ૨૨ ૨૨૭ ૧૭ હરિસેન હરિસેને પર ૨ રાજ્યના રાજ્યો
૨૩૨ ૭ બાળકોને બાળકોને
૨૩૧ ૧૨ હયાફાટ હૈયાફાટ વમાનિક વૈમાનિક
૨૩૩ ૩ ફૂટી ૯૪ ૩૧ શબ્દા | શબ્દો ૨૪ ૨૩૩ ૨૧ તનાથી તેનાથી ૧૧૧ ૨૧
દેષ ૨૪ ૨૩૪ ૭ શક્તિની શક્તિને ૧૨ ૧૧૪ ૩૨ વિચારું વિચરું ૨૪ ૨૩૬ ૧૯ એમને એ મને - ૧૨૦
હયામાં હૈયામાં ૨૪ ૨૩૭ ૩૨ મ માં ! ૭િ ૧૨૭ સત્તાધીશ શતાધીશ
૨૬ અવંતી મંથી અવંતીમાં ૧૩ ૧૨૯ ૨૭ - રત રત ૨૪ ૨૩૯ ૨૨ માગ માર્ગ ૧૩૫ પુદગલની પુદગલોની
૨૪૦ ૧ મહારાજા! મહારાજ ! ૧૫ર ૮ જૈન દર્શનને જૈનદર્શનમાં ૨૪ ૨૪૧ ૩૧ તમારા માટે તમને ૧૫૩ ૨૬ આવતા આત્મા ૨૪ ૨૪૬ ૧૫ ધર્મ પ્રવૃત્તિમાંથી ધર્મ પ્રવૃત્તિ
૧૫૫ ૩૧ તેમાં તેમાં ૨૫ ૨૪૯ ૧ જાય જય ૧૬ ૧૬૧ ૩૧ એક એક વખત ૨૫ ૨૪૯ ૫ તું જ તુજ ૧૭ ૧૭૦ ૨૦ અને બંને ૨૬ ૨૫૫ ૨૮ અમીરી તને અમીરા, ૧૭ ૧૭૦ ૩૩ જોઈએ? જોઈએ. ૨૬ ૨૫૬ ૨૫ છે,ઈ ધરાઈ , ૧૮ ૧૭૨ ૨૦ તા.૩૧-૭-૭૮ ૩૧-૭–૭૮ ૨૬ ૨૫૯ ૧૨ પડે ? ન જ
૨૪
૩૧
Page #990
--------------------------------------------------------------------------
________________
પણું
9
N
૩૨૧
૩૩૨
ભદ્રા
તે
નં. ૫ લીટી અશુદ્ધિ શુદ્ધિ વ્યા. નં. ૪ લીટી અશુદ્ધિ શુદ્ધિ કે ૨૫૯ ૧૩ ન જાઉ? હશે તેની તને ૪૩ ૪૫ર ૩ તે
શું ખબર પડે ૪૩ ૪૫૮ ૫ અશ્રુભીની અશ્રુભીની ૨૬૫ ૫ , બીજે બીજી
૪૫ ૪૭૧ ૧૪ મેકલાવો મોકલાવવો ૨૭ ૨૬૮ ૨૦ કરો કરી
૪૬ ૪૭૫ ૨૪ સારાવ રની સારા વરની ૨૭ ૨૭૦ ૧૪ હ.
૪૭૫ ૨૯ લક્ષ્યમાં લક્ષમાં ૨૮ ૨૭૮ ૨૭ તે હતે:
૪૮૧ ૨૪ આજને આજના ૨૯૪ ૩૨ દબાવવું દબાવું
વિનયને વિનયને ૨૯૯ ૨૮ હયામાં હૈયામાં
૪૮૩ ૬ પણે ૨૯૯ ૩૩ ભાથળી ભાવથી
૪૬ ૪૮૪ ૬ પદને પદને પ્રાપ્ત ૨૩ ખડિત ખંડિત
૪૭ ૪૮૫ ૧૪ નારક નરક ૩૧૦ ૨૮ પસા પૈસા
૪૭ ૪૯૦ ૧૦ ખરી ખરીદયું - ૩૧૬ ૧૨ ન
ને
૪૮ ૪૯૮ ૧૪ ધજી ધ્રુજી ૨૫. ક્રર
૫૦ ૫૧૪ ૧૪ એ પણ છે એ પણ જીવ છે ૩૨ શીસાલ સુશીલા
૫૧ ૫૨૯ ૨૧ ઝૂંપડીની ઝૂંપડીની ૩૪૭ ૨૭ ભદ્રાને
પર પ૩૪ ૬ ગંજતું ગૂંજતું ૩૫ ૩૫૫ ૪ ખેલું માથામાં માથું ખેળામાં
૫૩ ૫૪૬ ૧૭ છે , ૩૬ ૩૬ ૧૦ ઓ
૫૪ ૫૪૯ ૨૬ પકી પૈકી ૩૭ ૩૬૬ ૧૪ ભામાં આત્મામાં
૫૪ ૫૫૫
૩૧ તટી ૩૭ ૩૭૮ ૨૦ શ્રતજ્ઞાન શ્રુતજ્ઞાન
૫૭
પ૭૮ ૯ જાહે ત જાહેરાત ૩૭ ૩૮૧ ૯ જેવું જેવું
૫૮૧ ૩૭ ૩૮૪
પ૮
૦ અજવાળું ૯ પસા
અજવાળવું ૩૮
૫૯૩ ૨૧ ઈંખ્ય ૩૯ર ૩ રીતે
૫૯ ચિ
ઈશ્ન
૫૯ ૫૯૫ ૬ જોત જોતા ૩૮ ૩૯૬ ૪ ચાતકનું ચાતક
૫૯ - ૫૮૫ ૨૭ રાજભવન રાજવૈભવ ૩૮ ૩૯૬ ૩૨ કારણ કારણે
૫૯ ૬૦૩ ૯ ૪૦૦ ૩૧ હાથ
૨૨ અધરા અધૂરા
६४ २८ २५ भवाआ भवाओ ૯ ૪૦૨ ૨૬ બદે બં
૬૫ ૬૪૩ ૨૯ પડી ૪૦૯ ૧૮ ત્રિશલા દેશી ત્રિશલા દેવી :
ઝૂંપડી
૬૭ ૬૫૯ ૨૯ ચરિત્ર ચારિત્ર ૪૧૦ ૧૩ હયા હૈયા ૪. ૧૦ સેન્ય સૈન્ય
૬૭ ૬૬ ૦ ૮ મહાનુભએ મહાનુભાવોએ
૬૭ ૧૪
૬૬૦ ૧૮ હૃદય પલ્ટા ૩ અરાવત ઐરાવત
હૃદયપલટો
૭૦ ૬૮૧ : ૮ બનેનો બંનેની ૪૨૮ ૨૨ દૂધપાકને દૂધપાકના
૭૦ ૬૮૬ ૧૧ સાંદર્ય સૌદ ભેદ તો ભેદને
૭૦ ૬૮૯ ૧૩ મળ્યું મળ્યા. R, ૪૦૬ ૨૫ મત્રી મૈત્રી
૭૧ ૬૯૨ ૧૫ શઠની શેઠની ૪૪૦ ૧૧ છોડાવેલાવર છેડાવેલાવર
૬૭ ૧૪ બાદશ હનુ બાદશાહનું , જ૮ ૩ર બધા મને બધા મને છ ૭૦૧ ૨૦ વિષયભેગોને વિષયભેગેને
તૂટી
પૈસા
૯ ૮૪ - 6 e c - ૯ - ૪ ૮ - ૨ ૨ ૨ ૨ - -
# #
હાશ
= = = • = = = =
# ૨ કી
Page #991
--------------------------------------------------------------------------
________________
છ
વ્યા. નં. ૫ લીટી અદ્ધિ શુદ્ધિ બા. નં. એક લીટી અશુદ્ધ શા ૭૨ ૭૦૪ ૨૧ માગે છે માંગે છે ૮૬ ૮૨૫ ૧ તા તે
૧૪ ૨૮ ન ખવા નાંખવા ૮૬ ૮૨૫ ૧૦ નાકાની નૌકાની ૭૧૭ ૨૦. અત અત ૮૬ ૮૩૨ ૧૩ વરને વેરને ૨૨ ૭ સ્વાયાંધતા સ્વાર્થી ધતા ૮૬ ૮૩૨ ૩૨ વરની વૈરની ૭૩૩ ૨૨ માટેહ મણ માટે હમણું ૮૮ ૮૫ર ૧૦ કરો ૭૩૫ ૧૩. કામધેનુ કામધેનુ ૮૯ ૮૫૯ ૧૯ વરાગ્ય વિરામ ૭૪૮ ૧૦ આરાગ્યને આરોગ્યને ૮૯ ૮૬૧ ૬ ઝલવા સૂલવા ૭૬૯ ૧૪ સબંધીઓ સંબંધીઓ
૮૮૩ ૨૨ પ્રજ પ્રજ ૭૭૧ ૫ ગૂંજતો ધ્રૂજતો
૮૮૯ ૫ કિયામાં નિયામાં ૭૭૨ ૮ કાકાની કાકીની ૯૩ ૮૯૧ ૧ નગરપ્તા નગરના ૭૭૪ ૪ વળા
૯૭ ૮૯૪ ૬ શામાં શબ્દોમાં ૭૭૫ લેકે
૧૩ બધું બંધ ૭૭૫ ૩૨ મહારાજાના મહારાજના
૮ ખેયા ખેડ્યા છ૭૮ ४ नरिद नरिंद
૨૪ ધ્રુજતી ધ્રુજતી - ૭૮૨ ૨ ઉદ્ભવ ઉપદ્રવ ૯૬ ૮૧૦ ૧ ૮૨૦ ૯૨૦– ૮૧ ૭૮૭ ૩ સમજતા સમજાતા ૯૬ ૯૨ ૦ ૨૩ નમકાર નમસ્કાર ૮૨ ૭૯૦ ૩૧ બ્રાહ્ય બાહ્ય
૯૬ ૯૨૧ ૨ આજે હું ૦ ૧૦ મહિરિ મgિ
૯૬ ૯૨૩ ૨૦ ૨ વાદ સ્વાદ ૮૫ ૮૧ ૧૪ રાદ્રધ્યાને રૌદ્રધ્યાન ૯૭ ૯૨૬ ૨૫ ધ્રુજતા ધૃજતા
વળી
=
1
Page #992
--------------------------------------------------------------------------
________________ | P | ખ ખાત સંપ્રદાયના સ્વ. આચાર્ય ગચ્છાધિપતિ બા. બ્ર. પૂ. ગુરૂદેવ શ્રી 20 કિજી મહારાજ સાહેબના જ... હા, ગુરૂ રચિરાગાવી છે કે જે બીલીટી છે 1 Pરી IiTY / TAT / અદભૂત રાજગુરૂજી, જેતાભાઈના જ (રાગ : દેદી હમે આઝાદી...) સ આગમ દિવાકર ગુરૂજીના તેજના નહિ પાર સૌ સાથે મળીને બેલા જયજયકાર...... એ ઉત્ન ગુરૂદેવ તુમ ચારિત્રની શક્તિ અપાર | તુ મ નામ મરણનો મહિમા અપરંપાર...... ભાજી ઉગ્ય ક્ષત્રિય કુળે રવાભાઈ નામે | વટામણ માં સતીજીનું સ્તવન સુણે અંડરમાં ચારિત્રના તેજ પ્રસરે - જયાબેનના નંદન જેતાભાઈનુ' કુળ ઉજાળે...... આ આગમ પ્રત પી છગનગુરૂજીના લાડીલા રત્નચંદ્રજી અદ્દભૂત અજોડ સેવામાં કરી કાયા કુરબાની શા, ગુણ. ગુલાબની હે કે પ્રસરાવી | તમામૂર્તિ બિરૂદ મહ્યુંમહાન ગુણોથી...... એ આગમ સ, ખુદ શહેરમાં પધારી કરી હેર અપાર | જીવન આગ હરિયાળા બન્યો આપને પ્રતાપ સંયમ સાજ પંચરત્ન આપી, 1ન્ય બનાવી ગુરૂરાજ ભાભવમાં ભૂલીશ નહી આપને ઉપકાર.... એ આગમ પંડિત જીવન જીવી પધાર્યા ખંભાત શહેરમાં ના રવા સુદ અગીયારો, જીવન દીપક બુઝાય નિરાધાર મૂકી ચાલ્યા ગયા મય જીવન આલ્ફાર | ગુણાનુ ર મરણ કરતા વહે છે અશ્રધાર...... આ આગમ સ્વર્ગ થી ગુરૂજી દર્શન દેજો એક વાર | તુમ વિગ વસમો લાગે છે અપાર આ અનાથના નાથ તમે લેજે સંભાળ | સતી શારદાની નયા તસે કરજો ભવપાર...... એ આગમ znani con 20 Janues allone vettore હલા અદા કરી છે ની એક છે