Book Title: Sharda Sarita
Author(s): Shardabai Mahasati
Publisher: Sudharma Gyanmandir
Catalog link: https://jainqq.org/explore/023360/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શારાસરિતા પ્રવચનકારબા.બ્ર.વિદુષી શારદાબાઇ મહાસતીજી Page #2 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા - પ્રવચનકાર :-- ખંભાત સંપ્રદાયના સ્વ. ગચ્છાધિપતિ બા. બ્ર. પૂ. રત્નચંદજી મહારાજ સાહેબના સુશિખ્યા, શાસનદીપિકા પ્રખર વ્યાખ્યાતા બા.. વિદુષી પૂ. શારદાબાઈ મહાસતીજી, - સંપાદક : – પ. બા. બ્ર. શારદાબાઈ મહાસતીજીના સુશિષ્યા - તવચિંતક પૂ. કમળાબાઈ મહાસતીજી તથા બા. બ્ર. સંગીતાબાઈ મહાસતીજી – પ્રકાશક :– રમણિકલાલ કસ્તુરચંદ કોઠારી શ્રી સુધર્મા જ્ઞાનમંદિર શ્રી મેઘજી ભણુ ધર્મસ્થાનક, ૧૭૦, કાંદાવાડી મુંબઈ-૪ Page #3 -------------------------------------------------------------------------- ________________ ૯ પુસ્તક શારદા સરિતા * પ્રવચનકાર : પ્રખર વ્યાખ્યાતા બા.બ્ર. વિદુષી પૂ. શારદાબાઈ મહાસતીજી * સંપાદક : પૂ. કમળાબાઈ મહાસતીજી તથા બા. બ્ર. સંગીતાબાઈ મહાસતીજી પ્રકાશક : રમણિકલાલ કસ્તુરચંદ કોઠારી શ્રી સુધમાં જ્ઞાનમંદિર શ્રી મેઘજી ભણુ ધર્મસ્થાનક ૧૭૦, કાંદાવાડી, મુંબઈ-૪ * પ્રથમ આવૃત્તિ ઃ નકલ ૨૦૦૦ ન પડતર કિંમત : રૂ. ૨૧-૦૦ વેચાણ કિંમત રૂા. ૫-૦૦ મુદ્રક : રમેશ જી. દોશી દેશી એન્ડ કુ. જન્મભૂમિ ચેમ્બર્સ, ૨૯, વાલચંદ હીરાચંદ માર્ગ, મુંબઈ ૪૦૦-૦૦૧ ટે. ન. ૨૬૫૬૫૩. Page #4 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તકમાં આર્થિક સહકાર આપનાર દાતાઓ રૂ. ૫૦૦ શ્રીમતી સુશીલાબેન રમણિકલાલ રાજમલ મહેતા ૭૫૦૦ શ્રી મણિલાલ શામજીભાઈ વીરાણી ૧૦૦૧ શ્રી છગનલાલ શામજીભાઈ વિરાણ ૧૦૦૧ શ્રી કમળાબેન રતનચંદ પરીખ ૧૦૦૧ શ્રી સુશીલાબેન ચંદ્રકાંત મહેતા ૧૦૦૧ શ્રી મણિબેન વીરાણી કલકત્તાવાલા ૧૦૦૧ શ્રી ગિરજાશંકર ખીમચંદ શેઠ ૧૦૦૧ શ્રી લીલાવંતી ચીમનલાલ લક્ષમીચંદ પરીખ ૧૦૦૧ સ્વ. સુધીરકુમાર જયંતીલાલ ઝવેરી, હ. ચંદ્રાબેન ૧૦૦૧ શ્રી રસિકલાલ હરિલાલ ઝવેરી ૧૦૦૧ શ્રી સુભદ્રાબેન રસિકલાલ ઝવેરી ૧૦૦૧ શ્રી વિમળાબેન પિપટલાલ ઝવેરી ૧૦૦૧ શ્રી કીર્તિલાલ કચરાભાઈ ઝવેરી ૧૦૦૧ શ્રી રમણિકલાલ કસ્તુરચંદ કેડારી ૧૦૦૧ શ્રી તુલસીદાસ કલ્યાણજી શાહ ૧૦૦૧ શ્રી સમરતબેન ચત્રભુજ શેઠ, હાઃ કાંતિલાલ ૧૦૦૧ શ્રી ચંપકલાલ મૂલચંદ લાખાણી ૧૦૦૧ શ્રી જેસંગલાલ જીવરાજ કોઠારી ૧૦૦૧ શ્રીમતી લીલાબેન રતિલાલ પરીખ ૧૦૦૧ શ્રીમતી તારાબેન ડાયાલાલ ચોકસી ૧૦૦૧ શ્રી કેશવલાલ લક્ષ્મીચંદ મેદી ૧૦૦૧ શ્રી ચંદુલાલ લક્ષ્મીચંદ શાહ ૧૦૦૧ શ્રી રવીચંદ સુખલાલ શાહ ૧૦૦૧ શ્રી ગિરજાશંકર ઉમિયાશંકર મહેતા ૧૦૦૧ શ્રી જયંતીલાલ અમૃતલાલ શાહ બોટાદવાલા Page #5 -------------------------------------------------------------------------- ________________ પૂ. બા. બ્ર. વિદુષી શારદાબાઈ મહાસતીજીની ૩૪મી દીક્ષા જયંતી પ્રસંગે ગવાયેલ ગીત (રાગ: તને સાચવે પાર્વતી) જૈનશાસનના અણમોલા રત્ન, શરદૂ ગુરૂણી અમર છે, સુવર્ણ સંયમ દિન છે આજ, શરદ્ ગુરૂણી અમર તપ, પાર્વતીબાઈ સ્વામીના ગુણીયલ શિષ્યા, શરદ્ ગુરૂણી અમર , ગુજરાત પ્રાંતમાં સાણંદ શહેર ભલું, પિતા વાડીભાઈશાહ કેરું કુળ નિર્મળું માતા સકરીબેનના ચક્ષુ તારા....શરદ ગુરૂણી અમર તપો – ૧ વાડીભાઈ વાડીમાં ગુલાબ ખીલ્યું, સકરીબેનના સંસ્કારનું સિંચન મળ્યું, સાણંદ ક્ષેત્રમાં સૌરભ ફેલાય.શર૬ ગુરૂણું અમર તપો – ૨ પારસમણું સમ રત્નચંદ્ર ગુરૂજી મળ્યા, જીવન અર્પણ કરી સાચા તારક બન્યા, • સોળ વર્ષે બન્યા અણગારા.શરદ્ ગુરૂણી અમર તપ – ૩ વૈશાખ સુદ છઠ્ઠના મંગલ દિને, મહાભિનિષ્ક્રમણ કર્યું ગુરૂજી કને, સાણંદ ભૂમિએ વર્તે જ્યકાર....શર૬ ગુરૂણી અમર તપ – ૪ બ્રહ્મચર્ય રોશનીએ અંતર ઝગમગતું કર્યું, ચારિત્ર સુવાસે સમાજનું દિલડું કર્યું, દેશવિદેશે સુવાસ મહેકાવનારા...શરદ્દ ગુરૂણી અમર તપ – ૫ શારદાબાઈ સ્વામી શુભ નામ ધર્યું, સરસ્વતી જેવા બની જીવન ઉજજવલ અમ જીવોના તારણહારા...શરદ્દ ગુરૂશી અમર તપ – તત્વજ્ઞાન રૂપી સર્ચલાઈટ કરી, ભાવિક જનની જમણ દૂર કરી, જૈન શાસનના કહીનુર હીરા....શરદ્દ ગુરૂણી અમર તપ – ૭ અનંત સિદ્ધોની કૃપાના પાત્ર બન્યા, સત્ સાધનાએ શાસન દીપક થયા, સાક્ષાત્ સૌમ્યમૂર્તિ એ ગણાય....શરદ્ ગુરૂણી અમર તપ – ૮ તારક ગુરૂણીનું શરણું સદભાગ્ય મળ્યું. પુણ્યાગ મનવાંછિત કાર્ય સર્યું, ચિરંજી શાસન સિતારા.શરદ્દ ગુરૂણી અમર તપ, જુગ જુગ છ ગુરૂણ અમાર...શરદ્દ ગુરૂણી અમર તપ – ૯ ગાનારઃ સતી શરદ મંડળ Page #6 -------------------------------------------------------------------------- ________________ દાનેશ્વરી શેઠશ્રી શામજી વેલજી વીરાણી “વહેતા જળ નીર્મળ ભલા અને ધન દોલત દેતા ભલા” એ સંસ્કાર આપે અમોને ગળથુથીમાં પાયા, સંપત્તી અને સમૃદ્ધિ સંપ અને સદાચાર એ તે પુન્યની પ્રસાદી છે. એટલે મળેલી લક્ષ્મી સમાજકલ્યાણના, જનતા જનાર્દનના, સ્વધર્મી વાતસલ્યતાના કાર્યોમાં વાપરી. પુન્યાનુંબંધી પુન્ય ઉપાર્જન કરવા માટે આપે અમારૂં જે ચારિત્ર ઘડતર કર્યું તે માટે અમે સમસ્ત વીરાણી પરિવાર આપના જન્મોજન્મના ત્રણ છીએ. લી. મણિલાલ શામજી વીરાણી અને પરિવાર Page #7 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પૂ. માતુશ્રી કડવીબાઈ શામજીભાઈ વીરાણી જેમણે પોતાના સંતાનોમાં, લક્ષ્મી એ તે સંધ્યાના રંગ જેવી, સવારના ઝાકળના બુંદ જેવી તથા વીજળીના ચમકારા જેવી ચંચળ છે. એવા સંસ્કારોનું નાનપણથી સિંચન કર્યું. તેમના સુપુત્રાએ આંબો જેમ ફળ આવે અને નમે તેવી રીતે લખલૂટ લક્ષ્મી મળવા છતાં નિષ્કામ અને નિઃસ્વાર્થ ભાવે વિનય અને વિવેકથી સંપત્તિને સદ્ ઉપયોગ સ્વધર્મીઓ અનેક જનકલ્યાણના કાર્યો માટે કર્યો. Page #8 -------------------------------------------------------------------------- ________________ સ્વ. વછરાજભાઈ મગનભાઈ મહેતા (પાલણપુરવાળા) જન્મ : સંવત ૧૯૪૩ સ્વર્ગવાસ : ૧૯૯૨ આપે મારા પિતાશ્રી બાલપણમાં ગુજરી ગએલ હોવા છતાં, તેઓશ્રીની ખોટ મને મારા જીવનમાં જણાવા દીધી નથી અને તમેએ સિંચેલા સદ્દગુણોથી હું મારા જીવનમાં આગળ વધ્ધ . તે ત્રણ અદા કરવા નિમીત્તે આ પુસ્તકમાં સહયોગ આપી કૃતાર્થ થાઉં છું. લિ. રમણિકલાલ રાજમલભાઈ મહેતા Page #9 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શારદાબેન રતિલાલ મહેતા (પાલણપુરવાળા) સ્વર્ગવાસ : સંવત ૨૦૨૮ નાનપણથી માતાનો વિયોગ જેમને જીવનમાં અનુભવવા નથી દીધે તેની પુનિત યાદમાં રમણિકલાલ રાજમલભાઈ મહેતા Page #10 -------------------------------------------------------------------------- ________________ સ્વ.છગનલાલ શામજીસાઇ વીરાણી જેમના દાનથી જૈન તથા જૈનેત્તર સમાજની જનકલ્યાણની તથા માનવતાની અનેકવિધ પ્રવૃત્તિઓને નવજીવન મળ્યું. Page #11 -------------------------------------------------------------------------- ________________ સ્વ. બબુબેન હીરાલાલ પરીખ હા. રતનચંદ્ર લક્ષ્મીચંદ પરીખ હા. કમલાબેન રતનચંદ પરીખ Page #12 -------------------------------------------------------------------------- ________________ સ્વ. માતુશ્રી લીલાબેન મણિલાલ મહેતા ( પાલણપુરવાળા) અમારામાં ધાર્મિક સંસ્કારેનુ આપે જે સિંચન કર્યું, એનાથી અમારા જીવનને સન્માર્ગે લઈ જવામાં અને સદ્યાચારી સરકારીતાના સુપથે વિચરવામાં અમે સફળ અન્યા એ માટે અમે આપના ભવેાભવના ઋણી છીએ. લિ. આપના સુપુત્રા ચંદ્રકાંત મણિલાલ મહેતા રજનિકાંત મણિલાલ મહેતા દીપક મણિલાલ મહેતા Page #13 -------------------------------------------------------------------------- ________________ સ્વ. કુશળચંદ ઝવેરચંદ હીરાણી જન્મ સાલ ૧૯૦૦ સ્વર્ગવાસ સાલ ૧૯૩૭ મેંદરડા કલકત્તા જે નાની ઉંમરમાં ધંધા અર્થે કલક્તા વસ્યા. આપબળે આગળ વધી s. Kushalchand Co. ની સ્થાપના કરી અને પુન્યના યોગે જે લક્ષ્મી મળી તેને સદ્દઉપયોગ કરે તે પહેલા પ્રભુએ તેમને બોલાવી લીધા. જે ચુસ્ત ખાદીધારી હતા. કુટુંબભાવના, દેશદ્વાઝ પ્રમાણિકતા તથા ગરીબો માટે દિલમાં દયા તે તેમના ખાસ ગુણો હતા. લિ. લલિત કુશળચંદ હીરાણી અનિલ કુશળચંદ હીરાણી નરેન્દ્ર કુશળચંદ હીરાણી Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રી ખીમચંદ ત્રિભવન શેઠ વય વર્ષ ૮૬ ઉપલેટા (સૌરાષ્ટ્ર ) જેમણે પોતાના વતનમાં પૂ. સંત-સતીઓની ધામક સેવા કરી છે. ઉપલેટાની પાંજરાપોળ, સાર્વજનિક અંગ્રેજી સકૂલ, જૈન ધામિક શાળા, જીવદયા ખાતુ વગેરે સંસ્થાઓમાં તન, મન ધનથી સેવા આપી છે. શેઠ કુટુંબનું સદાવ્રત વર્ષોથી ચલાવ્યું છે અને પિતાનું જીવન અત્યંત સાદાઈથી ધર્મભાવનામાં વીતાવે છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ સ્વ. સુધીરભાઈ જયંતીલાલ ઝવેરી [ જન્મ : ૧૫-૧૨-૫૦ % મૃત્યુ : ૨૭–પ-૬૯] તેઓશ્રી પાલનપુરના હરિલાલ જશાકરણભાઈ ઝવેરીના પુત્ર શ્રી યંતીભાઈના પુત્ર હતા. ઊભરાટની સહેલગાહે મિત્ર મંડળ સાથે જતાં મોટર અકસ્માતમાં તેમનું અકાળે અવસાન થયું. સ્વભાવે તેઓ ઊત્સાહી, મિલનસાર અને માયાળુ હતા. Page #16 -------------------------------------------------------------------------- ________________ ગં. સ્વરૂપ સમુબેન હરિલાલ ઝવેરી જેમણે અમારા જીવનમાં બાળપણથી ધર્મના સંસ્કાર અને સદાચારનું સિંચન કર્યું સત્ય, નીતિ અને સદાચારના સુમને ખીલાવીને સમજાવ્યું કે લક્ષ્મી વીજળીના ચમકારા જેવી અને સંસ્થાના રંગ જેવી છે. જેના પ્રભાવે આજે નિષ્કામ અને નિઃસ્વાર્થ ભાવે યથાશકિત ધર્મ કાર્યમાં વાપરવાની પ્રેરણા મળી રહી છે એવા પૂજ્ય માતુશ્રીને અમારા ઉપર મહાન ઉપકાર છે. એમના અમે ભભવ ઋણી છીએ. લિ. આપને ગુણાનુરાગી પુત્ર રસિકલાલ હરિલાલ ઝવેરી Page #17 -------------------------------------------------------------------------- ________________ સ્વ. જીવરાજભાઈ ન્યાલચંદ મહેતા જેમણે મારા જીવનમાં ધર્મનું બીજ વાવી સંસ્કારરૂપી જળનું સિંચન કર્યું છે તેમને મારા જીવનમાં માનવતાના ગુણોરૂપી ખુથી મહેંકતી લીલી ફૂલવાડીનું સર્જન કર્યું, જેથી આજે ફૂલ નહિ ને ફૂલની પાંખડી રૂપ ધર્મક્ષેત્રે વાપરી રહી છું. આવા મહાન ઉપકારી પૂજ્ય પિતાજીને મારા કેટી કેટી વંદન હો. લિ. આપની આજ્ઞાંકિત પુત્રી અ. સી. સુભદ્રા રસિકલાલ ઝવેરી Page #18 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પોપટલાલ લક્ષ્મીચંદભાઈ મેદી શ્રી. પોપટલાલભાઈનો જન્મ પાલનપુરમાં સંવત ૧૯૬૫ના ફાગણ સુદ ૪ ને દિવસે થયેલ. - આર્થિક રીતે સામાન્ય ગણાય તેવા મધ્યમ વર્ગના કુટુંબમાં તે જન્મ્યા હતા. તેઓ હીરાના કુશળ વેપારી હતા. આપબળે તેમણે આર્થિક ક્ષેત્રે ઘણા વિકાસ કર્યો. વેપારમાં પણ તેઓ ઘણા જ પ્રવીણ હતા અને સારા કામમાં પૈસા ખર્ચતાં તે અચકાતા ન હતા. તેમનું હૃદય કુટુંબપ્રેમથી છલકાતું હતું. તેઓ સ્વભાવે સરળ, નિખાલસ અને પ્રેમાળ હતા, તેથી તે સંસારમાં તેમણે બધાનો પ્રેમ પ્રાપ્ત કર્યો હતો. છેલ્લા પાંચ વરસથી તેમને હૃદય તથા બ્લડ પ્રેશરની બીમારી હતી. તેમને લાંબી પથારીવશ ન કરે, તેવી કોઈ બીમારી કુદરતે ન આપી અને સંવત ૨૦૨૨ના શ્રાવણ સુદ્ધા ૧૧ ને તા. ૨૬-૮-૬૬ શુક્રવારે એકાએક હૃદયરોગના હુમલાથી તેમનું દુઃખદ અવસાન થયું. એકવાર તેમના સંસર્ગમાં આવેલ વ્યકિત પણ તેમને ભૂલી ન શકે એ તેમનો મળતાવડો સ્વભાવ હતો. નેહી મિત્રો અને કુટુંબ પરિવાર આવા પ્રેમાળ આત્માને કેમ ભૂલી શકે ! પ્રભુ તેમના આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના. મહેન્દ્રભાઈ પટલાલભાઈ મેદી Page #19 -------------------------------------------------------------------------- ________________ સ્વ. રતનબાઈ કચરાભાઈ ભણસાળી સ્વ. પૂજ્ય માતુશ્રીના ચરણ કમળમાં.... બાલ્યા-શિશુવયમાંથી જ મારામાં ધાર્મિક સંસ્કારોનું આપે જે સિંચન કર્યું અને મારા જીવનને સદાચારી સંસ્કારિતાનાં સન્મા ગે લઈ જવામાં પ્રેરણાના પિયુષ પાયા, તે માટે હું આપને ભવભવને ઋણી છું અને મારા આત્માને કૃતાર્થ કરૂં છું. 1 લિ. આપને પુત્ર કીર્તિભાઈ કચરાભાઈ ભણસાળી Page #20 -------------------------------------------------------------------------- ________________ સ્વ. માતુશ્રી મણિબહેન કોઠારી આજે જે કાંઈ મારામાં છે, સેવાના ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, આધ્યાત્મિક ક્ષેત્રે, ઔદ્યોગિક ક્ષેત્રે અને માનવતાના ક્ષેત્રે તે સર્વ આપે આપની હયાતી દરમ્યાન આપેલા સંસકારનું જ પરિણામ છે. આપે વાવેલા બીજનું જ ફળ છે. ચાંદ કબી છીપ નહિ જાતા હજાર બાદલ આને કે બાદ જીવનમાં ગમે તેવા તોફાન, ઝંઝાવાત કે આપત્તિમાં ધીરજ અને હિંમતથી હું શાંત, સ્થિર અને સમભાવે રહી શકું છું અને તેમાંથી નવી શક્તિ અને નવી તાકાત મેળવીને જીવનસંગ્રામમાં આગળ ને આગળ વધતો રહું છું તે આપે આપેલા અમૂલ્ય વારસાને જ અને આપે ખૂબ જ ખંતથી અને હોંશથી કરેલ ચણતર, ગણતર અને ઘડતરને જ આભારી છે. માતૃદેવો ભવઃ લિ. આપનો આજીવન બ્રણી રમણિકલાલ કસ્તુરચંદ કેઠારી Page #21 -------------------------------------------------------------------------- ________________ માતુશ્રી સમરતબેન ચત્રભૂજ વેકરીવાળા રાષ્ટ્રની, સમાજની અને કુટુંબની આબાદીને આધાર સ્ત્રી છે. સંસ્કારી, સદાચારી અને ચારિત્રશીલ માતા ૧૦૦ શિક્ષકનું કામ કરે છે. આપે પણ બાલ્યાવસ્થામાં અમારામાં ધર્મભાવના, સચ્ચાઈ, શુભનિષ્ઠા, દયા અને દાનના જે સંસ્કારોનું સિંચન કર્યું તેને અમે સમજણપૂર્વક આચરણમાં મૂકી આપનું ઋણ યકંચિત્ અદા કરી શક્યા છીએ તેનો અમને સંતોષ છે. લિ. આપના આજ્ઞાંકિત કાન્તિલાલ ચત્રભૂજ વેકરીવાળા ચંપકલાલ ચત્રભૂજ વેકરીવાળા Page #22 -------------------------------------------------------------------------- ________________ ગં. સ્વરૂપ રાધાબહેન મૂળચંદ લાખાણી હા. ચંપકલાલ મૂળચંદ લાખાણી Page #23 -------------------------------------------------------------------------- ________________ સ્વ. સમુબાઈ જીવરાજ કોઠારી સ્વ. સમુબાઈ જીવરાજ બેચરદાસ કોઠારી અને સ્વ. જીવરાજ બેચરદાસ ઠારીના મરણા થે હા. જેસંગલાલ જીવરાજ કોઠારી તથા ચંદ્રાબેન જેસંગલાલ જેઠારી Page #24 -------------------------------------------------------------------------- ________________ સ્વ. રતિલાલ કેશવલાલ પરિખ હા. લીલાવંતી રતિલાલ પરિખ Page #25 -------------------------------------------------------------------------- ________________ સ્વ. ડાહ્યાભાઈ ડોસજીભાઈ ચેક્સી જન્મઃ સન ૧૯૦૮ના શ્રાવણ સુદ ૧ બુધવાર સ્વર્ગવાસઃ તા. ૧૦-૫-૧૯૫૮ Page #26 -------------------------------------------------------------------------- ________________ સ્વ. લક્ષ્મીચંદું કીકાભાઈ માદી સ્વ. પૂ. પિતાશ્રીના ચરણકમળામાં.... ખાલ્ય—શિશુવયાંથીજ મારામાં ધાર્મિક સંસ્કારનુ આપે જે સિ ંચન કર્યું અને મારા જીવનને સદ્ગાચારી સંસ્કારિતાના સન્માર્ગે લઇ જવામાં પ્રેરણાના પિયુષ પાયા તે માટે હું આપના ભવભવને શ્રેણી છું, અને મારા આત્માને કૃતાર્થ કરૂ છું. લિ. આપને પુત્ર કેશવલાલ લક્ષ્મીચંદ માદી Page #27 -------------------------------------------------------------------------- ________________ સ્વ. લક્ષ્મીચંદ ઓઘડભાઈ બાલ્યાવસ્થામાં જ મારા માતુશ્રીનું અવસાન થતાં, મારા સંસ્કાર, સદાચાર અને ચારિત્રના ઘડતરની જવાબદારી મારા પિતાશ્રી ઉપર આવી. મારા પ્રત્યેના અથાગ પ્રેમના કારણે ફરીથી લગ્ન કરવા બધી અનુકૂળતા હોવા છતાં, સગાસંબંધીઓના અતિ આગ્રહ હોવા છતાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં ના પાડી. મારા પિતાશ્રીની આવી ભવ્ય ત્યાગની ભાવનાએ “જેમ કુમળા ઝાડ વાળીએ તેમ વળે” મારા ઉપર તપ, ત્યાગ, વૈરાગ્ય અને સદાચારની ખૂબ જ ઉંડી છાપ પાડી જે આજીવન પર્યત ટકી રહેશે. મારા માતુશ્રીના અવસાન સમયે મારી ઉંમર માત્ર દશ મહિનાની હતી. મારા ભઈજી જાદવજી ઓઘડદાસ તથા ભાજૂ મણિબહેને મને તેમના પિતાના સંતાનની માફક જ મારૂં લાલનપાલન કર્યું, જે રીતે તેમણે શાન્તિભાઈ, ચીમનભાઈ, છબીલભાઈ તથા અમૃતલાલભાઈનું કર્યું. મારા જીવનના દરેક ક્ષેત્રમાં, દરેક કાર્યોમાં અને મારી ધર્મભાવનાઓમાં મારા ધર્મપત્નીને હંમેશા અંતરને સહયોગ અને સહકાર મળે જેને પરિણામે મારા સમગ્ર પરિવારમાં પ્રસન્નતા અને પ્રફુલ્લતાની સુગંધ અને સંસ્કારોની સુવાસ ફેલાણી અને મારું આખું કુટુંબ નંદનવન સમું બની ગયું. આપને જન્મજન્મને ઋણી ચંદુલાલ લિ. Page #28 -------------------------------------------------------------------------- ________________ સ્વ. વસંતબેન રવીચંદ સુખલાલ શાહ * *, જન્મ તા. ૯- ૨ - ૧૯૧૧ સ્વર્ગવાસ તા. ૧૨ - ૧- ૭૧ વસંતઋતુ આવે ત્યારે શિયાળામાં સુકેલા ઝાડપાન પ્રપુત્ર અને નવપલ્લવિત બને, કોયલ ટહુકાર કરી વાતાવરણને ખુશનુમા બનાવી દે, માનવજાતન. રેમેરોમમાં આનંદની લહરીઓ ઉભરાઈ ઉઠે, તેવી રીતે વસંતબેનનું આગમન થતાં રવીચંદભાઈને ત્યાં સરળતા અને સદાચ રના સંસ્કારોની ખુબ મહેકવા માંડી. - તેમનો દેહવિલય તા. ૧૨ - ૧- ૭૧ ના રેજ પૂજય મહાસતીજી શ્રી વિનોદીનીબાઈ તથા મહાસતીજી પ્રેમકુંવરજી આદિ. ઠા. ૧૨ની સાનિધ્યમાં આહાર પહેરાવીને, સાગારી સંથારાના સવારે ૧૦ વાગે પચ્ચખાણ લીધા, આલોચના સાંભળી અને સાંજે પાંચ વાગ્યે દેહવિલય થયે. ચક્ષુદાન આપવામાં આવ્યું હતું. Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રીમતી નલિનીબેન ગિજુભાઈ મહેતા “ પુરુષાર્થ પુરુષને અને લક્ષ્મી સ્ત્રીની” એ કહેવત પ્રમાણે ગિજુભાઈએ શુન્યમાંથી સર્જન કર્યું અને પૂન્યના ઉદયે સંપત્તિ અને સમૃદ્ધિ મેળવી જેનો સદ્દઉપયોગ જનકલ્યાણના અને માનવતાના કામમાં કે પણ જ્ઞાતિ, જાતી કે સંપ્રદાયના ભેદભાવ વગર કરવાની જેમણે ગિજુભાઈને પ્રેરણા આપી. Page #30 -------------------------------------------------------------------------- ________________ અ. સે. લીલાબેન જયંતીલાલ અમૃતલાલ શાહ I ૬. . નું ? આ hતી પણ કે હો એક સંસાર રથને સારી રીતે ચલાવવા માટે બે પૈડા બરાબર સરખા જોઈએ. સંસારસાગરને સફળતાથી તરવા માટે હોડીના હલેસા પણ બન્ને સરખા જોઈએ તેવી રીતે આજે જે કાંઈ સમૃદ્ધિ આધ્યાત્મિક અને આર્થિક હું મેળવી શકો છું તે જીવનના દરેક ક્ષેત્રમાં તમારા સંપૂર્ણ સહાગને આભારી છે. જયંતીલાલ અમૃતલાલ (જયંતીલાલ ચંદુલાલની કંપની) Page #31 -------------------------------------------------------------------------- ________________ તપસ્વી પરશોતમભાઈ શીવલાલ દલવાડી બી. બ્ર. પ્રખર વ્યાખ્યાતા, વિદુષી શાસનશણગાર પૂ. શ્રી શારદાબાઈ મહાસતીજીના કાંદાવાડીના ૨૦૨૯ ના ચાતુર્માસ દરમ્યાન દાન અને તપને વિક્રમ નંધાયા. આપે પણ ૪૫ ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યા કરીને આ વિક્રમ તેડવામાં શાસનને જયજયકાર કરાવવામાં અમને સહયોગ આપે તે માટે અમારા આપને હાર્દિક અભિનંદન. આવી ઉગ્ર તપશ્ચર્યા આત્માની આબાદીના લક્ષે વધુ ને વધુ કરે તેવી શુભ ભાવના. રમણિલાલ કસ્તુરચંદ કોઠારી . મંત્રી શ્રી. વ. સ્થા. જૈન ધાર્મિક સંઘ, કાંદાવાડી, મુંબઈ ૪, Page #32 -------------------------------------------------------------------------- ________________ બાલ બ્રહ્મચારી, વિદુષી પ્રખર વ્યાખ્યાતા પૂજય શારદાબાઈ . મહાસતીજીની જીવનરેખા પરિચયકાર :- બચુભાઈ પી. દોશી, મુંબઈ. “ પ્રેરણાદાયી વૈરાગ્યમય જીવન ” પાંચ આ કન્યા કેમ વિરકતભાવમાં રહે છે ? તેની બાલ-સખીએ શાળામાં રમતી હાય, ગરબા ગાતી હાય છતાં આ કન્યા કેમ કયાંય રસ લેતી નથી ? જૈન શાળામાં પણ આ બાળા ધાર્મિક અભ્યાસ માટે જાય છે. જૈનકથાએ! સાંભળી તેનુ મન કાઈ અગમ્ય પ્રદેશમાં વિચરવા લાગે છે. ચંદનબાળા, નેમ-રાજુલ, મલ્ટીકુવરી, મૃગાવતી, પદ્માવતી વિગેરે કથાઓ સાંભળી જૈન શાળામાં ભણતી માળાએને કહે છે સખી ! ચાલેા, આપણે દીક્ષા લઈએ ! આ સંસારમાં કંઇ નથી. આવ! મનેાભાવ બાલ્યાવસ્થામાં કુમારી બેન શારદાને આવે છે. પાતાની બહેન વિમળાના પ્રસૂતિના પ્રસગે અને મૃત્યુએ ચૌઢ વર્ષની બહેન શારદા ઉપર સંસારની અસારતાની સચાટ અસર કરી. ખરેખર માનવીની જંગીને શેભરોસે ? મૃત્યુ કઇ ક્ષણે આવશે તેની કને ખખર છે? આજની ક્ષણ સુધારવી એમાં માનવજીવનની મહત્તા છે. આવા વિચારોથી આ કન્યાનું મન દીક્ષા પ્રત્યે દૃઢ થતું હતું. તેમના પિતાશ્રી વાડીáાંલ છગનલાલ અને માતા શ્રી સકરીબહેન તેમજ સગાસ્નેહી ખંભાતવાળા કેશવલાલે તથા ધ્રાંગધ્રાવાળા શ્રી નરસિંહદાસ વખતચંદ્ર સંઘવીએ ( આપણા જૈન સમાજના આદર્શો શ્રાવક) બહેન શારદાને સમાવવા ઘણી મહેનત કરી. પરંતુ જેના હૃદયમાં વૈરાગ્યની યેાત પ્રગટી છે, જેનેા આત્મા વૈરાગ્યના રંગે રંગાઈ ગયા છે તેને કાંઇ અસર થાય ખરી ? તેમના પૂ. ભાઈજી હીરાચ છગનલાલ તેમજ ખીજાએએ પણ ઘણાં પ્રયત્ન કર્યો કે આ કન્યા સંસારમાં રહે તે સારું, પરંતુ ભાવિ પ્રખળ છે. વૈરાગ્યપંથે જનારને ઘણી કસેાટીમાંથી પાર ઉતરવું પડે અને તકા પણ એવી મળે છે કે તેમનું મન વધુ ને વધુ દૃઢ વૈરાગ્યમય છે. સાથે પ્રસ ંગે બનતુ જાય છે. શારદાબહેનને જન્મ સાણંદ મુકામે સ ંવત ૧૯૮૧ ના માગસર સુદી ૧૧ ના રાજ થયા. સાણંદની ગુજરાતી શાળામાં છ ગુજરાતી સુધીનું વ્યવહારિક શિક્ષણુ લેતા લેતા પૂર્વભવના સસ્કારે અને પુણ્યાયે ખાલપણામાં સ્વયં વૈરાગ્ય ભાવ અંતરમાં પ્રગટયા. સંવત ૧૯૯૫ માં ખંભાત સૌંપ્રાયના પૂજ્ય ગચ્છાધિપતિ ૧૦૦૮ બાલ બ્રહ્મચારી, મહાન વ્યાખ્યાતા આચાર્યશ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબનું ચાતુર્માસ સાણંદ થયું. સેનામાં સુગ ંધ ભળી. વૈરાગી શારદાબહેનના જીવનમાં વધુ આનંદ પ્રાપ્ત થયા. Page #33 -------------------------------------------------------------------------- ________________ પૂ. મહારાજ સાહેબને ખબર પડી કે વાડીલાલભાઈ શ્રાવકનું કન્યારત્ન દીક્ષા લેવાના ભાવ રાખે છે તેથી તેમણે શારદાબહેનને બોલાવીને કસોટી કરી. બહેન ! સંયમમાર્ગે વિચરવું કઠિન છે. સંયમ ખાંડાની ધાર છે. સંસારના સુખે છોડવા સહેલાં નથી. બાવીસ પરિષહ સહન કરવા મુશ્કેલ છે. બહેન તારી ઉંમર સાવ છોટી છે. આમેન્નતિને માર્ગ ઘણું સાધના માગી લે છે. તમે આ બધું કરી શકશે ? માતા-પિતાની શીતળ છાંય છોડી શકશે ? માતા પિતા રજા આપશે? જુઓ, વૈરાગી શારદા બહેનને જવાબ પણ કેવો વૈરાગ્ય ભર્યો છે? તેમણે કહ્યું ગુરૂદેવ! મારી સંપૂર્ણ તૈયારી છે. અંતરના ઉંડાણને અંતરંગ વૈરાગ્યને આ રણકાર હતો.” જેને મન સંસાર એક અનર્થની ખાણ છે અને જેને છોડવું છે તેને કેણ રોકનાર છે? ક્ષણિક જીવનમાંથી આત્મપ્રકાશ લેવાની મારી અહોનિશ ભાવના છે. પૂ. ગુરૂદેવને ખાત્રી થઈ કે ખરેખર આ કન્યારત્ન દીક્ષા લઈ જૈન સમાજને અજવાળશે, સંપ્રદાયની શાન વધારશે ને શાસનની સેવા કરશે. આ ચાતુમાસની અંદર વૈરાગી શારદાબહેને વધુ દઢતાથી અને વધુ સમય મેળવીને ધાર્મિક અભ્યાસ શરૂ કરી દીધે. ટૂંક સમયમાં દશવૈકાલિક, ઉત્તરાધ્યયન સૂત્ર, અને ઘણા કડા કંઠસ્થ કર્યા. દઢ વૈરાગી શારદાબહેનની કટી એક બાજુ શારદાબહેન વૈરાગ્યના પંથે જવામાં આગેકૂચ કરી રહ્યા હતા ત્યારે બીજી બાજુ માતા-પિતા તેમના સગપણ માટે વાત કરતા હતા. વૈરાગ્ય અને સંસારનું તુમુલ યુદ્ધ ચાલી રહ્યું હતું. શારદાબેને દઢતાપૂર્વક જણાવી દીધું કે મારી સગપણની વાતો કરશે નહિ. આ સાંભળી માતા-પિતાને ઘણું દુઃખ થયું. માતા-પિતાએ અન્નજળને ત્યાગ કરવાની ધમકી પણ આપી, પણ જેનું મન વૈરાગ્યમાં રમી રહ્યું છે, જેની રગેરગે વૈરાગ્યને સ્રોત વહી રહ્યો છે, જેના ચિત્તડામાં ચારિત્રમાર્ગની ચટપટી લાગેલી છે એવા દઢ વૈરાગીને શી અસર થાય? આખરે માતા-પિતાએ કહ્યું કે અત્યારે સેળ વર્ષની ઉંમરે નહિ પણ એકવીસ વર્ષની ઉંમરે દીક્ષા માટે રજા આપીશું, પરંતુ શારદાબહેન સેળ વર્ષની ઉંમરે દીક્ષા લેવામાં જ મકકમ હતા. તેમણે કહ્યું કે “સત્તર વર્ષના વિમળાબહેનના મૃત્યુને કોઈ રોકી શકયું નહિ તે આ જિંદગીને શે ભરે સો છે? મારું મન વૈરાગ્યના રંગે રંગાયેલું છે તેમાંથી પીછેહઠ થનાર નથી.” અંતે માતા-પિતા, સગાવહાલા-કુટુંબીજનોને જણાયું કે “શારદાના દીક્ષાના વિચારો દઢ છે.” આથી રાજીખુશીથી દીક્ષાની આજ્ઞા આપી. શારદા બહેનને ભાગવતી દીક્ષા મહોત્સવ સંવત ૧૯૬ ના વૈશાખ સુદ છ8 ને સોમવારે સાણંદમાં જ તેમના (માતા પિતાના) ઘેરથી ભવ્ય રીતે ખૂબ ધામધૂમથી શારદાબહેનને દીક્ષા મહોત્સવ ઉજવાયે. Page #34 -------------------------------------------------------------------------- ________________ સાત દીક્ષાવિધિ પૂ. ગુરૂદેવ રત્નચંદ્રજી મહારાજ સાહેબે કરાવી. ગુરૂદેવ પૂ. રત્નચંદ્રજી મ. અને ગુરૂણી પૂજ્ય પાર્વતીબાઈ મહાસતીજીના શિષ્યા તરીકે તેમને જાહેર કર્યા. શારદાબહેન તથા સાણંદના બીજા બહેન જીવીબહેનની દીક્ષા સાથે થઈ. તે બંનેને મહાસતી પાર્વતીબાઈ મ.ના શિષ્યાઓ તરીકે જાહેર કરવામાં આવ્યા. જીવીબહેનનું નામ જશુબાઈ મહાસતીજી રાખવામાં આવ્યું. શારદાબહેનનું નામ શારદાબાઈ મહાસતીજી રાખવામાં આવ્યું. વૈરાગ્ય અને વેવિશાળ વચ્ચેની પાતળી રેખા વિલીન થઈ ગઈ અને વૈરાગ્ય વિજયી બન્ય. તેમના પૂજ્ય પિતાશ્રી વાડીભાઈ અને માતુશ્રી સકરીબહેન, ભાઈશ્રી નટવરભાઈ, પ્રાણલાલભાઈ, ભાભી એ. સી. નારંગીબહેન તથા અ. સ. ઈન્દિરાબહેન તથા બહેને ગંગાબહેન, શાન્તાબહેન, હસુમતીબહેન બધા ધર્મપ્રેમી છે અને સંસ્કારી કુટુંબ છે. સાણંદમાં તેમને કાપડને સારો વહેપાર છે. શારદાબાઈ મહાસતીજીના સંસારી પિતા શ્રીયુત વાડીલાલ બ્રેગનલાલ સંવત ૨૦૨૧ ના વૈશાખ સુદ ચોથ ને મંગળવાર તા. ૪–૫-૬૫ના રોજ સાણંદ મુકામે પહેલી વખતના હાર્ટ ફેલના હુમલાથી અવસાન પામ્યા છે. મૃત્યુની અંતિમ ઘડી સુધી વિશુદ્ધ ભાવે અને મન ધર્મધ્યાનમાં રહેતું હતું. તેઓશ્રી અને તેમના ધર્મપત્ની તથા પુત્ર, પુત્રવધૂઓ અને પુત્રીઓ બધા પૂ. મહાસતીજીની સાનિધ્યમાં જેટલા દિવસ રહે તેટલા દિવસ ધર્મધ્યાનમાં વ્યતીત કરતા અને જ્યારે મહાસતીજીના દર્શન કરવા આવે ત્યારે શુભ ખાતામાં સારી રકમ ભેટ આપતા. પૂજ્ય શારદાબાઈ મહાસતીજી મુંબઈથી વિહાર કરી સંવત ૨૦૨૩માં દેશમાં પધાર્યા ત્યારે વિહાર કરતાં કરતાં સંવત ૨૦૨૫માં સાણંદ પધાર્યા તે વખતે તેમના સંસારી માતુશ્રી સકરીબહેનની તબિયત હાર્ટની ટ્રબલ અને ડાયાબીટીશના કારણે નરમ હતી. અસહ્ય દર્દમાં પણ તેમની સમતા ગજબ હતી. સકરીબહેનના પુત્ર-પુત્રવધૂઓ તથા પુત્રીઓએ તેમની પ્રેમથી અને લાગણીથી જે સેવા કરી છે તે આજના સંતાન માતા-પિતાની ભાગ્યે કરી શકે. પૂ. મહાસતીજી જ્યારે સાણંદથી વિહાર કરવાના હતા ત્યારે તેમના સંસારી માતુશ્રી સકરીબહેને કહ્યું કે મહાસતીજી આપ ભાવનગર ચાતુર્માસ પધારશે પછી હવે હું આપના દર્શન નહિ કરી શકું. મારા માટે આપના આ છેલ્લા દર્શન છે. ત્યારે મહાસતીજીએ કહ્યું કે તમે આમ કેમ બેલે છે? ત્યારે તેમણે કહ્યુંહવે આ નશ્વર દેહનો ભરોસો નથી માટે મને ધર્મ આરાધના કરવો. પૂજ્ય મહાસતીજી પાસે એક મહિના સુધી સતત શાસ્ત્ર-વાંચન સાંભળ્યું. ઘણું પચ્ચખાણ લીધા અને અનેક રીતે પિતાના આત્માની સાધનામાં જોડાવા લાગ્યા. ત્યાર પછી પૂ. મહાસતીજીએ ભાવનગર તરફ વિહાર કર્યો. પછી સંવત ૨૦૨૫ના અષાડ સુદ ૧૧ના રેજ વી. એસ. હોસ્પિતાલમાં સાંજના પાંચ વાગે સાગારી સંથારો કરી સમતાભાવે આત્મસાધનામાં મસ્ત રહેતાં સૌને રડતાં મૂકી આ નશ્વર દેહનો ત્યાગ કર્યો. Page #35 -------------------------------------------------------------------------- ________________ આઠ સયમી જીવનમાં પ્રગતિ દીક્ષાજીવનની શરૂઆતમાં મહાસતીજી શારદાબાઇ સ્વામીના ધાર્મિક શાસ્ત્ર અભ્યાસને પુરૂષાર્થ પ્રમળ બન્યા. પૂ. ગુરૂદેવ અને પૂ. ગુરૂણીની શીતળ છત્રછાયામાં પૂ. મહાસતીજીએ ઘણું આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું. શાસ્ત્રનું વાંચન કર્યું. સસ્કૃત-પ્રાકૃત ભાષાનું જ્ઞાન મેળવ્યું. આ જ્ઞાનના ખીજાને લાભ આપતા અલ્પ સમયમાં જ પ્રતિભાશાળી અને વિદુષી વ્યાખ્યાતા તરીકે પૂ. શારદાબાઇ મહાસતીજી ખ્યાતિ પામ્યા. પૂ. વિદુષી મહાસતીજી જ્યારે વ્યાખ્યાન આપે છે ત્યારે માત્ર વિદ્વતા નહિ પણ આત્માના ચૈતન્યની વિશુદ્ધિના રણકાર તેમના અંતરના ઉંડાણમાંથી આવે છે. ધર્મના તત્ત્વના શબ્દાર્થ ભાવાર્થ, ગુઢાને એવી ધીર-ગંભીર, પ્રસાદમય શૈલીમાં વિવિધ દૃષ્ટાંતાથી સભળાવે છે કે શ્રેાતાવું તેમાં તન્મય-ચિન્મય બની જાય છે અને અપૂર્વ શાંતિથી શારદાસુધાનું રસપાન કરે છે. માલ બ્રહ્મચારી, વિદુષી, પ્રખર વ્યાખ્યાતા શ્રી શારદાબાઇ મહાસતીજીની વાણીમાં આત્માનેા અંતરધ્વનિ આવે છે અને તે ધ્વનિએ અનેક જીવાને પ્રતિષેધ પમાડયા છે. સુષુપ્ત આત્માને ઢંઢોળીને સંયમમાર્ગે દોર્યા છે. ભગવાન મહાવીરના ચાર તીર્થમાંના સાધ્વીતીર્થની સરિતા જ્યારે એના અંતરના નિર્મળ નીરને (ઉગરાના) પ્રવાડ વહેવડાવે છે ત્યારે શ્રેાતાવું તેમાં ભીંજાઇ જાય છે અને તપ-ત્યાગ તથા સંયમના માર્ગે જવા પ્રેરાય છે. સંયમી જીવનની વિહાયાત્રા અત્યાર સુધીના ૩૪ વર્ષના સંયમી જીવનમાં પૂ. મહાસતીજીને વિહારપ્રદેશ ગુજરાત, સૈારાષ્ટ્ર અને મહારાષ્ટ્રમાં થયા છે. સૌરાષ્ટ્રમાં–શજકેટ, ભાવનગર, ગોંડલ, જેતપુર, જુનાગઢ, જામનગર, મહુવા, સાવરકુંડલા, ધારી, બગસરા, ખાટાદ, પાળીયાદ, લીંબડી, વાંકાનેર, થાનગઢ, તેમજ મુળી, સાયલા, વઢવાણ, સુરેન્દ્રનગર, જોરાવરનગર, ચુડા, ધ્રાંગધ્રા વિગેરે સ્થળે!માં તેમના વિહારથી અને તેમના ઉપદેશથી ઘણાં આત્માઓએ બ્રહ્મચ વ્રત અ ંગીકાર કરેલ છે અને સખ્યાબંધ વ્રત-પચ્ચખાણ થએલ છે. મહારાષ્ટ્ર પ્રદેશમાં-લેાનાવાલા, પૂના, ઘે!ડ નદી, અહમદનગર, નાસિક, ઈંગતપુરી, શ્રીરામપુર, લાસલગાંવ વિગેરે સ્થળાને શેષકાળ વિહાર કર્યો અને તેમના ઉપદેશથી આ પ્રદેશેામાં અપૂ ધર્મજાગૃતિ આવી છે. ગુજરાતમાં અમદાવાદ, ખંભાત, સાણં, સુરત, સાબરમતી, ખેડા વિગેરે ક્ષેત્રને ચાતુર્માસના લાભ આપ્યા છે. પૂ. મહાસતીજીના પ્રતિએધથી સાળ બહેનેાએ વૈરાગ્ય પામીને તેમની પાસે ભાગવતી દીક્ષા અંગીકાર કરીને તેમના સુશિષ્યાએ થએલ છે અને શાસનની અભિવૃદ્ધિ કરી રહેલ છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ નવ જૈન શાસનમાં એક જૈન સાધ્વી તરીકે રહી તેમણે પૂ. ગુરૂદેવ શ્રી રત્નચંદ્રજી મ. અને પૂ. શ્રી ગુલાખચંદ્રજી મ. ના કાળધર્મ બાદ ખંભાત સંપ્રદ્યાયનું સુકાન ચલાવેલ છે જે જૈન શાસનમાં વિરલ છે. એટલું જ નહિ પણ ખંભાત સપ્રશ્નાયના સંઘપતિ શ્રી કાંતિભાઇની દીક્ષા પણ પૂ. મહાસતીજીના હસ્તક થઇ છે. જે આજે મહાન વૈરાગી પૂ. કાંતિઋષીજી મહારાજ સાહેબ તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે. આજે ખંભાત સંપ્રદાયમાં પૂ. કાંતિઋષીજી મ. ઠાણા-૯ બિરાજમાન છે, તેમાં પહેલા પાંચ સાધુજીએને દીક્ષાની પ્રેરણા આપનાર પૂ. વિદુષી મહાસતીજીની અદ્ભૂત વાણી છે. ખંભાત સંપ્રદાયમાં નવરત્ન સમાન નવ સંતા જૈન શાસનને શેાભાવી રહ્યા છે. તે (૧) મહાન વૈરાગી પૂ. કાંતિઋષીજી મ. (ર) આ. બ્ર. પૂ. સૂર્યમુનિ મ. (૩) ખા. બ્ર. પૂ. અરવિંદ્રમુનિ મ. (૪) મા. પ્ર. નવીન ઋષિ મ. (પ) આ. બ્ર. પૂ. કમલેશમુનિ મ. (૬) ખા. બ્ર. પ્રકાશમુનિ મ. (૭) મા. પ્ર. પૂ. ચેતનમુનિ મ. (૮) ખા. બ્ર. પૂ. મહેન્દ્રમુનિ મ. (૯) નવદીક્ષિત પૂ. દર્શનમુનિ મ. ઠાણા-૯ વિદ્યમાન છે. પૂજ્ય મહાસતીજીએ આજથી ૧૧ વર્ષ પહેલાં કાંદાવાડી સંઘની ચૌદ ચૌદ વર્ષીની વિનંતીને માન આપી સ. ૨૦૧૮નું ચાતુર્માસ કાંદાવાડી કર્યું" હતુ. ત્યારે પૂ. મહાસતીજીની તેજસ્વી પ્રભાવશાળી વાણીએ અને ખાસ કરીને બ્રહ્મચર્ય પરના સચાટ વ્યાખ્યાને એ જનતામાં અલૌકિક અસર કરી અને પરિણામે કાંદાવાડીમાં તેમના સાનિધ્યમાં શ્રી સંઘના મંત્રી શ્રી રમણિકભાઇ કાઠારી સહિત ૫૧ ભાઈ-મહેનેાએ એકીસાથે બ્રહ્મચર્ય વ્રતની પ્રતિજ્ઞા લીધી હતી. મેહમયી મુંબઇનગરી માટે આ અભૂતપૂર્વ બનાવ હતા. કાંદાવાડી ચાતુર્માસ પછી અનુક્રમે પૂ. મહાસતીજીએ માટુંગા, દાદર, વિલેપાર્લા અને ઘાટકોપર ચાતુર્માસ કર્યાં. આ ચાતુર્માસામાં તપશ્ચર્યાના પૂર આવ્યા હતા. આ ચાતુર્માસ દરમ્યાન તેમજ શેષકાળમાં પૂ. મહાસતીજી પાસે કુલ ૧૦૮ હાથજોડ થઇ હતી. આ રીતે પૂ. મહાસતીજીએ મુંબઈમાં ખંભાત સંપ્રદ્યાયનું નામ રેશન કરી પછી ગુજરાત તરફે વિહાર કર્યાં. ગુજરાતમાં ખંભાત, અમદાવાદ, ભાવનગર, રાજકોટ, ધ્રાંગધ્રા, અમદાવાદ (નગરશેઠના વડે) ચાતુર્માસ કર્યો. આ ચાતુર્માસમાં પૂ. મહાસતીજીની પ્રભાવશાળી વાણીથી ગુજરાત-સૌરાષ્ટ્રમાં તપ-ત્યાગની ભરતી આવી હતી. પૂ મહાસતીજી એક વખત તે મુખઇનગરીને પાવન કરી ચૂકયા હતા. પણ પૂ. મહાસતીજીની વાણી મુબઇની જનતામાં એવું આકર્ષણ પેદ્દા કરી ગઇ હતી કે પૂ. મહાસતીજી દેશમાં પધારવા છતાં મુંબઇની જનતા તેમના ચાતુર્માસ માટે ઝંખી રહી હતી. એટલે કાંઢાવાડી આદ્ધિ સધાની વિનંતી અવારનવાર ચાલુ રહી હતી. તેથી મુંબઇ સંઘની આ ગ્રહભરી વિનંતીને માન આપી છ વર્ષમાં પૂ. મહાસતીજીને મુંબઈ આવવાનુ મન્યુ, ને જનતાના દિલ આનંદથી ઉભરાયા. વાચ!! આપ આ ઉપરથી સમજી શકશે Page #37 -------------------------------------------------------------------------- ________________ દશ કે પૂ. શારદામાઇ મહાસતીજીએ મુખઇનગરીની જનતાના ઢિલને પ્રેમ કેટલે સંપાદન કર્યો હશે! સંવત ૨૦૨૯માં કાંઢાવાડી સંઘની આગ્રહભરી વિનંતીને માન આપી પૂજ્ય મહાસતીજી કાંદાવાડી ચાતુર્માસ પધાર્યા. પૂ. મહાસતીજીના પ્રવચનથી માનવના હૃદયમાં અનેખું આકર્ષણ થાય છે કે જેથી વ્યાખ્યાન હાલ હરહ ંમેશ ચિકકાર ભરાઇ જાય છે. પૂ. સતીજીના સતુના પ્રભાવે ચાતુર્માસમાં અનેરા આનંદ વર્ત્ય છે. દાન-શીયળ–તપ અને ભાવનાની ભરતી આવી હતી. આ વખતનું ચાતુર્માસ અભૂતપૂર્વ છે. આ વખતનુ વખતનું ચાતુર્માસ કાંદાવાડીના ઈતિહાસમાં સુવર્ણાક્ષરે લખાશે. પૂ. મહાસતીજીના માટુંગા ચાતુર્માસના વ્યાખ્યાના શારદા સુધા ભાગ ૧-૨, જેની પ્રત ૮૫૦૦, દાદર ચાતુર્માસના વ્યાખ્યાના શારદા સજીવની ભાગ ૧-૨--૩, જેની પ્રત ૬૦૦૦, ઘાટકૈાપરના વ્યાખ્યાને શારદા માધુરી ભાગ ૧-૨-૩, પ્રત ૬૦૦૦, રાજકેટ ચાતુર્માસના વ્યાખ્યાના શારદા પરિમલ ભાગ ૧-૨-૩ સંયુકત, તેની પ્રત ૨૦૦૦, અમદાવાદ ચાતુર્માસના વ્યાખ્યાને શારદા સૌરભ ભાગ ૧-૨-૩, પ્રત ૬૦૦૦, આટલા પુસ્તક પૂ. મહાસતીજીના વ્યાખ્યાનના બહાર પડયા છે, અને તે બધા પુસ્તકા ખલાસ થઇ ગયા છે. જેમ જેમ પુસ્તકા બહાર પડતા ગયા તેમ તેમ જનતાનું આકર્ષણ વધતુ ગયું. વાંચકાને આ ઉપરથી ખ્યાલ આવતે હશે કે પૂ. મહાસતીજીના વ્યાખ્યાને નુ કેટલુ આકર્ષણ છે. જે પુસ્તકા ખલાસ થઈ ગયા છે તેની એટલી બધી માંગણી છે કે કદાચ ફેરીને મહાર પાડવા પડશે. આ બધા પ્રભાવ ખા. બ્ર. વિદુષી, પ્રખર વ્યાખ્યાતા પૂ. શારઢાખા, મહાસતીજીનેા છે. સંવત ૨૦૩૦ના વૈશાખ સુદ્ધ છઠ્ઠના પવિત્ર દિવસે પૂ. મહાસતીજીના સયમી જીવનના ચેાત્રીસ (૩૪) વર્ષ પૂરા થાય છે. મા. પ્ર. વિદુષી પૂ. મહાસતીજીના સંચમ યાત્રાની આ રજત જયંતી આપણને સૌને આધ્યાત્મિક માર્ગે જવા દીવાદાંડી રૂપ બની રહે. પૂ. મહાસતીજીના ચરણકમળમાં અમારી કટી કોટી વદના હા. Page #38 -------------------------------------------------------------------------- ________________ નમ્ર નિવેદન ખંભાત સંપ્રદાયના પૂ. બા.બ્ર. પ્રખર વ્યાખ્યાતા, શાસનદીપિકા વિદુષી પૂ. શારદાબાઈ મહાસતીજી જેમની વિતરાગવાણીમાં એવી અનેખી તેજસ્વીતા અને ઓજસભર્યા છે અને જેમના નેણમાં અને વેણમાં પ્રેમ, મૈત્રી અને કરૂણાના એવા ઝરણું વહે છે કે ગમે તે પતિત માણસ પણ પાવન બની જાય, સંસારના કાદવ અને કીચડમાં ખેંચેલો હોય તો બહાર નીકળી જાય, અજ્ઞાનના અંધકારમાં અટવાત હોય તે નવા પ્રકાશને પામે, ભાન ભૂલેલે હોય તે સમજણમાં આવી જાય, પથ્થર જેવો હોય તો પણ પીગળી જાય. સ્વાભાવિક છે કે જ્યારે હૃદયમાં નિર્મળતા હોય, સરળતા, પવિત્રતા અને બિનસાંપ્રદાયિકતા ભરી હોય ત્યારે આવી ઈશ્વરી તાકાત સહજ હોય જ અને એજ સાચા સંતની પ્રતિતી છે, કારણ સંતના દર્શનથી ભાવના બદલાય છે અને સંતોના સ્પર્શથી બુદ્ધિ બદલાય છે અને તેના સમાગમથી જીવન બદલાય છે. પૂ. શ્રી શારદાબાઈ મહાસતીજી કાંદાવાડી ધર્મસ્થાનકમાં ૨૦૨–ા ચાતુર્માસ માટે પધાર્યા અને માત્ર બૃહદ મુંબઈમાં નહિ પણ સારાએ ભારતમાં દાન, શીલ અને તપમાં અજોડ અને અભૂતપૂર્વ વિક્રમ સ્થાપ્યો, ખંભાત સંપ્રદાયને, ભગવાન મહાવીરનો અને શાસનનો જયજયકાર કર્યો. પર્વાધિરાજ પર્યુષણ પર્વ દરમિયાન દાનમાં જુદી જુદી જનકલ્યાણની, માનવતાની અને સહધમી વાત્સલ્યતાની પ્રવૃત્તિઓ માટે રૂ. ૧૦ લાખ ભેગા થયા. તપશ્ચર્યામાં ઉપથી કાઈ સુધીમાં સંખ્યા ૫૦૦ ઉપર પહોંચી અને સારી સંખ્યામાં આજીવન બ્રહ્મચર્યવ્રતના પચ્ચખાણ પણ થયા. ચાતુર્માસ દરમિયાન કાંદાવાડી રાજગૃહી નગરી હોય અને રાજગૃહી નગરીના શ્રાવકે અને શ્રાવિકાઓ જેમ સાત “વવા” વિનય, વિદ્યા વિવેક, વિચાર, વાણી, વર્તન અને વિજયથી શોભતા હતા. સતીજીના ચાતુર્માસ વિહાર પ્રસંગે પણ કાંદાવાડીના ઇતિહાસમાં અપૂર્વ માનવ સમુદાય ઉમટયો હતો. લગભગ ૫૦૦૦ (પાંચ હજાર) ભાઈ બહેને હાજર હતા અને બધા ઠેઠ વાલકેશ્વર કોઠારી હોલ સુધી સાથે જ રહ્યા હતા. આ બધે પ્રતાપ સતીજીની વિતરાગવાનો છે અને ચાતુર્માસ દરમિયાન જે વિતરાગવાણી તેમના શ્રીમુખેથી નીકળી તે પ્રવચનોના પુસ્તકનું પ્રકાશન પણ સારાએ ભારતમાં એક ઐતિહાસિક પ્રસંગ બનશે. ૨૦૩૦ના કરતક સુદ પુનમને દિવસે સતીજીના પ્રવચન પુરા થયા અને માગશર સુદ પુનમને દિવસે ચાતુમાસના પ્રવચનનું ૧૦૨૬ પાનાનું પુસ્તક “શારદા સરિતા” અમે સમાજ પાસે મુકી શક્યા. સામાન્ય રીતે ચાતુર્માસના પ્રવચનના પુસ્તકનું પ્રકાશન ચાતુર્માસ પૂર્ણ થયા પછી લગભગ છ-આઠ મહિને અને કોઈ કોઈ વખતે બાર મહિને બહાર પડે છે. જ્યારે ચાતુમાસ પૂર્ણ થયા પછી માત્ર એક જ મહિનામાં “શારદા સરિતા ” ૧૦૨૬ પાનાનું પુસ્તક કાંદાવાડી સંઘ બહાર પાડે છે તે પણ સતીજીના પૂન્યને, પ્રતીભાને, સરળતા અને નિર્મળતાનો પ્રભાવ છે. શારદા સરિતા ની ૩૦૦૦ નકલ છપાવવાનું નકકી કર્યું હતું પણ અમારી પાસે લગભગ ૩૪૦૦ પુસ્તક માટેના નામ, પુસ્તક તૈયાર થાય તે પહેલા જ આવી ગયા જે જનતાનો સતીજીના પ્રવચન માટેનો પ્રેમ અને ભકિત બતાવે છે. જેમણે અગાઉથી પુતકે લખાવેલ છે તેમના નામની યાદી આ પુસ્તકમાં આપેલ છે. અમો સર્વનો સંદર સહકાર આપવા માટે હાર્દિક આભાર માનીએ છીએ. Page #39 -------------------------------------------------------------------------- ________________ બાર જ્યાં જ્યાં સાધુ સંતોના સમાગમનો લાભ નથી મળતું ત્યાં ધર્મભાવના જાગૃત રાખવા પુસ્તક ખૂબ જ ઉપયોગી બનશે અને દરેકે દરેક કુટુંબમાં દરરોજ રાત્રે સમૂહ વાંચન કરવાથી સંતાનોમાં સંસ્કાર, સદાચાર અને ચારિત્રનું ઘડતર કરવામાં ખૂબ જ લાભદાયી બનશે તે અમે “શારદા સરિતા”ના પ્રકાશનને આ પુરૂષાર્થ સફળ થયે માની ધન્યતા અનુભવશું. આ પુસ્તક પ્રકાશનના મુખ્ય દાતાઓ દાનેશ્વરી શેઠશ્રી મણિલાલ શામજી વીરાણીએ રૂ. ૭૫૦૦ તથા પાલણપુરનિવાસી સુશીલાબહેન રમણિકલાલ રાજમલ મહેતાએ રૂા. ૭૫૦૦ આપી અમારા આ વિરાટ કાર્ય માં ખૂબ પ્રોત્સાહન, પ્રેરણા અને સોગ આપે તેમજ રૂા. ૧૦૦૦ આપનાર સર્વ દાતાઓ જેમના નામની યાદી પણ આ પુસ્તકમાં આપવામાં આવી છે તે બધાને શ્રી સંઘ તરફથી હાર્દિક આભાર માનીએ છીએ. ધન્યવાદ આપીએ છીએ કે આવા ધર્મ પ્રચારના કામમાં હંમેશા સહ | બાપી પુન્યાનુબંધી પુન્ય ઉપજન કરે. “શારદા સરિતા”ની ૩૦૦૦ નકલ છાપવાનું અત્યારની અસહ્ય કાગળની અને છાપકામની મોંઘવારીમાં લગભગ રૂ. ૬૩૦૦૦નું ખર્ચ આવ્યું છે. એટલે એક નકલની કિંમત રૂા. ૨૧ ઉપરાંત પડશે. શરૂઆતમાં સામાન્યમાં સામાન્ય વાંચક વર્ગ વધારેમાં વધારે લાભ લઈ શકે તે માટે વેચાણ કિંમત રૂ. ૭ રાખવાનું નકકી કરેલ પણ મુખ્ય દાતાઓ શ્રી મણિલાલ શામજીભાઈ વીરાણી તથા શ્રીમતી સુશીલાબહેન રમણિકલાલ રાજમલ મહેતાએ વિનંતી કરી કે જે વેચાણ કિંમત રૂા. ૫ રાખવામાં આવે તો સામાન્યમાં સામાન્ય વ્યક્તિ પણ પૂરેપૂરે લાભ લઈ શકશે એટલે અમે તેમની વિનંતિ સ્વીકારી અને આ વિરાટ કામની અમારી જવાબદારી સમજદાર સમાજે બહુ જ સુંદર સહગ આપીને હળવી કરી નાખી. આ પુસ્તકના પ્રકાશનના કામમાં અમારે શ્રી નંદલાલભાઈ મગનલાલ દોશીને અંતઃકરણપૂર્વક આભાર માનવો જ જોઈએ, કારણ કે તેમણે મિલમાંથી કાગળ મિલના ભાવે અમને મેળવી અપાવી લગભગ બજાર ભાવ કરતાં ૨૦ ટકાને ફાયદો કરાવી આપો. પૂફના વાંચન માટે તથા પ્રફે દરરોજ સમયસર પૂ. મહાસતીજીને મળી જાય તથા વાંચેલા પ્રફ પાછા મળી જાય તેની સુંદર વ્યવસ્થા કરવા માટે અમે તેમના ખૂબ જ આભારી છીએ અને તે જ આ ૧૦૨૬ પાનાના પુસ્તકનું પ્રકાશન ચાતુમાસ પૂર્ણ થયા પછી માત્ર એક જ મહિનામાં બહાર પાડી શકયા. ' ભાઈશ્રી રમણલાલ નાગરદાસ ગેસલિયાએ આ પુસ્તકના પલાટીક કવર કોઈ પણ જાતનું મહેનતાણું લીધા વિના બનાવી આપ્યા તે માટે તેમને પણ આભાર માનીએ છીએ. છેવટે જન્મભૂમિ કાર્યાલયના સંચાલકોએ ઓવરટાઈમ કરાવીને અને મુદ્રણ વિભાગના કામદારોએ ખૂબજ સુંદર સહયોગ આપીને આ પુસ્તકનું પ્રકાશન સમયસર કરી આપવા માટે અમે તેમના ખૂબજ ડણી છીએ. શ્રી વિ. સ્થા. જૈન શ્રાવક સંઘ કાંદાવાડી, મુંબઈ, તા. ૬-૧૨-૭૩ રમણિકલાલ કસ્તુરચંદ કેકારી લિ. Page #40 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા (ભાગ ૧-૨-૩ સંયુકત ) Page #41 --------------------------------------------------------------------------  Page #42 -------------------------------------------------------------------------- ________________ સ્વ. આચાર્ય ગચ્છાધિપતિ પૂજ્ય શ્રી બા.બ્ર. રત્નચંદ્ર ગુરવેનમઃ સંવત ૨૦૨૯ ના કાંદાવાડી ચાતુર્માસમાં આપેલા પ્રવચન વ્યાખ્યાન નં. ૧ “વિષય પ્રત્યેને વિરાગ” અષાડ સુદ ૧૧ ને મંગળવાર તા. ૧૦––૭૩ અનંત કરુણનીધિ, શાસન સમ્રાટ, શ્રમણ ભગવંત મહાવીર સ્વામીએ જગતના જીવોના કલ્યાણને અર્થે આગમના પાને પાને સુંદર અને શાશ્વત સુખ અને શાંતિ પ્રાપ્ત કરવાની હિત શિખામણ ટાંકી ગયા છે. હૃદયપટ ઉપરથી કર્મના કાટ નીકળી જાય અને આત્મા કર્મની જેલમાંથી મુક્ત બને એવી પ્રભુની વાણી છે. પણ એક વખત અંતરમાં ટંકાર થવો જોઈએ. નાવો પુરત્તા” ત્રિકાળ જ્ઞાની એવા જિનેશ્વર પ્રભુના વચનમાં અનુરક્ત બની જવું જોઈએ. અનાદિકાળથી જીવ અનુરકત તે બન્યો છે અને રાગી પણ બન્યો છે. રાગનો પિષક બન્યો છે, એનો રાગ કર્યો, એને પ્રેમ કર્યો, એને સંગ કર્યો ને એમાં અનુરત બન્યું કે જેનાથી અનંત સંસાર વધાર્યો. રાગ કર્યો પણ રાગ કરતાં આવડા નથી. રાગ કર્યો કરવા જેવું છે? અજ્ઞાનને કારણે ખબર નથી કે કોને રાગ કરો અને કેને રાગ છેડવે? જેના જ્ઞાનતંતુ નબળાં પડી ગયાં હોય તેવા પાગલ માણસને રસ્તામાં રખડતે તમે જે છે ને? એ રસ્તામાંથી શું વણે છે? કાગળ-કાંકરા ને ચીંથરાં ભેગાં કરે છે. જે ગ્રહણ નથી કરવાનું તેને ગ્રહણ કરે છે. અને જે ગ્રહણ કરવાનું છે તે નથી કરતો એને તમે ગાંડો કહો છે ને? તે એક વાત સમજી લે કે તમે મનુષ્યભવ પામીને જે ગ્રહણ કરવાનું છે તેને ગ્રહણ ન કરે અને ન ગ્રહણ કરવાનું કરો તો મારે તમને કેવા કહેવા ? મનુષ્યભવ પામવા માત્રથી કલ્યાણ નથી થવાનું. કેઈ માણસનું નામ હીરાલાલ, મોતીલાલ કે પન્નાલાલ હોય છે તેથી તે હીરા, મોતી કે પન્નાવાળો નથી બની જતો. કેઈની અટક નાણાવટી હોય તે તે ધનવાન બની જતો નથી. તે રીતે તમે સમજી લે કે ખાલી લવારે કરવાથી કે મોટા લેખક બની લેખ લખવાથી કલ્યાણ નહિ થાય. બોલો ઓછું પણ આચરણ વધુ કરો તે આત્માનું કલ્યાણ થશે. ભૌતિક ભેગોને રાગ કરવા જેવો નથી. મારા અને તમારા આત્માએ અનંત પુગલ પરાવર્તન કર્યા. દેવતાનાં શરીર ધારણ કર્યા. માનવીના શરીરને ઘડપણ આવે, Page #43 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા રોગ આવે પણ દેવતાના દેહને દર્દ ન આવે, ઘડપણ ન આવે પણ એનું આયુષ્ય પૂર્ણ થયે ચવવું પડે છે. માટે જ્ઞાની પુરુષો કહે છે જેનો જન્મ છે તેનું અવશ્ય મૃત્યુ છે. મિથ્યાત્વી દેવને દેવકમાંથી ચવવાનો સમય થાય ત્યારે દુઃખ થાય છે. પણ સમકિતી દેવને રહેજ પણ દુઃખ થતું નથી. એ એમ વિચારે છે કે ક્યારે આ પુદ્ગલના પથારાની રાગની આગમાંથી છૂટું અને માનવભવ પ્રાપ્ત કરી વીતરાગ શાસન પામી જલ્દી કર્મનાં બંધને તોડી આત્માના અલૌકિક સુખની મેજ માણવા મેક્ષમાં જાઉં. બંધુઓ! જિનેશ્વર ભગવંતના વચનામૃત પ્રત્યે રાગ કરે તો તમારાં ગાઢ બંધને તૂટી જાય. ધર્મને રાગ થાય તે સંસારને રાગ છૂટયા વિના ન રહે. એમાં પાણીને કોગળે ભરીને કાકા મામા બેલાય? જે કાકા-મામાં બેસવું હોય તો કે ગળાને ત્યાગ કરો અને કાં મૌન રહો. બેમાંથી એકનો ત્યાગ કરવો પડશે. તેમ જે મોક્ષના સુખની ઈચ્છા હોય તો વીતરાગ શાસનના અનુરાગી બને. અને વિષય પ્રત્યે વિરાગ કેળવે. મોક્ષ સુખ પામવાના ચાર અકસીર ઇલાજ છે. તેમાં પ્રથમ ઈલાજ છે વિષયે પ્રત્યેને વિરાગ (૨) કષાયને ત્યાગ (૩) ગુણાનુરાગ (૪) ધર્મકરણીમાં અપ્રમત ભાવ. આ ચાર ઉપાયે જ્યાં હોય ત્યાં ધર્મ હોય. ધર્મનું કાર્ય એ છે કે અનાદિકાળથી કમની કેદમાં ફસાયેલા આત્માને જન્મ-મરણ-રાગ-દ્વેષથી છોડાવી શાશ્વત સુખની પ્રાપ્તિ કરાવે. વિષયને વિરાગ એટલે વિષય પ્રત્યે તિરસકારવિષમાં દેશનું દર્શન થવું. વિષય એ વિષ જેવા છે. આલોક અને પરલોકમાં દુઃખદાયી છે, એમ સમજી વિષયનું વમન કરી બ્રહ્મચર્યવ્રતને અંગીકાર કરવું. આત્મસુખના અથી આત્માને આ સંસાર શૂન્ય લાગે છે. એ તો એમ સમજે કે ગમે તેટલા વિષય-ભોગો ભોગવું પણ તેનાથી મને તૃપ્તિ થવાની નથી. પણ આ ભેગે ભેગવવાનું પરિણામ દુર્ગતિનાં દુઃખો ભેગવવાનું છે. અને ભવપરંપરાનું વિસર્જન થવાને બદલે નવા નવા ભવેનું સર્જન કરવાનું છે. આખા જગતના ભૌતિક પદાર્થો મને આપી દેવામાં આવે તો પણ ઈચ્છાઓને અંત આવવાનો નથી, તો આવા અપૂર્ણ અને તુચ્છ વિષયને રાગ શા માટે કરું? જે ધર્મ કરવાથી મારી ઈચ્છાઓ શાંત થાય, તૃપ્તિનો આનંદ આવે, અને દુર્ગતિનાં દુઃખડાં ભેગવવાં ન પડે એ જિનેશ્વર ભગવંતનો બતાવેલ ધર્મ અંગીકાર કરી લઉં. દેવાનુપ્રિયો! આ વાત તમને સમજાય છે. પાંચ ઈન્દ્રિય અને તેના વિષયો એ કંઈ ખરાબ નથી પણ એ ઈન્દ્રિયના વિષયમાં ઉત્પન્ન થતો વિકાર ખરાબ છે. આંખ જરૂરી છે, પણ આંખ દ્વારા મનહર રૂપ-રંગ જોઈને તેમાં ઉત્પન્ન થતો વિકાર ભયંકર છે. કઈ ભાઈ કે બહેનનું રૂપ જોઈને મન માં થાય કે કેવું સંદર્ય છે. કેઈ બહેનની સંદર સાડી જોઈને મનમાં થાય કે કેવી સરસ સાડી પહેરી છે! મધુર શબ્દ સાંભળી Page #44 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા કાનને ખૂબ ગમી જાય, સારી ગંધ નાકને ગમી જાય છે, સુંવાળા સ્પર્શ ગમે છે અને આ જીભને ભાવતાં ભજન ગમે છે. તેમાં જીવ આસકત બને છે આયંબીલ કરવા બેઠા. ભાણમાં ગરમાગરમ ઢોકળાં પીરસાય, બટકું લઈને મઢામાં મૂક્યું ત્યાં થશે કે અહો! ઢોકળાં ગરમ છે પણ ાિચા નથી. રોટલી ઉની ઉની હોય તે ભાવે, બે બધુ ખવાય. આ શું બતાવે છે! વસ્તુને ત્યાગ થયે પણ વૃત્તિને ત્યાગ થયે નથી કમની ભેખડે તેડવા માટે બાહ્ય અને આત્યંતર બને ત્યાગ જોઈએ. બાહા કરણી અને બાહ્ય ત્યાગથી તમને પૂણ્ય બંધાશે, સ્વર્ગનાં સુખ મળશે પણ આત્માનાં સુખ નહિ મળે. કર્મની નિર્જરા નહિ થાય. દેહને ગમે તેટલાં સુખ મળે પણ મેક્ષ ન મળે ત્યાં સુધી આત્માને તો બંધન જ છે ને? બંધન બંધન એ મારું મન પણ આતમ ખે છૂટકારે, મને દહેશત છે આ ઝઘડામાં (૨) થઈ જાય પૂરે ના જન્મા–બંધન. મધુરાં મીઠાં ને મનગમતાં પણ બંધન અને બંધન છે, લઈ જાય જનમના ચકરાવે એવું દુઃખદાયી આલંબન છે, હું લાખ મનાવું મનડાને (૨) પણ એક જ એને ઉહંકારે બંધન. લોખંડની બેડી હોય કે સોનાની બેડી હોય પણ અંતે તે બેડી એ બેડી છે. પિોપટને સોનાનું પાજ અને દાડમની કળીઓનું રોજ ભોજન આપવામાં આવે તો પણ એને બંધનરૂપ લાગે છે. તે રીતે તમારા પૂર્યોદયને કારણે તમને ગમે તેટલાં સુખ મળતાં હોય તે પણ મુક્તિનાં સુખ ન મળે ત્યાં સુધી તમને સંસારનું બંધન એ બંધનરૂપ લાગવું જોઈએ. તો તમને બંધનને તેડવાની લગની લાગશે. પણ જેને આ બંધન બંધનરૂપ લાગતું નથી તે બંધનક્યાંથી તોડશે ? એવા અજ્ઞાન આત્માઓ પૈસાની પાછળ માનવજીવનની અમૂલ્ય પળોને વેડફી રહ્યા છે. પૈસો મેળવવા માટે આજને માનવ પિતાના ધર્મને, ધર્મગુરુઓને, અને સંઘ તથા શાસનને પણ ભૂલી જાય છે. પૈસો મેળવવા સ્વદેશ છોડી પરદેશમાં પ્રયાણ કરે છે. આર્યભૂમિ છોડીને અનાર્યભૂમિમાં જાય છે. અને તે પૈસે મોટા ભાગે પત્નીના પાલન-પોષણમાં, પરિવારના પિષણમાં અને કીર્તિની પાછળ વપરાય છે. અનર્થની ખાણ જેવા અર્થની પાછળ ઘેલો બનેલો માનવી કઈ ગતિમાં જઈને પટકાશે? એનું શું થશે? મને તો એવા જીવોની દયા આવે છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવંતે કહ્યું છે કે : जे पावकम्मेहि धणं मणुस्सा, समाययन्ति अमयं गहाय । पहाय ते पासपयट्टिएनरे वेराणुबध्धा नरयं उवेन्ति ।। ઉત. સૂ. અ. ૪ ગાથા ૨, Page #45 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા મનુષ્ય અન્યાય, અનીતિ અને અધર્મ આદિ પાપ કર્મ કરીને ધન મેળવતી વખતે ધર્મકર્મને નેવે મૂકીને ધને પાર્જનમાં મસ્ત બને છે. પૈસા મળતા હોય તે ઉપાશ્રયે આવતાં બંધ થઈ જશે. તેમને થશે કે ઉપાશ્રયે હવે નહિ જઈએ તો ચાલશે. હવે મહાસતીજી ચાતુર્માસ આવી ગયાં છે હવે ક્યાં જવાનાં છે? સિંહ પાંજરામાં પૂરાઈ ગયા છે. હવે ચિંતા નહિ. ભાઈ! તમે આવે કે ન આવે, સાધુ તે એના સ્વાધ્યાયામાં મસ્ત રહેશે પણ તમારું શું થશે? સંતે તમને પૂછે કે તમે પૈસા કેવી રીતે કમાવ છે? તો કહેશે કે મહાસતીજી જેવા ઘરાક તેવા ભાવ. ભલે ને ભેળ ઘરાક મળી જાય તે અમારું કામ થઈ જાય. આ અન્યાય અને અનીતિનું ધન મેળવી તેને કુમતિથી અમૃતની જેમ ગ્રહણ કરીને આનંદ માને છો. પણ યાદ રાખજે, એવા ધનથી મળેલા સુખમાં તમને શાંતિ નહિ મળે. કદાચ અહીં તમે આનંદ માનશે પણ પરલોકમાં આનંદ ઓસરી જશે. આનીતિનું ધન મેળવી આનંદભેર ઘેર ગયા. શ્રાવિકા પૂછે કે આજે તમારું મુખ ખૂબ આનંદિત દેખાય છે, ત્યારે કહેશે કે અરે! ચાર મહિનામાં ન મળે એટલું ધન" આજે કમાયો છું. એક દિવસમાં આટલો નફે થયું છે. પત્ની પૂછે કે કેવી રીતે કમાયા? ત્યારે કહે કે એ ધંધાની વાતમાં તું ન સમજે. કારણ કે તમે સમજે છે કે શ્રાવિકા એવી ધર્મિષ્ઠ છે કે હું વેજાની સાડી પહેરીશ, દાગીનાનો ત્યાગ કરીશ, સાદાં ભોજન જમીશ, બને તેટલા ઓછા ખર્ચે ઘર ચલાવીશ પણ મારે પતિ દુર્ગતિમાં જાય એવું ધન મારા ઘરમાં ન જોઈએ. એ ફરીફરીને પૂછે પણ પતિ કહે ધંધાની બાબત તમારે વિષય નથી એમ ગલ્લાતલ્લાં કરી વાતને તોડી નાખે. પણ વિચાર કરો એ પાપ જીવને કયાં લઈ જશે? બ્રહ્મદત્ત ચક્રવર્તિ અને ચિત્ત મુનિ અને પૂર્વભવના ભાઈઓ હતા. ચિત્તમુનિએ અવધિજ્ઞાનથી જાણ્યું કે મારો ભાઈ ભેગના કાદવમાં ખેંચી ગયો છે. એને પિતાના ભાઈની દયા આવી અને ભોગના કાદવમાંથી બહાર કાઢવા સંત હાલી ચાલીને તેને સમજાવવા ઘેર આવ્યા. તેમને સંતે હાલી ચાલીને આવીને સમજાવે કે હે દેવાનુપ્રિય! આ સંસારના વિષય વિષ જેવા છે. ભોગ ભયાનક છે. ધનને અતિ લોભ દુર્ગતિમાં લઈ જનાર છે. એક દિવસ છોડીને જવાનું છે. માટે કંઈક સમજે. તે વખતે એમ ન માનતા કે સંતે નવરા છે. એમની પાસે તો એક ત્યાગની વાત છે. ભાઈ! અમે નવરા નથી. અમને દિવસ ટૂકે લાગે છે. દીક્ષા લીધાં આટલાં વર્ષો થયાં પણ એમ લાગે છે કે હજુ અમે કંઈ સાધના કરી નથી. પણ તમને એ સમજાતું નથી. બ્રહાદત્ત ચક્રવતિને ચિત્તમુનિએ સમજાવવામાં બાકી ન રાખ્યું પણ એ ન સમજ્યા. વિષયો પ્રત્યેથી વિરાગ ન કેળ તે મરીને નરકમાં ગયા. તે રીતે જીવાત્મા પાપકર્મ કરીને Page #46 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ધન મેળવી અમૃતની જેમ ગ્રહણ કરશે તેમાં આનંદ માનશે, પાપકર્મમાં અનુરકત રહેશે તે બ્રહ્મદત્ત ચક્રવર્તિ જેવી હાલત થશે. દિવસના દિવસે, મહિનાઓના મહિનાઓ અને વર્ષોના વર્ષે આખી જિંદગી ધન મેળવવાની પાછળ અને વિષયસુખ ભોગવવામાં ચાલ્યાં જાય તો પણ આજના માનવીને ચિંતા થતી નથી કે મારું શું થશે? જેણે માનવજીવનનું ધ્યેય ધર્મની આરાધનાને બદલે ધનની આરાધના કરવી એમ માની લીધું છે તેને દેવેને પણ દુર્લભ એવા માનવજન્મની કિંમત ક્યાંથી સમજાય? અત્યાર સુધી ભલે ન સમજ્યા પણ હવે કંઈક સમજ્યા છે તે વિષયે પ્રત્યેને વિરાગ કેળવે. જેને પાંચ ઈન્દ્રિયજન્ય વિષય પ્રત્યેથી વિરાગ આવ્યો હોય ને મોક્ષની રૂચી જાગી હોય તે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લે. બીજો ઉપાય છે કષાયને ત્યાગ – કષાય ઝેરી ભયંકર નાગ જેવા છે. કષાય ૨૫ છે અનંતાનું બંધી કેાધ-માન-માયા-લોભ, અપ્રત્યાખ્યાની કેધ-માન-માયા-લોભ, પ્રત્યાખ્યાની ક્રોધ-માન-માયા-લોભ, સંજવલનને કેધ-માન-માયા-લોભ એ સેળ કષાય ને નવ નેકષાય-હાસ્ય-રતિ-અરતિ-ભય-શેક-દુર્ગ છા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ એ ૨૫ કષાય ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ છે અને સમ્યકત્વ મેહનીય, મિથ્યાત્વ મેહનીય ને મિશ્ર મોહનીય એ ત્રણ દર્શન મેહનીય કર્મની પ્રકૃતિ છે. ચારિત્ર મોહનીય કરતાં દર્શન મોહનીય ખૂબ ભયંકર છે. આ જીવને સંસારમાં ભમાવનાર હોય તે દર્શન મેહનીય છે. દર્શન મેહનીય જીવને મુંઝવી નાખે છે. સત્ય વસ્તુની પ્રતીતિ થવા દેતું નથી. દર્શન મેહના કારણે જીવ એમ માને છે કે આ ઘરઆર, પૈસા બધું મળ્યું છે તે ભોગવી લઉં. આ ભવમાં સુખ ભોગવી લઉં. પરભવ કેણે જોયો છે? દર્શન માટે તારી મતિ મુંઝાણું, ચારિત્ર ચૂક્યો એની શ્રદ્ધા ન આણું સમજીને કર શ્રદ્ધા તે થાયે બેડે પાર, દિપક પ્રગટે દિલમાં જીનવાણું જય જયકારશાસ્ત્રના અજવાળે અંધારાં દૂર થાય, દિપક પ્રગટે દિલમાં જીનવાણું દર્શન મેહના કારણે જીવની મતિ મુંઝાઈ ગઈ છે. એટલે ભગવાનના વચન ઉપર તેને શ્રદ્ધા થતી નથી. જે પ્રભુના શાસ્ત્ર ઉપર શ્રદ્ધા થાય, અંતરમાં શ્રદ્ધાની ત જલે. તે અજ્ઞાનનાં અંધારાં દૂર થાય તેમાં શંકા નથી. આપણુ પરમપિતા પ્રભુને શું સ્વાર્થ હતો? એને મેહ-માયા કે મમતા ન હતી. એમને એ મોહ ન હતું કે દુનિયામાં મારું નામ અમર કરી જાઉં, મારી કીતિ ફેલાવું. એમને તમારા સુખની ઈર્ષ્યા નથી આવતી કે ખોટું બોલે. સર્વજ્ઞ અને સર્વદશી પ્રભુએ જે કંઈ કહ્યું છે તે સાચું કહ્યું છે. ડોકટરની દવા ગમે તેવી પિઈઝન હોય તે પણ શ્રદ્ધાથી લે છે. ત્યાં વિશ્વાસ છે કે દવા Page #47 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા લઈશ તે મારો રોગ મટશે. તેમ સર્વજ્ઞ પ્રભુના વચન ઉપર એટલી તે તમને અવશ્ય શ્રદ્ધા થવી જોઈએ કે પાપથી પાછા વળીશ અને ધર્મ કરીશ તે મારે પરભવ જરૂર સુધરશે. , ભવ્ય જીવની ભવ્યતાના જોરે પ્રભુના મુખમાંથી શાસ્ત્રની સરવાણી છૂટી છે. એમને કંઈ જ સ્વાર્થ કે મોહ ન હતું. ચડકૌશીક જેવા ભયંકર ઝેરી નાગની ભવિતવ્યતાના જોરથી પ્રભુ ભયંકર જંગલમાં ગયા. અને મુખમાંથી શબ્દો સરી પડયા. બુઝ, બુઝ ચંડકોશીયા! અને ચંડકૌશીક ઉધાર થયે. આવા ને ઉધાર થયે તે મારો કેમ ન થાય એમ સમજીને પ્રભુના વચન ઉપર શ્રધ્ધા કરે, તમારે ઉધાર કેમ ન થાય! આજે વિજ્ઞાન ઉપર જેટલી શ્રદ્ધા છે, તેટલી વીતરાગ ઉપર નથી, ટેલીવીઝન આવ્યાં એટલે પ્રતિકમણ કરનારાની સંખ્યા ઓછી થઈ અને બાળકે જૈન શાળામાં જતા ઓછા થઈ ગયા. કારણ કે ટેલીવીઝન ઉપર પિકચર બતાવે છે. પ્રતિક્રમણ કરવા જાય તે જોવાનું - જતું રહે. એ એક પ્રકારનો મોહ છે ને? મેક્ષપ્રાપ્તિને બીજો ઉપાય કષાયોનો ત્યાગ ચાલે છે. કષાય એ મોહનીય કર્મને ભેદ છે. કષાય તે માનવીના અંતરમાં તાણવાણાની જેમ વણાઈ ગઈ છે. સંજવલન કષાય હોય ત્યાં સુધી કેવળજ્ઞાન થાય નહિ. જીવને વિચાર આવે છે કે હે જીવ! તારી જિંદગી કેટલી બાકી છે ! સુખ મેળવવા માટે કષાયનું પિષણ કરું છું. આ જિંદગીને ભરોસો નથી; પલકારામાં ચાલ્યો જઈશ. તમે પિપર રેજ વાંચે છે ત્યારે પહેલા શું વાં? “જૈન મરણ” કેનું મરણ થયું છે ને કેની સાદડીમાં જવાનું છે. મરણ વાંચીને ચમકી ઊઠે છે કે એ ભાઈને તે કાલે જોયા હતા, ઉપાશ્રયમાં મળ્યા હતા અને આજે શું થઈ ગયું? આ ક્ષણભંગુર દેહને ભરેસ કરવા જેવો નથી. તારી કાચી કાચી કાયાને તું શાને કરે છે ગુમાન, ભજી લે મહાવીર નામ. કાયા તારી કાચી છે, માન શિખામણ સાચી છે, ચાર દિવસની છે જિંદગાની, ચાર દિવસના ખેલ. એ ધન દેલત કંઈ કામ ન આવે, તું શાને કરે છે ગુમાન ભજી લે. ભગવાન કહે છે આ કાયા કાચી માટીના કુંભ જેવી છે, આયુષ્ય ક્ષણિક છે. કાલે શું થવાનું છે તેની ખબર નથી અને એક દિવસ બધું છોડીને મારે અવશ્ય જવાનું છે. માટે બને તેટલી ધર્મની આરાધના કરું. હું ન કરી શકું તે જે કરે છે તેને અનુમોદના તો આપું. બને તેટલો વિષયે ઉપરથી વિરાગ લાવી, કષાયેને ત્યાગ કરીને મારું જીવન પવિત્ર બનાવું. હવે મોક્ષપ્રાપ્તિના ઉપાયના બે બોલ બાકી છે. સમય થઈ ગયો છે. વધુ ભાવ અવસરે કહેવાશે. Page #48 -------------------------------------------------------------------------- ________________ * વ્યાખ્યાન નં. ૨ - “કષાયને ત્યાગ અષાડ સુદ ૧૦ ને બુધવાર તા. ૧૧-૭–૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓને બહેનો ! શાસ્ત્રકાર ભગવંત અનંતકરૂણાના સાગર પ્રભુ બોલ્યા કે જીવાત્માઓ ! જે કર્મના બંધન તોડી ભવભ્રમણનો અંત લાવવો હોય તો તેના માટે કઈ ગ્ય જન્મ હોય તો માનવજન્મ છે. અને યોગ્ય ક્ષેત્ર હોય તો તે આર્યક્ષેત્ર છે. કારણ કે દિવ્યભૂમિમાં વસનાર દેવ કે ઈન્દ્ર ગમે તેટલે શકિતધારી હોય તો પણ તેની કાત નથી કે તે ઘાતકર્મને ક્ષય કરી શકે અરે ! એટલી મોટી વાત કયાં કરવી ! એક નવકારશી પચ્ચખાણ ન કરી શકે. દેને જેટલા સાગરનું આયુષ્ય હોય તેટલા હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. બે સાગરોપમનું આયુષ્ય હોય તે તેને બે હજાર વર્ષે આહારની ઈચ્છા થાય. ત્યાં સુધી આહાર ન કરે છતાં તેને તપ કહેવાય? ના કંઈક સૂર્યવંશીઓ નવકારશી આવે ત્યાં સુધી પથારીમાંથી ઊઠયા નથી હોતા તો તેને કંઈ લાભ મળે? “ના” જે સમજણપૂર્વક સ્વેચ્છાથી ત્યાગ કરે છે. તેનું નામ તપ તેને લાભ મળે છે. અડધું અંગ રહી ગયું હોય, ઊઠવાની તાકાત નથી અને સંસારી સુખ ભેગવી શકતો નથી તો તેને શું બ્રહ્મચારી કહેવાય? પરાધિનપણે કરેલો ત્યાગ એ ત્યાગ નથી. ભગવંત કહે છે કે કર્મોનો ક્ષય કરવા માટે જીવનમાં બે વસ્તુની જરૂર છે. જુનાં કર્મોને તોડવા માટે તપ અને નવાં આવતાં કર્મોને રોકવા માટે સંયમવ્રત-પ્રત્યાખ્યાનની જરૂર છે. આ વસ્તુ કયાં બની શકે? મનુષ્યભવ સિવાય બીજે કયાંય બની શકે તેમ નથી. મોક્ષપ્રાપ્તિના ચાર ઉપાયની વાત ચાલે છે તેમાં પહેલ વિષયોનો વિરાગ અને બીજે કષાયનો ત્યાગ. વિષયોને વિરાગ એટલે વિષય પ્રત્યે અણગમો થવો તે. પત્ની, ઘરબાર, માલ-મિલ્કત આદિ સ્થાવર અને જંગમ દરેક મિલ્કત એ બધા પરિગ્રહ છે. એ બધા પ્રત્યે વિરાગ ભાવ પેદા થાય ત્યારે આત્માને ઓર આનંદ આવે પણ પીકાર કંપનીની પાછળ જીવ પાગલ બની ગયો છે. પકાર કંપની કઈ છે? પત્ની, પિસા, પરિવાર, પદવી. અને પ્રતિષ્ઠા આ પકાર કંપની મળી ગઈ એટલે બસ, બધું મળી ગયું. પણ યાદ રાખજો કે આ પ્રકાર કંપની આત્માને પાપના પંકમાં ખેંચાવી દેનારી છે. આ પાંચ પીકારની પાછળ માનવી જુમી પાપ કરે છે. ભગવંતે બતાવેલી આત્માની પકાર કંપની તમારા જીવનમાં આવી જાય તે ભાવને બેડ પાર થઈ જાય. એ પકારની વાત પછી કરીશું. પણ અત્યારે પાપની પકાર કંપનીની વાત ચાલે છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા પૈસો મેળવવા માટે માનવી પાપ કરતાં પાછું વાળીને જેતે નથી જે સાથે નથી આવવાનું તેની મમતા આટલી બધી શા માટે? ચાર દિવસના ચાંદરડા પર જૂહી મમતા શા માટે? જે ના આવે સંગાથે, તેની માયા શા માટે? એટલું તે તમે જાણે છે ને કે સાથે રાતી પાઈ પણ લઈ જવાની નથી. બધું મૂકીને જવાનું છે છતાં આટલી દેડધામ શા માટે ? તમારા તારણહાર ગુરુ સામા મળે અને બીજી બાજુ લક્ષ્મીદેવી સામા મળે તે તમે કોને સત્કાર પહેલાં કરવાના? બેલો તે ખરા? (જ. લક્ષમીન-સભા-હસાહસ). મોક્ષને અથી લક્ષ્મીને પાગલ ન બને. એના દિલમાં ધન કરતાં ધર્મનું, અને સંતાન કરતાં સંતનું સ્થાન-પ્રથમ હેય. નાગ કરડે તે ઝેર ચઢે છે. પણ બધા નાગનું ઝેર એકસરખું ચઢતું નથી, અને બધા માણસ મૃત્યુ પામતા નથી. નાગ કરતાં પિસા પ્રત્યેની મૂછ ન કરવાના કામ કરાવે છે. એના પ્રત્યે વિરાન ભાવ ઉત્પન્ન થશે તે જરૂર કલ્યાણ થશે. તેવી રીતે વિષય પ્રત્યે પણ વિરાગભાવ લાવો. પત્ની પ્રત્યેને અત્યંત રાગ કેવાં અનર્થનાં કામ કરાવે છે તેના ઉપર એક દૃષ્ટાંત આપું. વિશ્વભૂતિ અને વિશાખાનંદી બંને કાકા-કાકાના દીકરા ભાઈઓ હતા. બંને રાજપુત્ર હતા. ભગવાન મહાવીર સ્વામીને આત્મા સોળમા ભવમાં વિશ્વભુતિ નામે રાજકુમાર હિતે. એમના રાજ્યમાં એક ખૂબ સુંદર ભેટ બગીચે હતું. તેમાં પિતાની રાણીઓ સાથે વિશ્વભૂતિ ક્રિડા કરવા માટે ગયા. ત્યાં રહેવાની ખૂબ સારી સગવડ હતી. વિશ્વભૂતિ ખૂબ આનંદપૂર્વક બગીચામાં કિડા કરતો હતો. રાજ્યને નિયમ હતું કે બગીચામાં કઈ પણ એક વ્યકિત ક્રિડા કરતી હોય ત્યાં સુધી બીજું કઈ અંદર દાખલ થઈ શકે નહિ. વિશ્વભૂતિ બગીચામાં ક્રિડા કરી રહ્યા હતા અને તેમના કાકાના પુત્ર વિશાખાનંદી બગીચામાં પ્રવેશ કરવા જાય છે ત્યાં પહેરેગીર કહે ખડે રહે, અંદર વિવભૂતિ કુમાર છે. માટે તમે પ્રવેશ કરી શકશે નહિ. કેટલી મર્યાદા! કે કુલાચારી સાંભળવા મુજબ આજે તો વિજ્ઞાન એટલું બધું આગળ વધી રહ્યું છે કે જેમ એકસરે લેતાં હાડકાં, કપડાં કંઈ આડું આવતું નથી તેમ એવાં ચશ્માં નીકળશે કે જે પહેરવાથી કપડાં પહેરેલે માનવ કપડા વિનાને જોઈ શકાશે. ઘર બંધ હશે તો પણ અંદર માનવી શું કરે છે તે જોઈ શકાશે. આવી શોધખોળે જઈને આજને માનવી હરખાય છે પણ શિયળ અને સદાચારને ઘાણ વળી જશે. મને તો લાગે છે કે આ વિજ્ઞાન એ વિનાશને નોતરનારું સાધન છે. - વિશાખાની સજયુ હતું. તેને બગીચામાં ક્રિડા કરવા જવાની ઈચ્છા જોરદાર હતી. તે પૂર્ણ ન થઈ તેથી ખૂબ દુ:ખ થયું. પણ કુળની મર્યાદા આગળ તેનું કંઈ Page #50 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા - ૯ ચાલ્યું નહિ. આગળના સમયમાં દરેક ક્ષેત્રમાં આવી મર્યાદા હતી અને તેનું પાલન પણ બરાબર થતું હતું. તેથી ઘણાં અનર્થો થતા અટકી જતા. અત્યારે પણ જ્યાં મર્યાદાઓનું પાલન બરાબર થાય છે ત્યાં બધું કામ વ્યવસ્થિત રીતે ચાલે છે. મર્યાદા એ સજજને માટે અંકુશ સમાન છે. આજે જે જૈનકુળની મર્યાદા બરાબર જળવાઈ હતી તે જૈનકુળ જગતમાં ગૌરવવંતાં બનત. જેનકુળની મર્યાદા એટલે અન્યાય, અનીતિ અને અધર્મનું આચરણ ન કરાય, રાત્રી જન ન કરાય, પરસ્ત્રી સામે કુદૃષ્ટિ ન કરાય, વિશ્વાસઘાત ન કરાય, કંદમૂળ ન ખવાય, અભક્ષ્યનું ભોજન ન કરાય, સાત વ્યસને માંહેલાં એક પણ વ્યસનનું સેવન ન કરાય. યથાશકિત સદ્દગુરુઓ અને સ્વધર્મબંધુઓની ભક્તિ કરવી અને જીવનમાં સત્ય-નીતિ-અને સદાચાર અપનાવવાં. આ છે જેનકુળની મર્યાદા. પણ આજે તો આ મર્યાદાઓ માંદી પડી ગઈ છે. જે માત્મા આવી મર્યાદાનું પાલન કરે છે તેની આજને સુધરેલો માનવી મઝાક ઉડાવે છે પણ એ સમજદાર વ્યક્તિની દષ્ટિએ દયાને પાત્ર છે. વિશાખાનંદી ત્યાંથી નીકળી પિતાની માતાના મહેલે ગયો. માતાના ખેાળામાં માથું મૂકી રડી પડયે. જે જે રાગની હોળી કેવી સળગે છે. માતા પૂછે છે બેટા શું છે?” પુત્ર કહે છે “હે માતા ! તું રાજરાણી, મારા પિતાનું રાજ્ય ચાલતું હોય અને મને બગીચામાં જવા ન મળે? અહંભાવને ઉછાળો આવ્યો. હુંકાર આત્માને પટકાવે છે. શનિ-મંગળ-રાહુ વિગેરે નુકશાન નથી કરતા તેથી અધિક અહંકાર નુકશાન કરે છે. પુત્રની વાત સાંભળી માતાને ઘણું દુઃખ થયું અને ગુસ્સો આવ્યું. જે માતામાં મોહનું જેર ન હોત તે કહિ દેત કે “બેટા! એ તે આપણી પ્રણાલિકા છે. આ જગ્યાએ તું પહેલાં બગીચામાં દાખલ થયેલે હેત તે વિશ્વભૂતિ પ્રવેશ ન કરી શક્ત. માટે એમાં દુખ કરવા જેવું શું છે ?” એમ કહી પુત્રને શિખામણ આપત અને બધી વાત પતી જાત. પણ મેહનું જોર આવું કરવા દે નહિ. રાણી રાગની ભરેલી હતી. કેપથી ધમધમતાં મહારાણી કપઘરમાં ચાલ્યાં ગયાં. મહારાજાને ખબર પડી કે મહારાણી રિસાઈને કેપઘરમાં ગયા છે. રાજા મહેલમાં આવીને પૂછે છે કે તમને શું થયું છે?. તમારું કેઈએ અપમાન કર્યું છે? તમારું મન કેઈએ દુભાવ્યું છે? શા માટે આ કેપ છે? રાણી કહે છે મારું અપમાન નથી થયું પણ મારા લાડકવાયા પુત્રનું હડહડતું અપમાન થયું છે. તમે રાજા હોવા છતાં મારો પુત્ર બગીચામાં ક્રિડા કરવા જઈ શકે નહિ, ગયેલો પાછો ફર્યો એ કેટલું ઘોર અપમાન કહેવાય! જ્યાં સુધી મારો પુત્ર બગીચામાં ક્રિડા કરવા ન જાય ત્યાં સુધી મારે અન્નપાણી હરામ છે. રાજા કહે છે એ તે આપણુ કુળની મર્યાદા છે. એમાં અપમાન શેનું? ખૂબ સમજાવી Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શારદા સરિતા પણ રાણીએ હઠ ન છોડી. અને મારી આગળ નાથ ઢીલો પડી ગયો દૂધ બગડે તે દિવસ બગડે, અથાણું બગડે તે વર્ષ બગડે, પણ શ્રીમતી બગડે તે? જિંદગી બગડે. (હસાહસ). પત્ની પાસે પતિ ઢલે કેમ પડી જાય છે? બ્રહ્મચર્ય પાળવાની તાકાત નથી. વિષયાધીન પુરુષ સ્ત્રીના ગુલામ બની જાય છે. તેમાં કંઈ આશ્ચર્ય નથી. કણકે સ્ત્રીને આધીન થઈને ચેડા રાજા સાથે એક હાર અને હાથી માટે ખૂનખાર યુદ્ધ ખેલ્યું. તેમાં એક કરોડને એંશી લાખ માનવીને સંહાર થઈ ગયા. રાજા ખૂબ ન્યાયી હોવા છતાં સ્ત્રીના રાગમાં રંગાઈ જવાથી મુંઝાયા. કંઈ સૂઝ પડતી નથી શું કરવું ? એ પ્રશ્ન ઊભે થયો. પ્રશ્નનો ઉકેલ લાવવા પ્રધાનને બોલાવ્યા અને બધી વાત કરી. શું કરવું? એ રસ્તો કાઢો કે સાપ મરે નહિ ને લાઠી ભાંગે નહિ. મંત્રીએ એક કીમિયો શોધી કાઢયો. પણ એમાં કેટલું કપટ છે ! બંધુઓ ! જે જે હવે આ વિષયસુખને રાગ કેવું નાટક ભજવે છે. રાણી પ્રત્યે રાજાને રાગ છે. એ સુખને રાગે છળકપટ કરાવ્યું. મંત્રીની સુચના મુજબ રાજાએ લડાઈની તૈયારી કરાવી. લડાઈની ભેરી વાગવા માંડી. અને જાહેરાત કરાવી કે સરહદ ઉપર એક રાજા મારી આજ્ઞા માનતો નથી. તેને મનાવવા માટે રાજા યુધ્ધ કરવા જાય છે. આ સમાચાર વિવભૂતિને મળ્યા કે તરત દોડતા પિતાના મોટા કાકા પાસે હાજર થયા. કાકાના ચરણમાં પડીને નમ્રતાપૂર્વક કહ્યું કે અમારા બેઠાં આપે લડાઈમાં જવાય નહિ. અમે અહીં બેઠાં લીલાલહેર કરીએ અને આપ લડાઈમાં જાવ તે અમારા માટે કલંકરૂપ છે. વડીલ પ્રત્યેને કેટલો વિનય ! આજે તો વિનય વગડામાં ચાલ્યા ગયા છે. રાજાને તે એટલું જોઈતું હતું. તેને દાવ સફળ થયે. સૈન્ય લઈ વિશ્વભૂતિસરહદ ઉપર ગયા ત્યાં જઈને રાજાને કહેવડાવી દીધું કે કાં તું મારા કાકાની આજ્ઞા શીરે માન્ય કર, કાં તે લડાઈ કરવા તૈયાર થઈ જા. પેલો રાજા તે આવીને ચરણમાં પડી ગયો ને કહ્યું સાહેબ ! હું તો આપનો સેવક છું. મારે રાજાની આજ્ઞા શીમાન્ય . મારે આપની સાથે લડાઈની વાત કેવી ! તરત ત્યાંથી વિભૂતિ સૈન્ય લઈને પાછા ફર્યા. આ તરફ વિશ્વભૂતિ લડાઈ કરવા ગયા અને તરત વિશાખાનંદી બગીચામાં દાખલ થઈ ગયા. વિશ્વભૂતિ કાકાને મળ્યા. પિતાનું કાર્ય પૂર્ણ કરી બગીચામાં દાખલ થવા જાય ત્યાં પહેરેગીર કહે ખડે રહો, અંદર વિશાખાનંદી છે. આ સાંભળીને વિવભૂતિ સમજી ગયા કે મને બગીચાની બહાર કાઢવા માટે આ લડાઈની ખોટી બનાવટ કરી: લાગે છે. જે કાકા પ્રત્યે હું આટલે પૂજ્યભાવ રાખું છું તે કાકાએ પણ આવું માયાકપટ કર્યું? આ વિશ્વાસઘાત કરનાર કાકાને તેનાં કડવાં ફળ ચખાડી દઉં. એમ નિર્ણય કરીને એવી જોરથી મુકી કેઠાના ઝાડને મારી તેના બધા ફળ ધરતી ઉપર પાડી નાંખ્યાં ને કહ્યું કે આ કેઠાના ફળની જેમ તમારા બધાનાં માથા શરીરથી જુદાં કરી શકું તેમ છું પણ મને તમારી દયા આવે છે. વિશ્વભૂતિના અંતરમાં કષાયને Page #52 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૧૧ અંગાર પ્રગટ પણ પાછો એમની વૃત્તિએ વળાંક લીધે. અહ! જે વડીલ કાકા ઉપર મેં વિશ્વાસ રાખે, મારા પિતાતુલ્ય માન્યા, તેમનું બહુમાન કરું છું, ભક્તિ કરું છું તે મારી સાથે દગાબાજી રમે છે. આનું કારણ સંસારસુખનો રાગ છે. માટે મારે આવું સુખ ન જોઈએ. સંસારસુખનો રાગ આવા માયાકપટ કરાવે છે. આવું સુખ શા કામનું ? સુખના રાગ પ્રત્યે વિરાગ પેદા થા. પોતે પોતાના ગુરુ બની ગયા. પિતાને આવેલા કેધ બદલ પશ્ચાતાપ થયે કે હે જીવ! તારે શા માટે આ કેધ કરે પડે? કેવા કર્મ તેં બાંધ્યાં. આ રીતે અંતરની આંખ ખુલી જવાથી સ્વયપ્રતિબંધ પામી સંસારને લાત મારીને સાધુ બની ગયા. વિશ્વભૂતિને સંસારસુખના સ્વભાવનું સાચું દર્શન થવાથી ભયંકર લડાઈ અટકી ગઈ. નહિતર કાકા-ભત્રીજા વચ્ચે યુદ્ધ જામી પડત. એનું પરિણામ શું આવત એ તે જ્ઞાની કહી શકે. જ્ઞાનચક્ષુ ખુલી જવાથી કરડે જીવની હિંસા થવાનું પાપ અટકી ગયું. વિશ્વભૂતિને હૃદયપલટો થતાં રાજાના હૃદયને પ થઈ ગયે. કાકાને ખબર પડી કે વિશ્વભૂતિ દીક્ષા લે છે. તેથી તરત તેમની પાસે આવીને ચરણમાં નમી પડ્યા ને બોલ્યા : બેટા! મેં તને ઘર અન્યાય કર્યો છે. તેના કારણે તે દીક્ષા લીધી છે. બેટા માફ કર. હવે આવું નહિ થાય. તું ઘેર પાછો ચાલ. મારી ભૂલને ભૂલી જા. અને ઈચ્છા મુજબ બગીચામાં જઈ આનંદવિનોદ કરે. વિવભૂતિ કહે છે હે! રાજન. આ૫ મારા મહાન ઉપકારી છે. આપને કે વિશાખાનંદીને કેઈને દેષ નથી. આ ન બન્યું હોત તે મને મહાન માર્ગની પ્રાપ્તિ ન થાત. માટે આપ તેની ચિંતા ન કરે. મને ખૂબ આનંદ છે. આ સુખ ને આનંદની મસ્તી કયાંથી આવી? આ આનંદ બહારથી આવે છે? ના. જેમ કેઈ કહે કે મેં દૂધમાંથી ઘી બનાવ્યું, પણ ભાઈ! શું એ ઘી કે બહારથી આવ્યું છે? દૂધમાં ઘીની સત્તા પલી છે. મંથન થતાં મળે છે. તે રીતે આત્મામાં મંથન થાય તે જ્ઞાનચક્ષુ ખુલે છે. જ્ઞાન-દર્શન આત્માના ગુણ છે. એ કઈ બહારથી આવતા નથી. વિશ્વભૂતિના અંતરચક્ષુ ખુલવાથી સહજ રીતે કષાયોનો ઉપશમ થયે અને આત્માને આનંદ મળે. કાકાએ ખૂબ મનાવ્યા પણ પિતાને દઢ નિશ્ચય છોડયે નહિ. વિધભૂતિને આવા પવિત્ર વિચાર જાગવામાં આંતરિક ક્ષયપશમ હતા અને ક્ષયોપશમમાં આગળના ભમાં શુદ્ધ ભાવથી કરેલી ધર્મ-આરાધના કારણ હતી. સારા ભાવથી કરેલી ધર્મની આરાધના કદી નિષ્ફળ જતી નથી. મેક્ષ ન મળે ત્યાં સુધી ધર્મની આરાધના બીજરૂપે આત્મામાં પડી રહે છે. એટલા માટે જ્ઞાની ભગવંતે ફરમાન કરે છે કે તમે સંસારસુખની આકાંક્ષા રાખ્યા વિના શુદ્ધ ભાવે ધર્મની આરાધના કરે. વિશ્વભૂતિએ સંયમ લઈને ઘણાં વર્ષો સુધી ઉગ્ર સંયમ અને તપની આરાધના કરી. ગીતાર્થ બન્યા. અધિક કમેં ખપાવવા માટે એકલા વિચરવાની ગુરુ પાસે આજ્ઞા Page #53 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શારદા સરિતા માંગી. ચેાગ્યતા જોઈને ગુરુએ આજ્ઞા આપી. ગ્રામાનુગ્રામ વિહાર કરતાં અનેક ભવ્યજીવાને લાભ આપતાં એક વખત મથુરાનગરીમાં પધાર્યા. તપથી કાયા કૃશ બની ગઈ છે. પારણાના દિવસે ગૌચરી જઇ રહ્યા હતા. ઇર્યાસમિતિ જોતાં ચાલ્યા જાય છે. રસ્તામાં ગાયે શીંગડું માર્યું. એટલે જમીન ઉપર પડી ગયા. આ વખતે વિશાખાનન્દી લગ્નપ્રસ ંગે મથુરામાં આવેલા એમણે મહેલના ઝરૂખામાં બેઠાં બેઠાં આ દૃશ્ય જોયુ. એટલે તેની થેકડી ઉડાવતાં વિશાખાનદી હસતાં હસતાં શુ ખેલે છે, હે વિશ્વભૂતિ તે વખતે એક મુઠીથી કાઠાના ઝાડેથી બધા ફળ પાડી નાંખવાનું તારું ખળ કયાં ગયું કે એક સામાન્ય ગાયનું શીગડું વાગવાથી જમીન ઉપર ગબડી પડયા ? મધુએ ! ગઈ કાલે પણ કહ્યુ હતુ કે સૈાળ કષાય છે અને નવ નાકષાય છે. હાસ્ય એ પણ નાકષાય છે. કષાય વૃક્ષ છે અને નેાકષાય તેનુ પાષણ કરનાર તેના મૂળીયાં છે. નાકષાય કષાયના અંગારાને પ્રજવલિત અનાવનાર છે. જ્યારે વિશ્વભૂતિ સાથે કાકા કપટખાજી રમ્યા ત્યારે તેમના કષાયે ઉપશાંત થઈ ગયા હતા તેના કારણે ખૂનખાર લડાઈ થતી અટકી ગઈ. પણ અહીં વિશાખાનદીની હાંસીનું નિમિત્ત મળતાં અંદર છૂપાઇ રહેલા કષાય રૂપી ડાકુએ જોર કર્યું અને કહેવા લાગ્યા કે જેના કારણે સંસાર છાયા તે તારુ અપમાન કરે! બતાવી દે તારું' ખળ. ફરીને તારી મઝાક ઉડાવતા બંધ થઈ જાય. કાયાએ સલાહ આપી એટલે વિશ્વભૂતિ પાતે પંચમહાવ્રતધારી સંત છું, મારાથી કોઇ જીવને કિલામના ન કરાય તે વાત વીસરી ગયા. કષાયના જોરથી વિભાવમાં ગયેલા આત્માએ બધી તાકાત એકઠી કરીને એ ગાયને શીંગડાથી પકડી એક આંગળી વડે સાત આંટા ફેરવીને નીચે મૂકી દીધી. એટલેથી અટકયા નહિ પણ નિયાણું કર્યું કે જો મારા તપ અને સંયમનુ ફળ હાય તેા હુ' ખૂબ ખળવાન મનુ અને વિશાખાનદીને હણનારા અનુ. મેલા કષાયના જોરે કેટલા અનથ કરાવ્યે! આ દૃષ્ટાંત સાંભળીને વિવેકી આત્માએએ કષાયરૂપી ચારી આપણું આત્મિક ધન તૂટી ન જાય તે માટે સતત જાગૃત રહેવાની જરૂર છે. મહાવીર પ્રભુના ભવમાં આ જ આત્માએ ભયંકર અપમાન સહન કર્યાં ઉપસર્ગાના પહાડ તૂટી પડયા તા પણુ સહેજ દુઃખ લગાડયું નથી. તે જ આત્મા વિશ્વભૂતિના ભવમાં સામાન્ય નિમિત્ત મળતાં આવુ નિયાણું કરી નાખે એ કેમ બન્યું? કષાયના અંગારા પ્રગટે છે ત્યારે અંદરના વિવેકક્રિપ બુઝાઇ જાય છે અને ભાવિના ભયંકર પરિણામ ભુલાઇ જાય છે. આ વાત બધાને લાગુ પડે છે. કષાયાના સામના ન કરે તેના જીવનમાં આવુ અને છે. માટે જ્ઞાની પુરુષા કહે છે કે કષાયરૂપી ડાકુઓ ફાવી ન જાય તે માટે સાવધાન Page #54 -------------------------------------------------------------------------- ________________ ૧૩ શારદા સરિતા રહેા. એની સતત જાગૃતિ રાખવા માટે સઢા સદ્ગુરુના સમાગમમાં રહેા આપણે વાત ચાલે છે મેાક્ષપ્રાપ્તિના બીજા ઉપાય કષાયેાના ત્યાગ. કષાય કેટલું નુકશાન કરાવે છે તે તમે સાંભળ્યું ને? આવાતા ધણા દ્દાખલા છે. ભગવાનનુ જ્ઞાન સાગરના નીરની જેમ અગાધ છે. એમાંથી એક બિન્દુ જેટલું પણ ગ્રહણ કરાશે તેા ભવના ખેડા પાર થશે ભલભલા આત્માને કષાયાએ સંસારમાં રૂલાવ્યા છે તેા કષાયેાથી પાછા પડશેા. કષાયને ત્યાગ થશે તે જીવનમાં સરળતા, નમ્રતા, ક્ષમાદિ ગુણા આવશે અને જીવન સફળ બનશે વધુ ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૩ વિષા પ્રત્યે વિરાગ કેળવી બની ગયા ત્યાગી અષાડ સુદ ૧૩ને ગુરુવાર તા. ૧૨-૭-૭૩ સુજ્ઞ ધુએ, સુશીલ માતા ને બહેન ! અનંત કરુણાનિધિ શાસ્ત્રકાર, શાસનમ્રાટ વીરપ્રભુએ જગતના જીવાને કલ્યાણના માર્ગ બતાવતાં કહ્યુ હું ભવ્ય જીવા ! જો તમને સંસાર પરિભ્રમણના ખટકારો થતા હાય, ચતુર્ગતિનાં દુઃખા ભાગવવાં ન હેાયતે। આપણા આત્માએ ભગીરથ પુરુષાર્થ ઉપાડવા જોઇશે. જેથી સંસારની પરંપરા ઘટે. પુરુષાર્થ એ પ્રકારના છે. એક પુરુષાર્થ સંસાર વધારનારા છે, અને ખીજો પુરુષાર્થ સંસારને ઘટાડનારેશ છે. મા એ પ્રકારના છે. એક કાંટાળા માર્ગ છે અને ખીજો સીધેા ને ચેાખ્ખા માર્ગ છે. એક સારી વસ્તુની સામે ખીજી તેનાથી વિરૂદ્ધ ખરાખ ચીજ દરેક જગ્યાએ જોવા મળે છે. બુદ્ધિમાનની સામે ખુલ્લુ હોય છે. સુવર્ણ સામે પિત્તળ, કૈાહીનુર સામે કાંકરા, પંડિતની સામે મૂર્ખ અને સજ્જનની સામે દુર્જન હાય છે. આ રીતે સ ંસાર વધારવાના અને ઘટાડવાને એ વિરૂદ્ધ માર્ગ વિદ્યમાન છે. જે આત્માએએ માનવજીવન પામીને સમ્યક્ પુરુષાર્થ ઉપાડયા તેમનેા સંસાર કપાયા અને જેમણે મિથ્યા પુરુષાર્થ કર્યો તેમણે સંસાર વધાર્યા. આપણે સંસાર કાનાથી વધે છે ને કાનાથી ઘટે છે તે માટે મેક્ષપ્રાપ્તિના ચાર ઉપાયાનુ વર્ણન ચાલે છે. પ્રથમ ઉપાય છે વિષયા પ્રત્યે વિરાગ. જ્યાં સુધી જીવને વિષયેાના કાંટા ખૂ ંચશે નહિ ત્યાં સુધી તેને કાઢવાના ઉપાય પણ નહિ જડે. આંખમાં તણખલુ પડ્યું કે પગમાં કાંટા ભાગ્યા હાય તે કેવુ ખેંચે છે. એની પીડા સહન થતી નથી એટલે Page #55 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શારદા સરિતા તરત તેને કાઢવાને ઉપાય કરેા છે. તે રીતે વિષયા આંખમાં પડેલા તણખલા જેવા ને પગમાં વાગેલા કાંટા જેવા લાગશે તેા તેને કાઢવાનેા ઉપાય જડશે. પણ હજુ વિષયા ખટકયા નથી. એનેા ખટકારા નહિ થાય ત્યાં સુધી આ ભવમાંથી તમારા છૂટકારા પણ નહિ થાય. ચારે ગતિમાં ચારે સંજ્ઞા એછ! વધતા પ્રમાણમાં રહેલી છે. નારકીઓને ભય સંજ્ઞા જોરદાર છે. તિય ચાને આહાર સંજ્ઞા જોરદાર છે. દેવતાઓને પરિગ્રહ સંજ્ઞા જોારદ્વાર છે અને માનવીમાં મૈથુન સંજ્ઞા જોરદાર છે. ચારે ય ગતિમાં વિષયે ભાગવ્યા છે. તમે તેા એક દેવીના સ્વામી છે. પણ દેવાને હારા દેવીએ હેવા છતાં દેવીઓના વૈક્રિયરૂપ બનાવીને તેની સાથે ભેગ ભાગવે છે તેા પણ તૃપ્તિ થતી નથી. સાગરમાં ગમે તેટલી નદીઓ ભળે તે પણ સાગર એમ નિહ કહે કે ખસ કરો. અગ્નિમાં ગમે તેટલાં લાકડાં હામે તે પણ અગ્નિ એમ નહિ કહે કે હવે લાકડાં ન જોઈએ. તેમ જ્યાં સુધી હું કાણુ છું, મારું શું કર્તવ્ય છે તેના વિવેક નહિ જાગે ત્યાં સુધી તૃપ્તિ થવાની નથી. સમજીને છેડશે તે સહેજે છૂટી જશે. ગમે તેવું કઠીનમાં કઠીન હશે તે પણ જો તેના તરના પુરુષાર્થ ઉપડયા, રૂચી જાગી તેા કઢીનમાં કઠીન કામ પણ સહેલુ બની જશે. અને જો તેના તરફે રૂચી નહિ હેાય તે સ્હેલામાં સહેલુ કામ પણ કઠીન લાગશે. નર વિષયામાં રકત રહેવાવાળા જીવા સાચું ભાન થતાં વિષયા ઉપર વિરાગ કેળવી વૈરાગી બની ગયા. આગમમાં ષ્ટિ કરા, આવા જીવાના કેટલાં દૃષ્ટાંત છે. એક વખત ભગવાન મહાવીર સ્વામી ગ્રામાનુગ્રામ વિચારતા વિચારતા કાકી નગરીમાં પધાર્યા. કાર્કદી નગરીના જિતશત્રુ રાજા નગરજના સહિત પ્રભુનાં દર્શન કરવા જઈ રહ્યા છે. ધન્યકુમારના મનમાં થયું આટલેા બધા કોલાહલ શેને છે ? નારીના સંખ્યાબંધ ટોળા પ્રપુલ્લિત મનવાળા બનીને ઝડપભેર કયાં જઈ રહ્યાં છે ! પૂછતાં ખબર પડી કે ત્રિલેાકીનાથ, જેનાં દર્શનથી પાપ ધોવાઈ જાય છે, જેમને સંગ કરવાથી કથીર કંચન અની જાય છે એવા પ્રભુ મહાવીર પધાર્યા છે. તેમનાં દર્શીને જાય છે. આ સાંભળી ખત્રીશ—ખત્રીશ ક્રોડ સાનૈયાના સ્વામી,અને ખત્રીશ ખત્રીશ રૂપસુંદરીઓને ભરથાર ધન્યકુમાર પણ તૈયાર થઈ ગયા. હવે ધન્યકુમાર પ્રભુની વાણી કેવી સાંભળશે એ જોજો. અધુએ ! આપણને શુ તીર્થંકર પ્રભુના ભેટા નહિ થયેા હાય? શું એમની દિવ્યવાણી નહિ સાંભળી હોય? એમના દર્શન નહિ કર્યો. હાય ? મધુ કર્યુ છે. પણ બાહ્યભાવથી પણ જેને લગની લાગી છે એવા ધન્યકુમાર પ્રભુની વાણી સાંભળવા ગયા. એમણે બાહ્યદેખાવ ન જોયા. પણ પ્રભુમાં રહેલા ગુણા જોયા. નાથ! તુ કેવા ને હું કેવા ? તુ વિષયાના વિરાગી ને હું હળાહળ રાગી. તે કષાયાને વસી નાંખ્યા તે માશ જીવનમાં ઠાંસીઠાંસીને ભર્યા છે. પ્રભુના ગુણુા જોઈ હરખાય છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૧૫ એક ચિત્તે પ્રભુની વાણી સાંભળી. ભગવાને સંસારની અસારતા; વિષય ભેગના કેવાં કડવાં ફળ મળે છે અને પૈસા – પત્ની ને પરિવારના મોહથી કેટલું નુકશાન થાય છે એનું તથા પુગલ પરાવર્તનનું સુંદર વર્ણન કર્યું. આ વૈરાગ્યભરી વાણી સાંભળી સંસાર અને સંસારના સુખને રાગ છૂટી ગયે. સુખ અને વૈભવથી છલકાતે સંસાર એને કેદખાના જે બિહામણો લાગે. સંદર્યવતી યુવાન બત્રીશ બત્રીશ રમણીઓને મોહ છૂટી ગયા. તેમને સમજાયું કે વિષયને વિરાગ કર્યા વિના આત્મકલ્યાણ થવાનું નથી. ગઈ કાલે સંસારની પંકાર કંપનીની આપણે વાત કરી હતી. એ પકાર કંપનીના શેર હોલ્ડરો બન્યા તે સમજી લેજે કે તમારી નાવડી ડૂબી જશે. પણ આત્માની પીકાર કંપનીના શેર હોલ્ડર બનશે તો તમારી નાવડી ક્ષેમકુશળ તરી જશે. એ પકાર કંપની કઈ છે? પ્રતિક્રમણ-પૌષધ-પચ્ચખાણુ-પરેપકાર અને પરમેશ્વર સુભૂમ અને બ્રહ્મદત્ત બંને ચક્રવર્તિઓ છેક સુધી સમજ્યા નહિ, પહેલી પરકાર કંપનીના શેર હોલ્ડર બન્યા તે ડૂબી ગયા અને નરકમાં રે રે વેદના ભેગવવા ચાલ્યા ગયા. જે આત્માએ આત્માની પીકાર કંપનીના શેર હોલ્ડરો બન્યા તે ન્યાલ થઈ ગયા. ધન્નાજીએ ભગવાનની વાણી સાંભળી અને તમે પણ રોજ સાંભળે છે. ધન્યકુમારે એ વચનામૃત રૂપી ફૂલડાંને ઝીલી તેની માળા બનાવી હૈયામાં ધારણ કરી લીધી. ઘરે આવી માતાના ચરણમાં શીર મૂકાવીને કહે છે કે માતા પ્રભુની વાણી સાંભળીને મને આ સંસાર બંધનની બેડી જેવા લાગે છે. મને આ મહેલાતો પિંજર જેવી લાગે છે. અને બત્રીશ કેડ સોનૈયા માટીના ઢેફ જેવા લાગે છે. માતા ! જ્યા સંસાર છે ત્યાં વિષય છે અને વિષય છે ત્યાં કષાય છે. આ મેહમાયા ને મમતા મને મૂંઝવી નાંખે છે. હવે તો પ્રભુના ચરણમાં જીવન અર્પણ કરવું છે. પ્રભુ પાસે ચારિત્ર અંગીકાર કરી કર્મરૂપી પર્વતના ચૂરેચૂરા કરી નાંખવા છે. વિષય કક્ષાના આનલને સંયમના પાણીથી બૂઝાવ છે. અનંતકાળથી મારા આત્માને પડતા મેહ–રાગ-દ્વેષ અને વિકારોને તપ દ્વારા બાળીને ખાખ કરી નાખવા છે. અને મારા આત્માને શાશ્વત સંપત્તિને સ્વામી બનાવવો છે. તારા હાલસોયા રીકરાનું હિત ઈચ્છતી હોય તો તે માતા ! મને જલદી રજા આપ. માતાને પુત્ર પ્રત્યેને મોહ હતો. ક્ષણભર આંચકે લાગ્યા. પુત્રની વૈરાગ્યભરી વાત સાંભળીને ધરતી પર ઢળી પડી. એમ ન માનશે કે માતાને દીકરે વહાલ નહેતે એટલે રજા આપી. પણ માતા પૂણ્યવાન હતી, સમજુ હતી. પુત્રની વાત સાંભળીને તે સમજી ગઈ કે હવે આ પુત્ર રેક રેકાવાનો નથી. ધનાજીએ પલવારમાં બત્રીશ સ્ત્રીઓને મેહ છોડી દીધું. એને બત્રીશ પત્નીઓ હતી ને તમારે કેટલી ? એક તેમાં પણ Page #57 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા સોમવારે સાજી ને મંગળવારે માંદી, બુધવારે બ્લડપ્રેસર વધી જાય ને ગુરુવારે ગળામાં દુખે. આ તમારો સંસાર છે ! કેટલી ઉપાધિથી ભરેલો સંસાર છે! મને તો એમ થાય છે કે તમે આમાં શું મહી ગયા છો તે બેસી રહ્યા છે ? આ માતાએ પુત્રને ખબ સમજાવ્યું પણ ન સમજ્યો એટલે સમજીને રજા આપી. માતાના મનમાં થયું કે મારે એકને એક લાડકવા આટલી રિદ્ધિ-સિદ્ધિ ત્યાગીને સંયમ લે છે તે હું તેને દીક્ષા મહોત્સવ ખૂબ ઠાઠમાઠથી ઊજવું અને દીક્ષામહોત્સવને લ્હાવો લઉં, એમ વિચારી માતા સારું ભેટનું લઈને જિતશત્રુ રાજા પાસે આવી. રાજાને પ્રણામ કરીને કહે છે સાહેબ ! મારો એકને એક સુકમળ, વહાલસોયે દીકરે દીક્ષા લેવા તૈયાર થયું છે તો તેને દીક્ષા-મહોત્સવ મારે ભવ્ય રીતે ઊજવે છે. તેથી તેના માટે છત્ર-ચામર-પાલખી આદિ સામગ્રીની યાચના કરવા આવી છું. આ સાંભળી જિતશત્રુ રાજાને પણ અત્યંત હર્ષ થશે. ધન્ય છે માતા ! આવી સાહયબી છોડીને તારે પુત્ર દીક્ષા લે છે. મારી કાકંદી નગરી પણ પુણ્યવાન છે કે જ્યાં આવા આત્માઓ વસે છે. હે ભદ્રામાતા ! એ પુત્ર તારે એકને નથી. મારે પણ પુત્ર છે. એને દીક્ષા મહોત્સવ તો હું જ ઊજવીશ. જુઓ, ત્યાગનું કેટલું મહાભ્ય ખૂદ રાજા-મહારાજ પણ એમાં ભાગ લે છે. ગામનો રાજા ઉત્સવ ઊજવે પછી શું બાકી રહે ? ખૂબ ધામધૂમથી ધન્યકુમારને દિક્ષા આપે છે. દીક્ષા લઈને એક લગની છે કે જલદી મોક્ષ મંઝીલે ચઢે. જલ્દી મારું કલ્યાણ કેમ થાય? જીવને અંદરનો વેગ ઉપડે છે ત્યારે કહેવું નથી પડતું કે દીક્ષા લે. ધન્યકુમારને કહ્યું નહોતું કે તમે દીક્ષા લે પણ તેમનું ઉત્પાદન શુદ્ધ હતું એટલે ભગવાનની વાણીનું નિમિત્તા મળતાં જાગી ગયા. તેમ તમને પણ અંદરના ભાવ જાગશે તે અમારે કહેવું નહિ પડે. ધન્ના અણગારને અંતરને વેગ ઉપડે છે કે મારે જલ્દી આત્મકલ્યાણ કરવું છે એટલે પ્રભુને વંદન કરીને કહે છે પ્રભુ! મને જીવનભર છ8 છ8ના પારણું કરવા તેવા, પ્રત્યાખ્યાન આપ. બંધુઓ ! જીવનભર છ8ને પારણે છ8 કરવા એ કંઈ સહેલ વાત નથી. કેવી સાહ્યબીના ભોગવનાર પણ કેટલે આત્મસ્વરૂપને વેગ પડે છે. છ8 છ8ના પારણે આયંબીલ કરે છે. આ રીતે ધન્ના અણગાર ખૂબ તપશ્ચર્યા કરે છે. ભગવાન મહાવીર સ્વામી ગ્રામાનુગ્રામ વિચરતા વિચરતા રાજગૃહી નગરીમાં પધાર્યા. તે વખતે મહારાજા શ્રેણીક પ્રભુના વંદને આવ્યા ને પૂછ્યું, પ્રભુ! આપના ચૌદ હજાર સતિમાં ક્યા સંત મહાનિર્જરાના કરનાર છે? ત્યારે ભગવંતે કહ્યું કે આધન્ના અણગાર મહાન તપસ્વી અને મહાન નિર્જરાના કરનાર છે ! શ્રેણીક રાજા તેમને લળીલળીને વંદન કરે છે ને કહે છે ધન્ય છે મુનિરાજ આપને ! આપે જન્મ ને જીવિત સફળ કર્યું છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા દેહ છતાં જેની દશા વર્ષે દેહાતિત તે જ્ઞાનીના ચરણમાં હે વંદન અગણિત દિક્ષા લઈને આઠ મહિનામાં તપશ્ચર્યા દ્વારા શરીરને સુકકેભુકકે કરી નાંખ્યું. શરીરમાંથી લેહી-માંસ સૂકાઈ ગયા. શરીરનું બળ ઘટયું પણ એમનું આત્મબળ વધ્યું હતું. હવે શરીર ગૌચરી જતાં, સંતને વંદન કરતાં થાકી જવા લાગ્યું. ત્યારે જાણ્યું કે હવે આ સાધન સાધના માં સહાયભૂત બને તેમ નથી. ભગવાને શરીરને રત્નના કરંડીયાની જેમ સાચવવાનું કહ્યું છે પણ કયારે? આત્મસાધનામાં બનતું હોય ત્યારે, મહાન પુરુષે દેહ સાધનામાં સહાયક ન બને ત્યારે જીવતા વસરાવી દેતા હતા. ધન્ના અણગારે પણ છેલ્લે સંથારે કર્યો. એક મહિને સંથારે ચા માત્ર નવ મહિનાદીક્ષા પર્યાય પાળી સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ થયા. ત્યાંથી તેત્રીસ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી મનુષ્યભવ પામી ઉત્તમ ચારિત્ર પાળી સંપૂર્ણ કર્મોને ખપાવી મેક્ષમાં જશે. સંસાર છોડી સંયમ લીધે, ઉગ્ર તપ કર્યું તે એકાવતારી થયા. વિષયના રાગી બનવામાં માનવજીવનની મહત્તા નથી પણ વિષયથી વિરાગી બનવામાં મહત્તા છે. ભેગની પાછળ પડયા તે તમારા ભંગ લાગ્યા એમ સમજી લેજે, ભોગમાં ભય છે. ત્યાગ આત્માને નિર્ભય બનાવે છે. આવા ભાવ ક્યારે જાગે? વિષયે પ્રત્યે વિરાગ આવે, કષાયોને ત્યાગ થાય અને ગુણવાન વ્યક્તિઓના ગુણને જોઈને ગુણાનુરાગ પ્રગટે, ધર્મક્રિયા કરવામાં અપ્રમત ભાવ જાગે ત્યારે થાય. આવા ભાવ જગાડજે. વધુ ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૪ . “સમયને ઓળખે...' અષાડ સુદ ૧૪ ને શુક્રવાર તા. ૧૩-૭-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ અને બહેને ! - પરમ તારક, ત્રણ લેકના નાથ, ભગવતે ઘાતકર્મ ઉપર ઘા કરી, ઘાતકને તેડી કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કર્યા બાદ જગતના જીવોને ઉપદેશ કર્યો કે, હે ઉપાસકે! તમે બધી વસ્તુઓ મૂલ્ય આપીને ખરીદી શકશે પણ માનવ-જીવનની અમૂલ્ય ક્ષણે મૂલ્ય આપીને ખરીદી શકશે નહિ. ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવંત બોલ્યા છેઃ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ' जा जा वच्चइ रयणी, न सा पडिनियत्तइ ।' ગમ્યું મુળમાળસ્ત, અછા ગત્તિ રાડ્યો जा जा वच्चइ रयणी, न सा पडिनियत्तइ । धम्मं च कुणमाणस्स, सफला जन्ति गइओ ।। ઉત્ત. સૂ. અ. ૧૪ ગાંથા ૨૪-૨૫ જીવનમાંથી જે જે રાત્રી અને દિવસે જાય છે તે ફરીને પાછાં આવતાં નથી. મનુષ્ય અધર્મ કરે છે તેનાં રાત્રી અને દિવસે અફળ જાય છે. અને જે ધર્મારાધના કરે છે તેનાં સફળ બને છે. સિધિના સેાપાને ચડવા માટે, જન્મ–જરા ને મરણના ફેરા ટાળવા માટે જખ્મર પુરુષાર્થ કરવા પડશે. માની લેા કે ખૂખ પુરુષાર્થ કરવા છતાં ચારિત્ર માહનીય કર્મીના ઉદ્દયથી ફિક્ષા ન લઇ શકે પણ જ્યારે કે ત્યારે સયમ વિના મારી સિદ્ધિ નથી એવી દૃઢ પ્રતીતિ થવી જોઇએ. અને પેાતે સયમ નથી લઇ શકતા એને અસાસ થવા જોઇએ. સાચા મેાક્ષાથીના મનમાં શુ' ભાવ હોય ? 4 કષાયની ઉપશાંતતા, માત્ર મેક્ષ અભિલાષ, ભવે ખેદ અ'તર દયા, તે કહીએ જિજ્ઞાસ." શારદા સરિતા મારા કષાયાને પાતળા કેમ પાડું અને જલ્દી જલ્દી મેાક્ષમાં જાઉં એ જ અંતરની જિજ્ઞાસા હોય. જ્યારે આત્મા સ્વભાવમાંથી વિભાવમાં જવાની તૈયારી કરે ત્યારે આત્માથી જીવ એમ વિચાર કરે કે, હે ચેતન ! રખે રાગ-દ્વેષમાં જોડાતા. આ રાગ-દ્વેષની પરિણતી ભવભ્રમણની જનની છે. ભવ વધારવાના ધધ કરવાની ફેકટરી છે. જો તેમાં જોડાઈશ તા તારા અનતા સસર વધશે. બંધુએ ! વિચાર કરો, ચેાથા ને પાચમા ગુણસ્થાનકે વર્તનારા શ્રાવક ભવભ્રમણ વધારે તેવાં પાપ ન કરે. અન્યાય, અનીતિ, અધમ ને વિશ્વાસઘાત ન કરે. ચોથા ગુણસ્થાનકે વનારા શ્રાવકે કૃષ્ણ વાસુદેવ, શ્રેણીક મહારાજા આદિએ તીર્થંકર નામ કર્મ બાંધી લીધું. બહારગામ જવુ' હેાય તે મહિના-પદર દિવસ અગાઉથી રીઝર્વેશન કરાવી લે છે પણ આત્માની મુસાફરી માટે કાંઈ કર્યું ? વિતરાગ પ્રત્યે કેટલી શ્રધ્ધા થઇ હશે અને જૈન શાસન કેટલુ વહાલુ લાગ્યું હશે કે અવિરત દશામાં ચાથે ગુણે તીર્થંકર નામ કર્મ આંધ્યું. અધુ! આ માનવભવ આર્યદેશ અને ઉત્તમકુળમાં જન્મ થવા એ પણ કેટલા પૂણ્યના ઉદય હાય ત્યારે બને છે. ન્યા, “બહુ પુણ્યકેરા પુંજથી શુભ દેહ માનવના મળ્યા, તા અરે, ભવચક્રને આંટા નહિ એકે સુખ પ્રાપ્ત કરતાં સુખ ઢળે છે લેશ એ લક્ષે લહે, ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહેાં રાચી રહે ?” Page #60 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા મનુષ્યભવ મળે પણ ભવમણિના ફેરા ઓછા ન થાય તે આ નિષ્ફળ જશે. માટે કંઈક સમજે. સંસારનાં વૈભવ, લક્ષ્મી બધું શાશ્વત નથી. એક આત્મા શાશ્વત છે. જૈન દર્શન અનેકાંત માર્ગ બતાવે છે. બાકી બધાં દર્શને એકાંતવાદી છે. કેઈ આત્માને એકાંત નિત્ય માને છે તે કઈ એકાંત ક્ષણિક માને છે. જ્યારે જૈન દર્શન શું કહે છે - આત્મા દ્રવ્ય નિત્ય છે, પણ પર્યાયે પલટાય, બાળાદિક વય ત્રણનું જ્ઞાન એકને થાય.” દ્રવ્યાનુઅપેક્ષાએ આત્મા નિત્ય છે ને પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે. આ દેહની પર્યાય પણ પલટાયા કરે છે. પહેલાં બાળક હતું, પછી યુવાન થયે, વૃદ્ધ થયે આ બધી પર્યા છે. અહીં કેઈનું મૃત્યુ થાય તે આપણે કહીએ છીએ કે મરી ગયા. પણ અહીંથી મરીને ચાર ગતિ મહેલી કઈ ગતિમાં તે ઉત્પન્ન થાય છે. એટલે ત્યાં બીજું શરીર ધારણ કર્યું પણ આત્મા તે એને એ જ છે. માટે દ્રવ્યની અપેક્ષાએ નિત્ય અને પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે. આ સ્વાદુવાદ માર્ગ બતાવનારું દુનિયામાં જૈન દર્શન સિવાય બીજું કઈ દર્શન નથી. આ જૈન દર્શનના રાહે ચાલશે તે બેડો પાર થઈ જશે. સર્વપ્રથમ જીવે જ્ઞાન મેળવવું જોઈએ. દશવૈકાલિક સૂત્રમાં ભગવંતે કહ્યું છે કે“પઢાં ના તો યો” પ્રથમ જ્ઞાન અને પછી દયા. જ્ઞાન નહિ હોય તે કોની દયા પાળશે? જૈન ધર્મ દયામય ધર્મ છે. તમે અહીં આવીને ઊભા રહેશે તે સાધુ તમને કહેશે કે દયા પળો પણ બેસે એમ નહિ કહે, કારણ કે તમે જે યત્નાપૂર્વક ન બેસો તો કઈ જીવની હિંસા થઈ જાય. જ્યાં અહિંસા છે ત્યાં ધર્મ છે. અને હિંસા છે ત્યાં અધર્મ છે. સાચે શ્રાવક ગમે તેટલો લાભ મળે, તે પણ પિતાના દયામય ધર્મને ખાતર લાભ જતે કરે, પણ પાપમય બંધ ન કરે. ધર્મની વ્યાખ્યા કરતાં જ્ઞાની શું બોલ્યા છે : धम्मो मंगल भुक्किळं, अहिंसा संजमो तवो। देवावितं नमसंति, जस्स धम्म सया मणो ॥ * દશ. સ. અ. ૧, ગાથા. ૧ * જ્યાં અહિંસા, સંયમને તપ છે ત્યાં ધર્મ છે. આ ધર્મમાં જેનું સદા મન રહે છે તેને દેવે પણ નમસ્કાર કરે છે. યાદ રાખો જીવદયા પાળનારે જંતુનાશક દવાઓ છંટાવે નહિ. સત્ય વાત હોય, પણ જ્યાં હિંસા થવાને સંભવ હોય ત્યાં જવાબ ન આપે. સુદર્શન શેઠનો દાખલે સાંભળે છે ને? અભયારણી તેનું રૂપ જોઈને મુગ્ધ બની. પૌષધમાં તેને ઉપાડી લાવ્યાં અને પિતાની કામના પૂર્ણ કરવાની યાચના કરી, ત્યારે સુદર્શન શેઠે કહ્યું કે હું નપુંસક છું. તેની વાતને સ્વીકાર ન કર્યો ત્યારે અભયારાણીએ કેધે ભરાઈને સુદર્શન શેઠને માથે બેડું આળ ચઢાવ્યું ને શ્રેણીક રાજાને Page #61 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ફરિયાદ કરી. શ્રેણીક મહારાજા આવ્યા અને સુદર્શન શેઠને કહ્યું મને તમારા ચારિત્ર વિષે લેશ માત્ર શંકા નથી. તમે આવું કાર્ય કરી કરે નહિ. પણ તમારે માથે આળ ચઢયું છે માટે મારી ફરજ છે એટલે પૂછું છું. માટે જે હોય તે સત્ય કહો. આ વખતે સુદર્શન શેઠ મૌન રહ્યા એ વિચાર કરવા લાગ્યા કે જે સાચું બેલીશ તે રાણીની ઘાત થશે. મને ભલે સજા થાય, પણ મારા નિમિત્ત હિંસા ન થવી જોઈએ. છેવટે સુદર્શન શેઠને શુબીની શિક્ષા થઈ. એમના બ્રહ્મચર્યના પ્રભાવથી શૂબી ફીટીને સિંહાસન થઈ ગયું. માટે જૈન દર્શન જેવું અહિંસા દર્શન બીજું કઈ નથી જ્યાં નયનિક્ષેપપૂર્વક બધી વાતો બતાવી છે. આજે જીવને અન્ય દર્શનનું જ્ઞાન મેળવવાને એટલે શેખ છે તેટલું જૈન દર્શનનું જ્ઞાન મેળવવાને શેખ નથી. પ્રભુએ સૂત્રના પાને પાને કેવાં અમૂલ્ય મોતી ટાંકયાં છે. આ ભવમાં તમે જ્ઞાન મેળવ્યું હશે અને પછી અહીંથી મરીને કર્મના ઉદયે ગમે તે ગતિમાં જાવ, તે વખતે કદાચ સમક્તિ વમી ગયો હોય તે પણ આ તત્ત્વજ્ઞાનના બે શબ્દ એના કાને પડશે ત્યાં તે જાગી જશે ને તેને ઉધાર થશે. કેવી રીતે થાય છે તે હું તમને એક દષ્ટાંત દ્વારા સમજાવું. નવકાર મંત્રની આરાધના કરવાથી શું લાભ મળે છે?" એક જૈન વણિક તેના કર્મોદયથી ખૂબ દુઃખી હતો. પેટ ભરવા જેટલું પણ મળતું નથી. ગામમાં કોઈ કામ પણ આપતું નથી, ત્યારે વિચાર થયું કે આ ગામ છોડી બહારગામ જાઉં તો કંઈક કામ મળે તે મારું ગુજરાન ચાલે. એમ વિચારીને વણિક એક ગામડામાં આવ્યા. એકલા ચેરનું ગામ હતું. ત્યાં નાનકડી હાટડી નાંખી મરચું, મીઠું વેચીશ તે મારું કામ ચાલશે એમ વિચારી પિટ માટે વણિકે ચેરનું ગામ હતું તે પણ ત્યાં વસવાટ કર્યો. પણ એને એમ વિચાર ન થયે કે બીજા સારા ગામમાં ઊજળી વસતી હોય ત્યાં જાઉં. અહીં ચેરના ગામમાં રહીશ તે ચેરીના પૈસા મળશે, એનાથી મારી મારી બુદ્ધિ કેવી ભ્રષ્ટ થઈ જશે! ચાર લોકોને પણ વિચાર થયે કે વાણિયો આપણું ગામમાં આવીને વસ્યા તે ઠીક થયું. આપણે બીજે ગામ લેવા નહિ જવું પડે. આ વણિકની દુકાન બરાબર ચાલે છે. જેમ જેમ લાભ મળી ગયા તેમ તેમ તેને લાભ વધતો ગયો. ભગવાન કહે છે કે - ગઢા જાણો તટ્ટા ઢોરો, જા જોહો વંદા. પાપને ઉદય હતું એટલે આવા ગામડામાં આવ્યું હતું. પણ તેની ભવિતવ્યતા ઊજળી હતી. મનમાં જ ભાવના થતી કે મારા આત્માનું શું થશે? હવે કંઈક આત્મકલ્યાણ કરું. અહીં ગામડામાં સંત મુનિરાજ પધારતા નથી કે એમનાં દર્શન કરીને પાવન થાઉં. આવી ભાવના થાય પણ પાપકર્મને ઉદય એટલે એના મનમાં ને થયું કે લાવ, હવે ખાધેપીધે સુખી થયો છું તે બીજા સારા ગામ Page #62 -------------------------------------------------------------------------- ________________ ૨૧ શારદા સરિતા જતો રહું. આમ કરતાં બે પાંચ હજાર નહિ પણ દશ હજાર રૂપિયા કમાય. પાસે કંઈ ન હતું તેના બદલે ઘર વસાવ્યું. દશ હજાર રૂપિયા કમાય ત્યારે મનમાં થયું કે હવે આ ગામ છોડી દઉં, પણ અંદર રહેલે લોભ કાઠી કહે છે ના..ના.. દશ હજારના વીસ હજાર થાય પછી જા, એટલે વણિકભાઈ તે રહ્યા પણ ભવિતવ્યતાના જોરથી વિચાર થયે ભલે, પૈસા કમાવવા અહીં રહ્યો પણ મારા આત્મા માટે કંઈક કરું. એટલે દરરોજ રાત્રે સામાયિક કરવી એ નિયમ કર્યો. દિવસે તે ઘરાકી ખૂબ રહે એટલે કંઈ કરી શકે નહિ. રોજ રાત્રે સામાયિક કરીને પછી સૂઈ જતું. આ તરફ એક દિવસ ચેરને નાયક બધા ચોરોને કહે છેઃ આપણે બધે ચેરી કરવા જઈએ છીએ. કઈ વાર પકડાઈ જઈએ તે માર ખાવો પડે, જેલમાં જવું પડે ને કાળી મજૂરી કરવી પડે છે. તે આપણા ગામમાં ઘણા વખતથી આ વાણિયે રહેવા આવ્યો છે. અને આપણું પૈસાથી માલદાર બની ગયેલ છે. તે તેના ઘેર ચેરી કરવા જવાનું તમને કેઈને મન નથી થતું? ત્યારે બધા ચોર કહેઃ ચાલે, અત્યારે ધેળા દિવસે એના ઘેર ધાડ પાડીએ. ત્યારે નાયક કહે છેઃ ના...ના...અત્યારે નહિ, રાત્રે વાત. રાતના દશ વાગ્યા એટલે બધું ટેળું ભેગું થઈને વણિકને ઘેર આવ્યું. વાણિય સામાયિક લઈને બેઠો છે. આ ધીમે ધીમો દી બળે છે. પિતાના ઉપર પ્રકાશ ન આવે એટલે આડું પાટીયું રાખીને બેઠેલો હતે. જે ઉપાદાન શુદ્ધ હોય તે નિમિત્ત કેવું મળે છે! ચાર આવ્યા છે ચોરી કરવા છતાં જીવનમાં પરિવર્તન કેવું આવશે! જીવનું ઉપાદાના જાગે છે અને નિમિત્તા-નૈમિત્તિક સંબંધ ભેગો થાય છે તે આશ્રવના સ્થાનમાં પણ જીવ સંવર કરે છે. આચારંગ સૂત્રમાં ભગવંતે કહ્યું છે કે – “ગાવા તે રિસંવા, જે રિસવા ગાવા ” જાગૃત જીવ માટે જે આશ્રવનું સ્થાન છે તે સંવરનું સ્થાન બની જાય છે. અને અજ્ઞાની છે માટે સંવરનું સ્થાન પણ આશ્રવનું સ્થાન બની જાય છે. ચેરી તે પાપનું કાર્ય છે ને! જંબુસ્વામીને ઘેર પ્રભંવાદિ ૫૦૦ ચોર ચોરી કરવા આવ્યા હતા. ભૌતિક ધન લેવા આવ્યા પણ જંબુસ્વામીના ઉત્કૃષ્ટ વૈરાગ્યના પ્રભાવથી બુઝી ગયા ને ભૌતિક ધનને બદલે આત્મિક ધન લઈ લીધું. ચાર વાણિયાના બારણમાં આવીને કહે છે કે હે શાહુકારના દીકરા ! નીકળ બહાર, અમારા ગામમાં આવી ઘણું કમાય છે. પાસે જે હોય તે આપી દે. નહિતર તને જાનથી મારી નાંખીશું. દેવાનુપ્રિયે! તમે આ જગ્યાએ હોય તે શું કરે! ગભરાઈ જાવને ! બોલો તે ખરા! (સભા – અરે અમે તે ધ્રુજી ઉઠીએ). (હસાહસ). આ વાણિયો ધ્રુજ્યો નહિ. એણે જોયું કે હવે આવી બન્યું. જે થવું હોય તે થાય: એ તે શુદ્ધ ભાવથી નવકાર મંત્ર ગણે છે. શુદ્ધ ભાવે શ્રદ્ધાપૂર્વક નવકાર મંત્રનો જાપ કરવામાં આવે તે કેટલાને નમસ્કાર થાય? નમો અરિહંતાણું કહેતાં Page #63 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા જઘન્ય વીસ તીર્થકર, ઉત્કૃષ્ટ ૧૭૦ તીર્થકર, જઘન્ય બે કોડ કેવળી ઉત્કૃષ્ટ નવ કેડ કેવળીને નમો સિદ્ધાનું કહેતાં વનસ્પતિ વજીને ત્રેવીસ દંડકથી અનંતગુણ અધિક સિદ્ધના જીવે છે, તેમને અને નમો આયરિયાણું, ન ઉવન્ઝાયાણું, નમો લોએ સવ્વસાહૂણું કહેતાં જઘન્ય બે હજાર કોડ સાધુ સાવી, ઉત્કૃષ્ટા નવ હજાર કોડ સાધુ સાવીને નમસ્કાર થઈ ગયા. કેટલો લાભ થાય! શુદ્ધ ભાવથી આટલા જીવોને નમસ્કાર થાય ત્યાં ગાઢ કર્મો પાતળાં પડે, પડે ને પડે. વણિક શુદ્ધ ભાવથી નવકાર મંત્રનો જાપ કરે છે. હાથમાં માળા છે. જાળીએથી ચરો જુએ છે ને બોલવા લાગ્યા. આ તે નોટ ગણે છે. વણિક વિચાર કરે છે હે જીવ! તેં સાવધોગના પ્રત્યાખ્યાન કર્યા છે. જેના પૈસા, કેનું ઘર ને તેનું શરીર? તે તે બધું વસરાવ્યું છે. તારું ગમે તે થાય, તારે એની સાથે કંઈ લેવા દેવા નથી. કદાચ ચેરો લૂંટી જશે તે આ ભૌતિક ધન, પણ તારું આત્મિક ધન લૂંટાવાનું નથી. મારા આત્મિક ધનને લૂંટવાની કોઈની તાકાત નથી. વણિક મોટા સ્વરે નવકારમંત્ર બોલવા લાગે. એટલે ચારે કહે છે અલા, આ તે કંઈક મત્ર-જંત્ર કરે છે, જાપ જપે છે. સાંભળો, એ શું બોલે છે? બે-ત્રણ-પાંચ-દશ-પંદર ને વીસ વખત સાંભળ્યું. શુદ્ધ ભાવથી હૃદયસ્પર્શીને બોલાતા નવકાર મંત્રને રણકાર ચરોના હૃદય સુધી પહોંચી ગયે. એ પણ સાંભળતા સ્થિર થઈ ગયા. આ શું બોલે છે? આવું ક્યાંક સાંભળ્યું છે એમ ચિંતન કરતાં પાંચે ચોરોને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પૂર્વે પોતે કોણ હતા તે જોયું. અહ પૂર્વભવમાં આપણે શ્રાવપણું પાળ્યું હતું પણ અંતિમ સમયે જૈન ધર્મની વિરાધના કરી હતી તેના કારણે આ ભવમાં ચોર થયા. એવી પશ્ચાતાપની ભઠ્ઠી સળગી. હે જીવ! તારું સ્વરૂપ શું ને તેં કર્યું શું? કેવાં અનર્થો સર્યા, કેટવાને લૂટયા? એમ પશ્ચાતાપ થતાં ભાવ ચારિત્ર આવ્યું અને આઠમે ગુણસ્થાનકે જઈ ક્ષપકશ્રેણી માંડીને તેરમા ગુણસ્થાને પહોંચી ગયા. કેવળજ્ઞાન પામી ગયા. ભૌતિક લક્ષ્મી લેવા જતાં આત્મિક લક્ષ્મી મેળવી લીધી. દેવે કેવળજ્ઞાનને મહત્સવ ઊજવવા આવ્યા. વણિકની સામાયિક પૂરી થઈ. કેવળીને મહોત્સવ જોઈ એને મનમાં આનંદ થયો ને સાથે ખેદ થયો કે અહો ! ચોરી કરવા આવ્યા હતા ને નવકાર મંત્ર સાંભળીને પામી ગયા ને હું રહી ગયું. “ગુરુ રહ્યા છદ્મસ્થ પણ વિનય કરે ભગવાન” ઘણી વાર એવું બને છે કે ગુરુ છદ્મસ્થ રહી જાય છે ને શિષ્ય કેવળજ્ઞાન પામી જાય છે. જ્યાં સુધી ગુરુને ખબર ન પડે કે શિષ્યને કેવળજ્ઞાન થયું છે. ત્યાં સુધી શિષ્ય ગુરુને વિનય કરે. પિતે એમ ન કહે કે મને કેવજ્ઞજ્ઞાન થયું છે. આ વણિક લળી લળીને કેવલી ભગવંતને વંદન કરે છે. પોતાના પાપને પશ્ચાતાપ કરે છે અને કેવળી ભગવતે ઉપદેશ આપે. વણિક પણ કેવળજ્ઞાન પામી ગયે. કર્મનું બંધન કરવામાં અને તેડવામાં સૌ સૌને આત્મા સ્વતંત્ર છે. એના ગામમાં Page #64 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિત પાંચ ચોર ને છઠ્ઠી વણિક કેવળજ્ઞાન પામ્યા ને આખી ચેરપલ્લીને સુધારી દીધી. આવતી કાલે અષાડ સુદ પુનમને પવિત્ર દિવસ છે. ચાતુર્માસની મંગલ શરૂઆત થશે. સૌ કે ઈ. ધર્મારાધના કરવા સજાગ બનજો. વધુ અવસરે. વ્યાખ્યાન નં. ૫ ગુણાનુરાગ” અષાડ સુદ ૧૫ ને શનિવાર તા. ૧૪-૭-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! શાસનસમ્રાટ વીર પ્રભુએ આ જગતના જીવ ઉપર મહાન કરુણા કરી ઉપદેશ આપ્યો. જગતના જીવોનું શ્રેય કેમ થાય એવી એમની વિશાળ ભાવના હતી. હવે આપણે કલ્યાણ કરવું કે ન કરવું તે આપણા હાથની વાત છે. આત્માની આરાધના આજે પવિત્ર દિવસ છે. સાત વારમાં તમને રવિવાર વધુ પ્રિય છે. રવિવારે ઉપાશ્રયમાં ખૂબ મેદની ભરાય છે, કારણ કે તે દિવસે રજા હોય એટલે અનુકુળતા રહે. આજે રવિવાર નથી, શનીવાર છે. છતાં કેટલી મેદની છે ! અષાડ સુદ પૂર્ણિમાના દિવસને કેટલે મહિમા છે. દરેકના મુખ ઉપર આનંદની ઉર્મિઓ કેટલી ઉછળી રહી છે! ઉપાશ્રયે નહિ આવનાર આજે ઉપાશ્રયે આવશે. ઉપવાસ ને પૈષધ નહિ કરનાર ઉપવાસ ને પિષધ કરશે આજે પંચ મહાવ્રતધારી સંતના જ્યાં જ્યાં ચાતુર્માસ હશે ત્યાં ત્યાં તેઓ સ્થિર થઈ જશે. આજે ચાતુર્માસની શરૂઆતને પ્રથમ દિવસ છે. આજે અષાડ સુદ પૂર્ણિમાને પવિત્ર દિવસ છે. પૂર્ણિમાને ચંદ્ર જેમ સોળે કળાએ ખીલે છે, અંધકારને નાશ કરે છે, તેમ આપણુ આત્માને જ્ઞાન-દર્શન-ચારિત્ર ને તપ દ્વારા સેળે કળાએ ખીલવવાને છે. પૂનમને દિવસે દરિયામાં ખુબ ભરતી આવે છે. આપણું જીવનમાં પણ આજના પવિત્ર દિવસથી સત્ય-નીતિ–સદાચાર–ક્ષમા-દયા આદિ સદ્દગુણોની ભરતી અને અસત્ય-અનીતિ-દુરાચાર-ધ-લોભ આદિ દુર્ગુણોની ઓટ લાવી જીવનને પવિત્ર ને ઉજજવળ બનાવવા માટે આજનો દિવસ સંદેશ લઈને આવે છે. . છેએક વર્ષમાં છ ઋતુ આવે છે. હેમંત-શિશિર-વસંત-રીક્ષ-વષ ને શરદ. તેમ માસી પૂર્ણિમાં ત્રણ વંખત આવે છે. કારતક માસી પાંખી ફાગણ માસી પાખી ને અષાડ માસી પાખી. આ ત્રણ મોટા પામી છે. આ ત્રણ પવિત્ર દિવસે મોહ-નિદ્રામાં Page #65 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શારદા સરિતા ઉંઘતા જેને જાગૃત કરવા આવે છે. ઉનાળામાં ગરમી ઓછી પડશે કે શિયાળામાં ઠંડી ઓછી પડશે તે મોટી હાનિ નહિ થાય, પણ ચોમાસામાં વરસાદ નહિ પડે તે તમને મોટું નુકશાન થશે. ગયા વર્ષે વરસાદ ઓછો પડયે તેના પડઘા કેવા પડ્યા? કહેવાનો આશય એ છે કે જેમ ગરમી ઠંડી ઓછા વધતા પ્રમાણમાં હશે તે ભયંકર નુકશાન થવાનું નથી, પણ વરસાદ ઓછો પડે તે મેટું નુકશાન થાય છે. તેમ ભગવાન કહે છે હે ભવ્ય જીવો ! વૈભવિક સંપત્તિ અને મોજશેખનાં સાધનો તમારી પાસે ઓછા હશે તે નુકશાન નહિ, પણ જીવનમાં ધર્મ નહિ હોય તે દુષ્કાળ કરતાં ભયંકર - દશા થશે, ધર્મ વિનાનું જીવન શુષ્ક છે. માટે માનવજીવનમાં ધર્મ અવશ્ય હવે જોઈએ. જે સંઘમાં સંત-સતીજીએ ચાતુર્માસ પધારે છે તે સંઘને ખૂબ આનંદ થાય છે. શ્રાવકને ચાતુર્માસને આનંદ હોય ને તેને વિહારમાં આનંદ આવે. જેમ નદી વહેતી હોય છે ત્યારે જે જે ક્ષેત્રમાંથી તે વહે છે તે તે ક્ષેત્રનું વાતાવરણ લીલુંછમ બનાવે છે. ભૂમિને ફળદ્રુપ બનાવે છે. તેમ સંતરૂપી સરિતા જે જે ક્ષેત્રોમાં જાય છે ત્યાં ત્યાં શુષ્ક બની ગયેલા મનુષ્યના જીવનમાં ધમાંરાધના કરવાની પ્રેરણું આપે છે. ધર્મકરણીથી ક્ષેત્રને હરિયાળું બનાવી દે છે. ચાતુર્માસના ચાર મહિના તમે બરાબર ધર્મકરણી કરજો. જન્મ–જરાને મરણના ફેરો ટાળવા માટે ધર્મ સિવાય બીજુ કઈ સાધન નથી. ધર્મારાધના ન થાય તે મનમાં શેચ થવો જોઈએ. તમે પંચપરમેષ્ટી નવકારમંત્રનો જાપ કરે છે એમાં ક્યાંય તમારો નંબર આવ્યો ? “ના”. તે પંચપરમેષ્ટીમાં તમારો નંબર નથી આવ્યું તેને અફસોસ થે જોઈએ. તમારા ખોળામાં આળોટેલાં દીકરા ને દીકરી સાધુ બને તે તેને નંબર પરમેષ્ટીમાં આવી જાય ને તમારો ન આવે તે કેટલા દુઃખની વાત છે! સર્વવિરતીમાં ન આવે ત્યાં સુધી પંચપરમેષ્ટીમાં નંબર નહિ આવે. આને ખટકારો થશે તે તમારો સંસારથી છૂટકારો થશે. ત્યાગીને જોઈને મનમાં દરરોજ ભાવના થવી જોઈએ કે ધન્ય છે આપને! હું કયારે સંસાર છોડી સંયમી બનીશ? જે સમયે થાવર્ચા પુત્ર દીક્ષા લેવા નીકળ્યા અને ગામમાં તેના મિત્રોને, શ્રેષ્ઠી શ્રીમંતને ખબર પડી કે થાવચકુમાર દિક્ષા લે છે તે આપણે પણ શા માટે ન છેડી શકીએ? એ વેગ ઉપડે કે થાવર્ચની સાથે એક હજાર પુરૂષાએ દિક્ષા લીધી. એકવાર આત્મા જાગવો જોઈએ. વરસાદ પડે તે ધરતી લીલીછમ થઈ ગઈ તેમ તમારા ઉપર વીતરાગ વાણીને કેટલો વરસાદ વરસ્ય? કેટલા સંત – સતીજીઓના ચાતુર્માસ થયા પણ જીવનમાં પરિવર્તન કેટલું થયું?' આપણે એક્ષપ્રાપ્તિના ચાર ઉપાયની વાત ચાલે છે. તેમાં પ્રથમ ઉપાય છે. વિષય પ્રત્યેને વિરાગ. બીજે છે કષાને ત્યાગ. વિષય વિષ જેવા અને કષાયે કાળી 'નાગ જેવા ભયંકર છે. વિચાર કરો કે અગ્યારમે ગુણઠાણે પહોંચી ગયેલાને પણ કષાય Page #66 -------------------------------------------------------------------------- ________________ ૨૫ શારદા સરિતા પછાડે છે. અગ્યારમાં ગુણઠાણે શખમાં ભાળેલા અગ્નિ જેવી કષાય છે. વર્ષો સુધી સંયમની સાધના કરે, તપશ્ચર્યા કરે પણ કષાયો પર વિજય નહિ મળે ત્યાં સુધી બધી સાધના નિષ્ફળ બને છે. હજારો મણ રૂની ગંજીમાં અગ્નિની એક ચિનગારી પડે તે રૂને ઢગલે બાળીને ભસ્મ કરી નાંખે છે તેમ એક કષાયનો કણી વર્ષોની સાધનાને બાળીને ભરમ કરી નાખે છે. ત્રીજો ઉપાય છે ગુણાનુરાગ. ભગવાન કહે છે કે હે જીવ! તું જ્યાં જ્યાં દષ્ટિ કરે ત્યાં ત્યાં ગુણને જેજે. કેઈના દેષ ના જોઇશ. હંસની સામે દૂધ ને પાણી ભેગાં કરીને મૂકવામાં આવે તો તે દૂધને ગ્રહણ કરે છે ને પાણીને છોડી દે છે. હંસ એમ નથી કહે કે દૂધમાં પાણી કેમ આવ્યું? એ તે એમ સમજે છે કે મારે દૂધની સાથે નિસ્બત છે. તે રીતે ગુણાનુરાગી આત્મા હજારો અવગુણમાં પણ ગુણની સામે દૃષ્ટિ કરે, અવગુણને છોડી દે છે. ચોથે ઉપાય છે ધર્મકરણીમાં અપ્રમતભાવ. મોક્ષની ઈચ્છાવાળે આત્મા મેક્ષના આ ચાર ઉપાયને જાણીને આદરે છે. પણ જ્યાં સુધી જીવ ચરમાવર્તકાળમાં આવ્યું નથી હોતે ત્યાં સુધી મોક્ષપ્રાપ્તિના આ ચાર ઉપાય પ્રત્યે તેને પ્રેમ જાગતું નથી. ભવ પ્રત્યેને નિર્વેદ, કષાયને ત્યાગ, વિષયનો વિરાગ, ગુણાનુરાગ. આ બધે વૈભવ અચરમાવત જીવના જીવનમાં ન હોય. અચરમાવતી જીવ કદાચ સાધુપણું લઈ લે, ઉગ્ર સંયમ પાળે, પણ અંદરથી કેરે ને કેરો હોય છે. અચરમાવતી જીવમાં કર્મમલનું એટલું બધું જોર હોય છે કે તેને સત્ય વસ્તુ સમજાતી નથી. બાહ્ય દષ્ટિથી, ભૌતિક સુખની ઈચ્છાથી ધર્મકરણ કરે પણ અંદરમાં મેક્ષની રૂચી જાગતી નથી. ફકત મોહના ઉદયથી થતી હોવાથી ભવટ્ટી થવાને બદલે ભાવવૃદ્ધિ થાય છે. બંધુઓ ! તમને થશે કે ચરમાવર્ત એટલે શું? આપણા આત્માએ ચાર ગતિ, ચોવીસ દંડ અને ચેરાશી લાખ છવાયેનિમાં ભમીને અનંતા પુગલ પરાવર્તે વીતાવ્યા છે. જીવને મોક્ષે જવા માટે છેલ્લે એક પુદ્ગલ પરાવર્ત બાકી રહે છે તેને શરમાવાર્ત કહે છે. આ એક પુદગલ પરાવર્તકાળ એ કંઈ નાનોસૂને કાળ નથી. પણ પૂર્વે આ જીવે અનંત પુદ્ગવ પરાવર્ત કર્યા છે તેની અપેક્ષાએ નાનો છે. છતાં ઘણો લાંબો કાળ છે. દશ કેડાડી સાગરોપમના છ આરા તેમાં છ આરા ઉત્સર્પિણ કાળના અને છ આરા અવસર્પિણીકાળના. એમ વીસ કેડીકેડી સાગરોપમનું એક કાળચક્ર બને છે. એવા અનંતા કાળચક્રે વીતી જાય ત્યારે એક પુદગલ પરાવર્તકાળ થાય છે. દશ કેડાડી પોપમ જાય ત્યારે એક સાગર બને છે. એક પલ્યોપમમાં અસંખ્યાતા વર્ષે ચાલ્યા જાય છે. એટલે આપણા જેવી માનવભવની તે કેડો ને અબજે જિંદગીઓ વ્યતિત થઈ જાય છે. ત્યારે પાપમન કાળ થાય તે ચરમાવર્તન સમય કેટલે મોટે? એક ગાયના શીંગડા ઉપર સરસવને દાણ જેટલી વાર ટકે એટલી વાર સમ્યકત્વને સ્પર્શ થઈ જાય, પછી Page #67 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ભલે સમકિત વમી જાય, મિથ્યાત્વી બની જાય પણ એનો સંસાર અડધા પુદ્ગવ પરાવર્તનમાં આવી જાય છે. આ છે સ્વાનુભૂતિને આનંદ બોલે, સમ્યકત્વને કેટલો મહાન પ્રભાવ છે ! નિશ્ચયથી તે જીવ અર્ધપુદ્ગલ પરાવર્તનકાળમાં મોક્ષે જાય છે. એને માટે સર્ટીફિકેટ અપાઈ જાય છે. તમારે ત્યાં એવું નક્કી છે કે કેડાધિપતિ કે અબજોપતિ બની જાય તે દૂર્ગતિમાં નહિ જાય, તેના દીકરા દુઃખી નહિ થાય! અરે, એ સંપત્તિની આસકિત દુર્ગતિમાં લઈ જનારી છે. આપણે જે ચરમાવર્તકાળમાં આવેલા જીવની વાત કરીએ છીએ તેમાં ખાસ કરીને જે જીવ ભવ્યત્વ પરિપાકપણાને પામેલ હોય, શરમાવર્તકાળમ આવીને પુરુષાર્થ ઉપાડે તે એક પુદ્ગવ પરાવર્તનકાળમાં મોક્ષે જાય. જીવ અને ઔદ્યારિક વર્ગણાઓના સંબંધથી આ મુદ્દગલ પરાવર્તન બને છે. જીવને ગ્રહણ યોગ્ય આઠ વર્ગણાઓ ચૌદ રાજકમાં ભરેલી છે. (૧) ઔદ્યારિક વર્ગણા (૨) વૈક્રિય વર્ગણ (૩) આહારક વર્ગણા (૪) તૈજસ વર્ગણ (૫) શ્વાસોચ્છવાસ વર્ગણ (૬) ભાષા વગણ (૭) મન વર્ગણ (૮) કાર્મણ વર્ગણા. આ આઠ વર્ગણાઓમાંથી ઔદ્યારિક વર્ગણાને છેડીને બાકીની સાતે ય વગણના ચૌદ રાજલેકમાં રહેલા સમસ્ત યુગલોને જીવ ગ્રહણ કરીને મૂકે ત્યારે સ્કૂલથી (બાદર) એક પુદગલ ચક્ર પૂરે થાય. આહારક વર્ગણ તે આખા ભવચક્રમાં જીવ વધુમાં વધુ ચાર વખત ગ્રહણ કરી શકે છે. ચરમાવર્તકાળ એટલે આત્મવિકાસને સુઅવસર જે જીવ ચરમાવર્તામાં આવી ગયે તેને આરંભ-સમારંભ ને વિષયભોગે પ્રત્યે નફરત છૂટે છે. ધર્મ પ્રત્યેને ગાઢ રાગ થાય છે અને ધર્મના રાગના કારણે સંસારવર્ધક ક્રિયાઓ નિરસ લાગે છે. તમને નાણાં કમાવાને સમય સુવર્ણ અવસર લાગે છે તેમ એ જીવને સદ્દગુરુને સમાગમ, શાસ્ત્રસિદ્ધાંતનું વાચન-મનન એ બધું સુવર્ણ અવસર જેવું લાગે છે. ભવ અને ભેગ પ્રત્યે ઉદાસીનતા આવે છે અને દેવ–ગુરુ ને ધર્મ પ્રત્યે રાગ વધતો જાય છે. જન્મ–જરામરણ-રોગ-શેકાદિ દુખેથી સળગતા સંસારમાંથી છૂટવાનું મન થયા કરે છે. તેને ધર્મરૂપી ઔષધ લાગુ પડે છે. માટે હું જલ્દી ચરમાવર્તકાળમાં ક્યારે આવું અને સમકિત પામી જલ્દી ક્ષે જાઉં એવી ભાવના ભાવે, ભવ્ય આત્માને શરમાવર્ત પ્રાપ્ત થાય. દેવાનુપ્રિય! વિચાર કરે. આ એક પુદ્ગલ પરાવર્તનકાળ આટલે લાંબે છે તે આપણાં આત્માએ તે અનંત પુદ્ગલ પરાવર્તન સુધી નરક-તિર્યચ, મનુષ્ય અને દેવગતિમાં રખડી શારીરિક કે માનસિક દુઃખ વેઠ્યાં છે. અનંતી વાર નરક નિગોદમાં, પશુપક્ષીમાં, ત્રસ અને સ્થાવરમાં, છેદન-ભેદન, માન, અપમાન, ભૂખ-તરસ અને જન્મ-મરણનાં કષ્ટ વેઠયાં છે. હવે જ્ઞાનીના વચન ઉપર શ્રદ્ધા કરીને આત્મા-ધર્મના પંથે વળી જાય, વિષયોનો રાગ છોડી દે, કષાને પાતળા પાડી દે, પુત્ર-પરિવાર-પત્ની-પૈસા Page #68 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૨૭ અને પેઢીના માહ છોડી પંચમહાવ્રત ધારી બની જાય અગર સાધુ ન બની શકાય તે સાધુ જરૂર બનવુ છે તે ભાવના સહિત સર્વજ્ઞ ભગવાએ પ્રરૂપેલા ધર્મનું શુદ્ધભાવથી આરાધન કરે તેા શીવરમણીના સ્વામી શાશ્વત સુખના ભાકતા બની જાય. ઘણાં ભાઇબહેને એમ પ્રશ્ન કરે છે કે આપણુને સમકિતની પ્રાપ્તિ થઇ છે, હવે ઓછા ભવમાં આપણે મેક્ષમાં જવાના છીએ એની ખબર કેવી રીતે પડે? એ તે કેવળજ્ઞાની સિવાય કાઇ કહી શકે નહિ. જે આત્માએ ચમાવમાં આવ્યા હાય છે તેના અંતરમાં દુઃખી જીવાને જોઇને અત્યંત કરુણા આવે છે. પછી ભલે, પાતે ગરીમ હાય તે પણ હુ દુઃખીનાં દુઃખ કેમ મટાડું' તેવી ભાવના હાય, તે જીવને કાઇના પ્રત્યે તિરસ્કાર ન આવે, કાઇને કટુ વચન ન કહે, પેાતાની પાસે હાય તેા પેાતાનું સુખ જતુ કરીને પણ આપી દે. પેાતાની પાસે ન હેાય તેાપ્રેમથી દુઃખ વ્યકત કરે કે મારી પાસે અત્યારે કંઇ નથી. હું આપનું દુઃખ દૂર નથી કરી શકતા તેના મને ખે થાય છે. એના આત્માને થાય કે જંગી નાની છે. હું પાપ કાના માટે કરું છું? હવે મારે પાપ નથી કરવાં. ઘરબાર કાનાં ? આ કાયા ને માયા કાનાં ? અત્યાર સુધી ઘણાં પાપ કર્યો હવે મારે પાપ નથી કરવાં..હવે પાપ નહિ કરું એવા એકરાર કરે. જ્યારે પરદેશી રાજા કાયા અને જીવને એક માનોા હતા ત્યારે તેણે કેટલા જીવાને મારી નાંખ્યા પણ જ્યારે તેને કેશી સ્વામીના ભેટા થયા, સત્ય વસ્તુનું ભાન થયું ત્યારે પાપને છેડી દીધાં ને પરદેશી ફીટીને સ્વદેશી બની ગયા. એક વખત ગુરુના દર્શન કર્યા ને પાપને છાડી દીધાં. તમે કેટલીવાર ગુરુનાં દર્શન કર્યા ? આપણે મેાક્ષના ઉપાયની વાત ચાલે છે. મેાક્ષની રૂચીવાળા જીવઅનુકંપાવાન હાય. એટલું જ નહિ પણ ગુણાનુરાગી પણ હાય, ગુણી જીવાને જોઇ તેનું હૃદય વિકસી જાય. એના ગુણાનુ વર્ણન સાંભળી હું પણ એવેા ગુણવાન કયારે અનીશ એવી ભાવના ભાવે અને જ્યાં જાય ત્યાં એ ગુણવંતના ગુણ ગાતાં ધરાય નહિ. ગુણુના રાગ થાય ત્યારે ગુણાનુરાગી અનાય છે. આ જગતમાં ત્રણ પ્રકારના મનુષ્યેા હૈાય છે. (૧) સ્વય ગુણી અને ગુણના રાગી (ર) સ્વંયગુણી હાય પણ બીજાના ગુણને દ્વેષી હાય (૩) પાતે અવગુણી હાય ને બીજાના ગુણને પણ દ્વેષી હાય. જેનામાં ગુણાનુરાગ છે તે વ્યક્તિ ગમે તેવા સ ંચાગામાં પણ ગુણા ગ્રહણ કરે છે. ગુણાનુરાગ પ્રગટે તે માનવીના મનને માહ પમાડનારી લક્ષ્મીનેા રાગ પણ છૂટી જાય છે. ગુણવતને સર્વત્ર ગુણુ દેખાય છે. માટે ગુણગ્રાહી હૃષ્ટિ કેળવે. એક વખતના પ્રસંગ છે. એક વિધવા માતા હતી. નાની ઉંમરમાં વિધવા ખની હતી. સ્ત્રીને વિધવાપણાથી અધિક ખીજુ કાઇ દુઃખ નથી. વિધવા માતાને એકના એક પુત્ર હતા. માતા ખૂબ ગરીબ હતી. પણ સંસ્કારીને ગુણગ્રાહક હતી. તે પેાતાના પુત્રના Page #69 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા જીવનનું ખૂબ સુંદર રીતે ઘડતર કરતી હતી. માતાઓ જે પિતાના સંતાનોના શિક્ષક બને તો બાળકોના જીવનનું ઘડતર સરસ થાય. એક માતા સો શિક્ષકની ગરજ સારે છે. • પણ આજે માબાપને એના બાળકના જીવનનું ઘડતર ઘડવાનો ટાઈમ નથી. કદાચ રવિવારે ટાઈમ મળે તો મા-બાપ ને બાળકોને પિકચર જેવા નીકળી પડવાનું. માબાપ જુદા શેમાં જાય ને બાળકો જુદા શેમાં જાય. સાથે જવાનું તે પાલવે નહિ. કેમ બરાબરને? (હસાહસ) ! સંતાનમાં કયાંથી સંસ્કાર પડે? છોકરાઓના જીવનમાં સરકારનું સિંચન કરતાં આવડે તો એનાં માબાપ બને. નહિતર મા-બાપ બનવાનું છોડી દે. પેલી વિધવા માતા ખૂબ કષ્ટ વેઠીને પિતાના પુત્રને ભણાવે છે. પાછલી ઉંમરમાં મને સુખ મળશે એવી આશાથી મા-બાપ સંતાનને ભણાવે–ગણાવે છે. અને તેનું પાલનપોષણ કરે છે. પૂણ્યને ઉદય હોય તે સંતાને સારાં મળે છે. નહિતર એ જ વ્હાલા સંતાને મોટાં થયા પછી મા-બાપની ખબર પણ લેતાં નથી. આ માતા બાળકને રોજ મહાન પુરુષોનાં ચરિત્ર સંભળાવે, નવકારમંત્રનો મહિમા સમજાવે, અન્યાયઅનીતિ આદિ દુર્ગુણોથી દૂર રહેવું–આ બધું 'સમજાવે અને લેકેના કામ કરી છોકરાને ભણાવે છે. બાળક પણ એવો ગુણવાન હતો. માતાની બધી શિખામણ હૃદયમાં ધારણ કરતો. આમ કરતાં એક વખત માતા બીમાર પડી. દીકરે માતાની ખૂબ સેવા કરે છે. કઈ રીતે માતાને સારું થતું નથી. બચવાની આશાને દીપક બૂઝાઈ ગયે. હવે કેઈ ઉપાય નથી. ડોકટરને બોલાવે તે ફી અને દવાના પૈસા નથી. શું કરવું? ખૂબ મૂંઝાયા. છેવટે એ છોકરો એક કપડામાં માતાને સૂવાડી ગાંસડીની જેમ બાંધીને દવાખાને લાવ્યા. ૫ડું પાથરી માતાને સૂવાડી ડોકટર પાસે જઈને અબ નમ્રતાપૂર્વક કહે છે : ડોકટર સાહેબ! આપ બધા કેસ પડતા મુકીને મારી માતાને તપાસે. ખબ બીમાર છે. ડોકટર કહે લાઇનમાં ઊભા રહો. એ પણ માણસના દેદાર જોઈને વાત કરે. પૈસા મળવાના હોય તો જલદી કામ થાય. આ છોકરો લાઈનમાં ઊભે રહો. બધા પેશન્ટ પતી ગયા એટલે ડેકટર ગાડીમાં બેસી રવાના થાય છે. છોકરો ડોકટરની ગાડીની આડે ઊભે રહે છે અને ડોક્ટરને કહે, છેઃ સાહેબ! નહિ જવા દઉં. મારી માતાને તપાસો. મારી માતા ઉપર મારા જીવનને આધાર છે. એ મરી જશે તો મને કોણ ભણાવશે ? પણ ડોકટરે કંઈ પણ વાત સાંભળી નહિ ને ચાલતો થઈ ગયો. છોકરો નિરાશ થઈને માતાને ઉંચકીને ઘેર આવ્યા. પિતે મેટ્રિક પાસ થયે હતો. હવે નિર્ણય કર્યો કે ભણું તો ડોકટરનું ભણું અને ડોકટર બનીને આવી રાંકડી માતાઓ અને ગરીબોની સેવા કરું. ઘેર જઈને માતાને સૂવાડી એક એક ચિત્તે નવકારમંત્રનું સ્મરણ કરવા લાગ્યા. નવકારમંત્રમાં કેટલી તાકાત છે ! ભગવાનનું નામસ્મરણ એક ઔષધિ છે. ભકતામર સ્તોત્રમાં માનતુંગ આચાર્ય બેલ્યા છે કે - Page #70 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા “વત્સસ્તન ભવસંતતિ સનિ બદ્ધ, પાપં ક્ષણાત્ ક્ષયમુપૈતિ શરીરજાજામ, આક્રાન્ત લેક મલિની લમશેષમાશુ, સુયશુભિન્નમિવ શાર્વર મન્ધકારમ” ભક્તામર સ્તોત્ર શ્લેક-૭ હે ભગવંત! જે શુદ્ધભાવથી એકાગ્રચિતે તારા નામનું સ્મરણ કરવામાં આવે તે ક્ષણવારમાં પાપકર્મની ભેખડે તૂટી જાય છે. જેમ ભયંકરમાં ભયંકર અંધકાર સૂર્યને ઉદય થતાં નષ્ટ થઈ જાય છે તેમ તારા નામસ્મરણથી માનવીને અજ્ઞાનરૂપ અધંકાર નષ્ટ થઈ જાય છે. નવકારમંત્રમાં કેટલી તાકાત છે પણ શ્રદ્ધાનું દેવાળું છે. ભગવાનના નામસ્મરણ ઉપરથી શ્રદ્ધા ચાલી ગઈ છે. પણ જુઓ આ છોકરો નવકારમંત્રનું સ્મરણ કરી માતાના શરીરે હાથ ફેરવવા લાગ્યો. એ જાપ કર્યો કે માતાને રેગ ચાલ્યા ગયા. માતા સ્વસ્થ બની ગઈ. દીકરાને માથે હાથ ફેરવીને કહે છે ધન્ય છે દીકરા ! દીકરા હે તે આવા હેજે. દીકરો કહે છે માતા કષ્ટ વેઠજે પણ મારે ડોકટર થવું છે. માતા કાળી મજૂરી કરી દીકરાને ભણાવે છે. દીકરો ખંતથી ભણે છે. છેવટે ડોકટર બને છે. અત્યાર સુધી ગરીબ હતો એટલે કેઈ પૂછતું ન હતું. પણ હવે ડૉકટર બન્યા એટલે એની વેલ્યુ વધી. અત્યાર સુધી ભણવા માટે પૈસા નહોતા ત્યારે કેઈ સગું ન થયું. હવે પૈસા આપવા લાગ્યા. આજે મા-આપને કે મુરતિયે ગમે છે ! ઘણીવાર પેપરમાં ફેટે હોય ને નીચે લખ્યું હોય કે ફલાણાભાઈના ચિરંજીવી અમેરિકાથી ભણીને આવે છે અને ટૂંક સમયમાં રોકાઈને પાછા ફરશે. આ શા માટે આપે છે? સમજાણું? હવે સદ્દગુણી છોકરો ડૉકટર બન્યું. એક સદગુણી કન્યા સાથે એના લગ્ન થયો. દવાખાનું ખેલ્યું. ડોકટર જે ગરીબ હોય તેની એક પાઈ પણ લેતા નથી. મધ્યમ પાસેથી અડધી ફી લે છે અને સુખી હોય તેની પાસેથી પ્રમાણિકપણે જે રીતે લેવાય તે રીતે ફી લે છે. પત્ની ખૂબ સારી છે. પણ ડોકટર મફત સેવા કરે છે તે તેને ગમતું નથી. ક્યારેક ડોકટરને કહે તમે આ રીતે બધાની સેવા કર્યા કરશે તો આપણે ક્યારે ઊંચા આવીશું? ડોકટર કહે, ભલે આપણે વૈભવથી ઉંચા નથી આવ્યા પણ સેવાની સુવાસ કેવી ફેલાય છે. અને સેવા કરવી એ માનવ માત્રની ફરજ છે. વળી માતાની શિખામણ છે કે દીકરા! તારું ગમે તે થાય પણ તું જીવનમાંથી દયાને દેશવટે આપીશ નહિ. જે દિવસે તારા દિલમાંથી દયાને દેશનિકાલ થાય ત્યારે સમજી લેજે કે તું દુઃખી થઈ જઈશ. માતાને પણ સંતોષ છે કે દીકરે બે હતો તેવું પાળે છે. પત્નીને છેકટર ખૂબ સમજાવે છે પણ કેઈને ઘેર ગાડી--મોટર દેખે એટલે મનમાં થાય કે મારે ઘેર આવું નહિ. ડોકટરને કહે કે જુઓ, તમારે મિત્ર રમેશને ઘેર Page #71 -------------------------------------------------------------------------- ________________ ૩૦ શારદા સરિતા બે મોટર ને આપણે ઘેર કંઈ નહિ. ત્યારે કહે કે એને ઘેર તે બે મોટર છે અને આપણે તે જેટલી લાલ બસો દોડે છે ને બધી આપણી છે. શા માટે એમ માને છે કે આપણે મેટર નથી! પણ આ સ્ત્રી સમજતી નથી. કહે કે તમારા દવાખાનામાં તે ભિખારા ભરાય છે. તું જે કહે તે ભલે કહે. હું તો સેવા કરવાનો છું. શા માટે અંતરાય કરી પાપ બાંધે છે. આ રીતે ખૂબ શિખામણ આવે છે. આ કારણે ડોકટરના ઘરમાં કકળાટ ઊભું થયું. દિવસો ચાલ્યા જાય છે. એક વખત ડોકટરની કસોટીને પ્રસંગ આવ્યો. ડોકટરના બાબાની વર્ષગાંઠ છે. ઘેર પાટ ગોઠવી છે. સગાસબંધીને આમંત્રણ આપ્યું છે. ત્યાં એક ગરીબ માણસ આવ્યું. ડોકટરને હાથ જોડીને આજીજી કરવા લાગે સાહેબ! જલદી ચાલે. મારે એકને એક દીકરે ધનુ બીમાર થઈ ગયો છે. આપના ઉપર મને પૂર્ણ શ્રદ્ધા છે. તમે એક પડીકી આપ ને સારું થઈ જાય છે. હેકટરે બેગ ઉપાડી પણ શ્રીમતીજી આડા ફરી વળ્યા. ક્યાં જાવ છો? બાબાની વર્ષગાંઠ છે. અને બધા આવશે. ત્યાં જવાથી બે દેકડા પણ મળવાની આશા નથી. ડોકટર કહે એ ગમે તે હોય પણ માશથી એનું દુઃખ જોયું જતું નથી. હું તે આ ચાલે. ડોકટર ગયા દર્દીને તપાસીને દવા આપી પણ સારું ન લાગવાથી કલાક વીતી ગયા સહેજ બેલત થયે પછી ડૉકટર ઘેર આવ્યા. ઘેર પાટી હતી પણ શ્રીમતીજી રીસાઈ ગયા. ડોકટરે ખબ સમજાવી તું શા માટે આમ કરે છે? સમજે તો પુત્રની વર્ષગાંઠ ઉજવી ક્યારે કહેવાય કે કેઈના આત્માને શાંતિ પમાડીએ! વિચાર કર કે તારે પુત્ર માં થાય તે તને કેવું દુઃખ થાય. તેમ તેના માટે માન ! એને કેટલે આનંદ થયે ! આમ? દિવસો વિતવા લાગ્યા. પાછા ફરીને એક દિવસ એ પ્રસંગ ઊભો થયે કે ડોકટરને માથું દુખતું હતું. રાત્રે મેડી ઉપર સૂતા હતા. પત્ની નીચે બારણું બંધ કરવા આવી ત્યાં એક ગરીબ ચીંથરેહાલ માણસ આવીને કહે છેઃ ડેકટર સાહેબ છે? જલદી બોલાવે મારે પરણેલે દીકરો બીમાર પડે છે. છ મહિના પરણ્યા થયા છે. બીજા ડોકટરોએ હાથ ખંખેરી નાંખ્યા છે. સાહેબના ઉપર મને શ્રદ્ધા છે. બાઈ કહે છે ડોકટર બહાર ગામ ગયા છે. પેલો માણસ કાળા પાણીએ રડતો ઘેર જાય છે ને સરનામું આપતો જાય છે. પત્ની સૂઈ ગઈ. રાત્રે બાર વાગ્યા ને ઉકાર સાંભળ્યા. પત્ની ઊઠીને જુએ તે બાબેને બેબી બંનેના શરીર તાવથી ધીખતા હતા. પત્ની ડોકટરને કહે છે. જલદી ઊઠે. બાબો ને બેબી બંનેને સખત તાવ ચઢયે છે. ડેકટર ઊઠયા, ટમેન્ટ શરૂ કરી. પિતા મૂક્યાં, ઘણું ઈલાજ કર્યા. પઢિયાના ચાર વાગ્યા પણ બેમાંથી એકનેય તાવ નર્મલ થતો નથી. ડોકટર મૂંઝાયા. પત્નીને કહે છે હું મારા મિત્ર અશકને બેલાવું. પત્ની કહે છે તમે અશાકને બોલાવે કે ગમે તેમ કરો પણ બાળકને તાવ નહિ ઊતરે તમે જલદી હાથમાં બેગ લે. ડોકટર કહે છે કેમ ? બેગ લઈને ક્યાં જાઉં? તો કહે સ્વામીનાથ! મેં ભયંકર ભૂલ કરી છે. મને મારી ભૂલનું ફળ મળી ગયું છે. રાત્રે હું હું ઉપર આવી Page #72 -------------------------------------------------------------------------- ________________ ૩૧ શારદા સરિતા ત્યારે એક ગરીબ માણસ આવેલે ખબ કરગરતો હતો. તેને એકને એક દીકરે સિરિયસ થઈ ગયું છે. બીજા ડેકટરેએ હાથ ખંખેરી નાંખ્યા છે. આપના ઉપર એને આધાર છે. પણ મેં કહ્યું? ડોકટર બહારગામ ગયા છે એટલે નિરાશ થઈને તે પાછે ગમે છે. તમે જલદી જાવ. ડોકટર કહે તું શું બોલે છે? બાબાને બેબીની તબિયત આટલી ખરાબ મુકીને કેવી રીતે જાઉં? પત્ની કહે છે. એ સારું થઈ જશે. તમે જાવ. ડેકટર વિચારે છે કે જરૂર તેના પરિણામ બદલાયા છે. પત્ની મને આવા સમયે પણ મોકલે છે. બેગ લઈને બહાર નીકળ્યા ત્યાં પેલે માણસ સામે મળે સાહેબ ! આવી ગયા. સારું થયું. જલદી ચાલ, ડેકટર ગયા છોકરાને ઈજેકશન આપ્યું. ટીટુમેન્ટ આપતાં વળતા ભાવ થયા. અડધે દિવસ રોકાયા. બરાબર સારું થયું પછી ઘેર આવ્યા અને જોયું તે બંને બાળકને તાવ ઊતરી ગયો ને રમતા જોયા. બંધુઓ! ડોકટરની કેટલી માનવતા કહેવાય ! કેવી અમીરી હતી! એની પત્નીની આંખ ખુલી ગઈ. દુઃખી પ્રત્યે કે કરુણાભાવ અને ગુણાનુરાગ ! તમારી પાસે જે શક્તિ હોય તેનાથી પરદુઃખભંજન બનજો. તમને સુખ ગમે છે તેવું દુનિયાના દરેક જીવોને ગમે છે. વાદળા સમુદ્રના ખારા પાણીને વરાળરૂપે ગ્રહણ કરે છે અને મીઠું પાણી આપે છે. વૃક્ષને કાપે તે પણ મીઠાં ફળ આપે છે. અગરબત્તી બળીને સુવાસ આપે છે. દીપક જલીને બીજાને પ્રકાશ આપે છે તેમ તમે પણ પરદુઃખભંજન બને. ગુણાનુરાગી બનજે. આજથી ચાતુર્માસની શરૂઆત થઈ ગઈ છે. અને તેટલો કષા ઉપર વિજય મેળવજે. કષાય એ સળગતે દાવાનળ છે. જેમ બાળક ભૂલથી પેઈઝન પી જાય તો તરત ડોકટર પાસે જઈને કઢાવે છે. તેમ કષાયે પણ એક પ્રકારનું પિોઈઝન છે. માનવના અનેક ગુણેની હાનિ કરનાર છે. માટે કષાય ઉપર સંપૂર્ણ વિજય મેળવજે. બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા, રાત્રિભોજનનો ત્યાગ, કંદમૂળ, વ્યસન આદિનો ત્યાગ કરજે. આત્માને નાણાં કમાવાની મોસમ છે. પ્રમાદને ત્યાગ કરીને આત્માના નાણાં કમાઈ લેશે. પાપથી પાછા હઠ તે કર્મથી છૂટકારો થશે અને ચાતુર્માસ સફળ થશે. સમય થઈ ગયેલ છે વધુ ભાવ અવસરે. Page #73 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા વ્યાખ્યાન નં. ૬ “ધર્મકરણીમાં અપ્રમતભાવ” અષાઢ વદ ૧ ને રવિવાર તા. ૧૫-~૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓને બહેન ! અનંત કરૂણ સાગર ભગવંતની જે વાણી તેનું નામ સિદ્ધાંત પ્રભુની વાણી આપણુ માનવ જીવનનું ઉત્થાન કરનારી છે. એ વાણીને એક શબ્દ પણ સમજણપૂર્વક આપણી શ્રદ્ધામાં ઉતરી જાય તો ઉદ્ધાર થઈ જાય ચંડકેશીક જે ભયંકર નાગ પણ પ્રભુના એક વચને સમજી ગયે. પ્રભુએ એટલું જ કહ્યું કે – વેરથી વેર શમેના જગમાં, પ્રેમથી પ્રેમ વધે જીવનમાં, કંઈક સમજ તું, કંઈક સમજવું કહે કરૂણા, આણી-મહા હે ચંડકૌશીક કંઈક સમજ વૈરથી વેર કદી શમતું નથી. વૈરની સામે પ્રેમનું પાણી હશે તે વૈરને દાવાનળ કરી જશે. પ્રભુની વાણીના આટલા શબ્દ છુંફાડા મારતા ભયંકર ઝેરી નાગને માટે બસ થઈ ગયા. આજનો માનવી એમ બેલે છે કે શઠની સામે શઠ થવું જોઈએ. જે આપણે કંઈ ન બોલીએ તો દુનિયા આપણને મૂર્ખ બનાવી જાય ત્યાં આપણું બળને બુદ્ધિ બતાવીએ નહિ તે આપણું કિંમત નહિ. ભાઈ ! પણ બુદ્ધિને દુરૂપયોગ કરવામાં કિંમત નથી. ભગવાન મહાવીર સ્વામીનું કેટલું બળ હતું. કે જેમને જન્મ થયા પછી દેવે મેરૂ પર્વત ઉપર સ્નાન કરાવવા લઈ ગયા ત્યારે ઈન્દ્રને વિચાર થયે કે ૧૦૮ ઘડા પાણી આ પુલ જેવું બાળક કેમ સહન કરી શકશે ! મુંઝાઈ જશે. ભગવાનને અવધિજ્ઞાવથી ખબર પડી કે ઈન્દ્રને શંકા થઈ છે. તરત પ્રભુએ પિતાને અંગુઠો સહેજ હલાવ્યું ત્યાં આ મેરૂ પર્વત ડેલાયમાન થઈ ગયું. બીજી તરફ ભકતામર સ્તોત્રમાં માનતુંગાચાર્ય, પ્રભુની સ્તુતિ કરતાં કહે છે चित्रं किमत्र यदि ते त्रिदशाङ्गनाभि । नीतं मनागपि मनो न विकारमार्गम् । कल्पान्त काल मरुता चलिताचलेन् । किं मन्दराद्रि शिखरं चलितं कदाचित । ભકતા મર સ્તોત્ર શ્લોક-૧૫ જેમ કલ્પાંત કાલને પવન ભયંકર વાય તો પણ મેરૂ પર્વતના એક નાનકડા શિખરને પણ ચલાયમાન કરી શકે તેમ નથી. જે વાવાઝોડા નદીઓના વહેણ બદલાવી નાંખે, મોટા જમ્મર વૃક્ષેને ઉખેડીને ફેંકી દે. મોટી જમ્બર ઈમારતોને ફગાવી દે. પણ Page #74 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા મેરૂ પર્વતની એક કાંકરીને હલાવી શકે નહિ. એવા મેરૂ પર્વતને પ્રભુએ એક અંગુઠે ડાલાવી નાંખ્યા. એનું ખળ કેટલું હશે ? એમણે અળના ઉપયાગ કર્મશત્રુઓના સામને કરવામાં કર્યાં. ઉપસર્ગાના પહાડ તૂટી પડયા તે પણ ઉપસર્ગ આપનાર પ્રત્યે સ્હેજ પણ દ્વેષ નહિ. આજનેા માનવી શકિતને ઉપયાગ કયાં કરી રહ્યા છે ? ખીજાને કચડી નાંખવામાં. ખીજાનું સુખ લૂટી લેવામાં કરે છે. શેઠ પેાતાના પૈસાની ખુમારીમાં નાકરને ખાવે છે. નાકર શેઠને આવે ને કહે કે તમારા બે નબરના ચેપડા ખુલ્લા કરી ઇશ. તેથી શેઠ ગભરાઇ જાય. એ નખરના કાળા નાણાં ભેગા કર્યા ત્યારે આ દુઃખ આવ્યું ને? આટલા માટે શાંતિના સ્થાપક પ્રભુ કહે છે કે અતિ લેાલ એ પાપ અને અશાંતિનુ મૂળ છે. ઉપાશ્રયમાં આવીને બેસે પણ મનુભાઇ તા કયાંય માલ લેવા ઉપડી ગયા હૈાય. મન શુદ્ધ ન હોય તે ધર્મનું ખીજ કયાંથી ઉગી શકે? ધર્મ કાના હ્રયમાં ટકી શકે છે? सोही उज्जुयभूयस्स धम्मोसुध्धस्स चिट्ठइ । निव्वाणं परमं जाइ धयंसित्तिव्वपावए । ૩૩ ઉત્ત–સ. અ-૩ ગાથા ૧૨ જેનું હૃદય વિશુદ્ધ છે, પવિત્ર છે તેના હૃદયમાં ધર્મના ખીજ વવાય છે. અને તે આત્મા નિર્વાણુ મેળવી શકે છે. ધી સીચેલા અગ્નિની જેમ તેનુ હ્રય પવિત્ર બને છે. માટે જીવનમાં સરળતા, પવિત્રતા ને કેમળતા લાવવાની ખાસ જરૂર છે. જીવભદ્રિક-અનશે ત્યારે સમ્યક્ત્વદેવની તેના અંતરમાં પુનિત પધરામણી થશે. સમકિત વિના સંસારને અંત નથી. સમ્યક્ત્વ આવ્યું એટલે અપુગઃ પરાવર્તને મેક્ષનુ સર્ટિક્રિકેટ મળી ગયું. ગોશાલકે કેટલું પાપ કર્યું" હતું. ખુદ્દ ભગવાન મહાવીરસ્વામી ઉપર તેજુલેશ્યા છેાડી, એ પવિત્ર સત્તાને બાળીને ભસ્મ કરી દીધા. આવું પાપ કરનાર હેાવા છતાં તેના મરણની એ ઘડી બાકી રહી ત્યારે અંતરમાં પશ્ચાતાપની ભઠ્ઠી સળગી. પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યુંઃ નાથ! તું પાસ સમ મને મળ્યું! પણ મારું હૃદય આરસ ન અન્યું. હું સસમ!ન એવા સંગમાં હું... રહ્યા છતાં મારા કાગડા જેવા સ્વભાવ ન છોડયા. ટૂંકમાં ગે!શાલકને એટલે પશ્ચાતાપ થયે કે: હે પ્રભુ! તારા સગમાં રહીને મે તે પ!પ કર્યું. તારી હિત શીખ!મણુ મેઉમાં ન ધરી. પ્રભુ મારું શું થશે? હ્રયપૂર્વક અંતરને પશ્ચાતાપ ઉપડયા. પેાતાના શ્રાવકો પાસે સત્ય વાત કરી દીધી કે હું જિન નથી, કેવળી નથી. અરિહંત નથી, હુ પાપી છુ. આ માન છેડવુ સહેલ છે! અંતિમ સમયે માન છેડી દીધુ. સરળ બની ગયા તા તેના અંતરમાં સમ્યક્ત્વનું ખીજ ઉગ્યુ. આવા પાપી હાવા છતાં મેક્ષમાં જવાનુ સર્ટિફિકેટ મેળવી ગયા. આપણે મેાક્ષપ્રાપ્તિના ચાર ઉપાયની વાત ચાલે છે. પ્રથમ છે: વિષયાને વિરાગ Page #75 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા (૨) કષાયને ત્યાગ (૩) ગુણાનુરાગ. દેષ દેખે તે પિતાના દેખજે ને ગુણ દેખે તે બીજાના દેખજે. માથાને કાપનાર દુશમન હોય પણ તેનામાં કે ગુણ છે તે જોજે. અનાદિકાળથી જીવને ભટકવાપણું હોય તે તેનું કારણ સ્વદેષને છુપાવવા અને બીજાના દોષને ખુલ્લા કરવા. એ જ જીવે કર્યું છે. આપણું મોટા મોટા પહાડ જેવા દે આપણને દેખાતા નથી પણ કોઈને રાઈ જેટલે દેષ આપણને પહાડ જે દેખાય છે. આપણે કેઈનું ઘણું અપમાન કરી નાંખીએ તે આપણે મન કાંઈ નહિ અને આપણું સહેજ અપમાન કરી નાંખે તે મનમાં ખટકે છે. પણ વિચાર કરજે, નરક અને તિર્યંચમાં કેવા અપમાન સહન કર્યા! વનસ્પતિમાં ગયો ત્યાં ભાજીપાલ બનીને ટકે શેરના ભાવમાં વેચાયે, કપાયે, છેદા ને શેકા ત્યાં અપમાન સાહ્યું? અહીં બધા તાગડધીન્ના છે. બળદના ભવમાં મોઢે શીકલી બાંધી ઘઉંના ખળામાં ઉભે રદ્દો પણ એક કણ ખાવા ન મળ્યો. તમે ગઈ કાલે પાણીના ઉપવાસ, પૌષધ, આયંબીવ કર્યા તે સૌ તમને શાતા પૂછવા લાગ્યા પણ એ પશુઓને અને નિરાધાર માણસે ત્રણ ત્રણ દિવસના ભૂખ્યા હશે તેમને કોઈ શાતા પૂછે છે? તપનું કેટલું મહત્વ છે? સમજણપૂર્વક એક નવકારશી તપ કરે તે સો વરસના નરકના દુઃખ નિવારે છે. તે ચાતુર્માસના દિવસોમાં બને તેટલા વધુ તપ કરવા. વૈષ્ણવો પણ ચાતુર્માસમાં યથાશકિત તપ કરે છે. તમે વધુ ન કરી શકે તે રાત્રિ ભજનને ત્યાગ, સવારે નવકારશી-આટલું તે અવશ્ય કરજે. બીજાને તપ કરતાં જોઈ હું જ્યારે આ તપ કરૂં! બીજાના ગુણ જોઈને ગુણ ગ્રહણ કરવાની દૃષ્ટિ રાખજો. એથે બોલ છેઃ ધર્મકરણીમાં અપ્રમત ભાવ માનવ. વિચાર કરે, કે આજે નહિ કાલે ઉપાશ્રયે જઈશું. સાસુ વિચાર કરે, કે દીકરાને પરણાવી લઉં-વહુ આવશે પછી નિરાંતે ધર્મધ્યાન કરીશ. પણ પછી શારીરિક શકિત નબળી પડી ગઈ તે કેવી રીતે તપ કરી શકવાના છો? માટે ભગવાન કહે છે. જ્યારે ધર્મક્રિયા કરવાનું મન થાય ત્યારે વેગથી કરી લેજે અને પાપના કાર્યમાં પ્રમાદ કરજો. ને ધર્મમાં અપ્રમત ભાવ લાવજો. આપણું શરીર રોગોનું ઘર છે. જ્યાં સુધી બહાર નથી આવ્યા ત્યાં સુધી સારા છે. મહાન પુરૂષે તે રોગમાં પણ કામ કાઢી ગયા છે. ઉત્તરાધ્યયન સૂત્રના વીસમા અધ્યયનમાં અનાથી મુનિને અધિકાર છે. એ અનાથી મુનિને રોગ આવ્યે, ઘણું ઉપચાર કર્યા પણ રેગ ન મટ. છેવટે સંયમ લેવાને સંકલ્પ કર્યો અને એક રાત્રીમાં રોગ મટી ગયે ને તેઓ સંયમ પથે ચાલ્યા ગયા. ચારિત્રવાન આત્મામાં કેટલી તાકાત છે! અનાથી મુનિ વિચરતા વિચરતા રાજગૃહી નગરીની બહાર શ્રેણીક રાજાના મંડીકુક્ષ નામના બગીચામાં પધાર્યા. એક રાજા બગીચામાં ક્રિીડા કરવા માટે ગયા. તેઓ ઘણીવાર મંડીકુક્ષ ઉદ્યાનમાં આવ્યા હતા પણ આજે તેનું વાતાવરણ કંઈ જુદું જ લાગ્યું. કેઈ અપૂર્વ શાંતિનો અનુભવ થયો. એ મહાન પુરૂષના પવિત્ર Page #76 -------------------------------------------------------------------------- ________________ ૩૫ શારદા સરિતા પરમાણુઓ જ્યાં જ્યાં વિખરાય છે, ત્યાંનું વાતાવરણ પવિત્ર બની જાય છે. મહારાજા વિચાર કરે છે કે આજે કંઈક જુદે આનંદ અનુભવું છું, આનું કારણ શું? બગીચામાં ફરતા ફરતા એક વૃક્ષ નીચે ઉભેલા મુનિ ઉપર તેમની નજર ગઈ. એણે કદી જોન મુનિ જેયા ન હતા. આ સંતને જોઈ મનમાં થયું, નક્કી આ પવિત્ર પુરૂષની પધરામણી થવાથી મારા બગીચાનું વાતાવરણ અનેખું લાગે છે, શું તાકાત છે આ પુરુષમાં ! તરત ઘેડા પરથી નીચે ઊતરી ગયા ને બે હાથ જોડી ઉભા રહ્યા. આ મહાત્મા કોણ હશે? કેવું એનું ભવ્ય લલાટ છે ! એના મુખમાંથી શબ્દો સરી પડયા. अहो वण्णो अहो रुवं अहो अज्जस्स सोमया अहो खन्ती अहो मुत्ती अहो भोगे असंजया ઉત્ત. સુ. અ. ૨. ગાથા ૬ શું આ પુરુષને વર્ણ છે! શું તેનું આશ્ચર્ય પમાડે તેવું રૂપ છે અને તેની કેવી સૌમ્યતા છે. કેવી ક્ષમા ને નિર્લોભતા છે. ભેગે પ્રત્યેને કે વિરાગ ભાવ છે! દેવાનુપ્રિયે ! ચારિત્રનું તેજ કઈ અલૌકિક હોય છે. આજને માનવ આ શરીરની શોભા માટે ઊંચા પ્રકારના સાબુથી સ્નાન કરે છે. પફ પાવડર ને ને લગાડે છે અને આ શરીરને શો વધારે છે. સાધુથી સ્નાન ન થાય છતાં તમારા કરતાં તેમનું શરીર કેટલું સ્વચ્છ રહે છે? સ્નાન કેવું કહ્યું છે તે તમે જાણે છે? धम्मे हरए बम्भे सन्तितित्थे, अणाविलेअत्तपसन्नलेसे जहिं सिणाओ विमलो विसुध्धो, सूसीइभूओ पजहामि दोसं . ઉત્ત, સુ. અ. ૧૨ ગાથા ૪૬ અકલુષિત આત્માને પ્રસન્ન કરવાવાળો શુભ લેશ્યરૂપ ધર્મજલાશય અને બ્રહ્મચર્યરૂપ શાંતિતીર્થ છે. તેમાં સાધુ સ્નાન કરીને પવિત્ર અને શીતળ બને છે અને પાપ રૂપી મેલને દૂર કરે છે. સાધુ વૃદ્ધ હોય, રેગી હોય ને તપસ્વી હોય તે ગૌચરી જાય ત્યારે થાકી જાય તો ગૃહસ્થની આજ્ઞા લઈને વિસામો ખાવા આ ત્રણ કારણે ગૃહસ્થીને ઘેર બેસવાની ભગવાને છૂટ આપી છે. પણ ગમે તે રોગ થયો હોય તે પણ સ્નાન કરવાની ભગવાને છૂટ આપી નથી. સાધુના ચારિત્રની જેટલી વિશુદ્ધિ થાય તેટલો આત્મા વિશુદ્ધ બને. એના શરીરના પરમાણુઓ નિર્મળ બને અને લબ્ધિઓ પેદા થાય છે. એના ફેંકી દેવાના અશુચીમય પુદગલો ઔષધિરૂપ બની જાય છે. રેગીના રેગ ગયા છે. આ ચારિત્રને પ્રભાવ છે. શ્રેણીક રાજા બોલે છેઃ અહો હે મુનિરાજ! શું તારું રૂપ છેબીજી તરફ વિચાર થાય છે કે શ્રેણીક રાજાનું રૂપ જોઈને દેવલોકની દેવાંગનાઓ પણ મોહ પામતી હતી. આવા સ્વરૂપવાન શ્રેણીક રાજા મુનિનું રૂપ જોઈ આશ્ચર્ય પામી ગયા. તે મુનિનું રૂપ Page #77 -------------------------------------------------------------------------- ________________ ૩૬ શારદા સરિતા કેવું હશે? અત્તરની ભરેલી બાટલી હોય ને અત્તરની ખાલી બાટલી હોય, બંને અત્તરની બાટલી તે કહેવાય–પણ ખાલી ને ભરેલીમાં ફેર છે. તેમ શ્રેણીક રાજાનું રૂપ ખાલી બાટલી જેવું હતું ને અનાથી મુનિનું રૂપ ભરેલી બાટલી જેવું હતું. મુનિના શુદ્ધ બ્રહ્મચર્યના તેજથી તેમનું રૂપ ચામડીને ભેદીને ઝગારા મારી રહ્યું હતું. જ્યારે શ્રેણીકમાં બાહ્યા સૌન્દર્ય હતું. એ મુનિના રૂપ આગળ ફિકકું લાગતું હતું. માનવભવની મહત્તા તપ-ત્યાગથી છે. આત્માથી માણસ સમયને ઓળખીને તપ-ત્યાગથી જીવનને દીપાવી દે. શ્રેણીક રાજા બોલે છે હે મુનિ તારી ક્ષમાને નિર્લોભતા જોઈને મારું હૃદય હચમચી જાય છે. મુનિરાજને વંદન કરીને બે હાથ જોડી પૂછે છેઃ હે મહારાજ! આપને શું દુઃખ હતું કે આવી ભરયુવાનીમાં સંયમ લીધે? સમય જોઈને મુનિએ ઉત્તર આપે. પ્રશ્ન પૂછનાર ચતુર અને ઉત્તર આપનાર પણ ચતુર હતા. મુનિ કહે છે: अणाहोमि महाराय, नाहोमज्झ न विज्जइ । अणुकम्पगं सुहिवावि, कंचि नाभिसमेमहं ।। ઉત્ત-ટૂ-અ-૨૦, ગાથા ૯ હે રાજન! હું અનાથ છું. મારે કઈ નાથ નથી માટે મેં દીક્ષા લીધી. ત્યારે શ્રેણીક રાજાને આશ્ચર્ય થયું; આવા તેજસ્વી પુરૂષ અનાથ હોય તેમ કદી બને નહિ. શ્રેણક રાજા કહે છેઃ होमि नाहोभयत्ताणं भोगे भुंजाहि संजया। मित्तनाइ परिवुडो माणुस्संखु दुल्लहं ।। ઉત્ત-ન્સ-અ-૨૦, ગાથા ૧૧ હે મુનિરાજ! જે આપને કઈ નાથ ન હોય તે હું તમારે નાથ બનું. આપને ગમે તેવી કન્યા પરણવું. સુંદર મહેલ આપું. હેમ-હીરા ને માણેકથી તિજોરી ભરી દઉં ને મારું અડધું રાજ્ય આપી દઉં. મારા રાજ્યમાં આવીને ઈચ્છિત સુખ ભગવો. ત્યારે સંત કહે છે – अप्पणावि अणाहोसि सेणिया मगहाहिवा। अप्पणा अणाहोसन्तो कहं नाहो भविस्सति । ઉત્ત-સુ-અ-ગાથા ૧૨ હે મગધ દેશના અધિપતિ! શ્રેણીક રાજા, તમે પોતે અનાથ છે તે મારા નાથ કેવી રીતે બનશે? ત્યાં વળી શ્રેણુક રાજા વધુ આશ્ચર્યમાં પડી ગયા, કે અહો! આ મને કહે છે તું અનાથ છે. મને ન ઓળખતા હોય તે જુદી વાત. પણ મને કહે છે કે મગધદેશના માલિકી અને પાછા કહે છે તું અનાથ છે. શ્રેણુક કહે છેઃ મુનિરાજ! આપની ભૂલ થાય છે. માદુ મતે મુi વા આપ રખે છેટું બોલતા હૈ. મુનિ કહે છેઃ હું Page #78 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા જૂઠું નથી બલતે. પણ તું જેને અનાથ માને છે તે હું અનાથ નથી. હું છ કારણે અનાથ હતું. મારા શરીરમાં ભયંકર રોગ ઉત્પન્ન થયે ત્યારે તે રોગ મટાડવા માટે મારા માતા-પિતા–ભાઈ–બહેને, રાજવૈદે કે મારી પત્ની કઈ મને મટાડવા સમર્થ બન્યું નહિ. આ કંચન જેવી કાયા કયારે દગો દઈ દે છે તેની ખબર નથી. આજે અહીં બેઠા છે ને કાલે શરીરમાં રોગ નહિ આવે તેની ખાત્રી છે? જ્ઞાની કહે છે કાલનો ભરોસો ના કર. પાણી પહેલા પાળ બાંધી લે. જીવનની જેટલી પળે ગઈ તે ભલે ગઈ. પણ હવે જે બાકી છે તેમાં કંઈક કરી લે, એક કવિ એક પળ ગઈ ભલે ગઈ પણ બીજી સુધારી લેજો, બીજી પળમાં શું કરવું તે આજે વિચારી લેજે. હવે જેટલી જિંદગી બાકી છે તેમાં શું કરવું, તેને વિચાર કરજે. આત્મદેવ જાગૃત બનશે તે કર્મના ભૂકકા બોલાવી દેશે. એ સમજશે કે સંસારનું બધું કાર્ય નિયમિત થાય છે તે ધર્મના કાર્યમાં શા માટે પ્રમાદ કરૂં? ગમે તેવું કામ હોય છે ગમે તે માટે સુબો મળવા આવવાને હશે તે પણ દઢધમી જાગૃત આત્મા કહી દેશે કે મારે વ્યાખ્યાનમાં જવાનો સમય છે. આ સમયે હું તમને નહિ મળી શકું. માફ કરજે. બીજા ગમે તે ટાઈમે આવજે પણ મારે ધર્મ નહિ છોડું. આવું સમજીને પ્રમાદ છેડે. - ધર્મક્રિયામાં અપ્રમતભાવ એ એક્ષપ્રાપ્તિનો એ ઉપાય છે. એટલે પ્રમાદ - તેટલું પતન છે અને જાગૃતિ એટલું જીવન છે. જે પ્રમાદમાં પડે છે તેનું આત્મિક ધન લૂંટાઈ જાય છે અને જે સજાગ રહે છે. તેનું ધન સુરક્ષિત રહે છે. સાધુ છ ને સાતમાં ગુણસ્થાનકે ઝુલતા હોય. શાસ્ત્રમાં વાત આવે છે કે દેવે સાધુને હરણ કરીને લઈ જાય છે તે એ કેવા સાધુનું હરણ કરે છે? છઠ્ઠી પ્રમત સંયતિ ગુણસ્થાનકે વર્તનારા સાધુનું દેવે હરણ કરી શકે છે. પણ સાતમા અપ્રમત ગુણસ્થાનકે વર્તનારા સાધુનું હરણ કરી શકતા નથી. માટે બને તેટલું પ્રમાદ એ છે કરી ધર્મની આરાધના કરશે તે જીવ મેક્ષના સુખ જલદી પામશે. અનાથી મુનિના ભેટાથી શ્રેણીક રાજાને ભાન થઈ ગયું કે સાચી સનાથતા તેને કહેવાય? તેમ આપણને પણ ભાન થાય તે ભાવના સહિત વિરમું છું. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શારદા સરિતા વ્યાખ્યાન નં. ૭ “દેવ-ગુરુ ધર્મ પ્રત્યે સમર્પણ ભાવ” અષાડ વદ ૨ ને સોમવાર તા. ૧૬-૭-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીવ માતાઓ ને બહેનો! સર્વજ્ઞ ભગવતે કેવળ જ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કર્યા બાદ જગતના સર્વ પર્યાને હસ્તરેખાની માફક સ્પષ્ટ જોયા. અનાદિકાળથી ચતુર્ગતિ સંસારમાં ભમતા જી તરફ એક કરૂણભરી દષ્ટિ ફેંકી અને તેમના દુઃખો દૂર કરવા માટે આગમ વાણી પ્રકાશી. ભગવંતના મુખમાંથી નીકળેલી વાણી ગણધર ભગવંતોએ ઝીલી. ગણધર ભગવંતે પાસેથી આચાર્યોએ ઝીલી અને તેનું પ્રકાશન કર્યું. આગમ એ આત્માને જેવાને અરીસો છે. જેમ દેહને જોવા માટે માનવી રમે રૂમે અરીસો રાખે છે. આ અરીસો ચામડાને બતાવે છે પણ આત્માને બતાવતું નથી. ભગવંત કહે છે કે, હે ચેતન ! તું ચામડાને પૂજારી ન બન. આત્માને પૂજારી બન. આ દેહરૂપી દેવળમાં ચેતનદેવ બેઠે છે ત્યાં સુધી તેની કિંમત છે. બારદાનની કિંમત માલથી થાય છે. માલ વિનાના બારદાનની જેમ કિંમત નથી તેમ આત્મા વિનાના દેહની કિંમત નથી અને ઉત્તમમાં ઉત્તમ કઈ જન્મ હોય તે તે માનવ જન્મ છે. માનવ જીવનમાં મોક્ષની આરાધના થઈ શકે છે. એટલા માટે જ્ઞાની કહે છે કે વીતરાગ શાસન પામેલ આત્મા મોક્ષની આરાધના સિવાય બીજી સંસારની કઈ વસ્તુની ઈચ્છા ન કરે. એના મનમાં એ તલસાટ જાગે કે અનંતકાળથી મારો આત્મા કર્મના કારણે ચતુર્ગતિ સંસારમાં ભમીને વિવિધ પ્રકારના દુઃખો વેઠી રહયો છે. હવે જ્યારે આમાંથી મુકિત મેળવું? જન્મ મરણને અંત લાવવા માટે આપણે દેવ-ગુરુને ધર્મની આરાધના કરવાની છે. જિનેવર ભગવંત મેક્ષ બતાવનારા છે. પણ એ માર્ગની અને માર્ગ બતાવનારની કિંમત કોને હે ય ? જેને એમ લાગે કે હું ભવમાં ભૂલો પડે છું. અનાદિકાળથી હેરાન થઈ ગયે છું. એમ લાગે, ભવ પ્રત્યે નિર્વેદ જાગે તેને, જીવને જ્યારે એમ લાગે છે કે હું આ ભયાનક ભવાટવીમાં અનાદિકાળથી ભૂલો પડ છું. હવે રસ્તે મળતું નથી. ભુખ-તરસ-દુઃખ વેઠીને હેરાન થઇ ગયો છું. થાકી ગયે છું. હવે રસ્તે બતાવનાર મળી જાય તે એને મહાન ઉપકાર માનું. દેવાનુપ્રિયે! તમારા મહાન સદ્દભાગ્યે ને પુણ્યોદયે મોક્ષ તે છે પણ મોક્ષમાર્ગના બતાવનાર સદ્દગુરૂઓ મળ્યા ને મોક્ષમાં જવાના સાધનો મળ્યા. તેને તમને આનંદ થાય છે? “ના” તમને તો લક્ષ્મી મળે તે આનંદ થાય ને? મને આવા સદગુરુને જૈનધર્મ ન મળ્યો હોત તો મારું શું થાત? કદી એ ખટકારો થાય છે? ભગવાન મહાવીર સ્વામી ચરમ શરીરી હતા. તે જ Page #80 -------------------------------------------------------------------------- ________________ '૩૯, શારદા સરિતા ભવમાં મેક્ષે જવાના હતા છતાં મેક્ષને માટે કેટલે તલસાટ હતું? જેણે મમતા મારી, વળી સમતાધારી, પ્રભુ મા. ગાઉં નિત્ય હું ગુણ તમારાજેના રેમે રેમે અનુકંપા, આત્મ ઉદ્ધાર માટે અજપા, એવા વીરના ચરણે, પ્રભુ તારા શરણે પ્રભુ પ્યારાગાઉ નિત્ય પ્રભુને રાત-દિવસ અજપ હતા, કે કયારે કર્મના કર્જમાંથી મુક્ત થાઉં! મારા માથે કર્મના દેણ પડ્યા હોય ત્યાં સુધી હું સુખે સૂવાને અધિકારી પણ નથી. ભગવાન સાડાબાર વર્ષ ને પંદર દિવસ છદ્મસ્થાવસ્થામાં રહ્યા તે દરમ્યાનમાં પ્રભુને જે પ્રમાદ આવ્યું હોય તે ફક્ત બે ઘડીને પ્રમાદ આવ્યું છે. તદ્દભવે મોક્ષે જવાના હોવા છતાં આટલે તલસાટ, હજુ આપણને સર્ટિફિકેટ મળ્યું નથી કે અર્ધ-પુગલે પરાવર્તન ક્ષે જઈશું. છતાં કેટલી શાંતિથી બેઠા છે. આપણુ પરમ તારક પ્રભુએ આપણને બત્રીસ આગમરૂપી બત્રીસ અરીસા આપ્યા છે. બત્રીસ આગમમાં પાંચમું અંગ ભગવતી સૂત્ર, જેનું બીજું નામ વિવાહપ્રજ્ઞપ્તિ છે. એમાં તે ઘણું ગહન ભા ભરેલા છે. એ ભાવેને સમજવા માટે આત્માને કે પવિત્ર બનાવ પડશે! સમકિતી આત્માને એ વાણીના અમૃત ઘૂંટડા પીતા એર મઝા આવે છે. સમકિતી આત્મા નિરંતર એવી ભાવના ભાવતે હેય કે હે પ્રભુ! તારા વચનામૃત અને 'તારી આજ્ઞાના પાલન સિવાય મને જગતના એક પણ પદાર્થમાં રુચિ નથી. તેને જગતના દુન્યવી પદાર્થો હેય લાગે. એક્ષ-માર્ગની રુચિ ઊપડે ત્યારે સમજી લેજે કે હું સમકિત પામ્ય છું અથવા સમકિત પામવાને લાયક બન્યું છે. આ જિન માર્ગમાં શ્રદ્ધા કરાવનાર સદ્દગુરુ છે. સદ્દગુરુએ સ્ટીમર જેવા હોય છે. કોઈ માણસ દરિયામાં ડૂબી જવાની અણું ઉપર હોય તે વખતે કઈ હેડીવાળે આવીને તેને ઊંચકી લે, તેને બચાવી લે તે કેટલે આનંદ આવે! સમદ્રમાં ડૂબી જતાને બચાવનાર ખલાસીને તમે કેટલો ઉપકાર માને છો! એ તે એક વખતનું મૃત્યુ હતું. પણ ભવ સમુદ્રમાં વારંવાર ડૂબતા જીવોને બચાવનાર સદ્દગુરુરૂપી સ્ટીમર મારા હાથમાં આવી ગઈ. હવે એ સ્ટીમરને નહિ છોડું. બસ, એમના શરણે જઈ ભવ સમુદ્ર તરી જાઉં એ ભાવ તમને કદી આવે છે? આ જીવને રગેરગમાં જ્યારે ધર્મને રંગ લાગે, સદ્દગુરુ વહાલા લાગે, સંસારના એક પણ કાર્યમાં રુચિ ન લાગે ત્યારે સમજજે કે મારું જીવન હવે આત્મલક્ષી બન્યું છે. આ જીવને સંસારમાં લાવનાર પાંચ કારણે છે. મિથ્યાત્વઅવતપ્રમાદકષાય અને અશુભગ સમકિત પામ્યા પછી સંસાર લિમિટમાં આવી જાય. મિથ્યાત્વ ટળી જાય. પણ બીજા ચાર પાયા તે ઊભેલા છે. તેને તેડવાને જમ્બર પુરુષાર્થ કરે. સગ્યમ્ દષ્ટિ આત્માની દશા કેવી હોય છે. ““ભોજિત્ત માન” એનું શરીર સંસારમાં હેય ને એનું મન મેક્ષ અને મેક્ષસાધક ક્રિયામાં રમતું હોય છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ ૪૦ શારદા સરિતા વિવેકીને સમકિત આત્માને કદાચ ચારિત્ર–મેહનીયના ઉદયે સંસારમાં રહેવું પડે તે રહે ખરા પણ તેમાં રમે નહિ. સંસારિક સુખને લેશ માત્ર તેને ભાવ ન હોય. ભાવ હોય એક મોક્ષસાધક ધર્મનો છે. મને આ સંસારમાં સાચું સુખ અપાવનાર કેઈ હોય તે મારાદેવ-ગુરુ ને ધર્મ છે. તેમની સેવાથી મને સુખ અને શાંતિ મળશે. કંચન-કામિની અને કીર્તિ મને ત્રણ કાળમાં સુખ આપનાર નથી. આજ સુધી અજ્ઞાનપણે મારી ભૂલના કારણે હું દુઃખના સાધનને સુખના સાધન માની બેઠે હતો. પણ મને સદ્દગુરુને સમાગમ થવાથી સમજાય છે કે કંચન-કામિની-કીર્તિ ને કુટુંબ એ દુઃખના સાધન છે. અત્યાર સુધી દેવ-ગુરુ અને ધર્મને રાગ ન કરવા દેનાર હોય, દેવ-ગુરુને ધર્મની નજીક આવતા રોકનાર હોય તે વિષયનો રાગ છે. વિષયના સંગે ચઢીને મારે આત્મા દુર્ગુણી બને છે. દેવાનુપ્રિયે ! આજે દુનિયામાં જે કંઈ મહિના સાધનોની વૃદ્ધિ થતી દેખાય છે તેનું મુખ્ય કારણ વિષયોનો રાગ છે. વિષ ખરાબ છે એવું તમને લાગે છે? બસ, તમને તે એમ લાગે છે કે દુનિયાના સારા સારા વિષયેના સાધને મેળવવા ને તેને ભોગવવા. આ મેળવવાની ધૂનમાં અમૂલ્ય માનવજીવન વેડફી રહ્યા છે. પણ ખૂબ વિચાર કરો. અને તે બધું મૂકીને જવાનું છે. દૈતિક સંપત્તિ મેળવવામાં જે પાપ કર્યા તેનું પિટલું સાથે લઈ જવાનું છે. પાપનું પોટલું ડ્રગતિમાં લઈ જશે. ત્યાં મારું શું થશે? આ પ્યારા પૈસા-બંગલા–મોટર-પત્ની-પુત્ર-પુત્રીઓને ત્યાં મને વિયેગ પડશે, ત્યારે શું કરીશ? ભયંકર દુઃખે ભેગવવા પડશે. ત્યાં મને કઈ છેડાવવા નહિ આવે. મારી અલ્પ જિંદગીમાં અર્થ, કામને, પુરુષાર્થ કરવાને બદલે ધર્મને પુરુષાર્થ કરવામાં આવે તે ભવિષ્યના અનંતકાળ સુખમય બની જાય. એક વાત નક્કી સમજી લેજે કે “દુઃર્વ પHIK સુવું ઘર્માત્ ”પાપ કરવાથી દુઃખ મળે છે ને ધર્મ કરવાથી સુખ મળે છે. પાપ કરનારને દુઃખ છોડતું નથી અને ધર્મ કરનારને સુખ છોડતું નથી. આ વાત તમે નક્કી સમજી લેજો. પાપને બંધ કર્યો તો દુઃખ તમારી પાછળ આવીને ઊભેલું છે. સમજી લેજે અને ધર્મ કરશે ને સુખને નહિ ઈચ્છો તો પણ સામેથી આવીને ઊભું રહેશે. એક વખત વિષયે પ્રત્યેનો વિરાગ આવી જાય તો પાપની જડ મૂળમાંથી ઉખડી જાય. મિથ્યાત્વ જાય એટલે સમ્યકત્વ આવે અને અવિરતીને પાયે તૂટે તે વિરતિભાવ આવે. વૈરાગ્યવાસિત આત્મા ફળદ્રુપ ભૂમિ જેવું છે. ફળદ્રુપ જમીનમાં જે બીજ વવાય છે તે ઊગી નીકળે છે. તેમ વૈરાગ્યના પાણીથી ફળદ્રુપ બનેલી આત્મભૂમિમાં ધર્મનું બીજ રેપી શકાય છે અને અવશ્ય તે મેક્ષના મીઠા ફળ આપે છે. ત્યાગ-વૈરાગ્ય વિનાની આત્મભૂમિ ઉપર ભૂમિ છે. ઉખરભૂમિમાં વાવેલું ઊંચું બીજ નકામું જાય છે. માટે જીવનમાં વૈરાગ્યની ખૂબ જરૂર છે. તમારા મનમાં એક વાત ઠસી જવી જોઈએ, કે આ અમૂલ્ય માનવજીવનમાં મને પૈસા વિના, પત્ની વિના, ને પુત્ર-પરિવાર વિના ચાલશે પણ દેવ-ગુરુને ધર્મ વિના મારે Page #82 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૪૧ એક ક્ષણ પણ નહિ ચાલે. આવે ભાવ ઊપડયા તે સમજી લેજો કે મારા બેડા પાર છે. તમને તમારા ગુરુ પ્રત્યે કેવા સમર્પણ ભાવ હાવા જોઈએ! સાચેા શ્રાવક શાસનનું હિત થતુ હાય, ગુરુને શાતા ઊપજતી હાય તેા તેવા કાર્યમાં પેાતાના પ્રાણની પરવા ન કરે. અન્ય ધર્મમાં પણ ગુરુ પ્રત્યે કેટલી ભકિત હાય છે! એક વખતના પ્રસંગ છે. શિવાજીના ગુરુ રામદ્રાસ ખૂબ બિમાર થઈ ગયા. ભકતાએ ઘણા ઈલાજ કર્યા પણ ગુરુના રાગ મટતા નથી. શિવાજીને ખબર પડી કે મારા ગુરુ ખિમાર છે. રાજ્યના હજારો કામ પડતા મૂકી દાડતા ગુરુ પાસે આવી ગયા. આત્માથી જીવા સમજે છે કે સંસારની ભકિત ભવસમુદ્રમાં ડૂબાડનાર છે અને ત્યાગીની ભકિત તારનાર છે. ભગવાન મહાવીર સ્વામી ઉપર ગેાશાલકે તેજુલેશ્યા છેોડી ત્યારે તેની ગરમીથી ભગવાનને લેાહીના ઝાડા થઈ ગયા અને લેાક ખેલવા લાગ્યા કે ભગવાન હવે જીવશે નહિ. તે વખતે ભગવાનના એક રાહા નામના નાના શિષ્ય પર્યંત ઉપર ધ્યાન કરતા હતા તેમને ખબર પડી ત્યારે નાના બાળકની જેમ પાક મૂકીને રડવા લાગ્યા શું મારા પ્રભુ નહિ જીવે ? આ ગુરુ પ્રત્યેની અનન્ય ભકિત. એ વાત લાંખી છે, અત્યારે આપણે અહી લેવી નથી. શિવાજી કહે છેઃ ગુરુદેવ ! આપની શું આજ્ઞા છે ? આપને કયું ઔષધ અનુકૂળ આવશે. ગુરુજી કહે છેઃ શિવા! મારા રાગની ઔષધિ તે છે પણ મેળવવી ખૂબ મુશ્કેલ છે. શિવાજી કહે છેઃ ગુરુદેવ! આ શિવાને આપના કરતાં શું વિશેષ છે ? આપ સાજા હશેા તેા હજારે જીવાને ધર્મના મેધ આપશે. જે ત છે તે ખીજાને તારી શકશે. ડૂબેલા શું કરશે ? આપની ઔષધિ ગમે ત્યાંથી શેાધી લાવીશ. આપની અસહ્ય પીડા મારાથી જોવાતી નથી. જલદી કહેા. ગુરુ કહે છેઃ શિવા ! વાઘનું દૂધ મળે તે! મારે રાગ જાય. ઘણાં ભકતા ઊભા હતા પણ વાઘણુના દૂધનું નામ સાંભળીને સૌ રવાના થવા લાગ્યા. કદાચ મને આજ્ઞા કરશે તે ભેાગ મળી જશે એમ માનીને ચાલ્યા ગયા. સાચે શિષ્ય શિવાજી ઊભેા રહ્યો. શિવાજીના હૈયામાં ગુરુભકિતનુ અજમ સ્થાન હતું. શ્રદ્ધા હતી કે ગુરુની ભકિત કરતાં કદી કષ્ટ પડતુ નથી. શિવાજી ઊપડયા જંગલમાં, ગાઢ જંગલમાં ગયા પણ કયાંય વાઘણ જોવામાં ન આવી. ઘણુ ફર્યા ત્યારે એક જગ્યાએ વાઘણના બે ખચ્ચાં જોયા. ત્યાં એનુ હૈયું હરખાયું. નકકી જ્યાં અચ્ચાં છે ત્યાં એની મા અવશ્ય હશે. આમ તેમ દૃષ્ટિ કરે છે ત્યાં વાઘણુ બહારથી આવીને સીધી એના અચ્ચા ઉપર તરાપ મારીને નખ બેસાડે છે. શિવાજી પણ સીધી વાઘણને પકડે છે. શિવાજી તેા ગમે તેમ ાય બહાદુર હતા. અને ડર ન લાગ્યા. વાઘણને પકડીને પંપાળી, હાથ ફેરવીને કહે છે હે માતા ! તારા ચરણે મારા દેહ અર્પણ કરી દઉં છું. થાડુ દૂધ આપ. મારા ગુરુને મને Page #83 -------------------------------------------------------------------------- ________________ ૪૨ શારદા સરિતા બિમારી માટે તારા દૂધના ઔષધની જરૂર છે. ગુરુને દૂધ આપીને પાછો આવું ત્યારે તુ મને ખાઈ જજે. હું તને પગે લાગું છું. તુ મને દૂધ આપ. વાઘણ જાણે માનવીની ભાષા સમજતી ન હેાય તેમ શાંત થઈને ઊભી રહી. શિવાજીએ દૂધ લીધુ અને જ્યાં પાછા ફરે ત્યાં ગુરુ ઊભા છે. શિવાજીના માથે હાથ મૂકીને ગુરુ કહે છેઃ ધન્ય છે શિવા તને! તારા જેવા ગુરુભકતા, તારા જેવા સમર્પણભાવ બહુ વિરલ વ્યક્તિઓમાં જોવા મળે છે. “ જનની જણ તેા ભક્ત જણુ કાં દાતા કાં શૂર નહિતર રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર," અર્ધો ડઝન સતાનેાના માતા – પિતા બનવાથી કંઈ વિશેષતા નથી. ભલે એક હાય પણ આવા શૂરવીર હાવા જોઈએ. શિવાજીનું રક્ષણ કરવા ગુરુ પાછળ ઊભા હતા. શિષ્યને ગુરુ કઠિન કામ સાંપે પણ તેની ચિંતા તેા ગુરુને હાય. તમને થશે કે વાઘણુ શિવાજીના શબ્દો સાંભળી શાંત કેમ બની ગઇ? જ્યારે એ વાઘણ મનુષ્ય હતી ત્યારે શિવાજીએ તેના અંતિમ સમયે વાઘણને ખૂબ કષાય આવી હતી તે વખતે તેને આધ આપી શાંત કરી હતી તેથી અત્યારે શાંત થઇ ગઇ ને ગુરુની ઔષધી માટે દૂધ આપ્યું. આ હતી શિવાજીની ગુરુભક્તિ. અંધુએ જ્યારે તમારા ગુરુની ભક્તિ કરવાને સમય આવે ત્યારે તન – મન અને ધનને ભેગ આપીને સેવા કરી લેવી જોઈએ. દેવ – ગુરુને ધર્મની સેવા વિના કદી શિવસુખ નહિ મળે. આવી ઉચ્ચ પ્રકારની સામગ્રી ફરીને કયાં મળશે? મનુષ્યભવ તા ઘણાને મળે છે પણ માનવભવની સાથે આ દેશ, ઉત્તમ કુળ, સુગુરુ, સુધર્મના યાગ અને નિગી શરીર, આ બધા ચાગ મળે ત્યારે ધર્મની આરાધના કરી શકાય છે. માટે તમે સમજી લે કે આ બધા સુયાગ અનત કાળે મને મળ્યા છે એના ઉપયાગ આત્મકલ્યાણ કરવામાં કરી લઉં. આ દેહમાંથી હુંસલા ઊડી જશે પછી કંઇ બની શકવાનું નથી. સમજણુના ઘરમાં આવેલા આત્મા ધર્મની ખાતર પ્રાણ આપી દે છે. પ્રાણ જાય તેા કુરખાન પણ ધર્મને છેડે નહિ. માનવ આજે શું કરી રહ્યા છે? વિચાર કરા. પૈસાને ખાતર ધર્મને વેચી દેવા તૈયાર થાય છે. ચેાથા ને પાંચમા ગુણુસ્થાનકે ઝુલનારની આ દશા હાય ? અલ્પસુખ મેળવવા માટે હિંસા કરવી, અસત્ય ખેલવુ, વિશ્વાસઘાત કરવેા, આ બધુ શ્રાવકોને શાલે? કઇંક શ્રાવકના ઘરમાં આજે કંદમૂળ વપરાય, આરંભ સમારંભના કાઇ પાર નહિ. આગળના સમયમાં તિથિના વિસે શ્રાવકના ઘરમાં લીલેાતરી શાક ન આવે. તેના બદલે આજે લીલેાતરી તે! હાય પણ સાથે બટાટાનું શાક હાય. દશતિથિ બ્રહ્મચર્યનું પાલન થતુ હતુ તેના બદલે આજે તે તિથિને પણ ખ્યાલ નથી હાતા. તારીખ ઉપર ચાલતા થઈ ગયા છે. મને તેા લાગે છે કે જાણે જૈનેાના ઘરમાં Page #84 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા જૈન ધર્મની વિસ્મૃતિ થવા લાગી છે. શું ધર્મ એ કંઈ કઈ વસ્તુ છે કે જેને જરૂર પડે ત્યારે વપરાય ને ન જરૂર હોય ત્યારે કબાટમાં મૂકી દેવાય. ધર્મ એ તે આત્માને જીગરજાન મિત્ર છે. એવિસે કલાક, ખાતા-પીતા-સૂતા-ઊઠતા-બેસતાં, વહેપાર કરતાં ને ફરવા જતા એ આપણી સાથે હોવું જોઈએ. ધર્મ એક ઉપાશ્રય કે મંદિરમાં નથી. ધર્મ સર્વ જગ્યાએ રહેલો છે. ઉપાશ્રયમાં આવીને ધર્મ કરીએ ને ઘેર જઈને છેડી દઈએ એ ઉપલક ધર્મ કહેવાય. દેવાનુપ્રિયે ! આ વાત તમને સમજાય છે ને ? કે ઉપરથી હાજી હા કરે છે. આટલી વાત તમારા મગજમાં ઠસાવી દે કે ધર્મ વિના હું એક ડગલું ચાલી શકું તેમ નથી. જયાં ધર્મ ત્યાં હું અને હું ત્યાં ધર્મ. પાણુ વિના માછલી જીવી શકતી નથી તેમ ધર્મ વિના હું જીવી શકું તેમ નથી. ધર્મ એ મારો મિત્ર છે. ધર્મ એ જ મારી માતા ને એ જ મારે પિતા, ધર્મ એ મારે દેહ, એ મારી આંખ ને એ જ મારી પાંખ છે. એ જ મારું હૃદય-એ મારું સુખ, સંપત્તિ ને વૈભવ અને એ જ મને ભવસમુદ્ર તરવાનું જહાજ છે. જેમ તમને ધન-કુટુંબ ને પરિવાર વિના ગમતું નથી તેમ તમને ધર્મ વિના ક્ષણ પણ નહિ ગમે ત્યારે ભવસાગર તરતા વાર નહિ લાગે. જેમ તમારા સંતાનને પિતાના માને છે તેમ દેવ-ગુરુ ને ધર્મને પણ પિતાના માનવા જોઈશે. ભવને ને પાપને ભય લાગશે, અનાદિના ભવભ્રમણને થાક લાગશે, જન્મ-જરા ને મરણના ચક્રાવાને ખેદ થશે ત્યારે મોક્ષની રુચિ પ્રગટશે. ઉપાશ્રયે આવીને ત્યાગીની પાસે ત્યાગની ભાવના ભાવવી જોઈએ. ભવપાર ઊતરવા માટે ઉપાશ્રયે આવે છે. અહીં આવીને સંસારસુખની મને સામગ્રી મળે, એ વિચાર મનમાં લવાય નહિ. તારક પાસે ડૂબવાના સાધન ન મંગાય. આપણે ભવમાં ઘણું ભમ્યા છીએ. ઘણી વાર તીર્થકરને આપણને ભેટે થયો હશે. એ તારક તરી ગયા ને આપણે સમુદ્રમાં ડૂબકી લગાવ્યા કરીએ છીએ, તેનું કારણ એ છે કે આપણે વીતરાગની પાસે વીતરાગી બનવાની ભાવનાથી ગયા નથી. ત્યાગીની પાસે જઈને ભેગની ભીખ માંગી છે. નહીંતર આપણી આ દશા ન હોય! સાચા જેને આદર્શ વૈરાગી બની તેમાંથી વીતરાગ બનવાનો હોય. ઉપરથી શ્રાવક બની મુહપતિ બાંધી, સામાયિક લઈને બેસી જવાથી કામ નહિ ચાલે. અસલી શ્રાવક બનવું જોઈશે. કહ્યું છે કે - કાગળ તણી હેડી વડે સાગર કદી તરાય ના, ચીતરેલ મેટી આગથી ભજન કદી રંધાય ના. પૂંઠાની હોડીમાં બેસીને સમુદ્ર તરી શકાય નહિ. કેઈ બેસીને તરવા જાય તે અધવચ ડૂબી જાય. ભડભડતી આગનું મોટું ચિત્ર હોય તેના ઉપર તપેલી મૂકી દેવાથી ભજન બનતું નથી, તેમ જ્ઞાની કહે છે કે શ્રમણે પાસકે! દેખાવથી શ્રાવક બની જવાથી Page #85 -------------------------------------------------------------------------- ________________ ૪૪ શારદા સરિતા તમારું કલ્યાણ નહિ થાય. સાચા શ્રાવક બ્રહ્મચર્યના પાળનાર હાય. દૃઢધમી ને પ્રિયધમી હાય. પરસ્ત્રી માતાને મહેન કરીને માને. પરધન પથ્થરતૂલ્ય સમજે. યા એના દિલમાં ભારાભાર ભરી હાય. તમે આવા શ્રાવક બને. ઉપાશ્રયમાં રાજ વ્યાખ્યાનમાં આવે, સામાયિક કરા એથી મને આન ન થાય. પણ હું એવું સાંભળુ કે લાા શ્રાવક એટલે શ્રાવક ગમે તેવા સંચેગે! આવે પણ એના જીવનમાંથી ધર્મ ન જાય ત્યારે મને સતાષ થાય. પાંચમુ અંગ ભગવતી સૂત્ર છે. એમાં ગહન ભાવે। ભરેલા છે. એનું વાંચન કરીશુ. એ ભગવતીજી સૂત્રના કેટલા શતક છે, કેટલા ઉદ્દેશેા છે અને કેટલા પદ્મ છે, એમાં કાને અધિકાર છે તેના ભાવ અવસરે કહેવાશે. ✩ વ્યાખ્યાન ન. ૯ અષાડ વદ ૩ ને મગળવાર સુજ્ઞ બંધુએ, સુશીલ માતાએ તે બહેને! શાસનપતિ એવા ભગવતે આ જગતના જીવાના કલ્યાણને માટે દ્વાદશાંગી સૂત્રની પ્રરૂપણા કરી. સૂત્ર એટલે આત્માસાધના કરવાનું પદ્મ. સૂત્ર નાનું હાય પણ એના ભાવ બહુ મોટા હેાય છે. જ્યારે બાળક પતંગ ચઢાવવા જાય છે ત્યારે એની ઘડી નાની દેખાતી હાય છે. પણ જ્યારે પતગ ચઢે છે ત્યારે એના દ્વાર ખૂબ લાંખા દેખાય છે. તે રીતે ભગવાનના વચનામૃતનું એક પદ્મ અંતરમાં ઊતારે તે પેાતાનું ને પરનુ કલ્યાણ કરી શકે છે. દ્વાદશાંગી સૂત્રમાં પંચમ અંગ ભગવતી સૂત્રના ભાવા ખૂબ ગહન છે, સમજવા જેવા છે. આવા મહાન સૂત્રના શ્રવણની સાથે જો તપ ચાલુ હાય તે। મહાનઉત્તમ છે. અહીં એક વાત સમજવાની છે; આવે! ઉત્તમ માનવજન્મ મળ્યા પણ જ્યાં સુધી સમ્યક્ દૃષ્ટિ પ્રાપ્ત નહિ થાય ત્યાં સુધી ગમે તેવુ સમ્યગજ્ઞાન પણ તેને મિથ્યારૂપે પરિણમશે અને જ્યારે જીવ સમ્યક્ત્વ પામશે ત્યારે મિથ્યાજ્ઞાન હશે તેા પણ તેના અંતરમાં સમ્યગ્રૂપે પરિણમશે. પછી ભલે મામલ વાંચે, કુરાન વાંચે, ગીતા, રામાયણ કે મહાભારત વાંચે-પણ જ્યાં દૃષ્ટિ સમ્યક્ ખની ત્યાં કાઈ વાંધે નથી આવતા. સમ્યગ્ દર્શનના પ્રભાવથી આત્મામાં એટલે નિશ્ચય થઈ જાય છે કે કર્મના આંધવાવાળા હું છુ ને કર્મના તેાડવાવાળા પણ હું છું. અ ંધને અંધાચા છું. તે બંધનને કેમ તેાડવા તે મારા હાથની વાત છે. સમ્યક્ દૃષ્ટિવાળા દૃઢધી શ્રાવકને દેવલાકમાંથી દેવ ઊતરીને તા. ૧૦–૭–૭૩ Page #86 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૪૫ આવે તે પણ તેની તાકાત છે કે એને ચલાયમાન કરી શકે? આ બધું ક્યાં સુધી કહેવું પડે? તત્ત્વ પ્રત્યે યથાર્થ શ્રદ્ધા નથી થઈ ત્યાં સુધી મેક્ષમાં જવાના જ્ઞાનીએ ત્રણ માર્ગ બતાવ્યા છે. સમ્યગુદર્શન-જ્ઞાન–ચારિત્રાણિ મોક્ષમાર્ગ સમ્યગદર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યક ચારિત્ર-એ ત્રણ મેક્ષમાં જવાના માર્ગ છે. આ સમ્ય દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યગ ચારિત્ર. આ ત્રણે માનવજન્મમાં મેળવી શકાય છે. એનાથી મોક્ષ મળે છે. આ સૂત્ર તે તમને બધાને હવે કંઠસ્થ થઈ ગયું છે ને બોલે છે તે વિચાર કરે કે એકલું બેલવા માત્રથી મિક્ષ મળશે? જે એ સૂત્ર શીખીને બોલવાથી મોક્ષ મળતું હોય તે ઘેર જઈને બધાને કહું પણ વાણીમાં એક વખત નહિ, અનેકવાર ઉચ્ચાર કર્યા પણ આચારમાં નહિ ઊતરે ત્યાં સુધી કલ્યાણું નહિ થાય. મેક્ષના ઉપાયને જાણું લેવાથી, માની લેવાથી મોક્ષ ન મળે, મેક્ષના ઉપાયને જાણવા જોઈએ, પામવા જોઈએ ને છેલ્લે આચરવા જોઈએ, ડોકટર દઈનું નિદાન કરે, તપાસીને દવા આપે–પણ એ દવા પીધા વિના રેગ મટે? બહેને સ્વાદિષ્ટ રસોઈ બનાવિીને થાળીમાં પીરસે પણ ભાઈઓ મેંમાં કેળિયા મૂકી ચાવીને ઉતારે ત્યારે ભૂખ મને? તે રીતે ભગવતે મોક્ષમાં જવાના ત્રણ માર્ગ બતાવ્યા. એ માર્ગને અપનાવવા તે આપણું હાથની વાત છે. - હવે બીજી વાત એ છે કે મેક્ષે જવા માટે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્ય ગચારિત્ર એ ત્રણ માર્ગ છે. તેમાં એકલા જ્ઞાનથી, એકલા દર્શનથી. કે એકલા ચારિત્રથી મોક્ષ મળે ખરે? “ના” ત્રણેય જોઈએ. જ્યાં સમ્યગ્દર્શન છે ત્યાં સમ્યજ્ઞાન હોય પણ જ્યાં સમ્યગદર્શન અને સમ્યગજ્ઞાન હોય ત્યાં સમ્યગ્રચારિત્ર હોય એ નિયમ નથી. ત્યાં ચારિત્ર હોય અને ન પણ હોય. જ્યાં સમ્યગ્રચારિત્ર હોય ત્યાં સમ્યજ્ઞાન હોય. કારણ કે જે જે આત્માઓ મેક્ષમાં ગયા તેમણે છેલ્લે છેલ્લે ચારિત્ર સ્વીકાર્યું છે. ચારિત્ર સ્વીકાર્યું ન હોય તે ભાવચારિત્ર તે આવે જ. તે વિચાર કરે મોક્ષમાં જવા માટે શું કરવું જોઈએ? (સભામાંથી અવાજ-ચારિત્ર લેવું જોઈએ). ખાલી વાત કરવી છે ને? (હસાહસ). એક પિપટ પિંજરામાં બેઠો બેઠો હંમેશા બોલ્યા કરતો કે બિલ્લી આવે ઊડી જાઉં, બિલ્લી આવે ઊડી જાઉં. એના માલિકે એવું શીખવાડી રાખેલું એટલે બેલ્યા કરે. માલિક સમજે કે પિપટ જાગતો છે. પણ બિલ્લી રેજ આવે ને સાંભળે કે આ પિપટ રોજ બાલ્યા કરે છે તે લાવ અજમાશ કરી જોઉં. પિંજરું ખૂલ્યું હતું. બિલ્લીએ તરાપ મારી પિપટને પકડે. પોપટ બિલ્લીના મુખમાં ગયે તો ય એનું એ રટણ ચાલુ રહ્યું પણ આચરણ ન થયું. તેમ તમે મેઢેથી વાયડી વાતો કર્યા કરશે તે ચતુર્ગતિના ચક્રમાં Page #87 -------------------------------------------------------------------------- ________________ ૪૬ શારદા સરિતા પીલાઈ જશે. માટે ભગવત કહે છે કે સમ્યગ્દર્શન, સમ્યગજ્ઞાન અને સચચારિત્ર આ ત્રણ વસ્તુ જીવનમાં આવે એટલે મેાક્ષમાં જવાના એવું નક્કી થઈ જાય. જેના જીવનમાં સભ્યશ્ચારિત્ર આવે તેનામાં સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન હાય. પણ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન ન હેાય તે સમજવુ કે એનું ચારિત્ર એ સભ્યચારિત્ર નથી. સમ્યગ્દર્શન પામેલા આત્મા સમ્યજ્ઞાન મેળવવાના પ્રયત્ન કરે. તે પણ શા માટે કરે? સભ્યશ્ચારિત્ર પામવા માટે અને દેશિવરતીમાં રહેલા શ્રાવક પણ સર્વવિરતીરૂપ બનવા માટે પ્રયત્ન કર્યા કરે. શાંતિથી બેસી ન રહે. આવે! સવરતીરૂપ ધર્મ મનુષ્યજન્મ સિવાય ખીજે કયાંય પામી શકાય નહિ. માટે ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવતે કહ્યું છે કે “તુ, લહુ માનુલે મને ।” દુનિયામાં જીવને દુર્લભ કાઇ ચીજ હેાય તે માનવભવ છે. માનવજન્મ જેવા ખીજો કાઇ ઉત્તમ જન્મ નથી. એક તરફ પ્રભુ કહે છે “નમ્મ તુવું ।” જન્મ એ દુઃખનું કારણ છે, અને ખીજી તરફ કહે છે. માનવજન્મ ઉત્તમ છે તેનુ કારણ શુ? ભલે જન્મ દુઃખનું નિમિત્ત હાય છતાં આ જન્મ પામીને સમ્યગ્દર્શન-જ્ઞાન અને ચારિત્ર પામી જાય તેા દુઃખનુ કારણ જન્મ એવા ઉત્તમ અની જાય છે કે માક્ષને પમાડે. દેવલેાકમાં રહેલા દેવા એકલુ સુખ ભાગવતા હાવા છતાં સમ્યક્ત્વી દેવ ચારિત્રને ઝંખતે હાય કે કયારે અહીંથી છૂટું ને કયારે માનવજન્મ પામી સવરતીરૂપ ચારિત્રને અંગીકાર કરું. કારણ દેવલાકમાં અવિરતીનુ જોર ઘણુ હાય. એ ભવ એવા હાય કે એ સર્વવિરતી પામી શકે નહિ. ત્યારે નરક તરફ દ્રષ્ટિ કરીએ તે ત્યાં તેા એકલું દુઃખ છે. ત્યાં કંઇ ખની શકે એમ નથી. નરકનું નામ સાંભળવુ પણુ કાઈને ગમતુ નથી. ત્યારે શુ તિ "ચમાં કંઇ સુખ દેખાય છે ? આ નરક અને તિર્યંચ ગતિમાં જીવને શા માટે જવુ પડે છે ? આ મનુષ્યજન્મ આ વખતે પામ્યા છે ? 'ના'. એક-બે-પાંચ-પચ્ચીસ વખત નહિ પણ અનંતવાર આ માનવજન્મ પામ્યા છીએ પણ અહીં આવીને એવા ઉંધા ધંધા કર્યા, મહા આરંભ–સમારંભના કાચમાં રકત બન્યા. મહાન પરિગ્રહ મેળવવા અને પેાતાના સુખની ખાતર જીવાની ઘાત કરતાં પાછા ન પડયા. આવા ધંધા કરીને નરકગતિની ટિકિટો ફંડાવી. ફૂ તિના દરવાજા ખખડાવવા માટે આ માનવજન્મ નથી મળ્યા પણ ભવના અંત કરવા માટે મળ્યા છે. આજના માનવી છાતી પુલાવીને ફરે છે, કે હું મોટા કરોડપતિ! મારા ઘેર આટલા નાકરચાકરા ! પણ વિચાર કરો તમારે નાકર છે પણ ભગવાનની સેવામાં દેવા હાજર રહેતા હતા, છતાં અહંનું નામ નહિ. માનવજન્મ પામીને એમણે તે આત્મસાધના સિવાય ખીજું પાપમય કાર્ય કર્યું નથી. ટૂંકમાં માનવજન્મની મહત્તા સમ્યગ્દર્શન-જ્ઞાન-અને ચારિત્ર પામવાથી અંકાય છે. જે ભવમાં ગમે તેવા સુખ હાય પણ સવરતી ન પામી શકાય તે ભવની શી કિંમત ? મનુષ્ય જન્મ પામીને પણ ભેાગમાં જે મનુષ્યેા રકત રહે છે એની પણ શું કિંમત ? જો ભેગમાં સુખ હાત Page #88 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૪૭ તે ચક્રવતી, અળદેવ, માંડલિક રાજાએ બધાએ સ'સારને શા માટે છોડી દીધા ? એમને ભાગ એ ઝેર જેવા લાગ્યા. ઝેરની ખાટલી ઉપર અમૃતનુ લેખલ લગાડી દેવામાં આવે અને પછી ખબર પડે કે આ તેા ઝેર છે. અમૃતનુ કૃત લેખલ છે, તે શું એ અમૃત પીવા કેાઈ તૈયાર થાય ? આ સંસારના સદ્ગુર દેખાતા રંગરાગ અમૃતનું લેખલ લગાડેલી ખાટલી જેવા છે. મહાન પુરુષા એને ઝેર સમજી છોડીને નીકળી ગયા. નરકમાં ન જવુ હાય તા ભેાગી મટી જોગી ની જાવ. તિર્યંચગતિમાં પણ કેટલી પરાધીનતા છે! એના દુઃખેા પ્રત્યક્ષ દેખાય છે. આવું હાવા છતાં ઘણીવાર એવુ પણ જોવા મળે છે કે મનુષ્ય કરતાં તિર્યંચ વધારે સુખ ભગવતા હાય છે. કોટમાં આફ્સિ છૂટે ત્યારે તમે ઘણીવાર જોયું હશે કે અસ સ્ટેપ આગળ માણસાની કેટલી લાંખી લાઈન લાગે છે. કલાકે બસમાં બેસવાને નખર લાગે છે. બિચારાને ઊભા ઊભા પગ દુઃખી જાય. ત્યારે કૂતરાને મેટરમાં બેસવાનું મળે, દૂધ ને પાઉં ખાવા મળે, ગળે સેનાને પટ્ટો ખાંધ્યા હાય ને પાછલી સીટમાં આરામથી બેઠા હાય. એને સૂવા માટે સુંવાળી ગાદી, મચ્છરઢાની. આવુ સુખ ભાગવતા કૂતરાને જોઈને કોઈને એવું મન થાય કે હું કૂતરાનું મેટા વરઘેાડામાં હાથી – ઘેાડાને શણગારીને લાવવામાં આવે છે. એને જોવાનું માણસને મન થાય છે તેને જોવા ગમે—પણુ હું હાથી કે ઘેાડા અનુ તા સાંરુ. મને જોવા કેટલા માણસા આવશે ? આવું કદી મન થાય? ના'. ત્યારે તિર્ય ંચ ખનવું ગમતું નથી અને કામ અનાદિથી કેવા કરતા આવ્યા છે? ‘ફૂડ તાલે ફૂડમાણુ' ‘તપડિ-રુવગવવહારે' આવા ધંધા કર્યાં. લેવાના કાટલાં જુદા ને દેવાના જુટ્ઠા. બતાવવાનું જુદું ને આપવાનું જુદું. ખેાલવાનું જુદું ને ચાલવાનું જુદું. ઘણાં માસેા મઢે એવું મીઠું ખેલે કે જાણે જીવ જુદા નથી—એટલેા પ્રેમ બતાવે ને પાછળ એવુ વાટે કે એના મૂળ ઊખેડી નાખે. નમે અરિહંતાણું ખેલનાર મહાવીરના પુત્રને આવા વ્યવહાર ન હેાય. ભગવાન કહે છે જો તિર્યંચ ખનવાનું મન ન થતું હાય તેા આવા ધંધા ન કરીશ. નરકના દુઃખનું વર્ણન સાંભળી ત્યાં જવું ગમતુ નથી. સુખ ભાગવતાં તિ ચાને જોઈને તિર્યંચ ખનવાનું મન નથી થતું. દેવાના સુખનુ વર્ણન સાંભળી કદાચ ત્યાં જવાનું મન થઈ જાય પણ સભ્યષ્ટિ આત્માઓને મન દેવાના સુખની પણુ કિ ંમત નથી. કારણ કે ત્યાં મેાક્ષપ્રાપ્તિના સાધનાના અભાવ છે. એ જીવાને તે એક માત્ર માનવજન્મ ગમે છે. તેમાં પણ રત્નત્રયીની આરાધના કરી શકાય છે એટલા માટે. મેાજશેાખ માટે કે પૈસા કમાવા માટે એની કિમત જ્ઞાનીઓએ નથી આંકી. દેવાનુપ્રિયા ! અશુભ ગતિમાં ન જવુ હોય તે તમારે કેટલું ભાગવવું છે? પુત્રનુ ભલુ કરવા માટે કાળા પાપને વ્યાપાર છોડી દો. કામ કરી રહ્યા છે. પણ વિચાર Page #89 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શારદા સરિતા કરજો. જેને! ખાપ કરડાની મૂડી મૂકીને ગયા છે તેના દીકરા ભીખ માગે છે. નાણાં મૂકીને જવા કરતાં સદ્દાચારની મૂડી આપે!; પૈસા નહિ હેાય તે ચાલશે પણુ સદાચાર વિના નહિ ચાલે. પુનિયા શ્રાવક એ દોકડા કમાઈને કેવું જીવત જીવતા હતા ! કેટલા આનંદથી રહેતા હતા. તમને આટલું બધું મળ્યું તે પણ સંસારમાં સુખે રહી શકતા નથી. જ્યારે જોઈએ ત્યારે મન ઉપર વિષાદની છાયા ઘેરાયલી હેાય છે. આવા દુઃખ હવે નથી વેઠવા. કયારે ખંધનમાંથી છૂટુ એવી ભાવના સમ્ગષ્ટિના અંતરમાં રમતી હાય. તમે દીક્ષા લઈ શકે કે ન લઈ શકે, તે જુદી વાત. પણ એક વખત મગજમાં બેસી જવું જોઈએ કે પાપને છેડીશ? સંસારમાં રહેતા હેાય, સંસારના કામ કરતા હાય પણ એના અંતરમાં આનંદૅ ન હેાય. જ્ઞાની ભગવતા દાંડી પીટાવીને કહે છે, કે અમ્રૂઝ! તુ જાગી જા. તારી ક્ષણુ અમૂલ્ય જાય છે. અનાદિકાળના અજ્ઞાન-અધકારને હટાવીને આત્માનુ તેજ ઝળકાવી જા. મિથ્યાત્વના ઝેરને વસીને એાધિખીજની પ્રાપ્તિ કરી નિર્વાણપદ પામી જા. આ જ્ઞાની ભગવાના સ ંદેશ છે. સ્વભાન થશે ત્યારે કહેવુ નહિ પડે. હીરા ખાણમાંથી નીકળે છે ત્યારે તેા પથ્થર જેવા દેખાતા હાય છે. પણ સરાણે ચઢે, એના ઉપર પહેલ પડે ત્યારે એના તેજ ઝળકે છે. એની કિંમત ઝવેરી આંકી શકે. રમણીકભાઈને પૂછો કેાઈના હાથમાં હીરાની વીટી હેાય ને તમારી આંખ પડે તે તેની કિંમત આંકી લેાને ? દેવાનુપ્રિયેા ! જેમ હીરા ઉપર સૂર્યના કિરણેા પડે ને હીરાના તેજ ઝળકી ઊઠે છે, સૂર્યના ઉદ્દય થાય ને સૂર્યમુખી કમળ ખીલી ઊઠે છે તેમ પ્રભુની વાણી સાંભળી ભવ્ય જીવાના હૃદયકમળ ખીલી ઊઠે છે. હે પ્રભુ! સંસારમાં ઘણું રખડા, ઘણું રમ્યા. હવે કયારે તમારા બતાવેલા પંથે આવું! એને સંસાર દુઃખમય લાગશે. જેને ભવના ભય લાગ્યા છે, વિષયેા પ્રત્યે વિરાગ જાગ્યા છે એવા જીવાને જોઈને સાધુને પણ આનંદ થાય. આ બેઠેલામાં ઉચ્ચ કોટીના કાણુ આત્મા છે એને સાધુ પારખી જાય હાં. ડૉકટર એકેક રાગના નિષ્ણાત હાય. જૈન કિલનિકમાં બધે ખેર્ડ લગાવ્યા છે ને કાન– નાખ—ગળાના ફૂલાણા ડૅાકટર, ઢાંતના ફૅત્રાણા ડૉકટર, આંખના ડૉકટર, ગળું બતાવવુ હાય ને આંખના ડૉકટર પાસે જાય તા તરત કહેશે, મૂર્ખ! તને ખબર નથી પડતી કે આ ડાકટર કાના સ્પેશ્યાલિસ્ટ છે! તમારા દેહના ડૉકટર એકેક રાગમાં નિષ્ણાત છે, જ્યારે સતા બધા રોગના નિષ્ણાત છે. તમે ઘાર અંધકારમાં સતાની પાસે આવશે તે પણ એ પારખી શકે કે એ કેવા રાગી છે! આર્ય વૈદ્ય ગુરુજી, લે લેા દવાઇ બિના પ્રીસ કી, સત્સંગકી શીશીકે અંદર, જ્ઞાન દેવા ગુણકારી, એક ચિત્તસે પીએ કાનસે, મીટે સલ બિમારી હા...આયે વૈધ Page #90 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા સંતરૂપી વૈદ્ય મફત દવા આપે છે. એની કઈ ફી નહિ અને ભવોભવના રેગ મટાડે. સતેની શ્રાવક ઉપર કેટલી કૃપાદૃષ્ટિ હોય છે. વારંવાર તમને નિઃસ્વાર્થ ભાવે જાગૃત કરે છે. તમને સંતે વારંવાર ટકેર કરે તે મનમાં એવો ભાવ નહિ લાવતા કે મહારાજ મને રેજ ટેકયા કરે છે. પણ એમ વિચારજે કે હું કેવો પુણ્યવાન છું કે સંતની મારા ઉપર દૃષ્ટિ પડે છે અને આટલા બધા શ્રાવકમાં એમના મુખે મારું નામ આવે છે. બંધુઓ! આ દેહની પાછળ ઘણું કર્યું. એના માટે ઘણો સમય વેડફી નાંખે. હવે તે આત્માને માટે કંઈક કરી લે તે ભવ ઓછા થાય. મિયા ભગવતી સૂત્રના ગહન ભાવે સમજવા જેવા છે. ભગવતી સૂત્રના ૪૧ શતક છે અને તેમાં નવમા શતકના તેત્રીસમાં ઉદ્દેશામાં ઝષભદત્ત બ્રાહ્મણને દેવાનંદ બ્રાહ્મણને અને જમાલિકુમારને અધિકાર છે. તેનું વર્ણન કરવામાં આવશે. જમાલિકુમારના જીવનમાં બે પ્રકારના પાત્ર ભજવાશે; એક તે જમાલિકુમારને કે ઉચ્ચ કોટીને વૈરાગ્ય હતે. બીજી તરફ જીવને માન આવે છે ત્યારે કેવું અધઃપતન થાય છે. જમાલિકુમાર દીક્ષા લીધા પછી ભગવાનને પૂછશે કે હું એકલે શિષ્યોને લઈને વિચરું? ત્યારે ભગવાન મૌન રહેશે, આ બધું જાણવા મળશે. આત્માથી અને તે ગુરુનું સાનિધ્ય છોડવું ન ગમે. ગૌતમસ્વામી ચાર જ્ઞાનને ચૌદપૂર્વના ધણી હતા તો પણ જ્યારે જુઓ ત્યારે પ્રભુની પાસે હાજર હેય. શંકા થાય ને પ્રભુ સમાધાન કરે. મારા ગુરુના ચરણમાં મેં મારી જીવનનાવ ઝંપલાવી છે તે એ મને તારશે. ગુરુ વિના ક્ષણ પણ મને ન ગમે. શિષ્યના હૃદયમાં સદા ગુરુગુણની સતાર વાગતી હોય. ગુરુ એ મારું સર્વસ્વ છે એવું જેના અંતરમાં હોય તે શિષ્ય આત્મકલ્યાણ કરી શકે. જમાલિકુમારના અધિકારમાં ઘણે બોધ મળે છે. સિદ્ધાંતની વાણી શાશ્વત વાણી છે. એટલા માટે કહીએ છીએ કે ત્રણે કાળે સિદ્ધ થયેલી વાણી તેનું નામ સિદ્ધાંત. ભગવાન રાષભદેવ સ્વામીને કેઈએ પ્રશ્ન પૂછો હેય ને તેનો જે જવાબ આપ્યા હોય તે જ જવાબ મહાવીર સ્વામી આપે છે તેમાં જરાય ફેર ન પડે. તીર્થકરની વાણી દરેક કાળે સરખી છે. આજનું વિજ્ઞાન અત્યારે જુદું બતાવે છે ને છ મહિના પછી વળી જુદું બતાવે. એના જ્ઞાનમાં ફેરફાર થાય. આજની સરકાર આજે કાયદે ઘડે ને વર્ષ પછી એ કાયદા બદલાઈ જાય. જ્યારે પ્રભુના જ્ઞાનમાં ને એના કાયદામાં કદી ફેરફાર થતો નથી. અનંત ચોવીસી થઈ ગઈ ને અનંત ચોવીસી થશે પણ એના કાયામાં કદી ફેરફાર ન થાય. આવા પ્રભુનો માર્ગ છે. નરકગતિ એ દુઃખની ભૂમિ છે. તિર્યંચગતિમાં પરાધીનપણે દુઃખ સહેવાના છે. દેવગતિ ભેગની ભૂમિ છે. એક મનુષ્યગતિ ત્યાગની તળેટી છે. માનવભૂમિમાંથી આત્મા ઉત્થાનના પંથે જઈ શકે છે, માટે આ માનવભવ પામીને હવે હું ભવમાં ન ભમ્ એ ભવનિર્વેદ થવું જોઈએ. તે જન્મ-જરા-મરણના Page #91 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ફેરા ટાળી આત્મા અજર અમર બની શાશ્વત સુખ પામશે ત્યાં સુધી કહેવાયું. વધુ ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૯ આષાઢ વદ ૪ ને બુધવાર તા. ૧૮-૭-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો! અનંતકરૂણાનિધિ શાસ્ત્રકાર ભગવંતોએ ભવ્ય જીવોના કલ્યાણને અર્થે દ્વાદશાંગી સૂત્રની પ્રરૂપણ કરી. ત્રણે કાળે સિદ્ધ થયેલી વસ્તુ તેનું નામ સિદ્ધાંત. સિદ્ધાંતની અંદર ભગવંત ભવ્ય જીવોને પડકાર કરીને કહે છે તે આત્માઓ! આ સંસારમાં માનવીને મૃતવાણીનું શ્રવણ દુર્લભ છે. બત્રીસ સૂત્રમાં પાંચમું અંગ ભગવતી સૂત્રને અધિકાર વંચાય છે. આ મહાન સૂત્રનું વાંચન જીવના મહાન પુણ્ય હોય ત્યારે સાંભળવા મળે છે. સર્વ પ્રથમ તે મનુષ્યભવ દુર્લભ છે મનુષ્યભવ તે મને પણ આર્યદેશમાં જન્મ થવો એ દુર્લભ છે. દુનિયાના બધા દેશોમાં આર્ય દેશ સાડીપચ્ચીસ છે. તેમાં પણ આદેશમાં જેટલા જન્મે છે તે બધાં કંઈ આર્ય હોતા નથી. બધાને વીતરાગ વાણી સાંભળવા નથી મળતી, તે હે ભાગ્યવાન ! વિચાર કરે તમને માનવજન્મ મળે, આર્યદેશ, આર્યકુળ અને નિગ્રંથ ગુરુને સમાગમ આ બધે યોગ તમને મળે છે. આ જેવા તેવા ઉદય નથી. જમ્બર પુણ્યદયે બધું મળ્યું છે. માનવજન્મમાં પણ વિતરાગ વાણીનું શ્રવણ તે સંત પાસે મળે જેને સંતના દર્શન દુર્લભ છે, સંતોને સમાગમ થતો નથી તે બિચારા કેવી રીતે ઊંચે આવી શકે? અંતરના ઉંડાણમાંથી વિચાર કરીએ કે મોક્ષપ્રાપ્તિના એકેક ઉપાયો કેટલા દુર્લભ છે. છતાં પુરુષાર્થથી તેની પ્રાપ્તિ માનવ કરી શકે છે. જીવને ગમે તેવી ભાવના હોય પણ જે સતે ન મળે, જે દેશમાં ધર્મનું નામનિશાન ન હોય ત્યાં એ ક્યાંથી કરી શકવાને છે? કહ્યું છે કે – “સૈ રોજે ન માગવાં, મૌક્તિ ન ને અને साधवो नहि सर्वत्र, चंदनं न वने वने ।" દરેક પથ્થરમાં માણેક ને હીરા હોતા નથી. દરેક હાથીના ગંડસ્થળમાં મોતી હોતા નથી. દરેક વનમાં ચંદનના વૃક્ષ હોતા નથી તેમ દરેક ક્ષેત્રમાં સાધુ ( સ ) હેતા નથી. તમને બધું મળી ગયું છે માટે ચેતજે. આ બધું જીવને પૂર્વના પુણ્યોદયે મળ્યું છે પણ અનાદિકાળથી જીવે કામગમાં જેટલી રચી કરી છે, વિષય ભોગવવામાં * R ને ને, Page #92 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૫૧ અને વિષયોની સામગ્રી પ્રાપ્ત કરવામાં જેટલો રસ લીધે છે તેટલે આત્મકલ્યાણ કરવામાં નથી લીધે. આ માર્ગ તે ઘણે સુંદર છે પણ જીવને અનાદિકાળથી ત્રણ પ્રકારના શલ્ય મુંઝવે છે. “માયાસલેણું, નિયાણુ સલ્લેણું, મિચ્છાદંસણુ સલેણું. આ ત્રણ પ્રકારના શલ્ય છે. તેમાં સૌથી મોટું મિથ્યાદર્શન શલ્ય છે. તેના કારણે ચતુર એ ચેતન ભાન ભૂલી ગયા છે તેથી પિતાની શક્તિનો પ્રવાહ પિતામાં વાળવાને બદલે જેમાં સુખ–શાન્તિ ને સમાધિ નથી કેવળ દુખ છે તેને મેળવવા તનતોડ મહેનત કરી રહ્યો છે. ભગવાન કહે છે કે ચેતન ! એક વાર તું નિજ ઘરને નિહાળી લે, સ્વ તરફ દષ્ટિ કરી લે કે હું કોણ છું? સુખ–શાન્તિને દેનાર મને કેણ છે? એક વખત શ્રધ્ધા થશે કે હું અક્ષયસુખનો ભંડાર છું, મારામાં શાંતિ ભરેલી છે. મને જગતમાં કઈ દુઃખ આપનાર નથી પણ મારી અવળી સમજણને કારણે મેં દુઃખ ઊભું કર્યું છે. મારા અવળા પુરુષાર્થથી હું ઉો પડે . પરમાં પડીને મેં મારું ગુમાવ્યું છે. અનંતકાળથી જડને ભિખારી બન્યો છું. અજ્ઞાનને કારણે ભીખ માંગી છે. જેને પિતાની સંપત્તિનો ખ્યાલ ન હોય તેજ ભીખ માંગને? જેને ખબર હોય કે હું આટલી સંપત્તિને સ્વામી છું તે કદી ભીખ માંગે નહિ. એક વખત એક ગરીબ માણસ હાથમાં માટીનું પાત્ર લઈને ઘરઘરમાં ગલીએ ગલીએ ને શેરીએ શેરીએ ભીખ માંગી રહ્યો હતો. એક એક ટુકડે આપે માબાપ, એક એક ટુકડે આપે માબાપ, તમારે કેારે ઝાઝા રે દાણું, અમે તે ભૂખે મરીએ માબાપ એક એક ટુકડે આપે મા બાપ, હે પુણ્યવાન ! તમારા ઘેર ઘણું છે. હું ભૂખે મરું છું. મારા ઉપર દયા કરી મને એક રોટી આપો. આમ ભીખ માંગે છે પણ કોઈ તેને બટકું રોટલો આપતું નથી. આંખમાં આંસુ આવી જાય છે. તે વખતે એક સજજન માણસ ત્યાંથી નીકળે છે. તેનાં સામું જોઈને કહે છે ભાઈ ! તું આ શું કરે છે? ત્યારે કહે કે હું ગરીબ છું. ત્રણ ત્રણ દિવસનો ભૂખ્યો છું. કમાવાની ત્રેવડ નથી. મજૂરી કરી શકું તેમ નથી એટલે ભીખ માંગું છું. ત્યારે શેઠ કહે છે ભાઈ ! તું ગરીબ નથી પણ અમીર છે. મહાન શ્રીમંત છે. તારે ભીખ માંગવાની હોય! ગરીબ માણસ કહે છે શેઠ! મારી મશ્કરી ન કરે. અમારા જેવા ગરીબની મજાક ન ઉડાવ. શેઠ કહે છે ભાઈ! હું તારી મશ્કરી નથી કરતો, સત્ય કહું છું કે તારી પાસે છે તે મારી પાસે નથી. મારી મુંબઈમાં, કલકત્તામાં, જામનગરમાં, મદ્રાસમાં બધે પેઢીઓ ચાલે છે, ધીકતો ધંધે છે અને આ રહું છું તે સાત માળની હવેલી, માલ-મિલ્કત, ને બધી સામગ્રીથી ભરેલી તને આપી દઉં તે પણ તારી પાસે જે વસ્તુ છે તેનું મૂલ્ય ચૂકવી શકું તેમ નથી. ભિખારી કહે છે...પણ મારી Page #93 -------------------------------------------------------------------------- ________________ પર શારદા સરિતા પાસે કઈ જ છે નહિ તે વાત જ કયાં કરવી? શેઠ એને પાસે બેસાડીને કહે છે આ તારી ડોકે શુ ખાંધ્યુ છે? ત્યારે એ ગરીબ માણસ કહે છે શેઠ! તમારા જેવા શેઠના ઘેર હીરા-માણેક ને માતીના દાગીના હાય એવા અમને તેા જોવા પણ ન મળે. મને દાગીના પહેરવાનું બહુ મન થાય છે એટલે આ રસ્તામાંથી જડેલા પાંચીકા વિધીને ડાકમાં પડે છે. શેઠ કહે છે આ પાંચીકે! નથી પણ પારસમણી છે. જા તારી પાસે લાઢાની જે ચીજ હાય તે કાટ ઉખેડીને લઇ આવ. તે ગરીમ માણસ લાજું લઈ આવ્યા. શેઠે લાખડને પારસના સ્પર્શ કરાવ્યા તે લેાખંડ સુવર્ણ અની ગયું. ગરીબ માણુસ મનમાં વિચાર કરવા લાગ્યું! આ શું ચમત્કાર! શેઠ, તમે જાદુગર લાગેા છે. લાઢાનુ સેનું તે જાદુગર લેાકેા બનાવે. શેઠ કહે છે ભાઈ! હું જાદુગર નથી પણ આ તારી પાસે રહેલા પાંચીકે! પારસ છે. પારસના સ્પર્શ થતાં લેન્ડ્રુ સાનુ ખની જાય છે. એટલા માટે હું તને કહેતા હતેા કે તું મહાન સંપત્તિના સ્વામી છે. ગરીબ માણસને પેાતાની શ્રીમતાઇનું ભાન થયા પછી એ ભીખ માંગે ખરેશ? ના'. એ સજ્જન માણસે એને પારસની પીછાણુ કરાવી. પણ તમે એ શ્રીમંતની જગ્યાએ હા તે શું કરે ? તમે એ ગરીબને પારસની એળખાણ કરાવે કે અમુક રૂપિયા આપી એને જેમતેમ સમજાવીને લઇ લે. (સભા :- અરે એ અમે તે ગમે તેમ કરીને લઇ લઇએ, પારસમણી જવા દેવાય ! (હસાહસ) આટલું સમજવા છતાં ભાગના ભિખારીએ હજુ ભીખ માંગવાની છાડતા નથી. પેલેા તે બિચારા અજ્ઞાન હતા. પારસમણી શું કહેવાય એની એને ખબર ન હતી. એટલે ભીખ માંગી. પણ પેાતાની શ્રીમંતાઈનું ભાન થયા પછી ભીખ માંગવાની છેાડી દીધી. દેવાનું પ્રિયા ! આ દૃષ્ટાંત ઉપરથી શું સમજવાનુ છે ! આપણા આત્મા, પારસમણી સમાન છે. અનત આત્મિક સંપતિના સ્વામી છે પણ એનું એને જ્ઞાન નથી. જયારે આત્માં પરમાં સ્વબુદ્ધિ કરે ત્યારે કહેા કે ચેતન ! “તું નહિ જડના ભિખારી ’. આ પીળી માટીને પેઢિયા શા માટે બને ? એ તારી સાથે આવનાર નથી. તેા તુ શા માટે એની પાછળ પાગલ બનીને દાડયા કરે છે. 'તુ તે અનંત શકિતના અધિપતિ સમ્રાટને પણ સમ્રાટ છે. શહેનશાહને શહેનશાહ છે. જેની તુ ઈચ્છા કરે છે તે બધું સુખ તારામાં છે. પરમાં કદી સુખ મળવાનું નથી. વર્ષાના વર્ષો ને યુગેાના યુગ જશે પણ જેમાં જે નથી તે ત્રણ કાળમાં મળનાર નથી. જીવે અનાકિાળથી જે પેાતાનુ નથી તેની પીછાણ કરી. પણ જે પેાતાનુ છે અને પેાતાની સાથે આવવાનુ છે, તે કદી પણ નષ્ટ થવાનું નથી એવા તત્ત્વને ઓળખ્યું નથી. તેની પીછાણ કરી નથી. પર પુદ્ગલેના પરિચય કરે છે, તેના અભ્યાસ કરે છે અને તેને જાણે છે પણ પરને જાણનારા કાણુ છે એને જાણવાનુ તને કદી મન થયું છે? આત્મિક સુખના અનુભવ કરવા હાય અને આત્માને આળખવા હાય તા તત્ત્વની શ્રદ્ધા કા. શાસ્રસિદ્ધાંત વાંચા. Page #94 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ભગવંત કહે છે કે જીવ! તે ભવવનમાં ભટકીને શું નથી કર્યું? શું નથી. મેળવ્યું કે હું નથી અનુભવ્યું? બધું મેળવ્યું છે. સૂત્રમાં પ્રભુ શું કહે છે. लभंति विमला भोए, लभन्ति सुरसंपया लभंति पुत्तमित्तंच एगो धम्मो न लब्भइ । પરચુરણ ગાથા અનંતકાળથી જે ચીજ નથી મેળવી તે મેળવવા માટે આ મનુષ્યજન્મ પ્રાપ્ત થયો છે. આ ગાથામાં ભગવંત એ બતાવે છે કે સંસારમાં સુલભ શું છે ને દુલર્ભ શું છે? સંપતિ મળવી દુલર્ભ છે દેવલોકના સુખ મેળવવા દુલર્ભ છે, લાડ-વાડી ને ગાડી મળવી દુર્લભ છે, પુત્ર-પત્ની-મિત્ર-માન પ્રતિષ્ઠા આ બધું મળવું દુર્લભ છે, એમ ન કહ્યું કારણ કે પુણ્યના ઉદયથી ભૌતિક સંપત્તિ અનેકવાર મેળવી, ચક્રવર્તી ને સમ્રાટની સાહ્યબી પણ મેળવી. શેઠ સેનાપતિ બન્ય, ઈન્દ્રનું પદ મેળવ્યું. આવું અનંતીવાર મેળવ્યું. એક મેળવવાનું નથી મેળવ્યું, પણ સંસાર ઘટે તેવી કાર્યવાહી કરી નથી. ભગવાનના વચન ઉપરે શ્રદ્ધા કરી નહિ, એને ધર્મ પાળ્યો નહિ. સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગ ચારિત્ર્યની આરાધના કરી નહિ એટલે અનંતકાળથી રખડે છે. એક મેળવવા જેવી ચીજ નથી મેળવી તે કઈ છે? જો ધમ્મો ન એક વીતરાગ પ્રણીત ધર્મ નથી મળે. તમને ગમે છે જુએ છે ને મળ્યું છે અને તેમાં આનંદ માનો છે અત્યાર સુધી કંઇ ન કર્યું પણ હવે સમજ્યા ત્યારથી સવાર સમજી ચોરાશી લક્ષ જીવાનીમાં ઉંચામાં ઉંચે, માનવદેહ મળે. આવું ઉત્તમ સ્થાન મળ્યા પછી અજ્ઞાન દૂર થવું જોઈએ. સમજણના ઘરમાં આવ્યા પછી ગુણ પ્રગટે છે. કષાયે મંદ કરે છે, પાત્રતા મેળવે છે ત્યારે પુણ્ય વધે છે. એના વ્યવહારજીવનની શુદ્ધિ થઈ જાય છે ત્યારે માનવ માનવતાથી મઘમઘતું જીવન જીવે છે. અન્યાય – અનીતિ ને અધર્મ તેને ગમતા નથી. દુઃખીનું દુઃખ જોઈ એનું હૃદય દ્રવી જાય છે. મનમાં એક ઝંખના જાગે છે કે હે નાથ! સાચા માર્ગની પીછાણ વિના ઘણું ભમે. અનંતકાળથી આથડ, વિના ભાનભગવાન સેવ્યા નહિ ગુરુ સંતને, મૂકયું નહિ અભિમાન મને આ માર્ગની પિછાણ કરાવનાર મારા સદ્દગુરુ છે. એમને જેટલો ઉપકાર માનું તેટલે ઓછો છે. અમૃત પીવાનું મૂકી ઝેર પીવા દે. કેહીનુર છેડીને કંકર વિણવા દે, પણ હવે મને ભાન થયું છે કે સાચું શું ને ખોટું શું? સાચાની પિછાણું થયા પછી હું કેણ ગ્રહણ કરે? જેમ પિલા ગરીબને પારસની પિછાણ કરાવનાર સજજન મળી ગયે તે એના દુઃખ ટળી ગયા. તેમ દેવાનું પ્રિય! તમને પારસમણી સમાન ઉત્તમ ધર્મની પિછાણ કરાવનાર તમારા સદ્દગુરુઓ છે. અનાદિકાળથી મિથ્યા Page #95 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા વાસનાના જોરથી જડને પૂજારી બની ગયો છે. તે ખોટું છોડાવવા તનતોડ મહેનત કરે છે. મિથ્યાત્વ એ એક પ્રકારને રોગ છે. એને મટાડવા સંતે વીતરાગવાણી રૂપી ડોઝ આપે છે. જેમ નાના બાળકને તાવ આવ્યો હોય તે એની માતા એને પરાણે દવા પીવડાવે છે. મેંમાંથી કાઢી નાખે તો માતા એને આડે પાડી, હાથ પગ ઝાલી નાક દબાવીને દવા પીવડાવે છે, છતાં એ દવાને ઘૂંટડે ઉતારે કે ન ઉતારો એ બાળકના હાથની વાત છે, તેમ આ સંસારમાં જેને મિથ્યાત્વને તાવ આવ્યું છે તેને સંતે દવા આપે છે. પરાણે આપે છે, વારંવાર આપે છે. પણ અંતરમાં ઉતારવી કે ન ઉતારવી તે પિતાના હાથની વાત છે વીતરાગવાણી અંતરમાં ઉતર્યા વિના હેય, ય, અને ઉપાદેયને નિર્ણય પણ કેવી રીતે થઈ શકે? માટે અમે કહીએ છીએ કે હે આત્માઓ! આવો ઉત્તમ માનવભવ પામ્યા છે તે કંઈક પામીને જાવ. એક વાર સમ્યકત્વ પામી જાવ. પછી વારંવાર અમારે તમને કહેવું નહિ પડે. વ્યાખ્યાન કહો, કે સૂત્રનું વાંચન કહે એમાં એક વાત છે કે દરેક જીવો કર્મ ખપાવીને કેમ મેક્ષમાં જાય. મહાન પુરુષના જીવનચરિત્ર શ્રવણ કરવાને એક હેતુ છે કે એ જેવું જીવન જીવી ગયા તેવું આપણે જીવીએ અને ભવસમુદ્ર તરી જઈએ. આપણે જમાલિકુમારને અધિકાર ચાલે છે. આ ભગવતી સૂત્રના ભાવે સમજવા માટે હૃદયની ભૂમિ પવિત્ર ને નિર્મળ બની જવી જોઈએ. જેમ એક રાજાએ બે ચિત્રકારોને બોલાવ્યા અને સામસામી ભીંત ઉપર ચિત્ર ચીતરવાની આજ્ઞા કરી. બંને કારીગરે આવ્યા. એક ચિત્રકારે ભીંત સાફ કરીને ચિત્ર ચીતર્યું ને બીજા ચિત્રકારે ભીંતને ખૂબ સાફ કરી એવી સ્વચ્છ બનાવી કે જાણે અરિસો જોઈ લે. વચમાં પડદો રાખે છે. એણે હજુ પછી હાથમાં ઝાલી નથી અને પેલા ચિત્રકારનું ચિત્ર દેરાઈ ગયું રાજા આવ્યા. જોયું તે એકનું કાર્ય સમાપ્ત થઈ ગયું છે. અને બીજાએ હજુ હાથમાં પીંછી પકડી નથી. રાજા કહે આનું ચિત્ર દેરાઈ ગયું ને તેં શું કર્યું? ત્યારે કહે સાહેબ ! હજુ દિવાલ સાફ કરું છું. હજુ પછી ઝાલવાની લાયકાત મારામાં નથી આવી. એમ બોલતાં વચમાં રહેલો પડદે ખસેડી નાંખે તેથી સામા ચિત્રનું પ્રતિબિંબ એમાં પડયું. આ જોઈ રાજા ખુશ થયા. ચિત્ર ચીતર્યા વિના આબેહુબ ચિત્ર સ્વચ્છ ભીંત ઉપર દેખાવા લાગ્યું. હવે ચીતરવાની જરૂર ખરી? તેમ આપણી હૃદયભૂમિ જે શુદ્ધ હશે તે આ વીતરાગવાણી હદયમાં ઉતારવા માટે કંઈ મહેનત નહિ કરવી પડે. ક્ષણે ક્ષણે આત્માને એક ઉપદેશ આપતા રહે કે હે જીવ! ચીકણા કર્મો : બાંધીને તું કયાં જઈશ? કેના ઉપર કષાય કરે છે, જેના માટે કાવાદાવા કરે છે. ગાપ્રપંચ કરીને ધન કોના માટે મેળવ્યું છે? કઈક સમજ. એક સામાયિક કરીને બેઠા હો Page #96 -------------------------------------------------------------------------- ________________ - ૫૫ શારદા સરિતા ત્યારે એવી ભાવના ભાવે કે હે પ્રભુ! હજુ સામાયિક ચારિત્રમાં છું. આ સામાયિક ચારિત્રમાંથી; હવે યથાખ્યાત ચારિત્ર કયારે પામું કાઉસ્સગ કરીને બેઠો છું પણ હવે શુકલધ્યાન કયારે પામું એવી ભાવના વર્તતી હોય. ઉપાશ્રયમાં દાખલ થતાં નિરૂહિ નિસ્સહિ બેલે છે, જેમ બૂટ બહાર ઉતારીને આવે છે તેમ પાપથી નિવૃત થવા માટે એ શબ્દ બોલાય છે. હે પ્રભુ! તારા ભવનમાં પ્રવેશ કરતાં હું પાપથી નિવૃત બનું છું. અહીં આવ્યા પછી એક પણ પાપનું કાર્ય કરવાનો વિચાર સરખે ન આવે એવા જીવનું કલ્યાણ થયા વિના રહે નહિ. આપણે ભગવતી સૂત્રની વાત ચાલે છે, તેમાં માહણકુંડ નગરમાં કષભદત્ત બ્રાહ્મણ અને દેવાનંદ બ્રાહ્મણની વાત આવે છે, ત્યાર પછી જમાલિકુમારની વાત ચાલી છે. શું અધિકાર આવે છે – . “તસ મળવુડમસ યરસ પૂર્વાનું एत्थणं खत्तियकुंडग्गामे णामं णयरे होत्था वण्णओ।" . છે તે માહણકુંડ નગરની પશ્ચિમ દિશામાં ક્ષત્રિયકુંડ નામનું નગર હતું. તમને એમ લાગશે કે માહણકુંડને ક્ષત્રિયકુંડ નગરની સાથે શું સબંધ હશે? ભગવાન મહાવીર સ્વામી પહેલા દેવાનંદ બ્રાહ્મણીની કુંખે ઉત્પન્ન થયા હતા અને પછી હરણગમેલી દેવે તેમનું સાધારણ કરીને ત્રિશલામાતાની કુખે મૂક્યા એ ક્ષત્રિયકુંડ નગર હતું. મહાવીર પ્રભુ તીર્થંકર થવાના હતા. તીર્થકર બ્રાહ્મણકુળમાં ઉત્પન્ન ન થાય એટલે ક્ષત્રિયકુળમાં લાવીને મૂકવામાં આવ્યા. જેમને આત્મા કર્મશત્રુને હઠાવવામાં શૂરવીર હતો. તેઓ જે નગરમાં જન્મ્યા તે નગરનું નામ પણ ક્ષત્રિયકુંડ તીર્થકર ભગવંતો જે નગરીમાં જન્મે છે તે ભૂમિપવિત્ર હોય છે એટલે એમની નગરીનું વર્ણન કરવામાં આવે છે. આગળ પાછળને સબંધ બતાવવા માટે બને નગરીના અહીં નામ લખ્યા છે. છાતીમાં દુઃખાવો થતું હોય તે પણ ડોકટર પૂછે છે ને કે તમારું પેટ સાફ આવે છે. જે પેટ સાફ નહિ હોય તે દવા અસર નહિ કરે. એટલે પહેલા પેટ સાફ કરવું જોઈએ. જેમ એકેક અવયવને સબંધ છે તેમ અહીં શાસ્ત્રમાં પણ એકબીજાને સબંધ બતાવવા માટે વર્ણન કરવામાં આવ્યું છે. જે ભૂમિમાં મહાન પુરુષે જન્મ્યા હોય, વિચર્યા હોય તે ભૂમિ અહિંસામય હતી. પણ આજે એ ભૂમિમાં હિંસાના તાંડવો વધી ગયા છે. આજની સરકાર પદેશ સાથે હુંડિયામણ કરે છે. એ હુંડિયામણમાં સારી વસ્તુઓ આપીને હિંસામય સાધને મંગાવે છે ને કેટલા ઓની કતલ કરે છે. પદેશની વસ્તુઓ પહેરતાં વિચાર કરજે. આ મેં વસ્તુ નથી પહેરી પણ એના પ્રાણ પહેર્યા છે. અહિંસા છે ત્યાં ધર્મ છે. ને હિંસા છે ત્યાં પાપ છે માટે હિંસક વસ્તુઓને ત્યાગ કરે. '', ક્ષત્રિયકુંડ નગર ખૂબ મોટું ને વિશાળ હતું. તે નગરમાં ધર્મની પણ વિશેષતા હતી. નગરમાં બાગ - બગીચા ને વાવડીઓ હતા. બગીચા ને Page #97 -------------------------------------------------------------------------- ________________ ૫૬ શારદા સરિતા વનમાં શું ફેર છે? ' વનમાં ઝાડ હાય છે ને ખગીચામાં પણ ઝાડ હાય છે. વનમાં બધુ અવ્યવસ્થિત હાય ને બગીચામાં બધુ વ્યવસ્થિત હાય છે એ બગીચાની વિશેષતા છે. એ દ્રવ્ય બગીચામાં જવાથી આત્મશાંતિ મળે છે. પણ ભાવખગીચા એ ધર્મના બગીચા છે. અહિંસા-સત્ય-અચૌર્ય –બ્રહ્મચર્ય-તપ-સ્વાધ્યાયરૂપી બગીચામાં જે ફરે છે તેને ભાવશાંતિ મળે છે. જે નગરની જનતા બહુ ભાવિક હાય ત્યાં સતાનુ આગમન ખૂબ થાય છે. રાજગૃહી નગરીમાં ભગવાન કેટલી વખત પધાર્યા? પહેલાં શ્રેણીક રાજાને કાઈ એળખતું ન હતું. એના રાજ્યમાં એાળખાતા હતા પણ જ્યારે સમક્તિ પામ્યા, ભગવાનના ભક્ત બન્યા, ત્યારે આખી દુનિયાએ એને એળખ્યા. આપણે એમના આત્માના ગુણુથી એળખીએ છીએ. એમના વૈભવ ને સ ંપત્તિથી નહિ. તમારી પાસે, કરાડ રૂપિયા આવી જાય તેા છાતી પુલી જાય કે મારા જેટલે કાઈ ધનવાન નહિ. પણ જે ધન કૂતિના ખાડામાં લઈ જાય તે શા કામનું? નવા વર્ષે ચાપડામાં શારદાપૂજન કરીને લખા છે કે ધન્ના—શાલીભદ્રની ઋદ્ધિ મળજો. શાલીભદ્રની ઋદ્ધિ કરતાં મમ્મણુ શેઠની ઋદ્ધિ ઘણી વધારે હતી. તેા પણ એની ઋદ્ધિ કેમ નથી માંગતા એ તમે જાણા છે ને! મમ્મણ શેઠની ઋદ્ધિ અને તિમાં લઇ ગઈ. જીવતાં ફાટલા કપડાં પહેર્યા, ચાળા ને તેલ ખાધુ અને મરીને ધનની અત્યંત આસક્તિના કારણે નરકમાં ગયા. જ્યારે શાલીભદ્રે ઋદ્ધિને ભાગવી અને સમજ્યા ત્યારે તણખલાની જેમ ત્યાગી દીધી. તે આત્માનું કલ્યાણ કર્યું. અહીં ક્ષત્રિયકુંડ નગરમાં કાણુ પવિત્ર આત્મા વસે છે, તેની કેવી ઋદ્ધિ હતી ? તેના વૈરાગ્ય કેવા હતા! તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન ન ૧૦ અષાડ વદ ૫ ને ગુરુવાર તાઃ ૧૯–૭–૭૩ સુજ્ઞ બંધુએ, સુશીલ માતા ને બહેન ! અનંત કરુણાનિશ્રી, વિશ્વવત્સલ, ત્રિલેાકીનાથે જગતના જીવા ઉપર કરૂણા કરી. આપના ધોધ વહાવ્યેા. ભગવંત ફરમાવે છે કે આ જીવ અનાદ્દિકાળથી અજ્ઞાન અને મિથ્યાત્વના કારણે સંસારમાં ભમી રહ્યા છે. આચારાંગ સુત્રમાં કહ્યું કે “જોયંતિ નાળું ગયિાય તુછ્યું” આ લેાકમાં મેટામાં માટુ' જો કોઇ દુઃખ હાય તેા તે અજ્ઞાન છે. આજે માનવી અજ્ઞાનના કારણે સંપત્તિ ન હોય, મનગમતા સાધન ન હોય તે માને કે હું. દુઃખી છું. પણ ભગવાન કહે છે કે સંપત્તિ, ઐશ્વર્યાં, રૂપ કે માનમાં સુખ નથી. એવા Page #98 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા સુખની જે વિશેષતા હોય તે દેવેની પાસે જે રૂપ ઐશ્વર્ય ને સંપત્તિ છે તેવી દુનિયામાં કઈ માનવી પાસે નથી. આમ હોવા છતાં એવા દે મનુષ્યભવને ઝંખે છે. અખુટ ઐશ્વર્યને સ્વામી ઇન્દ્ર તીર્થ કરના ચરણમાં આવીને નમે છે. સાધુપણું લેવાની ઈચ્છા કરે છે. જે એમાં સાચું સુખ હોત તે આ ત્યાગના સુખની ઝંખના શા માટે કરત? એની પાસે ગમે તેવી શકિત હોવા છતાં સંસારને પરિત કરવાની ચાવી એની પાસે નથી કારણ કે તે ગમે તેટલો પુરુષાર્થ કરે તે પણ દેશવિરતી કે સર્વવિરતી બની શકતા નથી. આપણુ જીવે અવિરતીમાં કેટલે કાળ કાઢયે છે? જયાં સુધી અવિરતી નહિ જાય ત્યાં સુધી વિરતીભાવ આવશે નહિ. વિરતી આવે નહિ ત્યાં સુધી આશ્રવ અટકશે નહિ. મહાન પુરુષે સંસારના રંગરાગ છેડી વૈરાગી બન્યા. વિરતીમાં આવ્યા. ચારિત્ર વિના જીવની મુકિત થવાની નથી. માટે જીવનમાં ચારિત્ર આવવું જોઈએ. એવી ભાવના થવી જોઈએ. સાધનાની સીડીએ ચઢયા વિના મોક્ષની મેડી નહિ મળે. ચારિત્ર પામવા માટે હૃદયની ભૂમિ વિશુદ્ધ જોઈશે. ચિત્તની એકાગ્રતા જોઈશે. જીવ અહીં આવીને બેઠા હોય ને ચિત્ત તે કયાંય પેઢી ઉપર ભમતું હોય. નવકારમંત્રને ગણનારે નરકમાં ન જાય. જેને કંઈ નહોતું આવડતું એવા છે નવકારમંત્રના પ્રભાવથી કામ કાઢી ગયા. એણે કેવા નવકારમંત્ર ગણ્યા હશે ! તમે નવકારમંત્ર કેટલી વખત બોલતા હશે. નમો અરિહંતાણું બોલતા એવા ભાવ આવે છે કે હે પ્રભુ! તું આર્યભૂમિમાં જ હું પણ આર્યભૂમિમાં જન્મે. તે ઘાતી કર્મોનો ક્ષય કર્યો ને હું તે હજુ ભવમાં ભમ્યા કરું છું. નમો અરિહંતાણું બોલતા અરિહંત ભગવંત અને સામાન્ય કેવળજ્ઞાની બધાને તમારા વંદન થાય. અરિહંત અને સામાન્ય કેવલી ભગવંતના આત્મસુખમાં કે એમના જ્ઞાનમાં કોઈ જાતને ફરક નથી. પણ અરિહંત ભગવંતને તીર્થકર નામકર્મને ઉદય હોય છે. એમણે અરિહંત બનવા પહેલા મેડામાં મેડા ત્રીજા ભવે તે એવું આંદેલન ઉપાડયું હોય કે “સવિજીવ કરું શાસનરસી” બધા જીવોને હું શાસન રસિક બનાવું. બધા જ શાંતિ અને સુખ કેમ પામે એ માટે જમ્બર પુરૂષાર્થ કર્યો. તેના કારણે તીર્થકર નામકર્મ બાંધે છે. એ જમ્બર પુણ્યને ભગવટે તીર્થકર પદવીમાં એ ભગવે છે અને અનેક જીવને તારે છે. નવકારમંત્ર બોલતાં પ્રભુ સામે પિકાર થવું જોઈએ કે હે પ્રભુ! તારા પદને હું કયારે પામું? નમો અરિહંતાણું બોલ્યા એટલે જલ્દી નો સિધાણે, નમ-આયરિયાણું, નમો ઉવજઝાયાણું, નમો લોએ સવ્વસાહૂણું જલ્દી બેલી લઉં એવો ભાવ ન હો જોઈએ. સિધ્ધ બનવું છે તે પહેલા અરિહંત પદ વિના સિધ નહિ બનાય. અને આચાર્ય ઉપાધ્યાય કે સાધુ બન્યા વિના અરિહંત નહિ બનાય નવકારમંત્રનો જાપ એટલે પંચપરમેષ્ટિભગવંતને પરોક્ષ રીતે મળવાનું રિસિવર હાથમાં લીધું. જેમ તમારે દીકર Page #99 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શારદા સરિતા પરદેશ રહેતા હાય અને એને કાલ આવે તે વખતે રીસીવર હાથમાં લઈ દીકરા સાથે વાત કરવા બેઠા. એને પ્રયત્ક્ષ નથી મળતાં પણ એની સાથે વાત કરી એટલેપરાક્ષ રીતે મળેા છેાને ? તે વખતે મુખ ઉપર જાણે પ્રત્યક્ષ મળ્યા જેટલા આનă અનુભવે છે. એ વખતે રૂમમાં કાઇ ઘાંઘાટ કરતુ હાય તેા અષાને શાંત કરી દે છે. કારણ કે એનેા અવાજ તમારે સાંભળવા છે અને તમારા અવાજ એને પહેોંચાડવા છે. ત્યાં કેટલા આન ને કેટલી એકાગ્રતા છે! તેા જન્મ – મરણની સાંકળને તાડાવનાર ભગવતાની સાથે વાત કરતી વખતે આટલેા આન અને એકાગ્રતા આવે છે? લાખા રૂપિયાને સાદો કરનાર વેપારી સાથે વાત કરતાં કેટલા આન આવે? અહીં આન નથી. સિદ્ધ ભગવંતા તમારાથી કેટલા દૂર છે તે જાણા છે? ભૂમિના તળાથી ૭૯૦ જોજન ઉંચા જઇએ ત્યારે તારામંડળ આવે, ત્યાંથી ૧૦ જોજન ઉંચે જઇએ ત્યારે સૂર્યનું વિમાન એમ ઉંચે ચઢતાં ચઢતાં ચંદ્રનું નક્ષત્રનુ વિગેરે વિમાન આવે. એ મળીને ૯૦૦ ચેાજનમાં જન્મ્યાતિચક્ર છે. ત્યાંથી અસંખ્યાતા ક્રોડાકોડ યોજન ઉંચા જઈએ ત્યારે સુધર્મા ને માહેન્દ્ર દેવલાક આવે. આ રીતે ત્યાથી અસંખ્યાતા ક્રોડાકોડ ચેાજન ઉંચે જતાં ખાર દેવલેાક, નવ ચૈવેયક ને પાંચ અનુત્તર વિમાન આવે. છેલ્લા સવાર્થસિદ્ધ વિમાનની ધ્વજાપતાકાથી ખાર ચેાજન ઉંચા જઇએ ત્યારે ઈસિપભારા નામે મુકિતશીલા આવે. એ સિદ્ધશિલા ઉપર એક ચેાજનના છેલ્લા ગાઉના છઠ્ઠા ભાગને વિષે સિદ્ધ ભગવંતા બિરાજે છે અને મહાવિદેહ ક્ષેત્રમાં અરિહંત ભગવંતા બિરાજે છે. એમના હૃદય સુધી આપણા સુર પહેાંચાડવા છે તે કેટલી એકાગ્રતા જોઇએ! બેઠા છે! અહીં અને મન પેઢી ઉપર જતુ હાય તેા એ અવાજ કયાંથી પહાંચશે? પ્રભુના દર્શન કરવા હશે તેા સંકલ્પ – વિકલ્પ ને વિભાવના વંટોળ ટાળવા પડશે. પાણી જ્યાં સુધી ડામાડાળ હેાય ત્યાં સુધી તેમાં પડેલી વસ્તુ દેખાતી નથી તેમ મન ડામાડોળ હશે તેા અંદર પડેલી વસ્તુ નહિ જડે. ખાવાયું ખેાળવા તલસે છે જીવડા, અંધારા ઓરડામાં પ્રગટાવ્યેા દિવડા ખેલ ખલકના ખાટા જાણુ – એને ઉતારી અળગા મેલ તારે માથે (૨) છે માયાની હેલ એને ઉતારી અળગી મેલ. વસ્તુ ખાવાઇ ગઈ હાય તેા ગમે તેમ કરીને શેાધી નાંખા છે. દુનિયામાં ન હાય તેવી વસ્તુ કાળા માથાના માનવી મેળવી શકે છે. સમજો. ઘાતી કર્મો ઉપર ઘા કરી કેવળ ચૈાતિ પ્રગટાવવાની તાકાત વૈક્રય શરીરવાળા પાસે નથી. તે ઔદ્વારિક શરીરવાળા પાસે છે. વહેપારમાં નફા મેળવવા કેટલેા ઉદ્યમ કરેા છે! કદાચ ખાટ જાય તેા ખટકારા થાય ને ? પણ આત્માના નાણાં કમાવવા માટે એને એક અંશ ઉદ્યમ છે? ભવેાભવથી જીવ ખાટના ધંધા કરતા આવ્યા છે. તેને સહેજ પણ ખટકારા થાય છે કે મારુ પરભવમાં શું થશે? આત્મસ્વરૂપની પીછાણુ કરીને પામી જાવ. Page #100 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા પલ મિયા ભગવતીસૂત્ર આધ્યાત્મિક ભાવથી ભરપૂર છે. ગૌતમસ્વામી ખૂબ સરળ ને નિરાભિમાની હતા. ચાર જ્ઞાન અને ચૌદ પૂર્વના જાણકાર એ કંઈ જેવા તેવા પુરુષ ન હતા. છતાં અભિમાનનું નામ નહિ. આજે તે થોડું આવડ્યું એટલે જાણે શેરી સાંકડી ને હું પહોળો. સાધુ પાસે પણ ગાણા ગાવા મંડી પડે છે જુઓ સાહેબ! મેં આટલા સિદ્ધાંત ને આટલા થેકડા કંઠસ્થ કર્યા છે. આટલા આગમ વાંચ્યા છે. અઠ્ઠાઈ, નવાઈ, સોળભથ્થા ને માસખમણ કર્યા છે. ભાઈ! બધા ગાણુ ગવાઈ ગયા પણ આત્માએ પાપ કેટલા કર્યા છે તેના ગાણા કઈ દિવસ ગાયા? જ્યાં સુધી ગુરુ સામે પાપને પિકાર નહિ થાય ત્યાં સુધી કર્મના ભારથી હળવા નહિ બનાય. તમે લક્ષ્મણે સાધ્વીનું દષ્ટાંત ઘણી વાર સાંભળ્યું હશે. એ લક્ષમણું સાથ્વી જેવા તેવા ન હતા. જમ્બર વિદ્વાન સાધ્વી હતા. તે રાજકુમારી હતી. ચેરીમાં વિધવા બનેલી. ત્યાં તેને સમજાય ગયું કે આ સંસાર અસાર છે. જ્યાં પરણવાનું છે ત્યાં રંડા છે. આ સંસાર મારે ન જોઈએ. મીરાંબાઈ પણ બોલ્યા છે કે - સંસારીનું સુખ કાચું, પરણું રંડાવું પાછું, રડવાનો ભય ટાન્યો રે.મેહન પ્યારા આ લક્ષ્મણજી પણ સંસાર અસાર જાણો વૈરાગ્ય પામ્યા. દીક્ષા લીધી ને ખૂબ જ્ઞાન મેળવ્યું. તપસ્વી પણ ખૂબ હતા. અને બે પાંચ પચીસ નહિ પણ ઘણી શિષ્યાઓના ગુરુણ હતા. છદ્મસ્થપણાની લહેરમાં એક વખત ચકલા ચકલીની ક્રીડા જોઈને મનમાં વિચાર આવ્યું કે પશુ-પક્ષીઓને આવી ક્રીડા કરવાની છૂટ ને સાધુઓને કેમ ન આપી? હે અવેદી અવિકારી ભગવંત! તું વેદીના દુઃખને શું જાણે છે: લક્ષ્મણ સાધ્વીના મનમાં આ વિચાર આવી ગયો અને તરત પાછા એને પશ્ચાતાપ પણ થયે. ગુરુની પાસે પ્રાયશ્ચિત લેવા ગયા. પણ અંદર રહેલ માનકષાય મૂંઝવવા લાગ્યું કે હું આટલી જ્ઞાની- તપસ્વી અને આટલી શિષ્યાઓની ગુણી. ગુરુની સામે એમ કહું કે મને આ વિચાર આવ્યું તે ગુરુદેવ મારા માટે કે વિચાર કરશે કે શું આટલી વિદ્વાન સાધ્વીના મનમાં આ ખરાબ વિચાર આવ્યો? તો મારું માન ઘવાઈ જાય. એટલે પિતાને આ વિચાર આવ્યું છે એમ ન પૂછ્યું પણ ગુરૂને વંદન કરીને પૂછે છે ગુરૂદેવા કેઈને આ વિચાર આવી જાય તે શું પ્રાયશ્ચિત આવે? એણે કાયિક દેષ હેતે લગાડે. કેવળ મનમાં વિચાર આવ્યું હતું, આટલું પાપ છૂપાવ્યું. ગુરૂ પાસે આલોચના કરી હતી તે છેડા પ્રાયશ્ચિતમાં કામ પતી જાત પણ પોતે જાતે પ્રાયશ્ચિત કર્યું. પચાસ વર્ષ સુધી અઘેર તપ કર્યા છતાં પાપથી છૂટયા નહિ અને એંસી ચોવીસી સુધી સંસારમાં ભટક્યા. દેવાનુપ્રિયા અનાદિકાળથી આ જ વિષયને ખ્યિા છે. અનાદિકાળના Page #101 -------------------------------------------------------------------------- ________________ ૬૦ શારદા સરિતા અભ્યાસના કારણે ભૂલ થઈ જાય. છદ્મસ્થ ભૂલને પાત્ર તો છે. પણ ભૂલ કરીને ભૂલને છૂપાવવી એ ઘોર પાપ છે. ભૂવ થયા પછી આપણા ગુરૂ પાસે એને પોકાર કરી એનું પ્રાયશ્ચિત કરી લેવામાં આવે અને ફરીથી આવા પાપ ન થાય તેના માટે સાવધાની રાખવામાં આવે તો અનંત સંસારમાં ભટકવું ન પડે. પંચ-મહાવ્રતધારી લાંબાકાળના સંયમ પાળનારી સાથ્વીને એક વખતના દુષ્ટ વિચારના કારણે સંસારમાં ભમવું પડયું તે જે આત્માઓ મહિનાઓના મહિનાઓ, વર્ષોના વર્ષે આવા દુષ્ટ વિચાર કરતા હશે, એને મનમાં ડંખ પણ નહિ હોય. ગુરૂસમીપે એ વિચારે પ્રગટ નહિ થાય તે તેનું પરિણામ કેટલું વિષમ આવશે તેને વિચાર કરો. “નગરનું વર્ણન ક્ષત્રિયકુંડ નગર કેવું સહામણું છે. એકેક વસ્તુ એના ભૂષણથી શોભે છે. નગરી સોહંતિ જલવૃક્ષ બાગા, રાજા હતા ચતુરંગી સેના, નારી સેવંતિ પરપુરૂષ ત્યાગી, સાધુ સેહંતા નિરવધ વાણું" જે નગરીમાં જલાશ હોય, ઉત્તમ પ્રકારના વૃક્ષો હોય અને બાગબગીચા હોય તે નગરી સુશોભિત લાગે છે. બહારથી માણસ આકુળવ્યાકુળ થઈને આવ્યો હોય તે ગામમાં પ્રવેશ કરતાંની સાથે પાણી પીને વૃક્ષ નીચે હાશ કરીને બેસી જાય છે. એ શહેરમાં એકેક શ્રાવકે પણ વડલાની જેમ દુઃખીને વિસામારૂપ હતા. એ શ્રાવકે પિતાની આત્મસાધના માટે ગામમાં સ્થાનકે બંધાવતા હતા તેમાં સંતો આવીને ઉતરતા. એ શ્રાવકો એવા દઢ શ્રદ્ધાવાન હતા કે ચામડી ઉતરે પણ ચૂંકા ન કરે. એ ધનવાન શ્રાવકે દ્રવ્યથી ને ભાવથી સમાધિપૂર્વક આનંદથી રહેતા હતા. આજે તે ગમે તેટલા નાણું કમાય પણ સરકારના કેટલા લફરા લાગ્યા છે. તમારા જીવનમાં શાંતિ દેખાય છે? આજની સરકાર કાળા નાણાં બહાર કઢાવવાં કંઈક કરશે અને કદાચ પકડાશે તે પિસા જશે ને પાપ તે ભોગવવું પડશે. આ કરતાં બધું છોડીને જે સાધુ બને તે કે આનંદ! અનુભવ કરે તો ખબર પડે. રાજા ગમે તેવો મોટો હોય, ગમે તેટલું મોટું વિશાળ રાજ્ય હોય, વૈભવ હોય, પણ જે એની પાસે ચતુરંગી સેના ન હોય તો એ રાજાની શોભા નથી. ચતુરંગી સેનાથી રાજા શેભે છે, સ્ત્રી ગમે તેટલી સૌંદર્યવાન હોય પણ એનામાં શીયળ ન હોય તે સ્ત્રીની શોભા નથી. ભલે વેજાની સાડી પહેરી હોય, દાગીના પહેર્યા ન હોય પણ જેનામાં ચારિત્ર હોય તે સ્ત્રી શોભે છે. જસમા ઓડણ માટીના ટેપલા ઉપાડતી હતી. એનું રૂપ જોઈ સિધરાજ મોહ પામી ગયે. એની પાસે આવીને કહ્યું જશમા ! તારૂં સૌંદર્ય આ માટીના ટોપલા ઉપાડવા માટે નથી. મારી મહેલાતામાં મહાલવા માટે છે. મારા મહેલમાં ચાલ. તને મારી રાણું બનાવું. મનમાન્યા સુખ આપું. જશમાએ ચપ્પી ના પાડી દીધી. સિદ્ધરાજે એના માથે જુલ્મ ગુજારવામાં બાકી ન રાખ્યું. પણ એ જશમાં Page #102 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા એક તલભાર એના ચારિત્રથી ડગી નહિ ને ચારિત્રમાં મક્કમ રહી. આવી શીયળવતી સતી સ્ત્રીએ આ ભારતમાં થઈ ગઇ છે. આટલા માટે કહેવામાં આવ્યું કે “નારી સહિત પરપુરૂષ ત્યાગી” આ તે બહેનેાની વાત થઈ પણ પુરૂષ કેવા હેાય ? “પુરૂષ સેહતા પરનારી ત્યાગી” જેમ પરપુરૂષના જેને ત્યાગ છે એવી શીયળવતી સ્ત્રી શેાભે છે તેમ પરસ્ત્રીના સામુ જે કુદૃષ્ટિથી જોતા નથી એવા પુરૂષા શાભાને પાત્ર છે. ૬૧ જ્યારે પવનજીનુ અજના સતી સાથે સગપણ થયું. ત્યાર પછી પવનજી મિત્રને લઇને અંજનાને જોવા માટે ગયા. પવનજી અને એમના મિત્ર વિમાન · અધર રાખીને જુવે છે. તે વખતે અજના સતી સખીઓની સાથે બગીચામાં ફેરવા ગયેલા. સખીએ અંજનાને કહે છે અંજના! તારા માટે ત્રણ મુરતીયા જોવાયા. તેમાં મેઘકુમારને જોયા પણ એતા દીક્ષા લેવાના છે માટે એમની સાથે તમારા વિવાહ ન થયા. સંસાર છોડીને સચમી ખનવાના હતા, મેાક્ષગામી જીવ હતા એટલે અજનાજીએ એમને ત્યાં બેઠા ભાવવંદન કર્યા. પછી સખી કહે કે પવનજી સાથે તમારી સગાઇ થઇ ત્યારે અજના કંઇ ન ખેલી. હાથ ન જોયા. કારણ કે એ તે સંસારમાં રહેવાના હતા. ભાગની કંઇ વિશેષતા નથી. આ જોઈને પવનજીને અજના પ્રત્યે શંકા થઇ કે સગાઇ મારી સાથે થઈ છે પણ એનું મન તેા ખીજામાં રમે છે. એનુ નામ આવ્યું ત્યારે એ હાથ જોડી વંદન કર્યાં અને મ!રૂ નામ આવ્યું ત્યારે એનુ મુખ પણ મકયું નહિ. હવે જોઈ લે હું પણ તેના સામું નહિ જોઉં. અહીંથી અજના સતીના સંસારમાં ઝેરના ખીજ વવાયા. પવનજીને ખમ સમજાવ્યા પણ એમની શંકાનું સમાધાન ન થયું. ક્રોધથી ધમધમતા પરણવા માટે પવનજી જાય છે ત્યારે મિત્ર કહે છે આપણે વિદ્યાધર છીએ. આપણા કુળની એટેક છે કે ફરીને બીજી પત્ની આ જીવનમાં કરાય નહી. માટે જીવનમાં ખૂબ વિચાર કરજો. પવનજી કહે છે હું મારી ટેકને બરાબર સમજુ છું. અજનાને પરણીને એને ત્યાગ કરીશ, વેરને બદલે લઈશ. મારી સામે દેવાંગનાઓ આવશે તે પણ હું ચલાયમાન નહિ થાઉં. દેવાનુપ્રિયે! ! આનું નામ ** પુરૂષ સેહતા પરનારી ત્યાગી ” તમે પણ આવા પ્રત્યાખ્યાન લઇને જજો. બધા પરસ્ત્રીમાં આસકત છે એવું હું કહેતી નથી. પણ પચ્ચખાણ હેાય તેા મહાન લાભ મળે છે. સાધુ નિર્ધ વાણીથી શાલે છે. સાચા વીતરાગી સંત સહેજ પણ પાપનું આવાગમન થાય તેવી સાવધ ભાષા મેલે નહિ. બધી રીતે ક્ષત્રિયકુંડ નગર ખૂબ શાભાયમાન હતું. હવે તે નગરમાં કાણુ પુણ્યવાન જીવે વસતા હતા તે વાત આવે છે. "तत्थणं खत्तियकुंग्गामे णयरे जमाली णामं खत्तियकुमारे परिवसइ ।” તે ક્ષત્રિયકુંડ નગરમાં જમાલી નામના ક્ષત્રિય કુમાર વસતા હતા. જમાલિકુમારને આપણે એ રીતે ઓળખીએ છીએ. એક તેા ભગવાન મહાવીરના બહેનના દીકરા Page #103 -------------------------------------------------------------------------- ________________ ૬૨ શારદા સરિતા એટલે ભાણેજ હતા. ક્ષત્રિયામાં મામા-ફાઇના વતા હતા એટલે બીજી રીતે જમાલીકુમાર ભગવાન મહાવીર સ્વામીના જમાઈ હતા એ સગાઈ હતી. એમની વિશેષતા ભાણેજ કે જમાઈ હતા એટલા માટે નથી પણ એમને વેરાગ્ય કેવે મજબુત હતા. સસારના અંધન ક્ષણવારમાં કેવી રીતે કાપશે તેના ભાવ અવસરે કહેવાશે. ☆ વ્યાખ્યાન નં. ૧૧ અષાડ વદ ૬ ને શુક્રવાર સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાએ અને બહેન ! - અનંત કરૂણાનીધિ જ્ઞાનચક્ષુના દેનાર પ્રભુ ફરમાવે છે કે હે ભવ્ય જીવેા ! આ સંસાર શું છે? સંસાર એક મેટો સાગર છે. એ એવેા ભયાનક છે કે તેમાં માહ – માયા – રાગ – દ્વેષ ને વિષયવિકારના જમ્મર મેજા ઉછળી રહ્યા છે. તેમાંથી પસાર થવાનુ છે. આવા ભયાનક સાગરમાંથી પસાર થવા માટે માનવજીવનની મહત્તા છે. આ ભવસમુદ્રમાં ડૂબી જવા માટે એની મહત્તા નથી. સ ંસારસમુદ્રને તરવા માટે મનુષ્યભવ સિવાય ખીજુ કોઈ સ્થાન નથી. સ્વર્ગ – મેાક્ષ અને નરકની ટિકિટ મનુષ્યભવમાં મળે છે. તમારે કયાંની ટિકિટ લેવી છે? (સભા – મેક્ષની) જો મેાક્ષની ટિકિટ જોઇતી હાય તા વિષાના રાગ છેડા, વૈરાગ્યભાવ લાવા ને વૈરાગીમાંથી ત્યાગી બનવાને પુરૂષાર્થ કરે. તા૦ ૨૦-૭-૭૩ માણસ ત્યાગ કરી દે છે પણ એ ત્યાગની સાથે વૈરાગ્ય જોઇએ. કારણ કે વૈરાગ્ય વિનાના ત્યાગ આત્મા વિનાના દેહ જેવા છે. વૈરાગ્ય વિનાને ત્યાગ લાંબે સમય ટકી શકતા નથી. જીવને એવે વિચાર થાય કે અનાહ્નિકાળથી ભેગા ભાગળ્યા પણ હજુ આ તૃષ્ણાને! અંત આવ્યે નહિ. આ ભવમાં ભમાવનાર વિષયા છે. વિષયા ભયંકર ભારિંગ જેવા છે. એના વિશ્વાસ કરવા જેવા નથી. આ વિષયના રાગે મારું ઘણું નુકસાન કર્યું છે. હવે એને છાયા વિના મારા છૂટકો નથી. જેને આત્મધર્મની પીછાણુ થાય તેને વિષયે। દુશ્મન જેવા લાગે. કાઇ તમારા દુશ્મન હેાય તે તેની સાથે વ્યવહાર રાખવા તમને ગમે? (સભા: અરે વ્યવહાર રાખવાની કયાં વાત કરે છે. એ સામે મળે તે એનુ મેહુ જોવું પણ ન ગમે? (આ રીતે વિષયા દુશ્મન જેવા લાગે તે એના સામું જોવુ ગમે?) જેને ભાગા ખરાબ લાગ્યા હાય એ તેા જિનવાણીના અણુકારે જાગી જાય. ઉભા થઈ જાય. આટલા વખતથી સાંભળેા છે. હાજી હા કરેા છે પણ હજુ વિષયે ખરાબ લાગ્યા નથી એટલે જાગતા નથી. Page #104 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા મોક્ષમાં જવા માટે ફર્સ્ટ કલાસ એરકંડીશન ટિકિટ હોય તે ચારિત્ર છે. જે ચારિત્ર લેવાની તાકાત ન હોય તે સંપૂર્ણ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લઈ લે. બાર વ્રત અંગીકાર કરી લે. બ્રહ્મચર્ય પાળવામાં પૈસાની જરૂર નથી. શારીરિક શકિતની જરૂર નથી. તપ કરવું હોય તે દેહબળ જોઈએ પણ બ્રહ્મચર્ય પાળવાથી ક્યાં શરીર નબળું પડી જવાનું છે. બ્રહ્મચર્ય પાળવાથી તો શરીરનું બળ વધે છે. રેજ ઉપાશ્રયે આવે છે, સાધુ -સાધ્વીને વંદન કરે છે ત્યારે એવા ભાવ આવે છે કે હવે હું આમના જેવો સંયમી બનું. સંસારસુખની હવે મને ભૂખ નથી. જેના શરણે જાઉં છું તે બનું! બેલે આવા ભાવ આવે છે? (હસાહસ) વાણીયાના દીકરા પાકા હોય. કદી હાં ન ભણે. આવા ભાવ નથી આવતા તેનું કારણ એ છે કે ત્યાગની ભૂમિમાં પણ સંસારના રંગરાગ ભેગા લઈને આવ્યા છે. જ્યારે તમારા સંસારના કોઈ પિગ્રામ કે પાટીઓ ગોઠવો છો ત્યારે ત્યાં ધર્મને કોઈ પ્રોગ્રામ ગોઠવે છે? “ના ત્યાં તે સંસારની વાત હોય તે પછી ત્યાગની ભૂમિમાં સંસાર શા માટે હોવો જોઈએ? અહીં સંસારનો ગંદવાડ ન હોવો જોઈએ. પહેરવાના કપડાં સ્વચ્છ ગમે છે, જમવાનું ભાણું સ્વચ્છ ગમે છે. શરીર સ્વચ્છ ગમે છે. તે એક આત્મા કેમ મેલે ગમે છે? વર્ષોથી ધર્મ કરે છે, ધર્મના પુસ્તકો વાંચે છે, પણ ધર્મના સ્વરૂપને સમજ્યા નથી. વીતરાગ શાસન પ્રિય લાગશે ત્યારે સંસાર દરિયાના પાણી જેવો ખારો લાગશે. સમજાય છે ને?, સંસારના સુખ તમને દૂર્ગતિમાં લઈ જશે. અહીં ૫૦-૬૦ વર્ષની ઉંમર થાય ને બ્રહ્મચર્યની વાત આવે ત્યારે માથું ખણે. શરમ નથી આવતી? જીવ નરકમાં જશે ત્યાં સ્ત્રી નહિ મળે. નારકીનું આયુષ્ય જ જઘન્ય દશ હજાર વર્ષનું ને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમનું હોય છે. તેમાં જેનું જેટલું આયુષ્ય હોય તેટલું મહાન કષ્ટમાં પૂર્ણ કરવું પડશે. ત્યાં પત્ની નહિ મળે. હાય પૈસાને ય પૈસા કરે છે તે ત્યાં નહિ મળે. અહીં જમવા બેઠાં હો ત્યારે ભાણામાં અનેક પ્રકારની વાનગીઓ હોય છે. કીજના ઠંડા પાણી પીવા જોઈએ છે. પણ નરકમાં લખે મણ અનાજ ખાઈ જાઉં એટલી ભૂખ હશે તે પણ એક કણ નહિ મળે. માટે સાગર પી જાઉં એટલી તરસ લાગી હશે તે પણ એક ટીપું પાણી ત્યાં નહિ મળે ત્યારે શું થશે? બંધુઓ! વિચાર કરે. આત્માનો માર્ગ સંવરનો માર્ગ છે. આશ્રવ નથી. સંસારમાં ક્ષણે ક્ષણે પાપ થઈ રહ્યા છે. એ પાપના કડવા ફળ ભોગવવા પડશે. જેની પાસે ઘણું હતું છતાં એમ માન્યું કે આ સંસારસાગરમાં આપણે સહેલ કરવા માટે નથી આવ્યા, પણ સદ્દગુરૂ જેવા નાવિક છે. ધર્મની સુંદર નૈકા છે, વીતરાગ શાસનને અનુકુળ વાયુ છે. એના સહારે સંસાર સમુદ્રને તરવો છે. હે નાથ! તારો ધર્મ મને ન મળ્યો હોત તો મારું શું થાત? એવા ભાવને ઉછાળે આવા જોઈએ. જેમ બજારમાં માલના ભાવને Page #105 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ઉછાળો આવે તો આનંદ થાય છે તેમ અહીં પણ ત્યાગની ભાવનાનો ઉછાળો આવો જોઈએ. ધર્મ એ તમારો મિત્ર બની જવો જોઈએ. ચૂલા ઉપર દૂધને ગરમ કરવા મૂકે છો ત્યારે દૂધમાંથી પાણી બળે છે તે વખતે દૂધને એમ થાય કે જે મિત્ર મારામાં ભળી ગયે, મેં એને મારો રંગ આપે ને એ મારા જેવા બનીને રહ્યો ને એ બળી જાય છે. મારાથી કેમ સહન થાય? એટલે દૂધ ઉભરાવા માંડે છે. દૂધ ઉભરાય એટલે કાં એને ચૂલા પરથી ઉતારી લે કાં એની અંદર પાણી નાંખે ત્યારે ઉભરો બેસી જાય છે. કારણ કે એનો મિત્ર એને મળી જાય છે. દૂધ પાણીની પાછળ પ્રાણ આપે છે. તમે આ મિત્ર શોધે છે? જે ધર્મને મિત્ર બનાવશો એ દૂતિમાં નહિ જવા દે. કઈ સંતને પરિચય કરી લે છે પણ તમને પાપથી બચાવશે. સાચા માતપિતાઓ થોડા સુખ માટે સંતાનોને સંસારમાં રૂવાવે નહિ. સંતાનો ત્યાગમાર્ગે જાય તો એને આનંદ થાય. આખા સંસારની પરંપરા અટકી ગઈ. ત્યાગના માર્ગે ગયેલા સંતાનોને જોઈને એમના માતા પિતાને એમ થાય કે આ સંસારત્યાગી નીકળી ગયા અને હું સંસારના કાદવમાં ખેંચી રહ્યો છું. ત્યારે પાપ કરવું પડે છે ને ? ત્યાગીને નીકળી ગયા હોત તો આ પાપ ન કરવું પડત. હજુ તક વીતી ગઈ નથી. ધારો તે સંયમ લઈ શકે તેમ છો. હજુ સમજે પછી પિોક મૂકીને રડશે તે પણ પાપથી નહિ છૂટાય. જેની ઉંમર પાકી થઈ ગઈ છે એમના મનમાં હજુ એ વિચાર આવે છે કે આ સંસારની માયાજાળમાં ન ફસાયા હતા તે સારું હતું. જે સંસારમાં ન પડ્યા હતા તે આત્માની સાધના કરવાનો કેટલો બધે સમય મળી જાત! અમે તો ભૂવ કરી પણ હવે અમારા સંતાનો આવી ભૂલ ન કરે એવી શીખામણ આપે છે? દીકરા-દીકરી કુંવારા હોય તેને પાસે બેસાડીને તમે કહો કે બેટા ! અમે તો પરણીને પસ્તાયા છીએ. ઉંડા ખાડામાં પડ્યા પણ તમે પડતા નહિ. સંસારમાં કંઈ સાર નથી. સંસાર તો સ્વાર્થને ભરેલો ને દુઃખમય છે. સંસારમાં રહીને સુખ મેળવવું એ પાણી વલોવીને માખણ કાઢવા જેવું છે. કાંકરા પીલીને તેલ કાઢવા જેવું છે. સંસારમાં રહેનારને ડગલે ને પગલે પાપ કરવું પડે છે. માટે તમે આ માયાજાળમાં ફસાશો નહિ. આવો ઉત્તમ માનવજન્મ પામીને તેમાં આદરવા જેવું હોય તો ચારિત્ર છે. જે ચારિત્ર ન લઈ શકે તો સાચા શ્રાવક તો જરૂર બનજો. સાચા શ્રાવકમાંથી કયારેક સાધુ બનવાના ભાવ થશે.' ભગવતીસૂત્રના નવમા શતક ને તેત્રીસમા ઉદ્દેશામાં જમાલિકુમારની વાત ચાલે છે. ક્ષત્રિયકુંડનગર ખૂબ સોહામણું છે. જ્યાં મહાવીર પ્રભુ જયા હોય તે ભૂમિ તે પવિત્ર જ હોય ને! તમે બેલો છોને કે ધન્ય છે તે ગામનગરને કે જ્યાં પ્રભુ વિચરતા હશે! આપણે ઘણીવાર તીર્થંકર પાસે ગયા, તેમની વાણી સાંભળી પણ ત્યાં જઈને અવળા ધંધા કયાં હશે. એની બાહ્ય ઋદ્ધિને જોઈ પણ આત્મિક ઋદ્ધિ ન જોઈ ક્ષત્રિયકુંડ, Page #106 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૬૫ rk નગરમાં ક્ષત્રિય એવા જમાલિ નામના રાજકુમાર વસે છે. તે કેવા હતા ? 'अट्ठ जाव અપરિપૂર્ણ ।” ખૂબ ઋદ્ધિવાન હતા. કેઈથી એ પરાભાવ પામે તેવા ન હતા. આજે તમને કરોડ રૂપિયા મળી જાય તેા એમ થાય કે મારા જેટલું કાઈ શ્રીમત નથી. પણ કાળા બજારના કરોડ કમાવાની છુ' વિશેષતા છે! કાળા કરીને કરાડ માયા, ખાધું પીધું ને ખૂબ ખેલાયે, ઢળાશે જ્યારે ચાકે, શું કરશે! નેટાની થાકે કરી લેા કરી લે. આત્માનું કલ્યાણુ,..... આ દુનિયાના લેાકા, મળ્યા છે આવે એક...કરી લે કરી લે... કાળા બજાર કરીને કરોડ રૂપિયા કમાયા. ખાઇપીને આનદ કર્યા. પણ જ્યારે કાળ રાજા આવશે, વીલે મેઢે જાવુ પડશે તે વખતે નેટાની થેાકડીએ મૂકીને જવુ પડશે. માટે કહીએ છીએ ચેતી જાવ. જો ધર્મ પામ્યા હશે! તેા મરતી વખતે શાંતિ રહેશે. કદાચ જીવતાં નાણું ચાલ્યું જશે તે પણ દુઃખ નહિ થાય. એક મેાટા શહેરમાં એક ક્રેાડાધિપતિ શેઠ વસતા હતાં. જૈન ધર્મ રગેરગમાં રૂચી ગયા હતા, શ્રાવક ધર્મ બરાબર પાળતા હતા. હમેંશા સત સમ!ગમ કરતા. સતાની સેવા કરતા. સામાયિક પ્રતિક્રમણ–ચૌવિહાર બધુ કરતા હતા. આજના કઇંક શ્રાવકા ધનવાન અને એટલે ધર્મ છોડી દે છે. જ્યારે આ શેઠ ક્રેડપતિ હતા છતાં ધર્મને ભૂલ્યા ન હતા. પાપાનુઆંધી પુણ્યના ઉદયવાળા જીવા પૈસેા મળતાં ધને નેવે મૂકી દે છે. ફેશના અને વ્યસનાનુ એમના ઘરમાં આવાગમન થાય છે. જ્યારે પુણ્યાનુબંધી પુણ્યના ઉદયવાળા જીવાને પૈસે વધે તે પણ ધ એના જીવનમાંથી જતેા નથી. આ નગરશેઠ પુણ્યાનુબ ંધી પુણ્યના ઉદ્દયવાળા હતા. જિન વચનમાં અનુરકત હતા. એમને મન ધન કરતાં ધર્મનું મહત્વ વધારે હતુ. હવે જુએ એમના જીવનમાં કેવી ધર્મની શ્રદ્ધા છે! એક વખત રાત્રે નગરશેઠે ઉંધી ગયા હતા. ખરાખર મધરાતના સમય થયે તે સમયે શેઠના શયનરૂમમાં વીજળીના ઝમકારા જેવા આકારા થયા. રૂમમાં પ્રકાશ પ્રકાશ પથરાઇ ગયા. ઝાંઝરના અણુકાર અણુઝણી ઉઠયા, અને એક શણગાર સજેલી નવયુવાન સુદરીએ શેઠના શયનરૂમમાં પ્રવેશ કર્યા. શેઠ એકદમ જાગી ઉઠયા. રૂમમાં ષ્ટિ કરે તે એક સ્વરૂપવાન, તેજસ્વી દેવી જેવી તરુણ સુદરી શેઠની સામે આવીને ઊભી છે. શેઠ કહે છે બહેન! તુ કાણુ છે? શત્રિના સમયે તું મારા શયનગૃહમાં શા માટે આવી છે? હુ તે વ્રતધારી શ્રાવક છું. મારે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા છે માટે જલ્દી ચાલી જા. ત્યારે આવનાર સ્ત્રી કહે છે શેઠ! હું તમારા શીયળનું ખંડન કરાવવા માટે નથી આવી પણ તમને એક સ ંદેશો આપવા આવી છું. શેઠ કહે છે તારે જે કહેવું હેાય તે જલ્દી કહીને રવાના થઇ જા. દેવાનુપ્રિયે!! આ શેઠને ઘેર હાલીચાલીને લક્ષ્મીદેવી પધાર્યા છે. ખબર Page #107 -------------------------------------------------------------------------- ________________ ૬૬ શારદા સરિતા પડી કે લક્ષ્મીદેવી છે તેા પણ શુ કહે છે કે જે કહેવુ હાય તે જલ્દી કહીને ચાલી જા અને તમે! હા તે શું કરે? લક્ષ્મીને રાખવા પ્રયત્ન કરો કે જવાનુ કહેા. લેાકેા લક્ષ્મીદેવીને ખેલાવે ત્યારે શેઠ જવાનું કેમ કહેતા હશે? શેઠ પ્રાચÖની પ્રતિજ્ઞાવાળા હતા. ભગવાને કહ્યું છે કે યુવાન પુત્રી હાય, બહેન હાય, કે માતા હોય તેા પણ તેની સાથે એકાંતમાં બ્રહ્મચારીએ રહેવાય નહિ. આ લક્ષ્મીદેવી સ્વરૂપવાન હતા. રાત્રીના એકાંત સમય હતેા એટલે શેઠને તે! એમ કે જલ્દી આ કેમ વિદાય થાય ? લક્ષ્મીદેવી કહે છે શેઠ ! આપ તે આ ભવમાં ખૂબ પુણ્ય કરે છે। પણ પૂર્વભવમાં કઈ પાપ કર્યા હશે એ પાપના ય થવાના છે. એટલે છ દિવસ પછી સાતમા દિવસે તમારા ઘરમાંથી હું વિદ્યાય લેવાની છું. આટલું કહી લક્ષ્મીદેવી તેા અદ્રશ્ય થઇ ગયા. શેઠ કહે કંઇ વાંધા નહિ. પૈસા એ તા હાથના મેલ છે. શેઠના મન ઉપર જરાય અસર ન થઇ. એ તે જાણે કંઈ ન બન્યુ હાય તેમ પાછા નિરાંતે ઉંધી ગયા. દેવાનુપ્રિયે! તમારા જીવનમાં આવે પ્રસંગ અને તે! તમને શું થાય? અરે ! તમને તેા લક્ષ્મીદેવી નહિ પણ કાઇ જોષીએ કહ્યું હાય કે આ વર્ષે ધ્યાન રાખજો. ધંધામાં ખેાટ જશે. મેટુ નુકસાન થાય તેવા તમારા ગ્રહ છે. તે મને લાગે છે કે હાર્ટ બેસી જાય, ઉંઘ ઉડી જાય ને ભૂખ ભાગી જાય. વહેપારમાં ખાટ ન જાય એટલા માટે કેટલાય ઉપાય કરે. આટલું બધું શા માટે થાય ? તમે શ્રાવક છે ને એ શેઠ પણ શ્રાવક હતા. તમને તેા ધંધામાં ખેાટ જશે એટલું કહ્યું હતુ પણ શેઠની તે સંપૂર્ણ લક્ષ્મી ચાલી જવાની હતી. હાય હાય લક્ષ્મી ચાલી જશે. પછી શુ ખાઈશ ? આ મેાટા વસ્તારી કુટુંબનું પૂરું કેવી રીતે કરીશ ? સમાજમાં મારું માન નહિ રહે. આમાંને એક પણ વિચાર શેઠને ન આવ્યા. કારણ કે એ સમજતા હતા કે લક્ષ્મી આવે ચા જાય એની સાથે મને શુ નિસ્બત છે ! લક્ષ્મી તા ચંચળ છે. કહ્યું છે કેઃવિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય એ તેા જળના તરગ લક્ષ્મી તેા વીજળીના ઝબકારા જેવી ચંચળ છે. પ્રભુતા એ પતંગીયાના રંગ જેવી છે અને આયુષ્ય એ પાણીના માજા જેવું છે. અશાશ્વત ત્રણ કાળમાં શાશ્વત અને તેમ નથી. જે વસ્તુ જવાના સ્વભાવવાળી છે એ જાય એમાં અફ્સાસ શા માટે ? નિત્યઅનિત્યના સ્વભાવને શેઠ સમજતા હતા એટલે એમના અંતમાં સહેજ પણ આંચકા નલાગ્યા. શેઠમાં આટલી સમતા રહી શકી હેાય તે આ સંતસમાગમ કરીને મેળવેલા તત્ત્વજ્ઞાનના પ્રભાવ છે. જો શેઠમાં તત્ત્વજ્ઞાન ન હેાત તેા એમના દુ:ખનેા પાર ન રહેત. આજે દુનિયામાં કોઇને ત્યાં આવે! પ્રસંગ ઉપસ્થિત થાય ત્યારે સહુ શિખામણ આપવા આવે કે આ દુનિયામાં ચડતી પડતીના ચમકારા આવે છે ને જાય છે. સુખ કાયમ ટકતું નથી. રાત્રી પછી દિવસ ને દિવસ પછી રાત્રી, તડકા પછી છાયા ને છાયા પછી તડકો. આ ઘટમાળ ચાલ્યા કરે છે. માટે શાંતિ રાખા. પણ જ્યારે પેાતાને આવું દુઃખ Page #108 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા આવે ત્યારે આ બધું જ્ઞાન દૂર ભાગી જાય. આ શેઠ એવા ન હતા. એ તો સંપત્તિમાં ને વિપત્તિમાં સમાનભાવ રાખનારા હતા. નગરશેઠના રૂંવાડે રૂંવાડે જૈન ધર્મની સ્પર્શના થઈ હતી. એટલે લક્ષમીદેવી વિદાય થવાના સમાચાર મળ્યા તે પણ એમની સમાધિટકી રહી. પઢીયું થયું. પ્રતિકમણના સમયે શેઠ જાગૃત થયા. પ્રતિક્રમણ, સ્વાધ્યાય, ધ્યાન બધું નિત્ય નિયમ પ્રમાણે શેઠે કર્યું. આજના સૂર્યવંશી શ્રાવકે તે સૂર્યોદય થઈ જાય તે પણ જાગ્યા ન હોય. ઉઠીને પણ પહેલા નવકારમંત્રનું સ્મરણ નહિ. પહેલાં ચા દેવીનું સ્મરણ પછી છાપુ વાંચવાનુંન્હાવાનું-ધવાનું ને પછી ઉપાશ્રયે આવવાનું. તેમાં બધાને ઉપાશ્રયે આવવાને નિયમ નથી હોતો. શેઠને નિયમ હતું કે સવારે ઉઠી સામાયિકપ્રતિક્રમણ, સ્વાધ્યાય કરવી અને પછી ગામમાં સંત સતીજી બિરાજમાન હોય તો તેમના દર્શન કરી વ્યાખ્યાનવાણી સાંભળીને પછી દૂધ પીવું. નિયમ પ્રમાણે શેઠ ઉપાશ્રયે ગયા. ગુરુને વંદન કર્યા, વ્યાખાન સાંભળ્યું પછી ઘેર આવ્યા. જમ્યા બાદ બપોરના સમયે આખું કુટુંબ ભેગું કર્યું. શેઠ-શેઠાણી, ચાર પુત્ર-ચાર પુત્રવધૂઓ બધાને બેઠક રૂમમાં શેઠે બોલાવ્યા. બધાના મનમાં એમ થયું કે અત્યારે બાપુજી બધાને કેમ બોલાવે છે ? બધા ભેગા થયા. રાત્રે બનેલો પ્રસંગ શેઠને કહેવું હતું. બધા આતુરતાથી શેઠના સામું જોઈ રહ્યા છે. બાપુજી શું બોલશે? શેઠ કહે છે ગઈ રાત્રે લક્ષ્મીદેવી મારા શયનરૂમમાં પધાર્યા હતા. ત્યાં તે શેઠાણી તેમજ પુત્રે કહે છે કેમ પધાર્યા હતા? શું કહી ગયા? એમ બધા એક પછી એક બોલવા લાગ્યા. શેઠ ગંભીર બનીને કહે છે તમે બધા હૈયું મજબૂત રાખીને સાંભળજે. શેઠ કહે છે મને લક્ષમીદેવીએ કહ્યું કે હવે તમારા પાપકર્મને ઉદય થવાનો છે. હું તમારા ઘરમાંથી આજથી સાતમા દિવસે વિદાય થવાની છું. તમને સૂચના આપવા આવી છું. આટલું કહીને લક્ષ્મીદેવી અદશ્ય થઈ ગયા. તો હે હાલા પુત્ર! બેલો, આપણે શું કરવું છે? લક્ષમી તે જવાની એ જવાની છે. એને રાખવા ગમે તેટલું મથીએ તો પણ રહેવાની નથી. તે એ આપણુ ઘરમાંથી ચાલી જાય તેના કરતાં આપણે તેને વિદાય આપીએ તો કેમ? સાતમા દિવસનું પ્રભાત ઉગતાં આ પૈસા તમને કોલસા દેખાશે, જમીનમાં દાટેલું કાઢવા જશે તે સાપ પુંફાડા મારશે તો એના કરતાં આપણે બધી લક્ષમી દાનપુણ્યમાં આપણી જાતે વાપરી નાંખીએ અને સાતમા દિવસે પ્રભાતના પહોરમાં આપણે બધા સંસાર છોડીને સંયમી બની જઈએ. લક્ષ્મીદેવીએ આપણું ઉપર કેટલી કૃપા કરી છે. આ કરોડની લક્ષ્મીનો મોહ આપણને છૂટત નહિ, પણ હવે એ આપણને છોડીને જવાની છે તે આપણે એને મેહ શા માટે રાખવો? પત્ની – પુત્રો – પુત્રવધૂઓ બધા એકી અવાજે બોલી ઉઠયા પિતાજી! આપની વાત અમને Page #109 -------------------------------------------------------------------------- ________________ ૬૮ શારદા સરિતા બધાને મંજુર છે. આપે બહુ સરસ ઉપાય શોધી નાંખે. સહુને આનંદ થયો. દેવાનુપ્રિયે! તમારે આવું કુટુંબ છે કે વડીલની વાતને એકી અવાજે સ્વીકાર કરે. ઘરમાં પૈસો ઘણે હોય પણ પિતાની વાત પુત્રને ન ગમે અને પુત્રની વાત પિતાને ન ગમે ત્યાં આનંદ ન હોય. અહીં તે પુત્ર વિનયવાન. આજ્ઞાંકિત ને વિવેકી હતા, પુણ્યવાનને કુટુંબ પણ પિતાના જેવા વિચારવાળું મળે છે. નગરશેઠની કેવી સુંદર વિચારણ! તે મને છોડે તેના કરતાં હું તેને છોડું. બેલે તમને આવા ભાવ આવે છે? આવતા હોય તે સંસારને તિલાંજલી આપી ઉભા ઉભા અમારા ઘરમાં આવી જાવ. જે ઉભા ઉભા નહિ નીકળે તે આડા પાડીને બહાર કાઢશે. અંતે એક દિવસ સ્વાધીનપણે કે પરાધીનપણે છોડવાનું છે. તો સ્વાધીનપણે છોડીને શા માટે કલ્યાણ ન કરવું. શેઠના કુટુંબનો એકમત થઈ ગયું એટલે શેઠે ગામમાં ઢંઢેરે પીટાવ્યો કે જે કઈ દુઃખી હોય તે આવે. શેઠ છૂટા હાથે દાન આપે છે. જેને જે જરૂર હોય તે ખુશીથી લઈ જાવ. શેઠના આંગણામાં ગરીબોના ટોળેટોળા આવવા લાગ્યા. શેઠ ખૂબ આનંદપૂર્વક દાન આપે છે. છ દિવસમાં તે કરેડની લક્ષ્મી દાનમાં વાપરી નાંખી. સવારે તો દિક્ષા લેવી છે. વર્ષીદાન આપવાના પૈસા પણ ન રાખ્યા. રાત પડી. સારું કુટુંબ સૂઈ ગયું છે. શેઠ પોતાના શયનગૃહમાં સૂતેલા છે. ત્યાં બાર વાગે લક્ષ્મીજીની પધરામણી થઈ. શેઠ ઝબકીને જાગી ગયા. જુવે છે તો સામે લક્ષમીદેવી હાથ જોડીને ઉભા છે. શેઠ લક્ષ્મીદેવીને પૂછે છે કે તમે તે જવાનું કહી ગયા હતા ને પાછા કેમ પધાર્યા? મેં તે બધું ધન છ દિવસમાં ગરીબોને, સ્વધર્મીઓને દાનમાં આપી દીધું છે. તિજોરીમાં રાતી પાઈ રાખી નથી. લક્ષ્મીદેવી કહે છે એટલે હું ફરીને તમારા ઘરમાં આવી છું. તમે કઈ આકાંક્ષા વિના ઉત્કૃષ્ટભાવે દાન આપ્યું છે એટલે તમારું પુણ્ય ખૂબ વધ્યું છે તેથી હવે હું તમારે ત્યાંથી જવાની નથી. ત્યારે શેઠ કહે છે કે લક્ષ્મીજી! હવે મારે તારો ખપ નથી. તું તારે ચાલી જા. મેં અને સારા કુટુંબ પ્રભાતનાં પહેરમાં શાશ્વત લક્ષ્મીને અપાવનાર એ સંયમમાર્ગ સ્વીકારવાનો નિર્ણય કર્યો છે. એ અમારે નિર્ણય ત્રણ કાળમાં ફરવાને નથી. લક્ષ્મીદેવી કહે છે તમારે જે કરવું હોય તેમ કરજો. પણ એક સમાચાર આપું છું કે તમારા વહાણ દરિયામાં ડૂબી જવાની અણી ઉપર છે એવા સમાચાર થોડો સમય પહેલાં આવ્યા હતા. તે કરોડની કમાણી કરીને સહીસલામત બંદરે આવી ગયા છે. તેની વ્યવસ્થા કરી લો. બંધુઓ! તમે આ જગ્યાએ તે વિચાર કરે! લક્ષ્મી દાનમાં આપી દીધી. દીક્ષા લેવાનો નિર્ણય થઈ ગયું હોય ને પછી લક્ષ્મી મળે તે મને એમ લાગે કે તમે દીક્ષાની માંડવાળ કરે. એમ કહો કે આપણે હજુ દીક્ષા લેવાની જાહેરાત કયાં કરી છે, પાછળથી જોયું જશે. અત્યારે લક્ષ્મી મળી છે તે મોજમઝા ઉડાવી લઈએ. Page #110 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૬૯ ફરીને આવે! અવસર નહિ મળે. પણ પેલા શેઠ તમારા જેવા લચપચીયા લાડુ જેવા ન હતા. લક્ષ્મીની લાલચમાં લલચાય તેવા ન હતા. જે છેડયું તેના સામું શા માટે જોવુ જોઈએ ? પછી લાખા પ્રલેાલના કેમ ન મળે! શેઠે ખદર ઉપર જઇ વહાણમાંથી માલ ઉતરાવી ત્યાં ને ત્યાં વેચી દીધા. છાડતાં છોડતાં પણ ખૂબ નફે મળ્યેા. એ અધુ ધન વર્ષીદાનમાં વાપરી દીધું. ભવ્ય રીતે દીક્ષા મહેાત્સવ ઉજવી સયમી બની ગયા ને શાશ્વત લક્ષ્મી પ્રાપ્ત કરી. પુણ્યવાન આત્માઓને આ માર્ગ સૂઝે છે. ઘરમાં ખાવાના સાંસા હાય પણ આ મા ગમતા નથી. આ સંસારમાં માનવજન્મ પામીને મેળવવા જેવુ હાય તેા ધર્મ છે. આ શેઠે સપરિવાર દીક્ષા લીધી. એમના પ્રભાવ ખૂબ પડયા. આગળના સમયમાં રાજાએ અને શેઠ–શ્રીમંતા દીક્ષા લેતાં તેમની પાછળ હજારા આત્માએ કલ્યાણ કરવા નીકળી જતા. સંઘના કાર્યકર્તાએ સામાયિક લઇને બેસે તા ખીજા ઉપર તેની અસર પડે છે. કાંદાવાડી સઘ પુણ્યવાન છે. મેટા ભાગના કાર્યકર્તાઓની વ્યાખ્યાનમાં હાજરી હાય છે. ક્ષત્રિયકુંડ નગરમાં જમાલિ નામના ક્ષત્રિયકુમાર વસે છે, તે ખૂબ ઋદ્ધિવંત હતા, બુદ્ધિવત પણ હતા, બળવાન હતા, ધનમાં, બુદ્ધિમાં કે ખળમાં એમની સામે કોઇ હરીફાઈ કરી શકે તેમ ન હતુ, તેવા તે સુખી હતા. પુણ્યવાનને ઘેર સપત્તિને સાગર હિલેાળા મારે છે. એની પત્નીએ. પણ આજ્ઞાંકિત હતી. જમાલિકુમાર સપ્તમાળની મહેલાતેામાં સંસારસુખ ભાગવી રહ્યા છે. હવે વધુ ભાવ અવસરે કહેવાશે. ☆ વ્યાખ્યાન ન. ૧૨ અષાડ વદ ૭ને શનિવાર તા. ૨૧-૭-૭૩ આત્મા સંસારથી તરવા જ્યાં સુધી આત્માને તરવાનું મન નહિ થાય. પણુ અનંત કરુણાનીધિ શાસ્ત્રકાર ભગવંતા ફેરમાવે છે કે જે અને ખીજાને તારવા માટે શક્તિમાન છે તે સાચા જ્ઞાની છે. પોતાના સ્વરૂપનું ભાન નહિ થાય ત્યાં સુધી તેને સંસારસાગર જ્યાં સુધી સંસારસાગર તરવાનું મન ન થાય ત્યાં સુધી તરવા માટેના પુરુષા કયાંથી કરે ને ખીજાને તેા કેવી રીતે તારે ? વીતરાગ ભગવતા અને તેમના વારસદાર સતા આ દુનિયામાં પરમાથી છે કે જે પાને તરે છે, તરવાના પુરુષાર્થ કરે છે, અને ખીજાને એ માર્ગ બતાવે છે. બાકી આ સંસાર સ્વાથી છે. સ્વાથી એટલે દુનિયાના ભૌતિક પદાર્થોના અથી. આવા સ્વાથી માણસે પાતે સ્વય ડૂબે છે ને ખીજાને ડૂબાડે છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા - સર્વજ્ઞ ભગવંતો આપણને સાચો રાહ બતાવી ગયા છે. તે માર્ગે ચાલવું કે ન ચાવવું તે આપણા હાથની વાત છે. આ દુનિયામાં સર્વ, અવધિજ્ઞાની આદિ મહાન પુરુષે થઈ ગયા. તેમાં સર્વ મોક્ષમાં પહોંચી ગયા. અજ્ઞાનીજનો સંસારમાં રખડે છે. તો હું પણ તેમાં એક આત્મા છું. અનાદિકાળથી ભવમાં ભણું છું. મારે આત્મા અનાદિને છે. રાગ-દ્વેષ આદિ આત્યંતર સંસાર અને જન્મમરણ આદિ બાહ્ય સંસાર અનાદિને છે. કર્મો પણ અનાદિના છે. આ સંસાર દુઃખરૂપ-દુઃખફેલક ને દુઃખાનુંબંધી છે. આ વાત જે આત્મા સમજી શકે, એનો ત્રાસ લાગે તે આત્મા સંસારથી છૂટી શકે.” વિરલ પુરુષોને આ વાત સમજાય છે. બાકી તો કેઈને આત્માની વાતો ગમતી નથી. બસ, ખાવા પીવો ને મોજમઝા ઉડાવે. આ ભવ મીઠે તે પરભવ કેણે દીઠે? મોટા ભાગના અજ્ઞાની મનુષ્ય આ પ્રમાણે બોલે છે. એને ધર્મ યાદ આવતો નથી. પણ જ્યારે દુઃખમાં આવી પડે છે, પુણ્ય ખલાસ થઈ જાય છે ત્યારે એને ધર્મ યાદ આવે છે. એ દુઃખમાં ભગવાનનું નામ લેતાં લેતાં એમ બેલે કે અરેરે પ્રભુ! મને આવું દુઃખ શા માટે આપ્યું ? તને મારી જરાય દયા ન આવી, ભાઈ ! ભગવાનને તે નથી કેઈના ઉપર રાગ કે નથી ષ. એ તે કરૂણાના અવતાર છે. સમતાનો સાગર છે. રાગ નથી એને દ્વેષ નથી એ તે પ્રેમને પારાવાર, નિશદિન કાળજડેથી વહેતી કરુણ કેરી ધાર, શાતા પામે સઘળા પ્રાણું એવી મારા વીરની વાણું સુખ છે. પ્રભુ કેઈને સુખ કે દુઃખ આપતા નથી. એ તો ભવ્ય જીને દુઃખથી મુક્ત થવાને માર્ગ બતાવે છે. એને શું સ્વાર્થ છે? એમને ભવનો ભય લાગે તો સંસારમાંથી ભાગ્યા. તેમ તમને ભવનો ભય લાગવો જોઈએ કે ક્યારે આમાંથી છૂટું? સંસારમાં સુખ નથી છતાં જીવને સુખનો ભ્રમ થાય છે. તમારે સંસારમાં રહેવું છે, સંસારના સુખની મોજ માણવી છે ને કલ્યાણ કરવું છે તો કયાંથી થાય? સંસાર કાજળની કોટડી જેવો છે. કાજળની કોટડીમાં ગમે તેટલા સાચવીને જાય તો પણ ડાઘ પડયા વિના ન રહે. જ્યાં કોલસા તળાતા હોય ત્યાં જઈને ઉભા રહેશો તો તેની રજોટી લાગવાની. માટે ભગવાન કહે છે હે માનવ! તું જડનો રાગ છેડ ને ચેતનને સંગી થા. આ જગતમાં મુખ્ય બે તત્ત્વ છે એક જીવ અને બીજું અજીવ. જીવ એ ચેતન છે ને અજીવ એ જડ છે. જીવ સિવાય બીજા બધા તો જડ છે. બંનેને સ્વભાવ ભિન્ન છે. જડ ચેતન તે ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ, એકપણું પામે નહિ, ત્રણે કાળ દ્રય ભાવ. ત્રણ કાળમાં જડ ને ચેતન થવાનું નથી અને ચેતન એ જડ થવાનું નથી. જડ એ આત્માથી પર છે. પરપદાર્થમાંથી કદી શાશ્વત સુખ મળવાનું નથી. પરવસ્તુમાંથી Page #112 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૭૧ જે સુખ મળે છે તે કેઈના માંગી લાવેલા ઉછીના ઘરેણાં જેવું છે. જેમ કેઈના ઘેર લગ્નનો પ્રસંગ આવ્યું, જેને ઘેર લગ્ન છે તે વ્યકિત ખૂબ શ્રીમંત હતી પણ અંદરથી ખલાસ થઈ ગઈ છે; બહારથી શ્રીમંતાઈ દેખાય છે તે સમયે તેને લગ્નમાં જવાનું છે. ભપકે તે કરવો પડે. જે કંઈ ન કરે તે લોકે માને કે ગરીબ થઈ ગયો છે. એટલે વેપારી પાસેથી મૂલ્યવાન દાગીના ભાડે લઈ આવ્યા તે પહેરીને લગ્નમાં હાલે છે. પણ અંદરથી ખુથી કે આનંદ ન હોય. કારણ કે સમજે છે કે આ બે લાખ રૂપિયાને હીરાનો હાર છે. જે ખોવાઈ જશે તે એના મૂલ્ય ચૂકવવા જિંદગીભર કાળી મજુરી કરવી પડશે. તે રીતે શુભ કર્મના ઉદયથી મળતી અનુકૂળતાઓ, ઋદ્ધિ, યૌવન–રૂપ, વૈભવવિલાસ બધું પુણ્યરૂપી સ્નેહી સજજન પાસેથી માંગી લાવ્યા છે. જ્યાં એ ખલાસ થશે ત્યાં તમારી પાસેથી બધું છીનવી લેશે. એ સામેથી છીનવીને લઈ લે તેના કરતાં માનભેર સામાં પગલે જઈને એનું પાછું આપી દે તે ઈજજત ને આબરૂ જળવાઈ રહેશે. સામેથી ત્યાગ નહીં કરે તે સમજી લેજે કરમને શરમ નથી. એ ગમે ત્યારે તમારું સુખ છીનવી લેશે. એ કર્મ એમ નહિ જુવે કે આ કેટલે શ્રીમંત હતું, એણે કેવી સાહાબી ભોગવી છે, મેટી મહેલાતેમાં વસનારો ઝૂંપડામાં કેવી રીતે રહેશે? ચાર-ચાર દીકરા છે બધા શું ખાશે? ગમે તેટલું રૂદન કરશે તે પણ એ શરમ નહિ ભરે. માટે જ્યાં સુધી બધા અંગો છે ત્યાં સુધી ધર્મની આરાધના કરી લે. શાશ્વત સુખ મેળવી લે. જે કદી આવેલું જાય નહિ. મોક્ષમાં અનંત અવ્યાબાધ સુખ રહેલું છે. (સભા - એ સુખ તે બધાને બહુ ગમે છે) એ તમારે માટે રેઢું પડ્યું છે? હસાહસ) એ સુખ મત મળે છે? બજારમાં દાતણ લેવા જાવ છો ત્યાં પણ બે આના હોય તે દાતણ મળે છે. પૈસા આપે તો કાછીયે શાકભાજી આપે છે. માટીની માટલી પણ મત મળતી નથી. તે આ સુખ મફત કયાંથી મળે? માટે એક વાત જરૂર સમજી લેજે કે કર્મ કેઈને છેડનાર નથી. જેવા કર્મ કરશે તેવા તેના ફળ ભેગવવા પડશે. છે કાયદે કર્મરાજને, હિસાબ પાઈ પાઈને, વેરંટ વગડે આવશે, રાજ્ય નથી પોપાબાઈનું કર્મરાજાનો કાયદે અટલ છે. પછી ચાહે વકીલ હોય, અસીલ હોય, બેરિસ્ટર હોય કે સોલિસિટર હોય. દરેકને કર્મ ભોગવવા પડે છે. અહીં કદાચ વકીલ કે બેરિસ્ટરને હાથમાં રાખશો. ખિસ્સા ભરીને કદાચ છૂટી જશો પણ કર્મરાજાની કોર્ટમાંથી છૂટકારો નહિ થાય. ત્યાં તમારા વકીલે ને બેરિસ્ટરો સાથે નહિ રહે. આજે તો એવા માણસે પાક્યા છે કે બધાને તો હાથમાં રાખે છે પણ ભેગા સાધુનેય હાથમાં રાખવા મથે છે. શું સાધુ તમારા હાથમાં રહેવા મુંડાયા છે? હું કહું તેમ સાધુ કેમ ન કરે? ભાઈ, સાધુ તે વીતરાગના કાયદાને વફાદાર રહેશે, એની આજ્ઞામાં રહેશે. તમારી આજ્ઞામાં નહિ રહે. ટૂંકમાં કમને Page #113 -------------------------------------------------------------------------- ________________ ૭૨. શારદા સરિતા ઉદય થાય ત્યારે કેઈનું કાંઈ ચાલતું નથી. ખુદ ભગવાન મહાવીર સ્વામીના કાનમાં ખીલા ભેંકાયા હતા. આજે ગરીબોને ચૂસીને બે ટકા ને ત્રણ ટકા વ્યાજ લેવા મંડી પડ્યા છે પણ યાદ રાખજે કમનો ઉદય થશે ત્યારે સવાશેર બાજરીના સાંસા પડશે. માટે કમના કાયદાને સમજે ને પુણ્યના ઉદયથી જે મળ્યું છે તેમાં આસકત ન બને. આત્માનું સાચું સુખ છે તે કઈ પાછું માગતું નથી. ઉછીનું લાવ્યા હોય તે પાછું આપવું પડે પણ પોતાનું કદી પાછું આપવું પડતું નથી. રત્નને પ્રકાશ એની સાથે રહે છે. એને કઈ લઈ જઈ શકતું નથી, તેમ આત્માના જ્ઞાન દર્શન - ચારિત્ર – તપ – ક્ષમા – નિલભતા આદિ ગુણો છે તેને કેઈ લઈ જઈ શકતું નથી. ફક્ત એ ગુણોને પ્રગટ કરવાની જરૂર છે. પરમાં સુખ છે એવી ભ્રાન્તિ જીવની ટળે છે ત્યારે એની દશા જુદી હોય છે. એવો શ્રાવક સંસારમાં બેઠો હોય, સંસારની ફરજો બજાવવી પડતી હોય, પણ એનું મન તો મોક્ષની માળા જપતું હોય. એનું મુખ સંસાર તરફ હોય પણ એની દૃષ્ટિ તો મોક્ષ તરફની હોય. ક્રિયાઓ બધી મોક્ષને અનુલક્ષીને કરી હોય. એક વખતની વેશ્યા પણ સ્થૂલિભદ્રના સંગથી બનેલી શ્રાવિકાએ મુનિવેશમાં રહેલા સાધુને સુધાર્યા. એ હતી સંસારમાં પણ એનું મન મોક્ષ તરફ હતું. સંસાર તરફ મુખ રાખીને ઘણીવાર ધર્મક્રિયાઓ કરી, વ્રત - નિયમ લીધા પણ હવે જે જલ્દી મેક્ષમાં જવાની તાલાવેલી લાગી હોય, જન્મ - મરણને ત્રાસ લાગે હોય, વિષયે વિષ જેવા લાગ્યા હોય તો આ માનવજીવન પામીને તમારું મુખ મોક્ષ તરફે રાખીને આરાધના કરો. વિચાર પણ મેક્ષને અને આચાર પણ મોક્ષ તરફે જવાને પાળો. આચાર અને વિચાર એ બંનેને જીવનમાં સુમેળ આવશે તો સંસારસમુદ્ર તરી જતાં વાર નહિ લાગે. સમકિતી આત્માનું ચિત્ત પાપ પ્રત્યે પ્રેરાય નહિ. સંસારમાં રહીને પાપ કરવું પડે તોયે એને ધ્રુજારી છૂટે. એને મન કરવા જે ધર્મ લાગે. હું ને મારું તો એનાથી પર હોય. મહરાજાને મંત્ર અહં ને મમ છે, જ્યારે મોક્ષનો મંત્ર એ નવકારમંત્ર છે. નવકાર મંત્રનું રટણ આત્માને સહાય કરનાર છે. અહં ને અમને દૂર કરાવનાર છે. દેવાનુપ્રિયે ! ભૌતિક સુખો કેવા છે તે તમને ખબર છે? તમે બજારમાંથી ઉપરથી સોનાનો ગીલેટ ચઢાવેલો કે દાગીને ખરીદી લાવ્યા પણ એ ગીલેટ ઉખડી જતાં લેતું દેખાયું ત્યારે દુઃખને પાર ન રહે. તેમ આ સંસારના સુખ સોનાને ગીલેટ ચઢાવેલા બેટા દાગીના જેવા છે. અને આત્માનું સુખ સો ટચના સોના જેવું છે. માટે જ્ઞાની કહે છે કે હે જીવ! જાગી જા. જે નહિ જાગે, સંસારથી નહિ ભાગે તે તને તારા કર્મો સતાવશે. હમણાં આપણે કહ્યું કે વેરંટ વગડે આવશે. કર્મ કહે છે હું તો Page #114 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા તારા ભેગો આવીશ. તુ ગમે ત્યાં જા. ચાહે અમેરિકા જા, વિલાયત, કે લંડન કે યુરોપમાં પીછે નહિ છેઠું. ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ કહ્યું છે કે कत्तार 66 જા, પણ હું તારે મેવ-અનુખાફ વર્માં” ૮ કર્મ કરનારની પાછળ જાય છે. હજારા ગાયામાં વાછરડી તેની માતા પાસે જાય છે તેમ ક કરનારને પકડે છે, કર્મી એમ નહિ જુવે કે એણે એની સ્ત્રી કે પુત્રપરિવાર માટે પાપ કર્યુંં છે. દુકાનમાં બેસીને ધંધા કરતા સરકારનેા ગુન્હા કર્યા તે ઘરના સજા નથી ભેાગવતા પણ ગુન્હા કરનારને સજા ભાગવવી પડે છે. માટે સમજી જાવ. નહિ સમજો તે પૂરા હાલ થશે. હવે ચાલુ વાત વિચારીએ. ૭૩ જમાલિકુમાર ક્ષત્રિયકુંડ નગરમાં વસતા હતા. જેની જાતિ ક્ષત્રિય ને એમનું ગામ પણ ક્ષત્રિયકુંડ. એમના આત્મા પણ ક્ષત્રિય હતા. આગળ કેવી સુંદર વાત આવશે કે જેના ઘેર કેવા વૈભવ હતા. તે બુદ્ધિથી—ખળથી ને વૈભવથી કોઇનાથી પરાભવ પામે તેવા ન હતા. આગળ સૂત્રકાર શું કહે છે. " उप्पिंपासाय वरगए फुटट्माणेहिं भुयंगमत्थ एहिं बत्तीसइ वध्धेहिं नाडएहिं णाणाविहवरतरुणी संपउत्तेहि उवणच्चिज्जमाणे उवणच्चिज्जमाणे, उवगिज्जमाणे उवगिज्जमाणे उवला लिज्जमाणे उवलालिज्जमाणे पाउसवासारत सरद हेमंतससिर वसंत गिम्हपज्जते छप्पिउऊ जहा विभवेणं माणमाणे कालं गासे माले इट्ठे सद्दे फरिस रस रुवगंधे पंचविहे माणुस्सए कामभोगे पच्चणुब्भवमाणे विहरइ ।। " તે જમાલિકુમાર ઉત્તમ પ્રકારના મહેલના ઉપરની ભૂમિ જયાં મૃદંગા વાગે છે અને અનેક પ્રકારની સુંદર યુવતિઓ વડે ભજવાતા ખત્રીસ પ્રકારના નાટકો વડે હાથપગ વિગેરે અવયવાને નમાવતા, સ્તુતિ કરાતા, અત્યંત ખુશ કરાતા, કરાવતા અતિ રસભર નૃત્ય-ગાયન કરાવતા, વર્ષા-શરદ-હેમ ંતશિશિર-વસંત અને ગ્રીષ્મ એ છ ઋતુએમાં પેાતાના વૈભવ પ્રમાણે સુખને અનુભવ કરતા, સમય ગાળતા મનુષ્ય સબંધી પાંચ પ્રકારના ઇષ્ટ શબ્દરૂપ—રસ—ગંધ-સ્પર્શ એ પાંચ પ્રકારના મનુષ્ય સબંધી કામભાગે ભાગવતા વિચરતા હતા. જમાલિકુમારના જમ્મર પુણ્યના ઉદય હતેા. સાત માળના મહેલમાં સાતમે માળે તેની સ્ત્રીઓથી ઘેરાયેલા રહેતા હતા અને વિવિધ પ્રકારના સુખા ભાગવતા હતા. જગતમાં પુણ્યની અલિહારી છે. કંઇક માનવીને રહેવા ઘર નથી, ખાવા અન્ન નથી તે પહેરવા કપડા નથી ને કઇંકને ઘેર સુખની રેલમછેલ છે. કંઇક પુત્રાના પિતા ખાવા કણુ મૂકીને ગયા નથી. તેના પુત્રા પુણ્યાય થતાં કરાડોની સંપત્તિ મેળવે છે અને કંઇકના પિતા કરોડોની સંપત્તિ મૂકીને ગયા હૈાવા છતાં એના છોકરા ભીખ માગતા હૈાય છે. કંઈકના ઘેર પુત્રના જન્મ પછી સંપત્તિ આવે છે અને કંઇક જન્મે ત્યારથી સુખની સાહ્યખી Page #115 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા હોય છે અને કંઈકના જન્મ પછી ઘરમાં લક્ષ્મી હોય તે પણ ચાલી જાય છે. આ બધા પુણ્ય-પાપના ખેવ છે. પાપાનુબંધી પુણ્યનો ઉદય હશે તે એ લક્ષ્મી પાપ કરવાની પ્રેરણા આપશે ને પુણ્યાનુબંધી પુણ્યની લક્ષ્મી હશે તે દાન-પુણ્ય આદિ સત્કાર્યો કરવાનું મન થશે. જે લક્ષ્મી પાપને બંધ કરાવે ને કેવળ કર્મનું બંધન કરાવે એવી લક્ષ્મીથી ચક્રવતીપણું પણ ના જોઈએ. તેના કરતા દાસાનુદાસ બનીને રહેવું તે સારું તમે એવી ભાવના ભાવજે કે હે પ્રભુ! ભલે મારું સર્વસ્વ ચાલ્યું જાય, નાની ઝૂંપડીમાં રહીશ, રટેલે ખાઈને રહીશ. પણ મારા જીવનમાંથી ધર્મને દેશનિકાલ કરે ને કેવળ પાપનું ભાથું બંધાવે એવી લક્ષ્મી મારે ન જોઈએ. કેમ બરાબર છે ને? જમાલિકુમારના ઘેર બત્રીસ પ્રકારના નાટક ચાલતા હતા. તમારે તો નાટક સિનેમા જેવા ટોકિઝમાં જવું પડે. વળી એ નાટકના એકટરે કેવા છે તે જાણો છે ને? અહીં તો કઈ બહારના એકટરે આવતા ન હતા. પણ પિતાના પતિનું મન બહાર ન જાય તે માટે તેની પત્નીએ પતિને રાજી રાખવા બત્રીસ પ્રકારના નાટક કરતી હતી. ગીત ગાતી હતી, એના મહેલમાં છએ ઋતુઓ સાનુકૂળ રહેતી હતી. તમને ગરમી લાગે ત્યારે એરકંડિશન જોઈએ, ઠંડીમાં ગરમી લાગે તેવું મશીન મૂકવું પડે. જ્યારે અહીં તો મહેલમાં એવી જાતની ગોઠવણ હતી કે શિયાળામાં શરીરને ગમે તેવી ઉષ્ણતા રહે. ઉનાળામાં ઠંડક રહે. ચોમાસામાં અતિ ગરમી નહિ ને અતિ ઠંડી નહિ એવું વાતાવરણ રહે. એવા એના એકેક મહેલ હતા. મનને ગમે તેવા રૂપ-રસ–ગંધ-વર્ણ-સ્પર્શ બધી સામગ્રી મેજુદ હતી. એના વૈભવમાં કોઈ જાતની કમીના ન હતી. જેમ સાગરમાં નદીઓ સામેથી આવીને ભળે છે તેમ જમાલિને ઘેર બધી સંપત્તિ સામેથી આવતી હતી આટલી સંપત્તિને સ્વામી હોવા છતાં: અલિપ્તભાવે રહેતે હતો. સુખ ભોગવવા છતાં સુખનો રાગ ન હતો. એ કેવી રીતે રહેતે હતે. जहा पोम्मं जले जायं, नोव लिप्पइ वारीणा । एवं अलितं कामेहि, तं वयं बूम माहणं ॥ ઉત્ત. સૂ. અ. ૨૫, ગાથા ૨૭ જેમ કમળ પાણી ને કાદવમાં ઉત્પન્ન થાય છે પણ તે પાણીથી અલિપ્ત રહે છે તેમ સંપત્તિમાં રહેવા છતાં તેનાથી ન્યારો રહે છે. જ્યારે ઈચ્છા થાય ત્યારે સંપત્તિને છોડી શકાય એવા અલિપ્તભાવથી સંસારમાં રહેશે. જ્યારે આત્માને સમજાય કે જડમાં સુખ નથી, સુખ તારામાં છે. તે અનંત સુખને સ્વામી છે. શા માટે સંસારના કાદવમાં ખેંચી રહ્યો છું ત્યારે ઝટ દઈને નીકળી જવાય. સંસાર છોડીને સંયમી બની જવાથી કામ પતી જતું નથી. પણ સંયમ લીધા પછી સાધકની જવાબદારી વધે છે. જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી સુખે બેસી Page #116 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૭૫ રહેવાનું નથી. સાધકે ક્ષણે ક્ષણે જાગૃત રહેવાની જરૂર છે. મનમાં સહેજ કષાય આવે તે તરત આત્માને સાવધાન બનાવે કે ઈન્દ્રિયનું દમન કર અને કષાયેનું વમન કર તો તારું કલ્યાણ થશે. હવે જમાલિકુમાર સંસારના સુખ ભોગવે છે. તે ગામમાં શું બનાવ બનશે તેના ભાવ અવસરે કહેવાશે. બા. બ્ર. ચંદનબાઈ મહાસતીજીને આજે પંદરમે ઉપવાસ છે. આવતી કાલે એમની તપશ્ચર્યાનો છેલ્લો દિવસ છે. એમની તપશ્ચર્યા જેટલા દિવસ ચાલી તેટલા દિવસના કંઈક સારા પ્રત્યાખ્યાન કરે. કાલે શું કરવું એ નિશ્ચય કરીને આવે તો તપસ્વીનું સાચું બહુમાન કર્યું ગણાય. વ્યાખ્યાન નં. ૧૩ અષાઢ વદ ૮ ને રવિવાર તા. ૨૨-૭-૭૩ સુર બંધુઓ, સુશીવ માતાઓ ને બહેનો ! અનંત કરુણાનીધિ શાસ્ત્રકાર ભગવંતોએ જગતના છના કલ્યાણ માટે પવિત્ર સિદ્ધાંત રૂપ વાણીની પ્રરૂપણ કરી. ત્રણે કાળે સિદ્ધ થયેલી વાણી તેનું નામ સિદ્ધાંત. ગમે તેટલા વર્ષોના વર્ષો ને યુગોના યુગો પવાય પણ કેવળીના વચનામૃતો પટાય નહિ એવા બત્રીસ આગમે છે, તેમાં પાંચમું અંગ ભગવતીસૂત્ર છે. તે અનેક ભાવથી ભરપૂર છે. ભગવાનનું જ્ઞાન અનંત છે. એ જ્ઞાનનો અંત નથી. જેમ સમુદ્રનું પાણી અગાધ છે તેમ આગમનું જ્ઞાન અગાધ છે. દરિયા કિનારે અનેક પ્રકારના માનવીઓ આવે છે પણ દરેકના મનના અધ્યવસાય જુદા હોય છે. કેઈ દરિયા કિનારે ઠંડી હવા ખાવા આવે છે, કોઈ દરિયામાં ઉછળતા મજા લેવા માટે આવે છે, કઈ ઘડી બેઘડી આરામ કરવા માટે આવે છે, માછીમાર માછલા પકડવા આવે છે, ખારવાઓ દરિયામાં કેટલી ખારાશ છે, કેટલું મીઠું પાકશે એ જોવે છે અને મેતી લેવા આવનાર મરજી બનીને સમુદ્રના મધ્ય ભાગમાં ડૂબકી મારે છે તો મોતી લઈને આવે છે. સમુદ્ર તો એને એ છે પણ જોનારની દ્રષ્ટિમાં ફેર છે. તેમ ભગવંતનું જ્ઞાન અનંત છે. તેમાં આત્મજ્ઞાનના અમૂલ્ય રત્નો સમાયેલા છે પણ કંઇક જેવો અજ્ઞાનને વશ થઈને સંવરની ભૂમિમાં પણ આશ્રવ કરીને જાય છે. તમે આશ્રવની ભૂમિમાંથી છૂટીને સંવર કરવા માટે આવ્યા છે. કહ્યું છે કે :- . . Page #117 -------------------------------------------------------------------------- ________________ ૭૬ “અન્યસ્થાને તં પાપં, ધર્મસ્થાને વિનશ્યતિ । धर्मस्थाने कृतं पापं व्रजलेपो भविष्यति ।" " શારદા સરિતા અન્ય સ્થાનમાં કરેલા પાપ ધર્મસ્થાનકમાં નાશ કરાય છે, પણ જો ધર્મસ્થાનકમાં આવીને પાપ કરશે! તેા વ્રજના લેપથી પણ ખૂબ મજબૂત બનશે. માટે અહીં તે એવે પુરૂષાર્થ ઉપાડો કે કર્મની ભેખડ તૂટી જાય. ભગવાન કહે છે ચેતી જા, સમજી જા. આશ્રવ છેડી સંવરના ઘરમાં આવવાને આ સમય છે. જૈન ધર્મ ઉપર શ્રદ્ધા કરી લે. જેનામાં ધર્મ પ્રત્યે શ્રદ્ધા છે તેના કેવા ગુણ ગવાય છે! એક વખત ભગવાન મહાવીર સ્વામી ચંપાપુરીમાં પધાર્યા. તે વખતે એક અખંડ નામના સંન્યાસી પ્રભુની પાસે આવીને કહે છે પ્રભુ! ‘હું રાજગૃહી નગરી જવાનેા છું. મારા લાયક કઈ સેવા હાય તે! ફરમાવશે. આજે અમને પણ ઘણાં શ્રાવકા કહે છે સાહેબ! અમારે લાયક કોઈ સેવા હાય તેા વિનાસ કેાચે આ સેવકને કહેજો. તે સત કહે દેવાનુપ્રિય! તમારે ચાર પુત્ર છે તેમાં ત્રીજા નખરને પુત્ર ખૂબ હાંશિયાર છે. અત્યારે શાસનમાં ખૂબ મતમતાંતર ચાલે છે. જેટલા સતા વધુ હશે તેટલા દેશવિદેશમાં વિચરીને લેાકાને સત્ય મા સમજાવશે ને ધર્મમાં સ્થિર કરશે, અને જૈન ધર્મના વધુ ફેલાવા કરશે તે તમે તમારા દીકરાને શાસનની સેવામાં અર્પણ કરે. અમે એને ભણાવીશું, ધર્મનું સ્વરૂપ સમજાવીશું ને એની ઇચ્છા હશે તેા દીક્ષા આપીશુ. એટલે, આ વખતે શું કરે? દીકરા શાસનને ઇ દે ને? (હસાહસ) શ્રોતામાંથી જવાબ-(બીજે દ્વિવસે ઉપાશ્રય આવવાનું બંધ થઈ જાય) જૈન દર્શનમાં વચનની કિ ંમત છે. ખેલ્યા તેવુ પાળવુ જોઇએ. અન્ય દર્શનમાં પણ જુએ. એક વચનને ખાતર રાજાએ રાજ્ય કુરબાન કર્યું. પેાતે તથા પેાતાની રાણી વેચાઇ ગયા ને પારકા ઘરના કામ કર્યા. પેાતે આપેલું વચન પાળવા દેહનુ બલિદાન આપવુ પડે તે આપી દેતા તે ખેલે તેવું પાળતા હતા. ખેલેા તમે શું કરશે!? તમે તેા શ્રાવક છે, જૈન ધર્મ પામેલા છે. પહેલા ગુણસ્થાનકે વતા કઇંક એવા મિથ્યાત્વી જીવેા પડયા છે કે તેમને જૈન ધર્મનું જ્ઞાન નથી. પણ એમને જો સતને ભેટો થઇ જાય તે! એ સમિકત પામી જાય. તમે પાંચમે ગુણસ્થાનકે છે. વિચાર કરો કે મારા અધ્યવસાય કેવા છે! મનુષ્યજન્મ પામીને ભવકટ્ટી કરવાના મનમાં અજ ંપે! થાય છે કે મારા ભવ કેમ ઓછા થાય? જલ્દી જલ્દી મેાક્ષમાં જાઉં. આવા અજપા કદાચ કાઇ વિરલ વ્યકિતઓને થતા હશે. આજે તે મેાટા ભાગે કેમ ધનવાન અનુ, મનગમતા બધા સુખ મેળવુ એને અજપા છે. પણ અનતકાળથી હું ચેારાશી લાખ જીવાયેનીના ચક્રમાં ભમ્યા કરું છું તેને અજંપા થાય છે? આવું ઉત્તમ સ્થાન પામીને હું આત્માને કઇ ગતિમાં લઈ જવાની કાર્યવાહી કરું છું તેને વિચાર કર. તમને એમ લાગે કે હું જે વિષયે!માં પડયા છું તે હળાહળ ઝેર છે. મારા આત્માનુ બગાડનાર છે. ભવવનમાં ભમાવનાર છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા પરિગ્રહ એ પાપનું મૂળ છે આવું તમને સમજાશે ત્યારે ધર્મની રૂચી જાગશે. જે રૂચીપૂર્વક સમજણપૂર્વક ધર્મ થતો હોય તો સંસાર કેવો લાગે? (સભાઃ ખારો ઝેર) (હસાહસ) અંદરથી બોલો છે કે ઉપરથી? વિચાર કરીને જવાબ આપે. જ્યાં સુધી સંસાર હેય નથી લાગે ત્યાં સુધી આ બધે મેહ છે. જ્ઞાનીની વાત સમજાય તે સંસાર સોનેરી જાળ છે. :જંગલમાં પારધીઓ પક્ષીઓને પકડવા માટે અનાજના કણ નાંખીને જાળ બિછાવે છે. અનાજના કણ ખાવાની લાલચે પક્ષીઓ આવે છે ને જાળમાં ફસાય છે. અનાજ ખાવા આવે છે ત્યારે એને ભાન નથી હતું કે અહીં કેઈ માણસ નથી દેખાતું તે અનાજ કોણે નાંખ્યું? તો એ જાળમાં ફસાઈ ગયા. પછી પસ્તાવાને પાર ન રહ્યો. ખેર, એ તે બિચારા અજ્ઞાન પક્ષીઓ હતા એટલે તેમને ખ્યાલ ન આવ્યું પણ તમે તે માનવ છે ને? તોય સંસારસુખની લુપતાથી કેવા સપડાઈ ગયા છે! પત્ની, માતા, સંતાનો બધા સોનેરી જાળ છે. અહીં તમે વીતરાગવાણી સાંભળીને ગયા, સહજ ભાવ આવ્યા પણ તમને જેતા બાળકે કહે પપ્પા આવ્યા, પપ્પા આવ્યા કહીને વળગી પડે એટલે મનમાં એમ થાય કે આવું સુખ છેડીને ત્યાગમાર્ગના કષ્ટ વેઠવા ક્યાં જવું? ભાઈ, આ સુખ નથી પણ સંસારમાં ફસાવવા માટેની સોનેરી જાળ છે. થોડું સુખ ભોગવવા જતાં અનંતકાળનું દુઃખ મળે છે. બ્રહ્મદત્ત ચક્રવતીએ સાતસો (૭૦૦) વર્ષ સંસારનું સુખ ભોગવ્યું તેની પાછળ તેત્રીસ સાગરેપમ સુધી નરકની રે ર વેદના ભેગવવા સાતમી નરકે ચાલ્યા ગયા, માટે કંઈક સમજે. આયુષ્ય અલ્પ છે તેથી સંસારને મોહ છોડે. આ ભારતમાં કેટલા મહાન પુરુષો અને કેટલી મહાન સતીઓ થઈ ગઈ. તેમણે દુઃખમાં પણ ધર્મ છોડે નથી. જ્યારે સીતાજીને રાવણ પાસેથી રામચંદ્રજી અયોધ્યામાં લઈ આવ્યા તે વખતે અધ્યામાં વસતા અજ્ઞાની માણસો બોલવા લાગ્યા કે છ છ મહિના રાવણને ઘેર રહી તે સીતા શું સતી રહી હશે? એને રામલો ઘરમાં રાખે, આપણે ન રાખીએ. આ વાત રામચંદ્રજીના કાને પહોંચી, પ્રજાજનોની શંકા ટાળવા રામચંદ્રજીએ સીતાને જંગલમાં મોકલી દીધા. સીતા ગર્ભવંતી હતી. સ્ત્રી ગર્ભવતી હોય તે લોકો એની દયા ખાય. જ્યારે પ્રજાજનોના આક્ષેપના કારણે રામે સીતાજીની દયા ન કરી. રથમાં બેસી સીતાજી જંગલમાં આવ્યા. ગાઢ જંગલમાં રથમાંથી ઉતર્યા. સીતાજીને એવા જંગલમાં મૂકતા સારથીનું હૈયું કંપી ગયું. આંખમાં આંસુ ભરાઈ આવ્યા. દુખિત હૃદયે સારથી સીતાજીને પૂછે છે માતાજી! રામચંદ્રજીને કંઈ સંદેશો આપવો છે? ત્યારે સીતાજી શું બોલ્યા - રામચંદ્રને કહેજો કે અજ્ઞાન પ્રજાના વેણથી મને ગર્ભવતીને વનમાં મોકલી દીધી. મારા જેવી અનેક સીતાઓ તમને મળશે. મને છેડી તો ભલે છેડી પણ આવો ઉત્તમ ધર્મ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૭. શારદા સરિતા મળ્યે છે તે છેડતા નહિ. માશ જેવી સીતા મળશે પણ આવે! વીતરાગ ધર્મ વારવાર નહિ મળે. કેવા મીઠા સ ંદેશ આપ્યા પણ મને વગર વાંકે જંગલમાં મોકલી દીધી એવુ ન કહ્યું. શું સીતાજીનુ ધૈર્યાં! દુઃખમાં પણ ધર્મસ દેશે! કહાવે છે. દુનિયામાં સુખમાં તે સૈા ધર્મ કરે પણ દુઃખના ડુંગર તૂટી પડે તેવા સમયમાં જીવનમાં ધર્મ ટકાવી રાખે તેનુ નામ સાચી સમજણ. સુખ તે સૈાને ગમે પણ દુઃખમાં સુખને અનુભવ કરે એ સાચા માનવ છે. એ ધર્મને સમજ્યેા છે. મહાન પુરુષા દુઃખનુ નિમિત્ત પામીને પણ કલ્યાણ કરી ગયા છે. સનતકુમાર ચક્રવર્તિના શરીરમાં એક સામટા સેાળ સાળ મહારાગે! ઉત્પન્ન થયા ત્યારે સંસાર છોડીને સંચમી બની ગયા. નિમરાજિના શરીરમાં દાહવરના રોગ ઉત્પન્ન થયા. રાણીએ તેમના માટે ચન ઘસતી હતી તેમના કંકણના અવાજનું નિમિત્ત પામીને વૈરાગ્ય પામી ગયા. ચાર પ્રત્યેક બુદ્ધુ આવા નિમિત્તથી જાગી ગયા. સંસારના સુખ છેડી આત્માના સુખ વહાલા કર્યાં અને કર્મોને ખપાવી મેક્ષમાં ગયા. આપણે શ્રદ્ધા ઉપર વાત ચાલતી હતી. ભગવાન મહાવીર સ્વામીને અબડે પૂછ્યું હું રાજગૃહી જવાને છું. કંઇ સંદેશા આપવા છે? તમને સતા સ ંદેશે! તે કહેવડાવે છે ને! પણ એ સ ંદેશાની કિ ંમત કેટલી ? દશ રૂપિયાની નેાટ ખાવાઇ જાય તા કેવી શેાધા છે, તેમ જીવનની અમૂલ્ય પળેા ખાવાઇ રહી છે તેને શેાધા છે ખરા? ભગવાન કહે છે રાજગૃહીમાં સુલસા નામની શ્રાવિકા વસે છે તેને કહેજો કે તમને ભગવાન મહાવીરે ધર્મધ્યાનના સદેશેા કહાવ્યા છે. અખડના મનમાં આશ્ચર્ય થયુ કે એટલું બધુ આ સુલસા શ્રાવિકામાં શું હશે કે રાજગૃહી નગરીને રાજા શ્રેણીક પ્રભુના પરમ ભકત એને ભગવાને દેશે! ન કહેવડાવ્યેા. એ નગરીમાં ઘણા મહર્ષિક શ્રાવકે વસે છે તેમને નહિ ને કત સુલસાને યાદ કરી ધર્મસ ંદેશ કહેવડાવ્યેા માટે મારે તેની શ્રદ્ધાની કસેાટી કરવી જોઇએ. એમ માનીને પ્રથમ તેા પરિવ્રાજકના વેશે સુલસાને ઘેર ગયા. પણ સુલશાએ ઊભા થઈ એને સત્કાર ન કર્યો. એના મનને નિશ્ચિત હતુ કે મારે અરિહંત અને નિગ્રંથ ગુરુનું શરણુ પૂરતું છે. એ તારણહાર છે. પછી મારે કુગુરુ-કુદેવની શી આશ કે એમનું સન્માન કરુ? અબડે જોયુ છે તેા પાકી છતાં વિશેષ સેાટી કરવા વૈક્રિયલબ્ધિના ઉપયાગ કરી બ્રહ્માનું રૂપ બનાવ્યું. નગરના ખીજા નરનારીએ તેા જાણે સાક્ષાત બ્રહ્મા પધાર્યા છે માટે તેમના દર્શન કરીએ એમ માનીને લેાકેાના ટોળા ઉમટયા. પણ સુલશાએ તેા ઘર બહાર પણ પગ મૂકયા નિહ. એને એમ પણ ન થયું કે લાવા જરા જોઇ તેા આવીએ. જોવામાં શું જાય છે? આ તે સમકિતની શુદ્ધ મર્યાદાએ સમજેલી છે. જૈન ધર્મના મર્મને જાણનારી છે એટલે કુતૂહલથી પણ ન ગઈ. આ રીતે અખડે વિષ્ણુનુ, શંકરનુ ને છેલ્લે ૨૫મા તીર્થંકરનુ રૂપ બનાવ્યું. લાકે સુલશાને દોડીને કહેવા આવ્યા કે ચાલ તારા તીર્થંકર પ્રભુ પધાર્યા છે. પણ સુત્રશાને શ્રદ્ધા છે કે આ તે કોઈ દૃઢ Page #120 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ઈન્દ્રજાળીઓ આ લાગે છે. પચ્ચીસમા તીર્થકર હોય જ શાના? સકળ કલ્યાણનું કારણ માત્ર અરિહંત દેવ છે. મારે તે એ અરિહંત-સિદ્ધ-સાધુ ને વીતરાગપ્રણીત ધર્મજ શરણ છે. સુલશા ન ગઈ તે ન ગઈ. છેવટે અંબડ પરિવ્રાજક શ્રાવકને વેશ પહેરી સુલશાના ઘેર ગયે. ત્યારે સુલશાએ એનું ઉમળકાભેર સ્વાગત કર્યું અને પૂછે છે આપનું નામ શું છે અને ક્યા નગરના વાસી છે. અહીં આવ્યા છે તે અમારા સરખી શી આજ્ઞા છે? અંબાને પ્રેમપૂર્વક ભજન કરાવ્યું. અબડે કહ્યું તમને પ્રભુ મહાવિરે સ્વમુખે ધર્મસંદેશે કહેવડાવ્યું છે. આ સાંભળીને સુવશાની આખી રેમરાજી વિકસ્વર થઈ ગઈ. હર્ષના આંસુ આંખમાંથી વહેવા લાગ્યા અને પોતાની જાતને ધન્ય માનવા લાગી અને ઝટ ઉભી થઈને પ્રભુ જે દિશામાં વિચરતા હતા તે દિશામાં પિતે પ્રભુને વંદન કરે છે અને બોલી ઉઠે કે અહો હે પ્રભુ! કેઈને નહિ અને મને આ સંસારના કૂવામાં પડેલી વિષયની ગંદી ગટરમાં આળોટતી એવી આ રાંકડીને ત્રણ ભૂવનના સ્વામીએ મને યાદ કરી ધર્મસંદેશે કહેવડાવ્યું. કેટલી કરૂણા! હે નાથ! હું બધી સ્ત્રીઓમાં ભાગ્યશાળી બની ગઈ. તમારે મોટા ગણધર મહારાજા ને ઈ જેવા સેવક અને ક્યાં પાપ ભરેલ રાંકડી હું? છતાં મારા પર આ દયા! પ્રભુ હવે તે ઠેઠ સુધી દયા કરજો કે જેથી સંયમમાર્ગે ચઢી આપના એક આધારે ભવ પાર કરી જાઉં. અંબડ આ જોઈને કહે છે સુલસા ધન્ય છે તારા અવતારને કે આટલી જવલંત શ્રદ્ધા ભગવાન મહાવીર પર રાખો છો એમ કહી અંબડ પોતાના સમ્યકત્વને નિર્મળ કરતો ત્યાંથી ચાલી નીકળે. આપણે રેજને જમાલિકુમારને અધિકાર ચાલે છે. સાત માળની મહેલાતમાં સાતમા માળે મનમાન્યા સુખ ભોગવે છે. એને ઘેર બત્રીશ પ્રકારના નાટક થાય છે. તરૂણ યુવતિઓ સાથે નાટક જે આનંદ વિનોદ કરે છે, દેવકને દેવ જે સુખ ભેગવે તેવા સુખ જમાલિકુમાર ભગવે છે. આવા સુખને છેડીને નીકળશે એનું કારણ એ છે કે આવા સુખ ભેગવવા છતાં પોતે ભોગવાઈ જતા ન હતા. આજે માણસ ધારે ત્યારે તપ કેમ કરી શકે છે? વ્યસનના ગુલામ નથી. માટે તેમ સંસારસુખના ગુલામ ન બને તે ધારે ત્યારે સંસારને લાત મારીને નીકળી શકે છે, સંસારમાં કઈ કેઈનું નથી. माया पिया ण्हुसा भाया, भज्जा पुत्ता य ओरसा । नालं ते तव ताणाय, लुप्पन्तस्स सकम्गुणा । ઉત્ત, સૂ. અ. ૬, ગાથા ૩ માતાપિતા, પુત્ર-પત્નીમાં મોહ પામી ગયા છે પણ જ્યારે કર્મનો ઉદય આવશે ત્યારે કઈ સગું નહિ થાય. માતા-પિતા કષ્ટ વેઠીને દીકરાને ભણાવે છે. શા માટે? કે આપણે દુઃખ વેઠીને દીકરાને ભણવીએ તે દીકરે સુખી થાય ને આપણને પણ ઘડપણમાં પાળે પિષે એ ભાવના હોય છે, પણ કર્મો કયારે શું કરાવે તે સાંભળે. Page #121 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા એક ગામડામાં ગરીબ કુટુંબ વસતું હતું. મા-બાપને દીકરે એ ત્રણ માણસનું કુટુંબ હતું. ત્રણ ત્રણ પેઢીથી ખૂબ દુઃખી હતું. બે વીઘા જમીન ઉપર કાળી મજુરી કરીને પિતાનું ગુજરાન ચલાવતા. મા-બાપ વિચાર કરે છે કે આપણે કાળી મજુરી કરીએ પણ દીકરાને ભણાવે છે. દીકરાનું નામ અમરકુમાર હતું. જે આપણે અમર ભણશે તે સુખી થશે અને આપણને પણ ઘડપણમાં સુખની ઘડી આવશે, ને નિરાંતે ભગવાનનું નામ લઈશું. પછી તે જેવું લેણું હોય તેવું લેવાય. આ દીકરે ખૂબ વિનયવાન અને ગુણીયલ છે. રોજ માતા-પિતાને વંદન કરે ને ચરણરજ માથે ચઢાવે. ખૂબ પ્રેમથી ભણાવે છે. એમનું ગામ નાનું હતું. મેટ્રિક પાસ થયે. માતા-પિતાને ખૂબ આનંદ થયે. પણ અમરને આગળ ભણાવે છે એટલે મોટા શહેરમાં મોકલ્યા વિના છૂટકે ન હતો. મા-બાપે એને પ્રેમથી બહારગામ મેક. મુંબઈ જેવા મોટા શહેરમાં અમર ભણવા માટે આવ્યું. ભણવામાં એને સમય ન મળે તો પણ ગમે તેમ કરીને સમય કાઢીને આઠ-દસ દિવસે માતા-પિતાને પત્ર લખતો. પિતાને તીર્થ સમાન પવિત્ર માનતો હતો. પત્ર લખતાં આંખમાંથી આંસુના ટીપાં પડી જાય ને લખો કે હે માતા-પિતા! તમારે મારા ઉપર મહાન ઉપકાર છે. તમે મને કેટલા કષ્ટ વેઠીને ઉછેર્યો. ભૂખની પરવા કર્યા વિના રાત-દિવસ કાળી મજુરી કરીને મને ભણાવે છે એ ઉપકારનો બદલો હું વાળી શકું તેમ નથી. હવે હું ભણીને આપને દુઃખથી મુક્ત કરીને તમારી સેવા કરું એવી મારી ભાવના છે. આવો લાગણીથી ભરેલ પુત્રને પત્ર વાંચી મા-બાપ આનંદ પામતા ને પોતાનું દુઃખ ભૂલી જતાં. આપણો અમર ભણી રહેશે એટલે આપણુ દુઃખના દિવસો ચાલ્યા જશે એ આશામાં તેઓ દિવસે પસાર કરતા હતા. બંધુઓ! માતા-પિતાના મનમાં કેટલા આશાના મિનારા હોય છે. માતા-પિતાને સંતાને ઉપર મહાન ઉપકાર હોય છે. બધું ભલે ભૂલ પણ મા-બાપને ક્યારેય ભૂલશે નહિ. મા-આપ જેવું કઈ પવિત્ર તીર્થ નથી. આ પુત્રને રેગ્યુલર દર દસ દિવસે પત્ર આવતો ને મા-બાપને આનંદ થતો. દિકરો આગળ ભણે છે. ભણવામાં ખૂબ હોંશિયાર છે. એન્જિનીયર બનવાનું છેટલું વર્ષ છે. એક વખત એવું બન્યું કે પંદર દિવસ થયા પણ પુત્રને પત્ર ન આવ્યું. વીસ દિવસ ને મહિને થયે પણ પત્ર આવ્યો નહિ. મા-બાપ વિચાર કરે છે કે મોટા શહેરમાં મોટરે ખૂબ દોડે. કલેજમાં જતા મારા દિકરાને કંઈ એકિસડન્ટ તે નહિ થયે હેય ને? શું થયું હશે? કેમ પત્ર નહિ આવ્યો હોય? એને પત્ર દસ દિવસે આવ્યા વિના રહે નહિ તેના બદલે બે-અઢી મહિના થયા ને મા-બાપ પત્રની રાહ જોતા રહ્યા. દિવસે દિવસે તેમની અધિરાઈ વધવા લાગી. રોજ ટપાલનો સમય થાય ને રાહ જોઈને બેસે. ટપાલી આવે ને પૂછે અમારી ટપાલ છે? ટપાલી ના પાડે એટલે નિરાશ બની જતાં. ટપાલી પૂછે તમે કેની રાહ જુવે છે? મારા પુત્રના છ મહિના થયા પણ Page #122 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા કંઈ સમાચાર નથી. આટલુ કહેતા મા-બાપની આંખમાં આંસુ આવી ગયા. આમ કરતા વર્ષોં થયું પણ ટપાલ ન આવી એટલે ડાશી કહે છે તમે ત્યાં જાવ તે તપાસ કરેા. એનું શું થયું? મારા લાડીલેા પત્ર લખ્યા વિના રહે નહિ. એ માબાપને ભૂલે તેવેા નથી. ખાપ જવા તૈયાર થયે પણ ભાડાના પૈસા નથી. શું કરવું ? દેવાનુપ્રિયે!! તમે રાજ સવારમાં ચા-પાણી નાસ્તા ઉડાવા છે, ખપેારે ભર્યાભાણે પેટ ભરીને જમેા છે, તમને ખબર નથી કે ગરીબાઈ કેવી હોય ? ગરીબાઈ તે વેઠે એ જાણે છે. રેસટલેા ને છાશ મળતી હાય એને પાશેર દૂધ મેળવતાં પરસેવે નીતરી જાય છે. ખાપ ઘરમાં હતાં તે વેચીને જવા તૈયાર થાય છે. તે વખતે તેમના પાડાશી પૂછે છે બાપા ! તમે આટલા ગમગીન કેમ છે ? તમારા મેઢા ઉપર છેલ્લા કેટલાય દિવસથી અસાસ દેખાય છે તે શું છે? તેા કહે કે મારા પુત્રના વર્ષોથી પત્ર નથી, કંઈ સમાચાર નથી, એ ચિંતા છે. આજે તપાસ કરવા જાઉં છું ત્યારે પાડોશી કહે છે તમારા પુત્રને પત્ર ભલે ન હેાય પણ એ હયાત છે, આનંદમાં છે, તમે જવાની વાત માંડીવાળેા. ત્યાં જશે તેા ઉલ્ટા દુ:ખી થશેા. પણ પત્નીને ખૂબ આગ્રહ ને પુત્રને મળવાની ખૂબ તમન્ના એટલે માબાપ તે ઉપડ્યા. એના પત્ર આવતા હતા તે સરનામુ લઈને પુત્ર જ્યાં રહેતા હતા ત્યાં આવ્યા, ને પૂછ્યું તેા કહે છે એ ભાઈ ભણીગણીને મેાટા એન્જીનીયર બની ગયા છે. ખૂબ સુખી છે, એ તેા મેાટા ફલેટમાં અમુક જગ્યાએ રહેવા ગયા છે. ત્યાં રહેનારે એડ્રેસ આપ્યું તે લઈને શેાધતા શેાધતે વૃદ્ધ આપ દીકરાના મંગલા નજીક પહેાંચ્યા. દીકરા ખારીએ ભેા છે. ખાપને આવતા જોયા. પિતૃપ્રેમથી તેનું હૃદય હચમચી ગયું. રડી પડયા કે કાળી મજુરી કરીને એમણે મને ભણાવ્યેા તેા એન્જીનીયર બન્યો છું એવા માતાપિતાને કેમ ભૂલાય? પણ બીજી ક્ષણે વિચાર થયા .કે મેં મારા માતાપિતાને ભયંકર ગુન્હા ક છે. એમની પરવાનગી સિવાય પ્રેમલગ્ન કર્યું" છે. પરણીને ખબર પણ આપી નથી. એમને ગમશે કે નહિ? વળી આ સુધરેલી સ્ત્રીને ડાસા ગમશે નહિ. એ ડાસાને ઘરમાં રાખવા તૈયાર નહિ થાય. હું માટે એન્જીનીયર, મારે ઘેર મેટા મેટા માણસે! આવે ને મારા નાકરા બધા કહે આપણા સાહેબના માબાપ કેવા ગામડિયા છે તે મને શરમ આવે. એ વિચાર કરીને પટાવાળાને લાગ્યે. ને કહ્યું જે આ સામેથી ગામડીયા ડાસા આવે છે તે આપણા મંગલામાં દાખલ થવા આવે તે કાઢી મૂકજે. ના પાડવા છતાં પરાણે આવે તે તુ ધકકા મારીને બહાર કાઢી મૂકજે પણ અંદર આવવા દેતેા નહિ. ૧ અધુએ! જોયે. ને આ સંસાર કેવા રંગરાગથી ભરેલે છે. આ ભણી ગણીને હાંશિયાર અનેલા દીકરા ખાપની કેવી ઢશા કરાવે છે! સમ્યકષ્ટિ આત્મા હોય તે આવા સમયે વિચાર કરે કે આમાં કોઈને દોષ નથી. મારા પાપકર્મના ય છે. નહિતર Page #123 -------------------------------------------------------------------------- ________________ ૮૨ શારદા સરિતા માબાપને દેવ સમાન માનનારે ને જ પગ ધોઈને પીનારે દીકરો આવું શા માટે કરે? મારા કર્મો મારા દુશ્મન છે. સમલે ગજસુકુમારના માથામાં અંગારા મૂક્યા તે પણ જરા કે ન આવ્યું. એમણે વિચાર કર્યો કે મારા સસરાએ મને મેક્ષમાં જવાની પાઘડી બંધાવી. મને મોક્ષમાં જવાની સહાય કરી. એમણે સ્વદોષ જોયા, પરાયા દોષ ન જોયા. આવા ભાવ આવશે ત્યારે દુખમાં આનંદ આવશે. આશાભેર મળવા આવેલ બાપઃ ડેસી ધ્રુજતા ધ્રુજતા પુત્રના બંગલાના કંપાઉન્ડમાં દાખલ થવા જાય છે ત્યારે પહેરેગીર કહે ખડે રહો, ત્યારે બાપા કહે છે ભાઈ, મને અંદર જવા દે. મારે મારા દીકરાને મળવું છે ત્યારે પહેરેગીર કહે છે તમારે દીકરા અહીં ક્યાં છે? આ બંગલામાં અમારા એન્જનીયર સાહેબ રહે છે. ત્યારે કહે છે તાર સાહેબ એ મારો વ્હાલસોયે દીકરે અમર છે. મારે એને મળવું છે મને જવાદો. મેં એને દૂરથી ઉપર અગાશીમાં ઉભેલો જોયે છે. હું એને શે તે શોધતો આવ્યો છું. મને જવાદે. ના પાડવા છતાં જેર કરીને ડેસા અંદર જવા જાય છે ત્યાં પેલા પટાવાળાએ જોરથી ધક્કો માર્યો. બિચારો ગરીબ માણસ દૂધ-ઘીના તે દર્શન ન થતાં હોય, લખો સૂકો રોટલો ખાતો હોય એના શરીરમાં તાકાત ક્યાંથી હોય? એક ધક્કો મારતાની સાથે પડી ગયું ને નીચે પડેલા પથ્થર સાથે તેનું માથું અથડાવાથી માથાની ધોરી નસ તૂટી ગઈ. લેહીની ધાર થઈ. માથે બાંધેલું ફળીયું દબાવતે લથડીયા ખાતે ધર્મશાળામાં પહોંચી ગયા. એની પત્ની પણ સાથે આવી હતી. પાડોશીએ ઘણી ના પાડી પણ માતાનો જીવ ન રહો. પુત્રને મળવાની આતુરતાથી સાથે આવી હતી. પણ પિતે ધર્મશાળામાં રેકાઈને પતિને પુત્રની શોધ કરવા મોકલ્યા હતે. દીકરાને મળવા આવતાં બાપે ગુમાવ્યા પ્રાણુ પતિના માથામાંથી લોહી વહ્યું જાય છે. લથડીયા ખાતે એકદમ ઢગલે થઈને બેસી ગયે. પત્ની એકદમ બેબાકળી બનીને પૂછે છે શું થયું ? ત્યારે કહે છે જે થયું તે થયું. તું મને જલ્દી નવકારમંત્ર સંભળાવ. હું ઘડી બે ઘડીને મહેમાન છું. હવે જીવવાની આશા નથી. દેવાનુપ્રિય જુઓ. આ બાપની કેવી સમતા છે! પુત્રને ઘેર પ્રવેશ કરવા જતાં નેકરે પાટુ માર્યું પણ મનમાં જરાય કષાય નથી. એક ચિત્તે નવકારમંત્ર સાંભળે છે. ત્યારે પત્ની પૂછે છે સ્વામીનાથી આપને શું થયું? કેઈએ આપને માર માર્યો કે પડી ગયા? શું થયું? દીકરો મળે કે નહિ? ત્યારે કહે છે મેં અમરને બંગલાની ગેલેરીમાં ઉભેલો જોયે. પણ એણે મને જે કે ન જોયે એ ખબર નથી. ગમે તેમ થયું પણ મને અમર અમર બનવાને સંદેશ દઈ ગયો. હું તે જાઉં છું પાછળ દીકરે તને બેલાવે કે ન બોલાવે તો તું અફસોસ ન કરીશ. આટલું કહી “અરિહંત શરણું પવન્જામિ” કહેતાં બાપાએ પ્રાણ છોડી દીધા. ડોશીમા ખૂબ રડવા ને ઝરવા લાગ્યા. ધર્મશાળામાંથી Page #124 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા બધા માણસો દેડી આવ્યા પૂછે છે તમે કેણ છે ને ક્યાંથી આવ્યા છે? તો માજી રડતા રડતા કહે છે અમારે એકનો એક દીકરો અહીં રહે છે તેને મળવા આવ્યા હતા. દીકરાને ભેગા ન થયા અને એના પિતા ચાલ્યા ગયા. ખૂબ કરૂણ સ્વરે રડવા લાગી એટલે બધા માણસો કહે છે બહેન! શાંતિ રાખે. આયુષ્યપૂર્ણ થયે સૌને જવાનું છે. આ સંસાર તે મુસાફરખાનું છે. આ ધર્મશાળામાં આપણે સૈ આવ્યા છીએ. સમય થતાં સો ચાલ્યા જઈશું. તેઓ ગયા ને તે રીતે આપણે બધાને એક દિવસ જવાનું છે. કેઈ આજ જશે કેઈ કાલ, આ તે પંખીડાને મેળે, ગણાનુબંધ સૌને પૂરે થાતાં, સહુના રસ્તે સહુ જાતા. જેવા વાદળીયા વિખરાય – આ તો પંખીડાને મેળે આ રીતે ડોશીમાને ખૂબ આશ્વાસન આપ્યું કે આ સંસારમાં જણાનુબંધ પૂરો થતાં સૌ એકબીજાને છોડીને ચાલ્યા જાય છે. આકાશમાં જેમ વાદળી ચઢી આવે છે ને થોડીવારમાં વિખરાઈ જાય છે. વૃક્ષ ઉપર સાંજે પક્ષીઓ આવે છે ને સવાર પડતાં ઉડી જાય , છે તેમ સૌનું આયુષ્ય પૂર્ણ થતાં જવાનું છે. બહુ રડીએ ને નૂરીએ તે ચીકણું કર્મ બંધાય. આ માનવ જિંદગી કેવી છે. આંસુના ઘેરા અક્ષરે સૌની લખાયેલ જિંદગી. રેતા હસાવે બે ઘડી, ચાલી જવાની જિંદગી. મહાન પુરુષે કહે છે આપણું જિંદગી આંસુથી લખેલા અક્ષર જેવી છે. માટે જિંદગીમાં કરવા જેવું છે તે જલ્દી કરી લે. પાડોશીએ શિખામણ આપી માજીને શાંત કર્યા ને બાપાની અંતિમ ક્રિયા કરી. ચાર પાંચ દિવસ પછી માતા વિચાર કરે છે કે એમણે મરતાં મરતાં કહ્યું કે અમરે અમર બનવાને સંદેશ મને આપે. તે દીકરાનું નામ અમર છે. તો શું દીકરાએ એમનું અપમાન કર્યું હશે? કદાચ દીકરો ભાન ભૂલ્યા હશે! દીકરે અહીં છે એ નક્કી છે તો હું તેના ઘેર જાઉં. મારો અમર શું કરે છે? તેની માનવતા જાગતી છે કે નહિ તેમ વિચારી ડોસીમા શોધતા શોધતા પુત્રના બંગલા પાસે આવ્યા. કંપાઉન્ડમાં દાખલ થવા જાય છે ત્યાં નેકર કહે ખડે રહો. રજા સિવાય અંદર નહિ જવાય. ત્યારે ડોશીમા કહે છે ભાઈ મારે અંદર જવું નથી. પણ હું કામ કરનારી ને કરડી છું. આ બંગલામાં રહેનાર શેઠાણીને જરૂર હોય તે મારે નોકરી કરવા રહેવું છે. ત્યારે કહે તો તમે અહીં ઊભા રહો. હું શેઠાણીને પૂછી આવું. નેકર ઉપર જઈને પૂછે છે એક વૃદ્ધ બાઈ છે. એ કહે છે કામ કરવા રહેવું છે તો નોકરડીની જરૂર છે? શેઠાણી કહે છે હા. ચાર દિવસથી કામવાળી જતી રહી છે તે બેલા. ડોશીમાને ઉપર બોલાવ્યા. શેઠાણી પૂછે છે માજી! તમે શું કરશે? ડેસીમાં કહે હું વાસણ માંજીશ, પડા ધોઈશ, બધું કરીશ ને રસોડું પણ Page #125 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા સંભાળીશ. ઘાટી ને રસોઈયાનું અને કામ કરીશ. આ નેકર કેને ન ગમે? બાઈ પૂછે છે તો તમે પગાર શું લેશે? માજી કહે બહેન! હું પંડે એકલી છું. મને ખાવા પીવાનું અને પહેરવા કપડા મળશે, રહેવા એક ઓરડી મળશે તો મારે બીજું કાંઈ નથી જોઈતું. તો કહે ભલે. દીકરાના ઘરમાં મા નેકરડી બનીને રહીઃમાજી દીકરાના ઘરમાં નોકરી રહ્યા. જે કર્મ કેવા ખેલ કરાવે છે. શેઠાણી એના પતિને કહે છે જુઓ, મેં નવી નોકરડી રાખી. તમને ગમશેને? ત્યારે એને પતિ કહે છે તેને ગમે એટલે મને ગમે. એમાં પૂછવાનું શું હોય! માએ દીકરાને જે. હૈયામાં હર્ષ સમાતો નથી પણ બધે હર્ષ અંતરમાં સમાવી દીધા. મા વિચાર કરે છે આ દીકરો એના બાપને મને નથી લાગતું. દીકરાએ માજી તરફ દષ્ટિ કરી તો તેના અંતરમાં પ્રેમને આંચકો આવ્યો. હવે ત્યાં શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. (અધૂરું દષ્ટાંત તા. ૨૯-૭–૭૩ ને રવિવારના વ્યાખ્યાનમાં વાંચે). વ્યાખ્યાન નં. ૧૪ અષાડ વદ ૯ ને સેમવાર તા. ૨૩-૭-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! શાસ્ત્રકાર ભગવતે જગતના જી ઉપર મહાન અનુકંપા કરી શાસ્ત્રની સરવાણી વહાવી. એ સરવાણી અવાજ કરે છે કે હે ચેતન! તું અનંતકાળથી બંધનમાં બંધાયે છું. તેને તોડવાને આ મનુષ્યભવમાં જમ્બર પુરુષાર્થ ઉપાડ ભગીરથ પુરૂષાર્થ કરી મુકિત નહિ મેળવે ત્યાં સુધી એ બંધન તૂટવાના નથી. ઘાતી કર્મોમાં મેહનીય કર્મ મોટું છે. જે એ તૂટે તે બાકીના ત્રણ તૂટી જાય. સેનાપતિ પકડાય તો લશ્કરને પકડતા વાર નહિ. આઠ કર્મોમાં સેનાધિપતિ મેહનીય કર્મ છે. સંસારરૂપી સાગરમાં મેહનીય કર્મના જમ્બર મોજા ઉછળી રહ્યા છે. કેધ-માન-માયા ને લાભના વાવાઝોડા વાય છે. તેમાં તારી નૌકા ડૂબું ડૂબુ થઈ રહી છે. સાવધાન બની જા. મનુષ્યજન્મની એકેક પળ લાખેણી જાય છે. એમ સમજીને પ્રમાદ ન કરે. પ્રમાદમાં અનંતકાળ કાઢયે. જેમાં સુખ માને છે તે સંસારના સુખો કેવા છે? જ્યાં સુધી પુણ્યને ઉદય હશે ત્યાં સુધી ટકનાર છે. કાલે પુણ્ય ઘટે અપમાન કરીને બંગલાની બહાર હાંકી મૂકશે. માટે સંસારના પદાર્થો ઉપરથી મમત્વભાવ ઉઠાવી લે. વેદનીય કર્મને ઉદય થાય, કષ્ટ આવે ત્યારે તું પાડેશી બનીને જોયા કર, Page #126 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૫ જેમ તમારા પાડોશીએ ખૂબ ઠાઠમાઠથી એની એકની એક દીકરીના લગ્ન કર્યા. અને છ મહિનામાં દીકરી દુઃખી મનીને ઘેર પાછી આવી ત્યારે પાડેાશી ખૂબ રડે પણ તમને કઈ થાય? ના'. કારણ કે એ તમારી દીકરી નથી. પાડેાશીની દીકરી છે. ત્યાં તમે પરાણું માન્યું પણ આત્માથી બધુ પર છે તેમ લાગે છે? વીતરાગ વાણી સાંભળીને એવા અધ્યવસાય થવા જોઈએ કે શોનું સ્થિ મે જોઇ નાઇમન્નલ્સ #રૂ। હું... એકલેા છુ, મારૂં કાઈ નથી ને હું પણ કોઈને નથી. જો આટલું સૂત્ર સમજાઈ જાય તે સંસારના પદાથે પ્રત્યેથી તમને રાગ છૂટી જાય અને સત્ય સ્વરૂપનું ભાન થાય. જીવ સમજણુના ઘરમાં આવે છે ત્યારે પાપ કરતાં એને અરેરાટી થાય છે કે મેં આ શું કર્યું? કેના માટે કર્યુ ? મારી સાથે શું આવવાનું છે? મરણુ વખતે સિકંદરની દૃષ્ટિ ખુલી ગઇઃ સમ્રાટ સિકદ્મર જ્યારે બિમાર પડયા ત્યારે તેના શરીરની ચિકિત્સા કરવાને માટે મોટા મોટા વૈદ્યો, હકીમે ને ડાકટરોને ખેલાવવામાં આવ્યા. એ જ્યારે સાજો હતા ત્યારે એણે પ્રજા ઉપર કાળા કેર વર્તાવ્યા હતા. ખૂબ જુલ્મ ગુજારતા હતા. લાકો એનાથી ભયભીત રહેતા હતા. આવે! ખાદશાહ સિકક્રૂર મૃત્યુના બિછાનામાં સૂતા છે. રાજવૈદાએ તેની નાડી તપાસીને માથું ધુણાવ્યું ત્યારે સિકંદર પૂછે છે વૈદ્યરાજ! તમે કેમ માથુ હલાવા છે ત્યારે વૈદા કહે છે આપની નાડીમાં ફેર છે. મૃત્યુ નજીક આવી રહ્યું છે. માટે હવે આપ ચેતી જાવ. તે વખતે સિકંદર શુ કહે છેઃ- યા મૈં મરી ખાડંવો? किसी भी उपायसे मैं नहीं वचूंगा ? मुझे बचानेवाला इस संसारमें कोइ नहीं है ? मैं तो वडा सम्राट हूँ । = ત્યારે વૈદા કહે છે તમે ગમે તેટલા મેાટા સમ્રાટ હા, ગમે તેટલી સંપત્તિ ભેગી કરી હેાય તે પણ મરણ આવે સૈાને જવુ પડે છે. તમે તે શું તમારા બાપા અને તેના માપાને પણ જવુ પડયુ છે તે તમારી કયાં વાત? તૂટીની ખુટી નથી. હવે તેા ખુદાની બંદગી કરી લે! એ જ તમારી સાથે આવશે. જ્યારે વૈદાએ હાથ ખંખેર્યા ત્યારે સિકંદરને સમજાયું કે ગમે તેટલા પાપ કરી જુલ્મ ગુજારી પાપ કરી બધું ભેગું કર્યું. પણ અંતે તે એકલા જ જવાનુ છે ને ? મારી સાથે કોઇ નહિ આવે. અંતિમ સમયે ડહાપણુ આવ્યું ને તે જીવનભર કરેલા પાપને પશ્ચાતાપ કરવા લાગ્યા. મારૂ પરભવમાં શુ થશે ? એના માણસને કહ્યું કે મારે મારા ગુરુના દર્શન કરવા છે. જલ્દી ખેલાવે. એને અંતિમ સમયે આ વિવેક જાગ્ય હાય તેનુ કારણ એને પહેલાં જૈન મુનિને! સમાગમ થયેા હતેા. એમની પાસેથી એને તત્ત્વનું રહસ્ય સમજાયું હતું. એ ભાનમાં હતા ને તેના ધર્મગુરુને અંતિમ દર્શન કરવા ખેલાવે છે. આજે ઘણીવાર એવું બને છે કે માણસને છેલ્લા શ્વાસ ચાલતા હાય ત્યારે Page #127 -------------------------------------------------------------------------- ________________ ૮૬ શારદા સરિતા સતને ખેલાવવામાં આવે ને ભલું હોય તે સતા ત્યાં પહેાંચે ન પહોંચે ત્યાં તે બધું પતી જાય. આવી સ્થિતિમાં સતને ખેલાવવાને શું અર્થ ? એ ભાનમાં હૈાય ત્યારે આલાવા તા તા કંઇક ધર્મ સાંભળે. સિક ંદરના ધર્મગુરુ આવ્યા. તેને ધર્મ સંભળાવ્યેા. ત્યાર પછી સિક ંદરે ખુલ્લા દિલે એના ગુરુ સમીપે પાપના "પાકાર કર્યાં. ખૂબ રડયા. ભલભલાના કઠણ હૈયા કુણાં ખની જાય. છેવટે એણે ચાર ફૈરમાન લખાવ્યા. તેમાં પહેલા ફરમાનમાં શું લખાવ્યું:– “મારા મરણુ વખતે બધી મિલ્કત અહી પથરાવો મારી નનામી સાથ કબ્રસ્તાનમાં પણ લાવો, જે બાહુબળથી મેળવ્યું તે પણ ભેાગવી ના શચા, અબજોની મિલ્કત આપતાં પણ એ સિકંદર ના બચ્ચે.” સિકંદરે લખાવ્યું કે મારા મરી ગયા પછી મારા ભંડાર ખાલી કરીને બધી મિલ્કતના અહીં ઢગલા કરાવજો ને મારી નનામી સાથે બધુ ખ્રસ્તાનમાં લાવજો. પ્રજાને ચૂસીને લૂંટફાટ કરીને જે મિલ્કત ભેગી કરી તેને સિકંદર ભાગવી શકયા નહિ. એને માટે કરોડો રૂપિયા ખર્ચીને રાજવૈદે ખેલાવ્યા, કિંમતી ઔષધો લાવ્યા ને ઘણાં ઉપચારા કર્યા તે પણ સિકંદરને કોઇ ખચાવી શક્યું નહિ. આ ફેરમાનથી પ્રજા એમ સમજી શકે કે સિકંદ્નર આટલી સ ંપત્તિના સ્વામી હાવા છતાં સાથે કઇ લઈ જઈ શકયે નહિ. સાથે કઇં આવવાનું નથી. ખીજા ફરમાનમાં શું લખાવ્યું : મારૂ' મરણ થતાં બધા હથિયાર લશ્કર લાવો, આગળ રહે મૃતદેહ પાછળ સર્વને દોડાવો, આખા જગતને જિતનારૂ સૈન્ય પણ રહેતું રહ્યું, વિકરાળ દળ ભૂપાળને ના કોઈ બચાવી શક્યું. સિકંદર પાસે લાખા સૈનિકા ને ઘણા શસ્રા હેાવા છતાં સિક ંદરને મૃત્યુનાં પંજામાંથી છેડાવવા કોઈ સમર્થં બન્યું નહિ. માનવી ગમે તેટલેા બળવાન હાય, ગમે તેટલું લશ્કર હાય. પણ આ ફેરમાન ઉપરથી પૂરવાર થાય છે મૃત્યુ આગળ અંધા નિર્મૂળ છે. માનવી બધા ઉપર વિજય મેળવે પણ મૃત્યુ ઉપર કાઈ વિજય મેળવી શકતુ નથી. જ્યારે માક્ષમાં જાય ત્યારે મૃત્યુ ઉપર વિજય મેળવી શકે છે. હવે ત્રીજું ફરમાનઃ– મારા બધા વૈદો હકીમાને અહી મેલાવો, મારા જનાજો એ જ વૈદાના ખભે ઉચકાવો નદીઓના ને દફ્નાવનારુ કાણુ છે ? દોરી તૂટી આયુષ્યની ત્યાં સાંધનાર કોણ છે ? Page #128 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા સિકંદરની સારવાર માટે પાંચસે ધનવંતરી વૈદે તેની પાસે રહેતા હતા. એ વૈદેએ ઘણું ઉપચાર કર્યા પણ એને બચાવી શક્યા નહિ. મારો જનાજે એ જ વૈદેના ખભે ઉંચકાવજે. એટલે લોકો સમજી શકે કે સૂતરની દેરી અને ફાટેલા કપડા સાંધી શકાય છે પણ તૂટેલું આયુષ્ય સાધી શકાતું નથી. આ એનું ત્રીજું ફરમાન છે. છેલ્લા ચોથા ફરમાનમાં લખાવે છે કે – ખાલી હથેળી રાખતા જીવ જગતમાં આવતા, ને ખાલી હાથે આ જગતથી સૌો ત્યજી ચાલ્યા જતા, યૌવન ફના, જીવન ફના, જર–જમીન ને જેરૂ ફના, પરલોકમાં પરિણામ મળશે પુણ્યના કે પાપના. આ જગતમાં માનવ જન્મે છે ને મરે છે ને ખાલી હાથે જાય છે. મરી ગયા પછી એનું બધું ફના થઈ જાય છે. ભગવાન કહે છે હે જીવ! તારી સાથે શુભાશુભ કર્મો આવશે. બીજું કાંઈ સાથે આવનાર નથી. અશુભ કર્મના કટુ ફળ ભેગવતાં જીવ ત્રાહિ ત્રાહિ પિકારે છે ત્યાં કેઈ એને પિકાર સાંભળતું નથી. આ સિકંદરનું ચોથું ફરમાન કેવું સુંદર છે! આ ચાર ફરમાનનો ભાવ જીવ સમજે તે એને સંસારમાં કોઈ વસ્તુ કે વ્યકિત પ્રત્યે મમતા ન રહે. સિકંદરની જેમ છેલ્લે છેલ્લે પણ જે પાપનો પશ્ચાતાપ થશે તો ય સારું છે. અંતિમ સમયે પણ જીવને ન સમજાય તો એનું જીવન અંધકારમય છે. અત્યારે સમજે તો સારું છે. અત્યારે આત્મ સાધના કરવાનો સમય છે. ભગવાન કહે છેઃ जरा जाव न पीडइ, वाही जाव न वड्डइ। जाविन्दिया न हायन्ति, ताब धम्म समायरे॥ દશ-ટૂ-એ-૮, ગાથા ૩૬ જ્યાં સુધી જરા રૂપી રાક્ષસીએ આ દેહને ઘેરે ઘા નથી, દેહમાં કઈ રોગ ઉત્પન્ન થયું નથી અને એક પણ ઈન્દ્રિય શિથિલ થઈ નથી ત્યાં સુધી ધર્મની આરાધના કરી લે. આજે ચંદનબાઈને સોળ ઉપવાસનું પારણું છે. આવું તપ કયારે થાય? દેહ તરફને રાગ ઘટે ને આત્મા તરફ વધે ત્યારે થાય. દેહને રાગ તોડવા જેવો છે. જ્યાં સુધી નહિ તૂટે ત્યાં સુધી તમે ચિત્તની સમાધિ ને પરમ શાંતિ મેળવી શકશે નહિ. દેહ પરથી દષ્ટિ હટે તે આત્મા પર દૃષ્ટિ જાય. આત્મદર્શન કરવા માટે દેહ પરથી દષ્ટિ હટાવવી જોઈએ. હાડમાંસ ને ચામડાની બનેલી કાયા પ્રત્યે રાગ કરવા જેવું શું દેખાય છે? ચામડા, હાડકા, લેહી અને માંસનું બનેલું શરીર વહાલું લાગે છે અને અનંતગુણથી ભરેલો સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા વહાલે નથી લાગતો? માટે શરીર પ્રત્યેને રાગ છેડવા જેવો છે. માટે જ્ઞાની ભગવંતો કહે છે આ ચામડી ન જુઓ પણ Page #129 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા અંદર બેઠેલા ચૈતન્ય દેવને જુઓ. આત્મા અરૂપી છે. માટે શરીરના સ્વભાવને વિચાર કરી તેનાથી વિરાગી બને. આ દેહના રૂપ-રંગ કે યુવાની કાયમ ટકવાના નથી. આ યુવાની દિવાની છે. ચાર દિવસની ચાંદની જેવી છે. એક દિવસ યુવાની ચાલી જશે પણ એ યુવાનીના ઉન્માદમાં કરેલી પાપલીલાઓ નહિ જાય. એ તો આત્મા સાથે ચૂંટી જશે. એના કડવાં ફળ જીવને પરભવમાં ભેગવવા પડશે. આવા અનિત્ય યૌવનમાંથી અક્ષય યૌવન પ્રાપ્ત કરવા માટે પુરૂષાર્થ કરે. એ પુરુષાર્થ કર્યો છે એ તમે બ્રહ્મચર્યનું પાલન, તપ-ત્યાગ, દેવ-ગુરૂને ધર્મની શ્રદ્ધા અને પરોપકાર આ પુરૂષાર્થ જીવનમાં થાય તે ફરીફરીને જીવને આ દેહ ધારણ કરે ન પડે. દેહ ન હોય તે ગ, યુવાનો, વૃદ્ધાવસ્થા કંઇ આવવાનું નથી. અશરીરી અવસ્થા સિદ્ધમાં છે. ત્યાં તે અક્ષય સુખ છે. આવા મહાન શાશ્વત સુખ મેળવવા માટે મહાન પુરુષોએ નશ્વર સુખને તણખલાં જેવું સમજીને છોડી દીધું. છ ખંડના અધિપતિ ચક્રવર્તિઓ જેની સેવામાં દેવે હાજર રહેતા હતા. તમારે તાપમાં કે વરસાદમાં ચાલવું હોય તે હાથમાં છત્રી પકડવી પડે. તમે ખુલ્લા પગે ચાલે તે પગમાં કાંકરા વાગે અને એને તો રસ્તે રસ્તા સાફ કરી આપે. દરિયે જાય તો દરિયે માર્ગ કરી આપે. ગુફામાં ચાલે તે એના દ્વાર આપોઆપ ખુલી જાય. આવી ચકવતિની સાહ્યબી હોય છે. આજના કહેવા અબજોને અબજપતિ પણ ચક્રવર્તિ પાસે ભિખારી જેવો લાગે. આવી ઋદ્ધિ-સિદ્ધિ છોડીને ચારિત્ર લઈ લીધું. એ દીક્ષા લે એટલે ચૌદ રત્ન ચાલ્યા જાય. એના છોકરા માટે રહે નહિ. આવા સુખને, ત્યાગ શા માટે કર્યો? એમને એ સુખમાં આનંદ ન આવ્યો. વિભવે મોક્ષના સુખ આગળ ફિક્કા લાગ્યા. આ ઉપરથી સમજાય છે કે ચારિત્ર વિના આત્માની સિદ્ધિ નથી. જમાલિકુમારને ઘેર મનમાન્યા સુખ હતા. મહેલ મહેલાતે હતી. તમે ઘરમાંથી કંટાળી જાવ ત્યારે ગાર્ડનમાં ફરવા જાવ, નાટક સિનેમા જેવા જાવ, માથેરાન મહાબળેશ્વર ને લેનાવલા હવા ખાવા જાવ, પણ એને ત્યાં તે બધું મહેલમાં હતું. ગાર્ડન ઘરમાં, નાટક પણ એના મહેલમાં ભજવાય અને જે તુમાં જેવી ઠંડી-ગરમી જોઈએ તેવી મળે. પછી શું કમીના હોય? આવા સુખ ભોગવે છે. એને મહેલ રાજ રોડ ઉપર હતો. તેથી ગામમાં જે કંઈ બને તેની તરત ખબર પડે. અહીં શું બને છે? લોકેના ટોળેટેળા તે રાજ રેડ ઉપરથી પસાર થાય છે અને પરસ્પર વાતે કરતા જાય છે કે આજે આપણે પ્રભુના દર્શન કરી પવિત્ર બનીશું. આપણું જીવન ધન્ય બનશે. આવી વાતો કરતા ચાલ્યા જાય છે. જ્ઞાની કહે છે તમે વાત કરે તે એવી કરે કે તે સાંભળીને બીજા જીવો કંઈક પામી જાય. નંદન મણિયાર સુમતિ પામ્યો હતો પણ એ મિથ્યા અભિમાનના કારણે સમકિત વમી ગયે. ને કૂવામાં દેડક થા. કૂવાના Page #130 -------------------------------------------------------------------------- ________________ re શારદા સરિતા કાંઠે બહેના પાણી ભરવા માટે આવે છે તે પરસ્પર વાતા કરે છે કે આજે તે રાજગૃહી નગરીના ભાગ્ય ઉઘડી ગયા. શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા છે. મારે તે એમના દર્શન કરવા જવુ છે એમ વાતા કરે છે. કૂવામાં રહેલા દેડકાએ આ શબ્દો સાંભળ્યા કે ભગવાન મહાવીર સ્વામી પધાર્યા છે. ભગવાન મહાવીર સ્વામીનું નામ સાંભળીને ચમકયા. મહાવીર એવું મેં કયાંક સાંભળ્યું છે. પૂર્વની જખ્ખર આરાધના હતી. એના ઉપર ચિંતન કરતાં દેડકાને જાતિસ્મરણ જ્ઞાન થયું. પેાતાના પૂર્વભવ જોયેા. અહા હુ કણુ ? હું નંદન મણિયાર નામના શ્રાવક હતા. મેં જૈન ધર્મની વિરાધના કરી. માન કષાયને કારણે સમિત વસી ગયા ને મરીને દેડકા થયા. બસ, હવે જલ્દી પ્રભુના દર્શન કરવા જાઉં. છલાંગ મારીને કૂવાની બહાર આવ્યા. પ્રભુના દર્શન કરવાની લગની લાગી. હવે ભગવાન એને સન્મુખ દેખાવા લાગ્યા. પેાતે દેડકા છે. મને લેાકા ચગદી નાંખશે તા મરી જઇશ એવો વિચાર ન કર્યા. દેડકા છલાંગે મારા પ્રભુના દર્શને જાય છે. રાજગૃહી નગરીમાં પ્રભુનુ આગમન થાય એટલે પ્રભુના પરમભકત એવા શ્રેણીક મહારાજા પણ દર્શને જાય છે. શ્રેણીક રાજાના ઘેાડો પૂરવેગે દોડે છે. આ દેડકા ઉપર ઘેાડાને પગ પડતાં ચગદાઈ ગયા ને મરી ગયા. પણ મનમાં ભાવના પ્રભુનની હતી. એવી શુદ્ધ ભાવનાના પ્રભાવથી મરીને દેવલાકમાં ગયા. વસેલુ સમકિત પામી ગયા. બહેનેાની વાત સાંભળીને દર્શન કરવા નીકળ્યા. પ્રભુના દર્શન કર્યાં નહિ છતાં પામી ગયા. માટે અમે તમને કહીએ છીએ કે તમે કથા કરેા તા એવી ધર્મકથા કરેા કે એ સાંભળીને ખીજા જીવાને વૈરાગ્ય ઉત્પન્ન થાય. ક્ષત્રિયકુંડ નગરની બહાર ભગવાન મહાવીર સ્વામી પધાર્યા છે. લેાકેાના ટોળેટોળા પ્રભુના દર્શન કરવા જઇ રહ્યા છે. એમના હૃદયમાં એક પ્રભુનું સ્થાન છે. ખીજે ક્યાંય એમનુ ધ્યાન નથી. મધુએ ! તમે યાદ રાખજો કે જો તમારે કના ખધન તેડવા હશે તે તમારા હૃદયમાં વીતરાગ ભગવંતનું સર્વોપરિ સ્થાન જોઇશે. જ્યાં જિનાજ્ઞાનું પાલન છે ત્યાં મારા આત્માનું ઉત્થાન છે અને જ્યાં વીતરાગની આજ્ઞાની વિરાધના છે ત્યાં આત્માનું પતન છે. વીરવાણીના એક શબ્દ જીવનમાં ઉતરી જાય તેા ખેડા પાર થઈ જાય. લેાકેા હભેર જઈ રહ્યા છે. કાલાહલ થાય છે. જમાલિકુમાર મહેલના ઝરૂખેથી આ અવાજ સાંભળે છે. હવે તેમને વિચાર થશે કે આ બધા કયાં જઇ રહ્યા છે. આટલેા આન જનતાના મુખ ઉપર કેમ દેખાય છે એ વાત સાંભળવા જેવી છે. આજે ચનખાઇને સાળ ભથ્થાનું પારણું છે. મે ગઈ કાલે કહ્યું હતું કે તપસ્વીનુ બહુમાન તપથી થાય. એમણે ખૂબ સમાધિપૂર્વક સ્વાધ્યાય-વાંચનમાં રહીને જૂના કર્મને ખપાવવા તપની સાધના કરી છે. ખૂબ શાન્તિપૂર્વક આજે તેમના તપની પૂર્ણાહુતિ થાય છે. તમે બધા સેાળ દિવસ એમને તપ થયા છે. ક્રોધ ન કરવા, સેાળ Page #131 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ઉપવાસ, આયંબીલ, પિરશી, મૌન, બ્રહ્મચર્યનું પાલન વિગેરે જેને જે બને તે પ્રત્યાખ્યાન લેશે. વધુ ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૧૫ અષાડ વદ ૧૦ ને મંગળવાર તા. ૨૪-૭-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો! અનંતકરૂણાના સાગર પ્રભુએ જગતના જીવો કર્મની કેદમાંથી મુકત કેમ થાય અને આત્માનું અવ્યાબાધ સુખ કેવી રીતે મેળવે તે માટે બે માર્ગ બતાવ્યા છે. “IT TTTચ” એક આગાર માર્ગને બીજો અણગાર માર્ગ. જે જીવ સાધુપણું લેવાને સમર્થ હોય તો તે ઉત્તમ માર્ગ છે અને જો સાધુપણું ન લઈ શકે તે બાર વ્રતરૂપ શ્રાવક ધર્મ તો અવશ્ય અંગીકાર કરે. આવું અનુપમ વીતરાગ શાસન મળ્યું. જૈન ધર્મ મળ્યો તે હવે ચેતી જાવ. આવું ઉત્તમ માનવજીવન પામીને કર્મ સાથે જંગ ખેલવાના છે. યુદ્ધના મેદાનમાં જનાર સૈનિકને પહેલા યુદ્ધમાં જવા માટેની ખાસ તાલીમ લેવી પડે છે. જે તાલીમ લીધા વિના સૈનિક યુદ્ધ મેદાનમાં જાય તો ગભરાઈ જાય. તેમ કમ સાથે યુદ્ધ કરવા માટેની તાલીમ લેવા વિતરાગ શાસનની કૉલેજમાં દાખલ થવું પડે અને તાલીમ લેવી પડે છે તો તે કર્મની સાથે ઝઝૂમી શકે છે, ભગવાન મહાવીર સ્વામી સાડાબાર વર્ષ ને પંદર દિવસ સુધી કર્મો સામે એકધારા ઝઝુમ્યા. બંધુઓ ! મહાવીર પ્રભુએ દીક્ષા લીધી ત્યારે તેમની સાથે કઈ ન હતું. પોતે એકલા હતા. એકલા કર્મની સાથે સંગ્રામ કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. ત્યાર પછી જગતના જીવને દુઃખી અવસ્થામાં જોઈ દિલમાં કરૂણા આવી એટલે દુઃખથી બચવા માટેને ઉપદેશ કર્યો. કર્મને લીધે જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે. કર્મને ક્ષય થતાં પરિભ્રમણ બંધ થાય છે. જે જન્મમરણથી થાકી ગયા હોય, જેને સંસાર દુઃખરૂપ લાગ્યો હોય તે ધર્મના માર્ગે આવવા પ્રયત્ન કરે છે. જેને સંસાર સાકરના ટુકડા જેવો મીઠે લાગે છે તેવા છે ભવાટવીમાં પરિભ્રમણ કરે છે. જે પ્રભુની વાણીના અમૃત ઘૂંટડા અંતરમાં ઉતારે છે તે સુખી થાય છે ને પિતાનું જીવન સુધારી શકે છે. ભગવાન કહે છે એવો ! હજુ મેહનિદ્રામાં ક્યાં સુધી પડયા રહેશે! સાધ્યની . સિદ્ધિ કરવા માટે સાજ સજે. લડાઈમાં ગયેલે સૈનિક સામેથી આવતી ગેબીઓના ઘા ઝીલવા માટે લોઢાનું બખ્તર પહેરે છે તેમ આત્મા અને કર્મના સંગ્રામમાં કેધ, માન, Page #132 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા માયા, લેભ ને ઈષ્યની ગોળીઓ છૂટી રહી છે તેને ઝીલવા માટે તપ, બ્રહાચર્ય, ક્ષમા આદિ વ્રત પ્રત્યાખ્યાનનું લેખંડી બખ્તર ધારણ કરી લે. જૂના કર્મોને બાળવા માટે તપ લોખંડી બખ્તર છે. પ્રભુ મહાવીર નિયમ મોક્ષમાં જવાના હતા છતાં કે સંગ્રામ ખેલ્યો! દીક્ષા લઈને નિર્ણય કર્યો કે જ્યાં સુધી કેવળજ્યતિ ન પ્રગટે ત્યાં સુધી જંપીને બેસું નહિ. આ નિર્ણય કરીને આત્મસમાધિમાં સ્થિર બન્યા અને કેવળ જ્ઞાન પ્રગટાવીને જ જંપ્યા. આવા પ્રભુની આપણે જ પ્રાર્થના કરવી જોઈએ. પ્રભુનું સ્તવન કરવાથી શું લાભ થાય છે - ત્વત્સસ્તન ભવસંતતિ સનિબદ્ધ, પાપં ક્ષણાત્ ક્ષયમુપૈતિ શરીર ભાજામ આકાત લેક મલિનીલમ શેષમાશુ, સુર્યાશું ભિન્નમિવ શાર્વરમંધકારમ્ ભકતમાર સ્તોત્ર શ્લોક-૭ ભગવાનની પ્રાર્થના કરતાં ભકત પવિત્ર બને છે. માનતુંગાચાર્યે હૃદયના ભાવથી અષભદેવ ભગવાનની પ્રાર્થના કરી છે. એની પાસે શબ્દકેષ ન હતા. પાટી ને પેન ન હતાં. બસ, એના હૈયામાં વેગ ઉપડે ને ભકતામર સ્તોત્રની રચના કરી. ભકતામર તેત્રના એકેક થકમાં પ્રભુની પ્રાર્થનાના કેવા સુંદર ભાવભર્યા છે. આવું સુંદર સ્તોત્ર રચનારે પુરૂષ કહે છે કે નાથ! તારી પ્રાર્થના કરવાનું સામર્થ્ય મારામાં નથી છતાં કરી રહ્યો છું. હું કેવો છું? “ચુતવત રિસધાન્ હું અલ્પકૃત છું. મહાન જ્ઞાનીઓની આગળ તો હાંસીને પાત્ર છું. છતાં જેમ આંબે મહાર આવે છે ત્યારે કેવના ગળામાં સળવળાટ ઉપડે છે અને એ બેલ્યા વગર રહી શકતી નથી તેમ છે પ્રભુ! તારી ભકિતનું મારા દિલમાં એવું આકર્ષણ થાય છે કે હું બોલ્યા વિના રહી શકતો નથી. પ્રભુની પ્રાર્થના કરવાથી, સ્તવન કરવાથી, મનુષ્યના પાપ ક્ષણવારમાં નષ્ટ થઈ જાય છે. પ્રભુની, પ્રાર્થના જ કરવી જોઈએ. પણ કઈક સૂર્યવંશીઓ સૂર્યોદય થતાં સુધી ઉઠયા નથી હોતા તે પ્રાર્થના ક્યાંથી કરે? જમાલિકુમારને ઘેર ઘણી સંપત્તિ હતી. એનું શરીર નિરોગી હતું. લક્ષમીનો ભોગવટે કરે છે પણ એને કમાવાની ચિંતા નથી. મહેલમાં છએ ઋતુઓ અનુકૂળ હતી. જે વખતે જે જોઈએ તે મળતું હતું. દાસ-દાસીઓ સેવામાં હાજર રહેતા હતા. ઘણીવાર એવું બને છે કે બધું સુખ હોય પણ પત્ની અનુકૂળ ન હોય તે શું સુખ? એક મોટો વકીલ સુરત શહેરમાં વસતે હતે. એણે મોટું મકાન બંધાવ્યું. મુંબઈમાં એક એને જીગરજાન મિત્ર વસતે હતે. એ એનજીનીયર હતો. એણે મિત્રને સમાચાર આપ્યા કે મેં મોટું બિલ્ડીંગ બંધાવ્યું છે. તમે મોટા એજીનીયર છે તે એક વખત આવીને Page #133 -------------------------------------------------------------------------- ________________ ૯૨ શારદા સરિતા તમે જાતે જોઈ જાવ કે મકાનમાં કઈ જાતની ખામી તે નથી ને? એટલે મિત્ર સુરત આવ્યું. વકીલે તેની આગતાસ્વાગતા કરી દિવાનખાનામાં બેસાડે અને પોતે રસોડામાં જઈને એની પત્નીને કહે છે આજે તે મારે જીગરજાન મિત્ર આવ્યો છે માટે તું પ્રેમથી તારી જાતે સારામાં સારી રસોઈ બનાવજે. ત્યારે પત્ની કહે છે તમે તે રોજ એવા લફેરા લઈ આવશે. મારે કેટલી પળોજણ કરવી. હું તે કંઈ રસોઈ કરવાની નથી. ત્યારે વકીલ કહે કે ધીમે બોલ. મારો મિત્ર દિવાનખાનામાં બેઠે છે. સાંભળી જશે. ત્યારે એ ડબલ બરાડા પાડીને બોલવા લાગી. પેલે મિત્ર બધો સંવાદ સાંભળી ગયો. મનમાં થયું કે મારે મિત્ર બહાર બધી વકીલાત કરે છે પણ ઘરમાં એનું કડીનું માન નથી. એજીનીયર તો પિતાની બેગ લઈને દિવાનખાનામાંથી રવાના થઈ ગયો ને મુંબઈની જે ટ્રેઈન મળી તેમાં બેસી ગયા. આ તરફે પેલો મિત્ર દિવાનખાનામાં આવીને જુએ તો એજીનીઅર ના મળે. સ્ટેશને ગયે પણ મિત્રનું મિલન ન થયું. થોડા દિવસ પછી વકીલ મુંબઈ આવ્યા ને મિત્રને મળ્યા. ત્યારે પૂછયું તું મારું ઘર જેવા પણ ન રોકાય અને મને મળ્યા સિવાય ચાલ્યા ગયા. ત્યારે કહે છે મારી નજર પડે ત્યાં બધી ખબર પડી જાય. મેં બધું જોઈ લીધું. તે કહે કંઈ ઉણપ દેખાઈ? એનજીનીયર કહે હા–તમારું મકાન બહુ સુંદર છે પણ મોટી ઉણપ એ છે કે તમારા ઘરના શ્રીમતીજી કજીયાવાળા છે. વકીલ શરમાઈ ગયો. બધું સારું હોય પણ જેની સાથે જિંદગી જોડી છે તે સારી ન હોય તો જીવનમાં શાંતિ નથી રહેતી. જમાલિમારની સ્ત્રીઓ ખૂબ ડાહી ને આજ્ઞાંકિત હતી. એની આજ્ઞાનું ઉલ્લંઘન કદી કરતી ન હતી. પતિની સેવામાં હાજર રહેતી હતી. ટૂંકમાં જમાલિકુમારને સંસાર સુખમય હતો. કેઈ જાતની એના સુખમાં ઉણપ ન હતી. તે ઈચ્છિત સુખોને ભોગવટે કરતો હતો. તે વખતે ક્ષત્રિયકુંડ નગરમાં શું બનાવ બને છે - "तएणं खत्तियकुंडग्गामेणयरे सिंधाडग तिगचउक्कचच्चरेजाव बहुजण सद्देइवा जहा उववाइए जाव एवं पण्णवेइ एवं परुवेइ एवं खलु देवाणुप्पिया समणे भगवं महावीरे आदिगरे जाव सव्वण्णूसव्वदरिसी माहणफुग्गामस्स णयरस्स वहिया बहुसालह चेइएअहा पडिरुवं जाव विहरइ।" તે સમયે ક્ષત્રિયકુંડ નગરમાં ત્રણ રસ્તા હોય, ચાર રસ્તા હોય, ત્યાં ઘણું માણસો એકઠા થઈને વાતો કરવા લાગ્યા કે અહો ! આજે તે ક્ષત્રિયકુંડ નગરની બહાર ધર્મની આદિના કરનાર, સર્વજ્ઞ અને સર્વદશી મહાવીર ભગવાન પધાર્યા છે. તો હું દેવાનુ પ્રિય! એવા ભગવાનના નામ-શેત્રનું સ્મરણ કરવાથી મહાન ફળ થાય છે. એમના દર્શનથી દુઃખ દૂર જાય છે. ભવોભવની ભાવટ ટળી જાય છે. તે એમની વાણીનું શ્રવણ કરવાથી તે કે મહાન લાભ થાય? આ પ્રમાણે વાત કરતાં એમને હર્ષ સમાતો નથી. ભગવાનનું નામ લેતાં એમનું હૈયું થનગની ઉઠયું છે. એ વખતના શ્રાવકો ધર્મના કાર્ય Page #134 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા આગળ બીજા કાર્યો ગૌણ ગણુતા હતાં. ભરત ચક્રવર્તિને ઘેર એક સાથે ત્રણ વધામણી આવી. તેમાં એક તે આયુધશાળામાં ચકરત્ન ઉત્પન્ન થયું, બીજુ પટ્ટરાણીએ પુત્રને જન્મ આપે અને ત્રીજું ઋષભદેવ પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. લો, હવે આ ત્રણ વધામણીમાં કોને વધુ મહત્વ આપવું? તમે કોને આપે? તમે સંસારની વધામણીને પહેલું મહત્વ આપે. કારણ કે આજે જ્યાં જુઓ ત્યાં ધનની પૂજા થાય છે. એક વખત કૃષ્ણ અને લક્ષ્મીજીને વિવાદ થયે. કૃષ્ણ કહે દુનિયામાં મારા ભક્તો વધારે છે. જ્યાં જુઓ ત્યાં મારા નામની ધૂન લાગે છે. મારી ખૂબ ભકિત થાય છે ત્યારે લક્ષ્મીજી કહે મારા ભક્ત વધારે. કારણ કે મારા વિના તો કેઈને ચાલે નહિ. હું જ્યાં જાઉં ત્યાં લીલાલહેર વર્તાવું અને હું ન હોઉં તે ત્યાં કાળો કેર વર્તાઈ જાય. કૃષ્ણ કહે ચાલો ખાત્રી કરી જોઈએ. લક્ષ્મીજી કહે ભલે. કૃષ્ણ એક યોગીનું રૂપ લીધું ને ગામની બહાર ધર્મશાળામાં ઉતર્યા. યોગીની મુખમુદ્રા ખૂબ શાંત અને તેજસ્વી હતી. એમની વાણીમાં અપૂર્વ એજિસ હતું. વાણીમાં ત્યાગ વૈરાગ્યની છોળો ઉડતી હતી. એમની વાણીથી પ્રભાવિત થઈ ગામમાં લોકોના ટોળેટોળા ભેગીરાજના દર્શન કરવા આવતા ને તેમની વાણીને લાભ લેતા. ને બોલતા ધન્ય છે મહાત્માજી! તમે અહીં પધારી અમારા ગામને પાવન કર્યું. ને ખૂબ વિનંતી કરી કે મહાત્માજી ! અમારા ગામમાં આપ ચાતુર્માસ રહી જાવ. અમને ખુબ લાભ મળશે. મહાત્માજીએ હા પાડી ને ધર્મશાળામાં ચાતુર્માસ રહેવાનું નકકી કર્યું. આ વાતને પંદરેક દિવસ થઈ ગયા બાદ એક દિવસ લક્ષ્મીજી તરૂણ ગિનીનું રૂપ લઈને આવ્યા. ગામ બહાર એક ખંડીયેર જેવા મકાનના ખૂણામાં આસન લગાવીને ગિની બેઠા છે. તે સમયે ગામને એક વણિક શૈ ચક્રિયા માટે ગયેલ. પાછા ફરતાં યોગિનીને જોયા એટલે ત્યાં જઈ બે હાથ જોડીને કહે છે હે ગિની ! તમે અહીં કયારે પધાર્યા અને આવી ખરાબ જગ્યામાં કેમ બેઠા છે? આપ મારે ત્યાં પધારો. યોગિની કહે છે અને સાધુ કહેવાઈએ. સંસારના રંગરાગથી દૂર વસીએ. ત્યારે કહે છે તો આપ મારે ઘેર ભજન કરવા પધારજો. બંધુઓ ! આ કઈ જૈન ધર્મના સતીજી ન હતા. એમને તે ભકતને ઘેર જમવા જવાય. આ ચેગિનીએ હા પાડી ને તેનું ઠામ ઠેકાણું લઈ લીધું. સમય થતાં ચેગિની ભકતને ઘેર જમવા ગયા. વણિકને ઘેર ભોજન તૈયાર હતું. થાળી પીરસી ને જમવા બેસાડ્યા. ત્યારે ગિની કહે છે હું કેઈના વાસણમાં જમતી નથી. મને મારૂં વાસણ ખપે છે. એમ કહી તેણે પિતાની ઝોળીમાંથી સોનાના રત્નજડિત થાળીને વાડકો કાઢો. આ જોઈને વણિક તે આશ્ચર્ય પામી ગયા. અહો ! ગિની તે કઈ દેવી લાગે છે. આ વાડકો ને થાળી તો મેં આજે જોયા. ગિની જમીને ઉડ્યા ને વણિકની રજા લઈને ઘેર જવા તૈયાર થયા ત્યારે વણિક કહે, Page #135 -------------------------------------------------------------------------- ________________ ૯૪ શારદા સરિતા છે માતાજી! આપની થાળી ને વાટકા રહી ગયા ત્યારે યાગિની કહે છે હું ભૂલી નથી. ગઈ પણ જયાં જમું છું ત્યાં મુકીને જાઉં છું. હવે વાણિયા આગ્રહ કરે ખરા કે લઈ જાવ. તે માન રહ્યા. પણ પાછો વિવેક કરવામાં આકી નાખે. કહે છે માતાજી! આપ તે મહાન સતી છે. ખૂબ પવિત્ર છે. આપ જ્યાં સુધી આ ગ!મમાં રહે ત્યાં સુધી મારા ઘેર જમવા પધારજો. પણ ચેકિંગની કહે હું એકના એક ઘરે રાજ ન જાઉં. ખૂબ આગ્રહ કર્યો એટલે ખીજે દિવસે જમવાની હ! પાડી. કે વાણિયાભાઇ લેાભમાં લલચાયા. ખીજે દિવસે વવકે તેમના સગાસ્નેહીએ ને આમંત્રણ આપ્યું કે મારે ઘેર મહાન ચેકિંગની જમવા પધારવાના છે તેા તમે બધા તેમના દર્શનને લાભ લેવા મારે ઘેર આવજે. વણિકના સગાસ્નેહીઓ ભેગા થયાં ને ચેકિંગની જમવા પધાર્યા. જમ્યા પછી થાળી ને વાટકા મૂકીને ગયા એટલે ગામમાં વાત ફેલાઈ ગઈ કે ગામમાં મહાન યેગિની આવ્યા છે. ખૂબ પવિત્ર છે. એ જેમને ત્યાં જમવા જાય છે તેમને ત્યાં સાનાને! રત્નજડત વાટકે! ને થાળી મૂકીને જાય છે. !પણુ તે કામ થઈ જાય. હવે તે બધા યેટિંગનીના પગમાં પડીને કહેવા લાગ્યા. માતાજી ! કાલે મારે ઘેર જમવાનું રાખજો. આમત્રણ માટે પડાપડી થવા લાગી. ગામના લેકે ભેગા થઇને કહે છે હે માતાજી ! તમે અહીં રોકાઇ જાવ. આપને અમે લાભ લઇએ. લક્ષ્મીજી પણ સમજી ગયા કે આ લોકો લાલચમાં સપડાઇ ગયા છે. હવે વાંધે નહિ આવે. ખરાખર મેકે જોઇને કહે અમે સાધુ કહેવાઇએ. અમને ધર્મકથા કરવાની મળે ા ગમે. ખાઇ–પીને પડયા રહેવું ન ગમે. ત્યારે લોકો કહે છે અમે આપની વાણીનેા લાભ લઇશું ને રાજ તમારી પાસે આવીશું. ત્યારે કહે પણ મારે રહેવું કાં? ધર્મશાળામાં એક યાગિ કેટલા દિવસથી આવીને બેઠા છે. ત્યાં મારે રહેવાય નહિ. ત્યારે લેાકા કહે છે જો તમે રહેતા હૈા તા યાગીરાજને વિદ્યાય કરી ઈએ. તેા કહે છે એ જાય તા રહુ. એટલે અધા ભેગા થઇને આવ્યા ચેાગી પાસે અને કહ્યું-મહારાજ! આપને અમે અહીં રહેવાની વિનતી કરી હતી પણ હવે આપને ઘણા દિવસ થઈ ગયા. અમારા ગામમાં એક મહાન પવિત્ર ચૈાગિની પધાર્યા છે એટલે આપ ધર્મશાળા ખાલી કરા તા અહીં ચેાગિનીજી રહે ને અમને તેમને લાભ મળે. ચાગીરાજ કહે છે તમે બધા રાજ મારી પાસે મે!ટી સખ્યામાં આવે છે. તમે મને વિનંતી કરી ત્યારે રહ્યા ને હવે ચામાસામાં હું ક્યાં જાઉં? ચાતુર્માસ પૂરૂં થયા વિના નહિ જાઉં. કારણ કે ચે!માસામાં જીવ જંતુના ઉપદ્રવ ખૂબ થાય એટલે ખીજે કયાંય નહિ જાઉં. હું જ્યાં રહું ત્યાં ચે!માસુ પૂરૂ રહું છું. એટલે લેાકા કહે છે નહિ જાવ તે આવડું ઝાલીને બહાર કાઢીશું. યાગી ઉઠતા નથી. એટલે તેમને સામાન ઉપાડીને બહાર ફેંકી દીધા અને ચેાગીને ઢસડીને બહાર કાઢયા. યાગી પેાતાને સામાન લઈને જાય છે Page #136 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૯૫ ત્યાં લક્ષ્મીજી સામા મળ્યા ને કહ્યું. કેમ હવે ખાત્રી થઇને? કે દુનિયામાં કેાના ભકતા વધારે છે? ત્યારે કૃષ્ણજી કહે તમારી વાત સાચી છે. પણ જે હ્રયપૂર્વક ધર્મ સમજ્યા છે તે તારી માયામાં ફંસાયા નથી, પણ જે ઉપરથી ધર્મને! ડોળ કરે છે અને અંદરથી લક્ષ્મીને ચાહે છે તે આવા હાય છે. આ દ્રષ્ટાંત ઉપરથી એ વાત સમજવાની છે કે દુનિયામાં આજે પૈસાની પૂજા થાય છે. પૈસા મળે તે ધર્મને બાજુમાં મૂકી દે છે. અહીં ક્ષત્રિયકુંડ નગરમાં મહાવીર ભગવાન પધારવાના ખબર સાંભળી નગરજનેાના હૈયા હરખાઇ ગયા છે. એમને પ્રભુદર્શનની કિ ંમત છે. રોડ ઉપર બધા પરસ્પર વાતા કરતાં પ્રભુના દર્શને જઇ રહ્યા છે. જમાલિકુમાર તેા નાટક જોવામાં મસ્ત છે. હવે આ ારત્રકાર સાંભળશે ત્યારે જોશે ને પૂછશે કે આટલે અવાજ કેમ થાય છે ને આ બધા કયાં જઇ રહ્યા. છે? ત્યાં જાગૃત બની જશે. જેનુ ઉપાદાન શુદ્ધ હેાય તેને સહેજ નિમિત્ત મળતાં જાગી જાય છે. જમાલિકુમાર કેવી રીતે વૈરાગ્ય પામશે. તેમના વૈરાગ્ય કેવા ઉત્કૃષ્ટ હતા તે વાત અવસરે લઈશું. આજથી વ્યાખ્યાન ખાદ પાંચ મિનિટ એક ચરિત્ર શરૂ કરીએ છીએ. · ચરિત્ર’:- આરિત્રમાં મુખ્ય એ પાત્રા છે. એક ગુણુસેન ને બીજો છે અગ્નિશમાં. ગુણુસૈન રાજકુમાર છે અને અગ્નિશમાં રાજપુરાહિતનેા પુત્ર છે. ગુણુસેનની નાનીશી ભૂલના ક!રણે કેવી વૈરની પરંપરા સર્જાય છે અને અગ્નિશમના ક્રોધના કેવા કટુ વિપાક ભેગવવા પડે છે તે આ ચરિત્રમાં ખૂબ સુંદર વાત આવશે. આ ચરિત્ર જો રસપૂર્વક સાંભળે તે કષાયે મઢ થઈ જાય ને લિમાં વૈરાગ્ય આવી જાય. એવું આ ચરિત્ર છે. ખરાખર રસપૂર્વક તમે સાંભળજો. આ જંબુદ્વીપના પશ્ચિમ વિદેહ ક્ષેત્રમાં અલ્કાપુરી જેવું સુશોભિત ને પવિત્ર ક્ષિતિપ્રતિષ્ઠિત નામનું નગર હતું. ત્યાં સર્વ ગુણાથી સંપન્ન, ન્યાય-નીતિવન, લેાકેાના મનને આનă આપનાર પૂર્ણચંદ્ર નામના રાજા હતા અને કુમુદિની નામની પટરાણી હતી. તેમને ગુસેન નામના એક પુત્ર હતા. પુત્રમાં અનેક ગુણ હતા. સાથે એક અવગુણુ હતા. તેને વ્યંતરદેવાની જેમ ક્રિડા કરવી ખૂબ ગમતી. દેવાનુપ્રિયા ! એક નાનકડા અવગુણુ કેટલી ખરાખી કરશે તે જોજો. આ પૂર્ણચંદ્ર રાજાને યજ્ઞદત્ત નામને પુરાહિત હતા. તેને સેામદેવા નામની પત્ની હતી. એ પુરેાહિતને અગ્નિશમાં નામને એક પુત્ર હતા. તેનુ માથું ત્રિકાળુ હતુ, આંખે ગે!ળ હતી. નાક ચપટુ હતુ. ગાળી જેવુ પેટ, ડાક વાંકી, હાથ ટૂંકા, કાન સુપડા જેવા ને વાળ પીળા હતા. ક્રાંત મેટા ને હાઠ લાંબા હતા. અગ્નિશમાં આવે બેડોળ શરીરવાળા હતા. પૂર્વભવમાં કાઇનું એડાળ રૂપ જોઇને તેની મજાક ઉડાવી હોય તે આ ભવમાં જીવની આવી દ્દશા થાય છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા “અગ્નિશર્માને વૈરાગ્ય ભાવનાઓ આવા બેડોળ રૂપવાળે અગ્નિશર્મા તેના પિતાની સાથે રાજમહેલમાં જ હતું. રાજકુંવર ગુણસેન અગ્નિશમને જોઈને ખૂબ કુતૂહલ કરતો. એને એક ગધેડા ઉપર બેસાડી માથે જૂના તૂટી ગયેલા સૂપડાને મુગટ પહેરા વતે, ડેકમાં જુતાને હાર પહેરાવતે, હેવ વગડાવતે, નાના નાના બાળકોને ભેગા કરી તેની સ્વારી કાઢતો ને મોટા અવાજે બોલતા. અહ! મહારાજાની સ્વારી આવે છે. બધા દૂર ખસી જાવ. એમ બોલતે ઘણે દૂર જઈ એને ગધેડા પરથી ઉતારી તેની પાસે નૃત્ય કરાવતે. અગ્નિશર્મા નાનો હતો ત્યાં સુધી આવું બધું કર્યું પણ જ્યારે તે યુવાન થયે ત્યારે તેના મનમાં વિચાર આવ્યો કે આ ગુણસેન રાજપુત્ર છે એટલે રોજ મને હેરાન કરે છે. મારા પિતા રાજાને પુરેહિત છે. હું એને કંઈ કહીશ તે મારું કંઈ ચાલવાનું નથી. મેં પૂર્વ ભવમાં ધર્મની આરાધના કરી નથી એટલે આ ભવમાં મારે કેવું અપમાન સહન કરવું પડે છે ! આ લકે મારી કેવી મજાક ઉડાવે છે. માટે હવે મારે આ ગામમાં રહેવું નથી. હવે મારે આવું દુખ સહન કરવું ન પડે તે માટે મહાન પુરૂએ બતાવેલ ધર્મનું શરણું અગીકાર કરે. એમ વિચાર કરી અગ્નિશમ ક્ષિતિપ્રતિષ્ઠિત નગર છોડીને ' એક દિવસ ચાલી નીકળ્યો. અગ્નિશર્માનું તપેવનમાં ગમન અગ્નિશર્મા ચાલતો ચાલતો એક મહિને ઘણે દૂર આવેલા એક તપોવનમાં પહોંચે. એ તપોવન અનેક જાતના વૃક્ષ ને લતાઓથી સુશોભિત હતું. આકુળવ્યાકુળ થયેલો માનવી ત્યાં આવે તો તેને થાક ત્યાં ઉતરી જતો. અગ્નિશમને આ તપવન જોઈ ખૂબ આનંદ થયે. ખૂબ થાકી ગયો હતો એટલે થોડીવાર નદી કિનારે વિશ્રાંતિ લેવા બેઠે. તે તપવન કેવું હતું? સંસારિક બંધના ફંદા, જહાં નહીં લવલેશ, રાગ-દ્વેષ-સંતાપ, પરાભવ ઔર ન કે ફ્લેશ, ઐસે શાન્ત આશ્રમમેં, ઉસને આકર કિયા વેશ કે... એ આશ્રમમાં સંસારનું નામ ન હતું. ત્યાં કોઈ પ્રત્યે કોઈને રાગ કે દ્વેષ ન હતે. એ તપવનમાં કુલપતિને એક મેટે આશ્રમ હતો. તે આશ્રમમાં અગ્નિશર્માએ પ્રવેશ કર્યો. એ તપોવનમાં પ્રવેશ કરતાં જ અગ્નિશર્માના આત્માને શાંતિ થઈ. હાશ-હવે મને શાંતિ મળશે એમ વિચારી તેણે આશ્રમમાં પ્રવેશ કર્યો. કુલપતિનના દર્શન - તે આશ્રમમાં ઘણું તાપસ શિષ્યોથી ઘેરાઈને એક મેટે કુલપતિ (તાપસના ગુરૂ) બેઠા હતા અને તેમના શિષ્યની સાથે જ્ઞાનચર્ચા કરતા. હતા. તેમનું નામ આર્યકૌન્ડિન્ય હતું. તેમના ચરણમાં પડી અષ્ટાંગ નમસ્કાર કર્યા. એ Page #138 -------------------------------------------------------------------------- ________________ ૯૭ શારદા સરિતા કરવા કુલપતિના દર્શન કરતાં તેનું હૈયું હરખાઇ ગયું. અહા, ધન્ય છે તમને! તમે માનવજીવન સફળ બનાવ્યું છે એમ કહી મે!ટા કુલપતિને લળીલળીને વઢન લાગ્યું. બધાને વંદન કરીને નીચે બેસવા જાય છે ત્યાં તાપસકુમારે તેને આસન આપીને કહ્યું. “આના ઉપર બેસે. અગ્નિશમાં આસન ઉપર બેસી ગયે. તાપસેાના ગુરુ એનુ મુખ જોઈને સમજી ગયા કે આ માણસ દુઃખથી આકુળ-વ્યાકૂળ બનીને આવ્યા છે. હવે અગ્નિશર્માને મેટા તાપસ પૂછશે કે તુ કેણુ છે? આ તપેાવનમાં શા માટે આવ્યા છે? ત્યારે અગ્નિશમાં એમને પેાતાની કહાણી સંભળાવશે તેના ભાવ અવસરે કહેવાશે. ખંભાત સંપ્રદાયના સ્વ. પૂ. ગચ્છાધિપતિ છગનલાલજી મહારાજ સાહેબની પુણ્યતિથિ આજે તે અમારા પૂજ્ય ગુરુદેવની પુણ્યતિથિ હોવાથી તે ઉપર બે શબ્દો કહું છું. જૈન ધર્મના એક મહાન દ્વીપક પૂ. છગનલાલજી મહારાજ સાહેખ ખંભાતના વતની હતા. તેમના પિતાશ્રીનું નામ અવલસગ ને માતાનુ નામ રેવાકુંવરખાઈ હતું. તેમને એક બહેન હતા. તેમના પિતાશ્રી નવાખી રાજ્યમાં નાકરી કરતા હતા. પેાતે ક્ષત્રિય હતા. તેમને જૈન મિત્રને સંગ થતાં ઉપાશ્રયે આવવા લાગ્યા. તેમને આત્મએવા હળુકમી હતા કે સંતના એક વખતના પરિચયથી તે વૈરાગ્ય રંગે રંગાયા. આત્મા કલ્યાણની ભાવના જાગૃત થઇ અને હળુકમી આત્મા જાગી ઉઠયેા. પણ એમના કાકા કાકીએ દીક્ષા નહીં આપવા માટે એમને સંસારની ધૂંસરીમાં જકડાવવા પરાણે લગ્ન કરાવ્યા. પણ જેને આત્મા વૈરાગ્યના રંગે રંગાઈ ગયા છે તેમનું મન કાઇ હિસાબે સંસારમાં ચોંટયું નહિ. અને તેઓ ખંભાત નિવાસી જૈન મિત્રની સાથે નાસી છૂટયા. તેમને શ્રી વેણીરામજી મહારાજના સમાગમ થયા અને મહારાજની પાસે પેાતાની વાતની રજુઆત કરી. મહારાજે કહ્યું કે ભાઈ જૈન ધર્મના કાયદ્યા અનુસાર રજા વગર દીક્ષા ન અપાય. છેવટે કાકા ઘણી શેાધ કરનાં પત્તા મેળવી પેાતાના ઘેર લઈ આવ્યા. પણ વૈરાગી કદી છૂપા રહેતા નથી. તેમણે કાકા-કાકીને કહ્યું કે મારી એકેક ક્ષણુ જાય છે તે લાખેણી જાય છે. તમે મને રશકે છે શા માટે? શું મારુ મૃત્યુ આવશે તેને તમે રાકી શકવાના છે? આપ મારા આત્માનું બગાડો નહીં. આપણા કુળના સદ્ભાગ્ય છે કે મને આત્મકલ્યાણના પંથ જડયા છે. હવે મને જલ્દી જવા દો. ક્ષાત્રતેજના દૈષ્યિમાન શબ્દોએ અદ્ભૂત અસર કરી. આખરે પત્નીએ અને કુટુબીએ રજા આપી. સંવત ૧૯૪૪ના પાષ સુદ્ર ૧૦ના દિને ખંભાત સ ંપ્રદાયના પૂ. હર્ષોંચદ્રજી સ્વામી પાસે સુરત મુકામે ભાગવતી દીક્ષા અંગીકાર કરી. સાધનાના પંથે એક મહાન ચેાગી આત્મકલ્યાણ સાધવા નીકળ્યેા. દીક્ષા બાદ પૂ. ગુરુદેવને તેમના શિરછત્ર પૂ. ગુરૂદેવને પાંચ વર્ષોંના તે વિયેાગ પડ્યા, સહનશકિતના ભડાર, જૈન ધર્મના ચાદ્ધા શ્રી છગનલાલજી મહારાજ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૯૮ શારદા સરિતા સાહેબ, પૂ. શ્રી ભાણજી રખજી મહારાજ તથા પૂ. શ્રી ગીરધરલાલજી મહારાજ સાથે વિચર્યા અને સંવત ૧૯૮૩માં પૂજ્ય પદવીને ભાર પૂજ્યશ્રીના માથે આવી પડે. પૂ. છગનલાલજી મહારાજની ગંભીરતા, વિદ્વતા, કાર્યકુશળતા તથા પ્રભાવશાળી વ્યકિતત્વના પ્રભાવે જેમ ચંદ્ર-સૂર્ય પ્રકાશે છે તેમ ભવ્ય જીએ તેમની છત્રછાયા નીચે આશ્રય લીધે. અને અનેક જીવો ધર્મ પામ્યા. પૂ. ગુરૂદેવની પ્રભાવશાળી ઓજસભરી વાણીથી તેમને મહાન વિભૂતિરત્ન પૂ. શ્રી રત્નચંદ્રજી મહારાજ, તપસ્વી પૂ. છોટાલાલજી મહારાજ, મહાન વિભૂતિ પૂ. આત્મારામજી મહારાજ, સેવાભાવી (ખેડાજી) ખીમચંદજી મહારાજ તથા મહાન તપસ્વી પુલચંદ્રજી મહારાજ જેવા મહાન શિષ્ય થયા. મહાન પૂજ્યશ્રીના શિષ્ય પણ મહાન થયા. અત્યારે વિદ્યમાન વિચરતાં મહાન વૈરાગી પૂ. કાંતિઋષિજી મહારાજ આદિ ઠાણાઓ પણ પૂ. છગન વાલજી મહારાજ સાહેબના શિષ્ય છે. પૂ. ગુરૂદેવને જેવો પ્રભાવ હતો તેવો પ્રભાવ આજે તેઓ શાસન પર પાડી રહ્યા છે. પૂજ્યશ્રીએ જીવનમાં ઘણું મહાન કાર્યો કર્યા છે. જૈનશાળા, શ્રાવિકાશાળા, આદિ સંસ્થાઓ જ્યાં ન હતી ત્યાં ઉભી કરાવી અને તેને વિકસાવવાને ઉપદેશ આપી સેવાનું મૂલ્ય સમજાવતા. તે ઉપરાંત તેઓએ ડગમગતા જેનોને સ્થિર કરાવવાનું તથા જૈનેત્તરોને પ્રેમથી જૈનધર્મી બનાવવાનું ઉમદા કામ કર્યું છે. પૂજ્યશ્રીએ મુંબઈમાં ચાર ચાતુર્માસ કર્યા છે. સૌથી પ્રથમ ૧૯૭૫નું ચાતુર્માસ કાંદાવાડીમાં કર્યું હતું. સંવત ૧૯૭૮ની સાલમાં અજમેરના બૃહદ સાધુ સંમેલનમાં તેમને આમંત્રણ મળેલું. પોતાના શિષ્ય સાથે જઈને તેમણે પોતાનું સ્થાન શોભાવ્યું. તેમના જેવી મહાન વિભૂતિને તેમને સમાગમ થયે તે પૂજ્ય શ્રી અલખ ઋષિજી મહારાજ. તેમની પાસેથી શ્રી લવજી સ્વામીના જીવનને ઇતિહાસ જાણી લીધું. અહીં તેમની જિજ્ઞાસાવૃત્તિ પ્રકાશે છે. તેમને ગંડલ સંપ્રદાયના પૂજ્ય શ્રી જશાજી મહારાજને સમાગમ થયે. આ વયેવૃદ્ધ જ્ઞાની પાસેથી આપણું પૂજ્યશ્રીએ પિતાની જિજ્ઞાસાવૃત્તિ દાખવી ઘણું ઘણું મેળવી લીધું. પૂજ્યશ્રીના શિષ્ય સમુદાયમાં મહાન વિભૂતિ અને પહેલા શિષ્ય બા. બ્ર. પૂ. શ્રી રત્નચંદ્રજી મહારાજ થયા. જેઓ રત્ન સમાન હતા. તેઓ હંમેશા દેદિપ્યમાન રહ્યા. ગુરૂ અને શિષ્ય બને રજપૂત પછી પૂછવું જ શું? એ મહાન જીવન જીવી આપણને સૌને એક પ્રેરણા આપી ગયા છે. પૂજ્યશ્રી વયેવૃદ્ધ, અનુભવી, બાહોશ, વિચક્ષણ, વિદ્વાન, શાંત, ગંભીર હતા. પિતાના સુચારિત્રની જ્યોત પ્રસરાવી ૫૧ વર્ષની દીક્ષા પર્યાય પછી આશરે ૭૫ વર્ષની ઉંમરે સંવત ૧૫ના વૈશાખ વદી ૧૦ ને શનિવારના ઉમદા પ્રભાતે પિતાનું આત્મકલ્યાણ કરતા કરતા આપણને સૌને છેડી આ ફાની દુનિયામાંથી વિદાય લઈને ચાલી નીકળ્યા. Page #140 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૯૯ હસતે મુખડે મૃત્યુને ભેટયા પૂજય પ્રતાપી ગુરૂદેવ, નમન કરતાં નયન ભીના છે વિયેગ સાલે છે ગુરૂદેવ, પ્રેરણની એ જવલંત તિ, કયારે ગઇ બઝાઇ, અમ સૌ બાળકની મિલ્કત, ક્યારે ગઈ ટાઈ! સંઘ-સેવા અને પુરુષાર્થ એ એમનો જીવન ઉપદેશ હતો. નવીન સાહસ, નવું બળ, નવી જાગૃતિ, નવું વિધાન, નવીન દોરવણી, આ સર્વ પૂજ્યશ્રીના સુધારક અને કાંતિમય હૈયે વસેલું હતું. પૂજ્યશ્રીના જીવનમાંથી કઈ પણ ગુણ અપનાવીએ તો તેમની પુણ્યતિથિ ઉજવી સાર્થક ગણાય. પૂજ્ય ગુરૂદેવ છગનલાલજી મહારાજ સ્વર્ગવાસ થયા પછી સંવત ૧૯લ્પમાં બા. બ્ર. પૂ. શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબ આચાર્ય પદવી ઉપર આવ્યા અને પૂજ્ય ગુરૂદેવ સંવત ૨૦૦૪ના સ્વર્ગવાસ પામતાં આચાર્ય પદવી ઉપર પૂ. ગુલાબચંદ્રજી મહારાજ આવ્યા. તેઓ મહાન આત્માથી અને ઘેર તપસ્વી હતા. તેઓ શાસનના એક મહાન રત્ન હતા. અંતિમ સમય સુધી તેમની આત્મસાધના ચાલુ હતી. ભગવતી સૂત્ર તેમણે ર૭ વાર વાંચેલ. ૩૨ સિદ્ધાંતના રહસ્ય તેમને કંઠસ્થ હતા. તેવા મહાન સંતને જ્યારે યાદ કરીએ છીએ ત્યારે એમના ઝળહળતા ચારિત્ર પ્રકાશ આંખ સામે રમે છે. પૂ. મહાન સંત એવા પૂ. ગુરૂદેવો છગનલાલજી મહારાજ સાહેબ તથા પૂ. ગુલાબચંદ્રજી મહારાજ સાહેબની પુણ્યતિથિ નિમિત્તે આપ સૌ કોઈ આજે વ્રત-પચ્ચખાણ અંગીકાર કરશે. વ્યાખ્યાન ન. ૧૬ અષાડ વદ ૧૧ ને બુધવાર તા. ૨૫-૭-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીવ માતા ઓ ને બહેનો! અનંત કરૂણાનિધી ભગવંતની પ્રાર્થના કરતાં આપણે શું બોલીએ છીએ? मंगलं भगवान वीरो मंगल गौतम प्रभु। मंगलं स्थूलिभद्राद्या, जैन धर्मोऽस्तु मंगलम् ।। પ્રથમ મંગલ કોણ? અરિહંત પ્રભુ જેમણે ઘાતી કર્મોને ક્ષય કર્યો છે અને અરિહંત પદ પ્રાપ્ત કર્યું એ પ્રભુનું નામ કેવું મંગલ સ્વરૂપ છે! અરિહંત નામના એકેક અક્ષરમાં કેટલા ભાવ ભર્યા છે! અરિહંતના ચાર અક્ષર છે. તેમાં પ્રથમ અક્ષર “અ” છે. “અ” એટલે અનંત ગુણો જેમનામાં રહેલા છે એવા અરિહંત ભગવંતોને હું Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શારદા સરિતા નમસકાર કરું છું “રિ” એટલે જેમણે રિપુ એટલે શત્રુઓને હરાવ્યા છે. અહીં શત્રુઓ કોણ છે? જે તમારું અહિત કરે તેને તમે શત્રુ કહે છે. એ તો બાહ્ય શત્રુઓ છે પણ અનાદિકાળથી કોધમાન-માયા-લભ-રાગ-દ્વેષ આદિ શત્રુઓ આત્માનું અહિત કરે છે તે શત્રુઓને હરાવ્યા છે-દૂર કર્યા છે, ત્રીજો અક્ષર છે હં-હુંકાર-અહંભાવ. હું કંઈક છું ત્યાં આત્માની હાની છે. અહં ઓગળે તે અરિહંત થવાય ને મમ ગળે તે મોક્ષ મળે. આ જીવને હું ને મારું છૂટતું નથી. ઉપાશ્રયે આવે તો ય મારું હૈયેથી ન છૂટે. એક તમાકુની ડબ્બી ખોવાઈ જાય તે પણ કેટલી શોધાશોધ કરી મૂકે. એકેક પદાર્થો ઉપરની જે મૂછ છે તે દુર્ગતિના દરવાજા ખુલ્લા કરનારી છે. માટે અહં ને અમને તિલાંજલી આપી દે. હનો બીજો અર્થ એ પણ છે કે હું એટલે હંસ. જેમ હંસ દૂધ પી જાય છે ને પાણી રહેવા દે છે તેમ અરિહંત ભગવતો ઉપદેશ આપી ભવ્ય જીવોને તેમના આત્મા સાથે ક્ષીર નીરના સબંધે રહેલા કર્મો સમૂહને તોડી નંખાવે છે ને મેક્ષમાં પહોંચાડે છે. “તઃ' એટલે તિન્નાણું તારયાણું – પિતે સમુદ્રથી તર્યા છે ને ભવ્ય જીને સંસારરૂપી સમુદ્રથી તારી મોક્ષમાં જવાને માર્ગ બતાવે છે. આવા અરિહંત પ્રભુને જાપ એકાગ્ર ચિત્ત કરતાં સંસારસમુદ્રને પાર પામી જવાય. જમાલિકુમાર પૂર્વના પુણ્યોદયે મહાન સુખ ભોગવે છે. દેવાનુપ્રિયો! આજે પૈસો મેળવવા જીવો કાળાબજાર કરે છે. અન્યાય, અનીતિ કરે છે પણ આને તે કંઈ ન કરવું પડયું. એની પત્નીઓ પતિના સુખે સુખી ને પતિના દુઃખે દુઃખી થવાવાળી હતી. પુણ્યને ઉદય હોય તો આવી પત્ની મળે છે. સાચી પત્ની એના પતિને દુર્ગતિમાં જતાં સદુમાર્ગે વાળી ગતિ સુધરાવે છે. સાંભળો, મણિરથને યુગબાહુ ભાઈઓ હતા. મયણરેહાનું રૂપ જોઈને મોટા ભાઈની દષ્ટિ બગડી અને નાનો ભાઈ બગીચામાં ફરવા ગયા ત્યારે પાછળથી છાને માન આપીને મોટાભાઈએ નાનાભાઈના પેટમાં છરો ભોંકી દીધે. ચીસ પડીગઈ. મયણરેહા દોડતી આવી પતિને કહે છે સ્વામીનાથ! તમને ભાઈએ રે માર્યો તેથી તે મારો દુશમન છે એમ ન માનશે. એના પ્રત્યે વૈરભાવ ન રાખશે. એમ વિચાર કરો કે પૂર્વ ભવમાં મેં એને ભાલા માર્યા હશે. મેં એવા એની સાથે વૈર બાંધ્યા હશે. તે આ ભવમાં ઉદય આવ્યા છે. સમતાભાવે સહન કરી લઉં તો મને સદ્ગતિ મળશે. મારી પત્નીનું શું થશે તેની જરા પણ ચિંતા ન કરશે. મારે મોહ ન રાખશે. હું ઘણી વખત તમને મળી છું. અત્યારે તે પ્રભુનું શરણું સાચું છે. ભગવાન જેવા ભગવાનને કર્મે છેડયા નથી. પ્રભુની સેવામાં દેવે હાજર રહેતા હતા પણ જ્યારે પ્રભુના ગાઢ કર્મને ઉદય થયો ત્યારે દેવો ઉપગ ચૂકી ગયા. માટે કર્મની સજા સહુને ભેગવવી પડે છે. એ મારો દુશ્મન છે એ વાત આપ ભૂલી જજો. સતી મયણરેહાએ એના પતિના મનના માઠા પરિણામ સધ આપીને દૂર કર્યા અને તેના આત્માને વિશુદ્ધ બનાવ્યા. Page #142 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૧૦૧ જમાલિકુમાર સંસારના મહાન સુખ ભોગવે છે. ત્યાં શું બન્યું ? હજારો નરનારીઓના ટેળા ને ટોળા એક તરફ જઈ રહ્યા છે. એમના મુખમાં એક વાત છે કે કરૂણાના સાગર કૃપાસિંધુ ભગવાન પધાર્યા છે. તેમના નામ-શેત્રનું સ્મરણ કરતાં, એમના નામને જાપ કરતાં આપણું કમોની ભેખડ તૂટી જાય છે, આપણા દુઃખ દૂર થઈ જાય છે તો આપણે તેમની અમૃતમય વાણીનું પાન કરીએ તે કે મહાન લાભ થાય! એવી વાતો કરે છે. પ્રભુના નામસ્મરણથી અને તેમની વાણું સાંભળીને શ્રદ્ધા થવાથી જેનો ઉદ્ધાર થઈ ગયેલ છે. તેમના બતાવેલ માર્ગે જનાર પણ તરી ગયા છે. અકબર બાદશાહના રાજ્યમાં ચંપા નામની એક શ્રાવિકા દર વર્ષે માસી તપ કરતી હતી. તેનું શ્રાવકે ખૂબ બહુમાન કરતા. આ વાત અકબર બાદશાહે જાણું ત્યારે તેના મનમાં આશ્ચર્ય થયું કે છ છ મહિના ભૂખ્યા કેમ રહેવાય? એ માનતો ન હતો તેથી જ્યારે ફરીને છમાસી તપ કર્યો ત્યારે એને પિતાના રાજ્યમાં બોલાવી તેની નજર સમક્ષ તપ કરાવ્યો. એને તપ જોઈને બાદશાહ ખુશ થયા ને કહ્યું બહેન ! તારે આ કઠીન તપ જોઈને હું ખુશ થયો છું. તારે જે માંગવું હોય તે માંગ. ત્યારે ચંપાબાઈ કહે છે મારે બીજું કાંઈ ન જોઈએ. હું એક માંગુ છું કે જ્યાં તમારી આણ વર્તાતી હોય ત્યાં હિંસા ન થાય તેટલું કરે. તમે શું માગો ? પૈસાને? તમને ભૂખ હિંસાની છે એટલે પૈસા જ માંગોને ? (હસાહસ) માંગતાં ક્યાં આવડે છે? તમ કને શું માંગવું એ ન અમે જાણુએ, તમે જેને ત્યાગ એજ અમે માંગીએ કંચન ને કામિની તમે દીધા ત્યાગી, મેહમાયા છેડીને થયા વીતરાગી. વીતરાગી પાસે અમે લાડીવાડી માંગીએ તમે જેને.. હે પ્રભુ! તમે લાડી-વાડી, મેહમાયા છોડીને વીતરાગી બની ગયા છે. તમે જેને તુચ્છ ગણીને ત્યાગ કર્યો છે એ અમે તમારી પાસે માંગી રહ્યા છીએ. બોલો તમે શું માંગશે? “આરૂષ્ણ બહિલાભ, સમાવિવર-મુત્તમડિતું, સિદ્ધાસિદ્ધિ મમદિસંતુ, હે પ્રભુ! તું મને આરોગ્ય આપજેથી ધર્મારાધના કરી શકું, બધીબીજ સમ્યકત્વને પામું, ઉત્તમ પ્રકારની સમાધિ આપો ને ચોથું હે સિદ્ધ ભગવંતે ! તમે જે અવ્યાબાધ સુખને પામ્યા છે તેવી સિદ્ધિ મને દેખાડે. આવું માગો. આવું સુખ મેળવશો તે દેવલોકન દેવ પણ તમારે દાસ બની જશે. ઈન્દ્રો ચરણમાં મૂકી જશે માટે કહીએ છીએ કે જડના ભિખારી ન બને. સંસારમાં દુઃખને પાર નથી. આ વાત તમને કેટલી વખત કહેવામાં આવી. એક નાનું બાળક પાટી ને પેન લઈને સ્કૂલે ભણવા જાય ત્યારે સાથે નાનું કપડું પલાળીને લઈ જાય. એને માસ્તર એકડે શીખવાડે છે ત્યારે જે તેને ન આવડે ને લીટે તાણે તો પેલા ભીના કપડાથી પાટી સાફ કરી નાંખે ને પાછો એકડો શીખવા માંડે પણ આ મારા વીતરાગના શ્રાવકે એમના હૈયાની પાટી સાફ કરતાં નથી. જો તમે Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શારદા સરિતા એ પાટીને સાફ નહિ કરે તે વીતરાગ વચનનો એકડો ક્યાંથી આવડશે? તમે તેટલી ક્રિયા કરે પણ અંતર સાફ નથી તો જોઈએ તે લાભ નહિ મળે. બહેને ઉપાશ્રયમાં. પૈષધ કરીને બેઠી હોય તે વખતે કઈ બહેન નવી ડીઝાઈનની સાડી પહેરીને આવી. તેને જોતાં મનમાં થશે કે મારી પાસે આવી સાડી નથી. અનાદિ કાળથી જીવની આ રટણ છે. એટલે ઘર છોડયું. સાવધ વ્યાપારને ત્યાગ કરીને પિષધ કર્યો તો પણ આ રટણ ન છૂટી બહેનેની વાત કરી એટલે તમે ખુશ થયા પણ તમે અમારી બહેનોથી કંઈ ઉતરતા નથી. હળુકમી જીવ માનવજીવન પામીને એટલું ઈચ્છે કે હે પ્રભુ! “ઓછામાં ઓછું સમ્ય–દર્શન પામ્યા વિના મારું મૃત્યુ ન થાય તે સારૂં. કારણ કે આ માનવભવ મળે છે તે અહીં મેક્ષના બીજ નહિ વાવું તે કયાં વાવીશ? વિચાર કરે. આપણું આત્માએ વધુમાં વધુ કાળ ક્યાં કાઢયો છે? નિગદના થાળામાં અને કાળ કાઢયો. સૂક્ષ્મ એકેન્દ્રિયમાં અસંખ્યાતે કાળ કાઢયે ને પછી ત્રસકાયમાં આવ્યા. ત્યાં તો જીવને બહુ ઓછો સમય મળે છે. જીવ ત્રસકાયમાં રહે તે વધુમાં વધુ બે હજાર સાગરોપમ. જે એટલા સમયમાં મોક્ષ ન મેળવે તે પાછો સ્થાવરમાં જાય. માટે પાપથી પાછા હઠે. મરણના ભયથી પણ જે પાપ છેડે છે તેવા છે પણ તરી ગયા છે. તો તમે તો કેટલા સમજણવાળા છે ! એક વખત એક માછીમાર નદી કિનારે માછલાની જાળ નાખી રહ્યો હતો અને અકબર બાદશાહની આણ વર્તતી હતી કે જે કે મારા રાજ્યમાં હિંસા કરશે તેને ફાંસીની સજા કરવામાં આવશે. ત્યાં એકદમ અકબર બાદશાહ ઘેડા પર બેસી નદી કિનારે ફરવા આવી રહ્યા છે. ખબર પડી કે બાદશાહ પધારે છે. બસ, હવે તે મરી ગયે. એટલે તેણે તે જલ્દી જલ્દી માછલા નદીમાં ફેંકી દીધા. જાળને બાળી નાખી. તેની રાખ શરીરે લગાડી લંગોટી પહેરીને એકધ્યાન કરીને પ્રભુ નામનો જાપ કરવા લાગે. એ એકાગ્ર ચિત્તે સ્થિર થઈને બેઠે કે દેવ આવે તે પણ ડેલે નહિ. બાદશાહ ત્યાં આવી પહોંચ્યા. નદી કિનારે ફરતાં ફરતાં પેલા યોગીને જે. ઘોડા પરથી નીચે ઉતરી ગયા. શું મહાત્માનું ભગવાનમાં સ્થાન છે કેવા યુવાન અવધૂત છે. બાદશાહ લળીલળીને તેના પગમાં નમન કરવા લાગ્યા. ધન્ય છે મહાત્માજી તમને કે આ યુવાનવયમાં સંસાર છોડીને સંન્યાસી બની ગયા. એમ કહી બાદશાહ ચાલ્યા ગયા. બાદશાહના ગયા પછી માછીમાર વિચાર કરવા લાગ્યો અહો ! હું તે મરણના ભયથી બનાવટી સાધુ બનીને બેસી ગયે તો પણ બાદશાહ મારા ચરણમાં નમ્યો તે સાચે સાધુ બનું તે કેટલો લાભ થાય ! એ માછીમાર નક્કી સાધુમાંથી અસલી સાધુ બની ગયો. જમાલિકુમાર મહેલમાં બેઠા છે. ભગવાનના દર્શને જતાં માણસે બોલે છે કે Page #144 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૧૦૩ હે નરનારીઓ ! પ્રભુના દર્શને ચાલો. જમાલિકુમારના કાને આ અવાજ પહોંચે અને તે ઝરૂખે જોવા માટે આવ્યા. હવે તે વિચાર કરશે કે આ મોટો જનસમુદાય કયાં જઈ રહ્યો છે તે જાણવા માટે કોને બોલાવશે ને શું પૂછશે તેના ભાવ અવસરે કહેવાશે. " ચરિત્ર:- ગઈ કાલથી એક ચરિત્ર શરૂ થયું છે. તેમાં ગુણસેનકુમાર અને અગ્નિશર્માની વાત ચાલે છે. તેમાં જીવ હાંસી-મજાક કરવાથી કેવા કર્મો બાંધે છે. સંસારના કાર્યો કરતાં કર્મ તે બંધાય છે પણ અનર્થોદડે વધુ દંડાય છે. કર્મ બાંધતી વખતે જીવને ખબર નથી પડતી પણ ઉદયમાં આવે છે ત્યારે બાપલીયા બોલી જાય છે માટે કર્મ બાંધતા ખૂબ લક્ષ રાખજે. ગુણસેનકુમાર ખૂબ ગુણવાન હતું. પણ એને મજાક ઉડાવવાની ખૂબ મઝા આવતી. તેમાં અગ્નિશમનું એડળ રૂપ જોઈ તેની ઠેકડી કરતો. તેથી અગ્નિશમે ત્યાંથી કંટાળીને ગામ છોડી ચાલ્યો ગયો. ચાલતાં ચાલતાં સુપરિતોષ નામના તપોવનમાં પહોંચે. એક મહિનાથી ચાલતો હતો. ખૂબ થાકી ગયા હોવાથી નદીઓમાંથી વહેતા ઝરણું આગળ બેઠો. થોડી વાર વિસામે ખાઈ આશ્રમમાં ગમે ત્યાં આર્ય કૌડિન્ય નામના તાપસ-કુલપતિ પિતાના શિષ્યને તત્વજ્ઞાનની વાત સમજાવતા હતા. ત્યાં જઈને તેણે કુલપતિને વંદન કર્યા. તાપસે પણ તેને એગ્ય સત્કાર કરીને પૂછ્યું: દેખા શિષ્યને સાશ્ચર્ય, ગુરૂ બોલે દે વિશ્વાસ, વન્સ કૌન કેસે આયા, તેરા કહૌ નિવાસ, નેહ શબ્દ સુન શાન્ત હુઆ, અબ ઘટના કરે પ્રકાશ ... હે . બધા શિષ્ય આશ્ચર્યપૂર્વક તેના સામું જોઈ રહ્યા છે કે આ કદરૂપ માણસ કોણ હશે? હવે મોટા તાપસ પૂછે છે ભાઈ! તું કોણ છે, ક્યાંથી આવ્યો છે અને તું કયાંનો રહેવાસી છે? વિગેરે વાતો પૂછે છે ત્યારે અગ્નિશમ કહે છે. અહીંથી ઘણે દૂર ક્ષિતિપ્રતિષ્ઠિત નામનું નગર છે. ત્યાં પૂર્ણ ચંદ્ર નામના રાજા રાજ્ય કરે છે. તેમને કુમુદિની નામના મહારાણી છે. ગુણસેન નામને યુવરાજ કુમાર છે. હું તે રાજાના માનનીય પુરોહિત યજ્ઞદત્તનો પુત્ર છું. મારું નામ અગ્નિશમાં છે. તાપસના મીઠા વચન સાંભળીને એના અંતરમાં ખૂબ શાંતિ વળી. ફરીને તાપસ પૂછે છે તું અહીંયા શા માટે આ છે? ત્યારે અગ્નિશર્મા કહે છે હું આપના જે સાધુ બનવા ઈચ્છું છું. ત્યારે તાપસ કહે છે ભાઈ! અમારા જેવા તાપસ બનવું સહેલું નથી. તાપસ તે બની જવાય પણ તાપસપણું ટકવું બહુ મુશ્કેલ છે. ત્યારે કહે હે ગુરુદેવ! મારા ઉપર કૃપા કરી મને આપને શિષ્ય બનાવો. હું આ સંસારથી કટાળી ગયો છું. ત્યારે ગુરુ કહે છે તેને કંટાળે શાથી આવ્યા? ત્યારે અગ્નિશમાં કહે છે હું બે કારણથી કંટાળ્યો છું. એક તે મારા શરીરના અંગે પાંગ બેડેળ છે એટલે. બીજુ ગુણસેનકુમાર મારી રેજ મજાક ઉડાવતો Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શારદા સરિતા હતે. મને તે કહે કે તું મારી પાસે રહે. ખાઈપીને મઝા કરે. મને સારું સારું ખવડાવતો. સારા વસ્ત્રો આપત. બહુ સારી રીતે રાખતો. અને કેઈક દિવસ મને ગધેડે બેસાડી રાજા આવ્યા, રાજા આવ્યા કહીને મજાક ઉડાવતે. ક્યારેક ચલાવતે, ક્યારેક દેડાવતે, મને નચાવત, કુદાવતે ને ખેંચાખેંચ કરતો. આ બધું જોઈને એ બધાને ખૂબ આનંદ આવતો. હું ઘણીવાર કંટાળીને કેધાયમાન બની જાઉં તે પણ એ લેકે મને છોડે નહિ. પરાધીનપણે બધું કરવું પડતું હતું. મને ખૂબ દુઃખ થતું હતું. આવા અપમાન અને કષ્ટથી કંટાળીને હું અહીં આવ્યો છું, તે આપ કૃપા કરીને મને આપને શિષ્ય બનાવે. એક માસ ફિર ભટકતા, આ૫ મિલ ગયે દયાલ, ઔર ન દેતા કે દિખાઈ આપ સિવા રક્ષપાલ કરું તપસ્યા તાપસ બનકે, તજ જગકા જંજાલ હ.. ગુરૂદેવ! એક મહિનો ભટકતો ભટકતો આજે અહીં આવ્યો છું. મારા પુણ્ય આજે મને આપ મળ્યા છો. આપના સિવાય મારું કઈ રક્ષણ કરનાર નથી. મારી વેદના હું જાણું છું. આપ મને તારે. હું તાપસ બનીને ઉગ્ર તપ કરવાની ભાવના રાખું છું. તાપસ પૂછે છે એ ગુણસેનકુમાર કદાચ અહીં આવશે તે તેને જોઈને તને કૈધ આવશે? ત્યારે કહે છે ના, હું તેને મારા મિત્ર માનીશ. એની યોગ્યતા જોઈને ગુરૂને થયું ભલે, દુઃખથી કંટાળીને આવ્યું છે પણ એને વૈરાગ્ય ઉત્કૃષ્ટ છે. અગ્નિશર્માની દીક્ષા ને દીક્ષા સમયે કરેલી મહાપ્રતિજ્ઞા ભગવંતે કહ્યું છે વૈરાગ્ય ત્રણ પ્રકારે આવે છે. મોહગર્ભિત, દુઃખગર્ભિત અને જ્ઞાનગર્ભિત. આને વૈરાગ્ય દુખગર્ભિત છે પણ સો ટચના સોના જેવું છે. માટે એને તાપસ બનાવવામાં વાંધો નથી. એટલે યજ્ઞદત્ત પુરે હિતને બેલાવી તેની આજ્ઞા લઈ તેને તાપસની દીક્ષા આપી. દીક્ષા લીધા પછી અગ્નિશર્મા એના ગુરૂને નમ્રતાપૂર્વક વિનંતી કરે છે કે ગુરૂદેવ! મારા કઠણ કર્મોને તેડવા માટે કઠીન તપ કરે છે. તે મને એવી પ્રતિજ્ઞા આપો કે મારે જીવનપર્યત મહિના મહિનાના ઉપવાસ કરવા અને પારણના દિવસે જે ઘરમાં પ્રથમ પ્રવેશ કરે ત્યાં મારે પારણું કરવું અને એ ઘરે પારણાને યોગ ન બને તો બીજા ઘરે પારણું કરવું નહિ અને બીજા મહિનાના ઉપવાસ કરવા આવી પ્રતિજ્ઞા આપો. જેમ ગજસુકુમારે નમનાથ પ્રભુને વિનંતી કરી હતી કે હે પ્રભુ! જે આપની આજ્ઞા હોય તો આજે ને આજે સ્મશાનભૂમિમાં જઈને બારમી પડિમા વહન કરું. આ રીતે અગ્નિશર્માએ મહાભીષણ પ્રતિજ્ઞા લીધી ને કર્મો ખપાવવા ઉગ્ર તપ કરવા લાગે. આ તપોવન વસંતપુર નગરની નજીક આવેલું હતું એટલે વસંતપુરના લેક ત્યાં અવારનવાર આવે છે અને આ અગ્નિશર્મા તાપસને તપ જોઈ તેમના મસ્તક ઝૂકી Page #146 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૧૦૫ જતાં ને બેલતા ધન્ય છે આ મહાન તપસ્વીને ! આ ઉગ્ર તપ કરીને એમણે જીવન સફળ બનાવ્યું છે. ગુણુસેન રાજાનું વસંતપુર નગરમાં આગમન અગ્નિશમના ગયા પછી ગુણસેનકુમાર મનમાં વિચાર કરવા લાગ્યો કે અગ્નિશર્મા ક્યાં ગયો? ગામમાં તપાસ કરાવી પણ તે મળ્યું નહિ. એ વાત અહીં પતી ગઈ. ગુણસેનકુમાર યુવાન થતાં પૂર્ણચંદ્ર રાજાએ તેના લગ્ન કરી રાજ્યાભિષેક કર્યો. અને પોતે આત્માનું કલ્યાણ કરવા તપોવનમાં ચાલ્યા ગયા. હવે ગુણસેન યુવરાજ મટીને રાજા બન્યું. ખૂબ હોંશિયાર છે. પિતાના બાહુબળથી ઘણું રાજ્ય મેળવ્યા. અનેક રાજાઓ તેના દાસ બન્યા હતા. ગુણુસેન રાજા સૈના પ્રત્યે પ્રેમદષ્ટિ રાખતા હતા. ચારે દિશાઓમાં એમને યશ ખૂબ ફેલાયો હતો. આ રીતે ઘણું વર્ષો સુધી રાજ્ય કર્યું. ત્યાર પછી એક વખત ગુણસેન રાજા પિતાની વસંતસેના નામની મહારાણી સાથે પરિવાર સહિત વસંતપુરનગરમાં આવ્યું. પ્રજાએ તેનું ખૂબ સુંદર સ્વાગત કર્યું. ત્યાં આનંદથી રહે છે. એક દિવસ રાજા અશ્વક્રિડા કરવા માટે ઉદ્યાનમાં ગયા. ત્યાં થાક ઉતારવા માટે સહસ્ત્રા વનમાં એક જગ્યાએ જઈને બેઠા છે. તે વખતે બે તાપસકુમારે નારંગી અને કઠાના ફળ લઈને ત્યાં આવે છે. રાજાએ તાપસને જોઈને ઉભા થઈને વંદન કર્યું. તાપસીએ તેમને આશીવાદ આપીને કહ્યું હે રાજન! ચારેય આશ્રમના ધણ અને ધર્મ-અધર્મની વ્યવસ્થા કરનાર એવા આપને કુશળ સમાચાર પૂછવા અમારા ગુરૂએ અમને મોકલ્યા છે. ત્યારે હર્ષપૂર્વક ગુણસેન પૂછે છે કુલપતિ ભગવંત કયાં બિરાજે છે? ત્યારે તાપસકુમારે કહે છે અહીંથી થોડે દૂર સુપરિતોષ નામના તપોવનમાં તમે આવજે એમ કહી તાપસ ચાલ્યા ગયા. “ગુણુસેન રાજાનું તપોવનમાં ગમન ને ભજન નિમત્રણ” બીજે દિવસે ગુરુસેન રાજા પિતાના પરિવાર સહિત તપોવનમાં તાપસેના દર્શન કરવા માટે ગયા. ઘણું તાપસે ત્યાં વસતા હતા. બધાને વંદન નમસ્કાર કરીને રાજા ત્યાં બેઠા. કુલપતિએ તેમને ધર્મકથા સંભળાવી ને કુશળ સમાચાર પૂછયા. ત્યાર પછી ગુણસેન રાજા વિનયથી ભાવપૂર્વક કહે છે ગુરૂદેવ ! આવતી કાલે આપ બધા મારા ઘેર ભજન કરવા પધારો. આ જૈનમુનિ ન હતા. એટલે તેઓ ગૃહસ્થીને ઘેર જઈને ભોજન કરતા હતા. કુલપતિ કહે છે ભલે, પણ મારા આટલા શિષ્યોમાં એક અગ્નિશ નામને મહાન તપસ્વી છે. તે મહિના મહિનાના ઉપવાસ કરે છે ને પારણાના દિવસે જેને ત્યાં જાય ત્યાં પારણું થાય તે ઠીક, નહિ તો બીજા ઘેર જતા નથી. પણ પાછા મહિનાના ઉપવાસ કરે છે. એટલે એ મહાન તપસ્વી સિવાય બીજા બધા તાપસ આવીશું. સજા કહે છે ગુરૂદેવ! આપે મારા ઉપર બહુ કૃપા કરી મારા આમંત્રણને સ્વીકાર કર્યો. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ શારદા સરિતા મને બહુ આનંદ થયે. પણ એ મહાન તપસ્વી ક્યાં છે? મારે એમના દર્શન કરવા છે. એમના દર્શન કરીને પવિત્ર બનું. જેમ શ્રેણીક રાજા પ્રભુના દર્શન કરવા ગયા ત્યારે પૂછયું ભગવંત! આપના આટલા શિષોમાં કર્મની મહાનિર્જરા કરનાર કોણ છે? ત્યારે પ્રભુએ કહ્યું કાકંદી નગરીના ધન્ના અણગાર છ3છના પારણું કરે છે ને પારણુને દિવસે બધા જમી લીધા પછી વધેલા ભાત લાવીને આયંબીલ કરે છે. તે વખતે શ્રેણીક રાજા ધન્ના અણગારને લળીલળીને વંદન કરવા લાગ્યા ને કહ્યું ધન્ય છે આપના જીવનને ! આ ઉગ્ર તપ કરીને સંયમ લઈ આપે જન્મ અને જીવન સફળ કર્યું. ગુણસેન રાજાનું અગ્નિશર્મા પાસે ગમન ને પારણનું આમંત્રણ” . અગ્નિશર્માતાપસ એક આંબાના વૃક્ષ નીચે ધ્યાન લગાવીને બેઠા હતા. ત્યાં ગુણસેન રાજાને મોકલે છે. અગ્લિશર્મા આ તપ કેટલા વખતથી કરે છે. પાંચ પચ્ચીસ વર્ષ નહિ પણ ઘણાં પૂર્વ સુધી તપ કર્યા. એક પૂર્વ કોને કહેવાય? ચોર્યાશી લાખને ચાર્યાશી લાખથી ગુણતાં જે સંખ્યા આવે તેટલા કાળને એક પૂર્વ કહેવાય. એવા ઘણાં લાખ પૂર્વથી આવો ઉગ્ર તપ કરતો હતો એટલે શરીર તો સૂકાઈને હાડકાનો માળો બની ગયું છે. ગુણસેન તેને ઓળખી શકતો નથી પણ અગ્નિશમ તેને ઓળખી ગયા. આંબાના ઝાડ નીચે પવાસન લગાવીને બેઠેલા અગ્નિશર્મા મહા તપસ્વી પાસે આવી ખૂબ ઉલાસપૂર્વક લળીલળીને વંદન કરવા લાગ્યા. તપવીએ તેના વંદન સ્વીકાર્યા. ગુણસેન રાજા તેમની પાસે બેઠા અને પૂછે છે કે મહાન તપસ્વીરાજ! આપને આવી તાપસની દીક્ષા લેવામાં અને આવો દુષ્કર તપ કરવામાં શું નિમિત્ત બન્યું? ત્યારે અગ્નિ- શમતાપસે સત્ય હકીકત કહી કંઈ વાત ગોપવી નહિ. હે રાજન ! આપને જાણવાની ખૂબ ઈચ્છા છે તો સાંભળો. મને ત્રણ નિમિત્ત મળ્યા છે. એક તો દરિદ્રતાનું દુઃખ, બીજું કદરૂપુંરૂપ ને ત્રીજા ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના ગુણસેન નામના રાજકુમાર મારા કલ્યાણ મિત્ર મને વૈરાગ્યમાં નિમિત્ત બન્યા. આ સાંભળી ગુણસેન રાજા મનમાં ચમક્યા કે અહે એ તે પોતે જ છું અને આ અગ્નિશર્મા છે. ફરીને રાજાએ પૂછ્યું કે એ ગુણુસેન રાજાએ આપને આટલા કષ્ટ આપ્યા છતાં એ આપને કલ્યાણ મિત્ર કેમ? ત્યારે કહે છે જે એમણે મને આવા કષ્ટ આપ્યા ન હોત, મારું આવું, અપમાન ને હાંસી–મશ્કરી કરી ન હોત તે મને આ સંસાર ઉપરથી વૈરાગ્ય આવત નહિ ને આવી ઉગ્ર તપશ્ચર્યા કરતા નહિ. એમને મારા ઉપર મહાન ઉપકાર છે. તરત રાજાની આંખમાં આંસુ આવી ગયા ને રડતા રડતા બેલ્યા. ધન્ય છે આપને ! એ પાપી ગુણસેનકુમાર તે હું જ છું. મને હજારવાર ધિકાર છે. અને આપને હજારો વાર ધન્યવાદ છે. હવે મારું નામ ગુણસેન બદલીને અવગુણસેન રાખો. હું ઘેર પાપી છું એમ કહી તાપસના ચરણમાં આળોટી પડે છે ને વારંવાર ક્ષમા માંગે છે. અગ્નિશર્માએ એમને ખૂબ Page #148 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૧૦૭ સમજાવ્યા. છેવટે સ્વસ્થ બની કહે છે ગુરૂદેવ ! આપનું પારણું કયારે છે? ત્યારે કહે, છે પાંચ દિવસ પછી, તે આપ મારે ત્યાં પારણું કરવા પધારજે. અગ્નિશમાં કહે છે હજુ પાંચ દિવસ બાકી છે. કાલે શું બનવાનું છે તેની ખબર નથી. હજુ રાજા વિનંતી કરશે ને ત્યાં શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૧૭ અષાડ વદ ૧૨ ને ગુરૂવાર ' તા. ૨૬-૭-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન ! અનંતકરણનીધિ ત્રિલેકીનાથે જગતના જીવોને આધિ-વ્યાધિ ને ઉપાધિથી દુઃખમાં ડૂબેલા જોઈને સાચા સુખની પ્રાપ્તિને માર્ગ બતાવવા સિદ્ધાંતરૂપી વાણી પ્રકાશી. વીતરાગ વાણીનું એક વચન પણ જે તમારા હૈયામાં સટ બેસી જાય તો ભવપાર થયા વિના ન રહે. અનિચ્છાથી સાંભળેલા એક શખથી પણ રેહણી ચેર તરી ગયો. એની ભવ્યતાના જોરથી સંભળાઈ ગયું છે એના ભવને બેડે પાર થઈ ગયે. વીર પ્રભુના વચનમાં કેટલી તાકાત છે ! જેમ હજાર પાવરનો ગ્લેબ ચઢાવી બટન દબાવે તે અંધકારને નાશ થાય છે તેમ ભગવાનના વચન રૂપી ગ્લેબ અંતરમાં ચઢાવી શ્રદ્ધાને પાવર વાપરે તે અજ્ઞાનનો અંધકાર નષ્ટ થયા વિના નહિ રહે. અજ્ઞાનના તિમિર ટળે તે કેવળ તિ પ્રગટે અને કેવળ જાતિ પ્રગટે તે મુક્તિ મળે. પ્રથમ તે મને મુક્તિ કેમ મળે તે નિર્ણય કરવો જોઈએ. ચિત્રકારને એક ચિત્ર દેરવું હોય તે પ્રથમ તેના મગજમાં ચિત્ર આલેખાઈ જાય છે તેમ પરમાત્મપદને પ્રાપ્ત કરવું હોય તે એ પ્રભુ કેવા છે એનું અંતરમાં સ્મરણ થવું જોઈએ. હે પ્રભુ! તું કે ને હું કેવો? તારામાં ને મારામાં કેટલું અંતર છે! તે કેાધ-માન-માયા-લેભ આદિ કષાને જીતી લીધા છે ત્યારે એ કષાએ મને જીતી લીધે છે. તું રાગ-દ્વેષના બંધને તેડી વીતરાગી બની ગયે છે જ્યારે હું રાગ-દ્વેષના બંધને મજબૂત કરું છું. તું કેવલ તિ પ્રગટાવીને મોક્ષ માઉન્ટ ઉપર આરૂઢ થઈ ગયે ને હું તો હજુ અજ્ઞાનના અંધકારથી અથડાતે તળેટી સુધી પણ પહોંચ્યું નથી. આમ ભગવાનની પ્રાર્થના કરતાં પ્રભુના આત્મા સાથે આપણું આત્માની સરખામણી કરે ને પ્રભુના સમાન બનવાની ભાવના ભાવે. ભગવાન શું કહે છે કે ચેતન! તારે સ્વભાવ ઉર્વગામી છે. જે તારે આત્માનું ઉત્થાન કરવું હોય તે તારું જીવન ઉજજવળ બનાવ. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શારદા સરિતા ઉર્ધ્વગમન કરવા માટે જ્ઞાન-દર્શનની પાંખ ને ચારિત્રને પુરૂષાર્થ જોઈશે. આત્મા તરફને પુરૂષાર્થ ઉપડશે તે કર્મના ગંજ બળીને સાફ થઈ જશે. અનાદિ કાળથી જીવ અનંત દુઃખ ભોગવી રહ્યો છે. આત્માનું સુખ તે મેળવી શક્યા નથી પણ દ્રવ્યસુખમાં પણ સુખી નથી. આજે ગરીબને પૂછો, મધ્યમને પૂછે, કે ધનવાનને પૂછો કઈ અંતરથી એમ નહિ કહે કે હું સુખી છું. જેટલું ધન વધે છે તેટલું દુઃખ વધે છે. આજે દુનિયામાં સૌથી વધારે સુખી ને સમૃદ્ધ દેશ અમેરિકા છે. લેખકે લખે છે કે આખી દુનિયામાં જેટલું સોનું છે તેટલું ભેગું કરે છે તેનાથી અડધું સેનું અમેરિકામાં છે. આટલો સમૃદ્ધ દેશ હોવા છતાં એને સુખ કે શાંતિ નથી. સુખે સૂઈ શકતા નથી. અમેરિકામાં દર વર્ષે ૭૫ કેડ રૂપિયાની ઘેનની ગોળીઓ વપરાય છે. બેલ એ અંતરમાં કેવા સુખી હશે? મુંબઈમાં એવા કંઈક ધનવાનો છે કે એમને ખાધેલું પાચન કરવા માટે ડોકટરની પડીકી લેવી પડે છે. આજની સરકાર તમને કરી ખાય છે. એક જમાને એ હતો કે ધનવાનોની સંપત્તિ જોઈને રાજાઓ ખુશ થતા હતા. શ્રેણીક રાજા હાલી ચાલીને શાલીભદ્રની અદ્ધિ જોવા માટે આવ્યા. જેઈને એની છાતી ગજગજ ફૂલતી હતી કે અહો! મારા નગરમાં આવા ધનવાન વસે છે! આજની સરકારને ધનવાનોની સંપત્તિ લૂંટવા સિવાય વાત નહિ. બોલે તો ખરા, ખરું સુખ કયાં છે? હા, એક જૂની કહેવત છે કે “પહેલું સુખ તે જાતે નર્યા” આપણું શરીર સારું તે બધું સારું છે. ત્યારે જૈનદર્શન કહે છે- “પહેલું સુખ તે આત્મજ્ઞાન” તમારા માનેલામાં બીજું સુખ તે કેઠીએ જાર, ત્રીજું સુખ તે કુળવંતી નાર અને ચેથું સુખ તે પુત્ર પરિવાર. બસ, આ ચાર સુખ મળી જાય એટલે આનંદ આનંદ માને છે પણ ભગવાન કહે છે કે અબુઝ! એવા સુખમાં શું રાચે છે! આ સુખ તો તને મૂકીને ક્યાંય ચાલ્યા જશે. આત્માના સુખ સિવાયના સુખ એ સુખ નથી પણ સુખાભાસ છે. સનતકુમાર ચક્રવર્તિના જમ્બર વેદનીય કમનો ઉદય થયો. માનવીના શરીરમાં રૂંવાડે રૂંવાડે પોણાબબે રોગો ભરેલા છે. માનવ તનકે રેમમમેં ભરે હુએ હૈ રેગ અપાર, કારણુ પાકર વહી રેગ સબ આતે હૈ બાહિર દુખકાર, ફૂટે ઘટકે જલ સમ હી યહ આયુ ક્ષીણ હેતા દિનરાત, રેગ ભરે ઈસ નશ્વર તનસે કરતા મેહ અરે ક્યાં બ્રાત, દારિક શરીર એ રોગનું ઘર છે. પણ તેમાં મુખ્ય સોળ મહાન રગે છે. સનતકુમાર ચક્રવર્તિના શરીરમાં એકી સાથે સેળ મહારેગો ઉત્પન્ન થયા. જ્યાં એકી સાથે સોળ મહારગે ઉત્પન્ન થયા ત્યાં કાંઈ બાકી રહે? સનતકુમાર મૃત્યુલોકમાં ઉંચામાં ઉંચા સુખને ભેગવનારા હતા છતાં જ્યારે Page #150 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૧૦૯ એમના શરીરમાં સોળ મહારે ઉત્પન્ન થયા ત્યારે એમને થઈ ગયું કે આ શરીરમાં એક ક્ષણવારમાં આટલું પરિવર્તન થયું તે આ દેહના ભસે કેમ રહેવાય? માટે જેવું દેહમાં પરિવર્તન આવી ગયું તેવું મારે હવે આત્મામાં પરિવર્તન લાવવું છે. એક ક્ષણમાં જે શરીરમાં આટલું બધું થઈ ગયું છે તેવી રીતે આત્મા સવળો પડ હોય તો એક ક્ષણમાં કામ કેમ ન કાઢી જાય? ક્ષણમાં બાજી બગડી જાય છે અને ક્ષણમાં સુધરી પણ જાય છે. ભલે શરીરની બાજી બગડી પણ મારે હવે આત્માની બાજી સુધારી લેવી છે. એક ક્ષણવારમાં કયા વિષમય બની ગઈ તે એક ક્ષણવારમાં આત્મા અમૃતમય કેમ ન બની જાય! આ મારી કાયા તે રેગથી ઘેરાઈ છે જ્યારે કેટલાક તે એક ક્ષણવારમાં મૃત્યુને પામી જાય છે. માટે મારે તો હવે આ વ્યાધિગ્રસ્ત શરીરથી પણ આત્મસાધના કરી લેવી છે. આ રાજ્યવૈભવને હવે મને જરા પણ મોહ નથી. આ રીતે, વૈરાગ્ય પામેલા સનત્કુમાર ચક્રવર્તિ સમસ્ત સંસારના સુખને છોડીને મુકિતના માર્ગે મંગળ પ્રસ્થાન આરંભી દે છે. સંયમ અંગીકાર કરીને ત્યાંથી વિહાર કરી જાય છે ત્યારે તેમનું આખું અતિઉર, મંત્રીવર્ગ વિગેરે સળંગ છ મહિના સુધી તેમની પાછળ ભમે છે. સર્પ કાંચળીને છેડીને જાય પછી જેમ પાછું વાળીને જેતે નથી તેમ છ છ મહિનાથી પોતાની પાછળ ભમતા સ્નેહી વર્ગ તરફ સનકુમાર મહર્ષિએ પાછું વાળીને જોયું પણ નહિ. એટલે અંતે તેમના સગાસબંધી પાછા વળી જાય છે. કે ઉત્કૃષ્ટ ત્યાગ અને કે અનુપમ વિરાગ્ય! સનકુમાર મહર્ષિએ ૭૦૦ વર્ષ રેગિષ્ઠ સ્થિતિમાં પણ જોરદાર બાહ્ય તપ . આચર્યા. એમાં નવા પાપ આવતાં તો અટકી ગયા એટલું નહિ પણ ઉપરાંત એવી લબ્ધિ પેદા થઈ કે પિતાના ઘૂંકથી રોગ મટાડી શકે. પણ વિશેષતા એ છે કે એમણે એમ રોગ મટાડે નહિ. એમનામાં એ આત્મજ્ઞાન હતું કે આત્માની અંદર અશાતા વેદનીય પાપકર્મ પડ્યા હોય તે એ ઉદય પામી રંગ લાવે એટલે રોગની પીડા જ્યાં સુધી ચાલે ત્યાં સુધી એ સૂચવે છે કે અંદરમાં પાપકર્મ પડ્યા છે. પહેલા બાંધેલા પાપના ઉદય વિના પીડા આવે નહિ માટે રેગને બળાત્કારે કાઢવાની જરૂર નથી. અંદરથી પાપચર સાફ થઈ જશે એટલે કે ઈ પીડા રહેવાની નથી. માટે રોગ દ્વારા પાપકચરાને નાશ થવા દે. જેટલી પીડા સહેવાય એટલા પાપચરે દૂર થાય છે. જેમ બાંધેલા કર્મ ઉદયમાં આવીને પીડા આપે છે એમ પીડા ભોગવતા એટલાં કર્મનાશ પામતા જાય છે. કર્મ વિના પીડા આવે નહિ અને પીડા આપ્યા પછી કર્મ ઉભા રહે નહિ. કર્મ ઉદય પામી પામીને ક્ષય પામી જાય એટલે શારીરિક રોગનું મૂળ આત્માને કર્મગ છે. એ મૂળ રોગ સાફ થવાની ચિંતા રાખવી. બાહ્ય રોગ સહન કરતાં એટલા કર્મરોગ નાબૂદ થયે જાય છે. એની સાથે બાહ્ય તપથી બીજા પણ કર્મને નાશ થતો આવે છે. સનતકુમાર મહામુનિનું આ હતું આત્મજ્ઞાન. તેથી કઠીન બાહા તપ સાથે રોગ સહન Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શારદા સરિતા કરતા હતા. રાગ દવાથી કાઢવાથી એમને કે!ઇ તત્પરતા ન હતી. સેાળસેળ મહા ભયકર રાગેાથી તેમની કાયા ઘેરાએલી હાવા છતાં મનથી પણ દવાની સ્પૃહા કરી નથી. જેણે શરીરથી આત્માને જુદા જાણ્યે હેય તેવા પુરૂષામાં આવી નિઃસ્પૃહતા આવે છે. આ કાળમાં ભેદ વિજ્ઞાનની વાતો બહુ થાય છે. પણ તેવી વાત કરનારા પાછા પુદ્ગલાનદી હાય છે. ભેદ વિજ્ઞાનની જ્યેત જે આત્મામાં પ્રગટી તે આત્મા પુદ્દગલાનદી નહીં પણ સહજાનંદી હૈાય છે. જેવી જ્ઞાનની ઉત્કૃષ્ટતા તેવી સામે ત્યાગ વૈરાગ્યની ઉત્કૃષ્ટતા તે સાચી જ્ઞાનદશા છે. ફરીથી ઇન્દ્રસભામાં ઇન્દ્ર પ્રશંસા કરે છે કે ધન્ય સનત્કુમાર મહામુનિને કે આટલા ભયંકર રાગથી કયા ઘેરાયેલી હાવા છતાં મનથી જરા પણ ઢવાની ઇચ્છા કરતા નથી. આ પ્રશંસા સાંભળીને પાછ. દેવ ધન્વંતરીનું રૂપ ધારણ કરીને સનત્કુમારની કસેાટી કરવા આવે છે. આવીને કહે છે આપની કાયા રોગોથી ક્ષીણ થયેલી દેખાય છે તેથી આપને પીડા ઘણી થતી હશે તે આપની આજ્ઞા હોય તે અમે ઉપાય કરીએ. ત્યારે મુનિ કહે છે આ શરીર અનિત્ય છે. વૈષ્ટિક ખારાક અને દવાએ ખાવા છતાં આ શરીર એક દિવસે પડી જવાનું છે. શરીરના રાગની મને ચિંતા નથી. મને ચિંતા છે ભવરેાગની. જો તમારી પાસે ભવરાગ નાબૂદ્ર થાય એવી કઇ દવા હોય તે મારે કરાવવી છે. ત્યારે દેવે કહે છે એ રાગથી તે! અમે પણ ઘેરાયેલા છીએ. ત્યારે સનતકુમાર મહિ એ કહ્યું. તમે પાતે રાગી છે। તા બીજાને નિરોગી શી રીતે બનાવવાના છે? દેહરાગ મટી ગયે કંઇ દુઃખના અંત આવતા નથી. પણ અનાઢિથી જીવને કાગ લાગુ પડયે! છે તે જો મટી જાય તે દુઃખને અંત આવે. દેવાએ કહ્યું-કરાગ મટાડવાની અમારામાં તાકાત નથી. ત્યારે મુનિએ કહ્યું. જો કોગ મટાડવાની તમારામાં તાકાત ન હેાય તેા દેહરાગ મટાડવાની તે મારામાં તાકાત છે. એમ કહીને પાતાની કાઢ રાગથી વ્યાપ્ત આંગળી પર પેાતાનુ થૂક ચાપડે છે અને આંગળી કંચનવણી ખની ગઇ. મુનિ કહે છે એ રીતે આખા શરીર પર પ્રયાગ કરું તે કાયા કંચન જેવી થઇ જાય. પણ મારે લબ્ધિને પ્રયાગ કરવા નથી. રોગ સહર્ષ રહેવા સાથે પ્રચંડ બાહ્ય તપની સાધના હતી તેથી એવી લબ્ધિ ઉત્પન્ન થઇ હતી. સનત્ કુમાર મહામુનિના ઉત્કૃષ્ટ વૈરાગ્ય જોઈ દેવા પગમાં પડી જાય છે અને પેાતાનું મૂળ સ્વરૂપ પ્રગટ કરીને મહર્ષિને વારંવાર ખમાવે છે ને પછી અંતર્ધ્યાન થઇ જય છે. સનત્કુમાર મુનિ ઘણાં વર્ષે ચારિત્ર પાળીને ત્રીજા દેવલાકમાં જાય છે અને ત્યાંથી ચવીને મહાવિદેહમાં મનુષ્યભવ પામીને મેક્ષ જશે. જમાલિકુમારે પોતાના મહેલમાં શેરખકેાર સાંભળ્યા. એટલે વિચાર કરવા લાગ્યા કે અહા! આજે ક્ષત્રિયકુંડનગરમાં શુ છે? Page #152 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૧૧૧ "किणं अज्ज खत्तियकुंऽग्गामे नयरे इंदमहेइवा, खंद महेइवा, मुगुंद महेइवा, णागमहेइवा, जक्खमहेइवा, भूयमहेइवा, कूवमहेइवा, तडाग महेइवा, नईमहेइवा, दहमहेइवा, पव्वयमहेइवा, रुक्खमहेइवा चेइयमहेइवा, थूवमहेइवा।" । આજે ક્ષત્રિયકુંડનગરમાં ઈન્દ્ર મહોત્સવ, કંદ મહોત્સવ, મુકુંદ મહોત્સવ, નાગ મહોત્સવ, યક્ષ મહોત્સવ, ભૂત મહોત્સવ, કૂપ મહોત્સવ, તળાવ મહોત્સવ, નદી મહોત્સવ, દ્રઢ મહોત્સવ, પર્વત મહોત્સવ, વૃક્ષ મહોત્સવ, ચિત્ય મહોત્સવ કે સૂપ મહોત્સવ છે? શું છે કે આ બધા ઉગ્ર-ભોગ-રાજ-ઈવાકુ, જ્ઞાત અને કૌરવવંશના ક્ષત્રિય અને ક્ષત્રિયકુમારો, ભટ અને ભટપુત્ર, મોટા મોટા શેઠીયા ને સેનાપતિ બધા સ્નાન, બલીકર્મ વિગેરે કરીને, સારા સારા વસ્ત્રો પહેરીને જઈ રહ્યા છે તો ક્યાં જતા હશે? એમ વિચાર કરીને કંચુકીને બોલાવીને પૂછ્યું કે હે દેવાનુપ્રિય! આજે ક્ષત્રિયકુંડનગરમાં ઈન્દ્ર આદિને મહોત્સવ છે. શું છે? આજે બધાના મુખ આનંદિત છે. હૈયામાં હર્ષ સમાતો નથી અને સારા સારા વસ્ત્રો પહેરી એક જ દિશા તરફ આટલે મોટે જનસમુદાય કયાં જઈ રહ્યો છે? જનારા લોકેએ સારા વસ્ત્ર પહેર્યા હતા. જેવા સ્થાનમાં જઈએ તેવા વસ્ત્રો પહેરવા પડે છે. આજે સ્કૂલમાં જે જાતને વેશ પહેરવાનો હોય તે મા-બાપ પિતાની સ્થિતિ હોય કે ન હોય તો પણ પોતાના બાળકોને પહેરાવે છે અને જેન શાળામાં જતા એમના કપડાના ઠેકાણાં ન હોય. સ્કૂલ કરતાં જેનશાળાનું મહત્વ વધારે છે. સ્કૂલમાં તે ભૌતિક જ્ઞાન મળે છે જ્યારે જેનશાળામાં આધ્યાત્મિક જ્ઞાન મળે છે. ત્યાં બાળકોને શુદ્ધ વસ્ત્રો પહેરીને મોકલવા જોઈએ. કંચુકી આવી ને જમાલિકુમારને કહે છે કે યુવરાજ ! આજે આપણુ ગામમાં કઈ યક્ષનો કે કઈ નદીનો મહત્સવ નથી. પણ શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ક્ષત્રિયકુંડનગરની બહાર બહુશાલ નામના ઉધાનમાં પધાર્યા છે. જ્યાં સાક્ષાત તિર્થંકર પધારે ત્યાં લોકેના હૈયામાં આનંદની હેલી ઉભરાય છે. જે તેમના દર્શન કરે તે પાવન થઈ જાય છે. પ્રભુ ભવ્ય અને સાચે રાહ બતાવનાર, તરણતારણ, દુઃખનિવારણ, અજ્ઞાનના અંધકારને ઉલેચનાર છે. એમની વાણી સાંભળતા ભવના બંધન તૂટી જાય છે. એવા ત્રિકાળજ્ઞાની પ્રભુના દર્શન કરવા માટે આ બધા માણસો હર્ષોલ્લાસપૂર્વક બહુશાલ ઉદ્યાનમાં જઈ રહ્યા છે. બંધુઓ ! જ્યાં તીર્થંકર પ્રભુના પગલા થાય છે ત્યાં આનંદ આનંદ વર્તાય છે. આજે આપણું કમભાગ્યે અરિહંત કે કેવલી ભગવંત અહીં નથી. પણ આ પંચમકાળમાં હજુ જૈન શાસન જ્યવંતુ વર્તે છે. આગમાં મોજુદ છે ત્યાં સુધી આપણે ભાગ્યશાળી છીએ. આ પંચમકાળમાં તે કુંડામાં રત્ન છે. પહેલા કૂવામાં રત્ન હતું. તે સમયમાં મનુષ્યના આયુષ્ય લાંબા હતા એટલે એમને આરાધના વધુ કરવી પડતી Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શારદા સરિતા હતી. તે સમયમાં માસખમણનું જેટલું ફળ હતું તેટલું આજે સમભાવે ને સમજણપૂર્વકના એક ઉપવાસનું ફળ છે. માટે બંધુઓ ! આ પંચમકાળમાં બને તેટલી ધર્મારાધના કરી લે. જમાલિકુમારને ખબર પડી કે ભગવાન મહાવીર સ્વામી પધાર્યા છે. આખા ક્ષત્રિયકુંડનગરની જનતા પ્રભુના દર્શને જવા ઉમટી છે તો હવે મારાથી આ રંગમહેલમાં કેમ બેસી રહેવાય? એને આ ભવ્ય મહેલ, સ્ત્રીઓ ને નાટકે બધું ઝાંખુ દેખાવા લાગ્યું. આજે આ મેહમયી મુંબઈ નગરીમાં કેટલા શ્રાવકે હજુ દર્શન કરવા આવ્યા નહિ હોય. આ ધર્મસ્થાનકમાં આવવું, સંતના દર્શન કરવા અને શ્રુતવાણીનું શ્રવણ કરવું એ જેવી તેવી વાત નથી. જૈન ધર્મ પ્રત્યે દઢ શ્રદ્ધા થશે, રૂચી જાગશે તો આઠ કર્મોમાં કેઈની વિસ કેડાડી, કોઈની ત્રીસ, કોઈની પંદર કેડાછેડી ને મેહનીય કર્મની સિત્તેર કેડીકેડી સાગરોપમની સ્થિતિ છે તે સ્થિતિને એક કડાછેડી સાગરોપમમાં લાવી દે. પણ એવી રૂચી જાગવી જોઈએ. ઘણા અહીં આવીને વ્યાખ્યાન સાંભળતા ઉંઘતા હોય છે. અહીં પણ દર્શનમહ મૂંઝવે છે. પણ હું તમને પૂછું છું કે રૂપિયાની નોટો ગણતાં ઉંઘ આવે છે? બહેનોને રોટલી કરતાં ઉંઘ આવે છે? તમને દર્શનમોહ અહીં મૂંઝવે છે. આ જીવને તેર કઠીયા ધર્મ કરવા દેતા નથી. એ ઉપાશ્રયે આવતા અટકાવે છે. તે કાઠીયામાંથી દશ કાઠીયાને હરાવીને ઉપાશ્રયે તો આવ્યા પણ ત્રણ કાઠીયા સાથે આવે છે. નિદ્રાલેભ અને માન એ તો અહીં પણ સુખે બેસવા દેતા નથી. તમારા મહાન પુણ્યદય છે કે અહીં આવીને બેસવાનું તમને મન થાય છે. તમારી પાસે કદાચ લાખ-કેડ રૂપિયા ન હોય તો એમ ન માનશે કે હું ગરીબ છું. પણ તમને એમ લાગે કે સંસારના બધા પદાર્થો હેય છે જેન ધર્મ એ સત્ય છે. સંસારમાં રહેવા છતાં સંસારના સુખ ખારા લાગે તે સમજી લેજે કે હું અબજોપતિ કરતાં પણ ધનવાન છું. જમાલિકુમારને ખબર પડી કે ક્ષત્રિયકુંડનગરમાં ભગવાન મહાવીર સ્વામી પધાર્યા છે. આવા ઉત્તમ કુળના લેકે એમના દર્શન કરવા જઈ રહ્યા છે. તે મારાથી મહેલમાં કેમ બેસી રહેવાય ! આમ વિચાર કરે છે. હવે શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર:- ગુણસેન અને અગ્નિશમની વાત ચાલે છે. અગ્નિશર્મા તાપસ બન્યા છે. રાજાએ પહેલાં અગ્નિશમની ખૂબ મજાક ઉડાવી હતી તે બદલ તેને ખૂબ પશ્ચાતાપ થવા લાગે. વારંવાર વંદન કરીને નાના બાળકની જેમ રડીને ક્ષમા માંગવા લાગ્યું. જેમાં રાજ્ય માટે ભરત અને બાહબલી વચ્ચે ભયંકર યુદ્ધ થયું. છેવટે બાહુબલીએ દીક્ષા લીધી અને તે પહેલાં પિતાના ૯૮ ભાઈઓએ દીક્ષા લીધી હતી. એ જોઈને ભરત મહારાજા ચોધાર આંસુએ રડયા કે કયાં હું આ રાજ્યના સુખમાં લુબ્ધ બન્યા અને મારા ભાઈઓએ રાજ્યને મેહ છોડી આત્મિક રાજ્ય મેળવવા સંયમ લીધો. ધન્ય છે તેમને, આ ગુણસેન પણ ખૂબ પશ્ચાતાપ કરે છે કે હું કે પાપી છું. હે મહાત્મા ! Page #154 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૧૧૩ મેં આપને કેવા કેવા કટા આપ્યા છે. હું મહાપાપી છું. ધિક્કાર છે મને! ત્યારે અગ્નિશમાં કહે છે હે રાજન! તમે પાપી નથી. એ તા મારા કર્માએ મને કષ્ટ અપાવ્યુ છે તેમાં આપને દોષ નથી. તમે તે મારા કલ્યાણ મિત્ર છે. એમ કહી રાજાને શાંત કર્યા. પછી જતી વખતે રાજા શુ કહે છેઃ મહેર, સ્વામી પાર! કમ હેાગા, કહે પાંચ દિનાકી ઢેર, યહતા લાભ બખ્ખા દા‚ કરી ઇતની નહી ભરેસા કલકા કિચિત, પલમે... હવે હેર... હે .. હું તપસ્વીરાજ ! આપનુ પારણુ કયારે થવાનુ છે? ત્યારે અગ્નિશમાં કહે છે હજુ પાંચ દિવસની વાર છે તેા આપ મારા ઉપર મહેર કરીને આ વખતનું પારણું મારા ઘેર કરજો. મને લાભ આપજો, ત્યારે અગ્નિશાં કહે છે, હે રાજન! કાલે શું થવાનુ છે તે કોઈ જાણી શકતુ નથી. લીધેલે શ્વાસ પાછો મૂકીશુ કે નહિ, ખાધેલું અન્ન પચાવીશુ કે નહિ તેના ભરેસે નથી. માટે એક ક્ષણને પણ વિશ્વાસ કર્યા વિના આત્મસાધના કરા. શજા કહે છે આપની વાત સાચી છે, પણ મને ખૂબ ભાવના છે. મારા ઘેર પારણુ કરવાનુ વચન આપો. ત્યારે તાપસ કહે છે, કોઈ જાતનું વિઘ્ન નહિ આવે તે હું મારું પારણું તમારે ત્યાં કરીશ. આમ કહી રાજાના આમંત્રણનો સ્વીકાર કર્યાં. જૈન ધર્મના સતામાં ને આમાં આટલે ફેર છે. જૈન મુનિએ અતિથિ છે. જેમ અતિથિની કાઈ તિથિ નિર્માણ ન હોય તેમ સંતા કયે દિવસે કયાં ગૌચરી પધારશે તે નક્કી ન હેાય. ખાર વ્રતમાં અગિયાર વ્રત તમને સ્વાધીન છે પણ ખારમું વ્રત પરાધીન છે. તમને ગમે તેટલા ભાવ હોય પણ સત ન પધારે તે ખારમુ વ્રત પૂરું ન થાય. જૈનના સંતા નિર્દોષ આહારની ગવેષણા કરે છે. દશવૈકાલિક સૂત્રમાં ભગવ ંતે કહ્યું છે કેઃदुलहाउ मुहादाई, मुहाजीवि वि दुल्लहा मुहादाई मुहाजीवी, दो वि गच्छन्ति सुग्गई तिबेमि । દેશ. યુ. અ. ૫, ૩. ૧, ગાથા ૧૦૦ શુદ્ધ આહારના દેનાર આ જગતમાં દુભ છે ને લેનાર પણ દુર્લભ છે. આહાર શુદ્ધ હાય, લેનાર શુદ્ધ હોય તેા અને સુગતિમાં જાય છે. જૈન મુનિ શૈાચરી જાય ત્યારે ગુપ્ત રીતે જાય. બહાર આંગણામાંથી ધર્મલાભ સૂઝતા છે એમ ન કહે પણ અંદર ધીમે રહીને જાય. અને બહેન કે ભાઇ સૂતા હાય તા તેના હાથે ખપ હોય તેટલુ વહારે. તમે નિર્દોષ આહાર વહેારાવશે। તે ઘણા લાભ મળશે. અગ્નિશર્માએ માસખમણને પારણે માસખમણુ એવા એક-બે નહિ પણ ઘણાં પૂર્વ સુધી એવા તપ કર્યાં છે. છતાં તેને તપ અજ્ઞાન તપ છે. અગ્નિશર્માએ ગુણુસેન Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શારદા સરિતા રાજાને ત્યાં પારણું કરવા જવાનું આમંત્રણ સ્વીકારી લીધું. રાજા પોતાના મહેલમાં ગયા. જઈને એની રાણીને તેમજ નેકર ચાકરેને કહી દીધું કે આજથી છઠું દિવસે આપણે ઘેર મહાન તપસ્વી પારણું કરવા આવવાના છે. તમે બધા ખડે પગે તેમની સેવામાં હાજર રહેજે અને એમને ખૂબ શાતા ઉપજે તે રીતે પારણું કરાવજે. એમ બધાને ખૂબ ભલામણ કરી. પારણુના દિવસે રાજાને મસ્તક વેદના". મહારાજાના મનમાં ખૂબ આનંદ છે. તપસ્વીના પારણાની તેની રાહ જોતા હતા કે કયારે તપસ્વી પધારે ને હું તેમને પારણું કરાવી પાવન બનું. પણ કર્મની ગતિ વિચિત્ર છે. માણસ ધારે છે જુદું ને બની જાય છે જુદું. અહીં અગ્નિશર્માને પારણને દિવસ આવી ગયે. કરન પારના આયા તાપસ આયા રાજદ્વાર, ઇધર ભૂપ સિર હુઈ વેદના, ચેન ન પડે લગાર. જુડે મહલમાં પરિજન પુરજન કરનેકે ઉપચાર છે... શ્રોતા તુમ સુનજો ગુણસેન ચરિત્ર પૂર પ્રેમસે શ્રોતા પારણનો દિવસ આવી ગયે. તપસ્વી અગ્નિશમ ગુણસેન રાજાને ત્યાં પારણું કરવા માટે જાય છે. બધા તાપસે મનમાં આનંદ પામે છે કે આપણું ગુરુદેવનું પારણું રાજાને ઘેર થશે. અગ્નિશમાંએ રાજમહેલમાં પ્રવેશ કર્યો તે દિવસે ગુણસેન રાજાને મસ્તકમાં ભયંકર વેદના થતી હતી તેથી રાજ્યમાં હાહાકાર મચી ગયો છે, આખું રાજકુળ આકુળ-વ્યાકુળ બની ગયું છે. અંતેઉરમાં રાણુઓ રેકકળ કરે છે. મેટા મોટા વૈદે, હકીમ ને મંત્ર-તંત્રવાદીઓ આવ્યા છે. સૌ પિતાની શક્તિ ને બુદ્ધિનો અજમાશ કરે છે, પણ રાજાને વેદના ઓછી થતી નથી. રાજમહેલમાં માણસની આવજા ખૂબ ચાલી છે રાજાના નેકરે, રસોઇયા ને પટાવાળા બધા લમણે હાથ દઈને બેઠા છે. રાજાને દર્દી ઓછું થતું નથી એટલે દરેકના મન ચિંતાતુર બની ગયા છે. આવા સમયે તપસ્વીએ રાજમહેલમાં પ્રવેશ કર્યો. જૈન મુનિ અને અન્ય ધર્મના મુનિએમાં આટલો ફેર. જેનમુનિ જ્યાં માણસોના ટેળા હોય, માણસો ખૂબ આવજા કરતા હોય અને જમણવારની પંકત પડી હોય ત્યાં જાય નહિ. અગ્નિશર્મા તાપસ ત્યાં ગયા પણ કે તેમનો આદર સત્કાર કરતું નથી કે તપસ્વી પધારો એમ કહેતું નથી. રાજાને કેમ જલ્દી સારું થાય તેની ધમાલમાં સૌ પડ્યા છે. ડી વાર ત્યાં ઉભા રહ્યા પણ કેઈએ તપસ્વીને પારણું કરવાનું કહ્યું નહિ એટલે તરત ત્યાંથી પાછા ફર્યા. “બીજા મહિનાના ઉપવાસની પ્રતિજ્ઞાઓ રાજમહેલમાં પારણું થયું નહિ. પહેલે ઘેર પારણું ન થાય તો બીજે ઘેર જવું Page #156 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૧૧૫ નહિ એવી તેમની પ્રતિજ્ઞા હતી એટલે એ મહા તપસ્વી તપવનમાં આવ્યા એટલે બધા તાપસે પૂછે છે ગુરૂદેવ! આપનું પારણું હજુ નથી થયું? આપનું મુખ હજુ કરમાયેલું કેમ જણાય છે? શું આપ હજુ રાજમહેલમાં નથી ગયા? અગ્નિશમ તાપસ કહે છે હું ત્યાં ગયે હતું પણ રાજાને કેઈ અશાતાનો ઉદય થયે છે એટલે આખું રાજકુળ નકરચાકરો બધા ચિંતાતુર બની ગયા છે. અંતેઉર રહે છે. હું થોડીવાર ત્યાં ઉભો રહ્યો પણ કઈ આવે–પધારે એમ કહી શકે તેમ ન હતું. એટલે હું પાછો આવ્યો છું. ત્યારે . કુલપતિ કહે છે કે મહાતપસ્વી! જે તમે મનમાં લેશ પણ ક્રોધ ન લાવશે. રાજા ખૂબ બિમાર હશે તેથી આવું બન્યું. એને તમારા પ્રત્યે તો ખૂબ ભક્તિભાવ છે. એ જાતે પારણું વખતે ઉભા રહે તેવા છે. માટે તમે લેશમાત્ર તેના ઉપર કષાય ભાવ ન લાવતા. તમારી વર્ષોની સાધના ન લૂંટાય. અગ્નિશમ કહે છે ગુરૂદેવ! એ તે મારો કલ્યાણ મિત્ર છે. મને તેના ઉપર ખૂબ પ્રેમ છે. હું કોઈ નહિ કરું. મને સહેજે તપની વૃદ્ધિ થઈ. આપ મને બીજા મહિનાના ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા આપે. ખબ પ્રસન્નચિત્તે અગ્નિશર્માએ બીજો મહિનાના ઉપવાસની પ્રતિજ્ઞા કરી. અહીં જેવી પ્રતિજ્ઞા થઈ કે તરત રાજાને મસ્તકની વેદના શાંત થઈ ગઈ અને રાજાને યાદ આવ્યું કે મેં આજે તપસ્વીને પારણું કરવાનું આમંત્રણ આપ્યું હતું. એના માણસને કહે છે તમે તપસ્વીના પારણુનું ધ્યાન રાખજે. તે હજુ આવ્યા છે કે નહિ? તપસ્વીને જરા પણ દુઃ ખ ન થાય તેમ કરજે. તપસ્વી જે કોપાયમાન થશે તે મોટો અનર્થ થશે. મહાન પુરૂષો કપાયમાન થાય તો કૉન્ગ નર રોહિશો કેડો માણસોને બાળીને ભસ્મ કરી દેશે. આ પ્રમાણે રાજા કહે છે. હવે તેના માણસો શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૧૮ અષાડ વદ ૧૩ને શુક્રવાર તા. ર૭-૭–૭૩ શાસ્ત્રકાર ભગવાન ત્રિલોકીનાથે કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત થયા પછી જગતના જીવોને અજ્ઞાનરૂપી અંધકારમાંથી બહાર કાઢવા અને જ્ઞાનરૂપી પ્રકાશના પંથે લઈ જવા સિદ્ધાંતમય વાણીની પ્રરૂપણ કરી. જીવ અનાદિકાળથી પરદ્રવ્યને સ્વદ્રવ્ય માની તેને વળગી રહે છે. આ વીતરાગ વાણી અને વીતરાગ શાસન મહાન પુણ્યદયે મળ્યા છે છતાં તમારે વહેવાર, પૈસા ને પત્ની જેટલા વહાલા લાગ્યા છે તેટલી આત્મસ્વરૂપની રમણતા કરાવનાર વીતરાગની વાણી વહાલી લાગી છે? જ્યારે આ ચતુર ચેતન નિજઘરમાં રમણતા કરશે ત્યારે તેની રોનક બદલાઈ જશે. માટે હે માનવ! તારી એક ક્ષણ સ્વાનુભૂતિ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શારદા સરિતા વિનાની જવા ન દે. જીવનમાં બધું મળશે પણ ગયેલે સમય ફરીને નહિ મળે. દેવતા અને નારકીને વધુમાં વધુ તેત્રીસ સાગરોપમના આયુષ્યની અપેક્ષા એ મનુષ્યનું આયુષ્ય સિંધુમાં બિન્દુ જેટલું ગણાય. છતાં સમજાય છે? જ્ઞાની શું કહે છે – છવાયું છે થોડું જગમાં ને કામ છે ઘણું, આ પળ પળ જાય અમૂલી (૨) અમથી ગુમાવશેામા. મેંઘેરું આ માનવજીવન હાર જાશો મા... એ માનવંતા, જ્યાં સુધી રેગ નથી આવ્યું ત્યાં સુધી સાધના કરી લે. જેમ શેરડીમાંથી રસ કાઢીને કૂચા ફેંકી દેવામાં આવે છે તેમ દેહમાંથી ચેતનદેવ ચાલ્યા જશે પછી દેહને હિન્દુ જલાવી દે છે અને મુસ્લીમ દફનાવી દે છે. મહાન પુરુષોએ કાયા સારી રહી ત્યાં સુધી જ્ઞાન-ધ્યાન-વિનય, વૈયાવચ્ચ, તપ આદિ કરી લીધું અને ત્યારે એમ લાગ્યું કે હવે આ કાયા કામ આપતી નથી ત્યારે બધું સરાવીને સંથારો કર્યો. તીર્થકર ભગવંતોએ પણ છેલ્લે સંથારે કર્યો છે. એ શરીરને સાધન સમજતા હતા. સાધન દ્વારા સાધ્યની સિદ્ધિ કરી લેવી એ માનવજીવનને સાર છે. | દેવભવમાં આત્મ-સાધના કરી શકાતી નથી તેથી દેવ માનવભવને ઝંખે છે. વિચાર કરે, ગમે તે માટે છ ખંડને ધણી ચક્રવતી હોય તે પણ દેવની ઋદ્ધિ પાસે તુચ્છ છે. આ દેવ માનવભવની ઈચ્છા શા માટે કરે છે? સમકિતીદેવને એ વિચાર થાય છે કે હું અહીં ગમે તેવા દૈવી સુખો ભેગવી રહ્યો હોઉં પણ મારે કાળ અવિરતીમાં જાય છે. જલ્દી હું મનુષ્ય ક્યારે થાઉં ને સંયમ ધારણ કરું. વિચાર કરજો કે આ ઉત્તમ માનવભવ પામીને શું કરું છું? આ ઘનઘાતી કર્મની ભેખડો તોડવાનો અમૂલ્ય અવસર છે. તપસ્વીને જોઈને વિચાર કરો કે આ કેવો રૂડો તપ કરે છે ને હું તો સવારથી ઉઠીને ખા ખા કરું છું. હું એના જેવો તપ કેમ ન કરી શકું? મારામાં શું ખામી છે? તપ કરવા પુરુષાર્થ કરે. તપ ન થઈ શકે તે શું કરે? “તવેસુવા પરમ વંમર" સર્વ તપમાં ઉત્તમ તપ હોય તે બ્રહ્મચર્ય તપ છે. ભગવાન મહાવીરસ્વામી મેક્ષમાં જવાના હતા. ત્રીસ વર્ષે સંયમ લીધે પણ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા અઠ્ઠાવીસમા વર્ષે લઈ લીધી હતી. તમને હવે એમ નથી થતું કે હું આટલી ઉમ્મરે પહોંચી ગયો છું તે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લઈ લઉં. વિષય ઉપરથી વિરાગભાવ જેને આવે છે તેને કણ નમે છે? બ્રહ્મચર્યને પ્રભાવ રેવ-રાપર બંધવા, નવલ-વલસ-વિન્નરો बंभयारि नमसंति, दुक्करं जे करंति ते ॥ . Page #158 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા . ૧૧૭ દેવ, દાન, ગાંધર્વો, યક્ષ, રાક્ષસ, અને કિન્નરો જે દુષ્કર બ્રહ્મચર્યનું પાલન કરે છે તેને નમસ્કાર કરે છે. બ્રહ્મચર્યમાં અલૌકિક શક્તિ છે. એક વખત નેમકુમારે રમતાં રમતાં કૃષ્ણ વાસુદેવને શંખ હાથમાં લીધું અને સહેજ ફૂંક મારી ત્યાં આખી દ્વારકાનગરી ધણધણી ઉઠી. કૃષ્ણ વાસુદેવ દેડતા આવ્યા. મારો શંખ કેણે વગાડ? મારા સિવાય કેઈની તાકાત નથી કે આ શંખને ઉપાડી શકે. તે વગાડવાની તે વાતજ ક્યાં? કૃષ્ણ વાસુદેવે કેમકુમારને ચે. અહો ! આટલી છોટી ઉંમરમાં એણે શંખ વગાડે? નક્કી આ કઈ બળીયે પુરૂષ છે. એ મોટે થશે ત્યારે મારું રાજ્ય લઈ લેશે. એના બળનું માપ કાઢવા કૃષ્ણ વાસુદેવ કહે છે ભાઈ! ચાલ, આપણા બેમાંથી કેણુ વધુ બળવાન છે તે જોઈએ. એમ કહી કૃષ્ણ હાથ લાંબો કર્યો ને કહે છે મારો હાથ નમાવી દે, તો કેમકુમારે કૃષ્ણના હાથને સહેજ આંચકો માર્યો ને તરત નમાવી દીધું. હવે કેમકુમારે હાથ લંબાવ્યું. કૃષ્ણ એમને હાથ પકડીને લટક્યા. હીંચકા ખાધા તે પણ નેમકુમારને હાથ નમાવી શક્યા નહિ. કૃષ્ણ વિચાર કર્યો કે આ બ્રહ્મચારી રહેશે તે આનું બળ વધશે. માટે હું એને પરણાવી દઉં તો એનું બળ ઘટી જશે. ટૂંકમાં કહેવાનો આશય એ છે કે બ્રહ્મચર્યમાં કેટલી તાકાત છે! માણસ વિષયભેગમાં પડીને પિતાની શક્તિ ફના કરે છે. શરીરમાં વિટામીન લાવવા અભક્ષ ખાઈ રહ્યા છે. જ્ઞાની કહે છે જે તું બ્રહ્મચર્યનું પાલન કરીશ તે બધા વિટામીન આવી જશે. જે મન-વચન-કાયાથી શુદ્ધ બ્રહ્મચર્ય પાળે છે તેને પૂર્વને વૈરી દેવ ઉપસર્ગ આપવા આવે તે પણ દૂર ઉભો રહે. તેને સ્પર્શ કરી શકે નહિ એવું બ્રહ્મચર્યનું તેજ છે. તપ ન થાય તો આ મહાન તપની આરાધના કરી લો. સમજણપૂર્વક લેશે તે સારું છે. નહિ લે તે યાદ રાખજો કે - ખાખમેં ખપી જાના બંદા મિટીએ મિલ જાના, તમે ચેડા કરે અભિમાન એક દિન પવનસે ઉડ જાના, હિરા પહેરે, સેના પહેરે, પહેરે તીડા સાચા, તે ય એક દિન કાળ લઈ જાશે ખાખમેં ખપી જાના... એક દિવસ જરૂર જવાનું છે. વારંવાર જીવને જન્મ મરણ કરવા પડે એ કેટલા દુઃખની વાત છે. આપણને એ ભાવ થે જોઈએ કે હવે જલ્દી જલ્દી મારો મોક્ષ કેમ થાય? આ ઉત્તમ જન્મ પામીને હવે જન્મ મરણના ત્રાસ નથી વેઠવા. માટે બ્રહ્મચર્ય પાળી લેવું. એવું આંતન જગાડી આજથી નિર્ણય કરે કે આપણા ઘરમાં એક તપશ્ચર્યા તે થવી જોઈએ. તપ-વ્રત પ્રત્યાખ્યાનથી કેટલો લાભ થાય છે! ભલભલા દેવ હારી જાય છે. જ્યાં સુધી તપ છે ત્યાં સુધી દેવાનું પણ ચાલતું નથી? દ્વારકાનગરીને બાળવા દેવ ઝઝુમીને રહ્યો હતો. ભગવાન નેમનાથે કૃષ્ણ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શારદા સરિતા વાસુદેવને કહ્યું હતું કે જ્યાં સુધી તારી નગરીમાં એક પણ વ્રત –પ્રત્યાખ્યાન હશે ત્યાં સુધી કે દેવ ઉદ્રપવ કરી શકશે નહિ. બાર વર્ષ સુધી બરાબર વ્રત-નિયમો ચાલુ રહ્યા. એક દિવસ ગેઝારો આવી કે બાર યોજન લાંબી ને નવ જન પહોળી એવી દ્વારકા નગરીમાં એક પણ વ્રત-પચ્ચખાણ નહિ, તે વખતે કઈ સાધુ–સાવી પણ હાજર ન હતા. ત્યારે કે પાયમાન થયેલા દેવે બે ઘડીમાં બાર યોજન લાંબી દ્વારકાનગરી સાફ કરી નાંખી. તપ કરવાથી બાહ્ય ઉપસર્ગને નાશ થાય છે અને આત્યંતર કર્મરૂપી શત્રુ નાશ થાય છે. શરીર પણ નીરોગી બને છે. જમાલિકુમાર પડે છે? :- જમાલિકુમાર કંચકીને બોલાવીને પૂછે છે આજે ક્ષત્રિયકુંડનગરમાં શું છે? શેને ઉત્સવ છે? એક દિશા તરફે જનતા આટલા ઉમંગભેર કયાં જઈ રહી છે? ત્યારે કંચુકી કહે છે મહારાજા! તમે પૂછો છો તે માંહેને એકેય ઉત્સવ કે મહોત્સવ નથી. પણ ક્ષત્રિયકુંડનગરની બહાર બહુશાલ નામને ઉદ્યાનમાં ભગવાન મહાવીર પધાર્યા છે તેમના વંદન કરવા માટે જાય છે. આટલો સંદેશ જમાલિકુમારે સાંભળે. એટલા સંદેશાએ કમાલ કરી. ભગવાન મહાવીરનું નામ સાંભળીને એના રોમસાય ખડા થઈ ગયા. શું મારા નાથ પધાર્યા છે! હવે તો જલ્દી તેમના દર્શન કરવા માટે જાઉં. હવે તેને મહેલ જેલ જે લાગે. નાટકના ધમકાર કકળાટ જેવા લાગ્યા. બંધુઓ ! ભગવાનના દર્શને જવાને વેગ ઉપડે તેય કેટલો મહાન લાભ થાય છે. એક વખત એક શ્રાવક પંચમહાવ્રતધારી સંતના દર્શન કરવા જઈ રહ્યો હતો. તે વખતે રસ્તામાં એક મિશ્રષ્ટિવાળા મિત્ર મળે. તેણે પૂછ્યું કે તમે કયાં જાવ છો? ત્યારે શ્રાવકે કહ્યું કે ગામ બહાર મારા તરણતારણ ગુરુદેવ પધાર્યા છે. તેમને વંદન કરવા માટે જાઉં છું. તે વખતે પેલો મિત્ર પૂછે છે એમને વંદન કરવાથી શું લાભ થાય? ત્યારે શ્રાવક કહે છે મહાન લાભ થાય છે. શુદ્ધ ભાવેથી સંતના દર્શને કરીએ તો કર્મની ભેખડે તૂટી જાય છે. એટલે મિશ્રદષ્ટિવાળાએ કહ્યું ત્યારે તો હું આવું. એમ કહીને વાંદવાને પગ ઉપડે ત્યાં બીજે મહામિથ્યાત્વી મિત્ર મળે. એણે કહ્યું. કયાં જઈ રહ્યા છે ત્યારે મિશ્રષ્ટિવાળો કહે છે સંત મહાત્માને વંદન કરવા જઈએ છીએ ત્યારે મહા મિથ્યાત્વી કહે છે એમને શું વંદન કરવા છે! એ તો મેલાઘેલા હોય છે એટલે મિશ્રદષ્ટિવાળો અટકી ગયે. પણ શ્રાવક તે ગુરુને વંદન કરવા ગયે. જ્ઞાની ગુરુને વંદન કરીને પૂછ્યું ગુરૂદેવ! વંદન કરવા પગ ઉપાડે તેને શું લાભ થયે? તે વખતે ગુરૂદેવ કહે છે એ કાળા અડદ સરીખો હતો તે છડેલી દાળ જે થયો. કૃષ્ણપક્ષી દળીને શુકલપક્ષી થયે. સમકિત સન્મુખ થયો પણ પગ ભરવા સમર્થ નહિ. અનાદિ કાળને ઉલ્ટ હત તે સુલટો થયો. તે જીવ ચાર ગતિ વીસ દંડકમાં ભમીને દેશે Gણું અર્ધપુદ્ગલ પરાવર્તનમાં સંસારનો પાર પામશે. કેટલો લાભ થયો? એક વાર આત્મા તરફનો Page #160 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૧૧૯ વેગ ઉપડશે તે કર્મના ચૂરેચૂર થઈ જશે, મહાવીર પ્રભુની પેઢી પર તે લાભ લાભ ને લાભ છે. તમારા સંસારની પેઢી પર તે તમારા પ્રારબ્ધમાં હશે તે લાભ મળશે. ગમે તેટલે પુરૂષાર્થ કરે પણ જે પ્રારબ્ધમાં નહિ હોય તે નહિ મળે.. તમારે બહારગામ જવાનું હોય ત્યારે વહેલા સ્ટેશને પહોંચી જાવ છો. પણ આ આત્માની ટ્રેઇન ક્યારે ઉપડશે તેની ખબર નથી. એને સારા સ્ટેશને લઈ જવી હોય તો વેગથી દેડીને અહીં આવી જાવ. જમાલિકુમારને વેગ ઉપડે છે એટલે કંચુકીઓને કહે છે હે દેવાનુપ્રિયે! મારે પ્રભુ મહાવીરના દર્શન કરવા જવું છે, તે તમે જલ્દી ચાર અશ્વનો રથ તૈયાર કરો. માણસને આજ્ઞા આપી પોતે સ્નાનગૃહમાં ગયા. સ્નાન કરીને રાજ્યના નિયમ પ્રમાણે બલીકર્મ કર્યું અને ભગવાનના દર્શને જવાની તૈયારી વેગથી કરી રહ્યાં છે. દર્શનના ઉત્કૃષ્ટ ભાવથી એમના કમની ભેખડ તૂટવા માંડી છે. ભગવાન કહે છે “માને ત્તિ ” કરવા માંડયું ત્યારથી કર્યું. કૃષ્ણ વાસુદેવ નેમનાથ પ્રભુના વંદન કરવા ગયા. એ ભાવ ઉપડે કે સાતમી નરકે જવા યોગ્ય કર્મના ઠળીયાને વિખરીને ત્રીજી નરકે લાવીને મૂકી દીધા. વંદન કરવાથી જીવને શું લાભ થાય છે. वंदणएणं भंते ! जीवे कि जणयइ ? वंदणएणं नीयागोयं कम्म खवेइ, उच्चागोयं कम्मं निबन्धइ ॥ ' ઉત્કૃષ્ટ ભાવે વંદન કરવાથી નીચ ગોત્ર કર્મને ખપાવે છે અને ઉચ્ચ ગોત્ર કર્મ બાંધે છે. પંચમહાવ્રતધારી સંતને જોઈને એવા ભાવ થવા જોઈએ કે હું ક્યારે આ બનીશ? કૃષ્ણ વાસુદેવે તેમનાથ પ્રભુના ૧૮૦૦૦ સંતેને ભાવવંદન કર્યા અને સંતોને જઈને એ ઉલ્લાસ આવ્યું કે હું મારા નાથ! શું તારો દરબાર શોભે છે! - શું એ શોભી રહ્યા છે મારા જનવરીયા, જાણે તરસ્યાને મીઠા મીઠા સરવરીયા...શું એ શેાભી. હું ગમે તે માટે વાસુદેવ હોઉં, સિંહાસને બેસતો હોઉં અને મારો ગમે તે દરબાર ભરાતો હોય તો પણ નાથ, તારા દરબાર જે મારે દરબાર શોભતો નથી. મોતીની માળા જેવા એકેક સંતે કેવા શેભે છે? આત્માની મસ્તીમાં કેવા મસ્ત છે અને હું તો સંસારના કીચડમાં ફસાયો છું. હું આ માર્ગ કયારે અપનાવીશ? આવા ઉત્કૃષ્ટ ભાવ આવતાં કર્મની ભેખડો તોડી નાંખી જેના દર્શને પરિણામ ઉપર છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિએ વચનથી કે કાયાથી કોઈની સાથે યુદ્ધ કર્યું ન હતું છતાં મનથી સાતમી નરકે જવાને ગ્ય કર્મના દળીયા ભેગા કર્યા અને પાછી એવી પશ્ચાતાપની ભઠ્ઠી સળગી અને શુદ્ધ ભાવની શ્રેણીએ મનથી ચઢ્યા તો કેવળ જ્ઞાન પામી ગયા. મનસ્મૃતિમાં કહ્યું છે કે – મન gવ મનુષ્યનાં વેર વઘમોક્ષયો: મનુષ્યને નરકમાં લઈ જવાવાળું મન Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શારદા સરિતા છે. સ્વ ને મેાક્ષમાં લઇ જવાવાળું પણ મન છે. મન જેને હાય તે સન્ની કહેવાય અને મન ન હેાય તે અસની છે. અસન્નીને દ્રવ્ય મન નથી પણ ભાવમન છે. દ્રવ્ય મનવાળાને સારા ખાટાની ખખર પડે છે. રાગ-દ્વેષ કરે છે. દ્રવ્યમન જડ છે. ભાવમન ચેતનવતુ છે. એનાથી કર્મના ક્ષાપશમ જીવ કરી શકે છે. એક મનને જે જીતે છે તે સર્વે ને જીતી શકે છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૩મા અધ્યયનમાં ભગવાન કહે છે. एगे जिए जिया पंच, पंच जिए जिया दस, दसहा उ जिणित्ताणं, सव्वसत्तू जिणामहं ॥ ઉત્ત. સૂ. અ. ૨૩, ગાથા ૩૬ જે એક મનને જીતે છે તે પાંચ ઇન્દ્રિયાને જીતે છે અને પાંચ ઇન્દ્રિયાને જીતે છે તે દસ પ્રાણને જીતે છે. એ દસને જીતે તે આત્માના સભાવ શત્રુઓને જીતે છે. માટે આપણા મનને શુભ પ્રવૃત્તિમાં જોડવું કે અશુભ પ્રવૃત્તિમાં જોવું તે આપણા હાથની વાત છે. જમાલિકુમારનું મન ભગવાનના દર્શન કરવા તલસી રહ્યું છે. એક તરફ રથ તૈયાર કરવાની સારથીને આજ્ઞા આપી છે અને સ્નાન કરી પતે શણગાર સજે છે. હવે તે પ્રભુના દર્શન કરવા બહુશાલ ઉદ્યાનમાં કેવી રીતે જશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર – જીણુસેન અને અગ્નિશમાં ચરિત્ર ચાલે છે. કાઇને એમ થાય કે વ્યાખ્યાન પછી ચરિત્રની શી જરૂર છે. અમુક વ્યકિત માટે ધર્મકથા પણ જરૂરી છે. કથાનુ ચેાગથી પણ જીવા ધર્મ પામી જાય છે. જે આત્મા તત્ત્વની વાત સમજતા ન હેાય તેને કથાનું યાગમાં આનંદ આવે છે. ધર્મકથા સાંભળવાથી પણ મનના અધ્યવસાયા નિર્મળ બને છે. ગુણુસેન રાજાને ઘેર અગ્નિશમાં તાપસ માસખમણના પારણાના દિવસે પારણુ કરવા માટે ગયા રાજાને ખૂબ ભાવથી પારણું કરવા માટે આમત્રણ આપ્યું હતું. એના ભાવમાં ખામી ન હતી. ઘેર જઇને એમના માણસાને કહી દીધુ હતુ કે આપણે ત્યાં છઠ્ઠું દિવસે મહાન તપસ્વીના પુનિત પગલા થશે. તેમને મહિનાના ઉપવાસ છે માટે તેમને શાતા ઉપજાવો. એના મનમાં ખૂબ આનંદ હતા. પણ જ્ઞાની કહે છે તું ગમે તેમ કર પણ કના લેખ ઉપર કાઇ મેખ મારી શકે તેમ નથી. કર્યાં તે કહે છે હું તારી સાથે આવુ છું. રાજાના મસ્તકમાં ભયંકર વેઢના થવાથી બધા તેમની સારવારમાં પડયા એટલે તપસ્વીને આવે, પધારો, એમ ન કહ્યું તેથી ખીજા માસખમણની પ્રતિજ્ઞા કરી લીધી. આયા ધ્યાન રાજાકા જખ ગઈ શીશ વેદના દૂર, આશ્રમ મે' આ કહે કર જોડી, તબ થા સૌ મજબૂર, શીધ્ર પધારા કરી પારણા, કર સબ માફ કર હા... શ્રોતા નુમ સુનો સમરાદિત્યમા ચરિત્ર સુહાવના... Page #162 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૧૨૧ આ તરફ અગ્નિશર્માએ બીજા માસના ઉપવાસની પ્રતિજ્ઞા કરી લીધી પછી શું બન્યું રાજાનું ફરી પારણુ માટે આમંત્રણ રાજાને મસ્તકની વેદના શાંત થઈ એટલે તરત એના પરિવારને પૂછયું કે આજે આપણે ઘેર ઉગ્ર તપસ્વીનું પારાયું છે. તે તેઓ પારણું કરવા માટે આવી ગયા કે હવે આવવાના છે? ત્યારે એના માણસો કહે છે એ મહા તપસ્વી આવ્યા હતા પણ આપના મસ્તકની વેદના ખૂબ હતી એટલે મેં ચિંતામાં હોવાથી કોઈએ તેમનો આદર સત્કાર કર્યો નહિ એટલે તેઓ પાછા ફર્યા હશે. આ સાંભળીને રાજાને ફાળ પડી શું એ મહા તપસ્વી મારા આંગણે આવી ને પાછા ફર્યા? કે કમભાગી ! કેટલી વિનંતી કરી ત્યારે મારું આમંત્રણ સ્વીકાર્યું ને આવું બન્યું? રાજાના મનમાં ખૂબ ચિંતા થઈ. હજુ પિતાને વેદના મટી છે પણ શરીર અસ્વસ્થ હતું છતાં રાજા ઉભા થઈ ગયા અને સીધા તપોવનમાં આવી કુલપતિને પ્રણામ કરીને કહે છે ગુરૂદેવ! મેં મોટે અપરાધ કર્યો છે. મારા ઘેર તપસ્વી પારણું કરવા આવ્યા ત્યારે મને મસ્તકમાં સખત વેદના ઉપડી હતી એટલે તેઓ મારે ત્યાં આવ્યા ને પાછા ફર્યા તેનું મારા મનમાં ખૂબ દુઃખ થયું છે. મને તપસ્વી પાસે જવા દે. ગુણસેન રાજાને ખૂબ પશ્ચાતાપ થાય છે. અગ્નિશમ પાસે જઈ નમન કરીને કહે છે ગુરૂદેવ! ક્ષમા કરે. હું મહાપાપી છું. આપને હું આમંત્રણ આપી ગયો ને આપ પધાર્યા પણ મારા મસ્તકમાં અતુલ વેદના હોવાથી મને ભાન ન હતું તેથી આપ પાછા ફર્યા. પણ હજુ તો એને એ જ દિવસ છે. તે આપ મારા મહેલમાં પધારો અને સુખપૂર્વક પારણું કરી મને પાવન કરે. મેં આપને અસમાધિ કરી. મારી ભૂલ થઈ છે. મને ક્ષમા કરો. આ રીતે ખૂબ આજીજી કરે છે ત્યારે અગ્નિશર્મા કહે છે રાજન! તમારી ભૂલ નથી. તમારે દુઃખ લગાડવાની જરૂર નથી. આજે મારા તપની કસોટી છે. તમારી દાનાંતરાય અને મારી લાભાંતરાય હશે માટે આમ બન્યું. તમે રડશે નહિ, મારા અંતરાય કર્મના કારણે બધે ભાવ ભજવાઈ ગયે. અને મારે નિયમ છે કે હું જે ઘેર, પ્રથમ જાઉં ત્યાં પારણું થાય તો મારે કરવું અને ન થાય તો બીજા માસખમણની પ્રતિજ્ઞા લઈ લેવી. તે અનુસાર મેં બીજા માસખમણની પ્રતિજ્ઞા કરી લીધી છે. મારો નિયમ એટલે નિયમ. એમાં કઈ રીતે ફેરફાર થઈ શકે તેમ નથી. રાજા ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડ્યા. તથા મારા પરિવારે કેઈએ ઉપયોગ ન રાખે ત્યારે આમ બન્યું ને! મુનિને કેટલી અસમાધિ ઉપજાવી, હવે તો કોઈ ઉપાય ચાલે તેમ નથી. હવે રાજા કુલપતિ પાસે જઈને વિનંતી કરે છે ફરીને મા ખમણનું પારાણું મારે ત્યાં થવું જોઈએ. આ વખતે તપસ્વીનું પારણું મારે ત્યાં નથી થયું તેને મારા મનમાં Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ શારદા સરિતા ખૂબ ખેદ છે. જ્યાં સુધી મારે ત્યાં તપસ્વીનું પારણું નહિ થાય ત્યાં સુધી મારા દિલ માંથી દુઃખ જશે નહિ માટે આવતું પારણું મારે ત્યાં કરવાનું આમંત્રણ સ્વીકારે. કુલપતિએ અગ્નિશમને કહ્યું કે રાજાના મસ્તકમાં વેદના થવાથી આપનું પારણું નથી કરાવી શક્યા તેનું તેમના મનમાં ખૂબ દુઃખ થાય છે માટે તમે આવતું પારણું તેમને ત્યાં કરજે. તપસ્વી કહે જેવી આપની આજ્ઞા. કુલપતિએ રાજાને કહ્યું કે કાલની કેઈને ખબર નથી પણ કઈ જાતનું વિના નહિ આવે તો આપને ત્યાં પારણું કરશે. હવે બીજી વખતનું આમત્રણ તાપસે સ્વીકાર્યું અને અવસરે પારણું કરવા જશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૧૯ અષાઢ વદ ૧૪ ને શનિવાર તા. ૨૮-૭-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતકરૂણનીધિ વીર ભગવતે જગતના જીવના ઉદ્ધારને અર્થે આગમ વાણ પ્રકાશી. ભગવાન કહે છે હે ભવ્ય જીવો! સંસાર રૂપી સાગરને તરવા માટે આ માનવભવ મળ્યો છે. કોઈપણ માણસ દરિયામાં ડૂબવાની અણી ઉપર હોય તે વખતે કઈ તેને ઉગારનાર મળી જાય તો તેને કેટલો ઉપકાર માને છે ! તેમ જ્ઞાનીઓએ આપણા ઉપર કંઈ ઓછો ઉપકાર નથી કર્યો. આ પંચમકાળમાં અહીં અવધિજ્ઞાની, મન:પર્યાયજ્ઞાની કે કેવળજ્ઞાની નથી કે આપણી શંકાનું સમાધાન કરી શકે. અત્યારે જે આપણા માટે તરવાનું કેઈ સાધન હોય તો આગમની વાણી છે. એ આગમ વાણી ગમશે, તેના ઉપર રૂચી થશે ત્યારે રાગ, દ્વેષ, કૅધ, માન, માયા અને લેભાદિ કષાયે મેળા પડશે ત્યારે પ્રભુના વચન ઉપર શ્રદ્ધા થશે. જેમ કેઈ માણસને તાવ આવ્યો હોય તે એને ખાવાની રૂચી થતી નથી પણ રોગ મટી જાય તે ખાવાની રૂચી જાગે છે તેમ જીવના રાગ-દ્વેષ અને કષાય રૂપી રોગ જશે ત્યારે આગમ વાણીની રૂચી જાગશે. જ્ઞાની કહે છે ચાર કષાયે કેવી છે – कोहो पीइं पणासेइ, माणो विणयनासणो। माया मित्ताणि नासेइ, लोहो सव्व-विणासणो।। દશ. સૂ. અ. ૮, ગાથા ૩૮ કે પ્રેમને નાશ કરે છે, માન વિનયને, માયા મિત્રાચારીને નાશ કરાવે છે Page #164 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૧૨૩ પણ લાભ તે સમગ્ર ગુણાને નાશ કરાવે છે. અનાદિકાળથી જીવ વિષય ને કષાયને વશ થયા છે. કષાયે રાત-દિવસ આત્મિક ધન લૂંટી રહ્યા છે. જેમ કોઈ વ્યકિત ધન લઈને અટવી પસાર કરે છે તે વખતે રસ્તામાં બહારવટીયા મળી ન જાય તેની સાવધાની રાખતા જલ્દી અઠવી પસાર કરી જાય છે તે રીતે જ્ઞાની કહે છે કષાય રૂપી બહારવટીયા તારુ આત્મિક ધન લૂંટી ન જાય તેની ક્ષણે ક્ષણે સાવધાની રાખીને સંસાર અટવીને પાર કરી જા. કષાયને પુષ્ટ કરનાર હાય તા વિષયા અને તેની સામગ્રી છે. માટે વિષયે પ્રત્યેથી વિરાગ આવે, વિષયા જીવને વિષ જેવા લાગે તેા ચારેય કાચા નબળા પડી જાય. તેને સિ ંચન ન મળે તે એનુ વૃક્ષ કયાંથી વધે! ત્યારે સંસારનેા પાયે પણ હચમચી જશે અને સંસારના સુખના રાગ કરતાં પણ વીતરાગ વચન પ્રત્યે વધુ રાગ થશે. સંસાર એટલે શું? સંસરળ વૃતિ સંસાર: ’· સરકવુ તેનુ નામ સંસાર. કયાંથી સરકવાનુ છે? એક ભવમાંથી ખીજા ભવમાં, એક પુદ્ગલથી ખીજા પુદ્ગલ પર એક કર્મના ઉદયથી ખીજા કમેક્રય પર, એક પ્રવૃત્તિથી ખીજી પ્રવૃત્તિ પર, સુખમાંથી દુઃખ પર ને દુઃખમાંથી સુખ પર અને એક ભવમાંથી ખીજા ભવમાં જવુ તેનુ નામ સંસાર છે. આ રીતે કર્મને વશ થઈને સંસારમાં ભમતાં આ જીવને અનંત પુગા પરાવર્તનકાળ વ્યતીત થઈ ગયા તે પણ હજુ આરેા કેમ નથી આવતા ? એક કર્મના ઉદ્દય પરથી ખીજા કના ઉદ્દય પર ખસવું તેનું નામ સંસાર છે. ક્ષણે ક્ષણે સંસારમાં વસ્તુની પર્યાયે પલટાય છે. અત્યારે શાતાના ઉદય વર્તતા હોય અને કલાક પછી અશાતાને ઉદય થાય છે. આજે માણસ મેટો શ્રીમંત હાય છે અને કાલે એ પુણ્યાય ખલાસ થતાં પાપના ઉદયે આજના કરાડપતિ કાલે રાપતિ (ગરીખ) ખની જાય છે અને પુણ્યાય જાગતાં રાડપતિ. કરોડપતિ અની જાય છે. આજે તમારૂં લાભાં તરાય કર્મ તૂટયું તેા લાભ મળી જશે પણ એની સાથે ભાગાંતરાયને ઉદય થશે તે મળેલુ ભાગવી શકશેા નહિ. ખૂબ પુરૂષાર્થ કરીને જ્ઞાનાવરણીયને ઢમાન્યુ હાય ત્યાં એકાએક દનાવરણીયના ઉદ્દય થતાં આંખે ઝાંખપ આવી જાય. દેખાતુ બંધ થઈ જાય છે તેમ અત્યારે કાઈ માણસના યશેાકીતિ નામકર્મના ઉદય ચાલતા હાય, ચારે દિશામાં એના ચશ ફેલાયેલે હાય ત્યાં એકાએક અપયશ નામકર્મના ઉદ્દય થઈ જાય છે. આવું તમે નથી જોતા ? સીતાજીના દાખલા લઇએ. સીતાજી રામચંદ્રજીની સાથે વનમાં ગયા. તે વખતે રાવણ સીતાજીને હરણ કરીને લઈ ગયા. પાછળ રામચંદ્રજીને કેટલુ કષ્ટ પડયુ છે! શુ રામને બીજી સીતા ન્હાતી મળતી? એને ઘણી સીતાએ મળી રહેત પણ સીતામાં જે સતીત્વ હતુ તે અલૈાકિક હતુ. તેમ શમનું પણ હતુ. હવે રામ – ૯ લક્ષ્મણ અને હનુમાનજી કષ્ટ વેઠી રાવણને હરાવીને સીતાજીને લંકામાંથી લઇ આવ્યા પછી સીતાજીને Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શારદા સરિતા પટરાણીપ આપવામાં આવ્યું. એ વખતે સીતા મહારાણીના શુભ કર્મને ઉય હતા કે એ જે કહે તેટલુ થતુ હતુ. એની સેવામાં હ્રાસઢાસીએ હાજર રહેતા હતા. એની આજ્ઞાનું કે ઈ ઉલ્લંઘન કરી શકતુ ન હતું. એ સીતાજીના જ્યારે અશુભ કર્મના ઉદ્દય થયે। ત્યારે અાવ્યાની પ્રજામાંથી કાઈ અજ્ઞાન વ્યકિત ખેલી કે આવા સમ્રાટ રાવણને ઘેર ગયા પછી એ સીતા શું સતી રહી હશે! એટલા શબ્દે એના અશુભ કર્મના ઉદ્દય થયા. દેવાનુપ્રિયેા! તમને સમજાય છે ને કે કર્મની ગતિ કેવી વિચિત્ર છે! ક્ષણ પહેલાં કેવી કંચન જેવી કાયા હૈાય છે અને ક્ષણવારમાં શું અને છે! એક સમય એવા હાય કે જ્યાં જાએ ત્યાં તમને માન મળે, સૈા ખમ્મા ખમ્મા કરે અને એક સમય એવે આવી જાય કે કોઇ તમારા સામું પણ ન જુવે. જશ મળવાને બદલે જુત્તાના માર પડે. કર્મના ઉદય આગળ મેાટા ચક્રવર્તિનું અભિમાન પણું હેઠું પડી જાય છે. આ કર્મના ઉદયનું જેને ભાન હોય તે કર્મબંધન થાય તેવું એક પણ કા ન કરે. આ જીવને સંસારમાં કયાં સુખ છે! ઘડીકમાં સુખ ને ઘડીકમાં દુઃખ, ઘડીકમાં હ ને ઘડીકમાં શાક. ઘડીકમાં રાગ ને ઘડીકમાં દ્વેષ. આવી રીતે એકબીજા ઉપર સરકવું તેનું નામ સંસાર. આખા સંસાર કર્મી અને મેહની ગુલામી નીચે ચાલે છે. એક દિવસમાં પણ કેટલીય વખત સુખ-દુઃખના પ્રસંગ ઉપસ્થિત થતા હશે. તમારૂ ધાર્યું થાય તે સુખ અને ધાર્યું ન થાય તેા દુ:ખ થાય છે ને? સીતાજી મહારાણી બનીને અચેાધ્યાના મહેલમાં મ્હાલતા હતા. અને ગર્ભવતા હતાં તે વખતે એને કેટલેા આનંદ હશે! પણ લેાકવચનથી સીતાજી ગર્ભવતા હતા તે સમયે રામે એમને વનમાં મેકલ્યા તે વખતે કેવા દુઃખમાં મૂકાઇ ગયા! ગર્ભવતી ખાઈની સા યા કરે છે ત્યારે રામ લેાકવચન સાંભળીને ધીરજ ધારી શક્યા નહિ. સીતાજીને એવી સ્થિતિમાં એકલા અટૂલા નિરાધાર જંગલમાં મેાકલી દીધા. જંગલમાં વાઘ વરૂના ત્રાસથી બચવા માટે એક નાનકડું શસ્ર પણ ન હતુ. ભૂખ લાગે તે ખાવા સાથે ભાતુ ન હતું. અરે! પ્રસૂતિ થાય ત્યારે અઢલવા ખીજું વજ્ર પણ ન હતું. આવી સ્થિતિમાં ગ!ઢ જંગલમાં સીતાજીને મૂક્યા. કેવા સુખમાંથી કેવા દુઃખમાં જવું પડયું! મૂકવા જનાર સારથી પણ ખૂબ રડયા કે આ મારા પાપી પેટને ખાતર મહાસતી સીતાને મારે આ સ્થિતિમાં જંગલમાં મૂકવા પડયા? કેવા પાપી છુ? સીતાજીને જંગલમાં મૂકી સારથી અશ્રુભરી આંખે પાછો ફર્યો. સીતાજી એકલા પડ્યા પણ એ રામચંદ્રજીને જરાય દોષ કાઢતા નથી. પેાતાના પાપકર્મના ઉદયથી આ બધુ બન્યુ છે એમ માનતા હતા. “સીતાજીના ચારિત્રના પ્રભાવ :- આવા દુઃખમાં પણ સીતાજીના પુણ્યદયે એક રાજા ફરવા માટે જંગલમાં આવ્યેા. સીતાને જોઈને મનમાં થયું કે આ! સ્ત્રી કેાઈ સતી છે. પણ કષ્ટમાં આવી પડી છે. પેાતાના ધર્મની બહેન ગણીને પેાતાના મહેલમાં Page #166 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૧૨૫ લઈ ગયે. તેને માટે બધી વ્યવસ્થા કરી આપી અને ત્યાં લવ અને કુશ એ બે પુત્રોને જન્મ આપ્યો. ત્યાં કે પુણ્યને ઉદય થયે. સુખપૂર્વક પ્રસૂતિનું કાર્ય પૂર્ણ થયું. બંને પુત્રને ઉછેરે છે પણ મનમાં નામકલેશ કે કષાયનો કણીયે નથી આવતો. એ એમ વિચારતા હતાં કે હે જીવ! સુખ અને દુઃખ એ તે તારા શુભાશુભ કર્મને ઉદય છે એમાં અકળાવાનું શું? આવી તાત્વિક દષ્ટિ આવી જાય તો જીવને અકળામણ થાય! ત્યારે એ તે સમજે છે કે જેટલું મને દુઃખ આવે છે તેટલો મારા કર્મને કચરે સાફ થાય છે. આવી તત્વદષ્ટિ આવે તે અશુભ ધ્યાન અટકી જાય. જીવનમાં આવા પ્રસંગે તે વારંવાર આવ્યા કરશે તેમાં સમજીને શુભભાવમાં ટકી જઈશ તે કર્મ નહિ બંધાય અને અશુભ ભાવમાં જઈશ તે કર્મના પહાડ ખડકાઈ જશે. આ સીતાજીનું તત્ત્વજ્ઞાન હતું. “સીતાજીના કમેં ફરી અગ્નિપરીક્ષા અને તેમાં મેળવેલે વિજય” ફરીને એક વખત એ પ્રસંગ આવ્યું કે સીતાજીની રામે અગ્નિપરીક્ષા કરી. સીતાજી અગ્નિના કુંડમાં પડ્યા ત્યારે અગ્નિને કુંડ એના સતીત્વના પ્રભાવથી પાણીથી ભરાઈ ગયે અને સીતાજી સ્નાન કરવા લાગ્યા અને કુંડ દેવનું વિમાન બની ગયું. સીતાજી અને તેના પુત્ર લવ-કુશ તે વિમાનમાં બેસી ગયા. તે વખતે રામ કહે છે સીતાજી! તમે મહાન સતી છે. હવે અયોધ્યાની મહેલાતોને પાવન કરે. ત્યારે સીતાજી " કહે છે હવે મારે મહેલમાં નથી આવવું. મને મહેલ જેલ જેવો લાગે છે અને જે કર્મો મને ત્રણ ત્રણ વાર ઠગી છે તેની સામે મારે યુદ્ધ કરવું છે. દેવાનુપ્રિયે! સીતાજીને એક ભવમાં ત્રણ ત્રણ વાર દુઃખ આવ્યું. છેલ્લે સુખનો સમય આવ્યો અને રામચંદ્રજી માનભેર મહેલમાં આવવાનું કહે છે ત્યારે આનંદ ન થયે. પણ શું બોલ્યા. શુભ કર્મ મને પ્રલોભન આપે છે પણ સ્વામીનાથ! આ કમેં મને ત્રણ ત્રણ વાર છેતરી છે. મારા ભાગ્યદયે મને રામ જેવા પતિ મળ્યા પણ કમેં મને વનમાં વળાવી દીધી. ત્યાં પતિની સાથે રહી આનંદ કરવા ન દીધે પણ રાવણ ઉઠાવી ગયો. ત્યાંથી છૂટી અયોધ્યામાં આવી પટ્ટરાણીનું પદ મળ્યું પણ ત્યાંથી અચાનક મારા કર્મે મને વનમાં મોકલી દીધી અને પાછી ફરીને અગ્નિપરીક્ષા થઈ. આ રીતે વારંવાર કમેં મને છેતરી છે. હવે તો હું સાવધાન બની ગઈ છું. મારે છેતરાવું નથી અને કર્મની કેદમાંથી મુક્ત બનવા અને શાશ્વત સુખ મેળવવા માટે ચારિત્ર અંગીકાર કરીશ. રામ કરગરે છે. અયોધ્યાની પ્રજા ઝૂરે છે, રડે છે ને કહે છે કે મહાન સતી! અમારી માતા. તમે અમને છોડીને કયાં જાઓ છો? બધા પગમાં પડે છે પણ સીતાજી લલચાતા નથી! જે દુઃખમાં દીક્ષા લીધી હોત તો કઈ એમ કહેત કે દુઃખ પડયું એટલે દીક્ષા લીધી પણ હવે તો ખમ્મા ખમ્મા છે છતાં કેવા સારા ભાવ છે ! બેલ દેવાનુપ્રિયે ! તમે હો તે શું કરે? તમે હો તે એમ કહે ને કે પછી દીક્ષા લેવાશે. અત્યારે આવા માન-પાન મળે તો કેણ છોડે ! સીતાજી કહે છે હે રામ! હવે મારે ને તમારો Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ શારદા સરિતા સબંધ પૂરો થયે. મારે ને તમારો સબંધ તે અનેકવાર થયું છે. હવે સબંધ પૂરો થાય છે. તમે રડશે નહિ, ખૂરશે નહિ એમ કહીને પિતાના માથેથી વાળની લટે ઉતારીને રામની પાસે નાંખે છે. આથી રામચંદ્રજીને મૂછ આવી જાય છે. ભાનમાં આવે છે ને ઝૂરે છે. તે વખતે લક્ષ્મણજી કહે છે મેટા ભાઈ ! તમે આ શું કરે છે? મારા ભાભી નેહભરેલો સંસાર છોડી સંયમી બને છે તે આપણે દીક્ષા મહોત્સવ ઉજવવાનો છે. અંતે સીતાજી સંયમ લે છે. ટૂંકમાં ગમે તેવા પ્રસંગે આવી જાય પણ જેનામાં તત્વજ્ઞાન છે તે સારા અને ખોટા બંને પ્રસંગમાં સમતોલ રહી શકે છે. સીતાજીમાં તત્ત્વજ્ઞાન હતું તે મહાન દુઃખના પ્રસંગમાં પણ પૈર્ય રાખ્યું અને કર્મના બંધને તોડી નાંખ્યા. ' જેને આત્મા જાગ્રત બને છે તે જમાલિકુમાર કંચુકીને પૂછે છે કે આજે શું છે? ત્યારે તે કહે છે કે દેવને, યક્ષને કે કિન્નરને કોઈ મહોત્સવ નથી. આ બધા લોકો આનંદભેર જઈ રહ્યા છે તેનું કારણ એ છે કે__“एवं खलु देवाणुप्पिया समणे भगवं महावीरे जाव सव्वण्णू सव्वदरिसी माहण कुंडग्गाम णयरस्स बहिया बहुसालए चेइए अहारूवं उग्गहं जाव विहरइ तेणं एए बहवे उग्गा भोगा जाव - अप्पेगइया वंदणवत्तियं जाव णिग्गच्छइ।" હે દેવાનુપ્રિય! આજે આપણા નગરની બહાર શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા છે. કંચુકીને આટલું બોલતા મુખ ઉપર આનંદ સમાતો નથી. પ્રભુ બહુશાલ નામના ચિત્યમાં બિરાજે છે ત્યાં આ બધા પ્રભુના દર્શન કરવા અને તેમની વાણી સાંભળવા જઈ રહ્યા છે. આટલું સાંભળતાં જમાલિકુમારને સંસારનો આનંદ આકરા લાગ્યા. બસ હવે તે લગની લાગી છે પ્રભુના દર્શનની. - બંધુઓ ! તમને શેની લગની લાગી છે ધનની કે ધર્મની? બોલે--બોલે. જલદી કરો. લક્ષ્મીની લગની છેને? એક લાખ મળ્યા તે દશ લાખ કેમ મેળવું અને દશ લાખ મળ્યા તો કેડ કેમ મેળવું! જેમ જેમ ધન વધતું ગયું તેમ તેમ ભેગ વધતા ગયા. વર્ષોથી ઉપાશ્રયમાં વ્યા, સંત સમાગમ કર્યો, મેટા ગ્રંથે વાંચ્યા પણ જીવનમાં સુધારે થયો? એક સંતના સમાગમથી વેશ્યા જેવી વેશ્યા શ્રાવિકા બની ગઈ. થૂલિભદ્ર કેશ્યાને ઘેર ચાતુર્માસ રહ્યા ને કેશ્યાને શ્રાવિકા બનાવી દીધી. એ કશ્યાએ નિયમ કર્યો હતો કે હું મારા ગુરૂજી સ્થૂલિભદ્રજીની સાથી શ્રાવિકા કયારે કહેવાઉં! કઈ કર્મોદયથી સાધુ પડવાઈ થતો હોય અને તેને સંયમમાં સ્થિર કરે ત્યારે. એણે તો સાધુને સ્થિર બનાવવાની પ્રતિજ્ઞા કરી પણ તમે શું કર્યું ? તમારામાં એટલું પાણી છે કે મારા ઘરમાં નાના કે મોટા કોઈ ધર્મ પામ્યા વિના ન રહેવા જોઈએ. મારા આખા Page #168 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૧૨૭ ઘરનાને હું જૈન ધર્મ પમાડું તે હું સાચે શ્રાવક છું. અરે ! સાધુના સંગે પશુઓ સુધરી ગયા. પણ તમે ન સુધર્યા. વાઘ ને સિંહ કદી ઘાસ ન ખાય પણ બલભદ્ર મુનિ જંગલમાં રહેતા હતા તેમના સંયમના પ્રભાવથી વાઘ ને સિંહ જેવા કુર પ્રાણીઓ તેમની પાસે આવીને બેસતા હતા. એમના સંગથી વાઘ ને સિંહે માંસ ખાવાનું છોડી દીધું અને નિર્ણય કર્યો કે હવે આપણે ઘાસ ખાવું. આ વાઘ-સિંહે એમની પ્રણાલીકા છોડી દીધી પણ મારા ભગવાન મહાવીરના શ્રાવકને છાતી તોડીને કહીએ છીએ કે હે દેવાનુ પ્રિયે ! શ્રાવકને માટે રાત્રિ ભોજન કરવું એ માંસ ભક્ષણ કરવા બરાબર છે, પણ હજુ છોડતા નથી. એક ટંક ઓછું ખાશો તો શું પડી જવાના છે ! કદાચ દુકાન વહેલી બંધ થશે તે કમાણી કંઈ બહુ ઓછી નહિ થઈ જાય. રાત્રિ ભોજન કરવું એ મહા પાપ છે. માટે કાયમ રાત્રિ ભોજન બંધ કરો. છેવટે ના બને તો ચાતુર્માસના દિવસોમાં તો અવશ્ય રાત્રિ-જનનો ત્યાગ કર જોઈએ. અમુક ઉંમર થાય એટલે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લઈ લેવી જોઈએ. એ જૈન ધર્મની પ્રણાલીકા છે. કેશાએ આગળ શું વિચાર કર્યો કે જે મારે સંગ કરે તે બધાને હું ધમ પમાડું. જેન-ધર્મ પામ્યા પછી એને ઘેર જે પુરૂષો ભેગની ઈચ્છાથી આવતા તે બધાને પ્રતિબોધ પમાડીને વૈરાવી બનાવીને ભગવાન પાસે મેકવતી. ભેગ માટે આવેલાને વેગ લેવાની કળા શીખવાડી ભેગીને યોગી બનાવી દીધા. જ્યારે ધર્મ પામી ન હતી ત્યારે જે કઈ આવે તેને કેમ ભેગી બનાવવા તે આવડત હતી. અને ધર્મ પામ્યા પછી ભેગ માટે આવેલાને કેમ ત્યાગી બનાવવા તે આવડત હતી. આનું નામ ધર્મ પામ્યા કહેવાય. એને ધર્મ એ રૂચી ગયો, એના અંતરમાં ધર્મ એ સ્પશી ગયે કે ભેગના કીડા બનીને જે તેને ઘેર આવતાં તે બધાને ભગવાનના સાધુ બનાવવા લાગી. બંધુઓ! તમે આટલા ઉપાશ્રયે આવે છે પણ ધર્મના સ્વરૂપને યથાર્થ સમજતા નથી. વેશ્યા જેવી વેશ્યા સાચી શ્રાવિકા બની ગઈ અને તમે સાચા શ્રાવક ન બને કેટલી શરમજનક વાત છે! વિષય વિષ જેવા છે એટલે તે જરૂર સમજી લેજે. જે પુરૂષે વિષને જીતે છે તેની દ્રષ્ટિમાં પરસ્ત્રી નાગણ જેવી દેખાય છે અને જે બહેન શીયળવંતી છે તેની દષ્ટિમાં પરપુરૂષ નાગ જેવા દેખાય છે. એ કામ ઉપર વિજય મેળવી શકે છે. જમાલિકુમાર સંસારની મોજમઝા ઉડાવી રહ્યા હતા. પણ ખબર પડી કે ક્ષત્રિયકુંડ નગરમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા છે. ત્યાં બધા રંગરાગ છેડી દીધા. પ્રભુનું નામ સાંભળી એના સાડાત્રણ કોડ રેમરાય ખડા થઈ ગયા, અહો મારા નાથ પધાર્યા છે અને હું અહીં બેઠે છું. હવે મારાથી મહેલમાં કેમ બેસી રહેવાય? મુંબઈ નગરીના શ્રાવકે ભાગ્યવાન છે કે મુંબઈમાં કોઈ મહારાષ્ટ્ર, કઈ ગુજરાત, તો કઈ કાઠીયાવાડથી હાલી ચાલીને સંત પધારે છે અને તમે જે ઘરમાં બેસી Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શારદા સરિતા રહેતા હેા તેા કેવા કમભાગ્ય છે! સતની પાસે આવીને જે કંઇ સાંભળેા છે તેમાંથી ઘેાડુ' પણ આચરણ કરે તે સાંભળ્યાની સાર્થકતા છે. જમાલિકુમાર તેમના કૌટુંબિક પુરૂષોને ખેલાવીને કહે છે : "खिप्पामेव भो देवाणु प्पिया ! चा उघंटं आसरहं जुत्तामेव उवट्टवेह " હું કૌટુંબિક પુરૂષો ! તમે ચાર ઘટવાળા અને ચાર ઘેાડાના રથ મારા માટે તૈયાર કરાવેા. એનુ હૃદય તા હૈં તુટ્યું ને આનદથી પ્રપુલ્લિત બની ગયું છે. તમને નેટના બંડલ જોઇને આનંદ થાય છે ને? આવે! આનંદ ધર્મના રાહે બતાવનાર ધર્મગુરૂઓને જોઈને થવા જોઇએ. સતાને, તપસ્વીને, બ્રહ્મચારીને જોઇને હૈયું હરખાઈ જવુ જોઇએ અને ભાવના થવી જોઈએ કે કયારે અમે આવા બનીએ! હવે ચાર ઘટાના થ તૈયાર થશે અને કેવી રીતે ન કરવા જશે તેના ભાવ અવસરે કહેવાશે. “ ચરિત્ર ” – ગુણુસેન અને અગ્નિશર્માની કથા ચાલે છે. અગ્નિશર્માએ ખીજા માસના તપ શરૂ કર્યા છે. તપ એ કર્માને ખાળવાની અગ્નિ છે. સમજણપૂર્વકના તપ કર્માને ખાળે છે. ભગવાન કહે છે કે તપ કરતાં તાપ ન થઇ તેને ખ્યાલ રાખજો. જેમ અગ્નિમાં જેટલ્લા લાકડા નાંખીએ તેટલા સ્વાહા થઈ જાય છે તેમ આત્મા ઉપર ક રૂપી કાષ્ટા ખડકાયેલા છે ત્યાં સુધી તેને ખાળવા તપની જરૂર છે. પણ તપના તાપ થઈ જશે તેા મહાન કનું બધન થશે. સાધન એક છે પણ વિધિપૂર્વક ઉપયોગ ન થાય તા માટુ નુકશાન કરે છે. જેમ અફીણના કેફીઓ થાડુ થાડુ ખાય તેા પગમાં જોમ આવે છે અને એક સામટુ વાડકામાં ઘાળીને પી જાય તે મરી જવાય છે. માણસ આહાર વિના લાંખે વખત ટકી શકે છે એટલેા પાણી વિના ટકી શકતા નથી. સંથાર કરનાર જો પાણી પીવે તે સંથારા લાંખા ચાલે છે અને પાણી ન વાપરે તે સથા ટૂંક સમયમાં સીઝી જાય છે. પાણી વિધિથી પીવાય તેા માણસ જીવી શકે છે અને કાઈ નદીમાં ડૂબી જાય ને પાણી પી જાય તેા મરી જાય છે ને ? એવી રીતે તપ કરવામાં પણ વિધિ જોઇએ. કાઇ સાસુ ઉપાશ્રયેથી પૌષધ પાળીને ઘેર ગયા અને વહુએ પારણાની તૈયારી ન કરી હાય તે સાસુને ગુસ્સો આવી જાય ને કહે કે વહુ! તમે તે ખાઈને બેઠા છે. તમને શેની ખબર પડે! હજુ મારા માટે પારણાની તૈયારી કરી નથી. એમ કહી ક્રોધથી લાલચાળ થઈ જાય તે ભગવાન કહે છે તે તપ નથી કર્યા પણ તાપ કર્યા છે. પૌષધ કરીને જે લાભ થવા જોઈએ તે લાભ ન થયેા. ઉલ્ટા કર્મ તૂટવાને અદ્દલે કર્મ આંધ્યા. અગ્નિશમાં તાપસનું પારણુ કરાવવાના ગુણુસેન રાજાને ખૂબ ઉત્સાહ છે. કયારે પારણાનેા દિવસ આવે ને તપસ્વી પધારે અને હું પારણું કશવુ. એમ દિવસે ગણે છે. એમ કરતાં મહિના પૂરા થયા. એના માણસાને બધાને કહી દીધુ છે કે જોજો તપસ્વીનુ Page #170 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૧૨૯ પારણું છે. આપણા મહાન પુણ્યાય છે. આજે તેા બે મહિનાના ઉપવાસનું પારણું છે. તમે બધા ખરાખર તૈયારી કરજો અને મખ ધ્યાન રાખો. આ વખતે સ્હેજ પણ ભૂલ ન થાય. હવે અગ્નિશમાં પારણાના દિવસે પારણું કરવા આવે છે ત્યાં શું બનાવ બને છે:– ચઢ આયા અપની સીમામે' માન ભગ મહિપાલ, સાતે સૈનિકેકા જિસને, કર દિયા હાલ બેહાલ હા... સુનતે હી તન ગઇ ભ્રકુટી, નયન હો ગયે લાલ હો... શ્રાતા તુમ સુનો સમરાદિત્યકા ચરિત્ર સુહાવના. પરણાને દિવસે સવારમાં રાજાને સમાચાર મળ્યા કે આપણા નગરની બહાર કાઇ માનભંગ થયેલા રાજા ચઢી આવ્યે છે. આપણા સૂતેલા સૈનિકાને એણે ઠાર કર્યા છે. આ સમાચાર સાંભળી રાજાને ખૂબ ક્રોધ આવ્યે અને કહે છે જલ્દી યુદ્ધની તૈયારી કરા. રાજ્યમાં દોડાદોડી મચી ગઈ છે. પારણાની બધી તૈયારી કરાવેલી છે. પણ રાજા લડાઈ માટે લશ્કરી વ્યવસ્થા કરવામાં સ્હેજ રોકાયા હતા. હાથી, ઘેાડા, પાયદળ મધુ દરબારમાં ઉભું છે. યુદ્ધની ભેરી વાગે છે. ખરાખર આ સમયે અગ્નિશમાં તાપસ રાજાના મહેલના દરવાજે આવ્યા પણ માણસેાની ખૂબ ભીડ હતી. બધા લડાઇની ધમાલમાં છે. કાઇએ તાપસને પધારે એટલું પણ ન કહ્યું એટલે ઘેાડી વાર ઉભા રહી પાછા ફરી ગયા. રાજા ખરાખર વ્યવસ્થા કરીને આવ્યા. યુદ્ધની સામગ્રી બધી તૈયાર થઇ. લશ્કર ખરાખર શ સજીને ઉભું છે અને કહે છે કે હવે ચાલેા જલ્દી જઇએ. ત્યારે રાજા કહે છે ના. મારા ગુરૂદેવને આજે બે મહિનાના ઉપવાસનુ પારણુ છે, તે પધારવાના છે તે તેમને પારણું કરાવીએ. મહાન તપસ્વીના આશીર્વાદ લઈને અહીંથી પ્રયાણ કરીએ. એટલે રાજા રાહ જોઈને ઉભા છે. તે વખતે કોઇએ પૂછ્યું કે સાહેબ કેાની રાહ જોઇ રહ્યા છે. ? ત્યારે કહે કે તપસ્વીની. તેા કહે એ તેા આપ લડાઈ માટે યુદ્ધની વ્યવસ્થા કરવાના કાર્યાંમાં હતા. તે વખતે આવીને પાછા ચાલ્યા ગયા. હજુ ગામની બહાર પહોંચ્યા હશે. “રાજાને પશ્ચાતાપ” આ સાંભળતાં ગુણુસેન રાજાના હાંશકશ ઉડી ગયા. ધિકકાર છે મને! મારા કેવા પાપના ઉય છે ! હું રાહ જોઇને ઉભે છું. તાપસ ક્યારે પધાર્યા ને પાછા ગયા. મારી ભૂલને કારણે ખીજું માસખમણુ થયુ. જલ્દી જાઉં, નહિતર એ મહાતપસ્વી તપાવનમાં પહેાંચી જશે તે ત્રીજું માસખમણુ કરી લેશે. અંધુએ ! વિચાર કરો. ગુસેન રાજાની કેટલી પવિત્ર ભાવના છે! લડાઈમાં જવાનું પડતું મૂકી ત્યાંથી જાતે દોડયા. નગરના દરવાજા બહાર તપસ્વી મળી ગયા. તેમના ચરણમાં પડયા અને જેમ ખાવાઈ ગયેલ બાળકને પોલીસ ગેટે બેસાડે અને ત્રણ ચાર કલાકે એની માતા મળે તે બાળક જેમ માને વળગી પડે છે. અને રડે છે તેમ ગુણુસેન રાજા અગ્નિશર્માને વળગી પડયા. પહેલાં તે ખૂબ રડયા પછી સ્વસ્થ થઇને Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ શારદા સરિતા બોલ્યા ગુરૂદેવ! આજે મેં પારણની પૂર્ણ તૈયારી કરી છે. મારે અચાનક લડાઈમાં જવાનું થયું છે, છતાં આપની રાહ જોઈને દરવાજે ઉભો હતો. તે પહેલાં હું અંદર લડાઈની તૈયારી માટે સૂચના આપવા ગયે તે સમયમાં આ૫ આવીને ચાલ્યા ગયા અને અમારું કેઈનું ધ્યાન ન રહ્યું. હજુ તો આપ તપોવનમાં પહોંચ્યા નથી તો મારા ઘેર પારણું કરવા પધારે. તપસ્વી કહે હું તમારે ત્યાં આવ્યું હતું પણ યુદ્ધની તૈયારી ચાલતી હતી અને કેઈએ પધારે એટલું પણ ન કહ્યું એટલે થોડીવાર રોકાઈને હું પાછો ફર્યો છું. મારે નિયમ છે કે હું એકવાર પાછો ફર્યો પછી ફરીને જતો નથી. એ મારે નિયમ છે માટે હવે મને આગ્રહ ન કરે, કારણ કે તપસ્વીઓ પિતાની પ્રતિજ્ઞાનું પાલન કરનારા હોય છે અને આહાર મળે કે ન મળે તેમાં સમભાવ રાખે છે. માટે તમે ચિંતા ન કરો. રાજાને ખૂબ દુઃખ થાય છે કે હું કે પાપી ! આપને ભૂખની પીડા કેટલી સતાવતી હશે! હું પારણું કરવાનું આમંત્રણ આપીને પારણું કરાવતું નથી. એના કરતાં આમંત્રણ ન આપતો હોઉં તે સારું. બીજા કઈ તે પારણું કરાવે ને! ગુરૂદેવ ! હું આપની સામે ક્યા મોઢે બોલી શકું. મને કુલપતિ પાસે જતાં પણ શરમ આવે છે. પિતાની ભૂલનો પશ્ચાતાપ કરતે રાજાને જોઈને અગ્નિશર્માને વિચાર થયો કે અહો ! રાજાની કેટલી પવિત્ર ભાવના છે! બે વખતથી હું તેને ઘેરથી પાછો ફરું છું, તેને તેના દિલમાં કેટલે અફસ છે, કેટલે ઝૂરાપ છે અને તેને ગુરૂવર્યોની સેવા કરવાને કે અનુરાગ છે! જ્યાં સુધી હું તેને ઘેર પારણું નહિ કરું ત્યાં સુધી તેને શાંતિ નહિ થાય એમ વિચારી અગ્નિશર્મા કહે છે રાજન! તમે નકામો ખેદ પામો છે ! એમાં તમારે કોઈ દોષ નથી. તમે ચિંતા ન કરે. તમને ખૂબ દુઃખ લાગે છે તે તેના માટે એક ઉપાય છે કે જે બીજું કંઈ પણ નિમિત્ત ઉભું નહિ થાય તે પારણાને દિવસે તમારા ઘરને આહાર ગ્રહણ કર. એ તમારી પ્રાર્થના હું સ્વીકારું છું. તમે દુઃખ ન લગાડશે. રાજા કહે ગુરૂદેવ! આપની મારા ઉપર કેટલી કૃપા છે! સંતો તો મહાન ઉપકારી હોય છે. મેં આપને આટલું કષ્ટ આપ્યું છતાં આપે તે મારા ઉપર મહેર કરી છે. આપનો જેટલે ઉપકાર માનું એટલે ઓછો છે. એમ કહી વંદન કરીને કહે છે, હવે કુલપતિ પાસે દર્શન કરવા જતાં મને લજજા આવે છે એટલે નથી જતો. યુદ્ધમાં જવાનું મન થતું નથી. અગ્નિશમને વંદન કરીને રાજા પિતાના મહેલે આવ્યા. સેનાપતિને લડાઇમાં જવાની આજ્ઞા આપી. ગુણસેન રાજાનું લશ્કર જેઈ પેલો રા જ ભયભીત થઈને ભાગી ગયે. અહીં રાજા એકેક દિવસ ગણે છે. રાજ્યનું કામ કરતો નથી. એનું મન તપસ્વીનું પારણું કરાવવામાં રમે છે. આ તરફ અગ્નિશર્મા પાછા આવ્યા જોઈ તાપસ પૂછે છે શું આજે પારણું નથી થયું? ત્યારે અગ્નિશર્મા બધી વાત કરે છે અને ત્રીજા પારણનું વચન આપ્યું છે એમ કહ્યું એટલે એમના ગુરૂ ખુશ થઈ ગયા અને અભિનંદન આપ્યા. Page #172 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા , ૧૩૧ હવે અગ્નિશમાં તેમના તપમાં રકત છે અને રાજા પારણાના દિવસે ગણે છે. ત્રીજું પારણું આવશે ત્યારે તપસ્વી ત્યાં પારણું કરવા જશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે, વ્યાખ્યાન નં. ૨૦ અષાઢ વદ અમાસ ને રવિવાર તા. ૨૯-૭-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો! અનંત કરૂણાનીધિ શાસ્ત્રકાર ભગવતે આ જગતના જીવોના કલ્યાણને માટે સાચો રાહ બતાવતાં પડકાર કરીને કહ્યું હે ભવ્ય જીવો ! જાગે, જાગે ને જાગે. કયાં સુધી મેહનિદ્રામાં પડી રહેશે. આ મનુષ્યભવમાં નહિ જાગે તે ક્યારે જાગશે અને કયારે આત્મસ્વરૂપનું ભાન થશે? અનાદિકાળથી આ જીવ પરને સ્વમાની સુખની આશામાં ભટકી રહ્યો છે. આપણે આત્મા ઘણી વખત તીર્થંકર પ્રભુની પાસે ગયો હશે પણ ભવના ફેરા ટળ્યા નહિ તેનું કારણ એ છે કે પ્રભુના દર્શન જે ભાવથી જે રીતે કરવા જોઈએ તે રીતે કર્યા નથી. ત્યાં જઈને પણ પુદ્દગલના પૂજારીએ પુદગલની આશા કરી કે પ્રભુના જેવું સિંહાસન, છત્ર, ચામર આ બધી ઋદ્ધિ મને કયારે મળશે? એવી આશા કરી. પણ હે પ્રભુ, હું તારા જેવો અરિહંત કયારે બને એવી ભાવના ન કરી. ગયે તારક પ્રભુ પાસે પણ આ ખાલી હાથે. તમે અહીં આવીને ખાલી હાથે જાવ છે કે સાથે લઈને જાવ છે? સામાયિક કરે, પિષધ કરે, વ્યાખ્યાન સાંભળે કે પ્રતિક્રમણ કરે, આ સમયમાં સંસારના કાર્યને ફારગતિ આપી દેવી જોઈએ. સંસારના બધા કાર્યને ભૂલી જવા જોઈએ. જેમ કેઈ માણસ પેઢી ઉપરથી છૂટ થયે હોય પછી પેઢીમાં લાભ થાય કે બેટ આવે તે તેને કંઈ લાગતુંવળગતું નથી, તેમ તમે પણ સંસારના કામકાજથી ઉપાશ્રયમાં આવે ત્યારે નિવૃત્ત થઈને આવે છે. ઉપાશ્રયમાં પ્રવેશ કરતાં શું બોલે છે- નિસિહી-નિસિહી બોલે છે ને? તે શા માટે બોલે છે? હે પ્રભુ! એટલે સમય હું પાપથી નિવત્ છું. અહીં અશુભ પ્રવૃત્તિને વિચાર ન કરાય. ખિસ્સામાં બીડીના ભૂંગળા લઈને અવાય નહિ. કદાચ લાવ્યા હો તો ઉપાશ્રયના કંપાઉન્ડની બહાર ફેંકીને આવવું. આગળના શ્રાવકે પ્રભુને વાંદવા કેવી રીતે જતા હતા! આપણે અહીં જમાલિકુમારને અધિકાર ચાલે છે. તે પ્રભુને વંદના કરવા જશે ત્યારે કેવી રીતે જશે ! પિતાની પાસે સચેત અચેત વસ્તુઓ હોય તે બધું પાલખીમાં મૂકીને જતા અને પ્રભુનું સમોસરણ દેખે ત્યાંથી પાલખીમાંથી નીચે ઉતરી જતા અને મન-વચન ને કાયાને પવિત્ર Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શારદા સરિતા બનાવીને પ્રભુના સમોસરણમાં જતા અને પ્રભુને વંદન કરતા, ઉપદેશ સાંભળતા હતા તેની કેવી સુંદર અસર થતી હતી અને સંસાર ખારે લાગતા પલવારમાં છોડી દેતા. પણ આજે જીવ આટલું સાંભળવા છતાં તેને સંસાર ખાર નથી લાગતે તેનું કારણ સંસારના સુખને રાગ છે. સારું મળવા છતાં ખરાબ નથી છૂટતું એ જીવનું અજ્ઞાન છે. એક વખત એક રાજા જંગલમાં ફરવા ગયે અને સુંદર સ્વરૂપવાન ભીલડીને છાણા વીણતી દેખી મેહ પામે ને એને રાજ મહેલમાં લઈ આવ્યો. એને સારું સારું ખાવાનું આપે છે, હીરા-માણેક ને મોતીના દાગીના પહેરાવે છે, ભારે મૂલા વસ્ત્રો પહેરાવે છે. છતાં એ ભીલડી સૂકાતી જાય છે. એને મહેલમાં ગમતું નથી. રાજા પ્રધાનને કહે છે આ નવી રાણી કોણ જાણે સૂકાતી જાય છે. પ્રધાન કહે છે તે દવા કરાવીએ. સારા ડોકટરોની દવા લેવડાવે છે પણ એનું શરીર સારું થતું નથી. અંદરનો રોગ પરખાતું નથી. અમને પણ વિચાર થાય કે ચાર ચાર મહિના સુધી શ્રાવકો વીતરાગ વાણી સાંભળે, સામયિક-પ્રતિક્રમણ કરે છતાં એમને સંસાર કેમ ભૂલાતો નથી? ખરેખર ભૌતિક સુખની ભૂખ છે માટે. ધર્મ કરે છે અને સંસારના રંગરાગ છેડવા નથી. આવા જીવોને આત્માની ગમે તેટલી સારી વાત સમજાવીએ તે પણ કયાંથી ગમે? રાજાની રાણી ખૂબ સૂકાતી ગઈ. કિંમતી દવાઓએ અસર ન કરી. ત્યારે પ્રધાન કહે છે સાહેબ! મને રાણી મેંપી દે. એના રોગનું કારણ હું સમજી ગયે છું. પ્રધાન વિચિક્ષણ હતો. સમજી ગયે કે આ કોઈ રાજકુમારી નથી. ઘરઘરમાં ટુકડા માંગતી અને જંગલમાં વસતી ભીલડી છે. જિંદગીમાં ચણોઠીના હાર સિવાય બીજો દાગીને પહેર્યો નથી. એને આ મહેલ જેલ જેવો જ લાગેને ? એને અહીં ક્યાંથી ગમે? આ રાણની કેવી દશા છે! એક ભિખારણને રાજ્ય મળ્યું તું દાસી અમર ઢળાવે, બારીબારણે ટુકડા મૂકે, ભીખ વિના નવ ભાવે, જેને ટેવ પડી નવ જાવે. પ્રધાન એક ઓરડામાં રાણીને રાખે. ચારે બાજુ ગોખલા બનાવી તેમાં રોટલાના બટકા મૂકાવીને રાણીને કહે છે તમને ભૂખ લાગે ત્યારે ખાઈ લેજે. હવે રાણીને ભૂખ લાગે ત્યારે પિલા ગોખલા પાસે જઈને બેલે- “આપ માબાપ” અને એમાંથી ટુકડા લઈને ખાય. આ રીતે કરવાથી ભીલડી સારી થઈ ગઈ. એને માંગીને ટુકડા ખાવાનું અને ચણોઠીના હાર પહેરવાનું ગમતું હતું અને રાજાને રાજરાણીનું પદ આપી મહેલમાં રાખવી હતી. એ કયાંથી બને? તેમ દેવાનુપ્રિયે ! અમારે તમને ધર્મ પમાડીને સાચા સુખ અપાવવા છે પણ સંસારી અને ભૌતિક સુખના ટુકડાની ટેવ પડી છે. ગમે તેટલી લક્ષમી મળે તે પણ ભૂખ મટતી નથી પછી મોક્ષના સુખ ક્યાંથી મળે? કેવા મોહના Page #174 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ગાઢમધને બધાઈ ગયા છે? ભગવાન કહે છેઃ - बुज्झिज्जत्ति तिउट्टिज्जा, बंधणं परिजाणिया । किमाह बंधणं वीरो, किंवा जाणं तिउट्टइ ॥ ૧૩૩ ચ. સૂ. અ. ૧, ૩. ૧, ગાથા ૧ હું ચેતન! તું પહેલા અંધનને જાણી લે. એ બંધન કર્યુ છે અને પછી એને તાડવાની કળા શીખી લે. જીવને બંધન એ બંધનરૂપ લાગે તેા અંધન તેાડી શકે. પોપટને પાંજરૂ બંધનરૂપ લાગે તે પાંજરૂ છોડીને ઉડી જાય પણ એને બંધનરૂપ ન લાગે તે પાંજરામાંથી ઉડાડી મૂકે તે પણ પાછે ત્યાં આવીને બેસે. જેમ બળદને એને માલિક પાણી પીવડાવવા લઇ જતા હાય તે પણ વચમા ગાડું દેખે એટલે ડાક નમાવીને ઉભું રહી જાય. તેમ જેને સંસારને અતિરાગ છે તેને કેાઈ ગમે તેટલા નિવૃત્ત કરવા ઈચ્છે તેા પણ એને સંસારમાં બંધાવાનું ગમે. પણ જેના આત્મા સુત્રભખાધી છે તેવા જમાલિકુમારે પ્રભુ પધાર્યાની વધામણી સાંભળી અને તેને આનંદ આનંદ થઇ ગયા. કાંદાવાડી સંઘ રાજગૃહી નગરી જેવા છે! એમાં વસનારા શ્રાવકા પવિત્ર હાવા જોઇએ. સંત સતીજી પધાર્યા છે તેની વધામણી સાભળી રૂંવાડા ખડા થઈ જવા જોઈએ. ધન મળે ને જે આનંદ થાય તેના કરતાં વધુ આનă સતાના દર્શન કરતાં અને વીતરાગ વાણી સાંભળતા આવવેા જોઇએ. જ્યાં જશેા ત્યાં સસારને ભેગે! લઈ જશેા તેા ત્રણ કાળમાં ઉદ્ધાર થવાના નથી. સંસારમાં રહેવા છતાં તમારૂ મન મેાક્ષ તરફ હાવુ જોઈએ. આગળના જીવે. સંસારમાં રહેતા હતા પણ જેનું મન મેાક્ષ તરફ હતુ તેવા આત્માઓ પરણવા બેઠા અને ચારીમાં ફેરા ફરતાં કેવળજ્ઞાન પામી ગયા. આ સભામાં મેાટા ભાગના પરણેલા બેઠા છે. કુંવારા બહુ ઓછા હશે. તમે બધાય ફેરા ફર્યા હશે પણ કાઈને કેવળજ્ઞાન થયું ? તમે તે ચોથા ફેરા ફરીને ચાર ગતિના ફેરાને મજમ્મુત બનાવ્યા અને એ મહાન આત્માઓએ ચાર ગતિના ફેરા ટાળી દીધા. કેવા હશે એ આત્માએ ! એમની પૂની તૈયારીઓ કેવી હશે ? કેાઈ દિવસ વિચાર આવે છે? આ રીતે સતી પ્રભજનાના લગ્ન છે તે સમયે માંગલીક સાંભળવા જાય છે અને શું અને છે તે આપને તે દૃષ્ટાંત આપીને સમજાવુ. સતી પ્રભજના હૅજાર સખીએ સાથે સુત્રતા સાધ્વીજીને વન કરવા આવી અને મર્ત્યાં વંવામિ કહ્યું ત્યારે આ તેજસ્વી સાધ્વીજીએ પૂછ્યું–પ્રભજના કેમ આજે આટલી બધી હર્ષઘેલી અને અતિઆનંદમાં છે ? ત્યારે પ્રભજનાને તેા શરમ આવી તેથી તે કંઈ ન ખાલી પણ તેની સખીએ કહ્યું કે સતીજી! આ નગરમાં શું થાય છે તેની આપને ખબર નથી ? ત્યારે સાધ્વીજીએ કહ્યુંઃ અમારે શા માટે ખબર રાખવી જોઈએ ? Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શારદા સરિતા ત્યારે એક વિદ્યાધરની પુત્રી શરમાતા બેલી-આજે પ્રભંજનાના લગ્ન છે તેથી સ્વયંવરમંડપમાં જતાં પહેલાં આપની માંગલીક સાંભળવા માટે આવ્યા છે. ત્યારે સુવ્રતા સાધ્વીજી બોલ્યા- એમાં આટલો બધો આનંદ શે? આ વિષયસુખ તે મધથી ખરડાયેલ તલવારની ધારને ચાટવા જેવું છે. તે તલવારને જીભ અડાડતાં તે મીઠી લાગે, પણ જીભ કપાતાં વેદનાને પાર નહિ. વિષય એ તે હળાહળ ઝેર છે. ભભવ રખડાવનાર અને આત્માના સદ્દગુણને મૃત્યુઘંટ છે. આમાં થોડું જ કલ્યાણ છે! વિષય હળાહળ વિષ જિહાં શી અમૃત બુદ્ધિ લો, ભાગ સંગકારમા કહ્યા જિનરાજા સદાઇ રે લે, રાગ-દ્વેષ સંગ વધે, ભવભ્રમણ સદાઇ રે લે. પ્રભંજનાએ કહ્યું. સતીજી આપની વાત તે સત્ય છે. પણ અનાદિકાળના વિષયસંગી જીવ થેડાજ વિષયવાસના છોડી શકે છે! ખરેખર આપ જેવાઓએ તેને ત્યાગ કર્યો છે તેને ધન્ય છે. અમે કાયર વિષયવાસના ખરાબ જાણવા છતાં છોડી શકતા નથી. તેનું શું થાય? ત્યારે પ્રભંજનાની સખીઓ બેલી–બહેન પ્રભંજના! અત્યારે વૈરાગ્ય અને તત્ત્વની વાત કરવાનો સમય છે? પિતાજી કેપશે માટે જલ્દી ચાલો. પ્રભંજના કહે- સખીઓ ! વૈરાગ્ય અને તત્ત્વની વાત તે જીવનની ધન્ય પળે મળે છે. જ્યારે વિષય અને સંસારના સુખ તે જગતમાં ઠેરઠેર મળે છે. આપણુથી સંયમમાર્ગે ન જવાય તેમાં આપણી કાયરતા, પણ ભુક્તભેગી બનીને વૈરાગ્ય માર્ગે વળશું તે વાત બેટી છે. નિર્મળ વિચારધારા કાયમ ડી ટકે છે. સખી પ્રભંજના ! તે તારે અત્યારે લગ્નમંડપને દીક્ષામંડપ બનાવે છે? પ્રભંજનાએ મક્કમતાથી કહ્યું- હા. ' પછી સુવ્રતા સાધીજી બોલ્યા. સ્વચ્છ વસ્ત્રને કાદવમાં ખરડીને છેવું સારું કે તેના કરતાં વસ્ત્રને કાદવથી ખરાબ ન થવા દેવું તે સારું? લગ્ન થયા પછી થોડાજ તમે ઈચ્છશો ત્યારે નીકળી શકશે? આ રીતે ખૂબ સુંદર ઉપદેશ આપે. સતી પ્રભૂજના આ સાંભળીને ઉંડી વિચારધારામાં ચઢી ગઈ ને વિચાર કરવા લાગી કે હું સ્વયંવરમાં જેને વરવા ઈચ્છું છું આ વર હું શું સંસારમાં પહેલવહેલી વરી છું? જે ભેગસુખ માટે હું તલપાપડ બની છુ તે સુખ મેં શું પહેલવહેલા ભેગવ્યા છે? હે ચેતન! તે સુખ ઘણું ભેગવ્યાં. વર અને ઘર પણ ઘણા કર્યા. જગતમાં મારું હોય તે જ્ઞાન-દર્શને છે ભેગને સુખના સાધન માન્યા પણ તે ચેતનના ગુણને ઓછા કરનારા છે. આ રીતે સતી પ્રભૂજનાની વિચારધારા આગળ વધી. તેના હૃદયમાં તીવ્ર વૈરાગ્યની ચિનગારીએ મેહના જાળા બાળ્યા અને સાથે સાથે કર્મ પાળ બાળી જ્ઞાનના દરવાજા ઉઘાડયા ને કેવળજ્ઞાન પામ્યા. ત્યાં દેવદુભી ગાજી અને દેએ પ્રભૂજનાને કેવળી કહી વાંદી મુનિશ આવે. ત્યાં હજાર સખીઓ પ્રતિબંધ પામી. Page #176 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૧૩૫ બંધુઓ! તમને સંસારના સુખ મોક્ષમાં નહિ પહોંચાડે. સંતને સમાગમ કરશે તે ધર્મ પામશો. સાધુ તમને માર્ગ બતાવશે પણ મોક્ષમાં જવાને પુરૂષાર્થ તમારે કરવાનો છે. સતી પ્રભૂજનાની માફક સાંભળીને પામી જાવ. જમાલિકુમારને પ્રભુ મહાવીર સ્વામી પધાર્યા છે તે જાણી અપૂર્વ આનંદ થયેલ છે. પ્રભુના દર્શન કરવાની લગની લાગી છે. અંતરમાં ઉત્કૃષ્ટ ભાવ જાગ્યા છે. હવે ગયા રવિવારે એક દષ્ટાંત કહ્યું હતું તે અધૂરું છે. તેમાં પણ સંસારની અસારતા ભારોભાર ભરી છે. માતા-પિતાએ એમના પુત્રના જીવનનું ઘડતર સારી રીતે ઘડયું હતું. પેટે પાટા બાંધીને ઘણી મોટી આશાએ દીકરાને ભણજો. પણ એ છેક ભણેલી સુધરેલી કન્યા સાથે પરણી ગયે અને માબાપની આશાના મિનારા તૂટી ગયા. છોકરે તે ખૂબ સદ્દગુણી હતો, મા-આપના પગ ધોઈને પીતે હતે. આ છોકરે કદી મા-બાપને ભૂલે? એના બાપ હાલી ચાલીને એને ઘેર ગયો. બાપને જે. એના પિતા પ્રત્યે તિરસ્કાર ન હતું, પૂજ્યભાવ હતે પણ એના મનમાં બાપને જોઈને એમ થયું કે આ સુધરેલી સ્ત્રીને આ બાપ ગમશે? એને બાપ ન ગમે તે બાપને ઘરમાં કેમ રખાય? એટલે બાપને પટાવાળા પાસે ધકકે મરાવ્યું. આજના છોકરાઓ જ્યારથી બાપને ફાધર કહેતા થઈ ગયા ત્યારથી બાપને અદ્ધર ઉડાવતા થઈ ગયા. માતાને મધર કહેતા થયા ત્યારથી ખબર લેતા બંધ થયા. નાના હોય ત્યારે કહે છે આ મારા મા-બાપ છે અને માટે થાય ત્યારે કહે કે આ મા-બાપને રાખવા એ મહાપાપ છે. પહેલા કહે મા ને પછી કરે ઘા. બાપ તે પરલોકમાં ચાલ્યા ગયે. એની માતા એના ઘરમાં નોકરડી બનીને રહી છે. ડોશીમા ઘરનું બધું કામ કરે છે. વહુને ખૂબ પ્રિય થઈ પડી છે. દીકરો બહારથી આવે ને માતાના હૈયામાં વાત્સલ્ય ઉછળે છે. દીકરાને પણ આ ડેશીને જોઈને પ્રેમ આવે છે. માતાના મનમાં થાય કે હું દીકરાને બાથમાં લઈ લઉં એવી ગાંડીઘેલી બની જતી. માતાને સ્નેહ - ભગવતી સૂત્રમાં દેવાનંદાને ઋષભદત્તને અધિકાર આવે છે. આપણે ચાલુ જમાલિકુમારના અધિકાર પહેલાં એ વાત છે કે ઋષભદત્ત બ્રાહ્મણ અને દેવાનંદા માતા પ્રભુના દર્શન કરવા ગયા, અનિમેષ દૃષ્ટિથી પ્રભુના સામું જોઈ રહ્યા અને પ્રભુના દર્શન કરતાં એવું વાત્સલ્ય ઉછળ્યું કે સાડાત્રણ કેડ રેમરાય ખીલી ઉઠયા. કંચુકી ખેંચાવા લાગી. માતાના વાત્સલ્યના બળથી દૂધની ધાર છૂટી ને પ્રભુના મુખ ઉપર છંટાઈ. શૈતમસ્વામી આદિ સંતે આશ્ચર્ય પામી ગયા કે અહ! ઘણી માતાઓ પ્રભુ તારા દર્શન કરવા આવી પણ આતે કઈ જુદી જ માતા છે. પ્રભુ કહે ગૌતમ! એમાં આશ્ચર્ય પામવા જેવું નથી. એ સંસાર પક્ષની મારી માતા છે. ત્યારે કહે છે પ્રભુ! આપના માતાજી તે ત્રિશલા દેવી છે. પ્રભુ કહે મૈતમ! ત્રિશલા માતા પહેલાં Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શારદા સરિતા એ માતાના ગર્ભમાં સાડીબ્યાસી રાત્રિ રહી આવ્યા છે, એટલે એને વાત્સલ્ય ઉન્યું છે. અહી પણ એવુ બન્યુ છે. માતાના દિલમાં ખૂબ પ્રેમ ઉભરાય છે પણ એ ઉભરા ઢખાવી દે છે. મનમાં વિચાર કરે છે કે જો અત્યારે હું છતી થાઉં, એને કહી દઉં કે હું તારી માતા છું. પણ મારા પાપના ઉદય વતા હોય તેા મને એના બાપની જેમ કાઢી મૂકે તે કયાં જઈને ઉભા રહેવું? ખીજાના ઘરમાં રહીને કામ કરવું એના કરતાં દીકરાનું ઘર શુ ખાટુ’? દીકરાની વહુને શ્રીમત હતુ. થાડા વખત પછી ખાખે આવ્યેા. ખાખાને પ્રેમથી રમાડે છે ને બધુ કામ કરે છે. એક દિવસ એન્જીનીઅર એની પત્નીને પૂછે છે કે આ માજી કેવું કામ કરે છે? તને પસં પડી ગયા છે ને? ત્યારે પત્ની કહે છે એમની તેા વાતજ શું કરું? જયારથી એ માજી આપણા ઘરમાં આવ્યા ત્યારથી હું તે। મારી માતાને ભૂલી ગઈ છું. એવા એ પ્રેમાળ પરગજુ છે. મને તે દીકરી કરતાં અધિક પ્રેમથી સાચવે છે. બાબાને તે નીચે મૂકતાં નથી. ત્યારે પતિ કહે છે તે તુ એમના પગાર કેમ વધારતી નથી? ત્યારે પત્ની કહે છે સ્વામીનાથ! એમને પગાર નકકી કર્યા નથી. હું તે ઘણું કહું છું ત્યારે એ એમ કહે છે હું એકલી છું, મને બધું મળે છે, પછી મારે પગારની શી જરૂર છે? ભલે, તુ એમનુ નામ પૂછી જો અને તે કયા ગામના છે ? પત્ની કહે કે મેં પૂછ્યું છે પણ તેએ! કહેતા નથી. “ ગુપ્ત રહેવા છતાં માતાના પ્રેમ”:– આ એન્જીનીઅરને આ માડીને જુવે ને મા-બાપ ખૂબ યાદ આવે છે. આંખમાં આંસુ આવી ગયા. એક રૂમમાં જઇ બારણાં બંધ કરી મા-બાપને પત્ર લખવા બેઠા. ચાર લીટી લખે ને આંખમાંથી આંસુનુ ટીપુ સરી પડે. વાંચનારને પણ એમ લાગે કે આ પત્ર રડતાં રડતાં લખ્યા છે. અરેરે..... જે મા-બાપે પેટે પાટા બાંધીને ભણાવ્યા, એ પુત્ર મા-આપને ભૂલી ગયા ! ધિકકાર છે મને ! એના મા-અપને પત્ર લખ્યા, કવર ખીડયું પણ એનું હૈયું હાથ ન રહ્યું. પાક મૂકીને રડયા. બહાર જઈને કવર ટપાલમાં નંખાવી દીધુ. કવર તેા ગયું પણ ત્યાં મા-આપ ક્યાં હતા તે મળે? મા-બાપ તેા ઘર ને વાસણ બધુ વેચીને અહીં આવ્યા હતા. કવર રખડતુ રખડતુ પંદર દિવસે પાછું આવ્યું. એટલે એન્જીનીયરને વધુ દુ:ખ થયું. શું મારા મા-બાપ નહિ હાય? તેમ વિચારી ખૂબ રડયેા. નકકી મારા પાપે મારા પિતાજીનુ કંઈ થયું હશે ! અને આ માડીને જોઉં છું ત્યાં માતાની યાદ સતાવે છે. એ વિચારમાં ઝૂરે છે, રડે છે. એના અવાજ સાંભળી માતા દોડતી ગઇ ને હૈયા સાથે ચાંપીને કહે છે બેટા ! શા માટે રડે છે ? આટલા શબ્દે તેવું હૈયું હચમચી ગયુ. જેમ કાઇના શરીરમાં દાહજવર ઉત્પન્ન થયા હાય ને તેની બળતરા ખૂખ થતી હાય તે વખતે ચંદનનુ વિલેપન કરવામાં આવે તે કેવી ઠંડક થાય છે તે રીતે માતાના સ્પર્શ થતાં દીકરાને શાંતિ વળી પણ બેભાન અની ગયા. થોડીવારે ભાનમાં આવ્યે ને મનમાં થયું કે માને Page #178 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૧૩૭ ન માને આ મારી માતા છે. મારી માતા મને આ હાથ ફેરવતી હતી, પણ હજુ અંતરાયને ઉદય છે, એટલે દીકરાને માતાની પૂરી પિછાણ થતી નથી. માતા પૂછે છે બેટા! તું કેમ આમ કરે છે? શા માટે રડે છે? પુત્ર કહે છે માતા ! હું પાપી છું, કૃતજ્ઞી છું, તું મને એ વાત ન પૂછીશ. માતાના મનમાં પણ એમ થાય છે કે મારે અમર તે અમર છે. એ મા-બાપને ભૂલ્યો પણ દિલમાં પસ્તાવો ખૂબ છે. એના બાપની સાથે પૂર્વનું વેર હશે એટલે આવું બન્યું છે. એકવાર માજી મધુર સ્વરે હાલરડું ગાઈ રહ્યા છે. બહારથી અવાજ સાંભળે ને થંભી ગયે, અહો ! આવું હાલરડું મને મારી માતા સંભળાવતી હતી, એનેજ આ અવાજ છે. ત્યાં પત્ની પણ આવી પહોંચી. પતિની આંખમાં આંસુ છે. પત્ની પૂછે છે કે શું થાય છે? ત્યારે કહે છે તું આ માજીને પૂછી જો કે તમે આવું હાલરડું ક્યાંથી શીખી લાવ્યા? મને મારી માતા આવું હાલરડું ગાતી હતી. હું પાંચ વર્ષને થયે ત્યાં સુધી ગાતી હતી. મને સતીઓની, સંતપુરૂષની વાર્તા કહેતી હતી. તું જલ્દી જા ને માડીને પૂછી જે. પત્ની આવીને પૂછે છે હે માજી! તમે આવું મીઠું હાલરડું રોજ ગાવ છે તો કયાંથી શીખી લાવ્યા છે ? અને તમારું નામ વિગેરે કહે. દીકરી નામ તે દેહનું છે, આત્માનું નામ ન હોય. આત્મા તે અનામી છે. ખૂબ પૂછયું પણ માજીએ નામ કે ગામ કંઈ ન કહ્યું. દીકરાનું હૈયું હાથ ન રહ્યું ત્યારે એક વિચાર કર્યો કે જ્યારે પત્ની બહાર ગઈ હશે તે વખતે હું ઓફિસેથી આવીને આ વાત માડીને પૂછી જોઉં ને પડદો ખુલ્લો કરું. તે સિવાય મને શાંતિ નહિ વળે. હવે એજીનીયરને માતાને ઓળખવાની લગની લાગી છે. આ તરફ જમાલિકુમારને પ્રભુના વંદન કરવા જવાની લગની લાગી છે કે જ્યારે પ્રભુના વંદન કરું ! સંતના દર્શન કરવાની જિજ્ઞાસા ઉપડે તે પગલે પગલે પાપ ધોવાઈ જાય અને સંસારની જિજ્ઞાસાથી પાપકર્મનું બંધન થાય છે. જમાલિકુમારે ચાર ઘંટવાળો રથ તૈયાર કરવાની કૌટુંબિક પુરૂષને આજ્ઞા આપી છે. અમરને માતાને ઓળખવાની અધીરાઈ આવી છે કે હવે કયારે એકાંતમાં મળું ને આ ગુપ્ત રહસ્યનો પડદો ખુલે કરું તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર - ગુણસેન રાજાને ત્યાંથી બે વખત અગ્નિશમાં પાછા ફર્યા. તેથી ગુણુસેન રાજાના દિલમાં ખૂબ દુઃખ થયું હતું. એની અત્યંત ભાવનાને વશ થઈને અગ્નિશર્માએ ત્રીજી વખત તેમને ત્યાં પારણું કરવાનું આમંત્રણ સ્વીકાર્યું. “ત્રીજી વખત અગ્નિશર્મા પારણું કર્યા વિના પાછા ફર્યા” પારણા માટે આમંત્રણ આપીને પાછા ફર્યા પછી ગુણસેન રાજાને ખૂબ દુઃખ થાય છે કે હું કેવો પાપી છું, હતભાગી છું! મારી બેકાળજીના કારણે મારા ગુરૂને ત્રણ ત્રણ માસના ઉપવાસ થશે. છતાં તેઓની કેટલી કૃપાદ્રષ્ટિ છે કે ત્રીજીવાર મારે ત્યાં Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શારદા સરિતા પારણું કરવા પધારશે. રાજા આ વખતે ખૂબ સાવધાની રાખે છે ને દિવસો ગણે છે. બંધુઓ ! આ વાત ખૂબ સમજવા જેવી છે. કેટલા પૂર્વ સુધી આવી ઉગ્ર તપશ્ચર્યા કરી છે. ત્રીજું મા ખમણ આવી ગયું છે. અત્યારે તે સમભાવ છે. પણ એ સમભાવ કાયમ માટે ટકી ન રહે તો વર્ષોની સાધના ખાખ થઈ જાય છે. સમય થઈ ગયે છે પણ આજે તો રવિવારનો દિવસ છે. બહુ સમય નહિ લઉં. આજે શાંતિથી બેસે. એક ભકતે રવિવારનું ગીત બનાવ્યું છે. હું તને ભજું છું રવિવારે, બાકી ક્યાં છે સમય પ્રભુ મારે. આમ તે હંમેશા સ્થાનકે આવું, આવું તે પાછે સિધાવું, બે ઘડી બેસું છું રવિવારે, બાકી કયાં છે સમય પ્રભુ મારે, અહીં આવીને બે ઘડી રવિવારે બેસે છે. તમને બધા કામમાં રવિવાર બહુ ગમે છે. તે ધર્મના કાર્યમાં પણ શા માટે ઉતાવળ કરે છે? અહીં બેઠા છે એટલે સમય સંસારની પ્રવૃત્તિ અટકી જશે. અહીં ગુણસેન રાજાને અગ્નિશમાં પ્રત્યે ખૂબ ભક્તિભાવ છે. રેજ એમની પાસે જતા હતા ને ધર્મચર્ચા કરતા હતા. જ્યારે પારણાને દિવસ આવે ને મારા ઘેર તપસ્વીના પુનીત પગલા થાય. આમ રાહ જોતાં ત્રીજું મા ખમણ પૂરું થયું. અગ્નિશમને ૯૦ ઉપવાસ પૂરા થયા છે. પારણું કરવા જવાના છે. તે દિવસે પ્રભાતના પહોરમાં ગુણસેન રાજાની પટ્ટરાણી વસંતસેનાએ પુત્રને જન્મ આપે. એટલે દાસીઓ રાજાને વધામણી દેવા આવી. રાજાએ તેમને ખૂબ દાન આપી સંતુષ્ટ કરી. રાજાએ પુત્રને જન્મ મહોત્સવ ઉજવવાની તૈયારીઓ કરાવી માણસોને કહે છે કેદમાંથી કેદીઓને છૂટા કરે, ગરીબોને દાન આપો, આખા ગામમાં વજાપતાકા ને તેરણ બંધાવે. રાજા આ પુત્રના જન્મઉત્સવની ધમાલમાં પડ્યા હતા. આટલા દિવસથી પારણાની રાહ જોતા હતા. બધાને ચેતાવી દીધા હતા. બધી તૈયારીઓ કરાવી હતી. પણ કર્મોદય શું કામ કરે છે? રાજા ધમાલમાં હતા તે વખતે અગ્નિશર્મા તાપસ ત્યાં આવ્યા. આ વખતે તે એમને પણ એમ હતું કે મારું પારણું રાજાને ત્યાં જરૂર થશે અને તેના મનમાં જે દુઃખ છે તે ચાલ્યું જશે. પણ બન્યું જુદું જ. અગ્નિશમાં આવ્યા તે વખતે તે રાજા ગાનતાન ને નૃત્યમાં પડયા છે. મંગલ ગીત ગવાય છે. પુત્રજન્મ ઉત્સવ ચાલે છે. તપસ્વી ત્યાં જઈને ઉભા રહ્યા, પણ કેઈએ તેને સત્કાર કર્યો નહિ. થોડીવાર ઉભા રહીને પાછા ફરી ગયા. હવે તપસ્વીના મનમાં કેવા ભાવ આવશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. Page #180 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૧૩૯ વ્યાખ્યાન નં. ૨૧ શ્રાવણ સુદ ૧ ને સેમવાર તા. ૩૦-૭-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! શાસ્ત્રકાર ભગવાને જગતના જીવોના ઉદ્ધાર માટે સાચો રાહ બતાવતાં કહ્યું છે ભવ્ય છે! આ સંસારમાં બે માર્ગ છે. એક સંસાર અને બીજે મેલ. સંસાર-જન્મ જરા ને મરણના દુઃખથી ભરેલું છે. ત્યાં ક્ષણવારનું સુખ નથી અને મેક્ષમાં અનંત આત્મિક અવ્યાબાધ સુખ રહેલું છે. તે હવે બેમાંથી કયે માર્ગ અપનાવે તે આપણા હાથની વાત છે. અનંતકાળથી આ જીવે સંસારના પાયા મજબૂત કરે એવો પુરૂષાર્થ કર્યો. સંસારસુખ મેળવવાની આશાથી અનંતકાળથી મહેનત કરી, કાળા ધોળા કર્યા, અન્યાય અનીતિ ને અધર્મનું આચરણ કર્યું, પાપના કાર્ય કરવામાં બાકી ન રાખ્યું. હવે તે સુખ મળ્યું હશે ને? કે એમ નથી કહેતું કે અમે સુખી છીએ. માની લો કે જમ્બર પુણ્યને ઉદય હોય તે બધી રીતે સાનુકૂળ સંગે તમને મળ્યા હશે તે પણ એ સુખ આવેલું કદી નહિ જાય, એ સુખ કદી દુઃખરૂપે નહિ પરિણમે એવું નકકી છે? સંસારમાં બધી પર્યાયે પલટાયા કરે છે. જે આજ તે કાલે નહિ, ઘડીએ ઘડી પલટાય છે. તેથી જ આ વિશ્વમાં, શાંતિ નહિ જણાય છે. આજે જે સુખ હોય છે તે કાલે નથી હોતું. આજે જે તંદુરસ્તી હોય છે તે કાલે કયાંય ચાલી જાય છે. અચાનક બીમારી આવીને ઉભી રહે છે. આજે આનંદમાં મસ્ત બનીને બેઠા છે તે એ આનંદ છેડા સમયમાં શેકના રૂપમાં પલટાઈ જાય છે. આવું સંસારનું સ્વરૂપ છે. જેમાં સુખ છે જ નહિ છતાં જીવ અજ્ઞાનને કારણે સુખની કલ્પના કરી મિથ્યા દેટ લગાવી રહ્યો છે. જે આત્માઓ મોક્ષને માટે પુરુષાર્થ કરે છે તે બધે કાયમી સુખ માટે છે. એ સુખ કદી જવાનું નથી અને સંસારનું સુખ કદી કાયમ ટકવાનું નથી. આવા સુખ માટે મહેનત શા માટે કરી રહ્યા છે? ભગવાન કહે છે હે માનવ! આ સંસારમાં સુખ જ નથી પછી તું ગમે તેટલું શોધીશ તો પણ ક્યાંથી મળવાનું છે? લોખંડની ખાણમાં ગમે તેટલું ઊંડુ ખેદે તે પણ સોનું ન મળે. કારણ કે ખાણ લોઢાની છે તે સોનું કયાંથી મળે? સર્પના મુખમાં એકલું ઝેર ભર્યું છે ત્યાં કઈ માણસ અમૃત મેળવવાની આશા કરે તે મળવાનું છે? ના, તેમ સંસારમાં સુખની આશાથી ભયા કરશે તે પણ સુખ નહિ મળે. જીવતાં જીવની કેવી અજ્ઞાન દશા છે કે અનંત કાળથી આટલી મહેનત કરવા Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ શારદા સરિતા છતાં સુખ નથી મળ્યું તે પણ પુરૂષાર્થ ચાલુ છે. જેમ ખરજવાના દદીને ખણ આવે ત્યારે ખણવામાં આનંદ માને છે. એથી શું એને રોગ મટી જશે ? ના, ખણવાથી ઉલટ રેગ વધે છે તેમ જ્ઞાની કહે છે સંસારના સુખની પાછળ જે દેટ લગાવ્યા કરે છે તે અંતે દુઃખી થાય છે. સાચું સુખ ક્યાં છે? :-“THIRT ઘરે fમ ” આરંભ વગરના ધર્મરૂપી બગીચામાં વિચરવું. પબ્લીક અને પ્રાઈવેટ બગીચાની જેમ અંતરનો પણ એક બગીચે છે. તે ધર્મના બગીચામાં તદ્દન જુદા પ્રકારની શાંતિ મળે છે. એમાં નથી ધાંધલ કે ધમાલ અને ત્યાં તે શાંત અને શીતળ હવા લહરાતી હોય છે. જ્યાં કેઈની બુરાઈ જોવાની હોતી નથી. એક વખત રાજા ધર્મરૂપી બગીચામાં બેઠા હતા તે સમયે એમના સ્થાનમાંથી ચલિત કરવા એક માણસ આવ્યું અને કહેવા લાગે રાજન! તમારી નગરીમાં આગ લાગી છે. ત્યારે રાજાએ શું જવાબ આપે. મારી નગરી તે અંદર છે અને તે શાંત ને શીતળ છે. એને વળી આગ કેવી? બીજીવાર માણસે આવીને કહ્યું કે તમારા ખજાના લૂંટાઈ ગયા. તે રાજા કહે મારા આત્મિક ખજાના સહીસલામત ને ભરપૂર છે. ત્રીજીવાર માણસે કહ્યું. રાજન! ઉઠે, શત્રુઓ ચઢી આવ્યા છે ત્યારે પણ રાજાએ ખૂબ શાંતિથી કહ્યું. હું તો અજાતશત્રુ છું. મારે કઈ દુશ્મન નથી તે પછી ચઢાઈ કોણ કરવાનું છે? આમ આ રાજા કેઈપણ રીતે ધ્યાનમાંથી ચલિત થયા નથી. કારણ કે તે ધર્મબાગમાં બેઠા હતા. ચલિત કરવા આવનાર છેવટે થાક્યા પણ રાજાને ચલિત કરી શકયા નહિ, આવી રીતે પ્રભુ મહાવીરને ચલિત કરવા ઘણું ઉપાયો અને અનેક વિદનો આપવામાં આવ્યા છતાં તેઓ પોતાની સાધનામાંથી ચલિત થયા ન હતા. ત્યારે પ્રભુએ તો નથી કેધ કર્યો કે નથી સમતા ગુમાવી. ધર્મના બગીચામાં તે શાંતિ ને શાંતિ જ હોય છે. કઈ તમારું અહિત કરવા આવે તે પણ કરી શકે નહિ. એવું ત્યાં સુદર વાતાવરણ હોય છે. જ્યાં સુધી પુણ્યને ઉદય હોય ત્યાં સુધી વાળ વાંકે કરવાની કોઈની શકિત નથી. અહીં એક દષ્ટાંત યાદ આવે છે. એક ખેડૂત એકવાર પિતાના ખેતર તરફ જતો હતો ત્યારે એક ડોશી રસ્તામાં પડી ગયેલી એણે જોઈ પાસે જઈને ડોશીને બેઠી કરી. પાણી પાયું ને ખૂબ સેવા કરી. ડોશીમાને જરા સારું થયું અને આશીર્વાદ આપ્યા દિકરા ! તું તો મારા પુત્રોથી પણ ચઢી ગયે. તેં મારી ખૂબ સેવા કરી છે કે આ મારી વીંટી તને આપું છું. આ વીંટીમાં એવો ચમત્કાર છે કે એને પહેરીને જેની ઈચ્છા કરીશ તે એક વાર તને મળી જશે. ખેડૂત ઘેર ગયે. પટલાણીને બધી વાત કરી ને વીંટીની વાત પણ કરી દીધી. તેની બાજુમાં એક સોની રહેતો હતો. તે આ વાત સાંભળી ગયે અને વીંટી પડાવી લેવાનો વિચાર ઘડયો અને પાડોશી સાથે સંબંધ Page #182 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા વધારી વીટી સારૂં કરવા અને સારી ધાઇ આપવાના બહાને વીંટી લઈ લીધી. એના અદ્દલામાં ખીજી ખેાટી વીટી અનાવી પટેલને આપી દીધી. જેનુ પુણ્ય હાય તેને તેના ખલા મળે છે અને તેનુ બગાડનાર કે બગાડવાની ઈચ્છાવાળાના હાથ નીચે પડે છે. અહીં પટેલનું પુણ્ય પ્રકાશતું હતુ. વાસણને આંમલી જેમ જોરથી ઘસાય તેમ વાસણ વધારે ઉજળુ થાય. સારા માણસે તેા કર્મ સિવાય ખીજો કઈં વિચાર કરતા નથી એટલે એ વિપત્તિના સમયમાં પણ ઉજજવળ બનતા જાય છે. પટેલે તા ભેાળાભાવે સેાનાની વીંટી આપી દીધી. હવે સેાની વિચારવા લાગ્યા. મને આમાંથી સારા લાભ મળશે. એકવાર માંગવાનુ છે તે આછુ શા માટે માંગવું? માંગ્યુ તેા જરૂર મળવાનુ છે એમાં શકા નથી. પટેલને તેા મૂખ અનાવીને વીટી લઇ લીધી છે એટલે એ તે ચિન્તા નથી. હવે વાત આવી માગવાની. સેાની ખીજું શું માંગે ? એને મન તાસાનુ સર્વસ્વ હાયને ? એટલે અડધી રાત્રે સેનૈયા માગવાને નિશ્ચય કર્યો. મધ્યરાત્રે એ એડા થયા અને હર્ષમાં આવીને માંગ્યું. મારૂ ઘર ભરાય જાય એટલુ સાનુ વી જાઓ. ત્યાં સાનું વરસવા લાગ્યું. પાટાની પાટે ધડાધડ સાનીના ઘર ઉપર પડવા લાગી. કુટુંબ આખુ સેનામાં માઈ ગયું. ૧૪૧ ખેડૂત આ બધી ધમાલ સાંભળી જાગી ઉઠયેા અને જોયું તેા સાનાની ઈંટા ધડાધડ પડતી હતી. ખેડૂત સમજી ગયા કે આ પેલી વીંટીને પ્રતાપ લાગે છે. ચતુર પટલાણી પણ સમજી ગઇ કે આ તે વીંટી અલી એના પ્રભાવ છે. સેાની ખુવાર થઇ ગયા. વીટી ખરેખર હતી તે! પટેલની એટલે બધુ સાનુ ધીમે રહીને પટેલે પોતાના ઘરમાં ખસેડયું. ખરેખર! પુણ્યના સૂર્યને કોઈ ઢાંકી શકતું નથી પૈસાને લાભ તા ગમે તેને મળે. પણ એને ભાગવટો કરવા દુર્લભ છે. પુણ્ય જેવુ હાય તેને મળે. સાનીને મળ્યું પણ એ ભાગવી ન શકયા, કારણ કે એનુ પુણ્ય હતું નહિ તેથી એને વિનાશ થયે. માટે જે જે ધન, જે જે લાભ અને જે જે કમાણી થાય તેને સન્માર્ગે વાપરવાની ઈચ્છા રાખવી. ધર્મના બગીચામાં શાંત રહી બધુ મેળવા અને ભાગવા. આરામ અને પ્રમા આછા કરી થાય તેટલી શુધ્ધ પ્રવૃત્તિમાં મસ્ત રહેવુ અને જીવનના આનંદ મેળવવા. પછી એ સેવાની પ્રવૃત્તિ હાય કે આધ્યાત્મિક હાય પણ સાચા આનદ મેળવવા મથવુ. સરાવર આખું ભરેલુ હાય પણ તમારૂં પાત્ર જેટલા પ્રમાણનુ હાય તેટલા પ્રમાણમાં પાણી તમારી પાસે આવી શકશે અને તેટલું પી શકશે. વધારે નહિ. એટલે આરંભ ઓછા કરવા. તમને જે મળવાનુ છે તે તમારી સામે આવીને ઉભુ રહેશે અને તમને મળવાનુ છે તે કેવી રીતે આવીને તમને મળશે તેની ખખર પણ નહિ પડે. વસ્તુની રક્ષા કરતાં આત્માની રક્ષા મહત્વની છે. વસ્તુઓ અશાશ્વત છે. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ શારદા સરિતા આત્મા શાશ્વત માટે શાશ્વત આત્માની રક્ષા ઈચ્છતા સાધકે કષાયાને ઉપશાંત કરી અંતરના ધર્મરૂપ બગીચામાં હમેંશા વિચરવું. જો તમે આ રીતે ધર્મબાગમાં નહિ વિચરે તે આ સંસાર તેા એક પ્રકારના રાગ છે. રાગીને રેગ એ રાગરૂપે દેખાય તેા એની દવા લે પણ એની દૃષ્ટિમાં રાગ ન લાગે તે દવા કયાંથી કરે ? રાગ સમજાય તે રાગને નાબૂદ કરવાના ઉપાય પણ શેાધી શકાય. પણ રાગ ન પકડાય તા આરેાગ્યને આનંદ કયાંથી મેળવી શકાય ? સાચા રાગ ન પરખાય તેા ઢવા અવળી પડે ને દુઃખી થવાય તેમ સસાર એ રાગ છે એમ ન સમજાય તેા આત્માનુ આરગ્ય મેળવવાની ઔષધિ કયાંથી મળે ? ને ભવભ્રમણ ચાલુ રહે એમાં કાંઈ નવાઇ નથી. છતાં હું તમને પૂછું છું કે કદી તમને એમ થયું છે કે મેં જેને સુખ માન્યું છે એ સાચું સુખ છે કે નહિ ? જેમ બાળક રમતમાં ઘર બાંધે છે પણ રમત પુરી થયે તેનુ ઘર છેાકરાએ વિખેરી નાંખે છે તેમ આ ઘર પણ એક દિવસ વિખરાઈ જવાનુ છે. આ બધુ નજરે જોવા છતાં હજુ જીવની ભ્રાન્તિ કેમ ટળતી નથી ? એનું કારણ એ છે કે હજુ જીવે બાહ્ય સુખ જોયા છે. અંતરષ્ટિથી અવલાકન કર્યું નથી. જેણે અંદરની દુનિયા જોઈ છે તેને બહારનુ ભાન નથી અને જેણે બહારની દુનિયા જોઈ છે તેને અંદરની દુનિયાનુ ભાન નથી કે અંદર કેવુ સુખ ને શાંતિ છે ! કાઠિયાવાડના એક મેટા ગામમાં મેઘાશા નામના એક ધનવાન શેઠ રહેતા હતા. એમની પત્નીનું નામ રૂપાબા હતુ રૂપાખા એમનું નામ હતું. તેવા તે રૂપાળા ખૂબ હતા. શેઠ એમના રૂપમાં આસકત હતા. એ રૂપાખા કહે તે પ્રમાણે શેઠને કરવુ પડે. રૂપાખા કાઇ દિવસ ઘરની બહાર નીકળતા નહિ. હરવા-ફરવા કે કોઈ પ્રસંગમાં રૂપાખા જતા નહિ. એટલે ગામમાં શું ચાલે છે એની કંઈ ખબર ન પડે. એમણે હરીફરીને પેાતાની હવેલી જોઈ હતી. ને તેમાં આનંદ માનતા હતા. એક દિવસ આડોશ પાડોશમાં રહેતી સખીઓ કહે છે રૂપાખા! તમારા ઘરમાં ગમે તેટલું સુખ હાય પણ કાઇ દ્વિવસ તમે ઘરની બહાર નથી આવતા તા તમને બહાર કેવુ છે ગામ કેવુ છે. તેની શું ખબર પડે? ચાલે, આજે પાડોશમાં લગ્ન છે. રૂપાખા ના પાડે છે. પણ સખીઓના અતિ આગ્રહને વશ થઇ લગ્નમાં ગયા. ત્યાંથી બધા ભેગા થઈને કુંભારને ત્યાં ચાક વધાવવા માટે ગયા. કુંભારને ત્યાં માટીની સરસ માટલીઓ જોઇ. શેઠાણીએ તેમાંથી ચાર માટલીએ પસ કરીને કુંભારને કહ્યું કે આ માટલીએ મારે ઘરે મૂકી જજે ને દુકાનેથી શેઠ પાસેથી પૈસા લઈ લેજે. ત્યારે કુંભાર કહે રૂપાખા! તમારી પાસે પૈસા રેાકડા છે? તેા માટલી આપું. ત્યારે રૂપામા કહે છે, ભાઈ! હું તેા સહેજે બહાર નીકળી છું એટલે મારી પાસે પૈસા નથી. પણ હું કહું છું ને કે તુ દુકાનેથી લઇ લેજે. પછી શું વાંધો છે? ત્યારે કુભાર કહે છે, રૂપાખા! તમે ગમે તેટલા સારા હા પણ શેઠ કેટલા લાભિયા છે! હું શેઠને સારી રીતે Page #184 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૧૪૩ એળખું છું. હું એમની પાસે પૈસા લેવા નહિ જાઉં. શેઠ પૈસાને અલે દુકાનમાંથી એવી ખાટી જુવાર આપે છે કે એ મારા ગધેડા પણ ખાય નહિ. માટે તમારે આ માટલીએ જોઈતી હાય તા તમારા નાકરને પૈસા લઈને માકલજો. હું આ વાસણ તેને આપી દઈશ. બહેનપણીઓની વચમાં એક કુંભારે શેઠાણીનુ અપમાન કર્યું એટલે એને ખૂબ દુ:ખ થયું અને મનમાં વિચાર થયે! અહા! શેઠનુ ગામમાં જરાય માન નથી. હું આજે મહાર નીકળી તેા ખબર પડી. શેઠાણી ક્રોધથી ધમધમતા ઘેર આવ્યા. ખાધું નહિ, પીધું નહિ ને રીસાઇને છાણા-લાકડાં ભરવાના રૂમમાં જઈને સૂતા. શેઠાણી સમજતા હતાં કે ગમે તેમ થશે પણ શેઠને મારા વિના ચાલવાનું નથી. શેઠ દુકાનેથી આવ્યા. શેઠાણીને ન જોયા એટલે નાકરાને પૂછે છે શેઠાણી કયાં ગયા ? ત્યારે કહે કણ જાણે એમને શું થયું છે! એ તે રીસાઇને છાણા-લાકડા ભરવાની રૂમમાં લાંબા થઈને સૂઈ ગયા છે.... અંધુએ ! આ સંસારમાં મેાહનુ નાટક કેવા નાચ કરાવે છે! શેઠ શેઠાણી પાસે ગયા. જઇને પુછે છે શેઠાણી! આજે તમને શુ થયુ છે? તમે કેમ રીસાઇ ગયા છે ? ખેલતા નથી ? એમ અનેક પ્રકારના પ્રશ્ન કરે છે, પણ શેઠાણી સામું જોતા નથી. ખૂબ કાલાવાલા કરે છે. શેઠાણીના પગમાં પડે છે. કેવી માહદશા છે! ભગવાનને નમતા શરમ આવે પણ આ શ્રીદેવીને નમતાં શરમ નથી આવતી. જાણે પત્ની પરમેશ્વર ને એ તમારા ગુરૂ જેમ પતિ-પત્નીને આધીન ખની ગુલામી કરે છે તેમ આપણા આત્મા પણ ઇન્દ્રિયાન ગુલામ અની ગયા છે. પાંચ ઇન્દ્રિયા ને છઠું મન, એ જેમ કહે તેમ મંજુર. ઇન્દ્રિયા કહે કે જો આ સંસારમાં કેવું સુખ છે! એટલે એના દારવામાં દોરાઇ ગયા. પાંચ ઇન્દ્રિયા ને મન એ છ પાકા ઠગ છે. આત્મિક ધન લૂંટી લેનારા છે. દુનિયામાં કેટલાય માણસેા એવા ઠગ હાય છે કે ભાગીદ્વારીમાં વહેપાર કરે, ભાગીદારને હારથી નફા બતાવે ને અંદરથી સાફ કરતા જાય. લાખાની મૂડી ખતમ કરાવી નાખે છે, પણ એ મૂઢ ગમારને ખબર નથી પડતી કે આ કોણે કર્યું? આ રીતે આત્માએ પરમાં સ્વમાની લીધું છે. પાંચ ઇન્દ્રિયા ને છઠ્ઠા મનને તાબે થઇ ગયા છે અને આત્મા એના આપેલા સુખને સુખ માની અનંત કાળથી ખુવાર થઈ રહ્યા છે. છતાં એની ભ્રાંતિ ટળતી નથી. હજુ મનમાં ઇચ્છાએ ઉભી છે કે હું સારૂં સારૂ ખાવાપીવા ને પહેરવા ઓઢવાનું સુખ લેગવી લઉં, પૈસા—પઢવી ને માન મેળવી લઉં, આબરૂ વધારી લઉં આ બધી જીવનની ઘેલછા નથી તે ખીજુ શુ ? જ્યાં સુધી ઇન્દ્રિયાની ગુલામી નહિ ઘટે ત્યાં સુધી સાચું સુખ નહિ મળે. મેઘાશા શેઠ શેઠાણીને ખૂબ મનાવે છે, ત્યારે ક્રોધથી ધમધમતા રૂપામા શેઠાણી કહે છે જોયા હવે તમને ! આટલી લક્ષ્મી હાવા છતાં ગામમાં તમરૂં એક કાડીનુ માન નથી. તમારા નામે બે આનાના શાકભાજી ન આપે, કુંભાર ચાર માટલી ન આપે. તમારા પૈસામાં ધૂળ પડી. હું કાઇ દિવસ મહાર ન્હાતી જતી એટલે મને શું ખખર Page #185 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૧૪૪ પડે કે તમારૂં ગામમાં કેટલું માન છે ! આજે બહાર ગઈ તે કુંભારે આવું કહ્યું. મને તે ખૂબ શરમ આવે છે. મારી સખીઓની વચમાં એક કુંભારે મારું અપમાન કર્યું. ગમે તેમ કરો પણ આ કલંક ઉતારે તો હું તમારી સાથે બોલીશ ને ખાઈશ. શેઠાણીના વચન સાંભળી શેઠના મનમાં એમ થયું કે હું આટલો કંજુસ બન્યા ત્યારે આ દશા આવીને? મારી પત્નીને આવા વેણ સાંભળવા પડ્યાને ! શેઠની આંખ ખુલી ગઈ. આ પૈસો ને ઘરબાર કયાં સાથે આવવાના છે? શેઠ કહે છે આ કલંક ઉતારવા હું એક દાનશાળા બોલું છું. શેઠાણીને આનંદ થયો. શેઠે દાનશાળા ખોલી. ગરીબ, નિરાધાર, સ્વધર્મી બધા એનો લાભ લેવા લાગ્યા ને શેડની આબરૂ વધી ગઈ અને શેઠનું જીવન સુધરી ગયું ને માનવજીવન સાર્થક કર્યું. જમાલિકુમારને ઘેર રિદ્ધિસિદ્ધિને તૂટ નથી. દેવ જેવા સુખ ભોગવતો હતે. એની લક્ષ્મીપુન્યાનુબંધી પુણ્યની હતી. એવા સુખ ભોગવવા છતાં જ્યાં ખબર પડી કે ત્રણ લેકના નાથ ભગવાન મહાવીર પધાર્યા છે. ત્યાં એના દિલમાં રણકાર જાગ્યે શું મારા નાથ પધાર્યા છે? હવે મારાથી કેમ બેસી રહેવાય? જે પુણ્યના ફળ ભેગવતાં દૂર્ગતિ થાય તે સુખ ખાટું, પણ જે પાપ: ભગવતાં પરિણામમાં આત્મશુદ્ધિ કરી સદ્દગતિ મળે, ધર્મ ગમે તે સારું. પાપાનુબંધી પુણ્ય ભેગવતાં જીવને મે જમજા ગમે છે. ધર્મ ગમતું નથી. હરેકેશી મુનિ ભોગવતાં હતાં પાપ પણ એ પાપ ભોગવતાં પુણ્ય બાંધતા હતા. હરેકેશી મુનિ ચાંડાળ કુળમાં ઉત્પન્ન થયા હતા પાપકર્મ ભેગવતા સંસારની એક ઘટના જોઈ વૈરાગ્ય આવ્યે. દીક્ષા લીધી. શુદ્ધ સંયમનું પાલન કરતા હતા અને એવો કઠોર તપ કરતા હતા કે એના તપ ને સંયમના પ્રભાવથી યક્ષ તુષ્માન થશે. પારણના દિવસે બ્રાહ્મણ જ્યાં યજ્ઞ કરતા ત્યાં ગૌચરી ગયા. બ્રાહ્મણોએ તેમને હેરાન કરવામાં બાકી ન રાખ્યું. અંતે એમના તપ-સંયમના પ્રભાવથી યક્ષે બ્રાહ્મણની આંખ ખોલાવી. જે બ્રાહ્મણે તિરસ્કાર કરતા હતા તે પ્રેમથી આગ્રહ કરીને વહોરાવવા લાગ્યા અને ત્યાં મા ખમણના તપસ્વી હરેકેશી મુનિનું પારણું થયું. પારણું થતાં શું ચમત્કાર બને છે तहियं गन्धोदय पुप्फवासं, दिव्वातहिं वसुहाराय वुढा । पहयाओ दुन्दुहीओ सुरेहि, आगासे अहो दाणं च धुटठं॥ ઉત્ત. સૂ. અ. ૧૨, ગાથા ૩૬ અરિહંત સિવાય બીજા કોઈના પારણામાં દેવ પાંચ પ્રકારની વૃષ્ટિ કરે નહિ અને હરકેશી મુનિનું પારણું થતાં પાંચ પ્રકારની વૃષ્ટિ થઈ. આ મુનિ પોતાના પાપકર્મના ઉદયથી ચંડાળ કુળમાં જન્મ્યા, ઘણું કષ્ટ સહન કર્યું પણ સમભાવમાં સ્થિર બની સંયમ લઈ ઉગ્ર તપ કરવાથી કર્મ ખપાવી મેક્ષે ગયા. ભરત ચક્રવર્તિ પુણ્યાનુબંધી પુણ્ય Page #186 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૧૪૫ ભાગવતા હતા છતાં સંસારથી કેટલા અલિપ્ત રહેતા હતા! અંગુઠી સરી પડતાં અરિસાભુવનમાં કેવળજ્ઞાન પામી ગયા. અહી જમાલિકુમાર માટે ચાર ઘટવાળા રથ તૈયાર થઈ ગયા. પેાતે સારા વ પહેર્યા, બાજુબંધ પહેર્યા, સાતસેરા-નવસેશ હાર પહેર્યાં. શરીરે ચંદનનુ વિલેપન કર્યું" અને રથમાં બેસી પ્રભુને વઢન કરવા જઈ રહ્યા છે. શરીરે ચનના વિલેપન કર્યા છે. તેની સુગ ંધ મ્હેકી રહી છે. આપણે પણ ચંદ્રન જેવું જીવન અનાવવુ છે. “ ચંદન . મારે બનવું છે, પ્રભુ ચંદન મારે બનવુ છે. બધુ દુ:ખ જગતનું ખમવુ છે, પ્રભુ ચંદન મારે બનવુ છે. કોઇ કાપે એને કરવતથી, તે પણ અને કાંઇ હરકત નથી, નીચી મુડીએ નમવું છે, પ્રભુ ચંદન મારે બનવુ છે. બધુ દુઃખ... ચંદનને ખાળે, ઘસે કે કાપે પણ એ સુગંધ આપે છે. શરીરે વિલેપન કરવામાં આવે તેા શીતળતા.અને સુગધ આપે છે. તેમ આપણે પણ વિચારવાનુ છે કે જેમ ચક્રન શીતળ છે તેમ મારા આત્મા જેમ સ્વભાવમાં સ્થિર બનશે તેમ શીતળ ચંદન જેવા બનશે. ચંદન! તું તે ઉપરથી શીતળતા આપે છે પણ પ્રભુના દર્શનથી રાગ-દ્વેષ, મેહ અને કષાયે નષ્ટ થતાં મારા આત્મા શીતળીભૂત ખની જશે. આમ શુભ ભાવના ભાવતાં સૈન્ય, સાથીદ્વારા અને હાથી-ઘોડા, રથ, બધી સવારી સહિત જમાલિકુમારને રથ ચાલી રહ્યા છે. એના રથના પૈડામાં રહેલા ઘૂઘરા રણુઅણુ અણુકારા કરે છે તેમ જમાલિકુમારના અંતરમાં ભાવનાના અણુકાર થાય છે. મારા નાથ! કયારે તમારા દર્શન કરીને પાવન અનુ. આવી ભાવનાથી જીવ જેમ આગળ કમ ઉઠાવતા જાય છે તેમ તેના કર્મો કપાતા જાય છે. સંસારની પેઢી પર જવા પગ ઉપાડશે તે ત્યાં તમને નફેા મળે ને ખાટ પણ જાય. પણ મારા વીતરાગની પેઢી એ તેા નફાની પેઢી છે. અહીં આવતા એવા વેગ ઉપાડા તા કર્માં ચકચૂર થઇ જાય. એક વખત વીતરાગની પેઢીના મેમ્બર બની જાવ. અનાદિ કાળથી સંસારમાં સુખ માની એ તરફ દોટ લગાવી રહ્યા છે. હવે તમારી ક્રિશા અલે. જમાલિકુમાર શુદ્ધ ભાવથી જઈ રહ્યા છે. એના મન, વચન ને કાયા પ્રભુમય બની ગયા છે. એના અંતરમાં પ્રભુ સિવાય ખીજા કાઇનું સ્થાન નથી. હવે પ્રભુના દર્શન કરવા જશે ને ત્યાં શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. 46 રાજપુત્રના જન્માત્સવ ” 4 ચરિત્ર , :- · ગુણુસેન રાજાને અગ્નિશર્મા મહાન તપસ્વીનું પારણું કરાવવાના પૂશ ભાવ છે. તપસ્વીને પણ પારણુ કરવાના ભાવ છે. ત્રણ માસખમણુ થઈ ગયા ને પારણાને દિન આવી ગયા. જે દિવસની રાજા રાજ રાહ જોતાં હતાં. ખરાખર તે દિવસે એવા ચાગ અન્યા કે તે દિવસે રાજાની રાણી વસંતસેનાએ પુત્રને જન્મ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શારદા સરિતા આપ્યા. આખા ગામમાં વાયુવેગે ખખર પહોંચી ગઈ છે એટલે માટા શેઠીયાઓ, જાગીરદ્વારા, નગરશેઠ બધા પુત્રજન્મની ખુશાલીમાં શાને સાશસારા ભેટાં આપવા આવ્યા છે. નૃત્ય-સંગીત ને મોંગલ ગીતા ગવાઇ રહ્યા છે. મહેલના મુખ્ય દરવાજે શરણાઈ વાગી રહી છે. રાજા આનંદમાં મસ્ત છે. આ સમયે તાપસ ત્યાં પારણું કરવા માટે આવ્યા પણ કોઈનું તેમના તરફ લક્ષ નથી તેથી તાપસ ત્યાંથી પાછા ફરી ગયા. કેટલી ઉગ્ર સાધના છે. હવે અહી શુ' અને છે તે ખરાખર લક્ષમાં રાખજો. ઘેાર નિયાણું બાંધ્યું :— – તાપસને પાછું ન થયું એટલે અશુભ કર્મના ઉદ્દયથી એના મનમાં ખૂબ આધ્યાન થયું. કષાયેાથી ઘેરાઇ ગયા. ધર્મની શ્રધ્ધા નાશ પામી . સમગ્ર દુઃખરૂપ વૃક્ષના ખીજ રૂપ દ્વેષાનલ પ્રગટયા.દેહને પીડા કરનારી ભૂખ લાગી. એણે મનમાં શું વિચાર કર્યા : અાપનકા વેરી મેરા વહા, હંસી કરી દિનરાત હુઇ અભી નહિ તૃપ્ત આત્મા, હું પાપી બદજાત, ભૂલભૂલકા કેવલ બહાના, કરના ચાહે ઘાતહે। -શ્રાતા તુમહે રાજા ! તુ ખાદ્યપણુથી મારે વૈરી છું. હું નાના હતા ત્યારે પણ તુ મને સુખે રહેવા દેતે ન્હાતા, મારી હાંસી ઉડાવતા હતા, એ ત્રાસથી કંટાળી હું તાપસ બન્યા. અહીં પણ તે મને શાંતિ ન આપી. દર વખતે પારણાનું આમંત્રણ આપી જાય છે ને પારણું કરાવતા નથી અને પાછળથી મારી ભૂલ થઈ ગઈ, મને માફ્ કરે એમ નમ્ર બનીને આળાટે છે. હું સરળ એટલે તને માફી આપુ છુ ને તારું આમંત્રણ સ્વીકારૂ છું. પણ હવે મને સમજાય છે કે તું મારી મશ્કરી કરે છે. તુ મારા પાકા બૈરી છે. મને મારી નાંખવાના ધંધા કરે છે. તારું નામ ગુણુસેન છે પણ તુ અવગુણના ભરેલા છે. અંદરથી એવા ક્રેધને આવેશ આન્યા છે. જ્યારે અત્યંત ક્રેધ આવે છે ત્યારે લાહીના પરમાણુએ ઝેરમય અની જાય છે. સાસુ તે વહુ એક વખત ખૂબ ઝઘડયા. એટલેા બધા ક્રોધ થયા. સાસુ કહે હું કૂવામાં પડે ને વહુ કહે હું કૂવે પડીશ. અને વચ્ચે ખૂબ જામી. આવા ક્રોધના આવેશમાં વધુ ખળકને લઈને દૂધપાન કરાવવા બેઠી. અત્યંત ધના કારણે એના લાહીના પરમાણુ ઝેરમય બની ગયા છે. બાળક ઘેાડી વારમાં મરી જાય છે. ગમે તેવા સંચાગે ઉપસ્થિત થાય ત્યારે મન ઉપર ખૂબ પ્રેક લગાવી. ક્રોધ આભવ ને પરભવમાં કેટલું અહિત કરનાર છે! અહીં જો જો ક્રોધનું પરિણામ કેવું વિષમ આવે છે ! અગ્નિશર્માએ બે માસ તા ખૂબ સમતા રાખી પણ ત્રીજા પારણા વખતે સમતા છૂટી ગઈ. રાજા રાજમહેલમાંથી પાછા ફરી તપાવન તરફ પાછા ફરતાં શું વિચાર કરે છે! Page #188 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૧૪૭ જો કરણીકો ફ્લ પા" મારું ભવભવ દરમ્યાન આર્ચ તપાવન નિશ્ર્વ મહલસે, ઐસા કરી નિદાન, ક્રોધ દાવાનલ ભડકા ઉઠા હૈ, તાપસ ભૂલા ભાન-હા-શ્રોતા તુમ... ' જો મારા ઉગ્ર તપનું ફળ હાય તે હું આ ગુણુસેનને ભવાભવ મારનારા થાઉં. એણે મારું ત્રણ ત્રણવાર અપમાન કર્યું" તેા તેને પૂરા ખલે લઉં. ઢિલમાં ક્રોધની અગ્નિ પ્રગટી છે. હું આ શું કરી રહ્યા ! પાતે પેાતાનુ ભાન ભૂલ્યા. હાથીની સવારી છોડી ખરની સવારી ઉપર બેઠા. કાહીનુર છોડી કકર ગ્રહણ કર્યાં. ગંગા નદીના પવિત્ર જળ ખાળકુંડીમાં ઢોળી નાંખ્યા. આવુ નિયાણું કરી રાજમહેલમાંથી નીકળી અગ્નિશમાં તાપસ તપાવનમાં આવ્યા અને જ્યાં મખાના ખૂબ વૃક્ષેા હતા ત્યાં એક ચેારસ પથ્થરની શિલા ઉપર બેસી ચિંતવવા લાગ્યા. અહેા રાજાએ મને ખૂબ પીડા આપી. એના જેવા મારા કોઈ દુશ્મન નથી. એના વેરને પૂરા અઢલા લઈશ ત્યારે જંપીશ. જિંદગી પર્યંત આહારના ત્યાગ : આગળ એ શું વિચાર કરે છે અહા! મેં મહિનામાં એક દિવસ પણ ખાવાની છૂટ રાખી ત્યારે આ બધી માથાકુટ થઈને ! હવે મારે જીવું ત્યાં સુધી ખાવુ નથી. આવી કઠીન પ્રતિજ્ઞા લઈ લીધી. જુએ, ક્રેષ શું કરાવે છે. આ વખતે ગુરૂની રજા ન લીધી. ગમે તેવા મોટા કે નાના તપ કરે પણ ગુરૂની આજ્ઞા વિના શિષ્યથી એક કદમ પણ આગળ ભાય નહિ. અગ્નિશર્માના અજ્ઞાન તપ હતા માટે આવેા ક્રોધ આવ્યા. હવે ક્રોધથી ધમધમતા અશુભ ધ્યાનની શ્રેણીએ ચઢયા છે. ખીજા તાપસ કુમારે તેમની પાસે આવશે ત્યારે આ વાત જાણશે તે વાત પછી કરીશું. અહીં રાજાનુ શુ થયુ તે જોઇએ. ગુણુસેન રાજાને પશ્ચાતાપ : રાજાના દિશમાં જરા પણ માયા ન હતી. તપસ્વીને દુઃખી કરવાના ભાવ ન હતા. પણ પુત્રના જન્માત્સવમાં ભાન ભૂલી ગયા. થોડીવારે યાદ આવ્યુ કે આજે તે મહાન તપસ્વીનું ત્રણ માસખમણુનું પારણું છે. હું પુત્રના જન્માત્સવમાં પડીને તપસ્વીની ખબર રાખતા નથી. કેવા પાપી છું ? ત્યાં ઉભેલા પેાતાના પરિવારને પૂછે છે આજે એ મહાન તપસ્વી અહી આવ્યા હતા ? ત્યારે કોઈએ કહ્યું તેએ આવ્યા હતા પણ પુત્રના જન્મના ઉત્સવમાં બધા આનંદમગ્ન બની ગયા હતા તેથી કાઇએ તેમની આગતાસ્વાગતા કરી નહિ. તેથી તે તરત પાછા ફર્યાં. આ સાંભળીને તરત રાજા ઉઠ્ઠાસ બની ગયા. અહા! હું કેવા અભાગી છું! મહા તપસ્વીને આહારની અંતરાય પાડું છું. પુત્રનેા જન્માત્સવ મારા માટે આપત્તિ રૂપ બની ગયા. મને હજા૨ા વાર ધિક્કાર છે. આવા તપસ્વીને કષ્ટ આપીને હું કેટલા ભવે છૂટીશ ? આ વખતે હું શું માઢું લઇને એમની પાસે જાઉં. ત્રણ ત્રણ વખત એ મહાત્માએ મારા ઉપર કૃપા કરી. હવે મને ક્ષમા નહિ કરે. એમની Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શારદા સરિતા ક્ષમાની હદ આવી ગઈ છે. હવે કઈ સંગેમાં હું તેમની પાસે જઈ શકીશ નહિ. મને લજા આવે છે. ધરતી જગ્યા આપે તે સમાઈ જાઉં. આમ પશ્ચાતાપ કરે છે, રડે છે, ઝૂરે છે. શું કરવું તેની સમજ પડતી નથી. તાપસે વિચારે છે કે તપસ્વી પારણું કરીને આવ્યા કે કેમ? અહીં અગ્નિશમને ન જોયા એટલે બીજા તાપસકુમારે વિચાર કરવા લાગ્યા કે હજુ મહાતપસ્વી પારણું કરીને આવ્યા લાગતા નથી. લાવે તપાસ કરીએ. તેઓ જ્યાં જ બેસતા હતા ત્યાં તપાસ કરી તે અગ્નિશર્મા ન મળ્યા. આંબાવાડીમાં શિલા ઉપર ધ્યાન કરીને બેઠા હતા. તાપસોએ તેમના સામું જોઈને પૂછયું તપસ્વીજી ! આપનું પારણું થયું કે નહિ ? આપનું મુખ કરમાએલું કેમ દેખાય છે ? ત્યારે તાપસ કહે છે ના. કેમ નથી થયું ? આપ રાજાને ત્યાં પધાર્યા હતા કે નહિ ? ત્યારે તાપસ કહે છે ગયા હતા પણ રાજા મારો પહેલેથી વેરી છે. મને હેરાન હેરાન કરે છે. આટલું બોલતા તાપસના ગાત્રો ધ્રુજવા લાગ્યા. આંખો લાલ અંગારા જેવી થઈ ગઈ છે. એને કેપ જોઈ શિષ્ય ધ્રુજી ગયા. હવે આપણું કામ નહિ. ગુરૂદેવને જાણ કરીએ. કઈ જબરો માણસ હોય એને કંઈ કહેવું હોય તે તમે એમ કહે છે કે અમારું કામ નહિ. એ તો માથાભારે માણસ છે. તાપસ જલ્દી ગુરૂ પાસે આવ્યા ને બધી વાત કહી. ગુરૂ ખૂબ ગુણવાન અને ગંભીર હતા. અંધકારમાંથી પ્રકાશમાં લઈ લઈ જાય તેનું નામ ગુરૂ. જેમ સૂર્યની ગરમી લાગે પણ બળી ન જવાય. સૂર્યોદય થતાં ગંદકી દૂર થઈ જાય તેમ ગુરૂને તાપ લાગે તેથી શિષ્યના જીવનમાં રહેલા દુર્ગણ નાશ પામે છે. આ ગુરૂ તેજસ્વી હતા. શિષ્યની વાત સાંભળી ગુરૂ સમજી ગયા કે નકકી રાજાની ભૂલ થઈ હશે. પારણું નહિ થયું હોય તેથી અગ્નિશમ કે પાયમાન થયો હશે. પૂર્વનું વેર જાગશે તે રાજા અને અગ્નિશમ બંનેને મોટું નુકશાન થશે. એનું અહિત થતું અટકાવી દઉં. એ વિચારથી ગુરૂ તરત પોતાના આસનેથી ઉભા થઈ ગયા. ગુરૂ અગ્નિશમ પાસે જશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન ન. ૨૨ શ્રાવણ સુદ ૨ ને મંગળવાર તા. ૩૧-૭૭૩ અનંત કરૂણાનીધિ શાસ્ત્રકાર ભગવતે દ્વાદશાંગી સૂત્રની પ્રરૂપણ કરી તેમાં જમાલિકુમારને અધિકાર ચાલે છે. માહણકુંડ અને ક્ષત્રિયકુંડ નગરની વચમાં બહુશાલ Page #190 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા સુનામના ઉદ્યાનમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા છે. આટલા સમાચાર સાંભળતાં એના રામરાય ખડા થઇ ગયા. એને જલ્દી પ્રભુની પાસે કેમ 'પહેાંચુ એવી તાલાવેલી લાગી છે. તમે રત્ન–હીરા-માણેક—માતીને તિજોરીમાં મૂકે છે જ્યારે એને ઘેર મહેલના ભાંયતળિયામાં રત્ન જડ્યા હતા. ભૌતિક સુખનેા પાર ન હતા. એની પત્નીએ ખમ્મા ખમ્મા કરતી હતી. આવે! જમાલિકુમાર પ્રભુનું નામ સાંભળી ભેા થઈ ગયેા. સ્નાન મંજન કરી તૈયાર થયા. કૈટુષિક પુરૂષા તેમની આજ્ઞા પ્રમાણે ચાર ઘટવાળા અને ચાર અશ્વો જોડેલા ઉત્તમ રથ તૈયાર કરીને લાવ્યા. પેાતે સાતસેરા, નવસેરા હાર પહેર્યાં. ઉત્તમ વસ્ત્રા પહેર્યાં. હાથે આજુબંધ પહેર્યાં. ચક્રનના વિલેપન કરી મેાઢામાં તાંબૂલ ચાવતાં થમાં બેઠા. માથે છત્ર રાખવામાં આવ્યું છે. હજુ પ્રભુને જોયા નથી. દર્શન કરવા જાય છે પણ હૈયામાં એવા વેગ ઉપડયા છે કે એના કર્માંના ચૂરા થવા માંડયા છે. અરિહંત પ્રભુના દર્શન કરવામાં ઉત્કૃષ્ટ ભાવ જાગે તેા કર્મીની ક્રોડા ખપી જાય. એને સંસારના સુખ ખારા લાગવા માંડયા. તમને આ સંસારના સુખ ખારા લાગે છે. મહાન પુરૂષા શુ કહે છે ? આ સ ંસાર તે સંપૂર્ણ દુઃખમય છે, સુખમય નથી. સંપૂર્ણ સુખ તે પોતાના આત્માના શુદ્ધ સ્વરૂપની રમણતામાં છે અને જડ પાથેના સંચાગામાં જેને સુખ લાગે છે તે સુખ નથી પણ સુખનેા પડછાયે છે. મહાન દુઃખની ફાજને ખેંચીને લાવનારા સંસારમાં સુખની આશા શખવી તે ભ્રમ છે. સંસારને રસ જીવને પામર બનાવે છે. પેાતે અમીર હાવા છતાં ગરીમ બનાવે છે, પાતે શૂરવીર હાવા છતાં કાયર બનાવે છે. સંસારના રસના કારણે આત્માના એકાંત અને અવિનાશી સ્વરૂપને પણ સમજતા નથી અને સુખ જડ પુદ્દગલામાં શેાધે છે. એને ભાન નથી કે હું જેમાં ખની આશા રાખું છે તે પુદ્ગલ તેા નાશવંત છે, પરાધીન છે અને પૈાલિક સુખના પ્યાર દુઃખ દેનારા છે ત્યાં સુખ કયાંથી જડે ? સર્પના મુખમાં કદી અમૃત મળે ? ઉકરડામાં રત્ન મળે ? જો તમારે સાચું સુખ જોઈતુ હાય તે! સંસારને વિશ્વાસ ન રાખેા. સંસાર એટલે અપૂર્ણતા. જ્યાં અપૂર્ણ છે ત્યાં પૂર્ણતા કયાંથી પમાય ? ૧૪૯ જે સુખ ુદ્ધે તું આ જગમાં, એ તે આભાસ છે . (ર) સાચા સુખને તે! તારા, આંગણુમાં વાસ છે (ર) એ જીવડા રે...અધારે ભટકયા કરવું તને શાલે ના...મનવા... મનવા જે સુખની કરે તું આશા, તને નથી મળવાનું, દોડાદોડી ફોગટ કરવી તને શાલે ના...મનવા જે સુખની કરે તું આશા સંસારસુખમાં પાગલ બનીને વધુ કેમ મેળવું એવી આશાથી દાડયા કરે છે પણ જ્ઞાની કહે છે જે સુખને તુ બહાર શેાધે છે તે તારામાં છે. મહાર સુખ મેળવવા માટે ફાંફા મારવા એ ચૈતન સ્વરૂપ આત્મા તને ના શાલે ? અહાર જે સુખ તું શોધે છે Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શારદા સરિતા એ તો સુખનો આભાસ માત્ર છે. માટે એ વિચાર કરો કે હું તે અનંત સુખને અધિપતિ છું. મારે સુખની શું ખામી છે ! અમ મનને મનાવી દીન ન બને. થોડું મળ્યું છે તેને ઝાઝું માને અને સંસારમાં સુખ છે એવી આશા છોડી દે. ઇન્દ્રિયો અને તેના વિષમાં ગૃધ્ધ ન બને. જે ઈન્દ્રિઓને વશ થયા, તેનું કહ્યું કર્યું તો એક વખતને મહાન સંયમી પણ એ દીન અને દુઃખી બની જાય છે કે વર્ષોની મહાન સાધના પણ ખતમ કરી નાંખે છે. જ્ઞાતાજી સૂત્રમાં પુંડરીક અને કુંડરીની વાત આવે છે. કુંડરીકે ઈન્દ્રિઓને વશ થઈ હજારો વર્ષોની કરેલી મહાન સાધના પલવારમાં ખતમ કરી નાંખી. આપણે સાધુ. વંદેણામાં બેલીએ છીએ કે – “વળી પુંડરીક રાજા કુંડરીક ડગી જાણ પતે ચરિત્ર લઈને ન ઘાલી ધર્મમાં હાણ, સર્વાર્થસિધ્ધ પહેચ્યા ચવી લેશે નિર્વાણ શ્રી જ્ઞાતાસૂત્રમાં જિનવરે ર્યા વખાણ પુંડરીક અને કુંડરીક બંને સગા ભાઈ છે. પુંડરીક મટે છે ને કુંડરીક નાને છે. એક વખત એ નગરમાં મહાન જ્ઞાની સંત પધાર્યા. બંને ભાઈઓ મુનિના દર્શન કરવા ગયા. એ મહાન પુરૂષની વૈરાગ્ય ભરી વાણી સાંભળીને સંસાર ખારે ઝેર લાગ્યા. સળગતા દાવાનળ જેવો લાગે. પુંડરીક કહે છે ભાઈ ! હવે તું આ રાજ્ય સંભાળ. મેં ઘણા વર્ષો રાજ્ય ભગવ્યું. હવે હું આત્મકલ્યાણ કરવા માટે ચારિત્ર અંગીકાર કરીશ. ત્યારે કુંડરીક કહે છે ના ભાઈ ! હું દીક્ષા લઇશ. મારે રાજ્ય નથી જોઈતું. બંધુઓ ! કેવા હળુકમી જેવો હશે ! આમ જીવો બુઝી જાય તે સાધુને ઉપદેશ આપતાં થાક લાગે ? આ કાળમાં આવા યુવાનને સમજાવવા મુશ્કેલ છે. સાધુ છાતી તોડીને થાકે પણ મારા ભગવાનને શ્રાવક ના બૂઝે. અહીં તે બંને ભાઈઓ વચ્ચે દીક્ષા લેવા માટે ખેંચતાણ થઈ. મોટે ભાઈ કહે હું દીક્ષા લઉં અને નાન કહે હું લઉં. ત્યારે કુંડરીક કહે છે મોટા ભાઈ ! તમે સંસારમાં રહેવા છતાં અલિપ્ત ભાવથી રહેશો કારણ કે તમારા જીવનમાં સંવેગ છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૯મા અધ્યયનનાં પહેલા સૂત્રમાં ભગવાનને ગૌતમસ્વામીએ પ્રશ્ન પૂછો :– ___“संवेगेणं भत्ते जीवे कि जणयइ ? संवेगेणं अणुत्तरं धम्मसध्धं जणयइ । अणुत्तराए धम्मसध्याए संवेगं हव्वमागच्छइ, अणन्तानुबन्धि कोह-माण, माया, लोभे खवेइ, नवं च कम्मं न बन्धइ, तप्पच्चइयं चणं मिच्छत्तविसोहि काऊणं दसणाराहए भवइ, दसण विसोहीएयणं विसुध्धाए अत्थेगइए तेणेवभवग्गहणेणं सिज्झइ, विसोहीए यणं विसुध्धाए तच्चं पुणोभवग्गहणं नाइकम्मइ ॥" Page #192 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૧૫૧ પ્ર. હે ભગવાન! સંવેગથી જીવને ક્યા ગુણની પ્રાપ્તિ થાય છે? ઉ. સંવેગથી ઉત્તમ ધર્મશ્રદ્ધા જાગૃત થાય છે. ધર્મની ઉત્કૃષ્ટ શ્રદ્ધા કરવાથી સંવેગ મેક્ષાભિલાષાની શીધ્ર પ્રાપ્તિ થાય છે. અનંતાનુબંધી ફેધ-માન-માયાને લેભને ક્ષય થાય છે. નવા કર્મોનું બંધન થતું નથી. આથી મિથ્યાત્વની વિશુદ્ધિ કરીને દર્શનની આરાધના થાય છે. દર્શનવિશુદ્ધિથી શુદ્ધ થયા પછી કોઈ તે એ ભવમાં સિદ્ધ થઈ જાય છે અને જે એ ભવમાં સિદ્ધ થતા નથી તેઓ મોડામાં મેડા ત્રીજા ભવે સિદ્ધ થાય છે. સંવેગવાન આત્મા કેટલે લાભ મેળવી શકે છે. પુંડરીક સંસારમાં રહેવા છતાં રાજ્યને વહીવટ કરવા છતાં એમાં ગળાબૂડ ખંચેલો હોત રહે. કુંડરીક કહે છે મોટા ભાઈ તમે રાજ્યમાં રહેશે તે પણ અલિપ્ત ભાવથી રહેશે. વૈરાગ્ય ટકાવી શકશે અને ગમે ત્યારે ચારિત્ર લઈ શકશે પણ હું જે રાજ્યનો ભાર લઈશ તે રાજ્યના સુખમાં એ ખંચી જઈશ કે મને એમાંથી કાઢવો મુશ્કેલ થઈ પડશે. માટે તમે રાજ્ય સંભાળ ને મને દીક્ષાની આજ્ઞા આપે. આજે તમારી કઈ દશા છે? આ લોકોને રાજ્ય હેવા છતાં મેહ નથી અને તમારે ત્યાં બે ભાઈના મછીયારા વહેંચાય તેમાં એકાદ વસ્તુ જે ઓછી આવી જાય તો કોટે ચઢે અને માતાનું વાંકું બોલવા લાગશે કે મારી માતાએ મોટાને વધુ આપ્યું ને મને ઓછું આપ્યું. પિતાના સુખની ખાતર સામાને એક અવગુણ હશે તે પણ એના લાખ અવગુણ બોલશે અને પિતામાં લાખ અવગુણ હશે તે નહિ જુવે. આ જીવની અનાદિની પરિણતી છે. અહીં કુંડરીક કહે છે મોટા ભાઈ ! મારે રાજ્ય નથી જોઈતું. મને દીક્ષા લેવા દે. અહો ! કેવી એ જીવોની જાગૃતિ, કેવી દીર્ઘદ્રષ્ટિ ! મહાન પુરૂષેના પગલે ચાલવાથી ભવ્ય જી તરી જાય છે. નાના ભાઈની ઉત્કૃષ્ટ ભાવના જોઈ પુંડરીકે રજા આપી અને કુંડરીકે સિંહની જેમ શુરવીર બનીને સંયમ લીધે. ગુરુના સાનિધ્યમાં રહી જ્ઞાન-ધ્યાન સ્વાધ્યાય અને તપમાં રત રહેવા લાગ્યા. એક હજાર વર્ષો સુધી સુંદર રીતે તપ કરતા હતા દીક્ષા લીધાને એક હજાર વર્ષ થયા પણ હજુ ભાઈના ગામમાં આવ્યા. ન હતા. એક વખત કુંડરીક મુનિના અશાતા વેદનીય કર્મનો ઉદય થયો. ગ્રામાનુગ્રામ વિચરતા વિચરતા કુદરતી તે વખતે પોતાના ગુરૂની સાથે પુંડરીક રાજાના ગામમાં પધાર્યા. પુંડરીકને ખબર પડી કે ઘણુ વર્ષે મારા ભાઈ કુંડરીક મુનિ ગુરૂદેવની સાથે પધાર્યા છે. તરત વંદન કરવા ગયા. કુંડરીક મુનિ બિમાર છે એ જાણીને ગુરુદેવને વિનંતી કરી કે કુંડરીક મુનિના રોગની ચિકિત્સા જે રીતે કપે તે રીતે અહીં કરાવો અને એમને જે ઔષધાદિ કલ્પે તેને મને લાભ આપે. મારે ત્યાં રસોડું મોટું છે. એટલે બધું નિર્દોષ મળશે. ગુરૂએ રાજાની વિનંતી સ્વીકારી અને ત્યાં રહ્યા. ઔષધને કલ્પતી નિર્દોષ જે ચી જોઈએ તે નિર્દોષ મળી જતી એટલે કુંડરીક મુનિ જલ્દી સાજા થઈ ગયા. પણ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ શારદા સરિતા હવે એને પુંડરીકને સુખ ભોગવતો જોઈ રાજ્યના સુખની લાલસા જાગી. અહો! રાજ્યમાં કેવા માલમસાલા ખાવા મળે અને હું તો તપ કરીને સૂકાઈ ગયો. મનમાં આવી દીનતા જાગી. હવે એમને વિહાર કરવાનું મન થતું નથી. ગુરૂએ ખૂબ સમજાવ્યા પણ સારું સારું ખવાની લોલુપતાથી એવા રાંક બની ગયા છે કે ગુરૂ પરિવાર સહિત વિહાર કરી જવા છતાં પિતે ત્યાં રહ્યા. ગુરૂદેવ વિહાર કરી ગયા છતાં કુંડરીક મુનિ પિતાને ત્યાં રહ્યા છે એમ જાણી પંડરીક રાજા તેની પાસે આવે છે ને મીઠા શબ્દોથી કહે છે ગુરૂદેવ! આપે તો સંયમ લઈને કામ સાધ્યું અને અમે સંસારના કીચડમાં ફસાયા. હવે આપની તબિયત સારી છે એટલે વિહાર કરવાની તૈયારીમાં હશે. હવે વહેલા વહેલા પધારજો અને મને લાભ આપો. આ વખતે આપે મને વૈયાવચ્ચને લાભ આપે. મારા અહોભાગ્ય છે. હું પાવન બની ગયો પણ વારંવાર આ લાભ આપવા ગુરૂદેવને લઈને પધારજો કારણ કે સંતસરિતા વહેતી ભલી. જેમ જેમ સંતે વધુ વિચરે તેમ તેમ એમનું ચારિત્ર વધુ નિર્મળ રહે. અનેક જીવોને લાભ મળે અને પ્રતિબોધ પામે. એક સ્થાનકમાં વધુ રહેવાથી ચારિત્ર મલીન બને છે જેમ સંત વિચરતા ભલા તેમ તમારી તિજોરીના નાણું પણ વપરાતા સારા. લક્ષ્મીને તિજોરીમાં પૂરી રાખો તે અકળાઈ જાય. જેમ નદીનું વહેતું પાણી નિર્મળ રહે છે પણ ખાબોચીયા ભરેલું પાણી ગંદુ થઈ જાય છે. “બંધા ગંદા હૈય” તમને લક્ષ્મી મળી છે તો તેની મૂછ ન રાખશે. છુટા હાથે વાપરજે. કુંડરીક મુનિને વિહાર કરવાનું મન થતું નથી. પણ મોટાભાઈ એવા પુંડરીક રાજાના મીઠા વચન મુંગી સૂચના કરે છે કે હવે અહીંથી વિહાર કરો. શ્રાવકે સાધુના અમ્માપિયા છે. સાધુ ભાન ભૂલે તે શ્રાવક ખુણામાં બેસાડીને એમને હિત શીખામણ આપતા અને પડવાઈ થયેલા સાધુ ઠેકાણે આવી જતા. એ જમાનામાં એવા શ્રાવકે હતા. પંડરીક રાજાના કહેવાથી અનિચ્છાએ શરમના માર્યા કુંડરીક મુનિ વિહાર કરી ગયા પણ એમનું મન મીઠા અને સ્વાદિષ્ટ ભોજનનું લાલચું બની ગયું હતું. એટલે પાછા નગરની બહાર ઉદ્યાનમાં આવ્યા. માળીએ રાજાને ખબર આપી કે કુંડરીક મુનિ પધાર્યા છે. રાજાના મનમાં થઈ ગયું કે નકકી મારો ભાઈ સંયમથી પડવાઈ થયો છે. રાજા જલદી ઉદ્યાનમાં આવ્યા. રાજાના ભાવ એવા હતા કે ગમે તેમ કરી મારા ભાઈને સમજાવીને સંયમમાં સ્થિર કરૂં. એટલે તેમને પ્રદક્ષિણ દઈ વંદણું કરીને કહે છે મુનિરાજ! સુખશાતામાં છેને? આપ કેવા ભાગ્યવાન છે કે રાજશાહી સુખને છોડી ઉગ્ર તપશ્ચર્યા કરી, નિર્મળ બ્રહ્મચર્યનું પાલન કરી દીર્ઘકાળથી સંયમ પાળો છો અને કર્મોને ચકચુર કરી રહ્યા છે. હવે તે આપ ગુરૂમહારાજ પાસે જશેને? પણ કુંડરીક મુનિ કાંઈ જવાબ Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ શારારૂ સરિતા આપતા નથી એટલે પુંડરીક રાજા સમજી ગયા કે હવે મામલે બગડે છે. હવે આ તલમાં ચારિત્રરૂપી તેલ નથી એટલે પૂછે છે શું આપને ભોગની ઈચ્છા છે? ત્યારે કુંડરીક મુનિએ માથું ધુણાવી હા પાડી. પુંડરીક રાજાના મનમાં થયું કે અહો ! આ સંયમ છોડીને સંસારમાં આવશે તો મારો જૈન ધર્મ લજવાશે. મારા દેવ-ગુરૂ ને ધર્મની નિંદા થશે. એ હું સહન નહિ કરી શકું. એટલે કહે છે ભાઈ એમ કરે, મારો વેશ તમે પહેરી લે અને તમારો વેશ મને આપી દો. બંનેની ઉંચાઈ ને મોઢાનાં ફેઇસ સરખા હતા એટલે પુંડરીક રાજા કુંડરીકને વેશ પહેરીને ભાવથી ચારિત્ર અંગીકાર કરી ગુરૂને પાસે પહોંચવા માટે વિહાર કરી ગયા. ધર્મનું કેટલું ઝનુન ! તમને તમારા દેવ-ગુરૂને ધર્મ પ્રત્યે આવું ઝનુન છે ? સાચો શ્રાવક અને સાચા શિષ્ય પોતાના ધર્મના કે ધર્મગુરૂના કેઈ અવર્ણવાદ બોલે તો સહન ન કરી શકે. જે સાંભળે તે એ સાચે શ્રાવક કે સાચે શિષ્ય નથી. પુંડરીક રાજાએ પોતાના ધર્મ ખાતર દીક્ષા લઈ લીધી. રાજ્યમાં રહેવા છતાં અને રાજ્યના સુખ ભેગવવા છતાં કેવો વૈરાગ્ય ! કે અલિપ્ત ભાવ કે કઈ જાતના સંકેચ વિના ક્ષણવારમાં ચારિત્ર અંગીકાર કરી લીધું પુંડરીક રાજાએ બે દિવસ સુધી સતત ઉગ્ર વિહાર કર્યા. સૂર્યાસ્ત થાય ત્યારે કાય ને સૂર્યોદય થતાં ચાલવાનું શરૂ કરે. બે દિવસના ઉપવાસ થયા. કેઈ દિવસ રાજા પગે ચાલ્યા ન હતા. ભૂખ-તરસ વેશ્યા ન હતા. છતાં ઉગ્ર વિહાર કરીને ત્રીજે દિવસે ગુરૂની પાસે પહોંચી ગયા. ગુરૂની પાસે ફરીને ચારિત્ર અંગીકાર કર્યું. વિહાર કરતાં ગામડામાં પધારેલા. એવા ગામડામાં તો લૂખેસૂકે આહાર મળે એનાથી પારણું કર્યું એમણે તે રાજ્યને આહાર કરેલો. આ લુખે આહાર ક્યાંથી પચે? એક તો બે દિવસને સખત થાક અને છઠ્ઠના પારણે આ આહાર કર્યો. એટલે રાત્રે એમના પેટમાં ખૂબ પીડા થવા લાગી. આ તરફ કુંડરીકને રાજ્ય મળ્યું. એકદમ સારો સારો ભારે ખોરાક ખાવા માંડે. હજાર વર્ષથી ઉગ્ર તપ કરતા હતા એટલે પિટ તો કાગળની કથળી જેવું બની ગયું હતું. એકદમ વધુ પ્રમાણમાં પેટમાં ભારે આહાર પડવાથી એના પેટમાં અજીર્ણ થયું. ખૂબ પીડા થવા લાગી. અહીં ધ્યાન રાખજે. પુંડરીક ને કુંડરીક બંનેને પીડા તે થઈ પણ એકમાં જ્ઞાનદષ્ટિ છે ને વિવેક છે. સમતાભાવ છે. જ્યારે બીજામ અજ્ઞાન છે. અવિવેક છે ને વ્યાકુળતા છે. જ્ઞાની અને અજ્ઞાની બનેને રેગ તો આવે પણ બંનેની દ્રષ્ટિમાં ફેર હોય. ભલે હેય જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ-દુખ રહિત ન કેઈ, જ્ઞાની વેદે ઘેર્યથી, અજ્ઞાની વેદે રાઇ. Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ - શારદા સરિતા જ્ઞાની સમતાભાવથી વેદે અને અજ્ઞાની રેઈ રેઈને વેદે, આ બંનેમાં તફાવત છે. અજ્ઞાનીને રેગ આવે ત્યારે એચ-એય કરે અને જ્ઞાની હાય-હાય કહે. એ એમ કહે કે જીવ ! તેં એવા અશુભ કર્મ બાંધ્યા છે તે ઉદયમાં આવ્યા છે. તેમાં રડવાનું શું? અને અજ્ઞાની તે કહે કે ક્યાંથી આવ્યા ? કોણે મોકલ્યા ? પુંડરીક મુનિ ખૂબ સમતાભાવમાં રહીને કર્યો ખપાવી સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા અને એકાવતારી બની ગયા. જ્યારે કુંડરીક અજીર્ણની સખત પીડા થવાથી શૈદ્રધ્યાન થવાથી મરીને સાતમી નરકે ગયા. એકે અઢી દિવસમાં કામ કાઢી લીધું ને બીજા નરકમાં પટકાયા. અહીં આપણે એટલું સમજવાનું છે કે જ્યારે મનમાં દીનતા આવે છે ત્યારે ગમે તેટલું મળે તે બધું ઓછું લાગે છે. અપૂર્ણ લાગે છે. પુંડરીકની સંયમ પ્રત્યેની લીનતા અને કુંડરીકની દીનતાએ બંને ભાઈઓ વચ્ચે ચૌદ રાજલકનું અંતર પડ઼ાવ્યું. એક સ્વર્ગના સુખ ભોગવવા લાગ્યો અને એક સાતમી નરકે મહાવેદને ભેગવવા લાગે. બંધુઓ! કુંડરીકના દષ્ટાંતથી આપણે એ સમજવાનું છે કે આપણે ગમે તેટલી ધર્મારાધના કરીએ પણ આપણી વૃત્તિઓને ન જીતી શકીએ તે જીવનમાં કેટલી કંગાલતા આવે છે. એ કંગાલ બનેલું મને ગમે તેટલું મળે તે પણ માંગ્યા કરે છે પણ જીવને ખબર નથી કે અર્થ પાછળ દોડધામ કરવી એટલે આપણા માથાની પાછળ રહેલા પડછાયાને પકડવા જવાને નિષ્ફળ પ્રયત્ન કરશે. ગમે તેટલું કરે પણ પડછાયો કદી પકડાય? જેમ જેમ પડછાયાને પકડવા દેડીએ તેમ તેમ તે દૂર ભાગે છે. એના બદલે જે મોઢું ફેરવી દે તે પડછાયે પાછળ રહે. આ રીતે અર્થકામની લાલસાથી પણ મોઢું ફેરવવાની જરૂર છે. તીર્થકર ભગવંતોએ અર્થકામને છેડયા તે ચાલતી વખતે પગ નીચે દેવેએ સોનાના કમળો અનાવીને મૂક્યા. તમારે આવું બધું જોઈએ છે પણ પુદ્ગલની મમતા છૂટતી નથી. આટલું જાણવા, સમજવા છતાં હજુ ભાન નથી કે રત્નચિંતામણી જેવો આ માનવભવ તે જડ પુદ્ગલેને રાગ છેડી આત્મતત્વની પિછાણ કરવા માટે છે. જેને આત્મતત્વનું ભાન થયું છે તેવા જમાલિકુમાર પ્રભુના દર્શન કરવા જઈ રહ્યા છે. જેમ જેમ રથ આગળ જતો જાય છે તેમ તેમ તેમની ભાવનાને વેગ પણ વધતો જાય છે. જમાલિકુમાર ક્ષત્રિયકુંડનગરના મધ્ય ભાગમાંથી નીકળે છે, એના રથના ઘૂઘરા વાગે છે, આ સાંભળી છે કે ભગવાનના દર્શન કરવા નથી ગયા એવા લોકો વિચાર કરે છે કે આ કેને રથ છે ને ક્યાં જાય છે? ખબર પડી કે જમાલિકુમાર ભગવાનના દર્શન કરવા જઈ રહ્યા છે ત્યાં તે લોકે પણ તૈયાર થઈ ગયા. જમાલિકુમારને રથ ભગવાનના સસરણની નજીક પહોંચવા આવ્યું છે. દૂરથી પ્રભુનું સમોસરણ જોયું. અહો નાથ ! શું તારે દરબાર છે? તારું મુખડું કેવું ભે છે? આવી ભાવના Page #196 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૧૫૫ સાથે રથમાંથી નીચે ઉતરી ગયા. સમાસરણના દરવાજા સુધી રથમાં બેસીને ન ગયા. આજના કઇંક શેઠીયાએ તેા ઉપાશ્રયના દરવાજા સુધી ગાડીમાં બેસીને આવે. ગાડીમાં બેસીને ચાલ્યા જતા હૈ। તે વખતે સંત સામા મળે તે ઉતરીને વન કરતાં શરમ આવે એક જમાના એ હતા કે રાજાની સવારી નીકળે ત્યારે ગાડીમાંથી ઉતરીને માન આપતા હતા ત્યારે આ તે રાજાના પણ રાજા છે. એના વંદન કરવા જતાં કેવા પવિત્ર ભાવ થવા જોઇએ. તીર્થંકર દેવેાના સમેાસરણમાં દેવે આઠ પ્રતિહાર્યોની રચના કરે છે. अशोक वृक्ष सुरपुष्पवृष्टि दिव्य ध्वनिश्वामरमासनं च । भामंडलं दुंदुभी रत्नपत्र, अष्ट प्रतिहार्यांणि जिनेश्वराणाम् ॥ ભગવાનથી ખારગણા ઉંચા અશેાક વૃક્ષ કરે, પાંચ વના અચેત પુષ્પાની વૃષ્ટિ કરે, દિવ્ય હૃદુભી વાગે, ભામડલ બનાવે, અને શ્વેત રંગના ચામરા વીઝે. એ ચામર ઉપરથી નીચે જાય છે અને નીચેથી ઉપર જાય છે એ શુ ખતાવે છે? હલકા કાર્ય કરનારા માનવી અધાતિમાં જાય છે અને ઉંચા કાય કરનારા ઉર્ધ્વગતિમાં જાય છે. માટે તમે અધાતિમાં જવાય તેવા પાપ ન કરશે. જમાલિકુમારના દિલમાં હ સમાતા નથી. એનેા વૈરાગ્ય એટલી ઉચ્ચ ફાટીનેા છે કે સાંભળનારાની કર્મની ભેખડા તૂટી જાય. હજુ પ્રભુનુ સમાસરણ દૂરથી જોયું છે. હવે ત્યાં પહેાંચીને શું કરશે તેના ભાવ અવસરે કહેવાશે. “ચરિત્ર” – અગ્નિશો પાસે ગુરુનું આગમન” અગ્નિશર્માને ભયંકર ક્રોધ આવ્યેા છે, પેટ્રાલની ટાંકી ફાટે તેા હજુ આલવનાર મળી જશે અને તેમાંથી બચી શકાશે. પણ જ્યાં કષાયની આગ ફાટી નીકળે છે તેને કાઈ બૂઝાવી શકતુ નથી. ખીજા તાપસેાએ ગુરૂને ખખર આપ્યા કે અગ્નિશર્માનું પારણું થયું નથી અને જાવ જીવ આહાર ત્યાગની પ્રતિજ્ઞા કરી છે. દ્વેષથી શરીર થરથર ધ્રુજે છે. ગુરૂને ખખર પડી એટલે ત અગ્નિશમાં પાસે દોડતા આવ્યા. માણુસના મુખ ઉપરથી ખખર પડી જાય કે આને અત્યારે ક્રોધ આવ્યે છે. ભગવાને કહ્યું છે કે, ક્રેપના વાસેા કપાળમાં, માનના વાસેા ગરદનમાં, માયાનેા વાસે હૈયામાં અને લાભને વાસે સર્વાંગમાં હાય છે. ગુરૂ તે અગ્નિશર્માનું મુખ જોઈ સમજી ગયા કે અહીં તેા ક્રોધની જવાળા ખરાખર ભભૂકી છે. છતાં તેને સમજાવવા માટે પ્રયત્ન કરતા કહે છે કે મારા વ્હાલા તપસ્વી શિષ્ય અગ્નિશમાં! આજે પણ તારું પારણું નથી થયું! ત્યારે તાપસ કહે છે ગુરૂદેવ! રાજાએ તેા પ્રમાદી હેાય છે. દરેક વખતે મને આમત્રણ આપીને રાજા પારણું કરાવતા નથી. એ તેા અવગુણને ભરેલા છે અને પહેલેથી એને મારા પ્રત્યે દ્વેષભાવ છે અને મારી ઠેકડી કરતા આવ્યે છે. એને મારી મજાક ઉડાવ્યા વિના ચેન ન પડે. એ અહી પણ સુખે જંપવા દેતા નથી. એમાં મારા દાષ છે કે મે મહિને Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શારદા સરિતા મહિને ખાવાની છૂટ રાખી ત્યારે આ બન્યું ને? એને ઘેર ખાવા માટે મારે જવું પડયું ને? જે ખાવાનું ન હોત તો આવું બનત! માટે ગુરૂદેવ મેં જીવું ત્યાં સુધી આહાર ન કરો એવી પ્રતિજ્ઞા લઈ લીધી છે તેથી હવે આપ એ બાબતમાં મને કંઈ કહેશે નહિ. ત્યારે ગુરૂ કહે છે જે તે આહારત્યાગની પ્રતિજ્ઞા જીવનભર માટે કરી લીધી હોય તે પછી હવે મારે તને કહેવાનું કયાં રહે છે? કારણ કે તપસ્વીઓ હંમેશા સત્ય દઠ પ્રતિજ્ઞાવાળા હોય છે એટલે એમાં ફેરફાર ન થાય પણ એક વાત તું ધ્યાનમાં રાખ કે તેં જેના નિમિત્તે આહારનો ત્યાગ કર્યો છે તે ગુણસેન રાજા ઉપર કેપ ન કરે. હે દેવાનુપ્રિયા એ ગુણસેન રાજા એ નથી પણ કેણ જાણે એના અશુભ કર્મને ઉદય છે કે કોઈ ને કોઈ કારણ આવી જવાથી તારું પારણું કરાવી શકતો નથી. બાકી એના ભાવમાં કોઈ કમી નથી. માટે તું એના ઉપર ધ ન કરીશ. કારણ કે સર્વ છે પિતાના પૂર્વના કર્મના અનુસારે સુખ- દુઃખ પામે છે. બીજા તે નિમિત્ત માત્ર છે. ગુરૂદેવકી શિક્ષા પર ઉસને, નહિ ધ્યાન લગાયા અબ રાજા આવે તે કહના, આયે ન મેરે પાસ હે. શ્રોતા તુમ મુજે ગુરૂદેવે એને ખૂબ હિત શીખામણ આપી પણ એ અગ્નિશર્મા ન સમજે અને ગુરૂને કહે છે ગુરૂદેવ એને મીઠું મીઠું બોલતા ખૂબ આવડે છે. એ તે અહીં આવીને રડશે, કરગરશે અને લળીલળીને પગમાં પડશે. એ પાપી અવગુણસેન આવે તો કહી દેજે કે ભૂલે ચૂકે મારી પાસે આવે નહિ એનું કાળું મેટું મારે જેવું નથી. ગુરૂ તે બીજા તાપસને એની સેવામાં રહેવાની વ્યવસ્થા કરી ચાલ્યા ગયા. ગુરૂને પણ ખૂબ દુઃખ થયું કે આ ઘોર તપસ્વી આવી ભૂલ કરી બેઠે? એની દુર્ગતિ થશે. સમજાવવામાં બાકી ન રાખ્યું. શિષ્ય ન સમજે તે તેમાં ગુરૂને શું દેષ? આ તરફ રાજા ગુણસેનને ચિંતાને પાર નથી. આ વખતે તપોવનમાં આવતા પગ ઉપડતો નથી એનાં મનમાં અનેક પ્રકારની શંકાઓ થવા લાગી. એટલે એણે પિતાના સમદેવ નામના પુરોહિતને બોલાવીને કહ્યું. તમે મારા માણસ છો એવી એમને જાણ ન થાય તેમ ગુપ્ત રીતે તપોવનમાં જાવ અને તપસ્વીની શું સ્થિતિ છે તે સમાચાર લઈ આવો. અત્યારે ત્યાં જવા માટે મારું મન માનતું નથી. એમદેવે મેળવેલ વૃતાંત - ગુણસેન રાજાની આજ્ઞા થવાથી તરત સોમદેવ પુરોહિત ત્યાં આવ્યા. ઘણું તાપસોથી વીંટળાએલા પર્વત ઉપરથી વહેતી નદીના કિનારાની નજીકમાં ઘાસના સંથારા ઉપર બેઠેલા અગ્નિશર્મા તાપસને જોયા. એના મુખ ઉપર કેની છાયા દેખાતી હતી. ત્યાં જઈને પુરોહિત નમન કરીને બેઠા ને પૂછયું. ભગવંત! આપનું શરીર આટલું બધુ દુર્બળ કેમ દેખાય છે? આપને કંઈ થયું છે? ત્યારે અગ્નિશમ કહે છે કે નિઃસ્પૃહ હોવા છતાં બીજા પાસેથી આજીવિકા કરનાર તપસ્વીઓના Page #198 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૧૫૭ દેહ તે દુર્બળ હોય છે. ત્યારે બ્રાહ્મણ કહે છે આપની વાત સાચી છે. આપને હીરામાણેક, મોતી ને પૈસાની સ્પૃહા ન હોય પણ આપના જેવા તપસ્વી ગુરૂદેવને પારણું કરાવનાર આ ગામમાં કેઈ નથી? આ અમારી નગરી તે મહાપુણ્યવાન છે. આપ શત્રુમિત્ર અને કંચન-કથીર ઉપર સમભાવ રાખનાર અને સંસારસમુદ્રથી ભવપાર કરવા માટે વહાણ સમાન એવા આપને કેઈ આહાર–પાણી આપે એવું આ નગરીમાં કઈ નથી? તમારી નગરી ઘણું ધર્મિષ્ઠ.ને પુણ્યવાન છે. એક ગુણસેન રાજા સિવાય બધી પ્રજા ભાવ ભક્તિવાળી છે, ત્યારે પુરોહિત કહે છે ગુરૂદેવ! અમારા ગુણસેન રાજા પણ એવા નથી. એ આપના જેવા તપસ્વી મહાત્માઓ પ્રત્યે ખૂબ ભક્તિભાવ રાખે તેવા છે. એમનું નામ ગુણસેન છે તેવા ગુણવાન છે. એમણે આપને શું કર્યું છે? ત્યારે કહે છે ગુણસેન રાજા જેવો બીજે ધર્મિષ્ઠ કોણ હોય? કે જેણે પિતાના મંડળને જીત્યું છે, મોટે રાજા બન્યું છે પણ તારવીને બળાત્કારે મારી નાંખે છે. આ શબ્દો સાંભળી સોમદેવ પુરોહિત સમજી ગયા કે નક્કી તાપસ કોપાયમાન થયા છે. હવે અહીં વધુ બેસવામાં સાર નથી. જે હું બેસીશ ને બીજું કંઈ પૂછીશ તે એ રાજાના અવગુણ બોલશે. માટે મારે રાજાનાં અવગુણ સાંભળવા નથી. બીજા પાસેથી વધુ માહિતી મેળવી લઈશ. એમ વિચાર કરી તાપસને પ્રણામ કરી પુરેહિત ચાલતા થયા. નદી કિનારે તેમના બીજા તાપસ કુમારે સ્નાન કરવા માટે જઈ રહ્યા હતા તેમને પુરોહિતે પૂછયું કે અગ્નિશમ તાપસે શું વ્રત અંગીકાર કર્યું છે? તે વખતે બીજા તાપસે એ બધે વૃતાંત પુરોહિતને કહી સંભળાવ્યું. બધી વિગત જાણ પુરોહિતે ત્યાંથી રવાના થઈ રાજા પાસે આવી બધી વાત કહી સંભળાવી. ગુણુસેન રાજા તે ગુણગુણના ભંડાર હતા. તેમને ખૂબ દુઃખ થયું. એમણે એક જ વિચાર કર્યો કે એ મારા ઉપર કોપાયમાન થયા છે. એ મને ક્ષમા આપે કે ન આપે પણ મારો ગુન્હો છે. હું એમના ચરણમાં નમીને માફી માંગી લઉં. એમ રાજા વિચાર કરે છે. હવે પોતાના અંતેઉર ને પરિવાર સહિત ગુણસેન રાજા તપોવનમાં આવશે અને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. આજે ખંભાત સંપ્રદાયના પૂ. આચાર્ય સ્વ. શ્રી હરખચંદ્રજી મહારાજ સાહેબની પૂણ્યતિથિ હોવાથી પૂ. મહાસતીજીએ તેમના તપ ત્યાગ ને સંયમમય જીવનનું ખૂબ સારી રીતે વર્ણન કર્યું હતું. સાંભળીને શ્રોતાજનેની આંખમાં આસું આવી ગયા હતા. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શારદા સરિતા વ્યાખ્યાન નં. ૨૩ શ્રાવણ સુદ ૩ ને બુધવાર તા ૧-૮-૭૩ સુજ્ઞ, બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો! અનંત કરૂણાનીધિ અરિહંત પ્રભુએ જગતના જીના કલ્યાણને માટે સિદ્ધાંતમય વાણીની પ્રરૂપણ કરી સિદ્ધાંત એટલે ત્રણે કાળે સિદ્ધ થયેલી વાણું તેનું નામ સિદ્ધાંત. જ્યારે આ સિદ્ધાંતની વાણું આપણું આત્માને રૂચશે ત્યારે સંસારને રાગ ઘટવા લાગશે. સંસારનો રાગ જ્યાં સુધી ઘટે નહિ ત્યાં સુધી વિતરાગ વાણુને રાગ થાય નહિ. ભવબંધનના ફેરા ઘટાડવા હોય તે ભગવાન કહે છે રાગને ત્યાગ કરે. એક સાથે બેને રાગ ન થાય. તમે કહે છે ને કે એક પાત્રમાં બે ચીજ એક સાથે ન ભરાય. પાત્રમાં દૂધ ભરવું હોય તે છાશને ત્યાગ કરે જોઈએ તેમ વીતરાગ વાણી અંતરઘટમાં ભરવી હોય તે સંસાર પ્રત્યેને મેહ ઘટાડવો જોઈએ. પણ હજુ આ વાત મગજમાં બેસતી નથી કારણ કે સંસારને રાગ ભેગે લઈને આવ્યા છે એટલે આ વીતરાગ વાણીને રાગ કયાંથી લાગે? આવ્યા ઉપાશ્રયમાં પણ અંતરમાં ભાવ કેવા છે તે વિચારજે. એક કવિએ કહ્યું છે કે - હું ઢોંગ કરું છું ધર્મીને, પણ ધર્મ વસ્યો ના હૈયામાં, બેહાલ ભલે ફરતી દુનિયા, મારે સૂવું સુખની શયામાં–અરે રે (૨) ડગલે ડગલે હું દંભ કરૂં મને દુનિયા માને ધર્માત્મા, પણ શું ભર્યું મારા અંતરમાં, એકવાર જુઓને પરમાત્મા (૨)–અરે એરે ઉપાશ્રયમાં આવીને સામાયિક લઈને બેસી જવાથી ધમી ન થઈ જવાય. વૈરાગીને વેશ લેવાથી વૈરાગી ન બની જવાય. ધર્મ અને વૈરાગી ક્યારે બનાયે? રગેરગમાં ધર્મને રંગ ને વૈરાગ્યને રંગ લાગ્યો હશે ત્યારે બનાશે. એકલું જ્ઞાન ભણું જવાથી કે એકલી ક્રિયા કરવાથી મોક્ષ નહિ મળે. જ્ઞાની કહે છે: “જ્ઞાન ત્રિજ્યા મોક્ષ:” જ્ઞાન અને ક્રિયા બંનેને સુમેળ જોઈએ. જે એકલા જ્ઞાનથી મોક્ષ થતો હોય તે અભવી કેટલું જ્ઞાન મેળવે છે નવપૂર્વમાં કંઈક ન્યૂન. એક પૂર્વ એટલે શુ? ૪૦૦ હાથને ઉંચે હાથી ને તેના ઉપર પ૦૦ હાથની અંબાડી મૂકવામાં આવે એ અંબાડી સહિત હાથી કોરી શાહથી ઢાંકી દેવામાં આવે અને તે શાહી પલાળીને લખવામાં આવે ને એ શાહીથી જેટલું લખાણ લખાય તેટલા જ્ઞાનને એક પૂર્વ કહેવાય. એવા નવપૂર્વમાં કાંઈક ન્યુન જ્ઞાન મેળવનારે અભવી પણ મોક્ષમાં જવાને લાયક નથી. “નમે અરિહંતાણું” બોલનારે કેવળજ્ઞાન પામી જાય અને નવપૂર્વનું જ્ઞાન મેળવનાર સંસારમાં ભમે છે એનું શું કારણ? અભવી જીવ બાહ્ય ભાવે કરે છે પણ સામ્યજ્ઞાન પૂર્વકનું અંતરસ્પશી Page #200 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૧૫૯ નથી. પાંચ નવકારમંત્રનું જ્ઞાન ભલે હો પણ એ સમ્યકજ્ઞાન હશે તે ઘાતકર્મની બેડીઓ તેડીને અરિહંતપદ પ્રાપ્ત કરાવશે. એવા સિદ્ધાંતમાં કંઈક દાખલાઓ મોજુદ છે. એક વખત એવો તલસાટ ઉપડે જોઈએ કે જ્યારે નિજ ઘરમાં પ્રવેશ કરૂં કયાં સુધી ભવમાં ભમીશ રહેવા માટે ઘરનું ઘર ન હોય તે વિચાર કરે છે કે વારંવાર કયાં સુધી ઘર બદલાવીશું? આ ડબલા કેટલીવાર ફેરવાફેરવ કરવા. હવે તે કંટાળી ગયા. ગમે તેમ થાય, દાગીના વેચીને પણ ઘરનું ઘર કરી લઈએ તો આ ડખા ફેરવવા મટી જાય. ત્યાં આવો વિચાર આવ્યું, પણ આત્મા તરફ દષ્ટિ કરી છે? કદી એમ થાય છે કે ક્યાં સુધી એક ગતિમાંથી બીજી ગતિમાં ભ્રમણ કરીશ ને આ દેહના ડબલામાં પૂરાઈ રહીશ અને કેટલા દેહ બદલીશ? જ્યારે આવો વિચાર આવશે ત્યારે આત્માની રોનક બદલાઈ જશે. જેમ કે માણસ પહેલાં ગરીબ હોય કે પછી ધનવાન બને ત્યારે એના ખાનપાન, પહેરવેશ બધી રોનક બદલાઈ જાય છે તે સમ્યકત્વનો સ્પર્શ થાય ત્યાં આત્માની રોનક બદલાઈ જાય તેમાં શું નવાઈ? શરીરની રોનક ઘણીવાર બદલાય પણ હવે આત્માની રોનક બદલાવે તે આ માનવજીવન સફળ બની જાય. સુબાહુકુમાર એક વખત ભગવાનના દર્શન કરવા ગયા. પ્રભુની વાણી સાંભળીને પહેલા બાર વ્રત અંગીકાર કરી શ્રાવક બન્યા. દર્શન કરીને ગયા પછી મૈતમસ્વામી પ્રભુને પૂછે છે પ્રભુ! આ સુબાહુકુમારે પૂર્વભવમાં એવી શું કરણી કરી કે જેથી - “ દવે, તરે, વિવિ, ममणुन्ने भणाभरुवे-सोमे सुभगे पियदंसणे सुरुवे।" તે બધાને ઇષ્ટ લાગે છે, પ્રિય લાગે છે, એનું રૂપ આવું સુંદર છે, બધાને એનું રૂપ મને જ્ઞ લાગે છે, સેમ્ય લાગે છે, જેનું દર્શન પ્રિય છે એવું સુંદર રૂપ છે. ત્યારે પ્રભુ કહે છે હે ગૌતમ! એ બધો સુપાત્ર દાનને પ્રભાવ છે. આ સુબાહકુમારનું દૃષ્ટાંત સાંભળીને તમને એવી ભાવના જાગે કે મારે સુપાત્ર દાન દેવું છે તે તમે અમલ કરી શકશે, પણ કેઈ માણસ અમેરિકામાં વસતે હોય તે ભલે કરેડપતિ હોય પણ એ સુપાત્ર દાન દઈ શકવાનો છે? ત્યાં તેના હાથ પવિત્ર બનવાના છે? અનાર્ય દેશમાં સંત સતીજીનું આગમન ન થાય. તમે કેટલા પુણ્યવાન છો. તમને બધું મળ્યું છે પણ દષ્ટિ બદલવાની જરૂર છે. વૃત્તિમાં વળાંક આવે તે જીવન પલટાયા વિના રહે નહિ. પુદગલને પૂજારી બની સંસાર વધાર્યો. સંસારની પરંપરા કાપવા દીક્ષા લીધી. પણ પુદ્ગલને રાગ ન છૂટે તે હજુ સંસારમાં છે. સાચા સાધકની દશા કેવી હોય? તપશ્ચર્યા કરવાના દિવસે ચાલી રહ્યા છે. તપસ્વીને તપ કરતા જોઈને ભાવ થઈ જવા જોઈએ કે આણે અન્નને સર્વથા ત્યાગ કર્યો છે તે હું બધાં સ્વાદ ન કરું તે ન ચાલે? મારે તો પેટની ભૂખ શમાવવા માટે ખાવું પડે છે. જ્ઞાની કહે છે ભૂખ બે પ્રકારની છે. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ શારદા સરિતા એક પેટની ભૂખ ને બીજી મનની ભૂખ. જેને મનની ભૂખ હશે તેને એમ થશે કે મારે ભજીયા ખાવા છે, ખમણ ખાવા છે, એની ભૂખ કદી મટે? પણ જેને પેટની ભૂખ લાગી છે તેને રેટ ને છાશ મળી જશે તે પણ એની સુધા શાંત થઈ જશે. પિટની ભૂખવાળ તપ કરી શકશે પણ મનની ભૂખવાળો નહિ કરી શકે. ઉપવાસ કર્યા પણ અંદરની વૃત્તિઓ ખાવા માટે લબકારા મારે તે તપ કરવાથી પુણ્ય બંધાશે પણ કર્મ નહિ ખપે. માટે ભગવાન કહે છે જે કર્મની ભેખડો તડવી હોય તે મન-વચન-કાયાને શુદ્ધ બનાવી ધર્મકરણ કરે. જમાલિકુમારને વૈરાગ્ય કે જમ્બર છે. એની પૂર્વ ભવની કેટલી પુન્નાઈ છે. એના વૈરાગ્યનું સૂત્રમાં સુંદર વર્ણન કર્યું છે અને એના વૈભવનું પણ સુંદર વર્ણન કર્યું છે. તમારી પાસે એના જે અંશવૈભવ નથી છતાં કેવા ફેક્કડ થઈને ફરે છે. મને તે આજના માણસોની દયા આવે છે. તમે ગમે તેટલું કમાવ ને ભેગું કરે પણ કંઈ સુખ છે? તમે મનથી માનો કે અમે આટલી સંપત્તિના માલિક છીએ પણ એમાં તમારી કંઈ સત્તા છે? ગઈકાલે બજારમાં કેટલી ધમાલ મચી ગઈ હતી. કેટલાક ભાઈઓ કાલે વ્યાખ્યાનમાં રહેતા આવ્યા. પૂછ્યું કે કેમ નહોતા આવ્યા તે કહે કે મહાસતીજી! કાલે અમારી બજારમાં શિવસેનાને હલે આવ્યો હતો. બજારમાં ધમાલ હતી એટલે અવાયું નહિ. બેલે છે શાંતિ? સાચી શાંતિ ને સુખ જોઈતું હોય તો આ વીતરાગ ભવનમાં આવી જાવ. સુખ ત્યાગમાં છે. ત્યાગમાર્ગ એક વાર અપનાવી લે અને વીતરાગ પ્રભુની આજ્ઞાનુસાર ચાલો. જોઈ લે કે આનંદ છે? જમાલિકુમારને પ્રભુના દર્શનની તીવ્ર તમન્ના જાગી છે. મારા નાથ! કયારે તારા પવિત્ર દર્શન કરૂં ને તારા જેવો બનું! - ઘેલું લાગ્યું મુજને હું ક્યારે તુજને ભેટું (૨) તારા પાવન ખેાળે મીઠી નીંદરમાં લે, શમણમાં (૨) રેજ હું (૨) નીરખ્યા કરું તને લગની લાગી છે લગની લાગી છે કે અગની જાગી છે તારા મિલનની પ્રભુ, એવો વેગ ઉપડે છે કે નાથ! કયારે તને ભેટું! મારા નાથ હાલ ચાલીને આવ્યા હોય ને મારાથી કેમ બેસી રહેવાય? જમાલિકુમાર પ્રભુના સસરણની નજીક પહોંચ્યા. પ્રભુને દૂરથી જોયા ત્યાં અંતર ઉછળવા લાગ્યું. નાથ! તારા દર્શનથી પાપ ધોવાઈ જાય છે. તારા પ્રત્યક્ષ દર્શનથી શું લાભ ન થાય? અર્થાત મહાન લાભ થાય. ભવની ભાવટ ટળી જાય. બંધુઓ ! આપણે આત્મા અનંતકાળથી ભવચક્રમાં ભમે છે. અનંતી જેવીસીએ થઈ ગઈ. શું આપણે ક્યારેય તીર્થકર પ્રભુના દર્શન નહિ ક્ય હોય? કઈ વખત Page #202 -------------------------------------------------------------------------- ________________ શારદા ચિતા ૧૬૧ એમની વાણું નહિ સાંભળી હોય! બધું કર્યું હશે પણ હજુ આપણે ઉદ્ધાર નથી થયે એનું કારણ એ છે કે હજુ ભવબંધનથી મુકત થવાને બટકા નથી થયે. જલ્દી મોક્ષમાં જાઉં તેવે વેગ નથી ઉપડે. આજે તમારે મુંબઈથી અમદાવાદ કે સૌરાષ્ટ્રમાં જવું હોય તે કહે છે કે મારે લોકલમાં નથી જવું. મેલમાં જવું છે. લોકલ ધીમે ધીમે સ્ટેશન કરતી ચાલે ને અમુક સ્ટેશને પડી રહે. કંટાળો આવે છે અને મેલ તો અમુક સ્ટેશન કરે ને જલ્દી પહોંચાડે. એથી વધુ પૈસાનું જે હોય તે પ્લેનમાં ઉપડી જાવ છે. ભલે પૈસા વધુ થાય પણ જલ્દી પહોંચી જવાય. ત્યાં ઝડપી પહોંચવાનું મન થાય છે. એ મુસાફરી કરતાં એકસીડેન્ટ થશે તે કેઈક વાર મુશ્કેલીમાં મૂકાઈ જશે. પણ આત્માને માટે ઝડપી વેગ ઉપાડશો તે કદી મુશ્કેલીમાં મૂકાવાનો પ્રસંગ નહિ આવે. માટે ઝડપી વેગ ઉપાડે કે ક્યારે મેક્ષમાં જાઉં. ભગવાનનું સમોસરણ દેખાયું એટલે જમાલિકુમાર જે પાણીદાર ઘોડાવાળા રથમાં બેઠા હતા તે રથ હ રખા અને પિતે રથમાંથી નીચે ઉતરી ગયા. તેમણે કંઠમાં પુષ્પની માળાઓ પહેરી હતી તે કાઢી નાંખી. મોઢામાં પાન ચાવતા હતા તે કાઢી નાંખ્યું અને મોઢામાં સહેજ પણ સચેત વસ્તુ રહી ન જાય એટલા માટે પાણીના કેગળા કર્યા. પગમાં બૂટ પહેર્યા હતા તેને પણ ત્યાગ કર્યો. એક સળંગ વસ્ત્રનું ઉત્તરાસંગ કરે છે તે શા માટે? પ્રભુની પાસે જઈને ઉઘાડે મુખે ન બેલાય. પ્રભુ પાસે ઉઘાડે મુખે ન બોલાય તે એમના સાધુ પાસે બોલાય? એક વખત ઉઘાડે મુખે બેસવાથી અસંખ્યાતા વાઉકાયના છેવો હણાય છે. માટે સાધુ સાથે તમે વાત કરે ત્યારે ખૂબ ઉપયોગપૂર્વક યત્ના રાખીને બેલો. જેમ તમે લગ્નમાં જાવ છો ત્યારે લગ્નને સ્વાંગ સજે છે ને મશાને જાવ ત્યારે એ સ્વાંગ સજે છે. તે આ ધર્મસ્થાનકમાં કે સ્વાંગ સજીને આવવું જોઈએ ! એના માટે કઈ કાયદો નહિ. અહીં આવે ત્યારે સાથે પથરારું, ગુચ્છો ને મુહપત્તિ લઈને આવે. સામાયિક લઈને બેસે તે કેવું મઝાનું લાગે? તમને સામાયિક કરવાને ટાઈમ ન હોય તે સંવર કરીને બેસે. ઉપાશ્રયમાં દાખલ થાવ ત્યારે તમારા મેઢામાં પાન ન હોવું જોઈએ અને ખિસ્સામાં પાન-બીડી કે સચેત લવીંગ-ઈલાચી આદિ કઈ વસ્તુ ન હોવી જોઈએ. તમારા ખિસ્સામાં કંઈ સચે તે વસ્તુ હોય ને તમે સાધુના ચરણ લેવા જાવ તે દેષ લાગે. માટે સ્વચ્છ બનીને આવવું. જમાલિકુમાર સ્વચ્છ બનીને પ્રભુના સમોસરણમાં દાખલ થયા ને પછી શું કર્યું – अंजलि मउलिय हत्थे जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ उवागच्छइ उवागच्छित्ता समणे भगवं महावीरं तिक्खुत्तो आयाहिण पायाहिणं करेइ करेत्ता जाव तिविहाए पज्जुवासणाए पज्जुवासइ । અંજલિ વડે બે હાથ જોડી જ્યાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી બિરાજમાન Page #203 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૧૬૨ હતા ત્યાં આવ્યા. આવીને ત્રણ વખત પ્રદક્ષિણા કરી યાવત્ ત્રિવિધ પર્યું પાસનાથી ઉપાસે છે. અહો નાથ ! તારા શાસનની બલિહારી છે. તારા હું શું ગુણ ગાઉં ? પ્રભુને જોઈને ઠરી ગયા. આવી રીતે જ્યારે તેમનાથ ભગવાન દ્વારકાનગરીમાં પધાર્યા ત્યારે કૃષ્ણ વાસુદેવ મોટા સમુહ સાથે વંદન કરવા ગયા. પ્રભુને ખૂબ ભાવથી વંદન કર્યા. પ્રભુની દેશના સાંભળીને કંઇક એવો વૈરાગ્ય પામી દીક્ષા લઈ લેતા. કંઈક બાર વ્રતધારી શ્રાવક બની જતા. આ જોઈ કૃષ્ણવાસુદેવ રડી પડતા. અહે પ્રભુ! તારી વાણું સાંભળીને કેવા બુઝી જાય છે ! કંઈક ને કંઈક લઈને જાય છે ને હું કે કમભાગી ! એક નાનકડું પ્રત્યાખ્યાન પણ લઈ શકતો નથી. અવિરતીનું જબ્બર જેર હતું. કરવાની ઈચ્છા હોવા છતાં એ નહોતા કરી શકતા તે આંખમાં આંસુ આવી જતા. ત્રણ ખંડન અધિપતિ વાસુદેવ નાના બાળકની જેમ રડે, પિતાના પાપકર્મને પશ્ચાતાપ કરે પણ તમને આ પશ્ચાતાપ થાય છે ? સાચું બોલજે, થાય છે – ના, તમે ભલે ન કરી શકે પણ પશ્ચાતાપ તે થે જોઈએ. પશ્ચાતાપ એ પાપને પ્રજાળવાની ભઠ્ઠી છે. લોખંડ પર ગમે તેટલે કાટ ચઢી ગયું હોય પણ એને અગ્નિમાં નાખવામાં આવે તે કાટ બળી જાય છે તેમ અંતરના કાટ કાઢવા માટે તપશ્ચર્યાની ભઠ્ઠી જલા. જમાલિકુમારે તિખુન પાઠભણ વંદન કર્યા. ધર્મસ્થાનકમાં જઈએ ને અક્કડપણું ન છૂટે તે એ ઉપદેશની અસર ન થાય. પરદેશી રાજા કેશી સ્વામીની સભામાં ગયા. શંકાઓનું સમાધાન કરવું હતું પણ વંદન કર્યા વિના બેસી ગયા. એટલે કેશી સ્વામીએ કહ્યું કે પરદેશી! તું જે ભૂમિમાં બેઠે છે એ ભૂમિને તું દ્રવ્યથી ભલે માલિક હોય, તું મોટે રાજા હોય પણ જેની સભામાં બેસે છે તેને કર ચૂકવ્યા વિના ન બેસાય કર ચૂકવ્યા વિના બેસે તે ચોર છે. તું અહીં કંઈક લેવાની ઈચ્છાથી આવ્યા છે માટે કર ચૂકવીને બેસ. તરત પરદેશી રાજા સમજી ગયા ને વંદન કરીને બેઠા. પછી કેશી સ્વામીની દેશના સાંભળી એકેક પ્રશ્ન પૂછ્યા ને તેનું કેશી સ્વામીએ સમાધાન કર્યું. તે પરદેશી રાજાના હૃદયમાં સચોટ વાત સમજાઈ ગઈ અને એ પરદેશી પરદેશી મટીને સ્વદેશી બની ગયા. અહીં જમાલિકુમાર પ્રભુને વંદન કરીને બેઠા. "तएणं समणे भगवं महावीरे जमालिस्स खत्तियकुमारस्स तीसेय महति-महालियाए इसि. जाव धम्मकहा जाव परिसा पडिगया ॥" ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ જમાલિકુમાર આદિ મેટી અષિ પર્ષદામાં ધર્મોપદેશ આપે. જ્યાં વીતરાગ પ્રભુની વાણીની ધારા છૂટે ત્યાં શું બાકી રહે? પ્રભુની વાણું સાંભળતા અનાદિકાળના કર્મના કચરા ધોવાઈ જાય. રાગ-દ્વેષ-મેહ-ક્રોધાદિ શત્રુઓ ભાગી Page #204 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૧૬૩ જાય છે ને જન્મ-જરા ને મરણના ફેરા ટળી જાય છે. આધિ-વ્યાધિ ને ઉપાધિરૂપ મનુષ્યના ત્રિવિધના તાપ ટળી જાય છે. સુલભાધી આ વાણી સાંભળતાં પામી જાય છે. વૈશાખ માસના તાપથી તપેલી ધરતી વરસાદ પડતાં શીતળ બની જાય છે. તેમ સંસાર તાપથી આકુળ-વ્યાકુળ થયેલા છે પ્રભુની વાણી સાંભળી શીતળીભૂત બની જાય છે. સિંહ-વાઘ આદિ જંગલી પશુઓ એકબીજાના વૈરભાવને ભૂલી જાય છે. અને ત્યાં આનંદ આનંદ છવાઈ જાય છે. અહીં પ્રભુની અમૃતમય વાણીને ધોધ વરસે છે. જમાલિકુમારાદિ મેટી પ્રખદા પ્રભુની વાણીનું શ્રવણ કરી રહી છે. આગળ શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. “ચરિત્ર:- “રાજાનું તપેવનમાં નિષ્ફળગમન” સોમદેવ પુરોહિતે રાજાને બધી વાત કરી કે અગ્નિશમ તાપસ તમારા પર ખૂબ કે પાયમાન થયા છે. રાજાના દિલમાં દુઃખ થયું. અહે! હું કે પાપી છું? મેં ત્રણ ત્રણ વાર એ મહાતપસ્વીને કષ્ટ આપ્યું અને પારણું ન કરાવ્યું ત્યારે એમને આટલું દુઃખ થયુને? હું મોટો ગુન્હેગાર છું. એવા મહાન તપસ્વી કદી કે પાયમાન થાય નહિ અને જે થયા છે તે એ કષાયમાં હું નિમિત્ત બન્યો છું. માટે જલ્દી ત્યાં જાઉં ને પગમાં પડીને માફી માંગું. ખૂબ ચિંતાતુર બનેલો રાજા તરત પિતાના અંતઃપુરને તેમજ મુખ્ય પરિવારને લઈને તપસ્વીને ખમાવવા પગે ચાલતા તપોવનમાં ગયાં. જેમ હંસણુંએના ટેળામાં હંસ શોભે છે તેમ હંસ જેવા ઉજજવળ ગુણવાન એવા ગુણસેન રાજા પિતાની રાણી આદિ પરિવાર સાથે શોભતો તપોવનમાં પહોંચી ગયા અને મોટા કુલ- • પતિ આર્જ વકૅડિજલ્દી ઉભા થઈ રાજાની સામે ગયા. કારણ કે એ સમજતા હતા કે રાજા ખૂબ ચિંતાતુર છે અને અગ્નિશર્મા કંધથી ભભૂકી ઉઠે છે. જે સીધા એની પાસે જશે તે આવી બનશે. માટે હું તેને સમજાવું એમ વિચાર કરી ત્યાં ગયા. રાજાએ વિનયપૂર્વક વંદન કર્યા. એમના ધર્મના નિયમ પ્રજાણે કુલપતિએ રાજાને આશીર્વાદ આપીને કહ્યું આવે, આપણે હમણું આ ચંપકવૃક્ષોની શ્રેણીમાં બેસીએ. રાજા કહે છે ભલે, જેવી આપની આજ્ઞા. એમ કહી ચંપકવૃક્ષોની શ્રેણીમાં જઈને બેઠા. કુલપતિ તેમના આસને બેડા. પછી કુલપતિ કહે છે હે રાજન!. આમ પગે ચાલીને અનુચિત રીતે કેમ આવવાનું બન્યું છે? ત્યારે રાજા કહે છે ભગવંત! હું તો પાપી છું, અધમ છું. મારા જે અનુચિત કાર્ય કરનાર બીજે કણ હોય કે જે આવા મહાન તપસ્વી પુરૂષને પ્રમાદ કરીને પારણામાં અંતરાય પડાવી છે. મારી મોટી ભૂલ થઈ ગઈ છે. તેની માફી માંગવા માટે પગે ચાલીને આવ્યો છું. હું ગમે તેટલે પશ્ચાતાપ કરું પણ એનાથી શું? હવે મારે જલ્દી એ મહાન તપસ્વી અગ્નિશમ તાપસ પાસે જવું છે. ગુરૂદેવ, કહે તે ક્યાં બિરાજે છે? ત્યારે કુલપતિ કહે છે રાજન! તમારે એટલો બધો ખેદ કરવાની Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ શારદા સરિતા જરૂર નથી. તેમણે તમારા નિવેદથી અનશન કર્યું નથી. એ તે અમારા તપસ્વીજનોને આચાર છે કે આયુષ્યના અંત સમયે અનશન વ્રત અંગીકાર કરીને દેહનો ત્યાગ કરે. ગુરૂએ કેવી સુંદર વાત કરી. એમણે એ વિચાર કર્યો કે આ રાજા કે પવિત્ર ને સરળ છે! એમના દિલમાં અગ્નિશર્મા પ્રત્યે સહેજ પણ દુર્ભાવ નથી. હવે એને એમ કહીશ કે તાપસ કે પાયમાન થયા છે તે કેટલું દુઃખ થશે? એટલે આ રીતે કહ્યું પણ રાજાનું ચિત્ત અગ્નિશમ પાસે છે. ગુરૂને વારંવાર પૂછે છે તપસ્વી કયાં છે? મને એમની પાસે આપ લઈ જાવ. હું જલ્દી જઈને મારા અપરાધની ક્ષમા માંગું, મારા પાપનું પ્રાયશ્ચિત કરવા એ મને જે દંડ આપશે તે સહર્ષ સ્વીકારી લઈશ. એમ કહેતાં તે રાજાની આંખમાં આંસુ આવી ગયા. હવે ગુરૂ શું કહે છે. હે રાજન વહ ધ્યાનમગ્ન હૈ, ફેર કભી તુમ આના, નહીં ભગવાન, અગ્નિશર્માકે, માફી માંગ મનાના શ્રોતા તુમ.. રાજાને દુખ ન લાગે અને પોતાના શિષ્યનું ખરાબ ન લાગે એટલા માટે વચલો રસ્તો કાઢીને કહ્યું હે રાજન! એ તપસ્વી અત્યારે ધ્યાનમાં બેઠા છે. એમના ધ્યાનમાં આપે અંતરાય શા માટે પાડવી જોઈએ? માટે તમે અત્યારે મહેલમાં જાવ. ફરીને કયારેક આવજે. પણ રાજા તે કહે છે નહિ ગુરૂદેવ! ગમે તેમ થાય પણ તમે મને ત્યાં લઈ જાવ. હું તેમના ચરણમાં આળોટી પડીશ. મારી ભૂલની માફી માંગીશ. કદાચ કેધથી મને બે શબ્દો કહી દેશે તે હું સમતાભાવે સહન કરી લઈશ. પણ મારે મારી ભૂલની માફી માંગવી છે. રાજાના અત્યંત કમળ વચન સાંભળી ગુરૂ પણ ગળગળા થઈ ગયા ને રાજાને કહ્યું તમે અહીં બેસે. હું હમણું તમને ત્યાં લઈ જાઉં છું એમ કહી ગુરૂ જાતે તાપસની પાસે ગયા અને રાજા માફી માંગવા આવ્યા છે, ખૂબ રડે છે અને તમારી પાસે આવવા ઈચ્છે છે. તમે હજુ સમજી જાવ તો સારું છે. ત્યારે તાપસ શું કહે છે – રાજકી સબ થથા સુનાઈ કપાયા ભરપૂર ઉસ પાપીકા મુખ નહિ દેખું, દયાહીન મહાક્રૂર કહ દો જાવે નિકલ યહાંસે, રહે મેરે સે દૂર, શ્રોતા તુમ જ્યાં ગુરૂએ રાજા આવ્યા છે એવી વાત કરી ત્યાં તો જેમ અગ્નિમાં કેરોસીન નાંખે ને ભડકે થાય તેમ તેના કેની જવાળા એર ભભૂકી ઉઠી. એણે એમ પણ વિચાર ન કર્યો કે મને કહેવા કેણ આવ્યું છે. ગુરૂની આજ્ઞા ન માની ને ઉપરથી ગુરૂને કહે છે એ ગમે તે નમ્ર બનીને આવે પણ મારે એ પાપીનું મુખ જેવું નથી. એના દિલમાં દયાને છાંટ નથી. માટે એને કહી દો કે જલ્દી આ તપોવનમાંથી વિદાય થઈ જાય. મારે એનું મોટું જેવું નથી. મારી પાસે એને મોકલશે નહિ. ગુરૂ હતાશ થઈને Page #206 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૧૬૫ , પાછા આવ્યા અને રાજાને કહ્યું. અત્યારે તમારે ત્યાં જવા જેવું નથી. એ એવા ધ્યાનમાં મગ્ન છે કે તમારી સામું જોશે નહિ. એમ કહી રાજાને જેમ તેમ સમજાવ્યા. ત્યારે રાજા કહે છે ભલે ફરીને હું આવીશ. અગ્નિશર્માએ પિતાનો ફોધ છેડે નહિ. એના કુલપતિને ખૂબ દુઃખ થયું પણ શું કરે? રાજા ગુરૂને વંદન કરીને પાછા ફર્યા. પાછળથી બે તાપસ કુમારોએ થેડે દૂર જઈને રાજાને કહ્યું હે રાજન! અગ્નિશર્મા આપના ઉપર ખૂબ કે પાયમાન થયા છે, એ તમારું મુખ જોવા માંગતા નથી અને એમણે તે જાવજીવ આહાર પાણીને ત્યાગ કર્યો છે. રાજાના મનમાં ખૂબ દુખ થયું ને મનમાં વિચાર કર્યો કે હવે ફરીને મારે આ તપવનમાં શા માટે આવવું જોઈએ. અને મારા કારણે કુલપતિને પણ મુશ્કેલીમાં મૂકાવું પડે. માટે હવે મારે આ નગરમાં રહેવું નથી. અહીં રહીશ તે મને વધુ દુખ થશે. મારા આત્માને શાંતિ નહિ મળે. તેના કરતાં હવે આ વસંતપુર નગર છોડીને ચા જાઉં, એમ વિચાર કરે છે. હવે ગુણસેન રાજા વસંતપુર નગર છોડીને જવાને વિચાર કરે છે. ત્યાં શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. (આજે ખંભાત સંપ્રદાયના પૂજ્ય જશુબાઈ મહાસતીજીની પુણ્યતિથિ હતી એટલે પૂ. મહાસતીજીએ તેમના જીવનમાં રહેલા ગુણોનું સુંદર રીતે વર્ણન કર્યું હતું અને શ્રોતાજનોએ સારા વ્રત–પ્રત્યાખ્યાન કરી ભાવભીની અંજલી આપી હતી) વ્યાખ્યાન નં. ૨૪ શ્રાવણ સુદ ૪ને ગુરૂવાર તા. ૨-૮-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને અનંતજ્ઞાની ભગવતે જગતના જીવ ઉપર મહાન અનુકંપાને ધધ વહાવી સિદ્ધાંતરૂપ વાણની પ્રરૂપણ કરી. જ્ઞાની પુરુષે કહે છે, હે માનવ! તારી એકેક ક્ષણ લાખેણી જાય છે. જે ક્ષણ જીવનમાંથી જાય છે તે ફરીને પાછી મેળવી શકાતી નથી. આચારંગ સૂત્રમાં ભગવાને કહ્યું છે કે “વાં નાનrદ પંડિ” જે ક્ષણને જાણે છે તે સાચે પંડિત છે. કણબીને મન કણની કિંમત છે. વહેપારીને મન મણની કિંમત છે અને જ્ઞાની પુરુષોને મન ક્ષણની કિંમત છે. જ્ઞાની પંડિત પુરુષે એમના જીવનની એકેક ક્ષણ નકામી જવા દેતા નથી. આપણી ક્ષણો કેટલી પ્રમાદમાં વિતે છે! સંસારના સુખ મેળવવામાં કેટલો સમય વીતે છે ને ધર્મ કરવામાં કેટલો સમય વીતે છે તેને કઈ દિવસ વિચાર કર્યો છે? જ્ઞાનીઓને મન સંસાર ભંગાર જેવું લાગે છે. Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ શારદા સરિતા ડેકર મારે છે કેઈ સુખના ભંડારને (૨) જકડીને રાખે છે તું સસ્તા ભંગારને (૨) એ છવડા રે.. ચીંથરાને વળગ્યા રહેવું તને શેભે ના મનવા જે સુખની મહાન પુરુષે સંસારને ભંગારની જેમ છેડીને નીકળી ગયા. અમારી શ્રાવિકાબહેનને પૂછી જેજે કે ભંગાર ઘરમાં રાખે છે ખરા કે જલદી ભંગારને કંસારાને ઘેરી વળાવી દે છે? જ્ઞાનીઓને સંસાર ભંગાર જેવું લાગે તે સંસાર છોડીને નીકળી ગયા. પણ તમને સંસાર કેવો લાગે છે? કંસાર જે. એટલે છેડે ગમતું નથી. વિચાર કરજો, સંસારને કંસાર જમતાં તમારે કસ કાઢી લેશે. ચક્રવર્તિ જેવા ચક્રવર્તિઓએ પણ સંસારને ભંગાર સમજી છોડી દીધું. બાર ચકવતિમાં બે ચકવતિ બ્રહ્મદત્ત અને સુભ્રમ એ બને ચક્રવતિઓએ છેક સુધી સંસારને રસ ન છે તે અંતે મરીને નરકમાં ગયા ને તેમના કસ નીકળી ગયા. નરકની મહાન વેદના ભગવતી વખતે કઈ ભાગીદાર ન થયું. માટે વિચાર કરે. સંસાર દાવાનળ જેવો છે એવું લાગશે અને જ્ઞાનીને ભેટ થશે ત્યાં તમારા અંતરના દરવાજા ખુલી જશે ને જ્ઞાનરૂપી રને ઝળકવા લાગશે. જમાલિકુમારે પ્રભુના સમોસરણમાં જઈને પ્રભુના દર્શન કર્યા. દ્રવ્યદર્શન કરતાં ભાવદર્શન કરી લીધા. પ્રભુના દર્શન કરતાં મિથ્યાત્વ ટળી ગયું ને સમકિત પામી ગયા. જેને સમ્યવની પ્રાપ્તિ થાય તેની લોટરી લાગી જાય. તમારી લેટરી લાગે તે બે-પાંચ લાખને નફે મળે પણ સમ્યકત્વ પામી જવાની લોટરી લાગે તો ભવભ્રમણ ટળી જાય. જમાલિકુમાર પ્રભુની વાણી સાંભળી રહ્યા છે. વીતરાગ વાણી માનવભવમાં સાંભળવા મળે છે. જ્ઞાનીઓએ ચાર બેલ દુર્લભ કહ્યા છે. चत्तारि परमंगाणि, दुल्लहाणीह जंतुणो। माणुसत्तं सुइ सध्धा, संजमम्मिय विरियं । ઉત્ત. સૂ. અ. ૩, ગાથા ૧ મનુષ્યભવ, શાસ્ત્રની વાણીનું શ્રવણ ને તેના પ્રત્યે શ્રદ્ધા થવી દુર્લભ છે. વીતરાગ વાણી સાંભળીને સંયમમાં પુરુષાર્થ ફેરવો જોઈએ પણ આજે તે “સધ્ધા પરમ કુ ” શ્રદ્ધા થવી દુર્લભ છે. ડૉકટરની દવા લાવે પણ એને પીવે નહિ તે રેગ ક્યાંથી મટે. તેમ જિનવાણી સાંભળો પણ શ્રદ્ધા ન કરે, આચરણ ન કરે તે ભવઠ્ઠી ક્યાંથી થાય! માનવજન્મ પામીને થવું જોઈએ કે મારો પંચપરમેષ્ટિમાં નંબર કેમ ન આવે. આ ખટકા થવા જોઈએ. પગમાં કાંટે વાગે તે ખટકે છે ને સેયની વેદના સહન કરીને કાઢવો પડે છે! આંખમાં તણખલું પડે તે ખૂંચે છે ને બીજા પાસે કઢાવવા જવું પડે છે. તેમ અહીં પણ જ્ઞાની કહે છે કે “જે ભવને ખટકારે થાય તે સંસારથી છૂટકારો થાય તે મુકિતનગરીમાં જીવને ઉતારો થાય.' Page #208 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૧૬૭ ભગવાનની વાણી સાંભળતા ભવકટ્ટી થવી જોઇએ. પણ કાની? જે રાગદ્વેષ અને કષાયના કચરા ખાલી કરી જાય તેને વીતરાગ વાણી અંતરમાં ઉતર્યા વિના રહે નહિ. મહેના કૂવે પાણી ભરવા જાય છે ત્યારે ખેડું ખાલી લઇને જાય છે ને પાછા વળતાં પાણી ભરીને આવે છે તેમ આપણાં અંતરરૂપી ઘટમાં વીતરાગવાણીનું પવિત્ર જળ ભરવુ હશે તા ક્યાયના કચરા સારૂં કરી શુદ્ધ મનીને જવુ જોઇએ. પ્રભુની વાણી તે દરેક જીવે માટે સરખી વરસે છે પણ કેટલું ગ્રહણ કરવું તે જીવની પાત્રતા ઉપર આધાર રહે છે. જેમ સ્વાતિ નક્ષત્રનું વરસાદનું પાણી સર્પના મુખમાં પડે ઝેર બની જાય. લીખડા પર પડે તા કડવાશ રૂપે પરિણમે, ગટરમાં પડે તે ગંદું બની જાય ને માછલીના પેટમાં મેાતી પાકે છે તેમ હળુકમી જીવા શુદ્ધ ભાવનાના વેગથી ઉછાળા મારીને વીતરાગવાણી ઝીલી લે તા મેાક્ષના મેાતી મેળવે છે. ભગવાનની દેશના સાંભળીને કંઇક જીવા સરવરતી મને, કઇંક દેશિવરતી અને ને કંઇક સમકિત પામે. તમે બજારમાં જાવ તેા પણ કંઇક ને કંઇક ખરીદી કરીને આવે છે, તેમ વીતરાગની પેઢી ઉપર આવે ત્યારે ત્યાગને માલ ખરીદો. જેમ કોઇ ભયંકર વનમાં ભૂલા પડેલા, તાપ ને થાકથી આકુળ-વ્યાકુળ થયેલા માનવીને લીંબડાની છાયા મળે તે તેના આત્માને શાંતિ મળે છે તેમ જમાલિકુમારને આત્મા પ્રભુની વાણી સાંભળીને શીતળીભૂત અની ગયા. એના અંતરમાંથી ઉગાર નીકળ્યા નાથ! તારા દર્શન કરી પવિત્ર મુની ગયેા. ધન્ય છે તને. તારા શરણે આવી જાય તે તારા જેવા બની જાય. નાથ! તે કેવા ઉપસર્ગો વેઠયા ! તને કેવ! પરિષહ આવ્યા પણ તારી કેવી સમતા! ખોઁધક મુનિના પાંચસે શિષ્યને ઘાણીમાં પીલી નાંખ્યા. જેમ ચીચે!ડામાં શેરડી પીલાય ને રસની સે। છૂટે તેમ સતાને ઘાણીમાં પીથ્યા છતાં કેવા ગજબ સમતાભાવ! પીલાતા પીલાતા શુ મેલ્યા કરે છે ગુરુદેવ! અમે નથી પીલાતા, અમારા કપીલાય છે. ગજસુકુમારને માથે અંગારા મૂકયા. ખાપરી ખખદવા લાગી. મેતારજ મુનિના શરીરે સેાનીએ ચામડાની વાધળી વીંટી તડકે ઉભા રાખ્યા. નસેનસે ખેંચાવા લાગી. ચામડી તડતડ તૂટવા લાગી છતાં કારા નથી કર્યા.ઉપસર્ગો સહન કરવાની કેવી તાકાત ! ગજબ સમતાભાવ રાખીને કમને ચકચૂર કરી નાખ્યાં. આ હતા ભગવાનના સતે।. તમને થશે કે આ બહુ જૂની વાત છે. પણ ૧૦૦ વર્ષ પહેલાના એક દાખલે આપુ. એ મુનિએ કેવા ઉપસગે સહન કર્યાં છે ! ', એક મુનિ અઇને પારણે આઈ કરતા હતા. ખૂબ તપસ્વી ને ક્ષમાવાન હતા. તે પેાતાના ગુરૂને કહે છે મારા કમે ખપાવવા અને આકરા રિસહૈા સહન કરવા માટે જો આપ આજ્ઞા આપે તે એકલા વિચરૂ. જૈન મુનિ એકવિહારી હોય તે! તેમાં એ પ્રકાર છે. કાં આઠ ગુણાના ધણી એકલા વિચરે ને કાં આઠ અવગુણના ધણી એકલે વિચરે. ગુરૂ પેાતાના શિષ્યમાં ચેાગ્યતા જુએ તા એકા વિચરવાની આજ્ઞા આપે. આ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શારદા સરિતા શિષ્ય ખૂબ ગુણગ્રાહી, જ્ઞાની ને વિનયવાન હતા એટલે ગુરૂની આજ્ઞા લઈને એકલા વિચરે છે. જ્ઞાન ઘણું હોય પણ સાથે ઘમંડ ઘણો હોય, બહાર વાહ વાહ કરાવવા, માન-પ્રતિષ્ઠા મેળવવા ગુરૂની આજ્ઞા વિના એકલા વિચરે તે આઠ અવગુણના ધણી છે. આ સંત એકલા વિચરે છે. અાઈને પારણે અઠ્ઠાઈ કરે છે. પારણાના દિવસે લખો-સૂકે આહાર કરતાં. ઘી-દૂધ તેલ-ગોળ ને મેવા-મીઠાઈનો ત્યાગ હતે. વળી જ્યાં સારે આહાર મળતું હોય તેવા શ્રીમંતોને ઘેર ન જતાં. અન્ય લેકેને ઘેર ગૌચરી જતાં. ત્યાં બધાએ જમી લીધા પછી વધેલો લૂખો સૂકે નિરસ જે આહાર મળે તે લાવીને પારણું કરતાં. આવા તપસ્વી સંત ગ્રામાનુગ્રામ વિચરે છે, ત્યારે કઈ ભાવિક શ્રાવકને એમ થાય કે આવા મહાન તપસ્વી સંત છે, તેમને રસ્તામાં કંઈ મુશ્કેલી ન પડે માટે એક ગામ મૂકવા જાઉં. આ રીતે કઈ શ્રાવક સાથે આવે તો પિતે બેસી જતાં ને કહેતાં કે અમારે રાહ જુદે છે. તમે મારી સાથે ન આવશે. જે કષ્ટ પડશે તે હું સહન કરી લઈશ. આ રીતે વિહારમાં એકલા રહેવાથી કઈ પણ તેમને સહાય રૂપ બની ન શકતું. વચ્ચે મેલાઘેલા, શરીર ઉપર મેલના થર જામેલા. તેને સાફ કરવાની ખેવના ન હતી. બાહ્ય ટાપટીપને શુદ્ધિ કરવાની જરાય તમન્ના ન હતી. એકાંત આત્મકલ્યાણની તેમને ખેવના હતી. આવા સંત વિચરતા વિચરતા એક નાનકડા ગામડામાં પધાર્યા. ગામના પાદરમાં ગામના ઠાકોર અને મંત્રી બેઠેલા હતા. તેમાં ઠાકર જૈન હતા ને મંત્રી વૈષ્ણવધર્મી હતા. જેન મુનિને જતા જોઈને કહે છે ઠાકોર! જુઓ, આ તમારે મેલેઘેલો ગંધાતો-ગેબરે ને સૂકી લાકડી જે સાધુ આવે છે. ત્યારે ઠાકર કહે છે મંત્રી ! એ અમારા ગુરૂની મશ્કરી ન કરે. મારા ગુરૂ બહારથી ભલે મેલાઘેલા હેય પણ અંતરથી ઉજળા છે. જ્યારે તેમનાથ રાજુલને પરણવા ગયા ત્યારે સખીઓ જેવા ગઈ. રાજુલ પૂછે છે કેમકુમાર આવી ગયા? ત્યારે રાજુલની સખીઓ કહે છે હા બહેન. તમારા વર તે આવ્યા પણ રંગે કાળા છે, ત્યારે રાજેમતી કહે છે રંગે ભલે કાળા હોય પણ એમને આત્મા ઉજળે છે. આજને માનવી શીંગ કંપનીમાં ધવરાવેલા ઈસ્ત્રીબંધ સફેદ શંખલા જેવા કપડા પહેરે છે પણ અંતરમાં પાર વિનાની કાળાશ હોય તો તે બહારની ઉજજવળતાથી શું કલ્યાણ થવાનું ? ઠાકોર કહે છે આ સંત ભલે બહારથી કાળા હોય પણ એ મહાન તપસ્વી ને પવિત્ર છે. એમણે તપશ્ચર્યા કરીને શરીર સૂકા લાકડા જેવું બનાવી દીધું છે. પણ અંતર અરિસા જેવું પવિત્ર છે. ત્યારે મંત્રી કહે છે માફી માંગું છું. આવા તપસ્વી જે કે પાયમાન થાય તે શ્રાપ આપે ને આપણને બાળીને ભસ્મ કરી નાંખે. ત્યારે ઠાકર કહે છે મારા ગુરૂ કદી કાપે નહિ ને શ્રાપ આપે નહિ. એ તે તમારા જટાધરી લંગોટીયા ગુરૂ કોપાયમાન થાય ને શ્રાપ આપે. ઠાકરે પોતાના ગુરૂના ગુણ ગાયા ને મંત્રીના ગુરૂનું Page #210 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૧૬૯ નમતું બોલ્યા એટલે મંત્રીને ખૂબ લાગી આવ્યું ને કહ્યું જે તારા ગુરૂ એવા ક્ષમાના સાગર છે તે પરીક્ષા કરૂં આઠ ઉપવાસના પારણને દિવસે જૈન મુનિ ગૌચરી માટે નીકળ્યા. મંત્રીના ઘર આગળથી પસાર થાય છે તે વખતે મંત્રી અંદર રહ્યો ને નેકરને કહે છે પેલા મહારાજને આપણે ઘેર બોલાવ. એટલે નેકર સંત પાસે આવીને ભકિતભાવપૂર્વક કહે છે મહારાજ! પધારે. સંત એના ઘરમાં પ્રવેશ કરવા જાય ત્યાં અંદરથી મંત્રી આવીને કહે છે ઓ ધૂતારા ! મેલાઘેલા ને ગંદા તું મારે ઘેર શા માટે આવે? મારા ઘરમાંથી બહાર નીકળ. તું મારા ઘરમાં પગ મૂકીશ તો મારું ઘર અભડાઈ જશે. ધૂતારા! મારા એટલેથી હેઠે ઉતરી જા. બંધુઓ. જૈન મુનિઓને કેવા પરિષહ સહન કરવા પડે છે. આ કાળમાં કેઈને વધને પરિસહ આવતું નથી. ભગવાન કહે છે એક આકેશ વચનને પરિસહ જે સમતાભાવે સહન કરે તે પણ કમની મહાનિર્જરા થાય છે. હથેળીમાં મોક્ષ છે. પણ આ કાળમાં આકેશ વચનની વાત કયાં કરવી. એક સામાન્ય વચન પણ સહન થતું નથી. પછી મોક્ષ કયાંથી મળે? સમતાના સાગર સંત તરત પાછા ફરી ગયા. આટલું અપમાન થવા છતાં આંખને ખુણે લાલ ન થયે. હજુ થોડે દૂર ગયાં ત્યાં મંત્રી એના છોકરાને મેકલે છે. છોકરો કહે છે મહારાજ ! અમારે ઘેર પધારો. અમારી ભૂલ થઈ ગઈ. ક્ષણ પહેલાં અપમાન કર્યું હતું છતાં પાછા તેના ઘેર ગયા. જે મુનિએ ઉંબરામાં પગ મૂક્યો તે મંત્રી લાકડી લઈને મારવા લાગ્યા ને બે કે ઠગારા ! તમે તે અમારા ભગવાનને નરકગામી બનાવે છે. તમને કેળું ખાવાનું આપે? નીકળ મારા ઘરમાંથી. આટલું અપમાન કરવા છતાં મુનિ સામે ઉત્તર આપતા નથી. ખુબ શાંતિ અને ક્ષમા રાખી પિતે ત્યાંથી ચાલ્યા ગયા. મંત્રી પ્રત્યે એને જરા પણ કેધ ન આવ્યું. ઉત્તરાધ્યયનસૂત્રના ૧૯માં અધ્યયનમાં ભગવંત કહે છે કે જેન મુનિ કેવા હોય? लाभालाभे सुहे दुक्खे, जीविए मरणे तहा। समो निंदा पसंसासु, तहा माणाव माणओ ॥ ઉત્ત. સ. અ. ૧૯ ગાથા ૮૯ . લાભમાં ને અલાભમાં, સુખ અને દુઃખમાં, જીવવાનો પ્રસંગ હોય કે મરણ આવે તે પ્રસંગે ઉપસ્થિત થયે હય, કોઈ નિંદા કરે કે પ્રશંસા કરે, માન મળે કે અપમાન થાય. આવા દરેક પ્રસંગમાં સમભાવ રાખે તે સાચે મુનિ છે. સંત એમના આત્મદેવને કહે છે જેજે હે.... રખે ભૂવ ખાતે. આજે તારી સેટીને સુવર્ણદિન છે. ખરી કસીને દિવસ છે આજે જોજે આતમ ભૂલ થાય ના Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ શારદા સરિતા તારા દશ ધર્મ છે ખંતિ, મુક્તિ આદિ તેમાં તે કેટલા અપનાવ્યા છે તેની પારખ અહીં થશે. આમ વિચાર કરી સમભાવ રાખીને ચાલ્યા જાય છે. એટલામાં કેઈને ઘેર ગયા ત્યાં ખાટી છાશ મળી તે લઈને બહાર નીકળ્યા ત્યાં મંત્રીની પત્ની કહે બાપજી ! પધારે, મારું ઘર પાવન કરે. એટલે પાછા ગુરૂ તે ચાલ્યા. આજના ગુરૂ આમ ન જાય હોં – (હસાહસ). | મુનિ ઘરમાં ગયા એટલે શીરે, પુરી, દાળ, ભાત, દહીં દૂધ, શાક વિગેરે મંત્રી વહોરાવવા લાગે ત્યારે મુનિ કહે છે એને મને ખપ નથી. ત્યારે મંત્રી કહે છે તું શું ખાય છે? આવી ખાવાની ચીજો નથી લેતો તે શું રાખ ખાય છે ? તે લે રાખ આપું એમ કહીને છાશના પાતરામાં બે ભરીને રાખ નાંખી દીધી. તે પણ મુનિનું મુખ તે પ્રસન્ન હતું. મનમાં એમ પણ ન થયું કે છાશમાં રાખ નાંખી તે અર્કાઈના પારણે કેવી રીતે ખાઈશ ? ત્યારે મંત્રીની આંખ ખુલી ગઈ. અહો ! મેં એમને ગાળો દીધી, અપમાન કર્યું, માર માર્યો તે પણ દિલમાં જરા કેધ નથી. ખરેખર ! જેવા ઠાકોરે વખાણ કર્યા હતા તેવા આ મુનિ પવિત્ર છે. પગમાં પડી ગયા. રડી પડયે ને પિતાની ભૂલની ક્ષમા માંગી. મેં આપના પાતરામાં રહેલી છાશમાં રાખ નાંખી. આ૫ અઠ્ઠાઈના પારણે કેવી રીતે ખાશે ? ત્યારે મુનિ કહે છે ભાઈ ! તેં મારા ઉપર ઘણો ઉપકાર કર્યો કારણ કે છાશ ખાટી હતી તેમાં તમે રાખ નાખી આપી એટલે છાશમાં તેં રાખ નાખી તેથી મીઠું નાંખે તેવી છાશ બની જશે અને અમે તે રાખવાળું પાણી પણ પીએ છીએ. માટે તમે ચિંતા ન કરે. મંત્રી કહે છે મને છાશ પાછી આપી દે. મુનિ કહે છે અમારા પાત્રમાં જે આવે તે આરોગી જવાનું, પણ પાછું કેઈને અપાય નહિ. આ મંત્રી મુનિને સાચે ભક્ત બની ગયું. એણે જેન ધર્મ અપનાવ્યું. આ સંત આવા અનેક ઉપસર્ગો આવે ત્યારે સમતાથી સહન કરે. હવે મુનિરાજ ઉનાળાના દિવસોમાં વિહાર કરતા હતા. તેમાં કઈ એક ગામની બહાર નદી આવેલી હતી. સખ્ત ગરમીના કારણે નદીમાં પાણી બિલકુલ ન હતું. નદીની રેતી ખૂબ તપી ગયેલી. એ રેતી એવી ગરમ હતી કે પગમાં બૂટ પહેર્યા હોય તે પણ ગરમી લાગે. આવી ધગધગતી અંગારા જેવી રેતીમાં સંત આતાપના લેવા માટે સૂઈ ગયા. તે વખતે એક ખેડૂત ત્યાંથી નીકળે. એણે મુનિને આ રીતે સૂતેલા જોયા તેથી તેના મનમાં એમ થયું કે આ નદીમાં પાણી ન આવવા દેવા માટે આ મુનિ સૂતા છે. કારણ કે નદીમાં પાણી ન આવે તે પાક સારે થાય નહિ તેથી દાણાના ભાવ વાણિયા વધારે અને એ રીતે પૈસા કમાવામાં વાણિયાને લાભ થાય ને અમારું વર્ષ બગડે માટે એનું કાસળ કાઢી નાંખ્યું. એમ વિચારી બાજુના ખેતરની વાડમાં કાંટાવાળા ઝાડા ને ઝાંખરા હતા તે લાવીને મુનિના શરીર ઉપર નાંખીને આમથી તેમ ખસેડ્યા. કાંટા Page #212 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૧૭૧ ભેંકાઈ ગયા. લોહી નીકળ્યા છતાં મુનિ તે તેમના ધ્યાનમાં અડગ રહ્યા. મુનિ તે પિતાનામાં મસ્ત છે. પણ ત્યાંથી એક માણસ પસાર થયો. તેણે મુનિની આ દશા જોઈ એટલે ગામમાં જઈને શ્રાવકેને કહ્યું આમ બેસી શું રહ્યા છે? ગામ બહાર નદીમાં તમારા ગુરૂને એક ખેડૂત કાંટા સેંકે છે અને ખૂબ હેરાન કરે છે. ગુરૂને કષ્ટ પડ્યું છે એવા સમાચાર સાંભળી ભાવિક શ્રાવકે તરત દેડયા ને પેલા ખેડૂતને પકડી પહેલાં ખૂબ માર મારી કેટડીમાં પૂરી દીધે. પછી ગુરૂના શરીરમાંથી કાંટા કાઢી નાંખ્યા ને કપડાથી શરીર લૂછી નાંખ્યું. મુનિ બેઠા થવા. થેડી વારે સ્વસ્થ બનીને ચાલવા લાગ્યા એટલે શ્રાવકે કહે છે ગુરૂદેવ! આપને કાંટા ભૂકનાર ખેડૂતને અમે મારીને કેટડીમાં પૂર્યો છે. અમારા ગુરૂને માર મારનારને અમે કંઈ છેડા એમ છેડી મૂકીએ? ત્યારે ગુરૂ કહે છે એમાં એને શું દેષ છે? દેષ મારા પૂર્વ કર્મને છે. તમે એને છોડી મૂકે. ત્યારે શ્રાવકે કહે છે અમે એમ ન છોડીએ. એના ગુન્હાની પૂરી શિક્ષા કરીશું. ત્યારે મુનિ કહે છે જે તમે એને મુકત નહિ કરે તે હું અઈનું પારણું નહિ કરું. આ રીતે મુનિએ કહ્યું એટલે શ્રાવકેએ ખેડૂતને છોડી મૂક્યો. ત્યારે ખેડૂત સંતના ચરણમાં પડી ગયા. અહ! આ શું મુનિની કૃપા છે. એમની કૃપાથી હું છૂટ છું. નહિતર આ વાણિયા મને મારી નાંખત. પિતાને કષ્ટ આપનાર પ્રત્યે પણ જે આટલી દયા રાખે છે તો તે કાંઈ અમારા પેટ ઉપર પાટું મારવાને વિચાર ન કરે. આમ વિચાર કરી પોતાના મનમાં જે વિચાર આવ્યા હતા તે મુનિની સમક્ષમાં કહી દે છે. પછી મુનિને વારંવાર વંદન કરી ચાલ્યો ગયો. એને પણ જૈન ધર્મ પ્રત્યે શ્રદ્ધા થઈ. આવા મહાન, ક્ષમાવાન પરિસોને જીતનાર તપસ્વી મુનિરાજે મહાન ઉપસર્ગો સહન કરી કે સમભાવ રાખે! ધન્ય છે આવા પવિત્ર સંતોને! આપણે પણ આવી સમતા રાખીએ તે માનવજીવન સફળ થાય. પેલે મંત્રી અને ખેડૂત બંને સંતના ચરણમાં પડી ગયા ને તેમના ભક્ત બની ગયા. ધન્ય છે મુનિવર આપને ! વારંવાર વંદન કરીએ છીએ. બંધુઓ! જુઓ, કસોટી કેની થાય છે? જેની દુનિયામાં કિંમત છે એની કસોટી થાય છે. કથીરની કઈ કસોટી કરતું નથી. કંચનની કસોટી થાય છે. કુસતીની કસોટી ન હોય, સતીની કસેટી થાય. આગળની સતીઓની કેવી કસોટી થઈ છે તેમ સાચા સંતની પહેલાં કટી થાય છે. પછી એની કિંમત અંકાય છે. પેલા લળીલળીને વંદન કરે છે ને બોલે છે ધન્ય ધન્ય મુનિવર વંદન વાર હજાર–ત્યારે સંત કહે છે ભાઈ! મેં કાંઈ વિશેષ નથી કર્યું. હું તો મારા મુનિ ધર્મમાં રહું છું. મેં જ્યારે દીક્ષા લીધી ત્યારે મને મારા ગુરૂએ કહ્યું હતું કે તારામાં બાવીસ પરિસહ જીતવાની તાકાત છે? ભૂખ લાગશે, તરસ લાગશે તે કઈ લાકડી લઈને મારવા આવશે પણ આહાર પાણી નહિ મળે. જે તારામાં સહન કરવાની Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ શારદા સરિતા કિત હાય તેા દીક્ષા લે. મે બધુ સમજીને દીક્ષા લીધી છે. આ સંસાર ચાર ગતિમાં પીલાવાનુ મશીન છે. સસારના કષ્ટો વેઠવા તેના કરતા સંયમમાર્ગમાં આવા ઉગ્ર રિહા સહન કરીશ તે આત્માનું કલ્યાણ થશે. ત્યાગ વિના મુકિત નથી. જમાલિકુમાર પ્રભુની વાણી સાંભળે છે. પ્રભુ સંસાર સ્વરૂપ ને મેાક્ષમાર્ગની વાત સમજાવે છે. જમાલિને સાંભળતાં એટલા ઉંચા ભાવ છે કે સાંભળ્યા કરું. તમને પણ અહીં આવી લગની લાગશે ત્યારે એમ થશે કે કયારે પાણાનવ વાગે ઉપાશ્રયમાં પહેાંચી જઇએ. અહીં આવીને એક ચિત્તે વીતરાગ વાણી સાંભળતા જો ઉત્કૃષ્ટ ભાવ જાગશે તેા સંસાર કારાગાર જેવા લાગશે. પ્રભુની વાણી સાંભળી જમાલિકુમાર કહે છે નાથ ! શુ તારી વાણી છે! તારી વાણીના ટહુકારે મારુ લિ ડોલાવી નાંખ્યું છે. એમ કહેતાં “દ્દે તુછેૢ” એમના હૈયામાં આનંદ સમાતા નથી. ઊભા થઈ ગયા. પ્રભુને વંદન કરે છે. પછી શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર”:- ગુણુસેન રાજા ગુણના ભંડાર હતા. એમની દૃષ્ટિ ગુણગ્રાહી હતી. તેથી તે વિચાર કરતા હતા કે તાપસનું પારણુ કરાવવાનું ચૂકી ગયા એ તે મારી માટી ભૂલ છે. એ ભૂલ શૂળની જેમ એને સાલવા લાગી. તેમાં તાપસેાએ આવીને કહ્યું કે અગ્નિશમાં આપના ઉપર ખૂબ કોપાયમાન થયા છે. આપનું મુખ જોવા પણ માંગતા નથી અને હવે જીવનભર આહાર પાણી ન લેવાની પ્રતિજ્ઞા કરી છે. મારા નિમિત્તે એમને કષાય થતી હોય તે! મારે આ નગરમાં રહેવું પણ ઉચિત નથી. કારણ કે આજે તેમણે જાવજીવ આહાર પાણી ન કરવાની મારા નિમિત્તે પ્રતિજ્ઞા લીધી છે તે કાલે એમના ખીજા કોઇ સમાચાર સાંભળીશ તો મને દુઃખ થશે માટે આ વસતપુર હેાડી ઘઉં. “ગુણુસેન રાજાનુ ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં પુનરાગમન રાજાએ મહેલમાં જઈ જોષીને ખેલાવીને પૂછ્યું કે ક્ષિતિપ્રતિષ્ઠિત નગર તરફ મારે પ્રયાણ કરવું છે તેા વહેલામાં વહેલા કયા દિવસ સારા આવે છે? જ્યેાતિષીએ જોષ જોવામાં પ્રવીણ હાય છે એટલે તરત તેમણે ગણતરી કરીને કહ્યું. મહારાજા! આપને તે તરફ પ્રયાણ કરવા માટે આવતી કાલને દ્વિવસ ઉત્તમ છે. માટે આપ કાલે પ્રયાણુ કરે. એટલે રાજાએ તેના પરિવારને આજ્ઞા કરી કે જલ્દી તૈયારી કરા. કાલે અહીંથી આપણે પ્રયાણ કરવુ છે. ખીજે દિવસે રાજા મેટા પરિવાર સહિત ત્યાંથી નીકળી ગયા. રાજ પ્રયાણ કરતાં એક મહિને ક્ષિતિપ્રતિષ્ઠિત નગરે પહેાંચ્યા. નગરના લેાકેાને ખબર પડી કે અમારા મહારાજા પધારે છે એટલે ધ્વજા પતાકાઓથી આખું ગામ ગામજનાએ શણગાર્યું ને મહારાજાનું ભવ્ય સ્વાગત કર્યું. રાજાએ ખૂબ આનંદપૂર્વક ધામધૂમથી પોતાના સર્વાભદ્ર નામના મહેલમાં પ્રવેશ કર્યાં. ગુણુસેન રાજા રાજ્યમાં રહે છે, રાજ્યનુ કામકાજ કરે છે, ખાય છે, પીવે છે. હરે છે કે છે પણ કયાંય એમનું મન ચાંટતું નથી. Page #214 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૧૭૩ અંતરમાં કઈ જાતને આનંદ કે ઉત્સાહ નથી. બસ મેં આવી ભૂલ કરી. હું તપસ્વીને ખમાવવા પણ ન જઈ શકે એ ખટક્યા કરે છે. આ રીતે રાજા રહે છે ત્યાં શું બને છે નગરમાં વિજયસેન આચાર્યનું આગમન એક દિવસ રાજા મહેલના ઝરૂખે ઉભા હતા તે વખતે નગરના લેકે દેડદેડ કરતા જઈ રહ્યા છે. રાજાના મનમાં થયું કે આ લેકે દોડાદોડ કરતા ક્યાં જઈ રહ્યા છે તે વખતે રાજા પ્રધાનને પૂછે છે આપણું નગરમાં શું છે? આ લોકોના ટોળેટેળા દેડતા કયાં જઈ રહ્યા છે? આટલું કહેતા રાજાના મુખ ઉપર ગંભીરતા છવાઈ ગઈ. પ્રધાન કહે છે સાહેબ ! ચિંતા ન કરશે. કેઈ આતનું કારણ નથી. આ તે આનંદના સમાચાર છે. વિજયસેન આચાર્ય પધારે, તારણ તિરણ જહાજ, દર્શન કરને વાણું સુનને જા રહી ઉમડ સમાજ, ઈસ કારણસે ભાગદોડ, નગરીમેં હે રહી આજશ્રોતા તુમ... હે મહારાજા! આજે આપણી નગરી પવિત્ર બની ગઈ. ગ્રામાનુગ્રામ વિચરતાં, મોટા શિષ્યસમુદાયથી યુક્ત, જ્ઞાનલક્ષ્મીથી શોભતા, અનેક લોકોને ધર્મને બોધ આપતા, અવધિજ્ઞાન ને મનઃ પર્યાય જ્ઞાનથી યુક્ત, ગુણ રૂપી રત્નની ખાણ જેવા, સફરી જહાજ સમાન, પરમ પવિત્ર એવા વિજયસેન નામના આચાર્ય આપણું નગરની બહાર અનેક વૃક્ષેથી સુશોભિત અને પવિત્ર અશોકવન નામના ઉદ્યાનમાં પધાર્યા છે. આ સમાચાર સાંભળી રાજાના સાડાત્રણ કેડ રોમરાય ખડા થઈ ગયા. હૈયું હરખાઈ ગયું. અહો ! મારા નગરમાં આવા પવિત્ર ગુરૂરાજ પધાર્યા છે ! સાચે શ્રાવક વહેપાર ધંધા માટે અનેક ગામ ફરે પણ જે ગામ જાય ત્યાં પહેલા તપાસ કરે કે આ ગામમાં કોઈ સંત મુનિરાજ બિરાજે છે. પહેલા દર્શન કરૂં પછી બધું કામકાજ કરીશ. શ્રીપાળ રાજાને કઢને રેગ મટી ગયા પછી એક પખત પરદેશની સફરે જાય છે. તે વખતે તેની માતાને તથા પત્ની મયણ સુંદરીને પૂછે છે તમારા માટે શું લાવું? હવે જે જે, મયણાસુંદરી શું જવાબ આપે છે ! તમે પણ તમારા શ્રીદેવીને પૂછવા હશે ને કે તમારે માટે શું લાવું? ત્યારે એ શું મંગાવે? મારા માટે ફેરેન નાયલોનની સાડી લાવો. કબાટમાં ૧૦૦ સાડી ભરેલી હોય તે પણ સાડી મંગાવે. (હસાહસ). મયણાસુંદરી એના પતિને કહે છે સ્વામીનાથ! તમે દેશ વિદેશમાં ફરશે. તમે જ્યાં જ્યાં જાવ ત્યાં સંત મુનિરાજના દર્શન કરજે, એમનું પ્રવચન સાંભળજો અને એમાંથી જે તત્વ મળે તે તમે મને અહીં આવીને કહેજે. બોલો શું લાવવાનું કહ્યું. આ તમારી શ્રાવિકાઓ આવું મંગાવે તે ધમ તમારાથી દૂર રહે ખરો ? ધન કમાવાય ને ધર્મ થાય. કે મહાન લાભ મળે ! અહીં વિજયસેન આચાર્ય પધાર્યાની વધામણી સાંભળી જલ્દી Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ દન કરવા જાઉં એવી ગુણુસેન રાજાને લગની લાગી છે. દેવાનુપ્રિયા ! આવતી કાલે માસખમણનુ ઘર છે. તપશ્ચર્યા કરવાની તમને લગની લાગવી જોઈએ. માસખમણુ તપના માંડવડા રાપાશે. કાલથી ત્રીસમા દિવસે સંવત્સરીના દિવસ આવશે. પાપને પ્રજાળીને હૃદય શુદ્ધ કરવાનુ છે. હૃદયની પાટી સારૂં કરી નાંખજો. માટે પર્યુષણમાં શું કરવું ? ધર્મારાધન કરવું, કરાવવું ને અનુમેદના આપવી. ગુણુસેન રાજાને વિજયસેન આચાર્યના દન કરવા જવાની લગની લાગી છે તે દર્શન કરવા જશે ને શુ બનશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૨૫ શારદા સરિતા શ્રાવણ સુદ ૫ ને શુક્રવાર સુજ્ઞ ખંધુઓ, સુશીલ માતાએ ને બહેને ! તા. ૩-૮-૦૩ શાસ્ત્રકાર ભગવતે જગતના જીવાના કલ્યાણ માટે સિધ્ધાંત પ્રરૂપ્યા. ભગવત અમૂલ્ય વાણીને વરસાદ વરસાવતા ખેલ્યા છે કે હે ભવ્ય જીવે ! જો તમારે જન્મ-મરણના ચક્રાવામાંથી બહાર નિકળવુ હાય તા પાપ અને પ્રમાદને ત્યાગ કરવા પડશે. દેવને પણ દુર્લભ એવા માનવજન્મ મળ્યા છે. અનુત્તર વિમાનના દેવાને સાતમી નરક સુધી પ્રત્યક્ષ જોઇ શકે એવું અવિધ જ્ઞાન છે. એકાંત સમકિતી છે. ત્યાં દેવીએ નહિ એટલે વિષયવિકાર નહિ, ત્યાં તે એકાંત તત્ત્વનું ચિંતન. કેવું ભવ્ય તેમનુ જીવન ! છતાં મેક્ષે જવા માટે તે અહીં આવવું પડે. એ જ માનવ જીવનનીવિશેષતા છે. જિનેશ્વર પ્રભુની આજ્ઞાનું સર્વથા પાલન અહીં કરી શકાય કારણ કે દેવે! મહા સુખી ને અવિરતી છે. નારકીએ મહા દુઃખી છે. અને તિર્યંચા અવિવેકી ને પરાધીન છે. અને પ્રમાને ત્યાગ કરી સ્વાધીનપણે મનુષ્ય ધર્મારાધના કરી શકે છે માટે મનુષ્યજીવનની એકેય ક્ષણ નકામી જવા ન દો. માનવજીવનની એકેક ક્ષણ નકામી જાય તે જીવને અસાસ થવા જોઇએ. જેમ તમને કોઇ અવધૂત યાગી મળી જાય ને એ કહે કે તમે જંગલમાં મારી સાથે ચાલે. હું તમને રસાયણ બનાવવાની વનસ્પતિ અતાવું. એની સાથે તમે જંગલમાં ગયા. એણે તમને બધી વનસ્પતિએ બતાવીને કહ્યું કે જો આટલી વનસ્પતિ વાટીને એના રસ ભેગા કરા તે એમાંથી એવું રસાયણ બનશે કે તેનું એક ટીપુ હજારેા મણ લેાખંડ ઉપર નાંખવામાં આવશે તે તેનુ સાનુ ખની જશે. તે તમે પ્રમાદ છોડી Page #216 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૧૭૫ વનેવન ભટકીને પણ એ વનસ્પતિ પ્રાપ્ત કરે છે ને ! લોખંડનું સોનું બનાવવા માટે રસાયણ તૈયાર કરે છે. પછી એ રસાયણની બાટલી રહેજ પણ રઝળતી મૂકો છો? અરે, એનું એક ટીપું જમીન પર નકામું ઢળાઈ જાય તે કેટલો અફસોસ થાય છે ? સુવર્ણ બનાવવાના રસાયણનું એકેક ટીપુ કિંમતી છે. કારણ કે તેમાંથી હજારો મણ સુવર્ણ બને છે અને તેમાંથી મહાન સંપત્તિ મળે છે. તેમ માનવજીવનની એકેક ક્ષણને પાપક્ષય, ચિત્તવિશુદ્ધિ અને પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરવામાં ઉપયોગ થાય તે કેટલું લાભ થાય ? સુવર્ણ રસાયણ સાથે માનવજીવનની ક્ષણની સરખામણી કરી શકાય છે. જેમ પિલા રસાયણનું એક ટીપું વેડફાઈ જાય તે તમને નથી પિસાતું, દિલમાં ખટકે લાગે છે કે આવું કિંમતી રસાયણનું ટીપુ નકામું ગયું ? એમ આ માનવજીવનની એકેક ક્ષણ નકામી જતાં અંતરમાં આઘાત લાગે ખરો ? એક ક્ષણ નહિ પણ હજાર ક્ષણે અત્યાર સુધીમાં નકામી ગઈ છે તેની હૈયામાં હાય લાગી છે કે મેં મારા જીવનની કેટલી અમૂલ્ય ક્ષણો સંસારના કાર્યમાં નકામી ગુમાવી ? એ ઘા લાગશે તે ક્ષણે ક્ષણે જાગૃતિ આવી જશે. ધર્મને પુરૂષાર્થ ઝળહળી ઉઠશે, પાપને ત્યાગ થશે ને મનમાં એવી જાગૃતિ આવશે કે હવે મારા જીવનની એક ક્ષણ પણ નકામી જાય તે મેં ખરેખર કેહીનુર હી: ગુમાવ્યા છે તેવું લાગશે ને થશે કે હાય-મારું રત્નનિધાન ગયું ! માનવજીવન ક્ષણિક છે. તેને વિચાર કરો. कुसग्गे जह ओसबिन्दुए, थोवं चिट्ठइ लम्बमाणए। . एवं मणुयाणं जीवियं, समयं गोयम मा पमायए॥ ઉત્ત. સૂ. અ. ૧૦, ગાથા ૨ ડાભના પત્રના અગ્રભાગ પર રહેલ ઝાકળનું બિંદુ જેમ અલ્પ સમયમાં નાશ પામે છે તેવું માનવનું જીવન અલ્પસ્થાયી છે માટે હે મૈતમ! સમય માત્રને પ્રમાદ ન કર. પ્રમાદ એ ખરાબ ચીજ છે. તેનાથી ચેતવા શ્રી ગૌતમ સ્વામી જેવા મહાપુરૂષને પણ સતત ચેતવણું આપે છે. તો પછી આપણુ જેવા સામાન્ય માનવને પ્રમાદથી બચવા કેટલા જાગૃત રહેવું જોઈએ. પ્રમાદને વશ થઈને માનવ ઈષ્ટ વસ્તુને વિવેક ભૂલી જાય છે. મર્યાદા વિનાનું જીવન જીવવું તેનું નામ અવિવેક. વિવેકન ન હોય તે ક્ષણે ક્ષણે પાપ બંધાય છે. મર્યાદાપૂર્વક વર્તે તો અલ્પ પાપ બંધાય છે. વસ્તુમાં આસકિતનું જોર વધી જતાં વિવેક ભૂલી જવાય છે અને ચીકણું કર્મો બંધાય છે. બંધક મુનિની રાજાએ ચામડી ઉતરાવી હતી. એ ચામડી કેમ ઉતારી તેમણે પૂર્વભવમાં કેઠીંબડાના ફળોની રસપૂર્વક અને આસકિતભાવથી ખાલ ઉતારી હતી. તેથી આત્માને ગાઢ પાપથી સિંચ્યું હતું જેને લઈને દેહની ચામડી ઉતારવાની ગાઢ વેદના ભોગવવી પડી. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ પારદા સરિતા પ્રભુ મહાવીર દેવના કાનમાં ખીલા ભેંકાયા, કારણ કે પૂર્વભવમાં શ્રવણ રસમાં આસક્ત બની વિવેકગુમાવી બેઠા. આમ પ્રમાદને વશ થઈ અવિવેકી દશામાં ભાન ભૂલી પૂર્વના ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં શય્યાપાલકના કાનમાં સીસાને રસ રેડે હતે. કર્મ કેઈની શરમ રાખતા નથી. જેમ વીજળીઘરમાં કંઈ પણ નુકશાન થયું હોય તે તે સરખું કરનાર પુરૂષ ખૂબ સાવચેત રહે છે. તેમાં જરા પણ પ્રમાદ કરે તે કરંટ લાગતાં ઢળી પડે છે તેમ આપણું જીવન યંત્રવત્ છે. પ્રમાદમાં કે આસક્તિમાં પડ્યા તો સમજી લેજે કે ઢળી પડયા. યંત્ર ચલાવતાં સાવચેત રહેવું પડે છે તેમ આપણી પ્રવૃત્તિમાં નિયમ અને મર્યાદાઓ બતાવી છે. પ્રભુએ કહ્યું છે કે ઘરે ગયે વર્લ્ડ ઉપગપૂર્વક ચાલો, ઉપગપૂર્વક બેસે. આ રીતે ખાવામાં, પીવામાં, બેલવામાં કે ઉઠવામાં મર્યાદામાં મૂકી છે. પ્રમાદમાં પડવાથી કર્મ બંધાય અને કર્મને કષ્ટ વેઠવા પડે છે માટે પ્રમાદ છેડીને આત્મા તરફ વાળો. કાળ કયારે આવશે તેની જીવને ખબર નથી. આવશે એ કાળ ક્યારે કંઇએ કહેવાય ના, દીપક બઝાશે જ્યારે સમજી શકાય ના જિંદગીને મહેલ માની ર પચ્ચે મહીં, પાનાને મહેલ છે એ મને ખબર પડી નહીં ખબર નહીં (૨) એ મહેલના નહીં કરવા ભરેસ (૨) આવશે એ કાળ અત્યારે ધન મેળવી લઉં ને સુખી થાઉં પછી નિરાંતે ધર્મધ્યાન કરીશ એ સુખની આશામાં ને આશામાં ભમી રહ્યા છે. કાલે ધર્મધ્યાન કરીશ એમ કહેનારાના કાળ આવી ગયા પણ ધર્મકરણ કરવા માટે કાલ આવતી નથી. આજે મહિનાનું ઘર છે. ધર એટલે પકડવું. આજના દિવસને પકડી લે ને યાદ રાખો કે આજથી ત્રીસમા દિવસે સંવત્સરી મહાપર્વ આવે છે. તો મારે શું કરવું? તપસ્વીઓ તપ કરે છે. તપ કરવાની મારામાં તાકાત નથી તે હું બ્રહ્મચર્ય પાળું. એ ન બને તે સામાયિકમાં આવું, આશ્રવમાંથી સંવરમાં આવું. સામાયિકમાં ચૌદ રાજલકના પાપ અટકી જાય છે. સામાયિક એટલે શું? જેમાં સમતાને લાભ થાય તે સામાયિક. ઓછામાં ઓછા ૪૮ મિનિટ જગત સાથેના તમામ કનેકશને તેડી કરેમિભતેને પાઠ ભણું સ્વના સાનિધ્યમાં આવીને બેસવું તેનું નામ સામાયિક. જૈન સમાજમાં ભાગ્યે જ એવા માણસો હશે કે જેણે સામાયિકનું નામ સાંભળ્યું ન હોય. અગર કદી સામાયિક કરી ન હોય? પણ સામાયિકનું રહસ્ય, સામાયિકનું ઉંડાણ ને એક સામાયિકનું કેટલું ફળ મળે એ તે ભાગ્યે જ કોઈ જાણતું હશે. રેજ લાખ સેનામહેરનું દાન દેનાર કરોડપતિને એક બાજુ ઊભે રાખે, ને બીજી બાજુ માત્ર દિવસમાં એક સામાયિક કરનાર ગરીબને ઊભે રાખે. પછી જુઓ, બેમાંથી કોને નંબર પ્રથમ આવે છે. જેને શાસન લાખ સોનામહોરોના દાન આપનાર કરતાં સમજણપૂર્વક સમભાવમાં રહી માત્ર Page #218 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૧૭૭ એક સામાયિક કરનાર ગરીબને વધુ મહત્વ આપે છે. ઈતિહાસ પણ આ બાબતમાં સાક્ષી પૂરે છે. એક મોટું શહેર હતું. એ શહેરની મધ્યમાં એક માટે આલીશાન ભવન જે બંગલે હતે. એ બંગલામાં મેટા કેડાધિપતિ શેઠ વસતા હતા. બરાબર એ બંગલાની સામે એક નાનકડી ઝુંપડી હતી તેમાં એક વૃદ્ધ ડોશીમા રહેતા. શેઠના ઘેર ધનના ઢગલા હતા. તેના આંગણે આવેલ ગરીબ ખાલી હાથે જ નહિ. શેઠનો નિયમ હતો કે સવારમાં ઊઠીને તરત એક કલાક સુધી દાન આપવું. સવારના શેઠ ઉઠે ત્યારે એના આંગણામાં ગરીબની મેટી લાઈન લાગી હોય. રેજ લાખ સોનામહોર દાનમાં શેઠ વાપરતા. સામી ઝુંપડીમાં વસતા ડોશીમાને ઉઠવાને પણ એ ટાઈમ હતું. એ ડેશી રોજ સવારમાં ઉઠીને ગામમાં ગુરૂ બિરાજતા હોય તે દર્શન કરવા જાય. પછી ઘેર આવીને સામાયિક લઈને બેસી જાય. શેઠને કાર્યક્રમ દાન દેવાને અને ડોશીમાને નિયમ : સામાયિક કરવાને. બંને એકબીજાને જોતાં હતાં એટલે બંને એકબીજાના સાક્ષીરૂપ હતા. દેવાનુપ્રિયે! તમે જે સામાયિકનું કેટલું મૂલ્ય છે! બાર વ્રતમાં સામાયિકને નંબર નવમે છે શા માટે? આગળના આઠે તેનું જે પાલન કરી શકે તે સામાયિકમાં સ્થિર રહી શકે છે. તમારે બાથમાં સ્નાન કરવા જવું હોય તે પહેલાં ચામડીના ડોકટરને બતાવી શરીરની ચિકિત્સા કરાવવી પડે છે. ડોકટર સર્ટિફિકેટ આપે તે બાથમાં સ્નાન કરવા જઈ શકાય. બાથમાં સ્નાન કરવા જતાં પહેલાં બહાર નળે નાહીને અંદર જવાય છે તે રીતે સામાયિક એ આત્માને સ્નાન કરવા માટેનું બાથ છે, સામાયિકમાં બેસતા પહેલાં આત્માને શુદ્ધ બનાવવું પડે છે. તે સમતારસનું પાન કરી શકાય છે. એક વખત મગધ દેશના માલિક શ્રેણીક રાજા હાલી ચાલીને પુનીયા શ્રાવકની ઝુંપડીએ આવ્યા. પુનીયે શ્રાવક પૂછે છે મહારાજા આપને કેમ આવવું પડ્યું? ત્યારે શ્રેણીક રાજા કહે છે કંઈક લેવા. ત્યારે પૂછે છે શું જોઈએ? ત્યારે રાજા કહે છે સામાયિકની ભીખ માંગવા આવે છે. મૂલ્ય આપીને સામાયિક ખરીદવા આવ્યું છું. ત્યારે શ્રાવક કહે છે હે રાજન ! તમને ખબર છે કે મારી સામાયિકનું કેટલું મૂલ્ય છે? આપને જેણે સામાયિક લેવા મોકલ્યા હોય તેમને પૂછી જુઓ કે સામાયિકનું કેટલું મૂલ્ય છે એ શ્રાવકની સામાયિકની ખુમારી અને રાજા તેના ચરણમાં મૂકી પડે. આવું સામાયિકનું મૂલ્ય છે. ઓ ડેશીમાની સામાયિક સમજણપૂર્વકની હતી. એક દિવસ એવું બન્યું કે શેઠ આખા દિવસમાં દાન ન દઈ શક્યા અને ડેશીમાં સામાયિક ન કરી શક્યા. સાંજ પડી એટલે બંને ભેગા થયા ને ખૂબ અફસેસ કરવા લાગ્યા. શેઠ કહે હું દાન ન દઈ શક્ય Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ શારદા સરિતા અને ડોશી કહે હું સામાયિક ન કરી શકી. બંને ભેગા થઈને રડવા લાગ્યા. ત્યારે શેઠ કહે છે માજી! તમે સામાયિક ન કરી એમાં આટલે અફસેસ શા માટે કરે છે? ત્યારે ડશીમા કહે છે શેઠ! તમે કાલે ડબલ દાન આપી શકશે પણ મારી સામાયિકને જે અમૂલ્ય સમય ગમે તે ફરીને મને નહિ મળે. ત્યારે શેઠ કહે છે એક પથરણું પાથરી તેના ઉપર બેસી સામાયિક કરવાથી શું મોટે ધર્મ થઈ જવાનો છે? જે એક સામાયિક કરવાથી ધર્મ થઈ જતો હતો તે કઈ લાખ સોનૈયાનું દાન કરત નહિએમ ઘણાં એલફેલ શબ્દો બેલી સામાયિક આદિ ધર્મકરણને તુચ્છ કરી નાખી. મારા ઘેર તે કેટલા માણસે આવે તે બિચારા આવીને પાછા ગયા. શેઠ દાન આપે છે પણ અભિમાન ઘણું હતું. હું મોટે દાનવીર એ એના મનમાં ઘમંડ હતું. સામાયિકમાં શું? એમાં તે કે મોટે ધર્મ છે? આવા શબ્દો સાંભળી ડોશીમાને ખૂબ લાગી આવ્યું અને ડોશીમા બોલ્યા શેઠ! લાખ તે શું, તમે રેજ કેડ સોનૈયાનું દાન આપશે તે પણ મારી સામાયિકની તોલે નહિ આવે. શેઠ તે ગમે તેવા શબ્દો બોલીને ચાલ્યા ગયા. ડોશીમા અને શેઠ બંનેને કાર્યક્રમ વર્ષો સુધી ચાલુ રહ્યો. વખત જતાં બંને વૃદ્ધ થયા. માથે મેતના તે આંટા મારવા લાગ્યા. કોણ પહેલાં જશે તે પ્રશ્ન હતો. એક રાત્રે શેઠના બંગલામાં કરૂણ ચીસ સંભળાવા લાગી. ડોશીમા એકદમ જાગી ઉઠ્યા ને કેઈને પૂછયું તો ખબર પડી કે શહેરમાં અનેક સખાવતે કરનાર, છૂટા હાથે દરરોજ લાખે નૈયાનું દાન કરનાર કરોડપતિ શેઠ મૃત્યુની શયામાં સૂતા છે. તેમની આ કરૂણ ચીસે સંભળાય છે. ડોશીમાને થયું શેઠને અંતિમ સમય છે, લાવ હું તેમને ધર્મ સંભળાવવા જાઉં. એમ વિચારી લાકડીના ટેકે જલ્દી ચાલીને ઉપર ચઢવા લાગ્યા, પણ હજુ પગથીયા પૂરા ન ચઢયા ત્યાં તે શેઠનું પ્રાણપંખેરૂ ઉડી ગયું. શેઠ ત્યાંથી મરીને હાથી તરીકે તિર્યંચમાં ઉત્પન્ન થયા. શેઠ કેટલું દાન કરતાં હતાં છતાં કયાં ફેંકાઈ ગયા ! દાન ઘણું કરતાં પણ મનમાં અભિમાન હતું, માન-પ્રતિષ્ઠાની લાલસા અને ધર્મકિયા પ્રત્યે તુચ્છતા હતી. આ ત્રણ પાપના શાપે શેઠને તિર્યંચ ગતિમાં ફેંકી દીધા અને એ ગામની બહાર જંગલમાં હાથી બનીને ફરવા લાગ્યા. દેવાનુપ્રિયે ! થોડું વધારે દાન કરીને અભિમાન કરશે નહિ. અભિમાન કર્યું તે નીચ ગતિમાં પટકાયા સમજી લેજે. શેઠ તે મરીને હાથી બન્યા. છેક વખત પછી ડોશીમાનો નંબર લાગે. ડેશીમાના જીવનદીપમાંથી તેલ ખૂટવા માંડયું. એ પણ મરણશય્યામાં પોઢયા. મરણ સમયે એમના મુખ ઉપર આનંદ હતો. એમને જીવવાનો લોભ કે મરણને ભય ન હતો. દરરોજ બે ઘડી જગતથી જુદા પડી આત્માના સાનિધ્યમાં બેસવાની ટેવ પાડી હતી તેનું આ શુભ પરિણામ હતું. એક દિવસ સાંજના સમયે Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ શારદા સરિતા ડોશીમાને:જીવનદીપક બૂઝાઈ ગયે. એ દીપકની બૂઝાઈ ગયેલી આત્મત તે નગરના રાજાના રાજમહેલમાં રાજપુત્રીપણે ઝળહળી ઉઠી. દરરોજની બે ઘડીની સામાયિક ડિશીમાને રાજકુમારી બનાવી. એ રાજ્યમાં મોટા પટ્ટહસ્તીની જરૂર હતી એટલે રાજાના માણસો હાથીની શોધમાં વનેવન ફતા હતા. ફરતાં ફરતાં નગરનો કરોડપતિ શેઠ જે હાથી અન્ય હતો તે પકડાઈ જાય છે. રાજા આવા સુંદર હાથીને જોઈને ખુશ થયા ને એ હાથીને પટ્ટ હસ્તિનું બિરૂદ આપ્યું. એ નવા ૫હસ્તિ ઉપર બેસી મહારાજા નગરમાં ફરવા નીકળે છે. રાજકુમારી પણ સાથે છે. હવે રાજા જે રસ્તે જઈ રહ્યા છે તે રસ્તામાં શેઠની હવેલી ને ડોશીમાની ઝુંપડી આવે છે. રાજા આગળ વધી રહ્યા છે ત્યાં આગળ જતાં શેઠની હવેલી આવી. હવેલી જેમાં હાથીને પૂર્વનું સ્મરણ થતાં જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. એટલે ત્યાં ને ત્યાં હાથી મૂછ ખાઈને ધરતી ઉપર ઢળી પડે છે. ખૂબ ઉપચાર કર્યા પણ હાથી ભાનમાં આવતું નથી. ગામમાં હાહાકાર મચી ગયે. હવે કરવું શું? બધા વિચારમાં ઉભા છે ત્યાં રાજકુમારીની નજર એકાએક પેલી ઝુંપડી ઉપર પડે છે ત્યાં તેને પણ જાતિસ્મરણુજ્ઞાન ઉત્પન્ન થયું. એ રાજકુમારી બધું સમજી ગઈ. તરત પાસે જઈને હાથીના કાનમાં કહે છે શેઠ ઉઠ, તમારી જમણા દૂર કરો, જુઓ, તમે દાનના પ્રભાવે પટ્ટહસ્તિ બન્યા છે ત્યારે હું સામાયિકના પ્રભાવે રાજકુમારી બની છું કારણ કે અભિમાન સહિત દાન કરતાં શુદ્ધ ભાવે આત્મસ્વરૂપમાં રમણતા કરતાં જે. સામાયિક કરે છે તે તે તેના કરતાં ચઢી જાય છે. રાજકુમારીના શબ્દો સાંભળતાં હાથી ઉભો થઈને ચાલવા લાગે. લકેના મનમાં આશ્ચર્ય થયું કે રાજકુમારીએ શું જાદુ કર્યું કે મંત્ર ભણ્યા જેથી હાથી એકદમ ઉભું થઈ ગયે. બધાની વચમાં રાજકુમારીએ હાથીને તથા પિતાનો પૂર્વભવ કહી સંભળાવે. પૂર્વભવ સાંભળતાં હાથીને પિતાની ભૂલનું ભાન થયું. એથી આંસુ પડવા લાગ્યા. ત્યારે કુંવરી કહે છે તું જરાપણ શેક ન કરીશ. હજુ બાજી હાથમાં છે. હું તારી સદ્દગતિ કરાવીશ. તને વચન આપું છું કે હું દરરોજ તારી પાસે આવીને સામાયિક કરીશ. રાજકુમારી દરરોજ હાથીની પાસે જઈને સામાયિક કરતી. ત્યારે હાથી પણ દરરોજ બે ઘડી સુધી બે વખત આંખે નીચે ઢાળીને સ્થિર ઉભું રહે. ગમે તેવા મચ્છર-ડાંસ કરડે, માખીઓ આવીને તેના ઉપર બેસે તે પણ જરાય મથે કે પૂછડું હલાવતે ન હતો. આ રીતે જ બે સામાયિક ભાવથી કરતો ને છેલ્લે કુંવરીને માથું નમાવી ચાલ્યો જતો. જીવનના અંત સુધી સમભાવપૂર્વક આત્મામાં સ્થિર થઈને આઠમા સહસ્ત્રાર દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયે. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ : શારદા સરિતા એક સામાયિકમાં કેટલી શક્તિ છે! શાસ્ત્રમાં ત્યાં સુધી કહ્યું છે કે માત્ર બે ઘડીની એક સામાયિકથી બાણુડ ઓગણસાઠ લાખ પચીસ હજાર નવસો પચ્ચીસ અધિક પોપમનું દેવભવનું આયુષ્ય બંધાય છે. એ સામાયિક જે ઉત્કૃષ્ટ ભાવથી કરે તે મુક્તિના દ્વારે પહોંચાડે છે. બંધુઓ! તમે ભલે બીજું કાંઈ ન કરે પણ દરરોજ બે ઘડીની એક સામાયિક શુદ્ધ ભાવથી કરે તો પણ આત્માનું કલ્યાણ થાય. આજે મહિનાના ધરનો પવિત્ર દિવસ છે. આજથી રાગ-દ્વેષ કે ધાદિ કષાયને તિલાંજલી આપજે. આત્મબાગમાં ફરવા, વૈરાગ્ય ભુવનમાં વિચરવા અને આહાર સંજ્ઞા પર વિજય મેળવવા તૈયાર થજે. પ્રભુએ એકમાસી, બેમાસી, ત્રણમાસી ને ચોમાસી તપ કર્યા હતા. આવા ઉગ્ર તપમાં પણ કેવા ઉપસર્ગો નડયા. તિર્યંચમાં ચંડકૌશીકે ડંખ માર્યો, મનુષ્યભવમાં ભરવાડે કાનમાં ખીલા નાંખ્યા, ને દેવમાં સંગમે છ છ મહિના સુધી કઠેર ઉપસર્ગો આપ્યા. પારણના દિવસે ગૌચરી જાય ત્યારે આહાર પાણી સૂઝતા હોય તે અસૂઝતા કરી નાંખે. ઠંડીમાં વિહાર કરે ત્યારે રેતીના ઢીંચણસમા ઢગલા કરી દે. ધ્યાન કરે ત્યારે ધગધગતી રેતીને વરસાદ વરસાવે છતાં પ્રભુ પાનમાંથી સહેજ પણ ચલાયમાન ન થયા. મોક્ષ મેળવવા માટે પ્રભુએ કેવા કષ્ટો વેઠ્યા છે અને તમારે તે ઘરમાં બેઠા મેક્ષ જોઈએ છે તે કયાંથી મળે? મેક્ષ જોઇતું હોય તે સંસારના રંગરાગ છેડવા પડશે. જમાલિકુમાર પ્રભુના દર્શન કરવા ગયા. પ્રભુને વંદન કરી એક ચિતે દેશને સાંભળતાં પ્રભુમય બની ગયા. પ્રભુ તું તે હું ને હું તે તું. પ્રભુ ! મને તારા જેવો બનાવી દે. જેમ જીવ ચાલ્યા જાય ને કલેવર પડ્યું રહે તેને કઈ હલાવે, ચલાવે કે મારે તો હાલે ચાલે નહિ. તેમ જમાલિકુમાર પ્રભુના સસરણમાં દાખલ થયા ત્યારથી સંસારના રંગરાગ અને પુદ્ગલે પ્રત્યે નિર્જીવ બની ગયા હતા. એટલે રંગરાગથી મુક્ત બનીને ગયા હતા. પ્રભુની વાણી સાંભળતાં એકતાર બની ગયા અને હદય પ્રફુલ્લિત બની ગયું હતું. નાથ! શું તારી વાણીમાં જાદુ ભર્યું છે! તારા એકેક શબ્દ મારા હૈયાને હચમચાવી દીધું છે. બસ, હવે મને આ સંસાર દાવાનળ જેવું લાગે છે. એને છોડીને તારા જે બની જાઉં એ વેગ ઉપડે છે. એનો સંસાર સ્વર્ગ જે હતો છતાં દાવાનળ જેવો લાગે અને આજના શ્રીમંત જે ધર્મ સમજતા નથી તે શું બોલે છે? આ ભવેમાં જે સુખ મળ્યું છે તેને ભોગવી લે. આ ભવ મીઠ, પરભવ કોણે દીઠ? બસ ખાવ-પી ને મઝા ઉડાવે. ધર્મ કરવાની શી જરૂર છે? આવું બોલનારને ભગવાન કહે છે મહામિથ્યાત્વી છે. એક પિતે ધર્મ કરે નહિ ને બીજા કરે તેને આવું ભમાવી દે. એવા છે મરીને દૂર્ગતિમાં ચાલ્યા જાય છે. જમાલિકુમારને હર્ષ વધતું જાય છે. જેમ વેપારીને વેપારમાં એકદમ ન Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ શારદા સરિતા થાય તે કેટલો આનંદ થાય? તેમ જમાલિકુમારને પ્રભુની વાણીમાં આનંદ થાય છે. જેટલું સાંભળે છે તેટલું હૃદયમાં અવધારે છે. સિંહણના દૂધ સુવર્ણના પાત્રમાં ટકી શકે, બીજા પાત્રમાં ન ટકે, તેમ પ્રભુની વાણ ઝીલવા માટે જમાલિકુમારનું હૃદય સુવર્ણપાત્ર જેવું બની ગયું છે. પ્રભુની વાણી સાંભળી એને અલૌકિક આનંદ થયો. ઉભા થયા. ફરીને પ્રભુને વંદન કરીને શું કહે છે - “સામિાં મતે નિપાંચ પાવા” હે મારા નાથ! મને તારા પ્રવચનની શ્રદ્ધા થઈ છે, રૂચી થઈ છે. તારા ઘરમાં આવ્યા વિના ત્રણ કાળમાં શાંતિ નહિ થાય. સંસારના રસિક જીને સંસારના કામમાં રસ આવે, પિપરમાં, રેડિયામાં, નાટકમાં, સંગીતમાં વિગેરેમાં તેને રસ છે, જ્યારે જમાલિકુમારને પ્રભુની વાણીને રસ છે, એટલે એકચિત્તે સાંભળીને હૃદયમાં ઉતારી તેના પ્રત્યે શ્રદ્ધા થઈ છે, પ્રતીત થઈ છે. એના અંતરમાં આનંદ અનેરો છે. હવે તેઓ પ્રભુને શું કહે છે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર:- રાજા મહેલના ઝરૂખે ઉભા હતાં. ત્યાં લેકેને જતાં જોઈને પ્રધાનને પૂછ્યું કે આ બધા દોડાદોડ કરી ક્યાં જઈ રહ્યા છે? ત્યારે પ્રધાન કહે છે મહાન પવિત્ર એવા વિજયસેન આચાર્ય પધાર્યા છે તેમના દર્શન કરવા જાય છે. રાજાને જૈન મુનિને આચાર કે હોય તે ખબર ન હતી. પ્રધાન કહે છે વિજયસેન આચાર્ય જેન ધર્મના ગુરૂ છે. આપે જે તાપસને જોયા તેમનામાં અને આ સંતેમાં બહુ મોટું અંતર છે. તાપસને આમંત્રણ આપીએ એટલે તે આપણે ઘેર જમવા માટે આવે અને આ જૈન મુનિને આમંત્રણ આપીએ તે આવે નહિ. તેમના નિમિત્તે જે કંઈ બનાવ્યું હોય ને તેમને ખબર પડે કે મારા માટે બનાવ્યું છે તે એ લે પણ નહિ. બીજાને માટે બનાવેલા શુદ્ધ અને નિર્દોષ આહારની ગવેષણ કરે. એક વખત એક ગામડામાં બપોરના બાર વાગે જૈન મુનિ વિહાર કરીને પધાર્યા. એ ગામમાં જેનના બે ઘર હતા. ઉપાશ્રયની બાજુમાં એક ડેશીમાં રહેતા હતા અને થોડે દૂર એની દીકરી રહેતી હતી. આમ બે ઘર હતા. બાકીના પટેલના ઘર હતા. બપોર થયેલી એટલે બધા પટેલે ઘર બંધ કરીને ખેતરમાં ગયા હતા. સંતરે આવેલા જેઈને ડોશીમાએ વિચાર કર્યો શું વહોરાવું! પિતે જમી પરવારી ગયા હતા. ઘરમાં બીજું કંઈ હતું નહિ. પણ આગળના સમયમાં લોકે રસોઈ બનાવી રહે એટલે ચૂલામાં દેવતા હોય તે પાણીને ઉનામણે મૂકી રાખતા. અચાનક કે સંત પધારે તો નિર્દોષ પાણીને લાભ મળી જાય. માજીના ચૂલે પાણીનો ઉનામણો મૂકેલે. ખૂબ ગરમ ધગધગતું પાણી હતું તેમાં સેવ નાખી દીધી. સેવ જલદી બફાઈ ગઈ એટલે એ સાવી નાંખી અને સંત શૈચરી માટે પધાર્યા. ડોશીમા સેવ વહેરાવવા જાય છે પણ સંત વિચાર કરે છે કે Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શારદા સરિતા આ માજી ઘરમાં એકલા હાય તેમ લાગે છે, ખીજુ કાઇ દેખાતુ નથી. વળી હજુ આ ઝરામાં સેવ અકબંધ છે, એક ચમચા કોઈએ ખાધી હાય તેમ નથી. વળી ગરમાગરમ છે અને એકલા માજી અત્યાર સુધી ભૂખ્યા ન બેસી રહે. શકા પડી એટલે ડાશીમાને પૂછ્યું કે માતા ! આ સેવ તમે કેમ બનાવી છે? ત્યારે કહે મને ખાવાનું મન થયું એટલે મનાવી છે. સંત કહે છે બહેન! સાધુને આધાકમી આહાર વહેારાવવાથી ઘણા પાપના ભાગીદાર અનેા છે. પછી માજી સત્ય મેલી ગયા. ગુરૂદેવ ! આપ આવી સખ્ત ગરમીમાં પધાર્યા છે. ગામમાં મારી દીકરી સિવાય ખીજુ જૈનનુ ઘર નથી. ખીજા પટેલ લાકે ખેતરમાં ગયા છે એટલે મને થયું કે શું વહેારાવુ ? ઘરમાં કઇ ન હતુ. એટલે ગરમ પાણી તૈયાર હતુ. તેમાં મેં સેવ નાખી દીધી ત્યારે મુનિ કહે છે બહેન ! “ | મેળ્વર્ તારિસ । મને એવા સદોષ આહાર ક૨ે નહિ, મુનિ પાછા ફર્યા. ડોશીમાએ સેવ વાટકા ભરીને તેની દીકરીને ઘેર મોકલાવી. મુનિ ફરતાં ફરતાં દીકરીને ઘેર ગયા ત્યાં વાટકામાં સેવ હતી એ પણ વહેારાવવા આવી. મુનિએ પૂછ્યું બહેન ! આ સેવ ઉપાશ્રયની ખાજુમાં માજી રહે છે તેમના ઘરની છે તેા કહે કે હા. તે મારી ખા છે. ત્યારે એ સત કહે એ મને ન ખપે. કહેવાના આશય એ છે કે જૈન મુનિ ભૂખ્યા રહે પણ સદોષ આહાર ન લે. નિર્દોષ આહાર મળે તેા લે. સતને મળે કે ન મળે અનેમાં સમભાવ હાય છે. આવા જૈનના સતા કડક હાય છે. ' પ્રધાન પાસેથી જૈન મુનિ કેવા હેાય તે વાત જાણી રાજાને ખૂબ આનંદ થયા. આવા સતા તે વિરલ હેાય છે. આપણે જલ્દી દર્શન કરવા માટે જઇએ. “ ગુણુસેન રાજા વિજયસેન આચાર્યના દર્શને ગયા " : ગુણુસેન રાજા પેાતાના પરિવાર સહિત અશાકવન ઉદ્યાનમાં જ્યાં વિજયસેન આચાર્ય ખિશજે છે ત્યાં જઈને વિનયપૂર્વક વંદન કરીને બેસી ગયા. આચાર્ય મહારાજે બધાને ઉપદેશ આપ્ચા. ઉપદેશ સાંભળી ગુસેન રાજાના અંતરમાં ભાવ જાગ્યા કે જાણે આ સંસાર છોડીને આમના જેવા ત્યાગી મની જાઉં. આચાર્ય આગાર ધર્મ અને અણુગાર ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. એણે વિચાર કર્યો કે હું સંસાર ત્યાગીને સાધુ બની જાઉં એટલી મારી તૈયારી નથી. પણ શ્રાવકના ખાર વ્રત અંગીકાર કરી શકું છું. એટલે તરત ત્યાં ઉભા થઈને ગુણુસેન રાજાએ વિયસેન આચાર્ય પાસે શ્રાવકના માર વ્રત અંગીકાર કર્યા. મધુએ ! ખાર વ્રતમાંથી કોઇ એક વ્રત અંગીકાર કરે ને શુદ્ધ પાળે તા પણ કામ કાઢી જાય છે. અબડ સન્યાસીએ તેના શિષ્ય પરિવાર સહિત પ્રભુ પાસે એક વ્રત અંગીકાર કર્યું કે અમારે અણુદી લેવું નહિ. એ સન્યાસીએએ અપેારના જમીને ધામધખતા તાપમાં વિહાર કર્યાં. તરસ ખૂબ લાગી છે, પાણી પાણી કરે છે. કંઠ સૂકાઈ ગયા છે. આવા સમયે ચાલતાં ચાલતાં એક તળાવ આવે છે. શિષ્યા પૂછે છે Page #224 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૧૮૩ ગુરૂદેવ ! ખુબ તરસ લાગી છે. આમાંથી પાણી પીવાય? ત્યારે અંબડ કહે છે. આપણે અણુદીધું ન લેવાની પ્રતિજ્ઞા કરી છે. કેઈ આજ્ઞા આપે તે પાણી પીવાય. બાકી પીવાય નહિ. ત્યાં એમ વિચાર ન કર્યો કે અહીં કેઈ નથી પણ વતમાં દઢ રહ્યા. પ્રતિજ્ઞા એટલે પ્રતિજ્ઞા. ધગધગતી રેતીમાં સંથારે કરીને સૂઈ ગયા. ' ગુસેન રાજા બાર વ્રતનું પાલન કરે છે. રેજ વિજયસેન આચાર્ય પાસે જાય, છે પણ પેલું દુઃખ ભૂલાતું નથી. તપસ્વીનું શું થયું હશે? આમ કરતા દિવસો વિતાવે છે. હવે સજા એક વાર મહેલના ઝરૂખે ઉભા છે ત્યાં એ કયું દશ્ય જોશે અને તેનાથી તેના મનમાં કેવા ભાવ આવશે તે વાત અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૨૬ શ્રાવણ સુદ ૬ ને શનિવાર તા. ૪-૮-૭૩ અનંતકરૂણાનિધિ વીતરાગ પ્રભુએ જગતના જીવોના ઉદ્ધારને માટે સિદ્ધાંતમય વાણી પ્રકાશી. જમાલિકુમારે પ્રભુની વાણી સાંભળી ત્યાં એના રાગ-દ્વેષ ક્રોધ-માન-માયાલોભ આદિ કષાયે ઘટવા લાગ્યા ને અંતરમાં જ્ઞાનને દીપક પ્રગટવા લાગે. સાચું જ્ઞાન પ્રગટ કરવા માટે ઓછા વધતા પ્રમાણમાં માનવીના રાગ-દ્વેષને ધકકો લાગ જોઈએ. આજે જ્યાં ને ત્યાં જ્ઞાન મેળો, જ્ઞાન મેળોની બૂમે મરાય છે પણ સાથે રાગ-દ્વેષ ઓછા કરવાની વાત કઈ સમજાવતું નથી. જ્ઞાન ગમે તેટલું મેળવવામાં આવે પણ જે તેની સાથે રાગ-દ્વેષ ન ઘટે તે તે જ્ઞાન આત્માને તારનારું નહિ બને. જ્યાં સુધી જીવનમાં રાગ-દ્વેષની આંધી ચઢેલી હોય ત્યાં સુધી આત્મજ્ઞાનને સારો પ્રકાશ મળે નહિ. જીવને જ્યાં ને ત્યાં દુઃખ કેમ પડે છે? એ દુઃખ કઈ આપતું નથી. પણ જ્ઞાની કહે છેઃ आत्माऽज्ञान भवं दुःखमात्म ज्ञानेन हन्यते ॥ દુઃખ માત્ર પિતાના અજ્ઞાનથી ઉભું થાય છે. જ્યારે એ અજ્ઞાન ટળે ને સાચું જ્ઞાન પ્રગટે ત્યારે દુખ ટળે ને સુખ મળે. જ્યાં સુધી પોતાના સ્વરૂપનું ભાન નથી ત્યાં સુધી એના રંગ ને વિકાર ક્યા છે તે કયાંથી સમજાય? રાગ-દ્વેષ, વિષયની રૂચી, હર્ષ ને શેક આ બધા આત્માના રોગ છે વિકાર છે. આના કારણે જીવ વર્તમાનમાં દુઃખી બને છે અને કર્મના બંધન બાંધી ભવિષ્યમાં દુઃખી થાય છે. અંતરના ઉંડાણથી વિચાર કરશે તે સમજાશે કે દુઃખ કેમ આવ્યું? અંતરમાંથી જવાબ મળશે કે રાગ-દ્વેષના કારણે તું દુઃખી છે. જે કઈ પણ વસ્તુ કે વ્યકિત પ્રત્યે રાગ Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ શારદા સરિતા દ્વેષ ન હેાય તા કદી દુઃખ થાય નહિ. રાગ-દ્વેષના કારણે આપણે ભવમાં ભટકી રહ્યા છીએ. જેમ તાવ આદિ રોગને કારણે શરીરમાં પીડા થાય છે તેથી તે રોગ કહેવાય છે. શરીરના એ વિકાર છે તેવી રીતે રાગ અને દ્વેષ આત્માને પીડાકારી હાવાથી આત્માના રોગ છે અને આત્માના વિકાર છે. ન અધુએ! શગ અને દ્વેષ એ એ આત્માના મહાન રાગ છે. એ અનેમાં પણ હજુ દ્વેષ ખરાબ લાગશે પણ શગ ખરાબ લાગતા નથી. ન્યાયથી પૈસા કમાયા, આ મેાટા બગલા વસાવ્યા, મારુ કુટુંબ મળ્યું, સગાં સ્નેહી મળ્યા. આ બધા પ્રત્યેના જીવને અત્યંત રાગ છે અને કહેા છે કે અમે અમારા કુટુબ ને ઘરબાર પ્રત્યે પ્રેમ ન રાખીએ તા ક્યાં રાખીએ ! એટલે આ બધા શગ કર્યા છે, પણ તે ખોટો છે એમ જ્યાં સુધી નથી લાગતું ત્યાં સુધી રાગ એ ભયંકર માટા રાગ છે. એવુ કયાંથી સમજાય ? ટૂંકમાં આ કાયાની અંદર કે પૂરાયેલા આત્માને પેાતાનું ભાન નથી. જો આત્માને પેાતાના સ્વરૂપને ખ્યાલ હાત કે જન્મોજન્મ મારા આત્માને નવી નવી કાયાનીકેમાં પૂરાવું પડે છે અને શુભાશુભ કર્મો ભાગવવા પડે છે તેા રાગ-દ્વેષ આછા થાત. હું તેા અનાદિકાળના શાશ્વત આત્મા છું. આવું જો ભાન હાત તા એમ થાત કે મેં આવું બધુ એક ભવમાં પ્રાપ્ત નથી કર્યું પણ અનાદ્દિકાળથી મેળવ્યું અને ખાયુ છે. તેા હવે મારે આના ઉપર ખોટો રાગ શા માટે કરવા? આ એક જન્મમાં પણ એ વસ્તુ કાયમ રહેશે કે નહિ તેની ખાત્રી નથી. કઢાચ આ ભવમાં રહેશે તે અંતે તા એને છેડવાનુ છે. તેા મારે એના ઉપર ફાગઢ રાગ-દ્વેષ શામાટે કરવા? આવા વિચારથી પણ રાગ-દ્વેષ પાતળા પડી જાય ને દુઃખમાં ઘટાડો થાય. પણ આ નથી ખનતુ તેનુ મુખ્ય કારણ આત્મા અવિનાશી, સ્વતંત્ર અને અનત સુખનેા ધણી છે, આ વાત ભૂલાઈ ગઈ છે અને રાગ-દ્વેષ હોંશથી કરવા જોઈએ છીએ તે પછી અંતરાત્મામાં જ્ઞાનને પ્રકાશ કયાંથી પથરાય? પ્રકાશ અથવા જ્ઞાન એ વાસ્તવિક છે કે જ્યાં મૂળ રાગ રૂપ રાગ-દ્વેષ થાડાઘણાં પણ ઓછા થયા હોય ઓછા થયા વિનાનું જ્ઞાન પ્રકાશ રૂપ નથી. અંધકાર અને અજ્ઞાન રૂપ છે તેથી જ્ઞાન મેળવવા માટે પહેલા રાગ-દ્વેષને ધક્કો મારવાની જરૂર છે. જેવુ જ્ઞાન તેવુ ધ્યાન આવે છે. જેમાં રાગ-દ્વેષનું જોર ઓછું હાય તે શુભ ધ્યાન છે અને જ્યાં ખાદ્ય વસ્તુને મહત્વ અપાય, પરવસ્તુની જ્યાં માંગ હેાય તે અશુભ ધ્યાન છે. એક વખતના પરદેશી રાજાને સૂરીકતા રાણી પ્રત્યે કેટલેા રાગ હતા! સૂરીકતાનુ નામ ચાદ રહે એટલા માટે પુત્રનુ નામ સૂર્યકાંતકુમાર પાડ્યું હતું. એની સૂરીકતા રાણી વિષયસુખની પ્યાસી હતી. જ્યારે પરદેશી રાજા કેશીસ્વામીના એક વખતના સમાગમથી ધર્મના રંગે રંગાઈ ગયા અને એને જે સુખ મળતુ હતુ તે અંધ થઇ ગયું ત્યારે ઝેર આપીને રાજાના પ્રાણ લેતા પણ પાછી ન વળી. છતાં પરદેશી રાજાએ એ રાણી પ્રત્યે Page #226 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૧૮૫ સહેજ પણ વૈરભાવ રાખે નહિ. એણે તે એક વખત સંત સમાગમ કર્યો પણ દેવાનુપ્રિયે! તમે કેટલી વખત કર્યો. હજુ રાગ-દ્વેષ પાતળા પડે છે? ક્યા ઓછી થાય છે? જે વીતરાગવાણી હમેશા સાંભળે, સંતસમાગમ કરે તેને માથાના કાપનાર દુશ્મન પ્રત્યે પણ કે આવતો નથી. હંમેશા તેનું ભલું ઇચ્છે છે. કેઈ માણસને કેઈની સાથે એવું ગાઢ વૈર હોય તે આપણને એમ લાગે કે એ મરી જશે તો એને આભડવા પણ નહિ જાય. પણ જે એને સંતસમાગમ થયે હોય, રાગ-દ્વેષની મંદતા થઈ હોય તે એ અહિત કરનારા દુમનને ઝેર પીવાનો વખત આવ્યો હોય તે તરત તેની પાસે દોડી જશે ને એના હાથમાંથી ઝેરનો વાટકો ખુંચવી લેશે ને એને આશ્વાસન આપશે ને પડતાને બચાવી લેશે. આનું નામ સત્સંગ કર્યો કહેવાય. એ મહાવીરને સાચો સંતાન છે. એક શેઠને ત્રણ દીકરા હતા. શેઠ ખૂબ ધનવાન હતા. તેમની પાસે એક કિંમતી રત્ન હતું. શેકે ત્રણે દીકરાને પાસે બેસાડીને કહ્યું કે જે દીકરે મને સંતોષ” પમાડશે તેને હું રત્ન આપીશ. ત્રણે દીકરા રત્ન લેવા તૈયાર હતા. પણ પિતાને કઈ રીતે સંતોષ પમાડે તે વિચાર કરવા લાગ્યા. સૌથી મોટા દીકરાએ એની દુકાને આવેલ ઘરાક ૫૦૦૦) રૂ. નું પાકીટ ભૂલી ગમે તે હોંશિયારીથી પચાવી પાડયું. એના મનમાં આનંદ થયો કે પાંચ હજાર રૂપિયા મળ્યા એટલે મૂડીમાં વધારે થશે ને બાપુજીને સંતોષ થશે. બીજા દીકરાએ એ વિચાર કર્યો કે દશ-પંદર ગરીબોને જમાડું તે મારા પિતાને સંતોષ થશે. જ્યારે સૌથી નાના ત્રીજા નંબરના દીકરાએ શું કર્યું ! એક દિવસ તે નદી કિનારે ફરવા ગયા તે વખતે પોતાના પિતાને કટ્ટો દુશ્મન કદી તેના સામું જોતો ન હતો તેવા દુશમનને દીકરે નદીમાં તરવા પડે. એને તરતા બરાબર આવડતું ન હતું જેથી નદીમાં ડૂબવાની અણી ઉપર હતો. માથાના વાળ દેખાતા હતા. આ દશ્ય શેઠના નાના દીકરાએ જોયું. તરત છલાંગ મારીને નદીમાં પડયો ને પેલા છોકરાને બહાર કાઢ. સહીસલામત તેને ઘેર પહોંચાડી દીધે. એક વખત શેઠ પિતાના ત્રણે દીકરાને બોલાવીને પૂછે છે તમે શું નવું કામ કર્યું? ત્યારે મોટે કહે છે બાપુજી! મેં પાંચ હજારનું ઘરાકનું પાકીટ રહી ગયું હતું તે લઈ લીધું છે એટલે પાંચ હજારને મૂડીમાં વધારો કર્યો, ત્યારે બીજો કહે છે મેં દશ-પંદર ગરીબોને જમાડયા. શેઠ કહે ઠીક. હવે ત્રીજા નંબરને વારે આવ્યું. એ કહે છે બાપુજી! મેં જે કાર્ય કર્યું છે તે આપને ગમશે કે નહિ તે જ્ઞાની જાણે પણ મેં આમ કર્યું છે. શેઠ કહે તેં શું કર્યું તે કહે તે ખરે. ત્યારે કહે છે આપના ફલાણું દુશ્મનનો છોકરો નદીમાં ડૂબી જવાની અણી ઉપર હતું. નજરે જોયું એટલે મેં નદીમાં પડીને તેને બચાવી લીધું છે ને છેકશને તેને ઘેર પહોંચાડી દીધું છે. માનવ માનવને ન બચાવે Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ શારદા સરિતા તે કોણ બચાવે? મેં માનવીને જીવતદાન આપીને અમૂલ્ય રત્ન મેળવી લીધું છે. ત્યારે શેઠ કહે છે દીકરા! ધન્ય છે તને. દુનિયામાં ઉપકાર ઉપર ઉપકાર તે સૈ કરે પણ અપકાર ઉપર ઉપકાર કરે એ સાચો માનવ છે. આપણું બૂરું કરનારનું પણ તેં ભલું કર્યું છે. તારી સમજણ સાચી છે. તારા આ કાર્યથી મને સંતોષ થયે છે માટે તું રત્નને અધિકારી છે. બાપ નાના દીકરાને રત્ન આપે છે. જમાલિકુમારને પ્રભુની વાણી સાંભળી સંસાર અસ્થિર લાગે. નાથ! શું તારી વાણી છે! તેં જગતની જંજાળ છોડી છે, વિષયે પ્રત્યેથી વિરાગ કેળવ્યું છે. નાથ! તારા કેટલા ગુણ ગાઉં! નાથ તું કે છે! તારી વાણી અમૃત જેવી મીઠી છે. વિષયેનું કરવું વમન, ઇન્દ્રિઓનું કરવું દમન, કષાનું કરવું શમન, તેને હે ત્રિકાળ નમન. વિષે વિષ જેવા છે એમ સમજીને વમી દેવા જોઈએ. કોઈ માણસ ઝેર પી ગયે હોય તે તરત ઓકટર પાસે લઈ જઈને પેટમાંથી ઝેર કાઢી નાખવા માટે ઉલ્ટી કરાવવામાં આવે છે તેમ હે નાથ! તારી વાણીરૂપી ઔષધિનું પાન કરે તેના વિષેનું વમન થઈ જાય છે અને જે વિષયનું વમન કરે છે તે ઈન્દ્રિઓનું દમન સહેલાઈથી કરી શકે છે. જ્યાં મોહ છે, વિકાર છે, વિષય છે ત્યાં ઈન્દ્રિઓનું જોર ચાલે છે. જે ઈન્દ્રિઓનું દમન કરે છે તેના કષાયે પણ શાંત થઈ જાય છે. તે હે નાથ! તેં તો આ બધા ઉપર વિજ્ય મેળવ્યો છે. તને મારા ત્રિકાળ વંદન છે. નાથ! તારું ધ્યાન કેવું છે! चित्रं किमत्र यदिते त्रिदशांगनाभि. नीतं मनागपि मनोन विकार मार्गम् । દેવની દેવાંગના ખુદ તારી પાસે આવે, મર્યાદા છોડીને તારી સામે તે નૃત્ય કરે તે પણ તારા મનમાં લેશ માત્ર વિકાર ન જાગે. તને કઈ માન આપે કે તારું અપમાન કરી જાય તો પણ કેવો સમતા ભાવ! ગૌચરી જાય ને કઈ સારો આહાર આપે કે લુખ-સૂકે તુચ્છ આહાર આપે તે સમભાવથી આરગી ગયા. પ્રભુ માસી ઉપવાસને પારણે શેઠના ઘેર ગૌચરી ગયા. તેના ઘરની દાસીએ ઘેડાને માટે બાફેલા અડદના લૂખા બાકળા પહેરાવ્યા. એ પણ પ્રભુ પ્રેમથી આરોગી ગયા. કે સમભાવ! જમાલિકુમાર પ્રભુની વાણી સાંભળીને શું બોલ્યા :"सदहामिणं भंते निग्गंथ पावयणं पत्तियामिणं भंते निग्गंथ पावयणं रोएमिणं भंते निग्गंथ पावयणं अब्भुठेमिणं भंते निग्गंथ पावयणं एवमेयं भंते। तहमेयं भंते । अवितह मेयं भंते । असंरिध्धमेयं भंते।" હે નાથ ! હે ભગવંત! હું નિગ્રંથ પ્રવચનની શ્રદ્ધા કરું છું. હે ભગવંત! હું Page #228 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૧૮૭ નિગ્રંથ પ્રવચન ઉપર વિશ્વાસ કરું છું. હે ભગવંત! હું નિગ્રંથ પ્રવચન ઉપર રૂચી કરું છું અને હે ભગવાન! હું નિગ્રંથ પ્રવચનના અનુસાર વર્તવાને તૈયાર થયે છું. હે ભગવંત! તમે જે નિગ્રંથ પ્રવચનને ઉપદેશ આપે છે તે એમજ છે. હે ભગવાન! તેમજ છે. સત્ય છે, નિશ્ચિત છે અને નિઃશંક છે. આ પ્રમાણે જમાલિકુમાર બોલ્યા. એમને પ્રભુની વાણી સાંભળતા કેટલો હર્ષ હતો, કેટલી લીનતા હતી ! દીકરો પરદેશ રહેતે હોય, બે મહિનાથી પત્ર નો આ ને પછી આવ્યું. એ વાંચતા કેટલે આનંદ હોય છે. એ આનંદ પ્રભુની વાણું સાંભળતાં હોવો જોઈએ. એક બાઈનો પતિ પરદેશ કમાવા માટે ગયે. એનો પતિ કહીને ગયે હતું કે હું બરાબર ઠેકાણસર થઈ જઈશ પછી તરત તને પત્ર લખીશ. પણ એને પતિ ત્યાં જઈને ભૂલી ગયે. કમાવામાં પડી ગયો બાઈ દરરોજ પત્રની રાહ જોયા કરે. એમ કરતાં બાર વર્ષે પતિને પત્ર આવ્યું. જેઈને ગાંડીતૂર બની ગઈ. હર્ષ સમાતું નથી પણ વાંચતા આવડતું નથી. એટલે એક ભાઈ ત્યાંથી નીકળે. તેને કહે છેઃ ભાઈ ! આટલે પત્ર વાંચી દેને ! તારે માટો ઉપકાર માનીશ. કવર હાથમાં લીધું પણ ભાઈને વાંચતા આવડતું નથી. એ પણ બાઈ જેવો અભણ હતું એટલે આંખમાં આંસુ આવ્યા. રડવા લાગ્યો એટલે બાઈ સમજી કે મારા પતિના બાર બાર વર્ષે સમાચાર આવ્યા ને આવ્યા તે અશુભ આવ્યા! પિલાને પૂછતી નથી કે પત્રમાં શું લખ્યું છે? અને એ કહેતો નથી કે મને વાંચતા નથી આવડતું તેનું મને રડવું આવે છે. મુકે ને ધ્રુસકે છેડે વાળીને રડવા લાગી. શેરીના માણસો ભેગા થયા. બાઈના પીયરીયા પણ ગામમાં રહેતા હતા. એમને ખબર પડી એટલે એ બધા ભેગા થઈને રડવા લાગ્યા. એ શેરીમાં એક ડાઢો માણસ રહેતે હતો તે દોડતો આવ્યો ને પૂછ્યું કે બધા કેમ રડો છે? ત્યારે કહે કે આ બહેનના પતિના અશુભ સમાચાર આવ્યા છે. તેણે કહ્યું. તે કહે કે આ પત્ર વાંચીને રડવા લાગે એટલે હું રડવા લાગી. હું રડું છું એટલે આ બધા ભેગા થઈને રડે છે. એ ભાઈને પૂછે કે પત્રમાં શું લખ્યું છે તે કહે મને એ બહેને પત્ર વાંચવા દીધે પણ મને વાંચતા આવડતું નથી એટલે રડું છું. (હસાહસ) પેલો ડાહો માણસ પત્ર વાંચે છે. તે એમાં લખ્યું છે કે ભગવાનની કૃપાથી ઘણું ધન કમાયો છું. હવે આપણને કંઈ દુઃખ નથી અને હું અહીંથી રવાના થઈ ચાર દિવસમાં ત્યાં આવું છું. જુઓ ! અજ્ઞાનના કારણે કેટલો અનર્થ થઈ ગયે. સમાચાર આનંદના હતાં પણ સાચું સમજાવનાર ન મળ્યું તે આનંદના સ્થાને શેક છવાઈ ગયે. બંધુઓ ! ઘણીવાર અહીં વ્યાખ્યાનમાં પણ એવું બને છે કે ભગવાનની વાણી સાંભળતાં કેઈ આનુપૂર્વી ગણે છે, કઈ માળા ગણે છે તે કઈ ગુચ્છાનું પડિલેહણ કરે Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શારદા સરિતા છે. એમાં સ્થાન હોય એટલે અડધું સાંભળે ને અડવું ન સાંભળે તે અર્થનો અનર્થ થઈ જાય છે. માટે એક ક્રિયામાં બે ક્રિયા ન કરવી. થોડું સાંભળો પણ એ બરાબર સચોટ સાંભળો કે જેથી તેની અસર થાય. જમાલિકુમારે પ્રભુની વાણી પહેલીવાર સાંભળી અને તેને સંસાર દાવાનળ જેવો લાગે. નાથ ! તારી વાણીની ઔષધિથી મારા ભવોભવના રેગ નાબૂદ થઈ જશે. દુનિયામાં બધુ જોયું પણ તને એક હેતા જોયા. પ્રભુ! તું જે મને મળ્યું ન હોત તો આ દાવાનળમાંથી મને કેણ બચાવત! શાસ્ત્રમાં જમાલિકુમારના વૈરાગ્યની વાત ખૂબ સુંદર છે. બંધુઓ ! તપ અને સંયમ વિના આત્માની સિદ્ધિ નથી. જેમ મજબૂત લાકડાની ગાંઠને ચીરવા યુવાન પુરૂષનું બળ ને તીક્ષણ કુહાડો જોઈએ તેમ આપણું કર્મોની મજબૂત ગાંઠેને ચીરવા માટે જ્ઞાન-દર્શન-ચરિત્ર ને તપને મજબૂત તીણ કુહાડો ને આત્માને જબ્બર પુરૂષાર્થ જોઈશે. જમાલિકુમારને પ્રભુની વાણી રૂચી ગઈ છે. રગેરગમાં ઉતરી ગઈ છે. બધાં પ્રભુની દેશના સાંભળીને જશે. પછી જમાલિકુમાર ભગવંતને શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર –ગુણસેન રાજાએ વિજયસેન નામના આચાર્ય પાસે બાર વ્રત અંગીકાર કર્યા. દરરોજ તેમની પાસે જતા હતા. જ્ઞાનચર્ચા કરતા હતા. એક દિવસ ગુણસેન રાજાએ પૂછયું –ગુરૂદેવ! આપ તે મહાન જ્ઞાની છે. આપને આ અસાર સંસારમાંથી વૈરાગ્ય પ્રાપ્ત થવાનું કારણ શું બન્યું ? ત્યારે આચાર્ય કહે છે કે રાજન! આ સંસારમાં રહેલા માનવીને ક્ષણેક્ષણે વૈરાગ્યના નિમિત્તો મળે છે. મનુષ્ય જીવન ક્ષણિક છે. લક્ષ્મી વિજળીના ચમકાર જેવી છે. એ મળે છે ત્યારે આનંદ આવે છે ને જાય છે ત્યારે શેક કરાવે છે દુનિયામાં જે જન્મે છે તેનું મૃત્યુ થાય છે. અતિપ્રેમપાત્ર વ્યકિતનું મૃત્યુ થતાં પારાવાર દુઃખ થાય છે. આવા અનેક નિમિત્તો છે. હું આ અસાર ને અનિત્ય સંસારમાં કેના ઉપર રાગ કરું છું, શા માટે કરું છું? બધું છોડીને એક દિવસ જવાનું છે. આ સુંદર શરીર પણ મારું નથી. આ શરીર અનેક રેગેનું ઘર છે, અશુચીમય છે. એટલે વિચાર કરીએ તો પણ વૈરાગ્ય ઉત્પન્ન થાય. એ વિજયસેન આચાર્યને કેવી રીતે વૈરાગ્ય આવ્યો તે વાત તો ઘણી લાંબી છે. તે આચાર્યો ગુણસેન રાજાને કહી સંભળાવી. , “ગુણસેન રાજાને વૈરાગ્યપ્રાપ્તિ ને દીક્ષા લેવાને નિશ્ચય એકવાર ગુણસેન રાજા મહેલના ઝરૂખે ઉભા હતાં. ત્યારે તેમણે એક શબને લઈને જતાં કરૂણસ્વરે રડતાં ઘણું માણસને જોયા. ખબર પડી કે ગામના નગરશેઠને એક લાડીલો પુત્ર મૃત્યુ પામ્યો છે તેથી આ બધા આકંદ કરે છે. તે આ જગતમાં જેને જન્મ તેનું મૃત્યુ અવશ્ય છે. મારે પણ એક દિવસ આ રીતે જવાનું છે. ધન્ય છે. મહાપુરૂષોને કે જેઓ આવા દુઃખમય સંસારને ત્યાગ કરી Page #230 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૧૮૯ વીતરાગ પ્રભુએ બતાવેલ ઉત્તમ ચારિત્રને ગ્રહણ કરીને નીકળી ગયા છે અને એકાંત આત્મસાધનામાં લીન રહે છે. મને પણ મારા પ્રબળ પુણ્યદયે લોકમાં સૂર્યસમાન, રત્ન ચિંતામણી સમાન આ મહાન: સંસારસમુદ્રમાં તારણ નાવા સમાન, એવા વિજયસેન ગુરૂ પ્રાપ્ત થયા છે તે તે મહાન પુરૂએ આ કર્મરૂપી વનને બાળવા દાવાનળ સમાન મહાન પ્રવજ્ય અંગીકાર કરી છે તે હું પણ તેમની પાસે દીક્ષા અંગીકાર કરીશ. આ રીતે વિચાર કરી મહારાજાએ પોતાના સુબુદ્ધિ નામના મુખ્ય પ્રધાનને તેમજ બીજા મંત્રીએ આદિ સર્વેને બોલાવ્યા ને પિતાને અભિપ્રાય જણાવ્યું. ત્યારે પ્રધાને કહે છે મહારાજ! આપે ખૂબ ઉત્તમ ભાવના કરી છે. કઠેર પવનથી ચલાયમાન કમળપત્રમાં રહેલા જળબિંદુની અંદર રહેલા ચંદ્રના પ્રતિબિંબ જેવા આ ચંચળ સંસારમાં ભવ્ય જીવોને માટે સંયમ ગ્રહણ કરે એ કર્તવ્ય છે. ચારિત્ર વિના ત્રણ કાળમાં મુકિત થવાની નથી. માટે આપને જેમ સુખ ઉપજે તેમ કરે. કારણ કે જેમ કે માણસના ઘરમાં આગ લાગી હોય તે વખતે ચારે બાજુથી ઘેરાયેલે માનવી જલદી બહાર નીકળતો હોય તો તેને કણ રેકે? તેમ સર્વ પ્રકારના દુઃખરૂપ અગ્નિથી સંસાર રૂપી ઘર પ્રજળી રહ્યું છે, આપ તેમાંથી બહાર નીકળવા માગે છે તે અમે શા માટે અંતરાય પાડીએ! આપની ભાવના પ્રશંસનીય છે. ત્યારે રાજા કહે છે આપ મારી વાતને માન્ય કરીને રજા આપી તે આપના જેવું મારું હિતસ્ત્રી કેશુ? તમે મને દીક્ષાની રજા આપી મહાન ઉપકાર કર્યો. એમ કહી રાજાએ બધાનું સન્માન કરી પોતાના ચંદ્રસેન નામના મોટા પુત્રને રાજ્ય આપ્યું અને મનમાં ભાવથી નિશ્ચય કર્યો કે જ્યાં મારા ગુરૂ વિજયસેન આચાર્ય બિરાજે છે ત્યાં જઈશ. આ નિર્ણય કર્યો. આ તરફ અગ્નિશર્મા તાપસે છેક સુધી દુરાગ્રહ છોડે નહિ અને મેં તપસ્વી થઈને રાજા પર આટલે બધે કેધ કર્યો. એ બને કે કરૂણ અંજામ આવશે એટલો પણ કદી વિચાર ન કર્યો. અને પોતે જે નિયાણું કર્યું હતું તેમાં જરા પણ ઢીલ ન પડે, જેમ બ્રહ્મદત ચક્રવર્તિ અને ચિ-તમુનિ બંને પૂર્વભવમાં સગા ભાઈઓ હતા અને બ્રહાદત્ત એ મુનિના ભવમાં નિયાણું કર્યું કે મારા ઉગ્ર સંયમનું જે ફળ હોય તે હું આ સન કુમાર જે ચક્રવતિ બનું ને એના જેવી ઋદ્ધિ પ્રાપ્ત કર્યું. ચિત્તમુનિએ ખૂબ સમજાવ્યું પણ ન માને તે છેવટે મરીને ચક્રવર્તિ બને. બ્રહ્મદત ચકવતિ બન્યા પછી પણ સંસારના કાદવમાંથી કાઢવા મુનિએ ખૂબ મહેનત કરી છતાં ન માન્ય તો મરીને સાતમી નરકે રૌરી વેદના ભેગવવા ચાલ્યા ગયા. એ રીતે ગુરૂના ખબ સમજાવવા છતાં અગ્નિશર્મા ના સમયે તે ત્યાંથી મરીને વિદ્યુતકુમાર દેવ થયા. દેવ થયા પછી ત્યાં તે શું કરશે અને ગુણસેન રાજા ચારિત્ર અંગીકાર કરવા તૈયાર થયા છે આ દેવ તેમને કેવા ઉપસર્ગ આપશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શારદા સરિતા વ્યાખ્યાન નં. ૨૭ શ્રાવણ સુદ ૭ને રવિવાર તા. ૫-૮-૭૩ અનંત કરૂણાનીધિ શાસ્ત્રકાર ભગવતે જગતના જીવોના આત્મકલ્યાણને અર્થે સિદ્ધાંતરૂપ વાણીનું નિરૂપણ કર્યું અને જગતના જીવોને ટકોર કરતાં કહ્યું કે હે ભવ્ય છે ! संबुज्झह किं न बुज्झह, संबोहिखल पेच दुल्लहा। नो हूवणमन्ति राइओ, नो सुलभं पुणरावि जीवियं ॥ સૂય. . અ. ૨ ઉ. ૧, ગાથા-૧ તમે જાગે, સમજે ને બૂઝે આ મનુષ્યજન્મ પામીને બધિબીજની પ્રાપ્તિ કરી લો. પરભવની અંદર બેધિબીજની પ્રાપ્તિ થવી દુર્લભ છે. જીવનમાંથી જે જે રાત્રિ અને દિવસો ચાલ્યા જાય છે તે ફરીને પાછા આવતા નથી. માટે આવા ઉત્તમ અને દુર્લભ માનવજીવનમાં જે સમ્યક્ત્વની પ્રાપ્તિ નહીં થાય તે ક્યાં થશે ! સમ્યકત્વ એ મોક્ષ મંઝીલનો પાયો છે. સમ્યકત્વને પાયે જે મજબૂત હશે તો તેના ઉપર એક દિવસ મોક્ષને મહેલ બંધાશે. સમ્યકત્વ પ્રાપ્ત થયા પછી જે કંઈ ક્રિયા થશે તે બધી મેક્ષને લક્ષીને થશે. સમ્મત્વ વિનાની કરણ એ બાહ્યભાવથી થાય છે. જ્યારે હૃદયમંદિરમાં સમ્યકત્વની પધરામણી થશે ત્યારે જીવની દશા કઈ અલૌકિક હશે. આત્માના કષાયે શાંત બની જશે. વૈભવ ને વિલાસ દૂર્ગતિમાં લઈ જનારા છે એવું લાગશે. પ્રભુની વાણી સાંભળતાં જેમ મેઘ ગાજે ને મોર નાચે તેમ જમાલિકમારનું હૈયું હર્ષથી નાચી ઉડ્યું. મેરને ટહુકાર થાય ત્યારે સર્પો પલાયન થઈ જાય છે તેમ હે પ્રભુ! તારી વાણીને ટહુકાર થતાં મારા અંતરમાં રહેલા રાગ-દ્વેષ અને મેહરૂપી છૂપા સર્પો પલાયન થઈ ગયા. બધુઓ ! આપણે સમજીએ તો આપણો આત્મા ચંદનવૃક્ષ જેવો છે. એને કષારૂપી ભયંકર ઝેરી સર્પો વીંટળાઈ ગયા છે. ચંદનનું લાકડું તો ઘણું કિંમતી છે પણ જ્યાં આવા ઝેરી સર્પો હોય ત્યાં તેને લેવા કેઈ જવા તૈયાર થાય ખરા? આત્મચંદન પર કર્મસર્પનું નાથ અતિશય જર, દૂર કરવાને તે દુને આપ પધારે મેર... આવો આવો હે વીરસ્વામી મારા અંતરમાં જમાલિકુમાર કહે છે હે પ્રભુ! મારા ચંદનવૃક્ષ જેવા સુવાસિત આત્મા પર કર્મરૂપી શત્રુઓનું જેર ખૂબ વધી ગયું હતું. તેને ભગાડવા માટે આપ મયૂર બનીને પધાર્યા. મારું જીવન આજે ધન્ય બની ગયું. હવે મને આ સંસારના વૈભવો ક્ષણિક દેખાય છે. જે સુખ શાશ્વત નથી, ક્ષણભર સુખ આપીને પાછળ હજાર ટન મણું દુઃખ Page #232 -------------------------------------------------------------------------- ________________ શાફ્ટા સરિતા ૧૧ આપનારૂં છે તેમાં શું રાચું! માનવી પાસે ગમે તેટલું સુખ હોય પણ એમાં દુઃખ ભર્યું છે. કેઈના ઘેર ગાડી–લાડી ને વાડી બધું સંસારનું સુખ હોય તો તમે એમ કહે છે ને કે આ તો ચોથા આરાને જીવ છે, પુણ્યવાન છે, સુખી છે પણ ભગવાન કહે છે સાચે સુખી ને સાચે પુણ્યવાન કોણ? જે પુણ્ય ભેગવતાં પાપ ન બંધાય તેની જાગૃતિ રહે, ભવને અંત જલ્દી કેમ આવે તેવું લક્ષ રહે તે સાચે પુણ્યવાન છે. ભરત ચક્રવતી પુણ્ય ભેગવતાં ચાલી નીકળ્યા. જમાલિકુમાર ભગવાનની વાણી સાંભળતા જાગૃત બન્યા. જન્મમરણનો ખટકારો લાગે. પ્રભુ! તને જોયા પછી મને બધું જગત શૂન્ય લાગે છે. दृष्टवा भवन्त मनीमेष विलोकनीयं, नान्यत्र तोषमुपयाति जनस्य चक्षुः । पीत्वा पयः शशिकरद्युति दुग्धसिन्धो, क्षारं जलं जलनिधरशितुं कः इच्छेत् ॥ - ભકતામર સ્તોત્ર શ્લોક ૧૧ તારા એક વખત દર્શન કર્યા પછી, અનિમેષ દૃષ્ટિથી તને નિહાળ્યા પછી હે નાથ! મારી આંખે ક્યાંય કરતી નથી. એક વખત ક્ષીરસમુદ્રના મીઠા પાણી પી લીધા પછી લવણસમુદ્રના ખારા પાણીને કણ છે? તને જોઈને મને સંતોષ થયે છે. મારા ભવભવના દુઃખ તને પામ્યા પછી ટળી જશે. ' - આજે દુનિયામાં મોટામાં મોટું દુઃખ હોય તે અતૃપ્તિનું છે. તૃષ્ણ અને તૃપ્તિ બને એક રાશીનાં શબ્દો છે. પણ તેના અર્થમાં કેટલું અંતર છે. ગમે તેટલું સુખ મળે પણ એ બધું અતૃપ્તિની આગમાં બળી જાય છે. એક લાખ મળ્યા તો હવે પાંચ લાખ કેમ મેળવું પાંચ લાખ મળ્યા તે દશ લાખ અને દશ લાખ મળ્યા તે વીસ લાખ કેમ મેળવું એની ચિંતામાં મળેલું છે તેને ભેગવી શકતા નથી. જ્યારે સંતોષી મનુષ્યની પાસે ડું હશે તે પણ આનંદમાં મસ્ત રહેતા હશે. ફૂટપાથ પર સૂના માણસ જે સંતોષી હશે તે સવારે ઉઠશે તે પણ શાંત ને સ્વસ્થ દેખાશે. જ્યારે કરેડપતિ હોવા છતાં સવારે ઉંઘમાંથી ઉઠશે ત્યારે એને ચિંતાને કી કેરી ખાતે હશે. ચિંતા એ ચિતા સમાન છે. ચિતા તે એક વખત માણસને બાળી નાંખે છે પણ ચિંતા બૂરી ચીજ છે. એ તે ક્ષણે ક્ષણે બાળી રહી છે. જેમ સાડીમાં ઉધઈ લાગવાથી સાડી ખલાસ થઈ જાય છે તેમ ચિંતા ઉધઈ જેવી છે. આજે બધે ચિંતા શેની દેખાય છે? વધુ લક્ષ્મી મેળવવા માટે ને? જ્ઞાની કહે છે કે ચાહના ટળે તે ચિંતા ટળે. ચિંતા એ માનસિક શક્તિને કેરી ખાનાર કેડે છે. દરેક વ્યકિતઓ ચિંતાથી મુક્ત થવા ઇચ્છે છે. Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શારદા સરિતા અમુક વખતે ચિંતા ઉપયોગી પણ છે ને અમુક વખતે ચિંતા નકામી પણ છે. કરોડની સંપત્તિ મળવા છતાં હજુ હું અપૂર્ણ છું ખાલી છું, વધુ મેળવું એ ચિંતા બીન જરૂરી છે અને અમુક ચિંતા જરૂરી છે. દાખલા તરીકે અમારી શ્રાવિકા બહેનનું કામ ઘરમાં બધી વ્યવસ્થા જાળવવાનું છે. એ સાડાઆઠ વાગ્યા સુધી પથારીમાંથી નહિ ઉઠે તે ઘરમાં બધું વેરવિખેર પડયું રહેશે. તમને પણ એમ થશે કે હજુ આ ઉઠતી નથી રસોઈ કયારે બનાવશે! દશ વાગે જમીને અમારે ઑફિસે જવાનું, છોકરાઓને નિશાળે જવાનું ને હજુ ચા-પાણીના ઠેકાણું નથી. ઘરમાં બધું અવ્યવસ્થિત પડ્યું છે. તરત તમે એની પાસે જઈને કહેશે કે હવે તે જાગે, અમારે ઑફિસે જવાને ટાઈમ થઈ જશે. તમને રસોઈ કરવાની ચિંતા છે કે નહિ? સ્કૂલમાં ભણતા બાળક ઘરમાં બેસીને પુસ્તકનું પાનું ખેલત નથી. સિનેમાના થીએટરમાં જાય છે. કયા થીયેટરમાં કયું પીકચર ચાલે છે, તેના નામ પણ તેને બધા યાદ છે. મોઢેથી ગાયનના રાગડા તાણે છે. ત્યારે તમે તરત કહેશે કે પરીક્ષા નજીક આવે છે, તને ભણવાની બિલકુલ ચિંતા નથી તે પરીક્ષામાં પાસ કેવી રીતે થઈશ? અહીં પણ તમને ચિંતા જરૂરી લાગી છે. - મહારાણી વિકટોરીયાનું જ્યારે રાજ્ય ચાલતું હતું તે સમયની આ વાત છે. એક વખત તેના સચિવાલયનો એક સેક્રેટરી એક વખત તેના સચિવાલયમાં દશ મિનિટ મેડો પહોંચે. તે વખતે મહારાણી વિકટોરીયા ગુસ્સે થઈને બોલ્યા તમારી ઘડિયાળ જુઓ. તેણે કહ્યું મને માફ કરે. મારું ઘડિયાળ ધીમું પડયું છે. ત્યારે મહારાણી વિકટેરીયાએ કહ્યું કે તે તમારૂં ઘડિયાળ બદલો અથવા મારે મારા સેક્રેટરી બદલવા પડશે. કારણ કે તમને સમય નકામો બગડે તેની ચિંતા નથી ને મને સમય બગડે તેની ચિંતા છે. ટ્રેઈન ચલાવનાર ડ્રાયવર જે ચિંતા ન રાખે તે ભારે હોનારત સર્જાઈ જાય અને ઘણા માણસનું મૃત્યુ થઈ જાય. તમારામાંથી કોઈનો દીકરો બિમાર પડે એટલે ડોક્ટર પાસે લઈ ગયા. ડોકટરે એના રોગની ચિકિત્સા કરીને દવા આપી. પણ એ દદી બરાબર સમયસર દવા ન લે, ચરી ન પાળે તો તમે કહો ને કે તને તારા શરીરની કાળજી નથી. રેગ મટાડવાની ચિંતા નથી. બીજા શું કરે ? અને ડાકટર જે બરાબર સમયસર તપાસવા ન આવે તે તમે કહેશો કે તમને મારા દીકરાની ચિંતા નથી. દીકરાને ભણાવવા ટીચર રાખ્યા પણ એ સમયસર ભણાવવા ન આવે તે ટીચરને તમે કહી દેશે કે તમે તે મહિને થાય એટલે પગાર લેવાનું સમજ્યા છે પણ સમયસર ભણાવવા નથી આવતા તે છોકરે પરીક્ષામાં નાપાસ થશે એની તમને ચિંતા નથી. ટીચર વિદ્યાર્થીની કાળજી ન રાખે તો નાપાસ થાય, ડોકટર દર્દીની કાળજી ન રાખે તો કેસ બગડી જાય. કલાર્ક ટાઈમસર Page #234 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૧૯૩ કરી ન જાય તે શેઠ નેકરી પરથી ઉતારી મૂકે અને કહે કે તમને કંઈ ચિંતા નથી. આવા સમયે ચિંતા જરૂરી છે ને અમુક સમયે ચિંતા બિનજરૂરી છે. - ચિંતા માનવીને ઉંડેથી કેરી ખાય છે. જેમ ઘણું કીડા એવા હોય છે કે જે વસ્તુને ઉપરથી કેરી ખાય ને ઘણાં અંદરથી કેરી ખાય છે. ચિંતા પણ એક પ્રકારનો કિડે છે. વૃક્ષને ઉધઈ લાગી હોય તો તે ઉપરથી વૃક્ષ બરાબર દેખાય પણ અંદરથી પિલું બનાવી દે છે. ચિંતા પણ એક પ્રકારની ઉધઈ છે. જે માનવીની શારીરિક અને માનસિક બંને પ્રકારની શકિતને ફેલીને ખાઈ જાય છે. પછી ગમે તેટલા સાત્વિક પદાર્થો ઘી, દૂધ, મીઠાઈ, ફૈટ બધું ખાય પણ શરીરમાં તાકાત ન આવે કારણ કે બધું અંદર રહેલી ઉધઈ ખાઈ જાય છે. એક વખત શ્રેણીક રાજાએ નંદીગ્રામ એક બકરી મેકલી આપી અને સાથે કહેવડાવ્યું કે આ શ્રેણીક મહારાજાની પાળેલી બકરી છે. એને દરરોજ લીલું ઘાસ ખવડાવજે, સારી રીતે રાખજે. છ મહિના તમારે એને રાખવાની છે, પણ એટલું ખાસ ધ્યાનમાં રાખજો કે એનું વજન વધવું ન જોઈએ તેમ ઘટવું પણ ન જોઈએ. નંદીગ્રામ એ કયું ગામ હતું કે જ્યાં શ્રેણીક રાજા નંદારાણીને પરણ્યા હતા. નંદાને ગર્ભવતી મૂકીને ચાલ્યા ગયા હતા. તેને પુત્ર થયું હતું તેનું નામ અભયકુમાર. આ અભય નવ વર્ષને હિતે તે સમયની વાત છે. શ્રેણીક રાજાને સંદેશ છે કે બકરીને લીલુંછમ ઘાસને સારું ખાણ ખવડાવવાનું પણ એનું વજન છે એટલું જ રહેવું જોઈએ. તે આ કેમ બને? શરીર છે વજન વધે પણ ખરું ને ઘટે પણ ખરું. ગામનું મહાજન ભેગું થયું. બધા કહેવા લાગ્યા લીલો ચારો તે ખવડાવીએ એની ચિંતા નથી પણ વજન વધે-ઘટે નહિ એની જવાબદારી કોણ લે! નંદીગ્રામનું મહાજન મીટીંગ ભરીને બેઠું છે. સે કઈ ચિંતાતુર છે કે આને ઉપાય શું? આ સમયે અભયકુમાર એની માતાની સાથે ત્યાં આવી પહોંચે પૂછે છે આપ બધા કેમ આટલી બધી ચિંતામાં છો? ત્યારે બધા કહેવા લાગ્યા કે ભાઈ ! તું હજુ નાનો બાળક છે, તને શું ખબર પડે? * બંધુઓ! ઘણી વખત એવું બને છે કે જે કાર્ય મોટા ન કરી શકે તે નાના કરી શકે છે. ઘણી વખત તમારૂં મુખ ઉદાસ જોઈને શ્રાવિકાબહેને પૂછે છે કે તમે કેમ આટલા ઉદાસ છે? ત્યારે કહે છે ને કે તું અમારી વાતમાં ન સમજે. તને કહેવાથી શું? પણ ઘણીવાર એવા મૂંઝવણભર્યા કેયડા બહેનો ઉકેલી નાખે છે ને તમને ચિંતામુકત બનાવે છે. એક દષ્ટાંત. ( વિશાખાના સસરા રાજ્યમાં પ્રધાન હતા. એક વખત રાજાના રાજ્યમાં બે ઘડી લઈને એક સોદાગર આવ્યા. રાજાને આ બે ઘડી ખૂબ ગમી ગઈ. એટલે સોદાગરને પૂછે છે આની કિંમત કેટલી છે? ત્યારે સોદાગર કહે છે. બંનેની કિંમત તે સરખી છે અને Page #235 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા આ એમાં મા નીચાઇમાં હું મત આ!પી ઇશ પણ એક પ્રશ્ન પૂછું છું તેના જવાબ આપે। કે કાણુ ને દીકરી કાણુ ? તે પારખી આપે. અને ઘેાડી રૂપે-રગે ને ઊંચાઈ સરખી હતી. રાજાએ ખૂબ ચકાસણી કરી પણ મા કાણુ ને દીકરી કાણુ એ એળખી ન શકયા. એટલે પ્રધાનને ખેલાવ્યા ને કહ્યું પ્રધાનજી! આ એ ઘેાડીમાં મા કેણુ અને દીકરી કાણુ? એ એની પરખ કરવાની છે. ત્રણ દિવસની મુદ્દત આપું છું. જો ત્રણ દ્વિવસમાં જવાબ નહિ આપે! તે તમારી પ્રધાનપદ્મવી છીનવી લેવામાં આવશે ને ઘરખાર જપ્ત કરવામાં આવશે. ૧૯૪ અધુએ!! સત્તા કેવી મહાન છે કે પેાતાને ખબર ન પડી કે મારકણ ને દીકરી કાણુ? ત્યારે પ્રધાનને પૂછ્યું. પ્રધાનને ન આવડે તે પ્રધાનપદ્મવી ને ઘરમાર લઇ લેવા અને પેાતાને ન આવડે તેના કંઇ ગુનેા નહિ. પ્રધાન ઘેર આવ્યા. માદીકરીની પીછાણુ કરવા માટે ખૂબ મહેનત કરી પણ સમજ પડતી નથી. એ દિવસ ચાલ્યા ગયા. પ્રધાનને ખાવું પીવુ ભાવતું નથી. ઉંઘ ઉડી ગઇ. અંદરથી ચિંતાને કીડે1 કોરી ખાય છે. પ્રધાનપદ્મવી ને ઘરમાર રાજા લઇ લેશે તેની પ્રધાનને ચિંતા થઇ પણ કોઇ દિવસ આવી આત્માની ચિંતા થઇ છે કે આયુષ્ય ક્ષણિક છે. આટલી જિંઢગી પૂરી થઇ. હજુ મેં મારા ઘાતી કર્મો ઉપર ઘા કર્યો નથી. મારા આત્માનું શું થશે ? મારૂ અત્મિક ધન લૂંટાઇ જશે. હું પરભવમાં શું કરીશ? આવા વિચારથી ઉંઘ ઉડી જાય છે ? જેટલી જીવને દેહની, ધનની ને ઘરની ચિંતા છે તેટલી આત્માની નથી. પ્રધાનજી ચિંતામાં ઉદ્દાસ બનીને બેઠા છે તે વખતે પુત્રવધૂ વિશાખા પૂછે છે બાપુજી! તમે એ દિવસથી ખાતા નથી, પીતા નથી, ઉંઘતા નથી તે શુ કોઇ ચિંતાનુ કારણ ઉપસ્થિત થયું છે ? છે શુ? ત્યારે પ્રધાન કહે છે વહુ દીકરા ! તમે એ ચિંતાનુ કારણ ન સમજો. ત્યારે વિશાખા કહે છે આપુજી ! અમે આપના જેટલુ ન સમજીએ પણ છે કોઈ વખત કોઇ કાર્યમાં અમારી બુદ્ધિ કામ કરે. અ!ગળની સ્ત્રીઓએ ઘણાં મહાન કાર્યો કર્યો છે. પણ પુરૂષાને એક જાતના અહ છે કે અમે કરીએ તે સ્ત્રીએ ન કરી શકે. સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ હાય એમ માને છે પણ વિચાર કરે! આજે રાજ્ય કાનુ ચાલે છે ? તે સિવાય રહેનેમિ સંચમભાવથી પડવાઇ થયા તેને બચાવનાર કાણુ ? રાજેમતી એક સ્ત્રીને ? જેમ મહાવત અકુશથી હાથીને વશ કરે તેમ રાજેમતીએ વચન રૂપી અકુશથી રહનેમિને વશ કર્યાં. ખીજી વાત-સ્ફુલિભદ્રના સહવાસથી ધર્મ પામીને શ્રાવિકા ખનેલી કાશા ગણિકાએ પડવાઈ થતા સાધુને બચાવ્યા હતા. રૂપ કાશાના રૂપના મેહમાં પાગલ બન્યા એને માટે રત્નકાંબળ મેળવવા સાધુપણાનુ ભાન ભૂલી નેપાળ દેશ પહેાંચ્યા. સાધુ કદી ચામાસામાં એક ગામથી ખીજે ગામ વિહાર ન કરે પણ જેના જીવનમાં વિકાર જાગ્યા છે એવા મુનિ પેાતાની પર્યાયનુ ભાન ભૂલી ગયા. ખૂબ કષ્ટ Page #236 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૧૯૫ વેઠીને રત્નકાંબળી તે મેળવી. રસ્તામાં ચાર એને લૂટવા લાગ્યા તે વખતે મુનિ કરગર્યા કે હું સાધુપણું વેચીને કેશાને રીઝવવા કેટલા કષ્ટ વેઠીને કાંબળી લાવ્યો છું માટે મારા પર દયા કરે. આવી રીતે કરગરીને કાંબળી લઈને ગયા ત્યારે વેશ્યાએ તે રત્નકાંબળી પગ લૂછીને ખાળકુડીમાં નાંખી દીધી. મુનિ કહે તને કંઈ કિંમત છે? કેવી રીતે કાંબળી લાવ્યો છું. ત્યારે કેશા કહે છે કેટલી પુન્નાઈથી તમને ઉત્તમ ચારિત્રરત્ન પ્રાપ્ત થયું છે. તેને વિષયવિકારની ખાળકુંડીમાં ફેંકી રહ્યા છે તેને તમને કંઈ વિચાર થાય છે ? આમ કહી પડતા સાધુને સ્થિર કર્યા. આ એક સ્ત્રી હતી. તીર્થકર પ્રભુને જન્મ દેનારી માતાઓ પણ સ્ત્રી છેને? લક્ષ્મીદેવી એ એક સ્ત્રી છેને? લક્ષ્મીદેવી વિના તે ઘડીએ નથી ચાલતું. લક્ષ્મી વિનાના માનવીની આજની દુનિયામાં કિંમત નથી માટે તમે હવે એમ ન કહેતા કે સ્ત્રી શું કરી શકે ? વિશાખા એના સસરાને પૂછે છે બાપુજી! ચિંતા ટળે કે ન ટળે. કહેવામાં શું વધે છે? ઘણી વખત એવું બને છે કે બુદ્ધિવાનની બુદ્ધિ ન ચાલે ત્યાં અભણની બુદ્ધિ કામ કરે છે. વિશાખાના ખૂબ આગ્રહથી સસરાએ કહ્યું બેટા ! રાજ્યમાં એક સોદાગર બે ઘેડી લઈને આવ્યું છે અને કહે છે કે આમાં મા કોણ ને દીકરી કોણ? રાજાને સમજ પડતી નથી એટલે મને પૂછ્યું. ત્રણ દિવસની મુદત આપી છે, આજે બીજો દિવસ છે. ' મા-દીકરીની પારખ નહિ થાય તે રાજા મારી પ્રધાનપદવી ને ઘરબાર લૂંટી લેશે. આ * ચિંતાનું કારણ છે. ત્યારે વિશાખા હસીને કહે છે બાપુજી! આમાં તે ગભરાવાનું શું ? આ તે એક સામાન્ય વાત છે. આપ બેફીકર રહે. હું કહું તેમ કરો. પ્રધાન વિચાર કરે છે કે જેમાં રાજા ને પ્રધાનની બુદ્ધિ ન ચાલી તે વાત આ પુત્રવધૂને મન સામાન્ય લાગે છે. એ કહે એટલે એમ કંઈ ચિંતા થડી ચાલી જાય? બહેનને મન દાળ બનાવવી એટલે રમત ને ભાઈઓને મન મેટું મહાભારત બની જાય વિશાખા કહે છે પિતાજી! મારા ઉપર વિશ્વાસ રાખે ને મારા કહ્યા પ્રમાણે કરશે તે જરાય વાંધે નહિ આવે. પ્રધાન બીજે દિવસે સભામાં ગયા. બે ઘડીને પ્રધાનની સામે ઉભી રાખવામાં આવી.- રાજ કહે બોલો પ્રધાનજી! આમાં મા કેણ ને દીકરી કે શું? પ્રધાને બે થાળમાં ખાણ મંગાવી બંને ઘેાડી પાસે મૂક્યું. બંને ખાવા લાગી. તેમાં એક ઘડી જલ્દી જલ્દી ખાઈ ગઈ ને બીજીના થાળમાં મેટું નાંખવા લાગી એટલે પેલી ઘડીએ મોટું ઊંચું કર્યું ત્યારે પ્રધાન કહે છે જુઓ મહારાજા! આ મા છે ને પેલી દીકરી છે. રાજા કહે કે તમે કેવી રીતે જાણ્યું ! પ્રધાન કહે છે મા ગંભીર હોય છે ને ? દીકરી ઉતાવળી હેય છે. માટે પિતાનું ખાઈને માનું ખાવા લાવી તેથી મેં અનુમાન કર્યું. રાજા સોદાગરને પૂછે છે પ્રધાનની વાત સાચી છે? ત્યારે સેદાગર કહે છે બરાબર છે. જેનું મેટું ઉંચુ છે તે મા છે અને ખાય છે તે દીકરી છે. પણ આ પ્રધાનની બુદ્ધિ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ શારદા સરિતા નથી. એના હૈયાને આ ઉકેલ નથી, પ્રધાન કહે છે વાત સાચી છે. મેં જે જવાબ આપે તેમાં મારી પુત્રવધૂ વિશાખાનો જવાબ છે. સોદાગર કહે છે આ વિષય પુરૂને નથી બહેનેને છે. બહેને એને ઉકેલ કરી શકે. આ દષ્ટાંત ઉપરથી સમજાય છે ને સ્ત્રીઓમાં કેટલી શક્તિ છે! આગળના બે રવિવારથી આપણે દષ્ટાંત ચાલે છે. માતાએ કેવી રીતે પુત્રને ઉછેર્યો હતે. માતાને પિતાના સંતાન પ્રત્યે ખૂબ વાત્સલ્ય હોય છે. દરિયામાં પાણી કેટલું ઉંડું છે તેનું માપ યંત્ર છે પણ માતાને પ્રેમ કેટલો ઉંડે છે તેનું માપ કાઢવાનું યંત્ર આજનું વિજ્ઞાન શેધી શક્યું નથી. માતા દીકરાના ઘરમાં નોકરડી બનીને રહી છે. દીકરાને જોઈને માતાના હૈયામાં વાત્સલ્ય ઉછળે છે અને માતાને જોઈને દીકરાનું હૈયું હચમચે છે. એક દિવસ માતા એજીનીઅરના બાબાને હાલરડું ગાઈ રહી હતી. એ સાંભળીને દીકરાને થયું કે આવું હાલરડું મારી માતા ગાતી હતી. જાણે આ મારી મા જ ન હોય ! અઢી ત્રણ વર્ષથી એની માતા ઘરમાં રહે છે, પણ પડે ખૂલતે નથી. એક દિવસ એવું બન્યું કે એ એજીનીઅરના બે અઢી વર્ષના બાબાને બીજા બધા સાત-આઠ વર્ષના છોકરાઓ બગીચામાં રમવા લઈ ગયા. છેકરાઓ બગીચામાં રમે છે. આ નાને બાબા રમત રમતે બીજી બાજુ નીકળી ગયે. કેઈનું ધ્યાન ન રહ્યું. બીજા બાળકે રમવામાં પડી ગયા હતા. છેવટે પાછા ફરવાના સમયે એજીનીયર સાહેબના બે બાને શેધવા લાગ્યા, પણ એ મળી નથી. આજુબાજુમાં ખૂબ તપાસ કરી પણ બાબો મળ નથી. છોકરાઓ રડતા રડતા ઘેર આવ્યા ને એની માતાને ખબર આપ્યા કે બાબાને અમે બગીચામાં ફરવા લઈ ગયા હતા. અમારી સાથે રમતે હવે પણ કેણુ જાણે બધાનું લક્ષ ચૂકાવીને બાબ કયારે ચાલ્યા ગયે તે ખબર ન રહી. ખબ શોધે પણ મળતું નથી. આ સાંભળી માતા પછાડ ખાઈને પડી. એજીનીઅરને ખબર આપી. તરત આવ્યા. બાબાની શોધ કરતાં આકાશપાતાળ એક કર્યો. ગલીએ ગલીએ ને શેરીએ શેરીએ તપાસ કરી પણ બાબાને પત્તો મળતો નથી. બંને માણસ યુકે ને ધ્રુસ્કે રડે છે. આ સમયે ડોશીમા વહના માથે હાથ મૂકીને કહે છે બેટા ! રડીશ નહિ. તારો બા તને જરૂર મળશે. પણ તું એટલો વિચાર કર કે તારે અઢી વર્ષ બા ગુમ થયે છે તે તું આટલી ઝરે છે, કાળો કલ્પાંત કરે છે તે જે માતાએ એના હાલસોયા પુત્રને ખૂબ દુઃખ વેઠીને ઉછેર્યો, ભાગ્યે ગણાવ્યું હોય, તેને કેઈએ દશ-દશ વર્ષથી ઝટવી લીધું હોય તે તેની માતાને કેટલું દુઃખ થતું હશે! એ માતા કેટલી પૂરતી હશે? ડેશીના આ શબ્દેએ પતિ-પત્નીના હૃદયમાં આંચકો આવે. અમર વિચારે છે Page #238 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૧૯૭ નોકરડીના વેશમાં આ મારી માતા છે. હું વીસ વર્ષને થયું ત્યારથી ભણવા આવ્યું છું અને દશ વર્ષ મને અહીં આવ્યા થયા. મારા માતપિતાએ મને કેવી સ્થિતિમાં ભણાવ્યો છે. આ પત્નીના મોહમાં હું માબાપને ભૂલ્યા. ખૂબ રડે છે. માતા વિચાર કરે છે દીકરે ભાન ભૂલ્યા હતા પણ ભૂલને પશ્ચાતાપ કરે છે. દેવાનુપ્રિ ! માનવમાત્ર ભૂલને પાત્ર છે. પણ પિતાની ભૂલને ભૂવ તરીકે સ્વીકારે તે માનવ. ભૂલને સુધારવા પ્રયત્ન કરી ભૂવને સુધારે તે મહામાનવ અને ભૂલ કરીને હસે તે દાનવ છે. એજીનીયરનું હૃદય એ માનવનું હદય હતું. એક તરફ માત પિતા યાદ આવ્યા છે. બીજી તરફ બાબાને પ નથી તેની ચિંતા છે. બીજે દિવસે સવારમાં બંને પતિ-પત્ની શોધ કરવા નીકળ્યા ને બીજી તરફ માજી પણ બાબાને શોધવા નીકળ્યા. પતિ-પત્ની ખૂબ ફર્યો પણ પત્તે ન પડતાં નિરાશ થઈને ઘરમાં બેઠા. ડોશીમા જંગલમાં ગયા. ત્યાં ઘણે દૂર એક માણસ બાબાને લઈને ઉભો હતો. માજી દેડતા ગયાં. દીકરાને તેડી લીધે. આ બાબાને માજી ખૂબ રમાડતા હતા એટલે એની માયા હતી. ચોવીસ કલાકથી છૂટું પડેલું બાળક પોતાના માતા મળે તો કેવુ વળગી પડે તેમ માજીને જોતાં બાબો વળગી પડશે. માજીએ હૈયાસ ચાંપી દીધે. પિલા માણસને કહે છે વીરા ! તેં બાબાને સાચ તે બદલ મહાન ઉપકાર. તે માણસ કહે છે બહેન ! આ બાબ કાલને રડતે રડો અમારી ઝુંપડી પાસે આવ્યા હતો. મેં સમજાવી સમજાવીને રાખે. આજે તેને લઈને ગામમાં આવતું હતું. તેના મા-બાપ મળી જાય તે સેંપી દઉં. ડોશીમા કહે છે ભાઈ ! અત્યારે તને આપવા મારી પાસે કંઈ નથી પણ મારી સાથે તું ચાલ. મારા દીકરા પાસે તને હું અપાવીશ. એ માણસ કહે છે બહેન ! મારે કંઈ બદલે જોઈતું નથી. એમાં મેં કંઈ કર્યું નથી. મેં તો મારી ફરજ બજાવી છે. આવા સામાન્ય માણસમાં પણ કેટલી નીતિ હોય છે. આજે મોટે ભાગે ધનવાનો નીતિ ભૂલી ગયા છે. પિતાના સુખ પાસે બીજાને તુચ્છ સમજે છે. - ડોશીમા બાબાને લઈને દોડતા ઘેર આવ્યા. પતિ-પત્ની ઉદાસ બનીને બેઠા હતા ત્યાં આવીને માડી બાબાને ખળામાં બેસાડે છે. પતિ-પત્ની ખુશ ખુશ થઈ ગયા. બાબાને છાતીસમે ચાંપી દે છે. અમર મનમાં સમજી જાય છે કે નકકી આ મારી માતા છે. ઉભે થઈ માતાના પગ પકડીને કહે છે હે માડી ! બેલ તું કે શું છે? તું જ્યારથી મારા ઘરમાં આવી ત્યારથી તને જોઈને મારા અંતરમાં આંદોલન જાગે છે પણ મારા અંતરાય કર્મના ભેગથી પડદે ખુલતો નથી. તું જ મારી માતા છે. માતા પણ દીકરાને છાતીસમે ચાંપી દે છે. માતાના હૈયાનું વાત્સલ્ય ઉછળે છે. વહુ પણ સમજી ગઈ કે આ મારા સાસુ છે એ પણ પગમાં પડી ગઈ. પશ્ચાતાપના આંસુથી સાસુના . Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ શારદા સરિતા ચરણ ઈ નાંખ્યા. વહ કહે છે બા! હું કેવી અભાગણી! આવા પવિત્ર સાસુને મેં ઓળખ્યા નહિ. કરડી તરીકે કામ કરાવ્યા. ધિકકાર છે મને. મેં તારો લાડીલે ઝૂંટવી લીધું હતું તે મારે ખૂટવા. હે મા....તું અમને માફ કર. બંધુઓ! આંસુના બે ટીપા શું કામ કરે છે? દીકરા ને વહુની આંખમાં પશ્ચાતાપના આંસુ આવ્યા. માતાનું હૃદય પીગળી ગયું. પુત્ર અને વહુને બેઠા કરી શાંત પાડે છે. તે કહે છે એમાં તમારે દોષ નથી, દોષ મારા કર્મને છે. પશ્ચાતાપના આંસુ પાપની કાલીમાને ધોઈ નાખે છે. અને આધ્યાનના આંસુ આત્મા ઉપર કર્મની કાલીમાં વધારે છે. તિર્યંચગતિમાં લઈ જાય છે. માતા કહે છે દીકરા ! તું માતપિતાને ભૂલ્ય ખરો પણ તને ભૂલનું ભાન થયું છે એ તારા માટે ભાગ્યની નિશાની છે. અમર પૂછે છે બા! તારા કપાળમાં સૌભાગ્ય-ચિન્હને ચાંદલ કેમ નથી? અને તારા સેના જેવા ચળકતા વાળ ક્યાં ગયા? ત્યારે માતા કહે છે દીકરા! મારે ચાંદલ લૂછાવનાર ને મારા સુવર્ણ કેશ ઉતરાવનાર તું છે. માતા હાય હું જ છું? મા કહે છે અમે બંને તારી શોધ કરવા ગામમાંથી ઘર-વાસણ બધું વેચીને મેટી આશાએ અહીં આવ્યા. ધર્મશાળામાં ઉતર્યા અને તારા પિતા તને શોધતા શોધતા તારા બંગલે આવ્યા. તમારી બંનેની નજર એક થઈ એમ કહેતા હતા. પછી શું બન્યું તે હું જાણતી નથી. પણ એ પાછા આવ્યા ત્યારે મેં પૂછયું અમર મળે ? માથામાંથી લેહી વહી જતું હતું. છેલ્લે એટલું બોલ્યા કે અમર મળે પણ મને અમરે અમર બનવાને સંદેશ આપે. આટલું બેલતા એમના પ્રાણ ચાલ્યા ગયા. એટલે મને લાગે છે કે ક્યાચ તારે ત્યાં કંઈ બનાવ બ હશે! દીકરા બીજું તે કંઈ નહિ. હું તે જીવતી છું તે તું મને મજે. મેં તારું સુખ જોયું ને આનંદ પામી પણ તારા બાપુજીએ તે કંઈ ન જોયુને! મને એ અફસેસ રહી ગયે. માતાની વાત સાંભળી અમર બેભાન બની ગયો. માતાધિકકાર છે આ પાપી અમરને! આ સત્તાની ખુરશીએ મને ભાન ભૂલાવ્ય: સતાને મદ અને પત્નીને મેહ આ બે કારણે બાપને ધકકે મરા. બસ હવે આ સત્તાની ખુરશી મારે ના જોઈએ. હવે તે ઘરઘરમાં ઘૂમીશ ને મારા જેવા ભાન ભૂલેલા છોકરાઓને આવા વૃધ્ધ માબાપની સેવા કરવાને સંદેશો પહોંચાડીશ અને તારા જેવી રાંકડી માતાઓ અને વૃદ્ધ પિતાઓની હું સેવા કરીશ. અમરે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવઃ ને સંદેશ ઘરઘરમાં પહોંચાડયે. ને પિતાનું જીવન સુધાર્યું. અમરની જેમ દરેક આત્માઓ પિતાની ભૂલને જુવે ને ભૂવને સુધારે તે પોતે પણ એક દિવસ મહામાનવ બની શકે. 1 શ્રેણીક રાજાએ નંદીગ્રામમાં બકરી મોકલીને કહાવ્યું છે કે વજન વધવું ન જોઈએ ને ઘટવું ન જોઈએ. ગ્રામજને ચિંતામાં પડ્યા છે કે શું કરવું? ત્યાં નાને Page #240 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૧૯૯ અભયકુમાર પૂછે છે બધા ચિંતામાં કેમ પડયા છે? ત્યારે બધા કહે છે ભાઈ! એમાં તું શું સમજે? અભય કહે છે પણ મને કહે તે ખરા. અભયે હઠ કરી ત્યારે બધા એને ચિંતાનું કારણ સમજાવે છે ત્યારે અભયકુમાર નીડરતાપૂર્વક કહે છે બસ, આજ ચિંતાનુ કારણ છે ને? હું આપની ચિંતા દૂર કરીશ. બધા લેકે આશ્ચર્યચકિત બની ગયા. આ બાલુડો શું બોલી રહ્યો છે? અભયકુમાર બાળપણથી બુદ્ધિશાળી હતે. તમે ચેપડામાં લખે છે ને કે અભયકુમારની બુદ્ધિ મળજો, અભયકુમારની બુદ્ધિ જોઈએ છે પણ એના જેવા ગુણ જીવનમાં અપનાવો છો ? અભયકુમાર કહે છે તમે બે ખાનાવાળું એક પાંજરું મંગા. બધા કહે તું પાંજરાને શું કરીશ? તે કહે છે તમે જુઓ તે ખરા. લોખંડનું પાંજરું હાજર કર્યું. એક સિંહ પકડી લાવ્યું. એક ખાનામાં બકરી ને સામા ખાનામાં સિંહ પૂર્યો. બકરીને લીલું ઘાસ, અનાજ બધું ખૂબ સરસ ખવડાવવામાં આવતું. પણ સામે સિંહને જોતાં એને મોત સામું દેખાતું. એ ગમે તેટલું ખાતી પણ લોહી બનતું નહિ. સિંહના ભયની ચિંતા એનું લેહી બાળી નાંખતી. છ મહિના પછી શ્રેણીક રાજાના માણસો આવ્યા ને બકરીનું વજન કર્યું તે છ મહિના પહેલાં હતું તેટલું જ હતું. દેવાનુપ્રિય ! તમને એટલા માટે કહીએ છીએ કે સંસારના સુખ માટેની બિનજરૂરિયાતની ચિંતા છોડી દે. સિંહના ભયની ચિંતાએ બકરીનું વજન વધવા ન દીધું તેમ સંસાર સુખની ચિંતા આત્માના ગુણોને વધવા દેતી નથી. આ સંસાર સુખની ચાહના ટળે તે મુક્તિ મળે. ચિંતા અને ચાહના બંનેની જોડલી છે. મનની એક ચાહના હજારે ચિંતાઓને જન્મ આપે છે. એ ચિંતાઓ માનવીના જીવનને બાળીને ખાખ કરી નાંખે છે. જમાલિકુમાર ભગવાનની વાણી સાંભળી એક્તાન બની ગયા છે. એના દિલમાં પ્રભુ સિવાય બીજું કાંઈ દેખાતું નથી. અંતરમાં પ્રભુ પ્રત્યેની લગની છે. એ તો જમાલિકુમાર હતે પણ અહીં બેઠેલા જમાલિકુમારને પૂછું છું કે તમે રૂપિયાની નોટ ગણતા હો ત્યારે તમને નોટે સિવાય બીજું કાંઈ દેખાય છે? (હસાહસ). પૈસામાં લીન બની જાય છે પણ ધર્મ આરાધના કરવામાં દીન છે. જેને જેમાં રસ હોય તેમાં તે લીન બને છે. જ્યારે રાવણ સીતાજીને ઉપાડીને લઈ ગમે ત્યારે એના વિમાનમાં સીતાજી બેઠા છે. રાવણ વિમાન ચલાવે છે. મારું રાજ્ય ને મારી સંપત્તિ સીતા જુએ તો મારા મેહમાં ફસાય એટલે રાવણ વિમાનમાં બેઠા બેઠા કહે છે સીતાજી! જુઓ, અમારું ફલાણું નગર, આ પર્વત, નદી આ બધું મારા તાબામાં છે. જુઓ, આ આપણું સોનાની લંકા નગરી આવી. સેનાના કાંગરા ને રૂપાન ગઢ. લંકા કેવી શોભે છે. આવી સાહ્યબી જોગવનારે હું મટે રાજા છું. એમ અનેક પ્રલોભને આપે છે. પણ જેના Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૦. રિદા સરિતા રૂંવાડે રૂંવાડે રામ વસ્યા હોય તેને એવા પ્રલોભને શું લલચાવી શકે? રાવણે ગમે તેટલું વર્ણન કર્યું પણ સીતાજીનું મન રામમાંથી જરા પણ ખસ્યું નહિ. આજે તે બેઠા હોય વીતરાગની વાણી સાંભળવા પણ મન તો સંસારના નાટક જોવા ઉપડી ગયું હોય. રાવણે સીતાજીને અશોકવાટિકામાં લાવીને મૂક્યા. રોજ સીતાજી પાસે આવે અને સમજાવે પણ સીતાના મનમાં નામ વિકાર જાગતું નથી. બસ એને એક ચાહે છે કે મારે મારા રામ સિવાય કોઈનું કામ નથી. કેઈથી સીતા ન સમજી ત્યારે રાવણની પટ્ટરાણું મદદરી તેને સમજાવવા આવી ને કહ્યું સીતા ! હવે તું માની જા. મુકતાફળના થાળ ભરીને, આ સહસ્ત્ર ગમે નાર જે, મદદરી કહે મુકે માનુની, પહેરે હવે શણગાર, વહારે આ રઘુપતિરામ હવે આ હીરા –માણેક ને મોતીના હાર પહેરી લે. નવા વસ્ત્રો પહેરીને રાજા રાવણના મહેલમાં પધારો. ત્યારે સીતાએ કહી દીધું મારા જીવનમાં રામ સિવાય બીજા કેઈનું સ્થાન નથી. ગમે તેમ થશે પણ મારું શિયળ ખંડિત નહિ કરું. તમે શા માટે મને હેરાન કરે છે? ચાલ્યા જાવ અહીંથી. એટલે મેં ચાલ્યા ગયા. સીતાજી ઉધાસ બનીને વૃક્ષ નીચે બેઠા છે. સીતાની શોધ માટે હનુમાનજી ફરતા ફરતા લંકામાં આવે છે. સીતાજીનું મુખ જોઈને ખૂબ આનંદ થયે. એના મનમાં થયું કે જેણે તે ખરે! સીતાજી સોનાની લંકામાં આવીને લંકાના મેહમાં તે નથી પડયા ને હનુમાને વૃક્ષ ઉપર ચઢીને સીતાજીના મેળામાં રામની મુદ્રિકા નાખી પિતે વિદ્યાના બળથી અદશ્ય થઈ ગયા. ઉચેથી રામના નામવાળી રામની મુદ્રિકા પડતી જોઈ ઉચે નજર કરી તો કઈ ન દેખાયું. સીતાજીએ જેવી રામની મુદ્રિકા જઈ તેવા પિતે આનંદિત બની ગયા. રામચંદ્રજીની મુદ્રિકાના દર્શન માત્રથી તેમની શોકાતુરતા ચાલી ગઈ ને મુખ ઉપર આનંદની છાયા છવાઈ ગઈ. સીતાજીની રૂપસંપન્નતા જોઈને હનુમાનના હૈયામાં સીતાજી પ્રત્યે બહુમાન પેદા થયું અને સીતાજીને આનંદ થયે પણ રામની મુદ્રિકા લાવનારે દેખાતો નથી. રાવણ અને તેના સેવકે અવારનવાર અશોકવાટિકામાં આવતા હતા. આજે સીતાજીને આનંદમાં જોઈ રાવણને એક અનુચર દોડતે આવીને કહે છે અત્યાર સુધી સીતાજી શેકમગ્ન રહેતા હતા પણ આજે આનંદમાં છે. કામાંધ બનેલ રાવણ વિચાર કરવા લાગે કે નકકી હવે તેના દિલમાં મારા પ્રત્યે અનુરાગ જાગે લાગે છે એટલે પટ્ટરાણ મદદરીને કહે છે સીતા રામને ભૂલી ગઈ લાગે છે. હવે તે મારી સાથે રમવા ઈચ્છે છે માટે તું જલ્દી એને મનાવવા માટે જા. એટલે મદદરી સીતાજી પાસે આવે છે અને અતિ નમ્ર બનીને સીતાને સમજાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે સીતાજીએ તેને Page #242 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૨૦૧ ખૂબ ઉગ્ર બનીને તિરસ્કાર કર્યા. સીતાજીએ કડક બનીને એટલુ બધુ કહી દીધું કે એને પણ ગુસ્સા આવી ગયા ને ત્યાંથી ઉઠીને ચાલતી થઈ ગઈ. દાદરીના ગયા પછી હનુમાનજી પ્રગટ થયા ને સીતાજીને નમસ્કાર કરીને કહ્યું કે દેવી! રામ અને લક્ષ્મણ જયવતા વર્તે છે. તમારી શેાધ કરવા માટે રમની આજ્ઞાથી હું અહીં આન્યા છું. મારા ત્યાં પહોંચ્યા પછી શત્રુઓને સંહાર કરવા રામચંદ્રજી અહીં આવશે. આ પ્રત્યક્ષ સમાચાર સાંભળી સીતાજીની આંખમાં આનંદનાં આંસુ આવી ગયા અને પૂછ્યું તુ કાણુ છે? તેા કહે હું હનુમાન રામચંદ્રજીને પરમ ભકત છું. મારા પ્રાણનાથ લક્ષ્મણ વીરાની સાથે આનંદમાં છે ને! હનુમાન કહે માડી ચિંતા ન કરે. તેઓ આનદમાં છે. એમના કુશળ સમાચાર આપવા માટે મને અહી તેમની મુદ્રિકા લઈને માકલ્યા છે અને મને કહ્યું છે કે સીતાજીને ચૂડામણી નિશાની તરીકે લેતા આવશે. જેથી હું આપની પાસે આવ્યેા છેં તેની તેમને ખાત્રી થાય. સીતાજીએ લકામાં આવીને ભેાજન કર્યું. ન હતુ. કાયા કરમાઈ ગઈ હતી પણ શીયળના પ્રભાવથી મુખ ઝળકતુ હતુ. તેમાં રામચંદ્રજીના સમાચાર માત્રથી ભેાજન કર્યા જેટલી તેનામાં સ્ફૂર્તિ આવી. સીતાજીને જોઈને હનુમાન સમજી ગયા કે આ પવિત્ર માતાએ અહીં આવીને અન્નને દાણે! પણ લીધે નહિ હાય તેથી કામળ કાયા કરમાઈ ગઈ છે. હનુમાનજીએ આગ્રહ કર્યા માતા ! તમે આહાર કરા. રામચંદ્રજીના કુશળ સમાચાર મળી ગયા હતા ને ખૂબ આગ્રહ કર્યો એટલે એકવીસ દિવસે સીતાજીએ ભાજન કર્યું. લેાજન કર્યા પછી સીતાજી હનુમાનને પોતાના ચૂડામણી આપીને કહે છે તું આ લઈને અહીથી ઝટ રવાના થઈ જા. જો રાવણ આવશે અને તમે જોશે .તે હેરાન કરશે. ત્યારે હનુમાન સ્મિત કરીને કહે છે માતા! તમે મારા પ્રત્યેના વાત્સલ્યને લઈને આમ કહો છો પણ તમે જાણા છે કે હુ કાણુ છું! ત્રણ જગતને જીતનારા રામ લક્ષ્મણના હું પાયદળ છે. રાવણુ સૈન્ય સહિત હાય તે પણ મારી આગળ કે!ણ માત્ર છે! માતા! જો તમે કહેા તા રાવણ અને તેના સર્વ સૈન્યને હરાવીને તમને મારા ખભા ઉપર બેસાડીને રામચંદ્રજીની પાસે લઇ જાઉં. બંધુએ ! હનુમાનજી બ્રહ્મચારી હતા. બ્રહ્મચર્યના બળથી જે ધારે તે કરી શકતા હતા. માટે તમે તપ ન કરી શકે તે બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરીશ. આજે રાગ વધ્યા છે, ઢવાના માટલા વધ્યા છે આનુ કારણ ભાગ પ્રત્યેની આસક્તિ છે. ભાગને વધારનાર અત્યારના નાટક સિનેમા છે. અત્યારે કારમી મોંઘવારી ભારત ઉપર ઉતરી પડી છે. લેાકેાને ખાવા અનાજ નથી, ઘીને ખલે તેલના સાંસા છે. આપણા ભારત દેશ પવિત્ર ગણાય છે. મહાન પુરૂષાની એ જન્મભૂમિ છે. છતાં અત્યારે આટલા આફતનાં વાળે ભારતભૂમિ પર શાથી ઉતરે છે? મને તે લાગે છે કે આ અહિંસાપ્રધાન દેશમાં મેટા Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શારદા સરિતા જંગી કતલખાના ખેલાયા, મુંગા પ્રાણીઓને કેવી કરપીણ રીતે મારે છે એના કારણે બન્યું છે. અહિંસાપ્રધાન દેશમાં હિંસાના તાંડવ વધી ગયા છે. ભારતના સંતાને ધર્મ ભૂલ્યા છે. ઈડા ખાતા થઈ ગયા છે. મહાવીરના સંતાનો! જાગે, તમારાથી કેમ બેસી રહેવાય? અહિંસાને વિજ ફરકાવો. હિંસા અટકશે તે ભારત સુખી થશે. અને તમે આટલા ઉભા રહી શકતા હો તે હજી ભારતના પુણ્ય છે. જ્યાં આટલો તપ થતે હેય, બ્રહ્મચારી સંત-સતીઓ વસતા હોય તે દેશને આંચ ન આવે ધર્મના પ્રતાપે ટકે છે. યાદ રાખજો કે જીવનમાંથી ધર્મ ભૂલ્યા તો ખાવાના સાંસા પડશે. તમારા સ્વયમી બંધુઓ ભૂખ્યા મરે છે, ટળવળે છે તેની સેવા કરે. તમને મળ્યું છે તે બીજાને આપો. પહેલાના વહેપારીઓ અનાજ ભરતા હતા અને આજના વહેપારીઓ પણ દુકાનમાં અનાજ ભરે છે પણ જ્યારે ખૂબ તંગી પડે ત્યારે દશગણું ભાવ વધારીને વેચે છે. જેની પાસે પૈસા હશે તેને વાંધો નથી પણ જેની પાસે પૈસા નથી તે શું કરશે? તમારા મહાન પુણ્યથી મળ્યું છે તે બીજાને આપ. તમને સુખ ગમે છે તેવું દરેક જીને ગમે છે. કોઈને દુઃખ ગમતું નથી. જમાલિકુમાર પ્રભુની વાણી સાંભળી આનંદસાગરમાં હાલે છે. એના આનંદને પાર નથી. હવે તે શું કરશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૨૮ શ્રાવણ સુદ ૮ ને સોમવાર તા. ૬-૮-૭૩ અનંત કરૂણાનીધિ શાસ્ત્રકાર ભગવતે જગતના જીના ઉદ્ધાર માટે સિદ્ધાંત રૂપ વાણીની પ્રરૂપણા કરી. સૂત્રમાં પ્રભુ ફરમાન કરે છે કે આ જગતમાં મુખ્ય બે ત છે. એક જીવ અને બીજું અજીવ. નવતવમાં મુખ્ય આ બે તત્ત્વ છે. જીવ જ્યારે સ્વભાવમાં હોય ત્યારે સંવર-નિર્જરા અને મોક્ષ તરફ રૂચી કરે છે અને વિભાવમાં જોડાયલ છવ અજીવ, પાપ, આશ્રવ અને બંધ તરફ રૂચી કરે છે. સ્વભાવમાં વર્તતે જીવ શુભ કર્મને બંધ કરે છે અને વિભાવમાં વર્તતો જીવ અશુભ કર્મને બંધ કરે છે. શુભ કે અશુભ કર્મને બંધ કરે એ બહુ મહત્વની વાત નથી કારણ કે એ કર્મો ઉદયમાં આવી તેના શુભાશુભ ફળ દેખાડી આત્મા ઉપરથી ખરી જાય છે. પણ એ કર્મની રમત એટલેથી પૂરી થતી નથી. જે એટલાથી પતી જતું હોય તે આપણાથી મેક્ષ બહુ દૂર ન રહેત. પણ એવું નથી બનતું તેનું કારણ છે. જીવ કર્મ બાંધે છે તેના Page #244 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૨૦૩ ચાર બંધ પડે છે. પ્રકૃતિબંધ, સ્થિતિબ ંધ, અનુભાગમધ ને પ્રદેશ ધ. અહીં કર્મની રમત જલ્દી પૂરી નથી થતી તેનુ મુખ્ય કારણ અનુખ ધ છે. અધુએ ! અનુબંધ એટલે શુ? એ તમે જાણ્ણા છે ? કર્મના બંધ થતી વખતે જે ભાવ હાય છે તે ભાવ અનુબંધની પરંપરા ચલાવે છે. કર્મના ઉદ્દયકાળ સમયે શુભાશુભ ભાવા ઉત્પન્ન કરાવી નવા કર્મોને બંધ તૈયાર કરી દેવાનું કાર્ય એ અનુબંધનુ કાર્ય છે. જીવને શુભકર્મના મીઠા ફળ ભાગવવા ગમે છે પણ ખાંધે છે અશુભ ક. पुण्यस्य फल मिच्छन्ति पुण्यं नेच्छन्ति मानव । : । पापस्य फलं नेच्छन्ती, पापं कुर्वन्ती सादरा ॥ પાપ કરવા છે ને પુણ્ય જોઇએ છે તે તે કયાંથી મળે ? માટે કર્મનું બંધન કરતી વખતે આ જીવે ખૂબ સાવધાની રાખવાની જરૂર છે. કાઇને આપણે દુઃખ આપીએ તે આપણને અવશ્ય દુઃખ મળે છે. જેમ કે કોઈને દુઃખ દેવાથી આ જીવે એવું ક આંધ્યું કે એના ફળ સ્વરૂપે એ કર્મીના ઉદયકાળ સમયે એના ગળે કેન્સરની ભયંકર ગાંઠ નીકળી. પાંચ વર્ષ સુધી ભયંકર બિમારી ભેાગવી. આટલું દુઃખ લેગવતાં પેલું કર્મ તા ખપી ગયું પણ એ ભાગવતી વખતે ખૂબ અસમાધિ થઈ, હાયવાય અને ખૂમખરાડા પાડયા ને ભગવાનનું નામ પણ ભૂલી ગયા. તે સમયે ધ્યાનમાં નવા ચીકણા - ક અંધાઈ ગયા. એટલે નવે! સંસાર ઉભું થઇ ગયા. આ રીતે સંસારની પરંપરા ચાલુ ને ચાલુ રાખનારા આત્માના ભાવેા ઉપર નભતા શુભાશુભ અનુષા છે. આથી બંધ કરતાં અનુબંધને ખૂબ ઝીણવટથી સમજવા જેવા છે. એક વખત જે સારા અનુબંધ પડે તે કદાચ વારવાર સારા અનુબંધ પડયા કરે. ખરાબ અનુઅંધમાં પણ આવુ બને છે. માટે આપણા જ્ઞાની ભગવતા કહે છે કેઃ બધ સમયે ચિત્ત ચેતીએ, ઉચે શા સંતાપ, કર્મના કટુળા ભાગવતી વખતે હાયવાય થાય છે પણ ખાંધતી વખતે જીવને વિચાર નથી થતા કે હું આ શું કરી રહ્યા છું ? ખીન્નનું ખાટુ કરતા પહેલા વિચાર કરજો કે એનું ખરાબ થતાં થશે પણ મારુ' તા થઈ ચૂકયું છે. આંગણામાં ખાવળ વાવીને કેરીની આશા રાખીએ તે કયાંથી મળે? હીરાની વીંટી બનાવવા માટે હીરા ખરીદ્વવા ઝવેરીને ત્યાં જાવ તા એ તમને હીરા આપણે પણ હીરાના મૂલ્ય તે માંગે ને? તેમ તમારે માક્ષના સુખ જોઈએ છીએ પણ તેના મૂલ્ય ચૂકવવા નથી તે મેક્ષ નહિ મળે. શુભને શુદ્ધભાવથી કર્મનિર્જરાના લક્ષે ધર્મની આરાધના કરો. આત્માના સ્વરૂપની સમજણુ વગર ધર્મ કરશે! તેા પુણ્ય ખંધાશે પણ એ પુણ્યના ઉદ્દય સમયે ભાગવિલાસમાં મશગૂલ બનીને જો પાપના કાર્ય કરશે તેા સમજી લેજો કે Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શારદા સરિતા પાપનુબંધી પુણ્ય છે. પુણ્યના ઉદ્દયકાળમાં પાંચ ઇન્દ્રિઓને આધીન અની ભેગમાં મસ્ત રહે! તે! સમજી લેજો કે પૂર્વે મેં જે ધર્મારાધના કરી હતી તેમાં ભાવની શુદ્ધ ન હતી. ધર્મારાધના કંઈક જીવે સંસારસુખની અભિલાષાથી કરે છે તે ઠીક નથી. નિઃસ્વાર્થભાવથી કરેલા ધર્મ એ શુદ્ધ ધર્મ છે. શુદ્ધ ભાવથી કરેલા ધર્મ તેનાથી કદાચ પુણ્ય ખંધાશે અને પુણ્યના ઉદયકાળમાં જીવને સંસારના સુખને લાત મારવાની ભાવના જાગશે. આપણે જેને અધિકાર ચાલે છે તે જમાલિકુમારને કેવા જખ્ખર પુણ્યને ઉદ્દય હતા. પ્રભુની વાણી સાંભળીને એ સુખા એને ખારા લાગ્યા. અત્યારે ઘણાં પુણ્યવાનાની માનસિક દશા જોતાં એમ અનુમાન કરી શકાય છે કે આજે પુણ્ય ભેગવી રહ્યા છે તે પાપ!નુબંધી પુણ્ય હાવુ જોઇએ પાપપ્રવૃત્તિમાં જોડનાર પુણ્યય કરતાં ધર્મ કરાવતા એવા પાપકર્મના ઉદ્દય સારે. ભલે ત્યાં માટે મહેલ ન મળે. નાનકડી ભાંગીતૂટી ઘાસની ઝુંપડી મળે, જમવા માટે ભાતભાતની વાનગીને બદલે લખે! રોટલા ને છાશ મળે, માન-સન્માનને બદલે લેાકા મને તુચ્છકારે એ તેા બધુ સામાન્ય છે. આ બધા કષ્ટની સામે જો પ્રભુનુ નામસ્મરણ કરવાનું મળતું હાય, જીવન પવિત્ર ખનતુ હાય ! એનાથી વિશેષ બીજુ શું જોઈએ? પાપાનુ બધી પુણ્યના ઉય જીવને વૈભવના સિંહાસને બેસાડી દેશે અને પછી અનેક પાપની પર ંપરાનુ સર્જન કરાવી અસ ંખ્યાત કે અનંતકાળ માટે દુઃખની ભયાનક ખાઈમાં ધકેલી મૂકશે. માટે ભગવાન કહે છે કે કર્મના ઉદ્દયકાળે ખૂબ સાવધાની રાખેા. એક આચાર્ય ખૂબ ગુણુવાન ને ગંભીર હતાં. ચારિત્ર ખૂબ નિર્મળ હતું. સમય જતાં શરીર વૃદ્ધ બન્યું. વિહાર કરવાની તાકાત ન રહી એટલે પેાતાના શિષ્યપરિવારને કહે છે હું શિષ્યા! લાંખે! વિહાર કરવાની મારામાં તાકાત નથી. પણ અહીં એક સ્થાનમાં રહી હું મારું કરી શકીશ અને તમે બધા વિહાર કરા, કારણ કે એક સ્થાનમાં રહેવાથી સાધુના ચારિત્રમાં દોષ લાગે છે. સંસારીના રાગના અધના વધે છે. શિષ્યપરિવારને વિહાર કરાવી પાતે તે ગામમાં રહે છે. આ દૃષ્ટાંતમાં એ વાત સમજવા જેવી છે. એક તેા ચારિત્ર નિર્મળ પાળવાથી ગુરૂની પહેલાં શિષ્ય કેવળજ્ઞાન પામી ગયા ને શુરૂ રહી ગયા અને ખીજું કર્મના ઉદ્દય વખતે ગુરૂની કેટલી સાવધાની છે, કેવળીભગવંતના વચન ઉપર કેટલી શ્રદ્ધા છે. એ આચાર્ય ભગવતની પાસે એક સાધ્વીજીએ દીક્ષા લીધી હતી. એનું નામ પુષ્પશુલા હતુ. એ સાધ્વીજી કાણુ હતા? એ ગામના મહારાજાના મહારાણી હતાં. ખૂબ ધર્મિષ્ઠ હતાં. ગામમાં કોઇ સત મુનિરાજ પધારે ત્યારે તેમના દર્શનને અને વ્યાખ્યાન વાણીને અચુક લાભ લેતાં. સંતના સમાગમથી અને શાસ્ત્રવાણીનું શ્રવણુ કરવાથી માનવના જીવનમાં કેટલા પલ્ટો આવે છે! સતે વ્યાખ્યાનમાં સ્વર્ગમાં કેવા Page #246 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૨૦૫ સુખ ને રંગ-રાગ હોય છે, દેવેની કેટલી અદ્ધિ હોય છે તે અને નરકના જીવોને કેવા કેવા દુઃખે પિતાના કર્મને અનુસાર ભેગવવા પડે છે, સંસારના ભોગ ભોગવવાથી પરિણામ કેવું ભયંકર આવે છે અને આ શરીર કેવું અનિત્ય ને અશુચીમય છે તેની ખૂબ સુંદર છણાવટ કરી. આ સાંભળીને પુષ્પચુલા મહારાણીના અંતરમાં વૈરાગ્યભાવ ઉત્પન થયો. એક દિવસ રાણી રાત્રે સૂતા હતા. નિદ્રા આવતી નથી તે સમયે વિચાર કરવા લાગી અહો ! આ સંસારમાં કોના પ્રત્યે રાગ કરવા જેવો છે? ધન-વૈભવ ને વિલાસ તે નાશવંત છે. આ શરીર ગંધાતી ગટર જેવું છે. આ દેહને રાગ રાખવા જેવું નથી. એની પાસે તે બને તેટલું કામ કઢાવી લેવા જેવું છે. બાકી શરીરને સ્વભાવ કે છે - જિસકી સંગતિસે અતિ સુંદર, મિષ્ટ સુગંધિત ભંજની, અતિ દુર્ગધિત કૃમિસે પૂરત, હેડતા ક્ષણમેં હાય સભી ! મૂલ્યવાન કપડે ક્ષણભરમેં, તુચ્છ મલિન બન જાતે હૈ, એસે મલિન દેહકે સુંદર, કૌન મૂઢ બતાતે હે " બંધુઓ ! આપણું શરીર એક પ્રકારનું મશીન છે. તમે મોટા મોટા કારખાનાઓમાં ને ફેકટરીઓમાં મશીન તો જોયા હશે. ઘણુ માણસે રસ્તામાંથી કાગળના ટુકડા ફાટેલા કપડાના ચીંથરા, કાચના ટુકડા બધું વીણીને કેથળામાં ભરે છે તેને જોઈને થાય કે આ લેકે આ કચરે શા માટે ભેગો કરતા હશે? એક વખત કેઈ કારખાનાવાળાને પૂછયું ત્યારે કહે કે એ એક કથળે એવા કાગળીયા ને ચીંથરા વીણી લાવે તેને અમે એક કોથળે પાંચ રૂપિયા આપીએ. મેં પૂછ્યું કે એ કચરાને તમે શું કરે? તે કહે કે અમે એમાંથી નવું સર્જન કરીએ. કેઈ નવીન ચીજ બનાવીએ. મશીનમાં પડવાથી નકામી વસ્તુઓ સારી બની જાય છે. ત્યારે આપણું શરીરનું મશીન જુઓ. આ મશીનમાં અનેક પ્રકારની ઉત્તમ વાનગી બનાવીને નાંખો, બદામ-પીસ્તા, ચારેબી, કેશર ને ઈલાયચી નાંખી ઉકાળેલું દૂધ નાંખો પણ જ્યાં હાડીયામાંથી નીચે ઉતર્યું એટલે અશુચીમય બની જાય છે. કદાચ મીટ થાય તે પછી તેના સામું જોવું ગમે છે? કારખાનાનું મશીન ખરાબ પદાર્થોને સારા બનાવે અને આ શરીરનું મશીન એવું છે કે સારા પદાર્થોને ખરાબ બનાવી દે. સારામાં સારું કિંમતી વસ્ત્ર પણ શરીર પર પહેર્યું એટલે એની ચમક ઉડી જાય છે. આવા અશુચીમય દેહને રાગ શા માટે રાખવા પુષ્પચુલા રાણીને આ બધે વિચાર કરતાં સંસાર ઉપરથી વૈરાગ્ય ઉત્પન્ન થયો. રાજા પાસે દીક્ષાની આજ્ઞા માંગે છે. રાજાને રાણી પ્રત્યે ખૂબ પ્રેમ હતો એટલે રાજા રજા આપતા નથી. ખૂબ કરગરે છે, ત્યારે રાજા કહે છે હું તને દીક્ષાની રજા આપું પણ એક શરતે કે તારે દીક્ષા લઈને વિહાર કરે નહિ. આ ગામમાં તું રહે તે મને રોજ Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ શારદા સરિતા તારા મુખના દર્શન થાય. ત્યારે રાણી વિચાર કરે છે કે ભલે આ ગામમાં રહું પણ સંસારથી છૂટીશ ને સંયમ તે! પાળીશ. ચારિત્રમાં મજબૂત રહેવુ તે મારા હાથની વાત છે. આ સાધ્વીજી આચાર્ય મહારાજ પાસે સયમ લઇને કડક ચારિત્રનુ પાલન કરે છે. રાજા દરરાજ એના દર્શન કરવા આવતા. એ પુષ્પશુલા સાધ્વીજી અંદર હાય તે। એમના ગુરૂણીને કહે કે તમારા નવ દીક્ષિત શિષ્યાને બહાર ખેલાવે. મારે એમના દર્શન કરવા છે. રાજા વન કરે ત્યારે સાધ્વીજી નયના નીચા ઢાળીને ઉભા રહે. રાજાને ગમે તેટલે મેાહ હાય પણ મારે મારા ચારિત્રમાં આગેકૂચ કરવી એ મારા હાથની વાત છે. પેાતાના રૂપને ખ!ળવા માટે ત્રણ-ત્રણ, ચાર-ચાર ને પાંચ-પાંચ ઉપવાસના પ!રણા કરતા. આવે! કઠે!ર તપ કરીને શરીર સુકકે ભુકકે કરી નાંખ્યું. અંદરથી માંસ સૂકાઇ ગયુ એટલે રંગ રૂપ પણ ઉડી ગયા. રાજા વિચ!ર કરે છે અહા ! શરીર કેવું ક્ષીણુ કરી નાંખ્યું? સાધ્વીના ઉગ્ર તપ અને સંયમ જોઈને રાજા પણ ધર્મિષ્ઠ અની ગયા. આ સાધ્વીજી ગામમાં વસે છે. પેલા આચાર્યનું નામ અણુિં કાપુત્ર આચાર્ય હતું. તે આચાર્યનુ જ્યારે શરીર ખૂબ ક્ષીણ થઈ ગયું, ચાલવાની તાકાત ન રહી ત્યારે પુષ્પચુલા સાધ્વીજી દરરાજ સતને ગૌચરી-પાણી લાવી આપતા. અને સાધ્વીમાર્ગ સાચવતા ગુરૂણીની આજ્ઞા પ્રમાણે રહેતા અને એ વિચારતા કે હું ભાગ્યવાન છું કે જે ગુરૂ પાસે ચારિત્રમાર્ગ અંગીકાર કર્યો તેમની સેવા કરવાને મને સુઅવસર સાંપડયા છે. ભગવાનના સ ંતા કેવા હેાય ? એકેક મુનિવર રસના ત્યાગી, એકેક જ્ઞાનભંડાર રે પ્રાણી, એકેક મુનિવર વૈયાવચ્ચ વેરાગી, એના ગુણના નાવે પાર રે પ્રાણી સાધુજીને વંદા નિતનિત કીજે... વિશાળ સંત સમુદ્દાયમાં કાઇ તપસ્વી હોય, જ્ઞાની હાય, તે કાઈ સેવાભાવી હાય. તપના ખાર પ્રકાર છે. છ માહ્ય અને છ આભ્યંતર. ભગવાન કહે છે કે હું સત ! જો તારાથી બાહ્યતપ ન બને તે આમ્યતર તપ તા જરૂર કરી શકે છે. આ પુ′લા સાધ્વીના જીવનમાં બાહ્ય અને આભ્યંતર અને તપ હતા. રાગ અને દ્વેષ ખૂબ પાતળા પડી ગયા હતા અને ઉત્કૃષ્ટ ભાવે સતની સેવા કરતાં આત્મસ્વરૂપના રટણ ઉપર ચઢતા ઘાતી કર્મના ક્ષય થયા ને પુખ્તચુલા સાધ્વીજીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. જ્યાં કેવળજ્ઞાન પ્રાપ્ત થાય ત્યાં શું બાકી રહે ? આ સાધ્વીજી ગુરૂ માટે ગૌચરી લેવા જાય છે. સતના મનમાં કયારેક એવા ભાવ થાય કે આજે અમુક વસ્તુ મળે તે માશ શરીરને અનુકૂળ પડે. કેવળી ભગવત ગુરૂના મનની વાત આજે સમજી ગયા અને ગુરૂને અનુકૂળ આવે તેવી ગૌચરી લાવ્યા. Page #248 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૨૦૭ દેવાનુપ્રિયે ! ગુરૂની ભાવના પ્રમાણે ગૌચરી આવી તેથી ગુરૂને વિચાર થયે કે આજ મારા મનના ભાવ પ્રમાણે ગૌચરી આવી છે તે શું મારા શિષ્યાને કંઈ જ્ઞાન થયું છે? તેથી સંત પૂછે છે સાધ્વીજી ! મેં મનમાં એવી ભાવના કરી કે આજે આવા પ્રકારનો આહાર મળે તે મારા સંયમમાં મને શાતા રહે તો તમે એવા પ્રકારનો આહાર લાવ્યા તો આપ મારા મનમાં રહેલા ભાવ કેવી રીતે જાણી શકયા? ત્યારે કહે છે ગુરૂદેવ! આપની કૃપાના પ્રતાપે હું જાણી શકું છું. જુઓ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે છતાં કેટલે વિનય છે! એમ નથી કહેતાં કે મને કેવળજ્ઞાન થયું છે. ગુરૂ ફરીને પૂછે છે આપને જે જ્ઞાન થયું છે તે પ્રતિપાતી કે અપ્રતિપાતી? ત્યારે કહે છે અપ્રતિપાતી. તરત આચાર્ય ભગવંત ઉભા થઈ ગયા ને સાવીજીના ચરણમાં પડયા અને પશ્ચાતાપના આંસુ વહાવતાં બોલ્યા કે અડો! કેટલી ભૂલ કરી કે કેવળજ્ઞાની ભગવંત પાસે મેં સેવા કરાવી. હું કે કમભાગી! તરત ઉભા થઈ હાથ જોડી પગમાં પડીને કહે છે હે સર્વજ્ઞ ભગવંત! આપની પાસે સેવા કરવી. હું હજુ કેટલા ભવ સુધી ભટકીશ. મને કયારે કેવળજ્ઞાન થશે? દેવાનુપ્રિય! વિચાર કરે. પુષ્પગુલારાણીને ઉપદેશ આપીને સંસારમાંથી ઉગારનાર આ ગુરૂ મહારાજ છે. ઘણું લાંબા કાળને સંયમ પાળનાર ને શાસ્ત્રના પારગામી હતાં છતાં આચાર્ય છદમસ્થ રહ્યા ને શિષ્યા પુષ્પચુલા સાધ્વીજી પામી ગયા. જૈન શાસન કેટલું વિશાળ ને નિષ્પક્ષ છે. ચાહે ગુરૂ હોય કે શિષ્ય હેય, સ્ત્રી હોય કે પુરૂષ હોય. દરેક ગુણસ્થાનકના પગથિયા ચઢી શકે છે અને ચઢતા ચઢતાં વીતરાગ દશા પ્રાપ્ત કરી શકે છે. કેવું સુંદર આશ્વાસન! અણિકાપુત્ર આચાર્ય પૂછે છે હજુ મારે કેટલા ભવ ભમવાનું છે? ત્યારે સાધ્વીજી કહે છે તમે ચરમ શરીરી છે, આ ભવમાં મુકિત મેળવવાના છે. આચાર્ય મહારાજને આશ્ચર્ય થયું – અહે! આ ભવમાં જ મોક્ષે જઈશ? મને કયારે કેવળજ્ઞાન થશે? કેવળી ભગવંતે કહ્યું –ગંગા નદી ઉતરતાં આપને કેવળજ્ઞાન થશે. સાધ્વીજીએ કેવળજ્ઞાન દ્વારા જાણીને કહ્યું ત્યારે આચાર્ય મહારાજ કહે છે કેવળી ભગવંત સમયની મુદત આપતા નથી. એ તો એમ કહે છે કે ગંગા નદી ઉતરવાં કેવળજ્ઞાન થશે તો લાવને જલદી જાઉં. કેવળજ્ઞાન મળતું હોય તો પ્રમાદ શા માટે કરે ? આચાર્ય મહારાજમાં ચાલવાની તાકાત ન હતી પણ કેવલી ભગવંતના વચને અપૂર્વ જેમ આવ્યું. હિંમત ભેગી કરીને ઉભા થયા ને પહોંચી ગયા ગંગા કિનારે. તમને થશે કે સાધુ નદીમાં કેવી રીતે પડે? કાચા પાણુને સ્પર્શ તે કરે નહિ. જ્યારે બીજે કઈ માર્ગ ન હોય તો સાધુ નાવડીમાં બેસીને નદી પાર કરી શકે. વધુમાં વધુ ત્રણ વખત નદી ઉતરવાને ભગવાનને કાયદો છે. આચાર્ય નૈકામાં બેઠા. નૈકા ચાલી જાય છે. મધ્ય નદીએ નૈકા પહોંચી. હોડી હાલમડેલ થવા લાગી. ડૂબવાની અણુ ઉપર આવી ગઈ ત્યારે નાવડામાં બેઠેલા Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ શારદા સરિતા મુસાફરે કહે છે આ જગટે આવીને બેઠે છે એના પાપે આમ બન્યું છે. એને ઉંચકીને નદીમાં ફેંકી દો. નહિતર આપણે ડૂબી જઈશું એટલે બધા મુસાફરોએ ઉંચકીને મુનિને નદીમાં ફેંકયા ત્યાં પૂર્વના વૈરી દેવતાએ ભાલાની અણી ઉપર એમને ઝીલી લીધા. ભાલાની અણી એમના પેટમાં ભેંકાઈ ગઈ. જેમ બહેનો તેલમાં વડા તળે છે ત્યારે ત્રાપામાં વડાને ભરાવીને બહાર કાઢે છે. વડુ વચમાંથી વીંધાઈ જાય છે એવી આ મુનિની સ્થિતિ હતી. પિટમાંથી લોહી નીકળીને નદીમાં પડવા લાગ્યું. 1 અહીં આચાર્યની કસોટીને સમય આવ્યો. મુનિ એમ નથી વિચાર કરતા કે મને કેવળી ભગવાને અહીં કેવળજ્ઞાન મેળવવા મોકલ્યું કે ભાલાથી વધાવા? મનમાં એક શ્રદ્ધા છે કે ભગવાનના વચન ત્રણ કાળમાં ખોટા પડે નહિ. પેટમાં ભાલાની અણી પેસી ગઈ છે, ને લોહીના ટીપા નદીમાં પડે છે. આ સમયે પિતાના પેટની પીડાની પરવા નથી કરતા, પિતાને નાવડીમાંથી ઉંચકીને બહાર ફેંકનારા ઉપર ક્રોધ નથી કરતા કે કેવલી ભગવંતને દોષ નથી આપતા. પોતાને ભાલાની અણુ ઉપર ઝીલનાર વૈરી દેવ ઉપર છેષ પણ નથી લાવતા. ફકત એમના દિલમાં એક દુઃખ થાય છે. ભાલાથી વીંધાયા પછી લેહીનાં ટીપાં નીચે પાણીમાં પડતા જોઈ પાણીના જીવો ઉપર અનુકંપા આવે છે. હે પ્રભુ! પાણીમાં રહેલા અસંખ્ય છે મારા શરીરમાંથી પડતા લોહીથી મરી રહ્યા છે. કેવું મારું પાપી શરીર ને મારું લેહી પણ કેવું ઝેરી કે અસંખ્ય અને સંહાર કરી રહ્યું છે. ધિકાર છે મારા શરીરને! પિતાને આટલી અતૂલ પિડા હોવા છતાં પિતાના પ્રાણની પરવા કરતા નથી. પોતાના પ્રાણના ભોગે બીજાની રક્ષા કરે છે. જૈન મુનિ કેવા હોય! ના પંખે વીઝે ગરમીમાં ના ઠંડીમાં કદી તાપે ના કાચા જળને સ્પર્શ કરે, ના લીલેતરીને ચાંપે નાનામાં નાના જીવતણું એ સંરક્ષણ કરનારા આ છે અણગાર અમારા ગમે તેટલી ગરમી લાગે, બફાઈ જવાય પણ જૈન મુનિ પંખાની હવા ન ખાય કે જાતે પંખે વીંઝે નહિ. શિયાળાના દિવસોમાં ઠંડી લાગે, ગમે તેવા હમ પડે, કાયા થરથર ધ્રુજે તે તાપણી કરીને તાપે નહિં. તરસ્યા મરી જાય પણ કદી કાચા પાણીને અડે નહિ. રસ્તામાં ચાલ્યા જતા હોય, લીલોતરીનું એક પાંદડું પડ્યું હોય તો પણ તેને અડે નહિ. પગ નીચે લીલેતરી ન આવે તે રીતે સાવધાનીપૂર્વક ચાલે. આવા નાનામાં નાના જવાનું રક્ષણ કરનારા જૈનના અણગાર હોય છે. આ આચાર્ય મહારાજ પિતાના દેહની પરવા નથી કરતા. પિતાના દેહનો રાગ છૂટી ગયું છે. અહો પ્રભુ! હું નથી વીંધાનો, મારા કર્મો વીંધાઈ રહ્યા છે. એમને દેહને રાગ છૂટી ગયું છે અને સંયમ અહિંસા ને જીવેની દયા પ્રત્યેને રાગ ઉછળે Page #250 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૨૦૯ છે. એ પ્રશસ્ત ને પ્રખળ રાગ જીવને તત્ત્વના ચિંતનમાં એકતાન બનાવી દે છે. આચાર્ય મહારાજ શુકલધ્યાનનની શ્રેણી પર ચઢયા. હું કયાં છું... એ બધું ભાન ભૂલી ગયા. ક્ષપક શ્રેણી માંડીને ભાલાની અણી ઉપર કેવળ જ્ઞાન પામી ગયા. આયુષ્ય ત્યાં પૂર્ણ થઈ જવાથી શેષ રહેલા કમેમને ખપાવી મેાક્ષમાં ગયા. જમાલિકુમાર પ્રભુની વાણી સાંભળી જાગી ગયા. રત્નજડિત મહેલ પણ એને મન ઈટ-માટી ને ચુનાના ઢગલા જેવા લાગ્યા. પ્રભુને કહે છે નાથ! હવે સંસારમાં એક ક્ષણ પણ મારે રહેવું નથી. હું મારા માતાપિતાની આજ્ઞા લઇને આપની પાસે દીક્ષા લેવા આવ્યે છું. જમાલિકુમાર વૈરાગના રંગે રંગાઈ ગયા છે. જ્ઞાનગર્ભિત વૈરાગ્ય છે. હવે આગળ શું ખનશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર:– ગુણુસેન રાજા દીક્ષા લેવા માટે તૈયાર થયા છે. પેાતાના પુત્રને રાજગાદી સોંપી પોતે નીકળી ગયા. પોતાના ગુરૂ વિજયસેન આચાર્ય પાસે પહોંચવું છે. તે સવારે જઇશ. પણ અત્યારે મારા સમય નકામે! શા માટે ગુમાવવે!! એમ વિચાર કરી કોઇ એકાંત સ્થાનમાં જઈને રાત્રે પડિમા ધારણ કરી કાઉસગ્ગ ધ્યાનમાં ઉભા રહ્યા. અગ્નિશમાં દેવે કરેલ ઉપસર્ગ અને ગુણુસેનની અંતિમ આરાધના ગુણુસેન રાજા ધ્યાનમાં મગ્ન બન્યા છે. આ તરફ અગ્નિશમાં તાપસ પોતે કરેલા નિયાણાથી પાછા ન ફરે. કષાયમાં મરીને દેઢ પલ્યાપમની સ્થિતિવાળા વિદ્યુતુકુમાર નામના દેવ થયે. ત્યાં તેણે ઉપયેગ મૂકીને જોયું કે મેં પૂર્વભવમાં શું દાન કર્યા, તપ કર્યા કે જેના પ્રભાવે મને બધી દેવતાઇ ઋદ્ધિ પ્રાપ્ત થઈ. વિભગજ્ઞાનના ઉપયેગ મૂકવાથી . તેણે પૂર્વભવના બધા વૃતાંત જાણ્યા. અહા! મેં તો કેટલા અઘાર તપ કર્યા છે. આ ગુણુસેને મારી મજાક કરીને પારણું ન કરાવ્યું. બસ, હવે પૂરેપૂરું' વૈર લઉં. ગુસેન ઉપર ખૂબ કોપાયમાન થયે. ગુણુસેન રાજાને કાઉસગ્ગ ધ્યાનમાં ઉભેલા જોયા.... ક્રેધાયમાન થયેલા દેવે નારકીની અગ્નિ જેવી ભયંકર તપેલી રેતીને વરસાદ વરસાવ્યે. એન્જિનના તણખા ઉડે છે એ તે ઉડયા પછી બૂઝાઇ જાય છે. ગમે તેવા સખ્ત તાપમાં તપેલી રેતી આ રેતી આગળ શીતળ લાગે. આથી ધગધગતી રેતી ગુણુસેન રાજાના શરીર ઉપર વરસાવવ! માંડી. કેમળ કાયા !ઝવા લાગી. આ વખતે ગુણુસેન રાજા શુ વિચાર કરવા લાગ્યા. અહે!! શારીરિક અને માનસિક દુઃખે!થી સંસાર ભરેલે છે. તેમાં ધર્મની પ્રાપ્તિ દુર્લભ છે. ખરેખર હું ભાગ્યવાન છું કે આ અપાર સંસાર સાગરમાં સેકડે! ને હજારા ભવે મળવું દુર્લભ એવું ધર્મરત્ન પામ્યું! છું. જે મનુષ્ય ધર્મનુ આરાધન કરે તેની દુર્ગતિ થતી નથી. મને વિજયસેન આચાર્ય જેવા સમર્થ ગુરૂ મળ્યા મારા જન્મ સળ અન્ય છે. મારા કારણે અગ્નિશમાં તાપસને ખૂબ ક્રેપ થયા. મે એમને પારણુ ન કરાવ્યું તે પાપ મારા દિલમાં કણાની જેમ ખૂંચે છે. હું તેને શુદ્ધભાવથી ખમાવુ છું. Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ શારદા સરિતા પિતાના શરીરની ચામડી બળીને ખાખ થઈ ગઈ. મને કેણ આ કષ્ટ આપે છે તેને જરાય વિચાર ન કર્યો. સર્વ જીવોને ખમાવી લીધા. દેહને રાગ છૂટી ગયે. ગુરૂની પાસે જવા નીકળ્યા પણ પહોંચી ન શક્યા પણ ભાવથી દીક્ષા અંગીકાર કરી લીધી હતી. ધગધગતી રેતીમાં ગુણસેન રાજાનું શરીર બળીને ખાખ થઈ ગયું. દેહમાંથી પ્રાણપંખેરૂ ઉડી ગયું. ધર્મધ્યાનમાં મૃત્યુ પામેલા રાજા પહેલા સૈ ધર્મ દેવલોકના ચંદ્રાનન નામના વિમાનમાં એક સાગરોપમની સ્થિતિએ દેવપણે ઉત્પન્ન થયા. હવે વિદ્યુતકુમારની શી હકીક્ત છે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૨૯ શ્રાવણ સુદ ૯ ને મંગળવાર તા. ૭-૮-૭૩ અનંત કરૂણાનિધી ત્રિલોકીનાથે જીના ઉદ્ધાર માટે સિદ્ધાંત વાણી પ્રરૂપી. આ સિદ્ધાંત વાણીના એક વચન ઉપર જીવને જે શ્રદ્ધા થાય તે બેડે પાર થઈ જાય. એક વખત સિદ્ધાંત વાણને પ્રેમ જાગવો જોઈએ. ભગવાન પાસે ગયા ત્યાં પણ ભૌતિક સુખના ટુકડા માંગ્યા. ભેગને ભિખારી બન્યા. ભગવાન કહે છે જ્યાં સુધી આત્મિક સુખની રૂચી નથી જાગી ત્યાં સુધી તારે આંતરવૈભવ તને દેખાશે નહિ. પ્રભુના દરબારમાં જઈને એવી ભાવના થવી જોઈએ કે હે પ્રભુ! તેં જેને જીત્યા એને મારે જીતવા છે. તું જે પામે એવું મારે પામવું છે અને મારે તારા જેવું થયું છે. પણ આવું માંગનારા જગતમાં વિરવ વ્યકિતઓ હોય છે. જમાલિકુમાર પ્રભુના દર્શન કરવા ગયા. એમણે પ્રભુને દરબાર જે. એની શેભા જોઈ. એણે બાહ્ય શેભાન જે પણ પ્રભુના આત્માની શોભા જોઈ. પ્રભુના દર્શન કર્યા. દેશના સાંભળીને ઉભા થઈ ગયા અને પ્રભુની પાસે આત્મિક સુખ મેળવવા માટે દીક્ષાની ભીખ માંગે છે. જેમ દુષ્કાળમાં ઘણા દિવસના ભૂખ્યા માનવીને ભેજન મળે તે કેટલે આનંદ થાય ! વિચારજો કે તમે જે શુદ્ધ ભાવે આપશે તે તમારા આ ભવનું ને પરભવનું ભાતું બની જશે. અહીં એક દષ્ટાંત યાદ આવે છે. એક વખત એક ભાઈને કામ પ્રસંગે બહારગામ જવાનું થયું. એની પત્નીને કહે છે કાલે મારે બહારગામ જવાનું છે. તું મારા માટે ભાતાને ડબ્બો તૈયાર કરજે. પત્ની કહે છે ભલે. બીજે દિવસે બધું તૈયાર કરી દીધું. ભાઈ સ્ટેશને જવા તૈયાર થયા ને બધો સામાન ગાડીમાં મૂકાવ્યું. ત્યારે કહે છે બધે સામાન આ પણ માતાને Page #252 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૨૧૧ ડઓ રહી ગયા. ત્યારે એની પત્ની કહે છે સ્વામીનાથ! તમે જ્યાં જ્યાં જવાના છે ત્યાં ત્યાં મેં ડઓ મેકલાવી દીધા. હવે શેઠ જ્યાં જ્યાં જાય છે ત્યાં ખબર પડતાની સાથે બધા શેઠના સામા આવે ને એક કહે મારા ઘેર પધારો ને બીજે કહે મારે ઘેર જમવા માટે તે નેતશ ઉપર તરી આવે. ત્યારે શેઠ વિચાર કરે છે કે આ બધાને હું ઓળખતે નથી. મેં કોઈ દિવસ એમને જોયા હોય તેમ લાગતું નથી અને મને આટલો બધો આગ્રહ શા માટે કરતા હશે ? શેઠ કહે ભાઈ ! મેં કદી તમને જોયા નથી ને તમે બધા મારી આટલી બધી ભકિત કરે છે. મને ખૂબ નવાઈ લાગે છે. ત્યારે પેલા માણસે કહે છે તમે અમને નથી ઓળખતા પણ અમે તમને સારી રીતે ઓળખીએ છીએ. બધા શેઠની ખૂબ સરભરા કરતા. એ જેટલા દિવસ રહે તેટલા દિવસ દુકાન છોડી દેતા અને જેમ જમાઈને સાચવે તે રીતે બધા સાચવતા. એ લોકોની ભકિત ને ભાવના જઇ શેઠની આંખમાં આંસુ આવી જતા ને કહેતા ભાઈ ! તમે મારી આટલી બધી સેવા કરે છે. હું તમારા ઘેર આટલા દિવસ રોકાયે. ખાધું-પીવું. આ ઉપકારને બદલે કયારે વાલીશ? ત્યારે એ લોકો કહે છે આપ તો અમારા ઘેર પહેલી વખત આવ્યા છે પણ અમે તો તમારા ઘેર ઘણી વખત આવી ગયા છીએ. શેઠ કહે છે કયારે આવ્યા હતા ? મને કંઈ ખબર નથી. સ્ત્રીની ખાનદાની – દેવાનુપ્રિયે! જેના ઘરમાં સુસંસ્કારી ને કુલવંતી સ્ત્રી, હોય છે તે એના પતિનું માન ઠેરઠેર વધારે છે. પરદેશમાં પ્રસિદ્ધ કરે છે. એ શેઠાણીને એ નિયમ હતો કે ગામમાં જે કંઈ સ્વમ બંધુઓ નોકરી કે ધંધાર્થે આવ્યા હોય કે યાત્રાએ આવ્યા હોય કે દર્શનાર્થે આવે તેને ત્રણ દિવસ પિતાને ઘેર જમવાનું આમંત્રણ આપતી ને બધાની ખૂબ સરભરા કરતી. જે આવે તેને પ્રેમથી સંતોષ પમાડતી. એટલે એને સહ ઓળખે. શેઠ ઘેર આવ્યા. શેઠાણને કહે છે તમે તે મારા માટે ઘણું ભાતું એકલી દીધું. જ્યાં જાઉં ત્યાં પધારો–પધારો—ખમ્મા ખમ્માને પાર નહિ. આટલા બધા તમને ક્યાંથી ઓળખે છે? મેં તો કઈ દિવસ એમને જોયા નથી ત્યારે શેડાણ કહે છે એ બધે આપની કૃપાનો પ્રભાવ છે. હું ધર્મકાર્યમાં ગમે તેટલો ખર્ચ કરું પણ તમારી સંમતિ ન હોય તે ક્યાંથી કરાય? આ અહીં બેઠેલી શ્રાવિકા બહેનો ફાળામાં ફટફટ પૈસા બેંધાવે છે તે ક્યાંથી લખાવી શકે? તમારી છૂટ હોય છે ને ! તમારી ખુશી ન હોય તે એને ગમે તેટલી ભાવના હોય તે પણ ક્યાંથી લખાવી શકે? જ્યાં સુધી નદીમાં નીર વહે છે. ત્યાં સુધી તૃષાતુરને પાણી પાઈ લઉં. જ્યારે નદી સાવ સૂકાઈ જશે, અંદર રેતી ને કાંકરા ઉડશે ત્યારે કયાંથી આપી શકીશ? એમ વિચારી શેણી સ્વમીની ખૂબ સેવા કરતા. શેઠાણી કહે છે સ્વામીનાથ! આટલા માણસને આપણું ઘર મેં જમાડયા પણ આપે કદી એમ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ શારદા સરિતા નથી કહ્યું કે આ તે કંઈ ધર્મશાળા કે લૅજ છે કે તું આ બધાને ઘરમાં લાવીને ભેગા કરે છે તેને આ પ્રભાવ છે. સાચા અને પુણ્યવાન શ્રાવક હોય તે એની પત્નીને કહી દે કે ધર્મના કાર્યમાં તને જ્યાં યોગ્ય લાગે ત્યાં તું છૂટા હાથે પૈસા વાપરજે. જરાયે સંકેચ ન રાખીશ. આ ઘર દેવના ઘર કહેવાય. પતિ સારો હોય પણ પત્ની સારી ન હોય તે ન શોભે. શ્રાવકના દ્વાર અભંગ દ્વાર હોય. એના ઘરને આંગડીયે ઉચે રહે. એના ઘેર સ્વધમી ને દીનદુઃખી બંધુઓના પગલા આખો દિવસ થતા હોય. એ કેવા પુણ્યવાન આત્માઓ હશે! આજે મુંબઇમાં બ્લેક સીસ્ટમ થઈ ગઈ. સાધુથી બારણું ખેલાવીને ગોચરી જવાય નહિ. બ્લેક ઉઘડાવીને જાય તેમાં દેષ છે. જમાલિકુમારના હૃદયમાં પ્રભુની વાણીએ સ્થાન જમાવ્યું. ગેરગમાં વૈરાગ્યનો મજીઠી રંગ લાગે. સાચે શ્રાવક પ્રભુની વાણી સાંભળીને ખાલી ન જાય. જિનવાણી પ્રત્યે શ્રાવક શ્રદ્ધા હેવી જોઈએ. શ્રાવક એટલે શું? તમારા નામને એકેક અક્ષર શું સૂચન કરે છે? છે એટલે કૃતવાણીમાં શ્રદ્ધા કરવી. વ' એટલે વિવેકપૂર્વક ધર્મની આરાધના કરવી. ક એટલે કાપવું. શું કાપવું? કર્મના ગાઢ બંધનોને તપ જપ ને સંયમ આદિ સાધન દ્વારા કર્મોને કાપવાની કરણ કરે તેનું નામ શ્રાવક. એક વાર ભગવાનની વાણી સાંભળીને પ્રતિબોધ પામી જાય. પછી એને ઘરમાં એક ક્ષણ પણ ગમશે નહિ. સુખ અને દુઃખમાં સમાનભાવ રહેશે. અનિષ્ટ સગો ને ઈષ્ટ વિયેગમાં એને આધ્યાન, રૌદ્રધ્યાન નહિ થાય. . ધ્યાન ચાર પ્રકારના છે. આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન ને શુક્લધ્યાન આર્તધ્યાન ધાવવાથી તિર્યંચ ગતિમાં જવાય. રૌદ્રધ્યાનથી નરકગતિ, ધર્મધ્યાનથી દેવગતિ ને શુકલધ્યાનથી મોક્ષમાં જવાય છે. આર્તધ્યાન ને રૌદ્રધ્યાન એ બે અશુભ ધ્યાન છે. ઘરમાં કે બજારમાં તમારું ધાર્યું ન થાય ત્યારે તમને શું થાય છે કે મેં કહ્યું તેમ કેમ ના થાય? તેમ વિચારી આર્તધ્યાન કરવાથી જીવ તિર્યંચગતિમાં જાય છે. એક ન્યાય આપું. ભગવાન પાર્શ્વનાથને જીવ મરૂભૂતિના ભવમાં શ્રાવક ધર્મની સુંદર આરાધના કરતે હ. પવિત્ર વિચારોમાં રાત-દિવસ તેની રમણતા હતી. આવું શ્રાવકપણું પાળનારે જીવ પણ આયુષ્ય બાંધવાના સમયે ભૂલ ખાઈ બેઠો. આર્તધ્યાનમાં જોડાયો તો તિર્યંચગતિમાં પટકાઈ ગયો. મરૂભૂતિ અને કમઠ બંને ભાઈઓ હતા. એક વખત કમઠે એવું અઘટિત કાર્ય કર્યું એટલે મરૂભૂતિએ રાજાને કહ્યું આપ એને યોગ્ય શિખામણ આપજે તે એનું જીવન સુધરે. એટલે રાજાએ કમડને બોલાવીને શિખામણ આપી. સ્વદેષને નહિ જેનારા એવા કમઠે રાજાની હિત શિખામણ માની નહિ ને ઉપરથી રાજાની સામે એલફેલ વચને બોલ્યા તેથી રાજાને તેના ઉપર ખૂબ કૈધ આવવાથી રાજાએ એને નગરની બહાર કઢાવી મૂકે એટલે એના મનમાં ખૂબ ખેદ થયે અહો! મારા ભાઈએ Page #254 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૨૧૩ રાજાને ફરીયાદ કરીને મને હદપાર કરાવ્યો? એને ખૂબ ખેદ થયે. એ બેદમાં ને ખેદમાં એણે તાપસની દીક્ષા લીધી ને પછી ખૂબ તપ કરવા લાગ્યા. પાછળથી મરૂભૂતિને ખૂબ પસ્તાવો થયો કે મારા નિમિતે એને નગર બહાર કાઢવામાં આવ્યો ને એ તાપસની "દીક્ષા લઈ ઉગ્ર તપ કરે છે. હું કે પાપી! મરૂભૂતિની કેટલી ક્ષમા- મરૂભૂતિએ નક્કી કર્યું કે હું કમઠની પાસે જાઉં ને મારી ભૂલની ક્ષમા માંગું. એટલે મરૂભૂતિ કમઠની પાસે ક્ષમા માંગવા આવ્યા. કમઠને મરૂભૂતિ ઉપર ખૂબ ક્રોધ હતો કે મારા ભાઈએ મને કષ્ટમાં મૂકી છે એટલે જેવા મરૂભૂતિ કમડના ચરણમાં પડી માથું નમાવી ક્ષમા માંગે છે કે ભાઈ! મારા નિમિતે તમને ઘણું કષ્ટ પડયું છે. મને માફ કરે. ત્યાં કમઠના કેધની આગ ભભૂકી ઉઠી. મરૂભૂતિ જેટલા નમ્ર બનીને માફી માંગે છે તેટલો કમઠ કઠોર બન્યો છે. મનમાં વિચાર કરે છે પપી! ધુતારા અહીં આવીને માફી માંગે છે અને આટલા દુઃખ આપવામાં બાકી નથી રાખ્યું. હવે હું તને નહિ છોડું. એમ વિચારી પાસે પડેલી એક મેટી પથ્થરની શીલા કમઠે મરૂભૂતિના માથા ઉપર ફેંકી. તેથી મરૂભૂતિને સખત પીડા થવા લાગી. માથું ફૂટી ગયું. લોહીની ધાર ચાલી. આ વખતે એના મનમાં કમઠ પ્રત્યે જરા પણ દ્વેષભાવ નથી આવ્યું પણ શીલા માથામાં વાગવાથી જે અસહ્ય વેદના થઈ તે સહન ન થવાથી મનમાં આધ્યાને આવ્યું ને ત્યાં ને ત્યાં મરણ પામ્યા. આર્તધ્યાનના કારણે એ જંગલમાં ફરતી હાથણીના પેટમાં હાથીપણે ઉત્પન્ન થયા. આધ્યાનથી શું પરિણામ આવ્યું - બંધુઓ ! જુઓ આ મરૂભૂતિ કેવું શ્રાવકપણું પાળતો હતે. કરમને શરમ છે? સહેજ આર્તધ્યાનના કારણે તિર્યંચગતિમાં ફેંકાઈ ગયો. આપણને ક્ષણે ક્ષણે આર્તધ્યાન થાય છે. બે ચાર મિત્રે ભેગા થયા અગર સંઘના કાર્યકર્તાઓની મિટિંગ ભેગી થઈ અને એક ઠરાવ કર્યો. તે ઠરાવ કઈને મંજુર હોય ને કેઈને નામંજુર હોય તો વચ્ચે વચ્ચે વિખવાદ ઉભું થાય. એક બીજાને એમ થાય કે મારું ધાર્યું ન થયું એટલે આર્તધ્યાન થવાનું. માટે આર્તધ્યાન, રૌદ્ર ધ્યાન થવાનો પ્રસંગ આવે ત્યારે ખૂબ સાવધાન રહો. આપણુ આત્માનું બગડે નહિ તેનું ખાસ લક્ષ રાખે. મરૂભૂતિના મૃત્યુથી પિતાને જાગેલે વૈરાગ્યભાવ” મરૂભૂતિના આવા કરૂણ મૃત્યુથી રાજાના દિલમાં વૈરાગ્ય ભાવના જાગી. અહો ! આ સંસાર કેવો વિચિત્ર છે. આ સંસારમાં કેઈના પ્રત્યે રાગ કરવા જેવો નથી. તમે આ સંસારને અને સગાવ્હાલાઓને મારા માનીને બેસી ગયા છો પણ સંસારમાં કે ઈકેઈનું નથી. એ તે સમય આવે ખબર પડે છે. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ શારદા સરિતા કેઈ કેઈનું નથી રે (૨) નાહકના મરીએ બધા મથી મથી રે.કે કમાઉ દીકરી વહાલે રે લાગે, રખડતો દીકરો ઝેર જેવું લાગે, ઘરમાં પણું સ્વાર્થ વિના વાત નથી રે કઈ કેઈનું નથી રે....' દીકરે કમાઈને લાવતું હોય તે મા બાપ કહેશે મારે દીકરે આવ્યા. પણ જે દીકરો કમાતે ન હોય અને ઉડાવતો હોય તે એના સામું કઈ જેશે? આ તે તમારે અનુભવ છે ને? માટે જ્ઞાનીઓ કહે છે સંસારમાં જળ અને કમળની જેમ અલિપ્ત ભાવથી રહો. મહારાજાને સંસારની અસારતા સમજાતા દીક્ષા લીધી. ચારિત્ર લઈને ઉગ્ર તપ સંયમને સ્વાધ્યાયના પ્રભાવથી જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી તેમને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. એકવાર કેઈ સાર્થની સાથે મુનિરાજ વિહાર કરતાં કરતાં એ જંગલમાંથી પસાર થઈ રહ્યા છે તે સમયે પેલે હાથી સાર્થને જોઈને તેફાને ચઢ. માણસ ભાગાભાગ કરવા લાગ્યા. મુનિરાજ “અવધિજ્ઞાનના પ્રભાવથી એને ઓળખી ગયા. કરૂણાના સાગર મુનિ ત્યાં ઉભા રહ્યા અને બોલ્યા બુઝબુઝ.એ મરૂભૂતિ. મરૂભૂતિ શબ્દ સાંભળીને હાથી ચમક્યા અને એને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. અહોહું પૂર્વભવને મરૂભૂતિ કેવું શ્રાવકપણું પાળ્યું હતું! સહેજ આર્તધ્યાનના પ્રભાવે મરીને આ જંગલી હાથી - બ. સંતના ચરણમાં મૂકી પડે. આંખમાં પશ્ચાતાપના આંસુ આવી ગયા. માનવજીવન હું હારી ગયે. ત્યાં મેં કેવી સુંદર આરાધના કરી છે. પૂર્વભવની આરાધના કરેલી હવાથી ઘણીવાર સંતને જોઈને અગર ધર્મને બોધ સાંભળીને તિર્યધર્મ પામે છે. તિર્યચે પણ શ્રાવક ધર્મનું પાલન કરી શકે છે. એક વખત ૨૦૧૫માં અમે અમદાવાદથી ગોધરા જતાં હતાં. વચમાં ડાકોર ગામ આવે છે. ડાકોરમાં ફાગણ સુદ પુનમને મેળો ભરાય અને વરઘડે નીકળે. તે વરઘોડા માટે અમદાવાદથી હાથી જતા હતા. અમે વિહારમાં હતા. બધા સાધ્વીજીએ આગળ પાછળ હતાં. હું છેલ્લી હતી. રસ્તામાં હાથી તોફાને ચઢયે. મહાવત બિચારે એને અંકુશ માર્યા કરે પણ કાબૂમાં આવતું નથી. એટલે તે દૂરથી બૂમ પાડવા લાગે, મહારાજ દૂર હઠે. હાથી નજીકમાં આવી ગયો. એટલે હું પણ રોડ ઉપરથી ખેતરમાં ચાલી ગઈ, કારણ કે જીવવું સૈને ગમે છે. કોઈને મરવું ગમતું નથી. સર્વે નવા વિ રૂછતિ નાવિયું ન મરિન્ગિ હાથી ખેતરમાં આવ્યું તે હું રેડ પર ચાલી ગઈ. તે હાથી રેડ ઉપર આવે. એમ ત્રણ વખત બન્યું ત્યારે વિચાર થયે કે હવે દેડવું નકામું છે. સાગારી સંથારે કરીને ઉભી રહી. હાથી છેક પાસે આવ્યા ને ધીમો પડી ગયા. હું નવકાર મંત્ર ગણતી હતી. હાથી નજીકમાં આવી ત્રણ વખત જમીન સાથે મસ્તક અડાડી નમસ્કાર કરી ચા ગયો. વિચાર કર્યો અહે! આ જીવે પૂર્વજન્મમાં Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ શારદા સરિતા ધર્મની આરાધના કરી હશે! એને નમસ્કાર કરવાના કેવા ઉત્કૃષ્ટ ભાવ હતા! વંદન કરવા એ મારી પાછળ આવ્યું ત્યારે મેં મરણના ભયથી દેખાદેડ કરી. મારા નિમિત્તે એને કેટલા અંકુશ ખાવા પડ્યા ! આંખમાં આંસુ આવી ગયા. પિલે હાથી સાધુને જોતાં શાંત થઈ ગયે. ને મરૂભૂતિ બૂઝ-બૂઝ એટલા શબ્દમાં એને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થઈ ગયું. ત્યાં એણે શ્રાવકપણું અંગીકાર કર્યું. એક વખત એ હાથી ખૂબ તરસ્યા થયે એટલે તળાવે પાણી પીવા ગયે. તળાવમાં ખૂબ કાદવ હતો. પગ મૂકતાંની સાથે પગ ખેંચી ગયે. ખૂબ મહેનત કરી પણ પગ નીકળતે નથી. એ તળાવમાં કમઠને જીવ મરીને જલચર સર્પ બનેલો. એ ત્યાં આવીને પૂર્વના વૈરના કારણે હાથીના મસ્તક પર ચઢી તેના મર્મસ્થાનાં ડંખ ઉપર ડંખ મારવા લાગે. કારમી વેદના ઉત્પન્ન થઈ પણ પૂર્વભવમાં આધ્યાન કરેલું ને તેનું ફળ પ્રત્યક્ષ જોગવી રહ્યો છે તે હવે ભૂલ ખાય? ભયંકર વેદના હોવા છતાં આર્તધ્યાનમાં ન જોડાતા ધર્મધ્યાનમાં ચઢે છે. વિચાર કરે છે અહો ! આ પીડા એ મારા કર્મનો ઉદય છે. તે બિચારા સર્પ ઉપર મારે શા માટે શ્રેષ કરવો જોઈએ! શુભ કે અશુભ કર્મના ફળ સૌને અવશ્યમેવ જોગવવા પડે છે. મેં જે કર્મો ઉપાર્જન કર્યા છે તેને સમતા ભાવે વેદવાથી મારા કર્મને કચરો દૂર થાય છે. તે મારે શા માટે ખેદ કરે જોઈએ! આ રીતે છેક સુધી ધર્મધ્યાનમાં દઢ રહ્યા તો મરીને દેવ કમાં ઉત્પન્ન થયા. આ છે ધર્મધ્યાનને પ્રભાવ..આપણે દરરોજ પ્રતિક્રમણ કરતાં બેલીએ છીએ કે આર્તધ્યાન રૌદ્રધ્યાન થાયા હોય ને ધર્મધ્યાન-શુકલધ્યાન ન થાયા હોય તે તસ્સ મિચ્છામિ દુક્કડ.....આ રીતે જ આલોચના કરીએ છીએ. મિચ્છામિ દુક્કડં દઈએ છીએ પણ અશુભ ધ્યાનથી નિર્વતીએ નહિ તે કર્મનું બંધન ચાલુ રહેવાનું છે. માટે ક્ષણે ક્ષણે અશુભ ધ્યાનથી બચવાના પ્રયત્ન ચાલુ રાખે. જમાલિકુમારના અંતરમાં દીક્ષા લેવાની લગની લાગી છે. જલ્દી દીક્ષા લઉં અને જલ્દી મારા કર્મો ખપાવી મોક્ષમાં જવું છે. જ્યાં સુધી મોક્ષમાં જવાની લગની ન લાગે ત્યાં સુધી જીવ જેટલી કરણી કરે છે તે બધી બાહ્ય ભાવે કરે છે. તેનાથી પુણ્ય બંધાય છે. અને કર્મનિર્જરાના હેતુથી જે કઈ વ્રત-નિયમ કરવામાં આવે છે તેનાથી કર્મો ખપે છે ને જલદી મોક્ષ મળે છે. મોક્ષનું અનંતુ અવ્યાબાધ સુખ મેળવવા એક વખત જમાલિકુમાર જેવી લગની લગાડે. નહિતર ભડકે બળતા સંસારના સુખોની સજા તે ભોગવવાની છે. જુઓ આ તમારો સંસાર કે ભડકે બળી રહ્યો છે. સંસારનું એક પણ સુખ એવું નથી કે જેની પાછળ દુઃખની જવાળાઓ ડેકીયા ન કરતી હોય. એક એક દુઃખની ચિનગારી સમસ્ત સુખમાં આગ ચાંપી દેશે. સંસારના ક્ષણિક સુખ ખાતર અમૂલ્ય શક્તિ ને સમયને ભેગ આપી દીધે તે પણ એક દિવસ તે છોડીને ચાલ્યા Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ શારદા સરિતા જવાનું છે. માટે સમજો. આ સંસાર કેવા દુઃખમય છે! જ્યાં શાશ્વત સુખ છે ત્યાં જવા માટે પ્રખળ પુરૂષાર્થ ઉપાડે. લગની લગાડો. જમલિકુમારને સંસાર દુઃખમય લાગ્યા છે. એ છોડી સુખમાં આવવા માટે પ્રભુને વંદન કરીને કહેઃ – "जं णवरं देवाणुप्पिया अम्मापियरो आपुच्छामि तएणं अहं देवाप्पियाणं अंतियं मुंडे भविना अगाराओ अण्णगारियं पव्वयामि । " હે પ્રભુ! આપના પ્રવચન ઉપર મને અનન્ય શ્રદ્ધા થઇ છે. આપની વાણી સત્ય છે નિઃશ ંક છે હે પ્રભુ! મારા માતા પિતાની આજ્ઞા લઇને હવે હું ગૃહસ્થવાસના ત્યાગ કરીને આપની પાસે અણુગારપણું સ્વીકારવાની ઇચ્છા રાખું છું ત્યારે ભગવાને તેમને શુ કહ્યું:अहा सुयं देवाणुप्पिया मा पडिबंध करेह । હે દેવાનુપ્રિય! તમને જેમ સુખ ઉપજે તેમ કરો. સારા કાર્યમાં ન વિલંબ કરો. આ પ્રમાણે પ્રભુ મેલ્યા એટલે જમાલિકુમારનું મન આનંદથી પ્રપુલ્લિત અની ગયુ. ધન્ય ઘડી કે પ્રભુએ મારી ચાગ્યતા જાણી મારા સ્વીકાર કર્યાં. મને મહાવીર પ્રભુ જેવા સમર્થ ગુરૂ મળ્યા. એ ગુરૂકુળમાં મને સ્થાન મળશે. ઉંચું ચારિત્ર પાળીને જલ્દી મેાક્ષમાં જવું છે. હવે ભવમાં ભમવું નથી. આ રીતે જમાલિકુમારના અંતરમાં વૈરાગ્યના પુવારા ઉડી રહ્યા છે. હવે તેના માતાપિતાની આજ્ઞા લેવા જશે. ત્યાં શુ બનશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર ગુસેન રાજાનું નામ ગુણુસેન તેવા તેનામાં ગુણ હતા. અગ્નિશમાં તાપસે ધગધગતી રેતીનેા વરસાદ વરસાવ્યે. કામળ દેહ ઉપર અગ્નિ જેવા કણા ખર્યા. કેવી વેઢના થઈ હશે ! છ્તાં સ્હેજ આ ધ્યાન ન કર્યું. એક ભાવના રાખી કે મેં જે કર્મો બાંધ્યા છે તે મારે પાતાને ભાગવવાના છે. એટલે તેમણે તે અંતિમ સમય સુધી ખૂબ સમતા રાખી. આનઢપૂર્વક આવેલા ઉપસર્ગ સહન કર્યાં. આજે વાતા કરીએ છીએ પણ સમય આવે સમતા રહેવી કઠણ છે. અગ્નિશમાં તાપસે વર્ષો સુધી તપની આરાધના કરી છતાં ક્રોધાવેશમાં આવીને કરેલા નિયાણાના પ્રભાવથી વિદ્યુતકુમાર નામના દેવ થયા. જેવી મતિ તેવી ગતિ મળે છે. એક શેઠે ૬૦ વર્ષે લગ્ન કર્યા. નવા શેઠાણી આવ્યા. એ શેઠાણીના અંગુઠા પાકયા. વેદના ખૂબ થતી હતી. એ સમયે શેઠ મરણપથારીએ સૂતા, પણ મનમાં એવી આસકિત રહી ગઇ કે અરેરે.... શેઠાણીને કેવી વેદના થાય છે! એનું શું થશે મારા વગર તેના ઉપર મમત્વભાવ રહી ગયા એટલે એની પત્નીના અંગુઠા પામ્યા હતા તેની રસીમાં કીડા Page #258 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૨૧૭ તરીકે ઉત્પન્ન થયા. માટે ભગવાન કહે છે કે કઈ પદાર્થમાં તમે આસકિત ન રાખો. જ્ઞાતાને દષ્ટા બનીને જોયા કરે. ગુણસેન રાજાની ચામડી બળી ગઈ. કેટલી અપાર વેદના થઈ હશે છતાં પાડેશી બનીને જોયા કર્યું. દેહાધ્યાસ છૂટી ગયા તે પ્રથમ સૈધર્મ નામના દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. અગ્નિશર્માએ ધાવેશમાં ભાન ભૂલીને નિયાણું કર્યું છે કે મારા ઉગ્ર તપ ને સંયમનું ફળ હોય તે હું ભાભવ પાપી ગુણસેનને મારનારો બનું, તે આ ભવમાં વિદ્યુતકુમારના ભવમાં ગુણસેન રાજાને ધગધગતી રેતીને વરસાદ વરસાવી ઉપસર્ગ આપે ને તેના પ્રાણ લીધા. ગુણસેન રાજા તે દેવલેકમાં ગયા. પણ હવે અગ્નિશમ જે વિદ્યુતકુમાર દેવ છે તે ત્યાંથી ચવીને કયાં ઉત્પન્ન થશે ને બીજા ભવમાં કે સબંધ બાંધશે ને કેવી રીતે વૈર લેશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન ને, શ્રાવણ સુદ ૧૦ ને બુધવાર તા. ૮-૮-૭૩ કરણના સાગર ભગવંતે સિદ્ધાંત વાણી દ્વારા આત્મસ્વરૂપનું ભાન કરાવ્યું. પૂર્વભવમાં જીવે સત્કર્મો કર્યા તે આ ઉત્તમ માનવજન્મ મળે છે. માનવજન્મની કિંમત જ્ઞાનીઓએ આંકી છે તેનું કારણ એ છે કે સમજણપૂર્વકની સાધના કરી મોક્ષની પ્રાપ્તિ કરી શકાય છે. બાકી આ દુનિયામાં ઘણા મનુષ્ય જન્મે છે ને મરે છે તેની કંઈ કિંમત નથી. આ જીવે સાધના તે ઘણી કરી છે પણ એ સાધના સંસાર વધારવાની કરી છે. આત્મસ્વરૂપ પ્રગટ કરવા માટે નહિ. તપ-જપ-વ્રત-પ્રત્યાખ્યાન આદિ ક્રિયાઓ કરી પણ એની પાછળ આકાંક્ષા રાખી કે દાન દઉં તે આવતા ભવમાં ધન મળે. સામાયિક કરૂં ને સુખ મળે. ધર્મ કરું તે ધન મળે. આવી સુંદર કરણીની પાછળ જડ સુખની અભિલાષા રાખી તે આત્મિક સુખ વેચી નાંખ્યું. ધર્મ કરું ને મને મેક્ષ મળે. ભગવાન કહે છે મક્ષ માંગવાની પણ જરૂર નથી. ખિસ્સામાં હજાર રૂપિયા લઈ બજારમાં ગયા તે જે માલ જોઈએ છે તે મળવાનું છે તે વાત નિશ્ચિત છે. તેમ કર્મનિર્જરાના હેતુથી ધર્મ કરીએ તો મોક્ષ મળવાને છે એ નિઃશંક વાત છે. આ નાશવંતને જડ સુખ માંગવું પડે છે. શાશ્વતને માંગવાની જરૂર નહિ પડે. માટે આત્મસાધનાને જે અમૂલ્ય અવસર જાય છે તેને સદુપયેાગ કરી જીવનમાં પાત્રતા કેળવે. ભગવંત ફરમાવે છે કે જ્યાં સુધી જીવ પાત્રરૂપી ચિત્તશુદ્ધિ ન કરે ત્યાં સુધી Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ શારદા સરિતા સમ્ય દર્શન-જ્ઞાન અને ચારિત્રરૂપી રન્ને તેની તિજોરીમાં અનામત ન રહી શકે. કિંમતી ઝવેરાતને તમે રસોડાના કબાટમાં કે કપડાના કબાટમાં મૂકે છે ? ન મૂકે પણ ગેરેજની તિજોરીના કબાટમાં મૂકે. એ તિજોરી કેટલી મજબૂત હોય છે? બહારવટીયા ઘણના ઘા મારે છતાં એ રત્ન ચરી શકે નહિ. તેમ જ્ઞાની કહે છે આત્માથી સંત અને શ્રાવકે જેમણે સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું છે તેવા સમ્યગદષ્ટિ છે “એકે હજારા' સર્વાર્થ સિદ્ધ વિમાનની દેવી સંપત્તિ આપતાં પણ એ રત્નના મૂલ્ય થઈ શકે નહિ. દેવકના રત્ન કેવા કિંમતી હોય છે. સૂર્યને ચંદ્ર કરતાં પણ તેજસ્વી ત્યાંના રત્ન છે. એના કરતાં પણ સમ્યજ્ઞાન દર્શનને ચારિત્રરૂપી રત્નો મહાન તેજસ્વી ને કિંમતી છે. ' દેવાનુપ્રિયે ! તમારી પાસે રહેલા કિંમતી ઝવેરાત ને નાણું સાચવવા તિજોરી મજબૂત હોય છે ને ચેક કરવા માટે ગુરખો પણ રાખે હોય છે કે જેથી બહારવટીયા એ ઝવેરાત લૂંટી શકે નહિ. તે રીતે અહીં જ્ઞાની પુરૂષ કહે છે કે મહાન પુરૂષોએ ઘણા પુરૂષાર્થ કરીને જે જ્ઞાન-દર્શન-ચારિત્ર ને તારૂપી રત્નોની પ્રાપ્તિ કરી તે તેને સાચવવા માટે ચોકીદારે ગઠવી દીધા છે. તે ચોકીદાર કેણ છે? તે તમે જાણે છે? કષાયરૂપી ડાકુઓ આવે તે નાશ કરી નાંખે તેવા બળવાન તપ-ત્યાગ-મૌન--સ્વાધ્યાયઆત્મચિંત્વન, નિરંતર સંતપુરૂષોને સમાગમ, સતત વીરવાણીનું શ્રવણ એવા ચોકીદારે રાખ્યા છે. હવે કઈ ચોરો અંદર ઘૂસી જાય ખરા ? સમ્યગદષ્ટિ આત્માઓ ક્ષણે ક્ષણે સાવધાન રહે. ત્યાગ અને તપનું શરણ લઈ આત્માનું ચિંતન મનન કરે પણ સંસારના અશુભ ભાવેને અંતરમાં પિસવા દે નહિ. પિતાની ઈન્દ્રિયને કાબૂમાં રાખવા આયંબીલ, ઉપવાસ આદિ તપ કરે. કાંદા-કંદમૂળનો, રાત્રી ભોજન બીડી આદિ બેટા વ્યસન ને પરસ્ત્રીને ત્યાગ તે સાચા શ્રાવકને હોય જ. સ્વસ્ત્રીમાં સંતેષ રાખી બને તેટલું વધુ બ્રહ્મચર્યનું પાલન કરે. નિરંતર અંતરમાં એવી ભાવના રહે કે આ જન્મ-જરા ને મરણથી ભરપૂર એવા સંસારને જલ્દી પાર પામી જાઉં. અક્ષય આનંદ સ્વરૂપ આત્મસુખ કેમ પામું ! આવી ભાવના થતાં ધન-દેલત કુટુંબ કબીલા ને બંગલા પ્રત્યે ઉદાસીનતા આવે છે. પછી ત્યાગ-વૈરાગ્ય તરફ રૂચી જાગે છે. ચિત્તશુદ્ધિ વિના આત્મદર્શન નહિ થાય. અરિસે સ્વચ્છ હોય તે નખથી શીખ સુધી પ્રતિબિંબ દેખાય છે. પણ એ જ અરિસા ઉપર ડામરની પીંછી ફેરવી દેવામાં આવે તે? કંઈ ન દેખાય. તેજ રીતે વીજળીના બલ્બ ઉપર ડામરની પીંછી ફેરવી દે તે બહાર અંધકાર દેખાય છે. પણ અંદરમાં અજવાળું હોય છે. તેમ આપણે આત્મા પરમાર્થ દષ્ટિએ જોવામાં આવે તો વીજળીના બલ્બ જેવું છે. પણ રાગ-દ્વેષ અને મહિને ડામર આત્માના પ્રદેશ પ્રદેશે પથરાઈ ગયો છે તેથી અનંત જ્ઞાનને ઘણું અંધકારમાં આથડી રહ્યો છે. આત્મા કે છે? Page #260 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા આત્મા સદગુણુને લડાર, સત્ય શીયળને શણગાર, એની શાલા અપરંપાર (ર)... ૨૧૯ અનંતજ્ઞાનદર્શન અકે, ચારિત્ર ચાંદની ચમકે ચેતનના ચળકાટ તુ જોજે (ર) એ છે તેજતેજના અંબાર (૨) એની શાલા અપરંપાર (ર)...આત્મા... આત્મા અનંત જ્ઞાન-દર્શનના પુંજ છે. પણ કર્મોના આવરણના કારણે તે મિથ્યાદૃષ્ટિના લીધે અનંત જ્ઞાન અજ્ઞાનના રૂપમાં ફેરવાઇ ગયુ` છે. ચારિત્રના ગુણુ પેાતાનામાં સ્થિર કરવાને ખલે વિકાર થઇ ગયા છે. આત્માને ખલે પરવસ્તુમાં તેની લીનતા ને એકાગ્રતા તે વિકાર છે. જ્ઞાન-દર્શોન નષ્ટ થયા નથી પણ અનંતકાળથી રાગ-દ્વેષને માહના કારણે વિકાર થયા છે. તેના કારણે પેાતાનું ભાન ભૂલી ગયા છે. પરવસ્તુમાં આત્મભાન્તિ થવાના કારણે વિકૃતિ આવી ગઇ છે. જેમ દૂધમાં મીઠું નાખવામાં આવે તે ફાટી જાય ને ? તેમ જ્ઞાન એ મિથ્યાજ્ઞાનમાં પરિણમે છે. સાચા દેવ-ગુરૂને ધર્મ પ્રત્યે શ્રદ્ધા થઇ નથી, વસ્તુના સત્ય સ્વરૂપની પણુ શ્રદ્ધા થઈ નથી. ભ્રમના કારણે ઉંધી શ્રદ્ધા થઈ છે. આ રીતે આત્મા અનતકાળથી મલીન બની ગયેા છે. અંદર જે મેલના થર જામ્યા છે. તેને દૂર કરવા માટે વીતરાગવાણીનુ પવિત્ર જળ તેના ઉપર રેડતા જાય તેા એ મેલ ધાવાતા જાય ને જ્ઞાન-દર્શન-ચારિત્રની શુદ્ધિ થાય. જેમ દર્પણ ઉપરથી સંપૂર્ણ ડામર ઉખેડી નાંખવામાં આવે તે પ્રતિબિંબ સ્પષ્ટ દેખાય છે તેમ આત્મા ઉપરથી કર્મરૂપી ડામર ઉખડી જાય તે પાતાનું સ્વરૂપ ખરાખર જોઇ શકે. જમાલિકુમાર્ગે એકવાર પ્રભુની દેશના સાંભળીને પેાતાના સ્વરૂપમાં સ્થિર થઇ ગયા. એને સંસારના સમગ્ર પદ્મા પ્રત્યે ઉદાસીનભાવ આવી ગયા. જ્યાં સુધી સંસારના રાગ ન છૂટે ત્યાં સુધી તમે કેવા ખનેા તેના ઉપર ચાર માખીના ન્યાય. ચાર પદ્મા ઉપર ચાર માખીએ બેસે છે. સાકર-મધ-ખળખા ને પથ્થર. એ ચાર વસ્તુ ઉપર ચાર માખીએ બેઠી છે. સાકર ઉપર બેઠેલી માખીને ઇચ્છા હૈાય ત્યાં સુધી સાકરના સ્વાદની માજ માણે ને મન થાય ત્યારે ઉડી જાય. એને મને રીતે આન આવે છે. તેમ ભગવાન કહે છે કે જે જીવા પુણ્યાનુબંધી પુણ્ય લઇને આવ્યા હાય છે તે જીવેા સાકર ઉપર બેઠેલી માખી જેવા છે. એને જયાં સુધી સંસારના સુખા ભાગવવા હાય ત્યાં સુધી ભાગવી શકે અને મન થાય ત્યારે તેના પ્રત્યે અનાસક્ત ભાવ કેળવી સંસારને લાત મારીને નીકળી જાય. જમાલિકુમાર અને શાલીભદ્ર જેવા આત્માએ સાકર ઉપર બેઠેલી માખી જેવા હતા. એમણે સંસારના સુખની માજ માણી અને જ્યારે સમજાયુ કે સંસાર દાવાનળ છે ત્યારે ક્ષણવારમાં છેડીને ચાલ્યા ગયા. Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ શારદા સરિતા બીજી મધ ઉપર બેઠેલી માખી મધની મીઠાશને સ્વાદ ચાખે પણ એ ત્યાં ચૂંટી જાય એટલે એને મધની મીઠાશની જ ભારે પડી જાય છે. એટલે બિચારી રિબાઈ રિબાઈને મરી જાય છે. તેમ પાપનુબંધી પુણ્યના ઉદયવાળા ની આવી દશા હોય છે. જેમ બ્રહ્મદત્ત ચક્રવર્તિને પુણ્યના ઉદયથી ચક્રવર્તિનું પદ મળ્યું પણ એ જીવનના અંત સુધી ભોગોમાં આસકત ર, મધ જેવા કામગમાં એંટી ગયા. ચિત્તમુનિ તેને સમજાવવા માટે આવ્યા પણ સમજ્યા નહિ. મરીને સાતમી નરકમાં ગયા ત્યાં કેટલી વેદના ભેગવી રહ્યા છે. કેટલા કાળ સુધી એ વેદના ભગવશે તે જાણો છો? તેત્રીસ સાગરેપમ સુધી નરકની રે રે વેદના ભોગવવી પડશે. બંધુઓ ! આ વાત ખ્યાલમાં રાખજે. જીવનના અંત સુધી સંસારના સુખમાં આસક્ત રહેશો તે શું દશા થશે? મમ્મણ શેઠની પણ કેવી દશા હતી? પૂર્વના પુણ્યથી કેટલી સંપત્તિ મળી હતી છતાં તેને તૃપ્તિ ન હતી. ગમે તેટલું મેળવ્યું ને ભોગવ્યું છતાં મૂકીને એક દિવસ જવાનું છે. તો સમજીને શા માટે ન છોડવું ? વીતરાગ વાણી સાંભળીને કંઈક ને કંઈક છેડતા શીખો. * ત્રીજી બળખા ઉપર બેઠેલી માખીની કેવી દશા હોય છે? એને તે કંઈ સ્વાદ ચાખવા ન મળે અને ઉડવું હોય ત્યારે ઉડી પણ ન શકે. પાપાનુબંધી પાપના ઉદયવાળા ની બળખા ઉપર બેઠેલી માખી જેવી દશા હોય છે. કાલસૂરી કસાઈ ન તે સંસારનું સુખ માણી શકો કે ન તે તેમાંથી છૂટી શકે. એકાંત પાપમાં ત રહ્યો. શ્રેણીક રાજાએ તેને એક દિવસ હિંસા બંધ કરવાની કહી તે પણ બંધ ન કરી. છેવટે એને કૂવામાં ઉતાર્યો તે પણ પાડા ચીતરીને માર્યા એટલે ભાવથી તે હિંસા ચાલુ રહી. જે આત્માઓ જીવનભર પાપ કરે છે તેને કેવા કર્મો ભેગવવા પડે છે આજે ભારતભૂમિ ઉપર કેટલે હત્યાકાંડ વધી રહ્યો છે. દેવનારમાં જંગી કતલખાનું ખોલવામાં આવ્યું છે. તેમાં મૂક પશુઓની કેવી કરપીણ રીતે હિંસા કરવામાં આવે છે. એની કહાણી વાંચતા કાળજું કંપી જાય છે, આજે એ મૂંગા પશુઓની ફરીયાદ સાંભળનાર કોઈ નથી. એક જમાનો એ હતું કે ગાડા નીચે કૂતરું આવી જાય તે લોકો ભેગા થઈને ગાડાવાળાને ધમકાવી નાંખતા. એના ઉપર કેસ કરતા ને આજે તે માણસ કપાઈ જાય તેને અરેકાર નહિ. કેટલી નિર્દયતા! અકબર બાદશાહે તેના મહેલમાં એક ઘંટ બાંધેલો. એને નિયમ હતું કે જ્યારે ખૂબ મુશ્કેલી આવી પડી ત્યારે ઘંટ વગાડે, અને બિનજરૂરીયાતે ઘંટ વગાડનારને ફાંસીની સજા કરવામાં આવશે એવો કાયદો હતો. એક વખત એક ગાય એ ઘંટ પાસે આવીને ઘંટ સાથે માથું ઘસવા લાગી એટલે જેરથી ઘંટ વાગે. બે-ત્રણ વખત વાગ્યે ત્યારે બાદશાહ કહે છે બીરબલ જેતે ખરે કેરું ભયંકર દુઃખમાં આવી પડયું છે કે Page #262 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૨૨૧ આટલા જોરથી વારંવાર ઘંટ બજાવી રહ્યું છે જલ્દી તપાસ કર. બીરબલ જુવે તે ગાય મેઢામાં ઘાસના તરણું ચાવતી ચાવતી ઘંટ સાથે માથું ખંજવાળે છે. બીરબલે વિચાર કર્યો કે જે હું બાદશાહને એમ કહીશ કે ગાય ઘંટ વગાડે છે તે કંધે ભરાઈને એનું માથું ઉડાડી મૂકશે. પણ બીરબલ બુદ્ધિશાળી હતો. ગાયને કેમ બચાવવી એને ઉપાય ને બાદશાહને કહે છે બાપુ! આજની ફરીયાદ જુદી છે. માનવની ફરીયાદ નથી પણ અબોલ પશુની છે. એક ગાય મેઢામાં ઘાસનું તરણું લઈને ફરીયાદ કરે છે. ગૌમાતાની ફરીયાદ ઘાસ ખાઉં ને દૂધ જ આપું, તે ય અન્યાય મેટે થાય, મારા વાછરડાને ધાવતે છેડાવી, દૂધ લીએ છે માલીક તોય સાહેબ! Áવા ફરીયાદ કરે છે કે હું લૂખું સુકું ઘાસ ખાઈને માનવીને દૂધ આપું છું. મારા બચ્ચાને પૂરું દૂધ પીવા દેતી નથી તો પણ અમારી જાતિના પશુઓને મારી નાંખવામાં આવે છે. અમે કષ્ટ વેઠીને પણ પાંચ પદાર્થો માનવીને બક્ષિસ કરીએ છીએ. પ્રથમ દૂધ, દૂધને મેળવતાં દહીં, દહીંને વલવતા માખણ મળે ને માખણને તાવે તે ઘી બને. એ દૂધ ને ઘીમાંથી અનેક પ્રકારની મીઠાઈ બને છે. અમારું મૂત્ર પવિત્ર ગણાય છે. કોઈને ચળ ઉપડે તો પણ ગૌમૂત્ર ચોપડવાથી મરી જાય છે ને છાણનું ખાતર બને છે. જે અનાજ પકવવામાં કેટલું ઉપયોગી બને છે! અને મરી જાઉં ત્યારે મારા ચામડાના જુત્તા બનાવીને પહેરે છે. છતાં મને ત્રાસ આપે છે. આ કે અન્યાય કહેવાય! આ છે ગૌવાની ફરીયાદ. બાદશાહ વિચાર કરે છે આ તો મટી ફરીયાદ કહેવાય. બેલે, ગાયે આવી ફરીયાદ કરી હતી ? “ના.” પણ મૂંગા પશુઓનું રક્ષણ કરવા માટે બીરબલની બુદ્ધિનો કે કિમિ કહેવાય ? અકબર બાદશાહના મગજમાં વાત ઉતરી ગઈ ને ગાય માતાને પંપાળીને કહે છે માડી તારી ફરીયાદ હું લક્ષમાં લઉં છું ને તું જા. આજથી હું મારા રાજ્યમાં ઢઢેરો પીટાવું છું કે જ્યાં સુધી મારી આણવર્તે છે ત્યાં સુધી કેઈએ ગૌમાતાની કતલ કરવી નહિ. આ હતા રાજા ને આ હતા પ્રધાન! આજની સરકાર અને એના પ્રધાન બધાય સરખા છે. સરકાર કહે છે કે અનાજની તંગી છે માંસ ખાવ. માંસાહારને પ્રચાર કરે છે. બાળકના કુમળા મગજ ઉપર એની અસર થાય છે માટે સાવધાન રહેજે. બાળકને ધર્મના સંસ્કાર આપજે કે માંસ ભક્ષણ કરનાર નરકમાં જાય છે. એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. જેનના દીકરાને કદી માંસ ખવાય નહિ એવી હિત શીખામણ આપજે. નહિતર પાછળ ખૂબ પસ્તાવું પડશે. આપણે ચાર પ્રકારની માખીની વાત ચાલતી હતી. ચોથા પ્રકારની માખી પથ્થર ઉપર બેસે તે ભલે કંઈ સ્વાદ ન રાખી શકે પણ એને ઉડવું હોય ત્યારે ઉડી શકે ખરી. પાપાનુબંધી પુણ્યના ઉદયવાળા જ આ ચોથા પ્રકારની માખી જેવા હોય છે. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ શારદા સરિતા જેમ પુણીયા શ્રાવક સંસારમાં સુખની મેાજ માણતા ન હતા અને તેમાં લેપાતા પણ ન હતા. એની સામાયિક કેટલી કિ ંમતી હતી ! એને ધર્મ પ્રત્યે કેવી દૃઢ શ્રદ્ધા હતી ! તમારા નખર કેટલામા નંબરની માખીમાં આવે છે તેને વિચાર કરજો. જમાલિકુમાર સાકર ઉપર બેઠેલી માખી જેવા હતા. એમણે સંસારના સુખ માણ્યા પણુ આત્મસ્વરૂપનુ ભાન થતાં તે છોડી દેશે અને તમને માણતા આવડે છે પણ છેડતા આવડતુ નથી. જમાલિકુમાર પ્રસન્ન અને આનંદિત ખનીને પ્રભુને ત્રણ વખત વંદન કરીને પાતે ચાર ઘટવાળ! અશ્વરથમાં બેસી જાય છે. પેાતે આવ્યા ત્યારે પુષ્પના હાર વિગેરે જે પહેર્યું હતુ તે પહેરી લીધું. છત્ર ધારણ કર્યું અને પેાતાના સુભટો આદિના મોટા પરિવારથી ઘેરાયેલે ક્ષત્રિયકુંડનગરના મધ્યભાગમાં થઈને જ્યાં પોતાનુ ઘર છે અને જ્યાં બહારની ઉપસ્થાન શાળા છે ત્યાં આવે છે એટલે ઘેાડાને રાકી પાતે રથમાંથી નીચે ઉતરે છે. મધુએ ! જમાલિકુમાર પ્રભુના ન કરી વાણી સાંભળીને વૈરાગ્યના રંગે રરંગાઇ ગયા છે. ગયા ત્યારે પ્રભુના દર્શનની ભાવના હતી પણ હવે વૈરાગ્યના માત્ર લઈને આવ્યા છે. હવે એની એકેક ક્ષણ લાખેણી જાય છે. તમારે મન પૈસાની કિંમત છે. એને મન સમયની કિ ંમત છે. પહેલાનાં જમાલિકુમાર જ્યારે બહારથી આવતા ત્યારે સીધા ણીઓના મહેલે જતાં. અત્યારે એના કદમ માતપિતાના મહેલ તરફ ઉપડયા. અંતરંગ જ્ઞાનગભિત વૈરાગ્ય છે. વૈરાગી આત્મા સંસાર છેડે તે પહેલાં પણ એની પૂર્વ અવસ્થા કેવી હાય છે! એ ચાલે તે કેવી રીતે ? એની બધી ક્રિયા કેવી હાય છે ? “ વૈરાગીના વ્યવહાર કેવા હાય ? ૧ जयं चरे जयं चिट्ठे, जयं आसे जयं सए । जयं भुजंतो भासन्तो, पावकम्मं न बंधई ॥ ઈસ. સૂ. અ. ૪, ગાથા ૮ વૈરાગી આત્મા એકેક પગલું ભરતાં ખૂબ યત્ના રાખે. ઉભા રહે તે પણ જોઇને કે અહીં કેાઈ જીવ મારા પગ નીચે દબાઇ તે નહિ જાય ને? એના બેસવામાં, સૂવામાં, ખાવામાં ને ખેલવામાં બધે ભારાભાર યત્ના ભરી હાય. એ આત્મા એ વિચાર કરતા હોય કે અહા! જેમ મને જીવવુ ગમે છે તે! દુનિયાયા બધા જીવાને જીવવુ ગમે છે. મને સુખ પ્રિય છે તેમ બધાને સુખ પ્રિય છે. આ રીતે એની રગેરગમાં કરૂણાભાવ ભયે હાય છે. “ જમાલિકુમાર માતાના મહેલે આવ્યા. ” જમાલિકુમાર રથમાંથી ઉતરી યત્નાપૂર્વક પગલા ભરતાં અંદરની ઉપસ્થાનશાલામાં જ્યાં માતાપિતા બેઠા હતા તે તરફ જાય છે.. માત-પિતાના મહેલની સીડીના Page #264 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૨૨૩ પગથિયાં ચઢતાં રત્નજડિત દીવાલો એને પૃથ્વીના ઢેફા જેવી દેખાય છે. જરા પણ રાગભાવ નથી. મહેલની સીડીના પગથિયાં ચઢતાં તે શુદ્ધ ભાવનાની શ્રેણી પર ચઢતા જાય છે. ચાલતા ચાલતા જ્યાં માતા-પિતા બેઠા હતા ત્યાં આવે છે. માતા-પિતાને વંદન કરી જય હે.....વિજય હે...એવા શબ્દથી માતા-પિતાને વધાવે છે. જમાલિકુમારના શબ્દો સાંભળી માતા-પિતા આશ્ચર્ય પામી ગયા. અહો ! આજે જમાલિની વાણીમાં ફેર છે. રોજ એ આપણી પાસે આવે છે કે આજે આવ્યા છે તેમાં ફેર પડે છે. દેવાનુપ્રિય ! એક વખતના સંતસમાગમમાં કેટલું પરિવર્તન ! પહેલા ભાગમાં પડેલો હતું ને હવે યોગમાં જોડાએલે છે. વૈરાગીની વાણી અને વર્તનમાં ફેર હોય છે. તમે આટલા બધા બેઠા છે પણ આમાં કે વૈરાગી ભાઈ કે બહેન બેઠા હોય તે એ જુદા તરી વળે છે. તમને છોડવાનું મન થાય છે? સમકિતી આત્માની દશા કેવી હોય? હું સંસારમાં રહ્યો છું. પણ એને છેડયા વિના છૂટકારો થવાનો નથી. સંસાર ખરાબ છે. છોડવા જેવો છે. હું નથી છોડી શકતે તેનું દિલમાં પારાવાર દુઃખ છે. આવી ભાવના જાગશે ત્યારે સમજી લેજે કે હું કંઈક સમજ્યો છું. માત-પિતાને વંદન કરી જય-વિજય શબ્દોથી વધાવીને વિનયપૂર્વક હાથ જોડીને ઉભા રહ્યા. હવે એમને પિતાના હૃદયના ભાવ માતા-પિતા પાસે પ્રગટ કરવા છે. પણ બધી વાત વિધિએ કરાય. પાણીની તરસ લાગે તે વાસમાં પાણી લઈને ધીમે ધીમે પીવાય પણ નદી કે તળાવમાં ડૂબકી ન મરાય. હવે જમાલિકુમાર વિધિપૂર્વક એમના હૃદયના ભાવ માતા-પિતા પાસે પ્રગટ કરશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર” – અગ્નિશર્માએ ગુણસેન રાજા સાથે ભયંકર વૈર બાંધ્યું છે. ભગવાન કહે છે– વેરાપુર્વાધિક મમયાન એક બીજા સાથે વૈર બાંધવાથી જીવને ભય ઉત્પન્ન થાય છે. અને પરભવમાં વૈરના મહાન દારૂણ દુઃખો જીવને ભેગવવા પડે છે. અગ્નિશમ પૂર્વે બાંધેલા નિયાણાના કારણે વિદ્યુતકુમાર દેવ થયે અને ગુણસેન રાજા સાથે વૈર લીધું. આટલેથી આ વાત પતી જવાની નથી. પણ એણે નિયાણું કર્યું હતું કે હું ગુણસેનને ભવભવ મારનારે થાઉં. ગુણસેન રાજા સમભાવપૂર્વક ઉપસર્ગ સહન કરીને સૌ ધર્મનામના પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થયા. દેવને માતાના ગર્ભમાં આવવાનું હોતું નથી. નારકી અને દેવને ઉપપાત જન્મ હોય છે. એટલે નારકીકુભીમાં ઉત્પન્ન થાય છે કે દેવ દેવશયામાં ઉત્પન્ન થાય છે. દેવના પલંગમાં દિવ્યશૈયા બિછાવેલી હોય છે. એના ઉપર એક ચાદર બિછાવે છે. તેમાં દેવ જઈને ઉત્પન્ન થાય છે. અંતમુહૂતમાં જેટલી કાયા બાંધવાની હોય તેટલી બાંધી લે છે. એટલે તરત દેવી હાજર થાય છે ને બોલે છે ખમ્મા મારા સ્વામીનાથને ! આપે શું તપ કર્યા, જપ કર્યા દાન-પુણ્ય કર્યા કે અમારા સ્વામી બન્યા. દેવને અવધિજ્ઞાન હોય છે, એટલે તરત Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ શાસ્થા સરિતા તે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકીને જોવે છે કે મે શું ધર્મકરણ કરી કે જેના પ્રભાવે. આ મહર્ષિક દેવ બને ? સમકિતી દેવ તત પ્રભુના દર્શન કરવા જવાની ભાવના કરે છે. એ દેવીના રંગરાગમાં લપટાતો નથી. ત્યારે દેવી શું કહે છે સ્વામીનાથ! અમારું નાટક તે જોતા જાવ. ત્યારે એ દેવીને કહે છે કે દેવી! આ બધું તે મને અનંતીવાર મળ્યું છે. આવા ભોગ તે ઘણ ભગવ્યા. જે નથી મળ્યું તે મેળવવું છે. તમને કદી આવું થાય છે કે પૈસા તે પુણ્ય હશે તે રળતાં મળી રહેશે પણ આ વીતરાગવાણી વારંવાર સાંભળવા નહિ મળે. મારો નિયમ એટલે નિયમ, પછી ગમે તેવો મોટો ભૂપ આવે તો પણ મારે વીતરાગવાણી ન છેડાય. જે તમારે આ નિયમ હશે તે વહેપારીઓ ઉપર પણ છાપ પડશે કે ફલાણુ ભાઈ એમના ધર્મના નિયમમાં કેવા દઢ છે. ગુણસેન રાજા દેવલોકમાં ઉત્પન્ન થયા ને દિવ્ય સુખે ભેગવતાં એક સાગરોપમની આયુષ્ય સ્થિતિ પૂર્ણ કરી કયાં ઉત્પન્ન થાય છે અને અગ્નિશર્મા કયાં ઉત્પન્ન થાય છે તે સાંભળો. – બીજો ભવ – આર્યાવર્ત ભારતભૂમિપર જયપુર સુંદર શહેર, પુરૂષાર રાજા પાલક હૈ, કર રહા લીલા લહર મનહર “શ્રીકાન્તા” મહારાણી પૂર્ણ પતિકી મહરહેશ્રોતા તુમ... આ જંબુદ્વીપના પશ્ચિમ વિદેહમાં દેવલોકનું અનુકરણ કરતું ઉદ્યાનો અને બગીચાઓથી શોભતું પૃથ્વી ઉપર તિલકસમાન જયપુર નામનું નગર છે. તે નગરના લેકે કેવા છે? જ્યાં ખૂબ સૌંદર્યવાન અને જેનું ચારિત્ર ઉજવળ છે તેવી પવિત્ર સ્ત્રીઓ છે. જે નગરમાં પરસ્ત્રી ભોગવવામાં નપુંસક, પરાયા દેષ એવામાં અંધ, પરાયા અવર્ણવાદ સાંભળવામાં બહેરા, બીજાની નિંદા કરવામાં મુંગા, પરધન હરણ કરવામાં સંકુચિત હાથવાળા, અને પરોપકાર કરવામાં તલ્લીન એવા પવિત્ર પુરૂષો હતા. અને ન્યાય-નીતિથી યુક્ત પરાક્રમી, અને તેજસ્વી પુરૂષદત્ત નામના રાજા હતા. તેમને શ્રીકાંતા નામથી પટ્ટરાણી હતી. આ મહારાજા ખૂબ ન્યાયી ને દયાળુ હતા. એના રાજ્યમાં પ્રજાને કઈ જાતનું દુઃખ ન હતું. ચાર ડાકુને ભય ન હતું. પ્રજા સુખી તો હું સુખી અને પ્રજા દુખી તો હું દુખી એમ રાજા સમજતાં હતાં. પોતાની પ્રજાને સુખી જોઈ રાજા આનંદ પામતા હતા. ગૌરવ લેતા હતાં કે મારી નગરમાં આવા ભાગ્યવાન વસે છે. - પુરૂષદા રાજા શ્રીકાંતા રાણીની સાથે દેવલોકના જેવા સુખ ભોગવતાં આનંદથી રહે છે. આ શ્રીકાંતા રાણીના ગર્ભમાં કયે જીવ આવીને ઉત્પન્ન થશે ને રાણીને કેવું સ્વપ્ન આવશે તેના ભાવ અવસરે કહેવાશે. Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ શારદા સરિતા વ્યાખ્યાન નં. ૩૧ - શ્રાવણ સુદ ૧૧ ને ગુરૂવાર તા. ૯-૮-૭૩ અનાદિકાળથી ભવનમાં ભ્રમણ કરતાં જીવનું જમણ ટાળવા કરૂણાનિધી ભગવતે સિદ્ધાંત વાણીની પ્રરૂપણ કરી. ભગવાન કહે છે અનાદિકાળનું તારું ભ્રમણ ટાળવાનો કોઈ અવસર હોય તો માનવભવ છે. ભવભવની આંટીઘૂંટીઓ અહીં ઉકલશે. અનેક ભવોમાં બાંધેલી કર્મની ગંજીઓ આ માનવભવમાં સાફ કરી શકાય છે. એને માટે કેવી ઉગ્ર આરાધના જોઈએ. જેમ નાણુ કમાવાની સીઝનમાં તમે ભૂખ-તરસનું ભાન ભૂલી જાવ છો તેમ જ્યારે આત્માની આરાધના કરવાની સીઝન હોય ત્યારે તમને સંસાર ભૂલાઈ જ જોઈએ. વિચાર કરો કે આટલા વર્ષોથી ઉપાશ્રયે આવું છું, વ્યાખ્યાન સાંભળું છું, તપ-જપ કરું છું પણ હજુ કલ્યાણ કેમ નથી થતું? અંતરના ઉંડાણમાંથી તપાસ કરશે તો સમજાશે કે આટલું બધું કરું છું પણ હજુ સંસારની વાસના છૂટી નથી. વાસના છૂટશે તે સંસારથી વિરામ મળશે અને કલ્યાણ થશે. હજાર મણ લાકડાને બાળવા હજારો મણ અગ્નિની જરૂર નથી. એક જ દે ચિનગારી મહાનલ એક જ દે ચિનગારી એક નાનકડી અગ્નિની ચિનગારી લાકડાની મેટી ગંજીને બાળીને સાફ કરી કરી નાંખે છે. તેમ સમ્યકત્વની એક ચિનગારી મિથ્યાત્વના ગાઢ વનને બાળી નાંખે છે. સમ્યકત્વ આવે એટલે સંસાર કટ થઈ જાય. આવું સમ્યકત્વ મનુષ્યભવમાં પામી શકાય છે. જ્ઞાની કહે છે હે જીવ! જાગો, સમજે ને બુઝે. કિનારે આવી ગયા છે. ચાર ગતિ-વીસ દંડક ને ચોરાસી લાખ છવાયેનિની અપેક્ષાએ મનુષ્યભવ કિનારા જેવો છે. આ કિનારે આવીને ડૂબી ન જવાય તેનું ખાસ લક્ષ રાખજે. પ્રભુની વાણી જમાલિકુમારના અંતરમાં ઉતરી ગઈ. એ વિચારવા લાગ્યા અહો નાથ! તારા વિના મારી સિદ્ધિ નથી. તેં જે માર્ગ અપનાવ્યું છે તે હું અપનાવું તે મારા કર્મની સાંકળ તૂટશે. કારણ કે જ્યાં સુધી કમેં આત્માને લાગેલા છે ત્યાં સુધી આ જન્મ-મરણની ઘટમાળ છે. સંયમ એ કર્મવેગોને નાબૂદ કરવાની અમૂલ્ય જડીબુટ્ટી છે. બંધુઓ! આપણા જીવે કેટલા કર્મો બાંધ્યા છે! શુભ વિચારથી શુભ કર્મો બંધાય છે ને અશુભ વિચારથી અશુભ કર્મો બંધાય છે. આપણા મનમાં જેવા વિચારો આવે છે તે તેના જેવા પરમાણુઓને ખેંચી લાવે છે. શુભ વિચારોનું ફળ પુણ્ય છે ને અશુભ વિચારોનું ફળ પાપ છે. જીવના શુભાશુભ કર્માનુસાર રૂપ-સુખ-સંપત્તિ બધું મળે છે માટે તમે સવારમાં ઉઠીને સારા વિચારે કરે. સારા વિચાર કર્યા હશે તે સુકૃત્ય કરવાની પ્રેરણા મળશે. એ સુકૃત્યથી તમે આગળ વધી શકશે, Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ શારદા સરિતા આજના તર્કવાદીઓ ઘણી વખત એમ પૂછે છે કે તમે કહે છે કે શુભ કર્મ કરવાથી સારું ફળ મળે છે. અશુભ કર્મ કરવાથી અશુભ ફળ મળે છે. તે અમુક વ્યકિતએ તે ઘણું ખરાબ કાર્યો કર્યા છે, ખૂબ પાપ કર્યા છે, અન્યાય કર્યા છે છતાં એ તો નિરાંતે સુખ ભોગવે છે. તે એને અશુભ કર્મ કેમ નડતા નથી? ભાઈ! કરેલા કર્મોના ફળ તરત મળતા નથી. એ કમની તરત અસર થતી નથી. એને પણ આત્મપ્રદેશની સાથે મળી વિપાકને સમય પરિપકવ થવા માટે થોડો સમય જોઈએ છીએ. પછી એના પરિણામની ખબર પડે છે. જેમ તમારું માથું દુખતું હોય તે તરત એનેસીનની ટીકડી લો છો તો શું તરત માથું ઉતરી જાય છે? “ના” એને પણ થોડા સમય જોઈએ છે ને? એ ગોળી પેટમાં ઉતરે ને પોતાનું કામ શરૂ કરે. ધીમેધીમે વીસ પચ્ચીસ મિનિટ પછી આખા શરીરમાં પ્રસરે પછી માથાનો દુખાવો મટે છે. કેઈએ ઉંઘવા માટે ઘેનની ગળી લીધી તે શું તરત ઉંઘ આવી જાય છે? અડધા પણ કલાકે તેની અસર થાય ત્યારે ઉંઘ આવે છે અને એની અસર પૂરી થતાં ઉંઘ ઉડી જાય છે. કેઈ માણસ વાયડી ચીજ ખાય છે તે તરત પેટમાં વાયુને ફેલાવો નથી થતું. પણ અમુક સમય બાદ શરીરમાં વાયુને ફેલાવો થાય છે. આ રીતે આપણે જે કર્મો બાંધીએ છીએ તે તરત ઉદયમાં આવતા નથી. એને સમય પરિપકવ થાય ત્યારે ઉદયમાં આવે છે. જૈન શાસન કેવું નિષ્પક્ષપાતી છે! એને ન્યાય કેવો અટલ છે! કર્તા સો ભોક્તા. જે કર્મ કર્યા છે તેજ ભક્તા છે. માટે એક વાત સમજી લેજે કે આપણે જે વાવ્યું છે તે લણવાનું છે. આ કર્મવાદ છે. એની સામે બીજે ઈશ્વરવાદ પણ છે. ઈશ્વરવાદીઓ ઇશ્વરને જગતને કર્તા ને ભક્તા માને છે. છતાં આજનો માનવી કેવો રવાથી છે. તે જુઓ. અમુક વખતે ઈશ્વરને માને અને અમુક વખતે ઈશ્વરને કયાંય મૂકી આવે! સારું કાર્ય કર્યું તે કહેશે મેં કર્યું અને ખરાબ થયું ત્યારે ભગવાનના માથે ઓઢાડી દે છે. દીકરાના લગ્ન વખતે કકેત્રી છપાવે છે તેમાં શું લખે છે ? અમારા ચિરંજીવ રમેશના લગ્ન અખાત્રીજે નક્કી કર્યા છે તો આપ સહકુટુંબ પધારી અમારી શોભામાં અભિવૃદ્ધિ કરશે. બોલે, અહીં કયાંય ભગવાનનું નામ આવ્યું? કારણ કે ત્યાં તો વરરાજાના બાપ બની છાતી ફુલાવીને લગ્નમંડપમાં હાલવાનું છે અને વૈભવનું પ્રદર્શન કરવાનું છે ત્યાં ભગવાનનું નામનિશાન નહિ. પણ જ્યારે કે ઈ મરી જાય ત્યારે તેની કાળોત્રી લખાય તેમાં શું લખે છે? અમારા ફલાણા ભાઈ અગર બહેન અમુક દિવસે દેવલોક પામ્યા છે તે ઘણું બેટું થયું છે. ભગવાનને ગમ્યું તે ખરું. મરવાની વાત માથે કોણ લે? ન ડોકટર લે કે ન સગાવહાલા લે. બધા એકી અવાજે એમ કહે કે ભગવાનને ગમ્યું તે ખરું. લગ્નમાં, જન્મોત્સવમાં બધે કંકેત્રિીમાં તમારું નામ ને મૃત્યુ થાય ત્યારે કાળોત્રીમાં ભગવાનનું નામ. Page #268 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા , ૨૨૭, - કર્મની સિફી સમજનારે શું વિચારે? મેં અજ્ઞાનપણાથી જે ભૂલ કરી છે અને જે કર્મ બાંધ્યું છે તે મારે ભોગવવું પડે એમાં શું નવાઈ છે? કરેલા કર્મ ભેગવવા પડે છે. છતાં જ્ઞાની કહે છે પશ્ચાતાપ અને તપના બળથી એ કર્મને બાળી શકાય છે. જેમ કે કઈ માણસે ગુન્હો કર્યો ને કોર્ટમાં કેસ ચાલ્યા ને ગુનેગારને ફાંસીની સજા કરવામાં આવી પણ નીચેની કેટે ચુકાદે છે તેથી ઉપરની હાઈકે છે. ત્યાં હારી જાય તે એની ઉપર સુપ્રીમ કોર્ટ છે. એમ આગળ આગળ જાય છે. તેમ ગત જન્મમાં આપણું આત્માએ જે કર્મો બાંધ્યા છે તે બંધાઈ ગયા પણ હજુ એ ઉદયમાં આવ્યા નથી તે અવસ્થાને અબાધાકાળ કહેવામાં આવે છે. એ અવસ્થામાં જીવ પ્રયત્ન કરે, પુરૂષાર્થ કરે અને જે એ અત્યંત ચીકણું કર્મો ન હોય તે તેને પુરૂષાર્થથી પાતળા પાડી શકાય છે.. “આત્માને શુદ્ધ ભાવ કર્મોને પલટાવે છે " - અમેરિકામાં વસતા કરોડપતિનો દીકરો ખૂબ બિમાર પડશે. એનું નામ રેકફેલર હતું. એના આખા શરીરમાં ખૂબ ચસકા આવતા હતા. દર્દનું નિદાન કરાવવા માટે મોટા મોટા ડોકટરે બે લાવ્યા. દવાઓ લીધી, ઈંજેકશન લીધા પણ કોઈ હિસાબે દર્દ કાબૂમાં આવતું નથી. અસહ્ય વેદના ભોગવી રહ્યો છે. ખબર પૂછવા ને આશ્વાસન આપવા સૌ આવે પણ દર્દમાં કઈ ભાગ ના પડાવે. જનક મત મુબાંધવા બહેનડી, રમણીપુત્ર સ્નેહી સમાજ જે, દુઃખદ કર્મ ઉદય જબ આવતા, ન લઈ ભાગ શકે સુખ દઈ શકે. સગાસ્નેહીઓ બધા વીંટળાઈને આસપાસ બેસે છે. પણ દઈમાં ભાગ કઈ પડાવતું નથી. આ રેકફેલરને દર્દની પીડા ખૂબ સતાવતી હતી. એક વખત સગા-સનેહીઓ શાંતિથી ઊંઘી ગયા હતા અને આને ઉંઘ આવતી નથી. તે સમયે વિચાર કરે છે કે હું માનતો હતો કે ધનથી દુનિયાને ઝુકાવી શકાય છે. પણ એ ધન મારૂં શારીરિક દુઃખ દૂર કરી શકતું નથી. જે ધન મને શારીરિક દુઃખથી બચાવી શકતું નથી તે ધનની પાછળ મારે પાગલ શા માટે બનવું? એણે મનમાં સંકલ્પ કર્યો કે જે હું આ દર્દમાંથી મુકત બનું તે મારા જેવા દર્દીની સારવાર માટે એક મોટી હોસ્પિતાલ ખેલું. કારણ કે હું ધનવાન છું એટલે હું તે ફાવે તેટલી દવાઓ લઈ શકું છું. નવા નવા ડકટરને બતાવું છું. ઘેનની ગોળી લઈને થોડા સમય માટે દઈને ભૂલી જાઉં છું. પણ જે બિચારા ગરીબ છે, ખાવા અન્ન નથી, પહેરવા વસ્ત્ર નથી એવા માનવીને શું આવું દર્દ નહિ થતું હોય ? એ બિચારાનું શું થતું હશે ? હે ભગવાન! મને જે સારું થઈ જાય તો હું મારું તન મન ને ધન સેવાના કાર્યમાં વાપરીશ. એમ પ્રાર્થના કરી અંદર રહેલી આત્મશકિતને જાગૃત કરી સંકલ્પ કર્યો અને એનું દર્દ નાબૂદ થઈ ગયું. અંદરના વિચારના પરમાણુઓ Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ - શારદા સરિતા ફરે એટલે વાતાવરણમાં પલ્ટ આવી જાય. અશુભ પરમાણુઓ શુભમાં પલટાઈ જાય છે. બંધુઓ ! આ રેકફેલરના શુદ્ધ સંકલ્પના બળથી એની અસહ્ય પીડા ચાલી ગઈ. સવાર પડતાં રેકફેલરે છૂટે હાથે દાન દેવાનું શરૂ કર્યું. આવો દાખલે જૈન દર્શનમાં અનાથી મુનિને છે. એમના શરીરમાં રોગ આવે. મા-બાપ, ભાઈ-બહેને, વૈદે ને ડોકટરે, પત્ની કેઈ રેગમાંથી મુક્ત બનાવવા સમર્થ બન્યું નહિ ત્યારે છેલ્લે સંકલ્પ કર્યો કે જે દર્દમાંથી મુક્ત થઈશ તે સંસાર ત્યાગીને સાધુ બનીશ. આ સંકલ્પ કર્યો ને દર્દી નાબૂદ થઈ ગયું અને પ્રભાતના પહેરમાં સંયમી બનીને ચાલી નીકળ્યા. તમે કદાચ આ સંકલ્પ કરે ને રોગમાંથી મુકત બની જાવ તો શું કરે ? (હસાહસ) પછી દીક્ષા લેવાશે. હમણાં સાજો થયે છું તે સુખ ભોગવી લઉં અને આ પની રે, નાના નાના બાળકે ટળવળે એમને મૂકીને ક્યાં જાઉં? અરે....આ તો ઠીક છે. પણ એક સામાન્ય પ્રતિજ્ઞા લીધી હોય તો પણ કહે છે મહાસતીજી! બાધા લેતા લેવાઈ ગઈ પણ હવે ચાલે તેમ નથી. બાધા બદલી આપો. ભાઈ! દીકરા ન બદલાય, પત્ની ન બદલાય ને શું અમારી બાધા બદલાય? (હસાહસ). અનાથી મુનિ શુદ્ધ સંકલ્પના બળથી નિરોગી બની ગયા. અને કરેલા સંકલ્પ પ્રમાણે સંયમી પણ બની ગયા. તમે પણ આજથી મનમાં શુદ્ધ સંકલ્પનું બીજ વાવે અને એ સંકલ્પના બળથી તમારામાં એવી તાકાત આવે કે અશુભ કર્મ ફેકાઈ જાય અને દુઃખ આપનારું તત્ત્વ સુખમાં પલટાઈ જાય. અબાધાકાળ પૂરો થતાં પહેલા કર્મ ઉદયમાં આવતું નથી. તે સમયે સારા વિચારે, સારા સંકલ્પ ને સારા વાતાવરણમાં રહે તે અશુભ કર્મોને શુભમાં પલટાવી શકે છે. આત્મની શકિત અનંત છે. એ અનંત શકિતનું જ્યારે ભાન થશે ત્યારે ભગવાન જયાં લઈ જશે ત્યાં જઈશ, ભગવાનને જે ગમ્યું તે ખરું, એમ હહિ બોલાય. ત્યારે તે એમ લાગે કે હે પ્રભુ! તેં કર્મો ઉપર ઘા કરવા પુરૂષાર્થ કર્યો. હું પણ તારી જેમ અનંતશક્તિને તપ-સંયમમાં ફેરવીને કર્મોના ભૂક્કા બેલાવી તારા સ્વરૂપને પ્રાપ્ત કરું. આવી ભાવના જાગશે ત્યારે તમારા ઉપર દેવ તુમ્માન થશે, ને કરોડની સંપત્તિ આપશે તે પણ એ લેવાનું મન નહિ થાય. ભર્તુહરી રાજાને ત્યાગ-લક્ષ્મીદેવીએ કરેલી પરીક્ષામાં ભર્તુહરી રાજાએ પિંગલાને મોહ છોડી, આખું રાજ્ય છેડી સંન્યાસ લીધે. ત્યાર પછી એક વખત નદી કિનારે બેસીને ગદડી સીવી રહ્યા હતા ત્યાં સાંજ પડી ગઈ. સેયમાંથી દેરો સરકી ગયે. ઉંમરને લીધે આંખનું તેજ ઘટી ગયું હતું. પ્રકાશ ઓછો થઈ ગયે હતે ને સોય પરોવતા હતા. તે સમયે લક્ષ્મીદેવી ત્યાં આવીને કહે છે ભર્તુહરિ! આવી ફાટી તૂટી ગોદડી સાંધી રહ્યા છો? તમે તે મેટા મહારાજા ! આવી ફાટી તૂટી ગોદડીમાં સૂવું તમને કેમ ગમે? લે, હું તમને આ હીરા ને રત્નજડેલી Page #270 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૨૨૯ કિનારીવાળી મખમલની ગંદડી આપું છું. તે લઈ લે. ત્યારે ભતૃહરિએ કહ્યું કે મારે તમારી ગેહડી ન જોઈએ. મારે તે મારી ગોદડી સીવવી છે. લક્ષમીદેવીએ ખૂબ આગ્રહ કર્યો પણ જેણે આત્માના સુખો આગળ ભૌતિક સુખેને તુચ્છ માન્યા છે તેવા ભર્તુહરિ અડગ રહ્યા. છેવટે લક્ષમીદેવીએ કહ્યું- હું આવી છું તે ખાલી નહિ જાઉં. કંઈક માગે. ત્યારે કહે છે “લે આ સમયમાં દોરે પરેવી આપ.” લક્ષ્મીજી કહે છે અરે...માંગીમાંગીને આવું માંગ્યું? બંધુઓ! તમારા પર લક્ષ્મીદેવી પ્રસન્ન થાય ને માંગવાનું કહે તો શું માંગે ? માંગવામાં બાકી ન રાખો. એમને આપે છે ત્યારે જોઈતું નથી ને તમને ભૂખ છે પણ મળતું નથી. લક્ષ્મીદેવી કહે છે તમારે સુખ નથી જોઈતું? ત્યારે ભતૃહરિ શું કહે છે –જે ચિત્ત અંતર્યામીમાં લાગી ગયું એને ફરી પાછા સુખ સાહ્યબી ને ભેગ મળે તો સુખની તૃષ્ણામાં મન લાગી જાય, ભગવાનમાં લાગેલું મન જે સંસારસુખ તરફે ઢળી પડે તે ઉપર જનારું મન નીચે પટકાઈ જાય. માટે આ ગોદડી સીવતાં સીવતાં ભગવાનમાં હું તલ્લીન બન્યો છું તે શા માટે સુખની એષણામાં મનને જવા દઉં? પૈસા અને સુખ આવે છે પણ એની સાથે અશાંતિ લઈને આવે છે. મારે એવી અશાંતિ જોઈતી નથી, મારી આ ફાટલી ગોદડી સારી છે. કિંમતી ગદડીને કઈ ચોર લૂંટી જશે અને મારી આ ફાટીટી ગદડીને કઈ લેવા ન આવે. કેઈને એની ઈચ્છા પણ ન થાય. એને માટે રગડા-ઝઘડા કાંઈ નહિ. સંસારના સુખ કરતાં ત્યાગનું સુખ અનંતગણું છે. આ સંસારમાં તે જયાં સંપત્તિ છે ત્યાં વિપત્તિ પણ ઉભેલી છે. જ્યાં મારાપણાની મમતા છે ત્યાં મત ડેકીયા કરી રહ્યું છે. જ્યાં સંગ છે ત્યાં વિયોગ છે. આવા સુખમાં શા માટે લલચાવું જોઈએ! છેવટે ભતૃહરિ કહે છે કે હે લક્ષ્મીજી! તારા આપેલા ભૌતિક સાધનમાં સુખની પાછળ દુખ ભર્યું છે. જ્યારે આત્માના સ્વરૂપમાં પ્રભુમય બનતા જે આનંદ આવે છે તે આનંદ ભેગમાં નથી આવતો. છેવટે લક્ષ્મીદેવી નમીને ચાલી ગઈ. - જ્ઞાની પુરુષે કહે છે બને તેટલી આસક્તિ ઓછી કરે. સંસારને રાગ છેડે. એક વખત રાગ છૂટશે તે મહાન આનંદ આવશે અને રાગ નહિ છૂટે તો ક્ષણે ક્ષણે દુઃખ થશે. જેટલે રાગ વધારે તેટલું રૂદન વધારે. એક વખતનો પ્રસંગ છે. રાગ એ સંસારની અણ છે? - ગૌતમી નામની એક માલણ બાઈ એના દોઢ વર્ષના વહાલસોયા બાળકને લઈને પુલ વીણવા બગીચામાં ગઈ. તે દિવસે ચંપાનગરીના મેદાનમાં મેળ હતો. દૂરદૂરથી લોકે ત્યાં આવતા હતા. પુલ વેચવાને સોનેરી સમય હતો. આ દિવસ વર્ષમાં એક વખત આવતો હતો. દીકરાને એક જગ્યાએ સૂવાડી એ બગીચામાં પુલો ચુંટવા લાગી. એટલામાં નજીકના છોડવામાંથી ભયંકર ઝેરી નાગ આવી શૈતમીના દીકરાને ડંખ Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ : શારદા સરિતા દઈ ચાલ્યા ગયે. બાળકના મુખમાંથી કારમી ચીસ નીકળી ગઈ. ચીસ સાંભળીને તે દોડતી આવી. છોકરાના શરીરમાં હળાહળ ઝેર વ્યાપી ગયું ને પ્રાણ ઉડી ગયા. બાઈએ પુલ ફગાવી દીધા પુલ સમા પિતાના કોમળ બાલુડાને પંપાળવા લાગી છાતી સાથે ચાંપવા લાગી. બેટા! એક વખત બોલ. તું કેમ મારા સામું જોતું નથી? પોક મૂકીને રડવા લાગી. માતાને દીકરા પ્રત્યે કેટલી મમતા હોય છે પણ દીકરે મોટે થતાં માતાના હેત વીસરી જાય છે. માતા ભીનામાં સૂઈ દીકરાને કેરામાં સૂવાડે છે. પિતે ભૂખ વેઠી બાળકને ખવડાવે છે. પિતે ફાટયાતૂટ્યા કપડા પહેરી પુત્રને સારા કપડા પહેરાવે છે. દિીકરા ઉપર માતાની આશાના મિનારા હોય છે. આ માતાના લાડીલાને જીવનદીપક બુઝાઈ ગયો હતો. એની આશાના મિનાર તૂટી ગયા હતા. એને ખૂબ આઘાત લાગે. દીકરાની અત્યંત મમતાને કારણે પાગલ બની ગઈ. દીકરાના મૃત કલેવરને ઉંચકીને મંત્રવાદીઓ પાસે જઈને બોલવા લાગી. હે મંત્રવાદીઓ! જે તમારા મંત્રને પ્રભાવ હોય તે મારા વ્હાલસોયાને સાજો કરે. દેવ દેવીઓની માન્યતા માની. વૈદ ને ડોકટરે પાસે જઈને કહેવા લાગી. હે દે! જે તમે સાચા વૈદે ને ડોકટર હે તે મારા દીકરાનું ઝેર ઉતારી બોલતો ચાલતો કરી આપે. જ્યોતિષીઓ પાસે જઈને કહેવા લાગી છે તિષીઓ ! તમારું જ્ઞાન સાચું હોય તે જોઈ દે કે મારા દીકરાના ગ્રહ કેવા ચાલે છે? એ કેમ બોલતો કે હાલ ચાલતો નથી. પણ કઈ કંઈ જવાબ આપતું નથી. ચાર ચાર દિવસના વહાણ વાયા. મૃત કલેવરમાંથી દુર્ગધ છૂટવા લાગી. પણ માતાની મમતા કેવી છે! એને દૂર્ગધ પણ નથી આવતી. બાળકને ઉંચકીને ગલીએ ને ચૌટે ચૌટે ફરવા લાગી. લેકે એને કહેવા લાગ્યા. ગૌમતી ! તારે દીકરે મરી ગયું છે. એની નસેનસમાં ઝેર પ્રસરી ગયું છે. ત્યારે આ એને ગમતું નહિ ને કહેતી કે મારે દીકરે મરી ગયે નથી. એ તે જીવતો છે. તમારો દીકરો મરી ગયે હશે. ગંધાતું કલેવર લઈને ફરે છે. એટલે લોકે એના ઉપર ખૂબ ગુસ્સો કરતા હતા. ખીજવતા હતા. લોકોના ત્રાસથી એ ગૌમતી કંટાળી નિરાશ થઈને જંગલમાં ચાલી ગઈ. ઘણુ માણસે બોલતાં બોલતા જંગલમાં જઈ રહ્યા છે કે ચંપાનગરીના મેદાનમાં એક મહાત્મા આવ્યા છે. એમની વાણીમાં મડદાને જીવતે કરવાને જાદુ છે. આ સાંભળી ગૌતમીના પગમાં જેમ આવ્યું. એના હૃદયમાં આશાના અંકુર ફૂટયા. અને જ્યાં મહાત્મા બુદ્ધ ઉતર્યા હતા ત્યાં આવી. વ્યાખ્યાન સાંભળવા સભામાં બેઠેલા માણસોએ તેને અટકાવતા કહ્યું કે આ ગંધાતા કલેવરને લઈને કયાં ચાલી જાય છે? અહીં ઉભી રહે. આ સમયે મહાત્મા બુધે જોયું. ગૌતમીને જોઈ એમના દિલમાં કરૂણા આવી. એમણે કહ્યું આ કઈ દુઃખી સ્ત્રી છે. એને આગળ આવવા દે. અહીં તેને પ્રકાશ મળશે અને તેનું જીવન ઝળહળશે. બુદ્ધ ભગવાનની રજા મળી પછી એને કોણ અટકાવી Page #272 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૨૩૧ શકે? બાઈ આગળ ગઈ ને મહાત્મા બુદ્ધના ચરણમાં પિતાને પુત્ર મૂકી હાથ જોડીને કહ્યું–પ્રભુ! આપ એવી સંજીવનીનું પાન કરાવે જેથી મારે એકને એક વહાલે દીકરો સાજો થઈ જાય. બુદ્ધ કહે છે માતા ! શાંતિ રાખ. તારો દીકરો સાજો થઈ જશે પણ તારે એક કામ કરવું પડશે. ત્યારે કહે છે મારો દીકરે સાજો થતો હોય તે આપ જે કહેશે તે કરવા તૈયાર છું. ત્યારે મહાત્મા બુદ્ધ કહે છે જેના ઘરમાં કેઈનું મૃત્યુ ન થયું હોય ત્યાંથી એક મુઠ્ઠી ભરીને સરસવ લાવી આપ. ગૌતમી રાજી રાજી થઈ ગઈ ને દેડતી ગામમાં ગઈ. મોટી મેટી હવેલીઓ પાસે જઈને ભીખ માંગવા લાગી કે હે શેઠ શ્રીમત! હું તમારા બ રણે ભિક્ષા લેવા આવી છું. મારા દીકરા માટે ભિક્ષા આપશે. ત્યારે બધા લોકો કહે છે બહેન ! જે તારો દીકરો સાજો થતો હોય તે હીરા, માણેક, મોતી, સોનું, ચાંદી જે જોઈએ તે લઈ જા. ત્યારે કહે છે મારે એ કંઈ નથી જોઈતું. મારે તે ફક્ત એક મુઠ્ઠી સરસવ જોઈએ છે. ત્યારે કહે છે મારે ઘેર સરસવ તો ઘણું છે. મુકી તે શું પાંચ શેર આપું ત્યારે કહે છે પણ તમારા ઘરમાં કેઈનું મૃત્યુ થયું છે? ત્યારે આંખમાં આંસુ સારતા કેઈ કહે છે હે ગૌતમી ! હજુ છ મહિના પહેલાં મારે વીસ વર્ષનો દીકરો ગુજરી ગયેલ છે. કેઈ કહે મારે યુવાન પતિ ગુજરી ગયા છે. કોઈ કહે મારી પત્ની ગુજરી ગઈ છે. આ સંસારમાં સૌ કેઈને એક દિવસ જવાનું છે. આ સંસાર મુસાફરખાનું છે. કેઈ કયાંથી કે ક્યાંથી એક વૃક્ષની ડાળે, પંખીડા સહું આવી બેઠા કોઈ ડાળે કઈ માળે, પ્રભાતના પચરંગી રંગે જાતા સહુ વીખરાઈ જાતા સહુ વીખરાઈઆ. આ જગપંખીનો મેળે સોને એક દિવસ જવાનું છે. તું શા માટે આટલે કલ્પાંત કરે છે. ગૌતમી મહેલાત આગળથી પાછી ફરીને ઝુંપડા તરફ ગઈ. ત્યાંથી પણ તેને એક મુઠ્ઠીભર સરસવ ન મળ્યા. એવું એક પણ ઘર ન હતું કે જ્યાં કોઈનું મૃત્યુ થયું ન હોય. છેવટે નિરાશ થઈ ગોતમી પછી ફરીને મહાત્મા બુદ્ધ પાસે આવીને કહે છે હું આખા ગામમાં ઘેરઘેર ફરી પણ એક પણ એવું ઘર નથી કે જ્યાં કેઈનું મૃત્યુ થયું ન હોય. ત્યારે બુધે કહ્યું કે ૌતમી! તું વિચાર કર. જે બધાના ઘરમાં કોઈ ને કોઈ મરણ પામ્યું છે તે તું બાકી કેવી રીતે રહી શકે? આ તો જગતને નિયમ છે કે જેને જન્મ છે તેનું એક દિવસ અવશ્ય મૃત્યુ છે. જે ફૂલ ખીલે છે તે અવશ્ય કરમાય છે અને સૂર્ય ઉગે છે તે આથમ્યા વિના રહેતો નથી. જન્મ લીધા પછી કઈ વિચાર કરે કે મારે મરવું નથી તો ત્રણ કાળમાં ન બને. કાળનું ચક્ર જગતને બધા પ્રાણીઓ ઉપર ફરતું રહે છે. જગતની કોઈ પણ શક્તિ તેને અટકાવી શકતી નથી. તે રીતે તારા પુત્રને કાળ ઉપાડી ગયો અને મને Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ શારદા સરિતા એક દિવસ આ રીતે જવાનું છે તે શા માટે આટલો કલ્પાંત કરે છે. આ ઉત્તમ માનવજન્મમાં કંઇક શુભ કાર્યો કરી લે જેથી તારું જીવન ઉજ્જવળ બને. મહાત્મા બુદ્ધના ઉપદેશથી ચૈતમીનું મન સ્થિર બની ગયું. પુત્રની મમતા છૂટી ગઈ અને પુત્રના મૃત કલેવરની અંતિમ ક્રિયા કરીને મહાત્મા બુદ્ધ પાસે જઈ બૌદ્ધધર્મની દીક્ષા અંગીકાર કરી. ભગવાન મહાવીર સ્વામીના ઉપદેશથી જમાલિકુમારના અંતરના દ્વાર ખુલી ગયા અને તેના માતા પિતા પાસે દીક્ષાની આજ્ઞા લેવા માટે ગયા. પ્રભુની પાસેથી નીકળી સીધા માતાના મહેલે ગયા. અને માતાપિતાને વંદન કરી જય હે....વિજય હે...આદિ શબ્દથી વધાવીને ઉભો રહ્યો. એના મુખ ઉપર વૈરાગ્યના તેજ ઝળકી ઉઠયા છે. માતપિતાને કહે છે હે માત પિતા! હું ભગવાનના દર્શન કરવા ગયે હતું. આ સાંભળી માતાના ઉરમાં આનંદ ઉભરાયે. અહે! હું કેટલી ભાગ્યવાન છું. જેના ઘરમાં વૈભવની છોળો ઉછળે છે. તરૂણીઓના નૃત્યગાન ચાલે છે. આ બધું છોડીને હે બેટા! તું ભગવાનના દર્શન કરવા ગયો. માતા પુત્રને ભેટી પડી. ત્યારે આગળ વધતાં જમાલિકુમાર કહે છે હે માતા પિતા! પ્રભુના દર્શન કરીને મેં પ્રભુની વાણી સાંભળી. મને ખૂબ આનંદ થયે. પુત્રના એકેક શબ્દો સાંભળીને માતા-પિતાને ખૂબ આનંદ થયો. હવે જમાલિકુમાર આગળ શું કહેશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર – માણસ બધેથી છટકબારી મેળવીને છટકી જાય છે પણ કર્મ આગળથી છટકી શકતું નથી. “રાણીને સ્વપ્ન આવ્યું" - જ્યરનગરમાં પુરૂષદત્ત રાજા અને શ્રીકાંતા મહારાણી છે. એ રાજા-રાણી વર્ગ જેવા સુખ ભોગવી રહ્યા છે. એ સુખ ભોગવતાં રાણી ગર્ભવંતી બને છે. તે રાત્રીએ રાણીએ એક સુશોભિત સિંહને પિતાના મુખમાં પ્રવેશ કરતા સ્વપ્નમાં જોયે. સ્વપ્ન કયારે આવે છે? માણસ ભર ઉંઘમાં હોય ત્યારે સ્વપ્ન ન આવે પણ કંઈક ઉંઘતા ને કંઈક જાગતા એવી અવસ્થામાં સ્વપ્ન આવે છે. આવું ઉત્તમ સ્વપ્ન જોયા પછી ઉંઘાય નહિ, જે ઉઘે તે બીજું સ્વપ્ન આવે તે પહેલા સ્વપ્નનું ફળ નષ્ટ થઈ જાય. ઉત્તમ સ્વપ્ન કેને કહેવાય? બે ભુજાથી મોટો સમુદ્ર તરી ગયા. તે આ મહાન ઉત્તમ સ્વપ્ન છે. જેને આવું સ્વપ્ન આવે તે ક્ષે જાય. આ શ્રીકાંતા રાણીને એવું સ્વપ્ન આવ્યું કે પોતાના મુખમાં સિંહને પ્રવેશ કરતે જો. પછી એણે રાત્રિ ધર્મધ્યાનમાં પસાર કરી અને સવારમાં ઉઠીને પતિના શયનગૃહમાં જઈને વાત કરી કે આજે મને આવું સ્વપ્ન આવ્યું છે. આ ઉપરથી સાબિત થાય છે કે આગળના માણસેના સૂવાના રૂમ પણ અલગ અલગ હતા. આજે તે એકેક રૂમમાં બે પલંગ જોઈન્ટ હોય. આ જોઈને તમારા બાળકોમાં કેવા સંસ્કાર પડશે. પુરૂષદા રાજા કહે છે દેવી! તમારી કુખે એક પ્રતાપી પુત્રને જન્મ થશે. Page #274 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૨૩૩ રાણીને ખૂબ આનંદ થયો. ત્રણ માસ થયા ત્યાં રાણીને સારા ને પવિત્ર દેહદ ઉત્પન્ન થવા લાગ્યા. મારે સંતના દર્શન કરવા જવું છે. ઉપવાસ કરે છે. દાન આપવું છે. રાજા રાણુના દેહદ પૂરા કરાવે છે. આ રીતે ધર્મધ્યાનમાં ખૂબ આનંદપૂર્વક સવાનવ માસ પૂર્ણ થયા. સિંહકુમારને જન્મ ચંદ્રને ઉદય જેમ પૃથ્વી ઉપર પ્રકાશ પાથરે છે તેમ ભાગ્યશાળી આત્માઓની સર્વ અવસ્થા પરોપકાર માટે હોય છે. ધર્મધ્યાનમાં રકત રહેલી અને પરોપકાર કરનારી એવી પવિત્ર શ્રીકાંતા મહારાણીએ એક શુભ દિવસે સવાનવ માસ પૂર્ણ થતાં એક સુકમળ અને સ્વરૂપવાન પુત્રને જન્મ આપ્યો. શુભંકરિકા નામની દાસીએ રાજાને પુત્રજન્મની વધામણી આપી. રાજાએ ખૂબ દાન આપી દાસીને સંતુષ્ટ કરી. આખા ગામમાં તોરણ બંધાવ્યા. મંગલવાજિંત્રો વગડાવ્યા. ગરીબોને દાન આપ્યું. કેદીઓને છૂટા કર્યા. આ રીતે પુત્રના જન્મને ઉત્સવ સુંદર રીતે ઉજવ્યું. માતાએ સ્વપ્નમાં સિંહ જે હોવાથી પુત્રનું નામ સિંહકુમાર પાડયું. આ સિંહકુમાર ગુણસેન રાજાને જીવ જે દેવલેકમાં ગયો હતો ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી શ્રીકાંતા રાણની કુંખે ઉત્પન્ન થયે છે. સિંહકુમારના જન્મ પછી રાજ્યમાં આનંદ આનંદ વર્તાઈ રહ્યો છે. એ પૂર્વે ધર્મની ખૂબ આરાધના કરીને આવ્યો હતો એટલે માતાના ગર્ભમાં આવ્યું ત્યારથી માતાને ધમના દેહદ ઉત્પન્ન થયા કંઈક એવા જીવ ગર્ભમાં આવે છે તો એની માતાને ઘઉં વીણતા કાંકરા ખાવાનું મન થાય છે. જ્યારે પુણ્યવાન જે ઘરમાં જન્મે તો કુસંપ હોય તે સંપ થઈ જાય. અને પાપી જી આવે તો સંપ હોય ત્યાં કુસંપ ને ઝઘડા થઈ જાય. આ સિંહકુમારના જન્મ પછી રાજ્યમાં શાંતિ વર્તે છે. એ રડતે છાને ન રહે ત્યારે ઉપાશ્રયે લઈ જાય તો છાને રહી જતો. ખૂબ ઉત્તમ લક્ષણેથી યુક્ત હ. કહેવત છે ને કે પુત્રના લક્ષણ પારણામાં ને વહુના લક્ષણ બારણામાં. - એક બજકુમારનું દૃષ્ટાંત છે. એ વ્રજકુમાર માતાના ગર્ભમાં હતા. ત્યારે એના બાપને દીક્ષા લેવાનું મન થયું. પત્નીને કહે છે તું મને રજા આપ તે દીક્ષા લઉં. પત્ની કહે છે હું આપને આજ્ઞા આપું પણ મને ત્રણ માસ થયા છે. આ સમયે તમે દીક્ષા લે તે પાછળ મારું શું થાય? પુત્રને જન્મ થાય પછી દીક્ષા લેજે. આ પત્નીએ એકદમ રજા કેમ આપી? અંદર રહેલો ગર્ભનો જીવ ખૂબ પવિત્ર હતો. બાળકને જન્મ થયા પછી દશ દિવસે એના પતિએ દીક્ષા લીધી. જ્યાં એના પતિએ દીક્ષા લીધી ત્યાં પેલો બાળક ખૂબ રડવા લાગ્યા. કઈ રીતે છાને ન રહે. એની માતા તે કંટાળી ગઈ. એનો બાપ તે સાધુ બની ગયે. હાજર હતા તે હીંચકે નાંખત ને! હું હેરાન થાઉં છું હવે શું કરવું? કંટાળી ગઈ. આ બાળકનું નામ વ્રજકુમાર પાડયું હતું. આમ કરતાં Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ શારદા સરિતા છ મહિના થયા ત્યારે એ સાધુ ગામમાં આવ્યા. આ સ્ત્રી બાળકથી કંટાળી ગઈ હતી. ખબર પડી કે ગામમાં આવ્યા છે. એટલે બાળકને લઈને ઉપાશ્રયે ગઈ અને એના પતિ જે સાધુ બની ગયા હતા તેમના મેળામાં નાંખીને કહે છે કે, આ તમારે પુત્ર સંભાળો. હું તે કંટાળી ગઈ. સાધુ ગભરાયા ...શું કરવુ-એમના ગુરૂ કહે છે ભલે નાંખી ગઈ. ચિંતા ન કરશે. હવે બન્યું એવું કે છોકરાને સાધુના ખળામાં નાંખે કે રડતો બંધ થઈ ગયો. ' મોટા ગુરૂએ સંઘપતિને બોલાવી વાત કરી કે આવી વાત બની છે. આ બાળકની જવાબદારી કોણ લે છે? ચાર-પાંચ શ્રાવિકા બહેનોએ એ બાળકની જવાબદારી લેવાનું નક્કી કર્યું. બાળકને ઘેર લઈ ગયા. એને નવરાવી દૂધ પાઈને ઉપાશ્રયે લાવી નાની ગંદડી પાથરીને સૂવાડે. બધા સંતે સ્વાધ્યાય કરેવાંચન કરે. આ બધું સાંભળીને આ બાળક બધું શીખી ગયે. આમ કરતાં પાંચ વર્ષને થયે ત્યારે શાસ્ત્રો મોઢે બોલવા લાગ્યો. ગુરૂએ જાણ્યું કે ખૂબ પ્રતાપી પુરૂષ થશે. એની માતાને ખબર પડી કે મારે દીકરે આવો હોંશિયાર થઈ ગયા છે. એટલે દોડતી આવીને મહારાજને કહે છે મને મારે છોકરે પાછો આપી દે. ત્યારે મહારાજ કહે છે બહેન! હવે ન મળે. તું તે ફેંકીને ચાલી ગઈ હતી. અમને આપી દીધું છે. એટલે એણે કોર્ટમાં ફરિયાદ કરી. ન્યાયાધીશ કહે ત્રણ દિવસ પછી ચકદે થશે. અમને પૂરી તપાસ કરવા દે. તપાસ કરતાં ખબર પડી કે બાઈ તે સાધુના ખોળામાં ફેંકી આવી છે. પણ બાઈ તો કહે છે મારો દીકરે છે. મને જ મળવો જોઈએ. ત્યારે ન્યાયાધીશ કહે છે બહેન! તમે ત્યાં ચાલે. એક બાજુ બાળકને ગમે તેવા સારા કપડા લઈને તમે ઉભા રહેજો ને એક બાજુ સાધુ મહારાજ ઉભા રહેશે. જેની તરફ ઢળે તેને બાળક એમ ન્યાય કરીશું. બાળકને લલચાવવા માટે સારા સારા રમકડા લઈને આવી. એક બાજુ રમકડા મૂકીને ઉભી રહી. અહીં સાધુને ઘેર તે રમકડા ન હોય. એટલે મહારાજે નાના નાના પાતરા, ઝેબી ને ગુચછો મૂકયા છે. બાળકને લાવીને ન્યાયાધીશ કહે છે બેટા ! તને આ બેમાં શું ગમે? ત્યારે બાળકે ઝેબીમાં પાતરા મૂકીને હાથમાં લીધા. ગુછો લીધે, મેઢે મુહપત્તિ બાંધીને કૂદવા લાગે. આ મને બહુ ગમે છે. એટલે ન્યાયાધીશ કહે છે બહેન ! આ બાળકને તું અર્પણ કરી ચૂકી છું અને એને પણ આ ગમે છે. માટે એમને બાળક છે. ટૂંકમાં કહેવાને આશય એ છે કે પુત્રના લક્ષણ પારણામાં પરખાઈ જાય છે. આ સિંહકુમાર પણ બાળપણથી પ્રતાપી છે. બાળપણથી એના લક્ષણ પરખાય છે. ગુણસેન રાજા તે દેવભવ પૂરે કરીને સિંહકુમાર તરીકે જન્મ્યા છે. હવે અગ્નિશમ કયાં જન્મ લેશે તેના ભાવ અવસરે કહેવાશે. Page #276 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૨૩૫ વ્યાખ્યાન . ૩૨ શ્રાવણ સુદ ૧૨ ને શુક્રવાર તા. ૧૦-૮-૭૩ મહા કરૂણાવંત ભગવતે જગતના જીવોના કલ્યાણને અર્થે દ્વાદશાંગી સૂત્રની પ્રરૂપણ કરી. ભગવતી સૂત્રમાં જમાવિકુમારને અધિકાર ચાલે છે. એને રાજસુખ શૂળ જેવા લાગ્યા. ભગવંતે કહ્યું છે કે સંસારના સુખે કેવા છે ! खणमित्तसुक्खा बहुकालदुक्खा, पगामदुक्खा अणिगामसुक्खा। संसार मोक्खस्स विपक्खभूया, खाणीअणत्थाणउ कामभोगा ॥ ઉત્ત. સૂ. અ. ૧૪, ગાથા ૧૩ સંસારના અલ્પસુખની પાછળ કેટલું દુઃખ છે ! કઈ દિવસ વિચાર કરે છે કે પાછળથી આનું પરિણામ શું આવશે? ભગવાન કહે છે કે જીવાત્માઓ! વિષયસુખ ભોગવતાં પહેલાં કદી વિચાર કર્યો છે કે આનું પરિણામ કેવું વિષમ આવશે? અઢાર પાપસ્થાનકમાં રપ રહું છું તેના કડવા ફળ મારે કેવા ભોગવવા પડશે ! દરેક કાર્ય કરતાં જીવને વિચાર કે જોઈએ કે હું પાગલ બનીને પાપમય સંસારના સુખમાં રપ રહું છું, પણ જ્યારે એને કરૂણ અંજામ આવશે ને કર્મો ભોગવવા પડશે ત્યારે મારું શું થશે ? અહા હા...અલ્પસુખની પાછળ મહાન દુઃખોની હારમાળા સર્જાયેલી છે. માટે જે આત્માઓ આ સંસાર છોડીને સંયમી બની ગયા છે તેને હજારે વખત ધન્યવાદ છે. મારા કેટીકેટી વંદન છે. હું મારા ચારિત્ર મોહનીય કર્મના ઉદયથી પુરૂષાર્થ કરવા છતાં સંયમ લઈ શકતા નથી પણ છેડયા વિના સંસારથી છૂટકાર નથી. અઢાર પાપસ્થાનક મને દૂર્ગતીમાં લઈ જનાર છે. એને છોડવા જેવા છે. સંસારમાં રહેવા છતાં ક્ષણે ક્ષણે જેને પાપને ભય લાગે છે તે વૈરાગી છે. નમિરાજર્ષિ સંસાર છોડતાં પહેલા ઋષિ કેમ કહેવાયા? તેનું કારણ એ છે કે સંસારમાં રહેવા છતાં અનાસક્ત ભાવથી રહેતા હતાં. એમને સંસારની મમતા ન હતી. - જે જીવોને સંસારની મમતા હોય છે તે કઈ વખત ઉતરે છે પણ મમતા કરતાં મમતું ખરાબ છે. મમત્વ એટલે કદાગ્રહ. પોતે પકડેલું ખોટું હોવા છતાં, જાણવા છતાં મૂકે નહિ. પત્ની, ધન, પુત્ર, ઘરબાર આ બધાને ત્યાગ કરે સહેલ છે પણ પકડાઈ ગયેલા મમત્વનો ત્યાગ કરે મુશ્કેલ છે. અહીં જેને અધિકાર ચાલે છે તે જમાલિકુમારે ભગવાનની વાણી સાંભળતા મમતાના બંધને ક્ષણવારમાં તોડી નાંખ્યા. પણ આજ અધિકારમાં જમાલિકુમાર સાધુ બન્યા પછી છેલ્લે તેમના જીવનને ઈતિહાસ આવશે. જે જે મમત્વ તેમના જીવનમાં કેટલું નુકશાન કરશે તે આગળ આવશે. Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ શારદા સરિતા ભગવાન કહે છે. હું આત્માએ! મમતાવાળા કયારેક છૂટી શકશે ને સાધુ બની શકશે પણ મમત્વવાળા કદી સાધુ બની શકશે નહિ. અઢાર પાપસ્થાનકમાં સત્તરને મજબૂત કરનાર જો કોઇ હાય તો તે અઢારસુ મિથ્યાદર્શન શલ્ય છે. ૧૭ પાપસ્થાનકને સેવનારા હજુ સમજશે પણ અઢારમા પાપસ્થાનકવાળા નહિ સમજે. અને પાપરૂપી હીરની ગાંઠને મમત્વરૂપી તેલમાં નાંખીને મજબૂત કરે છે. મહાન પુરૂષાના સમજાવવા છતાં સમજતા નથી, સંસાર છે!ડતા નથી. અને જે છેડે છે તેની નિંદા કરે છે. આ પાપ જીવને અધેતિમાં લઈ જાય છે માટે ભગવાન કહે છે કે સમજી લે કે જો જીવનમાં મે!હ અને મમતા ભરી હશે તેા જીવન ઝેરના કટારા જેવું બનશે. જમાલિકુમારને વૈરાગ્યના રંગ લાગ્યા છે. એક ધડાકે સંસાર છોડવા તૈયાર થયા છે. સાચા શૂરવીર સિંહણના જાયા સિંહ હતા. સિંહણનું નાનું અચ્ પણ કાઇથી ખીવે નહિ. એક વખત એક સિ ંહણનું ખર્ચો જંગલમાં આમથી તેમ ફરી રહ્યું હતું. ત્યાં તેણે સામેથી ભાલા-તલવાર ને અદુકથી સજ્જ થયેલુ મેટુ સૈન્ય આવતા દેખ્યુ એટલે સિંહનું બચ્ચુ ગભરાઇ ગયું. એને લાગ્યું કે આ બધા મને મારવા આવે છે એટલે જલદી ગુફ્રામાં પેસી ગયું ને એની માતાની ગેાદમાં લપાઇને બેઠું ને થરથર ધ્રુજવા લાગ્યું. ત્યારે સિંહણ વિચાર કરવ! લાગી કે સિંહણનું અચ્ચું' કદી ડરપેાક ન હાય અને આ મારું બચ્ચું આજે કેમ ભયભીત મન્યું છે. ધ્રૂજતા પેાતાના બચ્ચાને પૂછ્યું બેટા ! તારે ડરવાનું હાય? તુ આટલા બધા ભયભીત કેમ અની ગયા છે? ત્યારે ખર્ચો કહે છે મા! તુ બહાર જઇને જો તેા ખરી કેટલા બધા માસા મને મારવા માટે ભાલા-તલવાર ને ખદુકા લઇને આવે છે. ત્યારે સિંહણ કહે છે બેટા ! એ તને કે મને મારવા નથી આવતા પણ એના જાતિભાઇને મારવા માટે જાય છે. એક દેશનુ લશ્કર ખીજા દેશના લશ્કરને મારે છે. એક ધર્મના માણસા ખીજા ધર્મના માણસેા ઉપર તૂટી પડે છે. આ જગતમાં જ્યાં જુએ ત્યાં શાને માટે રગડાઝગડા ચાલે છે ? खेत्तं वत्थु हिरण्णं च पसवो दास पोरुसं । જમીનના ટુકડા માટે, પરિગ્રહ માટે દેશ દેશ લડે છે ને હજારે માણસાના ખૂન કરે છે. સિંહનું બચ્ચું કહે છે હૈ માતા! એ લાકો એમના જાતિભાઈને મારવા જાય છે. આપણે તે આપણી જાતિના એક પણ ભાઈને મારતા નથી. શું એક દેશથી ખીજા દેશના માણસેાના રીતિરવાજો ને રહેણીકરણી જુદી, ભાષા ને વેશ જુઠ્ઠા એટલે એમને મારી નાખવાના? ત્યારે સિંહણ કડે છે ભાષા ને વેશ ગમે તેટલા જુદા હાય પણ માનવની જાતિ જુદી નથી. જાતિથી તેા માનવ સરખા હૈાય છે. રીતરિવાજો ને માન્યતાઓ તથા પેાતાનાપણાની મમત્વની ઝાળ લાગી રહી છે તે માટે મારે છે. તેથી Page #278 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૨૩૭ તે માનવ નથી પણ દાનવ છે. એ લેાકેાને મન માનવતા કરતાં માન્યતાની મહત્તા વધારે હાય છે. જો માનવતાની કિંમત ાત તેા આટલા લશ્કરા, આટલા હથિયારો, અણુપ્રેમ ને હાઇડ્રોજન આંખ અધાની શેાધ શા માટે થઈ? નવા નવા શસ્ત્રની શેાધ શા માટે થઈ? આજે એ નવીન શેાધ માટે અખો રૂપિયા ખર્ચાઇ રહ્યા છે. જો માનવને મન માનવ અને માનવતાની કિંમત હૈાત તે આ બધું બને ખરું? જ્યાં સુધી સહનશીલતા નહિ આવે, એક્બીજાના વિચારને સ્નેહથી સહન કરવાની અને એક્બીજાની માન્યતાઓને સમજવાની એકત્રીજામાં તાકાત નહિ આવે ત્યાં સુધી માનવ શાંતિ નહિ પામે અને સુખી પણ નહિ થાય. પરિગ્રહને માટે આજનેા માનવ માનવજાતને ન શાભે તેવા પાપની પ્રવૃત્તિઓ કરે છે. સગા ભાઇ-ભાઇનું ખૂન કરાવતાં પાછા નથી પડતા. પાપ!ચારનું સેવન કરી પરિગ્રડના પાટલે ભેગે! કયે. પણ અંતે મૂકીને જવાનું છે. જેવા શુમ શુભ કમે આંધ્યા હશે તે સાથે આવવાના છે. છતાં લક્ષ્મીની મમતા છૂટે છે? સમજુ આત્માએ એને છોડીને ચાલ્યા ગયા ત્યારે તમે એને મેળવવા પ્રયત્ન કરે છે. દિવ!ળીના દિવસે નવા ચેાપડામાં તમે શુ લખે છે? “ધન્ના શાલિભદ્રની ઋદ્ધિ હો.” આવુ તમે શા માટે લખેા છે? એ સમયમાં ધન્નાજી અને શાલિભદ્રજી જેવે મહાન અબજોપતિ મમ્મણ શેઠ થયા હતા. તે પણ મમ્મણ શેઠની ઋદ્ધિ હાજો એવુ કેમ નથી લખતા ? તમે ખૂબ બુદ્ધિપૂર્વક લખ્યું છે ને! માણસ પાસે સંપત્તિ ગમે તેટલી હાય ને એને ભેગવતા હાય પણ એના મનમાં ભવ પ્રત્યેાના ખેઢ હાય ને મેાક્ષની અભિજ્ઞાષા હાય એટલું જ નહિ પણ મેક્ષ મેળવવા માટે સરવરતીપણું અંગીકાર કરવું પડશે એમ જેને દૃઢ શ્રદ્ધા છે છતાં અનિવાર્યું સંચેગામાં સંસારમાં રહેવું પડે તે આજીવિકા માટે પૈસાની જરૂર પડે છે એટલે શ્રાવક સ ંપત્તિ તે માંગે પણ મમ્મણ શેઠની સંપત્તિ કદી ન માંગે કારણ કે એ શ્રાવકે સમજે છે કે પરિગ્રહની અત્યંત મૂર્છાના કારણે મમ્મણ શેઠ મરીને સાતમી નરકે ગયા માટે અમારે એવી લક્ષ્મી ન જોઇએ. એના કરતાં ગરીબાઇ સારી ધન્ના ને શાલિભદ્રની ઋદ્ધિ તે કાઇ જુદી જ હતી. એમની પાસે અબજોની સંપત્તિ હતી. પણ એમાં તેએ ખૂંચી ગયા નહિ અને પવારમાં ત્યાગ કરી સાધુ બની ગયા. મધુએ 1 તમારી ભાવના એવી હાવી જોઇએ કે કયારે સંસાર છેાડી સંયમી ખનું તમે પન્ના શાલિભદ્રની ઋદ્ધિ તે માંગે છે પણ એમણે અતે અસ્થિર ને નાશવંત સમજી વૈભવને ત્યાગ કર્યાં હતા, તે! તમે શું કરશે ? તેના વિચાર કરો. જમાલિકુમાર પ્રભુની વાણી સાંભળીને માતા પિતાના મહેલે ગયા. માતાપિતાને વંદન કરી જય હા-વિજય હે, એમ ખેલીને હાથ જોડીને ઉભા રહ્યા ને કહ્યું કે માતા! Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ શારદા સરિતા હું શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના દર્શન કરવા ગયા હતા. આ સાંભળી માતાના રામેશમે હ થયા. આગળ કહે છે હે માતા ! મેં પ્રભુની વાણી સાંભળી ત્યાં તે। માતાના રૂંવાડા ખડા થઈ ગયા. અહેા દીકરા ! તને ધન્ય છે એમ કહીને વહાલથી માતા જમાવિકુમારના માથે હાથ ફેરવવા લાગી. માતાને પુત્ર પ્રત્યે કેટલું વાત્સલ્ય હાય છે અને દીકરાને પણ એની માતા કેવી વહાલી હાય છે! 4 નામદેવની માતા પ્રત્યેની ભક્તિ નામદેવ માતાને ખૂબ વહાલા હતા. એક વખત નામદેવની માતાને સખ્ત તા વ આબ્યા. તાવથી શરીર લેાઢા જેવું પીખી ગયું છે. પણ આ નાનકડી નામદેવ માતાની બાજુમાં જઈને સૂઈ જતા. કયાંય બહાર જતા નહિ. તાવથી માતાનું શરીર અશકત થઈ ગયું છે, શરીર ધીખી છે. પણ માતા વહાલથી નામદેવના માથે હાથ ફેરવતી. માતાને પાણી પીવું હાય તેા પ! એટલે ત્યાં નામદેવ પાણી હાજર કરશ્તા. ખૂબ સેવા કરતા અનેમાતાને ખિમાર જોઈ પ્રભુને પ્રાર્થના કરતા હું મારા પ્રભુ ! મારી માતાને તું જલ્દી સાજી કરી દે. મારી માતાને તાવ આપ્યા તેના કરતાં મને આપવા હતા ને! માતાની ખખર કાઢવા સગાવહાલા બધા આવવા લાગ્યા અને ઘરગથ્થુ દવાઓ ખત્તાવા લાગ્યા. કેાઈ જે કહે તે બધા ઈલાજો નામદેવ કરતા પણ કઇ રીતે એની માતાને તાવ ઉતર્યા નહિ. ત્યારે કોઇએ કહ્યું કે અમુક વનસ્પતિના લાકડાની છાલની ધૂણી કરે તેા પરસેવા વાટે મધે તાવ મહ!ર નીકળી જશે. એટલે નાનકડા નામદેવ તા નાનકંડી કુહાડી લઇને જંગલમાં ઉપડયા ને ઝાડ ઉપર ચઢી તે વૃક્ષની છાલ કાપવા માંડી. પણ એનું હૃદય કરૂણાથી છલકાતું હતું. તે કોઈને દુઃખ થાય તેવુ નહોતા કરતા. ઝાડ ઉપર કુહાહીના બે ત્રણ ઘા કર્યા તેથી છાલ તેા ઉખડી પણ અ ંદરથી પાણી વહેવા લાગ્યું. આ જોઇ નામદેવ વિચારમાં પડયા અહા ! આપણને સ્હેજ કઇં વાગે છે તેા કેટલી પીડા થાય છે? જ્યારે મેં આ વૃક્ષ ઉપર કુહાડીના ઘા કરી એની છાલ ઉખાડી નાંખી એને કેટલું દુઃખ થતું હશે ? તારી ચામડી કાઇ ઉતારી નાંખે તે તને કેવી પીડા થાય ? આ વિચારે એની આંખમાં આંસુ આવી ગયા, પણ માતા તાવથી પીડાતી હતી એટલે જલ્દી છાલ લઈને ઘેર આવ્યા ને માતાને ખટલામાં સૂવાડી ધૂણી કરી. સમય જતાં માતાને તાવ ઉતરી ગયા. મા સાજી થઇ એને એને આનદ થયા પણ પેલા ઝાડને કુહાડીના ઘા કર્યો ને પાણી વધું એનુ દુઃખ દિલમાંથી જતું નથી. ઘેાડા દિવસ પછી એની માતા નામદેવનું નાનકડુ ધેાતીયુ' શ્વેતી હતી ત્યાં એકમ બૂમ પાડીને કહેછે. એટા નામદેવ ! તારી ધોતી આટલી બધી લેાહીવાળી કેમ છે ? બેટા, તને કંઈંવ ગ્યું તેા નથીને ? નામદેવને કહેવાની ઈચ્છા ન હતી પણ માતાના અત્યંત આગ્રહથી કહેવાની ફરક પડી એટલે કહે છે આ ! તુ માંદી હતી ત્યારે હું તારા માટે ઝાડની છાલ કાપવા માટે ગયા હતા, મે Page #280 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૨૩૯ ઝાડ ઉપર કુહાડીના ઘા કરીને છાલ ઉખાડી ત્યારે એ થડમાંથી પાણીના ઝામા બહાર આવ્યા. એ રડવા લાગ્યું એટલે એને કાપવાથી કઈ તા થયુ હશેને! એને કેવી પીડા થઇ હશે એ જોવા માટે મેં મારી જાંઘ ઉપર કુહાડીના ઘા કર્યા હતા. પુત્રના શબ્દો સાંભળતાં માતા ઢેડીને ભેટી પડી. દીકરાને ખાથમાં લઈ લીધે. ધન્ય છે એટા ! તુ ખીજાને કેવું દુ:ખ થયું હશે તે જોવા તારી જાધ ઉપર કુહાડા મા. ભગવાન કહે છે. દરેક જીવને સુખ ગમે છે. “આત્મવત્ સર્વભૂતેષુ એવી ભાવના કેળવા. જૈન કુળમાં જન્મીને જૈન કહાવે છે પણ ખરેખર સાચા જૈન કોણ ? જે જીવય! પાળે તે જૈન. ખીજાને પીડ! થાય તે મને થાય છે એમ સમજે. મારા નિમિત્તે કોઇને દુઃખ થાય તેવું વન મારે ન કરવુ જોઈએ. નામદેવ ભકતે પેાતાની કરૂણા મૂંગા વૃક્ષે! સુધી પહાંચાડી હતી. તમે આ કરૂણાના ધેાધ તમે તમારા પાંચ-સાત સ્વધમી બંધુએની તન-મન-ધનથી સેવા કરીએ ત્યાંસુધી તે અવશ્ય પહોંચાડજો. જમાલિકુમારે માતા-પિતાને જય હે....વિજય હા એવા શબ્દોથી વધાવ્યા અને પગે લાગ્યા. કેવી સુંદર મર્યાદા ! હૃદયને કેવે આદરભાવ! જ્યાં આવે વિનય અને આવી વર્તણૂક હેાય ત્યાં નાના-મેટા પ્રત્યે કેવા પ્રેમભાવ ને લાગણી હાય ! પછી ત્યાં મન દુ:ખ થવાના પ્રસંગ ન આવે. હૃદયમાં પ્રશસ્ત ભાવેા ભર્યા હાય છે ત્યારે વ્યવહાર સારા ચાલે છે. હૃદયમાં મલીન ભાવે ભર્યા હાય ત્યારે વ્યવહાર પણ એવા ચાલે છે. જમાલિકુમ!ર કહે છે હે માતા પિતા! મેં આજે શ્રમણ ભગવાન મહાવીર પ્રભુ પાસે ધર્મ સાંભળ્યેા છે અને તે ધર્મ મને ગમ્યા, મને તેના પ્રત્યે શ્રદ્ધ! થઇ. જમાલિકુમારના વચન સાંભળી માતા-પિતા કહે છે “ધન્ને સિળ તુમે ખાયા । ” હે પુત્ર! તને ધન્ય છે. તુ આજે કૃતાર્થ બન્યા છે. તુ મહાન પુણ્યવાન છે કે તે ભગવાન મહાવીર સ્વામી પાસે ધર્મ સાંભળ્યેા, તને ધર્મ ગમ્યા, તને રૂચ્યા અને તે માથે ચઢાવ્યા. દેવાનુપ્રિયા ! અહીં જમાલિકુમારના વચન અને માપિતાના જવાખે. અને ખૂબ વિચારવા જેવા છે. જમાલિને પ્રભુની વાણી ગમી, માથે ધરી અને તેના ઉપર સચેટ શ્રદ્ધ! કરી તેનાથી અનત કાળથી સંસારમાં પરિભ્રમણ કરતા જીવને અંધકારમાંથી પ્રકાશમાં આવવાનું અન્ય. જિન વચન પ્રત્યે આકર્ષણ થવુ, તહેતુ કરીને માથે ચઢ!વવુ અને દિલમાં એ સાચું છે એમ શ્રદ્ધા થવી એ બધે! પ્રકાશ છે અને મેાહને પાણ આપનારા ધન-માલ-મિલ્કત–પરિવાર વિગેરેના આણુ આ બધા સુખના હેતુએ છે એમ શ્રદ્ધા થવી તે અંધકાર છે. જમાલિકુમારના માતાપિતા પોતાના પુત્ર ધર્મને પ્રકાશ પામ્યા તેથી ખુશી અનુભવતા એને ધન્યવાદ આપે છે. તમારા દીકરા-દીકરી શુ પામે તે! ખુશી થાવ? ધર્મ પામે તે કે મેટી ડીગ્રી મેળવે તે ? આ અને વાતને તમે વિચાર કરશે! તેા સમજાશે કે એ આત્માઓ કયાં ને આપણે હજુ કયાં મેહની અંધારી Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦. શારદા સરિતા. ગલીમાં ભમી રહ્યા છીએ તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર:- સિંહકુમાર પુરૂષદા રાજા અને માતા શ્રીકાંતા મહારાણીને અતિ પ્રિય છે. તે દિવસે દિવસે મોટો થાય છે. તેનું મન હંમેશા ધર્મપ્રવૃત્તિ તરફ આકર્ષાય છે. પુરૂષોની ૭૨ કળામાં સિંહકુમાર નિપુણ બને છે, પણ તેના જીવનમાં ધર્મકળા તો મુખ્ય હતી. કહ્યું છે કે“વા ધમ્મા નિર્િ ” સર્વ કળાઓને ધર્મકળા જીતે છે. જીવનમાં ભલે બીજી બધી કળાઓ હોય પણ એક ધર્મકળા ન હોય તે જીવનની કોઈ શેભા નથી. સિંહકુમાર બધી કળામાં પ્રવીણ થયા છે અને બરાબર યૌવનના આંગણે પ્રવેશ કર્યો. સિંહકુમારનું બગીચામાં ગમન અને કુસુમાવલિનું મિલન વસંત ઋતુને સમય હતો. એક દિવસ સિંહકુમાર તેના મિત્ર સાથે બગીચામાં ફરવા માટે ગયા. ત્યાં બગીચામાં બેસીને પણ ધર્મની વાત કરી રહ્યા હતા. જુઓ, બગીચામાં ફરવા ગયા છે, ત્યાં પણ ધર્મની ચર્ચા વિચારણા કરી રહ્યા છે. આ સમયે એ સિંહકુમારના મામા લક્ષ્મીકાંત મહાસામંતની પુત્રી પણ બગીચાની શોભા નિહાળતી, આમતેમ ફરતી પિતાની સખીઓની સાથે તે બગીચામાં ફરી રહી છે. ફરતી ફરતી જ્યાં સિંહકુમાર હતા ત્યાં થઈને પસાર થાય છે. આ સમયે સિંહકુમાર અને કુસુમાવલિની દષ્ટિ એક થાય છે અને એક બીજાને દેખીને ખૂબ આનંદ થાય છે. બંને વિચાર કરે છે આપણે બંનેને સબંધ થાય તો સારું. રજવાડામાં મામા ફેઈના વરે છે એટલે એક બીજાના મનના વિચાર જાણીને તેમની ઈચ્છાનુસાર બંનેના લગ્ન થાય છે. સિંહકુમાર અને કુસુમાવલીના ખૂબ ધામધૂમપૂર્વક લગ્ન થાય છે. સિંહકુમાર રાજ્યકાર્યમાં પ્રવીણ થાય છે ત્યારે તેના માબાપ વિચાર કરે છે કે આપણે સિંહકુમાર માટે થયે છે તેથી આપણે આત્મકલ્યાણ કરીએ. બંધુઓ ! વિચાર કરો આગળના રાજાએ કેવા ઉત્તમ હતાં. પુત્ર મોટે થાય એટલે રાજ્યને કારભાર પુત્રને સેંપી સંયમ લેતા હતા. કંઈક જીવો તો એવા ભારે કમી હોય છે કે પુત્રે સામેથી કહે કે બાપુજી! તમે અમારા માટે ઘણું કર્યું છે, હવે હું બધું સંભાળી લઈશ. તમે નિરાંતે ધર્મધ્યાન કરે ત્યારે કહેશે કે તું ગમે તેટલું કરે પણ મારા જેવું તું ન કરી શકે. આ કે મેહ છે! પુરૂષદ રાજાને દીક્ષા લેવાની ભાવના થઈ તે સમયે ત્યાં ધર્મઘેલ નામના આચાર્ય રામાનુગ્રામ વિહાર કરતાં પધાર્યા. તેમની વાણી સાંભળી સંસાર અસાર લાગે એટલે સિંહકુમાર રાજ્યાભિષેક કરી પુરૂષદત્તરાજા અને શ્રીકાંતા રાણીએ દીક્ષા લીધી અને અનુકૂળ સમયે તેઓ વિહાર કરી ગયા. હવે સિંહકુમાર રાજા બન્યા ને કુસુમાવલી મહારાણું બન્યા. સિંહકુમાર ખૂબ સુંદર રીતે રાજય ચલાવતા હતા. ન્યાય નીતિ ને પિતાની કળાકેશલ્યથી પ્રજાને પ્રેમ Page #282 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૨૪૧ જીતી લીધું. પ્રજા રાજાના મુકતકંઠે ગુણગાન કરે છે અને સૌ કહેતા કે આપણુ રાજા તે રાજા નહિ પણ એક ઋષિ જેવા પવિત્ર છે. રાજવૈભવના સુખ ભેગવવા છતા જરા પણ મમતા નથી. રાજારાણું રાજ્યના સુખ ભોગવી રહ્યા છે ત્યાં હવે શું બને છે - - કુસુમાવલી રાણી રજનીમેં, સર્પસ્વપ્ન લખ જાગી પાપી જીવ પેટમેં મેરે, કેઈ આયા દુર્ભાગી ન્યું ન્યૂ ગર્ભ બદૈ ઉર અંદર, ચૂં ટૂ ચિંતા લાગી છે. શ્રોતા તુમ એક વખત રાત્રે કુસુમાવલી રાણી પિતાના શયનગૃહમાં સૂતા હતા. તે સમયે સ્વપ્નામાં તેણે એક ભયંકર પુંફાડા મારતો ઝેરી સર્પ જે અને એકદમ જાગી ગઈ. સર્પ જોઈને થરથર ધ્રુજવા લાગી. એના હોશકોશ ઉડી ગયા. એ સમજી ગઈ કે મને આવું સ્વપ્ન આવ્યું છે માટે અવશ્ય તેનું ફળ મળશે. નકકી મારા પેટમાં કોઈ દુર્ભાગી જીવ આવીને ઉત્પન્ન થયો હશે. સર્ષમાં બે જાતિ છે એક કાળે ઝેરી સર્પ ને બીજે સફેદ સર્પ. જે સફેદ સર્પ જે હોત તે સારું સ્વપ્ન કહેવાય પણ આતો કાળો સર્ષ હતો. આવું ખરાબ સ્વપ્ન જોઈને રાણુ ઉંઘી જવા પ્રયત્ન કરવા લાગ્યા પણ ઉંઘ આવતી નથી. સારું સ્વપ્ન જોઈને ઉંઘવું ન હોય તો ઉંઘ આવી જાય.અને ખરાબ સ્વપ્ન જોઈને ઉંઘી જવું હોય તો ઉંઘ આવતી નથી. છાતી મસળીને સ્વપ્ન કાઢી નાખવા મથે છે પણ અંદરથી નીકળતું નથી અને આવા ખરાબ સ્વપ્નની વાત રાજાને પણ કરાય નહિ. દિવસે દિવસે ચિંતામાં કુસુમાવલી રાણી સૂકાતી જાય છે. વિચાર કરે છે અહો! હું કેવી પાપી છું! મારા ગર્ભમાં કે પાપી જીવ ઉત્પન્ન થયો છે. જેમ સર્પ કરડે ને માણસને નાશ કરે તેમ મારા ગર્ભમાં જે જીવ આવીને ઉત્પન્ન થયેલ છે તે ખરેખર મારા કુળને ઉચ્છેદ કરનારે થશે, મને એવા ભણકારા વાગે છે. રાણી ખૂબ રડે છે, શોકમગ્ન રહે છે. પહેલાં તેને ધર્મધ્યાન કરવું, દાન દેવું ગમતું હતું. પણ હવે ખરાબ ખરાબ વિચારો આવે છે. આ બધું અંદર રહેલો ગર્ભને જીવ કરાવે છે. રાણી વિચાર કરે છે કે ગમે તેમ કરીને આ ગર્ભના જીવને નષ્ટ કરી દઉં. તે માટે ઘણું ઉપાયે કરે છે. પણ એવા પાપી જેનું આયુષ્ય નિકાચીત હોય છે. ગમે તેટલા પ્રયત્ન કરવા છતાં તુટતું નથી. રાણી ખૂબ શોકમગ્ન ઉદાસીનપણે રહે છે હવે આગળ શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ વ્યાખ્યાન ન–૩૩ શારદા સરિતા શ્રાવણ શુદ ૧૩ ને શનિવાર સુજ્ઞ બંધુએ, સુશીલ માતાએ ને બહેન ! અનંત કરૂણુાનિધી શાસનપતિ ભગવતે સિદ્ધાંતની પ્રરૂપણા કરી. ત્રણે કાળે સિદ્ધ થયેલી વસ્તુ તેનું નામ સિદ્ધાંત. જીવના મહાન સદ્ભાગ્ય હાય, પુણ્યાય હાય તા આ વાણી સાંભળવાનેા સુઅવસર પ્રાપ્ત થાય. જ્યારે જીવાત્મા એ ઇન્દ્રિયમાં ઉત્પન્ન થયા ત્યારે કાયાને સુખ મળ્યુ. તે ઈન્દ્રિયમાં કાયા-મુખને નાસિકા મળી. ચૌરેન્દ્રિયમાં કાયા-મુખ-નાસિકાને આંખ મળી. પચેન્દ્રિયમાં આવ્યે ત્યારે કાન મળ્યા. પાચ ઇન્દ્રિઓમાં કાનની કિંમત વધારે છે. કાનનું મૂલ્ય સમજો. આંખે ન જોઈ શકનાર પણ કાને સાંમબીને સ્વરૂપને પામી શકે છે. આત્મસ્વરૂપની પિછાણુ આ માનવભવમાં થઇ શકે છે. આટલા માટે આપણા જ્ઞાની ભાગવતા કહે છે કે વુદ્દે વહુ માનુસે મવે । માનવભવ દુર્લભ છે. ખંધુએ 1 જન્મ એ વભાવે સારા નહિ છતાં જ્ઞાનીઓએ મનુષ્યજન્મને એટલા માટે સારા કહ્યા છે કે એ જન્મ દ્વારા જન્મરહિત બની શકાય છે. જીવનને કિંમતી બનાવા માટે માનવજન્મની કિંમત સમજો. જન્મનું દુઃખ એટલે શરીરનુ' દુઃખ, કારણ કે સિદ્ધ ભગવાને શરીર નથી તેા કાઈ ઉપાધિ નથી. આપણે શરીર છે. તેથી બધી ઉપાધિઓ છે. એના પર તમને પ્રેમ છે કે દ્વેષ? પ્રેમ હાય તે। દેહ જે માંગે તે આપવાનું મન થાય ને દ્વેષ હાય તે તેનાથી છૂટવાનું મન થાય. ઇન્દ્રિયાની ગુલામીમાંથી મુકત ખનવા માટે શરીર અને સંસારની મમતા ત્યાગી સંયમમાગે આવી જાવ. આ શરીરી અવસ્થા પામવાનુ જેને મન થતું નથી તેને જન્મમરણના ફેરા ખશખ નથી લાગ્યા. એ ખરાબ નહિ લાગે ત્યાં સુધી ઈન્દ્રિઓના વિષયથી મુકિત મેળવવાનું મન નહિ થાય અને ત્યાં સુધી જીવન સારું નહિ બને. પાંચ ઇન્દ્રિઓની ગુલામી હેાડે. મહાન પુરૂષા ઈન્દ્રિઓને હુકમ કરે છે કે હું તમારા ઉપયોગ કરીશ પણ તમે જ્યાં જવા ઇચ્છા છે ત્યાં જવા ઈશ નહિ, સમજો, ઇન્દ્રિઓ આપણા ઉપર કાબુ રાખે તે માનજો કે ઉલ્ટી ગંગા વહી રહી છે. સČજ્ઞ ભગવંતની વાણી સાંભળી સવળી કરવાને આ અમૂલ્ય અવસર મળ્યે છે. ગલકારી વીરની વાણી જાણે અ મૃ ત ધા રે, ઝીલી શકે ના અંતર જેનુ એળે ગયે। અવતાર, જાણે એ તે! મેક્ષ પ્રમાણી એવી મારા વીરની વાણી...સુખ છે ચેડું, તા. ૧૧-૮-૭૩ વીર પ્રભુની વાણી ભવ અધનને કાપનારી છે, શાશ્વત સુખ અપાવનારી છે. પણ જેના અંતરમાં એ વાણી ઉતરી નથી તેનું જીવન અંધકારમય છે. જમાલિકુમારને ભગવાનની વાણી અતરમાં ઉતરી ગઈ ને સંસાર છેડવાનુ મન થયું. તમે કેટલી વાર Page #284 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૨૪૩ વિતરાગ વાણી સાંભળી પણ અંતરમાં ઉતરી છે? રોટલી ખાઈએ ને ભૂખ ન મટે તે રોટલી ખાધી નથી. પાણી પીએ ને તરસ ન છીપે તે પાણી પીધું નથી તેમ વીતરાગ વાણી સાંભળીને સંસાર ખારે ન લાગે તે સમજજો કે વીતરાગ વાણી સાંભળી નથી. મોક્ષપ્રાપ્તિ માટે દીક્ષા જરૂરી છે છતાં તમે દીક્ષા ન લઈ શકે તે ખેર! પણ જીવનમાં એ ધર્મ અપનાવો કે તમારું જીવન સદાચારી બને. તમારી આડશ પાડોશમાં રહેનારને પણ એમ થાય કે જેન ધર્મ એ ઉચ્ચ કેટિને ધર્મ છે. તમારૂં ઉચ્ચ જીવન જોઈ બીજા તેનું અનુકરણ કરી જેન બને. આટલું કરશો તો પણ માનવજન્મ સાર્થક બનશે. એક ગામમાં એક જૈન સુખી કુટુંબ વસતું હતું. જેની રગેરગમાં જેના ધર્મના સંસ્કારોનું સિંચન હતું. એ ઘરમાં કેઈની નિંદા કુથલી નહિ, રગડાઝઘડા નહિ, અન્યાય ને અનીતિ નહિ. પરધન તો એમને મન પથ્થર સમાન હતું. ઘરના કામકાજમાંથી નિવૃત થાય એટલે સારા સાહિત્યનું વાંચન કરવા બેસી જાય. એ કુટુંબમાં નાના-મોટા દરેકના જીવનમાં જેન– ઝળકી ઉઠયું હતું. એની પાડોશમાં એક બ્રાહ્મણ કુટુંબ વસતું હતું. એ જેનના સંસ્કારોની અસર બ્રાહ્મણ ઉપર પડી. એકબીજાનો સબંધ ખૂબ સારો હતો, એટલે વારંવાર જેનના ઘરમાં આવતા જતા સંગની અસર થઈ. એ બ્રાહ્મણ કુટુંબ ધીમે ધીમે જેન ધર્મ પામી ગયું. એ બ્રાહ્મણને ચાર પુત્ર હતા. એ બધા શ્રાવકની સાથે ઉપાશ્રયે જતાં. વ્યાખ્યાન વાણું સાંભળતાં અને સંતને સુપાત્રે દાન આપતા. એક વખત ખૂબ જ્ઞાની આચાર્ય મહારાજ ગામમાં પધાર્યા. તેમની વાણી ખૂબ વૈરાગ્યથી ભરેલી હતી. આ સાંભળી બ્રાહ્મણના ચાર પુત્રે ઉપર તેની ખૂબ સારી અસર થઈ. આ ચાર પુત્રોમાં મોટે પુત્ર ૨૮ વર્ષને હતે, બીજે ૨૫ વર્ષને, ત્રીજે ૨૨ વર્ષને અને એથે ૧૯ વર્ષનો હતો. - આ ચારેય ભાઈઓએ સંત પાસે એકેક પ્રત્યાખ્યાન લીધા. તેમાં સૈથી મોટાએ એવી પ્રતિજ્ઞા કરી કે મારા જીવનમાં ગમે તે પ્રસંગ આવે પણ મારે સદાચાર ન છોડે. બીજાએ એવી પ્રતિજ્ઞા કરી કે મને લાખોની કમાણી થતી હોય તો પણ મારે હિંસાને બંધ કરે નહિ, ત્રીજાએ એવી પ્રતિજ્ઞા કરી કે મારે નિસ્વાર્થભાવે પોતાનું સુખ જતું કરી બીજાની સેવા કરવી. ધર્મના માટે મારું જીવન સમર્પણ કરવું પડે તે કરી દઉં એ સમર્પણ ભાવ હતું અને ચોથાએ એવી પ્રતિજ્ઞા કરી કે ગમે તેવા સંયોગોમાં પણ મારે નીતિ અને પ્રમાણિકતા છોડવી નહિ. એક વખતના સંત સમાગમે બ્રાહ્મણ કુટુંબનું જીવન પલટાવી નાંખ્યું. તમે કેટલી વખત વ્યાખ્યાન સાંભળ્યું જીવનમાં કેટલે પલ્ટ લાવ્યા? સમજે, વ્યાખ્યાન શું છેઃ વ્યાખ્યાન નહિ યહ ગેલિયા હે રેગીકે દી જાતી હૈ, ખાનેમેં કડવી લગતી હૈ, પણ સારા રેગ મિટાતી હૈ.' Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ શારદા સરિતા જિનવાણી એ ભવરગ મટાડનારી દવા છે. દવા તો થેડી હોય એના કંઈ કુંડા ન હોય, નાનીશી બાટલી હોય, ભલે તેનું આચરણ કરવું આકરું લાગશે પણ યથાર્થ રીતે જે તેનું આચરણ થશે તે ભોગ અવશ્ય નાબૂદ થશે અને માનવભવ સફળ બનશે. આ બ્રાહ્મણ કુટુંબ ઉપર તેની કેવી સુંદર અસર થઈ છે. માતા -પિતા અને ચાર પુત્ર એ છનું કુટુંબ નંદનવન સમાન શોભતું હતું. ચારેય પુત્રો હજુ કુંવારા હતા. કર્મની ગતિ ન્યારી છે. એ કુટુંબમાં પણ પડછાયાની જેમ દુઃખ પાછળ ઉભેલું હતું. એક વખત એ બ્રાહ્મણની પત્ની બિમાર પડી એટલે પોતાના ચારેય પુત્રને પાસે બોલાવીને કહ્યું–મારા વ્હાલા દીકરાઓ ! અત્યાર સુધી હું ખૂબ આનંદ અને સંતોષપૂર્વક જીવન જીવી છું. મને કઈ વાતનો હર્ષ કે શક રહ્યો નથી. ફકત એક વાતનું મારા દિલમાં દુઃખ છે કે મારા ચારેય રત્ન સમા, આંખની કીકી જેવા અને સંપ પરણ્યા પછી તૂટી ન જાય અને તારા પિત ને પાછળથી દુઃખ જોવાનું ન આવે તેની મને ચિંતા થાય છે માટે હું મારા સદ્દગુણ પુત્રો ! પિતાની હયાતી સુધી તે તમે આ સ્વર્ગસમાં વાતાવરણને નવપલ્લવિત રાખજો અને તમારા પિતાજીની શાંતિ-સુખ ને ધર્મ પારાયણતામાં જરા પણ ઉણપ ન આવે તેની સતત કાળજી રાખજો ને મારી કુખને સદા ઉજળી રાખો. તમે એવું જીવન જીવજે કે મારા મરી ગયા પછી પણ લોકો બોલે કે ધન્ય છે એમની જનેતાને ! મારી કુંખને વગોવશો નહિ અને એવું મઘમઘતું માનવજીવન જીવજે કે એની મહેંક પ્રસરાય. ચારિત્રશીલ જીવનની કિંમત છે. પ્રાણ વિનાના દેહની જેમ કિંમત નથી તેમ ધર્મ અને ચારિત્ર વિનાના જીવનની પણ કિંમત નથી. માટે પુત્ર ! તમે તમારું જીવન ઉજજવળ બનાવજે. પુત્રો કહે છે માતા! તું વિશ્વાસ રાખ. તારા પુત્ર તારું નામ દીપાવશે. માતા સંતોષ પામી પરલોક પ્રયાણ કરી ગઈ. માતાના જવાથી ચારે ય પુત્રોને તેમ જ તેના પતિને આઘાત લાગે. પણ એ કુટુંબ ધર્મના ઉંડા સંસ્કારને પામેલું હતું. એટલે વિષાદને પડદે અલ્પ સમય રહ્યો. માતાનો શેક વિસારે પડ્યા પછી એક દિવસ પિતાએ એના પુત્રોને કહ્યું- હે પુત્ર ! તમારા જન્મથી લઈ આજ સુધીમાં તમારા જીવનમાં સદ્દગુણ અને ધાર્મિક સંસ્કારનું સિંચન થયું છે, એ જોઇને તમારી માતા સંતોષ અને આનંદપૂર્વક આ ફાની દુનિયાને છે.ડીને ચાલી ગઈ છે. અને એક દિવસ મારે પણ વારે આવશે તે વાત નક્કી છે. તે તે પહેલાં હું તમારી પરીક્ષા કરવા ઈચ્છું છું. ઘરને બધે વહીવટ ને રિદ્ધિ-સિદ્ધિને વારસે કેને સંપ તે નકકી કરી લઉં. તો તમે ચારેય પુત્રો તમારામાં રહેલા મહાન ગુણીયલ આદશેની કસોટીમાં પાર ઉતરી બતાવો તો મને શાંતિ થાય. પછી આ જીવનલીલા સમાપ્ત થાય તો મને ચિંતા નહિ. Page #286 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૨૪૫ પુત્ર કહે છે પિતાજી! આપ ચિંતા ન કરે. સમય આવ્યે આપોઆપ એ જોઈ શકશે. અમને ખાત્રી છે કે અમે એમાં પાર ઉતરીશું. તેમાં એક દિવસ એવું બન્યું કે મધરાત્રે બ્રાહ્મણના મકાનનું દ્વાર કેઈએ ખખડાવ્યું અને કેઈ બાઈ કરૂણ સ્વરે રૂદન કરતી હોય તે અવાજ સંભળાય. મોટા પુત્ર જાગતું હતું તેને થયું અત્યારે બારણું કણ ખખડાવતું હશે? અને આ કેણ રડી રહ્યું છે? લાવ જેઉં એમ કરી દ્વાર ખોલ્યું તે એક સૈર્યવાન યુવાન કયા બારણમાં ઢગલો થઈને પડી છે. મોઢામાંથી ફીણ નીકળે છે. આવી હાલતમાં પડેલી યુવાન છોકરીને જોઈ બ્રાહ્મણના પુત્રને થયું કે આ કઈ દુઃખીયારી બાઈ છે. માનવમાત્રની ફરજ છે કે શરણે આવેલાને સહાય કરવી. મેઘરથ રાજાએ પારેવાને શરણું આપ્યું હતું. એક પારેવાને ખાતર પિતાના પ્રાણની પરવા કરી ન હતી. તેના પ્રભાવે તે શાંતિનાથ ભગવાન બન્યા તે મારે આ બેનનું રક્ષણ કરવાનો સમય આવ્યે છે શા માટે જવા દઉં? બ્રાહ્મણપુત્રે પેલી છોકરીને ઉંચકીને તેને રૂમમાં સૂવાડી પાણી છાંટયું, પવન નાંખે તેથી તે ભાનમાં આવે છે ત્યારે કહે છે બહેન! તું ગભરાશ નહિ. પણ તને એક વાત પૂછું છું કે તું આવી યુવાન અને અપ્સરા જેવી સ્વરૂપવાન છે. આ મધ્યરાત્રીના સમયે કદી એકલી બહાર નીકળે નહિ ને તું કેમ એકલી નીકળી છું અને આટલી બધી ગભરાયેલી અને આકુળ-વ્યાકુળ કેમ દેખાય છે? ત્યારે છોકરી ખૂબ રડે છે ને પછી કહે છે મારા દુઃખની શું વાત કરૂં? અહીંથી થોડે દૂર સામેના ગામમાં વસતા એક બ્રાહ્મણની પુત્રી છું. મારા પિતાને સારી એવી જમીન હતી. પણ અમારા ગામને મામલતદાર ખૂબ શેષણનીતિવાળો છે. ધીમે ધીમે કરીને મારા બાપની બધી જમીન પડાવી લીધી અને અમારું ઘર તદન ખાલી કરી નાખ્યું. મારી માતા તે મને નાની મૂકીને મરી ગઈ છે. જાગીરદારે મારા બાપને માથે કરજ ચઢાવ્યું અને કરજ પેટે મને લઈ જવાની માંગણી કરી છે. ખૂબ ધમકી આપી છે. મારા પિતાજી ખુબ રડવા લાગ્યા. દુખિત દિલે પિતાએ મને વાત કરી. મેં કહ્યું પિતાજી આપ રડશે નહિ. મારા ચારિત્રનું રક્ષણ કરવું તે મારા હાથની વાત છે. મારા ચરિત્રને કદી આંચ આવવા નહિ દઉં. વખત આવશે તો મારી જીભ કરડીને મરી જઈશ. પણ મારૂં શીયળ લૂંટાવા નહિ દઉં. એ આજે રાત્રે મને લેવા આવવાનું હતું. મને ખબર પડી એટલે હું અંધારું થતાં ગામ છોડીને ભાગી છૂટી છું અને અહીં આપના આશ્રયે આવી છે. અહીં આવીને ખૂબ થાકી ગઈ તેથી મેં તમારું બારણું ખખડાવ્યું અને જમીન પર ઢળી પડી. બ્રાહ્મણ પુત્ર કહે છે બહેન! તું બિલકુલ ગભરાઈશ નહિ. તારી સંપૂર્ણ જવાબદારી અમે સંભાળી લઈશું. તારા ચારિત્રનું રક્ષણ કરીશું. તારે વાળ વાંકે નહિ થવા દઈએ. આમ કહી આશ્વાસન આપ્યું ત્યારે બ્રાહ્મણની પુત્રી કહે છે તમે મને Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ શારદા સરિતા આશ્રય આપ્યો છે તો હવે બરાબર આશ્રય આપજે. બંધુઓ! અહીં જોવાનું એટલું છે કે એકાંત છે, રાત્રીને સમય છે, સોળે કળાએ ખીલેલી સૌદયવાન યુવતિ છે. ભલભલાને ચલાયમાન કરી નાંખે તેવું આ દશ્ય છે. પણ બ્રાહ્મણના પુત્રના મનમાં વિકાર જાગને નથી. એના માતા પિતાએ એવા સુંદર સંસ્કારનું સિંચન કર્યું હતું કે ઈન્દ્રની અપ્સરા આવે તો પણ એનું રૂંવાડું ફરકે તેમ ન હતું. એવો આ ૨૮ વર્ષને ભરયુવાન છોકરે અડગ રહ્યો. સામી વ્યકિત પણ ચારિત્રવાન હતી. એણે શીયળનું રક્ષણ કરવા માટે આ કષ્ટ વેઠયું હતું. આટલી ગરીબી હોવા છતાં પૈસે ને જમીન જોઈ જાગીરદારને વશ ન થઈ. એને આ બ્રાહ્મણપુત્ર સાક્ષાત્ દેવ જેવો દેખાવા લાગ્યું. તેના એકેક વચને અને સંસ્કાર જોઈને તેને વિચાર થયે તેથી પૂછયું આપના લગ્ન થયા છે? ત્યારે બ્રાહ્મણપુત્ર કહે છે મારા લગ્ન નથી થયા. ત્યારે કહે છે, આપ માતા પિતાની રજા લઈ મને સ્વીકારે તે આપની સાથે લગ્ન કરીશ. તમે મને આવા દુઃખના સમયે આશ્રય આપ્યો છે, મને બચાવી છે, જીવન આપ્યું છે અને આપને હું કહ્યું તેમ છું. પણ જે વડીલેની સંમતિ હોય તે. બ્રાહ્મણપુત્ર કહે છે તે શરણે આવી છું તે તારું રક્ષણ કરવું તે મારી ફરજ છે. પણ હું તારી સાથે લગ્ન નહિ કરું. બીજી વાત મારા બીજા એકએકથી ચઢે તેવા ત્રણ ભાઈ છે. એને તો તું જે. પણ આકરી કહે છે હું તે તમને મનથી વરી ચૂકી છું અને વડીલેની આજ્ઞા થાય છતાં જો આપ મને નહીં સ્વીકારે તે આત્મહત્યા કરીને મરી જઈશ. ત્યારે મોટે ભાઈ કહે છે હું મારા બીજા નંબરના ભાઈ પાસે આ વાતનું સમાધાન કરવા જાઉં છું. તું અહીં આરામ કર. એમ કહી તેને બેસાડી બારણું બંધ કરી બીજા નંબરના ભાઈ પાસે આવ્યા. ભાઈ આત્મચિંતનમાં લીન હતો. એકાએક રાત્રીના સમયે મોટાભાઈને પિતાના રૂમમાં આવેલે જોઈને ઝબક ને આવવાનું કારણ પૂછયું ત્યારે મોટાભાઈએ બનેલી બીના કહી સંભળાવી ને કહ્યું કે ભાઈ ! હું સદાચારનો પૂજારી છું. મારા સદાચારી જીવનમાં મને આ આંદોલન પાલવે નહિ અને ના પાડવાથી સ્ત્રીહત્યાનું પાપ લાગે માટે તું અહિંસાને પૂજારી છું તો એને અપનાવી લે. અગર કંઈક રસ્તે કાઢ. મેટા ભાઈની વાત સાંભળીને નાનો ભાઈ કહે છે મોટા ભાઈ ! જે એ આત્મહત્યા કરવાનું કહેતી હોય અને શીયળ પાળવા માટે જે આટલું કષ્ટ વેઠીને આવી છે તે તમારે એને અપનાવવામાં કંઈ વાંધો નથી. વળી તારો નિયમ સદાચારી છે એને અનુરૂપ પાત્ર તને મળે છે. વળી દુઃખની મારી સર્વપ્રથમ તમારે દ્વારે આવી છે. આપે એને આશ્રય આપે છે. તમને સુપાત્ર જોઈને તમારી માંગ કરી છે તે તેને સ્વીકાર કરવામાં શું વાંધો છે? ત્યારે મોટે કહે બધી વાત સાચી પણ એ સ્ત્રી દેવી સમાન સ્વરૂપવાન છે. સદ્દગુણ ભરેલી સ્ત્રીને અભયદાન આપવું એ તો તારો ધર્મ છે. Page #288 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૨૪૭ માટે તુ અપનાવી લે. પણ ભાઇ માન્યા નહિ. બંધુએ ! વિચાર કરે. કેવા આ સંસ્કારો છે! પાતપેાતાના વિચારમાં કેટલા દૃઢ છે. મેાટા ભાઈએ ઘણું કહ્યું છતાં ખીજા ન ંબરનેા ભાઈ ન માન્યા ત્યારે કહે છે તે હવે આપણે ત્રીજા નંબરને ભાઈ સમણુની ભાવનાવાળા છે તેની પાસે જઇએ. એટલે મને ભેગા થઈ ત્રીજા ભાઇનીપાસે આવ્યા. અને ભાઇની વાત સાંભળીને કહે છે તમે અને મારા મેાટા ભાઈ તમારા આદર્શમાં મક્કમ રહેવા માંગે છે અને મને એનુ સમર્પણુ કરવા કહેા છે, તેા વડીલ બંધુએ! તમે આ ચેાગ્ય કરતા નથી. ત્રીજો ભાઈ ન માન્યા ત્યારે તેએ ત્રણે ભેગા થઇને સૌથી નાના ભાઇ પાસે આવ્યા. દેવાનુપ્રિયે ! આજના ભૌતિક સુખાની પાછળ સંસારમાં માનવ ઘેલા ખનેલે છે. અહી' અપ્સરા જેવી કન્યા સામે આવી છે છતાં તેને ગ્રહણ કરવા ભાઇએ એકખીજાને વિનવે છે છતાં કાઈ હા પાડતું નથી. કેવા સુંદર ને ઉત્તમ વિચારે અને ભાવના છે ! એકએકથી બધા ચઢીયાતા છે. ત્રણ વડીલ ભાઈઓને મધરાત્રે પેાતાના રૂમમાં આવતા જોઇ આશ્ચર્ય પામી ઉભેા થયેા ને કહ્યું વડીલ બંધુએ ! અત્યારે નાના ભાઇનું શું કામ પડયું ત્યારે તેને બધી વિગતવાર વાત કહે છે અને કહ્યું ભાઈ ! તુ નીતિપારાયણ છે. તારામાં અધા સદ્ગુણા છે, વળી તું અમને ખૂબ વહાલા છે તે આવી પવિત્ર પત્નીને તું ગ્રહણ કર. તને અમારા આશીર્વાદ છે. ત્યારે નાના ભાઇ કહે છે તમે ત્રણેય મારા પિતા સમાન છે. તમારે તે મારી ભૂલ થતી હોય તે સુધારવાની હાય, મને ઠપકા આપવાના હાય, છતાં તમે આવી વાત કરેા છે તે હું કહું છું કે તમે ત્રણે તાતાના સદ્ગુણમાં અડગ રહ્યા છે. વળી આપ ત્રણે મધુએ યુવાનીના પગથારે પહેાંચી ગયા છે છતાં આટલા પવિત્ર વિચાર કરે છે તે આપણા કુટુંબની કીર્તિ-ધનદોલત અને ખાનદાની છે. માતાની કુખતે ઉજ્જવળ કરવાને આ સેાનેરી સમય છે. હું તે આપનાથી નાના છું એટલે આપને શિખામણ આપવાની ચગ્યતા મારામાં નથી અને મર્યાદાના ભંગ કરી તમારા ત્રણેયથી પહેલાં 'પરણું તે કેવે લાગું? માટા ભાઇ કુંવારા રહે અને નાના ભાઇ પરણે એ પ્રમાણિકતા ન કહેવાય. માટે હવે સવાર પડવાને મહુ વાર નથી. પિતાજી પાસે જઈને આપણે સમાધાન કરીશું એમ નક્કી કરી સૈા સૈાના સ્થાને પહોંચી ગયા. સવાર પડતાં ચારેય ભાઇએ પિતાજી પાસે પહોંચી ગયા ને રાત્રે અનેલી ખીના અથથી ઈતિ સુધી કહી સંભળાવી. પેલી છેાકરીને પણ પિતા પાસે લાવ્યા. આ બધુ જોઈને પિતાજી આશ્ચર્ય પામ્યા ને હર્ષ પામી પુત્રાને કહ્યું: પુત્ર ! તમે મારી પરીક્ષામાં પસ થયા હો અને તમારી માતાએ આપેલી શિખામણ તમે ખરાખર હૃદયમાં અવધારી છે. મને ખૂબ આનંદ ને સતાષ થયા છે. આવા પુત્રને પામીને હું... ધન્ય Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ શારદા સરિતા બને છું. મેં પરીક્ષા કરવાનું કહ્યું ત્યારે તમે કહ્યું હતું કે સમય આવ્યે સાર્થક કરી બતાવશું તે ખરેખર! સાર્થક કરી બતાવ્યું છે. આ દીકરી પણ ખૂબ શીયળવાન ને ગંભીર છે. આપણા કુટુંબને એગ્ય છે તે હવે તેને પૂછી જોઉં કે એને કેને પરણવું છે? એને પૂછે છે હે દીકરી ! આ ચારેય પુત્રોમાં તને જે પસંદ હોય તેને તું વરમાળા પહેરાવ. અમારા સૈના તને આશીર્વાદ છે. બ્રાહ્મણની પુત્રી કહે છે પિતાજી! આપના મોટા પુત્ર મને સૌથી પ્રથમ મળ્યા છે. એ મને ઓસરીમાંથી ઉંચકીને રૂમમાં લાવ્યા છે માટે એમનો સ્પર્શ મને થયું છે. એ સ્પર્શ અને દર્શન આર્ય નારીનું પહેલું અને છેલ્લું સૌભાગ્ય હોય છે. હું મનથી એમને વરી ચૂકી છું એટલે હું સૌના આશીર્વાદ મેળવી હું એમને વરમાળા પહેરાવું છું. આનંદના પિકાર સાથે મોટા ભાઈ સાથે લગ્નગ્રંથીથી જોડાયા. ઘરમાં મેટી ભાભી બનીને આવી અને માતા જે પ્રેમ અને સ્નેહભાવ બતાવી ઘરને સુંદર સ્વર્ગ જેવું બનાવ્યું. એ ચાર ભાઈઓના સદ્દગુણની સુવાસ આખા ગામમાં ફેલાવા લાગી. સો બોલવા લાગ્યા કે ધન્ય છે આવા પુત્રને જન્મ દેનારી જનેતાને ! જુઓ, પુત્રે સારા નીકળ્યા તે માતાનું નામ ગવાયું. તમે પણ તમારી માતાનું નામ ગવાય એવું કંઈક કરે. પર્યુષણ પર્વ નજીક આવે છે. તપશ્ચર્યા કરે, આજીવન બ્રહ્મચર્યવ્રત અંગીકાર કરો તે તમારી માતાનું નામ ગવાશે. જમાલિકુમારે કહ્યું હે માતા ! મેં પ્રભુના દર્શન કર્યા. પ્રભુની વાણી મને ગમી ત્યારે માતાનું હૈયું હર્ષથી ઉછળી ઉઠયું. અહે! પ્રભુના નામસ્મરણથી પાપ ધોવાઈ જાય છે તે ખુદ તે પ્રભુના દર્શનથી તે કેવો મહાન લાભ થાય! એથી અધિક એની વાણી સાંભળી અંતરમાં અવધારવાથી તે કર્મની ભેખડે તૂટી જાય છે. હું મારા લાડકવાયા પુત્ર! તને ધન્ય છે. તું કૃતકૃત્ય બની ગયેલ છું. પ્રભુની વાણી તને ગમી. તે અંતરમાં ઉતારીને માથે ચઢાવી છે, તે તું કૃતકૃત્ય બની ગયેલ છે. તે આ માનવજીવન પ્રભુને પામીને સાર્થક બનાવ્યું છે. આટલા સુખની સામગ્રીમાં ધર્મ રૂચ એ સહેલ વાત નથી. સર્વ પ્રથમ તો પ્રભુની વાણી સાંભળવા મળવી એ મુશ્કેલ છે. પુણ્યોદયે પ્રભુની વાણી સાંભળવા મળી તે તેના ઉપર શ્રદ્ધા થવી મુશ્કેલ છે. ધનની સાથે ધર્મ ગમ એ મહાન ભાગ્યની નિશાની છે. જુઓને વીરાણી કુટુંબ કેવું ભાગ્યશાળી છે કે દીકરાઓ પણ ધર્મ આરાધના કરે છે. જમાલિકુમારની વાત સાંભળીને માતાને ખૂબ અનંદ થયે છે. હવે આગળ શું બનશે તે વાત અવસરે કહેવાશે. ચરિત્ર: કુસુમાવલી રાણી ગર્ભવંતી છે. પહેલાં રાણીને તપ કરે, દાન દેવું, સંતના દર્શન કરવા આદિ ધર્મક્રિયાઓ કરવી ખૂબ ગમતી હતી. પણ જ્યારથી ગર્ભવંતી બની ત્યારથી મનમાં દુષ્ટ વિચારો આવે છે. એના મનમાં હજારો વિચાર આવે છે કે Page #290 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૨૪૯ હું શું કરું? ગમે તેમ કરીને ગર્ભનો નાશ કરી નાંખ્યું. ઘણા ઉપાયે કર્યા પણ નષ્ટ થતો નથી. એના બધા ઉપાયે વ્યર્થ ગયા. રાણુ ખૂબ મૂંઝાઈ એટલે હવે એની માધવી નામની દાસીને કહે છેઃ રહ્યા હુવા યહ છવ પેટમેં રખે બાપસે વિર, જન્મ બાદ તે નિશ્ચય હૈ કીર, નહીં કરેગા ખેર, દાસી માધવીસે ઇસ કારણ, સલાહ મિલાઈ ફેર હે... શ્રોતા તુમ કુસુમાવલિ રાણી એની માધવી નામની અંગત દાસીને કહે છે હે દાસી! તું મારી ખાસ દાસી છે એટલે તને હું આ વાત કરું છું. મારા પેટમાં જે જીવ છે તે નકકી એના બાપને મારી નાખશે. એને રાજા સાથે વૈર હેય તેવું લાગે છે. મેં એને નાશ કરવા ઘણું ઘણું ઉપાય કર્યા પણ એ દુષ્ટ પાપી જીવનો નાશ થતું નથી. મને અંદર ર રહ્યા એવી પ્રેરણ કરે છે કે તું સિંહ રાજાને મારી નાખ. બંધુઓ! અહીં એક વાત આપણે ખાસ વિચારવા જેવી છે. ગુણસેન રાજાએ નાનપણમાં એની હાંસી-મજાક ઉડાવી હતી, તેને સતાવ્યો હતો પણ પછી તે એના પ્રત્યે પૂજ્યભાવ હતે. પણ એવા સગે ઉપસ્થિત થતાં પારણું ન કરાવી શકે એનો એને પારાવાર પશ્ચાતાપ હતો છતાં અગ્નિશમને ક્રોધ આવે ને પૂર્વનું વૈર યાદ કરીને એને ભભવ મારનાર થાઉં એવું નિયાણ કર્યું. પહેલા ભવમાં વિદ્યુતકુમાર બનીને વૈર લીધું. હવે આ ભવમાં ગુણસેન રાજાને જીવ સિંહ રાજા તરીકે ઉત્પન્ન થયે છે અને અગ્નિશર્માને જીવ રાણું કુસુમાવલીના ગર્ભમાં ઉત્પન્ન થયેલ છે. અજાણપણે કરેલી ભૂલનું ફળ કેવું ભેગવવું પડે તે વિચાર કરો. જે જાણીપીછીને ભૂલ કરે છે તો તેને તે કેવા ફળ ભેગવવા પડશે, માટે પાપ કરતી વખતે ક્ષણેક્ષણે ખૂબ ખ્યાલ રાખે. રાણી ખુબ અફસેસ કરે છે, રડે છે, ઝૂરે છે કે અરેરે હું આવા કુળનો નાશ કરનાર પુત્રની માતા બનીશ! દાસીને કહે છે આ ગર્ભને નાશ કેવી રીતે કરે? ત્યારે દાસી કહે છે આપ ચિંતા ન કરે. આમ તો ગમે તેટલા ઉપાયો કરવા છતાં એને નાશ નહિ થાય પણ આપણે એમ કરીશું કે પુત્ર હોય કે પુત્રી હોય, જેવો જન્મ થાય તેવો હું જંગલમાં મૂકી આવીશ. વાઘ-વરૂ એને ફાડી ખાશે. પછી આપણને શું ચિંતા! આ સાંભળી રાણીને કંઈક સંતોષ થયો. રાણું કહે છે માધવી! પ્રસૂતિ સમયે તું હાજર રહેજે. અને તારી ને મારા સિવાય કેઈ ત્રીજું માણસ આ વાત ન જાણે. સમય જતાં રાણીને પ્રસૂતિનો સમય થયો. રાણીએ પુત્રને જન્મ આપ્યો. પુત્ર ખૂબ સ્વરૂપવાન છે. પૂર્વે એણે ખૂબ તપ કર્યા છે એટલે રૂપ તે મળ્યું પણ નિયાણું ખરાબ બાંધ્યું છે. ગર્ભમાંથી દુષ્ટ ભાવનાઓ સેવી છે એટલે માતાને એના પ્રત્યે જરા પ્રેમ ન આવ્યું. તરત પુત્રને દાસીને આપી દીધે. એને કપડે વીંટીને કઈ ન જાણે તે રીતે માધવી નામની દાસી જંગલમાં Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ શારદા સરિતા ગઈ અને ઘણે દૂર બાળકને મૂકી દીધા. મૂકીને ઝટપટ પાછી ફરે ત્યાં રાજાના ઘેાડા ત્યાંથી પસાર થયા. જુએ, કર્મની ગતિ કેવી વિચિત્ર છે! કઈ દિવસ રાજા એ તરફ જતા ન હતા અને આજે એમને જંગલમાં ફરવા જવાનું મન થયુ' ને રાજા ફરવા ગયા. દાસીને જોઈને પૂછ્યું તુ અહીં કેમ આવી હતી? દાસી થરથર ધ્રુજવા લાગી. રાજાને શંકા પડી ને વિચાર થયા કે રાણી ગર્ભને નાશ કરવાના ઉપાયે કર્યા કરે છે માટે નકકી બાળકને જન્મ થયા હશે અને દાસી અહીં મૂકવા આવી હશે! આમ તેમ જોયું તે એક જગ્યાએ કપડાથી લપેટીને મૂકેલું ખાળક રડવા લાગ્યું એટલે રાજાએ બાળકને જોયું તેથી દાસીને કહ્યું કે ઉપાડી લે. રાજાને હુકમ થતાં દાસીએ બાળકને ઉપાડી લીધા ને રાણીના મહેલે આવ્યા. રાણીને ઠપકા આપતાં સિંહરાજા કહે છે આવે સુદર ખાળક અને તમે આ શું કર્યુ? એ ગમે તેવા હાય પણ બાળક છે. પુત્રને ઉછેરવા એ માતાપિતાની ફરજ છે. માટે તમે લાલનપાલન કરે ને ઉછેરે. ત્યારે રાણી કહે છે પ્રાણનાથ યહ દુષ્ટતમ હૈ આયા ઉદરમે જખસે, આપ પ્રતિયહ મેરી ભાવના, દિન દિન બગડી તબસે, ઉપદ્રવી હે અભી જો આગે, હિતકર હૈાગા કળસે.... હૈ। શ્રોતા તુમ થાય છે માટે એ કરી હે સ્વામીનાથ! આપ પવિત્ર છે! પણ આ પાપી જયારથી ગર્ભમાં આવ્યે ત્યારથી આપના પ્રત્યે મને દ્વેષ થાય છે. મનમાં ખરાબ ભાવ આપના વિનાશ કરનાર છે, એને ઉછેરવામાં સાર નથી. આટલા માટે મેં એને જંગલમાં મેાલી દીધા હતા. એ જીવતા રહેશે તે કુળના ઉચ્છેદ કરશે. રાજા કહે છે આપણા કર્મ પ્રમાણે જે બનવાનું હશે તે મનશે. પણ આ બાળકને જોઈને મને પ્રેમ આવે છે. આ ફૂલ જેવા બાળકને આમ જંગલમાં મૂકાય? કોઈનું બાળક આ રીતે જંગલમાં મૂકી દેવામાં આવે તે આપણે તેની દયા કરીએ અને આપણા બાળકને આમ મુકી દઇએ તે આપણે કેવા ક્રુર કહેવાઈએ ? આવે મનાવ શ્રેણીક રાજાના જીવનમાં બન્યા હતા. ચેડા મહારાજાની સાતે દી.રીએ સતી હતી. જેના પ્રભાતના પહેારમાં નામ લેવાય છે તેમાંના ચલ્લણા સતી શ્રેણીક રાજાને પરણ્યા હતા. યારથી કાણિક ગર્ભમાં આત્મ્યા ત્યારથી એને રાજા પ્રત્યે દુષ્ટ વિચારો આવતા હતા. એને તે શ્રેણીક રાજાના આંતરડાનું માંસ ખાવાનું મન થયું હતું. ત્યારે ચેલ્રણાએ વિચાર કર્યો કે જે પુત્ર અત્યારથી આપને મારી નાંખવાની ભાવના સેવે છે તે માટે થતાં શું નહિ કરે ? એટલે એના જન્મ થતાં જ રાણીએ તેને ઉકરડામાં ફેંકાવી દીધા. અને શ્રેણીક રાજાને ખબર પડતાં એને લઇ આવ્યા એની આંગળી કૂકડાએ કાચી ખાધી હતી. અંદર પરૂ થઇ ગયું હતું. એ શ્રેણીક રાજાએ ચૂસી લીધુ. આવેા પુત્ર પ્રત્યે પ્રેમ હતેા. ખૂબ પ્રેમથી છે અને મોટો થતાં Page #292 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૨૫૧ એ જ દીકરાએ બાપને પિંજરામાં પૂર્યો એટલું જ નહિ પણ ખુલ્લા બરડે લંગડી પગે ઉભા રાખીને મીઠાના પાંચસો ચાબખાને રોજ માર મરાવતે. પગ ભય પડી જાય તે જે માર્યા હોય તે જુદા. ફરીને નવા નામે ૫૦૦ ચાબખા માવતે હતે. છતાં શ્રેણુક રાજાને કણક પ્રત્યે દ્વેષબુદ્ધિ નથી થઈ. એણે એ વિચાર કર્યો કે પૂર્વે મેં એની સાથે એવા વૈર બાંધ્યા હશે તે આ ભવમાં દીકરો થઈને વૈર લે છે. ખૂબ સમભાવ રાખે. અહીં પણ આ પુત્રનો જન્મ થયો છે. રાજા એને પાછો લાવ્યા છે. હવે એનું નામ શું પાડશે અને મોટો થતાં બાપને કેવા દુઃખ આપશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૩૪ શ્રાવણ સુદ ૧૪ ને રવિવાર તા. ૧૨-૮-૭૩ અનંતકાળથી ભવાટવીમાં ભ્રમણ કરતા જીવોના ભવભ્રમણને ટાળવા માટે શાસનનાયક સર્વજ્ઞ પ્રભુએ સિદ્ધાંતવાણી પ્રરૂપી. આ સિદ્ધાંતવાણીના મહાન ભાવેને સમજવા માટે હદયને પવિત્ર અને વિશાળ બનાવવું પડશે. ચારિત્રવાન પુરૂષના જીવન જોતાં સમજાય છે કે તેઓ કેવી રીતે જીવન જીવી ગયા. ચાર પ્રકારના પેગ બતાવ્યા. દ્રવ્યાનુયોગ, ગણિતાનુયેગ, ધર્મકથાનુયોગ ને ચરણકરણાનુગ. અહીંયા ધર્મકથાનુયોગ તરીકે જમાલિકુમારનો અધિકાર ચાલે છે. એ જમાલિકુમારને વૈરાગ્ય કે ઉત્કૃષ્ટ હતો! એના વૈરાગ્યથી કેટલાય જીને પ્રતિબોધ મળે છે. જમાલિકુમારે ભગવાનની વાણી સાંભળી અને તેમને સંસાર અસાર લાગે અને એકેક જડ પદાર્થોને રાગ છેડ. એણે વિચાર કર્યો કે આ બધા વૈભવ કેવા છે. अनित्याणि शरीराणि, वैभवो नहि शाश्वतः । नित्यं संन्निहिता मृत्युः, कर्तव्यो धर्मसंचयः ॥ આ શરીર અનિત્ય છે, વૈભવ નાશવંત છે. ક્ષણેક્ષણે મૃત્યુ નજીક આવી રહ્યું છે માટે ધર્મ કરી લેવો જોઈએ. અર્થાત આ નાશવંત સંસારમાં પ્રત્યેક પળે ધર્મઆરાધનામાં તત્પર રહેવું જોઈએ. ધર્મ એ શાશ્વત અને વિનશ્વર સુખ શાંતિ આપનાર અને અભયના સામ્રાજ્યમાં લઈ જનાર સાથીદાર છે. ભૂખ્યા પેટને ભેજન આપવું પડે છે, થાકેલી ઈન્દ્રિયને તથા મનને આરામ આપવો પડે છે, દેવના દર્શને દૂર કરવા દવા લેવી પડે છે તેમ આપણા આત્માને અંધકારમાંથી પ્રકાશમાં, અસત્યમાંથી સત્યમાં અને મૃત્યુમાંથી Page #293 -------------------------------------------------------------------------- ________________ - ૨૫૨ શારદા સરિતા અમરત્વમાં લઈ જવા માટે ધર્મની જરૂર છે. આ સંસાર દુઃખ, દુઃખાનુબંધ અને દુખપરંપરાનું સ્થાન છે. એમ માનીને તેમાંથી છૂટવાની ઝંખના જાગી હશે તે દુનિયાના દરેક પદાર્થોથી અલગ રહેશે. જે તમને સંસાર પ્રિય લાગે તે સમજી લેજે કે હજુ તમને ધર્મની ભૂખ લાગી નથી. સરોવરમાં કાચબા, માછલા વિગેરે જળચર જીવો રહે છે. જ્યારે તેઓ હવા વિના અકળાય છે ત્યારે ઉપર આવે છે તેમ સંસારના બંધનથી જે મૂંઝાયા હશે તે છૂટવા માટે ધર્મની સાચી ભાવના જાગશે. મહાન પુણ્યદયે આ માનવજીવન મળ્યું છે તો માનવજીવનની સફળતાનું સાધન ધર્મ છે. છતાં આવા અમૂલ્ય માનવજીવનની કિંમત ન સમજાય, સદ્દભાવનાની જિજ્ઞાસા ન જાગે તે માનવજીવન મળ્યાની સાર્થકતા શું ? માનવજીવનમાં આત્મસાધના કરવાને બદલે સંસારના સુખની સાધના કરશે તે આ અમૂલ્ય જીવન એળે ચાલ્યું જશે. જે તત્ત્વને જાણી શકતો નથી તેનું જીવન અમંગલ બને છે. આજે સમજાતું નથી પણ જ્યારે કર્મના ફળો ભેગવવા પડશે ત્યારે કેટલી વિંટબણ ઉભી થશે? સમજે. વિભાવની પરિણતીમાં જોડાયેલો જીવ કર્મ બાંધે છે અને સ્વભાવની પરિણતીમાં જોડાયેલે આત્મા કર્મને તોડે છે. દેવાનુપ્રિયા ! ભગવાન કહે છે હે ચેતન ! તું વિભાવના વંટેળે ચઢી તારું અવ્યાબાધ સુખ ઉડાવી રહ્યો છે. જે માણસ પિતાની મુડીને ફના કરે તેને તમે કે કહે? “મૂર્ખ તે જે આત્મા પિતાના સુખને પિતાની જાતે બેવે તેને કેવો કહે ? માટે વિભાવને છેડી સ્વભાવમાં આવે. પરઘરમાં બહુ ભમ્યા, હવે સ્વઘરમાં આવે. સ્વઘરમાં જે સુખ છે તે પરઘરમાં નથી. ગાયભેંસ આદિ પશુઓને જંગલમાં પિતાની સ્વતંત્રતા મુજબ હરવાફરવાનું મળે, લીલું ઘાસ મળે, છતાં સાંજ પડતા પિતાના માલિકને ઘેર આવી જાય છે. સ્કૂલે ભણવા ગયેલે બાળક સાંજના પાંચ વાગે ઘંટ વાગે એટલે પાટી ને પેન લઈને નાચતો કૂદતો પિતાને ઘેર આવી જાય છે. જે ભાઈએ નોકરી કરે છે તેમને ઓફિસમાં એરકંડીશન રૂમમાં ખુરશીમાં બેસવાનું મળે, બધા માણસે સાહેબ-સાહેબ કરે છે તેનું ઓફિસમાં ખૂબ વર્ચસ્વ છે છતાં સમય થતાં એને ઘર યાદ આવે છે. બીજું તે ઠીક, તમે બાર વર્ષે સાસરે ગયા, સાસરીયા સમજે કે બાર વર્ષે જમાઈ આપણું ઘેર આવ્યા છે. વળી જમાઈને સ્વભાવ જરા ગરમ છે એટલે ઘરમાં પુલ ઓર્ડર આપી દે કે જુએ, બાર વર્ષે જમાઈ આવ્યા છે, તે તેમને જરા પણ મનદુઃખ થાય તેવું કરશે નહિ. ખૂબ સાચવજે. જમાઈને રીઝવવા સાસુજી નિતનવા પકવાન ને ફરસાણ બનાવે, સાળી કપડાને ઈસ્ત્રી કરીને બનેવીને પહેરાવે ને સાથે બુટપલીશ કરી દે. આવી રીતે ખમ્મા ખમ્મા કરે છે છતાં આઠદશ દિવસે જમાઈને પિતાનું ઘર યાદ આવે છે ને ? આ બધા ઘર તમારા શાશ્વત નથી. આ ઘર મૂકીને જવાનું છે છતાં ઘર યાદ આવે છે, પણ જીવને પિતાનું સ્વઘર યાદ આવે છે ખરું? Page #294 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૨૫૩ સ્વઘર કોને કહેવાય ? જે ઘર મળ્યા પછી તેને છોડવું ન પડે તે સ્વઘર અને તેજ શાશ્વત ઘર કહેવાય. નિમરાજિષ દીક્ષા લેવા નીકળ્યા ત્યારે ઇન્દ્ર મહારાજા તેમની પરીક્ષા કરવા આવ્યા ને કહ્યું કે હું નિમરાજ! તમે. મેટા ભવ્ય મહેલેા અને ખીજા અનેક પ્રકારના ઘર બનાવીને પછી દીક્ષા લેજો. ત્યારે નિમાજર્ષિએ શુ કહ્યું ? संसय खलु सो कुणइ, जो मग्गे कुणइ घरं । जत्थेव गन्तुमिच्छेज्जा, तत्थ कुविज्ज सासयं ॥ ઉત્ત. સૂ અ. ૯, ગાથા ૨૬ જેના હાયમાં સંશય છે તે ખરેખર માર્ગમાં અધવચ ઘર બાંધે છે. પણ જે બુદ્ધિવાન છે તે તેા ઈચ્છિત સ્થાને પહોંચીને શાશ્વત ઘર મનાવે છે કે જ્યાં ગયા પછી ઘરને છોડવું ન પડે. જે સુખ આવ્યા પછી કદી એ દુઃખમાં પરિણમે નહિ અને તેમાં દુઃખના અંશ ન આવે તે સાચુ સુખ છે. પણ હજુ જીવને સુખ કેાને કહેવાય ને દુઃખ કાને કહેવાય, અમૃત કેને કહેવાય ને વિષ કૈાને કહેવાય તેની ખખર નથી. જયારે જીવને સ્વઘર ને શાશ્વત સુખની પીછાણુ થશે ત્યારે તેની રોનક બદલાઈ જશે. ચતુર આત્માએ સંસાર છેાડી સંયમ આદરે છે શા માટે? સ્વઘરમાં જવા માટે અને શાશ્વતસુખ મેળવવા માટે સાધુએએ શું કરવું જોઈએ ! पढमं पोरिसी सज्झायं, बिइयं झाणं झियायई । तइयाए निमोक्खं तु, चउत्थी भुज्जोवि सज्झायं ॥ ઉત્ત. સૂ. અ. ૨૬, ગાથા ૧૮ હૈ સાધક તારે પહેલા પહારે સ્વાધ્યાય કરવી, ખીજા પહેારે ધ્યાન કરવુ, ત્રીજા પહેારે ભિક્ષાચરી કરવી અને ચાથા પહેારે ફરીથી સ્વાધ્યાય કરવી. ખેલા, કેવા સરસ કાર્યક્રમ છે! સતાનું મન કેવું પવિત્ર રહે. તમારે આવેા કાઈ કાર્યક્રમ ખરા કે નહિ ? તમારા કાર્યક્રમમાં શું કરેા છે ? તમે પહેલા પહેારે શું કરે છે ? સાધુને પહેલા પહેારે સ્વાધ્યાય અને તમારે પહેલા પહેારે ચા પાણી ”. સવારમાં ઉઠીને દાતણ કરવુ, ન્યુઝ પેપર વાંચવા, સ્નાન કરવું, ચા-પાણી ને નાસ્તા-સારા કપડા પહેરવા. આ બધા કાર્યક્રમ તેા દેહ માટે થયે! પણ આત્માને માટે કંઇ ખરું કે નહિ ? ચા-ધ-કોફી પીવા તે। શરીરને તાજગી મળે પણ આત્માની તાજગી માટે શુ? આત્માની તાજગી માટે જ્ઞાની કહે છે – “ પહેલા પહેારે વીતરાગવાણી.” પહેલા પહેરે વીતરાગવાણી સાંભળેા તા આત્મામાં સ્ફૂર્તિ આવે. વીતરાગવાણી સાંભળ્યા પછી તમારા આત્મામાં ક્ષણે ક્ષણે જાગૃતિ આવશે. પછી સંસારના કાર્યમાં જોડાશેા કે પાનુ` કામ કરતા હશે। તે એમ થશે કે હજુ સવારમાં સાંભળ્યુ છે કે શ્રાવકે આવુ કા કરવું ન શાલે. મહાવીરના શ્રાવક પાપપ્રવૃત્તિમાં જોડાય નહિ અને હું શું કરી રહ્યો છું? Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ શારદા સરિતા પહેલે પહોર પૂરો થયા પછી બીજા પહેરે તમે શું કરો છો? બોલે તે ખશ? ચા-પાણી પેટમાં પચી જાય એટલે “બીજા પહોરે માલપાણી” આજે વીરપસલીને દિવસ છે એટલે બહેને ભાઈના ઘેર જમવા માટે જશે. ઘેરઘેર માલપાણી બનશે. એ મિષ્ટાન્ન દાબી દાબીને જમશે. ભારે ખેરાક જેટલો વધુ ખવાય તેટલી ઉંઘ વધુ આવે અને ઉંધ આવે એટલે શું કરો ? ત્રીજા પહેરે છેડતાણ ઊંઘ આવી એટલો સડતાણીને સૂઈ ગયા. પહેલાના જમાનામાં તે ખાટલે ઢાળે કે નીચે કંઈક પાથરે ત્યારે સૂઈ શકે અને આજે તો ઉંઘ આવે એટલે પલંગ બિછાવેલ તૈયાર હેય. માદળામાં ભેંસ પડે તેમ પલંગમાં લાંબા થઈને સૂઈ જાય. આમથી તેમ આળોટે, પડખા ફેરવે ને તેથી ન ગમે તે અલકમલકની વાતો કરે અને નાટક સિનેમ જોવા જાય. આ રીતે એના ત્રણ પહેર પ્રમાદમાં પસાર થઈ જાય. પછી ચોથા પહેરે શું થાય? એનું જીવન બને ધૂળધાણું આબે દિવસભર જે સંસારની કાર્યવાહીમાં મસ્ત રહે છે, આત્મા તરફ જેનું જરા પણ લક્ષ નથી રહેતું તેનું જીવન જ્ઞાની કહે છે ધૂળધાણું બની જાય છે. આ કાયાનું પોષણ કરવાને માટે માનવી ન થાય તેટલા પાપ કરે છે અને પાપ બાંધે છે. પણ તમને ખબર છે કે આ કાયા કેવી છે? આ કાયા કરોડપતિની થનથનાટ કરતી કન્યા જેવી છે. કઈ એક કડપતિની દીકરી સામાન્ય ઘેર પરણીને આવી. તમને થશે કે કરોડપતિની દીકરી સામાન્ય ઘેર હોય? એ તે શ્રીમંતને ઘેર હોય. વાત એમ છે કે છોકરો ખૂબ ભણેલા-ગણેલે ને હોંશિયાર છે. એ પરણીને ઘરમાં આવી ને બધા ઘરનાને દબાવે કે મારે તે આવે બાથરૂમ જોઇશે, મારે રહેવા મેટો બંગલો જોઈશે, અને ઘરમાં કોઈ એને સહેજ કંઈક કહે તે કહેશે કે મને કંઈ કહેશે તો હું મારા પિયર ચાલી જઈશ. મારાથી આ સહન નહિ થાય. આમ થનથનાટ કર્યા કરે. પણ એને પણ ખૂબ હોંશિયાર એટલે ઘરનાને કહી દીધુ કે તમારે એને સમજાવીને રાખવી. કંઈ કહેવું નહિ. સમજાવી સમજાવીને એના પતિએ એની પાસેથી બધા કરિયાવાર લાવી હતી તે લઈ લીધે. પછી એક દિવસ ઘરમાં કેઈએ સહેજ કંઈ કહ્યું એટલે કહે હું મારા પિયર ચાલી જઈશ. ત્યારે એને પતિ કહે કે ભલે કાલે જતી હોય તે અત્યારે ચાલી જા. મારે તારી જરૂર નથી. તેમ ચતુર એ ચેતન આ કાયાને ધણી છે. કાયા કહે મારે આ જોઈએ. ને તે જોઈએ. મારે આના વિના નહિ ચાલે. એમ દબાવે ત્યારે ઉચ્ચ કેટિને આત્મા શું વિચાર કરે કે મારે આની સાથે કામ લેવું છે. એ સાધન દ્વારા મેક્ષમાં જવું છે ત્યાં સુધી એને સાચવવી છે. એને સાચવી સાચવીને તપ-જ્ઞાન-ધ્યાન- ત્યાગ આદિ અનુષ્ઠાન કરીને Page #296 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૨૫૫ એમાંથી કસ ખેંચી લે પછી જાય તે પણ ભલે ને રહેતે પણ ભલે. આત્માને તેની જરા પણ ચિંતા ન થાય. એક દિવસ અવશ્ય દેહ છોડવા નો છે તે એમાંથી શા માટે કસ ન કાઢી લઉં! પેલે ભણેલે કરો જાણું હતું કે આ કન્યા મારે ઘેર ટકવાની નથી છતાં મારા ઘરમાં રહે ત્યાં સુધીમાં સમજાવીને કામ કઢી લઉં. તેમ હે દેવાનુપ્રિયે ! આ સંસારમાં દેહથી માંડીને એક પણ પદાર્થ ચિરસ્થાયી રહેનારા નથી. એક દિવસ અણધાર્યા જવાના છે એમ સમજી એના પર જરાય રાગ ન રાખે અને એની હયાતિમાં આત્મહિત સાધી લેવું એ ડહાપણનું કામ છે. દેવાનુપ્રિયે ! આ માનવભવમાં આત્માની કમાણી કરવા આવ્યા છીએ. અહીં મોજમઝા કરવા નથી આવ્યા. તમારા દિકરાને તમે પરદેશ કમાવવા માટે મોકલ્યા. ત્યાં જઈને તેણે કમાવાને બદલે પૈસા ઉડાડી દીધા તો તમે શું કહેશે ? તમારા દિલમાં કેટલું દુઃખ થાય? તેમ જ્ઞાનીઓ કહે છે કે કેટલી અમૂલ્ય પુણ્યની મૂડી ભેગી કરી આ માનવભવમાં આવ્યા છીએ. માનવભવમાં ઝળકતું જેન શાસન મળ્યું. અહીં આવીને મેં શું કર્યું તેને જરા પણ વિચાર થાય છે? તમારા ચોપડામાં જમા ઉધારના ખાતા રાખે છે. દિવાળી આવે એટલે પાઈ પાઈને હિસાબ કરે છે. તેમ સવારથી ઉઠીને સાંજ સુધીમાં મારા બાર કલાક ગયા તેમાં મેં શું કર્યું ? કેટલા સારા કાર્યો કર્યા, કેટલા સુવિચાર આવ્યા ને કેટલા કુવિચાર આવ્યા, કેટલી ધર્મારાધના કરી, સાથે શું લઈ જઈશ? આ હિસાબ કઈ દિવસ કર્યો છે? ખેર, હવે તમારે શું કરવું છે તે વિચાર કરે. પહેલા પહેરે વીતરાગ વાણી સાંભળો તો આ દિવસ સુધરી જાય. તમારા કાર્યક્રમના ચાર પહેરની વાત થઈ ગઈ. આત્મા માટે બીજા પહેરે શું કરવાનું છે અને કેવા બનવાનું છે? પહેલા પહેરે વીતરાગ વાણી સાંભળો તો શું બને? બીજે પહેરે પ્રકૃતિ બનાવે શાણું” વીતરાગ વાણીનું શ્રવણ કર્યા પછી આત્મા પિતાની ઈન્દ્રિઓ ઉપર વિજય મેળવે છે. કષાયને મંદ પાડે છે. પિતાના કુવિચારોને બદલી અંતરમા સુવિચારોને સ્થાન આપે છે. એટલે એની પ્રકૃતિ શાણું બને છે અને પ્રકૃતિ શાણી બને તે “ત્રીજે પહેરે બને ગુણખાણું” પ્રકૃતિ શાણું બને, દુષ્ટ વિચારે ભાગી જાય, ભેગવિષયની વાસના વિરમી જાય એટલે આત્માગુણ ગુણને ભંડાર બને છે. તેજસ્વી બને છે અને નિરંતર આત્મસાધનામાં રક્ત બની જાય છે. પછી શું બને છે? “થે પહેરે કરે કર્મ ને ધૂળધાણ વીતરાગવાણી એના અંતરમાં ઉતરી જાય, રગેરગમાં પ્રસરી જાય અને તે પ્રમાણે આચરણ કરનાર આત્મા એના કર્મને ધૂળધાણી કરી નાખે છે એટલે કર્મ ખપાવીને મેક્ષમાં જાય છે. આત્મસાધના કરવાને મેકે હાથથી ગુમાવશે નહિ. નહિ તો પાછળથી પસ્તાવાને પાર નહિ રહે. જેટલી ધમરાધના કરશે તે સાથે આવનાર છે. આત્માની કમાણીને કઈ Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ શારદા સરિતા લૂટી શકે તેમ નથી. આજના દેશકાળ ને પરિસ્થિતિ કેટલી ખરાખ છે ! સરકાર તમારા નાણાં લૂટી રહી છે. કારમી માંઘવારી લેાકાને ભરખી રહી છે. મા દિલ્હી તે ગઢથી ઉતર્યા મેઘવારી મા મા પરવરીયા ગુજરાત રે મેઘવારી મા, મા ભૂખ ભૂખ કરતા આવ્યા મેઘવારી મા મા ક્યાંથી જમાડું છેકરા મેઘવારી મા મારા ઘરમાં છૂટયા તેલ રે મેઘવારી મા મા કયાંથી તેડાવુ એનડી મેઘવારી મા ઘરમાં નથી ઘી ખાંડ રે મેઘવારી મા આવતી કાલે રક્ષાબંધનના દિવસ છે. કંઇક બહેના ભાઇ વિના રડશે અને કંઇક ભાઇને અહેનેા પાતાને ઘેર ખેલાવી જમાડતી હશે. પણ ઘરમાં ખાવાનું ન હાય, માંડ પેટ પૂરતું મળતું હેાય ત્યાં બહેનને તેડાવી શું જમાડવું તેની ચિંતા હશે. કેવી રીતે મહેનને ખેલાવું એ વિચારે ભાઈની આંખમાં આંસુ પડતા હશે. આજે તે હીરાથી ઝગમગતી અહેનો પણ લાઈનમાં અનાજ લેવા ઊભી રહેછે. ઘઉં-ચાખા વગેરે અનાજ માટે લાઈનમાં ઊભું રહેવું પડે. ઘી, તેલ, ગાળ ને કેરેાસીન માટે લાઈનમાં ઉભા રહેવુ પડે છે. ઇન્દીરાના રાજ્યમાં જયાં જુએ ત્યાં લાઇન. લાઇન ને લાઇન. સંડાસ ને ખથરૂમમાં પ લાઇન. (હસાહસ) રક્ષામં ધન એક પવિત્ર દિવસ છે. બહેનેા એમના ભ ને રાખડી બાંધવા જશે ને ભાઇના ઘેર જમશે. ત્યારે કંઈક ભાઈ વિનાની એનડીએ ઋશે. એના ખાલુડા કાલીઘેલી ભાષામાં કહેશે, ખા! આ બધા મારા મિત્રા એમના મામાને ઘેર જાય છે તેા આપણે મામાને ઘેર નહિ જવાનું? ત્યારે મા રડતા આંસુ સારતી કહેશે કે બેટા ! તારા મામા નથી તે કયાં જઈએ ? પણ હું તે કહુ છું કે આ જગતમાં કઇ ભાઇ મહેન વિનાના નથી અને કાઈ બહેન ભાઈ વિનાની નથી. જે ચારિત્રવાન ભાઈ ને અહેનેા છે તેના માટે પોતે જેને પરણ્યા છે તે સિવાયની જે મેટી ઉંમરની બહેનેા છે તે માતા સમાન છે અને નાની છે તે મહેન છે. અને બહેનને માટે પણ પેાતાનાથી મેાટા એટલા પિતા સમાન છે અને નાના એટલા ભાઈ સમાન છે. આવુ સમજે, વિશાળ દ્રષ્ટિ રાખે તેા કેવું સુંદર વાતાવરણુ ખની જાય. સંસાર સ્વર્ગ જેવા ખની જાય તે સર્વત્ર આનંદ પ્રસરે. બહેનને ભાઈ કેટલેા વહાલા હાય છે! તેના ઐતિહાસિક દષ્ટાંતા પણ ઘણા છે. જુનાગઢના રાજા રા'નવઘણ થઇ ગયા. એનું નામ નવઘણુ કેમ પડયું તે જાણવા જેવું છે. એણે કાને મહેન માની હતી અને બહેનને માટે તેણે કેટલું કર્યું" છે અને Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ શારદા સરિતા બહેને ભાઈ માટે કેટલું કષ્ટ વેઠયું છે એ વાત અવસરે લેવામાં આવશે. પણ તમને એટલું કહું છું કે બહેનના ભાઈ અને તે એવા બનજે કે ઈતિહાસમાં સેનેરી અક્ષરે તમારું નામ નોંધાઈ જાય. બહેનના ભાઈ બનશે અને જે કારમી મેંઘવારીથી સીઝાઈ રહ્યા છે તેવા તમારા સ્વધર્મી બંધુના ભાઈ બનજે. ખાદ્ય પદાર્થના વહેપારી છે. તે એમ વિચાર કરજો કે લેકે લાખના દાન કરે છે. હું એવું દાન કરી શકું તેમ નથી તે શું કરું? નફ વગર વેચાણ કરી ગરીબને મદદ કરું તેવા ભાવ કરશે તે રક્ષાબંધનને દિવસ સફળ બનશે. ભાઈ બહેનને ભૂલે છે પણ બહેન ભાઈને ભૂલતી નથી. ચાલતાં પગે ઠેસ વાગે તે કહે છે ખમ્મા મારા વીરને પણ ખમ્મા મારા પતિને એમ નથી લેતી એટલે બહેનને ભાઈ ખૂબ વહાલે છે એ વાત નક્કી છે. આ રાખડી બાંધવાનો રિવાજ કયારથી શરૂ થયે છે? અર્જુનને પુત્ર અભિમન્યુએ યુદ્ધમાં જવાને પડ ઝી. માતા કુંતા તથા સુભદ્રાએ એને ખૂબ સમજાવ્યું કે બેટા ! તું ન જઈશ. પરણીને ત્રાએ તારું મોટું જોયું નથી. પરણ્યા ત્યારે આંખે પાટા બાંધ્યા હતા. એ જાણશે તો તેને કેટલું દુઃખ થશે? એક વાર એત્રાને મળીને જા. ત્યારે અભિમન્યુ કહે છે માતા ! જે થવું હોય તે થાય. હું ક્ષત્રિયને બચ્ચે છું. રણે ચઢેલો રજપૂત પાછો ન ફરે. યુદ્ધમાં જવા તૈયાર થયે ત્યારે તેની દાદીમા કુંતાજીએ અભિમન્યુને હૈયાના હેતથી તેનું રક્ષણ કરવા અમર રાખડી બાંધી. “માતા કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે હૃદયને પ્રેમ શું કરે છે? માતા કુંતાએ અભિમન્યુને રાખડી બાંધી અંતરના આશીર્વાદ આપ્યા કે જા બેટા ! જ્યાં સુધી આ રાખડી તારા હાથમાં રહેશે ત્યાં સુધી તને આંચ નહિ આવે. કેઈ તારે વાળ વાંકે નહિ કરી શકે. આ રાખડીનું મહત્ત્વ છે. આગળના સમયમાં હિંદુ રાજાની રાણીઓ મુસ્લીમ રાજા જે પિતાના પતિના દુશમન હોય તેમને પિતાને ભાઇ ગણીને રાખડી એકલતી. એની સાથે સંદેશો પાઠવતી કે મારા ધર્મના વીરા ! રજવાડાનું કામ છે. કેઈ સમયે તારી બહેનડી કષ્ટમાં આવી પડે ત્યારે તેનું રક્ષણ કરવું તારા હાથની વાત છે. આ સમયે મુસ્લીમ રાજાએ દુશ્મનાવટ, ભૂલી જઈ બહેનની વહારે આવતા. અહીં બેઠેલા ભાઈઓને પણ વિનંતી કરું છું કે તમે બહેન પાસે લાંબે હાથ કરીને રાખડી બંધાવે છે તે તમારી શું ફરજ છે તેને ખ્યાલ રાખજે. બહેને તમારા કાંડે રાખડી બાંધી અને તમે બહેનને પાંચ પચ્ચીસ રૂપિયા કે સાડી આપી દીધી તેથી પતી ગયું નથી. પણ બહેન તમને રાખડી બાંધીને આશીર્વાદ આપે છે કે ભાઈ ! તું દીઘો યુષ બન અને સમય આવે ત્યારે બહેનડીની ખબર લેજે. આ રક્ષાબંધનને સંદેશ છે. રક્ષાબંધનના દિવસે બહેને જેલમાં રહેલા કેદી ભાઈઓને રાખડી બાંધવા Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ શારદા સરિતા જાય છે. બધા કેદીઓને રાખડી બાંધતી એક બહેન ગેપાલ નામના યુવાન કેદી છોકરાને હાથે રાખડી બાંધવા આવી ત્યારે ગોપાલની આંખમાં શ્રાવણ ને ભાદરે વહેવા લાગ્યું. તેનું હૈયું હાથ ન રહ્યું ને બેલી ઉઠે. બહેનમને રાખડી ન બાંધે. હું તો મહા પાપી છું. આ પવિત્ર રાખડી બાંધવાની મારામાં લાયકાત નથી. એમ કહી ઉંડા વિચારમાં ઉતરી ગયે, પેલી બહેનની જગ્યાએ તેની પોતાની સગી બહેનની યાદ આવી ગઈ. અહો! અમે બાળપણમાં સાથે રમતા ને ઝઘડતા રક્ષાબંધનનો દિન આવતો ત્યારે મારા હાથે એ રાખડી બાંધતી હતી, આજે એ મારી બહેન કયાં હશે? શું કરતી હશે? એની સંભાળ કેણ રાખતું હશે? આ વિચારમાં કરૂણ રૂદન કરવા લાગ્યો. બીજા કેદી ભાઈઓએ તેને આશ્વાસન આપી શાંત પાડે. આ જેલમાં ઘણા કેદીઓ હતા પણ ગોપાલ તેમાં જુદો તરી આવતું હતું. ગોપાલ મેટ્રીક પાસ થયેલ એક સુશિક્ષિત વિદ્યાથી હતો. ખૂબ હોંશીયાર, વિવેકી ને ડાહ્યો હતો. એટલે એને જોઈને સૈના મનમાં વિચાર થાય કે આ ગોપાલે એ કે ગુન્હ કર્યો હશે કે એને જેલમાં પૂરાવું પડયું. એના મિત્રને અને શિક્ષકેને ખબર પડી કે ગપાલ જેલમાં ગયે છે અને એને જન્મટીપની સજા થઈ છે ત્યારે સૌના દિલમાં ખૂબ દુઃખ થયું, કારણ કે સ્કૂલમાં કાયમ પ્રથમ નંબરે પાસ થતો અને એની બુદ્ધિ ને વિનયથી બધા શિક્ષકોના દિલ તેણે જીતી લીધા હતા. સ્કૂલની બીજી પ્રવૃત્તિઓમાં પણ એ સારે ભાગ લેતે અને તેની સ્કૂલના હેડમાસ્તરે પણ તેના ખૂબ વખાણ કરેલા કે ગેપાલ એ તે અમારી સ્કૂલનું નાક છે, એના માટે જેટલું શૈરવ લઈએ તેટલું ઓછું છે. આ ગુણવંત ગેપાલ હતો. એ જેલમાં ગમે ત્યારે વેકેશન હતું. એ વેકેશનના દિવસોમાં પિતાના શિક્ષકો પાસે જતો હતે. પણ હમણું ઘણા દિવસથી ગોપાલને જો ન હતો. ટીચરે વિચાર કરતાં હતાં કે ગપાલ કેમ નથી દેખાતે ? ત્યાં થોડા સમયમાં ખબર મળ્યા કે ગેપાલને જન્મટીપની સજા થઈ છે અને એ જેલમાં પૂરાયો છે ત્યારે બધા ખૂબ રડયા. દરેકને થયું કે આ છોકરે જેલમાં કેમ ગયે હશે! બંધુઓ! તમને એમ થશે કે આ છોકરો જેલમાં કેમ ગયા? પણ કર્મની ગતિ વિચિત્ર છે. કરેલા કર્મ ભેગવ્યા વિના છૂટકે નથી. વાત એમ બની હતી કે પાલે કદી એની માતાની આંખમાં આંસુ યા ન હતાં અને છેલ્લા છ માસથી ગોપાલ સકૂલેથી ભણીને આવે ત્યારે તેની માતા રડતી હોય, એની આંખે પાણીથી ભરેલી હોય. ગોપાલ પૂછ-બા! તું કેમ રડે છે? તારી આંખમાંથી આંસુના ટીપા પડે છે ને મારું લેહી બળી જાય છે. પણ મા જવાબ આપતી નથી. ગોપાલનું મન ખૂબ વ્યગ્ર રહેતું હતું પણ તેને મેટ્રીકની પરીક્ષા આવતી હોવાથી બહુ ઊંડો ઉતરતો નહિ. એક દિવસ ગોપાલ સ્કૂલેથી ભણીને આવ્યા ત્યારે ઘરની બાજુમાં ઝુંપડી Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ શારદા સરિતા જોઇ. એ ઝૂંપડીમાં માતા બેઠી હતી. ગેપાલ કહે છે બા! આપણું ઘર ક્યાં ગયું ને આ ઝુંપડીમાં કેમ? માતા કહે છે બેટા! કર્મની કઠણાઈ છે. કુદરતે જેવા સંગે આપ્યા તેમાં સમભાવથી રહેવાનું છે. આપણું ઘર વેચાઈ ગયું છે. માતા લોકોના કામ કરીને ઘર નભાવતી હતી. થડા દિવસમાં ગોપાલની પરીક્ષા પૂરી થઈ અને પિતે સારા નંબરે પાસ થયો, એને કૉલેજમાં દાખલ થવાનું હતું પણ માતાની આંખમાં આંસુ સૂકાતા ન હતા. ઘરની પરિસ્થિતિ કફોડી બની ગઈ હતી એટલે આગળ ભણવાનું માંડી વાળ્યું. પણ હવે માતાનું દુઃખ કેમ મટાડું એ એની ભાવના હતી. એક દિવસ માતાને વળગી પડે ને પગમાં પડી પૂછયું બા ! આપણા ઘરમાં આ બધું શું ચાલી રહ્યું છે? તું દિવસે દિવસે સૂકાતી કેમ જાય છે! બા, પહેલાં તું બધા દાગીના પહેરતી હતી તે હવે કેમ નથી પહેરતી? પહેલાં તું સાડી પહેરતી હતી ને અત્યારે થીગડાવાળે જાડે સાલ્લો કેમ પહેર્યો છે? અને આપણું ઘર કેમ વેચવું પડ્યું? માતા કહેતી નથી. એનું હૈયું ભરાઈ ગયું. બેભાન બની ગઈ. પાલે પવન નાંખી પાણી છાંટી શાંત બનાવી ને ફરીથી પૂછ્યું બા ! તારું દુખ જોઈને મારું કાળજુ ચીરાઈ જાય છે. જલ્દી કહે. છોકરો ખૂબ પૂછે છે ત્યારે કહે છે બેટા! શું વાત કરું? તારા બાપુજી કુસંગે ચઢી સાતે વ્યસને ચઢી ગયા છે. જુગાર રમે છે, દારૂ પીવે છે, પરસ્ત્રીગમન કરે છે. આ બધા વ્યસને પૂરા પાડવા માટે ઘરમાંથી બધું લઈ જાય છે. મારા દાગીના વેચાઈ ગયા, વાસણ વેચાઈ ગયા ને ઘર પણ વેચાઈ ગયું. આ સાંભળી ગોપાલને થયું મારા બાપુજીને હું સમજાવું. એક દિવસ રાત્રે એના બાપુજી ઘેર આવ્યા ત્યારે ગેપાલે એના બાપુજીને કહ્યું બાપુજી! એક વાત કહું તમે સાંભળશે? એને બાપ કહે છે કહેને, હું સાંભળીશ. એટલે તેણે કહ્યું બાપુજી! આપ તો ખૂબ ગંભીર છે, સમજુ છો મારે નાના મઢે આપને શું કહેવાનું હોય? છતાં દુખિત દિલે કહું છું કે આ જુગાર રમવો, દારૂ પીવે આ બધું આપને શેભે? કેમાં પણ આપણી કેવી વાતો થાય છે? આ શબ્દ સાંભળીને એના બાપને કેધ ચઢ અને ગોપાલને ખૂબ મા ને ગાળોનો વરસાદ વરસાવ્યો. બંધુઓ! જ્યારે માણસ વ્યસને ગુલામ બને છે ત્યારે તેની બુદ્ધિ ભ્રષ્ટ બની જાય છે. સાચી વાત પણ એને ગમતી નથી. ગેપાલ બે ત્રણ વખત બાપને સમજાવવા ગયો પણ એની એ જ દશા થઈ. સમજવાને બદલે માર પડે. હવે આ યુવાન ગેપાળને ખુબ કે આ. ગમે તેમ કરું પણ મારી માતાને બાપના ત્રાસમાંથી મુક્ત કરું. કે એ કાળી નાગ છે. કાળે ઝેરી નાગ જેને કરડે છે તેના પ્રાણ લે છે. ગોપાળને કે આ પણ એની માતાને વાત કરી હતી તે વધે ન આવત. એણે માતાને કોઈ વાત ન કરી, એને બાપ ઝુંપડીની બહાર એટલે એક ખાટલામાં જ Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ શારદા સરિતા સૂઈ જતો. એની ગદડી પાથરેલી રહેતી અને ઉપર એક ફાટલે કાળો ધાબળો ઓઢી લેતો. એક દિવસ રાતના બે વાગે ગોપાલ ઉઠ. એનું યુવાન લોહી ઉકળી ઉઠયું. અંધારી રાત હતી. બધા સૂઈ ગયા હતા. સર્વત્ર શાંતિ છવાઈ ગઈ હતી. આ સમયે ગોપાલે હાથમાં ધારીયું લઈ બધું બળ એકઠું કરી એક ઝાટકે માર્યો. ત્યાં એક કારમી ચીસ સંભળાઈ. આ તો એની માતાની ચીસ હતી. લેહીનું ખાબોચીયું ભરાઈ ગયું હતું તે વખતે એને બાપ બહારથી આવ્યું. માતા તરફડતી હતી. ગેપાલ વિચાર કરે છે કે અહે! જેને દુઃખમાંથી મુકત કરવા માટે મેં આ ક્રૂર કામ કર્યું, એ માતાને મેં કાપી નાંખી તેની આંખે અંધારા આવી ગયા. અરેરે. મેં કેધના આવેશમાં આવી આવું અકૃત્ય કર્યું ? મારાથી બાપુજીને પણ ન મરાય અને મેં માને મારી નાંખી! મારાથી આ અઘટિત કાર્ય કેમ બન્યું? એમ વિચાર કરે છે ત્યાં બધા લેકે એકત્ર થઈ ગયા. ગોપાલના હાથમાંથી લેહી ખરડાયેલું ધારીયું પડી ગયું. એને બાપ તે બરાડા પાડીને બેલવા લાગે હત્યારા. કુલાંગાર! તારી માતાનું તેં ખૂન કર્યું ! એની બહેન પણ ચોધાર આંસુએ રડવા લાગી. જોતજોતામાં એની માતાને દીપક બુઝાઈ ગયો. ખૂનને આરેપ કરી ફરીયાદી કરીને જેલમાં પૂરા પછી એને જન્મટીપની સજા થઈ. એ જેલમાં પૂરા ત્યારથી પશ્ચાતાપની અગ્નિમાં પિતાની જાતને બાળી રહ્યા હતો અને કરેલા કર્મની સજા ભોગવી રહ્યો હતો. ગામમાં ઉડતી વાતે એના કાને આવતી હતી કે એના બાપુજી ગામ છોડીને ચાલ્યા ગયા અને એની બહેનના કંઈ સમાચાર નથી. બહેનને સુખી કરવાના એના મનોરથને માળે વીંખાઈ ગયું હતું. એ પિતાના કરેલા પાપને પશ્ચાતાપ કરતે ઉંડા વિચારમાં ડૂબી ગયો હતો. ત્યાં પેલી ધર્મની બહેને રાખડી બાંધવા આવી અને નેપાલની આંખમાંથી આંસુ પડયા. એને જોઈને પિતાની બહેન અને માતા યાદ આવી. પ્રભુને પ્રાર્થના કરવા લાગે- જે એક વખત જન્મટીપની જેલની સજામાંથી છૂટું તો ભાઈ વિનાની નિરાધાર બહેનેની અને વિધવા માતાઓની સેવા કરું. તેની શુદ્ધ ભાવનાથી અને છેવટને અંજામ કેર્ટમાં નકકી થયે કે છોકરો ખૂન કરવા માટે ખુની તરીકે ગુન્હેગાર નથી. આથી તેને છૂટે કરવામાં આવ્યો અને તેણે દુઃખી અને વિધવા માતાઓ અને બહેનોની સેવા કરીને પિતાનું જીવન સાર્થક બનાવ્યું. દેવાનુપ્રિયો! આપણે શરૂઆતમાં વાત કરી કે પહેલા પહોરે ચા-પાણીના બદલે વીતરાગ વ ણી સાંભળો. વીતરાગ વાણી જીવને પવિત્ર બનાવે છે. સત્સંગને મહિમા અજબ છે. પાપી પણ સત્સંગના પ્રવાહમાં પુનિત બની જાય છે. એક વખતને મહાન પાપી અંગુલીમાલ જે આંગળીઓને હાર બનાવી ડેકમાં પહેરતો હતું તે એક વખત બુદ્ધને સમાગમ થતાં સુધરી ગયે. વાલીયે લૂંટારે નારદ ઋષિને સમાગમ થતા લુંટા, Page #302 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ફીટીને વાલ્મિકી ઋષિ બની ગયા. રાજ સાત સાત જીવેાની ઘાત કરનારા અર્જુનમાળી સુદર્શન શેઠના ભેટો થતાં સુધરી ગયા ને કામ કાઢી ગયા. ૨૧ એક વખતના પાપી લૂટારે જેસલ એક વખતના તેારલ સતીના સમાગમે સુધરી ગયા. એ જેસલને તારલના સમાગમ કેમ થયા ? એક વખત જેસલ મેાડા આન્યા. રાત્રે ઘરનું ખારણું ખખડાવ્યું ત્યારે ભાભી કહે છે દિયરીયા! આટલા મેડા કેમ આવ્યા ? ત્યારે જેસલને જરા ખાટું લાગ્યું. ત્યારે ભાભી કહે છે તમને જો આટલી ખુમારી હાય સાચા બહારવટીયા હૈ। તા તારલ સતીની ઘેાડી, તેની કાંખળી અને તેની તલવાર લઇ આવા તે હું તમને સાચા બહારવટીયા કહું. જેસલને ચાનક લાગી ને ઉપયે. તારણને ઘેર આવ્યા, ત્યાં તેા ભજનમંડળી બેઠી છે, ભજન-કીના ચાલી રહ્યા છે. દીવા ઝળહળાટ ખળે છે. આ બધાની વચમાં કેવી રીતે જવુ ? એટલે જે તરફ તારલ સતીની ઘેાડી બાંધી હતી ત્યાં અંધારું હતુ ત્યાં જઈને સંતાઈ ગયેા. એની ઘેાડી પણ પારકા માણસને જોઈને હણહણાટ કરવા લાગી. ત્યારે જેસલ ઘેાડી આગળ ઘાસ પડયું હતું તે પાતાના શરીર ઉપર ઢાંકીને સૂઇ ગયા. આ તરફ ઘેાડી તેા ખૂબ જોર કરીને ખેંચે છે એટલે ખીલા ઉખડી ગયા. તેથી ઘેાડી છૂટી થઇને ફરવા લાગી. આ તરફે ભજન અંધ થયા, તારલ સતી પ્રસાદ વહેંચવા નીકળી છે. પ્રસાઢ વહેંચતાં વહેંચતાં એક ભાગના પ્રસાદ વા. તારલના સતીત્વના એવા પ્રભાવ હતા કે રાજ જેટલેા પ્રસાદ બનાવે તેટલે જેટલા માણસે હાય તેમને ખરાખર પૂરો થઇ રહે તેરલ પરણેલી હતી પણ મને તેટલું બ્રહ્મચર્યનું પાલન કરતી અને પરપુરૂષ તેના ભાઈ ને આપ સમાન હતા. શુદ્ધ પવિત્ર હતી. સાથે પ્રભુભજનમાં લીન રહેતી એટલે એને સૈા સતી તરીકે પિછાણતા. એના ઘેર ભજન કરવા રાજ સહુ આવતા. એક જણના પ્રસાદ વધ્યેા. સતી વિચાર કરવા લાગી કે નક્કી મારા ઘરમાં એક માણસ હાવા જોઇએ. ખૂબ તપાસ કરી પણ કાઈ મળતુ' તથી. ત્યારે ઘેાડી ખીલેથી છૂટી ગઈ છે, મુખ હંણુાહણાટ કરે છે. તેને આંધવા માટે તારલ ત્યાં જાય છે. ખીલે ઉખડી ગયા છે તે ખીàા જડવા જાય છે. ખરાખર તે જગ્યાએ જેસલની હથેળી હતી. ખૂબ જોસથી ખીલી જમીનમાં જડી દીધી. જેસલની હથેળી સાંસરું કાણું પડી ગયુ પણ એક ચૂકારો ન કર્યો. પણ હથેળીમાંથી લેાહી વડે તે છાનું રહે? લેાહીની ધાર થઇ. ઘાસ લેાહીલેાહી થઇ ગયું. આથી ઘાસ ઉપાડીને જોયું તે જેસલ સૂતે છે. એને ઉઠાડીને પૂછે છે વીરા! તું કાણુ છે ને અહીં શા માટે આવ્યેા છે? એ વાત પછી પણ લે આ પ્રસાદ ખાઈ લે. તારા ભાગના પ્રસાદ વચ્ચે છે ત્યારે જેસલ કહે છે માતા ! પ્રસાદ તા જમણા હાથમાં લેવાય અને મારા જમણા હાથમાં તે મેટું કાણું પડી ગયું છે, લેાહીની ધાર ચાલી છે. કેવી રીતે પ્રસાદ લઉં? ત્યારે તેરલ આંખ મીંચીને Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ શારદા સરિતા કહે છે શીયળના દેવા! જો મારા સતીત્વનુ ખળ હાય, મારા પતિ સિવાય ખીજા બધા જગતના પુરૂષ ભાઈ ને પિતાતુલ્ય માન્યા । તે આ પ્રસાદ મૂકું ત્યાં આની હથેળી હતી તેવી થઈ થઈ જજો. આમ વિચારી સતી પ્રસાદ મૂકે ત્યાં એના હાથનું કાણું પૂરાઈ જાય છે પછી પૂછે છે તુ કાણુ અને કેમ આવ્યા છે? ત્યારે જેસલ કહે છે મારા ભાભીએ મહેણું માર્યું છે કે આ ત્રણ વસ્તુ લઇ આવ તે લેવા આવ્યો છું. ચારી કરવા આવ્યાં છું. લૂંટારા છું પણ માતા ! તને જોઇને ઠરી જાઉ છુ. છેવટે જેસલને એ ત્રણે વસ્તુ લઇ લેવા કહે છે પણ સતીની એક વસ્તુને અડી શકતા નથી. ત્યારે તારલ કહે છે જેસલ ! ગભરાઇશ નહી. હું તારી સાથે આવુ છુ. તારલ એ ત્રણે ચીજ લઇને પતિની રજા લઇ જેસલના ગામ જવા રવાના થાય છે. રસ્તામાં નદી આળગવાની આવે છે ત્યારે હાડીમાં બેસીને જાય છે. નદીમાં સખ્ત વાવાઝોડું થાય છે, નૌકા ડૂબુ" તૂજી થાય છે તે સમયે તેરલ કહે છે જેસલ ડૂબવાની અણી ઉપર છે. તે જીવનમાં કેટલા પાપ કર્યા છે ? નૌકા પાપ તારું પરકાશ જાડેજા ધર્મ તારા સભાળ રે, તારી બેડલીને બૂડવા નહિં ન્રુ” (ર) જાડેજા રે... એમ તારલ કહે છે... હે શજપૂત ! તેં કેટલા પાપ કર્યા છે. કેટલી લૂંટ ચલાવી છે! તારા પાપ ખેલવા માંડ. જો તારું પાપ પ્રગટ કરીશ તે તારી નૌકા નહિ ઝૂમે ત્યારે જેસલ શું કહે છે! જેટલા માથાના વાળ તેાળી રાણી...જેટલા માથાના વાળ રે... એટલા પાપ તે મેં કર્યાં (૨) તેાળા કે રે...એમ જેસલ કહે છે રે.... ત્યારે જેસલ કહે હે માતા ! મારા શરીરમાં જેટલા રૂવાડા છે તેટલા પાપ મેં કર્યો છે. ગણ્યા ગણાવાય તેમ નથી. મેં તે કુંવારી જાને લૂટી છે. વનમાં નિર્ભયપણે ફરતા હરણીયા અને મેરલાના પ્રાણ લૂંટયા છે હે માતા ! મારો ઉદ્ધાર કર. આ પાપી ક્યાં જઈને છૂટશે ? સતીના સમાગમથી પથ્થર હૃદયવાળા જેસલ લૂંટારા પણુ સુધરી ગયા અને એની નૌકા ક્ષેમકુશળ પાર ઉતરી ગઇ. આવેા સત્સંગનેા પ્રભાવ છે. રામાયણના રચનાર કાણુ હતા ? એક લૂટારા હતા. લૂંટ-ખૂન કે ચારી એજ ધંધા. એવામાં સંતનેા સમાગમ થયા. ‘શમ' નામના એ શબ્દાના બળ પર શયતાન મટી સત બન્યા. બહારની લૂંટ બંધ કરી દીધી. અંતરમાં રામનામની લૂંટમાં લીન અન્યા. ચારે બાજુ માટીના થરથી વીંટળાઇ ગયા પણ આત્મધૂનમાં પાપના ગામડા ખરવા મંડયા. સંતના સમાગમ, રામનું રટણ અને આત્મજાગૃતિ આમ ત્રિભેટો થતાં એક આદર્શ મહર્ષિ અની ગયા. બંધુએ ! કહેવાનેા આશય એ છે કે વિવેકના પ્રકાશ, આત્માની જાગૃતિ અને Page #304 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૨૬૩ પ્રમાદને ત્યાગ આમ ત્રિવેણી સંગમ થતાં આત્માના અસના અંધારા ઉલેચાઈ જાય છે અને આત્મદિવ્યતાથી જીવન ધન્ય બની જાય છે. માનવ કઠોર કે દઢ હોય છતાં આત્માનું એકાદ તેજકિરણ મળી જાય તે પાપને સાફ કરી નાંખે અને ભવભવને થાક ઉતારી નાંખે. ફકત સતત જાગૃતિ જોઈએ. સતત જાગૃતિ માનવને ધન્ય બનાવે છે. સમય થઈ ગયો છે. વધુ ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૩૫ શ્રાવણ સુદ ૧૫ ને સેમવાર તા. ૧૩-૮-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન ! શાસનપતિ ભગવંતે જગતના જીવોના જન્મ-મરણના ફેરા મટાડવા માટે ઉઘેષણ કરી કે હે ભવ્ય છે ! જાગો. અનાદિકાળથી જીવાત્મા મેહનિદ્રામાં સૂતેલ છે. એ મહિના કારણે જીવ શું બોલે છે – “રૂપં મે 0િ ફુગં નથિ રૂમં ૨ મે વિ મિ નં” આ મારું છે ને આ મારું નથી. આ મેં કર્યું ને આ મેં નથી કર્યું, ને આ હવે કરવાનું છે. એનું રાતદિવસ જીવે રટણ કર્યું છે. જે પિતાનું નથી પરાયું છે તેને પિતાનું માન્યું છે. ભગવાન તે કહે છે કે આ શરીર પણ તારું નથી. તારાથી પર છે. હા, ભવસાગર તરવા માટેનું અમૂલ્ય સાધન છે. જે માનવ સમજે તે આ માનવજન્મ એટલે ભવસમુદ્ર કિનારે છે. ચોરાશી લાખ જીવાયનીની અપેક્ષાએ માનવજન્મ કિનારા સમાન છે. જે સમજે તે સૈકા કિનારે આવીને ઉભી છે. જાગે જાગે રે એ માનવી ભૈયા, કિનારે આવી છે માનવદેહની નૈયા ઘેર દુકાને સહી સહીને જીદગી વીતી, જીવન સુધારવાને આચરો નીતિ, ભવની પરંપરા કાપજે ભૈયા કિનારે આવી છે માનવદેહની નૈયા. ' આ માનવભવનું સ્ટેજ ઘણું ઉંચું છે. ચોરાશી લાખ જવાનીમાં ઉંચામાં ઉંચું સ્થાન મનુષ્યનું છે. યાદ રાખે-જેમ કઈ માણસ સાઈકલ ઉપરથી પડી જશે તો બહુ તે ફેકચર થશે ને પાટે બંધાવતાં મટી જશે પણ જે પ્લેનને અકસ્માત થાય તે બચવાની આશા નથી, હાડકા ચકચૂર થઈ જશે. તેમ ભગવાન કહે છે મોક્ષની ટિકિટ મેળવવાનું સ્ટેશન માનવભવ છે. અહીં આવીને જે તું વિષયભોગમાં, રાગ-દ્વેષમાં તથા કેધાદિકષાયમાં પડી જઈશ તે પરભવમાં તારું શું થશે? આત્મા સમજણુરૂપ સ્વઘરમાં આવે તે મોક્ષની ટિકિટ ખરીદી શકે છે અને અજ્ઞાનમાં રહીને પાપાચારમાં Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ શારદા સરિત મસ્ત અની મહા આરંભકતા સાતમી નરકની ટિકિટ માનવ ખરીદી લે. સિંહ જેવુ ક્રૂર તિર્યંચ પ્રાણી આટલી હિંસા કરવા છતાં ચાથી નરકથી આગળ નથી જતા અને મનુષ્ય ભાન ભૂલે તેા સાતમી નરકે પહેોંચી જાય, કારણ કે માનવ ભૂલે તે માનવમાંથી દાનવ અની જાય છે અને મનુષ્યજીવનનું કર્તવ્ય સમજે તે નરમાંથી નારાયણ બની શકે છે. અંધુઓ! આ માનવભવ આત્મામાંથી પરમાત્મા અને નરમાંથી નારાયણ બનવા માટે મળ્યા છે. પણ માનવમાંથી દાનવ મનવા માટે નથી મળ્યું. માનવજીવન પામીને આત્માને પવિત્ર મનાવવાના છે. મેલા કપડા, ચીકણી થાળી, મેલું શરીર ગમતુ નથી, ધુ ઉજળું ગમે છે તે આત્માને મેલા કેમ રાખ્યા છે? ઉપરની મલીનતા નુકશાન નહિ કરે. માણસ રંગે કાળા હાય, કપડા મેલા હાય પણુ એના આત્મા ઉજળા હશે તે વહેલા સાધના સાધી મેક્ષ મેળવશે.. શરીર ઉજળું બનાવવાથી શાશ્વત સુખ નહિ પમાય પણ અંતર ઉજ્જવળ મનાવવાથી જરૂર પમાશે. આપણા ભાવ કેવા છે, કઈ લેશ્યા વર્તે છે તે જાણવા ઉત્તરાધ્યયન સૂત્રના ચેત્રીસમાં અધ્યયનમાં છ લેશ્યાનું વર્ણન ભગવતે સુદર કર્યું છે. એ છ લેશ્યામાં ત્રણ શુભ લેશ્યા છે ને ત્રણ અશુભ લેશ્યા છે. પ્રતિક્રમણમાં રાજ ખેલેા છે ને કે ત્રણ લેશ્યા સારી ન આવી હાય તેા તસ્સ મિચ્છામિદુક્કડં. કૃષ્ણ, નીલ ને કાપુત એ ત્રણ માડી લેશ્યાએ છે. નારકીને આ ત્રણ લેશ્યા હોય છે. તેજુ, પદ્મ ને શુકલ એ ત્રણ સારી લેશ્યાઓ છે. ત્રણ જીભ લેશ્યાએ વૈમાનિક દેવાને હોય છે. ગર્ભૂજ મનુષ્ય તથા તિ ચને છએ લેશ્યાએ હેાય છે. એકેક લેશ્યાના ભાવને જીવ સમજે તે જાણી શકે કે મને કેવી લેશ્યા વતે છે. દાખલા તરીકે જાંબુનું ઝાડ છે. છ માણસાને વિચાર થયા કે આપણે જાબુ ખાવા છે. છએ ભેગા થઇને ઝડ પાસે આવ્યા. પહેલેા માણસ કહે છે આ જાપુના વૃક્ષને મૂળમાંથી ઉખાડી નાંખીએ ને ઝાડ નીચે પડે તે નિરાંતે ધરાઇને જાંબુ ખાઈ શકીએ, ત્યારે બીજો માણસ કહે છે ભાઇ તમારે ખાવું છે શું? જાંબુને ? એના મૂળ ઉખાડવાની શી જરૂર ? મૂળ નથી કાપવા. કુહાડા લઇને એનું થડ કાપી નાખા, ત્યારે ત્રીજો કહે છે ભાઈ જરા ખમેા-ખમા તમારે જાબુ ખાવા છેને ? તેા થડીયું કાપવાની શી જરૂર ? ડાળીએ કાપી નાંખા તેા જેટલા જોઇએ તેટલા જાંબુ મળશે. ત્યારે ચાથા કહે છે જરા ખમી જાવ. મેાટી ડાળ કાપવાની જરૂર નથી. એની નાની ડાળીએ કાપીને જાંબુ ખાઈ શકાય છે ત્યારે વળી પાંચમા કહે છે ઉભા રહેા. આપણે ડાબીએની સાથે શું નિસ્બત છે! આપણે તે જાંબુ ખાવા છેને ! તે ડાળી ઉપર ચઢીને જાંબુ તાડીને ખાઈ લઈએ. પછી ડાળીએ કાપવાની શી જરૂર છે ? ત્યારે છઠ્ઠો કહે છે ભાઈ ! હવે મારી વાત સાંભળેા. આપણે બધાને જાબુ ખાવા છે તે મૂળ કાપવાની, થડ કાપવાની, નાનીમેટી ડાળી કાપવાની કે ઉપર ચઢવાની કોઈ જરૂર નથી. આ નીચે ઢગલાબંધ જાત્રુડા પડયા છે Page #306 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા એમાંથી સારા સારા પાકા જાંબુ વીણીને ખાઈ લે. વૃક્ષને કિલામના ઉપજે નહિ ને જાંબુ ખવાય. બંધુઓ! જુઓ, છએને જાંબુ ખાવા છે પણ એમના વિચારમાં કેટલી ભિન્નતા છે. આ રીતે માનવીના મનના પરિણામ વર્તી રહ્યા છે. આજનો માનવી પિતાના વધુ સુખ માટે બીજાના મૂળ ઉખાડી રહ્યા છે. બીજાના દુઃખની પરવા કરતો નથી. પણ જ્ઞાની કહે છે કે હે જીવ! તારે કેટલું જોઈએ છે? ભયે ભાણે જમવાનું અને વગર થીગડાના કપડા પહેરવા મળે, સૂવા માટે બે ગાદલા મળે અને સારી ઈજજત મળે પછી શું જોઈએ? પછી નિરાંતે ધર્મધ્યાન કરી શકાય. બેલે, રાજ્ય વિરૂદ્ધ કામ કરવું પડે ખરું? બે નંબરના ચોપડા રાખવા પડે? કાળા બજાર કરવા પડે? બેલે “ના”. એક કવિએ કલ્પના કરી છે કે સાબરમતી નદી રડતી રડતી બોલે છે કે હે કાળા બજારીયાઓ! તમે અન્યાય-અનીતિ ને અધર્મ કરી, કાળા બજાર કરી તમારા કાળા હાથ મારામાં દેશો નહિ. મારામાં મળ-મૂત્ર ગમે તે પદાર્થ નાખશો તે મારું પાણી મલીન નહિ બની જાય પણ કાળા બજારીયાઓ હાથ ધે છે તે મારું પાણી અપવિત્ર બની જશે. મારી પાસે આવે તે મારા જેવા પવિત્ર બનો એમ સાબરમતી નદી કાળા બજારીયાઓને કહે છે. હું પણ તમને કહું છું કે અનીતિનું નાણું ભેગુ કરશો પણ સાથે શું આવવાનું? પાપ-પુણ્ય સિવાય કાંઈ નહિ. વિચાર કરો. જો તમે ખૂબ તૃષ્ણાવંત રહેશે તે લેભની પાછળ તમારી વેશ્યા પણ કેવી વર્તશે? હવે સાંભળે, પેલા છ જણે જાંબુ ખાવા ગયા. એમાં છ માણસે કહ્યું કે આપણે જાંબુડા ખાવા સાથે કામ છે તો શા માટે વૃક્ષને કષ્ટ આપવું એમ તમારે પણ માનવજીવનને સાર્થક કરવું છે, આત્મકલ્યાણ કરવું છે તે વિચારો કે હું બીજાના સુખને લૂંટારે નહિ બનું. કૃષ્ણ લેશ્યાવાળો વૃક્ષના મૂળ ઉખેડવા તૈયાર થયે, નીલ લેશ્યાવાળે થડ કાપવા તત્પર બન્યો, કપુત લેશ્યાવાળો મેટી ડાળો અને તેજલેશ્યાવાળે નાની ડાળોને કાપવા તૈયાર થયો. પદ્મ લેશ્યાવાળે ડાળ ઉપરથી એકલા જાંબુ ખાવા તૈયાર થયે, ત્યારે શુકલ લેશ્યાવાળો તો વૃક્ષને જરા પણ દુઃખ ન થાય ને જાંબુ ખવાય એ રીતે કરવા તૈયાર થયે. શુકલ લેશ્યાવાળાના કેવા પરિણામ છે? કોઈને પણ દુઃખ ન આપવું. આ ન્યાયથી સમજી શકે છે કે મારા મનના પરિણામ કેવા વર્તે છે. મને કઈ લેશ્યા વતે છે! મનમાં બીજાનું ખરાબ કરવાના પરિણામ આવે એટલે જૈન દર્શનની થીએરી પ્રમાણે તમે કર્મ બાંધી ચૂક્યા છે. માટે કોઈના સુખ લુંટવાને, કેઈના મૂળ ઉખાડવાનો વિચાર સરખે પણ ન કરશે. પણ કોઈનું સુખ જોઈને આનંદ માનજે. પિતાના સુખને ભેગ આપીને પણ બીજાને સુખી કેમ બનાવું એવી ભાવના રાખજો. મન-વચન અને કાયાને પવિત્ર બનાવજે. Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ શારદા સરિતા જમાલિકુમારને સંસાર પ્રત્યેથી વૈરાગ્ય આવ્યા. પ્રભુની વાણી સાંભળી એના રોમેરોમ ખીલી ઉઠયા છે, ને એના માતાપિતાને કહે છે તે માતા! હું પ્રભુ મહાવીરના દર્શને ગયે હતો. મને પ્રભુની વાણી બહુ ગમી. તમે પણ તમારે ઘેર જઈને આવું કહેતા હશેને? અંતરમાં વીતરાગવાણ પ્રત્યે રસ હોય તે જમાલિકુમારજે ઉલ્લાસ આવે. આજનો દિવસ પવિત્ર મનાય છે. આજનો દિવસ ત્રણ નામથી ઓળખાય છે. (૧) બળેવ (૨) નાળિયેરી પુનમ (૩) રક્ષાબંધન. આ દિવસ આપણી સંવત્સરી પહેલાં વીસ દિવસે આવે છે. જેને સંવત્સરી એ આલોચના કરી વિશુદ્ધ બનવાનું પવિત્ર પર્વ છે તેમ બ્રાહ્મણને માટે બળેવ આલોચના કરી પવિત્ર બનવાનો દિવસ છે. બળેવ- બળેવના દિવસે બ્રાહ્મણો નદી અગર દરિયા કિનારે જઈને જોઈ બદલાવે છે. જેને પહેરવા માટે સારો અધિકારી કોણ? જોઈ પહેરી લેવાથી કાંઈ બ્રાહ્મણ બની જવાતું નથી. જે મનુષ્ય ચારિત્ર પાલન કરી શકે તેને જોઈ પહેરાવવામાં આવતી. આજે તે જોઈ પહેરાવવામાં આવે છે તે વ્યવહાર પૂરતી છે. જઈના ત્રણ તાર હોય છે તે શું સૂચવે છે? મન, વચન અને કાયારૂપી ત્રણ તાર છે. એને શુદ્ધ રાખવા એમ કહે છે જોઈ પહેરનાર બ્રાહ્મણનાં મન, વચન ને કાયા રૂપી ત્રણ તાર પવિત્ર હવા જોઈએ. જઈના ત્રણ તારમાંથી એક પણ તાર તૂટે તે એક ડગલું પણ બ્રાહ્મણથી ચલાય નહિ. એ તાર સાંધી દે અગર જનોઈ બદલાવી નાંખે તે ચાલી શકે છે. તેમ મન-વચન અને કાયાને એક પણ તાર અશુદ્ધ થાય તે તેને શુદ્ધ કર્યા વિના આગળ ચલાય નહિ એમ સમજે તે આ બળેવનું પર્વ સાચી રીતે ઉજવ્યું કહેવાય. નાળિયેરી પૂર્ણિમા” – આમાં ઘણું રહસ્ય છે. નાળિયેરમાં ઉપર છેતરા છે, નીચે કાચલી છે ને તેની અંદર ટોપરૂ હોય છે ને તેની અંદર પાણી હોય છે. જ્યારે નાળિયેર ફેડીને કપરું કાઢે છે ત્યારે તમને ખબર છે ને કે કે પરું અને કાચલી, અલગ છે, નાળિયેરમાં કાચલી અને ટોપરૂં બંને એકમેક થઈને રહેવા છતાં બંને ભિન્ન છે તેમ જ્ઞાની ભગવંતો કહે છે હે ચેતન ! તું કર્મની પરાધીનતાના કારણે દેહ રૂપી કાચલી સાથે સંકળાઈને રહ્યો છું. કાચલીના ટુકડા કરીને કેઈ ફગાવી દે તે ટેપરાને એની સાથે કોઈ નિસ્બત નથી તેમ દેહનું ગમે તે થાય પણ આત્માને એની સાથે કેઈ નિસ્બત નથી, કાચલી અને ટેપરાનો ગોળો જુદે છે તેમ દેહ અને આત્મા જુદા છે. બંનેના ધર્મો પણ જુદા છે. માટે દેહમાં રહેવા છતાં વિદેહી દશા કેળ. દેહ ઉપરથી આસક્તિ છૂટશે તો મોક્ષ મળશે. રક્ષાબંધન” :-રક્ષાબંધન એ જેનેનો તહેવાર નથી. પણ આજના દિવસે બહેને ભાઈને રાખડી બાંધવા જાય છે, એટલે ભાઈ બહેનના પ્રેમ વધે છે અને ભાઈ યથાશક્તિ બહેનને આપે છે તેથી એકબીજાના પ્રેમ વધે છે. ગુજરાતમાં તે કાગળની, Page #308 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૨૬૭, ઝરીની અને રેશમની રાખડી બાંધે છે પણ મારવાડમાં હીરા-મોતી ને સોનાની રાખડી બાંધે છે. મારવાડમાં રક્ષાબંધનને ખૂબ મહિમા છે. સમજે, રક્ષાબંધનનો બીજો અર્થ શું? રક્ષા એટલે રક્ષણ કરવું. તેનું રક્ષણ કરવુ? છકાયના જીવોની રક્ષા કરવી એ મહાન લાભ છે. મારી બહેનોને ખાસ વિનંતી કરું છું કે તમે ઘરના દરેક કાર્યમાં ખૂબ ઉપયોગ શખજો. ઘરના નોકરો બધું કામ કરે પણ આજે અનાજ સડેલું આવે છે તેમાં તપાસ કરવી. ઉઘાડા વાસણ ન રાખવા વિગેરે જતનાનું કામ કરશો તે તેમાં મહાન લાભ છે. જીવદયા તે મુખ્ય ધર્મ છે. સર્વ જીવોની રક્ષા કરવી. આપણે કેઈનું રક્ષણ કરીશું તે કઈ આપણું રક્ષણ કરશે. ભાઈને બહેન રાખડી બાંધે છે તેનો અર્થ એ છે કે બહેનના રક્ષણનો ભાર ભાઈ પર આવે છે. આ રાખડી હિંદુ ભાઈઓને બંધાય છે તેમ નથી. આગળના વખતમાં રાજપૂત રાણીઓએ મુસ્લીમ બાદશાહને રાખડી બાંધી છે. ઇતિહાસ આ વાતની સાક્ષી પૂરે છે. જ્યારે ગુજરાતનો બાદશાહ બહાદુરશાહ રાજપૂતને નમાવવા મેવાડ ઉપર ચઢી આવ્યા ત્યારે કર્મવંતી રાણીએ દિલ્હીના મોગલ સમ્રાટ હુમાયુને રાખડી મોકલી હતી ને સાથે ચિઠ્ઠી લખીને વિનંતી કરી હતી કે ભાઈ વીરા! આજે હું તારી ધર્મની બહેન તને રાખડી મોકલું છું અને તારી ક્ષેમકુશળતા ચાહું છું. અત્યારે ચિતોડ ઉપર બહાદુરશાહ લડાઈ લઈને આવ્યો છે ને ચિતોડ ભયમાં છે તો તું જલ્દી આવ અને આ તારી બહેનનું રક્ષણ કર. બહેનની લાજ રાખવી તારા હાથમાં છે. દિલ્હીના બાદશાહ હુમાયુએ મેવાડની મહારાણી કર્મવંતીની મેકલેલી રાખડી જોઈ અને સાથેની ચિઠ્ઠી વાંચીને એનું હૈયું ભરાઈ આવ્યું. એણે કેટલા પ્રેમથી ભાઈ...વીરા ! લખ્યું છે. સંસારની તમામ સગાઈ કરતાં બહેનની સગાઈ વધારે છે. બંધુઓ! એક રાખડીએ કેટલું કામ કર્યું? હુમાયુ હિંદુ-મુસ્લીમના ભેદભાવને ભૂલી ગયે. તત ઉભે થઈ ગયે. મેટું લશ્કર લઈ ચિતોડગઢ ઉપર ચઢી આવ્યું. આ તરફ મેવાડના રાણા તથા રાણી કર્મવંતીને લાગ્યું કે શત્રુના સંકજામાંથી બચી શકાય તેમ નથી. એના હાથે મરવા કરતાં જાતે મરી જવું શું છેટું? એટલે શીયળનું રક્ષણ કરવા આપઘાત કરીને મરણ પામ્યા. હુમાયુ છ દિવસ મેડે પડયે એણે બહાદુરશાહને હરાવી ચિતોડગઢ કબજે કર્યું. પણ પિતે બે દિવસ મોડો પડે તેથી બહેન રાજપૂત સ્ત્રીઓ સાથે સતી થયાના સમાચાર હુમાયુને મળ્યા તેથી તેને ઘણું દુઃખ થયું. બહેનની રાખડી મસ્તક પર ચઢાવી ચિતડનું રાજ્ય તેના વારસદારને સેંપી દીધું. રક્ષાબંધનમાં કેટલી તાકાત છે. તમે બહેનની રાખડી બાંધીને આવા ભાઈ બનજો. બીજે પણ એક આ પ્રસંગ છે. રા'નવઘણને ટૂંક પરિચય કાઠીયાવાડમાં જુનાગઢ શહેરને રાજા રા'નવઘણ થઈ ગયે. એની આ વાત છે. Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ શારદા સરિતા રા'નવઘણ જુનાગઢના રાજા મહિપાળનો પુત્ર હતા. એક વખત દિલહીને બાદશાહ અનંગપાળ જુનાગઢ ઉપર ચઢી આવ્યું. મહિપાળ રાજા તેની સાથે ખૂબ બહાદુરીથી લયા પણ થોડા સમયમાં તેનું સૈન્ય ખપી જવાથી જીતવાની આશા ન રહી એટલે તેને પિતાને વ્હાલસોયો બાળક એક વફાદાર દાસીને સોંપી કેસરીયા કરીને મૃત્યુને ભેટયા. ચતુર દાસીએ વિચાર કર્યો કે આ નવઘણ જીવતો હશે તે માટે થતાં બાપનું રાજય પાછું મેળવશે. જે આ છોકરાનું રક્ષણ નહિ થાય તો આ રાજ્ય મુસ્લીમ બની જશે. હિંદુઓને મૂળમાંથી ઉચ્છેદ થઈ જશે એમ વિચારી ભવિષ્યની મોટી આશાએ રાજ્યનું બીજ જીવતું રાખવા તે ચતુરદાસી છ મહિનાના રાનવઘણને લઈને લપાતી છૂપાતી ત્યાંથી નાસી છૂટી અને ગીરની વિષમ ઝાડીમાં ચાલતી બેડીદાર ગામમાં દેવાયત નામના આહિરને ઘેર આવી. એ દેવાયત આહિર ગામનો મુખી હતો. એને ખાનગીમાં બધી વાત કરી નવઘણને તેના ઘેર સે. પુણ્યવંતને ઉછેરનાર કેઈ ને કઈ મળી જાય છે. આ રીતે કૃષ્ણના જીવનને પણ પ્રસંગ છે. જીવયશાએ ખૂબ અભિમાને ચઢી સંતની મશ્કરી કરી ત્યારે તે તેને કહ્યું કે જીવ શા! એ અભિમાન કર. તું જેનું માથું ઓળી રહી છે તેને સાતમે ગર્ભ તારા કુળનો ઉછેર કરશે. આ વચન કંસે યાદ રાખ્યું અને દેવકીના લગ્ન સમયે જુગાર રમીને વસુદેવને બાંધી લીધા કે મારી બહેનની જેટલી સૂવાવડ થાય તેટલી મારે ત્યાં કરવાની. એ રીતે દેવકીની બધી સૂવાવડો કંસને ત્યાં કરવામાં આવી. છેલે સાતમી સૂવાવડ આવી અને કૃષ્ણનો જન્મ થતાં ચોકીદારે ઉંધી ગયા. વસુદેવની બેડી તૂટી ગઈ અને કૃષ્ણને ટેપલામાં નાંખીને ગોકુળમાં નંદરાજા જે આહિર હતો અને તેની પત્ની યશેલા દેવકીની બાલ સખી હતી ત્યાં મૂકી આવ્યા અને યશોદાએ પ્રેમથી પોતાના પુત્રની જેમ ઉછેર્યો. અહીં દાસીએ રાનવઘણ છ મહિનાના પુલ જેવા બાળક છે તેને દેવાયતને ત્યાં સેં ને તેને સાચવવાની ખૂબ ભલામણ કરી. આ દેવાયત આહિરને જાહલ નામની છ મહિનાની દીકરી હતી ને ઉગા નામનો પુત્ર હતા. જાહલ અને નવઘણ બંને સરખા હતા. જાહલની માતા પિતાની દીકરીને દૂધપાન કરતી છેડાવીને રાનવઘણને દૂધપાન કરાવતી.. એ સમજતી હતી કે આ રાજનું બીજ છે. એના ઉપર આશાના મિનારા છે. એ માટે થશે તે લાખોને રક્ષણહાર થશે. એટલે જાહલને બીજું દૂધ પાતી. બાળપણથી નવઘણના કપાળમાં રાજ્યનું તેજ ઝળહળતું હતું. ગામડાના ભરવાડી વેશમાં પણ દેખાઈ આવતે કે આ રાજકુમાર છે. દેવાયતની કસેટી- એક વખત દેવાયતને તેમના ભાઈ સાથે કઈ વાતમાં જરા તકરાર થઈ. દેવાયતના મનમાં કંઈ ન હતું. પણ એના ભાઈએ મનમાં વિરની ગાંઠ બાંધી કે ગમે ત્યારે પણ એનું વૈર લઈને જપીશ. એક માતાના બે જાયા છે છતાં Page #310 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૨૬૯ કેટલે ફેર છે. એક બાપના બે બેટડા, ગુણમાં હેયે ફેર, એકમાં પ્રગટ્યું અમૃત ને બીજામાં પ્રગટયું ઝેર. એક બાપના બે પુત્ર છે. છતાં બંનેમાં અમૃત ને વિષ જેટલું અંતર છે. અમૃત માણસને જીવાડે છે જ્યારે ઝેર જીવનને નાશ કરે છે. તેમ દેવાયત રાનવઘણને. જીવાડનાર છે ત્યારે તેનો ભાઈ નાશ કરાવવા તૈયાર થશે. ભાઈ ઉપરની ઈષ્યના કારણે તેને ભાઈ જુનાગઢ ગયે. જઈને સૂબાને કહ્યું કે તમે શાંતિથી બેઠા છો પણ તમને કંઈ ખબર છે? તમારો દુશ્મન બેડીદાર ગામના દેવાયત આહિરને ત્યાં મોટે થાય છે. ભવિષ્યમાં તમારું રાજ્ય લઈ લેશે. સૂબે કુંવરને શોધવા ખૂબ મહેનત કરી રહ્યા હતા પણ એને પત્તે પડો ન હતો. પણ ખબર પડી કે બેડીદાર ગામમાં ઉછરે છે. એ તે પિતાના તાબાનું ગામ છે. તેને નાશ કરે રમત વાત હતી. જુનાગઢને સૂબે એક વખત દેવાયતની પાસે આવ્યો ને કહ્યું કે તું જે માંગે તે આપું પણ રાનવઘણને મને સેંપી દે. દેવાયત કહે છે મારે ઘેર રાનવઘણ છે જ નહિ તે કયાંથી અ ? છતાં સૂબાએ તેને ખૂબ ધમકા છતાં કંઈ ન બે ત્યારે બાદશાહ કે ધે ભરાય ને દેવાયતના માથે રાજદ્રોહને આરોપ મૂક્યો અને તેને કેદ કરી જુનાગઢ લઈ ગયા ને સખત કેદમાં પૂર્યો. ત્યાં એને એવી કડક શિક્ષા કરવા લાગ્યું કે એના પગની ઘૂંટીમાં સારડી મૂકીને લાકડાની જેમ વીંધતા પગ અને હાથ સારડી મૂકીને કાણું કરી નાખ્યા. ખૂબ અસહ્ય પીડા થતી હતી. છતાં પિતાના પ્રાણની એને પરવા ન હતી. પણ પિતાના મરણ પછી નવઘણનું શું થશે એ વિચાર કરતે રસ્તે શોધીને . હવે મારાથી આ પીડા સહન થતી નથી. તમે હવે મારા ઉપર દયા કરીને મને આવું કષ્ટ ન આપશે. નવઘણ મારે ઘેર છે પણ તે વખતે હું જુઠું બેલ્યો હતે. હું તેને મંગાવી આપું છું. એટલે બાદશાહને આનંદ થયે. આકરી શિક્ષા થઈ એટલે કે માની ગયે. દેવાયતે એક ચિઠ્ઠી લખીને સૂબાના માણસને આપી તેની સ્ત્રી પાસે મેકલ્યો. તેમાં તેણે લખ્યું હતું કે મારાથી હવે આ કષ્ટ સહન થતા નથી માટે તું રા' રાખીને વાત કરજે ને નવઘણને અહીં તત એકલી દેજે. આહીરાણીનું શૈર્ય દેવાયતની પત્ની પતિની હસ્તલિખિત ચિઠ્ઠી વાંચી પતિની ગંભીર વાતને સમજી ગઈ. પિતાના પુત્ર ઉગાને બેલા અને ઓરડામાં લઈ જઈને બધી વાત કરી બેટા! મોટું ધર્મસંકટ આવ્યું છે. શું કરવું તેની સમજ પડતી નથી. છતાં હિંમત કરીને પુત્રને કહે છે. “ઉગા ઉગરવા તણી મા રખ મનમાં આશા જતા પ્રભુની પાસમાં, આનંદ રાખે ઉરમાં" Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦. શારદા સરિતા બેટા! તું મને હૈયાના હાર જે વહાલે છે. તારા જેવા ગુણીયલ પુત્રને જાતે જ મૃત્યુના મુખમાં હડસેલવાને સમય આવ્યું છે. આપણું સર્વસ્વ જતું કરીને રાજાનું રક્ષણ કરવું તે આપણી ફરજ છે. અત્યારે બીજો કેઈ ઉપાય નથી. તારા બાપે તે રાજાનું રક્ષણ કરવા માટે એમની જાતને ખુવાર કરી નાંખી. હવે દુઃખ સહન થતું નથી અને પોતે જે ચાલ્યા જાય તે આ નવઘણનું શું થાય? એવા વિચારથી તેમણે આ પત્ર લખે છે. ત્યારે ઉગે કહે છે મા તું શા માટે બહુ ગભરાય છે? જે મારી વાત સાંભળ. રા” ને રાખણહાર, જગમાં જશ બહુ વધશે. ધીરજ મનમાં ધાર, ઉગે તુજ કુખે ઉપન્ય માતાનું વાત્સલ્ય છે ને હૈયાનું હેત છે. પુત્ર પણ કેવો ડ હ્યો છે. માતાપિતાએ નવઘણનું રક્ષણ કર્યું પણ પોતે હર્ષથી મરવા તૈયાર થયો. પુત્રના બોલ સાંભળી માતાની આંખમાં આંસુ આવી ગયા. ત્યારે ઉગો કહે છે માતા! તું કેટલી ધીરજવાન છે. કર્તવ્યનું પાલન કરવું એ આપણી ફરજ છે. તેમાં તારી આંખમાં આંસુ શા માટે આવ્યા? રા'નવઘણ મોટો થશે તો રાજ્ય મેળવશે ને હિંદુ ધર્મનું રક્ષણ કરશે, હજારેને આશ્રય આપશે અને હું શું કરી શકવાને છું? એક રાજબીજનું રક્ષણ કરતાં તારા મુખ પર આનંદ હોવો જોઈએ. આ હું તો એકજ છું પણ રાજાનું રક્ષણ કરવા માટે મારા જેવા હજારે ઉગાને ભેગ આપવો પડે તો આપ જોઈએ. રાજા માટે મરી ફીટવું પડે તેમાં શી નવાઈ છે ! - પુત્રની વાત સાંભળી માતાની છાતી ગજગજ ઉછળવા લાગી. ધન્ય છે બેટા! આજે તારા જેવા પુત્રને પામી હું કૃતાર્થ બની ગઈ. જા, બેટા! તારા લોહીથી દુશ્મનોના પાયા મૂળમાંથી ઉખાડી નાંખ. એમ કહી નવઘણના કપડા ઉગાને પહેરાવી હસતે મુખડે સૂબાના માણસોની સાથે મેક. હસતા મુખે પુત્રને સોંપ્યો એટલે સૂબાના માણસોને પણ વિશ્વાસ બેઠે કે જે તેને દીકરે હોય તો આમ હસતા મુખે ન મેકલે. ગમે તેમ તેય માતાનું લેહી છે. આંખમાં આંસુ આવ્યા વિના ન રહે. આ તો પારકે દીકરે છે એટલે આપી દીધું. છોકરો પણ એ ડાહ્યો ને ચતુર હતો એટલે રરતામાં રડતો રડતે બોલવા લાગે. જે મારી સગી માતા હોય તો મને આમ કરવા મોકલત? પારકા કદી પિતાના થાય? એટલે માણસેને પાકે વિશ્વાસ બેસી ગયે કે આ દેવાયતને પુત્ર નથી પણ નવઘણ છે એ વાત નકકી. આ તરફ બાદશાહના માણસોની સાથે ચિઠ્ઠી લખીને મેકલી પણ દેવાયતના મનમાં ચિંતા હતી કે મારી પત્ની કદાચ પુત્રના મેહમાં પડીને રા'નવઘણને મોકલશે તે મારી બધી મહેનત પાણીમાં જશે. પણ મને શ્રદ્ધા છે કે પૂર્વને સૂર્ય પશ્ચિમમાં ઉગે પણ મારી પત્ની એવું કરે જ નહિ. શે'નવઘણને એકલે જ નહિ. તમને તમારી પત્ની ઉપર Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૭૧ શારદા સરિતા આટલો વિશ્વાસ છે? દેવાયત વિચાર કરતું હતું ત્યાં સમાચાર મળ્યા કે નવઘણને લઈને સૂબાના માણસો આવી ગયા છે. દેવાયતને રાજસભામાં બોલાવવામાં આવ્યું. એણે નવઘણના વેશમાં ઉગાને જે. પિતા-પુત્રની આંખે આંખ મળી. પુત્રને આવેલ જોઈને આનંદ થયો. એને મારવા લાવ્યા છે. આટલેથી ન પત્યું એટલે દેવાયતના ભાઈએ સૂબાને ખાનગીમાં બોલાવીને કહ્યું કે જે જેહ ભરમાતા નહિ. કદાચ દેવાયતનો પુત્ર પણ હોય. જે બરાબર પારખું કરવું હોય તે તલવાર દેવાયતના હાથમાં આપ ને કહો કે એક ઝાટકે એના બે ટુકડા એના હાથે કરે અને પછી એની જાતે એના ઓળા કઢાવીને દેવાયતની સ્ત્રી આવીને નવઘણનાં નેત્રો પગ નીચે કચરી નાંખે તે માનજે કે આ નવઘણ છે અને જો એમ ન કરે તે સમજી લેજો કે આ દેવાયતને પુત્ર છે અને નવઘણ જીવતો છે. તરત સૂબાએ માણસોને મોકલીને દેવાયતની સ્ત્રીને ત્યાં બોલાવી લીધી. પછી દેવાયતના હાથમાં ખડગ આપીને કહ્યું એક ઝાટકે આના બે ટુકડા કરી નાંખે. ને તમારી જાતે એની આંખના કેળા બહાર કાઢે. તરત દેવાયતે તલવારના એક ઝાટકે ઉગાના બે ટુકડા કરી નાખ્યા અને છરે લઈને ડોળા કાઢી આપ્યા. છતાં સહેજ પણ આંચકે ન લાગે. પછી એની પત્નીને કહે છે જે આ નવઘણ જ હોય તે પગમાં જેડા પહેરી તારા પગ નીચે આ નેત્ર ચગદી નાખ. તે હું માનું કે આ નવઘણ છે, નહિતર તારે પુત્ર છે એમ માનીશું. હૈયામાં હામ રાખી એણે એ ડોળા કચરી નાંખ્યા. પણ આંખમાં આંસુનું ટીપુ ન આવવા દીધું. એટલે સૂબાને ખાત્રી થઈ કે આ નવઘણ જ છે. જે તેનો પુત્ર હોય તે એની આંખમાં આંસુ આવ્યા વિના ન રહે. હવે દુશ્મનને કટ દૂર થશે એટલે સૂબાને શાંતિ થઈ અને દેવાયતને કેદમાંથી મુકત કર્યો. બંધુઓ! એક રાજકુમારને બચાવવા માતા પિતાએ પિતાના પુત્રનું બલીદાન આપ્યું. છતાં વધુ દુઃખની વાત એ છે કે તેના હાથે તેનું માથું કપાવ્યું ને ડોળા કઢાવ્યા. કેટલું વિષમ કામ શરણે આવેલાનું રક્ષણ કરવા કહ્યું. અહીં નવઘણ અને જાહલ બંને સગા ભાઈબહેનની જેમ રહે છે. નવઘણને ખબર નથી કે એના પાલક માતા પિતા છે. આવા માતાપિતા દુનિયામાં વિરલ હશે કે પિતાના એકના એક દીકરાને સમય આવ્યે ભોગ આપી દે. માતાને ખોળો ખૂંદતા રમતા ને ખેલતા નવઘણ અને જાહલ બંને મોટા થયા. જ્યારે રક્ષાબંધનને દિવસ આવતો ત્યારે જાહલ નવઘણને રાખડી બાંધતી. નવઘણ એને કંઈક આપવાની ઈચ્છા કરતો પણ તે સમયે એની પાસે શું હોય? ત્યારે જાહલ કહેતી કે વીરા! મારે અત્યારે તારી પાસેથી વીરપસલી નથી જોઈતી પણ તું જ્યારે જુનાગઢને મહારાજા બનીશ તે વખતે જરૂર પડશે ત્યારે હું તારી પાસેથી પસલી માંગી લઈશ. આમ કહેતી ત્યારે નવઘણને ખબર પડી કે હું જુનાગઢને રાજકુમાર છું. Page #313 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા એક વખતના પ્રસંગ છે. દેવાયત ખેતરમાં હળ ચલાવતા હતા ત્યારે એની સાથે નવઘણ ખેતરમાં જતા ને કહેતે ખાપુ! લાવે, હું હળ ચલાવું. દેવાયત ના પાડે છે ને કહે કે ભાઈ! તારે હળ ચલાવવાની જરૂર નથી, નવઘણે ખૂબ હઠ કરી ત્યારે હળ ચલાવવા આપ્યું. નવઘણે હળ લીધું ને થાડું ચલાવ્યું ત્યાં એક જગ્યાએ અટકી ગયું. ચાલતું નથી ત્યારે નવઘણ કહે છે બાપુજી! તમે તેા ઝટઝટ હળ ચલાવે છે ને માશથી ચાલતું કેમ નથી? દેવાયતે ત્યાં આવીને જોયું ને જ્યાં હળ અટકયુ હતું ત્યાં ખાડો ખાદ્યો તે અંદરથી કિ ંમતી રત્નાના ભરેલા સાત ચરૂ નીકળ્યા. દેવાયતે વિચાર કર્યો કે નકકી નવઘણુ :જુનાગઢનું રાજ્ય મેળવશે. એ ખૂખ પુણ્યવાન છે. પહેલી વખત હળ ચઢ્ઢાવ્યું ને જમીનમાંથી રત્નેાના ચરૂ નીકળ્યા. હવે એને પૈસાની કમી ન રહી. જાહલ મેાટી થઈ છે. એને પરણાવવાની ચિંતા હતી. અત્યાર સુધી પાસે પૈસે ન હતા. દેવાયતે વિચાર કર્યો કે જાહલને પરણાવું અને નવઘણુને રાજ્યના માલિક અનાવી દઉં. પછી હું મરી જાઉં તે મને ચિંતા નહિ એટલે એણે જાહુલના લગ્ન લીધા. દેશદેશમાં જેટલા આહીર લેાકેા રહેતા હતા તેમને કેત્રી લખીને લગ્નનું આમંત્રણ આપ્યું ને સાથે લખ્યું કે લગ્નમાં વહેલા આવજો ને સાથે શસ્ત્ર લેતા આવજો. આહિરા વિચાર કરવા લાગ્યા કે આમત્રણ લગ્નનુ છે અને શસ્ત્રાની શી જરૂર ? અને આટલા અધા આહિરોને તેડાવ્યા છે માટે કંઇક હશે. હવે અહી જાહુલના લગ્ન થશે અને નવઘણુ જુનાગઢને રાજા અનશે. મહેનને નવઘણુ કેવી પસલી આપશે ને શું ખનશે તેના ભાવ અવસરે કહેવાશે. ૨૭૨ ☆ વ્યાખ્યાન ન. ૩૬ શ્રાવણ વદ ૧ને મંગળવાર સુજ્ઞ બંધુઓ, સુશીલ માતા ને બહેને ! અનંત કરૂણાનીધિ ભગવંતે જગતના જીવાના ઉદ્ધાર માટે ઢાંઢશાંગી સૂત્રની રચના કરી. દ્વાઢશાંગી સૂત્રમાં પાંચમું અંગ ભગવતી સૂત્ર છે. મૈયા ભગવતી સૂત્રમાં અનંત ભાવે ભરેલા છે. ભગવતી સૂત્રને મૈયા ભગવતીની ઉપમા કેમ આપવામાં આવી છે? જેમ બાળક ભૂલ કરે કે ન કરે પણ માતાને તે પેાતાના સંતાનેા પ્રત્યે વાત્સલ્ય ઉછળે છે અને હિત શિખામણ આપી માતા બાળકની ભૂલ સુધારે છે તે રીતે તૈયા ભગવતી સૂત્રમાં એવા ભાવા ભરેલા છે કે જો એનું વાંચન મનનપૂર્વક કરવામાં આવે તા અનાદિકાળથી ભૂલાનુ ભાજન અનેલા માનવી સુધરી જાય છે, જમાલિકુમારે એક તા. ૧-૮-૦૩ Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૭૩ શારદા સરિતા વખત પ્રભુના દર્શન કર્યાં ને વાણી સાંભળી ત્યાં બધી વાસનાઓ ઉપર વિજય મેળવ્યેા. ભગવાન કહે છે જો તમારે જલ્દી આત્મકલ્યાણ કરવુ હાય તેા સર્વાં પ્રથમ વાસનાઓ ઉપર વિજય મેળવવેા પડશે. વાસના એ પ્રકારની છે. એક શુભ અને ખીજી અશુભ. એક પ્રકારની પ્રવૃત્તિ ખીજા પ્રકારની પ્રવૃત્તિને રાકે છે. તેમ ખરાબ વાસનાને ટાળવા સારી વાસનાની જરૂર છે. જુએ!, એક મિથ્યાત્વ વાસના છે. તેને ટાળવા માટે સમ્યક્ત્વ વાસનાની જરૂર છે. જીવનમાં ખરાખમાં ખરામ વાસના હાય તા તે મિથ્યાત્વની છે. મિથ્યાત્વની વાસના એટલે શુ ? આત્મામાં વિપરીત ભાવનાના સંસ્કાર તેનુ નામ મિથ્યાત્વ. વાસના એટલે વાસિત કરવું. આત્મામાં જેવી વાસના આવશે તેવા સંસ્કાર પડશે. વાસના પણ બહારના સંસ્કાર લઇને આવે છે. તમે જેવા પ્રકારના વાતાવરણમાં રહેશે। તેવા પ્રકારના સંસ્કારી તમારામાં પડશે. જેમ સ્ફટિક મણીમાં જેવા ઢોરા પરાવા તેવુ પ્રતિબિંબ પડે છે તેવી રીતે જેવું વાતાવરણ તેવી વાસના અને સંસ્કાર. આ આત્મા હજુ મુકતદ્દશાને પામ્યા નથી, સ્વ સ્વરૂપ પ્રાપ્ત કરી શકયા નથી તેનું કારણ શું? કારણ એ છે કે મિથ્યાત્વની વાસના કાઢવા હજુ સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી નથી. વાસનાને વિજય ધ્યેયની સિદ્ધિ માટે છે. જે વાસના ભવભ્રમણ કરાવે છે, માક્ષે જતા અટકાવે છે, સંયમની રૂચી થવા ન દે, સંસારના કાદવમાં ખૂંચેલા રાખે, અનંત દુઃખના પાશમાંથી બહાર ન જવા દે તેવી વાસનાને જીતવા માટે જો કોઇ ધર્મ હાય તેા તે જૈન ધર્મ છે. તેમાં પણ એ ભેદ છે. એક દેશિવરતી ધર્મ અને ખીજે સવવતી ધર્મ. અપ્રમત અવસ્થા વાસનાના વિજયના ધ્યેયની સિદ્ધિ માટે છે. જો આટલુ કરવા છતાં અપ્રમત અવસ્થા ન આવે તેા ઘાણીના ખળદની જેમ જ્યાં હતાં ત્યાંના ત્યાં છીએ. ઘાણીના અળદ સવારથી સાંજ સુધીમાં ફરે છે કેટલું? પણ એ કયાં છે? ત્યાં ને ત્યાં માટે અપ્રતમ થવાની જરૂર છે, અયેાગી ખનવુ પણ એ ધ્યેય માટે છે, ચેાગીપણું છઠા ગુણસ્થાનથી તેરમા ગુણુસ્થાનક સુધી છે. ચેગીએ, મુનિરાજો, નિગ્રંથ સાધુએ વાસનાના વિજય માટે છે, ચેાગીપણું વાસનાની જડ ઉખેડવા માટે છે. દેવાનુપ્રિયે! માક્ષપ્રાપ્તિ માટે અનાસકિતભાવ કેળવવેા પડશે. જ્યાં સુધી આસકિતભાવ છે ત્યાં સુધી આત્મિક ગુણાને વિકાસ થઇ શક નથી. પણ જીવ વિલાસપ્રિય અનીને આત્મિક ગુણાને વિનાશ કરે છે. કારણ કે અનાહ્નિકાળથી આત્માને પૈગલિક પાશ્ પ્રત્યે રૂચી ને તેને સંસર્ગ કર્યો છે. એટલે કુવાસનાએ તેના જીવનમાં ઘર કરી ગઇ છે અને કુવાસનાના ખરાબ સંસ્કારને કારણે વિપરીત શ્રદ્ધવાળા અની ગુણમાં દોષ અને દોષમાં ગુણ જુએ છે. પાંચ ઇન્દ્રિના વિષયે કે જે આત્માનું એકાંત અહિત કરનાર છે અને કેવળ દોષ સ્વરૂપ છે તેમાં પોતે ગુણાનું દર્શન કરે છે અને કષાય તથા વિષયાની વિરતિરૂપ સમભાવ કે જે ગુણુ છે તેમાં દોષ જુએ છે. આવી વિપરીત શ્રદ્ધારૂપ Page #315 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા અજ્ઞાનતાને લઇને કની પરાધીનતામાંથી છૂટી શકતા નથી અને જન્મ–જરા-મરણ આધિ-વ્યાધિ ને ઉપાધિરૂપ સંસારમાં ભસ્યા કરે છે. જે ભવમાં ઉત્પન્ન થાય છે ત્યાં આનદ માનીને પેાતાનુ જીવન પૂરૂં કરે છે. જ્યાં સુધી જીવ જડના રંગરાગમાં રહે છે કે આ સારૂં ને આ ખરાબ, આ મને ગમે છે, આ મને નથી ગમતુ ત્યાં સુધી જડને પૂજારી છે. પુદ્ગલાન’દીપણાની વાસના હાય છે ત્યાં સુધી આત્માનદીપણું પ્રાપ્ત થતુ નથી અને આત્માનદીપણું પ્રાપ્ત થયા વગર આત્મિક સંપત્તિ પ્રાપ્ત થઇ શકતી નથી અને આત્મિક સંપત્તિના અભાવે સમ્યગ્ જ્ઞાનની દરિદ્રતા દૂર થઇ શકતી નથી. જીવની એકેક જડ પદ્મા પ્રત્યે કેટલી મમતા હાય છે! ૨૭૪ એક ડાસા બિમાર પડયા. ઘરમાં સૂવાયા હતા એવી રીતે કે સૂતા સૂતા એસરીમાં નજર જાય. ઓસરીમાં એક વાછરડી આંધેલી તે ખજુરીની સાવરણી ખાઇ જતી. એ આ મરણપથારીએ પડેલા બાપાએ જોયું પણ વાચા આંધ થઈ ગઈ હતી. છતાં તે પરાણે વા....વા.........એટલું ખેલતા હતાં. ત્યારે એના છે.કરાએના મનમાં થયું કે આપાને ભગવાન વાસુદેવનુ નામ ખેલવું છે પણ ખેાલાતુ નથી. ડૅાકટરને ખેાલાવી હિરણ્યગર્ભ નામની એક ગોળી ૧૦૦ રૂપિયાની આવે છે તે ગાળી ખવડાવી. ડૉકટર કહે કે હવે વા....વા....કરે છે તે પૂરૂ ખેલાઈ જશે. ત્યારે પુત્રાના મનમાં થયું કે ૧૦૦ રૂ. તેા કમાતા મળી રહેશે પણ બાપા જો વાસુદેવ આલે તે વૈકુંઠમાં વાસ થાય. સગાવહાલા બધા આવ્યા છે. બધા વિચાર કરવા લાગ્યા કે આ ડાસાએ જીવનમાં કદી ધર્મ કર્યા નથી. ચમડી તૂટે પણ ક્રમડી ન છૂટે તેવા મખ્ખીચૂસ છે. કોઈ ભિખારી બટકું રોટલે માંગવા આવ્યેા હશે તેા લાકડી મારીને કાઢયા છે. કૂતરૂ ખટકુ ાટલેા બળજબરીથી ઉપાડી ગયુ હાય તે તેના મેઢામાંથી કાઢી લેતેા. એક રાતી પાઈ ધર્મોઢામાં વાપરી નથી, પણ અંતિમ સમયે એની મતિ સુધરી લાગે છે કે એને વાસુદેવનુ નામ લેવાનું મન થયું. ત્યાં પેલી ગાળીની અસર થઈ. બધા તેની સામે એકીટશે જોઇ રહ્યા છે કે હમણાં બાપા વાસુદેવ ખેલશે. ત્યાં ખાપા ખેલ્યા વાછરડી સાવરણી ખાઈ જાય છે. એટલે બધા હસવા લાગ્યા. અરર....મરવા સુતા છે. પણ વાસના છૂટતી નથી. વાસના છૂટે તેા વાસુદેવ ખેાલાય ને ? દીકરાને પણ એવી શરમ આવી ગઇ કે આના કરતાં ગાળી ન ખવડાવી હોત તો સારૂં. બધા એમ સમજત કે બિચારા વાસુદેવનુ રટણ કરતા કરતા ગયા. પણ આમ ઉઘાડું તે ન પડત. જુએ આ ડોસાને કેટલી મમતા હતી. પછી આત્મિક સુખનું ભાન કયાંથી થાય ? આવા જીવા ઘરમાર, સંપતિ, સ્ત્રી-પુત્ર-પરિવાર આદિ વૈષયિક સોંપત્તિના મઢમાં ધમની તુચ્છ, ક્ષણિક અને અન્નાર એવા પૌલિક સુખમાં સ ંતોષ માની આન મેળવે છે, જેથી તેઓ શાશ્વત સુખ મેળવવાને જરા પણ પુરૂષાર્થ કરતા Page #316 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૨૭૫ નથી તેમને શાશ્વત સુખ કોને કહેવાય તે સમજીને પુરૂષાર્થ કરવાનુ રૂચતું નથી, કારણ કે તેમને શાશ્વત સુખની શ્રદ્ધા નથી. દર્શનમાહના કારણે એમની શ્રદ્ધા એવી દૃઢ થઇ ગઇ હાય છે કે પૈગલિક વિષયાના ઉપભાગમાં સુખ છે એના જેવું ખીજુ કેઇ સુખ નથી, આવી માન્યતાને કારણે તે પગલિક સુખા કેમ વધુ મેળવુ તેના માટે ઉદ્યમ કર્યા કરે છે. જ્યાં સુધી ઇન્દ્રિઓની સાથે અનુકૂળ પૈગલિક વિષયાને સયેાગ રહે છે ત્યાં સુધી તે સુખ અને આનંદ માને છે અને જ્યારે તેને વિયેાગ થાય છે ત્યારે સુખ અને આનૐ સંપૂર્ણ એસરી જાય છે. જેથી કરીને તેમની વિષયવાસના ટળી શકતી નથી. હંમેશા તે મેળવવા માટે સતપ્ત રહે છે અને તેને મેળવવાના પ્રયાસ કરે છે. આનું નામ મિથ્યાત્વ. આ મિથ્યાત્વ જીવની વિપરીત શ્રદ્ધાનું પરિણામ છે. અંધુએ ! આ મિથ્યાત્વના માતીયાને દૂર કરવા માટે અને સમ્યક્ત્વ રત્નના તેજ પ્રાપ્ત કરવા માટે આ અમૂલ્ય અવસર આન્યા છે, તેા જૈન ધર્મનું સખળ શરણું ગ્રહણ કરેા. આજે તે શરણું કેનુ લેવાય છે? કાળેા ારીગ સર્પ પાછળ પડયા. એના ભયથી દોડાદોડ કરતા ભાગતા હાય ને રસ્તામાં દેડકે મળે તેા કહે મને બચાવ.... મને બચાવ. તેા શુ એ ડ્રાઉં....ડ્રા.....કરતા દેડકા ખચાવી શકવાના છે? સર્પથી ખચવા માટે ગરૂડનું શરણું લેવું જોઇએ. તેમ સંસારમાં માહરૂપી સર્પથી બચવા ધરૂપી ગરૂડનુ શરણુ અંગીકાર કરે. પણ તમે કાનુ શરણું લીધું છે ? આ સંસારના સ્વા ભરેલા સખંધા ડ્રાઉં....ડ્રા......કરતા દેડકા જેવા છે. પાતાનુ સુખ ને સગવડતા જતા કરીને તમને કાઇ ખચાવનાર નથી. અમે સુરતમાં ચાતુર્માસ હતા. સુરતમાં રંગુન ને ખાં છોડી ઘણાં ભાઈ-બહેના ભાગી આવેલા છે. તેમને પૂછ્યું કે તમે રંગુનથી ભાગી છૂટયા તા અહીં કેવી રીતે આવ્યા? તેા કહે મહાસતીજી! અમને ખખર પડી કે અમારા ઘર તરફે હલ્લા આવવાના છે એટલે બધા જીવ લઈને ભાગ્યા. કોઈના નાના ખાળા પારણામાં સૂતેલા રહી ગયા ને મા-બાપ ભાગ્યા. અમે ચાલતાં ચાલતાં થાકી જઈએ. વચ્ચે ગાઢ જંગલા આવે, વાઘ-વરૂની કારમી ચીસેા સભળાતી હાય એટલે રાત રહેવાય નહિ. પણ થાડી વાર થાકયા-પાકયા વિસામેા ખાવા બેસીએ અગર સૂઈ જઈએ. તે વખતે સાથે રહેલા ઘરડા મા-આપ જો ઉંઘી ગયા તા એને જંગલમાં સુતા મૂકીને ભાગી છૂટયા છીએ કારણ કે તેઓ ચાલી શકતા ન હતા. જુવે, કેટલા સ્વાર્થ છે ! પેાતાના સ્વાર્થ સરે તે! બધુ ઉજળું છે આકી કંઈ નથી, માટે કહીએ છીએ કે સ ંસાર સ્વાર્થના ભરેલા છે. તેમાંથી બચવા માટે ધર્મનું શરણું અંગીકાર કરેા. ધર્મ વિના કદી ઉદ્ધાર થવાને નથી. જેને શ્રદ્ધા નથી હાતી તેવાને પણ મરણ સમયે કેાના શરણાં દે છે? તે વખતે તે મેટા અવાજે આલે છે કે તમને અરિહંતનું શરણુ હાજો, સિદ્ધ ભગવાનનું શરણુ હાજો, સાધુનુ શરણુ હાજો ને કેવળી પ્રરૂપિત યા ધર્મનું શરણુ Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ શારદા સરિતા હાજો. પણ કાઇ એમ કહેા છે કે તને તારી પત્નીનુ શરણુ` હાજો, તારા દીકરાનુ શરણું હાજો, તારા આંગલાનું અને તારી મેટરનુ શરણું હાો, ત્યાં તે સમજો છે કે ભગવાનનું શરણું લેવુ જોઇએ. આજે તે। ધર્મ નહિ પણ ધન વહાલું લાગ્યું છે. એ ધન ઉપર એકેક જીવાને એટલું મહત્વ હાય છે કે જાણે બધું સાથે લઈ જવાનું ન હેાય ! હીરાથી ઝગમગતી બહેના ઇસ્ત્રીટાઇપ કપડા પહેરીને મેાજશાખ ખાતર, શરીરને ખાતર કેટલા પૈસા વાપરે છે ! પણ કોઇ ગરીબ માણસ માંગવા આવે તે એને ધક્કા મારીને બહાર કાઢે છે ને ખેલે છે તારા માટે અધુ કમાયા છે ? પરસેવા ઉતરે ત્યારે પૈસા કમાવાય છે પણ ભગવાન કહે છે જો તુ કોઇ આંગણે આવેલાના સત્કાર નહિ કરે, ધક્કામૂક્કી કરીને બહાર ક!ઢીશ તા તારા અવતાર ધક્કામૂક્કીમાં થશે. કૂતરા-બિલાડામાં જન્મ થશે. ત્યારે કોઇ આંગણે ઉભે નહિ રહેવા દે. તમે તા હાથથી ધકકો માર્યા હતા પણ એ તમને ડાંગ મારશે. માટે આ માયાના મેહ છોડો. તમારા સગા-સ્નેહી બે ચાર દિવસ તમારા ઘેર આવીને રહી જાય ત્યારે તમે શું કહે છે ? આવો ને માયા રાખજો. માયા એટલે શું? માયા એટલે આ કુક!. યાદ રાખો આ કુકાની માયા રાખશેા તે તમારા ભૂક્કા ઉડી જશે. તમને દુર્ગતિમાં લઇ જશે. માટે શરીરના અને ધનને મેહ છે.ડવા જેવા છે. શરીરની કેટલી સંભાળ રાખા છે ? જેટલી શરીરની કાળજી છે તેટલી આત્માની છે ? આત્માને પૂછે તું સુખી છું કે દુઃખી ? જયારે આત્માની ખખર પૂછશેા, આત્મલક્ષી ખનશે! ત્યારે સમજી લેજો કે એડા પાર થશે. જમાલિકુમારે પ્રભુની વાણી સાંભળી. એને સંસારના સુખ ફિક્કા લાગ્યા. એકેક પદાર્થો ક્ષણિક દેખાવા લાગ્યા. આ સંસારમાં દરેક પદાર્થની પર્યાય ક્ષણે ક્ષણે પલટાય છે. બાલપણ-યુવાની--વૃદ્ધાવસ્થા આ બધી પર્યાયે શરીરની છે. ખીજા પદાર્થો પણ સમય થતાં સારાના ખરાબ બની જાય છે. આજે માણસનું શરીર સાજુ હાય છે ને કાલે માંદુ થઈ જાય છે. આજે શ્રીમંત હાય છે તે પુણ્ય ખલાસ થતાં કાલે ગરીબ બની જાય છે. આજને લખેશ્રી ધરતી ધ્રુજવે, કાલે એને જાર માટે મનડું મૂઝવે, ખૂદી ખૂંદીને કોમળ દેહના ભડ઼ા, એવા આ સ’સારીઓના સુખ છે. ફ્રેંચા રાગ કેરા રંગથી સંસાર છે રૂડી, ઉપરથી ભભકતે પણ માંહી છે કૂંડા આજે માણસ પૈસાની ખુમારી અને શરીરના ખળથી પગ મૂકતાં ધરતી ધ્રુજાવતા હાય છે: અને અમુક સમયે એની લક્ષ્મી ચાલી જતાં ખાવાના સાંસા પડે છે. આજના દિવસ ગયા પણ કાલે શું કરીશ એની ચિંતા હોય છે. શરીરનુ બળ ઘટી જતાં આજના બળવાન કાલે નિર્બળ બની જાય છે. આવા સંસારમાં શુ રાચવા જેવુ છે? એમ સમજીને માતાની પાસે દીક્ષાની રજા લેવા આવ્યા. હજુ દીક્ષાની વાત કરી નથી પણ Page #318 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૨૭૭ એટલું જ કહ્યું હે માતા ! હું પ્રભુના દર્શન કરવા ગયા હતા ને એમની વાણી સાંભળી ત્યાં માતા હરખાઇ ગઇ ને કહેવા લાગી બેટા ! તને ધન્ય છે. તને જન્મ દેનારી એવી હું પણુ આજે કૃતાથ અની ગઈ. બંધુએ ! જીવનમાં જે કઇંક સત્કાર્ય કરે છે તે ધન્ય બની જાય છે. જીવન સારું જીવે તે જગતમાં પૂજાય છે અને જે માનવજન્મ પામીને કંઇ કરતા નથી એ કાગડા અને કૂતરાની જેમ જન્મે છે અને મરે છે. એને જન્મતાં કોઈ જાણતુ નથી ને મરતાં પણ કોઇ જાણતુ નથી. જમતાં આનંદ કિલ્લાલ કરી છે તેા કાઇક દિવસ ભૂખ્યાની સંભાળ લેજો. એકલા પેટ ભરા ન બનશે. ખાઇપીને પેટ પૂરણ ભર્યા, કેઇ ભૂખ્યાની સંભાળનવ લીધી, એવા ખાવા માંહી તને ધૂળ પડી ... ખાઈ પીને.... આપણે રા'નવઘણની વાત ચાલે છે. દેવાયતે રા'નવઘણને અચાવવા કેટલું કષ્ટ વેઠયું! નવઘણને હળ ચલાવતાં સાત ચરૂ નીકળ્યા. દેવાયતે વિચાર્યું. હવે આપણે પૈસાની કમીના નથી તેા દીકરી જાહલને પરણાવુ અને નવઘણુને રાજ્ય અપાવું. એટલે ઘણાં આહીરભાઈઓને હથિયાર સહિત જાહલના લગ્નમાં આવવાનું આમંત્રણ આપ્યું. ખૂબ ધામધૂમથી જાહેલના લગ્ન કર્યા. લગ્ન વખતે નવઘણ જાહલ બહેનને હાથગરણું આપવા આવે છે ત્યારે જાહલ કહે છે વીરા! અત્યારે મારે તારું હાથગરણું નથી જોઇતું. અત્યારે તેા તારી પાસે થાપણમાં લેણું રાખું છું. માટે જ્યારે જરૂર પડશે ત્યારે માંગી લઇશ. ત્યારે નવઘણ કહે છે ભલે બહેન! તારી મરજી હાય ત્યારે માંગી લેજે. એ જાહલના લગ્ન પછી બધા આહીરાને સાથે લઈને દેવાયતે જુનાગઢ ઉપર ચઢાઇ કરી ને જુનાગઢ જીતી લીધું અને નવઘણુને જુનાગઢના રાજા બનાવ્યા. નવઘણુ જુનાગઢને રાજા બન્યા અને દેવાયતને મુખ્ય સલાહકાર તરીકે નીમ્યા. દેવાયત અને તેની પત્નીનું રા'નવઘણ માતા-પિતા જેટલું માન સાચવે છે. નવઘણુ રાજ્યકામાં ખૂબ હાંશિયાર બન્યા. ચારે તરફ એની કીર્તિ ફેલાઇ ગઈ. આ જોઈ આહીર માતા-પિતાને ખૂબ સતાષ અને આનંદ થયા કે આપણે કષ્ટ વેઠીને એનુ રક્ષણ કર્યું. તે સાર્થક થયું. આયુષ્ય પૂર્ણ થતાં દેવાયત અને તેની પત્ની અને પરલેાકમાં પ્રયાણ કરી ગયા. નવઘણે એના માતા-પિતાને ઉગાની ખે!ટ જરાય સાલવા દીધી ન હતી અને અહેનડી જાહલનું પણ પૂરું ધ્યાન રાખતા હતા. કેઈ રીતે એને આછું ન આવે તેમ તેની સંપૂર્ણ કાળજી રાખતા હતા. રા'નઘવણ એને ઘણી વખત જુનાગઢ તેડાવતા પણ જાહલના મનમાં એમ થતુ કે હવે જુનાગઢ જઈને શું કામ છે? ત્યાં જાઉં પણ મારા માતા-પિતા તે સ્વગે સીધાવ્યા છે તેથી મારું મન માનતુ નથી. બહેન નહિ જવાથી વિસા જતાં નવઘણુ Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ શારદા સરિતા મહેનને ભૂલવા લાગ્યા. હવે રાજ્યકામાં ગૂંથાઇ ગયા છે. જાહલ પણ પેાતાના ભાઇને સુખી જોઈને દૂરથી સતાષ માનતી. હવે જાહલ જે દેશમાં રહે છે ત્યાં ભયંકર દુષ્કાળ પડસે. પાણી વિના લેાકેાની સ્થિતિ કફાડી થઈ. દેશમાં ડંકા વાગીયા, કપરા પડીયેા કાળ, પુરૂષે છેાડી પ્રેમદા, માતાએ છેડયા બાળ. દેશમાં ખાવા અન્ન ન રહ્યું ને પીવા પાણી ન હ્યું. ત્યારે જાહલને પતિ કહે છે આપણે તે માનવજાતિ છીએ. ગમે ત્યાંથી લાવીને આપણે પેટ ભરીશું પણ આ મૂંગા ઢારાનું શું થશે? તે આપણે એમ કરીએ કે હું આ ઢાર લઈને સિંધ દેશમાં જાઉં, ત્યાં સુકાળ છે અને તુ તારા ભાઈને ઘેર જા. સુકાળ થશે ત્યારે હું તને તેડાવી લઈશ. ત્યારે જાહલ કહે છે સ્વામીનાથ! હું તે આપની સાથે જ આવીશ. સતી સ્ત્રી તે સુખ અને દુઃખમાં પડછાયાની જેમ સાથે જ હાય. સુખમાં જેમ હું સાથે રહું છું તેમ દુઃખમાં સાથે જ રહીશ. વળી ભાઈને ઘેર જવું તે સુખમાં જવું પણ દુ:ખમાં ન જવું. માટે આવા દુ:ખના સમયમાં આપને છોડીને જુનાગઢની મહેલાતેમાં મ્હાલવા જવુ નથી. ત્યારે એને પતિ કહે છે. “અતિ સુખમાં તુ છરી, માવતર છાયા માંય, દુઃખમાં દાઝે કાય, સંસતીએ સળગે ઘણુ 19 હું જાહલ ! તુ તારા માતા-પિતા પાસે અતિ લાડકાડમાં ઉછરી છું અને આ દુષ્કાળમાં ભૂખ્યા તરસ્યા વેરાન વનમાં ચાલવાનું છે. તારી કેામળ કાયા કરમાઇ જશે. વળી તુ મને બંધનકર્તા થઈશ. મને ઘણું દુઃખ થાય છે. માટે તું સમજીને જુનાગઢ જા. ત્યારે જાહલ કહે સતી સ્ત્રીઓને જ્યારે સંકટના સમય આવ્યે ત્યારે પતિને છોડીને ક્યાંય ગઈ નથી. સીતાજી રામચંદ્રજીની સાથે વનમાં ગયા હતા. દમયંતી નળરાજાની સાથે ગયા હતા અને સતી દ્રૌપદી પાંડવાની સાથે વનમાં ગયા હતા. કાઇ પિયર ન્હાતા ગયા. સ્વામીમાથ! આપ ચિંતા શા માટે કરે છે? આપણે સુખદુઃખમાં સાથે રહીશું. જાહલના હૃઢ નિશ્ચય આગળ એના પતિનુ કાંઇ ચાલ્યું નહિ. એના આખા નેસડાના આહીરાને મેલાવી પેાતાના વિચારો દર્શાવ્યા. બધાને આ વાત ગમી અને બધા સિંધ દેશ જવા માટે પોતપાતાનું પશુધન લઈને જવા તૈયાર થઇ ગયા. જાહલ સિધ દેશમાં જાહલ, તેના પતિ તેમજ આખા · નેસડાના બધા આહીરા જાણે એક દેશના હાય તે રીતે ચાલતાં ચાલતાં એક સ્થળેથી ખીજા સ્થળે નિવાસ કરતાં સિંધ દેશમાં આવી પહોંચ્યા. તે સમયે ત્યાં હમીર સુમરા રાજ્ય કફ્તા હતા. એક વર્ષ તે સિંધમાં રહ્યા. જાહલ કહે છે હવે સારઠમાં સુકાળ થયા હશે. આપણે આપણા દેશમાં જઈએ. ત્યારે તેના પતિ સંસતીએ તેમજ ખીજા આહીશ કહે Page #320 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૨૭૯ છે પહેલા સોરઠથી સમાચાર મંગાવીએ કે ત્યાં સુકાળ થયે છે કે નહીં? પછી જઈએ. એટલે થોડા દિવસ ત્યાં રોકાઈ ગયા. જાહલને માથે આત? હવે જાહલના મનમાં આનંદ છે કે થોડા દિવસમાં આપણે સોરઠમાં જઈશું પણ કુદરત કહે છે કે તું ધારે છે કંઈ ને થાય છે કંઈ. માણસ મનની માંય, સદાય ચાહે સુખને ધાર્યું ધણુનું થાય, કામ ન આવે કેઈનું જ્યારે માણસના માથે વિપત્તિના વાદળે ઉતરવાના હોય ત્યારે ગમે તે ડાહ્યા હોય તે પણ એની મતિ મૂંઝાઈ જાય છે. જાહલે દેશમાં જવાનું કહ્યું પણ કોઈ જવા તૈયાર ન થયું. સને એમ થયું કે સેરઠથી ખબર આવે પછી જઈએ. હવે અહીં શું બન્યું કે જાહલ એક દિવસ કપડા ધેવા તળાવે ગઈ. પેઈને તળાવમાં સ્નાન કરી રહી છે. વાળ છૂટા હતા. નાહીને તે બહાર નીકળે છે તે વખતે કપડાં સેંસરું તેનું રૂપ ઝગારા મારી રહ્યું હતું. આ સમયે હમીર સુમરે ઘેડે બેસીને ફરવા નીકળ્યો હતો. ફરતો ફરતો ત્યાં આવ્યા ને જાહલના સૌંદર્યમાં મુગ્ધ બની ગયો. એણે નિશ્ચય કર્યો કે આ સ્ત્રી તો મારા જનાનખાનામાં શેભે. આને મારી બેગમ બનાવું તે મારૂં જનાનખાનું શેભે. જાહલની દષ્ટિ હમીર સુમરા પર પડી. એ ભયભીત બનીને જલ્દી પિતાનાનેસડામાં ચાલી ગઈ. હમીર સુમરે પણ એની પાછળ ગયે. જાહલ સમજી ગઈ કે નક્કી મારું રૂપ જોઈને આની કુદષ્ટિ થઈ છે. એ મારું શીયળ લૂંટશે. મારું શું થશે? થરથર ધ્રુજવા લાગી. હમીર સુમરાને ત્યાં આવેલો જોઈ બધા આહીરે ભેગા થયાં ને પૂછવા લાગ્યા. સાહેબ! આજે આપને અહીં કેમ આવવું પડયું? ત્યારે હમીર કહે છે આ બાઈ કપડા જોઈને ગઈ તે કેણ છે? ત્યારે કહે છે એ તે અમારા આહીર રાજાની રાણી છે. હમીર પૂછે છે તમે બધા કયા દેશના છે અને અહીં કેમ આવ્યા છે? ત્યારે બધા આહીરે કહે છે અમે સેરઠ દેશના છીએ ત્યાં ભીષણ દુષ્કાળ પડયે હતું તેથી આ સિંધમાં રે ચરાવવા આવ્યા છીએ. હમીર કહે છે મારા સિંધ દેશમાં તે સુકાળ છે ને? તમે બધા અહીં આવીને સુખી થયા છે ને? આહીરે કહે છે અહીં તે અમે આપના પ્રતાપે સુખી છીએ. ત્યારે હમીર સુમરે કહે છે મારા દેશમાં આવીને તમે સુખી થયા તો તમારે મને કંઈક ભેટ આપવી જોઈએ ને? બેલે આપશેને? આહીરો કહે અમારી શકિત પ્રમાણે જરૂર આપીશું. હમીર કહે છે મારે બીજું કાંઈ નથી જોઈતું પણ આ સ્ત્રી અંદર ગઈ તે મને આપે. આહીરે કહે છે સાહેબ. રાજા તો પ્રજાના પિતા કહેવાય. પ્રજાના રક્ષણહાર હોય તેને બદલે રક્ષણ કરનારે જે ભક્ષણ કરશે તે પ્રજા કેની પાસે ફરીયાદ કરશે. આ સમયે હમીર સુમરે કહે છે મારે તમારું કંઈ સાંભળવું નથી. તમે હા કહેશે કે ના કહેશે પણ એ સ્ત્રીને હું લઈ જઈશ અને મારી બેગમ બનાવીશ. હમીર Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ શારદા સરિતા તેનો નિશ્ચય નહિ છેડે એમ જાણી એક આહીર જાહલ પાસે ગયો ને બધી વાત કરી ત્યારે જાહલે વિચાર કર્યો કે ગમે તે થાય પણ મારે મારું ચારિત્ર વેચીને જીવવું નથી. પણ હવે કળથી કામ લેવું પડશે. મારા ચારિત્રના રક્ષણ માટે અસત્ય બોલવું પડશે તે વાંધો નથી એમ વિચારી હમીરને પિતાની પાસે મોકલવા કહ્યું. એની રગેરગમાં જાહલ રમી રહી હતી. હવે એ પિતાને બોલાવે છે તે જાણીને ખૂબ આનંદ થયે અને હર્ષઘેલો બનીને ત્યાં આવ્યું. જાહલના મનમાં કેધ હતો પણ અત્યારે ક્રોધને શમાવી મનને દઢ કરીને હમીરને કહ્યું કે મેં જ્યારથી તમને જોયા ત્યારથી મારું મન તમારામાં છે. આ ઝૂંપડામાં રહેવું ગમતું નથી. પણ મેં ગઈ કાલે છ મહિનાનું બ્રહ્મચર્ય વ્રત લીધું છે તેમાં પુરૂષના કપડાને સ્પર્શ પણ મારાથી કરાય નહિ. જે આપને મારા પ્રત્યે પ્રેમ હોય તે મારું છ મહિનાનું વ્રત પૂરું કરવા દે. જે મારા વ્રતને ભંગ કરશે તે હું જીભ કરડીને મરી જઈશ. જાહલ ગમે તેમ તોય પિતાના પતિમાં સંતોષ માનનારી સતી છે અને ચારિત્રનું રક્ષણ કરવા આવા વચન બોલી છે એટલે તેના વચનની હમીર સુમરા પર સારી અસર થઈ. એના મનમાં થયું કે છ મહિના તે કાલે પૂરા થઈ જશે. એને મારા પ્રત્યે પૂરે પ્રેમ છે. હવે એ કયાં જવાની છે? એમ વિચારી સુમરાએ જાહલને છ માસની મુદત આપી અને જાહલના ઘરને ફરતે સખ્ત ચોકી પહેરેગોઠવી દીધે જેથી જાહલ નાસી ન જાય. જાહલને પતિ સંસતી અને બધા આહીરે મૂંઝવણમાં પડ્યા. હવે શું કરીશું? આના કરતાં જાહલે કહ્યું ત્યારે રવાના થઈ ગયા હોત તે સારું હતું. આ તો સપડાઈ ગયા. પાછળને પસ્તા શા કામને જાહલે બધાને ધીરજ આપતાં કહ્યું કે છ મહિનાની મુદત છે. ગભરાવ નહિ. હું ચિઠ્ઠી લખી આપું છું તે લઈને તમે જુનાગઢ જાવ. અને મારા ભાઈ રા'નવઘણને લઈ આવે તે આપણે વિજય થશે. સંસતી. જુનાગઢ જવા તૈયાર થયે એટલે તેણે ભાઈને ચિઠ્ઠી લખી આપી. એણે ચિઠ્ઠીમાં શું લખ્યું હતું. હે....સિંધમાં રેકી અમરે, વહારે ધા ને નવઘણ વીર હે....જાહલ તુજ પર મીટ માંડી રહી, મને હાલવા દે ના હમીર મારા ધર્મવીરા! હું તને રાખડી બાંધતી ત્યારે તું મને પસલી માંગવાનું કહેતે. મારા લગ્ન વખતે તું કન્યાદાન દેવા આવ્યા ત્યારે પણ મેં તારી પાસે કંઈ માંગ્યું નથી. એ કર મેં બાકી રાખે છે. તે દિ ગામ ગરાસ મેં તેને લીધે ત્યારે ભીડ પડયાને મેં કેલી દીધે, મારા માંડવા હેઠળ બેલ દી (૨). એ મારા માંડવા હેઠળ બોલ દીધે. Page #322 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૨૮૧ હું દેવાયત તણી વીરા જાહલને માથે દુઃખના દરિયા ફરીયા. ' સુણજે નવસેરઠના નૃપતિ મારી જીભના માનેલ મામરીયા | મારા લગ્નના માંડવા નીચે વીરા તે કેલ દીધે હતો. તે દિવસે તારી પાસે ગામગરાસ કંઈ માંગ્યું નથી. ત્યારે તેં કહ્યું હતું કે બહેન! તારે જ્યારે જરૂર પડે ત્યારે તું માંગી લેજે. વીરા ! એ કેલના મૂલ અત્યારે થાય છે. તું તે રાજવૈભવના સુખમાં પડી ગયો ને મને ભૂલી ગયે. તું માને છ મહિનાને મારે ઘેર આવ્યું હતું. મારી માતાએ મને ધાવતી છોડાવી તને દૂધપાન કરાવ્યા છે અને તારા રક્ષણમાં મારે એકને એક ભાઈ ઉગો હોમાઈ ગયો. પણ મેં તે તને માડીજા વીર માન્યો છે. આપણે એક માતાને ઓળો ખૂંદીને સાથે રમતા જમતા એ બધું તું શું ભૂલી ગયા? તારી બહેનને માથે આજે દુઃખના ડુંગરા ઉતરી પડયા છે. ભીષ્ણ દુષ્કાળમાં તેં બહેનની ખબર ન લીધી ત્યારે મારે સેરઠ છોડીને સિંધમાં આવવું પડ્યું ને મારી આ દશા થઈને ! મારા બાપતણું ગુણપાડ ગયા, મારા મા જગ્યાના ભલે શીશ ગયા મારા એ બદલ તો પાતાળી ગયા (૨) મારા એ બદલા તે પાતાળ ગયા, વીરા! મારા મા-આપ ગયા અને હું તે મા-બાપ વિનાની ને ભાઈ વિનાની થઈ ગઈ. તું તે મારા માતાપિતાના ઉપકારને બદલે ભૂલી ગયા ને મને પણ ભૂલી ગયે. ભલે, તું બધાને ભૂલ્યો પણ તારી બહેનને એક સતી સમજીને એના શીયળનું રક્ષણ કરવા બહેનની વહારે વહેલો આવજે.- જો તું વહેલું નહિ આવે તે હું જીભ કરડીને મરી જઈશ. પણ મારું ચારિત્ર જવા દઈશ નહીં. પણ તારી લાજ જશે. મેં હમીર સુમરા પાસે છ મહિનાની મુદત માંગી છે. એ મુદત પૂરી થતાં પહેલાં તું વહેલે આવી જજે. આ બધું લખ્યા પછી છેલ્લે જાહલે લખ્યું કે – “જે મુદત માસ ની વીતશે, તને સત્ય વચન કહું વીર, જાહલ મુખ જોઈશ નહિ, ને રેતે રહીશ રણધીર, એ અફર નિર્ણય મેં કર્યો, સત્ય વચન વદે સતી, એ અવસરે વહેલો આવજે, રખે ચૂકે જુનાગઢ પતિ." વીરા ! દિવસેને જતાં વાર લાગતી નથી. છ માસની મુદત પૂરી થશે પછી ઉપર એક દિવસ પણ હું જીવવાની નથી એ મેં દઢ નિશ્ચય કર્યો છે. જે મેડે પડીશ તો હે જુનાગઢના રાજા! તારી બહેનનું મુખ તું નહિ જોવે. કલેવર જોઈશ પછી મનની મનમાં રહી જશે અને મારી વીરપસલી અને કપડાનું દેણું તારા માથે રહી જશે. માટે હે વીરા ! તું વહેલે આવજે. મને વિશ્વાસ છે કે મારો વીરે આવ્યા વિના નહિ રહે. . આ રીતે ચિઠ્ઠી લખીને એના પતિને આપી. સંસતી એ લઈને જુનાગઢ આવ્યું. તેણે રા'નવઘણના હાથમાં ચિઠ્ઠી આપી. જાહલના પતિને જોઈને નવઘણને થયું Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ શારદા સરિતા કે આ ચીંથરેહાલ દશામાં કાણુ છે ? પણ જાહલની ચિઠ્ઠી વાંચી સ ંસતીયાને એળખી ગયા. જેમ જેમ ચિઠ્ઠી વાંચતા ગયા તેમ તેમ તેને ખાલપણુની સ્મૃતિ તાજી થતી ગઇ. આંખમાંથી દડદડ આંસુ સરી પડયા. અહા ! હું કેવા નિષ્ઠુર ! આવા દુઃખના સમયમાં મહેનને ભૂલી ગયા ? એને યાદ ન કરી ત્યારે એની આ દશા થઇને ? જ્યાં મારી મહેનનું ચારિત્ર લૂંટાવાની અણી ઉપર હાય ત્યાં મારાથી કેમ બેસી રહેવાય ? આ સમયે રા'નવઘણના લગ્નને ફકત ચાર દિવસ ખાકી હતા. પણ જો લગ્ન કરવા રહે તે સિંધમાં પહાંચતાં માડુ થાય અને જાહલનું મુખ જોવા ન મળે. એટલે લગ્નને પડતાં મૂકી બહેનની વ્હારે જવા તૈયાર થયા. સારઠ દેશમાં હાકલ કરી. જાહલે એના ભાઈને રાખડી બાંધી હતી અને વીરપસલી લેવાની ખાકી રાખી હતી તે અત્યારે કામ આવી ગઇ. રા'નવઘણ તેનુ રક્ષણ કરવા માટે તૈયાર થઇ ગયા. લશ્કર લઇને સિંધ દેશમાં આવી પહેાંચ્યા ને હમીર સુમરાને હરાવી બહેન જાહલને દુ:ખમાંથી મુકત કરી. હમીર સુમરાએ પરસ્ત્રી પ્રત્યે કુદૃષ્ટિ કરી. એને ભેાગવી ન હતી. છતાં કેમાં પૂરાઇ ગયા. એનુ જીવન ફૅના થઈ ગયું. રાજ્ય હારી ગયેા. કામી પુરૂષાની કેવી દશા થાય છે ! જાહલ અને નવઘણુ અને ભાઈબહેન ભેટી પડયા. આ હતા ભાઈ બહેનના પ્રેમ. વખત આવે કેવુ રક્ષણ કર્યું. તમે પણ તમારી બહેન દુઃખમાં હાય ત્યારે આવી રીતે રક્ષણ કરો તેા સાચી રક્ષાબંધન કહેવાય. વધુ ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન ન. ૩૭ સ્વાતંત્ર્ય દિન – પંદરમી ઓગસ્ટ શ્રાવણ વદ ૨ ને બુધવાર સુજ્ઞ બંધુઓ, માતાઓ અને બહેન ! અનંતકરૂણાનીધિ શાસ્ત્રકાર ભગવતે જગતના જીવાને જન્મ-જરા ને મરણુના દુઃખાથી ઘેરાયેલા જોઈ સાચું સુખ કેમ પ્રાપ્ત કરે એ લક્ષથી આગમની પ્રરૂપણા કરી. આગમ એટલે અરિસા આત્મા ઉપર અનાદિકાળથી કામ-માહ-દ્વેષ ને કષાયરૂપી ડાઘ પડયા છે તેને દૂર કરવા માટે આગમરૂપી અસિાની જરૂર છે. વર્ષો સુધી સાધના કરા પણ જ્યાં સુધી કષાયવૃક્ષના મૂળીયાં નાબૂદ નહિ થાય ત્યાં સુધી ભવના અંત નહિ આવે. કષાય એટલે શું...? કષ + આય. કષાય દ્વારા સ ંસાર વધે છે. ભગવાન કહે છે જીવ! તુ કષાયની જવાળા ભભૂકવાના સમય આવે ત્યારે તુ સાવધાન અન. જેટલે તા. ૧૫-૮-૭૩ Page #324 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૨૮૩ કષાય ઉપર વિજય મેળવાશે તેટલો ભવને અંત જલ્દી આવશે. કર્મના બંધન તોડવા માટે મનુષ્યભવ જેવો બીજે કઈ ઉત્તમ ભવ નથી, કર્મોને આવતા રોકવા માટે વ્રત-પ્રત્યાખ્યાનની જરૂર છે. ઘરના દ્વાર ખુલ્લા હશે તે કચરો ભરાશે પણ બંધ હશે તે નહિ આવે, તેમ આપણું જીવનમાં આશ્રવના દરવાજા ખુલ્લા હશે તે કર્મને કચર ભરાઈ જશે પણ વ્રત-પ્રત્યાખ્યાન દ્વારા આશ્રવના દરવાજા બંધ કરવામાં આવશે તે નવા કમને પ્રવાહ આવતો અટકી જશે. આજનો દિવસ સ્વાતંત્ર્ય દિન છે. આજે પંદરમી ઓગસ્ટના દિવસે તમે અંગ્રેજોની ગુલામીમાંથી મુકત બન્યા છે અને તમે માને પણ છે કે અમે સ્વતંત્ર બન્યા. પણ તમે ખરેખર હજુ સ્વતંત્ર બન્યા નથી. સ્વતંત્રતાનો અર્થ તમે સમજ્યા નથી. તમે મોહ-માયા-મમતા અને પરિગ્રહના બંધનથી બંધાએલા છે. ગુલામી બે પ્રકારની છે. એક બાહ્ય ને બીજી આત્યંતર. આજે ભારતને સ્વતંત્રતા અપાવી પણ દેશમાં કેટલી આફતો આવી રહી છે. દિવસેદિવસે જાતજાતના આક્રમણ વધતા જાય છે અને પ્રજાને માથે મુશીબત આવતી જાય છે. આ રાજકીય ગુલામીમાંથી મુકત થયા નથી અને કર્મની આત્યંતર ગુલામી તે હજુ ઉભી છે. આ ગુલામી નહિ જાય ત્યાં સુધી કંઈ થવાનું નથી. આજે આપણાંઉપર કર્મ ત્રાટકી રહ્યા છે ત્યાં સુધી ગુલામી છે. કર્મના કારણે તમે ૭૦ વર્ષના થાવ અને જેના ઉપર તમારી આશાના મિનારા છે એ છોકરો મરણ પામે તે દુઃખ થાયને? કેન્સરનું નામ પડે કે તરત સીધા ટાટામાં દાખલ થઈ જાવ. શ્રીમંત હોય તો સ્વીટઝર્લેન્ડ કે પેરિસ પહોંચી જાય. રેગથી મુકત થવા માટે થાય તેટલા પ્રયત્ન ચાલુ છે. પણ આ શું વૈજ્ઞાનિક શોધ ખોળે તમને રોગથી કે દઈથી મુક્ત કરી શકે છે? કદાચ તમને દર્દમાં રાહત આપે. તે એ તો નિમિત છે. વેદનીય કર્મ ઉપશાંત થયા હોય તો શાંતિ મળે. કદાચ એને અંત આવ્યું હોય તે મટી પણ જાય. પણ એમાં દવા કે ડકટરે કંઈ કરી શકતા નથી. એ બધું કર્મને આધીન છે. તમારા પુણ્યના ઉદયથી મેટા બંગલા મળે, રૂમેરૂમે ટેલીફોન હેય, આંગણામાં ચાર કરે ઉભી રહેતી હેય, કેડે કે અબજોની સંપત્તિના સ્વામી છે અને સ્વતંત્રતા પ્રમાણે ઈચ્છિત સુખભેગવતા છતાં તમે કમરાજાની કેદમાં સપડાયેલા છે. ભયંકર પરદેશી આક્રમણ અને સ્વદેશી અંધાધુંધીથી તમે મુક્ત થયા તો પણ કર્મને કેદી તો છે જ એટલે ગુલામ છે. તમને આ ગુલામી એ ગુલામરૂપે સમજાતી નથી એ અજ્ઞાનતા છે. અમારે તમારી આંખ ખોલાવવી છે પણ તમે તે આંખ બંધ કરી દે છે. આજે રશિયા, અમેરિકા, કેનેડા ભારતને બધું આપે છે પણ સામે શરતે પણ કેવી કરે છે. તે પણ બધી શરતે તમે મંજુર કરે છે. પણ આત્માને કર્મની ગુલામીમાંથી મુકત કરવા માટે ભગવતે જે જે શરતે મૂકી છે તેને સ્વીકાર Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ શારદા સરિતા કરવાનું મન થતું નથી. કારણ કે આત્મા પાંચ ઇન્દ્રિઓ અને છઠ્ઠું મન એને ગુલામ અની ગયા છે. ઇન્દ્રએ અને મનનુ કહ્યું કરવા માટે જાતને ગીરવી મૂકી દેવા તૈયાર થાવ છે. કદાચ ઉપલા માળ ખાલી થઇ ગયા હોય તેા ખેર! એને ખાલી રાખા પણ અંદર ખીજાને બેસાડા નહિ. મનનુ કહ્યું કરે! નહિ. તમારા માથે પરદેશની ગુલામી ઉભી છે. સ્વદેશની મુંઝવણ છે અને કર્મની ત્રિકાલાખાધિત ગુલામી છે. તેને છેડા. આજે વિદ્યાર્થીઓ કહે છે અમારે શિક્ષકની પરતંત્રતા ન જોઇએ. પત્ની કહે છે પતિની પરતત્રતા ન જોઇએ. નાકર કહે છે મારે શેઠની પરતંત્રતા ન જોઇએ. અહીં બધે પરતંત્રતા લાગે છે પણ કર્મીની પરતંત્રતા સાલતી નથી. કર્મને આધીન અને ઈન્દ્રિઓને વશ થયેલેા આત્મા ખરા ગુલામ છે. અ ંગ્રેજ સરકારે ભારત ભૂમિ ઉપર કેટલા વર્ષે રાજ કર્યું ? ફકત દોઢસેા વર્ષી. એણે ફકત દોઢસો વર્ષ ભારત ભૂમિ ઉપર તેની સત્તા જમાવી અને ભારતને એની પરતંત્રતા લાગી. એટલે બ્રિટીશની ગુલામીમાંથી મુકત અનવા માટે ભારતની જનતાએ કેટલા પુરૂષાર્થ કર્યો. કેટલા યુવાનેાના લોહી રેડી દીધા. કેટલાં પીઠીભર્યા યુવાને ખતમ થઈ ગયા. કેટલાંને જેલના સળીયા ગણવા પડયા. કેટલાંને લાઠીને માર ખાવેશ પડયા. કંઇકના ઉપર ટીયર ગ્યાસ છેડયા. એ ગ્યાસની કાળી વેઢના સહન કરવી પડી. ક્રેસે વર્ષની અંગ્રેજોની ગુલામીમાંથી મુકત થવા અને સ્વતંત્રતા મેળવવા આટલું સહન કરવુ પડયું. છતાં પણ હજુ પુરી સ્વતંત્રતા મળી નથી. સ્વતંત્રતાના અહાને સ્વચ્છંદ વધી રહ્યા છે. અંગ્રેજોથી પણ વધુ કનડગત કરનાર દુશ્મના હોય તો તે આપણાં ક્રમે છે. આપણાં ઉપર માહનીય કર્મે દાઢસા, ખસે કે પાંચસે વર્ષોથી નહિ પણ અન ંતકાળથી સામ્રાજ્ય જમાવ્યું છે. અંગ્રેજના શજ્યમાં જે કષ્ટ સહન કર્યું નથી તેનાથી અનંતગણુ મહાન કષ્ટ જીવ કર્મોના રાજ્યમાં સહન કરે છે. એમાંથી કઇ રીતે છૂટાય તે આપણે વિચારવાનું છે. આવી આઝાદી તો ઘણી વખત મેળવી અને ભગવી પણ દુ:ખ ગયું નહિ. તમામ દુઃખાનું મૂળ કારણ મેહ છે. મેાહરૂપી અંગ્રેજને હરાવી તેને દૂર કરી આત્મસ્વરૂપને પ્રાપ્ત કરીએ ત્યારે આપણે સાચા સ્વતંત્ર બની શકીએ, ધ્વજવંદન કરીને, સારું ભોજન જમીને તમે આનંદ માને છે. પણ આ વાસ્તવિક સ્વતંત્રતા નથી. પણ ઔપચારિક સ્વતંત્રતા છે. સાચી સ્વતંત્રતા એટલે આત્માનું સામ્રાજ્ય. માહુના સામ્રાજ્યથી દૂર રહેવુ એ છે સાચી સ્વતંત્રતા. દુનિયામાં જેમ પોતાના પર બહારની સરકારની સત્તાને પરતંત્રતા માનવામાં આવે છે તેમ અહીં પણ આપણા ઉપર મેહરાજાના સામ્રાજ્યની સત્તા સ્થાપિત થઈ છે એ જ પરતંત્રતા સમજી લે. મોહને મારવાની તેને પ્રાણ વિનાના કરવાની પ્રવૃત્તિ કરવામાં આવે તે સાચી સ્વતંત્રતા મળે. કાયમને માટે સ્વતંત્ર બનાય. Page #326 -------------------------------------------------------------------------- ________________ ૨૮૫ સારદા સરિતા આજ સુધી અનતા દુઃખો સહ્યા અને હજી પણ જન્મ-મરણ-આધિ-વ્યાધિ-ઉપાધિ-રાગશાક આ બધુ સહન કરવાનુ ચાલુ છે. આનું કારણ આપણા ઉપર મેાહનીય કનું સામ્રાજ્ય છે. જગતમાં જન્મેલે જીવ જેમ કાળથી ખચી શકા નથી તેમ મેહથી પણ ખેંચી શકયેા નથી. ચારે ગતિના પ્રાણીઓ ઉપર માહરાજા સામ્રાજ્ય ભાગવે છે. બહારની સરકાર માટે એમ કહેવાય છે કે તે હિંદને લૂટે છે તેમ મેહ આત્મધનને લૂટે છે. સિદ્ધ દશા એટલે સાચી સ્વતંત્રતા. જ્યાં સુધી જીવ સંસારમાં રખડે છે ત્યાં સુધી એ પરતંત્ર છે. આ દુનિયાના તમામ પ્રાણીઓને પરતત્રતામાં પકડી રાખનારી અને સ્વતંત્રતાની આડે આવનારી ચાર કનડગતા છે. સ્વતંત્રતા એટલે જ્યાં કાર્ય પ્રકારની કનડગત ન હેાય તેનું નામ સ્વતંત્રતા અને જ્યાં પારકી કનડગત રહે તેનું નામ પરત ત્રતા. જ્યાં સુધી જીવ સ્વતંત્રતાને આનન લૂટે ત્યાં સુધી એ બંધાયેલા રહે છે. કર્મની કનડગતે જાય ત્યારે સાચી સ્વતંત્રતા આવે છે. મૂળ આઠ કર્મો છે તેમાં ચાર ઘાતી છે અને ચાર અઘાતી છે. તેમાં સૌથી પ્રથમ જ્ઞાનાવરણીય કર્મ છે. જ્ઞાનાવરણીય કર્મે અનંત જ્ઞાન ગુણ ઢાંકયા છે. દર્શનાવરણીય કર્મ તા મહાન જબરુ છે એ જીવને સત્ય વસ્તુનું ભાન થવા દેતું નથી. દર્શનાવરણીય કર્મે અનત નગુણુ રાકયા છે. મેાહનીય ક મૂઝવે છે અને અંતરાય કર્મ અનંત દાન, અનંત લાભ, અન ંત ભાગ અને અનંતવી'માં આડે આવે છે. પાસે ક્રેડા રૂપિયા હાય પણુ દ્વાન ક્યારે દેવાય ? અંતરાય કર્મીની સત્તા તૂટે ત્યારે ને? જ્ઞાનાવરણીય કર્મના સંપૂર્ણ ક્ષય થાય ત્યારે કેવળ જ્ઞાન થાય. આ ચાર ઘાતી ક ગયા એટલે સાચી સ્વતંત્રતા આવી ગઇ. નામ કર્મ અને આયુષ્ય કથી નુકશાન શું છે? ઉલ્ટું આવી દશાને પામેલાનુ આયુષ્ય જો લાંબુ હાય તેા લાખા જીવાનુ કલ્યાણ થાય. શ્રી ઋષભદેવ ભગવંત જે કરી શકયા તે ભગવાન મહાવીર ન કરી શકયા. કારણ કે તેમનું આયુષ્ય ટૂંકું હતું. ફકત સાડીએગણત્રીસ વર્ષ તેમની સાધનાને સમય. જ્યારે ઋષભદેવ ભગવાનની સાધનાને સમય એક લાખ પૂર્વના હતા. એટલે એમના આયુષ્યથી ક્રોડા જીવેાને લાભ થયા. મારા કહેવાના આશય એ છે કે અઘાતી કર્મો જીવને નુકશાન કરતા નથી. પણ આત્માનું અહિત કરનાર હાય તેા ચાર ઘાતી કર્મે છે. એ ચાર ઘાતીના નાશ થયે કે તેમા ગુણસ્થાનકે જીવ જાય છે અને કેવળ જ્ઞાન અને કેવળ દ્દન પ્રાપ્ત કરી સાચી સ્વતંત્રતા મેળવે છે. સાચી સ્વતંત્રતા મેળવનાર અને અપાવનાર સર્વજ્ઞ પ્રભુ મહાવીર સ્વામી કહે છે તમે સત્ય વસ્તુને સમજો અને એ સમજ્યા પછી એને મેળવવાની શક્તિ કેળવા અને આગેકૂચ કરે. જ્ઞાનાવરણીયની ખેડી તાડવા શ્રુતના અભ્યાસ કરી. દર્શન મેાહનીયની ખેડી તાડી સમકિતને સુદૃઢ કરો. અવિશ્તીની મેડી તેાડી વિરતીને વા. ચેાથેથી પાંચમે ગુણસ્થાનકે Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ શારદા સરિતા આવે અને દેશવિરતી બને. એથી આગેકૂચ કરી છ આવીને સર્વવિરતી બને ત્યાંથી આગળ વધી સાતમે આવી પ્રમત અવસ્થાની બેડી તેડી અપ્રમત બને. આવી ઉચ્ચકક્ષાને કેળવીને તેરમે ગુણસ્થાને આવી આત્માની સાચી આઝાદી મેળવે. પછી કહો કે હું સ્વતંત્ર બન્યું. દુનિયાના અજ્ઞાન ને સાચી સ્વતંત્રતાનું ભાન નથી એટલે જ્યાં ને ત્યાં ભટકે છે. તેમેથી ચૌદમે જાય ત્યાં તો યેગનું બંધન પણ તુટી ગયું. એટલે શાશ્વત સ્વતંત્રતા છે. એ આવ્યા પછી કદી નષ્ટ થતી નથી. માટે સૌથી પ્રથમ આત્મધનને લૂંટનાર મહ ઉપર વિજય મેળવે. મેહ ઉપર વિજય પ્રાપ્ત કર્યા પછી સાચી સ્વતંત્રતાને જીવ મેળવી શકે છે. મેહને જીતે તે સાચી સ્વતંત્રતા :એક પ્રધાન રોજ સવારે નાનાદિ કરીને એક રૂમમાં જાય. એક નાની બેગ બોલી તેના સામું જોઈ દશ મિનિટ મનમાં પ્રાર્થના કરે. તે સમયે તેની આંખમાંથી દડદડ આંસુ સરી પડતાં. પાંચ-દસ દિવસ આમ બન્યું ત્યારે તેની પત્નીને એમના ઉપર શંકા થઈ કે નકકી મારા પતિ કેઈ સ્ત્રીના પ્રેમમાં પડયા છે. બેગમાં એનો ફેટ લાગે છે. કારણ કે એના સામું જોઈ એના વિયોગથી આંખમાં આંસુ સારી બેગ બંધ કરીને ચાવી પિતાની સાથે લઈ જાય છે. મારે જેવું કેવી રીતે ? એ તે મારી બીકે ઘરમાં નથી લાવતા. નહિતર કયારની ઘરમાં લાવીને બેસાડી દીધી હોય. એક દિવસ બેગ પાસે જઈ પ્રધાન પ્રાર્થના કરે છે ત્યાં એની પત્ની પાછળથી પહોંચી ગઈ અને કેધથી ભભૂકી ઉઠી, જોરથી બેલવા લાગી. તમારા મનમાં સમજે છે શું? અને બન્યું એવું કે પત્ની ગઈ એટલે પ્રધાને બેગ બંધ કરી દીધી. મારાથી આટલું બધું ખાનગી શું છે? ત્યારે પ્રધાન કહે છે મેં તારાથી કંઈ ખાનગી નથી રાખ્યું. ત્યારે સ્ત્રી કહે છે નથી શું? રોજ તમે બેગ સામું જોઈને રડે છે અને બંધ કરે છે. હું વીસ દિવસોથી જોઉં છું અને અત્યારે અહીં આવી તો તમે બેગ બંધ કરી દીધી. પ્રધાન કહે છે તારે જોવા જેવું કંઈ નથી. છતાં તને અવિશ્વાસ હોય તે લે આ ચાવી ને તારા હાથે ખોલ. આ પ્રધાનની પત્નીએ બેગ ખોલી. અંદર જોયું તે એક સફેદ ગરમ શાલ છે. પત્ની કહે છે આ એક શાલને જોઈને તમે શા માટે રડે છે? સ્વામીનાથ! જે હોય તે ખુશીથી કહે. પ્રધાન કહે છે એ ખૂબ કિંમતી શાલ છે. પત્ની પૂછે છે એ કેની શાલ છે? પ્રધાન કહે સાંભળ અમે અઢાર મિત્રોની ટેબી છીએ. તેમાં મારા સત્તર મિત્રએ ગુરૂદેવ પાસે બ્રહ્મચર્યનો ઉપદેશ સાંભળી યાજજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા કરી છે. તેના બહુમાનમાં શ્રીસંઘે તેમને આવી કાંબળી ઓઢાડી છે. તે મારા મિત્રોને એમ થયું કે અમે સત્તર મિત્રોએ વિષયવાસનાને ત્યાગ કર્યો અને અમારો મિત્ર રહી ન જાય એટલે એમણે સત્તર જણાએ ઓઢીને આ શાલ મક્લી છે. જેથી અમારે મિત્ર જાગૃત બને. દેવાનુપ્રિયે ! બેલે Page #328 -------------------------------------------------------------------------- ________________ ૨૮૭ શારદા સરિતા તમારા મિત્રા આવા છે ? તમારા મિત્ર તમને સિનેમા જોવા, ગાર્ડનમાં ફરવા ને મેચ જોવા લઈ જશે. એનાથી શુ ઉદ્ધાર થવાના ? મિત્રા હાય તેા આવા હાજો કે જ્યારે મિત્ર સંસારના કીચડમાં ખૂંચતા હોય ત્યારે ખાવડું ઝાલીને બહાર કાઢે. ગાડી ઠંડી પડી હાય તા પાછળથી ધકકા મારે એટલે ચાલે તેમ એક મિત્ર જો ધર્મક્રિયામાં ઠંડા પડે તે ખીજો મિત્ર એને ધક્કો લગાવે એટલે ગરમ થઇ જાય ને ચાલવા લાગે. પેલા મિત્રાએ પ્રધાનને શાલ મેાકલાવી છે. એની પત્નીને કહે છે મારા બ્રહ્મચારી મિત્રાએ ઓઢેલી આ શાલ છે. આ શાલ એઢવાને હું લાયક નથી. હું એવી પ્રતિજ્ઞા લેવાને કયારે ભાગ્યશાળી અનીશ? ધન્ય છે એ મારા મિત્રાને! તેથી હું આ પવિત્ર કાંબળીના રાજ દન કરું છું અને વિચારું છું કે મારે આ દિવસ કયારે આવશે? પત્ની કહે છે સ્વામીનાથ! એમાં શું વિચારવાનુ ? જો આપની એટલી તૈયારી હાય તા હું તૈયાર છું. પ્રધાન કહે છે હું તેા તૈયાર છું. ચાલે, આપણે ગુરૂદેવ પાસે જઈને પ્રતિજ્ઞા લઇ લઇએ. જુએ, આનું નામ પતિ અને પત્ની. અંધુએ ! વિષયવાસનાના ગુલામ ન અનેા. વિષ કરતાં વિષયે ખિસ્સામાં વિષની ભરેલી માટલી લઈને ફરશેા તે! તેથી ઝેર નહિ ચઢે. ઝેર ચઢે છે. ભગવાન કહે છે. “ સઙ્ગં કામા વિસ’કામા, કામા આસી વિસાવઞ, કામે ભેાએ પત્થમાણા, અકામા જન્તિ દાગઇ,” ઉત્ત. સ. અ. ૯, ગાથા-૫૩ કામલે!ગ એ શલ્ય સમાન છે. ષ્ટિવિષ સ સમાન છે. જેમ િિવષ સર્પ કાઇને કરડે નહિ પણ જેના સામે દૃષ્ટિ કરે તેને ઝેર ચઢે છે. તેમ જે મનુષ્યે કામલેાગને ભેાગળ્યા નથી પણ એની રાત-દિવસ ચિતવણા કરી છે તેઓ મરીને દૂતિમાં ગયા છે. વિચાર કરા. દીક્ષા ન લઇ શકે તેા બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા તા જરૂર લઇ શકે તેમ છે. બ્રહ્મચર્યમાં કેટલે લાભ છે! મન-વચન ને કાયાથી જે શુદ્ધ બ્રહ્મચર્યંનુ પાલન કરે છે તેને દેવા પણ નમરકાર કરે છે. જેમ જેમ તમારામાંથી કામલેગ ઘટશે તેમ તમારે સંસાર કપાશે ને આત્માની સાચી આઝાદી પ્રાપ્ત થશે. મેાહરાજાએ શેઠને કેવા ભૂલાવ્યાઃ એક શેઠ ખૂબ ધર્મીષ્ઠ ને રાજ ઉપાશ્રયે જવાવાળા હતા. ધર્મ પ્રત્યે શ્રદ્ધા ઘણી સાધુ સાથે જ્ઞાનચર્ચા કરવાવાળા પણ લક્ષ્મીની મૂર્છા ઘણી. એક વખત શેઠ ગામડેથી આવતા હતા. ગામમહાર એક પાંચ વર્ષના નિરાધાર છોકરા એક ઝાડ નીચે બેસીને રડતા હતા. આ શેઠને ખૂબ યા આવી એટલે પાતાના ઘેર લઈ આવ્યા. તેને મ પ્રેમથી ઉછેરીને માટા કર્યાં. સારા સંસ્કારી કુટુંબમાં ઉછર્યો એટલે એનામાં ખૂબ સારા ભયંકર છે. પીવાથી ઝેર Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ શારદા સરિતા સંસ્કાર પડ્યા અને ખૂબ હોંશિયાર થયે. એનું લલાટ ખૂબ તેજસ્વી હતું. સંત શ્રીચરી પધાર્યા. આ છોકરે બારણુમાં ઉભે હતું તેને જોઈને સંત કહે છે આ છોકરો ખૂબ પુણ્યવાન છે. શેઠ કહે છે એ તે મારા ઘરનો નેકર છે. દુઃખીયારો હતા તેથી લાવ્યા છું ને તેને માટે કર્યો. મહારાજ કહે છે એ ગમે તે હોય પણ મટે થતાં ખૂબ પ્રતાપી થશે. તમારી સંપૂર્ણ મિલ્કતનો ધણી અને તમારો જમાઈ થશે. જૈન ધર્મનો વિજ ફરકાવશે અને અંતે સંપત્તિ છોડીને સાધુ થશે. આમ કહી મહારાજ તે ચાલ્યા ગયા. શેઠ વિચાર કરે છે અહો! મહારાજે એના વખાણ કર્યા ને આપણે તે કંઈ વખાણ ન કર્યા. એ સંસાર છોડીને સાધુ બનશે એ તે ઠીક છે પણ મારી તમામ સંપત્તિનો સ્વામી એ બનશે અને મારી દીકરીને વર આ ભિખારી બનશે? શું મારો દીકરો આ મિલ્કતને માલિક નહિ થાય ને આ ભિખારી માલિક બનશે? ગમે તેમ કરીને હવે એનું કાસળ કાઢું. સંત તે સહજ ભાવે પૂછયું એટલે બલી ગયા કે શેઠ આવા ધમષ્ઠ છે. એમને કહેવામાં શું વાંધે છે? પણ જુઓ, કે અનર્થ ઉભો થયે. શેઠે એક માણસને હજાર રૂપિયા આપીને જંગલમાં તેને વધ કરવાનું કહ્યું ને કહ્યું કે આ વાત તારે કઈને કહેવી નહિ. પેલા માણસે કહ્યું ભલે. શેઠ મનમાં હરખાયા. બસ બસ... હવે સાધુના વચન ખોટા પડશે. હવે મારો જમાઈ કયાંથી બનશે? જીવતો રાખું તે મારી લક્ષ્મીને માલિક બને ને? નક્કી કર્યા પ્રમાણે પિતા છોકરાને કહે છે બેટા! તારે આ માણસની સાથે ગામડામાં ઉઘરાણી જવાનું છે. છોકરો કહે ભલે બાપુજી જઈશ. એમ કરીને એને મેક. બંને ગાડીમાં બેસીને જાય છે. ઘણે દર જંગલમાં ગયા પછી પેલો માણસ કહે છે ભાઈ! હવે ઉતરી જા. ત્યારે છોકરે કહે છે કેમ? આપણે તો ગામડામાં ઉઘરાણું જવાનું છે ને? ત્યારે કહે છે ભાઈ! તારી ઉઘરાણુ અહીં પતી જાય છે. તારે વધ કરી તારા ટુકડા કરી દાટીને મારે જવાનું છે. શેઠને ઓર્ડર છે. આ સાંભળી છોકરે ધ્રુજી ઉઠશે. અરેરે.... મેં બાપુજીને શું ગુન્હો કર્યું કે મને મારી નાંખવા મોકલ્યું છે. મને પાંચ વર્ષને લઈ ગયા હતા. કેટલા પ્રેમથી ઉછેર્યો ને હવે આમ કેમ કર્યું? ખબ રડવા લાગે. ભગવાન કહે છે પ્રાણી માત્રને જીવવું ગમે છે. મરવું કોઈને ગમતું નથી. ચંડાળના હૃદયને ૫૯ોઃ કરે છરી જેઈને થરથર ધ્રુજવા લાગે. નમ્ર બનીને કહે છે મને જીવતો જવા દે. મને ન મારશે. એની ધ્રુજારી એની આજીજી ને કાલાવાલા જઈને પેલા ચંડાળનું હૃદય પીગળી ગયું. હાથમાંથી છરી નીચે પડી ગઈ. એક હજાર રૂપિયા માટે આવું પાપ કરવું પડે છે? મારે આ પૈસા નથી જોઈતા. આવા નિર્દોષ બાળકને મારીને કયે ભવે છૂટીશ? - ભગવાન કહે છે એના પૂર્વકર્મના ઉદયથી ચંડાળ જાતિમાં જન્મે છે પણ Page #330 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૨૮૯ એની વૃત્તિ ચંડાળની નથી. તે એ ભાવ ચંડાળ નથી પણ જાતિ ચંડાળ છે. પણ જે ઉચ્ચ કુળમાં જન્મીને ચંડાળના કામ કરે છે તે કર્મચંડાળ છે. એ કદી સુધરે નહિ. આ માણસ જાતિને ચંડાળ હતો છતાં એનું હૃદય પીગળી ગયું ને કહ્યું છોકરા! આ જંગલમાં કયાંક ચાલ્યો જા. ફરીને કદી આ ગામમાં ન આવત. છેકરે કહે બાપુજી! નહિ આવું. આપે મને જીવનદાન દીધું છે. આપને ઉપકાર કદી નહિ ભૂલું. એમ કહી પગે લાગીને છેક ચાલ્યા ગયા. ચંડાળ પણ ગામમાં ગયે. શેઠને મળે. શેઠ કહે કેમ બધું પતી ગયું ને? ચંડાળ કહે હા. કોઈ ન જાણે તેમ એને વધ કર્યો છે. શેઠ ખુશ થયા. બસ, હવે સાધુના વચન કયાંથી સાચા પડવાના છે? છોકરે પણ ચંડાળ પાસેથી છૂટીને એ દોડશે. નવકારમંત્રનું સ્મરણ કરતે દોડે જાય છે. એમ કરતાં ઘણે દૂર ચાલ્યા ગયે ત્યાં એક ગામ આવ્યું. ગામની બહાર એક ઝાડ નીચે બેઠે છે. ખૂબ થાકી ગયેલ છે. નિરાશ થઈને લમણે હાથ દઈને બેઠે છે. હવે ક્યાં જાઉં? કેઈને ઓળખતે નથી એમ વિચારતો મનમાં નવકારમંત્રનું સ્મરણ કરતો બેઠે છે. ત્યાં એક કુંભાર માટી ખોદવા આવ્યા. આ છોકરે ઉઠીને કુંભાર પાસે આવ્યો ને કહ્યું બાપુજી! તમે આ શું કરે છે? લાવ હું માટી દવા લાગું. વિનય વૈરીને વશ કરે છે. વૈરીને વશ કરવાનું વશીકરણ વિનય છે. એક વખત સત્યભામાં દ્રૌપદીની પાસે આવીને કહે છે હે દ્રૌપદીજી! આપ તો પાંચ પતિના એક પત્ની છે તે આપ પાંચ પતિને કેવી રીતે વશ કરી શકે છે. અમે તો એક કૃષ્ણ વાસુદેવને બત્રીસ હજાર રાણીઓ છીએ પણ વશ કરી શકતા નથી તે આપની પાસે એવું શું વશીકરણ છે? હોય તો અમને બતાવજે. દ્રૌપદી કહે છે બહેન! મંત્ર કહે કે વશીકરણ કહો. પતિની પ્રકૃતિને પારખી લેવી એમને શું ગમે છે? એ ઉપર લક્ષ આપીને વિનયપૂર્વક એમની આજ્ઞાનું પાલન કરવું એ વશીકરણ છે. કુંભાર છોકરાનું બોલવું ચાલવું ને વિનયવિવેક જોઈને ખુશ થઈ ગયો અને એનું રૂપ જોઈને અંજાઈ ગયે. શું એનું રૂપ છે? કુંભાર કહે દીકરા! તું કેણ છે? અહીં કેમ આવ્યું ? ત્યારે કહ્યું હું ફરતે ફરતે આવ્યો છું. મારું કેઈ સગુંવહાલું નથી. કુંભાર કહે છે તે ચાલ મારે ઘેર. મારે દીકરે નથી. તેને મારો દીકરો બનાવીશ. ચાલ આપણે ઘેર જઈએ. કુંભાર એને ઘેર લઈ આવ્યું. એને નવડાવી, કપડા પહેરાવી જમાડે. છોકરે શેઠના ઘેર વહેપાર કરવા બેસતે અને અહીં કુંભારની સાથે બેસીને માટલા બનાવતા શીખે. માટી લેવા જવું બધું કામ પતે કરતે. કુંભારને આ દીકરો ખૂબ વહાલો હતો. બંને માણસ પેટના દીકરાની જેમ સાચવતા. આમ કરતા એક વર્ષ પૂરું થયું. પેલા શેઠ ઉઘરાણી માટે ફરતાં ફરતાં કુંભારને ઘેર આવ્યા. કુંભારે ઓસરીમાં ખાટલો ઢાળી શેઠને બેસાડ્યા ને છોકરાને કહ્યું બેટા! આપણું ઘેર શેઠ આવ્યા છે તું Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ શારદા સરિતા એમના માટે પાણીને લેટો ભરી લાવ. છોકરે પાણીને લેટે ભરીને લઈ આવ્યા. શેઠને પાણી પાયું ને શેઠને ઓળખી ગયો કે અહા! આ તે રક્ષણદાતા મારે બાપ છે. એમને મારા ઉપર મહાન ઉપકાર છે. જુઓ, એની દષ્ટિ કેવી નિર્મળ છે! એણે શેઠના ઉપકારને યાદ કર્યા પણ એવો વિચાર ન કર્યો કે એ મને મરાવનાર છે. મનમાં શેઠ પ્રત્યે જરા પણ કષાય ન આવી. હું પાંચ વર્ષનો હતો ને પાળીને મને અઢાર વર્ષને કર્યો. એમના ઉપકારને બદલે હું કયારે વાલીશ? શેઠની વૃત્તિમાં ઈર્ષાની આગ - જુઓ, હવે શેઠની વૃત્તિ કેવી છે ! છોકરાને જોઈને મનમાં થયું કે આ તે મારા ઘેર રહેતું હતું તે કરે છે. વળી પાછું મનમાં થયું કે એને તે મેં મરાવી નંખાવ્યો છે. એ અહીં ક્યાંથી હોય? એના જે બીજે કઈ છોકરે હશે. બપોરે શેઠ જમીને કુંભારની ઓસરીમાં સૂતા છે તે સમયે આ છોકરે શેઠના પગ દાબવા આવ્યો. એણે પગ દાખ્યા ત્યારે લાગ્યું કે મારે ઘેર રહેતે હતો તે છેકરે આવી રીતે મારા પગ દબાવતો હતો. એનું બોલવું-ચાલવું, વિનયવિવેક એના જેવા છે. તો શું એ તો નહિ હોય ને? એમ વિચાર કરી કુંભારને કહે છે તારે દીકરે ન હતું ને આ દીકરો કોનો છે? કુંભાર કહે છે શેઠ! મારા ઘેર દીકરો તે પણ મને ભગવાને આપે છે. શું આ છેકરાની બુદ્ધિ છે, વિનય-વિવેક છે. મારા કુળમાં દીપક છે. કુંભારે ખૂબ વખાણ કર્યા એટલે શેઠની શંકા સાચી ઠરી અને નિર્ણય કર્યો કે ગમે તે પ્રકારે એને મરાવી નંખાવું. શેઠ ગમે તેવા ધમ હોવા છતાં અંદરની આસુરી પ્રકૃતિએ જોર કર્યું. બસ, એને જીવંત રાખું તે મારે જમાઈ થાય ને? કુંભારને કહે છે ભાઈ ! મારે અહીં બે દિવસ રોકાઈને આગળ જવું છે પણ મારે અગત્યના સમાચાર ઘેર પહોંચાડવા છે. શેઠ! એમાં શું? તમારે ઘેર સમાચાર પહોંચાડવા હોય તે હું જાતે જઈને પહોંચાડી દઉં. ત્યારે કહે છે બીજો કોઈ માણસ નથી? કુંભાર કહે હું ને મારે દીકરો બે છીએ. પણ દીકરાએ તમારું ઘર જોયું નથી માટે હું જઈશ. કુંભાર જવા તૈયાર થયો છે. છોકરો કહે છે બાપુજી! હું બેઠે હેલું ને આપને જવા દઉં? આપ રહેવા દે. હું જલ્દી જઈશ. જલદી જવાનું છે. આપ નહિ પહોંચી શકે. શેઠને એટલું જોઈતું હતું. શેઠે ચિઠ્ઠી લખીને કવરમાં બીડીને છોકરાને આપી. ચાલતો ચાલતો શેઠના ગામમાં આવી પહોંચે. રાત પડી ગઈ હતી. એટલે છોકરાના મનમાં થયું કે અત્યારે બધા સૂઈ ગયા હશે. મારે કયાં જગાડવા...સવારમાં જઈશ. એટલે શેઠના બંગલા પાછળ એક સૂકાઈ ગયેલે નાને પણ સુંદર બગીચો હતો. તેમાં બાંકડા ઉપર જઈને સૂઈ ગયો. એ સૂતો ને સૂકો બગીચે લીલુંછમ થઈ ગયે. બગીચામાંથી ઠંડી હવા ને પુષ્પોની સુગંધી આવવા લાગી. શેઠની દીકરી જાગતી હતી. એણે બારીએથી જોયું તે વર્ષોથી Page #332 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા સૂકાઇ ગયેલા બગીચા લીલેાછમ થઇ ગયા છે. એને થયુ નક્કી કાઇ પુણ્યવાન પુરૂષના પગલા થયા છે. લાવ હું જોઉં. એ નીચે ઉતરીને બગીચામાં આવી અને જોયું ત ચંપાના વૃક્ષ નીચે એક યુવાન સૂતા છે. એ તા બિચારા થાકયા-પાકયેા ઘસઘસાટ ઉંઘે છે. પણ આજના પુણ્યવાના માલપાણી ખાઇને નલા-પીલ્લાની પાચી ગાદી ઉપર આળેાટતા હશે છતાં સુખે ઉંધી શકતા નથી. શેઠને કાઇ જોષીએ કહ્યું હતુ કે જેના પગલા થવાથી આ બગીચે લીલા થઇ જાય તે તમારા જમાઈ બનશે. છેકરી હતી ફરતી યુવાન સૂતા છે ત્યાં આવી. એના ખિસ્સામાં કવર હતુ તે થાડુ બહાર નિકળી ગયું હતું. કવર ઉપરના અક્ષરે જોયા. એને થયું કે આ તે મારા પિતાશ્રીના અક્ષર લાગે છે. આ માણસ કંઈક સમાચાર દેવા આવ્યા લાગે છે. લાવ, જોઉં તા ખરી, કવરમાં શું લખ્યું છે? ધીમે ધીમે તેણે વર કાઢીને ચીપીયાથી ખેાલ્યું ને અંદરથી ચિડ્ડી કાઢીને વાંચી. અંદર એના પિતાએ લખ્યું છે કોઈને પૂછશેા નહિ, કાઇની રાહ જોશા નહિ અને આ આવનાર છેાકાને તરત વિષ ઈ દેજો. છોકરીને વિચાર થયા, મારા પિતાજી આવા પ્રામાણિક ને ધર્મીષ્ઠ છે તે કદી આવું લખે નહિ. પણ આ છોકરો તેમને ખૂબ ગમી ગયા હશે ને તેથી વિષાને બદલે વિષ લખાઇ ગયું લાગે છે. એટલે તેણે એક સળીવડે આંખમાં કાજળ લગાડેલુ હતુ. તેનાથી એક કાના વધારી વિષનું વિષા કરી દીધું અને પેાતે ઘેર આવીને સૂઇ ગઇ. સવાર પડતાં છેકરા ઉઠીને શેઠના ઘેર આવ્યો. શેઠાણીના હાથમાં કવર આપ્યું. આ શેઠને પેાતાના દીકરા ન હતા પણ પેાતાના ભાઈના દીકરાને પેાતાને ઘેર રાખ્યા હતા. તે બધા વહેવાર સંભાળતા. શેઠાણીએ કવર ફાડયું ને વાંચ્યું અને ભત્રીજાને વ ંચાવ્યું. મધાના મનમાં એમ થયું કે આપણે આટલી મિલ્કત છે. એકની એક દીકરી છે. આવું શા માટે લખ્યું હશે? બધાને થયું કે મુરતીયા સારા છે. કદાચ કાઇને જાણ થાય તેા ખીજા દીકરી દેવા તૈયાર થાય માટે શેઠે બુદ્ધિ વાપરીને આ કામ કર્યું હશે. જોષીએ કહ્યું છે કે જેના પગલાથી બગીચા લીલેા થાય તે તમારા જમાઇ થશે. બધી વાત અધખેસતી આવે છે. એટલે શેઠાણીએ તરત લાટાની ચારી બનાવી જોષી ખેલાવી ચાર ફેરા ફેરવી દેવરાવ્યા. છેકરે વિચાર કરે છે અહા! મારા ભાગ્યમાં શું લખાયું હશે? આ શેઠ એક વર્ષ પહેલાં મારા વધ કરાવવા ઉઠયા હતા ને આજે ને આજે મને દીકરી પરણાવે છે. અહાહા....કુદરત તારી કળા કાઈ અકળ કળાવાળી છે. ૨૯૧ દીકરીના લગ્ન ચયા. શેઠાણીએ પેાતાની આંગળી પર સવા લાખની હીરાની વીટી હતી તે જમાઈને કન્યાદાન વખતે આપી. જમાઇને ખમ્મા ખમ્મા કરે છે. જમાઇ કહે છે હવે મારે જવું છે ત્યારે કહે છે હવે આપને જવાની જરૂર નથી. આ તરફ શેડ વિચાર કરે છે હવે એનું કાસળ કાઢી નાંખ્યુ હશે. કુંભારને કહે અહીં જ રહેા. છે ભાઈ! હું Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શારદા સરિતા જાઉં છું. કુંભાર કહે શેઠ! હજુ મારે દીરે આવ્યા નથી. ત્યારે શેઠ કહે છે મારા ઘરના માણસે બધા ખૂબ પ્રેમી છે. તે આટલું ચાલીને ગયે તેથી બે ચાર દિવસ રોકાશે માટે હું જાઉં છું. આ તરફે પેલો છોકરે જમાઈ બન્યું છે. શેઠની દુકાને બેઠો છે. તે સમયે એક ગરીબ યુગલ રતું કકળતું ત્યાં આવે છે ને કહે છે શેઠ! આપ પૂર્વના પુણ્યથી સુખી છે. તો અમને કંઈક આપો. તમને ભગવાન ઘણું આપશે. એમના રૂદનથી છોકરાનું હૃદય પીગળી ગયું. પૂછ્યું કે તમારે શું દુઃખ છે? ત્યારે કહે છે આ વર્ષે અમારા દેશમાં દુકાળ પડ્યો છે. અનાજ પાકયું નથી. પાસે રાતી પાઈ નથી ને ખાવા અનાજ નથી. આ સ્થિતિમાં વેવાઈ કહે છે આ વર્ષે જ લગ્ન કરવા છે. દીકરી પરણાવવી છે પણ પાસે પિસા નથી. ઝેરના કટોરા પીવાનો વખત આવ્યો છે. આ નવા જમાઈને ખૂબ દયા આવી. પણ પોતાની પાસે પૈસા નથી. કન્યાદાન વખતે વીંટી મળી હતી તે આપી દીધી. પેલા ગરીબ તે એને આશીર્વાદ આપીને ચાલ્યા ગયા. આ બનાવ મુનિમજી ન સહન કરી શક્યા તેથી શેઠ આવ્યા કે તરત સામે જઈને સમાચાર આપ્યા કે આપના જમાઈ તે ખૂબ દાનેશ્વરી લાગે છે. એક ગરીબને સવા લાખની વીંટી આપી દીધી. આ રીતે કરશે તે તમારા ભંડાર ખાલી થઈ જશે. શેઠ વિચારમાં પડી ગયા કે જમાઈ શું ને વાત શી? મેં કયાં દીકરી પરણાવી છે કે તે જમાઈ આવે. મુનિમ કહે અરે શેઠ! તમારી દીકરી તો પરણી ગઈ. શેઠ તે કેધથી ધમધમતા ઘેર ગયા. તે પિલાને ગાદીએ બેઠેલા જોયા. એનું તે બ્લડપ્રેસર વધી ગયું ને હાર્ટ ફેલ થઈ જાય તેવી સ્થિતિ થઈ. (હસાહસ). શેઠ એની પાસે જઈને કહે છે કેમ ! મેં તને ચિઠ્ઠી દેવા મેક હતું કે ગાદી તકીયે બેસવા છેકરે કહે શેઠ! બીજું હું કંઈ જાણતું નથી. પણ તમારી ચિઠ્ઠી લઈને શેઠાણને આપી. તેમણે વાંચીને તમારી દીકરી પરણાવી. બાકી હું કંઈ જાણતો નથી. તમે શું મારું ધન ઉડાવવા માંડયું? ત્યારે કહે છે મારા સાસુએ મને સવા લાખની વીંટી ભેટ આપી હતી તે મેં એક ગરીબને દાનમાં આપી દીધી. ત્યારે શેઠ ધમપછાડા કરતા કહે છે દાનેશ્વરીના દીકરા ! ઉતર હેઠે. આ જિંદગીભર તારા માટે કાળી મજુરી કરી છે? એલફેલ શબ્દો બોલી જમાઈનું ખૂબ અપમાન કર્યું. કસાઈ જેવી કુર વૃત્તિવાળા શેઠ બોલ્યા. તલવાર લઈને એક ઝાટકે બે ટુકડા કરી નાંખ્યું. ત્યાં શેઠાણુ શેઠના પગમાં પડીને કહે છે આપણે એની સાથે દીકરી પરણાવી છે. હવે એને મારી નાંખે તે દીકરી વિધવા થાય. માટે શાંતિ રાખે. શેઠ કહે છે તમને દીકરી પરણાવવાનું કોણે કહ્યું હતું ? શેઠાણું કહે છે સ્વામીનાથ! તમે ચિઠ્ઠીમાં લખ્યું હતું કે કોઈને પૂછશે નહિ ને મારી રાહ જોશે નહિ ને આવનારને વિષા આપી દેજે. જુઓ, આ તમારી ચિકી, શેઠે વાંચ્યું તો વિષા લખ્યું છે. શેઠ કહે છે મેં તો એને વિષ દઈ દેવાનું લખ્યું હતું. ભૂલમાં વિષા લખાઈ ગયું હશે. બધું બફાઈ ગયું. ખેર, જે થયું તે Page #334 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૨૯૩ થયું. હવે તને મારીશ નહિ પણ આ મારા ઘરમાં નહિ. જ્યારે સવા લાખ રૂપિયાની વીંટી લઈને આવે ત્યારે મારા ઘરમાં આવશે. છોકરી કહે છે સ્વામીનાથ ! મને સાથે લઈ જાવ. બાપ દીકરીને જવા દેતું નથી, છોકરી ખૂબ રડે છે ત્યારે કહે છે તારો બાપ અત્યારે માનવ ફીટીને દાનવ બન્યા છે. મારું કંઈ ચાલે તેમ નથી. પણ અવસર આવશે ત્યારે તને જરૂર તેડાવી લઈશ. તું શાંતિથી હમણું અહીં રહે. એમ કહી તે ચાલતો થઈ ગયે. છોકરે મનમાં વિચારે છે હે કર્મરાજા ! તું કેટલા નાટક કરાવે છે? એ શેઠે મને ઉછેર્યો અને અઢાર વર્ષનો થયે ત્યારે વધ કરવા માટે મોકલ્યો. ત્યાંથી બચ્યું ને કુંભાર મા–બાપ મળ્યા. એને ત્યાં શેઠ આવ્યા ને મને ચિઠ્ઠી લઈને મોકલ્યો. મને કન્યા પરણાવી અને આ રીતે કાઢયે? કેવા તારા નાટક છે! આવા અપમાન થયાં તે પણ એના મનમાં કે નથી આવતે પણ સમભાવ રાખે છે. સુખમાં તે સૌને રહેતા આવડે પણ દુઃખમાં હસતા ચહેરે રહેવાય તે સમભાવ કહેવાય. છોકરો વિચારે છે મારી પાસે હતું શું ને ગયું શું? ભાવીના ભાવ. હવે કર્મનું નાટક જોયા કરવું છે. ત્યાંથી ચાલતા ચાલતે એક નદી કિનારે આવીને વિસામે ખાવા બેઠે. હાથ પગ ધોઈ પાણી પી થાક ઉતારીને નવકારમંત્રનું ધ્યાન કરવા બેઠે. અહો નાથ! તારા જેવે કયારે બનું? આ સંસારમાં કયાંય સુખ નથી. આમ ચિંતન કરતે પ્રભુમાં એકલીને બની ગયે છે. તમે પણ કોઈ વખત પ્રભુમાં આવા લીન બને છે ને? કયારે દુઃખમાં કે સુખમાં ? સુખમાં તો પ્રભુ યાદ ન આવે પણ જ્યારે પ્લેનમાં કે સ્ટીમરમાં મુસાફરી કરતા હે તે વખતે પ્લેનનો પાયલોટ કહે બધા ચેતી જજો. પ્લેન ભયમાં છે. આ પેટ્રોલની ટાંકી સળગવાની અણુ ઉપર છે. સ્ટીમરનો કેપ્ટન બૂમો પાડે કે હે મુસાફરે ! તમે તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરી લે. દરિયે તેફાને ચઢયે છે. સ્ટીમર ડુબુડુબુ થઈ થઈ રહી છે. તે વખતે તમારું ધ્યાન કેવું હોય? તમે ને પ્રભુ જાણે એકમેક. (હસાહસ) પેલો છોકરે પ્રભુમાં લીન બને છે. ત્યાં ઘણુ માણસોનું ટોળું આવે છે. આગળ શણગારેલી હાથણું સૂંઢમાં કળશ લઈને ચાલે છે. હાથણી ચાલતી ચાલતી ત્યાં આવી અને તેના ઉપર કળશ ઢો. લોકે મોટા અવાજે બોલ્યા. જય હો વિજય હો. ઉઠે. તમે અમારા રાજા બન્યા. એમ કહીને તેને ઉંચકી લીધે. પેલો વિચાર કરે આ બધું શું? પૂછે છે તમે મને કેમ લઈ જાવ છો? ત્યારે કહે છે અમારા ગામના જ મૃત્યુ પામ્યા છે. તેમને પુત્ર નથી એટલે નક્કી કર્યું કે જેના ઉપર હાથણી કળશ ઢળે તેને રાજા બનાવ. તમારા ઉપર કળશ છે એટલે તમે અમારા રાજા બન્યા. કહે મારી પાસે તે કંઈ જ નથી. પ્રજાજનો કહે તમે ગમે તે હો પણ તમારું લલાટ તેજ કરે છે. તમે અમારા રાજ્યને ગ્ય પુરૂષ છે એમ કહી હાથી ઉપર બેસાડી વાજતે ગાજતે એને ગામમાં લાવે છે અને તેને રાજ્યાભિષેક કરી ગાદીએ બેસાડે. એ વિચાર કરે છે આ Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ શારદા સરિતા રાજ્ય તે આજ છે ને કાલ નથી. એમાં હરખાવા જેવું નથી. રાજ્ય મળ્યું છે તો સદુપયેગ કરી લઉં. એણે ખૂબ દાન દેવા માંડયું ને ખૂબ સુંદર રીતે રાજ્યને વહીવટ કરવા લાગ્યો. પ્રજા ખૂબ સંતોષ પામી. એણે ભંડારમાંથી મૂલ્યવાન હીરાની વીંટીઓ કઢાવી થાળ ભરીને સસરાને ત્યાં માણસ કર્યો. ત્યારે સસરા કહે છે આટલી બધી કિંમતી વીંટીઓ કોણે મોકલી? ત્યારે કહે છે તમારા જમાઈ અમારા મહારાજા બન્યા છે. તેમણે આપને ભેટ મોકલાવી છે. ત્યાં શેઠ ચમક્યા? શુ મારા જમાઈ મહારાજા બન્યા છે? ચાલો હું સાથે આવું એમ કહીને માણસની સાથે શેઠ આવ્યા. જમાઈને કહે છે અહે જમાઈરાજ આમ આવતા રહેવાય? મેં તે તમારી કેટલી શોધ કરાવી. તમારા કયાંય સમાચાર ન મળ્યા એટલે મેં તે કેટલે ત્યાગ કર્યો છે. મેવા-મીઠાઈ બધું છોડ્યું છે. (હસાહસ). આપ ઘેર પધારે ને મારી દીકરીને તેડી જાવ. મારે તે એક જ દીકરી છે. ઘરબાર બધું તમારું છે. જુઓ, સંસાર કે સ્વાર્થમય છે! જમાઈ રાજા થયે એટલે સસરાજી દેડતા આવ્યા. રાજા પિતાની પત્નીને તેમજ કુંભાર માતા-પિતાને બધાને પિતાના રાજ્યમાં તેડાવે છે. તેણે એવું સુંદર રાજ્ય ચલાવ્યું કે ચારે દિશામાં એની કીર્તિ ફેલાઈ ગઈ. એના રાજ્યમાં હિંસા બંધ કરાવી ને અહિંસાને અમર ૫ડહ વગડાવ્યું. અને આખા ગામમાં એ ઢઢેરે પીટાવ્યું કે એક પણું ઘર નવકારમંત્ર વિનાનું ન રહેવું જોઈએ. સંતોને વિનંતી કરી બેલાવે અને અનેક જીને બેધ પમાડી એના સંયમમાં તે સહાયક બનતે. આ રીતે તેણે ખૂણે ખૂણે જૈન ધર્મને ધ્વજ ફરકાવ્યો. શેઠને પણ પિતાની ભૂલનું ભાન થયું કે મુનિના બધા બોલ સાચા પડયા. હું એ વચન ઉથલાવવાં મચ્યો પણ કર્મ આગળ કેઈનું ચાલતું નથી. છેવટે રાજાએ વૈરાગ્ય પામી સંયમ લીધે, આજે સ્વતંત્ર દિન છે. કર્મરૂપી અંગ્રેજોથી મુક્ત બનવા માટે સંયમ, તપ અને બ્રહ્મચર્યની ખાસ જરૂર છે. અમારું બુકીંગ ખુલ્લું છે. જેને નામ નેંધાવવું હોય તે નોંધાવી દેજે. ઘરઘરમાં દાંડી પીટાવજે ને ધર્મની દલાલી કરજે. એક ઘર તપ વિનાનું ન રહેવું જોઈએ. સમય થઈ ગયેલ છે. વધુ ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૩૮ શ્રાવણ વદ ૩ ને ગુરૂવાર તા. ૧૬-૮-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો! શાસકાર.ભગવતેએ જગતના જીના ઉદ્ધારને માટે આગમમય વાણી પ્રરૂપી Page #336 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૨૫ છે. આપણે જમાલિકુમારને અધિકાર ચાલે છે. જમાલિકુમારે ભગવાનની વાણી સાંભળી અંતરમાં ઉતારી. એને સમજાયું કે આ સંસારમાં કર્મનાં બીજ હોય તે તે રાગ અને દ્વેષ છે. ઉત્તરાધ્યયન સૂવના બત્રીસમાં અધ્યયનમાં પ્રભુ કહે છે. रागोय दोसोविय कम्मबीयं, कम्मं च मोहप्पभवं वयन्ति । - कम्मं च जाइ मरणस्स मूलं, दुक्खं च जाइ मरणं वयन्ति । ઉત્ત. સ. અ. ૩૨, ગાથા ૭ રાગ અને દ્વેષ એ બંને કર્મના બીજ છે. કર્મ મેહથી ઉત્પન્ન થાય છે અને એ કર્મો જન્મ-મરણનું મૂળ છે અને જન્મ-મરણ એ દુઃખ છે. • રાગ-દ્વેષ, મોહ અને કષાય આ જીવના અનાદિ કાળના દુશ્મન છે. જે જીવાત્માઓને અનંતકાળથી ઘોર દુઃખે આપનારા છે. માટે આ દુશ્મનને હરાવવા માટે કટિબદ્ધ બને. રાગ એ મનુષ્ય માટે લેઢાની સાંકળ જેવું છે. જેમ કેઈ મનુષ્યના પગમાં લેખંડની બેડી હોય તે ઝટ ચાલી શકે નહિ તેમ રાગદશાવાળા મનુષ્ય પણ મેક્ષમાં જવા માટેને ઝડપી વિકાસ કયાંથી સાધી શકે? રાગ એ મોટામાં મોટું બંધન છે. આજે તમારે એક બે દિવસ માટે ઘર છોડવું હોય તે પણ છેડી શકાતું નથી અને પરિગ્રહ પ્રત્યેના રાગના કારણે ધર્મક્રિયામાં પણ મન સ્થિર રહેતું નથી. ઈષ્ટ સંગે પ્રત્યેને રાગ અને અનિષ્ટ સંગે પ્રત્યે દ્વેષ જીવને કર્મ બંધાવે છે. સંગેનું સુખ તે અતુલ્ય છે અને વિયેગનું દુઃખ મેરૂતુલ્ય છે. કેઈને પગમાં કાંટે વાગે હોય તે તે કાંટે જે ઉપર હોય તો તેને કાઢતાં વધુ દુઃખ નથી થતું પણ એ જ કાંટો ખૂબ ઉડે ઉતરી ગયો હોય તો કાઢતાં ખૂબ વેદના સહેવી પડે છે. રાડ પડી જાય છે. તેમ તેમ સંસારમાં ઉપલક ભાવથી પાણી અને કમળની જેમ રહેતા હશે તે એને છોડવાના સમયે બહુ દુઃખ નહિ થાય પણ જે અંદર ગળાબૂડ ખૂંચી જશે તે જ્યારે છોડવાનો સમય આવશે ત્યારે કારમે ઘા લાગશે. જેને તમે મારા માની રહ્યા છે તે કર્મ ઉદય આવે તમારા નથી થવાના. માટે રાગદશામાં લેપાવા જેવું નથી. આ સંસાર પંખીના મેળા જેવો છે. કેઈ કયાંથી ને કઈ કયાંથી આવીને ભેગા થયા છે. સમય થતા સે ઉડી જવાના છે. માટે રાગના બંધન મજબૂત ન કરતાં એને શિથિલ બનાવે અને વિરકત ભાવે રહે. આ જીવના પરિણામ ઉપર જ્ઞાનીએ ત્રણ વિભાગ બતાવ્યા છે. આસકત, વિરકત અને વીતરાગ. આ કાળમાં અહીં ભરત ક્ષેત્રમાં વીતરાગ બની શકાતું નથી પણ વિરકત તે જરૂર બની શકાય છે. શાલીભદ્ર જેવા આત્માઓ વિરકત હતા તે દેવલેકે ગયા. બ્રાહત ચક્રવતિ જેવા આત્માઓએ જીવનના અંત સુધી સંસારને મેહ ન છેડે તે મરીને નરકમાં ગયા અને જે વીતરાગી બની ગયા તે મેક્ષમાં ગયા. વીતરાગ પરમાત્મા છે. વિરકત Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ શારા સરિતા અંતરાત્મા છે અને જે આસક્ત રહે છે તે બહિરાત્મા છે. આ રાગના રોગથી આખું જગત રિબાઈ રહ્યું છે. રાગ કરો તે પ્રશસ્ત રાગ કરે. સંસારનો રાગ અધોગતિમાં લઈ જશે. દેવ-ગુરૂ અને ધર્મને રાગ ઉરચ ગતિમાં લઈ જશે. રાગ આસકિત રૂપ છે, કેષ અપ્રીતિ રૂપ છે, અને મેહ અજ્ઞાન રૂપ છે. દ્વેષ આપણને બાહ્યદષ્ટિથી ભયંકર લાગે છે પણ આંતરિક દૃષ્ટિએ જોઈએ તે રાગ ભયંકર છે. દેવ થેલીવાર ભભૂકે પણ પછી હેઠો બેસી જાય છે. પણ રાગ તો ઉંદર જે છે. ઉંદર ફૂંકતો જાય ને કરડતો જાય ત્યારે ખબર ન પડે. પણ એની વેદના થાય ત્યારે ખબર પડે છે ને? લાંબા સમય સુધી કે એનાથી પીડાય છે. એમ રાગના ફાંસામાં કંઈક મહાન ગીપુરૂષે ફસાઈ ગયા છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ થાનાવસ્થામાં હતા ત્યારે લોકો વાત કરતાં કરતાં ચાલ્યા જાય છે કે જેયું રાજ્ય ઉપર દુશ્મન ચઢી આવ્યો છે. નાના દીકરાને મૂકી બાપ સાધુ થઈ ગયે. નાના બાળકનું શું ગજું? દુશ્મન રાજ્ય લઈ લેશે. આ ધ્યાન અવસ્થામાં મુનિએ સાંભળ્યું. શું મારા દીકરાનું રાજ્ય દુશ્મન લઈ લેશે? શું લઈ લે ? હું બેઠો છું ને? એમ કરીને મનથી યુદ્ધ કરતાં સાતમી નરકે જવાના કર્મોના દળીયા ભેગા કરી નાંખ્યા. આ કોણે કરાવ્યું? રાગેને? રામચંદ્ર જેવા ચરમશરીરી: જીવને પણ રાત્રે રડાવ્યા છે. જ્યારે લક્ષ્મણજીનું મૃત્યુ થયું ને બધા કહેવા લાગ્યા કે લક્ષ્મણજી મરણ પામ્યા છે ત્યારે રામ કહે શું મારે ભાઈ મરતું હશે? તમે બધા આ શું બોલો છો? લક્ષમણજી પ્રત્યેના અત્યંત રાગના કારણે એના મૃતકલેવરને ઉંચકીને છ છ મહિના સુધી પૃથ્વી પર ભમ્યા. કોઈ કહે રામ! તમે આ શું કરો છે? લક્ષ્મણજી તો મરણ પામ્યા છે. ત્યારે રામને આ શબ્દો સાંભળવા ગમતા ન હતાં. એને રામ મારવા દોડતાં. એ તે એમ સમજતા હતા કે મારે ભાઈ મારાથી રીસાઈ ગયું છે. ગમે તેમ કરીને હું તેને મનાવીશ. છ છ મહિના સુધી રામને લક્ષમણ પ્રત્યેને રાગ ઓછો ન થયે ત્યારે દેવોએ પૃથ્વી ઉપર આવીને એવી રચના કરી કે કઈ માણસ ઘાણીમાં કાંકરા પીલી રહ્યો છે. ત્યાંથી રામ નીકળે છે ને પેલાને કહે છે ભાઈ તું આ શું કરે છે? કાંકરા પીલે કંઈ તેલ મળવાનું છે? બળદને નકામું કેટલું કષ્ટ આપે છે? ત્યારે તેલી કહે છે અમે તે ગાંડા છીએ તે કાંકરા પીલીએ છીએ પણ તમે આ શું કરો છો? મડદામાં કદી જીવ આવવાને છે? રામ તરત ત્યાંથી રવાના થઈ ગયા. થોડે આગળ ગયા ત્યાં કોઈ ખેડૂત પથ્થર ઉપર હળ ચલાવતો હતો. તેને જોઈને કહે છે અરે! મૂર્ખના સરદાર! પથ્થર ઉપર કંઈ ખેતી થતી હશે? ત્યારે તે કહે છે હું ભલે મૂર્બો રહ્યો પણ તું મુડદાને લઈને ફરે છે તે કદી જીવતું થશે? એટલે ત્યાંથી પણ ચાલતા થઈ ગયા. આગળ ચાલ્યા તે એક માણસ ગેરસીમાં પાણી લઈને વલોવત હતું. આ જોઈને રામ કહે છે ભાઈ ! તું આ Page #338 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૨૯૭ બેટી મહેનત કરે છે. દહીં વલોવે તે માખણ મળશે પણ પાણી વલે શું વળે? ત્યારે કહે છે ભાઈ. અમને તું આટલી શિખામણ આપે છે તે તું કેમ નથી સમજાતે? તારે ભાઈ છ છ મહિનાથી મૃત્યુ પામ્યો છે અને તું હજુ લઈને ફરે છે. કેવી મૂર્ખતા છે. આવા ઘણાં દશ્યો દેએ રામની સામે રજુ કર્યા. છેવટે રામચંદ્રજીએ લક્ષ્મણના શરીરની અંતિમ ક્રિયા કરી અને પિતે વૈરાગ્ય પામી દીક્ષા લીધી. નાના ભાઈને આઘાત રામચંદ્રજી માટે વિરાગ્યનું કારણ બની ગયું. તમારામાંથી કંઇકના યુવાન દીકરા ચાલ્યા ગયા હશે ને ભયંકર આઘાત લાગ્યું હશે પણ કોઈને વિરાગ્ય આવ્યે? થોડા દિવસ પૂરતો વૈરાગ્ય આવી જાય પણ ઘા રૂઝાય એટલે બધું ભૂલી જવાય છે.. આવા મહાન પુરૂષના દષ્ટાંત ઉપરથી આપણે એ બેધ લેવાને છે કે રાગદશા કેટલી ભયંકર છે? આવા મહાન પુરૂને રાગે કેટલા હેરાન કર્યા? લક્ષ્મણજી વાસુદેવ હતા અને રામચંદ્રજી બળદેવ હતા. વાસુદેવ અને બળદેવને આવો સંબંધ હોય છે. વાસુદેવના મૃત્યુના નિમિ-તે બળદેવ વિરાગ્ય પામે છે. કૃષ્ણવાસુદેવ અને બલભદ્રના જીવનમાં પણ આમ બન્યું છે. રામચંદ્રજી વૈરાગ્ય પામી સંયમ લઈને કેવળજ્ઞાન પામી ગયા ને મેક્ષમાં ગયા. આટલા માટે જ્ઞાની કહે છે આ અંતરંગ શત્રુઓથી ક્ષણે ક્ષણે સાવધ રહો. એ શત્રુઓ આપણું ઉપર સ્વાર થવા માટે તાકીને બેઠા હોય છે. એને સહેજ મોકે મળે એટલે સ્વાર થઈ જાય છે. રાગ છતાય એટલે ષ આપમેળે જીતાઈ જાય છે. રાગ દ્વેષની જડ છે. કામના રાગમાંથી કેધ ઉત્પન્ન થાય છે. કેપ અને માન એ શ્રેષના સાથીદારો છે. જ્યારે માયા અને લોભ એ બંને રાગના સાથીદારે છે. રાગી હમેંશા આકુળ-વ્યાકુળ રહે છે જ્યારે વીતરાગી નિરાકુળ રહે છે. જ્યાં સુધી રાગ નહિ છૂટે ત્યાં સુધી ચિતને સમાધિ અને શાંતિ નહિ મળે. વિરકત આત્માઓને આત્માના અનંત સુખને અનુભવ થાય છે જ્યારે રાગીને તો સ્વપ્નામાં પણ તે સુખનો અનુભવ થતો નથી. જેટલા અંશે બાહ્ય પદાર્થો પ્રત્યેનો રાગ ઘટતો જાય તેટલે અંશે અંતરને આનંદ, ચિતની સમાધિ ને શાંતિ વધતી જાય. રાગ એ તે આગ છે. એ રાગની આગ વૈરાગ્યના શીતળ જળથી ઠારી શકાય છે. જમાલિકુમાર પ્રભુની વાણી સાંભળી વૈરાગ્ય પામ્યા અને રાગની આગ ઠારી નાંખી. સંયમની આજ્ઞા લેવા માટે માતા પાસે આવ્યા. માતા-પિતાને કહ્યું હું પ્રભુના દર્શને ગયે હતે. પ્રભુની વાણુ ગમી. ખૂબ રૂચી ને મેં અંતરમાં ઉતારી. આ સાંભળી માતા-પિતાને ખૂબ હર્ષ થયે એટલે જમાલિકુમાર પિતાની અંતરંગ ઈચ્છા દર્શાવતા કહે છેઃ "तएणं अहं अम्मताओ । संसार भउविग्गे भीते जरामरणेणं तं इच्छामिणं अम्मताओ तुन्भेहिं अब्भणुन्नाए समाणे समणस्स भगवओ महावीरस्स अंतियं मुंडे મવિત્તા સારસોમનારાં પશ્વત્તા Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ શારદા સરિતા તેથી હું માતા-પિતા! મેં ભગવાન મહાવીર પાસે ધમ સાંભળ્યેા છે, મને રૂમ્યા છે, મારા અંતરમાં ઉતર્યાં છે તેથી હવે મને સંસારના ભય લાગ્યા છે. સંસારના ત્રાસથી હુ વિગ્ન અની ગયા છું. સંસારના જન્મ-જરા મરણની વિટંબણાથી ત્રાસી ગયા ... કે રખે મારે નવા જન્મ-મરણના ફેરા કરવા પડે. હું એનાથી અકળાઇ ગયા છું. તેથી આપની આજ્ઞા લઈને શ્રમણ ભગવાન મહાવીર પાસે આ ગૃહવાસમાંથી અણુગારપણામાં જવા ઇચ્છું છું. આ રીતે જમાલિકુમારે પેાતાની અંતરંગ ઇચ્છા પ્રર્શિત કરી. એમાં એને મુખ્ય ધ્યેય શું છે? આત્મા તેા સનાતન–શાશ્વત અને અનંત જ્ઞાનદર્શન –ચારિત્રના સ્વરૂપવાળા છે, તે એને વારંવાર જન્મ શા માટે ધારણ કરવા પડે? આ પાંચ ઇન્દ્રિઓના વિષયમાં મનની દોડધામ શા માટે થવા દેવી? હવે એમાંથી મુક્ત અની શુદ્ધ જ્ઞાન–દન ચારિત્રના અભ્યાસમાં તલ્લીન બની જાઉં, જેથી જ્ઞાનદર્શન અને ચારિત્રમાં રમણતા થાય અને આ કાયાના સબધ છૂટી જાય. કાયાના સબ ંધ છૂટે એટલે જન્મ-મરણની આપઢામાંથી હંમેશને માટે છૂટકારા થાય. વીર પ્રભુની વાણીએ એનામાં આ પવિત્ર ભાવ જગાડયા હતા. પ્રભુની વાણીમાં તે જાદુ ભરેલું છે. આ તા જમાલિકુમાર હતા પણ ભલભલા પાપીઓને પણ પીગળાવી નાંખ્યા છે. પ્રભુ તે સજ્ઞ હતા પણ જેની પાસે દેશનાની લબ્ધિ હતી તેઓએ પણ કેટલા જીવાને પ્રતિષેધ પમાડયા છે. નદીષેણ મુનિ પાસે દેશનાની લબ્ધિ હતી. મરચી પાસે પણ દેશનાની લબ્ધિ હતી. તેઓ કંઇક માણસાને પ્રતિખેાધ પમાડી પ્રભુ પાસે મે!કલતા હતાં. આ મતે જીવા કઇ દશામાં હતા ! મરિચીકુમાર ચારિત્ર છોડી ત્રિડી અન્યા હતા અને નદીષેણ મુનિવેશ ઉતારી વેશ્યાને ઘેર રહેતા હતા. વેશ્યાના ઘરમાં રહી રાજ દશ દશ જીવાને ઉપદેશ આપી ખૂઝવીને પછી જમતા હતા. વેશ્યાના ઘરમાં કાણુ આવે? વિષયભેગમાં આસકત એવા દુરાચારી જ આવે ને? એવા માણુસાને ઘડીભરમાં ખૂઝવી નાંખતા એ કેવી દેશનાની લબ્ધિ હશે! તમે આટલા સંસ્કારી છે, સમજદાર છે. અમે રાજ આપ આપીએ તે પણ એકેય શ્રાવક મૂત્રતા નથી ત્યારે એમની વાણી કેવી હશે? હું ભવ્ય જીવા! જ્યારથી જન્મ પામ્યા ત્યારથી મૃત્યુની ફાંસી તૈયાર છે. દેવાના સ્વામી ઇન્દ્ર હાય કે રસ્તામાં રખડતા ભિખારી ડાય. મૃત્યુની ફ્રાંસી તેા બંનેને માટે તૈયાર છે. સરકાર ફ્રાંસીની સજા કરે છે તેમ મૃત્યુ એ ફાંસીની સજા છે. પણ બંનેમાં ફેર એટલા છે કે સરકાર ફાંસીની જાહેરાત કરે છે કે આ માણસને અમુક દિવસે ફાંસીની સા કરવામાં આવશે અને આ મૃત્યુરૂપી ફાંસીની આપણને ખબર નથી કે કયારે મારું માત આવશે? પણ એટલી ખબર છે કે એક દિવસ મારું મૃત્યુ છે છતાં માહમાં લુબ્ધ બનીને માની લીધું છે કે હજુ આપણે મરવાની ઘણીવાર છે. માટે મેાજમઝા કરી લેા. Page #340 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૨૯૯ વર્ષગાંઠના દિવસે આનંદ માને છે પણ સમજી લેજે કે આયુષ્યમાંથી એક વર્ષ ઓછું થયું. માટે કહું છું કે માનવજીવનનું સુવર્ણરસ સમાન આયુષ્ય ક્ષણેક્ષણે ઓછું થતું જાય છે. સુવર્ણરસ ઉપર શ્રીપાળ રાજાના જીવનને એક પ્રસંગ છે. એક વખત કઈ પર્વતની ગુફામાં સાધકે સુવર્ણરસની સિદ્ધિ કરી રહ્યા હતાં. બધી જાતની વનસ્પતિ હાજર હતી પણ રસ બનતું ન હતું. બધા મૂંઝવણમાં પડ્યા કે રસ કેમ બનતું નથી? તે સમયે શ્રીપાળ રાજા ત્યાં આવી પહોંચે છે. બધાને મુંઝાયેલા જોઈને પૂછે છે કેમ તમે મૂંઝવણમાં પડ્યા છો? સાધકોએ એનું લલાટ જોઈને કલ્પી લીધું કે આ કેઈ તેજસ્વી પુરૂષ છે. એટલે તેમને આવકાર આપીને બેસાડ્યા. પછી કહ્યું–આ સુવર્ણરસ બનતું નથી. શ્રીપાળ રાજા કહે છે કેમ ન બને? બનાવે મારી સામે. શ્રીપાળ રાજાએ કહ્યું તે પ્રમાણે કરવાથી સુવર્ણરસ બની ગયો. બધા સાધકે ખુશ થઈ ગયા અને કહેવા લાગ્યા-મહાનુભાવ! આપ જ આ બધે રસ લઈ જાવ. એના એકેક ટીપામાંથી ઢગલાબંધ સેનું બનશે. શ્રીપાળ રાજા કહે છે ભાઈ! મારે એ રસ શું કરવો છે? મારે એની જરૂર નથી. પરદેશ જતાં આ વેઠ ક્યાં સંભાળું? દેશાટન કરતાં જેટલી લક્ષ્મી વધે તેટલી ચિંતા વધે માટે મારે નથી જોઇતે. શ્રીપાળ રાજાનું મન સુવર્ણરસ જોઈને જરા પણ લોભાયું નહિ. જ્યાં લભ નથી–લાલસા નથી એ હૃદય ખૂબ કેરું ને હલકું ફૂલ જેવું છે. શ્રીપાળ રાજાને ખૂબ આગ્રહ કરવા છતાં તેમણે સુવર્ણરસ ન લીધે. પણ માને કે તમે ત્યાં હો ને પેલા સાધકોએ તમને સુવર્ણરસની તુંબડી ભરી આપી પણ કમભાગ્યે તુંબડીમાં ઝીણી તીરાડ પડી અને ઘેર જતાં એ તીરાડમાંથી સુવર્ણરસના ટીપા જમીન પર ટપકી રહ્યા છે તો મનમાં કેટલે અફસ થાય! કે ઝટ ઘરભેગે થાઉં અને તુંબડી બલી નાંખું. આ તે ટીપું નહિ પણ ઢગલે ઢગલા સેનું ઢળી રહ્યું છે. અરે ! સુવર્ણરસ તે શું પણ એક ઘીનું વાસણ કાણું હોય તે પણ એમ થાય કે જલ્દી વાસણ બદલી નાંખું. તે સુવર્ણરસના ટીપાનું તો પૂછવું જ શું ? આ ન્યાયથી આપણે અહીં એ વિચારવાનું છે કે આ માનવજીવનના અતિ મેંઘેરા આયુષ્યરૂપી સુવર્ણરસમાંથી મિનિટે અને સેકન્ડરૂપી ટીપા ઢળાઈ રહ્યા છે તેને જરાપણું અફસેસ થાય છે? જ્યારે જ્યારે તમે સંસારના કાર્યમાંથી નવરાશ મેળવે એટલે મનને બીજે જતું રોકી નવકારમંત્રમાં લીન બનાવે. નવકારમંત્રનું કેવું મહાન ફળ છે. ધર્મમાં ખર્ચેલી આયુષ્યની એક મિનિટ સુવર્ણરસના બિંદુની જેમ દેવતાઈ સુખનું મહાન પુણ્ય પેદા કરી આપે છે. કમઠના બળતા લાકડામાંથી નીકળેલા સાપે મરતાં મરતાં નવકારમંત્રમાં મન એ મરીને ધરણેન્દ્ર થયે. દેવાનુપ્રિયે! સુવર્ણરસના ટીપાથી અનંતગણ કિંમતી માનવભવના આયુષ્યની એકેક ક્ષણ છે. એના જ્ઞાન-દર્શન-ચારિત્રના સદુપયોગથી સદગતિના મહાસુખરૂપી સુવર્ણ Page #341 -------------------------------------------------------------------------- ________________ 300 શારદા સરિતા સાય છે. આવે! કિંમતી સમય જાય છે તેના અફ્સાસ છે? વિચાર થાય છે કે આખા દિવસમાં સામાયિક–સ્વાધ્યાય કે નવકારમંત્રના જાપ કર્યાં હાત તે! મહાન લાભ થાત ! નદીષેણ મુનિ વેશ્યાને ઘેર આવનાર પુરૂષોને એવા સુંદર આધ આપતા ને કહેતા કે માનવજીવનના આયુષ્યની કિંમતી ક્ષારૂપી સુવર્ણરસના ટીપાને વિષયલેગની અગ્નિમાં શા માટે હામી રહ્યા છે ? આયુષ્ય ક્ષણિક છે. સ્વપ્ન સમાન છે. જોતજોતામાં પૂરું થઈ જશે. સ્વપ્ન અને આયુષ્ય અને ઈન્દ્રજાળ જેવા છે. ફરક માત્ર એટલે છે કે સ્વપ્નમાં આંખ ખુલ્યા પછી કંઇ નહિ અને જીવનમાં આંખ બંધ થયા પછી કંઈ નહિ. સ્વપ્નની દુનિયામાં તું મ્હાલે, આંખ ખુલે તારું કાંઇ નથી, આ દુનિયા પણ ખતમ માની લે, આંખ મીંચે તારુ કાંઇ નથી. પુરાણુ પિંજર છેડીને (૨) પંખી પાંખ વિના ઉડવાનું...આ ઉડનારા... જ્યાં સુધી જીવનદીપ બુઝાયા નથી ત્યાં સુધી માનવ આયુષ્યના સુવર્ણ રસથી મહાચારિત્રની સાધના કરી નિર્જરા રૂપી સુર્વણુ મનાવી લે. આત્મશુદ્ધિનુ સુર્વણુ સાધી લેા. નદીષેણ મુનિની આવી વૈરાગ્ય ભરી વાણી સાંભળીને વેશ્યાને ઘેર આવેલા કામાંધ મનુષ્યા, પ્રતિબેાધ પામી જતાં. આવી એમની દેશનાલબ્ધિ હતી. જમાલિકુમારને મન જીવનની એકેક ક્ષણ સુવર્ણરસના ટીપા જેવી અમુલ્ય જાય છે. વૈરાગી આત્માઓને સંસાર કેટ્ઠખાના જેવા લાગે છે. જ્ઞાતાજી સૂત્રમાં થાવકુમારને અધિકાર આવે છે. એ થાવર્ચાકુમાર એકજ વખત તેમનાથ ભગવાનની વાણી સાંભળીને વૈરાગ્યના રંગે રંગાયા. એને બત્રીસ સ્ત્રીઓ હતી. એ પણ કેવી ? રૂપ અને ગુણમાં એકએકથી ચઢિયાતી અને અબજોપતિની દીકરીઓ હતી. એકક સ્ત્રી બત્રીસ ક્રેડ સેાનૈયા દાયજામાં લાવી હતી. તમે દીકરાની સગાઇ કરો ત્યારે પહેલાં પૂછો કે કરિયાવર કેટલા કરશે ?. આને તે કંઈ પૂછવું ન પડયું. સામેથી આટલેા કરિયાવર લાવી હતી. આવી સુખની સામગ્રી હેાવા છતાં સંસાર અસાર લાગ્યું. ઘેર આવીને માતા પાસે દીક્ષાની આજ્ઞા માંગી. માતાએ ખૂબ સમજાવ્યે પણ ન માન્યા ત્યારે માતાએ દીક્ષાની આજ્ઞા આપી. માતાના મનમાં થયું મારા એકના એક લાડકવાચા દીકરો આટલું સુખ ને સ ંપતિ છેડીને દીક્ષા લે છે તે! હું કૃષ્ણ વાસુદેવનુ છત્ર અને ચામર લાવું એમ વિચારી થાવકુમારની માતા સારી ભેટ લઇને કૃષ્ણ વાસુદેવના દરખારમાં આવી. કૃષ્ણ વાસુદેવ કહે છે માતા! આજે આપનું આવવાનું કેમ બન્યું? ત્યારે માતા આંખમાંથી આંસુ સારતી કહે છે મારા એકના એક વ્હાલસાચા દીકરા સંસાર છોડીને સંયમી અને છે. મારે એના દીક્ષા મહાત્સવ ખૂબ સારી રીતે ઉજવવા છે તેથી આપનું છત્ર અને ચામર લેવા માટે આવી છું. આટલું ખેલતાં તેા માતાનું હૈયું ભરાઇ ગયું. કૃષ્ણ વાસુદેવ કહે છે માડી! તારા દીકરા શા માટે સયમ લે છે? ત્યારે કહે છે તેમનાથ પ્રભુની વાણી સાંભળી એને સંસાર અસાર Page #342 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૩૦૧ લાગ્યો છે. અને વૈરાગ્યના રંગે રંગાઈ ગયા છે. મેં ખૂબ સમજાવ્યું પણ તે સમજતે નથી. ત્યારે કૃષ્ણ વાસુદેવ કહે છે માતા! તારા દીકરાને દીક્ષા મહોત્સવ હું ઉજવીશ. પણ એક વાર હું એના વૈરાગ્યની પરિક્ષા કરી લઉં.. કૃષ્ણ વાસુદેવ ખુદ થાવર્ચકુમારને ઘેર આવ્યા. ભદ્રા સાર્થવાહીએ તેમને સત્કાર કર્યો. થાવકુમારને પાસે બોલાવી માથે હાથ મૂકીને પૂછે છે બેટા! તને શું દુઃખ છે? તારે શા માટે દીક્ષા લેવી છે. ત્યારે થાવચકુમાર કહે છે દુઃખ છે માટે દીક્ષા લઉં છું. જે એ દુઃખ મટી જાય તે માટે દીક્ષા લેવાની જરૂર નથી. ત્યારે કૃષ્ણ કહે છે તારે શું દુઃખ છે? જે હોય તે કહે. હું તરત દૂર કરું છું. ત્યારે થાવર્ચા પુત્ર કહે છે હું માતાના ગર્ભમાં આવ્યો ત્યારથી બે દુશમન મારી પાછળ પડ્યા છે. ત્યારે કૃષ્ણ કહે છે તારા દુશમન કોણ છે તે જલ્દી કહે હું તેને પકડી લઉં. ત્યારે થાવચ કુમાર કહે છે જુઓ, હું માતાના ગર્ભમાં ઉત્પન્ન થયે ત્યારથી કાળરાજા મારી રાહ જોઈને ઉભા છે. અને બીજું જરરૂપી રાક્ષસણું પણ મારી રાહ જોઈ રહી છે કે કયારે હું એને ઝડપી લઉં. જે આ મારા બે દુશ્મનોને આપ પકડી આપે તો હું દીક્ષા લેવાની બંધ રાખું. ત્યારે કૃષ્ણ વાસુદેવ કહે છે ભાઈ ! એ બે દુશ્મનોથી બચવાની મારામાં તાકાત નથી. મારા માથે પણ કાળરાજાની તલવાર ઝુલી રહી છે અને જરાવસ્થા પણ આવવાની છે. હું તો બાહ્ય દુશમનને પકડી શકું છું. આ તો આત્યંતર દુશ્મન છે. એમાંથી બચવાની મારામાં તાકાત નથી. ત્યારે થાવકુમાર કહે છે તમે પોતે તેનાથી બચવાને સમર્થ નથી તે મને ક્યાંથી બચાવી શકશે? કૃષ્ણ મહારાજ હાથ જોડીને કહે છે દીકરા ! તારે વૈરાગ્ય સો ટચના સોના જે છે. થાવચકુમારને કૃષ્ણ વાસુદેવ દીક્ષા મહોત્સવ ઉજવે છે. જમાલિકમારને વૈરાગ્ય પણ ખૂબ ઉત્કૃષ્ટ છે. માતા-પિતાની પાસે દીક્ષાની આજ્ઞા માંગી રહ્યા છે. અત્યાર સુધી માતા કહેતી હતી દીકરા! તને પ્રભુની વાણીને પ્રેમ જાગ્યો, ધન્ય છે તને ! હવે દીક્ષાની વાત સાંભળીને માતાની કેવી દશા થશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર – દાસી પાસેથી છોકરાને લઈને રાજાએ બીજી ધાવમાતાને સે અને કહ્યું કે જે આ છોકરાને કાંઈ પણ થશે તો તેને અગ્નિદાહ કરવામાં તને લાકડા રૂપે બનાવીશ. પછી રાજાએ મંત્રીને અને રાણીને ખૂબ ઠપકો આપે. પછી છૂપી રીતે પુત્રને જન્મોત્સવ ઉજવ્યું અને તે પુત્રના જન્મથી રાજાને આનંદ થયે હતું તેથી પુત્રનું નામ આનંદ પાડયું. બાળક દિવસે દિવસે મોટે થતો જાય છે. પિતા તેની ખૂબ સંભાળ રાખે છે છતાં આનંદકુમાર એના પિતા પ્રત્યે પૂર્વકર્મના લીધે છેષ બુદ્ધિવાળો બનતે ગયે. રાજાની દરેક પ્રવૃત્તિમાં દેષ જેનારે થઈ ગયે. છતાં રાજાએ તેને યુવરાજપદે સ્થાપી દીધો. Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ કિરદા સરિતા | દુર્મતિ રાજાનું જોર - એક વખત એવું બન્યું કે સિંહરાજાને સામત દુર્મતિ નામને રાજા રાજ્ય કરે છે તેની પાસે કિલ્લાનું બળ છે એટલે ગર્વિષ્ટ બની સિંહરાજાની સામે લડાઈ લઈને આવવાની તૈયારીમાં છે. આવા સમાચાર મળ્યા એટલે સિંહરાજાએ પિતાનું સૈન્ય તેને ત્યાં લડાઈ કરવા કહ્યું. દુર્મતિ રાજા પોતાની હદમાં રહીને લડે છે એટલે સિંહરાજાનું સૈન્ય હારી ગયું. સિંહરાજાને ખબર પડી કે મારું સૈન્ય હારી ગયું તેથી સિંહરાજાને થયું કે હું કે છું! મારૂં સૈન્ય ખૂટી ગયું છે છતાં અહીં બેસી રહ્યો છું. સ્વયં તેની સામે લડવા ઉપડયા. ત્રણ દિવસ સતત પ્રયાણ કરી યુદ્ધભૂમિમાં લડાઈ કરવા જાય છે. વચમાં સિંધુ નદીની રેતીમાં સ્વારી જઈ રહી છે. પિતે મોટા હાથીના હોદ્દે બેઠેલા હતાં ત્યાંથી તે સમયે એક માણસ “અહેકષ્ટ, અહોકષ્ટ બોલી રહ્યા હતા. આ અવાજ રાજાએ સાંભળે. અને આતુરતાથી પિતાના ઘેડાને તે તરફ લીધે. ત્યાં તેમણે એક વિચિત્ર ઘટના જોઈ. “રાજાને મત્સ્ય ગલાગલ ન્યાયનું દર્શન કાળે અને માટી કાયાવાળે અને જેની આંખમાંથી વિષની જવાળાઓ ફેકાઈ રહી છે એવા ભયંકર સર્ષે મોઢામાં એક દેડકાને પકડ છે. દેડકે ચીસો પાડે છે પણ સાપ તેને છોડતું નથી અને પોતે પાછો એક મોટા ટીંટોડાથી ગળાઈ રહ્યો છે. એની પાછળ હાથીની સૂંઢ જે જાડે અને વિશાળ કાયવાળો અજગર આ ટીંટોડાને ગળી રહ્યો છે. જેમ જેમ અજગર પેલાને ગળતે જાય છે તેમ તેમ એ પ્રાણી વળી સર્પને ગળ જાય છે. પ્રાણ કંઠે આવવા છતાં એ ત્રણેય પોતપોતાના શિકારને છોડતા નથી. એક બીજા પર આક્રમણ કરી રહ્યા છે. આ જોઈ રાજાને ખૂબ ખેદ થયે. અહ! આ સંસારમાં કેવું ચાલી રહ્યું છે? આમાં કેને છોડાવવા જઈએ? જેને છોડાવવા જઈએ તેના ઉપરના પ્રાણીને નાશ કરવો પડે છે, છતાંય છોડાયેલા જીવને બચાવ થે મુશ્કેલ છે. માટે પ્રતિકાર વગરને આ પ્રયત્ન શા માટે કરવો જોઈએ? આવું દશ્ય જોતાં રાજા ત્યાંથી રવાના થઈને છાવણીમાં આવ્યા. રાત્રીમાં પણ રાજાને તેજ વિચાર આવતાં વિરાગ્યભાવ ઉત્પન્ન થયે. હવે રાજાને જોઈને સૈનિકે સામા આવીને સમાચાર આપે છે કે મહારાજા! આપને દુશ્મન દુર્મતિ આપના આવવાના સમાચાર જાણી ગળા ઉપર કુહાડે રાખી માફી માંગવા આવે છે. હવે આપને લડાઈ નહિ કરવી પડે. રાજા ખુશ થયા. પેલો સામંત રાજા આવીને પગમાં પડ્યો અને પિતે લડાઈ કરવા બદલ માફી માંગી પગમાં પડે. રાજાએ પણ તેને ભાઈ ગણી રાજ્ય પાછું આપી દીધું ને પોતે પાછા ફર્યા પણ પિલું દશ્ય મગજમાંથી જતું નથી. બસ આ જગતમાં છે જેનું ભક્ષણ કરે છે, એક બીજાને પકડે છે, આવા સંસારમાં શું આનંદ! Page #344 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૩૦૩ અહા! આ સંસારમાં વિષયી જીવની પણ કેવી વિચિત્ર સ્થિતિ છે! જીવવાની ઈચ્છા રાખતો ભૂખે જેમ કાલકૂટ ઝેરનું સેવન કરે તેમ વિષયીજન સુખની ઈચછા રાખી વિષયોને સેવે છે. આ કેટલું અજ્ઞાન છે. સુજ્ઞ માણસોએ દુઃખ એ પાપનું ફળ છે અને સુખ છે તે ધર્મનું ફળ છે એમ માની દુઃખને નાશ કરવા માટે ધર્મ આચરો જોઈએ. માનથી ભરેલા આ રાજ્યની મારે જરૂર નથી. જેમ પાતાળ ગમે તેટલી પુરણી કરે તો પણ પૂરતું નથી તેમ આ રાજ્ય ગમે તેટલી આવક થાય તે પણ પૂરતું નથી. આ માટે આડંબર કરી હું યુદ્ધ કરવા જવું છે તે શા માટે? રાજ્યના લોભની વૃદ્ધિને માટે આવી અધમ પ્રવૃત્તિ કરાવનારા રાજ્યથી મારે દૂર રહેવું જોઈએ. આ પ્રમાણે જેના હૃદયમાં પેલા દેખાવથી વૈરાગ્ય ભાવના પ્રગટ થઈ છે એવા સિંહરાજાએ પિતાના મંત્રીઓને ભેગા કરીને કહ્યું હવે મારે સંસાર છોડીને સંયમી બનવું છે, તે મારા પુત્રને રાજ્ય સેંપીને દીક્ષા લઉં. ત્યારે મંત્રીઓ કહે છે આપના યુવરાજ આનંદકુમાર રાજ્યને લાયક નથી. એનામાં રાજ્યને ચગ્ય ગુણ નથી. માટે આપ થડે સમય રોકાઈને દીક્ષા લેજે. રાજા કહે છે અત્યારે કુમારના માથે ભાર નથી પણ રાજ્યકાર્યને ભાર એના માથે પડશે ત્યારે બધું કાર્ય સારી રીતે કરશે. રાજા જોષીઓને તેડાવી સારો દિવસ જેવરાવી તે દિવસથી પાંચમા શુભ દિવસે આનંદકુમાર રાજ્યાભિષેક કરવા માટેની પુલ તૈયારી કરાવી રહ્યા છે પણ આનંદને પૂર્વકર્મના કારણે રાજા સારું કરે છતાં તેમના પ્રત્યે દ્વેષબુદ્ધિ રહે છે. દેવબુદ્ધિના કારણે પુત્ર પિતાનું કેટલું અહિત કરશે ને શું બનશે તે ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૩૯ શ્રાવણ વદ ૪ ને શુક્રવાર તા. ૧૭-૮-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ અને બહેન! ત્રણે કાળે સિદ્ધ થયેલી વાણી તેનું નામ સિદ્ધાંત. જમાલિકુમારનો અધિકાર ચાલે છે. જમાલિકુમારે ભગવાનની વાણી સાંભળી અંતરમાં ઉતારી એટલે એને સ્વઘરની પિછાણ થઈ. જેને એ નિર્ણય થઈ જાય કે સ્વમાં જે સુખ-શાંતિ અને આનંદ છે તે પરમાં નથી તે હવે પરઘરમાં શું રાચવું? મેતીને ચાર મળે તે કાંકરામાં કશું મોટું નાખે? અમૃતતું પાન કર્યા પછી વિષનું પાન કેણ કરે? Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ શારદા સરિતા છે ભાન અને બેભાન બનીને ભૂલ થાય છે, અમૃત મૂકીને ઝેર પીવાને તું જાય છે ભવરણ મહીં ભટકતે તું એક પ્રવાસી, મૃગજળ પીવાને જાય ને રહી જાય છે પ્યાસી તરસ ન છીપી (૨) એને પસ્તાવો થાય છે (૨) છે ભાન ને બેભાન - જ્યાં સુધી અજ્ઞાન દશા હતી ત્યાં સુધી ઝેરને અમૃત માન્યું, કથીરને કંચન માન્યું. હવે જમાલિકુમાર વિચારે છે કે સંસાર કથીર જેવો છે અને સંયમ કંચન જે છે. સંયમના સુખે અમૃત જેવા છે ને સંસારના સુખ હલાહલ વિષ જેવા છે. જ્યાં સુધી તે આત્માને ઝવેરી બન્યું ન હતું ત્યાં સુધી કાંકરાને કેહીનુર માની લીધું. પણ આત્મભાન થતાં જમાલિ સાચો ઝવેરી બને છે. તેથી સંસારના સુખે ઝેર જેવા લાગે છે, પણ અજ્ઞાનને વશ થયેલા જીવોને આ સંસારના સુખો અમૃત જેવા મીઠા લાગે છે. એકેક જીવની દશા કેવી છે? જેમ માણસને ઝેરી નાગ કરડો હોય અને ઝેર ચડી ગયું તો તેને લીંબડો પણ મીઠા લાગે છે. તેમ સંસારમાં એકેક જીવને મેહરૂપી સર્પનું ઝેર એવું ચઢી ગયું છે કે સંસારના સુખ કડવા લીંબડાથી પણ ભયંકર કડવા હોવા છતાં મીડા લાગે છે. દુઃખમાં સુખની કલ્પના કરી એ સુખ મેળવવા માટે દયા કરે છે. જ્યારે જ્ઞાની પુરૂષ એને ત્યાગીને ચાલ્યા ગયા. મહાવીર સમૃદ્ધ રાજકુમાર હતા છતાં શું કર્યું? છેડી તાતનું ઘર છેડી રાજવૈભવ, વીર વનમાં વસે છે...વીર | એક કપડે ફરે વીર જંગલમાં, નહિ સાથ મળે કેઈ સંગાતમાં, ખાડા ટેકરા કાંટા ને સાપ મળે એર કેઈ નહીં (૨) છેડી તાતનું સંપૂર્ણ સુખની જોગવાઈ હતી છતાં એમને લાગ્યું કે રાગની આગ છે. મારે એમાં હેમાઈ જવું નથી. એકાંત આત્મિક સુખ ત્યાગમાં છે એમ સમજી એકલા નીકળી ગયા. જંગલમાં વિચરે છે ત્યાં વાઘ-વરૂ ને સિંહ મળે પણ સહાયની ઈચ્છા ન કરી એવા એ વીર પ્રભુ હતા અને તમારે કોઈને પિષધ કરવું હોય તે કંપની જોઈએ. પ્રભુએ એકલા સંયમ લઈને કેવી ઉગ્ર સાધના કરી કર્મોના ભૂકકા કરી નાંખ્યા. જમાલિકુમારનું હૃદય કાળી માટી જેવું હતું. કાળી માટીમાં પાણી પડે તે ધરતીના પેટાળ સુધી પહોંચી જાય અને પથ્થર પર પડે તો પથ્થર બહુ ના ભી જાય. ભગવાનની વાણી હજાર નગરજનેએ સાંભળી, પણ ખરેખર તે જમાલિકુમારે સાંભળી. એના અંતરમાં વૈરાગ્યના અંકુર ફૂટયા. મુંબઈમાં વરસાદ તે ઘણે પડે છે. પણ વરસાદ બંધ થઈ ગયા પછી અર્ધા કલાકે જુએ તે રસ્તા કેરા થઈ જાય છે જાણે વરસાદ પડે નથી એમ લાગે. તેમ આ શ્રાવક ઉપાશ્રયમાં બેઠા હોય, વીતરાગ વાણી સાંભળતા હોય ત્યાં સુધી ભીંજાયેલા દેખાય. જ્યાં ઉપાશ્રયના કમ્પાઉન્ડની બહાર જાય એટલે પેલા રેડ જેવા કેરા થઈ જાય. ગમે તેમ તેય તમે શાહુકાર કહેવાઓને? એટલે સાથે કંઈ ન લઈ જાવ બધું ખંખેરીને જાવ છો બાબરને? (હસાહસ). ભગવાનની વાણીનું એક વચન Page #346 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૩૦૫ યાદ રહેશે તે બેડો પાર થઈ જશે. રાણીયા ચારે પરાણે સાંભળ્યું તેા પણ ફાંસીના માંચડે ચઢના ખચી ગયા, કેવી તાકાત પ્રભુના વચનમાં! નાગ-નાગણીએ નવકારમંત્ર સાંભળ્યા એ કઇ રીતે સાંભળ્યા હતા ? કમઠ ધૂણી ધખાવીને હજારા ભક્તોના ટોળામાં આત્મજ્ઞાનની વાતા કરી રહ્યા હતા. આ સમયે ભાવિમાં પારસનાથ ભગવાન બનનાર એક શ્રાવક ત્યાંથી નીકળ્યેા. એણે લાકડામાં નાગનાગણીને મળતાં જોયા અને કમઠ પાસે આવીને કહે છે કમઠ ! તુ જો તેા ખરા કેટલુ પાપ થઇ રહ્યું છે! નાગ-નાગણી મળી રહ્યા છે. આટલા માણસેાની વચમાં આ રીતે કહેવાથી કમઠને ખૂબ ક્રોધ આવ્યા. અહા! આટલા ભકતાની વચમાં મને આમ કહેનારા કાણ? જેના લિમાં કરૂણા ભારાભાર ભરી છે એવા પારસનાથ પ્રભુના આત્માએ એ લાકડા બહાર ખેંચી લીધા અને લાકડાની પેાલમાંથી મળતા નાગ-નાગણીને બહાર કાઢયા ને નવકારમંત્ર સંભળાવ્યા. અર્ધા દાઝેલા એવી અવસ્થામાં નાગ-નાગણીને ઉપયાગ નવકારમંત્રમાં સ્થિર થયા. એક ચિત્તે નવકાર મંત્રનું સ્મરણ કરવાથી નાગ અને નાગણી ધરણેન્દ્ર ને પદ્માવતી અન્યા. આ નાગ-નાગણે કોઇ ધર્મક્રિયા કરી ન હતી પણ અંતિમ સમયે પંચપરમેષ્ટીનુ શ્રવણુ કરવામાં એકતાન ખની ગયા. લેહીના અણુઅણુમાં પ્રભુ સિવાય ખીજા કોઇનુ સ્મરણુ ન હતું. તમે સંસારમાં રહેવા છતાં મનમાં સતત નવકારમંત્રના જાપ ચાલુ હાય, દાન-શીયળ, તપ અને શુદ્ધ ભાવમાં રંગાયેલા રહેા તા માક્ષ હથેળીમાં છે. મેાક્ષ તમારાથી દૂર નથી. આટલું કરવા છતાં હજુ જીવના ઉદ્ધાર કેમ નથી થતાં? મને તેા લાગે છે કે હજુ જીવનમાં ભેગ-વિષયની રૂચી રૂંવાડે રૂંવાડે ભરી છે. આ બધુ કરવામાં પરલેાકમાં મને સુખ મળશે એવી આકાંક્ષા છે એટલે કલ્યાણુ ક્યાંથી થાય? જો જલ્દી મેાક્ષમાં જવું હોય તેા અનાસકત ભાવ કેળવા, અનાદિના કના કાટને દૂર કરો. કના કાટ જશે તે આત્માનું દર્શન થશે. જ્યાં સુધી લેાખંડ ઉપર કાટ હાય છે ત્યાં સુધી પારસ તેને સુવર્ણ બનાવી શકતુ નથી. આત્માના કાટ કાઢવા માટે સદ્ગુરૂ રૂપી વારસ તમારી પાસે આવ્યા છે, તે ગુરૂની હિતશખામણુ અંતરમાં ઉતારી લે. એક વખત એક ગુરૂ એમના શિષ્યને કહે છે એટા ! પેલી ઝોળી લાવ. શિષ્ય રાજ વિચાર કરે કે મારા ગુરૂ કેવા તરણતારણ છે. એમનું તત્ત્વજ્ઞાન કેવુ છે! કેવા સુંદર એમને ઉપદેશ છે! એમનુ એકેક વચન જો હૃદયમાં ઉતારીએ તે આપણે તરી જઇએ. એમને ત્યાગ પણ કેવા ઉત્તમ છે. પણ કાણુ જાણે આ ઝેળીમાં ગુરૂને શી મમતા છે કે જ્યાં જાય ત્યાં ઝોળી સાથે ને સાથે લઇને જાય છે. ઘડી પણ ઝાળીને રેઢી મૂકતા નથી. શિષ્ય ખૂબ સુપાત્ર હતા. એણે એવા વિચાર કર્યો કે મારા ગુરૂ ગમે તેવા હાય, એ ગમે તે કરતા હાય પણ મારે એમના છિદ્ર ન જોવા, મારે ગુરૂ કહે તેમ કરવુ છે. શુરૂ કરે તેમ Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ શારદા સરિતા કરવું નથી. આ શિષ્ય તરી જાય છે. ગુરૂ કેવા હોવા જોઈએ તે તરે અને બીજાને તારે તેવા નકા સમાન ગુરૂ હેવા જોઈએ. આજે દુનિયામાં ગુરૂ ઘણાં વધી ગયા છે પણ ગુરૂ ગુરૂમાં ફેર છે. કાણે ચ કાષ્ટ તરતા યથાસ્તિ, દુગ્ધ ચ દુધે તરતા યથાસ્તિ, જલે જલે ચાં તરતા યથાસ્તિ, ગુરૂ ગુરી ચાં તરતા યથાસ્તિ!" લાકડા અનેક પ્રકારના હોય છે. સાગનું, સીસમનું, બાવળનું, થેરીયાનું આદિ લાકડા છે અને સુખડનું લાકડું એ પણ લાકડું છે. એક બાજુ બધા પ્રકારનાં લાકડાની મેટી ગંજ ખડકી દે અને બીજી બાજુ સુખડની એક ભારી મૂકી દે. તે કિંમત કેવી? સુખડના લાકડાવાળો ન્યાલ બની જાય છે. એટલે લાકડા લાકડામાં ફેર છે. તેમ દૂધ દૂધમાં પણ ફેર છે. ગાયનું, ભેંસનું, બકરીનું, આકડાનું, થેરીયાનું બધા દૂધ હોવા છતાં બધાના ગુણમાં અંતર છે. ગાય-ભેંસનું દૂધ શરીરને પુષ્ટિ આપે છે અને આકડા-થોરીયાનું દૂધ પીવે તો માણસ મરી જાય છે. પાણી પાણીમાં અંતર છે. કેઈ ગામનું પાણી પીએ તે ખાધેલું જલદી પચી જાય અને કઈ ગામનું પાણી એવું હોય છે કે એને પીવાથી પેટ ભારે રહે. ખાધેલું પચે નહિ. તેમ ગુરૂ-ગુરૂમાં પણ ફેર હોય છે. એક ગુરૂ એવા હોય કે પિતે તરે અને બીજાને તારે અને એક ગુરૂ એવા હોય કે પોતે ડૂબે ને બીજાને ભવસમુદ્રમાં ડૂબાડે છે. જે જે આવા ગુરૂઓથી ભરમાઈ ન જતા. આત્માને જગાડનાર ગુરૂ કેવા હોવા જોઇએ? જે ગુરૂને સમગ્ર જીવન સમર્પણ કરવાનું છે. આત્મ સર્મપણ કરવાનું છે તે ગુરૂ કેવા હોય? જે ગુરૂ પાસે જવાથી આત્માના અજ્ઞાનના અંધકાર ઉલેચાય ને જ્ઞાનને પ્રકાશ થાય એવા ગુરૂ પાસે જવું, ગુરૂ પણ એવા હોવા જોઈએ કે પિતાની પાસે આવીને બેસનારને સાચે રાહ બતાવે. નૈકાને સામે પાર લઈ જવામાં જેમ નાવિક મુખ્ય કારણ છે તેમ ગુરૂ સંસાર સાગર પાર કરવામાં મુખ્ય આધાર છે. ગુરૂઓ જગતમાં બે પ્રકારના હોય છે. “જુવો વઢવ : ક્ષત્તિ, રાણકથાવાર : गुरवो विरला सन्ति, शिष्यचित्तोपकारकाः॥" કેટલાક ગુરૂઓ એવા હોય છે કે જે પિતાના માટે, પિતાના નામ ને કીર્તિ માટે, પિતાની જરૂરિયાતો માટે શિષ્ય પાસે ધન ખર્ચાવનારા હોય છે. આવા ગુરૂઓ જગતમાં ઘણું મળશે. પણ શિષ્યના અંતરાત્માને ઉપકાર કરનારા, શિષ્યવર્ગનું આત્મ કલ્યાણ ઈચ્છનારા ગુરૂઓ ઘણા ઓછા મળશે. આમ ગુરૂ-ગુરૂ વચ્ચે ઘણું અંતર છે. એક શિષ્યના વિત્તને હરણ કરે છે બીજા શિષ્યના ચિત્તને ઉપકાર કરે છે. શિષ્યના ચિત્તને ઉપકાર કેણ કરે? જેને પરિગ્રહનું બંધન ન હોય, પરિગ્રહને માથે ભાર ન હોય તે. નૌકા તરે કયારે? જ્યારે તેમાં વધુ Page #348 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૩૦૭ પડતો ભાર ન હોય ત્યારે. પ્લેનમાં પણ વધુ પડતે ભાર હોય તે જીંદગી જોખમમાં રહે છે. તેથી તેલ વગેરે બધું જેવું પડે છે. વધુ પડતે ભાર હોય તે ન લે. કારણ કે અદ્ધર આકાશમાં લઈ જવાના છે. તે પ્લેન ચલાવનાર સારી રીતે જાણે છે. બંધુઓ! પ્લેન ચલાવવું હજુ સહેલું છે–પણ સંસાર સાગરને તરવા માટેની નાવ ચલાવવી અઘરી છે. એમાં તે સિાથી ઓછો ભાર જોઈએ. નાવ ચલાવનાર કપ્તાન પણ હોંશિયાર હે જોઈએ. કપ્તાન અસાવધાન હોય અને જે ભાર વધુ હોય તે નૈકા સલામત રહેતી નથી. માટે ગુરૂ એવા હેવા જોઈએ કે જે શિષ્યના ચિતના ભલાની કામનાવાળા હોય. શિષ્યનું સદા હિત ઈચ્છનારા હોય. એક શહેરમાં એક બહુરૂપી આવેલો. એક દિવસ તે સાધુને વેશ લઈને એક કરોડપતિને ત્યાં ગયો. શેઠે તેને બેસવાનું કહ્યું એટલે ચટાઈ ઉપર બેઠે. તેણે સંસારની અસારતા અને શરીરની ક્ષણ ભંગુરતાને સચોટ ઉપદેશ આપે, અને કહ્યું કે હવે તમે વૃદ્ધ થયા છે તમારે ત્યાં લક્ષ્મી જોગવનાર નથી માટે ધનનો સદુપયોગ કરે. આના ઉપદેશથી બધાના દિલ પીગળી ગયા અને કહેવા લાગ્યા અપેિ ઉપદેશ આપીને અમારા પર મહાન ઉપકાર કર્યો છે. શેઠાણીએ અંદર જઈ કબાટ ખેલીને સોનામહોરને થાળ ભરી સાધુ પાસે ધર્યો ને કહ્યું આપ આ ગ્રહણ કરી અમને આશીર્વાદ આપે. પણ આ સાધુ વેશધારી બહુરૂપી તે તેને ઠોકર મારી ચાલતે થશે. શેઠને સાધુ પ્રત્યે ખૂબ માન ઉત્પન્ન થયું. આ રીતે ગામમાં એક મહિને ફરીને જુદા જુદા વેશ એણે ભજવ્યા અને મહિના બાદ શેઠ પાસે આવીને શીખ માંગી. ત્યારે શેઠ કહે છે અમારે ત્યાં આવેલા સાધુનું અને આપનું બંનેનું મુખ સરખું દેખાય છે. બહુરૂપી કહે વાત સત્ય છે. તે સાધુ તે હું જ હતું. શેઠે કહ્યું ત્યારે સેનામહેરથી ભરેલે થાળ ગ્રહણ કર્યો હોત તો આ ભીખ ન માંગવી પડત. ત્યારે બહુરૂપીએ કહ્યું. મેં તે વખતે સાધુને વેશ લીધે હતું. જે વેશ લીધે તેનું ગૈારવ સાચવવુ એ વિવેકી માનવનું કર્તવ્ય છે. બહુરૂપી પણ સમજે છે કે સાધુ એટલે તદન નિસ્પૃહી. તે પિતાના વેશને વફાદાર રહે છે. ગુરૂનું વર્ણન કરતાં કહ્યું છે કે તૃણપરે ષટખંડ છેડીને, ચકવતી પણ વરિયો, એ ચારિત્ર અક્ષય સુખ કારણ, એ મેં ચિત્તમાં ધરિયે. - ત્યાગી પિતે વૈરાગ ને સંયમના ભાવથી જે રંગાયેલા હોય તેની અસર જલ્દી પડે. પણ જે સાધુને વૈભવને ને તમારી સંપત્તિને રાગ હોય તે તમને ત્યાગમાર્ગ કેવી રીતે સમજાવી શકે? માટે સાધુના જીવનમાં પૂર્ણ ત્યાગ હવે જોઈએ. સાધુ એટલે જગતને તારણહાર. તમે એમ માને કે અમારા વધી ગયેલા પરિગ્રહના વાળને ઉતારનાર તે સાધુ! વાળ વધી જાય તે તેને કઢાવે છે. નખ વધી Page #349 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા જાય તે પણ કપાવેા છે. ન કપાવા તે તેમાં મેલ ભરાઈ ભરાઈને આખા નખ ઉખડી જાય. તેવી રીતે પરિગ્રહ ભેગા થાય અને તેને ન ઉતારી તેા એક દિવસ આખાને આખા ઉતરી જવાને. ૩૦૮ અહિંસાના ઉપાસક ગૃહસ્થાને તે ઓછામાં ઓછા આ એ નિયમ હોવા જોઇએ : (૧) સ્વદ્યારા સ ંતાષ, (૨) પરિગ્રહ પરિમાણુ. જગતમાં જેટલી સ્ત્રીઓ છે તેને માતા અને બહેનની દૃષ્ટિથી જુએ. જેનામાં આ ષ્ટિ નથી તેનું જગતમાં કાઇ સ્થાન નથી. તેવી રીતે પરિગ્રહની મર્યાદા કરો. જેવી રીતે રખ્ખરના પુગામાં બહુ પવન ભરવામાં આવે તે એ મોટા થતા જાય. ને છેવટે ફૂટી જાય તેવી દશા પરિગ્રહની મર્યાદા નહીં કરનારની છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવાન માલ્યા છે જહા લાલુ। તહા લાડા, લાહા લાડા પવઠ્ઠઇ. જેમ જેમ લાભ મળતા જાય તેમ તેમ લેાભ વધતા જાય. લાભથી લાભની અભિવૃદ્ધિ થાય છે. કપિલ રાજા પાસે એ માસા સેાનુ લેવા ગયા. રાજાએ તેની ઈચ્છા મુજબ માંગવા કહ્યું—કપિલ વિચાર કરવા લાગ્યા. આખું રાજ્ય માગતાં પણ એને તૃપ્તિ ન થતી દેખાઈ. આખરે તૃષ્ણાને અંત નથી એમ સમજી વૈરાગ્ય પામ્યા. પરિગ્રહ એ નવગ્રહેા કરતાં જુની કાર્ટિને દશમા ગ્રહ છે. એ સાને દુઃખ આપે. શનિશ્ચરની પનોતીમાંથી તે સાડાસાત વર્ષે પણ છૂટે, પણ આ પરિગ્રહની પનેાતીમાંથી તે આખી જિંદગીને અતે પણ ન છૂટે. માટે દરેકે પરિગ્રહની મર્યાદા કરવી જોઈએ. પરિગ્રહ વધે તે આત્મામાં કચરા વધે છે અને ઘટે તેા જીવન હળવુ અની જાય છે. મહાન પુરૂષોએ શાંતિથી જીવન પસાર કરવા માટે આ બધા મા મતાન્યા છે. એક શેઠે કાળા બજારની કમાણી કરીને રૂપિયા ભેગા કર્યાં. ખાપ દીકરાથી છાના ભેગા કરે અને દીકરા ખાપથી છાના ભેગા કરે. પરિગ્રહની મૂર્છા ન ઉતરી તા આ સાધુની ત્યાગ અવસ્થામાં પણ મન બગડે. નરકના અંધના ખંધાવનાર પણ મન છે. પ્રસનચન્દ્ર રાજર્ષિ તપરવી છે—ત્યાગી છે પણ એ રાજસેવકાની વાત સાંભળી મન અગડયું. મનથી યુધ્ધે ચઢયા અને સાતમી નરકના દળિયા ભેગા કર્યા. પણ એ તે જ્ઞાની હતા તે! જરા વારમાં સમજી ગયા, મનને ઠેકાણે લાવ્યા અને ફૂંક મારે ને લેટ ઉડી જાય તેમ કર્મીના ઢળિયાને ઉડાડી મૂકીને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી. આ બાજુ દીકરાએ કાળાબજારનું ધન સાચવવા નાની તિજોરી રાખી, આપે માટી તિજારી રાખી. દીકરા ન હેાય ત્યારે પેલી નેટા કાઢી આપ એકલા ગણે અને મનમાં મલકાય. આ દ્રવ્ય એવી વસ્તુ છે કે જે સાથે આવવાનું નથી, આવ્યા ત્યારે લાવ્યા નથી. અનાદિકાળની મૂર્છા આત્માને રખડાવી મારે છે. દીકરાથી બાપે પાંચ લાખ રૂપિયા ખાનગી ભેગા કરેલ. તિજોરીમાં બેસીને એ ગણતા હતા તેટલામાં દીકરાને Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૦૯ શારદા સરિતા આવતે જે. એટલે બાપ તિજોરીમાં પિસી ગયે. અંદર સંતાઈ ગયો. તિજોરીનું બારણું બંધ થઈ ગયું છે. દીકરો ઓરડામાં આવી બાપ નથી એમ માનીને ચાલ્યા જાય છે. બાપ અંદર મુઝાય છે. હવા આવતી નથી. ઘણી લાત મારે છે પણ તિજોરી ઉઘડતી નથી. અંદર નોટે ઘણું પડી છે પણ આવી દશા થાય ત્યારે નેટે શું કામ આવે? અંદર બેઠે બેઠે રિબાય છે. તેની ખબર લેનારું કોઈ નથી. માટે જ્ઞાની પુરૂષ કહે છે કે ધન કેઈક વાર તનને મારે. બાપ તિજોરીમાં બેઠે છે. બહાર નીકળવું છે પણ બારણું બંધ થઈ ગયું છે. હવા મળતી નથી એટલે ટળવળી-ટળવળીને મરી જાય છે. ત્રણ દિવસ સુધી પુત્ર અને સ્વજનેએ તપાસ કરી પણ પ ન લાગે. પછી તિજોરીમાં કેટલું ધન છે તે જોવા માટે તિજોરી ખેલી તો અંદરથી કેહવાઈ ગયેલો બાપ નીકળે. બંધુઓ ! લક્ષમી કેવી દશા કરે છે તે જુઓ. ઘણાં તે લક્ષમી માટે જમ્યા અને લક્ષમી માટે મરવાના. રૂપિયા ખાતર જન્મ અને રૂપિયા ખાતર મરે. એવા તે ઘણું ય મળવાના–પણ આત્મા માટે જન્મ અને આત્મા માટે મારે તેવા તે વિરલ હોય છે. માટે ગુરૂ તે એવા જોઈએ કે જે શિષ્યના હિતનો ઉપદેશ કરે. પરિગ્રહ આદિના સંગથી છોડાવે. તમારું ભલું કેમ થાય, તમારા દ્વર્ગ કેમ નીકળી જાય. તમારો આત્મા પવિત્ર કેમ બને? તેનું અહર્નિશ ચિંતન હેય. પારસમણિને લોખંડ અડે અને તે લેખંડ સોનું ન બને તે એ સાચો પારસમણી નથી. કાં તે સાચું લોખંડ નથી–અગર તે સાચે સ્પર્શ થયે નથી. તેમ ગુરૂ પાસે જઈએ અને પાપનો પશ્ચાતાપ ન થાય, આત્મનિરીક્ષણ ન થાય તો સમજવું કે આપણે ખરી રીતે ગુરૂ પાસે ગયા નથી. ગયા છતાં તેમને બરાબર સ્પર્શ આત્માએ કર્યો નથી. તેમને બરાબર સમજ્યા નથી.. એક રાજા હતા. તે ધર્મપ્રેમી ખૂબ હતા. તેમને પહેલા કુગુરૂને ભેટે થયે હતો પણ સુગુરૂ મળતાં કુગુરૂ છોડી દીધા. રાજ્ય ઉપરથી મમતા ઉતરી ગઈ ને અનાસકત બની ગયા. રાજયમાં રહેવા છતાં અનાસક્ત ભાવથી રહેવા લાગ્યા. જનક રાજા રાજ્યમાં રહેવા છતાં કેટલા અલિપ્ત ભાવે રહેતા હતા એટલે એને જનકવિદેહી કહેવામાં આવે છે. વિરાગી આત્માઓને મન મહેલ પણ પથ્થરને ઢગલે દેખાય. આજે તે પૈસે વધે એટલે એમ થાય કે વાલકેશ્વરમાં, મરીન લાઈન્સમાં ક્યાંક ફલેટ લઉં. એરકંડીશન, ટીવી આદિ તમને ગમતી બધી સામગ્રી વસાવીને માને છે કે હું મહાસુખી છું. મારે કઈ સાધન કે સંપત્તિની કમીના નથી, પણ જ્ઞાની કહે છે. સૌ સાધન બંધન થયા, રહ્યો ન કેઈ ઉપાય, સત્ સાધન સમયે નહિ, ત્યાં બંધન શું થાય. જેટલા સાધનો વધ્યા તેટલા બંધને વધ્યા. પણ આજના માનવીને બંધનમાં Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ શારદા સરિતા રહેવું બહુ ગમે છે. જેને બંધનમાંથી મુકત થવું હોય તે આમ બેસી ન રહે. પાંજરામાં પૂરાયેલા પિપટને પાંજરામાંથી ઉડવું હોય તે રાહ જુવે કે ક્યારે પાંજરું ખુલે ને ઉડી જાઉં. પણ આ મારા ભગવાન મહાવીરના શ્રાવકે રૂપી પોપટને આ સંસારના પિંજરમાંથી ઉડવાનું મન નથી થતુ. યાદ રાખજો કે જેટલે આ સંસારને મોહ વધારશે તેટલું બંધન મજબૂત બનશે. ચતુર્ગતિના ફેરા વધશે માટે સમજીને મોહ ઉતારે. જમાલિકુમારને આ સંસારના દરેક સાધન બંધન જેવા લાગ્યા છે. જન્મ-જરાને મરણને ભય લાગે છે. માતાને કહે છે. તે માતા ! મને સંસારમાં જન્મ-મરણનો ભય લાગે છે. આવા દુઃખ વેઠીને હું ત્રાસી ગયે છું. તમને કઈ દિવસ એમ થાય છે કે હે ભગવાન! હવે મારા ફેરા જલદી કેમ ટળે? આપણું જીવન તે વાદળી જેવું છે. જેમ વાદળી આકાશમાં આવે છે ને ચાલી જાય છે તેમ પૈવન, સંપત્તિ ને ઐશ્વર્ય બધું આકાશની વાદળીની જેમ આવીને ચાલ્યું જાય છે. આપણા જીવનની વાદળી કયારે અને ક્યાં ઉતરશે તેની આપણને ખબર નથી. માટે બને તેટલા પ્રયાસે આત્માની સાધના કરે. એવું જીવન જીવો કે મૃત્યુ થાય તે પણ જગત યાદ કરે. જીવીને મરતાં સને આવડે છે પણ મરીને જીવતાં આવડે તે સાચું જીવન જીવ્યા છે. મહાવીર ભગવાનને ૨૫૦૦ વર્ષ થઈ ગયા છતાં મહાવીર નામ લેતા જેનોના દિલ હરખાઈ જાય છે. કૃષ્ણનું નામ લેતા ભારતભરમાં વસતા દરેક વૈષ્ણવોને આનંદ થાય છે. યુગ વિત્યા પણ મહાન પુરૂષને કઈ ભૂલ્યા નથી તમારી ત્રણ પેઢીના દાદાનું નામ ભૂલાઈ જશે પણ ભગવાનનું નામ ભૂલાતું નથી. આનું કારણ શું? એ મહાન પુરૂષ એવું જીવન જીવી ગયા - જમાલિકુમાર એની માની માતાને કહે છે મને આ સંસારમાં જન્મ મરણને ભય લાગે છેત્રાસી ગયો છું. માટે હે માતા! હું ભગવાન પાસે દીક્ષા લેવા ઈચ્છું છું. આ સાંભળીને માતાના હાજા ગગડી ગયા હવે માતાની શું સ્થિતિ થશે શું બોલશે તેના ભાવ અવસરે. ચરિત્ર પુત્રને પિતા પ્રત્યે દ્રોહ પિતાના મનમાં પુત્રને રાજા બનાવવાની હોંશ છે એટલે રાજા કહે છે. પ્રધાન હું તે દીક્ષા લેવાનો છું. તે તમે આનંદકુમારને બોલાવી લાવે. હું તેને રાજ્ય વિશેની અગત્યની સૂચનાઓ આપી દઉં બોલાવા મેક પણ કુમાર આવ્યું નહિ. આનંદ અગ્નિશમો જીવ છે. પૂર્વના વૈરના કારણે બાળપણથી પિતાનો દ્રહી છે. તેણે સિંહરાજાના અભિપ્રાયને જ નહીં પણ મનમાં જુદું વિચાર્યું. અહો! રાજા મને ગાદી આપવા માંગતા નથી પણ ગાદી આપવાના બહાના તળે કાવત્રુ રચ્યું છે અને મને મારી નાંખવા માંગે છે. તેથી તેણે દુર્મતિ રાજાને સાગરિત બનાવ્યો ને નવી રમત રમવા લાગે. દુર્મતિ રાજાને કહે છે મારા પિતા સિંહરાજાની બુદ્ધિ બગડી છે. અત્યાર Page #352 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૩૧૧ સુધી રાજ્ય આપ્યું નહિ. હવે રાજ્ય આપવા ઉઠયા છે. કેને ખબર શું કરશે? કદાચ મારે રાજ્યાભિષેક કરવાની વાત સાચી હોય. પણ જે મને રાજ્ય આપી દે તે માટે એનું આપેલું રાજ્ય નથી જોઈતું. હું કંઈ કાયર નથી કે એનું આપેલું રાજ્ય લઉં. હું તો મારા બાહુબળથી રાજ્ય લઈશ. ખરેખર પ્રશંસનીય તે એ કહેવાય કે હું એને મારીને બળાત્કારે રાજ્ય લઉં. મિથ્યા દુરાગ્રહથી અને પોતાનું ચિત્ત દુષ્ટ બનવાથી આનંદકુમારને પિતા સારૂં કરે તે પણ એને ખરાબ લાગે છે પણ રાજાનું દિલ તો એટલું પવિત્ર છે કે પુત્રના દુષ્ટ આચરણની ગંધ પણ એને આવતી નથી. “સિંહરાજા આનંદના મહેલે આવ્યા મહારાજાએ આનંદને બોલાવવા માણસોને મોકલ્યા પણ તે ન આવે પણ રાજા તે ખૂબ સજન અને ઉદાર છે. એટલે કુમારના મનમાં સહેજ પણ દુઃખ ન થાય એટલા માટે રાજ્યાભિષેક નકકી કરવા અને એને બધી સમજુતી આપવા કુમારના મહેલે આવ્યા. રાજાના મનમાં એવી કલ્પના નથી કે આ કુમારે મને મારી નાંખવાનું કાવત્રુ રચ્યું છે. એ તો સાથે એક પહેરેગીરને લઈને કુમારના મહેલે આવ્યા. આ જોઈ આનંદકુમારે વિચાર્યું કે મારો બાપ મને મારી નાંખવા આવે છે, તો હું તેને મરાવી નાંખું. આના જેવો અવસર ફરી નહીં મળે. * બંધુઓ ! કુમારનું નામ આનંદ છે પણ કામ તે કર્મ બાંધવાના છે. નામની કંઈ વિશેષતા નથી. નામ તે શાન્તિલાલ અને શાન્તાબહેન હેય પણ જીવનમાં શાંતિને છોટે ય ન હોય. નામ હીરાલાલ, પન્નાલાલ ને માણેકચંદ હોય પણ પાસે હીરા માણેક કે પન્ના ન હોય. નામ ગુણવંતલાલ હેય પણ જીવન અવગુણથી ભરેલું હોય. અહીં પણ કુમારનું નામ આનંદ હતું પણ અંતર તો કષાયથી ભરેલું હતું. રાજા માને છે કે પુત્ર મારે છે. મારું કહ્યું માનશે એવો એને વિશ્વાસ છે. પણ જ્ઞાની કહે છે કે જ્યાં તને વિશ્વાસ છે ત્યાં દેખે આવે એનું નામ સંસારની અસારતા. ગમે તેવા સરસ પકવાનના થાળ ભરેલા પડ્યા હોય પણ કઈ કહે કે એમાં સહેજ ઝેર પડયું છે, તે એ થાળ નકામો ને? તેમ આ રંગ-રાગ અને વિષયસુખેથી ભરેલો સંસાર તમને વહાલો લાગે છે પણ તે અસાર છે. સંસારનું એક પણ તત્ત્વ એવું નથી કે જે જીવને ઉન્નત બનાવે. એ તો તમે જ્યાં વિશ્વાસ કર્યો ત્યાં ધખો અપાવે. આનંદકુમારનો જન્મ થતા વેંત માતાએ તરછોડી મૂક્યું હતું, પણ રાજાએ પ્રેમથી ઉછે. સર્પને દૂધ પાવામાં આવે પણ અંતે તો એ ઝેર રૂપે પરિણમે છે. તેમ આનંદકુમાર પિતાનો ઉપકાર માનવાને બદલે એનો બદલે ષથી વાળવા તૈયાર થયા. પિતાને આવતે જોઈ તલવાર કાઢીને સજજ થયે અને સાથે પેલા દુર્મતિ રાજાને સહાયક તરીકે ઉભે રાખે. Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨, શારદા સરિતા પુત્રને પિતા ઉપર ઘા અને પિતાની ઉદારતા સિંહરાજા જે ઉપર ચડે છે તે કુમાર તૈયાર ઉભે હતે. જેમ ઉંદર પર બિલાડી તરાપ મારે તેમ રાજાની સાથે આવેલ પહેરેગીરના તલવારના એક ઝાટકે બે ટુકડા કરી નાંખ્યા અને સિંહરાજા નજીક આવ્યા કે તેમના ઉપર પણ તલવારને ઘા કર્યો. સગા બાપ ઉપર તલવારના ઘા કરતા અચકાય નહીં અને પાછા ઉપરથી શું બેલવા લાગે કે લે માર.... લે માર... જાણે કે રાજા પિતાના ઉપર ધસી આવ્યું છે, ને પોતે પિતાને બચાવ કરવા તલવાર લઈને ઉભો ન હોય! મ લૂમ હતા પિતા જાન ગયે, મેરા પડયંત્ર કરતા બહાના લેગ દિખાઉ, કબ તક રહે પરતત્વ હાલ કેદમેં બાપ આય લે, રાજય બના સ્વતંત્ર હે શ્રોતા તુમ...” કુમારનો અવાજ સાંભળી બીજા પહેરેગીરે દોડી આવ્યા. મારે. મારે અવાજ સંભળાયો. આખા નગરમાં ખબર પડી ગઈ ને કેલાહલ મચી ગયો ને સૈન્યમાં ખળભળાટ થઈ ગયે. કુમારના મહેલને ચારે બાજુથી સેન્ચે ઘેરી લીધું. સૌ સમજી ગયા કે કુમારના કારસ્તાન છે. એટલે બધાં કહે છે આનંદને મારી નાખો, ત્યારે સિંહરાજા કહે છે તમે કુમારને કંઇ કરશે નહિ. એને મારશે તે સમજી લેજે કે મને માર્યો છે. જે મને જીવતે રાખવું હોય તો એને કંઈ ન કરશે. અમલદારે અને સૈનિકે તે આનંદ ઉપર કેધથી ધમધમી ઉઠયા છે પણ રાજાને કે સમભાવ છે. સૈનિકોને કહે છે તમે જાઓ ને કુમાર રાજ્યાભિષેક કરાવે, એ તમારે રાજા છે. એનું મુહૂર્ત નજીક આવી ગયું છે. રાજા કેદમાં ને કુમાર ગાદી પર જુઓ, આ સિંહરાજા સંસારમાં હતાં, દીકરાએ તલવારના ઘા કરીને ઉપરથી બાપ પિતાને મારવા આવ્યું છે તે આક્ષેપ મૂક છતાં પિતે પુત્રનું ભલું ઈચ્છે છે. દુઃખમાં આ સમભાવ રહેતે કર્મ ખપી જાય રાજાને તલવાર ઘા કરીને પતાવ્યું નહીં એણે શું કર્યું? પેલા દુર્મતિ રાજા પાસે સિંહરાજાને મજબૂત બંધને બાંધી દેવરાવ્યો. રાજાના સૈનિકે વચમાં પડ્યા. નગરજને આવ્યા પણ એના માણસોએ બધાને હઠાવીને રાજાને મુશ્કેરાટ બંધાવીને તેના માણસોને સેંપી ચારે બાજુ પહેરે ગઠવી દીધું. અને પોતે પિતાની જાતે ગાદી પર બેસી ગયો ને ગામમાં શું જાહેરાત કરાવી! કરી શેષણુ પુર મેં ઐસી, રાજા થા કમજોર, વહ તે રહેતા ધર્મધ્યાન મેં, બઢે શત્રુ સહુ ઔર ઈસસે નૃપ આનંદ બના, સુન મચા શહેરમેં શૌર છે. શ્રોતા તુમ... સિંહરાજા હવે વૃદ્ધ બની ગયા છે. રાજ્યને કારભાર સંભાળી શકતા નથી. એ Page #354 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૩૧૩ તા નિરતર ધર્મ ધ્યાનમાં રક્ત રહે છે. પણ ચારે બાજુથી શત્રુઓ વધતા જાય છે. હવે આનકુમાર મહારાજા બન્યા છે. આનંદ રાજા બન્યા તે પ્રજાને જરાય ગમ્યું નહિ પણ રાજાનુ વચન હતુ એટલે કાઇ કાંઇ કઇ ખેલી શકયું નહી. એણે બધી વ્યવસ્થા કરી દીધી અને સામત રાજાને વશ કરી દીધા. અને પૂના ગઢ નૈના કારણે સિંહરાજાને નરકાગાર જેવા કારાગૃહમાં પૂર્યા. એની દિવાલા જીણુ બની ગઇ છે. એવી તીરાડે પડી હતી કે એમાં મેટા સ રહેતા હતા. જમીન પર વીંછી ક્રૂરતા હતા. ડાંસ-મચ્છર અને માખીઓના ગણુગણાટ સંભળાતા હતા. અને વિશ્વાની ગારથી લીપ્યું હોય તેવી ધ મારતી હતી. ઠેરઠેર કરાળિયાની જાળ ને સર્પની કાંચળી લટકતી હતી. જાણે નરકની વેઢના જોઇ લે. સર્વ દુઃખે!ના સમુહેાની જાણે સભા અધની જાણે ક્રીડા ભૂમિ જોઇ લેા અને યમરાજનુ સિદ્ધક્ષેત્ર ન હેાય તેવું ભયાનક આ જેલખાનું હતું. રાજાને કેદ્રખાનામાં લઇ જવામાં આવ્યા છે. એવી અંતઃપુરમાં રાણીઓને ખખર પડી એટલે પટ્ટરાણી કુસુમાવલી સહિત અતઃપુરને ખૂષ આઘાત લાગ્યા એટલે કરૂણ આક્રંદુ ને વિલાપ કરવા લાગી. બધી રાણીએ મહેલમાંથી નીકળી જેલ તરફ જવા તૈયાર થઇ. કુસુમાવલી આદિ રાણીએ માથાકૂટતી, છાતીકૂટતી, વાળના ઝંટીયા ખેંચતી ત્યાં આવી. જેમ કોઈના માતીના હાર તૂટીને જેમ માતી નીચે પડે તેમ રાણીઓની આંખમાંથી એર મેર જેવા આંસુ સરી પડે છે. દુઃખ રાજાને માથે આવ્યું છે પણ રાણીઓથી શાનું દુઃખ જોયુ જતુ નથી. જેમ ગુલાબનુ' પુત્ર કરમાઇ જાય તેમ પુત્રના ત્રાસથી રાજાનું દુઃખ જોઈ કરમાઈને કરૂણુ સ્વરે રૂદન કરતી કલ્પાંત કરવા લાગી. હવે શુ બનશે તેના ભાવ અવસરે કહેવાશે. ✩ વ્યાખ્યાન ત. ૪૦ શ્રાવણ સુદ ૫ ને શનિવાર તા. ૧૮-૨-૭૩ પરમકૃપાળુ પરમાત્માએ જગતના જીવાના ઉદ્ધારમાટે સિદ્ધાંતવાણી પ્રકાશી. આજે પદરનુ ધર છે તે આપણને સૂચના કરે છે કે હે ભવ્ય જીવા! આજથી પંદરમે દિવસે પધિરાજ સંવત્સરી મહાન પ આપણા આંગણે આવી રહ્યું છે. દુનિયામાં પ ઘણા આવે છે. આ પર્વની જે કાઈ વિશેષતા હાય તેા એ છે કે અનાદ્દિકાળથી જીવની વિષયસુખ પ્રત્યેની જે વાસના છે તેને દૂર કરાવનાર છે. એ પર્વ આવતાં પહેલા આપણને કેટલી વાર જગાડે છે. આજથી પંદર દિવસ પહેલાં મહિનાનુ ધર આવ્યું હતું. ધર Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ શારદા સરિતા એટલે શું? ધર એટલે પકડવું. શું પકડવું? ભગવાન કહે છે કે જીવ | અનાદ્દિકાળથી તારુ મૂળસ્થાન છોડીને અન્ય સ્થાનમાં ભમી કષાયેાને વશ થઇ ગયા છે. તે અન્ય સ્થાનને છોડી તારા મૂળ સ્થાનને પકડી લે અને સ્વભાવમાં સ્થિર બની જા. સંસારનું મૂળ કષાય છે. રાગ અને દ્વેષ એ કર્મના ખીજ છે. ખેતરમાં ખેડૂત ખીજ આવે છે ત્યારે પાક ઉતરે છે. તેમ આપણા જીવનરૂપી ક્ષેત્રમાં રાગ-દ્વેષરૂપી ખીજનું વાવેતર કરવાથી પાપકર્મરૂપી પાક ઉતરે છે. તેને ભાગવતી વખતે પણ જો સમતા ન રહે તે નવા કમે બંધાવાના અને પરિણામે સંસારનું ચક્ર ફર્યા કરવાનું–પણુ રાગની આગમાં ભાન ભૂલેલા જીવાને ભાન નથી કે તેમાં પડતુ મૂકીશ તેા બળીને ભડથુ થઈ જઈશ. જુએ, પતંગીયુ' પ્રકાશ દેખીને પાગલ અને છે અને એ પ્રકાશમાં તેનુ જીવન ઝ ંપલાવે છે તે! તે મળીને સ્વાહા થઈ જાય છે. પતંગા તે! નહિ સમજે, અગર સમજે તે કહી દેજો, દીપકમાં દાઝવા કરતાં, મઝા છે દૂર રહેવામાં, સમીપ સંતાપ બહુ ઝાઝા, મઝા છે દૂર રહેવામાં 17 જ્ઞાનીઓ કહે છે વિષયેાની વાતા જ્યાં થતી હેાય ત્યાં કદી જશે! નહિ. એકેક ઇન્દ્રિયના વિષયેા કેવા ભયંકર છે! પતંગિયું જ્યારે પ્રકાશમાં પડવા જતુ હાય ત્યારે એને પકડીને કાઇ દૂર મૂકે તે પણ પાછું ઉડીને ત્યાં આવે છે. લક્ષ્મીના માહમાં પાગલ અનેા જીવાની પણ આવી દશા છે. ઉપાશ્રયે આવવાની પુરસદ નથી પણ યાદ રાખજો કે કાળ આવશે ત્યારે શું કરશે ? તમે એમ કહી શકશે! કે મને અત્યારે પુરસદ નથી. સર્જન ડૅાકટરને ખેલાવા ને કહા કે ગમે તેમ કરે પણ મને મચાવેા ત્યારે ડૉકટર શું કહે છે? ભાઈ ! ઉપાયે તેા કરુ છું પણ તૂટી તેની ખુટી નથી. તૂટેલું આયુષ્ય સંધાતું નથી. વૃક્ષ ઉપરથી પાંડુ ખરે પછી વૃક્ષ ઉપર જઈ શકતુ નથી. ફેરીને નવું આવે છે પણ ખરેલું પાછું ઉપર જઇ શકતું નથી. યાદ રાખો તેમ આપણું પાંદડું ક્યારે ખરી પડશે તે ખબર નથી માટે જીવનમાં ધર્મની કમાણી કરી લેા, રાગ-દ્વેષ અને મેહનું પરિણામ પાપ છે. જંગી નાની છે. તેમાં પાપની પ્રવૃત્તિ ઓછી કરી અને વીતર!ગ મનવા વિત્તના રાગ છેડા. જમાલિકુમારને પ્રભુની વાણી સાંભળીને કેવા આનંદ આવ્યે ! જેમ ભૂખ્યાને ભે!જન, તરસ્યાને પાણી, રાગીને ઔષધ ને થાકેલાને વિસામે મળે તે કેવા આન થાય ? તેમ હું નાથ! તારી વાણી સાંભળી મને તેટલા આન થયા છે. મારી ભવભવની ભૂખ ભાંગી ગઇ છે. તારી વાણી સત્ય છે, નિઃ શક છે. તારા સિવાય હવે મને કયાંય ગમતું નથી; પ્રાણ વિનાના કલેવરની કિંમત નથી તેમ હે નાથ! તારા વિનાના જીવનની કંઈ કિંમત નથી. જેના જીવનમાં દેવ-ગુરૂ અને ધર્મ નથી તેનું જીવન Page #356 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૩૧૫ પ્રાણ વિનાના કલેવર જેવું છે. જમાલિકુમારને એ મજીઠી રંગ લાગ્યો છે. હળદરને રંગ તડકે મૂકે તે ઉડી જાય. પણ મજીઠીયે રંગ ઉડે નહિ. જમાલિકુમારને સંસાર પ્રત્યેને મોહ ઉતરી ગયો. તમને આ ધર્મ મળે છે, વીતરાગ વાણી મળી છે તો હાડહાડની મજામાં ધર્મને રંગ લાગ જોઈએ. ધર્મને રંગ લાગ્યા પછી લક્ષ્મીની મમતા ન રહેવી જોઈએ. ધર્મને સાચો રંગ લાગશે ત્યારે ખાડો છેદતા રત્નને ચરૂ નીકળશે તે ય લેવાનું મન નહિ થાય. ધર્મ રાજા રાજ્ય કરતા હતા તે સમયની વાત છે. એક માણસે ખેડૂતની પાસેથી પાસેથી બે વીઘા જમીન વેચાતી લીધી. વરસાદ પડતાં પહેલાં જમીનને ખેડી રહ્યો છે. ખેડતા ખેડતાં હળ અટકયું. જોયું તે કિંમતી રત્નનો ભરેલો ચરૂ હતે. ખેડૂત વિચાર કરે છે મેં જમીન લીધી છે. ચરૂ નથી લીધે. આ ચરૂને હક્ક જમીનના માલિકનો છે મારે નહિ. એટલે જેની પાસેથી જમીન લીધી હતી તેની પાસે આવીને કહે છે આપની પાસેથી વેચાતી લીધેલી જમીન ખેડતા આ ચરૂ મને મળે છે, તો આપ લઈ લે. ત્યારે જમીનદાર કહે છેઃ ભાઈ એ જમીન તેં વેચાતી લીધી છે. માટે તારે હક્ક છે. મેં ઘણીવાર જમીન ખેડી છતાં ચરૂ કેમ ના નીકળે? માટે તું લઈ જા. ત્યારે પેલે ગરીબ ખેડૂત કહે છે. હું એને અડું નહિ. દેવાનુપ્રિયો! વિચાર કરજે. તમે શ્રાવક છે. પ્રતિક્રમણમાં રોજ બેલે છે ને કે પરધન પથ્થર સમાન. રે જ નહિ બોલતા હો તે સંવત્સરીના દિવસે તો જરૂર બોલવાના. ખેડૂત કેટલે પ્રમાણિક છે! એને મળે છે તો પણ જોઈતું નથી. બેલે મારા શ્રાવકે! આ રીતે મળી જાય તે પરધન પથ્થર સમાનને બદલે હાથમાં આવે તે ઘર સમાન. (હસાહસ). કેમ બરાબર ને? કેટલી ધનની મૂઈ! ધનની મૂછ જીવને ક્યાં લઈ જશે? પેલો ખેડૂત કહે છે પારકું ધન મારા ઘરમાં આવે તે મારા મનના પરિણામ બગાડી નાંખે અને મને દુર્ગતિમાં લઈ જાય. ત્યારે જમીનદાર કહે છે તે મારે પણ નથી જોઈતું. ચાલો રાજાને સેંપી દઈએ. કેવી ધનની મૂછ ઉતરી હશે! એ જ કેવા પવિત્ર હશે! આવી પરિગ્રહની મૂછ છૂટે તે સમજી લેજે કે હું ધર્મ પામ્યો છું. હું પ્રતિક્રમણ કરું, સામાયિક કરું, વીતરાગ વાણી સાંભળું, બ્રહ્મચર્યનું પાલન કરું, યથાશકિત તપ કર્યું અને કયારે પણ પારકું ધન લૂટવાની અગર હિંસા કરીને ધન કમાવાની વૃત્તિ ન થાય. હે ભગવાન! એવું મારે જોઈએ છે. આનું નામ ધર્મ પામ્યા કહેવાય. ધરમ ધરમ કરતે સહુ જગ પીરે, ધર્મને મર્મ ન જાણે કે, ધરમ જિનેવર ચરણ રહ્યા પછી, કર્મ ન બાંધે કે ઈ.” આજનો માનવી ધર્મ ધર્મની બાગે પિકારે છે. પણ ધર્મ શું ચીજ છે, એને Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ શારદા સરિતા એને મર્મ કઈ સમજતું નથી. આ કેવલી પ્રરૂપિત દયાધર્મ મળ્યા પછી ક્ષણે ક્ષણે એવી જાગૃતિ રહેવી જોઈએ કે મારાથી હવે પાપને બંધ કરાય નહીં. પણ આજને માનવી પૈસા માટે જૈન ધર્મને ન શોભે તેવા પાપ કરવા તૈયાર થાય છે. વિશ્વમાં વધતા જતા ભૌતિકવાદે માનવીની પવિત્ર ભાવનાઓનો ભૂકકો કરી નાખે છે. ક્ષણિક સુખના સાધને ખાતર માનવી સંસ્કાર અને ધર્મનીતિને નેવે મૂકી દે છે. હમણાં એક પત્રિકામાં વાંચવામાં આવ્યું છે તે આપની સમક્ષ રજૂ કરૂં છું. એક જૈન કુટુંબ ખૂબ સંસ્કારી. એ ઘરમાં કાંદા-કંદમૂળ કદી ન આવે. રોજ ચૌવિહાર કરવો, સંતદર્શને જવું. એવા ખાનદાન અને સંસ્કારી કુટુંબને સુરેશ નામને છોકરે અમેરિકા ભણવા ગયે. ખૂબ હોંશિયાર હતો. એટલે થોડા સમયમાં અમેરિકાથી મેકેનિકલ એજીનીયરીંગની ડીગ્રી મેળવી ભારતમાં આવ્યા. અહીં તેને કેમિકલ ફેકટરીમાં રૂા. ૧૦૦૦) ને મહિને પગાર, રહેવા સારે ફલેટ અને એમ્બેસેડર કાર અને વર્ષમાં એક વખત મહિના માટે ફરવા જવાને બધો ખર્ચ. ટેલિફેન, નેકર-ચાકર બધું ફેકટરી તરફથી મળ્યું. આટલી સગવડ અને હજારને પગાર મળવા છતાં સરોશના મનમાં એમ થતું કે હું અમેરિકા જઈને ભણું આવ્યો છતાં મને હજાર રૂપિયાને જ પગાર. મારા માટે આ નેકરી હલકી ગણાય. એનાથી ચઢિયાતી કરી મળે તે એને જોઈતી હતી. જેનમાં સંસ્કારી કુટુંબને દીકરો છે. આટલું મળવા છતાં એની તૃષ્ણ છીપી નહિ. એનાથી મટી ફેકટરીઓમાંથી એને માટે ઓફરે આવતી પણ એને બધું ઓછું લાગતું હતું. કારણ કે આજને માનવ પૈસાને પ્રતિષ્ઠાનું પ્રતીક સમજે છે. એટલે પ્રતિષ્ઠા મેળવવા ગમે તે રીતે એ ધન મેળવવા ફાંફા મારે છે. સરોશ સારી નેકરી માટે તપાસ કરતો હતો. એમ કરતાં એક દિવસ પેપરમાં જાહેરાત વાંચી કે આવી ડીગ્રી મેળવીને આવેલા એજીનીયરની જરૂર છે. જો આ સર્વિસ સ્વીકારશે તે મહિને ત્રણ હજારને પગાર, એરકંડીશન ફલેટ, ફેરેનની કાર, નોકર-ચાકર, રસોઈયે અને દર વર્ષે એક વાર ફરેનની મુસાફરી. સરોશને આવી નેકરી જોઈતી હતી. પણ એમાં પાપનું કામ હતું. છતાં પૈસા મેળવવા સરેશનું મન તે તલપાપડ થઈ રહ્યું હતું. પણ એના માતા-પિતા હા પાડશે કે નહિ તેની ચિંતા હતી. શા માટે ચિંતા હતી? કે એ નોકરીમાં એક મોટું નવીન ટાઈપનું કતલખાનું ખેલવાનું હતું. તેમાં ગાય-ભેંસ, બકરા-ડુક્કર આદિ પ્રાણીઓની કતલ કરવા માટે મેટા મશીનની બેઠવણ કરવાની હતી. એ મશીન એવું બનાવવાનું હતું કે પ્રાણીઓની કતલ થતાં એક બાજુ ચામડું ને હાડકાં જુદા પડી જાય. અને બીજી બાજુ લેહી-માંસ જુદા પડી જાય અને ત્રીજી બાજુ ચરબી ને પ્રાણીઓના કલેજાં જુદા પડી જાય અને આ વસ્તુઓને સફાઈદાર બનાવી, એને પિક કરી ફેરેન મેકલવાની ચેજના કરવાની હતી. તે ઉપરાંત એ Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૧૭ શારદા સરિતા પ્રાણીઓના પૂછડાના વાળથી માંડીને પગની ખરી આદિ ચીજે અલગ કાઢી લઈને તેને રીફાઈન કરી પરદેશ મોક્લી મોટું હૂંડિયામણ મેળવવાની એ કારખાનું ખોલનારની ઈચ્છા હતી. આ ભારે પગાર મળે અને ભવિષ્યમાં વધુ આગળ વધવાની આકાંક્ષાવાળા સોશને આ સર્વિસ સ્વીકારવાનું આકર્ષણ થયું. ઘરના વડીલેની પરવાનગી સિવાય એણે ઓફર સ્વીકારી લીધી. આ તરફ એના માતા પિતા આદિ કુટુંબીજનોને ખબર પડી કે સુરેશે આવી એકાંત હિંસામય નેકરીની ઓફર સ્વીકારી છે. છાપાઓમાં પણ સમાચાર વાંચ્યા કે એશિયામાં પ્રથમ અને અદ્યતન કતલખાનાના એજીનીયર મેનેજરના પદે એની નિમણુંક થઈ છે. આ જાણીને એના કુટુંબીજનોમાં, મિત્રવર્ગમાં, જ્ઞાતિવર્ગમાં ખૂબ ઉહાપોહ થયે અને એના માતા પિતાને કહે કે તમારે છોકરે આવી નોકરી સ્વીકારે છે. મા-બાપને આ વાત માનવામાં નથી આવતી. અહો! અમારા સંસ્કારી કુટુંબમાં ઉછરેલો દીકરો આવું કરે નહિ. છતાં ખૂબ વાત આવી, પેપરમાં વાંચ્યું એટલે એના મિત્રોએ તથા માતા - પિતાએ ખૂબ ઠપકો આપે ને વિરોધ દર્શાવતો પત્ર લખે. ભાઈ સોશ! અમે પેપરમાં વાંચ્યું છે કે તેં આવા જંગી કતલખાનાના મેનેજરની નેકરી સ્વીકારી છે. આ સાંભળી અમારા હૈયામાં ઘા પડી ગયા છે. ખૂબ આઘાત લાગ્યો છે. ભાઈ! તારે કઈ વાતને તૂટો હતો કે નરકમાં લઈ જાય તેવા પાપમય કતલખાનાનો કસાઈ બનવાની નોકરી સ્વીકારી. તું વધુ પગાર, બંગલા, ગાડી, મોટર અને નોકર-ચાકરની સગવડની લાલચમાં લલચાયો હશે! પણ તને કંઈ વિચાર થાય છે કે આપણું કુટુંબ કેવું ખાનદાની આપણુ ઘરમાં કાંદા-બટાટા આદિ કંદમૂળ ન ખવાય. રાત્રી ભેજનને ત્યાગ, દરરોજ ઉપાશ્રયે જવાવાળા અને તું જ્યારે ફેરેન ગયે ત્યારે તે અમને વચન આપ્યું હતું કે હું દારૂ-માંસનું સેવન નહિ કરું. પરસ્ત્રી ગમન નહિ કરું. અત્યાર સુધી તેં એ વચનનું પાલન બરાબર કર્યું છે. આપણે કીડીની પણ દયા પાળવાવાળા, તેના બદલે લેહીની નીકે વહે ને માંસના ઢગલા થાય, એમાં તારે કામ કરવાનું અરેરે. દીકરા! તેં આ શું કર્યું? આવી હિંસામય ને પાપનો પોટલો બંધાવનારી નોકરી સ્વીકારવાની કુમતિ કેમ સૂઝી એ અમને સમજાતું નથી. અમને આ વાતનું ભારે દુઃખ થયું છે. જે તું અમારે સાચે સંતાન હોય અને તારા મા બાપનું મુખ જેવું હોય તો આ પત્ર વાંચીને તરત રાજીનામું મૂકી દેજે. માતા-પિતાનો પત્ર વાંચી સરોશને ધ્રુજારી છૂટી. આંચકે આવ્યા. થોડી વાર તે થયું કે માતા-પિતાની વાત સાચી છે પણ બીજી ક્ષણે એનું હૃદય પલટાયું. એ તે જુનવાણીના માણસ. એ લેકે માને છે એવું કંઈ નથી. આ કંઈ જેવું તેવું કતલખાનું થોડું છે કે જ્યાં ને ત્યાં લેહી–માંસ અને હાડકાના ઢગલા દેખાય? આ તો નવીન Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ શારદા સરિતા ટાઇપનું કતલખાનું ઘાસ ચરતા પ્રાણીઓને પણ ખબર ન પડે કે એમના પર છરે ફરી ગયા ને એક લેાહીનું ટીપું પણ ન દેખાય. આમાં શું ખાટુ છે? અનાજની તંગી છે. આવા કારખાનાથી ભૂખમરા એછો થશે. મા – બાપ અને કુટુબીજના તા એ દિવસ એલીને અધ થઈ જશે પણ આવી સરસ નાકરી છોડીને આવી તક ગુમાવીને મારે મારું ભવિષ્ય બગ!ડવુ નથી. પૈસા માટે કેટલા દુષ્ટ વિચારે ! કસાઇ અને આનામાં શું ફેર છે? છેવટે તેણે પ્લાન બનાવીને તેના સાહેખાને ખુશી કર્યા. મધુએ ! જુએ, તમે તમારા સંતાનને પરદેશ ભણવા મેકલે છે. તે શા માટે? વધુ કમાવાની લાલસાએ ને? એ પૈસાની અતિ આસકિત કેવું કામ કરે છે! ઘણાં છોકરાએ પરદેશ જઇને ત્યાંની કન્યાને પરણી જાય છે. પરમાટી ખાતા થઈ જાય છે. ત્યારે મા-આપ પેશ આંસુએ રડે છે. આ સાશના માતા-પિતાને ખબર પડી કે છોકરાએ નાકરી છોડી નથી. તે બેભાન થઈ ગયા. ફરીને લખ્યું કે દીકરા ! તને ભણવા પરદેશ મેકલ્યા એ મેટી ભૂલ કરી. અમે તને પૈસા ખર્ચીને ભણાવ્યે ત્યારે તું આ પાપ કરવા ઉઠયા ને ? તું આ નેકરી ન છેડે તે! હવે અમારા ઘરમાં પગ મૂકીશ નહિ. તુ અમારે દીકરે નહિ અને અમે તારા મા-બાપ નહિ. અમારા દીકરા કદી કસાઇના કામ કરે નહિ. કસાઈ તા ગણતરી વેાની કતલ કરે પણ તું તે કસાઈના કસાઈ છે. આવા ભયંકર શાસ્ત્રાની શેષ કરી અસંખ્ય જીવેાને કાપીશ. આ પાપથી તું કયા ભવે છૂટીશ? અમારુ તેા કાળજું કામ કરતું નથી. પણ સાશનુ` હૃદય હવે નિહૂર બની ગયું છે. એને કઇ અસર ન થઈ. સરાશના પ્લાનથી એના સાહેમાને સતાષ થયા. પણ એને કહ્યું કે હજુ કામ શરૂ કરતાં પહેલાં દેશના મોટા મોટા સ્તલખાનામાં તમે જાતે જઈને નિરીક્ષણ કરી આવા કે ત્યાં શું ખામી છે તે શું વિશેષતા છે? એટલે સરેશ ગાડી લઇને કતલખાનાનું નિરીક્ષણ કરવા નીકળ્યેા. ગાડીનેા ડ્રાઇવર મુસલમાન હતા. તેનું નામ મહ ંમદ્દ હતું. અપાર થતાં જમવાના સમય થયે એટલે એક સારી લાજ પાસે ગાડી ઉભી રખાવીને ડ્રાઇવરને કહે ચાલ, આપણે બંને જમી આવીએ. ત્યારે ડ્રાઇવર કહે છે, સાહેબ! મને અહી' ના ફાવે. હું ઇસ્લામી લેાજમાં જઇશ. સાહેબ કહે ભલે- અનેએ જમી લીધુ. કલાક આરામ કરીને મુસાફરી શરૂ કરી અને એક શહેરના મેટા કતલખાનામાં ગયા. ત્યાંની કાર્યવાહી તપાસી. મહંમદ સાશની સાથે હતા. કતલખાનામાં કપાતા તરફડતા પ્રાણીઓને જોઇને મહંમદના હૃદયમાં ધ્રુજારી છૂટી. સાહેબને કહે છે, સાહેબ! મારે તમારી ગાડી ચલાવવી નથી. મને નેકરીમાંથી છૂટો કરો. સરેશ પૂછે છેઃ કેમ શું થયું? શા માટે ચિંતા કરે છે ? મારા પગાર વધશે એમ તારા પણ વધશે. મહમ કહે છે, સાહેબ ! મને પગારની ચિંતા નથી પણ આ મૂંગા પ્રાણીઓને કપાતા અને તરફડતા જોઇને મારૂં Page #360 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૩૧૯ હૈયું કંપી જાય છે. હું માંસાહારી છું. ગઈ કાલે પણ ઈસ્લામી લેજમાં ટેસ્ટધાર રસોઈ જમી આવ્યો છું. મેં માંસ ઘણું ખાધું છે. પણ આ જીવોની જે કતલ થઈ રહી છે તે નજરે મેં કદી જોઈ નથી, અમે તે બજારમાંથી તૈયાર લાવીને ખાઈ લઈએ. પણ અત્યારે હું મારી નજર સમક્ષ નિહાળી રહ્યો છું. આ મૂંગા પ્રાણુઓની કેવી દશા? નાના નાના કમળ બચ્ચાઓને એની માતાથી વિખૂટા પાડીને એની માતા અને એનાં પ્યારા બાળકને કુર રીતે કાપી નાંખે છે તે જોઈને મારું માથું ભમી જાય છે. આંખે અંધારા આવે છે. હવે મને સમજાયું કે મઝાની ટેસ્ટદાર રસાઈ કેવી રીતે તૈયાર થાય છે.! કેટલા જીવોના પ્રાણ લૂંટાય છે! થાળીમાં સ્વાદિષ્ટ ચીજો પીરસાય છે તે કેવી રીતે બને છે તેની અત્યાર સુધી માત્ર કલ્પના હતી પણ આજે પ્રત્યક્ષ જોયું ને મને કમકમાટી આવી ગઈ. હવે આ નેકરી મારે ના જોઈએ. જુઓ, માંસાહારી મહંમદને આટલી અસર થઈ પણ પેલે જેનને દીકરે સરેરાશ કહે છેઃ મહંમદ ! પણ આપણે આ હિંસા કયાં કરવાની છે? એ તે બીજા માણસે કરશે. આપણે તો માત્ર નિરીક્ષણ કરવાનું ને ઓર્ડર આપવાના. મહંમદ કહે છે તમારે આવા કતલખાના જેવા જવાનું અને મારે સાથે ગાડી લઈને તે આવવું પડે ને ! મારાથી આ જેવાતું નથી. મેં આજથી નક્કી કર્યું છે કે મારે હવે કદી માંસ ખાવું નહી. મને જેવું મારૂં જીવન પ્રિય છે. તેમ દરેકને પિતાનું જીવન પ્રિય છે. કોઈને મરવું ગમતું નથી. બસ, મારે આ નોકરી કરવી નથી. આપણું કતલખાનું શરૂ થાય તે પહેલાં નોકરી છેડી દેવી છે મહંમદના એકેક શબ્દ સરોશના હૃદયનું પરિવર્તન થવા લાગ્યું. ઘેર જઈને જમવા બેઠે ત્યાં પણ તેને કતલખાનાનું દશ્ય પ્રત્યક્ષ દેખાવા લાગ્યું. જેમ તેમ ખાઈને ઉઠી ગયે. રાત્રે સૂઈ ગયો પણ મહંમદના શબ્દો કાનમાંથી જતા નથી. અહે! જે કાયમ માંસાહાર કરનારો, અને સામાન્ય કક્ષાના અભણ ડ્રાઇવરે કતલખાનાનું દશ્ય જોઈને માંસાહારનો ત્યાગ કર્યો અને નેકરીમાંથી છૂટે થવા ઈચ્છે છે. એને તો ફકત મારી ગાડી ચલાવવાની છે છતાં તેને જેને કપાતા જોઈને કેટલી અનુકંપા આવી છે ! જયારે મેં તો કદી દારૂ પીધે નથી, માંસ ખાધુ નથી. જેનને દીકરો છું છતાં આટલા મેટા ભયાનક કતલખાનાને મેનેજર બને? કેટલા ઓની હિંસા થશે? હું કે પાપી? માબાપની શિખામણને અનાદર કર્યો. ધિક્કાર છે મને! બસ, હવે મારે પણ આ નોકરી ન જોઈએ. દેશમાં ૫૦૦, રૂ. ના પગારની નોકરી સ્વીકારી લઈશ પણ આ પાપનો ધંધે કર નથી. બીજે દિવસે સવારમાં ઉઠી રાજીનામું આપી દીધું બધા સાહેબોએ એને ખૂબ સમજાવ્યું પણ એણે ચેખી ના પાડી દીધી અને સાંજે પિતાના વતનમાં જવા ઉપડી ગયો. માતા-પિતા પાસે જઈને પોતે આવી રીતે રાજીનામું આપ્યાની વાત Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ શારદા સરિતા કરી. પોતે મેટી ભૂલ કરી છે તે બદલ ખૂબ પસ્તા કરી માતા-પિતાના મેળામાં માથું નાંખીને ધ્રુસકે ને ધ્રુસ્કે રડી પડે અને હવે ફરીને કદી ભૂલ નહિ થાય તેવી પ્રતિજ્ઞા કરી. દેવાનુપ્રિયે! એક મુસલમાન મહંમદ જે ડ્રાઈવર મૂંગા પ્રાણીઓની હિંસા થતી જોઈને કકળી ઉઠે તે સરેશ પણ સુધરી ગયે. અહાહા... પૈસાની લાલસા પાછળ માણસ કેટલું પાપ કરવા તૈયાર થાય છે? - હવે પર્યુષણ પર્વ નજીક આવી રહ્યા છે. ઘરઘરમાં તપની દાંડી પીટા. કર્મ ખપાવવા માટે તપ અમેઘ ઔષધિ છે. ભગવાન મહાવીર રાજકુમાર હતા. કેટલી સુકુમાર કાયા હતી. છતાં કેવા ઉગ્ર તપ કર્યા છે. બે માસી, ચાર માસી, પાંચ માસી ને છ માસી તપ કર્યો. અને કેવળજ્ઞાન લઈને જંખ્યા છે. આપણે પણ કેવળ જ્ઞાન લેવું છે તે એવી ઉગ્ર સાધના કરવી પડશે. જીવનમાં તપ-ત્યાગના દીવડા પ્રગટાવે. ઘરઘરમાં ધર્મની દાંડી પીટાવે. અમે તપની દાંડી પીટાવીએ છીએ તો અમારા ઉપાશ્રયમાં પણ સતીઓને તપ ચાલુ છે. કૃષ્ણ મહારાજા દક્ષાને ઢઢરે પીટાવતા હતા ત્યારે સત્યભામારૂક્ષ્મણી આદિ રાણીઓ કહે છે ઘર સહિત ઢઢેરે પીટાય છે. મારી પટ્ટરાણીઓ, મારા કુમાર-કુમારીઓ જેને દીક્ષા લેવી હોય તે લે. મારી રજા છે. કૃષ્ણની આજ્ઞા થતાં સત્યભામા, રૂક્ષમણ આદિ પટ્ટરાણીએ દીક્ષા લઈને ચાલી નીકળી. મારા બંધુઓ! તમે દીક્ષા ન લઈ શકે તેમ છે તે આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા કરે. તપ કરે, દાન કરે કંઈક કરે તે જીવન સફળ થાય. જમાલિકુમારને મન પણ ક્ષણ ક્ષણ લાખેણી જાય છે. અવિરતીના બંધન તેડવા તૈયાર થયા છે. માતાને કહે છે કે માતા! મને સંસારને ભય લાગે છે. માતાને પુત્રને મેહ છે એટલે હજુ સમજતી નથી કે દીકરાને શેને ભય લાગે છે? એટલે પૂછે છે બેટા! આટલું મોટું રાજ્ય આટલા સિનિક છે બધું છે અને તને શેને ભય લાગે છે? તારું કેઈએ અપમાન કર્યું હોય તે તેને જેલમાં પૂરાવું, તને કટુ વચન કર્યું હોય તે તેને શિક્ષા કરૂં. બેલ તને શેને ભય છે? ત્યારે જમાલિકુમાર કહે છે મને બાહ્યા દુશ્મનને ભય નથી. પણ અંતરંગ શત્રુઓ મારી પાછળ પડયા છે. જરારૂપી રાક્ષસી મારી રાહ જોઈને ઉભી છે. અને મૃત્યુ તે મેં ફાડીને બેઠું છે. માતા! મને એને ભય લાગે છે. હજુ આગળ જમાલિકુમાર શું કહેશે અને માતાને કેવો આઘાત લાગશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર - ગુણસેના અને અગ્નિશમ બંને પિતા-પુત્ર તરીકે ઉત્પન્ન થયા છે. એક જીવ કેટલો ક્ષમાવાન ને બીજે કેટલે કેધી! આનંદ કુમારની આંખમાં બાપને જોઈને કેની જવાઓ નીકળે છે. ભય લાગે તો પાણીના બંબા આવે ને આગ બૂઝવે, પણ જ્યાં કેધની આગ લાગી હોય ત્યાં કેણ ઠારે? એને કઈ કહેવા જાય તો આગમાં Page #362 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૩૨૧ પેટ્રોલ નાંખતા આગ વધી જાય છે તેમ આનંદ કુમારને કઈ કહેવા જાય કે દીકરા થઈને બાપની આવી દશા કરી? તો ડબલ કેધે ભરાઈને કહેવા આવનારને મારતે. પ્રધાન-મંત્રી અને પ્રજાજને રાજાને કહે છેઃ આનંદકુમાર મહાન જુમી છે. આપને આવી ગંધાતી કેટડીમાં પૂરી પિતે રાજા બનીને બેઠો છે. ધિક્કાર છે એને! એ પુત્ર નથી પણ કુપુત્ર છે. ત્યારે રાજા કહે છે. હવા છે જે કુછ ઠીક વહી હૈ કુછ નહિ કરે વિચાર, દેના થા વહ રાજ્ય ઉસે કી લીયા પૂર્વક ધાર, કરે રાજ્ય અભિષેક સબ મિલ, મમ આજ્ઞા અનુસાર હે શ્રોતા તુમ. જેલમાં બેઠા બેઠા સિંહરાજા કહે છે જે થયું છે તે બરાબર થયું છે. એનો જરાય વાંક નથી. મારે એને રાજ્ય આપવાનું હતું તે એણે જાતે લઈ લીધું, એમાં શું ખોટું કર્યું છે? તમે જરા પણ અફસોસ ન કરશે. હે પ્રજાજનો ! જે તમે મારી આજ્ઞા માનતા હો તો પ્રધાન આદિ મળીને એને ધામધૂમથી રાજ્યાભિષેક કરે. મહારાણું કુસુમાવલી આદિ રાણીઓ છાતી ને માથા કૂટતી કાળો કલ્પાંત કરી રહી છે. જુઓ, આ સંસાર કેટલો વિષમ છે. એક વખત સિંહરાજા અને કુસુમાવલી આદિ રાણીઓ રાજમહેલમાં આનંદ કરી રહ્યા હતા જ્યારે અત્યારે રાજા તલવારથી ઘવાઈને ભયાનક જેલમાં પડયા છે. સુંવાળી શય્યામાં સુનારા, સુગંધીમય વાતાવરણમાં રહેનારા આજે ખાડા-ટેકરાવાળી કઠોર જમીનમાં દૂર્ગધ ભરેલી કેટડીમાં કેવી સ્થિતિમાં મુકાઈ ગયા! કુસુમાવલી આદિ રાણીઓ રડતી-કકળતી જેલ પાસે આવી રહી છે. પણ આનંદનો પહેરેગીર જતાં અટકાવે છે. ત્યારે બધી રાણીઓ તેને બળાત્કારે દૂર કરી છેક જેલના સળીયા પાસે આવી. રાજાની કરૂણાજનક સ્થિતિ જોઈ દુઃખનો પાર ન રહ્યો. જેલના સળીયા સાથે માથું કુટવા લાગી, પેટ કુટવા લાગી. અરર...પાપી દીકરાએ એક પશુ કરતા પણ ખરાબ હાલતમાં મહારાજાને રાખ્યા છે. કુસુમાવલી કહે છેઃ નાથ! મેં તો પહેલેથી કહ્યું હતું, આ પાપી દીકરે સર્ષ કરતાં પણ ભયંકર છે. મેં તે મારી નાખવા મેકલ્યો હતો પણ તમે લઈ આવ્યા. તમારી કેવી દશા કરી? આ સર્પને દૂધ પાયું તે ડંખ દીધે ને? એમ કરી કરીને રાણીને ઝુરાપો વધતું જાય છે. ત્યારે રાજા મહાન કષ્ટમાં હોવા છતાં કેટલો સમભાવ છે! એમને આનંદ પ્રત્યે નામ માત્રને કે નથી આવતું. રાજાની શિખામણુ” –આટલા કષ્ટમાં હોવા છતાં કેવો ઉપદેશ આપે છે. હે મહારાણી! તમે સમજુ છે. આ શું કરે છે? જે શેક કરવાથી કેવળ પાપને અનુબંધ થાય છે, સારું ફળ મળતું નથી, એ શેક શા માટે કરે છે? તમે સંસારનું સ્વરૂપ નથી જાણતા? સંસારની ગતિ કેવી વિચિત્ર છે. આ સંસારમાં રહેલા છે Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ શારદા સરિતા રમવાના રમકડાં જેવા છે. જેમાં જીવે પૂર્વે કરેલા કર્મને ઉદય થાય છે તે ભગવ્યા વિના છૂટકે નથી. કર્મને ઉદય થયા પછી તેને રોકી શકાય તેમ નથી. લક્ષ્મી વીજળીના ઝબકારા જેવી ચંચળ છે. સનેહી અને સબંધીને સમાગમ સ્વપ્ન સમાન છે. રાગની રમત રમ્યા છીએ તેના કારણે આટલું દુઃખ ઉભું થયું છે. એ શું તમે નથી જાણતા? કર્મના તોફાન અને રાગના આવા ફળ આવે એમાં શું નવાઈ ? આવું સમજીને એક અવિવેકી માણસને છાજે તેવું રૂદન કરવાથી શું વળવાનું છે? તમે વિચાર તે કરે. દીકરાએ મને જેલમાં પૂર્યો કે તે સારા માટે છે. હું રાજ્યથી નિવૃત્તિ મેળવી આત્મસાધના કરીશ. તમને જૈન ધર્મ મળે છે. જિનેશ્વરદેવની આજ્ઞાન અમૃતનું પાન કરી હૃદયમાં શાંતિ રાખો. પ્રભુના નામસ્મરણ સિવાય આ દુઃખને અંત આવે તેમ નથી, માટે હવે શાંત થાવ. રડવાનું બંધ કરે. દેવ નુપ્રિયે! રાજાને તલવારનો ઘા કર્યો છે, તેની વેદના કારમી થાય છે. બેડીથી જકડાયા છે ને નરકાગાર જેવી જેલમાં પડયા છે. છતાં રાણીઓને કેવી હિત શિખામણ આપે છે! એમના અંતરમાં આનંદ પ્રત્યે જરાપણ દ્વેષ નથી. ને પિતાની દુઃખી અવસ્થાપર કલ્પાંત-દીનતા કે દુઃખ કંઈ જ નથી. કારણ કે જિનવચનનું રસાયણ અંતરમાં રેડ્યું છે એટલે આવા દુઃખમાં પણ અલૌકિક શાંતિનો અનુભવ કરે છે ને તત્વચિંતનમાં લીન બન્યા છે. અને રાણીઓને ઉપદેશ આપે છે પણ કઈ રીતે તેમનું મન શાંત થતું નથી. આગળ શું બનશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૪૧ શ્રાવણ વદ ૬ ને રવિવાર તા. ૧૯-૮-૭૩ અનંત કરૂણાનીધિ ભગવતે જગતના જીવોના ઉદ્ધાર માટે અને મેહનિદ્રામાં ઉંઘતા જીવને જગાડવા માટે ઉદ્દઘોષણા કરી કે હે જીરો! અનંતકાળથી ચતુર્ગતિ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા છે. એક ગતિમાંથી બીજી ગતિમાં એમ ચતુર્ગતિમાં ચકકર લગાવી દુઃખ સહન કરી રહ્યા છો. નરકમાં ભયંકર દુઃખો સહન કર્યા, અને નિગદમાં ગયે. ત્યાં એક શરીરમાં અનંતા જીવોએ ભાગીદારી કરી ને ત્યાં પણ મહાદુઃખો વેઠી અકામ નિર્જરા કરતો કરતે આ માનવભવના સ્ટેજ પર આવ્યું છે. અહીં આવીને માનવ ધારે તે જન્મ, જરા અને મરણના ફેરાને ટાળી શકે છે પણ કાયાની માયામાં અંધ બની જતુતુના કપડાં, ભેજન તથા મીઠાઈઓ ખવરાવીને તેમાં રક્ત રહ્યો છે. દેહને ગમે તેટલું આપ પણ એને સ્વભાવ સડન, પડન ને વિધ્વંસન છે. એની આળ પંપાળમાં આયુષ્ય ચાલ્યું જાય છે. જરા વિચાર કરો. Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૨૩ શારદા સરિતા જીવ તારે માળે વીંખાઈ જાય, આયુષ્યને રે માળે વીંખાઈ જાય દિન રૂપી એ તરણું તારા, રોજ વિખુટા થાય પળપળ કરતાં પહોંચ્યા પચાસે, હજુ ય ના સમજાય ... જીવ તારે.... હે જીવ! તારા આયુષ્યને માળે ક્ષણે ક્ષણે વીંખાઈ રહ્યો છે. જેમ ચકલીકબૂતર આદિ પક્ષીઓ માળે બાંધે પણ એમાંથી કોઈ માણસ તરણું વિખૂટા પાડે તે માળો વિખાઈ જાય ને? સાવરણીમાંથી રોજ એકેક પીંછુ ખેંચી લેવામાં આવે તો સાવરણી સાવરણી રૂપે ન રહે. છૂટી પડી જાય. કોઈ ગરમ શાલ કે સુતરાઉ કાપડ હોય તેમાંથી એકેક તાર છૂટા પાડી દેવામાં આવે છે તે કાપડ શાલ રૂપે ન રહે. જ્ઞાની કહે છે કે સમજ? રાત્રી અને દિવસરૂપી તરણાં જતાં છેવટે માળો વીંખાઈ જશે. પૂર્વ ભવનું બાંધેલું આયુષ્ય આ ભવમાં ભગવાઈ રહ્યું છે હવે આવતા ભવમાં આયુષ્યને બંધ સારે પડે તે માટે કંઈક કરી લે. ગતિ – જાતિ -સ્થિતિ અનુભાગ – પ્રદેશ અને બંધ. આ છે બોલ આ ભવમાં જીવ નકકી કરીને–બાંધીને પરભવમાં જાય છે. તે હવે સમજીને જ્ઞાન-દર્શન-ચરિત્ર અને તપની આરાધના કરી લો. પછી જવાનું થશે ત્યારે એમ થશે. હે ભગવાન! મેં જીવનમાં કંઈ નથી કર્યું. હવે મારું શું થશે? પાછળને પસ્તાવો કામ નહિ લાગે. જીવનભર સાધના કરે તેને અંતિમ સમય સુધરે છે. વાસુદેવ હોય કે ચક્રવર્તિ હય, પણ કઈને કર્મ છેડતા નથી. કૃષ્ણ વાસુદેવ વગડામાં પગ ઉપર પગ ચઢાવીને સૂતા હતા. તે વખતે દૂરથી જરાસકુમારે હરણીયું જાણુને બાણ છેડયું પગ વીંધીને તીર છાતીમાં પેસી ગયું. કેવી વેદના થઈ હશે? આ સમયે કૃષ્ણ વાસુદેવ શું વિચારે છે. જીવ! તને તારા કર્મો પડી રહ્યા છે. શા માટે દિલમાં દુઃખ ધરે છે? તે કર્મો બાંધ્યા છે તે તારે ભોગવવાના છે. ત્રણ ત્રણ ખંડને અધિપતિ કેટલા માણસો એના ચરણ ચૂમતા હતા. એક હાકે ધરતીને ધ્રુજાવનારો વાસુદેવ ખાડા ટેકરાવાળી જમીન ઉપર એક અલે સૂલે છે. તીર ભેંકાઈ ગયું છે. પાસે કઈ સંભાળ લેનાર નથી. મોટાભાઈ બળદેવ તેના માટે પાણી લેવા ગયા છે. જુઓ ! કર્મ માનવીને કેવી સ્થિતિમાં મૂકી દે છે ! આજને કડપતિ કાલે રેડપતિ બની જાય છે. આજનો શ્રીમંત કાલે રંક બની જાય, આજને ચમરબંધી કાલે ચીંથરેહાલ બને છે કે આજનો શ્રીકૃષ્ણ આવતીકાલે સુદામા બની જાય છે. આમાં કાંઈ નવાઈ પામવા જેવું નથી. કૃષ્ણ વિચાર કરે છે. મારા કર્મો મને આ સ્થિતિમાં મૂક્યા છે. આમાં કેઈનો દોષ નથી. દેષ માત્ર મારા કર્મને છે. આવા જંગલમાં મને બાણ મારનાર કોણ હશે? એ ગમે તે હોય તે મારે દુશ્મન નથી પણ મારો મિત્ર છે. આમ સમભાવમાં સ્થિર થયા છે. આ તરફ બાણ મારનારો જરાસકુમાર વિચાર કરે છે મેં બાણ માર્યું છે, હરણી વીંધી છે પણ એને અવાજ કેમ Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ શારદા સરિતા નથી સંભળાતે ? શું હશે? લાવ, ત્યાં જઈને તપાસ કરું. ત્યાં જઈને જોયું તે પિતાના મોટાભાઈ શ્રીકૃષ્ણને જોયા! અરેરે...મોટાભાઈ! તમે અહીં કયાંથી? મેં જ આપને બાણ માર્યું. મેં તે હરણીયું માની શિકાર કરવા તીર છોડયું. હું કે પાપી ! હત્યારે ! મેં ભયંકર ભૂલ કરી છે. એમ કરી મૂછો ખાઈને ભેંય પડી ગયો. ભગવાન કહે છે માણસ ગમે તેમ કરે પણ કયારે ય કર્મ છોડતા નથી. જુઓ, કૃષ્ણના જીવનમાં શું બન્યું? એક વખત કૃણ વાસુદેવે તેમનાથ ભગવાનને પૂછ્યું કે પ્રભુ ! મારું મૃત્યુ કોના હાથે થશે? ત્યારે તેમનાથ પ્રભુએ કહ્યું-તારૂં મૃત્યુ તારા ભાઈ જરાસકુમારના હાથે થશે. આ સમયે જરાસકુમારને બહુ દુઃખ થયું. મારા મોટા ભાઈનું મૃત્યુ મારા હાથે થશે? હું રાજ્યમાં રહું તો એ પ્રપંગ બને ને ? માટે મારે આ રાજ્યમાં રહેવું નથી. માતા-પિતા, ઘરબાર છોડીને જરાસકુમાર એકલા જંગલમાં ચાલ્યા ગયા. પણ કર્મ કહે છે તું કયાં જાય છે? તું જઈશ ગાડીમાં તે હું જઈશ તારમાં. તું જઈશ પ્લેનમાં તે હું આવીશ રેકેટમાં, પણ તારો પીછો નહિ છોડું. પૃથ્વી ફેડીને એના પેટાળમાં પિસી જઈશ તે પણ હું તને જવા નહિ દઈ. અને આ તે સર્વજ્ઞા પ્રભુના વચન હતા. તીર્થંકરના વચનં ત્રણ કાળમાં ખોટા ન પડે. જરાસકુમારે બાર-આર વર્ષો સુધી વગડે વેશે પણ અંતે તે જે બનવાનું હતું તે બન્યું. જરાસકુમાર છાતી ફાટ રૂદન કરવા લાગ્યાઃ હું કે ગોઝારો ! ભાઈ ! મેં ભયંકર ભૂલ કરી. આ સમયે કૃણ એને ખૂબ આશ્વાસન આપે છે. ભાઈતારે જરાય વાંક નથી. રડીશ નહિ. એ તો મારા કર્મે મને સજા કરી છે. એમાં તારે શું દોષ? હવે તું શાંત થઈને અહીંથી ચાલ્યા જા. મોટા ભાઈ બળદેવજી મારા માટે પાણી લેવા ગયા છે. તેમને મારા પ્રત્યે અનહદ પ્રેમ ને મોહ છે. મને તીર વાગ્યું છે. આ અવસ્થામાં તને અહીં જોશે તો તને મારી નાંખશે. માટે તું ચાલ્યું જા. પણ જરાસકુમારનું રૂદન બંધ થતું નથી. ઢગલે થઈને ધરતી ઉપર ઢળી પડે ને ખૂબ કરૂણ સ્વરે વિલાપ કરવા લાગ્યા. જરાસકુમારને પિતાની ભૂલને ખૂબ પશ્ચાતાપ થવા લાગે અને આંખમાંથી શ્રાવણ-ભાદરવો વહેવા લાગ્યા. એને વિલાપ કઠોર હૃદયના માનવીને પણ પીગળાવી દે તેવો હતો. એને વિલાપ હદયના પશ્ચાતાપ હતે. આ દાખલ ભગવતી સૂત્રમાં ગોશાલકનો છે. ભગવાન મહાવીર છદ્મસ્થઅવસ્થામાં હતાં ત્યારે ગે શાલક તેમની પાસે આવેલો. ભગવાન જયાં વિચરતા ત્યાં તેમની પાછળ પાછળ જો. ભગવાન જયાં ઉતરે ત્યાં તેમની સમીપમાં જઈને ઉતરતો ને કહે ભગવાન! તમે મારા ગુરૂ ને હું તમારો ચેલો. તીર્થકર સર્વજ્ઞ બન્યા વિના શિષ્યને સ્વીકાર ન કરે. પ્રભુ તો કંઈ બોલતા નહિ. મિાન રહેતા. પણ એ ભગવાનની પાછળ ફરતે એટલે કંઈક વખત એવા પ્રસંગ બની ગયા કે ભગવાનને એની રક્ષા કરવી પડી છે. એક Page #366 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૩૨૫ વખત એક જોગી જંગલમાં તપ કરી રહ્યો હતો. ઉનાળાના ભડકા જેવા તાપમાં ધ્યાન ધરીને બેઠેલો. એના માથે મોટી જટા હતી. એટલે માથામાં જુઓ પડી ગયેલી. ધગધગત તાપ એટલે એના માથામાંથી જુએ નીકળીને ભય ખરતી હતી. એટ રે એના મનમાં થયું કે આ ભયંકર તાપ છે બિચારી જુઓ શેકાઈ જશે, એટલે ઉપાડીને પાછી માથામાં મૂકતે હતો. ભગવાન ત્યાંથી પસાર થાય છે. પાછળ ગે શાલક છે. એણે આ જોયું એટલે બોલ્યા કે જુખદે છે. પહેલી જુઓને પાછી ઉપાડીને માથામાં મૂકે છે! પેલા જોગીએ સાંભળ્યું પણ મૌન રહો. સમતા રાખી પણ ગોશાલક તે એ “જુખદા”. એ જુખદા, એમ બોલવા લાગ્યા. આ જોગીએ તપ કરીને શરીર સૂકે ભૂકકે કરી નાખ્યું હતું. આવા મેગીને છદ્મસ્થપણાની લહેર આવી ગઈ. ત્રણ વખત બે ત્યાં સુધી સમતા રાખી પણ ઘણીવાર બે એટલે એને કેધ આવ્યું ને તેના ઉપર તેજલેશ્યા છેડી. પણ કરૂણાના સાગર ભગવાન એની સાથે હતા. ભગવાને જોયું કે જેગીએ તેજલેશ્યા છેડી ત્યારે ભગવાને તેના ઉપર દયા કરીને સામી શીતળલેશ્યા છેડી. એ જ ગોશાલકે ભગવાન સર્વજ્ઞ બન્યા પછી પ્રભુ ઉપર તેજલેશ્યા છોડી. પણ તીર્થકરને તેજલેશ્યા બાલી શકતી નથી. જેમ સુદર્શન ચક્ર જે છેડે તેના શત્રુને હણે પણ તેના વડીલે કે કુટુંબીજનોને કંઈ ન કરી શકે. જ્યારે ભરત મહારાજાએ છ ખંડ સાધ્યા અને ચકવર્તિનું પદ પામ્યા પછી બાહુબલીને કહેવડાવ્યું કે ભરત રાજાની આજ્ઞા શિરોમાન્ય કરે પણ બાહુબલી ભરૂની આજ્ઞા માનવા તૈયાર ન થયા. બે ત્રણ વાર કહેવડાવ્યું પણ બાહુબલિએ ના માન્યું ત્યારે ભરત ચક્રવતિને કે આવ્યું, કે માટે ભાઈ ચક્રવર્તિ અને મારી આજ્ઞા ન માને? સત્તાને મદ શું કરે છે? ભરત ચક્રવતિ ભાન ભૂલ્યા ને બાહુબલિ ઉપર ચક છેડયું તે ચક બાહુબલિના ચરણમાં નમીને પાછું આવ્યું પણ એમને વધ કરી શકયું નહિ. ભરતનું આ વર્તન જોઈને બાહુબલીને પણ કેધ આવ્યું. બસ, ભરતને મારી નાખુ. એમ કહી એક મૂઠી ઉગાગી. બાહુબલી બળવાન હતા. ભરત તે ચક્રવર્તિ હતા. બાહુબલિ ચક્રવતિ ન હતા છતાં તેમનાથી બળમાં ઉતરે તેવા ન હતા. તેનું કારણ પૂર્વ ભવમાં બાહુબલિએ એકલાએ ૫૦૦ સંતોની વૈયા વચ્ચે કરી હતી. ઉત્કૃષ્ટ ભાવથી સંતોની સેવા કરી હતી. તેના ફળ રૂપે આ ભવમાં ખૂબ બળવાન બન્યા અને જોરથી મૂઠ્ઠી ઉગામી ભરતને મારવા જાય છે ત્યાં વિચાર થયે રે.... જીવ! તું આ શું કરે છે? કેના માટે રાજ્ય જોઈએ? લોકો મને એમ કહેશે કે એક જમીનના ટુકડા માટે બાહુબલિએ પોતાના ભાઈનું ખૂન કર્યું. મારા કરતાં મારા નાના ભાઈએ સારા. ધન્ય છે એમને! આ રાજ્યના પ્રપંચમાં નહિ પડતાં દીક્ષા લીધી છે અને હું પાપી શું કરી સ્કોર છું? એ મૂકી પિતાના મસ્તક પર ઉગામીને પંચમૃષ્ટિ લોચ કરી નાંખે. Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ શારદા સરિતા - દેવાનુપ્રિયે! તમને પણ આવે આવેશ આવે છે ને? તમે આવી મૂકી ઉગામતા હશે ને? પણ કઈ દિવસ બાહુબલિ જે વિચાર આવ્યું? બાહુબલિ સંસાર છોડી સંયમી બની ગયા. એટલે ભરત ચક્રવર્તિને ખૂબ દુઃખ થયું. ધિક્કાર છે મને. ને મારી રાજ્ય સત્તાને! હું મારા ભાઈઓ ઉપર સત્તા અજમાવવા ગયે ત્યારે એ સાધુ થઈ ગયા ને ધન્ય છે મારા ૯ ભાઈઓને, ભૌતિક રાજ્યને મોહ છોડી આત્મિક રાજ્ય લેવા માટે સંયમી બન્યા. એમ ભરત ચક્રવર્તિને ખૂબ પસ્તાવો થયો અને પોતે છ ખંડનું રાજ્ય ચલાવતા હતા પણ કેટલા અનાસક્ત ભાવે રહેતા હતા. ટૂંકમાં મારે કહેવાનો આશય એ છે કે જેમ સુદર્શન ચક્ર વજનને હણતું નથી તેમ તેજુ લેશ્યા તીર્થકરને બાળી શક્તી નથી. ગોશાલકે ભગવાન ઉપર તેજલેશ્યા મૂકી છતાં તેના પર દ્વેષભાવ ન આવે. પણ એના પ્રત્યે કરૂણું કરીને કહ્યું કે હે ગોશાલક! હું તો આ પૃથ્વીતલ ઉપર હજુ વિચરવાને છું. પણ તારું આજથી સાતમા દિવસે મૃત્યુ છે. આ શબ્દો સાંભળી શાલક પ્રજી હા. આ શબ્દો કોણ કહી શકે? સર્વજ્ઞ કહી શકે. છદ્મસ્થને બોલવાને અધિકાર નથી. ગોશાલકને આ રીતે કહેવાથી એનું પરિણામ લાભદાયક છે તેથી ગે શાલકને કહ્યું. ઘણી વખત નજરે જોયેલું સત્ય હેય પણ સાચાને સત્ય કહેવાથી મટે અનર્થ સર્જાય છે. માટે જ્ઞાની કહે છે સત્ય હેય પણ જે સામાને અપ્રિય અને ઉદ્વેગ ઉપજાવે તેવી વાત હોય તો સાચા સાધકે ન બોલવી જોઈએ. પણ સત્ય અને પ્રિય ભાષા બોલવી. મહાશતક શ્રાવકના જીવનમાં શું બન્યું છે. રાજગૃહીમાં મહાશતક શ્રાવકને રેવતી આદિ તેર સ્ત્રીઓ હતી. એ મહાશતક તેની સ્ત્રીઓ સાથે સંસાર સુખમાં રચે પચ્ચે રહેતો હતો. રેવતી બે થઈ છે. એક ભગવાન મહાવીરને તેજલેશ્યાની ગરમીથી લેહીના ઝાડા થયા હતા તે વખતે નિર્દોષ બિજોરા પાક વહેરાવી શાતા ઉપજાવનાર રેવતી અને આ તે મહાશતકની પત્ની રેવતી, ખૂબ વિષયલંપટ ને માંસ ભક્ષણ કરનારી હતી. તેના માતા પિતા બહુ ધનવાન હતા તેથી તે કરિયાવરમાં આઠ કેડ સેનૈયા લાવી હતી. મહાશતક એક વાર શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની અમૃતમય વાણી સાંભળી ધર્મના રંગે રંગાઈ ગયા અને શ્રાવકના બાર વ્રતો અંગીકાર કર્યા. તેથી તેમનું જીવન દિવસે દિવસે સંયમ અને નિયમબદ્ધ બનવા લાગ્યું પણ તે વૈભવી અને વિલાસી રેવતીને આ ગમ્યું નહિ. આ સમયે રાજગૃહીમાં પ્રભુ મહાવીરના ઉપદેશથી કઈ પ્રાણીને વધ ન કરવાના, કેઈને હણશે મા ને ઢઢરે જાહેર કરવામાં આવે. રેવતીના મા-બાપ પોતાની પુત્રીઓ પ્રત્યેના બેટા રાગ અને મેહના કારણે અમારિશેષને ઢઢેરે જાહેર થતાં માંસ લુપ રેવતીને પોતાના પિયરમાંથી ગાયના વાછરડાનું માંસ આવવું શરૂ થયું. પતિ જ્યારે કંદમૂળને સ્પર્શ પણ ન કરે અને કાચું પાણી પણ ન વાપરે ત્યારે તેની પત્નીને માંસ Page #368 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા * * ૩૨૭. અને મદિરા જોઈએ! આ રીતે જ્યાં શારીરિક માનસિક અને આધ્યાત્મિક ત્રણે પ્રકારના કોડા હોય ત્યાં અવા પતિ-પત્નીના જીવનમાં શું આનંદ હોય? રેવતીને મનમાં થયું કે મારી બાર બાર શોક્યના કારણે મારી ઈચ્છા મુજબ મહાશતક સાથે ઉત્તમ કામગને હું વેચ્છાપૂર્વક ભોગવી શકતી નથી તેથી તેણે અગ્નિ, શસ્ત્ર કે વિષના પ્રયોગથી તેની બારે શેને મારી નાખવાનો દઢ નિશ્ચય કર્યો. કેઈને જરા પણ શંકા ન આવે એ રીતે પિતાની છ શેકોને શસ્ત્રથી અને છ શેકને વિષના પ્રાગ દ્વારા મારી નાંખી આ દશ્ય જોઈ મહાશતકનું હૈયું કકળી ઉઠયું. એક માજુ મહાશતક પિતે લીધેલા બાર વ્રતનું શુદ્ધ અને નિર્મળભાવે પાલન કરતો હતો ત્યારે બીજી બાજુ રેવતી નિતનિત નવા આર્કષક વેશ ધારણ કરી મહાશતકના પિરુષત્વને ઢઢળવા મિથ્યા પ્રયત્ન કરતી હતી. આત્માભિમુખ બનેલા મહાશતકને રેવતીએ પિતાના મોહમાં ફસાવવા માટે દઢ નિશ્ચય કર્યો અને વિચાર્યું કે જેની સાથે આટલા વર્ષોથી સંસારી સુખ ભોગવ્યા તેમને હું ત્યાગમાંથી પાછા વાળી નહીં શકું? જરૂર વાળી શકીશ. એક રાત્રે મહાશતક પૈષધશાળામાં આત્મસાધના કરવામાં લીન હતા તે વખતે રેવતી સોળ શણગાર સજી પિષધશાળામાં પહોંચી ગઈ. અને ખૂબ હાવભાવ કરીને કહેવા લાગી. હે મહાશતક! તપ-સંયમ–ત્યાગ-ધ્યાન આ બધા વાસના ઉપર વિજય મેળવવામાં સહાયક બનતા નથી કારણ કે વાસના અનાદિની છે. તું ધર્મ, પુણ્ય અને મોક્ષની ઈચ્છા કરે છે પણ આ બધા સુખે કરતાં વિષય ભેગનું સુખ સૌથી શ્રેષ્ઠ છે. માટે આ બધા ધતિંગ છેડી દઈ મારી સાથે માનષિક કામોને ભેગવત રહે તો તારા બીજા વ્રત પાલનમાં હું તને આવરણ રૂપ નહિ બનું. રેવતીએ મહાશતકને બ્રહ્મચર્ય સિવાય બીજા વતે પાળવામાં આવરણ રૂપ નહિ બનવા માટે કહ્યું, ત્યારે મહાશતકે તેને કહ્યું કે રેવતી! ચંદ્રથી જેમ તારાઓ લે છે તેમ બ્રહ્મચર્યના પાલનથી બીજા વ્રતો દીપે છે. જ્યાં બ્રહ્મચર્ય નર્થ ત્યાં બીજા વ્રત–પાલનનો અર્થ કંઈ નથી. વળી જે કામગ દ્વારા આત્મદર્શન થતું હોત તે ભગવાન મહાવીરે ત્યાગ ધર્મને પંથ બતાવ્યું ન હોત. રેવતીના વચનનો સ્વીકાર ન થયે અને મહાશતક મેરૂની જેમ વ્રતમાં સ્થિર રહ્યા એટલે અનાદર પામેલી રેવતી ધૂવાફૅવા થતી ચાલી ગઈ. પછી તો છેલ્લે મહાશતકે આહાર-પાણીનો ત્યાગ કરી અંતિમ મારણાંતિક સલેખણ સ્વીકારી સમભાવમાં રહેવા લાગ્યા આ રીતે મનના શુભ અને નિર્મળ અધ્યવસાયના કારણે તેને અવધિજ્ઞાન પ્રાપ્ત થયું. અંતિમ સંલેખણ સ્વીકાર્યા પછી પણ એક વખત રેવતી સેળ શણગાર સજી મહાશતકને અંતિમ વ્રતમાંથી ચલાયમાન કરવા ગઈ અને મહાશતકને ત્યાગ માર્ગથી પાછા ફરવા અને યથેચ્છ કામગ ભેગવવા માટે આગ્રહ કર્યો. એટલે મહાશતકે કહ્યું કે હે અધમ સ્ત્રી! કામરૂપી વિષને હું હલાહલ વિષથી પણ વિશેષ મહાવિષ માનું છું કારણ કે હલાહલ વિષ તે Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ * શારદા સરિતા ઉપાય કરવાથી કદાચ નીકળી જાય પણ કામરૂપી વિષ તે ઉપાય રહિત છે. તેથી તેમાંથી છૂટવું અત્યંત કઠિન છે. પિતાના પ્રયત્ન નિષ્ફળ થતાં જોઈ ભયંકર રેષ અને ચીડથી રેવતીનું મુખ વાઘણના જેવું બની ગયું. મહાશતકને માર મારવા લાગી અને ગમે તેવા શબ્દો બેલી છતાં મહાશતક કંઈ ન બોલ્યા. પણ છેવટે એમના કપડા ખેંચવા લાગી. ત્યારે મહાશતક કહે છેઃ હે રેવતી ! તારી બાર-બાર શોકોને તે મારી નાંખી અને હજુ આટલી ઉન્ફાન બનીને શા માટે ફરે છે? જરા વિચાર કર. તારૂં તોફાન છોડી દે. તું આજથી સાત દિવસની અંદર મરીને નરકે જવાની છે. તીક્ષણ ભાલાના ઘા કરતા પણ મહાશક્તિની વાણી રેવતી માટે વધુ અનર્થકારી અને પીડાજનક થઈ પડી. તેના હાજા ગગડી ગયા ને ઢગલે થઈને જમીન પર પડી. તે સમયે ભગવાન મહાવીર સ્વામીએ ગૌતમ સ્વામીને કહ્યું કે હે ગૌતમ ! અંતિમ સંલેખનાને સ્વીકારી શ્રમણોપાસકે કઈને સત્ય વાત હોય તે પણ અપ્રિય ને અનિષ્ટ વચનેથી કાંઈ કહેવાય નહિ તેમજ કેપ કરાય નહિ માટે તું અત્યારે જ મહાશતકને ઘરે જા અને મારી આ વાત તેને સમજાવ અને તેની પાસે અપરાધની કબૂલાત કરાવી પ્રાયશ્ચિત વડે શુદ્ધ કર. ગૌતમસ્વામી મહાશતક પાસે ગયા અને તેને કહ્યું: હે દેવાનુપ્રિય ! ભગવાન મહાવીર એમ કહે છે કે તમે રેવતીને આ રીતે કહ્યું છે. તેને તેને મનમાં ખૂબ આઘાત લાગ્યો છે. તમારી વાત સત્ય હોવા છતાં અનિષ્ટ અને અપ્રિય છે માટે હવે તેનું પ્રાયશ્ચિત કરે. મહાશતક ગૌતમસ્વામીના કહેવા પ્રમાણે પ્રાયશ્ચિત કરીને શુદ્ધ થયા. અને તે સમાધિપૂર્વક મરણ પામીને દેવલોકમાં ગયા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જઈ તે સિદ્ધ-બુદ્ધ અને મુક્ત થશે. રેવતી સાત દિવસની અંદર રોગથી પીડાતી તે મૃત્યુ પામી, નરકગતિમાં ગઈ. ભગવાન કહે છેઃ સત્યવચન પણ જે બીજા જીવને આઘાતનું કારણ બનતું હોય તો બોલવું જોઈએ નહિ. જેમ પાણી અને દૂધ ગળીને પીવે છે તેમ વચન ગળીને બેલે કે સામાને પ્રિય લાગે. આપણુ બોલવાથી કેઈને દુઃખ ન થવું જોઈએ. વચન વચનમાં ફેર છે. “વચન વદે સજજને ને વચન વદે દુર્જને, વેણ કણમાં મોટું અંતર છે. દ્રૌપદીએ વેણુ કાઢયા, અંધ જાયા અંધ હુઆ, કુરુક્ષેત્રે જંગ હુઆ વેણ કણમાં.વચન વિદે.” દ્રૌપદીના એક વચને કેટલે જંગ મચાવ્ય! ખૂનખાર લડાઈ ચાલી ને લોહીની નદીઓ વહી. માટે ભગવાન કહે છે ભલે તપ ઓછું કરે, પણ વચન ઉપર ખૂબ બ્રેક રાખે. ગૌતમસ્વામીએ મહાશતકને પ્રાયશ્ચિત લેવડાવ્યું. '' ભગવાન મહાવીરે ગોશાલકને કહ્યું કે તું આજથી સાતમા દિવસે મૃત્યુ Page #370 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૩૨૯ A તો. પામવાને છે. પહેલાં દુઃખ તે થયું પણ તેથી ભગવાન પ્રાયશ્ચિતના અધિકારી નથી. પ્રભુ જાણતા હતાં કે આમ કહેવાથી ગોશાલકનું ભાવિ ઉજજવળ બનવાનું છે. ગોશાલકે ભગવાન ઉપર તેજલેશ્યા મુકી તે પ્રભુને બાળી શકી નહિ. પણ એની ગરમી લાગી એટલે પ્રભુને લેહીના ઝાડા થયા. એ તેજ વેશ્યા પ્રભુપાસેથી પાછી ફરીને શાલકના મુખમાં પેસી ગઈ. ગોશાલક પોતાના સ્થાને ચાલ્યા ગયે. શરીરમાં કાળી બળતરા બળે છે. એ વેદનામાં છ છ દિવસ પસાર થઈ ગયા. ગોશાલકના અગિયાર લાખ શ્રાવકે હતા. એના મુખ્ય શ્રાવકે તેને વીંટળાઈને બેઠા છે. ગોશાલકને હવે પિતાના પાપને પશ્ચાતાપ થાય છે. અહો! હું કે પાપી ! એના ચિત્તમાં સેંકડો વિચાર આવતા હતા. પિતે ભૂતકાળમાં ભૂલો કરી તેનું ભાન થયું. અહે! મારે એના ફળ ભાવિમાં કેવા ભયાનક ભેગવવા પડશે! એ વિચારે સૂતેલે ગોશાલક કારમી ચીસ પાડી ઉઠે અને આંખમાંથી આંસુના પૂર ઉભરાયા ને સૌ બોલી ઉઠયા પ્રભુ! આપને શું થાય છે! આપ કેમ રડે છે? એમ કહેતા એના માથે હાથ ફેરવવા લાગ્યા. ગોશાલક કહે છે મારા અંતરની વેદના શું કહું! એમ બેલતાં હૈયું ભરાઈ આવ્યું. આજે એના અંતરના અંધારા ઓરડામાં દીપક પ્રગટ હ. એ દીપકના પ્રકાશ તેના માટે આંસુ પાડવા સિવાય બીજે કઈ ઉપયોગ ન હતે. ડી વાર પછી ગોશાલક બેઠો થઈને એના ભકતને કહે છેઃ હે મારા ભકતે ! હવે આજથી તમે મને ભગવાન ન કહેશો. હું તે મહાન પાપી છું. એટલું કહેતાં ધ્રુસ્કે ને ધ્રુસકે રડી પડે. અચંપુલ શ્રાવક કહે છેઃ ગુરૂદેવ! આપે તે અમારા જેવા અનેક શ્રાવકને તાર્યા છે અને આપ પાપી શેના? ગે શાલક કહે છે મેં તમને તાર્યા નથી પણ ઉડા કૂવામાં ઉતાર્યા છે. ત્યારે શ્રાવકે કહે છેઃ ભગવંત! આપ તો સાચા જિન છે. રાગ-દ્વેષના વિજેતા છે. આપ અમને કૂવામાં કદી ન ઉતારો, એમ બેલી શ્રાવકોએ ગે શાલક પ્રત્યેની તેમની શ્રદ્ધા વ્યકત કરી, ગે શાવક કહે છેઃ ભાઈ! તમને મારામાં શ્રદ્ધા અને વિશ્વાસ છે તે હું નથી, હું જિન નથી, રાગ-દ્વેષને વિજેતા નથી. હું જિન નહીં હોવા છતાં જિનનો પ્રલાપ કરીને મેં તમને છેતર્યા છે. મેં તમને મારી માયાજાળમાં ફસાવ્યા છે. મેં મારી કલા-કૌશલ્યથી અને તર્કબુદ્ધિથી તમારા મગજમાં એવું ઠસાવી દીધું છે, એટલે તમને મારા પ્રત્યે રાગ છે. પણ હું તે મહા ઠગારે છું તમને ઉંધે પાટે ચઢાવી દીધા છે. સાચા જિન તે ભગવાન મહાવીર સ્વામી છે. બંધુઓ ! માણસ ગમે તેટલું તપ કરશે, દાન કરશે, અરે! કઈ શરીર પરની ચામડી ઉતારી નાંખે તે એક ચૂંકા ન કરે તેવી ગજબ સહનશકિતવાળા મળશે. પણ પાપને પશ્ચાતાપ કરનાર બહુ ઓછા મળશે. ગે શાલક પિતાના પાપનો પેટ ભરીને પશ્ચાતાપ કરે છે. એના ભકતે એના સામું જોઈ રહ્યા. ગુરૂદેવ ! તમે જિન ભગવાન નથી Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ શારદા સરિતા શું મહાવીર જિન છે? ગોશાલક કહે છે..હા..હું એ મહાવીર પ્રભુને સૌથી પ્રથમ - શિષ્ય છું. ત્યારે શ્રાવકે કહે છે ભગવાનને સૌથી પ્રથમ શિષ્ય તો ગતમ-ઈન્દ્રભૂતિ છે. ત્યારે કહે છે ભગવાનને કેવળ જ્ઞાન થતાં પહેલાં હું તેમને શિષ્ય છું. શ્રાવકે કહે છે. શું આપ બધું સાચું કહો છો? ગોશાલક કહે છે તદ્દન સાચું કહું છું. પ્રભુ મહાવીર તે મારા મહાન ઉપકારી છે. એ મારા પરમ ગુરૂ પ્રભુ મહાવીર સ્વામીના ઉપકારને યાદ કરું છું ત્યારે મારું કાળજું કંપી ઉઠે છે. જ્યારે મારા ઉપર પેલા જોગીએ તેજુલેશ્યા છોડી ત્યારે પ્રભુએ શીતળતેશ્યા છોડી મને બચાવ્યું. મને જીવતદાન અપાવ્યું. એ ન હેત હે હું અહીં ન હોત. મેં ઉપકારને બદલે અપકારથી વાજે. જે તેજુલેશ્યા મેં પ્રભુ ઉપર મૂકી તે તેજલેશ્યા મને પ્રભુએ શીખવી હતી. આવા જગદ્દગુરૂની મેં ઘર અશાતના કરી મેં મારૂં બધિબીજ બાળી મૂક્યું છે. એટલું નહિ પણ તમારા બોધિબીજને પણ સળગાવી દીધા છે. ત્યારે શ્રાવકે પૂછે છે કે શું આપને નિયતિવાદ છેટે છે? ત્યારે કહે છેઃ તદન ખોટો છે. કારણ કે મારે નિયતિવાદ એકાંત દષ્ટિ પર રચાયેલું છે માટે મિથ્યા છે. મહાવીર પ્રભુને અનેકાંતવાદ સત્ય છે. ત્યારે શ્રાવકે કહે જે ભગવાન મહાવીરને અનેકાંતતાદ સારો હોય તે પ્રભુ મહાવીર કરતાં આપના અનુયાયીઓ વધારે છે તેનું કારણ શું? ત્યારે ગોશાલક કહે છે સાચા કરતાં ખોટું દુનિયાને બહુ ગમે છે. મેં તમને એ વાદ સમજાવ્યું કે જેમાં કષ્ટ ઓછું પડે, સહન કરવું ન પડે ને તમે ધમી કહેવાઓ. મેં ને પંથ શરૂ કરતાં પહેલા વિચાર કર્યો કે મહાવીર પ્રભુને ધર્મ તપ-ત્યાગ ને સંયમના મહાન કષ્ટોથી ભરેલો છે. જે હું તપ-ત્યાગ અને સંયમના કષ્ટ વિનાને ધર્મ દુનિયાને ગમે છે તે હું એવો ધર્મ બતાવીશ તો મારા ભકતે વધારે થશે. પરલોકને કદી વિચાર ન કર્યો કે આ ખોટ ધર્મ પ્રરૂપીને ક્યાં જઈશ? આ પાપી હું શા માટે જીવું છું! એમ બેલતાં અશ્રુની ધાર વહેવા લાગી છેલ્લે એણે કહ્યું કે મારા ભક્તો મારી તમને એક આજ્ઞા છે તે પાળશો ને? ભક્તો કહે છેઃ ગુરૂદેવ! આપની શું આજ્ઞા છે? ફરમાવે. ત્યારે ગેશાલિક કહે છેઃ મારા મરણ પછી મારા ડાબા પગને દેરડાથી બાંધજો અને શ્રાવસ્તિ નગરીની ગલીએ ગલીએ મારા મડદાને ઢસડજે ને મારા ઉપર થંકજે આટલું બોલતાં એને સંથારે ભીંજાઈ ગયા. એના ભક્તો ધાર આંસુએ રડવા લાગ્યા. સાચા હૈયાથી પાપની આલોચના કરનાર પથ્થર દિલને પણ પીગળાવી દે છે. આગળ કહે છેઃ મને ત્રણ વાર ફેરવો અને કહે છે કે આ મંખલિપુત્ર ગોશાળો છે. જિન નથી પણ જિનેશ્વર પ્રભુને વૈરી છે. ગુરૂને અવર્ણવાદી છે. શ્રમણને ઘાતક છે ને દોષને દરિયે છે. સાચા જિન, સાચા તીર્થકર કરૂણાનીધિ ભગવાન મહાવીર છે. આ રીતે પશ્ચાતાપ કરતાં અને પશ્ચાતાપના આંસુએથી સ્નાન કરતા Page #372 -------------------------------------------------------------------------- ________________ સારદા સરિતા ૩૩૧ ગશાલક સાતમા દિવસની સંધ્યાએ ફાની દુનિયાને ત્યાગ કરીને ચાલ્યા ગયે. દુનિયાએ એના ઉપર ગાળો વરસાદ વરસાવ્યો ભગવાન મહાવીર સ્વામીએ શાલકને મોક્ષ પ્રાપ્તિ થશે એવું પરમ સત્ય પ્રકાશ્ય. એના ભવને છેડે નીકળે. ' દેવાનુપ્રિય! ગોશાલક કે ગુરૂહી હતો! બબ્બે સાધુની ઘાત કરનારે હવે છતાં પાપનું પશ્ચાતાપ કરી પોતાનું જીવન સુધાર્યું જ્યારે આપણે એવા પાપ કરતા નથી. તો શું આપણું જીવને ન સુધરે? માનવ ભૂલ કરે પણ એ ભૂલને ભૂલ રૂપે સમજવી જોઈએ. ભૂલ શૂળની જેમ સાલવી જોઈએ અને એ શૂળ નીકળે ત્યારે શાંતિ થવી જોઈએ. જિંદગી જેટલી ગઈ તેટલી ભલે ગઈ. હાથવેંત જેટલી જિંદગી બાકી છે તેમાં કામ કાઢી લો. ગોશાલકે પશ્ચાતાપના પાવકમાં પાપને પ્રજાળી નાંખ્યા. તેમ આપણા પાપને પ્રજાળવા માટે પર્વાધિરાજ પર્યુષણ પર્વ નજીક આવે છે. જેમ ખેડૂત વરસાદ આવ્યા પહેલા જમીનને ખેડીને પિચી બનાવે છે તેમ તમે તમારા હૃદયની ભૂમિની એવી સ્વચ્છ બનાવી દેજે કે વીતરાગ વાણીના નીર સીધા હૃદયમાં ઉતરી જાય અને જેની સાથે વૈર વિરોધ થયા હોય તેને ખમાવીને અંતરમાંથી વૈરના કાંટા નીકળી જાય. જીવનમાં પવિત્રતા આવે. ફરીને જીવન મલિન ન બને એવી રીતે સંવત્સરી મહાપર્વ ઉજવજો. જમાલિકુમાર માતા પાસે દીક્ષાની આજ્ઞા માગે છે. તમે વર્ષોથી સાંભળો છો છતાં હજુ અંતરમાં વૈરાગ્યને અંકુરો ફૂટતો નથી. પથરણું ઘસાઈ જાય છે પણ તમારા હૃદયનું પરિવર્તન થતું નથી. હૈયું કેટલું કઠોર વજ જેવું બનાવ્યું છે. હવે તે સમજે. તમને તો મારે વધુ ધન્યવાદ દેવાં પડશે. કેમ ખરું ને? (હસાહસ). તમે કંઈકને ખભે ચઢાવીને શમશાને બાળી આવ્યા તે પણ એમ નથી થતું કે મારે પણ એક દિવસ આમ બળવાનું છે. સ્મશાનમાં તો એવું છે કે વૈરાગ્ય આવી જાય. અમે જામનગર ગયા ત્યાં બધા કહેવા લાગ્યા. મહાસતીજી! તમે બીજું કંઈ ન જુઓ તો ભલે, પણ અમારા જામનગરનું મશાન જોવા જેવું છે. અમે મશાન જેવા ગયા. ખરેખર જે બરાબર જામનગરનું સ્મશાન જુએ તે તેને વૈરાગ્ય આવી જાય. જન્મથી લઈને મરણ સુધીનું ચક બતાવ્યું છે આ સંસારમાં ચક કેવું છે? માનવ જન્મે ત્યારથી મૃત્યુ સુધીનું એ દશ્ય ખૂબ રોમાંચક બતાવ્યું છે. જમાલિકુમાર એમના માતા-પિતાને કહે છે. આજ્ઞા આપને મારી મૈયા મારે તારવી છે જીવન નૈયા, મળ્યા પ્રભુજી જીવન ખયા, ભવાદધિના સાચા તરવૈયા, સુણ વીતરાગ વાણું, લેવા સંયમની લ્હાણું...બન્યા વિરાગી જમાલિકુમાર રે. હે માતા! મારે આ દુસ્તર સંસાર સમુદ્રમાંથી મારી જીવન નૈયાને તારવી છે. એ નકાના નાવિક, સાચા સુકાની પ્રભુ મને મળી ગયા છે. જે ને કાને નાવિક બરાબર હોંશિયાર ન હોય તે નકા ડૂબી જાય છે. પણ મારી નૌકાને નાવિક સદ્ધર છે. મને Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ શારદા સરિતા સંસાર સમુદ્રથી પાર ઉતારશે. હવે મારે ક્ષણવાર સંસારમાં રહેવું નથી. ત્યારે માતા કહે છે બેટા! તું કઈ દિવસ પ્રભુના દર્શન કરવા ગયે નથી અને ગમે ત્યારે આ શું થઈ ગયું? એક વખતમાં આટલો વૈરાગી બની ગયો! તમે કેટલી વખત દર્શન કરવા ગયા અને કેટલી વાણી સાંભળી પણ હજી હૃદય ભીંજાય છે. નદી સૂત્રમાં ચૌદ પ્રકારના શ્રેતા કહ્યા છે તેમાં એકેક શ્રોતા ચારણી જેવા હોય છે. જેમ ચારણી પાણીમાં મૂકેલી હોય ત્યારે ભરેલી દેખાય અને ઉપાડી લે એટલે ખાલી. તેમ એકેક શ્રોતાઓ વ્યાખ્યાન સાંભળતા હોય ત્યારે એમ લાગે કે આ શ્રાવક કેટલે વૈરાગ્યથી ભરેલો છે. પણ અહીંથી ઉઠયા એટલે હદય ખાલી. બીજા શ્રોતા પથર જેવા– પત્થર ઉપર વરસાદ વરસે તે ઉપરથી ભીંજાયેલ લાગે છે પણ અંદર પાણીને જરા પણ પ્રવેશ થતો નથી તેમ કેટલાક શ્રેતાઓ પ્રભુની વાણી સાંભળતાં વૈરાગ્ય ભાવ દેખાડે છે પણ અંદરથી કેરી ને કેરા હોય છે. તે દુષ્કૃત્ય કરતાં જરા પણ ડરતા નથી. ત્રીજા ક્રેતા ફૂટેલા ઘડા જેવા છે. જેમ ફૂટેલા ઘડામાં પાણી રહેતું નથી તેમ કેટલાક શ્રોતાઓ ઉપદેશ સાંભળીને ત્યાં ને ત્યાં મૂકી દે છે. તે બિલકુલ યાદ રાખતા નથી. ચોથા જળ જેવા છે. જેમ જળે સારૂં લહી છડી ખરાબ લેહી પીએ છે તેમ કેટલાક શ્રેતાઓ સધને, સબંધ દેનારને અને સદગુણીને છેડી દુર્ગુણને તથા દુર્ગણીને ગ્રહણ કરે છે. આવા પ્રકારના શ્રેતાઓ સંતે પાસે માંગલિક સાંભળવા આવે તેમાં પણ આકાંક્ષા હોય છે કે સવારના પહોરમાં માંગલિક સાંભળીએ તે દિવસ આનંદમાં જાય, દુકાનમાં કમાણ સારી થાય અને આપણે સુખી થઈએ. ભાઈ! સંતે તમને આ માટે માંગલિક કહે છે? તે તમને શું કહે છે! તમે જ્યાં જાવ ત્યાં આ ચાર શરણ સાથે લઈને જજે. ચાર શરણું ભૂલશે નહિ. જે ભગવાનને યાદ રાખે છે તે ભવસમુદ્રને તરે છે. આજે રવિવારને દિવસ છે એટલે કદાચ અગિયાર વાગશે તો તમે ઉઠશે નહિ. કેમ ખરુંને? રવિવારે શાંતિ રહે તે ઘણું છે. સમય કયાં છે? એક ભકતે ગાયું છે કેઃ આમ તે હંમેશા સ્થાનકે આવું, આવું તે પાછે સિધાવું, બે ઘડી બેસું છું રવિવારે, બાકી ક્યાં છે સમય પ્રભુ મારે... હું તને રે જ તે માંગલિક સાંભળીને દેડદડ જવાનું હોય છે પણ રવિવારે શાંતિથી બેસીને વીતરાગ વાણી સંભળાય છે. બાકી તે ટાઈમ કયાં છે ભાઈ! સંસારના કાર્યમાં ટાઈમ હોય કે ન હોય પણ ટાઈમ કાઢવું પડે છે. તે અહી આત્મા માટે ટાઈમ કેમ ન મળે? થોડી મમતા ઓછી કરે. પર્વાધિરાજ આવે છે. મારે પર્યુષણમાં શું કરવું તેની તૈયારી કરવા માંડે. દશ વર્ષે પરદેશથી દીકરી અને જમાઈ આવવાના હોય તે Page #374 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૩૩૩ તમને કેટલે આનંદ થાય છે. તેના માટે તમે કેટલી તૈયારી કરે છે? ઈન્દીરા ગાંધી પધારવાના હોય તો તમે તેના આવતા પહેલા અઠવાડિયાથી બધી સગવડ કરવા માંડે છે. તે પ્રધાનને પ્રધાન અને રાજાને પણ રાજા આવતું હોય તેને માટે તમારી કેટલી તૈયારી છે? આપણે ત્યાં તપના માંડવડા નંખાઈ ગયા છે માટે આરાધનામાં જોડાશે. જમાલિકુમાર તેમની માતાને કહે છે હે માતા! હવે તું મને દીક્ષાની આજ્ઞા આપ. મને પ્રભુ જેવા પ્રભુ મળ્યા. મારું જીવન ધન્ય બની ગયું છે. મારે જલદી પ્રભુના ચરણમાં જીવનનાવ સમર્પણ કરવી છે માટે તું મને જલ્દી આજ્ઞા આપ. માતાને દીકરાને મહ છે. પુત્રના વચન સાંભળીને માતાને ધાકે પડે. હવે માતા શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૪૨ શ્રાવણ વદ ૮ ને સોમવાર ' ' તા. ૨૦-૮-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ અને બહેન ! અનંતકરૂણાના સાગર પ્રભુ જગતના જીવોને અમુલ્ય બોધ આપતાં કહે છે હે જીવાત્માઓ ! અનંતકાળ પ્રમાદની પથારીમાં આળસનું ઓશીકું ને સુસ્તીની સોડ તાણીને સૂતા, હવે તો જાગો. હવે પ્રમાદ છોડી પુરૂષાર્થની પથારી, આગમનું ઓશીકું ને શ્રદ્ધાની સોડ તાણે તે આત્મકલ્યાણ થશે. આ સંસાર એક પલંગ છે. પલંગના ચાર પાયા મિથ્યાત્વ-અવિરતી, કષાય અને અશુભગ એ પાયાને હચમચાવી નાંખવાના છે. સૌથી મજબૂત પાયે હોય તે તે મિથ્યાત્વ છે. મિથ્યાત્વ જીવને સાચું સમજવા દેતું નથી. જીવનું મિથ્યાત્વ ટળી જાય છે ત્યારે ગમે તેવી સાધના કરે તો તે મોક્ષને લક્ષીને કરે. એને સંસારના ભૌતિક સુખ હેય લાગે. એનું એક જ લક્ષ હોય કે અવિરતીના બંધન તેડી કયારે સર્વવિરતી બનું અને કર્મની ભેખડો તોડીને મોક્ષ મેળવું. આ સમકિતી આત્મા ધર્મકરણ કરે પણ એની ભાવના એવી ન હોય કે ધર્મ કર્યું તે પરભવમાં સુખી થાઉં. દાન દઉં તો આવતા ભવમાં ધન મળે. એવી સંસારસુખની જરાય આકાંક્ષા ન હોય. પણ સહેજે પુણ્ય બંધાઈ જાય. એ પુણ્ય પણ કેવું હોય? ગમે તેટલી અઢળક સંપત્તિનો સ્વામી હોય ને સુખ ભોગવત હય, પણ ત્યાં એને ધર્મના સાધનો મળે અને એ પુણ્ય મેક્ષમાં લઈ જવામાં સહાયક બને. જમાલિકુમારની કેટલી પુનાઈ છે. રાજસાહ્યબીમાં રહેવા છતાં મહાવીર પ્રભુને Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ શારદા સરિતા કેવા યાગ મળી ગયા. પ્રભુની વાણી સાંભળીને એને મેક્ષમાં જવાના વેગ ઉપડયા છે. અત્યાર સુધી જે પત્નીએ તેને સુખનુ ધામ દેખાતી હતી તે આજે માતા જેવી ખની ગઇ. હવે એની દૃષ્ટિમાં માતા અને પત્નીએ અધા સમાન દેખાવા લાગી. કારણ કે એને વિકાર નાશ થઇ ગયેા છે. સારૂં ખીજ જમીનમાં વાવે તે ઉગે છે પણ અળેલુ ખીજ વાવવામાં આવે તે ઉગે નહિ. તેમ જેના જીવનમાંથી વિકારાના ખીજ મળી ગયા છે તેને પત્નીઓને જોઈને દ્રષ્ટિમાં વિકાર પણ ન ઉપજે. જયાં વે છે ત્યાં વિકાર છે. માટે વેદને ખપાવવા પડશે. આપણે શુ કહીએ છીએ. સ્ત્રીવેદ પુરૂષવેદ અને નપુંસકવેદના નીકળ્યા સિદ્ધ થાય, પણ એ વેદમાં હેાય ત્યાં સુધી સિદ્ધ ન થાય. પુરૂષ! માને કે અમારી પદ્મવી મેટી પણ એક વાત યાદ રાખો કે સ્ત્રી હાય કે પુરૂષ હાય, પણ વે ખપાવ્યા વિન! કેવળજ્ઞાન નહિ થાય. માટે કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે શું કરવુ? તેને માટે કંઇક ઉપાય કરવે જોઇએ ને ? તમે ખાતા હૈ!, પીતા હૈા છતાં શરીર સૂકાતુ જાય તે વિચાર થાય છે ને કે ખાઉં છું, પીવુ છુ છાં સૂકાતે! કેમ થઉં છું! ડૉકટર પાસે જઇ શરીરની ચિકિત્સા કરાવે છે કે મારા શરીરમાં કયા રોગ લાગુ પડયે છે! પછી એ રાગ નાબૂદ કરવા જૈન કલીનીકમાં આવે છે. દેવાનુપ્રિયા ! આ તેા દેહના રોગ છે. કદાચ રાગ નહિ મળે તે દેહ છૂટતાં તે રાગ છુટી જશે ને ? દેહના રોગ એક ભવ બગાડે છે. પણ આત્માના રોગ ખાટો છે તે જન્મજન્મ પીડે છે. આત્માના જો કોઇ રાગ હાય તેા તે મિથ્યાત્વ છે. મિથ્યાત્વ મહારાગ છે. એ મહારાગને નાબૂદ કરવા માટે માનવજન્મ મળ્યે છે. તેમાં વીતરાગ શાસન એ હાસ્પિતાલ છે, અને વીતરાગના સતે। એ રાગને નાબૂદ કરનાર સર્જના છે એ મિથ્યાત્વ રાગને દૂર કરે છે. મિથ્યાત્વ જીવને સાચા ગુણાનુ દન કરવા દેતુ નથી. એ ગુણમાંથી અવગુણાને શાલ્યા કરે છે અને શાંતિથી બેઠેલા જીવાને સારડીની જેમ સાર્યા કરે છે. કાઇનું સારું એનાથી ખમાય નહિ. જ્યારે આ મિથ્યાત્વ ચાલ્યું જાય ને સમકિત આવે પછી જીવની દશા કેવી હાય? એ હારે અવગુણમાંથી પણ ગુણને ગ્રહણ કરે તે દુખમાં સુખને અનુભવ કરે. પછી આ મારા વૈરી છે એમ નથી જોતા. શ્રેણીક રાજાને કોણીકે કારાગૃહમાં પૂર્યા તે સમયે તેમણે કેવી તત્વષ્ટિ કેળવી! દીકરાને દુશ્મન તરીકે ન જોયે પણ પાતાના કર્મોને દુશ્મન તરીકે જોયા. ચામખાના માર ખાતા ચામડી ઉતરી ગઇ ને શરીરે લેાહી નીકળ્યા ત્યારે શું વિચાર કર્યાં. અહા ! હું જીવ ! તું માંસને ગૃદ્ધી હતા. જંગલમાં આનંદથી ખેલતા ને કૂદતા એવા નિષિ મૃગલાના તે પ્રાણ લૂંટયા છે. એને તે વીંધી નાખ્યા છે. તે આ તારા પ્રાણ તેા નથી લેતા ને ? આવું દુઃખ આપણને નથી છતાં માની લે કે પાપકર્મના ઉદય હાય તા કંઇક દુઃખ આવી જાય તે વખતે આવા મહાન પુરૂષાના Page #376 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૩૩૫ દાખલા યાદ કરવા. નરક-તિર્યંચના દુખે યાદ કરવા. નરકના જીવને ભૂખ લાગે તે ખાવાનું નથી મળતું. તરસ લાગે, પાણી પાણી કરે તો પાણી પીવા નથી મળતું, ખળખળ વહેતી વિતરણ નદી જેઈને પાણી પીવા જાય તે જીભ કપાઈ જાય છે. મને આવું દુઃખ તે નથી ને? ભૂખ લાગે છે જાડું પાતળું ખાવાનું મળે છે, પીવા પાણી મળે છે. પહેરવા કપડા મળે છે, આથી વિશેષ શું જોઈએ? નરકમાં ગયે, તિર્યંચમાં ગમે ત્યાં કેવા દુઃખ વેઠયા ! આ સમ્યગદષ્ટિની લહેજત છે. હંમ જેમ દૂધ ને પાણીમાંથી દૂધ ગ્રહણ કરે છે, મોતીને ચારે ચરે છે તેમ સમ્યગદષ્ટિ આત્મા હંસની જેમ અવગુણમાંથી ગુણ ગ્રહણ કરે છે અને મિથ્યાદષ્ટિ કાગડા જેવું છે. સદા અવગુણ તરફે એની દષ્ટિ જાય છે. રાયપ્રસેણી સૂત્રમાં પરદેશી રાજાને ન્યાય છે. પરદેશી રાજાની માન્યતા હતી. કે જીવ અને કાયા એક છે. એટલે એને પુણ્ય-પાપનું ભાન ન હતું. જીવ-કાયા એક માની કંઈક જીવોની ઘાત કરતા. એમના હાથ લોહીથી ખરડાયેલા રહેતા હતા. પરદેશી રાજા આવા ક્રૂર હતા છતાં એક વખત એને તારણહાર ગુરૂ કેશીસ્વામી મળ્યા ત્યારે તેમનું જીવન કેવું પલટાઈ ગયું! એના અંતરના અંધારા ઉલેચાઈ ગયા. સુરીકાંતા રાણીમાં રાજા કેટલા પાગલ હતા! પણ એ સુરિકતા રાણીએ ઝેર આપ્યું. ખબર પડી કે મને રાણુએ ઝેર આપ્યું છે છતાં એના પ્રત્યે જરાય કષાય ન આવી. રાજાએ ધાર્યું હોત તે સુરિકાંતાના ભૂકકા ઉડાડી નાંખત પણ એમણે તો કર્મને ભૂકકે કર્યો. એમાં રાણીને શું દોષ છે ? મેં પૂર્વભવમાં એની સાથે વૈર બાંધ્યું હશે તે આ ભવમાં મારી પત્ની બનીને વૈર લે છે. મારે એનો દેષ શા માટે જે જોઈએ? જેની આંખમાં કમળો હોય તેને બધું પીળું દેખાય છે. પીળું તે પીળું દેખાય પણ સફેદ વસ્તુ પણ રોગના દોષથી પીળી દેખાય છે. પણ જેને કંઈ રોગ નથી હોતો તે વસ્તુને જેવા સ્વરૂપે હોય તેવા સ્વરૂપે દેખે છે. તેમ પવિત્ર આત્માઓ કે જેનું મિથ્યાત્વ ચાલી ગયું છે, દષ્ટિ નિર્મળ બની ગઈ છે તે પિતાની નજર સમક્ષ પોતાના કર્મોને દેખે છે. ભગવાન કહે છે તને કષ્ટ પડે ત્યારે આવા દાખલા લઈને આત્માને શાંત પાડજે પણ કુસંગી બનીશ નહિ. કુસંગનું પરિણામ મહાભયંકર છે. તું પિોતે નિર્મળ બનીને બીજાને નિર્મળ બનાવજે. તારામાં એ શક્તિ ન હોય તે એકલો રહેજે પણ બીજાને કુસંગી બનાવીશ નહિ. પરદેશી રાજાએ મારણતિક પરિષહ વખતે કેટલી ક્ષમા રાખી!” પરદેશી રાજાની નસેનસો ખેંચાવા લાગી. આખા શરીરમાં ઝેર વ્યાપી ગયું. તે વખતે સંથારે કરી પંચપરમેષ્ટી ભગવાનનું સ્મરણ કરે છે. સર્વ જીવોને ખમાવે છે. અરિહંત પ્રભુ! મને આપનું શરણું લેજે. બધાને ખમાવી છેવટે પોતાના ગુરૂને યાદ કરે છે. અહીં ગુરૂદેવ! આજે વિષમ ઝેર પચાવવાની જે તાકાત આવી હોય તે આપને Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ શારદા સરિતા પ્રતાપ છે. આપને મારા ઉપર મહાન ઉપકાર છે. એ ઉપકારને ખલે હું ક્યારે વાળીશ? આપ ન મળ્યા હાત તે આવા સમયે મને કેટલું આત ધ્યાન થાત ? એમ કહી ગુરૂને વંદન કરી ગુરૂના ઉપકારને યાદ કરી પરદેશી રાજાની આંખમાં ડડ આંસુ પડયા. ગુરૂદેવ! મને આપનુ ભવાભવ શરણુ હેજો. આપની મારા ઉપર અસીમ કૃપા સદા હોજો. આપ ગમે ત્યાં બિરાજતા હા પણ મારા વદન સ્વીકારજો. મને તે એમ થાય છે કે એક વખતના પરિચયમાં પરદેશી રાજાના જીવનમાં આવું પરિવર્તન થઇ ગયું. ગુરૂ પ્રત્યે આવે સમર્પણભાવ આવ્યે.. જે ગુરૂએ આપણને સંસારસાગરથી તાર્યો હાય તેમના પ્રત્યે શિષ્યને કેવા સમર્પણભાવ હાવા જોઇએ. આવે! હાવે જોઇએ છતાં તે ઉપકારના બદલા વાળી શકતા નથી. અસ, શિષ્યને એક જ ભાવ હાવે! જોઇએ કે મે તા મારી જીવનનૈયા ગુરૂના ચરણે સમર્પણ કરી છે. હવે મારે શી ચિંતા છે? મારે તે! મારા ગુરૂની આજ્ઞા એ મારા શ્વાસ ને પ્રાણ છે. ગુરૂની આજ્ઞાનું પાલન કરી જલ્દી મેાક્ષમાં જાઉં એમ ભાવનાના વેગ ઉપડવા જોઇએ. વિનિત શિષ્યા તરી જાય છે. જમાલિકુમારના અંતરમાં ભાવનાને વેગ ઉપડયા છે કે હે નાથ ! જલ્દી તારા ચરણમાં આવવું છે. 'માતા પાસે જઇને કહે છે હે માતા ! તારી આજ્ઞા થયે મારે પ્રભુ પાસે દીક્ષા લેવી છે. માતા ! હું સમજુ છું કે તુ પવિત્ર માતા છે. દીકરાને નરકની રૌરી વેદના ભાગવવા તુ નહિ માકલે. હિતસ્ત્રી માતા તે પેાતાના દીકરા કેમ મહાન સુખી થાય એવું ઇચ્છે છે. મને આ સંસાર તેા ભડકે બળતી આગ જેવે દેખાય છે. ચારે બાજુ આધિ-įાધિ ને ઉપાધિરૂપ ભડકે ભડકા દેખાય છે. પ્રભુના ચરણમાં જઈશ ત્યાં મને શીતળતાને અનુભવ થશે. મને પ્રભુના ચરણની લગની લાગી છે. અગની જાગી છે. એ અગનીને ઠારવા મને રજા આપે। સંસારમાં ધું લીલુંછમ દેખાય છે, પણ એ સેવાળને આરે છે. એના ઉપર પગ મૂકીએ એટલે ખસી જવાય ને હાડકા ભાંગી જાય. સંયમ ઉપરથી કઠેર દેખાય છે પણ અહીં આવીને અનુભવ કરે। તા આનંદની લ્હેર માણી શકશેા. નિરંતર એવી ભાવના ભાવે! કે હું અવિશ્તીના અધન તેાડી સરવરતી કયારે અનું? ભાવનાના વેગ વધારવા પુરૂષા કરો. પુરૂષાર્થ કરવા છતાં સંચમી ન બની શકાય તે શ્રાવકના માર વ્રત તે જરૂર અંગીકાર કરો. આચકામિકની ખાર દવાએ આવે છે. એ ખાર દવા ૧૨૦૦ રાગને નાબૂદ કરે છે. તેમ શ્રાવકના આર તેા એ ખાકેામિકની ખાર દવા જેવા છે. પેલી ઢવા તે ૧૨૦૦ રાગાને નાબૂદ કરે છે. પણ ખાર વ્રતે તે માર હજાર રાગે!ને નાબૂદ કરે છે. જીવનમાં વ્રતરૂપી મર્યાદાની બ્રેક અવશ્ય રાખેા. મર્યાદા વિનાના જીવનની કોઈ કિંમત નથી. Page #378 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૩૩૭ નદીનું પાણી એ કાંઠાની વચ્ચે વહે તે તેની કિંમત છે. જે પાણી કાંઠાની મર્યાદા ઉલ્લાધીને બહાર નીકળે છે તે કાદવ બની જાય છે. તે પાણીની કંઈ કિ ંમત રહેતી નથી. તેમ જેના જીવનમાં મર્યાદા નથી, વ્રતની આરાધના નથી તેમના જીવનની કંઈ કિ ંમત નથી. મે!ટા મેાટા ચક્રવર્તિઓએ પણ જ્યારે સંસાર છોડયા છે તે તમે તમારું જીવન મર્યાદિત પણ ન બનાવી શકે? જમાલિકુમાર કહે છે માતા! મને આજ્ઞા આપે. આ શબ્દો માતાને કેવા લાગ્યા? ગતિં,ગત. અનિષ્ટ અને અપ્રિય લાગ્યા. પહેલા જમાલિકુમારે મતાને કહ્યું હતુ કે હું ભગવાનના દર્શન કરી આવ્યેા. મને પ્રભુની વાણી બહુ ગમી. આ શબ્દો સાંભળીને માતાને આનંદ થયા હતા. પણ જયાં દીક્ષાની વાત થઇ ત્યાં માતાની આંખમાં દડદડ આસું પડી ગયા. માતાને કેણુ રાવરાવે છે? મેહ. અહાહા....સંસારમાં સૈા પેાત પેાતાના સ્વાર્થને રડે છે. એક દિવસ વૃક્ષની ડાળીઓ કાઇએ કાપી નાંખી. વૃક્ષ હું... થઇ. ગયું. સાંજે પક્ષીએ આવીને જુએ તે ઝાડ ઠુંઠું' બની ગયુ છે એટલે પક્ષીએ કલ્પાંત કરે છે. તે શુ એ પક્ષીએ ઝાડને રાવે છે? ના'. પેાતાના વિસામાની ડાળ તૂટી ગઇ તેને રડે છે. જ્યારે કાઇ માણસ મરી જાય ને બહેના રડે છે કે અમારી સંભાળ કણ લેશે ? છોકરાનું શું થશે? બેલેા, આ કાને રડે છે? માણસને કે એમના સ્વાર્થને સંસારમાં એકાંત સ્વાર્થની સગાઇ છે. માટે ભગવાન કહે છે હે જીવ! તુ તટસ્થ ભાવે રહી સંસારમાં નાટક જોયા કર. વિષય-વિકારને તારા જીવનમાં પેાષણ ન આપીશ. એ વિષયા તારુ અના િકાળથી અહિત કરતા આવ્યા છે. વિષયાની આગ ભલભલાને ભરખી જાય છે. વિષયના અધા! કેવા નીચ કામ કરાવે છે પણ ચારિત્રવાન કેવા દૃઢ રહે છે! ચારિત્ર માટે કેટલી કપરી કસેાટી" સમ્રાટ શેકના જીવનના પ્રસંગ છે. સદાચારી પુરૂષા કઠીન ચૈાગેામાં પણ પેાતાનું ભાન ગુમાવતા નથી. ચારિત્રના રક્ષણ માટે કાયા કુરબાન કરી દે છે. સમ્રાટ અશાકને એ રાણીઓ હતી. તેમાં મેાટી રાણીના પુત્ર કુણાલ મુખ સુંદર, સુશીલ અને સદાચારી હતા. રાજાને તેના પ્રત્યે ખૂબ પ્રેમ હતા. એ રાજાની નાની રાણીનું નામ તિષ્યરક્ષિતા હતુ. તે ખૂબ સ્વરૂપવાન હતી. કુણાલ સમજતા કે મારા પિતાની જેટલી રાણીએ છે તે બધી મારી માતા છે. માતાને મારે વંદન કરવા જોઇએ. કુણાલ માતા પ્રત્યેના પૂજ્ય ભાવથી દરરેાજ નાની રાણી તિષ્યરક્ષિતાને વદન કરવા જતા. એમ કરતાં કુણાલ યુવાન થયે। એનું યૌવન સેાળે કળાએ ખીલી ઉઠયું છે. એક રાજકુમારી કંચનાદેવી સાથે તેના લગ્ન થયા હતા. આ કુણાલ રરાજ માતાને વન કરી ચરણરજ માથે ચઢાવતા. પુત્રને માતા પ્રત્યે પૂજ્યભાવ હતા. જ્યારે માતાની દૃષ્ટિ મલીન હતી. પુત્રનુ રૂપ-સૌંદય જોઇને રાણીને તેના પ્રત્યે માહ જાગ્યા. પુત્ર તેા એવા પવિત્રભાવથી માતાને વંદન કરતા હતા, Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ શારદા સરિતા એની દ્રષ્ટિમાં નામવિકાર ન હતું. પણ જેની તિજોરીમાં છે માલ ભર્યો હોય તે બહાર કાઢે, શાકભાજીની દુકાને જાવ તે કાછીયે શાકભાજી બતાવે, સોના-ચાંદીની દુકાને જાવ તે સોની સુવર્ણના દાગીના બતાવે, કાપડની દુકાને જાવ તો કાપડ બતાવે અને ઝવેરીની દુકાને જાવ તે ઝવેરી ઝવેરાત બતાવે છે. રાણીની દષ્ટિમાં વિષયવિકારનું ઝેર પેઠું છે. રેજ કુણાલ દર્શન કરવા આવે અને એના અંતરમાં કામાગ્નિ ભભૂકી ઉઠે. એક દિવસ કુણાલ માતાના દર્શન કરવા ગયે ત્યારે રાણી એને બાઝી પડી. ત્યારે કુણાલ કહે છે માતા! આજે પુત્ર પ્રત્યે ખૂબ હેત આવી ગયું! ખરેખર માતાનું હેત અલૌકિક હોય છે. બાળક ગમે તેટલે મોટો હોય, પણ માતાની દ્રષ્ટિમાં તો સદાય બાળક છે. માતા, શું તારો પ્રેમ છે! શું તારૂં વાત્સલ્ય છે! જુઓ, કુણાલની દષ્ટિમાં કેવું પવિત્ર અમી ભર્યું છે. એણે એને માલ બહાર કાઢ. માતાની વિષમ દષ્ટિ - રાણી કે માલ બતાવે છે? તે કહે છે કુણાલ! હું તારી માતા બનવા તને ભેટી પડી નથી, પણ જિંદગીને આનંદ લૂંટવા તને ભેટા પડી છું. ચાલ, આપણે સંસારસુખ ભોગવીને તારૂં ને મારું જીવન સફળ બનાવીએ. કુણાલ કહે છે માતા ! તું આ શું બોલે છે? તને આ શેભે છે? પુત્ર પ્રત્યે તારી આવી દષ્ટિ હોય? ત્યારે મુંફાડા મારતી નાગણીની જેમ ક્રોધે ભરાઈને રાણી કહે છે કુણાલ! તું મારી વાત માનતા નથી, જે મારૂં કહ્યું કરીશ તે મહાન સુખ પામીશ અને નહિ માને તે મને લાગે છે કે તારી કમળ જેવી આંખોનું તેજ રહેવા નહીં પામે. કુણાલ ત્યાંથી જેમતેમ કરીને ભાગી છૂટયે, પણ રાણી એના કામની આગ શાંત ન થઈ એટલે વૈર લેવા ફાંફા મારે છે. કેમ કરીને એને નાશ કરું? એક વખત સમ્રાટ અશોકને યુદ્ધમાં જવાનું થયું. રાજા પિતે જવાની તૈયારી કરે છે. પવિત્ર પુત્ર કુણાલને આ વાતની ખબર પડી એટલે દેડતે પિતા પાસે આવે ને કહ્યું- બાપુજી! હું જઈશ. મારા બેઠા આપને જવાનું ન હોય. વિનયવાન પુત્રની ફરજ છે. મારે જવું જોઈએ. કુણાલ યુદ્ધમાં ગયે. રાણીના મનમાં થયું કે ઠીક થયું, હવે કુણાલ લડાઈમાં ખપી જશે. કુણાલ યુદ્ધમાં ગયે. પોતે ચારિત્રવાન છે. થોડા સમયમાં વિજયની વરમાળા પહેરી ખૂબ આનંદ સાથે પિતાના ગામમાં પાછો આવ્યો. જેનું બ્રહ્મચર્ય નિર્મળ હોય તેને કેની તાકાત છે કે હરાવી શકે? એને પાછો આવેલ જોઈને રાણી મનમાં બળવા લાગી અને વૈરનો બદલો લેવાના અવસરની રાહ જોવા લાગી. રાજા પાસે વચનની માગણું એક વખત સમ્રાટ અશેક ખૂબ બિમાર પડયા. ખૂબ ઉપચાર કર્યા પણ દર્દ મટયું નહિ. પણ તિબ્બરક્ષિતાએ પિતાની બુદ્ધિ અને ચાતુર્યથી બીજા ઉપચાર કર્યા અને રાજાની ખૂબ સેવા કરી. તેના પ્રભાવે રાજાની તબિયત સારી થઈ ગઈ એટલે રાજા તેના Page #380 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૩૩૯ પ્રત્યે ખૂબ પ્રેમભાવ રાખવા લાગ્યા. એક તે એનું રૂપ ઘણું હતું. રાજા તેની સેવાથી સ્વસ્થ થયા. ગયેલું આરોગ્ય પુનઃ પ્રાપ્ત કર્યું. એટલે તેના ઉપર રાજાના ચારે હાથ રહેવા લાગ્યા. એક દિવસ રાજા કહે છે રાણી! તું મને અત્યંત વહાલી છે. તારી સેવાથી હું જીવ્યો છું. તું મારી પાસે કંઈક માંગ. રાણું કહે છે સ્વામીનાથ! મારા ઉપર આપની કૃપાદૃષ્ટિ છે તે ઘણું છે. મારે બીજું શું જોઈએ? રાજાએ ખૂબ કહ્યું ત્યારે કહે છે આ કવર વગર વાંચ્ચે એના ઉપર આપની સહી કરી દે અને આપની એક મુદ્રિકા આપો. સમ્રાટ અશોકને આ રૂપવંતી રાણીના કારસ્તાનની કંઈ ખબર ન હતી. એણે કવર વાંચ્યું નહિ અને પિતાની સહી કરી દીધી ને પિતાના નામવાળી સુવર્ણમુદ્રિકા આપી દીધી. અને રાણીએ તે કવરમાં ચિઠ્ઠી મૂકી તેમાં લખ્યું હતું કે કુણાલની બંને આંખો ફાડી નાંખવી અને તેને રાજ્યની બહાર કાઢી મૂકવે એમ લખી ચિઠ્ઠી મૂકી કવર બીડી દીધું કુણાલ તે તક્ષશિલામાં એની પત્ની કંચનાની સાથે આનંદથી રહેતો હતો. રાણીએ ચિઠ્ઠી પ્રધાનના હાથમાં આપીને કહ્યું કે આ કવરમાં જે લખ્યું છે તે પ્રમાણે તમે તરત રાજાના હુકમનું પાલન કરો. જુઓ, ઉપર રાજાની સહી છે. વધુ ખાત્રી માટે આ રાજાએ તેમની મુદ્રિકા આપી છે. પ્રધાન કવરમાં રહેલી ચિઠ્ઠી વાંચીને સજ્જડ થઈ ગયો. સમ્રાટ અશોક મહારાજા પિતાના એકના એક પાટવીપુત્રને આવી કઠેર શિક્ષા કદી કરે નહિ અને કુણાલકુમાર પણ ખૂબ પવિત્ર છે. તે આવી શિક્ષાને પાત્ર બને તેવું નથી. એને એ શું ગુહો હશે કે રાજા તેને આવી શિક્ષા કરવાનો હુકમ કરે છે. સાથે રાજાની મુદ્રિકા છે. કવર ઉપર સહી છે એટલે મારે તેમાં શંકા કરવા જેવું પણ નથી. બંધુઓ! ધમીને માથે કેવું સંકટ આવ્યું છે. પ્રધાન ખૂબ ગંભીર છે તે આ બાબતમાં શું વિચારશે તે વાત અવસરે કહેવાશે. ચરિત્રઃ અહીં પણ એવી જ વાત છે. એક વ્યકિત કેટલી પવિત્ર ને ક્ષમાશીલ છે. જ્યારે બીજી વ્યકિત અત્યંત દુષ્ટ અને ક્રૂર છે. પૂર્વનું વૈર છે. વૈર વિના કદી ઝેર આવતું નથી. રાજાને કેવી ગંધાતી જેલમાં પૂરી દીધું છે અને કૂતરાને જેમ ખાવાનું નાંખે તેમ ખાવાનું આપે છે ને રાજાને ખૂબ સતાવે છે. રાણીઓ પિતાની નજરે રાજાનું દુઃખ જોઈ રહી છે. પોતાના પતિ આવા નરકાગાર જેવા ઘેર કષ્ટમાં હોય તે સતી સ્ત્રીઓથી સહન કેમ થાય? પતિના સુખે સુખી અને પતિના દુઃખે દુઃખી રહેવાવાળી આ પવિત્ર રાણી હતી. કુસુમાવલિ આદિ રાણીઓએ કદી રાજાનું મન દુભવ્યું નથી. રાજાને સહેજ કંઈક થાય તે પ્રાણ પાથરવા તૈયાર થતી. પાપી દુષ્ટ આનંદકુમાર રાજા ઉપર ખુબ જુલ્મ ગુજારવા લાગે ત્યારે રાજાને થયું કે આ છોકરે મને છોડશે નહિ. આમે ય મરવાનું તે છે તો મારો અંતિમ સમય સુધારી લઉં. મનથી ભાવચારિત્રમાં આવી ગયા ને ખૂબ શુદ્ધ ભાવથી રહેવા Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ શારદા સરિતા લાગ્યા. આ તરફે કુસુમાવિલ આદિ રાણીએ ખૂબ ઝૂરતી હતી. કુમાર ૫ સે ખૂબ કરગરી. મને એક વખત મારા સ્વામીને મળવા દે. ખૂબ કરગરી ત્યારે કુમારે મળવા જવાની રજા આપી. એટલે કુસુમાવલિ આદિ રાણીએ કેદ્રખાનામાં ગઇ. રાણીઓને અસહ્ય વિલાપ દુ:ખી દેખ પ્રાણેશ્વરા, કૅસુમાવલિ કરે વિચાર, અતિ યત્ન કે બાદ મિલનકી, આજ્ઞા કરી કુમાર, ચરણે શિર ધર ફૂટ રેંટ કર, રાઇ આંસુડારહે.... શ્રોતા તુમ. પેાતાના પતિને એવી દુઃખી હાલતમાં જોઇને રાણી ખૂબ શોકમગ્ન મની ગઈ. નાથ! આપની આ ઢશા ? કયાં મહેલ ને કયાં ગંધાતી જેલ! આપ આમાં કેમ રહી શકે છે? એમ કહીને રાજાના ચરણમાં પડીને માથું ફૂટવા લાગી. રાણીએને વિલાપ જોઈને રાજા કહે છે હે રાણી! તમે મારા નિમિત્તે આટલું બધું આ ધ્યાન ને રૌદ્રધ્યાન કરા છે. તેમાં કેટલું કર્મબંધન થાય છે? અને એ ક નરકને તિર્યં ચ ગતિમાં લઇ જનારા છે. તમે તેા ખૂબ સમજુ છે. તમને જિનેશ્વર ભગવાનની વાણી સાંભળવા મળી છે તેથી તમે જાણા છે કે અત્યારે જે દુ:ખ આવ્યું છે તે પૂર્વે સંચિત કરેલા કર્માંના કટુ ફળે છે અને હવે જો આપણે રાગ-દ્વેષ, હર્ષી ને શેક કરીએ તે તેના કડવા ફળ કેવા ભેાગવવા પડે તે તમે જાણા છે. તેા પછી આટલેા અધે! શેક શા માટે કરે છે? શે!ક કરવાથી ક ંઈ વળવાનુ નથી. હું આવા દુઃખમાં પણ સમભાવથી રડું' છું અને તમે શા માટે કર્મ બાંધે છે? જો આ છોકરા મને જેલમાંથી છેડશે તે મારે ચારિત્ર લેવુ છે અને નહિ છોડે તે ભાવચારિત્રમાં તે છું. જો તમને સત્ય સમજાતુ હાય તે હવે પ્રભુનુ વચન હયમાં ધારણ કરો ને બ્ય શે!ક કરવા છોડી દે અને તમે ચારિત્ર ગ્રહણ કરે. પલટાઈ ગયું ને કહ્યુ કે આપ કહે! છે. તે સત્ય છે. સંસારની માયાજાળ ખેટી છે. અધના કારમા છે મે વિષયેાના વિપાક ભયંકર છે, માટે સંસારની માયા છોડી હવે અમારે ચારિત્ર લેવુ છે, તે એ માર્ગે જવાની અમે આજ્ઞા માંગીએ છીએ. રાજાએ આનંદપૂર્વક આજ્ઞા આપી દીધી. હવે રાણીઓ ચારિત્ર લેશે ને શુ ખનશે તેના ભાવ અવસરે કહેવાશે. રાજાની હિત શિખામણ સાંભળી રાણીઓનુ શાકાતુર હૃદય Page #382 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૩૪૧ વ્યાખ્યાન નં. ૪૩. ધાવણ વદ ૮ ને મંગળવાર તા. ૨૧-૮૭૩ અભયદાન મહાદાન છે ? સિદ્ધાંત એટલે ત્રણે કાળ સિદ્ધ થયેલી વાણી તેનું નામ સિદ્ધાંત. સિદ્ધાંત એ સર્વજ્ઞ ભગવંતની વાણું છે. તેમાં જરા પણ શંકાને સ્થાન નથી. તેમની વાણી સત્ય અને નિઃશંક છે. જે ભવ્ય આ વીતરાગ વાણીનું શ્રવણ કરી જીવનમાં અપનાવે છે અને શકિત પ્રમાણે આચરણ કરે છે તેને ઉદ્ધાર થાય છે અને તે આત્માના અનંત સુખને સ્વામી બને છે. શાસ્ત્રનું શ્રવણ જેને ગમે નહિ, રૂચે નહિ તેની વિષયની આસકિત અને વિષયની આશા તૂટે નહિ. વિષયની આસકિતથી જે છૂટવું હોય અને વિષયોની આશાથી જે મુકત બનવું હોય તો શાસ્ત્રશ્રવણની આસકિત કેળવવી એ મોટામાં મોટું આલંબન છે. શાસ્ત્રના શ્રવણથી વિષયેની આસકિત છેડવા જેવી લાગે, વિષનો સંગ છોડવા જેવો લાગે, વિષયેની આસક્તિ અને વિષયની આશાને છોડવાનું મન થયા પછી પણ એ ભાવનાને સર્વ પ્રકારે સફળ બનાવવા માટે શાસ્ત્રના શ્રવણમાં આસક્ત બનવું જોઈએ. આ વીતરાગવાણીનું આચરણ કરીને સમ્યગ પુરૂષાર્થ વડે અનેક આત્માઓ મહાન બન્યા છે. એક વાત સમજાઈ જવી જોઈએ કે મારે આત્મા કર્મને વશ થઈને અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરી કહ્યા છે. મારો આત્મા અનાદિ છે ને કર્મ પણ અનાદિના છે. આ કર્મોથી મુક્ત બનવા માટે ભગીરથ પુરૂષાર્થ કરવો પડશે. નબળો પુરૂષાર્થ કામ નહિ આવે. જેમ એકડા વિનાના મીંડાની કઈ કિંમત નથી તેમ આચરણ વિનાના જીવનની કાંઈ કિંમત નથી. અહીં વીતરાગ વાણું સાંભળીને ગયા અને કષાય આવે તેવું કારણ ઉપસ્થિત થયું તે વખતે ક્ષમા ન રહે તે અહીં સાંભળ્યાનું આચરણ ન કહેવાય. વાતે મોટી મોટી મોક્ષની કરતા હોઈએ પણ વર્તનમાં કંઈ ન હોય તે જીવનો ઉદ્ધાર નહિ થાય. વ્યાખ્યામાં રોજ અહિંસાની વાતે થતી હોય ને બહાર હિંસાના તાંડવ રચાતા હોય તે ભગવાન કહે છેઃ સાચે જેન નથી જેનની રગે રગે દયા રમતી હોય. કેઈ જીવને દબાતે કપાતે દેખે તે એનું કાળજું કકળી ઉઠે છે. પણ આજે માનવીના શેખ વધી ગયા છે. મૂલાયમ પર્સ, બૂટ આદી ચીજો વાપરે છે પણ ખબર છે કે એ મૂલાયમ ચીજે ક્યાંથી બને છે? ખેર રેશમી વસ્ત્ર પહેરતાં વિચાર થાય છે કે આવું વેર રેશમી કપડું શેનું બને છે? કેટલા કીડાઓનો સંહાર થાય છે ત્યારે રેશમની સાડી બને છે. કેટલી માછલીઓ ચીરાઈ જાય ત્યારે એક સાચા મોતીની માળા બને છે. વિચાર કરે. તમે દાગીના અને વસ્ત્ર નથી પહેરતા પણ જીવતા અને Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ શારદા સરિતા ચીરીને તેના કલેવર પહેરી રહ્યા છે. સાચે જૈન આવા હિંસક દાગીના અને વસ્ત્ર ન પહેરે. એ સમજે છે કે દરેક જીવને પિતાનું જીવન પ્રિય છે, મને મરવું નથી ગમતું તો બીજાને કેમ ગમે? પહેલા દવાઓ આવતી હતી પણ તેને ખબર નહોતી પડતી કે આ દવાઓ શેમાંથી બને છે? અને આટલી હિંસક દવાઓ પણ ન હતી. આજે દવા ઉપર લખેલું હોય છે કે આ દવા શેમાંથી બની છે? છતાં શરીરને સારું રાખવા હિંસક દવાઓને પ્રયોગ કરતા થઈ ગયા. એ હિંસામય દવાઓ ખવાય, એવા વસ્ત્ર પહેરાય એટલે મનમાં પવિત્રતા કયાંથી આવે? દિલમાં કઠોરતા વધતી જાય ને દયાને દેશવટે દેવાય છે. બંધુઓ! તમે ગાઢ જંગલમાંથી પસાર થતા હો.પાસે પૈસા હોય તે વખતે કોઈ લુંટારે સામે મળે ને બધું લૂંટી લે પછી કહે કે ઉભો રહે. આ બંદૂકથી તને ઠાર કરી નાખું છું. માથે મોત ઝૂલી રહ્યું છે. આવા સમયે કઈ બચાવનાર મળી જાય, લૂંટારાના પાશમાંથી મુક્ત કરાવે તે તમને કેટલો આનંદ થાય! તેમ એકેક જીવોને જે તમારા તરફથી અભયદાન મળે છે કે આનંદ થાય! એક ચાર ચોરી કરવામાં ખૂબ ચાલાક હતે. માટી ભારે ભારે ચેરીઓ કરે, પ્રજાને રંજાડે પણ કઈ હિસાબે પકડાય નહિ. પણ એક વખત પકડાઈ ગયે. એટલે રાજાએ એને ફાંસીની સજા કરી. ફેસીએ ચઢાવતા પહેલા એના મઢે મેશ ચેપડી. જુના ફાટયા તૂટ્યા જુત્તાને ગળામાં હાર પહેરાવ્ય. હાથ-પગમાં બેડીઓ પહેરાવી ગધેડા પર બેસાડી ગામમાં ફેરવવામાં આવ્યા. ચેરને નજર સમક્ષ ફાંસીને માંચડો દેખાય છે. તે મરણના ભયથી ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગે. રાણીઓના મહેલ પાસેથી આ ચારનું સરઘસ નીકળ્યું. આ વખતે રાણીએ મહેલના ઝરૂખે ઉભી હતી. ચારને આક્રંદ કરતે જોઈ રાણીઓને તેની દયા આવી. રાજાને ૯૯ રાણીઓ હતી તેમાં ૯૮ માનીતી હતી અને લક્ષ્મી અણમાનીતી હતી. રાજાની બધી રાણુઓને દયા આવી. એના રૂદનથી રાણીઓનું હૈયું ભરાઈ આવ્યું. એટલે સર્વપ્રથમ મુખ્ય રાણુ રાજાની પાસે દેડતી ગઈ અને નમ્રતા પૂર્વક કહ્યું. મહારાજા ! હું આપની પાસે ભીખ માંગવા આવી છું. અમુક સમયે આપે મને વચન માંગવાનું કહ્યું હતું તે લેણું છે. અત્યારે મારું વચન પૂરું કરો. રાજા કહે માગે ત્યારે રાણી કહે છે આપે પેલા ચેરને ફાંસીની શિક્ષા કરી છે તેને આજના દિવસ પૂરતું જીવતદાન આપે અને તેને મારા મહેલે લઈ જઈ આજ દિવસ તેના મનના કેડ પૂરા કરૂં. એના આત્માને શાંતિ થાય. રાજા કહે એને બચાવવા જેવો નથી. રાણીઓ કહે છે એ એ ગમે તે હોય પણ અમને એની દયા આવે છે. દેવાનુપ્રિયે ! આવું ઉત્તમ માનવજીવન પામીને દિલમાં જે કરતા ભરી હોય કઈ દુઃખીને જોઈને આપણું દિલ દ્રવી જતું ન હોય તે તે માનવ નહિ પણ દાનવ છે. Page #384 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૩૪૩ માનવજીવન દર્શને નાશ, અને સદગુણોને અભ્યાસ કરવાની અમૂલ્ય તક છે. અત્યારે દુખીની દયા નહિ કરો તો કયારે કરશે? આવી ઉત્તમ તકને વધાવી લઈ કમળતા, સહાનુભૂતિ, દયા, પ્રેમ અને વાત્સલ્યથી જીવનને સભર બને. આ બધું તમને નથી આવડતું એમ નથી, પણ સ્વાર્થ છે. વહાલા માનેલા પત્ની-ભાઈ-બહેન-પુત્ર પ્રત્યે કેટલી કમળતા છે! એમની મોટી ભૂલ થઈ હોય તો ખમી ખાય છે. પિતે મીઠાઈનો ટુકડે જતો કરી એમને ખવડાવે છે. પિતે ઠંડીને વેઠી એમને એક કપડું વધારે ઓઢાડો છે.એમના કડવા વચન પણ સહન કરી શકાય છે. કારણ કે એ બધા તમને વહાલા લાગ્યા છે. આવી સહાનુભૂતિ અને વાત્સલ્ય જે સ્વધર્મી બધુ તેમજ દીન દુઃખી જીવ પ્રત્યે આવવા જોઈએ. દુઃખીને દેખી દિલ દયાથી ભીનું થવું જોઈએ. દુઃખી પ્રત્યે પ્રેમ અને મિત્રીભાવ આવે તે આ કાર્ય બની શકે. રાજાની રાણીઓને આ ચાર કંઈ સગાવહાલે ન હતે. છતાં એના પ્રત્યે કેટલી દયા! રાણી ચોરને પોતાના મહેલે લઈ ગઈ. તેને ઉંચા સાબુ વડે સ્નાન કરાવ્યું. ભારે મૂલા વસ્ત્ર પહેરાવ્યા. સારા સારા મિષ્ટાન જમાડયા ને તેની ખૂબ સરભરા કરી. ચોરને ગમે તેવી સારી રીતે રાખે પણ માથે મત ભમતું હોય ત્યાં આનંદ આવે? આ કંઈ ગમે ખરૂં? બીજે દિવસ થયા. ચેરને ફાંસીએ લઈ જવાનો સમય થયે ત્યાં બીજી રાણી રાજા પાસે પહોંચી ગઈ. અને ચેરને એક દિવસ માટે અભયદાન આપવા વિનંતી કરી. એ પણ એ ચોરને પિતાના મહેલે લઈ ગઈ. તેને નવડાવી દેવડાવી સારા વચ્ચે પહેરાવ્યા, સારું ભોજન જમાડ્યું અને હીરા-માણેકના દાગીના પહેરાવ્યા. ત્રીજા દિવસે ત્રીજી રાણી ગઈ. એણે બે રાણીઓની જેમ તેને ખૂબ સત્કાર કર્યો. ઉપરાંત એના વાહનમાં બેસીને ફેરવ્યો. ચોથીએ તેને જમાડતાં પાસે બેસીને જાતે પંખે વીંઝ, નોકરો પાસે એની પગચંપી કરાવી અને સંગીતના મધુરા ગીત સંભળાવ્યા આ રીતે દરરોજ એકેક રાણીઓ એને પોતાના મહેલે લઈ ગઈ અને એકેકથી સવાઈ સરભરા કરી. આમ કરતાં ચિરના ૯૮ દિવસ પૂરા થયા. મનમાન્યા સુખો મળ્યા પણ એમાં એને આનંદ ન આવ્યા કારણ કે સવાર પડે ને માથે મોતના ભણકારા વાગતા હોય ત્યાં આનંદ ક્યાંથી આવે? દેવાનુપ્રિય! આ ચારના દષ્ટાંતથી તમે પણ સમજે કે સંસારના સુખમાં મગ્ન બની ગયા છે પણ ક્ષણે ક્ષણે યાદ રાખો કે મારા માથે મરણની તલવાર ઝૂલી રહી છે. તે મારાથી આ વિષયભેગમાં સુખ માનીને આનંદથી કેમ બેસી રહેવાય? ૯૮ રાણીના વારા પૂરા થયા. હવે ૯મી અણમાનીતી રાણીને વારો આવ્યો ત્યારે એ રાજા પાસે જઈ ચરણમાં પડીને કહે છે નાથ ! આ દાસીની એક અરજ સાંભળે. હું તે આપની અણમાનીતી રાણું છું. મેં અત્યાર સુધી આપની પાસે કંઈ માંગણી કરી નથી. મારા એ કમભાગ્ય છે કે આપ આટલા ગુણવાન હોવા છતાં આપની કૃપાને પ્રસાદ પામી શકી Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ શારદા સરિતા નથી. આપ તે ઉદાર છે, પ્રેમાળ છે, દુઃખીના દુઃખ દૂર કરનાર છો. પણ હું અણમાનીતી રહી છું તેમાં મારા કમને દોષ છે કે જેથી આપની પ્રેમપાત્ર બની શકી નથી. સલાટ પથ્થરમાંથી સારી સારી મૂર્તિઓ બનાવે છે. પણ માટીના ઢેફા ઉપર તેની કલા ઉતારી શકતો નથી તેમાં કારીગરને શું દેષ છે? એ માટીનું ઢપુજ અપાત્ર છે, તેમ તમારા અને મારા સંબંધમાં હું મારી જાતને અભાગી માનું છું. પણ આજે મારી વિનંતી સાંભળો. આટલું બોલતાં રાણુની આંખમાં દડદડ આંસુ પડી ગયા. રાણની પવિત્રતા જોઈ રાજાની આંખમાં આંસુ આવી ગયા. અહ ! વર્ષોથી આ રાણુના સામું જોયું નથી, કદી એની સંભાળ લીધી નથી છતાં મારો દેષ જોતી નથી. મને ગુણીયલ કહે છે ને દેષ પિતાને જુએ છે. એ રાણીના વચનની રાજાના દિલમાં સારી અસર થઈ. હૃદયની પવિત્રતા કઠેર હૃદયના માનવીને પણ પીગળાવી નાંખે છે. રાજા એના ઉપર પ્રસન્ન થયા ને કહ્યું- બોવ, તારે શું જોઈએ છે? તારા ઉપર હું પ્રસન્ન છું. તારે જે જોઈએ તે માંગ ત્યારે રાણી કહે છે મારે બીજું કાંઈ નથી જોઈતું. મારે આપની પટ્ટરાણી નથી બનવું, રાજ્યના સુખ નથી જોઈતા. તમારી મહેલાતોમાં મહાલવું નથી. મારા માટે નાનો અને જુનો મહેલ સારે છે. પણ એક માંગું છું કે પેલા ચરને મારી ૯૮ બહેનેએ એકેક દિવસ જીવતદાન આપ્યું. પણ હું એવું માંગું છું કે એની ફાંસી માફ કરીને અભયાન લખી આપો. રાજા કહે છે આ તું શું માગે છે? એ ચાર જે તે નથી. એને છૂટે કરીશું તો ફરીને પ્રજાને રંજાડશે. રાણી કહે છે બનતા પ્રયાસે હું તેનું જીવન સુધારીશ. એ ફરીને કદી ચેરી નહિ કરે એવી પ્રતિજ્ઞા કરાવીશ. એટલે રાજાએ ચારને અભયદાન પત્ર લખી આપે. લઈને ચેર પાસે આવીને કહ્યું ભાઈ! મારી ૯૮ બહેને એ તને ખૂબ સાચવે છે. એના જેવા વસ્ત્ર અને દાગીના આદિ સામગ્રી મારી પાસે નથી કારણ કે હું તે રાજાની અણમાનીતી રાણી છું. પરંતુ હું તારા માટે રાજા પાસેથી એક પત્ર લાવી છું એમ કહી રાણીએ ચારને અભયદાન પત્ર આપ્યું. - આ પત્ર વાંચીને ચોરને કે આનંદ થયે હશે! એણે ભયંકર ચેરીઓ કરી હતી. મહામુશીબતે પકડાયેલ હતું તેથી ફાંસીની સજા થઈ હતી. એણે બચવાની આશા છોડી દીધી હતી અને ફેસીની ભયંકર પીડાતી કલ્પનામાં શેષાઈ ગયે હતે. ૯૮ રાણીઓએ માલમલીદા ખવડાવ્યા. પણ એનું પાશેર વજન વધ્યું નહિ. પણ ઉલટું ઘટી ગયું. દિલમાં દુઃખને પાર ન હતો. ત્યાં રાજાની મહેરની છાપવાળે અભયદાન પત્ર વાંચતા જાણે ન જન્મ પામ્યા હોય તે આનંદ અનુભવવા લાગ્યા. કૂદવા-નાચવા લાગે અને રાણીના પગમાં પડીને કહે છે માતા! તું કહે છે કે હું તારી સરભરા કરી શકી નથી પણ તેં જે મારી સેવા કરી છે તેવી કેઈએ નથી કરી. હું તે ઘેર પાપી છું, હત્યારો છું. આવા પાપીને તેં જીવતદાન અપાવ્યું એ કંઇ જેવી તેવી સેવા નથી. તે Page #386 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિત આજે મને નવુ જીવન આપ્યું. માડી! તારા જેટલા ગુણ ગાઉં તેટલા ઓછા છે! ખરેખર તુ મારી સાચી માતા છે. તારા ઉપકારના ખલેા હું કયારે વાળીશ? એમ ખેલી ચાર ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડવા લાગ્યા ને ખેલ્યા માતા, કહે! હવે તારી હું શું સેવા કરું કે તારા ઉપકારના બદલે વાળી શકુ. ત્યારે રાણી કહે છે ભાઇ! મેં તારું કંઇ વધુ કર્યું નથી. મને તારી યા આવી અને રાજા પાસેથી પત્ર લખાવી લાવી એમાં મેં કયાં પાઇના ખર્ચ કર્યો છે કે શરીરને કષ્ટ આપ્યું છે. ૩૪૫ ચાર કૃતજ્ઞતા દર્શાવતા કહે છે હે માતા! તન અને ધનને ભેગ આપવે સહેલા છે. પણ રાજાને ક્રેધાવેશમાંથી સમજાવી મારા જેવા પાપીને બચાવવા મુશ્કેલ છે. તે તેા મહાન યા કરી છે. તે રાજા પાસે કેવી રીતે અભયઢાન પત્ર લખાવ્યા હશે ! અને એ પણ મારા જેવા પાપી માટે? એ તારી દયા મહાન છે. હવે હું તારા જીવનભરના દાસ છું. તું કહે તે સેવા કરું. ત્યારે રાણી કહે છે જો તારે મારી ખરેખર સેવા કરવી હાય તે તું પ્રતિજ્ઞા લે કે જીવનભર હું માટી ચે!રી નહિ કરું. તરત ચાર હાથ જોડીને રાણીની સમક્ષમાં પ્રતિજ્ઞા કરે છે હે માતા! મને ખાવાનું નહિ મળે તેા ભૂખ્યા મરીશ. પણ કદી ચેરી નહિ કરું. રાણી કહે બસ, આ મારી સાચી સેવા છે. હવે તું ચાલ્યા જા, સુખી થા. તારે ધંધા કરવા હોય તેા થેાડા પૈસા લઇ જા ત્યારે ચાર કહે છે માતા! તેં મને જીવતદાન આપીને નવું જીવન આપ્યું છે તે હું તને આનંદજનક વાત કરું કે મેં મારા જીવનમાં ઘણાં પાપે! ખૂબ હોંશથી કર્યા છે, તે એ પાપાને હાંશથી તાડવા માટે કાઇ આત્માથી યાગીના શરણે જઇને ખૂબ તપ-જપ કરીશ ને મારા કર્મોના ભૂકકા ઉડાડી નાંખીશ. તે પહેલાં તું મને એકવાર મહારાજાના દર્શન કરાવ જેથી તેમની પાસેથી માફી માંગુ અને હું તેમના આભાર માની લઉં. ચેરની વાત સાંભળી રાણીને ખૂબ આનંદ થયે, અહે। . ....આ પાપી ચારને અભયદાન અપાવ્યુ તે તેની ભાવનાને વેગ ચેાગી બનવા સુધી પહેાંચી ગયા. રાણી આનંદભેર ચારને રાજા પાસે લઇ ગઈ અને અભયાન આપ્યા પછીની બધી વાત વિગતવાર કહે છે. રાજા પણ એની ચેારમાંથી મહાયાગી બનવાની વાત સાંભળી પ્રસન્ન થયા ને કહ્યું-શું હવે કદી ચારી નહિ કરે? ત્યારે ચાર રાજાના ચરણમાં પડીને કહે છે મહારાજા ! ઘણી ચારીએ કરી પણ આ ફાંસીની સજા થવાથી હવે એ દુષ્ટ ભાવના ચાલી ગઇ. ચોરી કરીને ગમે તેટલુ મેળવું પણ એક દિવસ તે મારું જીવન આ રીતે ફના થવાનુ છે ને ઉપરથી પાપ આંધવાનુ છે ને ? રાજાને ચારની વાત ઉપર વિશ્વાસ બેઠે. છતાં તેની ચકાસણી કરવા કહે છે ભાઇ! હવે મને વિશ્વાસ છે તું ચારી નહિ કરે પણ ખાવા પીવા માટે કમાવું પડશે ને? તે તું પ્રમાણિકતાથી ધંધા કર. મારા ભંડારમાંથી તને પૈસા અપાવું અને ધંધા ન કરવા હાય તેા નાકરી અપવુ. ત્યારે Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ શારદા સરિતા ચાર કહે છે આપની કૃપાદૃષ્ટિ છે તે બરાબર છે. પણ મારા પાપ ધોવાના આ અમૂલ્ય અવસર છે. મારે હવે વહેપાર કે નાકરી કરવી નથી. મારા પાપા ધેાવા માટે ચેાગીપણુ જ ચૈાગ્ય છે. રાજાએ જાણ્યું કે આ ચે!ર હવે લલચાય તેમ નથી. રાજા પૂછે છે તને એક વાત પૂછું તેના જવાબ આપ. તને મારી ૯૯ રાણીએ ખવડાવ્યુ.-પીવડાવ્યું ને આન કરાવ્યા તેમાં તને વધુ આનંદ કાને ત્યાં આવ્યા ? જુએ, આ ચારના જવાબ સાંભળવા જેવા છે. ચાર કહે છે સાહેબ! ૯૮ રાણીસાહેબે મારી સેવા કરી આન આપ્યા પણ મને એમાં જરા પણુ આનંદ નથી આવ્યા. કારણ કે એમણે મારા ઉપર દયા કરી પણ મારી નજર સમક્ષ ફાંસીની સજા તરવરી રહી હતી કે ફાંસીએ ચઢાવશે ત્યારે કેવા ગળે ટૂંપે દેશે. જીભ અને ડાળા બહાર નીકળી પડશે ને મારી નસેનસે ખેંચાઇ જશે. આ ! મારી નજર સમક્ષ ખડા થઈ રહ્યા હતા ત્યાં ગમે તેવા ઝરીના વસ્ત્રો પહેરાવે, મેવા ને મિષ્ટાન્ન જમાડે, ગાડી મેટરમાં ફેરવે, સેાનાન! રત્નજડિત સિંહાસને બેસાડે તેા પણ મને આન કયાંથી આવે ? મને છેલ્લા રાણીસાહેબની સરભરામાં જે આનંદ આવ્યે તે ખીજે કયાંય નથી આવ્યે. મને અભયદાન મળ્યું. હવે તે આ સંસારમાં ગમે તેવા મહાન સુખા મળે તે પણ મને આનં નથી. દેવાનુપ્રિયા ! આ સંસારના સુખા પણ આવા છે. દરેકને માથે કંઇ ને કંઇ ચિંતા છે. કોઈની પાસે ધન છે તેા પુત્ર નથી, પુત્ર છે તેા ધન નથી, પુત્ર અને ધન અને છે તે પુત્ર ગાંડા છે તે કોઈ મેઇમાન છે. આપની આબરૂને ફૅના કરનારા છે. કેાઈને ધન છે, પુત્ર છે ને બધુ સારૂં છે તે શરીરમાં વ્યાધિ ઉત્પન્ન થઇ છે. શરીર જીણુ થઈ ગયુ છે. એવી અનેક ઉપાધિઓની વચમાં માથે મરણની તલવાર ઝૂલી રહી છે ત્યાં સુખ ને આનંદ ક્યાંથી હાય? સંસારના વિષયા સુખ કયાંથી આપી શકે ? જમાલિકુમારે પોતાની માતા પાસે વાત મૂકી કે હે માતા ! આ સંસારના વિષયા દુ:ખદાયી છે, એક દિવસ ! બધું છેડીને જવાનુ છે. મને સંસારને એક પણ પદ્મા આનંદકારી લાગતા નથી. આ તારી પુત્રવધુએ મને હાડકાના માળા ને લેહી માંસની ગટર દેખાય છે. આ હીરા-માણેકથી જડેલા મહેલ મને પથ્થરના માળખા જેવા દેખાય છે. રત્ના કાંકરા જેવા લાગે છે. વિષયા અગ્નિની જવાળા જેવા લાગે છે. માટે હું સંસાર છેાડીને સંચમી બનવા ઈચ્છું છું. માતા! મને રજા આપ. આ શબ્દો સાંભળી માતાનું મુખ કરમાઇ ગયું. એ માતા દીકરા સંસારમાં રહીને ધર્મધ્યાન કરે તે સારું' એમ ઇચ્છતી હતી. પણ દીકરા સંસાર છોડીને ચાલ્યા જાય તે એને ગમતુ ન હતું. કારણ કે સતાના પ્રત્યે માતાની મમતા જુદી હાય છે. તમે દુનિયાભરમાં જાવ. બધાને પ્રેમ મળશે પણ માતાના પ્રેમ નહિ મળે. એવુ જનેતાનું વાત્સલ્ય હાય Page #388 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૩૪૭ છે. કઈ જગ્યાએ પાપને ઉદય હોય તે કંઈક જુદુ બને છે. પણ જનેતા એવી ન બને. ગઈ કાલે આપણે સમ્રાટ અશોકના પુત્ર કુણાલની વાત કરી હતી. કુણાલને પિતાની અપરમાતા તિષ્યરક્ષિતા પ્રત્યે ખૂબ પ્રેમ હતું. તેને તે પિતાની સગી માતા સમજતો હતો. પણ માતાની દષ્ટિ બગડી. તેની ઈચ્છા પૂરી ન થઈ ત્યારે રાજા પાસે વચન માંગીને કાગળ ઉપર સહી કરાવી. રાજાના નામની મુદ્રિકા લઈને કેવું કામ કર્યું? પ્રધાનને કવર આપીને કહ્યું કે આમાં લખ્યું છે તે પ્રમાણે કરવાની રજાની આજ્ઞા છે. જુઓ, રાજાની સહી છે. પ્રધાને વાંચ્યું કે કુણાલની બે આંખે ઉડી નાંખવી અને તેને - રાજ્યની બહાર કાઢી મૂકવો. પ્રધાનને વાંચીને ખૂબ નવાઈ લાગી કે એક તે પાટવીપુત્ર છે ને બીજો પિતૃભકત છે. આવા પુત્રને રાજા આવી શિક્ષા કરે નહિ છતાં કુમાર પાસે જાઉં તે કુમાર એનું નિરાકરણ કરશે. પ્રધાન કવર લઈને તક્ષશિલામાં જ્યાં કુણાલ રહેતો હતો ત્યાં આવ્યા. પ્રધાનને અચાનક આવેલા જોઈ કુમાર પૂછે છે પ્રધાનજી ! એકાએક કેમ આવવાનું બન્યું? એમ કહીને પ્રધાનનું ખૂબ સ્વાગત કર્યું. પછી પ્રધાને કુમારને વાત કરીને કવર આપ્યું. પ્રધાન કહે છે આપના જેવા પાટવીપુત્રને રાજા આવી શિક્ષા કરે નહિ. મને તો આમાં ભેદ લાગે છે. કુમાર કહે પ્રધાનજી ! આમાં કંઈ ભેદ નથી. મારા પિતાજીના હસ્તાક્ષરની સહી છે તેમજ તેમના નામની મુદ્રિકા છે એટલે તેમની આજ્ઞા છે. એમની આજ્ઞાનું જલદી પાલન થવું જોઈએ. પ્રધાનમંત્રીને આ કાર્ય ઉચિત ન લાગ્યું ત્યારે કુમારે તરત શુળ ભેંકીને પોતાની જાતે પોતાની આંખે ફેડી નાંખી. પ્રધાન કહે કુણાલ! તેં આ શું કર્યું? એની પત્ની કંચનાદેવી પણ રડવા લાગી. નાથ! આ શું કર્યું? કુણાલ કહે છે તે સતી! તારે પતિ ચારિત્રના રક્ષણ માટે પોતાની આંખ જતી કરે એ તને ગમે કે ચારિત્ર વેચી દે તે ગમે? પિતાની આજ્ઞાનું પાલન કરે તે ગમે કે પિતાની આજ્ઞાને ફગાવી ઉન્હાન બને તે ગમે? કુમાર સમજી ગયો હતો કે આ મારી માતાનું કાવત્રુ છે. એ મારી માતા આંખે જોઈને મોહ પામી હતી. આંખેએ એના મનમાં વિકાર જગાડે. એવી આંખે મારે શું કરવી છે? કંચનાદેવી કહે છે ધન્ય છે સ્વામીનાથ આપને! ચારિત્રનું પાલન કરવા અને પિતાજીની આજ્ઞાનું પાલન કરવા જીવનની અને શરીરની શોભા એવી આંખો, પણ ગુમાવી દીધી. આવા પતિની હું પત્ની બની, હું પણ ભાગ્યવાન છું. કુણાલ અને કંચનાદેવી તક્ષશિલા છેડીને ચાલ્યા ગયા. તક્ષશિલાની પ્રજાએ એમને આંસુભરી આંખે વિદાય આપી. ત્યાંના પ્રધાનમંત્રીએ અશોક સમ્રાટને આ ઘટનાની ખબર આપી હતી પણ મહારાણી તિબ્બરક્ષિતાએ પુત્ર ગુમ કર્યો એટલે રાજાને આ બનાવની ખબર ન પડી. કુણાલ અને કંચનાદેવી સંગીતકળામાં ખૂબ પ્રવીણ હતા ને બંનેને કંઠ પણ મધુર હતું. તેઓ જ્યારે ગીત ગાતા ત્યારે સેંકડે માણસોનું ટોળું Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ શારદા સરિતા ત્યાં જમા થઈ જતું અને એમના ખાવા પીવાની વ્યવસ્થા ત્યાં થઈ જતી. આ રીતે પ્રભુના ભજન ગાતા ગામ પરગામ બને ફરવા લાગ્યા. ફરતાં ફરતાં તેઓ એક દિવસ પાટલિપુત્ર ગામમાં આવ્યા. કુણાલ અને કંચનાદેવી મધુર સ્વરથી ગીત ગાતા ગાતા સમ્રાટ અશોકના મહેલ પાસે આવ્યા. આ સાંભળીને મહારાજા નિદ્રામાંથી જાગી ગયા. આ ભજન સાંભળ્યું. એને થયું કે આવું ભજન મારો કુલ ગાય છે. થોડી વાર સાંભળ્યું. એને નિશ્ચય થયે કે આ અવાજ ખૂબ પરિચિત છે. તરત સમ્રાટે અનુચરને કહ્યું આ ગીત કેણ ગાય છે? એને ઉપર બેલા. તરત કુણાલ અને કંચનાને ઉપર બોલાવ્યા. કુણાલની આંખે ફૂટી જવાથી મુખને ફેઈસ બદલાઈ ગયું છે. એટલે રાજા તેને ઓળખી ન શકયા. પણ પૂછ્યું કે આવું સુંદર અને મધુર સંગીતગાનાર તમે કેણુ છે? મારો પુત્ર કુણાલ આપના જેવું મધુર સંગીત ગાય છે. કુણાલે કહ્યું પિતાજી! હું આપનો પુત્ર છું. પિતા પુત્રને ભેટી પડ્યા. પૂછયું બેટા! તારી આ દશા કેમ? ત્યારે કહે-પિતાજી! આપની આજ્ઞા હતી. મેં આપની આજ્ઞાનું પાલન કર્યું છે. સમ્રાટ કહે છે મેં કદી આવી આજ્ઞા કરી નથી. કુણાલે બધી વાત કરી. સમ્રાટે બધી તપાસ કરાવી કે આવી રાજજ્ઞા કેણે આપી છે? તે ખબર પડી કે રૂપાળી રાણી તિષ્યરક્ષિતાનું આ ષડયંત્ર છે. તરત મહારાજાએ હુકમ કર્યો કે રાણીની આંખે ફેડી નાંખો અને એને જીવતી ઉંડા ખાડામાં દાટી દે. કુણાલના ચર્મચક્ષુ બંધ હતા પણ અંતરચક્ષુ ખુલા હતા. એને માતા પ્રત્યે જરા પણ દેષભાવ ન હતો. રાજાને કહે છે પિતાજી! આપ મારી માતાને આવી શિક્ષા ન કરે. આ બધું જે કંઈ બન્યું છે તે મારા કર્મને દેષ છે. મારી માતાને જરા પણ દેષ નથી. મારી માતાને અભયદાન આપ. પુત્રની વિનંતીથી રાજા એને જીવતી મૂકે છે. ત્યારે તિષ્યરક્ષિતા કહે છે હે પુત્ર! તું માનવ નથી પણ દેવ છે. મેં પાપણુએ ભયંકર ભૂલ કરી અને તારી આવી દુર્દશા કરી છતાં તે ઉદાર હદય રાખી મને ક્ષમા આપી સાચી માનવતાને પરિચય કરાવ્યું. જમાલિકુમાર કહે છે મને સંસારને ભય લાગ્યો છે. આ શબ્દ સાંભળી માતાને ખૂબ આઘાત લાગે. અહો! શું મારો લાડકવાયે દીકરો આટલી સંપત્તિ અને આવી રાજકુમારી જેવી પત્નીઓ છોડીને સંયમ લેવા ઈચ્છે છે. એના દિલમાં ખૂબ દુઃખ થયું. હવે આગળ હજુ કે આઘાત લાગશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૪૪ શ્રાવણ વદ ૧૦ ને બુધવાર તા. રર-૮-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો! અનંતકરણના સાગર એવા વીતરાગ ભગવતે જગતના જીના અનાદિના Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૪૯ શારદા સરિતા પરિભ્રમણને ટાળવા માટે સિદ્ધાંતની પ્રરૂપણ કરી છે. ભગવાન કહે છે હે ભવ્ય છે ! જે તમે સંસારતાપથી સંતપ્ત બનેલા હે તો વીતરાગકથિત ચારિત્રમાર્ગને સ્વીકાર કરે. તેનાથી બે લાભ થાય છે. સંવરમાં આવ્યા પછી આવતા નવા કર્મો અટકે અને જુના કર્મોને ખપાવવાને મને મળે. અનાદિકાળથી જીવ શા માટે રખડી રહ્યો છે? અજ્ઞાનને કારણે આચારંગ સૂત્રમાં ભગવાન ફરમાવે છે કે “ સ નો સન્ન મત આ જગતમાં એકેક જીવ એવા છે કે પિતે કયાંથી આવ્યા છે? પૂર્વ-પશ્ચિમ-ઉન્ડર-દક્ષિણ એ ચાર દિશા અને ચાર વિદિશામાંથી આવ્યો છું અને એકેન્દ્રિયથી માંડીને પચેન્દ્રિય સુધી કઈ ભાવદિશામાંથી આવ્યો છું તેવું ભાન-જ્ઞાન-વિવેક કે સંજ્ઞા નથી. સત્ય અને અસત્યની પિછાણ થાય તે આદરવા જેવું છે તેને જીવ આદરી શકે. મેક્ષના સુખના નમુનારૂપ ચારિત્ર છે. ચારિત્રમાર્ગ અંગીકાર કરે તો તેને કેઈ જાતનો ભય રહેતો નથી, જમાલિકુમારે તેની માતાને કહ્યું-માતા ! મને સંસારમાં જન્મ-જરા ને મરણને ભય લાગે છે માટે હવે તું મને દીક્ષાની આજ્ઞા આપ. મારે સંસાર છોડીને સંયમી બનવું છે. એકવાર ભગવાનની દેશના સાંભળીને કેવા સુંદર ભાવ આવ્યા ? આપણે કેટલી વખત સાંભળી? ખુદ તીર્થકર ભગવાનની દેશના જીવે ઘણીવાર સાંભળી હશે. એમની વાણી સાંભળી એટલું જ નહિ પણ ખુદ તીર્થકર દે પણ આપણી સાથે રમ્યા હશે. કારણ કે જીવ અનાદિને છે. આપણે જેમ અત્યારે સંસારમાં ભમીએ છીએ તેમ તેઓ પણ સમક્તિ પામ્યા પહેલા ભમતા હતા. તે સમયે એ આપણી સાથે રમતાં હતા. અરે શેઠનેકર વગેરે સબંધ પણ બાંધ્યા હશે. કારણ કે જીવે દરેક સાથે વિવિધ પ્રકારના સબંધ બાંધ્યા છે. પિતા કભી સુત હે જાતા હૈ, નારી હે જાતી માતા પુત્રી હે જાતી નારી, જગકા હૈ એસા નાતા, ઇસ પ્રકાર ઇસ જગમેં તુને, નાતે કિએ અનેક વિચિત્ર નહીં જનતા એક જન્મમે હુએ અઠારહ નાતે મિત્ર" આ જન્મને પિતા બીજા જન્મમાં પુત્ર બને છે અને પુત્ર પિતા બને છે. આ જન્મની માતા બીજા ભવમાં પત્ની બને છે ને ' પત્ની માતા બને છે. આજને શેઠ કયારેક નેકર બને છે અને નેકર શેઠ બની જાય છે. દરેકના કર્માધીન ઋણાનુબંધ પ્રમાણે સંબંધ બંધાય છે અને ઋણાનુબંધ પૂરો થતાં સબંધ તુટી જાય છે. આ રીતે આપણું આત્માએ તીર્થકદેવ સાથે અનેક સબંધ બાંધ્યા હશે, ઉપદેશ સાંભળ્યું હશે છતાં આજે આપણે સંસારમાં પરિભ્રમણ કર્યા કરીએ છીએ અને તીર્થકર ભગવતે મેક્ષમાં પહોંચી ગયા તેનું કારણ શું? તેનું કારણ એ છે કે તીર્થકર ભગવંતે સંજ્ઞા ઉપર કાબૂ મેળવી અનંત સુખના સ્વામી બન્યા અને તેમની Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ શારદા સરિતા આજ્ઞાનુસાર તેમના માર્ગે ચાલીને અનંતા જીવો મોક્ષમાં ગયા. આજ સુધીમાં અનંતી ચોવીસીઓ થઈ ગઈ પણ હજુ આપણે આરે આવ્યા નથી. આપણું ઉપર સંજ્ઞાઓએ સામ્રાજ્ય જમાવી દીધું છે. ચાર સંજ્ઞાની પાછળ જીવ પાગલ બન્યા છે અને તેમાં સાચું સુખ માની લીધું છે. આ ચાર સંજ્ઞાઓ મનુષ્યભવમાં છે એવું નથી પણ સંજ્ઞાઓનું પ્રાબલ્ય એકેન્દ્રિય આદિ પ્રત્યેક ભવમાં છે. એટલે મનુષ્ય ભવ પામીને પણ સંજ્ઞાઓના બળથી પ્રભુની અમોઘ દેશનાની અસર થઈ નહિ. અભવ્ય, દુર્ભવ્ય અને ભારે કમીભવી જીવને આ સંજ્ઞાઓ પ્રિય લાગી છે. ઉંચી ધર્મકરણી કરે, દેષ રહિત ચારિત્ર પાળે. તેની સામે ઈન્દ્રની ઈન્દ્રાણીઓ આવીને નૃત્ય કરે તો પણ એ એની સામે આંખ ખેલે નહિ. એવું શુદ્ધ બ્રહ્મચર્ય પાળે આમ ધર્મના અનુષ્ઠાન આચાર્યા છતાં ઉડે ઉડે વિષયસુખ મેળવવાની ઈચ્છા ખસી નહિ તેથી મોક્ષ ના થયે. જ્ઞાનીઓ કહે છે અભવ્ય જીવની માફક આપણે આત્મા અનંતી વખત નવ રૈવેયક સુધી જઈ આવ્યું છતાં ઉધાર ન થાય તેનું કારણ સંજ્ઞાનું સુખ મેળવવાની ઈચ્છા હૃદયમાંથી જતી નથી. બંધુઓ ! સંસારના સુખમાં આસકત બન્યા છે પણ દશા કેવી થશે તે જાણો છો? જેમ પક્ષીઓને પકડવા માટે શિકારી જાળ પાથરે છે અને દાણું નાંખે છે તેમાં દાણા ખાવાની લાલચે પક્ષીઓ આવીને બેસે છે. એટલે શિકારીની જાળમાં સપડાઈ જાય છે, તે રીતે અહીં મહારાજાએ સંસારી જીવને શિકાર કરવા વિષયના દાણા વેર્યા છે. મેહમાં આસક્ત બનેલા જીવરૂપી પક્ષીઓ જયાં દાણું ખાવા આવ્યા એટલે તરત કર્મરાજા તેમને દુર્ગતિમાં સપ્લાય કરી દે છે. માટે જે દુર્ગતિમાં ન જવું હોય તે વિષય પ્રત્યે વિરાગ કેળવે. વિષયો ઉપરથી વિરાગ આવે તો સમ્યગદર્શનની સન્મુખ થવાય છે. એક પ્રકારનું મશીન આવે છે એ મેગ્નોમિટરને ચુંબકશકિત આપનાર યંત્ર વડે જમીનમાં કયા કયા પદાર્થો છે તે જાણી શકાય છે તેમ સમ્યગદર્શનારૂપ મેગ્નોમિટરને ચુંબકશકિત આપનાર યંત્ર વડે આત્માને કયા કયા પાપે હેરાન કરી રહ્યા છે તેનું જ્ઞાન થાય છે. જ્યારે જ્ઞાન થાય છે ત્યારે આત્માની દશા જુદી હોય છે. આટલા માટે ભગવાન કહે છે માનવજીવન પામીને બીજું કંઈ ન કરે તે ખેર એક સમ્યગદર્શન પામી જાવ. જમીનમાં નીચે હજારો પુટ ઉંડું પાણી હોય તો ડ્રીલીંગ મશીન દ્વારા જાણી શકાય છે તેમ સમ્યગદર્શન આત્મામાં ઉડે ઉતરનાર ડ્રીલીંગ મશીન છે. ડ્રીલીંગ મશીન દ્વારા જમીનમાંથી જેમ તેલ પ્રાપ્ત થાય છે તેમ આત્મામાં સમ્યગદર્શન રૂપ ડ્રીલીંગ મશીનથી કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે ઢીલીગ મશીન પહેલાં પાણી અને માટીને દૂર કરે છે તેમ સમ્યગદર્શનરૂપ ડ્રીલીંગ મશીન વિષયકવાયરૂપી પાણી અને માટીને દુર કરે છે. પછી તે આત્માના તેજ ઝળહળે છે. અનંતજ્ઞાનદર્શન અને ચારિત્રરૂપી તેલના પ્રવાશ ઉડે છે. જ્યારે જમીનમાંથી ગેસ નીકળે છે ત્યારે તેની આસપાસ તેલ હોય છે તેમ સમ્યગ. Page #392 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૩૫૧ દર્શનની આસપાસમાં સાધુ બનવાના ભાવ રમતા હોય છે અને ક્યારે જલ્દી સંયમ લઈને આત્મસાધના કરૂં એવી લગની લાગે છે પણ ધનવાન કેમ બનું એવું થતું નથી. જમાલિકુમારના વૈરાગ્યભર્યા વચને - જમાલિકુમારના અંતરમાં વૈરાગ્ય ભાવનાની છોળો ઉછળે છે. એ માતાની પાસે આવીને શું કહે છે : સંયમની ધૂન લાગી, આતમ પ્યાસ જાગી, આપે મૈયા આપે મને દીક્ષાની ભિક્ષા..અરે આપો...(૨) જમાલિકુમાર તેમની માતાના પગમાં પડીને વિનવે છે હે માતા ! મને દીક્ષાની આજ્ઞા આપ, માતા! હું તારી પાસે ભિક્ષા માગું છું. આ આત્મા ત્યાગના રંગે રંગાયે છે, જ્યારે માતા મોહના રંગે રંગાયેલી છે. ત્યાગીનું અને ભેગીનું બને પાત્રો જુદા છે. એ બંને ભેગા રહી શકે નહિ. ત્યાગીને ત્યાગનું ઘર ગમે અને ભોગીને ભેગનું ઘર ગમે. જે આત્માઓ વૈરાગ્ય રંગથી રંગાયા હોય છે તેમને ક્ષણવાર ઘરમાં ગમતું નથી. એને સામાયિક કરવી હોય તો પણ ઉપાશ્રયમાં ગમે, કારણ કે ઘરમાં તે સંસારમય વાતાવરણ હેય. સામાયિક લઈને બેઠા ને કંઈક ખળભળાટ થાય એટલે તરત તેમાં મન જાય, પણ અહીં ઉપાશ્રયમાં કંઈ ખળભળાટ થવાને છે? માની લે કે કંઈક ખળભળાટ આયંબીલના રસોડામાં કે ઑફિસમાં થયે તો તેમાં તમને કંઈ લાગતું વળગતું નથી. ઘરમાં મારાપણના ભાવ છે એટલે મન તે તરફ જાય છે. હા, એક વાત છે. જે રૂમના બારણું બંધ કરી જ્યાં બિલકુલ ઘરનું વાતાવરણ તમારી નજરે ન આવે તે રીતે બેસો તે વાંધો ન આવે. જ્યારે નોટોના બંડલ ગણો છે ત્યારે બારણાં બંધ કરી દે છો ને? તેમ આત્માના નાણાં ગણતી વખતે પણ બાહ્યપ્રવૃત્તિઓના બારણું બંધ કરી દે, જેથી શાંતચિત્તે સામાયિક શુદ્ધ થાય. સમજણ વગરની સાધનાને કેઈ અર્થ નથી. એક વખત એક ડોશીમાએ પ્રતિજ્ઞા કરી કે મારે રેજ બે સામાયિક કરવી. પણ ઉપાશ્રયે નહિ ઘેર કરવી. હવે ઘેર સામાયિક કયાં કરે છે ! વહુને રૂમ અને સાસુને રૂમ બંને સામાસામી. વહુ એના રૂમમાં શું કરે છે? કેણ આવ્યું ને ગયું? શું રહ્યું ને શું ખાધું બધી ખબર પડે. ડોશીમા સામાયિકમાં બધું ધ્યાન રાખે છે." એક વખત પેશીમાની દીકરી આવી. નણંદ-ભોજાઈ ઘણું દિવસે મળ્યા એટલે 'મોડી રાત સુધી બેઠા. ખૂબ વાત કરી અને સૂઈ ગયા એટલે ખૂબ ઉંઘ આવી ગઈ. સવાર પડી પણ વધુ જાગ્યા નહિ એટલે સાસુના મનમાં થયું કે વહુ હજુ ઉઠયા નથી અને મારે તે સામાયિક પાળીને તરત ચા તૈયાર જોઈશે. બધું ક્યારે કરશે? પણ પોતે સામાયિકમાં છે એટલે શું કરે? મુંબઈમાં તે ઘણી જગ્યાએ એવું બને છે કે આવા Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ શારદા સરિતા ડોશીમા સામાયિક લઇને બારણા આગળ પાસે એક ખાલી તપેલી લઈને બેઠા હાય. દૂધવાળા આવીને ખેલ મારે એટલે ખારણુ ખેલીને તપેલી મૂકી દે અને રાજ નક્કી કર્યું" હાય તે પ્રમાણે દૂધવાળા દૂધ નાખી દે એટલે લઇને મૂકી દે. બેલા, સામાયિકમાં આવી છૂટ રખાય ? સાસુએ દૂધ લઇને મૂકી દીધું. વહુ ઉઠયા પણ મનમાં થયું કે બધુ ગરમ કરવાનું હશે કે નહિ તેમ વિચારીને બેઠી એટલે સાસુને થયું કે વહુ તે નિરાંતે બેઠા છે. ડેાશીમા પાસે લાલ લીલી ને પીળી માળાએ બહુ હેાય એટલે માજીએ પીળી માળા હાથમાં લીધી ને ખેલ્યા. “ મારે પારસનાથ ભગવાનનું શરણું, અઢી શેર દૂધ ઉકળણુ’ મારે તેા પારસનાથ ભગવાનનું શરણુ ને ખેલ્યા કેવું? (હસાહસ). સામાયિકમાં અઢી શેર દૂધ ઉકાળવાને આ રીતે સ ંકેત કરાય? કેટલું પાપ લાગે છે? જ્યાં આશ્રવના દ્વાર બંધ કર્યા પછી ત્યાં પાપનું પાણી આવવુ ન જોઇએ. વહુએ દૂધ તેા ઉકાળી નાંખ્યું પણ પાણી ગાળવા માટે ગરણુ શોધવા લાગી. મળતુ નથી, પાણી કેવી રીતે ગાળવુ? વહુ એ ગરણું શોધ્યું પણ જડયું નહિ એટલે પાછા વિસામે! ખાવા બેઠા. ત્યારે માજી લાલ માળા હાથમાં લઇને મેલ્યા. “ મારે શાંતિનાથ ભગવાનનું શરણુ, પેલે બારણે પડ્યું છે ગરણુ...” ભગવાનનું શરણું લઈને ગરણુ ખતાવી દીધુ ને વહુએ પાણી ગાળ્યુ. આ તે હાથે કામ કરતા હતા, પણ આજે તેા બધુ કામ ઘાટી કરે છે. કેટલી પરાધીનતા આવી ગઈ છે. બહેનેા કહે છે મહાસતીજી! એ દિવસ ઉપાશ્રયે નહિ અવાય. પૂછ્યુ` કે કેમ? તેા કહે કે એ દિવસ ઘાટીના ખાડા છે. અધું કામ હાથે કરવાનું એટલે ટાઈમ ન મળે. ઘાટીના ખાડાની ખેાટ હુ સાલે છે પણ મને લાગે છે કે એમના સ્વામીનાથ બહાર ગામ ગયા હાય તા પણ જેટલા ઘાટી યાદ આવે તેટલા પતિ યાદ નહિ આવતા હાય ! (હસાહસ). આ એક જાતની પરાધીનતા છે ને ? ઘાટી ન હેાય તે બહેનેાના પગ ભાંગી જાય. ભગવાન કહે છે સ્વાવલખી અને. જૈન સાધુ માળ હાય, યુવાન હાય કે વૃદ્ધ હાય પણ પેાતાનુ બધુ કા પેાતાની જાતે કરવાનુ` હેાય છે. ખીજા શિષ્યે વૈયાવચ્ચ કરે તે જુદી વાત પણ પંચ મહાવ્રતધારી સતા ગૃહસ્થની પાસે સેવા કરાવે નહિ. મહાત્મા ગાંધીજી કેટલા સ્વાવલખી હતા. પેાતાનુ બધુ કામ જાતે કરતાં. ઉપરાંત બીજાની સેવા પણ કરતા. એ મહાત્મા ગાંધીજીના ખૂબ વખાણુ સાંભળી એક યુવાનને થયું કે એ મહાત્મા કેવા હશે? મારે તેમના દર્શન કરવા છે તેથી શેાધમાં નીકળ્યેા. છેવટે ગાંધીજી કૂવાના કાંઠે મળે છે. ઘડા ઉપાડીને જાય છે. પેલા કહે છે કે સાહેબ! જલ્દી મહાત્મા બતાવે! ત્યારે મહાત્મા એની ખૂખ પરિક્ષા કરે છે. છેવટે સત્ય જાણ થતાં આવનાર વ્યક્તિ નમી પડે છે કે ધન્ય છે બાપુ! મહાત્મા અનવુ હાય તે પહેલાં માન છેડવુ Page #394 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા * ૩૫૩ પડશે. સ્વાવલંબી બનવું પડશે. સ્વાવલંબી બન્યા વિના સુખ નહિ મળે. તમે જાણે છે કે હીરોશીમા ઉપર બૅબ નાખે અને આખું ગામ સાફ થઈ ગયું. પણ અત્યારે એ દેશ કેટલે આગળ વધી ગયે. ત્યાંની પ્રજા કેટલી સ્વાવલંબી છે! પિતાના દેશનું કેટલું બૈરવ છે! એક ભાઈ ત્યાં ગયેલા તે વાત કરતા હતા કે હું ત્યાં ગયે. મેં એક દુકાનદારને બે જોડી ચંપલ આપ્યા. તેણે પ્રેમથી સ્વીકાર્યા અને પૂછયું. આની શું કિંમત? ત્યારે મેં કહ્યું એ તે મેં આપને ભેટ આપ્યા છે. એણે લીધા એટલે મને થયું કે હવે એને ગમશે તો મારી પાસે બીજા મંગાવશે. પણ હું ત્યાં ઉભે હતો ને એના નોકરને કહે છે આ બે જોડી ચંપલ કચરાપેટીની બાલદીમાં ફેંકી દે. ત્યારે મેં પૂછયું કે ભાઈ! મેં આપ્યા ને તમે પ્રેમથી લીધા. હવે કચરાપેટીમાં શા માટે ફેંકી દો છે? ત્યારે કહે છે ભાઈ! તમે ભારતવાસી છે. તમારા ચંપલ અમારા દેશના લોકો પહેરતા થઈ જાય તે અમારા દેશના ચંપલ કેણ પહેરે? બીજું કોઈ કારણ નથી. એમના દેશનું એમને કેટલું ગૌરવ છે! પણ આજે ભારતવાસીઓને પરદેશની ચીજો પ્રત્યે કેટલું આકર્ષણ છે. ભારતમાં પશ્ચિમની સંસ્કૃતિએ અડ્ડો જમાવ્યું છે. ખુરશી ટેબલ પર ખાતા થઈ ગયા. હાથથી ખાવાને બદલે ચમચે ને કાંટે જમતા થયા. ભારતની પ્રજાને ન શોભે તેવા પહેરવેશ થઈ ગયા. એવા પહેરવેશ પહેરતા સંતાનોને જોઈને મા બાપ ખુશ થાય. આ બધું શું બની રહ્યું છે? કયાં ભારતની આર્ય સંસ્કૃતિ અને કયાં પશ્ચિમની સંસ્કૃતિ! ટૂંકમાં જેટલી ફેશનો વધી અને પરાધીન વધી તેટલે માનવી એશઆરામી બનતે ગયે. પરિણામે ધર્મને પણ નેવે મૂકી શરીરની ટાપટીપમાં કેટલો સમય બગાડે છે! જમાલિકુમાર માતાને કહે છે હે માતા! મારી ક્ષણ લાખેણી જાય છે. હવે મને સંસાર દાવાનળ જેવું લાગે છે. માટે મને દીક્ષાની આજ્ઞા આપ. દીકરાના બેલ સાંભળી માતાને કેવું દુઃખ થયું! तए णं सा जशलिस खत्तिय कुमारस्त माता तं अगिळं, अकतं, अप्पियं, अमणुन्न, अमणामं, असुयपुव्वं गिरंसोच्चा निसम्म सेयागय रोयकुव पगलंत विलीणगत्ता सोगभर पवेवियंगमंगो नितया दीग विमगवयगा करयल मलियव्वं कमलमाला तक्खणओलुग्ग दुब्बल सरीरलायन्न सुन्न निच्छया गय सिरीया पसिढिल भूसण पडंत खुन्निय संचुन्निय धवल वलय अटुउत्तरिज्जा मुच्छावसण? चेतगइ रुई सुकुमाल विकिन्न केस हत्था । જમાલકુમારને એકેક શબ્દ. અત્યાર સુધી માતાને પ્રિય લાગતા હતા. પુત્ર બોલે તે જાણે સાંભળ્યા કરું એમ થતું હતું. પણ એજ પુત્રના શબ્દો આજે અનિષ્ટઅકાંત, અપ્રિય અને અમનોજ્ઞ લાગ્યા. અશ્રુતપૂર્વ–પૂર્વે -કદી નહિ સાંભળેલા લાગ્યા Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ શારદા સરિતા તેથી તેના ખાલ ઝીલી શકી નહિ. પુત્રના ખાલ સાંભળતાં માતાના રામામમાંથી પરસેવે છૂટી ગયે. શરીર ઠંડું પડી ગયું અને શેાકસાગરમાં ડૂખી ગઇ. એના અંગેઅંગ ધ્રુજવા લાગ્યા, તેજ ઉડી ગયું ને દીનહીન અની ગઇ. જેમ કમળની માળા હથેળીમાં ચેાળાઇ જાય અને શેાભા રહિત બની જાય એની મા નિસ્તેજ બની ગઇ ને ફિકી પડી ગઈ. ચૈતન્ય તદન મૂર્છિત થઈ જાય એટલી હદ સુધી તેના હૈયે આઘાત લાગ્યા. એના વખરાયેલા સુકોમળ વાળ હાથથી પકડાઈ ગયા. એના આભૂષણા દ્વીતા થઇ ગયા. તેના હાથમાં પહેરેલા રત્નાના કડા નીચે પડી ગયા, તેનુ ઉપરનું વસ્ત્ર સરી પડયુ અને એકદમ મૂર્છિત થઇને ધરતી ઉપર ઢળી પડી. બંધુએ ! જમાલિકુમારની વાત સાંભળતા માતા મૂર્છા ખાઈ ગઈ. કારણ કે તેને ખાત્રી છે કે આ છોકરા જે ખેલે છે તેમાં હવે ફરશે નહિ પણ કાચ તમે ઘેર જઈને વાત કરો તેા તમારી માતા મુઈ નહુ ખાય. કારણ કે માતા અને પત્ની જાણે છે કે ખેલે છે ખરા પણુ પતંગીયા રંગ છે. વધુ શું કહું? તમારા વૈરાગ્ય એ ખીચડીયા વૈરાગ્ય જેવા છે. ખીચડીયા વૈરાગ્ય કાને કહેવય ? સાંભળે. એક વખત એક ભાઈએ એક મહાન પ્રખર સતનું વ્યાખ્યાન સાંભળ્યું અને મનમાં એમ થયું કે ખસ, આ સંસાર ખાટા છે. સંસારમાં રહેવા જેવુ નથી. સંસારમાં કાણ કાનું છે? મારે હવે દીક્ષા લેવી છે એમ મનમાં વિચાર કરીને ઘેર આવ્યા અને પત્નીને કહે છે. લે આ તિજોરીની ચાવી. આ દુકાન અને આ ચેપડા. આની પાસે આટ માંગતા લેણાં છે ને આટલા દેણાં છે. ખધા વહીવટ તુ સંભાળજે. એમ કહી બધી ચાવીઓ સોંપી દીધી. પત્ની કહે છે પણ આટલું બધુ શું છે? શા માટે મને આટલું બધુ સાંપા છે ? ત્યારે કહે છે હું આજે મહારાજના વ્યાખ્યાનમાં ગયા હતા. એવુ સુંદર પ્રવચન મહારાજે કયું" કે તે સાંભળીને મારે દીક્ષા લેવી છે. પત્ની સમજી ગઇ કે આ કેવા વૈશગ્ય છે! એના પતિને કહે છે તમારે દીક્ષા લેવી હાય તે! લેજો. મારી ના નથી. પણ મે રસાઇ બનાવી છે તે તમે જમી લેા. પછી જાવ. ત્યારે કહે ભલે. પત્નીએ ઉની ઉની શીરા જેવી ખીચડી અને ટેસ્ટદ્વાર કઢી બનાવી હતી. ભાઈને જમવા એસાડયા. ખીચડીમાં ભરાભાર ઘી નાંખ્યું. ભાઈ જમે તે પત્ની પંખા વીંઝવા લાગી. પેલે। વૈરાગી ખીચડી ખાય ને ભેગે! કઢીને! સબડકા લેતેા જાય. એની પત્નીને કહે છે આ....હા....શું તે મઝાની ખીચડી ને કઢી બનાવી છે! આવી તે કોઇ દિવસ મનાવી નથી. ત્યારે પત્ની કહે છે સ્વામીનાથ ! આપ દીક્ષા લેવા તૈયાર થયા છે ત્યાં તમને આવી ગરમાગરમ ખીચડી ને કઢી નહિ મળે, ત્યાં તે ઉત્તું મળશે ને ઠંડુ પણ મળશે ને કાઈવાર ખાવાનુ નહિ મળે ને પાણી પણ નહિ મળે. અહીં તે પાણી માંગતાં દૂધ આપુ છું અને ત્યાં તે તમારે વડીલેાને વિનય કરવા પડશે. આ બધુ તમારાથી બનશે? પતિ Page #396 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૩૫૫ કહે છે બીજું બધું તો ઠીક પણ આવી ખીચડી ને કઢી જમતો હોઉં, તું પંખે વીંઝતી હોય, આ બધું ત્યાં નહિ મળે. ત્યારે સ્ત્રી કહે છે બોલો-હવે દીક્ષા લેવી છે? પતિ કહે છે ના. હવે મારે દીક્ષા લેવી નથી. ખીચડી અને કઢીને સબડકે ગળે ઉતરતાં વૈરાગ્ય ઓગળી ગયે. (હસાહસ). આનુ નામ ખીચડીયે વૈરાગ્ય. જમાલિકુમારને વૈરાગ્ય આવે ખીચડી ન હતો. મજીઠીયો હતો. એના એક એક શબ્દમાં વૈરાગ્ય ભારોભાર નીતરતો હતો એટલે માતાને ખાત્રી થઈ ગઈ કે મારે દીકરો જરૂર દીક્ષા લેશે. તેથી પુત્રને શબ્દો સાંભળી કેઈએ છાતીમાં ગોળી મારી હોય તે તેને આઘાત લાગ્યા. પરસેવાના છેદ છે વળી ગયા અને મુછિત થઈને ધરતી ઉપર ઢળી પડી. જમાલિકુમાર તટસ્થભાવે બધું જોયા કરે છે અને વિચારે છે કે અહાહા.. મેહ તારા રાજ્યમાં તું શું નથી કરત? મારી માતા મારા પ્રત્યેના રાગને કારણે રૂદન કરે છે. એ રાગ અને મહિને વશ થઈને આટલી બધી ઝરે છે પણ એક દિવસ રાગ તો છેડવાનો છે તો પહેલેથી શા માટે ન છોડ? જમાલિકુમારના અંતરમાં વીતરાગ વાણીને પાવર આવ્યા છે, અજ્ઞાનના અંધારા ઉલેચાઈ ગયા છે, અંતરમાં જ્ઞાનની રોશની ઝગમગી રહી છે. સદ્દગુરૂરૂપી પાવર હાઉસ સાથે આત્માનું કનેકશન જડે. બંધુઓ! તમે પણ વીતરાગ વાણી ઘણી સાંભળી પણ હજુ આવો પાવર તમારામાં નથી આવ્યું. જે એ પાવર આવે તો તે ઉભા થઈ જાવ. પાવરહાઉસની બાજુમાં એક ગરીબ ડેશાની ઝુંપડી હતી. એક મુસાફીર ફરતો ફરતો રાત્રીના સમયે ત્યાં આવે છે ને કહે છે બાપાજી! મને એક રાત્રી તમારી ઝૂંપડીમાં રહેવા દે. બાપા કહે ભલે રહો. પેલે મુસાફીર કહે છે બાપા! તમે તે પાવર હાઉસની બાજુમાં રહે છે ને ઝુંપડીમાં અંધારા કેમ છે? ત્યારે કહે છે ભાઈ! હું પાવર હાઉસની બાજુમાં વસુ છું પણ પાવર હાઉસ સાથે કનેકશન જોયું નથી એટલે અંધારું જ રહે ને? આ રીતે તમે પણ સદ્દગુરૂ રૂપી પાવર હાઉસની બાજુમાં વસો છે પણ અંતરનું કનેકશન પરમાત્મા સાથે જોયું નથી એટલે અજ્ઞાનના અંધકાર ક્યાંથી હટે? બહાર ગમે તેવી સર્ચ લાઇટ ને ટયુબ લાઈટે પ્રગટાવે એનાથી અજ્ઞાન–અંધારા નહિ હઠે. અંતરના અંધારા હઠાવવા વીતરાગ વાણીને પ્રકાશ જોઇશે. જમાલિકુમારના અંતરમાં વીતરાગ વાણીનો પ્રકાશ પ્રગટયા છે. માતાને ખૂબ આઘાત લાગે છે. આગળ શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્રઃ સિંહરાજાએ કુસુમાવલિ આદિ રાણીઓને સમજાવીને વૈરાગ પમાડે. ને દીક્ષા લેવાની રજા આપી. અહાહા... રાજાની કેવી દીર્ધદષ્ટિ અને કેવી સમજણ! પોતે કેદખાનામાં મહાન ક વેઠે છે છતાં રાણીઓને દીક્ષાની રજા આપી દીધી. જે Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ શારદા સરિતા સમજણ ન હોય તો એમ થાય કે હું કેદખાનામાં આવા કષ્ટ વેઠું છું ને રાણીને દીક્ષાની રજા કેવી રીતે આપું! રાણીઓએ સાધ્વીજી ગામમાં બિરાજમાન હતા તેમની પાસે ચારિત્ર અંગીકાર કર્યું. જેલમાં સિંહરાજાનું અનશન -સિંહરાજાને દુષ્ટ આનંદકુમાર રોજ જુદી જુદી રીતે ત્રાસ આપે છે છતાં જરાય કે ધાવેશ આવતો નથી. પણ મનમાં વિચાર કરે છે કે હવે હું આ જેલમાંથી છૂટું તેમ લાગતું નથી તે હવે અનશન કરીને મારું મૃત્યુ સુધારી લઉં એટલે રાજાએ પોતાના પાપની આલોચના કરી મનથી સર્વ જીવોની ક્ષમાપના માંગી અને અનશન સ્વીકારી લીધું. રોજના નિયમ પ્રમાણે આનંદ રાજાના માણસે ખાવાનું આપવા આવ્યા ત્યારે રાજા કહે છે ભાઈ ! હવે મારા માટે ભોજન નહિ લાવતા. મેં અનશન કર્યું છે. માટે હું જીવીશ ત્યાંસુધી જમીશ નહિ એટલે પહેરેગીરેએ આનંદકુમારને ખબર આપ્યા કે રાજા હવે ભેજન લેતા નથી. આ સાંભળી કુમારને રાજા પ્રત્યે ખૂબ કે ધ આવી ગયો અને દેવશર્મા નામના તેના માણસને બોલાવીને કહ્યું કે તું રાજા પાસે જા અને તેમને ભોજન કરાવ ને કહેજે કે જે તમે ભજન નહિ કરો તો આનંદકુમાર તમને મારી નાખશે. એટલે દેવશર્માએ આવીને રાજાને ખૂબ સમજાવ્યા. પણ રાજાએ કહ્યું ભાઈ ! આનંદ ભલે મોટે રાજા હોય. એની સતા મારા શરીર ઉપર ચાલશે, આત્મા ઉપર નહિ ચાલે. હું મારી પ્રતિજ્ઞાનું પાલન કરીશ એમાં કુમારને ગુસ્સે થવાનું કેઈ કારણ નથી. ક્રર કુમારનું આગમનઃ દેવશર્મા રાજાને ભોજન લેવા ખૂબ વિનંતી કરી રહ્યો છે. ત્યાં આનંદકુમાર ધૂંધવાઈ રહ્યા છે. દેવશમને આટલી બધી વાર કેમ લાગી? મારો બાપ માનશો નહિ હોય. ખૂબ દુરાગ્રહી છે. હવે એને બતાવી દઉં એમ વિચારી હાથમાં ખુલ્લી તલવાર લઈ એકદમ કેદખાનામાં આવ્યું. આવીને કહે છે આહાર લેવો છે કે નહિ? જે નહિ જમે તો જમરાજાની જીભ જેવી આ તલવારથી તમારું માથું કાપી નાખીશ. મારી પુલ સતા છે. હું તમારે રાજા છું ને તમે મારા નોકર છો. રાજા કહે છે ભલે તમે રાજા હો, તમારી સત્તા છે. હે કુમાર ! તું મને તલવારના ઘાથી મારવા માગે છે તે મને જરાય મરણનો ભય નથી. આ જે શરીર ધારણ કર્યું છે તે છેડવાનું છે તેમાં મને હરકત નથી. જ્યારે ખેતરમાં પાક તૈયાર થાય છે ત્યારે ખેડૂત તીકણ દાતરડા લઈને છોડવાને કાપી નાંખે છે તે રીતે કાળ રાજા પણ ખેડૂત જેવા છે. આયુષ્ય પૂર્ણ થતાં એક દિવસ મરવાનું છે તો શા માટે ડરવું ? કુમારને કૅધ: કુમાર એની સામે ચકચકતી તલવાર લઈને ઉભો છે. એને ભોજન કરવા કહે છે. રાજા (સિંહરાજા) પ ના પાડે છે ત્યારે કુમારે તેમને કે ધથી ધમધમતા ન કહેવાના શબ્દો કહ્યા છતાં રાજાના એકેક બોલ તત્ત્વજ્ઞાનથી ભરપુર અને Page #398 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૩૫૭ પુત્ર પરના વાત્સલ્યથી છલકાતા હતાં. છતાં પૂર્વેનિયાણું કર્યું છે તેના કારણે પિતાના વચનની કુમાર ઉપર જરાય અસર ન થઈ. બાપ જેટલી ક્ષમા ધારણ કરે ગમે તેટલે તે કેધ કર ગયો. એને બાપની દયા પણ ન આવી. પિતા પ્રત્યે કસાઈ કરતા બૂરા ભાવ આવ્યા. સપને દૂધ પીવરાવે તો તેનું ઝેર બને તેમ આનંદકુમાર માટે સિંહરાજાના અમૃતવચનો ઝેર જેવા બની ગયા અને કેધથી લાલચોળ થઈને કહે છે હજુ પણ શું બકવાદ કરે છે ? એમ કહેતાની સાથે પિતા ઉપર તલવારને જોરથી ઘા કર્યો. આ સમયે તત્ત્વનું ચિંતન કરનારા સિંહ રાજાએ નમે અરિહંતાણું ... આદિ પંચપરમેષ્ટીને નમસ્કાર કર્યા. તલવારનો ઘા લાગ્યો છે છતાં પૂર્વકૃત કર્મોને દોષ આપે છે. તલવારના ઘાની અતુલ વેદના હોવા છતાં પ્રભુના નામસ્મરણ સિવાય કંઈ યાદ આવતું નથી. કેવી અદ્દભુત સમાધિ છે! હજુ રાજા શું ચિંતવશે ને કર આનંદકુમાર શું કરશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૫ શ્રાવણ વદ ૧૧ ને ગુરૂવાર - તા. ર૩-૮-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ અને બહેનો અનંતકરૂણાનીધિ શાસ્ત્રકાર ભગવંત જગતના જીવોના ઉદ્ધાર માટે કહે છે હે સાધક! કની જંજરે તોડવા માટે તારે મહાન પુરૂષાર્થ કરવો પડશે. આ પણ પરમપિતાએ કર્મની ગ્રંથીને તોડવા માટે કે પ્રબળ પુરૂષાર્થ કર્યો છે! સાડાબાર વર્ષ અને એક પખવાડીયા સુધી અઘોર તપની સાધના કરી શરીર સુકકે ભુકકે કરી નાંખ્યું. પિતે પિતાના જીવનમાં અપનાવ્યું અને પછી જગતના જીવોને બેધ કર્યો. ભગવાન કહે છે હે પ્યારા સાધક! न वि मुण्डिएण समणो, न ओंकारेण बम्भणो। न मुणि रणवासेण, न कुसचीरेण तावसो ॥ ઉત. સૂ. અ. ૨૫, ગાથા ૩૧ મસ્તક મુંડાવીને સાધુનો વેશ પહેરી લેવાથી સાધુ નથી. કુને ના જાપ કરવાથી બ્રાહ્મણ નથી. વગડામાં વસવાથી યુનિ નથી, વલ્કલના વસ્ત્રો પહેરવાથી તાપસ નથી. પૂર્વના પુણ્યદયથી વાણીમાં વકતૃત્વ આવી જાય, કંઠ મધુર હોય, ગીત ગાવાની અને વ્યાખ્યાન વાંચવાની કળા આવડી જાય, કોને રંજન કરતાં આવડી જાય, તેથી Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ શારદા સરિતા કંઈ કલ્યાણ નહિ થાય. આવું સાધુપણું ઘણીવાર પાળ્યું પણ કલ્યાણ ન થયું. શા માટે? વેશ પહેર્યા પણ વર્તન નથી બદલ્યું. જેને સંયમ લઈને કર્મની ગ્રંથી તોડવી. હોય તે પરની પંચાત ન કરે. એનું તે એકજ લક્ષ હોય કે મારું વહેલામાં વહેલી તકે કલ્યાણ કેમ થાય? માથે ઉપસર્ગના પહાડ તૂટી પડે તે પણ સમતાભાવ હેય. समयाए समणो' होइ, बंभचेरणे बम्भणो। नाणेण य मणी होइ, तवेण होइ तावसो ॥ ઉત્ત સૂ. અ. ૨૫, ગાથા ૩૨ જેનામાં ભારોભાર સમતા ભરી હોય તે સાચે સાધક છે. મન, વચન અને કાયાથી બ્રહ્મચર્યનું પાલન કરવાવાળા બ્રાહ્મણ છે. તત્ત્વજ્ઞાનથી મુનિ થાય છે અને તપ કરવાથી તાપસ થવાય છે. આપણા પ્રભુએ જીવનમાં અપનાવીને વાત કરી છે અને જગતના જીને મેહ નિદ્રામાંથી જગાડવા માટે કહે છે હે માનવ ! ઉઠ, જાગ, હવે ક્યાં સુધી ઉંઘવું છે? આ તારી અવસ્થા પાગલદશા છે, જરા સ્વસ્થ બન, તારી અજ્ઞાનતાને ખ્યાલ કર, અંજલીમાં ભરેલું જળ જેમ પળેપળે ઘટતું જાય તેમ તારું આયુષ્ય ક્ષણે ક્ષણે એ છું થતું જાય છે “નાતવ ધ્રુવં મૃત્યુ:” આ જગતમાં જે જ તે અવશ્ય મરવાને છે. આ વાત મેહમાં આસકત બનેલો માનવ ભૂલી જાય છે અને હું મરવાને નથી એમ માનીને મોહનિદ્રામાં ઉંઘતો હોય છે. ઈન્દ્રિઓના સંસર્ગમાં રમતા આત્મા પિતાનું સ્વરૂપ શું છે, પિતાનું સામર્થ્ય, પિતાને ચિરસ્થાયી પ્રકાશ અને પિતે અનંત ગુણને ખજાને છે આ બધું ભૂલી ગયા છે અને ઈન્દ્રઓના સુખમાં આસક્ત બની, વિષયના સુખમાં આસકત બની, વિષયની પાછળ પરવશ બનીને સૂતે છે એને જગાડો. | માટે જ્ઞાનીઓ જગતના જીવોને સંબોધીને કહે છે કે જાગો અને જુઓ. તમે કેણ છે? તમારું સ્વરૂપ શું છે? તમારામાં કેવી અનંત ને અખૂટ શકિત છુપાયેલી છે. તમે ધારે તે કરી શકે છે. દુનિયામાં જે મહાન પુરૂ થઈ ગયા તે તમારા જેવા હતા. ભગવાન નેમનાથને શ્રીકૃષ્ણ પૂછ્યું ત્યારે અને પ્રભુ મહાવીરને શ્રેણીક રાજાએ પૂછયું ત્યારે આ જવાબ આપ્યું હતું. તમારે આત્મા પણ મારા જે છે અને તમને પણ મારા જેવું સ્થાન મળવાનું છે, એટલે કે તમે પણ આવતી ચોવીસમાં તીર્થકર પદને પામવાના છે. આજ તમારે આત્મા કમાંધીન છે. એટલી ભિન્નતા છે. કર્મને ક્ષય થયા પછી તે આપણે સમાન છીએ. માટે તમે તમારા સ્વરૂપને સમજો. તમારી ઈન્દ્રિઓ મન, બુદ્ધિ અને શકિતને ઉપયોગ આત્માને જાગૃત રાખવામાં કરે અને સંસારસાગરને તરવાને પુરૂષાર્થ કરે. એક કવિએ કહ્યું છે કે Page #400 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ક્યા વિલંબ કરે અબ ભારે, તારી ભવજલનિધી પાર પારે ક્યા... આનંદધન ચેતનમય મસ્તી, શુધ્ધ નિર્જન દેવ ધ્યા રે....ક્યા... દેવાનુપ્રિયા ! આ સંસાર એ એક મેટા વિશાળ સમુદ્ર છે. તેને પાર કરવામાં તમે જરા પણ પ્રમાદ ન કરે. જે માનવ પ્રમાદ કરે છેતે પાગલ છે અને તેવા પ્રમાદમાં સૂતેલા, માહમાં ઘેલેા બનેલા માનવ આ દુસ્તર એવા મહાન સંસારસાગરને પાર પામી શકતા નથી. બંધુઓ! પાર પામવુ એટલે તરી જવું. અને મમ રૂપ પાશવીતિ રૂપ વમળને એળંગીને સામે કિનારે મૃત્યને પેલેપાર જ્યાં અખૂટ શાંતિ-શાંતિ ને શાંતિ રહેલી છે એવા શાંતિમય અને આત્મ ચિરસ્થાયી સ્થાન રૂપ પરમાત્મપદને પ્રાપ્ત કરવું તેનું નામ પાર થવું. સંસારથી પાર થવા માટે પવિત્ર ભાવનાએ છૂપાયેલી છે. આવી ભાવનાને જેને અંતરગ લાગ્યા છે તે આત્મજાગૃતિ કરતા થકે સંસારને તરી જાય છે અને કેટલાય જીવાને તારતા જાય છે. ૩૫૯ આજે માર્ગ કાપવા માટે અનેક શબ્દો વપરાય છે. આપ જે જમીન પર ચાલીને મા કાપી રહ્યા છે તે ચાલવુ કહેવાય. આકાશમાં રસ્તા કાપવા તેનું નામ ઉડવું કહેવાય અને પાણીમાં પંથ કાપવે તેનુ નામ તરવુ. આ વાત તેા આપ બધા સારી રીતે જાણેા છે. પણ મહત્ત્વની વાત એ છે જ્ઞાની પુરૂષાએ સંસારને તરવુ એ શબ્દ આપીને આપણને અદ્દભુત ચેતવણી આપી છે. તરવાની વાત સંસાર સાથે કરવામાં આવી છે તેને અર્થ એ થયે કે આ સસાર સાગર જેવા છે. સાગરમાં ઘડીક ભરતી તા ઘડીકમાં એટ ! કયાંક કિનારે તો ક્યાંક અગાધ ઉંડાણુ! કોઇકવાર તેાફાન તા કાઇક વાર શાંતિ ! આથી અંદરના જલચર પ્રાણીઓને ભય પણ ખરા. • અંધુએ ! તરવું એટલે સતત સાવધાન રહેવું. ત્યાં ઉંઘ: કે ઝેલુ આવે તે ન ચાલે. દરેક અંગને અને ધ્યેયને સંપૂર્ણ પણે એમાં પ્રવૃત્તિશીલ રાખવુ પડે છે. ચિત્તની પરમશાંતિ જાળવવી પડે છે. પાણીની સપાટી પર રહી ઘણા આરામ કરે છે પણુ ડૂબી ન જવાય એ માટે એને આત્મા તે જાગતે હાય છે. શ્વાસનું સમતાલપણું સહેજ તૂટયું કે દેહ પાણીમાં બેસવા માંડે છે. તરત સાવચેત બની હાથ-પગ હલાવવ માંડે છે. આ રીતે સંસાર સાગર તરવામાં પણ જીવનના અંત સુધી સતત સાવધાન રહેવુ પડે છે. તરનાર થાકી જાય કે વમળમાં સપડાઈ જાય કે કાચ મૃત્યુ પામે તે પણ અંતિમ શ્વાસ સુધી તે બેભાન ન ખને ત્યાં સુધી તરવાના પુરૂષા ચાલુ રાખે છે. આ સંસારમાં સૈા કાઈને તરતા રહેવાનુ છે અને એમ કરતાં તરી જવાનું છે. સંસાર તરી જવે એટલે આત્મજીવનને ધન્ય બનાવવું. કોઈનું જીવન આપણા માટે પ્રેરક અને તે જાણવુ કે તે સંસારસાગર તરી ગયા છે, માહ-માયા કે રાગ-દ્વેષમાં આસક્ત માનવા માટે એવુ કહેવાય છે કે ભલે તે સ્ત્રી-પુત્ર, પરિવાર કે પૈસેટકે Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ શારદા સરિતા સુખી દેખાતા હોય પણ મોહ-માયાના વમળમાં અટવાઈ તે તણાઈ ગયા, આત્મજાગૃતિ ગુમાવી બેઠા અને અંતે અગાધ ઉંડાણમાં ડૂબી મર્યા. સમુદ્રમાં ઉત્પન્ન થતાં અનેક ઝંઝાવાત સામે સ્ટીમર ટક્કર ઝીલતી તરતી જાય છે અને અનેક પથિકને તારતી જાય છે. પણ જે તળિએ કાણું પડ્યું તે પોતે ડૂબે અને બીજાને પણ ડૂબાડે. આપણ પ્રભુ તો કેવા છે “તિનાણું તારયાણું પોતે સંસારથી તર્યા અને બીજાને તારે છે. આવા સંસારને તરી ગયેલા સ્ટીમર સ્વરૂપી એક પણ દેષરહિત શુદ્ધ-નિરંજન વીતરાગ દેવના અવલંબનથી આ સંસાર સાગર પાર પામી શકાય છે. આવા પરમાત્મા પ્રભુનું એકાગ્ર ચિત્તે ધ્યાન કરે, પિતાના સ્વરૂપને ઓળખે, સંસારના સ્વપ્નસુખની ઘેરી નિદ્રાને છેડે, આત્માના આવરણ રૂપ મેહદશાને હટાવે તે ભવ સમુદ્રને પાર પામી શકે છે અથવા તેની જીવનકા સંસારના જન્મ-જરા અને મૃત્યુ રૂ૫ ઝંઝાવાતથી બચી અજર અમર બને છે. જમાલિકુમાર ક્ષમાના સાગર મહાવીર પ્રભુની દેશના સાંભળીને આત્મજ્ઞાન પામી ગયા ને સંસારસમુદ્રને પાર કરવા માટે તત્પર બન્યા. જમાલિકુમારે પ્રભુના દર્શન કર્યા ને તેમની વાણીનું પાન કરતાં વૈરાગ્ય રંગે રંગાઈ ગયા. ખરેખર પ્રભુદર્શન એટલે અંધકારભર્યા ભવનમાં એકલવાયા ભટકતા આત્માને સદાય પ્રકાશ પાથરતું તેજકિરણ જે તેજકિરણ મળ્યા બાદ આત્માને સંસારની દરેક વસ્તુ તુચ્છ લાગે છે. જમાલિ કુમાર આવ્યા ત્યારે ખાલી હતા અને જાય છે ત્યારે વૈરાગ્યના નીર ભરીને જાય છે. વાદી મોરલી વગાડે ને સપને થંભાવી દે તેમ પ્રભુની વાણીની મોરલીએ જમાલિકુમારને સ્થિર બનાવી દીધા. આવી રીતે જંબુકુમારે સુધર્મા સ્વામીની એકવાર દેશના સાંભળી અને તેમના દિલમાં સત્ય વાત સમજાઈ ગઈ કે ત્યાગ વિના ત્રણે કાળમાં શાંતિ નહિ મળે. મનમાં ત્યાગની ધૂન છે કે માતાપિતાની આજ્ઞા લઈને હું દીક્ષા અંગીકાર કરીશ. સુધર્મા સ્વામી પાસેથી પાછા ફર્યા. ઘેર જતાં રસ્તામાં એક મકાનની દિવાલ તૂટી પડી. જંબુકુમારથી એક વેંત દૂર પડી ને પિતે બચી ગયા. આ જોઈને વિચાર થયે. અ મારી જિંદગીરૂપી ઈમારત આવી રીતે તૂટી પડવાની છે. જિંદગીને શું ભરોસો છે? જંબુકુમારને ભાન થયું કે આ ભીંત જેમ તૂટી પડી તેમ મારી જિંદગી તૂટી પડશે. તમારા મુંબઈમાં કેટલા મકાને તૂટી પડે છે કે માણસ કેટલા મરી જાય છે. તેમને જંબુકુમાર જે વિચાર આવે છે? કે આ જુનાપુરાણું મકાન જેવી મારી જિંદગી છે. ક્યારે તૂટી પડશે તેની ખબર નથી તે જલ્દી મારા આત્માનું કલ્યાણ કરી લઉં. જંબુકુમારે વિચાર કર્યો કે જિંદગી ક્ષણિક છે. ઘેર જાઉં ને માતા-પિતાની આજ્ઞા મળે પછી દીક્ષા લઈશ. પણ આયુષ્યને કયાં ભરસો છે! અહાહા જીવન કેવું છે? વાદળી આકાશમાં આવી અને ચાલી ગઈ હાં જરા આવી જુવાની હાથ દઈને ચાલી ગઈ–વાદળી Page #402 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૩૬૧ આપણી જીવનરૂપી વાદળી કયારે વિખરાઈ જશે તેની ખબર નથી. જબુકુમારે વિચાર કર્યો કે ભાત પડી તેમાં હું બચી ગયે માટે અત્યારે સુધર્મા સ્વામી પાસે જાઉં અને જાવજીવ બ્રહ્મચર્ય વ્રતની પ્રતિજ્ઞા કરી લઉં. બંધુએ! તમને કદી આવે વિચાર થાય છે? તમે તે આવા કઇંક મકાનેાની ભાત પડતા જોઇ છે. જંબુકુમાર તેા દીક્ષા લેવાના હતાં છતાં જીવનને ભરેસે નથી એમ માની જલ્દી તૈયાર થયા. દેવાનુપ્રિયે ! માનવજીવનની અમૂલ્ય ક્ષણા પરની પંચાતમાં ન વીતવે. સ્વાધ્યાય મનન અને ચિંતનમાં રક્ત રહેા. એક સાનાની લગડી ખેાવાઈ જાય કે ઇ ચારી જાય તે તમને કેટલા અફ્સાસ થાય છે! તેમ આ માનવજીવનની ક્ષણા સાનાની લગડી કરતાં પણ કિંમતી જાય છે. દિવસે વીત્યા, અઠવાડિયા-પખવાડિયા-મહિના ને વર્ષો વીત્યા પણ હજુ ભાન છે? યુવાની હાથ ઇને ચાલી જશે. બધી ઇન્દ્રિમાની શક્તિ ક્ષીણ થશે. પછી શું કરશે? તમને અસાસ નથી થતા તેનુ કારણ છે. આજે વૈજ્ઞાનિક શેાધખેાળા વધી રહી છે. કાને આછું સંભળાય એટલે ડિયા લાવીને કાનમાં બેસાડી દીધા. પૂછો નંદલાલભાઈને કે કેવુ સંભળાય છે? વાળ ધેળા થઈ ગયા તે કહેશે વાંધા નહિ. કલપ લગાડી દઈશું એટલે વાળ કાળા થઈ જશે અને મેઢામાંથી ઢાંત પડી જશે તે મેઢામાં દાંતનુ નવુ ચોકઠું બનાવીને બેસાડી દઈશું. એટલે મેહુ` રાંદલમાના ગોખલા જેવુ દેખાય નહિ. તમે આ બધું કરીને ઘડપણને આવવા દેવા માંગતા નથી, પણ એ તે આવવાનું છે. ઘડપણ આવશે પછી ધર્મ-આરાધના નહિ થાય. માટે અત્યારે સાવધાન બને અને તેટલું ધર્મધ્યાન કરી લેા વીતરાગ પ્રભુના શાસનમાં અર્પણુ થઈ જાવ. અર્પણુતા વિના તર્પણુતા નથી. ભગવાને ચાર પ્રકારની અર્પણુતા બતાવી છે. તેમાં ત્રણ પ્રકારની અર્પણુતા સહુ કરે છે. પહેલી અણુતા –જ્યારે નાના હતા ત્યારે માતાને અર્પણ થયા હતા. બાળક જન્મે ત્યારથી પાંચ સાત વર્ષ સુધી માતાને અર્પણ થઈ જાય છે. માતા પોતાના બાળકને ખૂબ લાડથી ઉછેરે છે અને તેની ખૂબ કાળજી રાખીને જીવનનુ ઘડતર ઘડે છે. બાળક માતાને જોતાં હરખાય અને માતા બાળકને જોઇ હરખાય છે. બાળક માતાને સંપૂર્ણ પણે અર્પણ થઇ જાય છે ત્યારે માતાને આટલે બધા પ્રેમનેા ઉછાળા આવે છે. “ બીજી અણુતા ” : ઠેકરાને સ્કૂલમાં ભણવા બેસાડયેા. જ્યારે બાળક ભણવા નિશાળે જાય ત્યારે શિક્ષકને અર્પણ થઇ જવુ જોઇએ. જે વિદ્યાથી એના ગુરૂને અર્પણ થઈ જાય છે તેના પ્રત્ય ગુરૂને પણ ખૂબ પ્રેમ હાય છે. અને શુરૂ એનુ ખૂખ ધ્યાન રાખે છે. પણ જે છોકરા ગુરૂને ગણતા નથી અને રખડે છે તેનુ શું થવાનુ છે તે તે આપ સમજી શકે છે. પણ શિક્ષકની આજ્ઞા પ્રમાણે વર્તતા વિદ્યાથી આગળ વધી શકે છે. અત્યારે સ્કૂલા થઇ ગઈ છે પણ આગળના વખતમાં છેકરાએને ગુરૂકુળમાં ભણવા Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ શારદા સરિતા એકલતા હતા. ત્યાં રાજકુમાર પણ ભણવા આવતા. એ રાજકુમારો અને બીજા વિદ્યાથીએ ગુરૂ કહે તે બધું કરતા. કદાચ ઘરકામ સેપે તે પણ કરતા. મનમાં સહેજ ગ્લાનિ નહિ કે અમે રાજાના કુંવર અને કરોડપતિના દીકરા આવું બધું કામ શેના કરીએ? એ તે એમ સમજે કે ગુરૂ કહે તે હેતુ, “ભાઈ ઘોને” માળા” તવો ગુરૂ જે કહે છે તે “મમ મોત્તિ પટ્ટ” ગુરૂ જેમ કહે તેમ કરવામાં મારું હિત સમાયેલું છે. તે મારા લાભને માટે છે. ગુરૂ કહે તેમ કરતા, અરે, ગુરૂ માટે પ્રાણનું બલિદાન દેવું પડે તે શિષ્ય દઈ દેતા. ગુરૂ પ્રત્યે એવા સમર્પણ ભાવ જોઈએ. જે શિષ્ય ગુરૂને સમર્પણ થઈ જાય તેનું કલ્યાણ થયા વિના ન રહે. ચાહે સાધુ હોય કે સંસારી હોય પણ અર્પણતા વિના કલ્યાણ નથી. | મેઘકુમાર કેવા અર્પણ થઈ ગયા ! પ્રભુ પાસે દીક્ષા લીધી. સાધુપણના નિયમ પ્રમાણે રાત્રે છેલ્લી પથારી આવી. સંતે એક પછી એક પરઠવવા જતાં. તે સમયમાં આજની જેમ ઉપાશ્રયમાં ટયુબલાઈટે ન હતી તેમ અત્યારની જેમ ધર્મસ્થાનકની આસપાસ ગૃહસ્થીના ઘર ન હતાં કે આજુબાજુથી પ્રકાશ આવે, ઘોર અંધારું હતું એટલે મેઘકુમારના પગમાં ઠેસ વાગવા લાગી. આખી રાત ઉંઘ ન આવી. ત્યારે શું બન્યું. મેઘકુમાર ગયા માઠારે ધ્યાનમાં, લેબાશ આપી દઉં નક્કી પ્રભાતમાં કેમ મેઘ મનડાએ ગણું માર્યું, આજ મને સતએ ઠેબુ માયું (૨)” | મેઘકુમારના મનમાં અનેક વિચાર આવવા લાગ્યા. ભગવાન પણ કેવા સ્વાથી છે ! હું રાજકુમાર હતો ને પ્રભુ પાસે આવતો ત્યારે બધા સંતે મને કેટલા પ્રેમથી બોલાવતા હતાં અને આજે તે મને છેલ્લે નાંખી મૂક્યા છે. મારા સામું જોતા નથી. બસ, હવે મારે અહીં રહેવું નથી. સવાર પડે ને ચાલ્યો જાઉં. પણ એક ગુણ હતો. બેલે, તમારામાં ને એનામાં ફરક કેટલે? મનમાં આવા ભાવ આવે તો આજન શિષ્ય તે રાત્રે ને રાત્રે ભાગી જાય. એમ થાય કે જ્યાં રહેવા જેવું નથી ત્યાં કહેવા શું જવું? પણ મેઘકુમારે શું વિચાર્યું. સાધુપણું છોડવાની ભાવના થઈ પણ નિર્ણય કર્યો કે જેનું લીધું છે તેનું પાછું આપી દઉં. શું સાધુવેશ. સવાર પડીને પ્રભુ પાસે મેઘકુમાર ગયા. પ્રભુ તે સર્વજ્ઞ હતા. એના મનના ભાવ જાણી ગયા. એના બોલતાં પહેલા પ્રભુ કહે છે : યાદ કર યાદ કર હાથીના ભવમાં, દુખ વેઠયાતિહાં અસહ્ય વનમાં, કેમ મેઘ મનડામાં આવું ધાર્યું .. આજ મને સંતાએ ઠેબું માર્યું. હે મેઘકુમાર! તું આ શું કરે છે? જરા વિચાર કર. હાથીના ભવમાં એક સસલાની દયા ખાતર તેં અઢી દિવસ કેવું કષ્ટ વેઠયું? તેના પ્રભાવે તું શ્રેણીક રાજાને પુત્ર મેઘકુમાર બન્યો અને અહીં છકાયના રક્ષણહાર મારા સંતની ઠોકર તારાથી સહન Page #404 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ન થઈ. તરત પ્રભુના ચરણમાં નમી પડયા. એ આંખ સિવાય આખા દેહને પ્રભુના ચરણમાં અર્પણ કરી દીધા. આનું નામ અણુતા. તમે આવા અર્પણ થઈ જશે! તે કામ થઇ જશે. મેઘકુમાર પ્રભુ પાસે ગયા તે સચમમાં સ્થિર થઇને કલ્યાણ કરી ગયા. પણ કહ્યા વિના ચાલ્યા ગયા હોત તે આ કામ ન બનત. અર્થાત્ કલ્યાણુ ન થાત. ૩૬૩ ત્રીજી અણુતા –વિદ્યાર્થીજીવન વટાવી યુવાન બન્યા. ઘરની જવાબદારી માથે પડી એટલે કમાવા જવું પડે. નોકરી કરે તે શેઠને અર્પણુ થવુ પડે, અને જો વહેપાર કરતાં શીખવુ હાય તે પેાતાના વડીલેા તથા ભાગીદારાને અર્પણ થવું પડે. એમને અર્પણ થયા વિના કામધંધા ન શીખાય અને આગળ ન વધાય. એટલે શેઠ અગર ભાગીદ્વારને પણ પૂરેપૂરા અર્પણ થઇ જાવ છે તે સંસારમાં સુખી થાવ છે, એટલે ત્યાં પણ અણુતા જરૂરી છે. ચેાથી અર્પણુતા –ચેાથી અર્પણુતા ગુરૂને કરવાની છે. માલણમાં માતાને અર્પણ થયા, માટા થયા ત્યારે શિક્ષકને અર્પણ થયા, યુવાન થયા ત્યારે શેઠને અર્પણુ થયા. બધે અણુ થયા પણ ગુરૂને અર્પણ થયા વિના તમારા ઉદ્ધાર નથી. અહીં તેા ધારા ત્યારે અર્પણ થઈ શકે. બાલપણમાં, યુવાનીમાં ને પાછલી ઉંમરે પણ ગુરૂને અર્પણ થઈ શકાય. બાલપણામાં ગજસુકુમારે, અયવંતા મુનિએ દીક્ષા લીધી હતી. યુવાનીમાં મેઘકુમાર, જમાલિકુમાર, થાવકુમાર આદિએ દીક્ષા લીધી. અને પાછલી ઉંમરે ઉદ્દાયન રાજાએ દીક્ષા લીધી હતી. તમને એમ થાય કે પાછલી ઉંમરે દીક્ષા લઇને શું કરીએ ! પણ દશવૈકાલિક સૂત્રમાં ભગવાન કહે છેઃ पच्छा वि ते पयाया खिप्पं गच्छन्ति अमर भवणाई । जेसि पिओ तवो संजमो य, खंति य बंभचेरं च ॥ દ્દેશ. સુ. અ. ૪. ગાથા ૨૮ પાછલી અવસ્થામાં દીક્ષિત થવા છતાં જેમને તપ, સયમ, ક્ષમા અને બ્રહ્મચ પ્રિય છે તે જલ્દી દેવલાકમાં જાય છે. તેમની ઉચ્ચ ગતિ થાય છે. ખાલા, તમારા નખર કયાં લગાડવા છે? અલ્પ જિંદ્મગીમાં જાગ્યા ત્યારથી સવાર સમજીને કંઇક કરે. એકેક દિવસ જીવનમાંથી આછે થાય છે. જેમ તમે ક્રિવાળીમાં નવું કેલેન્ડર વસાવા છે ને રાજ તેમાંથી એકેક પાનું ફાડે છે. ફાડતાં ફાડતાં એક પાનુ પણ ખાકી હાય છે ત્યાં સુધી તેની કિંમત છે. જ્યાં પાના ખલાસ થઇ જશે એટલે એને તમે ભીંત પર નહિ રાખા, ફગાવી દેશે. તે રીતે આ માનવિજંગીના કેલેન્ડરમાંથી રાજ એકેક દિવસરૂપી એકેક પાનું ફૅાટે છે ને આયુષ્ય ઘટતું જાય છે. અંદરના ચેતનદેવ કાળરાજાની ઝપટમાં આવી જશે પછી કાયા રૂપી કેલેન્ડરને લાકે જલાવી દેશે. માટે જ્યાંસુધી આયુષ્યના દીવડા જલે છે ત્યાંસુધી કામ કાઢી લે. સદ્ગુરૂને અર્પણુ થઈ જાવ. આપણે ચેાથી અર્પણુતાની વાત ચાલે છે. ચેાથી અર્પણુતામાં ગુરૂને અર્પણુ થવાનુ છે. Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ શારદા સરિતા જ્યારે શરીરમાં રાગ આવે છે ત્યારે ઘણી દવાએ! કરીને ત્રાસી જાવ છે. છેલ્લે ૐ!કટરને શુ કડા છે ? સાહેબ! આ થી કંટાળી ગયા. હવે સહન થતું નથી. ચાહે આપ દવા આપેા, ગેળી આપા, ઈજેકશન આપે કે એપરેશન કરેા જે કરવુ હાય તે કરા, પણ આનું દર્દ મટાડો. હવે તમારા શરણે છીએ. કાઇને પગમાં ફેકચર થયુ હાય ! ડૉકટર પગ ઉંચે! રખાવીને અધમણીયુ માંધે છે ને ઉંધે મસ્તકે લટકવુ પડે છે તે! એ બધુ કેવી રીતે સહન થાય છે અને અહી ગુરૂ કહે ૧૦૮ લાગસ્સના કાઉસગ્ગ કરે! તે કહેશે એ નહિ બને, ૐકટરને ત્યાં જઇને બબ્બે કલાક ખેાટી થવ'નું અને ફીના પૈસા ભરવાના ને આવા પગ ઉંચા રાખીને લટકાવે છે, છતાં એક દેહનું દર્દ મટાડવા ડૅૉકટરને કેવા અર્પણ થઇ જવાય છે! તે આત્માના શગ નાબૂદ કરવા હાય તેા ગુરૂને કેટલા અર્પણુ થવુ જોઇએ. ભવરેગ નાબૂદ કરવા માટે ગુરૂને જીવન અણુ કરીને તેમની આજ્ઞા પ્રમાણે વર્તવુ જોઇએ. ગુરૂની આજ્ઞા ભવરાગનાશક જડીબુટ્ટી છે. જે શિષ્ય ગુરૂની આજ્ઞામાં રહે છે તેનુ કલ્યાણ થઈ જાય છે અને ગુરૂની આજ્ઞા વિરુદ્ધ ચાલે છે તે ભત્રમાં ભમે છે. ગુરૂની આજ્ઞા વિના તપ કરવા તે તપ નહિ પણ તાપ છે ને ગુરૂની આજ્ઞાથી એક ઉપવાસ કરે તે પણ મહાન લાભનુ કારણ બને છે. જે શિષ્યે ગુરૂની આજ્ઞા સિવાય પોતાની જાતે જુઠ્ઠા, વિચર્યા છે તે પડવાઇના પંથે ગયા છે. માટે ગુરૂને એવા અર્પણ થઈ જાવ કે ભવના બેડે પાર થઈ જાય. ભવમાં ભમવું ન પડે. જમાલિકુમાર ભગવ!નને અર્પણ થઇ ગય! છે. તનથી માતા પાસે એ આજ્ઞા માંગી રહ્યા છે પણ એનુ ચિત્તડુ માવી પાસે છે અને તમે ઉપાશ્રયમાં બેઠા છે! પણ ચિત્તડું ઘર તરફે ભમતું હશે! એની માતા પાસે આજ્ઞા માંગે છે કે હું માતા! મને સયમની લગની લાગી છે. તુ મને દીક્ષાની રજા આપ. મને ભગવાન જેવા ગુરૂ મળી ગયા છે. હવે શા માટે ભવમાં ભમુ! આ શબ્દો સાંભળી માતાને ખૂબ આઘાત લાગ્યા. જેમ કમળના ફૂલની માળા કરમાઈ જાય તેમ તે કરમાઈ ગઈ. હાથમાં પહેરેલા નાજુક આભૂષણા હાથમાંથી નીકળીને ભેાંય પડી ગય! અને એકદમ નિસ્તેજ બની ગઇ. સિંહાસનેથી ભેાંય પડી ગઇ અને બેભાન અની ગઈ. જમાલિકુમાર માહનીયનું નાટક જોયા કરે છે. માતા ગમે તેવા કલ્પાંત કરે છે પણ એ વૈરાગી હવે પાછા પડે તેમ નથી. ખાધેલુ ઉછળ્યુ પછી ગમે તેવું મેં ઢમાવે તે પણ રહે નહિ. તેમ જમાલિકુમારે વિષયાને વિષ જેવા સમજીને વમન કરી નાંખ્યા. હવે તેને સંસારમાં કેમ ગમે? માતાને મૂર્છા આવી છે. હવે સ્વસ્થ થશે ને જમાલિકુમારને શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે. સિંહરાજાની તત્ત્વવિચારણા '' ચરિત્ર:સિંહરાજાને આનંદકુમારે તલવારને ઘા કર્યા છતાં કેટલી સમતા છે! ,, Page #406 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૩૬૫ મનમાં એવા ભાવ ન આવ્યા કે આ દીકરાને મેં ઉછે. એની માતાએ મારી નાખવાનો ઓર્ડર આપ્યો હતો છતાં મેં તેને પ્રેમથી ઉછેર્યો અને એ અત્યારે મને આવા દુઃખ દે છે? એના કરતાં ન જિવાડા હોત તો શું ટું? આવો વિચાર ન કરતાં શું વિચારે છે. સિંહરાજાના માથે પુત્ર તલવારનો ઘા કર્યો તે વખતે પિતે “નામે જિણણું" જિન ભગવાનને હું વારંવાર નમસ્કાર કરું છું. પ્રભુને નમસ્કાર કરતાંની સાથે એ વિચારે છે કે મને પીડા આપવામાં મારા કર્મોનો દોષ છે. કારણ કે આ જીવને જગતમાં અનુકૂળ પ્રતિકૂળ સંયોગ મળવામાં બીજા તો નિમિત્ત માત્ર છે. ખરું કારણ તે પિતાના પૂર્વ કૃત કર્મ છે. પિને પૂર્વભવમાં જેવા કર્મો બાંધ્યા હોય તેવા અહીં ભોગવવા પડે છે. માટે ખરે દોષ તે કર્મ અને કર્મ બાંધનાર આત્માનો છે. એમાં બીજાને દોષ શા માટે આપ ? પોતાના કર્મને દોષ જેવાથી સાવધાની રહે છે, શાંતિ રહે છે. સારી ભાવના રહે છે. બીજા પર પેટા વેષ-દુધન-દીનતા વિગેરે કરવા પડતા નથી. કમની વિચારણા એટલે તવની વિચારણા. અને “નમો જિણુણું” એટલે અરિહંતનું શરણ. આ બે કેટલા સુંદર આલંબન છે! “સિંહ રાજાનું મૃત્યુ – રાજાએ મરણ વખો નમે જિણાણેનું ધ્યાન ધરી લીધું અને જૈન શાસનનો ટવ સિદ્ધાંત જીવે કરેલા કર્મોને ભેગવવા પડે છે." ચાહે જીવન સારું હોય કે ખરાબ હોય પણ મુખ્ય તો કર્મ કારણ છે અને બીજા બધા તો નિમિત્ત છે. આ ભાવનામાં રાજા દઢ થાય છે ત્યારે ક્રૂર આનંદકુમાર ફરીને તલવારનો ઘા કરે છે એટલે રાજા ત્યાં મૃત્યુ પામે છે. આખા ગામમાં ખબર પડી કે આનંદકુમારે સિંહ રાજાને તલવારનો ઘા કરીને મારી નાંખ્યા. આખું ગામ તેને ધિક્કારવા લાગ્યું. આખા નગરના લોકો તેના મહેલ પાસે આવીને આનંદકુમારને ધિક્કારવા લાગ્યા ને બોલવા લાગ્યા કે રાજાની શરમે આપણે આનંદને કાંઈ કરી શક્યા નહિ. હવે તો પૂરો કરી નાંખીએ બાપને મારનારો અધમ રાજા પ્રજા ઉપર શું જુલ્મ નહિ કરે. આ આનંદકુમારને બહાર નીકળવું ભારે પડી ગયું. પ્રજા ખૂબ ઉશ્કેરાઈ ગઈ છે ત્યારે કંઈક સજજન માણસો કહે છે ભાઈ ! આપણું મહારાજાની આજ્ઞા છે કે મારા નિમિત્તે આનંદને એક શબ્દ પણ ન કહેશો. એ સમભાવ રાખીને સમાધિ મરણે કાળ કરી ગયા અને તમે શા માટે કર્મ બાંધે છે? લુષિત ચિત્તવાળા અધમ દીકરાએ પવિત્ર મહાત્મા જેવા પિતાને નાશ કર્યો છે. એણે અનંત સંસારનાં આંધણ મૂકી અનંત દુઃખોના રાંધણ તૈયાર કરી દીધા. દેવાનુપ્રિયે! કુમારે મહારાજાને મારી નાંખ્યા પણ એમની સમતા ગજબ હતી એટલે રાજાનું કંઈ ન બગડયું. એ તો માનવશરીરનો ત્યાગ કરી દિવ્ય શરીર અને દિવ્ય વૈભવ પામ્યા. સિંહારાજા સમાધિ મરણે મરીને કાળ કરીને ત્રીજા દેવલોકમાં ગયા Page #407 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ને ત્યાં દિવ્ય સુખ ભોગવવા લાગ્યા. અહીં આનંદકુમાર સુખેથી રાજ્ય ભોગવે છે. પ્રજાને ખૂબ ત્રાસ આપે છે. માણસો માને કે હું કંઈક છું. પણ કર્મોદય આગળ ભલભલાના પગ ઢીલા પડી જાય છે. આનંદ રાજાનું શું બને છે – કાલાન્તર મેં આનંદ કે કઇ ફુટ ગયે હૈ રેગ કિયા પાપ ઉદય અહીં આયા, કર રહે સારે લેગ પહેલી નરકમેં ગયા હૈ મરકે, નિજ કર્મો કે વેગ હે. શ્રોતા તુમ કોઈ વખત આનંદ મહારાજા મહાન ભયંકર રોગમાં ઘેરાય છે. જ્યારે કે ત્યારે કરેલા કર્મો ઉદયમાં આવે છે. કર્મો કરતી વખતે જીવને ભાન નથી રહેતું પણ ભગવતી વખતે બાપના બાપ બોલાઈ જાય છે. જેમ મીઠું ભરવાનું માટલું હોય તે તેમાં મીઠું ભર્યા પછી તમે જેજે. થોડા વખત પછી મીઠું ફૂટી નીકળે છે તેમ માનવીના કર્મો પણ ફૂટી નીકળે છે. અનંદકુમાર ભયંકર બિમારીમાં ઝડપાયે. લેક બોલવા લાગ્યા કે જુઓ બાપને મારી નાખે તે એના કર્મો આ ભવમાં ઉદયમાં આવ્યા. લોકો તેના ઉપર હજારે ધિકકાર વરસાવે છે. છેવટે આનંદકુમાર મરીને પહેલી નરકમાં ગયે. સિંહરાજા દેવલોકમાં દિવ્ય સુખ ભોગવે છે. ત્યારે આનંદકુમાર તેના કર્મવશ પહેલી નરકમાં ભયંકર દુઃખ વેઠે છે. અનંતે સંસાર તેણે વધાર્યો. અહીં સમરાદિત્ય કેવળીના બે ભવ પૂરા થયા. હવે બે આત્માઓ ત્રીજા ભવમાં કયાં ઉત્પન્ન થશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. પરમ દિવસથી પર્યુષણ પર્વ આવે છે. બધા ખૂબ આરાધના કરવા તૈયાર થઈ જશે. વધુ ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૪૬ શ્રાવણ વદ ૧૨ ને શુક્રવાર તા. ૨૪-૮-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! તીર્થકર ભગવતે જગતના જીવોના કલ્યાણને માટે આગમ વાણી પ્રકાશી. ભગવંત ફરમાવે છે કે અનાદિ કાળથી જીવે બાહા તરફ દષ્ટિ કરી છે. આત્મા તરફ દષ્ટિ કરી નથી વિચારો મેં હૈં કૌન કહાં સે આયા, મુઝે કહાં પર જાના હૈ, કૌન જગતમેં મેરા, ઈસ જગમેં કહાં ઠીકાના હૈ માતા-પિતા, પુત્ર નારી યહ મેરે કૌન જગત ભીતર કિસ કારણ સબંધ હુઆ હે કર વિચાર ઇસકા હૈ નર* Page #408 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૩૬૭ હું કોણ છું? કયાંથી આવ્યો છું ? ને અહીંથી ક્યાં જઈશ? કદી વિચાર આવે છે? તમારે બહારગામ જવું હોય તો શું તમે સ્ટેશને પહોંચ્યા પછી નકકી કરો છો કે પંદર દિવસ અગાઉથી નકકી કરો છો? અરે, પંદર દિવસ અગાઉ ગાડીનું રીઝર્વેશન કરાવી લે છે કેમ ખરું ને? છતાં ગાડી આવતા પહેલાં પહોંચી જાવ છો ને? (સભા:- ત્યાં તો કલાક અગાઉ પહોંચી જઈએ) કેટલા બધા સાવધાન ! આત્મા માટે આટલી સાવધાની છે? સ્ટેશને ગાડી આવવાની છે. તે ક્યારે આવશે અને કયારે ઉપડશે તે નકકી છે પણ જ્ઞાની કહે છે તારા જીવનની ગાડી ક્યારે ઉપડશે તેના માટે કઈ ટાઈમ નકકી નથી અને ઉપડી તે રોકવા માટે ગમે તેટલા પ્રયત્ન કરશે પણ જીવનની ગાડી રોકવા તમારે એકેય પ્રયત્ન કામ નહિ લાગે. માટે ઓછી જિંદગીમાં ઝાઝું કામ કરી લે. તમારી એકેક પળ કેવી જાય છે? (સભા - લાખેણી) વાણીમાં તે ઘણું બેલ્યા પણ જીવનમાં કેટલું અપનાવ્યું? કે ઈ માણસની નાણાંવટી અટક હોય પણ નાણું ન હોય તો શું? તેમ તમે બોલે છે કે જીવનની એકેક પળ લાખેણું જાય છે પણ પ્રમાદની પથારી છૂટતી નથી તો બેલવાથી શું? પ્રમાદી જીવ આત્મદર્શન નથી કરી શક સર્વજ્ઞતા પ્રાપ્ત કરી શકો, નથી. જ્યાં સુધી સર્વજ્ઞતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સાધકે સાધનામાં હમેશાં સાવધાન રહેવું જોઈએ. પ્રમાદીને હમેંશા સર્વત્ર ભય છે. આચારાંગ સૂત્રમાં પ્રભુએ કહ્યું છે કે – सव्वओ पमत्तस्स भयं, सव्वओ अपमत्तस्स नत्थि भयं । પ્રમાદીને બધી રીતે ભય રહે છે. અપ્રમાદીને કઈ પ્રકારને ભય નથી રહેતું. પ્રમાદીને આ લોક ને પરલોક બંને જગ્યાએ ભય છે. જ્યારે અપ્રમાદીને કોઈ પ્રકારના કર્મને ભય નથી રહેતો તે બંને લેકમાં ભયમુક્ત રહે છે. અપ્રમત્ત બનવાને માટે જ્ઞાનીઓ કહે છે આત્મવિજય કરો. જેણે એક આત્મા પર વિજય પ્રાપ્ત કર્યો છે તેણે સારા સંસાર પર વિજયપતાકા ફરકાવી જેણે બાહ્ય સંસારને જેટલા અંશે જીત્યા છે તેટલા અંશે તેણે આત્મા પર વિજ્ય કર્યો છે. બંધુઓ! બાહ્ય સંસારને જીત એટલે સંસારના મમતામય સગાને ત્યાગ કરે. ' જેવી રીતે દુનિયામાં રાજા-મહારાજાઓના દેશ માટે, ભૂમિ માટે સંગ્રામે થયા કરે છે તેવી રીતે આપણે આત્માની સ્વાભાવિક અને વૈભાવિક શક્તિઓ વચ્ચે હંમેશા યુદ્ધ થયા કરે છે. ભૌતિક સંગ્રામ તે કઈ કઈ વખત થાય છે, જ્યારે આધ્યાત્મિક યુદ્ધ તે હંમેશા ચાલુ રહે છે. દુનિયામાં યુદ્ધ થાય ત્યારે બે પક્ષમાંથી કઈ પણ એક પક્ષ પરાજીત થાય ત્યારે યુદ્ધને અંત આવે છે તે રીતે આ સંગ્રામમાં પણ સ્વાભાવિક અથવા વૈભાવિક શકિતઓમાંથી કઈ પણ એકને પરાજ્ય થાય ત્યારે આ યુદ્ધ પૂર્ણ થાય છે. જે સ્વાભાવિક શક્તિઓની હાર થાય તે આત્મા નરક-નિમેદની Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ શારદા સરિતા જેલમાં ચાલ્યો જાય છે અને સ્વાભાવિક શકિતઓની જીત થાય છે તે મોક્ષનું અખંડ સામ્રાજય પ્રાપ્ત થાય છે. આ યુદ્ધમાં એક બાજુ ચૈતન્ય રાજાના સમ્યકત્વ, જ્ઞાન-દર્શન ચારિત્ર, પાંચ સમિતિ, અપ્રમાદ, ક્ષમા આદિ દશ પ્રકારના યતિધર્મ આદિ સુભટો છે અને બીજી બાજુ કામરાજાના મિથ્યાત્વ, પ્રમાદ, કષાય, મેહ, આદિ સુભટે છે. આ યુદ્ધ ચર્મચક્ષુએથી જોઈ શકતું નથી. તેને જોવા માટે આવ્યંતર ચક્ષુની જરૂર છે. રાજા મહારાજાઓને યુદ્ધમાં વિજય મળે તે ભૂમિ અને ધનને લાભ થાય છે પણ અધ્યાત્મિક વિજ્યથી ઉર્વ-અધા ને ત્રિી છે. ત્રણે લોકનું સામ્રાજ્ય મળે છે. આધ્યાત્મિક યુદ્ધને વિજેતા ત્રણલેક પર પિતાનું શાસન ચલાવે છે. રાજા-મહારાજા તો શું પણ દેવોના અધિપતિ ઈન્દ્રો તેના ચરણોમાં નમે છે અને તેમની સેવા કરવાનું અહોભાગ્ય માને છે. લૌકિક વિજયમાં તે કયારે મેટા મોટા સમ્રાટોને પણ હાર ખાવી પડે છે, પરંતુ જ્ઞાની કહે છે જેણે એક વાર અધ્યાત્મિક યુદ્ધમાં વિજય મેળવ્યો તેને તો ક્યારે પણ પરાજય થતો નથી. માટે આધ્યાત્મિક વિજય એ શાશ્વત વિજય છે. દેશના વિજેતા તે કયારેક પોતે સત્તાના ઉન્માદથી પ્રજા પર દુઃખની આગ વરસાવે છે જ્યારે અત્મિક વિજેતા આધિ-વ્યાધિ ને ઉપાધિના ત્રિવિધ તાપથી સંત દુનિયા પર કયાણનું પાણી છાંટે છે અને જગતના જીને આત્મકલ્યાણને માર્ગ બતાવે છે. માટે ભગવાન કહે છે તમે તમારા પર વિજય પ્રાપ્ત કરે. તમે દુનિયામાં વિશ્વવિજેતા બની જશે. માટે આત્મવિજય એ શ્રેષ્ઠ વિજય છે. આત્મા પર વિજય મેળવનાર મનુષ્ય સુખ ને દુઃખમાં સમભાવ રાખે છે. તે દુઃખમાં પણ સુખનો અનુભવ કરે છે. આના ઉપર એક દષ્ટાંત કહું. મરૂભૂતિના ઘરમાં એક નોકર હતો. શેડ ખૂબ ધર્મિષ્ઠ હતા એટલે ઉપવાસ, પિષધ આદિ ધર્મક્રિયાઓ ખૂબ કરતાં અને ઘરના નોકરને પણ નવકારમંત્ર શીખવાડ્યા હતા. શેઠ જે ધર્મિષ્ઠ હોય તો નોકરને પણ તારે છે. તમે પણ તમારા નોકરને નવકારમંત્ર શીખવાડ્યા હશે ને? કંઈક જગ્યાએ એવું બન્યું છે કે શેઠના ઘરમાં ધર્મને સંસ્કાર જોઈને ઘરમાં ચાના કપ-રકાબી દેનાર નોકર સાધુ બની ગયા છે અને નોકરડી સાવી બની ગઈ છે. ઘરના શેઠ એવા સારા ને ધર્મિષ્ઠ હોય તે પોતે તરે અને બીજાને તારે. જેને કંઈ ન આવડતું હોય, ધર્મ – કર્મ સમજતો ન હોય પણ જે એને સંગ સારે મળે તો તરી જાય છે. જેમ એક લોખંડનો ટુકડો પાણીમાં મૂકશો તો તે ડૂબી જશે પણ એ લોખંડના ટુકડાને એક લાકડાની પટ્ટી ઉપર જડીને પાણીમાં મૂકવામાં આવશે તો ડૂબવાના સ્વભાવવાળું લોખંડ લાકડાના સંગે તરે છે, તેમ જ્ઞાની કહે છે નેકરો લખંડ જેવા હોય પણ લાકડાની પટ્ટી સમાન શેઠને સંગ થવાથી તે તરી જાય છે. Page #410 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૩૬૯ મરૂભૂતિને નોકર ગોવાળ હતે. એના ગાય-ભેંસ આદિ પશુઓનું રક્ષણ કરતો હતે. એક વખત તે નદીના સામે કિનારે ગયે હતે. એ પાછો ફરે તે પહેલાં નદીમાં પૂર આવ્યું. હું પૂર ઓછું થયું એટલે તરીને પિતાના ગામના કિનારે આવે છે. ભરવાડ હતે પણ એને તરતા આવડતું હતું. ભગવાન કહે છે તમને બીજું કંઈ ભલે ન આવડે પણ જે સંસાર તરવાની કળા આવડશે તો પણ તમારે બેડે પાર થશે. એ નોકર નદી તરીને આવી રહ્યા છે. ત્યાં પાણીના વહેણમાં એક તીણ અણીદાર ભાલ અગર ચપ્પ તણાઈને આવતું હતું તે આ નેકરના પેટમાં પેસી ગયું. અસહ્ય વેદના થાય છે. આ વખતે હાયય ન કરી. મને શું વાગ્યું એ જોવા ન ગયે. પણ શું છે ? “નમે અરિહંતાણું”. આવી બિમારી કદાચ આપણને આવે તે વેદના વખતે શું બોલાય? “નમે આરિહંતાણું” બલવાનું મન થાય કે હાયય થાય? હા, નમે અરિહંતાણું કયારે બોલે? ટ્રેઈનમાં બેઠા હે, ટ્રેઈન મોટી નદીના કે દરિયાના પુલ ઉપરથી પસાર થતી હોય અને પુલ તુટવાની અણી ઉપર હોય ને બૂમ પાડે કે ટ્રેઈન ભયમાં છે. પ્લેનમાં બેઠા હે ને પાયલેટ બૂમ પાડે કે ચેતજે, હમણાં વિમાન ભયમાં છે ત્યારે પ્રભુમય બની જવાય. બીજું કંઈ યાદ ન આવે. કેમ બરાબર છે ને! (હસાહસ). મરૂભુતિએ ઘણી સાધના કરી હતી. પથ્થરની શીલા માથે વાગતાં કેટલું કષ્ટ સહન કર્યું. પણ સહેજ આર્તધ્યાન આવ્યું તે મરીને હાથી બન્યો અને એના કરે કદી સામાયિક, ઉપવાસ કે પષધ કર્યા ન હતા છતાં પેટમાં અણીદાર ચપ્પાની ધાર વાગતાં નમો અરિહંતાણું બોલ્યો અને ખૂબ સમભાવ કેળવ્યો તો મરીને સુદર્શન શેઠ બ. કે દઢધમી શ્રાવક બન્યું કે એના બ્રહ્મચર્યના પ્રભાવથી શૂળી ફીટીને સિંહાસન થઈ ગયું. શ્રેણુક રાજાને વિશ્વાસપાત્ર બન્યું. રાજાને પોતાની રાણીને જેટલો વિશ્વાસ નહિ તેટલે સુદર્શન શેઠને વિશ્વાસ હતે. ટૂંકમાં મારે કહેવાનો આશય એ છે કે ગમે તેવા પરિષહ આવે તે પણ આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ન કરો. ધર્મધ્યાન અને શુકલધ્યાનના ઝુલે ઝુલે તે કોની મહાન નિર્જરા થશે. મહાન પુણ્યના ઉદયે ધર્મધ્યાન કરવાને અનુકુળ સમય મળે છે. આજે તમે સુખ ભોગવી રહ્યા છે તે શેનું પરિણામ છે? તમે બંગલામાં બેસી માલમલીરા ઉડાવી રહ્યા છે અને કંઇકને રહેવા તૂટીફૂટી ઝુંપડી પણ નથી. તમે સુંવાળી મખમલની તળાઈમાં નિશંતે સૂવો છે ત્યારે કંઇકને સૂવા માટે પૂઠાને કટકે પણ નથી. તમે ઈસ્ત્રીબંધ ટેરીકેટનના કપડા પહેરે છે, અત્તર અને સેંટ છાંટે છે જ્યારે ગરીબને અંગ ઢાંકવા કપડા નથી. આટલો બધે તફાવત કેમ છે ? એને વિચાર આવે છે ? પહેલાં બહેને રસોઈ કરતી ત્યારે એમને ચૂલા ફૂંકવા પડતા, લાકડા અને છાણની કેટલી માવજત કરવી પડતી હતી અને આજે તે ઘરઘરમાં ગ્યાસ આવી ગયા, Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ શારદા સરિતા પણ ખાસ વિચારજો કે તે ચાસ ખાલી થાય ત્યારે વ્યાસ ઉપર કરવા માંડેલી રસોઈ અડધી થઈ હશે તે પૂરી નહિ થાય, તેમ જ્યાં સુધી પુણ્યરૂપી ગ્યાસની કઠી ભરેલી છે ત્યાં સુધી સૌ ખમ્મા ખમ્મા કરશે. પણ જ્યાં પુણ્યરૂપી ગ્યાસની કઠીમાં ગ્યાસ પૂરો થયો એટલે મામલે ખતમ થઈ જશે. માટે પુણ્યોદય છે અને અનુકુળ સંગે છે ત્યાં સુધી વીતરાગ ધર્મની આરાધના કરી લો. તેથી વીતરાગ વાણીને દીપક તમારા અંતરમાં જલતે રહેશે ને દુઃખના સમયમાં સમભાવ રહેશે. જમાલિકુમારના મહાન પુણ્યને ઉદય છે. અઢળક સંપત્તિ અને સુખને પ્રજાને છે, છતાં એને વીતરાગ વાણી સાંભળીને સંયમની ભાવના જાગી. એના વૈરાગ્યનો વેગ કે તીવ્ર છે ! માતાને કહે છે માતા! મને સંયમની લગની લાગી છે. સંયમની ધૂન લાગી, આતમ પ્યાસ જાગી, આપે મૈયા આપે મને દીક્ષાની ભિક્ષા...અરે આપો.... હે માતા ! હવે મને સંસાર નરકાગાર જે ભયંકર ભાસે છે. મને ક્ષણવાર ગમતું નથી. મને આત્મસુખની પ્યાસ જાગી છે. બંધુઓ ! જમાલિકુમારને આત્માના સુખ મેળવવાની પ્યાસ જાગી છે અને તમને શેની પ્યાસ જાગી છે ! પૈસો મેળવવાની ને? (ડસાહસ) પૈસાની પ્યાસ કેવી છે ! માની લે કે કેઈને ત્રણ ડીગ્રી તાવ આવ્યો છે અને ઘરમાં ગોદડું ઓઢીને સૂતા હોય તે વખતે દુકાનેથી દીકરે આવીને કહે બાપુજી! દુકાને મોટા બે ઘરાક આવ્યા છે અને બંનેને રૂ. ૨૫૦૦૦ને માલ ખરીદવાનું છે. માટે તમે આવે. ત્યારે તમે તરત ઉભા થઈને દુકાને જાવ. આ શું બતાવે છે? પૈસાની પ્યાસ છે ને? ત્રણ ડીગ્રી તાવ હોય અને સંત ઉપાશ્રયે બોલાવે તો આવશે ને? ના. ના. (હસાહસ) ત્યારે તે સંતને ઘેર માંગલિક કહેવા લાવે. ટૂંકમાં! જીની જેટલી પિસા મેળવવાની લગની છે તેટલા આત્મા પ્રત્યેની નથી. જમાલિકુમારે માતા પાસે આજ્ઞા માંગી એટલે એથી માતાને ખુબ દુખ થયું. મૂર્છા આવી ગઈ. કાચના કંકણા હાથમાંથી નીકળીને ભય પડી ગયા ને ચૂરેચૂરા થઈ ગયા. ચંપકલત્તાની જેમ એમનું શરીર કરમાઈ ગયું. આ શું બતાવે છે? માતાને પુત્ર પ્રત્યેને અત્યંત મેહ છે તેના ઉપર એક કહાણી છે. એક વખત ગેપીચંદન સ્નાન કરવા બેઠા હતા. તે વખતે તેની માતા મેનાવતી મહેલના ઝરૂખે બેઠા હતા. દીકરાની કંચનવર્ણ કાયા જોઈને મનમાં થયું હશું મારા દીકરાને દેહ છે! કેવું સુંદર શરીર છે! મારા દીકરાની આ કંચનવર્ણ કાયા એક દિવસ રાખમાં રોળાઈ જશે ? એક દિવસ કાળ ભરખી જશે? આ વિચારે એની માતાની આંખમાં આંસુ આવી ગયા અને માતાની આંખમાં આવેલા આંસુના ટીપા બાજુમાં Page #412 -------------------------------------------------------------------------- ________________ ૩૭૧ શારદા સરિતા બેઠેલા ગોપીચંદનના શરીર ઉપર પડ્યા ત્યારે એને વિચાર થયે કે વાદળ નથી, વિજળી નથી, ઠંડા પાણું કયાંથી રે ઠંડા પાણીને દેખી ધ્રુજે મારી દેહ રે.... જી રાજા ગોપીચંદન પૂછું તમને કઈ રે દુરીજન પંખીડા . અત્યારે આકાશમાં વાદળ નથી, વીજબી નથી. વરસાદના કઈ નામનિશાન નથી અને આ ઠંડા પાણીના ટીપાં કયાંથી પડ્યા? એનાથી મારું શરીર થરથર ધ્રુજે છે. એમ વિચાર કરતા ઉચે દષ્ટિ કરી તે બેઠેલા માતાજીની આંખમાં આંસુ જોયા અહે ! મારા માતાની આંખમાં આંસુ કેમ આવ્યા ? માતાજીના દુઃખે દુઃખી અને સુખે સુખી રહેનારે છોકરો ગોપીચંદન ઉભું થઈ ગયે ને માતા પાસે આવ્યો. આપણુ રજવાડામાં કેઈ નથી દુખીયા રે : મેનાવતી માતા મારા શાના કારણે રૂવે રે જી રાજા ગોપીચંદન પૂછું તમને કાંઈ રે દુરીજન પંખીડા ગોપીચંદનના નામ તેવા ગુણ હતા. જેમાં ગોપીચંદન શીતળ હોય છે. કેઈને ગરમીને રોગ થયે હોય કે દાહવર થયે હેાય તે ગોપીચંદનની ગોટી ઘસીને પડે તે શીતળતા મળે છે. તેમણે પીચંદનકુમાર પણ તે હતો. માતાની પાસે આવીને કહે છે કે હે માતા! ગોપીચંદન જેવે તારે દીકરો છે. તું રાજમાતા છે. તને શું દુઃખ છે આપણુ રાજ્યમાં કેઈ દુઃખી નથી છતાં આપ રડે છે તો શું કેઈએ તમારૂં અપમાન કર્યું છે? આપને કેઈએ કટુ વચન કહ્યું છે? આપ શા માટે રડે છે? માતા! તમારી આંખમાં આંસુ જોઈને મને કંઈક થઈ જાય છે. 1. દીકરાને માતા પ્રત્યે કેટલો પ્રેમ છે! આજ તે દીકરે પરણે એટલે પત્નીને થઈ જાય છે. સાચું બોલજે. તમે બહારગામથી આવ્યા ને ઘરમાં બે ખાટલા ઢાળેલા દેખે. તેમાં આગળના ખાટલામાં માતા સૂતી છે ને પછીના ખાટલામાં પત્ની સુતી છે તે પહેલાં ખબર કેની પૂછશો ? માતાની કે પત્નીની? (હસાહસ). માતા તો વૃદ્ધ છે. એની ચિંતા નથી. પણ માતાને ખાટલે વટાવી પત્ની પાસે પહેલા પહોંચી જશે. કારણ કે પત્ની પ્રત્યે જેટલો રાગ છે તેટલે માતા પ્રત્યે પૂજ્યભાવ આજે નથી રહ્યો. આ ગેપીચંદન એ આજના છોકરાની જેમ માતાને ભૂલી જાય તેવું ન હતું. માતાના પગમાં પડીને રડવાનું કારણ પૂછયું ત્યારે માતા શું કહે છે. કંચનવર્ણ કાયા તમારી, એના સરખા કેશ રે એક દિન શમી જાશે, થાશે ધુળધાણું રેજી રાજા આપણુ રજવાડામાં જલંધર છે જોગી રે જોગી પાસે જઈને તમે અમર કાયા માગે રે છ રાજા ગોપીચંદન પૂછું તમને કાંઈ રે દુરીજન પંખીડા Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ રદા સરિતા માતા કહે છે બેટા! મને રડવાનું બીજું કઈ કારણ નથી. પણ આ તારી સોનાવણી કાયા જોઈને મને એમ થયું કે મારા દીકરાના સોના જેવા વાળ અને કંચનવર્ણ કાયા એક દિવસ રાખમાં રોળાઈ જશે ? આવો વિચાર આવવાથી મારી આંખમાં આંસુ આવી ગયા છે. ત્યારે ગોપીચંદ કહે છે માતા! તને આજ દુઃખ છે ને? તે મારી કાયા એવી રીતે રાખમાં ન રોળાય તેના માટે કંઈ ઉપાય છે? ત્યારે માતા કહે- હા, દીકરા છે. આપણું રજવાડામાં જલંધર નામના મહાન અવધૂત ગી છે તેમની પાસે તું જા અને અમર કાયા માંગ. ગોપીચંદન કહે ભલે હું ત્યાં જાઉં છું. તરત ગોપીચંદન માતાની પાસેથી સીધે જલંધર જેની પાસે આવ્યો ને કહે છે કે ગુરૂદેવ! મને અમર કાયા આપો. મારે અમર બનવું છે. જલંધર જેગી કહે છે બેટા તારે અમર કાયા જોઈતી હોય તે અમારા કાયદાનું પાલન કરવું પડશે અને અર્પણ થવું પડશે. ગોપીચંદન કહે છે અમર કાયા માટે આપ જે કાયાનું પાલન કરવાનું કહેશે તે કરવા તૈયાર છું. ત્યારે જેગી કહે છે. અમર કાયા જોઇતી હેય તે રાજપાટ છેડે રે, રાજપાટને ખપ નથી અમર કાયા આપેજી રાજા હે ગોપીચંદન! જો તારે અમર કાયા જોઈતી હોય તે રાજપાટને ત્યાગ કરવો પડશે. રાજ્યમાં રહીને અમર કાયા નહિ મળે. જેગીને અર્પણ થવું પડશે ત્યારે ગોપીચંદન કહે અમર કાયા મળતી હોય તે રાજ્ય છોડી દેવા તૈયાર છું જેમ તમને કઈ રોગ થયો હોય ને ડોકટર પાસે જાવ તે ડૉકટર કહેશે કે તમારે આ વસ્તુ રોગ મટી જાય તે પણ જીવનભર ખવાશે નહિ. તે કહો છેને કે મારે રોગ મટતે હોય તે અબઘડી એને ત્યાગ કરી દઉં. ડોકટર કહે કે તમારે આ વસ્તુનો ત્યાગ કરે પડશે તે અબઘડી છૂટી જાય પણ અમે કહીએ કે કાંદા ને બટાટા જૈનના દીકરાથી ખવાય નહિ, તેને ત્યાગ કરી દે તે તમે માનતા નથી. રેગના કારણે ડોકટર ખાવાની ના પડે તરત ત્યાગ થઈ જાય છે પણ યાદ રાખજે સ્વેચ્છાથી ત્યાગ થશે તે કર્મની નિર્જરા થશે. અમર કાયા પ્રાપ્ત કરવા માટે ગોપીચંદને રાજપાટને ત્યાગ કર્યો અને ભગ ભેખ પહેરી લીધા. હવે ગુરૂ કહે છે તમારા માતાના મહેલે અને પત્નીના મહેલે જઈ ભિક્ષા લઈ આવે. માતાને માતા કહી શકાય પણ પત્નીને માતા કહેવી એ કંઈ સહેલ વાત નથી પણ ગુરૂની આજ્ઞા થવાથી ગેપીચંદન ભિક્ષા લેવા માટે જાય છે. અલખ જગાવ્યો જઈને માતાના મહેલે રે. મેનાવંતી માતા અમને ચપટી આટો આપે રેજો રાજા આ જોગી જા નેતે, ન જોગી કયાંથી રે, પિતાને પુત્ર જાણું હૈયેહાથ નાખે રે જી.રાજા Page #414 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૩૭૩ પોતાની માતાના મહેલે જઈને કહે છે કે હે મેનાવતી માતા! મને ચપટી લેટની ભિક્ષા આપ એમ કહે છે ત્યારે આ નવા જેગીને જોઈને મનમાં થયું કે આ ન જોગી કેણ છે? આ ભેગી કદી જોયે નથી. ખૂબ ધારીને જોયું તે પિતાને પુત્ર ગેપીચંદન છે. પુત્રને જોઈને માતાના હૈયે હાથ પડી ગયે અરેરે દીકરા!તુ જેગી થયે? ત્યારે કહે છે માતા! ત્યાગ વિના કદી અમરપદની પ્રાપ્તિ થવાની નથી. ત્યાં માતાને ઘણું દુઃખ થયું પણ હવે શું થાય? માતાએ તે મોકલ્યા હતા. ત્યાંથી ગોપીચંદન પત્નીના મહેલે ગયા. અલખ જગા જઈને પત્નીના મહેલે રે, ચંપાવતી માતા અમને ચપટી આટે આપ રેજી રાજા ઘેલા રાજા આ શું બોલ્યા, અક્કલ કયાં ગુમાવી રે, નથી રાણે દારૂ પીધો, નથી અક્કલ ગુમાવી રે..જી રાજા પત્નીના મહેલે જઈને કહે છે હે ચંપાવતી માતા! મને ચપટી આટ આપો. ગેપીચંદનને જેગીના વેશમાં જઈને રાણી કહે છે સ્વામીનાથ! આપ, આ શું બોલ્યા? મને માતા કહેતાં શરમ નથી આવતી? તમારી અકકલ કયાં મૂકી આવ્યા? ત્યારે પીચંદન કહે છે રાણી ! મેં અક્કલનું દેવાળું નથી કાઢયું. બેભાન નથી. પણ ભાનમાં છું. મેં અમરપદ લેવા માટે આ ભગવે ભેખ લીધે છે. રાષ્ટ્રને ખૂબ આઘાત લાગ્યો. મૂછ ખાઈને ધરતી ઉપર ઢળી પડી. પણ આ ગોપીચંદન મેહમાં લપટાય તેમ નહતો. એ તે ભિક્ષા લઈને ચાલતે થઈ ગયે. ટૂંકમાં માતાની આંખમાં આંસુ આવ્યા. અને તેનું કારણ ગોપીચંદને પૂછયું અને માતાની ઈચ્છાનુસાર અમર૫દ લેવા માટે ગુરૂને અર્પણ થઈ ગયા. આપણે પણ એવું અજર અમર પદ પ્રાપ્ત કરવું છે, તે કેને અર્પણ થઈ જવું જોઈએ? સદ્દગુરૂ દેવને અર્પણ થઈ જાવ તે અમરપદ મળ્યા વિના ન રહે. જમાલિકુમાર પ્રભુ મહાવીર સ્વામીને અર્પણ થવા માટે તૈયાર થયા છે. માતા પાસે દીક્ષાની આજ્ઞા માંગે છે પણ માતાને મોહ મૂંઝવે છે. માતા મૂછવશ થઈ ગયા છે. હવે આગળ શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. આવતી કાલથી પર્યુષણ પર્વના પવિત્ર દિવસની મંગલ શરૂઆત થશે, તે આ પર્વમાં મારે શું કરવાનું છે તે નકકી કરજે. બહેને ભૂલેશ્વરમાં જાય અને નવી જાતજાતની ચીજો જુવે તેમાંથી કંઈને કંઈ ખરીદી કરી લાવે. તે અમારા વિતરાગ પ્રભુના બજારમાં તપ-સંયમ-બ્રહ્મચર્ય, જ્ઞાન-દર્શન અને ચારિત્રને અમૂલ્ય માલ મળે છે તે આવતી કાલે મારે અહીંથી શું ખરીદ કરીને જવું છે તેનો આજથી નિર્ણય કરજે. વધુ ભાવ અવસરે કહેવાશે. Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ શારદા સરિતા વ્યાખ્યાન નં. ૪૭ “અાઈ ઘર” . વિષય : “પર્યુષણપર્વ એટલે શું?” શ્રાવણ વદ ૧૩ને શનિવાર તા. ૨૫-૯-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! ઘણાં સમયથી જેની આપણે રાહ જોઈ રહ્યા હતા તે પર્વના પવિત્ર અને મંગલ દિવસની શરૂઆત આજથી થઈ ગઈ છે. આજના વ્યાખ્યાનને વિષય છે “પર્યુષણપર્વ એટલે શું? “પર્યુષણ પર્વ એટલે આત્માની ઉપાસનાનું પર્વ. આ પર્વના દિવસોમાં ધમધના સિવાય બીજી બધી પ્રવૃત્તિ ઓછી કરો. આજનું મંગલમય પ્રભાત એક અનોખો પ્રકાશ લઈને આવ્યું છે. આપણું જીવનમાં છવાયેલા અજ્ઞાન રૂપી ગાઢ અંધકારને દુર કરી જ્ઞાનની રોશની ઝગમગાવવાનો તેમજ આત્મજાગૃતિને દિવ્ય સંદેશ લાવ્યું છે. આજે પર્યુષણ પર્વનું મંગલ પ્રભાત છે. આજનું મંગલમય પ્રભાત આપણને સૂચન કરે છે કે શત્રિ પૂર્ણ થઈ છે, અંધકાર દુર હટી ગયું છે અને ચારે દિશાઓ પ્રકાશથી ઝળહળી ઉઠી છે. તેજ અને સ્મૃતિ આપનારી પવનની મંદમંદ લહેરો નવજીવનને સંચાર કરી રહી છે કે હે ભવ્ય છે! જાગે, ઉઠો ને નિદ્રા ત્યાગી પુરૂષાર્થ કરી ઈષ્ટ સાધ્યની સિદ્ધિ કરે. આત્મજાગૃતિને સેનેરી અવસર છે. મેહની રાત્રિ પૂરી થઈ. અજ્ઞાનને અંધકાર હટી ગયે, સમ્યકત્વને સૂર્યોદય થયા. આત્માના ગુણરૂપી શીતળ પવનની લહેર આવે છે, એટલે સમય અનુકુળ છે તે હવે પ્રમાદ-નિદ્રા ત્યાગી જાગૃત બને તે મેક્ષ તમારી નજીકમાં છે. એ આજના મંગલમય પર્યુષણ પર્વને પવિત્ર સંદેશ છે. પર્વના પ્રથમ દિવસે આપણે આત્મનિરીક્ષણને સંકલ્પ કરવાનું છે. દિવાળીમાં માણસ નફા–તોટાને હિસાબ કાઢે છે તેમ આ દિવસમાં ગયા વર્ષથી આ વર્ષ દરમ્યાન ધર્મધન કેટલું મેળવ્યું અને કેટલું ગુમાવ્યું તેને હિસાબ કાઢવાનું સૂચવે છે. આ રીતે આ પર્વ આત્માની દિવાળી જેવું છે. દરેક આત્માએ રેજના પાપનું રેજ પ્રાયશ્ચિત કરી આત્મશુધ બનવું જોઈએ. તે ન બને તે પાખી, માસી પાખી છેવટે સંવત્સરી પ્રતિક્રમણ કરી શુદ્ધ બનવું જોઈએ. . . . આવા મહાન પર્યુષણ પર્વ દિવ્યસંદેશ લઈને આવી પહોંચ્યા છે. એ સંદેશ આત્મશુદ્ધિને છે. ફકત શબ્દના સાથીયાથી જીવનચણતર સુંદર બનવાનું નથી. કેવળ કલ્પનાઓથી મહેલ ચણાઈ જવાને નથી. એ માટે 3 સાધનસામગ્રી જોઈશે. તે રીતે આ મહાન પર્વની ઉજવણી કરવા માટે ગતિ અને દષ્ટિ જોઈશે. આપણે પણ Page #416 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૩૭૫ આ જીવનના આંગણીએ આવેલા આત્મશુધ્ધિના આ સેાનેરી અવસરને ઉમંગ અને ઉત્સાહથી અપનાવીને આત્મકલ્યાણ માટે કટીબધ્ધ બનીએ. આ પ` આત્મશુધ્ધિનુ મહાન પવિત્ર પર્વ છે. દિવાળી આવે ત્યારે બહેનેા વાસણાને માંજીને સ્વચ્છ ને ઉજળા મનાવે, ઘરને વાળીઝૂડીને શુધ્ધ મનાવે, કપડાં ધોઈને સ્વચ્છ ને શુધ્ધ કરે તેમ આ પર્વ માનવીના તનને, મનને અને વચનને શુધ્ધ કરવાનું કહે છે. વસ્તુ જો શુધ્ધ. ન હોય તેા તેને ઉપયોગ કરવામાં આનંદ કે ઉલ્લાસ નથી આવતે તેમ જીવનશુધ્ધિ વગર કાર્યમાં આનંદ કે સ્મ્રુતિ ન આવે. આવા આત્મશુધ્ધિના અવસર જીવનમાં વારંવાર નથી આવતા મહા ભાગ્યશાળી આ અવસરને સદુપયેગ કરી આત્મશુધ્ધિ કરે છે. બંધુએ ! જેમ તમારા ઘેર કેાઈ રાજા કે વડા પ્રધાન આવવાના હોય તે તેના સ્વાગત ને સન્માન–સત્કાર માટે તમે કેટલા ઉલ્લાસથી તૈયારી કરે છે ! આસપાસથી ગકી દૂર કરી આંગણું સ્વચ્છ બનાવી આંગણું સુશેભિત બનાવે છે. તેારણુ–ઝુમ્મર આદિ ખાંધીને ઘરને કેટલું સજાવા છે ! અને એ આવે ત્યારે તેમનુ સ્વાગત કેટલું કરે છે ! ત્યારે તેમને ખૂબ ઉલ્લાસ હાય છે તેવી રીતે આપણા જીવનમાં પર્યુષણુપનુ શુભ આગમન થયું છે, તેા ભાવભીના હૃદયથી આપણે તેનુ સ્વાગત કરવાનુ છે. હૃદયનું આંગણું અને મનના મંદિરને સ્વચ્છ મનાવી અંતઃકરણમાં છૂપાયેલી મેહની અજ્ઞાનતાને દૂર કરી વિવેક-જ્ઞાનની જ્યેાતિ પ્રગટાવવાની છે. આત્માની વિભાવ પરિણતીઓને દૂર કરી રવાભાવિક ગુણારૂપી રત્નાની રાશિથી આત્માને સજાવવા છે. પર્યુંષણપત્ર એ મહાન પર્વ છે. સ પ તામાં મેરૂ પર્વત, સ મત્રામાં નવકારમંત્ર, સર્વ સમુદ્રોમાં સ્વંયભૂરમણુ સમુદ્ર અને નદીએમાં ગ ંગા નદી શ્રેષ્ઠ છે તેમ સર્વાં પર્ધામા પર્વાધિરાજ પર્યુષણુપર્વ મુગટમણુ સમાન શ્રેષ્ઠ છે. ખીજા દિવસેાની અપેક્ષાએ આ પર્વના દિવસેામાં ઉત્સાહ વિશેષ રહે છે. જે આત્માએ જાગૃત બનેલા છે તેના માટે તે બધા દિવસેા સરખા છે, પણ જેએ મેનિદ્રામાં પડેલા છે તેમને જાગૃત કરી નવીન પ્રેરણા આપવા માટે આ પર્વના દિવસે ગાઠવવામાં આવ્યા છે. આ દિવસેામાં નવીનતા, ઉલ્લાસ અને સ્મૃતિના અનુભવ થાય છે. જે માણસેા ઉપાશ્રયે નહિ આવતા હાય તેમને પણ ઉપાશ્રયે આવવાનું મન થાય છે. પર્વાધિરાજ પર્યુષણ ધર્મની મેાસમ છે. વહેપારીએ સીઝનના દિવસેામાં ખૂબ પરિશ્રમ કરીને ધન કમાઈ લે છે. પછી આખું વર્ષ આનમાં વીતાવે છે. પછી તેને પોતાના જીવનનિર્વાહની બહુ ચિંતા કરવી પડતી નથી. પણ જે વહેપારી સીઝનના સમયમાં પ્રમાદ કરી અવસરને ગુમાવી દે છે તેને આખું વર્ષ પસ્તાવું પડે છે. તેવી રીતે ભવ્ય જીવે પર્યુષણુપર્વની ધાર્મિક મેાસમમાં ધર્માંશધના દ્વારા લાભ લે છે તે Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ શારદા સરિતા આત્મકલ્યાણના નાણું તેની તિજોરીમાં ભરી દે છે અને જે પ્રમાદમાં પડીને કંઈ શુભ અનુષ્ઠાને કરતા નથી તે આત્મકલ્યાણની સોનેરી ઘડીને ખાઈ રહ્યા છે. મંગલકારી પર્યુષણપર્વને આજે પહેલો દિવસ છે. પર્વ બે પ્રકારના છે. એક લૌકિક પર્વ અને બીજું લોકેત્તર પૂર્વ તેમાં ઘણું લૌકિક પર્વે ભયથી અને સંસારસુખની ઈચ્છાથી મનાયા છે. સંસારસુખની વૃદ્ધિ કરાવનારા પર્વ લૌકિક પર્વ છે અને આત્માને અભ્યદયના માર્ગે ચાલવાની પ્રેરણા આપનાર પર્વ એ લત્તર પર્વ છે. પર્વાધિરાજ પર્યુષણ પર્વ મહાન લેકેન્નર પર્વ છે. તે આત્માના અભ્યસ્થાનનું સોપાન છે. પર્યુષણ પર્વના પ્રથમ દિવસને આપણે અઠ્ઠાઈઘર તરીકે ઓળખીએ છીએ. ધર પાંચ છે. મહિનાનું ધર, પંદરનું ધર, અઈધર, ક૫ધર અને તેલાધર. એક મહિના અગાઉથી સંવત્સરી પર્વની ચેતવણી આપવા માટે મહિનાનું ધર આવે છે. તે દિવસે જે તમે ન ચેતો તે પંદરના ધરના દિવસે ચેતી જાવ. તે દિવસે પણ ન જાગ્યા તો આજે તે અવશ્ય જાગવાની જરૂર છે. આજે દરેકના દિલમાં અનેરો આનંદ અને ઉત્સાહ છે. આજે તમે બધા આટલી મોટી સંખ્યામાં શા માટે એકત્ર થયા છે. તેને વિચાર કરવાની જરૂર છે. માણસ કઈ પણ ઠેકાણે કાંઈ ને કાંઈ પ્રયજન વિના જતો નથી. તમને કંઈ ખરીદ કરવાનું મન થાય છે તો બજારમાં જાવ છો. બજારમાં તે ગયા. બજારમાં ઘણી ચીજો મળે છે. જેઈને લેવા માટે મન લલચાય છે. પણ જો તમારી પાસે પૈસા નહિ હોય તે વરતુ કેવી રીતે ખરીદી શકશે? એક સામાન્ય ચીજ ખરીદવી હોય તે નાણાં વગર મળતી નથી તેમ તમારે જે મોક્ષના મોતી મેળવવા હેય તે તમારી પાસે જ્ઞાન-દર્શનચારિત્ર અને તારૂપી નાણાંની અવશ્ય જરૂર છે. આ પવિત્ર દિવસમાં સહેજે તપ કરવાનું મન થાય છે. આજે નાના બાળકોએ પણ ઉપવાસ કર્યા છે. જેની જેટલી શક્તિ હોય તેટલા પ્રમાણમાં દરેકે તપશ્ચર્યા કરવી જોઈએ. કારણ કે તપદ્વારા કર્મોની નિર્જરા થાય છે. “તવા નિર્નર ર” તપદ્વારા મહાન પુરૂષો કર્મને ખપાવીને મેક્ષમાં ગયા છે. ભગવાન મહાવીર સ્વામીએ કર્મોના કાટ કાઢવા માટે કેવી ઉગ્ર તપશ્ચર્યા આદરી હતી. મેલા કપડાને સાફ કરવા સાબુ અને પાણીની જરૂર છે. સોનાના દાગીના સાફ કરવા માટે તેજાબની જરૂર છે. મશીનરી સાફ કરવા પેટ્રોલની જરૂર છે તેમ આત્માને સાફ કરવા માટે જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપની જરૂર છે. શારીરિક દર્દ થયું હોય તો તમે ડૉકટર પાસે જાય છે. ડોકટર બરાબર તપાસી નિદાન કરીને દવા આપે છે. પણ જો તમે દવા નહિ પીવે તે રેગ કયાંથી મટવાને છે? ઔષધિનું પાન કર્યા વિના શારીરિક રોગ જતો નથી. તે અનાદિકાળથી આત્માને આઠ કર્મોનો રોગ લાગુ પડે છે. તે જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તારૂપી ઔષધિનું પાન કર્યા વિના ક્યાંથી જશે? આઠ કર્મોમાં ચાર ઘાતી કર્મ છે અને ચાર અઘાતી કર્મ છે. તેમાં Page #418 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૩૭૭ ઘાતી કર્મો ઉપર ઘા કરવા માટે જ્ઞાન-દર્શનચારિત્ર અને તપ એ તીક્ષ્ણ શસ્ત્ર છે. એ શને ગ્રહણ કરીને આપણે કર્મશત્રુઓ ઉપર વિજય મેળવવાને છે. કર્મશત્રુઓને ભગાડવા માટે તમને આ અમૂલ્ય સમય મળ્યો છે તે મળેલા સમયને સદુપયોગ કરે. હાથમાં આવેલો સમય ચાલ્યો ન જાય તેની કાળજી રાખવા માટે મહાન પુરૂષોએ ખૂબ ભાર મૂક્યો છે. માનવજીવનની એકેક ક્ષણ સોના કરતાં પણ કિંમતી જાય છે. એક અંગ્રેજ વિચારકે કહ્યું છે કે “Time is money” સમય એ ધન છે. ધન જે નિરર્થક વેડફાઈ જાય તે તમે કેટલે અફસોસ કરો છો! એટલે અફસ સમય વ્યર્થ વેડફાય છે તે માટે તમને થાય છે ખરો? જે મનુષ્ય સમય રૂપી ધનને સદુપયોગ કરે છે તેઓ એક દિવસ જગતના પૂજનીક બને છે અને ઉચ્ચ પદ પર તેઓ પ્રતિષ્ઠિત થાય છે. યુરોપમાં બીરીટ નામનો એક માણસ લુહારને ધંધે કરતે હતે. પિતાને ધ કરતાં તેને જે સમય મળતો હતો તેને ઉપગ તે વિવિધ ભાષા શીખવામાં કરતો હિતે. આ રીતે તે સમયને સદુપયોગ કરીને લગભગ અઢાર ભાષાઓ શીખે. તે કહેતે હિતે કે હું જે કંઈ શીખ્યો છું તે બુદ્ધિથી નહિ પણ સમયને સદુપયેાગ કરીને શીખે છું. પિપ એટ્રિયમ બહુ ગરીબ હતા. ઘણી મહેનતે તે પિતાનું ગુજરાન ચલાવતે હતું. આમ છતાં પણ તે પિતાની એક પળ પણ નકામી જવા દેતો ન હતો. રાત્રે પુરસદના સમયે તે મ્યુનિસિપાલિટીની બત્તીએ પુસ્તક વાંચતે અને થોડા સમયમાં તે દુનિયાને અદ્વિતીય વિદ્વાન બની ગયો. આજે જગતમાં વૈજ્ઞાનિકોએ એકએકથી ચઢિયાતી જે આશ્ચર્યજનક શોધ કરી છે તે સમયના સદુપયેગનું ફળ છે. મેટા મેટા દાર્શનિક, વિદ્વાને અને સંતશિરોમણુઓ સમયના સદુપયેગથી ઉન્નતિના શિખરે પહોંચ્યા છે. સમયને સદુપયેગ માનવને મહાન બનાવે છે અને ભગવાનની કક્ષા સુધી પહોંચાડી શકે છે. જે સમયે ચૂકી જાય છે તેને પાછળથી પસ્તાવાનું રહે છે. નેપલિયનના વિજ્યનું મૂળ કારણ વિચારીએ તે સમય હતે. પાંચ મિનિટના સમયની કિંમત નહિ સમજનાર ઓસ્ટ્રેલીયા નિવાસીઓ નેપોલીયન બોનાપાર્ટ સામે હારી ગયા. વેટરલૂના યુદ્ધમાં નેપોલીયનની હારનું મુખ્ય કારણ તેના સાથીદાર “પુસાએ” આવવામાં પાંચ મિનિટને વિલંબ કર્યો, એટલા માટે નેપોલિયનને બંદી બનવું પડયું. માટે સમયને ખૂબ સાવધાનીથી વિતાવવું જોઈએ. સમયની દરેક પળ સેનાના કણ કરતા કિંમતી હોય છે. સમર્થ રામદાસે પણ સમયનું મહત્વ બતાવતાં કહ્યું છે કે એક ક્ષણ પણ નકામી ન જવા દેવી અને તેને સદુપયોગ કરે તે સદ્દભાગ્યની નિશાની છે. રાષ્ટ્રપતિ વૈશિંગ્ટન પણ સમયની બાબતમાં ખૂબ ચોક્કસ હતા. એક વાર તેમના એક સેક્રેટરીએ પિતે મોડા આવ્યા તે બદલ ક્ષમા માંગીને કહ્યું સાહેબ! મારી ઘડિયાળ Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ શારદા સરિતા જરા લેઇટ હતી એટલે આવવામાં માડા પડયા. ત્યારે વાશિષ્ટને તરત કહી દીધુ કેકાંતા તમે ઘડિયાળ બલી કાઢો નહિતર મારે સેક્રેટરી મઢાવે! પડશે. તેના જીવનને ખીજે પણ એક પ્રસંગ છે. રાષ્ટ્રપતિ વાશિંગ્ટન દરરોજ ચાર વાગે ભાજન કરતા હતા. એક વખત તેમણે અમેરિકન કૉંગ્રેસના દરેક સભ્યને પાતાને ત્યાં જમવાનુ આમંત્રણ આપ્યું. તે સભ્ય નક્કી કરેલા સમયથી મેાડા પહોંચ્યા. ત્યારે તેમણે તે સમયે રાષ્ટ્રપતિને જમતાં દીઠા તેથી તેમના મનમાં જરા ખેઢ થયા. સમયનું પ!લન કરનાર વાશિંગ્ટને કહ્યું મારા રસાઇયા મને એમ ક્યારે પણ પૂછતા નથી કે મહેમાન આવ્યા કે નહિ? તે તે એમ જ કહે છે કે જમવાને ટાઇમ થયા છે માટે આપ જમવા પ્રેસે. આપણા ભારતના લેાકેા અંગ્રેજોના સહવાસથી ઘણાં ગુણાવગુણુ શીખ્યા. પરંતુ સમયની નિયમિતતા ઘણી એછી શીખ્યા. ભારતીય લેાકજીવનમાં સમયસર ન આવવું તે સૈાથી મોટી નિર્મળતા છે. સભા-સમારèમાં પણ ભારતીય લેાકેા માટા ભાગે સમયસર જઈ શકતા નથી. વ્યાખ્યાનમાં પણ ઘેાડા – ઘણાં મેાડા પડે છે. કઇંક તા અમુક માણસાના સમૂહ એકઠો થાય પછી આવે છે. જાણે કે સમયનું પાલન કરવું એ પેાતાનું કર્તવ્ય ન સમજતા હાય! સેટ નિહાલસિહ નામના એક સજ્જન પેરિસની સહેલગાહે ગયા હતા. ત્યાં રસ્તા સાથે કરતાં એક હહિરજનના ફોટો લેવાનું તેને મન થયું. હિરજને પેાતાની ઘડિયાળ જોઇને કહ્યું સાહેબ! મારી ડયુટી પૂરી થવામાં પાંચ મિનિટ બાકી છે એ પછી તમારી ઇચ્છા હોય તા મારા ફાંટો લઇ શકે છે. આ વાતની સેટ સાહેબ ઉપર ઉંડી અસર થઇ. તેમને થયું કે પેરિસના હિરજના પણ સમયના આટલા નિયમિત છે કે પ્રમાણિકતાથી પેાતાની ડયુટી બજાવે છે. . પેાતાના દરેક કાર્યો ટાઈમસર કરે છે. આ લેાકેા કયાં અને વાતાના ગપ્પામાં સમયને આમતેમ વેડફનારા ભારતીય લેાકેા કયાં? જૈન સિદ્ધાંતમાં પણ ભગવંતે કહ્યું છે કે જે વારું સમાયરે! દરેક કાર્ય અને સાધના સમયસર કરશે. સમય પર એ કાર્ય કરવામાં આનંદ અને સ્ફૂર્તિ આવે છે. સમય તે ખરફની છાંટ જેવા છે. એના પર ચાલવામાં જરા જેટલી અસાવધાની હશે તે પડતા વાર નહિ લાગે. માટે જ્ઞાની પુરૂષાએ કહ્યું છે કે સમયની સાચી એળખાણુ તા મનુષ્યભવમાં થઇ શકે છે. ભગવાન કહે છે હું ભવ્ય જીવે!! આત્મસાધના કરવા માટે જો કોઈ શ્રેષ્ઠ ભવ હાય તા તે માનવભવ છે. મનુષ્યભવ પ્રાપ્ત થવા તે સહેલ વાત નથી. મહાન પુણ્યના ઉદય હાય ત્યારે માનવભવ મળે છે. દેવા પણ માનવભવને ઝંખે છે. મેાક્ષની પ્રાપ્તિ મનુષ્યભવ સિવાય અન્યત્ર થઈ શકતી નથી. મેાક્ષ કાને કહેવાય? નૃત્તન કર્મ ક્ષયો મોક્ષ: ” તત્વાર્થ સૂત્રમાં ઉમાસ્વાતિજીએ કહ્યું છે કે આઠે આઠ કર્મના સંપૂર્ણ ક્ષય તેનું નામ માક્ષ. મનુષ્યભવ સિવાય સંપૂર્ણ કર્મોના ક્ષય rr Page #420 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૩૭૯ થઈ શકતું નથી. આ ઉત્તમ જન્મ પામીને ધર્મારાધના કરવી જોઈએ. ધર્મથી મનુષ્યની વિશેષતા છે. દાન-શિયળ-તપ અને ભાવ એ ચાર મોક્ષમાં જવાના ભવ્ય દરવાજા છે. પરિગ્રહ સંજ્ઞાને તોડવા માટે દાન છે. મૈથુન સંજ્ઞાને તેડવા માટે શીયળ છે અને આહાર સંજ્ઞાને તોડવા અને અનાહારક દશાને પ્રાપ્ત કરવા માટે તપની આવશ્યકતા છે. કર્મોની નિર્જરા કરવા માટે અમેઘ ઔષધ હોય તે તપ છે. આવા પર્યુષણ પર્વના મહાન દિવસોમાં તપને પ્રવાહ આવે છે. આજના દિવસે સૈને ઈચ્છા થાય છે કે મારે તપ કરે છે. તપ કરવાનું પ્રયોજન શું છે? લોકેમાં વાહવાહ થાય તે માટે નહિ, પણ આપણુ અનાદિના કર્મોને તેડવા માટે તપ કરવાનું છે. આત્માને સ્વભાવ અણહારક છે. જ્યાં સુધી આ સ્વભાવ પ્રગટ ન થાય ત્યાં સુધી આત્મા સર્વ કર્મોથી મુકત બની શકે નહિ. સમ્યગ્રતા આત્માના અણહારીક સ્વભાવને પ્રગટ કરે છે. ભગવાને કહ્યું છે કે મવ વોડી સંવિર્ય મં તવસ નિર્ગોરિન્ગ કેડે ભવમાં બાંધેલા કર્મો ત૫ વડે ક્ષય થાય છે. તપ કોને કયેવાય? જે કર્મને તપાવે તે તપ. શાસ્ત્રકાર ભગવતે તપની વ્યાખ્યા કરતાં કહે છે જે ક્રિયા કરવાથી શરીરના રસ, રૂધિર વિગેરે સાત ધાતુઓ અથવા કર્મરૂપી મળ તપીને શેષાઈ જાય તેનું નામ તપ. જેમ સુવર્ણમાં રહેલા મેલને અગ્નિ જુદે પાડે છે. હંસ દૂધમાં રહેલા પાણીને જુદું પાડે છે તેમ આત્મામાં રહેલા કર્મરૂપી મેલને તપ જુદો પાડે છે. મનુષ્યને દેહ ક્ષણભંગુર છે. વિનાશ પામવાના સ્વભાવવાળે છે. માટે સકામ નિર્જરા કરાવનાર તપ મહાન પુરૂએ કર્યો છે અને આપણે પણ કર્મોને ક્ષય કરે છે માટે તપ કરવો જોઈએ. ભગવતે અનેક પ્રકારને તપ બતાવ્યો છે. શામાટે? ઈન્દ્રિઓના ઘડા બેફામ બનીને દેડે છે ત્યારે માનવજીવનનું પતન થવાનો સંભવ રહે છે. એ ઈન્દ્રિઓની આસકિતને જીતવા માટે તપ છે. તેને “ઈન્દ્રિય જય” તપ કહે છે. તેવી રીતે ભાવવૃદ્ધિના હેતુરૂપ કષાને જ્ય કરવા માટે જે તપ છે તેને “કષાય જય” તપ કહે છે. પન્નવણ સૂત્રમાં ભગવતે કહ્યું છે કે – "कलुसन्ति जं च जीवम् तेज कसाइ त्ति वुच्चन्ति ।" જીવના શુદ્ધ સ્વભાવને જે કલુષિત કરે છે તેને કષાય કહેવાય છે. કષનો બીજો અર્થ છે સંસાર. જેનાથી સંસારને આય એટલે લાભ થાય તે કષાય. જેનાથી ભવભ્રમણ વધે તે કષાય છે. આ કષા ઉપર વિજય મેળવવાથી માનવજીવન સાર્થક થશે. - જૈન શાસનમાં આત્મ આરાધનાના અનેક ભેદ બતાવ્યા છે. તેમાં તપ એ આરાધનાનું એક વિશિષ્ટ અંગ છે. કારણ કે તપ વડે અનંતકાળના ગાઢ કર્મોને ક્ષય થાય છે. તપ વડે બાહ્ય અને આત્યંતર રિદ્ધિ-સિદ્ધિ પ્રાપ્ત થાય છે. અનેક સિદ્ધિઓ Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ શારદા સરિતા તપથી સિદ્ધ થાય છે. આલોક અને પલેકમાં તપના પ્રભાવથી અનેક વિધ સંપત્તિઓ સાંપડે છે અને તપની આરાધના કરવાથી વિપત્તિના વાદળો વિખરાઈ જાય છે. ભવરગ અને ભાવગ રૂપ કર્મને નાશ કરવા માટે તપ અમૂલ્ય ઔષધ છે. તપથી આત્મા નિર્મળ બને છે અને અસાધ્યમાં અસાધ્ય રોગે પણ તપથી નાશ પામે છે. એક બનેલે પ્રસંગ છે. એક ભાઈને ટી. બી. ને રોગ હતો. તેણે ઘણા ડોકટરો અને વૈદોને બતાવ્યું ને કહ્યા પ્રમાણે દવા કરી પણ રોગ મટયા નહિ. ત્યારે તે ભાઈ ખૂબ નિરાશ થઈ ગયે અને માની લીધું કે મારા અશાતા વેદનીય કર્મને ઉદય છે. એક વખત એમના ગામમાં એક મહાન તપસ્વી મુનિરાજ પધાર્યા. પેલા ભાઈ વ્યાખ્યાનમાં ગયા. તે દિવસે મહારાજે બરાબર તપની વાત લીધી. તપ ઉપરનું વ્યાખ્યાન સાંભળ્યું. તપથી ચીકણું કર્મો નાશ પામે છે, તેમ જ તપને મહિમા બતાવનારા અનેક દાખલા-દલીલો સાંભળીને આ ભાઈએ વિચાર કર્યો કે જે તપમાં આટલે પ્રભાવ હોય તે મારે તપ કરે છે. એણે તપ શરૂ કર્યો. છ–અમ–ચાર-પાંચ ઉપવાસ કરવા લાગ્યા. જેમ તપશ્ચર્યા કરતો ગયે તેમ તેના કર્મો ખપતા ગયા. તપના પ્રભાવથી તેને ટી. બી. ને રોગ તદન મટી ગયે. પછી ડોકટર પાસે ચિકિત્સા કરાવી જેમાં તે રેગ બિલકુલ મટી ગયું છે. તપના પ્રભાવથી રેગ નાબૂદ થયે. આ જોઈ ડોકટરને પણ શ્રદ્ધા થઈ કે તપ દ્વારા માનવીના રેગ મટી જાય છે. દેવાનુપ્રિયે ! આ તે શરીરના રોગને મટાડવાની વાત કરી. તપથી બાહારોગો તે માટે પણ અનાદિકાળથી આત્માને ભવભ્રમણને મહારોગ લાગુ પડે છે તે પણ જડમૂળથી મટી જાય છે અને આત્મા અજરઅમર એવા પરમપદને પામે છે. તપને મહિમા અપરંપાર છે. તેને પ્રભાવ અચિંત્ય છે. તપથી દેહબળ ઘટે છે પણ આત્માનું બળ વધે છે. એક વખત એક માતા એના છ વર્ષના બાળકને લઈને પર્યુષણમાં ઉપાશ્રયે આવી. મહારાજે વ્યાખ્યાનમાં અ8મ તપનું મહત્વ ખૂબ સમજાવ્યું. આ છ વર્ષના બાલુડાએ સાંભળ્યું. બાળકનું હૃદય ખૂબ કુણું હોય છે. એના મનમાં થયું કે હું આ અમ કરૂં પણ આજે તો ખાઈને આવ્યો છું. આવતી કાલથી કરીશ. એને એમ કરવાની તાલાવેલી લાગી. ઘેર આવીને એની માતાને કહે મારે અમ કરે છે. પણ માતાએ ના પાડી. બેટા ! તું અઠ્ઠમ ન કરી શકે. પણ તેના મનમાં એમની લગની લાગી છે તેથી તેણે ખાધું નહિ. અર્કમની ભાવનામાં રડતો રડતો સૂઈ ગયો અને એને ભયંકર ઝેરી સર્પ કરડે. ખૂબ ઝેર ચડ્યું અને છેક મરણ પામ્યા. ત્યાંથી મરીને એક મોટા કરોડપતિ શેઠને ઘેર જન્મ થયે. શેઠ ખૂબ શ્રીમંત છે. ઘણાં વર્ષે શેઠના ઘેર પારણું બંધાયું છે. તેમાં પાછે દીકરો છે એટલે એમના આનંદનું તે પૂછવાનું જ શું? ખૂબ લાડકડથી બાળકને ઉછેરે છે. Page #422 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૩૮૧. અઠ્ઠમ શબ્દ સાંભળતાં જાતિસ્મરણજ્ઞાન” બંધુઓ ! જુઓ, પૂર્વના સંસ્કાર શું કામ કરે છે. બાળક ત્રણ મહિનાનો થયે અને પર્યુષણ પર્વ આવ્યા. શેઠાણ ત્રણ મહિનાના બાળકને લઈને ઉપાશ્રયે આવ્યા. મહારાજે વ્યાખ્યાનમાં પહેલાની જેમ અઠ્ઠમ તપનો મહિમા વર્ણવ્યું. છોકરાએ અમ... અકેમ શબ્દ સાંભળે. પૂર્વભવમાં અમ કરવાની તીવ્ર ભાવનામાં એનું મૃત્યુ થયું હતું. એટલે અટ્ટમ નામ સાંભળતાં એને જાતિસ્મરણ જ્ઞાન થયું. ત્રણ મહિનાના બાળકે પિતાને પૂર્વભવ જે. અહા ! હું પૂર્વભવમાં અમ..અમ કરતો મરણ પામ્યો છું. અહીં અઠ્ઠમ કરવાની તીવ્ર ભાવના થઈ. બાળક છે, વાચા દ્વારા બેલી શકતો નથી. પણ અંદર તે જ્ઞાન છે. મહારાજે અઠ્ઠમના પચ્ચખાણ કરાવ્યા તે ભેગા બાળકે પચ્ચખાણ કરી લીધા. ઘેર આવીને માતા દૂધપાન કરાવે છે પણ બાળક દૂધપાન કરતું નથી. ચમચીથી દૂધ પાય છે પણ પતે નથી. મેં ખોલતે નથી. માતા ખૂબ મૂંઝાઈ ગઈ કે મારે બાળક દૂધ પાન કેમ કરતો નથી. એને શું થયું હશે? ખૂબ ઉપચાર કર્યા પણ બાળકે કઈ ન લીધું. બાળકનું નામ નાગકેતુકુમાર હતું. આમ કરતાં ત્રીજો દિવસ આવી ગયે. કુમળા ફૂલ જેવું બાળક છે. ત્રણ દિવસથી કંઇ લીધું નથી એટલે બેભાન બની ગયા. હાલતે ચાલતું નથી. માતાને ખૂબ આઘાત લાગ્યું. અરેરે...ઘણાં વર્ષે બાળકનું મુખ જોયું અને આ શું થઈ ગયું ? દીકરાને બેભાન જેઈને માતા પણ બેભાન બની ગઈ. દુનિયામાં બધાને પ્રેમ મળશે પણ માતાને પ્રેમ નહિ મળે. માતૃપ્રેમ” રવિન્દ્રનાથ ટાગેરે એક પ્રસંગ લખ્યો છે. એક માતાને એક નાનકડો બાળક છે. માતા માંદગીના બિછાને સૂતેલી છે. એક દિવસ તેની સ્થિતિ ગંભીર બનવા લાગી. તેને હાલ લાલ નિશાળે ગયે છે. માતા કહે છે મારે એનું મુખ જેવું છે. પણ જે એને અત્યારે બોલાવવામાં આવશે તે એને ખૂબ દુખ થશે. માતા અંતિમ સમયે પણ પુત્રને દુઃખ ન થાય તેની કેટલી સંભાળ રાખે છે. દીકરાને દુઃખ થાય માટે હમણું લાવશે નહિ. માતા ફાની દુનિયા છોડીને ચાલી જાય છે. માતાની અગ્નિસંસ્કાર વિધિ પતી ગઈ. બાર વાગે સ્કૂલ છૂટે છે અને બાળક ખેલ કૂદતો રોજની માફક ઘેર આવે છે. રોજ સ્કૂલેથી આવીને માતાની સાથે પથારીમાં સૂઈ જતે. માતા હેતથી એના માથે હાથ ફેરવતી અત્યારે બાળક ઘેર આવ્યો ત્યારે બાપ ગમગીન ચહેરે બેઠો છે. બાળકને કંઈ ખબર પડતી નથી. પણ પોતાની માતા ઘરમાં દેખાતી નથી એટલું તે સમજી શકે છે. એટલે પૂછે છે બાપુજી! મારી માતા આ પલંગમાં સૂતી હતી તે કેમ દેખાતી નથી? મારી બા કયાં ગઈ છે? પિતા કંઈ જવાબ આપતા નથી. બાળક નિર્દોષ હોય છે. એને થયું કે કયાંક ગઈ હશે? એટલે દફતર મૂકીને રમવા ગયે. ઘેડી Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨. શારદા સરિતા વારે પાછો આવીને પૂછે છે બાપુજી! મારી બા હજુ નથી આવી? પિતાની વહાલી પત્નીને હજુ અગ્નિસંસ્કાર કરીને આવેલા પિતા બાળકને શું જવાબ આપે? પિતા કંઈ બેલી શક્યા નહિ. આંખમાં આવેલા આંસુ લુછીને આંગળી ઉંચી કરીને ગદ્દગદ્દ કંઠે બેલ્યા. બેટા ! તારી માતા ઉપર ગઈ છે. ફૂલ જે બાળક શું સમજે? એણે માની લીધું કે મારી બા ઉપર ગઈ છે. માતાના હેતને ભૂખે બાળક દેડ મેડી ઉપર ગયે. ઉપર માતા દેખાતી નથી. બાપુજી! મારી બા ઉપર પણ નથી. માતાને નહિ જેવાથી બાળક રડે છે ત્યારે પિતા કહે છે બેટા ! મેડી ઉપર નહિ તે આકાશમાં ગઈ. જેમ તેમ કરીને સમજાવ્યું પણ બાળક માતા વિના ઝૂરે છે. દુનિયામાં માતાનું હેત અલૌકિક હોય છે. માટે કહેવત છે કે “લાખો કમાતો બાપ મરજો પણ ઘંટીનું પૈડું ફેરવીને પેટ ભરનારી મા ન મરશે.” કારણ કે લાખ અને કરડે રૂપિયા આપતા પણ માતાના હેત મળતા નથી. તમે પૈસા કમાઈ જાણે પણ માતા જે બે ઉપાડી શકે છે અને બાળકને પ્રેમનું પીયુષ પાઈ શકે છે તે તમે પીવડાવી શકતા નથી. આ પિતા બાળકના માથે હાથ ફેરવતા સૂતા છે. જરા ઉંઘ આવી ગઈ. મધ્યરાત્રીને સમય છે. બાળક છાને માનો ઉઠી અગાશીમાં ગયો અને આકાશ સામું ટગરટગર જોઈ રહ્યો છે. આ વિશાળ આકાશમાં તેની માતા કયાં હશે? આ અગણિત તારામાંથી કોને પૂછું કે મારી માતા કયાં છે? અનિમેષ દૃષ્ટિથી બાળક આકાશ તરફ બે હાથ પ્રસારી કરૂણ સ્વરે બોલે છે હે માતા! તું કાલની કયાં ચાલી ગઈ છે? બા, તું જલ્દી નીચે આવ. હું સ્કૂલેથી આવો ત્યારે તું મને મીઠું દૂધ આપતી, તારા વગર દૂધ કેણ પાય? મા! તું જલ્દી આવ. આ તારો બાળ તારા વિના ગૂરી રહ્યા છે. આ પુત્રનો અવાજ સાંભળી બાપ જાગે. પડખામાં પુત્રને ન જોતાં અગાશીમાં આવ્યો. બાળકને ઝૂરતે જોઈ મનમાં તે વિચારે છે કે હું આ બાળકને આટલો સાચવું છું છતાં પણ એની માતા જેવી હૂંફ તે આપી શકતું નથી ને? પાસે આવીને કહે છે બેટા હું તને તારી માતાની જેમ સાચવીશ. નીચે ચાલ. બાળક કહે છે મારે તે માતા જ જોઈએ છે. બાલ્યવયમાં કોઈની માતા કદી મરશો નહિ. બાલ્યવયમાં કેઈની માતા કદી મરશે નહિ, એ તરફડત બાલુડે, માતા વિનાને પૂરત સાચવે ઘણું બાપ જ તોયે માતા વિનાને સૂને, માતા વિનાને સૂબાલ્યવયમાં આ પિતાને પોતાની પત્ની કરતાં બાળકને જોઈને ખૂબ આઘાત લાગી ગયે. બાળકને ખબર નથી કે મારી માતા મને કાયમ માટે છેડીને ચાલી ગઈ છે. સમજાવીને નીચે લાવે છે અને બીજે દિવસે સ્કૂલે મોકલે છે ત્યાં સ્કૂલમાં બધા છોકરાઓ કહે છે કે તારી માતા તે મરી ગઈ છે. આ છોકરો કહે છે મરી ગઈ એટલે શું? ત્યારે છોકરાઓ Page #424 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૩૮૩ કહે છે તારી બા હવે તને કદી નહિ મળે. આ સાંભળી પાટી લઈને ઘેર આવ્યેા. માથા ફાડવા લાગ્યા. બાપુજી શું મારી ખા મરી ગઇ? હવે કદી નહિ મળે ? બસ મને તે મારી ખા લાવી આપે. ભાઇ ગમે તેમ કરે, ગમે તેટલા પૈસા આપે! પણ ગયેલી મા પાછી મળતી નથી માતાનેા પ્રેમ કદી છૂપા રહેતા નથી. પેલા ત્રણ મહિનાના બાળકે અઠ્ઠમ કર્યાં. ત્રણ દિવસ સુધી દૂધ કે પાણી કઈ લીધું નહિ તેથી ત્રીજા દિવસે બેભાન મની ગયા છે. મા-બાપને શું ખબર પડે કે આણે અર્જુમ કર્યો છે. બિલકુલ ચેતના જેવું લાગતુ નથી. એટલે માન્યું કે આ બાળક મરી ગયા છે. ઘરમાં હાહાકાર મચી ગયા. માતા કાળા પાણીએ રડે છે. છેવટે બાળકને દાટવા સ્મશાન લઇ જાય છે. ત્રણ મહિનાનુ ખાળક છે એટલે તેને ખાડા ખોદીને દાટવા જાય છે ત્યાં આકાશમાં દેવવાણી થઇ કે તમે આ શુ કરી રહ્યા છે? આ નાગકેતુકુમાર જીવતા છે, એ મરી ગયા નથી પણ એણું અઠ્ઠમ તપ કર્યાં છે. આજે એને પારણુ છે. નાગકેતુકુમારના અમને નાદ દેવલાકમાં ગુંજી ઉઠયેા. એની વ્હારે દેવા આવ્યા. બાળકના અંગુઠામાં અમી મૂક્યું. બાળક અંગુઠા ચૂસવા લાગ્યા ને સત્ર આનદ થઇ ગયે! ટૂંકમાં મા કહેવાના આશય એ છે કે પર્યુષણ પર્વમાં તપ અવશ્ય કરવેા જોઈએ. તપના મહિમા કેવા છે! નાગકેતુકુમારના અમના પ્રભાવથી દેવાને નીચે આવવું પડયું. તપ એક એવી અકસીર ટેબ્લેટ છે કે ત્યાં ભવરાગ ઉભું રહી શકતે નથી. જેને દેહમાં આસિત નથી તે આવે! વ્યિ અને ભવ્ય માર્ગ અપનાવી શકે છે. જેને ક્રેડ અને આત્માનુ ભેદજ્ઞાન થયું છે તે આ માર્ગે પ્રયાણ કરી શકે છે. એ આવા ઉગ્ર તપની આરાધના કરી શકે છે. जहा महा तलायस्स सन्निरुध्धे जलागमे । उचिणा तवणाए, कमेणं सोसणा भवे ॥ एवं तु संजयस्सावि, पावकम्मे निरासवे । भवकोडी संचियं कम्मं, तवसा निज्जरिज्जइ ॥ ઉત્ત. સુ. અ. ૩૦. ગાથા ૫-૬ જેમ મોટા તળાવના પાણીને સૂકવવું હેાય તે જે માર્ગેથી પાણી આવતું હોય તેને રોકવું પડે છે. આવતા પાણીને રાક્યા પછી તળાવમાં રહેલા પાણીને ઉલેચે છે અથવા તેા તાપથી સૂકવે છે. તેમ કરાડા ભવના સંચિત થયેલાં ક્રમે તપથી નિર્જરી જાય છે અને આવતા કર્મ સંયમથી રાકાય છે. તપની મહાન આરાધના માટે આ જે સુંદર તક મળી છે તેને ઝડપી લે. ઘણાં માણુસા કહે છે અત્યારે મને ધર્મ કરવાના જરા પણ ટાઈમ નથી. No time પણ જ્યારે મૃત્યુ-મહારાજા આવીને ઉભા રહે ત્યારે કહેશે। Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ શારદા સરિતા ટાઈમ નથી? મૃત્યુ ચોક્કસ આવવાનું છે. કેઈને પણ છોડવાનું નથી અને કયારે આવશે તે ખબર પણ નથી. માટે જ્ઞાની કહે છે કે તમને મળેલા સાધનને સદુપયોગ કરી લે. બંધુઓ ! આપણી નૈકા રાજદ્વાર ઉપર આવી છે. માનવજન્મ મેક્ષનો ભવ્ય દરવાજે છે. સમ્યકત્વની પ્રાપ્તિ માનવભવમાં થાય છે. ક્ષાય સમ્યકત્વ પણ માનવભવમાં થાય છે. માટે કિનારે આવેલી અ. નૌકા ડૂબે નહિ તેનું ખાસ ધ્યાન રાખજે. જે મૈકા ડૂબી જશે તો ફરીને આ ભવ પ્રાપ્ત થવો દુર્લભ છે. માટે ક્ષમા, દયા, દાન આદિ ધર્મોથી તારા આત્માનું રક્ષણ કરી લે. ધ, માન, મળ્યા, લેમ, રાગ અને દ્વેષ એ તારા આત્મધનને લૂંટનારા મહાન શત્રુઓ છે. એ શત્રુઓ તારે આત્મખજાને ચેરી ન જાય અને આત્મધનને લૂંટી ન જાય માટે ખૂબ સાવધાની રાખે. પાંચ ઇન્દ્રિયનું પિષણ કરતા તમારી માનવદેહ રૂપી નૈકાના ભુક્કા બેલી જશે. પછી વમળ વટાવવા ખૂબ મુશ્કેલ થઈ પડશે. માટે જાગૃત બને. આત્મસાધના કરવાનું આ સુંદર કેન્દ્ર છે. ભાવનિદ્રા ખૂબ લીધી. હવે અવિનાશી પદ પ્રાપ્ત કરવા ભાવનિદ્રાનો ત્યાગ કરી જાગૃત બને અને પર્વાધિરાજ પર્યુષણના મંગલ દિવસે આત્મસાધના કરીને જીવન મંગલમય બનાવે. વધુ ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૪૮ વિષયઃ સત્સંગને મહિમા અને કુસંગનું પરિણામ શ્રાવણ વદ ૧૪ ને રવિવાર તા. ૨૬-૮-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ અને બહેને! અનંતજ્ઞાની તીર્થ કર ભગવતેએ જગતના જીવોના ઉધ્ધારને માટે, ભવભ્રમણ ટાળવાને માટે, અને જન્મ-જરા અને મરણની સાંકળ તેડવા માટે રાહદારી માર્ગ બતાવ્યું. આત્માની આરાધના કરવાના માંગલિક દિવસો એક વર્ષમાં એક વખત આવે છે. આઠ દિવસોમાંથી એક દિવસ તે પસાર થઈ ગયે. આજે બીજો દિવસ આવી ગયો. આ પર્વના દિવસો આત્માને જાગૃત કરવાને દિવ્ય સંદેશ લઈને આવ્યા છે. હે ભવ્ય છે અનાદિકાળથી અજ્ઞાનના અંધકારમાં અને મોહની માયાજાળમાં ફસાઈ રહ્યા છે તે હવે અજ્ઞાનને અંધારપછેડે ખસેડી મેહની બેડી તોડવા માટે તૈયાર થાવ. જડના ભિખારી ન બને. અનાદિકાળથી જીવ જડને સંગી બનીને જડને રાગી બની ગયે છે. પણ હવે ચેતનના સંગી બની આત્માને જડને સંગ છોડાવી દે. જીવ જેવી સંગત કરે છે તેવી તેને અસર થાય છે. આજના વ્યાખ્યાનને વિષય છે “સત્સંગને મહિમા ને કુસંગનું પરિણામ. જેમ કેઈ સજજન માણસ દુર્જનના સંગે ચઢે છે Page #426 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૩૮૫ તે તેનું વર્તને ખરાબ બને છે. તેમ જ્ઞાની કહે છે આત્મા કુસંગે ચઢે તે એનું વર્તન પણ બગડે ને? એક વાત તમે અંતરમાં ઘૂંટી લો કે જડ તે હું નહિ અને હું તે જડ નહિ. હું તે અનંતજ્ઞાનને ધણી આત્મા છું. ' આત્મ સ્વામી છે અને દેહ દાસ છે. આત્માએ શરીરને ધારણ કર્યું છે. દેહને ધારણ કરનાર સ્વામી જ્યારે ધારે ત્યારે દેહને સંપૂર્ણ પણે છેડી શકે તેવી વિતંત્રતા ધર વે છે, જેમ કોઈ માલિક કહે કે આ મારે નેકર છે. તેમ આત્મા કહે છે કે આ મારું શરીર છે. અહીં મારું એટલું એમ નથી સમજવાનું પણ મારાથી ભિન્ન એમ સમજવાનું છે. એકતા લાગે છે તે તે કર્મ અને આત્માના સબંધની છે. જ્યાં કર્મને સબંધ તૂટે ત્યાં દેહ જુદે અને આત્મા જુદે. સંબંધ પૂરો થયો એટલે દુઃખ પણ દૂર થયું. ઘણાં માણસે એવા સુકુમાર હેાય છે કે એમનાથી તાપ સહન થતું નથી પણ જ્યારે દેહ અને આત્માને સબંધે છૂટી જાય છે ત્યારે શરીરને બાળવામાં આવે છે તે વખતે શરીર એવી ફરીયાદ નથી કરતું કે મારાથી આગ સહન થતી નથી. આ વાત મરણ પછી નહિ પણ જીવતા સમજવાની છે. જ્યારે આત્મા જ્ઞાતા અને દૃષ્ટા બનશે ત્યારે જેને સ્વમાને છે તે તેને પર દેખાશે. વરતુ પ્રત્યેથી મમત્વભાવ ઉતરી જતાં નિમમત્વની શાંતિ મળશે. પછી શરીરને દુઃખ થાય છે એમ લાગશે પણ દુઃખનો સ્પર્શ નહિ થાય. દષ્ટા બનીને જેનારને અડે, પણ સ્પશે નહિ. દેવાનુપ્રિયે! આ પ્રયોગ શરૂઆતમાં કઠીન લાગશે. પણ ધીમે ધીમે જેમ જેમ દષ્ટિ ખીલશે તેમ તેમ ભેદજ્ઞાન વધતું જશે. પ્રયોગ વિના કદી આગળ નહિ વધાય. પ્રસન્નતાપૂર્વક ઉપવાસ કરતા, અને ઉપવાસ કરી પ્રસન્નતા અનુભવતા સાધક તેમની સાધનામાં કેવા મસ્ત છે ! ભૂખ્યા છતાં કેવી પ્રસન્નતા છે ! ભૂખ લાગે પણ સ્પશે નહિ. અંદરની જાગૃતિનું આ પરિમાણ છે. સમ્યકત્વની આ એક ભૂમિકા છે કે જેનાથી ચિત્ત પ્રસન્ન બને છે. એ સંપત્તિની જેમ વિપત્તિને સ્વીકારે છે. એવી ભૂમિકાએ પહોંચેલે આત્મા સદા હસતો રહે છે. તમે ગમે તેટલા આવે પણ નૌકા તરવા તૈયાર છે. સંપત્તિની ભરતી આવે કે વિપત્તિની ઓટ આવે પણ અમારી નૌકા તરવાની છે. જીવન છે તે સુખ-દુઃખ આવવાના, કારણ કે જીવનને એ માર્ગ છે. આપણું આસપાસ બધા જ્ઞાની નથી. આપણે તો અજ્ઞાન અને અજ્ઞાનીઓથી ઘેરાયેલા છીએ. ઘણી વાર મહાન પુરૂષને એમના જીવનકાળ સુધી એમના ઘરના પણ એમને ઓળખી શકતાં નથી તેનાથી અજાણ રહે છે. જાણે ધર્મશાળામાં ઉતર્યા ન હોય? જ્ઞાનદષ્ટિથી એકબીજાથી અલિપ્ત રહેતા હોય તે માની લઈએ કે જળ અને કમળની જેમ અલિપ્ત રહે છે. પણ આ તે અજ્ઞાનના કારણે અલિપ્ત રહે છે. આપણા પ્રિયમાં પ્રિય સ્વજને પણ આપણને અંદરથી નહિ પણ બાહ્યદષ્ટિથી જુએ છે. અંદરથી જોવા માટે Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ શારદા સરિતા આત્મજ્ઞાનની આંખ જોઈએ. જે પિતાના આત્માને ન દેખી શકે તે બીજાના આત્માને કેવી રીતે દેખી શકે? એમાં સામાન વાંક નથી. જેમ એ તમને નથી જોઈ શકતા તેમ તમે પણ તમારા વજનને અંતરદષ્ટિથી નથી જોઈ શકતા. અજ્ઞાનની આ કેવી વિષમતા છે! સમ્યગદર્શનથી આત્મદિષ્ટ ખુલે છે પછી તે દેહને નહિ પણ આત્માને જુએ છે. ભૌતિક જ્ઞાન જડ પદાર્થોનો સંગ્રહ કરાવે છે ને આત્માનું જ્ઞાન સંગ્રહમાંથી મુકત કરાવે છે. વિજ્ઞાનથી પ્રાપ્ત થયેલ સાધને બંધનકારક બને છે જ્યારે આત્મજ્ઞાનથી પ્રાપ્ત થયેલા સાધને બંધનમાંથી મુકત થવામાં સહાયક બને છે. આ જ્ઞાન એ સમ્યગ જ્ઞાન છે. સંસારનું સુખ આપનારું જ્ઞાન સ્કૂલમાં ને કોલેજોમાં ભાડે મળે છે પણ આત્મસ્પશીજ્ઞાન બહારથી ભાડે મળતું નથી. એને માટે તો અંદર ડૂબકી મારવી પડે છે. અંદર ડૂબકી લગાવ્યા પછી આત્માનું જે જ્ઞાન મળે છે ત્યારે એ જીવતાં જેમ હસે છે તે જ રીતે મરણ સમયે પણ હસે છે. ભગવાન મહાવીરે દેહ છોડતાં પહેલા સેળ પહેર સુધી છેલ્લી દેશના આપી. એમને એમ થયું કે મારી પાસે જે છે તે દરેક જીવને આપતો જાઉં. જ્ઞાનનો ખજાને જેમાં ભરપૂર ભરેલું છે તેવું ઉત્તરાધ્યયન સૂત્ર જગતના જીવને આપતા ગયા. એ જ્ઞાન સુધારસના ઝરણું વહાવતાં એમના મુખ ઉપર કેટલે આનંદ હતો ! એમના અંતરમાં એમ હતું કે જતાં જતાં પણ જગતના જીના હૃદયના પ્યાલા છલકાવી દઉં. જેને મરતા આવડે સાચું જીવ્યા કહેવાય. જેને આત્માનું ભેદજ્ઞાન થયું છે તેવા મહાન પુરૂષને સંગ આત્માને ઉન્નતિના શિખરે લઈ જાય છે. અને દુર્જનને સંગ દુર્ગતિની અંધારી ને ઉંડી ખાઈમાં પટકાવે છે. આજના વ્યાખ્યાનો વિષય છે “સત્સંગનો મહિમા અને કુસંગનું પરિણામ,’ પરમ દિવસે મેં કહ્યું હતું કે લેખડનો ટુકડે એક પાણીમાં ડૂબી જાય છે અને એ ટુકડાને જે લાકડાના પાટીયા સાથે જડવામાં આવે તે તરી જાય છે. તે જ રીતે અજ્ઞાનથી અવરાયેલે આત્મા જે સંત સમાગમ કરે તે તરી જાય છે. સંત સમાગમથી અનેક જી તરી ગયા છે અને કુસંગથી અનેક જીવો ડૂબી ગયા છે તેવા અનેક દષ્ટાંત સિદ્ધાંતમાં મોજુદ છે. ગોશાલક ભગવાનની સાથે ઘણું રહ્યા પણ સુધર્યો નહિ. છેલ્લે છેલ્લે એને પોતાની જાતનું ભાન થયું. પાપને પશ્ચાતાપ થતાં અંતિમ સમય સુધર્યો. સંગમ છ છ મહિના પ્રભુની સાથે રહો પણ સુધર્યો નહિ. રેજ સાત સાત જીવોની ઘાત કરનારે અર્જુન માળી પણ સુદર્શન શેઠને સંગ થતાં પાપી પુનિત બની ગયો. પારસના સંગથી લેતું સુવર્ણ બની જાય છે, પણ લેતું કાટવાળું હોય અગર પારસની વચમાં અંતર હોય તે તે લોખંડ સુવર્ણ થતું નથી. Page #428 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૩૮૭ એક વખતે એક ગુરૂએ એમના શિષ્યને કહ્યું કે પિલી બીમાં લેખકની ડબ્બીમાં પારસમણિ છે તે લાવ. ત્યારે શિષ્ય વિચાર કરે છે કે પારસમણિના સંગથી લે સુવર્ણ બની જાય છે તે ડબ્બીમાં પારસમણિ હોવા છતાં લેખંડનું કેમ? શિષ્ય ગુરૂને ડમ્મી આપી. ખેલી તે પારસમણિ કાગળથી વીંટેલો હતો, એટલે લોઢાની ડબ્બી સેનાની ક્યાંથી બને? ગુરૂએ કાગળ કાઢી નાંખે અને ડબ્બીમાં પારસમણિ મળે તે ડબ્બી સેનાની બની ગઈ તેમ સંત સમાગમ માણસને મહાન બનાવે છે. પારસમણિ ઔર સંતમે બડા અંતર જાણ, વહ લેહકા ના કરે, વહ કરે આપ સમાન પારસમણિ લોખંડને સુવર્ણ બનાવે છે પણ સંત પિતાની પાસે જે આવે તેને પિતાના સમાન બનાવે છે. હળુકમી સંત સમાગમ કરી સંત બની જાય છે ને? તમે પણ સમાગમ તો ઘણે કર્યો છે. તેનું સાનિધ્ય પણ ઘણું સેવ્યું છે, પણ કેવું જાણે તમે કાળજા ઉપર કેવો કાગળ વીંટીને આવે છે કે હજુ જીવનમાં પરિવર્તન નથી થતું. કાળજા તે લેખંડી બની ગયા છે. જેમ કઈ વસ્તુ ફાયરપ્રુફ હોય તે તેને અગ્નિની અસર ન થાય. વોટરપ્રુફ હોય તેને પાણીની અસર ન થાય તેમ અત્યારના જીવાત્માઓ પ્રવચન સાંભળીને પ્રવચનરૂફ બની ગયા છે. સંતે ગમે તેટલું કહે પણ એનું હૃદય ભીંજાય નહિ જ્યારે તમે પરણવા ગયા ત્યારે તમારી માતાએ તમને સ્નાન કરાવી, સારા શણગાર સજાવી તૈયાર કર્યો. પછી વિચાર કર્યો કે મારે દીકરો પરણવા જાય છે તે કેઈની નજર ન લાગે તે માટે કાન આગળ મેંશને ચાંલ્લો કર્યો. આંગળીએ તાંબાની વીંટી પહેરાવી. બહેને પાપડ બનાવે. મગ-મઠના ઘુઘરા કરીને સૂકવે ત્યારે અંદર કોલસો મૂકે અગર લોઢાની ખીલી મૂકે છે શા માટે? કેઈને પડછાયો ન પડે તેમ તમે પણ વ્યાખ્યાન સાંભળવા આવો છો ત્યારે મને લાગે છે કે તેની નજર તમને ન લાગે, પડછાયો ન પડે તે માટે અંદરમાં મેશનું ટપકું અગર લેખંડની ખીલી લઈને આવતા લાગે છે, નહિતર ઉપદેશની અસર થયા વિના ન રહે. સંતને સમાગમ કરે છે તે અવશ્ય તરી જાય છે અને દુર્જનને સંગ કરે છે તેના શુ હાલ થાય છે તે એક દષ્ટાંત દ્વારા સમજાવું. એક શેઠ ખૂબ શ્રીમંત કેડાધિપતિ છે. તેમને ત્યાં ઘણુ વર્ષે દીકરો થ. મોટા ઘરમાં દીકરા ખૂબ લાડકવાયા હોય છે. નાનપણમાં ખૂબ લાડકોડથી ઉછરે છે અને મેટા થતા તે જેમ કહે તેમ કરવા દે છે. દીકરે પછી મોટે થતાં ઘરમાં એને કઈ કંઈ કહી શકતું નથી. સોનાની કટાર કેડે ભરાવવાની હોય પણ પેટમાં મારવાની ન હોય. એકનો એક દીકરે, અઢળક સંપતિ અને માતા-પિતાને ખૂબ વહાલે પછી પૂછવાનું જ શું હોય? છોકરાનું નામ મદનકુમાર હતું. સાત વર્ષને થયો એટલે તેને Page #429 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ શારદા સરિતા નિશાળે ભણવા મૂકો. સ્કૂલે જઈને ભણે નહિ અને હરાયા ઢેરની માફક રખડ્યા કરે એટલે કંઈ આવડે નહિ ત્યારે શિક્ષક એને કંઈ કહે કે એક લાફે મારે તો મા પાસે આવીને ફરિયાદ કરે એટલે મા દીકરાનું ઉપરાણું લે. ત્યારે શેઠ શેઠાણીને કહેતા તું છોકરાનું ઉપરાણું ન લે. સ્કૂલમાં જઈને ન ભણે તે શિક્ષક મારે પણ ખરા, એમાં શું થઈ ગયું? ત્યારે શેઠાણું ખીજાઈને કહેતા મારે દીકરો નહિ ભણે તે પણ કુંવારે નહિ રહે. મારા દીકરાને કયાં નેકરી કરવી છે? મારે લક્ષ્મીને કયાં તૂટે છે. આવા અજ્ઞાનભર્યા વચનો ઉચ્ચારે એટલે શેઠનું કંઈ ચાલે નહિ. હવે છોકરા ઉપર કાબૂ રહ્યો નહિ. એવા ખરાબ વ્યસની મિત્રોની સંગે ચડી ગયે કે ધીમે ધીમે સાતે વ્યસનમાં શુરો થઈ ગયે. વેશ્યાને ઘેર જવા લાગ્યું. આ દીકરાની ખરાબ વર્તણુક જોઈને બાપનું કાળજું કપાઈ જાય છે. શેઠ શેઠાણીને કહેતા કે જે તે મદનને ખૂબ લાડ લડાવ્યા તેનું પરિણામ કેવું આવ્યું? હું તને પહેલેથી કહેતું હતું કે દીકરાને અતિ લાડ કરાવવા સારા નહિ પણ તું માની નહિ તેનું કેવું ભયંકર પરિણામ આવ્યું. ત્યારે શેઠાણી કહેતા કંઇ વધે નહિ. એને પરણાવી દઈશું એટલે ઠેકાણે આવી જશે. મદન વીસ વર્ષને થયો એટલે ખાનદાન ઘરની દીકરી સાથે લગ્ન કરી માતાએ લગ્નને લ્હાવો લીધે. પરણીને આવનાર છોકરીનું નામ સુચન હતું. સુ ચના. જેના લેચન સુંદર છે અને સુસંસ્કારી, વિનયવાન અને ગુણવાન હતી. નામ પ્રમાણે તેનામાં ગુણો હતા. કયાં સુંદર, સરળ અને સરકારી સુલોચના અને ક્યાં અભણ-અણઘડ ને રખડુ મદનકુમાર. બંનેમાં આસમાન જમીનનું અંતર હતું. - મદન પરણીને આવ્યે તે દિવસે પણ વેશ્યાને ઘેર ચાલ્યા ગયા. પણ પિતાની નવપરણિત પત્નીના સામું ન જોયું. મદનના મિત્રએ એને જુગાર રમવા શીખવાડ અને મદનસેના વેશ્યાએ એને પ્રેમથી મદિરાની પ્યાલીઓ પાઈને ઉન્મત બનાવી દીધે હતો એટલે એને ઘેર જવું ગમતું ન હતું. વેશ્યાનું ઘર એટલે સ્વાર્થનું ઘર છે. મદનને બાપ કેડાધિપતિ છે એટલે તે ઘરમાંથી ધન-દાગીના બધું ખૂબ લઈ જતો હતો. વેશ્યાએ માન્યું કે શિકાર ઠીક હાથમાં આવ્યું છે. એના પ્રત્યે ખૂબ પ્રેમભાવ રાખતી હતી. મદનસેનાનું ઘર મદનકુમારનું સ્વર્ગ બની ગયું હતું. એને સુંદર ગાન–તાન અને લટકામાં તે મેહી ગયે. સુચનાના સોંદર્ય આગળ મદનસેનાનું રૂપ ફિકકુ લાગતું હતું. પણ મોહમાં પડેલા મદનને સત્યની પિછાણ ન હતી. એટલે તે વેશ્યાને ઘેર પડયે પાથર્યો રહેવા લાગ્યો. * સુલોચનાને પરણીને આવ્યા ત્રણ દિવસ થઈ ગયા, પણ પરણીને આવ્યા પછી એણે પતિનું મુખ જોયું નથી. આવું સારું અને સંસ્કારી ઘર મળવાથી સુચના પિતાને ધન્ય માનતી હતી પણ એને ખબર ન હતી કે એને પતિ કેવા કુસંગે ચઢી ગમે છે! Page #430 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૩૮૯ સુચના એના સાસુને પૂછે છે બા! તમારા દીકરા ક્યાં ગયા છે? મેં ત્રણ દિવસથી જોયા નથી. આ સાંભળી સાસુનું હૃદય ચીરાઈ ગયું. જ્યાં મેં આ પારકી છોકરીને ફસામાં નાખી? મને એમ હતું કે દીકરાને પરણાવીશ એટલે ઠેકાણે આવશે પણ એ તે વેશ્યાને ઘેર જ પડયે પાથર્યો રહે છે. મદિરાના નશામાં ચકચૂર રહે છે. હવે શું કરવું? એના ખરાબ વર્તનથી ખાનદાન શેઠ-શેઠાણીની આબરૂના કાંકરા થવા લાગ્યા. પણ પોતે બેદરકારી રાખી તેનું આ પરિણામ છે તેમ હવે શેઠાણીને સમજાયું. ચિરની મા કેઠીમાં મેં નાંખીને રડે તેવી તેમની દશા થઈ. મદન ઘેર આવે ત્યારે ખૂબ સમજાવે પણ એક વાર કુસંગે ચઢી ગયો. હવે તેને સમજાવવું મુશ્કેલ હતું. એની ઉદ્ધતાઈએ માઝા મૂકી હતી. કેઈક દિવસ રાત્રે ઘેર આવો ત્યારે સુલોચના ખૂબ પ્રેમથી તેને બોલાવતી અને સમજાવતી પણ એને કંઈ અસર થતી ન હતી કારણ કે એના કાનનો રેડિયે કહે કે નયનની પ્રતિમા કહે કે માત્ર એક મદનસેના હતી. મદનસેના એનું સર્વસ્વ હતી. આ તરફ માતા-પિતાને ખૂબ આઘાત લાગે છે. શેઠના મનમાં એમ થાય છે કે હું આ કરોડપતિ શેઠ, કેઈના ઘેર ઝઘડા હોય-કુસંપ હોય તે મને બોલાવે. હું બધાને સમજાવીને સમાધાન કરી આપું. રાજ્યમાં કંઈ મતભેદ પડે હોય તે રાજા મને બોલાવે ને હું ગૂંચવણ ભરેલા કેયડાને નિકાલ લાવું. હું કહું તે બધા વધાવી લે. આટલું મારું માન છે. બધા મને ખમ્મા ખમ્મા કરે છે. બીજાને હું સુધારી શકું છું પણ એક મારા દીકરાને હું સુધારી શકતો નથી. દિલમાં ખૂબ દુઃખ થાય છે પણ હવે કઈ ઇલાજ નથી રહ્યો. પિતાનું દુઃખ એકબીજા પાસે વ્યક્ત પણ કરી શકતા નથી શેઠ-શેઠાણી અને સુચના ખૂબ દુઃખી છે. ' આ તરફ મદનસેનાએ પણ એવી માયાજાળ બિછાવી કે પહેલાં તે એ મદનકુમાર પાસે કંઈ નહોતી માંગતી. મદનકુમાર કંઈ લાવવાનું કહે તે એ કહેતી પ્રાણનાથી આ બધું આપનું જ છે ને? હું કંઈ પૈસાની ભૂખી નથી. મને તે આપને પ્રેમ છે તે બધું છે. આ વેશ્યાની માયાજાળ મદન સમજી શકે નહિ. એણે તે માની લીધું કે આ મને ખરા દિલથી ચાહે છે. બસ, આ મારું ઘર છે એમ માનીને રહેવા લાગ્યા અને સંસારના સુખે ભેગવવા લાગ્યા. મદનસેનાએ માન્યું કે હવે આ ભાઈ મારી માયાની જાળમાં બરાબર જકડા છે એટલે ધીમે ધીમે એક કદમ આગળ વધવા લાગી અને બોલી પ્રાણનાથી આપ મારું સર્વસ્વ છે. હું તમારી છું અને આ બધું તમારું છે. હું જે કઈ ચીજ વાપરું છું તે આપની છે, એ આપ જાણે છે પણ આપની આંગળીમાં આ હીરાની વીંટી છે તેવી મારી પાસે નથી તે આપણે બંનેના હાથમાં એકસરખી વીંટી હોય તે કેવું સરસ લાગે. એમ બોલીને જરા ઉદાસ થઈ ગઈ. મદન હવે મદનસેનાનું દુઃખ જોઈ શકતા ન હતા. એ બોલે એટલું તહેત કરતે હતે. એણે Page #431 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦. શારદા સરિતા કહ્યું કે તમારા જેવી વીંટી હોય તે કેવું સારું લાગે? એટલે બે ત્રણ દિવસમાં તેણે એવી વિટી હાજર કરી. બીજા ત્રણ ચાર દિવસ ગયા એટલે બીજું આભૂષણ માંગ્યું. વળી થોડા દિવસ પછી ત્રીજું, ચોથું. આભૂષણ કિંમતી હજારોની કિંમતના માંગે. એટલી હદ સુધી પહોંચી ગયો કે મદન ઘેર આવીને બાપુજી પાસે પૈસા માંગે. બાપુજી ન આપે તે બા પાસે માંગે. મા એને જે જોઈએ તે આપતી. શેઠ કહેતા શેઠાણી! તમે આ શું કરે છે? ત્યારે કહેતા કે એક દિવસ જરૂર દીકરો સુધરશે. એથી વધુ પિસા જોઈએ તો ઘરમાંથી ચોરી કરીને લઈ જ. પણ મદનસેનાની ઈચ્છા પૂરી કરતો. છોકરાને ઘણું મજાવવા છતાં ન સમજે. એની ચિંતામાં આઘાત લાગવાથી શેઠ મૃત્યુ પામ્યા. છોકરાને કહેવડાવ્યું કે તારા પિતાજી મરણ પામ્યા છે. તું ઘેર આવ. પણ કામને કીડો બનેલે મદનકુમાર ન આવે તે ન આવે. દેવાનુપ્રિયો! જુઓ, કુસંગનું પરિણામ કેવું વિષમ છે! શેઠના જવાથી મદનકુમાર બેફામ બની ગયે. શેઠ ગયા. હવે કમાનાર કેઈ રહ્યું નહિ. બેઠા બેઠા કુબેરના ભંડાર પણ ખૂટી જાય છે. એક મોટી કઠીમાં દશ-પંદર બેડ પાણી ભરી દે. તેમાંથી જ એક ગ્લાસ પાણી પીવાય તે તે પણ ખાલી થઈ જાય. પચાસ મણ અનાજની કોઠી પણ કમેકમે ખાલી થઈ જાય છે તેમ હવે આ છોકરે બધી મિલ્કત લઈ જવા લાગે. સુચનાને મારઝૂડીને ચાવી લઈ લે. અંદરથી દાગીના લઈ જે. પત્ની ખૂબ સમજાવતી પણ કઈ રીતે સમજતો નથી. આ સુલોચના સતી સ્ત્રી છે. પતિ બધું લઈ જાય છે. પોતાના સામું જેતે નથી ત્યારે એ પોતાના કર્મના દેષ દેખે છે. પતિને બિલકુલ દેષ કાઢતી નથી કે સાસુ-સસરાને પણ દોષ નથી દેતી કે તમારો છોકરો આ હતો તે મને શા માટે પરણાવી? કે પોતાના પિયરમાં પણ આ વાત કેઈને જણાવતી નથી. આજની વહુઓને જે આવું દુઃખ હોય તે કયારની વગેણ કરત. અંજના સતીને કેવા કષ્ટ પડયા છે! પવનજીએ તેને પરણને પરિહરી હતી. પવનજી બહાર જતા ત્યારે મહેલની બારીએ અંજના તેમના દર્શન કરતી. એ પણ એને ન ગમ્યું તે બારીઓ બંધ કરાવી દીધી પવનછ યુદ્ધમાં ગયા અને અંજના શુકન આપવા ગઈ તો પણ લાત મારીને ફેંકી દીધી અને એમના વિયેગના દિવસે પૂરા થયા ત્યારે એક ચકલા ચકલીનું દશ્ય જોઈને પવનજીની આંખ ખુલી ને અંજના પાસે આવ્યા. ખૂબ આનંદ થયા. તમે બાર બાર વર્ષે મારા સામું ન જોયું એ એક પણ શબ્દ ન બોલી. ત્યારે પવનજી કહે છે અંજના! તું કેવી પવિત્ર સતી છે. આ દુષ્ટ પરણીને તારા સામું પણ ન જોયું. ત્યારે અંજના કહે છે સ્વામીનાથ! આપને જરા પણ દેષ નથી. દેષ મારા કર્મને છે. મેં પૂર્વભવમાં કેઈના સુખ લંટયા હશે, કેઈને વિયોગ પડાવ્યા હશે તે આ ભવમાં મને વિયાગ પડ્યા. આપ દુષ્ટ નથી. દુષ્ટ હોત તે અહીં Page #432 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૩૯૧ આવત નહિ. આપ તે પવિત્ર છે. આપે મારો ત્યાગ કર્યો તે મને બાર વર્ષ સહેજે બ્રહ્મચર્ય પાળવાની તક મળી. જેના જીવનમાં જ્ઞાન છે તે દુઃખમાં પણ સુખને અનુભવ કરે છે. અવળામાંથી પણ સવળું ગ્રહણ કરે છે. તેમનાથ પરણવા માટે ગયા અને પશુડાને પિકાર સાંભળીને તરણેથી પાછા ફર્યા રાજુલને ખબર પડી કે નેમ પાછા ફર્યા. એના દિલમાં દુઃખ થયું. આંખમાં આંસુ આવી ગયા ત્યારે તેના માતપિતા કહે છે બેટા ! તું શા માટે રડે છે? કુંવારી કન્યાને સે ઘર અને સો વર. તને નેમકુમારથી પણ સારા રાજકુમાર સાથે પરણાવીશું. ત્યારે રાજુલ કહે છે મારે હવે બીજે કઈ વર ન જોઈએ. કેમકુમારને જે માર્ગ તે મારે માર્ગ છે. સતી સ્ત્રીને એક પતિ હોય. મેં આઠ ભવથી એમની સાથે પ્રીત બાંધી છે, તે આ ભવમાં કેમ છોડું. એ દીક્ષા લેશે તે હું પણ દીક્ષા લઈશ. જે એ તારણે ન આવ્યા હતા તે મને પણ વૈરાગ્ય કયાંથી આવત? એમને મહાન ઉપકાર છે. આઠ ભવની પ્રીત તૂટી ગઈ. પણ આ ભવમાં એવી પ્રીત બાંધુ કે જે કદી તૂટે નહિ. રાજલ એની બહેનપણીઓને કહે છે ભલે એ મારા હાથ પર હાથ નહિ મૂકે પણ મારા માથે તે હાથ મૂકશે ને? આ આત્માની ઓળખ છે. જડ દેહની નહિ. સુચનાના સસરા ચાલ્યા ગયા. પિતે સાસુ અને વહુ બે રહ્યા. મદને રહી સહી બધી મિલ્કત મદનસેનાના પ્રેમમાં પડીને ઝૂંટવી લીધી. ઘરબાર વેચાઈ ગયા. પાસે કંઇ ન રહ્યું તે પણ ઘેર લેવા આવે છે. પણ શું આપે? હવે સુચના કહે છે સ્વામીનાથ મારી વાત સાંભળો. ઘર તજીને પરમાં નાથ જરૂર નહિ કરે ઉજજડ વન તણું જમીન શા માટે ભરો, આત્માનું હિત સ્વામી શા માટે હરે, કર જોડી કહું છું કુલટા સંગના માટે કરે." - તમે વેશ્યાનું ઘર છોડી દે. માણસ પોતાનું ઘર છોડીને પરઘરમાં કદી સુખી થત નથી. જે પરનારીને સંગ કરે છે તે અધમ છે. ત્યાં તે એકાંત વાર્થની સગાઈ છે. પણ આ શબ્દ મદનને ન ગમ્યા. તે તરત ચાલ્યા ગયા. પણ હવે તે સાવ ખાલી થઈ ગયું છે. વેશ્યા મંગાવે તે લાવી શકતું નથી. આ તરફ એની માતા બિમાર પડી છે. મરણ પથારીએ સૂતી છે એટલે કહેવડાવે છે દીકરા એક વાર તારી માતાને તારૂં મુખ બતાવી જા. પછી તો તારે ને મારે ભવો ભવનું છેટું પડશે. પણ દીકરે આવતે નથી. જ્યાં સ્વાર્થની સગાઈ છે એવી મદનરેખાએ જાણ્યું કે હવે કંઈ લાવતો નથી. સાવ ખાલી થઈ ગયું છે માટે એને રાખવા જેવું નથી. એક દિવસ કહે છે તમે બધું મને આપ્યું છે પણ હજુ મને એક ઈચ્છા છે. મદન કહે છે બેલ, તારી શું ઈચ્છા છે? ત્યારે કહે Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩૨ શારદા સરિતા છે હું કહું તેમ કરશે? ત્યારે મદન કહે છે તું કહે તે કરવા તૈયાર છું. વેશ્યા કહે છે જે હું તમને વહાલી હોઉં તે તમારી માતાનું કાળજુ કાઢી લાવીને મને આપે. મદન ઘેર ગયે. ડેશીમાં પથારીમાં સૂતા છે. સુલેચના સાસુજીની દવા લેવા માટે ગઈ હતી. મદન ઘેર આવ્યું. માતા મદનને જોઈ હરખાઈ ગઈ. બેટા! તું આવ્યું? ત્યારે કહે છે મા ! હું એક ચીજ લેવા માટે આવ્યો છું. માતાને હવે બેલવાની તાકાત નથી. ભાંગીતૂટી ભાષામાં કહે છે બેટા ! હવે ઘરમાં કઈ નથી રહ્યું. તારે શું જોઈએ છે? ત્યારે કહે છે મા ! જે છે તે લઈ જઈશ. એમ બોલતાંની સાથે ખિસ્સામાંથી છરી કાઢી માતાની છાતીમાં મારીને કાળજું કાઢ્યું. મરતાં મરતાં માતાઅરિહંત-અરિહંત કરતી ગઈ. એને જરા પણ દીકરા પ્રત્યે કષાય ન આવી. મરતાં મરતાં પણ દીકરાનું હિત ઈચ્છતી ગઈ. મદન લેહીથી નીતરતું માતાનું કાળજું લઈને બજારમાંથી ચાલ્યા જાય છે. લોકે બોલે છે આ શેઠને દીકરો વેશ્યાના સંગે ચઢી કસાઈ જે બની ગયા છે. આ કોનું કલેજું લઈને જતો હશે? કુસંગે ચઢે છે તે કે નિષ્ફર બની ગયેલ છે. એને શરમ પણ નથી આવતી. - મદન માતાનું કાળજું લઈને વેશ્યાના મહેલે પહોંચી ગયે. મનમાં આનંદ હતો કે માતાનું કલેજું લઈને જઈશ તે મદનસેના મને પ્રેમથી બોલાવશે. એની પાસે જઈને માતાનું કાળજું મૂકવા જાય છે ત્યાં મદનસેના કહે છે તે નિષ્ફર ! પાપી! તું ચાલ્યો જા. તું હવે મારા ઘરમાં નહિ. મેં તે તારી પરીક્ષા કરી હતી કે મદનનું હૃદય કેવું છે માનવનું કે રાક્ષસનું? આજે માતાનુ કાળજું કાઢી લાવ્યો તે કાલે મારું કાઢીશ અને બીજી વાત એ છે કે હવે તું પૈસે ટકે ખાલી થઈ ગયું છે. તું જાણે છે કે આ ઘરમાં પૈસાવાળાના માન છે. હવે મારે તારું કામ નથી. જલ્દી ચાલે જ અહીંથી. આ શબ્દ સાંભળીને મદનને ખૂબ આઘાત લાગે. માતાનું કાળજું હાથમાં છે. આઘાત લાગવાથી તે ભય પડી ગયે. અહો ! અત્યાર સુધી આ સ્ત્રી કહેતી હતી સ્વામીનાથ ! આ બધું તમારું છે અને હવે મારે આટલે બધે એ તિરસ્કાર કરે છે? એ વિચારે રડવા લાગ્યું. ત્યારે એકદમ ત્યાંથી અવાજ આવ્યું. મદન મદન ! સમજ. તારી માતાનું કાળજું કાઢ્યું. હવે તો તને શાંતિ થઈને? મદન વિચાર કરે છે અહીં તો કઈ છે નહિ અને મને મદન મદન કહીને કણ બોલાવે છે? ત્યાં ફરીને અવાજ આવ્યો. મદન...મદન ! કંઈક સમજ. હવે પાપથી પાછો હઠ. ત્યારે એને વિચાર થયે કે શું મારી માતાનું આ કાળજું બોલે છે? નિશ્ચય થયે કે આ કાળજામાંથી અવાજ આવે છે. બંધુઓ ! તમને થશે કે શું એ કાળજું બોલતું હશે? વાત એમ છે કે મરી ગયેલા માણસનું કાળજું તે કંઈ બેલે નહિ. પણ આ ડોશીમા અરિહંત....અરિહંત કરતાં મરણ પામ્યા એટલે મરીને દેવ થયા. તેમણે તરત ત્યાં જઈને અવધિજ્ઞાનને Page #434 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ઉપયાગ મૂકીને જોયું તેા પેાતાના દીકરાએ આ રીતે કાળજુ કાઢ્યુ' ને પોતે અરિહત.... અરિહંત....કરતી મરીને દેવ થઈ છે. ત્યાં પણ એને એમ થયું કે મારા દીકરાને સુધારૂ જુએ માતાને પુત્ર પ્રત્યે કેટલે પ્રેમ છે! એટલે કાળજામાં દેવની શક્તિથી અવાજ કર્યો. મદન વેશ્યાને ઘેરથી પાછો ફર્યો અને પેાતાને ઘેર આવ્યેા. પત્ની ડેાશીમાને મરણ પામેલા જાણી કાળા કલ્પાંત કરે છે. તેની ક્રિયા કરી પત્ની નિરાશ થઇને ખેડી છે, ત્યાં મનને જોયા. પ્રેમથી ખેલાબ્યા, જમાડયા. પત્ની બધું કરે છે પણ હજુ એનુ મન શાંત થતુ નથી. મનસેના એની આંખ સામે તરવરે છે. આટલું કરવા છતાં ખીજા દિવસે એની સ્ત્રીને કહે છે તારી પાસે જે ાય તે મને આપી દે, પણ મારે વેશ્યાને ઘેર જવું છે. સુલેાચના કહે છે સ્વામીનાથ! આટલું કરવા છતાં હજુ તમને શાંતિ નથી થતી! મારી પાસે તે હવે રાતી પાઇ નથી. એ પૂણીએ કાંતતી હતી તે પૂણીઓની ટોપલી લઇને મદન ઉપડી ગયા વેશ્યાને ઘેર. રૂની પુણીની ટાલી જોઇ સમજી ગઇ કે હવે તે એની પાસે કંઇ નથી રહ્યું તે રૂની પુણીએ આવે ને? વેશ્યા કેવી હાય છે ? " एता हसन्ति च रुदन्ति च वित्तहेतो, विश्वासयन्ति पुरुषं न च विश्वसन्ति । तस्मान्नरेण कुल शील समन्वितेन, वेश्याः श्मशान घटिका इव वर्जनीयाः ॥ " વેશ્યા ક્ષણમાં હશે, ક્ષણમાં પૈસા માટે અે, વિશ્વાસ બેસાડે, પણ પાતે વિશ્વાસ ન રાખે. માટે કુળવાન અને શીલવાને મશાન ઘટિકા જેવી વેશ્યાના ત્યાગ કરવા જોઇએ. મનની દશા આવી હતી. એ પૈસે ટકે ખુવાર થઇ ગયા હતા. મનસેના મારી છે તે એમ માનતા હતા. પણ વેશ્યાના વિચારો અને વર્તન જુઠ્ઠા હતા. મન પુણીઓની ટાપલી લઇને ખારણામાં પગ મૂકે છે ત્યાં તેણે દાસીને કહી દીધું કે એને કહી દો કે ઘરમાં પગ ન મૂકે છતાં ન માને તે ધકકા મારીને કાઢી મૂકો. દાસીએ કહ્યું ચાલ્યા જાવ અહીંથી. હવે આ ઘર તમારૂ નથી. પણ મદન જતેા નથી ત્યારે ખીજા માણસાને ખેાલાવી એને ધકકા મરાવીને ભેાંય પાડી નાખ્યા. આથી મનના હૃદયમાં ખૂબ આઘાત લાગ્યા. અહેા! કાલ સુધી જે નેકરા મને શેઠ સાહેબ કહીને પાઘડી ઉતારતા હતા. નમીને સલામ ભરતા હતા એમના હાથે મારૂં ભયંકર અપમાન! ખૂબ દુ:ખ થયું અને આંખ ખુલી ગઈ. માતા-પિતા તથા પત્નીના વચન યાદ આવી ગયા ખૂબ પસ્તાયા અને પેાતાને ઘેર જવા પાછા ફર્યાં. અતના આશા .મૂળ ઘર. મન પેાતાને ઘેર આવ્યેા. સુલેાચના પારકા ઘરનાં દળણાં દળીને પેટ ભરતી હતી. તે ઢળવા બેઠી હતી ત્યાં મને આવીને એક ખૂણામાં બેસી પાક મૂકી. જાણે તેના મા-બાપ અત્યારે મરી ગયા ન હાય! તેમ તે ખૂબ રડયેા. ઠે!કર લાગી ને શાન ૩૯૩ Page #435 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ શારદા સરિતા ઠેકાણે આવી. પણ હવે તે એક ટંકના ખાવાના સાંસા છે. સુચનાના હાથે દળીદળીને ફેલા પડી ગયા છે. એકદમ રડવાને અવાજ સાંભળી સુચના મદન પાસે ગઈ એટલે મદને તેનું માથું સુચનાના ખોળામાં નાંખી દીધું અને રડતા રડતા બોલ્યોઃ તારા બધા વચને સાચા સતી વિચારતા રે (૨) શરમાય છે મન મારું રે આજે મહા મુર્નાઈ મારી હવે જણાઇ રે (૨) મારી ભુલથી મેં મારા ભવને બગાડે રે (૨) ખેલક જણાયે મન મારું ખારું છે. આજે તારાએકે મારગ મને સારે નથી સૂઝત રે (૨) સતી હવે શું વિચારું રે ... આજે તારાદેલત બાયા પછી ડહાપણું આવ્યું (૨) સળગે મન જેમ એ સંભારું રે .આજે તારા પતિનું રૂદન અને પશ્ચાતાપ જેઈને સુલોચનાનું હૈયું હાથ ન રહ્યું. છતાં મન મકકમ કરીને પતિના આંસુ લૂછતા લુછતા મીઠા સ્વરથી આશ્વાસન આપતા કહ્યું. સ્વામીનાથી જે બનવાનું હતું તે બની ગયું. આ દાસીએ તો આપને ઘણી વાર વિનવ્યા. માતા-પિતાએ પણ તમને સમજાવવામાં બાકી નથી રાખી પણ મારા, તમારા અને માતા-પિતાના ભાગ્ય એવા હશે કે તેથી તમને તે વખતે સત્ય વાત ન સમજાઈ. જે થયું તે થયું એ બધું કર્માધીન છે. કંઈ ચિંતા ન કરે. આપ ક્ષેમ કુશળ છે તે મારે મન લાખો ને કરડેની મુડી છે. સતી સ્ત્રીની મનોદશા દુઃખમાં પણ કેવી ઉચ્ચ પ્રકારની હોય છે. કહ્યું છે કેઃ आचदि मित्र परीक्षा, शूर परीक्षा रणांगणे भवति । विनये वंश परीक्षा, स्त्रियः परीक्षा तु निर्धन पुंसि ॥ સંકટમાં મિત્રની, સમરાંગણમાં શૂરાની અને નિર્ધનતામાં સ્ત્રીની પરીક્ષા થાય છે. પાસે ધન હોય ત્યારે સ્ત્રીની પરીક્ષા નથી થઈ શકતી. હે સ્વામીનાથ! ધન અને યૌવન હોય ત્યારે પ્રાણનાથ! સ્વામીનાથ! એવા પ્રેમભર્યા શબ્દો બોલવા સહેલ છે. પણ ઘરમાં ખાવા લોટ ન હોય, બીજુ કંઈ સાધન ન હોય અને દાગીના વેચવા પડે છતાં જરા પણ કચવાયા વિના પતિના દુઃખમાં દુખ અને સુખમાં સુખ માનીને કંઇ હરક્ત નહિ, આપણે સાદાઈથી જીવન જીવીશું ને આનંદ પામીશું આવું કહેનારી સ્ત્રીઓ કેઈક જ હોય છે. સુલોચના કાળી મજૂરી કરે છે અને માંડ માંડ બંનેનું પેટ પૂરું કરે છે આ જોઈને મદનની આંખમાં આંસુ આવી જાય છે. ધૂકે ને ધ્રુસકે રડી પડે છે. ત્યારે Page #436 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૩૫ સુચના સમજાવે છે સ્વામીનાથ! શા માટે રડો છે? ગઈ વાતને ભૂલી જાવ. હવે નવા ચેપડા લખે. મદન કહે છેઃ સુચના! તારું દુઃખ મારાથી જોવાતું નથી. હું પાપી કુસંગે ચઢયે ત્યારે તારી આ દશા થઈને? મારા માતા-પિતા મનમાં દુઃખ લઈને ગયા. મેં કરેડોની સંપત્તિ ફના કરી. કંઈ કામ ધંધે શીખે નહિ. હવે શું કરૂં? ત્યારે સુલોચના કહે છેઃ આપણા ગામમાં એક લક્ષ્મી ધર નામના શેઠ રહે છે. તમે તેમને ત્યાં જાવ તે તમને કંઈક સહારે મળશે અને આપણું દુઃખ ટળી જશે. મદન જવા તૈયાર છે પણ મનમાં થયું હું કરોડપતિ ધનદત્ત શેઠનો દીકરો. મારાથી કેમ જવાય? વળી મનને મનાવ્યું. તારી આ દશા થઈ ત્યારે જવું પડે છે ને? એમ કરતે કરતે શેઠની પેઢી ઉપર પહોંચે અને દુકાન બંધ કરવાનો સમય થયે એટલે મુનિમ બારણું બંધ કરવા જાય છે ત્યાં મદન કહે છે મને કંઈક આપે. ત્યારે મુનિમ કહે છે અત્યાર સુધી કયાં ગયે હોં! હવે અત્યારે નહિ મળે. મદન ખૂબ કરગર્યો ત્યારે મુનીમને કેધ આવ્યો ને તેને લાત મારી. મદન એકદમ પડી ગયે, મુખમાંથી કારમી ચીસ નીકળી ગઈ. આ ચીસ ઉપર બેઠેલા શેઠે સાંભળી. શેઠ તરત નીચે આવ્યા અને પૂછયું–આ કેમ રડે છે? શું છે? મુનીમે બધી વાત કરી ત્યારે શેઠે મુનીમને ઠપકો આપતા કહ્યું કે તમે આ રીતે ગરીબનું અપમાન કરે તે ઠીક નહિ. શેઠે મદનને ખેાળામાં લીધું અને પૂછયું તું કેણ છે? તારે શેની જરૂર છે? અને શા માટે રડે છે? શેઠની પવિત્રતા અને દયા જોઈ પહેલાં તો મદને ખૂબ રડી લીધું. પછી કહ્યું કે હું ધનદ શેઠને દીકરે મદન છું. લક્ષ્મીધર શેઠ કહે છે એ તે મારા મિત્ર હતા. તેમને તું દીકરે છે? તારી આ દશા કેમ? મદને અથથી ઇતિ સુધી બધી વાત કહી. શેઠે તેના માથે હાથ ફેરવ્યો. તેને નવરાવી સારા વસ્ત્રલંકારો પહેરાવ્યા, જમા ને ઉપરથી પાંચ હજાર રૂપિયા આપીને કહ્યું દીકરા! આમાંથી તું વહેપાર કરજે અને જરૂર પડે ત્યારે જરૂર આવજે. મુંઝાઈશ નહિ. તું મારો દીકરે છે. પણ હવે એટલે ખ્યાલ રાખજે કે કદી કુસંગ કરીશ નહિ. ખૂબ સારી હિતશિખામણ આપી અને મદનને વહેપાર કરતાં પણ શીખવાડી દીધા. શેઠનું જીવન પવિત્ર હતું. એના સમાગમથી મદનનું સમગ્ર જીવન સુધરી ગયું દેવાનુપ્રિયે! જોયું ને? મદનના જીવનમાં સંગનો રંગ કેવું લાગી ગયું હતું ! કુસંગનું કેવું ખરાબ પરિણામ આવ્યું? પિતે ધનથી ને ગુણથી પાયમાલ થઈ ગયે. એની પત્ની સુચનાની શિખામણ માનીને શેઠને સમાગમ કર્યો તે ધનથી ને ગુણથી જીવન સભર ભરાઈ ગયું. આપણી જુની કહેવત છે ને કે કાળીયા સાથે ધબી બાંધે વાન ન આવે પણ સાન આવે. ગધેડા સાથે જોડે બાંધે તે ઘડે ગધેડે ન બની જાય પણ ભૂંકવાનું જરૂર શીખે છે. માટે તમે જીવનમાં સંગ કરે તે સંતને કરે પણ Page #437 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ શારદા સરિતા દુર્જનને સંગ કદી કરશે નહિ. તમારા સંતાને કયાં જઈ રહ્યા છે તેની ખૂબ કાળજી રાખજો, નહિતર પછી પસ્તાવું પડશે. સંતાને કુસંગે ચઢશે તો એના કડવા ફળ તમારે ભોગવવા પડશે. હસે કાગડાને સંગ કર્યો તો કેવું પસ્તાવું પડ્યું! એક હંસને કાગડા સાથે મિત્રાચારી થઈ. કાગડો કહે છે મારી સાથે ચાલ. પણ હંસ ના પાડે છે. ખૂબ કહ્યું ત્યારે હંસ કહે છે તું મારી દ્રાક્ષના માંડવે બેસવા આવ. કાગડો કહે છે ના. આપણે લીંબડાના ઝાડ પર બેસીએ. બંને લીંબડાના ઝાડની ડાળે બેઠા. તે લીંબડા નીચે એક રાજકુમાર સૂતો હતો. તેના ઉપર સહેજ ચરકીને કાગડો ઉડી ગયે ને હંસને કહેતા ગયે કે તું અહીં બેસજે. હું હમણાં આવું છું. કાગડાની ચરક રાજકુમારને મેઢા ઉપર પડી એટલે રાજકુમારનું મોઢું બગડ્યું. ઉંચે જોયું તે હંસ બેઠો છે. કુમારને કેલ આવી ગયે ને બે-અહો ! મેં કાગડા તે ઘણું જોયા. કાગડા કાળા હોય પણ આ તે ધૂળે કાગડે છે. રાજકુમારે તીર મારીને વીંધી નાખ્યો. હંસ તરફડતો નીચે પડે ને બે -રાજકુમાર! હું વધાઈ ગયે, મરી જઈશ તેનું મને દુઃખ નથી પણ મને કાગડે કહો તેનું દુઃખ છે. મેં કુસંગે ચઢી દ્રાક્ષને માંડે છે એનું આ પરિણામ છે. માટે હું તને શિખામણ આપું છું કે કદી કઈ કુસંગે ચઢશે નહિ. સત્સંગ માણસને ઊંચે ચઢાવે છે. સત્સંગ દ્વારા કંઈક પાપી પવિત્ર બની ગયા. અંગુલિમાલ આંગળીઓનો હાર પહેરતે હતો તે બુદ્ધને સંગ થતાં સુધરી ગયે. વાલી લૂંટારે નારદને સંગ થતાં લૂંટાર ફીટીને વાલ્મિકી ઋષિ બની ગયે. શાલીભદ્ર જ્યારે ભરવાડના ભાવમાં હતું ત્યારે એની માતા એક સુખી અને સંસ્કારી શેઠના ઘેર કામ કરવા જતી હતી. ખૂબ સંસ્કારી, સ્વર્ગભૂમિ જેવું ઘર અને માણસો દેવના અવતાર જેવા. આ માતા પિતાના છોકરાને સાથે લઈ જતી. તે શેઠના છેકરા સાથે રમતે જમતા. આ શેઠને કરો જમવા બેસતે ત્યારે સંતને વહેરાવતે. આ બધું જોઈને ભરવાડણના છોકરાને ભાવના થઈ અને તે શાલીભદ્ર બન્યું. દેવાનુપ્રિયે ! શાલીભદ્રની બદ્ધિ માંગે છે પણ એના જેવા બન્યા કેટલા? એની પાસે સંપત્તિ ખૂબ હતી. એને લાભ કેટલા ગરીબોને મળતો હતો અને તમારી સંપત્તિને લાભ કેટલાને મળે છે? આજે તો જ્યાં શ્રીમના હાસ્ય છે ત્યાં ગરીબોની હાય છે. તમે સાચા શ્રીમંત બન્યા હો તો ગરીબને દેખીને તમારું દિલ દ્રવી જવું જોઈએ. આ પવિત્ર દિવસમાં દાનને પ્રવાહ વહાવે. તમે નિરાંતે દૂધ ને સાટા ખાવ છે પણ જેને લુખા રોટલાના સાંસા છે તેવા માણસ કઈ દશામાં પડ્યા છે તેને ખ્યાલ કરો. દુઃખીની દશા દુઃખી જાણી શકે છે. દુખીના દુઃખની વાતે સુખી ના સમજી શકે, . સુખી જે સમજે પરૂં તે દુખ ના વિશ્વમાં ટકે. Page #438 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૩૯૭ ચરોતરમાં બનેલી કહાણી છે. એક ભાઈ ખૂબ દાન કરે. એક વર્ષે બે લાખ રૂપિયા ગરીબોની સેવામાં વાપરે. એમને કેઈએ પૂછયું, ભાઈ! તમે આટલા શ્રીમંત છે, વર્ષે આટલા પૈસા ધર્માદામાં વાપરો , છતાં આટલી સાદાઈથી કેમ રહે છે અને તમારા કપાળમાં આટલો મોટો ઘા પડે છે તેને ઓપરેશન કરાવીને કેમ સરખે કરાવતા નથી? ત્યારે કહે છે, ભાઈ! આ મારા કપાળમાં પડે ઘા મારે ગુરુ છે. ત્યારે સામી વ્યક્તિ પૂછે છે એ ઘા તમારે ગુરુ કેવી રીતે? ત્યારે પેલા ભાઈ કહે છે, હું નાનો હતો ત્યારે અમે એક ધનવાનની બાજુમાં રહેતા હતા. એ શ્રીમંતને દીકરે શેરીમાં રમવા આવે ત્યારે એના ખિસ્સામાં કઈ વાર કાજુ હેય, બદામ હેય અને કઈ વાર બરફી-પેંડાનું પડીકું હોય, એ ખાય ને મને આપે. પણ એકવાર એની મા જોઈ ગઈ, તેથી તેના દીકરાને શીખવાડ્યું કે તારે એને આપવાનું નહિ. માગે તે ટી બતાવવાનો. એક વખતે એ શ્રીમંતનો દીકરે કેરી લઈને ખાતે ખાતે આવ્યા. મેં તેની પાસે કેરી માગી તે મને ટી બતાવ્યું અને કેરી ન આપી તેથી હું ઘેર જઈને રડવા લાગ્યો અને હઠ પકડી બા, મારે કેરી ખાવી છે. તું મને કેરી લાવી આપ. મને મારી માતાએ ખૂબ સમજાવ્યો પણ ન સમજે એટલે મારી માતા ધનવાન શેઠને ઘેર જઈને કહેવા લાગી કે બા! તમારા છોકરાને ઘરમાં બેસીને ખવડાવે. કારણ કે મારી એવી સ્થિતિ નથી કે હું મારા છોકરાને લાવી આપું અને તમારા બાબાને જોઈને મારે છેક હઠ કરે છે. ત્યાં શેઠાણી કેધે ભરાયા અને કહ્યું કે મારે છેક શેરી વચ્ચે બેસીને ગમે તે ખાશે. તમારે બોલવાની શી જરૂર! એમ કહીને મારી માતાને કાઢી મૂકી. હું નાને એટલે મને એમ કે બા અંદર કેરી લેવા ગઈ છે. બા બહાર આવી એટલે મેં કહ્યું બા કેરી લાવી? પણ એનું પેલી શેઠાણીએ અપમાન કરેલું તેથી તેને ખૂબ દુઃખ થયેલું એટલે કધમાં આવી બાજુમાં પથ્થર પડે તે લઈને મારા પર ઘા કર્યો. માથામાંથી લેહીની ધાર થઈ. માતાને ખૂબ દુખ થયું ને ખૂબ રડી એટલે મેં કહ્યું, બા! તું રડીશ નહિ. હું કદી કંઈ નહિ માંગું. પછી હું માંગવાનું ભૂલી ગયો. મેટ થયે, ભણે અને મારા સગાએ મને આફ્રિકા, નાયબી તેડાવ્યું ત્યાં જઈને ખૂબ કમાયે. ધનવાન બને પણ કપાળમાં ઘા રહી ગયે. રોજ સવારમાં ઉઠીને અરિસામાં મુખ જોતાં આ ઘા જોઈને મને મારે ભૂતકાળ યાદ આવે છે કે “બીજાના સુખે તારા કપાળમાં ઘા કર્યો પણ હવે તારું સુખ કેઈના કપાળમાં ઘા ન કરે તે યાદ રાખજે. એમ આ ઘા મારા જીવનમાં ગુરૂની ગરજ સારે છે. દેવાનુપ્રિય! પૂર્વના પુણ્યથી તમને મળ્યું હોય તે આટલું યાદ રાખજો કે - મારા સુખને લાભ બીજાને આપું તો મને મળ્યાની સાર્થક્તા છે. કદાચ કોઈને ન આપી શકે તે બીજાને દુઃખ થાય તેવું તે ન કરવું એટલે નિયમ લેજે. પતમભાઈને Page #439 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ શારદા સરિતા બ્રહ્મચર્યવ્રતની પ્રતિજ્ઞા લેવાની છે. બીજા કાર્યો પણ સંઘને ઘણું છે. તે હવે તેમને પચ્ચખાણ અપાય છે. એમના ઉપર રંગની પીચકારી છંટાય છે તે આજુબાજુમાં બેઠેલાને છાંટા ઉડશે તે કંઈક લેજે. આનંદભાઈ પણ ભાવના જાગીને આજે જાગી ગયા. બ્રહ્મચર્યને મહિમા અપાર છે તે અવસરે વર્ણવીશું. વ્યાખ્યાન નં. ૪૯ વિષય:- સુખને ઉપાય શ્રાવણ વદ અમાસ ને સેમવાર તા. ૨૭-૮-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ અને બહેને! અનંતજ્ઞાની મહાન પુરૂએ જગતના જીવોના ઉદ્ધાર માટે શાશ્વત સુખ પ્રાપ્ત કરવાના ઉપાય બતાવ્યું. આત્માનું અનંત સુખ પ્રાપ્ત કરવા માટે આ પર્વાધિરાજ પર્યુષણના દિવસો આવે છે. મંગલકારી પર્વના બે દિવસ તે વ્યતીત થઈ ગયા. આજે ત્રીજો દિવસ આવી ગયે. સુખના દિવસો જતાં વાર લાગતી નથી પણ દુઃખના દિવસે જલ્દી જતા નથી. દુઃખના દિવસો ખૂબ આકરા લાગે છે. આત્મિક સુખના દિવસે જતાં વાર લાગતી નથી. આજના વ્યાખ્યાનને વિષય છે– સુખને ઉપાય. દુનિયામાં કડીથી માંડીને કુંજર સુધીના દરેક આત્માઓ સુખને ઈચ્છે છે. કેઈ દુઃખ ઈચ્છતું નથી. અરે! સ્વપ્નમાં પણ દુઃખનું નામ સાંભળવું ગમતું નથી. એટલે સે સુખ પ્રાપ્ત કરવા દેડધામ કરે છે. પણ સુખ પ્રાપ્ત કરતા પહેલાં સુખ શું છે? સુખ શેમાં છે? અને સુખના ઉપાયે ક્યા કયા છે તે જાણવું જોઈએ. જેમ સૂયગડાયંગ સૂત્રમાં કહ્યું છે કે – बुज्झिज्जत्ति तिउट्टिज्जा, बंधणं परिजाणिया। किमाह बंधणं वीरो, किं वा जाणं त्तिउट्टइ ॥ સૂય. સૂ. અ. ૧, ઉ. ૧, ગાથા ૧ ભગવાન કહે છે હે ભવ્ય જીવો. અનાદિકાળથી આ જીવને કયું બંધન છે તે જાણે. બંધનને તેડવાને ઉપાય જાણે અને પછી બંધનને તેડવા પ્રયત્ન કરે. તેમ અહીં પણું સાચું સુખ કયું છે તે જાણે અને પછી સુખ મેળવવા પ્રયત્ન કરે. એક વ્યવહારિક દૃષ્ટિથી જોઈએ કે તમારે અમદાવાદ જવું છે. સ્ટેશને ગયા. ત્યાં ગાડીના ડમ્બના માથે લખ્યું છે કે દિલ્હી એકસપ્રેસ છતાં તેમાં બેસી જાવ તો કઈ કાળે અમદાવાદ પહોંચી શકશે ? અમદાવાદ જવું હોય તો અમદાવાદની ટ્રેઈનમાં બેસવું Page #440 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૩૯૯ જોઈએ. તે રીતે જ્ઞાની કહે છે કે જોઈએ છે સુખ અને ઉપાયે દુઃખના કરી છે. તે ત્રણ કાળમાં સુખ કયાંથી મળશે? સુખ કેને માને છે? જે કાંઈ આપણને અનુકૂળ હોય તેમાં આપણને સુખ લાગે છે અને જે આપણને પ્રતિકૂળ હોય તે દુઃખ લાગે છે. કેઈ પૈસામાં સુખ માને છે કે વૈભવમાં સુખ માને છે, કેઈ ભેગવિલાસમાં સુખ માને છે તે કઈ સ્ત્રી-પુત્ર-પરિવારમાં સુખ માને છે. કેઈ મોટી મહેલાતેમાં સુખ માને છે તો કઈ હરવાફરવામાં અને સારા ભેજન ખાવામાં સુખ માને છે. કેઈ સુખને માટે દેવને પૂજે છે કે મને સુખ આપો. મને ધન આપે. આમ સુખની ભીખ માંગે છે. આ પૌગલિક સુખ માંગવામાં આત્માના અક્ષય સુખને ભૂલી જાય છે. જ્ઞાની આત્મા કદી પરઘરમાં સુખ માનતો નથી અને અજ્ઞાની પરવસ્તુના સંયોગમાં સુખ અને વિયોગમાં દુઃખ માને છે અને તે રાગ-દ્વેષની પરિણતિ છે. આ પરિણતિ આત્માના શુદ્ધ ભાવને બગાડનારી છે. જેમ અફીણ આદિ માદક પદાર્થો ખાવાથી ઘેન ચઢે છે તેમ પરમાં સુખ ન હેવા છતાં સુખ માનવાથી અજ્ઞાન અને મિથ્યાત્વનું ઝેર ચઢે છે અને આત્માને પિતાના સ્વરૂપનું ભાન ભૂલાવી દે છે. જેમ કેફી માણસ વિપરીત કાર્યો કરે છે તેમ મિથ્યાત્વ અને અજ્ઞાનને વશ થએલો માનવી વિપરીત શ્રદ્ધા અને વિપરીત આચરણ કરે છે. ખરેખર! સાચું સુખ તે આત્મામાં છે પરમા નથી. આપણે આપણા સ્વરૂપમાં કરીએ તો સુખી થઈ શકીએ. અજ્ઞાનવશ આત્માને ભૂલી જઈ શરીર તરફ દષ્ટિ જાય છે અને તે હું છું એમ માની તેમાંથી અને ઈન્દ્રિઓમાંથી સુખ મેળવવા પ્રયત્ન કરે છે. હું દેહ છું એમ જે કઈ માને છે તેને એમ પૂછે કે તે માનવાવાળો કોણ છે? તે દેહ છે કે દેડથી ભિન્ન આત્મા! આ રીતે આત્મ રવરૂપની પ્રતીતિ થાય તો સુખ પ્રાપ્ત થઈ શકે છે. શરીર અને ઇન્દ્રિઓ દ્વારા સુખ પ્રાપ્ત થશે એવી માન્યતા જ્યાં સુધી આત્મામાં છે ત્યાં સુધી સુખની પ્રાપ્તિ થઈ શકતી નથી. તેથી અનાત્મ ભાવને હેય ગણીને અને પિતાના આત્મ સ્વરૂપને ઉપાદેય ગણુને સમ્યક્ જ્ઞાન-દર્શન અને ચારિત્ર વડે તે સ્વરૂપને પ્રાપ્ત કરીએ તો આત્મસુખના ભક્તા બની શકાય. ઇન્દ્રિઓના વિષયને વશ બનીને આત્મા કેધ-માન-અવિરતી, શેક, જુગુપ્સા વિગેરે દ્વેષ કરે છે અને પ્રેમ-પતિ-માયા-લોભ વિગેરે રાગ કરે છે. આ રાગાદિને આત્મિય સમજીને જીવાત્મા વ્યાકુળતા અને દુઃખ ઉત્પન્ન કરે છે મોહની આ અનાદિની પ્રકૃતિના કારણે અજ્ઞાની છે જેમાં પરાધીનતા રહેલી છે એવા સાંસારિક બંધનેને પણ સુખનું કારણ માને છે. અર્થાત્ પરપદાર્થોમાંથી સુખ મળશે એમ માને છે. કેવી અજ્ઞાન દશા છે ! આ અજ્ઞાન દશામાં પ્રવર્તતે આત્મા કર્મોની સાંકળને તોડી શકતો નથી. દેવાનુપ્રિયે! તમને એમ થતું હશે કે ચક્રવર્તિઓ, ઈન્દ્રા મહાન સુખી છે Page #441 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ શારદા સરિતા પણ જ્ઞાનીઓ કહે છે કે જે સુખ ચક્રવર્તિ, વાસુદેવ, ખળદેવ અને માંડલિક રાજાઓની પાસે નથી તે સુખ અને આનંદ આત્મામાંથી મેળવી શકાય છે. ઇન્દ્રિયજન્ય સુખ અને આનંદ પરાધીન છે અને આત્મિય સુખ અને આનં સ્વાધીન છે. આત્મા અનંત સુખને સ્વયંભૂરમણ સમુદ્ર છે. અનંત સુખના નિધી છે. આવી પ્રતિતી થાય તે સાચું સુખ પ્રાપ્ત થાય. મોહાંધકાર દૂર થાય તે આત્મા અંતર્દ્રષ્ટિ કરીને પોતાના આત્મ સ્વરૂપને જુએ છે. જ્યારે આત્મા નિજધરને રહેવાસી અને, નિજગુણામાં અનુરકત અને ત્યારે તેમાંથી આનંદ અને સુખ મેળવે છે અને અનાદિની મિથ્યાભ્રમણા દૂર થાય છે ને સાચું કયાં છે, કયાંથી મળે છે તેનું જ્ઞાન થાય છે. સાચું સુખ જે મેળવવું હાય તે તૃષ્ણાના તંતુને કાપી નાંખેા. જે સુખ અને જે આનંદની પાછળ દુઃખ ન હેાય તે સાચું સુખ છે. પણ જે સુખની પાછળ દુઃખ રહેલું તે સુખ નહિ પણ સુખાભાસ છે. પુણ્યના ચેાગે તમને વર્તમાનમાં સુખ મળ્યું હોય પણ તે સુખ ખીજા દિવસે નષ્ટ થઈ જાય તે શું એને સુખ કહેવાય ? ના ’”. એ તે સુખની કલ્પના છે. શાતાના ઉદય પૂરો થઈ જાય એટલે અશાતાને ઉત્ક્રય થઈ જાય અને અશાતાનું દુ:ખ આવીને ઉભું રહે છે તે તેને સુખ કેવી રીતે માનવું? શાતાવેદનીયજન્ય સુખ તે સાચું સુખ નથી, વાસ્તવિક સુખ નથી. શાતા અને અશાતા અને દુઃખરૂપ છે. માટે તેને દુઃખરૂપ માના, કારણ કે કાલ્પનિક સુખ શરીર અને ઇન્દ્રિઓ વડે મળે છેઃ શાતાના ઉદયથી મળે છે. કર્મના સ્વભાવ કદી પણ આનંદ આપવાના નથી. તેના સ્વભાવ તા . આત્મિક ગુણાને આવરનારા છે. તેથી વેઢનીયજન્ય શાતા કે અશાતાના અભાવમાં સુખ છે. એ અનેના અભાવમાં આત્મિક આનઃ પ્રાપ્ત થાય છે. માટે અમે કહીએ છીએ કે રત્નત્રયીની આરાધના દ્વારા તે પ્રાપ્ત થાય છે માટે તેના દ્વારા આત્મિક સુખ પ્રાપ્ત કરવાનેા ઉદ્યમ કરા. પૈાલિક સુખેની પાછળ અનંતકાળનું દુઃખ રહેલું છે. તેની પાછળ શત-દિવસ દોડધામ કરે છે ને તેની પાછળ પાગલ અનેા છે તે શું એ આત્માની અજ્ઞાનદશા નથી? ખોટા ભ્રમ નથી ? માહશા નથી? આત્માએ અનાદિથી એ કામ કર્યું" છે. સ્વરૂપથી ભ્રષ્ટ થએલા જીવાના આ પણામ છે. કહ્યું છે કે અનંત સુખ નામ દુઃખ, ત્યાં ન રહી મિત્રતા અનંત દુઃખ નામ સુખ, પ્રેમ ત્યાં વિચિત્રતા ! બંધુએ ! સુખ તેા તમારામાં છે. તે કયાંય બહારથી આવતું નથી અને બહારથી આવવાનું પણ નથી. આખા દિવસ બજારમાં વહેપાર કરીને વહેપારીએ સાંજે પેાતાને ઘેર આવે છે. આખા દિવસ વનના વિવિધ વૃક્ષેા ઉપર બેસનારા પક્ષીએ સાંજ પડતા પેાતાના માળામાં આવે છે. દિવસભર ખેતરમાં કામ કરનારા ખેડૂત સાંજે ઘેર આવીને આનંદના અનુભવ કરે છે. આ બધાય પાતાને ઘેર આવીને સુખ માને છે. આતા એક Page #442 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૪૦૧ દષ્ટાંત છે પણ આમાંથી આપણે સાર એ લે છે કે આપણે આત્મા એ આપણું નિજઘર છે. તે આત્માના સ્વભાવમાં સ્થિર બની જાવ અને બાહ્ય પદાર્થોમાં મારાપણની બુદ્ધિને તિલાંજલી આપી દે. તમે નિજઘરમાં આવશે ત્યારે તમને સાચા સુખનો અનુભવ થશે. આત્માનું જે સુખ પ્રાપ્ત થાય છે તે શાશ્વત સુખ છે. આત્માનું સુખ શાશ્વત શા માટે? તેનું કારણ એ છે કે આત્મા સ્વયં શાશ્વત છે. નાશવંત નથી. માટે તેમાંથી પ્રાપ્ત થતું સુખ પણ શાશ્વત છે. પર વસ્તુને સંયોગ નાશવંત છે. જેને સંગ છે તેનો વિયોગ અવશ્ય છે તેથી જે સોગ સુખદાયી લાગતું હોય તે નાશવંત હોવાથી તેનું સુખ શાશ્વત નથી. શાતા કે અશાતા, પુણ્ય કે પાપ શુભાશુભ કર્મની પ્રકૃતિના કારણે થાય છે અને તે પ્રકૃતિઓ શાશ્વત નથી તેથી તેમાંથી મળતું સુખ પણ શાશ્વત નથી તેથી તમે પરપુગલમાંથી જે સુખ મેળવવાને ઈચ્છે છે તે શાશ્વત નથી. તેથી તમે પરપુદ્ગલ વડે જે સુખ મેળવવા ઈચ્છે છે તે સુખ ત્રણેય કાળમાં મળે તેમ નથી. મહાન પુરૂષોએ જે સુખને સાચો માર્ગ બતાવ્યો છે તે માર્ગે ચાલવાથી કર્મોને ખપાવી સાચું સુખ મેળવી શકશે. તમે કહેશે કે ધનથી સુખ પ્રાપ્ત થાય છે તે તમને કકડીને ભૂખ લાગી હેય અને સે રૂપિયાની નોટ મેઢામાં મુકશે તે તમારી ભૂખ મટી જશે ખરી? જે ધનમાં સુખ છે તે ભૂખ કેમ ન મટી? સોનું-રૂડું વિગેરે જે પરિગ્રહને તમે સંગ્રહ કરે છે અને જેના ઉપર તમે અત્યંત રાગ રાખે છે તે તમને એમ નથી કહેતા કે અમારા ઉપર રાગ કરે. દુખકારક નહિ વસ્તુ વ્યકિત, દુઃખકારક છે મમતા રાગ, બંધન છે આસકિત કાજે, જગત પ્રભુને સુંદર બાગ. કઈ પણ વસ્તુ કે વ્યક્તિ પોતે ખરાબ નથી પણ તેના પ્રત્યેની આસકિત ખરાબ છે. તેના પ્રત્યેને રાગ જીવને દુઃખ કરાવે છે. માટે જ્ઞાની વારંવાર કહે છે જડ પદાર્થો ઉપર રાગ ન કરે. રાગના કારણે જીવ જ્યાં ગમે ત્યાં રિબાવે છે. રાગનો રોગ જીવને હેરાન કરે છે અને કર્મનું બંધન કરાવે છે ને ભવભ્રમણ કરાવે છે પરંતુ સાચું સુખ પ્રાપ્ત થતું નથી. સાચું આત્મામાંથી પ્રાપ્ત થાય છે અને તેને ઉપાય મનુષ્યભવમાં થઈ શકે છે કારણ કે દેવ દિવ્યસુખે ભેગવવામાં આયુષ્યને પૂર્ણ કરે છે. નારકીઓ નરકની અનંત વેદના ભેગવી રહ્યા છે ને તિર્યંચ પરાધીન છે. તેનામાં આત્મજાગૃતિ હેતી નથી. માટે આત્મિક સુખની પ્રાપ્તિ માટે તો મનુષ્યભવ એક સાનુકુળ છે. દેવતાઓ ભૌતિક સુખના ભેતા ભલે હોય પણ મનુષ્યની જેમ આત્મસાધના માટે વ્રત, પ્રત્યાખ્યાન, તપ કે ચારિત્ર ગ્રહણ કરી શકતા નથી. આત્મસાધનાને અમૂલ્ય અવસર તો મનુષ્યને મળે છે. આ મનુષ્યજન્મ સિવાય બીજા કોઈ જન્મમાં આત્માના સ્વરૂપને નિશ્ચય થતું નથી કે તેના માટે ચારિત્રની આરાધના થતી નથી. માટે બંધુઓ! Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ શારદા સરિતા તમે દુઃખનો વિનાશ કરવા અને સુખની પ્રાપ્તિ કરવા જ્ઞાનરૂપી સુધારસનું પાન કરી સંસારસમુદ્રને પાર કરવા માટે, કર્મોને ક્ષય કરવા માટે આ પર્યુષણના પવિત્ર દિવસોમાં જ્ઞાનપૂર્વક તપ વિગેરે શુભ અનુષ્ઠાન કરે. પાપકર્મથી નિવૃત બને અને શુભ કાર્યોમાં પ્રવૃત બને. શુભ ધ્યાનથી પુણ્ય બંધ થાય છે ને અશુભ ધ્યાનથી પાપનો બંધ થાય છે અને શુદ્ધ ધ્યાનથી કર્મોની નિર્જરા થાય છે. સમ્યક દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર વિના દયાન થઈ શકતું નથી. જિનેશ્વર ભગવંતે પ્રરૂપેલા ત ઉપર રૂચિ એટલે શ્રદ્ધા ને પ્રતીતિ કરી તે તને યથાર્થ રૂપે જાણવા અને સાવદ્ય પાપકારી પ્રવૃત્તિથી નિવૃત થવું તે સમ્યદર્શન-જ્ઞાન અને ચારિત્ર છે. પુરૂષના સમાગમથી સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. કે ધાદિ કષાયથી મલિન થયેલું મન વિશુદ્ધ બને છે. આરંભાદિ કાર્યોથી વિરતી પામે છે અને નિજ તત્વને જાણકાર બને છે. માટે આત્માના શાશ્વત સુખ માટે, મોક્ષના શાશ્વત આનંદ માટે સમ્યકદર્શન, જ્ઞાન અને સમ્યક ચારિત્રમાં પ્રવૃત્તિ કરો, પરિગ્રહ પરની મૂછ ઘટાડે, સત્ય – ક્ષમાદિ ગુણોમાં દિન પ્રતિદિન વૃદ્ધિ કરો, હિંસાદિ કાર્યોથી વિરતી પામો. સંસારના બંધનો નાશ એ આત્માનો આનંદ અને એ આત્મ નું સુખ છે ને એનાથી આત્મિક સુખ પ્રાપ્ત થાય છે. આ મનુષ્યજન્મને ધાર્મિક અનુષ્ઠાન કરી સફળ બનાવે. સર્વાર્થસિદ્ધ વિમાનના મહાન અદ્ધિવંત અને પુણ્યવંત દેવોને સિદ્ધક્ષેત્ર કેટલું દૂર છે? તેમના વિમાનની દવાથી ફક્ત બાર જન મુકિતશીલા ઉંચી છે અને સિદ્ધ શીલાના એક યજનના છેલ્લા ગાઉના છઠ્ઠા ભાગ ઉપર સિદ્ધ ભગવંતો અનંત અવ્યાબાધ આત્મિસુખની લહેરમાં બિરાજે છે. સ્વાર્થસિદ્ધ વિમાનના દેને સિદ્ધક્ષેત્ર આટલું નજીક હોવા છતાં પણ તે દેવે ત્યાંથી સીધા મોક્ષમાં જવાને શક્તિમાન નથી પણ આ માનવદેહ દ્વારા આત્મસાધના કરીને, કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને સિદ્ધ બની શકાય છે. માટે સમજી લો કે બીજા ભાવ કરતાં માનવભવનું મહત્વ કેટલું અધિક છે માટે પ્રમાદને ત્યાગ કરીને આ પર્યુષણ પર્વમાં આત્મસાધનામાં જોડાઈ જાવ. પ્રમાદ એ આત્માને શત્રુ છે. પ્રમાદને તમારા આત્મામાં પ્રવેશવા ન દે અને પરિગ્રહની મમતા છોડે. જેટલો પરિગ્રહ ઘટાડશે તેટલા પાપના ભારથી હળવા બનશે. એટલે પરિગ્રહ વધુ તેટલું દુઃખ વધુ પરિગ્રહ ઘટાડશે તેટલું સુખ તમારી નજીક આવશે. ભગવાને બતાવેલા ચારિત્રમાં સ્થિર થયેલે સાધુ સર્વાર્થસિદ્ધ વિમાનના દેવના સુખને પણ ઉલ્લેધી જાય છે. ભગવતી સૂત્રના ચૌદમા શતકના નવમા ઉદ્દેશામાં ભગવતે કહ્યું છે કે એક માસની દીક્ષા પર્યાયવાળો શ્રમણ નિગ્રંથ વાણવ્યંતર દેવના સુખને ઉલ્લંઘી જાય છે અને બાર મહિનાની પર્યાયવાળો શ્રમણ અનુત્તર વિમાનવાસી દેના સુખને ઉલ્લંઘી જાય છે. Page #444 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૪૦૩ એટલે કે તે દેના સુખે કરતાં પણ અધિક સુખને અનુભવ કરે છે. આનું મુખ્ય કારણ અકિંચનતા–પરિગ્રહ પ્રત્યેને અનાસક્ત ભાવ અને જ્ઞાનમાં રમતા છે. આ કારણોથી આત્મિસુખની વૃદ્ધિ થાય છે. ત્યાગ અને વૈરાગ્યમાં જે સુખ છે તે ભેગ અને આસકિતમાં નથી. તો પછી ભૌતિક સુખની તુલના આત્મિક સુખ સાથે કેવી રીતે થઈ શકે? આટલા માટે વૈરાગ્યવંત નિગ્રંથમુનિઓ દેના સુખો કરતાં પણ અધિક સુખ ભોગવે છે. જે પૈસામાં સુખ હોત તે મુનિઓ પાસે તે એક રાતી પાઈ નથી. છતાં ભગવાને કહ્યું છે કે “gridgeી મુળ વીતરાવિતરાગનો વારસદાર મુનિ એકાંત સુખી છે. એના જેવું દુનિયામાં કઈ સુખી નથી. પણ આ વાત તમારા ગળે ઉતરતી નથી. - તમે સુખ પૈસામાં માન્યું છે. પૈસે મેળવવા માટે માનવી માનવજાતને ન છાજે તેવા કામ કરાવે છે. પૈસા ખાતર માનવી પાપ કરતાં પણ અચકાતો નથી. પૈસાની મમતા ખરાબ છે. અઢાર પાપ સ્થાનકમાં પાંચમું પાપ સ્થાનક પરિગ્રહ છે. પરિગ્રહને પાપસ્થાનક કહ્યું છે, સુખસ્થાનક નથી કહ્યું. તો ઘરમાં અતિપરિગ્રહ ભેગે કરે તે પાપને ભેગા કરવા બરાબર છે. ઘરમાં એક નાનકડો સાપ નીકળે તો તેને ઘરમાં રાખે છો ખરા? અરે, સાપ દેખા દઈને પાછો કયાંક ભરાય જાય છે તો ગમે તેમ કરીને શેને મૂકી આવે છે પણ ઘરમાં રહેવા દેતા નથી. કારણ કે તમને સાપની બીક લાગે છે. તે હું તમને પૂછું છું કે તમને જેટલી સાપની બીક લાગે છે તેટલી પાપની લાગે છે ખરી? જયારે તમને પાપની બીક લાગશે ત્યારે પરિગ્રહની મમતા નહિ રહે. જેમ સાપની બીક લાગે છે તેમ પાપની બીક લાગશે. પરિગ્રહ કેટલે અનર્થ કરાવે છે તેના ઉપર એક બનેલી કહાણી કહું છું. એક નાનકડા ગામમાં બજારમાં સામાસામી બે દુકાન હતી. આ બંને દુકાનદારો બાળપણના મિત્ર હતા. બંને સાથે રમેલા, ભણેલા અને સાથે દુકાને નાંખી હતી. બંનેના માતા-પિતા મરણ પામેલા અને બંને કુંવારા હતા. પણ એ પાપને ઉદય હતું કે બેમાંથી એકેયની દુકાને ખાસ ઘરાક ન આવે. જ્યાં પુણ્યનો ઉદય હોય છે ત્યાં દુકાનમાં ભીડ જામે છે ને લાવે, લાવ ને લા થાય છે. દુકાનમાં માલ ખૂટી જાય છે ત્યારે આ બંને મિત્રોની દુકાને કાગડા ઉડે છે. માલ ખપતો નથી અને દુકાનનું ભાડું પણ માથે ચઢે છે. ત્યારે બંને મિત્રો વિચાર કરે છે. આપણે તો બેકાર થઈ ગયા. આ ગામડા ગામમાં આપણે ઉંચા આવીશું નહિ. ચાલો બીજે ક્યાંક જઈને દુકાન કરીએ તે વળી સુખી થઈએ ! પણ જવું કયાં! ત્યારે એક કહે ચાલે મુંબઈ જઈએ. મુંબઈમાં ધંધાપાણ સારા ચાલે છે ત્યાં આપણું પોષણ થશે. આ વિચાર કરીને બંને જણાએ દુકાન વેચી નાંખી. એકને દુકાનના બે હજાર અને બીજાને બાવીસે રૂપિયા આવ્યા. એટલે કુલ રૂ. ૪ર૦૦ લઈને મુંબઈ જવા નીકળ્યા. ટીકીટ લીધી. Page #445 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ શારદા સરિતા ગાડીમાં બેઠા અને મુંબઈમાં આવ્યા. મુંબઈમાં કોઈ તેમનું સગુંવહાલું કે ઓળખીતું નથી. તે જવું કયાં? ખૂબ મુંઝાયા. મુંબઈના સ્ટેશને ઉતરી એક ટેકસીવાળાને બોલાવીને પૂછયું કે અમે પહેલવહેલા મુંબઈ આવ્યા છીએ. કયાં જવું? એટલે ટેકસીવાળાએ એક સારી હોટલ બતાવી. ટેકસવાળો કહે છે. ભાઈ ! તમે મૂંઝાવ નહિ. તમે મારી ટેકસીમાં બેસી જાવ. હું તમને હટલમાં પહોંચાડી દઉં. બંને જણ હોટલમાં ગયા. તમારા ગામમાં ભલભેળાનું તે કામ નહિ. ટેકસીવાળાએ જાણ્યું કે નવા છે એટલે બે રૂપિયાના બદલે પાંચ રૂપિયા ભાડું લઈ લીધું. એ બંને મિત્રોને ભાડું તે વધારે લાગ્યું. પણ શું કરે? આપવું પડયું. હવે બંને જણા બે રૂમ જુદી જુદી ભાડે રાખે છે. પણ મુખના સરદારને ખબર નથી પડતી કે બંને વચ્ચે એક રૂમ રાખીએ. એકેક રૂમનું રોજનું દશ રૂપિયા ભાડું ચઢે છે. બને મિત્રે મુંબઈમાં જ ફરવા જવા લાગ્યા. મુંબઈના લેકેને રોજ નવા કપડા પહેરીને ફરવા જતા આવતા જોઈને બંને મિત્રોને લાગ્યું કે આપણે અહીં તો ગામડીયા જેવા લાગીએ છીએ. થોડા નવા કપડા વિગેરે ખરીદીએ. બંને જણાએ નવા કપડા વિગેરે જોઈતી ચીજો ખરીદી. આમ મુંબઈમાં પાંચ-છ દિવસમાં તો રૂ. ૫૦૦ને ખર્ચા થઈ ગયે. મિત્રે ઘેરથી નીકળ્યા ત્યારે નિર્ણય કર્યો હતો કે મુંબઈમાં જઈને ખૂબ પૈસા કમાઈશું. જે પૈસા નહિ કમાઈએ અને પૈસા ખલાસ થઈ જશે તે દરિયામાં પડીને ડૂબી મરીશું. બંને જણ મુંબઈમાં ફરે છે. કયાં જવું તે શું ધંધે કરવો તે હજી નિર્ણય કર્યો નથી. એક દિવસ ફરતા ફરતા સટ્ટાબજાર આગળથી પસાર થાય છે. ત્યાં લીયા ને દિયા. આવો અવાજ આવ્યું. સાંભળીને ત્યાં ઉભા રહ્યા. એમણે કઈ દિવસ સટ્ટાબજાર જે ન હતું. ત્યાં એક ભાઈને પુછયું કે આ બધા લીયા ને દીયા શું બોલે છે? ત્યારે કહે છે આ ધંધામાં પાંચ રૂપિયા લગાડવાથી પચ્ચીસ મળે છે અને કેવી રીતે સટ્ટો કરે તે બધું સમજાવી દીધું. આ સાંભળી બંને જણા વિચાર કરે છે આ ધંધે સારે. એમણે ત્યાં જઈને પાંચ રૂપિયા લગાડયા ને પચીસ મળ્યા. બંને મિત્રમાં એક જરા સારે ને વિવેકવાન હતા. તેણે કહ્યું ભાઈ! આ ધંધે સારો નથી. લેભને ભ નથી. જેમ પૈસા મળે છે તેમ વધુ મેળવવાની ઈચ્છા થાય છે. ત્યારે બીજે કહે છે કંઈ નહિ. આપણે હમણાં સટ્ટો કરીએ અને ડું કમાઈ લઈએ એમ વિચારી રેજ સટ્ટા બજારમાં જઈ સટ્ટો કરવા લાગ્યા. બીજે દિવસે રૂા. ૫૦ લગાડીને સો કમાયા. ત્રીજે દિવસે ૧૦૦ રૂપિયા લગાડીને ૫૦૦ રૂા. કમાયા. આમ કરતા મહિના સુધી ધંધો કર્યો અને હિસાબ કર્યો તો રૂ. ૨૦,૦૦૦ કમાયા. બંને જણા ખુશ થયા. અહો! આપણું ગામમાં તે મહેનત કરીને મરી જતાં તે પણ માંડ પેટ પૂરતું મળતું. અહીં તે વગર મહેનતે એક મહિનામાં રૂા. ૨૦,૦૦૦ કમાયા. આનંદનો પાર ન રહ્યો. Page #446 -------------------------------------------------------------------------- ________________ ૪૦૫ દેવાનુપ્રિયા! સદ્નાના ધંધા સારો નથી. સટ્ટામાં વગર મહેનતે પૈસા મળે છે. ગરીબ ને શ્રીમંત બની જતાં વાર નથી લાગતી તેમ શ્રીમંતને ગરીખ અનતાં પણ વાર્ નથી લાગતી. માટે પરિશ્રમથી જે પૈસા પેઢા થાય છે તે સાચા છે. તેનાથી આત્મા સતાષ અનુભવે છે ને સતાષ જેવુ ખીજું સુખ નથી. આ બંને મિત્રાને છ મહિનામાં રૂા. દશ લાખ મળ્યા. વળી ખીજા છ મહિના ગયા ને હિસાબ કર્યાં તે બંને વચ્ચે રૂપિયા વીસ લાખ મળ્યા. એટલે પેલેા વિવેકી મિત્ર કહે છે કે ભાઇ! બસ, હવે આપણને ઘણું મળી ગયું ત્યારે ખીજો લાભી કહે છે આપણે ક્રેડપતિ બનીએ. ત્યારે કહે છે ભાઇ કાને ખબર છે ક્રોડપતિ બનતાં રે।ડપતિ નહિ અની જઈએ! તેના કરતાં આપણે મુખઈમાં આવીને સુખી થયા છીએ. વીસ લાખમાંથી બે લાખ ધર્માદામાં વાપરીએ. ત્યારે લેાભી મિત્ર કહે છે હા.... ધર્મોઢા કરવા કમાયા છીએ? મારે ધર્માદા કરવા નથી, પેલાને પણ બેસાડી દીધે. શારદા સરિતા અધુએ! જુએ, આ દૃષ્ટાંતમાંથી તમને જાણવા મળશે કે અતિ લેાભ એ પપનું મૂળ છે. પૈસા કેવા પાપ કરાવે છે! પણ પાપ જીવને છોડે તેમ નથી. એ दुनिया को लूटनेवाले एक दिन तू લૂંટા ગાયે ।” અનેએ નિર્ણય કર્યો કે હવે આપણે વીસ લાખ રૂપિયા લઈને દેશમાં જઇએ. આપણું દેશમાં માન વધી જશે. દેશમાં જવાનું નક્કો કર્યું”. પણુ પહેલા કહે છે આપણે અઠવાડીયુ મુંબઇમાં રહીને ખરાખર હરીફરી લઈએ પછી દેશમાં જઈએ. તેથી અઠવાડીયુ રહેવાનુ નક્કી કર્યું. પેલા લાભી મિત્ર વિચાર કરે છે આ વીસ લાખમાંથી બે ભાગ પડી જશે. એટલે મારા ભાગે તે દશ લાખ આવશે. જો હુ. કોઇ પણ રીતે આને મારી નાંખું તે વીસ લાખને હું' માલિક બની જાઉં. પણ એને કેવી રીતે મારવા તેને ખૂબ વિચાર કરવા લાગ્યા. જો અહીં ગળું દબાવીને કે ઝેર ઇને અગર શસ્ત્રથી મારી નાંખુ તે તેની લાશનું શું કરવું? એમ ઘણાં વિચાર કરે છે પણ ઉંઘ આવતી નથી. પેલે તા ખિચારા ભલે હતા. એના પેટમાં જરા પણ ૫૫ ન હતું. એ તેા આરામથી ઘસઘસાટ ઉંઘે છે. એના પેટમાં બિલકુલ કપટ નથી. જયારે પેલાના પેટમાં કપટ છે એટલે ઉંઘ આવતી નથી. માડી રાત થઈ. એને એક વિચાર આવ્યે પછી ઉંધી ગયા. ધનના લેાભ કેવા પાપ કરાવે છે. આ નાણું ક્યાંથી આવે છે ને જોડે શું શું લાવે છે, અન્યાય અનીતિ, કરચેારી ને કાળા કામ કરાવે છે. જે નાણામાં નિર્ધનની હાય, મહિમા એના વધતા જાય, અરે વાહરે વાહ પૈસાની જગમાં......... સટ્ટામાં પૈસા કમાયા. એ નાણું ભેગું કેવું ઝેર લઈને આવ્યું કે જેથી ખીજાની Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ શારદા સરિતા મને વૃત્તિ બગડી. લેભી મિત્રે હોટલમાં જઈને એક માણસને ફેડે ને કહ્યું કે અમે બે મિત્રે ચા પીવા આવીએ ત્યારે તારે ચાના બે ગ્લાસ લાવવાના, તેમાં એક ગ્લાસમાં ખૂબ ઉચે દારૂ નાંખવાને અને તે ગ્લાસ મારી સાથેના માણસને આપવાનો ને મને બીજે ગ્લાસ આપવાનો. બધું આગળથી સમજાવી આવ્યું. પછી બંને મિત્રે ચા-નાસ્ત કરવા હટલમાં ગયા, અને તેના કહેવા મુજબ પેલો માણસ ચાના બે ગ્લાસ લાવે ને ઈશારાથી સમજાવી દીધું. પેલો તે બિચારો નિષ્કપટી ને સરળ છે. એને તે રવનેય ખ્યાલ નથી કે મને મારી નાંખવાનું કાવત્રુ રચાયું છે. બંને જણા ચા પીને બહાર નીકળ્યા. જેણે કદી દારૂનું એક ટીપું પીધું નથી તેને તે નશે જલદી ચઢે છે. તેમાં પણ પુલપાવર ઉંચી જાતને દારૂ હોવાથી થોડીવારમાં એના હાથ–પગ તૂટવા લાગ્યા. મિત્રને કહે છે ભાઈ! મારો જીવ ગભરાય છે અને મને કંઈક થઈ જાય છે તો ચાલ ડૉકટર પાસે જઈએ ત્યારે કહે છે ભાઈ! ડૉકટર પાસે જવાની કંઈ જરૂર નથી. હમણાં ગરમી ખૂબ પડે છે એટલે તને એવું થાય છે. ચાલે, આપણે ખુલ્લી હવામાં જઈએ એટલે તેને સારું થઈ જશે. ટેકસીવાળાને પણ અગાઉથી કહી રાખેલું હતું એટલે બંને જણે ટેકસીમાં બેસી ગયા. સૂચના મુજબ ટેકસીવાળો જ્યાં કે માણસ ન હોય તેવા દરિયા કિનારા આગળ લઈ ગયો અને ત્યાં ઉતારીને ટેકસી છૂટી કરી દીધી. આટલ સમય થયું છે એટલે પેલે તે ખૂબ બેભાન બની ગયો છે. પેલાએ ચારે તરફ દૃષ્ટિ ફેરવી કે મને અહીં કેઈ જેતું તે નથી ને? હું આને દરિયામાં ફેંકી દઉં. દરિયાની ભરતીમાં તણાઈ જશે પછી મારે કંઈ ચિંતા નહિ. હું વીસ લાખને માલિક એકલો બની જઈશ. આમ વિચાર કરીને એને દરિયાની પાળ ઉપર લાવીને સૂવાડ. દરિયામાં ભરતી ખૂબ આવી છે. ઠંડી હવા આવી રહી છે એટલે એનામાં થોડું ચેતન આવ્યું. આંખે ખેલી તે તેને દરિયાની પાળ ઉપર સૂવાડ છે. પૂછે છે મિત્ર! મને અહીં કેમ સૂવાડે છે. અને તું મને ધકકે મારે છે? ત્યારે કહે છે તારા અને મારા વચ્ચે જે દશ લાખની દીવાલ છે તેને દૂર કરવા અને તારા દશ લાખના માલિક મારે બનવું છે. ત્યારે મિત્ર કહે છે તારે મારા દશ લાખ રૂપિયા જ જોઈએ છે ને? ખુશીથી લઈ લે પણ મને ધકકે ન માર. મને જીવતે છોડી દે. ત્યારે કહે છે તેને જીવતે રાખવા અહીં નથી લાગે. હવે છવાડું તે મારું પિકળ ખુલ્લું જ થઈ જાય ને? બિચારો ખૂબ કરગરે છે, રડે છે પણ પૈસાના લોભથી દુર રાક્ષસ જેવા બનેલા મિત્રને જરા દયા પણ ન આવી. એનું કઠોર હૃદય પિગળ્યું નહિ. પેલાને દરિયાનું બંબાકાર પાણી જોઈ ચકકર આવી ગયા. હવે આ મને જીવત નહિ રહેવા દે. એને ફરીને ચક્કર આવી ગયા ને પાછો બેભાન બની ગયે અને પાપીએ તેને ધક્કો મારીને દરિયામાં નાંખી દીધા અને પિતે હોટલમાં આવી ગયે. દેવાનુપ્રિયે ! પૈસાના પ્રલોભનમાં પડી પાપ કર્યું પણ પાપ કદી છૂપું રહેતું Page #448 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૪૦૭ નથી. ભલે બીજા કેઈ ન જાણે પણ પિતાનું અતર તે જાણે છે તે? જ્ઞાની કહે છે પાપી સદાય ભયભીત રહે છે ને પુણ્યશાળી સદાય નિર્ભય રહે છે. પોતે હોટલમાં ગયે પણ ચેન પડતું નથી. એને મિત્રના શબ્દ યાદ આવે છે. ભાઈ ! મારા પર દયા કર. મને બચાવી લે અને તેની અશ્રુભરી દયામણી આંખે યાદ આવે છે. હોટલવાળો પણ પૂછે છે તમારો મિત્ર કયાં ગયે ? પણ તેને બેટું સમજાવી દે છે કે એ દેશમાં ગયે અને પિતે બીજે દિવસે બેંકમાં જઈ મિત્રના નામના દશ લાખ રૂપિયા પિતાની સહી કરીને ઉપાડી લે છે ને વીસ લાખનો માલિક બની દેશમાં આવે છે. ગામના લોકે પૂછે છે તું આવ્યું ને તારો મિત્ર કેમ નથી આવ્યું ? એ કયાં ગયે ? પણ એ ગ્ય જવાબ આપી શક્તા નથી. જેમ મ ગલ્લાતલ કરી બધાને સમજાવી દે છે. ગામમાં પિતે સારી એવી જમીન લઈને માટે બંગલો બંધાવે છે. હવે તે ધનવાન બને એટલે સારા ઘરની કન્યા સાથે તેના લગ્ન પણ થઈ ગયા અને પોતે બંગલામાં આનંદથી રહે છે. હવે ભાઇની સુખની સીમા નથી. બંગલે બંધાવ્યું. મોટર લાવ્યું. મનગમતી પત્ની મળી. બધું સુખ છે પણ અંદરથી તેને ચેતનદેવ રડી રહી છે. મિત્રને દયામણે ચહેરે, તેની આજીજી અને કાલાવાલા. મિત્ર! તું મને દરિયામાં ફેંકી ન દઈશ. આ દશ્ય એની નજર સમક્ષ ખડું થઈ જાય અને એનું મન બેચન બની જતું. સમય થતાં તેને ઘેર એક પુત્ર થાય છે. પુત્રને ખૂબ લાડકોડથી ઉછેરે છે. ગામડામાં તે પાંચ ધોરણ સુધી ભણવાનું હતું. એ પૂરું થયું એટલે બીજા મેટા શહેરમાં કોલેજમાં દાખલ કર્યો. સમય જતાં એ ગ્રેજયુએટ પાસ કરી M. A. માં આવે છે. છેલ્લું વર્ષ છે એટલે ભણવામાં ખૂબ મહેનત કરે છે. ખૂબ શ્રમ પડવાથી દીકરે એકાએક બિમાર પડે છે. એને બ્લડ કેન્સરને રોગ થાય છે. રેજ ડેકટરોને બે લાવે છે. એને તપાસીને દવા ઈજેકશન આપે છે પણ સારું થતું નથી. છેક માછઊી પાણી વિના તરફડે તેમ તરફડે છે. છેવટે ડોકટરે કહે છે તમે એને મુંબઈ જેવા મેટા શહેરમાં લઈ જાવ. હવે અમારી મતિ ચાલતી નથી. તે સમયમાં આવા રે ડોકટર પિછાણી શકતા ન હતા અને આવી શેધખોળે પણ ન હતી ને સાધને પણ ન હતાં કે જલ્દી સારું થઈ જાય. ડોકટરની સલાહ મુજબ એને મુંબઈ લાવ્યા. ને મેટામોટા ડોકટરોને બતાવ્યું. ડોકટરના હાથ નીચે એની ટ્રીટમેન્ટ શરૂ કરી. છોકરાની પાછળ મા-બાપ પસાના પાણી કરે છે. કયારેક છાનામાના રડી લે છે. પણ દીકરાને જરાય સારું થતું નથી. ફરીને બીજા મોટા મોટા ડોકટરને બોલાવીને તપાસ કરાવે છે. શેડ ડેકટરને કહે છે સાહેબ! મને પૈસા કરતાં મારે દીકરે વહાલે છે. એની સારવાર અને દવામાં જરા પણ કમીના ન રાખશે. પણ મારે દીકરે સાજે થાય તેમ કરો. ત્યારે ડોકટરે એને લંડન સારવાર માટે લઈ જવાનું Page #449 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ શારદા સરિતા કહે છે. છેકરાને પ્લેનમાં લંડન લઈ જાય છે. ત્યાં ચાર મહિના સુધી હાસ્પિતાલમાં રાજ્યેા ને સારવાર કરી પણ સારું ન થયું. માબાપ ચેાધાર આંસુએ રડે છે. માપ રડતા રડતા કહે છે મારા પાપ મને નડયા. દુનિયામાં પાપ કદી છાનું રહેતું નથી. અરેરે...મેં નિષ્ઠુરે દશ લાખના લેાલે મારા મિત્રને દરિયામાં ફગાવી દીધા. એ કેવા કાલાવાલા કરતા હતા! એની આંખેામાં મારી જેમ આંસુ વહેતા હતાં. અને કેવુ દુઃખ થયું હશે! આ શબ્દો આપ ખેલ્યા ને દીકરાના કાને શબ્દ અથડાયા કે મને દરિયામાં ન નાંખી દૃઈશ. તારે મારા દશ લાખ રૂપિયા જોઇતા હોય તેા લઇ લે. ત્યાં એને ગત ભવનું જાતિસ્મરણ જ્ઞાન થયુ. એને દવાના છેલ્લા ડોઝ પાવામાં આવ્યે. હવે એને દવાની પણ જરૂર ન હતી. એના પિતાજીને ખાલાવે છે ને નાકર-ચાકાને રૂમમાંથી અહાર મોકલે છે. શેઠ આવ્યા એટલે દીકરો કહે છે. આપુજી! તમે મને આળખ્યા ત્યારે શેઠના મનમાં એમ થયું કે દીકરા ઘણા વખતથી ખિમાર છે એટલે એ અકળાઇ ગયા છે તેથી આમ ખેલતા હશે. બાપ કહે છે બેટા! આરામ કર. ત્યારે છોકરા ફરીને પૂછે છે આાપુજી! તમે મને ન ઓળખ્યા ? પણ ખાપ કઈ જવાબ આપતા નથી. ત્યારે છોકરા કહે છે બાપુજી! હુ તમારો દીકરો નથી પણ તમે દશ લાખ રૂપિયાને ખાતર તમારા જીગરજાન મિત્રને મુંબઈનાં દરિયામાં નાંખી દીધા હતા તે હું તમારા મિત્ર છું. મારા દેશ લાખ વસૂલ કરવા આવ્યે છે. મે' છેલ્લે દવાના ડાઝ પીધેા ત્યારે તમારી પાસેથી મારૂ લેણું પુરુ થયું. હવે હું જાઉ છું એમ ખેલતાની સાથે તેના જીવ ચાલ્યા ગયા. બાપ દીકરાના સામુ ટગર-ટગર જોયા કરે છે. એને ભૂતકાળમાં કરેલી ભૂલેાનું ભાન થયું. દીકરાના અગ્નિસંસ્કાર કરી પાછા ફર્યાં પણ ખાપને સ્હેજ પણ આનદ ઘરમાં નથી. પાપને ખૂબ પશ્ચાતાપ કરી પશ્ચાતાપની સરિતામાં સ્નાન કરી આત્માને વિશુદ્ધ બનાવી સંયમ અંગીકાર કરે છે. તેને સમજાઈ ગયું કે સાચું સુખ સંસારમાં નહિ પણ સંયમમાં છે. સુખના સર્વોચ્ચ જો કોઇ ઉપાય હાય તે। જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ છે. આ બધા તપ તપસ્વીએ કરે છે તે કર્મની નિશ કરવા માટે કરે છે. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી આત્મા સાચે સુખી નહિ બની શકે. માટે તપસ્વીને જોઇને તમે પણ તપ કરજો. કના મેલને ધાનાર જ્ઞાન-દન ચારિત્ર છે. ત્રણેય આત્માને પવિત્ર અનાવે છે. કર્મ સાંકળને તેાડવાના જલ્દી પુરુષાર્થ કરેા. શેઠને સમજાઇ ગયુ` કે સ’સારમાં કાઈ કાઈન' નથી તેથી શેઠે સંસાર છોડી સયમ લીધે અને આત્માના સુખા મેળવ્યા. તા મારે કહેવાનુ એટલુ છે કે ચારિત્ર એ આત્માના સુખને ઉપાય છે. હવે જલ્દી જલ્દી કયારે ચારિત્ર લઉં' ને આત્માના સુખા કેમ મેળવુ એવી તમે સૈા ભાવના રાખજો. સમય થઈ ગયા છે. વધુ ભાવ અવસરે કહેવાશે. ✩ Page #450 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૪૦૯ વ્યાખ્યાન નં. ૫૦ વિષયા- પ્રગતિનો માર્ગ ભાદરવા સુદ ૧ ને મંગળવાર તા. ૨૮-૮-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની ભગવંતોએ અનંતકાળથી સંસારમાં આથડતા જીવોને પ્રગતિનો માર્ગ બતાવ્યું છે. ભગવંત કહે છે કે પશુ-પક્ષી, માનવ બધા ગતિ તે કરે છે. પ્રગતિ કઈ વિરવ પુરૂ કરે છે. આજે ભૌતિકવાદને યુગ ચાલી રહ્યો છે. બે પગે ચાલનારા દરેક માનવી બોલે છે કે અમે પ્રગતિ કરીએ છીએ. વહેપારીઓ કહે છે અમે વહેપારમાં પ્રગતિ કરી છે. મશીનરીવાળા કહે છે અમે મશીનરીમાં પ્રગતિ કરી છે. મિલ ફેકટરીઓ અને કારખાનાવાળા કહે છે અમે પણ પ્રગતિ સાધી છે. દરેક માનવીઓ કહે છે કે અમે અમારા ક્ષેત્રમાં પ્રગતિ સાધી છે. વિકાસ કર્યો છે, આગળ વધ્યા છીએ. આજના યુગમાં માનવ અનેક પ્રકારના ધંધા કરી રહ્યો છે. ઘઉં-બાજરી-તુવેરમગ, મઠ, ચણા વિગેરે અનાજ વહેપારીઓ વેચતા હતા. જ્યારે આજે તો ઘઉનો, ચણાનો, બાજરાને લેટ બજારમાં તૈયાર મળે છે. એટલે બહેનોને દળાવા જવાની કટકટ મટી ગઈ. પહેલાના જમાનામાં અથાણા જાતે નાંખતા હતા. અત્યારે પણ નાંખે છે, પણ કેઈને નાંખવું ન હોય તે અથાણા, પાપડ ને ચટણી બધું તૈયાર મળે છે. મસાલા જાતે ખાંડવા ને દળવા પડતાં હતા. તેના બદલે બધી જાતના મસાલા તૈયાર મળે છે. કપડા સીવેલા તૈયાર મળે છે. મને તે લાગે છે કે રોટલી ને શાક તૈયાર મળી જાય તો એ પણ લાવીને ખાવા તૈયાર થઈ જશે. (હસાહસ) અમદાવાદમાં એક બહેન કહેતી હતી કે અત્યારે દાળ બનાવવી ન હોય તો ચંદ્રવિલાસ હોટલમાંથી તૈયાર દાળ લઈ આવીએ. ચંદ્રવિલાસની દાળ ખૂબ ટેસ્ટદાર ખાવા જેવી હોય છે. લોટ-મસાલા અને દાળ તૈયાર ખાતા થઈ ગયા પણ તમને ખબર છે કે એ તૈયાર લેટમાં કેવું સહેલું અનાજ વાપર્યું હશે અને કેટલા છે તેમાં પીસાઈ ગયા હશે? તે લેટ તમારા પેટમાં જશે તો મનના પરિણામ કેવા રહેશે. મસાલામાં પણ કેવી જીવાત આવે છે. અમારે સાધુને પાતરા સાફ કરવા માટે ચણાનો આટે લાવ પડે છે. અમે પૂછીને લાવીએ કે કેથળાને તૈયાર આટે નથીને? ઘરને દળાવેલે આ પૂછીને લાવીએ છીએ છતાં એ આટાને પહોળો કરી એના ઉપર વાટકી ફેરવીએ ત્યારે કેઈક વખત એવી ઝીણી બારીક ઈયળો ઉપર આવે છે. એ તૈયાર કેથળાના લેટમાં તે કેટલી છવાત હોય છે. આ તૈયાર આટો ને મસાલે ખાતા વિચાર કરજો કે આ તૈયાર માલ ખાતાં મારા માટે પરફેકમાં કર્મના ગંજ તૈયાર થઈ જશે. એ કર્મો ભોગવવાની તમારી કેટલી તૈયારી છે! Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ . શારદા સરિતા ભૌતિક દ્રષ્ટિએ આ બધી પ્રગતિ દેખાય છે. પણ આત્માની દષ્ટિએ તે ગતિ છે. પ્રગતિ તો એને કહેવાય કે જ્યાં ગયા પછી ફરીને ગતિ ન કરવી પડે. પહેલાના જમાનામાં કંઈ વિધવા અને નિરાધાર બહેને ઘંટીના પૈડા ફેરવી લેકેના પાણી ભરી, મસાલા ખાંડીને પિતાનું ગુજરાન ચલાવતી હતી. આજે એમને આશ્રય તુટી ગયે. કૂવાના કાંઠા ગયા, ને ઘરઘરમાં નળ થઇ ગયા, દમયંતીના પતિ નળ ગયા, પણ આજે તે ઘેર ઘેર નળ થઈ ગયા. ઘઉં7 બાજરી દળવા ઘણાના ઘરમાં ઈલેકટ્રીક ઘંટીઓ આવી ગઈ છે. પહેલાં પાણી ભરવા કૂવે અને તળાવે જવું પડતું હતું અને આજે તે નળ ફેરે ને પાછું પાણી. અમે વિહાર કરીને મુંબઈ આવતા હતા. વચ્ચે કંઈક એવા ગામડા હતાં કે એમને પાણી પીવા મળતું ન હતું અને મુંબઈમાં તો ક્યાંય પાણીને દુકાળ દેખાય નહિ. અહીં તે નળ ખુલ્લા રહે છે ને બંબાકાર પાણી ચાલ્યું જાય છે, પાણીના એક બિંદુમાં અસંખ્યાતા છની હિંસા થાય છે. શું આ પ્રગતિ કહેવાય? પ્રગતિ નથી પણ પતન છે. બજારમાં દુકાને દુકાને તૈયાર વસ્તુઓ બરણીમાં ભરીભરીને ગઠવી હેય છે તે જોઈને માનવીનું મન આકર્ષાય છે. અહીં એક રૂપક યાદ આવે છે. એક કવિએ રૂપક બનાવ્યું છે. એક અથાણું અને મરચાવાળાની દુકાને જુદા જુદા દેશની બરણીઓમાં તૈયાર અથાણાં અને ખાંડેલા તૈયાર મરચા ભરીને લાઈનસર બરણીઓ ગોઠવી હતી. એક દિવસ બરણીઓ વચ્ચે વાદ-વિવાદ થયે. સૌ પોતપોતાના વખાણ કરવા લાગી. સૈ પ્રથમ પેરિસની બરણ કહે છે જુઓ હું કેટલી સુંદર છું! ત્યારે જમીનની બરણું કહે છે જુઓ તે ખરા મારી સુંદરતા અને ચમક કેટલી સારી છે. મને જોઈને કેઈને લેવાનું મન થઈ જાય. ત્યારે ત્રીજી જાપાનની બરણી કહે છે મારું ઢાંકણું કેવું સુંદર છે! તમારા બધામાં મારે નંબર પહેલો છે. ત્યારે ચોથી કાશ્મીરની બરણી કહે છે હું ધર્મપ્રધાન એવા ભારતમાં ઉત્પન્ન થઈ છું. વળી ભારતનું સ્વર્ગ કાશમીર છે એટલે હું તો સ્વર્ગમાંથી આવી છું. માટે મારું સ્થાન ઉંચુ છે. ત્યારે પાંચમી દેશી બરણી કહે છે તમે સૈ પિતપોતાની સુંદરતા, ચમક ને સ્થાનની શોભાથી પુલાવ છો પણ મારી સામે ટકકર ઝીલવાની તમારા કેઈમાં તાકાત નથી. મારા જેવી મજબૂતી તમારામાં નથી માટે હું તમારા બધાથી મટી છું. આ બરણીઓ વચ્ચે થયેલી ચર્ચા અથાણાં અને મરચાના વેપારીએ સાંભળી. તેણે કહ્યું તમે બધા નકામા શા માટે ઝઘડી રહ્યા છો? તમારા રૂપ-રંગ ને બધું સુંદર છે પણ તમે જુઓ તો ખરા! તમારી અંદર શું ભર્યું છે? અથાણું અને મરચા કે બીજુ કાંઈ? આ તે એક રૂપક છે પણ આપણે એમાંથી શું સાર લેવો છે? તે Page #452 -------------------------------------------------------------------------- ________________ સારદા સરિતા ૪૧૧ આપણને કહે છે કે માનવ બહારથી ગમે તેટલો સુંદર હોય પણ તેના જીવનરૂપી બરણીમાં શું ભર્યું છે તે જોવાનું છે. જીવનરૂપી બરણીમાં માત્ર મસાલો ભર્યો હોય તો તેની સુંદરતા શા કામની? શરીરની કિંમત નથી પણ તેમાં ભરેલા માલની કિંમત છે. બારદાનમાં જ્યાં સુધી માલ ભર્યો છે ત્યાં સુધી તેની કિંમત છે. માલ કાઢી લીધા પછી બારદાનની કંઈ કિંમત નથી તેમ દેહ રૂપી બારદાનમાંથી ચૈતન્ય રૂપી માલ ચાલ્યા જશે પછી તેને જલાવી દેશે. માટે અંદર ધર્મારાધનાને માલ ભરી દે. બહારની શોભા કરતાં અંદર શું ભર્યું છે તેની કિંમત છે. ઘણાં ભાઈ- બહેને કહે છે અમે જ ઉપાશ્રયે જઈએ છીએ. સામાયિક પ્રતિક્રમણ આદિ ધર્મધ્યાન કરીએ છીએ, પૌષધ કરીએ છીએ, વ્યાખ્યાન વાણી સાંભળીએ છીએ એટલે અમારું સ્થાન ઉંચું છે. પણ ભાઈ ! આટલું કરવા માત્રથી તમે તમારું સ્થાન ઉંચું માની લીધું પણ જીવનમાં તમે દયા-ક્ષમા, સદાચાર આદિ આધ્યાત્મિક ગુણો કેટલા કેળવ્યા ? આ જીવનરૂપી બરણીમાં કે માલ ભરેલો છે તેનું નિરીક્ષણ કરે. ધર્મ કરીને અભિમાન કરવું તે હાનિકારક છે. દરેક ધર્મ કલ્યાણ કરવાનું કહે છે અને સૌ પોતપોતાના ધર્મના ગુણ ગાય છે અનેકાંતદષ્ટિથી જોઈએ તે કઈ પણ ધર્મ ખોટ નથી. પણ પિતાની શ્રેષ્ઠતાનું અભિમાન કરવું તે ખોટું છે. માનવ ધર્મપરાયણને બદલે ધર્માભિમાની બની ગયો છે. આ અભિમાન વિકાસ સાધવામાં ને પ્રગતિ કરવામાં અંતરાય રૂપ છે. જે ધર્મપરાયણ હોય તે કદી પિતાની જાતને શ્રેષ્ઠ ન કહે. મહાત્મા ગાંધીજીએ એક ભજનમાં ગાયું છે કે “વિણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે માં જે પારકાની પીડા જાણે છે તે સાચે વૈષ્ણવ છે. નરસિંહ મહેતાએ પણ કહ્યું છે કે જે પારકાનું દુઃખ દૂર કરીને પણ અભિમાન ન કરે તે સાચો વૈષ્ણવ છે. તો મારા મહાવીરના સંતાનોને હું પૂછું છું કે તમે જે કુળમાં જન્મ્યા છે પણ દિલમાં જે અનુકંપા ન હોય તો તે સાચા જેન બની શકે ખરા ? જે પારકાની પીડાને જાણનાર હોય, પરની પીડા દૂર કરીને અભિમાન ન કરતો હોય તે વૈષ્ણવ તે છે પણ એને જેન પણ કહી શકાય. અનેકાંત દષ્ટિ શું એમ નથી કહેતી? ઈસુ ખ્રિસ્ત કર્યું છે કે Love your enemise, (લવ યર એનામીઝ) તમે તમારા શત્રુઓ સાથે પણ પ્રેમ કરો. કઈ ખ્રિસ્તી કુળમાં જન્મ્યો હોય પણ જૈન ધર્મને આચાર પાળતે હેય, શત્રુ પ્રત્યે પણ પ્રેમભાવ રાખતો હોય તે શું તેને જેને ન કહેવાય ? જેન કુળમાં જન્મ લેવાથી જૈન બની શકાતું નથી, પણ જે રાગ-દ્વેષને જીતે તે સાચે જૈન છે. પછી ભલેને તે ગમે તે કુળમાં કેમ જ ન હોય? આજે માનવી જૈન ધર્મ પામ્યો છે પણ એને આચાર નથી સમજત. ધર્મના ગુણે અહિંસા-સત્ય-અચૌર્ય–બ્રહ્મચર્ય, દયા-દાન, પ્રમાણિક્તા વિગેરેના પાલનમાં ધર્મ Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ શરદા સરિતા છે. જેનો આજે ભારતમાં મોટા ભાગે અભાવ છે. તેનું પાલન કર્યા વિના અને ધર્મના મૂળભૂત તત્વોને જીવનમાં ઉતાર્યા વિના સુખ કેવી રીતે મળી શકે? આસ્તિક હોય કે નાસ્તિક હોય, સામ્યવાદી હોય કે સમાજવાદી હોય, પણ બધાને ધર્મના આ નિયમ સ્વીકાર્ય છૂટકે છે. ધર્મના કાયદાનું પાલન કરવું તેનું નામ ધર્મ છે. ત્યાં સુધી જીવનમાં સુખની આશા રાખવી વ્યર્થ છે. બીજા દેશોની અપેક્ષાએ ભારત ધર્મપ્રધાન દેશ છે. ભારતમાં બધા ધર્મો છે. જેન-બૌદ્ધ-ઈસ્લામ-ઈસાઈ-વૈષ્ણવ વિગેરે ધર્મોના ધર્મસ્થાનકે બીજે ક્યાંય નથી એટલા ભારતમાં છે. તેથી ભારત ધર્મપ્રધાન દેશ ગણાય છે. અન્ય દેશ નહિ. જેટલો તપ-ત્યાગ ભારતમાં છે તેટલો બીજે કયાંય નથી. છતાં આજે ભારતની કરૂણાજનક સ્થિતિ કેમ છે? ભારત બીજા દેશે કરતાં દુઃખી છે તેનું કારણ શું ? “ધર્મણવ હૃતોત્તિ ઘર્મોક્ષિત: રક્ષતિ. ” ધર્મનું રક્ષણ કરવાથી આપણું રક્ષણ થાય છે ને ધર્મને નાશ કરવાથી આપણે નાશ થાય છે માટે તમે ધર્મનું રક્ષણ કરે. આજે તમે બધા જેન કુળમાં જગ્યા એટલે માને છે કે અમે જેન છીએ. પણ શું જૈન કુળ તમારો ઉદ્ધાર કરશે? એક પકડ પકડી છે તે છૂટતી નથી. જેમ એક શેઠ યાત્રાએ ગયાં ને નોકરને કહ્યું કે તું તાળું સાચવજે. નેકર સમજે કે શેઠે તાળું સાચવવાનું કહ્યું છે. એટલે નોકર તાળું પકડીને બેસી રહેતે. ચેરેને થયું કે શેઠ યાત્રાએ ગયા છે પણ એનો નોકર તાળું ઝાલીને બેસી રહે છે. હવે આપણે ચેરી શી રીતે કરવી? ચેરેએ શેઠના મકાનના પાછળના કરામાં બાકોરું પાડયું. અંદર પિઠા. તિજોરી તેડવા માંડી એટલે ખળભળાટ થયે પણ નેકરે તે એક વાત પકડી કે અંદર ગમે તે થાય મારે શું જવાનું! મારે તે તાળું સાચવવાનું છે. ખબર પડી કે ઘરમાંથી માલ ચોરાય છે તો પણ ચેત્યે નહિ. શેઠનું ઘર ખાલી થઈ ગયુ. શેઠ યાત્રાએથી આવ્યા અને જોયું તે ઘર ખાલીખમ. નોકરને કહે છે તેને ઘર સેંપીને ગયે હતો છતાં આમ કેમ? ત્યારે નકર કહે છે ઘરમાં ગમે તે થયું તેની સાથે મારે કંઈ નિસ્બત નથી. મારે તે તાળાની સાથે નિસબત છે. જોઈ લે. તાળું સાબૂત છે ને? ત્યારે શેઠ કહે તાળું સાચવવાને અર્થ શું? તાળું સાચવવાની સાથે આખું ઘર સાચવવાની જવાબદારી હતી. તેમ જ્ઞાની કહે છે તમે ઉપરથી જૈનના નામનું તાળું લગાડયું છે, પણ અંદરથી જૈનત્વને માલ ચોરાઈ રહ્યો છે પણ ચેતનદેવ જાગતું નથી. તે આત્મકલ્યાણ ક્યાંથી થશે અને પ્રગતિના પંથે ક્યાંથી જવાશે? સંસારની સેંકડે પ્રગતિ કરી પણ આત્મા માટે કેટલી કરી? સંસારમાં દરેક વ્યકિત પિતાની પ્રગતિને ઈચ્છે છે. માનવ માત્ર ઉન્નતિને માટે, પ્રગતિને માટે, કાન્તિ, ઉત્કાનિત અને વિકાસને માટે પ્રયત્ન કરે છે. આજે બધા બેલી રહ્યા છે કે અમે પ્રગતિની દિશામાં આગળ વધી રહ્યા છીએ. ખરેખર વિજ્ઞાને ભૌતિક ક્ષેત્રમાં આશ્ચર્યજનક પ્રગતિ કરી છે. દિન-પ્રતિદિન વિજ્ઞાન આગળ વધી રહ્યું છે. દરરોજ Page #454 -------------------------------------------------------------------------- ________________ શારશ્તા સરિતા ૪૧૩ નવી નવી શોધ થઈ રહી છે. કરોડો રૂપિયાનો ખર્ચ કરીને સંસારના રાષ્ટ્ર વૈજ્ઞાનિક હરીફાઈઓમાં એકબીજાને હરાવવાનો પ્રયત્ન કરે છે. માનવ મંગળ ગ્રહ ઉપર પહોંચવા અને ચંદ્રકમાં વિહાર કરવાની તૈયારી કરી રહ્યો છે. રોકેટ, ઉપગ્રહ અને અંતરિક્ષ વાહનોથી માનવ આકાશમાં ઉડવાનો પ્રયત્ન કરે છે. ખરેખર સાચા અર્થોમાં કહું તો આજના માનવને જમીન ઉપર ચાલવાનું તો આવડતું નથી અને તે ચંદ્રલેકમાં પહોંચવાની યેજના ઘડી છે. માનવ જમીન ઉપર કયાં ઉભે છે અને કયાં તેને પગ છે તેનું પણ તેને ભાન નથી. પરંતુ તે ચંદ્રક અને મંગળ ગ્રહ ઉપર રહેવાનું વિચારી રહ્યો છે. આ કેટલી આશ્ચર્યની વાત છે! વિજ્ઞાનની આંધીમાં મનુષ્ય પોતાનું ઘર ભૂલી જાય છે. વિકાસ અને ઉન્નતિના સાચા રસ્તાને ભૂલીને ન જાણે તે કઈ આડાઅવળા રસ્તા ઉપર જઈ રહ્યો છે અને પાછો સમજે છે કે તે પ્રગતિ તરફ આગળ વધી રહ્યો છે. હવે એ વિચારવાનું છે અને સમજવાનું છે કે ઉન્નતિને સાચે રસ્તે કર્યો છે? અભ્યદયનો રાજમાર્ગ શું છે? માનવને આ વિચારવાનું અને સમજવાનો સુઅવસર મળે છે. સંસારના દરેક પ્રાણીઓને એકેન્દ્રિયથી લઈને તિર્યંચ પચેન્દ્રિય સુધીના પશુ-પક્ષીઓને આ વિવેકશકિત પ્રાપ્ત થઈ નથી. મનુષ્યનું એ અહોભાગ્ય છે કે તેને વિચારવાની અને સમજવાની અનુપમ શક્તિ પ્રાપ્ત થઈ છે. એકેન્દ્રિય વિગેરે પ્રાણી અકામ નિર્જરાના કારણે બેઈન્દ્રિય, તેઈન્દ્રિય ચૌરેન્દ્રિય અને પચેન્દ્રિય બને છે અને પછી પ્રગતિના પંથ પર આવે છે. પરંતુ તેની આ પ્રગતિ વિચારણપૂર્વક નથી. પ્રગતિ માટે શું કરવું જોઈએ તે સમજ્યા વગર અકામ નિર્જરા અથવા ભવિતવ્યતાનાં બળ પર તે આગળ વધે છે, પરંતુ માનવમાં વિચારવાની શકિત અદ્દભુત છે. જેના કારણે તે સમજી વિચારી, ચિંતન-મનન કરીને પિતાની પ્રગતિનો માર્ગ રજુ કરી શકે છે. માનવમાં કઈ દાન કરે, કઈ શીયળ પાળે, કઈ તપ કરે અને કેઈ આ બધું કરે છે તેની અનુમેહના કરે છે. કેઈ અંતઃકરણપૂર્વક મનમાં શુભ ભાવના ભાવે છે કે હું આ બધું ક્યારે કરીશ? અને સમય આવે ત્યારે કરી લે છે. તે સાચી પ્રગતિ સાધે છે. જેન હોય તેના જીવનમાં દયા ભારોભાર ભરી હોય છે. અરે કંઈક એવી વ્યક્તિઓ પણ હોય છે કે જેને ન હોય, એકબીજાને કદી જોયા ન હોય છતાં બીજા પ્રત્યે કેટલી સહાનુભૂતિ બતાવે છે. આ એક વખત એક મોટા શ્રીમંત શેઠ પિતાની ગાડી લઈને દરિયા કિનારે ફરવા માટે ગયા. તે વખતે એક માણસ દરિયા કિનારે આંટા મારતા હતા ને ચારે બાજુ દષ્ટિ કરતો હતો. આ જોઈને પેલા શેઠના મનમાં થયું કે આ માણસ દુઃખી દેખાય છે અને દરિયામાં પડીને આપઘાત કરવાની ઈચ્છા કરતા હોય તેમ લાગે છે. પણ મને જોઈને સંકોચાય છે. માણસ મરવા કયારે આવે? કોઈને મરવું ગમતું નથી પણ એ Page #455 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ શારદા સરિતા જ્યારે ચારે બાજુથી દુઃખથી ઘેરાઇ જાય છે ત્યારે મરવાના વિચાર કરે છે. તે મારે એને મરવા દેવા નથી એમ વિચાર કરી શેઠે રૂા. ૨૫૦૦૦ના ચેક અને પેાતાના નામનુ સરનામાનું કાર્ડ પેલી વ્યકિતના હાથમાં આપીને તરત રવાના થઇ ગયા. તુ કાણુ છે? તારે શું દુઃખ છે? એ કઇ પૂછવા ઉભા ન રહ્યા. માણસ ધનવાન હતા. તે દરિયામાં પડવા આબ્યા ન હતા. એ રિયાના કિનારે આંટા મારતાં મારતાં એમ જોતેા હતેા કે અહા ! અત્યારે દરિયામાં ભરતી નથી અને મે! ઉછળતાં નથી. પાણી કેવું શાંત છે! તેમ મારા જીવનમાંથી વિષયવિકારના મેન્દ્ર શાંત થઈ જાય, લાભની ભરતી કદી આવે નહિ તે મારું જીવન કેવું પવિત્ર બની જાય ! પેલે આ માણુસ આવા વિચારમાં મગ્ન હતા ત્યાં પેલા દયાળુ શેઠે તેના ઉપર ૨૫૦૦૦ રૂા.ના ચેક અને પેાતાના એડ્રેસનું કાર્ડ એનાખેાળામાં નાખીને ચાલ્યા ગયા. આના મનમાં થયું કે નહિ ઓળખાણુ, નહિ પિછાણુ કે નહિ પૂછપરછ અને મને પ્રેમથી આપી ગયા તે! મારે સ્વીકારી લેવું એમ માનીને પોતઃના ઘેર આવ્યા અને પેલા શેઠનુ કાર્ડ પેાતાના ટેબલના કાચ નીચે મૂકી દીધુ. રેજ સવારે ઉઠીને કાર્ડ સામું જોઇને મનમાં ચિંતન કરે, એ! દયાળુ ! એ દાતાર! શુ તારીયા અને ઉદ્દારતા ! તારા જે! હું કયારે અનુ? આ માણસ ધનવાન હતા પણ કંજુસ ખૂબ હતા. પણ આ શેઠનુ ધન ઘરમાં આવ્યુ ત્યારથી તેના જીવનમાં પરિવર્તન આવ્યું. અને તેટલી દુઃખીની સેવા કરવી. મારા બંધુએ! તમે ખાઇ-પીને ફેડ બનીને ફેર છો પણ કદી તમારા પાડેાશીની સંભાળ લે છે કે તારે શું દુઃખ છે? ને એનુ દુઃખ દૂર કરા છે ખરા? રાજ શેઠનુ ક! જુએ ને તેમના ગુણાનું ચિંતન કરે છે. એમ કરતાં દસ વર્ષ વીતી ગયા. એક વખત તેણે પેપરમાં સમાચાર વાંચ્યા કે આ નામની પેઢી ડૂબે છે. જોયું તેા જેનુ કાર્ડ છે તે જ શેઠ છે. અહા! આ તેા મહાન પવિત્ર, યાની મૂર્તિ, પ્રેમનુ મંદિર. મારું ભલું કરનાર શેઠ છે. મને ૨૫,૦૦૦ રૂ।. ના ચેક આપ્યા. તેનું કાર્ડ આપ્યું ને સાથે એમ પણ કહ્યું છે કે તારે જરૂર પડે તે મારે ઘેર આવજે. આવા લાખાને પાળનાર સંકટમાં આવી ગયા. પેલા માણસ સાદો અન્યા તે ચેકબુક લઈ શેઠનુ કાર્ડ લઈને નામ પૂછતે પૂછતા શેઠની પેઢીએ આવ્યા. પેઢી પર મુનિમે ઉદ્દાસ થઈને બેઠા છે. આ માણસ પૂછે છે કે શેઠ કયાં છે? ત્યારે મુનિમા કહે છે હમણાં શેઠ ખૂબ સંકટમાં છે. પેઢી ડૂબવાની અણી ઉપર છે એટલે શેઠ પેઢી ઉપર આવતા નથી. ઘેર છે. ત્યારે તે માણસ શેઠને ઘેર ગયા. દરવાજામાં પટાવાળા ભેા છે. તે અંદર જતાં અટકાવે છે. એણે માન્યું કે આ કાઈ લેણીયાત પૈસા લેવા આવ્યેા લાગે છે. અત્યારે શેઠ લેણું આપી શકે તેમ નથી અને જો આ અંદર જશે તે શેઠને દુઃખ થશે એટલે તેને જવા દેતા નથી. ત્યારે કહે છે, ભાઈ! આ શેઠના નામનું કાર્ડ લઈને આવ્યેા છું અને મારે તેમનુ ખાસ કામ છે. મને Page #456 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૪૧૫ અંદર જવા દે. ત્યારે પહેરેગીર શેઠને પૂછે છે કે એક માણસ આપના સરનામાનું કાર્ડ લઈને આવ્યો છે ને એ આપને મળવા માંગે છે, એને આવવા દઉં? શેઠ કહે છે ભલે આવે. કાર્ડ લઈને અંદર જાય છે, ને શેઠને પ્રણામ કરીને કહે છે, આપે દસ વર્ષ પહેલા દરિયા કિનારે મને આ કાર્ડ અને ૨૫,૦૦૦ રૂ. ને ચેક આપે હતો ને કહ્યું હતું કે તારે જરૂર પડે ત્યારે મારે ઘેર આવજે. તે શેઠજી! હું આવ્યો છું. શેઠના મનમાં થયું કે આ મારી પાસે મદદની આશાથી આવ્યા છે. હું એને શું આપુ? શેઠ કહે છે ભાઈ! તું થોડે મોડો પડે. મેં તેને કહ્યું હતું ને તું આવ્યો પણ તને આપવા જેવું મારી પાસે હવે કંઈ નથી. મને મારું કર. આવનાર વ્યકિત કહે છે, શેઠ! તમે તે મને ઘણું આપ્યું છે. મારા જીવનનો ઉદ્ધાર કર્યો છે. હું એવો લેભી હતું કે ચમડી તૂટે પણ દમડી ન છૂટે. કદી કોઈ ગરીબના સામું જે ન હતો. મારા દિલમાં દયાને છાંટ ન હતો. પણ આપનું ધન મારા ઘરમાં આવ્યું ત્યારથી મારા દિલમાં દયાના ઝરણાં વહ્યા ને મારા જીવનનું પરિવર્તન થઈ ગયું. જેમ મશીનમાં અશુદ્ધ પદાર્થો શુદ્ધ થઈને બહાર નીકળે છે, મેલા કપડાં મશીનમાં નાંખવામાં આવે તો સ્વચ્છ થઈને બહાર આવે છે તેમ આપના જીવનમાં રહેલી નીતિના પ્રભાવથી મારું જીવન પવિત્ર બની ગયું છે. હું આપની પાસે લેવા નથી આવ્યું પણ આપને મળવા અને આપના પવિત્ર દર્શન કરી પાવન બનવા આવ્યો છું પણ હું આપને એક વાત પૂછું છું કે હું ઘરમાં આવ્યું ત્યારે આપના હાથમાં કાચની પ્યાલી હતી. આપ મોઢે માંડવાની તૈયારીમાં હતા અને આપે મને જોઈને તે ખાલી સંતાડી દીધી તો એમ કરવાનું કારણ શું? શેઠ કહે છે ભાઈ ! એ તમારે જાણવાની જરૂર નથી. ત્યારે કહે છે જે હોય તે મને કહે. હું જાણ્યા વિના જવાને નથી. એ તો અહો લગાવીને બેસી ગયે. ખૂબ પૂછયું ત્યારે શેઠ કહે છે ભાઈ ! મારા જીવનનો અંત લાવવા માટે ઝેરની પ્યાલી પીવા બેઠો હતો અને તું આવી ગયે. આવનાર ભાઈ કહે છે આપને આ રીતે જીવનને અંત શા માટે લાવવો જોઈએ? શેઠ કહે છે ભાઈ ! મારે દુનિયામાં મેં બતાવવાને વખત નથી રહ્યા. મને બહાર નીકળતાં શરમ આવે છે. મેં આજ સુધી કેઈનું દિલ દુભાવ્યું નથી. મને મળ્યું તે ફૂલ નહિ ને ફૂલની પાંખડી આપી છે. હવે કઈને આપવાની શતી પાઈ રહી નથી. ખૂબ મૂંઝાયો છું. આવનાર માણસ કહે છે શેઠ! આપ શા માટે મુંઝાવ છો? હું આપની પડખે ઉ છું. આપ સુખી હતા ત્યાં સુધી હું ન આવ્યું. પણ તમારું કાર્ડ રેજ જેતે. તમારું નામ મારા દિલમાં કોતરાઈ ગયું છે. પેપરમાં આપના સમાચાર વાંચીને હું આવ્યો છું. બંધુઓ! તમારા સગાવહાલા દેશમાં રહેતા હોય, એ સુખી હોય ત્યારે તમે પ્રેમથી પત્ર અવારનવાર લખતા રહે છે અને ભેગું લખે છે કે જોઈતું કરતું Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ શારદા સરિતા મંગાવજો. પણ એ સંકટમાં સપડાઈ જાય ત્યારે પત્ર લખે ખરા? પછી પત્ર લખતાં બંધ થઈ જાય. મુંબઈમાં રહેતા હોય, સુખી હોય ત્યારે એના ઘેર જવા આવનાનું, બધે વ્યવહાર હોય પણ એ ગરીબ થઈ જાય ત્યારે એની ખબર લેવાની સગાઈ ન રહે. રસ્તામાં સામા મળે તે પણ આડું જુએ, રખે નજર એક થશે તે એ મારી પાસે આવશે અને મારે મદદ કરવી પડશે. પણ જ્યારે સગા કે સ્નેહી સુખી હોય ત્યારે એની ખબર ન લે તે વધે નહિ. પણ દુઃખના સમયે ખબર લે તે એનું અંતર તમને કેટલી આશિષ આપે! નિસ્વાર્થ ભાવે કરેલી ભક્તિનું ફળ પેલો માણસ કહે છે શેઠ! બોલો, આપને કેટલી જરૂર છે? ત્યારે શેઠ કહે છે ભાઈ ! પાંચ-પચાસ હજારે પતે એમ નથી. શેઠ! આપ કહો કેટલા આપે તો ભીડ ભાંગે. વિના સંકેચે કહી દે. શેઠ કહે છે પચાસ લાખ રૂપિયા મળે તે હું સમાજમાં ઉભું રહી શકું તેમ છું. તરત પચાસ લાખનો ચેક લખી આપો. શેઠ તે સજજડ થઈ ગયા. આ શું? એની કેટલી ઉદારતા! શેઠ કહે છે ભાઈ ! તેં મને મરતો બચાવ્યો છે, તારો મારા ઉપર મહાન ઉપકાર છે. તું માનવ નથી પણ દેવ છે. કોઈ માણસને દુઃખ વખતે દેવ ઓચિંતી સહાય કરે છે તે તેને કેટલો આનંદ થાય છે. તેમ મને આજે આનંદ થયે. દેવાનુપ્રિય! જે તમને મળ્યું હોય તે તમે કઈને આપતા શીખો. લાખ ને કરેડની મૂડી અહીં રહી જવાની છે. સમય આવે પૈસા ખાવા કામ નહિ લાગે. ગાડીમાં તમે મુસાફરી કરતા હે તે વખતે હાથમાં વીંટી હોય કે ખિસ્સામાં દશ-પંદર હજાર રૂપિયાની નોટ હેય ખાવા માટે ભાતું અને પીવા માટે પાણી રાખ્યું નથી અને ભર જંગલમાં ટ્રેઈન અટકશે તો રૂપિયાની નોટો ખાવા કામ લાગે ખરી? એ તમારી ભૂખ કે તરસ નહિ મટાડે. પણ લુખા સુકા રોટલાનું બટકું અને પાણીને લેટે તમારી ભૂખ તરસ મટાડશે. આ ભવમાં કોઈને ઠારશે તે તમને કઈ ઠારશે. કહેવત છે ને કે “કરે તેવું પામે ને વાવે તેવું લણે” તમે પૂર્વભવમાં વાવીને આવ્યા છે તે આ ભવમાં ભણી રહ્યા છે. પણ આ ભવમાં વાવશે નહિ તે બીજા ભવમાં કયાંથી લણશો? આત્માને પ્રગતિના પંથે લઈ જવા માટે ધર્મની જરૂર છે. પરભવના સુખ માટે પણ ધર્મની જરૂર છે. ખાવું-પીવું ને મોજમઝા ઉડાવવી તે પ્રગતિને માર્ગ નથી. પણ ધમરાધના કરી મોક્ષમાં જવાનો પુરુષાર્થ કરે તે પ્રગતિનો માર્ગ છે. ગુલાબનું ફૂલ તમે છોડ ઉપરથી તેડીને સુઘે તે તમને સુગંધ આપશે. તેને પગ નીચે કચરી નાખે, - ધૂળમાં મસળી નાંખે કે પાણીમાં નાંખીને ઉકાળો તે પણ તમને સુવાસ આપે છે. Page #458 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૪૧૭ ત્યારે તમે બીજાને શું આપો છો ! તેને ખૂબ વિચાર કરજે. આ પર્યુષણ પર્વના પવિત્ર દિવસ ચાલે છે. આજે ચોથે દિવસ આવી ગયે. દિવસો પાણીને પૂરની જેમ ચાલ્યા જાય છે. આ દિવસે માં બને તેટલું ધર્મધ્યાન કરે, કરાવો અને કરનારને અનમેદન આપો. હજારે જેમાં એકાદ જીવ જે ધર્મ પામીને સંયમમાગે જશે તે ભગવાન કહે છે લાખ અને કરેડેના દાન કરતાં પણ તેનું મહત્ત્વ વધારે છે. કહ્યું છે કે – પ્રતિમાસે કરે દાન જે દશ લાખ ગાયનું તેનાથી સંયમી શ્રેષ્ઠ, ભલે ન આપે તે કશું. જે માણસ દર મહિને દશ લાખ ગાયનું દાન આપે છે તેના કરતાં સંચમી પુરૂષે ભલે કંઈક ન આપતા હોય તો પણ તે શ્રેષ્ઠ છે. કારણ કે સંયમપંથ એ પ્રગતિને પંથ છે. અહીં તે એકાંત નિર્જરા સિવાય બીજું કંઈ નથી અને સંસારમાં તે ડગલે ને પગલે પાપ ને પાપ. પાપ સિવાય કંઈ નથી. સંયમી પુરૂષો કેટલા જીવોને અભયદાન આપે છે. પંચમહાવ્રતધારી સંતે કેટલા સંતોષી! આજનું મળે તો કાલની ચિંતા નહિ. આજે ન મળે તે પણ આનંદ. જરા પણ ગ્લાનિ નહિ. ભાવ વધ્યા ને ઘટયા, કઈ જાતની ચિંતા નહિ. બસ, સ્વાધ્યાય, મનન અને ચિંતનમાં લીન રહેવાનું. કેઈ જાતની ફિકરચિંતા નહિ. ગમે તેવા સારા આહાર-પાણી અને વસ્ત્ર મળે તે પણ જરૂરિયાતથી વધુ સંગ્રહ કરવાની વૃત્તિ નહિ અને તમને તો થોડું મળે તો વધુ મેળવવાની ભાવના જાગે છે. ન ચાહો ત સ્રોહો રાહ ોહો વિકૃ૬ ! જેમ લાભ મળે તેમ લેભ વધતું જાય છે. કરોડપતિ બનવાના કેડ -પહેલાના જમાનામાં એક શ્રીમંત શેઠ હતા. , આજે તો બે-પાંચ લાખના આસામીની કઈ વેલ્યુ નથી. કરોડપતિ હોય તે શ્રીમંત ગણાય. મુંબઈમાં તે ઘણું કરેડપતિ હશે. એ જમાનામાં પૈસાને આટલો બધે પુગે. ન હતે. પૈસાની કિંમત હતી, એક રૂપિયાનું અનાજ મળતું, એક રૂપિયાનું ચાર શેર ઘી મળતું. દૂધ-શાકભાજી બધું સહુ મળતું હતું. એ સમયે આ શેઠ પાસે ૯ લાખ રૂપિયા હતા. એને થયું કે હવે એક લાખ રૂપિયા મળી જાય તો કરોડપતિ બની જાઉં અને મારા બંગલા ઉપર કરોડપતિની દવજા ફરકે. એને કરોડપતિ બનવાના, કેડ જાગ્યા. જુઓ, પૈસાને લેભ લાગે પણ મનમાં એમ થાય છે કે હું શ્રાવક બન્ય છું તે હવે સાધુ બની જાઉં અને પંચપરમેષ્ટિમાં મારે નંબર લગાવું. આવા કેડ જાગશે તે આત્મા પ્રગતિના પંથે જશે અને પૈસા કમાવાના કેડ જાગશે તે અવનતિના પથે જશે. શેઠ કરોડપતિ બનવા ખૂબ મહેનત કરે છે, એમ કરતાં નવ્વાણું લાખ ને નવાણુ હજાર મળી ગયા, એક હજાર રૂપિયા બાકી રહ્યા. એક હજાર મેળવવા માટે સતત મહેનત કરે છે પણ કેડપતિ બનવાનું લલાટે લખાયું નથી એટલે હજાર મેળવવા Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ શારદા સરિતા જતાં બે હજાર ગુમાવે અને બે હજાર મેળવતાં પાંચ હજાર ગુમાવે છે, પણ કરોડપતિ બનવાના કેડ પૂરા થતા નથી. કેટલાય જોષી પાસે જેવડાવ્યું, બાધાઓ રાખી પણ કરોઠની ભૂખ ન ભાંગી ત્યારે એને થયું કે હવે ઉપાશ્રયે જાઉં ને સાધુને વાત કરું અને કંઈક કામ થાય. દેવાનુપ્રિય! આ શેઠ જૈન હતા પણ કદી ઉપાશ્રયે જઈને સંતના દર્શન કરતા ન હતા, કદી દાન દેવાનું મન હેતું થતું. ગરીબને જોઈ તેનું દિલ પીગળતું ન હતું. કંજુસ તે એવા કે આટલી મિલ્કત હોવા છતાં કઈને એક દમડી પરખાવે નહિ. પોતે પણ સુખે ન ખાય. જેમ ખેતરમાં અનાજ પાકે ત્યારે ચાડિયા બનાવે છે. વાંસડા પીને તેને માણસ જેવા કપડા પહેરાધે, ઉપર હાંડલું ઉંધું વાળે એટલે પક્ષીઓ દાણા ખાવા આવે. એને એમ લાગે કે કઈ માણસ ઉભો લાગે છે, એ ડરથી બિચારા પક્ષીઓ ભાગી જાય. કહેવાનો આશય એ છે કે ચાડિયે પોતે અનાજ ખાય નહિ ને બીજાને પણ ખાવા ન દે. તેમ કંઈક મનુષ્ય એવા કંજુસ હોય છે કે પિતે સુખે ખાય નહિ ને બીજાને પણ ખાવા ન દે. આ શેઠ આવા કંજુસ હતા. પોતે ન ખાય તે બીજાને ક્યાંથી આપે ! જેને આપવું છે તે તે ખૂણેખૂણે ગરીબની તપાસ કરીને આપે છે અને જેને નથી આપવું તે દુઃખીને જોવા છતાં આંખ આડા કાન કરીને ચાલ્યા જાય છે. એક વખત એક ગરીબ માણસ જમીન ઉપર પડેલા કણ વીણીને ખાતે હતે. તે વખતે ભોજરાજા ત્યાંથી નીકળે છે. આને કણ વીણીને ખાતો જે ત્યારે રાજાને જરા સત્તાની મગરૂરી આવી ગઈ ને બોલ્યા. ભેંય પડયા કશું ખાય ઐસા ન જનીયે માત” હે માતા ! આવા ભેંય પડેલા કણ વીણીને ખાય એવાને તે જન્મ ન આપે છે તે શું ખોટું? આવા નમાલા દીકરાને જન્મ દેવા કરતાં વાંઝણી રહી. હેત તો સારું થાત. મારા રાજ્યમાં આવો કેણ દુઃખી છે કે એને કણ વીણીને ખાવું પડે છે. રાજાના શબ્દો ગરીબ છોકરાએ સાંભળ્યા. એણે રાજાની શરમ ન ધરી કે હું રાજાને કહ્યું તે મને શિક્ષા કરશે એ વિચાર ન કર્યો. સામે શું જવાબ વાળે. છતે ગે દુખ ના હરે ઐસા ન જનીયે માત” જેની પાસે લક્ષમી છે, વૈભવ છે, હાથી-ઘડા પર ફરે છે છતાં કોઈના દુખ મટાડતા નથી એવા પુત્રને જન્મ આપવા કરતાં હે માતા ! તું વાંઝણી રહી હતી તે સારું હતું. આ શબ્દો સાંભળીને રાજા તો ઘેડા પરથી નીચે ઉતરી ગયાં. પિતાની ભૂલ સમજાઈ ગઈ. ને છોકરા પાસે જઈને કહે છે બેટા! તારી વાત સાચી છે. રાજા જે રાજા થઈને તારી ખબર ન લીધી ત્યારે તારે ભૂમિ ઉપર પડેલા કણ વણીને ખાવા પડે છેને! એ છોકરાને રાજાએ ન્યાલ કરી દીધું. આ હતો રાજા ભેજ. વિકમ રાજા પરદુઃખભંજન હતાં. પિતાનું સુખ જતું કરીને પણ પારકાના દુઃખ મટાડતા હતા. આજે વિક્રમ સંવત ચાલે છે, એ કેવું ઉંચું જીવન જીવ્યા હશે કે ચેપડામાં એનું નામ લખાય છે. Page #460 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા જૈન સમાજમાં પણ કેવા ઢાનવીર થઇ ગયા છે! ખેમા દેઢાણી, જગડુશાહે, ભામાશાહ, વસ્તુપાળ ને તેજપાળ આવા રત્ના ભારતમાં નામ અમર બનાવી ગયા છે. આજના માનવ બે-પાંચ હજાર ઉપાશ્રયમાં આપે તે શરત કરે કે મારા નામની પથરી મૂકવાની. ભાઈ! તમારૂં નામ પૃથ્થરમાં કોતરાવવું છે તેા મરીને પથ્થર ખનશે. આના કરતાં સમજીને લક્ષ્મીના માહ છેડા. ૪૧૯ 46 આત્મા જાગૃતિ માટે ગુરૂએ આપેલુ સિગ્નલ ? શેઠને લક્ષ્મી ખૂબ વ્હાલી. રાતી પાઇ સત્કાર્યમાં વાપરવાનું મન ન થાય. જોષીએ અને ભુવાના ઇલાજો કામ ન લાગ્યા. ત્યારે જૈન સાધુ પાસે આવ્યા ને સંતને કહે છે ખાપજી ! મારી પાસે આટલા પૈસા છે. મેં ઘણા પ્રયત્ન કર્યો પણ હજુ ક્રોડાધિપતિ અની શકયેા નથી તેા તેના માટે કોઈ મંત્ર-તંત્ર કે કોઈ ખીએ ઉપાય ખરા? ત્યારે મહારાજ કહે છે ભાઈ! ક્રેડપતિ બનવાની મહેનત શા માટે કરે છે? જેટલું મળ્યું છે તેમાં સતાષ માન, કારણ કે એક દિવસ અર્ધું છેાડીને જવાનુ છે. માની લે કે તારા ભાગ્યમાં ક્રોડપતિ બનવાનું લખ્યું હશે તેા અનીશ ને તારા બંગલા ઉપર ધ્વજા ફરકશે. પણ એ ધ્વજા તે અહી રહી જશે. તેના કરતાં તારા આત્માની ધ્વજા ફરકાવને ? શેઠ કહે બાપજી ! તમે આમ કેમ કહેા છે? ત્યારે મહારાજ કહે છે શેઠ ! તમને લક્ષ્મીને અત્યંત માહ છે પણ સાતવારમાં ગમે તે એકવારે તમારા ઘર ઉપર વીજળી પડશે. શેઠ કહે છે કઈ વાંધા નહિ. હું ઘર છોડીને ખીજે રહેવા જઇશ. મહારાજ કહે છે શેઠ! તમે ખીજે રહેવા જશે! તે ત્યાં પડશે પણ જોખમ તમારા ઉપર છે. એટલે શેઠના હાજા ગગડયા. થથર ધ્રૂજવા લાગ્યા. એને એટલી શ્રદ્ધા હતી કે આવા ત્યાગી સ ંત કદી આવુ ખેલે નહિ અને ખેલે તેા જ્ઞાની હોય તે ખેલી શકે અને તે પણ પાછળનું પરિણામ શું આવશે તેનુ લક્ષ રાખીને ખેલે. શેઠને હવે મરણને ડર લાગ્યો. શું મારા ઉપર વીજળી પડશે ને હું મરી જઇશ? શેઠના કરોડપતિ બનવાના અરમાન ઓસરી ગયા. શરીર શાષાઇ ગયુ અને આંખમાંથી મેરઠેર જેવા આંસુ પડે છે. ખૂબ ચિંતાતુર બની ગયા છે. ખાતા-પીતા નથી. રડયા કરે છે. બસ, હવે હું મરી જઈશ? શેઠાણી પૂછે છે સ્વામીનાથ ! આપ શા માટે ા છે? ત્યારે શેઠ કહે છે.સાત વારમાં એક વારે આપણા ઘર ઉપર વિજળી પડવાની છે અને હું તેમાં મરી જવાનેા છું. શેઠને ઘર-પેઢી કંઇ યાદ આવતું નથી. આંખ સામે ફકત મરણુના પડછાયા દેખાય છે. શેઠ પેઢી ઉપર જતા નથી, એટલે લેાકેા એમના ઉપર કેમ આવતા નથી? ત્યારે માણસ કહે છે શેઠના ઘર એટલે નથી આવતા. આ વાત આખા ગામમાં ફેલાઇ ગઇ. ત્રણ દિવસ તા ચાલ્યા ગયા. મુનિમને પૂછે છે કે શેઠ પેઢી ઉપર વિજળી પડવાની છે Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ શીરદા સરિતા શેઠના ઝૂરાપાને કઈ પાર નથી. શેઠાણી ખૂબ સમજાવીને પેઢી ઉપર મળે છે. શેઠ આવ્યા એટલે બધા મુનિ અને નેકરે પેઢીના ઓટલાની નીચે ઉતરી ગયા. શેઠ કહે. છે હું આવ્યું ને તમે બધા કેમ ચાલ્યા? ત્યારે બધા કહે છે શેઠ! તમારા ઉપર વીજળી પડવાની છે માટે તમે ત્યાં અમે નહિ ને અમે ત્યાં તમે નહિ. વીજળી તમારા ઉપર પડે તે ભેગા અમે મરી જઈએ. શેઠ પાછા ઘેર ગયા. શેઠ દુકાનને એટલો ઉતર્યા કે બધા પાછા હતા ત્યાં ચાલ્યા ગયા. મરણના ભયથી માણસે ચાલ્યા ગયા ચારે બાજુ વાત ફેલાઈ ગઈ કે શેઠ ઉપર વીજળી પડવાની છે. શેરીના માણસો વિચાર કરવા લાગ્યા કે શેઠ તે બહાર જતા નથી, તે હવે વીજળી પડશે તે એમના બંગલા ઉપર પડશે તો આપણને નુકશાન થશે. તેના કરતાં આપણે માલમિલકત લઈને પાંચ-છ દિવસ સગેવહાલે જતા રહીએ. આમ મહેલાના માણસેએ નકકી કર્યું. પચાસ ઘરને મહાલે ખાલીખમ થઈ ગયો. શેરીના કૂતરા પણ ચાલ્યા ગયા. પશુઓને પણ સંજ્ઞા છે કે આ લેકે જતા રહેશે તે અમને ખાવાનું કેણું નાખશે? એટલે એ પણ ચાલ્યા ગયા. પચાસ ઘરનો મહોલ્લે ખાલી થઈ ગયે. શેઠનું એક ઘર ખુલ્લું રહ્યું. શેઠને બંગલે ભૂતિયા મહેલ જે દેખાવા લાગ્યો. એના ઝુરાપાને કઈ પાર નથી. બંધુઓ! તમે જે સંસારને કંસાર જેવો મીઠો માની રહ્યા છે પણ જે જે તે સંસાર મીઠે છે કે કડવો? શેઠાણીના મનમાં થયું કે આટલી બધી લક્ષ્મી છે. કદાચ શેઠ ઉપર વીજળી પડે અને બધા ઝડપાઈ જઈએ તે ભેગવશે કોણ? એના કરતાં અને બાબાને લઈને હું પિયર ચાલી જાઉં. આમ વિચાર કરી શેઠ પાસે આવીને કહે છે સ્વામીનાથી આપના ઉપર વીજળી પડવાની છે. ભગવાન કરે ને ન પડે પણ મને એમ થાય છે કે હું આ બંને બાબાને લઈને આપ રજા આપે તે ચાર દિવસ મારા પિયર જાઉં. જે આપણે બધા મરી જઈશું તે લક્ષ્મી કેણુ ભગવશે? શેઠાણીના આ શબ્દ સાંભળીને શેઠને પગથી માથા સુધી ઝાળ લાગી. અહો! આ સંસારની માયા કેવી છે? અહો, હું આ શું સાંભળી રહ્યો છું? આ કેણ બોલી રહ્યું છે? શેઠાણી! કંઈક તે વિચાર કરે. ચાર ચાર દિવસથી ગૂરૂં છું. આ મહેલે ખાલી થઈ ગયા છે. આપણું ઘરમાં મારા અને તમારા સિવાય કંઈ નથી. નેકર – ચાકરે પણ આવતા નથી. આવી સ્થિતિમાં તમે જે સાથે હેતે મને હિંમત રહે. પત્ની એ તો પતિની અર્ધાગના કહેવાય. સુખમાં સાથે રહે તો દુઃખમાં પણ સાથે રહેવું જોઈએ. અને તમે કહો છો કે હું પિયર જાઉં તો પછી મારું કોણ? શેઠાણી કહે છે સૈ સારાવાના થશે. ચિંતા ન કરે. હું તે મારા બે બાબાને લઈને આ ચાલી. હવે પાંચ દિવસ પછી આવીશ એમ કહીને શેઠાણી પિયર ગયા. Page #462 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૪૨૧ શેઠ વિચાર કરે છે અહો! હું માનતે હતું કે મારી પત્ની એટલે પત્ની. એને મારા ઉપર કેટલે પ્રેમ છે. જેના માટે કાળાબજાર કરીને લાખ રૂપિયા ભેગા કર્યા, જેને મારું સર્વસ્વ માન્યું છે તે મને દુખના સમયે એક મૂકીને ચાલી ગઈ. આ સંસારમાં કઈ કેઈનું નથી. શેઠ એકલા પડી ગયા. વિચાર કર્યો કે મુનિમજીને બેલાવું. મુનિને બોલાવ્યા અને કહ્યું કે તમે ચાર મુનિમમાંથી જે ચાર દિવસ મારી પાસે રહેશે તેને હું રેજના એક લાખ રૂપિયા આપીશ. મુનિ કહે છે પચ્ચીસ લાખ આપ તેપણ અમારે રહેવું નથી. છેવટે નેકરને પૂછે છે તે નેકરે પણ ચેપ્પી ના પાડે છે. તમારા શ્રીમતીજી તમને મૂકીને ચાલ્યા ગયા તે અમે શા માટે આવીએ? તમારી પાસે રહેવા આવીએ તે વીજળી પડે એટલે તમારા ભેગા મરી જઈએ. પછી લાખે રૂપિયા શું કરવાના? નોકરો ને મુનિએ કઈ શેઠ પાસે એક રાત પણ રહેવા આવવા તૈયાર ન થયાં. શેઠ ખૂબ મૂંઝાયા. રડ્યા. અહો ! સંસાર કે વિચિત્ર છે. અને સ્વાર્થ ભરેલો છે. હું માનતો હતું કે આ બધા મારા છે. પણ હવે મને સંતના વચન સમજાય છે કે આ સંસારમાં– કેઈ કેઈનું નથી રે (૨) નાહકના મરીએ બધા મથી મથી રેકેઈ - આ મારો દીકરા ને આ મારો બાપ છે, આ મારી પત્ની ને આ મારી માત છે, સ્વાર્થ વિના પ્રિીત કેઈ કરતું નથી રે. કેઈ કેઈનું નથી રે... શેઠના ઝૂરાપાને પાર નથી. આંખમાંથી શ્રાવણ-ભાદરે વહે છે. શું કરવું તેની ખબર પડતી નથી. પર ઉપકારી મિત્ર" -ગામમાં શેઠને એક જુહાર મિત્ર રહેતો હતો. તે શેઠને એની સાથે બીજે કંઈ સબંધ ન હતો. ફકત સામા મળે ત્યારે બંને સામસામાં જુહાર કરે. હાથ જોડે. જુહાર મિત્રને ખબર પડી કે મારા મિત્ર એવા શેઠની આ દશા છે. જુહાર મિત્ર ધનવાન ન હતો. ખૂબ ગરીબ હતો પણ ધર્મના સ્વરૂપને સમજે હતે. સુખમાં અટુડાપટુડા કરે ને દુઃખમાં સામું ન જુવે તે સ્વાર્થી મિત્ર ન હતે. તેને થયું કે શેઠ આટલા કષ્ટમાં છે તે મારે જવું જોઈએ. એટલે એની પત્નીની રજા માંગે છે. ત્યારે પત્ની કહે છે સ્વામીનાથ! એ શેઠની પત્ની તે પિયર ચાલી ગઈ અને તમે મને રંડાપો અપાવવા શા માટે જાય છે? જુહાર મિત્ર કહે છે માનવ માનવને દુઃખમાં સહાય ન કરે તે બીજુ કોણ કરશે? કંઈ થવાનું નથી. એમ કહી શેઠના ઘેર આવવા નીકળે છે. રસ્તામાં બધા એને કહે છે ભાઈ ! તું શા માટે જાય છે? શેઠ તારા મિત્ર છે તે તને આટલા વખતમાં રાતી પાઈ પણ આપી છે? તું ન જઈશ. જેમ Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ શારદા સરિતા ભગવાન મહાવીર ચડકૌશીકને ખૂઝવવા જતા હતા ત્યારે લોકોએ શું કહ્યું હતુ:જાશે! મા પ્રભુપથ વિકટ છે, ઝેર ભર્યો એક નાગ નિકટ છે, હાથ જોડીને વિનવે વીરને લાક બધા ભય પામી, મહાભયંકર એ મારગમાં વિચરે મહાવીર સ્વામી. જેમ ભગવાનને લેાકેા પાછા વાળતા હતા તેમ આ મિત્રને પાછે વાળે છે. પણ કાઇની વાત ગણકાર્યા વિના તે શેઠ પાસે પહેાંચી ગયા. આવા દુઃખ વખતે પેાતાના મિત્રને ઘેર આવેલા જોઈ શેઠ તેને વળગી પડયા. અહેા મિત્ર ! તું આન્યા ? શેઠ ! સમયે હું ન આવું તે મિત્ર શેના ? હવે તમે રસશેા નહિ, મૂંઝાશે। નહિ. હવે તમને સમજાય છે ને કે સસાર કેવા વિચિત્ર છે! બધા મેહ અને ર'ગાગ નાટક જેવા છે. તમે મમતા છેાડી ઢા. વીજળી પડવાની હતી તે પડી ગઇ. હવે શા માટે ગભરાવ છે ! શેઠ કહે છે કાં પડી છે ? શેઠ! પેલી વીજળી તે પડતાં પડશે પણ આ તમારી પત્ની તમને છોડીને ચાલી ગઈ એ વીજળી નથી પડી તેા ખીજું શું છે? હવે તમને સમજાય છે ને કે આ સંસારમાં કોઇ કોઇનું નથી. ધનની લાલુપતા પાછળ કોઇ દિવસ સતાની વાણી સાંભળી નહિ, દાન કર્યું નહિ, બ્રહ્મચર્ય પાળ્યું નહિ. પણ અંતિમ સમયે તેા જીવને શરણભૂત હાય તેા તે ધર્મ છે અને ધર્મ આરધના કરવાથી દુઃખાના પહાડ પણ વિખરાઈ જાય છે. હજુ ખચવાની ખારી છે. જો તમારે ખચવુ' હોય તા અઠ્ઠમ તપ કરી નવકારમંત્રની ધૂન લગાવી દો. શેઠે અર્રમ તપ કર્યાં. આમ તેા ઉપાશ્રયે આવતા ન હતા, એક ઉપવાસ પણ કદી કર્યાં નહેાતા. છતાં અર્રમ લગાવીને બેસી ગયા. મિત્રે એવું સરસ સમજાવી દીધું કે એના મગજમાં વાત ઉતરી ગઈ અને મૃત્યુના ભય ભૂલાવી દીધા. જ્ઞાનીના સમાગમ થાય તે જીવનના પલ્ટ થઈ જાય છે. તમે મિત્ર શોધે તા એવા શેાધજો કે ખરા વખતે કામ લાગે. શેઠ નવકારમંત્રના ધ્યાનમાં મસ્ત બની ગયા. ત્રીજો દિવસ આવી ગયા. રાત પડી. લેાકેા ધામા ઉપર ચઢીને જોવા લાગ્યા કે ક્યાં વીજળી થાય છે! રાતના ખાર વાગ્યા. વીજળી ખુબ થવા લાગી. વિજળી પણ શેઠના મકાન ઉપર થાય છે. લેાકેા કહે નક્કી મહારાજની વાત સાચી પડશે. હમણાં ને જણા મરી જશે. લેાકેા ખાલે છે, ખૂબ અવાજ થાય છે. વિજળીના ચમકારા ને કડાકા થાય છે પણ શેઠને કઇ ખખર નથી. ખરાખર રાત્રે બે-ત્રણ વાગ્યાના સુમારે વિજળી પડી. તે કયાં પડી. ? શેઠના મકાનના છાપરાની છત ઉપર પડી. રહેજ ભાગને નુકશાન થયું. ધડાકો ખૂબ મોટા થયા પણ શેઠને તેા કઈ ખખર નથી. નવકારમંત્ર અને અઠ્ઠમ તપના ચમત્કાર લેાકેા માને છે કે શેઠ અને તેમના મિત્ર અને ખળીને ખાખ થઇ ગયા હશે. Page #464 -------------------------------------------------------------------------- ________________ ૪૨૩ શારદા સરિતા સવાર પડતાં બધાં શેઠના મકાનમાં દેડીને આવે છે ને જુવે છે તે બંને પ્રભુભકિતમાં લીન છે. શું બન્યું એની ખબર નથી. શેઠ જાગૃત થયા. આપત્તિ આવી પણ બચી ગયા. શેઠ કહે છે મિત્ર! ખરેખર તેજ મને આપત્તિમાંથી ઉગાર્યો છે. ચાર-ચાર દિવસ ખાધું પીધું નહિ અને આર્તધ્યાન ને રૌદ્રધ્યાન કર્યું. પણ તારા આવ્યા પછી ત્રણ દિવસ કયાં પસાર થઈ ગયા તેની ખબર પડી નહિ. હવે મને સમજાઈ ગયું કે આ સંસાર કે છે! શેઠની આંખ ખુલી ગઈ. હવે કેડધિપતિ બનવાની મમતા ઉતરી ગઈ. બસ હવે તે જે ધન છે તે શુભ કાર્યોમાં વાપરી નાંખ્યું અને હવે મારે સંસારમાં રહેવું નથી. પાંચ લાખ માનવ રાહતમાં, પાંચ લાખ કેળવણું ખાતામાં, પાંચ લાખ ગરીબોની સેવામાં આદિ જુદા જુદા ખાતામાં થઈ રૂપિયા પચ્ચાસ લાખ ધમાંદામાં વાપરી નાંખ્યા અને મિત્રને કહે છે ખરે વખતે તેં મને સહાય કરી છે મને બચાવ્યા છે માટે તું આ પચ્ચીસ લાખ રૂપિયા લઈ જા. મિત્ર કહે છે ભાઈ ! મેં કાંઈ વિશેષ કયું નથી. મારી ફરજ બજાવી છે. મારે રાતી પાઈ પણ જોઈતી નથી. - શેઠાણીનું પિયર બહુ દૂર ન હતું. ખબર પડી કે વિજળી પડી ગઈ અને શેઠ બચી ગયાં અને રૂપિયા પચાસ લાખનું દાન થઈ ગયું એટલે શેઠાણ દોડતા આવ્યા ને કહેવા લાગ્યા - સ્વામીનાથ ! હું નાની બાળ છું. બે બાળક નાના છે અને તમે આટલા બધા પૈસા દાનમાં કેમ વાપરી નાંખ્યા? તમે બચી ગયા એ તો મારી બધાએ ફળી. મેં અંબાજી માની બાધા રાખી, મીઠાઈની, ઘી, તેલ ને ગેળની મારે બાધા છે. સ્વામીનાથ ! તમને ઉને વાય ન વાશે. (હસાહસ). શેઠ કહે છે શેઠાણી ! મેં તમને રઝળતા નથી કર્યા. આ બાકીના ૪૯ લાખ રૂપિયા છે તે તમે વાપરજો ને ઘર સંભાળી લેજે. હવે મને સમજાઈ ગયું કે સંસારમાં કઈ કેઈનું નથી. શેઠાણી કહે છે સ્વામીનાથ! તમારા વિના હું નહિ જીવી શકું! શેઠ કહે છે તમને મારા પ્રત્યે કેટલે રાગ છે તે સમજાઈ ગયું છે. મારા પ્રત્યે પ્રેમ હિત તે મને મૂકીને તમે જાત નહિ. તમે સ્વાર્થના સગા છે. હવે તમારા મેહમાં ફસાઉં તેમ નથી. એમ કહીને શેઠ ગુરૂ પાસે જઈ સાધુ બની ગયા. દેવાનુપ્રિયે! શેઠ સમજી ગયા અને જીવનમાં પ્રગતિ સાધી લીધી. સંતને સમાગમ થયો તે પ્રગતિના પંથે પ્રયાણ થયું. તેમાં તમે પણ તમારા જીવનમાં વિશેષ પ્રગતિ સાધે. કંઇક આત્માઓએ સંતને સમાગમ કરી જીવનને પ્રગતિના પંથે વાળ્યું છે. જીવનમાંથી વિષય ને વિકારના વિષ ઉતરે, બ્રહ્મચર્યનું પાલન થાય, સત્ય-નીતિ ને સદાચાર જીવનમાં આવે, તપ કરવાનું મન થાય અને એમ લાગે કે હવે જલ્દી કર્મોની જંજીરાને તેડીને મેક્ષમાં જવું છે તે પ્રગતિના પંથે જઈ શકાશે. સમય ખૂબ થઈ ગયે છે. વધુ ભાવ અવસરે કહેવાશે. Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ શારદા સરિતા વ્યાખ્યાન નં. ૫૧ વિષયઃ જીવનમાં સત્યની જરૂરિયાત તેમ જ મહાવીર જયંતી ભાદરવા સુદ ૨ ને બુધવાર તા. ૨૯-૮-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! - મહાન મંગલકારી પર્વાધિરાજ પર્યુષણ પર્વને મંગલકારી પાંચ દિવસ આજે આવી ગયે. પવિત્ર દિવસેને જતા વાર લાગતી નથી. આ દિવસે આત્માનું સુખ મેળવવાના છે. આત્માનું સુખ એ સ્વાભાવિક સુખ છે. એ કંઈ બહાર લેવા જવું પડતું નથી. આ સંસારમાં કોઈ પણ જીવે એવા નહિ હોય કે જે સુખની અભિલાષા ન રાખતા હોય. કીડીથી માંડીને કુંજર સુધીના દરેક જીવાત્માએ સુખના અભિલાષી છે. કારણ કે સુખ એ આત્માને સ્વભાવ છે તેથી મેક્ષમાં સાથે રહે છે. દેહ અને આત્મા એ બંનેના ધર્મો અલગ અલગ છે. જ્ઞાની ભાગવતે કહે છે સુખ બે પ્રકારના છે. એક અંતરાત્માનું સુખ અને. બીજું પુણ્યથી મળતું સુખ. અંતરાત્માનું સુખ એવા પ્રકારનું છે કે જેને મેળવવા માટે આત્માને જમ્બર પુરુષાર્થ કરવો પડે છે, તે સુખ એક વાર મળ્યા પછી ક્યારેય જતું નથી. પુણ્યથી મળતું સુખ એવા પ્રકારનું છે કે જે થોડી મહેનતે મળે છે. એને મેળવવા માટે વધુ પુરુષાર્થની જરૂર પડતી નથી. પણ એ સુખ ક્યારે ચાલ્યું જશે તેને ભરોસો નથી. એ સુખ આવે છે ત્યારે જીવન ખુશ બનાવે છે અને ચાલ્યું જાય છે ત્યારે દુઃખી દુઃખી કરી મૂકે છે. બંધુઓ ! આજે તમે જે ભૌતિક સુખ ભોગવી રહ્યા છે તે પુણ્યના ફળ છે. પુણ્ય આપણને જે સુખ આપે છે તે કહીને આપે છે કે સુખ લઈ જાઓ પણ ક્યારે પાછું લઈ લઈશ તે નકકી નહિ જેમ કોઈ માણસને તમારા પ્રત્યે પ્રેમ હોય તે સારા દાગીના અને કપડા પહેરવા તમને આપે પણ કહે કે આટલા કલાકમાં પાછા આપી જજે. બોલે હવે તમે તે દાગીના લેવામાં વિચાર કરો ખરા કે નહિ? માની લે કે તમારે ઘેર લગ્નનો પ્રસંગ છે. આ દાગીના અને કપડા દીકરાને પહેરાવીને વેવાઈને ઘેર પરણાવવા માટે ગયા. તે સમયે ઘણાં માણસની વચમાં આવીને એ નેહીજન કહે કે આ કપડા અને દાગીને મારા છે, મને પાછા આપી દે. તે તે વખતે તમારી આબરૂ શી? જે આવો લાંબે વિચાર આવે તે કપડા અને દાગીના લેવાની ઈચ્છા નહિ કરે. એ જ રીતે જ્ઞાની કહે છે કે પુણ્યના ઉદયથી મનગમતું સુખ તો મળે છે. પણ એની શરત એ છે કે શ્રીમંત બને, સત્તાધીશ બને કે બળવાન બને, પણ શ્રીમંતાઈ, સત્તા, અને બળ કયા દિવસે ને કઈ તારીખે ગમે ત્યારે, ગમે તે સંયોગોમાં છીનવી લઉં. આ શરતે તમને લેવું ગમશે ખરું? બોલે, વિચાર કરે કે પુણ્યના સુખ છેવટે આવા છે. Page #466 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૪૨૫ કોઈ માણસ ગમે તેટલો સત્તાધીશ હોય, બળવાન હોય કે કલાકાર હેય. એ માને કે હું મારી સત્તાથી, બળથી અને કલાથી માનવીને ક્ષણમાં અંજાવી નાખું છું, પણ કર્મો કયારે ઘેરી લેશે, એ તમારા સુખે કયારે ઝડપી લેશે તેની અગાઉથી નોટીસ નહિ આવે. માટે જ્ઞાની કહે છે બે પ્રકારના સુખ છે. આત્મિક સુખ અને ભૌતિક સુખ. એ બે પ્રકારના સુખમાંથી તમારે કયું સુખ પસંદ કરવું છે આત્મિક સુખ કે ભૌતિક સુખ! અંતરાત્મામાં સુખનો પાતાળ કૂ ભરેલો છે. તમે ઉલેચ્યા કરે. તમે ૫ તાળ કૂવો જે છે? પાતાળ કૂવે ખુબ ઊંડે હોય છે. પાતાળ કૂવો ખોદતાં ઘણી મહેનત પડે છે. પણ એકવાર ખોલ્યા પછી અંદર પાઈપ ઉતારી દેવાથી પછી પાણીની બિલકુલ અછત રહેતી નથી. ચોવીસ કલાક છૂટથી પાણે વાપર્યા કરે. બીજા કૂવાઓમાં ઉનાળામાં પાણી સૂકાઈ જાય છે. પણ પાતાળ કૂવામાં પાણી સૂકાતું નથી તે સદા ભરેલું રહે છે. તે રીતે આત્મામાં અનંત સુખ ભરેલું છે. એ સુખને ઝરો કદી સૂકાતો નથી. બસ, એ સુખ અને આનંદ લૂટયા કરો. જ્યારે પણ તેને અંત આવશે નહિ. પણ તેના ઉપર કર્મરૂપી માટી અને પથ્થરની શીલાઓ પડી છે. તેને જ્યાં સુધી ખસેડવામાં નહિ આવે ત્યાં સુધી સુખરૂપી પાણી બહાર નહિ આવે. મોટી મોટી શીલાઓને તેડવા માટે ને ઉખેડવા માટે મશીને અને દારૂગોળાની જરૂર પડે છે તેમ આ કર્મરૂપી મટી શીલાઓને ખસેડીને તેના ચૂરેચૂરા કરવા માટે ધર્મકરણી રૂપી મશીન અને પરૂપી દારૂગોળાની જરૂર છે. - તમે એક વાત નક્કી કરો કે તમારે કયું સુખ જોઈએ છે? આત્મિક સુખ કે ભૌતિક સુખ ? ભૌતિક સુખો પુણ્યના ઉદયથી અલ્પ મહેનતે મળી જતા હોય, ભેગવવામાં સારા લાગતા હોય તો પણ અંતે દગો દેનાર છે. એ વાત નક્કી છે. કારણ કે કમેં અત્યાર સુધીમાં કેટલાય માનવીને ઠગ્યા છે એ તે તમે જાણે છે. માટે ખૂબ વિચાર કરજે કે હવે મારે કયું સુખ મેળવવું જોઈએ અને હું ક્યા સુખ માટે ફાંફા મારી રહ્યો છું. સુખ તે શાશ્વત જોઈએ છે. પણ પુરૂષાર્થ નબળો છે. તમારે જે આત્મિક સુખ જોઈતું હોય તો તમે એ વિચાર ન કરશે કે આત્મા ઉપર મટી શીલાઓ ખડકાઈ છે તેને દૂર કેવી રીતે કરીશું ? માટીને કેવી રીતે કાઢીશું ? તે અમે મશીનરી આપીશું તેનો ઉપયોગ તમારે કરવો પડશે. જેમ ભાણામાં ભેજન પીરસાઈ ગયું, બધું આવી ગયું પછી કેળિયે વાળીને મોઢામાં તમારે મૂકવો પડશે ને? માની લે કે કઈ કેળિયા વાળીને તમારા મેઢામાં મૂકી દે તે તમારે ચાવીને ગળામાંથી નીચે તો ઉતારવું પડશે ને? આ રીતે તમને આત્મસુખને પ્રગટ કરનારી ત્રણ રત્નરૂપી મશીનરી વીતરાગે કહી છે. પણ તેને આરાધના કરવા રૂપ ચલાવવાનું કામ તો તમારે પિતાને કરવું પડશે. જેમ ભૂખ મટાડવી હોય તે ભોજન કરવું પડશે તે રીતે આત્મસુખ મેળવવું હોય તે પુરૂષાર્થ તમારે કરવું પડશે. સંતો તમને માર્ગદર્શન કરશે. Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ શારદા સરિતા આત્માનું અખંડ અને નિત્ય સુખ મેળવવા માટે અન્યાય, અનીતિ, અધર્મી અને અસત્યને ત્યાગ કરે પડશે. આપણે આજના વ્યાખ્યાનો વિષય છે જીવનમાં સત્યની જરૂરિયાત.” આજને માનવ એમ માને છે કે દુનિયાનો બધે વ્યવહાર અસત્યથી ચાલે છે. પણ જ્ઞાની કહે છે કે જેટલે વ્યવહાર સત્યથી ચાલે છે તેટલે અસત્યથી ચાલતું નથી. સત્યને ભગવાનની ઉપમા આપી છે. કહ્યું છે કે સર્વ વડુ મજાવં ] સત્ય એ ભગવાન છે. આજે માનવ જીવન ટકાવવા માટે આહાર-પાણી અને હવાની જરૂર છે તેમ જીવનમાં સત્યની જરૂર છે. સૂર્ય ઉદય થાય ત્યારે અંધકારને નાશ થાય છે ને ગંદકી સૂકાઈ જાય છે તેમ તેના જીવનમાં સત્યને સૂર્ય ઉદયમાન થાય છે, તેના જીવનમાંથી બીજા દુર્ગણે નાશ પામે છે અને જીવન તેજોમય ને સુંદર બને છે. સત્ય વિના માનવ એક પગલું ભરી શકતું નથી. કેવી રીતે? તમે દુકાનેથી ઘેર આવ્યા. તમારે જમવું છે ત્યાં તમે ના પાડે તે ચાલે ખરું? ત્યાં સાચું બોલવું પડેને? બહારગામ જવું છે તે જે ગામ જવું છે તેની જ ટિકીટ માંગે ને? કે બીજી માગે? બોલે, ત્યાં સત્ય જ બેવવું પડયું ને? સત્યને માટે મહાન પુરૂએ પિતાના જીવનનું બલિદાન આપ્યું છે. તમે રાજા હરિશ્ચંદ્રની ફિલ્મ તો ઘણુવાર જોઈ હશે, પણ હજુ કઈ હરિશ્ચચંદ્ર બન્યા નથી. ફિલ્મ જોયા કરતાં જીવનમાં સત્ય અપનાવવું તે વિશેષતા છે. માણસ ગમે તેવો ડા, શાણો ને સુંદર હોય પણ જે એના જીવનમાં સત્ય, નીતિ અને સદાચાર નથી તે કાંઈ વિશેષતા નથી. કહ્યું છે કે गंधेन हीनं कुसुमं न भाति, दन्तेन हीनं वदनं न भाति । सत्येन हीनं वचनं न भाति, पुण्यने हीन पुरुषो न भाति ॥ ફૂલ ગમે તેટલું સુંદર હોય પણ જો એમાં સુગંધ નથી તે ફૂલની કાંઈ કિંમત નથી. દાંત વિના મુખની શોભા નથી. સત્ય વિના વચનની કિંમત નથી અને પુણ્યહીન પુરૂષની કિંમત નથી. સત્ય અને શીયળના શણગારથી માનવીની શોભા છે. આત્મા સદગુણનો ભંડાર, સત્ય શીયળને શણગાર: એની શોભા અપરંપાર....એની શોભા અપરંપાર જેની વાણીમાં એકાંત સત્ય ભર્યું છે તે જ્યાં જાય ત્યાં તેના પ્રત્યે સર્વને શ્રદ્ધા અને વિશ્વાસ બેસે છે. જીભ એક છે તેમ વચન પણ એક રહેવું જોઈએ. પિતાનું વચન પાળવા રામચંદ્રજી વનવાસ ગયા. સત્ય વચનનું પાલન કરવા હરિશચંદ્ર રાજા અને તારામતી રાણીને વેચાઈ જવું પડયું. આટલા વર્ષો વીતી ગયા પણ ઈતિહાસના પાને રામચંદ્ર આદિ મહાન પુરૂષના નામ સુવર્ણાક્ષરે લખાઈ ગયા છે. એ મહાન પુરૂષની કથા સંભળાવી કેટલા માણસે એમના નામ ઉપર પેટ ભરે છે. આ શેનો પ્રતાપ છે? એ મહાન જીવનમાં રહેલ સત્યને. આજનો વિષય છે “જીવનમાં સત્યની જરૂરિયાત” તે Page #468 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૪૨૭ આપણે સત્યવાદી હરિશ્ચચંદ્રના જીવનમાં કેવી વિશેષતા હતી કેવું જીવન જીવી ગયા તે જોઈએ. સત્યવાદી હરિશ્ચંદ્ર -સત્યવાદી રાજા હરિશ્ચચંદ્રનું નામ તો તમે સૌ કોઈ જાણે છે. સયુ નદીના કાંઠે આવેલી અયોધ્યાનગરીમાં હરિશ્ચચંદ્ર રાજા રાજ્ય કરતા હતા. તેમની રાણીનું નામ તારામતી હતું. તારામતી પણ એક સ્ત્રી હતી. સત્યને માટે પતિની સાથે તારામતી રાણી પણ વેચાઈ ગઈ હતી. સત્યને માટે અનેક કષ્ટ સહન કર્યા હતા. પતિના સુખે સુખી અને દુઃખમાં સહર્ષ ભાગ લે તે ભારતની સ્ત્રીઓ બરાબર સમજતી હતી અને સમય આવ્યે પોતાની ફરજ બરાબર બજાવતી હતી. હરિશ્ચચંદ્ર રાજાના જીવનનો એક પ્રસંગ છે. રાજા હરિશચંદ્ર ભેગવિલાસમાં અત્યંત મગ્ન બની ગયા હતા રાજકારભારમાં માથું મારતા ન હતા. જ્યારે રાજા બેદરકાર બને ત્યારે અધિકારીઓ રાજા બની જાય છે અને પ્રજાને ન્યાય મળતું નથી. આવી સ્થિતિ અયોધ્યાની થઈ. પ્રધાને અને બીજા રાજ્યાધિકારીઓ પિતાની મનસૂબી પ્રમાણે વર્તવા લાગ્યા. રાજ્યમાં અન્યાયને અંધારપટ છવાઈ ગયો. જ્યાં જુઓ ત્યાં લાંચ-રૂશ્વત વધી ગઈ. એક વખત રાણીની દાસી કામ પ્રસંગે બજારમાં ગઈ હતી. ત્યાં તેના કાને શબ્દ અથડાયા. રાજાને પોતાના કર્તવ્યનું ક્યાં ભાન છે? એ તે ભોગવિલાસમાં ભાન ભૂલ્યા છે. પણ સાથે સતી તારામતી પણ ભાન ભૂલી છે. જે એ ધારે તે રાજાની શાન ઠેકાણે લાવી શકે અને તેમના કર્તવ્ય તરફ દોરી શકે. ત્યારે બીજી વ્યકિત કહે છે ભાઈ! કોને ખબર છે તારામતીએ રાજાને આ રસ્તે ચઢાવ્યો નહિ હોય! પતિને ભોગવિલાસમાં અંધ બનાવીને સ્ત્રી પોતાનું ધાર્યું કામ કરી શકે છે. “રાણની જાગૃતી:- દાસી રાણની માનતી હતી. તેનાથી આ શબ્દો સહન થયા નહિ. તેણે આવીને રાણીને વાત કરી. એટલે રાણું રાજાને ભોગવિલાસમાંથી મુકત કરી કર્તવ્ય તરફ વાળવા યુકિત શોધવા લાગી. રાણીએ વિચાર્યું તેમને રાજકારભારમાં ચાલી રહેલી અંધાધૂંધીને ખ્યાલ આપું તો તેમનામાં પરિવર્તન થશે. ભેગવિલાસમાં સંયમ આવશે ને રાજ્યકાર્યમાં પણ ધ્યાન આપશે. પણ બીજી ક્ષણે વિચાર આવ્યું કે કામાંધ માણસને પ્રજાની કે રાજ્યકારભારની શું પડી હોય? રાણીએ રાજાને ઠેકાણે લાવવા ખૂબ વિચાર કર્યો અને છેવટે એક યુકિત શોધી કાઢી. રાજા હરિચંદ્ર પિતાના મહેલે આવ્યા ત્યારે રાણીએ ન તો તેમના સામું જોયું કે ન તે માન આપ્યું. ત્યારે રાજાને થયું કે રાણી આજે ચિંતામાં લાગે છે. રાજાએ પૂછ્યું. મહારાણી! આજે તમે આટલા બધા ચિંતાતુર કેમ છે? શું તમને કંઈ ઓછું આવ્યું છે? તમારે કંઈ જોઈએ છે? તમે કહે તેમ કરું. જે જોઈએ તે કાચી સેંકડમાં હાજર કરું. એક કહેતાં એકવીસ ચીજે હાજર કરું. મારા રાજ્યમાં શેની કમીના છે? રાજાની રાણી અને તેમાંય તું તે મારી પટ્ટરાણી છે. તને શું ચિંતા છે? રાણીએ Page #469 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ શારદા સરિતા ચિંતાતુર મને જવાખ આપ્યા. સ્વામીનાથ! આપના રાજ્યમાં કંઈ કમીના નથી. પણ મારે જે વસ્તુ જોઈએ છે તે આપણા રાજ્યમાં નથી મળતી. એટલે હું કહું તે વસ્તુ લાવી આપવાનું વચન આપે તે કહુ. ભેવિલાસમાં આસકત ખનેલા રાજા કહે છે તમારા કરતાં શું વિશેષ છે? તમે જે કહેશો તે લાવી આપીશ. કહે!, તમારે શું જોઇએ છે? રાણીએ કહ્યું મને સેનાના શીંગડાવાળા હરણુ લાવી આપે. રાજા કહે છે રાણી! માંગી માંગીને આવું તે શું માંગ્યું? આના કરતાં હીરા-માણેક—માતી કે ઝવેરાતના દાગીના માંગવા હતા ને? સેનાના શીંગડાવાળા હરણને તમે શું કરશે!? ત્યારે રાણી કહે છે તમારે સેનાના શીંગડાવાળા હરણ લાવી આપવા પડે એટલે મારી વાતને ઠીક ઉડાવી મૂકે છે. જો તમે લાવી શકે તેમ હા તે તે જ લાવી આપે. મારે ખીજુ કઇ જોઈતું નથી. રાજા કહે ભલે, હમણાં લઇ આવુ છું. એમાં શી મેટી વાત છે? રાણી કહે છે તમે સેાનાના શીંગડાવાળા હરણ ન લાવા ત્યાં સુધી મારા મહેલના પગથીયે ચઢશે નહિ. કામાંધ મનુષ્યાનું મન કેવું વિચિત્ર હાય છે! આવ્યે હતેા ભાગવિલાસની ઇચ્છાથી પણ રાણીને ખુશ કરવા સેનાના શીંગડાવાળા મૃગ લેવા માટે ઉપડયા. દેવાનુપ્રિયા ! આખા ઘરસંસાર સ્ત્રીના ઉપર ચાલે છે સ્ત્રી સારી હાય તા ઘરનું વાતાવરણ ધર્મમય બનાવી શકે છે. પણ જો સ્ત્રી ભાગવિલાસનુ પુતળું હાય તા ઘરનું વાતાવરણ પણ એવું બને છે. સતી તારામતી ભારતની આદર્શ સન્નારી હતી. રાજ્ય પણ આદર્શ હતું. પણ હરિશ્ચંદ્રની વિષયવાસનાને કારણે રાજ્યમાં અંધાધૂંધી ફેલાઇ હતી. લેાકવાયકાએ રાણીની ઉંઘ ઉડાડી અને રાજાને કન્યનું ભાન કરાવવા તારામતીએ આ યુક્તિ શાષી કાઢી. “રાજા સાનાના શીંગડાવાળું હરણુ લેવા ગયા. ” હરિશ્ચંદ્ર રાજા સાનાના શિંગડાવાળું હરણ શોધવા નીકળ્યા. શેાધ કરતાં કરતાં ઘણે દૂર નીકળી ગયા. ખૂબ તપાસ કરી. વનેવન ભટકયા. આમ સાત દિવસ અને સાત રાત્રી પસાર થઇ. પણ કયાંય સાનાના શીંગડાવાળું હરણ દેખાયું નહિ. હવે રાજા થાકી ગયા. ભૂખ લાગી હતી. એટલે નિર્જન વનમાં એક ઘટાઢાર વૃક્ષની છાયામાં એક શિલા ઉપર બેઠા. સાત દિવસના ઉપવાસ થયા હતા. રાજાએ ઇચ્છાપૂર્વક તપ કર્યાં ન હતા. પણ ખાવાનું ન મળ્યું એટલે ઉપવાસ થયા. એટલે એના ચિત્તની શુદ્ધિ થઇ હતી અને તેની વિચારશ્રેણીમાં પણ શુદ્ધતા વિચારવા લાગ્યા કે હજુ સુધી સેનાના શીંગડાવાળા હરણ કયાંય સાંભળ્યે પણ નથી. રાણીએ ભાગવલાસની આસક્તિ ઓછી કરાવી મને ઠેકાણે લાવવાની યુકિત તા નહિ રચી હાય ને? આવું હરણ આ દુનિયામાં હેાઇ શકે નહિ માટે મારે હરણની શેાધ કરવી નકામી છે એમ વિચાર કરી શા પોતાના મહેલે પાછા આવ્યા. સાનાના આવી. એટલે શા જોયા નથી તેમ Page #470 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૪૨૯ શિંગડાવાળું હરણ ન લાવે ત્યાં સુધી રાણીના મહેલે તે જવાય નહિ. પેાતાના મહેલે જઇને સૂઇ ગયા. શણીને ખબર પડી કે મહારાજા આવી ગયા છે. રાજાના ગયા પછી મહારાણી તારામતીએ કઈં ખાધું પીધું ન હતું. તે પણ રાજાની રાહ જોઈને બેઠા હતા. તારામતીએ દાસીને કહ્યું-મહારાજા થાકીને ભૂખ્યા તરસ્યા આવ્યા હશે, તુ ભેજન કરાવવા જા. ત્યારે દાસી કહે છે મા! હું ન જાઉં તમે જાવ. ત્યારે રાણી કહે છે મે રાજાને ભેાવિલાસથી મુકત કરવા માટે આ યુકિત રચી છે અને તેમને મારા મહેલે આવવાની ના પાડી છે અને જો હું ત્યાં જાઉં તે તેમની કામવાસનાને ઉત્તેજન મળે કે ખીજુ કાંઇ ? દાસી કહે છે તમને રાજા પાસે એકાંતમાં જતાં ડર લાગે છે તેા મને આપના કરતા વધુ ડર લાગે ને? રાજની કામાંધતાથી સૈા પરિચિત હતાં. એટલે રાણી કહે છે તારી વાત સાચી છે. હવે શું કરવું ? તારાતિ રાણી નિષ્ઠુર ન હતી. તેને રાજાની ખૂબ દયા આવી. પણ એમનું જીવન સુધારવા માટે આમ કરવું પડયું છે. તે વિચારમાં રાણી ઉંધી ગયા. રાજા તેમના મહેલમાં છે ને રાણી જુદા હવે શું અન્ય તે સાંભળેા. હવે શું કરવું મહેલમાં છે. 44 રાજાના સત્યની પ્રશંસા ” એક વખત દેવાની સભા ભરાઈ હતી. તે સમયે ઈન્દ્ર મહારાજાએ અપ્સરાઓને હ્યુ કે આજે તમે સત્યનું નાટક ભજવે. જેથી સત્યને મહિમા સહુને સમજાય. ત્યારે દેવે પૂછે છે. મહારાજા! આજે સત્યનું નાટક કરવાનું શું પ્રયેાજન છે? ત્યારે ઇન્દ્ર મહારાજે કહ્યું – મૃત્યુલેાકમાં રાજા હરિશ્ચંદ્ર સત્યવ્રતમાં એટલા અડગ છે કે દુનિયાના જમ્બરમાં જખ્ખર માનવી તેા શુ પણ દેવલાકના દેવ પણ તેને સત્યવ્રતથી ડગાવવા સમર્થ નથી. આ સાંભળી હલકી કોટિના દેવને ઈર્ષ્યા આવી કે ઈન્દ્ર મહારાજા માનવીના આટલા બધા વખાણ કરે છે અને આપણા વખાણુ નથી કરતાં! ઉચ્ચ કોટિના દેવા માનવીની પ્રશંસા સાંભળીને ખુશ થાય છે અને હલકા દેવેશ ઇર્ષ્યાની અગ્નિથી મળી જાય છે. એણે ઈન્દ્ર મહારાન્તને કહ્યુ આપે હરિશ્ચંદ્રના ખૂબ વખાણ કર્યા છે તે હું તેને ડગાવવા જાઉં છું. ત્યારે ઈન્દ્ર કહે છે ખુશીથી જાવ. પણ એટલુ નેાંધી રાખજો કે હું જેની પ્રશંસા કરું તે સેા ટકા દૃઢ મનેાખળવાળાની કરું છું ખીજાની નહિ. એ દેવ ઈન્દ્રના વચન પર વિશ્વાસ રાખે તેવા ન હતા. એ મૃત્યુલેાકમાં આવ્યે. * ઇર્ષ્યાળુ દેવ પરીક્ષા કરવા માટે મૃત્યુલામાં આવ્યે દેવે વિચાર કર્યા કે ઇન્દ્ર મહારાજાએ હરિશ્ચંદ્ર રાજાના આટલા બધા વખાણુ કર્યા તે એ સત્યવ્રતમાં અત્યંત દૃઢ હશે તેમાં શંકા નથી. આવા માનવને ડગાવવે સહેલ નથી, છતાં હું તેને ડગાવીશ. એને ડગાવવા શુ કરવું તે વિચ:ર કરી લીધા કે હમેશાં લેાઢું લાઢાને કાપી શકે છે તેમ માનવી માનવીને હરાવી શકે એમ વિચારી દેવે Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ શારદા સાત રાજા હરિશ્ચંદ્રને માનવી પાસે ડગાવવાનો નિર્ણય કર્યો. દેવે ઉપગ મૂકીને જોયું કે આ દુનિયામાં રાજા હરિશ્ચંદ્રને હરાવી શકે તે કોણ છે? ચારે તરફ દષ્ટિ કરતાં જણાયું કે વિશ્વામિત્ર ત્રાષિ મહાન તપસ્વી છે. એ રાજા હરિશ્ચંદ્રને ડગાવી શકશે. દેવની વિશ્વામિત્ર ઋષિ પાસે જવાની હિંમત ન ચાલી પણ તેમને કોપી બનાવવાના ઉપચાર શરૂ કર્યા. બે દેવાંગનાઓને સ્ત્રીના વેશમાં વિશ્વામિત્રના બગીચામાં જઈને શું કરવું તેની સૂચના આપીને મેકલી. દેવના કહેવા પ્રમાણે એ બંને સ્ત્રીઓ વિશ્વામિત્રના બગીચાને ખેદાન મેદાન કરવા લાગી. છોડવા ઉપરથી ફળ ને ફૂલ તેડી નાંખ્યા અને ઝાડના ઝાડ ઉખેડી નાંખ્યા. ઋષિ દયાનમાં બેઠા હતા ત્યાં જઈને શિષ્યએ ખબર આપી કે આપણું આશ્રમના બગીચામાં કઈ બે સ્ત્રીઓ આવી છે અને બગીચાને ખેદાનમેદાન કરી રહી છે. આ સાંભળી વિશ્વામિત્રના કેધને પાર ન રહ્યો પણ સ્ત્રી જાતિને શ્રાપ આપે તે બરાબર નથી એમ વિચારી એ બે સ્ત્રીઓને પોતાના તપોબળ વડે ઝાડ સાથે ચટાડી દીધી. હવે હરિશ્ચંદ્ર રાજાની શું સ્થિતિ થઈ હતી ! રાજા સાત સાત દિવસ જંગલમાં રઝળીને પિતાના મહેલે પાછા આવ્યા છે. સાત દિવસના નકકર ઉપવાસ થવાથી રાજાનું મન પવિત્ર અને શુદ્ધ બની ગયું છે. તેને સમજાઈ ગયું કે સોનાના શીંગડાવાળા હરણ મંગાવવાના બહાને રાણીએ મારી વિષયની આગ બૂઝાવવાની યુક્તિ રચી છે એટલે પોતે આપેલા વચન મુજબ રાણના મહેલે ન ગયા અને પિતાના મહેલે ગયા. રાણીને ખબર પડી કે રાજા પાછા આવ્યા છે. પણ હવે તેની સાથે ભોજન મેકલવું તે વિચારમાં ને વિચારમાં રાણું સૂઈ ગયા ને ઉંઘ આવી ગઈ. “રાજાની શાન ઠેકાણે આવી બીજા દિવસથી રાજાએ પહેલાની જેમ રાજ્ય વહીવટ સંભાળી લીધે. નિયમસર રાજસભામાં જવા લાગ્યા અને ન્યાયસિંહાસને બેસી ગ્ય ન્યાય આપવા લાગ્યા. બધું કામ પિતે સંભાળી લીધું. રાજાના જીવનમાં એકાએક પરિવર્તન થવાથી પ્રજાને નવાઈ લાગી. પણ રાજ્યની વ્યવસ્થા બરાબર થવાથી પ્રજાને ખૂબ સંતોષ થયો. લાંચ રૂશ્વત બંધ થઈ ગઈ અને ન્યાય-નીતિ અને સત્યની પ્રતિષ્ઠા સ્થપાઈ ગઈ. અધ્યામાં આનંદ આનંદ છવાઈ ગયે. - સત્યને પ્રભાવ - એક દિવસ સવારે રાજા ફરવા જઈ રહ્યા હતા. રાજા હરિશ્ચંદ્રને સત્ય વ્રતમાંથી ડગાવવા આવેલા દેવે રાજાને વિશ્વામિત્રના બગીચા તરફ જવાની પ્રેરણા આપી, રાજા બગીચા પાસે પહોંચ્યા ત્યાં ઋષિના શાપથી ઝાડ સાથે ચૂંટી ગયેલી બંને સ્ત્રીઓ અમને કોઈ બચાવે, કેઈ બચાવો. સત્યવાદી હરિશ્ચંદ્રના રાજ્યમાં જુલમ થઈ રહ્યા છે એમ બોલતા કાળે કલ્પાંત કરતી હતી. રાજા હરિશ્ચંદ્ર આ સ્ત્રીઓની બૂમે સાંભળીને ત્યાં આવ્યા અને સ્ત્રીઓને ઝાડેથી છોડાવવા સ્પર્શ કર્યો કે તરત સત્યના Page #472 -------------------------------------------------------------------------- ________________ ૪૩૧ શારદા સરિતા પ્રભાવથી સ્ત્રીઓ ઝાડથી છૂટી પડી ગઈ. આ છે સત્યને પ્રભાવ. તપના પ્રભાવથી બાંધી શકાય છે ને સત્યના પ્રભાવથી છેડી શકાય છે. વિશ્વામિત્રે જેને તપના પ્રભાવથી બાંધી હતી તેને હરિશ્ચ સત્યના પ્રભાવથી તેમને સ્પર્શ કર્યો કે છૂટી ગઈ. આ બતાવે છે કે તપ કરતાં પ્રભાવ વધી જાય છે. વિશ્વામિત્રને કેપઃ બંને સ્ત્રીઓને મુક્ત કરીને રાજા તે ચાલ્યા ગયા. આ વાતની વિશ્વામિત્રને ખબર પડી એટલે તેમના કેધને પાર ન રહ્યો. તેણે માનીને પૂછયું કે રાજાએ આ સ્ત્રીઓને છેડી કેવી રીતે? ત્યારે માળી કહે છે તે અમે જાણતા નથી પણ રાજાએ સ્પર્શ કર્યો કે તરત તે સ્ત્રીઓ ઝાડેથી છૂટી પડી ગઈ ને તે સ્ત્રીઓ બોલવા લાગી કે જે રાજા હરિશ્ચંદ્રના સત્યને પ્રભાવી તેમના સત્યના પ્રભાવ આગળ વિશ્વામિત્ર ઋષિનું તપ પાણું ભરે છે. આ શબ્દ બોલતાં બોલતાં સ્ત્રીઓ અલેપ થઈ ગઈ. આ શબ્દ સાંભળી વિશ્વામિત્રને કેપ વધી ગયે ને ઈષ્યોને અગ્નિ ભભૂકી ઉઠયે. શું મારા કરતાં એના સત્યને પ્રભાવ વધે? હવે હું એને બતાવી દઉં કે મારા તપને પ્રભાવ કેટલે છે? આમ વિચારતાં કે ધમાં ને કેધમાં વિશ્વામિત્ર રાજસભામાં ગયા. દેવે વિચાર્યું કે મારો પાસે બરાબર પડે છે. તપ અને સત્યની કેવી ચડસાચડસી થશે તે જોઈએ. વિશ્વામિત્ર ઋષિ રાજસભામાં પધાર્યા એટલે રાજા સહિત સૈ સભાજને ઉભા થઈ ગયા અને ઋષિનું સન્માન કરી બેસવા આસન આપ્યું. પણ ઋષિ તે કેધથી ધમધમતા આવ્યા હતા તે બોલ્યા હે રાજન! તમે તે મારા મોટા ગુન્હેગાર છે. ત્યારે રાજાએ કહ્યું જે હું આપને ગુન્હેગાર છું તે આપ મને શિક્ષા કરી શકે છે પણ મેં આપને શું ગુન્હો કર્યો છે તે આપ કૃપા કરીને મને કહો. હે રાજન! તમે મારા ગુન્હેગારોને છેડી મૂકયા તે ગુન્હો ખરે કે નહિ? રાજા વસ્તુસ્થિતિ સમજી ગયા ને કહ્યું કે ગુરૂદેવ! તે ગુન્હેગાર આપના ન ગણાય. જે રાજ્યની હદમાં ગુન્હો કરે તે બધા રાજ્યના ગુન્હેગાર ગણાય. વિવામિત્ર તાડકી ઉઠયા કે મારા આશ્રમના બગીચામાંથી ફળફૂલ તેડયા છે અને રાજ્યના ગુન્હેગાર કેવી રીતે? રાજા કહે છે આશ્રમ આપને છે પણ આશ્રમની માલિકી તે રાજ્યની છે. એટલે તે ગુન્હેગાર રાજ્યના ગણાય તેથી આપ સજા કરવાના અધિકારી નથી. સજા કરવાનું કામ રાજ્યનું છે. આ રાજનીતિ આપે શીખવાડી છે. દરેક માણસ પોતાના મકાનની હદમાં થયેલા ગુન્હાની ગુહેગારને સજા કરવા માંડે, તે કાયદો પિતાના હાથમાં લઈ લે તે રાજ્યમાં ભારે અવ્યવસ્થા ફેલાઈ જાય. આ આપે મને શીખવાડેલ રાજનીતિને આપ કેમ ભૂલી જાવ છો? સભાજનેને સંબોધીને રાજાએ કહ્યું: બોલે, આશ્રમના ફળફૂલ કઈ તોડે તે ગુન્હો રાજ્યનો કે કષિને? સમાજને એકી અવાજે બોલી ઉઠ્યા કે આ ગુન્હો રાજ્યને ગણાય. તો પછી ગુન્હેગારે રાજ્યના ગણાય. તે મેં છોડી મૂક્યા તેમાં મેં Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ શારદા સરિતા શું ગુનો કર્યો? આ સાંભળી વિશ્વામિત્ર ઝંખવાણું પડી ગયા, ને બોલ્યાઃ પ્રજાએ આપેલ ન્યાયને હું માન્ય રાખું છું. હવે હું રજા લઉં છું. એમ કહીને ત્રષિ ઉભા થયા અને સભાજને સહિત રાજા ઉભા થઈ ગયા. '' “ઋષિએ બીજો ઉપાય અજમાવ્યો” ઉભા થયા પછી અષિ કહે છે, હે રાજન! તમે રાજનીતિ તો જાણે છો ને? આમ તે રાજનીતિની મેટી મેટી વાતો કરે છે. પણ તમારા આંગણે આવેલા યાચકને દાન આપવાનું તો સમજતા નથી. અષિ તમારા આંગણે દાન લેવા આવ્યા છે તે યાચકને દાન આપવાનું રાજનીતિમાં નથી? જતાં જતાં બીજો ઉપાય અજમાવ્યો. રાજા કહે છે, ગુરૂદેવ! હું રાજનીતિ બરાબર જાણું છું. જે આપ યાચક તરીકે આવ્યા છે તે જે માંગો તે આપવા તૈયાર છું. હું મારું તે આપીશ ને? ગુરૂદેવ આપના કરતાં રાજ્ય અધિક છે? હું મારું તે આપવા તૈયાર છે તે સમુદ્ર સહિત આખું રાજ્ય માગું છું. બેલે, આપવા તૈયાર છે? અષિએ સમુદ્ર સહિત આખા રાજ્યનું દાન માગ્યું ત્યારે પ્રજામાં હાહાકાર મચી ગયે. સૌ બોલવા લાગ્યા. ઋષિએ ગજબ કર્યો. એમને રાજ્ય શું કરવું છે? રાજા કહે ભલે, આપવા તૈયાર છું. હાથમાં પાણીની ઝારી લીધી. તે સમયમાં પ્રથા હતી કે જેટલી પૃથ્વી દાનમાં આપવી હોય તેટલી દાન આપતી વખતે બોલવામાં આવતી. રાજાએ પૃથ્વીનું પિંડ અને પાણીની ઝારી હાથમાં લઈને ઋષિને સમુદ્ર સહિત આખું રાજ્ય આપવાનો સંકલ્પ કરવા જાય છે ત્યારે વિશ્વામિત્ર કહે છે: રાજા! દાન આપી દીધા પછી તારી કંઈ સત્તા રહેશે નહિ. તારી શું પરિસ્થિતિ થશે તેને વિચાર કર્યો છે? રાજાએ પણ દઢતાથી જવાબ આપે, કે હે ગુરુદેવ! જે દાન કરે છે તે પાછળનો વિચાર કરતા નથી. દાન આપવું તે રાજધર્મ છે. તે બજાવવા માટે તત્પર રહેવું જોઈએ. રાજાની દઢતાથી પ્રજા સ્તબ્ધ થઈ ગઈ. શું હરિશ્ચંદ્ર રાજાની ટેક છે! રાજાએ તે સંકલ્પ કરી લીધે. કષિને થયું રાજા હેરાન થશે તે સત્યવ્રતમાંથી ડગશે એટલે વળી ત્રીજો રસ્તો શોધી કાઢયે. હે રાજન ! દાન આપ્યા પછી દક્ષિણ તો આપવી જોઈએને? કે તે મારે યાદ કરાવવું પડે છે. ગુરૂદેવ ! હું ભૂલી ગયા. હમણાં આપે છે. ભંડારીજી ! ગુરૂદેવને ભંડારમાંથી એક હજાર સોનામહોરે આપી દે. ત્યારે ઋષિ કહે છે કે હે રાજન ! તમે મને રાજ્ય તે દાનમાં આપી દીધું. હવે રાજ્યના ખજાનામાંથી એક પાઈ પણ આપવાનો તમને અધિકાર નથી. રાજાને પિતાની પરિસ્થિતિનું ભાન થયું. એક હજાર સોનામહોર આપવાનું બેલાઈ ગયું પણ હવે આપવી કેવી રીતે ? ત્યારે સભામાંથી પ્રજાજનો બોલી ઉઠ્યા. રાજાવતી અમે હજાર સેનામહોરો આપી દઈએ છીએ. ત્યારે કષિ કહે છે બીજા આપે તે દક્ષિણ મારે જોઈતી નથી. રાજા દક્ષિણ આપવા ઈચ્છતા હોય તો પિતાની Page #474 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૪૩૩ પાસેથી આપે. રાજા કહે છે મેં તે આખું રાજ્ય આપના ચરણે સમર્પણ કર્યું છે. હવે મારી પાસે કંઈ નથી તો મને એક માસની મુદત આપો. ત્યાં સુધીમાં લાખ સોનામહોરે દક્ષિણામાં આપી દઈશ. વિશ્વામિત્રે વિચાર કર્યો કે જો હું રાજાને મહિનાની મુદત નહિ આપું તે પ્રજા ખૂબ ઉશ્કેરાઈ જશે માટે મુદત આપવી ઠીક છે એમ વિચારી રાજાને મહિનાની મુક્ત આપી. રાજા રાજસભામાંથી ચાલી નીકળ્યા ત્યારે પ્રજાજને ચોધાર આંસુએ રડવા લાગ્યા. પણ કઈ કંઈ બોલી શકયું નહિ. રાજા હરિશ્ચંદ્ર કષિ પાસેથી એક મહિનાની મુદત લઈને રાણી પાસે જવા નીકળ્યા. રાજાએ વિચાર્યું જયાં સુધી સોનાના શીંગડાવાળું હરણ ન લાવી આપું ત્યાં સુધી રાણીના મહેલે જવાની પ્રતિજ્ઞા છે. એટલે ત્યાં જાઉં કેવી રીતે અને સમાચાર આપવા કેવી રીતે? બીજી ક્ષણે વિચાર આવ્યો કે રાણીએ મને કામવાસનાથી વિરક્ત બનાવવા માટે યુકિત યોજી હતી. મારે કામવાસના તૃપ્ત કરવા ક્યાં જવું છે? છતાં જવું નથી, બેલાવીને સમાચાર આપી દઉં. આમ વિચાર કરે છે ત્યાં ખબર મળ્યા કે રાણી પુત્ર રહિત સાથે બગીચામાં બેઠા છે. રાજા બગીચામાં - રાણી તારામતી પિતાના હાવા પુત્ર હિતને બગીચામાં નીતિ અને કર્તવ્યના પાઠ શીખવી રહી હતી. તે રાજા દૂરથી જોતાં હતા. તે તરત ઉઠયા અને રાણીની આડે આવીને ઉભા રહ્યા. ત્યારે રાણી કહે છે તમે તમારું વચન પૂરું કર્યું નથી અને એકાંતમાં અહીં શા માટે મારી પાસે આવ્યા છે? રાજાએ ગંભીરતાથી કહ્યું. મેં મહેલે આવવાની પ્રતિજ્ઞા કરી છે. બગીચામાં નહિ. અહીં પણ હું આવત નહિ પણ એક અગત્યની વાત કરવા આવ્યો છું. રાણીએ જોયું કે રાજાના મુખ ઉપર ગંભીરતા છે. પણ વિકારને તરવરાટ નથી. રાણીએ કહ્યું આપને જે કહેવું હોય તે કહી દો. રાજાએ વિશ્વામિત્રને રાજપાટ દાનમાં આપી દીધાની બધી વાત વિસ્તારીને કહી. તમને પૂછવાનો સમય ન હતા એટલે પૂછ્યું નહિ. ' રાણીને જવાબ- રાણીએ રાજાને પ્રોત્સાહન આપતાં કહ્યું. રાજપાટ તે એક દિવસ ત્યજવાનું છે. પણ એક ઋષિને દાનમાં આપવાને સુઅવસર પ્રાપ્ત થાય તેના જેવું આપણું સદ્દભાગ્ય બીજું કયું હેય? સ્વામીનાથ ! આજે મારી માંગણી પૂરી થઈ છે. મેં સોનાના શીંગડાવાળું હરણ આપને લઈ આવવા કહ્યું હતું તે આ પૃથ્વી ઉપર મળી શકે તેમ નથી. મારી માંગણું તે અશક્ય વસ્તુને શકય બનાવવાની હતી, તે આજે આપે કરી બતાવેલ છે. કોઈ રાજા યાચકને જોઈએ તેટલું ધન આપી દે, એક બે ગામડા આપી દે પણ સારું રાજ્ય આપી દે તે શકય નથી. આવી અશકય વસ્તુને આપે શક્ય બનાવી છે તેથી મારી માંગણી પૂરી થઈ છે અને મને સેનાના શીંગડાવાળું હરણ મળી ગયું છે. આપની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ છે. આવા દાનેશ્વરી પતિની Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ શારદા સરિતા થવા બદલ ખરેખર હું ગૈારવ અનુભવું છું. રાજાના મનમાં હતું કે રાણીને આ વાતની જાણ થતાં દુઃખ થશે પણ તેના મુખથી ઉત્સાહવર્ધક શબ્દ સાંભળ્યા ત્યારે ખૂબ આનંદ થયે. રાજા કહે છે તારામતી! તારી આવી ઉચ્ચ ભાવના જોઈ તારા પ્રત્યે માન ઉપજે છે. હજુ દક્ષિણ આપવાની બાકી છે. એક મહિનાની મુદત માંગી છે, તે હું કાશી જાઉં છું અને એક મહિનામાં હજાર સોનામહોરે કમાઈને બાપીને આપી દઈશ. તે તું પુત્ર હિતની સંભાળ રાખજે. હું જાઉં છું. તને સંદેશ આપવા અહીં આવ્યો છું. સતી કહે છે સ્વામીનાથ! જ્યાં દેહ ત્યાં પડછાયે. હું આપની અર્ધાગના છું. આપની સાથે આવીશ. રાજા કહે પણ આવા કચ્છમાં હું તમને સાથે કયાં લઈ જાઉં? ત્યારે રાણી કહે છે રાજસુખ ભોગવતાં સાથે રહ્યા અને દુઃખ વખતે આપને મૂકી દઉં. આ આર્યનારીએને ધર્મ નથી. હું આપના વિના ક્ષણ પણ જીવી શકું તેમ નથી. રાજા કહે તમને સાથે લઈ જાત, પણ તમારે કેમળ દેહ આ વનવગડાના કષ્ટ સહન નહિ કરી શકે. માટે સારું કહું છું, તમે અહીં રહે. રાણું કહે છે આપના વિના રાજસુખ મને ફિકકા લાગે છે. હું તે સાથે આવીશ. રાજાએ ખૂબ સમજાવ્યા પણ રાણીઓ સાથે આવવાની હઠ ચાલુ રાખી ત્યારે રાજાએ કહ્યું દુઃખ વેઠવાની શકિત હોય તે સાથે આવે. રોહિતને પ્રજાને સોંપી દઈએ. રોહિત અત્યાર સુધી મૌન હતું તે બેલી ઉઠઃ પિતાજી! હું પણ આપની સાથે આવીશ. વનવગડામાં જે શિક્ષણ અને સંસ્કાર આપની પાસેથી મળશે તે અહીં નહિ મળે. રેહિત પણ જંગલની કેડીએ જવા તૈયાર થયે. હરિશ્ચંદ્ર રાજા, તારામતી રાણી અને રોહિત ત્રણેય પિતપોતાના મહેલમાં જંગલમાં જવાની તૈયારી કરી રહ્યા હતા “વિશ્વામિત્ર તારામતીના મહેલે” તારામતી અને રોહિત વનની વાટે જવાની તૈયારી કરતા હતા ત્યાં વિશ્વામિત્ર પધાર્યા. એ બષિને રાજપાટની લાલસા ન હતી પણ સત્યવતમાંથી ડગાવી સત્યના પ્રભાવ કરતાં તપને પ્રભાવ વધુ છે તે બતાવવું હતું. હરિશ્ચંદ્ર રાજા સત્યને ખાતર સેકંડમાં રાજ્ય છોડીને સિંહાસનેથી ઉભા થઈ ગયા એટલે ત્રાષિને થયું કે આ તે ચાલ્યા જશે ને સત્યનું પાલન કરશે. એને પ્રભાવ વધી જશે. માટે રાણી તારામતી મારફતે એને ચલાયમાન કરૂં એમ વિચારી વિશ્વામિત્ર તારામતીના મહેલે આવીને કહે છે હે સતી રાજપાટ છેડીને ચાલ્યા જવાનો રાજાને હુકમ કર્યો છે. તમને કે હિતને જવાને હુકમ નથી કર્યો. તમે ખુશીથી રાજ્યમાં રહી શકે છે. ત્યારે તારામતી કહે છે ગુરૂદેવી સતી સ્ત્રીને ધર્મ છે કે પતિના સુખે સુખી અને પતિના દુઃખે દુઃખી બને, માટે અમે તે સાથે જઈશું. વિશ્વામિત્ર કહે છે હજુ રાજા તેની ભૂલ કબૂલ કરે તો હું રાજ્ય પાછું આપવા તૈયાર છું. સતી તારામતી કહે છે ગુરૂદેવી સત્ય કરતાં રાજ્યની કિંમત વધારે નથી. એક વખત Page #476 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૪૩૫ વમેલ આહાર ફરીને ગળતું નથી તેમ વચન આપ્યા પછી સત્ય વ્રતધારી પુરૂષ પિતાના વ્રતથી ડરતા નથી. સત્યને માટે કાયા કુરબાન કરવા તૈયાર છીએ. સતીએ જબાતોડ જવાબ આપી દીધું એટલે અષી નાસીપાસ થયા અને કેધે ભરાઈને કહેવા લાગ્યા. તમે સત્યની મોટી મોટી વાત કરો છો પણ હજુ દાગીના અને ઘરેણા તે ઉતાર્યા નથી. રાજ્યના દાગીના ને ઘરેણાં પહેરવાને તમને હક્ક નથી. સતી કહે છે ગુરૂદેવ! હું દાગીના ઉતારવાની તૈયારીમાં હતી ત્યાં આપ પધાર્યા. એમ કહી તારામતી, રહિત અને હરિશ્ચંદ્ર રાજાએ બધા દાગીના ઉતારીને આપી દીધા. સૌ સાદા વસ્ત્ર ધારણ કરી વનની વિષમ વાટે વિચરવા તૈયાર થયા. આ તરફ અયોધ્યામાં વાયુવેગે વાત પ્રસરી ગઈ કે વિશ્વામિત્ર ઋષિએ આપણુ રાજા પાસેથી રાજપાટ દાનમાં લઈ લીધા છે અને રાજા વનમાં જાય છે. નગરીમાં હાહાકાર મચી ગયે. . . “પ્રજાજને રાજાના મહેલે :- પ્રજાજનોના ટોળેટેળા રાજમહેલ પાસે આવ્યા. રાજા-રાણી ને રોહિત સાદા વસ્ત્રો પહેરીને મહેલની બહાર નીકળે છે ત્યારે પ્રજાજને આડા ફરી વળે છે. અમે આપને નહિ જવા દઈએ. રાજા કહે અમે અમારા વચનનું પાલન કરવા જઈએ છીએ. હવે તમે ગુરૂદેવની આજ્ઞાનું પાલન કરજો. પ્રજાજને કહે છે આપના જેવા સત્યવાદી પુરૂષની જેમણે આ દશા કરી તે પ્રજાને કેવી રીતે પાળશે? અમારે અહીં નથી રહેવું. અમે તમારી સાથે આવીશું. બીજું નગર વસાવીશું પણ અમારે અહીં રહેવું નથી. ભલે ત્રષિ અહીં રાજ્ય કરે. દેવાનુપ્રિયો! વિચાર કરજે. રાજા પ્રત્યે પ્રજાને કેટલે પ્રેમ છે! પ્રજાજને ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડે છે. રાજા બધાને શાંત પાડીને કહે છે અમને મોડું થાય છે. તમે અમને . જવા દે. તમે ગમે તેમ કરશો તે પણ અમે રહેવાના નથી. રાજા દેખાયા ત્યાં સુધી સૌ ઉભા રહ્યા અને દેખાતા બંધ થયા ત્યારે અશ્રુભરી આંખે પાછા ફર્યા. સત્યવાદી ત્રિપુટી વનની વાટે - રાજા-રાણી અને રોહિત વનની વાટે ચાલી રહ્યા છે. મનમાં સત્યની કસોટીને આનંદ છે. ભૂખના દુઃખ આનંદથી વેઠે છે. પેલા મિથ્યાત્વી દેવે વિચાર કર્યો આણે સત્યને ખાતર રાજ્ય જતું કર્યું. પણ આ દુઃખ વેઠતા તેમના મનના પરિણામ કેવા છે? તે જેવા ડેશીમાનું રૂપ લઈ માથે લાડુને થાળ મૂકીને સાથે ચાલે છે. પણ કેઈ તેના તરફ દષ્ટિ કરતું નથી ત્યારે ડોશી કહે છે તમે વગડામાં ભૂખ્યા છે તે આ લાડુ ખાઈ લે. રાજા-રાણી કહે છે અમે મહેનત કર્યા વગર મફતનું ખાતા નથી માટે અમે નહિ લઈએ. ત્યારે રોહિતને કહે છે બેટા! તું નાનો છે. ભૂખ લાગી છે ને? લે, આ લાડુ ખાઈ લે, ત્યારે રોહિત . કહે છે મારા માતા-પિતાને જે ન ખપે તે મને કયાંથી ખપે? હું નહિ લઉં. આ જગ્યાએ સામાન્ય બાળક હેત તે લલચાઈ જાત. પણ આ તો આદર્શ માતા-પિતાનો આદર્શ Page #477 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા સંતાન હતા. વનવગડાના કષ્ટ વેઠયા. ત્રણે આત્માઓ કાશીમાં ગંગા નદીના કિનારે આવેલી ધર્મશાળામાં ભાડું ઠરાવીને ત્યાં ઉતર્યા. પાસે પાઈ ન હતી. જીવનનિર્વાહ માટે લેકના કામ કરી પેટ ભરવા લાગ્યા. રાજાએ વિશ્વામિત્રને વચન આપ્યું છે કે ગમે તેમ કરીને એક મહિનામાં એક હજાર સેનામહોરો આપી દેવાની. ૨૮ દિવસ પૂરા થઈ ગયા. હવે ઋષિને સેનામહોરે કયાંથી આપવી તેની ચિંતા થાય છે. વિશ્વામિત્ર ઋષિ કાશીમાં ષિએ વિચાર કર્યો. રાજ્ય છોડયાને ૨૮ દિવસ થઈ ગયા. હવે સેનામોરે કયાંથી આપવાનું છે? એક તે ખાધા પીધા વિના દુઃખી થઈ ગયા હશે અને હું ત્યાં જઈને દમદાટી આપીશ એટલે રાજ્ય લેવા તૈયાર થઈ જશે એમ વિચારી તે કાશીમાં આવ્યા, ત્રાષિને આવતા જોઈ તારામતી બહાર ગઈ ને પ્રણામ કરીને કહ્યું–ગુરૂદેવ! પધારે. હરિશ્ચંદ્ર તે શરમથી ઓરડીમાં બેસી રહ્યા. બહાર ન આવ્યા. ઋષિ તો કેધથી ધમધમતા બેલ્યાહું તમારા મીઠા શબ્દો સાંભળીને 'બેસવા નથી આવ્યું. હું તે મારી સોનામહોરે લેવા આવ્યો છું. ક્યાં ગયા હરિશ્ચંદ્ર તેમને બેલાવ. તારામતી કહે છે ગુરૂદેવ! આપને તો સોનામહેરનું કામ છે ને? હજુ બે દિવસ બાકી છે ત્યાં સુધીમાં અમે ગમે તેમ કરીને આપી દઈશું. અમે પણ તેની ચિંતામાં છીએ. રાત્રે ઉંઘ પણ આવતી નથી. મહેનત ખૂબ કરીએ છીએ, પણ ધન મળતું નથી. ત્યારે કષિ કહે છે ૧૦૦૦ સોનામહોરો જે આપવાની દાનત હેય તે ઘણું રસ્તા છે. બજારમાં ગુલામ તરીકે વેચાઈને પણ હજાર સેનામહોરો એક દિવસમાં ભરપાઈ કરી શકે છે. પજ તમારે તે વાત કરવી છે ને? તારામતી કહે છે આપે અમને માર્ગદર્શન આપ્યું. હવે અમે વેચાઈને બે દિવસમાં સોનામહોર આપી દઈશું. સત્યને ખાતર બજારમાં વેચાયા તારામતીએ હરિશ્ચંદ્ર પાસે આવીને કષી સાથે થયેલી વાતચીત રાજાને કહી સંભળાવી. રાજા કહે છે તેને વેચતાં મારું મન માનતું નથી. રાણી કહે છે સ્વામીનાથ! વચન આપ્યું છે તે બરાબર પાલન કરો. કસોટીમાંથી પસાર થઈએ તે આપણી મહત્તા છે. રાણીની મકકમતા જોઈ રાજાનું હૃદય ભરાઈ આવ્યું. ન છૂટકે રાજા-રાણી અને રોહિત બજારમાં ગયા. રાજા-રાણ વેચાવાના ચિન્હ તરીકે માથા ઉપર માટી ને તેના ઉપર ઘાસ મૂકયું ને વેચાવા માટે ઉભા રહ્યા. દેવાનુપ્રિયે! સત્યવ્રતનું પાલન કરવા રાજા કેવી કસેટી વેઠે છે. આજે છે કે આ વીર! કઈ ઘર વેચે, દાગીના વેચે ત્યારે અહીં શું વેચાય છે? રાજા હરિશ્ચન્દ્ર વેચાય સત્ય કારણે રે કે વેચે મંદિર, વેચે માળીયા રે, કેઈ વેચે છે ગામ ને ગરાસ રાજા હરિશ્ચન્દ્ર વેચાય સત્ય કારણે રે Page #478 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૪૩૭ આ આખા દિવસ બજારમાં ઉભા રહ્યા. સૌ કાઈ એમનું મુખ જોઈને મજાક ઉડાવવા લાગ્યા. કાઈ હજાર સેાનામહેારા આપવા તૈયાર થતુ નથી. એમ કરતાં સાંજ પડી અને દયાળુ બ્રાહ્મણ આવ્યેા. તેણે જોયું કે આ કોઇ ઉચ્ચ કુળની સ્ત્રી છે. દુઃખની મારી વેચાવા આવી છે. બ્રાહ્મણે પૂછ્યું' અહેન! કંઇ કામ આવડે છે? તારામતી કહે કાકા! તમે જે કહેશેા તે કામ કરીશ. બધું આવડે છે. બ્રાહ્મણે પાંચસેા સેાનામહારામાં તારામતીને ખરીદી. તારામતી બ્રાહ્મણની સાથે જવા તૈયાર થઇ ત્યારે હિત સાડીના છેડા પકડીને કહે છે આ! તુ એકલી ક્યાં જાય છે? હું સાથે આવીશ. તારામતી કહે છે બેટા! તુ તારા આપુજીની સાથે રહી તેમની સેવા કર. રાહિત કહે છે માટો થઇશ ત્યારે સેવા કરીશ. અત્યારે સાથે લઇ જા. પુત્રના કાલાઘેલા શબ્દો સાંભળીને તારામતીનુ સ્નેહાળ હૃદય ભરાઈ આવ્યું ને કહ્યું બેટા! તારે આવવું હોય તેા ખુશીથી આવ. સાંભળીને બ્રાહ્મણ કહે છે બાઇ! મેં તને એકલીને ખરીદી છે માટે તું એકલી આવ. તારા છેાકરે! મારા ઘેર આવીને ગમે તે માંગે તે મને ન પાષાય. રહિતે કહ્યું–કાકા ! હું કંઇ નહિ માંગુ, મને મારી આ સાથે આવવા દો. ત્યારે બ્રાહ્મણ કહે છે ખીજુ કઈ નહિ માંગે પણ ત્રણ ટંક તારું પેટ તે ભરવાનુ ને? આ શબ્દો સાંભળી રાજા-રાણીની આંખમાં આંસુ આવી ગયા. અહા! ક્રમે આપણને કેવી સ્થિતિમાં મૂક્યા ! જે પુત્રને લાડકાડથી ઉછેર્યા, જેને માટે અનેક દાસ-દાસીઓ હાજર રહેતાં, પાણી માંગતા દૂધ મળતું તેને માટે આજે ભાજન પણ ભારે પડે છે. તારામતીએ બ્રાહ્મણને કહ્યું આપ તેને જમાડવાનું ન આપે। તે કાંઇ નહિ પણ મને તે જમવાનું આપશે ને ? તેમાંથી હું તેને જમાડીશ. હવે છેકશને ખાવાનુ' આપવું નહિ પડે એટલે બ્રાહ્મણે બાળકને સાથે લેવાની હા પાડી. ૫૦૦ સેાનામહાર બ્રાહ્મણે રાજાને આપી દીધી. તારામતી અને રાહિત બ્રાહ્મણની સાથે જાય છે. આ દશ્ય જોઇ હરિશ્ચંદ્રનું હૈયું હાથ ન રહ્યું. તેને મૂર્છા આવી ગઇ, ધરતી પર ઢળી પડયા. તારામતી હવે રાણી ફીટીને દાસી બની ચૂકી હતી. એટલે સ્વતંત્ર ન હતી. બ્રાહ્મણુની રજા લઇ પતિ પાસે ગઇ અને પવન નાંખ્યા એટલે મુર્છા વળી, એટલે કહે છે નાથ! હું જાઉં છું. આપ હિંમત હારી જશે તે કેમ ચાલશે ? હજુ ૫૦૦ સેાનામહેારા ઘટે છે. તેા હું જે માગે ગઈ તે માગે જઈને આજે તમે ૫૦૦ સેાનામહારા આપી દેજો અને ૧૦૦૦ સેાનામહારા આપી આપણું વચન પૂર્ણ કરજો. આટલુ કહીને સતી ચાલી ગઈ. રાજા ચાંડાલને ત્યાં ૫૦૦ સાનામહેારામાં વેચાયા અને ઋષિને ૫૦૦ સેાનામઢારાની દક્ષિણા આપી દીધી. તળાવની ઘાટે”!– તારામતી બ્રાહ્મણને ઘેર બધુ કામ કરે છે. જેણે પાણીના પ્યાલે! કદી ભર્યા નથી એવી રાણી રસાઇ કરે છે ને એઠવાડ કાઢે છે અને રાજા પણ ચડાળને ઘેર રહી બધું કામ કરે છે. પાણી ભરવા પણ જવું પડે છે, એક વખત Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ - શારદા સરિતા હરિશ્ચંદ્ર પાણી ભરવા આવ્યા છે અને તારામતી પણ તળાવે પાણી ભરવા આવી. બંનેએ એકબીજાના ખબર પૂછ્યા અને કુશળ સમાચાર આપ્યા. જતી વખતે હરિશ્ચંદ્ર કહે છે અને આ માટલું ઉંચકાતું નથી. જરા ટેકે કરો તે ખભે મૂકી દઉં. તારામતી કહે સ્વામીનાથ ! આપણે સત્યને ખાતર વેચાયા છીએ. તો અહીં પણ સત્યનું પાલન કરવું જોઈએ. તમે ચંડાલને ત્યાં કામ કરે છે ને હું બ્રાહ્મણને ત્યાં છું. હું આપને કેવી રીતે અડી શકું? રાજા માંડ માંડ ઘેર આવ્યા. ચંડાલની પત્ની રાજા પાસે ખૂબ કામ કરાવતી હતી. ચંડાલ ખૂબ દયાળુ હતો. એને થયું કે જે આ ઘેર રહેશે તે આ સ્ત્રી સુખ પડવા નહિ દે. એટલે ચંળે તેને રમશાને રોકી રાખવાનું અને મડદા દીઠ ટક ઉઘરાવવાનું કામ સોંપ્યું. રાજા શ્મશાનના ચેકીદાર બન્યા. હવે તારામતીનું શું બન્યું તે જોઈએ. તારામતીના માથે વિપત્તિના વાદળા” તારામતી બ્રાહ્મણના ઘેર બધું કામ પ્રેમથી કરવા લાગી. પિતાના વિનયથી ને ગુણથી બ્રાહ્મણના ઘરના બધાના મન જીતી લીધા. પણ કર્મ સુખે રહેવા દે તેમ ન હતા. તારામતીની યુવાની હતી ને રૂપ પણ ઘણું હતું. એનું રૂપ જોઈને બ્રાહ્મણને પુત્ર મેહિત બને. એને પોતાની પત્ની બનાવવા અનેક રીતે સમજાવવા લાગ્યા, લાલચ આપવા લાગે પણ સતીએ કહી દીધું કે સત્યને ખાતર વેચાઈ છું અને શીયળને માટે મારી કાયા કુરબાન કરીશ પણ મારું શીયળ નહિ છોડું. તારામતી પોતાના નિશ્ચયમાં અડગ રહી ત્યારે બ્રાહ્મણને પુત્ર તારામતીને બીજી રીતે હેરાન કરવા લાગ્યો. ખાવાનું ઓછું આપવા લાગ્યા. એક ભાણામાંથી બેના પેટ ભરવાના તેમાં પણ ઓછું થઈ ગયું. ખાવાનું મળે નહિ ને કામ તે કરવું પડે હવે શું થાય? તારામતી પિતાના વ્હાલસોયા બાળકને ફૂલ વીણવા મેકલે છે. ઘણું છોકરાઓ બગીચામાં ફૂલ વીણીને પૈસા કમાતા હતા તે રીતે રેહિત બધાની સાથે જવા લાગ્યા. હિતને સર્પદંશમાં એક દિવસ ફૂલ ચૂંટતા કોણ જાણે ક્યાંથી આવીને એક સર્પ રહિતને કરડે. તેના મુખમાંથી કારમી ચીસ નીકળી ગઈ. તેના શરીરમાં ઝેર વ્યાપી ગયું. બધા છોકરાઓ મૂંઝાયા. તારામતી પાસે આવીને કહેવા લાગ્યા તમારા રોહિતને સાપ કરડે છે. રોહિતને સર્પદંશ થયે છે ! આમ બોલતી તારામતીને મૂછ આવી ગઈ અને ધરતી ઉપર ઢળી પડી. કર્મની કેવી વિચિત્ર દશા છે! કહેવત છે કે માણસ જ્યારે મુશ્કેલીમાં મુકાય છે ત્યારે તેના ઉપર ચારે બાજુથી દુઃખ આવી પડે છે. વિપત્તિ કદી એકલી આવતી નથી. તારામતી કયાં રાજ્યની રાણી અને કયાં બ્રાહ્મણને ઘેર ગુલામડી! આવા દુઃખમાં પણ અડગ રહ્યા છે. તારામતી ધરતી ઉપર ઢળી પડી Page #480 -------------------------------------------------------------------------- ________________ શરદા સરિતા ૪૩૯ છે ત્યારે બ્રાહ્મણને પુત્ર કહે છે આ શું હેંગ માંડયા? દીકરાની સાથે તારે પણ મરવું છે? તું મરી જઈશ તે અમારી ૫૦૦ સેનામહોરેનું શું થશે? બ્રાહ્મણે બળતામાં ઘી હોમ્યું. દુર્જને હંમેશા બળતામાં ઘી હોમે છે. તારામતી બેભાન હતી. તેણે બ્રાહ્મણના શબ્દ સાંભળ્યા ન હતા. તે શુદ્ધિમાં આવી એટલે કહે છે મારા પુત્રને સર્પદંશ થયો છે. તે આપ મારી સાથે આવે. હું એકલી છું. બ્રાહ્મણને તારામતીના પુત્રની પડી ન હતી. એને તો કામની પડી હતી. તેણે કહ્યું તારે જવું હોય તે જા. અમે કઈ આવવાના નથી ને તું જહદી આવતી રહેજે. કોઈ ચાવવા તૈયાર ન થયું ત્યારે છોકરાઓને લઇને તારામતી ત્યાં આવી પહોંચી. તારામતીને વિલાપ”-હિતના શરીરમાં ઝેર વ્યાપી ગયું હતું, તે બેભાન બનીને પડે છે. તેને ખેાળામાં લઈને માતા ઢળવા લાગી. બેટા ! મારા સામું તે જે. તું કેમ બેલ નથી? તને આ ઉંમરે કમાવા જવાની રજા આપી એટલે નારાજ થયે છે કે શું બેટા! મેં તો તને પહેલાં ના કહી હતી. પણ તેં કહ્યું કે હું મારી જાતે કમાઈશ ને ખાઈશ. બેટા! એક વાર તે તારી માતાના સામું જે. હું તારા પિતાને શું જવાબ આપીશ? હું એક વખત તને તારા પિતાને સોંપી દઉં પછી મને નિરાંત થાય. જવાબ તે દે. હવે હું તને કદી મારાથી અળગે કરીશ નહિ. બેટા! તેં તે મને કેવી આશાઓ આપી હતી? તું તે કહેતા હતા કે હું તે થોડા વખતમાં દશ હજાર સોનામહોર કમાઈ આવીશ અને તમને બંનેને ગુલામીમાંથી મુકત કરીશ. તે તે બેલ્યા વચન પણ ન પાળ્યા. આમ બોલીને બાળકને ઢઢળવા લાગી. છાતી સમે ચાંપવા લાગી પણ આ બાળક ક્યાંથી બેલે? તારામતી રેહિતને લઈ સ્મશાનમાં ગઈ" બધા માણસેએ પણ કહ્યું બહેન! તમારા રહિત મરણ પામે છે. સાંજ પડવા આવી છે. હવે તમે તેને અગ્નિસંસ્કાર કરી આવે. એટલે તારામતી રોહિતને લઈને જાય છે. હરિશ્ચંદ્ર રાજા ઘેર તારામતી રાણું, નીચ ઘર ભરીયા પાણું રહિત લઈને શમશાને ચાલી, પછી એ ડાકણું કહેવાણી કરમની એવી છે એ કહાનીકરમની એવી છે એ કહાની કે રાણી રંકને ઘેર વેચાણું કરમની એવી છે એ કહાની બધા માણસો એક પછી એક વિદાય થવા લાગ્યા. દેવે એની કસોટી કરતાં પાછા પડતા નથી પણ રાજા કે શાણુ બંનેમાંથી એક પણ ડગતા નથી. એકલી અટુલી અંધારી ઘર રાત્રિમાં પુત્રના શબને લઈને અગ્નિસંસ્કાર કરવા મશાનમાં આવી. અગ્નિસંસ્કાર કેમ કરે તે ખબર નથી. પાસે પાઈ પણ હતી નહિ. એટલે જંગલમાંથી Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૦ શારદા સરિતા લાકડા વીણીને અગ્નિસંસ્કાર કરવાનો હતે. અંધારામાં કંઈ સૂઝતું નથી. લાકડા ક્યાંથી વીણવા? ચારે તરફ ઘુમતા ઘુમતા સતીને ઠેસ વાગી અને નીચે પડી ગઈ. પડતાં પડતાં મુખમાંથી ચીસ નીકળી ગઈ. તે સાંભળી મશાનને રક્ષક ત્યાં આવ્યો ને પૂછ્યું. બાઈ! આવી અંધારી રાત્રિમાં આ ભયાનક મશાનભૂમિમાં તું કેમ આવી છું? સતીએ કહ્યું મારે વહાલસોયે પુત્ર સર્પદંશ થવાથી મરણ પામે છે અને તેને અગ્નિસંસ્કાર કરવા માટે આવી છે. ત્યારે સ્મશાનરક્ષક કહે છે બાઈ! આ શ્મશાનની વિકરાળ ભૂમિમાં એકલે પુરૂષ પણ ન આવી શકે તેને બદલે તે એકલા આવવાનું સાહસ કેમ કર્યું છે? * શું તારે પતિ નથી? તારા કુટુંબમાં કે આડોશપાડોશમાં કઈ નથી કે આ સમયે તને કામ આવે? તેં કોઈની સાથે સબંધ રાખે નથી લાગતો, નહિતર આવે વખતે સૈ મદદ કરે. તારામતી કહે છે મારા પતિ છે, પણ અત્યારે મને ઉપયોગી થઈ શકે એમ નથી અને હું અત્યારે એવી સ્થિતિમાં મૂકાઈ ગઈ છું કે સગાસબંધી અને આડશીપાડોશી પણ મને ઉપયોગી થઈ શકે તેમ નથી. રસ્તે જતા અજાણ્યા માણસો મને સહાય આપવા તૈયાર હતા પણ મારા ક્રૂર કર્મના ઉદયે તેમના હદયનું પણ પરિવર્તન થઈ ગયું અને મને મદદ કર્યા વિના તેઓ પણ ચાલ્યા ગયા. શમશાનરક્ષકે કહ્યું–તારો પતિ નિષ્ફર લાગે છે. એનું હૃદય કઠોર બની ગયું હોય તેમ લાગે છે. જે અત્યારે તને ઉપયોગી ન થાય તો ક્યારે થાય? તારામતીએ તેને બોલતા અટકાવીને વચમાં કહ્યું કે મારે પતિ કઠોર કે નિષ્ફર નથી. તેમના માટે આવા શબ્દો બોલશો નહિ. મારા પતિ જેવા કે મળ હદયને બીજો કોઈ પુરૂષ નહિ હોય. તેમના જેવી વ્યકિત સૂર્યવંશમાં મળવી મુશ્કેલ છે. તમારા વચન સાંભળી મારા દિલમાં દુઃખ થાય છે. ત્યારે ચંડાળ કહે છે બહેન! તને દુઃખ થાય તેવું કરવાને મારે કઈ ભાવ નથી. મને તે તારી દયા આવી એટલે મેં આ પ્રમાણે કહ્યું છે. હવે મારી મદદ જોઈતી હોય તે ખુશીથી કહેજો. બંને પતિ-પત્ની છે પણ અંધારામાં કઈ કઈને ઓળખી શકતું નથી. પણ રાજાના વચન સાંભળી સતીના મનમાં થયું કે કેઈ દયાળુ પુરૂષ છે. એટલે કહ્યું તમે કઈ સામાન્ય માનવી નથી પણ મશાનના દેવ હો તેમ લાગે છે. આપની પાસે કઈ જડીબુટ્ટી હોય તે મારા પુત્રનું ઝેર ઉતારી આપે તે હું આપનો ઉપકાર નહિ ભૂલું. ત્યારે કહે છે હું કઈ દેવ નથી. સામાન્ય માનવી છું, અને સ્મશાનમાં રક્ષક તરીકે કામ કરું છું. તારામતી કહે છે તમે ગમે તે હે પણ મને અગ્નિસંસ્કાર કેમ કરે તેની ખબર નથી, તે આપ મદદ કરો. શ્મશાનરક્ષક કહે છે જલ્દી અગ્નિસંસ્કાર કરે સારે છે કારણ કે ઘનઘોર વાદળાં ચઢી આવ્યા છે. વરસાદ આવે ને લાકડા પલળી જશે તો અગ્નિસંસ્કાર બરાબર નહિ થાય. એટલામાં આકાશમાં વિજળીને ઝબકારે થાય Page #482 -------------------------------------------------------------------------- ________________ ૪૪૧ શારદા સરિતા છે તેથી એકબીજાના સુખ દેખાયા. હરિશ્ચંદ્ર બોલી ઉઠ્યા-કેણુ તારામતી? તારામતી કહે પ્રાણનાથ! પતિને જોઈને તેને હિંમત આવી. કહે છે પ્રાણનાથ! આપ હવે આ બધું સંભાળી લે. રાજા કહે-આ શું? આપણું હિતને શું થઈ ગયું? તારામતીએ પિતાની કહાણી કહી. સાંભળીને રાજાનું હૃદય ભરાઈ આવ્યું. પણ બીજી ક્ષણે પિતાના કર્તવ્યનું ભાન થયું ને કહ્યું તારામતી! આ રોહિતને અગ્નિસંસ્કાર કરવા માટે એક ટકે ટેકસ આપવો પડશે. તારામતી કહે છે નાથ ! આ ખાપણના લાકડા પણ અંધારામાં મહા મુશીબતે વણીને ભેગા કર્યા છે. પેટપૂરતું ખાવા મળતું નથી ત્યાં ટકો કયાંથી લાવું? શું આ પુત્ર મારો છે તે તમારે નથી? તમે આટલો કર માફ ન કરી શકે. રાજા કહે છે- તારી વાત સાચી છે. હું અત્યારે કર જતો કરું પણ મારે માલિકને શું જવાબ આપે ? તારી પાસે કર માંગતાં મને પણ ઘણું દુઃખ થાય છે. પણ સત્યને ખાતર આપણે રાજપાટ છેડી વેચાઈ ગયા, તે એક ટકા માટે સત્યને વેચાય ? તુંજ કહે. તું મને સત્યવ્રતથી ચૂકવાની સલાહ આપે છે ખરી? રાજાના શબ્દ સાંભળી તારામતી સત્યવ્રતમાં મક્કમ બની. નાથ ! સત્ય માટે આપણે પુત્ર તે શું, દુનિયાના બધા પદાર્થો તૃણવત છે. પણ હવે ટેકસ માટે શું કરવું? વિચાર કરતાં રસ્તો મળે તેણે કહ્યું સ્વામીનાથ ! ટેકસ માટેના ટકાના બદલામાં આ મારી અડધી સાડી ફાડીને આવું છું. એમ કહી સતી પિતાની અડધી સાડી ફાડીને રાજાને કરેપેટે આપે છે. આ વખતનું દશ્ય ભલભલા ક્રૂર હદયના માણસને પણ પીગળાવી નાખે તેવું હતું. આ મશાનમાં હરિશ્ચંદ્ર રાજા અને તારામતી સિવાય કેઈ ન હતું. તેણે સતી પાસેથી કર લીઘે ન હેત તો કોણ જાણવાનું હતું ? છતાં સત્યને ખાતર પિતાની ફરજ અદા કરી. કરપેટે અડધી સાડી લઈને અગ્નિસંસ્કાર કરવાની રજા આપી અને જયાં અગ્નિસંસ્કાર કરવા જાય છે ત્યાં ધેધમાર વરસાદ પડે અને અગ્નિ બૂઝાઈ ગઈ. આ કુદરતી વરસાદ ન હતું. જે દેવે હરિશ્ચંદ્ર રાજા અને તારામતીની કસોટી કરી હતી તેણે વરસાવ્યો હતો. રોહિતને સર્પદંશ થવામાં પણ દેવની માયા હતી. તે મરી ગયે ન હતું. હવે તેમની કસોટી પૂરી થઈ હતી. પરીક્ષા લેનાર દેવે વિચાર્યું કે ગુલામીના દુખમાં પુત્રને વિયાગ થયે તે પણ સત્યને છેડયું નહિ. આથી વિશેષ કસોટી કઈ હોય? દેવ મનમાં વિચારતું હતું કે કેવી અડગ સત્યનિષ્ઠા ! ત્યાં દેવાંગનાઓ પૂછે છે સ્વામીનાથ ! તમે શું વિચારમાં છે? દેવે હરિશ્ચંદ્રની કસોટી કરી હતી અને તેઓ આવા દુઃખમાં પણ કેવા દઢ રહ્યા. આ સાંભળી દેવીના રૂંવાડા ખડા થઈ ગયા. આવા સત્યવાદી પુરૂષના દર્શન કરવા જોઈએ. ચાલે, ત્યાં જઈએ. ત્યાં દેવ અને દેવીઓ મશાન ભૂમિમાં આવ્યા અને ચરણમાં પડીને માફી માંગીને કહ્યું કે મેં આપને ખૂબ કષ્ટ આપ્યા. ઈન્દ્ર મહારાજાએ જેવા આપના વખાણ કર્યા હતા તેવા જ આપે છે. દેવ Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ શારદા સરિતા તેના ચરણમાં નમીને પિતે કષ્ટ આપ્યું હતું તે બદલ વારંવાર માફી માગવા લાગે. સત્યવાદી રાજાએ દેવને ઉભા કરતાં કહ્યું તમે મને કષ્ટ નથી આપ્યું પણ મને અગ્નિ પરીક્ષામાંથી પસાર કરીને મારું સત્ય શુદ્ધ બનાવ્યું છે. વધુ તેજસ્વી બનાવ્યું છે. દશવૈકાલીક સૂત્રમાં કહ્યું છે કે “ઘો મંત્રવિર્દ, અહિંસા, સંયમ અને તપ રૂપ ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે, એવા ધર્મમાં જેનું મન છે તેને દેવે પણ નમસ્કાર કરે છે. હરિશ્ચંદ્રના ચરણમાં દેવ નમ્યા અને સ્મશાનમાં રત્નજડિત સિંહાસને રાજા-રાણી અને રેહિતને બેસાડી દેવેએ સત્યવાદી હરિશ્ચંદ્ર રાજાને જ્યકાર બોલાવ્યો. તમે અનુકરણ કરો તે આવા પુરૂષનું કરજો. (પૂ. મહાસતીજીએ મહાવીર સ્વામીના ૨૭ ભાનું અને પ્રભુના જીવનમાં રહેલા ગુણોનું સુંદર વર્ણન કર્યું હતું) વ્યાખ્યાન નં. પર વિષય:-“વૃત્તિમાં વૈરાગ્ય આવે તે પ્રવૃત્તિમાં આપમેળે આવે” ભાદરવા સુદ ૩ ને ગુરૂવાર તા. ૩૦-૮-૭૩ સુર બંધુઓ, સુશીલ માતાઓ અને બહેનો અનંતકરૂણાનીધિ શાસનસમ્રાટ ભગવાન મહાવીર સ્વામીના મુખમાંથી ઝરેલી વાણીને આપણે આગમની વાણી કહીએ છીએ. પ્રભુની પ્રાર્થના કરતાં ભવ્ય જ બોલે છે હે પ્રભુ! તું કે છે? તું ઘટઘટની અને મનમનની વાત જાણનારો છે. મનમનની એટલે સંજ્ઞાની, જેટલા સંસી જીવે છે તે દરેકને મન છે અને સમુઈિમ પાંચ સ્થાવર અને વિકલેન્દ્રિય એ છોને મન નથી પણ દેહ રૂપી ઘટ છે. તે બંનેની વાત તમે જાણવાવાળા છે. આવા ત્રિલોકીનાથની વાણી સાંભળતાં મનને મોરલો નાચી ઉઠે જોઈએ અને વાણી અંતરમાં ઉતારવી જોઈએ. મહાન મંગલકારી પર્યુષણ પર્વને આજે છઠ્ઠો દિવસ છે. સૈના મનમાં ધર્મને ઉત્સાહ છે. મુખ ઉપર તપના તેજ ઝળકે છે. આજના વ્યાખ્યાનો વિષય છે “વૃત્તિમાં વિરાગ્ય આવે તે પ્રવૃત્તિમાં આપમેળે આવે.” હમણું કહેવામાં આવ્યું કે મન કોને હોય? સંજ્ઞીજીને મન હોય છે અને અસંજ્ઞીજીને મન હેતું નથી. વૃત્તિઓને પવિત્ર બનાવવી કે અપવિત્ર બનાવવી એને આધાર મન ઉપર રહેલે છે. મન જે સારું હોય તે વિચાર પણ પવિત્ર બને છે. અન્ય દર્શનમાં પણ કહેવત છે કે “મન ચંગા તો કથીતીમેં ગંગા' એટલે સર્વ પ્રથમ મનને પવિત્ર બનાવવાની જરૂર છે. માનવી જેટલા કર્મ વચનથી ને કાયાથી નથી બાંધતા તેટલા મનથી બાંધે છે. અને ધારે તો મનથી તેવી પણ શકે છે. જે મનમાં વિચાર આવે છે તે ઉચ્ચાર Page #484 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૪૪૩ થાય છે અને જે ઉચ્ચાર થાય છે તે આચાર બને છે. વિચાર બગડે તે ઉચ્ચાર બગડે, અને ઉચ્ચાર બગડે તે આચાર બગડે છે. માટે મન ઉપર ખૂબ કંટ્રોલ રાખે.” મનુસ્મૃતિમાં કહ્યું છે કે “મન પર્વ મનુષ્યનાં ૨ વમોક્ષયોઃ” મન શુભપ્રવૃત્તિમાં જોડાય તે કર્મના બંધનોને તેડી નાખે છે ને અશુભમાં જોડાય તે નરકે પણ લઈ જાય છે. રૂપક-એક કવિએ કેશને ઠપકો આપતાં કહ્યું કે તું સારી નથી. ત્યારે કેશ કહે છે મારે શું વાંક છે કે મને આટલી બધી ધુત્કારી નાંખે . ત્યારે કહે છે તું તે એકલા કેલસા બેદી લાવે છે. ત્યારે કેશ કહે છે તેમાં મારે દેષ નથી. મને કઈ કુંભાર માટીની ખાણે લઈ જાય તે માટી ખેદું, કેલસાની ખાણે કેલસા અને હીરાની ખાણે હીરા નીકળે. બાકી મારો દોષ નથી. દોષ ખોદનાર છે. કેશ તેની છે છતાં પણ હીરા, માટી કે કેલસા મેળવવા એ ખોદનારના હાથની વાત છે. તેમ મનને શુભમાં પ્રવર્તાવવું કે અશુભમાં તે આપણું હાથની વાત છે. મન વિશુદ્ધ બને તે વૃત્તિમાં વૈરાગ્ય આવે અને વૃત્તિમાં વૈરાગ્ય આવે તો પ્રવૃત્તિમાં આપમેળે આવે તે સત્ય છે. પણ મનમાં જે સડે પેઠે તે વૃત્તિમાં પેસી જશે અને વૃત્તિમાં પેઠો તે વર્તનમાં પણ સડે આવી જશે, માટે ખૂબ સાવધાની રાખો. આંગળી પાકી અને ડોકટર પાસે ગયા તો ડોક્ટર કહેશે કે સેપ્ટી થઈ ગયું છે આટલી આંગળી કપાવી નાખે તે ભવિષ્યનો વિચાર કરીને તરત કપાવી નાખે છે તે રીતે જ્ઞાની કહે છે મનમાં આવેલ એક પાપી વિચાર સારા જીવનને બગાડે છે માટે મનમાં પાપને આવવા ન દેશે. જૈન દર્શનમાં અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર. આ ચાર દોષ બતાવ્યા છે. અતિકમ એટલે પાપ કરવાના પરિણામ થાય. વ્યતિક્રમ એટલે પાપ કરવાની ભાવના દઢ થાય, અતિચાર એટલે પાપ કરવા તૈયાર થવું અને અનાચાર એટલે પાપનું સેવન કરવું. અતિચાર સુધી આવેલે હજુ પાછા હઠી શકશે પણ જ્યાં પાપનું સેવન થઈ ગયું પછી પાપને ભોગવ્યા સિવાય તારે છૂટકારે નથી. માટે પાપ કરવાની વૃતિ થાય કે તરત તમે નાબૂદ કરે. આજે તેલાઘરને દિવસ છે. દિવાળી આવે છે ત્યારે બહેને ઘરને સાફસુફે કરે છે, તેમ આત્માની સાફસૂફી કરી વૃત્તિઓમાં વૈરાગ્યને વસાવવા માટેનું અનુપમ સંવત્સરી મહાન પર્વ પરમ દિવસે આવે છે. મહિના અગાઉથી દાંડી પીટાય છે. ચાર ધર ગયા. હવે આ ચેતવાનું છેલ્લું ધર છે. હજુ તૈયારી ન કરી હોય તે આજથી કરી લેજો અને તમારી વૃત્તિમાંથી સંસારના રાગ-દ્વેષ અને કષાય રૂપી કચરા કાઢી નાંખશે. અંદર જે ક્યરે ભર્યો હશે તે સારી વસ્તુમાં પણ કચરો દેખાશે. જેમ કે ઈ માણસને કમળ થયેલ હોય તે તેની સામે સફેદ વસ્તુ મૂકીને પૂછવામાં આવે કે આ તને કેવું દેખાય છે? કહેશે કે મને પીળું દેખાય છે. એ આંખને દેષ નથી પણ અંદર રહેલા કમળાને દેષ છે. Page #485 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ શારદા સરિતા કમળાને રોગી સર્વત્ર પીળું દેખે છે તેમ અવગુણી જીવ સર્વત્ર અવગુણ દેખે છે. દષ્ટિ દૃષ્ટિમાં ફેર-એક ખેડૂત ખેતરમાં ખેડી રહ્યો હતો. તે વખતે એક માણસ આકુળ-વ્યાકુળ થતો ત્યાં આવીને કહે છે ભાઈ! મને પાણી પીવડાવે. બહુ તરસ્ય થઈ ગયો છું અને પાણી પાયું. પછી ખેડૂત પૂછે છે ભાઈ! તમે આટલા બધા ચંચળ ચિત્તવાળા કેમ દેખાવ છે? ત્યારે કહે છે ભાઈ! શું વાત કરૂં! મારું ગામ ખરાબ છે. ગામમાં એક પણ માણસ સારો નથી. એટલે ગામ છેડીને ભાગી આવ્યો છું. તમારૂં ગામ કેવું છે? ત્યારે ખેડૂત કહે છે ભાઈ! અમારું ગામ તે તારા ગામ કરતાં પણ ખરાબ છે. અંદર જવા જેવું નથી. સીમાડેથી વિદાય થઈ જા. ખેડૂતને દીકરે બાજુમાં ઉભો હવે તેને વિચાર થયે કે અમારું ગામ કેવું પવિત્ર છે. ગામના લોકે કેટલા સદાચારી છે. લૂંટફાટનું નામ નથી. બહેન-દીકરીઓ મધ્ય રાત્રે એકલી ચાલી જાય તે પણ કઈ ઉંચી દષ્ટિ ન કરે. દારૂ-જુગાર કઈ જાતનું વ્યસન નહિ ને મારા બાપુજી આમ કેમ કહેતા હશે? પોતાના ગામનું છેકરાને ગૌરવ હતું. યુવાનીનું લોહી ઉછળે છે. હાથમાં ધારીયું લીધું. ગામને ખરાબ કહેનારા બાપનું ગળું કાપી નાંખ્યું. બાપને મારવા જાય ત્યાં બીજે માણસ આવ્યા. એ પણ પહેલાની જેમ આકુળ-વ્યાકુળ હતો. તેને ખેડૂતે પૂછયું ભાઈ ! તમે કેમ ચિંતાતુર ને આકુળ-વ્યાકુળ દેખાવ છે? ત્યારે કહે છે ભાઈ ! મારા અવગુણની શી વાત કરૂં! અમારા આખા ગામના લકે એવા ગુણવાન અને પ્રેમી છે કે ન પૂછો વાત. હું એક ખરાબ છું. અવગુણને ભરેલો છું તેથી મને થયું કે મારા સંગે આખું ગામ બગડશે એટલે ગામ છોડીને ભાગી આવ્યો છું. તે ભાઈ કહે તે ખરા કે તમારું ગામ કેવું છે? ત્યારે ખેડૂત કહે છે ભાઈ! અમારું ગામ સ્વર્ગભૂમિ જેવું પવિત્ર છે. તમે અમારા ગામમાં રહો. તમને આનંદ આવશે. ત્યારે છોકરો વિચાર કરે છે બંનેને જુદા જુદા જવાબ આપવાનું કારણ શું? બાપ કહે છે દીકરા! જે પહેલા આવ્યો હતો તે બધાને ખરાબ કહેતો તેથી પિતે જ ખરાબ હતો એવો ખરાબ માણસ આવે તે આપણું આખા ગામને બગાડે તેથી મેં એને એવો જવાબ આપી પાછો વાળે છે. આ માણસ કહે છે કે મારું આખું ગામ સારું છે. હું પોતે ખરાબ છું તેથી તે ગુણવાન છે. આ માણસ રહે તે આપણને ઘણું લાભ છે. ગુણવાનને સંગ કરવાથી આપણે પણ ગુણવાન બનીએ છીએ. ભગવાન કહે છે હે દેવાનુપ્રિય! આ પવિત્ર પર્યુષણ પર્વમાં તમે વૃત્તિઓમાંથી વિકારના કચરાને કાઢી નાખે. પારકાના દોષ જેવા કરતાં સ્વદોષનું નિરીક્ષણ કરી એકેક દોષને દૂર કરે. દૂર્ગુણ દૂર થશે તે વૃત્તિમાં વૈરાગ્ય ભાવ આવશે અને જીવનની પ્રકૃતિએ સુધરશે. આજે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞાઓ છે. ખરેખર બ્રહ્મચર્યના તેજ અલૌકિક હોય છે. એક બાદશાહની બેગમ ગર્ભવતી હતી. પૂરા દિવસે થઈ જવા છતાં તેને પ્રસૂતિ Page #486 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા થતી નથી. વેદનાના કાઈ પાર નથી. કાળી ચીસેા પાડે છે. બાદશાહે વૈદા, હકીમે અને ડોકટરાને લાગ્યા. ઘણા ઈલાજો કર્યા પણ કાઈ ઇલાજ કામ કરતા નથી. એક વખત કસ્તુરબાને પ્રસૂતિ થતી ન હતી. તેમની વેદના ભરેલી ચીસા સાંભળી ગાંધીજીએ નિર્ણય ક કે જો મને જીવા ખચી જશે તે હું જીવનભર બ્રહ્મચર્ય પાળીશ. સ્ત્રીઓને આવુ કષ્ટ વેઠવુ પડે તે પુરૂષાની વિષયવૃત્તિઓને આભારી છે. તમે પણ ગાંધીજી જેવુ જીવન પવિત્ર મનાવો અને જીવનમાં બ્રહ્મચર્યનું પાલન કરજો. ૪૪૫ બેગમને પ્રસૂતિ થતી નથી. વેદનાને પાર નથી ને કોઇ ઇલાજ કામ કરતા નથી. તે વખતે ચાંપા કહે છે બાદશાહ! બધી દવા પડતી મૂકે. મારી દવા લેા. બાદશાહ કહે છે દીકશ! મોટા મેડા ડાકટરોના ઇલાજ કામ ન આવ્યા તે તું શું કરીશ? ત્યારે કહે છે જે કરીશ તે કરીશ, પણ બેગમસાહેબ છૂટા થઇ જશે. લેાકેાને દેખતાં દવા અપાય તેમ નથી. એણે દેખાવ કરવા રૂમ બંધ કરી દીધી. શમિનિટ એક ચિત્તે નવકારમંત્રનું સ્મરણ કર્યું. રૂમ બંધ કરવાથી કપાળે પરસેવા વળી ગયા હતા તે પરસેવાના બે ટીપા પાણીના ગ્લાસમાં નાખી બેગમને પીવડાવી દીધા. એ પરસેવાના ટીપા બેગમના પેટમાં ગયા અને ઘેાડી વારે પુત્રના જન્મ થયા. આનંદ આનંદ વર્તાઇ ગયા. બાદશાહ પૂછે છે ભાઇ! તેં શું કિમિયા કર્યાં, કઈ દવા આપી કે મેટા ડૉકટરો ન કરી શકયા તે તું કરી શકયા ? ચાંપા કહે છે મહારાજા! તે કહેવાય તેમ નથી. ખાદશાહ કહે છે તું કહે ને કહે. ત્યારે ચાંપા કહે છે બાદશાહ ! મારા માતા-પિતાએ એમના જીવનમાં સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કર્યું" છે. કદાચ કામવાસનાને જીતી ન શકાય એટલા માટે એક દિવસની છૂટ હતી. તેમણે એક દિવસ અબ્રહ્મચર્યંનું સેવન કર્યું" તેમાં મારી માતાને ગર્ભ રહ્યા ને મારા જન્મ થયે. હું છ મહિનાના થયા ત્યારે મને ગાડીમાં સૂવાડયા હતેા હું રમતા હતા ને માશ માતા-પિતા બેઠા હતા. તે વખતે મારી માતાને જોઈને મારા બાપુજીએ સ્હેજ અડપ્યુ કરતા માતાના ગાલમાં લપડાક મારી. આ જોઇ માતાને ક્રોધ આવી ગયા. સ્વામીનાથ! આપણા અંતેની વચમાં ત્રીજો જામીન સુતા છે ને તમારાથી મારા સામુ વિકારી દૃષ્ટિથી જોવાય કેમ ? જુએ, આ છ મહિનાના બાળક પડખું ફરી ગયા એને શરમ આવી પણ તમને શરમ ન આવી? બાળકના જીવનમાં સસ્કાર કેવા આવશે ? દેવાનુપ્રિયા ! આજે તમે જીવનમાં શું કરી રહ્યા છે ? આ તે છ મહિનાના બાલુડા હતા ને અહીં તેા યુવાન દીકરા-દીકરીએ હાય પણ મા-બાપને સાથે હરવાફરવા ને સિનેમા જોવા જવા જોઈએ. પછી તમારા સંતાને કેવા પાકશે ? ચાંપા કહે છે ખાદશાહ ! મારી માતાને એવી શરમ આવી ગઈ કે એનું પ્રાયશ્ચિત કરવા માટે ગળે ફાસા ખાઇને મરી ગઈ. મરતાં મરતાં મારા કાનમાં ફૂંક મારતી ગઇ કે બેટા ! શુર-વીર ને ધીર અનજે. બ્રહ્મચર્યનું પાલન કરજે. ચારિત્ર માટે મરી ફીટજે. તારા Page #487 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા જીવનમાં સંસ્કારનું સિંચન કરવા માટે હું મારા પ્રાણુનું બલિદાન આપું છું. એ મારી માતા મને છ મહિનાને મૂકીને ગળે ફાંસો ખાઈને મરી ગઈ. એવી વીર માતાને સંતાન છું. મેં હજુ જીવનમાં બ્રહ્મચર્યને ખંડિત કર્યું નથી. હું અખંડ બ્રહ્મચારી છું. જે મન-વચન-કાયાથી શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરે છે તેના પરસેવામાં અને મળમૂત્રમાં એવી શકિત પેદા થાય છે કે ભલભલા અસાધ્ય રોગો મટી જાય છે. મારા પરસેવાના બે ટીપા પાણીમાં નાંખીને આપ્યા ને રાણીની વેદના બંધ થઈ. ક્ષેમકુશળ બાળકને જન્મ થયે. બ્રહ્મચર્યમાં આટલી તાકાત છે. તમે સંસારમાં રહીને કામના ઉપર વિજય મેળવી શકે છે. વૃત્તિઓમાંથી વિકાર જાય તે વૈરાગ્ય આવતા વાર નથી લાગતી. આત્મસાધના કરવામાં આજને માનવ ખૂબ નબળો બની ગયા છે અને પુરૂષાર્થ પણ બહુ અલ્પ કરે છે. કયાંથી કર્મ ખપશે. આ જીવનને શું ભરોસો છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવાન કહે છે “હુમત્તિવંદુર ન” વૃક્ષ ઉપરથી પીળા થયેલા પાંદડા રાત્રિના સમયે ખરી પડે છે તેમ માનવીનું જીવનરૂપી પાંદડું કયારે ખરી પડશે તેની ખબર નથી. માટે જીવનમાં કંઈક કરી લે. તપ કરે, બ્રહ્મચર્ય પાળે અને વધુ ભાવના જાગે તો દીક્ષા લઈ લે. બાદશાહે ચાંપાના ગુણ ગાયા. ધન્ય છે દીકરા તને અને તારી જનેતાને આટલી નાની ઉંમરમાં તું આ પ્રભાવશાળી બને છે. ઈતિહાસના પાને ચાંપાનું નામ લખાઈ ગયું. તમે આવા બનજે તે માનવજીવન સાર્થક બનશે. આજે મહારાષ્ટ્રમાં ખૂણેખૂણે શિવાજીના ગુણગાન ગવાય છે. શેને પ્રભાવ છે? ચારિત્ર. જેની વૃત્તિમાં વિકાર ન હોય તે પ્રવૃત્તિ પણ પવિત્ર જ હોય ને ચરિત્રવાન આત્મા પડતાને પણ બચાવે છે, પણ કયારે? ચારિત્રના પાલન માટે પોતાની કાયા કુરઆન કરી દે છે. આ પવિત્ર ભારતભૂમિમાં કેટલી પવિત્ર સતીઓ થઈ ગઈ છે. એણે ભારતની શાન વધારી છે. બાદશાહને પ્રશ્ન સેળમા સિકાની આ વાત છે. એક વખત દિલ્હીમાં અકબર બાદશાહને દરબાર ઠઠ ભરાયો હતો. રાજપૂત રાજાઓને રાજકાર્ય પ્રસંગે બાદશાહે બોલાવ્યા હતા. રાજકાર્ય સબંધી વાતચીત કર્યા પછી બાદશાહે જ્ઞાનગોષ્ટિ શરૂ કરી. તેમાં વખત જોઈને અકબર બાદશાહ બોલ્યા હે રાજાઓ! હિંદુ શાસ્ત્રમાં સતી સ્ત્રીઓના ઘણાં દાખલા છે, તે અત્યારે તમારા કેઈના ઘરમાં આવી સતી સ્ત્રીઓ છે? આ સાંભળી સભામાં બેઠેલા રાજપૂતો મૌન રહ્યા. નીચું જોઈને બેઠા. સભા -શાંત હતી. બાદશાહ સભા સામું જોયા કરતાં હતા. દરેક રાજપૂતોના ઘરમાં સતી સ્ત્રીઓ હતી. મૌન બેઠા હતા એટલે એમના ઘરમાં સતી સ્ત્રીઓ ન હતી એમ નહિ, પણ બાદશાહની સામે કહેવાની કોઈની તાકાત ન હતી કે Page #488 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા '૪૪૭ અમારા ઘરમાં પૂર્વની સતીઓ જેવી પતિવ્રતા નારી છે. કદાચ કહે ને રાજા કસોટી કરે તે મુશીબતમાં ઉતરવું પડે એના કરતાં ન બોલવું શું ખોટું? રાજાના પ્રશ્નને કઈ જવાબ આવી શકતું નથી. એટલે બાદશાહના મેઢા ઉપર વકતા છવાઈ ગઈ. રાજપૂતાના મેઢા ઢીલા પડી ગયા. સૌ નીચી દષ્ટિએ બેસી રહ્યા પણ એક રાજપૂતથી આ સહન ન થયું. એ કેણ હતો? હાડાની હિંમત અને હેડ - આ સભામાં ચાંપરાજ હાડો હાજર હતે. તેનાથી રાજાના વચન સહન ન થયાં. ક્ષત્રિયના તેજ જેના મુખ ઉપર ઝળકે છે તે ચાંપરાજ હાડ ઉભું થયે ને હાથ જોડીને બે . જહાંપનાહ!. આ ધરતી રત્નોથી ભરેલી છે. “બહુરત્ના વસુંધરા.” ભારતમાંથી સતી સ્ત્રીઓને વંશ ગયે નથી. હજુ પણ આ ભારત ભૂમિની વીરનારીઓ શીયળ વ્રતથી પૃથ્વીને ભાવી રહી છે. આ સેવકને ઘેર આવું સ્ત્રીરત્ન મોજુદ છે. બાદશાહ કહે છે હાડા! સતની સાચી ખબર તે કસોટી થયા પછી પડે. આમ તે પિતાની સ્ત્રીને સૌ સતી માને. આ શબ્દો બોલતાં બાદશાહના મુખ પર હાસ્યની રેખાઓ તરવરતી હતી. બાદશાહના વચન સાંભળીને હાડાનું લોહી ઉકળી ગયું. એ બે જહાંપનાહ! કહેવાની કે કલ્પનાની આ વાત નથી પણ મને શ્રદ્ધા છે કે મેરૂ ડગે ધરતી પૂજે સૂર્ય કરે અંધકાર પણ મારી સેનરાણું ચરિત્ર ન ચૂકે તલભાર.” આ તો વ્રજનાં વચન છે. આપને જે રીતે પરીક્ષા કરવી હોય તે રીતે કરી શકે છે. જે મારી સ્ત્રીનું શીયળ કોઈ ખંડન કરે તે મારું માથું આપવા તૈયાર છું. મારી સનરાણીનું શીયળ ખંડિત કરવું તે માથા સાટે માલ લેવા બરાબર છે. બાદશાહની હાકલાઅકબર બાદશાહે સભામાં દૃષ્ટિ ફેરવીને કહ્યું. બેલે, આ ચાંપરાજ હાડાની સતી સ્ત્રીના શીયળની પરીક્ષા કરવાની કેઈનામાં તાકાત છે? દેવાનુપ્રિયા સતીના સતીત્વની પરીક્ષા કરવી એ રમત વાત નથી. મણીધર નાગના માથેથી મણી લે અને સિંહની કેશવાળી લેવી જેટલી કઠીન છે તેથી અધિક કઠિન સતીના સતીત્વની કટી છે. ચારે તરફ બાદશાહે દષ્ટિ કરી પણ કઈ હિંમત કરતું નથી. છેવટે બાદશાહને એક હજુરીયે શેરખાં નામને સિપાઈ હતો તેણે બીડું ઝડપ્યું. તે ઉભે થઈને બે જહાંપનાહ હું જવા તૈયાર છું. સૈની દષ્ટિ તેના તરફ સ્થિર થઈ. અહો ! એક સામાન્ય સિપાઈ શું કરવાનું છે? સૈ બેલી ઉઠયાં શેરખા! હાડાની હેડ તે યાદ છે ને? શેરખાં કહે છે જી હા હાડાની રાણીનું શીયળ છ માસમાં ખંડિત કરૂં તે ચાંપરાજ હાડાનું માથું લઉ અને જો એ ન બની શકે તે મારું માથું દઉં. શરત નકકી થઈ. સાથે એ પણ નકકી કર્યું કે જ્યાં સુધી શેરખાં ન આવે ત્યાં Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ શારદા સરિતા સુધી ચાંપરાજ હાડાને દિલ્હીમાં નજરકેદ રહેવાનુ અને પક્ષની કબૂલાતા પર સહી લેવાઇ ગઇ! ચાંપરાજને એની પત્ની ઉપર વિશ્વાસ હતે કે પ્રાણ છોડશે પણ મારી સેાના રાણી ચારિત્ર નહિ છોડે. એવી એ પવિત્રતાની મૂર્તિ છે. સાક્ષાત દેવી છે એટલે ભલેહું દિલ્હી રહે. મારે એને કહેવાની કે સ ંદેશા મોકલવાની કાંઇ જરૂર નથી હાડાના દિલમાં શાંતિ અને વિશ્વાસ હતા. એલેા તમને તમારી પત્નીને કે પત્નીને તમારા આટલે વિશ્વાસ છે? “શેરખાંનુ ભુ દીકોટાગમન ’: શેરખાં ખીડું ઝડપીને ખીજે દિવસે ખુદીકાટા જવા રવાના થયા. ત્યાં જઇને એક ધર્મશાળામાં ઉતો. ખુદીકોટામાં ફરવા લાગ્યા. ત્યાંના પ્રતિષ્ઠિત પ્રજાજનને શેરખાંએ પૂછ્યું' તમારા રાજા કાણુ છે? અને તે અહીં છે કે નહિ ? ત્યારે પ્રજાજના કહે છે એતા રાજ્યના કામે દિલ્હી ગયા છે. એમનું નામ ચાંપરાજ હાડા છે ત્યારે શેરખાં પૂછે છે એની રાણી કાણુ છે? તેની રહેણીકરણી કેવી છે? પ્રજાજના કહે ભાઈ તમે અજાણ્યાં લાગે છે. અમારા મહારાજાની સેાનરાણી એટલે મહાન પવિત્ર શક્તિના અવતાર છે. એના અશુચી પુદ્ગલામાં પણ એવી તાકાત છે કે રાગીના રોગ મટી જાય. ભૂત-પલિત ભાગી જાય. કાઈ એની સામે કુદૃષ્ટિથી જોઇ શકે નહિ. જુએ તેા ખળીને ખાખ થઈ જાય એવા એના સતીત્વને પ્રભાવ છે. ઘણાંને પૂછ્યું પણ શેરખાંને એક જ જવાબ મળ્યેા. ખુદીકાટામાં રહીને શેરખાંએ ઘણાં પ્રયત્ના કર્યા પણ રાણીની અડગતા આગળ શેરખાંની કાઇ કરામત ચાલી નહિ. શેરખાં સતીનું મુખ જોવા પણુ પામ્યા નહિ. આમ કરતાં ચાર મહિના ગયા પણ શેરખાંની યુકિત હજુ કામ લાગી નથી. તેથી ખૂબ મૂંઝાયા. ખીડું ઝડપી આવ્યો છું પણ કંઈ નહિ થાય તે ચાંપરાજને શીર દેવુ પડશે. આના કરતાં ગમે તે યુકિત કરૂ પણ હું સેાનરાણીનું શીયળ ખંડન કરી આભ્યા છુ ને તેને ત્યાં રહી આન્યા છું તેની ખાત્રી થાય તેવી તેની એકાદ બે ચીજો મળી જાય તે નિશાની તરીકે ત્યાં ખતાવી શકાય. શેરમાં વેશ્યાને ઘેર ગયા. ભૂખ વિચાર કરી શેરખા બૂટ્ટીકાટાની મહાચતુર મદનસેના નામની વેશ્યાને ઘેર ગયા. તેને પેાતાની બધી વાત કહી સભળાવી અને કહ્યું તું મહાચતુર છે. જો તું સાનરાણીના ગુપ્ત અવયવનું ચિન્હ જોઇ આવ અગર હાડાએ યાદગીરીમાં આપેલી તેની એક એ પ્રિય વસ્તુઓ લાવી આપે તે તારી મહાન ઉપકાર માનીશ અને તારે જિંદ્મગીભર આવા ધંધા ન કરવા પડે એવી ન્યાલ કરી ઇશ. મઢનસેનાએ પહેલાં તે જવાની ના પાડી અને કહ્યું હું ગમે તેવી ચતુર હા... પણ એ સતીની પાસે મારી યુતિ ફાવે તેમ નથી. શેરખાંએ કહ્યું તું જે માંગીશ. તે આપીશ, પણ મારું કામ કરી દે. ખૂબ આજીજી કરી એટલે વેશ્યાએ કામ કરી આપવાની ખાત્રી આપી એટલે શેરખાંને શાંતિ વળી. Page #490 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૪૪૯ મદનસેનાની યુકિત - મદનસેના ભારે ચતુર હતી. તેમાં પણ સનરાણીના જીવનથી પરિચિત હતી એટલે છળકપટ વિના ફાવી શકે તેમ ન હતું. એણે વેશ્યાનો સ્વાંગ ઉતારી ક્ષત્રિયાણને સ્વાંગ સજય અને ખૂબ દૂર દેશાવરથી આવતી હોય તેમ નોકર-ચાકર અને વાહનો આદિ ઠાઠમાઠથી બુંદીકેટામાં પ્રવેશ કર્યો ને રાજમહેલમાં ખબર મોકલ્યા કે ચાંપરાજહાડાના ફઈબા આવ્યા છે. સોનાણીને આ ખબર મળતાં ખુશ થઈ ગયા. હાડાના ફઈબા પધાર્યા અને તે પણ તેમની ગેરહાજરીમાં પધારે એટલે જરાપણ ખામી ન આવવી જોઈએ. ખૂબ વાજતેગાજતે ફઈબાનું સ્વાગત કરાવ્યું. હાડા પાસેથી ઘણીવાર ફઈબાના વખાણ સાંભળી સોનને ફઈબાને મળવાનું મન થતું તે ફઈબા ઘેર પધાર્યા છે. એટલે સેનને ફઈબા પ્રત્યે ખૂબ માન ઉપર્યું. સોનરાણમાં જેટલી વીરતા હતી તેટલી સરળ પણ હતી. ફઇબા સનરાણી સાથે મીઠી મીઠી વાતે કરે, પ્રેમ બતાવે કે સોનનું કમળ હૃદય પીગળી જતું. દેવાનુપ્રિયે ! આજે સાચા કરતાં બેટને પ્રકાશ વધુ હોય છે. બટું સાચાને ઝાંખુ પાડી દે છે તે રીતે વેશ્યાના કૃત્રિમ પ્રેમે સનરાણીનું હૃદય જીતી લીધું. ભલી સોનરાણીને ખબર ન હતી કે આ ફઈબાના વેશમાં વિષભરી વેશ્યા છે. સોનાની પતિપારાયણતા અને સતીત્વને પ્રભાવ જોઈ વેશ્યાને વિચાર આવતો કે અહો, કયાં આની પવિત્રતા અને કયાં મારી અધમતા ! આ અવાજ તેના હૃદય સુધી પહોંચે તે પહેલાં શેરખાંની સંપત્તિ એની આંખે આંજી નાંખતી હતી. ફઇબા પૂછે છે સન ! મારે હાડે કયાં ગયે છે? મારે તે હવે જલ્દી જવું છે. ત્યારે કહે છે ફઈબા ! તે દિલ્હી ગયા છે. થોડા દિવસમાં આવવા જોઈએ. શી ઉતાવળ છે? જવાશે. આપ પધાર્યા છે તેથી મને બહુ આનંદ આવે છે. અને આપના ભત્રીજાને મળ્યા વિના કેમ જવાય? તમે જાવ અને એ આવે તો મને ઠપકો મળે. મારા ઉપર દયા કરી થોડા દિવસ રોકાઈ જાવ. વેશ્યા કહે ભલે, બે-ત્રણ દિવસ રાહ જોઉં છું. હવે સેન અને વેશ્યા વચ્ચે ગાઢ પ્રેમની ગાંઠ બંધાઈ ગઈ હતી. વળી હાડાસાહેબના ફઈબા એટલે દિલની બધી વાત ન કરતી. સેને જ્યાં જાય ત્યાં સાથે ને સાથે રહેતી. એક દિવસ વિશાળ હાજમાં એક કપડું પહેરીને સોનરાણી સ્નાન કરતી હતી. કપડા ભીંજાઈ જવાથી અંગોપાંગ દેખાઈ જાય છે તે રીતે રાણીની જમણી જાંઘ પર લાખાનું ચિન્હ હતું તે વેશ્યા જેઈ ગઈ. એટલે તેને ખૂબ આનંદ થા. પિતાનું કામ પૂરું થવાથી હૈયું હર્ષથી નાચી ઉઠયું. - આ તરફ શેરખાની મુદત પૂરી થવા આવી છે એટલે વધુ રહી શકે તેમ ન હતું એટલે ફરીને કહ્યું. સોન! મારે જવું છે. મને ઘરેથી નીકળ્યા ઘણો વખત થઈ ગયો છે. હવે રેકાઈ શકું તેમ નથી. મને હાડાને મળવાની ખૂબ ઈચ્છા હતી તેથી તારા આગ્રહને માન આપી વધુ રોકાઈ ગઈ. પણ તે આવ્યું નહિ. તે તું મારા વતી તેને કહેજે Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ શારદા સરિતા કે ફઈબા, તમારી રાહ જોઈને ગયા. ભોળી સોન કહે છે ફઈબા! તમારે પ્રેમ ઘણે છે. મારે તમને રોકવાની ખૂબ ઈચ્છા છે. પણ તમે ના પાડો છો એટલે હું વધુ શું કહું? પણ ફઈબા, આપના ભત્રીજાની ગેરહાજરીમાં મારાથી આપને સેવામાં ખામી આવી હાય કે આપને એ છું આવ્યું હોય તો માફ કરજે અને ફરીને આ વહુને સેવાને લાભ આપવા જરૂર પધારજો. આટલું બોલતાં સરળ સોનરાણીની આંખમાં આંસુ આવી ગયા. ફઈબા કહે છે બેટા ! તારો પ્રેમ ને લાગણી એવા છે કે મને જવાનું મન નથી થતું પણ હવે રહી શકું તેમ નથી. મારે ભત્રીજે મને મળે નહિ તેનું મને ખૂબ દુઃખ છે. પણ બેટા ! તેં જરા પણ ખામી આવવા દીધી નથી. મેં મારી ખૂબ સેવા કરી છે. મને તારે વિયેગ ખૂબ સાલશે. પણ બેટા ! મારી એક ઈચ્છા છે કે યાદગીરી તરીકે મારા હાડાની તલવાર ને રૂમાલ તારી પાસે છે તે મને આપે તે ઘેર બેઠા બેઠા તું મને યાદ આવીશ ત્યારે તેને જોઈને માનીશ કે મારો ભત્રીજો ને વહુ મને મળ્યા, એમ બોલતી સનરાણીના આંસુ લૂછવા લાગી. નરાણની વ્યથા”:- ફઈબાની માંગણી સાંભળી સેન પૃથ્વી ઉપર પડી ગઈ. એને ખૂબ આઘાત લાગે. કારણ કે ચાંપરાજ હાડા જ્ય રે બહાર જતો ત્યારે સેન આ કટાર ને રૂમાલ પ્રેમના પ્રતીક તરીકે લઈ લેતી, અને તેની પૂજા કરતી. આ બે ચીજો આપવાનું સોનાનું મન ન હતું. શાંત થઈ, બેઠી થઈને કહે છે ફઈબા ! તમે તે મારું હાર્ટ માંગી લીધું. જેમ હાટે વિના માણસ જીવી શકતે નથી તેમ આ મારા પતિની આપેલી પ્રિય વસ્તુઓ મને મારા હાર્ટ કરતાં પણ પ્રિય છે. આપ બીજું કંઈક માંગે. ત્યાં ફઈબાનું મે મચકોડાઈ ગયું ને મેટું ચઢી ગયું. ત્યારે સોન વિચાર કરે છે કે ફઈબા પ્રત્યે સ્વામીનાથને. ખૂબ માન છે. ફઇબાને આ વસ્તુઓ નહિ આપું તે એ મને ઠપકે આપશે અને આપું છું તે મને પાલવતું નથી શું કરવું? પણ ફઈબાના મનોભાવ જાણીને સોનરાણીએ અનિચ્છાએ કટાર અને રૂમાલ આપી દીધા. એટલે ફઈબાને જોઈતું હતું તે મળી ગયું. ખુશખુશ થઈ ગયા. કોઈને ખબર ન હતી કે આનું પરિણામ શું આવશે ! વેશ્યા પૂરેપૂરું નાટક ભજવીને પિતાના ઘેર ગઈ. અહીં શેરખાની મુદતને ચાર દિવસ બાકી હતાં. તે રાહ જોઈને બેઠો હતે. તેણે જઈને સનરાણીના ગુપ્ત ચિન્હની વાત કરીને કટાર ને રૂમાલ આપી દીધા. હવે શેરખાંના ખોળીયામાં પ્રાણ ને પગમાં જેમ આવ્યું. પિતાનું કામ થયું તેથી તેને ખૂબ આનંદ થયો. વેશ્યાને ખૂબ ઉપકાર માની વેશ્યાને અઢળક સંપત્તિ આપી. શેરખાં વરતુઓ લઈને બુંદીકેટથી રવાના થયે. દિલહીમાં શેરખાંનું આગમન" - શેરખાં બુંદીકેટાથી નીકળી દિલ્હી, આવી ગયે. બરાબર છ મહિના પૂરા થયા છે. અકબર બાદશાહને દરબાર ઠઠ ભરાય છે. Page #492 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૪૫૧ શેરખાં સભામાં આવીને હાજર થયે. એના મુખ ઉપર આનંદ હતે ને પગમાં વેગ હતો ત્યારે ચાંપરાજ હાડે શું બન્યું હશે તેની ચિંતામાં મગ્ન હતું. પણ સોનરાણી પ્રત્યે મેરૂ જે અટલ વિશ્વાસ હતો. બાદશાહે શેરખાં તરફ જોઈને પૂછ્યું-શેરખાં! બેલ તું શું કરી આવ્યો? દષ્ટિ શેરખાં તરફ કેન્દ્રિત થઈ ગઈ. બધાની વચમાં શેરખાંએ કહ્યું સાહેબ! શેરખાં કંઈ જે તે નથી. એની પાસે બીજું શું જવાબ હોય? જીતનાં ડંકા વગાડીને આવ્યો છું. ચાંપરાજ હાડાના મહેલમાં છ છ મહિના રહીને ખૂબ મોજ ઉડાવી છે. સનરાણીની તાકાત છે કે આ શેરખાં સામે ટકી શકે? હું મારું કાર્ય સિદ્ધ કરીને આવ્યો છું અને સાથે યાદગીરી અને નિશાન લાવ્યો છું. જુઓ, ચાંપરાજે એની પત્નીને યાદગીરી તરીકે આપેલ આ રૂમાલ. ચાંપરાજ સામે ગર્વભરેલી દષ્ટિ ફેંકીને બેચે. પિતાને રૂપાલ જોતાં ચાંપરાજ નીચું જોઈ ગયા તેમજ આખી સભા વિસ્મય પામી ગઈ. તે વખતે ચાંપરાજની બાજુમાં તેને અંગત મિત્ર પહાડસિંહ બેઠો હતો. તેને સનરાણીના ચારિત્ર વિષે વિશ્વાસ હતે. તે કદી શીયળને ભંગ કરે નહિ. તેણે કહ્યું-બાદશાહ! રૂમાલ તે ચોરી કરીને પણ લાવી શકાય. ત્યારે શેરખાંઓ હાડાની કટાર બતાવીને કહ્યું-જુઓ, આ કટાર કેની છે? ત્યારે પહાડસિંહે કહ્યું રૂમાલ લાવ્યા તેમ ચેરીને કરાર પણ લાવી શકાય. હવે શેરખાંથી ન રહેવાયું. ભરસભા વચ્ચે મોટા અવાજે બે-હું આપ સૌની સમક્ષમાં ચાંપરાજ હાડાને પૂછું છું કે સનરાણીની જમણી જાંઘ ઉપર લાખાનું ચિન્હ છે કે નહિ? આ સાંભળી ચાંપરાજના હાજા ગગયા. એને મરણનો ડર ન હતું. પણ રાણું આવું કરે તેમ નથી. છતાં આ કેમ બન્યું ? હાડો સત્યવાદી હતા. જે તે સત્યવાદી ન હોત તે કહી દેત કે એ જુઠી બનાવટી વાત છે. પણ હાડે કંઈ ન બે. સનરાણીની જાંધ પર લખ્યું છે તે એના પતિ સિવાય અને તેના સિવાય કેણ જાણી શકે ? વિચારના અનેક મજા આવી ગયા પણ હવે કઈ ઉપાય ન હતો. સભામાં સનસનાટી ફેલાઈ - બાદશાહ કહે છે હાહા! તમે હારી ગયા છે. મસ્તક દેવા તૈયાર થાવ. આ સાંભળી સભાજનેનું હૃદય કકળી ઉઠયું. આ પવિત્ર પુરૂષને આવી સજા થશે? ચાંપરાજ કહે છે બાદશાહ! મને મરણને ડર નથી. ચાંપરાજનું માથું તૈયાર છે. પણ મને ત્રણ દિવસની મુદત આપ. મને મરતાં પહેલાં એક વાર સેનને મળવાની ઈચ્છા છે. તે પૂરી કરી લેવા દે. આ હાડ ત્રીજે દિવસે સાંજે હાજર થઈ જશે. ત્યારે બાદશાહે કહ્યું-ભલે. પણ તમે ન આવે તે તમે ખુશીથી જાવ પણ જામીન આપતા જાવ. જો તમે ત્રીજે દિવસે ન આવે તે જામીનનું માથું ધડથી જુદું કરવામાં આવશે. હાડો વિચાર કરે છે શીર સાટે અહીં મને જામીન કેણુ મળે ? કેને જામીન તરીકે મૂકીને જાઉં. Page #493 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા સાચા મિત્ર :- સાચા મિત્ર કાણુ કહેવાય ? જે દુ;ખ વખતે સહાય આપે તે સાચા મિત્ર છે. આજના મિત્રા કેવા હેાય છે? જાનમાં આવનાર ઘણાં મળે પણ જાન આપનારા તા વીરલા જ હોય છે. આજના મિત્ર ખેલે છે કે અમે દુઃખ વખતે કામ આવીશ' પણ દુઃખ વખતે બધા સરકી જાય છે. “સાનરાણીનુ પતિવ્રત ને દયાજનક સ્થિતિ" ૪૫૨ સાનરાણી હાડાની રાહ જોતાં હતાં. તેને આ કપટની કંઇ ખબર ન હતી. આટલા દ્વિવસ થઈ ગયા પણ સ્વામીનાથ હજુ કેમ ન આવ્યા તે વિચાર સાગરમાં ડૂખી ગઈ હતી. હજુ તેની વિચારધારા પૂરી થઇ ન હતી તે પહેલાં પરસેવાથી રેબઝેબ મનેલા, મુખ પર વ્યગ્રતા છે એવાં ચાંપરાજે મહેલમાં પ્રવેશ કર્યા અને સેાનથી થે!ડા દૂર ઉભ રહી બાલ્યા ફૅટ-ફટ હૈ રાણી ! તને ધિક્કાર છે. આ અભાગણી ! નિજ ! દુષ્ટ ! પાપણી! કુળખ'પણુ ! તારા પાપે મારુ મસ્તક કાલે દિલ્હીના દરબારમાં પડશે. ગમે તેમ પણ તું આખરે તે સ્ત્રી જાતિને! એને ભરેાસેાશે ? ધિક્કાર છે તને અને તારી જનતાને ! આ શબ્દો સાંભળી સેાન ચમકી. પાછું વાળીને પતિ સામે જુએ છે. તેમના મુખ ઉપર, ક્રોધાગ્નિ વરસે છે. પતિ પાસે જઈને પૂછે છે સ્વામીનાથ ! મારે શું ગુન્હા ? મને આ વાતમાં કંઈ સમજાતુ નથી. હજુ સેાન પૂછે તે પહેલા રાજા કહે છે હું દ્દિલ્હી જાઉ છું. કાલે મારું મસ્તક પડવાનું છે. ન જાઉં તેા મારા મિત્રનું માથુ ઉડી જાય. એમ કહીને ચાલતા થઈ ગયા. એ સેનને પ્રેમથી મળવા નહાતા અબ્યા. હૃદયના રાષ ઠાલવવા આવ્યેા હતા. સેાન ગભરાઇ ગઇ. ધરતી ઉપર ઢગલે થઈને થોડીવારે મૂર્છા વળી એટલે સાન સ્વસ્થ થઈ. એને થયું માશ પાપે મારા પતિનું માથુ જશે ? એ મને સમાચાર આપવાજ આવ્યા હશે! શું મારા નાથનુ મૃત્યુ થશે ? તે હું તેમના પહેલાં દિલ્હી પહોંચી જાઉં ને વસ્તુસ્થિતિ જાણી લઉં. એ નારીની ફરજ છે માટે જવુ જ જોઈએ, પડી ગઈ. આદ “સાનરાણી દિલ્હીમાં” : સેાનરાણી કાચીપેાચી ન હતી. એ એક વીરાંગના હતી. જો અખળા હા! તેા માં વાળીને રડવા બેસી જાત. આણે તેા પાણીદાર - સાંઢણી મંગાવી. પેાતે ચાંપરાજ પહેલાં ન પહેોંચે તેા મામલે ખતમ થઈ જાય. સેાનરાણીએ પ્રભુને પ્રાર્થના કરી નાથ! જો મેં મારા પતિ સિવાય ખીજા પુરૂષોને ભાઈ અને પિતા સમાન માન્યા હોય તેા હાડા પહેલાં મને દિલ્હી પહોંચાડી દેજો એમ કહી પવનવેગી સાંઢણી પર બેસી દિલ્હી પહેાંચી ગઇ. કોઈ સજ્જનને ત્યાં તેણે ઉતારા કર્યાં. ત્યાં તેને અધા સમાચાર મળી ગયા. આ સાંભળી સેાનરાણી ઘેાડીવાર સ્તબ્ધ બની ગઈ. હવે તેને સમજાયું કે ફઈબાએ મને ફંદામાં ફસાવી અને કટાર ને રૂમાલ લઇ ગઈ અને ન્હાતાં ધાતાં સાથે રહેતી હતી એટલે મારી જાઘ પરનુ લાખુ જોઇ ગઇ હશે. એ શેરખાંની Page #494 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૪૫૩ મારી પાસે આવવાની હિંમત ન ચાલી એટલે ધૂતારી વેશ્યાને આશ્રય લીધે હશે. ને તે જ ફઈબા બનીને આવેલી. ખેર, જે થયું તે થયું. હવે તેમાંથી બચવા પ્રયત્ન કરું. અને હાડ રાજાને બચાવી લઉં. હજુ ચાંપરાજ દિલ્હી પહોંચ્યું નથી. આ તરફ પહાડસિંહ મિત્રને જામીન બન્યો છે. ચાંપરાજ સમયસર ન પહોંચે તે પિતાનું મસ્તક આપવાનું છે એટલે છેલ્લે પિતાની પત્નીની રજા લેવા ગયે. પિતાને પતિ મિત્રને આપેલું વચન પાળવા પિતાના જીવનનું સમર્પણ કરવા જઈ રહ્યો છે. આ જોઈને પહાડસિંહની પત્નીનું હૈયું નાચી ઉઠયું. ધન્ય છે તમને ! તેણે પતિના કપાળમાં કંકુને ચાંલ્લે કરી આશિષ આપ્યા. અહો કેવી આ સ્ત્રીઓ હશે ! આ જમાનામાં આવી આર્ય અને વીર નારીઓ મળવી મુશ્કેલ છે. પહાડસિંહ સભામાં ગયો. સભા ઠઠ ભરાઈ છે ચાંપરાજ હજુ આવ્યું નથી તેની રાહ જોવાઈ રહી છે. સનરાણીની યુકિત - સોનાણીએ દરબારમાં ખબર આપ્યા કે બુંદીકોટાથી એક નર્તકી આવી છે. તે સંગીતકળા અને નૃત્યકળામાં હોંશિયાર છે. અગાઉ રાજકુમારીઓ તથા શ્રીમંતની પુત્રીઓને ૬૪ કળા શીખવવામાં આવતી. તેમાં સંગીત-નૃત્ય બધી કળાઓ આવી જાય છે અને આવા સમયે તે ખૂબ ઉપયોગી નીવડે છે સનરાણી ૬૪ કળામાં પ્રવીણ હતી અને તેમાં કંઠ અને નૃત્ય કરવાની કરવાની કળા તે અદ્દભુત હતી. બાદશાહ નૃત્યકળા અને સંગીતકળાને શોખીન હતું. અહીં પહાડસિંહ માટે ફાંસીને માંચડે તૈયાર કર્યો હતો. છતાં બાદશાહે કહ્યું પહાડસિંહને મોડા ફાંસી આપીશું નર્તકીને કહો જલ્દી આવે ને નૃત્ય કરે આખી સભા વિસ્મય પામી ગઈ. સોનને જોઈતું હતું તે મળી ગયું અને તરત નર્તકીને સ્વાંગ સજી સભામાં દાખલ થઈ. એક તરફ ફાંસીને માંચડો તૈયાર થયું છે. પહાડસિંહ ઉપર મતના નગારાં વાગે છે. આ કરૂણતા ભરેલા વાતાવરણમાં સનરાણીએ આનંદભર્યું વાતાવરણ સર્યું એવું સુંદર નૃત્ય કર્યું અને સંગીતના મધુર સ્વર છેડયા કે જેનારને કલાકમિનિટ જે લાગ્યું. દેવાનુપ્રિયે! જેને જેમાં રસ હોય તેમાં તેને સમય કયાં ચાલ્યો જાય છે તે ખબર પડતી નથી. અનુત્તર વિમાનના દેવને તત્ત્વના ચિંતનમાં તેત્રીશ સાગરેપમનું આયુષ્ય કયાં પૂર્ણ થાય છે તેની ખબર પડતી નથી. આ સભા નૃત્ય જોવામાં ને સંગીતના સૂર સાંભળવામાં તલ્લીન છે. આવા સમયે પરસેવાથી રેબઝેબ વસ્ત્રો થઈ ગયા છે. મેઢા ઉપર થાકથાક દેખાય છે એવી સ્થિતિમાં ચાંપરાજે સભામાં પ્રવેશ કર્યો. સેનને નૃત્ય કરતી જોઇ ચાંપરાજને આદેશ સેનને નૃત્ય કરતી જોઈ નર્તકીના વેશમાં પણ ચાંપરાજ તેને ઓળખી ગયો. અહો ! મારા પહેલાં આ અહીં ક્યાંથી પહોંચી? હું માર માર ઘાડી લઈને આવ્યો છું અને આ મારા પહેલાં કેવી રીતે આવી હશે?. શું આ હું સ્વપ્ન જોવું છું કે સાચું છે? Page #495 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ શારદા સરિતા એને સંદેહ થયે. ખૂબ ધારી ધારીને જોતાં નિશ્ચય થયે કે આ સેન રાણી જ છે. બીજું કેઈ નહિ. એને ખૂબ કૈધ આવી ગયે. દાંત કચકચાવ્યા. આ પાપીણીએ મારૂં મસ્તક ઉડાવવાના કામ કર્યા. હજુ એને શું બાકી રહી ગયું છે કે માઝા મૂકીને ખુલે મેઢે વેશ્યાની જેમ નાચે છે. એણે તે ગજબ કર્યો છે. એને જરા પણ લજજા આવે છે? તલવારના એક ઘા એ એના બે ટુકડા કરી નાંખ્યું. આ કદી નહિ જોયેલું દશ્ય જોઈને ગુસ્સાને પાર ન રહ્યો. પણ બાદશાહની સભામાં તેનું કંઈ ચાલે તેમ ન હતું. ગુસ્સો દબાવી દીધું. સનરાણું પણ નૃત્ય કરતાં કરતાં હાડાના મુખ ઉપરના ભાવ નિહાળી રહી હતી. પણ એને પોતાનું કાર્ય સાધવું હતું તેથી કંઈ લક્ષમાં લીધા વિના અદ્દભુત નૃત્ય ક્ય કર્યું. નત્ય પૂરું થતાં તાળીઓના ગડગડાટ થયા. આખી સભા ખુશ ખુશ થઈ ગઈ. ધન્ય છે બુંદીકેટામાં આવી નર્તકી વસે છે.' બાદશાહે વચન માંગવાનું કહ્યું" અદ્દભુત નૃત્યકળા જોઈને બાદશાહ સોન ઉપર પ્રસન્ન થયે. ને કહ્યું હે નર્તકી! તારી કળાકૌશલ્યથી હું ખુશ થયે છું. તારે જે જોઈએ તે માંગી લે. હું આપવા તૈયાર છું. નર્તકી કહે છે જહાંપનાહ! મારે કંઈ નથી જોઈતું. ત્યારે કહે છે કંઈક માંગ. નકી કહે છે સાહેબ! થોડા વખત પહેલાં અહીંનો એક ગુંડો આવ્યે હતો તે મારી એક લાખ સોનામહોરે ચરી ગયો છે. તે મને અપાવી દે. મારે બીજું કંઈ નથી જોઈતું. બાદશાહ કહે છે દિલ્હીને ગુડે ત્યાં પહોંચી ગયા ? બને નહિ, છતાં પણ કહું છું કે તું એને ઓળખે છે? તેનું નામ તું જાણે છે? ત્યારે સેન કહે છે એ પોતે કહેતું હતું કે મારું નામ શેરખાં છે અને હું બાદશાહની પાસે રહેનાર ચાકર છું ને દિલ્લીમાં રહે છું. સને છૂપી રીતે શેરખાને જે હતો. એટલે કહ્યું અન્નદાતા! તે અહીં હશે તે હું તેને ઓળખી લઈશ. આમ કહીને તેણે સભાજનો તરફ દષ્ટિ કરી અને જ્યાં શેરખાં બેઠે હતા તે તરફ દૃષ્ટિ ફેંકીને કહ્યું ને તેના તરફ આંગળી ચીંધીને કહ્યું આ ગુંડે મારી લાખ સોનામહોરે ચોરી ગયા છે. આ બધું નાટક જોઈને ચાંપરાજ હાડે તે સજડ થઈ ગયો. બાદશાહે કહ્યું શેરખાં! અહીં આવ શેરખાંના તે હાજા ગગડી ગયા. લથડતા પગે ત્યાં આવ્યું. બાદશાહ કહે તમે આની લાખ સોનામહેર ચોરી લીધી છે? શેરખાં કહે જહાંપનાહ! મેં તે આ બાઈને સ્વપ્નમાં પણ જોઈ નથી અને એનું ઘર પણ નથી જોયું ને હું એને ઓળખતે પણ નથી. ત્યારે સનરાણી કહે છે નામદાર! એને પૂછો તે ખરા! એણે મને જોઈ નથી. મારી સોનામહોરે લીધી નથી પણું મારી સાથે મારા મહેલમાં છ મહિના રહીને કેવી મેજ ઉડાવી છે એટલીવારમાં બધું શું એ ભૂલી ગયો? શેરખાંના કપડા ઢીલા થઈ ગયા. શરીર ધ્રુજવા લાગ્યું (હસાહસ). થોથવાતી જીભે કહે છે સાહેબ! એ તે મારી મા છે. હું તેને ઘેર ગયે Page #496 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૪૫૫. નથી ને મેાજમઝા ઉડાવી નથી, પણ મારા માથે આફ્ત આવી એમ ખેલતા ભેાંય પર પડી ગયા. ઞાનરાણીની મર્યાદા - સેાને જાણ્યુ કે મારુ કામ પતી ગયું એટલે તેણે આડા પડદો નંખાવી નકીના સ્વાંગ ઉતારી શુદ્ધ ક્ષત્રિયાણીના સ્વાંગ સજી લીધે અને પડદામાં રહીને ખેલી શેરખાં મારે ઘેર આવ્યે નથી. મારું મુખ પણ તેણે જોયુ નથી. તેની વાત સાચી છે પણ “ મુજ ઉપર ગુજરી પિતા પાદશાહ જાણી, હું નથી ગણિકા, છુ. હાડાની રાણી” આ પ્રમાણે ખેલીને કહ્યું: હું ગણિકા નથી પણ ચાંપરાજ હાડાની રાણી છું. પણ તમારા શેરખાંએ ખુદીકાટા આવીને મારૂ શીયળ ખંડિત કરવા થાય તેટલા વાના કર્યા પણ તે ફાન્યેા નહિ ત્યારે તેણે મનસેના ગિણુકાના સપર્ક સાધ્યું. તે મારી ફજી થઇને આવી અને રૂમાલ-કટાર મારા પર પ્રેમ બતાવીને લઇ ગઇ છે. મને તેા આનુ પરિણામ શું આવશે તે ખબર ન હતી. પણ મારા પતિએ કહ્યું કે તારા માટે દિલ્હીના દરબારમાં મારું માથું જાય છે. ધિક્કાર છે નારી જાતિને ! આટલા ફીટકારના શબ્દો કહીને આવ્યા તેવા પાછા ફર્યાં છે ને હું પછી અહીં આવી છું. ત્યાર પછી શું બન્યું એ તે આપ જાણા છે. શેખાંને બાદશાહે ફટકાના માર મરાવીને પૂછ્યું-ખેલ સાચી વાત છે? શેરખાંએ કબૂલ કર્યું કે સેાન સતી છે. મેં મનસેના મારફત આ વસ્તુઓ મેળવી છે. રાજાને ખાત્રી થઇ કે સેાનરાણી સાચી ક્ષત્રિયાણી અને સતી છે. સેાનરાણી કહે છે જે થયુ તે સારું થયું. મારા પતિ ત્યાં આવ્યા ન હોત તે મને કંઇ ખબર ન પડત. કદાચ હું તે મારી જીવનલીલા સમાપ્ત કરત તેની મને પરવા ન્હોતી પણ મારા પતિની ઇજ્જત અને ક્ષત્રિયાણીઓના શીયળ ઉપર ક્લંક લાગે તેની ચિંતા હતી તેનેા હવે ખુલાસે થઈ ગયા. હવે આપને જેમ કરવું હેાય તેમ કરી શકે છે. આ બધુ' જાણી ચાંપરાજને ગુસ્સા શાંત થયેા ને છાતી ગજગજ પુલી. ધન્ય છે સતી! સતીની હિંમત, વીરતા અને પવિત્રતા જોઇ ખાદશાહ ખુશખુશ થઈ ગયા ને એલ્ચા-બેટા! તું મારી દીકરી છે ! મને ફરી એક વાર તારું માઢું બતાવ. ત્યારે સેાનાણીએ કહ્યું—પિત જી ! ખસ હવે સમય ગયા. ક્ષત્રિયાણીએના મુખ જેવા સહેલા નથી. સભા વચ્ચે સેાનના શીયળની, સચ્ચાઇની પ્રતિભા પડી અને સૈાએ એકી અવાજે અંતરના આશીર્વાદ આપી સતીને જયજયકાર ખેલ ન્યા. આખરી ફેસલા :- જે ફ્રાંસીને માંચડા ચાંપરાજ માટે તૈયાર થયા હતા તેના ઉપર શેરખાંને ચઢાવી દીધે। અને ચાંપરાજને છ છ મહિને અકબર બાદશાહની તહેનાત Page #497 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ શારદા સરિતા ભરવી પડતી હતી તેમાંથી તેને બાદશાહે મુક્ત કર્યો. ચાંપરાજ હાડાની કિર્તી ચારે તરફ ફેલાઈ અને સનરાણીના શીયળની સુવાસ ચારે તરફ મહેકી ઉઠી. જયારે જગતના લાખે ને કરડે ફીટકાર વચ્ચે શેરખાંની જીવનલીલા સમાપ્ત થઈ. દેવાનુપ્રિયા ! આજે સમય ઘણે થઈ ગયું છે. પણ ટૂંકમાં મારે તમને એટલું કહેવું છે કે જીવનમાં બ્રહ્મચર્યની જ્યોત જલે તે વૃત્તિમાં વૈરાગ્ય આવે અને વૃત્તિમાં વૈરાગ્ય આવે તે પ્રવૃત્તિમાં આવે. આ ભારતની સ્ત્રીરત્નોનાં નામ ઈતિહાસના પાને વલંત છે. વીર પુરૂષોને જન્મ આપી વૈરાગ્યના પથે વાળનારી માતાઓ છે. હવે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા આપવામાં આવે છે. વધુ ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૫૩ વિષય: “માનવજીવનના મૂલ્યાંકન” ભાદરવા સુદ ૪ ને શુક્રવાર - તા. ૩૧-૮-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ અને બહેન ! સર્વજ્ઞ અને સર્વદશી ભગવંતોએ જગતના જીવોના ઉદ્ધાર માટે શાસ્ત્રવાણીનો ઉપદેશ કર્યો છે. આગમમાં આત્માનો ઉદ્ધાર કરવાના ભરપૂર ભાવો ભર્યા છે. આત્માની આરાધનાના મંગલકારી પર્વને આજે સાત દિવસ છે. દિવાળી આવે છે ત્યારે કંઇકની આંખમાં આંસુ હોય છે. લેણીયાત પૈસા માંગે ને પાસે હોય નહિ તે દિલમાં કેટલું દુઃખ હોય છે! જ્યારે પર્યુષણ પર્વ એવું છે કે કેઈની આંખમાં આંસુ ન આવે. કઈ લેણીયાત ઉઘરાણી કરવા ન આવે પણ એકાંત કર્મના દેણ ચૂકવવા માટેની આરાધના કરી શકાય. આજના વ્યાખ્યાનો વિષય છે “માનવજીવનના મૂલ્યાંકન” માનવજીવનનું મૂલ્યાંકન કેવી રીતે થઈ શકે છે? ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવંતે કહ્યું છે કે તુસ્ત્ર વરુ માજી મદુર્લભમાં દુર્લભ કઈ ભવ હોય તે મનુષ્યભવ છે. આવા દુર્લભ માનવ ભવમાં ચાર અને દુર્લભ છે તે કયા? चत्तारि परमंगाणि दुल्लहाणीह जन्तुणो। माणुसत्तं सुइ सध्धा, संजमम्मि च वीरियं ॥ ઉત્ત. સૂ. અ. ૩, ગાથા ૧ મનુષ્યત્વ, કૃતવાણીનું શ્રવણ, શ્રદ્ધા અને સંયમમાં પુરૂષાર્થ મોક્ષ પામવા માટેના આ ચાર અંગે જીવને મળવા મહાન દુર્લભ છે. આ ચારમાં બે માનવદેહ અને શાસ્ત્રશ્રવણ એ બે નિમિત્તે કારણે છે અને શાસ્ત્ર પ્રત્યે શ્રદ્ધા, સત્યા સત્યનો નિર્ણય, Page #498 -------------------------------------------------------------------------- ________________ શીરદા સરિતા ૪૫૭ દેશથી કે સર્વથી ચારિત્રને અમલમાં મૂકવાને પુરૂષાર્થ આ છે તેના ઉપાદાન કારણો છે. આ ચાર અંગમાંથી જ્યાં એકને પણ અભાવ હોય ત્યાં મોક્ષનું સુખ પ્રાપ્ત થતું નથી. મેક્ષપ્રાપ્તિ માટે આ ચારે ય ઉપાયાની જરૂર છે. નિમિત્તોપાવનશ્યામેવ વાર્થ સિદિu : I કોઈ પણ કાર્યની સિદ્ધિ માટે નિમિત્ત અને ઉપાદાન બંનેની જરૂર પડે છે. એકલા નિમિત્તથી કે એકલા ઉપાદાનથી કાર્યની સિદ્ધિ થતી નથી. દેવાનુપ્રિયો ! “માનવજીવનના મૂલ્યાંકન” એ વિષે આપણે વિચારવાનું છે. મેક્ષના ચાર અંગેમાં સર્વપ્રથમ મનુષ્યભવનું સ્થાન. અંતરના ઉંડાણમાંથી વિચાર કરશે કે માનવદેહ પ્રાપ્ત કર્યા વિના શાસ્ત્રશ્રવણ, તેના ઉપર શ્રદ્ધા અને સંયમમાં પુરુષાર્થ આ મેક્ષની સામગ્રી ક્યાંય મળી શકતી નથી માટે આ બધા મહાન પુરૂષોએ મેક્ષ માટેના જે જે ઉપાય બતાવ્યા છે તે બધા મનુષ્યદેહ સિવાય ક્યારે કંઇ પ્રાપ્ત થતા નથી. માનવદેહથી એની સાધના થઈ શકે છે. આટલા માટે માનવદેહને પ્રથમ સ્થાન આપ્યું છે! માનવજિંદગી સર્વોત્તમ શા માટે? ભગવાને કેઈના નહિ ને માનવભવના ગાણુ શા માટે ગયા હશે? શું ત્રાદ્ધિને માટે ઉત્તમ કહ્યો? જે ઋદ્ધિથી માનવભવને વખાણે હોય તે ઋદ્ધિ, સિદ્ધિ, સંપત્તિ અને સમૃદ્ધિમાં માનવ કરતાં દેવ હજારે ગણે ચઢિયાત છે. દેવેની પાસે દિવ્ય રત્ન આદિ ભૌતિક સંપત્તિ છે. દેવાંગના પગ લૂછીને ફેંકી દે એવા પગલુછણીયામાં જે દ્ધિ ભરેલી છે તે સારી દુનિયાની સંપત્તિ ભેગી કરવામાં આવે તે પણ તેના પગલુછણીયાની સંપત્તિની તોલે ન આવી શકે. એટલે દેવે પાસે જે સંપત્તિ છે તે માનવ પાસે નથી. બીજી રીતે બળ અને શક્તિ કરતાં જોઈએ તો પણ માનવ કરતાં દેવ ચઢે છે. તમારે ઉચે જવું હોય તે પ્લેન અને રેકેટ જોઈએ ને તેમાં પણ સમય તે જોઈએ છે. જ્યારે દેવ એક ચપટી વગાડે ને જંબુદ્વીપને ફરતાં સાત આંટા મારી આવે છે. આ દેવ પણ શું માંગે છે? આવો અવસર અમને ક્યારે આવશે ક્યારે પામીશું આનર અવતાર જજે, સર્વ દુબેનું અંત કરવાનું સ્થાન જ્યાં, જિનશાસનમાં લેશું સંયમભાર જે. દેવલોકમાં શુભ પુણ્યના ફળે ભેગવવાના છે. ત્યાં તમારા જેવી તપસાધના કે સંયમસાધના કરી શકાતી નથી. એક નવકારસી જેવું પ્રત્યાખ્યાન પણ દેવ કરી શક્તા નથી. સમકિતી દેવે વિચાર કરે છે કે જ્યારે પુણ્ય ખતમ થશે ત્યારે આ બધી સમૃદ્ધિ છોડવી પડશે. જેમ દીપકમાં તેલ ખલાસ થાય છે ને દી૫ક બુઝાઈ જાય છે તેમ પુણ્યનો ક્ષય થતાં સ્વર્ગના સુખે નષ્ટ થશે ને પરિણામે દુખ આવીને ઉભું રહેશે. માટે આપણે મનુષ્યજન્મ પામીને સર્વ દુઃખોને અંત કરવાનું સાધન પ્રવજ્ય કયારે અંગીકાર કરીશું. આ દેવને માતાના ગર્ભમાં દુખે સહેવાના નથી. મરણની વેદના નથી. બાળપણ કે Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ શારદા સરિતા વૃદ્ધાવસ્થા નથી આવતા, કે રેગે શરીરમાં ઉત્પન્ન થતાં નથી. જયારે માનવીને ગર્ભમાં આવવું પડે છે, જન્મમરણની વેદનાઓ સહેવી પડે છે, વ્યાધિ આવે છે ને વૃદ્ધાવસ્થાના દુખે વેઠવા પડે છે. દેવોને ગર્ભના દુઃખ તેમજ જન્મ-જરા-મરણની વેદનાઓ નહી હોવા છતાં તેઓ માનવભવની ઝંખના કરે છે. શા માટે? મોક્ષની પ્રાપ્તિ માટે. બીજું કઈ કઈ કારણ નથી. દેવાનુપ્રિયે! દશ દષ્ટાંતે દુર્લભ એવી માનવજિંદગી તમને મળી છે. તે સંસારના સુખમાં ગળાબૂડ ખૂંચી જવા માટે નહિ, ભોગવિલાસ માટે નહિ. જે આવી અમૂલ્ય માનવજિંદગીને ભેગવિલાસમાં ખચી નાંખે છે તે ઐરાવત હાથીને વેચીને કુંભારના ગધેડાને ખરીદવા જેવું કામ કરે છે. ચિંતામણી રત્ન વેચીને કાચના ટુકડા ખરીદવાનું કામ કરે છે અને આંગણામાં રહેલા કલ્પવૃક્ષને છેદીને ધંતુરાના છોડને વાવવા જેવું કામ કરે છે. અબજો સોનામહોર આપવા છતાં આ માનવજિંદગી તે શું પણ તેની એક ક્ષણ પણ ખરીદી શકાતી નથી. તેને મેજ શેખમાં વેડફી ન નાંખે. જેમ રત્નોમાં ચિંતામણીરા પક્ષીઓમાં હંસ, પશુઓમાં કેસરી સિંહ અને હાથીમાં ગંધહસ્તિ શ્રેષ્ઠ છે તેમ પુ મનુષ્ય મવ: પ્રધાન: સર્વ ભવમાં માનવભવ પ્રધાન છે. રેડે ચિંતામણી રત્નના મૂલ્ય જેમાં સમાય છે તેવા પૂર્વના પ્રબલ પુણ્યના પુંજથી આ માનવજિંદગી તમને મળી છે. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવને મળ્યો તે યે અરે ભવચકને આંટો નહિ એકે , સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષે લહે ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહે રાચી રહે. મહાન પુણ્યના ઉદયથી માનવભવ મળે છે. માનવદેહ એ ચંદનના બગીચા સમાન મૂલ્યવાન છે. દરેક વસ્તુમાં દુર્લભ અને મોક્ષની પ્રાપ્તિમાં અસાધારણ નિમિત્ત એવા માનવદેહને પામીને જે મનુષ્ય સત્ય-નીતિ, સદાચાર અને શીયળને જીવનમાં અપનાવતું નથી અને વિષષવિલાસોમાં, મેજશખમાં મોહાંધ બનીને માનવજીવનની અમૂલ્ય ક્ષણેને ફેગટ ગુમાવે છે તે દૈવયોગે પ્રાપ્ત થયેલ ચંદનવૃક્ષના અમૂલ્ય બગીચાને બાળીને તેના કેલસા બનાવીને તેને વેચવા જેવું કાર્ય કરે છે. આ ઉત્તમ ભવ પામીને હવે ભવભ્રમણ તે અટકવું જોઈએ. મનુષ્યભવનો આંટે સફળ કરે. સંસારના કાર્યમાં એક આંટે નિષ્ફળ જાય તે કેટલું દુઃખ થાય છે. બીજી વાત તે બાજુમાં મૂકે, પણ આ પર્યુષણ પર્વના દિવસે માં મેટે જનસમુદાય ભેગે થયે છે. સવાનવ વાગી ગયા પણ સંત પાટ ઉપર પધાર્યા નહિ તે તમને થશે કે કેમ હજુ મહાસતીજી પધાર્યા નથી. તમે બોલાવવા આવ્યા ને અમે કહીએ કે આજે Page #500 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૪૫૯ તબિયત બરાબર નથી માટે અમે વ્યાખ્યાન આપી શકીશું નહિ તે મનમાં થશે કે અમારે આંટે નિષ્ફળ ગયે. ભાઈ! ઉપાશ્રયે આવીને આંટે નિષ્ફળ જશે નહિ. અહીં આવીને સંતના દર્શન કરશે, સામાયિક કરશે તે લાભ થવાને છે પણ સંસારવ્યવહારના આંટા નિષ્ફળ જાય તે પણ કેટલે અફસેસ થાય છે. અહીંથી દુકાને ગયા ને ખબર પડી કે બજારમાં હડતાળ પડી તો મનમાં થાય છે ને કે મારે આંટે નિષ્ફળ ગયે. એરેમ ઉપર કે સ્ટેશન ઉપર ગયા પણ જે સ્નેહીજન આવવાના હતા તે ન આવ્યા તે અફસ થાય છે તેમ એવો અફસોસ કદી થાય છે કે અનંતકાળથી હું ચતુર્ગતિ સંસારમાં રખડું છું તો આવા માનવજીવનના આંટા કેટલા નિષ્ફળ ગયા તેને ખ્યાલ કર્યો છે? ભવભવથી ભટકવાનું કારણ શું? માનવજીવનના મૂલ્યાંકન કર્યા નથી. તમને કદી વિચાર આવે છે કે મારી આટલી ઉંમર થઈ તેમાં મેં કેટલા શુભ કાર્યો કર્યા ને કેટલા અશુભ કર્યો? મેં કેટલા દીન –દુખીના આંસુ લુછ્યા? આ જડ પદાર્થો પણ કેટલે ઉપકાર કરે છે. અગરબત્તી બળીને સુવાસ આપે છે. મીણબત્તી બળીને બીજાને પ્રકાશ આપે છે. વૃક્ષ તડકે વેઠીને બીજાને શીતળ છાયા આપે છે, શેરડી પલાઈને મીઠે રસ આપે છે. ત્યારે હું માનવ બનીને શું કરું છું? માનવજિંદગીમાં માનવતાના ગુણો આવે તો આ માનવજીવનના મૂલ્યાંકન થાય. માનવતા વિનાનું જીવન માનવનું જીવન નહિ પણ માનવના રૂપમાં પશુનું જીવન છે. આજે રૂપિયાની નોટ આવે છે તેમાં સરકારને સિકકે હેય તે તે સાચી નેટ. બાકી બનાવટી નોટના મેટા બંડલ ને બંડલ તિજોરીમાં મૂકી દે તો શું તેની કિંમત ખરી? એ તો નકામી છે. સરકારના સિકકાવાળી નોટની કિંમત છે તેમ જ્ઞાની કહે છે માનવભવ પામીને તારા જીવનમાં સમ્યકત્વને સિકકે લગાવી દે તે મારું જીવન સફળ થશે. વર્ષોથી ધર્મકરણી કરે છે છતાં તેનું કલ્યાણ કેમ થતું નથી ? ધર્મારાધનાનો જે ભાવ થી જોઈએ તે કેમ નથી થતો? તેનું કારણ હૃદય શુદ્ધ નથી. ખેડૂત ખેતરમાં વાવે ત્યારે સારું બીજ વાવે તો વાવ્યા કરતાં અનેકગણો લાભ થાય છે. પણ સડેલું બીજ વાવે તે ઉગે નહિ પણ તેની મહેનત માથે પડે છે. બીજ નકામું જાય છે તેમ આ ધર્મકરણ શુદ્ધ ભાવથી, કમ નિર્જરાના હેતુથી, સમજણપૂર્વક થાય તે મહાન લાભ મળે. બાકી ધમકરણ નિષ્ફળ જતી નથી. પુણ્ય બંધાય છે એ પુણ્ય ખલાસ થાય અને નવું પુણ્ય ઉપાર્જન ન કરે તે પાછા હતા તેવા ને તેવા થઈ જશે. આજે મોટે ભાગે સંસાર વ્યવહાર કહે કે ધર્મકરણ કહે ઘસંજ્ઞાથી થાય છે. આણે આમ કર્યું તે હું કેમ ન કરૂં? મારે પણ એના જેવું જોઈએ, આમ તો એuસંજ્ઞાથી કરે છે પણ કરવાને હેતુ શું છે તે મૂળ કોઈ જોતું નથી. બીજાનું અનુકરણ કરે તે સાચું કરે Page #501 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ શારદા સરિતા પણ છેટું ના કરે. બીજાનું અનુકરણ કરવાથી જીવ કેવા અવળે પાટે ચઢી જાય છે તેનું એક દષ્ટાંત યાદ આવે છે. - એક ગામમાં એક પંડિત બ્રાહ્મણ રહેતું હતું. સૌ એને પંડિતજી કહેતા. પંડિતજી દરરોજ સવારમાં નાહી ધોઈને ગાયત્રીનો જાપ કરતાં. એ પંડિતજીના ઘર સામે કુંભારનું ઘર હતું. કુંભારના આંગણામાં એક ગધેડું બાંધેલું રહેતું. એ ગધેડાને રેજ પ્રભાતના પહોરમાં ભૂંકવાની આદત હતી. બરાબર પંડિતજીને ગાયત્રીને પાઠ કરવાને અને ગધેડાને ભૂંકવાનો એક સમય હતે. પંડિતજી વિચાર કરે કે આ ગધેડો પવિત્ર જીવ છે. જેગી જેવો લાગે છે. રોજ મારા ગાયત્રીના પાઠમાં સૂર પૂરાવે છે. ઉત્તમ જીવ સિવાય આવું ન બને. એક દિવસ પંડિતજી ગાયત્રીને પાઠ કરવા બેઠા. પણ રેજના નિયમ પ્રમાણે ગધેડાને સૂર ન સંભળાવે એટલે પંડિતજીને થયું કે આજે રોજની જેમ અવાજ ન આવે, તે એ જીવનું શું થયું હશે ? એ તે જોગીદાસ જે આત્મા છે. પંડિતજીને ગાયત્રીના પૂજાપાઠમાં ચિત્ત ન ચુંટયું, જેમ તેમ પૂજાપાઠ પતાવીને પંડિતજી કુંભારને ઘેર ગયા. ત્યાં જઈને પૂછયું કે આજે જોગીદાસ મહારાજ કયાં ગયા છે? ત્યારે કુંભાર કહે છે જોગીદાસ વળી કેણ? મારે ઘેર જોગીદાસ મહારાજ છે નહિ. ત્યારે કહે છે તમારે ઘેર ઉત્તમ જીવ જોગીદાસ મહારાજ રહે છે. એ જ મારી ગાયત્રીમાં મને સૂર પૂરાવે છે. કુંભાર સમજી ગયે કે મારો ગધેડે એના પૂજાપાઠના સમયે ભૂકે છે. માટે આમ કહે છે. કુંભાર કહે છે એ તે મારે ગધેડે ને? પડિતજી કહે છે આવા પવિત્ર જીવને ગધેડે ન કહેવાય. એ તે જોગીદાસ મહારાજ કહેવાય, પણ એ કયાં ગયા? ત્યારે કુંભારે કહ્યું–પંડિતજી! એ તે રાત્રે મરી ગયો. આ વાત સાંભળીને પંડિતજી શેકમગ્ન બની ગયા ને રડવા લાગ્યા. અહો ! આજે તો ગજબ થઈ ગયે. આવા પવિત્ર અને ઉત્તમ જોગીદાસ મહારાજ મરી જાય એ કંઇ જેવી વાત છે. મારે એમની પાછળ કંઈક તો કરવું જોઈએ ને? ન કરું તે ખરાબ લાગે. પંડિતજી ખૂબ ગરીબ હતા. તેમણે વિચાર્યું કે હું તેમની પાછળ કંઈ દાન-પુણ્ય કરી શકે તેવી મારી શક્તિ નથી. તે ઓછામાં ઓછું માથું મુંડાવીને નદીમાં સ્નાન તે કરવું જોઈએ. તે જ જોગીદાસ મહારાજ મારા મિત્ર કહેવાય. પંડિતજી માથું મુંડાવી નદીમાં સ્નાન કરીને ઘેર જઈ રહ્યા હતા. ત્યાં રસ્તામાં નગરશેઠ સામાં મળ્યા. બિચારા પંડિતજી તે જોગીદાસ મહારાજના શેકમાં ઉદાસ બની ગયા હતા. નગરશેઠે પૂછયુંપંડિતજી! તમે માથું કેમ મુંડાવ્યું છે? ને આટલા બધા ઉદાસ કેમ? ત્યારે કહે છે શેઠજી! આજે તે ગજબ થઈ ગયે. જોગીદાસ મહારાજ સ્વર્ગવાસી થઈ ગયા. ત્યારે શેઠ કહે છે તે મારે પણ કંઈક કરવું પડે ને? પંડિતજી કહે કે હા–જરૂર કરવું જોઈએ. Page #502 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૪૬૧ આવા ભવ્ય જીવની પાછળ તમે તે! બે-પાંચ હજારનું દાન કરી દો તે પણ તમરા માટે એન્ડ્રુ છે. એ મહાન પવિત્ર હતા. કંઇ ન કરો તા એછામાં એછું માથું તેા મુડાવવુ જોઇએ ને ? ન રશેઠે વિચાર કર્યાં દાન દઉં તેા પૈસા ખર્ચવા પડે તેના કરતાં સસ્તુ ભાડુ ને સિદ્ધપુરની યાત્રા. માથુ મુંડાવી લઉં. એટલે શેઠે પણ માથું મુંડાવ્યું. નગરશેઠ મથું મુંડાવીને ઘેર જાય છે ત્યાં રસ્તામાં લેાકે પૂછવા લાગ્યા શેઠ સાહેખ! તમે કાનુ માથું મુંડાવ્યું ? ત્યારે શેઠ કહે છે તમને કંઇ ખખર કે નહિ. આપણા ગામમાં જોગીદાસ મહારાજ દેવલેાક પામ્યા. આખા ગામમાં સમાચાર ફેલાઇ ગયા કે જોગીઢાસ મહારાજ દેવલાક પામ્યા. કાઇ કામ પ્રસ ંગે નગરશેઠ પ્રધાનજી પાસે ગયા. પ્રધાને પૂછ્યુ શેઠજી! તમારા કુટુંબમાં કોઇનું મૃત્યુ થયું છે કે શું? ત્યારે શેઠ કહે પ્રધાનજી! આપ મેાટા પ્રધાન થઈને નગરમાં શુ અન્ય છે તેની ખખર નથી રાખતા ! આજે જોગીઢાસ મહારાજ સ્વર્ગવાસી થઈ ગયા. એટલે મંત્રીએ બધાનુ અનુકરણ કર્યું. પણ કોઇએ એમ ન પૂછ્યું કે મહારાજ કાણુ હતા ? પ્રધાનજી રાજસભામાં ગયા. પ્રધાન, નગરશેઠ અને ખીજા ઘણાંએ માથા મુંડાવ્યા હતા. બધા ટકા મુંડાવાળા એક લાઇનમાં બેઠા. બધાના માથા જોઇને રાજાએ પૂછ્યું – પ્રધાનજી! તમે કેમ માથું મુંડાવ્યું છે? પ્રધાને કહ્યું મહારાજ ! જોગીદાસ મહારાજ મૃત્યુ પામ્યા. રાજા કહે પ્રધાનજી! એ જોગીદાસ મહારાજ કાણુ હતાં. એ કાઇ વખત આપણી સભામાં આવ્યા હતા ? તેમના જ્ઞાનનેા કદી લાભ દીધા છે ? પ્રધાન કહે છે સાહેબ! એ મને ખખર નથી. નગરશેઠ બધુ જાણે છે એમને પૂછે. રાજાએ નગરશેઠને પૂછ્યું–ત્યારે શેઠે કહ્યું-મહારાજા! હું એ વાત નથી જાણતા. આપણા પંડિતજીને પૂછો. એમને બધી ખબર છે. હવે પંડિતજીના વારે આવ્યો. રાજાએ પંડિતજીને પૂછ્યું કે પંડિતજી! ક્યા જોગીદાસ મહારાજ મરી ગયા? એ કયાં રહેતા હતા ? એમના ગુરૂનું નામ શું છે? તેમને કેટલા શિષ્ય હતા ? કેટલા શાસ્ત્રા ભણ્યા હતા ? તેમણે તેમના જીવનમાં કઈ મહાન સાધનાએ કરી છે ? જેમની પાછળ પ્રધાનથી માંડીને નગરજનાએ અધાએ માથું મુંડાવ્યું છે, તેા એ કાઈ સામાન્ય વ્યકિત નહી હાય. કોઈ મહાન પુરૂષ હશે! પતિજી કહે છે મહારાજા! તે કોઇ પવિત્ર આત્મા હતેા ને રાજ મારી ગાયત્રીમાં સૂર પૂરાવતા હતા. એ મહાન આત્મા સગતિમાં ગા હશે ! ત્યારે રાજા કહે છે પંડિતજી! તમે તેા ઉત્તમ જીવ હતા એમ કહ્યા કરેા છે. પણ મારા પ્રશ્નના જવાબ ખરાખર આપતા નથી. ખિચારા પંડિતજી મૂઆયા કે આવા ઉત્તમ જીવને ગધેડા કેમ કહેવાય ? પણુ રાજા પાસે તેનું કંઈ ચાલે તેમ ન હતું. પંડિતજીએ કહ્યું Page #503 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા મહારાજા જોગીદાસ મહારાજ મનુષ્ય ન હતા ત્યારે રાજાએ ગુસ્સે થઈને કહ્યું-એ કેણ હતા ને કેવા હતા? પંડિતજીએ કહ્યું-રાજા સાહેબ તેમને ચાર પગ હતા. મેટું લાંબુ હતું ને પેટ મોટું હતું. પણ ગધેડે હતો તેમ કહેવું તે પાપ છે એમ પંડિતજી માનતા હતા. ત્યારે રાજા કહે છે તમે કહો તેવા જોગીદાસ મહારાજ હોય તે શું તે ગધેડે હતે? પંડિતજીએ કહ્યું-હા, મહારાજા. પણ આવા પવિત્ર આત્માને ગધેડે કહે તે મહાન પાપ છે. રાજાએ પ્રધાન સામે જોઈને કહ્યું–બધા તો મૂખ ભેગાં થયા છે પણ પ્રધાનજી ભેગા તમે પણ મૂર્ખના સરદાર બન્યાને ? તમારે તે કંઇક વિચાર કરવો હતો ને? આખી સભા ખડખડાટ હસી પડી. તમને પણ ખૂબ હસવું આવે છે. પણ મારા બંધુઓ ! તમે વિચાર કરજે. આ દષ્ટાંતમાંથી આપણે એ સાર લેવાનો છે કે તમે અનુકરણ કરો તો સારાનું કરજે, પણ આવું અંધ અનુકરણ ન કરશે. દેવાનુપ્રિયે! તમે અનુકરણ કેનું કરો ? જુઓ, આ તમારી સામે ૪૫ ઉપવાસની તપશ્ચર્યા કરનાર તપસ્વી પરસોતમભાઈ બેઠા છે. આ બે નાના સતીજી બા.બ્ર. હર્ષિદાબાઈ મહાસતીજીને આજે ૧૯ મે ને બા. બ્ર. ભાવનાબાઈ મહાસતીજીને આજે ૧૪ મો ઉપવાસ છે. પ્રતાપભાઈ રતનબહેનને આજે ૨૯મે ઉપવાસ છે. તે સિવાય બીજા ત સ્વીઓ ઘણું છે. તેમને જોઈને તપ કરવાનું અનુકરણ કરે. બ્રહ્મચર્યવ્રતની પ્રતિજ્ઞા લે. કર્મની ભેખડે તેડવા માટે તપની અવશ્ય જરૂર છે. ભગવાને કહ્યું છે કે : अप्पा चेव दमेयव्वो, अप्पा हु खलु दुद्दमो । अप्पा दन्तो मुही होइ, अस्सिं लोए परत्थ य ॥ ઉત્ત. સૂ. અ. ૧, ગાથા ૧૫ આત્મા દમન કરવા યોગ્ય છે. આત્માને ખૂબ કષ્ટથી દમી શકાય છે. જે આત્માને દમે છે તે આલેક ને પરલેકમાં સુખી થાય છે. પણ આત્માને શેનાથી દમ જોઈએ? वरं मे अप्पा दन्तो संजमेण तवेण य । - પાદું ઘહિં તો, વં િવરિ. ઉત્ત. સૂ. અ. ૧, ગાથા ૧૬ સંયમ અને તપથી આત્માનું દમન સ્વેચ્છાથી કરશે તે આત્મા કર્મથી મુક્ત બની જશે, નહિતર કર્મ અનુસાર બીજ ગતિમાં વધ અને બંધનથી આત્માને દમાવું પડશે. આત્મા તે અરૂપી છે છતાં તેનું દમન કઈ રીતે કરી શકાય છે? આત્માની બે દશા હોય છે. એક સ્વભાવદશા અને બીજી વિભાવદશા. સિદ્ધ ભગવાનને આત્મા સ્વભાવદશાવાળ છે ને આપણે આત્મા વિભાવદશાવાળો છે. જે આત્માની સાથે આઠ કર્મોમાંથી કઈ પણ કર્મની પ્રકૃતિ કામ કરતી હોય ત્યારે તે આત્મા વિભાવ આત્મા Page #504 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા કહેવાય છે. જે આ આઠ કર્મોથી મુકત થઈ જાય છે તેને આત્મા સ્વભાવદશાવાળે કહેવાય છે. દૂધનું સ્વાદિષ્ટપણું ધને સ્વભાવ મનાય છે પર ંતુ જ્યારે તેમાં ખટાશ ઉત્પન્ન થાય છે ત્યારે તે દૂધની વિભાવઢશા કહેવાય છે. એ રીતે કથી લેપાયેલે આત્માવિભાવ આત્મા છે. વિભાવ પરિણામ આત્માને માટે ઝેર છે, જ્યારે સ્વભાવ પરિણામ આત્મા માટે અમૃત છે. ૪૬૩ કે ક્રોધ-માન-માયા-લાભ વિગેરે આત્માના મૂળ સ્વભાવ નહી પણ વિભાવ છે. મૂળ સ્વભાવથી ઘૃણા ઉત્પન્ન થતી નથી. વજ્ર ગદુ હાય છે ત્યારે ઘૃણા ઉત્પન્ન થાય છે. કારણ કે ગઢાપણું વસ્ત્રને સ્વભાવ નથી સ્વચ્છ વસ્ત્રથી ઘૃણા થતી નથી, કારણ કે તે તેના મૂળ સ્વભાવ છે. આપને કોઇ દૂધ આપે તેા હસતા હાતા પી જાવ છે પરંતુ કોઈ બગડી ગયેલું ખાટું દૂધ આપે તે તેને કઇ પીવ! પણ ઇચ્છશે નહિ, કારણ ત્યાં દૂધની વિભાવઢશા છે. જ્યાં વિભાવ છે ત્યાં ઘૃણા રહેલી છે. જે નિમિત્ત મળતાં તરત પ્રગટ થઇ જાય છે. અર્જુનમાળીએ ક્રોધમાં આવીને કેવા અન કર્યા હતા ? પરંતુ જ્યારે તેને સત્ય વસ્તુનું ભાન થયું ત્યારે તેને પશ્ચાતાપ ઘણા થયેા હતેા તેથી એ સત્ય વાત છે કે વિભાવ ઘૃણાનેા ઉત્પાક છે. ચંડકૌશિક વિભાવમાંથી સ્વભાવમાં આવ્યા ત્યારે તે પૂજનીય બની ગયા અને કમઠ સન્યાસી વિભાવમાં રહ્યા તેથી સંસારમાં ભટકતા રહ્યા. સ્વભાવને છોડી શકાતા નથી જ્યારે વિભાવને છેડી શકાય છે. વિભાવદશાને હટાવવી તે આત્માનું દમન છે. આમમન થશે એટલે પરિગ્રડની મમતા પણુ ઘટશે. જુએ, રાજ્યમાં રહેવા છતાં કેટલી ઉદ્વાર ભાવના ! ભેાજરાજાના પરિગ્રહના ત્યાગ રાજા ભાજ ખુબ દાનેશ્વરી હતાં. તેમણે દાનમાં પેાતાને ભંડાર ખાલી થશે તેની પરવા કરી ન હતી, આથી પ્રધાનને ગમ્યું નહિ. એના મનમાં એમ થયા કરે કે રાજા મેટી મેાટી દાનશાળાઓ ખાલે છે, હજારાને જમાડે છે. આમ કર્યા કરશે તે એક વિસ એમના ભંડાર ખાલી થઈ જશે ને રાજા એક દ્વિવસ કૉંગ ળ ખની જશે. પણ રાજાને કઈં કહેવાય નહિ. એટલે રાજા રાજસિહાસને બેસતા હતા તેની સામેની દીવાલ ઉપર રાત્રે જઈને છાનેામાનેા પ્રધાન લખી આવ્યા. આપવાર્થે ધન રક્ષોત્ આપત્તિઓમાંથી ખચવા માટે ધનનુ રક્ષણ કરવુ જોઇએ. રાજા ભેજે વાંચ્યું. એ પ્રધાનને આશય સમજી ગયા પણ વિચાર કર્યા કે પ્રધાને મને માઢે નથી કહ્યું. ભીંત પર લખ્યું છે તે હું પણ તેનેા જવાખ એ રીતે આપુ એટલે રાજાએ બાજુમાં લખ્યું કે “માપ્ય માર્ગ: વાવવ: ।” ભાગ્યવાનને કાપિ આફ્ત આવતી નથી ત્યારે જવાખમાં પ્રધાને ફરીને લખ્યું કે વાપિ વ્યતે વૈવ:। હે રાજા ! તમે અત્યારે સુખી છે પણ માની લે કે કોઈ દેવ તમારા પર કે।પાયમાન થાય અગર ભાગ્ય રૂઠે તે આપત્તિ આવ્યા Page #505 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા વિના રહેતી નથી. ત્યારે રાજાએ લખ્યું – “સંતોf વિનતિ ” જે કદાચ દેવ કે પશે કે ભાગ્ય રૂઠી જશે તે ભેગું કરેલું પણ નષ્ટ થઈ જશે, માટે સુખ સંગ્રહમાં નથી પણ પરિગ્રહની મમતા ઘટાડવામાં છે. નાણાં જેમ વાપરશે તેમ વધશે. કૂવામાંથી પાણી કાઢવામાં આવે તેમ નવું પાણી આવે છે અને જે ન વાપરે તે કૂવાનું પાણી બંધાઈ જાય છે તેમ તમે નાણુને સારા કાર્યમાં નહિ વાપરે તો તે તિજોરીમાં અકળાઈ જશે. નદીના પાણી વહે છે એટલે નિર્મળ રહે છે ને ખાબોચીયામાં બાંધેલું પાણી ગંદુ થઈ જાય છે. વહેતાં પાણી નિર્મળા, બંધા ગંદા હૈય, માટે નાણાંને સદુપયોગ કરો. તમારે આંગણે ભૂખે ગરીબ આવશે તે તને એને વધેલી એંઠ આપશે તે તમને એંઠ ખાવા મળશે. કેઈને લૂખું દેશે તે તમને લૂખું મળશે. એક ગામમાં કૅલેજ ન હતી. સ્કૂલના ટીચરને વિચાર થયો કે અહીં આટલા બધા વિદ્યાર્થીઓ છે તેમને કોલેજ કરવા બહારગામ જવું પડે છે. તે આપણે કૉલેજ બંધાવીએ. પહેલા આપણે બધા ટીચરે પાંચ પાંચ હજાર રૂપિયા કાઢીએ, વિદ્યાર્થીઓ ભણીગણીને સુખી થશે પછી આપણને આપશે, ને નહિ આપે તે વાંધો નથી. આપણે બધા પાંચ પાંચ હજાર કાઢીએ અને બાકીના મોટા શેઠીયાઓને ત્યાં જઈને ફાળે કરી લાવીશું. પાંચ પાંચ હજાર રૂપિયા ટીચરેના નેંધાઈ ગયા. બીજા પૈસા લેવા માટે ટીચરો ભેગા થઈને ફળો કરવા નીકળ્યા. પણ પહેલાં કયાં જવું તે ખબર પડતી નથી. એ તે અનુભવીને ખબર પડે. રમણીક ભાઈ કઠરી, નગીનભાઈને ખબર પડે કે ક્યાં જઈએ તો વધુ પૈસા મળે અને શેઠીયાઓને ગેળા ગેળ કરી નાંખે. (ડસાહસ). આ બિચારાને અનુભવ ન હતો. એક મોટી હવેલીમાં સીડી ચઢીને ઉપર ગયા તે શેઠ નોકરને તમારો મારીને કહેતો હતો બેવકૂફ! એટલી ખબર નથી પડતી. એક દિવાસળીથી ત્રણ ફાનસ સળગાવી શકાય તેના બદલે તેં તે ત્રણ ત્રણ દિવાસળી બગાડી. નોકર કહે છે શેઠજી! માફ કર. મેં ત્રણ ફાનસ સાથે રાખ્યા હતા અને એક દિવાસળીથી બધા ફાનસ પેટાવી દેત, પણ પવન આવ્યું તેથી દિવાસળી ઓલવાઈ જતી હતી માટે ત્રણ દિવાસળી બગાડવી પડી. આ સાંભળીને ફાળો કરવા આવનાર ટીચરો વિચાર કરવા લાગ્યા કે એક પિતાનું બાકસ અને તેમાં તે ઘણી દિવાસળી આવે. એવી જણ દિવાસળી નેકરે બગાડી તે શેઠે તમારો માર્યો તે આપણે તેની પાસે માંગણી કરીશું તો તે લાકડી જ મારશે? પહેલે ઘેર અપશુકન થશે માટે પાછા ફરે. બધા પાછા ફરે છે. ત્યારે એક ડાહ્યા પુરૂષ કહે છે ભાઈ! જુઓ ખરા, આપે છે કે નહિ? જરા શાંતિ રાખે. આમ વાત કરે છે ત્યાં શેઠ ઓરડાની બહાર આવ્યા. પેલા લેકેને જોઈને કહે છે પધારે ..... પધારે. બધા ટીચરોને જાજમ Page #506 -------------------------------------------------------------------------- ________________ ૪૬૫ શારદા સરિતા પાથરીને બેસાડયા અને કેસરીયા દૂધ મંગાવ્યા. ટીચરે વિચાર કરે છે આવકાર તે મીઠે આપે ને મઝાના કેસરીયા દૂધ પીવડાવ્યા. માટે કંઈક વરસશે તે ખરા. ત્યારે બીજા કહે છે દૂધ પાઈને પતાવી દીધું. દૂધ પીવાઈ ગયું પણ અમે આ કારણે આવ્યા છીએ તેમ કહેવાની કેઈની હિંમત નથી ચાલતી. બધા ઉભા થઈ ગયા ત્યારે શેઠ પૂછે છે ભાઈ! તમે બધા ભેગા થઈને મારે ઘેર આવ્યા છે તે કંઈક કામે આવ્યા છે. પણ તમારા મુખ ઉપર સંકોચ દેખાય છે તે શા કામે આવ્યા છે! જલ્દી કહો. ત્યારે ટીચરો કહે છે આપણું ગામમાં કોલેજ બંધાવવી છે તેના ફાળા માટે અમે આવ્યા છીએ. ત્યારે શેઠ કહે છે બેલે–તમારી શું ઈચ્છા છે? ત્યારે ટીચરે કહે છે અમે આપને ત્યાંથી રૂા.૨૫,૦૦૦)ની આશા રાખી છે. બીજા બધા એકબીજાને ઠેસ મારવા લાગ્યા. હમણું શેઠનું હાર્ટ બેસી જશે. એમ અંદર અંદર મશ્કરી કરે છે. શેઠે વાત સાંભળ્યા પછી એક ચેક લખીને કવર દીધું ને કહ્યું કે મેં ફૂલ નહિ ને ફૂલની પાંખડી આપી છે. આપ પ્રેમથી સ્વીકારી લે. બધાને થયું કે શું દીધું હશે? જોઈએ તો ખરા. કવર ખેલ્યું તે રૂ. એક લાખને ચેક. આ જોઈ બધા આશ્ચર્ય પામ્યા. દિવાસળી માટે નેકરને ધમકાવનાર શેઠ લાખ લખવામાં ભૂલ્યા લાગે છે. આપણી ફરજ છે કે તેમને સત્ય જણાવવું જોઈએ તેથી બધા પાછા આવ્યા. શેઠ કહે કેમ ભાઈઓ! ફરીને આવવાનું બન્યું? શેઠ! અમે નીચે જઈને કવર ખેલ્યું તે અંદરથી રૂા. એક લાખને લખેલો ચેક જે. તે આપની ભૂલ તે નથી થતી ને? શેઠ કહે છે મારી ભૂલ નથી થઈ. છતાં તમને એમ લાગે છે તે લાવે મારું કવર પાછું. શેઠ કવર લઈને રૂમમાં ગયા ત્યારે આવનાર અમુક માણસો કહે છે પાછું આપવા જેવું ન હતું. હવે તે લાખના હજાર મળવા મુશ્કેલ છે. ત્યાં શેઠ બીજુ કવર લઈને આવ્યા. ને ટીચરને આપતાં કહ્યું ભાઈ ! મેં તમને જે કંઈ આપ્યું છે તે પ્રેમથી સ્વાકારી લેજે. એમાં મારી ભૂલ નથી થતી. બધા જેવા અધીરા બન્યા છે. નીચે જઈને કવર ખોલ્યું તે રૂા. એક લાખ ને એકાવન હજારને ચેક છે. બધાને ખૂબ આનંદ સાથે આશ્ચર્ય થયું કે એક દિવાસળી માટે નેકરને ધમકાવનારી કંજુસ આટલા રૂપિયાની મમતા કેવી રીતે છેડે? આપણે આ વાતને ખુલાસો કરીએ. પાછા શેઠ પાસે આવીને ચરણમાં પડયા. શેઠ કહે છે તમે મહાજન છે. મારા પૂજનીક છે. મારે આપના ચરણમાં પડવું જોઈએ. તમને આ ન શોભે. ત્યારે કહે છે શેઠ! અમે તમને આવા ઉદાર હતા માન્યા. કારણ કે અમે આવ્યા ત્યારે તમે નેકરે ત્રણ દિવાસળી બગાડી તેથી તેને તમારો મારતા હતા, નેકરને ધમકી આપતા હતા અને અમને એક લાખ ને એકાવન હજાર રૂપિયા દાનમાં કાચી સેકંડમાં આપી દીધા, તો તેનું કારણ શું? શેઠ કહે છે, ભાઈ! હું કંજુસ નથી, કરકસરીયે છું. કરકસર કરવામાં કંઈ નાનપ નથી. થોડું થોડું ધન કરકસર કરીને બચાવીએ તે આવા સારા Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ શારદા સરિતા કાર્યમાં જોઈએ ત્યારે ઝટ દઈને આપી શકાય અને જ્યાં ઓછાથી ચાલતું હોય ત્યાં વધુ વાપરવાની શી જરૂર! માટે મેં નોકરને તમાચો માર્યો હતો. ટીચરે ચેક લઈને ખુશ થઈને ગયા. ધન્ય છે આવા દાતારેને! તમે કરકસર કરીને પણ બીજાને સંતોષ આપજે. આવતી કાલે સંવત્સરી મહાપર્વ છે. તમારા અંતરને આરસી જેવું પવિત્ર બનાવજે. આરસી સ્વચ્છ ન હોય તે પ્રતિબિંબ સ્વચ્છ ન દેખાય. તેમ અંતર જે વિશુદ્ધ ન હોય તે વીતરાગ વાણી અંતરમાં ન ઉતરે. કૃષ્ણ વૃંદાવનમાં બંસરી બજાવતાં હતાં તેને સૂર સાંભળીને લોકો તેમાં મુગ્ધ બનતાં. કોઈએ પૂછ્યું, કૃષ્ણજી! બીજા ઘણાં બંસરી બજાવે છે પણ તમારી બંસરી જેવો સૂર કેઈને નથી આવતા. ત્યારે કૃષ્ણ કહે છે, હું મારી બંસરી સ્વચ્છ રાખું છું એટલે સૂર મધુર નીકળે છે, તેમ અંતરને પવિત્ર બનાવવા માટે આવતી કાલે કષાયના કચરા દૂર કરી ફેંકી દેજો અને અંતરમાં પવિત્ર ભાવનાનું જળ ભરી દેજે. દાન-શીયળ-તપ ને ભાવનાના અંતરમાં સાથિયા પૂરજે, વધુ ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૫૪ સંવત્સરી મહાપર્વ વિષયઃ ક્ષમા એ આત્માનું કહીનુર ભાદરવા સુદ ૫ ને શનિવાર તા. ૧-૯-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીવ માતાઓ ને બહેને! આજે પરમ પવિત્ર અને મહાન મંગલકારી સંવત્સરીને દિવસ છે. આજના દિવસે લેવાનું અને દેવાનું એ બે કાર્ય કરવાના છે. આ દિવસ ક્ષમાપના તરીકે પણ ઓળખાય છે. દુનિયાભરમાં વસતા જેનોના દિલમાં હર્ષ હશે કે આજે અમારે પવિત્ર દિવસ છે. જેમ વહેપારી વહેપાર કરે છે ત્યારે પિસા આપે છે અને માલ ખરીદે છે. તમારી વહાલી દીકરી કોઈના દીકરા સાથે પરણાવે છે ને કેઈની દીકરી તમારે ઘેર લાવે છે. આ રીતે લેવડદેવડથી તમારે સંસાર વ્યવહાર ચાલે છે. તે રીતે ભગવાન મહાવીરની પેઢી ઉપર પણ આજે હોવડદેવડ કરવાની છે. તમારે જેની સાથે વૈર થયું હોય તેની પાસેથી તમારે ક્ષમા લેવાની છે અને તમારી પાસે જે ક્ષમા લેવા આવે તેને પ્રેમથી ક્ષમા આપવાની છે. આજના વ્યાખ્યાનો વિષય છે “ક્ષમા એ આત્માનું કહીનુર”. મહાન પુરૂષે જેમકે ગજસુકુમાર, બંધક મુનિ, મેતારજ મુનિ આદિ મહાન પુરૂષને માથે અંગારા મૂકાયા, જીવતા ચામડી ઉતારાઈ અને શરીરે વાદળી વીંટાણી તો પણ ગમે ક્ષમાં રાખી આત્માનું કહીનુર ઝળકાવ્યું છે. એ મહાન પુરૂએ જેવી ક્ષમા રાખી છે તેવી ક્ષમા રાખીને આપણે પરમપદને પ્રાપ્ત કરવું છે. Page #508 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૪૬૭ આ પવિત્ર દિવસમાં શ્રાવકેએ શું કરવું જોઈએ? આ પવિત્ર પર્યુષણ પર્વના દિવસમાં ગૃહસ્થાએ આઠ કર્તવ્યનું પાલન કરવાનું છે. (૧) શાસ્ત્રશ્રવણ (૨) યથાશક્તિ તપ (૩) અભયદાન (૪) સુપાત્રદાન (૫) બ્રહ્મચર્યનું પાલન કરવું (૬) આરંભ સમારંભ ત્યાગ કરે (૭) ચતુર્વિધ સંઘની સેવા કરવી (૮) ક્ષમાપના તેમજ આલોચના કરીને પ્રતિક્રમણ કરવું. આ રીતે ક્ષણે ક્ષણે જીવનમાં ધર્મ આરાધના કરવી જોઈએ. આ પર્વના દિવસોમાં વિશેષ વિવેકપૂર્વક ધર્મની આરાધના કરવી જોઈએ. મનના વિકારનું ઉપશમ કરવા માટે અને કેધ કષાને જીવવા માટે આનાથી સુંદર બીજો અવસર તમને કર્યો મળવાને છે? પર્યુષણના આઠ દિવસમાં પણ આજના દિવસનું મહત્વ વધારે છે. જૈન ધર્મોમાં બધા પર્વે મહત્વના છે. પરંતુ પર્વાધિરાજનું મહત્વપૂર્ણ બિરૂદ તે પર્યુષણને આપવામાં આવ્યું છે. આ પર્વનું આગમન થતાં લોકોના મનમાં નવું ચેતન, નવી જાગૃતિ અને ભવ્ય ભાવનાને ચમકારે થાય છે. જે લેકેની જીભે કઈ દિવસ ધર્મનું નામ પણ આવતું નથી તે પણ આ પવિત્ર પુણ્યપળમાં ધર્મસાધના કરતા નજરે પડે છે. એક સપ્તાહની ભાવપૂર્ણ સાધના પછી પર્વને જે છેલ્લો દિવસ આવે છે તેને સંવત્સરી કહેવામાં આવે છે. તેનું બીજું નામ ક્ષમાપર્વ છે. પૃથ્વીને પણ ક્ષમા કહેવામાં આવે છે. ધરતી પર છોતરાં, લાકડાં અને છાણ જેવી વસ્તુઓ પડે છે. આ બધી વસ્તુઓને પૃથ્વી ધીરે ધીરે પિતાના સ્વરૂપમાં ફેરવી નાંખે છે. બધી વસ્તુઓનું મૂળ સ્વરૂપ અદશ્ય થઈ જાય છે તેવી રીતે વિકૃત સંગને ભૂલી જઈને બીજાએ આપેલા દુઃખોને મનમાંથી દૂર કરી તેનું જરા પણ અહિત ન ઈચ્છવું તેનું નામ છે ક્ષમા. ક્ષમા એ વીર પુરૂનું ભૂષણ છે. જે કાયર હોય છે તે ક્ષમાશીલ નથી હોતો. મજબૂત શરીરવાળો હોય કે વાણીમાં શુરવીર હોય તેટલે અર્થ વીરને નથી થતો, પરંતુ જે દઢ મનોબળવાળે આત્મવીર હોય તેને વીર કહેવામાં આવે છે. જે કે ધનો પ્રસંગ આવે છતાંય ધાયમાન થતું નથી, કેઈ તેના પર ગાળો વરસાવે છતાં તેનો જવાબ મીઠા હાસ્યથી આપે છે, તોફાનમાં પણ જે દઢતાથી ઉભો રહે છે તે સાચે વીર છે. બંધુઓ! ક્ષમા માણસને સહનશીલ અને શાંત બનાવે છે. ક્ષમા પોતાની અનંત શકિતને ઓળખવાને સંદેશ આપે છે. ક્ષમા કહે છે અપકાર પર અપકાર કરે, ગુન્હેગારને શિક્ષા કરીને નિર્બળ બનાવ એ તો દુર્જનનું કાર્ય છે પણ અપકાર કરનાર પર પણ ઉપકાર કરવો, ગુન્હેગારને પ્રેમથી વશ કરે અને ક્ષમાથી પાપીના હૃદયનું પરિવર્તન કરવું એ કાર્ય ઉત્તમ પુરૂષોનું છે. માણસ ભૂલ કરે તે સ્વાભાવિક છે. પરંતુ તેને ક્ષમા આપવી એ દૈવી ગુણ છે. કેઈની સાથે ઝઘડો થયો હોય કે વૈર બંધાયું હોય તેને દાયમાં સંઘરી રાખવું તે પાશવીવૃત્તિ છે. દૈવીવૃત્તિ નથી. ગુન્હેગારના ગુન્હાને Page #509 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ શારદા સરિતા હૃદયમાંથી કાઢી નાંખીને તેની સાથે પ્રેમથી વર્તવું તે દૈવીવૃત્તિ છે. મહાત્મા ઈસુ ખ્રિસ્તને જ્યારે શૂળીએ લટકાવવા લઈ જવામાં આવતા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે એ પરમ પિતા ! આ લેકોને માફ કરજે. શ્રમણ સંસ્કૃતિના અગ્રદૂત ભગવાન મહાવીર ક્ષમાના પરમ ઉપાસક હતા. હજરત મહમ્મદ પણ ક્ષમાના કટ્ટર હિમાયતી હતા. સંત તુકારામ, મહાત્મા ગાંધીજી, મીરાંબાઈના જીવનમાંથી પણ ક્ષમાને બોધપાઠ મળે છે. ક્ષમા આપણું જીવન છે, ક્ષમા એ ધર્મ છે અને આપણે પ્રાણ છે. તેના પુણ્યપ્રવાહમાં સ્નાન કરનાર માણસ એક વખત તે જરૂર બોલશે કે, ખામેમિ સવે જીવા, સર્વે જવા વિ ખમંતુ મે, મિત્તી એ સવ્ય ભુસુ, વેર મજમું ન કેણઈ. હું બધાં જીવેની ક્ષમાયાચના કરું છું. સર્વ જીવો મને ક્ષમા આપ. સર્વ જીવોની સાથે મારે મિત્રતા છે. મારે કોઈની સાથે વેર નથી. શ્રમણ ભગવાન મહાવીરે શ્રમણને બૃહદ કલ્પસૂત્રના ચોથા અધ્યાયમાં કહ્યું છે કે भिक्खुय अहिगरणं कटु तं अहिगरणं आविओसवेत्ता, नो से कप्पइ गाहावइ कुलं भत्ता वा पाणाए वा निक्खमित्तए वा पविसित्तये वा, वाहिया विचार भूमि वा विहार भूमि वा तिक्ख मित्तए वा पविसित्तएवा। હે સાધક! જે કઈ શ્રમણ સાથે કઈ કારણસર તારે કજિયે થઈ જાય તે તારે તેની ક્ષમાયાચના કરી લેવી. ક્ષમાયાચના ન થાય ત્યાં સુધી તારે આહારપાણી ન લેવા જોઈએ. શૌચાદિક ક્રિયાઓ પણ ન પતાવવી જોઈએ અને સ્વાધ્યાય પણ ન કરવી જોઈએ. જેમ કેઈના ઘરમાં આગ લાગે છે ત્યારે તેને માલિક પહેલા આગ એલવી નાખે છે અને પછી જમવા બેસે છે. ઘરમાં ભયંકર આગ લાગી હોય ત્યારે જે તે જમવા બેસી જાય તો તમે તેને શું કહેશે? “મૂર્ખ.” તેમ જ્ઞાની કહે છે જેના અંતર્મનમાં કે ધની પ્રચંડ જવાળા સળગતી હોય, જેની આંખો ક્રેથી લાલચળ થઈ ગઈ હોય તેના માટે આવા સમયે ભોજન કે અભ્યાસ કરવાનું બરાબર છે? મહાત્મા ઈસુએ બાઈબલમાં કહ્યું છે કે તમે પ્રાર્થના કરવા માટે દેવમંદિરમાં જાય છે. ત્યાં પહોંચ્યા પછી તમને યાદ આવે કે અમુક પાડોશી સાથે મારે મતભેદ થયા છે તે મંદિરના બારણેથી પાછા વળજે અને પહેલાં જઈને પેલા પાડોશી સાથે મનમેળ કરી આવજે. પછી દેવમંદિરમાં આવજે. માણસ જ્યારે સામા માણસ સાથેનું વેર લેવાની વૃત્તિ કાઢી નાંખે છે અને તેણે કરેલા અપરાધને માફ કરવાની હિંમત કરે છે તે વખતે તેને આત્મા પ્રબળ શકિત ધરાવતો થઈ જાય છે. આટલી પ્રબળ શકિતને ભૂતકાળમાં તેને ક્યારે ય અનુભવ થયેલું હોતું નથી. Page #510 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૪૬૯ ભગવાન ક્ષમાના સાગર એવા મહાવીરે કહ્યું છે કે જેની સાથે વેર બંધાયું હોય તેને તારે ક્ષમા આપવી જોઈએ. પછી ભલે તે તને સન્માન આપતો હોય કે ન આપતું હોય, તેને તેણે ક્ષમા આપી હોય કે ન આપી હય, તું તેના કૃત્ય તરફ નજર કરીશ નહિ. તારે તરત તેની ક્ષમા માગી લેવી જોઈએ. ક્ષમાની વિશેષતા બતાવતાં આધ્યાત્મિક પ્રકરણમાં લખ્યું છે. એક માણસ છાસઠ કરોડ ભાપવાસ કરે છે અને બીજે માણસ એક કડવું વેણ શાંતિથી સહન કરી લે છે તે બીજા માણસને જે ફળ મળે છે તે છાસઠ કરોડ ભાપવાસના ફળ કરતાં ઘણું વધારે હોય છે. ક્ષમાપર્વને મહત્વને સંદેશ એ છે કે જેની સાથે આપણે અણબનાવ થયે હોય કે કજિયે થયે હોય તેની ક્ષમા માગવી. હૃદય પર જામેલા કાળાશના પિપડાને ઉખેડીને હૃદયને સ્વચ્છ અરિસા જેવું બનાવવું. ભૂતકાળનું કઈ પણ કડવું સ્મરણ અંતઃકરણના એકાદ ખૂણામાં ન રહી જવું જોઈએ અને હૃદય નિર્મળ અને પવિત્ર બનવું જોઈએ. બંધુઓ! સંવત્સરી એટલે શું? મોહ-માયા અને મમતાના કચરા કાઢવાને અને કષાયેન કાજળ છેવાને આ પવિત્ર દિવસ છે. જયાં સુધી અનંતાનુબંધી કષાય હશે ત્યાં સુધી સમ્યકત્વની પ્રાપ્તિ નહિ થાય અને જ્યાં સુધી સમ્યક વની પ્રાપ્તિ નહિ થાય ત્યાં સુધી ભવટ્ટી થવાની નથી. જ્યાં સુધી અપ્રત્યાખ્યાન કષાય હશે ત્યાં સુધી દેશવિરતિ-શ્રાવકપણું પ્રાપ્ત નહિ થાય. પ્રત્યાખ્યાની ચે કડી હશે ત્યાં સુધી સાધુપણું ઉદયમાં નહિ આવે અને જ્યાં સુધી સંજવલન કષાય હશે ત્યાં સુધી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. સંજવલન કેધ કે હેય? પાણીની લીટી જે. જેમ પાણીમાં લીંટી દોરે તે કેટલો સમય ટકે છે? તેમ છદ્મસ્થપણાની લહેરમાં કષાય આવી જાય પણ તરત તેની ક્ષમા માંગી લેવી જોઈએ. પાણીની લીટી જે ક્રોધ હેય તે પણ કેવળજ્ઞાન થતાં અટકાવે છે. તે વિચાર કરો જેના જીવનમાં કાળી કાજળ જેવી કષાયે ભરી હોય તેનું કલ્યાણ ક્યારે થશે? તેને ખૂબ વિચાર કરો. કષાયે ઉપર અને ચાર સંજ્ઞાઓ ઉપર વિજય મેળવે. દેવાનું પ્રિય! ચારિત્ર વિના નવા કર્મો આવતા રોકાતા નથી અને તપ વિના જુના કર્મો તૂટતા નથી. દ્રવ્યથી ને ભાવથી ચારિત્રની અવશ્ય જરૂર છે. દ્રવ્યચારિત્રથી વધુમાં વધુ જીવ નવ ગ્રેવેયક સુધી જઈ શકે છે પણ અનુત્તર વિમાનમાં તે દ્રવ્ય અને ભાવ બંને પ્રકારે ચારિત્રની આરાધના કરનાર જઈ શકે છે. ભાવચારિત્ર એ મેક્ષનું કારણ છે. પણ દેવાયુષ્યના બંધનું કારણ નથી. ચારિત્રવાન આત્મા કર્મની નિર્જરા કરતા મોક્ષના લક્ષથી આરાધના કરે છે. પણ ચારિત્રની આરાધના કરતાં ક્ષાયિક ભાવવાળું યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત થાય તે પહેલા આયુષ્ય પૂર્ણ થવાથી યથાખ્યાત ચારિત્ર હોવાથી પ્રશસ્ત રાગભાવને કારણે દેવનું આયુષ્ય બંધાય છે અને તે વૈમાનિકમાં જાય છે. તેમાં પણ Page #511 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૪૭૦ અનુત્તર વિમાનના દેવેને દિવ્ય સુખમાં જરા પણ ઉપાદેય ભાવ હતો નથી પણ હેયભાવ હોય છે અને તે કારણે તેત્રીસ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરીને આ ક્ષેત્રમાં માનવજન્મ પ્રાપ્ત કરીને એક-બે ભવમાં મેક્ષમાં પહોંચી જાય છે. આ બધે પ્રભાવ ચારિત્રને છે. પૂર્વભવમાં કરેલી તપશ્ચર્યાના પ્રભાવે અનુત્તર વિમાનમાં આહારસંજ્ઞા અતિ અલ્પ હોય છે અને તે પણ તેત્રીસ હજાર વર્ષે પ્રગટ થાય છે. પૂર્વભવમાં પાળેલા બ્રહ્મચર્યના પ્રભાવે અનુત્તર વિમાનમાં મૈથુનસંજ્ઞાને અતિ મંદ ભાવ હોય છે. પૂર્વભવમાં આરાધેલા દાનધર્મના પ્રભાવે અત્યંત વૈભવ અને વિકાસની સામગ્રી હેવા છતાં પરિગ્રહ સંજ્ઞા ખુબ મંદ હોય છે અને પૂર્વભવમાં સંયમની આરાધના કરતા પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું સારી રીતે પાલન કર્યું છે તેના પ્રભાવે ભય સંજ્ઞા અર્થાત્ મન-વચન અને કાયાની ચંચળતા અલ્પ બની ગઈ છે. અનંતજ્ઞાની ભગવંતોએ દાન-શીયળ-તપ અને ભાવ એ ચાર પ્રકારને ધર્મ બતાવ્યો છે. તે આહારાદિ ચાર સંજ્ઞાઓનો વિનાશ કરવા માટે બતાવ્યું છે. માન-પ્રશંસા માટે દાન કરવાનું નથી પણ પરિગ્રહસંજ્ઞા ઘટાડવા માટે દાન આપવાનું કહ્યું છે. મૈથુનસંજ્ઞા ક્ષય કરવા માટે શીયળ પાળવાનું છે. આહારસંજ્ઞા ઘટાડવા અને અનાહારક દશા પ્રાપ્ત કરવા માટે તપની જરૂર છે અને ભવસંજ્ઞા વિનાશ માટે ભાવધર્મની આરાધના કરવાની છે. અનંતકાળથી આ સંસારી જીવોને આહારની ભૂખ, વિષયની ભૂખ અને ધનની ભૂખ લાગેલી છે અને તેને માટે આ આજ્ઞાની જીવે અત્યાર સુધી આંખ મીંચીને અવળી દેટ મૂકી છે પણ પરિણામે ભૂખ ઘટવાને બદલે ભૂખ વધી છે. આ ભૂખને ઘટાડવા માટે જીવનમાં તપ અને ત્યાગની અવશ્ય જરૂર છે. સંસારના સુખ માટે દેટ લગાવવાથી કર્મો નહિ ખપે. જે આત્માઓને લગની લાગે છે કે ક્યારે મારા કર્મો ખપાવું અને ક્યારે કેવળજ્ઞાન પામું? તેની દેટને વેગ જુદો હોય છે. દમસાર નામના મહાન મુનિનું દષ્ટાંત સાંભળવા જેવું છે. મોક્ષમાં જવાને માટે કેટલી લગની લાગી હતી? એ ઉત્તમ આત્માને કેવા વૈભવે મળ્યા હતા, તેને ત્યાગ કરીને ચારિત્ર અંગીકાર કર્યું. તે સાંભળો તે તમને ખ્યાલ આવશે! શાસનપતિ શ્રમણ ભગવંત મહાવીર પ્રભુ પ્રામાનુગ્રામ વિહાર કરતાં કરતાં એક વખત કૃદંગલા નામની નગરીના ઉદ્યાનમાં પધાર્યા. કૃતંગલા નગરીમાં સિંહાથ નામના રાજા હતા. તેમને દમસાર નામને કુંવર છે. પ્રભુ મહાવીર પધાર્યાની વધામણી સાંભળી તેના રોમે રોમે આનંદ થયો. રાજાએ ગામમાં પડહ વગડાવ્યો કે જેમના દર્શનથી દુખ દૂર થાય છે, જેમના નામસ્મરણ માત્રથી જીવના પાપ ધોવાઈ જાય છે તેવા અનંત જ્ઞાની પ્રભુ મહાવીર પધાર્યા છે. જેને દર્શન કરવા આવવું હોય તે આવે. ખૂબ પ્રજાજનો સહિત સિંહરથ રાજા પિતાના કુંવરને લઈને પ્રભુના દર્શન કરવા જાય છે, પ્રભુને Page #512 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૪૭૧ વંદન નમસ્કાર કરી પ્રભુની વાણી સાંભળી દમસાર કુમારને વૈરાગ્યભાવ ઉત્પન્ન થયે. પાપને ભય લાગે એટલે માતા-પિતાની આજ્ઞા મેળવી ભગવાનની પાસે દીક્ષા લીધી અને ખૂબ જ્ઞાનાભ્યાસ કરવા લાગ્યા. જ્ઞાનની સાથે તપશ્ચર્યામાં પણ આગેકૂચ કરી. પહેલા છઠ્ઠના પારણે છ કરવા લાગ્યા. આગળ વધતાં અમના પારણે અમ. એમ આગળ વધતા ગયા. પછી પ્રભુને કહે છે હે ભગવંત! મારા આત્મા ઉપર અનાદિકાળથી કર્મશત્રુઓ ઝઝુમી રહ્યા છે તેને ભગાડવા માટે તારૂપી દારૂગળે ફેડે છે. એના ભડાકાથી કર્મશત્રુઓ ભાગી જશે માટે આપ મને માસખમણને પારણે મા ખમણની તપશ્ચર્યા કરવી એવી પ્રતિજ્ઞા કરાવે. એની યોગ્યતા જોઈને ભગવંતે પ્રત્યાખ્યાન કરાવ્યા. બંધુઓ! માસખમણને પારણે માસખમણ કરવું એ કંઈ સહેલી વાત નથી. શરીરને પગ છૂટે તો આ તપ કરી શકાય છે. તપ કર્યા પછી પણ તેને આસ્વાદ રહે બહુ મુશ્કેલ છે. આજે તે એક અઠ્ઠાઈ, સોળ ભથ્થુ કે માસખમણ કર્યું તો પારણું કર્યું એટલે બધા ઘેડા છૂટા થઈ જાય છે. મા ખમણને તપ કરનાર છેડા દિવસ પછી હોટલમાં જઈને બટાટા વડા ખાતે હોય છે. આ તપ સમજણપૂર્વકનો નથી. તપ કર્યા પછી કંદમૂળ, બહારના ખાનપાન, બીડી, સીગારેટ આદિ વ્યસન છૂટી જવા જોઈએ અને એ તપ ફરીને કયારે કરું એ ભાવ થવો જોઈએ. દમસાર મુનિને સંયમની સાથે તપશ્ચર્યાને રંગ લાગે ને માસખમણને પારણે માસખમણ કરવા લાગ્યા. હૈયામાં એક વાત રૂચી ગઈ હતી કે આત્માના અનંતસુખની પ્રાપ્તિ માટે તપ અને સંયમની જરૂર છે. આવી શ્રદ્ધાથી તપ કરે છે ને વિચારે છે કે હું ભવી હોઈશ કે અભવી? હું સમકિતી હોઈશ કે મિથ્યાત્વી? આટલે તપ અને આટલી સાધના હોવા છતાં આ વિચાર આવે છે. આ વિચાર આવવા એ ભવ્યપણાની નિશાની છે. અભવીને કદી એવો વિચાર ન આવે. અભવીને પાપનો ડર ન લાગે. બાહ્ય દેખાવ માટે ઉગ્ર તપ કરે, કડક ચારિત્ર પાળે, પણ અંતરથી અનુકંપાને ભાવ ન હોય, જેને પાપને પશ્ચાતાપ થાય એ તે કર્મના કડાકા બેલાવી દે. ગૌતમસ્વામી છઠ્ઠના પારણે છઠ્ઠ કરતા હતા. એક વખતે તેઓ પિલાસપુરી નગરીમાં છઠ્ઠના પારણે ગૌચરી પધાર્યા. જુઓ, ભવી જી કેવા હોય છે. એની સરળતા અને પવિત્રતા કેવી હોય છે તે આ દષ્ટાંતથી જાણવા મળશે. ગૌતમસ્વામી ગૌચરી નીકળ્યા. તે વખતે બાળકના ટેળામાં ગેડીદડે ખેલતો બાલુડે તેમને જોઈને રમત છોડીને ગૌતમસ્વામી પાસે આવ્યો ને પૂછ્યું. તમે એક ઘરમાંથી નીકળીને બીજા ઘરમાં જાવ છો તો તમે કેણ છો ? ત્યારે ગૌતમસ્વામી કહે છે ભાઈ ! અમે સાધુ છીએ અને ઘરઘરમાં ગૌચરી માટે જઈએ છીએ. નાને બાલુડો કહે છે ગૌચરી એટલે શું ? ગૌતમસ્વામી કહે છે ગૌચરી એટલે ભિક્ષા. તમારે ઘેર જે કંઈ બનાવ્યું હોય તેમાંથી અમને Page #513 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ શારદા સરિતા જરૂર હોય તે લઈ જઈએ, ત્યારે કહે છે પ્રભુ! તમે મારે ઘેર ન આવે? ગૌતમસ્વામી કહે છે અમે તે બધાને ઘેર જઈએ ત્યારે તે મારા ઘેર ચાલે. તે હાથ પકડીને ગૌતમસ્વામીને પોતાને ઘેર લઈ આવ્યો. પોતે રાજકુમાર છે. આંગળી પકડીને પ્રભુને પોતાને ઘેર લાવતા પુત્રને જોઈને માતાના આનંદનો પાર ન રહ્યો. ધન્ય છે દીકરા! આજે તે આંગણે કલ્પવૃક્ષ ફળે કે પ્રભુના પાવન પગલા થયા. ગૌતમસ્વામીને નિર્દોષ આહાર વહેરાવે છે. વહેરીને ગૌતમસ્વામી પાછા ફર્યા એટલે અયવંતાકુમાર પણ સાથે ચાલ્યા. થોડે દૂર જઈને કહે છે પ્રભુ! આ તમારી ઝળી મને ઉંચકવા ન આપો ! ત્યારે ગૌતમસ્વામી કહે છે ભાઈ ! એ તો અમારા જેવા થાય તેને અપાય. બાલુડે કહે છે ત્યારે તમે આ બધું લઈને ક્યાં જાવ છો? હું મારા ગુરૂ પાસે જાઉં છું. તું જે તે ખરે. મારામાં કાંઈ નથી. મારા ગુરૂ તે કેવા જ્ઞાની છે! અયવંતાકુમાર પ્રભુ પાસે આવ્યા. પ્રભુના દર્શન કર્યા. વાણી સાંભળીને વૈરાગ્ય આવ્યા. પ્રભુને કહે છે પ્રભુ તમે અહીં રોકાઈ જજે. વિહાર ન કરતાં. હું મારા માતા-પિતાની રજા લઈને આપની પાસે દીક્ષા લેવા માટે આવું છું. પ્રભુ કહે છે-“અહીં સુયં દેવાનુqયા મા ડવંઘ હા હે દેવાનુપ્રિય ! તને સુખ ઉપજે તેમ કર. સારા કાર્યમાં વિલંબ કરીશ નહિ. અયવતકુમાર નાચતે ને કૂદતે ઘેર આવ્યા અને કહે છે હે માતા ! તું મને દીક્ષાની આજ્ઞા આપ. મારે પ્રભુની પાસે દીક્ષા લેવી છે. માતા કહે છે બેટા ! તુ યા જાને સાધુપણામેં બાલ અવસ્થા તેરી ઐસા ઉત્તર દિયા કુંવરજી, માત કહે બલિહારીજી અયવંતા મુનિવર નાવ તીરાઈ વહેતા નીરમેં અયવંતા મુનિવર બેટા! તું હજુ નાનું છે. સાધુપણું શું કહેવાય તે તને ખબર છે? કુમાર કહે છે માતા ! હું જાણું છું તે નથી જાણતો અને નથી જાણતે તે જાણું છું. માતા કહે છે તું શું સમજે છે? બાળક કહે છે હે માતા! જમ્યા છે તેનું અવશ્ય મરણ છે તે હું જાણું છું. પણ મરણ કયારે, કયા દિવસે અને કઈ મિનિટે આવશે તે હું નથી જાણતે. માટે મને તો ભગવાનના ચરણે જવાની ધૂન લાગી છે માટે મને જલ્દી રજા આપ. માતાને ખૂબ દુઃખ થયું પણ સાચા વૈરાગી આગળ કેઈનું ચાલતું નથી. માતાએ રજા આપી. અયવંતાકુમારે દીક્ષા લીધી અને તેમને સ્થવિર સંતેને સેપ્યા. દીક્ષા લીધા પછી એક વાર અકાળે વરસાદ વરસે છે. વરસાદ બંધ રહ્યા પછી તે ઠંડલ જવા જંગલમાં ગયા. અયવંતા મુનિ નાના છે. રમત રમતમાં દીક્ષા લીધી છે. તે કંડીલ જઈને વહેલા ઉઠી ગયા. એક પાણીનું ખાબોચીયું ભરેલું. આ જોઈને તેમને બાળ રમત યાદ આવી Page #514 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૪૭૩ ગઈ. પિતાની પાસે પાતરી હતી તે પાણીમાં મૂકી અને રજોહરણની દાંડીથી તેને ધક્કા મારવા લાગ્યા ને શું બોલવા લાગ્યા ? નાવ તીરે મારી નાવ તીરે એમ મુખથી શબ્દ ઉચ્ચારે, સાધુ કે મન શંકા ઉપની (૨) કિરિયા લાગે થારે જી... અયવંતા મુનિવર નાવ તીરાઈ વહેતા નીરમાં.” જુઓ, જુઓ! મારી નૈકા કેવી તરે છે! એમ બોલતા જાય ને હરખાતા જાય. આ અયવંતાના શબ્દો સાંભળી બીજા સતેના મનમાં થયું કે આ શું બોલે છે ? આવીને જુવે તો બાલસાધુ અયવંતાકુમાર પાણીમાં પાતરી કરાવે છે ને છબછબીયા કરે છે. આ જોઈને અંદરોઅંદર સાધુઓ બોલવા લાગ્યા કે ભગવાનને શું વંશ જતો હતું કે આવાને ચેલો બના? અયવંતાને કહે છે આવું ન કરાય. તને પાપ લાગશે. હે મને પાપ લાગે? હવે નહિ કરું. એમ કહીને પ્રભુની પાસે આવ્યા. ભગવાન કહે છે અયવંતા મુનિ! તમે પાણીમાં પાતરી કરાવી છે, કાચા પાણીમાં છબછબ્બીયા કર્યા છે. આપણાથી કાચા પાણીને અડાય નહિ માટે તમને પાપ લાગ્યું છે. તેનું પ્રાયશ્ચિત કરવા ઈરિયાવહિપડિક્કો. અને સંતને કહે છે તે સાધકે ! તમે અયવંતાની હીલણ ન કરો, તેની નિંદા ન કરે. એ ચરમશરીરી જીવ છે. અયવંતાને પ્રભુએ કહ્યું તમને પાપ લાગ્યું ત્યાં પાપની એવી અરેરાટી થઈ કે ઈરિયાવહીપડિકકમતાં પાપના ભૂકકા બોલાવી દીધા અને છેવટે સાધી લીધું. ઇમસાર મુનિ પણ પવિત્ર સંત છે. કર્મની ભેખડે તેડવા માટે કે ઉગ્ર તપ કરે છે ! પણ મનમાં શંકા થાય છે કે હું ભવી હઈશ કે અભવી? આ શંકાનું સમાધાન કરવા માટે પ્રભુની પાસે પહોંચી ગયા. પ્રભુને વંદન કરીને પ્રશ્ન પૂછ્યું કે હે ભગવંત! હું ભવ્ય છું કે અભવ્ય? હું ચરમશરીરી છું કે અચરમશરીરી છું? હું સમકિતી છું કે મિથ્યાત્વી? ત્યારે પ્રભુએ કહ્યું કે દમસાર મુનિ! તમે ભવ્ય છે, અભવ્ય નથી. તમે ચરમશરીરી છો અચરમશરીરી નથી. તમે સમકિતી છો મિથ્યાત્વી નથી. પ્રભુના મુખેથી ઉત્તર સાંભળી દમસાર સુનિને ખૂબ આનંદ થયે. પણ પિતાના આત્મા માટે વધુ જાણવાની અભિલાષાથી ફરીને એ દમસાર મુનિ પ્રભુને પ્રશ્ન કરે છે હે પ્રભુ! આપના કથન પ્રમાણે હું ભવ્ય છું તેમજ આ ભવમાં મોક્ષે જવાનો છું. તે આપના વચનમાં મને સંપૂર્ણ શ્રદ્ધા છે. પણ પ્રભુ! મને આપ એટલું કહો કે મને કેવળજ્ઞાન કયારે થશે? કેવળજ્ઞાન થાય પછી મેક્ષે જવાય છે તે આશયથી દમસાર મુનિએ પ્રભુને પ્રશ્ન પૂછ્યો હતે. ભગવાન કહે છે કે દમસાર મુનિ! આજે અત્યારે તમારા અંતરાત્મામાં જે વિશુદ્ધિની ધારા ચાલે છે એવી ધારા બરાબર ચાલે તે એક પ્રહરમાં તમને કેવળજ્ઞાન Page #515 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ શારદા સરિતા થાય એટલી ઉચ્ચકક્ષાએ તમે પહોંચી ગયા છે. પણ આજે તમારે માસખમણની તપશ્ચર્યાના પારણાનો દિવસ છે એટલે મારી આજ્ઞા લઈને તમે પારણુ માટે શહેરમાં બૈચરી જશે ત્યાં તમને કેધ કષાયના ઉદયનું નિમિત્ત મળશે. એ નિમિત્ત મળતાં તમે તમારું ભાન ગુમાવી બેસશે. વધુ પ્રમાણમાં તમને કેધ કષાયને ઉદય થશે અને તે કારણે થોડા સમયમાં થનારૂં કેવળજ્ઞાન દૂર હડસેલાઈ જશે. મહાવીર પ્રભુ સર્વજ્ઞ હતા. ભૂત-ભવિષ્ય અને વર્તમાન ત્રણે કાળની વાતો જાણતા હતા. વર્તમાનમાં દમસાર મુનિનો આત્મા કેટલો ઉંચે ચઢેલો છે. એ પ્રાપ્ત થયેલી વિશુદ્ધ પરિણામની ધારા કેટલા સમય ટકવાની છે? અને ભવિષ્યના અનુકૂળ પ્રતિકૂળ સંગેની હાજરીમાં એ આત્માને ઉદ્ધાર થવાનો છે કે પતન આ બધી વાતે પ્રભુ જાણતા હતા અને એ જાણપણું હોવાથી પ્રભુએ દમસાર મુનિને ઉપર પ્રમાણે કહ્યું હતું. દમસાર મુનિ આત્માથ, નિકટ મુકિતગામી અને ભાવચારિત્રવત આત્મા છે. આત્માના ઉત્કર્ષ માટે એમને સતત પુરૂષાર્થ છે. આત્માની અશુદ્ધ પર્યાય પલટાય ને શુદ્ધ પર્યાય પ્રગટ થાય તે માટે તેને આત્મા સદા જાગૃત છે. મારે આત્મા ઉત્તરોત્તર ગુણસ્થાનકની ભૂમિકા ઉપર આરોહણ કરે તે ઈષ્ટ છે. આત્માના અધઃપતનના કારણરૂપ કેધ વિગેરે અશુદ્ધ પગ જરા પણ ઈષ્ટ નથી. ભગવંતના કથન મુજબ એક પ્રહરમાં કેવળજ્ઞાન થવાની વાત જાણીને જેમના હૈયામાં અપરંપાર હર્ષ પ્રગટ થયે હેય તે આત્માને પ્રાપ્ત થનારી કેવળજ્ઞાન રૂપી અનંત લક્ષ્મી દૂર હડસેલાઈ જવાની વાત કેમ રૂચે? એટલે દમસાર મુનિ પ્રભુના વચને સાંભળીને ઉપકારી પ્રભુને વિનયપૂર્વક કહે છે હે પ્રભુ! ગમે તે પ્રકારનું મને અશુભ નિમિત્ત મળશે છતાં હું એ નિમિત્તને આધીન નહિ બનું. મારા અંતરમાં કષાય આવવા નહિ દઉં. પ્રભુ! કે તે ચંડાલથી પણ વધુ ભયંકર છે. મારા આત્માને અપવિત્ર બનાવનાર છે એમ જાણ્યા પછી એ નિર્દય ચંડળને આધીન હું નહિ બનું. પ્રતિકૂળ નિમિત્તની હાજરીમાં પણ મારા આત્માને શુદ્ધોપાગમાં ટકાવી રાખીશ. દમસાર મુનિની ભાવના ઉચ્ચ કક્ષાની છે અને તેથી આવા શબ્દો ઉચ્ચારે છે. પરંતુ ભગવાન તો દમસાર મુનિનું ભાવિ જાણતા હોવાથી મૌન રહ્યા. દસાર મુનિ ભગવંતની પાસેથી ઉભા થઈને વંદન કરી પોતાના સ્થાને ગયા અને ગૌચરીને સમય થતાં પાત્રાનું પડિલેહણ કરી ગૌચરી માટે નજીકના શહેરમાં જવા રવાના થયા. મુનિરાજ ઈથસમિતિમાં સાવધાન હતા. ચૈત્ર-વૈશાખના સખત તડકા હતા. મધ્યાન્હન સમય હતો એટલે ધરતી ખૂબ તપી હતી. એટલે નીચેથી પગ શેકાઈ જતા હતાં. અને ઉપરથી માથું ખૂબ તપતું હતું. તપથી શરીર સૂકકે ભૂકકે થઈ ગયું હતું. તેમાં પણ ઉષ્ણુ પરિષહનું નિમિત્ત મળ્યું. એટલે મુનિને વિચાર આવ્યું કે આ શહેરમાં Page #516 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૪૭૫ નજીકના ઘરમાં મને નિર્દોષ આહાર મળી જાય તે સારું. આ વિચારની પાછળ અંતરના ઉંડાણમાં શરીરની મમતાનો અંશ હતો. તપસ્વી એવા દસાર મુનિ ચાલતાં ચાલતાં શહેરના દરવાજા પાસે પહોંચી ગયા. દરવાજામાં પ્રવેશ કરે છે તે સમયે ક્ષત્રિય પુરૂષ ઘણા લાંબા સમયની બિમારીમાંથી સાજો થઈ આજે પહેલવહેલ કેઈ શુભ કાર્ય કરવા માટે બીજા ગામ તરફ જતો હતે. દરવાજામાં છે અને મુનિરાજ ભેગા થઈ ગયા. મુનિરાજે નિખાલસ ભાવે એ ક્ષત્રિયને પૂછ્યું–ભાઈ! આ શહેરમાં અમારા જેવા સાધુ સંતેને નિર્દોષ આહારપાણી મળે તેવા ધર્મપારાયણ ગૃહસ્થના ઘર કઈ બાજુ છે? આ મુનિરાજ સામા મળ્યા તે એને ગમ્યું ન હતું. એને એમ થયું કે હું બિમારીમાંથી ઉઠીને પહેલવહેલો બહાર જાઉં છું ત્યાં આ મુંડિયે કયાં સામે મળે ! એ મુંડિયાના મને અપશુકન થયા. આવા વિપરીત વિચારો તેના હૈયામાં પ્રગટ થયા. એટલેથી તે ન અટકો પણ આ મુંડિયાએ મને અપશુકન કરાવ્યા માટે હું એને બરાબર કષ્ટમાં નાંખું એમ વિચારી જે દિશામાં શ્રાવકના ઘરો હતા તે દિશા ન બતાવતાં અવળે માર્ગે ચઢાવી દીધા અને તે પોતાના માર્ગે ચાલ્યો ગયો. દમસાર મુનિ ક્ષત્રિય પુરૂષે બતાવેલા માર્ગે ગયા. અડધો કલાક અને કલાક ચાલ્યા પણ ભિક્ષા મળે તેવું એક પણ ગૃહસ્થનું ઘર ન મળ્યું. મુનિને જેમ બને તેમ નજીકમાં ગૌચરી જવાની ઈચ્છા હતી તેના બદલે ખુબ દૂર જવાને પ્રસંગ આવતા તપસ્વી દમસાર મુનિ આકુળ-વ્યાકુળ થઈ ગયા. પ્રથમ તે પેલા ક્ષત્રિય ઉપર ગુસ્સો આવ્યું. ત્યાર બાદ આ ગામના બધા માણસે આવા ખરાબ લાગે છે કે મુનિને સાચે માર્ગ બતાવતા નથી અને કેઈ બૈચરી પાણી વહોરાવતું નથી. આ વિચાર થતાં આખા ગામના લોકો ઉપર કેધ આવ્યું. એટલેથી દમસાર મુતિ ન અટકયાં. પણ આ ગામના માણસો સાધુ-સંતને અવળે રસ્તે ચઢાવી હેરાન કરનારા છે માટે આ બધાને હું બરાબર શિખામણ આપું. આ મુનિરાજ તો ઉગ્ર તપસ્વી હતા. તપશ્ચર્યા કરે તેને ઘણી લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. દમસાર મુનિએ પણ તપના પ્રભાવથી ઘણું લબ્ધિઓ પ્રાપ્ત કરી હતી. તે લબ્ધિને અહીં ઉપયોગ કર્યો. નગરની સમસ્ત પ્રજા જે શાંત વાતાવરણમાં હતી તે આ લબ્ધિને પ્રયોગ થતાં ભયથાંત બનીને આમથી તેમ દોડવા લાગી. બે ઘડી સુધી આ નાસભાગ ચાલી. ત્યારબાદ દમસાર મુનિને વિકલ્પ આવ્યું કે મારી લબ્ધિના પ્રભાવથી દેહાદેડ શરૂ થઈ છે. ભયભ્રાંત બની આમતેમ એકસરખી નાસભાગ કરતાં અનેક મનુષ્યને જતાં દમસા મુનિનું હૈયું કમળ બન્યું એટલું નહિ પણ ગૌચરી નીકળતા પહેલા ભગવંતની પાસે જે વચને ઉચ્ચાર્યા હતા કે હે ભગવંત! “ગમે તેવું કષાયનું નિમિત્ત Page #517 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ શારદા સરિતા મળશે તેા પણ હું કષાયને આધીન નહિ થાઉં.” આ વચન યાદ આવ્યા અને અંતરમાં પશ્ચાતાપ શરૂ થયા. ભગવતે મને કહ્યું હતું કે હું ક્રમસાર! એક પ્રહરમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થાય તેટલી હદે તમારા આત્મા પહોંચી ગયા છે. પણ આજે ગૌચરી જશે ત્યારે તમને કષાયનું નિમિત્ત મળશે. તમે ધને આધીન બની જશે અને એક પ્રહરમાં પ્રાપ્ત થનારુ કેવળજ્ઞાન દૂર હડસેલાઇ જશે. આ વચને શ્રવણ કર્યા બાદ મેં પ્રભુને કહ્યું હતુ કે નાથ! હું પ્રતિકુળ નિમિત્તના પ્રસંગે ક્રેધને આધીન નહિ થાઉં. પણ હું મારા આત્માને કબજામાં રાખી ન શકયા. એ પ્રમાણે ક્રમસાર મુનિ પશ્ચાતાપની શ્રેણીમાં દાખલ થયા. પશ્ચાતાપ કરતાં નિર્ણય કર્યો કે તપશ્ચર્યાના પારણે ગૌચરી નીકળતા કાયાને ઉષ્ણુ પરિસહ પ્રાપ્ત થતાં મારી આ દશા થઇને? માટે હવે જ્યાં સુધી કેવળજ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મારે પારણું કરવું નથી. અશન-પાન-ખાક્રિમ-સ્વામિ આ ચારેય આહારના મારે કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધી ત્યાગ છે. આ પ્રમાણે નિર્ણય કર્યો અને પેાતાને પ્રાપ્ત થએલ લબ્ધિના કરેલા ઉપયોગના કારણે જે નગરજનો દોડાદોડ કરતા હતા તે લબ્ધિ પાછી ખેંચી લીધી અને પ્રજાને ભયમુકત બનાવી. ક્રમસાર મુનિ આહાર ગ્રહણ કર્યા વિના એમ ને એમ પ્રભુ પાસે આવ્યા અને પ્રભુના ચરણમાં ઢળી પડયા. ને અત્યંત નમ્રભાવે વિનંતી કરી કે હે પ્રભુ! આપે મને અગાઉથી ખ્યાલ આપ્યા છતાં આજે ગૌચરી જતાં હું કષાયને આધીન બની ગયે. પ્રભુ! મારા આત્મા પ્રતિકૂળ નિમિત્તની હાજરીમાં ખૂબ નબળા પડી ગયા. મને ઘણી કષાય આવી ગઇ. મેં ગામની સમસ્ત પ્રજાને મારી લબ્ધિ વડે ત્રાસ આપ્યા. પ્રભુ! નજીકમાં પ્રાપ્ત થનારું મારું... કેવળજ્ઞાન હારી ગયા. ભગવાન! મારું શું થશે? આપ અનંત કરૂણાના ભંડાર છે. અધમ આત્માઓના ઉદ્ધારક છેા. કૃપા કરીને કહે કે મને કેવળજ્ઞાન કયારે થશે? ત્યારે ભગવતે કહ્યુ કે મસાર મુનિ તમને આજથી સાતમે દિવસે કેવળજ્ઞાન થશે. ગૌચરી જવાના પ્રસંગે તને જે ક્યાયની ઉગ્રતા આવેલ તેથી તારા આત્મા કેવળજ્ઞાનથી દૂર થયા હતા પણ તરત પશ્ચાતાપ થવાથી તેમજ ચારેય પ્રકારના આહારના ત્યાગ કરવાથી પરિણામની વિશુદ્ધિ વડે તે ઉપાન કરેલા ઘણાં કર્મો એછા થઇ ગયા છે અને સાતમા દિવસે ઘાતી કર્મના ક્ષય કરવા સાથે તારા આત્મમદિરમાં કેવળજ્ઞાન રૂપી સૂર્યના ઉય થશે. ક્રમસાર મુનિ પ્રભુ પાસે આવા વચના સાંભળી ખૂબ આનંદ પામ્યા. સાત દિવસ સુધી સયમ અને તપ વડે ઉગ્ર સાધના કરતાં ક્રમસાર મુનિ કેવળજ્ઞાન પામ્યા અને વર્ષો સુધી આ પૃથ્વીતલ પર વિચરી ભવ્યાત્માઓને પ્રતિષેધ પમાડી છેવટે અઘાતી કર્મોના ક્ષય કરીને નિર્વાણુ પદ્મ પ્રાપ્ત કર્યું. એ! આપણે પણ આ દૃષ્ટાંતથી એ સમજવાનું છે કે જીવને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય તેટલી તૈયારી હતી છતાં કષાયના નિમિત્તથી તે આત્મા સ્વ અને પરન્તુ કેટલુ Page #518 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૪૭૭ અહિત કરી બેઠો. તેમના ક્રોધ ઊંડા મૂળ રાપી જાય તેવા ન હતા છતાં તેમને આટલે પશ્ચાતાપ અને તપ કરવા પડયા. ત્યારે આપણે તે ક્ષણેક્ષણે કેટલા કષાયને આધીન બની જઈએ છીએ તેને ખ્યાલ કરી જાગૃત રહેવાની જરૂર છે. આજે ક્ષમાપનાના દિવસ છે. માટે આપણે સાચી સંવત્સરી ઉજવવી હેાય તેા હૃદયથી વેરઝેર છોડી સૈાની સાથે ક્ષમાપના કરીને પછી અપારે આલેચના કરો ને પછી પ્રતિક્રમણ કરશે! એટલે આત્મા પવિત્ર મની જશે. વધુ ભાવ અવસરે કહેવાશે. ✩ વ્યાખ્યાન ન ૫૫ દુબળી આઠમ ભાદરવા સુદ ૮ ને મંગળવાર સુજ્ઞ મધુ, સુશીલ માતાએ અને મહેને! અનંતકરૂણાનિષ્ઠી શાસનસમ્રાટ મહાવીર સ્વામીએ ભવ્ય જીવેાના ઉદ્ધાર માટે ફરમાન કર્યું કે હું ચેતન! તુ અનાદિકાળથી પરભાવમાં રખડી રહ્યા છે. ઈન્દ્રિયાને વશ થઇને પૈગલિક સુખમાં તે અન ંતેાકાળ પસાર કર્યા પણ હજુ તૃપ્તિ ન થઈ. શા માટે? અ ંતરના ઉંડાણથી વિચાર કરશે! તેા સમજાશે કે તમે જે સુખની ઇચ્છા રાખેા છે તે અશાશ્વત છે, ક્ષણિક છે અને મહાન પુરૂષા જે સુખ માટે પ્રયત્ન કરે છે તે સુખ શાશ્વત છે. તે સુખ ત્રણ કાળમાં આવ્યા પછી જતું નથી. જમાલિકુમારે એક વખત પ્રભુના દર્શન કર્યા અને વાણી સાંભળીને અંતરમાં વૈરાગ્ય આવ્યા. તમારા ને મારા આત્માએ ઘણીવાર પ્રભુના દર્શન કર્યાં ને વાણી સાંભળી પણ અંતરસ્પશી નહિ. જમાલિકુમાર સુલભખાષી ભવી જીવ હતા. સંત સમાગમ કેવા છે ? સાધુ સંગત ને શાસ્ત્ર વિચારણા, વિહિત કર્મો કરે હૃદયશુદ્ધિ, સાધ્ય પામ્યા વિના નિંદતા સાધના, તેજ અજ્ઞાની છે મંદ મુદ્ધિ ” 66 તા. ૪–૯–૭૩ સતાના સંગ અને શાસ્ત્ર શ્રવણુ કરી તેનું આચરણ કરવાથી હૃદય વિશુદ્ધ અને પવિત્ર અને છે. ભગવાનની વાણી સાંભળીને જમાલિકુમારનુ હૃદય પવિત્ર મની ગયું. હવે એને ક્ષણભર સ ંસારમાં ગમતુ નથી. એટલે ભગવાન પાસેથી માતા પાસે આવ્યા અને હાથ જોડી માતાને કહે છે હે માતા ! તુ મને દીક્ષાની આજ્ઞા આપ. આ સંસારમાં મને ક્ષણવાર હવે ગમતુ નથી. કારણ કે અનાદિકાળથી માશ જીવે મા–માયા ને મમતાના વમળમાં ફસાઈને પાપ કર્યા છે. એ પાપ ભેગવવા અશુભ ગતિમાં જવું પડે છે ને વારંવાર જન્મ – મરણનાં દુઃખા વેઠવા પડે છે તેના કરતાં પાપ ન કરૂં તે શું ખાટુ ? જ્યાં સુધી કર્મના દેણાં માથે પડ્યા છે ત્યાં સુધી સુખે સૂઈ શકાતુ નથી. સુખે કાણુ સુઈ શકે છે ? Page #519 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ શારદા સરિતા शेते सुख क : ? समाधिनिष्ठ : जागति को वा सदसद्विवेक : । मित्राणि कानि ? निजेन्द्रियणि के शत्रवः तान्येवेन्द्रियाणि ॥ આખો દિવસ કામ કરીને થાક્યા હો એટલે થાક ઉતારવા માણસ રાત્રે ઉંધી જાય છે. તમે સૂવા માટે રૂમમાં ગયા. પલંગ ઉપર બેડા ને રૂમમાં સર્પ જે. એ સર્પ દેખા દઈને ક્યાંય છૂ૫ ઈ ગયે. બહાર નીકળતા જે નહિ ને અંદર જડતું નથી. ક્યાંય સર્પ દેખાતો નથી છતાં સાચું કહો તમને ઉંઘ આવે ખરી ? “ના”. ભલે સર્પ ન દેખાય છતાં ઉંઘ તે ન આવે. ઉંઘવા છતાં ઉંઘ ન આવે. મનમાં ભયનો ગભરાટ હોય કે મગજ પર ભાર હેય તે ઉંઘ આવતી નથી. માનવ સાપથી ડરે છે એટલે પાપથી નથી ડરતે. રખેને આંખ મીંચાઈ જાય ને સાપ કરડી જાય ! પણ વિચાર કરે. અંતરના ઓરડા, મદમોહ, રાગ-દ્વેષ, ને માયા મમતાના સર્ષે ગુંચળા વળીને બેઠા છે ને ક્ષણે ક્ષણે વંશ દઈ રહ્યા છે. છતાંય એ પાપને હટાવવાનો વિચાર આવે છે ખરે? કદાચ પેલે સર્પ કરડશે તે આ ભવ બગડશે. પણ આ રાગ-દ્વેષ અને મોહના સર્પ કરડશે તે ભવભવ બગડશે. જે સુખપૂર્વક શાંતિથી ઉંઘવું હોય તે જીવનમાંથી અજ્ઞાનના અંધકાર દૂર કરી સત્ અને વિવેકરૂપી દીપક પ્રગટાવી પાપના સાપને દૂર કરી નિર્ભયતા કેળવવા ચિત્તસમાધિ મેળવવી જોઈએ. બંધુઓ! જ્યાં સુધી સર્ષ ઘરમાં છુપાયેલો હોય ત્યાં સુધી સ્વસ્થતા ન રહે. સ્વસ્થતા વિના ઉંઘ ન આવે. આ સ્વસ્થતા લાવવા સાપ કયારે જાય ને કઈ રીતે જાય તેના ઉપાય કરે છે. એ રીતે અનાદિકાળથી આત્મામા અડ્ડો જમાવીને બેઠેલા કામ, વિકાર, લોભ અને મેહના સર્વે ક્યારે જાય? અને કઈ રીતે જાય? જેથી ચિતની સ્વસ્થતા મળે અને નિર્ભયતાથી ઉંઘ આવે એ કદી વિચાર આવે છે? પેલા સાપની વાત આવી ત્યારે જોરથી બેલ્યાં અને અહીં ઢીલું ઢીલું બોલો છો એટલે સમજાઈ જાય છે કે પાપરૂપી સર્પની હજુ તમને બીક નથી લાગી. ઓરડામાંથી સાપ ન જાય ત્યાં સુધી આપણે જાગતા રહીએ છીએ તેમ અંતરમાંથી પાપ ન જાય ત્યાં સુધી આપણે જાગૃત રહેવું જોઈએ. આ જાગૃત દશા કેમ આવે તે માટે સતત તકેદારી રાખવાની જરૂર છે. આ પાપરૂપી સર્વે કયારે ભાગી જાય તે તમે જાણો છો? જીવ સમજણના ઘરમાં આવે, રાગ-દ્વેષ-મોહ છોડે તે પાપ અટકે અને સંપૂર્ણ પાપ અટકાવવા માટે સંયમરૂપી કિલો ચણવાની જરૂર છે. માણસ સંસારમાં રહી ગમે તેટલું સાધુ જેવું જીવન જીવે પણ એને સંથમી ન કહેવાય. આ નરસિંહ મહિને મહિને દશમા વ્રતમાં રહે છે. કાયમ ઠામ ચૌવિહારનાં એકાસણું, સામાયિક પ્રતિક્રમણ, શાસ્ત્રનું વાંચન બધું કરે છે પણ સાધુ ન કહેવાય. મહાવીર પ્રભુ જેઓ નિયમામેક્ષે જવાના હતા. એ દીક્ષા લેવા તૈયાર થયા ત્યારે તેમના મોટા ભાઈ Page #520 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા - ૪૭૯ નંદીવર્ધને ખૂબ સમજાવ્યા ત્યારે બે વર્ષ સંસારમાં રહ્યા. પણ કેવી રીતે? કાચા - પાણીને અડવાનું નહિ. સાધુ જીવનની માફક રહ્યા. પણ જ્યાં સુધી દીક્ષા ન લીધી ત્યાં સુધી ચોથું મનપર્યવજ્ઞાન ન થયું અને જ્યાં પૂર્વ દિશામાં મુખ રાખી કરેમિભતેને પાઠ બેલી નવ કેટીએ પાપના પ્રત્યાખ્યાન કર્યા. ત્યાં મનઃ પર્યાયજ્ઞાન ઉત્પન્ન થયું. તીર્થકર હતાં છતાં પાપને કેટલો ભય હતો ! અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ ન થઈ ત્યાં સુધી કેટલી અઘેર તપ સાધના કરી. ને તમારે તો ઘરમાં બેઠા કેવળજ્ઞાન જોઈએ છે. પર્યુષણમાં દાન દીધું, શીયળ પાળ્યું અને અઈ-છક્કાઈ-નવાઈ આદિ તપ કર્યો એટલે પાપ ધોવાઈ ગયા ? પાપકર્મના ગંજ મોટા ખડક્યા છે તે આટલી સાધનાથી કેમ ધવાય? આ સંસારમાં કર્મની વણઓ ભરેલી પડી છે. પણ જે આત્મા સાવધાન રહે તો એ વર્ગણુઓ ચૂંટવા ન દે. કપડું ચીકણું હોય તે રેતી ચૅટી જાય છે પણ કપડું સ્વચ્છ હોય તે રેતી ખરી પડે છે. તેમ આત્મારૂપી કપડું સ્વચ્છ હશે તે કર્મરૂપી રેતી નહિ ચૅટે. માટે આત્માને શુદ્ધ બનાવી કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા સતત પુરૂષાર્થ કરે. જ્યાં સુધી અવેદી અને અવિકારી દશા નહિ આવે ત્યાં સુધી કેવળજ્ઞાન નહિ મળે. ૧૧-૧૨-૧૩ ને ૧૪મું આ ચાર ગુણસ્થાનકને વીતરાગી ગુણસ્થાનક કહે છે. અગ્યારમાં ગુણસ્થાનકે ઉપશાંત કષાય છે. એ ગુણસ્થાનકે કાળ કરે તે અનુત્તર વિમાને જાય અને સૂક્ષમ લેભનો ઉદય થાય તે કષાય અગ્નિ પ્રગટે ને પડે તે પહેલા સુધી પણ ચાલ્યો જાય. અગ્યારમા ગુણસ્થાનકે ગયેલા છે પણ પડે છે તે આપણે તો કેટલી જાગૃતિ રાખવી જોઈએ. પૂર્વે આચરેલા પાપ કર્મને વિપાક કે ભયંકર હોય છે! દુઃખવિપાક છ અધ્યયનમાં દુર્યોધન નામના દંડનાયકને અધિકાર આવે છે. દુર્યોધન એટલે કૌરવોનો ભાઈ દુર્યોધન નહિ પણ આ દુર્યોધન બીજે છે. આ દુર્યોધન સિંહપુર ગામનો ફેજદાર હતો. નાના ગામમાં ફેજદાર એટલે એક રાજા જેવી એની સત્તા હતી. એને એની સત્તાને મદ હતા. દુર્યોધન મહાન પાપી અને દુષ્ટ હતું. દુષ્ટ સંસ્કારોના કારણે પૈસા મેળવવા માટે પ્રજા ઉપર ખૂબ જુલ્મ ગુજારતો, મારવું-કૂટવું ને લૂંટવું તેમાં એને આનંદ આવતે. અહે.. જીવની દશા તો જુઓ માંદા પડેલા ગધેડાનો વાસ ફેલતા કાગડાને કયાંથી ખબર પડે કે આ જીવને કેટલું દુઃખ થતું હશે? કઈ ખાનદાન કુટુંબને માણસ દેવામાં ડૂબી ગયો હોય, રાત-દિવસ ચિંતા કરતો હોય કે દેવું જ્યારે ભરપાઈ કરૂં તેની ચિંતામાં હય, લેણુયાતને ક્યાં ખબર છે કે હું તેના ઉપર જુલ્મ ગુજારું છું તો તેની શી દશા? “ ના પ્રારા ” તે વસૂલ કરવાને માટે જન્મસિદ્ધ હક છે. કરજદારની સ્ત્રીના દાગીના વેચાઈ જતા હોય છતાં તેને મદદ કરવાની વાત તો બાજુએ રહી પણ ડી ધીરજ ખમી શકે નહિ. આ માણસ એ માણસ નથી પણ દાનવ છે. Page #521 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ શારદા સરિતા આ દુષ્ટ દૂર્ગંધને લોકોને લૂંટવા, બહેન – દીકરી અને વહુઓની લાજ લૂંટવી, ખેાટા કેસ કરી લાંચ રૂશ્ર્વત લઈ છોડી દેવા, એવું ક્રૂર જીવન ગાળતાં ઘણુંા કાળ કાઢયા. જેમ જેમ અધર્મ આચરતા ગયા તેમ તેમ લક્ષ્મી અને ખળ વધતું ગયું પણ એને ખ્યાલ નથી કે હું લેાકેાને આટલું દુ:ખ આપી હેરાન – પરેશાન કરૂં છું તે તેનું આખરી પરિણામ દુઃખ આવશે. સુખ કદી મળશે નહિ. “દુ:ખ દીધે દુ:ખ હાત હૈ, સુખ દીધે સુખ હોય, આપ ન હણીએ અવરૐ, આપ ન હણે કાય.” ભગવાન કહે છે તમે કાઇને દુઃખ આપશે। તે તમને દુઃખ ભેગવવુ પડશે. તમે કાઇને હણુશે તે તમારે હણાવું પડશે ને છેદશે તે છેઢાવુ પડશે. આધિન વર્તમાનમાં ભેગવાતી સત્તામાં ભવિષ્યને વિચાર કરતા નથી. દૂર્યોધન પુણ્યના ઉદ્દયમાં મદન્મત બનીને રાચી રહ્યા છે. પાપની પરવા કરતા નથી. બસ, એ તે એમ જ સમજતા કે આ જગતમાં મારૂં નામ લેનાર કાણુ છે? હું મોટા સત્તાધીશ છું. ભગવાન જેવી કઇ વસ્તુ ક્યાં છે? તે પેાતાની સત્તાનાં મઢથી પેાતાનું ધાર્યું” કરતા, એના ચહેરા જોઈને લેાકેા ત્રાસી ઉડતાં. જેમ કજીયાળી સાસુથી વહુ ત્રાસી જાય અને નાગને જોઈ માણસ ભય પામે તેમ ધનની વિકરાળ પ્રકૃતિથી પ્રજા ભયભીત બની હતી. જેની જેવી પ્રકૃતિ હાય તેવી તેની મુખની આકૃતિ હાય છે. એના મુખ ઉપરથી ખ્યાલ આવી જાય છે કે આ માણસ કેવા હશે! અંધુએ ! જીવ કર્મ કરે ત્યારે ખમર નથી હેાતી કે મારે વ્યાજ સહિત ગમે ત્યાં ને ગમે ત્યારે ક્રમ લેાગવવા પડશે. કહ્યું છે કેઃ “જમ લગ તેરા પુણ્યકા, પહેાંચ્યા નહીં કરાર, તબ લગ પાપે! દમ રહે, ગુન્હા કરી હજાર.” જ્યાં સુધી આ પુણ્યની ચાદર ખછાવેલી છે ત્યાં સુધી હજારે ગુન્હા કરશે તે પણ છૂટી જશે. પણ જ્યાં પુણ્યની ચાદર ખસી ગઈ પછી રડે પણ પૂરા નહિ થાય. એકાંત પાપકર્મમાં રકત રહેનારા દૂર્ગંધનના ભયંકર પાપકના ઉય થયે.. ખૂબ અસહ્ય વ્યાધિમાં ઘેરાઈ ગયા. વૈદ્ય અને હકીમાના ઈલાજો નિષ્ફળ ગયા. જોઈને કાળજું કંપી જાય તેવી ભયાનક વેદના ભેાગવીને આયુષ્ય પૂર્ણ થયે મરીને ખાવીસ સાગરોપમ કાળ સુધી તે નરકની વેદના ભગવવા ચાલ્યેા ગયા. ત્યાંથી નીકળી મથુરા નગરીમાં શ્રી દામરાજાને ત્યાં નદીવર્ધન નામે રાજકુમાર અન્યા. દેવાનુપ્રિયા ! ધન રાજકુમાર અન્ય ને નંદીવર્ધન નામ મળ્યું. પણ એની પૂર્વભવની દુષ્ટ ભાવનાએ ગઈ નહિ. એને અહીં પણ મારૂ, કાપુ એવી ભાવના રહ્યા ફરતી હતી. પિતા ખમ ભદ્રિક હતાં. નદીવન માટા થયા એટલે વિચાર કરતા હતા કે ܟ Page #522 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૪૮૧ હવે પુત્ર માટે થયે છે, તે એને રાજ્ય સેંપીને મારા આત્માનું કલ્યાણ કરવા જાઉં. ત્યારે નંદીવર્ધનના દિલમાં એવા દુષ્ટ વિચારે રમતા હતા કે જ્યાં સુધી મારા પિતાજી જીવે છે ત્યાં સુધી આ રાજ્યની લગામ મારા હાથમાં નહિ આવે ને કેણ જાણે એ ક્યાં સુધી જીવશે! ગમે તેમ કરીને બાપને મારી નંખાવું તે રાજ્ય કરવાની મઝા આવે. એમ ખૂબ વિચારને અંતે એક ઈલાજ હાથમાં આવ્યો. એ દુષ્ટ કામ કરવા માટે તેણે એક હજામને ફેડ ને કહ્યું કે તું રાજાની હજામત કરવા રોજ જાય છે તે આટલું કામ કર તે તેને પ્રધાનનું પદ આપીશ. પહેલાં તો હજામ અચકા પણું લક્ષ્મીની લાલચ એવી છે કે માણસ પા૫ના કામ કરતાં અચકાતું નથી. બીજે દિવસે હજામત કરવા ગયા. હાથમાં શસ્ત્ર લઈ ગયો છે પણ હિંમત ચાલતી નથી. બધી હિંમત ભેગી કરીને તેણે એક નાનકડે છ હાથમાં લીધે. પણ એના હાથ-પગ ધ્રુજવા લાગ્યા અને મારવા જતાં હાથમાંથી તે છરો ભેંય પડી ગયે. જા આને ભેદ સમજી ગયો કે નક્કી આમાં કંઈ કાવત્રુ લાગે છે. એમણે હજામને કહ્યું કે જો તું સાચું બેલીશ તો તારો ગુનો માફ કરીશ. ને સાચું નહિ બોલે તો મારી નાંખીશ. હજામે ધ્રુજતા હૃદયે સત્ય હકીકત કહી દીધી. રાજાએ તરત નંદીવર્ધનકુમારને કેદમાં પૂરાવ્યો ને શહેરમાં દાંડી પીટાવી કે આજે બપોરના યુવરાજ નંદીવર્ધનકુમાર રાજ્યાભિષેક કરવાનો છે માટે આઝાદ મેદાન જેવા ચેકમાં હાજર થજે. લેકના મનમાં થયું કે રાજા એકદમ રાજ્યાભિષેક કરવાનું કેમ જાહેર કરે છે? લેકે મેદાનમાં હાજર થયા. રાજાએ લોખંડનું મોટું સિંહાસન અગ્નિમાં તપાવ્યું. અગ્નિ જેવું લાલચોળ થઈ ગયું છે. તાંબુ અને કલાઈ ઉકાળીને તેના કડકડતા રસ તૈયાર કરાવ્યા. આ બધું જોઈને પ્રજાજનો આશ્ચર્ય પામી ગયા કે રાજાએ તૈયારી તો રાજ્યાભિષેકની કરાવી છે અને અહીં તો કઈ ગુન્હેગારને સજા કરવાની હોય તેવી બધી તૈયારી છે. બધાના આશ્ચર્યની વચમાં રાજાએ માણસને કહ્યું કે નંદીવર્ધનને લઈ આવે ને કહેજે કે તારો રાજ્યાભિષેક કરવાનું છે. માનવમેદની ઠઠ ભરાઈ છે. નંદીવર્ધનને ત્યાં લાવવામાં આવ્યું અને ધગધગતા લેઢાના સિંહાસન ઉપર બેસાડી તાંબા ને કલાઈના ઉકળતા રસથી તેને અભિષેક કર્યો. ઉકળતું પાણુ સારૂં કે શરીર ઉપર પડી નીચે ઢળી જાય. પણ કડકડતો રસ શરીર ઉપર ચૂંટી જાય છે. જેમ રેતી ઉપર ચાલીએ તે પગ બળે પણ ઓગળી ગયેલા ડામરની સડક ઉપર ચાલીએ તો ડામર ચેટી જાય, તેમ આ નંદીવર્ધનના શરીરે ઉકળતા રસ રેડાયા, ને ધગધગતા સિંહાસને બેસાડીને મરાવી નાંખ્યો, એની રાક્ષસી ભાવનાનો કે કરૂણ અંજામ આવ્ય! કહ્યું છે કે જેવી કરે છે કરણી તેવી તુરત ફળે છે, બદલે ભલાબૂરાને અહીં ને અહીં મળે છે.* જેવી કરણી માણસ કરે છે તેનું ફળ તુરત મળે છે, કદાચ તરત નહિ મળે તે Page #523 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ શારદા સરિતા ગમે ત્યાં ને ગમે તે ભવમાં મળશે. પાપ કેઈને પીછો છોડનાર નથી, એવું સમજીને જીવનમાંથી પાપપ્રવૃત્તિને દૂર કરે. આજે દૂબળી આઠમને પવિત્ર દિવસ છે. જ્ઞાની કહે છે પર્યુષણ પર્વમાં તમે આઠ દિવસ ખૂબ ધર્મારાધના કરી ને છેલ્લે સંવત્સરીના દિવસે સવારે ક્ષમા વિષેનું વ્યાખ્યાન સાંભળ્યું. બપોરના પાપની આલોચના કરી બધાને બચાવ્યા ને સાંજે પ્રતિક્રમણ કર્યું. પાપને યાદ કરી કરીને આલેચના કરી લીધી તેમ છતાં પણ ખૂણેખાંચે કષાયને કણી રહી ગયેલ હોય તો આજના દિવસે તેને દૂર કરી કષા, રાગ ને દ્વેષને દૂબળા કરે પણ ધર્મભાવનાના પરિણામ દૂબળા ન કરો. જમાલિકુમાર વૈરાગ્યભાવથી નીતરતી પ્રભુની વાણી સાંભળીને આવ્યા છે. હવે સંસારમાં બેસી રહે તેમ નથી. માતા કહે છે બેટા! તું નાનું છે, તું દીક્ષામાં શું સમજે? તું દીક્ષાની આજ્ઞા માંગે છે. ત્યાગીને અને ભગીને કદી ન બને બંનેને રાહ જુદા હોય છે. હવે જમાલિકુમાર એની માતાને શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૫૬ ભાદરવા સુદ ૯ ને બુધવાર તા. ૫-૯-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતકરૂણાનિધી શાસ્ત્રકાર ભગવતે જગતના જીવોના કલ્યાણને માટે શાશ્વતી વાણી પ્રકાશી. ભગવંત કહે છે કે હે આત્માઓ! તમે જાગે. અનાદિકાળથી આત્મા ઉપર કર્મના થર જામ્યા છે તે પુરૂષાર્થ કર્યા વિના નહિ તૂટે. માનવજીવન પામીને આપણું લક્ષ કયાં હોવું જોઈએ? જલ્દી મારા કર્મો કેમ ખપાવું ને અજન્મ દશા કેમ પ્રાપ્ત કરું? પણ મારા માથે જે દુઃખ આવી પડયું છે તેને કેમ મટાડું એવું લક્ષ હોવું ન જોઈએ. કારણ કે દુઃખ કરેલા કર્મોનું ફળ છે દુઃખને સમતાભાવથી સહન કરે તે કર્મને ક્ષય થાય. તીર્થકર ભગવંતોના જીવનમાંથી આપણને આ વાત સારી રીતે જાણવા મળે છે. - બાષભદેવ ભગવંતે ફાગણ વદ આઠમના દિવસે દીક્ષા લીધી તે બીજા ફાગણ વદ આઠમ સુધી નહિ પણ વૈશાખ સુદ બીજના દિવસ સુધી દરરોજ ગૌચરી ગયા ને ગૌચરી લીધા વિના પાછા ફર્યા. લગભગ ૪૦૦ દિવસ સુધી ભૂખ્યા ને તરસ્યા રહ્યા. એક પાણીનું ટીપું વહરાવનાર કેઈ ન મળ્યું પણ દિલમાં નામ ખેદ નહિ. આ રીતે ભગવાનને ૪૦૦ દિવસના ઉપવાસ થયા પછી શેરડીને રસ મળે. આહાર પાણી ૪૦૦ દિવસ પછી મળ્યા છે ને તેમને કેવળજ્ઞાન દીક્ષા લીધા પછી ૧૦૦૦ વર્ષે થયું છે, Page #524 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૪૮૩ એક હજાર વર્ષ સુધી ભગવાન જમીન ઉપર બેસતા નહિ તે સૂવાની તો વાત ક્યાં? આવી ઉગ્ર સાધના કરતાં હજાર વર્ષમાં ફક્ત કેઈ કઈ વાર ઝેકું આવી ગયું હશે. તેને બધે સમય ભેગું કરીએ તે એક હજાર વર્ષમાં માત્ર એક અહેરાત્રિ-એટલે ૨૪ કલાક. વર્ષે સરેરાશ ગણુએ તે ફકત દેઢ મિનિટનો સમય થાય. આવી રીતે મહાવીર પ્રભુને પણ સાડાબાર વર્ષ ને પંદર દિવસમાં ફક્ત બે ઘડી એટલે ૪૮ મિનિટને પ્રમાદ. વર્ષે સરેરાશ ચાર મિનિટનો પ્રમાદ. આવી ઉગ્ર સાધના કરી. આપણે તે કેટલું ઉંધીએ છીએ. કેટલો કાળ પ્રમાદમાં ગયે તેને હિસાબ કરજે. જેમ સૈનિકે લડાઈ કરવા જાય છે ત્યારે સાથે તેપ, તલવાર, બંદુક અને ટેન્ક સાથે રાખે છે તેમ ભગવતે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ અને ક્ષમારૂપી તેપ, તલવાર, બંદુકે અને ટેન્ક સાથે રાખી હતી. ભગવાન મિષભદેવના ૧૦૦૦ વર્ષ અને મહાવીર પ્રભુના સાડાબાર વર્ષ ને પંદર દિવસ તત્ત્વચિંતનમાં પસાર થઈ ગયા. ઉગ્ર ગરમી-ઠંડી-ભૂખ તરસ ને પરિગ્રહ તથા ઘર ઉપસર્ગો શાંતિથી, સમતાથી અને પ્રસન્નચિત્તે સહન કરતા હતા. અરિહંત ભગવંતે અનંત બળના ધણી હોય છે છતાં કઈ જગ્યાએ દુઃખને દૂર કરવાના બિલકુલ પ્રયત્ન ન કર્યો. અજ્ઞાની એવા ભરવાડે વિના અપરાધે મહાવીર પ્રભુના કાનમાં ખીલા ઠેકયા તે પણ પ્રભુ કંઈ ન બોલ્યા. અષભદેવ પ્રભુએ એક હજાર વર્ષ સુધી ઉગ્ર સાધના કરી ત્યારે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ત્યારે એ વિચાર આવે છે કે આવી ઉગ્ર સાધનાને અંતે કેવળજ્ઞાન પામીને પ્રભુ સંસારમાં કેમ અટકી ગયા? સીધા મોક્ષમાં કેમ ન ગયા? ઘાતી કર્મોને સાધનાથી તોડી નાંખ્યા તે આયુષ્ય આદિ ચાર અઘાતી કર્મોને કેમ ન તેડયા? તેનું સમાધાન એ છે કે ઘાતી કર્મો સાધનાથી તૂટે અને અઘાતી કર્મો ભોગવટાથી ખતમ થાય છે. - જીવને કેવળજ્ઞાન પામવામાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચાર કર્મો નડે છે. એ ચાર કર્મ આત્મિક ગુણના એટલે કે પરમાત્મદશાના ઘાતક હોવાથી ઘાતી કર્મો કહેવાય છે ને બાકીના વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર એ ચાર કર્મી પરમાત્મદશાના ઘાતક નથી એટલે અઘાતી કર્મો કહેવાય છે. આત્મા ઉપર આઠેય કર્મોના અનંત અનંત સ્કંધ પડેલા છે. પણ અહિંસા-સંયમ તપની અને જ્ઞાન-દર્શન-ચારિત્રની તાકાત છે કે ઘાતી કર્મોના કંધને મૂળમાંથી ઉખાડી નાંખે છે. શુકલધ્યાન અને ક્ષેપક શ્રેણીમાં ઘાતી કર્મોના ભૂકકો ઉડી જાય છે પણ અઘાતી કર્મો ખપે નહિ, તેથી કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી સર્વજ્ઞ ભગવંતને રહેવું પડે છે, એ અઘાતી કર્મો ભેગવાઈને પૂરા થાય છે ત્યારે મોક્ષમાં જવાય છે. જ્ઞાની કહે છે સાધનાથી કેવળજ્ઞાન પામે, કેવળજ્ઞાન પામ્યા પછી મેક્ષ મળવાને એ વાત નિશ્ચિત છે. દેવાનુપ્રિયે આપણને બધાને કેવળજ્ઞાન તે જોઈએ છે પણ હજુ દેહને Page #525 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ શારદા સરિતા રાગ છૂટતો નથી. પરિગ્રહની મમતા ઉતરતી નથી, તો કેવળજ્ઞાન કયાંથી મળે? હળકમી છેવો આશ્રવના સ્થાનમાં પણ કેવળજ્ઞાન પામી ગયા છે. પૃથ્વીચંદ્ર રાજાએ રાજગાદી ઉપર બેઠા બેઠા અને ગુણસાગરે પોતાના લગ્નના મહોત્સવમાં બેઠા બેઠા કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. જેમણે રાજગાદી ઉપર અને લગ્નના મહત્સવમાં બેઠા બેઠા કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું તો એ આત્માઓ કેવા હશે? કેવી પૂર્વની સાધના હશે ને કેવું ઉત્તમ જીવન જીવતા હશે! રાજગાદી ઉપર બેઠા બેઠા અને લગ્નના મંડપમાં બેઠા બેઠા ક્ષપકશ્રેણી માંડવી એ કંઈ રહેલ વાત છે! સહેલ નથી ને અશકય નથી પણ અતિ દુર્લભ છે. એ એક ભવની સાધના નથી પણ એ બને આત્માઓએ પૂર્વે જમ્બર સાધના કરી હતી. રાજાને જીવ એ પૃથ્વીચંદ્ર છે ને કલાવંતીનો જીવ એ ગુણસાગર છે. એ બંને ને સબંધ શંખ અને કલાવંતીના ભવથી છે એવું નથી. પણ એમને સબંધ એનાથી પૂર્વે થયે હતા. શંખ રાજા અને કલાવંતીના ભવની પૂર્વે શંખ રાજાને જીવ પોપટ તરીકે હતો અને કલાવંતીને જીવ રાજપુત્રી તરીકે હતો. પણ શંખ રાજાને જીવ પોપટ તરીકે કેમ ઉત્પન્ન થયો હતો તે તમે જાણો છો? પિપટની પૂર્વભવમાં એ મનુષ્ય હતો. એ ઉતમ માનવભવ પામીને એણે સાધુપણું સ્વીકાર્યું હતું. સાધુ બનીને ખૂબ જ્ઞાન પ્રાપ્ત કર્યું. વિદ્વાન બન્યા. શાસ્ત્રના પઠનપાઠનમાં તત્પર રહેતા હતા, પણ થોડી મમતા રહી ગઈ. વરતુ પાસે ગમે તેટલી હોય પણ તેના ઉપર આસકિત ન હોવી જોઈએ. માણસ ગમે તેટલે ધનવાન હોય, લક્ષાધિપતિ કે કેડાધિપતિ હોય પણ એના પ્રત્યે મૂછ ન હોવી જોઈએ. મૂછ આવી તે મરી ગયા સમજે. ભરત ચક્રવર્તિ છ છ ખંડના ધણી હતા. રાજપાટ જોગવતા હતા પણ અનાસકત ભાવે રહેતા હતા, તે અરિસાભુવનમાં કેવળજ્ઞાન પામી ગયા. દશવૈકાલિક સૂત્રમાં ભગવંતે કહ્યું છે કે जंपिवत्थं च पायं वा कंबल पापपुंछणं । तंऽपि संजम लज्जट्ठा धारन्ति परिहरन्ति य ॥ દશ. સૂ. અ. ૬, ગાથા ૨૦ સાધુ વસ્ત્ર, પાત્ર આદિ જે કંઈ ધારણ કરે છે તે સંયમની લજજાને અર્થે ધારણ કરે છે. न सो परिग्गहो वुत्तो नायपुत्तेण ताइणा । मुच्छा परिग्गहो वुत्तो, इइ वुत्तं महेसिणा ॥ દશ. સૂ. અ. ૬, ગાથા ૨૧ વસ્તુ એ પરિગ્રહ નથી પણ એના ઉપરની મૂછ એ પરિગ્રહ છે. શંખરાજાને જીવ સાધુપણામાં હતા ત્યારે જ્ઞાન ભણવામાં ને ભણાવવામાં તત્પર રહેતો હતો. પણ એ પુસ્તક અને વચ્ચેની મૂછમાં એ ઘેરાઈ ગયું હતું કે ધીમે ધીમે સંયમની ક્રિયામાં શિથીલ બને અને એ શિથિલતામાંથી સંયમના વતની વિરાધના થઈ એટલું નહિ પણ Page #526 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૪૮૫ વ્રતનો વિરાધક બનવા છતાં પણ લોકમાં પિતાને સારે સાધુ તરીકે ઓળખાવા માટે માયા કરી. આ રીતે એ જીવ સાધુપણામાં વિરાધક બનવાથી ને સાથે માયા આચરવાથી મરીને પોપટ બન્યું હશે, છતાં પૂર્વે પ્રાપ્ત કરેલો જ્ઞાનગુણ સર્વથા ભૂંસાઈ ગયો ન હતે. પણ અમુક અંશે એના જ્ઞાનના સંસ્કાર જાગૃત હતા. પિોપટ એક વખત શિકારીના હાથમાં પકડાઈ ગયે. પણ પૂર્વની આરાધનાને કારણે ભવિતવ્યતા સુંદર હતી. તેના કારણે તે વિવિધ ભાષા બોલવા લાગ્યો. એવું મીઠું ને મધુર ભાષાથી બોલવા લાગ્યો. આ સાંભળીને શિકારી ખુશ થયા. તેને વિચાર થયે કે આ પિપટ કેવો મઝાને છે ! કેવું મીઠું મીઠું બોલે છે ! વળી દેખાવમાં પણ સુંદર છે અને વિવિધ પ્રકારની ભાષાઓ બેલે છે. આ ચતુર પોપટ જે રાજાને ભેટ આપે હોય તો રાજા મારા પર પ્રસન્ન થઈને માંગવાથી પણ અધિક ઈનામ આપશે એમ વિચારી તે શિકારી પોપટને રાજા પાસે લાવ્યો. રાજા પણ પિપટને જોઈને ખુશ થયા ને પિોપટને લઈ લીધે. ને શિકારીને ખૂબ ધન આપ્યું તે ઉપરાંત પિતાના અંગ ઉપરના બધા આભૂષણો આપી દીધા. એ રાજાનું નામ નરવિક્રમ રાજા હતું. તે રાજા પિપટની ચતુરાઈ જોઈને ખુશ થયા ને તેણે પિતાની હાલી પુત્રી સુચનાને ભેટ આપે. સુચનાને પણ આ પોપટ બહુ ગમી ગયે. તે પિપટને ખૂબ સાચવવા લાગી. રત્નજડિત સેનાના પાંજરામાં એને રાખતી. રેજ મેવા ને દાડમની કળીઓ ખવડાવતી હતી. પોપટ પ્રત્યે આટલે બધે રાગ થઈ ગયો કે પોપટ વિના એને કયાંય ગમતું નહિ. ખાતા-પીતાં– ઉઠતા-બેસતાં છેવટે સૂતાં પિપટ એની સાથે જોઈએ. એ જ્યાં હરવા-ફરવા ગમે ત્યાં જાય તે પોપટને એની સાથે લઈ જતી. સુલેચના સંતના દર્શન કરવા જતી તે પણ પિપટને સાથે લઈ જતી હતી. એક વખત એક ગામમાં મહાજ્ઞાની સંત પધાર્યા. સુચના દર્શન કરવા ગઈ પોપટને પણું ભેગે લઈ ગઈ. પૂર્વે સાધુપણું પાળીને આવ્યું છે એટલે પંચમહાવ્રતધારી સંતને જોઈ પોપટને આનંદ આનંદ થયે. લળીલળીને વંદન કરવા લાગ્યો. વાણી સાંભળીને ખૂબ જાગૃતિ આવી અને ચિંતવણું કરતાં એને જાતિસ્મરણ જ્ઞાન થયું. અહો! મેં પૂર્વભવમાં કેવી સુંદર આરાધના કરી હતી પણ પરિગ્રડની મુછ અને લોકમાં સારા કહેવડાવવા માટે માયા કરી તેથી વિરાધક બનીને પોપટ બન્ય. આ તિર્યચપણું પામ્યો. મુનિપણમાં કરેલી વિરાધના શલ્યની જેમ એને ડંખવા લાગી. પણ તિર્યંચના ભવમાં એ બીજું શું કરી શકે! છતાં એ નિર્ણય કર્યો કે રોજ સવારમાં જ્યાં સુધી સંતના દર્શન ન કરૂં ત્યાં સુધી મારે ખાવું પીવું નહિ. સુલોચના દરરોજ એને દર્શન કરવા લઈ જતી પણ એક દિવસ એવું બન્યું કે તે સંતના દર્શન કરવા ગઈ નહિ. પિોપટને દર્શન કરવાનો નિયમ હતો. સુલોચનાએ Page #527 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ શારદા સરિતા એને ખાવાનું આપવા પાંજરું ને કામ પ્રસંગે રૂમમાં ગઈ. ત્યાં પિપટ ઉડીને સંતના દર્શન કરવા ગયો. દર્શન કરીને વિચાર કર્યો કે રોજ પાંજરાની પરાધીનતામાં રહેવું. સુલોચના કેઈ દિવસ દર્શન કરવા જાય અને કઈ દિવસ ન જાય તે મારો નિયમ તૂટે. માટે હું સ્વેચ્છાથી જંગલમાં વિચરૂં. હું સ્વતંત્ર હોઈશ તે સંત ગમે ત્યાં હશે તે દર્શનને લાભ મળશે. હું બધે પહોંચીશ એમ વિચાર કરી પિોપટ જંગલમાં ચાલ્યું ગયે ને ફળદ્રુટને આહાર કર્યો. આ તરફ સુલોચના આવી ને પોપટને ન જે. એટલે ખૂબ રડવા લાગી. રાજાને આ વાતની ખબર પડી એટલે પોપટની તપાસ કરવા માટે સુભટને જંગલમાં મોકલ્યા. સુભટેએ વૃક્ષ ઉપર પોપટને બેઠેલે જે. જાળ બિછાવીને પોપટને પકડી લાવ્યા અને સુચનાને પિપટ મળી ગયા. પિપટ ઉપર તેને અત્યંત રાગ હતું તેથી એમ થયું કે હું તેને આટલે સાચવું છું છતાં ઉડી ગયા? એટલે ગુસ્સો આવ્યું. હવે એ જીવે ત્યાં સુધી ફરીને ઉડીને કયાંય ન જાય એ મેહ અને સાથે રોષ ભળે એટલે સુલોચનાએ તેની બંને પાંખે છેદી નાંખીને પાંજરામાં પૂરી દીધે. સ્વતંત્ર ઉડવાના સ્વભાવવાળે પોપટ પાંજરામાં પૂરાયો. હવે તે એની પાંખે પણ છેદાઈ ગઈ હતી તેથી તેને બહુ દુઃખ થયું. બીજી ક્ષણે વિચાર થયે કે આમ દુઃખ કરવાથી શું ફાયદે? એમ વિચારીને સ્વસ્થ બની ગયા. હવે સંતના દર્શન મને થવાના નથી એ મારા પાપને ઉદય છે. હવે તે ઉચ્ચ કોટિની સાધના કરી લઉં એમ વિચારી પોપટે અનશન સ્વીકારી લીધું. અનશન કરીને પોપટ પાંચ દિવસ જીવ્યો ને એ પાંચેય દિવસ પંચપરમેષ્ટિના ધ્યાનમાં વિતાવ્યા ને આયુષ્ય પૂર્ણ કરી સમાધિ મરણે મરીને દેવલોકમાં ઉત્પન્ન થયે. બીજી તરફ સુચના પણ પિપટની પાંખ છેદીને તેને પાંજરામાં પૂર્યા પછી શાંતિ પામી શકી નહિ. પિપટ ઉપર તેને જેવો તે રાગ ન હતા. પિપટ ખાય નહિ તે એ પણ ખાય નહિ. પોપટે પાંચ દિવસ ખાધું પીધું નહિ તો એણે પણ ખાધું નહિ અને પિપટના મરી ગયા પછી એણે પણ અનશન વ્રત સ્વીકારી લીધું ને સમાધીપૂર્વક મરીને તે પણ દેવલોકમાં ગઈ અને પોપટ જે દેવ બન્યું હતું તેની દેવી તરીકે ઉત્પન્ન થઈ. ત્યાં દેવસુખ ભોગવીને આયુષ્ય પૂર્ણ થયે એવીને પિપટને જીવ દેવ થયે હતું તે શંખ રાજા તરીકે ઉત્પનન થયો અને સુચના જે દેવી બની હતી તે કલાવંતી તરીકે ઉત્પન્ન થઈ અને કલાવંતીએ રાજકુમારી સુલોચનાના ભવમાં તેની પાંખ છેદી હતી તેના કારણે કલાવતીન ભાઈએ બહેનને બેરખા મોકલ્યા. ભાઈ અને પતિનું નામ એક હોવાથી ખેટી ગેરસમજ ઉભી થઈ અને કલાવંતીના કાંડા કપાવ્યા. પાછળથી એની શંકા ટળી ગઈ ત્યારે ખૂબ પશ્ચાતાપ થય ને બળી મરવા તૈયાર થયા. તે સમયે તેને સંતને વેગ મળવાથી શાંત બન્યા ને લાવંતી રાણે પાછા મળ્યા. ને બંને ખૂબ સુંદર ધર્મમય જીવન જીવ્યા. છેલ્લે શંખ રાજા અને કલાવતી રાણીએ સંયમ અંગીકાર કર્યો. Page #528 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૪૮૭ એવું જીવન જીવ્યા કે એમનું જીવન બીજા સાધુ-સાધ્વીજીઓને આદર્શરૂપ બની ગયું. એ પવિત્ર આત્માઓ પથ્વીચંદ્ર અને ગુણસાગર બનીને રાજગાદી ઉપર ને લગ્નસમારંભમાં કેવળજ્ઞાન પામીને મેક્ષમાં ગયા. દેવાનુપ્રિય ! આ ઉત્તમ માનવજીવન પામીને આપણે પણ આવી સાધના કરવાની છે. ભગવાન કહે છે કે આપણું જીવન કેવું છે? “ગાયુ તત્તર તર ત્રાના૫૬ : સંપ :આયુષ્ય પવનની લહેરી જેવું ચંચળ છે ને સંપત્તિઓ અને આપત્તિઓ લાગેલી છે. એટલે ન તો આયુષ્ય સ્થિર છે, ન તો સંપત્તિ સ્થિર છે. પાણીના મજા આવે છે ને જાય છે તેમ ક્ષણેક્ષણે આયુષ્ય ઓછું થાય છે. કૂવામાં અરઘટ્ટની ઘડીએ ઘડી કૂવામાં પાણીને બહાર ફેંકયે જાય છે તેમ કાળનો સમયે સમય આયુષ્યના દળીયાને બહાર ફેંકયે જાય છે. માનવજીવનની ક્ષણક્ષણ અમૂલ્ય જાય છે. તે લાખ ઉપાયો કરવા છતાં પાછી મળે તેમ નથી “ર તમાકુર્મુ : પ્રત્યેષિ વેવ રાનશ્યા” * ગયેલું આયુષ્ય મોટા ઇન્દ્રને પણ ફરીથી પાછું મળતું નથી. ઇન્દ્ર તેનું સંપૂર્ણ ઐશ્વર્ય આપી દે તે પણ ગયેલું આયુષ્ય પાછું મળતું નથી. મોટા ઈન્દ્રને પણ ભગવાઈ ચૂકેલું ક્ષણનું આયુષ્ય પાછું ન મળે તે શું તમને પાછું મળે? અરે તમારી સંપૂર્ણ સંપત્તિ આપી દે તે પણ પાછું મળે? કદી ન મળે તો પછી આ પાણીના રેલાની જેમ વહી જતા ભગવાઈ જતાં આયુષ્યમાં શા માટે પ્રમાદ કરો છો ? સંપૂર્ણ આત્મસાધના ન કરી શકે પણ પ્રભુના ધ્યાનમાં તે રહી શકે ને? પ્રભુના ધ્યાનમાં જેટલી ક્ષણે ગઈ તેટલી ધન્ય બની એમ સમજે. પ્રભુની આજ્ઞાનું ધ્યાન ધરવું એટલે પ્રભુનું ધ્યાન ધરવા બરાબર છે. ઘરનું કામકાજ કરતાં પણ પ્રભુનું ધ્યાન ધરી શકે છે. જેમ કે ભાઈઓ વહેપાર કરતાં એમ વિચાર કરે આ વહેપાર એ ધર્મ વહેપાર નથી, પણ પાપને વહેપાર છે. તેમાં અસત્ય, અનીતિ, અધર્મથી બચાય તેટલે પાપને વ્યાપાર ઓછો થયે ને સંવરસાધના થઈ. આ પાપન વહેપાર પણ જિનેશ્વર પ્રભુની આજ્ઞાને ખ્યાલ રાખ્યો તે પ્રભુનું સ્થાન છે. આવી રીતે મારી શ્રાવિકા બહેને પણ રસોઈ કરતાં ખ્યાલ રાખે કે આ ચૂલો સળગાવી ને રસોઈ કરવી તે આરંભ સમારંભના કામ છે. ભગવાન એને આશ્રવ કહે છે અને એમાં જેટલી જીવરક્ષાની કાળજી રાખી, જતના રાખી એટલી સંવરસાધના છે. આ રીતે સંસારનું એકેક કાર્ય કરતાં પ્રભુની આજ્ઞાનો ખ્યાલ રાખે તે કંઈક જીવનને સુધાર થાય. જે ઇન્દ્રિઓના વિષયમાં પડયા રહેશે તે કઈ ગતિમાં ચાલ્યા જશે? બંધુઓ ઈદ્રિના બધા વિષયે સંધ્યાના રંગ જેવા છે. સનેહીઓ, પત્ની અને સગાના સમાગમનું સુખ ઈન્દ્રજાળ જેવું એટલે નષ્ટ થનારું છે. આ સંસારમાં એવી એક પણ વસ્તુ નથી કે જે સદાકાળ ટકી રહે ને આનંદ આપે. જે જડ પદાર્થો સવારે Page #529 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા સારા દેખાય છે એ પદાર્થો સાંજે નષ્ટ થતા દેખાય છે. આવું જાણવા અને જેવા છતાં પણ માનવીનું મન ભાવમય સંસાર પરના રાગનું બંધન છોડતું નથી. રાગ એ બંધન છે ને વાસના એ પણ બંધન છે. કેધાદિ કષા અને વિષયની આસકિત એ બંધન છે એને ક્ષણેક્ષણે ખ્યાલ રાખો. એને બંધન તરીકે નેતા રહેશે તે એમ થશે કે હું હાથે કરીને રાગાદિની બેડીથી મારી જાતને જકડું છું. હું કે મૂર્ખ છું! જેના ઉપર રાગાદિ કરું છું તે પદાર્થો તે નાશવંત છે. અંતે મારાથી છૂટી જનારા છે એવી ભાવના ભાવતા રહે તે મન ઉપર તેના સુંદર સંસ્કાર પડે ને એનાથી એક પ્રકારનું મનોબળ ઉભું થાય છે ને રાગ-દ્વેગ-કામ-ક્રોધ-મદ-માયા-લેભ વિગેરેને પાતળા પાડવા પ્રયત્ન કરે છે. માટે એક વાત સમજી લે કે ઈન્દ્રિયના જડ વિષયો અને સ્વજનાદિ ચેતન પરિવાર બધા ભૂત જેવા છે. કેમ કે એ બધા મનને કબજો કરી લે છે અને જીવ મન પરથી તેનું વર્ચસ્વ ગુમાવી દે છે. પછી એ મન ચેતનને ફાવે તેમ રમાડે છે. એમાં જીવ વાણી-વિચાર અને વર્તનથી દોરવાઈ જાય છે. પરિણામે જીવ રાગાદિ બંધનથી જકડાય છે. બંધુઓ ! આ રાગ-દ્વેષ અને મેહ જીવને ભાન ભૂલાવનારા છે ને સંસારમાં રૂલાવનારા છે, વિષયમાં આસકત બનાવનારા છે. વીતરાગ પ્રભુ કહે છે આ માનવભવ કે સુંદર મળે છે. તેમાં પણ આવી જુસ્સાભરી યુવાનીમાં અહિંસા-સત્ય-અસ્તેય-બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આદિ વ્રત ભગવંતની આજ્ઞાનુસાર આચરવાની સુંદર તક છે. એનાથી ભવના ફેરા ટાળી શકાય છે. પણ જો એ જુસ્સાભરી યુવાનીમાં જિનેશ્વર પ્રભુની આજ્ઞાનું પાલન ન કરે, હલાહલ વિષથી પણ ભયંકર ઝેરી એવા વિષયોમાં જીવનને હોમી દે તે પરિણામે પરલેકમાં ભયંકર દુર્ગતિઓમાં ભટકવાનું થાય છે, પણ વિષયમાં આસકત એવા પાગલ જીવને ભાન નથી કે યુવાની દિવાની છે. જોતજોતામાં ચાલી જશે માટે યુવાનીમાં ઈન્દ્રિઓને વશ રાખી તેનો સદુપયોગ કરી લેવો. તેના બદલે તે યુવાનીમાં ઈન્દ્રિઓને વશ બની જાય છે અને એ પરવશતામાં ઈન્દ્ર અને વિષયોની ગુલામી કરે છે. એ ગુલામીમાં ગમે તેવા દુઃખ વેઠવા પડે તે તૈયારી કેવી આ જીવની ઘેલછા છે! જેમ કેઈ કરોડપતિની કન્યા છે. તે ખૂબ ઉછાંછળી ને રઝળતી છે, પણ તે એના બાપને અત્યંત વહાલી છે. એને પરણાવવી છે. પણ એવી કન્યાને પરણવા કોણ તૈયાર થાય? એનો બાપ જાહેરાત કરે છે કે મારી દીકરીને પરણશે તેને દશ લાખને કરિયાવર કરીશ. ફરવા માટે મોટર ને રહેવા માટે બંગલો આપીશ. તે ઉપરાંત મારી મિલમાં તેને ભાગ આપીશ. પણ શરત એટલી છે કે મારી દીકરીને જ્યાં જવું હોય ત્યાં જવા દેવાની, જેની સાથે એને ખેલ ખેલવા હોય તેની સાથે ખેલાવી ખુશી થવાનું. આવી શરત ને આવી ઉછાંછળી કન્યાને કણ પરણે? પણ પૈસાનો લેભી અને લાલચુ યુવાન Page #530 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૪૮૯ તેને પરણવા તૈયાર થયો. પરણીને શું કરે છે? પિલી પરણીને આવેલી નવોઢા પત્ની કહે છે મારે તે અમુકની સાથે પ્રેમ છે ત્યાં મને લઈ જાવ. એ પૈસાને ગુલામ તેને ત્યાં લઈ જાય ને એના પ્રેમની સાથે પત્ની મનગમતા ખેલ ખેલે ને એનો પતિ એનો ચેકીદાર બનીને ઉભું રહે. ખેલ ખેલીને આવ્યા પછી પત્ની પૂછે છે કેમ? તમને આ બધું ગમ્યું ત્યારે પતિ કહે, બસ તને જે ગમે એમાં હું ખુશ છું. કેવી નિર્લજ ગુલામી! લેક નિંદા કરે, એને ચૂંટી ખાય પણ એ નિર્લજને દયા નથી આવતી. એને કેઈની પરવા નથી. એને તો એની પત્નીની ગુલામીમાં આનંદ આવે છે. દેવાનુપ્રિય! આ દષ્ટાંત આત્મા ઉપર ઘટાવવાનું છે. આપણે આત્મા પતિ છે. ને પાંચ ઈન્દ્રિઓ એની ઉછાંછળી કન્યા જેવી પત્ની સાથે કર્મરાજાએ તેનો સબંધ બાંધે છે. એને ઘણી સુખની સગવડ આપી છે તેથી જીવ પેલા ખવાસ–ચોકીદાર પતિની જેમ ઈન્દ્રિરૂપી રાણીઓને તેના મનગમતા વિષયોમાં તેડી જાય છે તે વિષય સાથે ખેલ ખેલાવી કુલટા એવી ઈન્દ્રિય કહે છે કેમ તને ગમે છે ને? ત્યારે મેહમાં ઘેરાયેલ જીવ કહે છે બસ, તમને ગમે એમાં હું રાજા છું. આ રીતે વર્તન કરવામાં આત્મકલ્યાણ ક્યાં થવાનું? પુણ્ય બંધાય નહિ, જ્ઞાનની આરાધના નહિ ને કર્મની નિર્જરા નહિ. બસ એક ઈન્દ્રિઓની ખુશખુશાલી, ઈન્દ્રિઓને પુષ્ટિ ને તુષ્ટિ મળવાની પણ જીવ તો લુખે બાક્સ રહેવાનો. મારી ઈન્દ્રિઓને કેવું સરસ જેવાનું મળ્યું ને સાંભળવાનું મળ્યું. આંખમાં એંટી જાય છે ને, આમાં કાન લીન થઈ જાય છે. બસ ઈન્દ્રિઓને આનંદ એમાં મને આનંદ. મારે બીજું શું જોઈએ? આ રીતે ઈન્દ્રિઓને જોઈ ખુશાલી મનાવે છે તેની બૂરી દશા થાય છે ને વિષ્ટાના કીડાની જેમ તેનું જીવન આ દૂર્ગધમાં પસાર થાય છે. તેને જીવતાં કે મરતાં કેઈ ઓળખતું નથી. ભેગના કીડા મરીને દુર્ગતિમાં ચાલ્યા જવાના. બંધુઓ ! જેના જીવનમાં બ્રહ્મચર્ય તેજ ઝળકે છે તે જીવોની દશા કેવી હોય છે? એક તેજસ્વી યુવાન પોતાના મકાનની ગેલેરીમાં ઉભે ઉભે વાંચતો હતો. સામા મકાનની ગેલેરીમાં એક નવયુવાન સંદર્યવતી સ્ત્રી સ્નાન કરીને ઉઠીને કપડા બદલાવી રહી હતી. તે યુવાનની આંખ તે તરફ જવા લાગી. આંખને કહે છે તું ત્યાં શા માટે જાય છે? તું તારા વાંચવામાં સ્થિર રહેને? પણ આંખ કામી છે. વળી વળીને તે તરફ જવા લાગી. ત્યારે તે યુવાને રૂમમાં જઈ પીસેલા મરચાને ભૂકકે આંખમાં આંજણ આજે તે રીતે ભરી દીધું. આપણને મરચાવાળો હાથ જે અડી જાય તો બળતરા બળે છે. તે જેણે મરચાં આંખમાં આંજી દીધા તેને કેવી બળતરા બળે? આંખમાંથી પાણી નીકળવા લાગ્યા. એ યુવાન કહે છે પરસ્ત્રી જોવામાં નિર્લજ! મેં તને ત્યાં જવાની ઘણી ના પાડી છતાં તું ત્યાં શા માટે ગઈ? ગુન્હ કર્યો તે ગુન્હાની સજા ભોગવ. એમાં રડે છે શાની? Page #531 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ શારદા સરિતા ઈન્દ્રિઓ ઉપર કેટલો કંટ્રોલ! આ યુવાન કેણ હતો? સ્વામી વિવેકાનંદ. બીજે કંઈ નહિ. તેના શુદ્ધ બ્રહ્મચર્યના પ્રભાવથી વિદેશમાં જઈને ભારતનું ગૌરવ વધાર્યું છે. જ્યારે આજના યુવાને વિદેશમાં જઈને ભારતની આબરૂને કલંક લગાડે છે. આપણે જે ૌરવવંતી ભારતભૂમિમાં જન્મ્યા તેનું ગૌરવ વધારવું કે ઘટાડવું તે આપણા હાથની વાત છે. એકેક આત્મા સ્વામી વિવેકાનંદ જેવો બને તે ભારતની શાન કેટલી વધી જાય ! જમાલિકુમાર આત્માના અનંત સુખ પ્રાપ્ત કરવાને ઈન્દ્રિઓની ગુલામી છોડવા તૈયાર થયા છે. શ્રદ્ધામાંથી જ્ઞાન અને સમતામય જ્ઞાનથી વૈરાગ્ય સંભવે છે. અંતરને વૈરાગ્ય આત્માને કેઈ અગમ્ય એવા સત્ય-સુંદર અને શીવ સ્વરૂપ પ્રત્યે દેરી જાય છે. જમાલિને આત્મા ખૂબ ઉંચા વૈરાગ્યના રંગે રંગાય છે. તે પિતાની આત્મવ્યથા રજુ કરતાં કહે છે: “ગુહા અંતર કેરી ભરી, ભરી અહં ઘેષ કુરતે, થવા વિશ્વવ્યાપિ, અદકી વધતી આત્મવ્યથા.” હે માતા! આ અંતરના ઓરડામાં અહંભાવનો અંધકાર ભર્યો છે તેને દૂર કરી મારા આત્માને ઉચ્ચ પ્રકાશના પંથે લઈ જવો છે માટે મને દીક્ષાની આજ્ઞા આપો. ત્યારે માતા કહે છે બેટા ! સંસારમાં રહીને પણ આત્મકલ્યાણ કરી શકાય. અહંના અંધારા હટાવી શકાય છે. ઘણુ મહાન પુરૂષોએ આ રીતે આત્મકલ્યાણ કર્યું છે. જ્યારે તું તે અમને બધાને છોડીને સંયમના આકરા માર્ગે જવા તૈયાર થયું છે. શું તું એકલે અટુલે પડેલે આત્મસાધના કરી શકીશ! બેટા! તું અહીં રહે. અમે તારી ભાવનામાં સાથ આપીશું. તારે માર્ગ સરળ બનશે ને તારી આત્મવ્યથા ટળશે. જમાલિકુમાર કહે છે માતા! એકડો ઘૂંટી લીધા પછી બગડાને વારો આવે એ વાત તે તમે જાણે છે ને? તે સમજે. દીક્ષા એ આકરો માર્ગ નથી. જગતના સર્વ સબંધે ઉપરથી મેહબંગન ખસેડી સબંધેને સુસંબધ કરવા માટેની એકાંત સાધના છે. એટલે હું આપને તજવા ખાતર નથી જતો પણ આમભાવે વધુ સમીપ આવવા માટેની સિદ્ધિ કરવા માટે તજવા ઈચ્છું છું. જે રીતે તમેને તજવા ઈચ્છું છું તે રીતે જગતને સર્વ પદાર્થોને તજવા ઈચ્છું છું. માતા કહે છે બેટા ! મેં તને કદી દૂર કર્યો નથી. તું ડીવાર માટે બહાર જાય તે અમે સહન કરી શકતા નથી. તે તું કાયમ માટે અમને છોડીને જવાની વાત કરે છે. તારૂં મુખ જોવા ન મળે. તે મારાથી કેમ સહેવાશે ! આટલું બોલતાં માતાની આંખમાં આંસુની ધાર વહેવા લાગી. શરીર લથડીયા ખાવા લાગ્યું ત્યારે જમાલિકુમાર કહે છે હે માતા ! તું આ શું કરે છે? તું તે ક્ષત્રિયાણી છે. મૃત્યુને માથે લઇ પ્રજાના અને દેશના રક્ષણ માટે તારો લાડકવાયે યુદ્ધમાં જાય તે તું કપાળમાં કુંકુમનું તિલક Page #532 -------------------------------------------------------------------------- ________________ ૪૯૧ શારદા સરિતા કરી હસતે મુખે તેને આશીર્વાદ આપીને વિદાય ન આપે? ત્યારે માતા કહે છે બેટા ! એ તે સાચી ક્ષત્રિયાણીને ધર્મ છે. રાજયને ખાતર ક્ષત્રિયાણ દેહને વિયેગ નહીં પણ દેહનાં દાન દેવા પડે તો દઈ શકે છે ને સહી શકે છે. પણ તે દીક્ષા લે છે તે માર્ગે જતાં તારો વિયોગ સહન કરી શકું નહિ. બેટા ! ત્યાં જે બળ રહે છે તે અહીં નથી રહેતું. માટે હે મારા વ્હાલસોયા દીકરા! જ્યાં સુધી અમે જીવીએ છીએ ત્યાં સુધી તું દીક્ષા લેવાની વાત ન કર. તું આ તારી પત્નીઓ સાથે આનંદ કરી મેજમઝા ઉડાવી દીકરાને બાપ બની સંસારની લીલીવાડી વધારીને અમારા મરણ પછી દીક્ષા લેજે. જમાલિકુમારની માતા મહાવીર પ્રભુની બહેન છે, જેને ભાઈ આ તીર્થપતિ હોય તેની બહેન શું નહિ જાણતી હોય કે અમે પહેલાં જઈશું કે દીકરે પહેલે જશે. કાલને કયાં ભરોસો છે? ખૂબ સંસ્કારી હતી. બધું સમજતી હતી પણ પુત્ર પ્રત્યેનું માતાનું વાત્સલ્ય જુદું હોય છે ને બીજે મોહ હોય છે. એ મેહ માતાને મુંઝવે છે. મોહના કારણે માતા ઝુરાપો કરે છે ને કહે છે તું અમને જીવતાં દીક્ષાની વાત ન કરીશ. માતાના રૂદનથી કરૂણ વાતાવરણ સર્જાઈ ગયું છે. આવા સમયે તે જે દઢ વૈરાગી હોય છે તે ટકકર ઝીલી શકે છે. જમાલિકુમાર પણ દઢ વૈરાગી છે. હજુ માતા શું કહેશે ને તેના કેવા જવાબ આપશે તે વાત અવસરે કહેવાશે. ત્રીજો ભવ ચરિત્ર -ગયા જન્મમાં અગ્નિશર્મા અને ગુણસેન પિતા પુત્ર તરીકે હતા. પિતા સિંહરાજા તે ગુણસેનનો જીવ હતું ને પુત્ર આનંદકુમાર તે અગ્નિશર્માને જીવ હતો. પૂર્વના વિરના કારણે પિતા-પુત્રપણે સાંકડી સગાઈમાં ઉત્પન્ન થયા ને અંતે આનંદકુમારે સિંહરાજાને જેલમાં પૂર્યા. રાજાએ સમભાવથી અનશન કર્યું છતાં પણ તેણે હઠ કરી કે તમે ભેજન કરે. રાજા પિતાની પ્રતિજ્ઞામાં દઢ રહ્યા. ત્યારે આનંદકુમારે તલવારને ઘા કર્યો. રાજા સમાધિમરણે મરીને દેવલોકમાં ગયા. કુસુમાવલી આદિ રાણીઓએ દીક્ષા લીધી. આનંદકુમાર ત્યાંથી મરીને નરકમાં ગયા. ત્યાર પછી આનંદકુમારે બીજા ભવ તે ઘણું કર્યા છે. પણ મનુષ્યભવ પામીને જ્યારે એકબીજાના વૈર લીધા છે તે નવ ભવની ગણત્રી કરી છે. હવે ત્રીજા ભવમાં એ બે આત્માઓ કયાં ઉત્પન્ન થાય છે તે વાત સમજાવું છું. ત્રીજા ભવમાં કેવી રીતે વૈરને બદલો લેશે તે જોવાનું છે. નિકાચિત કર્મો ભગવ્યા વિના જીવને છૂટકારો થતું નથી. કોસંબીકા કરણધાર શ્રી અજિતસિંહ બલધારી, જનપ્રિય સચીવ ઈન્દ્રશર્મા કે શુભંકરા સન્નારી. જીવ આનંદ કા ભટકત ભટકત આયા ઉદર મુઝારી હો .... શ્રોતા તુમ. જંબુદ્વીપના પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં અનેક લોકેના નિવાસભૂત જ્યાં વ્યાધિને Page #533 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા અનુભવ નથી. બીજા રાજ્ય તરફથી આક્રમણનો ભય નથી તેવી દેવનગર સમાન કૌશંબી નામની નગરી છે ત્યાં સત્ય વચન બોલનાર, પ્રિય વચન બોલનાર અને અહંકારી રાજાઓ જેના ચરણમાં નમે છે તેવા તેજસ્વી પ્રજાપાલક, ન્યાયી અજિતસેન રાજા રાજ્ય કરે છે. તેને સમગ્ર રાજયની ચિંતા કરનારે, પિતાનાથી જરા પણ જુદે નહિ પડનારે તે ઈન્દ્રશમાં નામનો બ્રાહ્મણ મંત્રી હતો. તેને શુભંકરા નામની પત્ની હતી. આનંદકુમાર જે નરકમાં ગયો હતો તે નરકનું આયુષ્ય પૂર્ણ કરીને કંઈક ન્યૂન ચાર સાગરેપમ કાળ રખડીને ઈન્દ્રશર્મા પ્રધાન, તેની પત્ની શુભંકરાની કુક્ષીમાં પુત્રીપણે ઉત્પન્ન થયે. જન્મ લીયા કુંવરીકે રૂપમેં દિયા જાલિની નામ, બાલાવયસે મુક્ત બની હૈ, સીખી કલા તમામ * બુદ્ધિસાગર મંત્રી કાર્ત, બ્રહ્મદત્ત અભિરામ હે ... શ્રેતા તુમ. આનંદનો જીવ શુભંકરાની કુખે પુત્રીપણે ઉત્પન્ન થયે છે. જન્મ થયા પછી એનું નામ જાલિની પાડ્યું છે. અગ્નિશમના ભવમાં ઘણા માસમણ કર્યા છે એટલે એણે ખૂબ પુણ્ય બાંધ્યું છે તેના પ્રભાવે રૂપ-સંપત્તિ ખૂબ મળ્યું છે. પ્રધાનને ત્યાં પુત્રી તરીકે ઉત્પન્ન થઈ છે ત્યાં સુખને તૂટે નથી. એ જાલિની ધીમે ધીમે મોટી થઈ. સ્ત્રીઓની ૬૪ કળામાં નિપુણ બની છે. યૌવનના આંગણામાં પ્રવેશ કર્યો. દીકરી મટી થાય એટલે એના મા-બાપને એને પરણાવવા માટે મુરતીય ગતવાની ચિંતા થાય છે. તે રીતે ઈન્દ્રશર્મા બ્રાહ્મણ પુત્રી માટે મુરતીયે ગતવા લાગે. શેધતા શોધતા એ અજિતસિંહ રાજાને પ્રધાન બુદ્ધિસાગર નામને બીજે મંત્રી હતા. તેને બ્રહ્મદત્ત નામે એક પુત્ર હતું. તે ખૂબ સ્વરૂપવાના અને ગુણવાન હતે. ઈદ્રશર્માને થયું કે મારી એકની એક લાડીલી પુત્રી છે તેને અહીં પરણાવું તો સારું. જુકિત જેડી મળે. પિતાને વિચાર બુદ્ધિસાગર મંત્રીને જણાવે છે ને જાલિની તથા બ્રહ્મદતને પણ એકબીજા પ્રત્યે પ્રેમ જાગે છે એટલે બંનેના લગ્ન કરે છે. બ્રહ્મદત અને જાલિનીના લગ્ન થયા પછી સંસારસુખ ભોગવતાં કેટલેક સમય વ્યતીત થયે. શિખીકમારને જન્મ - આ બાજુ સિંહકુમારનો જીવ દેવલોકથી ચવીને કર્મના અચિંત્ય પ્રભાવથી જાલિનીના ગર્ભમાં પુત્રપણે ઉત્પન્ન થયું. તેણે તે રાત્રે સ્વપ્ન જોયું કે સુવર્ણને પૂર્ણકળશ મારા ઉદરમાં પેઠે ને પાછો બહાર નીકળી ગયે ને કઈ પણ રીતે ભાંગી ગયે ને પોતે ગભરાતી હોય તેમ લાગી ગઈ. પણ સ્વપ્નની હકીકત તેના પતિને જણાવી નહી. અનુક્રમે ગર્ભ વૃદ્ધિ પામવા લાગ્યા. બંધુઓ ! આ ગર્ભમાં આવેલો જીવ પુણ્યવાન છે ને માતાને જીવ પાપી છે. પુત્ર જ્યારથી ગર્ભમાં આવ્યો ત્યારથી માતાના મનમાં એવા ભાવ થવા લાગ્યા કે આ ગર્ભને મારી નાખું, પાડી નાખ્યું અને ગર્ભને પાડવા માટે અનેક ઉપાય કરવા લાગી. પણ Page #534 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૪૯૩ કર્મના વિપાકને કારણે ગર્ભ પડતો નથી ને મરતે પણ નથી. આ વાત બ્રહ્મદતના જાણવામાં આવી એટલે તેણે પિતાના પરિવારને સૂચના કરી રાખી હતી કે આ જાલિનીને પ્રસૂતિ થાય અને જે બાળક જન્મે તે મને સોંપી દેજે. કારણ કે એ ગર્ભના જીવની સાથે એને પૂર્વનું વૈર લાગે છે. જયારથી ગર્ભવતી બની છે ત્યારથી તેનું મન આકુળ-વ્યાકુળ રહે છે ને ગર્ભપાત કરવાના ઉપાયે કરે છે. એ બાળક મને સેંપી દેજે અને એને સંતોષ થાય તે તમે તે વખતે જવાબ આપી દેજે. જલિની વાઘણની માફક તરાપ મારી રહી છે કે કયારે બાળકનો જન્મ થાય ને હું કયારે મારી નાંખ્યું. જીવને એકબીજા પ્રત્યે વૈર વિના ઝેર આવતું નથી. ગજસુકુમાર જેવા બાલસાધુને જોઈને રસ્તે જનારને પણ તેના પ્રત્યે પ્રેમ આવી જાય તેના બદલે સોમલને કે કેલ આવી ગયે ને માથે ભડભડતા અંગારા મૂકી દીધા. એ પૂર્વના વૈર હતા. અહીંયા પણ આ બે જીવેને બબે ભવથી વૈર ચાલ્યું આવે છે. ગર્ભમાં આવનાર છવ પુણ્યવાન હતો તેથી જાલિનીને સારાસારા દેહદ થવા લાગ્યા કે દાન દઉં, સંતના દર્શન કરું, વીતરાગવાણી શ્રવણ કરૂં. બ્રાદત તેના બધા દેહદ પૂર્ણ કરાવતે. પણ અંદરથી એના અંતરમાં કે ધાગ્નિ પ્રજવલિત રહેતો. એમ કરતા સવાનવ માસે જાલિનીએ એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. બધા પરિવારની વચમાં એને કેવી રીતે મારી નાંખવો? પણ તેના મનના અભિપ્રાયને જાણનારી બંધુજીવા નામની તેની દાસીએ કહ્યું- સ્વામીની? આ પાપગર્ભ છે. એનું પાલનપોષણ કરવા કરતાં એને દૂર કરવો તે એગ્ય છે. ત્યારે વાઘણની જેમ કેધિત થયેલી બાળકને મારી નાંખવા તરફડીયા મારતી જાલિનીએ કહ્યું- તમે જાણો. એટલે દાસીએ બાળક લઈને રાજાને આપ્યું. હવે રાજા બાળકને કેવી રીતે ઉછેરશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૫૭ ભાદરવા સુદ ૧૦ ને ગુરૂવાર તા. ૬-૯-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો! અનંતકરૂણાનિધી શાસ્ત્રકાર ભગવંતોએ ભવ્ય જીવોના ઉદ્ધાર માટે સિદ્ધાંતરૂપ વાણીપ્રરૂપી. ભગવાન કહે છે કે ચેતન! માનવજીવનની એકેક ક્ષણે અમૂલ્ય જાય છે. મનુષ્યનું આયુષ્ય કેટલું કિંમતી છે. સર્વાર્થસિદ્ધ વિમાનમાં ગયેલા આત્માઓ પાસે ઘાસને પુળો બળે તેટલું આયુષ્ય વધુ હેત તો સીધા મોક્ષમાં ચાલ્યા જાત, પણ એટલા આયુષ્યના અભાવે એમને મરીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થવું પડયું ને તેત્રીસ સાગરેપમના આયુષ્યના દેરડે બંધાયા. એ દેવ નિરંતર છ Page #535 -------------------------------------------------------------------------- ________________ ૪૪ શારદા સરિતા દ્રવ્ય, નવતત્વ, નયનિક્ષેપનું ચિંતન કરતાં કરતાં મનુષ્યભવ ક્યારે મળે તેની ઝંખના કરે છે. ભૌતિક સુખ માટે એ મનુષ્યભવ નથી ઈચ્છતા. ચક્રવર્તિ કે વાસુદેવ બનવાની ઈચ્છા કરતા નથી કારણ કે સર્વાર્થસિદ્ધ વિમાનના દેવેની અદ્ધિ આગળ ચક્રવર્તિની વૃદ્ધિ તુચ્છ છે. એને તે એક ઝંખના છે કે મનુષ્યભવ પામીને સંયમ લઈને જલ્દી મોક્ષમાં જવું છે. બીજી કોઈ ઈચ્છા નથી. આવું લક્ષ રહે તે જીવને બેડે પાર થઈ જાય. આત્માનું સ્વરૂપ સ્ફટિક જેવું નિર્મળ છે. પણ મનુષ્ય જડ પદાર્થોમાં મોહ પામી આત્માનો સ્વભાવ ભૂલી જઈ શરીરાદિ બાહ્ય પદાર્થો આત્માથી ભિન્ન હોવા છતાં તે પદાર્થો પિતાના માની તેમાં મેહ પામે છે. જેમ કે કરોડપતિના નાના બાબાને પહેરેગીર પેડે આપે તો રાજી થાય છે. તેને ખબર નથી કે મારા પિતા ધનવાન છે તે રીતે અજ્ઞાની જીવ આત્મા અનંત સુખને સ્વામી હોવા છતાં બાહ્ય જડ પદાર્થોના મોહમાં પડીને ભાન ભૂલી જાય છે ને જડ પદાર્થો પિતાના માનીને તેના સંગ અને વિયોગમાં, સંપત્તિ ને વિપત્તિના વમળમાં અટવાઈ જાય છે. આ રીતે બાહ્યસુખમાં વ્યામોહ પામેલા માનવને ભગવંતે કહે છે હે જીવ! સર્વ પ્રથમ તું તારા સ્વરૂપને જાણ પછી બહારના પદાર્થો પ્રત્યે દષ્ટિ કર. આચારંગ સુત્રમાં કહ્યું છે કે જે નાળ; તે સવં ગાજરૂ ગે સä ગાનાર તે gri ગાજરૂ જે એક આત્માને જાણે છે તે સર્વને જાણે છે જે સર્વને જાણે છે તે એકને જાણે છે. જે અનંત ધર્મોને જાણે છે તે એક વસ્તુને જાણે છે અને જે અનંત પદાર્થોને જાણે છે તે એક વસ્તુને સારી રીતે જાણી શકે છે. એક પદાર્થના સંપૂર્ણ જ્ઞાનને માટે સર્વજ્ઞતાની આવશ્યકતા છે. જે સર્વજ્ઞ છે તે એક પદાર્થને સંપૂર્ણ રીતે જાણી શકે છે અને જે એક પઢાર્થને સંપૂર્ણ રીતે જાણી લે છે તે સર્વજ્ઞ થઈ જાય છે. ઈન્દ્રિઓથી અથવા મનથી કઈ પણ વસ્તુની સંપૂર્ણ પર્યાયતેની બધી અવસ્થાઓ અને તેના બધા ગુણ જાણી શકાતા નથી. કારણ કે ઇન્દ્રિઓને વિષય વર્તમાનકાળની પર્યાયને જાણવાનું છે. ઈન્દ્રિમાં ભૂત અને ભવિષ્યની પર્યાયને જાણવાની શક્તિ નથી. આ જ્ઞાન તે આત્માની શકિતથી થઈ શકે છે. આત્મસ્વરૂપને સમજ્યા વિના બધા પદાર્થોનું જ્ઞાન થવું અસંભવ છે. આત્માનું સ્વરૂપ અનંત છે ને વિશ્વ પણ અનંત છે. જેને આત્માની અનંતતા સમજી લીધી છે તે વિશ્વની અનંતતા સમજી શકે છે. જ્યારે આત્મા કમલેપથી મુક્ત થઈને સંપૂર્ણ શુદ્ધ થઈ જાય છે ત્યારે અનંતતાને સાક્ષાત્કાર –કેવળજ્ઞાન થાય છે. બધા પદાર્થોના અનંત ધર્મને સમજવાની ચાવી આત્મદર્શન છે. આત્મદર્શન થયું કે વિશ્વદર્શન થયું. જેણે આત્માને જાણે તેણે સંસારના દરેક પદાર્થોને જાણ્યા. આ વાત એક દષ્ટાંતથી આપને સમજાવું. એક મનુષ્ય કેઇ એક ગામ જવાને ઇચ્છે છે. પગપાળા ચાલીને જવું છે. હવે Page #536 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૪૫ તે ગામ પહોંચે ત્યાં સુધી વચ્ચે રસ્તામાં અનેક રસ્તા ફંટાય છે. પરંતુ તે દરેક માર્ગ પર પાટિયું લગાડેલું છે અને તે ગામનું નામ પણ લખેલું છે. જનાર મનુષ્ય લખેલા પાટિયા તરફ ધ્યાન આપતો નથી અને તેને પિતાને કયાં જવું છે તે પણ ખ્યાલ નથી તેથી તે અનેક પગદંડીઓ પર ઘૂમ્યા કરે છે, પરંતુ પિતાના નિશ્ચિત સ્થાન પર પહોંચી શકતો નથી. જો કે આમથી તેમ ઘુમતા અનેક દશ્યોને અનુભવ થાય છે, પરંતુ તે પિતાના ધારેલા સ્થાન પર પહોંચી શકતો નથી. જ્યાં સુધી તે માનવી પાટિયા પર લખેલા ગામના અક્ષરોની જાણકારી ન મેળવે ત્યાં સુધી તેને બધો પરિશ્રમ નકામે છે. જે તે પાટિયા પર લખેલા અક્ષરે વાંચી લે તે પોતાના સાચા માર્ગ પર ચાલીને આમતેમ ભટક્યા વગર સીધે પોતાના સ્થાને પહોંચી જાય છે, એટલું જ નહીં પણ પિતાના અસલ માર્ગે ચાલતાં બીજા રસ્તાઓનો અનુભવ પણ કરી શકે છે. તેમ જ્ઞાની કહે છે જેને આત્મદર્શન રૂપી ચાવી પ્રાપ્ત થઈ ગઈ છે તે પોતાના ઈષ્ટ માર્ગ પર ચાલ્યા જાય છે અને સાથે સાથે બીજા પદાર્થોના વિવિધ ધર્મોને પણ તે ચાવી દ્વારા જાણી લે છે. મારે કહેવાનો આશય એ છે કે આત્માને સાક્ષાત્કાર થવાથી સંસારના બધા પદાર્થોનું જ્ઞાન થઈ જાય છે. એટલા માટે કહ્યું છે કે જે એક આત્માને જાણે છે તે બધાને જાણે છે, જે બધાને જાણે છે તે એકને જાણે છે. આ સંસારમાં મુખ્ય બે તત્ત્વ છે. એક જડ ને બીજુ ચેતન. જડ તત્વના ધર્મો અમુક અંશે પ્રત્યક્ષ છે. જેને લઈને જીવે જડ પદાર્થો પ્રત્યે આકર્ષાય છે. પણું મુખ્ય તત્ત્વ જે ચેતન આત્મા છે તેને આપણે નિહાળી શકતા નથી તેથી તેનું સહજ સ્વરૂપ પણ સમજી શકતા નથી. વિશ્વના દરેક પ્રાણીઓ શરીરાદિ બાહા વસ્તુની શુદ્ધિના ઉપાયે કરવામાં કઈ ખામી રાખતા નથી અને બાહ્ય પદાર્થોને પ્રાપ્ત કરવામાં જરાય પ્રમાદ કરતા નથી પણ આત્મા માટે પુરૂષાર્થ કરે છે? આત્મસ્વરૂપને સમજ્યા પછી તેના જે સુખને અનુભવ થાય છે તે જડપદાર્થોના સુખ કરતાં અલૌકિક ને અનુપમ છે. આત્માનું સ્વરૂપ સમજવું તે કંઈ સરળ વાત નથી, પણ તેની પાછળ સતત પ્રયત્ન હય, સદ્દગુણને વેગ સાંપડી જાય, જડ પદાર્થો પરથી ચિત્ત ખસી જાય, વાસના –તૃષ્ણ અળગી થઈ જાય અને દિવસમાં એક વખત પાંચ-દશ મિનિટ પણ હું કેણ છું, મારું સ્વરૂપ શું છે, મારું સાચું સુખ કર્યું છે તેનું ચિંતન કરે તો જરૂર પિતાના સ્વરૂપને ખ્યાલ આવી જાય. શરીર એ આત્મા નથી. આત્મા શરીરથી ભિન્ન છે. આયુષ્ય પૂરું થતાં શરીરનું બેખું અહીં પડી રહે છે. ને અંદરથી ચેતન તત્ત્વ ચાલ્યું જાય છે. ત્યારે લેકે કહે છે આ મરી ગયો છે. શરીર ગમે તેટલું રૂડું ને રૂપાળું હોય પણ એની કિંમત અંદર રહેલા ચેતન તત્ત્વથી અંકાય છે. Page #537 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ શારદા સરિતા અહી બેઠેલા ઝવેરીઓને પૂછે કે માલની કિંમત છે કે ખારદાનની ? (શ્વેતામાંથી અવાજ :–માલની) ખરાબર ખેાલે છે ને? હા, તે આત્મા માલ છે ને દેહ ખારદાન છે. પણ આજના માનવદેહના ખાખા પાછળ પાગલ અન્યા છે. પણ અંદર કયું તત્ત્વ પડયું છે તેને તેા ભૂલી ગયા છે. તેને જાણવાની પડી નથી. શરીરની મરામત પાછળ આત્માની હજામત થતી જાય છે. ખારદાનની સજાવટ પાછળ માલની માલિક્તા-માલના ગુણ અને માલનું મૂલ્યાંકન ભૂલી જાય તે તેને કેવા કહે? દેહના ધર્માભિન્ન છે ને આત્માના ધર્મા ભિન્ન છે એવુ' સમજીને આત્માનેા માત્ર ખરીદી લેા. એ માલ કયાં મળશે તે જાણા છે ? “ત્રિરાલા નંદનકી દુકાન ખુલી હૈ, શાસ્ત્રરૂપસે ભરી પેટીયાં, મુનિવર અને અજાજી (વહેપારી) તરહ તરહકા માલ દેખ લેા, કરા અપના મન રાજી’ દેવાનુપ્રિયા ! ત્રિશલાનંદન એવા વીતરાગ મહાવીર પ્રભુની દુકાન ખુલી છે તેમાં બત્રીસ આગમની પેટીઓ ભરેલી છે. તેમાં આત્મિક માલ ભરેલા છે, ને સતા તે માલના વહેપારી છે. એ પેટીએમાં દ્રવ્યાનુયોગ, ગણિતાનુયાગ ચરણકરણાનુયોગ અને ધર્મકથાનુયાગ એ ચાર પ્રકારના માલ સતા આપે છે. જેને જે ગમે તે ખરીઢવા મંડા, એથી અધિક સમ્યક્ત્વ દેશિવિરિત અને સવવતીના માલ છે એમાંથી જેને જે ગમે તે ખરીદી લે. જેણે સમ્યકત્વના માલ ખરીદ કર્યાં છે તેવા શ્રેણીક મહારાજા પહેલી નરકમાં બેઠા છે. ને કૃષ્ણ વાસુદેવ ત્રીજી નરકે બેઠા છે. નરકની રૌ રૌ વેદના ભાગવે છે. દેહને દર્દ થાય છે તે સમભાવે વેદે છે. પણ દુઃખ પ્રત્યે દ્વેષ નથી. આ સમ્યક્ત્વની લહેજત છે એ સમ્યક્ત્વ પણ કેવું? જેવું તેવું નહિ પણ સમક્તિના પ્રભાવે તે નરકમાંથી નીકળીને મનુષ્યભવ પામીને મેાક્ષમાં જવાના છે અને ચાવીસ તીર્થંકરમાં શ્રેણીક મહારાજાના પ્રથમ નબર છે. પરમાધામીઓ ગમે તેટલા તાડન-માડન-છેદન-ભેદન કરે છે તેા પણ એ એમ નથી કહેતા કે મને શા માટે મારે છે ? એ તે એક સમજે છે કે મારા આત્માએ કર્મો બાંધ્યા છે તે ભાગવીને કર્મના કરજ ચૂકવવાના અમૂલ્ય અવસર છે. કર્મરૂપી લેણીયાત સામેથી લેણું લેવા આવ્યા છે તે હસતા મુખે શા માટે લેણું ન ચૂકવી દઉં? સમક્તિવંત જીવાને કના ચેગે દુ:ખ આવે પણ દુ:ખ પ્રત્યે દ્વેષ ન આવે. સમતાભાવે દુઃખ સહન કરે. આ સમક્તિ અને મિથ્યાત્વ વચ્ચેનું અંતર છે. સમકિતીને દુઃખ આવે તે સમભાવે વેઢે અને મિથ્યાત્વી હાયવાય કરી મૂકે. વિવેકના દીપક પ્રગટે તેા અંધારૂ દૂર થઈ જશે ને આત્માના શાશ્વત સુખેા મળશે. ચંદનમાળા અને મૃગાવતીજી ભગવાનના દર્શન કરવા પ્રભુના સમેાસરણમાં ગયા. દર્શન કર્યાં. પ્રભુની વાણી સાંભળી. પ્રભુની વાણીના અમૃત ઘુંટડા જાણે પીધા કરીએ. એ વાણી પીતા માણસ ધરાય નહિ. સાંજનેા સમય થવા આવ્યા. ચંદનબાળા કહે છે મૃગાવતીજી ! ચાલે. પણ પ્રભુની વાણીમાં લીન અનેલા મૃગાવતીજી ગયા નહિ. ખૂબ સાંજ પડી ગઇ Page #538 -------------------------------------------------------------------------- ________________ ૪૯૭ શારદા સરિતા ને મૃગાવતીજી પિતાના સ્થાનકે આવ્યા ત્યારે ચંદનબાળા કહે છે: મૃગાવતી ! તમને કંઈ સમજણ ન પડી ! સમય થયો તે પણ આવ્યા નહિ. બસ, આટલા શબ્દો કહ્યા ને ચંદનબાળા સતી સૂઈ ગયા અને મૃગાવતીની આંખમાં દડદડ આંસુ પડ્યા. આ આંસુ શેના હતા? ગુરૂણીએ ઠપકો આપ્યો તેના નહિ. આજે જે ગુરૂણી શિષ્યાને આવું કંઈ કહે તે તરત કહી દે કે હું કોઈની નિંદા-કુથલી કરવા તે હેતી ગઈને પ્રભુની વાણી સાંભળવા ગઈ હતી. ગમે તેટલું સારું કાર્ય હોય પણ “જે વારું સમારે ” જે કાળે જે કાર્ય થતું હોય તે કરાય. પ્રભુના સમોસરણમાં સાધ્વીજીને જેટલો સમય રહેવાનું હોય તેટલો સમય રહેવાય. ગુરૂની આજ્ઞા થાય તે મનગમતું હોય તે પણ છેડી દેવું પડે. મૃગાવતીજીને પિતાની ભૂલનું ભાન થયું. અહો! મેં મારા ગુરૂણીની આજ્ઞા ન માની. મેડા સમય સુધી રોકાઈ ત્યારે એમને કહેવું પડયું ને ! એ તે કેવા શીતળ ચંદન જેવા છે. મેં એમને ઉષ્ણુ બનાવ્યા. એમ સ્વદેષનું નિરીક્ષણ કરી અંતરથી પશ્ચાતાપ ઉપડયે. એ પશ્ચાતાપના આંસુ આવ્યા. આ ઉપરને પશ્ચાતાપ ન હતો. ચંદનબાળાના સંસાર પક્ષે મૃગાવતી માસી હતા. છતાં એ વિચાર ન કર્યો કે તું મારી ભાણેજ થઈને મને આ ઠપકો આપે છે? પણ એ વિચાર કર્યો કે મારા પરમતાક પૂ. ગુરૂણીની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું! મૃગાવતીજી સ્વદોષનું નિરીક્ષણ કરતાં ને અંતઃકરણપૂર્વકને પશ્ચાતાપ કરતાં કરતાં આઠમે ગુણસ્થાનકે જઈ ક્ષપકશ્રેણી માંડી બારમે જઈ ઘાતી કર્મને ક્ષય કરી બારમાને અંતે કેવળજ્ઞાન પામી તેરમે ચાલ્યા ગયા ને આત્માના સુખ પ્રાપ્ત કર્યા. દેવાનુપ્રિય! જ્યારે આત્મા સવળો પડે છે ત્યારે કામ કાઢી જાય છે ને અજ્ઞાની આત્મા સવળામાંથી પણ અવળો અર્થ ગ્રહણ કરે છે ત્યારે મુંઝવણને પાર નથી રહેતો. મૃગાવતીજીને આત્મા ગુરૂણીને ઠપકે સાંભળીને સવળે પડે ને આત્મઘરમાં આત્મદેવ આવી ગયા. સ્વઘરમાં જે સુખ છે તે પરઘરમાં નથી. તમે રાત્રે બાર વાગે જઈને કેઈનું બારણું ખખડાવશે તે લાકડીના માર પડશે ને પોતાના ઘરનું બારણું ખખડાવશે તો પ્રેમથી બારણું ખેલશે ને પત્ની મીઠે આવકાર આપશે. જ્ઞાની કહે છે શબ્દ-રૂપ-રસ-ગંધ ને સ્પર્શ એ બધા મુદ્દગલના ધર્મો છે. તેમાં રાગ ન કરે. પણું જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ એ આત્માના ધર્મો છે તેને રાગ કરે. પુદગલના રાગી બને સ્વઘરમાં સ્થાન નહિ મળે. પરઘર કરતાં સ્વઘરની લહેજત કઈ જુદી હોય છે. પરઘરમાં દુઃખ ભરેલું છે. એક વખત હરિષેણ નામને રાજા પિતાની ચતુરંગી સેના સાથે જંગલમાં ફરવા નીકળ્યા. પોતે ઘેડા ઉપર બેઠા હતાં. નવે ઘેડો આવે તેના ઉપર રાજાએ પહેલી Page #539 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ શારદા સરિતા વાર સવારી કરી હતી એટલે એમને ખબર ન હતી કે આ ઘેડો અવળી લગામને છે. એ ઘેડો પવનવેગે ઉપડશે. સૈન્ય ક્યાંનું કયાં રહી ગયું ને રાજાને ઘેડ ક્યાંને કયાં લઈ ગયો. જેમ લગામ ખેંચે તેમ ઘેડે પૂરવેગથી ચાલ્યું જાય. એટલે રાજાને ચિંતા થઈ કે આ ઘેડે મને પહાડ ને ખીણમાં લાવ્યા. હવે બચવાની આશા નથી. આ ઘેડો હમણું ઉછળશે અને મને આ ઉંડી ખીણમાં ફેંકી દેશે. તેના પગ નીચે ચગદી નાંખશે. એવા મારણે મરવું તેના કરતાં આ વૃક્ષની ડાળે લટકી જાઉં તો બચી જઈશ એટલે વૃક્ષની ડાળે લટકી ગયે તેથી ઘેડની લગામ છૂટી ગઈ ને ઘેડ પણ ઉભે રહી ગયે. પણ રાજાએ વિચાર કર્યો કે જે ઘડાએ મને મારા સૈન્યથી જુદો પાડે તેવા તેફાની ઘેડને મારે સંગ કરે નથી. ઘડાને જાતે કર્યો. નજીકમાં સરોવર જેવું ત્યાં હાથ–પગ ધોઈને બેઠા. આસપાસ દષ્ટિ કરતાં એક આશ્રમ દેખાય એટલે રાજા ત્યાં ગયા તે ત્યાં બધા તાપસોને જોયા. તાપસીએ એને આવકાર આપ્યું અને પોતાના ગુરૂ વિશ્વભૂતિ નામના કુલપતિ પાસે લઈ ગયા. રાજા કુલપતિને પ્રણામ કરીને બેઠા. કુલપતિએ તેના લક્ષણે ઉપરથી કલ્પી લીધુ કે આ રાજા હવે જોઈએ. કુલપતિએ રાજાને મંગલ આશિષ આપીને કહ્યું-રાજન! તમે અહીં કયાંથી ને એકલા કેમ? ત્યારે રાજા કહે છે ભગવંત! આ સંસારમાં જીવ એક સ્થાનેથી બીજા સ્થાને જતાં કે દુઃખી થાય છે! હું મિત્રાવતી નગરીને હરિષેણ રાજા છું. ઘડા ઉપર સવારી કરીને જંગલમાં ફરવા નીકળેલ. પણ ઘેડે અવળી લગામનો હોવાથી એણે જંગલના રસ્તે દેડવા માંડ્યું. કેમેય કર્યો ઉભું ન રહ્યો. અંતે હું અહીં જંગલની નજીકના ઝાડની ડાળીએ વળગી પડયે ને આપના દર્શનનું સૌભાગ્ય હશે તેથી તે ઝાડેથી ઉતરીને અહીં આવ્યું. આ આશ્રમ કેને સ્થાપેલ છે? ત્યારે કુલપતિ કહે છે હે રાજન! ઋષભદેવ ભગવાનના વખતમાં પ્રભુના ભક્ત કચ્છ અને મહા કચ્છ નામના બે મોટા તાપસી થઈ ગયા. એમને સ્થાપેલ આશ્રમ ઘણા વખતથી છે. અહીં સંસારથી થાકેલા અને મનુષ્ય જીવનને સાર પામવાના ઈચ્છુક ભવ્યાત્માઓ આવીને તપશ્ચર્યા કરે છે એમ કહી સંસારથી નિવૃત્તિ પામેલા જીવનનું વર્ણન કર્યું અને સંસારની અસારતાનું સ્વરૂપ સમજાવ્યું. આ સાભળતાં રાજાના મનમાં થયું કે અહો! કેવા ધન્ય અને પવિત્ર આત્માએ આ સંસારની માયાજાળ છોડીને અહીં તપમય જીવન જીવે છે. મારા જીવનમાં આવા ધન્ય અવસર કયારે આવશે કે હું પણ આ સંસારની વિટંબણું છેડીને આવું તપમય જીવન જીવીશ. શું આ માનવદેવ જીવનના અંતકાળ સુધી સંસારની માયાજાળથી વીંટાઈ જવા માટે છે? વિષયેથી ઉકળતા રહેવા માટે છે? જીવની કેવી મૂઢ દશા છે કે સંસારના સુખમાં આનંદ આવે છે. પછી ભલેને Page #540 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૪૯૯ એમાં એક પછી એક ચિંતા, ભય ને સંતાપ આવ્યા કરે. આ ઈન્દ્રિઓ પણ જુગારીની જેમ નવા નવા વિષયસંપર્ક માટે આતુર બની રહે છે, એટલે દેહને સદાને ઉકળાટ, વિષયોમાં ક્ષણભર કરવાનું દેખાય પણ વિષયની ઝંખનાને ઉકળાટ શતદિવસ ચાલુ રહે છે, એટલે આ ઈન્દ્રિઓના વિષયમાં કાયમ માટે કરવાનું માનવું તે જીવની ભ્રમણ છે. આ પ્રમાણે રાજા વિશ્વભૂતિની પાસે વાતચીત કરતે મનમાં શુભ ભાવના ભાવ શાંતિથી બેઠે છે. એને હવે ઘર પણ યાદ આવતું નથી. એટલામાં જંગલમાં કોલાહલ સંભળાય કે મોટું સૈન્ય આવે છે. આપણને લૂંટી લેશે. પણ આ આશ્રમવાસી તાપસને જરા પણ ભય ન લાગ્યું કે હાયલૂંટાઈ જઈશું. કારણ કે પાસે લુટાવાને ભય લાગે તેવી માયા કે મમતા રાખી નથી, તો શી ચિંતા? જેની પાસે પરિગ્રહ છે તેને લૂંટાવાને ભય છે. આ તે ત્યાગી તાપસે છે. એમની પાસે લૂંટવાનું કંઈ નથી. તેમ એ પણ ભય નથી કે હાય ! કઈ મારી નાંખશે ! કારણ કે કાયા પર પણ એવું મમત્વ રાખ્યું નથી તેથી તપશ્ચર્યા કરીને કાયાને સૂકવી રહ્યા છે. આ રીતે તાપસેને કઈ જાતને ભય નથી પણ મનમાં એમ થયું કે આ કોલાહલ શેને હશે? બધા તાપસે પરસ્પર એકબીજાના મોઢા સામું જુવે છે. ત્યારે હરિષેણ રાજાને ખ્યાલ આવ્યો કે કદાચ મારી ચતુરંગી સેના મને શોધતી શેધતી અહીં નહિ આવી હોય ને! એટલે કુલપતિને કહે છે ગુરૂદેવ! કદાચ મારી સેના મને શોધતી શેધતી અહીં આવી હોય તેમ મને લાગે છે. તેથી હું બહાર જઈને એને દર્શન આપી આવું તે શાંતિ થાય એમ કહીને રાજા ઋષિને પ્રણામ કરીને બહાર ગયા અને જુએ છે તે પોતાની સેના હતી. એટલે એમને દર્શન આપી આનંદિત કરી દીધી. સેનાને પિતાના રાજાને ક્ષેમકુશળ જોઈને આનંદ આનંદ વર્તાઈ ગયે ને રાજાનો જયજયકાર બેલા ને સે ખુશ ખુશ થઈ ગયા. સેનાપતિ કહે છે મહારાજા! હવે જલ્દી નગર તરફ પધારો. પ્રજાજનો અને રાણીઓ આપની રાહ જોઈ રહ્યા છે. ત્યારે રાજા કહે છે હમણુ અહીં એક મહિને મારે રોકાવું છે. તમે બધા અહીં રહી જાઓ. આ મહર્ષિને આશ્રમ આત્માને શીતળતા આપનાર છે. તેથી તેમના સત્સંગને લાભ લઈએ. શહેરમાં ગયા પછી આ અમૂલ્ય સત્સંગનો લાભ નહિ મળે. અણધાર્યા અહીં આવવાનું બન્યું છે. તેમાં વળી પુણ્ય ભેગે આ મહાન લાભ મળે છે. માટે તમે અહીં પડાવ નાંખે. રાજાને હુકમ થયો એટલે સેનાએ ત્યાં છાવણી નાંખી. રાજા તે પિતાના સમયને મોટે ભાગે વિશ્વભૂતિ પાસે પસાર કરે છે. તેમની પાસે તત્વની વિચારણા અને જ્ઞાનગોષ્ટી કરે છે ને રાજાની શુભ ભાવના દિન-પ્રતિદિન વધતી જાય છે. દેવાનુપ્રિયે ! સત્સંગ અને સશ્રવણને આ પ્રતાપ છે, કે ભલભલા Page #541 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ શારદા સરિતા પથ્થર જેવા હૃદયના માનવને પણ પીગળાવી નાંખે તે અસત્ વિપાને કુવિચારાથી અચાવી દિલમાં શુભ ભાવનાઓ ભરી દે. તાપસે કેવું સમજાવ્યું હશે કે શુજાના અંતરમાં શાંતિ વળી ગઇ. એક માસ સત્સંગના લાભ લીધા પછી જવાની રજા માંગે છે કુલપતિને વંદન કરીને કહે છે હું ભગવત! અહીં આપની છત્રછાયામાં મને એવા આન આવે છે કે મને અહી ંથી ઘેર જવાનું મન થતું નથી. પણ રાજ્ય કારભાર સભાળવા પડે છે એટલા માટે જવુ પડે છે. કુલપતિએ પણુ વિચાર કર્યો કે રાજ્યના વહીવટ ખરાખર ન ચાલે તે રાજ્યમાં અવ્યવસ્થા થઇ જાય તેમજ સસારી જીવેા તેમના અંતરની ઇચ્છાથી જેટલે સત્સંગ કરે તે ખરાખર છે. તેમના ઉપર સત્સંગ કરવા માટે આપણાથી ફાસ ન પડાય એટલે તે રાજાને કહે છે જુઓ, તમે અહી... સત્સંગના અને તત્ત્વશ્રવણના ખૂબ લાભ લીધા છે, તેા હવે તેને ખરાખર તમારા દિલમાં રાખજો. રાજ્યના કારભારમાં મને ભૂલી જતા નહી. એમ કહી કુલપતિએ તેને ઝેર ઉતારવાના મંત્ર આપ્યા. હરિષણ રાજા પોતાની સેના સાથે નગરીમાં પાછા આવ્યા. રાજ્યકારભારમાં પડે છે પણ એમના દિલમાં તાપસના આશ્રમમાંના એક મહિનાના વસવાટે રાજાની દૃષ્ટિ બદલી નાંખી તેથી રાજ્ય સત્તા, સંપત્તિ અને વૈભવ વિગેરેમાં એને પહેલાના જેવા આન આવતા નથી. એમને અવારનવાર તાપસ સાથે મહિના સુધી કરેલી જ્ઞાનગેાષ્ટી અને સત્સંગ યાદ આવે છે. ત્યારે એમ થાય છે કે અહા! કયાં એ તપાવનના નિવૃત જીવનના આનંદૅ અને ક્યાં આ પ્રવૃત્તિમય જીવનની ખટપટ! આવું લાગવા છતાં પ્રવ્રુત્તિમય જીવન ઉભું રહ્યું પણ પેલા નિવૃત્તિમય જીવનના આન દે સંસારના રસ ઉડાડી મૂકયા. આપણે જમાલિકુમારના અધિકાર ચાલે છે. એક વાર તેણે કર્યા ને ભગવાનની વાણી સાંભળીને સ ંસાર પ્રત્યેને રાગ ઉઠી ગયા. તેને બધુ શુન્ય દેખાવા લાગ્યું, એટલે માતાને હાથ જોડીને કહે છે મને દીક્ષાની આજ્ઞા આપ. ત્યારે તેની માતા કહે છે હું દીકરા ! હુ એક ક્ષણવાર પણુ તારા વિચાગ સહન કરી શકતી નથી. માટે જ્યાં સુધી અમે જીવીએ ત્યાં સુધી તુ ગૃહવાસમાં રહે અને અમે જ્યારે કાળ કરી જઈએ ત્યારે અનેક પાત્ર-પૌત્રાહિકની વૃદ્ધિ કરીને આકાંક્ષા રહિત મનીને શ્રમણ ભગવત મહાવીરની પાસે મુતિ બનીને ગૃહવાસ છેડીને તુ દીક્ષા લેજે. ત્યારે જમાલિ શુ કહે છે ભગવાનના દર્શન ભગવાન સિવાય હે માતા ! તુ " तसे जमाली खत्तियकुमारे अम्मापियरो एवं वयासी, ', तहाविणं तं अम्बताओ जण्णं तुल्भे ममं एव वदह तुम्मंसिणं जाया । अम्मं एगे पुत्ते इट्ठे कंते तं चैव जाव पव्वइहिसि एवं खलु अम्मताओ । હે માતા-પિતા ! તમે કહેા છે કે અમારા મરણ પછી પુત્ર-પાત્રાદ્ધિની વૃદ્ધિ કરીને Page #542 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૫૦૧ આકાંક્ષાહિત બનીને શ્રમણ ભગવંત મહાવીર પ્રભુ પાસે દીક્ષા લેજે. એ વાત સત્ય છે, પણ આપણે બંનેમાંથી કેણું પહેલું જશે તેની ખબર છે? કાચા સુતરના તાર જેવા આયુષ્યને શું ભરોસો છે? આયુષ્ય ક્ષણેક્ષણે ક્ષીણ થઈ રહ્યું છે. હું તારા ગર્ભમાં હતા ત્યારથી મારી સામે બે દુશ્મન મેં ફાડીને બેઠા છે. કારણ કે જીવ ગર્ભમાં આવે છે ત્યારથી તેનું આયુષ્ય ભોગવાય છે. ગર્ભ માં આવીને ઉત્પન્ન થતાં પહેલાં પૂર્વભવનું શરીર જીવે છેડયું અને વાટે વહેતાં એક-બે-ત્રણ જેટલા સમય ગયા તે આ ભવના આયુષ્યમાંથી ઓછા થાય છે. જીવ અહીંથી મરતા પહેલાં આયુષ્યના ત્રીજા ભાગે બંધ પાડે છે. આવતા ભવનું આયુષ્ય બાંધે છે. એ આયુષ્ય બંધાયા પછી સત્તામાં બે આયુષ્ય રહે છે પણ ભગવાય છે એક. જ્યારે પૂર્વને દેહ છોડીને વાટે વહેતે થાય છે ત્યારથી નવું આયુષ્ય ભોગવે છે. દીકરે વર્ષનું થાય ત્યારે વર્ષગાંઠ ઉજવે છે. પણ ભગવાન કહે છે તારી ગાંઠમાંથી એક વર્ષ ઓછું થયું. તેની ચિંતા થવી જોઈએ. જમાલિકુમાર એની માતાને કહે છે હે માતા ! આયુષ્યને શું ભરસો છે? આવશે એ કાળ કયારે કંઈએ કહેવાય ના, દીપક બુઝાશે જ્યારે સમજી શકાય ના. જીદગીને મહેલ માની રચે પચ્ચે મહીં, પાનાનો મહેલ છે એ મને ખબર પડી નહીં, ખબર નહિ (૨) એ મહેલના નહીં કરવા ભારેસા (૨) .... આવશે વરસાદ પડે અને રેતી પલળે ત્યારે બાળકે પગ ઉપર રેતી ચઢાવીને કૂબા બનાવે છે કે આ મારું ઘર એમ કહી આનંદ માને છે. પણ એના બંગલાને કઈ પણ હાથ અડાડે તે ભાંગીને ભૂક્કો થઈ જાય છે. આજે બહેને ઘણી હોંશિયાર બની ગઈ છે. દવાની નાની નાની એકસરખી બાટલીઓને તાજમહેલ જે બંગલો બનાવીને શૈકેસના કબાટમાં મૂકે છે. પણ એને સહેજ ઠોકર વાગે તે ભાંગીને ભૂક્કો થઈ જાય છે. એ ગંજીપાના મહેલ જેવી માનવની જિંદગી છે. એનો વિશ્વાસ કરવા જેવો નથી. હજુ પણ જમાલિકુમાર તેની માતાને શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે. ન ચરિત્ર – કર્મને વિપાક કે ભયંકર છે. જાલિનીએ પુત્રને જન્મ આપ્યો. જ્યારે શિખીકુમારને જીવ ગર્ભમાં હતો ત્યારથી માતાને સારા દેહદ ઉત્પન્ન થયા હતા છતાં તેને એમ ન થયું કે આ ઉત્તમ જીવ છે અને જન્મ પછી તેને મારવા તૈયાર થઈ. માતાને દીકરો શ્વાસપ્રાણુ વહાલો હોય તેના બદલે આ માતા કેવું કરવા ઉઠી છે! દીકરે તે દાસીએ રાજાને સેંપી દીધું. રાજાએ તેને કેઈના ઘેર પત્ની ન જાણે તે રીતે ઉછેરવાની બધી વ્યવસ્થા કરી. પ્રધાનની પત્નીને મરેલો પુત્ર જન્મે છે તેવું જાહેર કર્યું, શિખીકુમાર ધીમે ધીમે મોટે થાય છે. એને ખબર પડે છે કે મારી માતાને Page #543 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શારદા સરિતા મારા પ્રત્યે કેવું છે ત્યારે તેને ખૂબ દુખ થતું. પારકી વ્યક્તિ માણસને દુઃખ આપે તે બહુ દુઃખ ન થાય. એમ થાય કે મારે એની સાથે પૂર્વના વૈર હશે તે આ ભવમાં એ વૈરને બદલે વાળે છે. પણ જ્યારે માતા અને દીકરા કે દીકરી વચ્ચે, સાસુ ને વહુ વચ્ચે, પતિ-પત્ની વચ્ચે, પિતા ને પુત્ર વચ્ચે, આવું બને છે ત્યારે એમ થાય છે કે મારી માતા થઈને મને આવું કર્યું? માતાને એમ થાય કે મારા દીકરાએ મને આમ કર્યું? સાંકડી સગાઈમાં ખૂબ દુઃખ થાય છે. શિખી નામ નિર્ધારીત કીના, સાનન્દ બ૮ કુમાર, કલાચાર્ય કે પાસ હો ગયા, કલા સીખ હુશીયાર, ઇસ બાલક કે ગેદ લીયા હૈ, પિતા કિયા પ્રચાર હે...શ્રોતા..... બ્રહ્મદરે આ બાળકનું નામ શિખીકુમાર પાડયું. આનંદપૂર્વક બાળકને ઉછેરે છે. વખત જતાં મોટે થયે ત્યારે કલાચાર્યની પાસે ગુપ્ત રીતે ભણવા મોકલે છે. ખૂબ ભણીગણીને શિખીકુમાર હશિયાર થાય છે પછી એ પુત્રને ખોળે લીધે છે એમ જાહેર કરીને રાજા એને પિતાને ત્યાં લાવે છે. ગમે તેમ કરે પણ પિતાના અને પારકા કદી છાના રહેતા નથી. જલિની તે શિખીને દેખે ને કેોધ આવે છે. પણ બ્રહ્મદત્ત પ્રધાન એનું ખૂબ ધ્યાન રાખે છે. ઘરની ખીચડી ખાઈને પંચાત કરનારા વગર પૈસાના પિસ્ટમેન જાલિનીને કહે છે કે આ તારે પુત્ર છે. રાજાએ એને ગુપ્ત રીતે ઉછેર્યો છે ને ભણાવ્યો છે. આ સાંભળી જાલિનીને ખૂબ કેધ ચઢયે. અહો ! મેં તે એને મારી નાંખવાનું કહ્યું હતું ને એને ઉછેર્યો? નકકી મારા પતિએ આમ કર્યું હશે. એને ખૂબ કૈધ આવે. જાલિનીને ફ્લેશ -જાલિની રીસાઈને સૂઈ ગઈ. પ્રધાન ઘેર આવ્યા. એટલે પૂછે છે તમને આજે શું થયું છે? કેમ સૂઈ ગયા છે? પણ જાતિની બેલતી નથી. કષાયના ઉદયથી પતિ ઉપર કોપાયમાન બની ગઈ છે. ખાવું-પીવું-ફરવું બધા કાર્યને ત્યાગ કર્યો છે. બ્રહ્મદત્તકુમારે ખૂબ પૂછયું ત્યારે કહ્યું કે તમારા વ્હાલસોયા દીકરાને તમે છાને માનો ઉછેર્યો છે કે ઘરમાં લાવ્યા છે. તે જે એને રાખવું હોય તે હું તમારા ઘરમાં નહિ રહું. કાં હું નહિ ને કાં એ નહિ. કાં મારે ત્યાગ કરે, કાં એને ત્યાગ કરે. તમે જયાં સુધી એને ત્યાગ નહીં કરે ત્યાં સુધી હું અન્નજળનો ત્યાગ કરીશ. બ્રહ્મદનમંત્રી ખૂબ ચતુર અને સમયને જાણકાર હતે. પત્ની કેપે ભરાઈ છે જાણે મૌન રહે. પિતે કંઈ બોલ્યા-ચાલ્યા વિના જ રહ્યો. આ વાત શિખીકુમારના જાણવામાં આવી. પિતે ખૂબ સરળ ને સમભાવી આત્મા હતું. તેનાં મનમાં વિચાર થયે કે મારા નિમિત્તે મારા પિતાને કેટલું બધું સહન કરવું પડે છે! પિતાજીને તે મારા પ્રત્યે ખૂબ પ્રેમ છે. પણ માતાને મારા પૂર્વકર્મના ઉદયે બિલકુલ પ્રેમ આવતો નથી. શિખીકુમાર પિતાના પૂર્વકર્મને દેષ દેખે છે Page #544 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૫૮૩ ને વિચાર કરે છે છે મારી માતાને કષાયમાં હું નિમિત્ત બનું છું અને પિતાજીને કષ્ટ સહન કરવું પડે છે. માટે મારે આ ઘરમાં રહેવું નથી. હવે આ શિખીકુમાર કેવી રીતે ચાલ્યા જશે, કયાં જશે, ત્યાં શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૫૮ ભાદરવા સુદ ૧૧ ને શુક્રવાર તા. ૭–૯-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ અને બહેન ! ભગવંત ફરમાવે છે કે હે ભવ્ય આત્માઓ! હેય, રેય અને ઉપાદેયને વિવેક કરે. છેડવા જેવું છે અને ગ્રહણ કરવા જેવું ગ્રહણ કરો. દેવલોકના ભેગમાં પડેલો જીવ છોડવા ઇચ્છે તે પણ છોડી શકતું નથી અને નરકમાં એવી ભયંકર વેદના છે કે જે વેદનાથી જીવ કિંકર્તવ્ય મૂઢ બની જાય છે. સૂયગડાયંગ સૂત્રમાં નરકના દુખનું એવું કરૂણ વર્ણન આવે છે કે જે સાંભળતાં ભલભલાના કાળજા કંપી જાય છે. આપણુથી એ વર્ણન સાંભળતાં પૂછ જવાય છે. તે એ દુઃખનું વેદન કરનાર છની દશા કેવી કરૂણાજનક હશે? અને તિર્યંચના પરાધીનપણાના દુઃખો તે તમે પ્રત્યક્ષ જોઈ રહ્યા છે. આત્માની સાચી કમાણી કરવાને જે કઈ ભવ હોય તે તે માનવભવ છે. પૂર્વ જન્મક પુણ્ય યોગ જબ પ્રગટ હુઆ અતિ હૈિ ભાઈ, તબ સુખદાયક સભી વસ્તુઓં કિરસી જીવને યદિ પાઈ ! તે અતિ ધીર સંયમી ગુરૂ કા, મહા કઠીન જગમેં સંગ, કલ્પવૃક્ષ સમ સમજો પ્રિયવર, સત્સંગતિકા મિલના ગ. પૂર્વના મહાન પુણ્યના ગ્યથી કલ્પવૃક્ષ સમાન આ અમૂલ્ય માનવભવ મળે છે જેના હાથમાં રત્નચિંતામણી હોય, જેના આંગણામાં કલ્પવૃક્ષ ફળે હોય એને શું ભીખ માંગવાની હેય? અને કદાચ માંગવા જાય તો તમે તેને મૂર્ખ જ કહેને? “હા”. તે તમે અમૂલ્ય માનવભવ પામીને ભૌતિક સુખની ભીખ માંગતા હો તો તમે પણ મૂખ ખરા કે નહિ? કેડે રત્નચિંતામણુ ભેગા કરે તે પણ એનાથી તમને માનવભવ નહિ મળે. માટે સમજીને તમે જીવનમાં ધર્મનું વાવેતર કરે. આ માનવદેહ તમને મળે છે તે ગાયતન માટે છે ગાયતન માટે નથી. ભગવાને માનવભવને મહિમા કંઈ એમને એમ નથી ગયો. માનવ, ફરીને નવ મહિના માતાના ગર્ભમાં ન આવે તેનું નામ માનવ. આ માનવના નામને સાર્થક કરવા પુરૂષાર્થ કરવા જરૂરી છે. કારણ કે જેમ તમારી સામે ભજનને થાળ પીરસીને મૂક્યું હોય પણ હાથમાં લઈને મોઢામાં કળિયે મૂકવાની ક્રિયા તમારે કરવી પડશે તે ભૂખ મટશે. પણ ભજન-ભેજન બેલવા માત્રથી ભૂખ Page #545 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ ' શારદા સરિતા મટતી નથી, તે રીતે મેક્ષ મેક્ષ બલવા માત્રથી મેક્ષની પ્રાપ્તિ થતી નથી પણ પુરૂષાર્થ કરવાથી મોક્ષ મળે છે. જેણે મોક્ષ તરફને પુરૂષાર્થ આદર્યો છે તેવા જમાલિકુમાર માતા પાસે દીક્ષાની આજ્ઞા માંગે છે. જેને હીરાની પીછાણ થાય છે તે કાચના ટુકડાનો સંગ્રહ ન કરે. કાચના ટુકડાને હીરે કેણ માને ? જેને હીરાની પીછાણ નથી તે. અહીં એક દષ્ટાંત યાદ આવે છે. એક ઝવેરી પહેલાં ખૂબ ધનવાન હતું. પણ જગતમાં પુણ્ય-પાપની લીલા અલૌકિક છે. સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવ્યા કરે છે. આ ઝવેરી મરણ પથારીમાં સૂતે છે, ઘરમાં કોઈ રહ્યું નથી. પાછળ પત્ની અને નાના પુત્રની શું સ્થિતિ થશે તેની ચિંતા કરતો હતો. અંતિમ સમય નજીક આવ્યો જાણી એની પત્નીને કહ્યું ઘરમાં કઈ રહ્યું નથી પણ આપણી ખાલી તિજોરીમાં એક ડબ્બી છે તેમાં લાવ કાગળે વીંટેલે એક કિંમતી હીરે છે. બધું ગયું પણ એટલું બચાવી રાખ્યું છે. તમે જ્યારે ખૂબ કષ્ટમાં મૂકાઈ જાવ ત્યારે એ હીરે મારે મિત્ર ઝવેરી છે તેને ત્યાં વેચજો. શેઠને વિશ્વાસ હતો કે મારે મિત્ર સ્વાથી નથી પણ દુઃખમાં સહાય કરે તે છે. ઘરમાં ભલે ખાવાનું ન રહ્યું પણ આશાના તંતુએ માણસ જીવી શકે છે એમ વિચારી શેઠે એની પત્નીને આશ્વાસન આપ્યું અને શેઠ પરલોક પ્રયાણ કરી ગયા. માતા લોકેના કામ કરી, દળણું દળી પિતાનું અને દીકરાનું જીવન વિતાવે છે. પણ સમય જતાં ખૂબ ભીંસમાં આવી ગયા, કારણ કે કામ કરવાની તાકાત નથી. દીકરે ભણે છે. ખર્ચ કયાંથી કાઢ? ત્યારે માતા એના દીકરાને કહે છે બેટા! આ પડીકું લઈને તારા કાકા ફલાણા શેઠ છે તેમને ત્યાં જા અને હીરે વેચીને જે આપે તે લઈ આવ. એ શેઠ ખૂબ પ્રમાણિક છે. પતિ ચાલ્યા ગયે છે પણ પત્નીને પતિના મિત્ર ઉપર વિશ્વાસ છે. શેઠ જરા પણ માયાવી ન હતા. જેવા અંદર તેવા બહારથી પવિત્ર હતા. માયા કરવાથી માણસ કેટલે નીચે ઉતરી જાય છે. ચોવીસ તીર્થકરમાં ઓગણીસમા મલ્લીનાથ ભગવાને આગળના ભાવમાં કેટલી માયા સેવી હતી? બધા મિત્રોની સાથે પૈષધ કરવાનું નકકી કર્યું. એમને વિચાર થયે કે આ ભવમાં હું બધાથી મોટે છું તે આ ભવમાં બધાથ વધુ કરણી કરૂં તે આવતા ભવમાં મેટી પદવી મળે. નહિતર સરખા થઈ જઈશું, માટે છઠ્ઠ કરી લઉં. આ કઈ સંસારની ગાઢ માયા ન હતી. એક પૌષધ કરવાને બદલે છઠ્ઠ કર્યો એટલી માયા કરી તે સ્ત્રી બનવું પડયું. પુરૂષ માયા કરે તે સ્ત્રી થાય, સ્ત્રી માયા કરે તે નપુંસક થાય. માટે માયા સર્વથા તજવા ગ્ય છે. શેઠ ખૂબ પવિત્ર હતા. માતાની આજ્ઞાથી દીકરે શેઠની દુકાને ગયા. પડીકું આપીને કહે છે કાકા! આ કિંમતી હીરે મારા બાપુજી મૂકીને ગયા છે. હવે આપને Page #546 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૫૦૫ વેચાતો રાખજે હોય તે વેચાતે રાખી લે અને ગીરવી રાખો તો મને બદલામાં પૈસા અપાતા હોય તે આપ. શેઠ ચતુર ઝવેરી હતા. પડીકું ઉઘાડતાં પારખી લીધું કે આ હીરે નથી, કાચને ટુકડે છે. પણ મારા મિત્રે આ મા-દીકરાના આશ્વાસન ખાતર આમ કર્યું લાગે છે. શેઠ કહે છે બેટા ! આ બહુ મૂલ્યવાન હીરો છે. હમણાં એના ભાવ જેટલા જોઈએ તેટલા ઉ૫જશે નહિ. તું એમ કર. આ હીરે હમણું તારા ઘેર મૂકી રાખ અને તું મારી દુકાને કામ કરવા બેસી જા. તમારે ખર્ચ માટે જે પૈસા જોઈએ તે હું આપીશ. હું તને ઝવેરાતને ધંધે શીખવાડી દઉં. છોકરે રાજી રાજી થઈ ગયો. હીરે પોતાની માતાને આપી દીધે ને પિોતે શેઠની દુકાને કામ કરવા બેસી ગયો. એક વર્ષમાં તે છોકરો ઝવેરી બની ગયો. ઝવેરાત પારખવાની લાયકાત આવી ગઈ. એટલે શેઠ કહે બેટા ! હવે પેલો હીરે લઈ આવ. આપણે તેના મૂલ્ય આંકીએ. છોકરો ઘેર ગયો. કબાટમાંથી હીરે કાઢ. હવે એ ઝવેરી બની ગયું હતું. કાકા પાસે લઈ જવા જેટલી ધીરજ ખમી શકો નહિ. મારા કાકા એનું મૂલ્ય કરશે પણ એ પહેલાં હું એના મૂલ્ય આંકી લઉં. પડીકું ખોલ્યું. જોયું તે કાચને ટુકડો છે. હવે એ લઈ જાય ખરો? અગર તિજોરીમાં મૂકે ખરો? બહેનો જેમ ઘઉંમાંથી કાંકરા વીણીને ફેંકી દે તેમ છોકરાએ કાચનો ટુકડો ફેંકી દીધે. માતા કહે છે બેટા ! તું શું કરે છે? કિંમતી હીરાને આમ ફેંકી દેવાય? ત્યારે દીકરો કહે છે માતા ! એ હીરે નથી પણ કાચને ટુકડે છે. અજ્ઞાનપણે મેં કાચના ટુકડાને હીરે માને. પણ હવે મને હીરા અને કાંકરા પારખવાનું જ્ઞાન થઈ ગયું માટે હવે કાચના ટુકડાને સંગ્રહ નહિ કરું. દેવાનુપ્રિયે ! એ છોકરે તે એક વર્ષમાં હીર પારખવામાં જાણકાર બની ગયો પણ તમે કેટલા વર્ષોથી આ વીતરાગ પ્રભુની પાઠશાળામાં આવે છે? હજુ તમને પિછાણ થઈ છે સાચું શું અને ખોટું શું છે? કઈ માણસ કાંકરાને તિજોરીમાં ભારતે હોય તે તમે કહી દેશે કે આ તો એક નંબરનો મૂર્ખ છે. બેવકૂફને કંઈ ખબર નથી પડતી કે તિજોરીમાં શું ભરાય? રત્ન કે કાંકરા? તમે પણ વર્ષોથી અહીં આવીને સપત્તિ, વૈભવવિલાસ અને વિષના કાકા તમારી જીવનતિજોરીમાં ભરતા હો તે મારે તમને કેવા કહેવા? (હસાહસ) અમૃતના કટોરા છેડીને વિષના કટોરા પીવા જાય, હીરા છોડીને કાંકરાને સંગ્રહ કરે, હાથીની અંબાડી છોડીને ગધેડાની અંબાડી પર બેસવા જાય તે ડાહ્યો કહેવાય કે મુખે કહેવાય? તમે આવા તો નથી ને? જીવ સમજણના ઘરમાં ન આવ્યો હોય ત્યાં સુધી પેટે બેજે ખેંચ્યા કરે છે. ગધેડાની જેમ છાલકા ઉપાડી જાણે છે. પણ આ છાલકામાં શું છે તેની ગધેડાને ખબર હોતી નથી. Page #547 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ શારદા સરિતા એક વખત ત્રણ ગધેડા છાલકા ભરીને જતાં હતાં. વચમાં નદી આવી. એક ગધેડાએ વિચાર કર્યો કે હું પાણીમાં બેસી જાઉં તે થાક ઉતરે, પહેલું ગધેડું છાલકા સહિત પાણીમાં બેસી ગયું તો ડીવારે તેનું વજન હળવું બની ગયું. ત્યારે બીજાને થયું કે હું બેસું. એ બેઠું તે એવું ભારે થઈ ગયું કે પાણીમાંથી બહાર નીકળવું મુશ્કેલ થઈ પડયું. ત્રીજું બેઠું તો એની ચામડી ખદખદી ગઈ. તમને થશે કે આમ કેમ બન્યું? પહેલા ગધેડા ઉપર મીઠનું છાલકું હતું. પાણીમાં બેઠું એટલે મીઠું ઓગળી ગયું એટલે તે હળવું બનીને બહાર નીકળ્યું. બીજાના ઉપર રૂનું છાલકું હતું. રૂ પાણીમાં પલળ્યું એટલે વજન વધી ગયું એટલે એ બિચારું ઉભું થઈ શકયું નહિ અને ત્રીજું છાલકું ચૂનાનું હતું. ન ચૂને પાણીમાં પલળે એટલે એની ચામડી બળી ગઈ. દેવાનુપ્રિય! તમે આવા ન બનશે. સંસારના કાદવમાં ખેંચી ન જશે. પણ સંસારમાં રહેવા છતાં જ્યારે સંસારથી છૂટું એવું લક્ષ રાખજે. જે સંસારના કાદવમાં ખે તે રૂના છાલકાવાળા ગધેડા જેવી સ્થિતિ થશે. માટે સમજીને પરિગ્રહના ભારથી હળવા બને. મોટા મોટા રાજાઓ અને ચક્રવતિએ સંસારમાં રહેવા છતાં કેરા કાગળ જેવા ન્યારી રહ્યા છે. આગળના રાજાઓએ પ્રભુનું રક્ષણ કરવા માટે યુદ્ધ ખેલ્યા છે, બધું કર્યું છે પણ સંસારમાં રહેવા છતાં વિષયે પ્રત્યેને વિરાગ હતો. સંસારમાં રહેવા છતાં એમનું લક્ષ મોક્ષ તરફનું હતું. અહીં પણ કંઈક પુણ્યવાન છે હશે કે એમના કર્મના ઉદયે ઉપાશ્રયે આવી શકતા નહિ હોય પણ એમનું મન ઉપાશ્રયમાં રમતું હશે. અને કંઈક એવા છે પણ હશે કે ધર્મસ્થાનકમાં આવવા છતાં એમનું ચિત્ત ઘર તરફ હશે. એનું કારણ હજુ વિષય પ્રત્યેથી વિરાગ પ્રગટ નથી. વિષય પ્રત્યે વિરાગ આવશે ત્યારે સંસાર કેદખાના જેવું લાગશે અને સગા-સબંધી બધા બંધનની બેડી રૂપ લાગશે ને સંયમ લેવાની લગની લાગશે. ' જમાલિકુમારને હવે સંસાર કેદખાના જેવો લાગે છે. પ્રભુની વાણી સાંભળીને હૃદય રૂપી તિજોરીની ચાવી હાથ આવી ગઈ. તિજોરીમાં અમૂલ્ય ભજનો ભરેલે છે પણ જ્યાં ચાવી નહિ મળે ત્યાં સુધી તિજોરી નહિ ખુલે અને તિજોરી ખુલે નહિ ત્યાં સુધી અમૂલ્ય ખજાને હાથમાં આવે નહિ. જમાલિકુમારની તિજોરીના બારણાં ખુલી ગયા. અંતરને અમૂલ્ય ખજાને નીરખી લીધે. હવે આ બહારનો મામૂલી ખજાને તેને ગમે ખરે? જેમ પેલા ઝવેરીના છોકરાને હીરાની પારખ થતાં કાચને ટુકડો ફગાવી દીધે અને શેઠ પાસે ગયો. શેઠ કહે છે બેટા ! હીરે લા ? ત્યારે કહે છે કાકા ! એ તો કાચને ટુકડે હતે. શેઠ કહે છે બેટા! મેં જાણી જોઈને કહ્યું હતું કે તારા ઘેર હમણાં રાખી મૂક. જે તે વખતે હું એમ કહે કે આ હીરે નથી, કાચને ટુકડે છે તે ગરીબ અવસ્થામાં તમને એમ થાત કે કાકાએ દશે કર્યો. અહીં રાખે હેત તે પણ એમ Page #548 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૫૦૭ થાત કે હીરે બદલી લીધે હશે. પણ તું ઝવેરી બને તે તેને સાચા ખોટાની પિછાણ થઈ, તું હવે કદી ઠગાઈશ નહિ. છેક સાચે ઝવેરી બની ગયે તે ન્યાલ થઈ ગયે. હે દેવાનુપ્રિયે ! આ બાહ્ય ઝવેરાત પારખનારા ઝવેરી તે બન્યા પણું હવે આત્માનું ઝવેરાત પારખનારા ઝવેરી બને. આત્માના સાચા ઝવેરી બનશે તે આ સંસારના કાચના ટુકડા જેવા સુખમાં કયાંય ઠગાશો નહિ. જમાલિકુમાર માતાને કહે છે માતા ! મને દીક્ષાની આજ્ઞા આપે. હું જલ્દી મારા પ્રભુની પાસે જાઉં ને જલ્દી ભવસાગરને તરી જાઉં. એના વૈરાગ્યને કેટલે વેગ છે. ત્યારે જમાલિની માતા વિલાપ કરતી શું કહે છે કે બેટા! તું મારે એકને એક પુત્ર છે. તું મને ખૂબ પ્રિય-મનહર અને મનગમત છે. તું આદરણીય અને અવલેકનીય છે. તારા પ્રત્યે મને બહુ માન છે. મારે મન તું રત્નને ભંડાર છે. મારું જીવન અને શ્વાસોચ્છવાસ તું છે. મારા હૃદયને તું તારા નામશ્રવણથી આનંદ આપનારો છે તે પછી તારા સાક્ષાત દર્શનની તે વાત જ ક્યાં કરવી? તારા મીઠા મીઠા બેલ સાંભળતાં મારું હૈયું હર્ષથી નાચી ઉઠે છે. માટે હે પુત્ર! અમે એક ક્ષણવાર પણ તારે વિયેગ સહન કરી શકતા નથી. માટે હમણું દીક્ષા લેવાનું નામ લઈશ નહિ. અમે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી તે ઘરમાં રહે અને રાજ્યસુખેને ભેગવ. અમારા મરી ગયા પછી તું મેટી ઉંમરને થાય, વંશ પરંપરાને સુરક્ષિત રાખનાર સંતાનવૃદ્ધિ કરે પછી નિરપેક્ષ બની શ્રમણ ભગવંત મહાવીર પ્રભુ પાસે ગૃહવાસ છોડી ચારિત્ર અંગીકાર કરજે. અત્યારે તારે સંયમ અંગીકાર કરવાનો સમય નથી. અહીં બંને પાત્ર સામાસામી છે. એક કહે છે તે માતા! સંયમની ધૂન લાગી આતમ પ્યાસ જાગી, આપે મૈયા આપ મને દીક્ષાની શિક્ષા અરે આપ મૈયા. ત્યાગની ઝોળી લઈને ખેળ પાથરીને જમાલિકુમાર માતા પાસે દીક્ષાની આજ્ઞા માંગે છે ત્યારે માતા કહે છે– તું છે બેટા નાને, બેસી રહે ને છાને નહિ આપું (૨) તને દક્ષાની ભિક્ષા....અરે નહિ આપું... ભેગની વય છે તારી બેટા, ત્યાગની વાત છે ન્યારી, કર કન્યાની કુમળી કાયા, કંટક સમ લાગશે વાત તારી દિલમાં દુખ થાયે અતિ તારી વાતને સુણું... નહિ આપું, નહિ આપું તને દીક્ષાની ભિક્ષા (૨) સંયમની ધૂન લાગી, આતમ વ્યાસ જાગી. આ મિયા. બંને પાત્ર સામસામા કે સંવાદ કરે છે! જમાલિકુમારને સંયમપંથે જવું Page #549 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ શારદા સરિતા છે એટલે આજ્ઞા માગે છે ત્યારે માતા કહે છે બેટા! તું માને છે. સંસારના સુખે ભેગવવાની તારી ઉંમર છે. ત્યાગની વાત જુદી છે. તારી કુમળી કાયા સંયમને કઠોર પરિસહ કેમ સહન કરી શકશે ? તારી વાત સાંભળીને મારા કાનમાં જાણે કાંટા ભોંકાય છે. મારા દિલમાં દુઃખ થાય છે માટે હમણાં દીક્ષાની વાત ન કરતો. એકને જવું છે અને બીજાને જવા દે નથી. માતાએ ખૂબ ખૂબ કહ્યું પણ જમાલિકુમારનું હૃદય પીગળ્યું નહિ. તે જરાયે ઢીલે ન પડે. પણ માતાને કહે છે હે માતાતમે મને કહે છે કે તું હમણાં સંસારમાં રહી જા. પણ આ સંસારમાં કેણુ કોનું છે ? આ દેહને શું ભરોસો છે? આ સંસાર કેવો છે તે સાંભળ. ____ "माणुस्सए भवे अणेग जाइ जरा मरण रोग सारीरमाणसपकाम दुक्खवयेण वसणसओ वह वामिलए अधुवे णणितिए असासए संसब्भ राग सरिसे खल बुब्बुद समाणे । હે માતા-પિતા ! અનેક જન્મ-જરા-મરણ અને રોગ-શેકથી ભરેલા આ જગતમાં એક માનવભવ છે. તેમાં અનેક પ્રકારની કામનાઓ કરવાનું મોટું દુઃખ છે. ઉપગંત એની પાછળ બીજા સેંકડો સંકટની પીડા જીવ પર આવી પડે છે. આટલું સહન કરીને પણ સુખ કાયમ રહેવાનું હેત તે જુદી વાત છે. પણ એ તે કાયમ રહેવાનું નથી. તેમાં સૌથી પ્રથમ જન્મનું દુઃખ તે કેવું ભયંકર છે ! જેમ કેઈ માણસ ધગધગતી ૧૦૦ સો ભેગી કરીને શરીરમાં ભેંકી દે અને જેટલી વેદના થાય તેથી અનંતગણું વેદના જન્મ વખતે જીવ ભોગવે છે. આ જન્મના દુઃખ પ્રત્યક્ષ દેખાતા નથી. ભગવ્યા ત્યારે ભગવ્યા હવે ભૂલાઈ ગયા. જેમ કઈ માણસને પિટમાં મોટી ગાંઠ થઈ છે. તેને ઓપરેશન કરવા ઓપરેશન થીએટરમાં લઈ જવામાં આવ્યા. ત્યાં બધા ચકચકતા હથિયાર જઈને દદી ગભરાઈ જાય છે કે આ હથિયારથી મારું પેટ ચીરી નાંખશે! કેમ સહન થશે? પણ ડોકટર ઓપરેશન કરતાં પહેલાં એને કલરફેમ સુંઘાડી દે છે. એટલે બેભાન બની જાય છે. પછી એનું પેટ ચીરી નાખે કે ગમે તેમ કરે પણ કરેફર્મના ઘેનમાં એને કંઈ ખબર પડતી નથી. તેમ જ્ઞાની કહે છે આ સંસારમાં એકેક જીને કમરાજાએ મોહનું કરેફર્મ સુંઘાડી દીધું છે. એના નશામાં જન્મના દુઃખનું ભાન નથી. ગર્ભમાં પણ કેવા દુઃખ વેઠ્યા છે ! ગર્ભવંતી માતા કૂવે પાણી સીંચે તે ગર્ભમાંના જીવને એમ થાય કે મને ફાંસીના માંચડે ચઢાવ્યું. આવા અનેકવિધ કષ્ટ જીવે ગર્ભમાં વેઠયા છે. જન્મતા પણ અનંતી વેદના ભેગવી છે અને મરતી વખતે પણ જીવના પ્રદેશ ખેંચાય છે ત્યારે કેટલી વેદના થાય છે? જે આત્મા મોક્ષે જવાને હોય તેના આત્મપ્રદેશે રૂંવાડે રૂંવાડેથી જાય છે. જીવના પ્રદેશે સીધા ઉચે જાય છે એટલે તેમને વેદના થતી નથી. પણ આપણે આત્મપ્રદેશે શરીરમાંથી ખેંચી ખેંચીને બહાર નીકળે છે એટલે ખૂબ વેદના થાય છે. આવા જન્મ-મરણના દુખે છે. Page #550 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૫૦૯ વળી જીવન અધ્રુવ છે, અનિત્ય છે, અશાશ્વત છે. સંધ્યાના રંગ જેવું છે. જેમ સંધ્યાના રંગ ક્ષણવારમાં વિલીન થઈ જાય છે તેવું માનવજીવન ક્ષણિક છે. વળી જેમ પાણીના પરપોટા-બહેનેા કપડા ધૂંવે ત્યારે કપડાને સાબુ લગાવે ત્યારે ફીણના ગોટેગોટા વળે છે પણ ક્ષણવારમાં ફીણુના ગોટા વિલીન થઇ જાય છે તેવું માનવજીવન છે. આ પ્રમાણે જમાલિકુમાર તેની માતાને સમજાવે છે. આગળ શું કહેશે તે વાત અવસરે કહેવાશે. આજે અમારી જીવનનૈયાના સુકાની, પરમતારક એવા પૂજ્ય ગુરૂદેવ સ્વ. આચાર્ય મા. પ્ર. રત્નચંદ્રજી મહારાજ સાહેબની ૨૫મી પુણ્યતિથિના પવિત્ર દ્વિવસ છે. જે ગુરૂએ આપણને સંસારસમુદ્રમાંથી તરવાના માર્ગ ખતાન્યેા હેય તેમના ઉપકાર કદી ભૂલાય નહિ. દશવૈકાલીક સૂત્રમાં ભગવાને કહ્યું છે કે સૂતેલા સિંહને જગાડનારા, ભડભડતી અગ્નિમાં કૂદી પડનારા હજુ કોઇ ને કોઈ પ્રકારે ખચી જાય છે. પણુ પાતાના પમતારક ગુરૂની અશાતના કરનારા કદી ખેંચી શકતા નથી. એવા ઉપકારી પૂ. ગુરૂદેવનુ જેટલું સ્મરણ કરૂં તેટલું ઓછું છે. તે ગુરૂદેવના જીવન માટે આપને ટૂંકમાં કહીશ. ગુજરાતનું પાટનગર અમદાવાદ છે. જેની મધ્યમાં પુણ્યસલિન્ના સાબરમતી પેાતાને શાંત પ્રવાહ વહાવી રહી છે. તેના કિનારે ખંભાત રિયાસતનું ગલિયાણા નામે નાનું ગામ છે. તે શૂરવીર એવા ગરાસિયા રાજપૂતાની પુણ્યભૂમિ છે. ત્યાં જેતાભાઈ નામના રાજપૂત કિસાન વસતા હતા. તેએ બહુ સરળ અને પવિત્ર ભાવનાવાળા હતા. જેમ પકમાંથી પંકજ ઉત્પન્ન થાય તેમ જેતાભાઇને ત્યાં વિક્રમ સંવત ૧૯૪૨ની સાલમાં કાર્તિક સુદ્ધ ૧૧ના દિવસે પુત્રરત્નના જન્મ થયા. તેઓશ્રીનું નામ રવાભાઈ હતુ. તે એ ભાઈ અને એક બહેન હતા. માતા-પિતા ત્રણે સંતાનેાને માલ્યાવસ્થામાં મૂકીને સ્વર્ગના પંથે ચાલ્યા ગયા. ધીમે ધીમે ખાળકા માટા થયા. એક વખતે રવાભાઈને કામપ્રસગે વટામણુ જવાનું બન્યું. ઉપાશ્રયની બાજુમાં તેઓ ઉતરેલા. તે વખતે વટામણુમાં ખંભાત સ ́પ્રાયના પૂ. મોંઘીબાઇ મહાસતીજી બિરાજમાન હતા. તે ખૂબ વિદ્વાન અને જથ્થર સાધ્વીજી હતા. પ્રતિક્રમણ કરીને તેઓ એક સ્તવન મધુર કઠે ગાતા હતા તે રવાભાઇએ સાંભળ્યું ને તેમને સતીજી પાસે જવાનું મન થયું. પણ રાત્રે તે જવાય નહિ. સવારે તેએ તેમના સબંધીને લઈને ઉપાશ્રયે ગયા. રાત્રે ગાયેલું સ્તવન સંભળાવવા તેમણે વિનંતી કરી. મહાસતીજીએ ગીત સંભળાવ્યું અને જાણ્યું કે આ કાઇ હળુકમી આત્મા છે. એટલે સમય જોઈને તેમને સમજાય તેવા ઉપદેશ કર્યો. પુણ્ય-પાપની વ્યાખ્યા સાંભળી રવાભાઈના ઢિલમાં વૈરાગ્યની ભાવના જાગૃત થઇ. પણ તેમના પિતાના મૂળ ધર્મ સ્વામીનારાયણનેા હતેા. તેમને ઘરમાં ચેન પડતું ન હતું તેથી તેએ ગઢડા ગયા અને તેમણે તેમના આચાર્યને પેાતાની સંસાર ત્યાગ કરવાની ભાવના વ્યકત કરી. તે વખતે તેમના Page #551 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ શારદા સરિતા (રવામી નારાયણ) પંથના આચાર્યે કહ્યું કે તમારે અમારા પંથમાં બ્રહ્મચારી મનવું હાય તેા તમારે તમારી સંપૂર્ણ માલ-મિલ્કત અમારા ભડારમાં અર્પણ કરવી પડશે. તે તમને અમારા પથની દીક્ષા આપવામાં આવશે. આ સાંભળી રવાભાઈ વિચારમાં પડી ગયા કે આ શું ? જે લક્ષ્મી અનર્થાને જન્માવનારી છે તેના મેહ (મમત્વ) આ સાધુમાં ભર્યા છે માટે આ પંથમાં આત્મકલ્યાણ થઈ શકે નહિ. તેથી ગાદીપતિને જવાબ આપી દીધા કે મને તમારા ધર્મમાં આત્મકલ્યાણના સાચા માર્ગ દેખાતા નથી. તેર વષઁના બાલુડામાં કેટલું આત્મમંથન ! કેવી અગાધશકિત અને બુદ્ધિ ! કેવી હિંમત ! રવાભાઈએ તેર વર્ષની ઉંમરમાં આટલે ઉંડા વિચાર કર્યો ત્યારે તેમના ભાવિના ભણકારા કેટલા આનઢમય અને પ્રભાવશાળી હશે ! ત્યાંથી તેઓ પેાતાના વતનમાં પાછા ફર્યા, પણ મહાસતીજીએ જે ઉપદેશ આપ્યા હતા તે તેમના મગજમાં ગુજતા હતા. આ ખાળક વિચાર કરવા લાગ્યા કે અહા! હવે હું એ મહાસતીજી પાસે જઉં. હવે મારે આ ઘરમાં રહેવુ નથી. એક દિવસ ખેતરમાં તેઓ કાલા વીણી રહ્યા હતા ને પાતે પણ વીણતા હતા. એ વીણતાં વીણતાં વિચાર આવ્યે કે મહાસતીજી તેા કહેતા હતા કે ફળ-ફૂલ-પાન તેાડવામાં પાપ છે, તા મને કેટલું પાપ લાગશે ? એમને પાપના ભય લાગ્યા. કાલા વીણવાનુ છેાડી પૂ. માંઘીબાઇ મહાસતીજી પાસે આવ્યા ને કહ્યું કે મને તમારા શિષ્ય બનાવે. ત્યારે મહાસતીજીએ કહ્યું ભાઇ! અમે તેા સાધ્વીજી છીએ. તમારે અમારી પાસે ન રહેવાય. જો તમારી ઇચ્છા હોય તેા અમારા ગુરૂદેવ પાસે માલીએ. એટલે રવાભાઈએ હા પાડી. એટલે તેમણે તેમને પૂ. ગુરૂદેવ શ્રી છગનલાલજી મહારાજ સાહેબ પાસે ખંભાત અભ્યાસ માટે માળ્યા. પૂ. ગુરૂદેવ પૃષ્ઠ પ્રતિભાશાળી, વિચક્ષણ અને શક્તિશાળી હતા. તેઓ બાળકનુ લલાટ જોઇને સમજી ગયા કે આ કોઈ અમૂલ્ય રત્ન છે. ગુરૂદેવની સાનિધ્યમાં રહેતા તેર વર્ષના કિશાર એવા રવાભાઇએ પંદર દિવસમાં સામાયિક અને પ્રતિક્રમણ શીખી લીધા અને ધીમે ધીમે એક વર્ષમાં ઘણા અભ્યાસ કર્યો અને ચૌદ વર્ષના આ કિશાર દીક્ષા લેવા માટે ત ્પર અન્યા. સગાસ્નેહીએને સમજાવી વિક્રમ સંવત ૧૯૫૬ના મહા સુદૃ પાંચમ (વસંતપંચમી) ના પવિત્ર દિવસે ખંભાત શહેરમાં ખૂબ ઉત્સાહપૂર્વક રવાભાઈએ પૂ. છગનલાલજી મહારાજ સાહેબ પાસે ભાગવતી દીક્ષા અંગીકાર કરી. પૂ. ગુરૂદેવે રવાભાઇનું ભાવિ જીવન ઉજજવળ જોઇ રત્નચંદ્રજી નામ આપ્યું અને તેઓ રવાભાઈ મટી સાચા રત્ન બની ગયા. રત્ન સમાન રત્નચંદ્રજી મહારાજ સાહેબ ગુરૂદેવના સાનિધ્યમાં રહી જ્ઞાનમાં ખૂબ આગળ વધ્યા. જેમ જેમ શાસ્ત્રજ્ઞાન સંપાદ્યન કરતા ગયા તેમ તેમ તેમનામાં નમ્રતા અને વિનયગુણુ પ્રગટ થતાં ગયા. વૈશાખ વદી દશમના દિને ગુરૂદેવ છગનલાલજી Page #552 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૫૧૧ મહારાજ સાહેબ અમદાવાદમાં સ્વર્ગવાસ પામ્યા એટલે ખંભાત સંપ્રદાયનું સુકાન પૂ. શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબના હાથમાં આવ્યું. ખંભાત સંઘે પૂ. શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબને આચાર્ય પદવી અર્પણ કરી. પૂજ્ય પદવી પ્રાપ્ત થયા બાદ ગુરૂદેવે ખંભાત સંપ્રદાયનો મહિમા અને સંઘબળ ઘણું વધાર્યું. પિતાના શીરે આવેલી શ્રી સંઘની જવાબદારી બરાબર અદા કરવા લાગ્યા. ગ્રામાનુગ્રામ વિચરતાં પિતાના શિષ્યો સહિત વિક્રમ સંવત ૧લ્પ માં તેઓશ્રી સાણંદ ચાતુર્માસ માટે પધાર્યા. તેમના ઉપદેશથી બે આત્માઓ બૂઝયા. એક જશુબાઈ મહાસતીજી અને બીજી હું (બા. બ્ર. પૂ. શારદાબાઈ મહાસતીજી) જે ગુરૂદેવે અમને સંસારની અસારતા સમજાવી અને બળતા દાવાનળમાંથી બહાર કાઢયા અને આત્મકલ્યાણને રાહ બતાવ્યા તે ઉપકાર કદી ભૂલાય તેમ નથી. આ સંસારસમુદ્રમાં ગુરૂદેવ અમારા માટે દીવાદાંડી સમાન હતા. ખરેખર જીવનરચના સાચા સારથી પૂજ્ય ગુરૂદેવ છે. ગુરૂ વિના કેઈ માર્ગ બતાવનાર નથી. પૂજ્ય ગુરૂદેવ રત્નચંદ્રજી મહારાજ સાહેબ ૨૦૦૦ની સાલમાં સુરત ચાતુર્માસ માટે પધારેલ. ત્યારે પાળીયાદના રહીશ ત્રીકમલાલ ધનજીભાઈના સુપુત્ર શ્રી ડુંગરશી ભાઈએ દીક્ષા અંગીકાર કરી. તેઓ બા.બ્ર. હર્ષદ મુનિ મહારાજ પૂજ્ય રત્નચંદ્રજી મહારાજ સાહેબના શિષ્ય તરીકે પ્રસિદ્ધ થયા. પૂ ગુરૂદેવના સાનિધ્યમાં રહી તેમણે વ્યાખ્યાતાનું પદ પ્રાપ્ત કર્યું. પૂજ્ય ગુરૂદેવ રત્નચંદ્રજી મહારાજ સાહેબે બાર ચાતુર્માસ અમદાવાદમાં કર્યા. બાર ચાતુર્માસ ખંભાતમાં, દશ ચાતુર્માસ સુરતમાં, છ ચાતુર્માસ સાણંદમાં અને ચાર ચાતુર્માસ મુંબઈમાં (વિ. સં. ૧૬૪, ૧૭૪, ૧૯૭૫, ૧૯૮૧) ર્યા હતા. ત્રણ વસોમાં, એક કઠોરમાં, એક બોટાદમાં અને છેલ્લું ચાતુર્માસ સંવત ૨૦૦૪ માં ખંભાત કરેલું. પૂજ્ય ગુરૂદેવને કેઈએ પૂછયું સાહેબ! આપનું સંવત ૨૦૦૪ નું ચાતુર્માસ કયાં છે? તે કહે કે આ છેલ્લું ચાતુર્માસ ખંભાત છે. એવું તેઓ સુરતથી પાછા ફરતાં વિહારપંથે બેલ્યા હતા. તેઓ દર ચાતુર્માસમાં વ્યાખ્યાનમાં ભગવતીસૂત્રનું વાંચન કરતા હતા. પણ છેલલા ચાતુર્માસમાં ઉત્તરાધ્યયન સૂત્રનું પાંચમું અધ્યયન “સકામ અકામ મરણ” ને અધિકાર વ્યાખ્યાનમાં પૂજ્યશ્રીએ ખૂબ લાક્ષણિક શૈલીથી સમજાવ્યું હતું. તેમના વ્યાખ્યાનના પ્રભાવથી સંઘમાં અદ્દભૂત ઉત્સાહ વર્તાઈ રહ્યો હતે. પૂ. ગુરૂદેવના જીવનને ઈતિહાસ ખૂબ જાણવા જેવું છે. પૂ. ગુરૂદેવનું જીવન અને ચારિત્ર એટલું તો પ્રભાવશાળી હતું કે જેનાર માનવીની આંખ ઠરી જાય. પૂ. ગુરૂદેવના જીવનમાં ક્ષમા તે અજબ હતી. પૂ. ગુરૂદેવની તબિયત ભાદરવા સુદ પાંચમના દિને શરદીનું જેર થવાથી બગડી હતી. પણ તેમાં ધીમે ધીમે સુધારે થયે. ભાદરવા સુદ દશમના દિવસે તેમના શિષ્ય તપસ્વી શ્રી ફૂલચંદ્રજી મહારાજ સાહેબને ૩૮ ઉપવાસ પૂર્ણ થયા ત્યારે પૂ.ગુરૂદેવને વિનંતી કરી કે સાહેબ! મને શાતા છે. ત્રણ ઉપવાસ ભેળવીને ૪૧ ઉપવાસ કરશે. ત્યારે Page #553 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ શારદા સરિતા ગુરૂદેવ ખલ્યા કે આજે હું તમને છેલ્લું પારણું કરાવુ છુ. ગુરૂદેવના એકેક શબ્દો એવા હતા કે કાઈને કઈ ખ્યાલ ન આવ્યેા. તે દિવસે આખા સંઘમાં પૂ. રત્નચંદ્રજી મહારાજ જાતે ગાચરી કરવા માટે પધાર્યા. ત્યાર બાદ શિષ્યને પારણુ કરાવ્યું. છેલ્લે સાંજના પ્રતિક્રમણ કરવા બેઠા તે પહેલાં પેાતાના લઘુ શિષ્ય હર્ષદ મુનિને માથે હાથ મૂકીને ખુબ શિખામણ આપી અને તપસ્વી મહારાજને કહ્યું આજે તમને માનસિક ઉપસર્ગ આવવાના છે. તમે બધા મુખ હિંમત રાખજો. વકીલ ગુલાખચ સંગાણી ખંભાત ગયેલા. તેમની સાથે ત્રણ માળ સુધી ફરીને વાત કરી. વકીલને જવાની રજા આપી. તેથી વકીલ અમદાવાદ આવ્યા. ખંભાતના ઝવેરી માણેકલાલ ભગવાનદાસ પટેલ ( હાલ મુંબઇ) સાયનમાં રહે છે તેએ મુંબઇ જતાં પહેલાં પૂ. ગુરૂદેવના દર્શન કરવા આવ્યા. તેમને કહે છે તમે આજે મુંબઇ ન જશેા. કાલે તમારૂ કામ પડવાનુ છે. આવી આવી સંક્ષેપમાં ઘણી વાતા કરી. પોતાના જીવનની અંતિમ ઘડીના ખ્યાલ આવી જવાથી પ્રતિક્રમણ કરી ચાવિહારના પચ્ચખાણ કર્યાં. પછી મેડા ઉપરથી નીચે પધાર્યા અને બધા શિષ્યાને સુંદર શિખામણ આપી. મને જ્યારે અમદાવાદ ચાતુર્માસની આજ્ઞા કરી ત્યારે મે દલીલ કરી કે ગુરૂદેવ ! મારી યિત સારી નથી. હુંમણા ઠીક થયું છે તે આ વખતે મને અમદાવાદ ચાતુર્માસ ન આપો. ત્યારે ગુરૂદેવે કહ્યું ચાતુર્માસની હું તમને છેલ્લી આજ્ઞા આપું છું. આવી ઘણી વાર્તા કરી પણ કેઇ એ ગૂઢ વાતને સમજી શકયું નહિ. પૂ. ગુરૂદેવની તયિત રાતના વધુ અગડતી ગઇ. કારમુ વાદળ ઘેરાવા લાગ્યું. પૂ. ગુરૂદેવે શ્રી સંઘને કહી દીધું કે મારા ચારિત્રમાં કાઇ જાતને દોષ ન લાગવા જોઇએ તે વાત ખાસ ધ્યાનમાં રાખો એમ કહી પાતે સમાધિમાં સ્થિર થવા લાગ્યા. ચાર આંગળા ઉંચા કરી સંઘને નિશાન આપી દીધુ અને છેવટે સમાધિભાવમાં સ્થિર રહી ભાદરવા સુદ ૧૧ ના દિને પ્રભાતના ચાર વાગે સંવત ૨૦૦૪ ની સાલે પૂજય ગુરૂદેવ આ ફાની દુનિયા છોડી શ્રી સંઘને રડતા મૂકી સ્વાઁના પંથે પ્રયાણ કરી ગયા. બંધુઓ ! આવા પવિત્ર, સંયમી પ્રતિભાશાળી, ક્ષમામૂર્તિ, રત્નસમાન રત્નગુરૂદેવની ૨૫મી પુણ્યતિથી નેિ આજે એછામાં ઓછા જે પ્રત્યાખ્યાન કરી તે ૨૫ દિવસના અવશ્ય કરો. તેમજ આવા મહાન ગુરૂવર્યાંના જીવનમાં રહેલા આદર્શને અપનાવો તે તમે સાચી શ્રદ્ધાંજલિ અર્પણુ કરી ગણાય. એ પૂજય ગુરૂદેવને આપણા કોટી કોટી વંદન હો, ✩ વ્યાખ્યાન ન ૫૯ ભાદરવા સુદ ૧૨ ને શનિવાર ગુરૂ અએ, સુશીલ માતાઓ અને બહેન ! તા. ૮-૯-૦૩ અનંતકરૂણાનિધી શાસ્રકાર ભગવતે જગતના જીવાના ઉદ્ધારને માટે સિદ્ધાંત Page #554 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૫૧૩ વાણીની પ્રરૂપણ કરી. ભગવંતે ત્રિપદી-ત્રણ શબ્દોમાં ઉપદેશ આપ્યો છે અને ગણધર ભગવંતેએ તે વાણી ઝીલી છે. ત્રણ શબ્દો દ્વારા ગણધર ભગવતેએ દ્વાદશાંગી સૂત્રની રચના કરી છે. તમને એમ થશે કે ત્રણ શબ્દો દ્વારા દ્વાદશાંગીની રચના કેવી રીતે કરી? જૈન શાસન કહે છે શબ્દોની શકિત અમાપ છે. ત્રણ શબ્દોમાં ગણધર ભગવતે શાસ્ત્રના શા પામી ગયા. તે પ્રમાણે વિશિષ્ટ શકિતસંપન્ન પવિત્ર આત્માઓ નવકારમંત્રમાં ચૌદ પૂર્વનું જ્ઞાન પામી શકે છે. જેમ બાળક પતંગ ચઢાવે છે ત્યારે તેની પાસે દેરાની દડી નાની હોય છે, પણ જેમ પતંગ ઉચે ચઢે તેમ તેને દર બહુ લાંબો નીકળે છે ને પતંગ ખૂબ ઉંચે ચઢી જાય છે. દિવાળીના દિવસોમાં બાળકો ફટાકડા ફેડે છે ત્યારે એક નાનકડી ગેબી સળગાવે છે તે તેમાંથી ઘણો લાંબો સર્પ બની જાય છે ને? આ તે સામાન્ય વસ્તુ છે. તે ચર્મચક્ષુથી ન જોઈ શકાય તેવા શબ્દોમાં અને તે પણ તીર્થકર પ્રભુની અમૂલ્ય સાધનાના પાવર હાઉસમાંથી ઉત્પન્ન થયેલા શબ્દમાં તે કેવી શક્તિ હોય? કે જાદુ હોય? શબ્દથી તે માણસ ધ્રુજી હાલે છે. પરદેશમાં એક માણસ સ્ટેજ પર ચઢીને ભાષણ કરતે હતો. તેણે કહ્યું કે આ સભામાં બેઠેલામાં મોટા ભાગના ૫૦ ટકા માણસો ગાંડા છે એટલે લેકેમાં ખળભળાટ મચી ગયો અને લોકે તેને મારવા દેડયા. એટલે ફરીને બોલે-હું બોલતા ભૂલી ગયે. આ સભામાં ૫૦ ટકા માણસે ડાહ્યા છે. ત્યારે લેકેના મુખ ઉપર આનંદ આનંદ છવાઈ ગયો. વાત તે એની એ છે છતાં શબ્દમાં કેટલી તાકાત છે તે આ દાખલા ઉપરથી સમજી શકાય છે. અરે ! જાદુગરોમાં પણ કેટલી તાકાત હોય છે. મહંમદ છેલ નામને એક જાદુગર થઈ ગયા. તે એક વખત સ્ટેશનમાં બેઠે હતો, ત્યાં જૈન મુનિ ગૌચરી કરીને પસાર થાય છે. તે સમયે બીજા શ્રાવકે પણ બાંકડા ઉપર બેઠા હતા તે ઉભા થઈને મુનિને વંદન કરે છે. ત્યારે મહંમદ છેલ પૂછે છે આ કોણ છે? ત્યારે કહે છે આ જૈન મુનિ છે. અમારા ગુરૂ છે. દુનિયામાં બધાના ત્યાગ કરતાં જૈન મુનિને ત્યાગ અજોડ છે. એમની ત્યાગની તોલે કઈ ન આવી શકે. ત્યારે મહંમદ છેલ વિચાર કરવા લાગ્યું કે મેં ઘણું જાદુના ખેલ ખેલ્યા. જાદુથી ભલભલાને હરાવ્યા પણ આ જૈન મુનિને મારા જાદુને પર કરાવ્યો નથી. શ્રાવકને કહે છે તમે ભૂલે છે. આ સાધુ નથી. પણ ઠગ છે. જુઓ, એના પાત્રમાં શું છે? એના જાદુના પ્રભાવથી મુનિના પાત્રમાં રહેલા ભજીયા માંસના ભજીયા બનાવી દીધા. આ જોઈ શ્રાવકે હેબતાઈ ગયા. પણ મુનિ જેવા તેવા ન હતા. મહાન શકિતધારી હતા. એમણે પોતાની લબ્ધિને ઉપયોગ કર્યો. જૈન મુનિઓને તપના પ્રભાવે ઘણી શકિતઓ પ્રાપ્ત થાય છે પણ તેને ઉપયોગ કરતા નથી. પણ અત્યારે જૈન ધર્મની ઈજજતનો સવાલ હતો એટલે પોતાની શક્તિનો પ્રયોગ કરી ખેતરમાં એક વૃક્ષ Page #555 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ શારદા સરિતા નીચે જઈને બેઠા. આ તરફ મહંમદ છે તે બેઠે ત્યાંથી ઉભો ન થઈ શકે. એને જે ઉઠાડવા જાય તે ચૂંટી જાય. છેવટે જેન મુનિની માફી માંગી ત્યારે મુનિએ તેને મૂળ સ્થિતિમાં મૂકી દીધે. એને જૈન મુનિને પરિચય થઈ ગયું કે ગમે તે જાદુગર હેલું પણ આ જૈન મુનિની તોલે નહિ. ફરીને જેન મુનિનું નામ લેતાં ભૂલી ગયે. કચ્છમાં માંગો નામને જાણીને કદઈ હતે. મોહના નામના જાદુગરે તેની પાસે મફત મીઠાઈ માંગી ત્યારે કદઈએ કહ્યું પહેલા પૈસા આપો પછી મીઠાઈ આપું. કદઈએ તેને મફત મિડાઈ ન આપી ત્યારે મેહનાએ એના જાદુના મંત્રની શકિતથી બધી મીઠાઈઓના થાળ તેને ઘેર મોકલાવી દીધા. કઈ વિચાર કરે છે હું અહીં બેઠો છું ને મારા દેખતા બધી મીઠાઈ કયાં અલોપ થઈ ગઈ! આ શબ્દની શકિત છે ને આજે પ્રત્યક્ષ દેખાય છે. મેહના જાદુગર મંજશક્તિથી દરિયામાં તરતી સ્ટીમરને ક્ષણવારમાં અદશ્ય કરી દેતો અને ક્ષણ પછી તરતી બનાવી દેતે. જીવતા માણસને મરેલા જેવા બનાવી દેતા અને પાછે અને થોડીવારમાં જીવતા બનાવી દેતે. દેવાનુપ્રિયે! સામાન્ય મંત્રમાં આટલી તાકાત છે તે નવકાર જેવા મહામંત્રમાં તે એથી અધિક તાકાત કેમ ન હોય? શબ્દની શક્તિ પથ્થરને પણ પીગળાવી શકે છે, તે વીતરાગ પ્રભુની વાણીમાં કેટલી તાકાત હોય! પ્રભુની વાણીએ ચંડકૌશીકના જીવનમાં જાદુ કર્યું. જ્યાં ઝેરની વર્ષો વરસી રહી હતી ત્યાં બુઝ – બુઝ એ ચંડ કૌશીક! એટલા શબ્દ કમાલ કરી અને ઝેરના બદલે અમૃતનો વરસાદ વરસ્ય. જમાલિકુમારના જીવનમાં પણ પ્રભુના વચને કમાલ કરી અને એક વખત વાણી સાંભળીને વૈરાગ્ય આવ્યો ને માતાની પાસે દીક્ષાની આજ્ઞા માંગવા આવ્યું. જમાલિકુમારે સીધી દીક્ષાની આજ્ઞા માંગી નથી. પહેલાં તે એમ કહ્યું હે માતા! હું પ્રભુના દર્શન કરવા ગયા હતા. મેં પ્રભુની વાણી સાંભળી. ત્યારે તો માતાને આનંદ થયો કે હું કેવી ભાગ્યવાન! કે મારા દીકરાને આ વૈભવ અને વિલાસમય વાતાવરણમાં ભગવાનના દર્શન કરવા જવાનું મન થયું તે પ્રભુની વાણું એને ગમી. પણ જ્યાં દીક્ષાની વાત કરી તે ન ગમી અને મૂછ આવી ગઈ. જમીન પર પડી ગઈ. આ માતાને કેણે પટકી નાંખી? જમાલિકુમારની ચારિત્ર લેવાની ભાવનાએ નહિ પણ પુત્ર પ્રત્યેના અત્યંત ભારે મહિના જેરે. જે મેહ ન હોત તે જમાલિકુમારની વાત સહર્ષ વધાવી લેત. ગૌરવ અનુભવત કે મારો દીકરે કે બહાદુરી કે વિવેકી! એની કેવી સુંદર ભાવના! પણ માતાને મેહને નિશે ચઢયો છે, એટલે આવા વચન ક્યાંથી બોલાય ? અહીં તમે એમ કહેશે કે પુત્ર આવું બોલે ને માતા બેભાન બની ગઈ. ભાઈ! શું માતાને બેભાન કરનાર પુત્રના વચન છે? સત્ય બેલ. પુત્રનું વચન તે સારું છે, પણ બેભાન કરનાર માતાને મેહ છે. મહાનુભાવો! આજે જગતમાં જ્યાં જુઓ ત્યાં ચારે તરફ મેહનું સામ્રાજ્ય Page #556 -------------------------------------------------------------------------- ________________ શારદા રારિતા ૫૧૫ વ્યાપેલું છે. મેહના કારણે આત્માની કિંમત સમજાતી નથી. દેહના માહે દેહીને વીસરી જાય છે. જો સમજાય તે દેહ અને આત્મા ભિન્ન છે. શરીરના ધર્મો અને આત્માના ધ અલગ છે. આખા દિવસ શરીરના મેહમાં પડી જીગીને તેની પાછળ ખચી નાંખશે તે આત્માનું શું થશે તેને કી વિચાર કર્યો? ઈચ્છાએ કે અનિચ્છાએ એક દિવસ શરીર તેા છોડવાનું છે એ તા જાણે! છે ને? આવુ ઉત્તમ માનવજીવન પામીને આત્મસ્વરૂપની ઓળખાણ નહિ થાય. આત્મકલ્યાણ માટે જે કરવાનું છે તે નહિ કરો તે અંતે પરિણામ શું આવશે તેના વિચાર કદી કર્યા છે? દેહનું પાષણ કરવા માટે જે પુરૂષાર્થ કરવા પડે તે જરૂર કરે, પણ એનાથી વધુ મેળવવાની તૃષ્ણા ન રાખેા. એવી ભાવના રાખા કે સંસારનું સુખ મળે તેા ય ઠીક અને ન મળે તેાય ઠીક. જીવનમાં જેટલા સાધના વધારે તેટલા અંધન વધારે, માટે જરૂરિયાતથી અધિક સાધના વસાવા નહિ. ઘણી વખતે અતિ સુખ અને સાધનાની લાલસા માણસને ધનવાન હેાવા છતાં કંગાળ મનાવે છે. એક વખત સમ્રાટ સિક ંદર દેશેાદેશ ઉપર વિજય મેળવતા મેળવતા તુર્કસ્તાન તરફ્ આવી રહ્યા હતા. તુર્કસ્તાનના રાજાને ખખર પડી કે સમ્રાટ સિકંદરની મેાટી સેના તુર્કસ્તાન ઉપર ચઢાઈ લઈને આવી રહી છે. પણ રાજા તેા શાંતિથી બેઠા છે. તેના પ્રધાન ખૂબ સમજાવે છે કે મહારાજા! સમ્રાટ સિક ંદર આવે છે. લડાઇ કરવા તૈયાર થઈ જાવ. જલ્દી યુદ્ધની તૈયારી કરાવે. ત્યારે રાજા એક જ શબ્દ ખેલવા લાગ્યું કે એ સમ્રાટ સિકંદરને અહીં આવવા દો. વિજયના મઢમાં પાગલ બનેલું સિક ંદરનુ સૈન્ય જોતજોતામાં તુર્કસ્તાન આવી પહેાંચ્યું. ત્યારે પ્રધાનમત્રી કહે છે મહારાજા! સિકંદર સીમાડે આવી પહોંચ્યા છે. દુશ્મનને હટાવવા આપ જરાયે તૈયારી કરતા નથી તેા એ ઘેર ઘાલી દેશે પછી આપણે શું કરીશું? ત્યારે રાજા કહે છે મને અધેા ખ્યાલ છે. હું કંઈ ઉંઘમાં નથી. તમે તમારે શાંતિથી બેસી રહેા. ચિંતા કરેા નહિ. સિકંદર કંઈ કરી શકવાના નથી. જેવા આવશે તેવા ચાલ્યા જશે. તમે ગભરાશે નહિ એટલે પ્રધાન મૌન રહ્યા. ખીજી તરફે સિકંદરનું સૈન્ય ગામમાં આવી ગયું. તેનું સન્માન કરવા તુર્કસ્તાનને રાજા સામે ગયા. અને સમ્રાટે ભેટી પડયા. યુદ્ધની વાત કરી જ નહિ. તુર્કસ્તાનના રાજાએ સિકદરને જમવાનુ આમંત્રણ આપ્યું. સિકંદરે તેનું આમંત્રણ સ્વીકારી લીધું. ખીજા દીવસે આખું નગર શણગાર્યું. વાજતેગાજતે રાજાના કુમાર પાતાના મહેલમાં જમવા માટે લઇ જાય છે. સિકંદરના મનમાં થયું કે આ આદર-સત્કાર પાછળ 'કંઇ માયા તેા નહિ હાયને ? ખુબ સાવચેતીપૂર્વક સિકદર જઈ રહ્યો છે. પણ તુર્કસ્તાનના રાજાના પ્રેમ આગળ એવું કંઇ નથી લાગતુ. જમવા માટે સૈા સૈાના સ્થાને બેસી ગયા. દરેકની જગ્યાએ રેશમી રૂમાલ ઢાંકેલી સાનાની થાળીએ આવી ગઈ. રાજાએ સમ્રાટ Page #557 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ શારદા સરિતા સિકંદરને ભજન કરવા વિનંતી કરી. દરેકે પોતાના ભાણ ઉપરથી રૂમાલ લઈ લીધા તે દરેકના ભાણામાં ભેજનને બદલે જુદી જુદી ચીજે હતી. સેનાધિપતિના થાળમાં સેનાના સિકકા, સેનાપતિના થાળમાં ચલણી નાણાંના સિકકા અને સિકંદરના થાળમાં હીરા-મોતી અને માણેક ભરેલા હતા. આ જોઈને સિકંદરને ગુસ્સે આ ને આવેશભર્યા વચન બોલ્યા કે તમે આ શું કર્યું છે? તમે મને જમવા બોલાવ્યો છે કે મારી મશ્કરી કરવા? ત્યારે તુર્કસ્તાનના રાજાએ કહ્યું કેમ, ભેજનમાં ખામી છે? આપ જેવું ભોજન ઈચ્છો છે તેવું મેં પીરસ્યું છે. આપ દરરોજ જેવું ભોજન જમે છો તે તે ગ્રીસમાં બેઠા બેઠા પણ જમી શકે છે. પણ તમને જેની ભૂખ લાગી છે તેને માટે આટલું કષ્ટ વેઠીને પણ અહીં સુધી આવ્યા છો એ બાબતનું લક્ષ રાખીને મેં આપને આવું ભેજન પીરસ્યું છે. બાકી મશ્કરી કરવાનો મારો કોઈ ઈરાદો નથી. આ સાંભળી સમ્રાટ સિકંદર શરમી બની ગયું અને સૈન્યના પડાવ ઉઠાવી ગ્રીસ જવા રવાના થઈ ગયે. બંધુઓ ! આ તે સિકંદરની વાત થઈ. પણ જગતના જીવને આવી ભૂખ લાગી છે ને? પૈસાની ભૂખ મટાડવા માટે આજનો માનવી દેશ છોડી પરદેશ જાય છે. ત્યાં કેટલા કષ્ટ વેઠે છે. ફાનસની ચીમની ઉપર મેશ વળી જાય છે ત્યારે દીપકને પ્રકાશ નથી દેખાતો તેમ જેને જડની ભૂખ લાગે છે તેને આત્મસુખ નથી સમજાતું. સંસારની માયાજાળમાંથી છૂટવાને બદલે તેમાં અટવાતો જાય છે. સવારે ઉઠે ત્યારથી લઈને સાંજ-સુધી જડની માવજત કરે છે. કેટલું કમાયા? કેટલે નફે થયો ? ને કેટલી ખટ ગઈ? એના સરવાળા અને બાદબાકીમાંથી ઉંચા નથી આવતા. સંસારના ભોગ અને સ્વાદના આનંદ સિવાય બીજે કંઈ વિચાર આવે છે? પણ વિચાર કરે. ભોગ અને સ્વાદને આનંદ તે જાનવર પણ લઈ શકે છે. હવે ભેગને આનંદ છેડીને ત્યાગને આનંદ માણવાનું મન થાય છે? આત્માને આનંદ જોઈતો હોય તે જડને સંગ છેડી ચેતનને સંગી બન. થડે સમય પણ આત્માને સમજવા માટે કાઢે. પણ આ વાત કયારે સમજાય કે દેહને રાગ છૂટે ને આસકિતભાવ ઘટે ત્યારે. આજે તે જ્યાં જુઓ ત્યાં જડની પૂજા થાય છે અને જડ પદગલ દ્વારા મળતા સુખને અને એ સુખના સાધનને પિતાના માની લીધા છે. પણ માનવજન્મ પામીને મારું લક્ષ આત્મસાધનાનું હોવું જોઈએ આ વાત ભૂલાઈ ગઈ છે. ધર્મનું પાલન થાય, આત્માનું કલ્યાણ થાય એ માટે દેહનું રક્ષણ કરવું જોઈએ. તેને ખાવા-પીવાનું આપવું જોઈએ પણ ભેગના ચટકા અને સ્વાદના ચસ્કા માટે નહિ. ભગ એ તે વિષ જેવા ભયંકર છે. એ તૃષ્ણ કદી પૂરી થવાની નથી. ઈન્દ્રિઓ ઉપર કંટ્રોલ રાખીએ તેટલા ભેગ ઘટે. ચમચાને દૂધપાકમાં નાખો, શ્રીખંડમાં નાંખે કે દાળ-કઢીમાં નાંખે પણ તેને કંઈ હર્ષ કે ખેદ નથી તેમ ઈન્દ્રિઓને શબ્દ-રૂપ-રસ-ગંધ અને સ્પર્શના જ્ઞાનની Page #558 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા જરૂર છે. પણ તેની પાછળ સુખ-દુઃખ માનીને મૂંઝાવાની જરૂર નથી. દેહને ભાડું આપી દીધું એટલે કામ ચાલ્યું. દીપક પાસેથી પ્રકાશની જરૂર છે તે તેમાં તેલ પૂરવુ જોઈએ. એન્જિન પાસેથી કામ લેવું છે તે કાલસા પૂરવા જોઈએ તેમ આપણે દેહ પાસેથી કામ લેવું છે :તે તેને ખાવાનું આપવું જોઇએ. આ રીતે સમજણુપૂર્વક દેહના ઉપયાગ કરશે! તે આત્માનંદની અનુભૂતિ થશે. પણ આજે તે માનવી આત્મા માટે કઇ કરવા તૈયાર નથી. જડ વસ્તુ માટે જે કહેા તે કરવા તૈયાર છે, પણ આત્મા માટે કષ્ટ વેઠવા તૈયાર નથી. પૈસા માટે મૃત્યુના મુખમાં જવા પણ તૈયાર થઈ જાય છે તેા વિચાર કરે. મરણ પછી શું પૈસા કે પદાર્થો તમારી સાથે આવશે? ખધુ અહી' પડી રહેવાનું છે. આત્મિકજ્ઞાન અને આત્મિક સુખ કદી આત્માથી જુદું પડવાનું નથી, એજ તમારી સાથે આવશે. તમે નજરે દેખા છે ને ? કે આવા મેટા રાજા-મહારાજાઓ ને સમ્રાટા ગયા. સાથે શું લઈ ગયા ? હમણાં આપણે સમ્રાટ સિકદરની વાત કરી. એ પણ સાથે કઇ લઈ ગયા ? તે તમે સાથે શુ લઈ જવાના છે? શા માટે આટલી મમતા છે એ મને સમજાતું નથી, પણ સાચું સુખ તે ત્યાગમાં છે. ત્યાગ વિના ત્રણ કાળમાં સિદ્ધિ થવાની નથી. અમારે ત્યાં કેવા આનદ છે! સત જેવા કેઇ દુનિયામાં સુખી નથી. જ્યારે જોઇએ ત્યારે તત્ત્વજ્ઞાનની છોળે! ઉડતી હાય. કાઇ જાતના ગભરાટ, ભય કે ચિંતા નહિ. એ બધુ તમારે ત્યાં છે. ૫૧૭ એક મનેાહર ઉદ્યાનમાં બે-ત્રણ મિત્રાની ટોળી ફરતી ફરતી આવે છે. તે ઉદ્યાનમાં એક ઘટાદાર વૃક્ષ નીચે એક તપસ્વી મુનિ ધ્યાન ધરીને બેઠા હતા. પેલા મિત્ર ત્યાંથી પસાર થાય છે. મુનિ યુવાન છે. લલાટ ઉપર તપ અને બ્રહ્મચર્યંના તેજ ઝળકે છે. આ જોઈને પેલા મિત્રાને મુનિને કઇક પૂછવાની ઇચ્છા થઈ. જેમ શ્રેણીક રાજા મંડીકુલ ઉદ્યાનમાં ગયા અને અનાથી મુનિને જોઈને પૂછ્યું હતુ કે તહળોસિ મખ્ખો જ્વળ્યો મોો જિમ્નિ સંયા હૈ મુનિ ! તમે યુવાન છે. તમારું તેજસ્વી :મુખડું' છે, આવા ભાગ ભગવવાના સમયમાં દ્વીક્ષા શા માટે લીધી ? તમને વૈરાગ્ય કેમ આવ્યા ? તે રીતે પેલા મિત્રોએ આ તપસ્વી મુનિને પૂછ્યું કે તમે આવી નાની વયમાં શા માટે દીક્ષા લીધી છે? ત્યારે મુનિ કહે છે ભાઇ ! મનુષ્યને વૈશગ્ય આવવાના ઘણાં કારણેા છે. કાઇને જ્ઞાનગર્ભિત વૈશગ્ય હોય છે, કોઈના મેહર્ભિત વૈરાગ્ય હાય છે તેા કેાઈના દુ:ખગર્ભિત વૈરાગ્ય હોય છે. આ સંસાર છોડીને સંયમી અનેલા મુનિએ પૂર્વે અનુભવેલા સ ંસારની વાતા કી ઉચ્ચારતા નથી, છતાં તમને જાણવાની ખુબ જિજ્ઞાસા છે માટે હું કહું છું. હું એક ધનવાનના પુત્ર છું. મારા માતા-પિતા ખૂબ દયાળુ હતા. રાજ હજારોના દાન આપતા હતા. કોઈ ગરીખ અમારા આંગણેથી ભૂખ્યા જતા ન હતા. મને ખૂબ Page #559 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ શારદા સરિતા લાડકોડથી માતા-પિતાએ ઉછેર્યો હતો. મારું નામ લક્ષ્મીદત્ત હતું. મોટે થતાં મને સુશીલા નામની સંસ્કારી ઘરની સુશિક્ષિત કન્યા સાથે પરણાવ્યું. આખા ગામમાં મારા પિતાની વાહવાહ બોલાતી હતી, પણ માણસનું સુખ અને સંપત્તિ ક્યાં સુધી ટકી શકે? ધન અને યૌવન સંધ્યાના રંગ જેવા છે. “વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તે જળના તરંગ, પુરંદરી ચૅપ અનંતરંગ, શું રાચીએ જ્યાં ક્ષણને પ્રસંગ.” પુણ્યદય પૂરે થતાં લક્ષમી લાત મારીને ચાલતી થઈ ગઈ. લક્ષ્મી તે ગઈ સાથે મારા માતા-પિતા પણ સ્વર્ગવાસી બન્યા. ઘરબાર વેચાઈ ગયા. પત્નીના દાગીના અને મૂલ્યવાન કપડા પણ વેચાઈ ગયા. નાનકડી રૂમ લઈને રહેવા લાગ્યા. આ રીતે સંપત્તિ જતાં વિપત્તિ ઉભી થઈ અને જીવન આપત્તિમાં ઘેરાઈ ગયું. કમરાજા નચાવે તેમ નાચવું પડ્યું. ધનના ઢગલા પર ઉછર્યો હતો પણ મારા કર્મો મારે ન કરવાની નોકરી કરવી પડી. માંડમાંડ અમારું પૂરું થતું હતું, પણ મારી પત્ની સુશીલા એટલે સુશીલા હતી. મને દુઃખમાં ખૂબ હિંમત આપતી. ત્રણ ત્રણ દિવસના ઉપવાસ થયા છતાં મુખ ઉપર ઉદાસીનતા કે ખેદ ન મળે. હું ગભરાઈ જાઉં તે મને શિખામણ આપતી હતી પણ, જુઓ તે ખરા! કર્મની લીલા કેવી છે? દુઃખમાં આશ્વાસન આપનારી પત્ની સુશીલા બિમાર પડી. એક દુઃખ અનેક દુઓને ખેંચી લાવે છે. પત્ની બિમાર, નાનો પુત્ર અને મારે નોકરી જવું પડે. એટલે હું તે હેરાન હેરાન થઈ ગયે. જ્યાં ખાવાનું માંડમાંડ પૂરું થતું હોય ત્યાં દવાની તે વાત જ કયાં કરવી? અનુકૂળ દવા અને આહારના અભાવે મારી પત્નીને ટી. બી. થયે છે. કઈ સેવા કરનાર નથી. ટૂંક પગાર છે એટલે ઘરને ખર્ચ પણ માંડમાંડ પૂરે થાય છે. મને થોડા પૈસા આપે. પછી હું વધુ કામ કરીને વાળી આપીશ. આ સાંભળી શેઠ તે તાડૂકી ઉઠ્યા. તેમને તે પૈસા જોઈએ ને? પૈસા કંઈ મફત નથી આવતાં. પગાર ઉપરાંત એક પાઈ વધુ નહિ મળે. ખૂબ કરગર્યો ત્યારે માંડ થોડા પૈસા આપ્યા. - દેવાનુપ્રિયે! આજના શ્રીમતની ગાડી માંદી પડે તે એક ઘરના નેકરના પગાર કરતાં પણ વધુ પૈસા ખચી નંખાય છે. નાટક-સિનેમા અને મોજશેખમાં કેટલા પૈસા વપરાય છે. પણ નેકર માંદો પડે અગર તેના ઘરમાં કેઈ બિમાર પડે તે પગાર પેટે વધુ પૈસા આપતાં શેઠનું મન સંકેચાય છે. શેઠે છેડા પૈસા આપ્યા પણ એ ક્યાં સુધી ચાલે! પત્નીની બિમારીને કારણે નેકરી જવાનું કઈ વખત મેડું થઈ જતું. શેઠને ખ્યાલ હતો કે એની પત્ની બિમાર છે તેથી મોડું થાય છે છતાં ખૂબ ધમકી આપતા. એક દિવસ સુશીલાની તબિયત ખૂબ બગડી. પાસે પૈસા હેત તે નેકરી ન જાત પણ પરાધીનતાને કારણે એને મૂકીને મારે જવું પડયું. એક-બે દિવસ વધારે મોડું થયું એટલે Page #560 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૧૧૯ શેઠે મને ખૂબ ધમકાવ્ય. ન કહેવાના શબ્દો કહા અને નોકરીમાંથી છૂટે કર્યો. મારી આંખમાં આંસુ આવી ગયા. શેઠને ખૂબ કાલાવાલા કર્યા પણ મને રાખે નહિ. એટલે મને ચક્કર આવવા લાગ્યા. ઘરનું ભાડું, દવાનું બીલ બધું કયાંથી ચૂકવવું? લથડતે પગે હું ઘેર આવ્યા. સુશીલાને વાત ન કરી. બીજી નોકરી શોધવા લાગે પણું ઘર પાપકર્મને ઉદય હતો પંદર દિવસ રખડે પણ નોકરી ન મળી. સુશીલાને ત્રણ ત્રણ દિવસના ઉપવાસ થયા. બાળક પણ દૂધ વિના ટળવળને હતે. એક વખતનો અનેકને સહાય કરનારે આજે રેટીના બટકા વિના ટળવળે છે. કોઈ એના સામું જેનાર નથી. મોટી મહેલાતમાં હાલનારા શ્રીમંતોને ક્યાંથી ખ્યાલ આવે કે ગરીબાઈના દુઃખો કેવા હોય છે. જયાં હેય હાસ્ય શ્રીમતના, ત્યાં હોય નિસાસા કેના, જ્યાં હેય મહેફિલ શ્રીમતની, ત્યાં હાય રૂદન કેના ત્રણ મિત્રોને મુનિ વાત કરે છે કે મારી પાડોશમાં મેટા ધનવાને મોજમઝા ઉડાવતા હતા પણ કોઈને મારી દયા ન આવી, હું પત્નીની પથારી પાસે બેસીને ખૂબ રડે, ત્યારે પત્ની કહે છે સ્વામીનાથ! આવું દુખ પડે ત્યારે સ્ત્રીઓની આંખમાં આંસું ન આવવા જોઈએ. જો તમે હિંમત હારી જશે તો મારું અને આ બાળકનું શું થશે? મેં એને નોકરી તૂટી ગયાની બધી વાત જણાવી. અને આંસુ લૂછતાં કહ્યું કે સુશીલા! હવે હું તારા પતિ તરીકે લાયક નથી ર, મેં તારા દાગીના અને કપડા વેચી માર્યા, તને દુઃખી દુઃખી કરી નાંખી. તારૂં દુઃખ મારાથી જોયું જતું નથી. જે પતિ પત્નીની બિમારીમાં દવા ન કરી શકે, બાળકને પાશેર દૂધ ન પાઈ શકે એ પતિ કહેવાય? ત્યારે પત્ની કહે છે સ્વામીનાથી એમાં ગભરાવાનું શું? આ તે અનાયાસ તપ કરવાનો યોગ મળે છે. થોડા દિવસ તપાસ કરતાં નેકરી મળી જશે. પત્નીએ ખૂબ સમજાવ્યું. પણ કઈ રીતે મારું મન શાંત ન થયું. રાત પડી ઉંઘ પણ ન આવી મેં પત્નીને કહ્યું તારી વેદના મારાથી જેવાતી નથી. મહેનત કરવા છતાં નોકરી મળતી નથી. કેઈ સહાય આપનાર નથી. હું ગમે ત્યાંથી ચોરી કરીને પૈસા લઈ આવું. ત્યારે સુશીલા કહે છે આ દેહ છૂટી જાય તે કુરબાન પણ આપણે ચેરી કરવી નથી. ખૂબ સમજાવ્યું પણ હું માન્યો નહિ. “મુક્ષિતોન રતિપાપમ્” ભૂખ્યો માણસ શું પાપ નથી કરતો? માણસ ચારે બાજુથી દુઃખમાં ઘેરાઈ જાય છે, હતાશ થઈ જાય છે ત્યારે સજન માણસ પણ ચોરી જેવું અધમ કાર્ય કરવા પ્રેરાય છે. પત્નીએ ખુબ ના પાડી છતાં પાપી પેટને ખાતર ચેરી કરવા તૈયાર થયે. બંધુઓ! એને મેટી ચેરી કરવી ન હતી, એને ધનની ભૂખ ન હતી, જરૂર જેટલું મળી જાય તો એને કંઈ જરૂર ન હતી, પણ કપરા સંગમાં આવી પડે એટલે Page #561 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શારદા સરિતા ચોરી કરવાનું મન થયું. ગરીબાઈના દારૂણ દુઃખ વેઠવા છતાં એના દિલમાં ડંખ છે કે ચારી કેમ કરાય? ચોરી કરી બીજાની વસ્તુ પડાવી લેવી એના જેવું બીજું કઈ અધમ કાર્ય નથી, પણ એવા દિવસો આવ્યા કે બિમારીમાં ઝડપાયેલી પત્ની ત્રણ ત્રણ દિવસની ભૂખી, બાળક દૂધ વિના ટળવળે અને પિતે પણ ભૂખે. બિમાર પત્નીની દવા ક્યાંથી કરવી? અંગ ઉપરના વચ્ચે પણ ફાટી ગયા છે. આ બધી વિષમતાના કારણે ચેરી કરવાનું મન થયું, ને ઘેરથી નીકળે, ચોરી ક્યાં કરવી? કોઈ ગરીબને ત્યાં નથી કરવી, કારણ કે શ્રીમતને ઘેરથી ૨૦૦) રૂા. જશે તો ખબર નહિ પડે, સાગર કે નદીમાંથી કઈ ગમે તેટલું પાણી લે તે ખૂટી જતું નથી પણ નાનકડા ખાબોચિયામાંથી પાણી લે તે બિચારું સૂકાઈ જાય, તેમ સામાન્ય માણસને ઘેર ચોરી કરૂં તો એની આજીવિકાને વાંધો આવે પણ ધનવાનને ત્યાં ચોરી કરું તો એને વાંધો નહિ આવે અને મારું કામ થઈ જાય. આ દઢ નિર્ણય કરીને ચોરી કરવા ગયે. - ફરતો ફરતો એક હવેલી પાસે ગયે. મને થયું કે અહીં ચોરી કરું. એમ વિચાર કરી હું બારણા પાસે ગયે. દીવો બળતો હતો. બાપ દીકરાને આઠ આનાનો હિસાબ મળતું ન હતો એટલે વઢતા હતા. આ જોઈને મને થયું કે આ શેઠ આઠ આના માટે એના દીકરાને આટલો બધે ધમકાવે છે, તે હું એને ઘેર ચેરી કરું તે એનું હાર્ટ જ બેસી જશે. મારે આવા કંજુસને ઘેર ચોરી કરવી નથી. ફરતો ફરતે બીજો એક ધનાઢ્યને આલીશાન ભવન જે મહેલ હતો ત્યાં આવ્યો ને ત્યાં ચોરી કરવાનો નિર્ણય કર્યો. છાનામાના મહેલમાં જવાનો માર્ગ શોધવા લાગ્યા. ઉપર ચેરડામાં દિ બળતું હતું. તેના પ્રકાશમાં એક બારી ખુલ્લી જોઈ. પાછળના ભાગમાંથી બારી દ્વારા અંદર ગયે, તે મારા સદ્દભાગ્યે તિજોરીવાળો રૂમ આવી ગયો. ત્યાં ચાવીને મૂડો પણ પડે હતે. મને થયું કે જાણે મારા માટે મૂડ ન મૂક્ય હાય! ઝૂડ લઈને ચાવીથી કબાટ ખેલ્યો તે અંદર લાખ રૂપિયાનું ઝવેરાત અને સોનાના દાગીના હતા. બંધુઓ ! આવા કિંમતી રત્નો અને દાગીના જોઈને કોને લેવાનું મન ન થાય? ચારની તે લેવાની બુદ્ધિ હોય. પણ આજ કાલ સારા માણસો પણ લક્ષ્મીની લાલચમાં લલચાઈને ચોરી કરે છે. આ કંઈ ચાર ન હતું. આ ચોરી કરવા આવ્યું ન હતું, જરૂર પૂરતું જોઈતું હતું. એ લક્ષમીની લાલચમાં લલચાયે નહિ. આટલા મોટા ભંડારમાંથી ફક્ત એક સોનાથી બંગડી લઈને તિજોરી ધીમેથી બંધ કરી દીધી. પણ એ શેઠને ભાઈ જાગતું હતું. તેને એમ થયું કે ઉપર કોઈ ચોર ગયે છે. એટલે તેણે બૂમ પાડીને કહ્યું ભાભી! તમારા રૂમમાં ચાર પેઠે છે તપાસ કરો. ત્યારે શેઠાણી કહે છે મારા રૂમમાં કદી ચેર આવે નહિ, છતાં તપાસ કરું છું. હું જ્યાં બંગડી લઈને ભાગવા જાઉં ત્યાં શેઠાણી જાગી ગયા ને હું ધ્રુજવા લાગે, કે નીચે બધા જાગી ગયા Page #562 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા પર૧ છે. અહીં પણ શેઠાણું જાગ્યા. હવે મારું આવી બન્યું. શેઠાણીએ બંગડી લઈને મને જતાં જોયે. એટલે હું તેમના ચરણમાં પડી ગયે ને કહ્યું માતા!' મને બચાવ. મારૂં રક્ષણ કર. આટલું બોલતાં બોલતાં મારી જીભ બંધ થઈ ગઈ ને આંખમાં આંસુ ઉભરાઈ ગયા. આ જોઈ શેઠાણના મનમાં થયું કે આ માણસ ગમે તે દુઃખને માર્યો ચેરી કરવા આવ્યા છે પણ એનું હૃદય ચેરનું નથી. જે ચોર હોય તે બારીએથી છલાંગ મારીને કયારનોય ભાગી છૂટ હેય. ચિરની આંખમાં આંસુ ન આવે. શેઠાણીએ કહ્યું ભાઈ ! તું કોણ છે? ને શા માટે ચોરી કરવા આવ્યો છે? તું ચોરી કરવા આવ્યા છે પણ તારું હૃદય ચોરનું નથી. જે હોય તે ખુશીથી કહે. મને ભાઈ કહીને બોલાવનાર શેઠાણી બહેન જેવી વહાલી લાગી. મેં આંસૂ લડી મારી બધી કહાણી શેઠાણને કહી સંભળાવી અને કહ્યું બહેન! આવ્યો છું ચોરી કરવા તેમાં બે મત નહિ. તિજોરીમાંથી ફકત એક બંગડી લીધી છે. બીજું કંઈ લીધું નથી. બહેન ! હું પકડાઈ જાઉં એ માટે તમારા પગમાં પડું છું. તમે મને બચાવે. આ બાબતમાં આપણે એ વિચારવાનું છે કે ચોરી કરવા નીકળે છે છતાં એનું હૈયું કેવું સરળ ને પવિત્ર છે ! તે જોવા જેવું છે. - વિવેકી આત્મા સંચગવશાત્ પાપાચરણ કરે પણ એના દિલમાં ડખ તો હોય કે મેં આ ન કરવાનું કામ કર્યું છે. મારી કહાણી સાંભળીને શેઠાણીનું દિલ પીગળી ગયું. અહ! લાખની મૂડી હોવા છતાં મારા પતિ જુગારમાં, વ્યસનમાં કેટલા પૈસા ઉડાવે છે. એ બહારની મઝા લૂંટવામાં પડયા છે ને મારી સંભાળ પણ રાખતા નથી. જયારે આ માણસ આટલો ગરીબ છે છતાં એની પત્ની માટે કેટલું કરી છૂટે છે. પત્ની બિમાર છે તેનું એને કેટલું દુઃખ થાય છે ! પત્નીના દુખે દુઃખી થનાર આ ગરીબ સારો કે ઘરમાં અનેક સુખના સાધને હોવા છતાં બહાર ભટકતે મારે પતિ સારે? આજે શું બની રહ્યું છે ! ગરીબનારી દળણાં દળતી, ધનવાળી હીરે ઝળહળતી, હીરા મોતીવાળી રેતી, એને કંથ વિલાસ માણે છે. ધનવાન જીવન માણે છે, '' શેઠાણ વિચાર કરે છે હું કયાં આ શ્રીમંત શેઠની પત્ની અને કયાં ગરીબ પત્નીને પતિ! છતાં કે નિર્મળ પ્રેમ છે! અને કયાં મારા પતિનું વિલાસમય જીવન ! હું ભલેને હીરા મોતીના દાગીના પહેરીને ફરતી હોઉં પણ જે પ્રેમ અને આનંદ આ ઝુંપડીમાં છે તે મારી હવેલીમાં નથી. શેઠાણીના દિલમાં ખૂબ દયા હતી. તેમણે મને બાજુના પલંગ ઉપર સૂવાડી દીધો અને ઉપર શેઠની કિંમતી શાલ ઓઢાડી દીધી. પછી એરડાનું બારણું ખેલીને દિયરને કહ્યું કે અહીં કેઈ નથી. દિયર કહે છે મેં દરથી દિવાલ કૂદીને ચેરને અંદર આવતે જ છે. ત્યારે શેઠાણી કહે છે દિયરજી ! તમે તમારા ભાઈને Page #563 -------------------------------------------------------------------------- ________________ ૫૨૨ શારદા સરિતા સ્વભાવ તે તમે જાણે છે ને? દરરોજ રાત્રે તેઓ વહેલા મોડા આવે છે. મધ્યરાત્રી થવા આવી છે. એટલે તેમના મનમાં એમ કે બધાને જગાડીને હેરાન કરવા તેના કરતા કૂદીને અંદર જતો રહું. એટલે તેઓ દિવાલ કૂદીને આવ્યા હશે અને આવીને તેઓ ઉંધી ગયા લાગે છે. મેં બધા રૂમે જોઈ લીધા છે તમે શાંતિથી ઉંધી જાવ. હવે કશેય ભય નથી. આમ સમજાવી શેઠાણીએ દિયરને રવાના કર્યા. બધા સૂઈ ગયા. કોલાહલ શાંત થયા એટલે મને જગાડીને કહ્યું ભાઈ! હવે તમે ખુશીથી જઈ શકે છે. પણ તમે આવા મોટા ભંડારમાંથી ફક્ત એકજ બંગડી કેમ લીધી? જેટલું જોઈએ તેટલું ધન લઈ જાઓ. આ તિજોરી તમારી છે. તમે જરા પણ સકેચ રાખશે નહિ. હું તમારી ધર્મની બહેન છું. ત્યારે મેં કહ્યું બહેન? મારે વધારે કંઈ લેવું નથી. મારે તે એક બંગડી પણ ઘણી છે. તમે મને સો રૂપિયા આપે તે બંગડી પણ નથી જોઈતી. ત્યારે શેઠાણી કહે છે ના. બંગડી તે લઈ જવી જ પડશે. ' બંગડી લઈને શેઠાણી પાસેથી નીકળી ઘર તરફ આવતો હતો. મનમાં આશાના મિનારા ચણે છે કે બસ, બંગડી વેચીને પૈસા લાવીશ. સુશીલાને દવા બરાબર કરાવીશ, બાબાને દુધ પીવડાવીશ એમ વિચાર કરતો કરતો પિતાને ઘેર આવ્યા. ઘરમાં જઈ પ્રસન્ન મનથી મેં સુશીલાના માથે હાથ મુક્ય ને કહ્યું–સુસીલા ! આજે તે હું ચોરીની ચોરી અને શાહુકારીની શાહુકારી કરીને આવ્યો છું. પણ સુશીલા બોલતી નથી. દીવાના પ્રકાશમાં સુશીલા તરફ જોયું તે સુશીલા અને બાબો બંને ચિર નિદ્રામાં પોઢી ગયા છે. આ જોઈ હું ખુબ રડે, ઝુર્યો, છેવટે પાડોશીની સહાયથી ભારે હૈયે બંનેના અગ્નિસંસ્કાર કર્યો. બધી ક્રિયા પતાવી પાછો ઘેર આવ્યું તે મને ઘર સ્મશાન જેવું દેખાયું. બંગડી લઈને શેઠાણી પાસે ગયે ને તેમને બંગડી પાછી આપી. તે શેઠાણીએ કહ્યું કે કેમ પાછી લાવ્યા? મારા ભાભી અને બાબો બંને મઝામાં તે છે ને? ભાઈ કહે છે બહેન બંગડી જેને માટે લઈ ગયો હતે તે તે મારા પહોંચતા પહેલાં ચાલી ગઈ ને સાથે બાબો પણ ગયે. આટલું બોલતાં બોલતાં હું જમીન ઉપર પટકાઈ ગયે. બહેને કહ્યું ભાઈ ! આ બંગલો તારે છે. તું હવે અહીં રહે. તારી બધી જવાબદારી મારા માથે. ત્યારે મેં કહ્યું–બહેન! મારે તારા મહેલમાં રહેવું નથી. હજાર પુસ્તકો અને પાનાઓ વાંચવાથી જે વાત ન સમજાય તે આજે એક આઘાતના ફટકાથી સમજાઈ છે. મને સંસારની અસારતા સમજાઈ છે. હવે મારે તે આત્મકલ્યાણ કરવું છે એમ કહી બહેનના ચરણમાં પડી તેમના આશીર્વાદ લઈને હું નીકળ્યું. ત્યાં માર્ગમાં જૈન મુનિને ભેટે થયો અને તેમની સાથે હું ઉપાશ્રયમાં ગયા. તેમણે મને ધર્મને ઉપદેશ સંભળાવ્યા. મહારાજ ખુબ જ્ઞાની અને ગુણગંભીર હતા. મેં તેમની Page #564 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૫૨૩ પાસે ચારિત્ર અંગીકાર કર્યું. મને આ રીતે વૈરાગ્ય આવ્યો છે. ભાઈ ! આ સંસારનું સ્વરૂપ આવું છે. મુનિની પૂર્વની કહાની સાંભળી ત્રણે મિત્રો વૈરાગ્ય પામી ગયા. જમાલિકુમાર મહાવીર પ્રભુની વાણી સાંભળી વૈરાગ્ય પામ્યા છે અને માતા પાસે દીક્ષાની આજ્ઞા માંગે છે. પણ માતાને ખુબ મોહ છે એટલે પુત્રને રજા આપતી નથી અને કહે છે બેટા ! તારા વિના અમે જીવી શકીશું નહિ. ત્યારે જમાલિકુમારે કહ્યું–માતા આ સંસારમાં કે કોઈનું નથી. વળી આ માનવનું જીવન ક્ષણિક છે. જન્મ-જરા અને મમણ આદિ દુખેથી ભરેલું છે. હજુ જમાલિકુમાર શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે. શિખીકુમારને ગૃહત્યાગ ચરિત્ર : જાલિનીને ખબર પડી કે મારા પતિએ દીકરાને ગુપ્ત રીતે ઉછેર્યો છે એટલે વાઘણ જેવી વિકરાળ બનીને કહે છે જે તમારે એ દુષ્ટ છોકરાને ઘરમાં રાખ હેય તે મને મારી નાંખો અને મને જીવાડવી હોય તો એને ત્યાગ કરે. કાં હું નહિ કાં એ નહિ. જ્યાં સુધી આ વાતને ફેંસલો ન થાય ત્યાં સુધી મારે અન્નપાણીને ત્યાગ છે. મંત્રી સમયસૂચક હતાં. કંઈ બોલ્યા નહિ. આ તરફ શિખીકુમારને ખબર પડી કે મારા નિમિત્તે મારી માતાને કષાય આવે છે અને અન્નજળનો ત્યાગ કર્યો છે અને પિતાજીને પણ મારા નિમિત્તે શેષાવું પડે છે. એમને મારા પ્રત્યે ઘણે પ્રેમ છે એટલે મને પણ કંઈ કહી શકતા નથી અને માતાને પણ કાંઈ કહી શકતા નથી. આ ઘરમાં રહેવા કરતાં ક્યાંય ચાલ્યો જાઉં. મેરે કારણ માત-પિતાકી, ઉલઝન બઢતી જાય, ઇસસે તે બસ વહી શ્રેષ્ઠ હૈ, અબ યહાં રહેના જોય, નીકલ ગયા ચુપચાપ નીશી મેં, નિજ મનકે સમજાય છેશ્રોતા તુમ સુનજો સમરાદિત્યકા ચરિત્ર સુહાવના .(૨) .... મારા કારણે માતાને આટલું દુઃખ થતું હોય તો મને શું આનંદ આવે? આના કરતાં ઘરને ત્યાગ કરી દે શ્રેષ્ઠ છે એમ વિચાર કરી શિખીકુમાર પ્રભાતના પહેરમાં ઘર છોડીને નીકળી ગયો. મનમાં એક ભાવના છે કે અહો! કે દીકરા માટે પથ્થર તેટલા દેવ કરે છે તો હું હજુ મારી માતાનો એકનો એક દીકરે છું છતાં મારી માતાને મારા પ્રત્યે બિલકુલ પ્રેમ નથી. ખેર, તેમ વિચારી નવકારમંત્રનું સ્મરણ કરતો શિખીકુમાર જઈ રહ્યો છે. તે હવે કયાં જશે અને તેને કોનો ભેટો થશે અને જીવનમાં શું પરિવર્તન આવશે તેના ભાવ અવસરે કહેવાશે. Page #565 -------------------------------------------------------------------------- ________________ ૫૨૪ * શારદા સરિતા વ્યાખ્યાન નં. ૬૦ ભાદરવા સુદ ૧૪ ને સેમવાર તા. ૧૦-૯-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો! આત્માનો ઉદ્ધાર કરવા, પરમપદની પ્રાપ્તિ કરવા અને અનંત ભવની સાંકળ તેડીને વીતરાગપણું પ્રાપ્ત કરવા તેમજ યથાખ્યાત ચારિત્ર મેળવી કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કરવા માટે આપણને આ મનુષ્યભવ મળે છે. જ્યાં સુધી કર્મની વર્ગણા રહેલી છે ત્યાં સુધી જીવને જન્મ-જરા ને મરણનાં દુઃખે ઉભેલા છે. જ્યાં સુધી ભવની પરંપરા નહિ કપાય ત્યાં સુધી એ દુઃખ દૂર થવાના નથી. આ સંસારમાં દુઃખ અનેક પ્રકારના છે. પુણ્યવાન અને કદાચ આર્થિક દુઃખ ન હોય, દરેક રીતે સુખી હોય અને પુણ્યહીન છે દુઃખી હોય છે, પણ પુણ્યશાળી કે પુણ્યહીન દરેક મનુષ્યોને માથે જન્મ-જરા અને મરણનાં દુઃખ રહેલા છે. એ દુખ કેવી રીતે દૂર થાય? દુઃખને નાબૂદ કરવા માટે કર્મોને નાબૂદ કરવા જેવા છે. હવે એ કર્મો નાબૂદ કેવી રીતે થાય? આત્માને કર્મના મેલથી વિશુદ્ધ બનાવવા માટે કેધ-માન-માયા-લોભ આદિ કષાયોને નાબૂદ કરવાની જરૂર છે. છેલ્લા દશ-બાર વર્ષોથી ભારતમાં રીલીનનું કાપડ ખુબ વપરાય છે. લગભગ ઘણાં માણસો એ કાપડ પહેરે છે. દરેકને ટેરીલીન પહેરવું બહુ ગમે છે. ઘણાં એમ કહે છે કે એ કાપડ મેંદુ મળે છે. અમે કહીએ કે એટલું મોંઘુ કાપડ પહેરવાની શી જરૂર? ત્યારે એ લોકે કહે છે ટેરીલીન મેંઘું ઘણું મળે છે પણ તેનામાં ગુણ ઘણું છે. એક તે તે કાપડમાં કરચલી પડતી નથી. તેને ઈસ્ત્રી કરવી પડતી નથી. તેને સૂકાતાં પણ વાર લાગતી નથી. તેને ધૂળ જલ્દી ચુંટતી નથી અને કદાચ એંટી જાય તે સાફ થતાં વાર લાગતી નથી. પહેરવામાં તે કાપડ ખૂબ સુંવાળું લાગે છે. તેમજ ટકવામાં તે ઘણું ટકાઉ હોય છે. બે બુશકોટ અને બે પેન્ટ હોય તે બે વર્ષ નીકળી જાય. તમને આવું કાપડ પહેરવું બહુ ગમે છે. પણ તેના જેવા ગુણે કેળવવા ગમે છે? મહાન પુરૂષે કહે છે કે એ કાપડ જેવા ગુણ આત્મામાં ઉતારવા જેવા છે. સૌથી પ્રથમ આત્માને કેમળ બનાવે. આત્મા કમળ કેવી રીતે બને ? આત્મા કે મળ બનાવ એટલે અંતરમાંથી ક્રૂરતા, નિર્દયતા ને કઠોરતાને ત્યાગ કરે. આ દુર્ગુણેને ત્યાગ થાય તો આત્મામાં કમળતા આવ્યા વિના રહે નહિ. જ્યારે આત્મા પવિત્ર બને છે, કોમળ બને છે. ત્યારે તેના દિલમાં દરેક જીવ પ્રત્યે અનુકંપાભાવ આવે છે. તેની પાસે કોઈ મનુષ્ય આવે તો તેનું દિલ પણ કમળ બની જાય છે. જેમ ટેરીલીન કાપડ ટકવ માં મજબૂત હોય છે તેમ તમારા શરીરને આત્મબળથી મજબૂત બનાવે. તેને ઢીલું બનાવે નહિ. શરીરને સારું સારું ખવડાવી હૃષ્ટપૃષ્ટ બનાવે નહિ, પણ સાદો બિરાક આપી સ્વાદને જીતે. ઉપવાસ, આયંબીલ, બ્રહ્મચર્યનું પાલન, આદિ યથાશકિત Page #566 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા તનિયમમાં આવે. ખીજુ ટેરીલીન કાપડમાં ચીકાશ હાતી નથી. તેમાં ચિકાશ નહિ હાવાના કારણે તેને જલ્દી મેલ ચાંટતા નથી અને ચાંટે છે તે જલ્દી હેાઇથી ખરી જાય છે તેમ આપણા આત્માને પણ સમયે સમયે કર્મ રૂપી રજ-મેલ ચાંટી રહેલા છે. તે કખ ધ કષાય અને ચૈાગથી થાય છે. “હાય વા મન: ર્મયોગ : ” મન, વચન અને કાયાના ચેાગની પ્રવૃત્તિ અને ક્રેધ-માન-માયા અને લાભના પરિણામ એ બંનેનુ મિશ્રણ થવાથી કખંધ થાય છે. ', ૫૨૫ મહાન પુરૂષાએ તપશ્ચર્યા અને સંયમાદિ અનુષ્ઠાને દ્વારા પોતાના કાયાને ખૂબ પાતળા બનાવી દીધા છે એટલે તેમને કર્મબ ંધ થાય છે પણ જેમ ટેરીલીનના કાપડના ચાંટેલા મેલ જલ્દી સારૂં થઇ જાય છે તેમ આત્માને લાગેલા કમો પણ જલ્દી ખરી જાય છે. માટે બંધુએ! દરેક કાર્ય કરતી વખતે તીવ્ર કષાય ન આવી જાય તેને ખ્યાલ રાખવાની ખાસ જરૂર છે. તીવ્ર કષાયા દ્વારા બંધાયેલા કમે આત્માને લાંબા કાળ સુધી હેરાન કરે છે. માટે તમે ધાર્મિક પ્રવૃત્તિમાં હા કે વ્યવહારિક પ્રવૃત્તિમાં હા દરેક ઠેકાણે કષાય મળવાન ન અને તેની સતત જાગૃતિ રાખજો. ટેરીલીન કાપડને કરચલી પડતી નથી. તેને ઘડી કરીને મૂકયું હાય પણ જ્યારે ઉકેલવામાં આવે ત્યારે તે સીધુ દેખાય છે તેમ આપણને અહારના નિમિત્તા ખૂબ સતાવેછતાં તેની જેમ સીધા રહેવું. આત્મામાં સહેજ પણ કષાયના પ્રવેશ થવા દેવા નહિ. પ્રભુની વાણી સાંભળીને જેના આત્મા પવિત્ર અને વિશુદ્ધ અન્યા છે, જેની રગેરગમાં વીતરાગ વાણીની વીણા વાગી રહી છે તેવા જમાલિકુમાર માતાને કહે છે હે મૈયા! મને દીક્ષાની રજા આપ. પૂરજોશમાં આ વૈરાગ્યના વહેણ વહી રહ્યા છે તે રોકાશે નહિ. જેમ નદી બે કાંઠે વહેતી હોય ને પૂર આવ્યું હોય તે તેને અટકાવવા કોઈ ગમે તેટલેા પ્રયત્ન કરે પણ તે પૂરને કોઇ રોકી શકતુ નથી. તમે રોજ પેપરમાં વાંચા છે ને! રાજસ્થાનમાંથી પાણી આવતાં સામરમતી નદીમાં પૂર આવ્યા. કેટલા માણુસા એ પૂરમાં નિશધાર બની ગયા. આખી સેાસાયટીએ તણાઇ ગઇ. કંઇક મરી ગયા. એને કાઈ રાકી શકયું? પૂરજોશમાં વહેતા પાણીના પૂરને રોકી શકવા માટે કોઈ સમર્થ નથી તેમ સાચા વૈરાગીને સંસારમાં રાકવા માટે કાઈ સમર્થ નથી. એક ભાઈને વૈરાગ્ય આવ્યા પણ તાત્કાલિક દીક્ષા લઇ શકે તેવા તેના સચોગા ન હતાં એટલે તેણે ગુરૂ મહારાજ પાસે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી હું દીક્ષા ન લઉં ત્યાં સુધી મારે પાંચે વિગયાને ત્યાગ. આલા, જેણે એક સાથે બધા વિગયને ત્યાગ કર્યા તેના વૈરાગ્ય કેવા ઉચ્ચ કોટિના હશે! દીક્ષા લેવાની કેવી લગની હશે! પ્રતિજ્ઞા કર્યા એક વર્ષી થઈ ગયુ પણ ભાઇ દીક્ષા લેવાની વાત શ્તા નથી. અવારનવાર તે ભાઇ ગુરૂ પાસે જતા હતા એટલે ગુરૂ મહારાજે પૂછ્યું કે ભાઇ! હવે ક્યારે દીક્ષા લેવી છે? ત્યારે કહે છે ગુરૂદેવ! મારે દીક્ષા તેા લેવી છે પણ મારે થાડી ઉઘરાણી બાકી છે. ત્યારે મહારાજ Page #567 -------------------------------------------------------------------------- ________________ ૫૨૬ શારદા સરિતા કહે છે ભાઈ! કયાં સુધી ઉઘરાણી ઉઘરાણી કરશે? આ જીવન તો પાણીના પૂરની જેમ ચાલ્યું જાય છે. ત્યારે પેલે ભાઈ કહે છે સાહેબ! આપની વાત સાચી છે. પણ અમારે ગામડાની ઘરાકી રહી. એ ગામડાના માણસો હું દીક્ષા લઈને નીકળી જાઉં પછી છોકરાઓને કેઈ દાદ દે નહિ. એટલે હું ઉઘરાણું પતાવીને નીકળું. આમ કરતાં બીજા ત્રણ – ચાર વર્ષ કાઢી નાખ્યા અને ઉઘરાણી પતાવતાં પહેલા કાળ રાજાએ એની ઉઘરાણી કરી લીધી. પાંચ વર્ષ એણે વિગયને ત્યાગ કર્યો પણ ચારિત્ર લઈ શકો નહિ ને મૃત્યુ આવી ગયું. મૃત્યુ થતાં ઉઘરાણું તે ઉભી જ રહી ને? દેવાનુપ્રિયે! તમે પણ એમ જ કહે છે ને કે આ વર્ષે નહિ આવતા વર્ષે ધર્મધ્યાન કરીશું. હમણું પેઢી બરાબર વિકસાવી લઈએ. દીકરાને બરાબર ઠેકાણે પાડી લઈએ પછી ધંધામાંથી નિવૃત્તિ લઈને ધર્મારાધના કરીશું. પણ ખબર છે કે ત્યાં સુધી જીવી શકીશું? પેલા ભાઈ મરી ગયા ને ઉઘરાણી તે ઉભી રહી ગઈ. જ્યાં ચારિત્રના ભાવ આવ્યા ત્યાં ઉઘરાણી પતાવવાનો વ્યામોહ શા માટે હવે જોઈએ! કેડની સંપત્તિ આપવા છતાં જે ચારિત્ર ન મળે તે પાંચ-દશ હજારની તુચ્છ ઉઘરાણી માટે ગુમાવ્યું ને અનંતભવથી જીવ કર્મ બંધન કરતું આવ્યું છે. તેને નાશ કરવા માટે મનુષ્યનું આયુષ્ય અલ્પ છે. માટે કર્મને નાશ કરવા માટે તપ-સંયમ આદિ ધર્મકિયાઓ વિના વિલંબે કરવી જોઈએ. આપણે ત્યાં કર્મ નિર્જરાને અર્થે બંને નાના સતીએ બા. બ્ર. હર્ષિદાબાઈ મહાસતીજી જેમને આજે રમે ઉપવાસ છે અને બા. બ્રા. નવદીક્ષિત ભાવનાબાઈ મહાસતીજી જેમને આજે ૨૪મે ઉપવાસ છે તેઓ આત્માના ઉલ્લાસથી તપની સાધના કરી રહ્યા છે. તેમને એ વાત સમજાઈ ગઈ છે કે આત્મા ઉપર લાગેલા અનાદિ કાળના કમને ધોવા માટે તપ સિવાય બીજું કઈ સાધન નથી. મહાન પુરૂષ કહે છે असारेऽमुत्र संसारे सारेयं हि तप : क्रिया। विलम्बो युज्यते नात्र जीविते स्वल्प के सति ॥ આ અસાર સંસારમાં સારભૂત કિયા હોય તે તે તપ છે. કારણ કે કર્મોને તેડવાનું અમેઘ સાધન હોય તે તે તપ છે. માટે તમને જ્યારે ભાવ જાગે ત્યારે આરાધના કરી લો. તેમાં વિલંબ કરે નહિ. કારણ કે આપણું આયુષ્ય બહુ અલ્પ છે અને કર્મો અનંત જન્મના છે. જુના કર્મોને તેડવા માટે તપ અને આવતાં કર્મોને રોકવા માટે સંયમ તીક્ષણ શસ્ત્ર છે. જમાલિકુમારને કર્મોને તેડવાની લગની લાગી છે. માતાને મોહ, મૂંઝવે છે. એટલે અનેક પ્રકારે પુત્રને સમજાવે છે. પણ જેને જીવન ક્ષણિક લાગ્યું છે તે જમાલિકુમાર કહે છે માતા! જીવન કેવું છે તે તમે જાણે છે? “ધુ માનિ , સંસારન સુવર્ણપ૩રાણ” અધ્રુવ છે, અશાશ્વત છે અને જેમાં જન્મ–જરા અને મરણના જાલીમ દુઃખ Page #568 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૫૨૭ ઉભેલાં છે. એથી અધિક વધતાં કહે છે કે હે માતા! આ મનુષ્યનું જીવન કેવું છે? "कुसग्ग जल बिन्दु सन्निभे, सुविणगदसणोवमे विज्जुल या चंचले अणिच्चे. सडण पडण विध्वंसण धम्मे पुग्विवा पच्छा वा अवरस्स विप्पजहियव्वे भविस्सइ ।" જીવન ડાભના અગ્ર ભાગ ઉપર રહેલા ઝાકળના બિંદુ જેવું છે. સ્વપ્નદર્શન જેવું છે. જેમ કઈ રસ્તે રખડતા ભિખારીને સ્વપ્ન આવે કે હું મોટે રાજા બને અને રત્નજડિત સોનાના સિંહાસને બેઠે છું, મને ચામર વીંઝાય છે, પહેરેગીરે ખમ્મા મહારાજા ધિરાજને જય હે, વિજય હો એમ બીરૂદાવલી પિકારે છે ને ખમ્મા ખમ્મા થાય છે. આવું સ્વપ્ન જોઈને તે જાગૃત થયે પણ સવાર પડતાં હતું તેનું તે જ ચપ્પણીયું લઈને આપ મા-બાપ, આપો મા-બાપ એમ ભીખ માંગવાનું ચાલુ રહે છે. સ્વપ્નમાં સુખના દર્શન ક્ય જેવું આ માનવજીવન છે. તે વિજળીના ઝબકારા જેવું વિનશ્વર છે એટલે કે જેમ આકાશમાં વીજળીને ઝબકારે થાય છે ને અલોપ થઈ જાય છે તેવું ચંચળ અને અનિત્ય છે. વળી સડણ-પડણ અને નાશ પામવાના સ્વભાવવાળું છે ત્યાં શાશ્વત સુખ કયાંથી મળશે? તેમાં વળી તમે કહે છે કે અમારા મરી ગયા પછી તું દીક્ષા લેજે. પણ કેને ખબર છે કે તેણે પહેલા જશે અને કોણ પછી જશે? માટે જે આપ આજ્ઞા આપે તો મારે પ્રભુ મહાવીરની પાસે ચારિત્ર અંગીકાર કરવું છે. દેવાનુપ્રિયે! જમાલિકુમારના માતા-પિતાએ કહ્યું કે દીકરા! અમે ક્ષણવાર પણ તારો વિગ સહન કરી શકીએ તેમ નથી. તું અમને ખૂબ વહાલે છે. મારા હૈયાને હાર અને આંખની કીકી જે મને વહાલે છે. તું મારે શ્વાસોચ્છવાસ છે. એના જવાબમાં જમાલિકુમારે કે સચોટ ઉત્તર આપી દીધું કે માતાના મોહમાં જરા પણ મુંઝાય? અહીં બેઠેલામાંથી કેઈને વૈરાગ્ય આવે ને માતા કે પત્ની આવા શબ્દ કહે તે શું કરે? બેસી જાવને? (હસાહસ). જમાલિકુમારે સંસારની અસારતાનું આબેહૂબ વર્ણન કર્યું ને કહ્યું માતા આવે મેહ શા કામને? વહાલામાં વહાલી વ્યક્તિ મરી જાય તે તું શું કરે? ત્યાં કાળને રોકી શકાય છે? એક ટૂંકી જિંદગીના સબંધ ખાતર આટલો બધે મેહ શા માટે રાખે છે? આ મેહ રાખવાથી આત્મકલ્યાણ અને આત્મકલ્યાણનો માર્ગ બતાવનાર હિતકારી પરમાત્માના સબંધથી તું મને દૂર રાખવાનું કાર્ય કરે છે. જેમને ભગવાનને યોગ નથી મળે તેવા પામર મનુષ્યભવ પામીને આવા મેહમાં ભાન ભૂલે છે. ત્યારે આપણને પરમકૃપાળુ પરમાત્માને વેગ મળવા છતાં ભવમાં ભૂલા પડ્યા જેવું બને છે. વળી તે માતા! આ જગતમાં કેણ કેવું છે? દરેક આત્મા એક જન્મે છે ને એકલો કર્મ બાંધે છે. ને એકલે કર્મ ભેગવે છે. અને એકલે રેગી થાય છે અને પીડાએ ભેગવે છે, એમાં કઈ ભાગ પડાવી શકતું નથી. એકલો વૃદ્ધ થાય છે અને એકલા પરલોકમાં પ્રયાણ કરવું પડે છે. આ બધું એકલા કરવાનું છે ત્યાં સંસારના સગા-સનેહીઓ કર્મબંધનથી છોડાવવા કામ લાગતા નથી. Page #569 -------------------------------------------------------------------------- ________________ ૫૨૮ શારદા સરિતા જમાલિકુમારે માનવજીવનની ક્ષણિક્તા તથા જીવનમાં આવી મળતાં સબંધીઓના સચાગેાના અનિત્યપણાની એવી સુંદર રજુઆત કરી કે ક્ષણભર માતાપિતા વિચાર કરતા થઈ ગયા પણ માહ છે ત્યાં સાચું કયાંથી સમજાય? ભગવાન કહે છે જ્યાં માહ છે, ઇચ્છા છે ત્યાં દુઃખ છે. મેહ અને ઇચ્છાએ છૂટે તે દુઃખ ન થાય પણ સંસારી જીવનમાં તા કંઇ ને કંઇ ઇચ્છાએ જાગ્યા કરે છે તેમાં જીવ પોતાના આત્મિક ગુણામાં અને વીતરાગ - વચનામાં મસ્ત કયાંથી રહી શકે? નવી નવી ઇચ્છાઓ કરે કે આત્મજ્ઞાનમાં રમણતા કરે? સંસારમાં પહેલું દુઃખ તે એ છે કે સ્વભાવમાં રમવાનુ મૂકીને ઇચ્છાઓ!દ્વારા પરભવમાં ઘસડાવુ પડે છે. વળી ઈચ્છા ઉત્પન્ન થઈને શમી જતી નથી પણ એક ઇચ્છામાંથી અનેક ઈચ્છાએ જન્મે છે. જુઓ, પહેલા ખાવાની ઈચ્છા થાય તે પેટ માટે કેટલી વેઠ કરવી પડે છે. ખાવા માટે વહેપાર ધંધા કરવા પડે, પૈસા કમાવા પડે છે. અનાજ લાવા, સાફ કરો, દળાવેા, ચૂલા તાવડી–તપેલી અને લાકડા મધુ લાવીને રસોઈ બનાવવાની ક્રિયા કરવી પડે છે. ખાવાની ઈચ્છા એમ ને એમ કઈં થાડી પૂરી થાય છે ? તાંખાની તાલડી તેરવાના માંગે એમ એક ઈચ્છા પાછળ ખીજી કેટલીય ઇચ્છાએ એક નાગણમાંથી સેા સાપેલિયાની જેમ જન્મે છે. એમ ઇચ્છાએ છે તેને શમાવવા માટે કેટલાય કષ્ટ વેઠવા પડે છે, છતાં એકાંત-પાપ બંધાય છે. જમાલિકુમારે કહ્યું કે ઇચ્છાએ આટલી દુઃખરૂપ છે, છતાં સરવાળે શાશ્વત સુખ મળતું હેાત તે સારી વાત છે પણ અહી તે ક્ષણિક સુખ છે. આવી ઇચ્છાઓમાં સુખ શેાધવું એ તા સર્પની ઝેરભરી દાઢમાં અમૃત શેાધવા જેવું છે. સર્પની ઢાઢમાં અમૃત મળવાનું છે? એમ આ જીવન વીજળીના ઝમકારાની જેમ આવ્યુ કે ગયું ત્યાં શાશ્વત સુખની આશા ક્યાં રાખા છે ? મધુએ ! તમે આ જીવનની ક્ષણિકતાથી કયાં અજાણ છે ? તમે તે ઘણાંને ખાંધે ચઢાવીને ખાલી આવ્યા. તમારા બાપ દાદાએ સંસારની વેઠ કરી કરીને ગયા છતાં બધું મૂકીને ગયા એ સત્ય હકીકત છે. એ રીતે સૈા કોઇને જવાનું છે. વળી એ પણ નજરે જુએ છે ને બાપ પહેલાં મરે અને દીકરા પછી મરે, વૃદ્ધ પહેલા જાય ને ચુવાન પછી જાય એવા કાઇ નિયમ નથી. તે પછી મમત્વ રાખીને બેસી રહેવું શા કામનું? વળી દેહમાં રાગ ઉત્પન્ન થાય ત્યારે સગી પત્ની કે સગા માતા-પિતા પણ પીડામાં ભાગ લઇ શકતા નથી. એકલા જ પીડા ભેગવવી પડે છે. કર્મના ફળ ભાગવવામાં કાઇ સાથ આપતું નથી. જીવ જન્મે છે એકલા અને મરે છે એકલા અને એકલેા પરલેાકના પંથે પ્રયાણ કરે છે. આટલા માટે જ્ઞાની પુરૂષા પડકાર કરીને કહે છે સંસારની અસારતા સમજી માહ-માયા અને મમતાના અધના તેાડી સંયમી બને. જમાલિકુમારની એક ભાવના છે કે ભગવાનનું આલેખન પકડી સંસારના Page #570 -------------------------------------------------------------------------- ________________ ૫૨૯ શારદા સરિતા બંધનને તોડી, બધી મેહભરી વિટંબણાઓને અંત લાવી શકાય ને શાશ્વત સુખ પ્રાપ્ત કરી શકાય એ માટે અત્યારે પુરુષાર્થ કરવાની અમૂલ્ય તક છે. અત્યારે મોહમાં ફસાયેલા રહીને આત્મસાધનાના પુરુષાર્થની તક ગુમાવી દેવી એ મૂર્ખતા છે. સગા સંબંધીઓ, માતા-પિતા અને પત્નીઓને સબંધ જે કાયમ માટે ટકતે હેત તે જુદી વાત હતી. પણ એ સબંધે ગમે તેટલા સારા લાગે પણ જમનું તેડું આવે એટલે બધું છોડીને જવાનું છે એ ચોક્કસ છે. એવા ક્ષણિક સબંધે પ્રત્યે મેહ શા માટે કરવો? તેના કરતાં શાશ્વત સુખ મળે, કઈ જાતની વિટંબણા કે દુઃખ આવે નહિ એવા પ્રભુની આજ્ઞાનું પાલન કરવું શું ખોટું? એનું આલંબન શું ખોટું? જેમને બિચારાને પ્રભુની આજ્ઞાનું આલંબન નથી મળ્યું એ ભવમાં ભમે એમાં નવાઈ નથી. પણ મને તે જીવનનૈયાને તારવા માટે પ્રભુ જેવા સમર્થ નાવિક આલંબન રૂપ મળી ગયા છે તે ! હવે મારે ભવસાગરમાં શા માટે ભમવું જોઈએ? અને સંસારના અનેકવિધ દુખે શા માટે જોગવવા જોઈએ ! દેવાનુપ્રિયે! જેમ જમાલિકુમારને સંસારના સુખ દુઃખરૂપ લાગ્યા અને એ દુઃખને નાબુદ કરવા માટે સંયમ પથે જવા તત્પર બન્યા છે તેમ તમને આ સંસાર દુઃખરૂપ લાગે છે કે નહિ? જેને જે વાતનું દુઃખ સાલતું હોય છે તે દુઃખને દૂર કરવાના કારણે શેધે છે ને તેને દૂર કરવા પુરુષાર્થ કરે છે. મૂળને જડમૂળમાંથી કાઢય સિવાય દુઃખ દૂર થવાનું નથી. જેમ કે પિટમાં ભૂખ લાગી તે એ ભૂખને દૂર કરવા માટે કેટલું કરવું પડે છે તે આપણે જોઈ ગયા. પણ એ આહારની વાસનાને નિર્મળ કરવા માટે તપ-ત્યાગને પુરૂષાર્થ કરવો પડશે. ભારતીય સંસ્કૃતિનું મૂળ તપ અને ત્યાગ છે. બીજા અન્ય ધર્મોમાં પણ તપ-ત્યાગનું મહત્વ સ્વીકારેલું છે. શા માટે? દુનિયાને દુઃખી કરવા? “ના.” આહાર સંજ્ઞાને તેડવા માટે તપ છે. તપ ત્યાગની ભાવનાને જીવનમાં વ્યાપક બનાવો. આ કુમળી વયના મહાસતીજીને તપ જોઈને પણ મનમાં ભાવના થવી જોઈએ કે એ મા ખમણની ઉગ્ર સાધના કરે છે તો હું અમ-- છઠ્ઠ તો કરૂં? તમે જોયું ને? આ બધા કેટલા તપસ્વીઓ પ્રતાપભાઈ વિગેરે ઘણાં ભાઈ-બહેને જોડાયા છે તે રીતે તમે પણ જોડાવ. વિચાર કરો. જીવે આહારસંશાને પિષવા માટે શું નથી ખાધું? કેટલું ખાધું છે એને કંઈ હિસાબ છે? ગત જન્મની વાત છેડી દે. આ જન્મમાં પણ કેટલું બધું તેનું લીસ્ટ કર્યું છે? આજ સુધીમાં કેટલી જેટલી અને કેટલા મિષ્ટાન્ન ખાધા ! જો એ બધું ભેગું કરવામાં આવે તો એક માટે ઢગલે થઈ જાય શાક ઓછામાં ઓછું કેટલું ખાધું? બે ત્રણ ટન જેટલું ને બીજી વસ્તુઓ તે અલગ, છતાં હજુ તૃપ્તિ થઈ? આ પેટ દેવાળીયું અને દુકાળીયું છે. કેઈ માણસ દુકાળમાંથી આવ્યો હોય ને તેને Page #571 -------------------------------------------------------------------------- ________________ ૫૩૦ શારદા સારતા ખાવાનું આપે તેા કહેશે લાવે....લાવા ને લાવેા. ગમે તેટલું આપે! તે પણ એની ભૂખ મટે નહિ. અમદાવાદની લેાજના અનેલા પ્રસંગ છે. એક ભાઈ લાજમાં જમવા આબ્યા. દુકાળ પડેલા દેશમાંથી આવ્યેા હશે એટલે લાજમાં જઇને મેનેજરને લાજના ચાર્જના પૈસા આપીને ટેબલ પર બેસી ગયા. નાકરે થાળી લાવીને મૂકી. લાજના નિયમ પ્રમાણે એક ભાણામાં આઠ રેાટલી, દાળ--ભાત, શાક વિગેરે મૂકયું હતુ. બિચારા દુકાળમાંથી આવ્યેા હતેા. કેટલાય દિવસના ભૂખ્યા એટલે એવા ખાવા લાગ્યા કે મિનિટમાં અધું ખાઈ ગયા. થાળી સફાચટ કરી મૂકી એટલે નાકરે આવીને પૂછ્યું-શું જોઇએ છે ? ત્યારે કહ્યું કે રેટલી લાવા. નાકરે ત્રણ ચાર રોટલી આપી પણ એટલાથી એનું પેટ ક્યાંથી ભરાય ? ફરીને એણે કહ્યું રાટલી લાવા. નાકરે તેને કુલ ૩૨ રોટલી પીરશી હતી, છતાં તેનું પેટ ભરાયું નહિ. એ તે કહેતા ગચા લાવા રાટલી....લાવા રોટલી. એટલે નાકરે મેનેજરને વાત કરી તેથી :મેનેજર એ ભાઈની પાસે આવ્યે ને કહ્યું ભાઇ! હવે અહીંથી પાછા સિધાવે. ત્યારે તેણે કહ્યું કે શું હું મક્તનુ ખાવા આવ્યા છું ? ત્યારે મેનેજરે રૂપિયા ટેબલ પર મૂકીને કહ્યું–લા, આ તમારા રૂપિયા અને બત્રીસ રેાટલી ખાધી તેથી તેનુ વ્યાજ પણ ચૂકવી દીધું. હવે આપ પધારો, મેનેજરને થયું કે આ માણુસ દુકાળમાંથી આવ્યા છે. કાણુ જાણે કેટલું ખાઈ જશે! માટે તેને મેાકલી દીધા. દેવાનુપ્રિયે ! માનવનું પેટ પણ આવું દુકાળીયા જેવુ છે. આજે તમે તેને ઠાંસી ઠાંસીને ખવડાવ્યું હશે પણ કાલે સવાર પડશે એટલે કહેશે કે લાવા ચા-ધ, ખાખરા, ગાંઠીયા. આ સવારે આપ્યું ત્યાં અપેાર થતાં કહેશે કે લાવા ઢાળ-ભાત-શટલી ને શાક. પેટને ગમે તેટલું સારું' ખવડાવા પણ ખીજે દિવસે તા સાફ એક દ્વિવસ પણ નહિ ટકે એવું દુકાળીયુ છે. જેમ દુકાળમાંથી આવેલા દુકાળીયા માણસ ગમે તેટલું ખાવા છતાં સતાષ ન પામે તેમ પેટ પણ કદી સતેષ નહિ પામે. બીજી રીતે જોઇએ તે પેટ દેવાળીયું પણ છે. કેવી રીતે? જેમ ચાપડામાં જમા અને ઉધારનું ખાતું હોય છે. આટલા રૂપિયા જમા ને આટલા રૂપિયા ઉધાર છે, તેમ પેટનુ ખાતું જુએ. કંઇ જમા ન મળે. અધું ઉધાર ને ઉધાર. પેટની પેટીમાં ગમે તેટલું જમા કરાવા ને વ્યાજ સાથે તે લેવા જાએ પણ તે પાછું આપશે? એની પાસે શુ દેવાનુ હાય તે તમને આપે? આજે પેટના ટીફીન મેાકસમાં દૂધપાક-પૂરી-ખમણુ-કઢી-ભાત શાક બ્લુ જમા કરાવ્યું ને કાલે પેટને કહેા કે કાલે મેં તને આટલું ભાજન કરાયું હતુ તા આજે ઉપવાસ કરવા ઈચ્છું છું. તે પેટ કહી દેશે કે ખખરા! જે ઉપવાસનુ નામ લીધું છે તે! તારા પગ ઢીલા કરી નાંખીશ ને માથું એવુ દુઃખવા આવશે કે પથારીમાંથી ઉભા નહિ થઇ શકે. પેટ દેવાળીયુ છે. સાંજ પડતાં તમે તમારી દુકાન અંધ Page #572 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૫૩૧ કરે છે પણ આ પેટની પેઢી તે રાત્રે પણ ખુલ્લી ને દિવસે પણ ખુલ્લી. એને બંધ કરવાની નહિ. વળી પાછો અન્યાય કેવો? જમા કરવાને પણ તૈયાર પાછું આપવાની ચેમ્પી ના. પણ તમે પેટને કહી દે કે ગમે તેમ થાય, સતીજીએને મા ખમણની તપશ્ચર્યા ચાલે છે. મારે તેની પૂર્ણાહુતિમાં અઠ્ઠમ કરે છે, ત્યારે પેટ કહેશે ખબરદાર! તારે કરવું હેય તે કર પણ હું તને કંઈ કરવા દેનાર નથી. જે તમને ખ્યાલ આવી જાય કે આ પેઢીને દેવાળું કાઢનાર છે તે એ પેઢીમાં પૈસા જમા કરાવશે? અરે ત્યાં જમા કરાવેલા હોય તે પણ ખબર પડતાની સાથે પાછા લઈ આવશે ન આપે તો કેટે ચઢીને પણ લઈ આવશે. પણ અહીં તમે જાણે છે કે પેટ દેવાળીયું છે છતાં માલા જમા કરાવો છેને? તેનું કારણ એ છે કે પેટને આપ્યા વગર છૂટકે નથી. પણ તેમાં એવી રીતે જમા કરે કે એક વખત જમા કરાવવાથી ચાલી શકે તે બે વખત નહિ અને બે વખતથી ચાલે તો ત્રણ વખત ન કરાવો અને દિવસે જમા કરાવવાથી ચાલી શકે તે રાત્રે જમા કરાવશો નહિ. અહીં ગમે તેટલું જમા કરાવશે પણ અંતે તે દેવાળું છે. માટે જે તમને જમા કરાવવાનું મન થતું હોય તે આત્માની પેઢી ઉપર જમા કરાવજે. ત્યાં કદી દેવાળું નીકળશે નહિ. જમાલિકુમાર દીક્ષા લેવા તત્પર બન્યા છે. પણ માતાને પુત્રને મેહ છૂટતે નથી. પુત્રની વાત સાંભળીને માતા મુંઝાય છે. ભગવાન કહે છે રાગ એ મહાગ છે. ટી. બી., કેન્સર, ન્યુમોનીયા કે મેલેરિયાની રીબામણથી જીવ જેટલો નથી રીબાતે તેનાથી અધિક રાગનો રગ રીબાવે છે. માતાને અત્યંત રાગ છે એટલે જમાલિકુમારને દીક્ષાની રજા આપતી નથી. જમાલિકુમાર માતાને કહે છે આ જીવન ક્ષણિક છે. તેમાં આટલે બધે મોહ શા માટે કરે છે? હજુ પણ આગળ શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર –અહીં બે પાત્ર જોવા મળે છે. એક તો જમાલિકુમાર દીક્ષા લેવા માટે તલસે છે પણ એની માતા રજા આપવા તૈયાર નથી. જ્યારે જલિનીને પણ એકને એક પુત્ર શિખીકુમાર હોવા છતાં પુત્ર ઘરમાં રાખવો ગમે નહિ. પિતાને તે પુત્ર પ્રાણુથી પણ અધિક પ્રિય હતું. પણ માતાના કારણે પિતાને શેષાવું પડે છે. તેના કરતાં હું આ ઘર છોડી દેવું. એમ વિચાર કરી શિખીકુમાર માતા-પિતાનું ઘર છોડીને ચાલી નીકળે. વનવગડામાં એકલો અટૂલો ચાલતે ચાલતો રસ્તામાં પડાવ નાંખતે ચાલ્ય જાય છે. કેઈ દિવસ ઘરની બહાર નીકળે નથી. પગમાં કાંટા ને કાંકરા વાગે છે. લેહી નીકળે છે પણ પિતે પોતાના કર્મને દેષ આપે છે. ગુણવાન આત્માઓ કઈને દેષ દેતા નથી તે પોતાના કર્મને દેષ આપે છે. ગજસુકુમારના માથે અંગારા મૂકાયા છતાં કઈને દોષ ન આપે. પણ પિતાના કર્મને દેષ આપે. અવંતીસુકુમાર સાધુને સ્વાધ્યાય કરતા સાંભળી નલિની ગુલ્મ Page #573 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ શારદા સરિતા વિમાનનું નામ સાંભળી જાતિસ્મરણ જ્ઞાન પામ્યા અને દીક્ષા લીધી તે દિવસે શમશાનમાં જતાં પગમાં કાંટા વાગવાથી લોહી નીકળ્યું તેની ગંધ શિયાળ આવી. તે ત્રણ દિવસની ભૂખી હતી મુનિ શમશાનમાં જઈ કાઉસગ્ગ ધ્યાનમાં સ્થિર થયા હતાં. ત્યાં જઈને એ શિયાળ અને તેના બચ્ચાએ મુનિના શરીરને વલુરી નાંખ્યું. પગનું માંસ ખાઈ ગઈ. નસે તેડી નાંખી. રાત્રીના ચાર પ્રહર પૂર્ણ થતાં તેમનું આયુષ્ય પૂર્ણ થયું. અહીં વિચાર આવે છે કે ગજસુકુમાર મેક્ષમાં ગયા અને અવંતીસુકુમાર આટલું કષ્ટ વેઠવા છતાં મોક્ષમાં ન ગયા, પણ નલિની ગુલ્મ નામના વિમાનમાં કેમ ગયા? તેનું કારણ એ છે કે અવંતીસુકુમાર નલિની ગુલ્મ વિમાનમાંથી આવ્યા હતા અને જતી વખતે પણ મનમાં નલિની ગુલ્મ વિમાનમાં જવાની સહેજ આશંકા ઉભી થઈ તે ચારિત્ર અને આ મહાન ઉપસર્ગ સહવાનું ફળ એટલેથી અટકી ગયું છતાં નિયાણું હેતું કર્યું એટલે ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને મનુષ્યભવ પામીને મેક્ષમાં જશે. વિજયસિંહ આચાર્યને સમાગમ શિખીકુમાર ભવ્ય જીવ છે. હળુકમી આત્મા છે. ખૂબ સમભાવ ધારણ કરતે ચાલતે ચાલતો એક નગરીની બહાર અશેકવન નામના ઉદ્યાનમાં એક ઘટાદાર અશોકવૃક્ષ નીચે પિતાના શિષ્ય પરિવારથી યુક્ત, સંયમમાં રકત, બે પ્રકારના અશુભ ધ્યાનથી મુક્ત, ચાર કષાયના ટાળનાર, પાંચ ઈન્દ્રિઓને દમન કરનાર, છકાય જીવો પ્રત્યે વાત્સલ્ય ભાવ રાખનાર એવા વિજયસિંહ નામના આચાર્યને તેણે જોયા. તેમને જોઈને તેના દિલમાં ખૂબ આનંદ થયે અને તેમની પાસે તે ગયે. વંદન કર સત્કાર દિયા, બોલી દેકર સન્માન, મંગલમય ગુણખાન જગતકા કરતે હૈ કલ્યાણ, આયા દેવ તવ શરણુ, કરને વચનામૃતક પાન હે શ્રોતા તુમ... વિજયસિંહ આચાર્યને તેમજ શિષ્ય પરિવારને ખૂબ ભાવપૂર્વક વંદન કરી વિનયપૂર્વક ત્યાં બેસી ગયે. આચાર્યદેવ ખુબ જ્ઞાની હતા. સમજી ગયા કે આ કોઈ હળુકર્મને ભવી જીવે છે. તેને ખુબ સુંદર ધર્મને બેધ આપે. આ સાંભળીને શિખીકુમારને સંસાર ઉપરથી વૈરાગ્ય પેદા થયાં અહે! આ સંસાર સ્વાર્થનું સમરાંગણ છે. મતલબનું મેદાન છે અને રાગદ્વેષથી ભરેલું છે. મને મારા મહાન પુણ્યદયે આવા ગુરૂ મળ્યા છે તે મારે શા માટે હવે સમય ગુમાવે. હું ગુરૂ સમીપે દીક્ષા લઈ લઉં. શિખીકુમાર વંદન કરીને કહે છે હે ગુરૂદેવ ! આપે મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. આપ મારી નૈયાના તારણહાર છે. મારા ઉપર કૃપા કરીને મને દીક્ષા આપો. મને સંસાર દાવાનળ જે લાગે છે. ત્યારે ગુરૂદેવ કહે છે ભાઈ ! તારી ભાવના ઉત્તમ છે, પણ અમારી પાસે તું આવ્યું છે તે હંમણાં અહીં રહે અને ચેડા શાસ્ત્રોનું અધ્યયન કર પછી દીક્ષા આપીશું. Page #574 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૫૩૩ વળી તારા માતા-પિતાની આજ્ઞા સિવાય અમારાથી તને દીક્ષા અપાય નહિ. માટે ચેડા વખત પછી તને દીક્ષા આપીશું. આ તરફ શિખીકુમાર છાનામાને ભાગી છૂટ. સવાર પડતાં બ્રહાદત્ત પ્રધાનને ખબર પડી કે મારે દીકરી ચાલ્યા ગયાં છે એટલે તેને ખુબ દુઃખ થયું. ચારે તરફ તપાસ કરાવી પણ શિખકુમારને પત્તે લાગ્યું નહિ એટલે પિતાના માણસોને લઈને બ્રગ્રદત્ત જાતે શિખીકુમારની શોધ કરવા નીકળે. નિજ નંદન કે હુંત હૃઢત બ્રહ્યદત્ત ચલ આયા, વાપસ ઘર ચલનેક હેતુ, શિખીકે સમજાયા પર અબ મુઝકે સંયમ લેના, અપના ભાવ બતાયા હોતા તુમ ગામેગામ અને વગડે વગડે બ્રહ્મહત્ત પ્રધાન પોતાના પુત્રને શોધવા લાગે. ઠેકાણે ઠેકાણે શોધ કરતાં શિખીકુમારના પિતા હાથણી ઉપર બેસીને પિતાના માણસો સાથે ત્યાં આવ્યા. આવીને તેમણે વિજયસિંહ આચાર્યને વંદન કર્યા અને ગુરુએ તેમને ધર્મને ઉપદેશ સંભળાવ્યું. વ્યાખ્યાન પૂર્ણ થયા પછી બ્રહ્મદર ગુરૂની પાસે આવીને બેઠા. “કુમારે પિતાને કરેલી પ્રાર્થના પિતાજી ગુરૂ પાસે બેઠા. જ્ઞાનચર્ચા કર્યા બાદ શિખીકુમારને ઘેર આવવા માટે ખૂબ સમજાવ્યું. તે વખતે શિખીકુમાર પિતાજીને પ્રણામ કરીને કહે છે પિતાજી! આપ તો દયાળુ છે. આપ કેઈની પ્રાર્થનાને નકારતા નથી, તે મારી પ્રાર્થના સાંભળીને મને કૃતાર્થ કરો. ત્યારે પ્રધાન કહે છે બેટા! બેલ, તારી શી ઈચ્છા છે? ત્યારે શિખીકુમારે કહ્યું પિતાજી! આપ સંસારના સ્વરૂપના જાણકાર અને અનુભવી છે. આ મનુષ્યભવ રાધાવેધ સાધવાની માફક મહાન દુર્લભ છે. પ્રિયજનના સમાગમ વૃક્ષ ઉપર બેઠેલા પક્ષીઓના માળા જેવા અનિત્ય છે. રિદ્ધિઓ વિજળીના ચમકારા જેવી છે. યૌવન પુષ્પ જેવું ક્ષણિક છે. મૃત્યુ હંમેશા પિતાને પ્રભાવ દરેક ઉપર ચલાવે છે. તે આપ મારા ઉપર કૃપા કરીને મને આજ્ઞા આપે તે સકલ દુઃખને અંત કરનાર વીતરાગ પ્રભુએ બતાવેલી ભાગવતી દીક્ષા અંગીકાર કરૂં. પુત્રની વાત સાંભળી પિતાનું હૈયું ભરાઈ આવ્યું. ગદ્દગદ્દ સ્વરે બોલ્યા-પુત્ર! સાધુપણા માટે આ કાળ ગ્ય નથી. ત્યારે શિખકુમારે કહ્યું હે પિતાજી! જેમ મૃત્યુ મારા માટે કેઈ અકાળ નથી. તેમ સાધુ ધર્મ માટે કેઈ અકાળ નથી. પિતાએ ખૂબ સમજાવ્યું. પણ શિખકુમારને તીવ્ર વૈરાગ્ય જેઈ પિતાએ આજ્ઞા આપી. એટલે ગુરૂ મહારાજે તેને દીક્ષા આપી અને પછી પ્રધાન પિતાના સ્થાને આવ્યા. ગામમાં સૈને ખબર પડી કે શિખીકુમારે દીક્ષા લીધી. દીક્ષા લઈને ખૂબ જ્ઞાનધ્યાનમાં મસ્ત બન્યા. હવે જાલિનીને આ વાતની ખબર પડશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. Page #575 -------------------------------------------------------------------------- ________________ ૫૩૪ શારદા સરિતા વ્યાખ્યાન નં. ૬૧ ભાદરવા સુદ ૧૫ ને મંગળવાર તા. ૧૧-૯૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતકરૂણાનિધી શાસનસમ્રાટ વીર પ્રભુએ ઘાતી કર્મોને ક્ષય કર્યા પછી કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કરી દ્વાદશાંગી સૂત્રની વાણી પ્રકાશી તેમાં જમાલિકુમારને અધિકાર ચાલે છે. જમાલિકુમારને પ્રભુની વાણી સાંભળી વૈરાગ્યને રંગ લાગે છે તેથી દીક્ષા લેવા માટે તત્પર બની માતા પાસે દીક્ષાની આજ્ઞા માંગે છે. - જમાલિકુમાર સંસારની સગાઈએ પ્રભુ મહાવીરના જમાઈ હતાં ને ભાણેજ પણ હતાં. એમના અંતરમાં વીતરાગ વાણી રૂપી મેરલાને ટહુકાર થશે. મેરને ટહુકાર થાય તે સર્પો પલાયન થઈ જાય છે તેમ જમાલિકુમારને આત્મા ચંદનવૃક્ષ સમાન હતો. તેને વીંટળાયેલા કામ-ધ અને વિષય-વિકારરૂપી સર્ષો વીતરાગ વાણીને ટહુકાર થતાં પલાયન થઈ ગયા ને આત્મસાધનાની લગની લાગી. જડ ચેતનનું ભેદજ્ઞાન થયું. વીગ પ્રભુની વાણીથી મનુષ્યને જડ અને ચેતનનું ભાન થાય છે, સાચા અને ખેટાની પિછાણ થાય છે. ચેતનને ચળકાટ દેખાય ત્યારે જડના ઝળકાટ છૂટી જાય. સત્યની પિછાણ થાય ત્યારે અસત્ય છૂટી જાય છે ને સચ્ચિદાનંદ સ્વરૂપ આત્માની પિછાણ થાય છે. આજે દુનિયામાં જ્ઞાન તે ઘણું વધ્યું છે પણ એ જ્ઞાન આત્મિક સુખ આપનારૂં નથી. એ જ્ઞાન ભૌતિક સુખ આપનારું છે. સાધનાનું લક્ષ આત્મિકજ્ઞાન પ્રાપ્ત કરવાનું હેવું જોઈએ. આનંદઘનજી મહારાજના મિત્રે સાધુ બનીને બારબાર વર્ષ સુધી સાધના કરી ત્યારે લેખંડમાંથી સુવર્ણ બનાવનાર સુવર્ણરસની પ્રાપ્તિ કરી. એક સંન્યાસીએ વર્ષે સુધી સાધના કરી ત્યારે દરિયા કે નદીમાં માણસ જેમ ધરતી ઉપર ચાલે તેમ પાણીમાં ચાલવાની સિદ્ધિ મેળવી. તે મનમાં મગરૂરી રાખતો હતો કે મેં કેવી સાધના કરી છે પણ એક અધ્યાત્માગી સંત એને મળી ગયા ને કહ્યું ભાઈ ! આટલી મગરૂરી શાની રાખે છે? જિંદગી પર્યત સાધના કરી તેને અંતે તે મેળવી મેળવીને શું મેળવ્યું? ત્રણ દેકડાની વિદ્યા કે બીજું કંઈ? નું પાણીમાં પગે ચાલીને સામે પાર જઈ શકે છે, તે બીજા ત્રણ દેકડા આપીને નૌકામાં બેસીને પણ સામે પાર જઈ શકે છે એમાં કંઈ વિશેષતા નથી. વિશેષતા આત્મિજ્ઞાનની છે. દેવાનુપ્રિયે! આજના ભૌતિકવાદના વિજ્ઞાને તે હદ કરી છે. ભૌતિક સુખ માટે આત્માને વેચી નાંખ્યો છે. બાવળ વાવવા માટે કલ્પવૃક્ષના મૂળ ઉખેડી નાંખ્યા છે. ગર્દભ. માટે ઐરાવત હાથીને વેચી દીધું છે. મોતીનું પાણી જેવા માટે ખેતીને પીસીને ભૂકો કરી નાંખે છે ને ઉત્તમ મનુષ્યભવરૂપી રત્ન મળ્યા પછી તેને કાચ સમજી વિષયવિકારને વિલાસના ઉકરડામાં ફગાવી રહ્યા છે અને આવી માનવજીવનની અમુલ્ય ક્ષણે Page #576 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૫૩૫ સંસારસુખને માટે ખર્ચાઇ રહી છે. વિષયમાં આસક્ત બનેલા વિષયના કીડાઓને કયાંથી ખ્યાલ હોય કે રાખ મેળવવા માટે હું લાખની નેટને સળગાવી રહ્યો છું. સંસારના સુખો રાખ જેવાં છે અને માનવજીવનની અમૂલ્ય ક્ષણે લાખની નોટ કરતાં પણ વધુ કિંમતી છે. ભૌતિક સુખે આ ભવમાં નથી મળ્યા. અનંતીવાર મળ્યા છે ને દુઃખ પણ જીવે ભગવ્યા છે. ઉત્તરાધ્યયન સૂત્રના ત્રીજા અધ્યયનમાં ભગવંતે કહ્યું છે કે एगया देवलोएसु, नरएसु वि एगया। एगया आसुरी कायं, आहा कम्मेहिं गच्छइ ॥ ઉત્ત. સૂ. અ. ૩, ગાથા ૩ જીવ તેના કર્મ અનુસાર દેવલોકમાં ઘણીવાર ગો ને દેવતાના દિવ્ય સુખ ભગવ્યા. નરકમાં દારૂણ દુખો પણ ભોગવ્યા. એમાં કયાં મોહ પામવા જેવું છે? વીતરાગવાણીને રંગ લાગે તે ભવના ફેરા ટળી જાય. પણ વિભાવના વંટોળે ચઢેલ છવ ગૌશીર્ષ ચંદનના ઉત્તમ વૃક્ષ જેવી શીતળ અને વાત્સલ્ય ભરેલી અને હિતકારી એવી વીતરાગ પ્રભુની મંગલ વાણીમાં એક્તાન બનતું નથી. અહીં આવીને બેઠા પછી પણ એનું ચિત્ત તે કયાંયનું કયાંય ભટકતું હોય છે. રસ જાગે તે સમય કયાં પસાર થઈ જાય છે તેની ખબર ન પડે. લીનતા જોઈએ. મનુષ્ય મરીને દેવગતિમાં ઉત્પન્ન થાય છે ત્યાં દેવીઓ આવીને ખમ્મા ખમ્મા કરે છે. દેવની અદ્ધિ અને સાહ્યબી જેઈને ન ઉત્પન્ન થયેલો દેવ કહે છે કે હું મારા કુટુંબીજનેને કહી આવું કે ધર્મકરણીનું આ ફળ છે. ત્યારે દેવીઓ કહે છે સ્વામીનાથ! અમારૂં બે ઘડીનું નાટક જેઈને પછી જાવ તે ત્યાં કહી શકે કે ત્યાં આવા નાટક ચેટક છે. એ બે ઘડીનું નાટક જોતાં આપણા બે હજાર વર્ષ ચાલ્યા જાય છે. નાટકમાં દેવ એ લીન બની જાય છે કે બે હજાર વર્ષ ક્યાં પૂરા થયા તેની એને ખબર પડતી નથી. આમાં શંકા કરવા જેવું નથી. ગમે તેટલી ભૂખ લાગી હોય, ગમે તેવી વેદના થતી હોય, પણ જે વિતરાગ વાણી સાંભળવામાં તમને રસ પડયે હશે તે ભૂખ ને દુખ બધું ભૂલી જવાશે. તમે પૈસા કમાવામાં લીન બને છે. નેટ ગણવામાં લીન બને છે ત્યારે તમને બીજું કંઈ યાદ આવે છે? તમે વહેવારમાં લીન છે ને પ્રભુના ભજનમાં દીન છે. તેના બદલે પ્રભુમાં લીન બને અને વહેવારમાં દીન બનો તો આખી લાઈન બદલાઈ જાય. પૂજ્ય ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજ શાસ્ત્રના સ્વાધ્યાયમાં એવા લીન બની જતાં કે એમને બહારનું ભાન રહેતું નહિ. સ્વાધ્યાયના પાંચ પ્રકાર છે. વાંચના, પૃચ્છના, પરિયણ, અનુપ્રેક્ષાને ધર્મકથા. તેમાં ભગવાન કહે છે તમે ગમે તેટલી વાંચશું કરે, પૃચ્છના કરે, પરિયટ્ટણા કરે પણ જે તેની અનુપ્રેક્ષા ન કરે તે એ જ્ઞાન ટકી Page #577 -------------------------------------------------------------------------- ________________ પ૩૬ શારદા સરિતા રહેવુ મુરકેલ છે. ઉત્તરાધ્યયન સૂત્રના રહ્મા અધ્યયનમાં ગૌતમસ્વામી ભગવાનને વદન નમસ્કાર કરીને પૂછે છે: अणुहाए णं भन्ते जीवे कि जणय ? णणुप्येह एवं आउय . वज्जाओ सत्तकम्मप्यगडी ओ घणिय बन्धण बध्धा ओ सिठिलबन्धण बध्धाओ पकरेइ । दोहकालट्ठिइयाओहस्सकाल ट्ठिइयाओ पकरेइ । तिव्वाणुभावाओ मन्दाणुभावाओ पकरेइ । बहुपए सग्गाओ अप्पपए सग्गाओ पकरेs | आउयंचणं कम्मंसिया बन्धइ, सियानो बन्धइ । असा यावेयणिज्जं चणं कम्मंनो भुज्जो भुजजो उवचिणाइ । अणाइयंचणं अणवदग्गं दीहमद्धं चाउरन्तं संसार - कन्तारं खिप्पमेव वीइवयइ || હે ભગવંત! અનુપ્રેક્ષાથી શું ફળ થાય? ત્યારે ભગવાન કહે છે અનુપ્રેક્ષાથી આયુષ્ય છોડીને બાકીની સાત કર્મીની પ્રકૃતિના દૃઢ અધનાને શિથિલ કરે છે. લાંખા સમયની સ્થિતિવાળા સાત કર્મોને ઘેાડા સમયની સ્થિતિવાળા કરે છે. તીવ્ર રસવાળી પ્રકૃતિને મ રસવાળી કરે છે. ઘણાં પ્રદેશવાળી પ્રકૃતિએને અલ્પ પ્રદેશવાળી મનાવે છે. આયુષ્ય કર્મના અધ કદ્દાચિત થાય છે ને નથી પણ થને. અશાતા વેદનીય કર્મી વારંવાર ખંધાતું નથી અને અનાદિ અનંત અને દીર્ઘ માર્ગવાળી સ્તુતિ રૂપ સંસારઅટવીને જલ્દી પાર કરે છે. બંધુઓ! સ્વાધ્યાયમાં પણ અનુપ્રેક્ષા કરવાથી આવા મહાન લાભ મળે છે. તે યશાવિજ્યજી મહારાજ સ્વાધ્યાય ધ્યાનમાં એવા લીન બની જતાં કે તેઓ ઘણી વાર સૂર્યાસ્તને ટાઈમ થઇ જાય તેા પાણી પીવાનું પણ ભૂલી જતાં હતા. તે સાક્ષાત પ્રભુની વાણી સાંભળવા મળે ત્યારે કલાકાના કલાકા વીતી જાય તેમાં શુ નવાઈ છે? એક વૈજ્ઞાનિક એની વિજ્ઞાનની શેાધખોળમાં એવે મસ્ત રહેતા હતા કે તેના માટે ઘેથી ટીફીન આવતા તે પણ ત્યાં ને ત્યાં પડયા રહેતા. એકવીસ દિવસ સુધી એના કાર્યની ધૂનમાં એને ભૂખ લાગી છે તેની ખખર પડી નહિ. એકવીસ દિવસે એનુ કાર્ય પૂરૂ થયું ત્યારે ખબર પડી કે મને ભૂખ લાગી છે. આવા વૈજ્ઞાનિકાની વાત કરીએ તે તમાશ ગળે જલ્દી ઉતરે છે તેા સર્વજ્ઞ પ્રણિત વાત ગળે કેમ ઉતરતી નથી? આઈન્સ્ટાઈન નામના વૈજ્ઞાનિક વાંચનમાં એટલા બધા લીન રહેતા કે તેઓ એક વખત પુસ્તક વાંચતા હતા તેમાં તેમને કાઇ કામ પ્રસ ંગે ઉઠવું પડયું એટલે પુસ્તકમાં નિશાન તરીકે રૂ. ચાલીસ હજારના એક કાગળની કાપલીની માફ્ક મુકી દીધા, એમણે ચેક મૂકયા છે તે પણ ખખર ન હતી. કેવી તેમની મન્નતા હશે! દેવાનુપ્રિયે ! તમે પણ આત્મસાધનામાં આવી. લગની લગાડે તે તમને ભૂખ તરસની ખખર નહિ પડે. જમાલિકુમારને લગની લાગી છે. એને ભવના ફેરા ખટક્યા Page #578 -------------------------------------------------------------------------- ________________ ૫૩૭ શારદા સરિતા છે ને સમજાઈ ગયું કે આ સંસાર અલિતા પવિતા જેવો છે. જ્યાં ચારે તરફ રાગ-દ્વેષ અને મોહની આગ ફાટી નીકળી છે. જ્યારે ઘરમાં આગ લાગે છે ત્યારે માણસ શું કરે છે? जहा गेहे पलितम्मि, तस्स गेहस्स जो पहू । सार भंडाणि नीणेइ असारं अव उज्जइ ।। एवं लो पलित्तम्मि जराए माणेण य । अप्पाणं तारइस्सामि, तुब्भेहि अणुमन्निओ ॥ ઉત્ત સૂ. અ. ૧૯, ગાથા ૨૨-૨૩ જ્યારે ઘરમાં આગ લાગે ત્યારે માણસ ભડભડતી આગમાંથી સાર વસ્તુઓ કે જેના મૂલ્ય વધારે અને વજન ઓછું હોય તેવી વસ્તુઓ ગ્રહણ કરીને બહાર નીકળી જાય છે પણ સોફા-ગાદલા-ઓશીકા કે રેડિયે બચાવવા રહેતા નથી તેમ જમાલિકુમાર તેના માતા-પિતાને કહે છે આ જરા અને મરણરૂપી આગથી બળતા આ સંસારમાં આપની આજ્ઞા લઈને હું સંયમ લઈને મારા આત્માને તારીશ. આ સંસાર સ્વપ્નના સુખ જે છે. જેમ સ્વપ્નમાં કઈ માણસ ધનવાન બની જાય છે તે કઈ ગરીબ બની જાય છે. પણ સવાર પડતાં તે હવે તે ને તે રહે છે. યુવાની સંધ્યાના ખીલેલા રંગ જેવી છે. સંધ્યા ક્ષણવારમાં અસ્ત થઈ જાય છે તેમ યુવાની પણ ક્ષણવારમાં ચાલી જાય છે. વળી આ શરીર પણ સડણ–પડયું સ્વભાવવાળું છે. એમાં કયાં આનંદ પામવા જેવું છે ! અત્યારે આત્મસાધના કરવાને અનુકૂળ સમય છે. સમય હાથથી ચાલ્યા જશે પછી પસ્તાવાને પાર નહિ રહે. માટે જ્યારે શરીર સારું હોય, યુવાવસ્થા વતી હોય ત્યારે આત્માની આરાધના કરવી જોઈએ. પછી તે આ ઈન્દ્રિઓ શિથિલ બની જશે. તમારૂં કહ્યું નહિ કરે તે વખતે શું બની શકશે? માટે અત્યારે વિવેકદષ્ટિ વાપરી આ દેહ પાસેથી કામ કઢાવી લો, નહિ તે પાછળથી પસ્તાવું પડશે. પછી કરવાની ગમે તેટલી ઈચ્છા હોય તો પણ બની શકતું નથી. એક ન્યાય આપીને આપને સમજાવું. એક શેઠ ખૂબ ધનવાન હતા. એમના શેઠાણી ગુજરી ગયા પછી ફરીને શેઠે લગ્ન કર્યા. ત્યારે ન્યાતના આગેવાનોને થયું કે ચાલે, શેઠ નવા શેઠાણી પરણ્યા છે. મોટી ઉંમરે પણ સારા ઘરની કન્યા મળી છે એટલે લગ્નના આનંદમાં છે. તે લગ્નની ખુશાલીમાં ધર્મ ખાતે વાપરવા માટે સારી રકમ કઢાવીએ. આમ વિચાર કરી મહાજન શેઠના ઘેર ગયું. પોતાને ઘેર મહાજનને આવતાં જોઈ શેઠને ખૂબ આનંદ થયે ને ઉભા થઈને મહાજનને આવકાર આપતાં કહ્યું–પધારો–પધારો. મારું આંગણું પાવન થયું. એમ કહી આસન આપી મહાજનને બેસાડ્યું. ચા-પાણી-નાસ્તા કરાવીને પૂછ્યું-ફરમાવે કેમ આપનું પધારવું થયું? ત્યારે મહાજન કહે છે આજે એમ થયું કે ચાલે Page #579 -------------------------------------------------------------------------- ________________ ૫૩૮ શારદા સરિતા શેઠને મળી આવીએ. અને શેઠના લગ્ન થયા છે તે અભિનંદન આપી આવીએ અને...એમ કહેતાં અટકી ગયા. ત્યારે શેઠ કહે છે બેલે.બેલે એમ કહેતાં કેમ અટકી ગયા ? ત્યારે કહે છે બીજું તે કાંઈ નહિ પણ આપના પુણ્યનો ઉદય છે! લીલાલહેર છે. આપની પાસે પિસો સારો છે તો આપણું ન્યાતની ધર્મશાળા જીર્ણ થઈ ગઈ છે અને પાંજરાપોળ તરફ પણ લક્ષ આપવા જેવું છે. એ માટે આપનું ધ્યાન દેરવા માટે અમે આવ્યા છીએ. એટલે શેઠ સમજી ગયા કે આ લેકે મારી પાસે પૈસા કઢાવવા આવ્યા છે. તેથી શેઠ કહે છે તમારી વાત સાચી છે. ધર્મના ખાતામાં આપવું જોઈએ. પણ આ નવા શેઠાણું સોળમી સદીના આવ્યા છે. એ આવ્યા ત્યારથી મને કહ્યા કરે છે કે મારે તે ઉભું રસોડું જોઈશે. ચૂલા અને સગડી મારાથી નહિ સળગાવાય. મારે તે ગ્લાસ જોઈશે. મારે એરકંડીશન રૂમ જોઈશે. એટલે જુઓને આ બધું ઘર રીપેરીંગ કરાવવામાં મારે ખર્ચ ઘણે થઈ ગયું છે ને લગ્નમાં પણ સારો ખર્ચ થયો છે. વળી જુના શેઠાણીને મંદવાડ લાંબો ચાલ્યા એટલે તેમની દવામાં પણ ઘણું ખર્ચ થયો છે. બોલો, હવે પૈસા ધર્માદામાં ક્યાંથી આપું? ત્યારે મહાજન કહે છે શેઠ! આટલે બધે ખર્ચો તો કને તે લાખ લેગ સવા લાખ જેવું છે. ઘાણ ભેગો ઘસરકો. ત્યારે શેઠ કહે છે તમે કહો છો તે બધું સાચું છે પણ ધાર્યા કરતાં ખર્ચ વધું થઈ ગયું છે એટલે હાલ પૈસા આપી શકું તેમ નથી. ત્યારે મહાજન કહે છે શું બને એમ નથી? હમણ કઈ સંસારને ખર્ચ આવે અગર નવા શેઠાણી કહે કે મારે આવી સાડી જોઈએ, અગર અમુક દાગીના જોઈએ તે શું નહિ કરી શકે? એ નવી શેઠાણી કહે તેટલો ખર્ચ હોંશે હોંશે થાય પણ ધર્મના કાર્યમાં વાપરતા હોંશ ન થાય તેનું કારણ શું? સ્ત્રી પ્રત્યે જેટલે રાગ છે તેટલે ધર્મ ઉપર કયાં છે? ધર્મ ઉપર રાગ હોય તે આનાકાની કરે નહિ. મહાજન ધર્મશાળાના આદિ શુભ કાર્યમાં પૈસા લખાવવા માટે સામા પગલે ચાલીને આવ્યા છતાં શેઠે ચોખ્ખી ના પાડી દીધી. મહાજનને થયું કે હવે કંઈ વળે તેમ નથી એટલે નિરાશ થઈને ચાલ્યા ગયા. દેવાનુપ્રિય! સંસારમાં હાય પત્ની ને હાય પિસા કરે છે પણ જે જે આ સ્વાર્થની માયા કેવી છે? શેઠે મહાજનને રાતી પાઈ પણ આપી નહીં. અહીં શેઠાણી વખત જતાં જ નવી નવી ચીજો માંગે છે અને શેઠને મોહવશ થઈને બધું લાવી આપવું પડે છે એના રંગ-ઢંગ કંઈ ઓર છે. દાગીના, કપડા અને પૈસા. બધું શેડાણી એના પિયર ભેગું કરે છે ને ઉપરથી શેઠને દબડાવતી જાય છે, ને બીજી બાજુ મીઠું મીઠું બેલતી જાય છે. ત્યારે શેઠને થયું કે અહે! જેના મેહમાં ફસાયે તે સ્ત્રી કેવી સ્વાથ છે એને કંઈક જોઈએ ત્યારે મારી પાસે કેવી નમ્રતા બતાવે છે ને જોઈતું Page #580 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૫૩૯ મળી જાય ત્યારે મને દબડાવે છે. કેવું માયાનું પૂતળું છે. આ ઉંમરે મેં વિષયભોગને ન છોડ્યા ત્યારે આ દશા થઈને ? જે મેં પહેલેથી એવો વિચાર કર્યો હોત કે હે જીવ! તેં વિષયભોગ ઘણાં ભગવ્યા. હજુ તારી તૃષ્ણ પૂરી ન થઈ. મન ઉપર કાબૂ ન રાખે ત્યારે આ સ્ત્રી મારા ઉપર વર્ચસ્વ જમાવવા તૈયાર થઈ છે. કે એનો રોફ છે ને કેવી દબામણી ને કેવા ખેલ ખેલે છે. ખાનગી પૈસા ભેગા કરે છે ને પિયર ભરે છે. અને મારી તો પૂરી ખબર પણ લેતી નથી. આમાં મારા આત્માનું શું ભલું થાય છે? , એ તો મોજમઝા ઉડાવવામાં પડી છે. એને એના આત્માની પડી નથી ને ભેગી મારા આત્માની પણ ચિંતા નથી. મારે માટે મૃત્યુ હવે નજીક આવતું જાય છે. પૂર્વના પુણ્યદયે મેં લીલાલહેર કરી પણ હવે આગળના ભાવમાં મારું શું થશે? હવે શેઠ ગભરાયા. એમને પરલેકની ચિંતા થઈ કે હું મરી જઈશ તે પાછળ આ પત્ની મારી પાછળ ધર્માદામાં રાતી પાઈ આપવાની નથી. એના કરતાં મારી જાતે ધમદામાં વાપરી નાંખું તે શું છેટું? હાથે તે સાથે. મારી જાતે કરીશ તે સાથે આવશે. એક દિવસ શેઠાણી બહેનપણીઓ સાથે બહાર ગયા છે. તે સમયે શેઠે વિચાર કર્યો કે મહાજનને ખાનગીમાં બોલાવું. અને જે જે ખાતામાં ખાસ જરૂર હોય ત્યાં સારી રકમ નક્કી કરીને લખાવું. એટલે તરત ચિઠ્ઠી મોકલાવી કે મહાજન જલ્દી આવે. મહાજન પણ તરત આવ્યું એટલે શેઠે પોતાની ઈચ્છા વ્યકત કરી અને વીલ કરવા બેઠા. તેમાં આગેવાનેને પૂછી પૂછીને જે જે ખાતામાં ખાસ જરૂર હોય ત્યાં સારી રકમ લખાવીને વિલ તૈયાર થઈ ગયું. પાસે પંદર લાખની મુડી હતી. તેમાંથી પત્ની માટે બે-ત્રણ લાખની મિક્ત રાખી બધી મિલ્કત નેંધાવી દીધી. વીલ તૈયાર થઈ ગયું. હવે શેડની સહી કરી ઉપર સિકકે લગાવવાનું બાકી છે ત્યાં શું બને છે તે જોજે. પોતાની જાત નીચવીને નાણું કમાયા છે છતાં પોતાની પત્ની પાસે કેવી કંગાલ દશા થાય છે. પોતે કમાયેલું પિતાની ઈરછા હોવા છતાં દાનમાં આપી શકાતું નથી. જ્યાં કુટુંબીઓ લુંટવા બેઠા હોય ત્યાં જીવ અશરણ બનીને સુકૃત્ય કયાંથી કરી શકે? શેઠના પત્ની બહાર ગયા હતા ત્યાં કેઈએ ખબર આપી કે તમે અહીં શું ફરે છે? તમારે ઘેર મહાજન ગયું છે. ત્યાં શેઠાણું ચમક્યાં. મારે ઘેર મહાજન શા માટે ગયું છે! નક્કી શેઠ પાસેથી પૈસા કઢાવવા ગયા લાગે છે. શેઠ તે ભેળા છે. કદાચ આ લેકે બહુ કહેશે તે પૈસા આપી દેશે. માટે લાવ જલ્દી ઘેર જાઉં. શેઠાણું દોડતા ઘેર આવ્યા. અહીં વિલમાં સહી સિક્કા કરવાની વાત ચાલે છે. આવીને એણે જોયું તે સસ્કારી સ્ટેમ્પવાળો કાગળ પડે છે. અંદર કંઈક લખેલું છે ને સહી સિક્કાની વાતો ચાલે છે. એટલે મહાજનની શરમ છોડીને બધાની વચમાં જઈને વિલને કાગળ ઉપાડ. વાંચે તે લાખો રૂપિયાનું વીલ કર્યું છે. શેઠાણી કેધાયમાન થઈને બોલી. લૂંટારાઓ! અહીં Page #581 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦. શારદા સરિતા , શા માટે આવ્યા છે? મારું ઘર લૂંટવા આવ્યા છે કેમ? , લૂંટવું હોય તેટલું લૂંટ એમ બોલતાની સાથે વીલને કાગળ ફાડી નાંખ્યો ને તેના ટુકડે ટુકડા કરીને ફગાવી દીધા. અને શેઠ સામે જોઈને બેલી, તમે ઠીક છે. મને ભીખ માંગતી કરવાનું બંધ કર્યો છે. મારી રજા વિના એક પાઈ પણ તમારાથી કેમ અપાય? હવે જેઉં છું કેવા આપે છે? આ જોઈને શેઠને ખુબ ભારે આઘાત લાગે કે બસ, મારું કમાયેલું ધન હું દાનમાં ન વાપરી શકું? મારા ધનમાંથી પાક માટે મારું કંઈ નહિ? લાખ રૂપિયાની મિલ્કત આ નવી શેઠાણી પચાવી પાડશે ને એના પિયર ભેગું કરશે. આ એ ભારે આઘાત લાગ્યું કે ત્યાં ને ત્યાં શેઠનું હાર્ટ બેસી ગયું ને શેઠ ધરતી ઉપર ઢળી પડ્યા. જુઓ, કેવું બન્યું? પહેલાં મહાજન સામેથી લેવા આવ્યું હતું ને શેઠને ધર્મના ખાતામાં પૈસા લખાવવા ખૂબ વિનવણી કરી હતી પણ શેઠને એક પાઈ પણ આપવાનું મન ન થયું. હવે અત્યારે હૃદયના પ્રેમથી આપવું હતું ત્યારે પત્ની આડી આવી. અડી આવી તે કેવી આવી કે દેવાનું તે દૂર રહ્યું, પણ દેતા પહેલા શેઠના પ્રાણ નીકળી ગયા. બંધુઓ ! જોયું ને ! આ શેઠનું કેવું બન્યું? માટે કહીએ છીએ કે ધર્મના કાર્યમાં પૈસા વાપરવાનું મન થાય ત્યારે વાયદા ન કરે. વાયદા કરવામાં ફાયદા નથી. વાયદા કર્મબંધનમાં કરજે, ધર્મકાર્યમાં નહિ. શેઠ ગબડી પડ્યા જેમાં મહાજન તે સ્થિર થઈ ગયું. ત્યાં શેઠાણું કહે છે હાય..હાય... મારા પતિને મારી નાંખ્યા. આ હિરામીઓ પારકા ઘેર ધાડ પાડવા આવ્યા. હે ભગવાન! મારા નાથને આ શું થઈ ગયું? પાપીઓ તમે બધાએ આવીને મારો ચૂડો ભંગાબે એમ કહી ગમે તેવા શબ્દ બોલવા લાગી. એટલે મહાજમ ઉઠીને રવાના થઈ ગયું. જ્ઞાની કહે છે માણસ મરી ગયા પછી એના કુટુંબીજને એનું ધન લૂટે છે, પણ અહીં તે પત્ની ઉઠીને ધન લૂંટવા બેઠી ત્યારે પતિના પ્રાણ ઉડી ગયા. કેવી પરાધીનતા ! પિતાનું ધન વાપરવામાં પોતે સ્વતંત્ર નહિ. તમારા હૈયે હાથ મૂકીને વિચાર કરો કે તમારું રળેલું વાપરવામાં તમે સ્વતંત્ર છે ? વાપરવાની ભાવના જાગે તે પણ ઘરનાને પૂછવું પડે. જે એ ના પાડે તો મામલો ખતમ. વિચાર કરે કે આ સ્વાર્થ ભરેલા સંબંધે તમને શરણ આપશે? “ના” તે એની પાછળ આટલે બધે રાગ શા માટે રાખો છો? એ કુટુંબ પરિવારના રક્ષણ માટે પૈસા કમાવામાં હિંસા-જુઠ-ચોરી, માયાકપટ, અન્યાય અનીતિ આદિ પાપકર્મો કરે છે તે તમને કયાં લઈ જશે તેને વિચાર કરે અને ધર્મ આરાધનાને અમૂલ્ય અવસર ગુમાવે નહિ. જો ચૂક્યા તે શેઠની જેમ પાછળથી પસ્તાવું પડશે. માટે પાણી પહેલા પાળ બાંધી લે. જમાલિકુમાર એમના માતા-પિતાને જીવનની ક્ષણિકતા સમજાવે છે. અમે પણ તમને કહીએ છીએ. દેવાનુપ્રિયે ! જીવન ક્ષણિક છે, તો તેમાં ધર્મની આરાધના કરી Page #582 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૫૪૧ છે. લે. તમારા ખળકામાં ધર્મના સંસ્કારોનું સિ ંચન કરે. આજનું વિજ્ઞાન કહે છે ઘઉંમાંથી બનેલી વૈષ્ટિક ચીજોમાં વિટામીન B છે. શાકભાજી C છે. ત્યારે આપણા જૈન સિદ્ધાંતા કહે છે કે એ. ખી. સી. સાતેય વિટામીને બ્રહ્મશ્ચ માં છે. બ્રહ્મશ્ચયનું પાલન કરશે તે વિટામીન લેવા જવું નહિ પડે. બ્રહ્મશ્ચ માં અનેક ગુણા રહેલા કરવાથી આત્માનુ એજસ વધે છે. જીવાનુ રક્ષણ થાય છે ને તપ કહે છે કે “તવેસુ વા ઉત્તમ કંમચેર’'સ તપમાં પ્રાશ્ચ બ્રહ્મશ્ચર્ય પાળવાથી શરીરમાં તાકાત આવે છે. જ્યારે ઈંડા વિકાર વધે છે ને જીવેાની હિંસા થાય છે ને ખાનાર જૈન શાસ્ત્રકારાએ સાતેય પ્રકારના વિટામીન પ્રાપ્ત ઉપદેશ આપ્યા છે. જો બ્રહ્મચર્યનું પાલન નહિ કરે ચતુતિમાં ભમવું પડશે. ન ભમવું હોય તેા ચારિત્રના ઘરમાં આવી જાવ. જમાલિકુમારે માતા પાસે સંસારની અસારતા અને માનવજીવનની ક્ષણિકતા સમજાવી. હવે તેની માતા નવી લીલા કરશે ને શું ખનશે તેના ભાવ અવસરે કહેવાશે. તથા ફ્રુટમાં વિટામીન ડી. ઈ. એફ. જી. આ તમારે ખીજે ક્યાંય બ્રહ્મશ્ચર્યનું પાલન થાય છે. ભગવત શ્રેષ્ટ તપ છે. આઢિ વાપરવાથી આત્મામાં ક્રૂતિમાં જાય છે. આટલા માટે કરવા માટે બ્રહ્મશ્ચર્ય પાળવાના તે સંસારની પરંપરા વધશે અને '' ચરિત્ર – શિખીકુમારની દીક્ષા 4 બ્રહ્મદત્તકભી મુનિવરને સમજાયા દે જ્ઞાન, શ્રાવકનત પાલૂંગા ગુરૂવર, કરવા દે પચ્ચખાન, શિખી તે! બન ગયા સંયમી, ઘર આ ક્રિયા બયાન હા....શ્રોતા તુમ,” 66 શિખીકુમારે દીક્ષા લીધી. પિતાજીને પુત્રને છેાડીને જવાનું મન થતું નથી. દિલમાં ખૂબ દુ:ખ થાય છે. ત્યારે વિજયસિંહ આચાર્ય તેમને પણ ધર્મ સમજાવ્યા. એક મહિના સુધી મુનિ પાસે બ્રહ્મદત્ત મંત્રી કાયા અને જ્ઞાન સુધારસનું પાન કર્યું ને તેમણે શ્રાવકના ખાર ત્રતા અંગીક ૨ કર્યા. અહીં મુનિના માસકલ્પ પૂર્ણ થયા ને ખીજા ક્ષેત્રમાં વિહાર કરીને ગયા. બ્રહ્મદત્ત મંત્રી પણ પેાતાના માણસે સાથે પેાતાના ગામમાં આવ્યા ને પેાતાના ગામમાં ને ઘરમાં સૌને કહેવા લાગ્યા કે મારા દીકરા શિખીકુમાર તા સંયમી બની ગયા. એણે વિજયસિ· આચાર્ચ પાસે દીક્ષા લીધી છે. આ જાલિનીને તેા જ્યારથી પુત્ર ગર્ભમાં આવ્યા ત્યારથી તેના પ્રત્યે દ્વેષ હતા. તેથી તેને મારવાના પ્રયત્ન કર્યો. છેવટે જન્મ પછી દાસીને મારી નાંખવાની આજ્ઞા કરી હતી પણ બ્રહ્મદત્તની મનાઇ હતી. એટલે દાસીએ ને બ્રહ્મદત્તે તેને ગુપ્ત રીતે ઉછેરેલા ને માટો થતાં એમ બહાર પાડયું કે મારે પુત્ર નથી માટે આ પુત્રને દત્તક લીધા છે. એને પુત્રની જેમ પાળતા હતા. પણ જાલિનીને તેના પ્રત્યે દ્વેષ ઉત્પન્ન થયા. ને બ્રહ્મદત્ત સાથે ખુબ કલેશ કર્યો જેથી શિખીકુમાર ભાગી છૂટયા. પણ પુણ્યવાનને જ્યાં Page #583 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨ શારદા સરિતા જાય છે ત્યાં બધી સામગ્રી મળી રહે છે. તેને જીવનનૈયાના સુકાની વિજયસિંહ આચાર્ય મળી ગયા. પિતાજીની આજ્ઞા પણ મળી ગઈ એટલે દીક્ષા લઈ લીધી. પ્રધાને ઘેર આવીને શિખીકુમારના બે મોઢે વખાણ કર્યા. નગરના લેકે પણ તેના વખાણ કરવા લાગ્યા કે આ શિખીકુમારે સારું કર્યું. આ પુત્રની પ્રશંસા જાલિનીથી સહન ન થઈ શકી. પુત્રપ્રશંસા સુન જનનીકા, અધિક બઢા હે ક્રોધમનમેં માન બૈઠી એસે, ઉસને કિના પ્રતિબંધ, કરવાને નિંદા માતાકી, માર્ગ નિકાલા શોધ હો-શ્રોતા પુત્રની પ્રશંસા સાંભળી જાલિનીના અંતરમાં કેદની જવાળાઓ ફાટી નીકળી. વિવેકી માણસ સવળો અર્થ લે છે ત્યારે જાલિની શું વિચાર કરે છે કે એણે પિતાની પ્રશંસા કરાવવા માટે અને મારી નિંદા કરાવવા માટે આ રસ્તો ઠીક શેધી નાખે. પણ હું એને બદલે જરૂર લઈશ. અહીં પુત્રની દીક્ષા પછી બ્રહ્મદત્તનું મન પણ સંસાર ઉપરથી ઉઠી ગયું. સંસારમાં રહેવા છતાં સાધુની જેમ રહેવા લાગે. એટલે જાલિનીને કેધ અધિક વધવા લાગ્યા. બ્રહ્મદત્તનું મન ભગવાનમાં છે જ્યારે જાલિનીનું મન ભેગ તરફ રંગાયેલું છે. હવે એને ધર્મ ક્યાંથી ગમે? હવે જાલિની શિખી મુનિને નાશ કેવી રીતે કરે, એમનું કાસળ કેવી રીતે કાઢવું તેને રસ્તે શોધે છે અને આ તરફ બ્રહ્મદત્ત મંત્રીનું આયુષ્ય પૂર્ણ થતાં અંતિમ સમયે અનશન કરીને તેઓ દેવલોકમાં ગયા. જાલિનીના મનમાં ખૂબ પશ્ચાતાપ થયો કે મેં એ છોકરાને જન્મતાંની સાથે તાળવે અફીણ ચૂંટાડી દીધું હોત તે એ જીવતો ન રહેત. એ જીવતો રહ્યો તે અહીંથી ચાલ્યા ગયે ને દીક્ષા લીધી. હવે એ અહીં આવે તે સંદેશ મોકલું. જાલિનીએ મેકલેલું નિમંત્રણ જલિનીએ ખૂબ વિચાર કરીને તેના સમદેવ નામના માણસને રત્નકંબલ આપીને મેક. મુનિ કયાં વિચરે છે તેની એને ખબર નથી. કારણ કે સાધુ હજારે ગામ હોય એમને કયાં શોધવા ખૂબ તપાસ કરતાં કરતાં સમદેવ છ મહિને સમાચાર મેળવીને તમાલ નામના ગામમાં પહોંચ્યા. ત્યાં વિજયસેન આચાર્ય બિરાજતા હતા તેમને વંદન કર્યા. શિખીમુનિએ તેને ઓળખે એટલે પૂછયું તમે અહીં કયાંથી? ત્યારે કહે છે ગુરૂદેવ! આપે દીક્ષા લીધાના સમાચાર જાણું આપના માતુશ્રી જાલિનીદેવીને દુઃખ થયું છે ને તેમણે આપના કુશળ સમાચાર જાણવા માટે મને અહીં એક છે. માતા તે આપના વિયોગે ચોધાર આંસુએ રડે છે. એમના પશ્ચાતાપને કઈ પાર નથી ને તેઓ કહે છે કે મેં પુત્ર પ્રત્યે દ્વેષ કર્યો ત્યારે એમને દીક્ષા લેવી પડીને? શિખીકુમાર કહે છે ભાઈ! માતાના કારણે હું દીક્ષિત થયે નથી. માતાજી તે મારા મહાન ઉપકારી છે. મારા કલ્યાણમિત્ર જેવા હિતાવી છે. તેઓ નકામો આટલે પશ્ચાતાપ કરે છે. Page #584 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૫૪૩ ત્યારે સોમદેવ કહે છે આપના માતુશ્રીએ એમ પણ કહેવડાવ્યું છે કે સ્ત્રીઓ તે સંકુચિત હૃદયવાળી અને અવિવેકનું ભાજન, વગર વિચાર્યું કરનારી ઈર્ષ્યાળુ ને પાછળથી પશ્ચાતાપ કરનારી હોય છે, પણ પુરૂષે તે ધીર-વીર ને ગંભીર હોય છે અને ચારે તરફને વિચાર કરનારા હોય છે, તે મેં સ્ત્રી જાતીએ તો કદાચ આવેશથી ન કરવાનું કર્યું પણ તમે તે પુરૂષ હોવા છતાં માતાનું હદય પારખ્યા વિના દીક્ષા શા માટે લીધી? બીજું આપે પ્રવજ્ય અંગીકાર કરી છે. ગુરૂના સાનિધ્યમાં રહીને ખૂબ શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે આ જાણી માતાને આપના દર્શનની ખૂબ ઝંખના છે. તો આપ કૈશંબીમાં પધારીને માતાની ભાવના પૂર્ણ કરે અને આપને માટે રત્નકાંબલ મોકલી છે તેને આપ સ્વીકાર કરે ત્યારે શિખીમુનિ કહે છે એ મારા ગુરૂને કહો એમાં મારૂ કામ નહિ. ગુરૂની આજ્ઞા વિના શિષ્ય એક દોરે પણ લેવાય નહિ. એટલે એમદેવ ગુરૂની પાસે ગયા ને રત્નકાંબલ બતાવી. બંધુઓ! તમને થશે કે રત્નકાંબળી એટલે તેમાં રત્ન જડયા હશે. પણ એમાં રત્નો જડેલા ન હતા. પણ એ કાંબળી ઉનાળે ઠંડક આપે છે કે શિયાળે ગરમી આપે છે. ચોમાસામાં સમકાલીન રહે છે એવા એનામાં ગુણ હોય છે, આ રત્ન કાંબલ ગુરૂને બતાવી અને પ્રેમથી તેનો ગુરૂએ સ્વીકાર કર્યો ને માતાના સમાચાર આપ્યા. શિખકુમારના મનમાં થયું કે દુનિયામાં કાલને પાપી આજે પાવન બની જાય છે તે રીતે મારી માતાની મતિ હવે સુધરી લાગે છે. હવે તેને મારા પ્રત્યે દ્વેષભાવ નથી. મુનિને તે કેઈના પ્રત્યે દ્વેષભાવ નથી એટલે એની દષ્ટિ નિર્મળ હોય છે. નિર્મળ મનુષ્ય બધું નિર્મળ દેખે છે ને મેલા મનના માનવી બધે મેલું દેખે છે. શિખીમુનિને માતાની માયા જાળની ખબર નથી. સોમદેવે ગુરૂ પાસે બધી વાત કરી. એટલે ગુરૂએ કહ્યું સેમદેવ! તમે જાતિની માતાને કહેજે કે તમારી વિનંતી યાનમાં રાખીશું અને હમણાં જે શ્રુતજ્ઞાનનો અભ્યાસ ચાલે છે તે પૂર્ણ થયા પછી કઈ અંતરાય નહિ આવે તે શિખીકુમાર મુનિને ત્યાં મેકલીશ. એટલે સોમદેવ આ સમાચાર લઈને પિતાના ગામમાં ગયે ને જાલિનીને સમાચાર આપ્યા. હવે જાતિની કેવી માયાજાળ રચશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૬૨ ભાદરવા વદ ૧ ને બુધવાર તા. ૧૨-૮૭૩ | મહાન પુરૂષોએ આ સંસારને સાગરની ઉપમા આપી છે. જન્મજન્માંતરથી આત્મા આ સાગરમાં ડૂબકી ખાતે રહ્યો છે, તેથી મેક્ષાર્થી છે એને પાર કરવા માટે અને આ સાગરના સામા કિનારે પહોંચવા માટે મોક્ષાભિલાષી આત્મા ધર્મરૂપી નકાને Page #585 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ શારદા સરિતા સહારો લે છે. પરંતુ જો તેનુ પુણ્ય પ્રખળ હેાય તેા તેની નાકા ભવસાગરના તફાના સામે સામનેા કરીને આગળ વધી શકે છે. પુણ્યાક્રયથી મનુષ્યને અધા સારા સચૈાગ અને ઉત્તમ સાધના પ્રાપ્ત થઇ જાય છે. પણ પુણ્યને સથવારે કયાં સુધી છે? જ્યાં સુધી પુણ્યના ઉદય હાય. ત્યાં સુધી. પુણ્ય ક્ષીણ થવા પર હરિશ્ચંદ્ર રાજા જેવા સત્યવાન પુરૂષને પણ ચાંડાલને ઘેર વેચાવુ પડયુ અને દાસના કામ કરવા પડયા. અાધ્યાના રાજા રામચંદ્રજીને વનેાવન ભટકવું પડયું. મારા કહેવાનો આશય એ છે કે પુણ્ય સ્થાયી રહી શકતુ નથી. તેને નાશ થવા પર બધા સુયેાગ, બધા સાધન અને ટૂંકમાં તમારા માનેલા સંસારના બધા સુખે પાણીના પરપાટાની જેમ વિલીન થઈ જાય છે. મધુએ! આપને એક ખાજીગરને દાખલેા આપીને સમજાવુ. કોઈ એક નગરમાં એક બાજીગર આવે છે. ખાજીગર પોતાની કલા બતાવતા પહેલા ડમરૂ વગાડે છે, તે ડમરૂના ડમડમ શબ્દ સાંભળીને મનુષ્યાની ભીડ જામે છે અને ઘણા ઉત્સાહથી . જીગરના ખેલ જુવે છે, પરંતુ જ્યારે તેને ખેલ અથવા તમાસા પૂરી થઇ જાય છે ત્યાં એ-પાંચ મિનિટમાં માણસાના ટાળા વિખરાઈ જાય છે. પછી એક પણ માણસ ત્યાં દેખાતા નથી અને માજીગર જે રીતે એકલે આન્યા હતા તે રીતે એકલા પેાતાના સ્થાન પર પાછ ચાલ્યા જાય છે. તે રીતે જ્યાંસુધી મનુષ્યની પાસે પુણ્ય હાય છે ત્યાં સુધી બધા તેની સાથે મારાપણું બતાવે છે અને તેને સાથ આપે છે. પણ જ્યાં પુણ્ય પૂર્ણ થયું ત્યાં તેને કોઈ ભાવ પૂછતું નથી કે કેાઈ તેને સહાયક પણ બનતું નથી. આ વાત ફક્ત મૃત્યુલેાકના માનવી માટે છે એમ નથી પણ દેવા માટે પણ છે. જ્યારે દેવાનું પુણ્ય ક્ષીણુ થઈ જાય છે ત્યારે તેને પણ પેાતાના સર્વ સુખાના ત્યાગ કરીને મૃત્યુલેાકમાં આવવું પડે છે. સંપૂર્ણ સુખ-સામગ્રી અને અતુલ ઐશ્વર્યના ત્યાગ કરવા પડે છે. એટલા માટે મહાન પુરૂષા આપણને ચેતવણી આપે છે કે જ્યારે પુણ્ય ખલાસ થાય ત્યારે દેવાને પણ પેાતાની રિદ્ધિ સિદ્ધિ છોડવી પડે છે તે પછી મનુષ્યેાની તે! વાત કયાં? પુણ્યાય હાય છે ત્યાંસુધી સમસ્ત સુખાને અનુભવ થાય છે અને પુણ્યના અભાવમાં એટલે પાપના ઉચમાં વિપત્તિઓને પર્યંત જાણે મસ્તક પર તૂટી પડયે ન હાય એવી સ્થિતિ થાય છે. એવી સ્થિતિમાં શુ કરવુ' જોઇએ. કવિએએ એક પદ્યમાં બતાવ્યું છે કે – “સુન સુણા રે તુમ ધર્મધ્યાન નિત કર લે, તુમ ત્યાગ। પંચપ્રમાદ ભાદધિ તર લેા.” આમાં કેટલા સુર એધ આપ્યા છે? તેમાં કહ્યું છે કે તમે પાંચ પ્રકારના પ્રમાદને ત્યાગ કરે। અને ધર્મ આરાધના કરતા રહેા. એનાથી તમારા આત્મા અતે પાપ અને પુણ્ય અને ઉપથી ઉઠી જશે. પછી તે પુણ્યના ઉદ્દયમાં અને પાપના Page #586 -------------------------------------------------------------------------- ________________ ૫૪૫ શારદા સરિતા ઉદયમાં બંનેમાં તટસ્થ ભાવથી રહેશે. પાપના ઉદયથી આવતા દુઓ અને યાતનાઓને તેને ભય નહિ રહે. માટે પાંચ પ્રમાદને ત્યાગ કરીને ધર્મ રૂપી મૈકાને સહારો લઈને તમે ભદધિને પાર કરીને તેના કિનારા પર પહોંચી જશે. આ સંસારમાં જીવને આધારભૂત કે આશ્રયરૂપ હોય તે ફક્ત ધર્મ છે. જેની સહાયતાથી મુમુક્ષુ પ્રાણુ જન્મમરણના નાગ પાશથી પોતાના આત્માને મુકત બનાવી શકે છે અને શાશ્વત સુખને પ્રાપ્ત કરવામાં તે સમર્થ બને છે. એટલા માટે જીવનમાં ધર્મને અંગીકાર કરે અને જીવનને ધર્મમય બનાવવું તે મનુષ્યનું પ્રથમ કર્તવ્ય છે. દેવાનુપ્રિય! હવે આપ સમજી શકયા હશે કે આત્માથી જેને માટે ધર્મારાધના કરવી આવશ્યક છે, પણ ધર્મની આરાધના કેવી રીતે કરી શકાય છે? ધર્મારાધના કરવા માટે સૌથી પ્રથમ પાંચ પ્રમાદને ત્યાગ કર જોઈએ. એ પાંચ પ્રમાદે કયા કયા છે? "मद विसय कसाया निद्रा विकहाय पंचमी भणिया॥ एए पंच पमाया, जीवापाऽन्ति संसारे ॥" મદ એટલે અભિમાન, વિષય, કષાય, નિદ્રા અને વિકથા આ પાંચે પ્રમાદ જીવને સંસારમાં રખડાવે છે. સૌથી પ્રથમ છે અભિમાન. અભિમાન માનવના જીવનને પતનના રસ્તે લઈ જાય છે. જ્યાં સુધી માનવીના હૃદયમાં અભિમાન છે ત્યાં સુધી કટિ પ્રયત્ન કરવા છતાં તે આત્માની ઉન્નતિ કરી શક્તો નથી. જીવનની સંપૂર્ણ સાધનાને માટીમાં મેળવી દે છે. બાહુબલિની વાત તો આપ સે કે જાણે છે? અઘોર તપશ્ચર્યા કરવા છતાં પણ તેમને ફક્ત એક કારણથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકતી નહોતી. તેનું કયું કારણ હતું? એક માત્ર અભિમાન. માનને ત્યાગ કરતાં તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. શાસ્ત્રકારોએ અભિમાનને આઠ ફેણવાળા વિષધર સર્પની ઉપમા આપી છે તથા મદ આઠ પ્રકારનો છે. જાતિને, લાભ, કુળને, ઐશ્વર્યન, બળને, રૂપ, તપને અને જ્ઞાનને. આ બધાનો અથવા એમાંથી કોઈ પણ એક મદ મનુષ્યને જ્ઞાનહીન અને વિવેકશૂન્ય બનાવી દે છે. જાતિના મદમાં અંધ બનીને અગણિત હિન્દુ અને મુસલમાનોએ એકબીજાને મૃત્યુના મુખમાં ધકેલી દીધા છે. ઐશ્વર્યમદ અને લાભમદથી પણ આ દુનિયા પર કેટલા ભયંકર યુદ્ધો થયા છે. શિવાજી સામંતગઢનો કિલ્લો કરાવી રહ્યા હતા ત્યારે એક દિવસ તેઓ પિતાના ગુરૂ સમર્થ રામદાસની સાથે તેનું નિરીક્ષણ કરવા નીકળ્યા. ત્યાં અનેક મજુરોને કામ કરતા જોઈને શિવાજીના મનમાં માન આવી ગયું કે હું કેટલા બધા જીવોનું પાલન કરું Page #587 -------------------------------------------------------------------------- ________________ + ૧૫૪૬ - શારદા સરિતા છું ! ગુરૂ શિષ્યની આ ભાવના સમજી ગયા ને બોલ્યા હે શિવા ! તારા કારણે કેટલા છનું પાલન થઈ રહ્યું છે. શિવાજી ગુરૂના ગુઢ ભાવને સમજી શક્યા નહિ અને પિતાની જાતને ધન્ય માનતા બેલ્યા. ગુરૂદેવ ! આ બધું આપના આશીર્વાદનું ફળ છે. તેટલામાં પાસે પડેલી એક શિલાને જોઈને ગુરૂએ કહ્યું- આ શિલા વચ્ચે કેમ પડી છે? ત્યારે શિવાજીએ કહ્યું આ રસ્તો તૈયાર થઈ જશે પછી શિલાને તેડાવી નાંખશું ત્યારે સમર્થ ગુરૂએ કહ્યું, નહીં આ કામ આપ અત્યારે કરાવી લે. કેઈપણ કામ જે રહી જાય છે તે પછી જલ્દી થતું નથી. શિવાજીએ તરત કારીગરોને બેલાવી શિલા તેડાવી નંખાવી. શિલા તૂટી ગઈ પછી બધાએ જોયું કે શિલાની અંદર પાણીથી ભરેલ એક ખાડો હતે. તેમાં એક જીવતે દેડકે હતો તે જોઈને ગુરૂએ કહ્યું. વાહ! આ શિલામાં પાણી રાખીને તમે આ દેડકાને પણ સાચવવાની વ્યવસ્થા કરી છે ! ગુરૂના શબ્દ સાંભળીને શિવાજીને પિતાના માનનું ભાન થઈ ગયું અને તે સમયે ગુરૂના ચરણેમાં મસ્તક ઝૂકાવીને પોતાની ભૂલની ક્ષમા માંગી. કહેવાનો આશય એ છે કે માનવ અભિમાન ને કરે છે? ધન વૈભવ–સંદર્ય-શક્તિ આદિ બધાને અભિમાન કરે છે પણ શું તે હમેશા બધા સાથે રહેવાવાળા છે? ના, જ્યાં સુધી પુણ્યદય છે ત્યાં સુધી તે સાથે રહે છે. માટે જ્ઞાની પુરૂષે કહે છે આ અસ્થાયી ચીજોનું અભિમાન ન કરે. હવે બીજું છે વિષય. ઈન્દ્રિઓના વિષય પણ પ્રમાદ છે. વિષયનું ચિંતન મનુષ્યના પતન અને વિનાશનું કારણ છે. જ્યાં સુધી મનુષ્ય ફકત વિષયનું સ્મરણ કરે છે ત્યાં સુધી તેના માટે આત્મ ઉથાનની આશા કરવી નકામી છે. જે તમારા જીવનને શાંતિમય અને તેજસ્વી બનાવવું હોય તો વિષય-વિકારોનો ત્યાગ કરવો જોઈએ. જ્યાં સુધી હૃદયમાં વિષય વિકારરૂપી અશુદ્ધતા છે ત્યાં સુધી માનવ આત્મકલ્યાણને પંથ ગ્રહણ કરી શકતું નથી. ભેગાસત માનવી ઈન્દ્રિય સુખને સાચા સુખ માને છે પરંતુ વાસ્તવમાં તે સુખ નથી પણ સુખાભાસ છે. મનુષ્યની ચિત્તવૃત્તિ જ્યાં સુધી તેમાં રમે છે ત્યાં સુધી તે શુદ્ધતા તરફ આગળ વધી શકતો નથી. આત્માને સંસારથી મુકત કરાવવાના પોતાના ધ્યેયમાં સફળ થઈ શકતો નથી. મનુષ્ય જ્યાં સુધી વિષય-વિકારમાં આસક્ત રહે છે ત્યારે એ ભૂલી જાય છે કે સંસારના ક્ષણિક સુખ તેને લાંબાકાળ સુધી ઘેર દુઃખે આપશે અને દુર્ગતિમાં લઈ જશે. ઉત્તરાધ્યયન સૂત્રના નવમા અધ્યયનમાં કહ્યું છે કે – सल्लं कामा विसं कामा, कामा आसीविसोवमा । कामे य पत्थेमाणा, अकामा जन्ति दुग्गइ । ઉત્ત. સૂ. અ. ૯, ગાથા–૫૩ કામગ શલ્ય રૂપ છે. વિષસમાન છે. આશી વિષ સપના સમાન છે. એની આભિલાષા કરવાવાળાને અનિચ્છાથી દૂર્ગતિમાં જવું પડે છે. Page #588 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૫૪૭ એટલા માટે મહાન પુરૂષે વિષય-વિકારેને વિષધર સપના સમાન સમજીને દૂર ભાગતા રહે છે. - નારાયણ નામને બાલક નાનપણથી ખૂબ સંસ્કારી હતો. તે બાળપણથી સંસારથી વિરક્ત હેય તેમ રહેતો હતો. તેને મોટા ભાગનો સમય ભજન, પૂજન, કીર્તન, જ્ઞાન-ધ્યાન આદિમાં પસાર થતો હતો. નારાયણની માતા પિતાના પુત્રના વિવાહ કરીને પુત્રવધુનું મુખ જોવા માટે ખુબ ઉત્સુક હતી. તેથી બાર વર્ષની નાની ઉંમરમાં તેના વિવાહ કરી દીધા ને પછી લગ્ન લીધા. કિશોર નારાયણ ઘણી ધામધૂમ અને ગાજતે વાજતે જાનની સાથે લગ્નને માટે પિતાના શ્વસુરગૃહે પહેરશે. જે સમયે વિવાહમંડપમાં મંગલાષ્ટક શરૂ થયા ત્યારે બ્રાહ્મણોએ કહ્યું શુભમંગલ સાવધાન! નારાયણે આ શબ્દ સાંભળે ને તેને મનમાં અર્થ કર્યો, સંસારની દુઃખદાયક બેડી તમારા પગમાં પડવાની છે માટે સાવધાન થઈ જાઓ. નારાયણ તે ત્યાંથી ઉઠીને તરત ભાગી ગયા. અને વર્ષો સુધી કઠેર તપશ્ચર્યા કરી તેથી તેઓ રામદાસ કહેવાયા. જે સમર્થ રામદાસ શિવાજીના ગુરૂ હતા. આ રીતે મહાન આત્માઓ વિષાથી દૂર ભાગે છે અને તેનાથી વિમુખ થઈને આત્મકલ્યાણમાં મૂકી જાય છે. વિષાથી વિરક્ત થવું એ આત્મોન્નતિનું પ્રથમ પગથિયું છે. આ રીતે જૈનદર્શનની અંદર બ્રહ્મચર્યની જ્યોત જવલંત રાખનાર સતી ચંદનબાળાનું દષ્ટાંત આપે ઘણી વાર સાંભળ્યું હશે. છતાં આજે આપની સામે એટલા માટે રજુઆત કરું છું કે આપને ત્યાં આજે તપ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. બા.બ્ર. હર્ષિદાબાઈ મહાસતીને આજે મા ખમણની પૂર્ણાહુતિ છે, તે તેમને તપના અનુમોદના નિમિત્તે પારણાના શુભ પ્રસંગે તપ-ત્યાગ ને બ્રહ્મચર્યની જત આપના દિલમાં પ્રગટાવી જાય છે. તપશ્ચર્યા તે એવી ઔષધિ છે કે ભાવભલાના રોગ પણ મરી જાય છે. એક ભાઈને કેન્સર થયું હતું. ગળાનું કેન્સર એટલે પાણી ઉતરતું ન હતું. કઈ દવા કામ કરતી નથી એટલે એને થયું કે આમેય ખવાતું પીવાતું નથી તે મહિનાના ઉપવાસ કરી લઉં. એણે મહિનાના ઉપવાસ કર્યો, આયુષ્ય બળવાન એટલે જીવી ગયા ને મહિનાના ઉપવાસનું પારણું આવ્યું પણ ગળેથી ઉતરતું ન હતું. પરાણે સહેજ વાપર્યું ને ખૂબ ઉલટી થઈ તેના ભેગે બધે રેગ ચાલે ગયે. કેન્સરનું નામનિશાન ન રહ્યું. એક ભાઈને સંધીવાનું દર્દ હતું. આખા શરીરમાં સંધીવા વ્યાપી ગયે હતે. ખૂબ દુઃખાવો થતે હતો. દઈથી ખુબ કંટાળી ગયે. એને થયું કે ઘરમાં કેઈ ન હોય ત્યારે હું કેરે સીન છાંટીને બળી મરૂં. પણ એકલે પડે નહિ ને પિતાનું ધાર્યું થઈ શકે નહિ. એને થયું કે હવે ઉપવાસ કરું. એણે ૩૦ ઉપવાસ કર્યા ને સંધીવાને રેગ Page #589 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ શારદા સરિતા જડમૂળમાંથી ચાલ્યો ગયો. આ રોગ કેમ આવે છે? જીવને વેદનીય કર્મને ઉદય થાય છે ત્યારે દઈ બહાર આવે છે. તપ દ્વારા આત્મપ્રદેશે લાગેલા કર્મને મેલ છૂટો પડે છે, એટલે આત્મશુદ્ધિ થતાં રોગ નાબૂદ થાય છે. ટૂંકમાં આત્મિક અને શારીરિક બને રેગોને નાબૂદ કરવા માટેનું તપ અમોઘ ઔષધ છે. - બીજાના ધર્મગુરૂઓ વાત કરે છે પણ આપણુ ભગવાને જીવનમાં અપનાવીને પછી બીજાને ઉપદેશ કર્યો છે. મહાવીર પ્રભુએ ઘાતકર્મોને તોડવા માટે તારૂપી તીક્ષણ કુહાડે હાથમાં લીધું હતું. બેમાસી, ચારમાસી, ને છમાસી તપ પ્રભુએ કર્યા હતા. એક વખત તેર બેલને અભિગ્રહ ધાર્યું હતું તેના પાંચ માસ ને પચ્ચીસ દિવસ સુધી બૈચરી માટે પરિભ્રમણ કર્યું. અભિગ્રહ કે કઠીન હતું ! રાજકુમારી હોય, ચૌટે વેચાયેલી હોય, માથે મુંડન કરેલું હોય, હાથ-પગમાં બેડી હોય, ઘરના ઉંબરામાં એક પગ બહાર અને એક પગ અંદર રાખેલે હાય, હાથમાં સૂપડું હોય સૂપડામાં લૂખા અડદના બાકળા હોય, ને આંખમાં આંસુડાની ધાર વહેતી હોય, અટ્ટમ તપ હોય. એ તેર બેલ હોય ત્યારે મારે અભિગ્રહ પૂર્ણ થાય. આ અભિગ્રડ સામાન્ય ન હતો. છતાં મહાન પુરૂષને અભિગ્રહ પૂર્ણ થવાને હોય ત્યારે એવી અવનવી ઘટનાઓ બની જાય છે. ચંદનબાળાનું મૂળ નામ તે વસુમતી હતું. ચંદનબાળાના પિતાના રાજ્ય ઉપર દુશમન રાજાનું લશ્કર ચઢી આવ્યું ને દધિવાહન રાજા મરણ પામ્યા. ત્યારે રથમાં બેસીને ચંદનબાળાની માતા ધારણી રાણી અને વસુમતી બંને ભાગી છૂટયા. રથમાં ધારણી માતા ચંદનબાળાને શિખામણ આપતી હતી કે બેટા ગમે તેવા સંગમાં પણ આપણું ચારિત્ર ન જવું જોઈએ. નિર્જન વનમાં રથ પહોંચી ગયો. ધારણી રાણી ખુબ સ્વરૂપવાન હતા. તેને જોઈને સારથીની કુદષ્ટિ થઈ. વરંવાર રાણી તરફે દષ્ટિ કરવા લાગ્યું.ધારણીદેવીએ તેને ખુબ સમજાવ્યો. સતી સ્ત્રીઓ એકદમ આપઘાત નથી કરતી. પહેલાં એ વ્યકિતને સમજાવે છે. જે એની ભવિતવ્યતા ઉજળી હોય તે એનું જીવન એ નિમિતે સુધરી જાય છે. આ સારથી ન સમજે ત્યારે ધારણી માતા જીભ ખેંચીને મૃત્યુ પામી, પણ ચારિત્ર વેચવા તૈયાર ન થઈ. વસુમતી વિચાર કરે છે મારી માતા થોડીવાર પહેલા મને શિખામણ આપતી હતી અને એજ વાત એણે જીવનમાં અપનાવી. માતાએ કહ્યું છે સારથી ! તને મારા દેહનો મેહ છે ને? તું મારા દેહ ઉપર સત્તા ચલાવી શકે છે મારા આત્મા ઉપર નહિ. એમ કહી પ્રાણ છોડી દીધા. માતા ચાલી ગઈ. વસુમતી વિચાર કરે છે આ સારથી મારી પણ આવી દશા કરશે, તે હું પણ માતાની જેમ કરું. વસુમતી મરવા તૈયાર થઈ છે. ધારણદેવીનું મૃત્યુ જોઈને સારથીનું હદય પલટાઈ ગયું. ચંદનબાળાને કહે છે બહેન ! હું તારા ઉપર કુદષ્ટિ નહિ કરું. તું આપઘાત ન કરીશ. એટલે ચંદનબાળાને શાંતિ થઈ. સારથી ચંદનને પિતાના ઘેર લઈ ગયે. Page #590 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ચંદનબાળા ખુબ સ્વરૂપવાન દેવી જેવી છે. આ જોઈને સારથીની પત્નીના મનમાં શંકા થઈ કે આ રૂપાળી સ્ત્રીને બહેન કરીને લાવ્યા છે ને કાલે પત્ની બનાવશે એમ એના અંતરમાં ઈષ્યના ઝેર રેડાયા. દેવાનુપ્રિયે ! આજે દુનિયામાં કોઈને કોઈનું સારૂં સહન થતું નથી. સારા માણસ પ્રત્યે પણ બેટી કુશંકાઓ થાય છે. અમૃતને સૌ પચાવી જાય છે, પણ ઝેર પચાવવું મુશ્કેલ છે. દેવોએ સમુદ્રમંથન કર્યું તેમાંથી અમૃત નીકળ્યું. સૌ દેવે અમૃત પીવા આવ્યા પણ ઝેર તો મહાદેવે પીધું. ઝેર પચાવ્યું એટલે તે મહાદેવ કહેવાયા. ભીષ્મપિતામહનું નામ ભીષ્મપિતા કેમ પડયું ? એમણે પિતાના પિતાને ખાતર ભીષ્મ પ્રતિજ્ઞા કરી. નાવિકની પુત્રી પિતાની સાથે પરણાવવા માટે જાવજીવ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા કરી એટલે તે ભીષ્મપિતામહ કહેવાયા. ચંદનબાળાની દૃષ્ટિ નિર્મળ હતી, પણ સારથીની સ્ત્રીની દષ્ટિમાં ઝેર ભર્યું હતું કે આ ભવિષ્યમાં મારી શક્ય બનશે એટલે વસુમતી ઉપર ઈર્ષ્યા કરવા લાગી. ગમે તેવા શબ્દ બોલવા લાગી. એટલે સારથીએ વિચાર કર્યો કે હું આને વેચી દઉં તે મને સારા પિપા મળશે. આ સ્ત્રી એને મારા ઘરમાં સુખ પડવા નહિ દે. એટલે તેને લઈને બજારમાં વેચવા આવ્યું. એને ખરીદવા ઘણાં માણસો તૈયાર થયા પણ સવા લાખ રૂપિયા એની કિંમત જાણી પાછા પડ્યા. છેવટે એ ગામની એક કામલતા નામની ગણિકા એને જોઈને વિચાર કરે છે કે આ ખુબ સ્વરૂપવાન છે. મારે ધધ સારે ચાલશે એમ જાણીને સવા લાખ રૂપિયા આપીને તેને ખરીદે છે. ત્યારે વસુમતી પૂછે છે તે માતા! તમારે ધર્મ કર્યો અને તમારા ઘરના આચાર વિચાર કેવા? ત્યારે ગણિકા કહે છે મારે ઘેર કેઈ ધર્મ નથી. અને રોજ રોજ નવા નવા શણગાર સજીને નવા નવા પુરૂષોને રીઝવવા એ મારા ઘરનો આચાર છે. ત્યારે વસુમતી કહે છે એ કામ મારાથી નહિ બને. વેશ્યા કહે છે મેં તે સવા લાખ રૂપિયા આપી દીધા. હવે તારે મારે ઘેર આવવું પડશે. એને પરાણે લઈ જવા મહેનત કરે છે. આ સમયે વસુમતી શાસનના દેવેને પ્રાર્થના કરે છે હે પ્રભુ! મારી લાજ તારે હાથ છે. હું નિરંતર તારું સ્મરણ કરુ છું. આ વેશ્યાને ઘેર જવું પડશે ને મારું ચારિત્ર છિન્ન ભિન્ન થઈ જશે તે તારી આબરૂનું લીલામ થશે, મારું નહિ. ભકતની લાજ રાખવી તારે હાથ છે. શુદ્ધ ભાવથી પ્રાર્થના કરી અને દેના આસન ચલાયમાન થયા. શીયળના રક્ષણહાર દેવે કઈ વાંદરાનું, કેઈ સર્પનું અને કઈ વીંછીનું રૂપ લઈને આવ્યા ને ચારે તરફથી વેશ્યાને વરી નાંખી એટલે વેશ્યા તો એને મૂકીને ભાગી ગઈ. ત્યાર પછી ધનાવાહ નામના શેડ ત્યાંથી નીકળે છે. એમને કઈ સંતાન ન હતું. વસુમતીને જોઈને ખુશ થયા અને તેને ત્યાં પિતાની દીકરી કરીને લઈ જાય છે. પુત્રીની જેમ તેનું પાલનપોષણ કરે છે, પણ જુએ કર્મ કોઈને છેડે છે? પવિત્ર સતીની કેવી કટી થાય છે! Page #591 -------------------------------------------------------------------------- ________________ પપ૦ શારદા સરિતા તે એક દિવસ શેઠ બહારથી આવે છે. એમના પગ કાદવથી ખરડાયેલા હતા એટલે બૂમ પાડીને કહે છે બેટા વસુમતી! પાણીને લેટે લાવ. વસુમતી પાણીને લેટે લઈને ગઈ ને વાંકી વળીને શેઠના પગ ધૂવે છે તે વખતે તેના વાળ છૂટા હતા એટલે વાળની લટો ભેંય પડે છે ત્યારે શેઠ એ લટે પકડીને ઉંચી નાંખે છે. આ દશ્ય જોઈને મૂળા શેઠાણીને ખૂબ ઈર્ષ્યા આવી ગઈ. અહો! શેઠને હજુ આટલી ઉંમરે કેટલે મોહ છે! દીકરી-દીકરી કરે છે પણ ભવિષ્યમાં મારા માથે શેક્યના સાલ આવશે. શેડ કેટલા પવિત્ર છે ને વસુમતી પણ કેટલી પવિત્ર છે. પણ એના ગાઢ કર્મને ઉદય છે એટલે શેઠાણીની દ્રષ્ટિમાં વિપરીત દેખાયું. થોડા દિવસ પછી શેઠને ત્રણ ચાર દિવસ માટે બહારગામ જવાનું થયું એટલે મૂળા શેઠાણીએ વિચાર કર્યો અને શિક્ષા કરવાને આ સારો લાગે છે એમ વિચાર કરી શેઠાણીએ હજામને બોલાવ્યું અને વસુમતીના માથે મુંડન કરાવ્યું. હાથ-પગમાં બેડી પહેરાવીને ભોંયરામાં પૂરી દીધી અને ઘરમાં બધી વસ્તુ ઠેકાણે મૂકી પોતે પિયર ભેગી થઈ ગઈ. ચંદનબાળાને ભેંયરામાં ત્રણ ત્રણ દિવસના ઉપવાસ થયા. શેઠ ચેાથે દિવસે સવારમાં ત્યાં આવે છે. બારણું બંધ છે. શેઠ બહારથી બેટા ચંદના.ચંદના કરતાં આવે છે પણ કઈ જવાબ દેતું નથી. છેવટે ખૂબ તપાસ કરતા ભોંયરામાંથી ચંદનબાળા મળે છે. શેઠ પૂછે છે બેટા! તારી આ દશા કેણે કરી? ત્યારે ચંદનબાળા કહેપિનાછી મારા કર્મ કરી, પણ સારું થયું. ત્રણ દિવસ એકાંતમાં પ્રભુનું સ્મરણ કરવા માટે નિવૃત્તિ મળી. હેજે સહેજે આત્મસમાધિમાં લીન બનવાને અવકાશ મળે. દેવાનુપ્રિયા ગુણવાન આત્માઓ અવગુણમાંથી પણ ગુણ શોધે છે. પોતાના કર્મ સિવાય કેઈને દોષ દેતા નથી. જેવું તેનું નામ હતું તેવા તેનામાં ગુણ હતા. તેનું નામ વસુમતી હતું પણ એના જીવનમાં ચંદન જેવી શીતળતા અને ગુણની સુવાસ હતી એટલે ધનાવાડ શેઠે તેનું નામ ચંદનબાળા પાડ્યું હતું. આજે તે નામ જુદા હેય ને કામ જુદા હોય. નામ પ્રમાણે અત્યારના જમાનામાં ગુણ બહુ ઓછા જોવા મળે છે. ચંદનબાળા ત્રણ ત્રણ દિવસની ભૂખી હતી એટલે શેઠના મનમાં થયું કે કંઈક ખાવાનું આપું. ઘરમાં નજર કરે તે વાસણ કે ખાવાનું કંઈ બહાર નથી. બધે તાળા લાગી ગયા છે. એટલે સૂપડું પડયું હતું તે હાથમાં લીધું અને નેકરે ઘોડા માટે અડદ બાફયા હતા તે લુખા સૂખા અડદના બાકળા સૂપડામાં મૂકીને ચંદનબાળાને આપ્યા. કુદરતી રીતે ચંદના ઉંબરામાં બેઠી હતી અને બાકળા આપીને શેઠ તેના હાથમાં રહેલી બેડી તેડાવવા લુહારને બોલાવવા માટે ગયા. ચંદનબાળા મનમાં વિચાર કરે છે કે ત્રણ-ત્રણ દિવસની ઉપવાસી છું. આ વખતે કઈ સાધુ મુનિરાજ પધારે તે તેમને વહોરાવીને પારણું કરૂં આ એના મનમાં ભાવના જાગી ત્યાં પ્રભુ મહાવીર પોતાનો અભિગ્રહ પૂર્ણ Page #592 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૫૫૧ કરવા માટે નગરની ગલીએ ગલીએ પાંચ માસ ને પચ્ચીસ દિવસથી ઘુમે છે. તેઓ ફરતા ફરતા ચંદનબાળા બેઠી છે ત્યાં પધાર્યા. પ્રભુને જોઇ ચંદનબાળાના આનંદના પાર ન રહ્યા. પધારો નાથ! મારા કર પવિત્ર કરે. પ્રભુ મારી પાસે અત્યારે મેવ!-મીઠાઈ-રાટલી-દૂધપાક ક.ઈ નથી આ સૂક! ખાકળા ગ્રહણ કરા ને મને પવિત્ર અનાવા. પ્રભુએ જોયુ કે બધા ખેલ છે પણ એક તેની આંખમાં આંસુ નથી એટલે તરત પાછા ો. ચંદનબાળાના માથે વિપત્તિના વાદળ ઉતરી પડયા. રાજ છોડીને ભાગવું પડયું. સારથીની પત્નીએ કષ્ટ આપ્યા. માતાના વિયેાગ પડયા, ચાટે વેચાણી મૂળા માતાએ માથે મુંડન કરાવ્યું. હાથ-પગમાં બેડી પહેરાવી. આવા દુઃખમાં પણ ચંદ્રનાની આંખમાં આંસુ ન આવ્યા. પ્રભુ મહાવીર આંગણે આવીને પાછા ફર્યા તેનુ તેના દિલમાં પારાવાર દુ:ખ થયું. વીજળી પડે ને કડાકા થાય ત્યારે માણસને કેવા આઘાત લાગે છે! તેમ ચઢનમાળાના દિલમાં આઘાત લાગ્યા અને તેની આંખમાં આંસુ આવી ગયા. રડતી રડતી ચંદનબાળા શુ કહે છે? આવે! આવા દેવ મારા, સુના સુના દ્વાર મારા આંગણા સુના, રાતી રેતી ચંદનબાળા વિનવે છે આજ મારા આંગણુ સુના માથે મુંડી, પગમાં બેડી, આંખે આંસુ ધાર, ઉબરીયામાં બેઠી હતી ને સુખે ગણે નવકાર...મારા પાંચ માસ ને પચ્ચીસ દ્વિવસ થઈ ગયા હતા. પ્રભુ મડાવીર કેાઈના ઘરમાંથી કઈ લેતા ન હતા. નગરીમાં હાહ!કાર મચી ગયા હતા કે આ મહાત્મા કયાં સુધી ઉપવાસ કરશે? કયારે પારણુ થશે તેની રાહ જોતા હતા. આકાશમાં દેવે પણ રાહ જોઈ રહ્યા હતા કે પ્રભુના આવા મહાન તપનું પારણું કરાવવા કાણુ મનુષ્ય ભાગ્યશાળી ખનશે....! સૌના આશ્ચર્ય વચ્ચે શું બન્યું તે સાંભળે. ચંદનબાળા પ્રભુ પાછા ફરવાથી રડવા લાગી, કરગરવા લાગી ત્યારે પ્રભુ પાછુ વાળીને જોવે છે તેા ચંદનબાળાએ અડદના બાકળા પ્રભુને વહેારાવ્યા. એ પ્રભુને વહેારાવવા ગઈ ત્યાં ભડાક કરતી ખેડી તૂટી ગઇ ને ખેડીને ઠેકાણે સેનાના રત્નજડિત કડા બની ગયા. માથે સુંદર કેશ આવી ગયા અને આકાશમાંથી સાડાબાર ક્રોડ સેાનૈયાની વૃષ્ટિ થઈ. આકાશમાં દેવદુંદુભી વાગવા લાગી ને અડ્ડાદ!ન અહા દાનના દિવ્ય ધ્વનિ થવા લાગ્યા. જેમ પર્યુષણમાં અહી ઉપાશ્રયના ચાકમાં ગાડીએ ઉભી રાખવાની જગ્યા રહેતી ન હતી તેમ અહીં આકાશ દેવાના વિમાનેાથી છવાઇ ગયું ને સતી ચનમાળાનેા જયજયકા૨ મેાલાન્ગેા. ચનખાળાએ સંસાર છોડી સંયમ લીધે! ને પ્રભુ મહાવીરની ૩૬૦૦૦ સાધ્વીજીએમાં સૌથી પટ્ટશિષ્યા બન્યા. કેવું સુંદર જીવન હતું! આપણે પણ આપણા જીવનને આવું સદ્ગુણની સુવાસથી મઘમઘતુ' બનાવીએ. ટૂંકમાં અહીં મારે તમને એ કહેવુ છે કે તપ એ કર્માને તેાડવાનું મહાન સાધન Page #593 -------------------------------------------------------------------------- ________________ પપર શારદા સરિતા છે. મહાવીર પ્રભુએ કર્મની જંજીરને તેડવા માટે કેવી મહાન સાધના કરી હતી બા. બ્ર. પુ. હર્ષિદાબાઈ મહાસતીજીને આજે મા ખમણ તપની સાધનાનું પારણું છે માટે ૩૦ દિવસના જે પચ્ચખાણ લે તે લેશે. વધુ ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૬૩ ભાદરવા વદ ૨ ને ગુરૂવાર તા. ૧૩- ૭૩. સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો વિશ્વવત્સલ, દયાના સાગર એવા મહાવીર પ્રભુએ આપણા ઉપર મહાન અનુકંપા કરી આગમરૂપી વાણી પ્રકાશી. ભગવાનની વાણી ભવ્ય જીવો માટે મહાન ઉપકારક છે, હિતકારી છે. જેમ ડોકટરની દવા શારીરિક રોગનું શમન કરનારી છે તેમ વિતરાગ પ્રભુની વાણી રૂપી દવા ભવરોગને નાશ કરનારી છે. આ વાણી ઉપર જે જીવ શ્રદ્ધા કરે તે મેક્ષના શાશ્વત સુખને મેળવી શકે છે. કારણ કે સર્વજ્ઞ પ્રભુની વાણી ત્રણ કાળમાં ફરતી નથી. જિનેશ્વર દેએ જે વાણી પ્રરૂપી છે તે સત્ય અને નિઃશંક છે અને અજ્ઞાનીની વાણીમાં શંકા હોય છે. તેમાં તેઓ આજે જુદું બતાવશે અને થોડા વખત પછી વળી બીજું બતાવશે ત્યારે પ્રભુની વાણીમાં મીનમેખ ફેરફાર થાય નહિ. जे य अइआ जे य पडुपन्ना, जे य आगमिस्सा अरिहंता भगवंतो ते सव्वे एव माइक्खंति, एवं भासन्ति, एवं पनवेति एवं परुवेन्ति । તીર્થકર ભગવતે ભૂતકાળમાં થઈ ગયા. વર્તમાનકાળે મહાવિદેહ ક્ષેત્રમાં બિરાજે છે ને ભવિષ્યમાં બીજા તીર્થકર થશે. તેમાં જે વાત ભૂતકાળમાં થઈ ગયેલા તીર્થકરેએ કહી તે વાત વર્તમાનકાળમાં તીર્થકર ભગવંતે પ્રરૂપે છે અને ભવિષ્યમાં જે ભગવતે થશે તેઓ પણ એ વાત કહેશે. જે જે દ્રવ્ય અને જે જે તો જે રીતે ભગવતે કહ્યા છે તે તે રીતે રહેલા છે. નવતત્ત્વ, છ દ્રવ્ય, નય-નિક્ષેપ જે જ્ઞાનીએ કહ્યા છે તે અનંતકાળે પણ જ્ઞાની કહેશે. જમાલિકુમારને સત્ સ્વરૂપનું ભાન થયું છે કે મારું સ્વરૂપ અનંત જ્ઞાનમય, દર્શનમય ને ચારિત્રમય છે. મને જે શકિત અને સંગે મળ્યા છે તેનાથી મારા કર્મોના ચૂરા કરવાના છે, તેના માટે પ્રચંડ પુરુષાર્થ કરે પડશે એમ સમજી જમાલિકુમાર સંસાર ત્યાગી સંયમી બનવા તૈયાર થયા છે. તમે સંસાર ન છેડી શકે તે શ્રાવક તે બની શકે ને? બાર વ્રત ન અંગીકાર કરી શકે તે બારમાંથી એક પણ વ્રત અંગીકાર કરે. રાત્રી ભોજન ત્યાગ કરે. ઘણીવાર એવું બને છે કે માણસને ચૌવિહાર Page #594 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા કરવાની ભાવના હાય પણ નાકરીની પરાધીનતાને કારણે ઇચ્છા હૈાવા છતાં નથી કરી શકતા. પણ જે શેઠ છે એ ધારે તે કરી શકે ને ? એક કલાક ગાઢી ઉપરથી વહેલા ઉઠી જાવ તા ચૌવિહાર થઇ શકે છે. પણ એ પૈસા ખાતર ગાદીના માહ છૂટવા મુશ્કેલ છે. માહ છૂટે તેા કલ્યાણ થાય. અનંતકાળથી જીવને સંસારમાં રઝળાવનાર માહ છે. પુણ્યના ઉય છે ત્યાં સુધી સારૂં છે. જ્યારે ઇન્દ્રિએ શિથીલ ખનશે, રાગ ઘેરા નાંખો ત્યારે માં કોઈ ભાગ પડાવવા તૈયાર નહિ થાય. આ સસાર કેવા છે ? જેમ વાસણમાં દૂધ મેળવ્યું હોય છે ત્યારે ઘણીવાર એવુ અને છે કે ઉપર દહીને પાપડ જામ્યા હાય છે ને નીચે પાણી હાય છે. તેમ આ સંસારમાં ઉપરથી મેહ-માયાના પાપડ દેખાય છે પણ અંદર તેા પાણી જ પાણી છે. માટે અને તેટલા માહુ આછે કરા. ૫૫૩ જમાલિકુમારને સંચમની એવી લગની લાગી છે કે હવે તેને ક્ષણવાર ગમતુ નથી. એટલે માતાને કહે છે હું માતા! હું તારા પુત્ર આ એક ભવમાં નથી બન્યા. ઘણી માતાના પુત્ર બન્યા છે ને ઘણી માતાઓને રાવડાવી છે. સાયરના નીરથી ઘાંચે, મેં પીધા માયના થાન, તૃપ્તિ ન પામ્યા આત્માજી, અધિક આરોગ્યા ધાન હા, માતાજી ક્ષણ લાખેણી રે જાય...... હે માતા! આ જીવે માતાના દૂધ એટલા બધા પીધા છે કે જે ભેગા કરવામાં આવે તા સમુદ્ર ભરાઈ જાય. સમુદ્રમાં કેટલુ અગાધ પાણી હાય છે! એને પાર પામી શકાતા નથી. તે વિચાર કરેા કેટલા જન્મ લીધા હશે? અને કેટલું ખાધુ તેના હિસાબ નથી. હવે મારે આવા જન્મમરણ નથી કરવા. તું મને જલ્દી દીક્ષાની આજ્ઞા આપ. જમાલિકુમારની માતાએ પહેલાં કહ્યું હતુ કે દીકરા! તુ અમારા એકના એક વ્હાલા પુત્ર છે. તું અમારે શ્વાસ છે. તારા વિના અમે જીવી શકીએ તેમ નથી માટે તું અમારા મરણ પછી આ સંસારની વાડી ખીલાવીને પછી દીક્ષા લેજે. તેના જવાખમાં જમાલિકુમારે માતાને સમજાવ્યું કે હે માતા સંસાર ક્ષણિક છે. કયારે કાને જવાનુ થશે તેની ખબર નથી. મુખ સુંદર લીલા કરી એટલે માતા હવે એ ખાખતમાં ખેલી શકે તેમ ન હતું. પણ માહ છે ને એટલે ઘડીએ ઘડીએ મુર્છાગત થઇ જાય છે. નિશે ચઢયે હોય તે! તે થોડા સમયમાં ઉતરી જાય છે. પણ માહના નિશે। ઉતરવા મુશ્કેલ છે. હવે નવા પ્રશ્ન ઉપાડે છે. “જમાલિકુમારની શરીરની સુંદરતા માટે માતાની દલીલ” “ तरणं तं जमालि खत्तिय कुमार अम्मापियरो एवं क्यासी इमं च ते जाया ! सरीरगं पविसङ्घ रुव लक्खणं वंजणगुणो ववेयं उत्तम बल वरीय सत्तजुत्तं विष्णाण Page #595 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ શારદા સરિતા वियखणं ससोहग्गगुण समुस्सियं, अभिजाय महक्खमं विविहवाही रोगरहियं निरुवहय उदत्तल, पंचिंदिय पडुपठम जोव्वणत्थं अणेग, उत्तमगुणेहिं संजुत्तं, अणुहोहि तारजाया । नियग सरीररुव सोहग्गजोधणगुणे अम्हेहिं कालगएहिं समाणेहि परिणयवए वढियकुलवसंतंतु कज्जम्मि निरवयक्खे समणस्स भगवओ महाव रस्स अतियं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइहिसि।" જમાલિકુમારના માતા પિતા કહે છે હે પુત્ર! તું જે તે ખરો. તારી કાયા કેવી સુંદર વિશિષ્ટ રૂપ-લક્ષણ વ્યંજનના ગુણે ભરી છે. તેને કેવું ઉત્તમ બળવીર્ય ને શકિત મળી છે. વળી તારી કળા અને વિજ્ઞાનની વિચક્ષણતા કેવી સરસ છે! અને તેમાં પણ તારું સૌભાગ્ય કેવું છે કે અનેક સગાસબંધીઓ અને મિત્રમંડળ આદિને મનગમતે છે. તરું આરોગ્ય પણું કેવું અનુપમ છે કે શરીરમાં રોગ-વ્યાધિ કે પીડા નહિ. તારી ઈન્દ્રિય કે અંગે પાંગમાં કોઈ જાતની ખામી નથી. ચાલાક, વિચક્ષણ, નવયૌવનમાં તું આવી ઉભે છે અને અનેક ઉત્તમ ગુણોવાળા તારે તે આ સુંદર શરીર, રૂપ, સૌભાગ્ય અને યુવાની છે ત્યાં સુધી એના સુખવિલાસમાં તું મ્હાલી લે. એ યુવાનીની મોજ લૂંટયા પછી અને અમારા કાળ ર્યા પછી પાકી ઉંમર થયે કુળ અને વંશની પરંપરા વધારી નિરપેક્ષ બનીને શ્રમણ ભગવાન મહાવીર પ્રભુ પાસે ચારિત્ર લેજે. - જેમ ડૂબતે માણસ તરણું લે એની જેમ માતા દઢ વૈરાગી બનેલા જમાલિકુમારને મનાવી રહી છે. એને સંસાર સુખમાં મગ્ન બનેલી યુવાની અને રૂપ સૌભાગ્યનું મહત્ત્વ લાગે છે. એટલે એના વખાણ કરીને ગદ્દગદ્દ કંઠે જમાવિકુમારને સંસારના સુખ ભેગવવા માટે વિનવણી કરે છે. પણ જમાલિકુમાર તેમાં લલચાય તેવા ન હતા. હવે જમાલિકુમાર શું કહે છે : જમાલિકુમારને ઉત્તર કે હે માતા શરીર કેવું છે? "तएणं से जमालि खत्तिय कुमारे अम्मापियरो एवं वयासी-तहा विणं तं अम्मताओ! जंणं तुब्भे ममं एवं वदह इमं चणं ते जाया ! सरीरगं तं चैव जाया पव्वइहिसि, एवं खलु अम्मताओ! माणुस्लगं सरीरं दुक्खाययणं विविह वाहीसय सनिकेतं अयि कट्ठ ठियं छिरा ण्हारुजाल ओणध्ध संविणद्ध मट्टिय भंऽव्व दुब्बला असुइ संकिलिट्ठ अणिट्ठ वियसव्व काल संठप्पयं जराकुणिम जजा घरं व सऽण पऽण विध्वंसण धम्म पुट्विं वा, पच्छा वा, अवस्सं विप्पजहियव्वं भविस्सइ से के सणं जाणति अम्मताओ ! के पव्विं चेव जाव पव्वइत्तप ।" જમાલિકુમાર કહે છે હે માતા-પિતા ! આ નવયૌવન હેવા છતાં માનવીનું શરીર અનેક દુઃખોનું ઘર છે. અનેક પ્રકારની વ્યાધિઓના ઘરનું ધામ છે. એ શું તમે Page #596 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૫૫૫ નથી જાણતા? આ શરીર એટલે સેંકડે હાડકાઓના માળખા ઉપર ઉભેલું મકાન છે. એમાં લોહીની નસો--માંસના લોચા અને મળ-મૂત્ર સિયાય બીજું છે શું? એ બધાને ભેગા કરી ઉપર સુંદર ચામડીના અસ્તરથી મઢેલું શરીર છે. વળી માટીના ભાંડાર-વાસણ જેવું દુર્બળ છે. અશુચીથી બનેલું છે ને તે અશુચીમય છે અને શુચીને પણ અશુચી કરનારું છે. જેનું શુશ્રષા કાર્ય હમેંશા ચાલુ છે. જીર્ણ ઘરની પેઠે સડવું, પડવું અને નાશ પામવો એ તેના સહજ ધર્મો છે. વળી એ શરીર પહેલાં કે પછી અવશ્ય છોડવાનું છે તે હે માતા-પિતા! તે કોણ જાણે છે કે કેણ પહેલાં જશે અને કોણ પછી જશે? આ શરીર ઉપરથી રૂપાળું લાગે છે પણ અંદર તો અશુચી ભરેલી છે. જમાલિકુમાર કહે છે કે હે માતા! તું ઉપરના બારદાનમાં કયાં મેહ પામે છે? અંદરના માલની કિંમત છે. આજે જગતમાં એકેક છે આ શરીરના રૂપરંગમાં મેહ પામે છે પણ ઉપરના રૂપની કઈ કિંમત નથી. આંતરિક સંદર્યની કિંમત છે. અહીં એક દષ્ટાંત યાદ આવે છે. એક શેઠને એક દીકરી હતી. દીકરી મટી થતાં બાપ તદન ગરીબ બની જાય છે, પણ કાયમ શેઠ તરીકે ઓળખાયેલા તેથી સહુ તેને શેડ કહેતા. હવે બાપ દીકરી તાડછાની ઝુંપડીમાં રહેતા હતા. એની દીકરી ગુણમાં રત્ન જેવી અને એનું રૂપ પણ એવું હતું. રાજકુમારી જેવી દેખાતી હતી. એક વખતે એ છોકરી બગીચામાં ફરવા ગયેલી ત્યારે તે ગામના રાજાનો કુમાર પણ કરવા આવેલો, તે આ છોકરીનું રૂપ જોઈને મુગ્ધ બન્ય ને વિચાર કર્યો એ છોકરીને પરણવું છે છૂપી રીતે. એની ઝુંપડી જોઈ લીધી. બીજે દિવસે રાજાને કુમાર એના માણસને લઈને શેઠની ઝુંપડીએ આવે છે ત્યારે શેઠ કહે છે તમે બધા અહીં કેમ આવ્યા છે? ત્યારે કહે છે આ તમારી દીકરી રાજકુમારને પરણ, એની માંગણી કરવા આવ્યા છીએ. આ સાંભળી શેઠ ચમક્યા. મારી દીકરીની રાજા માગણી કરે એ સારું કહેવાય? વળી આ રાજા મુસ્લીમ છે. ગમે તેવા ગરીબ હઈએ પણ હિંદુની કન્યા મુસલમાનને કેમ અપાય? જે નહિં આપું તો રાજા મારા ઉપર બળાત્કાર કરશે. હવે શું કરવું? બાપ મૂંઝાઈ ગયે. ઢગલો થઈને ધરતી ઉપર પડ, દીકરી કહે બાપુજી! શું છે? તમે શા માટે ગભરાઓ છે? ત્યારે કહે છે બેટા આપણું રાજાને કુમાર તને પરણવા ઈચ્છે છે. તને લેવા માટે આવ્યા છે. આપણે હિંદુ અને એ મુસ્લીમ કેવી રીતે બને? એ સત્તાધીશ છે, એને ના પાડીશ તે સત્તાનું જોર અજમાવશે ત્યારે છોકરી કહે છે બાપુજી! એમાં ગભરાવાની જરૂર નથી. હું એને એ જવાબ આપી દઉં છું કે મારા શીયળનું રક્ષણ થાય અને આપના માથેથી આફત ચાલી જાય. છેકરીની કરામત - છોકરી બહાર આવીને કહે છે તમે બધા અહીં શા માટે Page #597 -------------------------------------------------------------------------- ________________ ૫૫૬ શારદા સરિતા આવ્યા છે? ત્યારે માણસા .કહે છૅ આ રાજકુમાર તને અંતરથી ચાહે છે. તને એની મહારાણી મનાવવા માંગે છે. તું રાજમહેલમાં ચા”. તને ત્યાં મનમાન્યા સુખા મળશે. ત્યારે છોકરી કહે છે તમારી વાત સાચી છે. પણ ગઇ કાલે છ મહિના બ્રહ્મચર્ય વ્રતની પ્રતિજ્ઞા કરી છે માટે તમે છ મહિના પછી આવજો. રાજકુમારના ગળે વાત ઉતરી ગઇ. છ મહિના તેા કાલે પૂરા થઈ જશે. રાજકુમાર એકેક દિવસે ગણવા લાગ્યા. જેનુ' મન વિષયમાં રમે છે તેને એ સિવાય ખીજુ કાંઇ યાદ આવતું નથી. એને ચટપટી લાગી છે કે છ મહિના કયારે પૂરા થાય ને કયારે એ રૂપવતીને પરણું. અંધ માણસ કરતાં કામને ધાપા ભયંકર છે. કાગડો રાત્રે દેખતા નથી ને ઘુવડ દિવસે નથી દેખતુ, પણ જે કામાંધ મનુષ્યેા છે તે તે રાત્રે અને દિવસે દેખતા નથી. ચારિત્ર માટે શરીરની કરેલી ખાનખરાબી’’ છોકરી કહે છે આપુજી! તમે મારા માટે નેપાળાની એક શેર ગાળી લઈ આવે. પિતા કહે છે બેટા ! એટલી બધી નેપાળાની ગાળીએ શું કરવી છે? પુત્રી કહે છે મારે એની જરૂર છે. ગેાળીએ મગાવીને એક ખાટલામાં ભરી દીધી. દરાજ સવ:૨–સાંજ એકેક ગાળી લે છે. તમે જાણા છે ને કે નેપાળે! પેટમાં કેવુ ખેદે છે! રાજ નેપાળની ગાળી લેવાથી પેટમાંથી બધા કચરા સારૂં થઈ ગયા. એ અશુચી પુદ્ગલેા એક કાઠીમાં ભેગા કરે છે. ધીમે ધીમે કરતાં એનું શરીર એવુ ધે!વાઇ ગયું કે તે હાડપિંજર જેવી ખની ગઈ. એનું રૂપ નષ્ટ થઈ ગયું. હાલવા ચાલવાની શક્તિ ન રહી. એટલે છોકરી ઝુ ંપડીની બહાર ચેકમાં ખાટલે ઢાળી કપડુ ઓઢીને સૂતી હતી. ખરાખર છ મહિના પૂરા થયા ત્યાં રાજાને કુમાર સૈનિકા લઇને આવ્યે ને પેલા શેઠને કહે છે તમારી દીકરી કયાં ગઇ! એણે છ મહિના પછી આવવાનું મને વચન આપ્યુ છે. ત્યારે કહે છે ભાઈ! એ તા ઓસરીમાં સૂતી છે. કુંવરીની પાસે જઇને જુએ તેા એનું રૂપ ખલાસ થઈ ગયું છે. “કુંવરીએ કુમારની દૃષ્ટિ ખાલાવી ’ કુંવરીનુ શરીર હાડકાના માળા ખની ગયું છે. ચામડી લટકે છે. કુમાર કહે છે એ છેકરી આ નથી. ત્યારે છેકરી કહે છે તમે છ મહિના પહેલાં જેને જોઇ અને જેને માટે તમે આવ્યા છે તે હું જ છુ. તમે મારા રૂપ, કાન્તિ ને સાંયને માઢ્યા હતા. તે રૂપ-ક્રાન્તિ અને સાંય બધું આ કાઠીમાં ભરેલુ છે. જોઈ લે. ત્યારે કુમાર કહે છે તું અહીં છે ને રૂપ કાઠીમાં ક્યાંથી? ત્યારે કહે છે જુએ. મારામાં જે છે તે મેં એ કાઠીમાં નાંખ્યુ છે. તમે જોઇ લેા. કુમાર સ્હેજ ઢાંકણુ ખુલ્લુ કરીને જુએ છે. છ છ મહિનાની વિષ્ટા ભેગી કરી હોય ત્યાં કેવી દૂર્ગંધ છૂટે? એ દૂધથી કુમારનુ માથુ ફરી ગયું. તમ્મર ખાઈને પડયા. છેવટે તેને બેધ આપ્યા કે આ શરીરમાં હાડ-માંસ ને લેહી વિના બીજું છે શું? એમાં શુ માહ પામવા જેવા છે? મુસ્લીમ રાજકુમાર આન્યા હતા તેવા ચાલ્યા Page #598 -------------------------------------------------------------------------- ________________ ૫૫૭ શારદા સરિતા ગયા. પેાતાના ચારિત્રનું રક્ષણ કરવા છોકરી મરણતાલ થઈ ગઈ. આ દૃષ્ટાંત ઉપરથી સમજાઇ જવુ જોઇએ કે ચારિત્રથી ઉત્તમ કાંઈ નથી. ચારિત્ર એ માનવજીવનનું નૂર છે. આવે! ખીજો દાખલેા જૈન શાસનમાં છે. ભરત ચક્રવર્તિ ષટખંડ ઉપર વિજય મેળવીને ૬૦,૦૦૦ વર્ષ પાછા અાધ્યા નગરીમાં આવ્યા ત્યારે ભરત ચક્રવર્તિના રાજ્યાભિષેકને મહેાત્સવ ઉજવાય છે. જે મહાત્સવ ખાર વર્ષ સુધી ઉજવાય છે. ત્યારે રત્નના સિંહાસન પર બેઠેલા ભરત ચક્રવર્તિને દેવાધિદેવને જેમ ઇન્દ્રો અભિષેક કરે છે તેમ નરદેવને આભિચાગિક દેવે, રાજાએ, સેનાપતિઓ વગેરે જળથી અભિષેક કરે છે અને સૌ અજિલ કરીને તમે “જય પામે!,” “વિજય પામેા” એવા મંગલમય વચનાથી ચક્રીને વધાવે છે. અભિષેક મહેાત્સવ સમયે સાઠ હજાર વર્ષના વિરહથી ભરત મહારાજાને મળવા ઉત્સુક અનેલા બધા સમ ંધીજનાને ખેલાવે છે. તેમાં સૌથી પહેલી નજર ભરત મહારાજાની સુંદરી ઉપર પડે છે. સુંદરી બાહુબલિની સાથે જન્મેલી. સુદરીનું શરીર ગ્રીષ્મ ઋતુમાં સુકાઈ ગયેલી સરિતાની જેમ તન કૃશ ખની ગયું હતું. તેની કાયા એકદમ કરમાઈ ગઈ હતી. તેનુ રૂપ-સાન્દર્ય પણ સાવ ઝાંખા પડી ગયા હતા. આ જોઈને ભરત ચક્રવર્તિને પૂછે છે કે આ મારી મેન આટલી ખધી દુર્બળ કેમ થઇ ગઈ ? શું આપણા રાજ્યમાં દૂધ-દહીં અને ઘીના તૂટા પડયા છે? શું નનવનમાં વૃક્ષે ફળતા નથી કે ખાદ્યપદ્યાથે દુનિય માં રહ્યા નથી ? આપણા રાજ્યમાં તે તેમાંની કાઇ વસ્તુના દુઃકાળ નથી. મારી હેનને એકદમ દૂળ પડી ગયેલી જોઇને મને મનમાં ઘણા ખેદ થાય છે. ત્યારે અધિકારીઓ કહે છે હે પ્રભે! ! આપના રાજ્યમાં તે કાઇ વસ્તુની અછત નથી. નાકરવર્ગને પણ આપના રાજ્યમાં માં માંગ્યા ભાજન મળે છે. પણ આપ જ્યારથી દિગ્વિજય કરવા ગયા ત્યારથી સુક્રૂરી છેલ્લા સાઠ હજાર વર્ષથી મહાન ઉગ્ર આખિલ તપ કરે છે. આપે તેમને દીક્ષા લેતા રાકયા તેથી તે ભલે ઘરમાં રહ્યા છે પણ સંસારથી સાવ અલિપ્ત રહ્યા છે. ચારિત્ર સિવાયની કાઇ વસ્તુમાં તેમની રમણતા નથી. તેના મનમાં એક લગની છે કે કયારે જલ્દી સંયમમાર્ગને અંગીકાર કરું! તેથી સચમમાં અવરોધ કરનાર ચારિત્ર મેાહનીય કર્મને ખપાવવા સુધરીએ ઘે!ર તપશ્ચર્યા આદરી. આવાત સાંભળીને ભરત મહારાજા સુંદરીને પૂછે છે શું તારી ભાવના ચારિત્ર લેવાની છે? ત્યારે સુંદરીએ હા પાડી. પછી ભરત મહારાજાને પશ્ચાતાપ થાય છે કે આટલા વર્ષો સુધી મે' તને પ્રવો અંગીકાર કરવામાં અંતરાય પાડી છે. હવે સુદરીની ભાવનાને ભરત મહારાજા પૂરી અનુમેદના આપે છે અને સુંદરીને કહે છે તું પુત્રી હોવા છતાં પિતાજીના પંથે પ્રયાણુ કરનારી થઈ અને અમે પુત્રા હોવા છતાં વિષયાસકૃત અને Page #599 -------------------------------------------------------------------------- ________________ ૫૫૮ શારદા સરિતા રાજ્યમાં અતૃપ્ત રહેનાર થયા અને પિતાજીના માર્ગને હજુ અનુસરતા નથી. હું બેન ! તું ધન્યવાદને પાત્ર છે કે મોક્ષરૂપ ફળને આપનાર સંયમ અંગીકાર કરવાને ઈચ્છે છે. સુંદરીની ભાવનાને ભરત મહારાજાને પર ટકે આ સંપત્તિ વિજળીના ઝબકારા જેવી ચંચળ છે. આયુષ્ય જળના તરંગની જેમ નાશવંત છે. આ શરીર પાણીના પરપોટાની જેમ ક્ષણભંગુર છે. વળી આ શરીર તે અનેક રોગરૂપી સને રહેવાના સ્થાન રૂપ છે. આટલું સમજતા છતાં અમે છેડી શકતા નથી. ધન્ય છે તને કે ચારિત્રની ભાવનાથી સાઠ હજાર વર્ષોથી તું આવે દુષ્કર તપ કરે છે. બંધુઓ ! આ દષ્ટાંત સાંભળ્યા પછી આપણને એમ લાગે કે આપણે અન્નના કીડા છીએ, મોક્ષપ્રાપ્તિ માટે જે જોઈએ તેવો પ્રયત્ન કર્યો નથી અને પ્રયત્ન કરીએ છીએ તે પણ કીડાના જેવી મંદગતિવાળો છે અને સંસાર તરફનો પ્રયત્ન રેકેટના જેવી ગતિવાળે છે. છેલ્લે સુંદરીને ભારત મહારાજાએ હોંશથી દીક્ષાની આજ્ઞા આપી ને સુંદરીએ કષભદેવ પ્રભુ પાસે દીક્ષા લીધી અને પિતાનું કલ્યાણ સાધીને સુંદરી મોક્ષે ગયા છે. હે માતા! કેણુ પહેલું જશે ને પછી કેણુ જશે” જમાલિકુમાર એમની માતાને કહે છે હે માતા! તમે કહો છો કે તું આ યુવાનીના સુખ ભોગવી લે પણ એ યુવાનીનું જેમ કયાં સુધી રહેવાનું? કાયાને ગમે તેવું સારું ખવડા, પીવડા ને સાચવે પણ અંતે એ જર્જરિત થઈ જવાની. જ્યારે સડી જશે, પડી જશે ને ક્યારે એનો નાશ થઈ જશે તેનો પત્તો નથી. આ સડન-પાન ને વિસન સ્વભાવવાળું શરીર વહેલું કે મોડું અવશ્યમેવ એક દિવસ છોડવાનું છે, તે હે માતા પિતા! કોણ જાણે કે પહેલું જવું પડશે તેની કોને ખબર છે? માટે તમે મને આજ્ઞા આપો એટલે હું સંસાર છોડીને ભગવાન મહાવીર પાસે દીક્ષા અંગીકાર કરૂં. જમાલિનો ઉત્તર સ્વરૂપવાન દેહ પામીને, યુવાનીનો હા લૂંટી લેવાની માતાની દલીલ સામે માનવદેહની બિભત્સ પરિસ્થિતિ, માટીના ભાંડ જેવી તકલાદી દશા અને સડન પડન અવસ્થાનું સચોટ ભાન કરાવે છે. માતા ગમે તેટલી ઢીલી થઈ જાય છે, પ્રલોભનો આપે છે પણ જમાલિનું રૂંવાડું પણ ફરકતું નથી. એ તે એમ સમજે છે કે આત્મસાધના વિના જે જિંદગી પૂરી થઈ જશે તો આવો કિંમતી માનવભવ એળે જશે અને પુણ્ય વિના પરકમાં ક્યાં જઈને ઉભા રહેવું! જેમ ભોગ ભોગવવા માટે યુવાની છે તેમ આત્મસાધના માટે પણ યુવાવસ્થા જોઈએ. ઘડપણ આવશે ત્યારે શરીર અશક્ત થઈ જશે, યુવાની રંગરાગમાં વેડફાઈ જશે તે બૂરી દશા થશે. યુવાનીના જેમાં કઠોર તપશ્ચર્યા, ઉગ્ર પરિષહ અને ઉપસર્ગો સહન કરવા, ઉગ્ર વિહાર કરવા, સિદ્ધાંતનું પઠન પાઠન અને સ્વાધ્યાય આદિ સાધના થઈ શકે છે. આવી યુવાનીને ભેગવિષયમાં રગદોળી Page #600 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા પપ૯ નંખાય? યુવાની એ તે ચારિત્ર અંગીકાર કરવા માટેની મોસમ છે. ધર્મ વહેપારનો બજાર છે માટે ધર્મારાધના સાવધાનીપૂર્વક કરી લેવી જોઈએ. - જમાલિકુમાર કહે છે હે માતા! ભેગવિષયે નરકમાં લઈ જનાર છે. એવી કઈ માતા હોય કે પિતાને પુત્ર નરકમાં જાય તે ઈચછે? અને ધર્મારાધના વિના ને પાપનો ત્યાગ કર્યા વિના સદ્દગતિ મળવાની નથી એ નકકી છે. માટે મને દીક્ષાની આજ્ઞા ચાપ. માતા નવી નવી દલીલ કરે છે ને જમાલિકુમાર એને જડબાતોડ જવાબ આપી દે છે. સાચો વૈરાગી છૂપે રહેતું નથી. હવે માતા સમજી ગઈ છે કે મારો દીકરો કઈ રીતે સંસારમાં રહેનાર નથી છતાં હજુ નવી દલીલ કરશે ને જમાલિકુમાર તેને શું ઉત્તર આપશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર – જાલિનીએ સેમદેવને શિખીકુમારના સમાચાર લેવા મોકલ્યું હતું તે ખબર લઈને આવી ગયા અને ગુરૂએ કહ્યું તમારી વિનંતી ધ્યાનમાં રાખીશું. શિખીકુમાર મુનિએ ગુરૂને વિનય કરી ખૂબ જ્ઞાનપ્રાપ્તિ કરી છે. જેમ તારામાં ચંદ્ર શેભે છે તેમ ગુરૂના અન્ય સંત પરિવારમાં શિખીકુમાર ચંદ્રની જેમ શોભતા હતા. બીજા સંતેને વાંચણી આપવી, શંકાઓનું સમાધાન કરવું, બધું પોતે કરતા હતા. એના ગુણોથી એમણે ગુરૂના હૃદયમાં સ્થાન મેળવ્યું હતું. કૌશંબી નગરીની આસપાસમાં વિહાર કરતા હતા. ત્યાં સમાચાર મળ્યા કે બ્રહ્મદત્ત મંત્રીનું મૃત્યુ થયું છે. આ સમાચાર સાંભળીને વિસિંહ આચાર્યો બીજા સાધુઓની સાથે શિખીકુમાર મુનિને તેમના સ્વજન-પરિવારને દુઃખથી મુક્ત કરાવવા કૌશાંબી તરફ મેકલ્યા. તે સંતો વિહાર કરતાં કરતાં થોડા સમયમાં કૌશાંબી પહોંચી ગયા ને મેઘવન નામના ઉદ્યાનમાં ઉતર્યા. નગરજનોને ખબર પડી કે શિખીકુમાર મુનિ આપણું ગામમાં પધાર્યા છે. સેના નાયક શેઠ સાર્થવાહ, તલવર રાજા રાણું માડંબી કેબી દર્શન કર હર્ષાએ સુન વાણું, જન જન મુખ પર મહિમા મુનિ કી બાત જાલીની જાની..હે શ્રોતા તુમ શિખીકુમાર મુનિ પધાર્યાના સમાચાર વાયુવેગે કૌશાંબી નગરીમાં પ્રસરી ગયા એટલે સેનાપતિ, શેઠ, સાર્થવાહ, તલવર રાજા રાણી આખું ગામ મુનિના દર્શન કરવા ઉમટયું. મુનિના દર્શન કર્યા ને એમના મુખની વાણી સાંભળી નગરજનો ખૂબ પ્રભાવિત થયા. દરેકના દિલમાં ખૂબ આનંદ થયે. અહો શું મુનિનું જ્ઞાન છે ને શું એમની અમૃતથી મીઠી વાણી છે! એમની વાણી પથરને પીગળાવે તેવી છે કંઈક હળુકમી છે વૈરાગ્ય પામી ગયા. વૈશાંબી નગરીમાં નાના મોટા દરેકના મુખે શિખીકુમારના ગુણલા ગવાય છે જેમ સ્વાદિષ્ટ ચીજ ખાધી હોય તે તેને સ્વાદ દાઢમાં રહી જાય છે અગર Page #601 -------------------------------------------------------------------------- ________________ ૫૬૦. શારદા સરિતા કઈ સજજનને સંગ કર્યો હોય, તેને પરિચય થયો હોય ને તેનાથી જીવનમાં કંઈક ગુણ પ્રગટયા હોય તે તેની યાદી કદી ભૂલાતી નથી. ફરીને તેમને મળવા માટે મન ઉત્સુક રહે છે તેમ આ શિખીકુમાર મુનિની વાણીને સ્વાદ દાઢમાં રહી ગયે. હવે જ્યારે સવાર પડે ને ફરીને દર્શન કરવા જઈએ. લોકે બે મેઢે બોલે છે શું મુનિને તપ છે! શું એમની ક્ષમા છે! ને શું એમની વાણીમાં મીઠાશભરી છે! નાની ઉમરમાં સંસારની અંધાર કેટડીમાંથી નીકળી ગયા ને જ્ઞાનને પ્રકાશ પ્રાપ્ત કર્યો. ધન્ય છે તેમને આ રીતે તેમની પ્રશંસા થાય છે. જાલિનીએ મુનિના આગમનના સમાચાર જાણ્યા ને દરેકના મુખેથી થતી તેમની પ્રશંસા સાંભળીને એના અંગેઅંગમાં બળતરા થવા લાગી. એ પાપીને મેં જીવતે શખ્યો ત્યારે મોટો થયે ને દીક્ષા લીધી! હવે તે એનું કાટલું બરાબર કાઢું. ત્યારે લોકે તે એના મોઢે કહે છે તે જાલિની માતા! તમે કેટલા ભાગ્યવાન છો! તમારે દીકરે તે રત્ન છે. એણે દીક્ષા લઈને તમારી કુંખ દીપાવી છે. આ જગ્યાએ બીજી માતા હોય તે દીકરાની આટલી પ્રશંસા સાંભળીને એની છાતી ગજગજ ફુલી જાય. પણ જાવિની મુનિનો નાશ કરવાના ઉપાયે શેધે છે. પણ બ્રહાદતનું અવસાન થયું છે એટલે બહાર જતી નથી. શિખીકુમાર મુનિ બીજે દિવસે માતાની પાસે ઘેર આવે છે. શેકમગ્ન માતાને મુનિનું આશ્વાસન બ્રાદત્તનું અવસાન થવાથી જાલિનીને ખૂબ દુઃખ થયું છે. એક પતિના વિયેગનું દુઃખ છે. બીજી બાજુ પુત્ર ઉપર તીવ્ર કષાયની જવાળા સળગી છે એટલે એનું શરીર તદન નિસ્તેજ બની ગયું છે. ઘણે વખત થઈ ગયું છે એટલે મુનિએ જાલિનીને ઓળખી નહિ પણ માતાએ શિખીકુમાર મુનિને તરત ઓળખી લીધા. મુનિને જોઈને ઉભી થઈને વંદન કર્યા અને તેનું હૈયું ભરાઈ ગયું હોય તેમ ધ્રુસકે ને ધ્રુસ્કે રડવા લાગી. થોડી વારે શાંત થઈ. ત્યાર પછી શું કર્યું મન મલીન મુખમેં અમૃત ભર, મુનિ સે અર્જ ગુજારી, બહુત કિયા અપરાધ આપકા, મૈં હું ગુણ ગારી હો, દયાનિધિ કર દયા મેરેકે, માફ કરો ઉપકારી છે–શ્રોતા તુમ મનમાં મલીનતા ભરેલી છે પણ મઢામાં તે જાણે અમૃત ન ભર્યું હોય ! તે રીતે મીઠું મીઠું બોલવા લાગી છવાગ્યે મધુ તિષ્ઠતિહૃદયે તુ વિષહલાહલમ માણસના હૃદયમાં હળાહળ ઝેર ભર્યું હોય છે ને જીભ ઉપર તે મધ ચેપડયું હોય તેમ મીઠું મીઠું બોલે છે. જાલિનીની પણ આ પરિસ્થિતિ હતી. કપટયુક્ત મીઠા વચન બેલતી કહે છે હે મુનિરાજ ! આપ તે ગુણગુણના ભંડાર છે, મહાન છો. મેં આપને બહુ મટે અપરાધ કર્યો છે. તે અવગુણની ભરેલી છું. આપ મારે અપરાધ ક્ષમા Page #602 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા કરે. આપ મારા ઉપર યા કરે એમ મેલતી રડવા લાગી. મુનિ કહે છે તમે શા માટે આટલું દુઃખ ધરી છે? આપે મારા કઈ અપરાધ કર્યા નથી. આપ તે મારા મહાન ઉપકારી ગુરૂ છે. આજે હું આટલી ઉચ્ચ કક્ષાએ પહોંચ્યા હાઉ તે આપને પ્રતાપ છે એમ કહી એ ખામતમાં શાંત પાડી. ત્યાં એના પતિ બ્રહ્મદત્તના વિયેાગનુ દુઃખ યાદ કરીને પેાતાના માથે અત્યંત દુઃખ આવી પડયુ ં હાય તેમ પોક મૂકીને રડવા લાગી. આ વખતે શિખીકુમાર મુનિએ તેને ધર્મ સંભળાવ્યેય ને આશ્વાસન આપતા કહ્યું હે માતા ! આ સ ંસાર વિયાગનું ઘર છે. જયાં સચૈાગ છે. ત્યાં વિયાગનું દુઃખ ઉભેલુ છે. માટા તીર્થંકર, ચક્રવર્તિ, ખળદેવ અને સમ્રાટોને પણ કાળરાજાએ છેાડયા નથી. દેવે કે દાનવા ધનથી, પરાક્રમથી, સ્વજન કે ચતુરંગી સેનાથી પણ મૃત્યુને જીતી શક્યા નથી. મરણ વખતે કાઇ કાઈને સહાયભૂત થઇ શકતા નથી માટે ત્રણ લેકમાં જો જીવને શરણભૂત હાય તે તે કેવળી પ્રરૂપિત ધર્મ છે. માટે હવે આ મેહ અને વિષય વિષરસને ત્યાગ કરી આત્મિક સુખ મેળવવા માટે ધર્મનું આરાધન કરવું તમારે માટે ચેાગ્ય છે. જાલિનીની પ્રપ’ચજાળ – શિખીકુમાર મુનિએ ઉપદેશ આપ્યા પછી જાણે એનું હૃદય પીગળી ગયુ હોય તેમ કહે છે હું ગુરૂદેવ ! હું આ ઉંમરે આપની જેમ સયમ લઇ શકું તેમ નથી, તે આપ મને ખાર વ્રત અદ્રરાવે. એટલે શિખીમુનિએ તેને ખાર વ્રત અટ્ઠરાવ્યા. હવે મુનિશજ જવા તૈયાર થયા ત્યારે જાત્રિની કહે છે મુનિાજ ! આ તે આપનું ઘર છે. આજે તેા અહીં જમી લેા. ત્યારે મુનિ કહે છે સાધુને તે ઘરઘરમાં ગૌચરી કરી નિર્દોષ આહાર લેવાય. એક ઘેરથી બધા આહાર ગ્રહણ કરવા તે મુનિએ માટે અનાચાર ગણાય. શિખીમુનિ તે પવિત્ર છે. માતાના દિલમાં આટલી ધર્મની ભાવના જાગી છે, એનું હચ પવિત્ર બન્યુ છે જાણી ખૂબ આનંદ થાય છે. દરરાજ માતાજીને ધર્મ સંભળાવવા આવે છે. માતા પણ ઉપરથી ખૂબ પ્રેમ બતાવે છે, પણ અંદરથી તે એને મારવાના ઉપાયા શેાધે છે. પણ કાઇ ઉપાય જડતા નથી. એમ કરતાં મુનિને શેષકાળ પૂર્ણ થવા આવ્યા. ત્રણ દ્વિવસ બાકી છે. જાલિની વિચર કરે છે જો હું અવસર ચુકીશ તેા એ તા વિહાર કરી જશે. પછી મારે કાઈ ઉપાય કામ નહિ આવે. મુનિને કહે છે મારા ઘેર ગૌચરી પધારજો. આજે મારા ઘરની ગૌચરી વહારતા જાવ. મુનિ કહે છે આજે ચૌશના દિવસ છે. અમારે બધા મુનિરાજને ઉપવાસ છે. ત્યારે કહે છે કાલે મને જરૂર લાભ આપજો. મુનિરાજ કહે સાધુથી નકકી કહેવાય નહિ એમ કહીને ચાલતા થઇ ગયા. હવે જાલિની કેવી જાળ પાથરશે તેના ભાવ અવસરે કહેવાશે. આજે અમારા મહાન વૈરાગી સ્વ. પૂજય તાશમાઈ મહાસતીજીની નીમેલી પુણ્યતિથિ છે. તેમનું સંયમી જીવન જ્ઞાન--દન--ચારિત્રરૂપી કુસુમેથી મઘમઘતુ હતુ, પણ સમય થઇ ગયા હાવાથી અહુ લાંખું વિવેચન નહિ કરતાં ટૂંકમાં કહું છું. ૫૬૧ Page #603 -------------------------------------------------------------------------- ________________ ૫૬૨ શારદા સરિતા આકાશમાં તારે ચમકે છે તેમ તારાબાઈ મહાસતીજી મારા શિષ્યામંડળમાં એક ચમકતા તારા હતા. તેમને જન્મ અમદાવાદ શહેરમાં લુણાવાડા મટી પિળમાં થયેલ હતું. તેમના પિતાનું નામ ઉગરચંદભાઈ અને માતાનું નામ સમરત બહેન હતું. તેમના લગ્ન પણ થયેલા હતા. આ સંસાર તે સંયોગ અને વિયેગના દુખથી ભરેલ છે. તદનુસાર તેઓ ૨૪ વર્ષની ઉમરમાં વિધવા થયા. વિધવા થયા પછી એક વર્ષમાં અમારે (પૂ. બા.બ્ર. વિદુષી શારદાબાઈ મહાસતીજીને) પરિચય થતાં તેઓ ધાર્મિક પ્રવૃત્તિમાં જોડાયા અને વૈરાગ્ય રંગે રંગાઈ ગયા. મારી દીક્ષા પછી આ બધી શિષ્યાઓમાં તેઓ સૌથી પ્રથમ વૈરાગ્ય પામેલા હતા. તેમને ચાર પુત્રો હતા તે નાના હતા. તેમને મોટા કરવાની જવાબદારી પોતાના માથે હતી એટલે ન છૂટકે સંસારમાં રહેવું પડયું પણ અનાસકતભાવે રહી તપ-ત્યાગ અને જ્ઞાન ધ્યાનમાં મસ્ત રહેતા હતા. આમ કરતાં સૌથી મોટા પુત્રના લગ્ન કરી છેડે સમય સંસારમાં રહી મોટા પુત્રને જવાબદારી સેંપી સંસારની રિદ્ધિ-સિદ્ધિ અને મહાન સુખે તથા પુત્રને મેહ છોડી સંવત ૨૦૧૪માં અષાડ વદ બીજને દિવસે તેમણે દીક્ષા અંગીકાર કરી. આજે દીક્ષા તે સહુ લે છે પણ બાળકને મોહ છોડી દીક્ષા લેવી એ મહાન કઠીન છે. જેવી રીતે પુત્ર પરિવારના મહિના બંધને કાપીને શૂરવીર બનીને સંયમમાગે તેઓ નીકળ્યા હતાં તેવી રીતે અંતિમ સમય સુધી સંયમમાં રત અને મસ્ત રહ્યા હતા. અમે મુંબઈ આવ્યા ત્યારે સંવત ૨૦૧૮નું પ્રથમ ચાતુર્માસ મુંબઈ કાંદાવાડીમાં, સં. ૨૦૧૯ નું માટુંગા, ૨૦૨૦નું દાદર, ૨૦૨૧ નું વિલેપાર્લા અને ૨૦૨૨નું ઘાટકેપમાં કર્યું. ઘાટકોપરનું ચાતુર્માસ પૂર્ણ કરી મંદાકિની બાઈની દીક્ષા પ્રસંગે પિષ વદ દશમના દિવસે બધા કાણા માટુંગા આવ્યા. તે વખતે મહા સુદ બીજના દિવસે તારાબાઈ મહાસતીજીને માથામાં ચસકા ઉપડયા. એ દર્દનું નિદાન કરાવવા માટે માટુંગા શ્રી સંઘે મેટા મોટા સર્જનને બેલાવ્યા અને ખડે પગે સેવા કરી, પણ વેદનીય કર્મ આગળ કોઈનું ચાલ્યું નહિ. પૂ. તારાબાઈ મહાસતીજી ખૂબ સમતાભાવે દર્દ સહન કરતા હતા. તેમના મુખ ઉપર સહેજ પણ ગ્લાનિ ન હતી, જ્યારે જુઓ ત્યારે બસ પ્રસન્ન રહેતા પિતાના કાળધર્મ પામવા અગાઉ ત્રણ દિવસ પહેલાંથી તેમણે મને બધા સંકેત કર્યા હતા. મને પાસે બેસાડીને કહ્યું–મહાસતીજી! આ જીવન ક્ષણભંગુર છે. નશ્વરદેહને, મેહ રાખવા જેવું નથી. હું અઢી દિવસ છું, પણ વડી દીક્ષા લેવાની છું. હું એમના ગૂઢ અર્થને સમજી ન શકી. મેં કહ્યું કે વડી દીક્ષા તે સાયન થવાની છે. જે તમારી ઈચ્છા હોય તે વડી દીક્ષા માટુંગામાં કરીએ, તે કહેના, એમ નહિ. હું વડી દીક્ષા જેવાની છું. મને અંતિમ આલોચના કરાવે. તા. ૨૪-૨-૬૭ થી તેમણે ધૂન બેલવાની શરૂઆત કરી – Page #604 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૫૬૩ “દેહ મરે છે હું... નથી મરતી, અજર અમર પદ્મ મારૂં” આ પ્રમાણે પેાતે જાતે ખેલવા લાગ્યા. તા. ૨૫મીની સવારે મને કહે છે મહાસતીજી ! આજે જે ગૌચરી લાવ્યા હાય તે બધું પતાવી દેજો. કંઇ રાખશે નિહ. આ દેહ વહેલે કે માડા છેડવાને છે માટે એની મમતા બહુ ન રાખવી. મને ગાળગેાળમાં મધું સમજાવી દીધું. આગલા દિવસે મને કહ્યું હતું કે હું કેવી ભાગ્યશાળી છું કે મારા ગુરૂણીના ખેાળામાં માથુ મૂકીને માશ ગુરૂદેવ પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબ પાસે જઈશ. ખરાખર તે પ્રમાણે અન્ય. વ્યાખ્યાનના સમય થયે! એટલે વસુમાઇને વ્યાખ્યાન શરૂ કરવા માકલ્યા હતા. હું' નવ વાગે વ્યાખ્યાનમાં જવા તૈયાર થઈ. ઢાઢર સુધી ગઇ પણ મને કાઇ કહેતુ હાય તેમ અવાજ આવ્યો કેતાને કહ્યું છે કે હું અહી દિવસ છું ને તું ક્યાં જાય છે ? બે-ત્રણ વખત અવાજ આવ્યે એટલે વ્યાખ્યાનમાં ન જતાં પાછી આવી તેમના માથા આગળ બેઠી. તેમણે મારા ખેાળામાં માથુ મૂકયું. એમની આત્મમણુતા તે ચાલુ હતી. મને કહે છે મહાસતીજી ! હું નથી મરતી, મારા દેહ મરે છે. તમે કંઇ જોયુ નથી. માટે આપ ખુખ હિંમત રાખો, એમ ઠ્ઠી પેાતાની જાતે હાથ જોડીને ત્રણ વખત ખેલ્યા કે હે આદેશ્વર દાદા ! મને તારૂ શરણું હાજો એટલે મને એમ થઇ ગયું કે હવે મારા તારાબાઇ ચાલ્યા....એટલે મે એમને ૯-૪૫ મિનિટે સાગારી સથારા કરાખ્યા. પ્રત્યાખ્યાન લેતા એમના મુખ ઉપર એટલેા બધા હ થયા કે ખસ હવે મારી ભાવના પૂર્ણ થઈ. વ્યાખ્યાન પૂરૂ થયેલ એટલે આખા સઘ હાજર હતા. સંઘ તથા અમે ખા એમને નવકારમ ંત્રના શરણા દેતા હતા, પણ પોતે તે છેલ્લા શ્વાસ સુધી “દેહ મરે છે, હું નથી મરતી, અજર અમર પદ્મ મારૂં” એ ધૂન ચાલુ રાખી ને તા. ૨૫મીના સવારે ૧૦ ને ૧૦ મિનિટે પોતાની જાતે ધૂન ખેલતાં ખેલતાં ૪૮ વર્ષીની ઉંમરે સાડાઆઠ વર્ષની દીક્ષાપર્યાય પાળી મહા વદ ખીજ ને શનિવાર, તા. ૨૫-૨-૬૭ના રાજ સમાધિપૂર્વક તેમણે આ નશ્વરદેહના ત્યાગ કર્યાં. દીક્ષા લીધી ત્યારથી એવી ભાવના હતી કે ભલે એન્ડ્રુ જીવાય પણ હું પતિ મરણે મરૂં. એ એમની ભાવના પૂર્ણ થઇ. ટૂંકું જીવન જીવ્યા પણ આત્મસાધના સાધી ગયા. પૂ. તારાબાઇ મહાસતીજી ખૂબ સરળ, ભદ્રિક, વિનયવાન અને ગુણીયલ હતા. તે સાતમા શિષ્યા હેાવા છતાં સંપૂર્ણ જવાબદારી સંભાળતા હતા. આવા પવિત્ર આત્માઓને યાદ કરી તેમના ગુણ્ણા જીવનમાં ઉતારવા ઉદ્યમવત અનીએ એ ભાવના આજે સૌ સારા વ્રત–પ્રત્યાખ્યાન લેશે તે તમને સાચી શ્રદ્ધાંજલિ આપી કહેવાય. Page #605 -------------------------------------------------------------------------- ________________ ૫૬૪ શારદા સરિતા વ્યાખ્યાન નં. ૬૪ ભાદરવા વદ ૩ ને શુક્રવાર તા. ૧૪-૯-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન ! અનંતકરૂણાસાગર ત્રિલોકીનાથે જગતના છના કલ્યાણને માટે શાચ વાણી પ્રકાશી. ભગવાન ફરમાવે છે કે અનંતના યાત્રિક! તું અનંતભથી સવભાવ છોડી વિભાવદશામાં જઈ ઘણું ભટક્યા. હવે તારા સ્વરૂપને ખ્યાલ કર. “મેં હું કૌન કહાંસે આયા મુઝે કહાં પર જાના હિ! વધારે ન વિચારે તે ખેર. પણ એટલે તે જરૂર વિચાર કરે કે મેં હૈં કૌન? હું કોણ? હું એટલે શું? આજે તમને પૂછવામાં આવે કે તમે કોણ? તે કહેશે કે હું રમણિકભાઈ, હું હરીભાઈ, તેજાણ આદિ નામ આપે છે. ભાઈ! એ નામ તે આ જડ દેહને ઓળખવા માટે તમારી માતાએ નામ પાડ્યું છે. આ દેહ અને આત્માને શું સંબંધ છે? કર્મને વશ થઈને આત્માને કાયાને કેદી બનવું પડયું છે, પણ આત્મા એ દેહ નથી. દેહ અને દેહી જુદા છે. બંનેના ધર્મો પણ જુદા છે. તમે બારીએ ઉભા રહીને કંઈક દશ્ય જુએ છે તે જોવાવાળો કોણ છે? શું શરીર દેખે છે? જે શરીર જેવાની ક્રિયા કરતું હોય તે એક મડદાને પકડીને ઉભું રાખો. શું જોવે છે? “ના. મડદામાં જેવાની તાકાત નથી. પણ એ જેવાવાળો જુદે છે. જેનારની કિંમત છે પણ આજે તો આત્મા કરતાં દેહની કિંમત વધી ગઈ છે. જેટલા કાયાના રપ થાય છે તેટલા આત્માના નથી થતા. રાત-દિવસ કાયાની ટાપટીપ ને સજાવટ થાય છે તે ઉપરથી એમ લાગે છે કે આજના જીવને આત્મા કરતા દેહની કિંમત વધુ સમજાઈ છે. પણ વિચાર કરો કે આ દેહમાંથી આત્મા ચાલ્યા જાય છે ત્યારે તે શું કરી શકે છે? તમે ડૉકટરને બોલાવે છે. વેંકટર શરીરને તપાસીને કહે છે કાંઈ નથી. જીવ ચાલ્યો ગયો છે. હવે શું કરશો? બાપને દીકરો ગમે તેટલે હાલે હોય અગર બાપ એના દીકરાને ગમે તેટલે વહાલો હોય પણ દેહમાંથી આત્મા ચાલ્યા ગયા પછી તેને ખાંધ ઉપર ઉપાડીને શમશાનમાં લઈ જઈ અગ્નિસંસ્કાર કરી દેશે. જે કાયાને સાચવવા કેટલી મહેનત કરી, એને હમામસુખડના સાબુથી નવરાવી, સારા વસ્ત્રો પહેરાવ્યા, હીરાના દાગીના પહેરાવીને શણગારી અને એને સારા સારા પકવાને જમાડ્યા. આટલું કર્યું છતાં એ કાયાને જલાવી દેવાની. તે પછી આત્માનું મહત્ત્વ વધારે કે શરીરનું? એ વાત તમારે માનવી પડશે કે શરીર કરતાં આત્માની કિંમત વધારે છે. શરીરને એક દિવસ છોડવાનું છે તે પછી આ દેહ પાસેથી જેટલું કામ લેવાય તેટલું શા માટે ન લઈ લેવું? બંધુઓ ! ભવસમુદ્રને પાર કરવા માટે અને આત્માને ઉન્નતિના શિખરે લઈ જવા માટે આ માનવદેહ સાધન છે. સાધન દ્વારા સાથેની સિદ્ધિ કરી લે. Page #606 -------------------------------------------------------------------------- ________________ શાહ્ય સરિતા ૫૬૫ આત્મા દૂર્ગતિમાં જાય તેવા કાર્યમાં કાયાને જોડે નહિ. ભગવતેએ તેમજ મહાન આત્માઓએ મોક્ષમાં જવા માટે તપશ્ચર્યા કરીને આ દેહને સૂકકે ભૂકકે કરી નાંખે છે. શું એ મહાન પુરૂષને તમારી માફક સારું સારું ખાવાપીવાનું અને શરીરને સાચવવાનું મન નહિ થયું હોય? શું એમની પાસે કઈ સાધન-સામગ્રી ન હતી? બધું હતું, સામગ્રી સુખની લાખ હતી, સ્વેચ્છાએ એણે ત્યાગી, સંગાથ સ્વજનનો છેડીને, સંયમની ભિક્ષા માંગી, દીક્ષાની સાથે પંચ મહાવ્રત અંતરમાં ધરનારા...આ છે અણગાર અમારા.... સુખની બધી સામગ્રીઓ મેજુદ હોવા છતાં અંતરના ઉલ્લાસથી સમજણપૂર્વક એનો ત્યાગ કર્યો ને તપ-સંયમમાં રકત રહીને દેહને નીચવી નાંખ્યો. તેઓ સારી રીતે સમજતાં હતાં કે આ દેહને ગમે તેટલે સાચવવા છતાં, એને મનમાની મોજશેખની સામગ્રી આપવા છતાં એક દિવસ છેડવાનો છે તે આ નાશવંત દેહને મોહ શા માટે? એક અમર હોય તે આત્મા છે. આત્માનું સુખ કદી નષ્ટ થતું નથી. મેક્ષમાં પણ આત્મા જવાનો છે. મેક્ષમાં શાશ્વત સુખ છે તે કદી નાશ પામવાનું નથી. આત્માને અમર બનાવી શાશ્વત સુખ અપાવવા માટે તેમણે કાયાને મેહ ઉતારી નાંખ્યો હતે. મનને મારી સંસારના સુખે ત્યાગી આત્માનું સુખ શોધવા સંયમપંથે પ્રયાણ કર્યું હતું. તે આપણે પણ એ વિચાર કરવાને છે કે હું કેણું છું ને મારે શું કરવાનું છે? તેને વિચાર કરી દેહનો રાગ ઘટાડી જેમ નોકર પાસે શેઠ પગાર વસુલ કરવા કામ લે છે તેમ શરીર પાસે આપણે કામ લેવું જોઈએ. આ બધી સાધનસામગ્રી પુણ્યોદયે મળી છે. તે બધું અંતે અહીં છોડીને જવાનું છે. તો એની પાછળ આટલી બધી જહેમત શા માટે ઉઠાવવી જોઈએ. એના ઉપરને રાગ ઘટાડી આત્મસાધનામાં મગ્ન બની જવું જોઈએ. જમાવિકુમારને આ વાત બરાબર સમજાઈ ગઈ છે. એની માતા એને ખૂબ સમજાવે છે કે હે દીકરા! તું યુવાનીમાં સંસારના સુખ ભોગવી લે. ત્યારે તેણે કહી દીધું કે હે માતા! સંસારના સુખે ચાર દિવસની ચાંદની જેવા છે. ચાર દિવસના ચાંદરડા પર જુઠી મમતા શા માટે જે ના આવે સંગાથે તેની માયા શા માટે ! આ વૈભવ સાથે ના આવે, પ્યારા સ્નેહીઓ પણ સાથે ના આવે, તું ખૂબ મથે છે જેને જાળવવા, એ યૌવન સાથે ના આવે, (૨) અહીંનું છે તે અહીં રહેવાનું તેની દસ્તી શા માટે જે ના આવે સંગાથે.... જે સાથે આવે નહિ તેના પ્રત્યે આટલે બધે મેહ શા માટે કરે? અનાદિકાળથી આ સંસારમાં જડ અને ચેતનનું યુદ્ધ ચાલ્યા કરે છે. અનંતશક્તિને અધિપતિ એવા આત્મા ઉપર જડ પુદગલેએ કેવું સામ્રાજ્ય જમાવ્યું છે ને તેના કારણે Page #607 -------------------------------------------------------------------------- ________________ ૫૬૬ શારદા સરિતા આત્મા સમયે સમયે કેવા કર્મો બાંધે છે ! આ ચેતનની સુષુપ્ત અવસ્થાનું પરિણામ છે. જે આત્મા પુગલની પાછળ રક બની જાય છે તેને કર્મોના આવરણાને લીધે ક્ષણે ક્ષણે દુઃખ ભાગવવું પડે છે. કાઇ વખત દેવલેાકમાં તા કેાઈ વખત નરકમાં ને કોઈ વખત નિગઢમાં ઘસડાવું પડે છે ને અનંતેાકાળ સંસારમાં ભમવું પડે છે. આ ભવભ્રમણના દુઃખા અટકાવીને આત્માને સાચી શાન્તિ પ્રાપ્ત કરવાના જો કોઈ ઉપાય હાય તા તીર્થંકર ભગવ ંતાએ બતાવેલા પુદ્દગલા ઉપરથી આસકિત ઘટાડી સ્વરૂપમાં રમણુતા કરવાના ઉત્તમ માર્ગ છે. અનતકિતના ધણી આત્મા ઉપયેગશૂન્ય ખની જ્યારે જડ પુદ્ગલના મેહમાં ફસાય છે ત્યારે વિભાવદશામાં ચાલ્યું જાય છે અને જ્યારે તેના જ્ઞાનચક્ષુ ખુલે છે ત્યારે પુદ્દગલના રાગ છોડી સ્વભાવમાં સ્થિર બને છે ત્યારે એ સ્વરૂપ રમણનાના અલૈાકિક આનંદને માણી શકે છે. તપ-ત્યાગ અને સંયમ આદિ અનુષ્ઠાન કરવાનુ પ્રયાજન સ્વરૂપ રમણતા પ્રાપ્ત કરવાનું છે. સ્વરૂપની પિછાણ કરવાનુ છે. આત્મા સ્વભાવે સ્ફટિકન જેવા શુદ્ધ છે. જેમ સ્ફટિકનુ મૂળ સ્વરૂપ શ્વેત ને શુદ્ધ છે પણ સ્ફટિકની પાછળ લાલ- લીલા કે પીળેા કાગળ મૂકવામાં આવે તે તે સ્ફટિક તેવા કલરને દેખાય છે અને એ કાગળ લઇ લેવામાં આવે તે સ્ફટિકનુ મૂળ સ્વરૂપ જેવુ છે તેવુ' દેખાય છે. તેવી રીતે આત્માને જેના સગ થાય છે તેવે તે અની જાય છે. તેમ આત્મા સ્વરૂપે શુધ્ધ છે પણ રાગ-દ્વેષ અને મેહના રંગીન કાગળા તેના ઉપર લપેટાઈ ગયા છે તેના કારણે પેાતાનું અસલ સ્વરૂપ પિછાણી શકતા નથી. આપણે શુધ્ધ સ્વરૂપ પ્રગટ કરી દુઃખાથી મુકત થવું હાય તેા રાગ-દ્વેષ અને મેહના રગીન કાગળા ખસેડી નાખેા. બંધુએ ! કાઇ દિવસ તમને એવા વિચાર આવે છે કે હું ક્યાં ઉભે। છું ? તમે આત્માને એક જ પ્રશ્ન કરો કે હું એટલે કાણ? ને મારૂં સાચું સ્વરૂપ શુ ? એક વખત સુધર્માસ્વામીને તેમના પ્યારા શિષ્ય જંબુસ્વામીએ પ્રશ્ન પૂછ્યા કે હૈ પ્રભુ ! સન્ની કાને કહેવાય અને અસંજ્ઞી કોને કહેવાય? ત્યારે સુધર્માસ્વામીએ કહ્યું કે હું જંબુ! ભીંતમાં ખારૂં' પાડે અને તેમાંથી જે જોઇ શકે તે સંજ્ઞી અને જે ન જોઈ શકે તે અસી. તમને એમ થશે કે ભીંતમાં તે ચાર ખાકારૂ પાડે કેમ ખરાખરને ? પણ અહીં એ ભીતની વાત લેવાની નથી. અહીં તેા અજ્ઞાન દશાની ભીંતમાં ખારૂં પાડીને પેાતાના અસલ સ્વરૂપને જોવાની વાત છે. એ સ્વરૂપને જોવા માટે રાગ-દ્વેષ ને માહના પડદાને ખસેડવા જખ્ખર પુરૂષાર્થ કરવા જોઈએ. રાગ-દ્વેષ ઉપર વિજય મેળળ્યે તે આપે!આપ શુદ્ધ સ્વરૂપ પ્રગટ થયા વિના નહિ રહે. રાગની ભયંકર આસકિત અને દ્વેષની દારૂણ વેદનામાં ગળાબૂડ ખૂંચેલા આત્માને સ્વ-સ્વરૂપનું ભાન કયાંથી હાય ? સ્વરૂપની પિછાણુ કરવા માટે અંતરમાં Page #608 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૫૬૭ એક લગની લગાડે કે તું કેણ છે? અંતરમાં જ કરે. ઘરમાં બેસીને સંસારના . સુખ ભોગવતાં ભોગવતાં આ સ્વરૂપે દેખાશે? એ માટે જગતથી જુદા થવું પડશે. આનંદઘનજી મહારાજ સ્વરૂપની પિછાણુ કરવા એકલા જંગલમાં ચાલ્યા ગયા હતા. એમણે અભિનંદન સ્વામીના સ્તવનમાં મને વેદના ઠાલવી છે. અભિનંદન જિણ દરિસણું તરસીયે ખૂબ સુંદર ભાવવાહી સ્તવન છે. એકાગ્ર ચિતે ગાવા છતાં દર્શન ન થયા તેનું કારણ આત્મા ઉપર કમેના ગંજ ખડકાયા છે. એ વચમાં આડા આવે છે. આ કર્મોના ગજને ખસેડવાની શક્તિ આત્મામાં છે, પણ પ્રગટ કરી નથી. મહાન પુરૂ કેવી રીતે કર્મના ગંજને દૂર કરી શુદ્ધ સ્વરૂપને પામ્યા ! ગજસુકુમારે નાની વયમાં સ્વરૂપને પ્રાપ્ત કર્યું. એ કેવી રીતે કર્યું હશે? એમને ઘેર સુખ-વૈભવની કમીના ન હતી. પિતે સુકુમાર હતાં. સુખની સામગ્રીને ત્યાગી સંસાર ત્યાગી સંયમી બન્યા ને સ્મશાન ભૂમિકામાં પડિમા ધારીને ઉભા રહ્યા. સસરા સમલે માથે ધગધગતા અંગારા મૂક્યા ને માટીની પાળ બાંધી. આ વખતે કેવું ચિંતન કર્યું હશે? માથાની પરી ખીચડીની જેમ ખદખદે ને ચામડી તડતડ તૂટે, માંસ શેકાઈ જાય તે વખતે શું વેદના નહિ થતી હેય? આ સમયે જે દેહને રાગ રાખે હેત તે કેટલું કર્મબંધન થાત ! એમણે દેહને રાગ છેડી ગજબ સમતા ધારણ કરી. મનમાં ધૂન લગાવી. “દેહ બળે છે હું નથી બળ, અજર અમર પદ મારૂ” હે ચેતન ! તું અખંડ, અવિનાશી ને નિત્ય છે. તું નથી બળ. દેહ બળે છે. તું તે શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે. આવું ભેદજ્ઞાન પ્રગટાવી કેવળજ્ઞાન પામ્યા. આવા તે ઘણાં દાખલા છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ ધ્યાનાવસ્થામાં ભાન ભૂલ્યા તે નરકે જવાના કર્મના દળીયા ભેગા કર્યા. આ સમયે જે આયુષ્યને બંધ પડી ગયો હત તે નરકમાં જાત, પણ આયુષ્ય બંધાયું ન હતું. થોડીવારમાં ઉપયોગ આવતા વિચારધારા પલટાઈ અને કેવળજ્ઞાન ને કેવળદર્શન પામી ગયા. સ્વરૂપમાં રમતા કરવા માટે ક્ષણેક્ષણે સાવધાની રાખવી પડશે અને ખાતા–પીતા સૂતાઉઠતા-બેસતા હરતા-ફરતાં દરેક ઠેકાણે સ્વનું ચિંતન કરવું પડશે. હું એટલે શરીર. હું એટલે સંસાર. આવી પરિણતિ એ વિભાવશા છે અને હું એટલે અનંતશકિતને સ્વામી, જ્ઞાનદર્શન-ચારિત્રને ધણી છું. બીજું કાંઈ આ સંસારમાં મારું નથી. આનુ નામ સ્વરૂપ રમણતા છે. ગાઢ કર્મના ઉદયે આપણે અનાદિકાળથી સંસારમાં ભમીએ છીએ. તેમાંથી પિતાનું મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે સદા જાગૃત રહેવું જોઈએ. એ જાગૃતિ માટે એક મંત્રનું રટણ કરે. હું કેણુ છું? આત્મા અને હુંકાર નીકળી જશે તે આત્મા હળ બની જશે અને આત્મસ્વરૂપને હુંકાર આવી જાય. આત્માને હુંકાર શુદ્ધ Page #609 -------------------------------------------------------------------------- ________________ ૫૬૮ શારદા સરિતા સ્વરૂપની પ્રાપ્તિ કરાવનાર છે ને સંસારને હુંકાર ભવમાં ભમાવનાર છે. આ જીવને રાહુ-શનિ મગળ અને પનોતી હેરાન નથી કરતા તેનાથી અધિક હેશન કરનાર છે કે શત્રુ હોય તે તે અહંભાવ છે. એ અહંભાવ નીકળી જાય તે જીવ મેક્ષે ગયા વિના ન રહે. દેહને હુંકાર કેવા પાપ કરાવે છે! માલવપતિ મુંજ રાજાને આપ્યું હતું કે માળવાનું રાજ્ય હું ભેગવું અને મારા પછી મારા સંતાને એ રાજાને ભેગવટો કરે. બીજા કોઈને હકક નથી. ભેજે માળવાના રાજયને માલિક શેને થાય? આ વિચાર એના મગજમાં રાત-દિવસ ઘૂમ્યા કરતે હતે. સુંવાળી રેશમની પથારી એને કાંટા જેવી લાગતી હતી. માળવાની મોટી મહેલાતે એને ઝુંપડા કરતાં પણ હીન દેખાતી હતી. રૂપસુંદરી એવી રાણીઓ એને જંગલમાં ગાયે ચરાવતી ભરવાડણ કરતાં પણ ઉતરતી દેખાતી હતી. એને ખાવા પીવા અને હરવા-ફરવામાં જરાય આનંદ આવતું નથી. વાત એમ હતી કે ભેજની જન્મપત્રિકા મુંજના હાથમાં આવી હતી. વારંવાર એ જન્મપત્રિકા લઈને બેસતે હતે. તેમાં લખેલા શબ્દ તેની આંખમાં ભાલાની જેમ ભેંકાતા હતા. એમાં શું લખ્યું હતુંપચપન વર્ષ સાત માસ તીન દિન તક ભેજ માલવ દેશકા માલિક હેગા” આ ભવિષ્ય કદાચ સાચું પડી જાય તે? આ પ્રશ્ન મુંજનું મન ચગડેળે ચડ્યું હતુ. એના અંતરમાં ઈષ્યની જવાળાઓ ઉઠી હતી. આ વાત તે એકલા જાણતા હતા. એમને કેઈ સાચો રાહ બતાવનાર ન હતા. જે માળવાના રાજ્ય માટે તેણે પોતાના ભાઈ સિંધવની આંખ ફેલ નાંખી હતી, જેને પિતાને કટ્ટો શત્રુ સમજતો હતો. એ સિંધલને પુત્ર એટલે વૈરીને વારસ! શું એ માળવાને માલિક બનશે? એ વિચાર એના મગજમાં રાત-દિવસ ઘૂમ્યા કરતે હતું અને મને મન એ અનનું પિતે સમાધાન કરી લેતા હતા કે ના-ના. માળવાના રાજસિંહાસનને માલિક મારે પુત્ર બનશે. સિંધવને પુત્ર નહિ. પણ પાછા જન્મપત્રિકામાં લખેલા શબ્દો એની નજર સજક્ષ ખડા થઈ જતા. એને બીજું કંઈ દેખાતું નહિ. એક પછી એક એમ અનેક પ્રશ્નને એની નજર સમક્ષ ખડા થતાં કે શું એ જન્માક્ષર સત્ય હશે? શું માળવાના રાજ્ય સિંહાસનને માલિક ભેજ બનશે? શું એ ગોઝારે દિવસ મારા જીવનમાં આવશે કે મારી પ્રજા જોતી રહેશે. સૈન્ય જતું રહેશે ને હું પણ જેતે રહીશ અને સિંહાસન પરથી મને ઉઠાડીને હજુ ઉગીને ઉભે થયેલ ભોજ શું સિંહાસન ઉપર ચઢી બેસશે? બીજી ક્ષણે પાછો વિચાર કરતો કે હું ક્યાં નિર્બળ છું. તે આવું બનવા દઉં? હમણાં એને ફેંસલે કરી નાંખ્યું. જેમ સિંધલને રસ્ત કર્યો એમ ભેજને કરી નાંખ્યું. સિધલ હોય કે ભેજ હોય. જે રાજ્ય પચાવવા તૈયાર થાય એ મારો વૈરી છે. જ્યાં સુધી એ મારા વૈરીને વિનાશ નહિ કરું ત્યાં સુધી Page #610 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૫૬૯ મારા દિલમાં જામેલી વૈરની વિષમ જવાળા કદી ઓલવાશે નહિ ને મને કંડક વળશે નહિ. આ વિચારમાં મુંજ રાજા ખાવું પીવું બધું વીસરી ગયા હતા. નિર્દોષ ભેજની હત્યા કરવી એ જીવનનું ધ્યેય હતું. બીજા કોઈને આ વાતની ખબર ન હતી. એટલે રાણીઓ, પ્રધાન સે વિચાર કરતાં કે આપણાં મુંજ રાજાને શું થયું છે કે અસ્થિર મગજવાળા માનવીની જેમ કર્યા કરે છે. બધા પૂછે તે પણ જવાબ આપતા નથી. બંધુઓ! રાજ્યને લેભ કેવા પાપ કરાવે છે! જે રાજ્યને ખાતર પિતાના ભાઈની આંખ ફડાવી નાંખી હતી અને એનાં નિર્દોષ અને નાનકડા દીકરા ભોજને મારી નાંખવાના પ્રયત્ન ચાલી રહ્યા હતા. છેવટે એની ઈચ્છા પૂરી કરવા માટે મુજે કોઈને પૂછ્યા વિના ચાર ખાનગી માણસને ઉભા કર્યા અને કેઈને ખબર ન પડે તે રીતે ઉઘતા ભેજને ઉપાડે. એની આંખે પાટા બાંધી દીધા. મોઢામાં ડુચા ભરાવી દીધા અને એના ઉપર એવી રીતે વચ્ચે ઢાંકી દીધા હતા કે કેઈને ખબર ન પડે કે સિંધલને પુત્ર ભેજ આજે સંસારને છેલ્લી સલામ ભરવા જાય છે. મુંજના પ્રધાન-રાણીઓ વાતની કોઈને આ ખબર ન હતી તો ભેજના મા-બાપને ખબર ક્યાંથી હોય? ચાર માણસે ભેજને લઈને ગાઢ જંગલમાં આવ્યા ને નીચે ઉતારી આંખેથી પાટા છોડી નાંખ્યા અને મોઢામાંથી ડુચા કાઢી નાંખ્યા ત્યારે ભોજકુમારે આંખ ખોલીને જોયું તે રાજમહેલના શયનગૃહને બદલે ભયંકર ગીચ ઝાડીમાં ઉભે છે. જ્યાં માનવી તે શું પંખી પણ ફરકતું નથી. સૂર્યના કિરણે પણ જ્યાં પ્રવેશી શકતા નથી એવા ભયંકર ગાઢ જંગલના પ્રદેશમાં પોતે ઉભે છે. તે વખતે એની પાસે માતાની મીઠી હુંફ ન હતી કે પિતાની શીતળ છાયા ન હતી પણ ઉંચી દષ્ટિ કરે છે તે એની ચારે બાજુ ચાર માણસે ખુલ્લી ચકચકતી તલવાર લઈને ઉભા હતા. ભેજ નાને હતે પણ ખૂબ વિચક્ષણ હતું. એ તરત સમજી ગયે કે મારા કાકાએ મને મારી નાંખવા માટે આ યંત્ર રચું લાગે છે. છતાં મુખ ઉપર જરા પણ ગભરાટ ન હતે. ગમે તેમ હેય ક્ષત્રિયને બચ્ચે હતે. ક્ષત્રિયોને બચ્ચે મરણથી કદી ડરે નહિ. એના હૈયામાં આકંદ ન હતું કે એની આંખમાં આંસુ ન હતા. પણ દરરોજ જેમ પ્રસન્ન ચિત્ત રહેતો હતો તે રીતે મુખ ઉપર પ્રસન્નતા ને સ્મિત રેલાતું હતું. મને તમે અહીં શા માટે લાવ્યા છે? મને મારી નાંખશે? મને જીવતે છોડી દે. આવી દીનતાનું નામનિશાન નહિ. જેમ ગુલાબની ચારે તરફ કાંટાળી વાડ હોય છે, ગુલાબના છોડ ઉપર પણ કાંટા હોય છે, છતાં કાંટાની વચમાં ગુલાબનું પુષ્પ હસતું રહે છે તેમ ચારે તરફ જોતાં માણસ ધ્રુજી જાય તેવી તીણ તલવાર લઈને માણસો ઉભા છે, છતાં ભેજકુમાર ગુલાબના ફૂલની જેમ હસે છે. આ જોઈને મારનાશ ચંડાળના હાથમાંથી તલવાર નીચે Page #611 -------------------------------------------------------------------------- ________________ ૫૭૦ શારદા સરિતા પડી ગઈ. શું આ બાળકનું ખમીર છે. આવા ફૂલની જેમ ખીલેલા નિર્દોષ કુમળા બાળકને કેમ મરાય? જેમ કે પર્વતને વીંધીને ઝરણું પસાર થાય છે તેમ કઠેર હદયના ચંડાળના હૈયાને વીંધીને દયાનું ઝરણું પસાર થવા માંડયું. તેમને ભેજ ઉપર ખૂબ દયા આવી. એના ઉપર તલવાર ચલાવવાની જીગર ચાલતી નથી ને મુંજ રાજાની આજ્ઞા હતી કે ભેજને ખતમ કરી નાખો. બીજી બાજુ અંતરમાંથી અવાજ આવતે હતું કે પૈસાને ખાતર આ નિદોષ રાજકુમારને મારનાર એ મહાન પાપી કહેવાય. એમને હાથ ઉપડતો નથી. આ જોઈને ભેજ કહે છે ભાઈઓ! તમે શા માટે અચકાવ છે? મને મરણને બિલકુલ ડર નથી. શા માટે મુંઝાઓ છે? જલ્દી તલવાર મારા મસ્તક ઉપર ફેરવી દે અને રાજાની આજ્ઞાનું પાલન કરો. ત્યારે કઠોર હૈયાના ચંડાળે કહે છે બેટા! અમારા હાથમાં રહેલી તલવાર તારા માથે ફરવા તૈયાર નથી. જેને હાથમાંથી પડી જાય છે. કોણ જાણે અમને તારા પ્રત્યે અમારા દીકરા જેવું વહાલ આવે છે. માટે અમે તને મારી શકીશું નહિ. પણ તું આ ગામ છોડીને અહીંથી ભાગી જા. ફરીને કોઈ દિવસ આવતે નહિ. અમે મુંજ રાજાને સમજાવી દઈશું કે હવે ભેજ આ દુનિયામાં નથી. તમે શાંતિથી માળવાનું રાજ્ય કરે. ત્યારે જ કહે છે મને મરણને બિલકુલ ડર નથી. પણ જ્યાં તમે મને મારવા તૈયાર નથી ત્યાં હું શું કરું? ભલે, હું ચાલ્યું જાઉં છું. તમે મારા કાકાને સમાચાર આપ્યા પછી કહેજો કે તમારા ભત્રીજાએ જતાં જતાં તમારા ઉપર એક પત્ર લખીને મોકળે છે. જે એ વખતે પત્ર લખીને ચંડાળને આપે અને પોતે જંગલમાં ક્યાં ક્યાં ચાલ્યા ગયા. ચંડાળે ભોજન પત્ર લઈને મુંજની પાસે પહોંચી ગયા. મુંજ તેના ગુપ્ત મહેલમાં ભેજના સમાચારની રાહ જોઈને બેઠા હતા. ચંડાળાએ ભેજના સમાચાર આપ્યા ને સાથે જે આપેલે પત્ર આપતાં કહ્યું કે જે જતાં જતાં ખૂબ પ્રેમથી આપને આ પત્ર લખીને આપે છે. ત્યારે મુંજ કહે છે શું ભેજને મેં મરાવ્યું છે તેની ખબર પડી ગઈ? ત્યારે ચંડાળ કહે છે એ તો અમે નથી જાણતા. અમે તે તેને મારવા જતા હતાં ત્યાં તેણે આ પત્ર લખી આપ્યો ને અમે તેને મારીને આવ્યા છીએ. મુંજ કહે છે ભલે, આશ્ચર્ય બતાવતાં મુજે પત્ર છે. પત્રમાં શું લખ્યું હતું: मांधाता सम मह पति कृतयुगालंकार भुतोंगतः। सेतुर्येन महोदधौ विरचितः कासौदशात्यांतकः॥ अन्येचापियुधिष्ठिर भृतयो, भुरि प्रभुता नृपः। नै केनापि समंग तां वसुमती मुंज त्वयायास्पतिः ॥ પૂજ્ય કાકા! આપ દયુષ બને ને વર્ષો સુધી માળવાનું રાજ્ય ભેગો પણ મને એક વિચાર થાય છે કે રાવણ સીતાજીને ઉપાડી ગયે. એ સીતાજીને પાછા લાવવા Page #612 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૫૭૧ માટે રામચંદ્રજી અને રાવણ વચ્ચે ખૂનખાર લડાઈ થઈ. એની પાછળ રામાયણની રચના થઈ અને જેમણે મહાસાગર ઉપર સેતુ બાંધવાનું ભગીરથ કાર્ય કર્યું હતું, લંકાને રાખમાં રેબી સીતાજીને પાછા મેળવ્યા એવા રામ કે રાવણના આજે નામનિશાન નથી દેખાતા. રાજ્યના લાભ ખાતર દુશાસન, દુર્યોધન આદિ કૌએ ધર્મરાજાને જુગાર રમાડયા. કપટથી હરાવીને વનવાસ આપે. છેવટે પાંડવો અને કૌર વચ્ચે કુરૂક્ષેત્રમાં જંગ જામ્યા ને પાંડેએ જીત મેળવી છતાં આ પૃથ્વી પર નથી તે પાંડે કે નથી તે કૈર. દુર્યોધન, દુઃશાસન યુધિષ્ઠિર ભડવીર ભીમ, વિશ્વામિત્ર કે વસિષ્ઠ કઈ નજરે પડતું નથી. આવા સત્યુગના અલંકાર જેવા એ મોટા રાજા, મહારાજાઓ ને માંધાતાએ ચાલ્યા ગયા. નથી એમના દેહ દેખાતા કે એમના દેહની રાખ પણ નથી દેખાતી. દુનિયામાં નજર કયાં નાંખવી, કેઈ દેખાતું નથી. આ બધા ચાલ્યા ગયા પણ અફસોસ! પૃથ્વી કેઈની સાથે નથી ગઈ. પણ મને એ વાતને આનંદ છે કે પૃથ્વી આપની સાથે આવશે. મુજે ભેજને પત્ર વાંચ્યો ને તેની આંખ ખુલી ગઈ. અહો! જે પૃથ્વી કેઈની સાથે નથી ગઈ એ શું મારી સાથે આવશે? છ છ ખંડના માલિક એવા ચક્રવર્તિઓને પણ એક દિવસ છ ખંડનું રાજ્ય છોડીને જવું પડ્યું છે તો શું માળવાના રાજ્યસિંહાસન ઉપર હું થડે કાયમ માટે ટકી શકવાન છું? અરેરે આ રાજ્યના લોભ ખાતર મેં મારા ભાઈ સિંધવની આંખની રોશની બૂઝાવીને ભેજની હત્યા કરાવી. ખરેખર, મેં મહાન પાપ કર્યું છે. પવિત્ર અને નિર્દોષ બાળકની હત્યા કરાવતાં મને શરમ ન આવી! મારા જેવો ધિક્કારને પાત્ર આ જગતમાં બીજો કઈ નહિ હોય. આમ બેલતાં એની આંખમાંથી દડદડ આંસુ વહેવા લાગ્યા. હાથમાં રહેલે ભેજને પત્ર તેના આંસુથી ભીંજાઈ ગયો. એનું અંતર પિકાર કરતું હતું કે હે પાપી મુજા ભેજની હત્યા કરનાર તું હવે માળવાના સિંહાસન માટે નાલાયક છે. યાદ રાખ, લોહીની ધરતી ઉપર કદી રાજસિંહાસન ટકી શકતું નથી. તું યાદ રાખ, સિંહાસન અહીં રહી જશે ને તારે સિંહાસન મૂકીને ચાલ્યા જવું પડશે. એના અંતરમાં પશ્ચાતાપને પાવક પ્રજવલિત થશે તેમાં મુજનું પાપ ભડભડ બળી રહ્યું હતું. એ તે સમજતા હતા કે ભેજને મારી નાંખે છે એટલે હવે એ પવિત્ર ને નિર્દોષ, હસતે-રમતે, ખેલતોકૂદતે બાળક મને કયારેય પણ જોવા મળવાને છે? એને તલવારના ઝાટકા વાગ્યા હશે ત્યારે કેવું દુઃખ થયું હશે? આ વિચારે એમની આંખમાંથી બેરર જેવા આંસુ પડવા લાગ્યા. મુંજને કલ્પાંત વધવા લાગ્યો મહેલની દિવાલોમાં એને ભેજ સિવાય બીજું કાંઈ દેખાતું નથી. મહેલમાં આમથી તેમ આંટા મારતા મુંજ કરૂણ સ્વરે વિલાપ કરતાં બોલવા લાગ્યા-વહાલા બેટા ભોજ! મને માફ કર. મેં તને મરાવ્યો છે પણ તું જ્યાં હા Page #613 -------------------------------------------------------------------------- ________________ ૫૭૨ શારદા સરિતા ત્યાંથી પાછા આવ. તારા વિના હું જીવી શકું તેમ નથી. તું જલ્દી આવ. મુંજના પાંતની ચીસા સાંભળી પ્રધાને....રાણીએ દોડી આવ્યા ત્યારે રાજા મુજ એજ ખેલતા હતા કે ભેાજ! તને મારનાર હું છું. હું સ્વયં ગુન્હેગાર છું. તારા અપરાધી છું. તારા વિના આ રાજિસંહાસનને શું કરૂ? મારા માટે તે! સિંહાસન ચાગ્ય નથી પણ ચિત્તા ચેાગ્ય છે. તારા ને મારા મેળાપ સિંહાસન નહિ પણ ચિંતા કરાવશે. સિંહાસ્રને તેા તને તે મને છૂટા પાડ્યા છે. હવે મારે આ સિંહાસન ન જોઇએ. આખા મહેલમાં કરૂણતા છવાઇ ગઇ. દરેકની આંખમાં આંસુ આવી ગયા, મુંજ કહે છે હું મારા પ્રધાના તમે જલ્દી નગર બહાર ચિતા રચાવે. હૅવે આ મુજ રાજિસંહાસન ઉપર નહિ બેસે. ભેાજ વિનાનું સિંહાસન મારે માટે ચિત્તા સમાન છે. ચિત્તામાં મળીને આ પાપી દેહની રાખ ઉડીને આકાશમાં ફેલાશે ને ખાલહત્યાના પાપની સાખ પૂરતી ભેાજને જઇને મળશે ત્યારે મારા આત્માને શાંતિ મળશે. મુજને કલ્પાંત સાંભળી મંત્રીએ સમજી ગયા કે મુજે ભેજને માવી નાંખ્યા છે. હવે મંત્રીએ વિચારવા લાગ્યા કે જો આપણે વિલખ કશું તેા મુજ હાથમાંથી છટકી જશે ને ખારીમાંથી કૂદકા મારીને ભાગી જશે તે પરિણામ બહુ ખરાખ આવશે. આમ વાત કરે છે ત્યાં મુજે મહેલની ખારી તરફ દોટ મૂકી. મંત્રીઓએ તેમને પકડી લીધા ને હાથ જોડીને કહ્યું; મહારાજા! આવું ઉતાવળું પગલુ ભરતાં પહેલાં અમારી સલાહ તેા લેવી હતી ને? અમે લેાજની તપાસ કરવા સૈનિકા મેક્સી દીધા છે. જ્યાં સુધી તે ન આવે ત્યાં સુધી આપ શાંતિ શખા. ભેાજ નહિ મળે તેા આપની ઇચ્છા હશે તેમ કરીશું. પણ મુંજ કહે છે મે જાતે એને મરાવી નાંખ્યા છે. હવે એ કયાંથી મળવાના છે? પણ કદાચ મારનારાઓએ જીવતા મૂકયા હાય તા મળી જાય. ચંડાળાને ખેલાવીને પૂછ્યું. એમણે કહ્યું સાહેબ! અમને એની ખૂબ યા આવી તેથી જીવતા છોડી દીધા છે. હવે રાજાને ભેાજ પ્રત્યે પ્રેમ જાગ્યા છે એટલે ચડાળાને કંઇ કહે ખરા? ઉલ્ટા ખુશ થયા ને ભેાજને જીવતા મૂકયે છે તે બદલ સારું ઇનામ આપ્યું. મુજના હૃદયમાં એવી કલ્પના થતી હતી કે જો ભેજ જીવતા મળી જાય તે હુ અને મારા ખાળામાં બેસાડી પ્રેમના પાણીથી સ્નાન કરાવું અને એને માળવાના રાજ્ય સિહાસન ઉપર બેસાડી મારા પાપનું પ્રાયશ્ચિત કરૂ! એટલામા સૈનિકોએ દોડતા આવીને સમાચાર આપ્યા કે ભાજ જીવતા મળી ગયા છે. હમણાં આવે છે. આ સાંભળી મુંજના આનંદનો પાર ન રહ્યા. હૈયું હથી નાચી ઉઠયું. ત્યાં ભેાજ એના પિતા સિ ંધલના હાથ પકડી મુજ પાસે આવી પહોંચ્યા. આવતાની સાથે મુજે તેને ઉંચકી લીધેા. પ્રેમથી ભેટી પડયા પશ્ચાતાપના આંસુથી તેને નવડાવી દીધા. ને પોતાની ભૂલને એકરાર Page #614 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૫૭૩ કરતાં કહ્યું. બેટા! વિધિએ મને ભાન ભૂલાવી દીધા. માળવાના રાજિસંહાસનનેા માલિક તું અને એમાં મારે ગૌરવ લેવુ જોઇએ. તેના ખલે મેં તારા ઉપર દ્વેષ કર્યાં ને એમાંથી આ બધું મહાભારત રચાઈ ગયું. હવે તું બધુ ભૂલી જજે. સિંધલ મારા સગા ભાઇ છે ને તું મારા સગા ભત્રીજો છે. ને આખા મહેલમાં આનંદ આનં છવાઇ ગયે. ને વિષાદના વાઢળ વિખરાઈ ગયા. ટૂંકમાં રાજ્યના લાભ ખાતર મુજે કેવું કાર્યં કર્યું”! આવા ઘણા દાખલા ઇતિહાસના પાને લખાયેલા છે. હલ અને વિહલ પાસેથી હારને હાથી કઢાવવા કાણિકે તેના દાદા ચેડારાજા સાથે કેવું ભયંકર યુદ્ધ કર્યું” હતું! પેાતાની પત્ની પદ્માવતીના ચઢ!વ્યા ચઢી ગયા તે કેટલી હિંસા થઇ! અહુને પોષવા તૈયાર થયા પણુ ભગવાન કહે છે રાજા રાવણના અહં નથી ટકા તે સામાન્ય માનવીની વાત કયાં કરવી? એક વખત ભરત ચક્રવર્તિ એક પર્વત ઉપર ગયા. ત્યાં ઘણા ચક્રવર્તિ આના નામ કોતરેલા હતા. ક્યાંય જગ્યા ન હતી ત્યારે ભરત ચક્રવર્તિના મનમાં થયું કે આ બધા ચક્રવર્તિ એમાં કાઈ અત્યારે જીવતા નથી, તે આમાંથી એકાદનું નામ લૂછી નાંખીને એના ઉપર મારું' નામ લખી દઉં. પણ ખીજી ક્ષણે વિચાર આવ્યા કે એ મરી ગયા ને હું પણુ મરી જઇશ તે! મારું નામ પણ કોઇ આ રીતે લૂછી નાંખશે ને? માટે મારૂં નામ લખવું નથી. દુનિયામાં કાનુનામ અમર રહ્યું છે કે મારૂ નામ અમર રહેશે. જો નામ અમર કરવુ હાય તેા આત્માના ગુણૈા પ્રગટ કરો. તપ ત્યાગમાં તમે આગેકૂચ કરો. જમાલિકુમારની માતા કહે છે હું દીકરા! તું કહે છે માતા મને દીક્ષાની આજ્ઞા આપ પણ દીકશ ! તું રાજ સાહ્યખીમાં ઉછર્યા છે. ને સંયમના કંઠેર કટા વેઠવા પડશે, તું કેવી રીતે સહન કરીશ. सुहोओ तुमं पुत्ता सुकुमालो सुमज्जिओ । न हुसि पभु तुमं पुत्ता, सामण्ण मणुपालिया || ઉત્ત. સ. અ. ૧૯, ગાથા ૩૪ તુ સુખાચિત છે. સંસારના સુખા લેાગવવાની તારી ઉંમર છે. વળી ઉગતા સૂના કિરણા તારા ઉપર પડે તે પણ તુ કરમાઇ જાય છે એવા તે સુકોમળ છે ને ત્યાં સયમમાં તે સવારની ઠંડીમાં વિહાર કરવા પડશે. અપેારે ધામધખતા તડકામાં ગૌચરી જવુ પડશે. વળી ગૌચરીમાં ૪૨ દેષ ટાળી આહાર-પાણી લેવા પડશે. આવું કઠીન ચારિત્ર પાળવા તુ સમર્થ નથી. બેટા ! હુ તા તને રજા આપીશ પણ તારી સ્ત્રીએ આ વાત જાણશે તે તેમને કેટલું દુઃખ થશે ! તેને તે વિચાર કર્યા છે ? માતા ગમે તે કહે છે પણ જમાલિકુમારના મન ઉપર તેની કંઈ અસર થતી નથી. એનું રૂંવાડું Page #615 -------------------------------------------------------------------------- ________________ ૫૭૪ સારદા સરિતા પણ ફરકતું નથી, કારણ કે એ સમજે છે કે આ બધું મેહનું નાટક છે. જેમ બાળકને મુંઝારે થયે હોય ત્યારે એની માતા કડવી દવા પીવડાવે છે. બાળક પતાસુ માંગે તે પણ આપતી નથી. તે શું માતા બાળકની દુશ્મન છે? “ના.” માતાની લાગણું છે. મારો દીકરો પતાસુ ખાય તે રેગ વધી જાય. તેમ જમાલિકુમાર સમજે છે કે મારી માતાને મેહને મૂંઝારે થયેલ છે. તેમાં હું તેને ગમે તે રીતે કહીશ પણ તેને ગમવાનું નથી. મારે તે આત્મસ્વરૂપની પિછાણ કરાવી છે. હજુ તેમની માતા શું કહેશે તેને ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર: શિખીકુમાર મુનિ કૌશાંબી નગરીમાં પધાર્યા છે. રોજ વ્યાખ્યાન ફરમાવે છે. બપોરે વાંચણી આપે છે. નગરજને ખૂબ લાભ લે છે. દરિયાના મધ્ય ભાગમાં રને રહેલા છે, પણ દરિયે કદી એમ નથી કહેતો કે મારા પેટાળમાં રત્ન છે તમે લેવા આવજે. પણ જેને રત્ન લેવાની ઈચ્છા થાય તે મરજીવા થઈને દરિયામાં ઝંપલાવે છે ને દણ્યિામાંથી અમૂલ્ય રત્ન કાઢી લાવે છે. રત્ન ખૂબ કિંમતી હોય છે. પણ હરા મુખસે નવ કહે લાખ હમારા મૂલ. હીરો તેના મેઢેથી કદી એમ નથી કહેતા કે મારૂં મૂલ્ય લાખ રૂપિયા છે. પણ જે કઈ ઝવેરી આવી જાય તે હીરાની કિંમત લાખને બદલે સવા લાખની આંકે છે તેમ શિખીકુમાર મુનિ ખૂબ ગુણગંભીર છે. જ્ઞાની છે, લેકે તેમની પાસે આવે છે ને તેમની મુક્તકંઠે પ્રશંસા કરે છે, પણ જાલિની માતા આ બધું સાંભળીને બળી જાય છે. શિખીકુમાર મુનિ તેમના માતાજીને દર્શન કરાવવા દરરોજ આવતાં અને ધર્મને ઉપદેશ પણ કરતા. છેવટે પિતે સાચી શ્રાવિકા બની છે તે રીતને દેખાવ કરીને બાર વત આદર્યા. એ વ્રત કેવા કડક આદર્યા ! એમાં બહુ થેડી છૂટ રાખી. રેજ સામાયિકપ્રતિક્રમણ કરવું એ નિયમ લીધે. ત્યારે મુનિને પણ ખૂબ આનંદ થયે. અહ! એક વખતની મારી માતા કેટલી ક્રૂર હતી. પણ એને મારા પ્રત્યે અત્યારે જ પણ તેષભાવ નથી. માણસ કયારે પલટાય છે તે કહી શકાતું નથી. શિખીમુનિને કહે છે ગુરૂદેવ ! આપને પધાર્યા આટલા દિવસ થઈ ગયા પણ હજુ આપે મારા ઘરને આ હાર વહાર્યો નથી. હું આપને દાન દઈને મારા કર કયારે પાવન કરીશ. આપને વિહાર કરી જશે ને હું લાભ લીધા વિનાની રહી જઈશ. આ રીતે મીઠા મીઠા શબ્દો બોલવા લાગી ને આંખમાંથી બેર બેર જેટલા આંસુ પાડવા લાગી. મુનિ કહે છે બહેન! આપ દિલમાં જરા પણ ઓછું ન લાવે. અવસરે જઈશું. આજે તો ગોચરી જવાનું નથી એમ કહી મુનિ ચાલ્યા ગયા. બીજે દિવસે ઉપવાસનું પારણું હતું. પિતાના વડીલ સંતને સાથે લઈને શિખીકુમાર મુનિ માતા જાલિનીને ઘેર બૈચરી માટે પધાયાં. મુનિને પિતાને ઘેર ગોચરી આવતાં જઈને જલિનીને જાણે કેટલો હર્ષ થયે Page #616 -------------------------------------------------------------------------- ________________ ૫૭૫ શારદા સરિતા હોય તેમ સાત-આઠ પગલા સામી ગઈ. તિખુને પાઠ ભણી લળી લળીને વંદન કરવા - લાગી. ગુરૂદેવ! આપ મારે ઘેર પધાર્યા તેથી મને ખૂબ આનંદ થયે છે. આજે મારૂ ઘર પાવન થયું. મારે આંગણે જાણે કલ્પતરૂ ફળે. આજે મારે મન તે સોનાને સૂર્ય ઉગ્ય છે એમ કહી લળી લળીને વંદન કરે છે ને કહે છે ગુરૂદેવ ! આપ રસોડામાં પધારે. આજે તે ઈચ્છા પ્રમાણે દાન દઈને મારા કર પાવન કરાં એમ કહી મુનિને રસોડામાં પહેરવા માટે લઈ ગઈ. મનના મેલા માણસો ઉપરથી કેવું મીઠું મીઠું બોલે છે ને અંદરથી કેવા કપટી હોય છે. હવે જાલિની મુનિરાજને શું વહોરાવશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૬૫ ભાદરવા વદ ૪ ને શનિવાર તા. ૧૫-૭૩ અનંતકરૂણાનિધી શાસ્ત્રકાર ભગવતે જગતના જીવના ઉદ્ધાર માટે અમૂલ્ય વાણી પ્રકાશી. પ્રભુની વાણીના શ્રવણથી જીવ પવિત્ર બની જાય છે. ભગવાન કહે છે તે જીવાત્માઓ! જાગે, સમજે ને બુઝે. જો તમે આ માનવભવમાં આત્મસાધના નહિ કરે, સમ્યગદર્શનની પ્રાપ્તિ કરવાને પુરૂષાર્થ નહિ કરે તે “સંવોહી વહુ પુટ્ટા” ” પરભવમાં સમ્યકત્વ રત્નની પ્રાપ્તિ થવી દુર્લભ છે. અનાદિકાળથી જીવે સંસારમાં અનંત ભવ કર્યા છે, પણ તે ભવાની ગણત્રી થતી નથી. જે ભવમાં જીવ સમ્યગદર્શન પામે તે ભાવથી ગણત્રી થાય છે. પ્રભુ મહાવીરને આત્મા પણ પહેલાં તે આપણી જેમ સંસારમાં ભમતું હતું પણ નયસારના ભવમાં સમ્યગદર્શન પ્રાપ્ત કર્યું ત્યારથી તેમના ભવની ગણત્રી થઈ છે. કારણ કે જીવ સમ્યગદર્શન પામ્યું એટલે નકકી મેક્ષમાં જવાની મહોર લાગી ગઈ. આ સમ્યગદર્શનને મહિમા છે. એક અંતમુહૂર્ત એટલે સમય આત્માને સમ્યગદર્શનને સ્પર્શ થઈ જાય તે પણ અર્ધપુદગલ પરાવર્તન કાળથી અધિક સંસારમાં પરિભ્રમણ કરતો નથી. આટલે લાંબો કાળ પણ જે આત્મા ભારે કમી હોય, વચમાં વચમાં સમ્યગદર્શન વમી જતો હોય એટલે કે પાછો મિથ્યાત્વી બની જતું હોય ને નવા નવા કર્મો ઉપાર્જન કરતે હોય તેને આશ્રીને કહ્યો છે. બાકી તે સમ્યગદર્શન પામ્યા પછી આત્મા થોડા સમયમાં મોક્ષમાં જાય છે. પૂર્વભવમાં જીવે આયુષ્યને બંધ પાડયે ન હોય અને આયુષ્યને બંધ પડે તે સમયે આત્માને સમ્યગદર્શન સ્પર્શેલું હોય અને આઠ કર્મથી મુકત થયે ન હોય તો તે મરીને વૈમાનિક દેવ તરીકે ઉત્પન્ન થાય છે. સમ્યગ દષ્ટિ આત્મા મોટા ભાગે પાપની પ્રવૃતિથી દૂર રહે છે. કદાચ ન છૂટકે તેને પાપ કરવું પડે તે દિલમાં Page #617 -------------------------------------------------------------------------- ________________ ૫૭૬ શારદા સરિતા દુઃખ થાથ છે. પાપ કરતી વખતે અને કર્યા પછી પણ તે પાપના પશ્ચાતાપ કરતા હાય છે. એને પાપ કરવાની જરા પણ ઇચ્છા હાતી નથી અને અવસર મળે તે પાપને છોડવામાં બિલકુલ પ્રમાદ સેવતા નથી. ન છૂટકે પશ્ચાતાપપૂર્વક પાપ કરતા હોવાથી તેને પાપના અંધ બહુ અલ્પ થાય છે. સમ્યગદ્યષ્ટિ આત્મા એના ગાઢ કર્મીના ઉદયે સંસાર છેડી શકતા ન હાય પણ તેનું લક્ષ સંસારથી પરાંગમુખ અને મેક્ષ તરફનુ હાવાથી તેનુ અલ્પજ્ઞાન અને અલ્પચારિત્ર સમ્યગજ્ઞાન અને સમ્યગ ચારિત્ર તરીકે ગણાય છે. જ્યારે મિથ્યાદ્રષ્ણુિ લક્ષ સંસાર તરફ હાવાથી તેનું નવપૂનું જ્ઞાન અને અખંડ ચારિત્ર પણ મિથ્યાજ્ઞાન (અજ્ઞાન) અને મિથ્યાચારિત્ર ગણાય છે. જગતમાં રહેલા સર્વ પદ્માર્થા અને સ સખધામાંથી આત્માને હિતકર પટ્ટા અને સંબંધે વિવેકપુર્વક જાણી તેમાં અડગ શ્રધ્ધા કરવી તેનું નામ સમ્યગદર્શન. આ જીવે સૌંસારસુખની લાલસાથી · મિથ્યાત્વ-અવિરત-કષાય અને યાગના હેતુથી માતા–પિતા–ભાઈ–બહેન-સ્ત્રી-પુત્ર-પરિવાર આદિ અનેક પ્રકારના સખા બાંધી નરક તિર્ય ંચનિગેાદ આદિ દુર્ગતિએમાં અનત દુઃખા ભાગવતાં કૂવાના રેંટની જેમ આ સંસારમાં અનંત કાળચક્ર પસાર કર્યો. આત્મસ્વરૂપની પિછાણુના અભાવે શરીર અને આત્માને એક માની આ જીવ સંસારના જડપુદ્ગલાની પાછળ દોડધામ કરે છે. પણ દેહ અને દેહી બન્ને ભિન્ન છે આત્મા શાશ્વત છે ને શરીર અશાશ્વત છે. આત્માના સુખા સાચા સુખા છે. એ આત્માનુ સાચું નિધાન છે. પણ કર્માંરાજાએ આ નિધાન પડાવી લીધું છે. આવેા વિચાર પણ જીવને આવતા નથી. કાઇ હળુકમી જીવને એવા વિચાર આવે છે કે આત્માના સુખે પેાતાના છે ને પુદ્ગલના સુખા પર છે. કર્માએ મારી પાસેથી આત્મિક સુખને નિધી લૂટી લીધેા છે. તે કર્મો પાસેથી પાછા પ્રાપ્ત કરવા માટે શરીરને સાચવવાને મલે આત્માને સાચવવાના છે અને આત્મકલ્યાણ કરવા માટે વીતરાગ પ્રભુએ અતાવેલા માર્ગ અને તેમની વાણી માર્ગદર્શક છે એવા જિનેશ્વરદેવના વચનેા પ્રત્યે અડગ વિશ્વાસ તેનું નામ સમ્યગ્દર્શન. સમ્યગ્દ્દન બે પ્રકારનું છે. એક નિશ્ચય સમ્યગ્દર્શન અને ખીજું વ્યવહાર સમ્યગદર્શન અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લેલ, સમ્યક્ત્વ મેહનીય, મિથ્યાત્વ મેાહનીય અને મિશ્ર મેહનીય. એ સાત પ્રકૃતિના ક્ષય-ઉપશમના ચેાગે જિનેશ્વર દેવાએ પ્રરૂપેલ તત્ત્વા આત્મકલ્યાણુમાં ઉપયાગી છે. એવા આત્માના દૃઢ નિશ્ચય અને વિશ્વાસ તે નિશ્ચય સમ્યગઢન. અને સુગુરૂ, સુદેવ અને સુધર્મ પ્રત્યેની શ્રદ્ધા તે વ્યવહાર સમ્યગદર્શન કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી એટલે કારણમાં કાર્યોના ઉપચાર થતા હાવાથી વ્યવહાર સમ્યગદર્શન પણ નિશ્ચય સમ્યગદર્શનનું કારણ હાવાથી તેને સમ્યક્દન કહેલ છે. Page #618 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૫૭૭ સમ્યગદર્શનની લહેજત કઈ ઓર છે. સંસારમાં રહેવા છતાં સમકિતી. આત્માને સંસારની વિસ્મૃતિ થઈ જાય છે. જ્યાં સંસારની સ્મૃતિ છે ત્યાં આત્મસ્વરૂપની વિસ્મૃતિ છે અને જ્યાં આત્મસ્વરૂપની સ્મૃતિ છે ત્યાં સંસારની વિસ્મૃતિ છે. જ્યારે સંસારની વિસ્મૃતિ થાય ત્યારે આંતરિક ભાવ જાગે છે. અંદરને ખજાનો દેખાય છે. ને અલૌકિક સુખ મળે છે. પણ તમારે બાહ્ય ભાવને છોડવા નથી, સંસારમાં ગળાબૂડ ખેંચી જવું છે ને આત્માને ખજાને જેવો છે તે તે કયાંથી મળે? પ્રભુની વાણીનો રંગ આત્મા ઉપર ચઢાવ હોય તે આત્માને સ્વચ્છ બને. પાટી સાફ હોય તો તેમાં અક્ષર ચોખ્ખા પડે. દીવાલ સરખી અને સ્વચ્છ હોય તે ચિત્ર સારું દેરાય અને કપડું સ્વચ્છ હોય તો તેના ઉપર રંગ બરાબર ચઢે છે. તેમ જેનું હૃદય શુદ્ધ હોય છે તે આત્મા આ વાણીના ભાવને ઝીલી શકે છે. “જમાલિકુમારની દઢતા” જમાલિકુમાર પ્રભુની પાસે હૃદય શુદ્ધ કરીને ગયા હતા એટલે એમને એક વાર વીતરાગવાણીનું પાન કરતા વૈરાગ્યને રંગ લાગ્યું ને વૈરાગી બની ગયા. વૈરાગ્ય પણ કે મજબૂત છે ! એમની માતા કેવી દલીલ કરે છે અને સમજાવે છે છતાં વૈરાગ્યમાંથી ડગતા નથી. માતા કહે છે હે હાલસોયા દીકરા ! તું આ રાજવૈભવના સુખે ભેગવ અને અમારા આત્માને શાંતિ આપ. તારા વિયોગે અમે પૂરી ઝૂરીને મરી જઈશું. ત્યારે જેમાલિ કહે છે હે માતા-પિતા! આ સુખ મારા ને તમારા જીવે અનંતીવાર પ્રાપ્ત કર્યો ને આવા સબંધ બાંધ્યા છે. ચક્રવર્તિ અને વાસુદેવની પદવી પણ જીવે પ્રાપ્ત કરી હશે. ચક્રવર્તિ ચક્રવર્તિપણામાં જે મરે છે તે નરકમાં જાય છે અને જે ચક્રવર્તિઓ ચક્રવર્તિના સુખ છેડે છે તે મોક્ષ અગર દેવલોકમાં જાય છે. આ તીર્થકર ને કેવળીની પદવી પ્રાપ્ત કરી નથી. આત્માની અનંતશક્તિને પિછાણી નથી. એટલે બહારમાં રમે છે. હવે તે મારે આત્માની સાથે રમવું છે. આત્માનું અખંડ સામ્રાજ્ય મેળવવું છે. આ રાજ્ય અને રાજ્યના સુખ કયારે મને છોડી દેશે અને રખડતે રઝળત કરી મુકશે તેની શું ખાત્રી? તેના કરતાં આત્માનું સામ્રાજ્ય શું છેટું કે કદી કેઈ દુશ્મન પડાવી લેવાનું કે રખડતા ભિખારી જેવા થઈ જવાને પ્રસંગ જ ન આવે! ક્યારે રાય રંક બનશે તેની ખબર નથી. એક વખત કહેવા માટે શહેનશાહ એ રાજા રસ્તે રઝળતે ભિખારી બની વગડામાં ભટકવા લાગ્યો. એક વણિક વહેપારીએ એ રાજાને જે. કેઈ વખત એ રાજાના રાજ્યમાં ગયેલ. આ મોટો રાજા હતું ને શેઠ મટે વહેપારી હતું. એટલે એ રાજાને ભેટશું આપવા ગયેલ ત્યારે રાજાને જોયેલો અને તેને સારો પરિચય પણ થયેલો. એટલે તરત શેઠે રાજાને ઓળખ્યા ને આવી બેહાલ સ્થિતિમાં રાજાને જોઈને આશ્ચર્ય થયું. Page #619 -------------------------------------------------------------------------- ________________ ૫૭૮ શારદા સરિતા અહો ! આ ? આતે એક માટે સારે શહેનશાહ રાજા હતા ને એમને શું થયું? તરત વહેપારી તેમની પાસે ગયો ને પૂછયું. મહારાજા! તમારી આ દરિદ્ર અવસ્થા કેમ? શું આપનું રાજ્ય કઈ દુશ્મને લૂંટી લીધું? આ દરબાર રાજા હતો. એણે કહ્યું ભાઈ! કર્મની ગતિ ન્યારી છે. મારું રાજ્ય કઈ દુશ્મને લૂંટી લીધું નથી. પણ મારા દેશમાં દુકાળ પડે એટલે ખેડૂતોએ જમીનના ટેકસ ભર્યા નહિ. બીજી રીતે પણ રાજ્યનું નાણું ઘણું ખર્ચાઈ ગયું ને આવક ઘટી ગઈ તેથી રાજ્યને ખર્ચ પૂરે ન થે. નેકર ચાકરેને પગાર કયાંથી આપ રેયતને ભૂખમરામાંથી કેવી રીતે બચાવવી? ભૂખ્યાને ભેજન આપવાના સાંસા પડી ગયા એટલે રાજ્યને ત્યાગ કરીને ભાગી છૂટવાને વખત આવી ગયે. શેઠની ઉદારતાથી રાજાએ ફરીને પાછું મેળવેલું રાજ્ય વહેપારી ખુબ ધનવાન હતું. ધનની સાથે ઉદારતા પણ હતી. તેણે વિચાર કર્યો કે આ મેટા રાજા છે. એ ઉંચા આવશે તે રૈયતનું રક્ષણ કરશે. એણે રાજાને આશ્વાસન આપતાં કહ્યું કે સાહેબ! આપ જરાય મૂંઝાશે નહિ. મારૂં એ તમારું છે. તમે આવા પવિત્ર પ્રજાપાલક રાજા અને તમારે આમ ભટકવું પડે? ચાલે મારી સાથે આપને રાજ્ય ચલાવવાના ખર્ચની બધી વ્યવસ્થા હું કરી દઈશ. એમ કહી વહેપારી તેને પોતાને ઘેર લઈ ગયા ને રાજાને સાત લાખ રૂપિયા આપી દીધા. તે સમયે આટલી મોંઘવારી ના હતી. એટલે એટલા રૂપિયા તે દરબારને ઘણું થઈ ગયા. એ રૂપિયા લઈને દરબાર પિતાના રાજ્યમાં આવ્યા અને રાજ્યની સુવ્યવસ્થા હતી તેવી કરી દીધી. બધા માણસને સંતોષી દીધા ને પુણ્યાગે રાજ્ય આબાદ થઈ ગયું. રાજાની ખૂબ ચઢતી થઈ. દેવાનુપ્રિયે! જુઓ, કર્મના ખેલ કેવું કામ કરે છે ! અને આત્માનો સત્ પુરૂષાર્થ પણ કેવું કામ કરે છે એ ખૂબ વિચારવા જેવું છે. રાજા જેવાની પણ કર્મ ખબર લઈ નાંખે છે તે સામાન્ય માણસનું તે શું ગજું? આમ વિચાર કરે તે જડ લક્ષ્મીનું એને કદી અભિમાન આવે નહિ અને સમય આવે ત્યારે લક્ષ્મીને સારા કાર્યોમાં સવ્યવહાર કરે. જે લક્ષ્મી પુણ્યથી મળે છે તે તમારી તિજોરી ભરવા માટે નહિ પણ દાન-પુણ્ય આદિ સુકૃત્યોમાં વાપરવા માટે મળે છે. પણ મેહમાં મૂઢ બનેલા જીવોને લક્ષમી મળે ત્યારે શુભ કાર્યોમાં વાપરવાનું મન થતું નથી. ધન-વૈભવ આદિ કર્મના તાબાની વસ્તુ છે તેને પિતાના તાબે કરવા ઈચ્છે છે ને પિતાના તાબાની વસ્તુઓ જે જ્ઞાન-દર્શનચારિત્ર-તપ આદિ છે તેને ઠોકર મારે છે. આત્મા એવા રાજાને સદ્ભર રૂપી શેઠને જેગ મળતાં આ રાજાનું દષ્ટાંત આપણું આત્મા સાથે ઘટાવવાનું છે. આપણો આત્મા ત્રિભુવનને સ્વામી છે. અનંતજ્ઞાન અને સુખને મામી છે. પણ વિભાવના વંટોળે ચઢી Page #620 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૫૭૯ જાય તે પેલા રાજાની જેમ બેહાલ બની ભવાટવીમાં ભમે છે ને. વિવિધ પ્રકારના દુખે ભગવે છે. વગડામાં ભમતા ભમતા રાજાને જેમ વહેપારી શેઠને ભેટે થયે અને સહાય મળી તે પાછું રાજ્ય હસ્તગત કરી લીધું તેમ આ ભવાટવીમાં પિતાનું સ્વરૂપ ભૂલીને ભ્રમણ કરતા ચેતન સજાને વીતરાગ પ્રભુના વહેપારી શેઠ એવા સંત સમાગમ થઈ જાય તે આત્મિક સંપત્તિનો ખજાનો ખુલી જાય પછી એને ભૌતિક સુખને ભિખારી બની ભવમાં ભમવાનું રહે નહિ. સંત સમાગમ માણસને ન્યાલ કરી દે છે. જેમ નદી જે જે પ્રદેશમાંથી વહે છે તે પ્રદેશને લીલુંછમ અને ફળદ્રુપ બનાવે છે. કેઈના ખેતરમાં પંપ મૂક્યો હોય તો તે પંપદ્વારા બીજા લોકોને પણ પાણી આપવામાં આવે છે અને એક-બે–ત્રણ જેટલા કલાક પાણી આપે છે તેને ચાર્જ લેવામાં આવે છે. પણ નદી કેઈની પાસેથી ચાર્જ લેતી નથી. તે રીતે સંતે પણ એક ગામથી બીજે ગામ વિહાર કરે છે અને લોકોને વીતરાગ વાણીનું શીતળ જળ પીવડાવે છે. સંસાર-તાપથી આકુળ-વ્યાકૂળ ને તૃષાતુર બનેલા જીને શીતળ બનાવે છે. પણ કઈ જાતને ચાર્જ લેતા નથી. એક વાર આ વીતરાગ શાસનને અર્પણ થઈ જાવ. તમારી બધી ભ્રમણાઓ ચાલી જશે, વીતરાગી સંતે તમારું દરિદ્ર ટાળે છે ને રેગ પણ મટાડે છે, પણ તેમને અર્પણ થઈ જાવ તે. આત્મબ્રાતિ સમ રેગ નહિ, સદગુરૂ વદ સુજાણ, ગુરૂ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન.” જીવને ભાન્તિ થઈ ગઈ છે કે હું દેહમય છું. દેહ તે હું છું. દેહનું દુઃખ એ મારું દુઃખ છે ને દેહનું સુખ તે મારું સુખ છે. આવી આત્મબ્રાન્તિને રેગ લાગુ પડયે છે. આજે ડેકટરે કહે છે ને કે ચામડીને રેગ સારો પણ હાડકાનો રંગ , ઉપરનો રોગ દેખાય છે ને જલ્દી તેનું નિદાન થાય છે પણ અંદરના રોગનું જલ્દી નિદાન થતું નથી. તેમ આત્માને જાતિનો જે મહારોગ લાગુ પડે છે તે સદ્દગુરૂના સાનિધ્ય વિના મટવો મુશ્કેલ છે. ગુરૂઓ હાડ તેડી તેડીને ઉપદેશ આપે છે પણ જીવને રૂચ મુશ્કેલ છે. કદાચ એ વાત અંતરમાં ઉતરી ગઈ તે ગુરૂની આજ્ઞાનું પાલન થવું, મુશ્કેલ છે. ગુરૂની આજ્ઞાનું પાલન જેવું આત્મભાતિના રોગને મટાડનારૂં બીજું કઈ ઔષધ નથી. સદગુરૂનો ય મળે છે તે તેમની આજ્ઞાનું પાલન કરીને આત્મકલ્યાણ કરી લો. આ અવસર ફરીફરીને નહી મળે. ગુરૂ તમને એવી અમૂલ્ય ઔષધિ આપશે કે મિથ્યાત્વના મહારોગ ટાળી સમ્યકત્વને સ્વાદ ચખાડી દેશે. પછી એ સ્વાદ તમારી દાઢમાંથી નહિ જાય. પણ જે સંસારસુખમાં અત્યંત આસકત રહેશે તે પછી પસ્તાવું પડશે. આચારાંગ સૂત્રમાં ભગવાને કાચબાને ન્યાય આપે. Page #621 -------------------------------------------------------------------------- ________________ ૫૮૦ શારદા સરિતા "से बेमि से जहा वि कुम्मे हरए विणिविट चित्ते पछन्नपलासे उम्मग से नो लहइ भजगाइव सन्निवेशं नो चयंति एवंएगे अणेगरुवेहिं कुलेहि जाया, रुवेहिं सत्ता कलुणं थणंति नियाणओ ते न लमन्ति मुक्खं ।।" જેમ કેઈ એક તળાવમાં શેવાળને પિપડે જામે છે. તેમાં પવનના ઝપાટાથી શેવાળમાં તીરાડ (બાકોરૂ) પડી. બરાબર તે સમયે એક કાચબાએ તેમાંથી મોટું બહાર કાઢયું તે બહાર સૂર્યને પ્રકાશ જે. આ પ્રકાશ તેણે કદી જો ન હતો. તેને થયું કે મારા કુટુંબીજનોને પણ આ પ્રકાશ બતાવું. તેથી તે જલ્દી બધાને બોલાવવા અંદર ગમે ત્યાં પેલી સાંધ પૂરાઈ ગઈ. એના કુટુંબીઓ કહે છે કયાં છે પ્રકાશ? અહીં તે કંઈ દેખાતું નથી. જેણે પ્રકાશ જે હતું તેને પણ માર્ગ મળ મુશ્કેલ બની ગયે. કદી નહિ દેખેલું સૂર્યદર્શન એને માટે ફરીને દુર્લભ બની ગયું તે રીતે જ્ઞાની ભગવતે કહે છે કે મહાન પુણ્યાગે સૂર્યદર્શન રૂપી મનુષ્યભવમાં જિનવાણીને પ્રકાશ પ્રાપ્ત થયેલ છે, પણ એકેક જેની મોહ દશા કેવી છે? જેમ વૃક્ષ વરસાદ, ગરમી અને ઠંડી સહન કરે છે પણ પિતાનું સ્થાન છતું નથી તેવીજ રીતે જીવ અનેક કુળમાં ઉત્પન્ન થાય છે ને વિવિધ પ્રકારના વિષયમાં આસકત બને છે પણ તેને છોડી શકતો નથી અને એ આસકિતનું દુષ્ટ પરિણામ ભોગવવું પડે છે તે વખતે જીવ રાંક બનીને કરૂણ રૂદન કરે છે પણ દુઃખના નિદાનરૂપ કર્મોથી છૂટી શકતો નથી. માટે કર્મબંધન કરતી વખતે ખૂબ ઉપગ રાખે. લક્ષ્મી મળવી તેને સાચવવી અને વૃદ્ધિ પામવી એ બધું પુણ્યને આધીન છે. એ કર્મના તાબાની વાત છે. હાંધ મનુષ્ય પોતાના તાબાની કરવા જાય છે હું એને સાચવી રાખું તે મારી થઈને રહે. પણ એ ક્યાંથી બને? જે પિતાનું નથી તે ત્રણ કાળમાં તમારૂં ક્યાંથી થવાનું છે? લાખ પ્રયત્નો કરીને સાચવી રાખેલી લક્ષ્મીને અશુભ કર્મ તમા મારીને ઝૂંટવી લેશે એની મેહાંધ માનવીને ખબર પડતી નથી. ઘણાંને ધન મળ્યું પણ એને સાચવવામાં અને વધારવામાં પડ્યા પણ પિતાના હાથે સત્કાર્યમાં વાપરી નહિ તે કમેં એના કેવા બૂરા હાલ કરી નાંખ્યા. સેના સાઠ અને સાઠના આઠ કરાવ્યા ને ઘરઘરમાં ભીખ માંગતા કરી મૂક્યા. એક વખતને લાખોપતિ બીજાની પાસે પચ્ચીસ પચાસ રૂપિયાની નાનકડી રકમ માટે કાલાવાલા કરે એવી સ્થિતિએ પહોંચાડી દીધા. આપણે અહીં એ વાત ચાલે છે કે રાજાને એના કમેં એક વખત કે ઘેરી લીધો હતો. અને શેઠ પાસે લક્ષમી હતી તે તેમણે કે સદ્વ્યય કર્યો. ગરીબ બની ગયેલા રાજાને સહારો આપે તે રાજા સમૃદ્ધ બની ગયા અને એ પણ શેઠના દુઃખમાં કેવા સહાયક બનશે તે આગળ જેજે. શેઠે પિતાથી ચઢતીના સમયે એ વિચાર કર્યો કે આ લક્ષ્મી મારી એકલાની નથી ને મારે આધીન રહેનારી નથી, પણ મારે આધીન તેમણે કરેલાં સુકૃ રહેશે, તે આ રાજાની ગરીબી ટાળી નાંખું. આમ Page #622 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૫૮૧ વિચારીને શેઠે સમય જોઈને સુકૃત્ય કર્યું તે સાધી લીધું. માનવની સ્થિતિ કાયમ એકસરખી રહેતી નથી. કયારે પુણ્યનું પાંદડું ફરી જાય છે તેની કેઈને ખબર પડતી નથી. શેઠના અશુભકર્મનો ઉદય થયે. વહેપારમાં મેટી ખોટ ગઈ. લક્ષ્મી તદ્દન નાશ પામી. ઘરબાર–પત્નીના દાગીના બધું વેચાઈ ગયું. ખાવાના પણ સામા પડ્યા. છતાં શેઠના મનમાં તેનું જરાય દુઃખ નથી. એ તે હોય. આપણું કર્મને ઉદય, પણ શેઠની પત્ની કહે છે સ્વામીનાથ! પેલા રાજાને તમે સાત લાખ રૂપિયા આપ્યા છે. રાજા તે અત્યારે મહાન સંપત્તિવાળા બની ગયા છે, તે ચાલોને આપણે રાજા પાસે જઈએ. એ જરૂર આપણને મદદ કરશે ને આપણે ગરીબાઈ ટળી જશે. ત્યારે શેઠ કહે છે આપણે એમને જે સહાય કરી છે તેને બદલે આપણે નથી જોઈત કારણ કે એ પરભવની મૂડી છે. તે અહીં બદલે લેવા જતાં વટાવાઈ જાય ને પરભવ માટે કંઈ મૂડી ન રહે. પણ આ ભૂખમરામાંથી બચવા રાજા પાસે જઈએ ને કંઈક ટેકે મળી જાય તો આપણે જીવનનિર્વાહ બરાબર ચાલે. એ વિચાર કરી શેઠ-શેઠાણી રાજાના દરબારમાં આવ્યા. રાજાને દરબાર ઠઠ ભરાય છે. ત્યાં આ બે માણસો મેલા, ફાટેલા-તૂટેલા કપડાં પહેરીને રાજાની સભામાં આવ્યા. જ્યારે રાજાએ જોયા ત્યારે તે ધનવાન અવસ્થામાં હતા અને અત્યારે ગરીબ છે. બંને સમયના રંગઢંગ જુદા હોય છે. એટલે રાજા તેમને ઓળખી શક્યા નહિ. પણ પિતે એવા ગરીબાઈના દુઃખો વેઠયા હતા એટલે તિરસ્કાર ન કર્યા પણ મીઠાશથી પૂછ્યું કે આપ કયું છે? ક્યાંથી આવ્યા છે ને કેમ આવ્યા છો ? ત્યારે શેઠે કહ્યું આપને વનવગડામાં મળે હતો તે શેઠ છું. તે વખતે પુણ્યને ઉદય હતો ને અત્યારે મારું પુણ્ય ખલાસ થઈ ગયું છે એટલે જીવન નિવાહની મદદ માટે આવ્યો છું પણ એમ ન કહ્યું કે મેં તમને આટલા રૂપિયા આપ્યા હતા. રાજાએ શેઠને ઓળખ્યા. એમને ખબર છે કે આ શેઠે મને આશ્રય આપે ન હત તે મારું રાજ્ય અત્યારે આ સ્થિતિ ઉપર પહોંચ્યું ન હોત. એટલે રાજા આશ્ચર્ય પામીને કહે છે અહો શેઠજી! આપે મારા ઉપર મહાન ઉપકાર કરેલો છે. તમારા જેવા પરોપકારી અને પુણ્યાત્માની આ સ્થિતિ ! કર્મની કેવી વિચિત્રતા છે ! જે થયું તે થયું. હવે તમે ચિંતા કરશે નહિ. એમ કહી ખજાનચીને બોલાવીને રાજા કહે છે આ શેઠને એક સારામાં સારી બકરી આપો અને આપણે નાના મકાન બંધાવ્યા છે તેમાંથી એક મકાન એમને રહેવા માટે આપી દે. શેઠને એક બકરી અને રહેવા માટે ઘર અપાવીને રાજા કહે છે ભાઈ ! તમે આ બકરી લઈ જાઓ અને એનું દૂધ વેચીને જીવનનિર્વાહ ચલાવજો ને જરૂર પડે તે ફરીને ખુશીથી મારી પાસે તમે આવજે. જરાય સંકોચ રાખશે નહિ. શેઠ તો રાજાએ આપેલી બકરી લઈને રાજાએ અપાવેલા નાનકડા ને સાદા Page #623 -------------------------------------------------------------------------- ________________ ૫૮૨ શારદા સરિતા ઘરમાં રહેવા માટે ગયા. શેઠ–શેઠાણીના મનમાં જરા પણ એમ ન થયું કે અમે રાજાને દુઃખી સ્થિતિમાં રૂા. સાત લાખની મૂડી આપી છે. જ્યારે આપણે ગરીબ અનીને એના આશ્રયે આવ્યા ત્યારે રાજાએ એક મામુલી બકરી આપી! એમને આવુ કંઇ ન થયું. પણ રાજાના પ્રધાન અને ખીજા અમલદારાના મનમાં થયું કે આ શેઠે આપણા રાજાને આટલા રૂપિયા આપ્યા છે અને હવે શેઠની ગરીખી આવી છે ત્યારે રાજા આટલી બધી કંજુસાઈ શા માટે કરે છે ? પણ રાજા પાસે તેમનું શું ચાલે ? પણ શેઠને તેા જરા પણ ઉદ્વેગ નથી. દુઃખ નથી. એ તે એમ માને છે કે રાજાએ મને ઘણું આપ્યું. ખાવાના અને રહેવાના સાંસા હતા. તેના બદલે રહેવા ઘર મળ્યું અને આ બકરીનુ દૂધ વેચીશુ તેા ખાવા જેટલું મળી રહેશે. શેઠને આટલેા ધેા સમભાવ રહેવાનું કારણ શું? એ કર્મના સિદ્ધાંતને સમજનારા હતા. એટલે એ વિચાર કર્યા કે ગમે ત્યાં જઈશ પણ મારા કર્મ પ્રમાણે મળવાનુ છે તેા શા માટે હાયવેાય કરવી ? દેવાનુપ્રિયા | તમને પણ એમ થશે કે રાજા તેમના દિવસે ભૂવી ગયા? અને શેઠની આટલી કદર કરી? આવા વિચારથી રાજા પ્રત્યે દ્વેષ થશે પણ તમારે તે કઇ ભાગવવાનુ નથી છતાં દ્વેષ થાય છે. પણ ખૂબીની વાત તે એ છે કે જેને ભાગવવાનુ છે તે શેઠને રાજા પ્રત્યે બિલકુલ દ્વેષભાવ ન આવ્યા. તેનુ કારણ એ છે કે શેઠને બિલકુલ અભિમાન ન્હાતુ કે હું એક વાર રાજાને લાખાની મદદ કરનારા, મે સહાય ન કરી હાત તે રાજ્ય આજે આ સ્થિતિમાં કયાંથી હાત ! આવું અભિમાન ન હતું. તેથી રાજાએ અકરી આપી છતાં એમ ન થયું કે રાજાએ મારી આટલી કદર કરી? અભિમાનથી દ્વેષ ઉત્પન્ન થાય છે પણ શેઠ શાંત હતા. - તમે કોઇના ઉપર આવેા ઉપકાર કર્યા હાય અને શેઠના જેવા વખત આવે ને તમારી આવી કન્નુર થાય તે શાંત બેસી રહેા કે ધમધમાટી ખેલાવે ? (હસાહસ), મેં તમારા ઉપર આવા ઉપકાર કર્યાં હતા ને તેના બદલામાં તમે મને એક ખકરી આપી. ભગવાન કહે છે ઉપકારના અલાની આશા રાખવી તે માઠુ છે. શેઠ ઉપકારના બદલાની આશા રાખતા નથી. ખકરીનુ દૂધ વેચી જે કંઇ મળે છે તેમાં સંતાષથી જીવનનિર્વાહ ચલાવે છે પણ બે મહિના થયા ત્યાં અકરી મરી ગઇ. એટલે શેઠ રાજા પાસે આવે છે ત્યારે રાજા પૂછે છે શેઠજી! કેમ આવવાનું અન્ય? ત્યારે શેઠ કહે છે સાહેબ! આપે આપેલી ખકરી ગઇ કાલે રાત્રે મરી ગઇ. શા કહે છે કંઈ ચિંતા નહિ. આ બધુ તમારૂ છે. લે, આ ગાય લઇ જાએ. એમ કહી ભંડારી પાસે ગાય અપાવે છે. શેઠને આનંદ થયા. અહા! મને ગાય મળી, પણ રાજા પ્રત્યે જરા પણુ દ્વેષ નથી આવતા. પણ અમલદારો અને પ્રધાનના મનમાં થાય છે કે રાજા કેવા કંજુસ છે! વિચારી વિચારી તાંબાના પૈસા આપે તેમ આ શેઠને આપે છે. પણ Page #624 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૫૮૩ રાજાને કાણુ કહે? પણ બીજા ઘરની ખીચડી ખાઇને શેઠને કહેવા ગયા શેઠ! તમે તે રાજાને ઘણું આપ્યું છે. રાજા તમને એક ખકરી અને ગાય આપે છે તે તમે કેમ કંઇ ખેલતા નથી? રાજાને કહેા તે એમની આંખે ખુલે. ત્યારે શેઠ કહે છે ભાઈ ! તમે આ શુ ખેલે છે? અમારા ઉપર રાજાએ મહાન ઉપકાર કર્યા છે. રાજાના જરા પણુ અવર્ણવાદ ન લે. આ રીતે શેઠ પ્રસન્નતાપૂર્વક આનંદથી રહે છે. ચાર મહિના થયા ને ગાય માંદી પડી અને મરી ગઇ. એટલે શેઠ પાછા રાજા પાસે અબ્યા એટલે રાજાએ પૂછ્યું કે કેમ આવ્યા? ત્યારે શેઠે કહ્યું કે આપે આપેલી ગાય મરી ગઇ. ત્યારે રાજા કહે છે ચિંતા નહિ. લેા, આ એક સારી ભેંસ લઇ જાઓ. તમારે ભેસ સારી પડશે એમ કહી ભડારી પાસે ભેંસ અપાવી. ત્યાં પાછા અમલઢારાના મનમાં થયું કે અહા! શુ રાજાની કૃપણુતા છે! ક્યાં એ શેઠનુ સાત લાખનુ દાન અને ક્યાં શજાનુ` મામૂલી દાન! પહેલાં બકરી આપી, પછી ગાય આપી એ અને મરી ગયા. છતાં ત્રીજી વખત ભેંસ આપે છે. શી ખાત્રી કે એ લેસ નહિ મરી જાય ? એના કરતાં ધન આપે તે શેઠે સુખેથી વેપાર તે કરે? હવે આ ભેંસ પણ મરી જશે તે પાછી શેઠને તા ભીખ માંગવાનીને? પણ આપણે શું કરીએ? શેઠ અને રાજા અને સરખા છે. રાજા આપે છે ને શેઠ લે છે. એમ ખીજા બધા મનમાં કચવાય છે, પણ રાજાને આમ કરવાની પાછળ શું આશય છે તે કઈ સમજતું નથી. શેઠને તેા ભેંસ મળ્યા પછી ખૂબ આનંદ મંગળ છે. ભેંસ કે સારૂં દૂધ આપે છે એટલે મઝાથી દૂધ ખાય છે ને વધે તેટલુ મેળવીને દહીં બનાવે છે ને દહીંને વલેાવીને ઘી બનાવી વેચે છે. ભેંસ આપ્યા પછી શેઠ ખાર મહિના સુધી બિલકુલ દેખાયા નહિ એટલે રાજાએ માણસાને મેકલીને શેઠને ખેલાવ્યા ને પૂછ્યું.. કેમ શેઠ! તમે દેખાતા નથી? શેઠ કહે છે સાહેબ! આપની કૃપાથી આનંદ છે. મારે કંઇ જરૂર ન્હાતી એટલે આા નથી. સાહેબ! ભેંસ વિયાણી છે પાડી આવી છે એટલે હવે તેા ડબલ લાલ થયે છે. રાજા હર્ષોંમાં આવીને ભંડારીને ખેલાવીને કહે છે આ શેઠને ક્રેશ લાખ રૂપિયા ભડારમાંથી લાવી આપે. રાજાની આજ્ઞા થાય ત્યાં શી વાર? ભડારીએ દશ લાખ રૂપિયા હાજર કર્યા. રાજા શેઠને આગળ ખેલાવીને કહે છે શેઠ! ફૂલ નહિ ને ફૂલની પાંખડી સમાન મારી ભેટ સ્વીકારી લે. આ શેઠ કહે છે સાહેબ! લેસથી મારૂ કામ ખરાખર ચાલે છે. આટલી મોટી રકમને હું અધિકારી નથી. બંધુએ! અહી જોવાનું એ છે કે શેઠને મન પાતે પૂર્વે રાજાને કરેલી સહાયનું જાણે સ્મરણ નથી અને તે એના ત્રાજવે માપવા નથી બેસતા કે મે આટલા રૂપિયા આપેલા છે, તેા એની સામે આટલા મળે તે એ સરખા સાદો કર્યા ગણાય અને વધારે મળે તે મે પૂર્વે આપેલી રકમનું વ્યાજ તથા રાજાની કટોકટીની Page #625 -------------------------------------------------------------------------- ________________ ૫૮૪ શારદા સરિતા અવસ્થા જળવાઈ જવાથી થયેલી રાજ્ય સમૃદ્ધિની આબાદી વળતર ગણાય. આ કઈ હિસાબ શેઠ ગણતા નથી. કારણ કે સારા કાર્યમાં પૈસા વાપર્યા એટલે પરલોક ખાતે અકબંધ અનામત મૂકી રાખવાનો હિસાબ છે. એટલે અહીંના પૌગલિક સુખ માટે એમને વટાવી નાંખવાની ઈચ્છા થતી નથી. કારણ કે આત્માનું અને સુકૃત્યનું મહત્વ ભૂલી જડનું મહત્વ મનમાં આવે આવે એ દિલનું ભારેપણું છે. ભારે દિલ ઉચ્ચ સુંદર ભાવનાના આસમાનમાં વિહરી શકે નહિ. શેઠને ૧૦ લાખ રૂપિયા લઈને પૂર્વે કરેલે ઉપકાર વટાવવો નથી એટલે કહે છે સાહેબ મારે તો દશ લાખને બદલે દશ હજાર પણ જોઈતા નથી. મને મળ્યું છે તેટલું ઘણું છે. રાજા ખૂબ કહે છે પણ શેઠ એક પાઈ લેતા નથી. આ વખતે પ્રધાન કહે છે મહારાજા! આપને એક વાત પૂછીએ. ત્યારે રાજા કહે ખુશીથી પૂછે. ત્યારે પ્રધાન કહે છે સાહેબ! અત્યારે આપ આ શેઠને દશ લાખ રૂપિયા આપે છે ને પહેલા અનુક્રમે બકરી-ગાય અને ભેંસ આપી હતી. તો અત્યાર સુધી એમને શા માટે દુઃખી કર્યા ત્યારે રાજા કહે છે મેં એમને દુઃખી નથી કર્યા પણ સુખી કર્યા છે.જુઓ, પહેલા મેં બકરી અને ગાય આપી તેનું પરિણામ શું આવ્યું? બકરી બે મહિનામાં ને ગાય ચાર મહિનામાં મરી ગઈ. તેથી શેઠ ગરીબ ને ગરીબ રહ્યા. એ શું સૂચવે છે? એમ સૂચવે છે કે શેઠનું ભાગ્ય નબળું હતું. તે વખતે મેં તેમને લાખ રૂપિયા આપ્યા હતા તે પણ ટક્ત નહિ. મેં તેમના ભાગ્યની પરીક્ષા કરી. છેલ્લી ભેંસ આપતાં જોયું કે બાર મહિના સુધી ભેંસ જીવી. તેને પાડી થઈ. એટલે હવે એકની બે ભેંસ થઈ અને દૂધ પણ વધારે આપે છે. તે આજે ભાગ્યની ચઢતી કળા છે એમ બતાવે છે. માટે હવે જે હું મેટી રકમ આપું તે એની પાસે ટકી રહેશે. રાજાનો જવાબ સાંભળી પ્રધાન, અમલદારો અને સભાજને આશ્ચર્યચકિત બની ગયા. શું રાજાની બુદ્ધિ છે? આવી બુદ્ધિ આપણા જેવા અલ્પ જીવોમાં ક્યાંથી હોય? રાજાએ આ પ્રમાણે પ્રધાનના પ્રશ્નનો જવાબ આપે ને શેઠને કહે છે શેઠ! આપ પધારોને આ રૂપિયા સ્વીકારી લો. ત્યારે શેઠ કહે છે સાહેબ ! આટલી મોટી રકમ મને ન હોય ! રાજા કહે છે શેઠ! તમે મારા દુઃખના વખતમાં ઘણું કર્યું છે. જેના પ્રભાવે આજે વગડામાં રખડતા ભિખારીપણું ટાળી આવી મહાન રાજ્યસમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. એના બદલામાં આ કંઇ વિસાતમાં નથી. માટે આ રકમ સ્વીકારી લે. તે પણ શેઠ કહે છે સાહેબ! મેં તે કંઈ નથી કર્યું એ તે પ્રભુની મિલ્કત હતી અને પ્રભુના પુત્રને આપ્યું છે. શેઠ લેતા નથી ત્યારે રાજા સિંહાસનેથી ઉઠીને શેઠનો હાથ પકડીને પિતાની સાથે સિંહાસન ઉપર બેસાડી પરાણે દશ લાખ રૂપિયાની ભેટ આપે છે ને પછી સભાજનેને ઉદ્દેશીને કહે છે Page #626 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૫૮૫ જુઓ! આ શેઠના જીવનમાં કેટલા ગુણે છે ને કેવી સજજનતા છે કે હું વગડામાં ચિંથરેહાલ દશામાં ફરતું હતું. શેઠને ઘેર કંઈ થાપણું મૂકી ન હતી. શેઠે મને એક વખત જે હતે. છતાં કોઈ જાતના બદલાની આશા વિના મને સાત લાખ રૂપિયા એક સેકંડમાં આપી દીધા. આ એમની નિઃસ્વાર્થ ભલાઈ શીખવા જેવી છે. બીજી વાત એ છે કર્મ સગે શેઠ ગરીબ બની ગયા અને મારા આશ્રયે અ વ્યા ત્યારે મેં શેઠને આદર સત્કાર ન કર્યો. એક ભિખારી માણસને મદદ કરૂં તેમ મેં એમને બકરી-ગાય અને ભેંસ આપી છતાં પણ જરા દુઃખ લગાડયું નહિ. ઉપરથી મારા માણસ શેઠને ચઢાવવા ગયા કે તમે આટલી મોટી રકમ આપી હતી છતાં રાજાએ આવું કેમ કર્યું? ત્યારે શેઠે કહ્યું કે ભાઈ! મેં તે મહારાજાને કંઈ આપ્યું નથી. એ તે ભગવાનના રૂપિયા હતા અને ભગવાનના માણસને આપ્યા છે. એ કંઈ આપ્યું કહેવાય? ત્યારે એ માણસેએ કહ્યું કે એમને દુઃખના સમયે તમે સહાય કરી તે દુઃખના સમયે એમણે પણ બદલ આપ જોઈએ ને? ત્યારે શેઠે તે માણસોને કહ્યું કે ભાઈ ! બદલે શેને? વસ્તુ ઉભી હોય તે બદલે વળાય કે પતી ગયા પછી વળાય? મેં આપેલું તે પરલોક ખાતે જમા થઈ ગયું. અહીંના કરેલા સુકૃત્યના તે પરલેકમાં મોટા આંકડા નંખાઈ ગયા એટલે એની આશા અહીં ન રખાય. આવા માણસે તે કઈક હોય છે. એમ કહી રાજાએ શેઠના ખૂબ ગુણ ગાયા. શેઠના જીવનમાં રહેલા ગુણોને પ્રજાજને ઉપર ખૂબ પ્રભાવ પડે. ભલભલાની લક્ષ્મી પ્રત્યેથી મૂછ ઉતરી ગઈ. જમાલિકુમાર એમની માતાને કહે છે હે માતા! આ સંસારમાં સુખ અને દુઃખના વાદળ આવે છે ને જાય છે. કોઈના ઉપર મહ કરવા જેવો છે? મેહ તે સર્પ જેવો છે. સર્પના કરડવાથી જેમ માણસને ઝેર ચઢે છે ને બેભાન બની જાય છે. તેમ મેહના ઝેરથી શુદ્ધ જ્ઞાને પગમય ચેતના નષ્ટ થઈ જાય છે. તેમને મોહને નિશે ચઢે છે, એટલે મને સંસારમાં જકડી રાખવા પ્રયત્નો કરે છે. હવે માતા તે અત્યારે મૌન થઈ ગયા. હવે જમાલિકુમારની પત્નીઓને ખબર પડશે અને તે કેવું મેહનું નાટક ભજવશે તેના ભાવ અવસરે કહેવાશે. જાલિનીએ વિષ મિશ્રિત આહાર વહેરાવ્યો - ચરિત્ર –શિખીકુમાર અને તેમના વડીલ સંતે ગૌચરી પધાર્યા છે. તેમાં મોટા સંતોએ પાત્ર ધર્યું, એટલે તેમના પાત્રમાં ઘીથી લચપચતે કંસાર ખૂબ આગ્રહપૂર્વક વહેવરાવ્યા. મુનિ બસ-બસ કરતા રહ્યા અને જાલિનીએ પાત્ર ભરી દીધું. વહેરીને પાછા ફરે છે ત્યારે જાલિની કહે છે, બેટા! તમે તે મારા હાથે કંઈ લીધું નહિ. શિખીમુનિ કહે છે મારા વડીલોએ વહેર્યું એટલે મેં વહોરી લીધું છે. ત્યારે જાલિની ખૂબ રડી પડી કે મેં મારા હાથે આપને વહેવરાવ્યું નથી એટલે મને તો જોઈએ તે સંતોષ થયો નથી. તમે Page #627 -------------------------------------------------------------------------- ________________ ૫૮૬ શારદા સરિતા ફરીને જ્યારે પધારશે? કોને ખબર છે હુ જીવતી હઈશ કે નહિ હોઉં. માતાને ખૂબ દુઃખ થતું હતું તેથી શિખીમુનિએ પાત્ર ધર્યું એટલે જાલિનીએ બે લાડવા હાથમાં લીધા ત્યારે મુનિ કહે છે આહાર આવી ગયો છે. હવે અમને જરૂર નથી. ફકત તમારા હાથે વહેરવા પૂરતે કટકે લાડુ વહોરા. પણ જાલિનીએ તે બે લાડુ વહોરાવી દીધા ને કહ્યું કે મેં ખુબ પ્રેમથી લાડુ બનાવ્યા છે, એ તો આપને ખાવાના છે. જ્યાં મુનિનું નામ લઈને વહેરાવ્યા એટલે બીજા કેઈ એ આહાર વાપરી શકે નહિ. જાલિનીએ શિખીમુનિને માટે ભારે ઝેર નાંખીને લાડુ બનાવ્યા હતા અને શિખીમુનિ પ્રત્યે વૈર હતું એટલે એમને ખાવાનું કહ્યું. | દેવાનુપ્રિયો! દાન દેવાથી કેવો મહાન લાભ થાય છે. તેના બદલે આ જાલિનીએ કેવું કામ કર્યું! શંખ રાજા અને જશેમતિ રાણીએ દ્રાક્ષ ધોયેલાં પાણી વહેરાવ્યા અને તીર્થકર નામ કર્મ બાંધ્યું અને નાગેશ્રી દાન દેવા છતાં નરકે ગઈ. એણે પોતાનું માનભંગ ન થાય તે માટે મુનિને ઉકરડે જાણીને કડવી તુંબડીનું ઝેરી શાક વહેરાવ્યું હતું તેમ જાલિનીએ વૈરને કારણે વિષમિશ્રિત લાડુ વહેરાવી દીધા ને જાણે કેટલાય ભાવ હોય તેમ બોલવા લાગી હે ગુરુદેવ! આજે હું પાવન બની બઈ. ધન્ય ઘડી! ધન્ય ભાગ્ય ! આજે મારા કાળજાને ઠંડક વળી. મુનિરાજ ગોચરી લઈને પિતાના સ્થાનકમાં આવ્યા. વડીલ સંતોને આહાર બતાવ્યો. ઈરિયાવહી પડીક્રમી સહુ આહાર કરવા બેઠા. પેલા લાડુ તે શિખીમુનિને વહોરાવ્યા હતા એટલે તેમણે આરોગ્ય અને પાંચ-દશ મિનિટમાં એમની નસેનસો તૂટવા લાગી. ચકકર આવવા લાગ્યા. ' જાન લિયા હૈ જહરયુક્ત થા, આજ યિા જે આહાર, જીના દુર્લભ દેખ કિયા હૈં, જવ જીવ ચૌવિહાર, બાત હુઈ જાહેર તબ આયે, દૌડ દૌડ તબ નરનાર હે...શ્રોતા શિખીમુનિની દશા જોઈ સૌ સમજી ગયા કે આજે જે આહાર વહેરી લાવ્યા છે તે ગેરયુક્ત છે. હવે જીવી શકાય તેમ નથી. એટલે તેમને જાવજીવન સંથારે પચ્ચખાવી દીધા. મુનિએના મનમાં શંકા થઈ કે નકકી જાલિનીએ ઉપરથી ધમી બનવાને દંભ કર્યો છે. બાકી શિખીમુનિના ઉપર એને પહેલેથી વૈર છે એટલે એણે ઝેરના લાડુ વહોરાવી વૈરની વસૂલાત કરી છે. શિખીમુનિ ડીવારમાં કાળધર્મ પામ્યા. આ વાત જોતજોતામાં આખા નગરમાં ફેલાઈ ગઈ. એટલે બધા નગરજને દેડતા દેડતા આવે છે. શિખીકુમાર મુનિને જોઈને સૌ બોલે છે કે ગમે તેણે આહારમાં વિષ આપી દીધું છે. દુર્ભાગી થા કૌન દિયા વિષ, તબ બેલે મુનિરાય, નહિ નિમિ-તકા દોષ જરા જબ પરાલ પલટાય, મર કર દેવ બને સામાનિક, સ્વર્ગ પાંચ જાય છેશ્રોતા તુમ Page #628 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા - ૫૮૭ નગરજને બોલવા લાગ્યા કે આ નગરીમાં કોણ એ પાપી દુષ્ટ જીવ છે કે આવા પવિત્ર મુનિને વિષ આપ્યું. ત્યારે બીજા સંતે કહે છે ભાઈ! એ તે નિમિત્ત માત્ર છે. જેણે આપ્યું હશે તેણે, પણ એને દોષ ન દે. સંતે તો જાણે છે કે કોણે હરાવ્યું છે. પણ જેન મુનિ કદી નામ દે નહિ. તેમ શિખીકુમારને લાડવા ખાધા પછી અસહ્યા વેદના થવા લાગી છતાં માતા પ્રત્યે બિલકુલ વેષભાવ ન આવ્યું કે હે પાપણી માતા! તું તે મને ગર્ભમાંથી મારવા ઉઠી હતી. ત્યાં ન મર્યો તે જન્મ દઈને જંગલમાં મૂકવા દાસીને મોકલી પણ પુણ્યગે પિતાજીએ બચાવી લીધું. તેં મને ઘરમાં પણ સુખે રહેવા દીધું નથી અને દીક્ષા લઈને પણ ઝેર આપ્યું? આ વિકલ્પ સરખો પણ ન અ.. એમણે તો માતાને ઉપકાર માન્યો. ગજબ સમતા રાખી સમાધિમરણે કાળધર્મ પામીને તેઓ પાંચમે દેવલેકે ગયા. આ તરફ આખા ગામમાં શિખીમુનિના કાળધર્મની વાત પ્રસરી ગઈ. બધા બોલે છે કે મુનિને કેઈએ આહારમાં ઝેર આપી દીધું છે. જેણે આપ્યું હશે? એ પાપીને કંઇ વિચાર ન થયો? આ બધી વાત જાલિનીના કાને પહોંચી. ત્યારે એને વિચાર થયે કે જૈન મુનિ કદિ કેઈનું નામ તે લે નહિ. છતાં છદ્મસ્થ છે ને કદાચ બલી જાય કે જાલિનીના ઘેરથી વહોરી લાવેલા માદક ખાધા અને આ મુનિની આ દશા થઈ તે લોકે મને ચૂંટી ખાશે. સમાજમાં મારી અપકીતિ થશે. માટે હવે મારે અહીં રહેવા જેવું નથી એમ વિચારી ડરની મારી પોતાના મહેલની પાછલ્લી બારીએથી જંગલમાં ભાગી ગઈ અને જંગલમાં રખડીરઝળીને જંગલી પશુઓને ભોગ બની અકામ મરણે મરીને એના દુષ્કાને બદલે ભેગવવા બીજી નરકે ચાલી ગઈ. હવે બીજે ભવ પૂરે થયે. આગળ શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૬૬ ભાદરવા વદ ૫ ને રવિવાર તા. ૧૬-૯-૭૩ વિષય: “કૃતજ્ઞ બને પણ કૃતની ન બને” સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતકરૂણનિધી શાસ્ત્રકાર ભગવતે જગતના જીવોના ઉદ્ધારને માટે દ્વાદશાંગી રૂ૫ આગમવાણી પ્રકાશી. ભગવાન કહે છે આપણે જીવાત્મા અનંતકાળથી અજ્ઞાનના અંધકારમાં આથડી રહ્યો છે. આચારાંગસૂત્રમાં ભગવાન ફરમાવે છે કે “કોલંસિ નાગ હિયાય સુર્વ ” જીવને જે કંઈ મોટામાં મોટું દુખ હોય તે અજ્ઞાન છે. દુઃખને ટાળી મુક્તિની યુક્તિ શોધવી હોય તો જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. જ્ઞાન દ્વારા જીવ Page #629 -------------------------------------------------------------------------- ________________ ૫૮૮ શારદા સરિતા આગેકૂચ કરી શકશે. ૧૪મું નાનું તો તને માનવી પાસે જ્ઞાન હશે તો દયા પાળી શકશે પણ જે જીવ-અજીવને જાણ નથી તે કોની દયા પાળી શકશે? જેનકુળમાં જન્મેલાને સામાયિક પ્રતિકમણ-છકાયના બેલ અને નવતત્ત્વ આટલું જ્ઞાન તે અવશ્ય મેળવવું જોઈએ. છકાયના બોલ અને નવતત્વમાં છવ, અજીવની બધી વાત આવી જાય છે. એ સમજણપૂર્વક શીખવામાં આવે તો જૈનધર્મ ઉપયોગમાં રહેલું છે. અનુગદ્વાર સૂત્રમાં ભગવાને કહ્યું છે કે કઈ માણસ શુદ્ધ ઉચ્ચારથી અર્થ સહિત પ્રતિક્રમણ કરતો હોય છતાં પણ જે એને એમાં ઉપગ ન હોય તે દ્રવ્યપ્રતિક્રમણ છે. પણ ભાવ પ્રતિક્રમણ નથી. ઘણી વખત એક વ્યક્તિ પ્રતિક્રમણ કરાવતી હેય ને બીજા સાંભળતા હોય એને કઈ પૂછે છે કે પાઠ બેલાઈ રહ્યો છે? તે એને ખબર ન હોય. કારણ કે પ્રતિક્રમણ કરવા બેઠા છે પણ મન બહાર ભમે છે. આવું પ્રતિક્રમણ નિર્જશનું કારણ નહિ બને. જેને આત્મકલ્યાણની લગની લાગી છે તેવા આત્માની એકેક ક્રિયાઓ ઉપગ પૂર્વકની હોય છે. તમે વિચાર કરે. કેઈ માણસના માથે પાંચ દશ હજાર રૂપિયાનું કરજ હોય તે પણ તેને સુખે ઉંઘ આવતી નથી. મનમાં ખટકે રહે છે કે કયારે કર માંથી મુક્ત બનું? તે રીતે ચિંતા થાય છે કે અનાદિકાળથી સંસારમાં રખડી રહ્યા છું. મારા માથે કર્મના દેણાં વધી રહ્યા છે તો ઘાતી કર્મોને ખપાવી કર્મોને કરજમાંથી મુક્ત થાઉં! એક વખત સવળે પુરૂષાર્થ કરી તેરમે-ચૌદમે ગુણસ્થાને પહોંચી જાય તે પછી આ સંસારમાં જન્મ લેવાનું નથી. જ્યાં સુધી કર્મના કરજ ચૂકવાય નહિ ત્યાં સુધી સતત પુરૂષાર્થ ચાલુ રાખે અને ચિંતન કરે કે - ___“एगोहं नत्थि मे कोइ, नाह मन्नस्स कस्सइ एवं अदीण मणसा, अप्पाण मणुसासई ॥" આ સંસારમાં હું એકલો છું. મારું કઈ નથી ને હું કઈ નથી. આ સુંદર શરીર પણ મારું નથી, તે આ કાયાની માયામાં પડી શા માટે કર્મના કરજ વધારૂં? આ દેહના પિંજરમાં પૂરનાર મારા કર્મો છે. સગાસબંધીઓ સ્વાર્થના સગાં છે, આવું ચિંતન થશે તે કર્મ નહિ બંધાય પણ આ જીવે છે જ્યાં ગમે ત્યાં શું કર્યું છે? "जस्सि कुले समपन्ने, जेहिं वा संवसे नरे ममाई लुप्पइ बाले, अन्ने अन्नेहिं मुच्छिए॥" - સૂય. સૂ. અ. ૧, ઉ. ૧, ગાથા ૪ જે જે કુળમાં ઉત્પન્ન થયે અને જેની જેની સાથે વસ્યા તેની સાથે મમત્વથી એ લેપાઈ ગયે, મૂછમાં એ મોહાંધ બની ગયે કે સત્ય સમજાવવું મુશ્કેલ બની ગયું. જેમાં એક માખી બળખા ફરતા આંટા મારે છે ત્યાં સુધી વધે નહિ પણ જે એના ઉપર બેઠી તે એના પગ બળખામાં ચોંટી ગયા, પાંખે ચૂંટી ગઈ, પછી ઉખડવું Page #630 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૫૮૯ મુશ્કેલ છે. અંતે રીબાઈને મરી જાય છે, તેમ જ્ઞાની કહે છે જ્યાં ભેગના વિષમ ઝેર છે, કર્મ બાંધવાના સ્થાને છે તેમાં અજ્ઞાનને વશ બનેલા જ લુબ્ધ બને છે તો બળખા ઉપર બેઠેલી માખી જેવા તેના હાલ થાય છે. તમે સાકર ઉપર બેઠેલી માખી જેવા બને. જ્યાં સુધી સંસારના સુખ માણ્યા ત્યાં સુધી માણ્યા. પણ હવે સમજ્યા ત્યારથી સવાર સમજી વિષયો ઉપરથી વિરાગ કેળવો. મમતા ત્યાગી સમતાને ધારણ કરે તો આત્માને અલૌકિક આનંદ પ્રાપ્ત થશે જ્યાં સુધી બાળકને ખબર ન હોય કે મારા બાપની તિજોરીમાં આટલા રત્ન ભરેલા છે ત્યાં સુધી બહાર ભીખ માંગે છે. પણ એને કેઈ એમ કહે કે ભાઈ, તારે બાપ કેડધિપતિ હતે. તારે ભીખ માંગવાની હોય? ચાલ, તને રને બતાવું. એમ કહી માળીયામાં મૂકેલી રત્નોની તિજોરી બતાવી દે તો એને કેટલે આનંદ થાય? પછી એ ભીખ માંગે ખરે? તેમ જ્ઞાની કહે છે આપણું આત્માને એવું ભાન નથી કે હું અનંત સુખને સ્વામી છું. અંતરમાં રહેલા જ્ઞાન-દર્શન અને ચારિત્રના રત્નના ચરૂ જોયા નથી ત્યાં સુધી તે બહાર ભૌતિક સુખોની ભીખ માંગી રહ્યો છે. સમજશે ત્યારે જીવની આ દશા નહિ રહે. દેવાનુપ્રિયે! તમે જ્યાં સુધી સંસારને છડી સંયમી ન બની શકે ત્યાં સુધી એટલું અવશ્ય વિચારે કે હું નથિ છે #ોફા હું જેને મારા મારા કરીને મરી રહો. છું એ કેઈ મારા નથી. એ માર ક્યાં સુધી છે? જ્યાં સુધી મારા ઘર અશુભ કર્મને ઉદય નથી થયે ત્યાં સુધી. જ્યાં સુધી એમના સ્વાર્થની સાકર એમને મારી પાસેથી મળે છે ત્યાં સુધી મારે છે. જ્યાં સાકર કે મધ હોય ત્યાં કીડીઓ અને માખીઓ આવે છે પણ રાખ હોય ત્યાં નથી આવતી. કારણ કે રાખ લખી છે. એમાં મીઠાશ નથી તેમ સ્વાર્થરૂપી સાકરની મીઠાશ હશે ત્યાં સુધી એ બધા તમારા છે ને સ્વાર્થ પૂરો થશે એટલે કહેશે કે તું તારા ઘેર ને હું મારા ઘેર. પછી આંખની શરમ નહિ પડે. - જમાલિકુમારને એક વખત પ્રભુની વાણી સાંભળીને સંસાર કે સ્વાર્થને ભરેલ છે એ વાત બરાબર સમજાઈ ગઈ. સંસાર એ સ્વાર્થનું સમરાંગણ છે અને મતલબનું મેદાન છે. સગાંસ્નેહીઓ માખીની જેમ ચારે બાજુથી ચટકા ભરે છે. એમાં શું આનંદ! માતાને કહે છે હે માતા ! મને દીક્ષાની આજ્ઞા આપો. સંયમની સાધના કર્યા વિના આ કર્મની કેદમાંથી મુકિત નહિ મળે, તું મને કયાં સુધી કેદખાનામાં પૂરી રાખીશ? જમાલિકુમાર જુદી જુદી રીતે માતાને સમજાવે છે પણ માતાને મોહ મૂંઝવે છે એટલે એ પણ જુદી જુદી રીતે જમાલિકુમારને સમજાવે છે. મોહવશ થઈને રડતી રડતી કહે છે હે દીકરા! તું કદી ખુલ્લા પગે ચાલ્યું નથી, તેં ટાઢતડકા વેઠયા નથી. સંયમમાં તારે ખુલ્લા પગે ચાલવું પડશે. બાવીસ પરિષહ સહન કરવા પડશે. ભાજપાલાની જેમ માથાના કેશ ચુંટાશે. કોઈ વખત આહાર મળશે ને કઈ વખત નહિ Page #631 -------------------------------------------------------------------------- ________________ ૫૯૦ શારદા સરિતા મળે. મળશે તો ઠંડા અને સ્વાદ વગરના મળશે. અહીં તે તને ખમ્મા ખમ્મા થાય છે, ત્યાં તને આ આદરસત્કાર નહિ મળે. આ રીતે ખૂબ સમજાવે છે. મેહઘેલી બનેલી માતાને ખબર નથી કે મારે દીકરે કેની પાસે જઈ રહ્યો છે! જેના ચરણમાં મોટા મેટા ઈન્દ્રો અને રાજા મહારાજાઓ નમતા હતા એવા પ્રભુ મહાવીર સ્વામી પિતાના ભાઈ છે. તિર્થંકરપદના અધિકારી હતા. દેવે એમની પાસે હાજર રહેતા હતા. એમની અપેક્ષાએ તે જમાલિકુમારના વૈભવ તુચ્છ છે ને? છતાં માતાને કે મેહ છે ! “જેમ કેઈ માણસે દારૂ પીધે હોય તે તે દારૂના નિશામાં ગમે તેમ બોલે છે. કચરાપેટી હોય કે કાદવ હેય, ગમે ત્યાં બેભાન થઈને પડી જાય છે. પણ એને ભાન નથી હોતું કે હું શું બોલું ને હું ક્યાં પડે છું? પણ દારૂને નિશે ઉતરે છે ત્યારે તેને ભાન આવે છે કે મારી આ દશા? તેમ મહમદિરાનું પાન કરેલા આત્માને પણ ભાન નથી રહેતું. માતાને દીકરે ગમે તેટલે વહાલે હોય પણ દેહદેવળમાંથી ચેતનદેવ ચાલ્યા ગયા પછી એ માતા દીકરાની કંચનવર્ણ કાયા જલાવી દેવા તૈયાર થાય છે. સગવશાત દીકરાને મૃતદેહ ઉપાડનાર કેઈ ન હોય તે એ કાયાને રપ કરનારી માતા રડે છે, કે મારા દીકરાની કાયા રઝળે છે. એને કઈ અગ્નિદાહ દેનાર નથી. વહાલા શરીરને પણ સરાવવા તૈયાર થાય છે. હાડકામાં તીરાડ પડી હોય તો કેટલું દુઃખ થાય છે. એને સાજુ કરવા કેટલી માવજત કરે છે? પણ એ જ હાડકુ વધી જાય તે તરત ઓપરેશન કરાવી કપાવી નાંખે છે. એપેન્ડીકસને દુખાવે ઉપડે કે તરત ડોકટર પાસે લઈ જઈને તેનું જલદી ઓપરેશન કરાવી નાખે છે. જે જલદી ઓપરેશન નહિ થાય તે દીકરો ખલાસ થઈ જશે. સર્જન ડોકટરે ઓપરેશનથી વધેલું હાડકું કાપી નાખે છે તેમ વીતરાગના વારસદાર સંતે જન્મ–જરા-મરણના રોગ મટાડનાર હોંશિયાર ડોકટરે છે. અહીં સર્જન ડૉકટર બેઠા છે. વડોદરાના આનંદીલાલ બી. કેકારી ડોકટર જેઓ પર્યુષણના દિવસમાં શ્રી ઓફ ચાર્જમાં ભારે ભારે ઓપરેશને કરે છે. આજે કહેવાય છે કે ડોકટરે વિજ્ઞાનને માનનારા છે. પણ આ ડોકટરસાહેબ આત્માના વિજ્ઞાનને પણ માને છે. જેમણે માસખમણ જેવી ઉગ્ર તપશ્ચર્યા કરી છે અને ૨૬ દિવસ સુધી તે ઓપરેશને કર્યા છે. આવા માણસે ધર્મ પામે તે તેમને બીજા ઉપર કેટલે પ્રભાવ પડે છે. રાજગૃહી એવા કાંદાવાડી સંઘના અગ્રેસર જે આવીને બેસે છે, ધર્મ આરાધના કરે છે, તપત્યાગમાં જોડાયા છે તે તેમને શાસન ઉપર કે પ્રભાવ પડે છે! જમાલિકુમાર એમની માતાને કહે છે તે માતાજી! મારા આત્મા ઉપર અનંતકાળથી કર્મોના થર જામી ગયા છે. તેને સાફ કરવા માટે તપ અને સંયમ એ રસાયણ છે. એ મને મારા પરમતારક, મહાન ઉપકારી પ્રભુએ બરાબર સમજાવી દીધું છે. Page #632 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૫૯૧ એમને મારા ઉપર મહાન ઉપકાર છે. એમના ઉપકારનો બદલે તે આજીવન તેમના ચરણે ધરી દઉં તે પણ વાળી શકું તેમ નથી. | દેવાનુપ્રિયે ! સદ્દગુણ મનુષ્ય ઉપકારીને ઉપકારને કદી ભૂલતા નથી અને પિતે સમય આવ્યે તેને બદલો કેવી રીતે વાળી આપ તેની ચિંતા કરે છે. કરેલા ઉપકારને જે જાણે તે કૃતજ્ઞ કહેવાય છે. કૃતજ્ઞ મનુષ્ય બીજાએ પોતાના ઉપર નાનકડે ઉપકાર કર્યો હોય તો પણ ભૂલતા નથી અને પિતે કેઈના ઉપર મહાન ઉપકાર કર્યો હોય તે પણ ભૂલી જાય છે. પરોપકારમાં જે પ્રયત્નશીલ રહે છે અને જે કૃતજ્ઞ છે એટલે કે કરેલા ઉપકારને કદી ભૂલતા નથી એવા પુરૂષથી આ પૃથ્વી શેભે છે. કૃતજ્ઞતા અને પરોપકારના ગુણને ધારણ કરનાર મનુષ્યો આલાકમાં સુવાસ ફેલાવે છે. જે જીવનમ સુવાસ ફેલાવવી હોય તો કૃતજ્ઞતા અને પરોપકારના ગુણે કેળવવા પડશે. તમે વિચાર કરે કે મારા ઉપર ઉપકાર કરનાર પ્રત્યે જે હું સદ્દભાવ ન રાખી શકું તે અપકાર કરનાર ઉપર ઉપકાર કરવાનું બળ મારામાં કયાંથી પ્રગટ થશે? મારા ઉપર કેઈએ કરેલા ઉપકારને બદલે વાળવા માટે જાગૃત નહિ રહે તે મારા જે દુનિયામાં કૃતની કેણ છે! જીવનમાં જે પાપકાર અને કૃતજ્ઞતાને ગુણ નહિ પ્રગટે તે સદ્દગુણની સુવાંસ કયાથી ફેલાવી શકીશ! શેખ સાદીએ તેના સાહિત્યમાં લખ્યું છે કે મેં એક વખત માટી હાથમાં લીધી તે તેમાંથી સુગંધ મહેંકવા લાગી. ત્યારે મેં એ માટીના ઢેફાને પૂછ્યું કે તું તે માટીનું ઢપુ છે. તારામાં આટલી બધી સુગંધ કયાંથી આવી? ત્યારે માટીના ફાએ કહ્યું– ભાઈ ! આ સુગંધ મારી પિતાની નથી. હું ગુલાબના ક્યારામાં રહેલી છે તેની આ સુગંધ છે. આનું નામ કૃતજ્ઞતા. બીજાએ આપણું ઉપર કરેલા નાનકડા ઉપકારને સ્વીકાર કરે, વાણી દ્વારા તેની પ્રશંસા કરવી અને એ ઉપકારનો બદલો વખત આવ્યે વાળવા પ્રયત્નો કરતા રહેવું. આનું નામ સાચે સગુણ કહેવાય. માટીમાં સુગંધ આવી તે ગુલાબના છેડના કયારાની હતી. માટીએ સત્ય વાત કરી દીધી, પણ એમ ન કહ્યું કે આ સુગંધ મારી છે. તેમ તમે પણ તમારા ઉપર કેઈએ કરેલા ઉપકારને બદલે કદી ભૂલશે નહિ. સને ૧૯૫૭માં બનેલી સત્ય ઘટના છે. એક વખત સાંજના સમયે એક ભાઈ પિતાની પત્ની અને બે બાળકે એ ચાર માણસનું નાનકડું કુટુંબ પિતાની જીપકારમાં બેસીને જઈ રહ્યું હતું. ત્યાં રસ્તામાં અધવચ તેમની જીપકારમાં પંકચર પડયું. તેમનું ગામ ઘણું દૂર હતું. ભાઈ પોતે ગાડી ચલાવતા હતા એટલે તેમણે મશીન ખોલીને ગાડી ચલાવવા ખૂબ મહેનત કરી પણ ગાડી ચાલી નહિ. છેડે દૂર એક ગામ હતું એટલે પેલા ભાઈ એમની પત્ની અને બાળકોને કહે છે તમે ગાડીમાં બેસી રહે. હું ત્યાં Page #633 -------------------------------------------------------------------------- ________________ ૫૯૨ શારદા સરિતા જઈને કેઈને બેલાવી લાવું. એમ કહીને સામે ગામ ગયા. રાત પડી ગઈ છે. ચારે તરફ ઘોર અંધારું છવાઈ ગયું છે. સ્ત્રી અને બે બાળકે મનમાં મુંઝાય છે. એટલામાં ચાર-પાંચ લૂંટારા ત્યાં આવી પહોંચ્યાં. એમણે કાર જોઈને વિચાર કર્યો કે આ શિકાર સારો છે. વગર મહેનતે માલ મળી જશે. તેની પાસે આવીને કહે છે તમારી પાસે જે કંઈ પૈસા અને દાગીના હોય તે બધું અમને આપી દે. નહિ આપે તે આ બંદૂક તૈયાર છે. ચેરે તો બંદૂક ધરીને ઉભા રહ્યા. પાંચ ચેરેની ટેળી ઉભી હોય ત્યાં એક સ્ત્રી અને બે નાના બાળકોનું શું ગજું? એ તે ખૂબ ગભરાઈ ગયા. કઈ માણસ સીધી રીતે દાનમાં રાતી પાઈ વાપરતો ન હોય પણ આવું બને ત્યારે કેવા સીધા દેર થઈ જાય છે. પિતાને જીવ બચાવવા બધું આપી દેવા તૈયાર થઈ જાય છે. પેલી સ્ત્રી દાગીના – પૈસા જે કંઈ પિતાની પાસે હતું તે બધું કાઢીને આપવાની તૈયારીમાં હતી ત્યાં એનો પતિ કેઈની મદદ નહિ મળવાથી એકલે પાછા આવ્યા. ત્યાં પેલા લૂંટારાઓ એમને મારવા ઉઠયા પણ ફાનસના પ્રકાશમાં ચેરના સરદારની નજર તે ભાઈના મુખ ઉપર પડી. એટલે તરત એના હાથ અચકાઈ ગયા ને બોલ્યા. સાહેબ! તમે અહીં ક્યાંથી? આ ભાઈ ઢેરેના ડકટર હતા. આ લેકે ડોકટરને સારી રીતે ઓળખતા હતા. ડકટરની પાસે ઘણું દદીએ આવે એટલે એ તે ભૂલી જાય પણ દદીને ડોકટર કદી ભૂલાતા નથી. એક વખત આ એરેના સરદારની ભેંસને પ્રસૂતિ થતી ન હતી. ત્યારે આ ડોકટરને બોલાવેલા અને ઘણાં ઇલાજો કરીને તેની ભેંસ અને બચું બચાવેલા. તે સિવાય આ ગામના ઘણાં ઢેરેને બચાવેલાં એટલે કહે છે સાહેબ! તમે તો અમારા મહાન ઉપકારી છો. મારી ભેંસ અને તેના બચ્ચાંને તમે ક્ષેમકુશળ બચાવ્યા છે તે ઉપકાર અમે ભૂલી ગયા નથી. હવે તે તમારા વાળ વાંકે ન થવા દઈએ. અમારી આજે મેટી ભૂલ થઈ ગઈ. અમને ખબર નહિ કે આ આપની કાર છે અને આ આપના પત્ની છે. હવે અમને માફ કરે. એમ કહી જે પૈસા અને દાગીના લીધા હતા તે બધા પાછા આપી દીધા. ને ગાડીને ધકકા મારીને ગામમાં લઈ ગયા. અને ડોકટરનું ખૂબ સ્વાગત કર્યું ને કહ્યું કે જે આપણે ઉપકારીના ગુણને ભૂલી જઈએ તે નરકમાં જવું પડે. ચેરેમાં પણ કેવી કૃતજ્ઞતા છે. આજને માનવી તે ઉપકારીના ઉપકારને પણ ભૂલી જાય છે. ભાઈઓ! આ દષ્ટાંત ઉપરથી એટલે બોધપાઠ લેજો કે જ્યારે ચોર જેવા ચેરે પણ ઉપકારીના ઉપકારને વિસર્યા નહિ તે હું તે જેન છું. મારાથી ઉપકારીના ગુણને કેમ ભૂલાય? ચેરેએ જેમ સમય આવ્યે ડોકટરની કદર કરી, સ્વાગત કરીને તેમને ગામ ક્ષેમકુશળ પહોંચાડ. તેમ તમે પણ સમય આવ્યે ઉપકારીનું ઋણ ચૂકવવાનું ભૂલતા નહિ. ઈતિહાસમાં આવાં તે ઘણાં દાખલાઓ છે. બીજા વિશ્વયુદ્ધમાં બનેલે એક પ્રસંગ છે. તેમાં એક ચ સૈનિક અમેરિકન Page #634 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૫૩ માસિક પત્રમાં લખે છે કે એક વખત અમે અમારા મિત્ર રાજ્યના સૈનિકે નાઝીઓના હાથમાં પકડાઈ ગયા. અમને તેણે જુદી જુદી કેટડીમાં પૂરી દીધા. એ કેટલી એટલી બધી નાની હતી કે પરાણે બેસી શકાય, તે ઉભા થવાની કે સૂવાની તે વાત કયાં કરવી? અને હાથમાં એવી મજબૂત બેડીઓ હતી કે જાણે જકડાઈ જવાય ને ખાવા-પીવાનું તે નામ નહિ. ભૂખ્યા ને તરસ્યા નરકના દુઃખ ભોગવવા જેવી અમારી સ્થિતિ હતી. એ નાઝી સૈનિકો અમારા લશ્કરની નવી હિલચાલ અને બાતમી અમારી પાસેથી મેળવવા અમારા ઉપર ખૂબ જુલમ ગુજારતા. રાત્રે એ સિપાઈઓ આવીને અમારામાંથી એકાદ સૈનિકને કોટડીની બહાર કાઢતાં અને પગેથી પકડી ઢેરની જેમ જમીન ઉપર ઢસડીને તેમની ખાનગી ઐફિસમાં લઈ જઈને પૂછતાં બેલે તમારા લકરની હિલચાલ શું છે? ત્યાં કેવા કાયદા છે? અમારે સૈનિક મરવાનું પસંદ કરતે પણ એના પ્રશ્નનો ઉત્તર આપતે નહિ. એટલે ખૂબ માર મારીને એની છાતીમાં ગેબી મારતા. બંદુકની ગોળીનો અવાજ સાંભળીને અમને એમ થતું કે હાશ....અમારો એક મિત્ર નરકની વેદનામાંથી છૂટ. એ રીતે મારા ઘણાં મિત્રોને મારી નાંખવામાં આવ્યા. એક દિવસ રાત્રે મારી કેટડીનું તાળું નાઝી સિપાઈઓએ ખેલ્યું અને પશુની જેમ મને ખેંચીને બહાર કાઢ. જમીન ઉપર પથ્થરની જેમ પછાડ ને ઘસડીને ઐફિસમાં લઈ ગયા. ત્યાં એક બિહામણુ ચહેરાવાળો નાઝી અફસર બેઠો હતો. તેની સામે મને ઉભો રાખે. મિત્ર રાજ્યના લશ્કરની હિલચાલ સબંધી બાતમી મેળવવા માટે તેણે મને અનેક પ્રશ્નો પૂછ્યા. પૂછતો જાય ને વચમાં લાકડીના માર બરડામાં મારતે જાય. જેમ નરકમાં પરમાધામીઓના ત્રાસથી નારકીઓ ભયભીત બની જાય છે ત્યારે બોલે છે અમારો શું ગુન્હો છે કે અમને આટલે બધે માર મારે છો ? ત્યારે પરમાધામીએ એના આગળના ભવના ગુન્હા કહેતો જાય કે તે પરભવમાં આવું પાપ કર્યું હતું ને માર મારતો જાય. આ રીતે સૈનિકને નાઝીઅફસર પૂછો જાય ને માર મારતો જાય. ખૂબ માર્યો પણ જવાબ ન આપે ત્યારે એણે મને ત્યારે મેં કહ્યું હતું. જર્મની તથા ફ્રાન્સની સરહદના એક નાનકડા ગામમાં મારે જન્મ થયો હતો. એ વાત કહી ત્યારે પેલા નાઝી અફસરે પૂછયું કે એ ગામ વિષે તું શું જાણે છે? ત્યારે મેં કહ્યું કે એ ગામમાં મારા વૃદ્ધ દાદીમા રહેતા હતા. તેમણે મને ઉછેરીને કર્યો હતો. મારું બાળપણ ત્યાં વીત્યું હતું. ત્યારે એ નાઝી મારા ઉપર ગુસ્સો કરીને કહેતો કે તું તે ગપ્પા હાંકે છે. તદન જૂઠું બોલે છે એમ કહી મારા બરડામાં જોરથી લાકડી મારીને કહેતો કે એ ગામમાં તું કે જાણે Page #635 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શારદા સરિતા છે? મે' મ!રા દાદીમાની વાતે કહી. અમારી પાડેશમાં જોન સ્ટોપર્ટી નામના એક નાના દીકરા હતા. એ દારૂડિયા પત્ની અને ખાળકને ખૂબ મારતા આવતી હતી એટલે એ જોસેફને દારૂડીયા રહેતેા હતા. તેને જોસેફ નામના દારૂ પીને દારૂના નશામાં ચકચૂર બની એની તે વખતે મારા વૃદ્ધ દાદીમાને જોસેફની ખૂબ દયા અમારા ઘેર લઇ આવતા ને તેને ખવડાવી પીવડાવી શાંત કરતા. છેવટે એવા વખત આવી ગયા કે જોન સ્ટોપલની નાકરી છૂટી ગઇ. કમાણી ખધ થઇ ગઈ પણુ દારૂના ચસ્કા છૂટયા નહિ. એની પત્ની કાળી મજુરી કરીને પૈસા લાવતી. પણ એ દારૂડિયા તેને માર મારીને પૈસા લઇ લેતા. એક વખત તેણે એની પત્નીને એવે જુલમ માર માર્યે કે પત્ની મરી ગઇ અને નાનેા જોસેફ મા વિનાના નિરાધાર બની ગયે. મારા દાદીમા તેને લઇ આવ્યા ને અમારા ઘરમાં રાખીને માટા કર્યા. એક વખત એના દારૂડિયા ખાપે તેને ખૂબ મા એટલે ઘર છે।ડીને નાસી છૂટયા. ખપે ખૂબ તપાસ કરી પણ તેના પત્તો લાગ્યો નહિ. જોન સ્ટૉપલને પુત્રવિયોગના ખૂબ આઘાત લાગ્યું. તેણે દારૂ છોડી દીધા ને પેતાની ઝૂંપડીમાં ઉદાસ થઇને બેસી રહેતા ત્યારે મારા દાદીમા એને સમજાવીને અમારે ઘેર લાવીને જમાડતા અને એને આશ્વાસન આપતા, ત્યારે એ અતિરિક્ષમાં પેાતાના પુત્રને શેાધતા હાય તેમ બેસી રહેતા. છેવટે જોન સ્ટોપર્ટી બિમાર પડયા અને ત્રણ દિવસ ને ત્રણ રાત મારા દાદીએ તેની ખુબ સેવા કરી પણ તે જીન્ગેા નહિ. મૃત્યુ પામ્યા. આ રીતે મારી વાત પૂરી થઇ ત્યારે એ નાઝી અસરે મને ખૂબ માર મા અને મારા ઉપર ગાળાનેા વરસાદ વરસાવ્યેા. અંતે એણે મને માતની સજા ફરમાવી. ને ખદુકની ગેાળીથી ઠાર કરવાના હુકમ છે।ડયા. બધા કેદીઓને આ રીતે ઠાર કરવામાં આવતા. મારતા પહેલાં છાવણીની મહાર કેદીને લઈ જવામાં આવતાં, ને નજીકની ગીચ ઝાડીમાં તેને ઉભા રાખી છાતીમાં ગાળી મારવામાં આવતી. નાઝી અસરે ભરેલી અંદુક હાથમાં લીધી અને મને લઈને છાવણીની બહાર ગીચ ઝાડીમાં આવ્યા ને તેણે ધીમેથી કહ્યું કે હુ જોસેફે સ્ટેપલ છું. તારા વૃદ્ધ દાદીમાના મારા પર ઘણાં ઉપકાર છે. તેથી તને હું જીવતા છોડી મૂકું છું. આ ઝાડીમાં જમણાં હાથે કેડીએ કેડીએ ચાલ્યેા જા. ડાખી બાજુએ નાઝી સિપાઇઓની ચાકી છે. રાતના અંધારામાં થ્રેડો મા કાંપી નાખીશ. એટલે મિત્ર રાજ્યાની છાવણી આવશે. આમ કહી તેણે ખાલી ગેલીબાર કર્યો. એટલે નાઝી અસરાએ માન્યુ કેદીને ઠાર કર્યા અને આ જીવતા નરકમાંથી બહાર નીકળી ગયા. મધુએ ! જુએ, આ કેદીની દાદીએ કરેલા ઉપકાર એક ક્રૂર હૃયનેા ઘાતકી નાઝી અસર પણ ભૂલી શકયા નહિ. આવા માણસોના હૃદયમાં પણ કૃતજ્ઞતા અને ઉપકારના અલાનું ઋણ ચૂકવવાની કેવી પવિત્ર ભાવના હાય છે તે અહીં જાણવા મળે છે. Page #636 -------------------------------------------------------------------------- ________________ પw શારદા સરિતા આ તે માનવની વાત થઈ. હવે એક પશુની વાત કરું. વર્ષો પહેલાં રેમમાં બનેલો આ દાખલ છે. રામને એક તત્વ ચિંતક એક જંગલમાં થઈને પસાર થતો હતો. એ તત્ત્વચિંતક જ્યાં જ્યાં દષ્ટિ કરે, ત્યાં ત્યાં તવને જેતે હતો. વૃક્ષને જુએ, ફળફૂલને જુએ, પશુપક્ષીને જુવે. તે બધામાં તનું અવલોકન કરી ચિંતન કરતા હતા, એક વખત તે જતા હતા, ત્યાં દુરથી તેણે સિંહની કરૂણ ચીસો સાંભળી. વનનો રાજા સિંહ ગર્જના કરે પણ અવાજ એની ગર્જનાને નથી પણ એને વિલાપ છે. સિંહ કેઈના હાથમાં પકડાય નહિ ને પકડાય તે વિલાપ ન કરે. તે આ સિંહ આવી કરૂણ કિકિયારી શા માટે કરતે હશે? લાવ, જોઉં તે ખરે. આ દુઃખની વેદનાની ચીસે છે. જે તરફથી અવાજ આવતું હતું તે તરફ તત્વચિંતક ગયો. જઈને જોયું તે સિંહના પંજામાં મોટી તીણ થળ પસી ગઈ હતી. એને વેદના ખુબ થતી હતી એટલે સિંહ ચીસો પાડતે હતે. આ તત્ત્વચિંતકને સિંહની દયા આવી. ભય છેડીને ભગવાનનું નામ લેતે સિંહ પાસે આવ્યો ને ધીમે રહીને સિંહના પંજાને પિતાના હાથમાં પકડી જેરથી શૂળ ખેંચી નાંખી. સિંહને સંજ્ઞા છે. એણે જોયું કે આ દયાળુએ મારા પગમાંથી કાંટે કાઢયે તે મારી વેદના બંધ થઈ એટલે સિંહ તેની સામે વારંવાર ઉપકારની લાગણીથી જેતે જંગલમાં ચાલ્યા ગયા. આ બનાવ બન્યાને ઘણે વખત વીતી ગયે. એ સમયમાં તેમના સૌનિકે ગુલામોને પકડતા. અને પકડાયેલા કેદીઓને જંગલમાં લઈ જઈ ભૂખ્યા સિંહની સામે મુકી દેતા. આ કેદીઓને સિંહ ફાડી ખાતો તે જોઈને રેમના સૈનિકો ખુશ થતાં, આવી કુર ભાવનાને કારણે રેમની પ્રજાની પડતી દશા આવી. અને એક સમયનું મહાન રમનું સામ્રાજ્ય પતનની ખાઈમાં હોમાઈ ગયું. એક વખત પેલે તત્વચિંતક પણ રમના સૈનિકોના હાથમાં પકડાઈ ગયો. તેની સાથે બીજા ઘણા માણસો પકડાયા હતા. આ બધા માણસોને ભુખ્યા સિંહની પાસે લઈ જવામાં આવ્યા. આ ટેબીના બધા માણસે સિંહને જોઈને ગભરાઈ ગયા. રડવા લાગ્યા. પણ પેલે તત્ત્વચિંતક તો નિર્ભયપણે અડગ ઉભો હતે. ભૂખે સિંહ છલાંગ મારતે આ. સૌથી મોખરે તત્વચિંતક ઉભા હતા. સૌની વચમાં આશ્ચર્ય બન્યું. તે એ કે તત્વચિંતકને ફાડી ખાવાના બદલે સિંહ ધીમે રહીને તેની પાસે આવ્યું ને તેના ચરણમાં પ્રેમથી નમી તેને હાથ ચાટવા લાગ્યા. જે સિંહના પગમાંથી તત્ત્વચિંતકે ઘણું વખત પહેલાં તેને પંજામાંથી કાટ કાઢ હતો તે આ સિંહ હતે. રામના માણસોએ આવો બનાવ પ્રથમવાર છે. તેમને ખૂબ આશ્ચર્ય થયું કે આ સિંહ બધાને ખાઈ ગયે ને આ એકને જીવતે મુળે તેનું કારણ શું? Page #637 -------------------------------------------------------------------------- ________________ ૫૬ શારદા સરિતા તત્ત્વચિંતક કહે ઘણા વખત પહેલાં આવા એક સિંહના પંજામાં શુળ વાગેલી તે મે કાઢી હતી. ક!ચ તે સિંહ પણ હાય. ત્યારે સિ ંહે માથું ધુણાવ્યું. રામના લેાકેાને ખાત્રી થઇ કે તે જ સિંહ છે. એટલે રામના લેાકાએ ખીજા બધા કેદીઓને છુટા કરી દીધા ને મનમાં વિચાર થયે કે સિંહ જેવા ક્રૂર પ્રાણીમાં પણ આટલી કૃતજ્ઞતાનેા ગુણુ છે તે પછી મનુષ્ય જો કૃતજ્ઞતા ચૂકે તે તે પશુથી પણ હલકા છે. જ મધુએ ! પશુઓમાં પણ જો ઉપકારના બદલે વાળવાની ભાવના છે તેા તમારામાં તે વિશેષ ભાવના હાવી જોઇએ ને? તમે કાઇના ઉપકારનેા ખલે વાળી શકયા ન હ। પણ મારા માથે એના મહાન ઉપકારનું ઋણ ઉભું છે એવી ભાવના રહેશે તે પણ કારેક ઋણ ચૂકવાશે. પશુ એવી ભાવના નહિ રાખેા તેા કયાંથી ઋણ ચૂકવશા? ખીજાએ કરેલા ઉપકારને જો આપણે ઉપકારની દ્રષ્ટિથી ન જોઇએ તે આત્મામાં કેમળતા નહિ રહે, ક્રૂરતા આવી જશે અને જે ઉપકારીને ઉપકારી તરીકે સ્વીકારતા નથી તે કૃતઘ્ન છે. જ્ઞાની પુરૂષા કહે છે કે સર્વ પાપનું પ્રાયશ્ચિત છે, પણ કૃતઘ્નતાનુ કાઈ પ્રાયશ્ચિત નથી. કૃતઘ્નતા રૂપી પાપ ધોવાને માટે કૃતજ્ઞતાનુ પાણી જોઈએ. જમાલિકુમાર એમની માતાને કહે છે સંસારમાં મહાન દુઃખે રહેલા છે અને સયમમાં મહાન સુખ છે તે કદી નષ્ટ થનાર નથી અને સંસારના સુખા તેા નાશ થવાના સ્વભાવવાળા છે. આવુ સાચું ભાન કરાવનાર ભગવાન મારા પરમ ઉપકારી છે. એ ઉપકાર મારાથી કેમ ભુલાય ? ઉપર ચાર ઢાખલા આપ્યા પણ એ બધા ઉપકાર અને કૃતજ્ઞતા કહેા તા સસારના લક્ષે છે પણ પ્રભુના ઉપકાર તે આત્મલક્ષી છે. માતાએ કહ્યું કે દીકરા ! યુવાનીમાં તુ સંસારના સુખા ભાગવી લે પછી દીક્ષા લેજે. ત્યારે જમાલિ કહે છે માતા! તુ આવા મેહયુકત શબ્દો શા માટે ખેલે છે? હું માટી ઉંમરના થઇશ કે નહિ થાઉં તેની શું ખાત્રી છે? કાણુ પહેલાં ને કેણુ પછી જશે તેની પણ ખખર નથી, તેા તું ઘરડા થવાની વાત કયાં કરે છે? મને તું જલ્દી આજ્ઞા આપી દે. પણ હજુ માતાનેા માહ ઉતરતા નથી. તે આગળ શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે. આજે મા. પ્ર. નવદીક્ષિત પૂ. ભાવનાખાઇ મહાસતીજીને ૩૦ મે! ઉપવાસ છે. આવતી કાલે પારણાના ભાવ છે, તેા આપ સહુ કાઈ ખા. પ્ર. હર્ષિદાખાઇ મહાસતીજી વખતે જેમ ઘણાં નિયમા લીધા હતા તેમ આજે સહુ કોઇ લેશે. ખ ંભાત સ ંપ્રદાયના સ્વ. ગચ્છાધિપતિ આ. બ્ર. પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબના સુશિષ્ય મા. બ્ર. પૂ. હદમુનિ મહારાજ સાહેબની પુણ્યતિથિ હાવાથી પૂ. શારદ ખાઇ મહાસતીજીએ પૂ. ગુરૂદેવના સંયમની સુવાસથી મ્હેકતા જીવનનું ખૂબ સુદર વર્ણન કરેલ, જે સાંભળતાં શ્રોતાઓ મુગ્ધ બની ગયા અને સૈની આંખો અશ્રુભીની થઈ હતી. પૂ. મા. શ્ન, હ્રદમુનિ મહારાજ સાહેબે ફક્ત ૧૮ વર્ષની ઉંમરે દીક્ષ Page #638 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૫૭ અંગીકાર કરી હતી ને ૨૭ વર્ષોંની નાની ઉંમરમાં કાળધર્મ પામ્યા હતા. નવ વર્ષની દીક્ષાપર્યાયમાં આત્મસાધના સાધી ગયા છે તેવુ ઉચ્ચ ચારિત્ર પાળ્યુ હતુ. તે એવા પ્રભાવશાળી વ્યાખ્યાતા હતા કે તેમની વાણીથી નવયુવક, જૈન જૈનેતર ધ પામી ગયા હતા. અંતિમ સમયે એ દિવસ અગાઉ તેમનુ મૃત્યુ પણ સુઝી આવ્યું હતુ. હસતે મુખડે આત્મધ્યાનમાં મસ્ત રહેતાં તેમણે નશ્વર દેહના ત્યાગ કર્યા હતા. આ સમયે પૂ. મહાસતીજીએ મહારાજ સાહેમના જીવનના સુંદર પ્રસંગ સમજાવ્યા હતા. આવા મહાન સંતાની પુણ્યતિથિ નિમિત્તે જરૂર વ્રત–પ્રત્યાખ્યુ ન કરી ધર્મ આરાધનામાં જોડાશે.. ✩ વ્યાખ્યાન ન. ૬૭ વિષયઃ– ધના મને જાણા” ભાદરવા વદ ૬ ને સેમવાર સુજ્ઞ બંધુએ, સુશીલ માતા અને બહેના ! અને તકરૂણાના સાગર જગતના જીવાને આત્માની ઉન્નતિના રાહ બતાવતાં કહે છે હું આત્મા! જ્યાં સુધી અહંનુ અવસાન નહિ થાય ત્યાં સુધી તારા આત્માનુ કલ્યાણ થવાનું નથી. આત્મિક ગુણા પ્રગટ કરવા હાય, ભવભ્રમણ ટાળવું હૈાય તે અહભાવને આંગળી નાંખ. માનવીને ધન-વૈભવ અને સત્તા મળે તે માને છે કે હું કઇંક છું. મારાથી અધુ થાય છે તે વાત મિથ્યા છે. પણ માશથી દુનિયામાં ઘણાં મેટા જ્ઞાની પુરૂષ છે તેમની આગળ હું કંઇ નથી. મારામાં એવા ગુણા કયારે પ્રગટે તેવી ભાવના ભાવા અને પુરૂષાર્થ કરો. આત્મા અનત ગુણુને સ્વામી છે. જેમ ફાનસ સળગાવ્યું પણ ચીમની ઉપર મેશ વળી ગઈ હોય તેા પ્રકાશ બહાર આવતા નથી તેથી એમાં પ્રકાશ નથી એમ નથી. ચીમની ઉપરથી મેશ સાફ્ કરી નાંખવામાં આવે તે તરત પ્રકાશ બહાર આવે છે. તે રીતે આત્મા ઉપર પણ અહંભાવની કાળાશનું પડ જામી ગયું છે તેને દૂર કરવામાં નહિ આવે ત્યાં સુધી આત્માને પ્રકાશ બહાર આવવાને નથી. માટે અહંનું અવસાન કરી સરળતાને ગુણુ પ્રગટ કરે. થાડું પણ અહ હશે ત્યાં સુધી કેવળજ્ઞાન નહિ મળે. તા. ૧૭–૯–૭૩ રાજ્યને ખાતર ભરત અને ખાહુબલીજી વચ્ચે વર્ષો સુધી યુદ્ધ ચાલ્યું. અને સરખા મળવાન હતા. વાગ્યુદ્ધ, મુષ્ટિયુદ્ધ આદિ અનેક પ્રકારે યુદ્ધ કર્યા. છેલ્લે ખાડુંખલિજીએ ભરતને મારવા મુષ્ટિ ઉગામી પણ તરત વિચાર થયે કે હું કાને મારૂં છું ભાઈને માર્યા પછી મને દુઃખ થશે કે મેં આ શું કર્યું? ખાહુબલિએ રજ્યના મેહુ Page #639 -------------------------------------------------------------------------- ________________ ૫૯૮ શારદા સરિતા છેડી દીધા અને એ મુઠ્ઠી દ્વારા પંચમુષ્ટિલેાચ કરી નાંખ્યા ને સંસાર ત્યાગી સાધુ ખની ગયા. રાજ્યના મેહ છોડી દીધા. કંઇ આછો ત્યાગ છે? સંસાર છૂટા પણ અઢુભાવનું અવસાન ન થયું. ભગવાન પાસે જાઉં તે। મારે નાના ભાઈને વંદન કરવા પડે. નાના ભાઈને હું કેમ કરી વધુ તેજ અમારૂં' હાયે. સહુએ ગયુ. પણ દિલમાં એઠું', માન જરા નવ જાચે રે. (૨) મુનિ ઝુલે છે માન-અપમાન, તેાચે માંગે છે કેવળજ્ઞાન, સુનિવર એક ઉભા છે ભારી (૨) જેના આતંમ છે. બળવાન. હુ' માટે થઈને નાના ભાઇઓને વંદન કેમ કરૂં ? એટલે ત્યાં ગયા નહિ. ઘોર જંગલમાં ચાલ્યા ગયા. એક વર્ષ સુધી આહાર પાણી વિના કાઉંસગ્ગ ધ્યાનમાં સ્થિર ઉભા રહ્યા. આજે કોઇ સ્થાનકમાં કે બંગલામાં ધ્યાન કરવું સ્હેલ છે. પણ ઘાર - જંગલમાં ધ્યાન ધરવું કઠીન છે. માહુબલિજી ધ્યાન ધરીને ઉભા રહ્યાં ત્યાં તેમણે અનેક પ્રકારના કષ્ટો વેઠયાં. પશુઓએ પણ ખુબ ત્રાસ આપ્યા. આટલું કષ્ટ સહન કર્યું. કેવું અડગ યાન! એક વાર મહાસતી બ્રાહ્મી અને સુંદરી પ્રભુ ઋષભદેવને વંણા કરવા માટે આવ્યા અને ખાહુબલિજીની સાધનાના સમધમાં જિજ્ઞાસા બતાવી. પ્રભુ! સાંભળ્યું છે કે બાહુબલિ યુદ્ધક્ષેત્રમાં પ્રવજ્યાના સ્વીકાર કરીને વનમાં સાધના કરવા ચાલ્યા ગયા છે. લગભગ એક વર્ષથી તેમની કાર તપશ્ચર્યા પ્રતિક્ષણ ચાલી રહેલ છે. તે નિળ અને નિરાહાર છે. આસપાસમાં અંકુરિત થવાવાળી લતાએ તેમના ચરણાથી વીંટળાઈને ઉપર આવી ગઇ છે છતાં કયા કારણથી તેઓ હજુ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકયા નથી! સાધનાની સિદ્ધિના દ્વાર ઉપર પહેોંચી શક્યા નથી. ત્યારે પ્રભુએ જવાબ આપ્યા માત્ર બહારની કંઠાર સાધના નિર્ણાયક નથી. નિર્ણાયક છે સાધકની અંતર્મુખી નિર્મળ ચેતના. બાહુબલીએ ખહારમાં જેટલે વિસ્તાર મેળન્યા છે તેટલા અરમાં નહિ. અત્યંત કઠાર સાધના કરવા છતાં પણ તેના હૃદયના વિકલ્પ હજી નષ્ટ થયા નથી. હું માટે છું નાના ભાઈઓને વન કેમ કરૂ`? કેવળજ્ઞાન મેળવી લઉં તેા વંદનની મર્યાદાથી મુક્ત બની જાઉં. આવુ મેટાપણાનું ગૌરવ તેમની સિદ્ધિને રોકી રહ્યું છે. ખહારથી હાથી ઉપર ચઢવાનું છોડી દીધું તે શું! હવે અંદર અહંકારના હાથી ઉપર ચઢયા છે તે જાગતાં છતાં નિદ્રામાં સૂતા પડયા છે. ત્યારે બ્રાહ્મી-સુ ંદરી બંને બહેનેાએ પ્રભુને શું પ્રભુ! આપ આજ્ઞા આપે તે અમે જઈએ અને ભાઈની આત્મતાને તાડીએ. પ્રભુની આજ્ઞા મેળવીને બ્રાહ્મી સુંદરી જ્યાં માહુમલીજી ધ્યાનસ્થ અવસ્થામાં રહેલા છે તે પર્વત તરફ ચાલી નીકળી અને જ્યાં માહુબલીજી હતા ત્યાં પહોંચી ગયા. અને બહેના પરસ્પર ચર્ચા કરે છે Page #640 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૫૯૮ બાહુબલી હજી પણ આત્મતંદ્રામાં સૂતેલા પડયા છે. બધુંએ ત્યાગીને અહંકારના હાથી ઉપર ચઢેલ છે તે કારણે આટલી ઉગ્ર સાધના કરવા છતાં કેવળી બની શકતા નથી. આપણે ભાઈને સાવધાન કરીએ ને હાથીથી નીચે ઉતારીએ. આપણું આ વનયાત્રા ઉદેશ ભાઈને જગાડવાને છે, હાથથી નીચે ઉતારવાનું છે. આપણે બંને મળીને ભાઈને જગાડીએ. તેઓ મીઠા મધુર સ્વરથી બોલ્યા. વીરા મોરા ગજથકી ઉતર, ગજ ચલે કેવળ ન હોય રે, બંધવ ગજ થકી ઉતરે . બહેનોને આ અંતરનાદ થોડી ક્ષણોમાં અંતરાલીન થએલા બાહુબલીના કાનમાં ગુંજતે ગુંજતે અંતરમાં ગુંજવા લાગ્યા. બાહુબલીજીની ચિંતનધારાએ પટે લીધે. આવા સૂના ઘોર જંગલમાં તો પશુઓને કોલાહલ અને પક્ષીઓને કલરવ સાંભળવામાં આવતું હતું. તેના બદલે આજે નારીને આ મધુર રવર અહીં કયાંથી ગુંજી ઉઠ્ય? સ્વર પરિચિત છે. મને ભાઈ કહીને પોકારી રહેલ છે. અવાજ ઓળખે. અહા! આ તે બ્રાહ્મી-સુંદરી છે. એહ! શું કહે છે? અરે એ તે કહે છે કે ગજથી ઉતરે. શું હું હાથી ઉપર બેઠે છું? હું તે સાધુ બની ગયે. કેટલાય દિવસથી પગના બળ ઉપર ઉભે રહીને ધ્યાન કરી રહ્યો છું. મારી બહેને તે કયારેય ગૃહસ્થ જીવનમાં અસત્ય બેલી નથી તે હવે સંયમી જીવનમાં કઈ રીતે બેલી શકે? શું તેમાં કંઈ રહસ્ય રહેલું છે? બંને બહેનના સ્વરે ગતિ બદલી હતી. રહસ્ય સ્પષ્ટ કરવાની દિશામાં મુખમાંથી નીકળવા લાગ્યું. ભૈયા અતર નયન ઉઘાડે, અહંકાર કે ગજ પર બૈઠે, જીવનધન મત હારે ભૈયા અખ્તર હય ગજ રથ પાયક તજ દીહે તપ સુખો તન સારો, દેહ ત પર સિદ્ધિ ન પાઈ, મનકે માન નિવારે... મૈયા અાર.... જેવી સ્થિતિની સ્પષ્ટતાને આ અવાજને સ્વર મુખમાંથી નીકળે કે ત્યાં બાહુબલીના અંતરના સ્વરની ગતિ બદલી. તેમની ચિંતનધારા એકએક વળાંક લઈ ગઈ. અહા! એ તે માન નિવારણ કરવાની વાત કરી રહેલ છે. સાચે જ મારા મનમાં માન છે, અહંકાર છે. આ તે હાથી છે કે જેના ઉપરથી ઉતરવાની વાત કહી રહી છે. તે બરાબર કહે છે. હું અહીંઆ શા માટે ખડે થે છું? મેં પ્રભુના ચરણોમાં જઈને શા માટે મારી જાતને સમર્પણ ન કરી? તે કારણે કે ત્યાં જવાથી મારા અઠ્ઠાણું નાના ભાઈઓ કે જેમણે મારા પહેલાં દીક્ષા લીધી છે તેમને વંદણું કરવી પડે! બસ, આ અહંકારની ભાવના હજુ સુધી મારી સિદ્ધિને રોકી રહી છે. મેં બધાને ત્યાગ કર્યો પણ આ અહંકાર ત્યા નહિ. “અહં” ને ત્યાગ કર્યા વિના કઈ રીતે મુકિત થશે? Page #641 -------------------------------------------------------------------------- ________________ ૬૦૦ શારદા સરિતા ખાહુબલી પેાતાનું આત્મવિશ્લેષણ કરતાં ઉંડા ઉતરી ગયા. ત્યાં બ્રાહ્મી સુંદરીની મધુર સ્વરલહરીઓમાંથી નીકળતા ઉપદેશ તેમના ચિંતનની દિશા સ્પષ્ટ કરતા જઈ રહ્યા હતા. આહૂબલીનું મન હવે સરળ ખની ગયું. અહું ગળી ગયા. તેમણે પ્રભુના ચરણામાં સર્વાત્મન સમર્પિત કરવા માટે કમ ઉઠાવ્યા. વૈરાગ્યે મન વાળીયુ, મૂકયા નિજ અભિમાન, પગ ઉપાડચા રે વાંદવા, ઉપન્યુ કેવળજ્ઞાન રે.... વીરા મારા... કહે છે કે બાહુબલીએ જેવા પાતાના કદમ ઉઠાવ્યા કે મનના સમસ્ત વિકલ્પ નષ્ટ થઈ ગયા. અનંત દ્વિવ્યયાતિ અંતરમાં ઝગમગી ઉંડી. આકાશમાંથી હજાર દેવતાઓએ પુષ્પવર્ષાની સાથે ખાહુબલીનેા કેવળજ્ઞાન મહાત્સવ મનાવ્યેા. મહાસતી બ્રાહ્મી અને સુદરીએ માહુબલીને ભકિતપૂર્વક નમસ્કાર કર્યો. બ્રાહ્મી સુંદરી યુગની પહેલી બહેના હતી કે જેમણે ભરત-માહુબલી જેવા ભાઈઓના મનની ગાંઠાને ખાલી તેમના અંતરના અંધકાર મટાડીને પ્રકાશ પ્રગટાવ્યા. માટે સરળ અને નમ્ર બનવાની જરૂર છે. ભગવાન કહે છે જયાં ભ્રાન્તિ છે ત્યાં શાંતિ નથી. જ્યાં *પટ ત્યાં ઝપટ છે. માટે મેાહ, માયા, મમતા, અહંકાર, ક્રોધ, માન આદિ ક્યાયાને જીવનમાંથી તિલાંજલિ આપશે। તા કલ્યાણ થવાનુ છે. સરળતા અને નમ્રતાના ગુણથી બૈરીને પણ વશ કરી શકાય છે. ભીષ્મપિતામહના અંતિમ સમય નજીક આવ્યેા તે સમયે યુધિષ્ઠિર આદિ પાંડવા બધા ભેગા થઈને ભીષ્મપિતામહ પાસે આવ્યા ને હાથ જોડી ખેલ્યા દાદા ! અત્યાર સુધી આપ અમારું બધું સંભાળી લેતા હતા. અમે અકળાઇએ, મૂંઝાઇએ તા આપની સલાહ લેવા આવતા હતા. આપ તે આ ફાની દુનિયાને ત્યાગ કરી વિદાય થઈ રહ્યા છે. હવે અમે કાની પાસે જઇશુ? આપ જતાં જતાં પણ અમને માદન આપતા જાવ કે જ્યારે અમારા ઉપર દુશ્મન ચઢી આવે ત્યારે અમારે શું કરવું? ત્યારે ભીષ્મપિતાએ મેહુ પહેાળું કર્યું. કહે છે જુઓ, મારા મેઢામાં શું દેખાય છે ? ત્યારે યુધિષ્ઠિર કહે છે આપના મેઢામાં દાંત કે દાઢ નથી. ફકત જીભ દેખાય છે. ત્યારે ભીષ્મપતા કહે છે બેટા! હું જન્મ્યા ત્યારે જીભ સાથે લઈને આવ્યા હતા તે દાંત પછી આવ્યા હતા. પણ દાંત પહેલાં ચાલ્યા ગયા અને જીભ તે છેક સુધી રહેવાની છે. તેનું કારણ એ છે કે જીભ કામળ છે ને ક્રાંત કડક છે. જે કડક હાય છે તેના મૂળ જલ્દી ઉખડી જાય છે ને કોમળ હોય છે તેને કાઈ ઉખેડી શકતું નથી. માટે તમારા ઉપર જ્યારે શત્રુએ સામના કરવા આવે ત્યારે તમે જીલ જેવા નરવશ બની જશે. તા દુશ્મન તમને કંઇ નહિ કરી શકે. શેઠ પાસે નાકર, સાસુ પાસે વહુ, પિતા પાસે પુત્ર અને ગુરૂ પાસે શિષ્ય જો નમ્ર બની જાય તે ક્યાંય ઝઘડા ન થાય. આનંદ આનંă વર્તાઇ જાય. પણ જ્યાં અહે Page #642 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા છે ત્યાં કષાય-કલેશ અને ઝઘડા છે. બાહુબલીએ અહં ઓગાળે તે કેવળજ્ઞાન પામી ગયા. આપણે કેવળજ્ઞાન પામવું છે તે શું કરવું જોઇશે. કષાયને અને અહંને છોડવા જોઈશે. વ્યાખ્યાન તે સાંભળો છે પણ ગ્રહણ કરતા શીખે. એક ભાઈ દરરોજ ઉપાશ્રયમાં આવતા, ધર્મક્રિયાઓ ખૂબ કરતા, ત્યારે એને કેઈએ પૂછયું કે ભાઈ! તમે રોજ ઉપાશ્રયે જાય છે ને આટલી બધી ધર્મક્રિયા કરે છો તે મને એટલું સમજાવશે કે ધર્મ એટલે શું? ત્યારે એ ભાઈ માથું ખણવા લાગ્યા. એ જવાબ આપી શક્યા નહિ. કેવી શરમજનક વાત છે! માટે અમે તમને કહીએ છીએ તે દેવાનુપ્રિયે ! તમે વ્યવહારનું જ્ઞાન તો ઘણું મેળવ્યું પણ આત્માનું જ્ઞાન મેળવો. ધર્મ કેને કહેવાય? ધર્મનું સ્વરૂપ શું છે? એ તમે નહિ સમજ્યા છે તે કે તમને આવું પૂછશે તે હાંસીને પાત્ર બનવું પડશે. સમજ્યા વિનાની ધર્મક્રિયાઓથી નિર્જરા થતી નથી. ધર્મ એ કઈ બહારની વસ્તુ નથી. ધર્મ આત્મામાં છે. મહાત્મા આનંદઘનજી પણ બોલ્યા છે કે – ધરમ ધરમ કર તે સહુ જગ ફિરે, ધર્મને મર્મ ન જાણે કે, ધરમ જિનેશ્વર ચરણ રહ્યા પછી કર્મ ન બાંધે કઈ " આજે માનવી ધર્મ ધર્મની બાગે પિકારે છે પણ ધર્મના મર્મને સમજતો નથી. ધર્મ કેને કહેવાય? धम्मो मंगल मुकिटं अहिंसा संजमो तवो ભગવાને અહિંસા-સંયમ અને તારૂપી ઉત્કૃષ્ટ ધર્મ બતાવ્યું છે. પણ આજે તે અહિંસાને બદલે હિંસા વધી રહી છે. સંયમને બદલે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે અને તપને બદલે ખાનપાનના સ્વાદ વધી રહ્યા છે ને ચારે તરફ પાપ વધી રહ્યું છે. આવું વિતરાગ શાસન મળ્યા પછી જે જીવ કર્મ બાંધવાના કાર્યો કરતો હોય તો તે સાચે જૈન નથી. તમે ધર્મના સ્વરૂપને સમજ્યા હો તે કર્મના બંધન કેમ ઓછા થાય તેને ઉપયોગ રાખે. ધર્મનું સ્વરૂપ સમજવા માટે તેને સમાગમ કરો. મહાન પુરૂ કહે છે કે “વહુ સહા ધમે વસ્તુનો સ્વભાવ તેનું નામ ધર્મ. જેમ કે સાકરમાં ગળપણુ, મરચામાં તીખાશ, ફટકડીમાં તરાશ, લીંબડામાં કડવાશ, મીઠામાં ખારાશ, એળિયામાં કડવાશ, પાણીમાં શીતળતા અને અગ્નિમાં ઉષ્ણતા એ એના ધર્મો છે કે ગુણ છે. સાકરમાં મીઠાશ બહારથી લાવવી પડતી નથી પણ મીઠાશ એ સાકરના ઘરની વસ્તુ છે. દૂધને ગળ્યું કરવા માટે તેમાં સાકર નાંખવી પડે છે. પણ સાકરને ગળી કરવા તેમાં બીજી સાકર નાખવાની જરૂર પડતી નથી. પાણીમાં શીતળતાને ગુણ છે. તેને ગમે તેટલું ઉકાળ છતાં તેને અગ્નિ ઉપર નાંખશે તે અગ્નિને ઠારી દેશે. કહેવાનો આશય એ છે કે જે વસ્તુને જે સ્વભાવ હોય છે તે સ્વભાવ તે વસ્તુમાં હોય Page #643 -------------------------------------------------------------------------- ________________ ૬૦૨ શારદા સરિતા છે પણ તે વસ્તુની બહાર રહેતા નથી. કરીયાતુ કડવું હોય છે પણ તાવવાળો માણસ એ કડવું કરીયાતું પી ન શકે તો તેમાં સહેજ સાકર નાંખવામાં આવે તે કરીયાતું સહેજ ગળ્યું લાગે. સાકરનું મિશ્રણ થયું તેથી કરિયાતામાં મીઠાશ આવી પણ કરિયાતું તે કડવું છે એટલે વસ્તુને સ્વભાવ તે એને ધર્મ. આત્માના સ્વભાવની પણ આવી વાત છે. અહીં ધર્મ શબ્દથી આત્માને સ્વભાવ લેવાને છે. આત્માને જે સ્વભાવ છે એનું નામ ધર્મ. એ વાતને સમજવા માટે જુદા જુદા પદાર્થોના દાખલા આપ્યા. તેમ આત્માને પણ સ્વભાવ છે. જીવ જ્યારે કષાયમાં જોડાય છે ત્યારે પિતાને સ્વભાવ ભૂલી જાય છે અને તેના કારણે તેને તેજ ઢંકાઈ જાય છે ને અનાદિ અનંત સંસારમાં ભટકે છે. અત્યારે આપણે આત્મા જે સ્વભાવમાં છે તે સ્વભાવ એને પિતાનું નથી. એ સ્વભાવ વિકારજન્ય છે. આ જીવને કયારેક કઈ વ્યક્તિ પ્રત્યે રાગ થાય છે ને ક્યારેક દ્વેષ થાય છે. સુંદર પદાર્થો અને મનગમતાં વિષયે મળતાં આત્માને રાગ ઉત્પન્ન થાય છે. ને અનિષ્ટ વસ્તુને સંગ થતાં આત્માને શ્રેષ ઉત્પન્ન થાય છે. આ પરસ્વભાવને લઈને આત્મા પોતાની ખરાબી કરી રહ્યો છે. માટે જ્ઞાની અન્ય સાગી જહાં લગી આત્મા રે સંસારી કહેવાય. જ્યાં સુધી આત્મા સાથે કર્મને સંગ છે ત્યાં સુધી સંસાર છે. કર્મ એટલે પરભાવ. પરભાવમાં જવાથી આત્મા અનાદિકાળથી આથડી રહ્યા છે. નરકની તીવ્ર વેદનાઓને ભેગ બન્યો છે. અનંતકાળથી આપણે જન્મ-મરણ કરીએ છીએ તેનું જે કઈ મુખ્ય કારણ હોય તો આત્માની પર સ્વભાવમાં રમણતા અને જડ પુદ્ગલમાં આસકિત છે. બંધુઓ! આત્મવરૂપની પિછાણ કરવી એ રહેલ વાત નથી. કારણ કે આપણે આત્મા અનેક સ્વભાવથી ઘેરાયેલો છે. તેમાંથી આ મારો સ્વભાવ છે એ જાણવું મુશ્કેલ છે, છતાં સાંભળતાં સાંભળતાં ને વિચારતાં વિચારતાં જરૂર આપણું સ્વભાવને પિછાણી શકાય છે. તત્વજ્ઞાનની ઝીણી વાતે એક દિવસમાં કંઈ ન સમજી શકાય. એને માટે ઉપરછલ્લું જ્ઞાન કામ નહિ આવે. પણ અંતરના ઉંડાણથી અભ્યાસ કરવાની જરૂર છે જેમ સમુદ્રમાંથી રત્ન મેળવવા માટે અગાધ ઉંડાણમાં ઉતરવું પડે છે. મરજી બનીને ડૂબકી લગાવે તે રત્ન મેળવી શકે છે પણ ઉપરથી તે શંખલા અને છીપલા મળે છે. આ રીતે આત્માને વિષય ખૂબ ગહન છે. તે સમજવા ઉંડાણમાં ઉતરવું પડશે તે વાસ્તવિક તત્ત્વનું જ્ઞાન થશે. આત્મસ્વરૂપની એક વાર પિછાણું થઈ જાય તો આત્મામાં ધર્મ વસે અને કર્મો ઓસે. જે ધર્મ હૈયામાં વચ્ચે તો સમજી લેજો કે કર્મરૂપી કટ્ટા દુશ્મનોને ભાગે છૂટકે છે. જેમ સૂર્યને ઉદય થતાં અંધકારને ભાગવું પડે છે તેમ ધર્મરૂપી સૂર્યને Page #644 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૬૦૩ ઉદય થતાં કર્મરૂપી અંધકારને ભાગવું પડે છે. કર્મ એ આત્માના દુશ્મન છે. આપણું ઘરમાં અનાદિકાળથી પેઠા છે ને ઘર કરી ગયા છે. ભાડુત પાસેથી મકાન ખાલી કરાવતાં કેટલી મુશ્કેલી પડે છે. કોર્ટને હુકમ થાય તે પણ ભાડુત મહામુશીબતે ઘર ખાલી કરે છે. આ મકાનને ભાડુત તે છ-બાર મહિના કે પાંચ-દશ વર્ષ હેરાન કરે છે પણ આ કર્મો તે અનંતકાળથી ઘર કરી ગયા છે તે સહેલાઈથી નીકળે તેમ નથી. એને કાઢવા કમ્મર કસીને પુરુષાર્થ કરીશું ત્યારે જશે અને એક દિવસ આપણે આત્મા કર્મ રહિત શુદ્ધ બની જશે. કર્મરહિત શુદ્ધ આત્મા એટલે પરમાત્મા. સાચી સમજણના અભાવે ભૂતકાળમાં આ સંસારમાં વર્ષોના વર્ષે, યુગના યુગો, પપમ અને સાગરેપમ કાળ વ્યતીત થઈ ગયા છે. અનંતા ભવો વીતી ગયા પણ આત્માના સ્વરૂપની પિછાણ ન કરી. કંઈ જ્ઞાન પ્રાપ્ત ન કર્યું. આ મુદ્દગલના પથારા મેળવવામાં રહી ગયે. જીવની આ દશા હજુ ચાલુ છે. હજુ એનો અંત આવ્યું નથી. માટે જ્ઞાની પુરૂષ કહે છે કે આ સંસારમાં કંઈ સાર નથી પણ આ વાત સમજાય કયારે? આત્માને સાચું જ્ઞાન થાય ત્યારે ને? જ્ઞાન થાય તો ધર્મ સમજે અને આગળ વધે. એ રીતે પ્રગતિ સાધતા સાધતા વિકાસ કરતાં કરતાં ઘાતી કર્મોને ક્ષય કરી અંતે પરમાત્મપદને પ્રાપ્ત કરે છે. ધર્મ સમજણપૂર્વક શુદ્ધ ભાવથી કરાય તે મોક્ષના મહાન સુખે અપાવે છે. પણ જે ધર્મ કરતા મનમાં કઈ જાતની આકાંક્ષા જાગે તો ધર્મનું મહાન ફળ વેચાઈ જાય છે. આજે માણસ બાહ્ય દેખાવ જોઈને એકબીજાની પાછળ દેરવાય છે. આણે આમ કર્યું તો હું પણ કરું. એક માણસે કાંઈ માન્યતા માની અને તે વખતે તેને પુણ્યને ઉદય જા ને સુખી થઈ ગયો. તો એનું જોઈને બીજા પણ ભૌતિક સુખની આશાથી એ રીતે કરવા માટે પ્રેરાય છે. પણ સત્ય વસ્તુને સમજતો નથી. આ જગત ઘેલું છે. એuસંજ્ઞાથી બધું કર્યું જાય છે. તેના ઉપર એક દષ્ટાંત આપું. એક પંડિત ખૂબ વિદ્વાન હતા. શાસ્ત્રના ચિંતનમાં મસ્ત રહી જીવન ગુજારતે હતે. એ પંડિત અને તેની પત્ની બે માણસે હતા, પણ જીવનનિર્વાહ માટે પૈસાની તે જરૂર પડે. પાસે જે કંઈ હતું તે પૂરું થયું. ખચ ખૂટી ગઈ એટલે તેને થયું કે પરદેશ કમાવા માટે જાઉં. એમ વિચાર કરી ખાવા માટે સાથે ભાતું દેરી-લેટે અને બે જોડી કપડા લઈને પિતાના ગામમાંથી નીકળે. ગામબહાર નીકળતા તે અપશુકન થયા એટલે વિચાર થયે કે કમાવા જવું છે ને અપશુકનમાં જવું તે સારું નહિ. માટે આજની રાત ગામબહારની ધર્મશાળામાં રોકાઈ જાઉં. વહેલી સવારે ઉઠીને આગળ વધીશ. પંડિતે રાત્રે ધર્મશાળામાં મુકામ કર્યો. પંડિત વિદ્વાન હતા એટલે વહેલા સૂઈ ન જતાં વિશ્વના વિચિત્ર ભાવનું ચિંતન કરવા લાગ્યા. ચિંતન કરતાં કરતાં Page #645 -------------------------------------------------------------------------- ________________ ૬૦૪ શારદા સરિતા મનમાં વિચાર થયે કે હું એક દિવસ અહીં રહીને અવધૂત યોગીને વેશ લઈને જોઉં કે આ એકબીજાનું અનુકરણ કરનારું ઘેલું જગત શું કરે છે? કેવા પ્રવાહમાં તણાઈ રહ્યું છે! પછી તેમણે કપડા ઉતારી લંગોટી પહેરી શરીર ઉપર રાખ ચેપડી અને એક વૃક્ષ નીચે બેસીને આંખ બંધ કરીને જાપ કરવા માંડ્યા. લોકેએ જ્યારે તેમને જોયા ત્યારે કહે છે ગામમાં કઈ મહાન યોગીરાજ પધાર્યા છે. લેકે આવીને પગે લાગે, ચરણરજ મસ્તકે ચઢાવે પણ ગીરાજ તે કેઈના સામું જોતા નથી. અડધી મચેલી આંખે ધ્યાનમાં તલ્લીન રહે છે એટલે લોકોના ઉપર તેમને ખૂબ પ્રભાવ પડે કે અહે! આ તે કેઈ આત્મજ્ઞાની મહાન અવધૂત લાગે છે. જે માણસો દર્શન કરીને ગામમાં ગયા તેમણે બીજા માણસોને સમાચાર આપ્યા કે કોઈ મહાન જ્ઞાની સંત પધાર્યા છે. આખા ગામમાં વાત ફેલાઈ ગઈ એટલે ટોળેટેળા માણસો સંત મહાત્માના દર્શને જવા લાગ્યા. એમ કરતા કરતાં પ્રધાનના કાને વાત ગઈ ને પ્રધાને રાજાને કહ્યું કે આપણુ ગામબહાર કઈ મહાન સંત પધાર્યા છે જગત કેટલું ઘેલું છે કે બસ ગાડરીયા પ્રવાહની માફક ચાલ્યું. લકે એટલા બધા ઉમટયા કે કઈ બાકી રહ્યું નહિ હોય. તેમાં વળી ઘણાં ઘેલા માણસો પુલના હાર પહેરાવવા લાગ્યા. તે કંઈ મેવા મીઠાઈના થાળ એમના ચરણે ધરવા લાગ્યા. કેઈ રૂપિયા પગે મૂકવા લાગ્યા. પણ મહાત્મા તે સામું જેતા નથી એટલે કે બોલવા લાગ્યા અહે! કેવા નિષ્પરિગ્રહ સંત છે ને કેવા આત્માર્થી છે કે એમના આત્મધ્યાનમાં મગ્ન રહે છે. કેઈના સામી દષ્ટિ પણ કરતા નથી. લકે ખૂબ આકર્ષાય છે ને ખૂબ પ્રશંસા કરે છે. એમની પ્રશંસા ઠેઠ રાજાનાં કાન સુધી પહોંચી ગઈ. આ પંડિતજીની પત્ની–પંડિતાણી પણ ગીના દર્શને આવી. એ પણ એના પતિને ઓળખી શકી નહિ. ને લળીલળીને વંદન કરતી બેલવા લાગી ધન્ય છે ગીરાજ! આપને મનુષ્ય અવતાર સફળ થયા છે. અમે પાપી છે સંસારની માયાજાળમાં ફસાયા છીએ અને આપ આ ભરયુવાનીમાં સંસારની માયાજાળ છેડી સાધુ બન્યા છો. આમ ખૂબ પ્રશંસા થાય છે. આ મહાત્માની પ્રશંસા છેક રાજાના કાન સુધી પહોંચી ગઈ. આ રાજા ધર્મિષ્ઠ હતા. તેમને સંત સમાગમ કરે ખૂબ ગમતો હતો. એટલે પ્રધાનને કહ્યું કે આપણે પણ આવા મહાન યોગીના દર્શને જવું છે, તે તમે ગીરાજને કયે સમય અનુકૂળ છે એ પૂછી લાવે. આપણે ત્યાં જઈને એમની વાણી સાંભળીએ. પ્રધાન કહે કે સાહેબ! તે બોધ આપતા નથી તે કહે ભલે, દર્શન કરશું. એટલે પ્રધાને તૈયારી કરાવી અને રાજા તથા પ્રધાન પરિવાર સહિત ગીરાજના દર્શન કરવા માટે આવ્યા. યોગીની પવિત્ર મુખમુદ્રા અને ધ્યાનસ્થ અવસ્થા અને લોકે બે મઢે પ્રશંસા કરે છે. આ બધું Page #646 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૬૦૫ જોઈને રાજાનુ આકર્ષણ વધી ગયું. ખૂબ ભાવપૂર્વક વંદન કરીને નીચે બેસે છે અને હાથ જોડીને કહે છે મહાત્માજી! અમારા ઉપર કૃપાદ્રષ્ટિ કરો, પણ ચેગીરાજ તા મૌનપણે પેાતાના ધ્યાનમાં રહ્યા. એમણે જોયુ કે મહારાજા આવ્યા છે. આ ચેગીનુ ધ્યાન એ સાચું ધ્યાન ન હતું. જગત શું કરે છે તે જોવા માટેનુ હતુ. મહાત્માએ જોયું કે રાજાની સ્થિરતા કેવી છે? હું એની સાથે વાત નહિ કરૂં તે એના મન ઉપર એવી અસર તે થશે ને કે આ ચગી લાકે જગતથી કેવા અલિપ્ત રહે છે! આટલા બધા માણસા આવે છે છતાં આંખ ઊંચી કરતા નથી. લેકે તેા ઠીક. રાજા જેવા રાજાની સામે પણ જોા નથી. એને રાજા મહારાજાની પણ પરવા નથી. કેવા ધ્યાનમાં મસ્ત છે! એમણે તે ધ્યાન ચાલુ રાખ્યું. રાજાને ખુબ આતુરતા હતી કે કયારે મુનિરાજ આંખ ખાલે! ચાગીરજે પણ સમય જોઈને ધીમેથી આંખ ખેાલી ને અમીભરી દૃષ્ટિથી રાજા સામે જોયુ. રાજાના મનમાં થયું કે અહા! આટલી વાર બેઠા તે લાભ મળ્યેા. ચેગીરાજે મારા ઉપર મહાન કૃપા કરીને મારા સામુ અમી દ્રષ્ટિથી જોયુ. આજે મારૂ જીવન સફ્ળ થયું. હાથજોડી માથુ નમાવીને કહે છે ગુરૂદેવ ! આપ જેવા મહાન પવિત્ર સતના દર્શનથી આજે મારૂ જીવન પાવન અની ગયું. આજે આપના દર્શન થયા એ મારા અહાભાગ્ય છે, તેા આપ આ મેવા-મીઠાઈ અને સેાનામહેારાના થાળ સ્વીકારે। અને આપની પવિત્ર અમૃતમય તત્ત્વવાણી સંભળાવવા કૃપા કરે. ચેાગી કહે છે ભાઈ! અમારે કંઇ ના જોઇએ. ત્યારે રાજા ખુબ ભાવથી વિનયપૂર્વક કહે છે ગુરૂદેવ! આ મારી નાનીશી ભેટ આપને સ્વીકારવી પડશે. ખુખ કહ્યુ એટલે ચેાગી ગુસ્સે થઈને કહે છે હે રાજા! તુ અમને ભેગી સમજે છે? હુ તેા જગતથી જુદે ચેાગી છું. આ બધું ખવડાવીને શું તારે મને ભાગી બનાવવા છે? ઉઠાવ આ બધું અહીંથી. મને તેની ગંધ આવે છે. ચાલ્યા જા અહીંથી. મારી યાગસાધનામાં ભગ પડે છે. રાજા શુ ખાલે? ને ચેાગીની વાત પણ સાચી છે વધુ પ્રમાણમાં પકવાન અને ફળ ખાય તે મનમાં વિકાર જાગે. એ વિકાર યાગથી ભ્રષ્ટ કરી ભેગલુબ્ધ બનાવે. એની અસર થાય એટલે મન ભેાગા તરફ દોડે, જેને બ્રહ્મચર્યંનું પાલન કરવું છે એ આવા-વિકારી સોથી દૂર રહે. રાજા સમજી ગયા કે આ તા કડક ચેાગી છે. એટલે પગમાં પડીને માફી માંગતા કહ્યું ગુરૂદેવ મને મા કરો. મારે તે આપની ભક્તિના લાભ લેવા હતા. આપની સાધનામાં ભંગ પાડવાને મારી ઈશદો નહતા. આપની વાત સાચી છે માટે એવી ભક્તિના ખાટા આગ્રહ શા માટે રાખવા જોઈએ ? આ બધું હું ઉઠાવી લઉં છું. પણ આપ મને કઇક તત્ત્વને મેષ સભળાવે ત્યારે ચેાગી કહે છે “ જાગને કે લવમેં સાના નહી.” રાજા વિચારમાં પડ્યા કે આ શું કહે છે? એને Page #647 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિના અર્થ પૂછે છે એ પહેલાં તે યોગી ધ્યાનમાં બેસી ગયા. રાજા ફરીને પૂછે છે ગીરાજા આને અર્થ શું? પણ યોગીજે કંઈ જવાબ ન આવે એટલે રાજા કહે છે ચાલે, પંડિતની સભામાં જવાબ મેળવી લઈશું એમ કહીને રાજા પિતાના મહેલમાં આવ્યા. મેડી શત સુધી લેકે ગીરાજના દર્શને આવતા હતા. પણ યોગી તે મૌન રહ્યા. જ્યારે માણસો આવતા સંપૂર્ણ બંધ થયા ત્યારે યોગી બનેલા પંડિતે યોગીને વેશ ઉતારી પિતાનો વેશ પહેરી લીધો. રાત્રે ધર્મશાળામાં સૂઈ ગયે ને સવાર થતાં પિતાને ઘેર ચાલ્યા ગયા. પંડિતજીને એક દિવસમાં પાછા આવેલા જોઈ પંડિતાણી પૂછે છે સ્વામીનાથ! આપ એક દિવસમાં કેમ પાછા આવ્યા? શું કમાઈને કંઈ લાવ્યા છે? ત્યારે પંડિત કહે છે ના, હું કંઈ કમાઈને લાવ્યા નથી. ખાલી પાછો આવે છું. ત્યારે પત્ની કહે છે એના કરતાં એક દિવસ મેડા ગયા હોત તે સારું થાત, ત્યારે પંડિત પૂછે છે કેમ મારું કંઈ કામ પડયું હતું ? ત્યારે કહે છે ના, કામ ન હતું પણ ગઈ કાલે અહીં એક મોટા યોગીરાજ પધાર્યા હતા. પંડિત કહે એમાં મારું શું કામ હતું? શું એ કંઈ ધન કે ધનપ્રાપ્તિનો મંત્ર આપતા હતા? ત્યારે પત્ની કહે છે ધન નહિ ને ધનને મંત્ર પણ નહિ, એ પવિત્ર ગીના દર્શનનો લાભ મળતને? એ એવા મહાન આત્માથી ભેગી હતા કે એમના દર્શન કરીને પાવન થઈ જઈએ. રાજાથી માંડીને આખું ગામ ઉમટયું હતું. તમે કમભાગી કે તેના દર્શન વિના રહી ગયા. પંડિતના મનમાં થયું કે આ બિચારી ભેળી સ્ત્રીને ક્યાં ખબર છે કે ગીરાજ પિતે તારા પતિ હતા. પંડિત કહે છે એના દર્શન ન થયા એમાં શું કમભાગી થઈ ગયે? કે પૈસા ન કમાયે તેથી કમભાગી? પંડિતાનું કહે છે પૈસા મેળવવા ગમે તેટલી મહેનત કરીએ પણ પુણ્ય ન હોય તે ન મળે પણ આવા પવિત્ર સંતના દર્શન કરવા જઈએ તે પાવન થઈએ. તમે એક દિવસમાં ક્યાં જઈ આવ્યા કે પૈસા ન લાવ્યા અને આવા પવિત્ર સંતના દર્શનનો લાભ પણ ગુમાવ્યું. ત્યારે પંડિત કહે છે કે શું આપણે એવા દર્શન પામીએ તે ભાગ્યશાળી કે લેકને એવા દર્શન આપીએ તે ભાગ્યશાળી? એટલે શું? આપણે ગીરાજ બનીએ તો આપણે ભાગ્યશાળી! એમ પૂછે છે? પંડિત કહે હા. પંડિતાનું બેલી એમાં શું પૂછવાનું? આપણે એવા અહેભાગ્ય કયાંથી કે આપણે એવા મહાન યેગી બનીએ. પંડિત ધીમે રહીને કહે છે તે ગઈ કાલનો યોગીરાજ હું પોતે હતો. સાંભળતા પંડિતાણું આશ્ચર્ય પામીને બેલી હૈ...શું તમે ગીશજ બન્યા હતા? ના...ના ... હું દર્શન કરવા આવી હતી પણ મને તમારા જે અંશ પણ ન લાગ્યો. તમે જૂઠું બેલે છે. પંડિતાણી! હું જ નથી બેલ. આ જગતમાં ધતીંગ બહુ ચાલે છે. સાચા Page #648 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૬૦૭ કરતાં ખાટા બહુ પૂજાય છે. એટલા માટે તે કહેવાય છે કે દુનિયા જેટલી જૂઠાની છે તેટલી સાચાની નથી. કારણ કે બાહ્ય આડંબર ખુબ હોય છે. ને દુનિયાને એ બહુ ગમે છે. પંડિતાનું કહે તો શું તમે યોગી બન્યા હતા? તે , મેં તમને ખખ્યા કેમ નહિ? પડિત કહે છે પણ મેં જોગીને વેશ પહેર્યો હતો. પંડિતાણી કહે છે પણ તમે યોગી શા માટે બન્યા? ત્યારે કહે છે આ દુનિયા કેવી ભેળી અને ભલી છે એ સાચા ખોટાને ઓળખે છે કે નહિ? તે દુનિયાનાં રંગઢંગ જોવા માટે મેં ગીવેશ ધારણ કર્યો હતો. પંડિતાણું કહે તમારી પાસે મહારાજા પણ આવ્યા હતા? હા,.આવ્યા હતા અને મેવા-મીઠાઈ ને ક્રટના થાળ ભરીને લાવ્યા હતા ને સોનૈયાના થાળ પણ લાવ્યા હતા અને એ લેવા માટે ખુબ આગ્રહ કર્યો પણ મેં ચોખ્ખી ના પાડી. પંડિતાણી કહે છે તમારે લેવા હતા ને? કેમ કંઈ લીધું નહિ? લીધું હોત તો આ ગરીબાઈ ટળી જાત ને? પંડિત કહે તે વખતે હું કોણ હતો એ ખબર છે? એક ગરીબ પંડિત નહિ પણ એક મહાન યોગીરાજ, મહાન ત્યાગી, નિસ્પૃહી, મોટા હીરા-માણેકના ઢગલાને પણ તૃણવત્ સમજનારા, પછી નૈયા લેવાય? એવી રીતે લેવાય તે રાજાને અને પ્રજાને બધાને યોગીઓ ઉપરથી શ્રદ્ધા ઉઠી જાય. એમના મનમાં એમ થઈ જાય કે ભેગીઓ આવા ભિખારી અને લોભી હોતા હશે? આપણું સ્વાર્થ ખાતર જગતના બધા સાચા ગીઓ ઉપરથી શ્રદ્ધા ઉઠાવવાનું કામ કેવું અધમ ગણાય? જેવો વેશ હોય તેવો વર્તાવ રાખીએ તે લોકોની શ્રદ્ધા રહે. પડિતાણી કહે છે તમારી વાત સાચી છે પણ અહીં પૈસાની જરૂર છે તેનું શું? તમારે વધુ નહિ તો જરૂર પૂરતા પાંચ સોનૈયા તે લેવા હતા? બાકીના પાછા આપી દીધા હોત તો તમારી નિસ્પૃહતા તે કહેવત ને! પંડિત કહે છે તું તે કેવી વાત કરે છે? એગી કેને કહેવાય એ તો જાણતી નથી. એ ગી તે સંસારના ત્યાગી, એને નહિ સ્ત્રીને સંગ કે નહિ પૈસાનો સંગ; નહિતર ભેગીમાં અને ગીમાં શું ફેર? સામાના મન ઉપર યોગી તરીકેની છાપ પાડવી હોય તો જેમ કામિનીને અડાય નહિ તેમ કંચનને પણ અડાય નહિ. આપણું શેડા સ્વાર્થ ખાતર સાચા યેગીની છાપ કેવી પડે? પંડિત ગમે તે ગરીબ હતો છતાં તેણે લક્ષ્મીને જરા પણ મોહ ન કર્યો. આપને કહેવાનું એટલું છે કે તેણે વેશ વફાદાર રાખવા કેટલી સાવધાની રાખી ! અને છેવટે તેની દઢતાના બળે રાજા બીજે દિવસે તપાસ કરે છે અને જોગી ન મળતાં જે શ્લોકને અર્થ કરશે તેને રાજા ઈનામ આપશે એમ જાહેર કરે છે અને છેવટે પંડિત શ્લોકનો અર્થ કરે છે ને રાજાને ધર્મ પમાડે છે ને સત્ય હકીકત જાણુતાં રાજા ખુશ થઈને પંડિતની ગરીબાઈ મટાડી દે છે. Page #649 -------------------------------------------------------------------------- ________________ ૬૦૮ શારદા સરિતા આજે બા. બ્ર. ભાવનાબાઈ મહાસતીજીને મા ખમણનું પારણું છે. તેમણે આત્માના શુદ્ધ ઉપગપૂર્વક જ્ઞાનધાન સહિત સાધના કરી છે. સમય થઈ ગયો છે. વધુ ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન ન. ૬૮ ભાદરવા વદ ૭ ને મંગળવાર -તા. ૧૮-~૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! ' - શાસ્ત્રકાર ભગવંત જગતના જીવને સુખને રાહ બતાવતાં કહે છે હે ! તમને સુખ ગમે છે પણ સુખ કેવી રીતે મળે છે? “સુવું ઘમતિ” ધર્મથી સુખ મળે છે. આ માનવ જીવનમાં કરવા જે હોય તે ધર્મ છે. “ઘHો મંત્ર મુવિટ્સ” આ પદમાં ધર્મની મહાનતા બતાવતા શાસ્ત્રકાર ભગવંત કહે છે કે આ વિશ્વમાં જે કંઈ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અને ઉત્તમમાં ઉત્તમ વરતુ હોય તો તે ધર્મ છે. જગતની તમામ સુખ સાહ્યબીનું મૂળ કારણ ધર્મ છે. જેના જીવનમાં ધર્મ છે તેના જીવનમાં બધું છે. ને જેના જીવનમાં ધર્મ નથી તેના જીવનમાં કાંઈ નથી. જમાલિકુમારના હૃદયમાં પ્રભુની વાણી સાંભળીને ધર્મ સમજાઈ ગયે છે, કે ધર્મ સિવાય જગતમાં એક પણ વસ્તુ શ્રેષ્ઠ નથી. ધર્મ એ માનવજીવનને સાર છે. "धर्मो जगति सारः सर्व सुखानां प्रधान हेतु त्वात् । तस्योत्पत्तिर्मनुजात्, सारं तेनैव मानुष्यं ।।" - આ જગતમાં સારભૂત જે કઈ વસ્તુ હોય તો તે ધર્મ છે અને તે સર્વ સુખોનું મૂળ કારણ છે અને તેની ઉત્પત્તિ મનુષ્ય જન્મમાં થાય છે. માટે આ માનવભવને ઉત્તમ અને દુર્લભ કહ્યો છે અને વિશ્વના સમસ્ત સુખનું મૂળ કારણ ધર્મ કહેવાથી ધર્મ એ જગતમાં સાર મનાય છે, શ્રેષ્ઠ મનાય છે ને ઉત્તમ ગણાય છે. પણ આ જગતમાં જીવને જેટલા ભૌતિક સુખ અને સુખના સાધને ગમે છે તેટલે ધર્મ ગમતું નથી. પણ એકાંતમાં બેસીને વિચાર કરશે તે સમજાશે કે ધર્મ શું ચીજ છે, ને ધર્મ કે કિંમતી છે. તમે જમવા બેઠા ને તમને ભાવતા ભજન ભાણમાં પીરસાયા છે તે જોઈને તમને ખૂબ આનંદ આવે છે. અહો! આજે તે મને ભાવતું ભેજન મળ્યું. તમે તે પ્રેમથી જમ્યા કારણ કે તમને ભાવતું ભોજન મળ્યું એટલે આનંદ આવ્યું. તમે બગીચામાં ફરવા ગયા ત્યાં ગુલાબ, મેગરે અને ચંપાના પુષ્પોની સુગંધથી નાક સુગંધને અનુભવ કરે છે, મગજ તાજગીને અનુભવ કરે છે ત્યારે પણ તમને આનંદ Page #650 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા આવે છે કારણ કે તમને સુગંધી પ્રિય છે. સુરીલા સ ંગીતના શબ્દો શ્રવણુ કરતાં આત્મા ડાલી ઉઠે છે. કારણ કે કાનને મીઠા અને મધૂરા સૂર સાંભળવા મહુ ગમે છે. મખમલની સુંવાળી શય્યામાં પાઢતા પણ માનવને સુખના અનુભવ થાય છે. કારણ કે કામળ સ્પર્શી પણ જીવને ખૂમ પ્રિય લાગે છે. ઘણી વસ્તુઓના રૂપ-રંગ એવા આકઈક ને મનેાહર હાય છે કે એને જોતાં ગમી જાય છે ને આન આવે છે. તેમજ રૂપિયાની નોટોના બંડલ કાઢીને ગણવા બેઠા હૈ। ત્યારે પણ આનંદ આવે છે ને? તેા હું તમને એક વાત પૂછું છું કે નેટાના ખડલમાં આનંઢ આવવાનું કારણ શું? કારણ કે .જમવા બેઠા ત્યારે જીભને સ્વાદ આપ્યા તેથી આન આવ્યેા. અગીચામાં ફરવા ગયા ત્યારે નાકને ખુશખા મળી તેથી આન થયા. મીઠા મધુરા સંગીતથી કાનને શબ્દ પ્રિય છે તેથી આન થયા. સુવાળા સ્પર્ધા આ શરીરને ગમે છે તેથી શય્યામાં સૂતા આન આવ્યા. આકર્ષક અને મનેાહર સૌય આંખને ગમે છે તેથી તે જોઇને આનદ આવ્યું. મોટા આલીશાન ભવન જેવા મંગલેા મળે તેા પણ આનંદ આવે કારણ કે જીવને મહેલાતામાં મહાલવું અહુ ગમે છે. પણ રૂપિયાની નાટામાં એવા પ્રકારના રૂપ-રસ–ગંધ કે સ્પર્શી નથી. છતાં કેમ ગમે છે? ત્યાં તે તરત તમે કહેશે કે એમાં ભલે રૂપ-રસ--ગ ંધ--સ્પર્શ કંઈ ન હોય પણ ખશ્રી મનગમતી ચીજો એ પૈસાથી મળે છે માટે તે ગમે છે. હવે તમને પૂછું છું કે મનગમતી ચીજો એ પૈસાથી મળે છે માટે તૈસે ગમે છે તેા એ રૂપિયાની નાટો કયાંથી મળે છે ? એકાંતમાં બેસી શાંતિથી વિચાર કરશે તા સમજાશે કે ધન ક્યાંથી મળે છે ? શું ધન મહેનતથી મળે છે ? જો મહેનતથી ધન મળતું હોય તે। બિચારા કેટલાય ગરીખે રાત દિવસ કાળી મજુરી કરે છે પણ ધન મળતુ નથી. તે શું બુદ્ધિથી મળે છે ? ગમે તેવા હાંશિયાર-ભણેલા ડખલ ગ્રેજ્યુએટ થયેલા માણસ પણ નેાકરી માટે ફાંફા મારે છે. છતાં તેને નાકરી મળતી નથી. એક માતાના એ ભાઈ હાય છતાં એક ખૂબ ધનવાન હાય છે ને તે કંઇક ગરીખના આંસુ લૂછે છે, જ્યારે ખીજા ભાઈની આંખમાંથી આંસુ પડે છે પણ કાઈ ખખર લેનાર નથી. આનું કારણુ શું ? વિચાર કરશે તેા સમજાશે કે પૈસા પુણ્યથી મળે છે. ૬૦૯ માણસ ગમે તેટલા બળવાન અને બુદ્ધિશાળી હાય પણ પાસે પુણ્યની પૂછ ન હાય તા કઈ મળતું નથી. એ વાત નક્કી છે કે પૈસાનું મૂળ કારણુ પુણ્ય અને પુણ્યનું મૂળ કારણુ ધ છે. ધર્માંથી બધું મળે છે પણ આજે માણસ મહેનત કયાં વધુ કરી રહ્યા છે ? પુણ્યમાં જેટલી ખામી તેટલી સુખમાં ખામી. પુણ્યમાં જેટલી કસર તેટલી સુખ અને શાંતિમાં કસર રહેવાની. માણસ ધર્મ કરે છે પણ વિવેક અને સમજણપૂર્વક નથી કરતા એટલે જે ધ્યેયની સિદ્ધિ કરવી છે તે થઇ શકતી નથી. માનવી જેમ જેમ ધર્મ પામતા જાય તેમ તેમ સ્વ-પરની વહેંચણી કરતા જાય. તેા તે પાતે તરે છે ને Page #651 -------------------------------------------------------------------------- ________________ ૬૧૦ શારદા સરિતા બીજાને તારે છે. ધર્મ એ લાકડાની નૌકા જેવો છે. જેમ કા ચલાવતાં ન આવડે તે ક્યાંથી તરી શકાય ? એક વખત એક નૌકાનો ખલાસી નૌકાને લંગર નાંખીને ગામમાં ગમે ત્યારે પાંચ-દશ યુવાનીયાઓ નદી કિનારે ફરવા માટે આવ્યા. તેમણે પણ વિચાર કર્યો કે સામે જવું છે પણ ખલાસી નથી તો આપણે નૌકામાં બેસી જઈને હલેસા મારતા મારતા પહોંચી જઈશું. બધા નૌકામાં બેઠા. નાવિકની જેમ હલેસા મારવા લાગ્યા. નૌકા પાંચ દસ ફૂટ જાય અને પછી હતી ત્યાંની ત્યાં આવીને ઉભી રહે. ખુબ મહેનત કરી પણ એજ દશા ઉભી રહી. થોડીવારે ખલાસી આવે તેણે પૂછયું–તમે આ શું કરી રહ્યા છે? ત્યારે કહે છે અને તે આ નૈકાને હલેસા મારી મારીને થાકી ગયા. પણ ચાલતી નથી. ત્યારે કહે છે તમે મહેનત ઘણી કરી પણ લંગર નાંખ્યું છે એને દેરડા છેડયા વિના કયાંથી ચાલે ? જ્યાં લંગરના દેરડા છેડયા ત્યાં નોકા સડસડાટ ચાલવા લાગી. તેમ તમે પણ ધર્મકિયાઓના હલેસા તે ખૂબ મારે છે પણ મોહ-માયા અને મમતાના દેરડા એવા બાંધી દીધા છે કે એને છોડયા વિના નકા ક્યાંથી તરશે? બંધુઓ ! વેશ ન બદલે તો કાંઈ નહિ પણ વિચાર તે બદલે. વેશ બદલીને તેની સાથે વિચાર બદલ તે ઉત્તમ વાત છે. ન બદલાય તો ગ્રહવાસમાં રહીને પણ જીવન પવિત્ર બનાવે છે સ્વલિંગે, અન્ય લિગે, ગ્રહસ્થલિંગે સિદ્ધ થયા છે. ગૃહસ્થ લિંગે સિદ્ધ કયારે થાય ? કેટલી પવિત્રતા અને વિચારની શુદ્ધિ હોય ને ભાવચારિત્ર આવે ત્યારે ગૃહસ્થલિંગે સિદ્ધ થાય છે. એ જીવ સંસારમાં રહેતે હોય પણ એની ભાવના એવી હોય કે કયારે કે મળે ને ક્યારે આ જેલમાંથી છૂટું! સંસાર મારા માટે બંધન–બેડરૂપ છે. કેઈ માણસના હાથમાં સોનાની બેડી પહેરાવો કે લોખંડની બેડી પહેરશે પણ બંને બેડી તે ખરીને? પોપટને સોનાના પિંજરમાં પૂરી રોજ દાડમની કળીઓ ખવડાવે પણ એના માટે બંધનરૂપ છે. ઈષકાર રાજા ભૃગુ પુરોહિતની ઋદ્ધિ પિતાના રાજ્યભંડારમાં લાવે છે ત્યારે કમલાવતી રાણીને ખબર પડી કે બ્રાહ્મણની છાંડેલી અદ્ધિ મહારાજા ભંડારમાં લાવે છે. તરત કમલાવતી રાણી રાજા પાસે આવીને કહે છે રવામિનાથ! આ બ્રાહ્મણની છડેલી ત્રાદ્ધિ આપણા રાજ્યભંડારમાં શા માટે લાવે છે? એ બ્રાહ્મણે જે લક્ષ્મીને વમેવા આહારની જેમ છાંડી દીધી અને તમે તેને ગ્રહણ કરે છે? વમેલો આહાર કણ ખાય? કાગડા અને કૂતરા. તમને ન શોભે. ત્યારે રાજા કહે છે તે રાણી ! એ તો રાજ્યના રક્ષણ માટે ભેગી કરું છું. ત્યારે કમલાવંતી રાણી કહે છે નાથ! તમે એ ગમે તે રીતે ગ્રહણ કરતા હો પણ આ લક્ષમી વમેલા આહાર જેવી છે. જે વસેલું ધન ગ્રહણ કરે તે કાગડા ને કૂતરાથી પણ હલકા કહેવાય? છેવટે ઈષકાર રાજા કહે છે કે રાણી ! તમે Page #652 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૬૧૧ આટલા બધા વૈરાગ્યવંત છે તેા શા માટે સંસારમાં બેસી રહ્યા છે ? ત્યારે રાણી કહે છેઃરત્નજડિત રાય તારૂ પાંજરૂ, માંહી મને મુડલેા. જાણુ, સાંભળ હા રાજા બ્રાહ્મણની છડી ઋદ્ધિ મત આદરે હે રાજા ! તમારૂ આ રાજ્ય મને સેાનાના પાંજરા જેવું લાગે છે. મને ક્ષણવાર સંસારમાં ગમતું નથી. રાજા કહે છે તમને ભૂત વળગ્યું લાગે છે નહિતર આવુ ખાલે નિહ. આ લક્ષ્મી મારે કયાં વાપરવી છે? ત્યારે રાણી કહે છે તમે ગમે તેટલી લક્ષ્મી ભેગી કરીને રાજ્યને સમૃદ્ધ બનાવશે. તે પણ શું રાજય તમારી સાથે આવશે ? ધન-વૈભવ સાથે આવશે ? मरिहिसि रायं जया तथा वा, मणोरमे कामगुणे पहाय । एक्को हु धम्मो नरदेव ताणं, न विज्जाहि अन्नमिह किंचि ॥ ઉત્ત. સૂ. અ. ૧૪ ગાથા હે રાજન ! જયારે ને ત્યારે એક દિવસ મેાત આવવાનું છે ત્યારે આ મનગમતા કામલેગાને છેડીને તમારે જવુ પડશે. તે વખતે એક ધર્મ સિવાય તમારી સાથે કઇ આવવાનું નથી. ધર્મ તમને પરલેાકમાં ત્રાણુ-શરણુ નહિ થશે, ખાકી કાઇ ત્રાણુ-શરણુ નહિ થાય. અને મને તે આ સંસાર અંધનની ખેડી જેવા લાગે છે. જો તમે આજ્ઞા આપે તે હું દીક્ષા લઈ લઉં. છે તમારી કમલાવતીમાં આટલું પાણી ! તમે ગમે તે પૈસા લાવે! તે કદી એમ કહે છે કે સ્વામીનાથ ! આ પૈસા કેવી રીતે કમાઇ લાવ્યા છે ? એને એવુ' ગમતુ` હાય પછી તમને ક્યાંથી કહી શકે ! આ કમલાવતી જેવી તેવી ન હતી. તેણે તે સ્પષ્ટ વાત કહી દીધી અને આજ્ઞા મેળવીને તરત દીક્ષા લેવા તૈયાર થઇ ને સાથે રાજા પણ વૈરાગ્ય પામી ગયા. એને સંસાર પાંજરૂ લાગ્યું તે છેડયું. તમને લાગે છે ખરૂ? ખાલે! મારા શ્રાવકે ! ધર્મકરણી કરતાં લક્ષ તેા કર્મીની નિર્જરાનુ હાવુ જોઇએ. ઘઉં વાવતાં ઘાસ સ્હેજે ઉગી જાય છે. ઘાસને વાવવુ પડતુ નથી. તેમ ધર્મકરણી કરતાં પુણ્યની આકાંક્ષા ન રાખવી. સ્હેજ પુણ્ય બંધાય તે તેમાં આપણું લક્ષ નથી. સમજો, દુનિયામાં દરેકને સુખ ગમે છે ને દુઃખ નથી ગમતું. છતાં એવી મહેનત કરે છે કે જેના પરિણામે દુઃખ આવે છે. “ ુણ્યસ્ય છ મિઇન્તિ, પુખ્ય વૃત્તિ નો નર | फलं पापस्य नेच्छन्ति पापं कुर्वन्ति सायरा ।। " પુણ્યના મીઠા ફળ ભાગવવા ગમે છે. પુણ્યથી સુખ સમૃદ્ધિ મળે છે. તે જોઇએ છે છતાં જીવ પાપ કરતાં પાછા ફરતા નથી એ એક આશ્ચર્યની વાત છે! બધી વાતને Page #653 -------------------------------------------------------------------------- ________________ ૬૧૨ શારદા સરિતા ટૂંકમાં એટલે સાર છે કે જગતના તમામ સુખ પુણ્યથી મળે છે ને પુણ્ય ધર્મથી થાય છે. એટલે બધા સુખનું મૂળ ધર્મ છે. એ વાત સત્ય અને નિશંક છે. આટલું જે તમારા હૃદયમાં બરાબર ઠસી જાય તે પૈસા પ્રત્યે જીવને જેટલો પ્રેમ છે તેના કરતાં અધિક પ્રેમ ધર્મ પ્રત્યે જાગે ને ધર્મ ખુબ ગમે આવી સમજણપૂર્વકને ધર્મ કરતાં તમને ખૂબ ઉત્સાહ આવશે ને પ્રેમથી તમે ધર્મ કરશે. પણ એક વાત જરૂર સમજી લેજે કે ધર્મની આરાધના જેવી માનવભવમાં કરી શકશે તેવી બીજા ભવમાં નહિ કરી શકાય. માનવભવ એ ધર્મ આરાધના કરવાની અમુલ્ય તક છે. આવી અમુલ્ય તક હાથમાંથી કેણ જવા દે? પૈસા કમાવાની તક હાથમાંથી ચાલી જાય તે તમને કેટલે અફસેસ થાય છે ! તેમ જ્ઞાની કહે છે. આત્માના નાણા કમાવાની તક ને હાથમાંથી ચાલી જાય તે તમને કેટલો અફસોસ થે જોઈએ! શુદ્ધ ભાવથી આ મનુષ્યજન્મમાં ધર્મની આરાધના કરી લો. આ અવસર ફરી ફરીને નહિ મળે. અવસર ગયા પછી ગમે તેટલે પશ્ચાતાપ કરશે તો પણ પાછો નહિ મળે. માટે સમયની કિંમત સમજીને ધર્મની આરાધના કરી લો. ધર્મની આરાધના કરવાથી મહાન લાભ મળે છે. જમાલિકુમારે એક વખત પ્રભુની વાણી સાંભળી અને તેઓ વૈરાગી બની ગયા. એમની માતા કહે છે હે દીકરા ! તું અમને સમજાવે છે તે ઠીક છે પણ તારી નવયુવાન પત્નીઓનું શું થશે? એ તારા વિના કેમ જીવી શકશે? ત્યારે જમાલિકુમાર કહે છે માતા. કદાચ મારું આયુષ્ય પૂર્ણ થઈ જશે તો તારી પુત્રવધૂઓ શું કરશે? કોને ખબર છે કેણ પહેલું જશે? હજુ જમાલિકુમાર શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર: પહેલા ભવમાં ગુણસેન અને અગ્નિશર્મા વૈરભાવમાં જોડાયા હતા અને એ ભવના વૈરના કારણે બીજા ભવમાં સિંહરાજા પિતા અને આનંદકુમાર પુત્ર તરીકે ઉત્પન્ન થયા હતા. ત્રીજા ભવમાં જાલિની માતા અને શિખીકુમાર પુત્રપણે અવતર્યા હતા. બંધુઓ! ગુણસેનનો આત્મા પુણ્યવંત છે ને અગ્નિશમને આત્મા પાપી છે. ગુણસેન સિંહરાજા અને શિખીરૂપે જન્મ પામેલો જીવ ભવભવમાં અજબ સમતા રાખી આત્મસાધના કરે છે. તેના ફળરૂપે તે દેવલોકમાં જાય છે અને અગ્નિશમ-આનંદ અને જાલિનીને આત્મા ત્રણે ભવમાં અત્યંત ક્રૂર બની પાપકર્મો કરી વારંવાર નરકગતિમાં જાય છે. આ ઉપરથી તમે સમજી શકે છે કે જીવ જેવા કર્મો કરે છે તેવા ફળ તેને અવશ્ય મળે છે. મલિન હદયની જાલિની માતાએ હૃદયમાં શલ્ય રાખી મુનિને કપટ કરીને વિષમિશ્રિત લાડુ વહરાવ્યા ને પવિત્ર મુનિની હત્યા કરી પાપમાં વધારો કર્યો. લોકોમાં • વાત બહાર પડી કે જાલિનીએ લાડુ વહેરાવ્યા અને તે આહાર કરવાથી મુનિ કાળધર્મ પામ્યા. એટલે તેને થયું કે લેકે મને ચૂંટી ખાશે અને હું શું જવાબ આપીશ! Page #654 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૬૧૩ એટલે મહેલની પાછળ બારીએથી જંગલમાં ભાગી ગઈ ને ત્યાં જંગલના ભયંકર દુખે વેઠી બીજી નરકમાં ત્રણ સાગરોપમનું આયુષ્ય ભોગવવા ચાલી ગઈ અને પવિત્ર હૃદયવાળે શિખીકુમાર પિતે પવિત્ર હતો એટલે બધામાં પવિત્રતા જેતે હતે. પિતાની માતા જાલિની પહેલેથી તેમના પ્રત્યે દ્વેષવાળી હતી છતાં પવિત્ર માની અને અણગારપણુમાં હોવા છતાં માતાને આશ્વાસન આપવા જતા હતા. કપટી માતાએ તેને ઝેર આપ્યું છતાં માતા ઉપર જરાયે દ્વેષભાવ ન હતું. એટલે શિખીકુમાર મુનિ અંતિમ સમયે સુંદર આરાધના કરી પાંચમાં દેવલોકમાં લક્ષ્મી વિમાનમાં નવ સાગરોપમના આયુષ્યવાળા સામાનિક ઈન્દ્ર થયા. ત્યાં દેવલોકના સુખ ભોગવશે ને પછી બંને આત્માઓ ક્યાં ઉત્પન્ન થશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૬૯ ભાદરવા વદ ૮ ને બુધવાર તા. ૧૯-૯-૭૩ સુર બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને શાસનપતિ ત્રિલકીનાથ ભગવાન કહે છે હે ચેતન! તું જે જે પુડ્ડગલેને દેખે છે તેને જ્ઞાતા અને દષ્ટા બન, પણ એ પગલે મારા છે એ મમત્વભાવ ન રાખીશ. તું એટલે મમત્વભાવ રાખીશ એટલા તને કર્મો બંધાશે. બીજા પદાર્થો તે ઠીક પણ આ શરીર પણ આત્માથી પર છે. શરીર એ બાહ્ય વસ્તુ છે ને આત્મા એ અંતરંગ વસ્તુ છે. બંનેના સ્વભાવ ભિન્ન છે. શરીર એ વિનાશી છે ને આત્મા અવિનાશી છે. શરીર તે આયુષ્ય પૂર્ણ થતાં છૂટી જાય છે પણ આત્મા તે કરેલા કર્મો અનુસાર એક ગતિમાંથી બીજી ગતિમાં જાય છે. તાત્વિક દષ્ટિએ આત્મા એ સ્વવસ્તુ છે ને શરીર એ પરવસ્તુ છે. આ રીતે શરીર એ આત્માથી અલગ છે. તે પછી બીજા પુદ્ગલોની તો વાત કયાં કરવી? ધન, સ્ત્રી, પુત્ર આદિ ઉપર મમત્વભાવ રાખ એ અજ્ઞાન છે. ભેદ વિજ્ઞાનથી આત્માનું અજ્ઞાન દૂર થઈ જાય છે અને અજ્ઞાન દૂર થતાં બાહ્ય પદાર્થો પરથી મમતા ઓછી થઈ જાય છે. તાત્વિક દષ્ટિએ વિચાર કરીએ તો સમજાશે કે આત્માને કે પિતાનું નથી ને કઈ પરાયું નથી. કેઈ શત્રુ નથી અને કઈ મિત્ર નથી તે તેના ઉપર રાગ કર ને કેના ઉપર જ કરે! જમાલિકુમારને ભેદજ્ઞાન થયું છે. આ બાહ્ય પુદગલો મારા નથી ને હું તેમને નથી. એક દિવસ તે છોડવાનું છે તો પહેલેથી શા માટે ન છોડી દઉં. એટલે એને પ્રભુની પાસે જઈને દીક્ષા લેવાની પ્યાસ જાગી છે એટલે માતાની પાસે આજ્ઞા માંગે છે કે હે માતા માટે સમય અવિરતીમાં જાય છે. હવે મને જલ્દી દીક્ષાની આજ્ઞા આપે. Page #655 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શારદા સરિતા ત્યારે માતા શું કહે છે હું જાયા! આ તારી સર્વાંગ સુંદર પત્ની સામે તે! તું જો. કેવી એ ઉંચા કુળમાં જન્મેલી છે! સમાન રૂપ લાવણ્યવાળી છે. સમાન વય અને યૌવનવતી છે ને તારા માટે સારા ઉંચા કુળની કન્યાએ પસદ કરેલી છે. બધી જાતની કળા કૌશલ્યમાં નિપૂણ છે. સુખમાં ઉછરેલી અને સુસસ્કારી છે. સ્હેજ પણ ઉદ્ધૃત કે ઉછાંછળી નથી પણ મૃદુતા-લજ્જાવિનય સેવા વિગેરે ગુણેાથી અલંકૃત અને નિપુણ છે. આવી પત્નીઓને છોડીને તારે દીક્ષા લેવી છે? કેવા એમના મીઠા અને આનકારી એલ છે! એ ખેલે તે જાણે મુખમાંથી ફૂલ ઝરે છે. એવા મધુરા ને મર્યાદાશીલ વચન, મુલાયમ હાસ્ય, મનેાહર દૃષ્ટિ, શજહંસી જેવી એમની ચાલ વિગેરે એમની બધી પ્રવૃત્તિએ સુદર છે ને કેવી એમની ઉચ્ચ ખાનદાની, ઉચ્ચ વાવૃદ્ધિ ઉચ્ચ પ્રકારની શીલસુઘડતા આપણા વંશની વિશુદ્ધ પરંપરાને વધારનારી છે. એવી મનેહર તારી આઠ આઠ સ્ત્રીએ છે તે ઉત્તમ છે. સર્વાંગ સુંદર ભાવભરી ભાર્યા છે માટે હે જાયા ! અત્યારે તે તું એમની સાથે આ પ્રાપ્ત થએલા મનુષ્ય સબંધી વિપુલ વિષયસુખા ભાગવ. ત્યાર પછી ભુકત ભેાગી બની વિષયે। ઉપરથી ઉત્સુકતા ઉઠાડી લેજે. નષ્ટ કરી દેજે. તે દરમ્યાન અમે પણ કાળધર્મ પામીશું. ત્યાર ખાતૢ તુ શ્રમણ ભગવાન મહાવીર પ્રભુ પાસે ચારિત્ર અંગીકાર કરજે. મધુએ ! માતાએ કેવું માહનું હાલરડું ગાયું? અંતરમાંથી ભેાગના રંગ ઉડયા નથી એટલે દીકરાને પણ ભુકતભેાગી ખનાવવા તૈયાર થઇ છે. ભાગી ભાગની વાત કરે ને ત્યાગી ત્યાગની વાત કરે. માતાએ શૃંગારની વાતેા કરી. વહુએની સાથે સ ંસારના આનંદ માણવાનું કહ્યું પણ જેને જડ અને ચેતન દ્રબ્યાની વહેંચણી કરતા આવડી ગઈ છે એવા જમાલિકુમાર એમ ક્યાંથી માની જાય! હવે માતાના શબ્દોના જવાખ કેવી રીતે આપે છેઃ "तएण से जमालि खत्तिय कुमारे अम्मा पियरो एवं वयासी तहा विणं तं अम्मयाओ ! जंणं तुष्मे मम एवं वह इमाओ ते जाया ! विपुल कुल - जाव पव्वइहिसि ।। " તે ક્ષત્રિય જમાલિકુમાર એની માતાને કહે છે હે માતા-પિતા! તમે મને કહે છે કે તું આ ખાનદાન કુળની રમણીઓ સાથે સંસારના સુખ લેાગવીને ભુતભેાગી અની વંશની વૃદ્ધિ કરીને પછી દીક્ષા લેજે. પણ આ કામભેગો મને કેવા લાગે છે તે તમે સાંભળેઃ एवं खलु अम्मयाओ ! माणुसग्गा कामभोगा असुई असासया, वंतासवा, पित्तासवा, વેજાસવા, મુવા સવા, સોળિયાસવા, ઉજ્વાર પાસવળ ઘેન્દ્ર સિયાળા-યંત-વિત્ત-બૂચ, મુ-તોળિય, સમમવા, અમચ્છુન વ્રુષ્ણ, મુત્ત-પુછ્ય, પુસિપુત્રા, મયાંવુસ્તાન-અસુમ निस्सास उव्वेयणगा बीभत्था, अप्प कालिया, लहूसगा, कलमला हियासदुक्ख - बहुजण साहारणा, परिकिलेस किच्छा - दुक्खसज्जा अबुह जण निसेविया, सदा साहुगरहणिज्जा, Page #656 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ' अनंत-संसार वध्धणा, कडुक फलबिवागा, चुऽल्लिब्व अमुच्चमाण दुक्खाणु-बंधिणो, सिधिगमण बिग्धा से के से णं जाणइ अम्मताओ के पुब्विं गमणाएं के पेच्छा ? तं इच्छामिणं अम्मयाओ ! जाव पव्वइत्तए ! હે માતાજી! પિતાજી! મનુષ્યના કામભેાગે અશુચીમય છે, ગદ્યા છે,. અશાશ્વત છે, ચંચળ છે એમાંથી વમન ઝરે છે, પિ-ત ઝરે છે, ક ્ ઝરે છે. વી ઝરે છે, લેાહી ઝરે છે. એ કામલેાગાના શરીર વિષ્ટા-પેશાખ−શ્લેષ્મ, કફૅ, લીંટ, વમન, પિત્ત, રસી, રૂધિર ને વીર્યમાં ઉત્પન્ન થયા છે, એટલુ નહિ પણ એ શરીર ખુદ્ર પાતે પણ ખરખા, મળ–મૂત્ર-સી રૂધિર વિગેરેથી ભરેલા છે. એમાંથી શ્વાસ પણ મડદાના જેવી દુર્ગંધવાળા નીકળે છે, એટલે એ કામભેાગા ઉદ્વેગ કરાવનારા અને બિભત્સ છે. વળી બહુ થોડા સમય ટકવાવાળા અને જલ્દી નષ્ટ થનારા છે. ગઢવાડથી ભરેલા આ કામનેાગે તા વાસનાના દુઃખિયારા ઘણા જીવાને મળે છે તે પણ કેટલા કલેશ, મુશીખત અને દુઃખથી પ્રાપ્ત થાય છે. માટે એને અબૂઝ અજ્ઞાન અને મૂઢ જીવા હાંશથી ભાગવે છે. બાકી જ્ઞાનીજનાને માટે તે એ નિંદનીય છે. કારણ કે એ મહાન પુરૂષના સમજે છે કે કામલેગા અનંત સંસારની વૃદ્ધિ કરનારા છે, કડવા ફળ આપનારા છે, ચુડેલની જેમ વળગેશ્વા અને જો ન મૂકયા તા દુઃખની પરંપરાને ચલાવનારા છે. તે! હું માતા! એમાંશુ રાચવું? કેાને ખખર છે કે કાણુ પહેલુ જશે અને કાણુ પછી જશે? માટે તમે આજ્ઞા આપે તે હું પ્રભુની પાસે દીક્ષા અંગીકાર કરવા ઇચ્છું છું. ૧૫ અધુએ! જેને સંસાર અસાર લાગ્યા છે, પરપુદ્ગલા ઉપરથી રાગ છૂટી ગયા છે તેવા જમાલિકુમારે શરીરનું વર્ણન કરી માતાને રમણીય લાગતી રમણીઓના દેહની આંતરિક બિભત્સાનુ આખેહુમ વર્ણન કર્યું. એ જમાલિકુમાર પાતે પહેલાં સ્ત્રીઓમાં રમણીયતાનું દર્શન કરતા હતેા. સારા શણગાર સજે, મીઠું મીઠું ખેલે, ત્યારે એ હરખાતા હતા કે કેવી સુંદર મારી સ્ત્રીએ છે પણ પ્રભુ મહાવીરની વાણી સુણી એના અંતરચક્ષુ ખુલી ગયા છે એટલે પહેલાં જે ઉપરથી ખ!હ્ય રૂપ જોતેા હતેા તેના બદલે તે હવે અંદરથી જુવે છે. એને હવે ચાકકસ સમજાઈ ગયુ છે કે આ મારી માતા જે પ્રેમાળ અને રમણીય રમણીએના સુખે ભાગવવાની મારી પાસે વાત કરે છે તે એમના શરીરમાં રમણીયતા જેવું છે શું? અંદર હાડક!, માંસ અને લેાહી ભર્યા છે ને એમના શરીરમાથી તેા કરે, શ્લેષ્મ, પિત્ત વિગેરે બહાર વહે છે. એમના રામરામમાંથી પસીને બહાર વહેતા હાય છે, તે પછી અંદર શુ` ભર્યું... હાય એ તેા સહેજે સમજી શકાય છે. આમાં રમણીયતા ક્યાં દેખાય છે? શરીર મળ–મૂત્રને ગાડવા છે. માત્ર ઉપર સુંદર રમણીય દેખાય છે પણ એ શું રમણીય કહેવાય? મને તે ચામડીથી મઢેલુ છે, તેથી આ શરીર પાયખાના જેવુ Page #657 -------------------------------------------------------------------------- ________________ ૬૧૬ શારદા સરિતા લાગે છે. પાયખાનું ગમે તેટલું સુંદર હોય, છતાં તેમાં કામ પત્યા પછી એક ક્ષણ પણ બેસવું ગમતું નથી, તેમ મને આ કામગના સામું જોવું પણ ગમતું નથી. ત્યારે મારી માતા મને એવી રમણીઓની સાથે ભેગ ભેગવવા માટે લલચાવે છે, પણ વીર પ્રભુના વચનામૃતથી જેની દષ્ટિ ખુલી ગઈ છે એવા જમાલિકુમાર વિચાર કરે છે જડ રૂપરંગ વિગેરે વિષયે હળાહળ ઝેર કરતાં પણ ભયંકર છે. વિષપાન કરવાથી તે એક વાર મૃત્યુ આવે છે, તે પણ વિષ ખાય તે મૃત્યુ થાય ત્યારે ઈન્દ્રિઓના વિષયે તે અનેકવાર જન્મ-મરણ કરાવે છે. અરે, એને ભેગવે પણ નહિ, માત્ર એનું સ્મરણ કરે તે પણ મારનારા છે. અનંતીવાર આવા વિષયભેગે મળ્યા છતાં વિષયની ભૂખ મટી નહિ. વિષયનું સુખ અલ્પ છે ને ઝેર જેવું છે. પરિણામમાં દુઃખ મહાન સાગર જેટલું છે એમ વિચારી માતાને કહે છે. | હે માતા મરી યુગના યુગ વિત્યા પછી હલકી ૨નીઓમાંથી માંડમાંડ બહાર નીકળી પ્રાપ્ત થયેલા આ મનુષ્યભવની માટી કરાવનાર આ વિષયે છે. વીતરાગ પ્રભુની મમતા તેડાવી તેની આજ્ઞાને ભંગ કરનારા આ વિષયે છે, તે આ દેહને વિષેની માટીમાં રગદેળવા કરતાં પ્રભુના ચરણની સેવામાં અર્પણ કરી દેવામાં શ્રેયસ્કર છે. જમાલિકુમારની વિચારધારા કેટલી સુંદર છે, તેની સ્ત્રીઓ પણ કેવી અનુકૂળ છે, જમાલિકુમાર આઠ આઠ રમણીઓને મોહ છોડવા તૈયાર થયા છે. તમારે કેટલી સ્ત્રીઓ છે? (સભા –એક) એક છે તે પણ મોહ કયાં છુટે છે. જમાલિકુમારની આઠ આઠ સ્ત્રીઓ હતી. તેમાં બધી સવાંગસુંદર, કેઈ જાતની છેડખાંપણ નહિ, સ્વભાવને અનુકૂળ રહેનારી અને પતિના સુખે સુખી અને પતિના દુઃખે દુઃખી રહેનારી હતી ને તમારી શ્રીદેવી તે સોમવારે સાજા ને મંગળવારે માંદા હેય અને ઘણી વખત જોવામાં આવે છે કે પતિ પત્નીના સ્વભાવમાં પણ કેટલી વિચિત્રતા હોય છે. મહાન પુણ્યને ઉદય હોય ત્યારે પનીઓ પણ સારી મળે છે. દેવાનુ પ્રિયે! આ માનવજીવનમાં અમૃત પણ ઘૂંટી શકાય છે. હું અને મારું જે અંતરમાં ઘુંટાયા કરતું હોય કે મારે આટલા બંગલા છે, આટલી જમીન છે, આટલી સંપત્તિ છે, આટલા દીકરા છે, આટલી મોટર છે, મારા જે ગામમાં કેઇ નામાંક્તિ નથી, મારા જે વૈભવશાળી અને સત્તાધીશ કેઈ નથી, મારા જે કઈ સુખી નથી. આવું સંવેદન અંતરમાં ચાલ્યા કરતું હોય તે સમજવું કે જીવનમાં એકલું ઝેર ઘંટાય છે અને હું જ્ઞાન-દર્શનયુક્ત શુદ્ધ સ્વરૂપી અવિનાશી, નિર્મળ અને અરૂપી આત્મા છું. એ સિવાય પરદ્રમાંથી એક પરમાણુ પણ મારી માલિકને નથી, તેમજ “ એ સારો મા, ના તળ સંગો સેલા વાહિમાવા, લવ સંનો સ્ત્રાવળT ” Page #658 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૬૧૭] મારે આત્મા એક શાશ્વત છે. જ્ઞાન-દર્શન. ચારિત્રના લક્ષણવાળે છે. એ સિવાય બાકીના બધા ભાવે બહિર્શાવે છે, અને તે સર્વે સાંગિક લક્ષણવાળા છે. શરીર એ પણ બહિર્ભાવ છે. ત્યાં ધન-વૈભવ, સત્તા અને સ્ત્રીઓની તે વાત કયાં કરવી?. અંતરમાં આવું સંવેદન થતું હોય તે સમજવું કે જીવનમાં એકલો અમૃતરસ ઘૂંટાય છે તે અમૃતરસ લૂંટનાર એક દિવસ મૃત્યુને જીતી મોક્ષમાં જાય છે. આવી વાત ઉચ્ચ કક્ષાના આત્માઓ સમજી શકે છે. આ વાત ખૂબ ગહન છે. મેહમાં ઘેરાયેલા જીવોને સમજવી મુશ્કેલ છે. આત્મિકભાવપૂર્વકની ક્રિયા કરવાથી કર્મની નિર્જરા થાય છે. હવે વધુ ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર જાલિની અને શિખીકુમાર મુનિ બંને પિોતપોતાનું પાત્ર ભજવી પિતપિતાના કર્માનુસાર એક દેવલોકમાં અને એક નરકમાં ઉત્પન્ન થયા. બંનેમાં એક આત્મા પવિત્ર છે ને બીજો નિષ્ફર છે. એક દ્રષી છે ને બીજો પ્રેમી છે. ત્રણ ત્રણ ભવ તેમના વેરાનુબંધમાં પૂરા થયા. હવે ચોથા ભવમાં કયાં ઉત્પન્ન થાય છે તે જોઈએ. જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં સુશર્મ નામનું નગર આવેલું છે. તે નગરમાં શત્રઓ રૂપ હસ્તિઓનું મથન કરવામાં સિંહ સમાન સુધન્વા નામના રાજા હતા. તેમનું રાજ્ય ખૂબ સમૃદ્ધ અને સુખી હતું. ત્યાં કેઈને ખાવા પીવાનું અને પહેરવા ઓઢવાનું દુઃખ ન હતું. એ સુધન્વા રાજાના રાજ્યમાં વૈશ્રમણ નામના એક ધનવાન શેઠ હતા ને તેમનું રાજમાં ખૂબ માન હતું. શેઠ ખૂબ દયાળુ અને ગરીબોને સહાય કરનારા હતા. તેમને શ્રીદેવી નામની શીયળવંતી સ્ત્રી હતી. વૈભવ અને સુખ ઘણું હતાં. પણ પરણ્યાને ઘણા સમય થઈ ગયો હોવા છતાં તેમને કંઈ સંતાન ન હતું એટલે સદા ચિંતાતુર રહેતા છેવટે દાનશાળા શરૂ કરી અને અનેક પ્રકારની ધર્મકરણ કરવા લાગ્યા. હવે શું બને છે તે સાંભળો. ધનકુમારને જન્મઃશીખી સ્વર્ગલોકસે ચવકર, યહાં લિયા અવતાર, દિયા નામ કુલચંદ્ર નંદકા, શ્રી ઘનદેવ” કુમાર હે...શ્રોતા શિખીકુમાર મુનિ સમાધિમરણે મરીને પાંચમે દેવલોકે ગયા હતા. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી ચ્યવને શ્રીદેવીના ગર્ભમાં પુત્રપણે ઉત્પન્ન થયે છે. તે રાત્રે પરેઢીએ તેણે એક સુંદર હાથીને મુખમાંથી પેટમાં પ્રવેશ કરતો જો. હાથી ખૂબ સુંદર અને ઉત્તમ હતા. આવું સ્વપ્ન દેખીને શ્રીદેવી સુખપૂર્વક જાગૃત થઈને પોતાના પતિ વૈશ્રમણ શેઠની પાસે જઈને સ્વપ્નની વાત કહી. આ સાંભળી શેઠને પણ ખૂબ આનંદ થયે ને કહ્યું હે સતી! તને સમગ્ર સ્વજનને નાયક થનાર પવિત્ર પુત્ર થશે એટલે Page #659 -------------------------------------------------------------------------- ________________ ૬૧૮ શારદા સરિતા આપનું કહેવું સત્ય છે એમ પતિના વચનને અભિનંદન આપતી ગર્ભનું પાલન કરવા લાગી. એમ કરતાં સવાનવ માસે એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. શેઠે પુત્રને જન્મ ઉત્સવ કરાવ્યું. ગરીબોને દાન આપ્યું અને મહિના પછી એમનું નાજ “ધનદેવ” પાડયું. ધનદેવકુમાર દિવસે દિવસે ખૂબ. લાલનપાલનમાં મોટા થાય છે. હવે જાલિનીનું શું બન્યું તે જોઈએ.. પૂર્ણચંદ્ર ફિક્સસેઠ દૂસરા, ઉસી નગરમેં ઔર, અર્ધાગિનીકા નામ ગમતી, કમલાનની ચકેર, જીવ જાતિની કન્યા રૂપમે, જન્મ લિયા ઉસ ઠેર હે શ્રોતા એ નગરમાં પૂર્ણ ચંદ્ર નામના બીજા એક શેઠ રહેતા હતા. તેમને ગમતી નામની પત્ની હતી. જાલિની મરીને બીજી નરકમાં ગઈ હતી. ત્યાંથી નીકળીને સંસારમાં ઘણો કાળ રખડી પૂર્ણભદ્ર શેઠની ગમતી નામની ભાર્યાની કક્ષામાં પુત્રીપણે ઉત્પન્ન થઈ. જન્મ થયા પછી તેનું ધનશ્રી એવું નામ પાડવામાં આવ્યું. ધનશ્રી ધીમે ધીમે મોટી થઈ ને ત્યાં ધનકુમાર પણ મટે . એક દિવસ ધનદેવકુમાર તેના મિત્રે સાથે બગીચામાં ફરવા માટે ગયા હતા અને ધનથી પણ તેની સખીઓ સાથે ફરવા ગઈ હતી. ત્યાં બંને પરસ્પર સામા મળે છે ને ધનદેવ અને ધનશ્રીની નજર એક થાય છે. સ્વરૂપવાન અને યુવાન ધનશ્રીને જોઈને ધનદેવકુમારને તેના પ્રત્યે પ્રેમ જાગે. તે વારંવાર સ્નેહપૂર્વક તેના સામું જેવા લાગે. અને ધનશ્રીએ ધનદેવકુમારને જે એટલે તેના પ્રત્યે દ્વેષભાવ ઉત્પન્ન થયો. ધનશ્રી અને ધનદેવકુમારના લગ્ન: ધનદેવકુમારને ધનશ્રીના મુખ તરફ જેતે જોઈને મિત્રે એમ સમજી ગયા કે આ કન્યા તેને ગમી ગઈ લાગે છે. આ વાત વૈશ્રમણ શેઠના કાને આવી એટલે તેમણે ધનશ્રીની ધનદેવ માટે માંગણી કરી. બંને શેઠ મિત્ર હતા એટલે પૂર્ણચંદ્ર શેઠે પોતાની પુત્રી ધનશ્રીને ધનદેવ સાથે ખૂબ ધામધૂમથી પરણાવી. તમને થશે કે માબાપે પૂછયું પણ નહિ ને લગ્ન કરી નાંખ્યાં? એ જમાનામાં કન્યા જેવા જવાનું એવું કંઈ ન હતું. તે સમયે દીકરા દીકરીને પૂછતા પણ નહિ. સારૂં અને ખાનદાન કુટુંબ જોઈને ગ્ય લાગે ત્યાં પરણાવી દેતા અને તેમાં સંતાનો પણ કંઈ દલીલ કરતા નહિ. માતા-પિતા જે કરે છે તે આપણા માટે મેગ્યા કરે છે એમ સમજીને વધાવી લેતા. ધનદેવકુમાર અને ધનશ્રીના લગ્ન થયા. ધનદેવને તે ધનથી ગમતી હતી તેથી તેને ખૂબ આનંદ થયે પણ ધનશ્રીએ જ્યારથી ધનદેવને જે ત્યારથી તેના પ્રત્યે દ્વેષ ઉત્પન્ન થયે હતો. એ પરણીને આવી ત્યારથી ધનકુમાર પ્રત્યે બિલકુલ પ્રેમ રાખતી નહિ. ધનદેવ તેને પ્રેમથી બોલાવે તે બેલે પણ નહિ ને ઉપરથી ગમે તેવા શબ્દો કહી દેતી. Page #660 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૬૧૯ ધનકુમાર ખૂબ સરળ સ્વભાવી અને ગુણગ્રાહી જીવ છે. પત્ની ઘણું પજવે છે પણ કેઈને વાત કરતા નથી. સમતાભાવે સહન કરતે પિતાના કર્મોને દેષ આપે છે. એને એમ કે ધીમે ધીમે માની જશે એમ શાંતિ રાખે છે. પણ ધનશ્રીના અંતરમાં તે પતિ પ્રત્યે દ્વેષ ભર્યો છે. વૈરનો ઉદય કે જોરદાર છે. વૈરનો બદલે લેવા કેવી સાંકડી સગાઈમાં ઉત્પન્ન થાય છે. જે પૂર્વભવમાં માતા અને પુત્ર હતા તે આ ભવમાં પતિ-પત્ની તરીકે ઉત્પન્ન થયા છે. પતિને એક દિવસ ધનશ્રી સુખ પડવા દેતી નથી એમ કરતાં ધનદેવના દિવસે જાય છે. દાન આપવાની ભાવના : આ ધનદેવને નંદક નામને ખૂબ પ્રેમપાત્ર મિત્ર હતું. બંને કાયમ સાથે રહેતા. હરવા ફરવા બધે સાથે જતા. ધનદેવકા પરમ મિત્ર હ, નંદક નામ વિખ્યાત, એક દિન ઘસે ચલે ઘુમને, ઉસી દેસ્ત કે સાથ હે... એક વખત શરદકાળમાં બંને મિત્રે ફરવા ગયેલા, ત્યાં તે નગરમાં રહેનાર સમૃદ્ધિદર સાર્થવાહને પુત્ર પરદેશ જઈ ઘણું દ્રવ્ય કમાઈને આવેલે. તે કારતકી પુનમના દિવસે અનાથ અને ગરીબોને છૂટે હાથે દાન આપી રહ્યા હતા, તે ધનદેવે જે. પૈસા-રો વિગેરે ભેગું કરીને મુઠ્ઠીએ ને મુઠ્ઠીએ દેતે હતે. આ જોઈને ધનદેવના મનમાં થયું કે અહે! કેવો ભાગ્યવાન છે કે પોતાની કમાણીમાંથી છૂટા હાથે દાન આપે છે. આ જોઈ એનું મુખ કરમાઈ ગયું ત્યારે તેને મિત્ર નંદન પૂછે છે હે ધનદેવ! આ દાન દે છે તેમાં તું શા માટે ઉદાસ થઈ ગયો? ત્યારે ધનદેવ કહે છે આ શ્રેષ્ઠીપુત્ર દાન આપી રહ્યો છે તે જોઈને મને એમ થાય છે કે જાણે આવું દાન હું જ્યારે આપીશ? ત્યારે નંદક કહે છે તારા પિતાજીને તું એક પુત્ર છે ને પાસે ધન ઘણું છે, તું ધારે તે એનાથી વધુ દાન કરી શકે તેમ છે. ત્યારે ધનદેવ કહે છે મિત્ર! એ તે મારા પિતાની કમાણીનું છે. હું મારા ભુજાબળથી કમાઈને દાન આપું તો સાચું દાન કહેવાય. માટે તું મારા પિતાજીને કહે કે ધનદેવ પરદેશ કમાવા જવા ઈચ્છે છે. નંદકે. શેઠને ધનદેવને અભિપ્રાય જણાવ્યું ત્યારે ધનદેવને તેના પિતા કહે છે બેટા ! તું શા માટે ચિંતા કરે છે? તારે જેટલું ધન દેવું હોય તેટલું દે. મારી જરા પણ ના નથી. પણ આપણે પરદેશ જવું નથી તું મારે એકને એક પુત્ર છે. હું તને પરદેશ નહિ જવા દઉં. પણ ધનદેવ કહે છે પિતાજી! આપની વાત સાચી છે. પણ આપની કમાણુના ધનનું દાન દેવાથી મારા મનને શાંતિ થવાની નથી માટે ગમે તેમ કરે પણ મને જવા દે. પુત્રે હઠ પકડી અને પિતાએ જવાની રજા આપી. આ તરફ નંદક ધનદેવને મિત્ર હતું. બીજી તરફ ધનશ્રીને તેના પ્રત્યે ખૂબ Page #661 -------------------------------------------------------------------------- ________________ ૬૨૦ શારદા સરિતા પ્રેમ હતું એટલે તેની સાથે કુચાલે ચાલતી હતી. પતિ પ્રત્યે બિલકુલ પ્રેમ ન હતું પણ નંદક પ્રત્યે તેને ગાઢ પ્રેમ હતો. ધનદેવ પરદેશ ધન કમાવા જાય છે તે સમાચાર ધનશ્રીના જાણવામાં આવ્યા, એટલે એના મનમાં થયું કે ઠીક થયું. હવે એ જશે એટલે નદકની સાથે મનમાન્યા સુખ ભગવાશે, પણ નંદક સાથે વાત થતાં ખબર પડી કે તે પણ ધનદેવની સાથે જનાર છે એટલે હવે ધનશ્રી કેવું કપટ કરશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૭૦ ભાદરવા વદ ૯ ને ગુરૂવાર તા. ૨૦- ૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંત કરૂણાના સાગર ભગવંત જગતના જીવોના કલ્યાણ માટે દાંડી પીટાવીને કહે છે હે ભવ્ય છે ! આત્મસાધનાની અમૂલ્ય તક જાય છે. તમે જીવનમાં બધું પ્રાપ્ત કરી શકશે પણ જીવનમાંથી જે અમૂલ્ય ઘડી અને પળે જાય છે તે પાછી મેળવી શકશે નહિ. આપણુ ભગવંતે ઘડીની કિંમત આંકી છે. એથી અધિક આગળ વધીને મિનિટ અને એથી આગળ વધીને સમયની કિંમત આંકી છે. સમાં જોય માં મા પમાયણ પિતાના પટશિષ્ય ગૌતમસ્વામી જેવા પુરૂષને પણ કહી દીધું કે હે ગૌતમ! સમય માત્રને પ્રમાદ કરવા જેવો નથી. મનુષ્ય જીવનની ક્ષણ કેહીનુર હીરા કરતાં પણ કિંમતી છે. ભગવતી સૂત્રના નવમા શતકના તેત્રીશમા ઉદ્દેશામાં જમાલિકુમારને અધિકાર ચાલે છે. જમાલિકુમાર પ્રભુની વાણી સાંભળી વૈરાગ્યના રંગે રંગાયા છે. તે માતાની પાસે આવીને કહે છે હે માતા ! મારી એકેક ક્ષણ અમૂલ્ય જાય છે, મને દીક્ષાની આજ્ઞા આપ તે આજન્મ-જરા અને મરણની સાંકળ તોડીને સંયમની સાધના કરવા પ્રભુ મહાવીરના ચરણમાં જીવનનૈયા ઝુકાવી દઉં. ચારિત્ર વિના ત્રણ કાળમાં આત્માની સિદ્ધિ થવાની નથી ને આત્મશુદ્ધિ વિના કેવળજ્ઞાન થવાનું નથી. પણ મેહઘેલી માતા જુદી જુદી રીતે જમાલિકુમારને સમજાવે છે. પ્રલોભન આપે છે, ગઈ કાલે કહ્યું હતું કે એની માતાએ કહ્યું કે હે દીકરા ! તું આ ઉત્તમ કુળની સૌદર્યવાન રાજકુમારીઓ જે અબજોને દાયજો લઈને આવી છે તેમની સાથે સંસારસુખની મઝા માણી લે. ત્યારે જમાલિકુમારે માતા-પિતાને જવાબ આપ્યો કે હે માતા-પિતા! તમે મને જેની સાથે રહી સુખ ભોગવવાનું કહે છે તે રમણીઓના રૂપ ગમે તેટલા સુંદર હેય પણ અંદરમાં શું ભરેલું છે? ઉપર ચામડીનું સુંદર ખોળિયું મહ્યું છે, બાકી અંદર તે અશુચીને ઢગલે છે. આ યુવાની તે સંધ્યાના ખીલેલા રંગ જેવી છે. વળી એ સ્ત્રીઓ Page #662 -------------------------------------------------------------------------- ________________ ૬૨૧ શારદા સરિતા મને મૂકીને ચાલી નહિ જાય તેની શું ખાત્રી? કોણ પહેલું જશે તેની ખબર નથી તે કોના ઉપર વિશ્વાસ કરવા જેવો છે? જમાલિને જવાબ સાંભળી માતા ઠંડીગાર બની ગઈ. થોડીવાર મૌન રહી પાછી બીજી દલીલ કરે છે. तए णं तं जमालि खत्तियकुमार अम्मा पियरो एवंवयासी इमे य ते जाया ! - अजय-पज्जय पिउपज्जया गए सुबहु हिरन्ने य सुवन्ने य कंसेय दूसेय बिउलघण कणगजाव संत सारसावएज्जे अलाहि जाव आसत्तमाओ कुलवंसाओ पकाम । दाउं पकामभोत्तुं परिभाएउ त अणुहोहि तावजाया ! विउले माणुस्सए इड्ढिसकार समुदएतओ पच्छा अणुहूय कल्लाणे वाड्ढय कुलवंस जाव पव्वइहिसि । જમાલિકુમાર માતાના મોહમાં મૂંઝાયે નહિ, પત્નીઓના પ્રેમમાં પટકાયે નહિ. માતાએ જાણ્યું કે દીકરે મકકમ છે, છતાં થાય તેટલાં પ્રયત્ન કરે છે. હવે ધનસંપત્તિનું પ્રલોભન આપતા કહે છે હે મારા વહાલસોયા દીકરા ! તું જે તો ખરે. આપણે ઘેર કેટલી કૃદ્ધિ છે. તારા પિતાના પિતા અને તેમના પિતા અને તેમનાથી પણ આગળના પૂર્વજોના વારસાથી આવેલું સોનું, ચાંદી, ઝવેરાત, તેમજ કિંમતી વસ્ત્રાભૂષણો, રોકડ ધન સેનૈયા અને બીજી પણ સારભૂત માલ-મિલ્કત યાવત્ રાજસંપત્તિ આદિ કેટલું બધું ભરચક ભરેલું છે કે સાત પેઢી સુધી ભરપૂર દેતાં, ભરપૂર વહેંચતા અને ભરપૂર ખાતાં પણ ખૂટે તેમ નથી. જંગી વ્યકદ્ધિ, સમૃદ્ધિ અને માન-સન્માન ભોગવી લે. બધાં સુખે જોગવીને પાકી ઉંમરે સંતાનપરંપરા વધારી અમારા કાળ કર્યા પછી તું દીક્ષા લેજે. દેવાનુપ્રિયા ! વિચાર કરો. કેવી પૂર્વની પુન્નાઈ છે! આજે પણ એવા છે હશે કે જેની સાત પેઢીમાં દુઃખ જોયું નહિ હોય. પાણીના મોજાની જેમ લક્ષ્મી વધ્યા કરે, વધ્યા કરે. જમાલિકુમારને ત્યાં પણ એના પિતાના પિતા એટલે પિતામહ અને એમના પિતા એટલે પ્રપિતામહ આ ત્રણ ત્રણ પેઢીથી વિપુલ વૈભવ ચા આવે છે. આવું મોટું રાજ્ય હાય ને દ્ધિ હોય ત્યાં બીજી વસ્તુઓ પણ કેટલી બધી હોય? સોનું, ચાંદી, રૂપું, કાંસુ અને ઝવેરાતના ભંડાર ભર્યા હતા. આગળના માણસો કાંસાના વાસણમાં જમતા હતા અને તાંબા-પિત્તળના વાસણે વપરાતા હતા. જેમ તાંબુ-પિત્તળ ને કાંસુ વિગેરે ધાતુઓ છે તેમ આપણું શરીરમાં ધાતુઓ રહેલી છે. તાંબા-પિત્તળના વાસણમાં જમવાથી શરીરમાં રહેલી ધાતુઓને તત્વ મળતું, પણ આજે તે કાંસુ-તાંબુ ને પિત્તળ ગયું ને તું આવ્યું. સ્ટીલના ઉજળા લોઢાને મહી ગયા છે. ગામડાંના લોકે પણ નવા ને નવા તાંબા પિત્તળ ને કાંસાના વાસણ વેચીને સ્ટીલના વાસણ વસાવે છે. સ્ટીલ અને પ્લાસ્ટીકના વાસણોનો વપરાશ વધે ને માણસના શરીરમાં રોગ પણ વધ્યા. જમાલિકુમારના ઘેર કસુ-તાંબુ-પિત્તળ પણ ઘણું હતું. Page #663 -------------------------------------------------------------------------- ________________ દરર શારદા સરિતા જમાલિકુમારની માતા કહે છે હૈ દીકરા ! તું આ બધું ભાગવ. દાન આપ અને આ સંસારમાં માન-સન્માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી લે. તારી ઇચ્છા પ્રમાણે મનગમતા સુખા ભાગવી લે. પછી દીક્ષા લેજે. પણ જમાલિકુમારની દૃષ્ટિ હવે બદલાઈ ગઈ છે. જેની પાસે આટલી ઋદ્ધિ છે છતાં તેને ત્યાગ કરવા તત્પર બન્યા છે અને તમારી પાસે નથી છતાં મેળવવા મહેનત કરી છે. મહેનત કરે છે એટલું નહિ પણ પૈસાને ખાતર પંચશીલરૂપ ધર્મ પણ ખાઇ નાખેા છે. સાધુના પાંચ મહાવ્રત છે. મહાવ્રતમાં નવેનવ કાટીએ પ્રત્યાખ્યાન કરવામાં આવે છે. શ્રાવકના પાંચ અણુવ્રત, ત્રણ ગુણુવ્રત ને ચાર શિક્ષાવ્રત છે. એમાં મર્યાદામાં અંશે અંશે છૂટ રાખવામાં આવે છે. તેમાં અહિંસા સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય ને અપરિગ્રહ આ પાંચ શીલ ધર્મ છે. જે પૈસા મળતા હોય તે આ પંચશીલરૂપ ધર્મને પણ વેચી દે છે. આ ધન કેવા અન કરાવે છે. તમારે ત્યાં કોઈ થાપણ મૂકી ગયા હોય અને તેને તમે ગા દે તે તેને તેના પ્રાણ જાય તેટલેા આઘાત લાગે છે; કારણ કે અજ્ઞાની જીવા ધનને અગ્યારમા પ્રાણ સમાન ગણે છે. ધનને પ્રાણુ માનનારાનું ધન પડાવી લે, ધન લૂંટી લે તે કયારેક પ્રાણ પણ ચાલ્યા જાય છે. જેમણે પોતાના આત્માને ઉર્ધ્વગામી બનાવવા હાય તેમણે કોઈ પણ જીવની હિંસા ન કરવી જોઈએ. પેાતાના પ્રાણની જેમ ખીજાના પ્રાણુનુ રક્ષણ કરવુ જોઇએ. ખાતા-પીતા-હાલતા-ચાલતા, બહેન રસેઇ આદિ ગૃહકાર્યાં કરતાં ઉપયેગ રખે તે જીવયા પાળી શકાય છે. આચારાંગસૂત્રમાં ભગવાન ફરમાવે છે કે જેની તુ હિંસા કરવા ઇચ્છે છે તે તું પોતે છે. જેવા તારા આત્મા તેવા ખીજાના આત્મા છે તેમાં જરા પણ ભેદ નથી. સ્વરૂપથી બધા આત્માએ અભેદ છે. વેપારી ખીજાને છેતરતા હાય, કાઇને ચૂસી લેતે હોય, ત્યારે એ એમ સમજે છે કે મારી ચાલાકીથી હું ખીજાને છેતરૂ છું પણ ખરી રીતે તેા પેાતાની જાતને છેતરી રહ્યા છે. આટલા માટે ભગવાન કહે છે સ્વયાને માટે પણ પરઢયા પાળવી જોઈએ. તમને તમારી યા તે છે ને? જેનામાં સ્વદયા હૈાય તેનામાં પરયા તે હેાય. શુભ પરિણામથી જેણે પેાતાના આત્માનું રક્ષણ કર્યું" હાય તે અવશ્યમેવ ખીજા જીવાનુ રક્ષણ કરી શકશે. અહિંસા વ્રત મહાન છે. તેની રક્ષા કરવા માટે સત્ય અને અચૌર્ય વાડરૂપ છે. વાડ કાઢી નાંખવામાં આવે તેા ખેતર ખેદાનમેદાન થઈ જાય. તેમ જીવનમાં જો સત્ય અને અચૌર્યાં ન હોય તે અહિંસારૂપી ખેતર ખેદાનમેદાન થઇ જાય છે. માટે અહિંસાની રક્ષા કરવા માટે સત્ય વ્રતનું પાલન કરવું જરૂરી છે. એ સત્ય વચન પણુ કેવુ હાવુ જોઈએ? 7 સત્યમવિ માર્પત પરપીડામાં વર્ષે:। સત્યવચન હોવા છતાં એવુ ન હાવું જોઇએ કે જે ખેાલતાં બીજાને પીડા ઉત્પન્ન થાય. સત્ય પણ હિંત-મિત ને પથ્યકારી હાવુ જોઇએ. હિત એટલે સામાને હિતકારી હાવુ જોઈએ. મિત્ર એટલે Page #664 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૬૩ આછું. અને પ્રિયકારી ખાવુ જોઈએ ને પશ્ન એટલે ગુણકારી હાવુ જોઇએ. સત્ય ખાલવથી માનવનું જીવન ઉમદા અને છે. જેટલું અહિંસા અને સત્યનુ મહત્વ તેટલુ અચૌર્યનું પણ મહત્વ છે. હિંસા અને અસત્યના ત્યાગીની જેમ મનુષ્યાએ કાઈનું અત્ત પણ ન લેવું જોઇએ. ઉપર કહેવાઇ ગયું કે પૈસા એ અગિયારમે પ્રાણ છે. એટલે દરેક પ્રાણીને જેમ પેાતાના પ્રાણ પ્રિય છે તેમ પૈસા પણ પ્રિય છે. પ્રાણથી પણ પૈસે વધુ પ્રિય છે. એવા પૈસાનું હરણ કરવું તે તેને વધ કરવા ખરાખર છે. તમને એમ થતું હશે. કે અમે કયાં ચાર છીએ? ભાઈ! પેલા ચાર તેા ઉઘાડા ચાર છે. રાતના કાળીયા ચાર છે ને તમે ધેાળા દિવસના ધેાળીયા ચાર છે. અનીતિ, વિશ્વાસઘાત આ બધા પાપે ચે!રીના પાપ કરતાં પણ ચઢી જાય તેવા પાપ છે. અનીતિથી ધન મેળવવું એ એક પ્રકારની ચેરી છે. અનીતિનુ ધન કાયમ કયાં ટકે છે ? સંત તુલસીાસે કહ્યું છે કે: “નાણું બીન નિતી તણું, રહે વ પાંચ કે સાત તુલસી દ્વાદશવમે, જડમૂલસે જાત.” અનીતિનું ધન વધુમાં વધુ ખાર વર્ષ સુધી રહે છે ને અંતે જડમૂળમાંથી ચાલ્યું જાય છે. જેમ વિષવેલ આખા વૃક્ષનેા નાશ કરે છે તેમ અનીતિનુ ધન પોતે તે નાશ પામે છે પણ ખીજુ હાય તેને પણ સાથે ઘસડી જાય છે. વળી અનીતિથી ધન પ્રાપ્ત કરનારા આ ભવમાં વધ–બંધનના ત્રાસ લેાગવે છે ને પરભવમાં પણ ક્રાદ્રિ અને દુર્ભાગ્ય પામે છે. માટે આ ભવમાં અને પરભવમાં જો સુખી થવુ હાય તે પાપકમે કરવાનું છેડી દો. અબ્રહ્મચર્યનું સેવન કરવામાં પણ મહાન પાપ છે. એકવારના વિષયસેવનમાં નવ લાખ ગર્મજ પચેન્દ્રિય જીવેાની હિંસા થાય છે અને ખીજા સમુઈિમ જીવેાની હિંસા થાય તે જુદી. માટે સંપૂર્ણ અહિંસાવ્રતનું પાત્રુન કરવા માટે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઇએ. શુદ્ધ મન-વચન-કાયાથી જે બ્રહ્મચર્યનું પાલન કરે છે તે જગતમાં પૂજનીક અને છે. देव दानव गंधव्वा जक्व रक्खस्स किन्नरा | बं भयारि नमसंति दुक्करं जे करेन्ति ते ॥ ઉત્ત. સુ. અ. ૧૬ ગાથા ૧૬ દેવ, દાનવ, ગાંધર્વો, યક્ષા, રાક્ષસે। અને કિન્નર જે . આલેાકમાં દુષ્કર એવુ શુદ્ધ બ્રહ્મચર્ય પાળે છે તેના ચરણમાં નમસ્કાર કરે છે. બ્રહ્મચર્યના પાલનથી મનુષ્ય દીર્ઘાયુષ અનેે છે, શરીર મજબૂત અને તેજસ્વી બને છે જેમ મકાનને આધાર પાયા ઉપર છે તેમ દેહરૂપી ઇમારતનેા આધાર મૂળ પાયા બ્રહ્મચર્ય છે. Page #665 -------------------------------------------------------------------------- ________________ ૬૨૪ શારદા સરિતા જેટલું બ્રહ્મચર્ય શુદ્ધ તેટલું શરીર નિરોગી રહે છે. આજે તો શરીરની ઉપરની ટાપટીપ ખૂબ વધી ગઈ છે ને બ્રહ્મચર્યને પાયે હચમચી ગયું છે તેમાં પણ આજના શિક્ષણે અને સિનેમાએ તો દાટ વાળ્યો છે. સિનેમા અને સહશિક્ષણ ભારતની પવિત્ર સંસ્કૃતિને જડમૂળમાંથી નાશ કરનાર છે. માટે તમે સમજે તે સારી વાત છે. નહિતર તમારું જીવન બરબાદ છે. આજે સ્કુલમાં પણ એવું જ્ઞાન આપવામાં આવે છે કે ઈડા ખાવાથી શરીરમાં વિટામીન આવે છે. વિટામીન ડી અને વિટામીન સી ની વાતે ચાલે છે. આજના ડોકટરો પણ એમ કહે છે કે બટાટામાં ને લસણમાં વિટામીન છે ને એથી આગળ વધીને કહે છે કે ઈડામાં તો સૌથી વધુ વિટામીન છે. પણ અનુભવી પુરૂષ કહે છે કે આ બધી માન્યતાઓ ભૂલભરેલી છે. ખરૂં વિટામીન તે બ્રહ્મચર્યમાં છે. જ્યાં એની એકાંત હિંસા છે ત્યાં વિટામીન કયાંથી મળવાનું છે? જ્યાં અહિંસા છે, બ્રહ્મચર્ય છે ત્યાં સાચું વિટામીન છે. માટે બ્રહ્મચર્યનું પાલન કરો. સર્વથા બ્રહ્મચર્યનું પાલન ન કરી શકે તે “સ્વ-દારા સંતોષ”દેશથી તે બ્રહ્મચર્યનું પાલન કરે. બ્રહ્મચર્યમાં કેટલે લાભ છે. કોઈ એક માણસ કરેડો રૂપિયાનું દાન કરે અને સોનાનું ઓંયતળિયા જલું ધર્મસ્થાનક બંધાવે તે પણ મન-વચન-કાયાથી શુદ્ધ બ્રહ્મચર્ય પાળનાર વ્યકિત જે લાભ મેળવે છે તે સેનાનું રત્નજડિત ધર્મસ્થાનક બંધાવનારે પામી શકતું નથી. આવી બ્રહ્મચર્યમાં શકિત છે. દાન-દેનારને તે કદાચ અભિમાન આવી જશે કે મેં આટલું દાન કર્યું છે, આ ઉપાશ્રય બંધાવ્યું છે પણ બ્રહ્મચર્ય પાળનારને અભિમાન નહિ આવે. એક ગામડાંમાં કેઈ સંત વિહાર કરીને ગયા. જેનના દશ પંદર ઘર હતા. સંત પાટ ઉપર બેઠા. ગામમાં રહેતા મુખ્ય શ્રાવક છાતી પુલાવતે આવ્યો. પાટ સામે નજર કરી પણ નામ ન દેખાયું. એટલે કહે છે મહારાજશ્રી! જરા ઉભા થઈ જાવ. કેમ ભાઈ! ત્યારે કહે છે નેકરે પાટ ફેરવવામાં જરા ભૂલ કરી છે. એણે પાટ ફેરવીને નામ આગળ કઢાવ્યું ત્યારે એને શાંતિ થઈ. શું જાહેરાત કરવાની જીવની આકાંક્ષા છે! સંતને પાટેથી ઉઠાડવા તૈયાર થયે. દાન દેવામાં જે હૃદયથી નહિ છૂટતું હોય તે આમ બને છે પણ વિષયે જીતવાથી બ્રહ્મચર્યનું પાલન કરતા આત્મસાધના થાય છે. પાંચમું પરિગ્રહ વતઃ પરિગ્રહ પણ આત્મસાધનામાં વિનરૂપ છે. માટે જરૂરિયાતથી અધિક પરિગ્રહ સંગ્રહ ન કરવો જોઈએ. સંસારનું મૂળ આરંભ અને પરિગ્રહ છે. પરિગ્રહની તીવ્ર મૂછ મહાન આરંભ-પાપ કરાવે છે. જે કર્મબંધનથી બચવું હોય તો ધીમે ધીમે પરિગ્રહને ભાર હળવો કરે. જે કઈ માણસ ગાડામાં ગજા ઉપરાંત ભાર ભરે તે એના બળદ અધવચ થાકી જાય છે ને બેસી પડે છે. પછી એને પોતાના સ્થાને પહોંચવું પણ મુશ્કેલ થઈ પડે છે તેમ પરિગ્રહના ભારથી ભારે બનેલે આત્મા અધોગતિમાં જાય છે ને ભવવનમાં ભટક્યા કરે છે. Page #666 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૬૫ જમાલિકુમારને ઘણી ઋદ્ધિ હતી. માતા-પિતાની શીતળ છાયા હતી. બધા સંચાગા સાનુકૂળ હતા. એના ભૌતિક સુખમાં જશ પણ ખામી ન હતી. આજે તા આપના જીવનમાં કાંઈ ને કાંઇ તેા ઉપાધિ હશે. જમાલિકુમારને એ બધી સંપતિ તણુખલાતુલ્ય લાગી. કારણ કે પ્રભુની વાણી સાંભળી એના અંતરચક્ષુ ખુલી ગયા હતા. સમ્યગ્દર્શન પ્રગટી ચૂકયું હતું. ખંધુઓ! આટલા પ્રલેાભના આપવા છતાં જમાલિકુમાર લલચાતા નથી. એનું કારણુ સમ્યગ્-દર્શનની લહેજત છે. સભ્યષ્ટિ અને મિથ્યાદ્રષ્ટિમાં આસમાન જમીન જેટલુ અંતર છે. સમ્યષ્ટિ આત્માને મહેલ જેલ જેવા લાગે. ધન એ રાડા અને ફૂકા જેવું લાગે અને ગમેતેટલા દુ. 1માં પણ સુખનુ દન કરે અને એ આત્મા કર્મોને ચેલેન્જ આપે કે તમારે જે રીતે આવવું હાય તે રીતે આવી જાવ. અત્યારે મારામાં સમજણ છે, જ્ઞાન છે. અજ્ઞાન અવસ્થામાં મે દુઃખેા ઘણાં સહન કર્યો પણ આટલા લાભ ન થયા. હવે હું રાજાનેા પણુ રાજા છું. હવે મને અપુદ્દગલ પરાવર્તીન કાળથી વધારે કાળ દુ:ખી કરવાની તમારામાં તાકાત નથી. પરમાત્મપદને પામી જઈશ પછી તમારૂં જોર નહિ ચાલે. સભ્યષ્ટિ આત્માઓને આનંદ અનેાખા હોય છે. એને તા એમ થાય છે કે અનંતભવ ભમ્યા. હાશ....હવે મારે। છૂટકારા થશે. આ માનવજન્મ મારે। સફ્ળ થયા. સમકિતની પ્રાપ્તિ થઇ એટલે જાણે મને બધું મળી ગયું. એક વખતના પરદેશી રાજા મહાન પાપી હતા. પણ કેશીસ્વામીને ભેટો થતાં પવિત્ર બની ગયા. ધર્મીમય જીવન બનાવી દીધું. છેલ્લે સૂશ્ચિંતા રાણીએ ઝે આપ્યું છતાં ઝેર આપનાર સૂરિકતા રાણી પ્રત્યે જરા પણ રાષ ન આવ્યા અને શુભ ભાવનામાં સમાધિપૂર્વક કાળધર્મ પામીને પહેલા દેવાકમાં સુર્યાલ વિમાનના માલિક સુર્યાલ નામના મહર્ષિ ક દેવ થયા. એક વખત ભગવાન મહાવીરસ્વામી આમલકમ્પા નામની નગરીની બહાર ઉદ્યાનમાં પધાર્યા છે તે વખતે સુર્યાભદેવ એક મેટા વિમાનમાં બેસીને પાતાના વિશાળ પરિવાર સાથે ભગવાનને વદન કરવા માટે આવે છે. દેવલાકની ધામ સાહ્યબીમાં વસનાર દેવ પણુ દેવલેાકના નાટક જોવાના પડના મૂકીને પ્રભુની પાસે આવ્યેા. એને આત્માની કેવી લગની હશે! ખૂબ ભાવપૂર્વક પ્રભુને વંદન કરીને પૂછે છે હે પ્રભુ! હું લવી છું કે અભવી છું? ત્યારે ભગવત કહે છે હે સૂર્યાલ! તુ ભવી છે, અલવી નથી. હે નાથ! હું સમકિતી છું કે મિથ્યાત્વી? ત્યારે ભગવત કહે છે કે સૂર્યાલ! તુ સમકિતી છે મિથ્યાત્વી નથી. હે ભગવંત! હું પરિત્ત સંસારી છું કે અપત્તિ સંસારી? હૈ સુર્યાભ! તુ પરિત સંસારી છે અપરિત્ત સંસારી નથી. હું ભગવત! હું આરાધક છું, કે વિરાધક છું...? ત્યારે ભગવત કહે છે તું આરાધક છે, વિરાધક નથી. મુખેથી આવા સુંદર:જવાબ સાંભળીને સુર્યાભદેવને આન થયા. હૈયું હર્ષોંથી નાચી ઉઠયું. Page #667 -------------------------------------------------------------------------- ________________ ૬૨૬ શારદા સરિ સુભદેવને એના વૈભવમાં, દેવીઓના નાટકમાં અને આદર સત્કારમાં જે આનંદ ન આવે તેનાથી અનંતગણે આનંદ પ્રભુના વચન સાંભળીને આવ્યા. એ સમજાતે હતું કે દેવકની અદ્ધિ અને સુખ પણ એક દિવસ તે મારે છોડવાના છે. તેમાં જે આસકત બનીશ તે મને દુર્ગતિમાં લઈ જશે. માટે એમાં આસક્ત થવા જેવું નથી. સમકિત દષ્ટિ આત્મા આરાધક થવા ઇરછે પણ વિરાધક થવાનું ન ઇચછે. એટલે વિરાધનાથી ખૂબ સાવધાન રહે છે. એ સમજે છે કે આ અમૂલ્ય માનવજીવનમાં મહાન મુશીબતે આરાધના કરવાની સુંદર તક સાંપડી છે, છતાં પ્રમાદ, આળસ અને કષાયને વશ થઈને હું જેટલી કરવી જોઈએ તેટલી આરાધના કરી શકતું નથી. અહલ્પ આરાધના થાય છે ત્યાં વળી વિરાધના કરીને કયાંય પાપ બધું ? જે તેનાથી વિરાધના થઈ જાય તે એનું હૈયું કંપી ઉઠે. દિલમાં ડંખ લાગે કે મેં આ શું કર્યું? કમાણી કરવાના અવસરે મેં કયાં આ બેટનો ધંધો કર્યો! એ કેણ મૂખ હેય કે ખૂબ મહેનત કરીને મેળવેલી લક્ષ્મીને પેટને બંધ કરીને ગુમાવી દે. થેડી આરાધના કરીને જે કંઈ પુણ્ય ઉપાર્જન કર્યું તેને વિરાધનાની ચિનગારી ચાંપીને બાળી નાંખવું તે મુર્ખાઈ ભરેલું છે. દેવાનુપ્રિયે! સમ્યગદર્શનની ખૂબી તે જુઓ! ગાયના શીંગડા ઉપર સરસવને દાણ રહે તેટલીવાર પણ જે સમ્યગદર્શન સ્પશીને ચાલ્યું જાય તે પણ સંસાર પરિમિત થઈ જાય છે. જે આત્મા ઉપર સમ્યક્ત્વની મહેર લાગી ગઈ તેને નકકી થઈ ગયું કે આ જીવ અર્ધપુદગલ પરાવર્તન કાળે મોક્ષે જશે. અર્ધપદ્દગલ પરાવર્તન કાળ નાનેસને કાળ નથી. દશ કેડાર્કોડી સાગરોપમના છ આરા થાય, ઉત્સર્પિણી કાળના છ આરા અને અવસર્પિણી કાળના છ આરા મળીને વીસ કેડાડી સાગરોપમનું એક કાળચક્ર થાય. એવા અનંતા કાળચક્ર જાય ત્યારે એક પુદ્ગવપરાવર્તન થાય. તેમને અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળ એટલા સમયમાં અનંતી ચોવીસીઓ થઈ જાય. પછી મોક્ષે જવાનું છતાં આટલે આનંદ કેમ? અર્ધપુદ્ગલ પરાવર્તનનો આટલે બધે કાળ હેવા છતાં સિંધુની અપેક્ષાએ બિંદુ જે છે. અનંતકાળથી આપણે જીવાત્મા ભવસાગરમાં રખડી રહ્યો છે. હવે આટલા સમયે તે એને છૂટકારો થશેને? તેને સમકિતી જેને આનંદ થાય છે. સમકિત આવ્યા પછી માનવીના વિચારેનું પરિવર્તન થઈ જાય છે ને એની બહિર્મુખદ્રષ્ટિ અંતર્મુખ થઈ જાય છે. સમ્યદષ્ટિ આત્મા જે ઉત્કૃષ્ટ આરાધના કરે અને ક્ષાયક સમિતિ પામે છે તે ભવમાં મેક્ષે જાય છે અને તે ભવે ન જાય તે ત્રીજા ભવે તો અવશ્ય મેક્ષમાં જાય અને જઘન્ય આરાધના કરે તે સાત આઠ ભવે મેલે જાય છે. જેમ કોઈ ગરીબ માણસને ધન મળી જાય તે ખુમારીમાં મસ્ત રહે છે તેમ સમકિતદષ્ટિ આત્મા પણ સમકિતની ખુમારીમાં મસ્ત રહે છે. સમકિતદષ્ટિ આત્મા Page #668 -------------------------------------------------------------------------- ________________ શરદા સરિતા કયારે પણ સિદ્ધાંત વિરૂદ્ધ શ્રી જિનેશ્વર ભગવંતના વચનવિરૂદ્ધ એક શબ્દ પણ ઉચ્ચારતે નથી ને કઈ સિદ્ધાંત વિરૂદ્ધ બોલનારને સંગ કરે નહિ. તેનાથી સદા દૂર રહે. સમ્યકત્વ એ તેજવી રત્ન છે. એ આપણી બેદરકારીના કારણે અથવા તે મિથ્યાદષ્ટિની સંગતના કારણે મિથ્યાદષ્ટિના પરિચયમાં લૂંટાઈ ન જાય, એવાઈ ન જાય તેનું પૂરતું ધ્યાન રાખવું જોઈએ. સમકિતના પાંચ અતિચાર બતાવ્યા છે. શંકાઃ જૈન ધર્મમાં શંકા કરવી, કંખાઃ અન્ય મતની આકાંક્ષા કરવી, વિતિગિચ્છાઃ કરણના ફળમાં સદેહ રાખો પર પસંડ પરશંશાઃ પાખંડીની પ્રશંસા કરવી અને પરપાસડ સંથઃ મિથ્યાત્વને પરિચય કરે. જેન ધર્મની શંકા થાય તો અન્ય મતની આકાંક્ષા જાગે. મિથ્યાત્વીને પરિચય થતાં તેની પ્રશંસા કરવાનું મન થાય એની પ્રશંસા કરવામાં પણ મિથ્યાત્વની પુષ્ટિ થાય છે ને સમકિત મલીન બને છે. જેમ પેટમાં સારું અને છેટું, કાચું ને પાકું ગમે તેવું ભેજન નાંખવાથી પેટ બગડે છે તેમ જેને તેને પરિચય કરવાથી ને જેનું તેનું સાંભળવાથી આત્મા પણ બગડે છે, પેટ બગડશે તે દવા લેવાથી સારું થઈ જશે પણ સમ્યકત્વ મલીન થવાથી આત્મા બગડશે તો તેને શુદ્ધ થતાં મહેનત પડે છે. સમક્તિને ટકાવવા માટે સતત સંતસમાગમમાં આવવું જોઈએ. જિનવાણીનું અહર્નિશ પાન કરવું જોઈએ ને સારા પુસ્તકનું મનનપૂર્વક વાંચન કરવું જોઈએ. જમાલિકુમારનો આત્મા કે મહાન પવિત્ર બની ગયો છે. એની માતા પ્રલોભનો આપે છે પણ એ તે જડબાતોડ જવાબ આપીને માતાને મૌન કરી દે છે. માતાએ કહ્યું તું આ તારી સુંદર સ્ત્રીઓ સાથે ભેગ ભેગવ ત્યારે કહ્યું હે માતા! એ તે હાડકાને માળે અને અશુચીનું ઘર છે, એમાં શું મેહ પામવા જેવું છે? ફરીને માતાએ કહ્યું કે તારા દાદાના દાદાની ઉપાર્જન કરેલી લમી આપણા ઘરમાં છે તે એ વિપુલ સંપત્તિને ભેગવટે કર. હવે એને શું જવાબ આપશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર –અગ્નિ શર્મા અને ગુણસેનને પૂર્વથી ત્રણત્રણ ભવથી વૈર ચાયું આવે છે આ ચોથા ભાવમાં પતિ-પત્ની તરીકે ઉત્પન્ન થયા છે. પતિનું નામ ધનદેવ અને પત્નીનું નામ ધનશ્રી છે. બંને એક રાશી છે છતાં તેમના સ્વભાવમાં આસમાન જમીન જેટલું અંતર હતું. પરણીને આવી ત્યારથી ધનશ્રી ધનદેવ પ્રત્યે દ્વેષભાવ રાખતી હતી. કેઈ દિવસ એની સાથે પ્રેમથી હસીને એ બેલતી નહિ. ધનદેવ એને પ્રેમથી બેલાવતો કે હે ધનશ્રી! તું શા માટે આટલી બધી દુખી રહે છે પણ એ એને સ્વભાવ છેડતી નથી. ધનદેવને જેવે ને એના મનમાં એમ થાય કે કયારે એનું કાટલું કાઠું? એને મારી નાંખુ? પૂર્વના વૈર કેવા કામ કરે છે. આ માટે જ્ઞાનીઓ કહે છે કે કર્મબંધ કરતી વખતે ખૂબ સાવધાન રહો. આટલું દુખ આપવા છતાં ધનદેવ એમ નથી કહેતે Page #669 -------------------------------------------------------------------------- ________________ ૬૨૮ શારદા સરિતા કે આ સ્ત્રીએ મારે ભવ બગાડે ને મને કુભાય પત્ની મળી. હોય, મારા કર્મને ઉદય! એમ સમતાભાવ રાખે છે. પિતાની આજ્ઞા મળવાથી નગરમાં ઉદ્દઘાષણ કરાવી ધનદેવે ખૂબ હઠ કરી એટલે તેના પિતા વૈશ્રમણ શેઠે પરદેશ કમાવા જવાની રજા આપી તેથી ધનદેવકુમારને ખૂબ આનંદ થયો. બસ હવે મારી આશા પૂર્ણ થશે. ધનદેવે જવાનું નકકી કરી આખા નગરમાં ઘેષણ કરાવી કે સુશમનગરની પ્રજાને જાહેરખબર આપવામાં આવે છે કે વૈશ્રમણ શેઠને પુત્ર ધનદેવકુમાર આવતીકાલે વ્યાપાર કરવા માટે તામ્રલિપ્તી નગરીમાં જવાના છે તે જેને જેને વ્યાપાર કરવા આવવાની ઈચ્છા હોય તે તૈયાર થઈ જશે. જેની પાસે પૈસાની સગવડ નહિ હોય, અગર તે ભાથાની વિગેરે મુસાફરીની સામગ્રી નહિ હોય તે બધું ધનદેવ પૂરૂં કરશે. આ ઉદ્ઘેષણ સાંભળી નગરમાં વસતા ઘણાં વહેપારીઓ ધનદેવની સાથે તામ્રલિપ્તી નગરી જવા માટે તૈયાર થયા. આ તરફ ધનદેવે પણ પરદેશમાં જવા માટે ધનની, વ્યાપારની તેમજ વાહનની બધી તૈયારી કરી લીધી. અને સુશમનગરથી કયારે પ્રયાણ કરવું તેને સમય પણ નકકી કરી લીધે. ધનદેવ પરદેશ જાય છે તે સમાચાર જાણીને ધનશ્રીને આનંદ થયે કે એ ભલે જતાં. કારણ કે એને તે નદક સાથે પ્રેમ હતું એટલે એ જશે તે વચમાંથી સાલ જશે. હું નિરાંતે નંદક સાથે આનંદ કરીશ. બસ, પછી તે એની સાથે રહીશ. નંદક સાથે ધનશ્રીને વાત થઈ કે એ જશે પછી આપણે આનંદ કરીશું. ત્યારે નંદક કહે છે મારે તે એમની સાથે જવાનું છે. કેઈ હિસાબે હું રોકાઈ શકું તેમ નથી. નંદક એના શેઠની સાથે જાય છે એ જાણી તેને ખૂબ દુખ થયું. ત્યારે એણે વિચાર કર્યો કે ગમે તેમ કરીને હું પણ મારા પતિની સાથે જાઉં તે મારું કામ થાય. આ પ્રમાણે વિચાર કરીને માયાવી ધનશ્રી શું કરે છે. મલીન હૃદયના માનવીને કેવા નાટક કરતાં આવડે છે. ઉપરથી નેહ બતાવતી ધનશ્રી કહે છે સ્વામીનાથ! આપ પરદેશ જાઓ છો પણ મારું શું થશે? મને તમારા વિના ક્ષણવાર ગમતું નથી. આપને થોડી વાર ઘરમાં ન જોઉં તે મારું મન અધીરું બની જાય છે. તે હવે તે આપ છ-બાર મહિને આવશે ત્યાં સુધી હું આપના વિના કેવી રીતે રહી શકીશ? આટલું બોલતાં બોલતાં તે એની આંખમાંથી આંસુની ધાર થઈ. ધનદેવના મનમાં થયું કે આજે તે મારા ધન્યભાગ્ય છે કે પત્ની આટલા પ્રેમથી મારી સાથે બેલી, ધનદેવ કહે છે હું તે તને લઈ જાઉં પણ પરદેશમાં સ્ત્રી બંધનક્ત છે. હું તને ખબર આપતે રહીશ અને બને તેટલી વહેલી તકે પાછો આવીશ. ત્યાં સુધી તું અહીં રહીને આ વૃદ્ધ માત-પિતાની Page #670 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૬૨૯ સેવા કરજે. પતિના આવા વચન સાંભળીને કપટી ધનશ્રી કહે છે સ્વામીનાથ! આપની વાત સત્ય છે. માતા-પિતા પ્રત્યે મને ખૂબ પ્રેમ છે. પણ જો તમે મને મૂકીને ચાલ્યા જશે તે હું મારા પ્રાણ છોડી દઈશ. એમ બેલીને ઉંચા સાદે રૂદન કરવા લાગી. આ સાંભળીને ધનદેવની માતા શ્રીદેવી ત્યાં દેડી આવ્યા. એટલે ધનશ્રી બહાર આવી. શ્રીદેવી પૂછે છે બેટા! શું છે? મારા દીકરાએ કંઇ કહ્યું છે? મારે ધનદેવ કદી ઉંચા સ્વરે બોલે તેવો નથી. વહુને પૂછે છે પણ એ તે રડવામાંથી ઉંચી આવતી નથી. ત્યારે ધનદેવને પૂછે છે કે શું છે? ત્યારે કહે છે બા ! એને મારી સાથે આવવું છે. મેં કહ્યું કે તું માતાની સેવા કરજે એટલે રડે છે. વહુને ખૂબ સમજાવી પણ એને પતિની સાથે જવું છે તેને નિર્ણય જાણુને કહે છે બેટા ! તું અમારી ચિંતા ન કરીશ, પણ ધનશ્રીને સાથે લઈ જા, એટલે એને શાંતિ થાય. માતાએ ધનશ્રીને સાથે લઈ જવાની રજા આપી, પણ એને ક્યાં ખબર છે કે ધનશ્રી તારા દીકરાને કેવા કષ્ટમાં નાંખશે. માતા હજુ પુત્રને શું કહેશે અને ધનશ્રી સાથે જઈને શું કરશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૭૧ ભાદરવા વદ ૧૦ ને શુક્રવાર તા. ૨૧-૯-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન ! અનંતકરૂણાનિધી શાસ્ત્રકાર ભગવંતે શાસ્ત્રવાણીનું નિરૂપણ કર્યું. તેમાં જમાલિકુમારને અધિકાર ચાલે છે. જમાલિકુમાર દીક્ષા લેવા તત્પર બન્યા છે ત્યારે એમની માતા એમને સંસારમાં રોકાવા માટે સમજાવે છે. એકેક પ્રભને આપે છે. પણ જેને સંસાર દાવાનળ લાગે છે તે જીવ સંસારમાં રાચે નહિ. સમક્તિ દૃષ્ટિ આત્મા પૂર્વકર્મના ઉદયથી દીક્ષા ન લઈ શકે પણ સંસારમાં ખૂંચે નહિ. સંસારમાં રહેવું પડે તે રહેવું એ વાત જુદી છે ને સંસારમાં રમવું એ પણ જુદી વાત છે. ભગવાન કહે છે હે જીવ! તમે સંસારમાં રહો પણ રમે નહિ. જમાલિકુમાર સંસારમાં રહ્યા હતા પણ રમ્યા ન હતા તે એક વખત પ્રભુની વાણી સાંભળીને સંયમ લેવાના ભાવ જાગ્યા. જમાલિકુમાર સંયમ લેવા માટે ઉત્સુક બન્યા છે. એ સંયમ શા માટે લે છે? તેમને સંયમ લેવાને ઉદ્દેશ શું છે? મેક્ષમાં જવાને. મોક્ષમાં કયારે જવાય? મોહને મારે તે મેક્ષમાં જવાય. મેહના અક્ષરે બે છે. મે એટલે મોક્ષ અને હ એટલે હરણ કરવાવાળ. મોહ એટલે મેક્ષમાં જતાં અટકાવનારો. જીવને મોક્ષમાં જતાં રૂકાવટ કરનારું હોય તે તે મોહનીય કર્મ છે. મેહનીય કર્મ આદિ ચાર ઘાતી કર્મો દૂર થાય Page #671 -------------------------------------------------------------------------- ________________ ૬૩૦ શારદા સરિતા એટલે કેવળજ્ઞાન થાય. કેવળજ્ઞાન અને કેવળદર્શન મેહનીય કર્મના ક્ષય થયા પછી પ્રગટ થાય. આઠ કર્મોમાં રાજા મોહનીય કર્મ છે અને બાકીના સાત કમેં તેની પ્રજા છે. તે સાત કર્મો તે બિચારા ભલા માણસો જેવા છે. પણ મેહનીય કર્મ તે જબરદસ્ત ગુડ છે ને તે ખૂબ ઉંડે છે. પણ તમને લાગી રહ્યો રૂડે. ભગવાને કર્મના આઠ પ્રકાર બતાવ્યા છે. તેમાં મોહનીય કર્મ મૂળ છે ને આઠ પ્રકારના કર્મો તે વૃક્ષ છે. તેમાં સાત પ્રકારના કર્મો તે તેના ફળ છે. જે આત્માઓ મોહનીય કર્મની નાટક-કળાને સમજી ગયા તે તે સંસાર છોડીને નીકળી ગયા. તીર્થકર અને ચક્રવતિઓએ આત્માના સ્વરૂપને સમજીને મોહનીય કર્મની ભયંકરતાથી મુકત બનવા માટે સંયમ લઈ લીધે. તમારે પણ આ રીતે સંસાર છોડવા જેવું છે. તમે સર્પ તે જોયો છે ને? (જવાબ-હા). આંખથી જોયો છે પણ તેનો સ્પર્શ કર્યો નહિ હોય. જેનું શરીર મખમલના ગાદલાં કરતાં સુવાળું છે. મખમલના ગાદલા પણ તેની પાસે કંઈ હિસાબમાં નથી તેમજ તેના શરીરની કે મળતા પણ ખૂબ છે. છતાં તેમને તેના શરીરની સુંવાળાશને અનુભવ લેવાનું મન થાય ખરૂં? “ના,” કેમ ન થાય? તે ભયંકર ઝેરી સર્પ છે તેથી. બસ, મારે તમારી પાસે એટલું બોલાવવું હતું. એ રીતે સમજે તે મેહનીય કર્મ પણ સર્પ જેવું છે. તે બહારથી મુલાયમ અને સુંવાળું તમને ભોગવવામાં દેખાય છે પણ તેનું પરિણામ શું આવશે તે ધ્યાન રાખજે. તમારા બંગલામાં ટાઈલ્સ કેવા સુંવાળા હોય છે. તેના ઉપર કઈ વાર પાણી પડે તે પગ લપસી જાય ને? પછી હાકું પણ ભાંગી જાય ને! તેમ આ મેહનીય કમેં ઘણાના હાડકા ભાંગી નાંખ્યા છે. તમને દ્રવ્યસર્પને જેટલે ભય છે તેટલે આ મોહનીય કર્મરૂપી ભાવસપનો ભય કેમ નથી લાગતું? અહે! જીવ એનો ભય પામવાને બદલે તેને ગળે વળગાડીને ફરે છે. આ તો મારે ભાઈ છે ને આ તે મા બાપ છે. આ મારી માતા છે કે આ મારી બહેન છે. આ તો મારા ફલાણા સગા છે ને આ તે મારા ટુકડા સગા છે. કેટલા સગપણરૂપી મેહનીય કર્મરૂપી સર્પને તમે છાતીએ વળગાડીને ફરે છે? સર્પનું ઝેર તો તમારે એક ભવ બગાડશે પણ મેહનીય કર્મરૂપી સપનું ઝેર તે જીવને અનંતે સંસાર વધારશે. માટે સમજીને ઘાતી કર્મો ઉપર ઘા કરતા શીખો. હવે બીજી રીતે વિચાર કરીએ. તમે લુહારને તો જે હશે ! લુહાર બધા હથિયાર બનાવે છે. તેમાં તે હાથકડી અને પગની એડી પણ બનાવે છે. તે હાથકડી અને પગની બેડી કેઈ શેતાનને પહેરાવવા માટે હોય છે. તમે અઢારથી એકવીસ વર્ષની ઉંમરના થયા ત્યાં તમને પણ હાથકડી કે બેડી બાંધે છે. ત્યાં સામેથી હાથ આપો છો. મારે કહેવા આશય સમજી ગયા ! હાથ લાંબો કરીને પહેરી છે ને? મારે એનું સ્પષ્ટીકરણ કરવાની જરૂર નથી, કે તમે કઈ બેડી પહેરી, કારણ કે તમે તે Page #672 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૬૩૧ પરણેલા છે. ચોરીમાં ચાર ફેરા ફર્યા તેનો મતલબ શું? ચેરીમાં જે ચાર છેડ હતાં તે છે. તમને સૂચન કરે છે કે તું ચાર ગતિના ફેરાને વરી ચૂળે. એકેક છોડ ઉપર સાત સાત માટલા હોય છે. તે સાત ચેક અાવીસ થયા. અવીસ શું છે? તે તમને ખબર છે ને? એ અફવીસ મેહનીય કર્મની પ્રકૃતિ છે. જે જીવને પિતાના ઘેરામાંથી બહાર નીકળવા ન દે. હવે જે તમારે ચાર ગતિ રૂપી જેલમાંથી છૂટવું હોય તે ચારિત્રમાં આવવું પડશે. તેના વગર આત્માની સિદ્ધિ નથી. મહાનુભાવ! સમજે. સંસાર એ તો કાજળની કોટડી જેવો છે. કેઈ માણસ એમ વિચાર કરે કે કાજળની કેટડીમાં રહીને પણ મારા કપડાને ડાઘ ન પડવા દઉં તે તે બનવું અશક્ય છે. તેમ સંસારમાં રહીને આત્મકલ્યાણ કરવું તે મુશ્કેલ છે. આત્માને મુક્તવિહારી બનાવવો હોય તે સંસારના બંધન તેડે છુટકે છે. એક વખત સંસાર બંધનરૂપ લાગવો જોઈએ. સંસારમાં ગમે તેટલા સુખ હોય તો પણ એ બંધનરૂપ છે. પણ એને સંસાર પ્રત્યે રાગ છે એટલે સંસાર બંધનરૂપ લાગતું નથી. રાગ અને દ્વેષ આ બે જીવને બંધનકર્તા છે. એ બંને કર્મના બીજ છે. આ સંસારમાં તમને જે કઈ રેકતું હોય તે તે રાગ છે. દરેક જડ પદુગલો ઉપર રાગ જીવને સંસારમાં ડૂબાડે છે. જે રાગનું બંધન કપાય તે સંસારથી છુટાય. રાગ અને દ્રષના બંધને કાપવાને જે પુરૂષાર્થ છે તે સાચે સમ્યક પુરૂષાર્થ છે, બાકી બધા પુરુષાર્થ સંસારબંધનને છે. માટે જે વીતરાગ વાણી તમારા ગળે ઉતરતી હોય તે હવે સંસારને મેહ ઓછું કરે. જેને એ સમજાઈ ગયું છે કે આ સંસાર કાજળની કેટડી છે, કારાગૃહ છે એવા જમાલિકુમાર સંયમપંથે પ્રયાણ કરવા તૈયાર થયા છે. પણ માતા કહે છે હે મારા વહાલસોયા પુત્ર! તું આ તારા દાદાના દાદાની અર્જિત કરેલી અદ્ધિને ભેગવ પછી નિરાંતે દીક્ષા લેજે. તારી ઈચ્છા પ્રમાણે લક્ષ્મી વાપર. તારે જેમ કરવું હોય તેમ કરવાની છૂટ છે. પણ દીક્ષા લેવાની વાત હમણું છોડી દે. તું અમારે એકનો એક દીકરો છે. તું દીક્ષા લઈશ તે આ લક્ષ્મી કેણુ ભેગવશે ? માટે અમારી વાત માની જા. હવે જમાલિકુમાર શું કહે છે "तएणसे जमालि खत्तिय कुमारे अम्मापियरो एवं वयासी तहाविणं त अम्मयाओ ન તુ મને હવે વંવદ ૧ તે ગાયા ! સT-1 ના પતિ પર્વ खलु जम्मताओ हिरन्ने य सुवन्ने य जाव सावएज्जे अग्गिसाहिए, चोर साहिए, रायसाहिए, मच्चुसाहिए दाइय साहिए अग्गिसामन्ने जाव याइय सामन्ने अधुवे अणिसिए, असासऐ पुवि वा पच्छा वा अवस्त विप्पजहियव्व भविस्सइ से केसणं जाणइ तं चेव जाव पव्वइत्तए।" Page #673 -------------------------------------------------------------------------- ________________ ૬૩૨ શારદા સરિતા | હે માતા તથા પિતાજી! આ તમે સેનું અને ઝવેરાત આ બધી સારભૂત મિલ્કત ભોગવીને તમે મને દીક્ષા લેવાનું કહે છે પણ વિચાર તે કરો એ મિલ્કત ઉપર કેટલા આક્રમણ આવે છે? અવસર આવ્યે અગ્નિને સ્વાધીન થાય છે. ચેર ડાકુએથી લૂંટાય છે. જરૂર પડયે એ બીજા રાજાઓને પણ સ્વાધીન થાય છે. ભાગીદાર પણ તેમાં ભાગ પડાવે છે. પાણીના પૂરમાં તણાઈ જાય છે અને છેવટે મૃત્યુ આવે ત્યારે છેડીને જવું પડે છે. એટલે એ અનિત્ય છે, ચંચળ છે. પહેલાં કે પછી એને છોડવાની છે એટલે કોને ખબર છે કે કે પહેલાં જશે ને કેણુ પછી જશે? તેથી મને એને બિલકુલ મોહ નથી. બસ, મારે તે તમારી રજા મળે સંયમ લેવાની ઉત્કૃષ્ટ ભાવના છે. આગળ ચલાવતાં જમાલિકુમાર કહે છે હે માતા-પિતા ! તમે કહે છે કે આટલી બધી સંપત્તિ કોણ ભગવશે? તો સંપત્તિ અસ્થિર છે. એઠવાડ જેવી છે. મારા બાપદાદાઓ ભેગવીને ગયા અને હું પણ જઈશ. એમાં સુખ નથી. જે સંપત્તિમાં સુખ હેત તે મોટા મોટા ચક્રવર્તિઓ કે જેની સેવામાં દેવ હાજર રહેતા હતા તે પણ છે ખંડની સંપત્તિને છોડીને શા માટે ત્યાગના પથે ગયા? ચક્રવર્તિની ઋદ્ધિ કેટલી હોય છે? એ સાંભળીને પણ તમને આશ્ચર્ય થશે. ચાર કોડ મણું અનિત સીઝ, લૂણ દશ લાખ મણ લાગી, તીન કોડ ગોકુળ નિત દૂઝે, તેથી ન હુઆ અનુરાગી છે. ભારત કેટલી બધી સંપત્તિ! ૯૬ કેડ પાયદળ લશ્કર છે. જેના રડે રેજ ચાર કેડ મણ અનાજ ધાય છે. તેમાં જ દશ લાખ મણ તે મીઠું વપરાય. એના દાળ-શાકના વઘારમાં જ ૭૨ મણ હિંગ વપરાતી હતી. ત્રણ કેડ ગોકુળની ગાયનું દૂધ વપરાતું અને ૯૬ કેડના લશ્કરને પગાર આપવા કેટલું ધન જોઈએ ? આટલા ઉપરથી સમજી જાવ કે ચક્રવર્તિની અદ્ધિ કેટલી હશે? આટલી સમૃદ્ધિ હેવા છતાં ભરત આદિ ચક્રવર્તિઓ તેમાં રગદોળાયા નહિ. તેઓ સંપત્તિવાન હોવા છતાં તેનાથી અલિપ્ત રહેતા હતા. ભરત ચક્રવર્તિ અંતરજાગૃતિ માટે માણસ રેકતા હતાં. ને એમના માણસને કહેતા હતા કે હું રાજ્યસંપત્તિમાં જ્યારે પૃદ્ધ બની જાઉં ત્યારે આ કેરો કાગળ મારી સામે ધરીને મને કહેજે કે ચેત ચેત ભરહે નરરાયા, કાળ ચપેટા દેત હૈ” ' હે ભરત મહારાજા! ચેતો, ચેતે, તમારા માથે કાળ ઝપટ મારી રહ્યો છે. એણે તે પૈસા ખર્ચીને માણસો ક્યા હતા ને તમને તે વગર પૈસે સંતે જ જાગૃત કરે છે કે જાગે. ક્ષણ ક્ષણ લાખેણું જાય છે તે પણ તમે જાગતા નથી, કારણ કે સંસારમાં ગળાબૂડ ખૂંચી ગયા છે. એક વાર સમ્યદર્શન આવી જાય તે તમારું જીવન પલટાઈ જાય. પછી આ સંપત્તિ તમને વિપત્તિરૂપ લાગશે. Page #674 -------------------------------------------------------------------------- ________________ ૬૩૩ શારદા સરિતા સમ્યગદર્શનની તાકાત જેવી તેવી નથી. સમ્યગદર્શનની એટલી બધી જબ્બર તાકાત છે કે ગમે તેટલી સંપત્તિના ઢગલા મળ્યા હોય તો પણ ચિત્તને અડે નહિ, ચિત્તને મહેકાવે નહિ, ઉન્માદી બનવા દે નહિ તથા પૂર્વના અશુભ કર્મોદયે ગમે તેટલી આપત્તિઓ ઘેરી વળી હોવા છતાં ચિત્ત સમતલ રહે, સાવધાન રહે, દીનદુઃખી ન બને. આ સમ્યગદર્શનની તાકાત છે. વીતરાગ પ્રભુ પરના અથાગ રાગની અને જિનપ્રભુએ કહેલા જીવ અજીવ-આશ્રવ સંવર વિગેરે તત્ત્વ પરની અથાગ શ્રદ્ધાની આ તાકાત છે. ભરત ચક્રવર્તિ પાસે છ ખંડનું ઐશ્વર્ય, ચૌદ રત્ન, નવ નિધાન આ સંપત્તિના ઢગલા હતા, છતાં તેમાં લેપાયા નહિ. એના ઉપર જરા પણ આસકિત ન હતી. અનાસકત ભાવે જળકમળવત અલિપ્ત ભાવે રહેતા હતા. પૂર્વભવમાં ચારિત્રનું પાલન કરી મહાન સમ્યગદર્શન અને સમાધિની સાધના કરીને આવેલા એટલે એના સુસંસ્કારના બળે અહીં છ ખંડનું સામ્રાજ્ય મળ્યું છતાં ઉત્તમ સમાધિ રાખી શક્યા. અંતે અરિસાભુવનમાં કેવળજ્ઞાન પામી ગયા. અનાસક્ત ભાવનું આ ફળ છે. બંધુઓ! સંસારમાં તમે અનાસક્ત ભાવે રહે. ચારિત્ર ન લઈ શકો ને સંસારમાં રહો તે કેમ રહેવું તે શીખે. જેમ નાવ સમુદ્રમાં રહે છે, તરે છે પણ જે એમાં કાણું ન પડે તે એ પાર ઉતરી શકે છે. તેમ આ સંસારસમુદ્રમાં જીવનરૂપી નાવમાં પાપને ભાર ન વધી જાય તે માટે સતત સાવધાની રાખે. તમને જેમ સાપનો ભય લાગે છે તેમ પાપને ભય લાગે છે ખરો? (શ્રેતાઃ પાપને ડર લાગે તે ખરો). આ ઉત્તર સાચે આપે છે? આનો જવાબ જીભથી નહિ પણ જીવનથી આપે. જીભથી ઘણાં જવાબ આપ્યા. આ દેહરૂપી બારદાનને સાચવવા થાય તેટલા પાપકર્મો કર્યા છે. તેનું કારણ એ છે કે તમને માલ કરતાં બારદાનની કિંમત વધુ સમજાય છે. પણ હું તમને પૂછું છું કે કિંમત માલની કે બારદાનની? હોઠેથી નહિ તમારા હૈયાથી જવાબ આપો. આત્મારૂપી માલ કષાય- રાગ દ્વેષ-હ-ઇર્ષ્યા અને અભિમાન દ્વારા લૂંટાઈ રહ્યો છે તેનું તમને ભાન છે? દેહના શણગારમાં દેહીને ન ગુમાવે મકાનની માવજતમાં માલિકને ન વિસારે. દેહના સુખ ખાતર દેહીને ગીરો મુકનાર આબાદ દેવાળીયો છે. દેખાતું બધું સંદર્ય આત્માને લીધે છે. આત્માનું અહિત કરી ભોગે પાછળ દોડનાર પાગલ છે. જે પાગલ છે, દિવાને છે તે સંસારમાં મોજ માણી શકે છે. બાકી સમકિતી આત્મા તે એમ સમજે કે આ સંસાર કે છે? માટી તણે સંસાર આ, માટીની માનવજાત છે, માટી તણ માયા બાંધીને, માટીની મહેલાત છે, માટી તણું ઓ માનવી, કયાં માટીમાં રઢીયાત છે. ચાર દિનની ચાંદની અને અંધારી રાત છે. Page #675 -------------------------------------------------------------------------- ________________ ૬૩૪ શારદા સરિતા આ સમસ્ત સંસાર માટી જે અસ્થિર છે. મનુષ્યનું શરીર પણ મટી જેવું નાશવંત છે. આ મોટી મોટી મહેલાતેમાં હાલી રહ્યા છે તે પણ માટીની બનેલી છે. વરસાદની હોનારતમાં મજબૂત મહેલાત પણ જમીનદોસ્ત થઈ ગઈ. તમારી પાસે પૈસા વધે એટલે એમ થાય છે કે આ મુંબઈની સાંકડી ગલીઓમાં મારે નથી રહેવું. મારે તે વાલકેશ્વરમાં દરિયા કિનારે રહેવા જવું છે. જ્ઞાનીની દ્રષ્ટિમાં આવા જ દયાને પાત્ર છે. આરંભ સમારંભ પાપના કાર્યો છે. સમ્રાટ અશોકનો દીકરે સંપ્રતિ એક વખત મહાન વિજ્ય મેળવીને પિતાના નગરમાં આવે છે. એને સ્વાગતમાં આખું નગર ઉમટયું છે. જ્ય હેવિજય હે એવા શબ્દોથી તેને વધારે છે. જયજયકાર બેલાવે છે. લોકોના દિલમાં આનંદ આનંદ છે. બધા આવ્યા પણ સંપ્રતિ રાજાની માતા દીકરાના કપાળમાં કુંકુમનું તિલક કરવા કે એને આશીર્વાદ આપવા પણ ન આવી. ત્યારે સંપ્રતિના મનમાં થયું કે બધા આવ્યા છે. જોકે મને મંગલ શબ્દોથી વધારે છે. સૌના મુખ ઉપર હર્ષની છોળે ઉછળે છે પણ એક મારી જન્મદાતા માતા કેમ નથી આવી? વિજયના મંગલ વધામણ પતી ગયા એટલે તરત સંપ્રતિ રાજા દેડતા માતાના મહેલે આવ્યા. તે વખતે માતા મહેલના એક ખૂણામાં બેસી આંખમાંથી આંસુ સારી રહી છે. એ જોઈ એને આનંદ ઓસરી ગયે. આજે સૌને મુખ ઉપર આનંદ છે, જ્યારે મારી જન્મદાત્રી માતાની આંખમાં આંસુ કેમ? બીજા બધાના મન ઉપર ગમે તેટલો આનંદ હાય પણ મારી માતાને જે આનંદ ન હોય તે મારે આનંદ નકામો છે. સંપ્રતિ રાજાની કેવી માતૃભક્તિ હતી! માતાની ખુશી ઉપર ખુશ રહેવાવાળો હતું અને માતાની નાખુશી ઉપર નાખુશ રહેનારો હતો. પણ તમે કેની ખુશીએ ખુશી રહી શકે? માતા નાખુશ હોય તે ચાલે, પણ શ્રીમતીજી થોડીવાર માટે નાખુશ થઈ જાય તો પાલવે તેમ નથી. એટલે તમે એને ખુશ રાખો છો. સંપ્રતિ કહે છે હે માતા ! આજે આખું નગર આનંદમાં છે ને તું ઉદાસ કેમ? શું મારો કેઈ અપરાધ થયે છે? મારે દોષ હોય અગર બીજા પ્રત્યેથી તને કંઈ ઓછું આવ્યું હોય અગર તારું કેઈએ અપમાન કર્યું હોય તે જલ્દી કહે. આ દીકરે તારી સેવામાં હાજર છે. હું તને એક ક્ષણ પણ ઉદાસ જોઈ શકતું નથી. કેવો માતૃપ્રેમ અને કે વિનય! પુત્ર હાથ જોડીને ઉભે છે ત્યારે માતા કહે છે બેટા! તું જે વિજયથી ખુશી મનાવે છે તેમાં મને જરા પણ આનંદ નથી. આ તારે વિજ્ય એ વિજય નથી પણ પરાજય છે. તે વિજય મેળવવા માટે જે યુદ્ધ ખેલ્યું તેમાં કેટલા નિર્દોષ મનુષ્યના ખૂન થઈ ગયા અને કેટલી લેહીની નદીઓ વહાવી તેમાં તારે આત્મા કેટલે મલીન થયે તેને તને વિચાર આવે છે? Page #676 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૬૩૫ સંપ્રતિ રાજાની માતા કહે છે હે દીકરા ! તારા વિજયમાં મને તલમાત્ર આનંદ નથી. ત્યારે સંપ્રતિ પૂછે છે માતા! એનું પ્રાયશ્ચિત કરવા માટે શું કરવું? ત્યારે કહે છે હે દીકરા ! જે તારે સાચે વિજય મેળવવો હોય તે જ્યાં સુધી તારી આણ વર્તતી હોય ત્યાં સુધીમાં એક પણ જીવની હિંસા ન થવી જોઈએ. ખૂણેખૂણે તું અહિંસાને ધ્વજ ફરકાવ અને આજથી પ્રતિજ્ઞા કરી કે ફરીને આવું હિંસાકારી યુદ્ધ હું નહિ કરું. સંપ્રતિ રાજાએ માતાની આજ્ઞા શિરોમાન્ય કરીને તરત પિતાની જ્યાં જ્યાં આણુ વતે છે તે દરેક જગ્યાએ અમારી પડહ વગડાવ્યું કે કેઈએ મારા રાજ્યમાં હિંસા કરવી નહિ, જે હિંસા કરશે તેને સજા કરવામાં આવશે. આ રીતે સંપ્રતિ રાજાએ અહિંસાને વિજ ફરકા, ને તેની માતાને આનંદ થયે. જમાલિકુમાર એના માતા-પિતાને કહે છે માતા-પિતા ! આ લક્ષમી અને વૈભવ શાશ્વત નથી. વળી એ લક્ષ્મી જ્યાં છે ત્યાં રાગ-દ્વેષ–મેહ-ઈષ્ય અને ઝેર છે અને આ લક્ષ્મીને કણ સાથે લઈ ગયું છે કે જેનો મોહ રાખું ? ચક્રવર્તિઓ અને સમ્રાટે એ પણ એને અસાર સમજીને છેડી છે તે મારે એનો મેહ શા માટે રાખો જોઈએ? એ બધું માટીમાંથી બન્યું છે કે એક દિવસ માટીમાં મળી જનાર છે. જેમ અળશીયું માટીમાંથી ઉત્પન્ન થાય છે, માટીને ખાય છે ને માટીમાં મરે છે તેમ આજને માનવ ભેગમાં જન્મે છે. ભાગમાં આસક્ત બને છે ને ભેગ ભેગવત કરે છે. એવા અળશીયા જેવા જીવનની કંઈ કિંમત નથી. જમાલિકુમાર શું કહે છેઃ વૈભવ જડ છે, આશાશ્વત છે. તે અગ્નિથી બળે છે, પાણીમાં તણાઈ જાય છે, સરકારનો ભય છે, ભાગીદારો તેમાં ભાગ પડાવે છે ને ચાર ડાકુઓ લૂંટી લે છે. પણ હું તમને પૂછું છું કે તમને આ સુખે જમાલિકુમારની જેમ ઉપાધિરૂપ લાગે છે કે નહિ? છોડવા જેવા લાગે છે કે નહિ? એ સુખ અને વૈભવ તમને ગમે તેટલા વહાલા હેય પણ અંતે તે એક દિવસ છોડવાના છે એટલું તે જાણે છે ને ? જે સુખની પાછળ અનંતકાળનું દુઃખ રહેલું છે તેની મમતા છોડી દે. જમાલિકુમારે માતા-પિતાના પ્રશ્નનો ઉત્તર બરાબર સમજણપૂર્વક આપી દીધું. હવે માતા-પિતા શું કહેશે તે વાત અવસરે કહેવાશે. ચરિત્ર - ધનદેવની સાથે ધનશ્રી જવા તૈયાર થતાં ધનદેવે ના પાડી તેથી મેટા અવાજે રડવા લાગી. અવાજ સાંભળીને સાસુ આવ્યા ને વહુની વાત જાણ્યા પછી ધનદેવને કહ્યું. બેટા! વહુને તો તારા પ્રત્યે એટલે બધે પ્રેમ છે કે તારા વિના એ ક્ષણવાર જીવી શકે તેમ નથી માટે સાથે લઈ જા. ધનશ્રી કેવી માયાવી છે! દેખીતે વિષને ઘડો હોય તે સૌ સમજે કે આ વિષને ઘડે છે. પણ ઉપરથી મધનું ઢાંકણું ઢાંક્યું છે. સરળ સ્વભાવી ધનદેવ તેની કપટબાજી સમજી શકો નહિ અને માતાની Page #677 -------------------------------------------------------------------------- ________________ ૬૩૬ શારદા સરિતા આજ્ઞાનુસાર ધનશ્રીને સાથે લઇ જવાની હા પાડી. એટલે ધનદેવની માતા શ્રીદેવીએ ધનશ્રીની માતાને કહેવડાવ્યું કે તમારી દીકરીને એના પતિ સાથે વિદેશ જવાની આજ્ઞા આપે. તેની માતા ગામતીએ પેાતાની પુત્રીને પ્રેમથી પરદેશ જવાની આજ્ઞા આપી. ધનશ્રીની ધારણા પૂરી થવાથી તે ખુશ થઈ. અગાઉથી ગામમાં ઘાષણા કરાવી દીધી છે એટલે તેની સાથે જવા માટે ઘણાં વહેપારી તૈયાર થયા છે. કઇ વ્યાપારી સાથ હુવે હૈ, ભર લીના સમ માલ, પ્રસ્થાનકા પાવન મુહુરત, પંડિત ક્રિયા નિકાલ, ધનદેવ કહે માત-પિતાસે, આશીષ દ્વા કિરપાલ હૈ। શ્રોતા તુ... ધનદેવને શ્રેષ્ઠીપુત્રને દાન આપતા જોઇને કમાવા જવાના ભાવ જાગ્યા છે. પૈસા કમાઈને ભેગા નથી કરવા. એને તે પરમાર્થના કાર્યમાં વાપરવા છે. તેની સાથે નગરના ઘણાં વહેપારીએ જવા તૈયાર થયા છે. એણે વહાણમાં બધા .માલ ભરાવ્યે અને શ્રેષ્ઠ મુહૂર્તે તૈયાર થઈને પેાતાના માતા-પિતા પાસે આવીને ચરણમાં પડીને કહે છે હે માતા-પિતા! આપ મને આશિષ આપે. ... માત-પિતાની આશિષ અને હિત-શિખામણ ધનદેવના માતા-પિતા ખૂબ સસ્કારી હતા. પુત્રને અંતરના પ્રેમથી આશિષ આપીને કહ્યું, દીકરા! તું પહેલવહેલા પરદેશ જાય છે. અમારી તે! તને માલવાની જરા પણુ ઇચ્છા નથી. પણ તારી અત્યંત ઇચ્છા પૂર્ણ કરીને વહેલા આવજે બેટા ! પરદેશમાં રહી ધન પ્રાપ્ત કરવું મુશ્કેલ છે. તુ કયારે પણ મૂંઝાતા નહિ. ખૂબ હિંમતથી કામ કરજે, તારું શરીર સાચવજે ને અવારનવાર પત્ર દ્વારા તારા ક્ષેમકુશળના સમાચાર આપતા રહેજે. સાથે ધનશ્રીને ભલામણ.કરી કે હે પુત્રવધૂ! તું સાથે જાય છે તે ધનદેવનુ પૂરું ધ્યાન રાખજે ને તેને તું બધી રીતે સહાયક બનજે ને સમાચાર આપતી રહેજે. હજુ આગળ શું' કહે છે. હે લાડીલા દીકરા! તું લાંબા સમય માટે અમને છોડીને જાય છે તે પરદેશમાં ખૂબ સાવધાનીપૂર્વક રહેજે. કાઇ અજાણ્યા માણસના વિશ્વાસ કરીશ નહિ. કાઈને તારા અંતરની વાત કરીશ નહિ અને તને કષ્ટ પડે તે સાહસિક બનીને સહન કરજે ને તું આ ચાર નિયમનું પાલન કબ્જે. પરહેજ કર ના પર રમણીએ, જુવાન રમના ભૂલ, નાટક ચેટક બેન્નુ દેખ નિત, ધન નહી' કરના કુલ, રસના વસ બન નહીં ઢુંઢના, હલવાયેાંકી ચુલ હે...જોતા... કુદૃષ્ટિથી તેના સામુ જોઇશ નહિ. પરસ્ત્રીગમન કર્યું નથી. ફકત પર પરસ્ત્રીને માતા અને બહેન સમજી કી એટલે પરસ્ત્રીગમન ી કરીશ નહિ, કારણ કે રાવણે Page #678 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા સ્ત્રીગમનની ઈચ્છા કરી તે પણ રાવણ રાખમાં રોળાઈ ગયે. પરસ્ત્રીગમનની ઈચ્છા માત્રથી પણ આવા હાલ થાય છે તો જે પરસ્ત્રીગમન કરે તેની દશા કેવી થાય ? માટે તું પરસ્ત્રીગમન કદી કરીશ નહિ. કદી જુગાર રમીશ નહિ. નાટક-સિનેમા અને સરકસ જોવામાં બેટા પૈસાને વ્યય કરીશ નહિ. રસેન્દ્રિયને લલુપ બની સ્વાદને ગૃદ્ધિ બનીશ નહિ. આ ચાર વાતે તું ધ્યાનમાં રાખજે અને તને જ્યાં સંતને વેગ મળે ત્યાં તેમના દર્શન કરી વ્યાખ્યાન વાણુને લાભ લેવાનું ચૂકીશ નહી અને દરરોજ સમય કાઢીને સામાયિક કરજે. તારા પુરૂષાર્થ અને પુણ્ય યોગથી તું અઢળક સંપત્તિને સ્વામી બનીશ. ધર્મ તારૂં સદા રક્ષણ કરશે. પણ તું તારા કુશળ સમાચાર અમને દેતે રહેજે, જેથી અમારા આત્માને શાંતિ થાય. પત્ર લખવામાં જરાપણુ આળસ કરીશ નહિ. આ રીતે માતા-પિતાએ તેને ખૂબ શિખામણ આપી અને અંતરના આશીર્વાદ આપ્યા. માત-પિતાની હિતશિખામણ હદયમાં ધારણ કરીને જવાનો સમય થતાં ધનદેવ માતા-પિતાના ચરણમાં નમન કરી નંદક તેમજ તેની પત્ની ધનશ્રી, દાસ-દાસી, મેકર ચાકરે અને ઘણાં વહેપારીઓ સાથે વહાણુમાં બેઠે. જાણે પોતે માટે સાર્થવાહ હેય તે લાગતું હતું. ધનદેવના વહાણ ઉપડયા. પિતાના દીકરાને કહી તેમણે બહારગામ મક ન હતા. આજે પુત્રને પરદેશ જતાં જોઈ તેને ખૂબ આઘાત લાગે ને મૂછ ખાઈને ધરતી ઉપર ઢળી પડી. થોડીવારે મછી વળી એટલે દૂર સુધી પુત્રના વહાણને જતાં જોઈ રહી. જ્યારે વહાણ દેખાતું બંધ થયું ત્યારે માતા-પિતા, સગાસબંધીઓ રડતા હૃદયે સૌ સૈના સ્થાને ચાલ્યા ગયા. ધનદેવના માતા-પિતાને પુત્ર વિના ઘર સુનું સુનું લાગે છે. ક્યાંય ચેન પડતું નથી. અહીં ધનદેવ-ધનશ્રી અને નંદક ખૂબ આનંદથી રહે છે. ધનશ્રી અને નંદક બંને ઉપરથી ખૂબ પ્રેમભર્યો વર્તાવ રાખે છે. તેમના વહાણ આગળ વધતા જાય છે. હવે ધનશ્રી તે ધનદેવને નાશ કેવી રીતે કરૂં તેને વિચાર કરી રહી છે. બધી સંપત્તિને સ્વામી તેને પ્રેમી નંદક બની જાય અને પોતે ઈચ્છાપૂર્વક સુખ ભોગવી શકે તેવા વિચારોમાં રમણતા કરે છે. હવે મનમાં કેવા ઘાટ ઘડે છે ને તેઓ તામ્રલિપ્ત નગરી પહોંચશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. ખંભાત સંપ્રદાયના સ્વ. ગચ્છાધિપતિ, મહાન ઉગ્રતપસ્વી, ચારિત્રસંપન્ન પૂ. ગુલાબચંદ્રજી મહારાજ સાહેબની નિમેલી પુણ્યતિથિ હોવાથી પૂ. મહાસતીજીએ પૂ. ગુરુદેવના ચારિત્રની સુવાસથી મઘમઘતા જીવનચરિત્રનું સુંદર વર્ણન કર્યું હતું અને તેમના જીવનના ઉત્કૃષ્ટ આદર્શ એવા સુંદર રજુ કર્યા હતા કે જનતા સાંભળતા મુગ્ધ બની ગઈ હતી. અંતમાં પૂ. મહાસતીજીએ શ્રોતાજનોને એ ટકોર કરી હતી કે પૂ. ગુલાચંદ્રજી મહારાજ સાહેબના ગુલાબ જેવા મહેંક્તા ચારિત્રમય જીવનમાંથી સદ્દગુણ ગ્રહણ કરશું તે આપણું પણ કલ્યાણ થશે. Page #679 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શારદા સરિતા વ્યાખ્યાન નં. ૦ર ભાદરવા વદ ૧૧ ને શનિવાર તા. ર૩-૯-૭૩ સુજ્ઞ બંધુઓ, માતાઓ અને બહેને અનંતજ્ઞાની, વિશ્વવત્સલ, કરૂણાનીધિ ભગવતે જગતના જીવોના ઉદ્ધારને અર્થે શાઅસિદ્ધાંતના એકેક અધ્યયનમાં આત્માના પવિત્ર પંથનું માર્ગદર્શન બતાવેલું છે. સિદ્ધાંતની એકેક ગાથાના અક્ષરે અક્ષરમાં આત્મૌરવ ગુંથેલું છે. જ્યાં સુધી આત્મા સિધાંતસાગરમાં ડૂબકી નહિ મારે ત્યાં સુધી મોક્ષના મોતી મેળવી શકશે નહિ. આ જીવે અનંતકાળથી સંસારના અનેકવિધ દુખે ભગવ્યા છે–અનુભવી પુરૂષે કહે છે કે જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દૂખ અનંત, સમજાવ્યું તે પદ નમું, શ્રી સશુરૂ ભગવંત” જ્ઞાની કહે છે હે માનવ! અનંત સુખને અધિપતિ એ અચ્ચિદાનંદ સ્વરૂપી આત્મા છે. પણ તું બહાસુખમાં મુગ્ધ બને છે એટલે તને તારી પિછાણ થઈ નથી ને દુઃખથી મુક્ત થઈ શકતું નથી. જ્યાં સુધી સાચા સદગુરૂને શરણે નહીં જાવ ત્યાં સુધી દુઃખથી મુકત થવાની યુક્તિ નહિ મળે. - જમાલિકુમારને દુઃખથી મુક્ત બનવાની યુકિત બતાવનાર સાચા તારણહાર ગુરૂ પ્રભુ મહાવીર મળી ગયા છે. જમાલિકુમાર વિચાર કરે છે જગત જે સુખને સુખ માને છે તે સુખ નથી. સુખના બે પ્રકાર છે. એક બાહ્યસુખ અને બીજું આત્યંતર-સુખ. જડ પદાર્થોથી ઉત્પન્ન થનાર ઈન્દ્રિયજન્ય સુખ તે બાહ્ય સુખ છે ને આત્મામાંથી ઉત્પન્ન થનાર સુખ તે આત્યંતર સુખ છે. વર્ણગંધ-રસ-શબ્દ અને સ્પર્શથી જે સુખ મળે છે તે બાહ્યસુખ છે. ને કેધ-માન-માયા-લોભ આદિ કષા તથા રાગ-દ્વેષની મંદતા અથવા તો સર્વથા કષાયને ક્ષય થવાથી જે અખંડ આનંદ પ્રાપ્ત થાય છે તેને આત્યંતર આત્મિક સુખ કહેવાય છે. આ ઈન્દ્રિયજન્ય દૈતિક સુખો એકપ્રદેશી હોય છે ને આત્મિક સુખ સર્વપ્રદેશી હોય છે. જેમ તમે સ્વાદિષ્ટ ભજન જમ્યા તે એકલી જીભને સ્વાદ આવ્યું. તેનાથી કાનને કંઈ આનંદ ન આવે. સુંદર મઝાનું ગુલાબનું ફૂલ લઈને નાકને અડાડશે તે નાકને ખુશબ મળશે, પણ તેથી જીભને આનંદ નહિ આવે. સુંવાળી મખમલની ગાદીમાં સૂઈ જશે તે શરીરને સુંવાળા સ્પર્શને આનંદ આવશે પણ આત્માને નહિ આવે. પણ જ્યારે આત્માના અખૂટ ખજાનાને ઓળખશે ત્યારે આત્માના પ્રદેશ પ્રદેશે સુખ અને આનંદને અનુભવ થશે. આટલા માટે બાહ્ય સુખને જ્ઞાનીએ એકપ્રદેશી કહ્યું છે ને આત્યંતર સુખને સર્વ પ્રદેશી કહ્યું છે. બાહ્ય સુખમાં આત્યંતર સુખને અભાવ હોય છે. એ સુખ નકલી છે. એ ક્ષણિક સુખની પાછળ Page #680 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૬૩૯ અનંતકાળનું દુઃખ ઉભેલું છે. બીજી રીતે વિચાર કરીએ તે બાસુખ અસ્થિર છે ને તેમાં ક્ષણેક્ષણે પરિવર્તન થતું રહે છે. બંધુઓ! વિચાર કરે. સુખ ક્યાં છે? સુખ ઈન્દ્રિયોના વિષયમાં છે? જડ પદાર્થોમાં છે? ભૌતિક સુખમાં છે? કયાં છે? આજે તમે સુખ મેળવવા દુનિયાની પેલે પાર જાવ છે. દેશ છેડી વિદેશ જાવ છો પણ સુખી થયા? કદાચ સુખ મળ્યું તે તે એકપ્રદેશી છે. સર્વપ્રદેશી સુખ નથી મળ્યું. જે સુખ સર્વ પ્રદેશ છે ને કદી નષ્ટ થનાર નથી તે સુખ આત્મામાં છે. કયાંય બહાર શોધવાની જરૂર નથી. જેમ સાકરની મીઠાશ સાકરમાં, દીપકને પ્રકાશ દીપકમાં, ફૂલની ફેરમ ફૂલમાં રહેલી છે તેમ આનંદ અને સુખ પણ આત્મામાં રહે છે. એક કવિએ રૂપક બતાવ્યું છે. સ્વર્ગમાં રહેલા દેવને વિચાર થયે કે આજનો માનવી ચારે તરફ સુખ માટે ફાંફા મારે છે, તે આપણે સુખને એવી જગ્યાએ મૂકી દઈએ કે મનુષ્યને જલ્દી એ સુખ મળે નહિ. ખૂબ વિચાર કરતાં દેને લાગ્યું કે માણસ સ્વર્ગમાં પણ પહોંચી જાય છે. આકાશ કે પાતાળમાં સુખને મૂકીએ તે ત્યાં પણ પહોંચી જશે. આપણે એવું સ્થાન શોધી નાંખીએ કે જ્યાં જલ્દી ન પહોંચી શકે. એમ વિચારી દેવએ એમની સભામાં નિર્ણય કર્યો કે સુખને રાખવા માટે બીજું કઈ સ્થાન શોધવાની જરૂર નથી. એના હૃદયમાં (અંતરાત્મામાં) સુખ મૂકી દે તે મનુષ્ય એને સહેલાઈથી મેળવી શકે નહિ. એટલે એ મનુષ્યના હૃદયમાં સુખ મૂકી દીધું. વિચાર કરો. આ તે એક રૂપક છે. સુખ પિતાના અંતરમાં છે પણ માનવી કયાં શોધી રહ્યા છે. સુખ અંતરમાં પડયું છે કે માનવી શેધે છે બહાર. કસ્તુરીયા મૃગ જેવી માનવીની દશા છે. પિતાની નાભિમાં કસ્તુરી હોવા છતાં એને ભાન ન હોવાથી કસ્તુરી મેળવવા વનેવને ભટકે છે. ભૂખે ને તરસ્ય અંતે મરણને શરણ થાય છે તેમ માનવીની પણ આવી દશા છે. સુખ પોતાની પાસે છે તેનું ભાન ન હોવાથી એ સુખ મેળવવા આકાશ-પાતાળ એક કરે છે પણ જ્ઞાની કહે છે એ તે તારા આત્મામાં રહેલું છે. જે સાચું સુખ જોઈતું હોય તો પરવસ્તુમાં રહેલા સુખને જે સુખ માને છે તે બેટી કલ્પના મનમાંથી કાઢી નાંખે. સ્વમાં સુખ છે ને પરમાં દુખ છે આટલી વાત તમારા મગજમાં ઘૂંટાઈ જાય તે સાચા સુખને અનુભવ કરી શકાય. બાકી તે આ સંસારમાં ક્ષણેક્ષણે સુખ ને દુઃખના પડછાયા આવતા રહેવાના. જ્યાં સુધી સ્વમાં સ્થિર નહિ બને, આત્મસમાધિ નહિ કેળવે ત્યાં સુધી સાચું સુખ નહિ મળે એ વાત નકકી છે. એક વખત એક શેઠ ભોજન કરવા બેઠા છે. ચાંદીના થાળમાં ભાતભાતની રસોઈ પીરસાઈ છે. શેઠાણ વીંઝણ વીંઝી રહ્યા છે ને શેઠને પ્રેમથી જમાડે છે. શેઠ સ્વાદિષ્ટ ભજન જમી રહ્યા છે તે સમયે શેઠ કહે છે આપણે કેવા સુખી છીએ! આખા Page #681 -------------------------------------------------------------------------- ________________ ૬૪૦ શારદા સરિતા ગામમાં આપણી કેવી આબરૂ છે. પૈસાને તુ નથી. આપણા દીકરા કેવા આજ્ઞાંકિત ને વહુઓ ને દીકરીઓ પણ કેવા સદ્દગુણી છે! આપણા જેવું સુખ તો કઈ ભાગ્યશાળીને મળે. આ સુખની વાત ચાલતી હતી. ત્યાં ફેનની ઘંટડી વાગી. શેઠે જમતાં જમતાં રીસીવર હાથમાં લીધું. સમાચાર સાંભળી શેઠના મુખમાંથી હેં-શબ્દ નીકળી પડે. રેલીનું બટકું હાથમાં રહી ગયું ને શેઠ ધરતી ઉપર ઢળી પડ્યા. થોડી વારે ભાનમાં આવતા પૂછે છે સ્વામીનાથ ! છે શું ? ત્યારે કહે છે આપણે દીકરો ફરવા ગયે છે ત્યાં કોઈની ગાડી સાથે એની ગાડી અથડાવાથી ભારે અકસ્માત થયે છે. ને દીકરાને ભારે ઈજા થવાથી સીરીયસ છે ને તેને હોસ્પિતાલમાં દાખલ કર્યો છે. આ સમાચાર સાંભળી શેઠનું ભેજન ત્યાં ને ત્યાં પડી રહ્યું. ને શેઠાણું પણ રોકકળ કરવા લાગ્યા. એક ક્ષણ પહેલાં પિતાના સુખની વાત કરતા મગરૂરી ધરાવતા હતા કે આપણા જેવું કંઈ સુખી અને સંપત્તિવાન નથી. તે સુખ અને સંપત્તિ તેમને દુઃખરૂપ બની ગઈ. કારણ કે એ આત્મા સ્વમાં સ્થિર બનેલું ન હતું. સ્વમાં સ્થિર બનેલા આત્માની દશા કેવી હોય છે તેના ઉપર દાખલે લઈએ. એક શ્રાવક દરજ વ્યાખ્યાનમાં આવતા હતા. મોટે ભાગે તેમની હાજરી હોય. પણ એક દિવસ વ્યાખ્યાનમાં આવ્યા નહિ. બીજે દિવસે વ્યાખ્યાનમાં આવ્યા ત્યારે મહારાજે પૂછ્યું–ગઈ કાલે આપની ગેરહાજરી કેમ હતી? ત્યારે શ્રાવક કહે છે સાહેબ! મહેમાનને વળાવવા ગયો હતો તેથી વ્યાખ્યાનમાં હાજરી આપી શકો નહિ. મહારાજ કહે છે એવા મોટા મહેમાન આવ્યા હતા ત્યારે કહે છે હા, ગુરૂદેવ. એ મહેમાન હવે ફરીને આવવાના નથી માટે તેને વળાવવા ગયે હતો. ત્યારે બીજા શ્રાવકે કહે છે એમને પચ્ચીસ વર્ષને યુવાન દીકરે ત્રણ મહિનાથી બિમાર હતો તે ગઈ કાલે સ્વર્ગવાસ પામે છે. પચ્ચીસ વર્ષને યુવાન દીકરે ચાલ્યો જવાથી કયા મા-બાપને દુઃખ ન થાય? પણ આ શેઠના મુખ ઉપર દુઃખની આછી રેખા પણ જણાતી ન હતી. તેનું કારણ શું હતું? એનું કારણ એ હતું કે આ શેઠને આત્મા સ્વભાવની સમાધિમાં સ્થિત હતે. ઉપરના ઉદાહરણે પરથી તમને ખ્યાલ આવશે કે સુખ ક્યાં છે? પહેલા ઉદાહરણમાં પિતાના પુત્રના સીરીયસના સમાચાર સાંભળી શેઠ બેભાન બની ગયા તેનું કારણ તેમને આત્મા રાગથી રંગાયેલો હતું, તે બીજા શેઠને આત્મા રાગમાં રંગાયેલે ન હતા. સ્વ–પરને ભેદ સમજનારા હતા તેથી સમભાવ રાખી શકયા. આ દૃષ્ટાંત દ્વારા સમજી લે કે સુખ કયાંય બહાર નથી પણ આત્મામાં છે. તમારા અસંતોષને સંતોષ તરફ ને શગને વિરાગ તરફ ફેરવી જીવનની દિશા બદલી નાંખે. પછી જુઓ તમારા અંતરમાં સુખને સાગર કેવા ઉછાળા મારે છે! જેને ભાન થાય છે તે આત્મા કર્મોથી લેપ નથી. Page #682 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૬૪૧ 'संसारे निवसन् स्वार्थसज्ज : कज्जल वेश्मनि । लिप्यते निखिलो लोक : ज्ञाने सिध्धो न लिप्यते ॥ - કાજળની કોટડી જેવા સંસારમાં રહેતા સ્વાર્થમાં અંધ બનેલા કમના લેપથી લેપાય છે પણ જ્ઞાન વડે પરિપૂર્ણ આત્મા લેપતે નથી. બંધુઓ! આ સંસાર એ કાજળની કોટડી જેવો છે. તેની ભીંતે કાજળથી લેપાયેલી છે. એની છત કાજળથી ભરેલી ને એનું ભોંયતળિયું પણ કાજળથી ખરડાયેલું છે. જ્યાં સ્પર્શ કર્યો ત્યાં બધે કાળું ને કાળું. હાથ પગ ને કપડા પણ કાળા થાય. કારણ કે કેટલી કાજળની છે. તમે કદાચ એમ કહેશે કે ભલે અમે કાજળની કોટડીમાં રહીએ પણ સાવધાનીપૂર્વક રહીએ તે કાળાશને ડાઘ ન લાગે. ભાઈ! જ્યાં જુઓ ત્યાં કાજળ ભર્યું છે ત્યાં તમે કેવી રીતે સાવધાનીથી રહેશે? સંસારમાં એવું કયું કાર્ય છે કે જ્યાં જીવ કર્મોના કાજળથી લેપાય નહિ. આત્માને ભલે ભાન ન હોય કે શબ્દ-રૂપ-રસ-ગંધ અને સ્પર્શના સુખેની પાછળ દેડવામાં હું કર્મોના કાજળથી લેપાઈ રહ્યો છું પણ એ લેપાય છે જરૂર પ્રતિસમય આયુષ્ય વજીને સાત કર્મોના લેપથી જીવ લેપાઈ રહ્યો છે. આ કર્મોને લેપ ચર્મચક્ષુઓથી જોઈ શકાય તેમ નથી. એને જોવા માટે કેવળજ્ઞાનની દિવ્યદ્રષ્ટિ જોઈએ. ક આત્મા કાજળથી લેપાત નથી! જ્ઞાની કહે છે કે “જ્ઞાન સિધ્ધ ન લિયતે." જ્ઞાનસિદ્ધ આત્મા કાજળની કેટડી જેવા સંસારમાં વસવા છતાં તેમાં લેપાતું નથી. આત્માને જ્ઞાનરૂપી રસાયણથી રંગી દેવામાં આવે તે કર્મોનું કાજળ તેને સ્પશી શકે નહિ, જેમ કમલપત્ર ઉપર જલબિંદુઓ ટકી શક્તા નથી ને જલબિંદુઓથી કમલપત્ર લેપાતું નથી તેમ આત્મા પણ કર્મકાજળથી લેપાત નથી. જ્ઞાન રસાયણથી આત્મામાં એવું પરિવર્તન આવે છે કે કર્મકાજળ તેને સ્પશી શકતું નથી. જમાલિકુમારને તેમની માતાએ કેટલા પ્રભને અપ્યા. પહેલાં તે પિતાને પુત્ર પ્રત્યે કેટલે મોહ છે તેનું વર્ણન કર્યું. પછી તેની પત્નીની સાથે સુખ ભોગવવાની વાત કરી તેથી ન માન્યા ત્યારે સંપતિનું પ્રલેભન આપ્યું. તેમાં પણ ન લેપાયો ત્યારે માતા-પિતા સમજ્યા કે આ દીકરે હવે આપણે રેકે શેકાવાને નથી ત્યારે માતાએ શું કર્યું - तएणतं जमालि खत्तियकुमारं अम्मयाओ जाहे णा संचाएति विसयाणु लोमाहि बहूहि आधवणेहिं पन्नवणाहि य सन्नवणा हि य विनवणाहिय आघवेत्तए वा पन्नवेत्तएवा साहे विसय पडिकूलाहि संजमभयुब्वेयण, कराहि पन्नवाहिं पन्नवेमाणा एवं वयासी Page #683 -------------------------------------------------------------------------- ________________ ૬૪૨ શારદા સરિતા જ્યારે જમાલિકુમારને તેના માતા-પિતા વિષયને અનુકૂળ એવી ઘણી ઉકિતઓ, પ્રજ્ઞપ્તિઓ, સંજ્ઞપ્તિઓ, અને વિજ્ઞપ્તિઓથી કહેવાને, જણાવવાને, સમજાવવાને, વિનવવાને સમર્થ ન બન્યા ત્યારે તેઓ વિષયને પ્રતિકૂળ અને સંયમને વિષે ભય અને ઉદ્વેગ કરનારી એવી યુકિતઓથી સમજાવવા લાગ્યા. જે આત્માએ સંયમ લેવા તત્પર બને છે તેમની કોટી તે અવશ્ય થાય છે. દરેકના માતા-પિતા સંયમપંથે જતાં પહેલા પિતાના સંતાનની ચકાસણી કરે છે પણ સાચો દઢ વૈરાગી તેના જવાબ બરાબર આપી દે છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૧લ્મા અધ્યયનમાં મૃગાપુત્ર દીક્ષા લેવા નીકળ્યા ત્યારે પહેલાં તે જમાલિકુમારની જેમ એના માતા-પિતાએ પણ સંસારના પ્રભનો આપ્યા છતાં તે વૈરાગ્યમાં દઢ રહ્યા ત્યારે માતાએ કહ્યું કે હે દીકરા ! તારી ઈચ્છા છે તે દીક્ષા લે તેમાં અમારી ના નથી. “નવરં તુ સામને સુલ નિવૃત્તિનાત્મા” સંયમ લીધા પછી દુઃખનો પ્રતિકાર કરે ખબ કષ્ટપ્રદ છે એટલે કે તને અહીં તો રહેજ માથું દુખે તે તારી સેવામાં બધા હાજર થાય છે ને વૈદે અને ડોકટરને બોલાવીએ છીએ પણ તું દીક્ષા લેશે પછી શું? આ તારી સ્ત્રીઓ કે માતા કઈ તારી સેવા નહિ કરી શકે. ખુલ્લા પગે ચાલવું પડશે. જ્ઞાનધ્યાનમાં રમણતા કરવી પડશે. એ બધું તારાથી સહન થશે? ત્યારે મૃગાપુત્રે કહ્યું કે – “ વનમાં વિચરે જેમ મૃગલા, તેની કેણ લે છે સંભાળ, સાંભળ હે માતા, આજ્ઞા આપો તે સંયમ આદરૂં. ' . હે માતા-પિતા !જેમ વનમાં મૃગલાઓ અને બીજા પક્ષીઓ રહે છે, તેઓને ભૂખ લાગે છે, તરસ લાગે છે ત્યારે અને બિમાર પડે છે ત્યાં તેમને ઈલાજ કેણ કરે છે. कोवा से ओसहं देह, कोवासे पुच्छइ सुह। कोसे भत्तं च पाणं वा, आहरित्तु पणामए ॥ .. ઉત્ત. સૂ. અ. ૧૯, ગાથા ૭૯ - કોણ એમને ઔષધ આપે છે? કે એમને શાતા પૂછે છે? ને તેમને કોણ આહાર-પાણી લાવીને આપે છે? એ મૃગલા જંગલમાં એકલા વિચરે છે જ્યારે તે મૃગલા નિરોગી થાય છે ત્યારે આહારપાણી માટે લત્તાઓ અને સરોવર ઉપર જાય છે. વનમાં ઘાસ આદિ ખાઈને અને સરોવરનું પાણી પીને મૃગચર્યા કરતે તે પિતાના સ્થાનમાં જાય છે. મૃગ એક સ્થાનમાં રહેતો નથી. અનેક સ્થાનમાં ઘૂમે છે ને પિતાને નિર્વાહ કરે છે તેમ હું પણ એવી રીતે મૃગની વૃત્તિથી રહીશ ને સંયમ અને તપથી ધર્મનું પાલન કરીશ. Page #684 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા વીતરાગ વાટિકામાં વિચરણું, ઘર ઘર ગૌચરી જઈશ, સાંભી હો માતા. આજ્ઞા આપો તો સંયમ આવું. હે માતા ! હું સમય લઈને વીતરાગના જ્ઞાન-ધ્યાન-તપ-ત્યાગ રૂપી બગીચામાં વિચરીશ ને ઘરઘરમાં ગૌચરી કરી નિર્દોષ આહારની ગવેષણ કરીશ ને ગૌચરમાં જે આહાર મળશે તેવે સમભાવે આરેગીશ ને મારા આત્માનું કલ્યાણ કરીશ. બંધુઓ ! સંયમી આત્માઓ પિતાના જીવનમાં સુધા શમાવવા માટે લૂખા-સુકકા આહાર કરે છે છતાં તેમનું તેજ કેટલું હોય છે? કારણ કે તેમનામાં બ્રહ્મચર્યના તેજ ઝળહળતા હોય છે. દયાનંદ સરસ્વતી ટંકારામાં થઈ ગયા. કહેવાય છે કે એમનામાં ખૂબ બળ હતું. એમના રાજાને એમના બળની પરીક્ષા કરવાનું મન થયું તેથી રાજાએ બે મોટા મલેને તેમની પાસે મોકલ્યા. ખોજ કરતાં કરતાં બંને મલ્લો દયાનંદ સરસ્વતી પાસે આવ્યા. તે સમયે દયાનંદ સરસ્વતી નદી કિનારે સ્નાન કરવા ગયેલા. સ્નાન કરીને તેમનું ભગવું કપડું નીચવીને ડેલમાં મૂકેલું. મલે કહે છે આપ દયાનંદ સરસ્વતી છે? ત્યારે કહે છે હા. અમારે તમારી સાથે કુસ્તી કરી તમારા બળનું માપ કાઢવું છે. ત્યારે દયાનંદ સરસ્વતી કહે છે તમારે મારા બળનું માપ કાઢવું છે ને ? આપણે કુસ્તી કરીશું તે કાં તમારા હાડકા ખરા થશે ને કાં મારા થશે. તેના કરતાં એમ કરે કે આ મારું ધોતીયું મેં જેવું તેવું નીચવીને મૂક્યું છે તેમાંથી પાણી કાઢી આપે તે તમે મારાથી બળવાન. બંને મલ્લ સામસામી ઉભા રહી કપડાને ખૂબ વળ ચઢાવ્યા. પણ એક ટીપું પાણી ન નીકળ્યું. ત્યારે દયાનંદે ઉભા થઈને નીચેવ્યું તે તરત પાણી નીકળ્યું. આ જોઈ બંને મલ્ય સજજડ થઈ ગયા. દયાનંદ સરસ્વતીના બળનું માપ વગર કુસ્તી કરે નીકળી ગયું. માએ રાજાને વાત કરી કે તેમનું બળ અદ્દભુત છે. તે કઈ તેજસ્વી પુરૂષ છે, તેની સાથે બાથ ભીડવા જેવી નથી. બીજે દિવસે રાજા તેમને બેલાવીને પૂછે છે કે તમે શું ખાવ છો કે તમારા શરીરમાં આટલું બળ છે? ત્યારે કહે છે રાજન! આ તાકાત કે વિટામીન ખાવાથી કે મિષ્ટાન્ન ખાવાથી પ્રાપ્ત થતી નથી. મન-વચન અને કાયાથી શુદ્ધ બ્રહ્મચર્યના પાલનની આ તાકાત છે સમજાયું. બ્રહ્મચર્યમાં કેવી શક્તિ છે! જમાલિકુમારની માતા સંયમના કષ્ટની વાત કરશે ને જમાલિકુમાર કેવા ઉત્તર આપશે તે ભાવ અવસરે કહેવાશે. ધનદેવ તામ્રલિપ્તી નગરીમાં ચરિત્ર - ધનદેવે સારા શુકન જોઈને માતા-પિતા આશીર્વાદ લઈને સુશર્મ નગરીમાંથી મોટા પરિવાર સાથે પ્રયાણ કર્યું. દરિયાની મુસાફરી તે પહેલ વહેલે કરે છે. ધનદેવ-ધનશ્રી અને નંદક ખૂબ આનંદથી રહે છે. ધનશ્રીપતિ પ્રત્યે ખૂબ પ્રેમ બતાવતી Page #685 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા હતી. સરળ હૃદયને ધનદેવ એના પટને કળી શકતો નથી. આ રીતે વહાણ આગળ ચાલ્યું જાય છે. પ્રવાસ કરતાં બે મહિને તે બધા તામ્રલિપ્તી નગરીમાં પહોંચી ગયા. ત્યાં જઈ ધનદેવ ઉત્તમ પ્રકારનું ભેટશું લઈ ત્યાંના રાજાની પાસે ગયે. રાજાએ તેની ભેટ સ્વીકારી અને સારે સત્કાર કર્યો. વ્યાપારની કળામાં કુશળ એવા ધનદેવે ત્યાં વહેપાર કરે શરૂ કર્યો. બે મહિના ત્યાં રોકાયા પણ વહેપારમાં જેટલું લાભ થશે જોઈએ તેટલે લાભ થયે નહિ. ત્યારે ધનદેવે વિચાર કર્યો કે હું પરદેશ આવ્યા પણ મારા મનની ઈચ્છા પ્રમાણે ખૂબ ધન પ્રાપ્ત કરું તો મારી સફર સફળ થાય. માટે હવે અહીંથી બીજા કેઈ મોટા શહેરમાં જાઉં. આમ વિચાર કરી તેણે પિતાને વિચાર ધનશ્રી તથા નંદકને જણાવ્યું. ત્યારે કપટી હૃદયની ધનશ્રીએ ધનદેવને બીજા દેશમાં જવાની સંમત્તિ આપી. એટલે ધનને અભિલાષી ધનદેવ બીજા દેશમાં જવા તૈયાર થયા. બંધુઓ!, આ ધનદેવને પૈસા કમાઈ તિજોરી ભરવી ન હતી પણ પિતાની જાતમહેનતે ધન મેળવી ગરીબોને દાન દેવું હતું. એટલા માટે તેણે આ મુસાફરી ખેડી હતી. - ધનશ્રી અને નંદકની સલાહ લઈને ધનદેવ બીજા દ્વીપમાં જવાની તૈયારી કરવા બંદર ઉપર આવ્યું. મજુરો દ્વારા તે પિતાના વહાણમાં માલ ભરાવી રહ્યો હતો. “મહેશ્વર દત્તને ઉદ્ધાર બધા મજુર વહાણમાં માલ ભરી રહ્યા હતા તે વખતે ધનદેવ દરિયા કિનારે આંટા મારતું હતું. તે વખતે એક ગભરાયેલો યુવાન ત્યાં દેડો આવ્યો ને વળીવળીને પાછું જેવા લાગ્યો. આ જોઈને ધનદેવ સમજી ગયા કે આ કોઈ ઉચ્ચ કુળને યુવાન છે. પણ એના માથે કઈ આક્ત આવી લાગે છે. ભયને માર્યો આબે લાગે છે. આવીને કહે છે ભાઈ મને બચાવે....બચાવે....મારી પાછળ જુગારી લોકોનું મોટું ટેળું આવે છે તે હમણાં આવશે ને મને મારી નાંખશે, ત્યારે ધનદેવ કહે છે ભાઈ! તમે ખાનદાન-ઉચ્ચ કુળના હે તેમ લાગે છે. ને જુગારી માણસનું ટેળું તમારી પાછળ શા માટે પડયું છે? ત્યારે કહે છે ભાઈ! મારું વૃત્તાંત ખૂબ અધમ કેટીનું છે. જાણવા જેવું નથી. ધનદેવે કહ્યું. ભલે જેમ હોય તેમ પણ તમે મને વાત કરે તે હું તમારું બધું દુઃખ દૂર કરીશ એમ કહી તેને વહાણમાં સંતાડી દીધે. આગન્તર સુન મધુર વચનકે બેલા હૈ કરજેડ, જુવા ખેલમેં હસે જયાદા, હાર ગયાકર હેડ, ઘરકા ધન સબ બે બૈઠ, રહી સેલહ ઔર દિનાર. ઉસે ચુકાનેકા નહિ સાધન, ઉસકા પડા વિચાર હો..શ્રોતા ધનદેવના કમળ વચન સાંભળીને આવનાર માણસ કહે છે ભાઈ! તમે ખૂબ પવિત્ર છે ને હું મહાન પાપી છું. હું જુગાર રમવામાં ભાન ભૂલ્યા. મારી પાસે જે Page #686 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૬૪૫ કંઈ ધન હતું તે બધું જુગારમાં હારી ગયે. બધું ધન હારી ગયે છું. મારી પાસે કંઈ નથી ને સોળ દિનારનું દેણું બાકી છે તે લેવા તે લકે મારી પાછળ પડયા છે. ધનદેવ કહે છે ભાઈ! તું હમણાં શાંતિથી બેસ. હું તારી ચિંતા દૂર કરીશ. જુગારીયાઓનું ટોળું તરત ત્યાં આવ્યું. તેમણે આવીને ધનદેવને કહ્યું પેલે માણસ હમણાં અહીં આવ્યો હતો તે કયાં ગયે? ધનદેવ કહે છે તમારે એનું શું કામ છે? ત્યારે કહે છે એની પાસે ૧૬ દિનારનું લેણું છે તે લેવા આવ્યા છીએ. ત્યારે ધનદેવ કહે છે લે આ ૧૬ દિનાર લઈને ચાલતા થઈ જાવ. સેળ દિનાર લઈ જુગારીયા ચાલતા થઈ ગયા એટલે ધનદેવ કહે છે. હે મહાનુભાવ! તારું નામ શું છે? તું ક્યાં રહેવાસી છે ને આ દુઃખી કેમ થઈ ગયો છે? આ રીતે પાસે બેસાડીને ધનદેવે તેને પૂછ્યું ત્યારે કહે છે હું કુસુમપુર નગરમાં વસતા રૂદ્રને પુત્ર છું. ધન કમાવા અહીં આવ્યો હતો પણ મારા પાપકર્મના ઉદયે જુગારીઓના ફંદામાં ફસાઈ ગયે. ઘેરથી કેડની સંપત્તિ મારા પિતાએ આપી હતી તે બધી જુગારમાં ફના થઈ ગઈ છે. જો તમે મને બચાવ્યા ન હતા તે દરિયામાં ડૂબકી મારવાનો વખત આવ્યો હતો. તમારે મારા ઉપર મહાન ઉપકાર છે. આપ મારા જીવનદાતા છે એમ બેલતાં તેની આંખમાં આંસુ આવી ગયા. ત્યારે ધનદેવે તેને આશ્વાસન આપતાં કહ્યું ભાઇ! જે થયું તે થયું. ગઈ ગુજરી ભૂલી જા ને હવે ફરીને કદી જુગાર ન રમો, કઈ ખરાબ માણસને સંગ ન કરે, દારૂ ન પીવે એવી પ્રતિજ્ઞા કર. કારણ કે એ મહાન અનર્થકારી છે. ખૂબ સમજાવ્યું એટલે મહેશ્વરદત્ત પ્રતિજ્ઞા કરી કે હવે કદી જુગાર નહિ રમું, પરસ્ત્રીગમન નહિ કરું. બસ, આજે આપને સમાગમ થતાં મારું જીવન સુધરી ગયું. આ રીતે ખૂબ આભાર માન્ય. ધનદેવ કહે છે ભાઈ! તું ખુબ ભૂખે લાગે છે? તે તું નાહી ધોઈને સારા વસ્ત્ર પહેરીને જમી લે. તેને જમાડીને તેને ખૂબ સત્કાર કર્યો. ધનદેવને ખૂબ આભાર માનતો મહેશ્વરદત્ત ત્યાંથી રવાના થયે. તેણે વિચાર કર્યો કે હવે મારે ઘેર જવું નથી. હવે તે મારા આત્માનું કલ્યાણ કરવું છે. કારણ કે ધન વિના મારી કિંમત નથી. વળી ધન મેળવતાં અનેક પાપ કરવા પડે છે, તે મારે એવું ધન મેળવવું નથી. આવો મનુષ્યભવ ફરીફરીને મળવા મુશ્કેલ છે. તે આલેકમાં ને પરલોકમાં કલ્યાણકારી ધર્મની. આરાધના કરું એમ વિચારી ઘેર પાછો ન જતાં જેન મુનિને સમાગમ થવાથી પંચમહાવ્રતધારી સાધુ બન્ય. ધનશ્રીની દુષ્ટ ભાવનાઃ- ધનદેવ બીજા દ્વીપમાં ધન કમાવા માટે જવાની તૈયારીમાં પડયો હતો. વચમાં મહે“વરદત્તનો પ્રસંગ બની ગયો. તે દરમ્યાન ધનશ્રીએ નંદકને કહ્યું આપણે કંઈ વહાણમાં જવું નથી. મને એના પ્રત્યે બિલકુલ પ્રેમ નથી. તમે Page #687 -------------------------------------------------------------------------- ________________ શારદા સતા એને કઈ પણ પ્રકારે મારી નાંખો તે આ બધી સંપત્તિના સ્વામી બની કે અન્ય સ્થળે આપણે ચાલ્યા જઈએ ને આનંદથી સુખ ભોગવીએ. ત્યારે નંદક કહે છે તે સ્ત્રી! મહાપાપ કર્મના ઉદયથી તારા પ્રેમમાં ફસાયો છું એ લેકવિરૂદ્ધ છે. શેઠ મારા મિત્ર છે. એમને મારા ઉપર મહાન ઉપકાર છે. એમને મારી નાંખવાને તારો વિચાર તદ્દન અયોગ્ય છે. મારાથી એ કામ બનશે નહિ. એટલે ધનશ્રી ઢીલી પડી ગઈ ને મનમાં વિચાર કર્યો કે મારા આ કાર્યમાં નંદક મને સહાય નહિ કરે તે પણ મારે એને જીવતો રાખ નથી. વૈરાનુબંધ કેવું કામ કરે છે! ભવોભવ અગ્નિશમને જીવ છેષી અને ગુણસેનને આત્મા ગુણી હોય છે. હવે ધનશ્રી ધનદેવને મારી નાંખવા જેવું કાવત્રુ રચશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં ૭૩ વિષય:-કમળની જેમ સંસારથી બહાર આવો ભાદરવા વદ ૧૨ ને રવિવાર - તા. ર૩-૯-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો! અનંતજ્ઞાની મહાન પુરૂષ જગતના જીવોને જાગૃત કરતાં કહે છે હવે તે જાગે, ક્યાં સુધી મેહનિદ્ર માં ઉંધ્યા કરશે? આ મનુષ્યનું જીવન ખીલેલા ફૂલ જેવું છે. ફૂલ જેમ ખીલીને કરમાઈ જાય છે તેમ જેને જન્મ છે તેનું મૃત્યુ અવશ્ય છે. મનુષ્યનું આયુષ્ય અલ્પ છે. માટે સમજીને સમયનો સદુપયોગ કરે, ને સાચા સુખની પ્રાપ્તિ કરી લે. સુખ અને દુઃખને કર્તા પિતાને આત્મા છે. अप्पा कत्ता विकत्ताय, दुहाणय सुहाणय । अप्पा मित्तम मित्तं च, दुपट्टिय सुपट्ठिओ। ઉત્ત. સૂ. અ. ૨૦, ગાથા ૩૭. અમે સુખ અને દુઃખને પ્રાપ્ત કરનાર છે. સાચા માર્ગે લઈ જનાર આત્મા મિત્ર છે ને દુરાચારના માર્ગે લઈ જનાર આત્મા શત્રુ છે તેથી આપણે આત્મા સુખદુઃખને ક્ત અને ભકતા છે. अप्पाणइ वेयरणी, अप्पा मे कूड सामली अप्पा कामदुहा घेणू, अप्पा मे नंदणवनं । - ઉત્ત. સૂ અ. ૨૦, ગાથા ૩૬ છે. આત્મા વૈતરણી નદી સમાન છે. આત્મા કુટશાલ્મલી વૃક્ષ સમાન છે. આત્મા કામધેનુ ગાય સમાન છે કે આત્મા નંદનવન જેવું છે. Page #688 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા કેઈ નંદનવનમાં જઈને બેસે તે તેને કે આનંદ પ્રાપ્ત થાય છે? ભગવાન કહે છે સુખ કે દુઃખ કેઈ બહારથી નહિ પણ અંદરથી પેદા થાય છે. જે આપણામાં રાગદ્વેષની પરિણતી હોય તે દુઃખના હજારો નિમિત્ત આવીને કેમ ખડા ન થઈ જાય છતાં આપણને કંઈ તેની અસર થતી નથી. દિલમાં દુઃખને શેક કે હર્ષને આનંદ થત નથી. બંનેમાં સમાન ભાવ રહે છે. જેવી રીતે અડધું બળેલું બીજ ગમે તેવી ફળદ્રુપ જમીનમાં વાવવામાં આવે ને ઉપરથી અનુકૂળ વરસાદ પડે તે પણ તે બીજ ઉગી શકતું નથી. કારણ કે તેમાં અંકુરે પેદા કરવાની તાકાત નથી. તેવી રીતે દુ:ખનું બીજ રાગ અને.ષ જ્યારે બળી જાય છે ત્યારે ગમે તેટલા દુઃખના નિમિત્તે આવે પણ આત્મામાં દુઃખને અનુભવ થતું નથી. તમે રેજ ઉપાશ્રયે આવે છે ને વીતરાગ વાણી સાંભળે છે. છતાં હજુ આત્માને ઉધાર કેમ નથી થતું? સાચા અને બેટાની પિછાણ કેમ થતી નથી? તેનું કારણ એ છે કે વિતરાગ વાણી સાંભળવા છતાં વિષયે પ્રત્યેથી વિરાગ નથી જાગે. સુખપ્રાપ્તિના સાચા ઉપાયને સમજ્યા નથી. તમે બધા અહીં આવીને બેઠા છો તેમાં કેઈના ઘરમાંથી એક-બે જણ આ વ્યા હશે ને કેઈના ઘરમાંથી બધા આવ્યા હશે તે તાળું લગાવીને આવ્યા હશે. પણ એ જ્યારે ઘેર જશે ત્યારે તાળું કઈ ચાવીથી ખોલશે? જે ચાવીથી બંધ કર્યું હતું તે ચાવીથી જ ખેલશે ને? કે બીજી ચાવી જોઈએ? (સભા - એ જ ચાવીથી ખુલે) જેમ તાળું ખોલવાની અને વાસવાની ચાવી એક છે પણ બંને વખતે ચાવી ફેરવવાની દિશા જુદી છે તેમ આપણે આત્મા પણ સુખના દ્વાર ખોલી શકે છે ને બંધ પણ કરી શકે છે. સુખ અને દુખ પિતાનામાં ભરેલું છે. ખરાબ સ્વભાવવાળે આત્મા દુઃખને ઉત્પન્ન કરે છે ને સશુણી આત્મા સુખને ઉત્પન્ન કરે છે. આ મહાન પુરૂષે સાચું તવ તારવી શકે છે. સુખ શું છે ને દુઃખ શું છે? સુખ કયાંથી આવે છે ને દુઃખ ક્યાંથી આવે છે? ઇન્દ્રિયજન્ય વિષમાં કે પરપુગલમાં સુખ નથી. સુખનો ભંડાર આત્મામાં ભર્યો છે. પણ ચાવી અવળી ફરી રહી છે એટલે સુખને ભંડાર કયાંથી મળે? મહાન પુરૂષે ઈન્દ્રિઓના સુખમાં આનંદ માનતા નથી. આત્મિક સુખમાં આનંદ માને છે. કારણ કે તે તત્ત્વ તારવે છે. ખાંડેકર નામના એક વિદ્વાન થઈ ગયા. એક વખત તેઓ ગામબહાર જઈ રહ્યા હતા. રસ્તામાંથી તેમને એક ચાંદીનો સિકકે જડે છે. સિકકે હાથમાં લઈને તે જુએ છે તે એ સિકકે સરકારની મહેરવાળ ન હતો. એ સિકકે મેટ હતું ને જુદી જાતો હતો. એ સિકકાની એક બાજુ ગુલાબનું સુંદર ફૂલ કેરેલું હતું. એ ગુલાબનું ફુલ એવું સરસ કતરેલું હતું કે જાણે હમણું કેઈએ તેડયું ન હોય! એમને ફૂલ ખૂબ ગમી ગયું. પછી એમને વિચાર થયે કે એક બાજુ તે આવું મઝાનું ગુલાબનું Page #689 -------------------------------------------------------------------------- ________________ ૬૪૮ , શારદા સરિતા ફૂલ કતરેલું છે તે બીજી તરફ શું છે? એણે સિકકા ઉલટા તે બીજી તરફ જુદું ચિત્ર હતું. તે ચિત્રમાં એક મડદું છે ને તેને કાગડા અને ગીધડા કેચી રહ્યા છે. તે દશ્ય જોતાં માનવીનું હૃદય કંપી જાય તેવું હતું. સિકકાની એક બાજુ સુંદરમાં સુંદર ગુલાબનું ફૂલ છે અને બીજી બાજુ દષ્ટિ કરે તે મડદાં ઉપર કાગડા અને ગીધડા તૂટી પડ્યા છે ને મડદાને ફેલી રેલીને માંસના લેચા ખાઈ રહ્યા છે. જ્યાં ગુલાબનું ફૂલ કેરેલું છે ત્યાં લખ્યું છે કે “સુખ” અને બીજી બાજુ લખ્યું છે કે “દુઃખ”. આ સુખ અને દુઃખ બંને શબ્દ વાંચ્યા ત્યાં એમની નજર સિકકાની ધાર ઉપર ગઈ. ત્યાં લખ્યું હતું કે “સંસાર”. આ જોઈને તેને વિચાર થયો કે અહો ! આ સિકકામાં સંસારના સ્વરૂપનું દર્શન થયું સિકકે સંસાર છે. જેમ સિકકાની એક બાજુ સુખ ને બીજી બાજુ દુઃખ લખ્યું છે તેમ સંસારની એક બાજુ સુખ છે ને બીજી બાજુ દુઃખ છે. જીવન એક સિકકાના બે પાસા છે. બંધુઓ ! આવા સંસારમાં માનવજન્મ પામીને કરવા જેવી કોઈ ચીજ હોય તો ધર્મ છે. ધર્મ-ધર્મના ઉચ્ચારો તે ખૂબ કર્યા પણ ધર્મના સ્વરૂપને સમજ્યા નહિ. આજે લકે ભગવાનના ભજન ખૂબ લલકારે છે એના ભજનના સૂર સાંભળીને બીજા લે કે ઘડીભર મુગ્ધ બની જાય છે. ને ગાનારનું માથું ધુણવા લાગે છે કે મારામાં કેવી ગાવાની કળા છે કે સાંભળતા લોકો મુગ્ધ બની જાય છે. તે કહે છે કે ભજન માત્ર લલકારવા માટે નથી પણ ગાઈને આચરણમાં ઉતારવા માટે છે. આજના ભકતે મોઢેથી ગાય છે પણ જીવનમાં કાંઈ હતું નથી, નરસિંહ મહેતાએ ભજન ગાયું છે કે વૈષ્ણવજન તે તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે પારકાની પીડા જાણે તે સાચે વૈષ્ણવ છે, દુઓને જાણીને મટાડે છે તે સાચે માનવ છે. અમે જ્યારે ગેંડવ ગયા ત્યારે રસ્તામાં અનેક વૃક્ષો જોયા અને વિશા લેવા માટેના એટલા જોયા ત્યારે ગ્રામવાસીઓને પૂછયું કે આવી સગવડવાળા રસ્તા અને વૃક્ષે બીજે અમે નથી જોયા ત્યારે પ્રજાએ ગેંડલના મહારાજાની સંભાવનાની જે વાત કરી ત્યારે એમ થઈ ગયું કે અગાઉના રાજા કેટલા પ્રમાણિક ને દયાળુ હતા. આજે ભારત સ્વતંત્ર બન્યું પણ પ્રજાને કેટલે ત્રાસ છે? ભૂખ્યાની કઈ ખબર લેનાર નથી. બ્રિટીશેએ ભારત ઉપર રાજ્ય ચલાવ્યું પણ તેણે પ્રજા ઉપર આટલો જુલમ નથી કર્યો કે આટલી હિંસા નથી કરી. આજે તે ભારત જેવા પવિત્ર દેશમાં હત્યાકાંડ વધી ગયેલ છે વેરાવળ પાસે તળાવ છે ત્યાં શિલાલેખ છે કે અહીં કેઈએ આ તળાવમાં જાળ નાંખવી નહિ, ને માછલી પકડવા નહિ. આ શિલાલેખ કયાંથી આવ્યું હતું જ્યારે ખૂબ હિંસા થતી હતી ત્યારે મહાજન રાજા પાસે જતું, ને રાજા મહાજનની વાત Page #690 -------------------------------------------------------------------------- ________________ ( શારદા સરિતા સાંભળતાં. વેરાવળના મહાજને ફરિયાદ કરી કે મહારાજા ! આપણા ગામના તળાવમાં જે માછલા પકડાય છે તે માછલા નહિ પણ અમારા પ્રાણ પકડાય છે. આવી હિંસા અમે નહિ જોઈ શકીએ. તરત રાજાને લખી દેવું પડ્યું કે તળાવમાં જે માછલા પકડશે તેને કડક શીક્ષા કરવામાં આવશે. રાજા પાસે મહાજનનું આટલું માન હતું એ શા માટે? વખત આવ્યે મહાજન રાજાને મદદ કરતું હતું. જ્યારે દુષ્કાળ પડે, હોનારત થાય એવા કટોકટીના પ્રસંગમાં મહાજન, વણિક વહેપારીઓ જેટલી મદદ કરી શકે છે તેટલી બીજા કઈ કરી શકતા નથી. આજે કેટલાય જેને સત્તાની ખુરશી ઉપર બેઠા છે. પણ જ્યાં એકાંત પાપ થતાં હોય, હિંસાનું તાંડવ નૃત્ય કરતું હોય છતાં એમના દિલમાં દયા નથી આવતી, એ ઝુંબેશ ઉપાડતા નથી, શા માટે? જે કંઇક બેલીશું તો આ સત્તાની ખુરસી જતી રહેને? સાચે જેને જ્યાં એક કીડીના પણ પ્રાણ દુભાતા હોય ત્યાં ઉભે રહી શકે નહિ, તેના બદલે જ્યાં આટલી હિંસા થતી હોય ઢગલાબંધ મચ્છી ઉત્પાદન કરાવી તેના વેગન ને વેગન ભરીને પરદેશ મેકલવાના હોય આવી સત્તાની ખુરશી ભોગવે છે પણ કર્મ ઉદય આવે ભુક્કા બે લી જશે. બંધુઓ ! તમને પાપબંધનરૂપી સંસારથી કંટાળે આવ્યો છે? બંધનમાંથી મુકત થવાની ભાવના જાગી છે? આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા જાગી છે? જે અંદરમાં જિજ્ઞાસાનું બીજ વવાયું હશે તે વીતરાગ વાણીથી તમારું હૃદય ભીંજાઈ જશે. અંતરમાં જિજ્ઞાસાનું બીજ વવાયેલું હોય તે ઉપદેશ રૂપી જળ કામ કરે. જેના હદયમાં જિજ્ઞાસાનું બીજ નથી એવા આત્માને ગમે તેટલે ઉપદેશ આપવામાં આવે તે પણ એને રૂચ નથી. જ્ઞાની કહે છે કે જો તું સંસાર જેલથી કંટા હોય ને તને એમ લાગતું હોય કે આ સંસાર જેલમાંથી હવે મારે છૂટવું છે અને જે દુનિયામાં જન્મે છું તે દુનિયાથી ઉપર આવવું છે તો તું સાચો જિજ્ઞાસુ છે. જેમ એક તળાવ હોય તેમાં દેડકા-માછલ-કાચબા વિગેરે હોય. માટી નદી કે દરિયો હોય તો તેમાં મગર પણ હેય ને કમળ પણ હોય. બધા તળાવમાં ઉત્પન્ન થયાં છે. બીજા છો તો પાણીમાં રહે છે ને તેમાં જીવે છે પણ કમળ પાણીમાં બેસી રહેતું નથી. બધાની સાથે રહેવા છતાં કમળ દિન-પ્રતિદિન પાણીમાંથી ઉપર આવવાને પ્રયત્ન કરે છે અને પાણીથી ઊંચું આવીને પિતાને વિકાસ કરે છે. કમળ ઉપર તે આવી જાય પણ એની દષ્ટિ સૂર્યના કિરણે તરફ હોય છે. જેવા તેના ઉપર સૂર્યના કિરણો પડે કે તરત કમળ ખીલી ઉઠે છે, તેમ આ સંસાર પણ એક તળાવ છે. તેમાં નારકી-તિર્યય-મનુષ્ય અને દેવ એમ ચાર પ્રકારના છેવો રહેલા છે. તેમાં તમારે કેના જેવું થવું છે? તળાવમાં રહેલા દેડકા અને માછલા જેવું બનવું છે કે કમળ જેવું Page #691 -------------------------------------------------------------------------- ________________ ૬૫૦ શારદા સરિતા અનવું છે ? (સભા:-કમળ જેવા અનવું છે). તમારે કમળ જેવા અનવું છે તેા કમળની જેમ પુરૂષાર્થ કરવા પડશે. જિજ્ઞાસુ આત્મા સંસારમાં જન્મેલા છે ને ખીજા અનેક પ્રકારના જીવે પણ સંસારમાં છે. તેમની સાથે જન્મ્યા, મેટો થયે પણ સમજણુના ઘરમાં આવતા કમળની જેમ સસારમાંથી ઉંચે આવી જાય છે. જેમ સૂર્યના કિરણેા પડતાં કમળ ખીલી ઉઠે છે તેમ વીતરાગ વાણીનુ શ્રવણુ કરતાં તમારૂં હૃદય ખીલી ઉઠવું જોઇએ. જમાલિકુમારે પ્રભુની વાણી સાંભળી અને તેનું હૃદયકમળ ખીલી ઉઠયું છે. એને સંસાર એ મધન લાગ્યા છે. જેને ધન લાગે તે છોડવા તૈયાર થઈ જાય. ખાલેા, તમારી આટલી તૈયારી છે ? કયાં સુધી કાઢવમાં ખૂ ંચ્યા રહેશે ? જે આત્માએ સંસાર છાડીને સયમી બને છે તે કમળની જેમ ઉંચા આવે છે. તે આત્માએ કમળ જેવા છે. જે જીવે દ્રવ્યસ ંસાર છોડ્યા તેની સાથે ભાવસંસાર છૂટવા જોઇએ. વેશપરિવર્તનની સાથે વિચારનું પરિવર્તીન થવું જોઇએ. જે આત્માઓએ સમજણપૂર્વક સંસાર ઘેાડયા છે એ તે આત્મસ્વરૂપમાં રમણુતા કરે છે. એનું લક્ષ બીજે કયાંય હૈ।તું નથી. દેહમાં વસવા છતાં દેહાધ્યાસ છૂટી જાય છે. જે સિદ્ધ મનવાનું લક્ષ કરીને નીકળ્યા છે તે વહેલા કે મેાડા એના સાધ્યની સિદ્ધિ કરી શકશે. તમે શું કરે છે? સંપૂર્ણ સાધુપણુ ન લઈ શકે તેા ખાર વ્રતરૂપી ગૃહસ્થ ધર્મ અપનાવે. ખરેખર વ્રત ન લઈ શકે તા ખારમાંથી કાઈ પણ એક વ્રત અંગીકાર કરા. દરરાજ એક સામાયિક કરવી એવી પ્રતિજ્ઞા કરે તે નવમું વ્રત અંગીકાર કર્યું. કહેવાય. એક પૌષધ કરેા કે એક દશમું વ્રત કરા તે તમે ૧૧ મુ કે દશમું વ્રત અંગીકાર કર્યું" કહેવાય. રાત્રી ભેાજનમાં મહાન પાપ છે. માટે શત્રી ભેાજનને ત્યાગ કરે. ખાર વ્રતમાંથી કઈ પણ વ્રત આદર્શ. સત્ય-અહિંસા અચૌર્ય, બ્રહ્મચર્ય-અપગ્રિહ પણ આદર. મહાભારતમાં કૌરવા ને પાંડવાના યુદ્ધના એક પ્રસંગ છે. કૈારવા અને પાંડવે કુરૂક્ષેત્રમાં સામાસામી યુદ્ધ કરી રહ્યા હતા. તેમાં દ્રાણાચાર્ય કૌરવાના પક્ષમાં હતા. દ્રાચાર્ય યુદ્ધ કરવા આવ્યા. એ દ્રાણાચાર્ય ખૂબ ખળવાન હાવાથી કાઇથી હારે તેવા ન હતા. અર્જુન અને દ્રાચાર્ય અને પ્રચંડ ચૈાધાએ સામાસામી ઝઝુમી રહ્યા છે. દ્ર!ણાચાર્ય કઇ રીતે પાછા પડતા નથી એટલે પાંડવે ખૂબ મુઝાયા. ત્યારે કૃષ્ણ પાંડવાને કહે છે તમારા માથે ધર્મસકટ છે. પણ ત્રાણુ કોઇ સચેગોમાં પાછા હઠે તેમ નથી. છતાં તેમને પાછા હઠવવાને એક ઉપાય છે. તે એ કે હું ધર્મરાજા ! તમે અહી યુધ્ધના મેદાનમાં ઉભા રહીને એટલું ખેલા કે અશ્વત્થામા મૃત: તે દ્રાણુ ચાય પાછા પડી જાય કારણ કે અશ્વત્થામા એ દ્રોણાચાર્યના પુત્ર છે. એ પુત્ર એમને ખૂબ વહાલા Page #692 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૬૫૧ છે. એ પુત્ર ઉપરના તીવ્ર અનુરાગને કારણે તેઓ જે એમ સમજે કે અશ્વત્થામાં મૃત્યુ પામે છે તો તેમના હાથમાંથી હથિયાર નીચે પડી જાય, કારણ કે તેમને ધર્મરાજા યુધિષ્ઠિર પ્રત્યે દઢ વિશ્વાસ છે કે ધર્મરાજા કદી અસત્ય બોલે નહિ. દેણ દુશ્મનના પક્ષમાં હોવા છતાં પણ તેમને ધર્મરાજાના સત્ય પ્રત્યે વિશ્વાસ છે. આજે પિતા-પુત્ર પ્રત્યે પણ આટલો વિશ્વાસ છે? ધર્મરાજા કૃષ્ણ વાસુદેવને કહે છે જે થવું હોયતે થાય પણ હું જિંદગીમાં કદી અસત્ય બોલ્યા નથી તે અત્યારે આવા પ્રસંગે પણ મારાથી અસત્ય કેમ બોલાય? જુઓ, રાજય જવાને કટોકટીને પ્રસંગ છે. છતાં ધર્મરાજાની જીભ અસત્ય બેવતાં અચકાય છે. જ્યારે આજના માનવીને અસત્ય બોલવું રમત થઈ ગયું છે. જ્યાં સ્વાર્થ સધાવાનો નથી એવી વાતમાં પણ માનવી અસત્ય બેલવા તૈયાર થઈ જાય છે જાણે સત્ય ન બોલવું એવું તેમણે વ્રત ન લીધું હોય! ધર્મરાજાને અશ્વથામાં મૃત: એટલું બોલતાં લખે વિચાર આવે છે. અંતે કૃષ્ણ તેમને કહે છે કે યુધિષ્ઠિર ! જે તમે આટલું અસત્ય નહિ બોલો તે તમારા કુળને વિચ્છેદ થઈ જશે. તેજ વખતે એક અશ્વત્થામા નામને હાથી યુદ્ધમાં મૃત્યુ પામે છે એટલે ધર્મરાજા એટલું બોલ્યા કે અશ્વત્થામા નરોવા લુન્નરોવા આટલું બોલ્યા તે પણ થોથવાતી જીભે અને બળવે હૈયે બેલ્યા. સત્યના પ્રભાવે તેમને રથ જમીનથી ચાર આંગળ અદ્ધર રહેતું હતું તે ધબ દઈને નીચે પડી ગયે. આ ઉપરથી તમારે એટલું સમજવાનું છે કે ધર્મરાજ થોડું પણ અસત્ય બોલ્યા તો તેમનો રથ જમીન ઉપર પડી ગયો, તે જે ઇરાદાપૂર્વક અસત્ય બોલે છે તેની શી દશા થશે? યુધિષ્ઠિર બોલ્યા કે अश्वत्थामा मृत : नरो वा कुज्जरो वा । આ સાંભળી ધર્મરાજાના વચનને સત્ય માનનારા દ્રોણાચાર્યના હાજા ગગડી ગયા. ને હાથમાંથી હથિયાર હેઠા પડયા. પાંડવોની જીત થઈ, પણ ધર્મરાજાનું સત્ય ઝાંખુ પડી ગયું તમે પણ જીવનમાં બીજું કંઈ ન કરે તે ખેર, પણ બાર વ્રતમાંથી એકાદ વ્રત અંગીકાર કરે અને અણીશુદ્ધ તેનું પાલન કરવું એ નિયમ અવશ્ય લેજે ને જેટલું સાંભળે છે તેમાંથી થોડું પણ જીવનમાં અપનાવો તે તમારું કલ્યાણ થશે. જમાલિકુમારે પ્રભુની વાણી સાંભળીને જીવનમાં ઉતારી છે. તે દીક્ષા લેવા તૈયાર થયા છે. પણ તેમની માતા સંયમમાં કેવા કેવા ઉપસર્ગો આવશે તે વિષે સમજાવશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર – જ્યાં નંદકે ધનદેવને મારવાની ના પાડી ત્યારે ધનશ્રી ઉદાસ થઈને બેઠી તેની દાસી પૂછે છે તે સ્વામીની! તમે આટલા બધા ઉદાસ શા માટે છો! એ એની વિશ્વાસુ દાસી હતી મનની બધી વાત કરી એટલે દાસી કહે છે તમે શા માટે ગભરાઓ ખૂબ છે? હું તમને એક ઉપાય બતાવું. તે પ્રમાણે કરશે તે તમારૂ કાર્ય સફળ થઈ જશે. Page #693 -------------------------------------------------------------------------- ________________ પર શારદા સરિતા ધનદેવને મારી નાંખવા માટે કામણુ પ્રયાગ “પરિત્રાજિકા નાગદત્તાસે એક ઔષધી લાઈ, જિસકે ખાને સે વ્યાધિકા કા નહી અંત કેંદા હી શને શને તન રહતા ગલતા, મરતા કષ્ટ ઉઠાઈ હૈ....શ્રોતા..' નાગઢત્તા નામની દાસીએ તેને એક કામણુ પ્રયેગની ઔષધિ બતાવીને કહ્યુ - આ ઔષધિ ખવડાવી દેવાથી માણસ તરત મરી જતેા નથી પણ ધીમે ધીમે તેનુ ‘શરીર ગળી જાય છે ને પછી મરણ પામે છે. ત્યારે ધનશ્રી કહે એ ઔષધિ બહુ સરસ. એ મને તુ લાવી આપ. એટલે દાસીએ તેને ઔષધિ લાવી આપી. આ તરફ ધનદેવે વહાણુ તૈયાર કરાવી તેમાં માલ ભરાવી બધાને તૈયાર કર્યા. વહાણમાં બેસવાના સમયે એણે પહેલાં પંચપરમેષ્ટિનું ધ્યાન કર્યું" હાશે યાચકોને દાન દીધું અને તામ્રલિપ્તીથી આનંદપૂર્વક પ્રયાણ કર્યું. સમુદ્રમાં ધનદેવના વહાણુ આગળ વધવા લાગ્યા ને ધનશ્રી અને નકના પ્રેમ પણ વધવા લાગ્યા. નકને ધનશ્રી પ્રત્યે પ્રેમ છે પણ તેથી ધનદેવને મારી નાંખવાનું બિલકુલ મન નથી. પણ દુષ્ટ ધનશ્રીએ એક દિવસ કાણુ પ્રયાગ કરવાની ઔષધિ ભેાજનમાં ભેળવીને ખવડાવી દીધી. ઘેાડા દિવસમાં તેની અસર થઈ ને ધનદેવ રાગમાં પટકાચા અને ખાવાની રૂચી ઉડી ગઇ. પેટ માટું થઇ ગયું. હાથ પગ સુકાઈ ગયા. માઢુ સુઝી ગયું. જાંઘા પાતળી થઇ ગઇ. તરસ ખૂખ લાગવા માંડી. પાણી પીવે પણ એ પેટમાં ટકતું નથી. ધનદેવ એકદમ પથારીવશ થઈ ગયા. ઉઠવાની પણ તેનામાં તાકાત ન રહી. ત્યારે ધનદેવ વિચાર કરે છે આ અશાતા વેદનીય મને અહીં સમુદ્રમાં ઉદ્દય આવ્યું છે. ખરેખર! પાપકર્મીના ઉય માટે કાઈ અકાળ નથી. કરેલા કમ તા ભાગવવા પડે છે. મારે શું કરવું? મારે પરિવાર મારી ખિમાંરીથી દુઃખી થઇ રહ્યો છે. ખિચારી ધનશ્રી પણ મૂઝાય છે ને નદકના ચહેરા પણ કરમાઇ ગયા છે. મારાથી આ ખધાનું દુઃખ જોવાતું નથી તે। હું આ સમુદ્રમાં પડીને મારા જીવનના અંત લાવી દઉ? ત્યાં ખીજી ક્ષણે વિચાર આવ્યેા કે હું ઘેરથી નીકળ્યેા ત્યારે મારી માતાએ મને કહ્યું હતું કે વિપ-િત સમયે કાયર ન ખનવુ. માટે આ રાગથી કંટાળીને કાયર પુરૂષ!ની જેમ દરિયામાં પડીને આત્મહત્યા કરવી તે ચેગ્ય નથી. મારૂં આયુષ્ય હશે ત્યાં સુધી જીવીશ. પણ આ વહેપારનું બધું કામ નકને સોંપી ઉં' એમ વિચ.૨ કરીને ધનશ્રી તથા નંદ્રકને પેાતાની પાસે ખેલાવીને કહે છેઃ મેરી કરા ન કોઇ ચિન્તા, સ્વકૃત કર્મ વિપાક, વહી બનેગા જો મનના હૈ, ફેર ફિકર હનાક, ભાઇ નંદક નિજ ધંધે પર, રખે અપની ધાક હા...શ્રોતા.... હું ધનશ્રી અને હું નક! મારા પૂર્વકર્મના ચાગથી મને અસહ્ય ખિમારી Page #694 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૬૫૩ આવી છે. હવે હું બચી શકું તેમ લાગતું નથી. પણ તમે મારી કોઈ જાતની ચિંતા કરશે! નહિ. રાજા, રંક કે શ્રીમંત દરેકને કર્મ ઉદયમાં આવે છે. ક કાઈને છોડતાં નથી. જે મનવાનુ છે તે ખનવાનુ છે. તે નાહક ખાટો શેક શા માટે કરવા? આપણે જ્યાં જવા નીકળ્યા છે તે અંદર પણ હવે નજીક આવી ગયું છે, તે ત્યાં જઇને આ બધી મિલ્કત અને ધંધા અધુ તારે સભાળવાનું છે. હવે મારાથી કાંઇ બની શકે તેમ નથી. મને તારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે માટે અધુ' હું તને સેાપું છું. નક કહે છે ધનદેવ શા માટે આટલા બધા નિરાશ થાવ છે? આપણે આ શહેરમાં જઈને ઉપચાર કરીશુ. ત્યારે કહે છે એ ખરાખર છે. ત્યાં જઇને ઉપચાર કરીશુ તેનાથી મારે રાગ મટી જશે તા સારી વાત છે. નહિતર તું મારી ભૂખ વિશ્વાસુ છે. મારા પિતાનેા તારા ઉપર મહાન ઉપકાર છે તેને નિહ ભૂલનાર અને મારા પ્રત્યે ભ્રાતૃસ્નેહથી જોનાર એવા તને હું કહું છું કે જો મારૂં કઈ અની જાય તે! તારે આ મારી પત્ની ધનશ્રીને મારા કુટુંબીજનને ક્ષેમ કુશળ સોંપવી અને ધનશ્રીને પણ કહ્યું ઃ = હૈ સુંદરી ! તારે નઈંક ઉપર વિશ્વાસ રાખી પેાતાના સ્વજન જેવા ગણવા. એનું વચન ખંડિત ન કરવું. આ પ્રમાણે શ્રી ભલામણ કરી એટલે નદક ખૂબ રડવા લાગ્યા ને ધનશ્રી પણ કૃત્રિમ રડવા લાગી. ત્યારે ધનદેવ અનેને ખૂષ આશ્વાસન આપતાં કહે છે તમે અને ધીરજ રાખેા. ચિંતા કરાવનાર એવા મારા પ્રત્યેના સ્નેહને ભૂલી જાએ. એમ ખૂબ સમજાવીને છાના રાખ્યા ને એમના વડા આગળ ચાલ્યા. “ મહાકૅટ!હ નામના દ્વીપે પહોંચ્યા વહાણુ ચાલતાં ચાલતાં મહાકટાહુ નામના દ્વીપે પહોંચ્યા. ત્યાં જઇને નક ભેટછું લઈને રાજાની પાસે ગયા. રાજાએ તેમનું બહુમાન કરી ઉતરવા માટે સ્થાન આપ્યું. વહાણમાંથી માલ ઉતાર્યા પછી ધનદેવ માટે મેટામાં મેટા ડોકટરા અને વૈદ્યોને ખેલાવ્યા. ને દવા ઉપચાર શરૂ કર્યા. પણુ કાણુ પ્રયાગ કર્યાં હાવાથી તેના રાગ મટતા નથી. નંદકે વહેપાર શરૂ કર્યા. ધન તેા મુખ કમાયા. નંદક ધનદેવની ખૂખ સેવા કરે છે. તેના શરીરનું ધ્યાન ખૂબ રાખે છે પણ ધનદેવને રોગ મટતા નથી. દિવસે દિવસે પીડા વધતી જાય છે. ધનદેવને સારું નહિ થવાથી નદકે વિચાર કર્યો કે હવે અહીં રહેવામાં સાર નથી, સ્વદેશ ગયા વિના રાગ નહિ જાય. હવે બધા વહેપાર સંકેલીને વહાણમાં બેસી સ્વદેશ જવા રવાના થશે. ત્યાં પણ દુષ્ટ ધનશ્રી તેની દુષ્ટ ભાવનાનું પ્રર્શન કરશે ને ધનદેવ કેવા કષ્ટમાં મુકાશે ને શુ ખનશે તેના ભાવ અવસરે કહેવાશે. ✩ Page #695 -------------------------------------------------------------------------- ________________ ૬૫૪ વ્યાખ્યાન ન. ૪ ભાદરવા વદ ૧૩ ને સેામવાર સુજ્ઞ બંધુએ, સુશીલ માતાએ અને બહેન! શારદા સરિતા તા. ૨૪-૯-૭૩ ભગવાન મહાવીર વિષયા રૂપી વિષ ઉતારનાર ગારૂડી છે” અનંતકરૂણાનિધી શાસ્ત્રકાર ભગવત કહે છે કે હું આત્મા ! જડ પુદ્ગલેાના માહમાં પડી અનતકાળથી રખડી રહ્યો છે. તારા અંતરમાં ચેતનને રણકાર થયા નથી. જ્યારે વીતરાગ વાણી સાંભળી તારા અંતરમાં રણકાર થશે કે હું કોણ છું? મારામાં કેટલી તાકાતછે? તે સંસારના બધના તેાડી આત્મસાધના સાધી શકશેા. જેમ ખેડુત ખેડેલી જમીનમાં ખીજ વાવે છે તે ખીજ જમીનમાં ઢંકાયેલ ડાય છે. પછી તેના ઉપર વરસાદ પડે છે, ત્યારે ખીજ વિચાર કરે છે કે મારે જમીનમાં દટાયેલું રહેવુ નથી તે તેના ઉપર વરસાદ પડતાં અંકુર ફૂટીને બહાર નીકળે છે. ઘઉં-આાજરી-મગ-મડ વિગેરે એકેન્દ્રિયના જીવા પણ અંકુર ફૂટી માટીનું પડ તાડી બહાર નીકળે છે. એને ધૂળમાં ઢંકાયેલું રહેવું ગમતુ નથી. તે રીતે મહાન પુરૂષા જણાવે છે કે આ ચૈતન્યમાં પણ જ્યાં સુધી જડમાંથી અડાર નીકળવાની ઝંખના ન જાગે ત્યાં સુધી બહારના ગમે તેટલા પ્રયત્ન હેાય તે પણ જડમાંથી બહાર આવી શકતે નથી. એ ગમે તેવી ક્રિયાઓ કરે કે લેાકેામાં પાતે ધર્મિષ્ઠ હાવાની છાપ પાડે કે એવા આભાસ ઉત્પન્ન કરે પરંતુ જે રીતે થવા જોઈએ તે રીતે આત્મા મુકત થઈ શકતા નથી. કારણ કે જડમાંથી મુકત થવાના જે અભિલાષ જાગવા જોઇએ તે હજુ જાગ્યા નથી. દિલમાં એવા ભાવ થવા જોઇએ કે હુ ચૈતન્ય છું. મને બાંધનાર કોણ? તે છતાં હું બંધાયેલા છું. અજ્ઞાન દશાથી ઉત્પન્ન થયેલુ બંધન મારે માટે ખરાખમાં ખરાબ વસ્તુ છે. એટલે મારે મારા આત્માને વહેલામાં વહેલી તકે મુકત કરવા જોઇએ એવી તીવ્ર અભિલાષા આત્મામાં જાગે નહિ ત્યાં સુધી બધી ક્રિયા કરવા છતાં પણ આત્માને મુકત બનાવવા માટેનું ઉત્તમ નિમિત્ત બની શકતી નથી. જે ક્રિયા દ્વારા આત્માને જડમાંથી મુકત બનાવાય છે તે ક્રિયા શ્રેષ્ઠ છે. આ રીતે સમજીને જે ક્રિયા કરે છે તેના જીવનમાં પરિવર્તન આવતુ જાય છે ને તેના જીવનમાંથી રાગદ્વેષ તા પાતળા પડે છે. કાઇ પણ વસ્તુ જેમ જેમ ઘસાતી જાય તેમ તેમ પાતળી પડતી જાય છે. તે રીતે આટલી ધર્મકિયાએ કરવા છતાં હજુ મારા શગ-દ્વેષ પાતળા પડયા છે કે નહિ તે જોવાનું છે. આટલા સાધુ સતા પાસે જવા છતાં અને આટલા ઉપદેશ શ્રવણ કરવા છતાં આપણા રાગદ્વેષ જો પાતળા ન થાય તેા મનમાં અવશ્ય વિચાર થવા જોઇએ કે હજુ મારી દશા કેવી બેહાલ છે! કયાં મારા આત્મા અનંત સુખને સ્વામી અને ક્યાં હું જડની ભીખ માંગી રહ્યા છું. આવે વિચાર જીવને થશે તેા ઉત્કર્ષની સાથે સાધના કરી શકશે એવી ભાવના નહિ હોય તે ન તે આપણા આત્માના ઉત્કષ Page #696 -------------------------------------------------------------------------- ________________ ૬૫૫ શારદા સરિતા થશે, ન તે ધર્મની આરાધના થશે. જે લોકો પોતાનો ઉત્કર્ષ કરતા જાય છે તે લોકો દુનિયામાં ધર્મની સ્થાપના કરવા સમર્થ બને છે. પિતાને ઉત્કર્ષ કર્યા વિના કોઈ પણ માણસ દુનિયાનો ઉદ્ધાર કરી શકવાને નથી. આ માટે જ્ઞાની પુરૂષાએ ફરમાવ્યું કે આપણામાં એક જાતનો અભિલાષ જાગવો જોઈએ કે મારે મુક્ત બનવું છે ને બંધનમાંથી છૂટીને બહાર આવવું છે. જમાલિકુમારે એક વખત ભગવાનની વાણી સાંભળી અને તેને પણ વિચાર આવ્યું કે બસ, મારે પણ પ્રભુની જેમ સંસારના બંધન તોડી આત્મિક સુખ પ્રાપ્ત કરવું છે. મારે હવે આ સંસારનું બંધન ન જોઈએ. મારે મારા આત્માને ઉંચે લઈ જવો છે. તેથી કહે છે હે માતા! મને દીક્ષાની આજ્ઞા આપ. હવે મને ક્ષણવાર સંસારમાં ગમતું નથી. ત્યારે તેની માતાએ પત્નીના વૈભવના ઘણાં પ્રલોભને આપ્યા છતાં જમાલિકુમાર દઢ રહ્યા ને કહ્યું કે માતા ! આ સંસારની લક્ષ્મી તે નાશવંત છે. હું એનાથી પણ ઉતમ દેવલેકની શાશ્વતી ત્રાધિ અનંતીવાર ભેગવી આવ્યો છું. હવે મને એને મોહ નથી. જમાલિકુમારની માતા મિથ્યાત્વી ન હતી. તે જૈન શાસનની અનુરાગી હતી. પ્રભુના વચન ઉપર શ્રદ્ધા કરનારી હતી, વિવેકી હતી, એ તે પિતાના દીકરાની પરીક્ષા કરતી હતી. તેણે આગળ વધીને કહ્યું“માતા કહે છે કે દીકરા વીતરાગમા ઘણે ઉત્તમ છે અને તેટલે કઠણ છે एवं खलु जाया। निग्गंथे पावयणे सच्चे अणुत्तरे केवले जहा आवस्सए जाव सव्वं दुक्खाण अंतं करेति अहीव एगंत चिट्ठीए। હે પુત્રી નિગ્રંથ પ્રવચન તને જે રૂટ્યું છે, ગમ્યું છે ને હૈયામાં ઉતરી ગયું છે તે સત્ય છે, ઉતમ છે. નિગ્રંથ પ્રશ્ચન ટંકશાળી સત્ય છે. જેમ રાણીગરે ચાંદીનો રૂપિયે ગમે ત્યાં લઈ જાવ તો પણ તે રણકાર કરે છે. સાચા રૂપિયાને રણકાર જુદે હોય છે, તેમ નિગ્રંથ પ્રવચન એ જેવી તેવી વસ્તુ નથી. ટંકશાળી સત્ય છે, સર્વશ્રેષ્ઠ છે. સર્વજ્ઞ ભગવંતનું કહેલું છે, પરિપૂર્ણ છે, ન્યામાર્ગને અનુસરનારૂં છે, વિશુદ્ધ છે, પાપના શાને છેદી નાંખનારૂં છે, અનંત સુખ અને સિદ્ધિને માર્ગ છે, સર્વ કર્મથી મુકિત પામવાને ઉપાય છે, ભવસાગર તરવા માટેનું જહાજ છે, અનંત શાંતિ પામવાનું સચેટ સાધન છે, સર્વ દુઃખોનો અંત કરનારું છે. આવું નિગ્રંથપણું હે દીકરા! શું તું એમ સમજે જે છે અને 2 છે. વરતાભ” ને કોઇ વાત તે ભરી જજે. ર્વ થી ઇન કરાવનારા ચરિત્ર - અw . wછે, 1 જ, જવિમાની માતા છે. જવ 1 2 - મા કેર અડીન છે તેનું નામ છે જે મહિમા હતા છતાં આત્મસાધના આગળ તેને તુચછ વાગ્યા રે ભગવાન મહાવીરનું શમન પિગ Page #697 -------------------------------------------------------------------------- ________________ ૬૫૬ શારદા સરિતા લાગ્યું છે. આ જગાએ તમે હૈ। ને તમારી માતા તમને આવા શબ્દો કહેતી હાત તે શું કરત? આવા દૃઢ વૈરાગી રહી શકે? તમે તેા ઢીલા પડી જાવ. ઠીક, આ સુખા મળ્યા છે તેા ભાગવી લઈએ પછી નિરાંતે દીક્ષા લઈશું, પણ તમને ખમર છે કે મારૂ આયુષ્ય આટલા વર્ષનું છે. ઘણાં એમ કહે છે કે મહાવીર પ્રભુએ ગર્ભમાંથી નિર્ણય ક હતા કે મારા માતા-પિતાની હયાતિ હાય ત્યાં સુધી મારે દીક્ષા લેવી નહિ. માતાપિતાને દુઃખ થાય તેવું મારે કરવું નહિ, તે પછી અમારે અમારા માતા-પિતાને દુ:ખ થાય તેવું શા માટે કરવું? તે હું તમને પૂછું છું કે મહાવીર પ્રભુ માતાના ગર્ભમાં આવ્યા ત્યારે ત્રણ જ્ઞાન સાથે લઈને આવ્યા હતા તે તમે કેટલા જ્ઞાન સાથે લઈને આવ્યા છે? એ તા જાણતા હતા કે મારૂં આયુષ્ય આટલુ છે પણ તમને ખબર છે કે તમારૂં આયુષ્ય કેટલુ છે? જરા સમજો. ભગવાને તે આપણને અમૂલ્ય મેધપાઠ આપ્યા છે. ચાવીસ તીર્થંકરા થઈ ગયા. એ બધાની અપેક્ષાએ મહાવીર પ્રભુ આપણા પરમ ઉપકારી છે. જેમના શાસનની પ્રાપ્તિના પ્રભાવે આપણને આત્મકલ્યાણની સાધનાના અનુપમ ચૈાગ મળ્યા છે. આજે આ ભરતક્ષેત્રમાં તીર્થંકર પ્રભુને વિરહ કાળ છે. કેવલી ભગવાન તથા મનપવજ્ઞાની પણ આજે નથી. જંબુસ્વામી મેાક્ષે ગયા પછી દેશ ખેલ વિચ્છેદ ગયા છે. કાળદોષના પ્રભાવે આજે આ ભરતક્ષેત્રમાંથી સીધી મેક્ષપ્રાપ્તિ થતી નથી. અવસર્પિણી કાળ અને તેને પાંચમા આરા એટલે દિવસે દિવસે નિળ બુદ્ધિ ખળના, આત્મકલ્યાણની પવિત્ર ભાવનાને, આયુષ્ય વિગેરેના ક્રમે ક્રમે ઘટાડ થતા જાય છે અને તેમાં પણ છેલ્લા ૨૦-૨૫ વર્ષમાં તે! જાણે એકદમ પરિવર્તીન થઈ ગયું છે. આજથી પચાસ વર્ષ અગાઉ આપણા સમાજમાં કે દેશમાં જે ધભાવના દેખાતી હતી તે આજે અંતરના રંગથી રંગાયેલી ધર્મભાવના જોવા મળતી નથી. નાના મેાટાની મર્યાદા, વિનયવિવેકાદિ ધર્મની પ્રાથમિક ભૂમિકાઓનુ જે સુ ંદર દર્શન થતું હતુ તેમાં આજે ખૂમ એટ આવી ગઈ છે. શ્રદ્ધા, સંયમ અને સટ્ટાચારને ત્રિવેણીસંગમ આપણા ભારત દેશમાં પ્રત્યક્ષ અનુભવમાં આવતા. જેના પ્રતાપે શાંતિ અને સુખની અનુકૂળતા ઘણું કરીને જોવા મળતી. તેના સ્થાને આજે અશ્રદ્ધા–અસંયમ અને દુરાચારનુ જોર વધુ ફેલાતા સમગ્ર દેશમાં દુઃખનું વાતાવરણ વ્યાપક ખની ગયું છે અને છપ્પનીયા જેવા દુષ્કાળમાં જે માંઘવારી ન હતી તેથી પણ વધુ મેઘવારી આજે વધી ગઇ છે. આવા વિષમકાળમાં પણ આપણા કોઈ પ્રમળ પુણ્યયેાગે થેડી ઘણી પણ- આત્મકલ્યાણની સાધના થાય છે એ પ્રભાવ શ્રમણ ભગવાન મહાવીરના શાસનના છે. જૈન શાસન મળ્યાની સાર્થકતા કયારે? આત્મપ્રદેશમાં ભાવથી એ પવિત્ર શાસનના પરિણમન થાય, અનંતઢાળની વિભાવ-દેશા ઘટે ને સ્વભાવદશા પ્રગટે તેા જૈન શાસન મળ્યું તેની સફળતા છે. Page #698 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૬૫૭ સ્વભાવ એ આત્મા માટે અમૃત છે ને વિભાવ આત્મા માટે વિષ છે. અનેક પ્રકારના ભયંકર રેગથી ઘેરાએલા કેઈ દદીને ધવંતરી જેવા સારામાં સારા વૈદનો અથવા સર્જન ડોકટરનો વેગ મળે અને વૈદ અથવા ડૉકટરે દદીન દઈની ચિકિત્સા કરીને સુંદરમાં સુંદર ઔષધ આપ્યું. દર્દીએ ઔષધને ઉપયોગ પણ કર્યો. પરંતુ ઔષધ શરીરની ધાતુઓમાં પરિણમે તે પહેલાં વમન કર્યું અથવા ઔષધ ગળેથી નીચે ન ઉતાર્યું. તે ગમે તે સાર વૈદ અને સારી દવા હોય તે પણ શું લાભ થાય? દવા કઠામાં જાય, શરીરમાં તેનું પરિણમન થાય તે ધીમે ધીમે રગને ઘટાડે અવશ્ય થાય. તે રીતે પુણ્યદયે જૈન શાસન તો મળી ગયું. દેવે અને ઇન્દ્રો પણ આયુષ્ય પૂર્ણ થતાં મનુષ્યભવ અને જેન કુળમાં જન્મવાની અભિલાષા રાખે છે તેવા જેન કુળમાં તમારો જન્મ થયે. સામાયિક, પ્રતિક્રમણ આદિ ધર્મક્રિયાઓમાં પણ જોડાયા. પણ શુદ્ધ ભાવથી અંતરમાં જૈનશાસનનું પરિણમન ન થાય, રાગ-દ્વેષ ઘટે નહિ ત્યાં સુધી સમ્યગદર્શન વિગેરે સ્વભાવદશા પ્રગટે નહિ અને જ્યાં સુધી એ સ્વભાવદશા પ્રગટે નહિ ત્યાં સુધી આત્માને શુદ્ધ આનંદને અનુભવ થાય નહિ. વર્તમાનમાં ધર્મના બધા સાધને મળ્યા હોવા છતાં જીવ વિભાવદશાથી ઘેરાયેલો રહે છે. વિભાવદશાની પ્રબળતાને કારણે આપણે સંસારમાં ભમી રહ્યા છીએ. સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યગ ચારિત્ર એ આત્માની સ્વભાવદશા છે. ને એ આત્માના ભાવ પ્રાણ છે. ક્ષમા, સંતોષ, સરળતા, નમ્રતા એ સ્વભાવદશા છે, જ્યારે મિથ્યાત્વ-અજ્ઞાન-અવિરતી એ બધી વિભાવદશા છે. કામ-કેધ-માન-માયા-લોભ અને સંસારની લાલસાએ એ બધા વિભાવના પરિણામે છે. આટલા માટે જ્ઞાની કહે છે કે સ્વભાવ પરિણામ એ આત્મા માટે અમૃત છે અને વિભાવ પરિણામ એ આત્મા માટે ભયંકર કાતીલ વિષનું કામ કરનાર છે. સ્વભાવ અને વિભાવની ટૂંકી વ્યાખ્યા જાણ્યા પછી આત્માને પૂછે કે તારામાં સ્વભાવનું જોર છે કે વિભાવનું જોર છે? વિષ ભક્ષણનું પરિણામ શું આવે? તેનો જરા વિચાર કરે. સ્વભાવ એટલે શું અને વિભાવ એટલે શું ? તેને પણ અહીં બેઠેલામાંથી ઘણાને ખ્યાલ નહિ હોય. કેઈકને ખ્યાલ હશે. જ્યાં સુધી રોગનો રંગ તરીકે ખ્યાલ ન આવે ત્યાં સુધી રેગનું નિવારણ કરવાની કલ્પના પણ કયાંથી આવે? વિષને વિષ તરીકે ઓળખવામાં ન આવે ત્યાં સુધી એ વિષના સેવનથી દૂર રહેવાની કયાંથી ખબર પડે? શરીરને અનર્થ શાથી થાય ? વ્યાપારમાં નુકસાન કેમ થાય છે? તેનું શું કારણ છે તેને તમને બરાબર ખ્યાલ છે, તમારી બાહ્ય મિક્તમાં જરા ઘટાડો ન થાય પણ દિન-પ્રતિદિન તેમાં કેમ વધારે થાય તે માટે તમારી સંપૂર્ણ તકેદારી છે. પરંતુ આત્માની અનંત શકિત અને સંપત્તિઓને લૂંટનાર કોણ છે? તેને જરા પણ વિચાર આવતો નથી. વિષયપાન કરવાથી કઈ બેભાન બની જાય તેમ જીવ પણ વિભાવરૂપી વિષપાનથી બેભાન બની ગયા છે. Page #699 -------------------------------------------------------------------------- ________________ ૬૫૮ શારદા સરિતા મિથ્યાત્વરૂપી ઝેરનું નિવારણ કરવામાં ભગવાન મહાવીર ગારૂડિ-મંત્રવાદી સમાન છે. સંસારના વ્યવહારમાં ગમે તેટલું ડહાપણ હોય, પારકાની પંચાતમાં ગમે તેટલી કુશળતા હોય, પણ આત્માના વિકાસ માટે, આત્માના કલ્યાણ માટે અને આત્માની અનંત શકિતઓને પ્રગટ કરવાનો વિચાર ન આવે, આત્મસ્વરૂપની પિછાણુ ન થાય ત્યાં સુધી દરેક જીવો બેભાન દશામાં પડેલા છે. બાહ્ય વિષપાન વડે કે સર્પ આદિ ઝેરી જંતુઓના ડંશથી કે ઈ મનુષ્ય મૂર્ષિત થઈ જાય પણ હજુ મૃત્યુ પામ્ય નથી, તાળવામાં પ્રાણ બેઠા હોય ને ભાગ્યાગે તે સમયે કેઈ વિષ ઉતારનાર ગારૂડિ મંત્રવાદી મળી જાય અને એ ગારૂડિ મંત્રવાદી પિતાની શક્તિ વડે ઝેર ચઢવાથી બેભાન બનેલા મનુષ્યના શરીરમાં વ્યાપેલું વિષ ઉતારી નાંખે તેમજ મરી ગયેલા જેવી સ્થિતિમાંથી સજીવન કરે તે સમયે તે વ્યકિતને તેમજ તેના કુટુંબીજનોને કેટલે આનંદ થાય? એ પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીર આપણું ભાવવિષનું નિવારણ કરવા માટે ગારૂડિ મંત્રવાદી સમાન છે. વિભાવદશા તેમજ વાસનાના પ્રબળ જોરથી જીવની મૂછિત જેવી અવસ્થા છે. બાહ્ય વિષ વડે બેભાન બનેલી વ્યકિતને જેમ તાળવે પ્રાણ બેઠેલા હોય છે તે પ્રમાણે ભાવથી આપણે બેભાન જેવા છતાં અક્ષરના અનંતમાં ભાગ જેટલી ચેતના સહુ જીની ખુલ્લી છે. જે એટલી ચેતના ખુલ્લી ન રહે તે જીવ અજીવ બની જાય. પણ ત્રણ કાળમાં એવું બનતું નથી. જીવ તે સદાને માટે જીવ રહે છે. કર્મના આવરણની ન્યુનાધિતાને કારણે તેની ચેતનામાં ઓછા વધતાપણું થયા કરે છે. પણ ચૈતન્યગુણને સર્વથા નાશ થતો નથી. નિગોદમાં પણ જ્ઞાન-ચેતનાને અનંત અંશ ભાગ ખુલે છે તે આપણે સંજ્ઞીપચેન્દ્રિય અને તેમાં પણ મનુષ્યપણું પામ્યા છીએ એટલે અંતર્ગત ચેતનાને અંશ બેઠો છે. એ ચેતના સાથે મિથ્યાત્વરૂપી વિષનું મિશ્રણ થયું હોવાથી જીવ મૂછિત જેવી સ્થિતિમાં આવી ગયો છે. કરવા લાયક ન કરીએ ને ન કરવા લાયક કરીએ વાસ્તવિક દષ્ટિએ પિતાનું હોવા છતાં પાયું માની લઈએ ને પરાયું હોય તેને પિતાનું માની લઈએ. એ બેભાન દશા નહિ તો બીજું શું ? બેભાન માણસ ગમે તેમ બકે, ગમે તેમ કરે તેને તેને પિતાને ખ્યાલ નથી હતો. તેમ આત્માનું કેવળ અહિત થાય તેવું ગમે તેમ બેલીએ, ગમે તેવી પ્રવૃત્તિઓ કરીએ તેનું આપણને ભાન નથી. આવી બેભાન અવસ્થામાંથી આપણને નવજીવન અર્પણ કરનાર ગારૂડિ મંત્રવાદી શ્રમણ ભગવાન મહાવીર અને તેમનું શાસન છે. આજે જે કંઈ જીવ-અજીવના સ્વરૂપને સમજ્યા છીએ, પુણ્ય, પાપ, આશ્રવ, અને સંવરની વ્યાખ્યાને ખ્યાલ આવ્યો છે. નિર્જરા અને બંધનું સ્વરૂપ સમજાયું છે. પાપ-આશ્રવ ને બંધ એ ત્યાગ કરવા લાયક છે. સંવરનિર્જરાની અપેક્ષાએ પુણ્ય ઉપાદેય છે. આ બધી બાબતો જે કંઈક હૃદયમાં ઉતરી હોય તો એ બધે પ્રભાવ શાસનપતિ પ્રભુ મહાવીરને છે. Page #700 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૬૫૯ જમાલિકુમારની માતા એમ કહે છે હું દીકરા ! સંયમ પાળવા તે કંઈ સહેલા નથી. તારી કેમળ કાયા સયમના વિષમ દુઃખેા કેમ વેઠી શકશે ? ત્યાં કેટલી સાવધાની રાખવી પડશે ? જેમ સર્પ દરમાં પ્રવેશ કરે છે ત્યારે કેટલી સાવધાની રાખે છે? કારણ કે સર્પનું શરીર સુવાળુ રેશમ જેવુ હાય છે. ને દૂર ખરબચડું ને કાંટા-કાંકરાવાળું હાય છે. તે દૂરમાં પ્રવેશ કરતી વખતે સર્પ જે સાવધાની ન રાખે તે એના શરીરે ઉઝરડા ભરાય. કાંટા-કાંકરા વાગે અને લેાહી નીકળે છે તેમ જો તું પણ સયમ લઇને સાવધાની નહિ રાખે તેા તારા આત્માનું અહિત થશે. માટે ખૂબ વિચાર કરજે. જુએ, જમાલિકુમારની માતા તેની કેવી કસે ટી કરે છે. અહીં તે માતા એના પુત્રની સેાટી કરે છે. આગળના સમયમાં શ્રાવકે સાધુની પરીક્ષા કરતા હતા, કારણ શ્રાવક સાધુના અમ્માપિયા છે. વખત આવે સાધુની ભૂલ થાય તે શ્રાવકા સમજાવીને ઠેકાણે લાવતા હતા ને ભૂલમાં પેાતાનુ ભાન ભૂલેલા સતે પણ પેાતાની ભૂલને ભૂલ સમજી છોડી દેતા હતા ને હૃદયના પશ્ચાતાપ પૂર્વક પેાતાની ભૂલને એકરાર કરતા હતા. ગમે તેવા વિદ્વાન સાધુ કેમ ન હાય! પણ પેાતાની ભૂલનુ' જગત સમક્ષ પ્રશ્નન કરતા હતા. આપણે રત્નાકર પચ્ચીસી ગાઇએ છીએ. તેની રચના કેમ થઈ છે? એક રત્નાકરસૂરિ મહારાજે આખી રત્નાકર પચ્ચીસીમાં પેાતાની ભૂલને પદ્મતાપ કર્યા છે. રત્નાકરસુરિ મહારાજે પચ્ચીસી કેમ રચી છે તે સાંભળેા. આત્માના પશ્ચાતાપ - રત્નાકરસુરિ મહારાજ ખૂબ જ્ઞાની અને પ્રખર વિદ્વાન હતા. એમના ત્યાગ ને તપ ઉચ્ચ કેટીનેા હતા. તેમની વાણીમાં અપૂર્વ એજસ હતુ. તેઓ જ્યારે પાટે બેસીને વ્યાખ્યાન વાંચતા ત્યારે તેમની ઉપર સાક્ષાત સરસ્વતી દેવી બિરાજમાન થતી ન હેાય તેવા જનસમુદાય ઉપર પ્રભાવ પડતા હતા. એમની વાણીમાં એવી તાકાત હતી કે પથ્થર પણ પીગળીને પાણી ખની જતા. ગુજરાતના રાયખડ વડલી ગામમાં તે પધાર્યા હતા. તેમની વાણીને પ્રવાહ એવા વહેતા હતા કે લેાકેાના અંતરને સ્પશી જતા. કઇંક માણસા વૈરાગ્ય પામી ગયા ને કઈંક વ્રતધારી શ્રાવકે બની ગયા. સુધન નામના એક શ્રાવક ધંધુકાના રહીશ હતા. રૂના વહેપાર કરવા માટે સીઝનમાં મે મહિના રાયખડ વડલીમાં આવીને રહેતા ને ત્યાં ધમધેકાર વહેપાર કરતા. એક દિવસ એ પણુ રત્નાકરસૂરિ મહારાજનું પ્રવચન સાંભળવા આવ્યેા. સાંભળીને એને લાગ્યું કે સંસારમાં છે શું? સ ંસારના ખારા સાગર તરફે વહી જતા જીવનપ્રવાહને પલટાવી દીધા. શત-દિવસ બજારમાં રખડનારા સુધન કલાક બે કલાક પણ મજારમાં દેખાતા ન હતા. દુનિયાના વહેવાર તરફ એને તિરસ્કાર છૂટયા હતા ને ધર્મના વહેવાર એને એથી અધિક વ્હાલેા લાગ્યા હતા. સુધનના હૈયાનાં સીતાર ઉપર ધર્મનું સૂરીલુ સંગીત વહેતુ મૂકનાર ખીજું કાઈ ન હતું, પણ એ તરૂણ અધ્યાત્મયાગી રત્નાકરસૂરિ Page #701 -------------------------------------------------------------------------- ________________ ૬૬૦ શારદા સરિતા આચાય હતા. એમણી વાણી સાંભળી સુધનના જીવનવું પરિવર્તન થઇ ગયું હતું. સુધનને મન ગુરૂ કહા કે ભગવાન કહેા તેા આચાર્ય રત્નસૂરિ મહારાજ હતા ને આચાર્યને મન સુધન ભક્ત કહા કે શિષ્ય કહે એટલે તેના ઉપર વિશ્વાસ હતા. આખા દિવસ સુધનઉપાશ્રયમાં રહી ગુરૂ પાસેથી જ્ઞાન-ધ્યાનનેા લાભ લેતા ને ધર્મકરણીમાં સમય વીતાવતા. એક દિવસ સુધન કોઇ કામ પ્રસ ંગે બહાર ગયેલા. તે મહારથી ઉપાશ્રયમાં આવ્યા તે વખતે મહ!રાજ એમના રજોહરણનુ પડિલેહણ કરી રહ્યા હતા. રજોહરણની વચમાં એક નાનકડી પાટલી રાખેલી. સુધનનું આવવું ને આચાર્ય શ્રીનુએ પાટલીનુ પડિલેહણ કરવું. સુધનની નજર પાટલી ઉપર પડી ગઇ. જોયુ તે અંદર કિંમતી રત્ન હતા. રત્નાકરસૂરિ ક્રૌડાધિપતિના દીકરા હતા. સંસાર ત્યાગી સંયમી અન્યા પણ પાતે એક કિમતી હીરાની વીટી પહેરતા હતા તેમાં મેહ રહી ગયેલા એટલે વીટીમાંથી હીરા કઢાવી કપડે બાંધી રજોહરણમાં રાખતા. પોતાના શિષ્યાને રજોહરણનું પડિલેહણ કરવા આપતા નહિ. પોતાની જાતે કરી લેતા. શિષ્યા વસ્ત્ર-પાત્રનું પડિલેહણ કરવા જતા ત્યારે ગુરૂ રજોહરણની સાથે પેલી પાટલીનુ પડિલેહણ કરી લેતા. કામિનીના ત્યાગીને કાઇ કામિની સાથે ક્રીડા કરતા જોઈ જેમ સજ્જનની આંખા મીંચાઇ જાય તેમ આચાર્ય પાસે રસ્તે જોઇ સુધનની આંખે પણ મીચાઈ ગઇ. એના મનમાં અનેક તર્ક-વિતર્ક થયાં. અહા ! ક ંચન - કામિનીના ત્યાગી પુરૂષને કંચન કથીર સમાન ન લાગે તે કંચનના ત્યાગી શેના! મારા ગુરૂદેવ આવા સમ વિદ્વાન હાવા છતાં શું એ નહિ જાણતા હોય કે પશ્ર્ચિડ એ પાપનું મૂળ છે. હજારે શ્રોતાજનાને પરિગ્રહ પરિમાણુનું વ્રત આપનારા ગુરૂદેવ શું રત્નાને પરિગ્રહ નહિ માનતા હૈાય ? એ કેમ માની શકાય ? જો એમ નથી તે। ગુરૂ પાસે આ કાચના ટુકડા જેવા રત્ના ક્યાંથી? સંસારને મેહ છૂટયે પણ આ સ્નેને માહ નહિ છૂટયેા હાય. સુધનના મનમાં આવા વિચાર ચાલી રહ્યા હતા. ત્યાં રત્નાકરસૂરિએ રત્નાની પેટલી ખાધી રજોહરણમાં મૂકી દીધી. સુધનના દિલમાં ખૂબ દુઃખ થયું, કારણ કે રત્નાકરસૂરિ ઉપર તેને અ ંતરને પ્રેમ હતા, એમના માટે કોઇ એક પણ શબ્દ આડે.અવળેા ખેલે તે એને મૂગો કરી નાંખે. અતૂટ વિશ્વાસ અને અચલ શ્રદ્ધાપૂર્વક તેણે પેતાનું જીવન રત્નાકરસૂરિના ચરણમાં સમર્પિત કર્યું' હતું. ખીજા કોઈએ ભૂલેચૂકે સુધનને કહ્યું હાત કે રત્નાકરસૂરિ રત્ન રાખે છે તેા સુધન ખીલકુલ માનત નહિ, એટલું નહિ પણ સુધન એને મારવા દોડત પણ આજે તે! એ પોતે પ્રત્યક્ષ નિહાળી રહ્યા હતા, ગુરૂદેવ પ્રત્યે ભેા કરેલા શ્રદ્ધાને પહાડ આજે તૂટી રહ્યા હતા. સુધન અત્યારે સામાયિક કરવા આવ્યા હતો એટલે સામાયિક ત કર્યું પણ Page #702 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા તેના અંતરમાં એ વિચારો ચાલતા હતા કે મારે મારા ગુરૂદેવને કેવી રીતે સમજાવવા? એ ગુરૂદેવને મારા ઉપર મહાન ઉપકાર છે. એ મને મળ્યા ન હતા તે મારો ઉદ્ધાર કયાંથી થાત? ધર્મના અમૂલ્ય તો મને કોણ સમજાવત? મારાથી ગુરૂને કહેવાય નહિ. તેમના અવર્ણવાદ બોલાય નહિ. પણ આ એમના સંચમરત્ન ઉપર પરિગ્રહના મેહને પડદો પડે છે તેને કોઈ પણ રીતે દૂર તો કરવો જોઈએ, તો જ હું તેમના ઉપકારનો બદલો વાળી શકું. પણ એ ગુરૂને સમજાવવા કેવી રીતે? એને ઉપાય શોધતો હતે પણ કઈ રીતે ઉપાય જડતો ન હતો. આ કેઈ સામાન્ય વ્યક્તિને સમજાવવાની ન હતી. આ તો જમ્બર શકિતધારી સમર્થ પુરૂષને સમજાવવાના હતા. સમર્થ પુરૂષને સમજાવવા માટે ઉપાય પણ સમર્થ જોઈએ ને? જે જે તે ઉપાય હોય તો અર્થને બદલે અનર્થ થઈ જાય. ગુરૂની ખામી જોઈ ગયો હતો પણ એણે ગુરૂ ઉપરથી બહુ માનભાવ એ છે કર્યું ન હતું. દરરોજ ગુરૂ પાસે આવે, વંદણ કરીને શાતા પૂછે, સામાયિક આદિ બધું કરતો કારણ કે એ સમજતો હતું કે મારે જે કાર્ય કરવું છે તે પ્રેમથી થશે. ષથી કે તિરસ્કારથી નહિ બને. પ્રેમ પ્રેમ પ્રગટાવશે ને તિરસ્કાર તિરસ્કાર પ્રગટાવશે. એટલે રત્નાકરસૂરિને એમ ન લાગે કે સુધન મારા સંયમ પ્રત્યે શંકાશીલ છે. દિવસ ઉપર દિવસો પસાર થતા હતા પણ એને યોગ્ય ઉપાય જડત ન હતો. પિતે એમ કહેવા જાય કે આપ આપની પાસે રને રાખો છો? તો એ ગુરૂને અવિનય લાગતું હતું અગર શિષ્યને કહું તે શિષ્યોમાં ગુરૂની અપભાંજના થાય માટે કોઈ જાણે નહિ ને મારા ગુરૂ રત્નનો મેહ છોડી દે એવો ઉપાય છે . જો કે શાસ્ત્રને એ લેક મળી જાય કે જેમાં પરિગ્રહની ઝાટકણી હોય એ લેક લઈને એનો અર્થ એમની પાસે કરાવવા જાઉં ને એ શબ્દો એમના અંતરને સ્પર્શી જાય ને પરિગ્રહ પ્રત્યે ધૃણા જાગે ને પરિગ્રહને ફગાવી દે તો કામ થઈ જાય. પણ એ શ્લોક કયાંથી મળે છે જેનાથી આ આચાર્યશ્રીની આંખ ખુલી જાય. હજાર કલાકે કંઠસ્થ કરી જનાર અને તેને અર્થ લેકોને સમજાવનાર આચાર્યશ્રીને એક શ્લેકમા સમજાવી દેવા એ કામ સહેલ નથી. છતાં સુધનને શ્રદ્ધા હતી કે મને જરૂર સફળતા મળશે. એ શ્રદ્ધાથી ગ્રંથના પાના ઉથલાવી રહ્યો હતો. જે લેકને શોધવા સુધન ઘણું દિવસથી મથી રહ્યો હતો તે એક દિવસ શાસ્ત્રવાંચનના મહાસાગરમાંથી મળી ગયો. ચાર લીટીને ક હતું પણ એમાં ચાર હજાર લીટીના ભાવભર્યા હતા. એક ઉપદેશ ગ્રંથને એ ક હતું. “ઉપદેશમાળા” એ ગ્રંથનું નામ હતું. સુધને નક્કી કર્યું કે આ લેક લઈને ગુરૂદેવ પાસે જઈને તેનો અર્થ પૂછો. હવે સુધન ઉપાશ્રયે આવ્યા ત્યારે ગુરૂ એકલા બેઠા હતાં ને પિતાના રત્ન ગણતા હતા, જ્યારે શિવે પિતાની જગ્યાએ Page #703 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા પડિલેહણ કરતા હતાં. ગુરૂએ સુધનને પૂછયું કેમ સુધન અત્યારે તમારે આવવાનું બન્યું? ને તમારા હાથમાં આ ગ્રંથ શેને છે? ત્યારે સુધને કહ્યું. ગુરૂદેવ! ઉપદેશમાળાને આ લેક છે તેને અર્થ મને બરાબર બેસતો નથી તે આપની પાસે બેસાડવા આ છું. એમ કહી રત્નાકરસૂરિના હાથમાં લેક આપ્યો. લેક જોતાં આચાર્ય બોલી ઉઠ્યા આ શ્લેક તે તદન સહેલો છે. दोससय मल जालं पुव्व रिमि विवज्जिचं जइवंनं । ___ अत्थं वहसि अणत्थं कीस अगत्यं तवं चरसि ॥ સુધન ! તારા જેવા શ્રાવકને આવા સરળ શ્લોકનો અર્થ ન બેઠો એ તે આશ્ચર્ય કહેવાય. આ લેક પરિગ્રહ રાખનાર સાધુને ઉદ્દેશીને છે. આને અર્થે આ પ્રમાણે છે. ધન એ એક બે નહિ પણ સેંકડે દેનું મૂળ અને સેંકડે દેને ખેંચી લાવનારી જાળ છે અને તેથી પૂર્વના ઋષિમુનિઓએ તેનો ત્યાગ કર્યો છે. એ અનર્થકારી ધનને હે મુનિ! જે તું પાસે રાખતું હોય તે પછી ફેગટ શા માટે તપ કરે છે? બસ, આ લેકનો આ સાદે ને સીધે અર્થ છે. બોલ તને અર્થ બેઠે? ત્યારે સુધન કહે છે ગુરૂદેવ! આપે અર્થ કર્યો તે બરાબર હશે પણ મારા મગજમાં બેસતો નથી. ત્યારે રત્નાકરસૂરિએ કહ્યું તે કાલે બરાબર જોઈને કહીશ. હજારો ભકતના કઠીનમાં કઠીન પ્રશ્નોનું સેકડમાં સમાધાન કરનાર ગુરૂ પિતાના અંગત ભક્તના મનનું સમાધાન ન કરી શકે તે થઈ રહ્યું ને? સુધનને સમજાવવામાં છ મહિના વીત્યા પણ તે ના સમયે, તે પણ ગુરૂને કેધ આવતું નથી. છેવટે એમની ઉંઘ ઉડી ગઈ હતી ને ભૂખ લાગી ગઈ હતી. રાત્રે ઝબકીને જાગી જતાં. છ છ મહિનાથી સુધનને એક સામાન્ય લેકને અર્થ બેસાડી શકતા નથી એમને પોતાની વિદ્વતા ઉપર તિરસ્કાર છૂટ. ધિક્કાર છે મારી વિદ્વતાને! એક સામાન્ય પ્રશ્નનું સમાધાન ન કરી શકે એવી વિદ્વતા શા કામની? આખું નગર નિદ્રાધીન બની ગયું હતું. શિષ્ય પણ સ્વાધ્યાય કરીને સૂઈ ગયા હતા. એ રાયખંડવડલીના ધર્મસ્થાનકમાં એક રત્નાકર વિજયસુરિ જાગતા હતા. આજે નિદ્રા આવતી નથી. ઘણીવાર તેઓ જાગીને લેકના અર્થને ચિંતનમાં બેસી જતા. આજે સાતમા મહિનાની મધરાત હતી. આંખમાં આંસુ આવી ગયા કે આમ કેમ? વારંવાર એમના મગજમાં એક પ્રશ્ન ઉઠો કે હજુ હું કેમ સમજાવી શકતા નથી? તેમ વિચાર કરે છે ત્યાં પેલી પિટલી યાદ આવી અને તરત તેમને સમજાયું કે અહાહા હું શું કરી રહ્યો છું? સવાર પડતાં સુધન આવ્યું તે સમયે ૨નાકરસૂરિએ પેલી પોટલી છોડી. એક પછી એક રત્નો પથ્થર લઈને વાટીને ચૂરેચૂરે કરી ફેંકી દીધા. આ જોઈ સુધી તે સમજી ગયે કે પોતાની ભાવના પૂર્ણ થઈ, Page #704 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા મહેનત બધી સફળ બની. શ્લોકને અર્થ બેસાડવાના બહાને તેને જે કામ કરવું હતું તે થઈ ગયું છે છતાં આશ્ચર્ય બતાવતા પૂછ્યું ગુરૂદેવ! આ શું કરે છે? આ તો કિમતી રત્ન છે? એને આમ વાટીને ધૂળ ભેગા કરાય? રત્નાકરસૂરિએ જવાબ આપ્યો કે આજ દિન સુધી તારા લેકને અર્થ બેસાડી શક્યો ન હતો તેનું કારણ આ રત્નો હતા. લાવ હવે તારે લેક. હા, ગુરૂદેવ ! તેમ હતું. મને હવે તેનો અર્થ બેસી ગયો છે. ધન સેંકડે અનર્થોનું મૂળ છે. સુધન ! તું મારો શિષ્ય નહિ પણ મારી શિથિલતાને દૂર કરનારે મારો સાચો ગુરૂ છે. એ દિવસથી રત્નાકરસૂરિએ પિતાના જીવનમાં રહેલી તમામ શિથિલતાને ખંખેરી નાંખી. એમના મનમાં પશ્ચાતાપ થયે. અહ! આજ દિન સુધી હું સાધુ ન હતો. માત્ર મેં બધે દેખાવ કર્યો હતો. મારું શું થશે? ઠગવા વિભુ આ વિશ્વને, વિરાગ્યના રંગે ધર્યા બહારથી સાધુને વેશ પહેરી અંદરમાં દંભ રાખીને લોકોને ઠગ્ય છું. જ્ઞાન-દર્શન ચારિત્રરૂપી રને ગુમાવીને મારી અજ્ઞાનતાના કારણે મેં તે કાચના ટુકડા ગ્રહણ કર્યા. એ રીતે રત્નાકરસૂરિ મહારાજ હૈયાની તમામ વેદના સ્તુતિ રૂપે ઠાલવી નાંખી. એમણે પિતાના પાપને પશ્ચાતાપ કરતાં રત્નાકર પચ્ચીસીના પચ્ચીસ શ્લેક બનાવ્યા. તેમાં તેમના અંતરને પશ્ચાતાપ ભરેલું છે ને એમાંથી જગતને રત્નાકર પચ્ચીસીની ભેટ મળી. મહાન પુરૂષની અંતરંવેદના પણ જગતને આશીર્વાદ રૂપ બની ગઈ. ઈતિહાસ કહે છે કે વિ. સં. ૧૩૯૪માં પૂજ્યપાદ શ્રી રત્નાકરસૂરિજી કાળધર્મ પામ્યા. એ ગયા પણ એમની અમરકૃતિ રત્નાકર પચ્ચીસી આજે જેનેના મેઢે ગવાઈ રહી છે. જમાલિકુમારની માતા પુત્રને ખૂબ સમજાવે છે કે દીકરા! તું સંયમના કો કેવી રીતે સહન કરી શકીશ? જમાલિકુમાર કહે છે વિરાગી આત્માને કંઈ કઠીન દેખાતું નથી. મારે તે સંયમ લે છે. જેમ જેમ માતાએ કસોટી કરી તેમ તેમ જમાલિ મજબૂત બનતે ગયે. હજુ આગળ શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર – ધનદેવે પોતાના વહેપારનું બધું કાર્ય નંદકને સોંપ્યું. કડાહદ્વીપમાં આવીને ધનદેવની આજ્ઞાથી નંદકે સારો વહેપાર કર્યો ને ખૂબ દ્રવ્ય કમાય. નંદકે ધનદેવના રોગની ચિકિત્સા માટે ખૂબ મહેનત કરી પણ એને રેગ મટ નહિ. ઘણાં ઘણું ઉપચારો કરવા છતાં ધનદેવને સારું ન થયું એટલે નંદકને થયું કે ધન ગમે તેટલું મળે પણ મારા શેઠની તબિયત સારી થતી નથી તો એવું ધન કમાવાનું શું પ્રયેાજન છે? હવે જલ્દી દેશભેગા થઈ જઈએ તે શાંતિ થાય. એમ વિચાર કરીને નંદકે પિતાને વિચાર ધનદેવ તથા ધનશ્રીને જણાવ્યું ને બધાની સંમતિથી નંદકે બધે માલ વેચી નાંખે ને પિતાને જોઈતી બધી સામગ્રી સાથે લઈને વહાણમાં બેસી Page #705 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા સ્વદેશ જવા રવાના થયા. ધનશ્રીએ ધનદેવને સમુદ્રમાં ફેકે - વહાણ સ્વદેશ તરફ ચાલી રહ્યા છે. ધનશ્રી મનમાં વિચારે છે કે હવે તે પિતાને દેશ જઈ રહ્યા છીએ, એટલે ઘેર પહોંચ્યા પછી આને મારવાનું કામ ઘણું કઠીન બની જશે. મેં એને કાર્પણ પ્રયોગની ઔષધિ ખવાવી તેથી શરીર તે જીર્ણ થઈ ગયું છે પણ હજુ મરતે નથી. એ જીવશે ત્યાં સુધી મારા હૃદયમાં શલ્યની જેમ ખૂયા કરશે. માટે હવે જલ્દી એને કોઈ પણ રીતે મારી નાંખો. સમયની રાહ જોઈ રહી છે ત્યાં એક દિવસ મધ્ય રાત્રે ધનદેવ શૌચ જવા માટે ઉઠ ને ધનશ્રીને કહી દેહચિંતા માટે વહાણના પાટીયા ઉપર ગયે. ધનશ્રીએ જોયું કે આ લાગ સારો છે. અત્યારે બધા ભરઉંઘમાં છે. જે સમય ચૂકીશ તે ફરીને આવું કામ નહિ બને. મધ્ય નિશા દિયા ડાલ નીર મેં કર દિલકે ફૌલાદ દૌડે બચાવે ચીખ પડી ફિર કુછ ઘટે કે બાદ, હાય ગજબ લૂંટ ગઈ કે તે મુને મેરી ફરીયાદ હોતાધનદેવનું શરીર ખૂબ અશકત થઈ ગયું હતું. એ દેહચિંતા માટે વહાણના પાટીયા ઉપર બેઠો હતો ત્યાં પાછળથી જઈને કૃર હદયની ધનશ્રીએ ધક્કો મારી સમુદ્રમાં ફેંકી દીધે. પછી એને તે ખૂબ આનંદ થશે કે હાશ! શલ્ય ગયું. હવે હું નંદક સાથે સુખ જોગવીશ, એમ વિચાર કરતી. વહાણ આગળ વધ્યા. કલાક થયા પછી મોટા સ્વરે રડવાનું શરૂ કર્યું. કોઈ દોડેડ ગજબ થઈ ગયો એમ બેલતી રડતી જાય ને છાતી અને માથું કૂટે છે. માથાના વાળ તોડે છે ને જાણે તેને સાચેસાચું દુઃખ થયું હોય તે રીતે સ્વામીનાથ સ્વામીનાથ! બેલી મૂછ ગત થઇ જમીન પર ઢળી પડી. ધનશ્રીનું આકંઠ સાંભળી નંદક આદિ બધા માણસો દોડી આવ્યા. સોના મનમાં એમ થયું કે શેઠ ખૂબ બિમાર છે માટે એમનું કંઈ બની ગયું હશે. બધા માણસે ભેગા થઈ ગયા. ધનદેવને પથારીમાં ન જે એટલે ગદ્દગદ સ્વરે નંદકે પૂછયું. શેઠાણી શું થયું? શેઠ પથારીમાં કેમ નથી? કારણ કે જે મરણ પામ્યા હોય તો એનું શબ તે પથારીમાં હોવું જોઈએ ને? એટલે ધનશ્રી રડતી રડતી કહે છે શું વાત કરૂં? ધનદેવ શાચ જવા માટે અહીં બેઠા હતા ને અચાનક સમુદ્રમાં ગબડી પડ્યા. હું ઘણું દેડીને ગઈ પણ ત્યાં તો એ પડી ગયા ને મેં બૂમાબૂમ કરી અને તમે બધા દેડી આવ્યા. આ સમાચાર સાંભળીને નંદકના દિલમાં ભયંકર આઘાત લાગ્યો અને એ ધનદેવની પાછળ સમુદ્રમાં ઝંપલાવવા તૈયાર થશે. એ એને પકડી રાખે. ખૂબ હિંમત આપીને કહ્યું– શેઠ તો ગયા ને તમે પણ આમ કરશે તે અમારું શું થશે? માટે તમે આવું ન કરે. ધનશ્રી કહે છે હે નેકરે! તમે શું બેસી રહ્યા છો? આ Page #706 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૬૬૫ સમુદ્ર ડહેલી નાંખે પણ મારા પતિનો પત્તો મેળો. ત્યાં વહાણ ઉભા રખાવી બીજી નૈકાઓ દ્વારા ખૂબ તપાસ કરી પણ ધનદેવને પત્તે ન લાગે. નંદકને ખૂબ દુઃખ થયું હતું પણ હવે બીજો કોઈ ઉપાય ન રહ્યો. ધનશ્રી પણ કૃત્રિમ રૂદન કરતી હતી. કર્મના વિપાક કેવા ભયંકર છે! પિતે સમુદ્રમાં ફેંકીને જાણે કંઈ જાણતી નથી તે રીતે વર્તન કરવા લાગી. ઘણી વખત એવું બને છે કે ચાર ચોરી કરીને પાછો ચોરી કોણે કરી? એમ શાહુકારી બતાવે છે તેમ ધનશ્રીની પણ એવી સ્થિતિ છે. ધનદેવનો પત્ત ન પડવાથી સવાર પડતાં વહાણને લંગર ચઢાવી દુખિત દિલે નંદક પોતાના સાર્થને લઈને સ્વદેશ જવા રવાના થશે. તેના વહાણ દેશ તરફ પ્રયાણ કરી રહ્યા છે. હવે ધનદેવ સમુદ્રમાં પડયા પછી તેનું શું થયું તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં ૭૫ . ભાદરવા વદ ૧૪ ને મંગળવાર તા. ૨૫-૯-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! ત્રિભુવનના નાથ, વિશ્વવંદનીય, સર્વજ્ઞ ભગવંતે કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કર્યા પછી જગતના જીને ઉપદેશ આપ્યું. विशुध्धि क्षेत्रस्वामि विषयेभ्या ऽवधिमन : पर्याययो । તત્વાર્થ સૂત્રમાં આચાર્ય ઉમાસ્વાતિજી કહે છે કે અવધિજ્ઞાન અને મન ૫ર્યાય જ્ઞાન બંને અપૂર્ણ જ્ઞાન છે. છતાં બંનેના વિશુદ્ધિ ક્ષેત્ર, સ્વામી અને વિષય આટલી બાબતમાં તફાવત છે. અવધિજ્ઞાની કરતાં મનઃ પર્યાયજ્ઞાની ખૂબ વિશુદ્ધ સ્પષ્ટ જાણે છે. અવધિજ્ઞાન અને મનઃ પર્યાયજ્ઞાન વિક પ્રત્યક્ષ છે ને કેવળજ્ઞાન સકલ પ્રત્યક્ષ જ્ઞાન છે. ને મતિ-શ્રુત એ બે જ્ઞાન પક્ષ જ્ઞાન છે. અવધિજ્ઞાન બે પ્રકારનું છે. ओहिनाण पच्चक्खंदुविह पन्नत्तं तंजहा भवपच्चइयंच खाओवपमियं च । જે અવધિજ્ઞાન જન્મતાંની સાથે પ્રગટ થાય તે ભવપ્રત્યય અવધિજ્ઞાન છે. તે અવધિજ્ઞાન નારકીને અને દેને હોય છે ને જે અવધિજ્ઞાન જન્મસિદ્ધ નથી પણ જન્મ લીધા પછી વ્રત-નિયમાદિ અનુષ્ઠાન કરવાથી પ્રગટે છે તે ગુણપ્રત્યય અથવા ક્ષયપશામજન્ય કહેવાય છે. મનઃ પર્યાયજ્ઞાન પણ બે પ્રકારનું છે. “૩ઝુમદ્ ચ વિપુમડુ ય” ઋજુમતિ અને વિપુલમતિ. ઋજુમતિ વસ્તુના સ્વરૂપને સામાન્ય રીતે અસ્પષ્ટ જાણે છે અને વિપુલમતિ વિશેષ રૂપે સ્પષ્ટ જાણી શકે છે. ઋજુમતિ આવેલું પાછું જાય છે ને વિપુલમતિ આવેલું પાછું જતું નથી. અવધિજ્ઞાન અને મન ૫ર્યાયજ્ઞાનમાં ઉપર કહેવા Page #707 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા પ્રમાણે વિશુદ્ધિમાં તફાવત છે. અવધિજ્ઞાનનું ક્ષેત્ર અંગુલના અસંખ્યાતમા ભાગથી તે આખા લેક સુધી છે જ્યારે મનઃ પર્યાયજ્ઞાનનું ક્ષેત્ર અઢી દ્વીપ સુધી છે. અવધિજ્ઞાનને સ્વામી ચારેય ગતિમાં હોય છે જ્યારે મન:પર્યાયજ્ઞાનનો સ્વામી ફક્ત એક મનુષ્યગતિમાં હોય છે. મનુષ્યમાં પણ સંયતિને થાય છે. સંસ્થતિમાં અપ્રમત સંયતિને થાય છે. તીર્થકર ભગવંતે દીક્ષા લઈને કરેમિભંતેને પાઠ ભણે એટલે સંયતિ બની જાય છે કે તરત એમને મનઃ પર્યાયજ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. અવધિજ્ઞાન વિષય કેટલાક પર્યાયે સાથે સંપૂર્ણરૂપી કન્વેને જાણવાનો છે, અને મન:પર્યાયજ્ઞાનને વિષય અવધિજ્ઞાનથી અનંત ભાગ અને તે પણ મને દ્રવ્યને જાણવાનો છે. એટલે એક સાથે જીવને ચાર જ્ઞાન હોય ત્યારે મતિ-કૃત-અવધિ-મનઃ પર્યાય એ ચાર જ્ઞાન હોય છે. પણ જ્યારે એક જ્ઞાન હોય છે ત્યારે ફક્ત કેવળજ્ઞાન હોય છે. “સર્વદ્રવ્ય પર્યાપુ વસ્ય કેવળજ્ઞાન એ એક જ હેવાનું કારણ શું? અવધિજ્ઞાન અને પર્યાયજ્ઞાન તે કઈ રૂપી પદાર્થોને તે કઈ મને દ્રવ્યને જાણી શકે છે. બંનેનું ક્ષેત્ર પણ ઓછું વધતું છે. તેમાં સંપૂર્ણ વિકાસ નથી હેતો એટલે એક પણ વસ્તુના સમગ્ર ભાવેને જાણવામાં અસમર્થ હોય છે. જે જ્ઞાન કેઈ એક વસ્તુના સંપૂર્ણ ભાવોને જાણી શકે તે બધી વસ્તુઓના સંપૂર્ણ ભાવેને જાણી શકે છે. એ જ્ઞાન પૂર્ણજ્ઞાન કહેવાય છે. એ જ્ઞાન ચેતનાશકિતના સંપૂર્ણ વિકાસ વખતે પ્રગટ થાય છે એટલે તેને કેવળજ્ઞાન કહેવામાં આવે છે. જમાલિકુમાર મોહને જીતવા તત્પર બન્યા છે. તેમની માતા કહે છે હે દીકરા! આત્મકલ્યાણ કરવા માટે, આત્મિક સુખ પ્રાપ્ત કરવા માટે સંયમ એ શ્રેષ્ઠ છે તેની ના નથી. પણ તને સાંભળીને જેટલું સહેલું લાગ્યું તેટલું ચારિત્ર સહેલું નથી. ત્યાં તે તારે ભયંકર કષ્ટો સહન કરવા પડશે તે તું જાણે છે? બંધુઓ ! માતા દીકરાના વૈરાગ્યની કોટી કરવા કેટલી દલીલ કરે છે. જેમ મૃગાપુત્રને તેમની માતાએ કહ્યું હતું ને अही वेगन्त दिट्ठीए, चरित्ते पुत्त दुक्करे। નવાં જોહનથા વેવ, વાયવવા સુદુર ” ઉત્ત, સૂ. અ. ૧૯, ગાથા ૩૮ . જેમ કાંટા-કાંકાવાળા માર્ગમાં સર્પ એકાંત દષ્ટિથી ચાલે છે. જે આડીઅવળી દષ્ટિ કરે તો તેને વાગી જાય. સર્પનું શરીર મખમલ જેવું મુલાયમ હોય છે એ તે તમે જાણો છે. પણ કઈ દિવસ તેને સ્પર્શ કર્યો છે? “ના”. સુંવાળો સ્પર્શ તે તમને ખૂબ ગમે છે. તો સર્પનું શરીર સુંવાળું હોવા છતાં તેને તમે અડતા નથી. કારણ કે સ્પર્શ કરવા જઈએ તે સર્પ કરડે એ તે તમે બરાબર જાણો છે. તેમ આ મેહનીયકર્મ સુંવાળા અને મનગમતા સુખો આપે છે તે જીવને ખુબ ગમે છે. પણ સમજી લેજો એ કરડ્યા વિના નહિ રહે. સર્પ કરડશે તે તેના વિષ મંત્ર-પ્રયોગથી ઉતારી Page #708 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા શકાશે પણ મોહરૂપી સપના ઝેર ઉતારવા મુશ્કેલ છે. અહીં જમાલિકુમારની માતા કહે છે કે અટ્ટી વેરાન્ત દિઠ્ઠા હે પુત્ર! તારે સંયમમાર્ગમાં સર્ષની જેમ એકાંત દષ્ટિથી ચાલવું પડશે. જેમ સર્પ કાંટા-કાંકરાથી સાવધાન રહે છે તેમ સંયમમાર્ગમાં સાવધાન ન રહે તો અનેક પ્રકારના અતિચાર-દે લાગવાને સંભવ રહે છે. સાધુ ઈર્યાસમિતિપૂર્વક આડુ અવળું જોયા વિના એકાંત દષ્ટિથી ચાલે છે. પોતાનાથી માર્ગમાં કે સ્થાનકમાં જતા આવતા કે હાલતા-ચાલતા કીડી-મંકડા આદિ જીવજંતુઓ તથા સચેત બીજ, લીલેરી-સચેત માટી-લીલ પુગ-સચેત પણ આ રીતે એ કેન્દ્રિયથી માંડીને પચેન્દ્રિય સુધીના જીની કિલામના ન થાય, પગ નીચે કચરાઈ ન જાય, એને દુઃખ ન થાય, ત્રાસ ન થાય તેને માટે ખૂબ સાવધાન રહે. જ્ઞાન-દર્શન-ચારિત્રનું પાલન કરવા માટે ઇસમિતિ છે. પાંચ સમિતિ ને ત્રણ ગુપ્તિ એ અષ્ટપ્રવચન માતાના અંકમાં આટનાર સાધુ સમજે છે કે જેવો મારે આત્મા છે તે દરેક અને આત્મા છે. માટે મારાથી કઈ પણ જીવની વિરાધના ન થાય. જેમ મને કઈ કચરી નાંખે ને દુઃખ થાય છે તેવું એ જીને પણ દુઃખ થાય છે. મારા મનથી કેઈનું ખરાબ ઈચ્છવું નહિ. વચનથી પણ કોઈનું મન દુભવવું નહિ અને મારી કયાથી કેઈને પણ દુઃખ, ત્રાસ કે કિલામના ઉપજાવવી નહિ. એમ મન-વચન-કાયાથી ત્રણ ભાગે પૃથ્વી-અપ-તેઉ–વ ઉ-વનસ્પતિ એ પાંચ સ્થાવર અને બેઈન્દ્રિય, તેઈન્દ્રિ ચોરેન્દ્રિ ને પચેન્દ્રિય એ ચાર ત્રસ એમ નવ પ્રકારના અને નવ કેટીએ હણવા નહિ, હણાવવા નહિ, ને હણનારને અનુમોદના આપવી નહિ. એવી રીતે ૮૧ ભાંગા થયા. એકાશી ભાંગે પ્રતિજ્ઞા લેનાર સાધુ ઈસમિતિપૂર્વક ચાલે. રસ્તામાં ચાલતાં કેઈની સાથે વાત ન કરે. રાત્રે પૂજયા વિના પગલું ન ભરે. માટે ખાતા-પીતા–વતાં-ચાલતાં–બેસતાં અને સૂતા ભગવાને ખૂબ ઉપયોગ શખવાનું કહ્યું છે. ઉપયોગ છે ત્યાં ધર્મ છે. ઉપયોગ વિનાની ક્રિયા કરવાથી કર્મબંધન થાય છે. માટે અહીં સર્ષની જેમ સાધુને એકાંત દષ્ટિથી ચાલવાનું કહ્યું છે. આગળ શું કહે છે“તુરો રૂવ પ્રાંત ઘારી g :” અસ્ત્રાની ધાર ઉપર ચાલવા જવું છે. “નવા ઢોહમયી વ વાયવી સુદુર ” સંયમ એ મીણના દાંતે લેખંડના ચણ ચાવવા જેમ અત્યંત દુષ્કર છે તેમ સંયમનું પાલન કરવું પણ અત્યંત દુષ્કર છે. જે મનુષ્ય મીણના દાંતથી લોઢાના ચણા ચાવી શકે છે તે મનુષ્ય આવું દુષ્કર ચારિત્ર પાળી શકે છે. પણ હે દીકરા ! તું તે સુકોમળ છે. તે કદી તડકા-છાયા જોયા નથી, કદી તે ભૂખ વેઠી નથી, ખુલ્લા પગે ચા નથી તે તારે માટે ભરયુવાનીમાં સંયમનું પાલન કરવું મહા કઠીન છે. સાચા સંયમીને કઈ ગમે તે રીતે કહે કે સંયમ આવે દુષ્કર છે તો તે જરા પણ ડગે નહિ. જેમ સો ટચના સેનાને કઈ ગમે તેટલું તપાવે, હીરાને Page #709 -------------------------------------------------------------------------- ________________ ૬૬૮ શારદા સરિતા સરાણે ચઢાવે, પણ સુવર્ણ જેમ જેમ તપે તેમ તેનું તેજ વધે છે. હીરે જેમ જેમ ઘસાય તેમ તેનું લાઈટ બહાર આવે છે, માટીને ગોળો જેમ અગ્નિમાં તપે છે તેમ તે મજબૂત બને છે તેમ સાચા વૈરાગીની જેમ જેમ કસોટી થાય છે તેમ તેમ તે મજબૂત થાય છે પણ ઢીલું પડતું નથી. સાધુની જેમ જેમ કસોટી થાય છે તેમ તેમ તેને આનંદ વધે છે. ચામડી ઉતરાઈ, ખેપરમાં અંગારા મૂકાયા, શરીરે વાધબી વીંટાઈ ગઈ ને ચીચેડામાં પલાઈ ગયા. એમના જીવન તે ઘણી વાર સાંભળ્યા. એ મહાન પુરૂષે સહેજ પણ ડગ્યા છે? આવેલા કમેં જોગવતા મુખ ઉપર કેટલી પ્રસન્નતા હતી. સાધુને બિમારી આવે તો પણ આનંદ હેય. આજે રેગ સહન કરવાની તાકાત નથી માટે અમારે દવા લેવી પડે છે. બાકી જે સહન કરવાની તાકાત હોય તે બધા કર્મો ખપી જાય ને કર્મના દેણુ ચૂકવાઈ જાય પણ એ સમભાવ કેળવ મહાન મુશ્કેલ છે. સંયમમાર્ગમાં સહનશક્તિ કેળવવી જોઈએ. જે સહનશકિત ન હોય તે પળેપળે દુઃખ પામે છે. માટે કહે છે મીણનાં દાંતે લોખંડના ચણા ચાવવા જેવું ચારિત્ર દુષ્કર છે. વાયા વસ્ત્ર નિસાર, જેમ વેળુ રેતીના કેળિયા નિસ્સાર એટલે સ્વાદરહિત છે તેમ હે પુત્ર! સંયમમાર્ગ વેળુના કેળિયા જે સ્વાદરહિત છે. જેને આત્મા જાગે છે, દરેક પદાથે પ્રત્યેથી આસક્તિભાવ ઉઠી ગયું છે તેને મન આ તમને સરસ લાગતો સંસાર નીરસ લાગે છે. તે જગતના એકેક પદાર્થોમાં અસારતાનું દર્શન કરે છે. એને કંઈ મુશ્કેલ લાગતું નથી. જમાલિકુમાર તે માતાનું વકતવ્ય સાંભળ્યા કરે છે. હજુ આગળ કહે છે. ITI વા મહાનવી વડિય મળવાઈ महासमुद्दो वा भूयाहि दुत्तरो : ગંગા-સિંધુ જેવી મહાન નદી તરીને સામે કિનારે જવું મહામુશ્કેલ છે. વળી બે ભુજાથી મેટ સમુદ્ર તરવો મુશ્કેલ છે. તેમ સંયમમાર્ગમાં વિચરવું મુશ્કેલ છે, તેમ છતાં દેવની સહાયથી ગંગા જેવી મહાનદીના સામે કિનારે જઈ શકાય ને સમુદ્ર પણ ઉલ્લંઘી શકાય. પણ સંયમમાર્ગમાં કેધ-માન-માયાદિ કષાયોનો ઉપશમ, ક્ષય ન થાય ત્યાં સુધી અનિષ્ટ સંયોગોમાં આર્તધ્યાન, કેધાદિ કષાયે ઉત્પન્ન થાય છે ને ઈષ્ટ સોની પ્રાપ્તિમાં હર્ષ થાય છે તે સમયે કર્મ બંધાય છે. આ રીતે સંસારની પરંપરા ચાલે છે ને જીવ સંસારસમુદ્રના મેજા અને વમળમાં ડુબે છે પણ સમુદ્રને પાર પામી શકતું નથી. દ્રવ્યસમુદ્ર તરવા માટે પણ કેટલું બળ જોઈએ છે. જયારે પદ્દમેતેર રાજા દ્રૌપદીને અમરકંકામાં ઉઠાવી ગયા ત્યારે દ્રૌપદીને લેવા પાંચ પાંડવો ને છ કૃષ્ણજી ગયા. ત્યારે નૌકામાં કૃષ્ણજીએ પહેલા પાંડેને મોકલી દીધા. પાછળથી કૃષ્ણના બળની Page #710 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા પરીક્ષા કરવા નૌકા નદીમાં ડૂબાડી દીધી. ખૂબ રાહ જોયા પછી નૌકા ન આવવાથી કૃષ્ણ વાસુદેવ જાતે ગંગા નદી તરવા લાગ્યા. બે બે ભુજાથી તરતાં તરતાં મધ્યભાગે આવ્યા ત્યારે થાકી ગયા. વાસુદેવનું બળ હતું. આ બળવાન પુરૂષ થાકી ગયા ત્યારે દેવીએ એમને નદીની મધ્યમાં બંગલે બનાવી વિસામો કરાવ્યું. ને કૃષ્ણ વાસુદેવ ગંગા નદી તરી ગયા. ટૂંકમાં મારે કહેવાનો આશય એ છે કે મેટી નદી અને સમુદ્રને તો સહેલ છે પણ સંસાર સમુદ્રને તરવો મહામુશ્કેલ છે. સંસારસમુદ્રને તરવા માટે જમાલિકુમાર દુષ્કર એવો સંયમ સ્વીકારવા તૈયાર થયા છે. તે રીતે દરેક જીવને એક વખત તે સંયમ અંગીકાર કરવો પડશે. એક વખત અંતરમાં અભિલાષા જાગવી જોઈએ. ગઈ કાલે પણ કહ્યું હતું કે ધરતીમાં દટાયેલા બીજને અભિલાષા જાગી કે મારે બહાર નીકળવું છે તો બહાર નીકળે છૂટકે કરે છે તેમ અહીં બેઠેલામાંથી કોઈને ભાવના જાગે કે મારે સંસારના બંધન હવે ના જોઈએ. સંસારનાં સ્વાંગ ઘણું સજ્યા, હવે ત્યાગના અલંકારથી આત્માને સજાવે છે. તે તમે જરૂર સંયમ સ્વીકારી શકે, પણ હજુ તેની ઝંખના જાગતી નથી. એક વખત એક શિષ્યને ઝંખના થઈ. તેણે એના ગુરૂને પ્રશ્ન કર્યો કે હે ગુરુદેવ! fi મૂવળાટ મૂi eત? લોકો શરીરને સુંદર બનાવવા દાગીના પહેરે છે તે મારે પણ એક દાગીને પહેરે છે. તે આપ મને એ સરસ અને સુંદર દાગીને બતાવે કે જે દાગીના પહેરું તો હું શેભી ઉઠું. પણ એ દાગીને એ હવે જોઈએ કે જેને ચેર ચેરી શકે નહિ, અગ્નિમાં બળે નહિ ને ભાગીદાર તેમાં ભાગ પડાવી શકે નહિ. એ દાગીના પહેર્યા પછી કદી ઉતારવો પડે નહિ એ દાગીનો કયાંથી લાવવો? એ દાગીને પહેરવો ખૂબ કઠીન છે. પણ ગુરૂએ જાણ્યું કે મારા શિષ્યના અંતરમાં ઉત્કૃષ્ટ ઝંખના જાગી છે. જેને ઝંખના જાગે તેને બેડો પાર થયા વિના રહેતો નથી. સમ્યકત્વ એટલે આત્માની ઝંખના. હું કેણ છું? મારું સ્વરૂપ શું છે? આવી જેને ઝંખના જાગે તેને બેડો પાર થવાને. સમ્યગદષ્ટિ જીવને સાત-આઠ ભવતે બહુ વધારે થઈ પડે છે. ગુરૂએ શિષ્યને કહ્યું- તું કહે છે તે દાગીને તે છે. એ દાગીને ભરત ચક્રવર્તિએ પહેર્યો હતે. મહાસતી સીતાએ, સતી મદનરેખાએ પહેર્યો હતો. એ દાગીને કર્યો હશે? શું બાજુબંધ હીરાનો હાર, ઘડિયાળ, વીંટી કે ચેઈન ? શું હશે ? શિષ્ય પૂછયું ત્યારે ગુરૂએ કહ્યું ના. એ એક પણ દાગીને ન હતે. શિષ્ય પૂછયું ત્યારે કે અલંકાર આત્માને શોભાવે તેવો છે? ત્યારે ગુરૂએ કહ્યું એ દાગીને શીયળને છે. જે શીયળને દાગીને પહેરે છે તેને દેવે અને મહાન પુરૂષે પણ જુએ છે. આ શીયળ રૂપી દાગીના પહેરીને આપણું ભારતમાં ઘણાં સ્ત્રી-પુરૂષે પોતાના દેહ અને આત્માને Page #711 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા શોભાવી ગયા છે. એટલે જ્ઞાનીઓ આપણને કહે છે સૌ કરતાં સારામાં સારું અને કિંમતી ભૂષણ કે અલંકાર હોય તે તે શિયળ છે. તમે શીયળને દાગીને પહેરે, બ્રહ્મચર્યને દાગીના પહેરે. બ્રહ્મ એટલે આત્મા અને ચર્ય એટલે વિચરવું. આત્મામાં વિચરવું તેનું નામ બ્રહ્મચર્ય, તમે આત્મામાં વિચરે, બહાર નહિ. બંધુઓ ! આજ સુધી આપણે બહારમાં ખૂબ ફર્યા છીએ. હવે આત્મામાં આવીને જે બ્રહ્મચર્યનું પાલન કરે છે તેની વાસનાઓ ઓછી થતી જાય છે માટે સારામાં સારો દાગીને શીયળને છે. તમે જે દાગીના પહેરે છે તે તો અમુક સમયે પહેરાય અને અમુક સમયે ન પહેરાય. લગ્નમાં પહેરીને જવાય ને કોઈની સાદડીમાં જવું હોય તો ઉતારવા પડે. તે સિવાય બાલપણ અને યુવાનીમાં પહેરે તે ભી ઉઠે ને વૃદ્ધાવસ્થામાં પહેરે તે શોભે નહિ. છતાં જો પહેરે તે દુનિયા એને એમ કહેશે કે જેયું ઘરડા થયા પણ હજુ એના માજશેખ કયાં ઓછા થાય છે? લોકોમાં હસીને પાત્ર બનશે. જ્યારે શીયલને દાગીનો તે માણસ બાળપણમાં યુવાનીમાં અને પાછલ્લી અવસ્થામાં જ્યારે ઈચ્છા થાય ત્યારે પહેરી શકે છે. જ્યારે પહેરે ત્યારે તે શોભી ઉઠે છે ને એને પહેર્યા પછી કદી ઉતારવે પડે નહિ. ભરત ચક્રવતિ એક વખત અરિસા ભુવનમાં આવ્યા. અરિસાભૂવન એટલે શું? ત્યાગી પણ રાગી બની જાય તેવું એ સ્થાન હતું. ભારત-ચક્રવર્તિ રૂપવાન હતાં. પોતે શણગાર સજીને અરિસાભુવનમાં પિતાનું મુખ જેવા માટે આવ્યા હતા. તે વખતે તેમની આંગળીમાંથી એક વટી સરકીને નીચે પડી જાય છે. ત્યારે તેમના મનમાં વિચાર થયે કે વીંટી વિના મારી આંગળી શેભતી નથી, બૂઠી દેખાય છે. તે હું વીંટીથી શણું છું કે વીંટી મારાથી શોભે છે કેણ કોનાથી શોભે છે? આજે માણસો એમ માને છે કે સારા વસ્ત્રો અને દાગીનાથી અમે શોભીએ છીએ પણ ભાઈ ! જો તમે દાગીના અને કપડાથી શેભે છે તે મડદાને પણ પહેરાવીને! આ બધી સજાવટ અને શણગાર ક્યાં સુધી છે! અંદર ચૈતન્ય ચમકે છે ત્યાં સુધી હ. પછી તે શરીર ઉપર પહેરેલું હશે તે પણ ઉતારી લેશે. માટે બહારની શેભા નકામી છે. આંગળીએથી વીટી નીકળીને નીચે પડી ગઈ ત્યારે પહેલાં તે ભરત-ચક્રવતિને એમ લાગ્યું કે વીંટી વિના મારી આંગળી બુઠી લાગે છે. વીંટીથી મારી આંગળી શોભતી હતી. પણ બીજી ક્ષણે તેને વિચાર આવ્યું કે મારા પિતા ઝષભદેવ ભગવાન અને મારા નાના ભાઈઓ બધા સંસાર છોડી સંયમી બની ગયા છે, તેમાં પણ મારા પિતા ઋષભદેવ પ્રભુ તે શાસનપતિ છે. તેમણે એક પણ અલંકાર પહેર્યા નથી. જેની પાસે વૈભવ નથી છતાં પણ એ કેવા શેભે છે કે તેઓ ત્રણ ભુવનના નાથ બની ગયા છે. દેવે તેમને માટે સસરણ રચે છે. માથે ત્રણ ત્રણ છત્ર ધરે છે, ચામર વીંઝે છે ને ઈના ઈ તેમના ચરણમાં Page #712 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા નમે છે. અહ! એ કેવા અને જડ વીંટીથી શોભનારે હું કો? વગર વીંટીએ શોભનારા મારા મહાન પિતાને હું આ પુત્ર! પછી તે એમના અંતરના ઉડાણમાંથી મંથન ચાલ્યું. અહે! મારે આત્મા તે દેહ વિના પણ રહી શકે છે. ચિંતનની પાંખે આરૂઢ થયા. એ ભાવનામાં ચઢયા અને એવા એકાકાર બની ગયા કે અરિસા ભુવનમાં રાગ કરવાને બદલે ત્યાગ કરી કેવળ જ્ઞાન પામી ગયા. આશ્રવના સ્થાનમાં સંવર ક્ય. ભરત ચક્રવર્તિના દાખલા ઉપરથી આપણે પણ એ વાત સમજવાની છે કે જયાં સુધી બહારની શોભામાં રચ્યાપચ્યા રહીશું ત્યાં સુધી આત્માની શોભા કદી વધવાની નથી આજે અંતરની વાતો અને આત્માના આભૂષણેને ભૂલી ગયા છીએ. ને જે કંઈ વાતો થાય છે તે બહારની વાત થાય છે. અંદર પડેલા ચેતન્યને બહાર કેમ લાવવું, એ શક્તિને કેમ ખીલાવવી, આત્માનો વિચાર કેમ કરવો એ અંગેની વાત કે વિચાર નથી થતું ને થાય છે તે લેકેને ગમતી નથી. આજની દુનિયાને બહારની વાતો અને બહારને ભપકે ગમે છે પણ અંતરનું નૂર પ્રગટાવવું નથી. માત્ર બહારના દેખાવ કરવા છે, પણ જ્ઞાની તે કહે છે કે પહેલાં આત્માનું હીર પ્રગટે પછી બહારને દેખાવ શેભે. વીંટીમાં એ નંગ શોભે છે તે વીંટી એ નંગને માટે અલંકાર છે. વિટી નંગને શૈભવનારી છે. એમાં ના નહિ, પણ નંગમાં જે પ્રકાશ ન હોય તે ક્યાંથી શેભે ? નંગ જે પાણી વગરનું હોય તે એને ગમે તેવી સેનાની કે પ્લેટીનમની વીંટીમાં મૂકે તે પણ તેની શોભા દેખાતી નથી. કારણ કે નંગમાં તેજ નથી. આટલા માટે મહાન પુરૂષે કહે છે કે બહારની બધી વસ્તુઓ હોય પણ તમારું અંતરનું તેજ નહિ હોય તે એની કંઈ શોભા નથી. અંદરના તેજને તમે જાણતા નથી, જોયું નથી એટલે બહારના શાનદાર ભપકામાં મેહી ગયા છે. જ્ઞાની કહે છે તારી જે બહારની પૂર્ણતા છે, બહાર જે દેખાય છે મોટરગાડી -પ્રતિષ્ઠા- પિસે-જમીનજાગીર આ બધું તને પૂર્ણ બનાવતું હોય તેમ તમને લાગે છે ને એનાથી તમે માને છે કે અમે પૂર્ણ બની ગયા. પણ તમારી એ પૂર્ણતા પૂર્ણતા નથી પણ અપૂર્ણતા છે. કારણ કે કાં તમારે એને છોડવી પડશે અગર એ તમને છોડીને ચાલી જશે. બેમાંથી એક તો અવશ્ય બનશે, તે તમારે જેને છોડવી પડે અગર જે તમને છેડે તે સાચી પૂર્ણતા કહેવાય ખરી? પૂર્ણતા તે એને કહેવાય કે જે તમને છેડે નહિ ને તમે એને છોડે નહિ. બહારની પૂર્ણતા માંગી લાવેલા દાગીના જેવી છે. આત્મામાં જે પૂર્ણતા પ્રગટે છે તે અનંત જ્ઞાનમય, અનંત દર્શનમય, અનંત શાંતિમય ને અનંત સુખમય હોય છે. બહારને કોઈ પણ પદાર્થ એ પૂર્ણતાને લૂંટી શકતો નથી. તમારા અંતરમાંથી પૂર્ણતા પ્રગટેલી હશે તો કોઈ માણસ તમારી સામે આવીને તમારી ગમે તેટલી પ્રશંસા કરશે તે જરા પણ ગર્વ નહિ આવે, ને કેઈ નિંદા Page #713 -------------------------------------------------------------------------- ________________ ૬૭૨ શારદા સરિતા કરશે તે દુઃખ નહિ થાય. એ તો એક વિચાર કરશે કે એ મારી સ્તુતિ કરે કે મારી નિંદા કરે એમાં મારું શું? હું તે મારાથી પૂર્ણ છું. કેઈ મારી સ્તુતિ કરશે તે મારી પૂર્ણતામાં વધારે નહિ થાય ને નિંદા કરશે તેથી મારી પૂર્ણતા ઘટી જવાની નથી. હું તે જે છું તે છું. મારું તો એનાથી અલગ છે. એ બહારના છે ને હું એ બહારની ચીજોથી પર છું. આ રીતે સુખમાં આનંદ નહિ ને દુઃખમાં શોક નહિ, આવી દશા આપણે સહુએ પ્રાપ્ત કરવાની છે. આવી દશા પ્રાપ્ત થાય તે બેડે પાર થઈ જાય. જમાલિકુમાર આત્મિક અદ્ધિથી પૂર્ણ બની ગયા છે. જલ્દી દીક્ષા લઈને પ્રભુના ચરણમાં જીવનનૈયા ઝૂકાવવી છે પણ માતા સંયમમાર્ગ કે કઠીન છે તેનું વર્ણન કરે છે. હજુ પણ કહેશે કે સંયમમાર્ગ કે દુષ્કર છે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્રઃ-ધનદેવને ધનશ્રીએ સમુદ્રમાં ફેંકી દીધા પછી તેનું શું બન્યું તે જોઈએ. બચી ગયેલા ધનદેવનું ચિંતન ધનદેવ જેવો સમુદ્રમાં પડે કે તરત તેના મુખમાંથી નમે અરિહંતાણું શબ્દ નીકળી ગયો. નવકારમંત્રને અજબ મહિમા છે. દુનિયામાં ગમે તેટલા મંત્ર હેય પણ નવકારમંત્ર જે શ્રેષ્ઠ કઈ મંત્ર નથી. નવકારને ગણનારે નરકમાં જતો નથી. ધનદેવ દરિયામાં પશે તે વખતે નમો અરિહંતાણું શબ્દ બોલ્યો, ને તેને આયુષ્યના બળથી એક ભાંગેલા વહાણનું પાટીયું તેના હાથમાં આવી ગયું. તેના ઉપર ધનદેવ બેસી ગયે. જુઓ, પુણ્યદય શું કામ કરે છે! લાકડાનું પાટીયું હલકું હોય છે. પિતે તરે છે ને બીજાને તારે છે. ધનદેવ વહાણની જેમ તેના ઉપર બેસી ગયો. બેઠો બેઠો નવકારમંત્ર ગણે છે. આમ કરતાં સાત દિવસ સુધી ધનદેવ ભૂખે ને તર પાટીયા ઉપર બેસી રહો. ભાગ્ય લઈ જાય ત્યાં જવાનું છે. અત્યારે કયાં જવું તે એના હાથની વાત નથી. સાત દિવસે પાટીયું તરતું તરતું એક કિનારે આવ્યું પણ અહીં શું ચમત્કાર થશે કે ધનદેવ સાત દિવસ ને સાત રાત્રી સમુદ્રના ખારા પાણીમાં રહ્યો એટલે એના શરીરમાં જે વ્યાધિ થઈ હતી તે તદન નાબૂદ થઈ ગઈ. ઘણી વખત ઝેર ઝેરને મારે છે. (અહીંયા પૂ. મહાસતીજીએ ઝેર ઝેરને કેવી રીતે મારે છે તે ઉપર ગુરૂ-શિષ્યનું દષ્ટાંત કહ્યું હતું) ધનદેવના શરીરને ખારાશની જરૂર હતી. ખારા પાણીમાં રહેવાથી તેને રેગ મટી ગયો ને બધી પીડા શાંત થઈ ગઈ ને કંચનવણી એની કાયા બની ગઈ. જાણે નો જન્મ ન લીધે હોય! એમ ધનદેવને લાગતું હતું. કિનારે આવીને પાટીયું છોડીને એક વૃક્ષની નીચે જઈને બેઠે, ને મનમાં વિચાર કરવા લાગે કે આ સ્ત્રીએ પિતાના અને સસરાના બંને કુળને કલંકિત કર્યો. મેં તેને કેટલું પ્રેમથી બોલાવી, ચલાવી અને એ ખુશ રહે તે રીતે બધું કર્યું છતાં તેણે મારા પ્રત્યે કેટલો વૈરભાવ રાખે? એને આવું કાર્ય શા માટે કરવું પડયું હશે? ખરેખર આવી સ્ત્રીઓ દેનું ઘર, આપત્તિઓનું રહેઠાણ, Page #714 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા નરકની નીસરણી, ને કુશળનગરમાં પ્રવેશ કરવા માટે અર્ગલા સમાન છે. ધનશ્રીએ મને દરિયામાં ધકકે મારતા કંઈજ વિચાર ન કર્યો? ક્ષણવાર મનમાં આવું ચિંતન કર્યું, પણ બીજી ક્ષણે મનને આધ્યાનમાંથી પાછું વાળીને કહે છે કે હે જીવ! એને શું વાંક છે? તારા કર્મને ઉદય છે. તેં એની સાથે પૂર્વે એવા વૈર બાંધ્યા હશે એટલે આ ભવમાં તેણે બદલે લીધે છે. હવે ગઈ ગુજરી ભૂલી જા ને તારે જે કાર્ય કરવાનું છે તેમાં પ્રવૃત થા. આ પ્રમાણે વિચાર કરીને ધનદેવ વૃક્ષ નીચેથી ઉભે થયે. હવે તેને પિતાને દેશ જવું છે પણ પાસે રાતી પાઈ નથી. વસ્ત્ર પણ ફાટી ગયા છે, એટલે થોડું ઘણું ધન તે કમાવું પડશે ને? એમ વિચારી ધનદેવ આગળ ચાલ્યા. ત્યાં દૂરથી દરિયામાં ચીપક રહા શબ કિસી નારકા, ઉસ પટિએ કે સાથ, સાડી અંચલમેંથી ગ્રંથી, લીની ખેલ નિજ હાથ, રત્નાહારથા ઉસે ચલાલે, સુમિરણ કર જગનાથ હે ... શ્રોતા સ્ત્રીનું મડદું તણાતું આવે છે. આ જોઇ ધનદેવે વિચાર કર્યો કે જે માણસ જીવતું હોય તે તેને બચાવીને હું આગળ વધું. એમ વિચાર કરી પિતે ત્યાં ઉભે શમડદું કિનારા ઉપર આવ્યું. તેણે જોયું તે મરણ પામેલી એક સ્ત્રી હતી. તે સ્ત્રી કોણ હતી? શ્રાવસ્તીના રાજાની પુત્રી સિંહલદ્વીપ જતી હતી. પણ દરિયામાં તેનું વહાણ અધવચ તૂટી જવાથી કુંવરીને પ નથી પણ આ તેના પિયરની દાસી હતી ને કુંવરીનાં બધા દાગીના સાચવતી હતી. એટલે કુંવરીને ગેલેક્સસરા નામને કિંમતી રત્નને હાર દાસી પાસે હતો. તે તેણે એક કપડે બાંધીને તેની પાસે રાખેલ. પિતાની સાડીના છેડે રત્નાહારનું કપડું બાંધી દીધેલું. જેથી હાર પણ તેની સાડીના છેડે તણુતે તણાતે આવ્યું. એ કપડે બાંધેલ હતે પણ એટલા ભાગમાં ખૂબ પ્રકાશ થતે હતો. ધનદેવે વિચાર કર્યો કે આ બાઈ તે મરી ગઈ છે. એને આ હારની જરૂર નથી. તે હું આ હાર લઈ જાઉં ને તેમાંથી વહેપાર કરીને જે ધન મળશે તેને સત્કાર્યોમાં પગ કરીશ એમ વિચાર કરી હાર હાથમાં લીધે ને સ્વદેશ જવાની ઈચ્છાથી હાર લઈને આગળ વધે. ઉપકારને બદલે - ધનદેવ છેડે દુર ગયે ત્યાં એક પંચમહાવ્રતધારી સંતને એક વૃક્ષની નીચે બેઠેલા જોયા. મુનિને ખૂબ આનંદ થયે કે અહો! આવા કચ્છમાં પણ મને સંતના દર્શન થયા. હું કે ભાગ્યશાળી છું! મુનિના દર્શન કર્યા. મુનિની દૃષ્ટિ તેના ઉપર પડી. મુનિ ધનદેવને ઓળખી ગયા ને તેને પૂછયું અહો! હે ભદ્ર! તમે અહીં કયાંથી? ને તમારી આ દશા કેમ? ધનદેવે મુનિને ઓળખ્યા નથી એટલે વિચાર કરે છે જાણે મારા કઈ પૂર્વના પરિચિત ન હોય તે રીતે મને કેમ પૂછતા હશે! ધનદેવે ધનશ્રીનું દુશ્ચરિત્ર બીજા પાસે પ્રગટ ન કરવું એમ વિચારીને Page #715 -------------------------------------------------------------------------- ________________ ર * ૬૭૪ શારદા સરિતા કહ્યું. ગુરૂદેવ! ધમુદ્રમાં મારું વહાણુ તૂટી જવાથી મારી આ દશા થઈ છે. ધનદેવ! તમે મને એળખ્યા નથી પણ તમે મારા મહાન ઉપકારી છે. તમે તામ્રલિપ્તીનગરમાં સેાળ દીનારનું દેણું ચૂકવી મને જુગારીઓના પાશમાંથી અચાવીને સંસારનું સ્વરૂપ સમજાવ્યું હતુ. તે જુગારી હું મહેશ્વરદત્ત છું. તમારા સંગ થવાથી મને આ દીક્ષા લેવાની ભાવના જાગી અને મેં મારા આત્મકલ્યાણ માટે દીક્ષા લીધી. ધનદેવે મુનિને ખરાખર એળખી લીધા એટલે વિનયપૂર્વક તે ખેલ્યા. મહાનુભાવ! તમે આવું ઉત્તમ ચારિત્ર લઈને તમારા જીવનનો ઉદ્ધાર કર્યાં. તમે ખૂબ ઉત્તમ કામ કર્યું ને હું આ સંસારમાં પડી રહ્યો છું તેથી મને દુઃખ આવ્યું છે એટલે મુનિએ કહ્યું-ધનદેવ! આ સ ંસાર જ એવા વિચિત્ર છે. સંસારમાં કાઇ વસ્તુ સ્થિર નથી. દરેક પ્રાણીને સુખ અને દુઃખ આવ્યા કરે છે. જેના ઉય છે તેના અસ્ત અવશ્ય છે માટે તમે ચિંતા કરશે નહિ. જેમ ક્ષીણતા પામેલે! ચંદ્ર પુનમે પૂર્ણ થાય છે તેમ તમે પણ પાછા સારી સ્થિતિમાં આવી જશેા. જેમ અગ્નિ વિના અશુરૂ ચંદનના સુગ ંધનું માહાત્મ્ય જણાતું નથી તેમ તમારા જેવા પવિત્ર પુરૂષનું માહાત્મ્ય આપત્તિ વિના જણાતું નથી. તમે મારા મહાન ઉપકારી છે. મારે તમને સંપૂર્ણ સહાય કરવી જોઇએ. પણ અત્યારે હું સંસારના સર્વ સંધ છેડીને સાધુ બની ગયા છું માટે મારાથી તમારા પર કંઇ ઉપકાર થઈ શકે તેમ નથી. પણ મારી પાસે એક ગાર્ડે મત્ર છે. મેં ખુબ સાધના કરીને સિદ્ધ કરેલા છે તે હું તમને આપું છું. તે તમે ગ્રહણ કરો. તમને કોઈ વખત કામ આવશે. મુનિનું વચન સાંભળી ધનદેવને ખૂબ આનંદ થયા. ને સ ંતુષ્ટ થઈને ખેલ્યા. મુનિરાજ! હવે મને એ વાત સમજાઈ ગઈ છે કે પુણ્યના ઉદ્દય વિના સુખ કે સ ંપત્તિ મળતી નથી. જો મેં પૂર્વે પુણ્ય કર્યો હશે તે મારા ભાગ્યેાય જાગશે. નહિતર હું આ સ્થિતિમાં રહી મારા પાપકર્મના ક્ષય કરૂ છું. મારે એ ગારૂડમત્રની જરૂર નથી. એવા અપરિચત મંત્રને સિદ્ધ કરવાની મારે જરૂર નથી પણ મુનિએ એને કહ્યું ગમે તેમ થાય. આ મંત્ર સાથે રાખે તા જરૂર આપને સહાયક બનશે. મુનિએ અતિ આગ્રહ કર્યો એટલે ધનદેવે ગારૂડમંત્ર લીધે. ધનદેવને ધન્યવાદ આપ્યા ને પાતે વિહાર કરી ગયા અને ધનદેવ પણ પેલે રત્નાવલી હાર અને ગારૂડમંત્ર લઇ સ્વદેશ તરફ જવા માટે આગળ ચાલ્યેા. રત્નાવલી હાર તા સારા માટે મળ્યા છે. પણ તે હાર તેની કેવી દશા કરાવશે ને કેવા દુઃખ પડશે તેના ભાવ અવસરે કહેવાશે. > * Page #716 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા વ્યાખ્યાન ન. ૩૬ ૭૫ ભાદરવા વદ અમાસ ને બુધવાર સુજ્ઞ ખવુ, સુશાલમાતાએ અને બહેને ! ત્રિલેાકીનાથ ભગવાને જગતના જીવાને આત્મકલ્યાણના માર્ગ ખતાવતાં પડકાર કરીને કહ્યું કે હું જીવાત્માએ! જાગા, જાગા ને જાગેા. ક્યાં સુધી મેનિદ્રામાં પડયા રહેશે!? મેાક્ષના શાશ્વતા સુખની માજ માણવી હેાય તે સંસારને મેહ છેડા. સંસારને મેહ રાખવા ને મુકિતના સુખ જોઈએ એ એ વાત કદી ન બને. માક્ષના સુખ જોઇતા હાય તા સંસાર છોડે. સંસારને છાયા વિના ત્રણ કાળમાં સાચું સુખ મળવાનું નથી. ત્યાગના માર્ગ કાંટાળા લાગે છે ને સંસારને મા સુવાળા રેશમ લાગે છે પણ એક વખત તમને આ માર્ગ રૂચી જશે પછી કાંટાળા નહિ લાગે. તા. ૨૬-૯-૦૩ વર્તમાન કાળમાં જે સુખ દેખાય છે તે પૂર્વભવની કમાણી છે. ભગવાન કહે છે વર્તમાનકાળની અનુકૂળતા એ ભૂતકાળની ખેડ છે. ભૂતકાળમાં ખેતર સારૂં ખેડયુ છે, સારૂ ખીજ વાવ્યુ છે તે આ ભવમાં સારા પાક ઉતરી રહ્યા છે અને વર્તમાન કાળની શુભ પ્રવૃત્તિ એ ભવિષ્યકાળની કમાણી છે. પૂર્વે પુણ્ય કર્યો છે તે આવું ઉત્તમ જિનશાસન મળ્યું છે. પુણ્ય વિના કાંઇ મળતુ નથી. પુન્નાઇ હાય તેા ધર્મ ગમે ને વૈરાગ્ય આવે. જમાલિકુમારની પૂરી પુન્નાઈ છે. સંસારનું સુખ પણ છે ને એ સુખા છોડીને દીક્ષા લેવાની ભાવના જાગી છે. પુણ્યમાં કમીના હાય તે આવું રૂડું શાસન ન મળે. ઉત્તરાધ્યયન સૂત્રના ખારમાં અધ્યયનમાં હરિકેશી મુનિના અધિકાર આવે છે. કેિશી મુનિ એક ચંડાળના પુત્ર હતા. મળપણમાં તેમને સ્વભાવ મહાધી હતા. એક તે શરીરની કુરૂપતા, તેની ખેડાળતા, રંગ પણું શ્યામ અને ઉપરથી સ્વભાવમાં ક્રોધ અને કટુતા આ બધા કારણેાએ રિકેશીને અંદરથી અને બહારથી અત્યંત અસુંદર બનાવી દીધા હતા. તે એટલે સુધી કે તેના માતા પિતાને પણ અપ્રિય લાગતા હતા. વાત વાતમાં દ્વેષ કરવા તેમજ ખીજા અનેક પ્રકારના ખરામ વ્યવહાર કરવાની તેની ટેવથી પરેશાન અને તરંગ થઈને હરિકેશીને માતા પિતાએ તેને ઘરથી બહાર કાઢી મૂકયા. રિકેશીને માતાપિતાએ ઘરની બહાર કાઢી મુકયેા તેથી આશ્રય મેળવવાને માટે કોઈ સ્થાનની શેાધ માટે આખા શહેરમાં ફર્યા. પરંતુ પેાતાના ક્રોધી સ્વભાવને કારણે ક્યાંય આશ્રય ન મળ્યા. જ્યાં જાય ત્યાં બધા સ્થાનમાંથી તેને ગાળેા અને માર ખાઈને ત્યાંથી ભાગવું પડે. આખરે તેણે તે નગર છોડીને ખીજા કોઇ નગરમાં જવાના નિશ્ચય કર્યો. શહેરથી થાડે દૂર ગયા પછી હરિકેશીએ જોયું કે કેટલાક માણસે લાઠીએ અને પથ્થર આદિ લઈને એક સાપને મારવા માટે દોડી રહ્યા છે. લાકે એમ સમજતા Page #717 -------------------------------------------------------------------------- ________________ ૬૭૬ શારદા સરિતા હતા કે સાપ ઝેરીલા હશે પરંતુ જ્યારે સર્પની નજીક પહોંચ્યા તે એક માણસે તેને જોઇને કહ્યું કે ભાઈએ ! આ સર્પને મારશે નહિ. આ સાપ ઝેરીલેા નથી. તેને એ મુખ છે તેથી તે ઝેરીલે। નથી. જેને એ મુખ હાય તે ઝેરીલા ન હોય તેા વ્યર્થ એના પ્રાણ લેવાથી શું લાભ થવાના છે? આ દૃશ્ય જોઇને હરિકેશી મુનિએ વિચાર્યું કે જે ઝેરીલા હાય છે તે માર ખાય છે ને જે ઝેરીલા નથી હાતા તે માર નથી ખાતા. તેમ મારા હૃદયમાં પણ ક્રોધનુ ઝેર ભર્યું" છે ને ગુસ્સાની આગ સળગી રહી છે એટલા માટે મને કેાઈ પ્રેમથી ચાહતું નથી. તે એટલા સુધી કે મારા જન્મટ્ઠાતા માતા-પિતાએ પણ મને ઘરની બહાર કાઢી મૂકયા. જેના કારણથી મને કયાંય સ્થાન ન મળ્યુ, તે ક્રોધનેા હું નાશ કરેં. રિકેશીના હૃદયમાં પશ્ચાતાપના અરણા વહેવા લાગ્યા અને તે પશ્ચાતાપના શુદ્ધ અને શીતળ પાણીથી હેરિકેશીના હૃદયમાં સળગેલી ધાગ્નિ શાંત થઈ ગઈ. તેમના ભાવની શુદ્ધતા થતા સમતાના ઉચ્ચ શિખર પર ચઢતાં ત્યાં તેમને જાતિ-સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું અને પ્રવાં લઈને આત્મકલ્યાણકના પંથે પ્રયાણ કર્યું. શરૂઆતમાં તે લાકે તેમણે આ ઢોંગ કર્યા છે, ખનાવટ કરી છે એમ માન્યું ને વિવિધ પ્રકારના દુઃખ આપવા લાગ્યા. પરંતુ હવે જેમનુ ધખીજ ખળી ચૂકયું હતુ તે હવે ફરીને અસ્તિત્ત્વમાં કેવી રીતે આવે ? અર્થાત્ ખળેલું ખીજ રીતે કેવી રીતે ઉગી શકે? રિકેશી મુનિએ સમભાવથી બધું સહન કર્યું.. હરિકેશ મુનિ કર્મની જંજીરા તાડવા દીક્ષા લઈ પંચમહાવ્રતધારી સત બની ગયા. અવિરતીને ત્યાગ કરી વિરતિભાવમાં આવી ગયા. જ્યારે આત્મા જાગે છે ત્યારે કેવા વેગ ઉપડે છે! અંતમાં હરિકેશી મુનિએ કર્મીને ખપાવી સર્વોચ્ચપદને પ્રાપ્ત કર્યું. આપણે જમાલિકુમારના અધિકાર ચાલે છે.એ પણ અવિરતિને ત્યાગ કરવા તૈયાર. થયા છે. તેમને વિચાર થાય છે કે હું પણ અવિતિના ત્યાગ કરૂ વિરતિભાવમાં આવુ. મધુએ ! સમજો. અવિરતી એટલે શું? પાપના કારણેામાં મન-વચન-કાયાથી કરવા, કરાવવા કે અનુમાનન રૂપે પ્રવૃત્તિ નહિ કરવી તેનું નામ છે વિરતી અને મન-વચન ને કાયાથી પાપ કરવું કરાવવું ને ફરતાને અનુમેાદના કરવી તેનું નામ છે અવિરતી. હિંસાદિ ક્રિયામાં જો તમે પ્રવર્તતા હા તે તે અવિરતી છે ને એને ત્યાગ તે વિરતી છે. તમને જડના ચેાગ ખરાખર ખટકશે ત્યારે તમે વિરતીઘર બની શકશે. અવિરતી જ્યારે જશે તે વિરતી આવશે ત્યારે મિથ્યાત્વની ગ્રંથી તૂટશે ને તેની સાથે કષાયામાં પણ મઢતા આવી જશે. જ્યારે ક્યાયાની અમુક પ્રમાણમાં મતા થાય છે ત્યારે આત્મામાં સમ્યગઢનાદિ ગુણેા પ્રગટે છે. નૈસરીતિએ અથવા અધિગમના ચેાગે આત્માને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ શકે છે. સમ્યગદર્શનના ચેગે આત્મામાં એવી લાયકાત Page #718 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા પ્રગટે છે કે તમારા માનેલા ઉત્તમમાં ઉત્તમ સુખા, અરે! દેવ તમારા ઉપર પ્રસન્ન થાય અને તમને મહાન સુખા આપે તે પણ ભૌતિક સુખા તમને પ્રિય નહિ લાગે. કેમ સમજાય છે ને? જો આત્મામાં સમ્યગ્દર્શનના અંકુરા પુયેા હશે તેા જરૂર તમને આ વાત ગળે ઉતરશે અને મેાક્ષના મહાન સુખા ગમશે. આ તમારા માનેલા પૌદ્ગલિક સુખા નાશવંત છે. આ પૌલિક સુખાને રસ આત્માને કર્મના બંધન સાથે મજબૂત રીતે ખાંધનાર છે. જો અહીં લક્ષ ચૂકી જશે! તે આ ભૌતિક સુખા દુઃખની જડરૂપ બની જશે. માટે આ ભેાગ છેડવામાં સાચા આન છે. આટલા કાળ સુધી જીવતું રખડવાપણું હાય તા તેનું એક કારણ છે આપણામાં જ્ઞાનના અભાવ છે. આચારાંગ સૂત્રમાં ભગવાને કહ્યું છે કે હૈં મેત્તિ નો સન્ના મવ૬ : આ સંસારમાં કંઇક જીવા એવા છે કે હું કાણુ છું ને ક્યાંથી આવ્યે છું? હું સની છું કે અસંજ્ઞી છું તેનું પણુ જ્ઞાન નથી. તમે નાણાં મેળવવાનું જ્ઞાન મેળળ્યું, ભૌતિક ભાગનું જ્ઞાન મેળવ્યું પણ તેમાં તમારૂ કલ્યાણુ નથી. જ્ઞાની કહે છે પહેલા ધનને જાણ અને પછી તેાડ. ૬૭૭ કર્મો કેવા છે? ક દુષ્ટ મનુષ્ય જેવા છે. જેમ કાજળ ગમે તેટલી વાર ધવા છતાં તે સફેદ થતુ નથી તેમ દુષ્ટ મનુષ્યને લાખા વાર શીખામણ આપે! પણ તે પોતાની દુષ્ટતાને છોડતા નથી. તે રીતે આત્માને હેરાન-પરેશાન કરનાર કોઈ પરમ શત્રુ હાય તા તે કર્મી છે. ક મહાન શત્રુ છે અને આત્માનું મહાન અહિત કરન-૨ છે. આત્મા અનંત દુઃખેાથી ભરેલા સંસારમાં અનાકિાળથી રખાયા છે અને આજે પણ રખડી રહ્યા છે તેનું કારણ કર્મ છે. જો ક ન હેાય તે નરકાઢિ ચાર ગતિ ન રહે. સ્થૂલ કે સૂક્ષ્મ શરીર પણ ન હાત અને જન્મ-મરણની પરંપરા ન હેાત. જો સુખ અને શાંતિ ઈચ્છતા હોઈએ તેા કર્મને દૂર કરવાની જરૂર છે. કનિ કેવી રીતે દૂર કરવા? જે ક્રમે અનાદ્ધિથી હેરાન કરે છે તેને કેવી રીતે દૂર કરવા? એ તમે જાણેા છે ? એ કાઈ જાનવર નથી કે જેને મારીને દૂર કરીએ. એ કોઈ દુષ્ટ માણસ નથી કે તેને હાથ પકડીને બહાર કાઢીએ, એ કાઇ ધૂળ કે કચરા નથી કે ખ ંખેરી નાંખીએ કે એ આંખે જોઇ શકતા નથી કે જેને આપણે પકડી શકીએ. તે તેને કાઢવા શી રીતે ? ગમે તેવાં તે અદૃશ્ય છે છતાં આપણે તેને કાઢવાને શક્તિમાન છીએ. તે સમજાવવા એક અદ્રશ્ય ચારના ન્યાય આપું. એક ચાર પાસે એવું અદ્ભુત અજન હતુ` કે તેને પ્રયાગ કરવાથી તે અદ્રશ્ય થઈ જતા અને તે અદૃશ્ય અંજનના પ્રભાવથી તેણે ગામમાં ઘણી માટી ભયંકર ચારીએ કરી હતી. એને પકડવા રાજાના માણસાએ અને રાજાએ ખૂબ મહેનત કરેલી પણ તે પકડાયેલા નહિ. પણ એક દિવસ તે રાજમહેલ પાસેથી પસાર થાય છે તે સમયે મહેલમાં Page #719 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા શ્રેણીક મહારાજા જમવા બેઠેલા હતા. ને તેમના ભાણામાં અનેક પ્રકારની વાનગીઓ પીરસાણી હતી. આ સમયે મહેલની પાસેથી જનાર અદશ્ય ચેર વિચારવા લાગે. આવું સુંદર જમવાનું મૂકી ઘેર શા માટે જવું જોઈએ? એમ વિચારી રાજાની જમવાની થાળીમાંથી અદ્રશ્ય રીતે બધી વસ્તુઓ ખાઈ ગયે તેને સ્વાદ તેની દાઢમાં રહી ગયે. હવે તે રોજ રાજા જમવા બેસે ત્યારે પેલો ચોર અદશ્ય રીતે મહેલમાં આવવા લાગે અને રાજાના ભાણામાં પીરસાયેલ ભજન અદશ્ય રીતે ખાઈ જવા લાગે. ભાણામાંથી પા ભાગનું ભેજન પણ રાજાના પેટમાં જતું ન હતું એટલે રાજાનું શરીર દિનપ્રતિદિન સૂકાવા લાગ્યું. રાજા વિચાર કરે છે કે રસોઈએ મને આટલું પીરસે છે ને બધું જાય છે કયાં? હું હાથમાં લેવા જાઉં છું ને કયાં ઉપડી જાય છે ને હું કેટલી વાર માંગુ? રાજાનું શરીર ખૂબ સૂકાઈ જવાથી વિનયવાન પુત્ર કહે કે પ્રધાન કહો એ અભયકુમાર પૂછે છે પિતાજી! શું આપને કંઈ ચિંતાનું કારણ ઉપસ્થિત થયું છે કે કઈ ગુપ્ત રોગ લાગુ પડે છે? કે ખાવાનું નથી ભાવતું? છે શું? આપ ખુલ્લા દિલે મને જલ્દી જણાવે. હું આપના શરીર સામું જોઈ શકતા નથી. બંધુઓ! વિનયવાન પુત્રને પિતા પ્રત્યે કેટલી લાગણી હોય છે અને પિતા પ્રત્યે કેટલે ભકિતભાવ છે! તમે અભયકુમારની બુદ્ધિ માંગે છે પણ એ અભયકુમારના જીવનમાં કેવા ગુણ હતા! એવા ગુણે તમારા જીવનમાં પ્રગટાવે પછી એની બુદ્ધિ માંગે. શ્રેણિક રાજા કહે છે અભય! મને વાત કરતાં શરમ આવે છે. અભયકુમાર કહે છે પિતાજી! શરીરની બાબતમાં શરમ રાખવી એગ્ય નથી. આપ સુખેથી મને કહે. ત્યારે રાજા કહે છે અભય! મને કઈ ગુપ્ત રોગ લાગુ પડે નથી કે મને કઈ ચિંતાનું કારણ નથી. પણ મને જે ભેજન પીરસાય છે તેમાંથી હું થોડું ખાઉં છું ત્યાં ભેજન ખલાસ થઈ જાય છે. આમ કેમ બને છે તે મને સમજાતું નથી. મને આ વાત કરતાં શરમ આવે છેપ્રધાનમંત્રી એવા અભયકુમારે કહ્યું પિતાજી આપ ચિંતા ન કરે. હવે હું તેને ઉપાય જરૂર શોધીશ. રાજાએ કહેલી સર્વ હકીક્ત ઉપર ઉડે વિચાર કરતાં અભયકુમાર એવા નિર્ણય પર આવ્યું કે અહીં કેઈ પુરૂષ અંજન આદિના પ્રયોગથી અદશ્યપણે આવતે હવે જોઈએ. અને તે રાજાના ભાણામાં પીરસાયેલું ભેજન ખાઈ જાય છે માટે હવે તેને પકડી પાડે. અદશ્ય પુરૂષને પકડવાનું કામ સહેલું નથી પણ અભયકુમાર ચાર બુદ્ધિને ધણું હતું. એટલે તેણે અદશ્ય પુરૂષને પકડવાની ચેજના ઘડી. રાજાના ભેજન ખંડમાં પ્રવેશ કરવાને જે માર્ગ હતો ત્યાં સૂક્ષ્મ રજ પથરાવી દીધી ને નેકરને હુકમ કર્યો કે પિતે સંકેત કરે ત્યારે ભેજનખંડના બધા બારણા બંધ કરાવી દેવા. પછી તે પોતે ભેજનખંડમાં એક જગ્યાએ સંતાઈ ગયે અને હવે Page #720 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૬૭૯ શું બને છે તે જોવા લાગ્યો. રાજા રોજના નિયમ મુજબ ભોજનખંડમાં આવ્યા અને પિતાના આસને બેઠા. જમવા માટે પીરસાયેલે થાળ રાજાની પાસે મૂકવામાં આવ્યું. ત્યારે રસલુખ્ય ચાર ત્યાં આવી ગયે. ચેર વિચાર કરવા લાગ્યા. મને પકડવા માટે ભલેને ગમે તેટલી રજ પાથરે, પગલા પડે પણ ધૂળમાં પડેલા પગલાને શું કરશે? હું તે દેખાવાને નથી એમ મગરૂરી ધરાવતો શેર જમવા બેઠો. મહાન બુદ્ધિશાળી અભયકુમારે પગલાં લેતાંની સાથે સંકેત કર્યો અને ભોજનખંડના બધા બારણું જોતજોતામાં બંધ થઈ ગયા ને તરત સંકેત અનુસાર જે ઘડાની અંદર લીલા લાકડા, છાણ અને વનસ્પતિ નાંખી તેમાં અંગારે નાંખીને તેના ઉપર ઢાંકણ ઢાંકી દીધા હતા તે ઢાંકણ ખસેડી નાંખતાની સાથે આખા રૂમમાં ખૂબ ધુમાડે પ્રસરી ગયા. સૌની આંખે બળવા લાગી. પણ ચાર વિચારે છે ભલેને બધાની આંખે બળે, ગમે તેટલો ધુમાડે કરે છતાં હું ક્યાં પકડાવાને છું? આ મગરૂરીમાં તેને ભાન ન રહ્યું કે જે ધૂણી દ્વારા તેની આંખે બળે છે તે આંખમાંથી પાણી ટપકવા લાગ્યું અને તે દ્વારા તેનું અંજન ધોવાઈ ગયું. બંધુઓ ! જે તાકાત દ્વારા પિતે અદશ્ય થયે હતો તે વસ્તુ ચાલી ગઈ તેથી તે દશ્ય થયે. સહના જોવામાં આવ્યું અને રાજસેવકેએ તેને પકડી લીધે ને રાજાએ તેને ભયંકર શિક્ષા કરી. કહેવાનો આશય એ છે કે અદશ્ય વસ્તુઓ જોઈ શકાતી નથી પણ તેને યુકિતથી પકડી શકાય છે. તે રીતે કર્મને દૂર કરવા માટે તેને પકડવાની જરૂર નથી. પણ આપણે એ પુરૂષાર્થ કરે જોઈએ કે આત્માથી કર્મો છૂટા પડી જાય. જમાલિકમાં દીક્ષા લેવા તૈયાર થયા છે. માતા કહે છે. "तिक्खं कमियव्वं गरुयं लांबेयव्वं असिधारगवत चरियव्वं ।" હે દીકરા ! તીક્ષણ ખડગાદિના ઉપર ચાલ્યા જેવું, મેટી શીલા ઉંચકવા જેવું અને તલવારની ધાર ઉપર ચાલવાની જેમ સંયમમાં પાંચ મહાવ્રતનું પાલન કરવાનું છે. સંયમત્રત એ માટે મેરૂ પર્વત ઊંચકવા જેવું છે એટલું નહિ પણ દીક્ષા લઈને ઘરઘરમાં ગૌચરી જઈશ ત્યારે પણ તારે કેટલે ઉપગ રાખવો પડશે. ત્યાં તેને કેવા આહાર પાણી કલ્પશે ને કેવા નહિ ક૯પે તે વાત કરે છે. "नो खलु कप्पर जाया ! समणाणं निग्गंथाणं अहाकम्मिइवा इद्देसिएइवा, मिस्स जाइए इ वा, अज्झोयरएइवा, पइए इ वा, कोतेइ वा, पामिच्चे इ वा, अच्छेज्जे इ वा, अणि सट्टेइवा, अभिहडेइवा कंतारभत्ते इ वा, दुब्भिक्ख भत्तइवा, गिलाणभत्ते इवा, बदलियाभत्तेइवा, पाहुणग भत्तेइवा, सेज्जायर पिंडइवा, रायपिंडे मूलाभोयणेइवा, कंद भोयणेइवा, फलभोयणेइवा, बीयभोयणेइवा, हरियभोयणेइवा भुत्तए वा, पायएवा ॥" Page #721 -------------------------------------------------------------------------- ________________ ૬૮૦ શારદા સરિતા હે દીકરા! શ્રમણ નિગ્રંથને (૧) આધાકમક, (૨) દેશિક, (૩) મિશ્રજાત (૪) અધવપૂરક, (૫) પૂતિકૃત (૬) (૭) પામિત્ય કીત (૮) અંછિદ્ય () અનિઃ સુષ્ટ (૧૦) અભ્યાકૃત (૧૧) કાંતારલકત (૧૨) દુર્ભિક્ષભકત (૧૩) ગ્લાનભકત (૧૪) બાલિકાભકત (૧૫) પ્રાપૂર્ણભકત (૧૬) શધ્યાંતરપિંડ (૧૭) રાજપિંડ (૧૮) મૂળનું ભજન, કંદનું ભજન, ફળનું ભોજન બીજનું ભજન, લીલી વનસ્પતિનું ભજન, ખાવું કે પીવું કલ્પતું નથી. સાધુને ઉદેશીને તેમના નિમિત્તે બનાવેલ આહાર કલ્પત નથી. સાધુના નિમિત્તનું મિશ્રણ કરેલો એટલે પિતાના માટે ને સાધુ માટે બનાવેલો કુપે નહિ. સાધુના નિમિત્તે ખરીદીને લાવેલે આહાર, સામે લઈ ગયેલે આહાર ન કરે. કઈ પણ પ્રકારના સદોષ આહાર સાધુને કલ્પ નહિ. દશવૈકાલીક સૂત્રમાં કહ્યું છે કે दुल्लहाउ मुहादाइ, मुहाजीवि दुल्लहा । मुहादाइ मुहाजीवि, दोवि गच्छन्ति सुग्गइं॥ દશ. સૂ. અ. ૫ ઉ. ૧ ગાથા ૧૦૦ સુપાત્ર દાન લેનારા અને સુપાત્ર દાન દેનારા બને દુર્લભ છે. લેનાર ને દેનાર બંને સુપાત્ર હોય ને આહાર નિર્દોષ હોય તે લેનાર અને દેનાર બંને સદગતિમાં જાય છે. પણ અસૂઝતા અને આધાકમ આહાર લેવાથી ને દેવાથી બંનેનું લૂંટાઈ જાય છે. માટે તમે સાધુ-સાધ્વીને નિર્દોષ ગૌચરી વહેરાવજે. તે તમારૂં ને સાધુનું બંનેનું કલ્યાણ થશે. જમાલિકુમારની માતા કહે છે હે દીકરા! ઉપર કહ્યા પ્રમાણે તારે નિર્દોષ આહારની ગવેષણ કરવી પડશે. જુઓ તે ખરા, જમાલિકુમારની માતા પણ કેટલી જાણકાર હતી ! આજના શ્રાવકને સાધુને શું કરે ને શું ન કપે તેની ખબર કંઈકને નથી. દશવૈકાલીક સૂત્રનું વાંચન કરે તે તમને ખબર પડશે કે સાધુને કેવો આહાર કલ્પે. હવે જ જમાલિકુમારની માતા આગળ શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે. ધનદેવ શ્રવસ્તીનગરીમાં દિનાંતર સાવથી નગરી, પહુંચ ગયા ધનદેવ, ગત રાત્રીમેં રાજ્ય ખજાના, ટૂટ ગયા અત એવ, કરી ઘેષણુ પુરમેં પકડે, તર-કર કે તખેવા હે....શ્રોતા ચરિત્ર: ધનદેવ ચાલતો ચાલતે થોડા દિવસમાં શ્રાવસ્તીનગરીની બહાર આવી પહોંચે. બંધુઓ ! જે જે કર્મ કેવા ખેલ કરે છે. ધનદેવ દરિયામાંથી બચ્ચે. એને ભયંકર રોગ પણ પુણ્યના ઉદયથી ચાલ્યો ગયો. પણ અહીં શું થાય છે? ધનદેવ સવારે પહોંચ્યો તે રાત્રે વિચારધવલનો ભંડાર ચોરેએ લૂંટ હતે. એટલે રાજાએ ઓર્ડર કર્યો હતો કે જે કઈ પરદેશી માણસ આવે તે અગર જેના ઉપર શક પડે તેવા જે માણસો મળે તેને અહીં પકડી લાવે. Page #722 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા. ૬૮૧. “ધનદેવ પકડાયે” ઇનકે ભી ઇસ આશંકા મેં, પકડ લિયા હૈ આય, મંત્રીશ્વર કે આગે ઉસકે, ખડા યિા 6િ લાય કહાં ગયે થે વારસી કહો કે, કહાં રહે છે જાય છે. શ્રોતા શજાના અનુચરો કોઈ પણ પરદેશી માણસ આવે તેને પકડતા હતા. તે રીતે ધનદેવને પણ પકડે ને પૂછયું કે ભાઈ! તું કેણું છે ને કયાંથી આવ્યો છે? ત્યારે તેણે કહ્યું–ભાઈ ! હું સુશમનગરનો રહેવાસી છું. ધન કમાવા માટે નીકળ્યો હતો પણ દરિયામાં વહાણુ તૂટી જવાથી મારી આ દશા થઈ છે તેથી હવે સુશમનગર જઈ રહ્યો છું. તમે મને શા માટે પકડે છે? મને જવા દે. ત્યારે અનુચરે કહે છે ભાઈ! ગઈ કાલે રાતના અમારા મહારાજા વિચારધવલના ભંડારમાં ચેરી થઈ છે. એટલે મહારાજાને ડર છે કે જે કઈ પરદેશી માણસ કે ગેર-ડાકુ હોય તેને પકડી લાવ. માટે અમે તને પકડે છે. તેને મંત્રીને ઘેર લઈ જઈશું. ત્યારે ધનદેવે કહ્યું ભાઈ! હું તે આ કંઈ જાણતો નથી. અત્યારે ચાલ્યું આવું છું ને હું ચેરી કરતા નથી. પછી મને શા માટે ત્યાં લઈ જાય છે? મને જવા દે. ત્યારે રાજાના માણસે કહે છે અને તે ચિઠ્ઠીના ચાકર છીએ. માટે તારે ત્યાં આવવું પડશે. ધનદેવની ઈચ્છા ન હતી છતાં જવું પડ્યું. અનુચરે પકડીને તેને મંત્રીને ઘેર લઈ ગયા ને મંત્રી પાસે લઈ જઈને ઉભો રાખ્યો. કહો કઈ રકમ પાસ તુમ્હારે, ધનદેવ કહે નામ, સચ્ચ કહે તબ તબ કહે કયા હૈ જે રકખું બાત છિપાય, અચ્છા તબ તે તુમ જાએ, આનંદસે છુટ્ટી પાય હોતા મંત્રી ધનદેવને કહે છે ભાઈ તમે કેમ છે? ને કયાંથી આવ્યા છો? ધનદેવે પહેલાની જેમ જવાબ આપી દીધું. એટલે પ્રધાન કહે છે તમારી પાસે કંઈ રકમ છે? જે કંઈ હોય તે સત્ય બેલી જાવ. ત્યારે ધનદેવ કહે છે હું તે કમાવા ગયા હતે. મારી પાસે ધન ઘણું હતું પણ અધવચ વહાણ તૂટી જવાથી સારા પરિવારથી છૂટે . પડી ગયો છું ને ધન-માલ બધું દરિયામાં હોમાઈ ગયું છે એટલે મારી પાસે અત્યારે કંઈ નથી. મારે શા માટે આપની પાસે છુપાવવું જોઈએ? જે આપને વહેમ હોય તો મારા ખિસ્સા તપાસી લે. એટલે પ્રધાનના મનમાં થયું કે માણસ નિર્દોષ છે. એના મુખ ઉપર પણ એ ચેર જેવો લાગતું નથી. એટલે કહે છે કે ભાઈ તમે નિર્દોષ છે, તમે તમારા રસ્તે ખુશીથી ચાલ્યા જાવ. એટલે ધનદેવ ત્યાંથી આનંદપૂર્વક પાછો ફર્યો ને પ્રધાનના કંપાઉન્ડની બહાર નીકળે. Page #723 -------------------------------------------------------------------------- ________________ સારદ સરિતા ઇતને એક બદર આ વસ્તર ફાડ દિયા ચૂપચાપ ભૂમિ પર માલા રત્નકી, પડ ગઈ આપોઆપ કહે મંત્રીશ્વર દેખા, પ્રગટ હે ગયા પા૫ડેશ્રોતા ધનદેવ જતો હતો ત્યાં પ્રધાનના આંગણમાં એક વાંદરાએ છલાંગ મારીને ધનદેવને પકડી ને વસ્ત્ર ચીરી નાંખ્યું. એટલે સપ્તર્ષિનક્ષત્રમાળા જે તે પ્રદેશને પ્રકાશિત કરતે લેયસરા” રત્નાવલી હાર ઉપરના વસ્ત્રમાંથી નીચે સરી પડે. આ મંત્રીએ જોયું. એની પાસે રત્નાવલી હાર જોતાં પ્રધાન ચમક્યો. અહો! હમણાં તે કહેતો હતો કે મારી પાસે કંઈ નથી ને એની પાસે આ હાર કયાંથી? એનું પાપ પ્રગટ થઈ ગયું ને આ હાર તે રાજકુંવરીને છે. રાજકુંવરીને પણ પત્તે નથી, તે આ માણસ કુંવરીને મારીને અગર લૂંટીને આ હાર લાવ્યું હતું જોઈએ. નહિતર એની પાસે હાર ક્યાંથી આવે? ધનદેવ પાસેથી કુંવરીને ત્રેયસરા રત્નાવલી હાર મળવાથી તેના ઉપર શંકા થઈ ને એને પકડી લીધો. ધનદેવને તે હાર મડદા પાસેથી મળ્યું હતું. એનું કઈ ધણી નથી અને મડદાને એની જરૂર નથી એમ માનીને લીધે હતો. હાર કેને છે તે જાણતા નથી અને પિતાની પાસે હાર સિવાય બીજું કંઈ જ ન હતું. હાર આપી દઉંતે પછી મારે શું કરવું એ વિચારથી ધનદેવ ધનના શેડા લેભ ખાતર અસત્ય છે. હવે પ્રધાન તેને રાજા પાસે લઈ જશે ને રાજા પૂછશે ત્યારે શું કહેશે ને ધનદેવ કેવી મુશ્કેલીમાં મૂકાઈ જશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૭૭ ભાદરવા સુદ ૧ ને ગુરૂવાર તા. ૨૭––૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ અને બહેને! શાસનપતિ ત્રિલકીનાથ ભગવંતે જગતના જીવો ઉપર કરૂણા કરી શાસ્ત્રવાણીનું નિરૂપણ કર્યું. દરેક ને બે આંખ હોય છે. પણ શાસ્ત્ર એ ત્રીજું લેચન છે. એ લોચન દ્વારા જીવ પિતાના સ્વરૂપમાં ઠરી જાય છે. અનંતકાળથી જીવ અનંત સંસારમાં રઝળે છે. એ અનંતને અનંત કરી અનંત સુખની લહેરમાં બિરાજમાન એવા અનંત સિધ્ધની શ્રેણીમાં જવું હોય તો તે હદયને પવિત્ર અને સરળ બનાવવું પડશે. જેનું હદય સરળ હોય છે તેના હૃદયમાં ધર્મના બીજ ઉગી નીકળે છે. સોરી ૩qય મૂયો કાળી માટીની જમીનમાં છેડે વરસાદ પડે છે ને ખેડુત બીજ વાવે તે પણ ઉગી નીકળે છે પણ આરસની જમીનમાં ઉગતું નથી. માટે હૃદયમાંથી કષાયના કાંકરા કાઢી શુદ્ધ બનાવવાની જરૂર છે. કષાય એ મુક્તિમાં જતાં આત્માને રોકનાર છે, Page #724 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૬૮૩ कौहो य माणो य अणिग्गहिया माया य लोहो य पवड्ढमाणा। . चत्तारिएए कसिणा कसाया, सिचन्ति भूलाई पुण भवस्स ।। દશ. સૂ. અ. ૮, ગાથા કેધ-માનને નિગ્રહ કરવામાં ન આવે અને માયા ને લેભને વૃદ્ધિ પામવા દઈએ તે ભગવાન કહે છે એ ચાર કાળી કષાયે સંસાર વૃક્ષના મૂળીયાને સિંચન આપે છે એટલે મજબૂત કરે છે. મેક્ષપ્રાપ્તિ માટે તપ-જપ આદિ અનેક રીતે ધર્મકરણી કરે છે પણ કા ઉપર વિજય મેળવવા તરફ ધ્યાન અપાતું નથી. કષાયની મુક્તિ એ આત્માની મુકિત છે. એ મૂળ મુદે દરેક મોક્ષાથી મુમુક્ષ જીવના હૃદયમાં કેતરાઈ જવો જોઈએ. આપણે મોક્ષ મેળવવા ગમે તેટલા પ્રયત્નો કરીએ પણ જ્યાં સુધી કષાય ઉપર વિજય ન મેળવીએ ત્યાં સુધી બીજા બધા પ્રયત્ન નિષ્ફળ જવાના. વડમાં કેન્સર થયું હોય ને ઉપર મલમ ચેપડ્યા કરે તે કેન્સર જે મહા ભયંકર રોગ મટે નહિ. તેમ કર્મ રૂપી કેન્સરનો ભયંકર રોગ ઉપર ઉપરથી બાહા ક્રિયાઓ કરવાથી મટી ન જાય. બાહ્ય ઉપચારની સાથે ઉપશમભાવરૂપી રસાયણનું સેવન કરવામાં આવે તે કર્મબંધરૂપી મહા ભયંકર વ્યાધિ મટે છે. માટે કેધ-માન-માયા ને લોભ એ ચારે ય કષા ઉપર વિજય મેળવવાનું લક્ષ હોવું જોઈએ. જમાલિકુમારની માતા કહે છે કે દીકરા! શય્યાન્તરને આહાર અને રાજાને માટે બનાવેલ આહાર તે રાજપિંડ તથા મૂળા-કંદ-મૂલ-સચેત બીજ અને લીલી વનસ્પતિ પણ લેવાશે નહિ. વળી કાકડી, મૂળા, મેગરી આદિ કાચી વનસ્પતિ પણ તારાથી લેવાશે નહિ. આવી રીતે ખૂબ સાવધાનીપૂર્વક નિર્દોષ આહારની ગવેષણુ કરવી પડશે. તપ કરે પડશે. રસેન્દ્રિય ઉપર કાબૂ ખૂબ રાખવું પડશે, આ બધું તારાથી કેમ બનશે? માતા સંયમની કેટલી કઠીનાઈ બતાવે છે ! જમાલિકુમાર જરા પણ ડરતો નથી. જીવનભર માટે આ સંસાર ત્યાગ કરવા તૈયાર થયે છે. તમારી પાસે કઈ સંયમમાં આવી રીતે રહેવું પડશે એમ કહે તે તમે પીગળી જાવ. અરે... દીક્ષાની વાત તો બાજુમાં રહી પણ એક કાંદા-બટાટાની બાધા લેવાની કહીએ તે પણ કેટલા બહાના બતાવે છે. મહાસતીજી! શું કરીએ? અમારે ઠેર ઠેર ફરવાનું. કંઈક બહાના કાઢશે અને કદાચ લેશે તો શું બોલશે? મારે ગામમાં-પરગામમાં છૂટ. સાજે-માંદે છૂટ. વાહ... વાહ. બધા તે બહુ સારી. તમને સાજે-માંદે, ગામ ને પરગામ બધે છૂટ જોઈએ છે તે બાધા કયાં? લાકડાભેગા થશે ત્યાં? હસાહસ. બંધુઓ! તમને અત્યારે અમારી વાત સમજાતી નથી પણ યાદ રાખજો કે રસની તીવ્ર આસકિત રાખશે તે અનંતકાયમાં ઉત્પન્ન થવું પડશે. એક શરીરમાં અનંતા Page #725 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા છની ભાગીદારી થશે. જ્ઞાની ભગવંતો કહે છે કે જે આત્માઓથી જેમાં તીવ્ર આસક્તિ હોય છે તે ઘણું કરીને તેમાં ઉત્પન્ન થાય છે. આ વાતને આપણે વિશેષ પ્રકારે વિચાર કરીએ તે તમને સમજાશે કે દેવ જેવા દેવો પણ આસકિત રાખે છે તે કયાં ઉત્પન્ન થાય છે? ભવનપતિ-વાણુવ્યંતર, જતિષી, સૈધર્મ અને ઇશાન દેવેલેકના દેવે પણ દેવકનું આયુષ્ય પૂર્ણ કરીને બાઇર પૃથ્વીકાય, બાદર અપકાય, બાધર વનસ્પતિકાય, ગર્ભજ તિર્યંચ અને ગર્ભજ મનુષ્ય એ પાંચ દંડકમાં ઉત્પન્ન થાય છે. દેવલોક જેવા ઉચ્ચ સ્થાને પહોંચ્યા પછી પણ પૃથ્વી-પાણી અને વનસ્પતિ જેવા એકેન્દ્રિયના ભવમાં એ આત્માઓ ઉત્પન્ન થાય તેનું કારણ શું? તમને એનો વિચાર થાય છે? જે વિચાર કરે તે જરૂર શંકા થાય પણ કદી વિચાર થતો નથી તે શંકા કયાંથી થાય? ઉપર કહેલા દે પૃથ્વી-પાણી અને વનસ્પતિમાં ઉત્પન્ન થવાનું કારણ એ છે કે એમાં જ મિથ્યાષ્ટિ દે છે અને મિથ્યાત્વના ઉદયનું જેર જેને વધુ છે તે દેવને પોતાના રહેવાના ભવને, નગર તેમ જ વિમાનમાં ખૂબ આસક્તિ હોય છે. એના ભવને અને વિમાનમાં ઉત્તમ રત્ન જડેલા હોય છે. તે જોઈને હરખાય છે કે આ મારા વિમાને ઝગમગે છે. દેવને રહેવાના વિમાનો અને ભવનો રત્નોથી જડેલા હોય છે. રત્ન એ પૃથ્વીકાયની જાતિ છે અને તેના ઉપર આસકિત હોવાથી દેવે પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય છે. દેવ લકની વાવ ખૂબ રમણીય હોય છે. ને તેમાં રહેલા પાણી શીતળ અને સ્વચ્છ હોય છે. તે વાવડીઓમાં દેવાંગનાઓ સાથે કીડા કરતી વખતે ખૂબ આનંદ આવવાથી તીવ્ર આસક્તિના પરિણામે અપકાયનું આયુષ્ય બાંધી દે અપકાયમાં ઉત્પન્ન થાય છે. કેવું સરસ પાણી છે. વાવમાં કેવા સુંદર કમળો છે? ને નાન-કીડા કરતા કે આનંદ આવે છે. આવા પ્રકારની આસકિતના કારણે પાણીમાં પટકાય છે. દેવે આનંદ કરવા માટે બગીચાઓમાં ફરવા જાય છે. ત્યારે એ બગીચામાં રહેલા રમણીય વૃક્ષે પુષ્પ-ફળ આદિને જોઈને તેને ખૂબ આનંદ આવે છે, બગીચે વનસ્પતિકાય છે તેથી તેના પ્રત્યેની અત્યંત આસક્તિના પરિણામે દેવે વનસ્પતિકાયમાં ઉત્પન્ન થાય છે. હવે તમને અહીં એમ પણ શંકા થવી જોઈએ કે દેવ પૃથ્વી, પાણી અને વનસ્પતિ કાયમાં ઉત્પન્ન થાય છે તે તેઉકાય અને વાઉકાયમાં કેમ જતા નથી? બોલે કેમ ન જાય? તમે જાણો છો? દેને પરસેવે થતું નથી એટલે એને પવનની ઈચ્છા થતી નથી. તેથી તેના પ્રત્યે મમતા પણ થતી નથી. દેવલોકમાં બાદર અગ્નિને અભાવ છે, તેમજ દેને ત્યાં બધા શુભ પગલે પડેલા છે. એટલે તેઓને જ્યારે આહારની ઈચ્છા થાય ત્યારે રમાયથી શુભ પગલેને આહાર કરી લે છે, એટલે તેને અગ્નિકાયનું કંઈ પ્રજન તેમજ મમતાનું કારણ નથી એટલે તેઉકાય અને વાયુકાયમાં દેવ ઉત્પન્ન થતા નથી. આ રીતે વિમાને, વાવડીઓ અને વાટિકાઓ ઉપરના તીવ્ર અનુરાગને કારણે Page #726 -------------------------------------------------------------------------- ________________ શરદા સરિતા ૬૮૫ દેવે ભવનપતિ વાણવ્યંતર-તિષી અને પહેલા બીજા દેવલોકના દેવે પૃથ્વી-પાણી અને વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે તે રીતે મનુષ્ય પણ રસનેન્દ્રિયની તીવ્ર આસકિત અને અનંતકાય બટાટા વિગેરે ખાવાની લોલુપતાને કારણે અનંત કાયમાં ચાલ્યા જાય છે. બંધુઓ ! આટલા માટે અમે તમને કહીએ છીએ કે જે તમારે અનંતકાયમાં ન જવું હોય તો અનંતકાયને ત્યાગ કરે. ઘણાં કંદમૂળની બાધા લે છે પણ બિમારીમાં ઔષધ નિમિત્તે વાપરવાની છૂટ રાખે છે, એ બરાબર નથી કારણ કે અશાતાના ઉદય વિના બિમારી આવતી નથી. અશાતાના બંધ વિના અશાતાને ઉદય થતો નથી. અશાતાના બંધનું કારણ હિંસા છે તે માંદગીમાં કંદમૂળનું ભક્ષણ કરવું, અભક્ષ્યની છૂટ રાખવી ને હિંસાની પ્રવૃત્તિ વધારવી તો તેનાથી માંદગી વધે કે ઘટે? કપડું મેલું હોય ને તેને ગટરના ગંદા પાણીથી ધોવાથી કપડું સ્વચ્છ થવાને બદલે વધારે મેલું થાય. ગંધાતું થાય છે તેમ આપણે આત્મા પણ કર્મના ભારથી હળવે બનવાને બદલે મલીન બને છે. માટે સમજીને કંદમૂળ તેમજ અભક્ષ્ય પદાર્થોને ત્યાગ કરે. જેનકુળમાં જન્મેલાઓને બાળપણથી જે આવા સંસ્કારોનું સિંચન મળે તે કેટલું પાપ થતું અટકી જાય. જમાલિકુમારને માતાએ કહ્યું કે બેટા ! સંયમમાં ઈન્દ્રિયેનું દમન કરવું પડશે. ત્યારે જમાલિકુમારે કહ્યું–માતા ! સંયમમાં ઈન્દ્રિયનું દમન કરીશ તે કર્મની નિર્જર થશે. હે માતા સાંભળ, આ સંસાર કે છે? આજે મીઠે આ સંસાર કાલે દુઃખ પારાવાર, એને યાર શું કરું? (૨) જેને આજે છે સંગાથ, કાલે છોડી દેશે સાથ, એને પ્યાર શું કરું? આ સંસારમાં આજે સુખને સાગર ઉછાળા મારે છે ને કાલે દુઃખના ડુંગર ખડકાઈ જશે. આજે સગાં-સ્નેહીઓ સૈ ખમ્મા ખમ્મા કરે છે ને જ્યારે પાસે કંઈ નહિ રહે ત્યારે કેઈ સામું પણ નહિ જુવે, આવા સંસારમાં કેણુ કેવું છે? કેના ઉપર પ્રેમ કે રાગ કરવા જેવું છે? મને જે પ્રભુને માર્ગ રુએ છે તે બરાબર છે. માટે હું તે દીક્ષા લઈશ. જમાલિકુમાર પોતાને નિર્ણય ફેરવતા નથી. માતાએ ગૌચરી કેવી રીતે કરવી પડશે તે વાત સમજાવી હજુ સંયમમાં કેવા કેવા પરિષહ સહન કરવા પડશે તેનું વર્ણન કરશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર- “ધનદેવ વધસ્થાને ધનદેવને પ્રધાને પહેલાં તે નિર્દોષ છોડી મૂકો. પણ એના પાપ કર્મને ઉદય હતો એટલે પાછો ફર્યો તેવા વાંદરાએ તેના કપડાં ફાડી નાખ્યા. એટલે રત્નાવલી હાર તેમાંથી સરી પડે. એટલે પ્રધાનને વહેમ પડ્યો કે આ હાર રાજપુત્રીને છે. અને રાજકુંવરીને પણ પત્તો નથી. નક્કી આણે મારી નાંખી હશે. ને હાર લૂંટી લાવ્યું લાગે છે. નહિતર આની પાસે આવે હાર કયાંથી આવે? પ્રધાને ધનદેવને પૂછયું, તું Page #727 -------------------------------------------------------------------------- ________________ ૬૮૬ શારદા સરિતા આ હાર કયાંથી લાવ્યું છે? ત્યારે ધનદેવ કહે છે: એક વખત વહાણમાં બેસી હું મહાકટાક કીપે ગયા હતા. ત્યાં મેં આ હાર ખરીદેલો છે. પાછા ફરતાં દરિયામાં મારું વહાણ ભાંગી ગયું એટલે મારા કર્મગે મારી પાસે ફકત આ હાર રહ્યો છે. ફરીને મંત્રીએ પૂછ્યું કે તે આ હાર કયારે ખરીદ કર્યો? ત્યારે ધનદેવ કહ્યું કે એક વર્ષ પહેલાં ખરીદેલ છે. ત્યારે મંત્રીએ વિચાર કર્યો કે કુંવરી પાસે બે મહિના પહેલાં આ હાર હતો. કુંવરીને ગયા હજુ બે મહિના પણ નથી થયા અને આ એમ કહે છે કે મેં બાર મહિના પહેલા ખરીદેલો છે એ વાત ગ્ય નથી. પહેલાં તે એણે કહ્યું હતું કે મારી પાસે કંઈ નથી ને આ હાર તેની પાસેથી નીકળે. વળી એ કહે છે કે બાર મહિના પહેલાં ખરીદ છે ત્યાં પણ ખોટું બોલે છે. કારણ કે બે મહિના પહેલા તે કુંવરી પાસે હાર હતો. માટે આ માણસ ઠગારો ને જૂઠું બોલનારે લાગે છે. આને વિશ્વાસ કરવા જેવો નથી. માટે હવે રાજાને આ વાતની જાણ કરું. એટલે રાજાને મંત્રીએ બધી વાત કરી. આ સાંભળી રાજાને ખૂબ દુઃખ થયું. રાજાએ હાર જે. ભંડારીને બતાવ્યું. દરેકે હાર ઓળખી લીધું કે કુંવરીને હાર છે નકકી. આણે મારી કુંવરીને મારી નાંખી હશે. રાજાને ખૂબ ક્રોધ આવ્યું. પણ રાજા ન્યાયી હતા એટલે તેમણે ફરીને પૂછયું. ભાઈ ! આ હાર મારી કુંવરીને છે માટે તું સત્ય હકીક્ત હોય તે કહે, ત્યારે પણ ધનદેવે પહેલાની માફક જવાબ આપે એટલે રાજાને તેના ઉપર ખૂબ કેલ આવ્યો ને તેને વધ કરવાની આજ્ઞા કરી. પછી તેના શરીર ઉપર મેશ ચોપડી દીધી. માથે ઘાસના તણખલા નાંખ્યા. આ બધું જેને ધનદેવ વિચાર કરે છે અહો! કર્મની કેવી બલીહારી છે. કર્મ કઈને છોડનાર નથી. બસ, હવે તે સમભાવે સહન થાય તેટલું સહન કરવું છે. પણ મનમાં એક દુઃખ થાય છે કે એક વખત મારા માતા-પિતાને ભેગા થયે હેત તે સારું થાત. પત્ની તે દુષ્ટ નીકળી. મને દરિયામાં ધકકો માર્યો પણ મારા માતા-પિતા વિયોગે ઝૂરતા હશે. પણ શું થાય? મારે એમની સાથે વિગ લખા હશે. હવે ધનદેવને ગધેડા પર બેસાડે ને ફૂટેલું ઢેલ વગાડવા લાગ્યા ને આખા ગામમાં ફેરવીને વધ કરવા માટે લઈ જાય છે. વહ માલા લટકાઈ વાંસ પર અનુચર આગે ચાલે, બેલ રહા જે ચેરી કરેગા, ઉસકી મૌત અકાલે, હુએ ઇકઠું જગહ જગહ પર લોક દેખને વાલે હ તા તુમ હારને વાંસ ઉપર લટકાવીને અનુચરે આગળ ચાલતા હતા ને જાહેર કરતા હતા કે આ પાપી દુષ્ટ કુંવરીના ત્રલક્યસારિક નામના રત્નાવલીકારને લૂંટીને કુંવરીને Page #728 -------------------------------------------------------------------------- ________________ ૬૮૭ શારદા સરિતા મારનાર છે. જે માણસે આ ગુન્હ કરશે તેમને આ માણસની જેમ વધ કરવામાં આવશે ને અકાળ મૃત્યુ થશે. આ રીતે જાહેરાત કરતા હતા. નગરમાં લેકેના ટેળે ટેળા જેવા ઉમટયા હતા. કેઈ ધનદેવને ધિકકારવા લાગ્યા. તે કઈ સજજન પુરુષે બલવા લાગ્યા કે એની મુખાકૃતિ ઉપરથી આ માણસ કુંવરીને મારીને હાર લૂંટી લે તે દેખાતું નથી, પણ નકકી આમાં કંઈક ભેદ લાગે છે. ધનદેવ તે નવકાર મંત્રનું સ્મરણ કરતો હતો. હવે શું બન્યું કે એ રત્નાવલી હારના મણુઓ લાલ રંગના હતા તેને વાંસ ઉપર લટકાવ્યો હતે. બાજ પક્ષીએ જાણ્યું કે આ માંસને લે છે એમ માની રત્નાવલી હારને વાંસ ઉપરથી ચાંચમાં લઈને ઝડપભેર ઉડીને પિતાના માળામાં લઈ ગયું. એને પકડવા માણસે ખૂબ દેડ્યા પણ પક્ષીને કાંઈ થડા પકડી શકે? સૈ પાછા ફર્યા. રાજાના અનુચરોને તેના ઉપર ખૂબ કૈધ આવ્યા. નકકી આ માણસ પાકે જાદુગર લાગે છે. એણે કંઈક જાદુ કર્યું માટે આમ બન્યું છે. હવે તે એને જલ્દી મારી નાંખે એમ વિચારી શ્મશાનમાં લઈ ગયા. ચંડાળની સજજનતા - રાજપુરુષોએ ચંડાળને આજ્ઞા કરી કે તું એને સ્મશાનમાં લઈ જઈને તેને જલ્દી વધ કરી નાંખ. ધનદેવને ચંડાળને સેપી અનુચર રાજા પાસે ગયા. ચંડાળ એને લઈને સ્મશાનમાં આવ્યું. વધ કરવાની જગ્યાએ તેને ઊભો રાખે. પણ ધનદેવના મુખ ઉપર જરા પણ ગ્લાની કે દુખ નથી. મુખ પ્રસન્ન છે. નવકારમંત્રનું સ્મરણ કરે છે. આવી પવિત્ર મુખમુદ્રા જોઈને ચંડાળ શું કહે છે. ભાઈ! તમારી મુખાકૃતિ ઉપરથી એમ લાગે છે કે તમે આવું અકાર્ય કરે તેવા નથી. તમે કઈ ઉત્તમ કુળના માણસ છે. તમારું મુખ જોઈને મને મારવાની ઈચ્છા થતી નથી. પણ પરાધીન છું. રાજાની આજ્ઞા છે માટે મારે આમ કરવું પડે છે. હું જાતિએ ચંડાળ છું પણ કમેં ચંડાળ નથી. પણ રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરું તે રાજા મને બેહાલ કરી નાંખે. પણ તમારે વધ કરવાની આજ્ઞા કરી ત્યારે મેં રાજા પાસે વચન માંગ્યું હતું કે આ માણસને એક મુહૂર્ત પ્રભુનું સ્મરણ કરવાની ઈચ્છા હશે તો તેમ કરવા દઈને પછી તેનો વધ કરીશ. એટલે રાજાએ મને હા પાડી છે. માટે! તું તારા ઈષ્ટ દેવનું સ્મરણ કરી લે. ધનદેવે ચંડાળનું વચન સાંભળીને વિચાર કર્યો કે આ ચંડાળ છે પણ એનું હૃદય પવિત્ર છે એમ વિચાર કરી ધનદેવે કહ્યું ભાઈ ! હું મારા ઈષ્ટદેવનું સ્મરણ કરી રહ્યો છું. મારા જેવા પુણ્યહીનને તું જલ્દી રાજાની આજ્ઞા પ્રમાણે વધ કરી નાંખ. ત્યારે ચંડાળની આંખમાં આંસુ આવી ગયા. ખર્શ ઉપાડયું પણ ધનદેવ ઉપર ઘા કરી શકશે નહિ. તેના હાથમાંથી તલવાર નીચે પડી ગઈ. ને પોતે ધરતી ઉપર પડી ગયે ત્યારે ધનદેવે કહ્યું ભાઈ ! તું શા માટે કરે છે? રાજાની આજ્ઞાનું પાલન કર. ત્યારે Page #729 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ચંડાળે ગદ્ધગદ્ધ સ્વરે કહ્યું ભદ્ર! તારા જેવા પવિત્ર પુરુષ ઉપર મારે ઘા ચાલતું નથી. મેં ઘણનો વધ કર્યા છે પણ આવું કદી બન્યું નથી. આ પ્રમાણે ચંડાળ અને ધનદેવ વચ્ચે વાત ચાલતી હતી તે વખતે ત્યાંથી લેકેનું ટેળું પસાર થઈ રહ્યું હતું. ધનદેવ અને ચંડાળ તે તરફ જવા લાગ્યા. તે ટેળામાંથી પડહ-ઉદુષણ થાય છે કે આપણું મહારાજાના પાટવીકુંવર સુમંગલ બગીચામાં ફરવા ગયેલાને ત્યાંથી સર્પ કરડે છે. સર્પના ઝેરથી અચેતન થઈને પડે છે. મંત્ર તથા ઔષધિઓના ઘણું પ્રયોગ થઈ ચૂક્યા પણ કેઈ ઉપાય કામ લાગતું નથી. હવે જે કઈ સપના ઝેરને ઉતારી રાજકુમારને જીવાડશે તેને રાજા ઈચ્છિત વસ્તુ આપશે. આ સાંભળી ધનદેવ ચંડાળને કહે છે. ભાઈ! મારે મરવાનું છે તે વાત નકકી છે. પણ જો તું રજા આપે તો મરતા પહેલા મારે પરોપકાર કરવાની ભાવના છે. હું રાજાના કુંવરનું ઝેર ઉતારીને તેને બચાવું. પછી તું મને ખુશીથી મારી નાંખજે. ધનદેવની વાત સાંભળી ચંડાળને આનંદ થયે. અહો! કે પર ઉપકારી પુરુષ છે! પિતાને તે મરવું છે પણ બીજાને જીવાડવાની કેવી પવિત્ર ભાવના છે ! ચંડાળ કહે છે ભાઈ! રાજાના કુંવરને તું બચાવીશ તે પછી તું બચી ગયો સમજ. પછી તારે વધ નહિ થાય. ખુશીથી તું એ કાર્ય કર. ધનદેવે પડતું ઝી એટલે રાજપુરુષે એને રાજા પાસે લઈ ગયા. હવે રાજા શું કહેશે ને ધનદેવ રાજપુત્રનું ઝેર કેવી રીતે ઉતારશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૭૮ આ સુદ ૨ ને શુક્રવાર તા. ૨૮- ૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતકરૂણાના સાગર, શાસનસમ્રાટ, તીર્થકર ભગવતે જગતના જીવોના ઉદ્ધાર માટે ઉપદેશ આપતાં કહે છે હે આત્માઓ! જે તમારે આત્માનું સુખ મેળવવું હોય, આત્માના અનંત આનંદને ખજાને ઉઘાડે કરવું હોય તે દુઃખમાં આનંદ, સુખમાં વિરકતભાવ અને પાપ કરતી વખતે ધ્રુજારી થવી જોઈએ. આ ત્રણ વસ્તુ જેના જીવનમાં આવી જાય તેને ભૌતિક સંપત્તિ તુચ્છ લાગે. આ જીવ અનંત ભામાં ભટક્યા છે. ત્યાં આના કરતાં કેટલી બધી ઋદ્ધિ અને પ્રસિદ્ધિ મેળવીને છેડી છે. પણ એ વસ્તુ આજે આપણી પાસે મોજુદ નથી. કારણ કે પુદ્દગલદ્રવ્ય વિનાશી છે. પદ્ગલિક સુખ કયારે પણ જીવને શાશ્વત સુખ કે આનંદ આપનાર નથી. અત્યાર સુધીમાં કેઈની પાસે પૌગલિક સુખ એકસરખું ટક્યું નથી, ટકશે નહિ ને ટકવાનું પણ નથી. ત્યારે આત્માના કેવળ જ્ઞાનના દર્પણમાં ભૂત વર્તમાન અને ભવિષ્યકાળના અનંત ક્ષણ વિનાશી Page #730 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૬૮૯ પર્યાયે જાણવાનું સામર્થ્ય રહેલું છે. આત્માનું સાચું સ્વરૂપ અને અનંત ગુણની પ્રાપ્તિ કેવળ જ્ઞાનમાં રહેલી છે. તે કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા માટે ઉત્તમમાં ઉત્તમ જે કોઈ સાધન હોય તે તે સંયમ માર્ગ છે. આત્માના સામર્થ્યને મેળવવા માટે સંસારનું સાચું સ્વરૂપ જીવને સમજાઈ જવું જોઈએ. સંસારના સ્વરૂપને ઓળખાવનાર ભગવતે તેમજ એમના બતાવેલા માર્ગને અનુસરનાર ધર્મગુરૂઓ અને કેવળી-પ્રરૂપેલ ધર્મ પણ સમજાઈ જ જોઈએ. આ દેવ-ગુરૂ અને ધર્મનું સ્વરૂપ જીવને યથાર્થ રીતે સમજાઈ જાય તે મેહમાં ફસાય નહિ અને કદાચ ફસાઈ જાય તે તેને એમ લાગે કે હું આ કેદમાં ફસાઈ ગયો છું. સંસારમાં રહેવા છતાં તેને મઝા કે આનંદ ન હોય. જમાલિકુમારને સંસારનું યથાર્થ સ્વરૂપ સમજાઈ ગયું છે. દેવ-ગુરૂ અને ધર્મ પ્રત્યે રાગ થયો છે. એટલે હવે તેમની માતા ગમે તેટલું સમજાવે, ને સંસારના લાખો પ્રભને આપે તો પણ તેમાં લોભાય તેમ નથી. એની માતાએ કહ્યું હે દીકરા ! તારે સંયમમાં સૂઝતા આહાર-પાણીની ગવેષણ કરવી પડશે. બેંતાલીશ તથા છ— દોષ ટાળીને આહાર મળશે તે લેવાશે. ગમે તેટલી ભૂખ લાગી હશે તો પણ દેષિત આહાર . ગ્રહણ કરાશે નહિ. હજુ આગળ શું કહે છે – "तुमं सि च णं जाया सुह समुचिए, नालं सीयं नालं उण्हं नालं खुहा, नालं पिवासा, नालं चोरा, नालं बाला, नालं दंसा, नालं मसगा, नालं वाइय-पित्तिय, संभिम, संनिवाइए, विविह रोगायके, परिसहोवसगे उदिने अहियासेतए तं नो खलु जाया! अम्हे उ इच्छामो तुब्भं खणमपि विप्पओगो तं अच्छाहि ताव जाया ! जाव अम्हे जीवामो तओ पच्छा अम्हेहिं जाव पव्वइहिसि ।। | હે મારા લાડીલા દીકરા ! તું તે સુખમાં ઉછરેલા અને સુખને ગ્ય છે. તું સંયમના કષ્ટ નહિ વેઠી શકે. સંયમ લે એ મેરૂ પર્વતને ભાર ઉપાડવા જેવું છે. તું સુકમળ છે, તું ઉનાળાની ધગધગતી ગરમી અને શિયાળાની કડકડતી ઠંડી સહન કરવાને સમર્થ નથી. અહીં તે ઠંડી લાગે ત્યારે ગરમ કપડા અને પૂરતું પાથરવા અને ઓઢવાનું મળે છે. ગરમીમાં મુલાયમ વસ્ત્રો મળે છે એ ત્યાં નહિ મળે. ભૂખ અને તરસ સહન કરવાની તારી શકિત છે? સચેત પાણીને સ્પર્શ પણ નહિ કરાય. અચેત પાણી મળશે તે પીવાશે. ડાંસ-મચ્છર કરડશે. વાત-પિત્ત અને કફના પ્રકોપથી ઉભા થતાં વિવિધ રોગો-વ્યાધિ સહન કરવાનું તારું શું ગજું? મુનિને આ બધું સહન કરવું પડે ને તું તે અતિ સુકમળ છે. માટે અમારી ઈચ્છા છે કે તું ઘરમાં રહે. ક્ષણવાર અમે તારે વિયેગ સહન કરવા ઈચ્છતા નથી. જ્યાં સુધી અમે જીવીએ છીએ ત્યાં સુધી તું અમારી સાથે રહે. અમારા કાળધર્મ પામ્યા પછી તું શ્રમણ ભગવાન મહાવીર પાસે Page #731 -------------------------------------------------------------------------- ________________ ૬૯૮ શરદા સરિતા ચારિત્ર અંગીકાર કરજે. જમાલિકુમારને વૈરાગ્ય દઢ છે એટલે માતાના બેલની એને જરા પણ અસર થઈ નહિ અને હવે માતાને શું કહે છે. "तए णं से जमालि खत्तिय कुमारे अम्मापियरो एवं वयासी तहा विणं तं अम्मयाओ जं णं तुम्भे मम एवं वदह, एवं खलु जाया निग्गंथे पावयणे सच्चे अणुत्तरे केवले तं चेव जाव पव्वइहिसि एवं खलु अम्मवाओ! निग्गंथे पावयणे कोवाणं कायराणं का पुरिसाणं इह लोगं पडिबध्धाणं, परलोग परंमुहाण विसय तिसियाणं दुरणुचरे पागयजणस्स धीरस्स निच्छियस्स ववसियस्स नो खलु एत्थकंचिवि दुक्करं करणयाए तं इच्छामिणं अम्मयाओ! तुन्भेहि अब्भणुनाए समाणे समणस्स भगवओ महावीरस्स जाव पव्वइत्तए।" હે માત-પિતા! તમે મને નિગ્રંથ પ્રવચનની કઠીનાઈ કહી એ તે શક્તિહીન કાયર હલકા પુરૂષો માટે કઠીન છે. જે માત્ર આલેકની સુખ સગવડતામાં પરવશ છે. પરલોકથી પરાડભુખ છે, વિષયના પિપાસુ છે એવા અણઘડ માણસો માટે એ ચારિત્રમાર્ગ કઠીન છે. પણ જે ધીર-વીર અને હિંમતવાન છે, નિશ્ચિત કરેલા વ્યવસાયને પકડી રાખનારા છે તેમને આ કઠીન હોવા છતાં ચારિત્રમાર્ગ એક કર્તવ્ય તરીકે મનમાં જમ્યા પછી પાળવે જરા પણ દુષ્કર નથી. માટે હે માતા-પિતા ! હું તમારી આજ્ઞા મેળવીને ચારિત્ર લેવા ઈચ્છું છું. | હે માતા! તું કહે છે કે ચારિત્રમાં કષ્ટ ઘણું પડશે પણ જે ચારિત્ર ન લઉં અને રમણીઓના મોહમાં ફસાયેલે રહું તે સંસારના સુખ તો ક્ષણિક છે. ક્ષણિક સુખ ભેગવતાં નરકાદિ દુર્ગતિઓના કેવા દુઃખે ભેગવવા પડશે! અગાઉ પણ મારા આત્માએ એવા દુખો ભેગવ્યા હશે ને હજુ પણ ત્યાગ માર્ગ નહિ સ્વીકારું તે દુર્ગતિમાં કેવા દુખે વેઠવા પડશે તેને તમને ખ્યાલ છે ? નરકમાં ઘેર દુખે વેક્યા છે તેની આગળ ચારિત્રના દુઃખે તો કંઈ વિસાતમાં નથી, અને તું કહે છે કે તું દીક્ષા લઈશ અને પછી વેદનીય કર્મને ઉદય થશે, તું માંદે થઈશ ત્યારે તારી સેવા માટે ઘરના જેવી સગવડતા અને અનુકૂળતા ત્યાં નહિ મળે. ઠંડી-ગરમી ભૂખ-તરસ-ડાંસ મચ્છર વિગેરે ઘેર પરિસહ સહેવા પડશે. ઉપસર્ગો સહેવા પડશે. રોગ અને વ્યાધિ પણ ઘરના જેવી અનુકૂળતા વિના મહાકષ્ટથી સહેવી પડશે તો હે માતા! સંસારમાં પણ ક્યાં રોગ નથી આવતા? બધી સુખ સગવડતા આપણા જેવા ભાગ્યવાનને મળે છે. બાકી તે સંસારમાં અસંખ્ય છ રોગને ભેગ બની ગયા હોય છે. પણ કોઈ તેને સામું જેનાર નથી. ભૂખ્યા તરસ્યાં ફૂટપાથ ઉપર સૂઈ જાય છે પણ કઈ એક રેટીનું બટકું આપતા નથી. તેમને પહેરવા કપડા નથી. તેઓ ઠંડીથી થરથર Page #732 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૬૯૧ ધ્રુજે છે. કાઈ શ્રીમંતને ઘેર જાય તે કાઇ યાળુ આપે છે ને કોઇ આદેશ વચને વડે તેના તિરસ્કાર કરે છે એ કેવી કરૂણાજનક પરિસ્થિતિ છે છતાં એ લાકે મનુષ્ય જન્મ પામીને ચારિત્રને દુઃખમય માને છે ને પાપમાં પડયા રહે છે. પૂર્વે કરીને આવ્યા નથી ને આ ભવમાં કરતા નથી. ચારિત્ર વિના માનવજન્મ એળે ગુમાવ્યેા. એના વિના પરિણામે દુઃખા ભાગવી રહ્યા છે. આવા દુઃખા ભાગવવા છતાં કર્મની નિર્જરા નથી. તેા પછી ચારિત્રના કષ્ટથી શા માટે ગભરાઈને ચારિત્રથી દૂર રહેવુ' ? વળી હું માતા ! તું એમ કહે છે કે ચારિત્રના ઘેાર પરિસહ અને ઉપસ સહન કરવાનું તારૂં ગજું નથી પણ જેને અનંતકાળના અનંત દુઃખે! નજર સામે તરવરી રહ્યા છે તે એનાથી બચવા માટે એક માત્ર ચારિત્ર એ કષ્ટમય નહિ પણ સુખમય લાગે છે. જ્યારે અશુભકર્મના ઉદ્દય થાય ત્યારે આવી ઘાર પીડા સહન કરવાની શક્તિ હાય તેા પછી ચારિત્રના સામાન્ય કટે આન થી સહન ન કરી શકાય ? તું અહી મારી દયા ખાય છે પણ ભવાંતમાં કદાચ હું ક્રુતિમાં ચાલ્યા જઇશ તે ત્યાં તું મારી દયા ખાવા આવશે ? વળી હે માતા ! તેં કહ્યું કે ચારિત્ર ખાંડાની ધાર છે ને એ ભુજાથી સમુદ્ર તરવા જેવું કઠીન છે, પણ જે ચારિત્રમાં સર્વ જીવાને અભયદાન આપવાનું છે, અઢારે પાપસ્થાનકાને દેશવટા આપવાનેા છે એટલે ત્યાં પાપ થવાના તે સંભવ નથી. ત્યાં તા સુંદર આત્મમસ્તી અને શ્રુતજ્ઞાનની રમણતા છે. આત્મકલ્યાણની પવિત્ર ક્રિયાએ કરવાની છે. મન પરમાત્માની સાથે જોડવાનું છે અને સંયમની પ્રત્યેક પ્રવૃ-િતમાં પ્રભુના વચન પ્રમાણભૂત કરવાના છે. એટલે કે પ્રભુના વચન અનુસાર સંયમમાં પ્રવૃત્તિ કરવાની છે. એવા ભવ્યાતિભવ્ય ચારિત્રજીવનમાં કંઇ કષ્ટ પડવાનું કારણ છે નહિ. વહેપારીને રત્નાકર દ્વીપમાં જઈને એકલા રત્ના મળવાના છે તેા ત્યાં જવાનું કષ્ટ એને લાગે કયાંથી? તેમ ચારિત્રમાર્ગની સાધનામાં જે અનુપમ લાભ પ્રાપ્ત થાય છે તેની જેને તમન્ના હાય તેને ત્યાગના કષ્ટો કાંઈ વિસાતમાં નથી લાગતા. માટે પૂજ્ય માતા–પિતાજી ! હવે તમે મને રજા આપી દે। તે હું શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસે ચારિત્ર અંગીકાર કર્ દેવાનુપ્રિયે! જેને સંસાર વિષ જેવે! લાગ્યા છે તેના જવાબે કેવા સચાટ છે! જમાલિકુમારના જવામ સાંભળી માતા-પિતા સ્થિર થઈ ગયા. તમારામાંથી કાઇ વૈરાગ્ય પામે ને જમાલિકુમારની માતાની જેમ સયમનાં કષ્ટો રજુઆત કરતાં કહે કે ત્યાં તમને રાગ આવશે તે ચાકરી કાણુ કરશે? અહીં ખાવાનુ નહિ ભાવે તે જે ભાવે તે કરી આપશે. પણ ત્યાં શું? તેા વિચાર કરતા થઈ જાવ ને દક્ષાનેા વિચાર માંડી વાળા. પણ એટલા તેા જરૂર વિચાર કરજો કે સાધુ હાય કે સસારી હોય ગમે તે હોય પણ ક કાઈને છેાડતા નથી. સયમમાં સમભાવથી સહન કરશેા તે કર્મની વધુ નિર્દેશ થશે. Page #733 -------------------------------------------------------------------------- ________________ ૬૯૨ શારદા સરિતા સાધુપણામાં અને સંસારીમાં ફેર છે. તમે રાત્રે ઉપચાર કરી શકે ને સાધુ બિમાર થાય તે રાત્રે ઈજેકશન-દવા કાંઈ પણ ન લઈ શકે. બહાર લગાવી ન શકે. વધુ શું કહું. ઔષધ-દવા પઢીયારી કરીને લાવે ને સાંજ પડે ગૃહસ્થને પાછી આપી દે. પણ પાસે રખાય નહિં. આ શાસે લખવાની શરૂઆત ક્યાંથી થઈ તે જાણે છે? પહેલા સિદ્ધાંત તે લખાતા ન હતા. જેટલું જ્ઞાન હોય તેટલું કંઠસ્થ રાખતા. એક સાધુ બીજાને પાઠ મેઢે સમજાવતા અને બીજાને યાદ રહી જતું. પણ પાટી કે કાગળમાં લખતા નહિ. કેવા એ આત્માઓ હશે? આ રીતે જ્ઞાન એક બીજા પાસે પરંપરાગત આવતું હતું. તેમાં એક વખત કેઈ સાધુને પગ મચકડાઈ ગયા. તેમને ઘસીને ચોપડવા માટે ગૃહસ્થના ઘેરથી હળદરને ગાંઠીયો લઈ આવેલા. ઘસ્યા પછી વધેલે ગાંઠીયે ભૂલી ન જવાય એ માટે કાનમાં ભરાવી રાખ્યો હતો. પણ આપી આપ ભૂલી ગયા. સાંજ પડે કાને હાથ જતાં યાદ આવ્યું કે આપી આપવું ભૂલી ગયા. માટે આપણી સ્મરણશકિત ઓછી થઈ. તે કાલે જ્ઞાન પણ ભૂલી જઈશું માટે લખવાની શરૂઆત કરે ત્યારે સિદ્ધાંત તાડપત્ર ઉપર લખાયા ને આજે છપાવવાની શરૂઆત થઈ. એક વખત એક ગુરૂ એમના શિષ્યોને વિનયને પાઠ શીખવાડી રહ્યા હતા. વિનયનું સ્વરૂપ સમજાવતા હતા. તે વખતે કઈ એક પંડિત બ્રાહ્મણ ત્યાંથી નીકળે ને ત્યાં આવીને બેઠે. બધું સાંભળ્યા પછી પૂછે છે શું આપે વિનયની વાત કરી તે હાલ વિનય છે? પછી ગુરૂ-શિષ્યને પ્રત્યક્ષ વિનય બતાવે છે. આથી બ્રાહ્મણ ખુશ થઈ જાય છે ને હજાર શ્લેકનું એક પુસ્તક ૨૪ કલાક માટે આપે છે. પછી બંને ગુરૂ શિષ્ય ૫૦૦-૫૦૦ શ્લેક દિવસના કંઠસ્થ કરે છે. ને શતના સામાસામી કરી કંઠસ્થ કરે છે. સવાર પડતાં હજાર લેક કંઠસ્થ થઈ ગયા બ્રાહ્મણ પુસ્તક લેવા આવ્યા ત્યારે પૂછયું કે આપને લેક તૈયાર થઈ ગયા? ત્યારે ગુરૂ કહે છે હા. આપને જ્યાંથી પૂછવું હોય ત્યાંથી પુછો. બ્રાહ્મણે પરીક્ષા કરી. જ્યાંથી પૂછે ત્યાંથી કડકડાટ લેક બોલી જાય છે. બ્રાહ્મણ વિચાર કરતો થઈ ગયે. અહેઆ પુસ્તક ઘણી વાર વાંચ્યું. મેઢેથી શ્લેક ગગડાવી ગયે પણ કંઠસ્થ થઈ ન શક્યા. આ ગુરૂચેલાએ એક દિવસમાં કેવી રીતે કંઠસ્થ કર્યા? બંધુઓ! વિનયપૂર્વક શુદ્ધ ચારિત્રનો પ્રભાવ છે. અંતરની રૂચી જાગે તે માનવ ધારે તે કરી શકે છે. પણ શ્રદ્ધા હોવા જોઈએ. શ્રદ્ધા પૂર્વક નવકારમંત્રનું સ્મરણ કરે તે પણ મટી આફતમાંથી બચી જાય છે. એક ગામમાં એક દઢધમી શ્રાવક રહેતો હતો. એક વખત કઈ કામ પ્રસંગે તેને બહારગામ જવાનું બન્યું. એ સમયમાં બસો ને ટ્રેઈને ન હતી. એને પગવાળા પંથ Page #734 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૬૯૭ કાપવાનો હતે. ચાલતા ચાલતા સંધ્યાકાળને સમય થઈ ગયે. આ શ્રાવકને નિયમ હતે કે મારે સંધ્યાકાળે નવકારવાળી ગણવી. સમય થઈ ગયો હતે. નિર્જન વન હતું. અંધારી રાત ને ભયવાળી જગ્યા હતી. છતાં શેઠ નિયમ પ્રમાણે જંગલમાં નવકારવાળી ગણવા બેઠા. વાઘ-સિંહની ગર્જના સંભળાય છે, છતાં ખૂબ સ્થિર મન કરી નવકારીવાળી નહિ હોવાથી ૧૦૮ કાંકરા લઈને ખૂબ શુદ્ધ ભાવે નવકારમંત્ર ગણ્યા. ચારે બાજુ ભય છે. રાત વધતી જાય છે તેવો વિચાર નહિ કરતાં બસ નવકારમંત્રમાં સ્થિર બની ગયા અને પછી પૂરા થયે વિચાર કર્યો કે જેનાથી નવકારમંત્ર ગણ્યા તે કાંકરા મહાન ગણાય. તે સમજી કાંકરા લઈ લીધા અને ભયથી મુકત બની ઘેર પહોંચી ગયા. હવે ઘરે ગયા પછી જે થેલીમાં કાંકરા છે તે થેલી ખીલીએ ભરાવી છે. તે ઓરડામાં અંધારું હોવાથી કાંકરાને પ્રકાશ પડે તેથી શેઠાણી કહે છે તમે આવા કિંમતી રત્નો કયાંથી લાગ્યા? શેઠે કહ્યું કે હું તે એકે ય રત્ન લાવ્યો નથી. હું તો કાંકરા લાગ્યો છું. શેઠાણી કહે તમે ખોટું બેલે છે. જુઓ તો ખરા? કેવા કિંમતી રત્નો છે? શેઠ સમજી ગયા કે શ્રદ્ધાપૂર્વક નવકારમંત્ર ગણવાથી પેલા કાંકરાના રત્ન બની ગયા હશે! શેઠે પણ ઓરડામાં જઈને જોયું તે અંધારા ઓરડામાં રને ઝગમગે છે. ૧૦૮ કાંકરાના ૧૦૮ રને હતા. એકેક રત્નોની કિંમત આંકી અંકાય તેમ ન હતી. શેઠનું કાયમનું દારિદ્ર ટળી ગયું. આ પ્રભાવ શ્રદ્ધાપુર્વક અડગ બની શેઠે પ્રતિજ્ઞાનું પાલન કર્યું તેનો હતો. આ રીતે દરેક જીવો - શ્રદ્ધાપૂર્વક એકાગ્રચિત્તે નવકારમંત્રનું સ્મરણ કરે તે બેડે પાર થઈ જાય. જમાલિકુમારને દેવ-ગુરૂ અને ધર્મની યથાર્થ શ્રધ્ધા થઈ છે એટલે માત-પિતાના પ્રશ્નના જવાબ આપી રહ્યા છે. હવે વધુ ભાવ અવસરે કહેવાશે. ધનદેવે રાજકુમારનું વિષ ઉતાર્યું ચરિત્રઃ રાજકુમારને સર્પદંશ થયો છે તેની દાંડી પીટાતી હતી તે ધનદેવે સાંભળીને ચંડાળ પાસે માંગણી કરી કે મારી પાસે ગારૂડિ મંત્ર છે. તમે હા પાડે તો મરતાં પહેલાં કુંવરને બચાવું. ચંડાળે હા પાડી એટલે તેને રાજા પાસે લઈ જવામાં આવ્યું. રાજાને તેના ઉપર ખૂબ કેધ હતું પણ અત્યારે કુંવરને સાજો કરે છે એટલે કંઈ ન કહ્યું ભાઈ! તમે મારા પુત્રને સાજો કરી શકશે? ત્યારે ધનદેવ કહે છે દેવ-ગુરૂ અને ધર્મની કૃપાથી સૌ સારાવાના થશે. તમે ચિંતા ન કરે. પાઠ સિદ્ધ ગારૂડ મંત્રકે જપી પાત્ર લે નીર, કુછ જલ ઉસકે પાન કરાયા, છાંટા શેષ શરીર તીન બાર પ્રયોગ કિયા, ઉઠ બેઠા કુંવર આખીર હે શ્રોતા તુમ ધનદેવ એક પાત્રમાં પાણી લઈને મુખ પૂર્વદિશા સન્મુખ રાખી ગાર્ડમંત્રના એકવીસ વખત મનમાં જાપ કર્યા. ત્યાર બાદ થોડું પાણી કુંવરને પીવડાવી દીધું ને Page #735 -------------------------------------------------------------------------- ________________ ૬૯૪. શારદા સરિતા થોડું પાણી કુંવરના શરીર ઉપર છાંટી દીધું. એટલે થોડી વારમાં કુંવરને ઉલ્ટી વાટે ઝેર બહાર નીકળવા લાગ્યું. આ રીતે ત્રણ વાર પ્રયોગ કરવાથી કુંવરના શરીરમાં વ્યાપેલું સપનું ઝેર તદન બહાર નીકળી ગયું અને કુંવર સુખનિદ્રામાંથી જાગે હોય તેમ ભાનમાં આવીને બેઠો થયો. ઘણું ઉપચાર કરવા છતાં કેઈ કુંવરનું ઝેર ઉતારી શકયું ન હતું. રાજાએ કુંવરની આશા છોડી દીધી હતી. એટલે તેમને તે નિરાશામાં આશા બંધાઈ હતી. ખૂબ આનંદ આનંદ થઈ ગયે. જેટલા માણસે ત્યાં ભેગા થયા હતા તે સર્વેને અને રાજાને ખૂબ આનંદ થશે. ને રાજાએ તેની મુકતકંઠે પ્રશંસા કરી. શું આ પુરૂષનું તેજ છે? શું એની શ્રદ્ધા છે? બંધુઓ!જુઓ, આ સંસાર કે સ્વાર્થમય છે. થોડી વાર પહેલા તેનો વધ કરવાને જેણે હુકમ કર્યો હતો તે રાજા પિતાનો પુત્ર બચી જવાથી તેના વખાણ કરતા થાકતા નથી. ભાઈ ! તું તે મહાન પવિત્ર છે. તેં મારા પુત્રને આજે જીવતદાન આપ્યું છે. તારો ઉપકાર જેટલો માનું તેટલે ઓછો છે. મુખેથી ગુણગાયાને મનમાં વિચાર કર્યો કે આ પુરૂષની આંખમાંથી અમી ઝરે છે ને બોલે છે તે જાણે મુખમંથી ફૂલ ઝરે છે, તે શું આ પવિત્ર પુરૂષ મારી કુંવરીને મારનાર હોય? ને આ રત્નાવલી હાર લૂંટીને લાવે ખરે? કદી આવું અનુચિત કાર્ય કરે તેવું નથી. માટે એને મોટું ઈનામ આપવું જોઈએ. એમ વિચાર કરતાં કહે છે ભાઈ! હું તારા ઉપર પ્રસન્ન થયો છું. માગ માંગ તારે જે જોઈએ તે આપું. આ તરફ રાજાની રાણી અંતઃપુરમાં ખૂબ ઉદાસ થઈને બેઠી હતી. કારણ કે બે મહિનાથી કુંવરીનો પતો નથી અને કુંવરને સર્પ કરડે છે. એક દીકરો અને એક દીકરી છે. દીકરી કયાં હશે ને દીકરાનું શું થશે? એ ચિંતામાં લમણે હાથ દઈને રાણી બેઠા હતા. ત્યાં દાસીએ આવીને ખબર આપ્યા એટલે પાણી પણ દડતા ત્યાં આવ્યા ને ધનદેવને ધન્યવાદ આપી તેની ખૂબ પ્રશંસા કરીને ધનદેવને વચન માંગવા કહે છે પણ ધદેવ ના પાડે છે. બહુમૂલ્ય માલા મેતીકી, મહિપત દી પહબાય, ધનદેવ બેલા નરનાયક, મુઝે ન ઈસકી ચહાય, તે મેં અપના વાકય નિભાઉં, હે ઈચ્છા દર્શાય છે...શ્રોતા ધનદેવે ના પાડી છતાં પણ મહારાજાએ ખૂબ પ્રેમથી નવલાખ રૂપિયાની મોતીની માળા ધનદેવના ગળામાં પહેરવી. ધનદેવ કહે છે રાજના મારે એની જરૂર નથી. મારે ઘેર ધનને તૂટે નથી. મારે કાંઈ નથી જોઈતું. છતાં રાજા માનતા નથી ત્યારે કહે છે રાજન ! તમારે ખૂબ આગ્રહ છે તે મારે નથી જોઇતી પણ મારો વધ કરવા જે ચંડાળને સ્મશાનમાં મોકલ્યો હતો તેને આપી દો. એ પૂર્વ કર્મના ઉદયથી ચંડાળ Page #736 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૬૫ જાતિમાં જન્મ્યા છે પણ એના કર્માં ચડાળના નથી. વળી એણે મને અર્ધો કલાક પ્રભુ સ્મરણ કરવાના સમય આપ્યા તે હું જીવતેા રહ્યા હતા ને જો તરત મારી નાંખ્યા હાત તે આપના સુમગલકુમારને હું ન ખચાવી શકત. માટે તેના મેટો ઉપકાર છે. ત્યારે રાજા કહે છે તારી જાતે તું એને લાખ સેાનામહારા આપ. તે સિવાય તારી ઈચ્છા હાય તે તું ચંડાળને આપ. 1 ચડાળને ખાલાવીને પૂછ્યું-ભાઈ ! તારી શી ઇચ્છા છે? તારી જે ઈચ્છા હાય તે માંગ. ત્યારે ચંડાળ કહે છે સાહેબ! મારે કંઇ ન જોઈએ. ખસ, આપની પાસે એટલું માંગું છું કે મને આ ચંડાળની નેકરીમાંથી મુક્ત કરે. જેથી આવા નિર્દોષ અને પવિત્ર પુરૂષ! મારવાનું પાપ તે અટકી જાય ને પાપ અટકે તે મારે આલેાક અને પરલેાક સુધરી જાય. આ ચંડાળ જેવા ચંડાળ પણ ધનની ઇચ્છા કરતા નથી. ખસ, એણે એ માંગ્યુ કે મને ચંડાળની નોકરીમાંથી છૂટો કરે. આ જોઇને રાજા ખૂમ પ્રસન્ન થયા. ધનદેવ નથી લેતા અને ચંડાળને લાખ સેનામહેરે આપે છે તે પણ લેવાની ના પાડે છે. આને શા આપે છે તે લેવું નથી ને તમને મળે તેા છોડવું નથી. કેમ ખરાખર છે ને ? (હસાહસ). ખૂબ આગ્રડ કરીને ચંડાળને લાખ સુવર્ણ મુદ્રાએ! આપીને તેનુ જિંઢંગીનું દરિદ્ર મટાડી દીધુ. ધનદેવના અંતરમાં પણ એક વાતને આન થયા કે આ ચંડાળ જો સુધરી જશે તે એની પરંપરામાં પાપ થતું અટકી જશે. તમે ગમે તેટલું દાન કરે પણ આવા પાપી જીવને જો ધર્મ પમાડી હિંસા થતી અટકાવા તે! મહાન લાભનું કારણ બને છે. ચડાળ સુધરી ગયા તેથી ધનદેવને ખૂબ આનંદ થયે. એને મહારાજા પણ મનમાં વિચાર કરે છે કે આ પુરૂષરત્નને વિનાશ ન થયેા એ ખૂબ લાભદાયી બન્યુ. જો વિનાશ થઈ ગયેા હાત તે માટ અનર્થ થઈ જાત. ધનદેવને જમાડયા માદ રાજા પૂછે છે કે હું પવિત્ર પુરૂષ! તુ કયાંના છે ? તારૂ શું નામ છે? તે તને આ રત્નાવલી હાર કેવી રીતે મળ્યા ? ત્યારે ધનદેવ લજ્જાથી નીચું મુખ રાખીને કહે છે હે રાજન ! હું ઉત્તમ કુળમાં જન્મ્યા છું. પણ મેં ભયંકર અકાર્ય કર્યું" છે. પારકી રત્નાવલી ગ્રહણ ન કરવી જોઇએ છતાં મેં ગ્રહણુ કરી છે. મારા જેવા પાપી કાણુ ? લક્ષ્મીને રહેવાનુ સ્થાન કમળ છે. પણ શું કમળમાં ક્રીડા ઉત્પન્ન થતાં નથી ? તેમ હું તનેા વિણક છું પણ મારા વર્તન વિણકનાં નથી. હું સુશર્મનગરના રહેવાસી છું. ધનદેવ મારૂ નામ છે. ત્યારે રાજા કહે છે તે રત્નાવલી હાર કેવી રીતે મેળળ્યેા તેના ખુલાસેા કર. ખરાખર આ સમયે પ્રતિહારીએ આવીને સમાચાર આપ્યા કે આપની કુંવરીનું વહાણુ દરિયામાં ભાંગી જવાથી પિરવારથી છૂટી Page #737 -------------------------------------------------------------------------- ________________ ૬૯૬ શારદા સરિતા પડેલી કુંવરી એક પાટીયું હાથમાં આવી જવાથી બચી ગઈ છે ને તેના ભાગ્યથી ગામની બહાર મેઘવનમાં આવીને રેકાઈ છે. આ સમાચાર સાંભળીને રાજા-શણી આદિ સમસ્ત પરિવારને ખૂબ આનંદ થયે. રાજા વિચાર કરે છે આ પુરૂષ પુણ્યવાન છે. એ હતો તે મારા કુંવરને મૃત્યુના મુખમાંથી બચાવ્યું અને જે કુંવરીને બબ્બે મહિનાથી પત્તો ન હતો. કુંવરીને મારી નાંખનારે આ પુરૂષ માન્યો હતો તેના બદલે કુંવરી જીવતી આવી છે એવા સમાચાર મળ્યા. હવે મહારાજા સહિત રાજકુટુંબ મેળવનમાં જશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૭૯ આસો સુદ ૩ ને શનિવાર તા. ૨૯-૯-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! શાસ્ત્રકાર ભગવંત જગતના જીના ઉદ્ધારને માટે ઉદૂષણ કરે છે કે કે ભવ્ય જી! આ સંસાર દુઃખને ભરેલો છે. સુખ જોઈતું હોય તે જીવનમાં ધર્મની જરૂરિયાત છે. આજે ઘણા તર્કવાદીઓ ધર્મને નહિ માનનાર કહે છે કે અમને ધર્મ પ્રત્યક્ષ બતાવો તે અમે માનીએ કે ધર્મ છે. તે હું પૂછું છું કે તમે વૃક્ષને જુએ છે, તેના ફળ અને પાંદડાને દેખો છે એટલે માની લે છે ને કે વૃક્ષના મૂળીયા જમીનમાં દટાયેલા છે, ત્યાં એમ કહે છે કે અમને મૂળીયા કાઢીને બતાવે. ત્યાં વૃક્ષને જોઈને અનુમાનથી માને છે કે અંદર મૂળીયા સાબૂત છે તે વૃક્ષ ઉભું છે તેમ વર્તમાનમાં તમે જે સુખ સાહાબી પ્રત્યક્ષ પામ્યા છે તે પણ ધર્મને આભારી છે. ધર્મ ભલે પ્રત્યક્ષ દેખાતું નથી પણ તેનાં ફળ તે પ્રત્યક્ષ દેખાય છે. તમારી વર્તમાનકાળમાં જે પુન્નાઈ છે ને તમે જોગવી રહ્યા છે તે પૂર્વે આરાધેલા ધર્મનું શુભ ફળ છે. પુણ્ય છે ત્યાં સુધી આ સંસાર તમને સુખમય લાગશે. પુણ્ય ખલાસ થશે પછી કે લાગશે? માનવીના શરીર ઉપર ચામડી મઢેલી છે એટલે સુંદર દેખાય છે. પણ એ ચામડી ન હોય તો કેવું બિહામણું લાગે? તેમ આ સંસાર ઉપર પણ પુણ્યની ચાદર અને માયાના પ્રપંચ ન હોય તે આ સંસાર એનાથી પણ વધુ બિહામણો લાગે તેવે છે. કેઈ ડોકટર ઓપરેશન કરે છે ત્યારે જે શરીરના ભાગમાં બગાડ થયે હેય તે ભાગને ચીરી નાંખે છે. તે વખતે અંદર રહેલા માંસના લોચાને જોઈને કેવી સૂગ ચઢે છે? અગર કોઈ માણસ કે પશુને એકસીડન્ટ થઈ ગયો હોય છે ત્યારે તેના શરીરમાંથી માંસના લોચા બહાર નીકળી જાય છે તે જોઈને કેવી કંપારી છૂટે છે! અરિસામાં પિતાને Page #738 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા દેહ જોઈને રાજી થનારાઓને એ ખ્યાલ નથી કે આ શરીર ઉપર ચામડીનું પડ ન હોય તો કેવું દેખાય તે રીતે સંસારમાં પણ પુણ્યને ઓછાડ બીછાવેલ છે ત્યાંસુધી તમને સુંવાળ ને સારી લાગશે. માટે જીવનમાં ધર્મની ખાસ જરૂર છે. લીંબડીમાં એક ભાઈ સ્કૂલના હેડમાસ્તર હતા. તે ધર્મ-કર્મને ન માનતા પુદ્ગલની વાત તે હવામાં ઉડાવી દેતા. કેઈ એને કહે કે શુભ અને અશુભ પુદ્ગલો પણ આત્મા ઉપર અસર કરે છે. દરેક જગ્યાએ પુદગલેની અસર પડે છે. ત્યારે તે કહી દેતા કે હું પુગલને કંઈ માનતો નથી. એક વખત એક જૈન મુનિને કેઈએ કહ્યું કે તમે આ હેડ માસ્તરને સમજાવો. ત્યારે મહારાજે કહ્યું એને અહીં લઈ આવે. તેમને ઉપાશ્રયે લાવવામાં આવ્યા. મહારાજની સાથે ઘણી ચર્ચા કરી પણ માન્યા નહિ. એ ઉપાશ્રયમાં એક સ્વાધ્યાયનો રૂમ હતો. એ રૂમમાં સ્વાધ્યાય. ધ્યાન સિવાય તો બીજી પ્રવૃત્તિ કરતા નહિ. મનમાં હેજ પણ કષાયને કણીયે પ્રવેશેલો હોય તે સંતો એ રૂમમાં પગ મૂકતા ન હતા. એકાંત સ્વાધ્યાય-વાંચન અને ધ્યાનના પુદ્ગલો એ રૂમમાં વિખરાયેલા હતાં એટલે ત્યાં જે કઈ જાય તેને આત્માના વિચારો આવતા હતા એવું પવિત્ર વાતાવરણ હતું. મહારાજ કહે છે ભાઈ! બીજું કંઈ ન માને તે કાંઈ નહિ પણ આ રૂમમાં જઈને એક કલાક બેસે. તમારા મનમાં ગમે તેવા અશુભ વિચારોનું આંદોલન હશે તે પણ ત્યાં એવા શુભ પુદગલે પડેલાં છે કે તમે એવા વિચાર કરી શકશે નહિ. એ ભાઈને એ રૂમમાં બેસાડયા તો એના મનમાં અશુભ વિચારની ધારા ચાલી રહી હતી તે શુભ બની ગઈ. જ્ઞાન-ધ્યાનના વિચારો આવવા લાગ્યા. કલાક પછી બહાર આવ્યું ત્યારે મહારાજે પૂછયું કેમ શું થયું ? માસ્તરે કહ્યું આપની વાત સાચી છે. પુગલે પણ અસર કરે છે. એ નાસ્તિક આસ્તિક બની ગયે. જૈન શાસનમાં પુદગલ પરિણામની અસર ખૂબ માની છે અને તે સત્ય છે. આપણાં રહેઠાણની આજુબાજુમાં લીંબડાના ઝાડ હોય તે વાતાવરણ સારું રહે છે ને આંબલીના ઝાડ હોય તે વાતાવરણ જોઈએ તેવું સારું રહેતું નથી. તે રીતે સજ્જનના સંગથી આપણું વિચારે સારી રહે છે અને દુર્જનના સંગથી આપણે વિચાર બગડી જાય છે. ડકટરે પણ ચેપી રોગવાળા દદીને અડયા પછી હાથ ધંઈ નાંખે છે. કેમકે ખરાબ પગલે અસર ન કરે. ધર્મસ્થાનકમાં મહાન પુરૂષોના પવિત્ર વાતાવરણની સુરભિ હોય છે. ત્યાં વિચારની શુદ્ધિ રહે છે. આજે ઘણું લોકો કહે છે કે મનમાં પરમેશ્વર છે પછી ઉપાશ્રયે જવાની શી જરૂર છે? મન ચંગા તે કથરોટમાં ગંગા. પણ ધર્મસ્થાનકમાં મહાન પુરૂષના શુભ પગલેની અસર ઘણી સુંદર થાય છે. જે રૂમમાં પ્રચંડ કેધી રહેતો હોય ત્યાં કેધના વિચારો આવે છે. પાણીપતના મેદાનમાં હાથમાં તલવાર લેવાના વિચારો આવે છે. શું પુણની અસર નથી થતી? પરદેશમાં એક Page #739 -------------------------------------------------------------------------- ________________ ૬૯૮ શારદા સરિતા નાસ્તિક માણસ આ વાત નહોતો માનતે તેને મનાવવા માટે તે એક કષિ પાસે ગયા. કષિએ કહ્યું કે આ રૂમમાં જે જશે તેને તરત આ રૂમના વાતાવરણના પુદ્ગલની અસર થશે. પેલો નાસ્તિક માણસ ભયંકરમાં ભયંકર ખૂની અને જેલમાં જઈ આવ્યું હતે. એ ખૂની તે લાલ આંખ કરી ભવાં ચઢાવી બોલવા માંડે કે હું એક એકના ટુકડા કરી નાંખું, એમ બેલી હાથમાં તલવાર લઈને માણસને મારવા દોડે. પરંતુ પગમાં બેડી હતી એટલે શું કરે? પછી તેને પહેલાં બાર વર્ષ સુધી કષિએ પરમેશ્વરના જાપ કરેલા તે રૂમમાં લાવ્યા. આ રૂમમાં દાખલ થયે કે તરત પેલે ખૂની બલવા મંડયો “ગોડસેમી...ગેડસેમી. એટલે કે પ્રભુ મને બચાવે ! એમ પવિત્ર વિચારના શબ્દો બેલવા મંડે. આ ઉપરથી નકકી થાય છે કે પવિત્ર જગ્યામાં રહેવાથી પવિત્ર વાતાવરણના મુદ્દગલો આવી અસર કરે છે. જેમ અન્ન તે ઓડકાર તેમ જેવી જગ્યા અને વાતાવરણ તેવા વિચારે માણસ અને પ્રાણી ઉપર પણ અસર કરે છે. જેને આત્માની લગની લાગી છે તેવા જમાલિકુમારે પ્રભુની એકવાર દેશના સાંભળીને સંયમ લેવાની ભાવના જાગી. એને સમજાઈ ગયું કે આ સંસારમાં સહેજ પણ સુખ નથી. કદાચ સંસારમાં ભૌતિક સુખો આનંદ આપે છે તે તેની પાછળ લાંબે સમય દુઃખ ઉભું થાય છે, માટે આવું સુખ મારે નથી જોઈતું. એક વખતના સત્સંગથી જમાલિકુમારને આવા ભાવ આવ્યા. માનવ સત્સંગ કરે, શાસ્ત્રનું વાંચન કરે, તે એના જીવનનું પરિવર્તન થયા વિના નહિ રહે અને જેના જીવનનું પરિવર્તન થશે તેના ભવનું પરિભ્રમણ અટકશે ને પરિભ્રમણ અટકશે તે જરૂર મેક્ષ મળશે. માલિકુમારના જીવનમાં કેવું પરિવર્તન આવી ગયું છે. જે વૈભવમાં, પત્નીઓમાં અને મહેલાતેમાં એક વખત આનંદ માનતે હતું તેના ઉપરથી દષ્ટિ બદલાઈ ગઈ. દષ્ટિ બદલાઈ તે જીવનની દિશા પણ બદલાઈ ગઈ, વિષયેના વિષ ઉતરી ગયા, સિદ્ધાંતવાણીનું શ્રવણ કરતાં એક દિવસ જીવ વીતરાગ બની જાય છે. - જમાલિકુમારે પ્રભુની વાણી સાંભળીને દષ્ટિ બદલાવી નાંખી. ને એમના માતાજી પાસે દીક્ષાની આજ્ઞા માંગી ત્યારે માતાએ તેની સામે સંયમમાર્ગની કઠીનાઈનું વર્ણન કર્યું, ને કહ્યું બેટા સંયમ લે એ માથા સાટે માલ ખરીદવાનું છે. સંયમ એ જોય સંગ્રામ છે. ક્ષત્રિયને બચ્ચે રણે ચઢેલે પાછો ન પડે તેમ તારાથી સંયમ લીધા પછી પાછા પડાશે નહિ. વિજય હાથી કાદવમાં ખેંચી ગયો હતો. ઘણાં ઉપાયે કરવા છતાં બહાર નીકળી શકે નહિ, પણ જ્યાં યુદ્ધની ભેરીઓ વાગી, દુશ્મન ચઢી આવ્યું હોય તેવો દેખાવ કર્યો ત્યારે વિજય હાથીના મનમાં થયું કે મારા રાજા જ્યારે યુદ્ધમાં જાય છે ત્યારે મારા ઉપર બેસીને વિજય મેળવે છે ને આ વખતે હું કાદવમાં ખેંચી ગયે Page #740 -------------------------------------------------------------------------- ________________ * ૯૯૯ શારદા સરિતા છું એ કેમ ચાલે? એવું ઝનૂન ચઢયું કે બધું બળ એકત્રિત કરીને છલાંગ મારીને બહાર નીકળી ગયે, કેવું શૂરાતન આવ્યું ! એ રીતે સંયમમાર્ગમાં પણ કર્મશત્રુઓની સાથે ઝૂઝવા ખૂબ શૂરાતન કેળવવું પડશે. બાવીસ પરિસહ સમભાવથી સહન કરવા પડશે. ઉપસર્ગો આવશે ત્યારે જરાય આકુળ-વ્યાકૂળ નહિ થવાય. આ બધું માતાએ કહ્યું. હવે જમાલિકુમાર કહે છે હે મોતા! તું સંયમને વિષે જે જે કઠીનાઈઓનું વર્ણન કરી રહી છું તે બધું કાયરને માટે છે. શુરવીરને માટે કોઈ કાર્ય કઠીન નથી. એવા દુઃખ નરક અને તિર્યંચ ગતિમાં અનંતીવાર સહન કર્યા. હવે તે સ્વર્ગને સુખની પણ મને ઈચ્છા નથી, બસ, હવે તો જલ્દી અહીંથી મોક્ષમાં જવું છે. હવે તે તું મને ગમે તેવા પ્રલોભન આપે તો પણ હું લલચાઉં તેમ નથી, સાધુના ચરણેમાં રાજાઓ રાજ્ય. સમર્પિત કરે છે તે પણ લલચાતા નથી કારણ કે આત્મિક સુખ આગળ ભૌતિક સુખ તુચ્છ છે. જેણે એક વખત છેડયું તેમાં પછી કેણુ લલચાય? એક વખતના પ્રસંગમાં હેમચંદ્રાચાર્ય ગૌચરી માટે નીકળ્યા. ઉનાળાને ધોમધખતો તડકે છે. લોચ કરેલું ખુલ્લું માથું છે. પગે ડામ દેવાય તેવી ગરમી છે, છતાં આચાર્યશ્રી તો નિર્દોષ આહારની ગવેષણ કરવા ઘરઘરમાં ફરે છે. તેમના મુખ ઉપર જરાય ગ્લાનિ નથી આવતી. સાધુની ગૌચરી કેવી હોય તે તો તમે જાણે છે ને? जहा दुम्मस्स पुप्फेसु, भमरो आवियइ रसं । न य पुप्फं किलामेइ सो य पीणेइ अप्पयं ॥ દશ. સૂ. અ. ૧, ગાથા ૨ હેમચંદ્રાચાર્ય ગુરૂ પણ ભ્રમરની જેમ ઘરઘરમાંથી નિર્દોષ આહારની ગવેષણ કરે છે. ખુલ્લા પગ અને ખુલ્લું માથું છે. આ સમયે ગુર્જરદેશના માલિક માલવદેશ ગુજરાતના તાબામાં હતું. આખું અજમેર જેની આજ્ઞામાં હતું. જેને ત્યાં હાથી ઘોડાને પાર ન હતો. લાવ-લશ્કરના સુમાર ન હતો. ખૂબ જબરો લડવૈયે હતું, જેણે યુદ્ધમાં ભલભલા બળવાન રાજાઓને પણ હરાવ્યા હતા. ન્યાય-નીતિથી રાજ્ય કરનારા હતા, પિતાના રાજ્યમાં હિંસા બંધ કરી હતી. આવા મહારાજા કુમારપાળે હાથી ઉપર બેઠા બેઠા જોયું કે મારા ગુરૂજી ઘરઘરમાં ભિક્ષા માગે? ખુલ્લા પગે ને ખુલ્લા માથે ગુર્જરદેશને પતિ જેને શિષ્ય છે એના ગુરૂ આમ શા માટે કરે? ગુર્જરદેશના રાજાએ વિચાર કર્યો કે ભેજનને આખો ભંડાર ગુરૂ સામે ખડો કરી દઉં! કિંમતી અને મૂલાયમ વચ્ચેના મોટા પટારા તેમની સામે મૂકી દઉં! ગુર્જરદેશના માલિકના ગુરૂ બટકું રેટી માટે ઘરઘરમાં ભીખ માંગે? એ તે મને લંછન છે. ગુરૂ તો ધર્મલાભ આપતાં આગળ વધી રહ્યા છે. ખુલ્લા માથેથી પરસેવાના રેલા ઉતરે છે. પગમાં ફેલ્લા પડ્યા છે પણ પ્રસન્નતાથી ચાલ્યા જાય છે ને ગુર્જરપતિનું Page #741 -------------------------------------------------------------------------- ________________ ૭૦૦ શારદા સરિતા કાળજું બળી જાય છે. રાજા પિતાના મહેલે પાછા ફર્યા. બપોરે રાજસભામાં ગુરૂ ધર્મચર્ચા કરવા પધારતાં હતા. રાજા વિચાર કરે છે આજે ગુરૂ પધારે એટલે વાત! માંગે તે રાજ્ય દઈ દઉં. પણ ભિક્ષાની ઝાળી તે છેડાવી દઉં. ગુજરાતના નાથના ગુરૂ ઘરઘરમાં બટકુ રેટી માટે ઝેબી લઈને ફરે તે કેમ સહેવાય! રાજસભાને સમય થયે. મેટા મોટા પંડિત આવી ગયા ને પોતપોતાના આસને બેસી ગયા. મહારાજા પણ વહેલા આવી ગયા. જાણે રાજા વિક્રમના નવરત્નને દરબાર ન હોય ! એવું દશ્ય લાગતું હતું. રાજગુરૂ હેમચંદ્રાચાર્ય પધાર્યા એટલે રાજા કુમારપાળ તથા પંડિત તેમજ સર્વ સભાજનેએ ગુરૂને વંદન કર્યા ને બોલ્યા: ગુરૂ દીપક ગુરૂ દેવતા, ગુરૂ વિના ઘોર અંધાર, જે ગુરૂવાણું વેગળા, તે રડવડીયા સંસાર.” ગુરૂની સ્તુતિ કરીને સૈ બેઠા. દરરોજ કરતાં આજે ગુરૂને દેખાવ જુદે હતે. રેજ તે કંઈક ઠીક કપડા પહેરતા, પણ આજે તે જાડી અને બરછટ ખાદીના કપડા પહેર્યા હતા કે જેનાથી શરીર છેલાઈ જાય ને વજનમાં પણ ભારે હતા. આ જોઈ રાજા તે અડધા અડધા થઈ ગયા. તરત કાગળ મંગા ને કલમ લઈને લખ્યું કે, આખું રાજ્ય ગુરૂદેવના ચરણમાં અર્પણ કરું છું ને ગુજરાતને ખજાને પણ આપને અર્પણ” ચિઠ્ઠી લખી ગુરૂજીની ઝેબીમાં નાંખી. ગુરૂજીએ ચિઠ્ઠી કાઢીને વાંચી ને હસ્યા, ને બોલ્યા હે રાજન!સની કાંચળીની જેમ રાજ્યના ત્યાગની તારી ભાવનાને ધન્યવાદ છે. પણ સાધુનો ખજાને ઘરઘરમાં ભરેલો છે. કારણકે સાધુ કેઈ એકના ગુરૂ નથી. લેકના ગુરૂ છે. રાજા કહે છે તે ગુરૂદેવ! આપ ઘર ઘરમાં ભિક્ષા લેવા જવાનું બંધ કરી દે. મારા રસોડમાં દરરોજ એક ટકે હજારે માણસે જમે છે તેમાં તમે કંઈ ભારે પડશે નહિ. ત્યારે ગુરૂ કહે છે: રાજન! એમ ત પાડોશી એટલે માટે શ્રીમંત છે ને મને કાલાવાલા કરે છે. એના ઘેરથી ભિક્ષા લઉં તે મને પૂરતી મળી જાય તેમ છે, પણ જૈન મુનિઓને એવી બૈચરી લેવી કલ્પતી નથી. જેન મુનિ કેવા હોય– સાંભળ. ના સંગ્રહ એને કપડાને, ના બીજા દિવસનું ખાણું, ના પૈસા એની ઝાળીમાં, ના એના નામે નાણું ઓછામાં ઓછા સાધનમાં પણ સતેષ ધરી રહેનારા.આ છે... સાધુને કઈ ગમે તેટલા કપડા વહેરાવે પણ એ તે જરૂરિયાતથી અધિક એક કપડું રાખે નહિ. સાધુને રાતી પાઈ પણ ખપતી નથી. કેઈને ત્યાં સાધુના નામનું ખાતું પણ ચાલતું નથી અને જેના નામના ખાતા ચાલતા હોય તે સાચે જેન મુનિ નથી. બને તેટલી ઓછી સામગ્રીથી પિતાને જીવનનિર્વાહ કરે છે. મુક્તિ મંઝીલે ચઢવા માટે જેટલા હળવા બનીશું તેટલું વધારે સારું છે વળી. Page #742 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ના છત્ર ધરે કદી તડકામાં, ના ફરે કદી વાહનમાં, મારગ હૈ! ચાહે કાંટાળા, પહેરે ના કાંઇ પગમાં ૭૦૧ હાથેથી સઘળા વાળ ચૂટી, માથે મુંડન કરનારા- આ છે અણુગાર અમારાગમે તેટલી સખત ગરમી હેાય તે પણ જૈન મુનિએ માથે છત્ર રાખે નહિ. કાઈ જાતના વાહનમાં બેસે નહિ. માર્ગમાં ગમે તેટલાં કાંટા-કાંકરા આવે, પગે ફાલ્લા ઉઠે તે પણ પગમાં કઇ પહેરે નહિ. વાળ ચૂટીને માથાના વાળને લેાચ કરે. પણ શસ્ત્રને ઉપયાગ ન કરે. આવા છકાયના રક્ષણહાર જૈન મુનિએ હાય છે. જમાલિકુમાર કહે છે હે માતા : સંચમના કષ્ટોથી ડરે તે કાયર છે. કાયરનુ અહીં કામ નથી. હું શૂર-વીર અને ધીર બનીને સંયમના પંથે વિચરીશ. મને જલ્દી આજ્ઞા આપો. જમાલિકુમારની માતાએ જાણ્યું કે હવે મારા દીકરા કોઈ રીતે રાકાય તેમ નથી. મારે હવે રજા આપવી પડશે. હવે તેના માતા પિતા શું વિચારશે તે ભાવ અવસરે કહેવાશે. ચરિત્રઃ “ રાજપુત્રી જીવતી સળી ” રાજા-શણી બેઠા છે ત્યાં દાસી દાડતી આવે છે ને કહે છે કે આપની રાજકુમારી વિનયવતી સમુદ્રમાં પ્રચંડ પવન થવાથી વહાણુ તૂટી ગયું' ને પિરવારથી છૂટી પડી ગઈ. તે બેહાલ દશામાં મેઘવન નામના ઉદ્યાનમાં આવી છે. વહાણુ તૂટી ગયુ પણ આપ જેવા વડીલેાની કૃપાથી એક પાટીયુ તેના હાથમાં આવી ગયું. તેના પ્રતાપે તે જીવતી રહી ને અહી સુધી પહોંચી છે. મને કુંવરીમાએ ખબર આપવા મે!કલી છે. આતુરતાસે ગયા પિતાજી, કુંવરી બેઠી જિસસ્થાન, ઉસકી લખ દુર્દશા મગાયા, તુરત વસ્ર પકવાન-હા-શ્રોતા પુત્રી આવ્યાના સમાચાર સાંભળી મહારાજા એકદમ ઉભા થઇ ગયા. રાજારાણી, ધનદેવ આદિ મેટા પરિવાર સાથે રાજા મેઘવનમાં ગયા ને પેાતાની પુત્રીને જોઈ તેના કપડા પણ ફાટી ગયા છે. ઘણાં દિવસની ભૂખી છે, કુંવરીની દુર્દશા જોઈ તરત રાજાએ સારા વજ્રો મગાવ્યા ને પકવાનના થાળ મગાવ્યા. કુંવરીને સારા વસ્ત્રો પહેરાવ્યા. ખવડાવ્યું. પછી આખી શ્રાવસ્તીનગરી શણગારી વાજતે ગાજતે કુંવરીને મહેલે લઇ આવ્યા. રાજા-રાણીને અત્યંત આનંદ થયે ને તેમના અંતરમાં ધનદેવ પ્રત્યે ખૂબ શ્રધ્ધા થઈ કે આ પુરૂષ પુણ્યવાન છે. એના પુનિત પગલાં થવ!થી ખમ્બે મહિનાથી ગુમ થયેલી કુંવરી મળી. રાજપુત્રને પણ તેણે ખચાવ્યેા. આપણે એક કુંવર અને કુંવરી છે. આપણી સૂકવા ખેડેલી વાડીને એણે લીલી બનાવી. અપેારના ભાજન પાણી પતી ગયા પછી મહારાજા-મહારાણી, ધનદેવ બધા ભેગા થઈને બેઠા. પછી રાજાએ પૂછ્યું હું દીકરી ! પેલા રત્નાવલી હાર તારી પાસે હતા Page #743 -------------------------------------------------------------------------- ________________ ૭૮૨ શારદા સરિતા તે ક્યાં ગયે? ત્યારે કુંવરીએ કહયું – પિતાજી! અમે સિંહલદ્વીપ જઈ રહ્યા હતા ત્યાં વચમાં ભયંકર પવન અને વાવાઝોડા થયા. દરિયે તેફાને ચડવાથી અમારૂં વહાણ તટી ગયું. વહાણ તુટતાની સાથે અમારા હાથમાં એક પાટીયું આવી ગયું. એ પાટીયાના સહારે તરતાં તરતાં કઈ એક જગ્યાએ કિનારો દેખા. તે કિનારા ઉપર એક આંબાનું ઝાડ હતું. પાટીયા ઉપર હું અને મારી ચુતલતિકા નામની દાસી બન્ને જણ બેઠા હતા. અમે વિચાર કર્યો કે આપણે આંબાની ડાળ પકડીને લટકી જઈએ. મેં પાટીયા ઉપર આવ્યા પછી રત્નાવલી હાર ચૂતલતિકા દાસીને આપ્યા હતા. તેણે સાડીના છેડે બાંધે હિતે. આંબાની ડાળ મેં બરાબર પકડી લીધી અને દાસી બરાબર ન પકડી શકી એટલે તે પાછી પડી ગઈ. તેનું શું થયું તે મને ખબર નથી. પણ હાર તેની સાડીના છેડે બાં હતું. પણ જીવનની આશા છોડી દીધી હતી પણ દેવગે રખડતી-રઝળતી અહીં આવી છું. કુંવરની વાત સાંભળ્યા પછી ધનદેવને પૂછે છે તમે રત્નાવલી હાર કેવી રીતે મેળવ્યું તે કહો. ધનદેવ કહે છે મહારાજા ! આપની કુંવરીની જેમ મારું વહાણ પણ દરિયામાં ભાંગી ગયું. મારા પરિવારનું શું થયું તે હું જાણતો નથી. પણ મારા હાથમાં એક પાટીયું આવી જવાથી તરતો તરત એક કિનારે આવ્યા. ત્યાં મેં એક સ્ત્રીનું મડદુ તણાતું આવતું જોયું. તેની સાડીના છેડે આ હાર બાંધેલ હતો. મેં જાણ્યું અને કોઈ ધણી નથી એમ જાણી હું નિરાધાર બની ગયું હતું એટલે લીધે. પણ ખરેખર ભગવાને કહ્યું છે કે અદત્તાદાન લેવું નહિ ને મેં વગર દીધે ગ્રહણ કર્યું તેનું ફળ મને મળી ગયું છે. રાજા કહે છે ભાઈ એમાં તમે ચેરી કરી ન કહેવાય. રાજાને આ વાત ગળે ઉતરી ગઈ. રાજા પૂછે છે તમે પહેલાં કેમ આ રીતે ન કહ્યું? ત્યારે ધનદેવ કહે છે જે પહેલાં આ રીતે કહ્યું હેત તે આપના ગળે ન ઉતરત. રાજાએ વાત કબૂલ કરી. ધનદેવને કહે છે ભાઈ! તમે ખૂબ પવિત્ર પુરૂષ છો તમારા જેવા પવિત્ર પરોપકારી પુરૂષની મારે જરૂર છે, તે તમે અહીં મારા રાજ્યમાં રહી જાઓ. ધનદેવ કહે છે મારે તે સુશમનગર જવું છે, મારા વિના મારા માતા-પિતા પૂરતા હશે. ત્યારે રાજા કહે છે આપના પ્રતાપથી મારો પુત્ર જીવી ગયે. ચંડાળ પણ સુધરી ગયે ને મારી કુંવરી પણ મળી ગઈ. આટલું કરવા છતાં એક પાઈ પણ લીધી નથી તે આપ કઇંક માંગે. પણ ધનદેવ લેવાની ના પાડે છે. છતાં મહારાજા ખૂબ આગ્રહ કરીને તેને એક ચીજ આપશે. તેના કારણે ધનદેવ ફરીને પાછો કેવી મુશ્કેલીમાં મૂકાઈ જશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. Page #744 -------------------------------------------------------------------------- ________________ ક શારદા સરિતા વ્યાખ્યાન નં. ૮૦ આ સુદ ૪ને રવિવાર તા. ૩૦-૯-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ અને બહેને! - શાસ્ત્રકાર ભગવંત જગતના જીને સમજાવે છે કે હે આત્માઓ! તમે બધા સુખના અભિલાષી છે. રાત-દિવસ સુખને ઝંખે છે અને તે સુખ મેળવવા માટે દેડા દેડી કરી રહ્યા છે. પણ સાચું સુખ કયું છે તે સુખ કેવી રીતે મળે છે તે સમજ્યા વિના સાચા સુખની પ્રાપ્તિ થતી નથી. જેને તમે સુખ માની રહ્યા છે તે સુખ નહિ પણ સુખાભાસ છે. આત્માના સુખ આગળ તે સુખે કંઈ વિસાતમાં નથી. શાસ્ત્રકાર ભગવંતે આત્માના સુખ અને ભૌતિક સુખની તુલના કરતાં જણાવે છે કે ચૌદ રાજલેકમાં રહેલા દરેક આત્માનું ભૂગજન્ય- પૌદ્ગલિક સુખ એકઠું કરવામાં આવે અને બીજી બાજુ જે આત્મિકસુખની લહેજત માણે છે તેવા સિધ્ધ ભગવંતોનું સુખ મૂકવામાં આવે તે ચૌદ રાજલોકના સમગ્ર જીવનું સુખ અનંતમે ભાગે પણ નહીં આવે. એ સુખની લહેજત તે અનુભવવાથી માણી શકાય છે. કેઈ કહે તેનું વર્ણન કરી બતાવો. તે આચારાંગ સૂનમાં કહ્યું છે કે “બાય ચં નથિ!” તે સુખની ઉપમા અપાય તેવા કોઈ શબ્દ નથી. સામે તેના સમાન બીજી કઈ વસ્તુ વિદ્યમાન હોય તેની ઉપમા અપાય. તમે છાશ ખાવ છો ત્યારે છાશ જે મીઠી હોય તે કહે છે કે છાશ દૂધ જેવી મીઠી છે. પણ જેની સામે બીજી કોઈ વસ્તુ ન હોય ત્યાં તેની ઉપમા અપાય? શૂન્યને શૂન્ય સાથે ભાગાકાર કરશે તે શું આવશે? શૂન્ય આવશે, તેમ તમે પણ સુખ નથી તેને સુખ માનીને દેડી રહ્યા છે. એ તમારા સુખે શૂન્ય જેવા છે. ભૌતિક સુખની આત્મિક સુખ સાથે કલ્પના કરી શકાતી નથી. આ સંસારનું સુખ કાલ્પનિક, ભમપૂર્ણ અને તુચ્છ છે છતાં એમ માની બેઠા છે કે એ સાચું સુખ છે. જેમ નાના બાળકે પિતાને અંગુઠો ચૂસતા હોય છે તે તેને છોડાવવા પ્રયત્ન કરે છે પણ તે છોડતા નથી, કારણ કે તેમાં દૂધને સ્વાદ આવે છે એ તેને ભ્રમ હોય છે. પણ ખરેખર સમજે તે પિતાની લાળ મળતી હોય છે. આ રીતે સાચું સુખ કોને કહેવાય અને આત્માના સુખ આગળ ભૌતિક સુખ શૂન્ય જેવું છે તે વાતની ઘડ તમને જ્યારે બેસશે ત્યારે આત્માનું સુખ પ્રાપ્ત કરી શકશે. સંસારને એક પણ પદાર્થ ધન-વૈભવ-સત્તા-પુત્ર-પત્ની વિગેરે સુખનું સાધન નથી. એ પદાર્થો જેમ જેમ મળતા જાય છે તેમ તેમ સુખ વધવાને બદલે દુઃખ વધતું જાય છે. જે તેમાં સુખ હોત તો મહાન પુરૂષ છોડીને શા માટે જાત? આ વાત ખૂબ વિચારવા જેવી છે. જો તમે સ્થિર અને શ્રદ્ધાવાન બનશે તે બીજાને પણ આ માર્ગમાં સ્થિર બનાવી શકશે પણ બાપ ન સમજતું હોય તો બેટાને ક્યાંથી સમજાવી શકે કે દીકરા! Page #745 -------------------------------------------------------------------------- ________________ ૭૦૪ શારદા સરિતા સંસારની પેઢી કરતાં ભગવાન મહાવીરની પેઢીમાં કમાણી વધુ છે. જો તું આ પેઢીમાં ભાગીદ્વારી કરીશ તે કર્મના ભુકકા ઉડયા વિના નહિ રહે. મેાક્ષના સુખ તે બધાને જોઈએ છે પણ મેાક્ષના સુખા મેળવવા માટે એક વાર ચારિત્રમામાં રૂચી જગાડવી પડશે. ચરમ તીર્થંકર મહાવીર પ્રભુ નિયમા—માક્ષે જવાના હતા છતાં એમને ચારિત્ર અગીકાર કરવું પડયું છે. માતા-પિતાના સ્વર્ગવાસ પછી ભગવાન મહાવીર સ્વામી દીક્ષા લેવા તૈયાર થયા ત્યારે તેમના વડીલ બંધુ નદીવનના હાથપગ ઢીલા થઈ ગયા. વર્ધમાનકુમારની દીક્ષાની વાત સાંભળી તેમને એવા આઘાત લાગ્યા કે અહા! હું મા—માપ વિનાના થઇ ગયા અને હવે હું ભાઇ વિનાના થઈ જઇશ! શું મારા ભાઈ મને છોડીને દીક્ષા લેશે ? ભાઇના સંતાષ ખાતર વ માનકુમાર એ વર્ષે સંસારમાં રોકાઈ ગયા. પણ સાધુની જેમ તેઓ સૌંસારમાં રહ્યા હતા. એ વર્ષાં તેા પલકારામાં વહી ગયા. છેલ્લા વર્ષે તેા રાજ એક ક્રેડ સેાનૈયાનુ દાન દેતા કારતક વદ્ય દશમના દિવસે દીક્ષા લીધી. લાડીલા રાજા નંદીવર્ધન કર્ણ સ્વરે વિલાપ કરતાં કરતાં ખેલે છે એ મારા વીરા ! આમ મને એકલે અટૂલા મૂકીને કયાં જઇશ? ધાર જંગલમાં વાઘ-સિંહ-સર્પ મળશે. ત્યાં તારૂ કાણુ? ઉનાળાના સખત તડકા, શિયાળાની સખત ઠંડી તું કેમ સહન કરીશ ? ક્યારે પણ ખુલ્લા પગે નહિ ચાલેલા મારા ભાઇ ખુલ્લા પગે કેમ ચાલી શકશે ? જેની સામે કોઈ ઉંચા સાદે ખેલે તે તેને હું ખેલતા અધ કરી. તેના અલે મારા ભાઈને કાઇ કટુ વચન કહેશે, અપમાન કરશે એ બધું કેમ સહન કરશે ? લાખે! ભિક્ષુકાને ભિક્ષા દેનારા ભિક્ષા માટે ઘરઘરમાં ઘૂમશે. વીરા ! તાશ વિના હું કાની સાથે વાત કરીશ? આમ રાજા નદીવન ભાઈના ભાવિની ચિંતા કરતાં કરતાં બેભાન મની જાય છે. વળી શુદ્ધિમાં આવે છે. નગરજને સમજાવીને નંઢીવનને મહેલમાં લઈ જાય છે. પણ એમને વમાનકુમાર વિના રાજમહેલ સૂનકાર દેખાવા લાગ્યા. રાગનુ બંધન એ ભયંકર બંધન છે. નદીવનને ભાઈ પ્રત્યેને રાગ રડાવે છે. કે જમાલિકુમારને માનવર્જિઢંગીની કિંમત સમજાઇ ગઇ છે એટલે એ સયમ લેવા તૈયાર થયા છે. એમના માતાજીએ ખૂબ લીલેા કરી અને જમાલિકુમારે પણ તેના સચે!ટ જવ!ખ દીધા. છેલ્લે કહ્યું હું માતા ! તમે મને સંયમમાં આવા કષ્ટો વેઠવા પડશે એમ કહેા છે તેા સંસારમાં કર્યાં એછા દુઃખ છે ! સંસારનું એકેક કાર્ય પાપકર્મ બાંધવાનું સ્થાન છે. સંસારમાં એવું એકેય કા નથી કે જે પ્રશ ંસનીય હાય અને સંયમનુ એક પણ કાર્ય એવું નથી કે જેમાં પાપકર્મ બંધાય. સાધુ ગૌચરી જાય તે પણ કર્મની નિર્જરા સ્વાધ્યાય-ધ્યાન-વાંચન મનન અને તપ કરે તેા પણ કર્મની નિર્જરા કરે છે. હવે સૂત્રકાર કહે છે Page #746 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૭૮૫ "तए णं तं जमालि खत्तिय कुमारं अम्मापियरो जाहे नो संचाएति विसयाणुलोमाहि य विसयपडिकुलेहिं य बहूहि आधवाहिं य पन्नवणाहि य आधवित्तए वा जाव विनवत्तिए वा ताहे अकामाई चेव जमालिस्स खत्तियकुमारस्स निक्खमणं अणुमन्नित्था।" જ્યારે જમાલિક્ષત્રિયકુમારને તેના માતા-પિતાએ વિષયને અનુકૂળ તથા વિષયને પ્રતિકૂળ એવી ઘણી ઉકિતઓ, પ્રજ્ઞપ્તિઓ સંજ્ઞપ્તિઓ અને વિનંતીઓથી કહેવાને, સમજાવવા પ્રયત્ન કર્યા પણ છેવટે પુત્રને સમજાવવા સમર્થ ન થયા ત્યારે અનિચ્છાએ માતાપિતાએ પુત્રને દીક્ષાની અનુમતિ આપી. જ્યારે સંતાન સંયમ લેવા તૈયાર થાય છે ત્યારે તેના માતા-પિતા અને કુટુંબીજને તેની કસોટી કરવામાં બાકી મૂકતાં નથી. પણ દઢ વૈરાગી ગમે તેવી કસોટી આવે તે પણ પીગળતે નથી ને પ્રલોભનમાં લલચાતું નથી. છેવટે તો વૈરાગીની છત થાય છે. માતા-પિતાને અંતે રજા આપવી પડે છે. અહીં જમાલિકુમારની જીત થઈ અને માતા-પિતાને આજ્ઞા આપવી પડી. હે પુત્ર! તારી ઈચ્છા દીક્ષા લેવાની છે. તું કઈ રીતે રેકાય તેમ નથી તે અમે તારો દીક્ષા મહોત્સવ ઉજવીશું. જમાલિકુમારને માતાની આજ્ઞા મળી ગઈ. જેને જે માર્ગે જવું હોય તે તેની ઈચ્છા પૂર્ણ થાય એટલે અપૂર્વ આનંદ આવે છે. જમાલિકુમારને આનંદનો પાર નથી. હવે માતા-પિતા શું કહે છે - "तए णं तस्स जमालिस्स खत्तियकुमारस्स पिया कोडुंबिय पुरिस सदावेई सद्दावित्ता एवं वयासी खिप्पामेव भो देवाणुप्पिया खत्तियकुंडगाम नयरं सभिंतर बाहिरियं आसिय संमज्जि ओवलित्तं जहा उववाइए जाव पच्चविणंति ।" ત્યારપછી જમાલિકુમારના પિતાએ પોતાના કૌટુંબિક પુરૂષને બેલાવ્યા અને કહ્યું હે દેવાનુપ્રિય! શીઘ્રમેવ ક્ષત્રિયકુંડનગરની બહાર અને અંદર પાણીથી છંટકાવ કરાવો ને વાળીને સાફ કરી અને લીપાવે. આ પ્રમાણે કરીને મને મારી આજ્ઞા પાછી સોંપે. જેમ ઉવવાઈ સૂત્રમાં કહ્યું છે તેમ બધું વર્ણન શાસ્ત્રકાર કહે છે એમ અહીં સમજી લેવું. હવે અહીં કૌટુંબિક પુરૂષોએ આ રીતે આજ્ઞા કરી છે, તે પ્રમાણે કરીને રાજાની આજ્ઞા પાછી સોંપશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્રઃ-ધનદેવને વિચારધવલ રાજાએ ખૂબ આગ્રહ કરીને એક મૂલ્યવાન આભૂષણ ભેટ આપ્યું ને કેટલાક માણસને તેની સાથે મોકલ્યા. જેથી ફરીને સુશમનગર પહોંચતા કોઈ જાતની તકલીફ ઉભી ન થાય. રાજાની આજ્ઞા લઈ રાજપુરૂષો સાથે ધનદેવ જવા તૈયાર થયે. “સુશર્મનગર તરફ પ્રયાણુ”:- રાજાની રજા લઈ ધનદેવ સુશમનગર તરફ Page #747 -------------------------------------------------------------------------- ________________ ૭૦૬ શારદા સરિતા પ્રયાણ કરી રહ્યો હતો. પ્રયાણ કરતે કરતો કેટલાક દિવસે ગિરીથલ નામના નગરમાં પહોંચે. બંધુઓ હજુ ધનદેવના કેવા ગાઢ કર્મોને ઉદય છે, જ્યાં જાય છે ત્યાં કેવી મુશ્કેલીઓ ઉભી થાય છે, પિતે નિર્દોષ હોવા છતાં કેવી રીતે પકડાઈ જાય છે. હવે અહીં શું બન્યું. આ ગીરીથલનગરમાં ચરોને ઉપદ્રવ ખૂબ વધી ગયા હતા. તે નગરમાં ચંડસેન રાજાને સર્વસાર નામને ભંડાર ચેરાઈ ગયો હતો. નગરલકે તથા ચેકીયાતે ચરોની તપાસ કરી રહ્યા હતા. ભવનમાર્ગોની અવરજવર બંધ કરી દીધી હતી, આવનારાઓની જડતી લેવાતી હતી. ધનદેવ અને રાજાના માણસે જેવા ત્યાં પહોંચ્યા કે તરત રાજાના માણસોએ તેમને પકડયા. ધનદેવે કહ્યું ભાઈ! અમે તે બહારથી ચાલ્યા આવીએ છીએ. તમારે કઈ જાતને ગુન્હ કર્યો નથી ને અમને શા માટે પકડ્યા? ત્યારે રાજપુરૂએ કહ્યું ભાઈ! તમે નિર્દોષ હશે તે ગભરાવાની કંઈ જરૂર નથી. અમારા મહારાજાને ભંડાર ચોરાયે છે એટલે અમે આ રીતે જે આવે છે તેની તપાસ કરીએ છીએ ને નિર્દોષ હોય તે છોડી દઈએ છીએ માટે તમે મૂંઝાશો નહિ એમ કહીને ધનદેવને તથા રાજપુરૂષને મહાજન પાસે લઈ ગયા. મહાજને પૂછયું કે તમે ક્યાંથી આવે છે? ત્યારે કહે છે અને શ્રાવસ્તીનગરીથી આવીએ છીએ. ક્યાં જવાના છે? ત્યારે કહે છે સુશર્માનગર જઈએ છીએ ત્યારે રાજ્યાધિકારીઓએ કહ્યું તમારી પાસે કંઈ દ્રવ્ય કે દાગીના છે? ત્યારે ધનદેવે નિર્દોષભાવે કહ્યું હતું છે. તે અમને બતાવે. એટલે શ્રાવસ્તીના મહારાજાએ આપેલ અલંકાર બતાવ્યું. ભંડારીઓએ તરત ઓળખી નાંખ્યું ને કહ્યું કે આ આપણુ રાજાનું છે. પણ ઘણી વખત પહેલાં ગુમાયેલું છે. ઘણાં વર્ષો પહેલા આપણુ રાજાને ભંડાર ચેરાયો હતે તેમાં આ આભૂષણ ચેરાયું હતું. રાજાના માણસે કહે છે તમારી પાસે રાજાનું આ આભૂષણ છે માટે અમને તમારા ઉપર વહેમ આવે છે. - રાજાના માણસે કહે છે તમે લોકે આ માટે પરિવાર લઈને ફરે છે. ને આવી મટી ચેરીઓ કરે છે. રાજાને ભંડાર લૂંટવામાં તમારે અંદરખાને હાથ લાગે છે. તે સમયે ધનદેવ કહે છે અમે ચોરી કરી નથી. તમે ગમે તેમ કહે. મને આ આભુષણ શ્રાવતી નગરીના વિચારધવલ મહારાજાએ ભેટ આપ્યું છે. અધિકારીઓ અને રાજા પાસે લઈ ગયા. રાજાએ પૂછયું-તેમને પણ ધનદેવે એ પ્રમાણે કહ્યું પણ રાજા મા નહિ. જ્યારે માણસના કર્મને ઉદય થાય છે ત્યારે સાચી વાત પણ મારી જાય છે. રાજાએ ધનદેવ તેમજ તેની સાથે રહેતા માણસની વાત જરા પણ ન માની અને તેમની પાસે જે કંઈ ધનમાલ હતું તેના ઉપર સીલ કરી દઈને તેમને પકડીને કેદખાનામાં પૂરી દેવામાં આવ્યા. Page #748 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા 606 પરિવ્રાજકે બતાવેલ ધન” ત્યાર પછી એક પરિવ્રાજક તે નગરમાં ચારી કરવાથી પકડાઇ ગયા. તેની પાસે ખૂમ દ્રવ્ય હતું. રાજપુરુષા પૂછે છે કે તમે વેશ તે પરિવ્રાજકના પહેર્યા છે ને ચારી શા માટે કરી છે ? તેણે કહ્યું–મે તે લેાકેાને ઠગવા ઉપરથી સાધુના વેશ પહે છે. પણ વર્ષોથી આવી ચારીએ કરૂ છું. આથી તેના ઉપર ખૂબ ક્રોધે ભરાઈને તેને ફ્રાંસીની સજા કરવામાં આવી. ત્યારે પરિવ્રાજકે વિચાર કર્યો કે હવે તેા મને મારી નાંખશે, તે રાજાના ભંડાર ચારીને જમીનમાં હું કાઢ્યું છે તે અહીં રહી જશે માટે તેમને ખતાવી ઉં. પરિવ્રાજક કહે છે મરતાં પહેલાં તમને ખજાને ખતાવી દ્દઉં. એમ કહી જ્યાં ધન દાટયું હતું ત્યાં લઇ ગયા અને રાજાનું તથા પ્રજાનુ જે ધન ચેાર્યું હતુ તે બધું ધન કાઢીને બતાવ્યું તપાસ કરી તે રાજાનું બધું ધન તેમાંથી મળી આવ્યું, પણ એક અલકાર નથી ત્યારે પરિવ્રાજકે કહ્યુ એ તેા મેં શ્રાવસ્તીના મહારાજાને આપ્યા છે. રાજપુરૂષા કહે છે શા માટે? સુના સચિવ ધન મિલા ન જો મૈં ને હી ઉસે ચુરાયા, ગન્ધદત્ત મમ મિત્ર એકઠ્ઠા, રાજ ગુન્હામેં આયા, સાવથી નૃપ વહ ધન દે, મૈને ઉસે છૂટાયા હૈ....શ્રોતા.... જુએ ! તમે જેટલું ધન જોયુ તે બધી ચારીએ મે કરેલી છે. એક વખત મારા જીગરજાન મિત્ર ગધ દત્ત રાજાના ગુન્હામાં આવ્યે હતા એટલે રાજાએ તેને પકડચે તેથી મેં એ અલકાર તેને છોડાવવા માટે રાજાને આપી દીધા હતા ને મારા મિત્રને છોડાવ્યા છે. બધી વાત મળતી આવી એટલે રાજપુરૂષ કહે છે પેલા માણસે નિર્દોષ પકડાઇ ગયા છે માટે એને છેડી દો. એટલે તે બધાને ત્યાંથી છૂટા કરવામાં આવ્યા. હવે ધનદેવ રાજાના માણસાને કહે છે મારા નિમિત્તે તમારે પણ કેમાં પૂરાવુ પડયું. હવે હું સુશનગર પહેાંચી જઇશ. તમે તમારે શ્રાવસ્તીનગરી ચાલ્યા જાવ. રાજપુરૂષોએ ખૂખ ના પાડી ને કહ્યું રાજાની આજ્ઞા છે માટે તમને સુશનગર પહેાંચાડીને અમે જઇશુ પણ ધનદેવે ખૂબ સમજાવીને પાછા મેાકલ્ય” અને ધનદેવે સુશર્મનગર તરફ પ્રયાણ કર્યું. Àલાયસારા. રત્નાવલીને પત્તોઃ ધનદેવ રાજપુરૂષાને પાછા માકલી આગળ ચાલ્યેા જતા હતા. વચમાં પદ્માવતી નામની અટવી આવી. ત્યાં એક સાવાડ તેના પરિવાર સાથે પડાવ નાંખીને રહ્યો હતા. ધનદેવ ત્યાં આવી પહોંચ્યા. તે વખતે હાથીઓનુ એક મેટું ટોળું આવી પહોંચ્યું. એટલે મુસાફર જુદી જુદી દિશામાં ભાગી ગયા. અને એક યુવાન હાથીએ ધનદેવને સૂંઢમાં પકડીને ઊંચે ઉછાળ્યે એટલે ધનદેવ નજીક રહેલા વડલાની ડાળને વળગી પડયેા. હાથી તે ધનદેવને ઉછાળીને ચાહ્યા ગયા. ધનદેવ ધીમેધીમે વડલાની ટોચ ઉપર ચઢી ગયા. Page #749 -------------------------------------------------------------------------- ________________ ૭૦૮ શારદા સરિતા ત્યાં પક્ષીઓના માળા હતા. એક માળામાં બાજ પક્ષીઓ મુકેલે લેયસારા રત્નાવલી હાર તેણે જોયે. તેણે તે હાર લીધે ને વિચાર કર્યો કે ગમે તેમ કરીને શ્રાવસ્તીનગરીના રાજાને પહોંચાડી દઉં. એટલે ધનદેવ પાછો શ્રાવસ્તીનગરી તરફ ચાલે. આ તરફ ધનદેવે જે રાજપુરૂષને પાછા મોકલ્યા હતા તે ત્યાં પહોંચી ગયા ને બનેલો સર્વ વૃતાંત કહી સંભળાવ્યું. ત્યારે રાજા કહે છે તમે એવા ઉત્તમ પુરૂષ રત્નને અધવચ મૂકીને શા માટે આવ્યા? એના કિમતમાં દુઃખ લખાયેલું લાગે છે એટલા માટે તે મેં તમને મોકલ્યા હતા. એણે ભલે ના પાડી. પણ તમે શા માટે પાછા આવ્યા. જાવ. જ્યાં સુધી એ પવિત્ર પુરૂષને સાથે લઈને ન આવે ત્યાં સુધી શ્રાવસ્તીનગરીમાં તમારે પ્રવેશ કરે નહિ એમ કહી તેમને નગરમાંથી બહાર કાઢી મુક્યા. તેઓ ધનદેવને શોધવા લાગ્યા. ધનદેવ પણ આ નગર તરફ આવી રહ્યો હતો. શોધતાં શોધતાં તે પ્રિયમેલક નામના ગામમાંથી મળી ગયો. રાજપુરૂએ પિતાને બધા વૃતાંત ધનદેવને કહી સંભળાવે ને ધનદેવે તેનો વૃતાંત રાજપુરૂષને કહી સંભળાવ્યો. બધા થોડા દિવસમાં શ્રાવસ્તીનગરીમાં પહોંચ્યા ને રાજાને મળ્યા. ધનદેવને જોઈને રાજાને બ આનંદ થયો. તેણે સર્વ હકીકત રાજાને કહીને રત્નાવલી હાર બતાવ્યું. રાજા ખબ આશ્ચર્ય પામતાં બોલ્યા-અહો ! કર્મની કેવી વિચિત્રતા છે. જે બન્યું તે ખરું પણ હું ઉત્તમ પુરૂષ હવે આ હાર હું તમને અર્પણ કરું છું. ધનદેવે ના કહી છતાં રાજાએ તેને હાર આપી દીધું. થડા દિવસ રહીને તેણે જવાની આજ્ઞા માંગી. માતા-પિતાનું મિલન - ધનદેવને જવાની તીવ્ર ઈચ્છા હતી એટલે રાજાએ આજ્ઞા આપી અને તેને અનેક પ્રકારની વહેપારની સામગ્રીઓ, ઝવેરાત, ધન બધું વહાણમાં ભરી આપ્યું ને કહ્યું ધનદેવ ! આ રાજ્ય તમારૂં છે. આપને જ્યારે જરૂર પડે ત્યારે પાછા આવજે. ધનદેવ સારા શુકને વહાણમાં બેસી રવાના થય ને થડા દિવસમાં તે સુશમનગરમાં આવી પહોંચ્યા. પુત્ર આવ્યાના સમાચાર સાંભળી ધનદેવના માતા-પિતાને, અને તેના કુટુંબીજનેને ખૂબ આનંદ થયો. ખૂબ ઠાઠમાઠથી તેના માતા-પિતાએ તેને નગરમાં પ્રવેશ કરાવ્યો. ઘેર આવી ધનદેવે તેના માતા-પિતાના ચરણમાં પડીને વંદન કર્યા. માતાપિતા કહે છે બેટા! તું આવ્યું ને ધનશ્રી તથા નંદક કેમ નથી આવ્યા ? ત્યારે કહે છે એ તે મારાથી પહેલા આવ્યા છે. શું અહીં નથી આવ્યા ત્યારે માતાપિતા કહે છે એ અહીં તે નથી આવ્યા પણ તેમના કાંઈ સમાચાર પણ નથી આવ્યા. ત્યારે ધનદેવે સર્વ હકીક્ત માતાપિતાને કહી. માતા-પિતા કહે છે એવી સ્ત્રીની આપણે જરૂર નથી. બેટા! તું કહે તેવી કન્યાને ફરીને પરણાવીશું ત્યારે ધનદેવ કહે છે હે માતા-પિતા! આ સંસાર માત્ર સ્વાર્થને ભરેલો છે. કેઈના પ્રત્યે મારાપણું કરવા જેવું નથી. મારે ફરીને લગ્ન કરવું નથી. એમ Page #750 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૦૯ વાત કરે છે ત્યાં શું બને છે – ગામમાં વાત ફેલાઈ કે નગરની બહાર સિધ્ધાર્થ નામના ઉદ્યાનમાં એક મહાજ્ઞાની યશોધર નામના આચાર્ય પધાર્યા છે. ધનદેવ તરત ત્યાં આવ્યું. મુનિને વંદન કરી તેમને ઉપદેશ સાંભળી વૈરાગ્ય પાપે ને ઘેર આવીને માતા-પિતા પાસે દીક્ષાની આજ્ઞા માંગી. માતા-પિતા કહે છે દીકરા! આટલી બધી સંપત્તિ કેણ ભગવશે? તું એક વાર લગ્ન કરી લે. એક પુત્ર થાય પછી દીક્ષા લેજે. ખૂબ સમજાવ્યું પણ ધનદેવે ચોખ્ખી ના પાડી દીધી. છેવટે માતાપિતાએ તેને આજ્ઞા આપી અને તેને પણ દીક્ષાના ભાવ જાગ્યા. પણ પહેલાં પોતાના પુત્રની પાસે ખૂબ દાન અપાવ્યું ને પુત્રને આશીર્વાદ આપ્યા કે હે દીકરા! તું સંયમ લઈને ગુરૂની આજ્ઞા પાળી શીધ્ર ભવસાગર તરી જા એ અમારા અંતરની ઈચ્છા છે. ડોરા ડાલ મુહપત્તિ મુખ બાંધી, પ્રાણ રક્ષા કાજ, લેય પાતરે રજોહરણ વસ્તર, સંયમ કા સાજ, માતા-પિતા સુત શુભ મુહૂર્ત મેં તમને અને મહારાજ હોતા, મોઢે મુડપત્તિ બાંધી, હાથમાં રજોહરણ લઈ, સંયમને વેશ પહેરી ત્રણે ભવ્યાત્માઓએ યશોધર મુનિ પાસે દીક્ષા લીધી. ધનદેવમુનિ સંયમમાં ખૂબ મસ્ત રહે છે. ગુરૂને વિનય ખૂબ કરે છે. એમ કરતાં અગિયાર અંગનું જ્ઞાન મેળવી ધનદેવમુનિ ગીતાર્થ બની ગયા. તપ પણ ખબ કરે છે ને ખબ ગુણવાન મુનિ બન્યા. ગુરૂને વિનયપૂર્વક વંદન કરીને કહે છે ગુરૂદેવ! આપની છત્રછાયામાં રહેવાથી મને કષ્ટ પડતું નથી. આપને મારામાં યોગ્યતા લાગે તો મને એકલા વિહાર કરવાની આજ્ઞા આપો તે મારા પાપકર્મો ખપે. ગુરૂએ ધનદેવ મુનિની યેગ્યતા જોઈ એકલા વિચરવાની આજ્ઞા આપી એટલે વિચરતાં વિચસ્તાં કૌશાંબી નગરીમાં પધાર્યા. ધનદેવને સમુદ્રમાં ફેંક્યા પછી ધનશ્રી અને નંદક કૌશાંબી નગરીમાં અહો જમાવીને રહેતા હતા. ત્યાં વેપાર કરતા હતા ને ખૂબ આનંદથી રહેતા હતા. નંદકે તેનું નામ બદલીને સમુદ્રદત્ત રાખ્યું હતું. ધનદેવ મુનિ ગૌચરીને સમય થતાં ગામમાં ગૌચરી માટે નીકળ્યા છે. ગામમાં ગૌચરી કરતાં કરતાં ધનશ્રીના ઘરમાં આવ્યા. ગૌચરીને સમય વીતી ગયો હતો એટલે ધનશ્રીએ કહ્યું–મહારાજ! અહીં તે ભેજનપાણી પતી ગયા છે. આ૫ બીજા ઘરમાં જાવ. બાઈનું બિલકુલ મન ન હતું એટલે એ તરત પાછા ફર્યા. પાછા ફરતાં ધનશ્રી એમના સામું ધારી ધારીને જોઈ રહી. તેને લાગ્યું કે નક્કી આ ધનદેવ છે એટલે એના પ્રત્યે દ્વેષ જાગ્યે, અહો! આ પાપીને મેં ઔષધી ખવડાવી. તેથી શરીર તો જીર્ણ થઈ ગયું હતું એવી સ્થિતિમાં મેં દરિયામાં ફેંકી દીધે તે પણ હજુ જીવે છે ને સાધુ બનીને બેસી ગયો છે. હવે તે કઈ પણ ઉપાય કરીને તેને મારૂ. સાધુપણામાં છે એટલે તેમને કેવી રીતે મારવા તે વિચાર કરવા લાગી. તરત તેણે Page #751 -------------------------------------------------------------------------- ________________ ૭૧૦ શારદા સરિતા ધનદેવને મારી નાંખવાની ઔષધિને પ્રગ બતાવ્યા હતા તે દાસીને બેલાવીને કહ્યું ' હે દાસી ! આ સાધુ ગૌચરી વહેરીને જાય ત્યારે તું ગુપ્ત રીતે તેની પાછળ જા અને એ કયાં રહે છે તેની પૂરી તપાસ કરીને તું મને સમાચાર આપ. હવે દાસી તપાસ કરવા જશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૮૧ આ સુદ ૫ ને સેમવાર તા. ૧-૧૦-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓને બહેનો! આત્મસ્વરૂપની પિછાણ વિના જીવાત્મા અનંતકાળથી ભવસમુદ્રમાં ગોથા ખાઈ રહ્યો છે. આત્મા જે સ્વભાવના ઘરમાં આવી જાય તે આ સંસારરૂપી સમુદ્ર તરી જતાં વાર નહિ લાગે. આત્માની કિંમત તેના સ્વભાવમાં છે. આત્મા જે તેના સ્વભાવને છોડી વિભાવમાં પડી જાય તેની કંઈ કિંમત નથી. જેમ સાકરમાં ગળપણ છે તે તેની કિંમત છે. જે સાકરમાંથી ગળપણ ચાલ્યું જાય છે તેની કિંમત નથી. સાકરના કેથળા ને કેથળા ઘરમાં ભરેલા હોય પણ જો તેમાં તેને ગુણ ગળપણ ન હોય તો તેને કઈ માટીની જેમ ઘરમાં રાખવા તૈયાર ન થાય તેવી રીતે આત્મા પોતાના સ્વભાવમાં ન હોય તે તેની કંઈ કિંમત રહેતી નથી. આત્માને સ્વભાવ આત્માથી જુદું પડતું નથી. ગમે તેટલે કાળ વીત્યે ને ગમે તેટલે કાળ વીતશે તો પણ આત્માને સ્વભાવ આત્મામાં છે. આપણે આત્મા મહાન શક્તિશાળી છે. અનંતજ્ઞાન, અનંતદર્શનશકિત તેનામાં રહેલી છે. કારણ કે જ્ઞાન અને દર્શન એ આત્માના અસાધારણ ગુણ છે. જ્યાં જ્યાં આત્મા છે ત્યાં ત્યાં જ્ઞાન-દર્શન રહેલા છે. ને જ્યાં જ્યાં જ્ઞાન-દર્શન છે ત્યાં ત્યાં આત્મા છે. નિદમાં પણ અક્ષરને અનતમે ભાગ ખુલ્લે છે. નંદીસૂત્રમાં કહ્યું છે કે – "सव्व जीवाणं पि यणं अक्खरस्स अणंत भागो निच्चुघाडिओ। जइ पुण सोऽवि आवरिज्जा तेणं जीवो अजीवत्तं पाविज्जा-सुठुवि मेह समुद्दए होइ पभा चंदसराणं।" અક્ષરને અનંત ભાગ પણ જે ખુલ્લે ન રહે તે જીવ અજીવપણું પામી જાય. જેમ આકાશમાં ગમે તેટલા વાદળા છવાઈ, સૂર્યને ઢાંકી દે તે પણ રાત્રી જે અંધકાર છવાતું નથી. તેમ આત્મા ઉપર ગમે તેટલા આવરણ આવે તે પણ અક્ષરના અનંતમાં ભાગનું જ્ઞાન ઢંકાતુ નથી. જ્ઞાન-દર્શનગુણે આત્મા સિવાય બીજી કઈ વસ્તુમાં રહેતા નથી. કારણ કે આત્મા ચેતન છે અને તે સિવાયની તમામ વસ્તુઓ જડ છે, છતાં જડના સંગે અનંતશકિતને અધિપતિ એ આત્મા ભાન ભૂલી ગયા છે ને તેના કારણે નરક-નિગદ આદિ રાશી લાખ જીવાનિમાં પરિભ્રમણ કરી રહે છે. Page #752 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૭૧૧ આત્મસ્વરૂપ પ્રગટ કરવાની આ અમૂલ્ય તક છે માટે પ્રમાદ છોડી સજાગ બનો. સમ્યગ્દર્શન સમ્યકજ્ઞાન અને સમ્યક ચારિત્ર એ આત્માને સ્વભાવ છે અને એ મોક્ષને માર્ગ છે. તત્વાર્થ સૂત્રમાં ઉમાસ્વાતિજીએ કહ્યું છે કે “સચન-જ્ઞાન-વારિત્રાળ મોક્ષમ : ” આ સૂત્ર દ્વારા આપણને સમજાવે છે કે સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન અને સાચા આચરણ વિના ત્રણ કાળમાં આત્માને ઉધાર થવાનો નથી. જે જે આત્માએ મોક્ષે ગયા તે આ ત્રણ સાધનનો પ્રભાવ છે. તેઓ આ ત્રણની આરાધના કરીને મોક્ષે ગયા છે. આ ત્રણ ગુણો આત્મામાં સત્તારૂપે છે પણ અપ્રગટરૂપે છે. આ ગુણેને દબાવનાર ઘાતી કર્મો છે. તેનું જોર ઘટશે તે સ્વાભાવિક ગુણે પ્રગટ થશે ને આત્મા પરમપદ મેક્ષને પ્રાપ્ત કરશે. સર્વજ્ઞ પ્રભુની વાણી સાંભળી તે પ્રમાણે જે જીવ પુરૂષાર્થ કરે તે જરૂર એ ગુણે પ્રગટ થાય તેમાં જરા પણ શંકા કરવા જેવી નથી. જ્ઞાન એટલે જાણવું ને દર્શન એટલે જેવું. આજે આપણે આંખે દ્વારા દૂર દૂરના પદાર્થને જોઈએ છીએ તે તે કેણ દેખે છે? આંખ? “ના”. આંખ તે જડ છે પણ આંખ દ્વારા જેવા વાળો જુદે છે. આત્મા શરીમાંથી નીકળી ગયા પછી આંખ જોઈ શકતી નથી. કારણ કે જેવાવાળો આત્મા છે. એ તે અંદરથી ચાલ્યો ગયો. આંખ સ્વયં જેતી નથી. પણ આંખ એ જોવાનું સાધન છે. જેમ કેઈની આંખે ચશ્મા આવ્યા હોય ત્યારે તે આંખે ચશ્મા ચઢાવે છે. તે વખતે ચશ્મા જુવે છે કે આંખ? અહીં ચશમા જોતાં નથી પણ આંખ જુએ છે પણ આંખની કમજોરીના કારણે ચશમાની જરૂર પડે છે. એટલે આંખ દ્વારા જેવાનું સાધન જેમ ચમા છે તેમ જેવાવાળો આત્મા છે. સર્વદ્રવ્ય-સર્વક્ષેત્ર, સર્વકાળ ને સર્વભાવ-સર્વપર્યાને જોવાની. અને જાણવાની જબ્બર તાકાત આત્મા ધરાવે છે. આંખની જેમ કાન-નાક આદિ શબ્દ અને ગંધને જાણવાના સાધનો છે. મડદાના મુખમાં સાકર મૂકશે તે તે સાકરને સ્વાદ માણી શકવાનું નથી. કારણ કે એ જીભ દ્વારા સાકરના સ્વાદને અનુભવ કરાવનાર આત્મા છે ને તે આ શરીરમાંથી ચાલ્યા ગયે. આ ઉપરથી તમે સમજી શકે છે કે જાણવું અને જેવું એ આત્માના મુખ્ય ગુણ છે. એને સ્વભાવ છે. આત્મા સિવાયના તમામ પદાર્થો જડ છે. છ દ્રવ્યમાં ચેતનદ્રવ્ય જે. કોઈ હોય તે તે આત્મા છે. અત્યારે આપણે આત્મા ઘાતકર્મોના ભાર નીચે દબાઈ ગયેલે છે એટલે આપણે જાણવા અને જોવા માટે પાંચ ઈન્દ્રિઓની જરૂર પડે છે. જ્યારે ઘતીકનો નાશ થશે ત્યારે આપણે આત્મા સર્વજ્ઞ અને સર્વદશી બની જશે. પછી જાણવા અને જોવા માટે ઇન્દ્રિઓની જરૂર નહિ પડે. જ્યારે આત્મા વિભાવમાં હોય છે ત્યારે તેને જમણ થાય છે. પણ આત્મા પિતાના સ્વભાવમાં હોય ત્યારે જરા પણ ભ્રમણ થતી નથી. આત્મા તે સ્વરૂપે શુદ્ધ અને Page #753 -------------------------------------------------------------------------- ________________ ૭૧૨ શારદા સરિતા પૂર્ણ છે. જેવી રીતે પાણી ચેપ્યું અને નિર્મળ હોય છે પણ જ્યારે એમાં કચર પડે હોય ત્યારે તે શુદ્ધ પાણી પણ અશુદ્ધ ને ડહોળું દેખાય છે. એ અશુદ્ધતા અને ડહેળાપણું પાણીમાં કચરાના સંયોગથી આવેલું છે. પણ પાછું તે શુદ્ધ છે. કચરો નીચે બેસી જતાં પાણી નિર્મળ દેખાય છે. તેમ આપણે આત્મા પણ સ્વરૂપે શુદ્ધ છે, નિર્મળ છે પણ વર્તમાનમાં કર્મરૂપી કચરાથી અશુદ્ધ બનેલું છે. એ કર્મની કાલિમાના કારણે અજ્ઞાનમાં આથડી રહ્યા છે. એ અજ્ઞાનતાને કારણે સત્ય વસ્તુનું ભાન થતું નથી. સત્ય વસ્તુનું ભાન કરાવી સત્યપંથે વાળનાર જે કઈ હોય તે તે સદ્ગુરૂ છે. તમે એવા ગુરૂ શોધે કે આત્મસ્વરૂપની પિછાણ કરાવી મેક્ષમાં પહોંચાડી દે. જેના મહેલે રત્નોથી જડેલા હતા તેવા જમાલિકુમાર સંસારને ભંગાર સમજી છોડવા માટે તૈયાર થયા. આજે તે કેઈનું સુંદર આધુનિક ઢબનું મકાન જોઈને બીજાને મહ થાય છે કે આનું શું મકાન છે? તમે ગમે તેટલા સુંદર બંગલા બંધાવશે તે પણ કંઈ મકાનના થાંભલામાં રત્ન નહિ જડા કે ભેંયતળિયામાં રત્ન નહિ જ. ત્યારે એ જમાનામાં આવા રાજમહેલે રત્નજડિત હતા. એક રાજાને ખાવા-પીવાન, હરવા-ફરવાને ને પહેરવા-ઓઢવાને ખૂબ શેખ હતે. ખાવા-પીવામાં દરરોજ નવી નવી વાનગીઓ બનાવડાવે. એ બધાં કરતાં સારાસારા કપડા પહેરવાનો એને ખૂબ શેખ હતે. રેજ નવાનવા કપડાં પહેરતે. એક દિવસ એને વિચાર થયે કે હું દરરોજ નવા નવા કપડા પહેરું છું. પણ હું મરી જઈશ ત્યારે મને આ લેકે કેવા કપડા પહેરાવશે? લાવ, હું મારી જાતે મરી જાઉં ત્યારે મારા દેહને પહેરાવવાના મારા કપડા તૈયાર કરાવી રાખું. ભારે કપડું લાવી તેના ઉપર હીરા-મતી અને પન્ના ટકાવીને મરણ પછી પહેરાવવાને પિશાક તૈયાર કરાવ્યું. આજે ઘણાં શ્રીમતને ઘેર બહેનના ચણિયાને કેઈ ચાંદીની તે કઈ સોનાની ઘૂઘરી ટૂંકાવે છે, ને સાડીની કિનારી ઉપર પણ સોનાની ઘૂઘરીઓ ટકાવે છે ત્યારે આ તે મોટા રાજા હતા. એમણે હીરા-માણેક ખેતી અને પન્ના જડાવી પાંચથી છ લાખ રૂપિયાને પોષાક તૈયાર કરાવ્યું. એને કપડા પહેરવાને ખૂબ શેખ હતે. એટલે જ દિવસ ઉગે ને પેલા પિોશાક સામું જુવે ને હરખાય. કે સરસ પિશાક છે! રે જ જોતાં જોતાં એને પહેરાવાનું મન થઈ ગયું લાવને પહેરી લઉં. એટલે તેમણે કપડા પહેરી લીધા. અહો! કેવા સરસ દેખાય છે કપડા ઉતારીને તેણે પોતાના મંત્રીને તથા પુત્રને બોલાવીને કહ્યું- જુઓ, હું મરી જાઉ પછી મારા મૃતકલેવરને આ કપડા પહેરાવજે. મંત્રી તથા પુત્ર કહે- ભલે એમ કરીશું. આમ કરતા દિવસ પસાર થાય છે. બે વર્ષ થઈ ગયા ત્યાં વળી પાછો રાજાને વિચાર આવ્યું કે આ લોકો મારા મરી ગયા પછી આ કપડા પહેરાવશે કે નહિ? લાવને એક. વાર પહેરી લઉં. બીજી વાર કિંમતી કપડા પહેર્યા ને પુત્રને કહ્યું જેજે છે. મારા મરણ Page #754 -------------------------------------------------------------------------- ________________ ૭૧૩ શારદા સરિતા પછી આ કપડા પહેરાવજો.' ભૂલતા નહિ. પુત્ર કહે છે ભલે પિતાજી. શજા વિચાર કરે છે કે આ બધા માશ માઢે હા.... હા.... તેા કરે છે. પણ પછી મને એ પહેરાવશે કે નહિ ? લાવને પરીક્ષા કરી જોઉં. રાજાને તાળવે પ્રાણ ચઢાવવાને પ્રયાગ આવતા હતા. એટલે એણે તાળવે પ્રાણુ ચઢાવી દીધા. શરીર તેા લાકડા જેવું થઈ ગયું. રાજા હાલતા-ચાલતા નથી, ખેલતા નથી. આ જોઇને કુંવર, પ્રધાન, રાણીએ બધા દોડી આવ્યા, રાજ્યમાં રાકકળ મચી ગઇ, વૈદ્યા અને ડાકટરોને ખેલાવ્યા. ખૂબ ઇલાજો કર્યા. બધા નિષ્ફળ ગયા. બધાએ કહ્યું કે રાજા મરણ પામ્યા છે એટલે રાજાને માટે પાલખી તૈયાર કરાવી. રાજાએ પ્રધાન તથા કુંવરને કહ્યું હતું કે હું મરી જાઉં ત્યારે મારા મૃતકલેવરને આ કપડા પહેરાવો, પણ પ્રધાન અને રાજકુમાર વિચાર કરે છે કે રાજા કહી ગયા તે ખરાખર છે. આપણે વચન આપ્યું પણ પાંચ-છ લાખ રૂપિયાની કિંમતના કપડા મડદાને પહેરાવવાથી શું? એ તે બળી જવાના છે ને હવે રાજા ક્યાં જોવા આવવાના છે? આ કપડા નથી પહેરાવવા, ખીજા પહેરાવી દે, એટલે રાજાને ખીજા કપડા પહેરાવી દીધા, પાલખીમાં બેસાડી દેવા જાય છે ત્યાં રાજાએ ધીમે ધીમે શ્વાસેાાસ નીચે ઉતારવા માંડયા એટલે હાથ-પગ હાલવા લાગ્યા તેથી બધાને થયું જુએ તેા ખરા ! જીવ પાછે! આવ્યા લાગે છે. ધીમે ધીમે કરતા રાજાએ આંખ ખાલી એટલે સૈાને આનંદ્ન થયા કે અહા ! આપણા રાજા સજીવન થયા, પ્રધાન–પુત્ર તેમજ પ્રજાને ખૂબ આનંદ થયે, પણ રાજાના મુખ ઉપર જરા પણ આનદં નથી. રાજાને પ્રધાન તેમજ રાજકુમાર પૂછે છે હે મહારાજા! આપ પુનઃજીવન પામ્યા એટલે દરેકના મુખ ઉપર આન છે ને આપના મુખ ઉપર આન કેમ નથી ત્યારે રાજા કહે છે. “મારૂ' કરીને માનેલ જે, મારૂં' જરીયે ના થયું, એથી જ આરૂં. આ હૃદય, સંસારથી ઉઠી ગયું” મને આનંદ કેવી રીતે થાય ? મે` અગાઉથી તમારી પાસે વચન માંગ્યું હતુ ને કે હું મરી જાઉં ત્યારે મને પેલા કિંમતી કપડા પહેરાવો. તે! તમે મને મરી ગયેલા માન્યા, તે તે કપડા કેમ ન પહેરાવ્યા ? હું મરી ગયેા ન હતેા પણ તમારી પરીક્ષા કરવા માટે મેં આ કાર્ય કર્યું હતું. પ્રધાન કહે છે સાહેબ! અમને એમ થયું કે આવા કિંમતી પેાશાક અતે મળીને રાખ થઈ જવાના છે ને! હશે તેા કાઇકવાર કુમાર પહેરશે, અમને માફ કરે. ત્યારે રાજા કહે છે તમે મારાથી જરાય ડરશે નહિ. એમાં તમારા દોષ નથી. પણ હું અત્યાર સુધી માનતા હતા કે પ્રધાન, પુત્ર, રાણી મારી અને રાજ્ય મારૂં એ મારાપણાના માહ ઉઠી ગયા ને આજે મારી આંખ ખુલી ગઇ કે મેં જેને મારૂ' કરીને માન્યું હતું તે મારૂ નથી. આ અસાર સંસાર ઉપરથી માર્ Page #755 -------------------------------------------------------------------------- ________________ ૭૧૪. શારદા સરિતા મન ઉઠી ગયું છે અને આ સંસાર કેદખાના ને લાગે છે. પુત્ર-રાણીઓ બધા રાજાને ખૂબ સમજાવે છે પણ રાજા કહે છે હવે મારે આ સંસારમાં રહેવું નથી. દેવાનુપ્રિય! જુઓ, આ રાજાને એક વખત કેટલે મેહ હ ! કેટલે શેખ હતો! પણ એક નાનકડી ચિનગારી લાગતાં એનું જીવન પલટાઈ ગયું, સંસાર ઉપરથી વિરક્તભાવ આવી ગયો. તમે કહો છે ને કે આ સુખભર્યો સંસાર કેમ છૂટે? પણ જ્યારે અંતરમાં વૈરાગ્ય આવે છે ત્યારે એ સહેજે છૂટી જાય છે. જમાલિકુમારને સંસાર અસાર લાગે છે. મારાપણને ભાવ ભૂલાઈ ગયું છે. એટલે માતાએ ગમે તેટલું સમજાવ્યા છતાં જરાય મન ડગ્યું નહિ. ભગવાન કહે છે ચૂિંટવાપણું કયાં છે? માટી કેરી હોય તે કેઈને ચુંટતી નથી. પણ એ માટીમાં પાણી નાંખી પલાળવામાં આવે તો હાથે ચૂંટે છે. ચીકાશ છે તે તેના ઉપર રજોટી ચુંટે છે. તેમ રાગ-દ્વેષ અને મોહની ચીકાશ છે ત્યાં ચૂંટવાપણું છે. જમાલિકુમારે રાગ-દ્વેષને પાતળા પાડ્યા હતા. માતા-પિતાની પરીક્ષામાં પાસ થઈ ગયા ને માતા-પિતાએ તેમને દિક્ષાની અનુમતિ આપી. ને પતિના વૈરાગ્યભર્યા વચન સાંભળીને તેની આઠ પત્નીઓએ પણ દીક્ષાની આજ્ઞા આપી. પછી તરત તેમણે કૌટુંબિક પુરૂષને બોલાવ્યા ને આજ્ઞા કરી કે હે દેવાનુપ્રિયે! તમે ક્ષત્રિયકુંડનગરને બહારથી ને અંદરથી સાફસૂફ કરાવીને સુગંધી જળને છંટકાવ કરાવે. નગર શણગારો ને આખા નગરમાં જાહેરાત કરે કે આપણું મહારાજાના પુત્ર ક્ષત્રિય જમાલિકુમાર ભગવાન મહાવીર સ્વામી પાસે દીક્ષા લેવાના છે. આ પ્રમાણે કરીને તમે મારી આજ્ઞા મને પાછી સોંપે. રાજ્યના ભંડારીઓને પણ આજ્ઞા કરી કે તમે રાજ્ય ભંડારમાંથી જરઝવેરાત આદિ પુષ્કળ દ્રવ્ય કાઢે. અમારા લાડકવાયી દીકશન કોડ પૂરા કરવા છે. ક્ષત્રિયકુંડ નગરમાં જમાલિકુમારની દીક્ષા માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કૌટુંબિક પુરૂએ મહારાજાના કહેવા પ્રમાણે નગર સક્સુફ કરીને સુગંધી જળનો છંટકાવ કરીને રાજાની આજ્ઞા પાછી સેંપી. હવે આગળ શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. “મુનિની હત્યા કરવા ધનશ્રીએ કાવત્રુ રચ્યું” ચરિત્ર-ધનશ્રીએ મુનિ ગૌચરી કરીને ક્યાં જાય છે તે જોવા માટે દાસીને મેકલી હતી. તે ગુપ્ત રીતે મુનિની પાછળ ગઈ. મુનિને તે દિવસે પારણું હતું. પણ બરાબર આહાર મળ્યું ન હતું. જે શેડો ઘણે આહાર મળે તે લઈને નગરદેવતા નામના બીજા ઉદ્યાનમાં ગયા. તે સમયે દિવસની છેલ્લી પિરસીને સમય થઈ ગયે. એટલે મુનિરાજ એક વિશાળ ઘટાદાર વૃક્ષ નીચે કાઉસગ ધ્યાનમાં ઉભા રહ્યા. એટલે થડે સમય દૂર ઉભી રહીને દાસીએ જોયું ને જાણ્યું કે હવે સૂર્યાસ્ત થવા આવ્યા છે એટલે મુનિરાજ અહીંથી બીજે સ્થાને જશે નહિ. તેથી દાસીએ આવીને ધનશ્રીને Page #756 -------------------------------------------------------------------------- ________________ ૭૧૫ શારદા સરિતા મુનિના સમાચાર આપ્યા. એટલે ધનશ્રીએ શું કર્યું તે સાંભળો. ધનશ્રીએ સુવર્ણના થાળમાં પૂજનની બધી સામગ્રી એકઠી કરીને નંદકને કહ્યું કે તમે બિમાર હતા ત્યારે ભગવતી નગર દેવીની મેં માનતા માની હતી કે કૃષ્ણ પક્ષની અષ્ટમીએ ઉપવાસ કરી મંદિરમાં આવી તારી પૂજા કરી રાતવાસો ત્યાં રહેવું. પણ હું પ્રમાદથી એ વાત ભૂલી ગઈ અને અષ્ટમી વીતી ગઈ. એટલે ભગવતી દેવીએ મને સ્વપ્ન આપ્યું તેથી દેવીના મંદિરે જવાની રજા માંગુ છું. નંદક સ્વભાવને ભદ્રિક હતો. તેને આ દુષ્ટ સ્ત્રી શા માટે જાય છે, વળી ગામમાં ધનદેવ મુનિ આવ્યા છે તે વિષયમાં ખબર ન હતી એટલે તેણે ધનશ્રીને જવાની આજ્ઞા આપી. તેથી બે સેવકને અને પહેલાં મોકલેલી દાસીને લઈને ધનશ્રી ઉદ્યાનમાં પહોંચી. મુનિ જે વૃક્ષ નીચે ધ્યાનાવસ્થામાં ઉભા છે તેની બાજુમાં દેવીનું મંદિર હતું એટલે ધનશ્રીએ તપસ્વી મુનિને જોયાં. ધનશ્રીએ દેવીના મંદિરમાં જઈને પૂજા કરી. પછી જમ્યા ને વિનેદ કરીને સૂઈ ગયા. પણ ધનશ્રીને ઉંઘ આવતી નથી. કારણ કે તેનું કાર્ય સિદ્ધ ન થાય ત્યાંસુધી તેને જંપ વળતો નથી. ધનશ્રીએ કરેલ મારણાંતિક ઉપસર્ગ - મધ્યરાત્રે ધનશ્રી ઉઠીને મુનિ પાસે ગઈ. મુનિને બાળવા માટે આજુબાજુમાં લાકડા શોધવા લાગી. આ દિવસે ત્યાં એક ગાડાવાળો સારી જાતિના કાષ્ઠોથી ભરેલું ગાડું લઈને તે જગ્યાએ આવ્યું હતું. ત્યાં તેના ગાડાની ધરી તૂટી ગઈ. તે સમયે લગભગ સૂર્યાસ્તનો સમય થઈ ગયેલું હતું. એટલે તેણે વિચાર કર્યો કે હવે આ લાકડા કેઈ નહિં લઈ જાય. સવારે આવીને લઈ જઈશ. એમ વિચાર કરીને ગાડાવાળે પોતાના બંને બળદે લઈને પિતાના ઘેર ગયે. આ લાકડાથી ભરેલું ગાડું ધનશ્રીએ જોયું. એટલે ધનશ્રીના મનમાં થયું કે આ સરસ લાકડા છે. આ ગાડું ભરીને લાકડા મારા કાર્યની સિદ્ધિ માટે કઈ મૂકી ગયું લાગે છે. આનાથી એ સાધુડાને બાળી મૂકીશ એમ વિચાર કરી ગાડામાંથી લાકડા લાવીને ધનદેવ મુનિની ચારે તરફ ગોઠવી દીધા. મુનિ તો વચમાં ઢંકાઈ ગયા. પણ મુનિ તે એટલા ધ્યાનમગ્ન હતા કે બહાર શું થઈ રહ્યું છે તેની ખબર ન પડી. દુષ્ટ ધનશ્રીએ તે આગ પ્રગટાવી અને લાકડા ભડભડ બળવા લાગ્યા ત્યારે મુનિ ધ્યાનમાંથી મુકત બન્યા. ધનમુનિની ભાવઅનુકંપા અને શુભ ભાવનાઓ :- પિતાની આસપાસ આગની જવાળાઓ પ્રગટેલી જોઇને મુનિના હૃદયમાં કરૂણુતાપ્રધાન ધ્યાનયેગ પ્રવર્તવા લાગે. નિર્મળ સ્વભાવવાળા, કાઉસગ્ગ ધ્યાનમાં રહેલા, અનુકંપા ચિત્તવાળા, અગ્નિની જવાળામાં બળતા મુનિ વિચાર કરે છે જે મહાન પુરૂષે મહાન કષ્ટ વેઠીને, ઉપસર્ગો અને પરિષહ સહન કરીને, અદ્ભુત સમભાવ રાખીને મેક્ષમાં ગયા છે તેમને ધન્યવાદ છે. હે આત્મા ! જેજે તું ભાન ભૂલતે. આજે તારી કસોટીને દિવસ છે. મુનિ આત્મા કહે છે હે ચેતન ! Page #757 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શારદા સરિતા મેરા કુછભી નહિ જલતા હૈ, જલે તે મેરા નાય મેરે કારણ કર્યો કે પ્રાણું વ્યર્થ નરકમેં જાય. મેરા કિસી સંગ વૈરભાવ નહીં, ફિરભી લેઉ ખમાય છે. શ્રોતા આ અગ્નિમાં મારું કંઈ બળતું નથી કે જે બળે છે તે મારૂં નથી. હે પ્રભુ! મારે આ જગતમાં કોઈની સાથે વૈરભાવ નથી. છતાં પણ જાણે અજાણે મારા નિમિત્તે કેઈને પણ દુઃખ થયું હોય તે વારંવાર ખમાવું છું. વારંવાર બધા ને ખમાવ્યા. પણું તેમના દિલમાં એક વાતનું દુઃખ થાય છે કે આ કોઈ મહાધીન જીવ મને બાળવાના નિમિત્તે પાપ બાંધી રહ્યો છે. મારા નિમિત્તે એ દુર્ગતિમાં જશે? અરેરે... હુ બળી જાઉં છું, મને દઝાય છે, કેઈ બચાવે તે સારૂં એવા ભાવ ન આવ્યા. પણ પિતાને બાળનાર પ્રત્યે પણ કેવી કરૂણા આવી! આ રીતે બળતાં બળતાં પણ કરૂણવંતમુનિ બાળનારની દયા કરે છે. આવી શુભ ભાવનાવાળા મુનિરાજને પાપિણી એવી ધનશ્રીએ બાળી મૂકયા છે. છેવટે “નમે અરિહંતાણું” કહેતાં મુનિના પ્રાણદેવ ચાલ્યા ગયા. સમાધિપૂર્વક કાળ કરીને મુનિરાજ સાતમા મહાશુક નામના દેવલોકમાં પંદર સાગરેપમની સ્થિતિવાળા મહર્ષિક દેવ બન્યા. આગ લગાકર સે ગઈ આકર, જહાં થે દાસીદાસ, અબલા નામ ધરાકર દુષ્ટા, કિતના કિયા દુસાહસ છે. શ્રોતા ધનશ્રી મુનિની આગળપાછળ અગ્નિ પ્રગટાવીને તરત મંદિરમાં ચાલી ગઈ. તેણે મંદિરમાં પ્રવેશ કર્યો તે વખતે તેની દાસી જાગી ગઈ ને પૂછયું સ્વામીની ! તમે અત્યારે ક્યાં ગયા હતા ત્યારે ધનશ્રીએ જવાબ આપ્યો કે હું તે મધ્યરાત્રિની સંધ્યાએ દેવીના મંદિરની પ્રદક્ષિણા કરવા ગઈ હતી. બીજે ક્યાંય નથી ગઈ. એટલામાં દાસીએ પ્રકાશ જે. આ ભડકે શેને હશે? એમ બેલીને પાછી સૂઈ ગઈ. પ્રભાત થયું. નેકરોને કંઈક ભેટશું આપીને ધનશ્રી પિતાના ઘર તરફ ચાલી. જતાં માર્ગમાં વૃક્ષ નીચે બળી ગયેલા મુનિને દાસીએ જોયા, નેકરેએ જોયા ત્યારે દાસી તથા નેકરે બોલી ઉઠયા. અહો ! આપણે કાલે ગયા ત્યારે એક મુનિ ધ્યાનમાં ઉભા હતા. એ મુનિને રાત્રિમાં કેઈએ બાળી મૂક્યા લાગે છે. મુનિ પતે બળી ગયા હતા પણ તેમને રજોહરણ, પાત્ર બધા ઉપકરણે ત્યાં પડ્યા હતા. આવું અકાર્ય કોણે કર્યું હશે? એમ કરેએ દાસીને પૂછયું ત્યારે ધનશ્રી બેલી આપણને તેની શી ખબર પડે? હું કંઈ જાણતી નથી. પણ દાસીના મનમાં થયું કે આ મુનિ ક્યાં જાય છે તે જોવા માટે શેઠાણીએ મને સેક્સી હતી. વળી અડધી રાત્રે તે બહાર ગઈ હતી ને મેં તે સમયે આ જગ્યાએ પ્રકાશ જે હતો તેથી આ વાતનું રહસ્ય સમજી શકાતું નથી. પણ મને એટલી ખાત્રી થાય છે કે આ બાઈએ જ મુનિને બાળ્યા છે. એણે તે પાપ કર્યું ને Page #758 -------------------------------------------------------------------------- ________________ ૭૧૭. શારદા સરિતા મને પણ ભેગી પાપમાં જોડી છે. દાસી ખૂબ પશ્ચાતાપ કરવા લાગી. આમ કરતાં બધા ઘેર પહોંચ્યા. મુનિની હત્યા કરનારની શેાધ: સવાર પડતાં પેલા લાકડાને ગાડાવાળે ત્યાં આવી પહોંચે ને પિતાના લાકડા શોધવા લાગ્યો. એટલામાં ત્યાં મુનિના ઉપકરણો જોયા. મુનિ તે બળીને ખાખ થઈ ગયા છે. એટલે તેમના હાડકા દેખાય છે ને રાખનો ઢગલો પડે છે. નકકી મારા લાકડાથી આ મુનિને કઈ પાપીએ બાન્યા લાગે છે. હું કે અભાગી કે મારા લાકડાનો મુનિને બાળવામાં ઉપયોગ થયે! હું મરીને દુર્ગતિમાં જઈશ. આ નગરમાં આવા પવિત્ર મુનિને કેણે બાળ્યા? લાવ, હું જઈને જાણ કરૂં. એટલે તરત તે રાજા પાસે ગયે ને બનેલી હકીકત જણાવી. આ સાંભળી મહારાજા કોપાયમાન થઈને બેલ્યા મારી નગરીમાં કેણ દુષ્ટ છે કે આવા પવિત્ર મુનિને બાળી નાંખ્યા. રાજાએ કેટવાલને હુકમ કર્યો કે મુનિની હત્યા કરનારને પકડી લાવો. કેટવાલે દેવીના મંદિરે જઈને પૂજારીને પૂછયું કે આજે રાત્રે અહીં કેઈ આવ્યું હતું? ત્યારે પૂજારી કહે છે બીજું તો કોઈ હોતું આવ્યું પણ સમુદ્રદત્તની પત્ની ધનશ્રી તેના નેકરે અને દાસીને લઈને રાત્રે પૂજા કરવા આવેલી ને અહીં રાત રહી હતી. ત્યારે પૂજારીને પૂછ્યું કે રાત્રે શા માટે અહીં રહી હતી? પૂજારી કહે છે એ મને ખબર નથી. કોટવાલે વિચાર કર્યો કે આજે અષ્ટમી, નવમી કે ચતુર્દશી નથી તે પછી અહીં રહેવાનું કારણ શું? નકકી એ સ્ત્રીએ મુનિને બાળ્યા હશે. લાવ સમુદ્રદત્તને ઘેર જાઉં. ત્યાંથી બધી હકીક્ત જાણી શકાશે. એટલે ત્યાં જાય છે તે ધનશ્રીની દાસી બારણામાં ઉભી હતી તેને કેટવાલે પૂછ્યું કે સાર્થવાહની પત્ની ઘરમાં છે કે નહિ? કેટવાલને જોઈને દાસી ગભરાઈ ગઈ. ને ગભરાતાં ગભરાતાં પૂછયું કે તેનું શું કામ છે? ત્યારે કેટવાલ કહે છે તમે ગઈ રાત્રે પવિત્ર સંત મુનિરાજની હત્યા કરી છે ને પાછી શાહ થાય છે? ત્યારે દાસી કહે છે ભાઈ ! મને માફ કરે. મેં મુનિને બાળ્યા નથી. પણ ગઈ કાલે બપોરે મુનિ અત્રે ગૌચરી માટે આવ્યા હતા ને તેઓ ગૌચરી લીધા વિના પાછા ફર્યા ત્યારે મારા શેઠાણીએ મને કહ્યું કે આ મુનિ કયાં જાય છે ને ક્યાં રહે છે તેની તું તપાસ કરી આવ ને મને કહે. એટલે હું તપાસ કરી આવી, અને શેઠાણુને કહ્યું—પણ શેઠાણ આવું પાપકાર્ય કરશે તેની મને ખબર ન હતી. પછી સાંજે અમે દેવીની પૂજા કરવા ગયા ને રાત્રે ત્યાં રહ્યા. રાત્રે બાર વાગે શેઠાણી બહાર ગયા હતા પણ તેમણે શું કર્યું તેની મને ખબર નથી. કેટવાલ કહે છે તું નિર્ભય રહે, એ દુષ્ટ ધનશ્રી કયાં છે? એને ચહેરો જોઉં એટલે મને ખબર પડી જશે કે એણે આ પાપ કર્યું છે કે નહિ! Page #759 -------------------------------------------------------------------------- ________________ ૭૧૮ શારદા સરિતા ધનશ્રી અંદરના રૂમમાં બેઠી હતી. આ સમયે નંદક તે બહાર ગયો હતે. એને પિતાની સ્ત્રીએ આવું દુષ્કાર્ય કર્યું છે તેની તેને ખબર પણ નથી. હવે કેટવાલ ધનશ્રીને પકડશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૮૨ આ સુદ ૬ને મંગળવાર તા. ૨-૧૦-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંતકરૂણાનિધી કહે છે હે ભવ્ય જીવો! રાગ અને દ્વેષ એ કર્મના બીજ છે. બીજ સજીવન હશે ત્યાં સુધી એને વરસાદ આદિ અનુકૂળ સાધન મળતાં પાક થાય છે. તેમ રાગ અને દ્વેષનું બીજ સજીવન હશે ત્યાંસુધી સંસારરૂપી વૃક્ષ ફૂયું-ફાલ્યું રહેશે. રાગ બે પ્રકાર છે. એક પ્રશસ્ત રાગ અને બીજે અપ્રશસ્ત રાગ. દેવ-ગુરૂ અને ધર્મને રાગ એ પ્રશસ્ત રાગ છે. સંસારના દરેક પદાર્થો પ્રત્યેને રાગ એ અપ્રશસ્ત રાગ છે. પ્રશસ્ત રાગ એ મનુષ્યને ધર્મની રૂચી કરાવનાર છે. આત્માને જ્યારે ધર્મ પ્રત્યે શ્રધા થાય છે ને સમકિત પામે છે ત્યારે તેને સંસાર અસાર લાગે છે. એટલે સંસારના પદાર્થો પ્રત્યે જે પ્રેમભાવ અને રસ હતું તે ઘટવા માંડે છે અને દેવ-ગુરુ અને ધર્મ પ્રત્યે પ્રેમ વધવા માંડે છે. એટલે આત્માને સાચે ખ્યાલ આવે છે કે અત્યાર સુધી હું ભૂલ્યો, સંસારમાં રૂ ને ચોર્યાશીના ચક્કરમાં મૂળે, તેનું કારણ સંસાર સાર લાગતું હતું. હવે સમજી લે કે દેવ-ગુરૂ અને ધર્મ એ સાર છે ને સંસારરૂપ સમુદ્રમાંથી તારનાર છે. ને એનાથી મારે ઉદ્ધાર છે એમ હવે મને સમજાયું. આજ સુધી સંસારસાગરમાં ડૂબાડનાર એવા સાધનને તું રાગી બન્યું હતું. જેના રાગથી તું અનંતકાળ સંસારમાં રખડ, નરક ને નિગદમાં રૂ ને ત્યાં પારાવાર દુઃખો તેં રડી રડીને ભોગવ્યા. એક ભકત પ્રભુને પિકાર કરીને કહે છે નાથી મેં નરકમાં કેવા કેવા દુઃખ વેઠયા છે. લબકારા કરતી કાળી વેદનાએ સહેતા સહેતા વર્ષોના વર્ષે સ્વામી મેં વીતાવ્યા ત્રાસમાં એ....અરે મલકનું જ્યાં પૂરું થયું આઉખું ત્યાં થો રે જન્મ મારે જાનવરના લેકમાં દુખડા નરકમાં જીવ ગમે ત્યાં અનંતીભૂખ, અનંતી-તરસ, ગરમી-ઠંડી બધું પરાધીનપણે કેટલું વેઠયું છે? એ નરકમાં પરમાધામીએાએ તાડનમાડન કર્યા તે વખતે કારમી ચીસે મુખમાંથી નીકળી જતી હતી. ત્યાં કોઈ દુઃખમાં ભાગ પડાવવા નથી આવ્યું. Page #760 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા, ૭૧૯ આ ત્રાસ વેઠતાં વેઠતાં વર્ષોના વર્ષો ચાલ્યા ગયા ને ત્યાં આયુષ્ય પૂર્ણ થયું એટલે મારો જન્મ જનાવરમાં થયે, ત્યાં પણ પરાધીનપણે આ જીવે કેટલા દુઃખ વેઠયા છે? હું તિર્યંચમાં ગયો ત્યાં મારા ગજા ઉપરાંત મારા માલિકે ગાડામાં માલ ભરાવ્યું. એ ભાર ખેંચતા પરસેવાથી રેબઝેબ થઈ જતો શ્વાસ ધમણ જેમ થઈ જતું. એ બે ખેંચીને ચાલી ન શકાય ને સહેજ ઉભા રહી જવાય તે ઉપરથી લાકડીના માર પડે. આરડીના ગોદા મારે. આ બધું પરાધીનપણે કેટલું સહન કર્યું છે ! તિર્યચમાં ન જવું હોય તો બેટા તલા અને બેટા માપ રાખવા આ બધું છેડી દેજે. જીવની સાથે કંઇ આવવાનું નથી. ચતુર્ગતિ સંસારમાં ભટકીને દુઃખ ભોગવવાનું છે. - હવે તમને સમજાઈ જવું જોઈએ કે સંસારમાં રહીને સુખની આશા રાખવી તે ધૂમાડાને બાચકા ભરવા જેવું છે. ધૂમાડામાં ગમે તેટલા બાચકા ભરે તે હાથમાં કંઈ આવે ખરું? તેમ સંસારમાં સુખ મેળવવા માટે ગમે તેટલા બાચકા ભરે પણ સુખ મળે છે ખરૂં? સુખ મળ્યું નહિ ને આટલા જન્મો નિરર્થક ગયા. આવા વિચારો અંતરમાં આવે તે રાગ-દ્વેષ–હાદિ કષા મંદ પડે છે. પરિણામે આત્માને પોતાના સ્વરૂપની પિછાણ થાય છે. પરભાવમાંથી પાછા હઠી નિજભાવમાં રમણતા કરે છે. હું કોણ છું? મારું સ્વરૂપ શું છે? કોણ મારૂં ને કેણ પરાયું ? એનું એને ભાન થાય છે અને ભૂતકાળમાં કરેલી ભૂલને પશ્ચાતાપ થાય છે આજ સુધી દેવ-ગુરૂ અને ધર્મની આરાધનામાં આળસ પ્રમાદ કર્યો. પરસુખ અને પરઆનંદમાં મારા અનંત જન્મ એળે ગયા. માટે હે ચેતન ! હવે તું પરવસ્તુને રાગ છેડી દે. કારણ કે તે વસ્તુઓ તારી નથી ને તારા આત્મા માટે ઉપયોગી નથી, તને હિતકારી નથી પણ અંતે એ તને દગો આપનારી છે. એ બધી વસ્તુઓ તને એકાંત હાનિકર્તા છે, માટે આ બધી પીદ્દગલિક વસ્તુઓના રાગનો ત્યાગ કરે અને તારા આત્મારૂપી બાગને ગુણરૂપી પુષ્પોથી શણગારી દેવ-ગુરૂ અને ધમની ઉપાસના કર અને તેમાં તલ્લીન બને. આ જગતમાં જે કઈ તારૂં હિતા કરનાર હોય તો તે વીતરાગ પરમાત્મા, ત્યાગી સગુરૂઓ અને વીતરાગ કથિત ધર્મ છે. એટલે વાસ્તવમાં તારું કોણ? એટલું ડાયરીમાં નેંધી રાખે. દેવ-ગુરૂ અને ધર્મ સિવાય આ જગતમાં તારું કંઈ નથી. આજ સુધી સાચી સમજણના અભાવે આત્માએ અવળે પુરૂષાર્થ કર્યો. જવું હતું મદ્રાસ તરફ ને ચાલવા માંડયું અમદાવાદ તરફ, તે એ વ્યકિત ક્યારે પણ મદ્રાસ પહોંચી શકશે? તેવી રીતે આત્મા સિવાયની અન્ય વસ્તુઓને પિતાની માની ક્ષણેક્ષણે તેનું રટણ કર્યું છે. એની પાછળ ભવભવમાં પ્રાણ પાથર્યા છતાં એ પિતાની ન થઈ તે ન થઈ. કારણ કે એ પિતાની હતી નહિ. પણ જીવ જમમાં પડયે હતું. મારું ઘર, મારે પુત્ર મારી પત્ની, મારી માતા, મારા બાપ. આ રીતે મારાપણાનું મમત્વ કરી Page #761 -------------------------------------------------------------------------- ________________ ૭૨૦ શારદા સરિતા અનંતકાળ વીતાવ્યું. ભગવાન કહે છે હવે તારી ભૂલને સુધાર અને જીવનની દિશા બદલી નાંખ. દિશા બદલાય તે દશા બદલાય. મને તારનાર જે કઈ હોય તે દેવ-ગુરૂ અને ધર્મ છે ને એ મારા સાચા સગા છે. આ પ્રમાણે રટણ કરે અને તેના ચરણે તન-મન અને ધન સર્વસ્વ અર્પણ કરે ને એ મારા આધાર, એ મારા માલિક છે એ પ્રમાણે દઢ નિશ્ચય કરી લો જેથી તમારું સમ્યક્ત્વ દઢ થશે, નિર્મળ થશે ને વિકાસ થશે અને અંતરમાં અને પ્રકાશ થશે. અનાદિકાળથી પરિભ્રમણ કરતા આ આત્માને આજ સુધી સુગુરૂ-સુદેવ અને સુધર્મની પ્રાપ્તિ થઈ ન હતી. આ મનુષ્યજન્મ પામીને દેવેને પણ દુર્લભ વસ્તુઓ તમને મળી છે તે સમજે કે હું કે ભાગ્યવાન છું! મેક્ષે જવાની માનવભૂમિમાં મારો જન્મ થયે. જેમ માતાથી વિખૂટા પડેલા બાળકને તેની માતા મળે તે કેટલો આનંદ થાય છે. તેમ વર્ષોથી જે ભૂમિને ઝંખતો હતું તે પવિત્ર ભૂમિ ઉપર આવવાનું મને ભાગ્ય મળ્યું. જેમ કેઈના ઘરમાંથી રને ચરૂ અચાનક નીકળે તો તેને કેટલો આનંદ થાય છે. મેક્ષે જવા માટે આ અપૂર્વ રત્નોના ચરૂ સમાન દેવ-ગુરૂ અને ધર્મ મળ્યા પછી આનંદ કેમ ન થાય? પેલા ચરૂ તે ક્ષણિક છે. આ જીવન પૂરતા છે. ત્યારે ધર્મરૂપી મહાન ચરૂ તે જન્મજન્મ જીવની સાથે રહેનારે, સાથે ચાલનાર અને અંતે ભવસાગરને પાર કરાવનાર છે. આત્મકમાણી કરવાને જે શુભ અવસર મળે છે, સુંદર તક મળી છે તે ફરી ફરીને નહિ મળે. માટે પ્રમાદને ત્યાગ કરી ધર્મમાં બળ અને વીર્ય ફેરવે તે જરૂર આત્માને વિજય થશે. આ ઉત્તમ યોગ અને સાધનસામગ્રી પ્રાપ્ત કરીને જર-જમીન અને જેરૂનો મોહ ત્યજી, પરમાત્માને ભજી, શીયળને શણગાર સજી આત્માને નિર્મળ બને. ધર્મની આરાધના કરવામાં જરા પણ પ્રમાદ ન કરશે અને ધર્મની વિરાધનાથી દૂર રહેજે. સમકિતદષ્ટિ આત્મા વિરાધનાને ઝેર સમજી એનાથી સદા દૂર ભાગે. મારી ઉત્તમ આરાધના રૂપી અમૃતમાં જે વિરાધના રૂપી વિષનું ટીપું પડી જશે તે મારું અમૃત વિષમાં પરિણમશે. એવો કેણ મૂર્ખ હેય કે વર્ષોથી ધર્મની આરાધના કરી મૂડી ભેગી કરી અને વિરાધનામાં પડીને મૂડીને મૂળમાંથી સાફ કરી નાંખે! અંતે પસ્તાવાને વખત આવે. માટે સમજીને સમયને ઓળખી સાવધાન બને. આચારાંગ સૂત્રમાં ભગવાન કહે છે કે તi નાહિં વંgિ / જે માણસ સમયને ઓળખે તેનું નામ પંડિત. અર્થ અને કામની સાધના તે ભભવ કરી પણ તેનાથી કંઈ વળ્યું નહિ ને માનવજીવનને પામીને હારી ગયા. જ્ઞાની કહે છે કે અર્થ એ તો અનર્થનું મૂળ છે. એક ઉદાહરણ દ્વારા આપને સમજાવું. એક વખત ચાર મિત્રે મુસાફરી કરવા નીકળ્યા. ફરતા ફરતા એક જંગલમાં આવ્યા. રાત પડી ગઈ તેથી ત્યાં રોકાવાનું નકકી કર્યું કે ચારે જણુએ વારાફરતી જાગવું, કારણ કે અટવી છે. કેઈ લૂંટી ન જાય માટે. જુઓ એક સામાન્ય Page #762 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા અટવીને પાર કરવા માટે પણ કેટલી સાવધાની રાખવી પડે છે. તે જેને ચતુર્ગતિ રૂપ સંસાર અટવી પાર કરવી હોય તેને કેટલી સાવધાની રાખવી જોઈએ! રાત્રીના પ્રથમ પહોરે એક મિત્ર ખુલ્લી તલવારે પહેરો ભરે છે ને બીજા ત્રણ મિત્રો ઉંધી ગયા છે. ડીવાર પછી ઉચેથી અવાજ આવે પતામિ પડું! ત્યારે પહેરે ભરનાર મુસાફરે ઉંચે જોયું તે એક સુવર્ણ પુરૂષ તેના જેવામાં આવ્યો. સુવર્ણ પુરૂષ કહે છે હું પડું ? આજે તો પાળુ જોઈને ભલભલાનું મન શીળું બની જાય છે. આ મુસાફરનું મન પીળું જોઈને શીળું બન્યું ને તેણે કહ્યું “પડી. સેનાને પુરૂષ પડવા માંગતા હોય તે કોણ ના પાડે? ત્યારે સામેથી આવ્ય-પડુ તે ખરે પણ “સનર્થ વજાનિ સન્તિ ” અનર્થ બહુ છે બોલ પડુ ? આ સાંભળી મુસાફર વિચાર કરવા લાગે કે જેની પાછળ અનર્થ હોય તે સુવર્ણપુરૂષ શા કામને? આમ વિચાર કરી મુસાફરે ના પાડી. આમ કરતાં રાત્રીને બીજો પહોર આવ્યા ત્યારે પણ તેમ જ બન્યું. ત્રીજા પહારે પણ તેમ બન્યુ પણ બધાએ ના પાડી. છેવટે ચોથાને વારે આવ્યો ને અવાજ આ “પુતાનિ” પડુ? ઉંચે જોયું તે સેનાને પુરૂષ હતું. તરત ચોથા મિત્રે કહ્યું પડ’. વિલંબ ન કર. પણ સામે અવાજ આવ્યો કે અનર્થ વદુરનિ સત્તિા પડું તે ખરે પણ પાછળ અનર્થ બહુ છે. ત્યારે ચોથા મિત્રે વિચાર કર્યો કે લક્ષ્મી કંઈ અનર્થ વિના થડી મળે છે. લક્ષ્મીના લેભે અનર્થ જાણવા છતાં હા પાડી. ભલે અનર્થ આવે પણ તું તારે પડ. તરત સુવર્ણપુરૂષ ધબ કરતે નીચે પડે. જોરદાર અવાજ આવ્યું. તેથી સૂતેલા ત્રણે મિત્રે જાગી ઉઠયા અને બધાએ સુવર્ણપુરૂષ જોયો અને સૌ તેને લેવા તૈયાર થયા. ત્યારે મિત્ર કહે છે ખબરદાર! એને અડયા છો તે ! મારા કહેવાથી એ સુવર્ણપુરૂષ પડે છે. આમાં તમારે જરા પણ હક નથી માટે આપ દૂર રહો. બધા કહે કે અમારો સૈન હક્ક છે. છેવટે લડાઈ થઈ, તલવારે ઉડી ને ચારે જણું મૃત્યુ પામ્યા. સુવર્ણપુરૂષ ત્યાં ને ત્યાં પડી રહ્યો. કેઈના હાથમાં ન આવ્યો. આ રીતે ભગવાન કહે છે ધન એ અનર્થનું મૂળ છે. એના ખાતર અંદગી ફના કરી નાંખવી એ સમજુ મનુષ્યનું કર્તવ્ય નથી માટે સમયને અને હાથમાં આવેલી અમૂલ્ય તકને ઓળખે. જેના અંતરમાં આત્મકલ્યાણની કેડીએ જવાની પ્યાસ જાગી છે તેવા જમાલિકુમારને દીક્ષાની આજ્ઞા મળી ગઈ. એના અંતરમાં અપૂર્વ આનંદ થયો. બસ, હવે જલ્દી દીક્ષા લઉં ને કર્મની ભેખડેને તેડી નાંખ્યું. બંધુઓ ! તમે જમાલિકુમારની જેમ દીક્ષા ન લઈ શકે તે ખેર, પણ જેમ બને તેમ વધુ ધર્મ આરાધના કરું, બ્રહ્મચર્યનું પાલન કરું, સદાચારી બનું, આરંભ બને તેટલા ઓછા કરું અને જે દીક્ષા લે છે તેને ધન્ય છે. મને પણ આવો ધન્ય અવસર જલ્દી પ્રાપ્ત થાય એવી ભાવના ભા, આટલું કરશે તે પણ કયારેક દીક્ષા લેવાની ભાવના જાગશે. બા. Page #763 -------------------------------------------------------------------------- ________________ ૭૨૨ શારદા સરિતા જમાલિકુમારના માતા-પિતાએ કૌટુંબિક પુરૂષને આજ્ઞા કરી હતી કે ક્ષત્રિયકુંડ નગરને અંદરથી ને બહારથી સાફ કરશે. સુગંધી જળને છંટકાવ કરવો ને ખૂણે ખૂણેથી કચરો સાફ કરે. એ પ્રમાણે કરીને કૌટુંબિક પુરૂષએ આજ્ઞા પાછી આપી. ત્યાર પછી ફરીને પણ કૌટુંબિક પુરૂષને તેમણે આજ્ઞા કરી કે - खिप्पामेव भो देवाणुप्पिया-जमालिस्स खत्तियकुमारस्स महत्थं महग्धं, महरिहं विपुल निक्खमणा भिसेयं उवट्ठावेह। હે દેવાનુપ્રિય! જમાલિકુમારને મહા અર્થવાળ, મહામૂલ્ય અને મહાપૂજ્ય મોટે દીક્ષાને અભિષેક જલ્દી તૈયાર કરો. માતા-પિતાના મનમાં એવા ભાવ જાગ્યા છે કે મારે લાડીલે એકનો એક હૈયાના હાર જે દીકરો દીક્ષા લે છે, તે અમે એને દીક્ષા મહત્સવ ખૂબ દ્રવ્ય ખર્ચીને સારી રીતે ઉજવીએ. એટલે કૌટુંબિક પુરૂને દીક્ષા મહત્સવ માટે જે જે તૈયારી કરવી જોઈએ તે જલ્દી કરવાની આજ્ઞા આપી. તેથી કૌટુંબિક પુરૂએ દીક્ષાના અભિષેકની સંપૂર્ણ તૈયારી કર્યા બાદ રાજાને તેમની આજ્ઞા પાછી મેંપી. હવે તેના માતા-પિતા શું કરે છે. "तए णं तं जमालि खत्तियकुमारं अम्मापियरो सीहासण वरंसि पुरत्थाभिमुहं निसीयाति, निसियावेत्ता अट्ठसएणं सोवणियाणं कलसाणं एवं जहा रायप्पसेणइज्जेजाव अट्ठसएणं भोमेज्जाणं कलसाणं सविट्ठिए जाव महया रुवेण महया महया निक्खमणाभिसेगेणं अभिसिचन्ति ।" - ત્યાર પછી તે ક્ષત્રિય જમાલિકુમારને તેમના માતા-પિતાએ સુવર્ણના રત્નજડિત ઉત્તમ સિંહાસન ઉપર પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેસાડયા. બેસાડીને ૧૦૮ સુવર્ણના, ૧૦૮ રૂપાના, ૧૦૮ મણિના, ૧૦૮ સેનામણિના, ૧૦૮ રૂપમણિના, ૧૦૮ સેનારૂપ મણિના, ૧૦૮ માટીના કળશે સુગંધિત પાણી વડે ભરીને સ્નાન કરાવ્યું. ને માટી અદ્ધિ વડે, મેટા મેટા શબ્દ વડે, મોટા મોટા નિષ્કમણાભિષેકથી તેને અભિષેક કરે છે. જમાલિકુમારને તેના માતા-પિતાએ ખૂબ ઉત્સાહપૂંક સ્નાન કરાવ્યું ને તેનો અભિષેક કર્યો. ત્યાર પછી તેના માતા-પિતા હાથ જોડી તેને જ્ય-વિજય શબ્દોથી વધારે છે કે હે દીકરા! તું સંસાર છોડી સંયમી બને છે. કર્મશત્રુઓ ઉપર વિજય મેળવવા જાય છે. તે તારો એ આધ્યાત્મિક સંગ્રામમાં જય હે. વિજય હો, એમ જ્ય-વિજય શબ્દથી વધાવ્યા પછી શું કહે છેएवं वयासी भणं जाया ! कि देमो ? किं पयच्छामो किणावाते अट्ठो? तए णं से जमालि खत्तियकुमारे अम्यापियरो एवं वयासी इच्छामिणं अम्मयाओ। कुत्तियावणाओ रयहरणं च पडिग्गहंच आणेह सयसहस्सेण कासवगं सद्दावेह ।" Page #764 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૭૨૩ હે પુત્ર! અમે તને શું દઇએ? શું આપીએ? બોલ, હવે તારી શી ઈચ્છા છે? તારે જે જોઈએ તે આપીએ ને તું કહે તેમ કરીએ. ત્યારે ક્ષત્રિય જમાલિકુમાર માતા-પિતાને કહે છે તે માતા-પિતા ! શીવ્ર આપણા ખજાનામાંથી ત્રણ લાખ સોનૈયા લઈને તેમાંથી બે લાખ સેના વડે કુત્રિકાપણથી એક રજોહરણ અને એક પાત્ર લાવે ને એક લાખ સોનીયા આપીને એક હજામને બોલાવે. એ પ્રમાણે જમાલિકુમારે તેના માતા-પિતાને કહ્યું, હવે માતા-પિતા શું કરશે તેના ભાવ અવસરે કહેવાશે. ધનથી પકડાઈઃ ચરિત્ર: ધનદેવ અને ધનશ્રી બંને એક રાશીના નામ પણ બંનેના કામ જુદા છે. એક જીવ ભવભવમાં કેટલી ક્ષમા રાખે છે જ્યારે બીજો કેવા પાપ કરે છે.ગુણસેનને જીવ દરેક ભવમાં જળ બને છે તે અગ્નિશમને જીવ જવાળા બને છે. ધનશ્રીએ પૂર્વના નિયાણને કારણે ધનદેવને મુનિપણમાં બાળી નાંખીને પિતે આનંદ માનવા લાગી. પણ એને કયાં ખબર છે કે મારું પાપ પ્રગટ થયા વિના નહિ રહે. કેટવાલ કહે છે ધનશ્રી કયાં છે. મને બતાવે. તેથી અંદરના રૂમમાં ધનશ્રી બેઠી હતી ત્યાં આવે છે. કેટવાલના મુખ ઉપર કેધ દેખાય છે. આને જોતા ધનશ્રી ધ્રુજવા લાગી. જે માણસે પાપ કર્યું હોય છે તેનું હૃદય ધ્રુજે છે પણ જેણે પાપ કર્યું નથી હોતું તેને ધ્રુજારી થતી નથી. કેટવાલ સમજી ગયો કે નકકી આ સ્ત્રીએ મુનિને બાળ્યા હશે એ એના ચહેરા ઉપરથી દેખાઈ આવે છે, એટલે કોટવાલ તાડુકીને કહે છે ધનશ્રી ! મહારાજાએ મને મુનિની ઘાત કરનારની શોધમાં મોકલ્યો છે. તપાસ કરતા ખબર પડી કે તમે રાત્રે દેવીના મંદિરમાં સૂતા હતા માટે મને તમારા ઉપર શંકા છે. મુનિની હત્યા કરવામાં તમારે હાથ લાગે છે. તે ચાલે ઉઠે, રાજાની પાસે. આ સાંભળીને ધનશ્રી ગભરાઈ ગઈ. ભયથી થરથર ધ્રુજવા લાગી ને ધરતી ઉપર પડી ગઈ. કોટવાલ સમજી ગયા કે આને મુનિની હત્યા કરી છે. એને ખૂબ ધમકાવી. કેટલા માણસે ત્યાં એકઠા થઈ ગયા. આ તરફ નંદક (સમુદ્રદત) બજારમાંથી ઘેર આવતો હતો ત્યાં વચમાં લોકો પાસેથી જાણવા મળ્યું કે એની પત્ની ધનશ્રીએ મુનિની હત્યા કરી છે ને કોટવાલ એને પકડવા આવ્યું છે એટલે નંદકના મનમાં નક્કી થયું કે આ પાપણ સ્ત્રીએ આવું અકાર્ય કર્યું હશે. અને તે પકડશે. પણ જે હું ઘેર જઈશ તે મને પણ પકડી જશે એના કરતાં કયાંક ભાગી જાઉં. નંદ તો ત્યાંથી બીજે રસ્તે કયાંક ચાલ્યો ગયો. ધનશ્રીને પકડીને મહારાજા પાસે લઈ ગયા ને કેટવાલે સર્વ વૃતાંત રાજાને કહો. ધનશ્રીને જોઈને રાજાએ વિચાર કર્યો કે આવી મુખાકૃતિવાળી કેમળ સ્ત્રી આવું કઠોર-નિર્દય કાર્ય કરે ? છતાં એના ઉપર શંકા છે તેથી રાજાએ એને પૂછ્યું Page #765 -------------------------------------------------------------------------- ________________ ૭૨૪ શારદા સરિતા બહેન! તું રાત્રે દેવીના મંદિરે કેમ ગઈ હતી? રાજાને પ્રશ્ન સાંભળતા ધ્રુજી ઉઠી ને બીકની મારી બેલી શકી નહીં. એટલે રાજાની શંકા દઢ થઈ. રાજાએ પૂછયું તું કયાંથી આવી છું? અને તેની પુત્રી છું? ત્યારે તેણે કહ્યું આ નગરમાં વસતા સમુદ્રદત્તા સાર્થવાહની ધનશ્રી નામની પત્ની છું ને સુશર્મનગરના પૂર્ણભદ્ર શેઠની પુત્રી છું. ધનશ્રીના કહેવાથી રાજાએ સમુદ્રદત્તની ખૂબ શેધ કરાવી પણ એને પત્તો લાગે નહિ. આ રાજા ખૂબ વિવેકી ને ન્યાયી હતું. એટલે તેણે વિચાર કર્યો કે ભયની મારી કદાચ મારી પાસે સત્ય નહિ બેલે. પણ એના વજન પાસે બોલશે એમ વિચારી તેના કુળની પરંપરા અને ઓળખાણ જાણવા માટે રાજાએ પૂર્ણભદ્ર પાસે આ હકીકત જણાવતો એક પત્ર લખીને લેખવાહકને મેકલ્યો. ત્યાં સુધી ધનશ્રીને નજરકેદમાં રાખી. લેખવાહક સુશર્માનગર જઈ તેના પિતા પૂર્ણભદ્રને મળી બધી હકીકત જાણીને એક પત્ર લખાવીને પાછો કૌશાંબી નગરી આવ્યો ને રાજાને બધી વાત કહીને પત્ર આપે. તેમાં લખ્યું હતું કે - ધનશ્રી મારી પુત્રી છે અને મેં તેને ધનદેવ સાર્થવાહક સાથે પરણાવી હતી. પણ તેને તેણે દગો દઈને સમુદ્રમાં ફેંકી દીધો ને તે કોઈ પુરૂષને લઈને ક્યાંય ચાલી ગઈ છે મારા જમાઈરાજ તે ખૂબ સારા લાયકાતવાળા માણસ હતા. મારી પુત્રીએ આટલું કર્યું છતાં તેમણે કદી એને વગેવી નથી. એક મહાન યશોધરવિજય આચાર્ય પાસે તેમણે તથા તેમના માતા-પિતાએ દીક્ષા લીધી છે. એ મુનિરાજ વિચરતા વિચરતા ત્યાં પધાર્યા હશે ને પાપણ જોઈ ગઈ હશે એટલે અંતે મુનિ બનેલા ધનસાર્થવાહને જીવ લઈને જંપી. એણે મારું કુળ લજવ્યું છે. એણે તો મોટું કાળું કર્યું પણ ભેગા અમારા મોઢા કાળા કરાવ્યા. લોકોકિત છે કે સંતાને સારા હોય તે સારૂ, નહિતર વાંઝીયા રહેવું સારું. તે વાત ખરેખર સત્ય છે. આ પત્ર વાંચીને રાજાને ખાત્રી થઈ કે નક્કી આ મુનિની ઘાત કરનારી આ દુષ્ટ ધનશ્રી છે. સ્ત્રી જાતિ અબળા કહેવાય છતાં સબળા બની આવું ક્રર કાર્ય કર્યું ? કેવું અવિચારી અને અઘટિત કાર્ય કર્યું ? એના ગુન્હા પ્રમાણે તે એને ફાંસીએ ચઢાવવી જોઈએ. પણ જે મુનિને તેણે બાળ્યા એ તે કેવા પવિત્ર હતા ! એમણે તે એના ઉપર જરા પણ રેષ નથી કર્યો, તે એમના નિમિત્તે એ સ્ત્રીને મારે વધ શા માટે કરે જોઈએ? સ્ત્રીને વધ કરાય નહિ એમ વિચારી રાજાએ શું કર્યું - એના માથે મુંડન કરાવી માથે ચુને ને મેઢે મેશ લગાવી ગધેડા ઉપર બેસાડી આખા ગામમાં ફેરવી ને કહ્યું કે તને આજથી દેશનિકાલ કરવામાં આવે છે એમ કહી તેને પિતાના રાજ્યની હદબહાર મેલી દીધી. ધનશ્રી જંગલમાં ભૂખી-તરસી ભટકવા લાગી. એક દિવસે સાંજે ભૂખી તરસી અને Page #766 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૭૨૫ દુઃખથી આકુળ-વ્યાકુળ થયેલી એક મંદિરના એટલે સૂતી હતી ત્યાં સર્વે તેને ડંખ દીધે. અંતિમ સમયે ખૂબ દુઃખ ભેગવી આધ્યાન રૌદ્ર ધ્યાન કરતી મરીને ત્રીજી વાલુકાપ્રભા નામની નરકે સાત સાગરોપમની સ્થિતિવાળે નારક થઈને ધનદેવ મુનિ સાતમા મહાશુક નામના દેવલોકમાં પંદર સાગરોપમની સ્થિતિવાળા મહર્થિક દેવ થયા. એક આત્મા સુખને સ્વામી બન્યો છે જ્યારે બીજે નરકની મહાવેદના ભોગવવા ચાલ્યા ગયે. આ તેમને ચે ભવપૂર્ણ થયે. હવે પાંચમા ભાવમાં ક્યાં ઉત્પન્ન થશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૮૩ અષાડ સુદ ૭ ને બુધવાર તા. ૩-૧૦-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓને બહેને! આ જીવે સ્વરૂપને ઓળખ્યા વિના અનંતકાળથી પરિભ્રમણ કર્યું છે. આત્માએ અજ્ઞાનતાથી ઉભું કરેલું દુખ આત્માના જ્ઞાનથી દૂર કરી શકાય છે. શરીર એ બાહ્ય વસ્તુ છે ને આત્મા એ અંતરંગ વસ્તુ છે. શરીર વિનાશી છે તે આત્મા અવિનાશી છે. આત્માએ શરીરને ધારણ કરેલું છે. આયુષ્ય પૂરું થયે આ શરીર છૂટી જાય છે. પણ આત્મા તે અમર છે. આત્માએ ભેદવિજ્ઞાનથી અજ્ઞાનને દૂર કરવાની જરૂર છે. અજ્ઞાન દૂર થાય તો બાહા પદાર્થો ઉપરથી મમતા ઓછી થાય. દરેકે પિતાના આત્માને સમજાવવાની જરૂર છે. તે આત્મા ચલાયમાન એવા જડ પુદગલની એંઠને ભેગવટે તને કેમ ગમે છે? મેતીના ચણ ચણનારો તું હંસા માન સરોવરને વાસી, ગંદા રે જળના ખાબોચીયાન, શાને બન્યો તું રહેવાસી કરે શાને આ જીવનથી યાર, કે તારે પંથ નિરાળે છે તું સેચ જરા એકવાર કે તારે પંથ નિરાળે છે. હે ચેતન ! તું મોતીને ચારો ચરનારો રાજહંસ છે. આ ભેગવિષયના ગંદા ખાબોચીયામાં તને કેમ ગમે છે? હંસને ખારચીયા ન ગમે. રાજહંસ જેમ માન સરેવરમાં મસ્ત રહે છે તેમ તારે પણ આત્મજ્ઞાનમાં મસ્ત રહેવું જોઈએ. કુકડો ઉકરડા ઉથામે છે તેમ આત્મા જ્યારે વિભાવદશામાં હોય છે ત્યારે પુગલના ઉકરડા ઉથામતે હોય છે. કેટલા પુરૂષાર્થે આ માનવભવ મળે છે તેને તમને વિચાર થશે ત્યારે તમારા વિચારોમાં પરિવર્તન આવશે. પાપ કરતાં ડર લાગશે. સમ્યક્રષ્ટિ આત્મા કર્મોદયથી સંસારમાં રહ્યા હોય પણ અંતરના પ્રેમથી નહિ. અંતરના પ્રેમથી તે તે પરમાત્માને Page #767 -------------------------------------------------------------------------- ________________ ૭૨૬ શારદા સરિતા ઝંખતો હોય છે. સમકિતી અંતરથી માત્ર મોક્ષના સુખને ઝંખે છે. દેવના ગમે તેવા સુખ હોય તે પણ તેને દુઃખરૂપ માને છે. આવા શુભ અધ્યવસાયના પરિણામે સમકિતી ઘણી નિર્ભર કરે છે. જેનું લક્ષ પરમાત્મા તરફ વળ્યું તેને બેડે પાર થાય છે. મોક્ષ માર્ગમાં ચિત્તના અધ્યવસાયની ઘણી મોટી કિંમત અંકાયેલી છે, તેમાં જે શુભ પરિણામ પૂર્વકને પુરૂષાર્થ ઉપડે તે એક જન્મમાં અનેક જન્મોના કર્મો ખપી જાય છે. આ જીવે અવળે પુરૂષાર્થ તે ઘણે કર્યો છે, પણ જે સવળે પુરૂષાર્થ કરે તે અ૯પ સમયમાં કામ કાઢ જાય. અનાદિકાળથી જીવની રૂચી પુદગલની એંઠમાં છે. તેને સ્વભાવ તરફની રૂચી થઈ નથી. જ્ઞાનીની દ્રષ્ટિમાં જગત કેવું હોય છે? સકલ જગત તે એંઠવતુ અથવા સ્વપ્ન સમાન, તે કહી એ જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન જ્ઞાનીની દષ્ટિમાં આખું જગત એંઠવત અથવા સ્વસમાન ભાસે છે અને તે સાચી જ્ઞાન દશા છે. જયાં સુધી આવી ભાવના ન જાગે ત્યાં સુધીનું જ્ઞાન બધું વાચાજ્ઞાન છે. આ જગતના બધા પદાર્થો જીવે અનંતીવાર ભગવ્યા છે ને એ પદાર્થો બીજાએ પણ અનંતીવાર ભોગવ્યા છે. બંધુઓ! જ્ઞાનની દ્રષ્ટિમાં અને અજ્ઞાનીની દષ્ટિમાં આટલે ફરક છે. જ્ઞાની સંસારમાં રહેવા છતાં તેની દષટ પરપદાર્થો તરફ ન જાય. દેહને પણ પોતાનાથી પર માને. આગળના એકેક શ્રાવકે દઢ હતા ! એ શ્રાવકે સાધુ જેવા હતા. શાસ્ત્રમાં એની વાતે વાંચીએ તે આપણું કાળજું કંપી જાય કામદેવ શ્રાવકને પૌષધવતમાં દેવે કેવા ઉપસર્ગો આપ્યા છે. હાથીના રૂપ લઈને સુંઢમાં કામદેવને લઈને ઉચે ઉછાળે. દેવે કહ્યું કે તું એક વખત એમ કહી દે કે હું જે ધર્મ માનું છું તે ધર્મ છેટે છે. ત્યારે કહે છે મારું ગમે તે થાય પણ હું શ્રદ્ધાથી નહિ શું. મારણાંતિક ઉપસર્ગો આપ્યા છતાં શ્રાવક ચલાયમાન ન થા. કેવી દઢ શ્રદ્ધા ! સંસારમાં રહેવા છતાં આટલી મજબૂત શ્રદ્ધા અને પાપભીરૂ કેટલા? જુઓ, જ્ઞાની શ્રાવક અને અજ્ઞાની શ્રાવક બંનેની દષ્ટિમાં ક્યાં ફરક પડે છે ! દાખલા તરીકે જ્ઞાની શ્રાવક અને અજ્ઞાની શ્રાવક બને શાકમરકીટમાં શાક લેવા ગયા. અજ્ઞાની શ્રાવકે તાજા અને કુણુ ભીંડા-ટીંડોળા ને પરવર લીધા. એ હરખાયો કે આજે મઝાના ભરેલા ભીંડાનું શાક બનાવશું ને ટેસથી ખાઈશું. ત્યારે પેલા જ્ઞાનીશ્રાવકને ભીંડાને તળવા ત્રાજવામાં નાખે ત્યારે તેની આંખમાં આંસુ આવે. અહ પ્રભુ! હું પણ ભીંડા આદિ શાકમાં કેટલીક વાર ઉત્પન્ન થયે ને હજુ પણ મશાલા ભરીને શાકને સ્વાદથી ખાઉં છું તે ફરીને ત્યાં ઉત્પન્ન થવું પડશે. પ્રભુ! હું ક્યારે આરંભ-સમારંભને સર્વથા ત્યાગ કરીશ? કયારે અનાહારક દશા પ્રાપ્ત કરીશ કે જેથી Page #768 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૭૨૭ આવો આરંભ કરવો ન પડે. ખાતા-પીતા-સૂતા-ઉડતાં-બેસતાં ઉપયોગ રાખે ને પાપ ન થાય તેની ખૂબ સાવધાની રાખે. એ શ્રાવક ચાહે ઉપાશ્રયમાં ઐફિસમાં કે વહેપારમાં જોડાયેલું હોય પણ એનું ચિત્ત વિતરાગમાં હોય. આત્માની લગની હોય. હે પ્રભુ! તું કર્મથી મુકત બને. હું તારા જે ક્યારે બનીશ? જ્ઞાની સંસારમાં રહેવા છતાં સંસારથી પર હોય ને અજ્ઞાની સંસારરસીક હેય પાપભીરને ન છૂટકે પાપનું કાર્ય કરવું પડે તે એની છાતીમાં જાણે તીર વાગે એટલું દુઃખ થાય પણ અજ્ઞાનીને કંઈ ન થાય. જેના અંતરમાં ત્યાગ-વૈરાગ્યના ઝરણું વહી રહ્યા છે એવા જમાલિકુમારના અંતરમાં અપૂર્વ આનંદની છોળો ઉછળી રહી છે. હવે તે જલ્દી પ્રભુ પાસે દીક્ષા લઉં. પણ હજુ માતા-પિતાને પુત્રને મોહ છે એટલે એમને એમ થાય છે કે હું દીક્ષા મહોત્સવ ઉજવું. વૈરાગીને સંસારના વિષયે વિષ જેવા લાગે છે. આવી ઉત્તમ ભાવના જાગવાનું કારણ શું? સંતસમાગમ. એક વખત પ્રભુની વાણી સાંભળીને જાગી ઉઠયા. એણે તે પ્રભુની વાણી સાંભળી હતી ને જાગી ઉઠય. જેના અંતરમાં મેક્ષની લગની લાગી છે એવા જમાલિકુમારને જીવનરથના સારથી એવા ભગવાન મહાવીર મળી ગયા છે. એને દીક્ષા મહોત્સવની વિધિ ચાલી રહી છે. તેમના માતા-પિતાએ પૂર્વ દિશા તરફ મુખ રખાવીને તેને સિંહાસન ઉપર બેસાડે ને ૧૦૮ ઘડો ભરીને શીતળ અને સુગંધિત પાણીથી સ્નાન કરાવ્યું ને પછી સારા વસ્ત્રો પહેરાવી બીજા સિંહાસન ઉપર બેસાડીને માતા-પિતા હાથ જોડીને કહે છે બેટા! તારી શું ઈચ્છા છે? તારી જે ઈચ્છા હોય તે તું જલ્દી કહે. તારી ઈચ્છા પૂર્ણ કરીએ. આ તે ત્યાગને માર્ગ છે. સંસારના રંગરાગની બિલકુલ વાત નહિ. એટલે જમાલિકુમાર શું કહે છે, હે માતા-પિતા! મારે તો સંસાર છોડવો છે એટલે મને બીજી કઈ ઈચ્છા નથી, પણ મારા માટે એક લાખ રૂપિયાના પાતરા લાવે, લાખ રૂપિયાને રજોહરણ લાવ ને મારા વાળ વડા કરવા નાઈને બોલાવો. તેને પણ એક લાખ રૂપિયા આપજે. બંધુઓ! રજોહરણ અને પાતરા લાખ લાખ રૂપિયાની કિંમતના હોય છે? ના. પણ એનું કારણ એ છે કે પાતરા અને રજોહરણ વેચનારને જ્યારે લાખ રૂપિયા મળે છે ત્યારે શું વિચાર કરે છે કે અહો! જે આ રજોહરણ અને પાતરા વેચવાને ધંધે કરીએ છીએ તે આપણી જિંદગીનું દારિદ્ર ટળી જાય છે. તે આપણે આવા પાતરા લઈને ગૌચરી કરીએ, હાથમાં રજોહરણ લઈએ તે ભવભવનું દરિદ્ર જાય. આપણને કયારે આવો અવસર પ્રાપ્ત થાય. વાળ વડા કરનારે નાઈ પણ એવી શુભ ભાવના ભાવે છે કે હું આને વાળ વડા કરું છું. તેમાં મને લાખ રૂપિયા મળે છે તે મને આ અવસર ક્યારે મળે કે હું દીક્ષા લઉં. Page #769 -------------------------------------------------------------------------- ________________ ૭૨૮ શારદા સરિતા "खिप्पामेव भो देवाणुप्पिया ! सिरिधराओ तिन्निसयसहस्साई गहाय दोन्नि सयसहस्सेणं कुत्तिया वण्णाओ रयहरणं च पडिग्गहं च आणेह, सयसहस्सेणं कासवगं सद्दावेह।" જમાલિકુમારના માતા-પિતા કૌટુંબિક પુરૂષને બોલાવીને આજ્ઞા કરે છે કે હે દેવાનુપ્રિયે! તમે જલ્દી જાવ અને આપણું ભંડારમાંથી ત્રણ લાખ સેને લઈ બે લાખ સોનાના કુત્રિકાપણથી (કુત્રિકાપણું એટલે શું?) ૩ એટલે પૃથ્વી ત્રિ ત્રણ અને સાપ એટલે હાટ. સ્વર્ગ–મૃત્યુ અને પાતાળ એ ત્રણલેકમાં રહેલી વસ્તુને મેળવવાના સ્થાનને કુત્રિકા પણ કહે છે.) એક રજોહરણ અને પાતરા લાવે ને એક લાખ સોનૈયા આપીને એક નાઈને (હજામને બોલાવી લાવો. આ પ્રમાણે આજ્ઞા કરી એટલે કૌટુંબિક પુરૂષ પાતરા ને રજોહરણ લેવા અને નાઈને બોલાવવા ગયા છે તે બધું લઈને આવશે ને પછી શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. પાંચમે ભવ ચરિત્ર - ધનદેવ અને ધનશ્રીનો પતિ અને પત્ની તરીકેના સબંધથી બંધાયેલ ચોથે ભવ પૂર્ણ થશે. કમના ખેલ કેવા છે! તમે જોયું ને કે ધનદેવને ધનશ્રીએ કેવી રીતે મારી નાંખ્યો અને ધનદેવ મુનિપણમાં સમાધિપૂર્વક કાળ કરી સાતમા દેવલે કે ગયા હતા અને ધનશ્રી ખૂબ કલેશપૂર્વક મરણ પામીને ત્રીજી નરકે ગઈ હતી. દરેક ભવમાં ખૂબ નિકટની સગાઈમાં આવીને ઉત્પન્ન થાય છે. હવે આ પાંચમા ભવમાં ક્યાં ઉત્પન્ન થાય છે તે જોઈએ. આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં રમણીય કાર્કદી નામની નગરી હતી. એ નગરીને ફરતા કમળ અને જળચર જીથી શોભતી મેટી ખાઈ હતી, ને તેને ફરતે ખૂબ મજબૂત શત્રુઓને ઓળંગ મુશ્કેલ કિલે હતે. એ નગરમાં ધર્મ-અધર્મને જાણનાર એકબીજા પ્રત્યે ભાઈ જે પ્રેમ રાખનાર. ખૂબ સતેષી અને સુખી લેકે વસતા હતા. શરદબદતના મેઘ જેવા ઉજજવળ મકાને શેભી રહ્યા હતાં. તે નગરમાં ખૂબ પરાકમી અને તેજસ્વી સૂરતેજ નામના મહારાજા રાજ્ય કરે છે. અસ્તાચળના શિખરમાં જેમ સૂર્ય તેજ તેમ યુદ્ધના દિવસોમાં વિશાળ વંશવાળા અને મહાસૈન્યવાળા તે રાજાને વિષે બીજા રાજાઓના મુગટ-મસ્તક નમતા હતા, એવા તે પ્રતાપી રાજા હતા. તેને અંતઃપુરમાં રતિના જેવી સવગસુંદર લીલાવંતી નામની પતિવ્રતા રાણી હતી. તે રાજાને આ રાણીની સાથે વિષયસુખને અનુભવ કરતાં કેટલેક કાળ પસાર થયું. આ તરફ મહાશુક દેવલોકવાસી દેવ ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી લીલાવંતી રાણીની કુક્ષીમાં ઉત્પન્ન થયે. તે રાત્રે પ્રભાત થતાં પહેલાં રાણીએ સકળ લેકના મનને આનંદ કરાવનાર સેળે કળાએ પરિપૂર્ણ એવા ચંદ્રમાને પિતાના મુખમાંથી ઉદરમાં પ્રવેશ કરે છે. આ સ્વપ્ન જોયા પછી રાણી Page #770 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૭૨૯ - તરત જાગૃત થયા ને પિતાના પતિની પાસે આવીને સ્વપ્નની વાત કરી કે સ્વામીનાથ! આજે મેં સ્વપ્નામાં ચંદ્ર જે. આ સાંભળી હર્ષથી રોમાંચિત થયેલા રાજાએ કહ્યું હે મહારાણી! સકલ સામંત રાજાઓમાં ચંદ્ર સરખો ને દરેકને આનંદકારી ચંદ્રમા જે શીતળ ને તેજસ્વી એ પુત્ર તમારી કુખે જન્મશે. આ પ્રમાણે સ્વપ્નનું ફળ સાંભળી મહારાણીને ખૂબ આનંદ થયે. રાણું ધર્મારાધના ખૂબ કરતી હતી. સમય જતાં સવાનવ માસ પૂર્ણ થતાં શણીએ શુભાગમાં એક પુત્રને જન્મ આપે. તે સમયે નિર્વતી નામની દાસીની પુત્રીએ રાજાને પુત્ર-જન્મની વધામણી આપી એટલે રાજાએ તે દાસીને પુષ્કળ દ્રવ્ય આપ્યું, ને સાત દિવસ સુધી આખા ગામમાં પુત્રને જન્મોત્સવ ઉજવાશે. અને મહિને થયા પછી એ પુત્રનું જયકુમાર એવું નામ પાડ્યું. ધીમે ધીમે જયસેનકુમાર મોટે થાય છે. આ તરફ ધનશ્રી ત્રીજી નરકનું આયુષ્ય પૂર્ણ કરી બીજા કેટલાય હલકા ભવમાં ભમતી મહાન દુઃખે અનુભવતી અકામ નિર્જરા કરીને આ સુરતેજ રાજાની રાણીનાં ગર્ભમાં પુત્રપણે ઉત્પન્ન થયે. સમય જતાં રાણુએ બીજા પુત્રને જન્મ આપ્યો. જન્મ થયા પછી તેનું વિજયસેન નામ પાડયું. જયસેન બધી કળાઓમાં કુશળ થયો છે. પણ પૂર્વભવના સંસ્કારને કારણે તે ધર્મને અનુરાગી બન્યા. તેને પિતાના નાના ભાઈ વિજયસેન પ્રત્યે ખૂબ પ્રેમ હતે. જ્યસેન કુમારને જેટલે નાના ભાઈ પ્રત્યે પ્રેમ હતું, વહાલો હવે તેટલે. વિજ્યસેનકુમારને મોટા ભાઈ પ્રત્યે દ્વેષ અને અળખામણે હતે. મોટે ભાઈ જયસેન પહેલેથી દયાળુ હતો. કઈ પણ દુઃખીને જોઈને તેનું દિલ દયાથી દ્રવી ઉઠતું ને કઈ પણ કાર્ય કરતા પહેલાં દીર્ઘદ્રષ્ટિથી વિચાર કરતે કે આવું શું પરિણામ આવશે ! સરળ હતો અને દાતાર હતા ત્યારે વિજયસેન એટલે નિર્દય-કપટી ને ટૂંકી દષ્ટિવાળે હિતે. ને વિજયસેન પ્રત્યે બિલકુલ પ્રેમ રાખ નહિ. ધર્મની વાત તે તેને સાંભળવી પણ ગમતી ન હતી. આ રીતે બંને ભાઈઓને સ્વભાવ ખૂબ વિપરીત હતો. હવે આ બંને ભાઈઓ મોટા થાય છે. આગળ શું બનશે તેના ભાવ અવસરે કહેવ શે. વ્યાખ્યાન નં. ૮૪ આસો સુદ ૮ ને ગુરૂવાર તા. ૪-૧૦-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન અનંતજ્ઞાની ભગવતે જગતના જીવોના ઉદ્ધારને માટે સિદ્ધાંત રૂપ વાણીનું * નિરૂપણ કર્યું. ત્રણે કાળે સિદ્ધ થયેલી વાણી તેનું નામ સિદ્ધાંત. ભગવાનની વાણું Page #771 -------------------------------------------------------------------------- ________________ ૭૩૦ શારદા સરિતા કલ્પવૃક્ષ સમાન ઈચ્છિત સુખ આપનારી છે. કલ્પવૃક્ષની નીચે જઈને કઈ બેસે ને મનમાં જેની ચિંતવના કરે તે ચીજ તેમની પાસે હાજર થઈ જાય છે. કલ્પવૃક્ષ દશ પ્રકારના મનોવાંછિત ફળ આપે છે. પણ કોઈ એની નીચે જઈને એમ ચિંતવના કરે કે મારે મેક્ષમાં જવું છે તે એ બની શકતું નથી. કલ્પવૃક્ષમાં બધું સુખ આપવાની તાકાત છે. પણ મેક્ષના સુખ આપવાની તાકાત નથી. ત્યારે ભગવાનની વાણીમાં મેક્ષના સુખે અપાવવાની તાકાત છે. એ ભગવાનની આપણ ઉપર કેટલી કરૂણદષ્ટિ છે ! तव नियम नाणरुक्खं, आरुढो केवली अभियनाणी । तो मुयइ नाण बुद्धि, भविय जण वि बोहणट्ठाए ॥ तं बुध्धिमएण पडेण गणहरा गिहिउं निरवसेसं । तित्थयर भासियाई गंथंति तओ पवयणट्ठा ॥ તપ, નિયમ અને જ્ઞાનરૂપ વૃક્ષ ઉપર આરૂઢ અનંતજ્ઞાનવાળા કેવળી ભગવંત ભવ્યજનેને બેધ કરવા માટે તે વૃક્ષથી જ્ઞાનરૂપ પુષ્પની વૃષ્ટિ કરે છે. તે જ્ઞાનરૂપ પુષ્પને ગણધરો બુદ્ધિપટમાં ગ્રહણ કરીને તીર્થકર ભગવંતએ કહેલા વચને પ્રવચન માટે ગુંથે છે. વૃક્ષ બે પ્રકારના છે. દ્રવ્યવૃક્ષ અને ભાવવૃક્ષ. જેમ કેઈ મનુષ્ય કલ્પવૃક્ષ ઉપર ચઢીને તેના સુવાસિત પુપે એકઠા કરીને નીચે રહેલા કલ્પવૃક્ષ ઉપર ચઢવાને અસમર્થ મનુષ્યને અનુકંપાથી આપે છે. અને તે મનુષ્ય તે પુષ્પ જમીન પર પડી ધૂળવાળા ન થાય તે માટે સ્વચ્છ મેટા વસ્ત્રમાં તેને લઈ લે છે અને તેને યથાયોગ્ય રીતે ઉપભોગ કરે છે અને બીજાઓની પાસે પણ તેને ઉપભોગ કરાવીને ઉપકાર કરી સુખ મેળવે છે. તેવી રીતે તપ-નિયમ અને જ્ઞાનરૂપ વૃક્ષ ઉપર આરૂઢ થયેલ અનંત જ્ઞાનવાળા કેવળી ભગવંત ભવ્યજનોને બોધ કરવા માટે જ્ઞાનરૂપ પુષ્પની વૃષ્ટિ કરે છે. ગણધરે બુધિરૂપ પટમાં તેને ગ્રહણ કરે છે. પિતે ગ્રહણ કરીને બીજાને પણ ગુંથી આપીને પરેપકાર કરે છે. તેમાં તપ તે છ પ્રકારનો બાહ્યતપ ને છ પ્રકારને આત્યંતર તપ એમ બાર પ્રકારને તપ છે. તેમાં ઈન્દ્રિય અને નેઈન્દ્રિયના સંયમરૂપ નિગ્રહ તે નિયમ, કાન આંખ આદિ પાંચ ઈન્દ્રિયને નિગ્રહ તે ઈન્દ્રિય સંયમ અને કષાયાદિને. નિગ્રહ તે ઈન્દ્રિય સંયમ. જ્ઞાન તે સંપૂર્ણ કેવળજ્ઞાન. એ પ્રકારના તપ-નિયમ અને કેવળજ્ઞાન રૂપી વૃક્ષ ઉપર આરૂઢ થયેલા સર્વજ્ઞ ભગવંત તે વૃક્ષ ઉપરથી ભવ્યજનેને બોધ આપવા માટે જ્ઞાનના કારણભૂત શબ્દરૂપ પુષ્પની વૃષ્ટિ કરે છે. તે પુષ્પવૃષ્ટિ પિતાની નિર્મળ બુદ્ધિરૂપ પટમાં ચૈતમાદિ ગણધરો સંપૂર્ણ પણે ગ્રહણ કરીને - પ્રવચન માટે વિવિધ પુષ્પમાળાની જેમ તે વચનેની સૂત્ર તરીકે રચના કરે છે. ભગવાને કહ્યું છે કે ત્યાગમાં સુખ છે ને તમે માને છે કે સંસારમાં સુખ છે. Page #772 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૭૩૧ જીવ સુખ-સુખ કરીને સુખની પાછળ ઝાંઝવાના નીરની માફક ફાંફા મારે છે. પણ જીવે સમજવાની જરૂર છે કે સુખ એટલે શું? અને દુખ એટલે શું? સુખ કોને કહેવાય ને દુઃખ કેને કહેવાય? જેમ કોઈ માણસ દુઃખી હતું તેને પાંચ લાખ રૂપિયા મળી જાય તે તેને ખૂબ આનંદ થાય છે ને સુખ માને છે. પુણ્યને ઉદય વધતા ૧૦ લાખ થયા એટલે તે ખૂબ આનંદ થયે. પણ કર્મવેગે પાછા પટે આવ્યો ને દશના પાંચ થયા ત્યાં શું થયું. જાણે છે ને? બેલે. પહેલા પાંચમાં આનંદ હતો ને હવે પાંચમાં દુઃખ થયું. અહીં જ્ઞાની કહે છે કે આ સુખ એ સાચું સુખ નથી પણ કાલ્પનિક સુખ છે. કઈ માણસે એક સુંદર બંગલો બંધાવ્યું ને તેમાં રહેવા ગયા. એક વર્ષ પણ ન થયું ને વહેપારમાં ખોટ ખાઈને બંગલે વેચવાનો વખત આવ્યું. બીજે વહેપારી તેમાં રહેવા આવ્યા. હવે એ બંગલા પાસેથી પેલો માણસ પસાર થાય ત્યારે તેને દુઃખ થાય ને? આંખમાંથી આંસુ આવી જાય છે. આ બંગલે મારે હતું. જ્યારે બંધાવ્યું ત્યારે આનંદ હતો ને વેચાઈ ગયે ત્યારે દુઃખ થયું. આનું કારણ તેના પ્રત્યેને રાગ છે. બંગલો તે એનો એ જ છે ને? છતાં આમ શા માટે? તમે પાંચમે માળે બેઠા છે ને બાબ રડે છે તે અવાજ આવ્યો. તમે તરત ઉતર્યા પણ ખબર પડી કે તમારો નથી ત્યાં તમારો વાસ નીચે બેસી ગયો. કેમ આમ! બેલે. મૈત્રી ભાવની વાતો કરીએ છીએ પણ જ્યાં સુધી આ મારૂં ને આ બીજાનું. આ દિવાલ નહિ તૂટે ત્યાં સુધી મૈત્રીભાવ આવવાને નથી. એક પદાર્થમાં ઘડીકમાં સુખ અને ઘડીકમાં દુઃખ થાય છે. માટે જ્ઞાની કહે છે આવું સુખ ને દુઃખ ન જોઈતું હોય તે તારી દષ્ટિ બદલી નાંખ. આજે જે સુખ કે દુઃખ મળ્યું છે તે બધું તમારું માંગેલું છે. કેઈ સુખ દુઃખ આપવામાં સમર્થ નથી. તે છેલે માનવ મેળો, ભેળે આજ થયેલે છે. જેવી દષ્ટિ તેં પ્રગટાવી તે ખેલ બને છે. જુગ જુગ જુને પ્રપંચ પડદે તારાથી પડેલે છે. દષ્ટિને ૫ કરી જાણે તે તું સાવ છૂટેલ છે. આ કુટુંબ પરિવાર, સુખ, દુઃખ, સંપત્તિ વિગેરે જે કાંઈ મળ્યું છે તે તારા શુભાશુભ કર્મના વેગથી મળ્યું છે. એમાં જેટલું મમવ કર્યું તેટલું દુઃખ થયું છે. જેવી આપણી દષ્ટિ હોય છે તેવા ખેલ આપણને દેખાય છે. આત્મા ઉપર કર્મોને જે પડદે પડેલે છે તે પિતાનાથી પડેલ છે. આત્મા જે ધારે તો એ પડદાને ખસેડી શકે છે. જ્યાં કર્મોને પડદે ખસ્યો ત્યાં બધું દુઃખ પણ મટી જાય છે. આત્મા દરેક હાલતમાં આનંદ ને સુખનો અનુભવ કરી શકે છે, પણ એક વખત દષ્ટિ બદલવી પડશે. દષ્ટિ ન બદલાય તે દુઃખ ન ટળે. શેઠનું સુખ:- સંસારમાં ગમે તેટલું સુખ હોય પણ એક દિવસ તો છેડવાનું Page #773 -------------------------------------------------------------------------- ________________ ૭૩૨ શારદા સરિતા છે. આટલી વાત નકકી સમજી લેજે. તમારી દ્રષ્ટિમાં ગમે તેટલું સુખ હોય છતાં તેને જ્ઞાનીએ સુખ કહેતા નથી. દાખલા તરીકે કઈ એક શેઠ અબજોની સંપત્તિના આસામી છે. તેના એકેક બંગલા તે જાણે રાજમહેલ જેવા છે. પત્ની પણ સૌદર્યવાન અને આજ્ઞાંકિત છે. પુત્ર વિનયવાન છે, શરીર નિરોગી છે, જમ્બર પુણ્યને ઉદય છે. સંસારમાં મનમાન્યા સુખો ભેગવે છે. એમના સુખમાં કેઈ આડખીલી કરી શકતું નથી. સૌ તેની આજ્ઞા માને છે. આવું સુખ જેને ઘેર હોય તેને તમે શું કહેશે? આ તે ચેથા આરાને જીવ છે. એના જેટલું કોઈને સુખ નથી, પણ રાજાના સુખની તોલે આવે? અહીં જ્ઞાનીઓ એકેક સુખને ક્રમ બતાવે છે કે કેના કરતાં કોનું સુખ વધારે છે. અહીં શેઠની વાત કરી. હવે રાજાની વાત કરે છે. રાજાનું સુખ:- એક દેશને અધિપતિ મેટે રાજા છે. એના તાબામાં ઘણું ગામ છે. એટલા રાજ્યમાં આનંદપૂર્વક રાજ્ય કરે છે. વધારે રાજ્ય મેળવવાની તૃષ્ણા નથી. અતઉરમાં અપ્સરા જેવી સ્વરૂપવાન રાણીઓ છે. રાજકુમારો પણ એવા સુશીલ ને આજ્ઞાંકિત છે. પ્રધાન પણ અનુકૂળ છે. શરીર નિરોગી છે. બીજા રાજ્ય તરફથી લડાઈને ભય નથી. હાથી-ઘેડા-રથ અને સૈન્યને પાર નથી. સેવકે ખડે પગે આજ્ઞાનું પાલન કરે છે, ને મહારાજાની ખમ્મા ખમ્મા કરે છે. આ રીતે તેના દિવસો પસાર થાય છે. બેલે! આ રાજા કેટલે સુખી છે? તમે એને સુખી કહેશે ને? એ તે સામાન્ય રાજા હતે. એનાથી અધિક ચક્રવર્તિનું સુખ હોય છે. ચક્રવર્તિનું સુખ કેટલું છે તે સાંભળે. ચકવર્તિનું સુખ - દુનિયામાં સારામાં સારી ભેગસુખની સામગ્રી ચક્રવતિને હોય છે. રાજાની સેવામાં તે મનુષ્ય નેકર હોય છે પણ ચક્રવતિની સેવામાં ભેળ હજાર દેવે હેય છે. બે ભુજાનું રક્ષણ કરનાર બે હજાર દેવે હોય છે ને ચૌદ રત્નનું રક્ષણ કરનારા ચૌદ હજાર દેવ હોય છે, આ રીતે ૧૬,૦૦૦ દેવે ચક્રવતિના સેવક હોય છે. તેઓ નવનિધાનના ધણું હોય છે. ચક્રવર્તિના શરીરમાં કઈ જાતને રોગ ઉત્પન્ન થતું નથી. ચકવતિને કઈ દુશ્મન હોતું નથી. સમગ્ર પ્રજાને ખૂબ પ્રિય હોય છે. તેમનું પુણ્ય કઈ અલૌકિક હોય છે. તેમનું બળ પણ ઘણું હોય છે. નદીના એક કિનારે ચક્રવર્તિ હાથમાં પાણીને લેટે લઈને ઉભા હોય ને બીજા હાથમાં દેરડું હોય અને નદીને સામે કિનારે રહેલું મોટું સૈન્ય ૮૪ લાખ હાથી, ૮૪ લાખ ઘોડા, ૮૪ લાખ સંગ્રામરથ અને ૯૬ કેડ પાયદળ. આ બધા ભેગા થઈને એ દેરડાને પકડી ચક્રવર્તિને નમાવવાને, ખેંચવાનો પ્રયત્ન કરે તે પણ એ બધાની તાકાત નથી કે ચક્રવર્તિને એક તસુ પણ ખસેડી શકે, અને ચક્રવર્તિ એ દેરડાને એક હાથે રહેજે ખેંચે તે બધું સૈન્ય નદીમાં પડી જાય, એવા મહાન બળના ધણી હોય છે. ચક્રવતિને માટે જ બધી વસ્તુઓ તાજી બને, રેજ સવારે ધાન્ય વવાય ને સાંજે Page #774 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૭૩૩ તૈયાર થઈ જાય ને ચક્રવર્તિને માટે એની રસોઈ બનાવે ને તેમને જમાડે, બેલે! તમારૂં વિજ્ઞાન ગમે તેટલું આગળ વધ્યું હોય પણ એની આટલી તાકાત છે કે એક દિવસમાં અનાજ તૈયાર થઈ જાય. બત્રીસ હજાર મુગટ બંધી રાજાઓ તેમની આજ્ઞામાં હોય છે. ૩૨ હજાર દેશ, હ૨૦૦૦ નગર, ને ૯૬ કેડ ગામડાના અધિપતિ હોય છે, ૪૮ કેસ જમીનમાં એમના સૈન્યને પડાવ હોય છે, આ બધા ઉપર ચક્રવતિની સર્વોપરી સત્તા હોય છે, ચક્રવતિને ૬૪૦૦૦ રાણીઓ હોય છે, ચકવતિ રૂપ પરિવર્તન કરીને ૬૪૦૦૦ રૂપ કરી શકે છે, સ્ત્રીરત્ન પાસે હોય છે, એ સ્ત્રીરત્નમાં પણ કેટલી તાકાત હોય છે કે એક રત્નને બળવાન પુરૂષ ઘણના ઘા કરે તે પણ એ રત્નમાં તડ ન પાડી શકે તેવું રત્ન એ સ્ત્રીરત્ન ચપટી વડે ચાળીને ચૂર કરી ચક્રવર્તિના કપાળમાં તિલક કરે, એ સ્ત્રીરત્ન ખૂબ સ્વરૂપવાન ને અત્યંત સુકોમળ હોય છે. આ રીતે ખાવા પીવાની અને ભોગવવાની ઉત્તમમાં ઉત્તમ સામગ્રીઓનો ભેગવટ ચક્રવર્તિઓ કરે છે. એમના સુખનું શું વર્ણન કરવું? છતાં ચકવતિના સુખથી અધિક વૈમાનિક દેવેનું સુખ હોય છે. વૈમાનિક દેવનું સુખ-ચક્રવર્તિ કરતાં પણ અનંતગણું સુખ વૈજ્ઞાનિક દેવને હોય છે. ચક્રવતિ ગમે તેવા સુખી હોય પણ એને માતાના ગર્ભમાં તે આવવું પડે છે કારણ કે એ મનુષ્ય છે. જ્યારે દેવેને માતાના ગર્ભમાં આવવું પડતું નથી. અત્યંત સુંદર દેવશય્યામાં ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થતાંજ દે બત્રીસ વર્ષના યુવાન હોય છે. એમનું શરીર અત્યંત તેજસ્વી હોય છે, એમના શરીરે પરસેવો થતું નથી, દુધનું તે નામ નહિ, પણ એમના શ્વાસે છવાસમાં કમળના પુષ્પ જેવી ખુબ નીકળે છે, એમના શરીરમાં કોઈ જાતને રોગ ઉત્પન્ન થતું નથી, ને આપણું શરીરમાં તે નવા નવા રેગ ઉત્પન્ન થાય છે. કેવો સુંદર વસ્ત્રાલંકારોથી સજજ હોય છે, જ્યારે જુઓ ત્યારે યુવાન ને યુવાન હોય છે, રહેવાના વિમાન રનના હોય છે, ને એ વિમાનમાં મોટા મોટા મહેલે હોય છે તેમાં દેવે વસે છે. તે રત્ન સૂર્ય કરતાં પણ અધિક તેજસ્વી હોય છે. ને પાંચેય વર્ણના રત્નો ખૂબ રમણીય હોય છે. તેને સ્પર્શ પણ સુંવાળો હોય છે. ત્યાં રત્નોને એટલો પ્રકાશ હોય છે કે અંધારૂંહેતું નથી. ત્રણે ઋતુ આનંદકારી હોય છે. ખાવાની ઈચ્છા થાય ત્યારે સારામાં સારા સ્વાદિષ્ટ શુભ પુદ્ગલો તેમની સામે આવી જાય છે ને રૂપરૂપના અંબાર જેવી દેવાંગનાઓ સાથે ઈચ્છિત સુખ ભોગવે છે. એ સુખમાં ૫૫મ અને સાગરેપમનું આયુષ્ય પૂરું થઈ જાય છે તો પણ એને ખબર પડતી નથી. ભવનયતિ, વાણવ્યંતર અને તિષી દે પણ આટલા સુખી હોય છે. તો વૈમાનિક દેવેનું સુખ તો તેમનાથી પણ અધિક હોય છે. તેમને કમાવાની કે ગુમાવાની Page #775 -------------------------------------------------------------------------- ________________ ૭૩૪ શારદા સરિતા કંઈ ચિંતા નથી. એક નાટક જેમાં પણ બબ્બે હજાર વર્ષે વ્યતિત થઈ જાય તે પણ તેને ખબર પડતી નથી. મનુષ્ય જો એવું દેવતાઈ નાટક જુવે તે છ મહિના સુધી ઉભે ને ઉભો રહે તે પણ તેને ભૂખતરસ કે થાક લાગે નહિ. એવા અદ્ભુત દેવતાઈ નાટક હોય છે. આવું વૈમાનિક દેવેનું સુખ હોય છે. ઇન્દ્રનું સુખ- ઉપર કહ્યા પ્રમાણે દેવેનું સુખ હોય છે. તે દેવોના માલિક ઈન્દ્રને તે તેમનાથી પણ અધિક સુખ હોય છે. ઈન્દ્રો લાખે વિમાનના સ્વામી હોય છે. ઈન્દ્રના આત્મરક્ષક દેવે લાખોની સંખ્યામાં હોય છે. હજારે તેના સામાનિક દેવે હાય છે ને અત્યંત મનોહર સ્વરૂપવાન ઈન્દ્રાણીઓ હોય છે. અસંખ્યાતા દેવો ઉપર એમને હકમ ચાલે છે. ઈન્દ્રની અદ્ધિ-સિદ્ધિ અને સમૃદ્ધિનો પાર હેત નથી. સામાન્ય દેવે કરતાં ઈન્દ્રની તાકાત અધિક હોય છે. એને વૈભવ ને એનું સામર્થ્ય અનુપમ હોય છે તેઓ અત્યંત તેજસ્વી અને યશસ્વી હોય છે. તેમનું સર્વ સુખ અદભુત અને અવર્ણનીય હોય છે. છતાં તેનાથી સર્વાર્થસિદધ વિમાનના દેવેનું સુખ વિશેષ હોય છે. | સર્વાર્થસિદ્ધ વિમાનના દેવાનું સુખ - ઇન્દ્રો કરતાં પણ સર્વાર્થવિધ વિમાનના દેવેના સુખ અત્યંત હેય છે. સંસારિક સુખમાં જોઈએ તો સર્વાર્થસિદ્ધ વિમાનના દેવેને સૌથી વધુ સુખ હોય છે. તેમનાથી વધારે સુખ કઈ સંસારી આત્મા ને હોતું નથી. નીચેના કલ્પવાસી દેને ઈષ્ય આદિના કારણે પણ દુઃખ હેાય છે. તેવું દુઃખ સર્વાર્થસિધ્ધ વિમાનના દેવેને હેતું નથી. તેત્રીસ સાગરેપમના આયુષ્યકાળમાં તેમને કદી દુઃખ હોતું નથી. એ તે નવતત્વ અને છ દ્રવ્યના ચિંતનમાં મશગુલ રહે છે ને “અપ્પવારા ગતસુઠ્ઠી” તેઓ અલ્પ વિકારવાળા ને અનંત સુખી હોય છે. આવા સર્વાર્થસિદ્ધ વિમાનના દેવ કરતાં ભગવાને વધુ સુખી કેને કહ્યા છે-gવાંતસુદી મુળવીતરાળી વીતરાગ પ્રભુની આજ્ઞાનું પાલન કરનારા પાંચ મહાવ્રતધારી મુનિ સર્વાર્થસિદ્ધ વિમાનના દેવે કરતાં પણ અનંતગણુ સુખી હોય છે. વીતરાગી સંતનું સુખ સર્વાર્થસિધ વિમાનના દેવના સુખ કરતાં ચઢી જાય છે. ને આ બધાના સુખ કરતાં અનંતગણું સુખ મુકિતમાં બિરાજતા સિધભગવંતને હોય છે. ચારે પ્રકારના દેવેનું ત્રણેયકાળનું સમસ્ત સુખ ભેગું કરવામાં આવે ને તેને અનંતગણું કરવામાં આવે અને તેને અનંતીવાર વર્ગ કરવામાં આવે આટલું ભેગું થયેલું સુખ પણ સિધ ભગવાનના સુખોની તુલના કરી શકતું નથી. જગતમાં એવું એક પણ સુખ નથી કે જેની સાથે સિદ્ધ ભગવાનના સુખની ઉપમા આપી સમજાવી શકાય. દેવાનુપ્રિય! તમે સાંભળ્યું કે સંસારના એકેક સુખે એકેકથી કેવા ચઢીયાતા છે! એ સુખનું વર્ણન સાંભળીને તમને મોઢામાં પાણી આવી જશે કે આવું સુખ અને કયારે મળે? પણ એવી ભાવના જાગે છે કે સિદ્ધના સુખ કયારે મેળવું કે સાધુપણાનું Page #776 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૭૩૫ સુખ કયારે મેળવું? સિદ્ધ ભગવાનના સુખની પ્યાસ જાગશે ત્યારે તમે પ્રભુને એવી પ્રાર્થના કરશે! કે મુકિતપુરીના સ્વામી સાંભળેા અરજ અમારી, દેખાડા નગરી તમારી અમને (ર) ખૂબ ભમ્યા અમે આ જંગલમાં, આશ લઇને એક જ મનમાં, મળશે કદી ના કદી મીઠા વિસામેા (૨) છોડી દેશુ ત્યારે સઘળા ધામા, થાકયા અમે તે હવે આશ ફળી ના અમારી, દેખાડા નગરી તમારી અમને (ર) હે પ્રભુ! આ સંસારથી અમે હવે થાકયા છીએ. અમને તમારી નગરી ખતાવેા. મુકિતનગરીમાં જવા માટે ત્યાગમાર્ગ અંગીકાર કરવા પડશે. ત્યાગ વિના ત્રણ કાળમાં સિદ્ધિ થવાની નથી. જેને સિદ્ધના સુખાની પ્યાસ જાગી છે તેવા જમાલિકુમારને દીક્ષાની આજ્ઞા આપી. तए णं ते कोडुंबिय पुरिसा जमालिस्स खत्तिय कुमारस्स विउणाएवं वृत्ता समाणा हट्ट तुट्ठ करयला जाव पडिसुणेत्ता खिप्पामेव सिरिधराओ तिन्निसय सहस्साइं तव जाव कासवग सद्दावेन्ति । तए णं से कासवए जमालिस्स खत्तिय कुमारस्स पिउणा कोडुंबिय पुरिसे सद्दाविए समाणे हट्ठ-तुट्ठे पहाए कय बलिकम्मे जाव सरीर जेणेव जमालिस्स खत्तिय कुमारस्स पिया तेणेव उवागच्छइ, उवागच्छित्ता करयल जमालिस्स खत्तियकुमारस्स पियरं जएणं विजएणं वधावे, जणं विजएणं वध्धावित्ता एवं वयासीसदिसन्तु णं देवाणुप्पिया । जं मण करणिज्जं ॥ જમાલિકુમારના પિતાએ કૌટુબિક પુરૂષોને આજ્ઞા કરી હતી કે તમે રાજ્ય ભંડારમાંથી ત્રણ લાખ સેાનૈયા લઈને બે લાખ સેાનૈયાના પાતરા અને રજોહરણ લઇ આવે ને એક લાખ સોનૈયા આપીને નાઇને ખેલાવી લાવે. આવી આજ્ઞા થવાથી કૌટુ ખિક પુરૂષોને ખૂષ આનંદ થયા કે અહે! અમને આ દીક્ષાના ઉપકરણા લાવવાનું સદ્ભાગ્ય મળ્યું. ભલે દીક્ષા ના લઇએ પણ દીક્ષા લે છે તેની સેવાના લાભ તેા લઈએ હર્ષભેર પાતરા અને રજોહરણુ લાવ્યા, ને પછી હજામને ખેલાવવા ગયા. તેને લાખ સેાનૈયા આપીને રાજાની આજ્ઞા કહી સંભળાવી. એને પણ ખૂબ હ થયા ને રાજા પાસે આવવા જલ્દી તૈયાર થયા. તેણે સ્નાન કર્યું, ખલીક કર્યું" ને પછી સારા વસ્ત્રાલ કાર। પહેરી શરીરને શણગારીને જ્યાં જમાલિકુમારના માતા-પિતા છે ત્યાં આવ્યા, ને તેમને હાથ જોડીને મહારાજાને જય હેાવિજય હા-એવા મગલશબ્દથી વધાવ્યા ને પછી તેણે કર્યું–મહારાજા ! આપની શી આજ્ઞા છે? ફરમાવે. મારે શુ કરવાનું છે? આ પ્રમાણે કહીને ઉભું રહ્યો. હવે જમાલિના માતા-પિતા નાઈને શું વાત કહેશે તે વાત અવસરે Page #777 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા લઈશું. (પૂ. મહાસતીજીએ આયંબીલની ઓળીનું મહત્વ શ્રીપાળરાજા અને મયણાસુંદરીને દાખલો આપી ખૂબ સુંદર રીતે સમજાવ્યું હતું). વધુ ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૮૫ આ સુદ ૯ ને શુક્રવાર તા. ૫-૧૦-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! પરમાત્માની પાસે આપણે એ પ્રાર્થના કરવાની છે કે હે પ્રભુ! મારૂં શુદ્ધ સ્વરૂપ હું પ્રગટ કરી શકું એવી મને શક્તિ આપે. હું આ ઉત્તમ માનવજન્મ પામીને નિજસ્વરૂપે પ્રગટ કરવાની અભિલાષા રાખું છું. આપ જેમ વીતરાગી બન્યા છે તેમ મારે પણ વીતરાગી બનવું છે. આવી ભાવનાથી જે પ્રાર્થના કરશે તે જરૂર એ પ્રાર્થના ફળીભૂત થશે. શુદ્ધ ભાવથી પ્રભુને કરેલી પ્રાર્થના જરૂર ફળ આપે છે. પણ પ્રાર્થના કરતા કઈ જાતના ફળની આકાંક્ષા ન રાખવી જોઈએ. પ્રભુની પ્રાર્થના, ગુરૂની સેવા અને ધર્મની આરાધના કોઈ પણ જાતની અભિલાષા વગર કરે છે તે વધુ ફળ આપે છે અને લાલસાથી કરાય તે ઘણું ઓછું ફળ આપે છે. કહેવત છે ને કે “વણમાંગ્યા મેતી મળે ને માંગી મળે ન ભીખ માટે કોઈ પણ ધર્મક્રિયા કરે તે તેના ફળની ઈચ્છા કદી રાખશે નહિ. બંધુઓ ! જ્યારે આપણને આત્મસ્વરૂપનું ભાન થશે ત્યારે તરત સમજાશે કે અત્યારે હું વિભાવદશામાં છું. પરભાવ અને પરસ્વભાવમાં છું. આ સ્વભાવ મારે નથી. આ રવભાવ કર્મજન્ય છે. આ મારે અસલ સ્વભાવ નથી. આ તે નકલી સ્વભાવ છે. મારું અસલ સ્વરૂપ જુદું છે. આ નકલી સ્વભાવને કારણે હું દુઃખી થઈ રહ્યો છું. હું તે સત-ચિત ને આનંદ સ્વરૂપ છું. નિશ્ચયનયની અપેક્ષાએ આત્મા શુદ્ધ છે. આપણુમાં ને પરમાત્મામાં જરા પણ અંતર નથી અને વ્યવહારનયની અપેક્ષાએ આત્મા અશુદ્ધ છે. કારણ કે અત્યારે કર્મથી લેપાયેલું છે. એના ઉપર કર્મને પડદે આવી ગયા છે. એટલે એનું સ્વરૂપ અવરાઈ ગયું છે. જેમકે સૂર્ય સ્વયપ્રકાશિત છે, પણ તેના આડા વાદળા આવી જાય તે તેને પ્રકાશ અવરાઈ જાય છે. જોરદાર પવન વાય તે વાદળ વિખેરાતા વાર ન લાગે. ને વાદળ વિખેરાતા સૂર્યને પ્રકાશ પૃથ્વી ઉપર ફેલાય છે, તેવી રીતે આત્મા ઉપર રહેલા વાદળાને જે અહિંસા-સંયમ ને તપ રૂપ પ્રયત્ન દ્વારા વિખેરવામાં આવે તે આત્માને મૂળ સ્વભાવ પ્રગટ થાય. આત્માને મૂળ સ્વભાવ શું? બહારના કેઈ પણ નિમિત્તથી કે આત્યંતર નિમિત્તથી જે ભાવ વર્તે છે તે આત્માને સ્વભાવ નથી. જેમ કે પાણી સ્વભાવે શીતળ હોય છે પણ જે એને Page #778 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૭૩૭ સગડી, સ્ટવ કે ગ્યાસ ઉપર મૂકવામાં આવે તે અગ્નિના સંચાગથી શીતળ જળ પણ ઉષ્ણુ ખની જાય છે. પાણીમાં જે ઉષ્ણતા આવી તે પાતાના ઘરની નથી. પણ અગ્નિના ઘરની છે. તેમ આત્મામાં જે વિકાર, વિષયા ને કષાયા, રાગ અને દ્વેષ જે કંઇ દેખાય છે તે આત્માના સ્વભાવ નથી પણ કર્મજન્ય કષાયેાથી ઉત્પન્ન થયેલેા નક્કી રવભાવ છે. આત્માને દ્વેષનું નિમિત્ત મળતાં દ્વેષી, રાગનું નિમિત્ત મળતાં રાગી, દ્વેષનુ નિમિત મળતાં દ્વેષી, ભાગના સાધના મળતાં ભેાગી બની જાય છે. આ મધે સ્વભાવનિમિત્તજન્ય છે. નિમિત્તજન્ય સ્વભાવ એ આપણા નથી. પણ વીતરાગ દ્વશા સમભાવ એ આપણા સ્વભાવ છે. એ કાઇ નિમિત્તથી પેઢા થયા નથી, માટે સમભાવ એ પેાતાના સ્વભાવ છે. ક્રોધનું નિમિત્ત મળતાં ક્રોધ ન આવે, રાગનું નિમિત્ત મળતાં રાગ ન થાય, તે દ્વેષનું નિમિત્ત મળતાં દ્વેષ ન થાય ત્યારે સમજી લેજો કે હું અત્યારે મારા સ્વભાવમાં છું. આવી દશા પ્રાપ્ત કરવી એ હેલ વાત નથી છતાં પ્રયત્ન કરીએ તે જરૂર આપણે આપણા સ્વભાવને પ્રાપ્ત કરી શકીએ. અભ્યાસ કરવાથી માનવ બધુ કરી શકે છે. अभ्यासेन स्थिरं चित्तं, अभ्यासेना निल । अभ्यासेन परानन्दो, अभ्यासेनात्म दर्शनम् ॥ અભ્યાસથી ચિત્ત સ્થિર થાય છે. અભ્યાસથી પરમાનદ્યની પ્રાપ્તિ થાય છે. જીવને મનગમતી વસ્તુ મળી ગઈ તે તેના પ્રત્યે રાગ થાય છે ને અણગમતી વસ્તુ ઉપર દ્વેષ થાય છે. આ રીતે નિમિત્ત મળતાં સ્વભાવ બદલાય છે. જ્ઞાની કહે છે કે સ્વભાવ વારવાર બદલાય તે સ્વભાવ આપણા નથી. એળિયાને ગમે ત્યારે વાપરે તેા કડવા લાગવાના, મરચાને ગમે ત્યારે ખાવ તેા તીખું લાગશે ને સાકરને ગમે ત્યારે ખાશે। તેા તે મીઠી લાગવાની, કારણ કે એ એને મૂળ સ્વભાવ છે. પણ જો એ વસ્તુઆમાં કોઈ વસ્તુનું મિશ્રણ કરવામાં આવે તે તે કડવાશ-તીખાશ ને મીઠાશમાં ફરક પડશે. જેવી રીતે સેાનામાં જ્યાં સુધી ખીજી કેાઈ ધાતુનુ મિશ્રણ હશે ત્યાં સુધી તેને અગ્નિમાં તપાવી નવસાર આદિ પદાર્થ નાંખતા તેમાંથી ધુમાડા નીકળશે ને કાળાશ દેખાશે, એ ધુમાડા કે કાળાશ એ સેનાની નથી. સેનુ તેા સ્વરૂપે શુદ્ધ છે. પણ બીજી ધાતુના તેમાં ભેગ થવાથી તેમાંથી ધુમાડો નીકળે છે ને કાળાશ લાગે છે. કારણ કે એ ધુમાડા કાળાશ સાનાની નથી. તેજાખ અને ખાર દ્વારા તપાવતાં તપાવતાં જ્યારે સેનું શુદ્ધ થઈ જશે ત્યારે તેનું પોતાનું શુધ્ધ સ્વરૂપ પ્રગટ થશે ને એનું સાચુ તેજ ઝગમગી ઉઠશે. તેવી રીતે આપણા આત્મા કર્મના ભારથી હળવા બનશે ને શુધ્ધ થશે તેમ તેમ તેનાં સાચા સ્વભાવ પ્રગટ થશે. એ સ્વભાવ એટલે વીતરાગ સ્વભાવ. આત્મા અત્યારે પેાતાના સ્વભાવને ભૂલી ગયા છે છતાં એ ખીજે કયાંય ગયા નથી પણ કના આવરણથી તે ઢંકાઈ ગયા છે. Page #779 -------------------------------------------------------------------------- ________________ ૭૩૮ શારદા સરિતા ભગવાન કહે છે વભાવ પ્રગટ કરવા દરરોજ દશ મિનિટ-પા કલાક આત્મસ્વરૂપનું ચિંતન કરો. જેટલી ખાદ્યષ્ટિ છૂટશે તેટલી અંતષ્ટિ ખુલી જશે. પછી તે। આ જગત તમને શૂન્ય લાગશે. અંદરના વૈભવ જોશે તે ખાદ્યવૈભવ તમને તણખલાતુલ્ય લાગશે. જેમણે આત્માના વૈભવને પિછાણ્યા તે ન્યાલ થઇ ગયા ને આહ્યવૈભવમાં રચ્યાપચ્યા રહ્યા તે કંગાલ બની ગયા. ખાર ચક્રવર્તિઓમાં દશ ચક્રવર્તિઓએ બાહ્ય વૈભવ છેડીને દીક્ષા લીધી તે ન્યાલ થઇ ગયા. અનંતસુખના સ્વામી બની ગયા ને બ્રહ્મદત્ત ચક્રવર્તિએ ભેાગની આકિત છેવટ સુધી ન છોડી તે નરકમાં ગયા, ને સુભૂમ ચક્રવર્તિને વિચાર થયા કે હું ચક્રવર્તિ થયા. છ ખંડ તે બધાય સાધે છે, એમાં કોઇ વિશેષતા નથી. પણ હું સાતમા ખંડ સાધુ તે મારી મહત્તા વધે. તે સાતમો ખંડ સાધવા ગયા તે દરિયામાં ડૂબી ગયા. સાતમા ખંડ સાધવા જતાં સાતમી નરકે ચાલ્યા ગયા. તેના ૧૬૦૦૦ રક્ષક દેવે પણ તેને મચાવી શકયા નહિ. ત્યાં સાતમી નરકની રૌ રૌ વેદના ભગવે છે, કાળા કલ્પાંત કરે છે પણ કોઇ તેને બચાવી શકતુ નથી. માટે વિચાર કરો કે હું કાણુ છું, કયાંથી આવ્યે છું ને મરીને કયાં જઇશ? મારૂં મારૂ કરીને મમતા કરી રહ્યા છું પણ સાથે શું લઈ જવાના ? જીવે પરની પંચાત ઘણી કરી છે. જ્ઞાની કહે છે પરની પંચાતમાં પાવરધા આત્માની આરાધના શી રીતે કરી શકે? ઇન્દ્રિઓને નચાવ્યા નાચ્યા છે ને પુદ્ગલમાં રાચ્ચેા છે. ઇન્દ્રિઓની ખબર લીધી છે ને એને પૂછ્યું છે કે તારે શું ખાવુ છે? એ કહે તે હાજર. એને ગમે તે પ્રમાણે કરવા તૈયાર છે પણ આત્માને કોઇ દિવસ પૂછ્યુ છે કે હું ચેતનદેવ ! તને શું ગમે છે? પુદ્દગલને પૂછે છે તેના કરતાં આત્માને પૂછે તા તમારા ઉદ્ધાર થશે. પુદ્ગલના આનંદ માને છે પણ પુદ્ગલના આનંદ અને સુખ તને કયારે હાથતાળી દઈને ચાલ્યું જશે તેની ખખર નથી. માટે આત્મા પરભાવમાં રમણતા કરતા હાય, ભૌતિક સુખની ભીખ માગતા હાય ત્યારે તેને કહેા કે તુ અનંત ગુણાના સ્વામી છે. તને આ ભિખારીપણુ' ના શૈાલે. પણ આજે આત્માની દશા કેવી થઈ ગઈ છે તેના વિચાર કરો. અનંત લક્ષ્મીના અધિપતિ આજે કેવા ભિખારીના હાલે ભટકે છે. રિવથી પણ અધિક રળિયામણા આજે ગાભરમાં ગાથા ખાય છે. થઇ ગઈ હંસની આ શી રે ગતિ ! આવી અનંત લક્ષ્મીના સ્વામી દી બહાર ભટકે? ક્દી આવા તમને વિચાર આવે છે કે મારી ઢશા કેવી બગડી ગઇ છે. દરેક દ્રવ્યનિમિત્તાને ભાવમાં લાવે. વીતરાગ દશામાં જે સુખ છે તેની આગળ દુનિયાભરનું સુખ અનતમા ભાગે પહેાંચી શકે તેમ નથી. જેમ જેમ આત્મા સ્વરૂપમાં લીન મનતે જાય છે તેમ તેમ તેને Page #780 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૭૩૯ આત્મિક સુખને અનુભવ થતે જાય. જેટલી સંસારની સ્મૃતિ તેટલી આત્માની વિસ્મૃતિ છે. આત્માનું સાચું સુખ એટલે સ્વાભાવિક આનંદ. તે દેખી શકાય એવી વસ્તુ નથી. એ તો અનુભવે ખબર પડે. જમાલિકુમાર આત્મિક સુખ પ્રાપ્ત કરવા માટે સંયમના માર્ગે જઈ રહ્યા છે. જેને આત્મિક સુખને અનુભવ થાય છે તેને પુદ્ગલના પથારામાં આનંદ ન હોય. જમાલિકુમારની દીક્ષા માટેની સંપૂર્ણ તૈયારી ચાલી રહી છે. જમાલિકુમારના વાળ વડા કરવા માટે હજામને લાવ્યા છે. હજામ શરીરને સ્વચ્છ બનાવી અંતરને પણ સ્વચ્છ બનાવી જમાલિકુમારના માતા-પિતા પાસે આવ્યું ને તેમને જય વિજય હે, એવા શબ્દો વડે વધાવી બે હાથ જોડીને કહ્યું હે દેવાનુપ્રિય! મારે શું કાર્ય કરવાનું છે તે આપ ફરમાવે. "तए णं से जमालिस्स खत्तियकुमारस्स पिया तं कासवगं एवं वयासी तुम देवाणुप्पिया! जमालिस्स खत्तियकुमारस्स परेण जत्तेणं चउरंगुल वज्जे निक्खमण पाओग्गे अग्गकेसे कप्पेहि ।" ત્યાર પછી તે જમાલિકુમારના પિતાએ નાઈને કહ્યું- હે દેવાનુપ્રિય! મારા લાડીલા જમાલિકુમારના અત્યંત યત્નાપૂર્વક ચાર આંગળ મૂકીને અભિનિષ્ક્રમણને (દીક્ષાને) એગ્ય આગળના વાળ કાપી નાંખ. જમાલિકુમારના પિતાએ આ પ્રમાણે હજામને કહ્યું એટલે તે ખૂબ આનંદ પામે. અહે ! હું કે ભાગ્યશાળી છું ! અમારા મહારાજાના કુંવર દીક્ષાના પવિત્ર પંથે પ્રયાણ કરે છે તેમના વાળ વડા કરવાનું પવિત્ર કાર્ય મારા હાથે થશે. એને ખૂબ આનંદ થયે. એ ખુશ થયેલા નાઈએ કહ્યું હે સ્વામી ! હું આપની આજ્ઞા પ્રમાણે કરીશ એમ કહીને વિનયથી તેના વચનને સ્વીકાર કર્યો. ત્યાર પછી તેણે સુગંધી પાણી વડે હાથ-પગને ધાયા. પેઈને શુદ્ધ આઠ પડવાળું કપડું પિતે મેઢે બાંધ્યું. શા માટે બાંધ્યું? એનું કારણ એ છે કે જે જમાલિકુમાર દીક્ષા લેવા માટે પવિત્ર બન્યા છે તે પિતાના મુખમાંથી જે શ્વાચ્છવાસ નીકળે છે તે એ પવિત્ર પુરૂષને લાગે નહિ ને કે જીવની હિંસા ન થાય એટલા માટે એણે આઠ પડનું શુદ્ધ કપડું બાંધ્યું ને તદ્દન નવા શસ્ત્ર લઈને તેણે જમાલિકુમારના વાળ ઉતારવા માંડયા. જેમ જેમ તેના વાળ ઉતરવા લાગ્યા તેમ તેમ જમાલિકુમાર અત્યંત આનંદ અનુભવવા લાગ્યા. માથેથી વાળને ભાર હળવે થતાં સાથે પાપને ભાર પણ ઉતરવા લાગ્યો. જમાલિકુમારની માતા હંસના જેવા વેત વસ્ત્રમાં પિતાના વહાલસોયા પુત્રના વાળ ઝીલે છે. અત્યારે પણ જે દીક્ષા લે છે તેના વાળ દીક્ષાથીની માતા ઝીલે છે. જમાલિકુમારના વાળ ઝીલતાં ઝીલતાં જેમ મતીને હાર તૂટે ને મોતી પડવા - માંડે તેમ માતાની આંખમાંથી અશ્રુની ધાર પડવા માંડી. બસ, દીકરા ! હવે તું અમને Page #781 -------------------------------------------------------------------------- ________________ ૭૪૦ શારદા સરિતા મૂકીને ચાલ્યા જઇશ ! એની પત્નીએ સામે ઉભી છે. તે દરેકની આંખમાં આંસુ છે. જમાલિકુમારના વાળ હુંસ જેવા શ્વેત વસ્ત્રમાં પેાતાના ખેાળામાં ઝીલીને સુગંધીદાર પાણી વડે ધેાઇ નાંખ્યા. ધાઈને ઉત્તમ-પ્રધાન, ગંધ-માલા વડે પૂજે છે. પૂજીને શુધ્ધ કિ ંમતી વજ્ર વડે ખાંધે છે, ખાંધીને રત્નના કરંડીયામાં મૂકે છે. ત્યાર પછી તે જમાલિકુમારની માતા હાર, પાણીની ધારા, સિદ્ગુવારના પુષ્પા અને તૂટી ગયેલી મેાતીની માળા જેવા પુત્રના વિયે!ગથી દુઃસહ આંસુ સારતી આ પ્રમાણે ખેલી કે આ કેશે। અમારા માટે ઘણી તિથિએ, પણીઓ, ઉત્સવેા, યજ્ઞા અને મહેાત્સવેામાં જમાલિકુમારના વારંવાર દઈન રૂપ થશે. એમ ધારીને તેને સાચવીને મૂકે છે. આ રીતે જમાલિકુમારના વાળ વડા કરવાની વિધિ પૂરી થઇ. હવે શુ વિધિ કરશે તે વાત અવસરે કહેવાશે. ✩ વ્યાખ્યાન ન, ૮૬ આસા સુદ ૧૦ ને શનિવાર સુજ્ઞ બંધુએ, સુશીલ માતાએ અને બહેન ! જમાલિકુમાર શાશ્વત સુખ પ્રાપ્ત કરવા માટે સંસાર છોડી સંયમી બને છે. એમને એક વાત સમજાઇ ગઇ કે જે સુખ ભેાગવ્યા પછી તેની પાછળ દુઃખ ઉભેલ હાય તે તે સાચું સુખ નથી. પલ્યાપમ અને સાગરોપમના કાળ સુધી સુખ લેગન્યા પછી પણ જો દુઃખ ભાગવવાના વખત આવે તેા જ્ઞાની પુરૂષ તેને વાસ્તવિક સુખ માનતા નથી. આજે આત્મસ્વરૂપની પિછાણના અભાવે મનુષ્યા એક નજીવા મબિંદુની ઉપમાવાળા ક્ષણિક સુખમાં આસકત બની જાય છે અને પરિણામે તેને નરક અને નિગેાદમાં ધાર દુઃખા ભાગવવા પડે છે. તા. ૬-૧૦-૭૩ સ'સારના કોઈ ઇન્દ્રિયજન્ય સુખા એવા નથી કે જે પરિણામે સુખરૂપ હોય. અતિન્દ્રિય એવું આત્મિક સુખ પરિણામે સુખરૂપ છે. વિષયજન્ય સુખ તે શરૂઆત પૂરતુ મધુર છે ને પરિણામે અતિ દુઃખકર છે. તમે પરિણામને વિચાર કરો તે વિષયસુખમાં તીવ્ર વૈરાગ્ય ઉત્પન્ન થયા વિના રહેશે નહિ. પાંચેય ઇન્દ્રિએના વિષયા જો કે સેવન કરવાના સમયે શરૂઆતમાં ક્ષણુ પૂરતા તમારી માન્યતા પ્રમાણે આનંદ આપનારા છે. પણ પાછળથી કિપાકવૃક્ષના ફળના ભક્ષણની જેમ અતિ દુઃખદાયક નીવડે છે. કપાક વૃક્ષના ફળ દેખાવમાં અતિ સુંદર હેાય છે. ખાવામાં સ્વાદિષ્ટ હાય છે. સુગંધયુકત પણ હાય છે. પણ એને ખાધા પછી માત્ર એ ઘડીમાં ખાનારના પ્રાણ ઉડી જાય છે. તેમ ઈન્દ્રિયજન્ય વિષચે પણ શરૂઆતમાં અતિ સુંદર હોય છે. જગત આખું તેમાં Page #782 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા - ૭૪૧ ગુંચાઈ રહેલું છે પણ તેના તે તે વિષયે કિંપાકના ફળની જેમ પરિણામે અતિ દૂર હોય છે. માટે સજજને તેને દૂરથી ત્યાગ કરે છે. જે વિષયેથી ચિત્ત વિહુવલ ને આકુળ-વ્યાકુળ બને તેમાં સુખ કેવી રીતે માની શકાય? બે ઘડીના સત્સંગથી, ઈષ્ટના સ્મરણથી ચિત્ત કેવું પ્રસન્ન બની જાય છે. ચિત્તની પ્રસન્નતા તે સાચું સુખ છે. આકુળતા-વ્યાકુળતામાં સાચું સુખ નથી. જમાલિકુમાર એ સુખને શેરડીના કૂચાની જેમ તુચ્છ ગણીને છેડી દેવા તૈયાર થયા છે. છેક સુધી વૈરાગ્યભાવમાં અડગ રહ્યા છે અને તેમની જીત થઈ. માતા-પિતાને આજ્ઞા આપવી પડી અને નાઈને બોલાવી જમાલિકુમારના વાળ વડા કરાવે છે. તે વખતે જમાલિકુમારના મુખ ઉપર સંસારના વિજયને આનંદ છે. જેને જે માર્ગે જવું હોય તે માર્ગે જવાનું મળી જાય એટલે એના આનંદને પાર નથી રહેતો. જમાલિકુમારનું મુખડું મલકાય છે. જ્યારે એની માતાએ નાઈએ ઉતારેલા વાળ રત્નજડિત શ્વેત વસ્ત્રમાં ઝીલ્યા, ને ઉપર કિંમતી દ્રવ્ય નાંખીને સુગંધિત કરેલા જળથી ધંઈ રત્નના કરંડીયામાં મૂક્યા ત્યાં સુધી તે તેણે હિંમત રાખી પણ પછી તે મેતીની માળા તૂટી જાય તેમ તેની આંખમાંથી અશ્રુધાર થઈ, ને બેલી, બેટા! આ તારા વાળને અમે મોટા દિવસોમાં જેઈને તને યાદ કરીશું. આમ તો તું જ અમને યાદ આવશે પણ પર્વના દિવસમાં વધુ યાદ આવશે. ત્યારે અમે તારા વાળને જોઈને આનંદ પામીશું. બધા રડે છે પણ જમાલિકુમારના મુખ ઉપર આનંદને પાર નથી. જાણે માટે વિજય મેળવ્યું ન હેય એ એને આનંદ છે. - આજે વિજયાદશમીને પવિત્ર દિવસ છે. જમાલિકુમારે માતાને ખૂબ સમજાવીને પિતાના ધ્યેયની સિદ્ધિ કરવાનો વિજય મેળવ્યું. આજે મનુષ્ય પોતાને વિજય થાય ત્યાં આનંદ માને છે પણ એ વિજય શેનો છે? માનો કે કેર્ટમાં એક કેસ ચાલને હોય તેમાં પિતાની જીત થાય તે માણસ માને છે કે મારે વિજય થશે. બે વ્યકિત વચ્ચે ઝઘડો થયો ને બીજાએ નમતું મૂકી દીધું તે સામી વ્યકિત માને છે કે મારો વિજય થયે. બે ભાઈના મઝીયારા વહેંચાતા હોય તેમાં એક ભાઈ ઈચછે કે અમુક વસ્તુ તે મારા ભાગમાં આવવી જ જોઈએ. ગમે તેમ કરીને એ વસ્તુ પિતાને મળી જાય તે માને છે કે મારે વિજ્ય થયે. કેઈ રાજા બીજા રાજા ઉપર જીત મેળવી લે , તે માને છે કે મારે વિજ્ય થયો, પણ ભગવાન કહે છે કર્મશત્રુઓ ઉપર વિજય મેળવે તે સાચે વિજય મેળવ્યું છે, જ્યાં સુધી કર્મો ઉપર વિજય નહિ મેળવે, ઈન્દ્રિો અને કષા ઉપર વિજય નહિ મેળવે ત્યાં સુધી સાચે વિજય નથી મેળવ્યું. આજે દશેરાને દિવસ છે. આ દિવસને વિજયાદશમી પણ કહે છે. આમ તો દરેક તિથિ મહિનામાં બે વખત આવે છે, તેવી રીતે દશમ પણ મહિનામાં બે વખત Page #783 -------------------------------------------------------------------------- ________________ ૭૪૨ શારદા સરિતા આવે છે. પણ આજની દશમની આગળ ‘વિજય' શબ્દ મૂકવામાં આવ્યા છે. એટલે તેને વિજયાદશમી કહેવામાં આવે છે. બધી દશમ કરતાં આજની શમના દ્વિવસનું મહત્ત્વ વધારે છે. આ દ્રશમ વર્ષમાં એક વખત આવે છે. આજના દિવસે રામચંદ્રજીએ લકાના અધિપતિ રાવણ ઉપર વિજય મેળવ્યેા હતેા. એટલે તેને વિજયાદશમી કહેવામાં આવે છે. બધા દિવસેા કરતાં પર્વના દિવસેાનુ વિશેષ મહત્વ ાય છે. જેમ પર્યુષણના દિવસેામાં નેને આન હેાય છે, હેાબીમાં ક્ષુદ્રાને આનંદૅ હાય છે, નાતાલમાં કીધ્ધનાને આનંદ હોય છે, રમઝાન મહિનામાં મુસ્લીમાને આનંદ હોય છે તેમ દશેશને વિસે ક્ષત્રિઓને આનંદ હાય છે. શમે રાવણ ઉપર વિજય મેળવ્યેા હતા. રામ અને રાવણ અને એક રાશીના નામ છે પણ અનૈના ગુણમાં ફેર છે. રાવણની પાસે ખૂબ સમૃદ્ધિ, માટું વિશાળ સૈન્ય ને ખૂખ શકિત હતી. રામની પાસે રાવણુ જેટલું સૈન્ય ન હતું પણ ધર્મ-ન્યાય—નીતિ અને સદાચારનુ અગાધ ખળ હતું. તેના પ્રભાવથી રામે જંગ૩માં વસવા છતાં પણ મહાન સમૃદ્ધશાળી બળવાન રાવણુ ઉપર ને રાવણની આસુરી પ્રકૃતિ ઉપર વિજય મેળળ્યા હતા. તેા જ્ઞાની કહે છે હે જીવ! તમે પણ વિજયાદશમીના દિવસે વિજય પ્રાપ્ત કરો. ખાદ્યવિજય તો જીવે ઘણી વખત મેળવ્યા છે પણ આભ્યંતર વિજય મેળબ્યા નથી. ખાદ્યવિજય માટે પણ ધૈર્ય અને શક્તિની જરૂર પડે છે. તેા આભ્યંતર વિજય માટે પણ આધ્યાત્મિક ખળ અને શકિતની જરૂર છે, તે આ મનુષ્યભવ પ્રાપ્ત કરીને સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી, ધર્મ ઉપર શ્રદ્ધા કરી, માહ અને મિથ્યાત્વરૂપી અંધકારને દૂર કરી કર્મરૂપી શત્રુએને જીતવા તેનુ નામ સાચા વિજય છે. આ વિજયાદશમીના દિવસે રામે રાવણ ઉપર વિજય મેળવ્યેા હતેા તે આપણે કયા રાવણુ ઉપર વિજય મેળવવા છે? એક કવિએ કહ્યું છે કે “સંસાર સાગરકે અંર્ રૂપ અમથમ પાની, બ્રહ્મ રૂપ પડે ભેંવર ઇસીમેં ડુબ જાત જહાઁ જગ પ્રાણી, તીન દંડ ત્રટ દ્વીપ ડે લાલચ લંકા અંક અણી, મહામેાહ રત્નશ્રવા નામક રાક્ષસ રાજા ઇસમે` ધણી, કેલાસ કેકસી રાણી હૈ ઉસકી અકલદાર સમજો જહારી, ધર્મ દશહરા કર લેા ઉમંગે મિથ્યા માહ રાવણ મારી.” અધુએ! જેમ સમુદ્રમાં ભરપૂર પાણી હાય છે ને તેમાં મે!જા ઉછળે છે તેમ જ્ઞાની કહે છે કે આ સંસારમાં કર્મરૂપી પાણી ભરપૂર ભરેલુ છે, દુનિયાના દરેક જીવે કર્મરૂપી જળમાં ડુબી રહ્યા છે. જેમ સમુદ્રમાં ભંવર ઉઠે છે તેમ આ સંસારરૂપી સમુદ્રમાં Page #784 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૭૪૩ ભ્રમ-શંકા રૂપી મોટા મેાટા ભ્રમર છે. મિથ્યા ભ્રમ જીવને સાચી શ્રધ્ધા થવા દેતા નથી. સ્વર્ગ હશે કે નહિ હાય, ધર્મ એ ટુંબક છે, નરકમાં આવા ભયંકર દુઃખા રહેલા છે એમ બધા કહે છે તે સાચું હશે કે ખાટુ ? માણુસા ફાગઢ ડરે છે. આવા ભ્રમરૂપી સઁવરા સંસારસમુદ્રમાં રહેલા છે. તેમાં જે દૃઢધમી આત્માએ છે તે કૅસેટીના સમયે સ્થિર રહી શકે છે. જે આત્માઓને ધર્મની શ્રદ્ધા હેાતી નથી તે સંસારસમુદ્રમાં ડૂખી જાય છે. જેમ સમુદ્રમાં દ્વીપ હાય છે તેમ અહીં પણ ઈંત્રિકુટદ્વીપ છે તે કયા છે? મન–વચન અને કાયા એ ત્રણ દંડ છે. તત્વાર્થ સૂત્રમાં કહ્યું છે કે-ાય વાઙ મન: વર્મયોગ કોઈ જીવ મનથી કર્યું ખાંધે છે, કોઈ વચનથી ને કાઈ કાયાથી ખાંધે છે. પ્રસન્નચંદ્રરાજર્ષિએ મનથી કર્યું ખાંધ્યા પણ ભાનમાં આવ્યા તે મનથી ને મનથી કર્મના ભૂક્કા ઉડાવી નાંખ્યા. તમે અહીં ધર્મસ્થાનકમાં બેઠા છે, સામાયિકમાં બેઠા છે, વ્યાખ્યાન સાંભળેા છે. પણુ મનમાં જો અશુભ વિચાર ચાલતા હશે તેા કર્મ બંધાય. કાઇ ખરામ વચન ખાલી જાય ને બીજાના મનમાં દુઃખ થાય તેથી પણ કર્મ બાંધે છે ને કાઇ કાયાથી હિંસાદિ પાપ કરીને કમ બાંધે છે એટલે અહીં આધ્યાત્મિક દ્રષ્ટિથી મન-વચન-કાયરૂપ ત્રિદંડને ત્રિકૂટ કહેવામાં આવે છે. લંકાનગરી કઈ છે? રાવણની લંકા સેાનાની હતી. આધ્યાત્મિક ક્ષેત્રમાં લાલચરૂપી લકા છે. હવે લંકાના રાજા કાણુ હતા ? આમ તા લકાને રાજા રાવણુ હતા. એના પિતા પણ લંકાના રાજા કહેવાય ને ? તે રાવણના પિતાનુ નામ શું હતુ તે જાણા છે!? રાવણનું નામ પ્રખ્યાત છે. એના પિતાનુ નામ રત્નસવા હતુ. આધ્યાત્મિક લાલચરૂપી લકામાં રહ્નસવા નામના મહા મેહરૂપી રાક્ષસ રાજ્ય કરે છે. ને રાવણુની માતાનું નામ કૈકસી હતું. તે। અહીં કલેશરૂપી કૈકસી રાણી છે. જ્યાં મહામહ રહે છે ત્યાં ક્લેશ પણ રહે છે. મેાહ એટલે અજ્ઞાન. મે!હને કારણે મનુષ્ય વસ્તુના યથાર્થ સ્વરૂપને સમજી શકતે નથી ને અજ્ઞાનના કારણે જ્યાં જુએ ત્યાં રાગ, દ્વેષ, કલેશ અને કંકાસ હાય છે. ગમે તેટલુ ધન હાય, સાહ્યખી હાય પણ એ ધનનેા મેહ રાખવા તે જીવનું અજ્ઞાન છે. એના પ્રત્યે માહ થયે તેા ભાઇ-ભાઈ વચ્ચે કલેશ થયા છે. એટલા માટે જ્ઞ!ની કહે છે જ્યાં મેહુ–અજ્ઞાન છે ત્યાં કલેશ છે. તેમ લાલચરૂપી લંકામાં મહા મેહ રાજાની સાથે કલેશરૂપી કેકસી રાણી રહે છે. હવે એના દીકરા કેટલા છે? રત્નસવા રાક્ષસને કેટલા પુત્ર છે ? મિથ્યા મેાહની ઉસકા ફંદ દસ મિથ્યા દસ આનન હૈ ! વીસ આશ્રવકી ભુજા હૈ ઉસકે કપટ વિદ્યા કી ખાનન હૈ! સમ્યકત્વ માહની વિભીષણ દૂજા નંદન સા કુછ હૈ ન્યાયી મિશ્ર માહનીય કુંભકર્ણે એ, લચપિય બાત હૈ અધિકા મહા મેહ કે એ તિન નંદન, સમજો સુગુણા નરનારી! Page #785 -------------------------------------------------------------------------- ________________ ૭૪૪ શારદા રુરિતા રત્નસવાને ત્રણ પુત્ર હતા. તે રાવણ-વિભીષણ અને કુંભકર્ણ. અહીં એ પુત્રને મિથ્યાત્વ મોહનીય, સમ્યકત્વ મેહનીય ને મિશ્ર મોહનયની ઉપમા આપી છે. એ મહામહને સૌથી મોટા પુત્ર મિથ્યાત્વ મેહનીય રૂ૫ રાવણ છે. રાવણના દશ મુખ હતા ને? તેમ આ મિથ્યા મોહનીય રૂપી રાવણના પણ દશ મુખ છે તે કયા. જીવને અજીવ માનવે તે, અજીવને જીવ માનવ તે, ધમને અધર્મ માને , અધર્મને ધર્મ માનવે તે, સાધુને કુસાધુ માનવા તે, કુસાધુને સાધુ માનવા તે, આઠ કર્મથી મૂકાણ છે તેને નથી મૂકાયા તેમ માનવું અને આઠ કર્મોથી નથી મૂકાણાં તેમને મૂકાણુ માનવા તે આદિ દશ પ્રકારના મિથ્યાત્વરૂપી જેના દશ મુખ છે તેવા મિથ્યાત્વ મેહનીયરૂપી દશ મુખવાળા રાવણ છે. હવે જેના દશ મુખ છે તેની ભુજાઓ પણ વીશ હોય છે. એ વીશ ભુજાઓ કઈ છે? બંધુઓ! જ્યાં મિથ્યાત્વ હોય છે ત્યાં આશ્રવ પણ હોય છે. આશ્રવ એટલે જ્યાંથી પાપરૂપી પાણીને પ્રવાહ આત્મારૂપી તળાવમાં આવે છે તેનું નામ આવે છે, એ આશ્રવના વીસ ભેદ છે. એ વિશ ભેદરૂપી મિથ્યાત્વ મેહનીયરૂપ રાવણને વશ ભુજાઓ છે. રાવણ ખૂબ માયાકપટ કરનારે હતે. એને કઈ સાચું કહેવા જાય તે પણ સાચું માનતું ન હતું. જેમ મિથ્યાત્વ મેહનીય હોય ત્યાં સુધી જીવને વસ્તુના યથાર્થ સ્વરૂપનું ભાન થવા દેતું નથી તેમ આ મિથ્યાત્વ મેહના કારણે જીવ અનાદિકાળથી સંસારમાં રખડે છે. રાવણ સીતાને હરણ કરીને લાવ્યા ત્યારે એને વિભીષણે ખૂબ કહ્યું હે ભાઈ ! તમે રામને સીતા પાછી મેંપી દે. તમે ગમે તેમ કરશે પણ સીતા મહાન સતી છે. એ ત્રણ કાળમાં શીયળ ખંડન નહિ કરે, પણ રાવણને સત્ય વાત સમજાઈ નહિ ને અંતે રામ-રાવણ વચ્ચે યુદ્ધ થયું. રાવણ સહિત આખી લંકા રાખમાં રોળાઈ ગઈ. હવે બીજો પુત્ર વિભીષણ હતું. વિભીષણ સમ્યકત્વ મોહનીય જે હતું, જેમ સમ્યકત્વ મેહનીય માનવને સત્કાર્યો કરવાની, સાચા રાહ પર ચાલવાની પ્રેરણું આપે છે તેમ વિભીષણ ન્યાયમાર્ગે ચાલનારો હતો. જ્યારે જ્યારે રાવણ ભાન ભૂલી જત, મહામોહમાં અટવાઈ જતો ત્યારે સાચેસાચું કહી દેતે. સીતાને રાવણ ઉપાડી લાવ્યા ત્યારે રાવણ મટે ભાઈ હોવા છતાં એણે સત્ય વાત કહી દીધી કે ભાઈ! પારકી સ્ત્રીને ઉઠાવીને પિતાના ઘરમાં લાવવી એ મહાન પાપ છે. આ તમને શોભતું નથી. હજુ પણ સીતા રામને પી દેશે તે તેની સાથે ભાઈ જે પ્રેમ થશે. જે નહિ સમજે તે તમારે વિનાશ થશે. એમ નગ્ન સત્ય કહી દીધું. તેમ સમ્યવ-મોહનીય પણ જીવને સાચા માર્ગે જવાની પ્રેરણા આપે છે પણ મેહને કારણે જીવને સાચી સમજ પડતી નથી. હવે ત્રીજો ભાઈ કુંભકર્ણ એ મિશ્ર મોહનીય લે છે. મિશ્ર મોહનીય એ બિટાને પણ સાચું માને છે, ને સાચાને પણ સાચું માની લે છે, પણ એમાં સાચું શું Page #786 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૭૪૫ છે તે સમજી શકતા નથી. જે તરફ જાય તે તરફ ઢળી પડે છે. કુંભક રાવણુ પાસે જાય ત્યારે રાવણને સારૂ લગાડતા ને વિભીષણુ પાસે જાય ત્યારે વિભીષણને સારૂ લગાડતા. વિભીષણુ કહે કે મેટા ભાઈએ સીતાને પાછી આપી દેવી જોઈએ. તેા કહે હા, સાચી વાત છે. તે રાવણ પાસે જાય ત્યારે કહેતા હતા કે ના સીતાને પાછી નહિ સોંપવી. આ રીતે બંનેને સારા રહેતા પણ સાચી વાત કહી શક્તા નહિ. રાવણની પત્ની અને દાદરી કાણુ હતાં તે કવિ કહે છે પપચ નામ સદાદરી નામે મિથ્યામેાહ રાવન રાની, વિષય ઇન્દ્રજીત અહ· મેઘવાહન, મિશ્રશ્ન રાવન કે સુખદાની, કુમતિનામ ચંદ્રનખા બહન હૈ, કઠીન ક્રોધ ખરકે વ્યાહી દૂષણ દૂષણુતીન શય ત્રિશીરા, એ દાનુ હી ઉસકે ભાઈ સજ્જવલ તિક ચંદ્રનખા, શબુકકળ એક આયા હુશિયારી રાવણની પત્નીનુ નામ મ ંદોદરી હતુ. મિથ્યાત્વ માહનીયની પત્નીમાં માયા અથવા પ્રપંચ હેાય છે. રાવણને બે પુત્ર હતા. એકનુ નામ ઇન્દ્રજીત અને ખીજો મેઘવાહન. રાવણને ખૂબ અભિમાન હતું કે મારા મેટા દીકરા ઇન્દ્રજીત એવેા પરાક્રમી છે કે મેાટા ઇન્દ્રને પણ પળવારમાં જીતી લે અને મેઘવાહન તે મેઘ જેમ, ગના કરે છે તેમ શત્રુઓની સામે ગર્જના કરવામાં ખૂબ હોંશિયાર. મિથ્યાત્વ મહનીય રૂપ રાવણુના એ સતાન છે. એક વિષય ને બીજો અહંકાર. મધુએ ! આજે દુનિયામાં વિષયની ભૂખ વધતી જાય છે. જેને ખાવાના ઠેકાણા નથી હાતા તેઓ પણ વિષયવાસના છોડતા નથી. વિષયલંપટ મનુષ્યા કાઇની પરવા નથી કરતા. મિથ્યામાહના પુત્ર વિષયવિકાર છે ને ખીજો અહંકાર છે. જેને એમ લાગે છે કે હું દુનિયામાં કંઈક છું. મારા સમાન કાઇ નથી. આવા અહંભાવ આવે છે ત્યારે બીજા ફાઈની પરવા કરતા નથી. ને પેતાની મેટી ગર્જના આગળ નાનાને અવાજ સાંભળતે નથી. માટે વિષય અને અહંકાર એ બે મિથ્યાત્વ માહના સતાના છે. હવે રાવણની બહેનનું નામ ચંદ્રનખા હતુ. તેના સૂપડા જેવા મેટામેટા નખ હાવાથી તેને ગ્રુપણુંખા પણ કહે છે. એ શુપ ખાએ રાવણને કુબુદ્ધિ આપી હતી. એ કઇ રીતે આપી. રાવણને તેણે સમાન્યા હતા, એ તમે જાણા છે ? શૂપર્ણખાને શબુક નામના પુત્ર હતેા. એક વખત તેના મ'મા રાવણને ત્યાં ગયેલા, ત્યાં તેણે સૂહંસ નામનુ ખડ્ગ જોયુ, તે જોઇને તેને એવુ ખડ્ગ પ્રાપ્ત કરવાની ખૂબ ઈચ્છા થઈ. એટલે તેણે ઘેર આવીને તેના માતા-પિતાને વાત કરી કે મારે આવુ ખડ્ગ પ્રાપ્ત કરવુ છે. શૂપણું ખાએ તેમજ તેના પિતા ખરે કહ્યું બેટા ! તારા મામા તા પ્રતિવાસુદેવ છે. એમને એગ સ્હેજે પ્રાપ્ત થયું છે. પશુ તારે એને પ્રાપ્ત Page #787 -------------------------------------------------------------------------- ________________ ૭૪૬ શારદા સરિતા કરવા માટે બાર વર્ષ સુધી સાધના કરવી પડશે. બાર વર્ષ સુધી એકાસણું કરીને ઉધે મસ્તકે લટકવું પડશે. માટે આપણે એની શી જરૂર છે? પણ શંબૂક ન માન્યું ને સૂર્યહંસ ખગની પ્રાપ્તિ માટે સાધના કરવા જંગલમાં ચાલ્યા ગયે. ખૂબ ગીચ ઝાડીમાં જઈને ઉંધે મસ્તકે લટકીને સાધના શરૂ કરી દીધી. દરરોજ તેની માતા શૂપર્ણખા એને જમાડવા માટે જંગલમાં જતી હતી. શંબૂક જંગલમાં રહેતો હતો. આ રીતે શંબુક સૂર્યહંસ ખર્ગ પ્રાપ્ત કરવા માટે સાધના કરતે હતે. જ્યારે માણસને કંઈ પણ કાર્ય કરવાની લગની લાગે છે તે તેમાં તેને થાક લાગતું નથી. સૂર્યહંસ ખળું પ્રાપ્ત કરવા માટે સંબૂક ઉધે મસ્તકે કેવી સાધના કરે છે. તે પણ ૨૦ દિવસ કે મહિને નહિ પણ બાર બાર વર્ષો સુધી એકધારી સાધના કરવાની. ત્યાં જરા પણ થાક કે કંટાળો આવે છે? તમને દુકાનમાં ફૂલ ઘરાકી હોય તે વખતે ઉભા ઉભા કલાકો સુધી માલ બતાવ્યે જ જાવ, ત્યાં જરા પણ થાક કે કંટાળો આવે છે? પહેલાં તે બેઠા બેઠા રસાઈ કરવાની હતી. પણ આ જમાનામાં તે મોટા ભાગના ઉભા રસોડા થઈ ગયા. કલાક-દોઢ કલાક સુધી ઉભા ઉભા રસોઈ કરતાં બહેનને થાક લાગે છે? “ના.” ત્યાં જરાય થાક નથી લાગતું. કારણકે બહેનને ઉભા રસોડાને શોખ હોય છે. પણ અમે કહીએ કે બહેન ! તમે ઉભા ઉભા પ્રતિક્રમણ કરો. તે કહેશે “ના” મહાસતીજી એટલી બધી વાર ઉભા રહીએ તે પગ દુઃખી જાય. અહીં પગ દુઃખી જાય ને ત્યાં ઉભા ઉભા ૬૦ રોટલી કરતાં પણ પગ ના દુખે. આ શું બતાવે છે કે જીવને જ્યાં રસ છે ત્યાં થાક વાગતું નથી. શંબૂકની બાર વર્ષની સાધના પૂરી થવા આવી હતી. આ તરફ દશરથ રાજાની આજ્ઞા થતાં રામ વનવાસ આવતાં તેમની સાથે લક્ષમણ ને સીતાજી પણ આવ્યા છે. એટલે રામ-લક્ષમણ અને સીતાજીની ત્રિપુટી જંગલમાં આવી હતી. વનમાં પર્ણકુટી બાંધીને આનંદથી રહેતા હતા. શંબૂકની સાધનાને છેલ્લે દિવસ હતો. તેની સાધનાથી સૂર્ય હંસ ખર્શ આવીને પડ્યું હતું. તે ખૂબ ચકમકતું તેજવી દેખાતું હતું. તે દિવસે કુદરતને કરવું કે લક્ષમણજી ફરતા ફરતા ત્યાં આવી પહોંચ્યા ને અચાનક તેમની દષ્ટિ પેલા ખગ ઉપર પડી. ત્યારે લક્ષમજીને થયું કે આ શું ઝગમગ થાય છે? લાવને જોઉં, શું છે? એને લેવા માટે હાથ લંબાવ્યું. લક્ષમણ વાસુદેવ હતા એટલે હાથ લંબાવતાની સાથે ખગ તેના હાથમાં આવી ગયું, આ પણ ભાગ્યની વાત. છે ને કે જેને માટે સંબૂક બાર બાર વર્ષથી સાધના કરી રહ્યો હતે ને હાથમાં આવી ગયું લક્ષમણને. ખર્શ હાથમાં આવ્યું એટલે લક્ષમણના મનમાં વિચાર થયે કે આવું તેજસ્વી ખડ્યું છે પણ કેવું ચાલે છે જેઉં તે ખરો ! એટલે એમણે ખડગ હાથમાં લઈ પાસે રહેલી ઝાડી ઉપર ઝાટકો માર્યો. એ ગીચ ઝાડીમાં Page #788 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૭૪૭ અંદર કેણ છે તે ખબર પડે તેમ ન હતું. અંદર શુંબૂક ઉંધે મસ્તકે સાધના કરી રહ્યો હતો. લક્ષમણે ખડગ્ર લઈને ઝાટકે માર્યો તેવું ઝાડ સાથે બૂકનું મસ્તક પણ કપાઈ ગયું. ખડગ્ર જ્યાં લોહીવાળું થયું ત્યાં લક્ષમણનું કાળજુ ચીરાઈ ગયું. જોયું તે ઉંચે પગ ટીંગાય છે ને માથું નીચે હતું એટલે લક્ષમણ સમજી ગયા કે નકકી આ ખડ માટે કે પુરૂષ આ રીતે સાધના કરી રહ્યો હશે ! ને સાધનાની પૂર્ણાહુતિ થવા આવી છે માટે આ ખગ તેના માટે અહીં આવીને પડ્યું છે ને મેં એના સાધનથી એના પ્રાણ લીધા ! ખૂબ પશ્ચાતાપ થયો. અરરર...મેં પાપીએ આ શું કર્યું? હું અહીં ક્યાંથી આવ્યો? લક્ષમણની આંખમાંથી દડદડ આંસુ પડવા લાગ્યા ને તેમની પાસે જઈને તપાસ કરવા લાગ્યા કે આ કેણ છે? એટલામાં શૂપર્ણખા શબૂક માટે ભેજન લઈને જમાડવા માટે આવી પહોંચી ને પિતાના પુત્રને મરેલો જોઈ ખુબ કલ્પાંત કરતી બેલવા લાગી- મારા પુત્રને કેણે માર્યો? ત્યારે લમણે કહ્યું–બહેન ! અજાણતાં તારા પુત્રનું મારા હાથે મૃત્યુ થયું છે, તુ મને માફ કર. મેં તારે માટે અપરાધ કર્યો છે. મને માફ કર. લક્ષ્મણ જેમ જેમ નમ્રતાથી માફી માંગવા લાગે તેમ તેમ શૂપર્ણખાને ક્રોધ વધવા લાગ્યો. તરત પિતાને ઘેર આવીને પોતાના પતિ તથા દિયેરને કહેવા લાગી ધિકકાર છે તમારા રાજ્યપદને તમારા રાજ્યમાં કેવું અંધેર ચાલે છે. તમારા રાજ્યમાં મારા એકના એક નિર્દોષ પુત્રને લક્ષમણે મારી નાંખ્યો. એમ કહીને કરૂણ સ્વરે રૂદન કરવા લાગી. એટલે એને પતિ તથા બબ્બે દિયર, ખર-દૂષણને ત્રિશરા ત્રણે ભાઈઓ હથિયાર લઈને દેડતા આવ્યા. લક્ષ્મણ તે ફરવા માટે આવ્યા હતા. એમની પાસે તે કોઈ શસ્ત્ર ન હતું. અહીં શૂપર્ણખાને પતિ ખરરૂપી કેપ હતો. દૂષણ રૂપી અવગુણ ને ત્રિશરા રૂપી ત્રણ શલ્ય છે. લક્ષમણની સાથે ત્રણે ભાઈએ લડાઈ કરી. પણ લક્ષ્મણ તે વાસુદેવ હતા. ખૂબ બળવાન હતા એટલે ત્રણેયને પરાક્રમથી મારી નાંખ્યા. પુત્ર-પતિ ને બંને દિયર ત્રણેયની લાશ પડી છે. આ સમયે શૂપર્ણખા સૂનમૂન બેસી રહી હતી. ત્યાં રહેજ આંખ ખેલીને લક્ષ્મણના મુખ સામું જોયું. લક્ષમણનું રૂપ જોઈને મુગ્ધ બની ગઈ. અહે! શું આનું રૂપ છે ! દેવ જેવું રૂપ જોઈને બેલી–હે લક્ષમણુ! હું તમારું રૂપ જઈને મુગ્ધ બની ગઈ છું. મારા પતિ તે ચાલ્યા ગયે તે આપ મારે રવીકાર કરે. ત્યારે લક્ષ્મણ કહે છે તમે આ શું બોલે છે ? અત્યારે આવા દુઃખના સમયમાં લગ્નની વાત! હું તે તમારા પુત્રને-પતિને અને દિયરને મારનાર દુશ્મન છું. દુશ્મન પ્રત્યે તમને આવા ભાવ આવે છે. બંધુઓ! જુઓ, મેહનું નાટક કેવું છે. આ સંસારમાં તમે મેહ કરીને બેઠા છે પણ વિચાર કરો કેણ કોનું છે? શૂપર્ણખા કેવી કામાંધ છે. થોડી વાર પહેલાં Page #789 -------------------------------------------------------------------------- ________________ ૭૪૮ શારદા સરિતા પુત્રને મારનાર લક્ષમણ પ્રત્યે કેટલે કેધ કરતી હતી ને હવે તેના પ્રત્યે કેટલે પ્રેમ બતાવે છે. પોતાના પતિને પણ ભૂલી ગઈ. લક્ષ્મણ કહે છે બહેન! તમે તે મારી માતા સમાન છે – ભાભી સમાન છે. મારા મોટા ભાઈ અહીં રહે છે તેમને પરણવું હોય તે તેમની પાસે જઈને પ્રાર્થના કરે. પણ હું તો તમારી સાથે લગ્ન નહિ કરું. લક્ષ્મણે આવો જવાબ આપે એટલે પિતાની ઈચ્છા પૂર્ણ નહિ થવાથી કેદની આગમાં બળવા લાગી. ને વિચારવા લાગી કે હવે આના વૈરનો બદલે લઉં ને એને બતાવી આપું એમ વિચાર કરી કે ધથી લાલપીળી થઈને પોતાના ભાઈ રાવણ પાસે આવી ને ત્યાં જઈને શું કર્યું? મિથ્યા મોહ રાવણ કે પાસ, વે સુમતિ સીતા કી કરી બડાઈ, સુના બહુત તબ લાલચવશ, વહાં ચલ આયા લંકા સાંઈ, છલ વિદ્યાકા નાદ સુનાકર સુમતિ સીતા કિવી હૈ ચેરી, રામ-લક્ષ્મણ જબ જાના ભેદ એ, સેચે અબલાની હૈ દેરી, સુંઠ સાહસ ગતિ દષ્ટ હૈ ઉસકી સત લક્ષ્મણુકી કારી વારી. - કુમતિરૂપ શૂપર્ણખાએ રાવણ પાસે જઈને સુમતિ રૂપી સીતાના ખૂબ વખાણ ક્ય ને કહ્યું ભાઈ! તારા અંતેઉરમાં મારા ભાભી મદદરી ગમે તેટલા રૂપાળા ભલે હોય પણ રામચંદ્રજીની પત્ની સીતા જેવા નહિ એ હેય તે તારૂં અંતેકર શોભી ઉઠે. રાવણ વિષયાસક્ત જીવ હતું, અભિમાની પણ ખૂબ હતું, એટલે એની બહેનને કહ્યું, જે સીતા એટલી બધી સૌંદર્યવાન છે તે હું હમણું જાઉં છું ને સીતાને અહીં લઈ આવું છું. એવી સીતા વનવગડામાં ન શોભે. એ તે મારા અંતેઉરમાં શેભે. તરત રાવણ ઉપડે. પણ રામ-લક્ષ્મણ હોય ત્યાં સુધી તો એનું કંઈ ચાલે નહિ. એટલે દૂરથી તેણે ચીસ પાડી હેરામ! બચા-બચાવે, એટલે દયાના અવતાર રામચંદ્રજી દેડયા, એ ઘણે દુર નીકળી ગયા ત્યારે ફરી બૂમ પાડી કે હે લક્ષ્મણ વીરા! બચાવો....બચાવે. આ સાંભળીને સીતાજી કહે છે વીર! આ તમારા ભાઈની બૂમો સંભળાય છે. એ મુશ્કેલીમાં આવી પડ્યા લાગે છે. તમે જલ્દી જાવ. લક્ષ્મણ કહે છે ભાભી ! આ મારા ભાઈની બૂમ નથી. આ તે કઈ બનાવટી અવાજ લાગે છે. મને તો પહેલા પણ બનાવટી અવાજ લાગ્યું હતું. પણ સીતાજી કહે છે તમે જાવ ને જાવ. લક્ષ્મણ કહે છે ભાભી! મારા ભાઈ તમને સાચવવાનું કહીને ગયા છે. ત્યારે સીતાજી કહે છે હું જાણું છું કે તમે કેમ નથી જતા? ભાભીએ ન કહેવાના શબ્દ કહી દીધા. એટલે લક્ષ્મણજી રામની વહારે ગયા ને પાછળથી રાવણ જોગીનું રૂપ લઈને ભિક્ષા લેવા માટે આવ્યા. ને કપટ કરીને સીતાજીને ઉપાડી લંકા તરફ ચાલતો થયો. આ તરફ રામ અને લક્ષમણ ઝુંપડીએ પાછા આવ્યા ત્યાં સીતાજીને ન જોયા એટલે રામ ખૂબ ઉદાસ થઈ ગયા. ચિંતા કરવા લાગ્યા. સીતાજી ક્યાં ગયા હશે? Page #790 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા . . ૭૪૯ લક્ષમણ કહે છે મોટા ભાઈ! આમ શોક કરવાથી કંઈ વળશે નહિ. ચાલે, આમતેમ આપણે તપાસ કરીએ. સીતાજીની શોધમાં બંને ભાઈઓ નીકળે છે પણ કયાંય સીતાજી મળતા નથી. છેવટે જતાં જતાં રસ્તામાં જટાયુ પક્ષી ઘાયલ થઈને પડયું હતું. તેણે કહ્યું હે રામ-લક્ષમણુ! રાવણ સીતાજીને લંકામાં લઈ ગયા છે. સીતાજી ખૂબ કલ્પાંત કરતા હતા. મેં એમને છોડાવવા ખૂબ પ્રયત્ન કર્યો પણ રાવણ વિમાનમાં બેસાડીને લઈ ગયા છે. રામ-લક્ષ્મણને ખબર પડી એટલે હનુમાનને તપાસ કરવા મોકલ્યા ને પૂરી ખાત્રી થઈ કે સીતાજી લંકામાં છે. એટલે રામ-લક્ષમણ લંકામાં આવ્યા ને રાવણને હરાવ્યો. ને સીતાજીને પાછા મેળવ્યા. ટૂંકમાં કહેવાનો આશય એ છે કે કુમતિ રૂપી શૂપર્ણખાએ મિથ્યા મોહનીય રૂપી રાવણને ઉશ્કેર્યો. એણે પિતાના કુટુંબને પણ ઉચ્છેદ કર્યો. લડાઈમાં રાવણ મરાય એટલે આખી લંકા રાખમાં રેળાઈ ગઈ. તેના પિયરના કુળને પણ ઉચ્છેદ કર્યો. તેમ જે આપણા હૃદયમાં કુમતિને વાસ થાય તો આપણે આ ભવ બગાડે ને પરભવ પણ બગાડે છે. સીતાજી સુમતિ જેવા હતા. રામ-લક્ષ્મણને સીતાજી પાછા મળતાં આનંદ આનંદ થઈ ગયો. સુમતિરૂપી સદ્દગુણી સીતા મળે તે સંસાર સ્વર્ગ બની જાય ને આ ભવ અને પરભવ સુધરી જાય. રામે રાવણના ઉપર વિજય મેળવ્યો તે દિવસે આજને વિજ્યાદશમીને દિવસ હતો. આપણે પણ કર્મ ઉપર વિજય મેળવીએ તો સાચી વિજ્યાદશમી ઉજવી કહેવાય. આપણે રાવણના માતા-પિતા અને ભાઈઓ બધા કેણ હતા. તેમના દ્રવ્યનામને ભાવનામમાં ઉતાર્યા પણું રામચંદ્રજી ને લક્ષમણ કેણ, દશરથ કણ? એ બધી વાત બાકી છે પણ સમય થઈ ગયો છે. વધુ ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૮૭ આ સુદ ૧૧ ને રવિવાર તા. ૭-૧૦-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો!. સિધાંત એટલે ત્રણે કાળે સિધ થએલી વાણી. તે જેના હૃદયમાં ઉતરે તેને બેડો પાર થઈ જાય. વીતરાગ વાણી અંતરમાં ઉતારવા માટે કેટલી તેયારી કરવી જોઈએ! ચિત્રકારને ચિત્ર દેરવું હોય તો પ્રથમ ભૂમિને શુદ્ધ કરે. જેટલી દિવાલ શુધ્ધ ને સરખી તેટલું ચિત્ર વધારે સારું દેરાય. બીજ વાવનાર ખેડૂત પણ સૌથી પ્રથમ જમીનને ખેડી ખેડીને પિચી બનાવે છે. જમીન પોચી હોય તે બી ઉગવામાં સહાયક બની શકશે. તેવી રીતે વીતરાગવાણીને ઝીલવા માટે આપણા હદયની ભૂમિકાને વિશુદ્ધ બનાવવી જોઈએ. હદયની ભૂમિકામાંથી કક્ષાના અને મિથ્યાત્વના કાંકરા કાઢી નાખ્યા વિના સમ્યકત્વનું બીજ ઉગી શકતું નથી. સમ્યકત્વ માણસને ન્યાલ કરી દે છે. જેમ કે ગરીબ માણસે Page #791 -------------------------------------------------------------------------- ________________ ૭૫૦ શારદા સરિતા કદી રૂપિયાના દર્શન ન કર્યા હાય ને તેને રસ્તે ચાલ્યા જતાં પગમાં કઇક અથડાય ને નજર કરતાં રત્નાને ભરેલા ચરૂ દેખે તે તેને કેટલે આનă થાય! કિંમતી રત્નાના ચરૂ મળે તે ગરીખ માણુસ ન્યાલ થઇ જાય છે ને તેની જિ ંદગીનુ દ્રિ ટળી જાય છે. છતાં એ ધન પાપના ઉય થતાં ચાલ્યું જાય તે તે માણસ પાછે નિર્ધન ખની જાય છે પણ જેને સમ્યક્ત્વ રૂપી નિધાન મળી જાય છે તે કદી લૂંટાતું નથી. કદાચ સમ્યક્ત્વ વધી જાય તે પણ તેની હેર જતી નથી. ને સમ્યક્ત્વના સ્વામી મેાડામાં માડા અર્ધ પુદ્ગલ પરાવર્તને તે અવશ્ય મેાક્ષમાં જાય છે. સમ્યક્ત્વ પ્રાપ્તિની ભૂમિકા મનુષ્યભવ છે, તે મનુષ્યભવ પામીને જેટલી હૃદયની વિશુધ્ધિ કરશેા તેટલી સમ્યક્ત્વની ખીજની વાવણી થશે. સભ્યષ્ટિ આત્મા સંસારમાં રહે પણ એને સંસારનેા રસ ન હોય. સંસારમાં રહેવા છતાં અનાસકત ભાવે રહે. સંસારની બધી જવાબદારી ઉઠાવે, સંસાર વ્યવહારની બધી ક્રિયાઓ કરે પણ ઉદાસીન ભાવથી કરે એટલે તેને ચીકણા કાં ન બંધાય. માની લે કે એક આરભનુ' કાર્યાં છે તેમાં સમતષ્ટિ આત્માને અને સંસારરસિક આત્માને અનેને જવા માટેનું આમંત્રણ આવે ને ખનેને ત્યાં જવું પડે છે પણ સમ્યગદ્રષ્ટિ આત્માને પૂછવામાં આવે કે કાલે કયાં ગયા હતા? તે કહેશે કે શું કરૂં મારૂ ત્યાં કંઇ કામ ન હતું. મારી ત્યાં જવાની જરા પણ ઈચ્છા ન હતી પણુ ન છૂટકે જવુ પડયું. જ્યારે પેલા સંસારરસીક જીવડા શું કહે કે મારે તે ત્યાં જવું જોઇએ. હું... ત્યાં જાઉં તે તે પ્રસંગ Àાભી ઉઠે. મારા વિના કંઇ કામ ન ચાલે એવે! રસ રેડે કે ચીકણા કર્મો બાંધે છે. સમકિતી આત્મા તેા એક વિચાર કરે કે આ સંસારમાં મારે રહેવુ પડયું છે. તે રહ્યો છું પણ હવે કયારે મારા છૂટકારા થાય? ચારને પકડીને કેંદ્રમાં પૂરી દેવામાં આવ્યા હાય એ ચાર વિચાર કરે છે કે જ્યારે આ કેન્દ્રની દિવાલ તાડીને છૂટી જાઉં. એને જેલ ગમતી નથી. એમાંથી છૂટવાનુ મન થાય છે તે રીતે સમ્યગદૃષ્ટિની ભાવના એવી રહે કે ક્યારે આ સંસારની જેલમાંથી છૂટું ? એને મન સંસાર ભંગાર જેવા લાગે છે. ને મિથ્યા-દ્રષ્ટિને સંસારના સુખ કસાર જેવા મીઠા લાગે છે. તે સંસારના એકેક પદ્યાર્થી ઉપર મમત્વ ભાવ કરે છે ને મમતામાં ફસાય છે. બંધુઓ ! જેટલી પરિગ્રહ ઉપરની આસકિત તેટલી આત્માની અશક્તિ છે. રાગ છે તેટલા રોગ છે. ને મેહ છે તેટલી મુંઝવણ છે. આટલા માટે જ્ઞાની કહે છે કે લેત્ત વત્યુ હિરાં જ વસવો વાસ પોત ક્ષેત્ર એટલે ખુલ્લી જમીન હાય કે ઢાંકી જમીન હાય. સાનુ –રૂપ –ઘરબાર રાચરચીલું આઢિ અચેત પરિગ્રહ, ને દાસી–ઢાસ–ગાય-ભેંસ આઢિ સચેત પરિગ્રહ ગમે તેટલે હાય પણ એના ઉપર મમતાભાવ ન રાખા. નહી Page #792 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૭૫૧ ભાવથી રહો. જે નિર્મોહી ભાવથી રહે છે તે ગમે તેવા પ્રસંગમાં પણ સમતા રાખી શકે છે. કદાચ ઘરબાર–પૈસા બધું ચાલ્યું જાય છતાં તેને જરા પણ દુઃખ લાગતું નથી. આવી દશા આવી જાય તેના માટે મોક્ષ દૂર નથી. એક ગામના રાજા ખૂબ તત્ત્વજ્ઞાની હતા. રાજયમાં રહેવા છતાં એને રાજ્યને બિલકુલ મેહ ન હતો. એની પ્રજા તેમજ આજુબાજુના ગામના લોકો સૌ એને તત્ત્વજ્ઞાની રાજા કહેતા હતા. ને કેઈ નિર્મોહી રાજા કહેતા હતા. એક વખત એ રાજાને કુમાર ગામબહાર શિકાર ખેલવા ગયે હતો. શિકાર ખેલતાં ખેલતાં ઘણે દુર નીકળી ગયા ને રસ્તે ભૂલી જવાથી જંગલમાં ઘુમવા લાગ્યા. ઉનાળાની સખ્ત ગરમીના દિવસો હોવાથી રાજકુમાર તરસથી આકુળ-વ્યાકુળ થઈ ગયે ને ચારે તરફ પાણી માટે ફાંફા મારવા લાગ્યો. ફરતાં ફરતાં એક સંતની કુટીર તેના જેવામાં આવી. કુમાર ત્યાં પહોંચી ગર્યો. પાણી પાણી કરતો હતો એટલે સંતે તેને પાણી પીવરાવ્યું. થોડી વાર કુમાર શાંતિથી બેઠે એટલે સંતે તેને પૂછ્યું- ભાઈ! તું કેણ છે? ત્યારે કુમારે પિતાને પરિચય આપે. સંતે કહ્યું- ભાઈ ! રાજ્યવૈભવ બધું પુણ્યના ખેલ છે માટે કઈ વસ્તુ ઉપર મમત્વભાવ રાખશો નહિ. ત્યારે કુમાર કહે છે ગુરૂદેવ ! અમે સંસારમાં રહીએ છીએ છતાં અમારું આખું રાજકુટુંબ નિર્મોહ છે. કેઈને કોઈના પ્રત્યે મોહ નથી. ત્યારે સંત કહે છેભાઈ ! નિર્મોહી છીએ કહેવું સહેલું છે પણ નિર્મોહી બનીને રહેવું કઠીન છે. બીજી વ્યક્તિ હજુ અનાસકત ભાવથી રહી શકે છે પણ જે રાજા હોય તે નિર્મોહી રહી શકતો નથી. ત્યારે રાજકુમાર કહે છે જે આપને મારી વાત ઉપર વિશ્વાસ ન બેસતો હોય તો પરીક્ષા કરી લે. હું એક નહિ પણ મારા માતા-પિતા, દાસ-દાસી, નેકર-ચાકર બધા નિર્મોહી છીએ. રાજકુમારની વાત સાંભળી સંતને ખૂબ આશ્ચર્ય થયું ને પરીક્ષા કરવાનું મન થયું. સંત કુમારને કહે છે તે તમે અહીં મારી કુટીરમાં આનંદથી રહો ને હું તમારા માતા-પિતા આદિની પરીક્ષા કરવા જાઉં ને જેવું કે કેવા એ નિર્મોહી છે ! રાજકુમાર કહે-ખુશીથી જાવ. રાજકુમાર સંતની કુટીરમાં રો ને સંત એની પરીક્ષા કરવા શહેરમાં ગયા. ફરતાં ફરતાં રાજમહેલ તરફ ગયા તો મહેલના દરવાજામાં એક દાસી ઉભી હતી. સંતે વિચાર કર્યો કે કુમાર કહેતું હતું કે અમારા દાસ-દાસી, નેકર-ચાકર બધા નિર્મોહી છે તે પહેલાં દાસીની પરીક્ષા કરૂં એમ વિચાર કરીને દાસીને કહે છે તું સુન ચેરી શ્યામકી બાત સુનાવો તેહી - કુંવર વિના સિંહને આવન પરિએ હિં હે દાસી! તારા મહારાજા કુમાર જંગલમાં શિકાર કરવા આવ્યું હતું તેને Page #793 -------------------------------------------------------------------------- ________________ ૭૫૨ શારદા સરિતા સિંહે મારી નાંખે છે ને તેના સમાચાર આપવા હું આવ્યો છું. સંતના મનમાં એમ કે હું આ દાસીને આ રીતે કહીશ એટલે તે રડતી-કકળતી એના મહારાજાને ખબર આપવા જશે. પણ અહીં તે કાંઈ બન્યું નહિ. દાસીના મુખની રેખા પણ બદલાઈ નહિ. આંખમાં આંસુ પણ ન આવ્યા. ને શાંત ચિત્તથી સંતને કહે છે. નામે ચેરી શ્યામકી, નહિં કે ઈ મેરે શ્યામ પ્રારબ્ધ વશ મેલ યહ સુને ઋષિ અભિરામ દાસી કહે છે મહારાજ! હું કઈ સજાની દાસી નથી. કોઈ મારા રાજા નથી. તે કુમાર કેને? ને વાત શી? અહીં તે પ્રારબ્ધને વશ થઈને ભેગા થયા છે. દાસીની વાત સાંભળી સંતને ખુબ આશ્ચર્ય થયું. હવે તે આગળ ચાલી રાજાના મહેલમાં ગયા તે રાજકુમારની પત્ની મળી. એણે સંતને જે પ્રણામ કર્યા ને તેમની સામે જોયું ત્યારે સંતે ગંભીરતાપૂર્વક તેમને કહ્યું તુ મુન ચતુર સુંદરી, અબલા યૌવન વાન દેવી વાહન દલ મલ્યો તુમહારે શ્રી ભગવાને હે દેવી સમાન સંદર્યવાન સ્ત્રી ! દુર્ગાદેવીની જેના ઉપર સવારી છે એવા સિંહે તમારા પ્રાણપ્રિય પતિને મારી નાખે છે. કહેતા પણ મારી જીભ ઉપડતી નથી. પણ શું કરું? ના છૂટકે કહેવું પડે છે. કુમારની પત્ની સંતની વાત સાંભળી ક્ષણવાર શાંત ઉભી રહી પછી તરત બેલી તપિયા પૂર્વજન્મકી, ક્યા જાનત હૈ લેક મિલે કર્મવશ આન હમ, અબ વિધિ કૌન વિયેગ હે તપસ્વીરાજ! પૂર્વજન્મમાં મેં કેઈના વિયોગ પડાવ્યા હશે તે મને વિયોગ પડે છે. કર્મની લીલા અલૌકિક છે. પૂર્વભવના સંગને વશ થઈને અમે આ ભવમાં પતિ-પત્ની બન્યા છીએ. અમારે સબંધ પૂરો થયે હશે એટલે આમ બન્યું છે. એમાં દુઃખ લગાડવાની કંઈ જરૂર છે? સંત વિચાર કરે છે અહે! સ્ત્રી પોતાના પતિના મૃત્યુના સમાચાર સાંભળી છાતી ને માથા કૂટે છે, છાતી ફાટ રૂદન કરે છે. એનું રૂદન કઠેર હદયના માનવીને પણ પીગળાવી દે છે. ત્યારે આ પતિવ્રતા સ્ત્રીને તેની કંઈ અસર થતી નથી. કેવી નિર્મોહી છે. તેને જવાબ પણ કે સમજણપૂર્વકને છે. રાજકુમારની પત્નીના જવાબ ઉપર વિચાર કરતાં સંત આગળ ચાલ્યા ને રાજકુમારની માતા પાસે જઈ ગંભીરતાથી બોલ્યા રાની તુમકે વિપત્તિ અતિ, સુત ખાયે મૃગરાજ હમને ભેજન ના યિા ઇસી મૃતક કે કાજ હે મહારાણી ! આજે તમારા ઉપર મેટી આપત્તિ આવી પડી છે. ભયંકર Page #794 -------------------------------------------------------------------------- ________________ શારદા રિતા ૭૫૩ આઘાતનું કારણ બન્યું છે. એટલે મહારાણી કહે છે મહારાજ ! શું આપત્તિ આવી છે ને શેને આઘાત છે! ત્યારે મહારાજ કહે છે આપના લાડકવાયા કુંવરને સિંહ ફાડીને ખાઈ ગયે છે એટલે મેં ખાધું પણ નથી ને જલ્દી દેડતે આપને સમાચાર આપવા આવ્યો છું. રાણીનું રૂંવાડું પણ ફરકતું નથી. નહિતર બધા કરતાં માતાને જેટલો પુત્ર પ્રત્યે પ્રેમ હોય છે તેટલે બીજા કોઈને હોતો નથી. પુત્ર માતાને હૈયાના હાર જે ને આંખની કીકી જે વહાલે હોય છે. પિતે કેટલું કષ્ટ વેઠીને દીકરાને ઉછેરે છે. એ યુવાન પુત્ર ચાલ્યા જતાં માતાને ભયંકર આઘાત લાગે છે. પણ આ માતા તે કઈ જુદી છે. એણે સંતને કહ્યું – એક વૃક્ષ ડાલેં ધની, પંછી બે કે આય ! યહ પાટી પરી ભઈ, ઉ ઉ ચહું દિશિ જાય છે | હે મહારાજ! આ સંસારમાં કે કોનું છે? તેની માતા અને કેને પુત્ર! આ તે બધા પૂર્વના સંગને કારણે ભેગા થયા છીએ. સાંજ પડે પક્ષીઓ એક વૃક્ષની ડાળે આવીને ભેગા થાય છે ને સવાર પડતાં સૌ જુદી જુદી દિશામાં ઉડી જાય છે. તેમ આ સંસાર પણ પંખીના મેળા જેવું છે. એ ગયે ને સૌને એક દિવસ જવાનું છે - એમાં આઘાત લગાડવાની શી જરૂર ? બંધુઓ ! નિર્મોહી બનવાની વાત કરવી સહેલી છે પણ મેહ ઉતારે કઠીન છે. જ્યારે કેઈને આઘાતનું કારણ બને છે ત્યારે સૌ ઉપદેશ આપે છે કે ભાઈ ! કેણ કેવું છે? કેઈ આજ જશે કેઈ કાલ આ તે પંખીડાને મેળે. આ જગત પંખીના મેજ જેવું છે. આપણે બધાને એક દિવસ એ માગે જવાનું છે. પણ વખત આવ્યે આવી સમતા રહેવી કઠીન છે. એક વખત એક શેઠને ઘાટી બહારથી રડતા રડતે આવ્યું, ત્યારે શેઠ પૂછે છે કેમ રડે છે? ત્યારે ઘાટી કહે છે શેઠ મૂલગી ગેલી. ત્યારે શેઠ કહે છે મૂવગી-છોકરી મરી ગઈ તેમાં આટલું બધું રડવાનું શું ? શાંતિ રાખ. સંસાર એવે છે. એવી ડાહી ડાહી વાતો કરી ત્યારે ઘાટી કહે છે તેમચી ગેલી શેઠ ! મારી દીકરી મરી ગઈ નથી પણ તમારી દીકરી મરી ગઈ છે. હું મારી દીકરી મરી ગઈ? ત્યાં શેઠ ધડાક કરતાં પૃથ્વી ઉપર પડી ગયા. રડવા લાગ્યા-જૂરવા લાગ્યા. ક્ષણ પહેલાં ડહાપણ ભરેલી વાતો કરનાર શેઠ પિતાની દીકરી મરી ગયાના ખબર પડતાં કેવા રડ્યા ને શૂરવા લાગ્યા. ટૂંકમાં બીજાને ઉપદેશ આપ સહેલ છે પણ સમય આવતાં પોતે સમભાવ રાખવે મુશ્કેલ છે. અહીં તે રાજકુમારની માતાને પણ મૃત્યુના સમાચાર સાંભળી જરા પણ દુઃખ ન થયું. જ્યાં રાગ છે- મેહ છે ત્યાં દુઃખ છે. પેલા સંતને ખાત્રી થઈ ગઈ કે કુમાર જેવું કહેતે હતો તેવું છે. ખરેખર ! આ લોકમાં કેટલું તત્વજ્ઞાન ભરેલું છે ! કુમારની Page #795 -------------------------------------------------------------------------- ________________ ૭૫૪ શારદા સરિતા વાત જરા પણ ખોટી નથી. પણ હવે પરીક્ષા કરવામાં કુમારના પિતા બાકી હતા, એટલે સંતે રાજા પાસે આવીને ગંભીરતાપૂર્વક ઉદાસીન ચહેરે કહ્યું રાજા મુખતે રામ કહું, પલ પલ જાત ઘડી સુત ખાય મૃગરાજને મેરે પાસ ખડી હે રાજન! હવે તે ભગવાનનું નામ લે. ગયેલો અવસર પાછો આવતો નથી. દુનિયામાં સંયોગ અને વિયેગ આવ્યા કરે છે ત્યારે મહારાજા પૂછે છે ગુરૂદેવ! આમ ગળગળ શું કહો છો. જે હોય તે ખુલ્લું કહે. ત્યારે સંત કહે શું વાત કરું? બોલતાં બોલતાં આંખમાં આંસુ આવી ગયા ને ભાંગ્યાતુટયા શબ્દોમાં કહ્યું-મહારાજા ! આપનો એકને એક દેવરૂપ જેવા વહાલા પુત્રને મારી નજર સમક્ષ સિંહ ખાઈ ગયે છે. આ સાંભળીને રાજાના મુખ ઉપર જરા પણ શોકની આછી રેખા પણ ન દેખાઈ. ઉપરથી સંતને મીઠી ટકેર કરતાં શું બોલ્યા? તપિયા તપ કર્યો છેડિએ, ઈહાં પલક નહિ શેક વાસાજગત સરાય કા, સભી મુસાફિર લેગ હે મુનિરાજ ! આવી મામૂલી બાબતમાં તમે તમારી સાધના કરવાનું છોડીને શા માટે અહીં આવ્યા?તમારી આંખમાં આંસુ આવી ગયા છે ને મારા પુત્રના મૃત્યુના સમાચાર સાંભળીને મને તે જરા પણ શેક થતું નથી અને શોક કરવાની જરૂર પણ શી ? કારણ કે આ સંસાર તે એક મુસાફરખાનું છે. ધર્મશાળામાં ઘણું માણસો આવે છે ને જાય છે. કેઈ બે કલાક, કેઈ એક દિવસ, કે ત્રણ દિવસ, તે કઈ પંદર દિવસ તે કોઈ મહિને રહીને ચાલતા થાય છે. તેવી રીતે મારો પુત્ર પણ મુસાફરખાનાને મુસાફર હતે. એનો સમય પૂરો થતાં ચાલ્યા ગયે છે. ને હું પણ એક દિવસ ચાલ્યા જઈશ. આ બધા દેહના સબંધે છે. આત્માને કે પુત્ર કે પિતા નથી. ઘણી વખતે હું એને પિતા બ હોઈશ ને એ મારે પુત્ર બન્યું હશે. તે સિવાય દુનિયાના સમસ્ત પ્રાણીઓ સાથે મારે શરીરસબંધ થયે હશે ને છૂટ હશે. આ જન્મમાં એ મારે પુત્ર હતો. પૂર્વ જન્મમાં એવા ઘણું પિતાના પુત્ર બન્યા હશે. ને એમને છોડયા હશે. તે રીતે મને છોડીને ચાલ્યા ગયા છે. એમાં શેક કરવાનું કંઈ કારણ નથી. ગુરૂદેવ ! આપ આપના સ્થાને ચાલ્યા જાવ. ને આપની સાધનામાં મન જોડી દે. મારી જરા પણ ચિંતા ન કરશો. જન્મને મરણ, સંગ ને વિયોગ સંસારમાં ચાલ્યા કરે છે. એમાં આશ્ચર્ય પામવા જેવું કે શેક કરવા જેવું કંઈ નથી. રાજાની વાત સાંભળી સંત ઝાંખા પડી ગયા. અહે ! અમે ઘર છોડીને જંગલમાં જઈને વસ્યા પણ અંદરની આસકિત ગઈ નથી. મારી ઝુંપડીનું ઘાસ ગાથે ખાઈ જાય તે પણ કેધ આવી જાય છે. ત્યાગી બનીને પણ આટલા નિર્મોહી રહેવું તે મહાન મુશ્કેલ છે. સંતને ખાત્રી થઈ Page #796 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ગઇ કે કુમારની વાત સાચી છે. આ લાકે ખરેખરા નિર્માહી છે. ગઇકાલે વિજ્યાદશમીની વાત કરી હતી. આધ્યાત્મિક રીતે રામ કેણુ તે કહું છું. ૭પ દશરથ કાણુ ને ja શૂપર્ણખાના પુત્ર શબૂક સૂર્યહંસ ખડ્ગની સિદ્ધિ માટે વનમાં રહ્યા હતા. તે વખતે રામ-લક્ષ્મણ અને સીતા વનમાં આવેલા હતા. હવે અહીં વન કયું ને ખડ્ગ કયું? જ્ઞાનરૂપી સૂર્યાંહંસ ખડગ છે ને ઉપશમરૂપી વનમાં તે આવીને રહ્યા હતા. તે સમયે દશરથ રાજાના પુત્ર રામ-લક્ષ્મણ વનમાં આપ્યા તેા અહીં રામ કાણુ ને લક્ષ્મણ કેણુ તે દશરથ કાણુ ? દર્શાવષ યતિ ધર્મ ખત્તિ મુત્તિ અક્રિ દશતિ ધર્મ રૂપી દશરથ છે. જ્યાં દુવિધતિ ધર્મ હૈાય ત્યાં ધર્મ હાય છે. એટલે રામરૂપી ધર્મ છે, ને જ્યાં ધર્મ હાય ત્યાં સંવર હોય છે. કૈાશલ્યા માતા એ સવભાવના રૂપ છે. સંવર એટલે પાપને રાકવાની ક્રિયા. તેા એ કયાં રહે છે જ્યાં ધર્મ હોય ત્યાં. હવે દશરથ રાજાની ખીજી રાણી સુમિત્રા લક્ષ્મણની માતા હતી. તે અહીંયા સુમિત્રા કાને કહીશું? સુમિત્રા એટલે સમ્યગ્દર્શન. સમ્યગદર્શન એટલે શ્રદ્ધા. યાં શ્રદ્ધા હોય ત્યાં સત્ય અવશ્ય હોય છે. એટલે તેને સત્યરૂપ લક્ષ્મણ તેમનેા પુત્ર હતા. જ્યાં સત્ય છે ત્યાં ધર્મ રહે છે ને જ્યાં ધર્માં રહે છે ત્યાં સત્ય રહે છે. એટલે ધર્મરૂપી રામ અને સત્યરૂપી લક્ષ્મણ જ્યાં જ્યાં જાય ત્યાં સાથે રહેતા. ર!મચંદ્રજીના લગ્ન સીતાજી સાથે થયા હતા. જ્યાં ધર્મ અને સત્ય હાય ત્યાં સુમતિ હાય છે. એટલે સુમતિરૂપી સીતાજી ધર્મ અને સત્યરૂપી રામ-લક્ષ્મણની સાથે વનમાં ગયા ને ત્યાં મિથ્યાત્વ માહનીય રૂપી રાવણુ સુમતિરૂપી સીતાજીને ઉઠાવી ગયા. રામ-લક્ષ્મણ સીતાજીને લેવા લંકામાં ગયા. રામ-રાવણુ વચ્ચે ખૂબ ભયંકર યુદ્ધ થયુ. તે એ યુદ્ધમાં અનેના સૈન્ય તેા હાય ને! તે અહી રાવણના પક્ષમાં ને રામના પક્ષમાં કયા આધ્યાત્મિક સૈનિકે હતા તે વિચારીએ. રાવણનું સૈન્ય કર્યુ હતું? ક્રોધ-માન-માયા-લેાભ આઢિ ચાર કષાયરૂપી રાક્ષસેાની તેની સેના હતી. જયાં રાજાનું સૈન્ય હેાય ત્યાં એની આગળ ધ્વા રાખવામાં આવે છે તેમ રાવણના સૈન્યની આગળ કુધ્યાન—આ ધ્યાન અને રૌદ્રધ્યાન રૂપી ધ્વજા રાખવામાં આવી હતી અપકીર્તિનું નગારૂ વાગતુ હતું. ચાર વિકથા (શ્રીકથા ભત્તકથા—દેશકથારાજકથા) રૂપી દુહા ખેાલાતા હતા ને મિથ્યાત્વ મેહનીયરૂપી રાવણ કુશીરૂપી રથમાં ખખ બહાદુરીથી બેઠા હતા. સાત વ્યસનરૂપી શસ્રા તેણે લીધા હતા, રાગ અને દ્વેષરૂપી તેના ખળવાન ચૈાધ્ધા હતા. આ બધું સૈન્ય લઈને રાત્રણ રામની સાથે યુદ્ધ કરવા તૈયાર થયા. હવે રામચંદ્રજી રાવણ સાથે કયું સૈન્ય લઈને આવ્યા હતા તે બતાવે છે. રામચંદ્રજીની સાથે જંબુવાહન, નીલ, નલ, સુમન ને સાથીઢારા હતા. સતાષરૂપી સુગ્રીવ પણ તેમનેા સાથી હતા. એ પાંચ હનુમાન એ પાંચ જણાએ લંકામાં Page #797 -------------------------------------------------------------------------- ________________ પર શારદા સરિતા જઈને સીતાજીની શોધ કરી રામને ખખર આપ્યા એટલે રામ તમના સાથીદારો સહિત દાન–શીયળ–તપ અને ભાવનારૂપી સૈન્ય લઈને સુમતિરૂપી સીતાને છોડાવવા લકામાં ગયા. રાવણુને ખખર પડી કે સીતાજીને લેવા માટે રામ સૈન્ય લઈને આવ્યા છે એટલે ઉપર કહ્યા પ્રમાણે સૈન્ય તૈયાર કરીને રામની સામે લડવા આન્યા. રાવણના સૈન્યની આગળ કુખ્યાન રૂપી ધ્વજા ફરકતી હતી અને રામની દ્વાન-શીયળ–તપ અને ભાવરૂપી ચતુરંગી સેનાની આગળ નીતિ રૂપી ધ્વજા ફરકતી હતી હવે આગળ શું થાય છે. દાનશિયળ–તપ–ભાવના રૂપી ચતુર ંગી સેનાને લઈને નીતિની ધ્વજા ફરકાવતા સ્વાધ્યાય રૂપી નગારા વગાડતાં રામ યુદ્ધભૂમિમાં પડેોંચી ગયા. પ્રથમ લક્ષ્મણજી લડવા માટે તૈયાર થયા. હવે લક્ષ્મણજીની પાસે કયે રથ હતા ને ક્યા શસ્રા હતા ? સત્યરૂપી લક્ષ્મણ ધૈરૂપી ધનુષ્યને હાથમાં લઇને શીયળરૂપી થમાં બેસી ગયા. મને શસ્ર સજીને યુદ્ધભૂમિમાં આવી ગયા. સત્યરૂપી લક્ષ્મણને જોઈને મિથ્યાત્વ મેહનીયરૂપ રાવણને ખૂબ ક્રોધ આવ્યા એટલે તેણે અજ્ઞાનરૂપી ચક્ર લક્ષ્મણુ ઉપર છેડયું, પણ સત્યને અજ્ઞાન ક્યાંથી હણી શકે? અજ્ઞાન ચક્રનુ જોર ચાલ્યું નહિ. એ લક્ષ્મણની પ્રદક્ષિણા કરવા લાગ્યું. રાવણ એ ચક્રને પેાતાના હાથમાં લેવા ગયા પણ એની પાસે ચક્ર પાછું આવ્યું નહિ, પણ લક્ષ્મણના હાથ ઉપર આવીને બેસી ગયુ તે એ અજ્ઞાનચક્ર જ્ઞાન ચક્ર બની ગયું, ને લક્ષ્મણે રાવણ ઉપર છેડયું તેા તે ચક્રથી રાવણુનું મસ્તક છેદાઇ ગયું વણુ મરી ગયા. એવા નિયમ છે કે પ્રતિ વાસુદેવ બધું ભેગું કરે ને એને મારીને વાસુદેવ ભેળવે. રાવણુ પ્રતિ વાસુદેવ હતા ને લક્ષ્મણ વાસુદેવ હતા. તેથી રાવણને તેમણે માર્યાં, ને શમ-લક્ષ્મણની જીત થઇ ને જય જય નાટ્ટુના શબ્દો ગુંજી ઉઠયા. ધર્મરૂપી રામ રાજા સીતાજીને લઈને અયે ધ્યા નગરીમાં આવ્યા. પછી યેાધ્યા નગરી કઈ? ધર્મરૂપી રાજા મુકિતરૂપી અયેાધ્યા નગરીમાં રાજ્ય કરે છે. એ મુકિત નગરીમાં જે વસે છે તેના જન્મ-જરા અને મરણના ફેરા ટળી જાય છે ને આત્મા અનંત અન્યાયાધ સુખ પ્રાપ્ત કરે છે. મધુઓ! શુદ્ધ ભાવથી ધર્મની આરાધના કરા જેથી મુકિતરૂપી અાધ્યામાં પહોંચી જવાય. આવી વિજયાદશમીનુ ભાવપૂર્વક સ્મરણુ કરી કલ્યાણ કરો. જમાલિકુમારના માતા-પિતાએ શું કર્યું ? kr “તપુ ાં से जमालिस्स खत्तियकुमारस्त अम्मापियरो दोच्चं पि उत्तरावक्कमणं सीहासणं रयावेन्ति दोच्चं पिरया वित्ता जमालिस्स खत्तिय कुमारस्त सेया पीए हिं कल सेहिं व्हावेंति । વાળ વડા થઈ ગયા પછી જમાલિકુમારના માતા-પિતાએ ઉત્તર દિશા સન્મુખ ખીજુ સિંહાસન મૂકાવ્યું ને ફરીને જમાલિમારને સેાના-રૂપાના ૧૦૮ કળશ વડે સ્નાન Page #798 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૭૫૭ કરાવ્યું. સ્નાન કર્યા પછી એકદમ સુંવાળા અને સુગંધીદાર કિંમતી લાલ વસ્ત્ર વડે જમાલિકુમારના અને લૂછે છે. શરીર લુછયા પછી “સરસે જોર જંલvr Tયારું સાત્તિ ” જમાલિકુમારના શરીર ઉપર એકદમ કિંમતી સુગંધીદાર ગશીર્ષ ચંદનનું વિલેપન કરે છે ને એમની માતા કહે છે હે દીકરા ! આ ચંદન જેમ શીતળ છે તેમ તું તારા આત્માને શીતળ બનાવજે ને સંયમની સૌરભ મહેંકાવજે. ચંદનનું વિલેપન કર્યા પછી નાકના વાયરે ઉડી જાય તેવું હલકું, આંખને ગમી જાય તેવું સુંદર, વર્ણને સ્પર્શથી યુકત, ઘેડાની લાળ કરતાં પણ વધારે નરમ “ઘવ રાવત ત મ્ય મહરિદ્ હંસ જીવવાનું ૫૪ સારાં રિત્તિ ” વેત અને સોનાની કસબી કિનારીવાળું મહામૂલ્યવાન, હંસના ચિન્હવાળું એવું પટશાટક (રેશમી વસ્ત્રો પહેરાવે છે ને કહે છે હે દીકરા ! તું આ વેત વસ્ત્ર પહેરીને તારા આત્માને વેત બનાવજે. ચારિત્રમાં બિલકુલ દોષરૂપી ડાઘ લગાડીશ નહિ. રંગીન વસ્ત્રમાં ડાઘ પડે તે દેખાય નહિ પણ વેત વસ્ત્રમાં ડાઘ પડે તે તરત દેખાઈ આવે છે, તેમ નિર્મળ ચરિત્રમાં દેષરૂપી ડાઘ ન પડે તેનું ખૂબ લક્ષ રાખજે. હંસલક્ષણયુક્ત મહાન કિંમતી વેતવસ્ત્ર પહેરાવ્યા પછી શું કરે છે, એકલેરા, ત્રણસેરા, પાંચસેરા, નવસેરા કિંમતી રત્નના હાર જમાલિકુમારના કંઠમાં પહેરાવે છે ને કહે છે હે દીકરા ! જેમ આ હારમાં રને ચમકે છે તેમ તું તારા આત્માને જ્ઞાનદર્શન–ચારિત્રરૂપી રત્નોથી ચમકાવજે. આ રીતે જમાલિકુમારને કંઠમાં હાર પહેરાવ્યા. હાથે બાજુબંધ પહેરાવ્યા, કાનમાં કુંડળ પહેરાવ્યા, મસ્તકે મુગટ પહેરા હવે આગળ શું આવશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૮૮ આ સુદ ૧૨ ને સેમવાર - તા. ૮-૧૦-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ અને બહેન ! અનંત કરૂણાનિધી, સત્યના શોધક, મમતાના મારકને વિષાના વારક એવા ત્રિલેકીનાથની શાશ્વતી વાણી તેનું નામ સિદ્ધાંત. જમાલિકુમારને બીજા સિંહાસન ઉપર બેસાડી સુગંધિત લાલ વસ્ત્ર વડે એમનું શરીર લૂછી ગોશીષ ચંદનના વિલેપન કર્યા. ત રેશમી હંસલક્ષણયુકત વસ્ત્રો પહેરાવીને વિષ્ટિમ-વીંટેલી, પૂરિ-પૂરેલી, ગ્રંથીમ-ગૂંથેલી ને સંઘાતિમ-એટલે પરસ્પર સંધાત વડે તૈયાર થયેલી ચાર પ્રકારની માળાઓ વડે કલ્પવૃક્ષની જેમ જમાલિકુમારને વિભૂષિત કરવામાં આવ્યા. ત્યાર પછી તે જમાલિકુમારના પિતા કૌટુંબિક પુરૂષને બોલાવે છે. બેલાવીને આ પ્રમાણે કહે છે Page #799 -------------------------------------------------------------------------- ________________ ૭૫૮ શારદા સરિતા હે દેવાનુપ્રિયે! તમે જલ્દી સેંકડો સ્થંભ (થાંભલાથી) યુકત લીલાપૂર્વક પૂતળીઓથી યુક્ત (રાયપ્રશ્નીય સૂત્રમાં વિમાનનું વર્ણન કર્યું છે તેવી) યાવત્ મણીરત્નની ઘંટડીઓના સમૂહથી યુક્ત એક હજાર માણસોથી ઉચકી શકાય તેવી શીબીકા-પાલખી તૈયાર કરે. ને તૈયાર કરીને મારી આજ્ઞા મને પાછી આપે. એટલે તરત કૌટુંબિક પુરૂએ જમાલિકુમારને બેસવા માટે ઉત્તમ મોટા પ્રકારની મેટી શીબીકા તૈયાર કરીને મહારાજાને તેમની આજ્ઞા પાછી મેંપી. 'ઉત્તમ પ્રકારના વસ્ત્રાભૂષણોથી અલંકૃત, સૂર્ય સમાન એમના તેજ ઝળકી ઉઠયા છે. વળી એમને માટે હજાર માણસે ઉંચકે તેવી ઉત્તમ પ્રકારની શીબીકા તૈયાર કરી છે. એના દીક્ષા મહોત્સવમાં શું ખામી હોય? દેવલોકમાં દેવ અને ઈન્ટે કુદરતી રીતે અવધિજ્ઞાનને ઉપગ મૂકીને જોતા હોય ને તેમાં પણ આ દીક્ષા મહોત્સવ જુએ ત્યારે તેનું હૈયું હર્ષથી નાચી ઉઠે છે. અહે! આ અવસર અમને ક્યારે આવે! ને આ અવિરતીની કેદમાંથી મુકત બનીએ. દેવે અવધિજ્ઞાનને ઉપયોગ મૂકીને જુવે છે કેણ મહાન યોગી તપમાં રત છે, કેણુ ગુણગ્રાહી છે, કેણ વયાવચ્ચી છે, કેણ આત્માથી છે? કેણ સત્યવાદી છે? કેણ દાનવીર છે કે ભક્તિવાન છે. આવા ત્યાગી, તપસ્વી, સત્યવાદી, સંયમી અને સેવાભાવી વિગેરે ગુણવાન આત્માઓને જોઈને ઈન્દ્રનું હૃદય હર્ષથી નાચી ઉઠે છે. સમ્યદષ્ટિ દેવે કેઈના દેષ જોતા નથી. ફક્ત ગુણવાન વ્યકિતએના ગુણ જોઈને હરખાય છે ને પોતાની સભામાં, દેવેની સભા વચ્ચે તેઓ આવા ગુણવાન વ્યક્તિઓની પ્રફુલ્લિત હદયથી પ્રશંસા કરતાં બોલી ઉઠે છે કે ધન્ય છે આવા ત્યાગી તપસ્વી પવિત્ર સંતને તેમને કઈ પણ વ્યક્તિ તેમની સાધનાથી ડોલાવવા શકિતમાન નથી, કહ્યું છે કે - “નિત્યુત્તર નવા દિ કાળાાિ સત્પન્ન ” ", જે ઉત્તમ આત્માઓ છે તે કસોટીના સમયમાં પણ ધર્મનું રક્ષણ કરવા માટે પિતાના પ્રાણનું બલિદાન આપવા તૈયાર થઈ જાય છે. પણ સત્યમાર્ગને છોડતા નથી. આ રીતે ઈન્દ્ર જ્યારે સદગુણ વ્યકિતની પ્રશંસા કરે છે ત્યારે સભામાં બેઠેલા મિથ્યાદષ્ટિ દેવે ઈષ્યની અગ્નિથી પ્રજળી ઉઠે છે ને બોલે છે કે એ મૃત્યુલોકના માનવીઓ અન્નના કીડા અને અલ્પ આયુષ્યવાળા હોય છે. છતા એમની આટલી બધી પ્રશંસા ઈન્દ્ર મહારાજા શા માટે કરે છે? તેમને ઇન્દ્ર મહારાજાની વાત ઉપર વિશ્વાસ હેતે નથી. અહીં પણ જુઓ સંઘમાં કે સમાજમાં કેઈ એક પ્રશંસનીય કાર્ય કરવાનું હેય છે ત્યારે તેમાં બધા માણસને એ વાત મંજુર હોતી નથી એવા ઈર્ષ્યાળુ માણસ હોય છે. તેઓને કેઈના ગુણ ગવાતા હોય તો સાંભળીને ઈષ્યમાં આવે છે. આવા ઉચ્ચકુળમાં જન્મીને, વીતરાગનું શાસન પામીને પણ સદગુણના સગુણની પ્રશંસા સાંભળીને જે Page #800 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૭૫૯ આન ન થતા હાય તે તે મનુષ્ય શ્રેષ્ઠ નથી. પણ અધમ છે. એક બ્લેાકમાં કહ્યું છે. કે'न हि जन्यनि श्रेष्ठत्वं गुण उच्यते । केतकीवर पत्राणां लघुपत्रस्य गौरम् ॥ દેવાનુપ્રિયા ; આ Àાકમાં શું કહે છે? મનુષ્યજન્મમાં કે જૈનકુળમાં જન્મ પામવાથી કોઈ મહત્તા નથી પણ એ મનુષ્યજન્મમાં જૈનકુળ પ્રાપ્ત કરી કુળને અનુરૂપ ગુણા પ્રાપ્ત કરે છે તેનુ મહત્વ છે. ઉચ્ચકુળમાં જન્મ પામવા છતાં જો જીવનમાં ગુણ્ણા ન હાય તા તેનુ મહત્વ નથી. પણ ગુણાનું મહત્વ છે. નીચકુળમાં માનવ જન્મ્યા હાય પણ તેના જીવનમાં સદ્ગુણુ હાય તે તે શ્રેષ્ઠ છે. જૈનશાસનમાં જાતિની કોઇ વિશેષતા નથી, પણ સદ્દગુણની વિશેષતા છે. શ્લાકના છેલ્લા પશ્નમાં કહ્યું છે કે કેવડાના પાદડામાં જે પાંડા સાથી ઉપર હાય છે તે સાથી મેાટા હાય છે. તેમાં સુગંધ એછી હાય છે. પણ ઉત્તરા-તર એકખીજાથી અંદરના અંદર નાના પાંડાંમાં સુગંધ વધારે હાય છે તે વિચાર કરે. અહી માંટા પાંદડાંનું મહત્વ છે કે નાના પાંદડાંનું! કેવડામાં અંદર રહેલા નાના પાંડામાં સુગંધ વધારે હાય છે માટે તેને મહત્વ આપ્યું છે. બગીચામાં અનેક પ્રકારના ફૂલે ખીલે છે તેમાં ગુલાબ-મેગરા આદિ ઉત્તમ પ્રકારના પુષ્પોની સુવાસ છાની રહેતી નથી. તેમ આ સંસારરૂપી ઉદ્યાનમાં પણ અનેક પ્રકારના પુષ્પરૂપી મનુષ્ય જન્મે છે તેમાં મહાન પુરુષાના જીવનમાં રહેલી સદ્ગુણ સુવાસ ચારે તરફ્ પ્રસરે છે તે છાની રહેતી નથી. ખુદ્દ દેવલેાકના ઇન્દ્ર અને સભ્યષ્ટિ દેવા પણ તેમની પ્રશંસા કરે છે. તે વખતે મિથ્યાદ્રષ્ટિ દેવાને એ સહન નહિ થવાથી એ ગુણવાન વ્યક્તિઓની પરીક્ષા કરવા માટે મૃત્યુલોકમાં આવે છે. તે તે મહાન આત્માઓને તેમની ભકિત-શીયળ-સત્ય-સાધના અને દાનવૃત્તિથી ચલાયમાન કરવા અનેક પ્રકારના પ્રયત્ન કરે છે. તેમને મારણાંતિક ઉપસર્ગો આપતાં પણ પાછા પડતા નથી, તેમનું નુકશાન કરતાં પાછા પડતા નથી. ગમે તેમ કરે છે પણ એ આત્માએ એમના નિયમમાં ઢ રહે છે ને અંતે દેવેને તેના ચરણમાં નમવુ પડે છે. આવા મહાન પુરૂષ। આ જગતમાં મરીને પણ પેાતાનું જીવન અમર બનાવી જાય છે. દેવાનુપ્રિયા1 દરેકની કસેાટી થાય છે. પણ સેટીના સમયમાં જે મનને ઢ અનાવે છે તેની કિંમત થાય છે. તમે ઘણી વખત સાંભળ્યુ હશે કે દઢધી અને પ્રિયધમી શ્રાવકોને તેમની શ્રદ્ધામાંથી યુત કરાવવા માટે દેવા આવ્યા છે ને તેમની પરીક્ષા કરી છે, છતાં શ્રાવક મનથી પણ ચલાયમાન થયા નથી. જમાલિકુમારના દીક્ષા મહેાત્સવ માટે તૈયારી ચાલે છે. કૌટુંબિક પુરૂષાએ રાજાની આજ્ઞા પ્રમાણે એક હજાર માણસે ઊંચકે તેવી ઉત્તમ અને સુંદર શિખિકા તૈયાર કરી દીધી ને રાજાની આજ્ઞા પાછી સોંપી, ત્યાર પછી તે જમાલિકુમાર વસ્ત્રાલકાર, કેશાલક:ર, Page #801 -------------------------------------------------------------------------- ________________ ૭૬૦. શારદા સરિતા માળાલંકાર અને આભરણાલંકાર એ ચારે પ્રકારના અલંકૃતથી અલંકૃત થઈને સિંહાસન ઉપરથી ઉભા થઈને જ્યાં શિબિકા રાખવામાં આવી છે ત્યાં આવ્યા ને શિબિકાને પ્રદક્ષિણા દઈ શિબિકા ઉપર ચઢયા ને તેમાં સુંદર રત્નજડિત સિંહાસન મૂકાવ્યું છે તેના ઉપર પૂર્વ દિશા તરફ મુખ રાખીને જમાલિકુમાર બેઠા. હવે તેમની બાજુમાં કોણ કોણ બેસશે ને વડે ભગવાનની પાસે જશે તેના ભાવ અવસરે કહેવાશે. “ જ્યકુમારને રાજયાભિષેક ચરિત્રઃ હમણું ઘણાં દિવસથી ચરિત્ર મૂકાઈ ગયું છે. કાર્કદી નગરીમાં સૂરતેજ રાજાને અને લીલાવંતી રાણીને જ્યકુમાર અને વિજયકુમાર નામના બે પુત્ર છે. પૂર્વના વૈરને લઈને બને છ ભાઈપણે ઉત્પન્ન થયા છે. જયકુમાર એ ગુણસેનનો જીવ છે ને વિજયકુમાર એ અગ્નિશર્માને જીવ છે. જયકુમાર મટે છે ને વિજયકુમાર નાનો ભાઈ છે. જયકુમારને પિતાના નાના ભાઈ પ્રત્યે ખૂબ પ્રેમ છે પણ પૂર્વના વૈરને કારણે વિજયકુમારને પિતાના મોટા ભાઈ પ્રત્યે પ્રેમ આવતું નથી. એની સાથે દેવ બુદ્ધિથી વર્તે છે. છતાં જ્યકુમાર તે એમ વિચારે છે કે ગમે તેમ તોય મારો લાડકવાયે ભાઈ છે. એમ કરતાં બંને ભાઈઓ મોટા થાય છે. બંને ભણીગણીને શસ્ત્રવિદ્યામાં નિપૂણ થઈ ગયા. બને પુત્રે યુવાન થયા એટલે બંનેના સુંદર રાજકન્યાઓની સાથે ખૂબ ઉત્સવપૂર્વક સુરતેજ મહારાજાએ લગ્ન કર્યા. ત્યાર બાદ અલ્પ સમયમાં સુરતેજ મહારાજા આયુષ્ય પૂર્ણ થવાથી પરલોક સીધા એટલે રાજાના પ્રધાને, સામતે વિગેરેએ જયકુમારનો રાજ્યાભિષેક કર્યો. જયકુમાર ખૂબ ગુણગંભીર અને રાજ્યને લાયક હતો. વળી રાજ્યમાં નિયમ હોય છે કે રાજ્યને ગ્ય ગુણ હોય તે પાટવીપુત્ર રાજગાદીને વારસ બને છે. જયકુમાર ગાદી ઉપર આવ્યા અને ખૂબ ન્યાય-નીતિપૂર્વક રાજ્ય કરવા લાગ્યા અને પ્રજા પ્રત્યે ખૂબ પ્રેમ રાખવા લાગ્યું, એટલે થોડા સમયમાં પ્રજાના દિલમાં જયકુમાર રાજા વસી ગયા. જ્યકુમાર રાજા બને છે પણ હું રાજા છું એ એના મનમાં જરાય ગર્વ નથી એટલે ચારે તરફે એની કીર્તિ ખૂબ ફેલાઈ ગઈ. મેટા ભાઈ એવા જ્યકુમાર રાજાની કીર્તિ અને યશોગાન પ્રજાના મુખે ગવાવા લાગ્યા. શું મહારાજા છે ! આટલી છોટી ઉમરમાં પણ કેવું સુંદર રાજ્ય ચલાવે છે ! એમ ચારે બાજુ જ્યકુમાર રાજાના વખાણ થાય છે. આ સાંભળી વિજયકુમારના દિલમાં દ્વેષાનલ ઉત્પન્ન થયા. બસ, હવે ગમે તેમ કરીને મારા મોટા ભાઈને મારી નાંખ્યું. આવા દુષ્ટ વિચારો ચિંતવે છે. સનત્કુમાર આચાર્યના દર્શન" - એક વખત જ્ય રાજા તેના સાથીદારોની સાથે બગીચામાં હરવાફરવા માટે આવ્યા હતા. ત્યાં સૂર્યના જેવા તેજસ્વી મહાન સનત્કુમાર આચાર્યના દર્શન થયા ને આચાર્ય પાસેથી તત્ત્વજ્ઞાન સાંભળવાની ઈચ્છા Page #802 -------------------------------------------------------------------------- ________________ ૭૬૧ શારદા સરિતા થઈ તેથી ગુરૂએ બોધ આપે. તે વખતે જયરાજાએ ધર્મમાં શ્રદ્ધાવાન બની સનતકુમાર આચાર્યની પાસે શ્રાવકના બાર વ્રત અંગીકાર કર્યો ને ગુરૂને વંદન કરીને પિતાના મહેલમાં આવ્યા. આચાર્યને પરિચય થયા પછી તેમનું મન રાજ્યમાં લાગતું નથી. ગુરૂનો ઉપદેશ તેના હાથમાં ઉતરી ગયા છે. રાજ્યમાં રહે છે, રાજ્યને કારભાર કરે છે પણ કોઈ જાતની એને તૃષ્ણ નથી. ન્યાયથી રાજ્ય કરે છે એટલે દિન-પ્રતિદિન તેની કીર્તિ ચારે દિશામાં ફેલાઈ ગઈ. આ બધું નાના ભાઈથી સહન થતું નથી. મોટા ભાઈને મારી નાંખવાને ઉપાય શોધે છે. અંગત માણસોને ઉભા કરી તેમને કહે છે કે આ જયસેન તે ધર્મને ઢીંગલો થઈને ફરે છે, રાજ્યનું પૂરું ધ્યાન આપતો નથી. દયાળુ બનીને ફરે છે. કેઈ અપરાધીને સજા કરતા નથી. તે રાજ્ય કેવી રીતે ટકી રહેશે? માટે ગમે તેમ કરીને એને પદભ્રષ્ટ કરીને હું એનું રાજ્ય પડાવી લઉં. તમે બધા મને સાથ આપજે. હું રાજા થઈશ તે તમને બધાને ન્યાલ કરી દઈશ, એ રીતે તેના સાથીદારોને કહ્યું. આ વાત તેની માતા લીલાવતીના જાણવામાં આવી. “માતા જયકુમાર પાસે આવ્યા જયકુમાર પ્રત્યે વિજયને વેષ ઉત્પન્ન થયો છે ને તેને મારી નાંખવાનું ષડયંત્ર રચ્યું છે. આ વાત જાણી એની માતા લીલાવતી રાણી જયરાજાના મહેલે આવી. પોતાની માતાને આવતી જેઈ વિનયવંત જયરાજા ઉભા થઈને માતાની સામે ગયા ને કહ્યું માતા! આપને શા માટે આવવું પડયું? મને ત્યાં બેલાવ હતો ને! ત્યારે કહે છે બેટા! એક ખાસ કામે આવી છું. જય કહે છે, જે કામ હોય તે ખુશીથી કહે, ત્યારે માતા કહે છે હે પુત્ર! તું ગુણવાન છે, ગંભીર છે ને નીતિપૂર્વક રાજ્ય કરે છે એટલે પ્રજાને તારા તરફથી ખૂબ સંતેષ છે. પણ તારા નાના ભાઈને તારા પ્રત્યે ખૂબ ષ છે. તું રાજા બન્યું તે એને જરા પણ ગમ્યું નથી. એ તને દૂર કરીને રાજા બનવા ઈચ્છે છે. જે એને રાજ્ય નહિ મળે તે કે જાણે શું કરશે તે કહી શકાતું નથી. માટે આ વાતની જાણ કરવા તારી પાસે આવી છું. ત્યારે જ્યકુમાર કહે છે તે માતાજી! તમે શું બોલી રહ્યા છે? વિજયકુમાર તે મારો નાને ભાઈ છે. ખુબ લાડકોડથી ઉછર્યો છે એટલે એ બધું અણસમજણમાં તોફાન કરે છે. હજુ થોડો મટે થશે એટલે શાંત બની જશે. મારા ભાઈ મારા ઉપર કદી આવી શ્રેષબુદ્ધિ કરે નહિ, માતા ! તમે એની ચિંતા ન કરો. માતા કહે છે બેટા! તું ભેળે અને ભદ્રિક છે, તારું હૃદય પવિત્ર છે એટલે તું તારા ભાઈને પવિત્ર માને છે પણ તું ભૂલ ખાય છે. તારે ભાઈ તારા ઉપર ખૂબ વેષ રાખે છે. કઈ પણ રીતે તેને મારીને રાજ્યને સ્વતંત્ર માલિક બનવા ઈચ્છે છે, માટે તું એનાથી સાવધાન રહેજે. ત્યારે જયરાજા કહે છે માતા, જે વિજયકુમાર ખુશીથી રાજ્યને રવીકાર કરતો હોય તો મારી તે રાજ્ય કરવાની બિલકુલ ઈચ્છા નથી. મને Page #803 -------------------------------------------------------------------------- ________________ ૭૬૨ શારદા સરિતા જોઈતું મળી જશે. હું આત્મસાધના કરવા માટે દીક્ષા લઈ લઉં. જયકુમારના વચન સાંભળી માતા આશ્ચર્ય પામી ગઈ. પુત્રની ઉદારતા ને રાજ્ય પ્રત્યેની અનાસક્તિ જોઈને સંતોષ પામીને પુત્રની પ્રશંસા કરતી કહે છે બેટા! ક્ષત્રિયે જે રાજ્યને માટે મોટા મોટા યુધ્ધ ખેલે છે. જે રાજ્ય સત્તાની પાછળ પાગલ બને છે, એવા રાજ્યને તું છોડી દેવા તૈયાર થયા છે. ખરેખર, તું મહાન છે. પણ બેટા! મારી એક વિનંતી છે કે તું રાજ્ય ચલાવ ને વિજયને યુવરાજપદે સ્થાપન કર. તે મને સંતોષ થશે ને એને પણ આનંદ થશે ને પ્રેમથી બધું કાર્ય થશે. જયકુમારે કહ્યું માતા ! સાચું કહે તે હવે મને રાજ્ય કરવાની બિલકુલ ઈચ્છા નથી. મારા નાના ભાઈને ખુશીથી રાજ્ય આપવાની મારી ભાવના છે. આમ તે સનત્કુમાર આચાર્યના મને દર્શન થયા ને તેમની વાણી સાંભળી ત્યારથી મારું મન સંસાર ઉપરથી ઉઠી ગયું છે. મારે જલદી આ ભાવસાગરને તારનારી નૌકા સમાન દીક્ષા લેવી છે. માટે મારા ભાઈને જલ્દી રાજ્યાભિષેક કરવાની તૈયારી કરો. પુત્રને દઢ નિશ્ચય જાણી લીલાવંતી રાણીને પણ સંયમની ભાવના જાગી ને પિતે પિતાના મહેલે આવીને નાના પુત્ર વિજયને જ્યકુમારના દીક્ષા લેવાના ભાવ છે ને તેને રાજ્યાભિષેક કરવાનું છે. આ વાત જણાવી તેથી વિજ્યને ખૂબ આનંદ થશે. પણ ભાઈ પ્રત્યે દ્વેષભાવ નષ્ટ થયે નહિ. સુમતિ પ્રધાન જય રાજાના મહેલે આવ્યા - સુમતિ નામના પ્રધાનને ખબર પડી કે જય રાજા રાજ્ય છોડીને દીક્ષા લેવા ઈચ્છે છે ને વિજયને રાજ્યાભિષેક કરવાના છે. આ સાંભળી તરત પ્રધાન જયરાજાના મહેલે આવ્યા ને નમ્રતાપૂર્વક વિનંતી કરી કે હે મહારાજા! આપ સંયમી બનવા ઈચ્છો ને વિજ્યકુમારને રાજ્ય આપે છે તે બરાબર નથી. કારણ કે રાજ્ય કરવામાં જેટલી આપની યોગ્યતા છે તેટલી વિજયકુમારમાં નથી. આપનામાં જે ગુણ છે તે તેનાથી ઘણું દૂર છે. માટે તમે હમણાં દીક્ષા લેવાની વાત છેડી દો. તમે દીક્ષા લેશે તે પ્રજા દુઃખી દુઃખી થઈ જશે. મારી આટલી વિનંતી સ્વીકારે. હું વિનંતી કરવા માટે આવ્યો છું. મને આશા છે કે આપ મારી વિનંતી ધ્યાનમાં લેશે. જયરાજાને જવાબઃ-મંત્રીને વચન સાંભળીને જયરાજા કહે છે હે મંત્રીશ્વર! સનકુમાર મુનિને ઉપદેશ સાંભળીને મને વૈરાગ્યભાવના જાગી છે. આ સંસારની અસારતા મને સમજાઈ ગઈ છે. રાજ્ય, વૈભવ સ્ત્રી-પુત્ર બધું અશાશ્વત છે. તેના ઉપર મેહ રાખવે તે જીવનું અજ્ઞાન છે. મંત્રીશ્વર ! તમે પણ એમની વાણું સાંભળી હેત તો તમને પણ મારી જેમ વૈરાગ્યભાવના જાગત, ને મંત્રીશ્વર પદવીને ત્યાગ કરવા તત્પર બનત. ત્યારે પ્રધાન કહે છે હે મહારાજા! તમને મુનિએ એ શું ઉપદેશ સંભળાવ્યું કે જેથી એક વખત વાણી સાંભળતા વૈરાગ્ય આવી ગયા. કૃપા કરીને મને Page #804 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૭૬૩ સંભળાવા. એટલે રાજા કહે છે. પ્રધાનજી! એમણે મને જે કંઇ ઉપદેશ આપ્યા તેને યથાર્થ રીતે કહેવાની મારામાં તાકાત નથી પણ સામાન્ય રીતે કહી સંભળાવું. એમ કહી સનત્કુમાર આચાર્ય જે સંસારની અસારતા સમજાવી હતી તે યથાશકિત પ્રધાનને હી સંભળાવી. એટલે પ્રધાનને પણ વૈરાગ્ય આવી ગયા ને જયરાજા, લીલાવતી માતા અને સુમતિ પ્રધાન ત્રણે વૈરાગ્ય પામ્યા. સારૂ મુહૂર્ત જોઇ વિજ્યકુમારને શજ્યાભિષેક કર્યો. વિજયકુમાર ખુશ થયા. હાશ....હવે સ્વતંત્રતાપૂર્વક રાજ્ય કરીશ. ટાઢે પાણીએ ખસ ગઇ. હવે મને કોઇ રોકનાર પણ રહ્યું નહિ. મારી મરજી મુજબ મધુ થશે. વિજ્યકુમાર રાજા અન્યા. હવે જયરાજા, લીલાવતી રાણી અને સુમતિ પ્રધાન ત્રણેય આત્માએ સંયમપંથે પ્રયાણ કરશે ને શું ખનશે તેના ભાવ અવસરે કહેવાશે. ✩ વ્યાખ્યાન નં. ૮૯ આસા સુદ ૧૩ ને મંગળવાર સુજ્ઞ અંધુઓ, સુશીલ માતાએ ને બહેન! આયખીત્રની આળીની આરાધના કરવાના પવિત્ર દિવસેા ચાલી રહ્યા છે. આયખીલ રસેન્દ્રિયને જીતવાના તપ છે. તપ દ્વારા કર્મની ભેખડા તૂટે છે. પાલિક ઇચ્છાઓ ઉપર વિજય મેળવવા એના જેવા ખીજો કોઇ તપ નથી. જ્ઞાનપૂર્વકના જો તપ હાય તા ઇચ્છાએને નિરોધ ઘણી સહેલાઈથી થઈ જાય છે. પુદ્ગલભાવનાના આકષ ણુને કારણે અંતરમાં અવનવી ઇચ્છાઓ ઉત્પન્ન થાય છે, ને જીવ પેાતાના શુદ્ધ સ્વરૂપનુ ભાન ભૂલી જાય છે. તા. ૯-૧૦-૭૩ પુદ્દગલભાવની પ્રીતિ થાય છે ત્યારે આત્માને સારી વસ્તુ પ્રત્યે રાગ અને ખરાબ વસ્તુ પ્રત્યે દ્વેષ ઉત્પન્ન થાય છે અને એ રાગ ને દ્વેષની મૂંઝવણમાં પેાતાના આત્માને તદ્ન ભૂલી જાય છે, પણ એક વખત શાસ્રસિદ્ધાંત ઉપરની શ્રદ્ધાના દ્વિપક અંતરમાં પ્રગટે તે અજ્ઞાનના અંધકાર ટળી જાય, પુદ્દગલભાવ પ્રત્યેની રૂચી ઉઠી જાય ને ઇચ્છાએ પણ ટળી જાય. જ્ઞાનદ્વારા આત્માને સમજાય છે કે “ફ્છા ૩ આસિસમાં અનંતયા 'ઇચ્છા આકાશ જેટલી અનત છે. આજ સુધીમાં કાઇની ઇચ્છા પૂરી થઈ નથી ને થવાની પણ નથી. ચક્રવર્તિએ મહાન પુણ્યના ઉદયવાળા હાય છે છતાં તેમની બધી ઈચ્છાએ પૂર્ણ થઈ નથી ભરત ચક્રવતિની બાહુબલી ઉપર વિજય મેળવવાની પ્રબળ ઇચ્છા હતી છતાં વિજય મેળવી શકયા નહિ તેા પછી સામાન્ય મનુષ્યાની વાત કયાં કરવી? માટે જ્ઞાનીએ કહે છે ઇચ્છા એ દુઃખનુ મૂળ છે એમ સમજીને પૌદ્ગલિક ઇચ્છાઓને નિરોધ કરવ Page #805 -------------------------------------------------------------------------- ________________ ૭૬૪ શારદા સરિતા તે સુખને અમેઘ ઉપાય છે. પુદ્દગલને સ્વભાવ સડણ-પડણ અને વિધ્વંસણને છે. પુદગલ કાયમ માટે એક પરખી સ્થિતિમાં રહેનારા નથી, જુઓને, આ શરીરમાં પણ કેટલું પરિવર્તન આવે છે! આજે સાજું હોય ને કાલે માંદું થઈ જાય છે. ડાયાબીટીશ, બ્લડપ્રેશર, ટી. બી, કેન્સર જેવા દર્દી માણસને ચાલતાં લાગુ પડી જાય છે. કેટલાય માણસો આવા અસહ્ય દર્દથી પીડાય છે, માટે આ પુદગલને કેઈ ભરેસે નથી. બળવાનમાં બળવાન કહેવાતા માનવીઓ પણ પુલથી એવા પરવશ બની જાય છે કે ઉઠવા બેસવાની તાકાત રહેતી નથી. આ પુદગલ કયારે દગો દેશે એ આપણે જાણી શકતા નથી. દશવૈકાલીક સૂત્રમાં ભગવાન કહે છે કે – पुगालाणं परिणाम तेसिनच्चा जहा तहा । विणीअ तण्हो विहरे, सीयभूएण अप्पणा। દશ. સૂ. અ. ૮, ગાથા ૬૦ પાલના પરિણામે જે જે રીતે બદલાય છે તે તે રીતે જાણીને તૃષ્ણાથી રહિત થયેલા મુનિ પરમ શીતળીભૂત બનીને પિતાના આત્માના સ્વભાવમાં વિચરે. શુભ પગલે પરિણામના વિશે અશુભ બને છે ને અશુભ શુભમાં પલટાઈ જાય છે. પર્યાયાર્થિકનયની અપેક્ષાએ પુદગલનું સ્વરૂપ પલટાયા કરે છે. જેવી રીતે આજે કઈ માણસનું રૂપ અદ્ભુત હોય છે ને તે માણસ થોડા સમય પછી વિરૂપ બની જાય છે. સ્વપ્નમાં પ્રાપ્ત થયેલા પદાર્થને કઈ ભરોસો નથી. તેમ પુદ્ગલને પણ એક ક્ષણને ભરોસે નથી. વીજળીના ચમકારાની જેમ અને પાણીમાં રહેલા પતાસાની જેમ પુદગલ ક્ષણવારમાં વિખરાઈ જાય છે. કંચનવણી કાયા જોત જોતામાં માટીમાં મળી જાય છે તે પછી પુગલને શો ભરે ? બંધુઓ ! જેના પ્રતાપે સુખ ભોગવી રહ્યા છે તે પુણ્ય અને દુઃખ દેનાર પાપ પણ પુગલમય છે. કયારે પુણ્ય પરવારી જશે એ જ્ઞાની સિવાય કોણ જાણી શકે છે? ભલભલા અબજોપતિ અને કેડપતિઓ પુણ્ય પરવારી જતાં બેહાલ બની જાય છે એ તે નજરે દેખાય છે ને? પુદ્ગલનું આવું સ્વરૂપ હોવા છતાં જીવ તેમાં રોપા રહે છે. નિજ–વરૂપને ભૂલીને જીવ અનાદિકાળથી પુગલભાવમાં રમણતા કરી રહ્યો છે. તેને કારણે જ્યાં ગમે ત્યાં વિડંબના પામે છે. દારૂડિયે માણસ જેમ ભાન ભૂલીને જ્યાં ત્યાં આળોટે છે તેમ જીવ પણ મોહ-મદિરાના ઉન્માદને કારણે નિજ ભાન ભૂલીને પરભવમાં આળેટી રહ્યો છે ને પુદગલ પ્રત્યે ઉલ્લાસભાવ લાવી વિષયના રંગમાં રંગાઈ ગયું છે. જેમ ભૂંડને વિષ્ટા ગમે છે તેમ જીવને પુદ્ગલની એંઠ બહુ ગમે છે. એક પરમાણુથી લઇને રકંધ સુધીના જે કઈ રૂપી પુદગલે છે તે સર્વને આપણુ જીવ મન-વચન-કાયા-આહાર-ઉચ્છવાસ અને નિઃસ્વાર્થ રૂપે અનંતીવાર ભેગવ્યા છે.. Page #806 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૭૬૫ છતાં હજુ પણ છત્રને તૃપ્તિ થતી નથી ને હજુ પણ અજ્ઞાનને કારણે પુદ્દગલની એની પાછળ મગ્ન રહે છે. જીવને જેવી મગ્નતા પરદ્રવ્ય અને પરભાવમાં છે.તેવી મન્નતા જો આત્માના સ્વભાવમાં થઈ જાય તે એક ભવમાં ખેડા પાર થઈ જાય અને સ્વરૂપની પ્રાપ્તિ થઈ જાય. જેને નિરંતર એમ થયા કરે કે હું... કયારે નિજસ્વરૂપમાં રમણુતા કરીશ ! એ રીતે પેાતાના સ્વરૂપના જેને વિરહ સાલે છે તે છુકમી આત્મા છે. જીવ સ્વરૂપને સમજ્યા વિના અને સ્વરૂપની રમણતા વિના અનતકાળથી દુઃખ પામી રહ્યા છે. ને હજુ પણ સદ્ગુરૂના સમાગમ કરવા છતાં નહિ સમજે તે એ દુ:ખની પરંપરા તેના માટે ઉભેલી છે. આત્મજ્ઞાનમાં મગ્ન અનેલા આત્મા પૈગલિક સુખને ઇન્દ્રિજાળ સમાન માને છે. ઐન્દ્રજાલિક ગમે તેવી જાળ બિછાવે તે પણ જ્ઞાની આત્મા તેમાં ફસાય નહિ. તેમ ખહારથી આકર્ષક લાગતા ગમે તેટલા સુદર પુદ્ગલેામાં જ્ઞાની આત્મા મૂંઝાતા નથી. કારણ કે એ સમજે છે કે સંસારમાં દરેક પૌલિક પદાર્થો અમુક અપેક્ષાએ વિનાશી છે જ્યારે એક આત્મા અવિનાશી છે એવી જેને દૃઢ શ્રદ્ધા છે તે વહેલા કે માા અવિનાશી એવા આત્માના સ્વરૂપને પામી શકે છે. પુદ્ગલેા જડ હૈાવા છતાં ચતુતિરૂપ સંસારમાં ચેતનને વિવિધ પ્રકારે નાચ નચાવી રહ્યો છે. આત્મા અન તશકિતને અધિપતિ હાવા છતાં પુદ્ગલ પ્રત્યેના તીવ્ર રાગના કરણે એ તદ્દન કાયર `ખની ગયા છે. શરીરમાં સહેજ રાગના ઉપદ્રવ થાય એટલે અનતકિતના ધણી આત્મા જાણે ચાને પાત્ર બની જાય છે અને તેનુ લક્ષ એ રાગની વેદનામાં પરોવાઈ જાય છે ને અશાતાના ઉદ્દયમાં હિંમત હારી થાય છે. પુદ્ગલભાવની આધીનતાને કારણે જીવ પોતાનુ ભાન ભૂલી જાય છે, સ્વરૂપમાં સાવધાન અને તે ગમે તેવા પ્રતિકૂળ સચૈાગેમાં પણ આત્મામનની સમાધિને ટકાવી રાખે છે. આઠ કાં પણ પૌલિક છે અને તે કર્માએ જીવની ખરાખી કરવામાં બાકી રાખી નથી એમ સમજીને જો પોતે પોતાના સ્વરૂપમાં સાવધાન અને તેા તેના જેવું ખીજુ કાઇ ઉત્તમ કાર્ય નથી. જડ પાર્શ્વમાં જીવ લેાભાયે છે પણ તેમાં જીવને સુખ કે શાંતિ આપવાની તાકાત નથી. સુખ કે આનંદ આપવાનેા જડના સ્વભાવ નથી. પણ એ તે જીવના પેાતાના સ્વભાવ છે. સુખ કે આનંદની પ્રાપ્તિ પેાતાના સ્વભાવમાંથી થવાની છે. જેને પુદ્ગલ પ્રત્યેથી રાગ ઉતરી ગયા છે તેવા જમાલિકુમાર કિંમતી વસ્ત્રાલ કારથી વિભૂષીત થઈને સુંદર શિખિકામાં બેઠા છે. એના સુખ ઉપર આનની સીમા નથી. ત્યારે માતાના દિલમાં દુઃખને પાર નથી. જ્યારે માણસ કસેટીમાંથી પસાર થઈ જાય છે ને પોતાના વ્રતનુ અણીશુદ્ધ પાલન કરે છે ત્યારે એના અંતરમાં અનેરા આનંă Page #807 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા થાય છે. જમાલિકુમારની માતાએ એ પહેલાં કટ કરી. કસોટી કુંદનની થાય છે, કથીરની નથી થતી. દરેક વૈરાગીની થેડીઘણી કસોટી તે થાય છે. શ્રાવકેની પણ કલેટી થાય છે. (અહેવક શ્રાવકની કસોટીને ન્યાય આપી સુંદર રીતે સમજાવ્યું હતું ને ટકેર કરતાં કહ્યું કે આવા સમયે પણ શ્રાવકે કેટલા દઢ રહ્યા !) ' જ્યાં સુધી આવી શ્રદ્ધા ન રહે ત્યાં સુધી તમે દ્રવ્યથી શ્રાવક છે. જેમ રણમેદાનમાં ઉતરેલે ક્ષત્રિય તેની પાસે ઢાલ અને તલવાર રાખે છે તેમ સાધુ પાસે અને શ્રાવક પાસે પણ શ્રદ્ધાની તલવાર અને ક્ષમાની ઢાલ હેવી જોઈએ. મારણાંતિક ઉપસર્ગમાં પણ દઢ રહેવું જોઈએ. જમાલિકુમાર પૂર્વ દિશા તરફ મુખ રાખીને શિબિકામાં સિંહાસન રહેલું છે તેના ઉપર બેઠા. ત્યાર પછી જમાલિકુમારની માતા સ્નાન કરી બલિકમ કરીને શરીરને અલંકૃત કરી હંસ લક્ષણવાળા (ત પટશાટકને ગ્રહણ કરીને) હંસ લક્ષણયુકત એવી થવેત સાડી પહેરીને શિબિકાને પ્રદક્ષિણા કરીને તેના ઉપર ચઢે છે, ને ચઢીને ક્ષત્રિય જમાલિકુમારના જમણા પડખે ઉત્તમ ભદ્રાસન ઉપર બેઠી. ત્યારપછી તે જમાલિકુમારની ધાવમાતા સ્નાન કરી ચાવત્ શરીરને શણગારીને રજોહરણ અને પાત્રા લઈને તે શિબિકાને પ્રદક્ષિણ કરીને તેના ઉપર ચઢીને જમાલિકુમારના ડાબા પડખે ઉત્તમ ભદ્રાસન ઉપર બેઠી. તેની જમણી બાજુ તેની માતા બેઠા ને ડાબી બાજુ ધાવમાતા પાતરાં અને રજોહરણ લઈને બેઠી. જમાલિકુમારની પાછળ એક સૌંદર્યવાન સ્ત્રી જુઈ અને મગના ફૂલ જેવું વેત ઉત્તમ છત્ર ધરીને ઉભી છે. જમાલિકુમારના બંને પડખે મનહર રૂપવાળી બે સ્ત્રીઓ, મણ-રત્ન અને સેનાના બનાવેલા ઉજજવળ અને સુંદર દાંડાથી શેલતા શંખ-અંક-મેગરાનું ફૂલ, ચંદ્ર અને અમૃતના ફીણ જેવા વેત ચામર હાથમાં લઈ વીંઝતી ઉભી છે. વળી જમાલિકુમારની ઉત્તર-પૂર્વ દિશામાં એક ઉત્તમ સ્ત્રી પવિત્ર સુગંધીદાર પાણીથી ભરેલો સેનાને ઉત્તમ કળશ લઈને ઉભી રહી છે. તેની દક્ષિણ દિશાએ એક સુંદર સ્ત્રી સેનાની દાંડીવાળે વિઝણે લઈને ઉભી છે. આ બધું તૈયાર થયા પછી જમાલિકુમારના પિતા તેમના કૌટુંબિક પુરૂષને બોલાવે છે ને કહે છે તે દેવાનુપ્રિયે! તમે એકસરખી ઉંમરના, એકસરખી ચામડી અને રૂપવાળા, એકસરખા વસ્ત્રાલંકારે સજેલા એક હજાર પુરૂષને બેલા. જમાલિકુમારની શિબિકા તૈયાર થઈ ને પછી સરખી ઉંમરના ને સરખા વસ્ત્રાભૂષણે પહેરેલાં એક હજાર પુરૂષને બોલાવવાની આજ્ઞા આપી છે. એ હજાર પુરૂષ આવીને શિબિકા ઉંચકશે ને પ્રભુના સસરણમાં કેવી રીતે જશે તેના ભાવ અવસરે કહેવાશે. - જયકુમારની દીક્ષા ચરિત્ર – જયરાજા, લીલાવંતી રાણી અને પ્રધાન ત્રણેય પવિત્ર આત્માઓએ સંસાર Page #808 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૭૬૭. છેડીને સંયમ લીધે. તે વખતે નગરજનેની આંખમાં આંસુ આવી ગયા. ધન્ય છે એ જ્યરાજાને કે પિતાના ભાઈને રાજ્ય આપી ભરયુવાનીમાં એમણે સંયમ લીધે. જયમુનિ અને સુમતિ પ્રધાન સનત્કુમાર આચાર્યની પાસે રહ્યા અને લીલાવંતી સાધ્વીજીને સાધ્વીના પરિવારમાં સેપ્યા. એ ત્રણે આત્માએ પાંચ સમિતિ-ત્રણ ગુપ્તિ એ અષ્ટપ્રવચન માતાનું પાલન કરતાં દશવિધ યતિ ધર્મમાં રકત રહેતાં ઉચ્ચ કોટિને સંયમ પાળે છે. જયમુનિ ગુરૂને ખૂબ વિનય કરે છે ને જ્ઞાન ભણવામાં ખૂબ અપ્રમતપણે રહે છે ને વડીલોની વૈયાવચ્ચે પણ ખૂબ કરે છે. મુનિ વિહાર કરી ગ્રામાનુગ્રામ વિચરવા લાગ્યા. પણ એમની પ્રજા એમને જરા પણ ભૂલી નહિ. દિન-પ્રતિદિન એમના યશગાન ગાવા લાગી. ધન્ય છે એવા તપસ્વી સંતને ! પોતે મહાન હતાં તેમાં પણ સંયમ લઈને વધુ મહાન બની ગયા છે. કે એમને ત્યાગ અને શું એમનું જ્ઞાન-ધ્યાન ને તપ છે! સંસારનું રાજ્ય છોડી આત્માનું રાજ્ય મેળવવા કેટલે પુરૂષાર્થ કરે છે. આ રીતે લેકે એમનાં ખૂબ ગુણ ગાય છે. આ વિજ્ય રાજાને બિલકુલ સહન થતું નથી. બંધુઓ ! જ્યાં કમળ હોય છે ત્યાં ભમર આકર્ષાય છે. મધ છે ત્યાં માખીઓ આવે છે. તેમ મુનિના ગુણથી આકર્ષાઈને મનુષ્યો તેમના ગુણગ્રામ કરે છે. તેમના દર્શન કરવા પણ ટેળેટેળા જાય છે. પણ જેમ સૂર્યને પ્રકાશ ઘુવડને ગમતો નથી તેમ વિજયરાજા જયરાજાની પ્રશંસા સાંભળી શ્રેષાગ્નિથી બળી જાય છે. અહો! મને રાજ્ય મળ્યું પણુ પ્રજા જયરાજાને ભૂલતી નથી હું રાજ્ય કરું ને ગુણ એના ગવાય! બસ, હવે તો હું એને મારી નંખાવું તે સારું થાય. કારણ કે પ્રજા એને ખૂબ ચાહે છે. માટે કદાચ દીક્ષા છેડીને આવે ને મારું રાજ્ય લઈ લે તેના કરતાં હું એને મારી નંખાવું તે ભયમુક્ત બની જાઉં. - નીચ વિજયરાજાએ બે માણસોને ખાનગીમાં બોલાવીને કહ્યું કે તમે અહીંથી જાવ અને જયમુનિ જ્યાં વિચરતા હોય તેમની તપાસ કરીને તેમને મારી નાંખજે. તે તમને તમારે જોઈશે તેટલું ધન આપીશ. રાજાની આજ્ઞા થવાથી બે ચાંડાળ જવા તૈયાર થયાં. તપાસ કરીને શોધતાં શોધતાં જયાં જયમુનિ બિરાજે છે ત્યાં આવ્યા. ઉદ્યાનમાં જયમુનિ ધ્યાનાવસ્થામાં ઉભેલા છે. આ જોઈ ચંડાળ મનમાં વિચાર કરવા લાગ્યા કે આપણુ રાજા હતા. વળી આવા મહાન ત્યાગી છે. કેવા ધ્યાનમાં મસ્ત છે! એમને આપણાથી કેમ મરાય? આપણે મુનિહત્યાનું પાપ કરવું નથી. રાજાને ખોટું કહીશું કે અમે મારી નાંખ્યા. પછી જે થવું હોય તે થશે. એમ વિચાર કરી સજા પાસે આવીને તેમણે કહ્યું કે અમે મુનિને મારી નાંખ્યા છે એટલે વિજયરાજા ખુશ થયા ને તેમને સારું ઈનામ આપ્યું. બસ, હવે હું નિર્ભયપણે રાજ્ય કરીશ. Page #809 -------------------------------------------------------------------------- ________________ ૭૬૮ શારદા સરિતા જયમુનિનું કાર્કદી નગરીમાં આગમન - જયમુનિ તથા લીલાવંતી સાધ્વીજી એક વખત ભેગા થયા ત્યારે તેમને વિચાર થયે કે આપણે બધા સંસારમાંથી બહાર નીકળ્યા પણ વિજય એકલે ડૂબી જશે, તે આપણે તેને પ્રતિબંધ આપીને તારીએ. આવો વિચાર કર્યો. ગ્રામાનું ગ્રામ વિહાર કરતાં કરતાં જયમુનિ અને લીલાવંતી સાધ્વીજી કાકંદી નગરીમાં પધાર્યા. મુનિના આગમનના સમાચાર સાંભળી આખા ગામની પ્રજાને ખૂબ આનંદ થયે. ને રાજાને પણ ખબર આપ્યા કે નગર બહાર ઉદ્યાનમાં આપણું મહારાજા જયમુનિ પધાર્યા છે, એટલે વિજ્યજાએ પણ ઉપરથી કૃત્રિમ હર્ષ બતાવ્યો. પણ મનમાં ખેદ થયે કે મેં તે મુનિને મરાવી નંખાવ્યા હતા ને પાછા ક્યાંથી આવ્યા? ચંડાળને પૂછતાં ખબર પડી કે તેમણે માર્યા નથી. તે વખતે ખોટું બોલ્યા હતા. વિજયરાજા મુનિના દર્શને આવ્યા. ખૂબ ભાવપૂર્વક લળીલળીને વંદન કરવા લાગ્યા ને બોલ્યા કે ધન્ય છે મુનિરાજ અપને ! આપ સંસારથી તરી ગયા ને ડૂબેલો રહી ગયે. મને આ અવસર કયારે આવશે? મુનિના મનમાં પણ થયું કે હવે તેની મતિ સુધરી લાગે છે. આખા નગરની પ્રજા મુનિના દર્શન કરવા માટે ઉમટી છે. મુનિએ રાજા અને પ્રજાની સમક્ષ ઉપદેશ આપે. કંઈક છે વૈરાગ્ય પામી ગયા. વિજય રાજા પણ પિતાને સંસાર અસાર લાગે હોય તે રીતે ઉપરથી ભાવ બતાવવા લાગ્યા. પ્રજાજને પ્રવચન સાંભળીને ચાલ્યા ગયા. પણ રાજા થડીવાર બેઠા. મુનિ સાથે પ્રેમથી ધર્મચર્ચા કરીને કહ્યું–મારે ત્યાં લાભ આપજે. ઉપરથી મીઠાશ બતાવી પણ અંદરમાં ઝેર ભર્યું છે. હવે મુનિને કેવી રીતે મારવા તેને વિચાર કરવા લાગ્યા. હવે મુનિની હત્યા કેવી રીતે કરશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૯૦ આ સુદ ૧૪ ને બુધવાર તા. ૧૦ -૧૦-૭૩ સુજ્ઞ બંધુએ, સુશીલ માતાઓ અને બહેને ! જમાલિકુમાર પિતાના સ્વરૂપમાં સ્થિર થયા છે. જે આત્માઓ સ્વરૂપમાં સ્થિર બને છે તે જલ્દી ભવસાગર તરી જાય છે. પણ અનાદિકાળથી અવળે માર્ગે પ્રવૃત્તિ કરવાને કારણે હજુ જીને સ્વરૂપની પિછાણ થતી નથી. છ દ્રવ્યમાં એક આત્મદ્રવ્ય એવું છે કે તે પિતાને સ્વભાવ છોડીને વિભાવમાં રમણતા કરે છે. બાકીના પાંચ દ્રવ્ય પિતા પોતાના સ્વભાવમાં રહે છે. પુગલદ્રવ્યને સ્વભાવ સડણ-પડયું ને વિવંસણ છે. ગમે તેવા સમ્રાટ ચક્રવર્તિ કે ધનવાન કે ગરીબ હશે તે પણ શરીર તે એક દિવસ છોડવાનું છે. Page #810 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ઔઢારિક શરીરને સ્વભાવ સડી અને પડી જવાના છે. શરીર પાંચ છે. ગૌવાર વૈક્તિ આજ્ઞાર તૈનસ વાર્મનિ શરીરન। ઔદ્વારિક, વૈક્રય, આહારક, તૈજસ અને કાર્યણુ. તેમાં નારકી અને દેવાને વૈક્રય, તૈજસ અને કાણુ એ ત્રણ શરીરે છે તે મનુષ્ય તથા તિય ંચને ઔદારિક, વૈજસ અને કાણુ એ ત્રણ તેમજ પાંચ શરીર હાય છે. જીવ જ્યારે અહીંથી શરીર છોડીને જાય છે ત્યારે એને જ્યાં જે ગતિમાં જવાનું છે ત્યાં ન પહોંચે ત્યાં સુધી વાટે વહેતાં ફકત તૈજસ અને કાણુ એ એ શરીર હાય છે અને આહારક શરીર ચૌદ પૂર્વધર ઋદ્ધિવંત, અપ્રમત મુનિને જ્યારે કોઇ શંકાનું સમાધાન કરવું હેાય ત્યારે શરીરમાંથી વિશુદ્ધ પુદ્ગલેા કાઢીને મુઢા હાથનુ એક શરીર બનાવે છે. ને તે શરીર મહાવિદેહ ક્ષેત્રમાં સર્વજ્ઞ ભગવંત પાસે જઇને શંકાનું સમાધાન કરીને તરત પાછુ ફરે છે અને એ આવવા જવાની ક્રિયા લાગી તેનુ તરત તે મુનિ પ્રાયશ્ચિત કરી લે છે. પ્રાયશ્ચિત ન કરે તે વિરાધક થવાય. આ તા શરીરની ક્રિયા છે છતાં પણ આવા ચૌઢ પૂર્વાધર સાધુને આલેાચના કરવી પડે છે. જેના દિલમાં કષાયને! દાવાનળ ભભૂકયેા હાય અને તે તેની આલેચના ન કરે તેા એ કેવા વિરાધક થાય છે! જેમ પેટ્રાલની ટાંકી ફાટે છે ત્યારે આગ ફાટી નીકળે છે ને કેટલુ અધુ નુકશાન થાય છે! કેટલા માણસે તેમાં ભરખાઈ જાય છે, ત્યારે કષાયની આગ તા એનાથી પણ ભયંકર છે અને જીવને ભવાભત્રમાં ભમાવે છે. એ આત્મિક ધન જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપને ખાળીને સારૂં કરી નાંખે છે. ૭૬૯ .. જ્ઞાની કહે છે ‘ક્ષમા વીરસ્ય મૂષળમ્ ' ક્ષમા એ વીરનું ભુષણ છે. કાઈ કટુ શબ્દ કહી જશે કે કષ્ટ આપશે તા તેમાં આપણું નુકશાન થવાનું નથી. જેટલી ક્ષમા રાખીશું તેટલાક ખપશે. મનમાં ક્લાયના કણીયા આવે ત્યારે તરત ગજસુકુમાર, ખંધક મુનિ, મેતારજ મુનિ આદિના જીવનપ્રસંગે તમારી નજર સમક્ષ ખડા કરી દે। તે તરત કષાયાગ્નિ ખૂઝાઈ જશે. કષાયાને નાબૂદ કરવા મનને ખુબ કેળવવું પડથે. તમારા જીવનને પવિત્ર મનાંવવું હાય તે પહેલાં વિષય-કષાયથી વિરકત બનવા માટે મનને કેળવવું પડશે. વિષયા અને કષાયા જીવનમાંથી ચાલ્યા જશે પછી જોજો જીવનમાં કેટલે આન આવે છે! કોઇ આપણને કડવા શબ્દ કહી જાય તે આપણે કડવા વચન સહન કરીને તેને મીઠા શબ્દો કહેવા. ભગવાન કહે છે હે સાધક! વેશ બદલવાથી .તારા ઉદ્ધાર નહિ થાય પણ વિચાર અદ્દલવાથી કલ્યાણ થશે. જમાલિકુમાર રત્નજડિત ઘંટડીઓવાળી અને અનેક સ્થભાવાળી એ સ્થંભમાં પૂતળીએ લીલા કરતી હાય તેવા દેખાવવાળી ભન્ય શિખિકામાં બેઠા છે. તેમના સિંહાસનની જમણી બાજુમાં ભદ્રાસન ઉપર તેમના માતાજી બેઠા છે, Page #811 -------------------------------------------------------------------------- ________________ ૭૭૦ શારદા સરિતા ડાબી બાજુમાં બીજા ભદ્રાસન ઉપર ધાવમાતા રજોહરણ અને પાતર લઈને બેઠી છે. ત્યાગના પંથે જતા ત્યાગીની પાસે બીજી સંસારના મોહની વસ્તુ સાથે લેવાની ન હોય તેની બંને બાજુ ચામરો વીંઝાય છે. માથે છત્ર ધર્યું છે ને સૌભાગ્યવતી સ્ત્રીઓ માથે કળશ લઈને ઉભી છે. ત્યાર પછી જમાલિકુમારના પિતાએ કૈટુંબિક પુરૂષને આજ્ઞા કરી કે તમે એકસરખી ઉંમરના, એકસરખા દેખાવવાળા, ને એકસરખા ઉંચાનીચા ને એકસરખા વસ્ત્રાભૂષણે પહેરેલા એક હજાર પુરૂષને બોલાવે, એટલે તરત કૌટુંબિક પુરૂએ રાજાની આજ્ઞા પ્રમાણે એક હજાર શ્રેષ્ઠ પુરૂષને બોલાવ્યા. રાજાની આજ્ઞા થવાથી એક હજાર પુરૂષ આનંદભેર એકસરખા સ્વાંગ સજીને રાજાની પાસે હાજર થયા ને રાજાને કહ્યું–મહારાજા સાહેબ! બોલે શી આજ્ઞા છે? દેવાનુપ્રિય! આ હજાર પુરૂષ ઉત્તમ કુળના હતા. મહારાજાએ તેમને કહ્યું કે હે દેવાનુપ્રિયે તમે શુદ્ધ બનીને આ જમાલિકુમારની શિબિકાને ઉપાડે, એટલે એ હજાર પુરૂષ બહારથી સ્નાન કરી બલિકર્મ આદિ કરીને શુદ્ધ બનીને આવ્યા હતા ને અંતરથી પણ શુદ્ધ બન્યા. એમના દિલમાં એવો આનંદ થયે કે આજે આપણે કેવા ભાગ્યવાન બની ગયા કે સંયમીની શિબિકા ઉપાડવાનું આપણને મળ્યું. સંયમની કેટલી મહત્તા છે! જ્યારે થાવકુમારે દીક્ષા લીધી ત્યારે ત્રિખંડ અધિપતિ કૃષ્ણ વાસુદેવે તેમની શિબિકાને પહેલો દાંડે ઉપાડ્યું હતું. પિતે સંયમ લઈ શકતા ન હતા પણ સંયમ પ્રત્યેનું તેમના દિલમાં બહુમાન ખૂબ હતું. આ પુરૂષોએ પણ બાહ્ય અને આત્યંતર અને પ્રકારે શુદ્ધિ કરીને ક્ષત્રિય જમાલિકુમારની શિબિકા ઉપડી. હવે તે શિબિકાની આગળ સ્વસ્તિક-શ્રીવત્સ દર્પણ આદિ અષ્ટમંગલ ચાલ્યા, પછી ૧૦૮ પૂર્ણ કળશ ચાલ્યા, ત્યાર પછી આકાશને સ્પર્શ કરતી ધ્વજાઓ વિગેરે ઔપપાતિક સૂત્રમાં કહ્યા પ્રમાણે ચાલ્યા, ને તેની પછી જમાલિકુમારની શિબિકા ચાલે છે, ને જમાલિકુમારને જય હે, વિજય હે, એવા ધ્વનિથી આકાશ ગુંજી રહ્યું છે, મંગલ વાજિ 2 વાગે છે ને ત્યાગના મંગળ ગીતે ગવાય છે. જમાલિકુમારની શિબિકાની બંને બાજુ શ્રેષ્ઠ હાથીઓ અને રથ ચાલે છે. જમાલિકુમારના પિતા પણ સ્નાનાદિ ક્રિયા કરી ઉત્તમ વસ્ત્રાભૂષણો પહેરી શ્રેષ્ઠ હાથી ઉપર બેસી ચતુરંગી સેનાના સમૂહ સાથે જમાલિકુમારની પાછળ ચાલે છે. તેની પાછળ હાથી-ઘોડા-રથ અને મોટું પાયદળ ચાલે છે. આ રીતે ખૂબ ઠાઠમાઠથી જમાલિકુમારને વરઘેડે ક્ષત્રિયકુંડનગરના મધ્ય ભાગમાંથી પસાર થઈને જ્યાં ભગવાન મહાવીર સ્વામી એમના શિષ્ય પરિવાર સહિત બિરાજે છે ત્યાં જવા માટે નીકળે છે. જેને સંસાર દાવાનળ લાગે તેને છોડતાં શી વારા જેની પાસે કંઈ નથી તેને કેઈ ત્યાગી કહેતું નથી. પણ છતી ઋદ્ધિને સ્વેચ્છાએ ત્યાગે છે તે સાચે ત્યાગી છે. દશવૈકાલીક સૂત્રમાં ભગવાને સાચે સાધુ કેને કહ્યો છે! Page #812 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા जे य कंते पिए भोए, लध्धे विपिट्ठि कुव्वइ । साहीणे चयइ भोए, सेहु चाइति वच्चइ ॥ ૭૭૧ શ. સ. અ. ૨, ગાથા ૩ જેને સુંદર-પ્રિય-કાન્ત અને મનેાહર કામભોગો મળ્યા છે તેને સ્વચ્છાએ ત્યાગે છે તે સાચા સાધુ છે. જમાલિકુમારની પાસે કેટલી સુખની સામગ્રી હતી! એના માતા-પિતાએ એને સમજાવવામાં કમીના રાખી ન હતી. છતાં જેને લાગ્યું કે આ સંસાર ઉપાધિને ઉકરડા છે, ત્રિતાપના ભઠ્ઠો છે. ને સગાસબંધીએ બધા મતલખની માખીએ જેવા છે. એમાં કયાં શાશ્વત સુખ મળવાનુ છે ? શાશ્વત સુખ તેા સંયમમાં છે એવી જેની દીર્ઘષ્ટિ ખુલી ગઈ છે તે આત્મા શાશ્વત સુખને પામી શકે છે. માટે સ્વેચ્છાપૂર્વક વસ્તુને ત્યાગ કરો. અમૃતસરના લાલા સતરામજીના જીવનને એક પ્રસંગ છે. બ્રિટીશ સમ્રાટ રાજા સાતમા એડવર્ડ તરફથી તેમને નગરશેઠનુ પદ મળ્યુ હતુ. તેમના રેશમના વ્યાપાર હતા. ચીન અને તાત્કઢથી રેશમ મગાવી વ્યાપારીઓને વેચી આડતનું કામ કરતા હતા. તેએ દયાળુ અને ધર્માત્મા હતા. સૌને તેમના પ્રત્યે બહુમાન હતું. તેમની દુકાનમાં રેશમ સાફ કરતા ને જે રેશમના કચરા નીકળતા તેને એક જગ્યાએ ઢગલે કરાવતા. એક વૃદ્ધ માણસ પૈસા ચૂકવી રાજ ઢગલા ભરી જતા. તે ગરીખ હતા. એ રેશમના કચરા ખીજે વેચીને પૈસા લાલા સતરામને ચૂકવે. રાજ આમ કરતા. એક સજ્જને આ વૃધ્ધની લાલાજીને ભલામણ કરતાં કહ્યું. આ વૃદ્ધની એકની એક દીકરીના લગ્ન લીધા છે. પણ તેની પાસે પૈસા નથી. ગરીબ છતાં ખાનદાન છે. કાઇની સામે હાથ લાંખે કરતા નથી. હક્ક વિનાનું લેતા નથી. આથી લાલાસ તે એક દિવસ કહ્યું કે આજે કચરો નથી નીકળ્યેા પણ ઉદાએ એક ગાંસડી કાપી છે તે લઇ જાવ. વૃધ્ધે કહ્યું સાહેબ! હું તે એ ચાર રૂપિયાને સેદા કરનાર ગરીબ માણુસ છું. આટલી મૂલ્યવાન ગાંસડી ખરીઢવાની મારામાં તાકાત નથી. લાલાજીએ કહ્યું, પણ તમે ગાંસડી તે જુએ. કિ ંમતનું થઇ રહેશે. વૃધ્ધે ગોડાઉનમાં જઇ ગાંસડી જોઇને કહ્યું, શેઠ! ગાંસડી તે! ઉંદરાએ કાપી નાંખી છે, છતાં સેા રૂપિયા કિંમત ગણાય. લાલાજી ખાલ્યા. પાંચસે! રૂપિયાની ગાંસડીના ફક્ત સે રૂપિયા ? વૃધ્ધે કહ્યું વધુ કિંમત તેા ન આવે. લાલાજીએ કહ્યું તમે મજુર એલાવીને ગાંસડી ઉપાડી જાએ. ધીમે ધીમે વેચીને સે રૂપિયા હપ્તે હપ્તે ભરી દેજો. એટલે પેલા વૃદ્ધ ગરીબ માણસ ગાંસડી પેાતાને ઘેર લઈ ગયા. ખાલીને જોયુ તે ઉપર ઉપરના માલ ઉદરાએ કાપી ખાધા હતા. ખાકી અંદર બધા માલ સાથે હતા. ગાંસડી ઉપડાવી પેલેા વૃદ્ધ માણસ લાલાજીની દુકાને લાવ્યા અને કહ્યું શેઠજી! ગાંસડી અંદરથી તે। આખી છે. તમને એની પૂરી કિ ંમત ઉપજશે. લાલાજી કહે તમે સેા રૂપિયા તા મને આપી દીધા છે. હવે Page #813 -------------------------------------------------------------------------- ________________ ૭૭૨ શારદા સરિતા હું એને પાછા ન લઉં. વૃદ્ધ કહે આખી ગાંસડી હું કચરાના ભાવમાં કેમ ખરીદી શકું? લાલાજી કહે છે ભાઈ તમને નુકશાન થયું હોત ને સારા રૂપિયા ન ઉપજ્યા હોત તો હું કઈ રીતે સો રૂપિયા છેડત! માટે તમારા નસીબે ગાંસડી સારી નીકળી. માટે તમે લઈ જાવ. વૃદ્ધને દીકરીના લગ્નને ખર્ચ નીકળી ગયે. સ્વમાનપૂર્વક સહાય કરવા માટે લાલાજીએ પોતે આખી ગાંસડી કાતર વડે ઉપર ઉપરથી કાપી નાંખી હતી. ધન્ય છે તેઓને જે સહાયતા લેનારની આંખે નીચી થવા દેતા નથી અને પિતાના મનમાં પણ સહાય કર્યાને અહંકાર આવવા દેતા નથી. બંધુઓ! કઈ પણ જાતના સ્વાર્થ વિના પારકાનું કાર્ય કરવામાં તત્પર થવું તે પરોપકાર છે. પરોપકાર પરાયણ માનવીનું દર્શન પણ માનવને પવિત્ર બનાવે છે. પિતાની શક્તિ પ્રમાણે જેટલું બને તેટલે પરોપકાર કરે તે માનવજીવનનું કર્તવ્ય છે. જે ઉપકારીના ઉપકારને ભૂલી જાય છે તેઓ અધમ છે ને જે મનુષ્ય ઉપકારી પ્રત્યે અપકાર કરનારા છે તે અધમાધમ છે. પિતાના ઉપર ઉપકાર કરનાર પ્રત્યે જેઓ ઉપકાર કરે છે તે ઉત્તમ છે ને જે અપકારી પ્રત્યે પણ ઉપકાર કરનારા છે તે નિઃસ્વાર્થ પોપકારી છે તે ઉત્તમોત્તમ છે. નરસિંહ મહેતાએ એક ભજનમાં વૈષ્ણવજનની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે - વૈષ્ણવ જન તે તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તે જે મન અભિમાન ન આણે રે.... ઉપકાર કરે તે શ્રેષ્ઠ છે, પણ એ ઉપકાર કરનારમાં કયારેક ઉપકાર ક્યને અહંભાવ આવી જાય છે. આપણાથી બની શકે તેટલી મન-વચન-કાયાથી બીજાને મદદ કરવી. આપણને લાભ મળે એમ માનીને મનમાં જરા પણ અભિમાન આવવા દે ના જોઈએ. परोपकार : सतत विधेय : स्व शक्तिनो हयुतम नीतिरेषा । न स्वोपकारा च्च स, भिद्यतेतत् त्वकुर्वते तैतद् द्वितयंकृतं स्यात ॥ પિતાની શક્તિ અનુસાર હમેશાં પરોપકાર કરે જોઈએ. કારણ કે ઉત્તમ પુરૂની નીતિ છે. પરોપકાર એ પિતાના ઉપકારથી જ નથી. માટે પરેપકાર કરવાથી સ્વઉપકાર અને પર-ઉપકાર બંને કરાય છે માટે પરોપકારની ભાવના કેળવે. વધુ અવસરે. જયમુનિની હત્યા ચરિત્ર - દેવાનુપ્રિય! જ્યકુમાર અને વિજ્યકુમાર બંને એક માતાના ઉદરમાં આળોટેલા બંને સગા ભાઈ હતા. છતાં બંનેના જીવનમાં આસમાન જમીન જેટલું અંતર હતું. સાકર અને મીઠું, દૂધ અને ચૂને બંનેના ક્લર એકસરખા છે, છતાં બંનેના ગુણમાં અંતર છે. એક આત્મ ગુણને ભરેલો છે ને બીજો અવગુણને ભરેલું છે. Page #814 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૭૭૩ જયકુમાર હમેશાં વિજ્યકુમારની સામે પ્રેમની દષ્ટિથી જેતે હતે. પણ પૂર્વના વૈરના કારણે વિજયકુમાર જયકુમારની સામે તેષભરી દષ્ટિથી જોતું હતું, છતાં કરૂણાના સાગર મુનિ એને બોધ આપવા આવ્યા. હે રાજન! આ મનુષ્યભવ મળ દુર્લભ છે. તેમાં આયુષ્ય ખૂબ અલ્પ છે. આયુષ્યને ક્ષણને પણ ભરોસો કરવા જેવો નથી, તો બને તેટલી ધર્મારાધના કરી લે, અને કઈ જીવ સાથે વૈરભાવ રાખવો નહિ. કેઈ જવના પ્રાણદુભાવવા નહિ. કારણ કે દરેક છે સુખના અભિલાષી છે. કોઈને દુઃખ ગમતું નથી. માટે તમારે પાપાચારનું સેવન કરવું નહિ, એનું નામ સત્તા પામ્યાને સાર છે. વળી દરેક જેની સામે ઈર્ષા અને ઝેરની દષ્ટિથી ન જતાં પ્રેમની દષ્ટિથી જોવું. દરેક પ્રાણી ઉપર મૈત્રીભાવ રાખો. આ રીતે યમુનિ નિખાલસ હદયથી તેને ઉપદેશ આપે છે. ત્યારે એ ઉપરથી છે....હા, જીહા કરે છે. પણ અંદરથી ઈષ્યની આગ વધતી જાય છે ને કહે છે, ગુરૂદેવ ! આપે જ્યારથી દીક્ષા લીધી ત્યારથી મારું મન સંસાર ઉપરથી ઉઠી ગયું છે અને હું અનાસક્ત ભાવે ન્યાયનીતિ ને સદાચારપૂર્વક રાજ્યનું પાલન કરું છું, પણ આપની જેમ ત્યાગી બની શકતું નથી, એટલી મારામાં ખામી છે. ધન્ય છે આપને! મને પણ આવો અવસર ક્યારે પ્રાપ્ત થશે? એમ કહી મુનિના ખૂબ ગુણગાન કર્યા ને વારંવાર વંદન કરતો પિતાના મહેલે આવ્યું, ને વિચારવા લાગ્યું. બસ, હવે તે જલ્દી એને મારી નાંખ્યું. સમયની રાહ જોતાં મધ્યરાત્રે વિજ્યસેન જા એના બે ગુપ્ત અનુચરને લઈને જે ઉદ્યાનમાં જયમુનિ આદિ સંતો ઉતર્યા હતા ત્યાં આવ્યા ને તેના અનુચરોને કહ્યું. તમે દૂર ઉભા રહે. હું આવું છું એમ કહી હાથમાં તલવાર લઈને આવ્યા. બીજા સંતે કઈ સ્વાધ્યાય કરી કઈ ધાન કરી નિદ્રાધીન બની ગયા હતા. એક જયમુનિ ધ્યાનમાં ઉભેલા હતા. આ નિર્દય વિજય રાજાએ તલવારના એક ઝાટકે મુનિનું મસ્તક ઉડાડી નાંખ્યું ને તરત એ ત્યાંથી ચાલ્યો ગયો. સમય થતાં તે સ્વાધ્યાય પ્રતિક્રમણ કરવા માટે જાગ્યા ત્યારે જયમુનિનું મસ્તક ધડથી જુદું થઈ ગયું છે. લેહીની ધાર વહે છે. આ કોણે કર્યું હશે? ખૂબ દુઃખ થયું. તેમના ગુરૂ વિશિષ્ટ જ્ઞાની હતા. જ્ઞાનના બળથી જાણી લીધું કે આ કાર્ય એમના ભાઈ વિજયરાજાનું છે. પણ સંતે કંઈને કહે નહિ. આ શિષ્ય ખૂબ વિનયવાન હતું એટલે ગુરૂના દિલમાં ખૂબ દુઃખ થયું. ગુરૂનું દિલ તેમણે જીતી લીધું હતું તેથી ગુરૂને ખૂબ આઘાત લાગે. જય અણગારે તલવારના ઘા વખતે પણ ખૂબ સમતા રાખી સમાધિભાવે કાળ કરીને નવમાં આણુત નામના દેવ કે અઢાર સાગરોપમની સ્થિતિવાળા શ્રીપ્રભ નામના વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. આ તરફ ભાતૃમુનિની હત્યા કરીને વિજયે પોતાના મહેલમાં ગયે ને હરખાવા લાગ્યું કે અહો! મેં કેવું કાર્ય કર્યું ! કે મેં મુનિને માર્યા એ Page #815 -------------------------------------------------------------------------- ________________ ૭૭૪ શારદા સરિતા કેઈને ખબર ન પડી અને તલવારના એક ઝાટકે કેવું એનું શીશ ઉડાવી દીધું ! હવે શાંતિથી આનંદથી રાજ્ય કરીશ, આમ વિચાર કરે છે પણ ભગવાન કહે છે કે કર્મો કદી છૂપા રહેતા નથી. મુનિની હત્યા કરીને આવ્યા તે રાત્રે એના શરીરમાં મેટા રાજગો ઉત્પન્ન થયા. પગથી માથા સુધી એને તીવ્ર વેદના થવા લાગી. ખૂબ ઉપચાર કર્યા પણ એનો રોગ મટતું નથી. મુનિને કેઈએ કહ્યું નથી કે વિજય રાજાએ જયમુનિનું ખૂન કર્યું છે એટલે એને આવા કર્મો ઉદયમાં આવ્યા છે. રાજાને પણ રેગની વેદના સહન નહિ થવાથી નાના બાળકની જેમ રડવા લાગ્યા. પણ શું થાય ! કરેલા કર્મો તો સૌ કોઈને ભોગવવા પડે છે તે રીતે વિજયરાજા ખૂબ દારૂણ વેદના ભોગવતે આર્તધ્યાન ધ્યાવત આયુષ્ય પૂર્ણ કરીને ચેથી પકપ્રભા નરકમાં દશ સાગરોપમની સ્થિતિએ મહાન દુઃખો ભેગવવા લાગ્યો. જયમુનિ નવમા દેવલોકમાં મહાન સુખ ભોગવવા લાગ્યા. હવે બંને આયુષ્ય પૂર્ણ કરીને સાતમા ભવમાં કયાં ઉત્પન્ન થશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૯૧ આ સુદ ૧૫ ને ગુરૂવાર તા. ૧૧-૧૦-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાએ ને બહેન! - અનંતજ્ઞાની ભગવતે જગતના જીવોના ઉદ્ધાર માટે સિદ્ધાંત રૂપ વાણીનું નિરૂપણ કર્યું. આપણું પરમ સોભાગ્ય છે કે આપણને સર્વજ્ઞ અને સર્વદશી મહાન પુરૂષના મુખમાંથી ઝરેલી ગંગા સમાન પવિત્ર વાણી સાંભળવાને સોનેરી અવસર પ્રાપ્ત થયે છે. દીર્થ તપશ્ચર્યા અને ઉગ્ર સાધનાના ફળરૂપે એ મહાન પુરૂષેએ જે પરમ તત્વને સાક્ષાત્કાર કર્યો તેને વિશ્વકલ્યાણની પવિત્ર ભાવનાથી પ્રેરાઈને તેમણે સંસારના છની સમક્ષ પ્રવચન રૂપે ઉપસ્થિત કર્યો. મહાન પુરૂષના અનુભવના સાર સ્વરૂપે શા આપણને માર્ગદર્શક બન્યા છે. તે આપણને કલ્યાણને માર્ગ બતાવી રહ્યા છે ને ચેતવણી આપે છે કે હે ભવ્ય જીવ! તમારે સાવધાનીપૂર્વક આ માર્ગે જવું જોઈએ. ભગવાને બતાવેલા માર્ગે નહિ ચાલે તે કલ્યાણ થવું અસંભવિત છે. આ શાસે આપણને આત્મકલ્યાણના માર્ગમાં સાવધાન રહેવાની ચેતવણી આપે છે, તે આ વીતરાગ વાણી સાંભળીને જીવનમાં અપનાવે ને સાવધાન બનો. જે અત્યારે સાવધાન નહિ બને તે પાછળથી પસ્તાવાને પાર નહિ રહે. શાસ્ત્રકાર ભગવંતાએ આપણું ઉપર કે અસીમ ઉપકાર કર્યો છે. આપણે જીવનને અંધકારભર્યો માર્ગ સહેલાઈથી પસાર કરી શકીએ એટલા માટે શાસ્ત્ર સિદ્ધાંતરૂપી દિપક તેમણે આપણા માર્ગમાં ધર્યો છે. એ પ્રકાશના Page #816 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૭૭૫ સહારે આપણે આપણા નિશ્ચિત સ્થાને પહોંચી શકીએ છીએ. જ્ઞાનીઓના બતાવેલા રાહે ચાલવાથી જીવનના માર્ગમાં આપણને કઈ જાતની મુશ્કેલી આવતી નથી. આ જીવે અનાદિકાળથી અર્થ અને કામની પાછળ જેટલી જહેમત ઉઠાવી છે તેના અંશ ભાગની ધર્મ અને મોક્ષ માટે ઉડાવી નથી. અને માટે “ગો ો ા રિતપમને સમુદ્ર” રાત અને દિવસ કેટલી મહેનત કરે છે. પૈસા માટે પાપની પણ પરવા કરતું નથી. કાલ-અકાલની દરકાર કરતો નથી, પણ વિચાર કરો. તમારી સાથે શું આવવાનું છે? આ શરીર અને વૈભવ બધા પ્રત્યે ભાડૂતી મકાન જેવા ભાવ રાખે. ભાડૂતી મકાનમાં રહેતા મકાન તદન ખરાબ થઈ ગયું હોય ત્યારે દીકરે કહે કે બાપુજી મકાનને રંગરોગાન કરાવીએ ત્યારે બાપ કહેશે બેટા! આ મકાન બે વર્ષ પછી ખાલી કરવાનું છે તે શા માટે આપણે એમાં ખોટે ખર્ચ કરવો જોઈએ! જુઓ, મકાનમાં વસવા છતાં તેના પ્રત્યે જરાપણ મમત્વ છે! જ્ઞાની કહે છે તમે આવી રીતે સંસારમાં રહે. સંસાર એટલે શું? એક ગતિમાંથી બીજી ગતિમાં સંસરણસરકવું. વિષય કષાયના ઉછાળા, મારા અને તારાના તાન અને આત્માને આવરનારા પરિણામ. સંસારમાં એકેક જીવને કેટલે મમત્વભાવ છે! આ મમત્વભાવ શાને માટે છે? એને વિષયની ખણજ ઉપડી છે. એને પૂરી કરવા માટે આ બધી ધમાલ કરે છે. તમે જાણે છે ને કે જેને ખરજવું થાય છે તેની ચામડીમાં એક પ્રકારના જંતુઓ ઉત્પન્ન થાય છે તેના કારણે એને અંદર મીઠી ખણજ આવે છે. જેમ જેમ ખણે તેમ તેમ તેને ખૂબ સારું લાગે છે. પછી બળતરા થાય પણ તે વખતે તો ખણતાં એને ખૂબ મઝા આવે છે. એક ગામમાં એક માણસને ખરજવું થયું હતું. ખણખાણીને તેના નખ ઘસાઈ ગયા હતા. એટલે ખરજવાને ખણવા માટે ઘાસની સળીઓ શોધવા નીકળે. માર્ગમાં એક વૈદ ખેતરમાંથી ઘાસની સળીઓની ઝુડી લઈને આવતો તેને સામે મળે. પેલો ખરજવાને દદી વૈદ પાસે સળીઓ માંગે છે. ત્યારે વૈદ પૂછે છે ભાઈ! તારે સળીઓની શી જરૂર છે? ત્યારે ખરજવાનો દર્દી કહે છે મને ખરજવું થયું છે એટલે ખૂબ ખણજ આવે છે. એટલે ખણવા માટે સળીઓ શોધવા નીકળે છે, ત્યાં તમે મને સામા ભેટી ગયા. તમારી પાસે સળીઓ છે તે મને ખણવામાં કામ આવે તેવી છે માટે મને આપે. ત્યારે વૈદ કહે છે સળી લઈને ખણવાથી તારૂં ખરજવું મટશે નહિ. પણ મારી પાસે એવી દવા છે, તું કહે તે તારૂં ખરજવું સાત દિવસમાં જડમૂળમાંથી મટાડી દઉં, જેથી તારે કાયમ માટે ખણવાનું મટી જાય. ત્યારે દર્દી કહે છે જે ખરજવું મટી જાય તે મારી ખણવાની મઝા મારી જાય માટે મારે તમારી દવા નથી જોઈતી. પણ ખણવા માટે થેડી સળીઓ આપે. પેલો વૈદ આ મૂખ દદીની વાત સાંભળી હસી પડે ને ચાલતે થયે. Page #817 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ક આવી રીતે વિષયાસકત છને વિષયની મીઠી ચળ ઉપડે છે એટલે વિષયસેવન દ્વારા તે વખતે આનંદ ભોગવે છે. પણ કાયમ માટે વિષયોની ચળ મટાડવા માટે તીર્થકર રૂપી વૈદની બતાવેલી બ્રહ્મચર્યની દવા લેવા તૈયાર થતું નથી. ભોગાસકિત એ ખરજવાના દઈ જેવી છે. ભોગ ભેગવવા એટલે ખરજવાને ખણીને ક્ષણિક સુખનો અનુભવ કરે. ખરજવાને જેમ ખણે તેમ ચળ વધે ને ખરજવું પણ વધે છે. તેમ ભેગે જેમ જેમ વધુ ને વધુ ગવાય તેમ તેમ તેની ખણજ વધે છે. માટે ભેગનો ત્યાગ કરો. ભેગનો સર્વથા ત્યાગ કરી દેવાથી કાયમ માટે ભેગાસકિતનું ખરજવું મટી જાય છે ને પરમ આનંદની પ્રાપ્તિ થાય છે. જો તમારે શાશ્વત સુખ અને આનંદ જોઈતા હોય તે વીતરાગના સંતરૂપી વૈદેની વાત ધ્યાનમાં લેજો. પેલા ખરજવાના દદી જેવા ન બનશે. દેવાનુપ્રિયો! ભૌતિક સુખની ઇચ્છાથી માનવને દુઃખ ઉભું થાય છે. જે ઈચ્છા ન હોય તે દુઃખ ઉભું ન થાય. જેમ કે માણસને તેને ઈષ્ટ પદાર્થની પ્રાપ્તિ થઈ જાય તે આનંદ થાય ને એ પદાર્થ ચાલ્યા જાય તે દુઃખ થાય છે. તે એ દુઃખ કયાંથી આવ્યું? શું કેઈએ કહ્યું છે? “ના” એમ નથી. એ દુઃખ જીવે પોતાની ઈચ્છાથી પ્રગટ કર્યું છે. આત્મા ભૌતિક સુખની ભૂતાવળમાં ઘેલછા કરીને આનંદ માને છે. જેમ કે ગરીબ બાઈ પારકા કામ કરીને માંડમાંડ પિતાનું ગુજરાન ચલાવતી હોય, પહેલાં એની સ્થિતિ સારી હોય તેથી દીકરીને લાખ પતિને ઘેર પરણાવી હેય એટલે દીકરી સુખી છે. એને રહેવા માટે બંગલો છે. હીરાના દાગીનાથી ઝગમગતી છે. ઘેર મેટર છે, રામા-સેઈયે છે પણ એને જમાઈ મગજને ફાટેલે છે. સાસરીયા સાથે કોઈ જાતને સબંધ, ઓળખાણ-પિછાણ શખતે નથી છતાં બાઈ ફુલાતી હોય કે મારી દીકરી ખૂબ સુખી છે, ધનવાન છે તેથી હું સુખી છું એમ માને પણ પોતાને તે પારકા કામ કરવાના હોય છે. તે શું એનું સાચું સુખ છે? “ના”. એ સુખ કંઈ કામ આવવાનું છે? “ના”. એ રીતે આત્મા પણ પુદ્ગલન-પારકાના સુખને પિતાનું સુખ માને તે શું એ ઘેલછા નથી? પોતે પોતાનું બગાડે છે અને જે આત્મા સમજણના ઘરમાં આવી જાય કે આ પૌગલિક સુખ એ મારું નથી પરાયું છે. તે પોતે પિતાના આત્માને જગાડે છે. આત્મા જાગે પછી તે એને પર ગમે નહિ ને એ પરમાં રમે પણ નહિ. જ્યાં સુધી મિથ્યાષ્ટિરૂપી આંખ વિધાતી નથી ત્યાં સુધી સમ્યક્ત્વની પ્રાપ્તિ થતી નથી. મિથ્યાત્વની આંખને વધવા માટે મનુષ્યભવ, સદ્ગુરૂને વેગ ને શાસ્ત્રવાણી સાંભળવાને વેગ મળ્યો છે. આ અમૂલ્ય સમયને લાભ લે તો મિથ્યાત્વની આંખ વિધાઈ જાય ને સમ્યકત્વની પ્રાપ્તિ થાય. પણ મોહનાં ચળકતા રંગમાં મલકાય છે. પુદગલની પાછળ પાગલ બને છે ત્યાં સુધી કેવી રીતે સમ્યકત્વની પ્રાપ્તિ થાય? મોહની સામે જે કરડી આંખ કરે તે મોહ ભાગી જાય. પણ અજ્ઞાનના કારણે જીવ Page #818 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા માહને આવકાર આપે છે. પણ મેહ ખૂચે નહિ તેા કાઢવાનુ મન કયાંથી થાય ? રાગીને દૂધપાક અને શીરા ખૂબ ભાવે છે ને સાથે ઉના ઉના ભજિયા ખાવાનુ મન થાય છે. પણ ડાકટરની મનાઇ છે છતાં તે ખાય તે રાગ મટી જાય કે તે મરી જાય ! રાગ મટે નહિ પણ તે વહેલા મરે છે. આ બધા મેાહુ છે ને? મેહના કારણે જીવ રખડયા છે, દુઃખ પામ્યા છે છતાં એમાં આનંદ આવે છે. પણ મેાહ સામે કરડી આંખ થશે તે મેહ જરૂર ભાગી જશે. ગમે તેવે! ગાઢ અંધકાર વ્યાપેલા હાય પશુ જો સૂર્યના કિરણા પૃથ્વી ઉપર પ્રસરાય તા અંધકાર રહી શકતા નથી. તેમ જો સમ્યક્ત્વના સૂર્ય જીવનમાં પ્રગટે તે મેહરૂપી અંધકાર ભાગી જાય. ૭૭૭ જેનેા માહરૂપી અંધકાર નષ્ટ થયેા છે તેવા જમાલિકુમાર શિખિકામાં બેઠા છે. મંગલ વાજિંત્રા વાગે છે. ત્યાગના પંથે જાય તેની શિક્ષિકા ઉપાડવાનું ભાગ્ય તે પુણ્યવાનને મળે છે. ત્યાગ આગળ રાજાએ અને મહારાજા એ પણ નમી જાય છે. એ રાજાએ સમજે છે અમે ગમે તેવા મેટા સત્તાધીશ હાઇએ પણ ત્યાગી આગળ અમે નાના છીએ એવું તેમને ત્યાગીનું મહત્ત્વ હતું. જમાલિકુમારને વરઘોડા ક્ષત્રિયકુંડ ગામ નગરની મધ્યભાગમાં તે મુખ્ય બજારમાંથી પસાર થાય છે. રાજાઓ, તલવરા, શ્રેષ્ઠી, શ્રીમતા, રાજકુમારા બધા એની પાછળ ચાલે છે. ક્ષત્રિયકુંડ નગરની મધ્યમાં થઈને બહુશાલ નામના ચૈત્યમાં જ્યાં ભગવાન મહાવીર સ્વામી બિરાજમાન છે તે તરફ જવા લાગ્યા. રાજમાર્ગ ઉપર થઇને જમાલિકુમારની શિખિકા પસાર થાય છે ત્યારે માર્ગમાં ત્રણ માર્ગો પડતા હાય, ચાર માર્ગો પડતા હોય એવી જગ્યાએ માણુસેના ટોળેટોળા જેવા ઉમટયા છે. જમાલિકુમારને જોઇને લેાકેા એમને અભિનંદન આપતા સ્તુતિ કરતાં આ પ્રમાણે બેલે છે હું નk! આનદાયક ! તારા ધર્મ વડે જય થાઓ. હું નન્દ્વ તપ વડે તારા જય થાઓ. હું ન! તારૂ કલ્યાણ થાએ અને અભંગ, અખંડિત જ્ઞાન-દર્શન–ચારિત્રથી તારા જય જય થાઓ. આ પ્રમાણે મંગલ જયનાદના ધ્વનિથી ગજમાગુંજી રહ્યા હતા ને વાજતે ગાજતે જમાલિકુમાર પ્રભુની પાસે જઈ રહ્યા છે. શિખિકા જેમ જેમ આગળ જઈ રહી છે તેમ તેમ જમાલિકુમારના ઉલ્લાસ વધતા જાય છે. દેવાનુપ્રિયે ! તમને આવું સુંદર વર્ણન સાંભળીને દીક્ષા લેવાનું મન થાય છે ? આવું સાંભળીને વૈરાગ્યના ર ંગથી હ્રય રગાઇ જવુ જોઇએ. સત સમાગમથી પાપી પાવન અની જાય છે. એનુ જીવન પલટાઇ જાય છે. એક ગામમાં એક ધનાઢ્ય શેઠ વસતાં હતાં. એમનુ નામ હૈલાક હતું. એમની પત્નીનુ નામ ઘેલી હતુ ને એમના પુત્રનું નામ ચાલાક હતુ. તેની પત્નીનુ નામ ધર્મવતી હતુ. તે પરણીને સાસરે આવી. સસરાની ખૂબ અનિતી જોઇ તેમજ ગામમાં છાપ પશુ તેવી સાંભળી કે શેઠ ગ્રાહકને છેતરે છે તેથી તેનુ નામ વાંચક પાયું. આથી પુત્રવધૂને ખૂબ દુ:ખ થયું. છેવટે શેઠને Page #819 -------------------------------------------------------------------------- ________________ ૭૭૮ શારદા સરિતા ધર્મના રસ્તે વાળ્યા અને સત્યથી વ્યાપાર કરવાથી શું લાભ થાય તે પૂરેપૂરું સમજાવ્યું ને કહ્યું આપ છ મહિના નીતિને ધંધે કરે પછી જુઓ. છેવટે તે વાત શેઠના ગળે ઉતરી ને તે નાણાંથી સોનું ખરીદી સોનાની પાંચશેરી નામ લખી રસ્તામાં મૂકી પણ કેઈ લેતું નથી. છેવટે શેઠના ઘેર આપવા આવે છે. પછી નદીમાં નાંખે છે. શેઠના નામની મહોર જોઈને ગરીબ માછીમાર પાંચશેરી શેઠને આપી ગયે. નિતીને પ્રત્યક્ષ પ્રભાવ જોઈને શેઠની શ્રદ્ધા દઢ બની અને શેઠને પુત્રવઘૂ પ્રત્યે બહુમાન જાગ્યું ને હેલાક શેઠને યશ ચારે બાજુ ગવાવા લાગે ને શેઠનું ઉદાહરણ જોઈને ઘણાં લેકે નિતીના માર્ગે વળ્યા અને શેઠની લક્ષ્મીને સદવ્યય થવા લાગે. છેવટે શેઠની એટલી બધી પ્રતિષ્ઠા વધી ગઈ કે પરદેશના પ્રવાસે જનારા વહેપારીઓ શેઠ પાસેથી ધન લઈને જતાં. તેમની દઢ માન્યતા હતી કે શેઠનું ધન નિતીનું છે માટે જવાનું નથી તેથી આપણે વ્યાપાર તથા પ્રવાસ નિર્વિને સફળ થશે. શેઠનું નામ પણ મંગળ સ્વરૂપ બની ગયું. શેડનું નામ હલાક હતું એટલે પિતાની સાગરની સફર સફળ થાય એટલા માટે વહાણ ચલાવતી વખતે હેલાસાહેલાસા બોલવા લાગ્યા, આ રીતે હલાસા શેઠ જગતમાં પ્રસિદ્ધ થયા. બંધુઓ ! અનીતિનું ધન ઘાસના પૂળા જેવું છે. ઘાસના પૂળામાં દિવાસળી ચાંપતા અજવાળું થાય છે પણ શેડી ક્ષણે પછી ઘેર અંધકાર વ્યાપી જાય છે અને તેમાંથી રાખ પણ મળતી નથી, તેવી રીતે અનીતિના ધનથી થોડું અજવાળું લાગે પણ પછી એ મૂળથી મૂડીને સાફ કરી નાંખશે એ વાત હૃદયમાં કતરી રાખજે. એક સંસ્કૃત શ્લેકમાં પણ કહ્યું છે કે – अन्यायोपार्जितं वित्तं, दश वर्षाणि तिष्ठति । प्राप्ते त्वकादशे वर्षे समूलं तद्विनश्यति ॥ અન્યાયથી ઉપાર્જન કરેલું ધન વધુમાં વધુ દશ વર્ષ સુધી રહે છે ને અગિયારમાં વર્ષે મૂળ મૂડી લઈને ચાલ્યું જાય છે. માટે અનીતિને ત્યાગ કરે. જમાલિકુમાર સંસાર છોડીને સંયમ લે છે. હજારે જયનાદ સાથે જમાલિકુમાર આગળ વધી રહ્યા છે. હજુ પણ લોકો તેમને કેવા શબ્દોથી વધાવશે તે વાત અવસરે કહેવાશે. ચરિત્ર:- અગ્નિશર્મા અને ગુણસેનનો ભવ પૂરે કરી બીજા ભવે પિતા અને પુત્ર બન્યા. ત્રીજા ભવે માતા અને પુત્ર બન્યા, ચોથા ભવે પતિ-પત્ની બન્યા ને પાંચમા ભવે સગા ભાઈ થયા. દરેક ભવમાં ગુણસેનનો આત્મા ગજબ ક્ષમા રાખે છે ને અગ્નિશર્માનો આત્મા જવાળાની જેમ, ધ અને રાગ-દ્વેષથી ભભૂકી ઉઠે છે. અંતરમાં માયા રાખીને એને વધ કરે છે ને ગુણસેનને આત્મા ક્ષમાપૂર્વક આવેલા ઉપસર્ગો સહન કરી કર્મોને ખપાવે છે. હવે બંને આત્માએ કયાં આવે છે તે સાંભળે. Page #820 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૭૭૯ છઠ્ઠો ભવ:- માર્કદી નગરીમાં કાલમેઘ નામના ન્યાયપ્રિય રાજા ખૂબ ન્યાય નીતિવાળા અને પ્રજાવત્સલ હતા. પોતાની પ્રજામાં કોઈ દુઃખી ન હોવું જોઈએ તે જેવા રાત્રે વેશપલટો કરીને રાજા નીકળતાં ને તેમને ખબર પડે કે આ દુઃખી છે તો તેના દુઃખ દૂર કરતાં એટલે માર્કદી નગરીમાં કઈ દુઃખી ન હતું. એવા પ્રજાપાલક ને પવિત્ર રાજા હતા. તે નગરમાં સર્વશ્રેષ્ઠીઓમાં અગ્રેસર બંધુદત્ત નામને શેઠ રહેતું હતું. તે બંધુદત્ત શેઠને સમાનકુળ-વૈભવ ને સ્વભાવવાળી હારપ્રભા નામની પતિવ્રતા પત્ની હતી. બંને ખૂબ સુખી હતાં, ધન હતું તેમજ ધર્મ પણ રગેરગમાં હતો. બંધુદત્ત શેઠને રાજા તરફથી નગરશેઠનું બિરૂદ મળેલું હતું ને ગામમાં તેમનું ખૂબ માન હતું, તેમને સંસાર સ્વર્ગ જે હતે. ધરણકુમારને જન્મ -એક દિવસ હારપ્રભા શેઠાણ સુખે પલંગમાં સૂતેલા હતાં. તે વખતે આનત દેવલોકમાંથી આવીને જયમુનિને જીવ હારપ્રભાની કુક્ષીમાં ઉત્પન્ન થયો. હારપ્રભાએ રાત્રીના છેલ્લા પ્રહરમાં પદ્માસન લગાવીને બેઠેલી રત્નજડિત કંદરે પહેરેલી અને કિંમતી વસ્ત્રો પહેરેલી જેની આસપાસ ભ્રમરે ગુંજારવ કરી રહ્યા છે એવા ખીલેલા કમળને હાથમાં લીધું છે અને જેને ઉજજવળ હાથીઓ સેનાના કળશ વડે અભિષેક કરી રહ્યા છે એવી શ્રીદેવીને મુખથી ઉદરમાં પ્રવેશ કરતી સ્વપ્નામાં જઈ. એટલે હારપ્રભા શેઠાણ જાગૃત થયાં ને પતિને સ્વપ્નની વાત કહી. ત્યારે બંધુદત્ત શેઠે કહ્યું–તમારી કુંખે લક્ષ્મીને નિવાસ કરવા રૂપ એવા પવિત્ર પુત્રને જન્મ થશે. પતિની વાતને રવીકાર કરી હારપ્રભા આનંદ પામી અને સુખે ગર્ભનું પાલન કરવા લાગી. શુભ મુહૂર્તમાં હારપ્રભાની કુખે એક પુત્રને જન્મ થયો. એટલે પરિતેષા નામની દાસીએ બંધુદત્તને તરત મંગલ સમાચાર આપ્યા. તેથી બંધુદત્ત શેઠ ખૂબ આનંદ પામ્યા ને દાસીને ઈચ્છિત ભેટ આપી સંતુષ્ટ કરી. પુત્ર ખૂબ સૌંદર્યવાન દેવકુમાર જે છે. એનું મુખ જોઈને આખા કુટુંબમાં આનંદ આનંદ વર્તાઈ ગયા. શેઠને આનંદને પાર નથી. પુત્રના જન્મ મહોત્સવમાં ખૂબ દાન કર્યું. ગરીબની ગરીબાઈ ટાળી દીધી. આ છોકરાનું નામ ધરણું પાડે છે. ધીમે ધીમે મોટે થતાં તેને કલાચાર્યને ત્યાં ભણવા મુ. હવે આગળ શું બનશે તે ભાવ અવસરે કહેવાશે. આજે પૂ. પાર્વતીબાઈ મહાસતીજીની (પૂ. શારદાબાઈ મહાસતીજીના ગુરૂણી) પવિત્ર પુણ્યતિથિ છે. પૂ. શારદાબાઈ મહાસતીજીએ પૂજ્ય પાર્વતીબાઈ મહાસતીજીના ત્યાગ, ક્ષમા અને ચારિત્રનું સુંદર વર્ણન કર્યું હતું. જે સાંભળતાં શ્રોતાજનેની આંખ ભીંજાઈ ગઈ હતી. છેવટમાં સૌને વ્રત પ્રત્યાખ્યાન આપ્યા હતા. Page #821 -------------------------------------------------------------------------- ________________ ૭૮૦ શારદા સરિતા વ્યાખ્યાન ન કર આ વદ ૧ ને શુક્રવાર તા. ૧૨-૧૦-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની કહે છે કે હે આત્માઓ! રાગી મટી ત્યાગી બને, ભેગી મટી જોગી બને અને સ્વઘરમાં સ્થિર બને. અનાદિકાળથી ભવમાં ભમ્યા. પરમાં રમ્યા ને સંસારમાં ખુંચ્યા છે. કેટલા ભવ ક્યાં કેટલી ભૂમિની સ્પર્શના જીવે કરી છે. “ન સી ના ર સા ગોળ ન તે કરું ન તં કા ” એક પણ જાતિ, એક પણ યોનિ, એક પણ કુળ કે એવું એક પણ સ્થાન નથી કે જેની સ્પર્શના જીવે ન કરી હોય. એ એક પણ પદાર્થ નથી કે એને જીવે ભેગવ્યું ન હોય. એક પોતાના સ્વરૂપને આનંદ છે માણ્યું નથી. સ્વાનુભૂતિ થઈ નથી ત્યાં સુધી બધું નકામું છે. જંગલી માણસે ચુરમાને લાડુ કદી ખાધે નથી, તેને સ્વાદ ચાખે નથી ત્યાં સુધી તેની સામે લાડુની પ્રશંસા કરવી વ્યર્થ છે. પણ એક વખત સ્વાદ ચાખી લે પછી એને સમજાય કે લાડ કે મધુર છે. તેમ મહાન પુરૂ તમારી સામે સચ્ચિદાનંદ સ્વરૂપ એવા આત્માના સુખની ગમે તેટલી સારી વાત કરે પણ એને સ્વાદ ચાખ્યા વિના બધું વ્યર્થ છે. સંત તુકારામ થઈ ગયા અને તે તમે સૌ જાણે છે ને? એક વખત તુકારામના મનમાં થયું કે જે સંતેએ મને મેહનિદ્રામાંથી જગાડે, સુખનું સ્વરૂપ સમજાવી મારા ઉપર મહાન ઉપકાર કર્યો તેમને હું શું આપું? સોનું-ચાંદી–હીરામાણેક મતી-પૈસા શું આપું? “ના. એમણે તે એ બધું માટીના ઢેફાની જેમ સમજીને છોડી દીધું છે, ને તેમણે જેને છોડી દીધું છે તેને સ્વપ્નમાં પણ ઈચ્છતા નથી. તેમનામાં મોટામાં મોટી શકિત ત્યાગની છે. ત્યાગને મહિમા અવર્ણનીય છે. ત્યાગ વિના ત્રણ કાળમાં મુકિત મળતી નથી. આજ સુધી ધનથી કે કુટુંબ પરિવારથી કોઈ વ્યકિતએ અમૃત રૂપ મેક્ષ મેળવ્યું નથી. જે આત્માએ મોક્ષમાં ગયા તે એકમાત્ર ત્યાગથી ગયા છે. એક સંસ્કૃત શ્લોકમાં કહ્યું છે કે – द्वेपदे बन्धमोक्षाय निर्ममेति ममेति च । ममेति बध्यते जन्तु निर्ममेति विमुच्यते ॥ બધ અને મોક્ષના બે કારણ છે. મમતા અને નિર્મમત્વ. મમતાથી જીવ બંધનમાં પડે છે ને મમતારહિત બનવાથી મુકત બને છે. આ લેકને અર્થ તમે સમજી ગયાને? મનુષ્ય જ્યાં સુધી સાંસારિક પદાર્થો તથા સાંસારિક સબંધે પ્રત્યે મમતા એટલે આસકિત રાખે છે ત્યાં સુધી તે મુકત બની શક્યું નથી. પણ જ્યારે આસક્તિ ઉઠાવી Page #822 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૭૮૧ લે છે ત્યારે તે મુક્ત બને છે. એટલા માટે મહાન પુરૂષ સંસારને છોડે છે ને બીજાને ત્યાગવાને ઉપદેશ આપે છે. સંતેને મન ભૌતિક પદાર્થો ત્યાજ્ય છે તેમ કેધ-માનમાયા અને લેભાદિ કષાયોને પણ ત્યાજ્ય સમજીને છોડી દે છે. દયાનંદ સરસ્વતીના જીવનનો એક પ્રસંગ છે. કેઈ ઈર્ષ્યાળુ માણસે તેમને પાનમાં વિષ આપી દીધું. દુનિયામાં ત્યાગી પુરૂષોના પણ દુશ્મન હોય છે. મહાન પુરૂને ઝેરના લાડવા ખવડાવી દે તે પણ તે પચાવી લે છે, પણ કેઈને કહેતા નથી. દયાનંદ સરસ્વતી એ મહાન પુરૂષ હતા. તેમણે કેઈને વાત કરી નહિ, પણ ભકતોને ખબર પડી ગઈ એટલે કે કેધ વ્યાપી ગયો અને ઝેર આપનારને શોધી કાઢયે, ને ગામના મોટા અમલદારને ઓંખ્યો. અમલદાર દયાનંદ સરસ્વતીને ભકત હતો. તેણે ઝેર આપનાર વ્યકિતને સ્વામી દયાનંદ પાસે હાજર કરીને કહ્યું ગુરૂદેવ! આપને ઝેર આપનાર આ વ્યક્તિ છે. આપ કહે તે શિક્ષા તેને કરીએ. ત્યારે દયાના સાગર દયાનંદજી કહે છે કે હે ભકતો! એને છોડી દે. હું સંસારનાં પ્રાણીઓને કેદ કરાવવા નથી આવ્યો પણ મુક્ત કરાવવા આવ્યો છું.' બંધુઓ! મહાન પુરૂષનું હૃદય કેટલું વિશાળ હોય છે. પિતાને ઝેર આપનાર ઉપર પણ કેવી કરૂણદષ્ટિી આજે આવા પુરૂષે કેટલા? આણે તે ઝેર આપ્યું હતું પણ આજે તે કઈ સહેજ ઉંચા અવાજે બોલે તે પણ સહન નથી થતું. કેઈ એક વચન કહે તે સામા તેને દશ શબ્દ સંભળાવે છે. થોડી મિલ્કતને માટે ભાઈ ભાઈનું ખૂન કરવા તૈયાર થઈ જાય છે. આજે દુનિયામાં કેઇનું ખરાબ કરવું સહેલું છે, પણ સારૂં કરવું મુશ્કેલ છે. જે મહાન બનવું હોય તે જ્ઞાની કહે છે કે પથ્થર મારનાર પ્રત્યે ફૂલની વર્ષા કરે. દરિયા જેવા ગંભીર બને. એક રૂપક છે. એક કવિએ સમુદ્રને કહ્યું કે હે સાગરદેવ! તારી પાસે અગાધ પાણી છે પણ કેઈને પીવામાં કામ આવતું નથી. તારી પાસે અમૂલ્ય રત્ન છે પણ કોઈને આપતા નથી. ત્યારે દરિયો કહે છે ભાઈ! મારી પાસે રને ઘણા છે પણ મરજીવા થઈને અંદર ડૂબકી લગાવે તે રત્નો મેળવે છે. મારું પાણી ભલે ખારું છે પણ વર્ષારૂપે હું પૃથ્વી ઉપર વરસું છું. દેવાનુપ્રિયે! જે મરજીવા બનીને સાગરમાં ડૂબકી લગાવે છે તે અમૂલ્ય રત્ન મેળવે છે. તેમ સિદ્ધાંતરૂપી ગહન સાગરમાં જે આત્માઓ ડૂબકી લગાવે છે તે જ્ઞાન-દર્શન અને ચારિત્ર રૂપી અમૂલ્ય રત્ન મેળવે છે અને સંસાર રૂપી ખારા સમુદ્રમાં પણ વીતરાગવાણું રૂપી વીરડામાંથી મીઠું પાણી મળે છે. લાખોની કિંમત આપતાં પણ ન મળે તે ધર્મ તમને મળે છે એની કિંમત સમજે. જમાલિકુમારની શિબિકા ક્ષત્રિયકુંડ નગરના મધ્યભાગમાંથી નીકળી છે. જોકે તે જમાલિકુમારને નીરખે છે ને બોલે છે, હે લાડકવાયા કુંવર! તમે આવી રિદ્ધિ-સિદ્ધિ Page #823 -------------------------------------------------------------------------- ________________ ૭૮૨ શારદા સરિતા છોડીને સંયમી અને છે! તે! તમે જ્ઞાન-દન અને ચારિત્રમાં ખૂબ આગળ વધેા ને તમારૂ કલ્યાણ થાવ. હું રાજકુમાર! જ્ઞાન-દન અને ચારિત્ર વડે અજિત એવી ઇન્દ્રિઓને જીત અને જીતીને શ્રમણ ધર્મનું પાલન કર. હે દેવ ! બધા વિઘ્નાને જીતીને મેાક્ષમાં નિવાસ કર. ધૈર્ય રૂપી કચ્છને મજબૂત ખાંધીને તપ વડે રાગ-દ્વેષ રૂપી મત્લાના ઘાત કર અને ઉત્તમ શુકલધ્યાન વડે આઠ કર્મરૂપી શત્રુનું મન કર. હું ધીર પુરૂષ! તું અપ્રમત થઇને ત્રણ લેાકરૂપી રગમડપ મધ્યે આરાધના રૂપી પતાકાને ગ્રડણુ કરીને નિર્મૂળ અને અનુત્તર એવા કેવળજ્ઞાનને પ્રપ્ત કરી જિનેશ્વર ભગવતે ઉપદેશેલ સરળ સિધિમા વડે પરમપદરૂપ મેાક્ષને પ્રાપ્ત કર. " अकुडिलेण हंता परीसह चमूं अभिन्नवियंगामकंटको वसग्गाणं धम्मे ते अविग्धमत्थु तिकट्टु अभिनंदंतिय अभित्थुणं तिय । " પિરસહરૂપી સેનાને હણીને ઇન્દ્રિઓને પ્રતિકૂળ એવા ઉપસર્ગાના પરાજય કર. અને તને ધર્મોમાં અવિઘ્ન થાઓ. અર્થાત્ તમારા માર્ગ નિર્વિઘ્ન અનેા. એ રીતે ખેલતાં અભિનંદન આપવા લાગ્યા. સ્તુતિ કરવા લાગ્યા. એક ભુજાથી દશ હજાર સુભટને જીતવા સહેલ છે, પણ ઇન્દ્રિએને જીતવી સુકેલ છે. એટલે લેકે જમાલિકુમારને કહે છે તમે અજેય એવી ઇન્દ્રિઓને જીતીને વિજેતા અનેા. ગમે તેટલા રાજ્યને જીતે પણ જ્યાંસુધી માનવ ઇન્દ્રિયાને જીતે નહિ ત્યાં સુધી તે સાચા વિજેતા નથી. રાગ અને દ્વેષરૂપી મહાન મલ છે. હે રાજકુમાર! તમે જેને જીતી લેજો, કે જે તમને સંયમમાર્ગમાં હેરાન કરવા આવે નહિ. ધ્યાન ચાર છે. આ ધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધાન અને શુકલધ્યાન. આ ધ્યાનથી તિર્યંચ ગતિમાં જવાય છે. રૌદ્રધ્યાન કરવાથી નરકગતિમાં, ધર્મ ધ્યાનથી દેવગતિમાં ને શુકલધ્યાનથી મેાક્ષમાં જવાય છે. ચાર ધ્યાનમાં શુકલધ્યાન શ્રેષ્ઠ છે. પાંચ જ્ઞાનમાં કેવળજ્ઞાન શ્રેષ્ઠ છે. તમે સયમ લઇને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુને પ્રાપ્ત કરી જલ્દી જલ્દી પરમપદ્મ મેક્ષને પ્રાપ્ત કરો. તમારા જય થાએ, વિજય થાએ. એ પ્રમાણે અભિનંદન આપે છે ને વધાવે છે. હવે આગળ શું ખનશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર:- માર્કદી નગરીમાં અદત્ત શેઠને ત્યાં હારપ્રભા શેઠાણીની કુખે એક પુત્રના જન્મ થયા છે. તેનુ નામ ધણુ પાડવામાં આવ્યું. ધરણને જોઇને તેના માતા-પિતાને આનંદના પાર નથી. શુભ લક્ષણવાળા પુત્ર છે. તેને કલાચાર્યને ત્યાં ભણવા મેાકલે છે. ત્યાં પણ ખૂબ હાંશિયારીથી આછી મહેનતે ઘણું જ્ઞાન મેળવતા. હવે ખીજી તરફ શુ બને છે - લક્ષ્મીને જન્મ ને ધણુ સાથે લગ્નઃ- વિજયરાજા જે જયમુનિની હત્યા કર્યા પછી ત્યાંથી મરીને નરકમાં ગયા હતા ત્યાં નરકની મહાન વેદના ભાગવી નરનુ Page #824 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૭૮૩ આયુષ્ય પૂર્ણ કરીને કેટલાક સમય સંસારમાં રખડી આગલા ભવમાં તેવા પ્રકારના શુભ અનુષ્ઠાન કરીને કયાં ઉત્પન્ન થાય છે! એ કાકંદી નગરીમાં બીજા કાર્તિક નામના શેઠ રહેતા હતા. તે કાર્તિક શેઠને જયા નામની પત્ની હતી. તેની કુક્ષીમાં વિજયકુમારને જીવ પુત્રી પણે ઉપન્ન થયે. જન્યા પછી તેનું નામ લક્ષ્મી પાડવામાં આવ્યું. ધીમે ધીમે લક્ષ્મી મટી થઈ એટલે એના પિતા કાર્તિક શેઠે બંધુદત્ત શેઠને ત્યાં પિતાની દીકરીને ધરણસેનની સાથે પરણાવવાનું કહેણ મોકલ્યું ને કુદરતી બંનેને પૂર્વને ત્રાણાનુબંધ ચાલ્યો આવે છે એટલે બંનેના મનમાં નકકી થયું. ભવિતવ્યતાના જોરે બંનેના ધામધુમથી ધરણસેન અને લક્ષ્મીના લગ્ન થયા. પણ લક્ષ્મીને ધરણસેન પ્રત્યે બિલકુલ પ્રેમ આવતો નથી. ધરણ લક્ષ્મીને ખૂબ ચાહે છે, પ્રેમથી બોલાવે છે ને એને જે જોઈએ તે લાવી આપે છે, પણ લક્ષ્મીદેવીનું મન માનતું નથી. બંનેને સંસાર ફાટી ગયેલા દુધ જેવો બની ગયા છે. અબ પ્રેમથી લમીને ધરણ બોલાવે ત્યારે લક્ષમી શું બેલતી? અરેરે.મારું કેવું કમભાગ્ય છે કે મને આ પતિ મળે છે. મારા માતા-પિતાને હું એકની એક દીકરી પણ કંઈ જોયા કર્યા વિના મને ઉંડા કૂવામાં ઉતારી છે. રેજ ઉઠીને આ પાપીનું. મુખ જેવું પડે છે. આના કરતાં તે દુનિયામાં ઘણુય વર સારા હતા. મેં પૂરા પાપ કર્યા હશે કે મને અહીં પરણાવી. આ રીતે રેજ કકળાટ કર્યા કરે છે. પણ ધરણુસેન એ સમજુ ને ડાહ્યો છે કે એના માતાપિતાને ગંધ સરખી પણ આવવા દેતો નથી. ધરણસેન એક જ વિચાર કરે છે કે મારા પૂર્વના કર્મનો ઉદય છે એમાં એને બિચારીને શું દોષ? આ રીતે કલેશ-કંકાસમય સંસાર સુખને અનુભવનકતાં ઘણું વર્ષો વીતી ગયા. ધરણસેન અને દેવનદી વચ્ચે સ્પર્ધા – એક વખત વસંત ઋતુમાં ધરણ ફરવા ગયે હમે ને પાછા વળતા ધરણને રથ ને દેવનંદને રથ ભેગા થઈ ગયા. બંનેના રથ ઘણું મોટા છે. ધરણ નમ્રતાપૂર્વક કહે છે ભાઈ! તારો રથ ડે પાછો વાળ, જેથી હું નીકળી શકું. પણ લક્ષ્મીના અભિમાને દેવનદી ના માન્યો. ધરણને મન કાંઈ નથી પણ રસ્તે નથી તેથી પાછો કેવી રીતે વાળે? છેવટે રસ્તો બંધ થવાથી અંદરના અંદર ને બહારના બહાર લેકેનું ટેળું ભેગું થયું. એટલે નગરજને અકળાયા. આખા ગામમાં વાત ફેલાઈ ગઈ. છેવટે મહાજન ત્યાં આવી ગયું. નગરના વૃદ્ધ પુરૂષાએ ત્યાં આવીને તે બંનેને કહ્યું કે તમે તમારી જાતે કેટલું કમાયા છે ? કે બાપદાદાની કમાણ ઉપર આટલું અભિમાન કરે છે ! તમારા બંનેમાંથી કેણે પિતાના બાહુબળથી ધન કમાઈને દાન કર્યું છે, કે ધર્મના કાર્યમાં વાપર્યું છે કે આટલી મગરૂરી ધરાવો છે? આવી છેટી ચડસાચડસી કરવાથી શું લાભ છે? તમારા લીધે કેટલા લોકોને ઉભા રહેવું પડયું છે? માટે તમારા વાદ-વિવાદ છેડીને તમે બંને Page #825 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા તમારા રથને પાછા હઠાવી લે. પણ બન્નેમાંથી એકેય પિતાના રથ પાછા હઠાવતાં નથી. ત્યારે મહાજને કહ્યું કે જો તમારે રથ પાછા હઠાવવા ન હોય તે એમ કરો. તમે બંને જણા પરદેશ કમાવા માટે જાવ ને એક વર્ષમાં તમારા બેમાંથી જે વધુ ધન કમાઈને આવે તે આજે તેરસને દિવસ છે ને આવતા વર્ષે આ તેરશના દિવસે રથ આગળ ચલાવે ને જે જે ઓછું ધન કમાઈ લાવે તેને રથ પાછો હઠાવવો. આ વાત બનેને પસંદ પડી અને માન્ય કરી. એટલે મહાજને બંને પાસેથી સહી કરાવી લીધી કે બેમાંથી જે વધુ ધન એક વર્ષમાં કમાઈને આવે તે આગળ જઈ શકે એવી સહી કરાવી દસ્તાવેજ મહાજનના ભંડારમાં રાખે ને બંનેના માતા-પિતાને ત્યાં બેલાવીને કહ્યું કે તમારે આ બંનેને એક પાઈ પણ આપવી નહિ. અમે પાંચ પાંચ લાખની કિંમતને માલ વ્યાપાર કરવા માટે આપીએ છીએ. હવે બંને જણ ધન કમાવા માટે પરદેશ જવા તૈયાર થઈ ગયા. ધરણસેનની પત્નીને ખબર પડી કે મારો પતિ પરદેશ કમાવા માટે જાય છે. હવે આ લક્ષ્મીદેવી કેવું નાટક ભજવશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૯૩ આસે વદ ૨ ને શનિવાર તા. ૧૩-૧૦-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ અને બહેનો ! અનંતજ્ઞાની કરૂણાસાગર ત્રિકાળજ્ઞાની પ્રભુના મુખમાંથી ઝરેલી શાશ્વતીવાણી તેનું નામ સિદ્ધાંત. જમાવિકુમારની શિબિકા પ્રભુના સસરણની નજીક જતી જાય છે તેમ તેની ભાવનાને વેગ વધતું જાય છે. જીરણ શેઠે દાન દીધું ન હતું પણ શુભ ભાવના ભાવી હતી. એ ભાવનાના બળે એ બારમા દેવલેકે ગયા. પ્રસન્નચંદ્ર રાજર્ષિએ અશુભ ભાવનાના પરિણામે નરકમાં જવાના કર્મના દળીયા ભેગા કર્યા અને શુભ ભાવનાને વેગ ઉપશે તે ત્યાં ને ત્યાં કેવળજ્ઞાન પામી ગયા. ભાવનાનું કેટલું મહત્વ છે ! ભાવ વધે તે આનંદ કોને થાય? દુકાનમાં માલ ભર્યો હોય તેને. ભાવ ગમે તેટલા વધે પણ દુકાનમાં માલ બિલકુલ ન હોય તે આનંદ શેનો થાય? દુકાનમાં માલ ભર્યો હશે તો ગમે ત્યારે ભાવ ઉપજશે એમ માનીને મેટા વહેપારીઓ દુકાનમાં લાખ રૂપિયાનો માલ ભર્યો હોય તો પણ ન માલ ખરીદીને ભરે છે ને ભાવ આવે ત્યારે હરખાય છે. પણ જેની દુકાનના ચારે ખૂણું સરખા હોય તે શું કરે? ધાર્મિક ક્ષેત્રમાં દાન–શીયળ અને તપ એ માલ છે. આ ત્રણ પ્રકારનો માલ જેની પાસે હોય છે તેમાં ક્યારેક શુભ ભાવ આવી ગયો તો બેડે પાર થઈ જાય છે. ઉત્કૃષ્ટ ભાવથી સુપાત્રે દાન દેતાં જીવ તીર્થકર નામકર્મ બાંધે છે, ને અશુભ ભાવ આવે તે નરકે જાય છે. Page #826 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૭૮૫ શંખાજા અને જમતી રાણીને દ્રાક્ષ ધેયેલું પાણી વહેરાવતાં એવી ભાવનાને ઉછાળે આવ્યો તે તીર્થકર નામકર્મ બાંધ્યું. નાગેશ્રીએ ઉલાસભેર સંતને શાક વહેરાવ્યું હતું, છતાં મરીને નરકે ગઈ. કારણ કે એના દાન દેવાના ભાવમાં મલીનતા હતી. સામાયિક કરે, પ્રતિક્રમણ કરે, તપ કર, કઈ પણ ધાર્મિક ક્રિયા કરે પણ તેમાં આધ્યાત્મિક ભાવ ન હોય તે બધી ક્રિયાઓ બેખા જેવી છે. એક વાત છે કે ભાવ એટલે એકલે ભાવ નહિ. પણ ક્રિયા સહિત ભાવ હવે જોઈએ. ભાવ વિનાની ક્રિયા અને ક્રિયા વિન નો ભાવ ખાલી દુકાન જેવો છે. શુદ્ધ ભાવપૂર્વક ક્રિયા હોવી જોઈએ. એક દષ્ટાંત દ્વારા સમજાવું. એક ગામમાં એક બ્રહ્મચારી પુરૂષ રહેતો હતો. એ મકાનના મેડા ઉપર ચઢવાની સીડીઓ અલગ અલગ હતી ને વચમાં ભીંતનું આંતરૂં હતું. એક બાજુ આ બ્રહ્મચારી પુરૂષ રહેતો હતો ને બીજી બાજુ એક વેશ્યા રહેતી હતી. વેશ્યાનું કામ તે તમે જાણે છે કે રોજ નવા નવા શણગાર સજવા અને નવા નવા પુરૂષોને રીઝવવા. એ એના કાર્યમાં મશગુલ રહેતી અને બ્રહ્મચારી બ્રહ્મચર્યનું પાલન કરતા. તેની પાસે જે કઈ માણસ આવે તેને દાન-શીયળ–તપનું સ્વરૂપ સમજાવી ધર્મના માર્ગે વાળો. એના ઉપદેશથી કંઈક જીવ સંસારની અસારતા સમજીને વૈરાગ્ય પામી જતા અને વેશ્યા જે કઈ એની પાસે આવે તેને ચારિત્રથી પડવાઈ કરીને ભોગમાં રકત બનાવતી. આ રીતે બંનેના જીવનમાં આસમાન – જમીન જેટલું અંતર હતું, છતાં આ વેશ્યા એના કાર્યમાંથી નિવૃત્ત થતી ત્યારે વિચાર કરતી કે હું કેવી અધમ છું, નીચ છું, પાપી છું કે મારી પાસે જે પુરૂષે આવે છે તેમને હું પતનના પંથે પ્રયાણ કરાવું છું. ધન્ય છે આ બ્રહ્મચારી પુરૂષને કે જે સંસારના દરેક રંગ-રાગ છોડીને આત્મસાધનામાં રત રહે છે ને તેમની પાસે જે મનુષ્ય આવે છે તેમને ધર્મને મર્મ સમજાવી ઉન્નતિને માર્ગ બતાવે છે. એ એના આત્માનું કલ્યાણ કરી જશે ને હું તે ભવમાં ભટકીશ. એ પવિત્ર પુરૂષના દર્શન કરૂં તે પણ હું પાવન થઈ જાઉં. વેશ્યાના મનમાં હમેંશા આવી ભાવના રહ્યા કરતી. પાપ કરતી હતી પણ એના દિલમાં પાપને ખટકારે થતું હતું. બીજી તરફ પેલો બ્રહ્મચારી બ્રહ્મચર્યનું પાલન કરતે, તપ કરતે, જનતાને ધર્મ સમજાવતે. અનેક પ્રકારની ધર્મક્રિયાઓ કરતે હો છતાં વેશ્યાના જીવનને સુખમય માનતો હતો. બધા લોકોને ધર્મને ઉપદેશ આપે, એની પાસેથી બધા ચાલ્યા જાય ને કેઈ ન રહે ત્યારે ભીંતમાં એક તીરાડ હતી તેમાંથી રોજ છાનામાને વેશ્યાના રૂપ-રંગ અને સ્વાંગ જોયા કરતો. કેવી સુંદર દેખાય છે! શું દેવી જેવું સૌંદર્ય છે ! એનું જીવન સફળ છે. એને જોઈને મનમાં એ ભાવ લાવો. એક દિવસ સમય જોઈને Page #827 -------------------------------------------------------------------------- ________________ ૭૮૬ શારદા સરિતા બ્રહ્મચારીએ વેશ્યાને તેમની પાસે બોલાવી. આ સાંભળી વેશ્યાને ખૂબ આનંદ થયે. અહો ! બ્રહ્મચારી પવિત્ર પુરૂષ મારા જેવી અધમ સ્ત્રીને બેલાવે છે. મને આજે એ સંત જેવા પવિત્ર પુરૂષના દર્શન થશે. એમની સાથે વાત કરવાનો અવસર મળશે. આજે મારું જીવન પવિત્ર બની જશે. વેશ્યા ઉમંગભેર બ્રહ્મચારી પાસે આવી. એના દિલમાં સંત પ્રત્યે પવિત્ર ભાવ હતા. જ્યારે બ્રહ્મચારી એના રૂપ-રંગ જોઈને એની આંખેને તૃપ્ત કરવા ઈચ્છતો હતે. વેશ્યા આવીને બ્રહ્મચારીના ચરણમાં નમી ગઈ ને તેમના ખૂબ ગુણગ્રામ કર્યા. ધન્ય છે આપને આપ ઉન્નતિના માર્ગે જઈ રહ્યા છે. હું પતનના માર્ગે જઈ રહી છું છતાં આપના દર્શન કરી હું પાવન બની ગઈ. બ્રહ્મચારી હોવા છતાં તેના અંતરમાં વિકાર ભર્યો હતો પણ ઉપરથી તેણે ગણિકાને ઉપદેશ આપ્યો કે હું ગણિકા ! તું શરીરને વ્યાપાર કરી રહી છે. નિર્વિકારી પુરૂષોને પણ વિકારી બનાવે છે ને જીવનને આનંદ માણે છે પણ વિચાર કર. તું કેટલા કર્મો બાંધે છે. તારી પાસે આવનાર પુરૂષોને તારે કહી દેવું જોઈએ કે હું તો જાતની વેશ્યા એટલે પૈસાની ભૂખી. જ્યાં સુધી પૈસા મળશે ત્યાં સુધી તમારી સાથે સબંધ રાખીશ ને પૈસા ખલાસ થઈ જશે ત્યારે લાત મારીને કાઢી મૂકીશ. આ રીતે પૈસા આપીને ભેગ ભેગવવા, જાતને ખુવાર કરવી ને પાપ બાંધવા એના કરતાં એટલા પૈસા સત્કાર્યમાં વાપરે તે તમને લાભ થશે. મારી પાસે આવવા કસ્તાં ધર્મારાધના કરે એનાથી કલ્યાણ થશે ને મારો સંગ કરતાં પાપ બંધાશે. આ રીતે ખૂબ સુંદર ઉપદેશ આપે. બ્રહ્મચારીને ઉપદેશ સાંભળી વેશ્યાને ખૂબ આનંદ થયો. એની રગેરગમાં બ્રહ્મચારીને ઉપદેશ તાણાવાણાની જેમ વણાઈ ગયે. ને કહેવાતી વેશ્યા વૈરાગી બની ગઈ. એણે એનું જીવન પલ્ટાવી નાંખ્યું. હવે એની પાસે જે પુરૂષે આવતા એમને સમજાવવા લાગી કે ભાઈ ! તમે અહીં શા માટે આવો છો ? હું તો વેશ્યા છું, સ્વાર્થની સગી છું. શાસ્ત્રમાં કહ્યું છે કે પિતાની પત્ની સિવાય બીજી સ્ત્રીઓને સેવવી એ મહાન પાપ છે. પરસ્ત્રીગમન કરવાથી મનુષ્ય નરકમાં જાય છે ને એનું જીવન પાપકર્મના લેપથી મલીન બને છે. આ રીતે ઉપદેશ આપતી અને શુદ્ધ ભાવથી આપેલા ઉપદેશની અસર પુરૂષ ઉપર સારી થતી ને ભોગી બનીને આવનાર ગી બની જતાં. કંઈકના જીવન એણે સુધાર્યા. શુદ્ધ ભાવનાને કારણે છેવટે વેશ્યા મરીને દેવલોકમાં ગઈ અને પિલે બ્રહ્મચારી ઉપરથી ધર્મક્રિયાઓ કરતે હો લોકોને સુંદર ઉપદેશ આપતો હતે પણ એની ભાવનામાં વિકાર ભર્યું હતું એટલે મરીને નરકે ગયે. બંધુઓ ! ભાવનાનું કેટલું મહત્વ છે. બ્રહ્મચારીની ક્રિયા હતી તેવી ભાવના હોત તે બેડો પાર થઈ જાત. ઉપરથી બ્રહ્મચારીને સ્વાંગ સ પણ મન મલીન રાખ્યું તે નરકે ગયે ને વેશ્યા તે છડેચક વેશ્યા હતી છતાં એની ભાવના પવિત્ર હતી. Page #828 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા એ ભાવનાના બળે એક વખત બ્રહ્મચારીનું દર્શન કરી પાપમય જીવનને પવિત્ર બનાવી દીધું ને સ્વર્ગમાં ગઈ. ભાવનામાં જબ્બર તાકાત છે. તમે જાણે છે ને કે માતા પિતાના પુત્રને દૂધપાન કરાવે છે તેમાં જે તાકાત છે તે બાટલીના દૂધમાં નથી. બાટલીના દૂધમાં ને માતાના દૂધમાં ઘણું અંતર છે. કારણ કે માતા દૂધપાન કરાવે છે તે વખતે માતાના હૃદયમાં બાળક પ્રત્યે અસીમ વાત્સલ્ય હોય છે, પ્રેમ હોય છે. ને પુત્ર પ્રત્યે માતાની સદા શુભ ભાવના હોય છે એટલે એ દૂધ બાળકને માટે અમૃત સમાન બની જાય છે. હવે બીજું ઉદાહરણ લઈએ. ખેડૂત વર્ષાકાળમાં ખેતરમાં અનાજ વાવે છે ને ઉપરથી વરસાદ પડે છે. એને જેટલો જોઈએ તેટલો વરસાદ વરસી જાય તે એક મહિના સુધી ફરીને એને પાણીની જરૂર પડતી નથી. કારણ કે વરસાદના પાણીમાં એટલું સત્વ હોય છે. પણ વરસાદ ન આવે તે કૂવાનું કે તળાવનું પાણી પંપ દ્વારા જમીનને આપવામાં આવે છે. પણ એ પાણીનું સત્ત્વ સાત-આઠ દિવસ રહે છે. વરસાદનું પાણી છે. કૂવા અને તળાવનું પણ પાણે છે છતાં પાણી પાણીમાં મોટું અંતર છે. બહારના પાણુમાં ને વરસાદના પાણીમાં માતાના દૂધ અને બાટલીના દૂધ જેટલું અંતર છે. એવી રીતે ભાવનાપૂર્વકની દાન-શીયળ-તપની આરાધના કરવામાં અને ભાવનારહિત ક્રિયા કરવામાં મોટું અંતર છે. આપણે ત્યાં સામાયિક-પ્રતિક્રમણ છે. વૈષ્ણવમાં સંધ્યાવંદનઆરતી છે. મુસ્લીમમાં નમાજ છે ને ક્રિશ્ચનમાં પ્રાર્થના કરે છે. આ ક્રિયાઓ કરતી વખતે દરેકનું મન ઈશ્વરમાં હોય છે. સૌ પ્રભુને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ! અમારું જીવન પવિત્ર બને. અમને સાચો માર્ગ બતાવો. ભાવના દરેકની સમાન છે. ફરક ભાષામાં છેભાવમાં નથી. મુસ્લીમ નમાજ પઢતી વખતે પ્રભુને શું પ્રાર્થના કરે છે હે ખુદા!ડું ગુન્હેગાર છું. મારો ગુન્હો માફ કરે. સંધ્યા કરવાવાળા એવી ભાવના ભાવે છે કે હે ભગવાન! દિવસભરના વ્યવહારમાં મારાથી જે કાંઈ હિંસા થઈ હોય, મારા દ્વારા કેઈના દિલમાં દુઃખ થયું હોય તે મને ક્ષમા કરે. ત્યારે આપણે પ્રતિક્રમણ કરતી વખતે આખા દિવસભરમાં જે જે પાપ થયા હોય તેને યાદ કરીને હૃદયપૂર્વક આલોચના કરતાં પ્રભુની સાક્ષીએ તેના મિચ્છામિ દુકકડું દઈએ છીએ. એ પણ અપરાધની ક્ષમા માંગીએ છીએ. કઈ પ્રાર્થના કરે છે, કે ભક્તિ કરે છે, કેઈ સંધ્યા કરે છે, કે પૂજા કરે છે, કેઈ નમાજ પઢે છે ને કઈ પ્રતિક્રમણ કરે છે. પણ એ દરેકને આશય તે પાપથી મુકત બનવાનું છે. અંતઃકરણપૂર્વક ધર્મક્રિયાઓ કરનાર પાપથી છૂટે છે. સાચા ભાવથી ધર્મક્રિયા કરનાર વ્યકિતચાહે મુસ્લીમ હોય કે હિંદુ હેય, જેન હોય કે વૈષ્ણવ હોય એ બહારથી દેખાવ નથી કરતે. મહંમદ સૈયદ નામને એક ફકીર થઈ ગયું. એણે સંપૂર્ણ પરિગ્રહને ત્યાગ Page #829 -------------------------------------------------------------------------- ________________ ૭૮૮ શારદા સરિતા કર્યો હતે. ખુદાની બંદગીમાં પિતાને સમય વ્યતીત કરતા હતા. એ સદા એક ભજન ગાયા કરતું હતું કે સાચા સંતને હું શિષ્ય છું, હું યહૂદી છું, હું મુસ્લીમ છું, ને હિન્દુ પણ છું. કારણ કે મંદિરમાં ને મસ્જિદમાં લેકે કેવળ પરમાત્માની ઉપાસના કરે છે. મહંમદ સૈયદની આવી ભાવનાને કારણે ઘણુ માણસે એના મિત્ર બની ગયા હતા. ને ઘણાં એના શત્રુ પણ બની ગયા હતા. દારા શિકોહ નામનો એક માણસ એમને પરમભકત હત ને ઔરંગઝેબ એમનો કટ્ટો દુશ્મન હતું. ઔરંગઝેબ દારા શિકોહને પણ શત્રુ હતો. કારણ કે મુસ્લીમ હોવા છતાં હિંદુ ધર્મની ઉપાસના શા માટે કરે છે? એ વાતની ઔરંગઝેબને મહંમદ સૈયદ ઉપર ઈર્ષ્યા હતી. એક વખતે ઔરંગઝેબે એના માણસોને આજ્ઞા કરી કે મહંમદ સૈયદને પકડીને લઈ આવે. પકડીને એમને ઔરંગઝેબ પાસે હાજર કર્યો. ઔરંગઝેબે કહ્યું કે તમે હિંદુ ધર્મ છોડી દે ત્યારે મહંમદે કહ્યું - બાદશાહ! તમે શા માટે હિંદુ ધર્મ પ્રત્યે આટલી ઈષ્યા કરો છો? દરેકને ધર્મ સમાન છે. હિંદુ ધર્મ એક વખત તમારે પણ સ્વીકારવો પડશે. એટલે ઔરંગઝેબે કેધાયમાન થઈને કહ્યું કે તમે મુસ્લીમ ધર્મના ફકીર હોવા છતાં ધર્મના દ્રોહી છે. માણસને કહ્યું કે એમને ફાંસીએ ચઢાવી દે. એમને શૂળીની શિક્ષા કરવાનું ફરમાન થયું. મહંમદ સૈયદ શૂળીની શિક્ષાની વાત જાણી આનંદમાં આવી ગયા. શૂળી ઉપર ચઢતાં ચઢતાં શું બોલ્યા-અહો! આજનો દિવસ મારે માટે પરમ સૌભાગ્યને છે, ખૂબ આનંદને છે. જે શરીર મને ખુદાને મળવામાં આજ સુધી આડખીલરૂપ હતું તે આ શૂળીની શિક્ષામાં છૂટી જશે. તે હસતાં હસતાં કહેવા લાગ્યા છે શૂળી! તું આજે મારે જીગરજાન મિત્ર બની છે. આજે તે તું શૂળીના રૂપમાં આવેલ છે. પણ બીજા કઈ રૂપમાં કેમ ન આવે. હું તને ઓળખ્યા વિના નહિ રહું. બંધુઓ! સાચા ભકતોનું હૃદય ખૂબ વિશાળ હોય છે. પોતાને ગમે તેવા કષ્ટ કેમ ન પડે પણ એ ભગવાન અને ભગવાનની પ્રાર્થનામાં કોઈ અંતર માનતા નથી. કોઈ પણ નામથી ભગવાનનું રટણ કરે છે પણ એના ભાવ તે એક જ હોય છે. રામ કહો રહેમાન કહે કેઉ કાન્હ કહે મહાદેવ રી, પારસનાથ કહે કેઉ બ્રહ્મા, સકલ બ્રહ્મા સ્વયમેવરી. નિજપદ રમે રામ સે કહિએ, રહિમ કરે રહિમાન રી, હર્ષે કરમ કાન્હ સે કહિએ, મહાદેવ નિર્માણી. પરસેરૂપ પારર સે કહીએ, બ્રહ્મ ચિહે છે બ્રહ્મ રી, ઈહ વિદ્ધ સાધે આપ આનંદઘન, ચેતનમય નિષ્કર્મરી! આનંદઘનજી કહે છે આત્મ સ્વરૂપમાં રમણતા કરે તે રામ છે. પ્રાણીઓ ઉપર દયા રાખે તે રહિમ છે. કર્મોને કાપવાને પુરુષાર્થ કરે તે કૃષ્ણ છે. સંસારથી મુક્ત બનીને Page #830 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૭૮૯ નિર્વાણ-માક્ષને પ્રાપ્ત કરે તે મહાદેવ છે. આત્મસ્વરૂપની સ્પના કરે તે પારસનાથ છે. આત્માની પિછાણુ કરે તે બ્રહ્મા છે. દરેકના નામ જુદા જુદા છે. આત્મસ્વરૂપથી તે દરેક આત્માએ સમાન છે. આત્મસ્વરૂપને પ્રાપ્ત કરવા માટે તમે કોઇ પણ ક્રિયા, ચિંતન-મનન-શ્રવણુ– સ્વાધ્યાય-તપ-સામાયિક ગમે તે કરા પણ તે અંતઃકરણપૂર્વક હૃદયની શુધ્ધ ભાવનાથી કરે. પુણીયા શ્રાવકની એક સામાયિકનું કેટલું મૂલ્ય હતું! એ હૃદયની વિશુદ્ધિથી ભાવપૂર્વકની સામાયિક હતી. તમે એવી ભાવનાથી કરે પણ એવું કરો કે થાયમાં વધુ લાભ મળે ને કર્મની નિર્જરા થાય. શખરી જાતની ભીલડી હતી. તે એક નાનકડી ઝુંપડીમાં રહેતી હતી. પણ રામચંદ્રજીની ભક્તિ કરવામાં એની કેટલી ઉત્કૃષ્ટ ભાવના હતી. રામચંદ્રજી સીતાજીની શોધ કરવા નીકળ્યા. વનમાં સીતાને શેાધતાં શોધતાં એક દિવસ શખરીની ઝુ ંપડીએ આવ્યા. રામચંદ્રજીને જોઈને એને એટલે આનન્દ્વ થયે! કે મારા પ્રભુની કેવી રીતે ભકિત કરુ...! આજે મારી ઝુંપડીએ સેાનાને સૂર્ય ઉગ્યે. પ્રભુની ભકિત કરવા માટે ખાવરી અની ગઈ. ને રામચંદ્રજીને! સત્કાર કરવા લાગી. પ્રભુના સત્કાર કરવા માટે એની પાસે શુ હતુ' એ જાણે છે? ખેરની એક ટાપલી હતી. ખેર ભરેલી ટાપલી લાવીને રામચંદ્રજી પાસે મૂકી અને તેમની પાસે બેસીને એકેક એર ચાખીને રામચંદ્રજીને આપવા લાગી. હ માં એને ભાન રહ્યુ' કે ભગવાનને એંઠા એર ખવડાવી રહી છુ. એના એઠા ખર ભગવાને પ્રેમથી આરેાગ્યા. એની ભાવના કેટલી ઉત્કૃષ્ટ હતી! એની પવિત્ર ભાવનાના પરિણામે એના કર્મો નષ્ટ થયા. ઉત્કૃષ્ટ ભાવે ભગવાનને એઠા એર ખવડાવ્યા તેના ફળ રૂપે એના ભવરાગે નાશ પામ્યા. એમ રામાયણમાં કહ્યું છે. જમાલિકુમારના હૃદ્વયમાં શુદ્ધ ભાવનાને વેગ ઉપડયા છે કે જલ્દી મારા પ્રભુને ભેટુ. જેવા એના દિલમાં વેગ છે એવા એમની શિબિકાને પણ વેગ છે. લેાકે એમનુ સન્માન–સત્કાર કરતાં કહે છે હું કુમાર [ સંયમમાર્ગમાં તમારો જય થાએ, વિજય થાઓ. અપ્રમત બની કશત્રુઓને હણી કેવળ લક્ષ્મીને વરે. સંસાર–અટવીને પાર કરા. પ્રજાજનાના અભિનંદૈન સ્વીકારતાં તેમની શિખિકા આગળ વધે છે. હજારા મનુષ્યાથી જોવાતા (જેવી રીતે ઉવવાઇ સૂત્રમાં કણીકનું વર્ણન કર્યું છે તેવી રીતે) જમાલિકુમાર માહણુકુંડ નગરના બહુશાલ નામના ચૈત્યમાં ગયા. હજારા મનુષ્યા તેને નીરખી નીરખીને જોવા લાગ્યા કે આપણા રાજકુમારનુ જીવન પલટાઈ જશે. હવે એમના વેશનું પરિવર્તન થઈ જશે. અત્યારે આવા સુંદર વસ્ત્રાલંકારો પહેર્યાં છે. ઘડી પછી બધું ઉતારી નાંખશે. કેવા એમને વૈરાગ્ય છે! એને વૈરાગ્ય જોઈને ૫૦૦ પુરૂષા વૈરાગ્ય પામી ગયા. બધા ભગવાનની પાસે જઈ રહ્યા છે. તે બહુશાલ નામના ચૈત્યમાં પહોંચશે તેના ભાવ અવસરે કહેવાશે. Page #831 -------------------------------------------------------------------------- ________________ ૭૮. શારદા સરિતા - ચરિત્ર - ધરણસેન પરદેશ જવા તૈયાર થશે ત્યારે લક્ષ્મીએ વિચાર કર્યો કે તે પરદેશ જઈને સુખ ભોગવશે તે હું બદલે કેવી રીતે લઈશ અને તે આવે ત્યાં સુધી કદાચ હું જીવતી ન રહું તે હું એને નાશ કેવી રીતે કરીશ? તેમ વિચારી ધરણને કહે છે સ્વામીનાથ! તમે પરદેશ જાઓ છે તે મને સાથે લઈ જાવ. મને તમારા વિના જરા પણ ગમશે નહિ. મને તમારી સાથે લઈ જાવ એમ કહી ખૂબ રડવા લાગી એટલે ધરણના માતા-પિતા કહે છે બેટા! તારી પત્ની સતી છે. એ તારા વિના રહી શકશે નહિ માટે તું એને સાથે લઈ જા. ધરણુ ખૂબ ગંભીર હતો એટલે કંઇ બે નહિ. પાંચ પાંચ લાખ મુદ્રા લે, કઈ વ્યાપારી લાર, સાર્થવાહ બન શુભ મુહુર્તમેં, ચલે કરન વ્યાપાર, એક ચલા ઉત્તર દિશી, દૂજા પૂર્વ ગુજર હે શ્રોતા તુમ ધરણસેન અને દેવાનંદી બંને શ્રેષ્ઠી પુત્ર પાંચ-પાંચ લાખ સોનામહોર લઈને પરદેશ જવા માટે ઘણું વ્યાપારીઓ સાથે શુભ મુહૂર્ત વહાણુમાં બેસીને ચાલી નીકળ્યા. ધરણસેન એના પિતાની આજ્ઞા લઈને ઉત્તર દિશામાં ગયે ને દેવાનંદી એના પિતાની આજ્ઞા લઈને પૂર્વ દિશામાં ગયા. આ રીતે બંને જણાએ માર્કદી નગરીમાંથી પ્રયાણ કર્યું. ધરણસેન તેના સાથેની સાથે એક ગામથી બીજે ગામ પડાવ કરતે ચાલ્યા જાય છે ત્યાં માર્ગમાં શું બને છે? ઓષધિવલય પ્રાપ્તિક ધરણે કોઈ વનની લીલી ઝાડીમાં અત્યંત સૌમ્યરૂપવાળા એક વિદ્યાધરકુમારને જોયે. તેને જોઈને પૂછયું હે કુમાર! આકાશમાં ઉડવાને માટે આતુર થયેલા પણ પાંખ ન આવેલી હોય તેવા ગરૂડના બચ્ચાની જેમ શા માટે તું ઉચ-નીચે થાય છે? ને અત્યંત ગમગીન કેમ છે? ધરણના મધુર શબ્દ સાંભળી વિદ્યાધરને થયું કે પવિત્ર પુરૂષ છે. શું એની ચતુરાઈ છે! એમ ચિંતવીને વિદ્યારે કહ્યું ભાઈ, સાંભળ. હું વૈતાઢય પર્વત ઉપર આવેલા અમરાપુરનગરને રહેવાસી છું. હેમકુંડલ નામને વિદ્યાધર છું. મારી વિદ્યાનું પરાવર્તન કરવામાં પ્રમાદી બની મારા કાર્યમાં તત્પર બની ત્યાં રહેતા હતા. એટલામાં મારા પિતાજીને પરમમિત્ર વિદ્યુમ્માલી નામને વિદ્યાધર ત્યાં આવ્યા. તેને જોઈને મારા પિતાએ પૂછયું કે કેમ ઉદાસ છે ને હાલ કેમ આવવાનું બન્યું? ઉજજયની નગરીમાં શ્રીપ્રભ નામના રાજા છે. તેમને રતિ જેવી અત્યંત સોંદર્યવાન જયશ્રી નામની પુત્રી છે. તેના પિતાની પાસે કોંકણના રાજપુત્ર શિશુપાલ માટે માંગણી કરવા છતાં ન આપી અને પરોપકાર કરવામાં તત્પર વત્સદેશના રાજપુત્ર વિજયકુમારને તે આપી. એટલે શિશુપાલ કે ધાયમાન થયે. જયશ્રીના લગ્નના મહોત્સવની ખૂબ ધામધુમ થઈ ને સમય થતાં વિજયકુમાર મટી જાન લઈને પરણવા માટે આવે. Page #832 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૭૯૧ આ તરફ જયશ્રી કામદેવના દર્શન કરવા બહાર ગઈ હતી ત્યાં શિશુપાળ હરણ કરીને આકાશમાર્ગ ઉડે. ને ત્યાં ખૂબ કેલાહલ થયા. વિજયને આ વાતની ખબર પડી એટલે તેની પાછળ પડ્યો ને શિશુપાલને પકડ. બંને વચ્ચે ખૂબ યુદ્ધ થયું. મારામારી થવાથી બંનેને ખુબ પ્રહાર પડયા હતા. પણ ખૂબ કષ્ટ વેઠીને વિજયકુમારે શીશુપાળ પાસેથી જયશ્રીને પાછી મેળવી પણ ખૂબ માર વાગ્યે હેવાથી એ જીવશે કે કેમ તેની શંકા છે. તેથી એ જ્યશ્રીએ પ્રતિજ્ઞા કરી છે કે એ વિજયકુમાર ભોજન નહિ કરે ત્યાં સુધી હું પણ અન્નજળ લઈશ નહિ. આ રીતે એ રાજકુમારી ખૂબ દુઃખમય અવસ્થા પામી છે તેથી હું ચિંતાતુર છું. ત્યારે મારા પિતાજીએ કહ્યું-ભાઈ.! આ સંસાર આ વિચિત્ર છે માટે તું ખેદ ન કર. ત્યાર પછી મેં વિચાર્યું કે હું ગઈ કાલે હિમવન પર્વત ઉપર ગયે હતું ત્યારે ગુફામાં ઉગેલી મહાન ઔષધિને દેખી ગાંધર્વરતિ નામના મારા મિત્ર ગાંધર્વકુમારે મને કહ્યું કે હે હેમકુંડલ! લેકેનું કહેવું સત્ય છે કે મણિ અને ઔષધિઓને પ્રભાવ અચિંત્ય હોય છે. કારણ કે આ ઔષધિ એવા પ્રભાવવાળી છે કે જેના હાડકા ચીરાઈ ગયેલા હોય અથવા જેને તલવાર આદિ હથિયારને પ્રહાર લાગે હોય તે પણ આના પ્રક્ષાલન જળથી રૂઝ આવી વેદનાથી મુક્ત બને છે. મેં તે ઔષધિ નજરે જોયેલી છે માટે હું હિમવાન પર્વત ઉપર જઈને લઈ આjને વિજયને આપું. ત્યાર પછી ગગનગામી વિદ્યાનું સ્મરણ કરીને હિમાવાન પર્વત ઉપર ગયે. ઔષધિ લઈ હિમાવાન પર્વત ઉપરથી નીચે ઉતર્યો. જે જલ્દી નહિ પહોંચું તે વિજયનું મૃત્યુ થઈ જશે એવા ભાવથી એકદમ વેગથી હું પાછો ફર્યો ને આ ઝાડીમાં આવી પહોંચ્યા. ખૂબ વેગથી પાછો ફર્યો એટલે થાકી ગયો ને સહેજ આરામ લેવા માટે અહીં ઉતર્યો ને શાચ કરી કુરબક વૃક્ષ પાસે એક મુહૂર્ત બેઠો અને હવે ઉજીની તરફ ઉડવા માટે આકાશગામિની વિદ્યા યાદ કરી, પણ હું નવી વિદ્યા શિખે હોવાથી પદ ભૂલી ગયે. ત્રણ પદ્ધ આવડે છે પણ ચોથું પદ કઈ રીતે યાદ આવતું નથી. એટલે ઉચે નીચે થાઉં છું. ત્યારે ધરણે કહ્યું- એને શું ઉપાય ? હેમકુંડળે કહ્યું. એને કેઈ ઉપાય નથી અને હું અહીં રોકાઈ ગયો છું. વિજયકુમારનું શું થશે ? એની ચિંતાથી મારું હૃદય પીડાય છે. મારી બુદ્ધિ પણ નાશ પામી છે. ત્યારે ધરણે કહ્યું એ વિદ્યામાં એવું કંઈ છે ખરું કે તે બીજાની સામે ન બોલી શકાય. હેમકુંડળે કહ્યું- બીજાની સમક્ષ બોલવામાં કંઈ વાંધે નથી. ત્યારે ધરણે કહ્યુંજો એમ હોય તે તું મારી સામે બેલ. જે મને યાદ આવશે તે તારૂં ચોથું પદ પૂર્ણ કરી આપીશ. એટલે હેમકુંડળે વિદ્યાનું સ્મરણ કર્યું. તેથી પદાનુસારિણી લબ્ધિવાળા ધરણે તેને શું પદ મેળવી લીધું ને હેમકુંડળને કહ્યું. તેથી તેણે કહ્યું હે મહાન પુરૂષ ! તેં મને આ પદ શીખવાડીને પેલા રાજકુમારને જીવતદાન આપ્યું છે, તે તું કહે હું તારું શું કાર્ય કરું? ત્યારે ધરણે કહ્યું- ભાઈ!તારે જે કરવાનું Page #833 -------------------------------------------------------------------------- ________________ ૭૯૨ શરદા સરિતા છે તે તું કર અને જલ્દી જા. રાજકુમારને ઔષધિ આપી તેને જીવતદાન આપ. હેમકુંડળ કહે- અહ! તું કે પોપકારી પુરૂષ છે! તને કઈ જાતની સ્પૃહા નથી એમ કહીને પિતે લાવેલા ઔષધિવલયમાંથી એક ટુકડો આપ્યો ને કહ્યું કે તમે મારા ઉપર મહાન ઉપકાર કર્યો. છે, તે આ ઔષધિવલયને ટુકડે તમે ગ્રહણ કરે. ધરણે ખૂબ ના પાડી ત્યારે હેમકુંડળે કહ્યું - તમે આનાથી પરોપકાર કરી શકશે . ઘણુને સહાયભૂત બનશે. માટે આનો સ્વીકાર કરે. વિદ્યાધરના અત્યંત આગ્રહથી ધરણે તેને સ્વીકાર કર્યો ને પિતાના સાર્થમાં આવ્યો. ને વિદ્યાધર પણ પેલા રાજકુમારને બચાવવા ચાલ્યા ગયે. હવે આગળ શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૯૪ આસો વદ ૩ને રવિવાર તા. ૧૪-૧૦-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ અને બહેને! અનંતજ્ઞાની શું બેલ્યા છે इइ इत्तरियम्मि आउए, जीवियए बहु पच्चवायए। विहुणा हि रयं पुरे कडं, समयं गोयम मा पमायए । ઉત્ત. સૂ. અ. ૧૦, ગાથા ૩ ચાર જ્ઞાન અને ચૌદ પૂર્વના જ્ઞાતા એવા ગૌતમ સ્વામીને ભગવાન કહે છે કે હે ગતમ! મનુષ્યનું આયુષ્ય અલ્પ છે ને તેમાં અનેક વિ અવે છે. એટલા માટે પ્રમાદ છોડીને વિલંબ કર્યા વિના પૂર્વે કરેલા કર્મોરૂપી રજને આત્માથી અલગ કરવાખપાવવા માટે પુરુષાર્થ કરો, ને આત્માને શ્રેયના પંથે વાળે, કારણ કે કયારે આ જીવનલીલા સમાપ્ત થઈ જશે તેની ખબર નથી. એટલા માટે માનવજીવનની દુર્લભતાને સમજીને એની ક્ષણભંગુરતાનો ખ્યાલ કરી એકેક ક્ષણને સદુપયોગ કરવો જોઈએ ને વિચાર કરે જોઈએ કે મહાન પુણ્યના ઉદયે મને આ મનુષ્ય જન્મ મળે છે તે અને કેવી રીતે સાર્થક બનાવું. તમે વહેપાર કરે છે. રોજ સવારે દુકાન ખેલીને બેસે છે. દરેકની દુકાનમાં જુદા જુદા પ્રકારને માલ હોય છે. પણ તમારા વહેપારમાં એકાંત નફે થશે એવું નકકી છે? “ના”. ક્યારેક ભાગ્યને સિતારો ચમકે ત્યારે નફે થાય ને કયારેક પાપનો ઉદય થતાં બેટ જાય છે. એટલે વહેપારીઓનું મન સદા ઉદ્ગવિગ્ન રહ્યા કરે છે. ગઈ કાલે બજારમાં શીવસેનાના માણસેએ વહેપારીઓની દુકાન ઉપર દરોડે પાયે ને મેંઘા ભાવને માલ અ૫ કિંમતે વેચી નાંખે. ને વ્યાપારીઓને રડતા કરી દીધા. આનું કારણ એ છે કે Page #834 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૭૯૩ તમારે વ્યાપાર શાશ્વત નથી. નાશવંત છે અને મનુષ્યને અનેક પ્રકારની મુશ્કેલીમાં નાંખનાર છે. આ બધી ઉપાધિ તમારી દુકાન ઉપર છે. અમારી દુકાન ઉપર કઈ જાતને દરેડે નહિ પડે. શીવસેના ઘૂસી જાય નહિ ને અમારે માલ લૂંટાય નહિ. જ્ઞાની કહે છે. ____ "अहो महा कष्ट मनर्थमूलं तदर्जने च प्रतिपालने च । __ प्राप्तेऽपि दुःखं प्रगते ऽपि दुःखं, धिग् धिग् धनंकष्ट निकेतन तत् ।" આ ધન મહા કષ્ટદાયી છે. અનેક અનર્થોનું મૂળ છે. એને પ્રાપ્ત કરવામાં અને એને સાચવવામાં અનેક કષ્ટ સહન કરવા પડે છે. ધન આવે છે ત્યારે પણ મહાન દુઃખ આપે છે ને જાય છે ત્યારે પણ મહાન દુખ આવે છે એવા દુઃખના ભંડાર સમાન ધનને વારંવાર ધિકકાર છે. આત્મિક સુખના ઈચ્છુક મહાન પુરૂષે એવા ધનને વ્યાપાર કરતા નથી. એ નાશવંત માલ કદી ખરીદ કરતા નથી. એ માલ એમની દુકાનમાં ભરે છે, કે જે સદા સાથે ને સાથે રહે. તમને એમ થશે કે એ તે કો માલ હશે કે જે સદા સાથે ને સાથે રહે. પણ તમારી દુકાનમાં એ માલ છે નહિ. એ અમૂલ્ય માલ વીતરાગની દુકાનમાં મળે છે. “ત્રિશલા નંદકી દુકાન ખુલી હૈ તુમ માલ ખરીદે ત્રિશલાનંદન ભગવાન મહાવીર સ્વામીની દુકાન ખુલ્લી છે. આ દુકાનમાં બેટને વ્યાપાર નથી. અહીને માલ નક્કી ને નાશવંત નથી. આ દુકાનમાં તે નફે ને નફ છે. તમારી દુકાન માલથી ભરચક ભરી હોય પણ માલ વેચાઈ જાય અગર લૂંટાઈ જાય તો દુકાન ખાલી થઈ જાય. પણ મહાવીર પ્રભુની દુકાનમાં વ્રત નિયમ રૂપી એ માલ છે કે એ દેખાતું નથી, છતાં ગમે તેટલા નિયમ લો તે પણ કદી ખાલી થતું નથી. એ દુકાનમાં ગમે તેટલા ઘરાકોની ભીડ જામે તે પણ માલ ખૂટતો નથી ને તેને કઈ લૂંટી શકતું પણ નથી. ભલે, અમારો માલ દેખાતે નથી છતાં આલેકમાં તે સુખ આપે છે. એટલું નહિ, પરકમાં પણ સુખ આપે છે. એ માલ સાથે ને સાથે રહે છે. તમારી દુકાનના માલ માટે કેટલા દગા કે પ્રપંચ કરવા પડે છે. અઢાર પાપસ્થાનકનું સેવન કરવું પડે છે. અઢાર પાપમાં પાંચમું પાપ પરિગ્રહ છે. એ તે મહાન અનર્થ અને દુઃખનું મૂળ છે. છતાં અશાશ્વત છે. એ માલ મેળવવા કરતા આત્માને શાશ્વત માલ ખરીદી લે કે જેથી નફા-તેટાને પ્રસંગ ન આવે. દેવાનુપ્રિયે ! સો આંકમાં નવને આંક અમર છે. અમારો માલ નવના આંકની જેમ અમર છે. નવના નવ રહે છે ઘટતું નથી કે તમારો માલ આઠના આંક જેવો છે. એ અમર નથી. એમાં ઘટાડો થાય છે. જુઓ, પહેલા અમારા નવના આંકની વાત કરીએ. નવને એક ગુણીએ તે નવએક નવ એટલે નવના નવ રહ્યા. નવેઃ અઢાર થયા એટલે આઠ ને એક નવ થયા, નવેત્રી સત્તાવીસ, બે ને સાત નવ થયા, નવે ચેક છત્રીસ. ત્રણને છ નવ થયા, નવપંચા પિસ્તાલીશ-ચારને પાંચ નવ થયા, ને છક Page #835 -------------------------------------------------------------------------- ________________ ૭૪ શારદા સરિતા ચેપન-પાંચને ચાર નવ, નવસતા ત્રેસઠ-છને ત્રણ નવ, નવ અડાં તેર-સાતને બે નવ, નવેનવ એકસી–આઠને એક નવ, નવેદાન નેવું. અહીં પણ નવ તે છે. જુઓ નવને આંક અમર છે ને? અહીં ઘટાડે થયે કે કંઈ નુકશાન થયું ? આત્માને પરમાત્મા બનાવવાને માલ નવના આંક જેવું છે. કારણ કે ત્રિશલાનંદનની દુકાનને માલ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ છે, અને કષાયોને સંપૂર્ણ અભાવ છે. એટલે અહીં નુકશાનની વાત કયાંથી હોય? એકલે નફે છે એ ન સદા વધતો જાય છે. હવે તમારે આંક કે છે તે સાંભળો. અહીં તે એકલી બેટને વ્યાપાર છે. કદાચ ભાગ્યોદયે એકદમ ન થઈ જાય તે પણ પાછળથી બેટ આવે છે ને હતા ત્યાંના ત્યાં આવી જાય છે. તમારે આંક આઠન છે. આઠકા આઠ એટલે આઠના આઠ, આઠ૬ સોળ-એકને છ સાત, આઠત્રી ચોવીસ-બેને ચાર છ, આઠચેક બત્રીસ-ત્રણને બે પાંચ, આઠપંચા ચાલીસ એટલે ચાર તે રહ્યા. જુઓ, તમે જે માટે રાત-દિવસ પ્રયત્નશીલ રહે છે, જેને માટે રાત-દિવસ મહેનત કરે છે ને ખબ દુઃખ વેઠીને ધનની વૃદ્ધિ કરે છે, જેને માટે ધર્મને પણ ભૂલી જાય છે, સંતસમાગમ પણ કરતા નથી, ધર્મધ્યાન કરવાને તે ટાઈમ નથી. આટલું કરીને ધનની વૃદ્ધિ કરી છતાં જ્યારે આઠના આંકની જેમ ઘટી જાય છે. જેમ કે આઠના પાંચ સુધી એકેક આંક ઘટતાં છેવટે ચાર રહ્યા. ધન-વૈભવ-સંપત્તિ અને ઐશ્વર્ય તથા આયુષ્ય બધું પાણીના પરપોટા જેવું છે. સંસ્થાના રંગ જેવા છે. તેને કદી વિશ્વાસ કરવા જેવું નથી. એને માટે કેટલે પરિશ્રમ કરે છે? ધનપ્રાપ્તિ માટે માણસ થાય તેટલા પ્રયત્નો આદરે છે. ગજા ઉપરાંત શ્રમ કરે છે. ભૂખ-તરસ વેઠીને ધન મેળવે છે. ધનને માટે પિતાની પ્રિય પત્ની, બાળકો અને મા-બાપ છોડીને પરદેશ જાય છે. નોકરી કરીને પણ પૈસા મેળવે છે. એને મેળવ્યા પછી ચાર ચોરી ન જાય તે માટે કેટલી સાવધાની રાખો છો ! માને કે એક વખત મળેલી લક્ષમી વ્યાપારમાં ખેટ જતાં ઘટી જાય અને વળી પાછો પુણ્યોદય થતાં વધી જાય છે. અહીં આઠના આંકની વાત ચાલે છે ને? આઠળ અડતાળીસ-ચારને આઠ બાર, એટલે તમારી સંપત્તિ દેઢી થઈ, ત્યાં ખુશ ખુશ થઈ ગયા. લેટરી લાગે ને લાખનું ઈનામ મળે ને જેમ આનંદ થાય તેમ તમારું હૃદય હર્ષથી નાચી ઉઠે છે. પણ શું એ સ્થિતિ કાયમ રહે છે? પુણ્યદય ખલાસ થતાં લક્ષમી ચાલી જાય છે. આજનો લખપતિ કાલે રાષ્ટ્રપતિ બની જાય છે. આજને કરોડપતિ કાલે રેડપતિ બની જાય છે. એટલે એ આનંદ ચાલ્યા જાય છે. હવે આગળ જુઓ. આઠસતાં છપ્પનપાંચને છ અગિયાર થયા એટલે ઘટ થઈને ! આઠ ગુણ્યા આઠ ચોસઠ-છને ચાર દશ થયા. આગળ જતાં એક ઘટી ગયે. બારમાંથી અગિયાર અને અગિયારમાંથી દશ રહ્યા. હવે Page #836 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૭૯૫ આગળ જુઓ. આઠનવા બહોતેર સાત ને બે નવ બારમાંથી નવ રહ્યા. જેમ કપુરની ગેટી પડી પડી ઉડી જાય છે તેમ પુણ્ય હોય છે ત્યાં સુધી લહમી તમારી પાસે રહે છે ને પુણ્ય ખલાસ થતાં ચાલી જાય છે. હવે છેલે શું રહ્યું? આઠેદાન એંશી. છેલ્લે આઠના આઠ રહ્યા. પહેલાં આઠ હતાં. વચમાં વધ-ઘટ થઈ ને અંતે આઠના આઠ રહ્યા. તેમ જ્ઞાની કહે છે તમે ગમે તેટલી સંપત્તિ મેળો પણ અંતે તે ઠેરના ઠેર આવી જશે. માટે ધનને લેભ ન કરે. લેભ કરે તે ધર્મને કરે. આત્મિક સુખ નવના આંક જેવું છે. સદા એકસરખું રહે છે ને સંસારનું સુખ આઠના આંક જેવું છે. તેમાં વધ-ઘટ થયા કરે છે. જેમાં વધ-ઘટ થાય, જેનાથી ક્ષણમાં હર્ષ ને ક્ષણમાં શાક થાય તેવું ધન શા કામનું ? માટે દરેક મનુષ્ય સમભાવમાં રહીને નિર્વિકારી બનીને સુકૃત્યરૂપ ધન કમાઈ લેવું જોઈએ. એક કવિએ કહ્યું છે કે “જબ સુકૃત ધનકે કમાઉગા, મેં વહી દિન ધન્ય માનુંગા” હું મારા જીવનમાં એ દિવસને ધન્ય માનીશ કે જે દિવસે સુકૃત્ય સત્ય અને સદાચાર રૂપી ધનથી મારી તિજોરીને ભરી દઈશ. સંસારનું ધન ગમે તેટલું કમાઈને ભેગું કરીશ પણ એ શાશ્વત રહેવાનું નથી ને આત્માને સંસારથી મુકત બનાવવામાં સહાયક પણ બનવાનું નથી. પણ જે સુકૃત્ય–સત્ય અને સદાચાર રૂપી ધન કમાઈ લેશો તે સદા તમારી સાથે રહેશે ને કર્મના બંધનમાંથી આત્માને મુક્ત બનાવવામાં સહાયક બનશે. બંધુઓ ! માનવજીવનની સફળતા આ નાશવંત ધન કમાવામાં નથી. આજે કઈ ધનની પ્રાપ્તિમાં માનવજીવનની સફળતા માને છે, કઈ માન-પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિમાં સફળતા માને છે. તે કોઈ ભેગવિલાસમાં માનવજીવનની સફળતા માને છે. પણ આ બધું એક ભવપૂરતું છે. જ્ઞાનીજને આ શરીરથી માંડીને સંસારના કેઈ પદાર્થોને મહત્વ આપતા નથી કારણ કે તેઓ સમજે છે કે આ બધું સુખ અને આનંદ નાશવંત છે, દેહ ક્ષણભંગુર છે. શરીર છૂટી જતાં સર્વ સુખની સમાપ્તિ થઈ જાય છે ને એ સુખ ભોગવવાની પાછળ આ જીવને વારંવાર જન્મ-મરણની સજા ભોગવવી પડે છે. એનાથી મુકત થવાનો પ્રયત્ન કરે છે એવા મહાન પુરૂએ સંસારના સુખને નાશવંત સમજીને અનંત અસ્મિક અવ્યાબાધ સુખની ખોજ કરી. કારણ કે એ સુખ આવ્યા પછી કદી જતું નથી. આવા ભાવ કેળવે છે એટલે એને સંસાર ઉપર કઈ જાતની મમતા રહેતી નથી. સંસારમાં રહેવા છતાં અનાસક્ત ભાવથી રહે છે. એક મહાત્મા સંસારથી ખૂબ વિરકત હતા. સદા આનંદમગ્ન રહેતા હતા. એક દિવસ તેમની પાસે એક માણસે આવીને કહ્યું- હે મહાત્મા! આ૫ મહાન શક્તિના ધણી છે, પરમ સુખી છે તે કૃપા કરીને મને કઈ એ મંત્ર બતાવે કે હું સુખી Page #837 -------------------------------------------------------------------------- ________________ ૭૯૬ શારદા સરિતા બની જાઉં. ત્યારે મહાત્માએ કહ્યું- ભાઈ! જે આ નદીના કિનારે એક પારસમણી પથ્થર પડે છે તે તું લઈ જા અને એ પથ્થરની સાથે જેટલા લેખંડનો સ્પર્શ કરાવીશ તેટલું લોખંડ સોનું બની જશે. પછી તેને સંસારનું જેટલું સુખ જોઈશે તેટલું મળી જશે. આ સાંભળીને પેલે માણસ ખૂબ આનંદ પામે, ને દેડતે નદી કિનારે ગયે. તમને કોઈ આવા મહાત્માઓ ભેટી જાય ને પારસને પથ્થર લાવવાનું કહે તે શું કરશે? એ દેડતે ગયે પણ તમે તો છલાંગ મારીને જાવ. (હસાહસ). પેલો માણસ દેડતે જઈને પથરો ઉઠાવી લાવ્યે ને મહાત્માજીને બતાવીને કહ્યું– ગુરૂદેવ! આપે લાવવાનું કહ્યું હતું તે આ પારસ પથ્થર છે ને? ત્યારે મહાત્મા કહે છે હા, એ પારસ પથ્થર છે. તું લઈ જા ને તારી ઈચ્છા હોય તે તેટલા લેઢાનું સોનું બનાવી લેજે. જેટલું ભગવાય તેટલું સુખ ભોગવજે. મારે એની જરૂર નથી. પેલે માણસ ખૂબ આનંદ પામતે મહાત્માને પગે લાગીને ત્યાંથી રવાના થઈ ગયા. થોડે દૂર પહોંચ્યું હશે ત્યાં એના મનમાં વિચાર આવ્યો કે મહાત્માજીએ મને આ પારસ પથ્થર કેટલા પ્રેમથી બતાવ્યું ને મને કહ્યું કે તું એનાથી સોનું બનાવીને સુખ પ્રાપ્ત કરજે. જે આ પથ્થરથી સુખ મળતું હોય તે તેમણે આ પથ્થર કેમ ના રાખે? એમણે આને ઉપયોગ પણ કર્યો નથી. જે એનાથી સાચું સુખ મળતું હેત તે એ એનાથી ધારે તેટલું સોનું બનાવી શકત ને સુખ મેળવી શકત. પણ એ તે આ પથ્થરને અડતા પણ નથી. એટલે મને તે લાગે છે કે મહાત્માજી પાસે જે સુખ છે તે સોનામાં નથી. મારે આ પથ્થર ન જોઈએ. પેલા માણસને આ વિચાર આવ્યા એટલે પાછો ફર્યો. મહાત્માજીની પાસે આવતાં આવતાં એ વિચાર કરે છે કે અહો ! સેનું કેટલું અનર્થકારી છે! પાસે સેનું આવશે તે લોભ વધશે, મોજશોખ વધશે, ગ વધશે, લોકો અને સગાસ્નેહીઓ તરાપ મારશે ને આ ધન મારૂં કઈ વખત મત પણ કરાવશે માટે મારે આ પારસ જોઈ નથી. આમ વિચાર કરતો. મહાત્માની પાસે પહોંચી ગયે. બંધુઓ ! તમને આવો વિચાર આવે ખરે? તમે આપવા જાવ ખરા? (હસાહસ). (અરે ! પારસમણીને જાપ જપતા હોઈએ ત્યાં ક્યાં પાછો આપવા જઈએ !) પેલે તે મહાત્માજીની પાસે ગયે. પેલા માણસને પાછો આવેલ જોઈને મહાત્મા બોલ્યા કે ભાઈ! તમે મારી પાસે સુખપ્રાપ્તિને મંત્ર લેવા આવ્યા હતા તે મેં તમને સુખપ્રાપ્તિ માટે અનુપમ વસ્તુ બતાવી દીધી તે શું તમને એનાથી સંતોષ ન થયે? ત્યારે પેલો માણસ કહે છે ગુરૂદેવ ! એમ નથી. પણ હું આ પથ્થર લઈને જતો હતો ત્યાં રસ્તામાં મને એ વિચાર આવ્યો કે જે આ પથરાથી સેનું બનાવીને સુખ પ્રાપ્ત થાય છે તે આપ એને ઉપયોગ કરીને સુખી કેમ ન બન્યા? Page #838 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૭૯૭ આપ તે એને અડતા પણ નથી છતાં મહાન સુખી છે તે પછી હું એનાથી કેવી રીતે સુખી બનું? માટે મારે એવું સુખ નથી જોઈતું મારે તો આપની પાસે જેવું સુખ છે તેવું સુખ જોઈએ છે. ત્યારે સંત હસીને બોલ્યા-ભાઈ ! તારી વાત સાચી છે. જે માણસ બરાબર સમજે તે જે સુખ ત્યાગમાં છે તે ધન-સોનુ-ચાંદી-ઝવેરાતમાં નથી. જે તને સાચા સુખની અભિલાષા હોય તે સંસારના સુખને ત્યાગ કર. માનવભવની સફળતા ત્યાગ-વૈરાગ્યમાં છે. કારણ કે એનાથી આત્મા કર્મબંધનથી મુક્ત થાય છે ને કાયમને માટે સુખ પ્રાપ્ત કરે છે. ભૌતિક સુખને મંત્ર લેવા આવનાર વ્યકિતએ મહાત્મા પાસેથી સાચું સુખ પ્રાપ્ત કર્યું. જેને મળ્યું છે તેણે સમજીને છોડી દીધું ને જેને નથી મળ્યું તે મેળવવાની ઝંખના કરે છે. જમાલિકુમારને સંસારના સુખ વિષના કરા જેવા લાગ્યા. સંસારને માલ એને ગમ્યું નહિ. એમને તો ત્રિશલાનંદ કુમારની દુકાનને માલ ગમી ગયે. એ માલ ખરીદવા માટે તે મહેલ મહિલાને છેડીને ચાલી નીકળ્યા છે. તમને કઈ બજારને માવ ગમે છે? બજારમાં થેલી અને પૈસા લઈને જાય તો કંઈક ને કંઈક ખરીદી લાવે. એક દિવસ સાડી ખરીદે તે બીજે દિવસે દાગીના ખરીદે તો ત્રીજે દિવસે કરીયાણું ને શાક ખરીદવા જાય. મારી બહેને ભૂલેશ્વરમાં ભૂલી પડે તે ખાલી હાથે પાછી ન ફરે, પણ અમારા આધ્યાત્મિક ભૂલેશ્વરમાં ભૂલા પડતા નથી. કદાચ આવે તે અંતરની થેલીમાં કંઈ માલ ખરીદ કરતા નથી. અમારી પાસે ઘણો માલ છે તે કદી ખૂટશે નહિ. અહિંસા–સત્ય-અચૌર્ય-બ્રહ્મચર્ય અને અપરિગ્રહને માલ વીતરાગની દુકાનમાં ઠાંસી ઠાંસીને ભર્યો છે. એમાંથી મન ફાવે તે ખરીદી લે. આ પંચશીલ જેનદર્શન જ માને છે એવું નથી. આ પંચશીલ તે દરેક ધર્મવાળા સ્વીકારે છે, પણ જેનદર્શનમાં ને અન્ય દર્શનમાં ફેર એટલે છે કે તમે જે વસ્તુનો ઉપયેાગ કરતા નથી તે એના પ્રત્યાખ્યાન કરી દે, એને સરાવી દે તે એની તમને ક્રિયા આવતી બંધ થઈ જાય, ને ભવિષ્યકાળ સુધરી જાય. માટે તમે જેને ભોગવતા નથી એના સમજીને પ્રત્યાખ્યાન કરો. આ પરિગ્રહના લોચા ઉપર જે મમતાનો માળો બાંધે છે તે કેટલે અનર્થ કરાવે છે. પરિગ્રહથી ભાઈ-ભાઈના પ્રેમ તૂટી જાય છે. પરિગ્રહથી માણસની બુદ્ધિ પણ મલિન બને છે. અહીં એક દષ્ટિાંત થ દ આવે છે. એક માતાના બે લાડીલા પુત્રો હતા. બંને ભાઈના પ્રેમ ખૂબ હતા, પણ ગરીબ ખૂબ હતા છેવટે કમાવા બહારગામ જાય છે ને રસ્તામાં નાના ભાઈને એક હીરા માણેક અને નાણાંથી ભરેલો ચરૂ જડે છે, તેમાં લખ્યું છે કે “સદે તેનું સેનું ને જરે તેનું ઝવેરાત. બંને ભાઈની ભાવના ખૂબ પવિત્ર છે તેથી ગુપ્ત ન રાખતાં મોટા ભાઈને આપ્યું. મોટા ભાઈ કઈ હિસાબે લેતા નથી ને નાનાને આપે છે, પણ Page #839 -------------------------------------------------------------------------- ________________ ૭૯૮ શારદા સરિતા નાના ભાઈને ખૂબ આગ્રહ થવાથી એક માણેક લે છે ને કહે છે તારા ભાભીને આપજે. પછી ઘેર જાય છે ત્યાં નાનાની બુદ્ધિ બદલાય છે ને તે કાંઈ આપતું નથી. માટે ભાઈ કમાવા ગયે હતું તે કમાઈને ઘેર આવે છે ને વાતચીત થતાં પત્નીને કહે છે મારા ભાઈએ તને માણેક આપ્યું છે? પત્ની ના પાડે છે, ને તેમાં ઘણે અનર્થ થાય છે. છેવટે નાનાએ ખૂબ લડાઈ કરાવી વૈર કરાવ્યા. છેવટે સત્યનો જય થાય છે. નાના ભાઈની આંખ ઉઘડે છે ને વિચારે છે કે હું પીળી માટીને ગુલામ બની ગયે. ધનના મદમાં આવીને માતા સમાન મારા પૂજ્ય ભાભીને જૂઠા કરાવ્યા. દેવ જેવા મારા ભાઈની પાસે હું જૂઠું બોલ્યા. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે “સદે તેનું સેનું ને જરે તેનું ઝવેરાત મને તે તેનું સાયું નહિ ને ઝવેરાત પચ્યું નહિ. જે લક્ષમીએ અમારા બંને ભાઈઓને પ્રેમ તોડા તે લક્ષમી હવે મારે ન જોઈએ. એમ કહી તેણે બધી લક્ષમી દાનમાં વાપરી નાંખી. આથી આખા ગામમાં બંને ભાઈઓની ખૂબ પ્રશંસા થવા લાગી. દેવાનુપ્રિયે! બે ભાઈઓને પ્રેમ તેડાવનાર કેણુ (સભાઃ પીળી માટી,) તે હવે તમને પીળી માટી છોડવાનું મન થશે ને? જે હેયેથી બેલતા હે તે અનર્થની ખાણ જેવી લક્ષ્મીને મેહ છોડી દે. જેને ધન અનર્થની ખાણ જેવું લાગ્યું તે છેડીને જાય છે. આપણે જેને અધિકાર ચાલે છે તે જમાલિકુમાર શિબિકામાં બેસીને જાય છે. તેમને વરઘોડે પ્રભુના સસરણની નજીકમાં પહોંચી ગયે. પ્રભુનું સસરણ તથા છત્ર જોઈને જમાલિકુમાર શિબિકામાંથી નીચે ઉતર્યા. ત્યાર પછી જમાલિકુમારના માતા-પિતા તેને આગળ કરીને જ્યાં ભગવાન મહાવીર સ્વામી બિરાજમાન હતા ત્યાં લઈ ગયા. અહીં જમાલિકુમારના માતા-પિતાએ તેના દીકરાને આગળ શા માટે કર્યો? તે સમજાયું? માતા-પિતા મોટા છે પણ હવે દીકરે ત્યાગના પથે જાય છે માટે એ મોટો છે એટલે તેને આગળ કર્યો. જમાલિકુમારે પ્રભુને જોયા. એની આંખડી ઠરી ગઈ. द्रष्टवा भवन्तमनिमेष विलोकनीयं, नान्यत्र तोषमुपयाति जनस्य चक्षुः । पीत्वा पय : शशिकर द्युति दुग्ध सिन्धोः, क्षारं जलं जलनिधेरशितुं क इच्छेत् ? ભકતામર સ્તોત્ર ૧૧ હે પ્રભુ! તમને મેનેખ દષ્ટિથી એક વાર જોયા પછી હવે મારી આંખડી ક્યાંય કરતી નથી. એક વાર ચન્દ્રની કાન્તિ જેવું નિર્મળ અને શીતળ જેવું મીઠું મધુરું ક્ષીર સમુદ્રનું પાણી પી લીધું પછી લવણસમુદ્રના ખારા પાણીને કેણ ઈચ્છે? સાત માળની હવેલીમાં વસ્યા પછી ઝુંપડીમાં રહેવું કોને ગમે? એ રીતે હે પ્રભુ! તને જોયા પછી હવે મને આ સંસાર ખારે ઝેર લાગે છે. સૂર્યના કિરણે પડતાં સૂર્યમુખી કમળો Page #840 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ખીલી ઉઠે છે ને ચંદ્રના ઉત્ક્રય થતાં કુમુદ્ર ખીલી ઉઠે છે તેમ પ્રભુનું મુખડું જોઇને જમાલિકુમારનું હૃદયરૂપી કમળ ખીલી ઉઠયું છે. હવે આગળ શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. ✩ વ્યાખ્યાન ન ૯૫ ૭૯૯ આસા વદ ૪ ને સેામવાર સુજ્ઞ અંધુઓ, સુશીલ માતાએ અને બહેને ! શાસ્ત્રકાર ભગવતે જગતના જીવેાના કલ્યાણ માટે આત્મકલ્યાણના માર્ગ ખતાવતાં કહ્યું કે હે ભવ્ય જીવા! આત્મસ્વરૂપને પામવાના પુરૂષા કરો. જે આત્માઓએ પરમ પુરૂષા કરીને ઘાતીકના ભૂકકા ઉડાડી દીધા છે તેએ પેાતે તરે છે ને ખીજાને તારે છે. આપણે નમાશ્રુણના પાઠે ખેલતાં ભગવાનની સ્તુતિ કરીએ છીએ. તેમાં શુ કહીએ છીએ ? હે પ્રભુ, તું કેવા છે? તિન્નાણુ....તારયાણું તુ સ ંસારસાગરથી ત છે ને ખીજાને તારે છે. ભગવાન પોતે એકલા મુક્તિનુ સુખ ઇચ્છતા નથી પણ તેમની પાસે જે આવે છે તેમને પણ મુકિતના મીઠા સુખ સમજાવે છે. ભગવાનને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે, પછી એમના આત્મા શુદ્ધ અની જાય છે તેથી સકળ સંસારનું સ્વરૂપ જાણે છે ને દેખે છે. કેવળજ્ઞાન પ્રાપ્ત કરવામાં ચાર ઘાતીકને તેડવાની જરૂર છે. ચાર ઘાતીકમાં સથી પ્રથમ માહનીય કર્મના ક્ષય કરવાની જરૂર છે. માહનીય ક્રના ક્ષય થયા પછી જીવ નવા કર્મ બાંધતા નથી. કારણ કે મેાહનીય કર્મી સાતેય કર્મના શિરામણી છે. સાતેય કર્મો ભેગા કરવામાં આવે ને એમનામાં જેટલી શકિત છે તેનાથી અધિક માહનીય કની છે. માહને વશ થયેલા જીવને હિતાહિતને વિવેક હાતા નથી. તેના કારણે જીવ અનંતમેનું બંધન કરે છે તે અનાઢિ અનંત સંસારચક્રમાં ભમ્યા કરે છે. જ્ઞાની કહે છે: તા. ૧૫-૧૦-૭૩ જીવા તેા હૈ રૂલાવે હા, એકાદશ ગુણસ્થાનસે પહેલામે` લાવે હે...જીવા... મેાહનીય કર્મ જીવને છેક અગિયારમા ગુણસ્થાનકેથી પહેલા ગુણુસ્થાનકે પટકાવી દે છે. કેટલી જખ્ખર એની તાકાત છે! જ્ઞાનાવરણીય, દનાવરણીય અને અંતરાય એ ત્રણ માહનીય કર્મના સાથીદાર છે. એ બધા મળીને મન-વચન અને કાયા એ ત્રણ ચેાગાને મલીન બનાવે છે. મેાહનીય ક શગદ્વેષની જડ મજબૂત કરે છે. જે મનુષ્ય માહને વશ થાય છે તે ખીજાની ચઢતી જોઇ શકતા નથી. ખીજાની ચઢતી જોઇને તેના કેમ વધી જાય! એવી ઇર્ષ્યા થાય છે. માહના રાખે છે ને ખીજા ઉપર દ્વેષ કરે છે. કુટુંબ પ્રકારના કર્મો કરે છે. ને પેાતાના આત્માને ઉપર ઇર્ષ્યા કરે છે. એ મારાથી આગળ કારણે પોતાના કુટુંબ-પરિવાર પ્રત્યે રાગ પ્રત્યેના રાગને કારણે તેમને માટે અનેક Page #841 -------------------------------------------------------------------------- ________________ ૮૦૦ શારદા સરિતા કર્મના મેલથી મલીન અને ભારે બનાવે છે. ગમે તેટલા વ્રત-નિયમ–સામાયિક તપ આદિ અનુષ્ઠાન કરે પણ જ્યાં સુધી મેહ નથી મર્યો ત્યાં સુધી કેવળજ્ઞાન થવાનું નથી. માટે એક મોહનીય કર્મને જીતી લેવાય તે તેના સાથીદારો જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય ને અંતરાય એ ત્રણ તે આપોઆપ જીતી શકાય છે. આપણે જેને અધિકાર ચાલે છે તે જમાલિકુમારે એક વખત પ્રભુની વાણી સાંભળીને સંસારને મેહ ઉતારી નાખ્યો. પ્રભુના સસરણમાં આવ્યા. તેના માતા-પિતા જમાલિકુમારને આગળ કરીને પ્રભુને વંદન કરે છે. જે આત્માએ મને ત્યાગ કરે છે તેની મહત્તા વધી જાય છે. એક તરફ રાજા, મહારાજા અને શ્રીમંત હોય ને બીજી તરફ જેની પાસે રાતી પાઈ પણ ન હોય એવા સતે હોય તે બંનેમાં વિશેષતા કેની? ત્યાગીની. જમાલિકુમાર સંસારનો ત્યાગ કરી સંયમી બને છે એટલે તેને તેના માતા-પિતા આગળ કરીને પ્રભુને તિકખુને પાઠ ભણે ત્રણ વખત વંદન નમસ્કાર કરી શું કહે છે હે ભગવાન! જમાલિકુમાર અમારે એકને એક લાડીલે પુત્ર છે. અમને ખૂબ વહાલે છે, ખૂબ પ્રિય છે જેનું નામશ્રવણ પણું દુર્લભ છે તો તેના દર્શન દુર્લભ હોય તેમાં શું નવાઈ? એ દીકરે અમારાથી સહેજ પણ દૂર જાય ને ડીવાર અમે તેને ન જે હોય તે પણ દુઃખ થાય છે. એને વિયોગ અમે સહન કરી શક્તા નથી, એ લાડકવાયે દીકરે આપની પાસે આવવા ઈચ્છે છે. જેમ કેઈ સહસ્ત્ર પાંખડીવાળું કમળ કાદવમાં ઉત્પન્ન થાય છે ને પાણીમાં વધે છે તે પણ તે કાદવની રજથી કે પાણીના બિંદુથી લેપતું નથી તે રીતે આ અમારો જમાલિકુમાર પણ કામરૂપી કાદવમાંથી ઉત્પન્ન થયે છે ને ભોગરૂપી જળથી વૃદ્ધિ પામે છે તે પણ તે કામરૂપી રજથી ને ભોગરૂપી જળથી લેપાત નથી તેમજ મિત્રજને, જ્ઞાતિજને, પિતાના સ્વજને અને સબંધીજનેથી પણ લપાતો નથી. તે અમારો દીકરો હે પ્રભુ! આપને ઑપવા માટે આવ્યા છીએ. જમાલિકુમારની માતા કહે છે હે દેવાનુપ્રિય! એવા હે પ્રભુ! મારે એકને એક પુત્ર છે, મને ખૂબ પ્રિય છે. આ તો ભગવાનને દેવાનુપ્રિય શબ્દથી સંબોધે છે પણ એ લેકે પિતાના સેવકને પણ દેવાનુપ્રિય શબ્દથી સંબોધન કરતા હતા. દેવાનુપ્રિય એટલે દેવોને પ્રિય, શબ્દનું કઈ મહત્ત્વ નથી પણ તેની પાછળ રહેલી મધુરતાનું મહત્ત્વ છે. જેની વાણીમાં મીઠાશ હોય છે તે સેને પ્રિય લાગે છે. માણસની જીભમાં મીઠાશ હોય તે તેનું કામ સહેલાઈથી થાય છે, પણ જેની જીભમાં કડવાશ હોય છે તે વ્યક્તિ કોઈને ગમતી નથી. તેનું કામ પણ જી કઈ કરતું નથી. જેની આંખમાંથી અમી ઝરતું હોય, જેની આકૃતિ સેમ્ય હોય ને વાણીમાં મધુરતા હોય તેની સામે કૂરમાં ક્રૂર વ્યક્તિ પણ નમ્ર બની જાય છે. તેનું હૃદય પીગળી જાય છે. બુદ્ધિમાન પુરૂષ ઈને દુઃખ થાય કે કેને અપમાન લાગે તેવી કડવી કે કઠેર ભાષા બોલતા નથી. તેઓ શું વિચારે છે? Page #842 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૮૦૧ प्रियवाक्य पदानेन, सवै तुष्यन्ति जन्तवः । तस्मात्तदेवं वक्तव्यं, वचनका दरिद्रता ॥ મધુર વચન બોલવાથી દરેક જીવને સંતોષ થાય છે, માટે એવા મધુર પ્રિયકારી વચન શા માટે ન બોલવા? પ્રિયકારી ભાષા બોલવામાં આપણું શું નુકશાન થવાનું છે. મીઠું બોલવાથી ક્યાં દરિદ્રતા આવવાની છે! મધુર વચન બોલવાથી ઘણાં લાભ થાય છે. મનુષ્ય તે શું પશુપક્ષીઓ પણ મધુર ભાષા બોલવાથી વશ થઈ જાય છે. બગડેલી બાજી સુધરી જાય છે. ભયંકર કલેશને દાવાનળ શાંત થઈ જાઈ છે. કેધરૂપી અગ્નિ ઉપર મધુર વાણી અને સ્નેહભરી દષ્ટિ શીતળ જળનું કામ કરે છે. દાખલા તરીકે ચંડકૌશિક નાગને બચાવવા ભગવાનના મીઠા એક વચને કેવી અસર કરી! તે નાગ ફીટી દેવ બની ગયો. જેના જીવનમાં પવિત્રતા, પરોપકારતા અને મધુર ભાષા હોય છે તે મહાન પુરૂષે કહેવાય છે. એમની પાસે આવનાર એમના જેવા પવિત્ર બની જાય છે. એક ખૂબ ત્યાગી અને તપસ્વી સંત હતા. એક માણસે તેમની પાસે આવીને કહ્યું- હે ગુરુદેવ! મને મુકિતને સીધે અને સરળ માર્ગ બતાવે. ત્યારે કહ્યું તમે કબ્રસ્તાનમાં જાવ. ત્યાં ઘણું કબરે છે તેને ખૂબ ગાળો દે. ગાળ દઈને થાકે ત્યારે પાછા અહીં આવજે. સંતનું કથન સાંભળીને એ વ્યકિતને ખૂબ આશ્ચર્ય થયું કે સંત થઈને મને ગાળો દેવાનું કહે છે! પણ કંઈ બોલ્યો નહિ. કબ્રસ્તાનમાં જઈને કબરેને ખૂબ ગાળો દીધી. થાક એટલે પાછા આવ્યું. બીજે દિવસે તે માણસ સંત પાસે આવ્યો એટલે પૂછયું કે કેમ ભાઈ! તમે ગઈ કાલે કબ્રસ્તાનમાં જઈને કબરને ખૂબ ગાળો દીધી? ત્યારે કહે છે હા, મેં આપની આજ્ઞાનું પાલન કર્યું. ત્યારે સંતે પૂછ્યું કે કબરએ તમારી ગાળાના જવાબમાં તમને કંઈ કહ્યું કે નહિ? ત્યારે કહે છે ગુરૂદેવ! આટલી ગાળોનો વરસાદ વરસાવવા છતાં મને કેઈએ કઈ જવાબ આપે નહિ. ત્યારે સંત હસીને બેલ્યા, ભાઈ! તને કબરએ મુકિતને માર્ગ બતાવી દીધે છે, કે તું સંસારમાં માન-અપમાનથી અલિપ્ત રહે. કઈ તને ગાળો દે, કટુ વચન કહે કે તારું અપમાન કરે તે પણ તું એને કડવું વેણ કહીશ નહિ. એ મુક્તિને સાચે માર્ગ છે. કટુ વચન સાંભળનારના હૃદયમાં જાણે તીર વાગ્યું ન હોય તેટલી વેદના થાય છે. કટુ વચનને ઘા લાંબા કાળ સુધી માનવીના હૃદયમાં સાલે છે માટે ખૂબ વિચારીને બોલે. દ્રૌપદીનું એક વચન “અંધાના જાયા અંધા હેય ને” આટલા શબ્દ મહાભારત રચી દીધું. માટે બોલતી વખતે ખૂબ વિચાર કરે કે હું શું બેલી રહ્યો છું? એનું પરિણામ શું આવશે? આ જીભ આપણને મીઠું અને મધુરું બેલવા માટે મળી છે. કોઈને દુઃખકારી વચન બોલવા માટે મળી નથી. Page #843 -------------------------------------------------------------------------- ________________ ૮૦૨ શારદા સરિતા જેનદર્શનમાં ત્રણ વેગ માનવામાં આવ્યા છે. મનોગ-વચનગ ને કાગ. આ ત્રણ યુગમાં વચનગનું સ્થાન મધ્યમાં છે. વચનગ એ મનના ભાવેને પણ સમજાવે છે ને કાયાથી પણ કામ કરાવી લે છે. એ બંને બાજુ ઢળે છે. એટલે એના ઉપર અંકુશ રાખવું ખૂબ જરૂરી છે તેથી મન અને કાયા એ બંનેને રોકીદાર રાખ્યા છે ને વચનને મધ્યમાં રાખ્યું છે. એક કટુ વચન બોલવાથી કેદની સાથે વર્ષોને સંબંધ હોય તે તૂટી જતાં વાર લાગતી નથી. એક દહામાં કહ્યું છે “દૂધ ા ઘી કહાં ગયા, મન ફટા ગઈ પ્રીત, મતી ફટા કિંમત ગઈ, તીઓં કી એક હી રીત.” દૂધમાં ઘી રહેલું છે પણ એ દૂધ ફાટી જાય તે ઘી નષ્ટ થઈ જાય છે. કેઈ વ્યકિતની સાથે વર્ષોથી ગાઢ પ્રેમ છે તે કઠેર વચન બોલવાથી મનદુઃખ થાય છે. ને મનદુઃખ થવાથી પ્રેમ તૂટી જાય છે. એવી રીતે મેતી ફાટી જવાથી તેની કોઈ કિંમત ઉપજતી નથી, આટલા માટે જ્ઞાની કહે છે કે કટુ વચનથી દૂર રહે. આ એક તમારી વાત નથી. શ્રાવક હોય કે સાધુ હોય, દરેકે વાણી ઉપગપૂર્વક બોલવી જોઈએ. પાંચ મહાવ્રતમાં બીજું મહાવ્રત છે તે કહે છે સત્ય છે. પાંચ સમિતિમાં બીજી સમિતિ કહે છે કઠોર કર્કશ-સાવધ-કેધકારી-માનકારી આદિ ભાષાઓ ન લે. ભાષાના દેષ ટાળવા માટે બીજી ભાષા સમિતિ છે. તે સિવાય ત્રણ ગુપ્તિઓમાં બીજી ગુપ્તિ વચનગુતિ છે. ભગવાન કહે છે તે સાધક! તું વચનગુપ્તિ સાચવીને બેલ. અમારે બોલવા માટે ત્રણ ત્રણ જગ્યાએ પ્રતિબંધ મૂકવામાં આવે છે. તે વચન કેટલું વિચારીને બેલવું જોઈએ! ટૂંકમાં કહેવાને આશય એ છે કે બોલે પણ સત્ય તૂયા વ્યાત્ ન ટૂથતિ સત્યપ્રિય” ” સત્ય બોલે, પ્રિય બેલે પણ અપ્રિય સત્ય ન બેસે. આપણે અહીં એ વાત હતી કે જમાલિકુમારની માતા પ્રભુને પિતાને પુત્ર સુપ્રત કરતાં કેટલી પ્રિયકારી ને કેમળ ભાષા બેલે છે. એણે કહ્યું કે હે પ્રભુ! મારો પુત્ર કમળની જેમ સંસારમાં લપાતે નતી. અમે તેની ખૂબ પરીક્ષા કરી પણ હવે એ વૈરાગીને સમજાવવાની અમારામાં તાકાત નથી. એને તે આપના ચરણકમળમાં રહેવાની લગની લાગી છે. "एसणं देवाणुप्पिया! संसार भय उद्विग्गे, भीए जम्म जरा मरणेणं इच्छइ देवाणुप्पियाणं अंतिए मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइत्तए, तं एस णं देवाणुप्पियाणं अम्हे सोस भिक्खं दलयामो, पडिच्छं तुणं देवाणुप्पिया ! सीस भिक्खं ।" હે ભગવંત! આ જમાલિકુમાર સંસારના ભયથી ઉદ્દવિગ્ન થયે છે. જન્મમરણથી ભયભીત બન્યું છે અને દેવાનુપ્રિય! એવા આપની પાસે (આગરવાસમાંથી Page #844 -------------------------------------------------------------------------- ________________ ૮૦૩ શારદા સરિતા અણગારવાસમાં આવવા) દીક્ષિત થવા ઈચ્છે છે. તે હે દેવાનુપ્રિય! અમે આપને શિષ્યની ભિક્ષા આપીએ છીએ. આપ આ શિષ્યરૂપી શિક્ષાને સ્વીકાર કરે. હે પ્રભુ! આ દીકરો! મને આંખની કીકી કરતાં અધિક વહાલે છે. મારા હૈયાને હાર કહું કે કાળજડાની કેર કહું એવો મારે દીકરે આપને સંપું છું. આપ તેને પ્રેમથી સ્વીકારે. પ્રભુ આપ એની ખૂબ સંભાળ રાખજે. એ ભૂખ્યા તરસ્ય થશે, કદી ખુલ્લા પગે ચાલ્યા નથી તે આપ એની સંભાળ રાખજે. છેવટે માતાએ કહ્યું કે હે પ્રભુ ! આપને શિષ્યની ભિક્ષા આપીએ છીએ. આપ તેને સ્વીકાર કરે ત્યારે ભગવાને કહ્યું. સાસુયં સેવાપુષિયા ! મા પડવંધ રદ્દ ! હે દેવાનુપ્રિય! તમને જેમ સુખ ઉપજે એમ કરો. સારા કાર્યમાં વિલંબ ન કરે. આમ જ્યાં ભગવાને કહ્યું ત્યાં જમાલિકુમારને એ હર્ષ થશે કે જેની સીમા નહિ. એનું કારણ એ છે કે પ્રભુએ મારે સ્વીકાર કર્યો. બંધુઓ! શિષ્ય સંયમ લઈને ગુરૂનો ઉદ્ધાર કરતા નથી. પણ ગુરૂ શિષ્યમાં યોગ્યતા જુએ તે એને રવીકાર કરે છે ને ગુરૂ જ્યારે શિષ્યને સ્વીકાર કરે ત્યારે એને આનંદ થાય. જમાલિકુમારને વૈરાગ્ય ગમે તેટલું ઉત્કૃષ્ટ હોય પણ ભગવાને જે એમને સ્વીકાર કર્યો ન હતા તે દીક્ષા કયાંથી લઈ શકત? ભગવાને કહ્યું કે તમને સુખ ઉપજે તેમ કરે. સારા કાર્યમાં વિલંબ ન કરે. એટલે તરત જમાલિકુમારે ભગવાનને વંદન કર્યા ને પૂર્વઉત્તર દિશાની વચ્ચે રહેલા ઈશાન ખૂણામાં ગયા. જમાલિકુમારે ઈશાન ખૂણામાં જઈને પોતાની જાતે એક પછી એક અલંકારે, ઘરેણુંઓ ને માળાઓ ઉતારવા લાગ્યા. ત્યારે તેમની માતા હંસ સમાન વેત વસ્ત્રમાં એ દાગીના ઝીલે છે. દીક આભારણ ઉતારે છે ને માતાનું કાળજું કપાઈ જાય છે. એની આંખમાંથી દડદડ આંસુડા પડે છે. જેમાં મોતને હાર તુટે ને મેતી વિખરાય તેમ તેની આંખમાંથી અશ્રુ પડે છે. હવે આંખમાં આંસુ સારતી માતા જમાલિકુમારને શું શિખામણ આપશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર ધરણને હેમકુંડલ વિદ્યારે ઘા રૂઝાવવાની ઔષધિ આપી તે લઈને પિતાના સાથમાં આવ્યું ને ત્યાંથી આગળ પ્રયાણ કર્યું. આ તે પરોપકારી પુરૂષ છે. જ્યાં જાય ત્યાં પરોપકાર કરતો જાય છે. તેને સાથે આગળ ચાલ્યા જાય છે. ઘણાં દિવસો પસાર થયાં. આગળ શું બનાવ બને છે. ત્રણ જીને ધરણુસેને બચાવ્યા–એક વખત પર્વત ઉપરથી વહેતી નદીના કાંઠે ધરણના સાથે પડાવ નાંખ્યું હતું. ત્યાં એક મેઘ જેવા કાળા ને હાથમાં ધનુષ્યબાણ ધારણ કરેલા એક શબર યુવાનને કરૂણ સ્વરે રૂદન કરતો જે એટલે એને બોલાવીને ધરણે પૂછ્યું ભાઈ ! તું કેમ રડે છે? ત્યારે તેણે ધરણને કહ્યું. હે આર્ય! કાલસેન નામના અમારા પલ્લી પતિ છે. અમારી ચેરપલ્લીમાં એક Page #845 -------------------------------------------------------------------------- ________________ ૮૦૪ શારદા સરિતા ભયંકર ખળવાન કેશરીસિંહ કયાંકથી આવી ચઢી. એટલે બધા પલ્લીવાસીઓ અને તેમની પત્નીએ સિહના ભયથી આમતેમ ભાગવા લાગ્યા. એટલે બધાને ભયમુકત કરવા અમારા પલ્લીપતિ હાથમાં ધનુષ્યબાણ લઈને એકલા જ પલ્લીમાંથી નીકળ્યા ને વડના ઝડ નીચે આવીને ચારે તરફ દ્રષ્ટિ કરી, પણ સિંહને જોયા નહિ. સિંહ વડની ખખાલમાં ભરાઈ ગયા હતા. તે પલ્લીપતિને જોઇને તરત બહાર આળ્યે ને પાછળના ભાગમાંથી કેશરીસિ ંહ પલ્લીપતિને પકડયા. પલ્લીપતિએ પણ પાછા વળીને કટારીથી કેશરીસિંહને મારી નાંખ્યા ને કેશરીસિંહે મરતાં મરતાં પણ તેના મસ્તકનો ભાગ તેડી નાંખ્યા. એટલે તેને ખૂબ વેદના થવા લાગી. તેથી એને એમ થયું કે હવે હું જીવવાના નથી. એમ માનીને અગ્નિપ્રવેશ કરી મળી મરવાનેા વિચાર કરે છે. એના મસ્તક પાછળની ચામડી ઉતરી ગઇ છે. માંસના લેાચેલેચા બહાર નીકળી ગયા છે. તેમાંથી લેહીના રેલા ચાલે છે અને હવે તે ખેલવા-ચાલવાના હાંશકાશ રહ્યા નથી. મૂર્છાવશ થઇને પડયા છે. અમારા પક્ષીપતિની આ સ્થિતિ થઈ છે. આ વાતની તેની પત્નીને ખબર પડી એટલે એ પણ ત્યાં આવી. એ ગર્ભવતી છે. તેના પતિની આ સ્થિતિ જોઈ કાળા કલ્પાંત કરે છે. એણે તેા એમ માની લીધુ છે એના પતિ મરી ગયા છે. એટલે હું પણ એની પાછળ ખળીને સતી થઇ જાઉ એવી હઠ લઈને તેની પાસે બેઠી છે. ખૂબ સમજાવી પણ કઈ રીતે સમજતી નથી. એટલે એના પિતાને ખેલાવવા માકલ્યા છે, પણ તે હજુ આવ્યા નથી ને તેનું રૂદન અને અમારા પલ્લીપતિની સ્થિતિ અમે જોઈ શકતા નથી, તે કારણથી અમે રૂદન કરીએ છીએ. ભીલપુત્રાએ આ પ્રમાણે કહ્યું એટલે ધણે કહ્યું-ભાઇ! એ તમારા પલ્લીપતિ કયાં છે? મને જલ્દી ત્યાં લઇ જાવ. તમે રડવાનુ છોડી દે. મારી પાસે એક ઔષધિ છે તેનાથી કાય જીવાડી શકીશ. આ સાંભળી ભીલાને આનંદને પાર ન રહ્યા, ને ધરણને ત્યાં લઈ આવ્યા. ધરણે મૂર્છિત થયેલા કાલસેનને તથા રૂદન કરતી તેની ગર્ભવતી સ્ત્રીને જોયા. એની પત્નીને કહે છે બહેન! તમારા પતિને જરૂર સારૂ થઇ જશે. તમે તેની ચિંતા કરા નિહ. એમ કહી તેને શાંત કરી. ધરણે પાણી મંગાવી તેના ઘા ધાઇ નાંખ્યા. ત્યાર બાદ ઘેાડા પાણીમાં વિદ્યાધરે આપેલું ઔષધિવલય નાંખ્યું ને તે પાણી મસ્તક પાછળના ઘા ઉપર છાંટ્યું. ઔષધિના પ્રભાવથી ઘા તરત પૂરાઈ ગયા. બીજી વાર છાંટયું તેા એકમ રૂઝ આવી ગઇ, ને ત્રીજી વાર છાંટયું ત્યાં કાલસેન જેવા હતા તેના કરતા અધિક સ્વરૂપવાન ખની ગયા, ને એકદમ ઉભા થયા. આ જોઇ તેની પત્ની તેમ જ બધા ભીલેા ખૂમ રાજી થયા. કાલસેન ધરણુના ચરણમાં પડીને કહેવા લાગ્યા હે મહાન પુરૂષ તમે અહીં આવીને અમારા ઉપર મહાન ઉપકાર કર્યાં છે. તમે ત્રણ ત્રણ જીવને અભયદાન આપ્યું છે. આપના Page #846 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ઉપકારના બલા હું વાળી શકું તેમ નથી. છતાં આપ મારે ચેાગ્ય સેવાનુ કામ ફરમાવે. ત્યારે ધરણુસેન કહે છે ભાઈ! મેં તમારા ઉપર કંઈ ઉપકાર કર્યો નથી. મે' તે। મારી ફરજ બજાવી છે. ત્યારે પલ્લીપતિ કહે છે ના, કઇંક તેા કામ બતાવેા. તમે કહેશે। તેમ કરીશ. ખૂબ કહ્યું ત્યારે ધરણ કહે છે ભાઈ! મારી પાસે કામ કરનાશના તૂટે નથી. છતાં તુ ખૂબ કહે છે તે હું કહું તેમ કર. ભાઈ! તને તારા જીવ વહાલે છે. મેં તને બચાવ્યે તે તને કેટલે! આન થયા! તેમ દરેક જીવાને જીવવુ ગમે છે. મરવુ' કાઈને ગમતું નથી અને હિંસા કરવામાં મહાન પાપ છે. હિંસા કરવાથી જીવ નરકમાં જાય છે. માટે તમારે જીવાનુ` રક્ષણ કરવું. તમારે આજથી કેાઈ જીવની હિંસા કરવી નહિ, ચારી કરવી નહિ, એવી મારી ઇચ્છા છે. તમે જો મારે સાચા ઉપકાર માનતા હા તા મારે કોઇ જીવની હિંસા કરવી નહિ એવી પ્રતિજ્ઞા કરો. ત્યારે પલ્લીપતિએ કહ્યું કે તમે અમને ત્રણ જીવાને અચાવ્યા તે મારે જીવનપર્યંત શિકાર કરવા નહિ એવી આપની સમક્ષ પ્રતિજ્ઞા લઉં છું. પલ્લીપતિએ પ્રતિજ્ઞા કરી. ધરણે ત્રણ ત્રણ જીવાને જીવતદાન આપ્યું ને તેના પ્રભાવથી ભીલે જીવન પર્યંત હિંસા કરવાનું બંધ કર્યું. કેવા મહાન લાભ મેળવ્યે! ૮૦૫ અંધુએ ! ધરણુ નીકળ્યેા છે ધન કમાવા, પણ સાથે સાથે પરોપકારના ક્રામ કરતા જાય છે, આત્મિક ધન પણ કમાતા જાય છે. પહેલાં વિદ્યાધરને વિદ્યાનું ચેાથુ પદ્મ યાદ કરી આપ્યું તે રાજકુમાર મચી ગયે. અહીં પલ્લીપતિ, તેની પત્ની અને તેના ગર્ભમાં રહેલા ખાળકને બચાવ્યા. કારણ કે એ ન ગયે! હાત તેા પલ્લીપતિ મરી જાત ને તેની પાછળ તેની સ્ત્રી પણ સતી થઈ જાત તા એ જીવાની ઘાત થઇ જાત. એટલે એ ત્રણ જીવા ખચી ગયા, ને પલ્લીપતિએ જીવનપર્યંત હિંંસા ન કરવી તેવી પ્રતિજ્ઞા લીધી, એટલે કેટલા જીવાને અભયદાન મળ્યું. પલ્લીમાં વસતા ભીલાએ તેના ખૂબ સત્કાર કર્યો. ત્યાંથી નીકળીને ધરણ પેાતાના સામાં આવ્યા. હવે ત્યાંથી કયાં જશે ને શું ખનશે તેના ભાવ અવસરે કહેવાશે. ✩ વ્યાખ્યાન નં. ૯૬ આસો વદ ૫ ને મંગળવાર સુજ્ઞ બંધુએ, સુશીલ માતાએ ને બહેને! અનંત ઉપકારી કરૂણાના સાગર વીર ભગવતે જગતના જીવાના કલ્યાણને માટે આગમમય વાણી પ્રકાશી. ભગવતે ઠાણાંગ સૂત્રના ચાથે ઠાણે કહ્યું છે કે જીવ ચાર કારણાથી મનુષ્યપઢ પ્રાપ્ત કરે છે. पगइभहयाए, पगइविणीययाए, साणुकोसयाए, અમ∞રિયા । મનુષ્ય ભવપ્રાપ્ત કરવાના ચાર કારણેામાં પહેલું કારણ છે પ્રકૃતિની તા. ૧૬-૧૦-૭૩ Page #847 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ભદ્રતા. મનુષ્યની પ્રકૃતિ ભદ્ર હોવી જોઈએ. ભદ્રમનુષ્યનું હદય સરળ અને કપટ વિનાનું હોય છે જેવું. હૃદય હોય છે તેવું આચરણ બની જાય છે. આજના માનવીના જીવનને બહાર દેખાવ જુદે ને અંદર દેખાવ જુદે. એટલે એનું જીવન દેષિત બની બયું છે અને બીજા ઉપરથી વિશ્વાસ ઉઠી ગયું છે ને બધા મનુષ્ય એકબીજા પ્રત્યે શંકાશીલ બની ગયા છે. નાના નાના ગામડામાં આજે પણ ઘણું માણસે સરળ પ્રકૃતિના હોય છે. એમને ત્યાં ઝઘડે પડે હોય તે ગામપંચાયતથી સમાધાન કરી લે છે પણ કેટે ચઢતા નથી. એમનામાં સદાચારને ગુણ હોય છે ને એકબીજા પ્રત્યે સહાનુભૂતિ ખૂબ હેય છે. - ભદ્રપ્રકૃતિના માણસ હમેંશા પારકાની ભલાઈ તથા સ્વ–કલ્યાણમાં પ્રયત્નશીલ રહે છે. હૃદયની ભદ્રતા, સરળતા આત્માને શાંતિમય અવસ્થાએ પહોંચાડી દે છે. એક વખત સ્વામી વિવેકાનંદ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. જે ડબ્બામાં તેઓ બેઠા હતા તે ડબ્બામાં બે ત્રણ અંગ્રેજ મુસાફરે બેઠા હતા. સ્વામી વિવેકાનંદ પિતાની સ્વાભાવિક શાંતિથી બેઠા હતા. તે કેઈની સાથે કંઈ બોલ્યા નહિ. અંગ્રેજોએ હિંદુસ્તાની ભગવા કપડા પહેરેલા માણસને ચુપચાપ શાંતિથી બેઠેલો જોઈને તેમની મશ્કરી કરવા માંડી ને ખબ અપમાનજનક શબ્દો કહ્યા ને ગાળે પણ દીધી. થોડી વાર પછી એક સ્ટેશન આવ્યું ત્યાં સ્વામી વિવેકાનંદે સ્ટેશન માસ્તરને બોલાવ્યા ને શુદ્ધ અંગ્રેજીમાં તેમને કહ્યું કૃપા કરીને મને થોડું પાણી મંગાવી આપો. અંગ્રેજે એમની સામે જોઈ રહ્યા હતા. તેમને શુદ્ધ અને સ્પષ્ટ અંગ્રેજી બોલતા સાંભળીને અંગ્રેજો શરમીંદા થઈ ગયા ને બેલ્યા તમે અંગ્રેજી જાણે છે તે અમારી વાત સાંભળી આપને અમારા ઉપર ખૂબ કૈધ આવ્યું હશે! પણ આપ તે કંઈ બાલ્યા નહિ. ત્યારે સ્વામી વિવેકાનંદે મેઢું મલકાવીને કહ્યું કે આપના જેવા ભદ્ર પ્રકૃતિના મનુષ્ય સાથે મારે ઘણીવાર સંપર્ક થાય છે. બેટે કેધ કરીને મારી શક્તિને વ્યય શા માટે કરૂં? કે સુંદર જવાબ આપે ! અપમાન અને હાંસીને જવાબ પ્રેમથી આપે. આ સાંભળીને અંગ્રેજો તે એવા ભેઠા પડી ગયા કે આપણે કયાં આની મશ્કરી કરી ? આવું બીજું પણ એક ઉદાહરણ છે. મલિક દિનાર એક મહાન તપસ્વી, અત્યંત સરળ અને પવિત્ર હૃદયના સંત હતા. એક વખત તેઓ કયાંક જઈ રહ્યા હતા. માર્ગમાં એક સ્ત્રી તેમને મળી. તેણે કહ્યું કે હે કપટી! ક્યાં જઈ રહ્યો છે? ત્યારે દિનારે પોતાના મુખ પર જરા પણું કે લાવ્યા વિના ખૂબ આદર અને વિનયપૂર્વક તે સ્ત્રીને કહ્યું બહેન! તે મને સારી રીતે ઓળખે. આટલા વખતમાં મારું નામ લઈને બેલાવનારી તું એક મને મળી છે. બંધુઓ! આ ભદ્રપ્રકૃતિનું લક્ષણ છે. સરળ પ્રકૃતિના મનુષ્યની કેઈ નિંદા કરે, હાંસી કરે, અપમાન કરે તે પણ તેનું સન્માન કરે છે. એને પ્રેમથી બોલાવે છે. એક સંસ્કૃત શ્લેકમાં કહ્યું છે કે Page #848 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૮૦૭ विप्रिय मप्याकर्ण्य बते प्रियमेव सर्वदा सुजन। क्षारं पिबति पयोधेवर्षत्यम्भोघरो मधुरम् ॥ .. જેવી રીતે વાદળ સમુદ્રનું ખારું પાણી પીને પણ સદા મીઠું પાણી વરસાવે છે તેવી રીતે સજજન અને સરળ પ્રકૃતિના મનુષ્ય જે કઈ કટુ વચન કહે તે પણ એ કટુ વચન સાંભળીને સદા મધુર વચન બોલે છે. જે મનુષ્ય પ્રકૃતિથી ભદ્રિક હોય છે તે કરૂણુ-પરોપકાર, સત્ય, નીતિ, સદાચાર આદિ ઉત્તમ ગુણે તેના જીવનમાં અપનાવીને શાંતિથી પિતાનું જીવન વ્યતીત કરે છે અને તે ફરીને મનુષ્યજન્મનું આયુષ્ય બાંધી શકે છે. હવે મનુષ્યગતિનું આયુષ્ય બાંધવાનું બીજું કારણ પ્રકૃતિની વિનીત. એટલે પ્રકૃતિથી વિનયગુણ સંપન્ન હેવું . આપણે ત્યાં વિનયને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. જેના જીવનમાં એક વિનયને ગુણ હોય છે તેના જીવનમાં બીજા ઘણુ ગુણો હોય છે. એક વિનયની પાછળ બીજા ઘણુ ગુણ આવે છે. બીજા બધા ગુણો હોય પણ જો વિનય ન હોય તો એ ગુણોની શોભા નથી. વિનય વિનાનું જ્ઞાન-વિદ્વતા બધું નકામું છે. સંસારમાં પણ કેઈ વ્યકિત ગમે તેટલી ધનવાન હોય પણ જે એનામાં અભિમાન ભર્યું હોય, વિનય ન હોય તો એની શ્રીમંતાઈ મીઠા વિનાના શાક જેવી ફીકી છે. જ્ઞાનની સાથે, શ્રીમંતાઈની સાથે જે વિનયને ગુણ હોય તો સેનામાં જેમ હીરા જડવાથી સોનાની શોભા વધે છે તેમ જ્ઞાનની સાથે વિનય આવવાથી એની શોભા વધે છે. ન્યૂટન નામનો એક પ્રભાવશાળી વૈજ્ઞાનિક હતો. એણે ફકત બ વીસ વર્ષની ઉંમરમાં બીજગણિતના દ્વિપદ સિદ્ધાંતનું જ્ઞાન ખૂબ સારી રીતે મેળવ્યું હતું. ત્યારપછી સૂર્યના કિરણમાં સાત રંગ કેમ હોય છે? સમુદ્રમાં ભરતી ને એટ કેમ આવે છે? ચંદ્ર ક્ષીણ કેવી રીતે થાય છે તે પૂર્ણ કેવી રીતે થાય છે તેનું સારું જ્ઞાન મેળવ્યું હતું. તેનું ચિંતન અને વિદ્વતા ઉપર આજે પણ યુરોપને ગર્વ છે. એ મહાન વૈજ્ઞાનિકની પાસે એક સ્ત્રી આવીને અંતઃકરણપૂર્વક તેમના જ્ઞાન અને વિદ્વતાની પ્રશંસા કરવા લાગી. સીએ કરેલી પ્રશંસા સાંભળીને ન્યૂટને કહ્યું, બહેન! તું આ શું કહી રહી છે? હું તો નાના બાળક જેવો છું. સમુદ્ર કિનારે બેઠે બેઠે કાંકરા વીણું રહે છું, જ્ઞાનરૂપી મહાસાગરમાં મેં હજુ ડૂબકી લગાવી નથી, ન્યૂટનની નમ્રતા જોઈને તે સ્ત્રી આશ્ચર્યચક્તિ થઈને તેના ચરણમાં નમી પડી. આવી રીતે જે મનુષ્ય પ્રકૃતિથી વિનયવાન હોય છે તે ધીમે ધીમે મહાન ગુણને ભંડાર બની એક દિવસ મહાન પુરૂષ બની જાય છે, બાળકમાં નાનપણથી વિનયને ગુણ હોય છે એ મોટે થતાં એ ખૂબ સંસ્કારી બને છે. ગુરૂઓની પાસે જઈ સમ્યકજ્ઞાન પ્રાપ્ત કરી આત્માની ઉન્નતિના પંથે પ્રયાણ કરે છે, આ વિનયવાન છવ મનુષ્યગતિ પામે છે. Page #849 -------------------------------------------------------------------------- ________________ ૮૦૮ શારદા સરિતા મનુષ્યજીવન પ્રાપ્ત કરવાનું ત્રીજું કારણ છે સાનુકેશ–તેને અર્થ છે હૃદયમાં આકેશ ન હો તે. મનુષ્યના જીવનમાં જે માનવતા નામની કઈ વસ્તુ હોય તે તે દયા છે. જેના દિલમાં દયાના ઝરણું વહે છે તેના દિલમાં કદી આ કેશ આવતું નથી, પણ સંસારમાં દરેક પ્રાણીઓ સાથે સ્નેહ ને સદ્દભાવ રહે છે જે મનુષ્યનું હૃદય આકેશથી ભરેલું રહે છે તે પશુથી પણ હીન છે, કારણ કે મમત્વની ભાવના તો પશુઓમાં પણ હોય છે. એ પણ મનુષ્યની જેમ પોતાના બચ્ચાને કેટે વળગાડીને જાય છે. બાળકને જેમ તેની માતા રાખે છે તે રીતે એ એના બચ્ચાને રાખે છે. ટૂંકમાં જે મનુષ્ય દરેક જીવોને પિતાના આત્માસમાન સમજે છે તેના હૃદયમાં કેઈના ઉપર આકેશભાવ રહે તે નથી. જેના દિલમાં દયાદેવીને વાસ છે તે મોક્ષપ્રાપ્તિનું લક્ષણ છે. મહાન-પુરૂએ બીજાનું રક્ષણ કરવા માટે પિતાના પ્રાણુનું બલિદાન આપ્યું છે. મેઘરથ રાય મેઘકુમાર ધર્મરૂચી, નિજત્રાણ ત્યાગ પર જતન કરત હૈ મેઘરથ રાજાએ એક પારેવાની રક્ષા કરવા માટે પિનાના શરીરનું માંસ કાપી ત્રાજવામાં મૂકી દીધું હતું. જંગલમાં ભયંકર દાવાનળ લાગ્યો ત્યારે મેઘકુમારના જીવે હાથીના ભવમાં એક સસલાની દયા ખાતર ત્રણ દિવસ સુધી પગ ઉંચે રાખ્યું હતું ને એની વેદના થતાં પોતાના પ્રાણ ત્યાગી દીધા હતા. ધર્મરૂચી અણગારે કીડીઓની દયા ખાતર કડવા તુંબડાનું ઝેરી શાક આરગ્યું હતું. આ રીતે પોતાના પ્રાણ ત્યાગીને પરોપકાર કરવાવાળા મહાન પુરૂષ જન્મ-મરણના દુખેને અંત લાવી મેક્ષનગરીમાં નિવાસ કરે છે. બંધુઓ ! જેના હૃદયમાં સદા આકેશની ભઠ્ઠી સળગેલી રહે છે તેની બુદ્ધિ શકિત–ાળ આદિ બધા ગુણો તેમાં બળીને ખાખ થઈ જાય છે. પણ જે મનુષ્ય આ કેશ ઉપ૨ વિજ્ય મેળવી લે છે તે તેની બુદ્ધિ ખીલે છે ને આત્મબળ વધે છે. છેવટે એણે જવાની શકિત પ્રાપ્ત કરે છે. આ મનુષ્ય ફરીને માનવભવ પ્રાપ્ત કરે છે. હવે મનુષ્યભવની પ્રાપ્તિનું ચોથું લક્ષણ છે અમચ્છરીયાએ. મત્સર-અભિમાન રહિત બનવું. આજે દુનિયામાં માણસની પાસે સત્તા આવે, ધન આવે તે તેને અહંકાર આવે છે. કે હું કંઇક છું, હું મોટે માણસ છું, મારા જેવા સત્તાધીશ અને ધનવાન કોણ છે? પણ જ્ઞાની કહે છે સત્તા-સંપત્તિ ને ઐશ્વર્યથી કઈ માનવી મહાન બની શકતો નથી. હા, તમે તે સત્તાધીશ અને ધનવાનને મોટે માન પણ આધ્યાત્મિક દષ્ટિએ મોટે નથી. જેની પાસે લક્ષમી નથી પણ એ ખૂબ ગુણવાન છે. શાસ્ત્રને જાણકાર છે, બુદ્ધિશાળી છે, ધર્મિષ્ઠ છે તેને માટે નથી કહેતા. તે હું તમને પૂછું છું કે તમે શ્રીમંતને માટે કઈ રીતે કહો છે? શું એને પૈસે અને એની સત્તા અને નરકમાં જતા અટકાવશે? રોગથી મુક્ત કરાવશે? “ના”. તે પછી મેટ શેને? Page #850 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૪૦૯ જે વ્યકિત સદા ધર્મધ્યાન કરે છે, સતાની સેવા કરે છે, ક્રાય કષાયાને જીતે છે, સત્સંગ કરે છે, શાસ્ત્રાનું વાંચન કરે છે ને પેાતાના આત્માને મુક્તિમાર્ગે જવા માટે પવિત્ર જીવન જીવવાની પ્રેરણા આપે છે તે મનુષ્ય માટો છે. તમે સતાની પાસે આવે, તેમની પાસે આવીને શકિત અનુસાર ધર્મધ્યાન કરા, જ્ઞાન મેળવા, તપ કરે. એ કંઈ ન કરી શકે તે એક પ્રત્યાખ્યાન લે અને તેનું જો યથાર્થ રીતે દૃઢતાપૂર્વક પાલન કરો તેા મહાન લાભ મેળવી શકશેા. ઢઢતાપૂર્વક પ્રત્યાખ્યાનનું પાલન કરવા ઉપર કાનડ કઠીયારાનુ દૃષ્ટાંત આપુ. કાનડ નામના એક કઠીયારા હતા. ખૂબ ગરીબ હતા. દરરોજ તે જ ંગલમાં લાકડા કાપવા માટે જતા. જંગલમાંથી લાકડાના ભારા કાપીને ગામમાં વેચતા. તેમાંથી આઠ આના મળતા. ખાઈ-પીને આનન્દ્વ કરતા. એક વખત જંગલમાં લાકડા કાપવા ગયા હતા તે વખતે એક સંત જંગલમાં ભૂલા પડેલા. આ કાનડ કઠીયારાને મળ્યા. એને ગામના મા પૂછ્યા એટલે કાનડ સતને માર્ગ ખતાવવા સાથે ગયા. એમને જ્યાં પહેાંચવુ હતુ ત્યાં પહોંચાડીને પાછા ફરે છે, ત્યારે સંત કહે છે ભાઈ! મેં તને દ્રવ્ય મા મતાન્યા તે હું તને સંસાર અટવીમાંથી પસાર થવાને ભાવમાર્ગ અતાવું. ઘેાડી વાર ઉપદેશ આપ્યા બાદ સંતે તેને કહ્યું. તારે એક નિયમનુ પાલન કરવું. ત્યારે કઠીયારા કહે છે મહારાજ! શું નિયમ આપશે? તેા સત કહે છે તું ખીજું કાંઇ સમજે નહિ પણ તારે પૂનમને દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવુ. કાનડે પ્રેમથી પ્રતિજ્ઞાનેા સ્વીકાર કર્યા. મહારાજને વદન કરી કઠીયારા પાછા લાકડા કાપવા ચાલ્યું ગયા અને લીધેલા નિયમનું પાલન કરવા લાગ્યા. એના મનમાં થયું કે આવા નિયમ સારા કે ન ફાઈ ખર્ચ થાય, ન કાઇ મુશ્કેલી પડે કે કેાઈ જાતની મહેનત નહિ. મહિને એક દિવસ બ્રહ્મચર્યનું પાલન કરવાનું. આ તે બહુ સારા નિયમ. આ રીતે પ્રેમથી પ્રતિજ્ઞાનું પાલન કરતા. એક વખત જંગલમાંથી લાકડાના ભારો કાપીને ગામમાં ફરતા ફરતા એ ગામમાં રહેતા એક ધનવાન શેઠને ત્યાં ગયા. શેઠ એટલે બેસીને દાતણ કરતા હતા. તેમની નજર પડીને ઓળખી ગયા કે આ લાકડા ચંદનના છે. આ કાનડ કઠીયારા બિચારા લાકડા કાપી લાવતા હતા પણ લાકડાને ઓળખતા ન હતા. એમણે કહ્યું ભાઈ! આ લાકડાના ભારા મને આપી દે ને ખેાલ, તારે કેટલા પૈસા લેવા છે? તેા કઠીયારાને રાજના આઠ આના મળતા હતા પણ આ શેઠ દયાળુ લાગે છે એમ માનીને કહ્યું એક રૂપિયા આપે. ત્યારે શેડ કહે છે ભાઈ! તારા લાકડા રૂપિયાની કિંમતના નથી. મહાન કિંમતી છે. મધુએ! જુએ, આ શેઠની કેવી નીતિ ને પ્રમાણિકતા છે! કઠીયારા તે જાણતા નથી કે મારા લાકડા ચંદનના છે. એણે રૂપિયા આપીને લઈ લીધા હાત તે Page #851 -------------------------------------------------------------------------- ________________ ૮૧૦ શારદા સરિતા વાંધો ન હતો, પણ એની નીતિ એટલી ચોખ્ખી છે કે કઈ દિવસ અનીતિને માલ લેતા નથી, પણ આ જગ્યાએ તમને એક રૂપિયામાં જે ચંદનના લાકડાને ભારો મળે તે લઈ લે કે પેલા શેઠની જેમ કઠીયારાને કહો કે આ તો મૂલ્યવાન લાકડા છે. (હસાહસ). તમે તે રૂપિયા આપીને લાકડા લઈ લે, પણ યાદ રાખજે અનીતિનું ધન તમને સુખે રહેવા નહિ દે. પેલા શેઠે કઠીયારાને ૫૦૦ તેલા સેનું આપ્યું. આ જેઈ કાનડ કઠીયારે ખુશ ખુશ થઈ ગયે. આટલા વખતથી લાકડાના ભારા વેચું છું પણ એક રૂપિયે કદી મળે નથી ને આજે આટલું બધું સોનું મળ્યું. સોનાની પિટલી બાંધી કાનડ શેઠના ઘેરથી રવાના થયે. ચાલતા ચાલતે એક વેશ્યાના મકાન પાસે આવ્યો. વેશ્યા બારીએ ઉભી હતી. તેને જોઈને સ્થિર થઈ ગયે, ને વેશ્યાના ઘરમાં ગયે. આ તે બિચારો ગરીબ કઠીયારો હતે. એને દેખાવ પણ સારો ન હતો. આ સમયે વેશ્યાના ઘરમાં બીજા માણસે બેઠા હતા. એ કઠીયારાને જોઈને હસવા લાગ્યા. એની મજાક ઉડાવવા લાગ્યા પણ આ કઠીયારાએ કેઈના સામું જોયું નહિ. એણે તો જઈને વેશ્યાના હાથમાં સોનાની પિટલી આપી દીધી. આ જોઈને વેશ્યાને ખુબ આનંદ થયે, ને એ કઠીયારાની ખુબ આગતા સ્વાગતા કરવા લાગી અને તેને કહ્યું તમે નાહી લો. આ જુના કપડાં ઉતારીને નવા કપડા પહેરી લે. વેશ્યાના કહેવાથી કઠીયારો નાહી ધોઈને બીજે માળે જઈને બેઠે. આકાશ સામી દષ્ટિ કરી તે પૂનમને ખીલેલો ચંદ્ર જોયો. એટલે તેને તરત યાદ આવ્યું કે મેં તે પૂનમને દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવાની સંત પાસે પ્રતિજ્ઞા લીધી છે. મહારાજે તેને ખુબ બુદ્ધિપૂર્વક પ્રતિજ્ઞા આપી હતી કારણ કે આ શ્રાવક ન હતું કે એને પાંચમ અગિયારસનું ધ્યાન રહે. એટલે એને મહારાજે એમ કહેલું કે આકાશમાં આખો ચંદ્રમાં ઉગે તે દિવસે તારે બ્રહ્મચર્યનું પાલન કરવું. એટલે ચંદ્રમાં જોઈને તેને પ્રતિજ્ઞા યાદ આવી એટલે એના મનમાં વિચાર થયે કે આજે હું વેશ્યાની સાથે કઈ જાતને વ્યવહાર કરી શકીશ નહિ. તેથી મારે કોઈ પણ રીતે અહીંથી ચાલ્યા જવું જોઈએ. એમ વિચાર કરીને નીચે ઉતર્યો ને વેશ્યાને કહ્યું કે મારે જંગલ જવા જવું છું. એટલે બહાર જાઉં છું એમ કહીને ચાલતે થઈ ગયા. એને સોનાની પિટલી યાદ આવી પણ જે વેશ્યાને કહીશ તે મને જવા દેશે નહિ. સેનું જાય તે ભલે જાય પણ મારી પ્રતિજ્ઞા તૂટવી ન જોઈએ એક દિવસ બ્રહ્મચર્ય પાળવા માટે ૫૦૦ તેલા સેનાની એણે પરવા ન કરી. તેના કરતાં પ્રતિજ્ઞાનું એને વધુ મહત્વ લાગ્યું અને હોવું પણ જોઈએ. સંસ્કૃતમાં કહ્યું છે કે “પ્રાન્ત ડ ઉT 7 મંતવ્યં સાક્ષેતં વ્રતમ્” ગુરૂની પાસે જે વ્રત લીધું હોય તેનું પ્રાણ જાય તે પણ દઢતાપૂર્વક પાલન કરવું જોઈએ. પ્રાણ જાય પણ વત નહિ જવું Page #852 -------------------------------------------------------------------------- ________________ ૮૧૧ શારદા સરિતા જોઈએ. પચ્ચખાણ લેવા એ માથા સાટે માલ લેવા બરાબર છે માટે એનું બરાબર પાલન કરવું જોઈએ. કાનડ તે ગમે તે ગયો. કલાક બે કલાક થયા. વેશ્યા તેની રાહ જોવા લાગી પણ કાનડ પાછો આવ્યો નહિ. એણે સોનાની પિટલી સાચવીને મૂકી દીધી. ને બીજે દિવસે સવારમાં રાજા પાસે મોકલી દીધી ને કહેવડાવી દીધું કે આ પિટલી જેની હોય તેને પહોંચાડી દેજે. દેવાનુપ્રિયો! તમને તે એમ થયું હશે કે કાનડ ભલે ચાલ્યા ગયે પણ વેશ્યાએ સેનું રાજાના દરબારમાં કેમ મોકલી દીધું? આજે ભલભલા માણસનું મન પીળું જોઈને શીળું થઈ જાય છે ને વેશ્યાએ તે ખાસ કરીને પૈસાની પૂજારણ હોય છે. પણ આ વેશ્યા હતી છતાં જે કાનડને નિયમ હતા તે વેશ્યાને પણ નિયમ હતું કે મને રોજ એક પુરૂષ ખપે ને એની પાસેથી ૫૦૦ રૂ. લેવા. એક પુરૂષ આવી ગયા પછી બીજે પુરૂષ લાખ રૂપિયા આપે તે પણ એને ખપે નહિ. આવી દઢ નિયમવાળી હતી એટલે કાનડનું સોનું તેને ક્યાંથી ખપે? વેશ્યાએ મોકલાવેલી સોનાની પિટલી રાજાને મળી એટલે ગામમાં રાજાએ દાંડી પીટાવી કે રાજ દરબારમાં એક સોનાની પિટલી આવી છે, જેની હોય તે આવીને લઈ જાય. દાંડી સાંભળી કઠીયારો ત્યાં આવ્યા ને તેની પિટલી માંગી. એને દેખાવ જોઈને રાજાએ કહ્યું કે તું આ સોનાને માલિક હેય તેમ તારી મુખાકૃતિ દેખાતી નથી. કદાચ તારી પોટલી હોય તો તું સાચું બોલી જા કે તું ક્યાંથી લાવ્યો છે ત્યારે કઠિયારે કહે છે સાહેબ! હું કાંઈ ચોરી કરીને નથી લાવ્યા. આ ગામના ફલાણુ શેઠને ત્યાં લાકડાની ભારી વેચવા ગયા હતા તે શેઠે મને આ સેનું આપ્યું છે. તરત રાજાએ શેઠને લાવ્યા ને પૂછ્યું કે તમે આટલું બધું સેનું આ કઠિયારાને કેમ આપ્યું? ત્યારે શેઠે કહ્યું કે એ ચંદનના લાકડા લાવ્યો હતો તેથી મેં તેની કિંમત કરીને આપ્યું છે. કારણ કે મારે એવો નિયમ છે કે અનીતિ કરીને કઈ ચીજ લેવી નહિ. ત્યાર પછી રાજાએ વેશ્યાને બોલાવીને પૂછ્યું કે જેણે તને આ સોનાની પિટલી આપી હતી તે આ પુરૂષ છે? ત્યારે વેશ્યાએ કહ્યું હતું, આ તેજ પુરૂષ છે. ફરીને રાજાએ પૂછ્યું કે આ પોટલી વેશ્યાને આપીને તું ક્યાં ચાલ્યો ગયે હતે? ત્યારે કાનડે કહ્યું હું તેને ઘેર ગયે હતા પણ મારે એ નિયમ છે કે દર પુનમના દિવસે બ્રહ્મચર્ય પાળવું એ યાદ આવતાં જંગલજવાનું બહાનું કાઢીને હું ચાલ્યો ગયે. ત્યારે વેશ્યાએ કહ્યું. મેં એની ખૂબ રાહ જોઈ પણ તે ન આવ્યું ને મારે પણ એ નિયમ છે કે મારે રેજ એક પુરૂષ ખપે ને તે પણ ૫૦૦ રૂા. એની પાસેથી લેવાના. આ તે મેં સાચવવા માટે પિટલી રાખી હતી. એ જાય ત્યારે પાછી આપવાની હતી. બધાની વાત સાંભળીને પૂરી ખાત્રી કરીને રાજાએ કાનડકઠીયારાને સોનાની પિટલી પાછી આપી દીધી. ને તેમની ખૂબ પ્રશંસા કરી કે Page #853 -------------------------------------------------------------------------- ________________ ૮૧૨ શારદા સરિતા તમને ધન્ય છે ને હું પણ ભાગ્યવાન છું કે મારા ગામમાં આવા નીતિવાન અને દઢપ્રતિજ્ઞ માણસ વસે છે. ઘણા સમય પછી ગામમાં કેવલી ભગવંત પધાર્યા. ત્યારે લોકોએ તેમને પૂછયું કે ભગવાન ! અમારા ગામમાં આવા નીતિવાન આત્માઓ વસે છે. જેમાં શેઠે કઠીયારા પાસેથી ચંદનના લાકડા અનિતીથી ન લીધા. વેશ્યાએ પણ રહેજે મળેલું તેનું લીધું નહિ ને કાનડકઠીયારાએ પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરવા માટે સેનાને મોહ છોડી દીધે ને રાજાએ બરાબર ન્યાય કર્યો. તે આપ કહો કે આ બધામાં શ્રેષ્ઠ કે? ત્યારે ભગવંતે કહ્યું કે આ બધામાં કાનડકઠીયારો સર્વશ્રેષ્ઠ ધન્યવાદને પાત્ર છે. બંધુઓ! ખુદ કેવલી ભગવંતે પણ શેઠની પ્રશંસા ન કરી. રાજાની કે વેશ્યાની કેઈની પ્રશંસા ન કરી. ફકત કાનડ કઠીયારાની પ્રશંસા કરી તેનું કારણ તમે સમજ્યા? એણે સંતની પાસે લીધેલી પ્રતિજ્ઞાનું પાલન કર્યું હતું. શેઠ-વેશ્યા અને રાજા એ ત્રણ નીતિવાન હતા, જ્યારે કઠીયારાએ આટલી ગરીબાઈમાં પણ પ્રતિજ્ઞાનું પાલન કર્યું ને ધનને મોહ છોડી દીધે. એટલે તેની પ્રશંસા કરી. આ પ્રશંસા થવાનું મૂળ કારણ શું છે? તેની સેવા. જે કાનડકઠીયારે સંતને માર્ગ બતાવવા ગયે ન હેત તો આવું વ્રત અંગીકાર ન કરત. કેવળી ભગવાન એની પ્રશંસા ન કરત ને આપણે પણ એને યાદ ન કરત. એ કઠીયારાના મનમાં પણ એમ થયું કે મેં સંતને માર્ગ બતાવ્યો, એમની પાસે પ્રતિજ્ઞા લીધી તો થોડા દિવસમાં આટલો બધે લાભ મળે. તે એમના જેવું બની જાઉં તે કેટલે લાભ મળે! આ તે દ્રવ્યસુવર્ણ મળ્યું પણ એમના જે બની જાઉં તે મારે આત્મા સેના જેવા તેજસ્વી બની જાય. લાકડા કાપનારો કાનડકઠીયારો આત્મા ઉપર રહેલા કર્મોને કાપનારે બની ગયે. સત્સંગને કેટલે અજબ મહિમા છે! જમાલિકુમારને વૈરાગ્ય પણ ઉચ્ચ કેટીને છે. એની સાથે પ૦૦ તે પુરૂષ દીક્ષા લેવા નીકળ્યા. પ્રભુના સસરણમાં આવી પ્રભુના દર્શન કરીને તેઓ વેશ પરિવર્તન કરવા માટે ગયા. જમાલિકુમાર સ્વયં એક પછી એક અલંકાર ઉતારી રહ્યા છે ને માતા તેના મેળામાં હંસલક્ષણયુકત શ્રેષ્ઠ વસ્ત્રમાં ઝીલી રહી છે. એ ઝીલતાં ઝીલતાં આંખમાંથી અશ્રુની ધારા વહી રહી છે. બસ, હવે મારે દીકરે ચાલે. હવે મારે એને દીકરા કહીને કદી બેલાવવાને નહિ. એ પણ હવે મને માતા કહેશે નહિ. આજથી અમારો સબંધ છૂટી જાય છે. રડતાં રડતાં પણ માતા શું કહે છે-હે દીકરા! "जाइ सध्धाइ निक्खन्तो, परियाय ठाणमुत्तमं । તમેવ મyપાસેના, શુને મારા સંમ ” દશ. સૂ. અ. ૮, ગાથા ૬૧ Page #854 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૮૧૩ તું જે શ્રદ્ધાથી નીકળે છે તે શ્રદ્ધાપૂર્વક સંયમનું પાલન કરજે. તું જેવી ઉત્કૃષ્ટ ભાવનાથી દીક્ષા ગ્રહણ કરે છે એવી ઉત્કૃષ્ટ ભાવનાથી સંયમનું પાલન કરજે અને એ પુરૂષાર્થ કરજે કે જેથી આ જન્મમાં હું તારા વિયોગથી દુઃખી થઈ રહી છું તેવી રીતે ફરીને બીજી માતાને દુઃખી ન થવું પડે. ટૂંકમાં માતાએ પુત્રને કેવી ગંભીર શિખામણ આપી કે હે દીકરા! તું સંયમ લઈને એવી ઉગ્ર સાધના કર કે જેથી કરીને તારે માતાના ગર્ભમાં આવવું પડે નહિ. ને તું જન્મ-મરણના દુઃખથી મુકત બની જાય. કારણ કે જેની કુખે જન્મ લે છે તેને વિયાગનું દુખ સાલે છે. જન્મ છે ત્યાં મરણ છે. તે હવે જન્મ લે ન પડે તે પછી માતાને રડવાને વખત કયાંથી આવે? જન્મ નથી તે મરણ નથી. કંઈ નથી. માટે તું બીજી માતાને રેવડાવીશ નહિ. આટલું કહ્યા પછી શું કહે છે: “ઘડિયä ગાય! ગર્વ નાયી, ઉરમિયä નથી, સિં જ ચઢેળો માં ” હે પુત્ર! તું સંયમને વિષે પ્રયત્ન કરજે, ને પરાક્રમ કરજે. સંયમ લઈને જરા પણ પ્રમાદ કરીશ નહિ. ખૂબ જાગૃત રહેજે. પરની પંચાતમાં પડીશ નહિ. માન-પ્રશંસામાં તણાઈશ નહિ. બસ, જ્ઞાન-ધ્યાન અને ગુરૂની સેવામાં મસ્ત રહેજે. તારે સંયમ પંથ નિર્કોટક બને. તું જલ્દી જલ્દી નિર્વાણપદને પ્રાપ્ત કર. એવા શુભ આશિષ આપીને માતા ચાલી ગઈ. હવે જમાલિકુમાર વેશપરિવર્તન કરીને પ્રભુની પાસે પહોંચશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. આયાસ સંનિવેશમાં ચંડાળને બચાવ્યા ચરિત્ર ધરણસેને પલ્લીપતિ ભીલ, તેની પત્ની અને તેના ગર્ભમાં રહેલા જીવને અભયદાન આપી મહાન પુણ્ય ઉપાર્જન કર્યું ને ત્યાંથી પિતાના સાર્થમાં ચાલ્યા ગયે. બીજે દિવસે તેને સાથે ત્યાંથી ઉપડયો. માર્ગમાં પડાવ નાખતાં ઘણું દિવસે આયાસ નામના સંનિવેશમાં આવીને તેમણે પડાવ નાંખે છે. ત્યાં શું બનાવ બને છે? કેટલાક રાજપુરૂષ એક ફાટલા તટલા વસ્ત્ર પહેરેલા માણસને પકડીને હેલ નગારા વગાડતા વધસ્થાનક તરફે લઈ જાય છે. તેની આંખમાંથી દડદડ આંસુ પડે છે. મરવું કેઈને ગમતું નથી. કીડીથી માંડીને કુંજર સુધીના દરેક જીવને જીવવું ગમે છે. જીવવાની આશાથી રાજપુરૂષોએ જેને પકડ છે તે માણસ મેટી બૂમ પાડીને બે. હે સાર્થવાહ! તમે સાંભળો. હું મહાશર ગામને નિવાસી મૌર્ય નામને ચંડાળ છું ને કેઈ કામ પ્રસંગે કુશ-સ્થળ તરફ જઈ રહ્યો છું. સાચો ચેર છટકી ગયે છે ને મને નિરપરાધીને આ ઠગાએલા રાજપુરૂષાએ એટલે પકડયો છે તે હે સાર્થવાહ! હું તમારા શરણે છું. તમે મને છોડાવે. મને મરવાનું દુઃખ નથી. પણ વગર ચેરી કયે મારા હાથે ચેરનું કલંક ચઢયું છે તેનું મને અત્યંત દુઃખ થાય છે, તે તમે મને છેડા. આ સાંભળી દયાળુ હદયના ધરણના મનમાં થયું કે નકકી આ માણસ નિy Page #855 -------------------------------------------------------------------------- ________________ ૮૧૪ - શારદા સરિતા લાગે છે. જે ગુનેગાર હોય તે આવું બેલી શકે નહિ. એટલે ધરણે રાજાના માણસોને કહ્યું-ભાઈઓ! તમે થોડીવાર ખમી જાવ. એને મારશે નહિ. એ માણસ નિર્દોષ લાગે છે. હું મહારાજાની પાસે જઈને આવું છું. ધરણે તેને સાથે લઈને મહારાજા પાસે આવ્યો. સર્વ પ્રથમ તેણે રાજાને સવાલાખ રૂપિયાની કિંમતની મેટી માળા ભેટ આપીને ચારને છોડાવવા વિનંતી કરી. રાજા કહે છે ગુન્હેગાર છે. ત્યારે ધરણે બધી વાત રાજાને સમજાવી એટલે રાજાના ગળે વાત ઉતરી ગઈ. તેથી રાજાએ ચંડાળને જીવતે છેડી દેવાની આજ્ઞા કરી તેથી તેને છૂટે કરવામાં આવ્યું. ચંડાળ છૂટે એટલે ધરણના પગમાં પડે ને કહ્યું- મહાનુભાવ! તમે મને છોડાવીને મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. હું તમારા જેટલા ગુણ ગાઉં તેટલા ઓછા છે. ત્યારે ધરણ કહે છે હે ભાઈ! મેં તે કંઈ કર્યું નથી. મારી ફરજ બજાવી છે. એમ કહીને એ ચંડાળ ખૂબ ભૂખે હેવાથી તેને ખાવાનું અપાવી કહ્યુંહે ભદ્ર! તું તારા કામે ચાલ્યા જા. હવે તારી આવી દશા ન થાય કે જેમાં મારી જરૂર પડે. ચંડાળ ધરણના પગમાં પડી તેને વારંવાર ઉપકાર માનતે ત્યાંથી ચાલ્યા ગયે. ધરણે ઘણાં દિવસ આયાસ સંનિવેશમાં રહી ખૂબ વ્યાપાર કર્યો પછી ત્યાંથી આગળ વધે. ત્યાંથી પ્રયાણ કર્યા પછી ધરણ ફરતે ફરતે કેટલાક દિવસે અચલપુરમાં આવ્યો. ત્યાંના રાજા પાસે જઈને સારી રકમ ભેટ આપી એટલે રાજાએ તેનું બહુમાન કરી કયાંથી આવ્યા છે? વિગેરે ક્ષેમકુશળ પૂછયા ને ત્યાં વ્યાપાર કરવાની રજા આપી. એટલે અચલપુરમાં વ્યાપાર શરૂ કર્યોને ખૂબ ધન કમાય. થોડા વખતમાં એને આઠગણે ન થયે. ધનની ગણત્રી કરતાં કરેડ સુધીને આંક પહોંચી ગયે. ધરણ દાન ખૂબ કરે છે એટલે ગામમાં તેની કીર્તિ ખબ વધી ગઈ. હવે એને લાગ્યું કે મારે વધુ કમાઈને શું કામ છે? હવે માર્કદી નગરી જાઉં. એટલે તેણે વધારાને માલ વેચી દીધે. જરૂરિયાત પૂરતે માલ માર્કદીમાં લઈ જવા માટે વહાણમાં ભરાવી દીધું. હવે તે મોટા પરિવાર સાથે ખૂબ આનંદભેર સ્વદેશ જવા માટે નીકળે. હજુ તેને માર્ગમાં કેવી મુશ્કેલીઓ નડશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૯૭ આ વદ ૬ને બુધવાર તા. ૧૭–૧૦–૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ અને બહેને જગતવંદનીય પરમતારક જિનેશ્વર ભગવતેએ તેમની પવિત્ર વાણી દ્વારા માનવને જીવન જીવવાની કળા બતાવી છે. જેના પૂરા સદ્દભાગ્ય હોય તેને વીતરાગવાણી સાંભળ Page #856 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૮૧૫ વાના શુભ અવસર મળે છે. જ્ઞાની કહે છે હે માનવ! તું અધાને ઓળખે છે. પણ તને પેાતાને આળખતા નથી. તમને એમ થશે કે શુ' અમે અમને આળખતા નથી ? ખરેખર આજે ઘણા જીવા એવા છે કે જે પોતે પાતાને ઓળખતા નથી. જો તમને પ્રભુની વાણી ઉપર શ્રદ્ધા હાય, વિશ્વાસ હોય તેા પેાતાને આળખવાના પુરૂષા કરો. અનંતકાળથી આત્માએ પેાતાને આળખવાને પુરૂષાર્થ કર્યો નથી એટલે અનંતકાળથી પેાતાને ભૂલીને પરમાં પડયા છે. હવે સ્વતરફ વળેા તે વિચાર કરે કે આ માનવજન્મ પામીને મારૂં શું કર્તવ્ય છે? જ્યારે સ્વતરનું ભાન થશે ત્યારે તમારા અંતરાત્મા ખેલી ઉઠશે કે ઉડ, ભેા થા, કર્તવ્યની કેડી તારી રાહ જુવે છે. કબ્યના સાદ તને કેમ સંભળાતા નથી ? કર્તવ્યને ખાતર સારા જીવનને સમર્પણ કરી દે. જે વ્યને સમજતા નથી તેની આકૃતિ માનવીની છે, પ્રકૃતિ પશુની છે, ને કૃતિ રાક્ષસની છે. તમારે કર્તવ્યની કેડીએ કદ્દમ ઉઠે!વવા હાય, માનવતાના તેજ પ્રગટાવવા હાય તે! સદ્યાચારની સારભ માણી લે. એ તેા તમે જાણા છે ને કે મહાન પુરૂષ મહાન કયારે બન્યા? શું એમની આકૃતિ આપણાથી જુદી હતી ? એમને હાથને બદલે ચાર હાથ હતા? ના. એમાં તે! કંઈ ફેરફાર ન્હાતા પણ આપણા વર્તનમાં તે એમના વર્તનમાં ફેર છે. એમણે જીવનમાં સંયમની સારણ ફેલાવી તેથી મહાન અન્યા. મહાવીર ભગવાન રાજમહેલમાં વસતા હતા ત્યારે તેમના અંતરમાં કન્યના શ ંખનાદ ગાજી ઉઠયા હતા. માયાના મહેલામાં રહેતા વીરે જોયું જાગી, આવ્યા છું અમર થવાને એકજ લગની લાગી સંયમ તા સ્નેહથી લીધેા, બન્યા એ મહાન વૈરાગી...માયાના સમતાની સડક પર વીરે લેાચન દીધા ઢાળી, ઉપસોના પહાડ તૂટયા તેણે કાળી ચીસ ના પાડી કીધા સંગ્રામ જીવનથી બન્યા એ વીર વીતરાગી....માયાના શું મારૂં જીવન ચાર દ્વિવાલમાં સમાપ્ત થશે ? મેાજશેખ ને ભાગવિલાસ એ મારૂં જીવન છે ? ‘ ના.” મારે મારા કન્યનું પાલન કરવું, કશવવું, સાચા રાહે જવુ ને ખીજા જીવાને સાચા રાહે લઇ જવા એ મારૂ કબ્ધ છે. રાજમહેલના ત્યાગ કરી સયમ લીધેા ને સંયમ લઈને મનમાં એક લગની લાગી કે હવે મારે જન્મ-મરણ કરવા નથી. મારે અમર અનવું છે. આત્માને અમર બનાવવા માટે કેટલા કટો સહન કર્યા ! ક ખપાવવા અનાર્યાં દેશમાં ગયા. ત્યાં કેટલી ભૂખ-તરસ, માન-અપમાન સહન કર્યો. ભરવાડે કાનમાં ખીલા નાંખ્યા, સગમે ઉપસગે આપ્યા, ચડકૈાશીકે પગમાં ડંખ દીધા. આવા ભયંકર ઉપસર્ગાના તેમના માથે પહાડ તૂટી પડયા તે પણ એક કાર સરખા કર્યાં નથી. ગજબ સમતા રાખી છે. તપ કરીને કાયાને હાપિંજર જેવી બનાવી દીધી Page #857 -------------------------------------------------------------------------- ________________ ૮૧૬ શારદા સરિતા ને આત્મસાધનામાં અડગ રહ્યા. ને જીવનસંગ્રામમાં કર્મરૂપી દુશ્મનો સાથે શૂરવીરતાથી યુદ્ધ કરી ઘાતકીકમને ઉડાડી કેવળજ્ઞાન પામ્યા ને અનેક ભવ્ય જીને આત્મકલ્યાણને માર્ગ બતાવ્યો. આપણે જેને અધિકાર ચાલે છે એવા જમાલિકુમાર પ્રભુની વાણી સાંભળી આત્મકલ્યાણના કામી બન્યા. ભગવાનના ચરણે જીવનનાવ મૂકાવવા જેને આત્મા ઝંખી રહ્યો હતે તેમની તે ભાવના આજે પરિપૂર્ણ બને છે. પ્રભુના દર્શન કરી વેશ પરિવર્તન માટે ગયા. ત્યાં એમણે પહેલાં દાગીના ઉતાર્યા. માતાએ ઝીલ્યા અને દુઃખિત દિલે દીકરાને શુભાશીષ આપીને કહ્યું – ફરીને મારા જેવી માતાઓને રોવડાવવી ન પડે એ પુરૂષાર્થ કરી આત્માને અમર પદ પ્રાપ્ત કરાવી દે. સંયમ લઈને જરા પણ પ્રમાદ કરીશ નહિ. આ પ્રમાણે કરીને ભગવંતને વંદન નમસ્કાર કરીને તેના માતા-પિતા જે દિશામાંથી આવ્યા હતા તે દિશામાં ચાલ્યા ગયા. ત્યાર પછી શું બન્યું? "तए णं जमालि खत्तियकुमारे सयमेव पंचमुट्ठियं लोयं करेइ करेइत्ता जेणे व समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता एवं जहा उसहदत्तो तहेव पव्वइओ।" જમાલિકુમારે વેશ પરિવર્તન કરી પિતાની જાતે પંચમુષ્ટિ લેચ કર્યો. લેચ કરીને શ્રમણ ભગવાન મહાવીર પાસે આવ્યા અને જમાલિકુમારે કષભદત્ત બ્રાહ્મણની જેમ પાંચસો પુરૂષોની સાથે દીક્ષા લીધી. આપણે ભગવતી સૂત્રના નવમા શતકને તેત્રીશમાં ઉદ્દેશાને અધિકાર ચાલે છે. આ જમાલિકુમારના અધિકારની પહેલાં ઋષભદત્ત બ્રાહ્મણ અને દેવાનંદ બ્રાહ્મણીને અધિકાર આવે છે. આપણે એ અધિકારથી શરૂઆત કરી હતી તો આ અધિકાર પૂરે ન થાત. માટે પાછળને જમાલિકુમારને અધિકાર લીધું છે. અહીંયા શાસ્ત્રકાર લખે છે કે જેવી રીતે અષભદત્ત બ્રાહ્મણે દીક્ષા લીધી હતી તેવી રીતે જમાલિકુમારે દીક્ષા લીધી. એ ત્રાષભદત્ત બ્રાહ્મણ અને દેવાનંદ બ્રાહ્મણીને કેવી રીતે વૈરાગ્ય આવ્યું હતું તે જાણો છો? ભગવાન મહાવીર સ્વામીને આત્મા દશમા દેવલેકથી ચવીને સર્વપ્રથમ દેવાનંદા બ્રાહ્મણીની કુંખે ઉત્પન્ન થયે હતો. સાડીમ્બાસી રાત ભગવાન એમના ગર્ભમાં રહ્યા હતા. તીર્થકર ભગવંતને આત્મા બ્રાહ્મણને ત્યાં જમે નહિ. એ ક્ષત્રિયને ત્યાં જન્મ. ઈજે એક વખત અવધિજ્ઞાન મૂકીને જોયું તો પ્રભુને ત્રષભદત્ત બ્રાહ્મણને ઘેર દેવાનંદાની કુક્ષીમાં ઉત્પન્ન થયેલા જોયા એટલે હરણગમેલી દેવને આજ્ઞા કરી કે તમે પ્રભુ મહાવીરને આત્મા જે બ્રાહ્મણની કુક્ષીમાં છે તેના ગર્ભનું સાહારણ કરીને ત્રિશલાદેવી ક્ષત્રિયાણીની કુંખે મૂકે ને ત્રિશલાદેવીની કુખે જે પુત્રીપણે ગર્ભ છે તે દેવાનંદાની કુખે મૂકે. એટલે હરણગમેલી દેવે એ પ્રમાણે કર્યું. પૂર્વભવમાં ત્રિશલાદેવી અને દેવાના દેરાણી-જેઠાણી હતા. દેવાનંદાએ Page #858 -------------------------------------------------------------------------- ________________ થંરિદા સરિતા ૮૧૭ ત્રિશલાના રત્નનેા ડખ્ખા ચાર્ચ હતા એટલે આ ભવમાં રત્નના ડખ્ખામાં મહાન તીથાકર પ્રભુ તેના ગર્ભ માં ઉત્પન્ન થયા પણ સાડીબ્યાસી રાત રહીને એ ગર્ભ ચારાઇ ગયા. આ બનાવ બન્યા પછી ભગવાન ત્રિશલા માતાની કુખે જન્મ્યા. ભગવાને દીક્ષા લીધી ને કેવળજ્ઞાન પામ્યા ત્યાં સુધી દેવાનઢાએ ભગવાનના દર્શન કર્યાં ન હતા. એક વખત ભગવાન વિચરતા વિચરતા માહુણુકુંડ નગરમાં પધાર્યા ત્યારે ઋષભદત્ત બ્રાહ્મણુ અને દેવાનના બ્રાહ્મણી પ્રભુના દર્શન કરવા ગયા. જ્યાં સમેસરણમાં પગ મૂકયા. ત્રિલેાકીનાથને નિહાળ્યા ને દર્શન કર્યાં એટલે દેવાનઢા માતાને અપૂર્વ આનન્દ્વ થયા. તે ઠરી ગઇ. અનિમેષ દૃષ્ટિથી પ્રભુ સામે જોઇ રહી ને એવા વાત્સલ્યભાવ ઉછળ્યે કે એના સ્તનમાંથી દૂધની ધાર છૂટી ને ભગવાનના મુખ ઉપર છટાઇ. આ જોઈને ગૌતમાઢિ ગણધરને આશ્ચર્ય થયું ને ખેલ્યા-પ્રભુ ! સેંકડો માતાએ આપના હૃને આવી પણુ આ માતાના મુખ ઉપર અલૌકિક આનંદ છે ને આ દૂધની ધારા આપના મુખ ઉપર છંટાઈ તેનું શું કારણ ? ભગવાન કહે છે હે ગૌતમ! એમાં આશ્ચર્ય પામવા જેવું નથી. એ મારી પૂની માતા છે. ત્યારે બધા સતા કહે છે આપના માતાજી તેા ત્રિશલાદેવી છે. ત્યારે ભગવાન કહે છે સર્વ પ્રથમ હું દેવલેાકમાંથી વીતે એના ગર્ભમાં ઉત્પન્ન થયા હતા. સાડીબ્યાસી રાત હું ત્યાં રહ્યા હતા. પ્રભુના મુખેથી આ શબ્દો સાંભળી દેવાના માતા ખૂબ અફ્સાસ કરવા લાગી કે હું કેવી કમભાગી ! મારી કુખે આવેલા પ્રભુ ચાલ્યા ગયા. ત્યાં ભગવાને તેમને ઉપદેશ આપ્યું. પ્રભુની વાણી સાંભળીને ઋષભદત્ત બ્રાહ્મણુ અને દેવાનના માતા વૈરાગ્ય પામી ગયા ને ત્યાં ને ત્યાં દીક્ષા લીધી. આ ઋષભદત્ત બ્રાહ્મણુ ખૂબ વૈભત્રશાળી હતા. છતાં ઘરબારની વ્યવસ્થા કરવા પણ ન ગયા. કેવા ઉત્કૃષ્ટ વૈરાગ્ય હશે! ઋષભદત્તે જે રીતે દીક્ષા લીધી હતી તે રીતે જમાલિકુમારે ૫૦૦ પુરૂષાની સાથે દીક્ષા લીધી. " णवरं पंचहि पुरिस सहि सध्धिं तहेव जाव सामाइयमाइयाई एक्कारस अंगाइ अहिज्जइ, अहिज्जइत्ता बहूहिं चउत्थ छट्ठट्ठम जाव मासध्ध मासखमर्णोह विचितेहिं तवोकम्मेहि अप्पाणं भावेमाणे विहरs | ', દીક્ષા લઈને જમાત્રિ અણુગાર સામાયિક આદિ અગિયાર અગેને ભણે છે. ભણીને ઘણાં ચડ્થ ભકત, છઠ્ઠું, અર્જુમ, અ માસખમણુ અને માસખમણ આદિ વિચિત્ર તપ કર્મ વડે આત્માને ભાવિત કરતા વિચરે છે. તપશ્ચર્યા કરીને શરીરને સુકકે ભૂકકે કરી નાંખ્યુ ને સંયમમાં આત્મચિંતન, સ્વાધ્યાય-ધ્યાન આઢિમાં રત રહેવા લાગ્યા. આ રીતે જમાલિ અણુગારને સંયમ લીધા ઘણા સમય વ્યતીત થયા પછી એક દિવસ જમાલિ અણુગાર શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસે આવ્યા ને પ્રભુને વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું : Page #859 -------------------------------------------------------------------------- ________________ ૮૧૮ શારદા સરિતા "इच्छामिणं भंते तुहिं अष्भणुण्णाए समाणे पंचहि अणगार હું સäિ વણિયા નવા વિહાર વિરત્તા” 'હે ભગવંત! હે પૂજ્ય! આપની અનુમતિ–આજ્ઞા હોય તો હું (૫૦૦) પાંચ શિષ્યોની સાથે બહાર જનપદમાં વિહાર કરવા ઈચ્છું છું. બંધુઓ ! જમાલિકુમારે દીક્ષા લીધી ત્યારે તેની સાથે ૫૦૦ પુરૂએ દીક્ષા લીધી હતી. તેમને જમલિ અણગારના શિષ્ય તરીકે સ્થાપન કર્યા હતા એટલે અગિયાર અંગનું જ્ઞાન પ્રાપ્ત કરી સંયમમાં સ્થિર થયા બાદ જમાલિ અણગારના મનમાં થયું કે હવે આ ૫૦૦ શિષ્યની સાથે અલગ વિચરૂ. લેકેને ધર્મ પમાડું ને ધર્મને ફેલાવે કરૂં પણ ખરી રીતે જ્યાં ખુદ તીર્થકર ભગવંતનું સાનિધ્ય હોય, તત્વની છણાવટ થતી હોય, જ્ઞાનામૃતના પ્યાલા પીવા મળતા હોય તે છેડીને એકલા વિચરવાની ભાવના જાગી એ મોટું નુકશાન છે. જે અરિહંતના સાનિધ્યમાં રહે એને બેડે પાર થઈ જાય. સદ્દગુરૂના સાનિધ્યમાં શિષ્યની ખૂબ જાગૃતિ રહે છે. જમાલિ અણગારને ભગવાનને છોડીને જવાનું મન થયું. આપણે પણ પ્રભુની વાણી સાંભળી હશે પણ અત્યારે આપણને જેટલી જાગૃતિ છે તેટલી તે સમયે નહિ હોય. એટલે ભવમાં ભટકતા રહી ગયા છીએ. જમાલિ અણગારે કહ્યું– પ્રભુ! આપની આજ્ઞા હોય તે હું ૫૦૦ શિષ્યની સાથે બહાર જનપદમાં વિહાર કરૂં. ભગવાન તો સર્વજ્ઞ હતા. એમનું ભાવિ કેવું છે તે જાણતા હતા. એટલે મૌન રહ્યા. નતે હા કહી, ન તે ના કહી. કારણ કે ભગવાન હા પાડે કે ના પાડે પણ એ તો જવાના હતા. એટલે ભગવાન મૌન રહ્યા. તમારે દીકરે તમને કહે છે બાપુજી! મારે પરદેશ ફરવા માટે જવું છે તે તમારી રાજીખુશીથી આજ્ઞા હશે તે ખુલ્લા દિલથી કહેશે કે દીકરા ! ખુશીથી જા. પણ તમારી જવા દેવાની ઈચ્છા નથી પણ તમને એમ થાય કે દીકરાને ને પાડીશ તે ખોટું લાગશે એટલે કાં ઢીલે જવાબ આપે કાં મૌન રહો. આ સમયે વિનયવાન અને સમયસૂચક દીકરે હોય કે ગુરૂને શિષ્ય કે શિષ્યા હોય તે સમજી જાય કે મારા પિતાજી અથવા ગુરૂ ગુરૂણીની રાજીખુશીથી સંમતિ નથી તેથી પિતે જાય નહિ. અહીં જમાલિ અણગારે આજ્ઞા માંગી પણ પ્રભુ મૌન રહ્યા. હવે ભગવાનના મૌનને જમાલિ અણગાર કે અર્થ કરશે ને તે કેવી સ્થિતિમાં મૂકાઈ જશે તેના ભાવ અવસરે કહેવાશે. “કાદંબરી વનમાં સાર્થને પડાવ ચરિત્ર - ધરણ ચાર મહિનામાં કેડ રૂપિયા કમાયે તેથી તેના મનમાં થયું કે આપણે હવે ઘર ભણી જઇએ. તેથી ચારે બાજુ દાન કરતાં સાર્થવાહ સાથે ઘર તરફ જવા નીકળે. લક્ષ્મીના મનમાં થયું કે હવે ઘરે પહોંચ્યા પહેલાં આનો નાશ કેવી રીતે કરૂં? તેમ વિચાર કરી રહી છે. સાર્થવાહ સાથે ધરણે કાદંબરી વનમાં Page #860 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા આવે છે ને રાત પડી જવાથી ત્યાં રાકાય છે. ત્યાં ચાર લાકોએ સાર્થવાહના માણસાને ખૂબ માર્યા અને લૂંટી લીધા. પછી માણસેાને તથા લૂંટેલા ધનને લઈને ચારો તેમના નાયક પાસે આવે છે ને નાયકને બતાવે છે, તેા નાયક કોણ હતા તે સાંભળે. જેને સિહે માર્યા હતા ને ધરણે તેને બચાવ્યા હતા તે કાળસેન હતા. કાળસેને પકડેલા માણસને જોયા. તેમાં ધરણના અનુચર સંગમ નામના એક માણસ હતા તેને કાળસેને એળખ્યા ને કહ્યુ− સંગમ! તું અહીં ક્યાંથી આવ્યો? અને મને જીવતદાન આપનાર મારા મહાન ઉપકારી ધરણુસેન ક્યાં ગયા? ત્યારે સંગમે કહ્યું આ તેના જ સા છે. આ લૂંટારાએ અમારા ઉપર આક્રમણ કરવાથી બધા છૂટા પડી ગયા છીએ. તે કયાં ગયા તે મને ખબર નથી. આ સાંભળી કાળસેનને ખમ દુઃખ થયું ને તેના માણુસાને કહ્યું–તમે મારા પરમ ઉપકારી ધરણુ શેઠને શેાધી લાવે. તેના માણસેાએ ખૂબ તપાસ કરી પણ ધણુને પત્તો લાગ્યા નહિ. ત્યારે તેણે પ્રતિજ્ઞા કરી કે પાંચ રાત્રી સુધીમાં જો એ ઉપકારી શેઠના મને મેળાપ નહિ થાય તેા હું અગ્નિમાં ખળી મરીશ. ને તેની ગેાત્રદેવી પાસે માનતા કરી કે જો મને ધરણુના મેળાપ થશે તે શ પુરૂષનુ અલિદાન આપીશ. આવી પ્રતિજ્ઞા કરીને ફરી ધરણની શોધમાં નીકળ્યેા. અજ્ઞાની લેાકેા કેવી પ્રતિજ્ઞા કરે છે! ૮૧૯ ધરણુ શિલિવ્ર નિલય પર્વત ઉપર:– સાથે લૂંટાઈ જવાથી આખા સાના માણસા જીવ બચાવવા માટે આમતેમ ભાગી ગયા. ધરણુ અને લક્ષ્મી પણ એક તરફ ભાગ્યા. ચાલતા ચાલતા તેએ શિલિવ્ર નિલય પર્વત ઉપર આવી ચઢયા. અત્યારે ધણુ પાસે વિદ્યાધરે આપેલ ઔષધિવલય સિવાય ખીજી કંઈ સ ંપત્તિ ન હતી. યાં જવું તેની ખબર પડતી નથી. સાંજ પડવા આવી હતી. જે પર્વત ઉપર પહોંચ્યા એ પર્વત ખૂમ ભયાનક હતા. પણ પગપાળા ચાલવાથી ખમ થાકી ગયા હતા. અતિ શ્રમ પડવાને લીધે શરીર પરસેવાથી રેબઝેબ થઇ ગયુ હતુ. હવે ચાલવાની શક્તિ રહી ન હતી. એટલે પાંદડાની પથારી કરી અને પર્યંત ઉપર સૂઇ ગયા. લક્ષ્મીને જોઈને ધરણુના મનમાં થયું કે મારે લીધે આને પણુ કેટલા કષ્ટ સહન કરવા પડે છે. ત્યારે લક્ષ્મી એનાથી જુદા વિચાર કરે છે કે કયારે એ મરી જાય! “ધણુની સજ્જનતા” :– સવાર પડતાં ધરણે એક ઝાડ ઉપર ચઢીને પાણીની ખૂબ તપાસ કરી પણ ક્યાંય પાણી દેખાયું નહિ. કાંઈ વનફળ પણ જોવામાં ન આવ્યા. એટલે તેઓ આગળ ચાલ્યા. ચાલતાં ચાલતાં એક પહેાર દિવસ બાકી રહ્યા ત્યારે ભૂખ અને તરસથી લક્ષ્મીને ચક્કર આવવા લાગ્યા. એક વડના ઝાડ નીચે એ ઢળી પડી બેભાન થઈ ગઈ. ધરણે તેને ખખ પપાળી. સ્હેજ ભાન આવતા ભાંગ્યાતૂટયા શબ્દોમાં ખેલી કે મને ખૂબ તરસ લાગી છે. ધરણુ પાણીની તપાસ કરવા એક ઉંચા વૃક્ષ ઉપર ચઢા ને ચારે તરફ દૃષ્ટિ કરી પણ ક્યાંય જળાશય દેખાયું નહિ. એટલે વૃક્ષ Page #861 -------------------------------------------------------------------------- ________________ ૮૨૦ શારદા સરિતા ઉપરથી નીચે ઉતર્યો ને મનમાં વિચાર કરવા લાગે કે પાણી વિના લક્ષ્મી જીવશે નહિ માટે શું કરવું? આમ વિચાર કરતે કરતો ચાલ્યા જાય છે. એટલામાં તુવરર્કિયા નામની વનસ્પતિ જોઈને તેને યાદ આવ્યું કે આ વનસ્પતિને રસ લેહીમાં ભેળવવામાં આવે તે લેહી સ્વચ્છ પાણી બની જાય. મારી પાસે ઘા રૂઝવવાની ઔષધિ છે તેનાથી ઘા રૂઝવી નાંખીશ એમ વિચાર કરી ધરણે પિતાના હાથની નસ કાપી પડિયામાં લેહી ઝીલીને તેમાં તુવણ્યિા વનસ્પતિને રસ નાંખી સ્વચ્છ પાણી બનાવી લક્ષ્મી પાસે આવ્યા, ને કહ્યું, લે આ પાણી મળી ગયું તું પી લે અને તારી તૃષાને શાંત કર. લક્ષમીએ પાણી પીધું એટલે તેને ચેતના આવી. ડી વાર આરામ લઈને તેઓ ઉત્તર દિશા તરફ ચાલ્યા ને મહાશર નામના ગામમાં આવ્યા. સૂર્યાસ્ત થઈ ગયો હતો એટલે ગામબહાર એક યક્ષના મંદિરમાં સૂઈ ગયા. પહર રાત્રી ગઈ એટલે લક્ષ્મી કહે છે સ્વામીનાથી મને ખૂબ તરસ લાગી છે તેથી ધરણ પાણી લેવા ગયે. પાણી લાવીને લક્ષ્મીને પીવડાવ્યું પછી સુઈ ગયે. કૃતની લક્ષ્મી - દેવાનુપ્રિય! આ સંસાર કેટલે વિષમ છે. ધરણ લક્ષ્મીને માટે કેટલા વાના કરે છે. એને જીવાડવા ખાતર પિતાની નસ કાપીને લેહી કાઢયું. ઔષધિ વડે તેણે ઘા રૂઝાવી દીધું. થાકેલે હોવા છતાં રાત્રે પાણી લાવીને તેને પાયું, છતાં લક્ષ્મી તો સદા તેનું અશુભ ચિંતવે છે કે શું કરું કે ધરણ દુઃખી થાય! ધરણ નિદ્રાધીન થઈ ગયું છે પણ લક્ષ્મીને ઉંઘ આવતી નથી. તે જાગતી પડી હતી. ચારે તરફ અંધકાર હતો. આ સમયે એક બિહામણુ આકૃતિવાળે પુરૂષ માથે પિટલું લઈને ત્યાં આવ્યા અંધકારને લઈને એ મંદિરના ખૂણામાં સંતાવા ધીમે ધીમે ચાલ્યા જતો હતો. તે લક્ષ્મીના પગ સાથે અથડાય. લક્ષમી તે જાગતી હતી એટલે તે પુરૂષને સ્પર્શ થતાં બેઠી થઈને પેલા માણસની પાછળ પાછળ ગઈ ને જ્યાં યક્ષની મૂર્તિ હતી ત્યાં આવ્યા. એ મૂર્તિ પાસે ધીમે દીપક બળતું હતું. તેના પ્રકાશમાં પેલા માણસે લક્ષ્મીને જોઈ. તેનું રૂપ જોઈને તેના ઉપર મોહિત થઈ ગયે ને પિતાના માથે રહેલી પિટલી નીચે મૂકીને પૂછયું હે સુંદરી! તું કેણ છે? ને આવી અંધારી રાત્રે અહીં મારી પાછળ શા માટે આવી છું. ત્યારે લક્ષમી કહે છે હું એક પ્રેમી પુરૂષને શોધનારી અને શુદ્ધ પ્રેમને સંપાદન કરનારી સ્ત્રી છું, પણ તમે કોણ છે તે મને કહે. ત્યારે તે પુરૂષે કહ્યું–હે સુંદરી! હું ચેર છું. મારું નામ ચંડરૂદ્ર છે, ને આ ગામમાં ચેરીના ધંધા કરું છું. અત્યારે હું રાજમહેલમાં ચોરી કરીને આવ્યો છું. આ વાતની ખબર પડી ગઈ છે એટલે રાજાના સિપાઈઓ મને પકડવા આવી રહ્યા છે તેથી હું અંધારામાં સંતાઈ જવા માટે મંદિરમાં આવ્યું છે. હમણું રાજાના સિપાઈઓ આવી પહોંચશે. અને તેને ભય છે. તે તું મને Page #862 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિત. ૮૨૧ કાઇ પણ રીતે ખચાવ તે હું તને મારી સ્ત્રી બનાવીશ, પણ તુ કાણુ છે ને અહીં કેમ આવી છે? તે મને કહે, એટલે લક્ષ્મીએ તેના સદ્ વૃતાંત ચારને કહ્યા. પેાતે અહીં કેવી રીતે આવી ને માર્ગમાં શું શું અન્ય, એને ખચાવવા એના પતિએ કેટલા વાના કર્યા એ બધી વાત લક્ષ્મીએ કહી. આ સાંભળી ચારને આશ્ચર્ય થયું ને લક્ષ્મીની દુષ્ટતા ઉપર તિરસ્કાર છૂટયા. પણ અત્યારે તેને રાજાના માણસાના ભય છે એટલે ખચવાની આશાથી તેના પ્રત્યે ખુખ પ્રેમ અતાબ્યા ને પ્રસન્ન થઈને કહ્યુ --મારા સદ્ભાગ્યે મને તારા મેળાપ થયા છે. તારા મળવાથી મને ખખ આનંદ થયેા છે પણુ રાજાના માણસા મને પકડવા મારી પાછળ દોડયા છે તેની મને ખૂબ ચિંતા છે. જો એ ચિંતામાંથી મુકત થાઉં તે મને શાંતિ વળે. ચડરૂદ્રની વાત સાંભળી લક્ષ્મી કહે છે તમે એની ચિંતા ન કરો. હું કહું તેમ કરો એટલે તમે ને હુ છૂટા થઈ જઈશું. તમે જે રાજદરબારમાંથી ચારી કરીને ધનનું પાટલું લાવ્યા છે તે મારા પતિ સૂઇ ગયા છે તેના માથે મૂકી દો. તમે ને હું અહીંથી ચાલ્યા જઇએ. એટલે શજાના માણસે તેની પાસે આ ચારીનેા માલ જોઇને તેને પકડશે ને તેને ભારે શિક્ષા કરશે જેથી મને પણ શાંતિ વળશે. ધણુ મુશ્કેલીમાં :-દેવાનુપ્રિયા ! સંસારમાં કેવા સ્વાર્થ છે! લક્ષ્મીની વાત સાંભળી થે।ડીવાર પહેલાં તે લક્ષ્મીના ઉપર તેને તિરસ્કાર છૂટયા હતા. પણ પેાતાના બચાવ માટે એ લક્ષ્મીના કહેવાથી ધરણુ ઉપર ચારીનેા આરેાપ મૂકવા તૈયાર થયા. લક્ષ્મીનુ કહેવુ તેને ચેાગ્ય લાગ્યું. એટલે ચારીના માલનું પોટલું ભરનિદ્રામાં સૂતેલા ધરણુના આશિકા પાસે મૂકી દીધું ને પેતે લક્ષ્મીને લઇ ભાગી જવા તૈયાર થયા. એટલામાં રાજાના માણસે ત્યાં આવી પહોંચ્યા. એટલે ચડદ્રે લક્ષ્મીને કહ્યું. આ તે અહુ ખાટું થયું. રાજાના માણસા મને આળખી જશે ને પકડી લેશે, કારણ કે હું... અહીંના પ્રખ્યાત ચાર છું. પણ મારી પાસે એક ગુટીકા છે. તે પાણી સાથે ઘસીને ચાપડવાથી કેાઈ જોઈ શકતુ નથી. એટલે લક્ષ્મીએ તેને પાણી લાવી આપ્યું ને પાણીમાં ગુટીકા ઘસી નેત્રમાં અંજન આંજી ચદ્ર ને લક્ષ્મી અને અદ્રશ્ય થઇ ગયા. આ તરફ રાજાના માણસેા ધરણુના એશીકા પાસે પાટવુ જોઇને તેની પાસે આવ્યા. પેાટલુ' છેડીને જોયુ. તા રાજમંડારના માલ હતા એટલે તરત તેને જગાડયા ને આંધીને રાજા પાસે લઇ ગયા અને રાજાને કહ્યું-મહારાજા ! અમે ચારને પકડી લાવ્યા છીએ. ત્યારે શાએ આજ્ઞા કરી કે તમે એને ચડાળાને સોંપી દે ને કહા કે તરત એના વધ કરી નાંખે. તરત સુભટાએ ચંડાળાને ખેલાવીને કહ્યું કે આજે કાના વારા છે ? ત્યારે કહે છે આજે મૌરિકના વારે છે. એટલે ધણના વધ કરવા મૌષ્ઠિ ચંડાળને સાંપીને તેઓ ચાલ્યા ગયા. બધાને દેખતા મૌશિક ધરણને લઇને વધસ્થાન તરફ ગયા. પણ એ Page #863 -------------------------------------------------------------------------- ________________ ૮૨૨ શારદા સરિતા તે ધરણને તરત ઓળખી ગયો. થોડા વખત પહેલાં મને જીવતદાન અપાવનારની આ દશા ? એકાંત સ્થાનમાં લઈ જઈને મૌરિકે ધરણને પકડાવાનું કારણ પૂછયું. ધરણે સત્ય હકીકત કહી એટલે મરિકે કહ્યું- મહાનુભાવ ! તમે મને ઓળખે છે? હું મેરિક ચંડાળ છું. થોડા સમય પહેલા શાના માણસો મને મારવા લઈ જતા હતા તે વખતે રાજાને મૂલ્યવાન મોતીની ભેટ આપીને મને છોડાવ્યા હતા. હું તમારે રાણું છું. હું તમને મારી શકશે નહિ. તમે અહીંથી ચાલ્યા જાઓ. ત્યારે ધરણું કહે છે. ભાઈ! તું રાજાની આજ્ઞા પ્રમાણે મારે વધ કરી નાખ. રાજા જાણશે તે તને મારી નાખશે. ત્યારે મૈરિક કહે છે મારું જે થવું હોય તે થાય પણ મારા પરમ ઉપકારીને હું નહિ મારું માટે તમે સત્વરે અહીંથી ચાલ્યા જાવ. જો તમે નહિ જાઓ તો હું મારી જાતે મારા આત્માની ઘાત કરીશ. આ પ્રમાણે મૌરિકના કહેવાથી ધરણ તેને ઉપકાર માનતે ત્યાંથી ચાલ્યો ગયો. ધરણું પોતે આ સ્થિતિમાં મૂકાઈ ગયા છે છતાં મનમાં વિચાર કરવા લાગ્યા કે લક્ષ્મીનું શું થયું હશે? કઈ દુષ્ટ ઉપાડી ગયા હશે? કઈ જંગલી પશુને ભેગ બની હશે કે કઈ ચોર-લૂંટારાએ લૂંટી લીધી હશે? આ પ્રમાણે ચિંતા કરતે હરણ નદીના કિનારા તરફ ચાલ્યા ગયે. હવે આ તરફ લક્ષ્મીનું શું બન્યું ? ધરણને પકડીને સિપાઈઓ લઈ ગયા એ જોઈને લક્ષ્મી ખુશ થઈ. હાશ ! હવે એને રાજા મરાવી નાંખશે એમ આનંદ પામી. ધરણને લઈ ગયા પછી ચંડરૂદ્ર લક્ષ્મીને લઈને નદી કિનારે ગયો. ત્યાં એના મનમાં વિચાર થયે કે જે દુષ્ટ સ્ત્રીએ એના આવા પવિત્ર પતિને પણ કે દગો કર્યો ને મારી સાથે આવી. આ સ્ત્રી ખરેખર દુષ્ટ છે. જેણે પિતાના પતિને આ રીતે સંકટમાં નાંખે તો કોને ખબર કે મારી આવી દશા નહિ કરાવે ! તેમ વિચાર કરીને ચંડરૂદ્ર ચેરે લક્ષ્મી પાસે દાગીના આદિ જે કંઈ હતું તે લુટી લઈને તેને એકલી નદી કિનારે મૂકીને ભાગી ગયો. છતાં તે વિચારે છે કે મારા પતિને નાશ થયો તે સારું થયું. હવે હું બીજા કોઈ પુરૂષને શેધી નાંખીશ, ને તેની સાથે પ્રેમથી રહીશ. એમ વિચાર કરતી નદી કિનારા ઉપર આમતેમ ફરવા લાગી. હવે ધરણસેન પણ આ નદી કિનારે ફરે છે. હવે બંને ભેગા થશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૯૮ આ વદ ૮ ને ગુરૂવાર તા. ૧૮-૧૦-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ અને બહેનો!. અનંતજ્ઞાની મહાન પુરૂએ શાસ્ત્રમાં મુખ્યત્વે રાગ અને પરિગ્રહને ત્યાગ અને વૈરાગ્યભરી વાતનું વર્ણન કર્યું છે. જમાલિકુમાર એક વખત વાણી સાંભળીને Page #864 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૮૨૩ વૈરાગ્ય પામી ગયા ને પાંચસે પુરૂષની સાથે તેમણે દીક્ષા લીધી. એમને એક વાત સમજાઈ ગઈ કે સંસાર એ સમસ્ત દુઃખને ભંડાર છે. ધન–સગાસ્નેહીઓ-શરીર અને સત્તાનો મેહ સંસારમાં ફસાવનાર છે. સંસારની અસારતા સમજાય તેને સંસારની ભયંકર જકડામણમાંથી છૂટવાનું અવશ્ય મન થાય છે. સંસારના ભૌતિક સુખમાં અટવાયેલા અને મેહની વિટંબણામાં ફસાયેલા જીવોને વિષય-તૃષ્ણ સતાવે છે ને ધનનો લાભ મૂંઝવે છે. તૃષ્ણાના પૂરમાં તણાત ને લેભના ખાડામાં ડૂબતે માનવી પોતાના સુખને માટે હિંસા કરે છે, અસત્ય બોલે છે, ચેરી કરે છે, ચારિત્ર ચૂકી જાય છે ને પરિગ્રહમાં આસકત બને છે. એના ઉપર એટલી મમતા કરે છે, કે બસ, આ બધું મારૂં છે. હવે એને કેમ વધારૂં! એવી રીતે તૃષ્ણ કર્યું જાય છે. જેમ મળે તેમ તૃષ્ણા વધે છે. ઉત્તરાધ્યયન સૂત્રના આઠમાં અધ્યયનમાં કહ્યું છે કે – जहा लाहो तहा लोहो, लाहा लोहो पवड्ढइ । दो मास कयं कज्जं कोडीए विन निट्ठियं । ઉત્ત. સૂ. અ. ૮ ગાથા ૧૭ તૃષ્ણ માણસને પિતાને દાસ બનાવી દે છે. એટલે જેમ જેમ લાભ મળતું જાય છે તેમ તેમ માનવીનો લેભ વધતું જાય છે. લાભથી લેભની વૃદ્ધિ થાય છે, અને બે માસા શેનાથી થવાનું કાર્ય કેડ સેનામહોરથી પણ થતું નથી. કપિલકુમાર બે માસા સેનું લેવા માટે ગયા હતા. પણ વધતાં વધતાં એવા તૃષ્ણના દાસ થઈ ગયા કે જાણે હું કેટલું બધું માંગી લઉં! જે મનુષ્ય તૃષ્ણને દાસ બને છે તે પોતાના જીવનનું પતન કરે છે ને હૃદયમાં અસંતોષની અગ્નિ ભભૂકી ઉઠે છે. જેમાં અંતરને આનંદ–સંતોષ-શાંતિ આદિ સમસ્ત સદ્દગુણે બળીને ખાખ થઈ જાય છે, પણ ભાન ભૂલેલા માનવીને ખબર નથી કે મને આટલું મળવા છતાં સંતોષ થતું નથી, તો આ બધું શું મારી સાથે આવશે? આ ઉત્તમ માનવજન્મ પામીને મારું કર્તવ્ય શું છે? કયારે પણ તૃષ્ણાને ખાડે પૂરાવાને નથી. કપિલ નામને બ્રાહ્મણ ખૂબ ગરીબ હતું. તેને ખબર પડી કે શ્રાવસ્તી નગરીના રાજા સવારમાં જે બ્રાહ્મણ પહેલે આશીર્વાદ આપવા જાય તેને બે માસા સેનું આપે છે. તેથી તે બે દિવસ વહેલો ગયે પણ તેની આગળ આશીર્વાદ આપનાર પહોંચી ગયા હતા, તેથી ત્રીજે દિવસે મધરાતે તે પહોંચી ગયે ને મહેલના દરવાજા શોધવા લાગે. તેથી પહેરેગીરે ચેર માનીને પકડે અને કેદમાં પૂરી દીધા. બીજે દિવસે સવારમાં રાજાની પાસે હાજર કર્યો. એની આકૃતિ જોઈને રાજાના મનમાં થયું કે આ ચાર જે દેખાતો નથી એટલે રાજાએ તેને પૂછ્યું – ભાઈ! તું સાચું બેલી જા. રાજમહેલમાં ચેરી કરવા આવ્યું હતું? Page #865 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા કપિલ કહે મહારાજા! હું ચોરી કરવા આવ્યું નથી. ત્યારે રાજાએ કહ્યું ને તું ચોરી કરવા નથી આવ્યું તે અડધી રાત્રે રાજમહેલ પાસે શા માટે આવ્યો હતો? ત્યારે કપિલે કહ્યું મહારાજા! હું એક ગરીબ બ્રાહ્મણ છું. આપ દરરોજ પ્રભાતમાં બે માસા સેનાનું દાન આપે છે તે લેવા માટે બે દિવસથી પ્રયત્ન કરું છું પણ મેડે પડું છું. આજે તે નિર્ણય કર્યો હતો કે મારાથી પહેલાં કઈ બ્રાહ્મણ ન પહોંચી જાય તે ઉદ્દેશથી વહેલો ઉઠીને અહીં આવ્યા. સોનું મેળવવાની ધૂનમાં મને સમયનો ખ્યાલ ન રહ્યો અને એકદમ જરદી મહેલ તરફ આવ્યો, ને ક્યાંથી મહેલમાં પ્રવેશ કરાય તે હું જેતે હતે. ત્યાં આપના પહેરેગીરોએ મને ચાર માનીને પકડે. કપિલે સત્ય વાત પ્રગટ કરી દીધી. કપિલની વાત ઉપર રાજાને વિશ્વાસ બેઠે. તેની સત્ય વાત સાંભળીને રાજાએ કહ્યું હે બ્રાહ્મણ! તું સત્યવાદી છે, શ્રેષ્ઠ છે. હું તારા ઉપર પ્રસન્ન થયે છું. બેલ, તારે શું જોઈએ છે? તું જે કહે તે આપું. તું કલાક વિચાર કરીને તારે જે જોઈએ તે માંગી લે. આ સાંભળી કપિલ ખુશ થય ને બગીચામાં બેસીને વિચાર કરવા લાગ્યું કે બે માસા સોનું કેટલા દિવસ ચાલે? ઓછામાં ઓછું ૨૦૦ માસા સોનું માંગી લઉં તો આનંદથી રહી શકું. સુંદર મકાન બંધાવું, ખાઈ-પીને આનંદ કરું પણ બસો માસા તે મકાન બંધાવવામાં ખલાસ થઈ જશે. એના કરતાં બે હજાર માસા સોનું માંગી લઉં તે સારૂં મકાન બને, ઘેર મેટરગાડી વસાવું અને સારે એ વ્યાપાર કરૂં તે લાખની આવક થઈ જાય. વળી પાછો વિચાર આવ્યું કે પૈસા કમાવા ખૂબ મહેનત કરવી પડશે, તડકામાં દેડધામ કરવી પડશે એના કરતા એક ગામ માંગી લઉં તો એની આવકમાં બેઠે બેઠે નિરાંતે ખાઈશ ત્યાં વિચાર છે કે રાજા કદાચ મારા ઉપર કોપાયમાન થશે તે ગામ પાછું લઈ લેશે. એના કરતાં અડધું રાજ્ય માંગી લઉં.નાના અડધા રાજ્યથી શું થશે? અડધું રાજ્ય મને મળે તે પણ રાજા મારા ઉપર સત્તા ચલાવે. બંધુઓ ! તૃષ્ણા કેવી ભયંકર નાગણી જેવી છે. એક ઈચ્છા પૂરી ન થાય ત્યાં બીજી ઈચ્છા તૈયાર થઈ જાય છે. સમુદ્રના તરંગોની જેમ કપિલના હૃદયમાં તૃષ્ણાના મેજા ઉછળવા લાગ્યા કે અડધા રાજ્યને સ્વામી તો બની જાઉં પણ કદાચ રાજા મારા ઉપર કે પાયમાન થઈ જાય તે મારા ઉપર આક્રમણ કરે. રાજાને યુદ્ધ કરતાં આવડે ને મને તે યુદ્ધ કરતાં આવડે નહિ. હું તો ઘડીકમાં હારી જાઉં ને હવે તે ગરીબ બની જાઉં તેના કરતાં તે આખું રાજ્ય માંગી લઉં ને રાજાને મારા જેવો બનાવી દઉં. આ વિચાર કરીને કપિલ બગીચામાંથી ઉભે થઈ રાજા પાસે આવવા તૈયાર થયે. માનવીના મનના તરંગે ક્યાં સુધી પહોંચી જાય છે. આ માંગી લઉં, તે માંગી લઉં. જે રાજાએ પ્રસન્ન થઈને તેની પાસે માંગવાનું કહ્યું ત્યારે એનું રાજ્ય ઝૂંટવી લેવા તૈયાર થશે. બે માસા સેનું મેળવવાની નાનકડી ઈચ્છામાંથી આખું રાજ્ય લેવાની Page #866 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૮૨૫ ઈચ્છા જન્મી. આખું રાજ્ય લેવાની ઈચ્છાથી રાજા પાસે જાય છે ત્યાં મનમાં વિચાર થયે કે ધિકકાર છે મને? હું કે દુષ્ટ છું! જે ઉદાર રાજાએ મારા ઉપર કૃપા કરી મને ઈચ્છા પ્રમાણે ધન માગવાનું કહ્યું, એ મારી ગરીબાઈ ટાળવા ઈચ્છે છે ત્યારે હું એનું આખું રાજ્ય લઈને તેમને ભિખારી બનાવવા ઈચ્છું છું. ધિક્કાર છે આ તૃષ્ણારૂપી રાક્ષસીને ! જેણે મારો વિવેક નષ્ટ કરી દીધે. મોં માંગ્યું સેનું મળવાથી કે આખું રાજ્ય મળવાથી પણ મારો આત્મા તૃપ્ત થશે ? મારા આત્માને શું લાભ મળશે? બે માસા સોનું લેવા આવ્યો તે ચોરની જેમ પકડાઈ ગયે તો આખું રાજ્ય માંગી લઉં તે ભવિષ્યમાં મારી કેવી દશા થાય? ખરેખર! હું મૂર્ખ છું. ધીમે ધીમે ક તૃષ્ણાના ઉંડા ખાડા તરફ દેટ લગાવી રહ્યો હતે. સારું થયું કે મને આ વિચાર આવ્યો, નહિતર હું તૃષ્ણના ઉંડા ખાડામાં પડી જાત. તે અનંતકાળ સુધી સંસારચક્રમાં ભમવું પડત અને આવી ગરીબાઈ વારંવાર વેઠવી પડત. આ ઉત્તમ માનવજન્મ પામીને મારે આત્મકલ્યાણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, તેના બદલે મેં આ શું કર્યું? આ રીતે પાપને પશ્ચાતાપ કરતાં કરતાં ઉચ્ચ ભાવનાને વેગ વધતાં આઠમે ગુણસ્થાનકે જઈને ક્ષેપક શ્રેણી માંડી બારમે જઈને મેહને ક્ષય કરી કેવળજ્ઞાન પામી ગયા. હવે કપિલ બ્રાહ્મણ કપિલમુનિ બનીને રાજસભામાં પહોંચી ગયા. એને જોઈને રાજા આશ્ચર્ય પામીને બેલ્યા- અરે કપિલ! મેં તને ઈચ્છા મુજબ દાન માંગવાનું કહ્યું ને તે આ શું કર્યું? આ કયે વેશ પહેરી લીધે? બેલે, તમારે શું જોઈએ છે? ત્યારે કપિલ મુનિએ કહ્યું મહારાજા! મારે હવે કંઈ જોઈતું નથી. મારે જે જોઈતું હતું તે મને મળી ગયું છે. રાજાએ એને કંઈક માંગવા ખૂબ સમજાવ્યા ત્યારે કપિલ કેવળીએ રાજાને ઉપદેશ આપ્યો. अधुवे असासयम्मि, संसारम्मिदुक्ख पउराए। ઉત્ત. સૂ. અ. ૮, ગાથા ૧ હે રાજન! આ સંસાર, અધવ, અશાશ્વત અને દુઃખથી ભરપુર છે. આપણું જીવન ક્ષણિક અને અનિત્ય છે. આ રીતે રાજાને કેવળીએ ઉપદેશ આપ્યો. રાજા પણ ક્ષણભર વિચાર કરતા થઈ ગયા કે આ શું? આવ્યો હતો દ્રવ્યોનું લેવા ને ચાલ્યા ભાવોનું લઈને. એનું મન કેટલું તૃષ્ણાવંત બની ગયું હતું એની રાજાને ખબર ન હતી. તૃષ્ણા ત્યાગી તે રાજા એના ચરણમાં નમી પડ્યા. કપિલ તૃષ્ણને બદલે તૃપ્તિમાં આવી ગયા ને અખંડ આત્માનંદ પ્રાપ્ત કર્યો. બંધુઓ! તમે પણ તૃષ્ણને ત્યાગ કરી આત્માનંદને પ્રાપ્ત કરો. એ તૃષ્ણ તમે જેટલી વધારશે તેટલી વધશે. એને અંત આવવાનો નથી. સંત કબીરે એક દેહામાં કહ્યું છે કે Page #867 -------------------------------------------------------------------------- ________________ ૮૨૬ મન મારા ગયા મરી, મર્ મરી ગયા શરીર, આશા તૃષ્ણા ના મરી, કહ ગયે દાસ કશ્મીર. સારદા સરિતા મન મરી જાય છે, શરીર મરે છે પણ આશા અને તૃષ્ણા મરતી નથી. એ તૃષ્ણા જીવને ભવેાભવમાં ડેશન કરે છે ને ભવાટવીમાં ભ્રમણ કરાવે છે. ખીજા ભવમાં તેા ભમવુ પડશે પણ અહીં પ્રત્યક્ષ કયાં નથી જોતા ! માણસને વધુ કમાવાની તૃષ્ણા જાગે છે તેા એ દેશ છેડીને પરદેશ જાય છે. અધુએ ! હું... તમને પૂછું છું કે તમે અસ્થિર અને અનિત્ય ધનને માટે દેશવિદેશમાં ફર્યા છે. ધનની લાચ અને લેભમાં ભૂખ તરસ આદિ અનેક કષ્ટો વેઠ છે. અન્યાય, અનીતિ, દગા-પ્રપંચ આદ્ધિ અનેક પ્રકારના પાપકર્મનું આચરણ કરે છે પણ એમાંથી એક રાતી પાઇ પણ તમારી સાથે આવશે? તમે સાથે લઈ જઇ શકશે? તમારા આપાઠા કાઇ સાથે લઈ ગયા છે? ના'. તે શા માટે દિન-પ્રતિદિન વધતી જતી તૃષ્ણાને પૂરી કરવામાં અમુલ્ય જીવનને વેડફી નાંખા છે!! શું તમે નથી જાણતા કે ગમે તેટલું ધન મળે તે પણ તૃષ્ણાની આગ કદી ખૂંઝાવાની નથી. આ જન્મ તે શું પણ અનત જન્મા સુધી પ્રયત્ન કરતા રહેશે। તે પણ તૃષ્ણાના ખાડે! કદી પૂરાવાને નથી. કપિલ બ્રાહ્મણુને ઇચ્છા વધી ગઇ પણ તરત આત્મ સ્વરૂપનું ભાન થતાં ઇચ્છાએ રેકી દીધી ને કેવળજ્ઞાન પામી ગયા. આવું તે વિરલ વ્યકિતએ કરી શકે છે. માટે તૃષ્ણાની આગમાંથી ખચવા ખૂબ પ્રયત્નશીલ રહેા. જમાલિકુમારે મેાહ-માયા અને તૃષ્ણાને ત્યાગ કરી સંયમ લીધે, ખૂબ જ્ઞાન મેળવ્યું. તે ઇન્દ્રિએ નું દમન કરવા તપ કરવા લાગ્યા. ત્યાર પછી તેમને એમ થયું કે હું મારા ૫૦૦ શિષ્યા સહિત જુદા વિચરૂં. એટલે પ્રભુને વંદન કરીને કહે છે હે ભગવંત! આપની આજ્ઞા હાય તા હુ" બહાર જનપદ્મમાં વિહાર કરૂ. 'तए णं समणे भगवं महावीरे जमालि अणगारस्स एथमठ्ठे णो आढाइ णो परिजाणाइ તુસિળીણ નિષ્ઠક્ । ’ત્યારે શ્રમણ ભગવાન મહાવીરે જમાલિ અણુગારની આ વાતને આદર ન કર્યા, સ્વીકાર ન કર્યાં પરંતુ મૌન રહ્યા. વિનયવંત શિષ્યને ગુરૂને છેડીને અલગ વિચરવાનું બિલકુલ મન ન થાય. ગુરૂ આજ્ઞા કરે ને જવુ પડે તે જુદી વાત છે. જમાલિ અણુગારને મન થયું એ એની પડતીના નિશાન છે. ભગવાનની પાસે આજ્ઞા માંગી પણુ ભગવાને તેની વાતના આદર ન કર્યાં. તેની વાત સારી ન જાણી તેથી મૌન રહ્યા. હવે જમાલિકુમાર શું કહેશે તે શું કરશે તેના ભાવ અવસરે કહેવાશે. “ ધણુ અને લક્ષ્મીનું મિલન ” ચરિત્ર :– ધરણ મનમાં ચિંતા કરે છે કે મારી પત્નીનુ શુ થયુ હશે ? જ ંગલી પશુઓના શિકાર મની ગઇ હશે કે કોઇ ઉઠાવી ગયું હશે એ રીતે ચિંતા કરતા Page #868 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૮૨૭ એટલામાં ફરે છે ત્યાં લક્ષ્મી નદીના કિનારે ફરતી ફરતી ધરણુ હતા ત્યાં આવી. એટલે ધરણની નજર એકાએક તેના ઉપર પડી. પવિત્ર હૃદયના ધરણ પેાતાની પત્નીને જોઇને ખુશ થયા ને પૂછ્યું– હે પ્રિયા ! તું અહીં કયાંથી? એમ કહીને પ્રેમથી તેને ભેટી પડયા. દુષ્ટ હૃદયની લક્ષ્મી ધરણને જોઈને નાખુશ થઇ, પણ ઉપરથી પ્રેમ બતાવતી એક્દમ રડવા લાગી. આવી સ્ત્રીઓને માયાકપટ કરતાં બહુ આવડે. જાણે ધરણ પ્રત્યે કેટલેા પ્રેમ છે! એવું બતાવવા લાગી. ત્યારે ધરણ કહે છે પ્રિયા! તુ શા માટે રડે છે? હું તારી ચિંતા કરતા હતા એટલામાં તું મને મળી ગઈ એટલે મને ખૂબ આનંદ થયા, પણ તું અહીં કેવી રીતે આવી તે મને કહે. ત્યારે કપટભરેલી લક્ષ્મી રડતી રડતી કહે છે.“નાથ લૂંટ લી ચૌરેાને, મેં બહુત કઠીન સે આઇ, મેરી ભી તે! દશા બની યહી, પરદુ:ખ ઇતના નાહી જિતના થા તેરે વિયેગકા, અબ મિલ ખુશિયા છાઇ હા....પોતા સ્વામીનાથ! યક્ષના મંદિરમાં આપણે અને સૂતા હતા. તે વખતે હું લઘુશંકા ટાળવા માટે બહાર ગઈ ત્યારે મને કોઇ ચાર ઉપાડી ગયા ને આ નદી કિનારે લાવીને મને લૂંટી લીધી ને અહીંથી ઘેાડે દૂર મને મૂકીને ચાલ્યેા ગયે હું આપને શેાધતી શેાધતી અહીં આવી ને મારા પુણ્યાયે મને આપના મેળાપ થઈ ગયા. ધરણે પણ પાતે ચાર તરીકે પકડાયા ને કેવી રીતે છૂટયા વિગેરે વાત કરીને કહ્યું. મને ભલે કષ્ટ પડયુ પણ તારા વિયોગનું દુઃખ મારા માટે અસહ્ય હતુ. તુ મળી ગઇ એટલે મારૂં બધું દુઃખ ચાલ્યું ગયું. અને પ્રેમથી મળ્યા ને આગળ ચાલ્યા. બલિદાન માટે ધરણને પકડી લાવ્યાઃ- ધરણુ અને લક્ષ્મી અને નદીના કિનારે કિનારે આગળ ચાલવા લાગ્યા. ચાલતાં ચાલતાં દંતપુર નામનું ગામ આવ્યું. તે નગરમાં સ્કંદદેવ નામે ધરણના મામા રહેતા હતા. એટલે એ ગામ તેનું જાણીતું હતું. તેથી ધરણે વિચાર કર્યા કે આ નગરમાં જઇને મામાને ઘેર લક્ષ્મીને મુકી દઉં' ને પછી હું એકલા ધન કમાવા જાઉં તે મને ચિંતા નહિ એમ વિચાર કરીને તે ઢંતપુર તરફ્ ચાલ્યું. આ તરફ્ ભીલેાના રાજા કાળસેને તેની કુળદેવીને દશ પુરૂષનુ મિલઢાન આપવાની માનતા માની હતી. તેણે દેવીને અલિદાન આપવા ચેાગ્ય પુરૂષાની શેાધમાં પેાતાના સુભટને માકલ્યા હતા. તેઓ ધરણુ અને લક્ષ્મી જતાં હતા તે રસ્તે આવ્યા અને તેમણે તે દ ંપતીને પકડી લીધા. તેઓ તેમને પકડી કાળસેનની પાસે લાવ્યા. ત્યાર પછી તે ખ ંનેને તેની કુળદેવી (કાત્યાયની દેવીનું નામ છે) ના મંદિરે લઇ ગયા. તે વખતે કુરંગ નામના એક ભીલ હાથમાં તલવાર લઈ દુર્ખિલ નામના એક માણુસને લઈને ત્યાં આવ્યા. તેણે પેાતાના સ્વામી કાળસેનને ખેલવી તેના હાથમાં તલવાર આપીને કહ્યુ... આ દુ િ નામના લેખવાહી છે તેનુ અલિદાન આપવાનુ છે. એટલે કાળસેને Page #869 -------------------------------------------------------------------------- ________________ ૮૨૮ શારદા સરિતા હાથમાં તલવાર પકડી તે પુરૂષને કહ્યું-તું તારા ઈષ્ટદેવનું સ્મરણ કરી લે અને તારી ઈચ્છા હોય તે કહી દે. હવે તું પાંચ મિનિટને આ દુનિયાને મહેમાન છું. ત્યારે દુલિ તે બિચારે થરથર ધ્રુજવા લાગ્યા. કંઈ બેલી શકે નહિ. તેની આંખમાંથી દડદડ આંસુ પડવા લાગ્યા. આ જોઈ ધરણને ખૂબ દયા આવી એટલે તે બેલી ઉઠયે. ભાઈ! આ બિચારાને શા માટે મારે છે? એના બદલે મને પહેલા મારી નાંખે. આ શબ્દ સાંભળી કાળસેને વિચાર કર્યો કે જે સાર્થવાહ પુત્રે મને બચાવ્યું હતું તે આ પુરૂષ લાગે છે. તરત ધ્યાનપૂર્વક ધરણના સામે જોયું એટલે તેણે ધરણને ઓળખી લીધે. તેથી તેને ખૂબ આનંદ થયો ને ધરણને પ્રણામ કરીને બેલ્યો છે ઉપકારી પુરૂષ! તમે મારા મહાન ઉપકારી છો. મરણના પંજામાંથી તમે મને બચાવ્યા હતા. તે ભલેને રાજા હું કાળસેન છું. મારા અપરાધની ક્ષમા માંગુ છું. મારા સેવકે તમને અજ્ઞાનથી પકડી લાવ્યા છે. તમારે માટે મેં દશ પુરૂષેનું કુળદેવીને બલિદાન આપવાની માનતા કરી છે તેમાં દેવીને બલિદાન આપવા મેં મારા માણસને તેવા પુરૂષની શોધમાં મોકલ્યા છે તેમાં આપ પકડાઈ ગયા. હિંસાથી ધર્મ ન થાય":- કાળસેન ધરણને ભેટી પડે ને પૂછયું તમે અહીં કયાંથી? એટલે ધરણે તેને બધી વાત કરી દીધી. ધરણે કહ્યું કાળસેન! તમે આ દેવીને આવા જીવતા પુરૂષનું બલિદાન આપીને પૂજે છે તે તદન અયોગ્ય છે. હિંસાથી કદી ધર્મ થતો નથી. કદાચ ગાયના શીંગડામાંથી દૂધ નીકળે, જળમાંથી અગ્નિ પ્રગટે, ઝેરમાંથી અમૃત થાય પણ હિંસા કરવાથી પુણ્ય ના થાય. ધરણને ઉપદેશ સાંભળી કાળસેને હિંસાને ત્યાગ કર્યો. ધરણની કાળસેને ખૂબ આગતાસ્વાગતા કરી. થોડા દિવસ ખૂબ આગ્રહ કરીને રોકો. કાળસેન એરોનો રાજા હેવા છતાં ઉપકારીને ઉપકાર ભૂલતો નથી. એનાથી થાય તેટલી મહેમાનગતિ કરે છે, ને વારંવાર ધરણને ઉપકાર માનતે તેના ચરણમાં પડે છે. જ્યારે લક્ષમીને બચાવવા ધરણે કેટલું કર્યું છે છતાં તેને બદલો કે આપે છે. હવે ધરણ અહીંથી કયાં જશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૯ આ વદ ૯ ને શુક્રવાર તા. ૧૯-૧૦-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ અને બહેને! અનંત કરૂણાનિધી શાસ્ત્રકાર ભગવંતે કર્મ ખપાવવા માટે તપના બાર પ્રકાર બતાવ્યા છે. તેમાં સ્વાધ્યાય પણ એક પ્રકારને તપ કહ્યો છે. ઉત્તરાધ્યયન સૂત્રના Page #870 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૨૯મા અધ્યયનમાં ભગવંતને પૂછ્યું- સન્નાણાં મંતે નીવે િનળયર્ ? ” ભગવાન ! સ્વાધ્યાય કરવાથી જીત્રને શું લાભ થાય? એ પ્રશ્નના ઉત્તરમાં ભગવતે કહ્યું. “ સન્માનં નાળાવળિખ્ખું વાં વેર્ ॥ ’* સ્વાધ્યાય કરવાથી જીત્ર જ્ઞાન!વરણીય આદિકને ખપાવે છે. ભગવાને માહ્ય અને આભ્યંતર એ પ્રકારના તપ કહ્યા છે. તપનું લક્ષ મનની સાધના છે, અહ્ય તપ મનની બહિર્મુખ વૃત્તિઓને વાળે છે ને આભ્યંતર તપ મનની અહિં ખ વૃત્તિઓને અતર તરફ વાળે છે. સ્વાધ્યાય એ અતરંગ તપ છે. સ્વાધ્યાય કરવાથી ક્રમે ખપે છે ને બીજો લાભ છે મનપ્રાપ્તિ. જ્યારે આપણે સ્વાધ્યાય કરીએ છીએ ત્યારે તે વિચારામાં રમણતા કરીએ છીએ. મહાન પુરૂષાએ વર્ષો સુધી જે ચિંતન અને મનન કર્યું" છે તે માખણુરૂપે આપણને આપ્યું છે. રવાધ્યાય એ જીવનનુ નદનવન છે તેમાં સુદર વિચારારૂપી સુગ ંધીદાર પુષ્પા મળે છે, આચારરૂપી મધુરા ફળેા મળે છે. જેમ નંદનવનમાં માનવ ચારે તરફ દૃષ્ટિ ફેરવે છે ત્યારે મનેામ્ય દૃશ્યા દેખાય છે તેવી રીતે સ્વાધ્યાય રૂપી નંદનવનમાં દષ્ટિ કરતાં મહાન પુરૂષાની જીવનગાથાના રંગીન ચિત્રા તા કોઇ જગ્યાએ તેમના વિચારાની સૌરભ પ્રસરાવે છે. ૮૨૯ આપણા પરમ પિતા ભગવાન મહાવીર સ્વામી સ્વાધ્યાયના સમર્થક પુરૂષ હતા. તેમણે ભેાજનના ત્યાગ કર્યો પણ સ્વાધ્યાયના ત્યાગ કર્યો નથી. એક-બે દિવસ નહિ પણ મહિના સુધી પ્રભુએ સંયમ લઇને ભાજનના ત્યાગ કર્યા છે. પણ સ્વાધ્યાયને એક દિવસ છે।ડી નથી. સ્વાધ્યયના પાંચ લે છે. વાંચના-પૃચ્છના-પરિયટ્ટા-અનુપેક્ષા અને ધર્મકથા. તેમાં સૂત્ર જેવુ છે તેને તે પ્રમાણે વાંચવું અને તે પ્રમાણે જાણવું તેનુ નામ વાંચના છે. વાંચના ગુરૂના મુખેથી લેવી જોઇએ. ખીજો ભેદ પૃચ્છના . જે કાંઇ વાંચના ગુરૂમુખેથી લેવામાં આવી હોય તેના સબંધમાં પૂછપરછ કરવી તેનુ નામ પૃચ્છના છે. જે વાંચના કરી ત્યાર પછી શંકા દૂર કરવા માટે પૃચ્છના કરી તે ભૂલાઇ ન જાય તેને માટે રિઅટન કરતા રહેવુ તે સ્વાધ્યાયના ત્રીજો ભેદ છે. હવે ચેાથેા ભેદ અનુપ્રેક્ષા. અનુપ્રેક્ષા એટલે તત્ત્વના વિચાર કરવા અને અનુપ્રેક્ષા કર્યા બાદ ધર્મકથા કરવાની કહેવામાં આવેલ છે. ધર્મકથા એ સ્વાધ્યાયના પાંચમા લે છે. સ્વાધ્યાય કરવાથી આત્મામાં શું લાભ થાય છે ને તેને શુ' ઉદ્દેશ હાય છે તે વિચારીએ. જે પ્રમાણે ખેડૂત ખેતરમાં ખીજ વાવે છે તે ખીજને ફેંકી દેવા માટે નહિ પણ એક ખીજમાંથી અનેક ખીજ પ્રાપ્ત કરવા માટે વાવે છે. તે પ્રમાણે સ્વાધ્યાય કરનાર હૃદયરૂપી ક્ષેત્રમાં સ્વાધ્યાયરૂપી ખીજનું આરપણ કરે છે. જેમ જેમ સ્વાધ્યાય કરતા જાય તેમ તેમ જ્ઞાનાવરણીય કર્મના ક્ષય થાય છે માટે સ્વાધ્યાય અવશ્ય કરવી જોઈએ. અરિસા ઉપરથી તમે મેલને સાફ કરી છે! શા માટે? અરિસામાં મુખ સ્વચ્છ જોઈ શકાય માટે. જે અરિસામાં મુખ ખરાખર જોઇ શકાય તે અરિસા સારૂં છે એમ કહેવાય. Page #871 -------------------------------------------------------------------------- ________________ ૮૩૦ શારદા સરિતા આ પ્રમાણે જે સ્વાધ્યાય દ્વારા જ્ઞાનાવરણીય કર્મને ક્ષય થાય તે સાચી સ્વાધ્યાય છે. પહેલા ગુરૂકુળમાં જ્યારે વિદ્યાર્થીઓ ભણવા જતાં હતાં ત્યારે અભ્યાસ પૂરો કરીને શિષ્યો ઘેર જાય ત્યારે ગુરૂ તેમને કહેતા હતા કે હે શિષ્યો! સ્વાધ્યાય કરવામાં પ્રસાદ ન કરશો. સ્વાધ્યાય કરવાથી તમને સ્વ-પરનું ભાન થશે. વ્યાખ્યાન પણ શ્રવણું રૂપ સ્વાધ્યાય છે. સાંભળીને વાહવાહ કરવામાં રહી ન જતા. પણ કંઈક આચરણમાં લેતા જજે. તમારા ઘરમાં તમારા પૂર્વજોએ સંપત્તિ દાટી છે એની તમને ખબર હોય પણ જ્યારે એ સંપત્તિની જરૂર પડે ત્યારે તે સંપત્તિ તપાસ કરવા છતાં હાથ લાગતી ન હોય એટલામાં કોઈ સિધ ગીપુરૂષ આવીને તમને સંપત્તિ બતાવી જાય તે તમને કેટલે આનંદ થાય? આ પ્રમાણે આપણું શરીરમાં અનંત ગુણવાળે આત્મા બિરાજે છે. એ આત્માનું કોઈ દર્શન કરાવી આપે તે શું તમને આનંદ નહિ થાય? સ્વાધ્યાય કરવાથી જ્ઞાનાવરણય કર્મ નષ્ટ થાય છે ને આત્માનું દર્શન કરાય છે માટે સ્વાધ્યાય કરી જ્ઞાનાવરણીય કર્મ નષ્ટ કરી આત્માનું દર્શન કરે. જ્ઞાનીજને કહે છે આત્મા અનંત ગુણવાળે અને અનંત શક્તિવાળો છે. આત્માના આ ગુણ મનુષ્ય શરીર દ્વારા પ્રગટ કરી શકાય છે. તમે મનુષ્યદેહ દ્વારા આત્મિક ગુણ અને આત્મિક શક્તિ પ્રગટ કરવાનો પુરુષાર્થ કરો. કેવળ શરીરની આળપંપાળ કરવામાં ન રહી જાવ. ઘણું એવો પ્રશ્ન કરે છે કે વાચતાં ન આવડતું હોય તે સ્વાધ્યાય કેવી રીતે કરી શકીએ? તમને શાસ્ત્ર વાંચતા ન આવડે તો નવકારમંત્ર ગણતાં તે આવડે છે ને? તેને શુદ્ધ ચિત્ત જાપ કરો તે તે પણ સ્વાધ્યાય છે. આપણે આગળ કહી ગયા કે સ્વાધ્યાય એ જીવનનું નંદનવન છે. જે સ્વાધ્યાયમાં નંદનવન જે આનંદ લેતા હશે તે બીજી વાતમાં નહિ જાવ. માણસ જ્યારે ઘરકામથી થાકી જાય છે, કંટાળી જાય છે ત્યારે થાક અને કંટાળો દૂર કરવા બગીચામાં ફરવા જાય છે. તેવી રીતે સંસારની માયાજાળમાં મૂંઝાયા હશે ત્યારે સ્વાધ્યાય રૂપી બગીચામાં ફરવા જશો તો તમને ખૂબ આનંદ આવશે. આ સ્વાધ્યાય કરવાથી અંતરમાં સુંદર અને ઉચ્ચ ભાવે પુરે છે. સ્વાધ્યાય-મનન બધું માનવદેહથી થઈ શકે છે. આત્મસાધના સાધવા માનવદેહ મળ્યો છે. પણ તમને તેને મેહ છે! આત્મકલ્યાણ કરવા માટે કાયાની માયા છેડવી પડશે. કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા, નિગ્રંથને પંથ, ભવ અંતને ઉપાય છે." જ્ઞાની કહે છે હે આત્મા! તું દેહ ઉપરથી મમત્વભાવ ઉઠાવી લે. કારણ કે આત્મા અને દેહ બંને ભિન્ન છે. જીવ અસત્યમાં ઉભે છે ત્યાંથી ખસવાની જરૂર છે. સંસારમાં ડગલે ને પગલે પાપ છે. માથે મરણની તલવાર ખૂલી રહી છે એવી સ્થિતિમાં જીવ રહેલો છે. આ સંસારના દરેક પદાર્થો નાશવંત છે. તે મારા નથી એમ આત્માને Page #872 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૮૩૧ લાગે સત્ય સ્વરૂપની પિછાણ થાય અને જીવને ભાન થાય કે આ ચોરાશી લાખ જવાનીમાં ભટક્તા ભટક્તા મહાન પુણ્યદયે માનવભવ મળે છે તે ક્ષે જવાનું સાધન કરી લેવું જોઈએ. સમ્યગદર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યગચારિત્ર એ ત્રણ રત્ન છે. એ ત્રણ અને પ્રાપ્ત થવા દુર્લભ છે. બીજા રત્ન તે પૈસા આપીને ખરીદી શકાય છે. પણ આ રત્નો પૈસા આપવાથી મળતા નથી. તપ-સંયમ-સ્વાધ્યાય દ્વારા તે પ્રાપ્ત થાય છે. પણ જીવ અજ્ઞાનના કારણે પિતાના અંતરમાં પડેલા રત્નોને પારખતો નથી ને ભૌતિક રત્ન પ્રાપ્ત કરવા દે છે. આત્મિક-રત્ન પ્રાપ્ત કરી લે તે જરૂર મેક્ષ થયા વિના રહે નહિ. પણ આજને માનવી એ રત્નોને પ્રાપ્ત કરવા જરા પણ મહેનત કરતે નથી. આધ્યાત્મિક ક્ષેત્રમાં જેટલા ઉંચે ચઢીએ ને એટલે વિકાસ કરીએ તેટલે જ્ઞાનામૃતના પ્યાલાને આનંદ માણી શકીએ. એક કવિએ ત્રણ મંકેડનું રૂપક બનાવ્યું છે. ત્રણ મંકડા ખાસ મિત્ર હતા. ત્રણેય સાથે ફરતા હતા. એક વખત એ ત્રણેયને ભૂખ લાગી. ભેજનની તપાસ કરતાં એક લીંબડાના ઝાડ નીચે આવ્યા. લીબડા ઉપર ખૂબ લી બળીઓ થઈ હતી. આમ તે લી બળીઓ કડવી હોય છે પણ જ્યારે એ પાકી થઈ જાય ત્યારે મીઠી લાગે છે. એક મંકેડે જરા બળવાન અને મોટો હતો તે જલ્દી લીંબડાની ટોચે ચઢી ગયે. પાકી ગયેલી લીંબેબીઓને રસ ચૂસવા લાગ્યું. તેને તે ખૂબ મઝા આવી ગઈ. એટલે નીચે ઉભેલા તેના બે મિત્રોને કહ્યું તમે નીચે શું ઉભા રહ્યા છો? જલ્દી ઉપર આવે. મને તે અમૃત જે મીઠે રસ પીવાની ખૂબ મઝા આવી છે. મારું પેટ ભરાઈ ગયું છે તમે જલ્દી ઉપર આવો. પહેલા મકડાએ કહ્યું એટલે બીજે ઉપર ચઢયો પણ અડધે ચઢતા થાકી ગયા. એ લી બેબી સુધી પહોંચી શક્યો નહિ. એટલે લીંબડાના પાંદડા ખાવા લાગે. લીંબડાના પાંદડા તે કડવા હોય એટલે એનું મોટું કડવું કડવું થઈ ગયું. તેથી .ઘું કરવા લાગે ને ઉપર રહેલા મિત્રને કહે છે તું તે ઉપર બેઠા અમારી મજાક ઉડાવે છે. અહીં કયાં મીઠે રસ છે. મારું તે મોઢું બગડી ગયું. અહીં અમૃત નથી પણ ઝેર છે. ત્યારે ઉપરવાળે મંકેડે કહે છે ત્યાં બેઠે બેઠે શું બોલ્યા કરે છે? જરા ઉપર આવ. તને અમૃતરસ ચખાડું ને તું છે કે આ અમૃત છે કે ઝેર છે? હવે ત્રીજે મંકેડે જરા નાનો ને દુર્બળ હતું એટલે એ તે ઝાડની નીચે થડ આગળ એક પથ્થર પડયે હતું તેની ઉપર ફર્યા કરતો હતે. ઉપરથી પહેલા મકેડાએ બૂમ પાડી એટલે તરત તેણે લીંબડાના થડની છાલ ઉપર મોઢું ફેરવવા માંડયું પણ છાલમાં કઈ સ્વાદ આવે? છાલ સાથે ડંખ મારી મારીને તેનું મોટું કચરાઈ ગયું. ખૂબ દર્દ થવા લાગ્યું. દઈને માર્યો થોડીવાર બોલી શકો પણ નહિ. પછી થોડીવારે Page #873 -------------------------------------------------------------------------- ________________ ૮૩૨ શારદા સરિતા કળ વળતાં ઉપર રહેલા બે મિત્રોને કહે છે તમે બંને ખોટા છે. આ ઝાડમાં મીઠે રસ ક્યાં છે? આ તો પથ્થર છે. આમાં મીઠાશ નથી ને કડવાશ પણ નથી. જરા નીચે ઉતરીને જુઓ તે ખરા! મારી કેવી દશા થઈ છે? બંધુઓ! હું તમને પૂછું છું કે આ ત્રણ મંકડામાં કોણ સાચે છે ને કે છેટે છે? જે સૌથી ઉચે જઈને બેઠો છે તે તેના સાથીઓને કહી રહ્યો છે કે અહીં તે અમૃત જે સ્વાદ છે. બીજો લીંબડાના અધવચ પાંદડા ઉપર બેઠો છે તે કહે છે અહીં તે એકલી કડવાશ છે ને ત્રીજો ઝાડના થડની છાલ ઉપર બેઠો છે તે કહે છે આ તે પથ્થર છે. નથી મીઠાશ કે નથી કડવાશ. મારૂં મેટું ભાંગી ગયું છે. મને દર્દ ખૂબ થાય છે. તે ત્રણેયની વાત સાચી છે કે બેટી? જ્ઞાની કહે છે પિતાપિતાના સ્થાન ઉપર રહેલા એવા ત્રણેયની વાત સત્ય છે. આ રૂપક આપણે આત્મા ઉપર ઉતારવાનું છે. જે મનુષ્ય સંસારના કાદવમાં પ્રચેલા છે, જેને સાચા-ખોટાનું ભાન નથી, આત્મિક વિકાસ સાથે નથી, કત ભેગમાં રકત રહે છે ને મોહ-માયાને મમતાને રસ ચૂસી રહ્યા છે તેને આ આધ્યાત્મિકતાના ઉંચા શિખર ઉપર પહોંચેલા સિદ્ધ ભગવંતના અનંત સુખની વાત મજાક જેવી લાગે છે. પિતે નીચે બેઠો છે. ભેગને કાદવમાં ખેંચી રહ્યો છે એટલે અજ્ઞાનથી સાચા સુખને ખોટું સુખ કહે છે. આધ્યાત્મિક જીવનની ઉંચાઈ ઉપર પહોંચી ગયેલા મહાન પુરૂષ કરૂણભાવથી પ્રેરિત થઈને અધવચ સંસારમાં રહેલા બીજા મંકડા સમાન છેને પોકાર કરીને કહે છે તમે ઉપર આવે. આધ્યાત્મિક સાધનામાં મધુરતા છે. અપાર દિવ્ય અમૃતરસ છે. તમે સંસારમાં રહીને આધ્યાત્મિક્તાનું અમૃત પીવા માંગે છે તે ક્યાંથી પી શકે? પુરૂષાર્થ કરે ને ઉપર આવે. અહીં અમૃતરસ ઝરી રહ્યો છે. એના સ્વાદનું વર્ણન આ જીભ દ્વારા થઈ શકે તેમ નથી ને આંખ દ્વારા જોઈ શકાય તેમ નથી. આના જેવો ઉત્તમ રસ દુનિયામાં બીજે ક્યાંય નથી. ' આજે લેકે સાધના ખૂબ કરે છે, ત૫ જપ કરે છે, વ્રત નિયમ કરે છે પણ એમને આનંદ કેમ આવતું નથી? એ બોલે છે કે આટલા વખતથી ધર્મ કરવા છતાં જીવનમાં સુધારો કેમ થતું નથી? સુખ કેમ મળતું નથી? એનું કારણ એ છે કે આત્મિક ભાવપૂર્વક ક્રિયા થતી નથી. ઉપલક ક્રિયાઓ થાય છે. જ્યાં સુધી પોતાના સ્વરૂપનું ભાન નહિ થાય, આ બધું શા માટે કરું છું એવું લક્ષ્યબિંદુ નક્કી નહીં થાય ત્યાં સુધી આનંદ અને સુખ ઉપરછલા મળશે. કિનારા ઉપર તો શંખલા ને છીપવા મળશે. સાગર રત્નાકર છે પણ એ કોના માટે? જે સમુદ્રના મધ્ય ભાગમાં જઈને ડૂબકી લગાવે છે તેને માટે. જે મરજી થઈને પડે તે મેતી મેળવે છે. ત્રીજા મંકોડાની જેમ જે મનુષ્ય જ્યાં છે ત્યાં ને ત્યાં નીચે બેસી રહેશે તે એને અમૃતરસ ક્યાંથી મળશે? એને ઉચે ચઢવું જોઈએ, તે અમૃતરસ ચાખી શકે છે. તેવી રીતે સાધકે આગળ વધવું જોઈએ, ચિંતન Page #874 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૮૩૩ અને મનનરૂપી ઉંચાઈ ઉપર જે ચઢે છે તે આત્માનંદને અમૃતરસ પી શકે છે. ત્યાં સુધી માનવ શરીર-મન અને ઇન્દ્રિઓની ક્ષુદ્ર વાસનાઓ નીચે દબાયેલે છે ત્યાં સુધી તે વચલા મકડા જેવો છે, કેધ-માન-માયા–મહ ને લોભમાં પડે છે તે નીચેના મકોડા જેવો છે. આ બધા દુર્ગાને છેડીને ઉચે ચઢી જાય છે તે ઉપરના મકડા જેવું છે.. બંધુઓ! તમને મકોડે કઈવાર કરડે છે? એ કેડે પગે સેંટી જાય છે ને ચટકો ભરે છે એટલે તમને તેની વેદના થાય છે. એને પગેથી ઉખેડવા પ્રયાસ કરો છો પણ પેલું લેહી ચૂસવાને એને એવો સ્વાદ આવી જાય છે કે એ છૂટતો નથી. ખૂબ પરાણે ઉખેડવા જતાં એની કેડ ભાંગી જાય છે તેમ તમને સંતે સમજાવીને સંસાર છોડવાનું કહે છે. સમજી જશે તો સારું છે, પણ છેવટ સુધી ભગ નહિ છોડે તે મકડા જેવી તમારી દશા થશે. કેડ ભાંગી જશે માટે એવી કેડ ભાંગીને પીડા ઉત્પન્ન કરવી ન હોય તે વહેલાસર ચેતી જજે. જમાલિકુમારે ભગવાનને કહ્યું આપની આજ્ઞા હોય તે ૫૦૦ સંતેની સાથે અલગ વિચરૂં પણ ભગવાને તેની વાતને સ્વીકાર ન કર્યો. મૌન રહ્યા ત્યારે બીજી વખત એ રીતે કહ્યું ત્યારે પણ પ્રભુ મૌન રહ્યા. છેવટે ત્રીજી વખત કહ્યું તે પણ ભગવાને તેની સામું જોયું નહિ ને આજ્ઞા આપી નહિ. પહેલાંની જેમ મૌન રહ્યા. ત્રણ ત્રણ વખત ભગવાન મૌન રહ્યા ત્યારે જમાલિ અણગારે સમજી જવું જોઈએ કે ભગવાનની આજ્ઞા નથી તે મારે શા માટે જવું જોઈએ. ભગવાન મૌન રહ્યા ત્યારે શું કર્યું? “તપ છે जमालि अणगारे समणं भगवं महावीरं वंदइ नमसइ वंदित्ता, नमंसित्ता समणस्स भगवओ महावीरस्स अंतियाओ बहुसालाओ चेइयाओ पडिणिक्खमइ २ ता पंचहिं अणगार सएहिं सध्धि बहिया जणवयं विहारं विहरइ।" એણે ભગવાનના મૌનનો અર્થ કરી લીધું કે ભગવાન મૌન રહ્યા છે પણ મને ના કહી નથી, એટલે ભગવાનને ત્રણ વખત પ્રદક્ષિણા કરી વંદન નમસ્કાર કરીને ભગવાનની પાસેથી બહુસાલ ચૈત્યમાંથી નીકળી પાંચસો શિષ્યોની સાથે વિહાર કરવા લાગ્યા. તેઓ વિચરતાં વિચરતાં શ્રાવતી નગરીમાં પધાર્યા. એ શ્રાવસ્તી નગરી ખૂબ રમણીય હતી. તેના કોષ્ટક નામના ઉધાનમાં ઉતર્યા. વધુ ભાવ અવસરે કહેવાશે. ધરણુ માર્કદી નગરીમાં આવ્યો ચરિત્ર -ધરણે કાળસેન પાસેથી જવાની વિદાય માગી તે વખતે કાળસેન કહે છે હે મારા પરમ ઉપકારી મારી નાનકડી ભેટ સ્વીકારે એમ કરી હીરા-માણેક-મોતીના દાગીના આદિ અનેક ચીજે એની સામે મૂકી, પણ ધરણે લેવાની ના પાડી. તેણે કહ્યું મારી પાસે ઘણું ધન છે. મારે કંઈ જરૂર નથી. ખૂબ કહ્યું ત્યારે થોડું લીધું ને એની મિલ્કત લૂંટી લીધી હતી તે બધી કાળસેને પાછી અપાવી. પછી તેના માણસને લઈને Page #875 -------------------------------------------------------------------------- ________________ ૮૩૪ શારદા સરિતા ધરણસેન માર્કદી નગરીમાં જવા તૈયાર થયે ને કાળસેને તેને જવાની રજા આપી. એટલે ધીમે ધીમે કરતાં ધરણે ચાલવાનું શરૂ કર્યું. વચમાં વહેપાર કરતો કરતો એક દિવસ માર્કદી નગરમાં આવ્યું. નગરજનોને તેમજ તેના માત-પિતાને ખબર પડી એટલે ધરણનું ખૂબ સારી રીતે સ્વાગત કરી ગામમાં લાવ્યા. ધરણ મહાજનને કહે છે પહેલાં તમે મારી મિલ્કત ગણી લે. એની મિલ્કત ગણવામાં આવી તે સવા કેડ ઉપર થઈ. થોડા સમયમાં પાંચ લાખ સોનામહોર માંથી સવાઝેડની સંપત્તિ પ્રાપ્ત કરીને આવ્યા એટલે નગરજનોએ તેને ખૂબ ધન્યવાદ આપ્યા. . બીજી તરફ પંદર દિવસ પછી દેવાનંદી પણ ધન કમાઈને આવ્યા. નગરજનોએ તેનું પણ સ્વાગત કર્યું ને તેને માલ-મિલ્કત બધું ગણતાં માલ સહિત માંડ અર્ધા કોડની મિલકત થઈ એટલે નગરજનેએ કહ્યું-ભાઈ ! તું ધન કમાઈને ટાઈમસર આવી ગયા છે. પણ તેરા કરતાં ધરણસેન વહેલે આવ્યો ને સવાઝેડ રૂપિયા ઉપર કમાણી કરીને આવ્યો છે. આ સાંભળી દેવાનંદીનું મુખ ઝાંખુ પડી ગયું. આમ કરતાં તેરસને દિન આવ્યો. એટલે મહાજનના માણસે ધરણસેન પાસે આવીને કહેવા લાગ્યા કે તમે દેવાનંદી કરતાં પહેલા આવ્યા છે ને ધન પણ તમે વધુ કમાયા છે માટે તમે રથ જોડીને આવે ને તમારો રથ આગળ કાઢે. ત્યારે ધરણ કહે છે એ બધી બાલપણની રમત હતી. હવે મારે રથ આગળ કાઢવો નથી. ફરીને તમે એ વાત યાદ કરશે નહિ. એમ કહી એ વાતને આગડ છોડી દીધું. ધરણની ઉદારતા જોઈ નગરજનોએ તેની ખૂબ પ્રશંસા કરી. પુનઃ ધનપ્રાપ્તિ માટે પ્રયાણ ધરણે કમાઈને આવ્યા પછી પિતાના ગામમાં મોટા ભાગની લક્ષ્મીને ધાર્મિક કાર્યોમાં, દાનમાં ને ગરીબની સેવામાં સદુપયોગ કર્યો. ધરણ ધન પ્રબ કમાય ને દાન પણ ખૂબ કર્યું. પણ એની પત્ની લક્ષ્મીની ખૂબ તપાસ કરાવી. કયાંય પ ન પડ્યો એટલે એના માતા-પિતાને કહે છે આપ આજ્ઞા આપે તે ફરીને સમુદ્રની સફર કરીને ખુબ ધન કમાઈ લાવું ને મારી પત્નીની પણ તપાસ કરૂં એના માતા-પિતાએ કહ્યું- ભાઈ ! ધન કમાવા જવાની તે જરૂર નથી. પણ તારી પત્ની નથી આવી માટે તેને તપાસ માટે રજા આપીએ છીએ. એટલે ધરણે સમુદ્રમાર્ગે વહાણમાં જવાની તૈયારી કરાવી. તેની સાથે ઘણાં વહેપારીઓ જમવા તૈયાર થયા. શુભ દિવસે માર્કદી નગરીથી પ્રયાણ કરી વૈજયંતી નગરીમાં આવ્યા. ત્યાં જઈ વહેપાર શરૂ કર્યો, પણ જોઈએ તે લાભ ન મળે એટલે બીજા દ્વીપમાં જવાને વિચાર કર્યો. અત્યારે ધરણને ધન કમાવા કરતાં લક્ષ્મીની પૂબ ચિંતા થતી હતી. જ્યાં જાય ત્યાં પહેલાં એની તપાસ કરતા હતા, પણ કયાંય પ લાગતો નથી. હવે વૈયંતી નગરીથી તેમણે પ્રયાણ કર્યું. તેઓ જ્યાં જાય ત્યાં લક્ષ્મીને સદુપયેગ કરતા હતા. પણ કર્મની ગતિ વિચિત્ર Page #876 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૮૩૫ છે. એમના પાપકર્મના ઉદ્દય થવાથી એક વખત સમુદ્ર તેાકાને ચઢયા ને બધાના વહાણુ આમથી તેમ જુદા પડી ગયા ને ધરનું વહાણુ તુટી ગયું. બધા દરિયામાં ડૂબી ગયા પણ ધરણુના હાથમાં એ ભાંગેલા વહાણુનું પાટીયું આવી ગયું તેના સહારે તરતા તરતા સુવર્ણદ્વીપમાં આવ્યું. સુવર્ણપ્રાપ્તિ :– :- ઘણા દિવસે ધરણુસેન સમુદ્રમાં આમથી તેમ ભટકાતા આજે સુવર્ણદ્વીપમાં નિરાધાર અવસ્થામાં પહોંચ્યા હતા. એટલે ખૂખ ભૂખ્યા થયા હેાવાથી વનફળ ખાધા. પાણી પીધું ને તાપણી કરીને તાપ્યા. પછી પાંડાની પથારી કરી ભગવાનનું સ્મરણ કરી ત્યાં સૂઇ ગયે. સૂર્યય થતાં તે જાગૃત થયા. તે વખતે જે જગ્યાએ તેણે તાપણી કરી હતી તેટલી ભૂમિ સેાનાની બની ગઈ હાય તેવુ લાગ્યું. ધરણુ ખૂબ બુદ્ધિશાળી હતા એટલે સમજી ગયા કે આ ધરતી સેનાની છે એની રેતી પણ સાનાની લાગે છે. એટલે તેણે તેના પ્રયાગ કર્યો. ધરણે ત્યાંની માટીને અગ્નિમાં તપાવીને ગાળીને તેમાંથી સેાનાની ઈંટો બનાવી અને તે ઈંટાની સાઇડમાં દરેક ઈટ પર પેાતાનુ નામ લખી દીધું. ને એકમાં ખખ્ખ ઈટા જોડી એક સંપુટ તૈયાર કર્યું. એવા દસ હજાર સંપુટ તેણે તૈયાર કર્યા ને ધરણ પેાતાનું વહાણ ભાંગી જવાથી અહીંં રહ્યા છે એવી સૂચના કરવા માટે ભાંગેલા વહાણુની નિશાનીરૂપ એક ઊંચા વૃક્ષ ઉપર ધ્વજા ખાંધી. એટલે કેાઈનું વહાણુ અહીંથી પસાર થતુ હાય તા આ નિશાન જોઇને એને લઈ જાય. વ્યંતરદેવીના ઉપદ્રવ:- ધરણુસેન સુવર્ણદ્વીપમાં જઈ રહ્યો છે. કોઈ વહાણની સહાય મળે તે। અહીંથી ચાલ્યેા જાઉં એમ વિચાર કરે છે ત્યાં ચીનદેશથી સુવદન નામના વહેપારીના વહાણુ દેવપુર જઇ રહ્યા છે. તેણે આ ભાંગેલા વડાણની નિશાનીરૂપ ધ્વજા જોઈ એટલે તેના વહાણુ ત્યાં અટકાવીને તેના માણસને ધરણુ પાસે મેાકલ્યા. તે માણસાએ આવીને કહ્યુ કે અમારા શેઠ દેવપુરનગર તરફ જઇ રહ્યા છે. તેમણે તમને ખેલાવવા અમને મેલ્યા છે. ત્યારે ધરણે કહ્યું કે તમારા શેઠના વડાણમાં કેટલે માલ ભર્યાં છે ? તેમણે કહ્યું થેાડા માલ છે પણ તમારો માલ વહાણુમાં રહી શકશે. આ સાંભળી ધરણે કહ્યું કે તમારા શેઠને મારી પાસે મેાકલા. એટલે તે માણસેાએ જઈને કહ્યુ તેથી સુવદન સાર્થવાહ ધરણ પાસે આવ્યે. એટલે ધણે કહ્યું તમારા વહાણુમાં કેટલી કિંમતના માલ ભર્યા છે? તેમણે ઉત્તર આપ્યા કે એક હજાર સુવર્ણને માલ ભયે છે. ત્યારે ધરણે કહ્યુ તમારો માલ સમુદ્રમાં ફેંકી દે અને તેમાં મારા મધે માલ ભરી દો. જો મારા માલ સહિસલામત મારે ગામ પહેાંચશે તે હું તમને લાખ સુવર્ણ આપીશ. ત્યારે સુવદને કહ્યું ભલે, ખુશીથી તમારા માલ ભરી. તમાશ માલ કરતા મારે માલ વિશેષ નથી. આમ કહી સુઢને પોતાને માલ ખંહાર કાઢી ધરણના માલ વહાણમાં Page #877 -------------------------------------------------------------------------- ________________ ૮૩૬ શારદા સરિતા ભરાવી દીધે, પછી ધરણ તે વહાણમાં બેસીને ચાલ્યા બંધુઓ! કર્મની ગતિ કેવી વિચિત્ર છે! ધરણ કયાંથી કયાં આવી ગયે! તે વહાણુમાં બેઠે છે પણ એને લક્ષમીની ચિંતા થાય છે કે એ અબળાનું શું થયું હશે? હજુ તેને પરે પડતું નથી. આમ વિચાર કરતે લમણે હાથ દઈને બેઠે છે ત્યાં એકાએક એ વહાણમાં તેણે લક્ષ્મીને જોઈ. લક્ષ્મીએ ધરણને જે. ધરણ લક્ષ્મીને જોઈને ખુશ થયે કે અહા ! હું જેની ચિંતા કરું છું, જેની શોધ કરું છું તે મને અહીં મળી ગઈ. પણ ધરણને જોઈને લક્ષમીને જશ પણ આનંદ ન આવ્યું. એના મનમાં થયું કે પેલા ભીલ લોકે એને બલિદાન દેવા લઈ ગયા હતા તે પણ કયાંથી છો? જ્યાં જઉં ત્યાં આ બેલા આગળ ને આગળ આવે છે. ધરણ પ્રેમથી તેની પાસે ગયો. ને પૂછયું- તું અહીં કયાંથી? એટલે ઉપરથી કૃત્રિમ પ્રેમ બતાવતી લક્ષ્મી બેલી સ્વામીનાથ! આપને ભીલ લોકો પકડીને લઈ ગયા ત્યારે હું તે મારું શીયળ સાચવવા કઈ પણ રીતે નાસી છૂટી. ને ફરતી ફરતી સમુદ્રના કિનારે આવી. ત્યાં દૈવયોગે આ વહાણ મને મળ્યું. મેં આ સાર્થવાહને વિનંતી કરી એટલે તેમને મારા ઉપર દયા આવી અને મને વહાણમાં બેસાડી. ધરણ કહે છે પ્રિયા ! હું તારી શોધમાં છું. એમ કહી પોતાને વૃત્તાંત તેને જણાવ્યો ને પોતાની પત્નીને આશ્રય આપીને અહીં સુધી લાવવા બદલ ધરણે સુવદનને આભાર માન્ય. હે મિત્ર! તમે મને સહાય આપી અને મારી પત્નીને બચાવી. તમારા વહાણમાં અમારું મિલન થયું એટલે તમે તે મારા મહાન ઉપકારી છે. હવે આ સુવદન લક્ષ્મીના રૂપ ઉપર મુગ્ધ બનેલું હતું. એણે પણ લક્ષ્મીની જેમ કૃત્રિમ પ્રેમ બતાવ્યું ને કહ્યું- ભાઈ ! તમને તમારી પત્નીને મારા વહાણમાં સંગ થયે જાણે મને પણ ખૂબ આનંદ થયો છે. હવે સુવદનનું વહાણ સમુદ્રમાં વીશ ગાઉ દૂર ગયું ત્યાં એક સુંદર દેવી તેની પાસે આવીને પ્રગટ થઈ. તે દેવીનું નામ સુવર્ણદેવી હતું. તે દેવી સુવર્ણદ્વીપની અધિષ્ઠાત્રી દેવી હતી. તેણે સુવદનને કહ્યું હે દુષ્ટ સાર્થવાહ! મારી આજ્ઞા વિના તું તારા વહાણમાં મારું દ્રવ્ય ભરી લાવ્યો છું માટે તું મારો અપરાધી છે માટે તું મને એક પુરૂષનું બલિદાન આપ અથવા લીધેલું દ્રવ્ય છેડી દે. નહિતર તારા વહાણને નાશ કરીશ. આ પ્રમાણે કહી સુવર્ણોદેવીએ તેનું વહાણ પકડી રાખ્યું. આ વખતે પવિત્ર હદયના ધરણના મનમાં વિચાર થયે કે આ સાર્થવાહના વહાણમાં મેં મારો માલ ભર્યો છે. વળી એણે મારી સ્ત્રીને બચાવી છે ને એના વહાણમાં મને મારી પત્નીને મેળાપ થયે છે તેથી સાર્થવાહ મારો પરમ ઉપકારી છે. માટે તેને ખાતર મારૂં પિતાનું આ દેવીને બલિદાન થવું જોઈએ. એના ઉપકારને બદલે વાળ એ મારું કર્તવ્ય છે. આ વિચાર કરીને ધરણે વ્યંતરદેવીને કહ્યું – દેવી! આ સાર્થવાહને દોષ નથી. Page #878 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા આ વહાણમાં તેમણે મારું દ્રવ્ય મુકેલું છે માટે હું અપરાધી છું, એ તે નિર્દોષ છે. માટે મને તમે બલિદાન તરીકે સ્વીકારે. ધરણના આવા વચન સાંભળી દેવી બેલી કે- તું આ સમુદ્રમાં પડતું મૂક. ત્યારે ધરણે સુવદન સાર્થવાહને કહ્યું કે આ મારી પત્નીને માર્કદી નગરીમાં મારા માતા-પિતાને સોંપી દેજે. એમ કહી નવકારમંત્રનું સ્મરણ કરી ધરણે સમુદ્રમાં પડતું મૂકયું. એટલે પેલી વ્યંતર દેવીએ તેને ત્રિશૂળ વડે ઉપાડી સુવર્ણદ્વીપમાં મૂકો. પછી તે વહાણ આગળ ચાલ્યું. ત્રિશૂળની અણી ધરણના શરીરમાં ભરાવાથી લેહી નીકળે છે, ખૂબ વેદના થાય છે. એવી બેહાલ સ્થિતિમાં ધરણ સુવર્ણદ્વીપમાં પડે છે. આ તરફ ધરણું દરિયામાં પડવાથી લક્ષ્મી ખૂબ રાજી થઈ. બસ, હવે તે એ મરી જશે. સુવહન અને લક્ષ્મી એક થઈ ગયા હતા. તેમણે વિચાર કર્યો કે આ કેડોની સંપત્તિ આપણને મળી. હવે નિરાંતે આનંદ કરીશું. ધરણના પ્રાણ કંઠે આવી ગયા છે. વેદનાને પાર નથી. લક્ષ્મીને આનંદનો પાર નથી. હવે ધરણનું અને લક્ષ્મીનું બનેનું શું થશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન ન. ૧૦૦ આ વદ ૯ ને શનિવાર તા. ૨૦-૧૦–૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ અને બહેને! સુજ્ઞ બંધુઓ ! સંસાર એક વિરાટ સમુદ્ર છે. આ વિરાટ સમુદ્રમાં છવ વિવિધ ગતિઓમાં ને વિવિધ એનિઓમાં પરિભ્રમણ કરે છે. આ જીવને જન્મ લેવા માટે ચાર ગતિ, પાંચ જાતિ અને રાશી લાખ છવાની છે. આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ કે આ પૃથ્વી ઉપર અનેક પ્રકારના જીવે છે. અનેક છ આકાશમાં ઉડે છે, અનેક છે પૃથ્વી ઉપર ચાલે છે, અનેક જીવો પાણીમાં તરે છે, ને તેમાં પણ જુદી જુદી જાતિના હોય છે. જેમાસામાં કીડી-મંકેડા-ડાંસ-મચ્છર પુદા-પતંગીયા આદિ અનેક પ્રકારના જીવોની ઉત્પતિ થાય છે. આ દરેક જી જન્મે છે ને મરે છે, ને ચતર્ગતિમાં ભમે છે. આ તે પૃથ્વી ઉપરના જીની વાત થઈ. આપણી ઉપર દેવલેક છે ને નીચે નરક છે. અનંતતિર્યચના છે પણ આ સંસારમાં વસે છે ને તેમનું જીવન વિતાવે છે. આ ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે આ સંસાર કે અનંત અને વિરાટ છે. આપણને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું નથી એટલે સંપૂર્ણ જગતને જાણી કે જોઈ શકીએ તેમ નથી. પણ કલ્પના તે અવશ્ય કરીએ છીએ. આપણે આત્મા થેર્યાશી લાખ છવાનીમાં જન્મ લેતે લેતે માનવજન્મ પામે છે. અનંત જન્મોની યાત્રા કરતાં કરતાં મહાન પુણ્ય માનવ જન્મરૂપી ધર્મક્ષેત્રમાં પડાવ નાંખે છે. આ માનવભવ આપણને જેમ તેમ નથી મળે. મહાન પુણ્યના ઉદયથી મળે છે. Page #879 -------------------------------------------------------------------------- ________________ ૮૩૮ શારદા સરિતા મહાપુણ્ય માનવદેહને પામી, થાજે સદા તું ભાઈ આતમરામી, . - વીર પ્રભુની આજ્ઞામાં સુખ છે અપાર-દિપક પ્રગટે દિલમાં જિનવાણું જયજયકાર. શાસ્ત્રોના ( આ ઉત્તમ જન્મ પામીને જ્ઞાની કહે છે હે જીવ! તું ભેગવિલાસમાં ન પડત. આત્માનંદને પ્રાપ્ત કરી લે. આ આત્માનંદ વીતરાગ પ્રભુની આજ્ઞામાં રહેવાથી પ્રાપ્ત થાય છે. અનંતભવની યાત્રા કરતાં કરતાં કષ્ટ વેઠીને માનવભવની પવિત્ર ભૂમિમાં આવ્યું છે. તે હે જીવ! તારી યાત્રાને સફળ કરી લે. જેને આ માનવભવ મળે છે તે મહાન પુણ્યશાળી છે એમાં જરા પણ શંકા કરવા જેવી નથી, કારણ કે માનવજીવન અમૂલ્ય છે. કઈ માણસ લાખ કે કેડો રૂપિયા આપે અગર ચક્રવર્તિ છ ખંડનું રાજ્ય અને તેનું સર્વસ્વ આપી દે તો પણ એ માનવજીવનનું મૂલ્ય આપી શક્તો નથી. માનવજીવનને મહિમા અપાર છે. દેવ પણ માનવજીવનની સરખામણી કરી શકતું નથી. ભૌતિક દૃષ્ટિથી દેવ માનવ કરતાં આગળ વધી શકે છે. પણ આધ્યાત્મિક દ્રષ્ટિથી આપણે વિચાર કરીએ. કે વીતરાગવાણી ઉપર શ્રદ્ધા કરીએ તે સમજાશે કે આત્માને છેલલામાં છેલ્લે વિકાસ માનવ કરી શકે છે. દેવે ભૌતિક સુખ ભોગવે છે પણ આત્મિક સુખમાં એ પાછળ છે. દે વધુમાં વધુ એથું ગુણસ્થાનક પ્રાપ્ત કરી શકે છે પણ આત્માની અનંત શકિતને ઉપયોગ કરવામાં સમર્થ માનવચૌદ ગુણસ્થાનકને પાર કરીને પરમાત્મપદની પ્રાપ્તિ કરી શકે છે. માટે કહ્યું છે કે “ઘર્થ રામ મોસાળ મૂત્રાકુવંર વરમાં - ધર્મનું, ધનનું, મોક્ષનું અને વિવિધ ઇચ્છાઓનું સાધન આ માનવશરીર છે. પણ એ બધામાંથી ધર્મ પામીને મોક્ષપ્રાપ્તિ કરવી એ માનવજન્મની વિશિષ્ટતા છે. પૂર્વના પુણ્યોદયે ધન-વૈભવ તમને સહેજે પ્રાપ્ત થયાં છે. એમાં સુખ માનીને બેસી રહેવાનું નથી. પણ મેક્ષપ્રાપ્તિ માટે પુરુષાર્થ કરવાનું છે. જે મનુષ્ય માનવજન્મ પામીને કેધ-માન-માયા-લેભ-રાગ-દ્વેષ અને વિષયેની આગને ઠારે છે તે જલ્દી મક્ષપ્રાપ્તિ કરી શકે છે. કષાય એક પ્રકારની અગ્નિ છે. ઉત્તરાધ્યયન સૂત્રના ત્રેવીસમાં અધ્યયનમાં કેશીસ્વામી અને ગૌતમસ્વામીને સંવાદ ચાલ્યો છે. કેશીસ્વામી અને ગૌતમસ્વામી બને જ્ઞાનમાં મહર્ધિક પુરૂષ હતા. કેશીસ્વામી ગૌતમસ્વામીને એક પછી એક પ્રશ્ન પૂછે છે ને ગૌતમસ્વામી તેનું સમાધાન કરતા જાય છે. પ્રશ્ન પૂછતાં પૂછતાં આગળ શું પ્રશ્ન પૂછે છે? संपज्जलियाघोरा, अग्गी चिट्ठइ गोयमा । जे डहन्ति सरीरत्थे, कहं विज्झाविया तुमे । ઉત્ત. સૂ. અ. ૨૩, ગાથા ૫. Page #880 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા 2૩૯ ' હે ગૌતમ! આ શરીરમાં ઘોર અગ્નિ પ્રજ્વલિત થઈ રહી છે તે આખી દુનિયાને જલાવી રહી છે તો આપે એ અગ્નિને શાંત કરી દીધી છે, તે એ કેવી રીતે શાંત કરી છે? કે સુંદર પ્રશ્ન છે. આ અગ્નિ સમસ્ત સંસારને બાળી રહી છે, તે એનાથી આપ કેવી રીતે બચી શકે છે? જવાબમાં ગૌતમસ્વામી કહે છે "महा मेहप्प सयाओ गिज्झवारि जलत्तमं ।" सिंचाभि सययं देहं, सित्तानो डहन्तिमे ॥ ઉત્ત. સૂ અ. ૨૩, ગાથા ૫૧ હે પૂજ્ય ! આપની વાત સત્ય છે કે પ્રત્યેક શરીરમાં અગ્નિ જલી રહી છે. દાવાનળની જેમ તે સમસ્ત સંસારને બાળી રહી છે, પણ મેં એને શાંત કરી છે. દ્રવ્ય અગ્નિ ઉપર પાણી છાંટવાથી શાંત થઈ જાય છે એવી રીતે મહામેઘ રૂ૫ વરસતા જળથી હું એ અગ્નિને નિરંતર બુઝાવું છું, શાંત કરું છું, એટલે તે કરેલી અગ્નિ મારા શરીરને બાળતી નથી. કેશીસ્વામી અને ગૌતમસ્વામીને આ પ્રશ્ન બંનેના પાંચસો-પાંચસે શિવે તેમજ દે અને મનુષ્યની વચ્ચે ચર્ચાઈ ર હતા. કેશીસ્વામીએ પ્રશ્રન પૂછે ને ગૌતમસ્વામીએ તેનું સમાધાન કર્યું. કેશીસ્વામીએ વિચાર કર્યો કે ગૌતમસ્વામીએ મારા પ્રશ્નને જવાબ આપે છે કે હું બરાબર સમજી ગયો છું. પણ આટલા બધા શ્રેતાજને બેઠા છે તેમને સમજણું નહિ પડી હોય કે અહીં કઈ અગ્નિ છે ને કયું પાણી છે? એ લેકેને સમજાવવા માટે ફરીને એનું સ્પષ્ટીકરણ કરવું જોઈએ. એમ વિચાર કરીને ફરીથી કશી સ્વામી પૂછે છે अग्गी य इइ का वुत्ता, केसी गोयम मब्बवी। केसिमेव बुवंतंतु, गोयमो इण मब्बवी ॥ ઉત્ત. સૂ. અ. ૨૩, ગાથા પર હે ગૌતમ! જેનાથી સમસ્ત સંસાર જલી રહ્યો છે તે અગ્નિ કઈ છે? અને એ અગ્નિને બૂઝાવનાર પાણી કયું છે? ત્યારે ગૌતમસ્વામી તેને ઉત્તર આપતાં કહે છે कसाया अग्गिणो वुत्तो, सुयसील तवो जलं । સુથધામિયા માતા, મન્ના ડુ ન વૃત્તિ છે . છે ઉત્ત. સૂ. અ. ૮૩,ગાથા ૫૩ | હે પૂજ્યા એ કયાય રૂ૫ અગ્નિ છે તથા શ્રુત-શીલ અને તપ રૂપી પાણી છે. થતરૂપ જળની ધારાથી બુઝાયેલ-શાંત થયેલ અગ્નિ અને બાળ નથી. . બંધુઓ! દ્રવ્યઅગ્નિ જેટલું જીવનું અહિત કરતી નથી તેનાથી અધિક Page #881 -------------------------------------------------------------------------- ________________ ૮૪૦ શારદા સરિતા ભાવઅગ્નિ નુકશાન કરે છે. ક્રોધ-માન-માયા અને લાભ રૂપી ક્યાયઅગ્નિ આત્માના સમસ્ત ગુણાને આળીને ખાખ કરી નાંખે છે. એ ભયંકર આગને જો આપણે બુઝાવવી હાય તે અને આત્મિક ગુણાનું રક્ષણ કરવું હાય તા શ્રુતરૂપી જળની ધારા વડે તેનું સિંચન કરવુ જોઈએ. આ તે કષાયરૂપી અગ્નિની વાત થઇ. અહીં પાણી કર્યુ છે? મહામેળનું. એ મહામેઘ કાણુ છે? આપણા તીર્થંકર ભગવંતા મહાન મેઘ સમાન છે. એમના ઉપદેશ રૂપી જળ શ્રુતરૂપી જળની ધારા છે અને એ પાણી કષાયરૂપી અગ્નિને બુઝાવી દે છે. કામ-ક્રોધ રૂપી વાદળ જ્યારે ચઢે છે ત્યારે અંગારા વરસવા લાગે છે. સાધુ પુરૂષ વીતરાગ વાણીને વરસાદ વરસાવે છે ત્યારે એ અગારા ખુઝાઈ જાય છે. આ યુગમાં જો સાધુપુરૂષ! ન હોય તે ક્યાયરૂપી આગ આખા જગતમાં ફેલાઈ જાય. કોઈ પ્રાણી એ અગ્નિથી ખચી શકે નહિ. મનુષ્ય જો પેાતાનું કલ્યાણુ કરવુ હાય તે ક્રોધ-માન-માયા લેાભ-રાગ અને દ્વેષથી દૂર રહેવું જોઇએ. ઠાણાંગ સૂત્રમાં ભગવંતે કહ્યું છે કે રાગના એ સંતાન છે ને દ્વેષના બે સંતાન છે. તમને થશે કે એ કેણુ? તે સાંભળેા. જ્યાં દ્વેષ ડાય છે ત્યાં ક્રોધ અને માન અવશ્ય પેદા થાય છે અને જ્યાં રાગ હાય છે ત્યાં માયા અને લાલના જન્મ અવશ્ય થાય છે ને તેને કષાય કહેવામાં આવે છે. એ ક્યારે અને વિષયે। આત્માને મલીન બનાવે છે ને આત્માને પેાતાના શુદ્ધ સ્વરૂપનુ ભાન થવા દેતા નથી. આત્મકલ્યાણુના ઈચ્છુક મહાન પુરૂષ કષાયેાથી પર રહે છે. એમને સારા પદ્મા પ્રત્યે રાગ નથી હાતા ને ખરાબ પદ્મા પ્રત્યે દ્વેષ નથી હાતા. એક વખત એક ગામમાં એક ચેાગી મહાત્મા પધાર્યા. ઘણાં માણસે તેમની પાસે આવવા લાગ્યા ગામના રાજાને ખબર પડી કે યોગી મહાત્મા પધાર્યા છે એટલે રાજા તેમના દર્શન કરવા આવ્યા. દર્શન કરીને મહાત્માને પ્રાર્થના કરી કે ગુરૂદેવ આપ એક દિવસ મારા રાજમહેલમાં પધારો. મારા ઉપર કૃપા કરો. આપની ચરણ રજ મારા મહેલમાં પડે તે મારા મહેલ પાવન બની જાય. તમે પણ કહેા છે ને કે મહાસતીજી! ગૌચરી પધારી અમને પાવન કરજો. રાજાએ મહાત્માને એના રાજમહેલમાં એક દિવસ રહેવા આવવાની ભાવના ભાવી એટલે મહાત્માએ કહ્યું હે રાજન! હું તારા મહેલમાં રહેવા નહિ આવુ. મને ત્યાં દુર્ગંધ આવે છે. આ સાંભળી રાજા આશ્ચર્યચકિત થઇને મેલ્યા મહારાજ! તમે તે કેવી વાત કરે છે? મારા મહેલમાં તેા ધૂપસળીએ મળે છે, ને ગુલામ મેાગરાનુ અત્તર રાજ છાંટવામાં આવે છે ને મારા મહેની ચારે બાજુ ફરતા અગીચા છે તેમાં ગુલામ મેગરા જુઇ, ચંપા અને કેવડાના છોડ છે. ચારે તરફ્ સુગંધ સુગંધ મહેકે છે. કઇ માણસ મારા મહેલમાં આવે તે એનુ દિલ ખુશ થઇ જાય ને સ્વસ્થ બની જાય તે આપ કહેા છે કે મને દુર્ગંધ આવે છે એ કેમ બને? ત્યારે મહાત્મા કહે છે મારે ચમારવાડે Page #882 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૮૪૧ અિમાર રાગી ચમારીની ખબર લેવા જવાના સમય થઇ ગયા છે, હું ત્યાં જાઉં છું તે તમે પણ મારી સાથે ચાલે તેા તમારી શકાનું સમાધાન થઈ જશે. રાજા મહાત્માની સાથે ચાલ્યા. ચમારવાડા તા હજુ ઘણા દૂર હતા ત્યાંથી રાજાને દુર્ગંધ આવવા લાગી. એમ કરતાં ચમારવાડામાં આવ્યા, તે ત્યાં દરેક ચમારના ઘરમાં ચામડા ધાવાતા હતા. કોઇ જગ્યાએ ચામડા સૂકવવામાં આવ્યા હતા, તે કોઈ જગ્યાએ કપાયેલા ઢારાના લેાહીભર્યા તાજા ચામડા લાવેલા પડયા હતા. રાજાને તે એટલી બધી દુર્ગંધ આવી કે એના જીવ ગભરાવા લાગ્યા. ઉછાળા આવવા લાગ્યા એટલે નાર્ક રૂમાલ ઢાંકી દીધે!, ને સતને કહ્યું મહારાજ! જલ્દી અહીંથી બહાર ચાલ્યા જઈએ. આ દુર્ગંધથી તેા મારૂ માથું ફાટી જાય છે, મારા જીવ ગભરાય છે, ત્યારે સતે હસીને કહ્યું-રાજન! તમને દુર્ગંધ શેની આવે છે? જુએ તે! ખરા અહી કેટલા સ્ત્રી-પુરૂષ! કામ કરી રહ્યા છે? કાઇને ગંધ નથી આવતી ને તમે તેા અકળાઈ ગયા. ત્યારે રાજા કહે છે મહાત્માજી! એ તે રાત-દ્વિવઞ ચામડાનુ કામ કરે છે, એમનું નાક એવું થઇ ગયું છે એટલે એમને દુગ ધને અનુભવ સરખા પણ થયા નથી, પણ મને ચામઠામાં રહેવાની આદત નથી એટલે દુર્ગંધ આવે ને? રાજાની વાત સાંભળી મહાત્માજી એલ્યા હે રાજન! તમારા રાજમહેલની આવી જ હાલત છે. રાતવિસ તમે વિષયલેાગેમાં તલ્લીન રહેા છે! એટલે તમને તેમાં રહેવાથી દુધના અનુભવ થતા નથી, કારણ કે તમને આદત પડી ગઈ છે, જેમ તમને દુધ લેવાના અનુભવ નથી એટલે ચમારવ!ડામાં તમારા જીવ ગભરાઈ ગયા તેવી રીતે હું વિષય–ભેગાને ત્યાગી છું. તેથી રાજમહેલમાં વિષયભાગની દુ ધથી મારા જીવ ગભરાઇ જાય છે એટલા માટે મેં તમારા મહેલમાં આવવાની ના પાડી છે. મહાત્માની વાત સાંભળી મહારાજા તેમને વન કરીને ચાલ્યા ગયા. બંધુઓ ! સારા પદાર્થો પ્રત્યે રાગ અને માઠા પદાર્થ પ્રત્યે દ્વેષ કરવા એ પણ કષાય છે, ક્યાયા કસાઈથી પણુ ખૂા છે. લૂંટારા કરતાં પણ ભયંકર છે, અને જાજવલ્યમાન અગ્નિ છે, એ આાત્મિક ગુણાને ખાઇ જાય છે. જમાલિક અણુગાર વિચરતા વિચરતા શ્રાવસ્તી નગરીના :કોષ્ટક નામના ઃ ઉદ્યાનમાં પ્રાસુક પાટ-પાટલા આદિની ગવેષણા કરીને ત્યાં ઉતર્યાં. તે તપ અને સ્વાધ્યાયમાં રક્ત રહે છે. શરીર તપશ્ચર્યાથી સૂકેભૂકકે કરી નાંખ્યું છે. તપ અને સયમમાં આત્માની રમણુતા કરતા વિચરે છે. હજારા જીવાને ધર્મના ધ આપે છે. હવે સ્હેજ ઉત્સૂત્રની પ્રરૂપણા કરશે તે કેવી રીતે કરશે ને શું ખનશે તેના ભાવ અવસરે કહેવાશે. વિદ્યાધરે સહાય કરી” ચરિત્ર: સુવર્ણા નામની વ્યંતરી દેવીએ ધરણે સમુદ્રમાં પડતુ મૂકયુ એવા તીક્ષ્ણ Page #883 -------------------------------------------------------------------------- ________________ ૮૪૨ શારદા સરિતા ત્રિશૂળ ઉપર ઝીલી લીધે. ને સુવર્ણદ્વીપમાં લાવીને મૂક્યું. ત્રિશૂની તીણ અણીઓ તેના પેટમાં ભેંકાય ગઈ હોવાથી અસહ્ય વેદના થતી હતી. એની જીભ બહાર નીકળી ગઈ હતી. એના પ્રાણ કઠે આવી ગયા હતા. આવી બેહાલ સ્થિતિમાં ધરણ બેભાન થઈને પડયે હતે. એટલામાં તે હેમકુંડળ વિદ્યાધર સુવેલ નામના નગરથી રત્નાદ્વીપમાં જતા હતા. વચમાં સુવર્ણદ્વીપ અને બેભાન માણસને જોતાં તરત તેણે ઔષધિને ઉપયોગ કર્યો ને પછી જોયું તો ધરણું અહો! આ તે ધરણ છે. મારો ઉપકારી મિત્ર છે. ધરણ તને આ શું થયું? પછી શુદ્ધિમાં આવતાં તેણે હેમકુંડળને બધી વાત કરી. વિદ્ય ધર કહે એ સુવર્ણદેવી દુષ્ટ છે. હું એને સારી રીતે ઓળખું છું એમ કહી દેવીના પાસમાંથી તેને છોડાવ્યો. તેને લઈને હેમકુંડળ આકાશમાર્ગે ઉડે ત્યારે ધરણે પૂછયું. તમે ઔષધિ લઈને વિજયવિદ્યાધરને બચાવવા ગયા હતા તે છે કે નહિ? વિદ્યાધરે કહ્યું તે જીવી ગયો છે. આ સાંભળી ધરણને ખૂબ આનંદ થયે. બંધુઓ! ધર્મિષ્ઠ અને પરોપકારી પુરૂષે આવા દુઃખમાં પણ પારકાના દુઃખ મટાડવાની કેવી પવિત્ર ભાવના રાખે છે. બીજું ધરણે જેટલા ઓને સહાય કરી હતી તે બધા એને દુઃખમાં સહાયક બન્યા છે. નિઃસ્વાર્થ ભાવે કરેલી સેવા અવશ્ય ફળીભૂત થાય છે. કદાચ આ ભવમાં તમને સહાય નહિ કરે તે પરભવમાં પણ અવશ્ય સહાય કરશે. પણ કેઈના ઉપર ઉપકાર કરતી વખતે તમે બદલાની ઈચ્છા ન રાખશે. અહીં ધરણને મરવાની અણી ઉપર હેમકુંડળ વિદ્યાધર મળી ગયે. અને તેને બચાવી લીધે. ધરણે હેમકુંડળને પિતાની બધી વિતક કહી ત્યારે હેમકુંડળ વિદ્યાધરે કહ્યુંભાઈ! તેં મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે તે તું મને કંઈક સેવાનું કાર્ય ફરમાવ. એટલે ધરણે કહયું-ભાઈ! મારે બીજું કંઈ કામ નથી. પણ મારી પત્ની જે વહાણમાં ગઈ છે તે વહાણ દેવપુર નગરમાં જવાનું છે, તે તું મને ત્યાં લઈ જા. જેથી મને મારી પત્નીને ત્યાં મેળાપ થઈ જશે. હેમકુંડળ કહે રનદ્વીપમાં સુચન નામને મારો મિત્ર છે તેને મળીને હું તમને દેવપુરીમાં લઈ જઈશ. ધરણ કહે ભલે-હેમકુંડળ અને ધરણ રત્નદ્વીપમાં વસતા સુલેશનને ઘેર ગયા. તે વખતે સુલોચન તેની પત્ની ગાંધર્વદત્તની સાથે વીણા વગાડતે હતો. પિતાના મિત્ર હેમકુંડળને જોતાં સુચન હર્ષથી ઉભો થઈ ગયે. ને પ્રેમથી ભેટી પડશે. પછી આમ એકાએક આગમનનું કારણ પૂછયું ને સાથે આ કેણ છે? હેમકુંડળે કહ્યું–આ ધરણસેન મારે મિત્ર અને પરમ ઉપકારી છે. પિતાની આવી સ્થિતિ થઈ હતી ને ધરણે કે ઉપકાર કર્યો હતે તે બધી વાત સુચનને કહી એટલે સુચને ખુશ થઈને ધરણને કેટલાક અમૂલ્ય રત્નો ભેટ આપ્યા. ધરણુસેન દેવપુર નગરમાં- હેમકુંડળ થડા દિવસ રત્નદ્વીપમાં રોકાઈ પિતાની વિદ્યાના પ્રભાવથી ધરણને દેવપુર નગરની બહાર લઈ આવ્યા ને કહ્યું કે આ Page #884 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૮૪૩ દેવપુર નગર છે. આ નગરમાં જઈને તમે તમારી પત્નીને શોધી લેજે એમ કહી ધરણુસેનની રજા લઈ હેમકુંડળ વિદ્યાધર ચાલ્યો ગયો. ધરણે ગામબહાર વિશ્રાંતિ લઈને દેવપુર નગરમાં પ્રવેશ કર્યો. ત્યાં ટેપ નામના એક શેઠ ધરણને સામા મળ્યા. તેની મુખાકૃતિ જોઈને તેમને લાગ્યું કે આ કોઈ પુણ્યવાન પુરૂષ લાગે છે પણ આ ગામને અજાણ્યો હોય તેમ લાગે છે. એટલે ટેપ શેઠ તેને આદરપૂર્વક પિતાને ઘેર લઈ ગયા ને તેને સ્નાન-ભેજન આદિ કરાવીને તેને વૃત્તાંત પૂ. એટલે ધરણે શેઠને પોતાની વીતક કહાણું કહી સંભળાવી ને ધરણે પેલા રત્નો શેઠને આપીને કહ્યું કે આ મારા રત્નો તમે સાચવજે. ટેપ શેકે તે રત્નો લઈને તિજોરીમાં મૂક્યા. આ તરફ ધરણે સમુદ્રમાં પડયા પછી લક્ષ્મી અને સુવદનના મનમાં થયું કે હાશ! સારું થયું કે તે દરિયામાં પડે. તેમ આનંદ માનતાં સંસારના સુખે ભેગવતા દેવપુર નગરમાં તેમનું વહાણ આવી પહોંચ્યું. નગરમાં ખબર પડી કે ચીનનું વહાણ આવ્યું છે એટલે ધણુ બંદર ઉપર આવ્યા. | સરળદદથી ધરણુ લક્ષ્મીને જોતાં ખુબ ખુશ થયે ને તેને ભેટી પડયા. પણ તેને ખબર નથી કે આ બંને દુષ્ટ છે. લક્ષમી કહે છે સ્વામીનાથ! મને આમ મૂકીને શા માટે ચાલ્યા જાય છે? હજુ કયાં સુધી મને તલસાવશે. હું ઝૂરી-ઝૂરીને રાતદિવસ વીતાવું છું. આજ મારા પ્રાણવલ્લભ મળતાં મને ખૂબ આનંદ થયો છે. એનું બોલવુંચાલવું અને હાવભાવથી ધરણ તે પીગળી ગયે ને બે- પ્રિયા! તું પણ મારા માટે કેટલું કષ્ટ વેઠે છે ! સુવદન કહે છે આપ બચી ગયા તેથી મને ખૂબ આનંદ થયો. હવે આ આપનું સુવર્ણ લઈ લે. ત્યારે ધરણ કહે છે શેઠ! તમે મારી પત્નીને બચાવી છે, ને તમે મને તેને મેળાપ કરાવ્યો છે એ મારે મન સુવર્ણથી અધિક છે. ધરણ કહે ચાલે, આપણે નગરમાં જઈએ. ત્યારે સુવદન પૂછે છે આપ કયાં ઉતર્યા છે? તે કહે હું ટેપ શેઠને ત્યાં ઉતર્યો છું. ત્યારે લક્ષ્મી અને સુવદન કહે છે આજે આપણે બંદર ઉપર રહી જઈએ. આવતી કાલે સવારે ત્યાં જઈશું. સરળહદયના ધરણે તે વાતને સ્વીકાર કર્યો ને તે દિવસે રાત્રે ત્યાં રહેવાનું નકકી કર્યું. હવે સુવદન અને લક્ષમીએ નિર્ણય કર્યો કે આજે રાત્રે ગમે તેમ કરીને ધરણને મારી નાંખો. હવે તે શું કરશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૧૦૧ આસો વદ ૧૧ ને રવિવાર તા. ર૧–૧૦–૭૩ સુર બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! વિશ્વવંદનીય ચરમ તીર્થકર શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ આધિ-વ્યાધિ Page #885 -------------------------------------------------------------------------- ________________ ૮૪૪ શારદા સરિતા અને ઉપાધિ રૂપી સંતાપથી સંતપ્ત થયેલા વિશ્વના જીવને શાન્તિ આપવા માટે કરૂણાથી પ્રેરિત થઈને દિવ્યદેશના રૂપી પવિત્ર સરિતા વહાવી છે. તે નિર્મળ સરિતામાં સ્નાન કરીને અનંત જીએ ત્રિવિધતાપથી મુક્તિ પ્રાપ્ત કરી છે અને ભવિષ્યમાં અનંત છ મુક્તિ મેળવશે ને ભૂતકાળમાં અનંત જીવો વીતરાગ વાણીનું પાન કરી આચરણમાં ઉતારી મોક્ષમાં ગયા છે. આત્મસાધનાનું લક્ષ એક્ષપ્રાપ્તિ છે. જમાલિ અણગારે મેક્ષના લક્ષે સંયમમાર્ગ અપનાવ્યું હતું. એમના પથદર્શક મહાવીર પ્રભુ હતા. સુંદર રીતે સંયમની આરાધના કરતા હતા. સંસારના બંધનથી મુક્ત થવા માટે ઉત્તરાધ્યયન સૂત્રના ૨૮ મા અધ્યયનમાં દશ પ્રકારની રૂચી બતાવી છે. निसग्गुवएसरुई, आणारई सुय बीयरुईमेव । अभिगम वित्थार रुई, किरिया संखेव घम्मरुई॥ ઉત્ત. સૂ. અ. ૨૮, ગાથા ૧૬ નિસર્ગરૂચી, ઉપદેશરૂચી, આજ્ઞારૂચી, સૂત્રરૂચી, બીજરૂચી, અભિગમ રૂચી, વિસ્તારરૂચી, ક્રિયારૂચી, સક્ષેપરૂચી અને ધર્મરૂચી. દશ પ્રકારની રૂચીમાં સાધક મસ્ત રહે તે સાધનાના પંથમાં સાધક આનંદ પ્રાપ્ત કરે છે. આ દશ પ્રકારની રૂચીમાં એક આજ્ઞારૂચી છે. આપણે જમાલિકુમારની વાત ચાલે છે. જમાલિકુમારે ભગવાનની આજ્ઞા માની નહિ. એમનામાં બધી રૂચી હતી પણ એક આજ્ઞાચીની ખામી હતી. જે આજ્ઞારૂચી હતી તે ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને વિહાર કરતા નહિ. વિનયવાન શિષ્ય ગુરૂ જે આજ્ઞા કરે તે તહેત પ્રમાણ કરે છે. આજ્ઞાચી કેને કહેવાય? रागो दोसो मोहो, अन्नाणं जस्स अवगयं होई। आणाए रोयन्तो, सो खलु आणारुइ नाम ॥ ઉત્ત. સૂ. અ. ૨૮, ગાથા ૨૦ જેના રાગ-દેવ–મહ અને અજ્ઞાન દૂર થઈ ગયા છે એવા મહાન પુરૂષની આજ્ઞાની રૂચી એ આજ્ઞારચી છે. સદ્દગુરૂ દેવેની આજ્ઞાનું પાલન કરવું એ આજ્ઞારૂચી છે. સૂત્રમાં ઘણી જગ્યાએ મહાવીર સ્વામીને ગૌતમસ્વામીએ પ્રશ્ન પૂછ્યા છે ને ભગવાને તેમના પ્રશ્નનું સમાધાન કર્યું છે. મૈતમસ્વામી ભગવાનના પટ્ટશિષ્ય હતા. ચાર જ્ઞાન અને ચૌદ પૂર્વના જ્ઞાતા હતા. છતાં મનમાં અભિમાનનું નામ નહિ. ભગવાન આજ્ઞા કરે તે તહેત કરતા હતા. એમને વિનય પણ એ હતે. આપણે બેલીએ છીએ. મહાવીરને ચરણે, ગૌતમને શરણે, સદા રહે પ્રભુ મહાવીરને ચરણે ભગવાનને ઘણું શિષ્ય હતાં પણ આજે ગૌતમસ્વામીનું નામ કેમ ગવાય છે? બધા સંતે મોતીની માળા જેવા હતા. એકએકથી ચઢિયાતા હતા. ગૌતમસ્વામીમાં Page #886 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૮૫ વિનય ગુણ વિશિષ્ટ હતો. પ્રભુની આજ્ઞામાં એમની રમણતા હતી-રૂચી હતી. તમને પણ કોઈ ને કોઈ પ્રકારની રૂચી તે છે જ ને? દિવાળીના દિવસો નજીક આવે છે. બધા મીઠાઈ લાવીને આનંદ માનશે. આ પણ એક પ્રકારની રૂચી છે ને? સંસારની અનેક રૂચી તમને જાગે પણ ત્યાગની રૂચી કદી થાય છે? સંસારમાં અનાદિકાળથી જમું છું તે હવે સાધુ બની જાઉં. (હસાહસ). બદામને હલ ને પીસ્તાની બરફીને સ્વાદ તમારી દાઢમાં રહી જાય છે તેમ કૃતવાણીને સ્વાદ તમારી દાઢમાં રહી જ જોઈએ. જેને કૃતવાણી રૂચે તે જરૂર વીતરાગ પ્રભુની આજ્ઞા શિરોમાન્ય કરે. વીતરાગની આજ્ઞા શિરોમાન્ય થાય એટલે સદ્દગુરૂની આજ્ઞા પણ શિરેમાન્ય થાય છે. કારણ કે સદગુરૂઓ પણ વીતરાગકથિત વાણું આપણને સમજાવે છે. સદ્દગુરૂની આજ્ઞાનું પાલન કરનાર આત્મા મોક્ષપ્રાપ્તિ કરી શકે છે. વિનયવાન શિષ્ય ગુરૂની આજ્ઞાનું પાલન કરતાં ગુરૂ છદ્મસ્થ રહે ને શિષ્ય કેવળજ્ઞાન પામી જાય છે. અહીં એક દષ્ટાંત યાદ આવે છે. એક વખત ૫૦ સાધ્વીજીઓને સમુદાય ગ્રામાનુગ્રામ વિહાર કરતાં કરતાં એક ગામમાં આવ્યું, ને ધર્મસ્થાનકમાં ઉતર્યો શિયાળાનો સમય હતે. ઠંડી ઘણી પડતી હતી. એક રાત્રે શિષ્યાઓ સ્વાધ્યાય-ધ્યાન કરીને સૂઈ ગયા. રાત્રે ઠંડી ખૂબ પડી. ઠંડી સાથે સખત પવન નીકળે. પવનના ઝપાટાથી બારણું ખુલી ગયું. મેટા ગુરૂણીને ઠંડી ખૂબ લાગવા માંડી એટલે તેમણે શિષ્યાઓને કહ્યું, કે મને ઠંડી ખૂબ લાગે છે. તમે બારણું બંધ કરી દે. એટલે સૈથી નાના સાધ્વીજીએ ઉઠીને બારણું બંધ કરી દીધું. થોડી વાર પછી ફરીને જોરથી પવન આવ્યું, ને બારણું ખુલી ગયું એટલે એકદમ ગુરૂણી જાગી ગયા. એમણે ફરીને કહ્યું વારંવાર બારણું ખુલી જાય છે તે તમે સાંકળ કેમ નથી લગાવતા? લઘુશિષ્યા " ઉઠયા ને બારણું બંધ કર્યું, પણ નકુચે નાનું હતું તેથી શિષ્યાએ વિચાર કર્યો કે ફરીને બારણું ઉઘડી જશે તેથી ગુરૂણુની આજ્ઞાનું પાલન કરવા સાંકળ ચઢાવી નકુચામાં આંગળી ભરાવી આખી રાત ઉભા રહ્યા. ઘડીએ ઘડીએ પવન આવે એટલે સાંકળ ખેંચાય, એને અંગુઠો દબાય એટલે સખત પીડા થવા લાગી, પણ એમના મનમાં જરા પણ વિચાર ન આવ્યો કે ઠીક છે ગુરૂણીને સૂતા સૂતા બલવું છે. એ તે ખૂબ આનંદથી ઉભા ઉભા શું વિચારે છે–આજે મારા ધન્યભાગ્ય છે. મારા ગુરૂણીની આજ્ઞાનું પાલન કરવા સાથે સેવાનો મને લાભ મળે. હું એક આ રીતે ઉભી રહીશ તે મારા પૂ. ગુરૂણી સહિત મારા બધા વડીલ સતીજીને કેટલી શાતા ઉપજશે? મારા કેવા ભાગ્ય! મારા ગુરૂણીને આટલી બધી શિષ્યાઓ છે તેમાં મારે નંબર કયાંથી લાગે? આ રીતે તેના દિલમાં ગુરૂણીની આજ્ઞાનું પાલન કરવાને લાભ મળતાં ખૂબ હર્ષ થાય છે. તેમના દિલમાં આનંદની ઉર્મિઓ ઉછળતા એવા શુભ અધ્યવસાય ઉપર ચઢી ગયા કે પિતે કયાં ઉભા છે એનું ભાન ભૂલી ગયા. ભાવનાને વેગ વધતાં વધતાં પ્રતિકમણને Page #887 -------------------------------------------------------------------------- ________________ ૮૪૬ શારદા સરિતા સમય થતાં પહેલાં ઘાતીકમેના યકરી કેવળજ્ઞાન પામી ગયા. ત્રણ લેકના પૂજનીક અન્યા. અંધુએ ! આ સૈાથી નાના સાધ્વીજી સાધના કરતાં કરતાં એક ગુરૂણીની આજ્ઞામાં રૂચી કરતાં કેવળજ્ઞાન પામી ગયા. ગુરૂણી જેટલું જ્ઞાન એમણે પ્રાપ્ત કર્યું" ન હતું. એમણે એવા ઉગ્ર તપ પણ કર્યા ન હતા. ફકત ગુરૂની આજ્ઞાનું પાલન જન્મ– મરણથી મુકિત અપાવવામાં સહાયક અની ગયું. ગુરૂણીને ખખર નથી કે મારી શિષ્યાને કેવળજ્ઞાન થયું છે. સમય થતાં ગુરૂણી વાંચણી કરવા બેઠા. શિષ્યાએ બેઠા છે. વાંચણી કરતાં કરતાં પ્રશ્નોની છણાવટ કરે છે. તેમાં એક પ્રશ્ન લઘુશિષ્યાને પૂછ્યું. એને તેમણે ખૂબ સુંદર જવાખ આપ્યા. કારણ કે જેનું અજ્ઞાન નષ્ટ થઇ ગયુ' ને કેવળજ્ઞાન પામી ગયા એના જવાખમાં શુ ખામી હાય ? એમની ભાષા અને એમનેા જવામ સાંભળી ગુરૂણી સ્તબ્ધ થઈ ગયા. અહા ! આજે આની ભાષામાં ફેર છે. ફરીને ખીજો પ્રશ્ન પૂછ્યા એને પણ એવા સરસ જવાબ આપ્યા. ગુરૂણી વિચાર કરે છે આટલી નાની શિષ્યામાં આવા અઘરા પ્રશ્નનું સમાધાન કરવાનું સામર્થ્ય કયાંથી આવ્યું? ગુરૂણી પૂછે છે આપને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે ? શિષ્યા કહે આપના પ્રતાપ ! ગુરૂણી સહિત બધા સાધ્વી નમી પડયા. ગુરૂણીની આજ્ઞાનું પાલન કરવાના અવસર મહાન પુણ્યાય હાય તેા મળે છે. આવી રીતે સસારમાં હેા તે વડીલેાની આજ્ઞાનું, નાકરે શેઠની આજ્ઞનું પાલન કરવુ. રણસંગ્રામમાં સૈનિક સેનાપતિની આજ્ઞાનુ કેવી રીતે પાલન કરે છે? એ જાણા છે ને? સૈનિકા સજ્જ થઇને ઉભા હાય તે વખતે સેનાપતિ આજ્ઞા કરે કે આગેકૂચ કરો, તે સૈનિકે ઉભા રહી શકે નહિ. પછી ભલે નદી હાય, નાળા હાય, પહાડ હેય કે ખાડા હાય, ઠંડી હાય કે ઉપરથી વરસાદ વર તેા હાય, સામેથી શત્રુએની ગાળીઓ આવતી હાય, શરીરમાં ગાળીએ પેસી જાય, મરી જવાના પ્રસંગ આવે તે પણ વફાદાર સૈનિકા સેનાપતિની આજ્ઞાનુ કદી ઉલ્લંઘન કરતા નથી. શૂરવીરતાથી શત્રુઓના સામના કરે છે. કદાચ કોઇ સૈનિક સેનાપતિની આજ્ઞાનું ઉલ્લંઘન કરે તેા તેને સૂટ કરે છે. એટલી સેનાપતિની સત્તા છે. જ્યારે ગુરૂ તે આજ્ઞાના પાલનને મહિમા સમજાવે. એનાથી કેવા લાભ થાય છે તે સમજાવે છે. પછી તેા શિષ્યની ભાવના ઉપર આધાર રહે છે. જો એને આત્મકલ્યાણ કરવાની ભાવના હાય તે। વીતરાગ વચન અનુસાર ગુરૂની આજ્ઞાનું પાલન કરે. એ ગુરૂની આજ્ઞાનું ઉલ્લંઘન કરે તે ગુરૂ અને સેનાપતિની જેમ શિક્ષા કરતા નથી પણ ગુરૂની આજ્ઞાનું ઉલઘન કરવાથી એનેા વિકાસ રૂંધાઈ જાય છે. આત્માની ઉન્નતિ કરી શકતે નથી અને સંસારના બંધનામાંથી છૂટવાને બદલે જકડાવાની સજા પાતે ભાગવે છે. Page #888 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૮૪૭ જેમ એકડા વિનાના મીડાની કિંમત નથી, પાણી વિનાના મેાતીની કિંમત નથી, તેમ શિષ્યના જીવનમાં ગમે તેટલા ગુણુ હાય પણ એક ગુરૂની આજ્ઞાનું પાલન કરવાના ગુણુ ન હેાય તેા બધા ગુણુ એકડા વિનાના મીંડા જેવા છે. કદાચ ગુરૂ ક્રેષ્ઠી પ્રકૃતિના હાય ને કદાચ શિષ્ય ઉપર ક્રેપ કરી નાંખે, એ કટુ શબ્દ કહી દે તે વખતે શિષ્ય જે સમતા રાખે, કટુ વચનને અમૃત સમાન માનીને પી જાય તે કલ્યાણ થઈ જાય. જમાલિઅણુગા૨ે ભગવાનની પાસે અલગ વિચારની આજ્ઞા માંગી ત્યારે પ્રભુ મૌન રહ્યા. છતાં એમણે વિહાર કર્યા ને શ્રાવસ્તી નગરીમાં કેાષ્ટક નામના ઉદ્યાનમાં આવ્યા. આ તરફ ભગવાન મહાવીરસ્વામી ગ્રામાનુગ્રામ વિચરતાં વિચરતાં યાવત્ મુદ્દે મુઢેળ વિદ્રમાને વા એળેવ ચંપાનગરી ખેળૅવ પુળમદ્દે ગુગ્ગાળે તેોવ વાળૐૐ । સુખપૂર્વક વિહાર કરતાં જ્યાં ચપાનગરી છે અને જ્યાં પૂર્ણભદ્ર ચૈત્ય છે ત્યાં આવે છે. આવીને નિર્દોષ પાટ-પાટલા આઢિ યાચીને સંયમ અને તપથી આત્માને ભાવતા થકા વિચરે છે. જમાલિ અણુગાર શ્રાવસ્તી નગરીમાં પધાર્યા છે અને ભગવાન ચંપાનગરીમાં પધાર્યા છે. तणं तस्स जमालिस अणगारस्स तेहि अरसेहिय, विरसेहिय अंतेहिय, पंतेहिय, लूहेहिय, तुच्छेहिय, कालाइक्कंतेहिय, पमाणाइक्कंतेहि य सीएहिय पाणभोयणेहिय अण्णया कयाई सरीरंगसि, विउल रोगांतके पाउब्भूए । હવે અન્ય કોઇ દિવસે તે જમાલિ અણુગરને રસ વિનાના, સ્વાદ્ય વિનાને લૂખા-સૂકા તુચ્છ આહાર, ભૂખતરસને સમય વીતી ગયા પછી અ!હાર મળે ત્યારે વાપરતા, તેા કેઇ વખત પ્રમાણથી અધિક કે એછે તેમજ ઠંડા-ઉને જે મળે તે આહાર કરવાથી તેમના શરીરમાં માટે વ્યાધિ ઉત્પન્ન થયે।. ભગવાન મહાવીરસ્વામી સર્વજ્ઞ હતા. તેએ! જાણતા હતા કે આ જાલિ અણુગારને અમુક સમય પછી ઘે!ર અશાતા વેદનીય કર્મને! ઉત્ક્રય થવાનેા છે તે સમયે ભ!ન ભૂલશે આટલા માટે આજ્ઞા આપી ન હતી. વિનયવંત શિષ્ય તે! એ વિચાર કરે કે મારા ગુરૂ મારા માટે જે કંઇ કરે છે તે માશ હિતને માટે કરે છે. જમાલિ અણુગારનું અહિત થવાનુ હતુ તેથી ભગવાનની આજ્ઞા વિના અલગ થતાં તેમને કંઇ વિચાર આવ્યે નહિ. વિવેકના દ્વિપક તેનાં અંતરમાંથી બુઝાઇ ગયા. હારા જીવાને ઉપદેશ આપીને કલ્યાણના માર્ગ બતાળ્યા પણ પાતે પેાતાનું અહિત કર્યું. જમાલિ અણુગારના શરીરમાં ભયંકર રાગ ઉત્પન્ન થયા છે. હવે આગળ શું બનશે તેના ભાવ અવસરે કહેવ!શે. સુવદન તથા લક્ષ્મીના પ્રપંચ ચરિત્ર સુદન અને લક્ષ્મીના આગ્રહથી ધરણુ ત્યાં રાકાઇ ગયા. જમ્યા બાદ Page #889 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા દૂધમાં કેફ નાંખીને દૂધ પીવા ધરણને આપ્યું. તેથી ધરણને બરાબર કેફ ચઢયા. અને બેભાન જેવા થઈ ગયા. પછી લક્ષ્મીએ તેના ગળામાં ફ્રાંસા નાંખ્યા અને સુવદને ખૂબ જોરથી ખેંચ્યા અને માન્યું કે હવે ધણુ મરી ગયા છે. એમ માની સમુદ્રના કિનારે રેતીમાં ફેંકી દીધા ને એ અને વહાણુમાં ચઢીને બેસી ગયા ને તેમનુ વહાણુ ચાડે દૂર લઇ ગયા. ૮૪૮ આ તરફ શીતળ પવનની લહેર આવવાથી મેડી રાત્રે ધણુનું ઘેન ઉતર્યું" એટલે એણે જોયું કે પાતે સમુદ્રના કિનારે રેતીમાં પડયા છે. સુવન કે લક્ષ્મી કેાઇ એની પાસે નથી. એને ભાન થયું કે હું જેની શેાધમાં નીકળ્યે છું તે લક્ષ્મીમારી નથી. નકકી એ સુવદનના પ્રેમમાં પડી છે. અને મને મારી નાંખવા માટે તેણે આ કાવત્રુ કર્યું છે, પછી મને મૂકીને કયાંક ચાલ્યા ગયા. આ તરફ ટાપાશાહ શેઠે ધરણની ખૂબ રાહ જોઇ પણુ એ આબ્યા નહિ એટલે સવાર પડતાં તેમના માણસને સમુદ્ર કિનારે તપાસ કરવા મેકલ્યા. માણસાએ ધરણુને સમુદ્ર કિનારે રેતીમાં પડેલા જોયા. તેને ઘેર લાવ્યા. ટાપાશાહ કહે ભાઈ! તમે ક્યાં ગયા હતા ? હું તમારી રાહ જોતા હતા કે ચીનનું વહાણુ આવી ગયું છે, આપ આપની પત્નીને લઇને હમણાં આવશેા, તેા શું આપની પત્ની લક્ષ્મી નથી મળી ? ત્યારે ધરણે કહ્યું-પત્ની મળી પણ એ શરીરથી જીવે છે પણ શીયળથી મરી ગઇ છે ત્યારે ટોપાશાહે પૂછ્યું-કેમ શું થયુ'? એટલે ધરણે બનેલી બધી હકીકત કહી સભળાવી. આ સાંભળી ટોપાશાહ શેઠને ખૂબ ક્રોધ ચઢી. રાજ્યમાં ફરિયાદઃ– ટપાશાહ ખૂખ ન્યાયી અને પ્રમાણિક હતાં. રાજ્યમાં તેમનું ખૂખ માન હતું. તરત શેઠે રાજ્યમાં ફરીયાદ કરી. સાંભળી રાજાને પણ ખૂબ ક્રોધ ચઢયા અને તરત સિપાઈઓને અંદર ઉપર મેાકલી સુવદન અને લક્ષ્મીને લાવ્યા. રાજાએ સુવદનને પૂછ્યું શેઠ ! તમારી પાસે આ દ્રવ્ય છે તે કાનુ` છે? અને આ સાંĆવ!ન યુવાન સ્ત્રી કેાની છે? એ સત્ય કહી દે. સાચુ' ખેલીશ તે જીવતેા છેડીશ. નહિતર તને જાનથી મારી નાંખીશ. એણે માન્યું કે ધરણ મરી ગયા છે. એટલે સુવને કહ્યું હે રાજન ! આ દ્રવ્ય અને સ્ત્રી અને મારા છે. ધન તે મારા પૂર્વજોએ ખૂબ મહેનત કરીને ભેગું કર્યું છે. ને આ તે મારી પરણેતર સ્ત્રી છે. ત્યારે ટાપાશાહ શેઠ કહે છે દુષ્ટ તને જૂઠ્ઠું ખેલતાં શરમ નથી આવતી ? આ ધન અને સ્ત્રી અને ધરણુસેન સાવાહના છે. એટલે સુવન કહે છે સાહેબ! આ શેઠ તદ્ન અસત્ય આવે છે. ધરણુ નામના કાઈ માણસ નથી. મે તેા ધરણુ નામ આજે સાંભળ્યું. આ સાંભળી રાજાએ કહ્યું ધરણને હાજર કરો. તરત ધરણને સભામાં લાવ્યા. ધણને જોતાં સુવદન અને લક્ષ્મી તે ધ્રુજવા લાગ્યા. અહા! આતા કઇ રીતે મરતા નથી. હવે શું થાય ? રાજાએ Page #890 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૮૪૯ લક્ષ્મીને પૂછયું તે સ્ત્રી ! તેં આ માણસને કઈવાર જે છે? ત્યારે લક્ષ્મી કહે છે હું એને ઓળખતી નથી. પછી રાજાએ ધરણને પૂછ્યું આ સ્ત્રી તારી લક્ષ્મી છે કે નહિ? ત્યારે ધરણે કહ્યું એ પહેલાં મારી સ્ત્રી હતી પણ અત્યારે નથી. ફરીને રાજાએ પૂછયું તેં આ સુવદનને ક્યારે ય જે છે? ત્યારે ધરણ કહે એ સુવનને પૂછો. સુવદનને પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે હું એને ઓળખતે નથી. ત્યારે રાજાએ પૂછયું-તારા વહાણમાં સોનાની કેટલી ઈટે છે? તેની સુવદનને ખબર ન હતી પણ ધરણને ખબર હતી એટલે તેણે કહી દીધું કે દશ હજાર ઈટે છે. રાજાએ પૂછ્યું એકેક ઈટનું કેટલું વજન છે? ધરણે વજન કર્યું ન હતું અને સુવાનને ખબર ન હતી એટલે એમાં બને મૌન રહ્યા. સુવઇને ધરણને કહ્યું–હે પાપી! કેઈની સ્ત્રીને અને કેઈના ધનને મારું ધન એમ કહેતાં શરમ નથી આવતી? આ સાંભળી ધરણે રાજાને કહ્યું સાહેબ આ જૂઠે છે. બધું ધન મારૂં છે. આપને મારા ઉપર વિશ્વાસ આવતો ન હોય તો વહાણમાં તપાસ કરાવે. દરેક ઈટ ઉપર મારા નામને સિકકે છે. તરત રાજાએ ઈટ મંગાવીને ઈટ ફડાવી જોયું તે ધરણનું નામ જોયું. સાચે પૂરી મળી જવાથી રાજા સુવદન ઉપર ગુસ્સે થયા અને બોલ્યા. હે સુભટો! આ બંનેને પકડી લે અને આ ધનનો માલિક ધરણ છે તેને તે સપી દે અને આ સ્ત્રીને ગધેડા ઉપર બેસાડી હદપાર કરી દે અને આ સુવદનને ફાંસીએ ચઢાવી દે. બેલો ધરણે આ શિક્ષા બરાબર છે ને? ધરણ તો ખૂબ પરેપકારી ને દયાળુ હતું. રાજાને કહે છે મને ધનની જરૂર નથી. વળી મારા નિમિત્તે પચેન્દ્રિયની હત્યા ન થવી જોઈએ. એને મારી નાંખશે નહિ. મારા ઉપર કૃપા કરી એને જીવતદાન આપો. ધરણની ઉદારતા જોઈ રાજાઓ અને સમસ્ત સભાજનેએ તેને ખૂબ ધન્યવાદ આપ્યા. રાજાએ સભા સમક્ષ બધું ધન ધરણને અર્પણ કર્યું, એટલે સુવદનને કહ્યું-ભાઈ! મેં જ્યારે તારા વહાણમાં મારી ઈટે ભરી ત્યારે તમને એક લાખ સુવર્ણદ્રવ્ય આપવાનું કહ્યું હતું માટે હું તમને આપું છું. સુવદન શું ઉંચું મોટું કરે! ત્યારે ધરણે શીખામણ આપીને આઠ લાખ સુવર્ણદ્રવ્ય આપી છૂટો કર્યો. ત્યાર બાદ ધરણ ટીપા શેઠના ઘેર આવ્યો ને જવાની રજા માંગી. શેઠ ખૂબ આગ્રહ કરે છે પણ ધરણને હવે જવું છે. તેણે શેઠને પરાણે પાંચ રન્નેમાંથી બે રને ભેટ આપ્યા ને શેઠને આભાર માની પિતાનું દ્રવ્ય લઈને વહાણુમાં બેસી માર્કદી નગરી આવી પહોંચે. ધરણ ખૂબ ધન કમાઈને આવ્યું. ગામમાં તેને ખૂબ સત્કાર થયો. ખુદ રાજાએ પણ તેનું સન્માન કર્યું. માતા-પિતાને ખૂબ આનંદ થયે પણ લક્ષમીને ન જોઈ એટલે પૂછયું-તું ધન તે ખૂબ કમાઈને આવે પણ તું બીજીવાર લક્ષ્મીને શોધવા માટે ગયો હત તે લક્ષ્મી કેમ દેખાતી નથી? ત્યારે ધરણે કહ્યું-આ-બાપુજી! આટલી બધી લક્ષ્મી તે લાવ્યો છું. હવે કઈ લમી જોઈએ છે? ત્યારે માતા-પિતા કહે છે બેટા! એ લક્ષ્મી Page #891 -------------------------------------------------------------------------- ________________ ૮૫૦ શારદા સરિતા ગમે તેટલી હોય પણ ઘરની શોભા સ્ત્રીથી છે. સ્ત્રી વિના ગમે તેટલી લક્ષ્મી હોય પણ ઘર શોભતું નથી. ત્યારે ધરણે માતા-પિતાને લક્ષ્મી માટે તેણે કેટલું કષ્ટ વેઠયું ને લક્ષમીએ કે દો કર્યો તે બધી વાત કહી સંભળાવી. ત્યારે તેના માતા-પિતાને લક્ષ્મી પ્રત્યે તિરસ્કાર છૂટે. માતા-પિતા કહે બેટા! તું હજુ યુવાન છે. આપણુ પાસે લક્ષ્મી ઘણી છે. ફરીને તારા લગ્ન કરીએ. પણ ધરણે ચિંખી ના પાડી કે મારે લગ્ન કરવા નથી. ધરણસેને ગરીબેને ખૂબ દાન આપવા માંડયું. આખા ગામમાં તેની કીર્તિ ફેલાઈ છે. ચારે તરફ તેના ગુણ ગવાય છે. હવે આગળ શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૧૦૨ ધનતેરસ આસે વદ ૧૩ ને મંગળવાર તા. ૨૩-૧૦-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ અને બહેનો! અનંતજ્ઞાની ભગવતે જગતના જીના ઉદ્ધાર માટે આગમ વાણું પ્રકાશી. આગમમાં ભગવાન ફરમાવે છે કે હે ભવ્ય છે! અનંતકાળથી જીવને સંસારમાં રખડાવનાર હોય તો તે મેહ છે. મોહ આત્માને અતિ બળવાન મહા શત્રુ છે. એ મહરાજાએ એવી પ્રતિજ્ઞા કરી છે કે મારે દરેક જીવને સંસાર સમુદ્રમાં ભ્રમણ કરાવવું. કેઈ જીવ સંસારસમુદ્રને પાર કરીને મુકિત કિનારે પહોંચી જાય એટલા માટે એણે ઠેકાણે ઠેકાણે ઠાણું નાંખ્યા છે. આત્માને ઉન્નતિના શિખરે ચઢાવનાર ચૌદ ગુણસ્થાનક રહેલા છે. મેહરાજાએ પહેલા ગુણઠાણથી માંડીને અગિયારમા ગુણસ્થાનક સુધી એના ચોકીદારે બેસાડી દીધા છે. બારમાં ગુણસ્થાનકે ચેકીપહેરે ઉઠી જાય છે. અગિયારમા ગુણસ્થાનકે પહોંચેલા જીવને પણ મહારાજાના ચોકીદારે પહેલે ગુણસ્થાને પટકાવી દે છે ને અનંતકાળ ભવસાગરમાં રઝળાવે છે. એ મહરાજાને એક મૂંઝવણ થાય છે કે રખે કઈ જીવ મેસે પહોંચી ન જાય. મહારાજાને એની પ્રજામાંથી એક પણ માણસ એ છું થઈ જાય તે ગમતું નથી. મહરાજાને એનું રાજ્ય અખંડ રાખવું છે. પણ જગતમાં જે મહાન પુરૂષ થઈ ગયા તેઓ મેહરાજા ઉપર વિજય મેળવીને મોક્ષમાં ગયા છે. અત્યારે પણ મહા વિદેહમાંથી જઈ રહ્યા છે ને ભવિષ્યકાળમાં જશે. બંધુઓ! મેહરાજા જેવાં બળવાન કેઈ નથી, છતાં જે ઉગ્ર પુરૂષાર્થ કરે તે મોહને જીતીને મિક્ષમાં જઈ શકે. મેહ ગમે તેટલે બળવાન હોય પણ આત્માની અનંતશક્તિ આગળ મેહની તાકાત કંઈ વિસાતમાં નથી પણ એકવાર જીવને પિતાની શક્તિનું ભાન થવું જોઈએ. જે વિચારવું જોઈએ કે મારા કર્મો જે બળવાન છે તે Page #892 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૮૫૧ તેને તેડનારો હું ક્યાં બળવાન નથી. આ રીતે જીવ જે સાવધાન બને તે કર્મશત્રુઓ હાંફીને ભાગી જાય. એટલી પ્રચંડશક્તિ આત્મામાં રહેલી છે. અંતરમાં જ્ઞાનની ત પ્રગટે પછી સંસારમાં કઈ પદાર્થને મેહ રહે નહિ. પ્રકાશ અંધકારને હઠાવે છે તેમ જ્ઞાન મેહને હઠાવે છે. જ્ઞાનના બળથી પદાર્થોની અસારતા સમજાય પછી મોહ ક્યાંથી રહે? કઈ પણ ચીજ જીવને મોહ કે રાગ-દ્વેષ કરાવતી નથી પણ તે વસ્તુ પ્રત્યેની આસક્તિના કારણે જીવ કર્મબંધન કરે છે. આપણુ જેનદર્શનના નિયમ પ્રમાણે જીવ કર્મ કેવી રીતે બાંધે છે? તત્વાર્થ સૂત્રમાં ઉમાસ્વાતિજીએ કહ્યું છે કે વાયવા મન: કર્મયોગ: ગ ત્રણ છે. મનગ, વચનગ અને કાયાગ. એ ત્રણ ગોમાંથી કઈ પણ વેગન કષાની સાથે સબંધ થવાથી કર્મબંધ થાય છે. કષાય ચાર છે. કેધ-માન-માયા અને લેભ. એ ચારમાંથી કઈ પણ એક કે એકથી અધિક કષાયની સાથે મન, વચન અને કાયાને યોગ જોડાય ત્યારે કર્મબંધન થાય છે. એકલી કષાય કે એકલા પેગથી કર્મ બંધાતા નથી. જે કષાય ન આવે તે ત્રણ વેગ હોવા છતાં કર્મ બંધાતા નથી. રાશીલક્ષ છવાયોનીના જીવમાં એકેન્દ્રિયને એક કાયયેગ હોય છે. વિલેન્દ્રિઓને અને અસંજ્ઞી તિર્યંચ પચેન્દ્રિઓને વચનગ અને કાગ એ બે વેગ હોય છે. સંજ્ઞી પંચેન્દ્રિઓને મનોગ-વચનગ ને કાગ એ ત્રણે યોગ હોય છે. એ ત્રણ ગવાળા જીવોમાં તીર્થકર ભગવંત અને સામાન્ય કેવલી ભગવંતને ત્રણે ગ હેવા છતાં કર્મ બંધાતા નથી. તેરમું સગી કેવળી ગુણસ્થાનક છે ને ચૌદમું અગી કેવળી ગુણસ્થાનક છે. તેરમે ગુણસ્થાનકે સગી દશા છે પણ કર્મબંધન નથી. કારણ કે યોગ છે પણ કષાય નથી. જે તેમને કષાય હેત અગર મેહનીય કર્મને જીત્યું ન હતા તે કેવળજ્ઞાન પ્રાપ્ત ક્યાંથી થાત? આઠ કર્મોમાં શિરોમણી મેહનીયકર્મ આદિ ચાર ઘાતી કર્મોને જીતી લેવાથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ છે. એટલે એમને કર્મબંધન થતું અટકી ગયું. ઉત્તરાધ્યયન સૂત્રના ર૯ મા અધ્યયનમાં કહ્યું છે કે તીર્થકર ભગવંતને પણ ક્રિયા લાગે છે. તે કેવી રીતે? जाव सजोगी भवइ ताव ईरियावहियंकम्मं निबन्धइ, सुहफरिसं. दुसमयठिइयं । तं पढम समए बध्धं, बिइय समए वेइयं, तइय समए निजिण्णं । तं बध्धं पुठं उदीरियं वेइयं निजिण्णं सेयाले य अकम्मया भवइ । જ્યાં સુધી સગી હોય છે ત્યાં સુધી તેમને ઈર્યાપથિકી ક્રિયા લાગે છે. જે સુખરૂપ હોવાથી બે સમયની સ્થિતિવાળી હોય છે. તે પહેલા સમયે બાંધે છે. બીજા સમયમાં વેદે છે ને ત્રીજા સમયમાં ક્ષય થઈ જાય છે. આવી રીતે બદ્ધસ્પર્શ-ઉદય અને Page #893 -------------------------------------------------------------------------- ________________ ૮૫૨ શારદા સરિતા વેતિ થઈને ક્ષય થયા પછી નિષ્ક્રમી થઈ જાય છે. સમય કેટલેા ખારીક છે! એક આંખ ખાલા અને મીચા એટલામાં અસંખ્યાત સમય વ્યતીત થઇ જાય છે. એવા એક સમયમાં ક અંધાય છે. ખીજા સમયમાં વેઠે છે ને ત્રીજા સમયમાં નિર્જરી જાય છે. દેવાનુપ્રિયા ! કના કટુવિપાક જીવને ભાગવવા પડે છે. સૂયગડાયગ સૂત્રના પાંચમાં અધ્યયનમાં નરકનું વર્ણન આવે છે. પરમાધામીએ નારાને કેવા દુઃખા આપે છે તે વાંચતાં આપણું કાળજુ કંપી જાય છે. નારકોના શરીરને છેદી નાંખે છે. અહીં તે કાઇ પણ માણસે સરકારના અગર ખીજા કોઈને ગુન્હા કર્યા છે તેા એના હાથ-પગ કાપી નાંખે અગર ફાંસીએ ચઢાવી દે તા એકવાર વેદના ભાગવવી પડે છે. જ્યારે નરકમાં તે નારકીના અંગોપાંગ વારવાર છેઢી નાંખવામાં આવે છે. તેની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષીની અને ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની. જેની જેટલી સ્થિતિ હોય તેટલા સમય ભયંકર દુઃખ ભેગવવુ પડે છે. આટલા માટે જ્ઞાની ભગવંતા કહે છે હે જીવ! તમે કર્મબંધન કરતી વખતે ખૂબ ખ્યાલ રાખે. મહાન પુરૂષા પેતે કમબંધનથી મુકત થયા અને આપણને મુકત થવાના માર્ગ બતાવી ગયા. ભગવાન મહાવીરસ્વામી નિર્વાણુ પામવાના હતા ત્યારે બે દિવસ અગાઉ નવમલ્લી અને નવલચ્છી અઢ!ર દેશના રાજાએ એમનુ બધુ લશ્કર લઇને પ્રભુની પાસે આવ્યા. તે દિવસે આસે વ તેરસને દિવસ હતા. તે દિવસે સાંજના સમયે રાજાએ પાવાપુરીમાં પ્રવેશ કરતા હતા તે સમયે ગાયાના ધણ જંગલમાં ચરીને ગામમાં જતા હતા, તે ઘણાં માણસાને જોઇને ડરીને દોડાદોડ કરવા લાગ્યા તેથી આજના દિવસનું નામ ધણતેરસ રાખવામાં આવ્યું છે. આજના દિવસનુ નામ ધણતેરસ છે પણ તમને ધન ખૂબ વહાલુ છે એટલે ધણુતેરસ ઉપરથી આજના દિવસને ધનતેરસ કહે છે. ધનતેરસના દિવસે ધન ધે!વાનું નથી પણ આત્માને ધાવાના છે. ધન કેવુ છે તેના ઉપર કવિએ એક રૂપક બનાવ્યું છે. એક વખત ઇન્દ્ર લક્ષ્મીજીને કહે છે કે લક્ષ્મીજી ! તમારા માટે એક ફરિયાદ આવી છે. એ ફરિયાદ એકબે જણાની નથી પણ ઘણાં માણુસા આ ફરિયાદ કરે છે ત્યારે લક્ષ્મીદેવી કહે છે ઇન્દ્ર મહારાજા! મારા વિષે કોઇ ફરિયાદ કરી શકે એવું જીવન મારૂં નથી કે મારા ચારિત્રમાં કાઇ જાતનું કલંક નથી કે મારા જીવનમાં કોઈ જાતના દોષ નથી કે મારે માટે કોઇ ફરિયાદ કરી શકે? હું...એ વાત સાચી માનતી નથી. તદ્દન ખાટી વાત છે છતાં કાઈ ફરિયાદ કરતુ હોય તેા અદાલતમાં કેસ રજુ કરેા ત્યારે ઇન્દ્ર કહે છે કે નગરના–રાષ્ટ્રના અને દેશના દરેક માણસા એકી અવાજે ખેલે છે કે લક્ષ્મીમાં ચંચળતા ઘણી છે, એનામાં સ્થિરતાના ગુણ નથી. બંધુએ ! તમે પણ આવું જ કહે છે ને ? લક્ષ્મી અસ્થિર છે, ચંચળ છે પણ તમે એને સ્થિર કરવા માટે કેટલા પ્રયત્નો કરા Page #894 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૮૫૩ છે? લક્ષ્મીને સાચવવા ગોદરેજની તિજોરી લાવ્યા. એને ત્રણ ત્રણ તો ચાવીઓ લગાડવાની હોય, ખાનામાં ખાનું ને એની ચાવી જુદી, એથી અધિક શું કહું? અંદર ઈલેકટ્રીક કરંટ રાખે કે કઈ ખેલવા જાય તો એને એંટી જાય, એટલું નહિ પણ એને સાચવવા બંગલાના દરવાજે ભરી બંદુકે પહેરેગીરે ખડા રાખ્યા, તો પણ તે સ્થિર રહેતી નથી. આ માટે ખૂબ ફરિયાદો આવી છે. તારામાં જરા પણ સ્થિરતાનો ગુણ નથી, તું અહીંથી ત્યાં ને ત્યાંથી અહીં એમ બદલાયા કરે છે. આ સાંભળી લક્ષ્મીદેવી બોલ્યા- ઈન્દ્ર! બેલનાર અનુભવથી બોલતું નથી. એનું બોલવું અનુભવશૂન્ય છે. હું એક ઘરમાં રહેવા તૈયાર છું પણ મને કાયમ માટે એના ઘરમાં સ્થિર કરવાની માણસને કળા આવડવી જોઈએ. હું દુનિયાની બધી શરતો પૂરી કરૂં છું પણ મારી ત્રણ શરતે કઈ પૂરી કરતું નથી, તે હું એના ઘરમાં કેવી રીતે રહી શકું? ત્યારે ઇન્દ્ર કહે છે તારી એવી કઈ શરતે છે? કે એ શરતો પૂરી કરનારને ઘેર તું કાયમ માટે સ્થિર રહી શકે? ત્યારે લક્ષ્મીજી એક લેકમાં ત્રણ શરતે કહે છે. "गुरवो यत्र पूज्यन्ते, वित्तंयत्र नयाजितम् । द्युतं च फलहो नैव, वसामि तत्र निश्चला ॥" લક્ષમીની પહેલી શરત એ છે કે જે ઘરમાં વડીલોની આજ્ઞાનું પાલન થતું હોય, વડીલેનું સન્માન થતું હોય. બીજી શરત છે જેણે ન્યાયનીતિથી ધન મેળવ્યું હોય, અને ત્રીજી શરત એ છે કે જે મનુષ્ય કદી જુગાર રમતે ન હોય, કેઈની સાથે કદી કલેશ કરતો ન હોય, આત્મધર્મમાં રમતો હોય તેને ઘેર હું સ્થિર થઈને રહું છું. જે મનુષ્ય મને કાયમ માટે એના ઘરમાં રાખવી હોય તેણે મારી આ ત્રણ શરતોનું બરાબર પાલન કરવું પડશે. સમજાયું ? જેના ઘરમાં ધર્મ-સંપ-ન્યાયનીતિ હોય તેના ઘરમાં ધન સહેજે આવશે. છતાં એક દિવસ છેડીને જવાનું છે. તે તમે આજે ધનતેરસના દિવસે એવી આરાધના કરે કે ધર્મરૂપી શાશ્વત લક્ષ્મી પ્રાપ્ત થાય કદી એને છોડવાનો વખત આવે નહિ. આ શરીર છૂટી જાય તે પણ એ લક્ષમી સાથે આવે. જમાલિ અણગારનું શરીર તપશ્ચર્યા કરવાથી ખૂબ જીણું બની ગયું છે. હવે ચાલવાની શકિત પણ નથી. એમના શરીરમાં રોગ ઉત્પન્ન થયે છે તેથી એમના શિષ્યોને કહે છે મારા માટે સંથાર બિછા. હવે શિવે તેમની પથારી કરશે. તે વખતે જમાલિ અણગારના મનમાં કેવા ભાવ આવશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. ધરણની દીક્ષા ચરિત્ર - ધરણ માર્કદી નગરીમાં આવ્યું. ચારે તરફ તેની કીર્તિ ફેલાઈ છે. લકે બે મેઢે તેના વખાણ કરે છેમાતા-પિતાએ તેને ફરીને લગ્ન કરવા માટે કહ્યુંપણ હવે સંસાર ઉપરથી તેનું મન ઉઠી ગયું છે. Page #895 -------------------------------------------------------------------------- ________________ ૮૫૪ શારદા સરિતા એકદા ધરણુ બગીચામાં ફરવા ગયા હતા. ત્યાં એક અહંદત્ત નામના મહામુનિને ઘણાં શિષ્ય પરિવારથી બેઠેલાં જોયાં. એટલે તરત ધરણસેને ત્યાં જઈને મુનિને વંદન કર્યા ને મુનિ પાસે બેઠા. મુનિને એનું મુખ જોઈને લાગ્યું કે આ કેઈ હ9મી જીવ છે. મુનિએ ત્યાં એને ધર્મને બોધ આપે. અહંદન આચાર્યની વાણી ધરણને ખૂબ મીઠી લાગી ને એના અંતરમાં ઉતરી ગઈ. તેનું અંતર વૈરાગ્યરંગે રંગાઈ ગયું. ઘેર આવી માતા-પિતા પાસે સંયમની આજ્ઞા લઈ યાચકને છૂટા હાથે દાન આપી મહાન કષ્ટથી ઉપાર્જન કરેલી લક્ષ્મીને તૃણવત્ સમજીને પલકારામાં છોડી દીધી અને અહંદત્ત આચાર્ય પાસે દીક્ષા લીધી ને તપ-ત્યાગ, જ્ઞાન-ધ્યાનમાં ખૂબ આગળ વધ્યા ને આત્મભાવમાં સ્થિર થયા. ઘણા વખત પછી ગુરૂની પાસે એકલા વિચરવાની આજ્ઞા માંગી. ધરણ મુનિની યોગ્યતા જોઈને ગુરૂએ તેને આજ્ઞા આપી. વિહારમાં ઘર ઉપસર્ગો અને પરિષહો સહન કરતાં ગ્રામાનુગ્રામ વિચરતાં એક વખત ધરણ મુનિ તામ્રલિપ્તી નગરીમાં આવ્યા. ને ઉદ્યાનમાં એક વૃક્ષ નીચે કાઉસગ્ગ ધ્યાનમાં ઉભા રહ્યા છે. આ તરફ દેવપુર નગરમાંથી સુવદન અને લક્ષમીને દેશનિકાલ કર્યા પછી બંને ફરતા ફરતા તામ્રલિપ્તી નગરીમાં આવીને ઘર કરીને વસ્યા હતા. વૈરિણી લક્ષ્મી ભાર્યા -પૂર્વકર્મના ઉદયે લક્ષ્મી ઉધાનમાં ફરવા આવી અને કાઉસગ્ગ ધ્યાનમાં મુનિને જોયા. એમને જોતાં એના દિલમાં શ્રેષાનલ પ્રગટ. અરેરે.... એમને મારવા માટે આટલા ઉપાય કર્યા છતાં જીવતા રહ્યા. હવે એ મરી જાય તેવા ઉપાય કરું. એમ વિચાર કરી પોતાના શરીર પર પહેરેલા આભૂષણો ઉતાર્યા ને મુનિના પગ આગળ મૂકયા. પિતાના કપડા પિતે ચીરી નાંખ્યા ને શરીરે ઉઝરડા કરીને જોરજોરથી બૂમ પાડવા લાગી કે બચા...બચાવે. આ પાપી દુટે મારા દાગીના લૂંટી લીધા છે. એની બૂમ સાંભળી ઘણું માણસો ત્યાં એકઠા થઈ ગયા. રાજાના પહેરેગીરે પણ આવ્યા ને તેને પૂછ્યું-તું કેમ પિકાર કરે છે? ત્યારે લક્ષ્મી એ સાધુ સામે હાથ ધરીને કહ્યું–આ ઢેગીએ મારા દાગીના લૂંટી લીધા છે ને તમને આવતાં દેખી ધ્યાનને ઢોંગ કરીને કાઉસમાં ઉભે છે. પહેરેગીરેએ કહ્યું-તું સાચું બોલ, તું કેણ છે કે આ સ્ત્રીના દાગીના લઈને શા માટે આમ ઉભું રહો છે? પણ મુનિએ જવાબ આપે નહિ. ત્રણ-ચાર વાર પૂછયું પણ મુનિ કંઈ બોલ્યા નહિ તેથી મુનિ ઉપર રોષે ભરાયા ને બાંધીને રાજા પાસે લઈ ગયા. રાજાએ ખૂબ પૂછયું પણ કંઈ જવાબ ન આપે એટલે રાજાએ હુકમ કર્યો કે એને આટલું પૂછવા છતાં હા કે ના કંઈ જવાબ આપતા નથી માટે એમને ફસીએ લટકાવી દે. તરત મુનિને આખા ગામમાં ફેરવ્યા ને રાજાએ ઘેષણ કરવી કે સાધુના વેશમાં ધૂતારાએ એક સ્ત્રીના દાગીના લૂટયા છે એટલે એને ફાંસીએ ચઢાવવામાં આવે છે. Page #896 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૮૫૫ જૈન મુનિ છે. ગામમાં જૈના ઘણાં હતા તે રાજાને કહેવા લાગ્યા કે અમારા જૈન સાધુ પરસ્ત્રી સામું જુવે નહિ ને દાગીના લૂટે નહિ. મુનિ ખૂબ પવિત્ર છે. ગમે તે કારણ બન્યું છે. આમાં કંઇક ભેદ છે. રાજાએ કાઇની વાત સાંભળી નહિ. હજારા લેકની વચમાં મુનિને ફાંસીના માંચડે લટકાવ્યા. ત્યાં ફ્રાંસી ધરતીમાં ઉતરી ગઈ ને સિંહાસન બની ગયું. સુમનવૃષ્ટિ હુઇ નભસે, સુર ગણુ એટલે જયજયકાર, માફી માંગી મહિપ આય કે, પકડ મુનિ ચાર હૈ...શ્રોતા તુમ આકાશમાંથી પુષ્પાની વૃષ્ટિ થઇ. દેવવાણી થઇ કે આ ધરણમુનિ નિર્દોષ . છે. તમે શું કરો છો ? આ સાંભળીને મહારાજા દોડતા આવ્યા ને મુનિનેવન કરી પેાતાના અપરાધની વાર ંવાર ક્ષમા માંગવા લાગ્યા તે પણ મુનિ તે મૌન ઉભા છે. આકાશવાણી સાંભળી લક્ષ્મી ધ્રુજવા લાગી. આ દુષ્ટ તે કઇ રીતે મરતા નથી. એને દેવોએ નિર્દોષ જાહેર કર્યા. હવે તે મને રાજા પકડશે ને મને ફાંસીએ ચઢાવી દેશે એટલે ભયથી ગામ છોડીને ભાગી ગઇ. આ તરફ દેવવાણી થયા પછી તરત રાજાએ લક્ષ્મીની તપાસ કરાવી. પણ કયાંય પત્તા પચે નહિ. પણ પેાલીસેાને ખબર પડી કે આ સુવદનની પત્ની છે એટલે સુવદનને રાજા પાસે પકડી લાવ્યા. સુવનને પૂછ્યું. તમારી પત્ની ક્યાં ગઈ ? તેણે આ મુનિને શા માટે આમ કર્યું? સુવન કહે છે મને આ વાતની કંઇ ખબર નથી, પણ એ ઘરમાં નથી. સુવઢને રાજાને સત્ય વાત કહી દીધી ને કહ્યું. આ મુનિ સંસારમાં હતા ત્યારે પણ એ સ્ત્રીએ એમને માથે કરવામાં ખાકી રાખી નથી, ને હું એ પાપણીના પ્રેમમાં પડેલા છું, પણ હવે મને એના પ્રત્યે પ્રેમ રહ્યા નથી. આપ મને છોડી દેશે તેા હું દીક્ષા લઈ લઈશ. એની વાત સાંભળી રાજાએ તેને છોડી મૂકયા ને સુવને દીક્ષા લીધી. મુનિના તથા જૈન ધર્મના જયજયકાર થયા. દુષ્ટ લક્ષ્મીની દુર્દશા – લક્ષ્મી તામ્રલિપ્તી નગરીથી ભાગી અને ચારેએ તેને લૂટી. ફરતી ફરતી જંગલમાં આવી. તે સમયે કુશસ્થલ સન્નિવેશના રાજાની રાણીના શરીરમાંથી લેાહી ઉડી ગયુ હતુ. એટલે કાઈ યાતિષીએ રાજાને કહ્યું કે આપણા ગામબહાર કાઈ રાક્ષસી આવી છે તે રાત્રે રાણીનું લેાહી ચૂસી જાય છે માટે એને પકડવા ગામ બહાર શાંતિ જાપ કશવેા. રાત્રે ગામમહાર શાંતિ જાપ થઇ રહ્યા છે. ત્યારે લક્ષ્મીને થયું કે કાઇ વહેપારીના સાથે આવ્યેા લાગે છે. માટે હું ત્યાં જાઉં. એમ વિચાર કરીને ત્યાં આવી તેા રાજાના માણસા ખુલ્લી તલવારે ત્યાં ફરતા હતા. લક્ષ્મીને જોઇને કહેવા લાગ્યા કે આજ રાક્ષસી છે. તરત એને પકડીને ખાંધી લીધી ને રાજાને સમાચાર માકલાવ્યા. રાજા એની પાસે આવ્યા ને ખૂબ માર માર્યા. લક્ષ્મી ખૂબ કરગરવા લાગી કે હું રાક્ષસી નથી. દુઃખીયારી સ્ત્રી છું. મને જીવતી છેડી દો. પણ એની વાત કાણુ સાંભળે? એને Page #897 -------------------------------------------------------------------------- ________________ ૮૫૬ શારદા સરિતા જુદી જુદી રીતે ખૂબ કદર્થના કરી. છેવટે અશુચી પદાર્થોથી તેનું શરીર ખરડીને ગામ બહાર કાઢી મૂકી. ત્યાં એક ભૂખી વાઘણે તેને ફાડી ખાધી ને મરણ પામીને સત્તર સાગરેપમની સ્થિતિવાળી પાંચમી ધૂમપ્રભા નામની નરકમાં ઉત્પન્ન થઈ અને ધરણમુનિ શુદ્ધ સંયમનું પાલન કરતાં છેલ્લે પાદે પગમન સંથારો કરીને પંડિતમરણે કાળધર્મ પામી અગિયારમા આરણ નામના દેવલોકમાં ચંદ્રકાન્ત નામના વિમાનમાં એકવીશ સાગરોપમની સ્થિતિવાળા વૈમાનિક દેવપણે ઉત્પન્ન થયા. હવે આ બને છે આયુષ્ય પૂર્ણ કરીને ત્યાંથી આવીને ક્યાં ઉત્પન્ન થશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૧૦૩ કાળીચૌદશ" આ વદ ૧૪ ને બુધવાર તા. ૨૪–૧૦–૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની સર્વજ્ઞ ભગવંત વીતરાગ પ્રભુએ ભવ્ય જીવોના કલ્યાણને અર્થે આગમમય વાણીની પ્રરૂપણ કરી. આપણે જમાલિ અણગારનો અધિકાર ચાલે છે. જેને સંસારના સુખો તુચ્છ લાગે છે તે ત્યાગે છે. ચક્રવતિને કેટલો વૈભવ હોય છે ! છતાં દશ ચક્રવતિઓએ એવી રિદ્ધિ-સિદ્ધિ છેડીને દીક્ષા લીધી હતી. તમે જે સુખ મેળવવા ફાંફા મારે છે, ભૂખ-તરસ વેઠે છે તે સુખે પુણ્યવાન ને સામેથી મળતા હતાં. ચક્રવતિને નવનીધિ અને ચૌદ રત્નની પ્રાપ્તિ થાય છે. એ નવનીધિ ક્યાં રહે છે એ તમે જાણો છો? એ નવનીધિ એક પેટીમાં હોય છે. એ પેટી બાર યોજન લાંબી, નવ જન પહેલી અને આઠ જન ઉંચી હોય છે. એને આઠ પિડા હોય છે. જ્યાં સમુદ્રની સાથે ગંગા નદી મળે છે ત્યાં એ પેટી રહે છે. જ્યારે ચક્રવર્તિ અઠ્ઠમ તપ કરી તેનું આરાધન કરે છે ત્યારે તે મહા નવનીધિની પેટી ત્યાંથી નીકળી ચક્રવર્તિના ચરણમાં આવીને ઉભી રહે છે. તેમાંથી દ્રવ્યમય વસ્તુઓ તે પ્રત્યક્ષ નીકળે છે અને કર્મરૂપ (કાર્ય કરવા રૂપ) વરતુઓને બતાવતી વિધિઓના પુસ્તકે નીકળે છે. જેને વાંચીને ઈષ્ટ અર્થની સિદ્ધિ કરી શકાય છે. આ ચૌદ રત્ન અને નવનીધિનું રક્ષણ કરવા એક હજાર દે નિયુક્ત કર્યા હોય છે. તે દેવે આ બધું કાર્ય કરે છે. તે સિવાય તેના આત્મરક્ષક દેવે તે જુદા હોય છે. જ્યારે ચક્રવર્તિ આ બધું છોડીને દીક્ષા લે છે ત્યારે એ બધા સાધનો પિતપોતાના સ્થાને ચાલ્યા જાય છે. જે આવા સુખને છેડે છે તે ચક્રવર્તિઓ મહાન સુખને પામે છે. કદાચ મેક્ષમાં ન જાય તે દેવેલેકમાં જાય છે અને ત્યાંથી અલ્પભવ કરીને મોક્ષે જાય છે અને જે ચક્રવર્તિઓ છેક સુધી આ સુખને છોડતા નથી તે નરકમાં જાય છે. Page #898 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૮૫૭. બંધુઓ ! તમારે લક્ષ્મી મેળવવા કંઈક કાળા-ધેળા અને માયાકપટ કરવા પડે છે. તમે ગમે તેટલા શ્રીમાન છે તે પણ તમારી સેવામાં દેવે કંઈ હાજર રહે? તમને ખમ્મા ખમ્મા કરનારા બે-ત્રણ નકરો હેય ને તે પણ તમે એને સાચવે ત્યાં સુધી સારા. જે એને કંઈ વાંધે પડે તે શેઠનું ખૂન કરી નાખે છે. કેમ તમારા મુંબઈમાં તે આવા કિસ્સા ઘણું બને છે. ચક્રવર્તિને આવું બને નહિ. છતાં વૈરાગ્ય પામી ગયા અને જે વૈરાગ્ય ન પામ્યા તેમને દેવે કે એમની રાણીઓ દુર્ગતિમાં જતા અટકાવી શક્યા નહિ. આજે કાળીચૌદશને પવિત્ર દિન છે. ધનતેરસ-કાળીચૌદસ-દિવાળી બેસતું વર્ષ અને ભાઈબીજ એ પાંચ દિવસો પવિત્ર માનવામાં આવ્યા છે. દિવાળીના દિવસે મહાવીર સ્વામી મેલે પધાર્યા છે. તે દિવસે અઢાર દેશના રાજાઓ પિષધ કરીને બેસી ગયા હતાં. તમને એમ થતું હશે કે ભગવાન દિવાળીના દિવસે મોક્ષે જવાના છે એવી રાજાઓને કયાંથી ખબર પડી? તે શૈશાલકે જ્યારે ભગવાન ઉપર તેજલેશ્યા છોડીને કહ્યું કે તું મારા તપ તેજથી પરાભવ પામીને પિત્ત-જવરના રોગથી પીડાઈને છ મહિનામાં મરણ પામીશ. ત્યારે કરૂણાસાગર ભગવાને કહ્યું કે હું તે સોળ વર્ષ સુધી આ પૃથ્વી ઉપર ગંધહસ્તિની જેમ વિચરવાનો છું. પણ તું આજથી સાતમા દિવસે તારી તેજલેશ્યાથી પરાભવ પામી પિત્ત-જવરની પીડા ભેગવીને મરણ પામીશ. આ સાંભળીને અંતિમ સમયે ગોશાલકને કે પશ્ચાતાપ થયે છે ! પિતાની ભૂલને પશ્ચાતાપ કરવાથી વર્તમાનકાળ સુધરી જાય છે. જેને વર્તમાનકાળ સુધરે છે તેને ભવિષ્યકાળ પણ સુધરે છે ને ભૂતકાળમાં કરેલી ભૂલનું પ્રાયશ્ચિત થાય છે. ભગવાને ગોશાલકને કહ્યું કે હું સેળ વર્ષ ગંધહસ્તિની જેમ વિચરવાને છું ત્યારે રાજાઓએ એ વાત ધ્યાનમાં રાખી હતી તેથી નવમલ્લી અને નવલચ્છી એ અઢાર દેશના રાજાએ પ્રભુની પાસે આવ્યા. એ અઢાર દેશના રાજાઓની મંડળી હતી કે જ્યારે ધર્મનું કઈ મહાન કાર્ય કરવાનું હોય. ધર્મ ઉપર આફત આવે એવું લાગે ત્યારે બધા રાજાઓ ભેગા થઈને તેનું નિરાકરણ કરતા. ભગવાન ક્ષે પધારવાના છે એ વાતની એકબીજાએ બધાને ખબર આપી દીધેલી એટલે ધનતેરસને દિવસે સાંજના પ્રભુની પાસે હાજર થઈ ગયા ને ભગવાનની પાસે પૌષધ લગાવીને બેસી ગયા. રાજાઓ આશ્રવના દ્વાર બંધ કરીને સંવરના ઘરમાં આવી ગયા. તમારે બધાએ પણ ચૌદશ પાણીના છ કરવા જોઈએ. અન્ય લોકોને માટે ભલે આ પર્વ લૌકિક હોય પણ જેને માટે લેકેન્નર પર્વ છે. માટે બને તેટલે આરંભ સમારંભને ત્યાગ કરે. ધન્ય છે પાવાપુરીની પવિત્ર ભૂમિના હસ્તિપાળ રાજાને કે છેલ્લું ચાતુર્માસ પ્રભુને પાવાપુરીમાં કરાવ્યું. ભગવાન ગ્રામાનુગ્રામ વિચરતા વિચરતા પાવાપુરીમાં Page #899 -------------------------------------------------------------------------- ________________ ૮૫૮ શારદા સરિતા પધાર્યા હતા ત્યારે હસ્તિપાળ રાજાએ પોતાના કુટુંબ પરિવાર સહિત પ્રભુના ચરણમાં પડીને વિનંતી કરી હતી કે થે અબકે ચોમાસે સ્વામીજી અઠે કરે, થે પાવાપુરીએ પગ આ મતિ ધરેજી, અઠે કરો અઠે કરે અઠે કરેજી, થં ચરમ માસે સ્વામીજી અઠે કરો, હસ્તિપાળ રાજા વિનવે કરજોડ, પુરે પ્રભુજી મારા મનના કેડ, શીશ નમાવી ઉભા જોડી હાથ, કરૂણાસાગર કરજે કૃપાનાથ....થેં અબકે... હે પ્રભુ! આપ છેલ્લું ચોમાસું પાવાપુરીમાં કરે. આપ પાવાપુરીથી દૂર ન જશે. જેમાં એક નાનું બાળક માતા આગળ કરગરે તેમ હસ્તિપાળ રાજા, તેમની રાણીઓ, શ્રાવકે અને શ્રાવિકાઓ પ્રભુને વિનંતી કરે છે હે પ્રભુ! મારી શાળા નિર્દોષ અને સૂઝતી છે. આપ કૃપા કરીને ચાતુર્માસ અહીં બિરાજે. આગળના શ્રાવકે અને રાજાઓ કેવા હતા કે પિતાના અમુક સ્થાને નિર્દોષ રાખતા. એ સમજતા હતા કે કેઈક વખત આપણા ભાગ્ય હોય તે આપણને સંતના પગલા કરાવવાને મહાન લાભ મળે. આજે માણસ મોટા મોટા મકાને બંધાવે છે, પણ એક નાનકડી પૌષધશાળા ઘરમાં રાખે છે? બધા રૂમ બાંધ્યા પણ આત્મચિંતન કરવાને એક રૂમ અલગ રાખ્યું હોય તે સંસારના કાર્યમાંથી અકળાયા-મૂંઝાયા છે તે ત્યાં જઈને આત્મચિંતન કરે તે બધે ઉકળાટ શાંત થઈ જાય. ભગવાને હસ્તિપાળ રાજાની વિનંતી રવીકારી છેલ્લું ચાતુર્માસ પાવાપુરીમાં કર્યું. જેના મહાભાગ્ય હોય તેને આ લાભ મળે છે. અઢાર દેશના રાજાઓ અને ઓગણીસમા હસ્તિપાળ રાજા છ8 પૌષધ કરીને બેસી ગયા હતા. પ્રભુને પરિવાર પણ સાથે છે. દરેકના મનમાં એક ભાવના હતી કે બસ, હવે આપણુ ભગવાન મોક્ષમાં જશે પછી અમૃતના ઘૂંટડા કેણું પીવડાવશે? માટે જેટલે લાભ લેવાય તેટલે લઈ લઈએ. અઢાર દેશના રાજાઓ પૌષધ લઈને બેસી ગયા તે શું એમને તમારી જેમ દિવાળીનું કામ નહિ હોય? (હસાહસ). એમને ઘણું કામ હતું છતાં છેડીને લાભ લેવા આવ્યા હતા અને તમને તે દિવાળીના દિવસે ગામમાં સતે બિરાજતા હોય તે ઉપાશ્રયે આવવાને ટાઈમ નથી. અઢાર દેશના રાજાઓ અને હસ્તિપાળ રાજાને છઠ્ઠ હતે. ભગવાન મહાવીર સ્વામીએ દીક્ષા લીધી ત્યારે છના પચ્ચખાણ હતા. કેવળજ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે પણ છઠ્ઠ હતો અને નિર્વાણ સમયે પણ છઠ્ઠ હતે. " આપણે સૈ કેઈએ છઠ્ઠ કરે જોઈએ. તેમજ આવતી કાલે પાખી છે માટે પૌષધ વિગેરે ખૂબ ધર્મકરણ કરશે. અઢાર દેશના રાજાઓ છઠ્ઠ લગાવીને બેઠા છે, ને એકીટશે પ્રભુના સામું જોઈ એકચિત્તે દેશના સાંભળે છે. એમને પ્રભુની પાસેથી ઉઠવાનું Page #900 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૮૫૯ મન થતું નથી, ને તમને ખાવાનું છોડવાનું મન થતું નથી. એ કે ભવ્ય દેખાવ હશે! એમણે સાચી દિવાળી ઉજવી છે. આ તે પ્રભુ હતા. એ સિવાય બીજા કંઇક જી આવી દિવાળી ઉજવે છે. એક દષ્ટાંત દ્વારા સમજાવું. - એક કરોડપતિ શેઠ હતા. તે ખૂબ ઉદાર દિલના હતા. ત્રણ માણસનું કુટુંબ હતું. દીકરો પાંચ વર્ષને થયે ત્યારે ગામના નગરશેઠની દીકરી સાથે તેનું સગપણ કર્યું. દીકરો લગભગ પંદર વર્ષને થયે ને પાપને ઉદય થતાં પૈસે એકાએક જવા માંડે. ચારે બાજુથી ખોટ આવવા લાગી. ઘરબાર બધું વેચાઈ ગયું. ઉભા રહેવાની પણ જગ્યા ન રહી. શેઠાણી આઘાતમાં ગુજરી ગયા. છેવટના પરિણામે શું કરવું તે મુંઝવણ આવી. આ સમયે લજજાના માર્યા ઝુંપડામાં પડ્યા રહે છે ને પરોઢીયે અનાજ પીઠામાં જઈ ધુળમાંથી દાણું ચાળીને લાવે છે. શેઠને વિચાર થયે કે મારા વેવાઈ ઘણું ધનવાન છે માટે ત્યાં જઉં તેમ સમજીને જમાઈને મોકલ્યા તે સસરાએ ધક્કો મારીને કાઢી મૂક્યા. તું મારે જમાઈ કેવો ? બસ, નાણાં ગયા ને સગપણ ગયું. જેને સંસાર! મારા બંધુઓ! સંસાર કેને છે? સગાઈ ક્યાં છે! ખૂબ વિચાર કરી મુગ્ધ બનજે. બાકી જ્યારે તમને સમજાશે ત્યારે આ સંસાર જરૂર તમને જેલ જેવું લાગશે. હવે બાપ-દીરે આ સ્થિતિમાં ખૂબ મુંઝાય છે. કેઈ નેકરી પણ રાખતું નથી. કર્મ ના કરે તેટલું ઓછું છે. બીજી બાજુ શેઠની દીકરી મટી થઈ છે. તે વિચાર કરે છે કે મારી બહેનને બધે જવાની છૂટ અને મને કેમ નહિ? એક દિવસ મક્કમ થઈ સવારના વહેલી બહાર નીકળી ગઈ. ત્યાં આ બાપ-દીકરે રેતીના પિટલા બાંધે છે. ત્યારે છોકરી કહે છે કે આપ શા માટે આવું કરે છે? છેવટે શેઠ તેમના દુઃખની વાત કરે છે. આ સાંભળી છોકરી કહે છે બાપુજી અમારા ઘેર ઘણું ધન છે. આપ ચાલે. ત્યારે શેઠ રડી પડે છે ને કહે છે દીકરી તું ચાલી જા. અમારા ભાગ્ય ફૂટી ગયા છે. નહિતર તું અમારા ઘરની લક્ષમી છે. હું તમે શું કહે છે? હું તમારા ઘરની લક્ષ્મી છું તે કેવી રીતે? આપ મને કહો. ત્યારે શેઠ વાત કરે છે ને છેવટે છોકરી કહે છે મારે પતિ એક હોય-એ નહિ. માટે મારી બહેનના ત્રણ દિવસ બાદ લગ્ન છે તે વખતે તમે ત્યાં હાજર થજો ને હું તમારી સાથે આવીશ. છોકરીની વાત સાંભળી બાપ-દીકરે ખૂબ ના પાડે છે. પણ છોકરી ઘણી હઠ કરે છે તેથી હા પાડે છે. ને છેવટે બાપ-દીકરે તે દિવસે ત્યાં જાય છે. બધાની વચમાં દીકરી સાદા કપડામાં પિતાને કહે છે કે મારા માટે તમે જે જમાઈ શે હવે તેની સાથે આપની સમક્ષમાં હાથ ઝાલી મારું જીવન તેને અર્પણ કરું છું. આમ કહેતાંની સાથે હાથ ઝાલવારૂપ હસ્તમેળાપ કરીને ચાલી ગઈ. બધા મોટી દીકરીના લગ્નમાં પડ્યા હતા અને આ બનાવ બનતા સૌ કઈ ચોધાર આંસુ પાડવા લાગ્યા. મોટી દીકરીના લગ્ન પત્યા પછી બધા છોકરીની ઝુંપડીએ આવી ખૂબ કરગરવા Page #901 -------------------------------------------------------------------------- ________________ ૮૬૦ શારદા સરિતા લાગ્યા. ત્યારે છોકરી કહે છે બાપુજી! આપે આ લેકેની સાથે ખૂબ અન્યાય કર્યો છે. તેમણે મને સગાઈના સમુરતામાં લાખ રૂપિયાના દાગીના આપ્યા તે પચાવી પાડયા ને ઉપરથી લાત મારીને કાઢી મૂક્યા. આપે મારા માટે પ્રથમ જે જમાઈ શોધે છે તે મારો પતિ છે, માટે હવે આપ ઘેર જાવ. પિતાએ ઘણું ધન આપવા માંડ્યું પણ દીકરીએ ન લીધું. છેવટે રડતી આંખે મા-બાપ પાછા વળ્યા. આ તરફ એના પતિ તથા સસરાને કહે છે બાપુજી! હવે આ રેતીમાંથી કણ વીણીને ખાવાનું છોડી દે. એવી રીતે કરવાથી કેવી રીતે ઉંચા આવીશું! તમે એક નાની હાટડી માંડે. હું તમને ચોકલેટ, સીંગ-ચણ બધું લાવી આપું. તે નાના છોકરાની સ્કુલ આગળ લઈને વેચવા બેસે અને પતિને કહે છે તમે જંગલમાંથી લાકડા કાપીને ગામમાં વેચવા જાવ તે કંઈક ઉંચા આવીએ. સસરાને ચેકલેટ-સીંગ-ચણું લઈને વેચવા મેકલે છે ને એને પતિ લાકડા કાપવા જાય છે. ત્યારે એના મનમાં થયું કે મારે પતિ લાકડા કાપવા જાય ને હું બેસી રહું? મારે પણ જવું જોઈએ. પેટને ભાડુ આપવા માટે ગમે તે કામ કરીને તેમાં નાનપ શી? કેઈની પાસે હાથ લંબાવતાં નાનપ આવવી જોઈએ, એમ વિચાર કરીને એના પતિ સાથે લાકડા કાપવા ગઈ. એક ઝાડ કાપીને બંનેએ લાકડાના ભારા બાંધ્યા. માથે મૂકી બજારમાં થઈને વેચવા જાય છે. આ છોકરીના માથે લાકડાને ભારે જોઈ નગરજનોની આંખમાં આંસુ આવી ગયા. અહ! કરોડપતિની દીકરીની આ દશા? કઈ શેઠનું વાંકુ બેલે છે તે કોઈ છોકરીનું ખરાબ બેલે છે. ત્યારે છોકરી વિચાર કરે છે દુનિયા કેવી દોરંગી છે! જગતનું સાંભળીએ તો દુનિયામાં રહેવાય નહિ. લાકડાનો ભારો લઈને ફરતાં ફરતાં એક દયાળુ શેઠના મકાન પાસે આવ્યા. શેઠે જોયું કે આ લાકડા કિંમતી છે. તરત એમને બોલાવીને કહ્યું –ભાઈ ! આ લાકડા મારા ઘર નાંખી દો. આ બાવળના કે લીબડાના લાકડા નથી પણ ચંદનના લાકડા છે એમ કહી બે ભારાના વીસ હજાર રૂપિયા આપી દીધા. લઈને બંને ઘેર આવ્યા. હવે છોકરી સસરાને કહે છે બાપુજી આપણી કઈ જમીન છે કે નહિ? ત્યારે સસરા કહે છે બેટા! આપણ સાત માળની હવેલી બની ગઈ. એ જમીન ખાલી પડી છે. ત્યારે વહુ કહે છે ત્યાં ઝુપડી બનાવીને રહીએ. એમ વિચાર કરી ત્યાં ઝુંપડી બાંધીને આનંદથી રહેવા લાગ્યા. દેવાનુપ્રિયે! જુઓ, હવે આ શેઠના પુણ્યને ઉદય કેવી રીતે થયે? પહેલાં કંઈ ન હતું. હવે રહેવા ઝુંપડી થઈ. પાસે વીસ હજાર રૂપિયા આવી ગયા. તેથી વહુ કહે છે બાપુજી! હવે તમે ચોકલેટ વેચવા ન જશો. ભગવાનનું નામ લે. હવે તે બાપ-દીકરે તે વહુને ઘરની દેવી જેમ માને છે. વહ જે કહે તે સાચું. એ કહે તેમ કરે છે. સમય જતાં ધનતેરસને દિવસ આવે. એટલે પુત્રવધુ કહે છે બાપુજી! આ Page #902 -------------------------------------------------------------------------- ________________ ૮૬૧ શારદા સરિતા જીવે ઘણું ખાધું છે. જુના કર્મોને તેડવા માટે તપ કરવાની જરૂર છે. દિવાળી એટલે આત્માને ઉજ્જવળ કરવાનું પવિત્ર પર્વ. દ્રવ્ય-દિવાળી જીવે ઘણીવાર ઉજવી. આ વખતે આપણે ભાવદિવાળી ઉજવીએ. આપણે ત્રણેય ઝુંપડીમાં અઠ્ઠમ કરીને બેસી જઈએ. ને ત્રણેય દિવસ એકચિત્તે નવકારમંત્રનું સ્મરણ કરવાનું છે. તમારૂં ચિત્ત સહેજ પણ બહાર ન જવું જોઈએ. આ બાપ-દીકરાએ જિંદગીમાં એકાસણું પણ કર્યું નથી. હવે અમા કેવી રીતે કરવો? સસરા કહે છે બેટા! મારાથી અઠ્ઠમ નહિ થાય. હું ત્રણેય દિવસ એકાસણું કરીશ. પણ વહુ કહે છે ના. અમ કરવાને છે. ત્રણે જણ અઠ્ઠમ તપની આરાધના કરવા ઝુંપડીનું દ્વાર બંધ કરીને અંદર બેસી ગયા. ધનતેરસ અને કાળી ચૌદશને દિવસ પૂરો થયે. દિવાળીના દિવસે પ્રભાતમાં તેની ઝુંપડીમાં ઝળહળાટ થયે. પ્રકાશ પ્રકાશ પથરાઈ ગયે. એટલે પિલા બાપ-દીકરાની આંખ ખુલી ગઈ કે આ ઝબકારો શું થાય છે? પણ વહુ તે નવકારમંત્રમાં લીન બની ગઈ છે. હવે વહુ આંખ ખોલે નહિ ત્યાં સુધી એમનાથી આંખ કેવી રીતે ખેલાય? દિવાળીને દિવસ પૂરે થયે. એથે દિવસે સવારમાં વહુ ધ્યાનમાંથી મુક્ત થઈ. એટલે પેલા બંને જણે ઉભા થઈ ગયા. ત્યાં એકદમ દેવી પ્રગટ થઈને વહુને કહે છે બેટા! માંગ માંગ. હું તારા ઉપર પ્રસન્ન થઈ છું. ત્યારે વહુ પૂછે છે તમે કોણ છો? ને મારા ઘરમાં શા માટે આવ્યા છે? ત્યારે દેવી કહે છે બેટા ! હું તારી સાસુ છું. મરીને દેવી થઈ છું. આજે તમે અઠ્ઠમ તપ કરીને બેઠા છે. તે આ ઘરમાં આવીને આ બાપ-દીકરાને ધર્મ પમાડે છે તેથી હું તારા ઉપર પ્રસન્ન થઈ છું. તારી જે ઈચ્છા હોય તે માંગ. ત્યારે કહે છે માતાજી! મારે કંઇ ન જોઈએ. મારા ઘરમાં સંપ-સત્ય-સદાચાર અને શીયળ સદા રહેવું જોઈએ. બીજું મારે કંઈ ન જોઈએ. દેવી કહે છે બેટા ! તું આ ઘરમાં આવી છે એટલે હવે લીલાલહેર થશે. તું મારી પાસે કંઇ ન માંગે તે કંઈ નહિ. પણ તું જે જગ્યા ઉપર ધ્યાન કરીને બેઠી હતી તે જગ્યાએ ખાડે છે. ત્યાં દશ કેડના કિંમતી રત્નો દાટેલા છે. તારા ઘરમાં સદા સત્ય–સદાચાર–સંપ ને શીયળને વાસ થશે એમ કહીને દેવી અદશ્ય થઈ ગઈ. દેવીના ગયા પછી ઝુંપડીમાં બેદયું તે કિંમતી રત્નો ચરૂ નીકળે. હવે શું બેટ રહે? એક રત્ન વેચીને શેઠે પોતાની હવેલી છેડાવી દીધી. વહેપાર ધંધા શરૂ કરી દીધા. મુનિ શેઠની પેઢી પચાવીને બેસી ગયા હતા તે પણ શેઠને કહેવા આવ્યા કે આપની પેઢી સંભાળી લે. પહેલા હતી તેના કરતાં શેઠની સ્થિતિ વધુ સારી થઈ ગઈ. ધમધોકાર વહેપાર કરવા લાગ્યા. છોકરીના માતા-પિતાએ શેઠની પાસે આવીને માફી માંગી ને દીકરીને ખૂબ પ્રેમથી પિતાને ઘેર તેડાવી. દીકરીએ માતા-પિતાને સારી શિખામણ આપી કે બાપુજી! કાયમ કોઈની સ્થિતિ સરખી રહેતી નથી. આ તે તમારા વેવાઈ હતા. આ Page #903 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા જગ્યાએ બીજા કેઈ આવે તે કદી આવું ન કરવું. પિતાએ દીકરીની વાત માન્ય કરી. ને બંને કુટુંબમાં આનંદ આનંદ વર્તાઈ ગયા. - દેવાનુપ્રિયે! આનું નામ સાચી દિવાળી ઉજવી કહેવાય. આવતી કાલે મહાવીર પ્રભુના નિર્વાણ દિન છે. બને તેટલી સારી સંખ્યામાં પિષધ, ઉપવાસ કરજો. એ ન બને તે રાત્રી ભોજનનો ત્યાગ કરવો, નાટક સિનેમાનો ત્યાગ કરે. બ્રહ્મચર્યનું પાલન કરવું એટલું અવશ્ય કરજે. સમય થઈ ગયો છે. વધુ ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૧૦૪ દિવાળી આસે વદ અમાસ ને ગુરૂવાર તા. ૨૫-૧૦-૭૩ સુજ્ઞ બંધુઓ ! શાસનપતિ ત્રિલોકીનાથ વિશ્વવિજેતા, જગતના જીવોને અમૃતરસનું પાન કરાવનાર પ્રભુ મહાવીર સ્વામીને આજે નિર્વાણ દિવસ છે. વિશ્વપ્રેમની જીત જગાડનાર તેઓ એક મહાન અધ્યાત્મ-ગી હતા. તેમણે જીવન જીવવાને મહાન આદર્શ જગત સમક્ષ રજુ કર્યો. ચેથા આરાના ૭૫ વર્ષ અને સાડાઆઠ મહિના બાકી રહ્યા ત્યારે પ્રભુને જન્મ થયો. ત્રીસ વર્ષની ભરયુવાનીમાં સંસારના તમામ સુખને ઠાકરે મારી સંયમના કઠોર માર્ગે કઠીન સાધના સાધવા તૈયાર થયા. કંઠમાં પહેરેલા હાર, હાથના બાજુબંધ, મસ્તકનો મુગટ, કેડે કંદોરે, વીંટી આદિ તમામ આભૂષણે ઉતાયાં અને પછી માથાની ડાબી બાજુને ડાબા હાથથી અને જમણી બાજુના જમણા હાથથી બે બાજુને અને એક વચ્ચેને એમ પંચમુષ્ટિ ચ સ્વયં કર્યો. તિર્થંકરો હજામ પાસે પિતાનું માથું નમાવે નહીં. પાંચ મુષ્ટીમાં આ લેચ કર્યો. તે કેવા બળવાન અને પરાક્રમી હશે! પ્રભુના લેચના વાળ ઢીંચણભર થઈ વ્રજહીરાના થાળમાં ઈન્દ્ર મહારાજે ઝીલ્યા પછી અનંત સિધોને નમસ્કાર કરી ભગવાન સ્વયં કરેમિભતેને પાઠ ભણ્યા અને મનમાં અભિગ્રહ કર્યો કે આજથી હું મારી કાયાને વસિરાવી દઉં છું. અર્થાત્ જીવનભર દેવ, મનુષ્ય તથા તિર્યંચના કોઈ પણ પ્રકારના ઉપસર્ગો આવશે અથવા કઈ પણ પરિષહ પડશે તે પણ હું મારા માર્ગમાંથી જરા પણ ચલિત નહિ થાઉં. ભગવાને સાડાબાર વર્ષ અને એક પખવાડીયા સુધી અઘોર સાધના કરી. આહારને બદલે પ્રહારે ને પાણીના બદલે માર મળ્યા. કટુ શબ્દોના વરસાદ વરસ્યા, તેમજ તેમની સાધનાથી ડગાવવા કેટલાએ તેમને પ્રલોભનો આપ્યા પણ સાધનાનાં એ અડગ ભેગી કેઈથી ડગ્યા નહિ, કોઈમાં લલચાયા નહિ. પણ આત્મગની એવી પ્રખર ધુણી ધખાવી કે જેમાં સર્વ વાસનાઓ બળીને ભસ્મીભૂત થઈ ગઈ. Page #904 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા પ્રભુએ એકલા સંયમ લીધે ને જંગલમાં વસીને આત્માનું મંગલ કર્યું. આવા પ્રભુને આજે આપણે ગુણ ગાઈએ છીએ. જેઓ સમય ઓળખીને કામ કાઢી લે છે તે સંસાર અટવીને પાર પામી જાય છે. તમે સમજે તે મનુષ્ય જીવનની એકેક પળ કેટલી કિંમતી છે ! સમય એ માનવજીવનનું અમૂલ્ય ધન છે. સમય એ જીવનને અમૂલ્ય ખજાનો છે. જે મનુષ્ય એક ક્ષણની કિંમત નથી સમજતે તે હજાર ક્ષણને નકામી ગુમાવી દે છે. સમય કેની રાહ જોતો નથી. અઢાર દેશના રાજાઓને સમયની કેટલી કિંમત હતી! તેઓ બધા ખાવાપીવાનું છોડી પ્રભુની પાસે છ પૈષધ કરીને બેસી ગયા હતા. નિવૃત્તિ માટે તપ કર્યો હતો. તમને જેટલે સંસારને રસ છે તેનાથી અનંતગણું રસ તેમને ભગવાનની વાણી સાંભળવાનું હતું. કારણ કે હવે ફરીને પ્રભુની વાણી સાંભળવા મળવાની ન હતી. માટે જેટલે લાભ લેવાય તેટલો લઈ લઈએ. જે મનુષ્ય સમયને ઓળખે છે તેનું જીવન ધન્ય બની જાય છે. સાધન તે બધાને પ્રાપ્ત થયું છે, પણ તેને ઉપયોગ કરતાં આવડે જોઈએ. એક દષ્ટાંત દ્વારા સમજાવું. એક રાજકુમાર અને બે વણિક પુત્રે આ ત્રણે જણા એક સ્કુલમાં સાથે ભણતા. ત્રણ જણ વચ્ચે ખૂબ મિત્રાચારી હતી. મોટાના સે મિત્ર બને. ગરીબના ઓછા બને. રાજકુમાર અને વણિક પુત્રે પણ શ્રીમંતના પુત્ર હતા. ત્રણે ગાઢ મિત્ર હતા. ત્રણે જણું ભણી રહ્યા પછી બે વણિક પુત્રોએ વિચાર કર્યો કે રાજાના પુત્રની દસ્તી વધુ કરવામાં માલ નહિ. માટે આપણે તેની દસ્તી ઓછી કરી નાંખવી સારી. એટલે આ બે જણાએ રાજકુંવર પાસે જવા આવવાનું ઓછું કર્યું. ત્યારે રાજકુમારને વિચાર થયે કે મિત્રે દૂર કેમ રહે છે? ભણતા હતા ત્યારે એમને મારા પ્રત્યે કેટલે પ્રેમ હતો ! અને આમ કેમ બન્યું? એક દિવસ રાજકુમારે બંને મિત્રોને ખૂબ આગ્રહ કરીને બેલાવ્યા. ત્રણે જણ બગીચામાં ફરવા માટે ગયા. એક બાંકડા ઉપર બેઠા છે તે વખતે રાજકુમાર પૂછે છે! તમે મારાથી દૂર ને દૂર કેમ રહે છે? શું આપણે ભણતા હતા ત્યાં સુધી જ મિત્ર હતા? હવે આપણે મિત્ર નથી? ત્યારે વણિક પુત્રે કહે છે કુમાર! આપને મૈત્રીભાવ ખૂબ પ્રશંસનીય છે પણ આપ રાજકુમાર છે ને અમે વણિક પુત્ર છીએ. આપ ગાદીએ બેસશે ને અમારે તે બંધ કરવાનું છે. આપ અમને કંઈ ઓછા રાજા બનાવવાના છે? તેથી સાહેબ અમે ઓછા આવીએ છીએ. આપની તોલે અમે કયાં આવવાના છીએ! અરે મિત્રે ! હું તમને પણ રાજા બનાવીશ. આથી વણિક પુત્રે ખુશ થયા ને કહે ભલે. સમય જતા રાજકુમાર રાજા બન્યા. વણિક પુત્ર મોટા વહેપારી બની ગયા. પણ બન્યું એવું કે બે વહેપારીમાંથી એકની ભાગ્યદશા પલટાતા દુકાનમાં મેટી ખોટ આવી. વહેપાર પડી ભાંગ્યે ને ગરીબ બની ગયો. દેણું વધી ગયું. લેણીયાત ખૂબ હેરાન કરે છે ત્યારે તે રાજકુમાર પાસે આવી નમ્ર વિનંતી કરે છે કે આપ અમને વચન આપ્યું Page #905 -------------------------------------------------------------------------- ________________ ૮૬૪ શારદા સરિતા હતું કે હું એક વખત તમને રાજા બનાવીશ. કુંવરે શેડી વાર વિચાર કરીને કહ્યું કે જાવ એક પ્રહર રાય ભેળવો. તેમ કહી કુંવર મહેલમાં ગયે. ત્યારે વણિકપુત્ર સિંહાસને બેસી ગયો. મંત્રીઓએ કહ્યું કે રાજ્યાભિષેકની વિધિ કરવા દે. રાજાને યોગ્ય વસ્ત્રાભૂષણ પહેરે પછી સિંહાસને બેસશે તે સિંહાસન શેભી ઉઠશે. વણિક પુત્ર કહે છે મારે એક પ્રહર રાજ્ય કરવું તેમાં વસ્ત્રાભૂષણ અને રાજ્યાભિષેકની શી જરૂર છે? બસ હું તો રાજસિંહાસને બેઠો એટલે રાજા બની ચૂક્યો. એણે તે સેવકોને હુકમ કરવા માંડે કે આટલા રૂપિયા, આટલું ઝવેરાત મારા ઘેર મોકલી દે. લેણદારને કહેવડાવી દીધું કે જેનું જેટલું લેણું હોય તેટલું અત્યારે લઈ જાવ કારણ કે હું અત્યારે રાજા બન્યો છું. એણે લેણદારનું લેણું ચૂકવી દીધું. ગરીબ અને ભિખારીઓ આવ્યા. તેમને ધન આપી સંતુષ્ટ કર્યા. નોકરે અને કર્મચારીઓને પગાર બમણો કરી દીધું અને ગામમાં જાહેરાત કરાવી કે ગરીબ હેય તે આવે. ગામમાંથી ઘણું માણસ આવ્યા. દેવાય તેટલું દાન દઈ દીધું અને એક પ્રહર પૂરે થતાં પહેલાં તે એ સિંહાસનેથી નીચે ઉતરી ગયા અને સેવકને કહ્યું કે હું મારે ઘેર જાઉં છું. આમ કહી ગરીબોના આશીર્વાદ લેતે હર્ષનાદ સાથે પિતાને ઘેર ચાલ્યો ગયે ને ખૂબ બાદશાહીથી રહેવા લાગ્યા. તેણે એક પ્રહરમાં રાજાને ખજાને ખાલી કરી નાંખે ને કેડની સંપત્તિ પિતાને ઘેર લાવ્યું. આ વાતને ઘણો સમય વિત્યા બાદ બીજા વણિક મિત્રને પણ વહેપારમાં પેટ આવી ને તે પણ પિતાના મિત્રની જેમ રાજા પાસે ગયા અને પિતાને આપેલા વચનની યાદ આપી. પિતે આપેલા વચન પ્રમાણે રાજાએ તેને પણ એક પ્રહર રાજા બનાવવાને હુકમ કર્યો. આ વણિક વિચારવા લાગ્યું કે રાજા બનવું તે ઠાઠમાઠથી બનવું અને રાજશાહી પોશાક પહેરીને સિંહાસને બેસું તો એમ લાગે કે હું રાજા બન્યો છું. એટલે તેણે પહેલાં હજામને બોલાવ્યો. મર્દન કરાવ્યું. આ બધું કરીને સ્નાન કર્યું પછી રાજપિશાક તથા આભૂષણે મંગાવ્યા. સેવકેએ સુંદર વસ્ત્રો અને આભૂષણનો એની સામે ઢગલો કરી દીધો. આ જોઈને વણિક તે મૂંઝવણમાં પડી ગયા કે કર્યો પિોશાક પહેરે ને કયો પિશાક ન પહેરૂં? આ સારો છે ને બીજે એનાથી પણ વધુ સારે છે અને ત્રીજે તે એનાથી પણ વધુ ચઢીયાત છે. આમ પિશાકની પસંદગીમાં એને ઘણે સમય વીતી ગયે. છેવટે એક મનગમતે પિશાક પહેરીને સિંહાસને બેઠે ત્યાં પ્રધાને ઘંટડી વગાડીને જાહેર કર્યું કે આપને એક પ્રહર પૂરો થઈ ગયો છે માટે તમે રાજપશાક ઉતારી નાંખો. પેલે રાજા બનેલ વણિક બે-અરે ભાઈ! હું તે હમણાં સિંહાસને બેઠે છું. મેં તે હજુ કંઈ પણ હુકમ છોડ નથી અને મને શેના ઉતારી મૂકે છે? ત્યારે Page #906 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા પ્રધાને કહ્યું એ બધા વિચાર તમારે પહેલેથી કરવા હતા ને ! તમે શણુગાર સજવા ને ભપકા કરવા રહ્યા જ્યારે તમારા મિત્ર ઘડી એળખીને ન્યાલ થઇ ગયા. શરણે આવેલાને ન્યાલ કર્યા ત્યારે તમે તે! જે માંગવા આવ્યા તેને તમે માર માર્યો. હવે ઉતરી જાવ. તેને સિંહાસનેથી ઉતારી મૂકયા. જ્યારે ઘેર જાય છે ત્યારે લાકોએ તેને ખૂબ માર માર્યાં. ચારે બાજુથી લેણિયાતા ઘેરી વળ્યા અને કહ્યું મેલે, રાજ્યના ખજાનામાંથી શું લાવ્યા છે ? અમારી રકમ ચુકતે કરો. તમે એક પ્રહર માટે રાજા બનીને શું કર્યું" ? વણીક પુત્ર ખૂખ પસ્તાવા કરતા લેણીયાતાના હાથમાંથી માંડમાંડ છૂટીને ઘર ભેગા થયા. દેવાનુપ્રિયે ! આ દૃષ્ટાંત દ્વારા એ સાર ગ્રહણ કરવાના છે કે સમય કેટલે કિમતી છે! અને મિત્રોને એક પહેારનું રાજ્ય મળ્યું પણ પહેલા મિત્ર શણગાર અને સ્નાનમાં સમય નહિ ગુમાવતાં સમયને ઓળખી તેને સદુપયોગ કર્યો અને ખીજાએ સ્નાન કરવામાં ને શણગાર સજવામાં સમય ગુમાવ્યે. પરિણામે નિન અને દેવાદાર રહ્યા. મનમાં ઘણા પસ્તાવા થયે પણ સમય વીત્યા પછી પસ્તાવા કરવા એકાર છે. તમે પણ આ મનુષ્યભવના માંઘેરા અવસરને ખાવા-પીવામાં, સારા વસ્ત્ર પહેરી ફ્રેંડ થઈને ફરવામાં ગુમાવી દેશે તેા કર્મીના કરજથી મુકત નહિ અનેા અને આત્માની શાશ્ર્વત લક્ષ્મી પણ નહિ મેળવી શકે. પરિણામે દુર્ગતિમાં જઇ કમ લેાગવવા રૂપ જુત્તાના માર ખાવા પડશે. માટે સમજીને ભગવાને બતાવેલા રાહે ચાલે. ૬૫ અઢાર દેશના રાજાએ કહે છે હે પ્રભુ! શું તારૂ તેજ છે! તારૂં મુખ જોતાં પણ અમારા હૃદયને ઉકળાટ શાંત થાય છે. હવે આવેા તેજસ્વી દીપક બુઝાઈ જશે ! ભગવાને એ દિવસના સંથારા કર્યા હતા. સેાળ પ્રહર સુધી ઉત્તરાધ્યયન સૂત્ર અને વિપાક સૂત્રની સતત દેશના આપી. ઇન્દ્ર આવીને ભગવાનના ચરણમાં પડયા અને કરગરીને કહેવા લાગ્યા હૈ જગત ઉદ્ધારક! આપ પૃથ્વી ઉપર હશે! તે અમારા જેવા જીવાના ઉદ્ધાર કરશેા. અનેક જીવે એધ પામશે, આપના વિના આવી અમૃતવાણી કાણુ સુણાવશે ? આપ થોડો સમય રોકાઇ જાવ. ત્યારે પ્રભુ કહે છે “ન ભૂતા ન ભવિષ્યતિ. ” હું ઇન્દ્ર ! એ કદી બન્યું નથી ને ખનશે પણ નહિ. પ્રભુ તે। મધાની વચમાંથી આસે વદ અમાસની પાછલી રાત્રે મેાક્ષમા બિરાજ્યા. જેમ પિતા પુત્રને અંતિમ સમયે છેલ્લી શિખામણ આપે છે તેમ પ્રભુએ ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીશ અધ્યયનમાં છત્રીશ શિક્ષાએ આપી છે. તેમાંથી આપણે આજના દિવસે એક શિખામણ તેા અંગીકાર કરવી જોઇએ. ભગવાનના કુલ ૪૨ ચાતુર્માસ છે, તે ચેમાસા ક્યાં ક્યાં કર્યા છે? ભગવાને પહેલું ચાતુર્માસ અસ્થિ ગામમાં, ખીજું વાણિજ્ય ગામમાં, શ ચંપાપુરીમાં, ત્રણ વિશાલા નગરીમાં, ચૌદ રાજગૃહીમાં, એ ભદ્રિકા નગરીમાં, એક Page #907 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા આલંભીકા નગરીમાં, એક સાવOી નગરીમાં, એક અનાય દેશમાં અને છેલ્લું માસું પાવાપુરીમાં કરી મોક્ષે પધાર્યા. ભગવાને એકલા દીક્ષા લીધી ને મેક્ષમાં એકલા ગયા પછી ગૌતમ સ્વામીના દિલમાં વિરહાનલની જવાળા પ્રગટી. અહ હે પ્રભુ! હું હવે ભગવંત, ભગવંત કહીને કોને પ્રશ્નો પૂછીશ? ને તારા વિના ગેયમા! ગેયમા ! એ વહાલભર્યા શબ્દોથી મને કોણ બોલાવશે? હું હેતે જાણતું કે તમે મને આમ છોડીને ચાલ્યા જશે! મુજને મે રે ટળવળતે તિહાં રે, નહિ કેઈ આંસુ લુછણહાર, ગૌતમ કહીને કેશુ બોલાવશે રે, કેણુ કરશે મેરી સારઆધાર હતો રે એક વીર તાહરે રે... ગૌતમ સ્વામી વિલાપ કરવા લાગ્યા. અંતે ભગવાનના વાકય યાદ આવ્યા. મોહ છે ત્યાં સુધી મોક્ષ નહિ મળે.” રાગનું કવચ ભેદાયું અને ક્ષપકશ્રેણી પર આરૂઢ થતા બારમે મોહને ક્ષય કરી તેરમે પહોંચી ગયા ને કેવળજ્ઞાન ને કેવળદર્શન પામ્યા. અમાસની પાછલી રાતે ભગવાન આઠ કર્મોને ક્ષય કરીને મોક્ષમાં ગયા ને ગૌતમસ્વામી ચાર ઘાતકર્મ ક્ષય કરી કેવળજ્ઞાન પામ્યા. આ સમયે ઈન્દ્રો-ઈન્દ્રાણીઓ અને રાજાઓએ ભેગા મળીને ભગવાનને નિર્વાણ મહોત્સવ અને ગૌતમસ્વામીને કેવળજ્ઞાન મહોત્સવ ઉજવ્યું તે વખતે કે ભવ્ય દેખાવ હશે! તમે બધા દિવાળીમાં કેડિયાના દીવા પ્રગટાવે છે. ગૌતમસ્વામીએ કેવળજ્ઞાનને દીપક પ્રગટાવ્યા છે આપણે પણ આપણા અંતરમાં જ્ઞાનને દિપક પ્રગટાવે છે. કેડીયાના દિપક પ્રગટાવવામાં કેટલા જીની હિંસા થાય છે! આજે દિવાળીને પવિત્ર સંદેશ છે કે બહારની રોશની કરવા કરતાં તમારા અંતરમાં જ્ઞાનની રેશની ઝગમગાવો. જ્ઞાનને દિપક કહેવામાં આવ્યો છે. તમે પ્રગટાવે છે તે પણ દિપક છે. સારા સંસ્કારી દીકરાને પણ કુળદીપક કહેવામાં આવે છે. જે દીકરો બાપની તથા કુટુંબની ખ્યાતિ વધારે છે તેને તમે કુળદીપક કહે છે ને ? ત્યારે હું તમને પૂછું છું કે સૂર્ય મહાન કે દિપક મહાન તીર્થકર ભગવાનના જીવનને દિપકની ઉપમા આપવામાં આવી છે. કારણ કે સૂર્ય સમસ્ત જગતમાં પ્રકાશ ફેલાવે છે. પણ ઘરના અંધારા ઓરડામાં એને પ્રકાશ પહોંચી શકતો નથી. ત્યાં દિપકની જરૂર છે. એ અપેક્ષાએ સૂર્ય કરતાં દિપક મહાન છે. આપણી આંખમાં જોવાની શક્તિ છે, છતાં અંધારામાં આપણી આંખ જોઈ શકતી નથી. પોતાના હાથે મૂકેલી વસ્તુ પણ અંધારામાં જડતી નથી. એ માટે દિપકને આશ્રય લેવો પડે છે. ગમે તેટલો સુંદર બંગલો હોય પણ જો એમાં દિપક પ્રગટાવ્યું ન હોય તે તે બંગલે ભૂતિયામહેલ જેવો લાગશે. પણ જો તેમાં નાનકડા દિપક પ્રગટાવ્યું હશે તે પ્રકાશ પથરાશે. આ દિપકને જોઈને વિચાર કરીએ તો આપણને પણ તેમાંથી ઘણે બેધ મળે છે. દિપક પ્રગટે ને અંધકાર દૂર ભાગે છે તેમ આપણાં આત્મામાં રહેલા અજ્ઞાનનાં અંધકારને દૂર કરીને જ્ઞાનને દિપક પ્રગટાવી જીવનમાં પ્રકાશ Page #908 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા પાથરવાની જરૂર છે. પણ એક વાત ખ્યાલમાં શખજે કે પુરૂષાર્થ પ્રકાશ વિના મળતો નથી. એક ટયુબ લાઈટ કરવા માટે બટન દબાવવું પડે છે, તે આપણે સ્વીચ દબાવવા, રૂપ પુરૂષાર્થ કરે પડશે. આપણું પરમપિતાએ કેટલે પુરૂષાર્થ કર્યો ત્યારે કેવળજ્ઞાનને દિપક પ્રગટ હતે. આપણે તેમનાથી અંશ ભાગને પણ પુરૂષાર્થ છે ! કેવળજ્ઞાન જોઈએ છે પણ પુરૂષાર્થ કર નથી, તે પ્રકાશ ક્યાંથી મળે? " રાજાઓએ સંપૂર્ણ તપ-ત્યાગથી દિવાળી ઉજવી તે આપણે પણ તપ ત્યાગ કરી સંસારના રંગભેગને ત્યાગ તે અવશ્ય કરવો જોઈએ અને દિપક પ્રગટાવતાં વિચાર કરજે કે એમાં કેટલા ઉડતા જ પડે છેતે જીવોની હિંસા થઈ જાય છે. આપણે અહિંસાને પરધર્મ માનનારા છીએ. આવા દિપક પ્રગટાવાય નહિ. પણ જ્ઞાનના દિપક પ્રગટાવે. આજની રાત્રીએ પ્રભુ નિર્વાણ પામ્યા છે તે આપણે શું કરવું જોઈએ? જેણે રાતે વીર પામ્યા મુકિત, કેવળ પામ્યા ગૌતમસ્વામી, જ્યારો જાપ જપે નવકારવાળી, વીર મુગતે બિરાજ્યા દિન દિવાળી. પ્રભુ નિર્વાણ પામ્યા ને ગૌતમસ્વામી કેવળજ્ઞાન પામ્યા. આજની રાત્રે બ્રહ્મચર્ય પાળવું, ચૌવિહાર કરે તે પહેલી રાત્રે, મધ્યરાત્રે ને પાછલી રાત્રે થઈને કુલ ૬ માળા ગણવાની હોય છે. એટલે આપણું રાત્રિ ધર્મધ્યાનથી પસાર થાય છે. વિક્રમ રાજાના જીવનને એક પ્રસંગ પણ આજના દિવાળીના દિવસ સાથે સંકળાયેલ છે. વિક્રમ રાજાના સમયમાં ગરીબ પ્રજા શાહુકારોના ત્રાસ નીચે દબાયેલી હતી. ચક્રવૃદ્ધિ વ્યાજના કારણે ખેડૂતોની જમીન પણ તેમણે લઈ લીધી હતી. ખેડૂતે ખૂબ મૂંઝાતા હતા. મહારાજા વિક્રમે દિવાળીના દિવસે બધાનું દેવું ચૂકવી દીધું અને પ્રજાને ઋણમુક્ત કરી વહેપારીઓના જુના પડા લઈ લીધા ત્યારે દિવાળીને દિવસ હતો. બીજે દિવસે નવું વર્ષ શરૂ થયું. ત્યારથી નવા વર્ષે ચેપડ લખવાનો રિવાજ શરૂ થઈ છે. આજે તે સાપ ગ” અને લીસોટા રહ્યા. દેવું તે પૂરું કેઈ ચુકવતું નથી, પણ નવા ચોપડા લખે છે. તમારે નવા ચોપડા લખી શારદાપૂજન કરવું હોય તે બીજું કંઈ ન કરી શકે તે ખેર ! એકાદ ગરીબનું કરજ માફ કરશે તે તમારું નવું વર્ષ સફળ બનશે. - મહાવીર પ્રભુ અને ગૌતમસ્વામીના પગલે ચાલી જીવનમાં પવિત્રતા–પ્રમાણિકતા અહિંસા-તપ-ત્યાગને અપનાવશે તે પ્રભુ મહાવીરને નિર્વાણ દિન ઉજવ્ય સાર્થક ગણાશે. વધુ ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૧૦૫. કારતક સુદ ૧ ને શુક્રવાર તા. ૨૬-૧૦-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! ભગવાન મહાવીર સ્વામીને દિવ્ય સંદેશ છે કે હે ભવ્ય છે ! આ અમૂલ્ય Page #909 -------------------------------------------------------------------------- ________________ ૮૬૮ શારદા સરિતા મનુષ્યભવ ફરીફરીને તમને મળવાનો નથી માટે મોહ-માયા અને મમતાના કચરા સાફ કરી પ્રમાદની પથારી છેડી આત્મમાર્ગને પુરૂષાર્થ કરો, કારણ કે મનુષ્યનું આયુષ્ય અલ્પ છે. અલ્પ જિંદગીમાં ઘણું કામ કરવાનું છે. પ્રભુએ અંતિમ ચાતુમાસ પાવાપુરીમાં કર્યું અને અંતિમ સમયે સેળ પ્રહર સુધી અખંડ દેશના આપી. ભવ્ય જીવેએ એ વાણીને ઘૂંટડા ધરાઈ ધરાઈને પીધા. પણ ભગવાનની વાણી એવી છે કે પીનારા કદી તૃપ્ત ન થાય. પ્રભુની અંતિમ વાણી ઉત્તરાધ્યયન સૂત્ર અને વિપાક સૂત્ર છે. ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીશ અધ્યયનમાં પહેલું અધ્યયન વિનયનું છે. બીજુ પરિષહનું છે. “ચતુરંગીય નામનું ત્રીજું અધ્યયન. ચાર અંગે મળવા દુર્લભ છે, છતાં પુણ્યવાન મનુષ્યને ચારેય અંગેની પ્રાપ્તિ થઈ જાય પણ ધર્મનું આચરણ કરવામાં મનુષ્ય જરા પણ પ્રમાદ ન કરે જોઈએ તેથી “અસંખયં” નામના ચેથા અધ્યયનમાં પ્રમાદને ત્યાગ કરવા માટે પ્રભુએ ખૂબ સુંદર વર્ણન કર્યું છે. તેની સૌથી પ્રથમ ગાથામાં કેવા સુંદર ભાવ ભરેલા છે! असंखयं जावियं मा पमायए, जरोवणीयस्स हु नत्थि ताणं । एवं वियाणाहि जणे पमत्ते, किण्णु विहिंसा अजया गहिन्ति ॥ આ જીવન અસંસ્કૃતિ છે એટલે ચિરસ્થાયી નથી પણ ક્ષણભંગુર છે. માટે હે આત્માઓ! તમે પ્રમાદ ન કરે. કારણ કે તૂટેલું આયુષ્ય કેઈ સાંધી શકતું નથી. તીર્થકર, ચક્રવર્તિ-ઈન્દ્ર-અળદેવ કે વાસુદેવ કોઈ આયુષ્યને સાંધી શક્યા નથી તે આપણે કેવી રીતે સાંધી શકવાના છીએ? દુનિયાની ઘણી વસ્તુ તૂટતા સાંધી શકાય છે પણ આયુષ્ય તુટતા સાંધી શકાતું નથી. ગઈ કાલે કહ્યું હતું કે ઈન્દ્રો ભગવાનને વિનંતી કરવા આવ્યા કે આપ બે ઘડી રોકાઈ જાવ તે પણ ભગવાને કહી દીધું કે એ કદી બન્યું નથી ને બનશે પણ નહિ. માટે જ્યાં સુધી આયુષ્યને દિપક જલે છે ત્યાં સુધી પ્રમાદ છોડીને ધર્મારાધના કરી લે. આજે માનવ થેડું ઘણું ધર્મધ્યાન કરે છે ત્યાં એના મનમાં એમ થઈ જાય છે કે મેં ઘણું કર્યું. પણ મહાન પુરૂષે જે કરી ગયા તેની અપેક્ષાએ તે હજુ આપણે કંઈ નથી કર્યું. મહાન પુરૂષ આખો માર્ગ પસાર કરી ગયા, જ્યારે આપણે તે હજુ ચાલવાની શરૂઆત પણ નથી કરી. તેમણે આત્મા ઉપર રહેલા કર્મોના લેપ ઉખાડીને ઝળહળતા કેવળજ્ઞાનરૂપી સૂર્યને પ્રગટ કર્યો. જ્યારે આપણા જીવનમાં હજુ અરૂણોદય પણ પ્રગટ નથી. તેઓ આત્માની પૂર્ણતાને પામી ગયા, જ્યારે આપણે તે હજુ અપૂર્ણ છીએ. આપણું મન હજુ ક્ષણિક સુખ મેળવવા માટે તલસી રહ્યું છે, જ્યારે મહાન પુરૂષે શાશ્વત સુખના ભેકતા બની ચૂકયા છે. તેઓ પર્વતની ટોચે પહોંચી ગયા છે, જ્યારે આપણે હજુ તળેટી સુધી પણ પહોંચ્યા નથી. આપણે આત્મા હજુ જન્મ-મરણના ચક્રાવામાં ઘૂમી રહયો છે, જ્યારે Page #910 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૮૬૯ એ મહાન પુરૂષે અજરામર સ્થાને પહોંચી ગયા છે. દેવાનુપ્રિયે! આ રીતે મહાન પુરૂષના આત્મામાં અને આપણુ આત્મામાં ઘણું અંતર છે, છતાં પુરૂષાર્થ દ્વારા એ અંતરને દૂર કરવા માટે મનુષ્ય સમર્થ છે. પ્રભુ નિર્વાણ પહોંચી જવાથી આજે આપણને અરિહંતને વિગ પડે છે. આજે આપણને શંકા થાય તે તેનું સમાધાન કરનાર અરિહંત હવે વિદ્યમાન નથી. દુનિયામાં બધાને વિયેગથી અરિહંતને વિયાગ મટે છે. દિવાળીને દિવસ આપણે માટે વિયેગનો છે. ખાઈ-પી સારા કપડા પહેરી દારૂખાનાં ફેડી જલસા ઉડાવવા માટે આ દિવાળી નથી. આપણા પરમ પિતાના શહે ચાલી આત્મસ્વરૂપની પિછાણ કરવા માટેનું આ પર્વ છે. આજે બે પ્રસંગની ઉજવણી છે. ભગવાન મહાવીર સ્વામીને નિર્વાણ મહોત્સવ અને ગૌતમ સ્વામીને કેવળજ્ઞાન મહત્સવ. આ બે મહોત્સવ ઉજવવા સ્વર્ગમાંથી દે આવ્યા હતા. તીર્થકરના શરીરની અંતિમ ક્રિયા દેવે કરે છે. આ વખતે કેવું અદ્ભુત દશ્ય હશે! બેસતા વર્ષના દિવસે પ્રભાતના પહોરમાં લોકે દર્શન કરવા શા માટે આવે છે? આ બે પ્રસંગે જ્યારે ઉજવાયા ત્યારે પાવાપુરીમાં માનવ મહેરામણ ઉમટયે હતો. તે સમયથી સવારમાં બેસતા વર્ષના દિવસે દર્શન કરવા જવાની શરૂઆત થઈ છે. પર્વના પાંચેય દિન પનેતા છે. એકેક દિવસને ખૂબ મહિમા છે. બેસતા વર્ષે ગુરૂદર્શને જવાનું અને બીજના દિવસે ભાઈ બહેનના ઘેર જાય છે તેનું કારણ શું? મહાવીર પ્રભુ નિર્વાણ પામ્યા એટલે તેમના બહેનને તથા ભાઈ નંદીવર્ધનને ખૂબ આઘાત લાગ્યો હતો. બહેન ભાઈને ઘેર આવે છે પણ ભાઈ બહેનના ઘેર ઓછા જાય છે છતાં ભાઈબીજના દિવસે ભાઈ બહેનના ઘેર જાય છે તેનું કારણ એ છે કે નંદીવર્ધન પોતાની બહેનને આશ્વાસન આપવા ગયા હતા ત્યારથી ભાઈબીજને દિવસ ભાઈબીજ તરીકે ઓળખાયે, ને ભાઈ બહેનના ઘેર જમવા જવાની શરૂઆત થઈ. ૌતમસ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. એ ગૌતમસ્વામી પહેલાં કોણ હતા? એ તમારી જેમ જન્મથી જેન ન હતા. ગૌતમસ્વામી ઈન્દ્રભૂતિ નામના બ્રાહ્મણ હતા. ચાર વેદના પ્રકાંડજ્ઞાતા અને પ્રખર વિદ્વાન હતા. એમના શિષ્ય ૫૦૦ હતા. તેમના મનમાં એવું અભિમાન હતું કે દુનિયામાં મારા જેટલું જ્ઞાન કેઈ પાસે નથી. તેમને પિતાના જ્ઞાન અને પંડિતાઈ માટે ઘણું અભિમાન હતું. ત્રણેલેકમાં મારા સમાન કોઈ પંડિત નથી એમ તે માનતા. તેમની વાણીની મધુરતા અને પ્રતિભાશાળી વ્યક્તિત્વની ચારે બાજુ તેમની પ્રતિષ્ઠા ખૂબ જામી હતી. આ સમયે અપાપા (પાવાપુરી) નગરીમાં સોમલ નામના બ્રાહ્મણે એક મોટે યજ્ઞમંડપ તૈયાર કરાવ્યો અને તે યજ્ઞમાં મેટા મોટા બ્રાહ્મણોને આમંત્રણ આપ્યું. આ આમંત્રણથી યજ્ઞમાં ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ તેમજ બીજા આઠ બ્રાહ્મણે પણ Page #911 -------------------------------------------------------------------------- ________________ ૮૭૦ શારદા સરિતા પેાતાના ચાર હજાર ને ચારસા શિષ્યા સાથે આવ્યા હતા. પાવાપુરી નગરી વેઢમત્રાના સ્વરાથી ગુંજી ઉઠી હતી. આ સમયમાં સર્વજ્ઞ શ્રમણ:ભગવાન મહાવીર સ્વામી પણ વિચરતા વિચરતા અપાપા નગરીના મહાસેન નામના ઉદ્યાનમાં પધાર્યા. પ્રભુની વાણી સાંભળવા દેવા- માનવે અને તિર્યંચા પણ આવે ને શાંતિથી વૈરભાવ ભૂલીને પ્રભુની વાણી સાંભળે. આ હતા પ્રભુની વાણીને પ્રભાવ. પ્રભુ પધાર્યા જાણીને દેવાએ સુદર સમાસરણની રચના કરી. ખરાખર મધ્યમાં અશેાકવૃક્ષની નીચે પ્રભુ સિંહાસને બિરાજ્યા હત'. ભગવાન પધાર્યાની વાત સાંભળતા માટો જનસમુદ્દાય તેમજ દેવદેવીએ પ્રભુના દર્શને તેમજ તેમની અમૂલ્ય દેશના સાંભળવા ઉમટયા. એવામાં આકાશમાર્ગે આવતા દેવાના વિમાન પર બ્રાહ્મણાની નજર પડી. વિમાનાને જોતાં ખુશી ખુશી થઈ ગયા. તેમને થયું કે આપણા યજ્ઞને જોવા અને યજ્ઞના આનંઢ લેવા માટે દેવો પોતપોતાનાં વિમાનેામાં આવી રહ્યા છે. આપણા યજ્ઞના કેવા પ્રભાવ છે કે દેવા પણ આવી રહ્યા છે! પણ આશ્ચર્ય થયું. યજ્ઞભૂમિને છોડીને મહાસેન ઉદ્યાન તરફ જવા લાગ્યા. પૂછપરછ કરતાં ખબર પડી કે ગામમહાર મહાસેન ઉદ્યાનમાં સર્વજ્ઞ પ્રભુ મહાવીર પધાર્યા છે. આ સાંભળી ઇન્દ્રભૂતિના પારા ચઢી ગયા. અરે એ કાણુ છે કે જે પેાતાને સજ્ઞ અને સદશી માની રહ્યો! છે અને મારા મંત્રના પ્રભાવથી આવેલા દેવાને પેાતાના તરફ ખેંચી રહ્યા છે! એને ખખર નહિ હાય કે આ દુનિયામાં ઇન્દ્રભૂતિ સિવાય ખીજો કાઈ સČજ્ઞ કે સર્વંદી છે નહુિ ને થવાને પણ નથી. આ શબ્દો કાણુ ખેલાવે છે? અદના અહંભાવ. ઇન્દ્રભૂતિને વિચાર થયા કે હું તેની પાસે જાઉં. જો એ મારા પ્રશ્નનું સમાધાન કરશે તે હું એના શિષ્ય ખની જઇશ ને સમાધાન નહિ કરે તે હું એને મારા શિષ્ય બનાવી દઇશ. આમ વિચાર કરી પાંચસેા શિષ્યાના સમુદ્દાયને સાથે લઇ પ્રભુ પાસે જવા રવાના થયા. દૂરથી સમેસરણની રચના જોતાં અને પ્રભુને નીરખતાં તેમનુ અડધું અભિમાન કયાંય એસરી ગયું. અરે, આ હું શું જોઉ છું? આ તા ચંદ્રથી નિર્મળ, સૂર્યથી તેજસ્વી અને સાગરથી શ્રેષ્ઠ ગભીર છે. દેવે જેમની સેવા કરે છે તે જગત જેના ચરણામાં ઝુકે છે. આમ વિચાર કરતાં પ્રભુના સમાસરણમાં આવ્યા ત્યાં તે પ્રેમમૂર્તિ પ્રભુ મહાવીરે તેમને મીઠી મધુરી વાણીથી આવકાર્યો – હૈ ગૌતમગાત્રી ઇન્દ્રભૂતિ !‘ત્યાં મનમાં થયું. અરે આ મારૂં નામ પણ જાણે છે? પણ અંદર અહં હતેા તેથી થયુ' મારુ નામ ત્રણેલેકમાં પ્રસિદ્ધ છે. મારા નામને કાણુ નથી જાણતું? આમાં કઇ વિશેષતા નથી. ત્યાં ખીજી ક્ષણે પ્રભુ ખાલ્યા. હે ઇન્દ્રભૂતિ! તારા મનમાં સંશય છે કે જીવ અને શરીર એક છે કે નહિ? પણ સાંભળ, શરીર અનિત્ય છે ને જીવ નિત્ય છે. આ રીતે તેમની શંકાઓનું સુંદર રીતે સમાધાન કર્યું. સાંભળતા સાંભળતાં તેમને Page #912 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૮૭૧ અહંભાવ ઓગળી ગયા ને ત્યાં ને ત્યાં પ્રભુને અર્પણ થઈ ગયા. પ્રભુચરણમાં ચિત્ત એવું ચેટી ગયું કે હરદમ તમારા હું ગુણ ગાઉ, કીર્તન કરું ને પાવન થાઉં ભકિત કેરા રંગે સ્વામી હું રંગાઉ.. હરદમ તમારા શ્વાસ જ્યાં લઉં ત્યાં સ્વામી તમે હૃદયમાં આવે છે, બૂરી બૂરી વાસનાઓ ત્યાંથી દૂર કરાવે છે. અર્પણ તમને હું થઈ જાઉં..... કીર્તન કરું ને પાવન થાઉ.... ગૌતમે પિતાના ૫૦૦ શિષ્યો સહિત પ્રભુ પાસે દીક્ષા લઈ લીધી ને પ્રભુના પ્રથમ ગણધર બન્યા. ઈન્દ્રિભૂતિને પાછા આવતાં વાર લાગી એટલે વાયુભૂતિ આદિ દશેય બ્રાહ્મણે પોતાના શિષ્યમંડળ સહિત પ્રભુ પાસે આવ્યા. પ્રભુએ દરેકના સંશયોનું નિવારણ કર્યું તેથી તેઓ પણ દીક્ષા લઈને મહાવીરના શિષ્ય બની ગયા. શિષ્યએ એવો વિચાર ન કર્યો કે એમના પ્રશ્નોનું સમાધાન કર્યું એટલે એ દીક્ષા લે એમાં આપણે શું? બસ, ગુરૂને માર્ગ એ આપણે માર્ગ છે. સંસાર વહેવારમાં પણ તમારે કેટલા અર્પણ થઈ જેવું પડે છે. માને છે કે રોગ લાગુ પડે ને તેનું નિદાન કરાવવા ડોકટર પાસે ગયા. ડેકટર કહે કે તમે ટેબલ ઉપર સૂઈ જાવ. આમ શ્વાસ લો. આમ પડખું ફરે તો તરત કબૂલ કરે છે. ડોકટર કહે કે ઓપરેશન કરવાનું છે પણ કંઈ બને તે અમે જવાબદાર નહિ એ પ્રમાણે કરો છે ને ? ડેકટર કહે અમુક ચીજ જિંદગીભર નહિ ખવાય તો તરત તે પણ કબૂલ કરો છો. બોલો ડોકટરને કેટલા અર્પણ થઈ જાય છે! એક દ્રવ્યોગ માટે ડોકટરને આટલા બધા અર્પણ થઈ જવું પડે છે તે જેઓ આપણું જન્મ-મરણરૂપી ભાવરોગ મટાડવા નિઃસ્વાર્થ ભાવે માર્ગ બતાવી રહ્યા છે એવા વીતરાગ પ્રભુને આપણે કેવા અર્પણ થઈ જવું પડે! ગૌતમસ્વામી પિતાના ૫૦૦ શિષ્ય સહિત જનોઈ ઉતારીને પ્રભુના શિષ્ય બની ગયા અને એવા અર્પણ થઈ ગયા કે બસ, પ્રભુની આજ્ઞા એ મારો પ્રાણ છે. પ્રભુની આજ્ઞાપાલન આગળ બીજું બધું એમને મન તુચ્છ હતું. ગૌતમસ્વામીના જીવનને એક પ્રસંગ છે. આ વાત કથા-ગ્રંથમાં છે. એક વખત ભગવાન મહાવીર સ્વામીએ પિતાના પટ્ટશિષ્ય એવા ગણધર ગૌતમસ્વામીને ૫૦૦ તાપસને પ્રતિબંધ કરવા મોકલ્યા. આ તાપસ માત્ર સૂકા પાંદડા ખાઈને લાંબી તપશ્ચર્યા કરે છે તેથી તેમનું શરીર દુર્બળ થઈ ગયું છે. આવી તપશ્ચર્યા કરવા છતાં તેમને આત્મ સ્વરૂપની પિછાણુ થઈ ન હતી. ગૌતમસ્વામી એ તાપસની નજીક ગયા. એમને જોઈને તાપસ આશ્ચર્ય પામ્યા અને અંદરોઅંદર એકબીજાને પૂછવા લાગ્યા કે આ તેજસ્વી પુરૂષ કેણ છે? બધા તાપસે ગૌતમસ્વામીની ચારે બાજુ ઘેરાઈ વળ્યા ને પૂછ્યું-આપ Page #913 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા કેણ છો? તમે કઈ લબ્ધિધારી પુરૂષ છો? તાપસનું શરીર સૂકાઈ ગયેલું જોઈને ગૌતમસ્વામી બેલ્યા “અહી ગો ટં તત્ત્વ ન ગાયતે તમે લોકો બાહ્ય કષ્ટ ઘણું સહન કરે છે. ઉગ્ર તપશ્ચર્યા કરીને શરીર સૂકવી નાંખ્યું પણ હજુ સુધી તત્વને બે તમે પામ્યા નથી એટલે કષા અને વાસનાઓનો નાશ થયે નથી. આપે હજુ સુધી આત્મસ્વરૂપને જાણ્યું નથી ને તત્વને સમજ્યા નથી તેથી તમારી સાધનામાં તેજ આવ્યું નથી. એટલે તમે સર્વ પ્રથમ તવનું જ્ઞાન મેળો અને ત્યાર પછી તપસાધના કરે અગર બીજી કઈ પણ આધ્યાત્મિક સાધના કરો તે તમારી સાધનામાં તેજ આપશે. ગૌતમસ્વામીની વાત સાંભળી તાપસના મનમાં તત્ત્વ જાણવાની જિજ્ઞાસા થઈ એટલે તેમણે નમ્રતાપૂર્વક ગૌતમસ્વામીને કહ્યું- હે મહાનુભાવ! તત્વ શું છે? આત્મસ્વરૂપ શું છે? અને સાધના શું છે? અમે કંઈ સમજતા નથી તે આપ કૃપા કરીને અમને એનું સ્વરૂપ સમજાવે. ગૌતમસ્વામી ચાર જ્ઞાન અને ચૌદપૂર્વના જ્ઞાતા હતા. એમનુ જ્ઞાન એટલું વિશાળ ને વ્યાપક હતું. એમને કેવળી નહિ પણ કેવળી જેવા કહ્યા છે. ચૌદ પૂર્વધરને શ્રુતકેવળી કહેવાય છે. એ તત્તવનું સ્વરૂપ સમજાવવામાં સમર્થ હતા. પણ જ્ઞાનનું અભિમાન ન હતું. પણ એમના રૂંવાડે રૂંવાડે વિનય અને વિવેક ભર્યો હતે. એટલે તેઓએ તાપસને કહ્યું કે જો તમારે તત્વ સમજવું હોય તે મારા પરમતારક પૂજ્ય ગુરૂદેવ ભગવાન મહાવીર સ્વામી પાસે ચાલે. તે સર્વજ્ઞ અને સર્વદશી છે તેથી તેઓ તમને તત્ત્વનું યથાર્થ સ્વરૂપ સમજાવશે. તાપસોને તત્વ સમજવાની પૂરી જિજ્ઞાસા જાગી હતી એટલે તેઓ ગૌતમ સ્વામી સાથે ભગવાન મહાવીર પાસે જવા તૈયાર થયા. સસરણમાં જઈને પ્રભુને વંદન કેવી રીતે કરવા? ને ક્યા સ્થાન ઉપર બેસવું એ બધું ગૌતમસ્વામીએ તેમને પહેલાં સમજાવી દીધું હતું. માર્ગમાં ચાલતા ચાલતા તાપસના મનમાં એ વિચાર આવ્યું કે આ પુરૂષ સ્વયં આટલા તેજસ્વી છે તે એમના ગુરૂ કેવા તેજસ્વી હશે? અને આવા મહાન જ્ઞાની અને તેજસ્વી હોવા છતાં તેમના મનમાં અહંભાવનું તે નામ નિશાન નથી. એમનું જ્ઞાન, તપ અને સાધના મહાન છે. અહંકારનો ત્યાગ કરે ને આત્માને કષાયથી મુકત બનાવ એ સાચી સાધના છે. આ રીતે ચિંતન કરતાં કરતાં સસરણની નજીક પહોંચતા પહોંચતા એમની ભાવનાને વેગ એટલે બધે વધી ગયું કે તે અનંતજ્ઞાની પ્રભુ મહાવીરને જોતાં અંતરમાં જ્ઞાનની એક એવી અલૌકિક જ્યોત પ્રગટી કે સમોસરણમાં પ્રવેશ કરતાંની સાથે કેવળજ્ઞાન પામી ગયા ને સીધા જઈને કેવળીની પર્ષદામાં બેસી ગયા. ત્યારે ગૌતમસ્વામીના મનમાં એમ થયું કે આટલું આટલું સમજાવવા છતાં આ લેકે આટલી મોટી ભૂલ કરી બેઠા? ત્યાં તરત ભગવાને કહ્યું હે ગૌતમ ! એમણે ભૂલ નથી કરી. એ એમના યોગ્ય સ્થાને બેઠા છે એમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે. Page #914 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૮૭૩. ભગવાનના મુખેથી આ વાત સાંભળી ગૌતમસ્વામીને જરા આંચકા આવ્યું કે અહે પ્રભુ! હું આટલા વખતથી તારા ચરણની ઉપાસના કરૂં છતાં મને કેવળજ્ઞાન ન થયું કે આ કંઈ નહિ સમજનારા તાપસે કેવળજ્ઞાન પામી ગયા! ભગવાન કહે છે તે ગૌતમ! તને મારો રાગ છે એટલે કેવળજ્ઞાન થતું નથી. મારે ને તારે આ એક ભવને સબંધ નથી. તારે ને મહારે ગાયમા રે, ઘણું કલકી પ્રીતિ, આગે હી આપાં ભેલા રહ્યા વળી લોક બડાઇની રીત, મેહ કર્મને લીજે થે જીતજી, કેવળ આડી યહી જ ભીંત છે, ભગવાન સર્વજ્ઞ હતા. એ જાણતા હતા કે ગૌતમને મારા ઉપર અસીમ નેહ છે. એ જ્યાં સુધી દૂર નહિ થાય ત્યાં સુધી કેવળજ્ઞાન પામવાને નથી. એટલે કેવા પ્રેમ ભર્યા મીઠાશ શબ્દથી કહે છે હે વત્સ ગૌતમ ! તારે ને મારે સ્નેહ ઘણું લાંબા કાળથી ચાલ્યો આવે છે. એ પણ દરેક વખતે હું મટે અને તું ના બનીને પૂર્વભામાં આપણે સાથે રહ્યા છીએ. પણ હવે એ રાગ અને મોહ છોડ પડશે કારણ કે કેવળજ્ઞાનની પ્રાપ્તિમાં મારા પ્રત્યેને શગ દિવાલરૂપ છે. તું મારે અત્યંત વિનયવાન અને પટ્ટશિષ્ય છે. તને મારા પ્રત્યે અત્યંત રાગ છે તેને છોડી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કર. ત્યારે ગૌતમસ્વામીએ કહ્યું એ મારાથી બની શકે તેમ નથી. છેવટે ભગવાન નિર્વાણ પામ્યા એટલે ગૌતમસ્વામીને રાગ છૂટી ગયે. એ રાગની દિવાલ તૂટી જતાં કેવળજ્ઞાનને દિપક પ્રગટાવ્ય. વધુ ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૧૦૬ કારતક સુદ ૩ ને રવીવાર તા. ૨૮-૧૦-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! જમાલિ અણગાર ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરી વિહાર કરી શ્રાવસ્તી નગરીમાં પધાર્યા છે. ભગવંત ફરમાવે છે કે હું જેવો! આ સંસારમાં સુખ નથી. છતાં જીવ અનાદિકાળથી પિતાના સ્વરૂપને ભૂલી પરમાં રમણતા કરી રહ્યો છે. જેમ મૃગલા ઝાંઝવાના જળને જોઈને પાણીની માથી ત્યાં દેડે છે પણ તેની તૃષા છીપતી 'નથી તેમ અજ્ઞાની છે જ્યાં સુખ નથી ત્યાં સુખ માનીને તેમાં મુગ્ધ બની સુખ મેળવવા માટે દેડડ કરે છે. કેઈ ધનમાં, કેઈ આબરૂમાં, કે પુત્રપરિવારમાં અને કઈ સત્તામાં સુખ માને છે પણ તે સુખ નશ્વર છે ને આત્માના સુખે શાશ્વત છે. આત્મા અને શરીર બંને જુદા છે. રાગ-દ્વેષધ-માન-માયા અને લોભ આ Page #915 -------------------------------------------------------------------------- ________________ ૮૭૪ શરદા સરિતા બધા વિકારી ભાવે છે. એ આત્માને અનંતકાળથી ભવભ્રમણ કરાવે છે. જેમ વસ્ત્ર અને શરીરને કંઈ લાગતુંવળગતું નથી. શરીરને ૧૦૪ ડીગ્રી તાવ આવ્યું હોય તેથી કપડા ગરમ થઈ જતા નથી. શરીર ઠંડું પડી જાય છે તેથી કપડા ઠંડા થઈ જતા નથી. જે કંઈ બિમારી આવે છે તે શરીરને આવે છે. આત્માને આવતી નથી. જેમ વસ્ત્ર અને શરીર એકબીજાથી ભિન્ન છે તેમ શરીર અને આત્મા ભિન્ન છે માટે ચૈતન્યની પિછાણ કરતાં શીખે. જડના મેહમાં અત્યંત આસક્ત ન બને. શરીર કર્મના બંધનો તોડવામાં સહાયક બને છે તે અપેક્ષાએ શરીરનું રક્ષણ કરો. પણ મેહના પિષણ માટે નહિ. દેવાનુપ્રિયા ! સુખ અને દુઃખમાં સમભાવ રાખી માનવદેહ દ્વારા આત્મસાધના કરી લે. આત્મસાધનામાં માનવદેહ એ ઉત્તમ સાધન છે. જ્ઞાની કહે છે તે આત્મા ! માનવદેહના સાધન દ્વારા તે સાધના કરી નથી તેના કારણે અનંતકાળથી ચતુર્ગતિ સંસારમાં રખડે છે. મનુષ્યની પાસે એક તન અને બીજું મન છે. તન એટલે શરીર શરીર તે સ્થૂલ છે તેથી આપણે બધા તેને પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ. પણ મન સૂક્ષ્મ હોવાથી જોઈ શકાતું નથી. દરેક માનવનું શરીર એકસરખું હેતું નથી. કેઈનું શરીર જાડું હોય તે કેઈનું પાતળું હોય, કઈ રોગી, કેઈ નિરેગી, કેઈ ગેરા, કેઈ કાળા કેઈ ઉંચા તે કેઈ નીચા, કેઈ સ્વરૂપવાન તો કઈ બેડોળ હોય છે. આવા શરીરની માનવ કેટલી સંભાળ રાખે છે. ખવડાવે પીવડાવે ને સારા વસ્ત્રાભૂષણે પહેરાવીને શણગારે છે. એથી અધિક શરીરને જે બિમારી આવે તે મોટા મેટા ડોકટરને બોલાવી તેની ચિકિત્સા કરાવીને દવા લે છે. વધુ સમય દેહની સારસંભાળમાં પસાર થઈ જાય છે. છતાં પણ શરીર સાજું રહેશે કે નહિ તે શંકા છે. કારણ કે આ શરીર રેગોનું ઘર છે. છતાં માનવ શરીરને સ્વસ્થ રાખવાને જેટલો પ્રયત્ન કરે છે તેટલે મનને રાખવાને નથી કરતે. તમને ગમે તેટલું સ્વસ્થ રાખશે પણ જ્યાં સુધી મનને સ્વસ્થ નહિ રાખો ત્યાં સુધી કર્મબંધન અટકશે નહિ. તન કરતાં પણ મન દ્વારા જીવ વધુ કર્મ બાંધે છે. ઉપરના દેખાવથી તન ભલે મોટું હોય પણ આમ જોઈએ તે મન મોટું છે. અંદરથી મન પ્રેરણું આપે કે આ જોઈએ ને તે જોઈએ. એટલે મનની માંગ પૂરી કરવા માટે તને આમતેમ ચારે તરફ દડદડ કરે છે. આપણું જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે શરીરના એકેક રૂંવાડા ઉપર પણ બબ્બે ગે રહેલા છે. છતાં શરીરના રોગની ગણત્રી છે પણ મનના રંગેની ગણત્રી નથી. કેધ-માન-માયા-લભ-રાગ-દ્વેષ આદિ મનમાં અસંખ્ય ગે રહેલા છે. છતાં મનુષ્યને જેટલી તનના રોગની ચિંતા છે એટલી મનના રોગની નથી. એક વાત છે કે શરીરને રોગ ઘણી વખત ભેજનની અનિયમિતતાથી ઉત્પન્ન થાય છે ને મનને રેગ વિકાર અને વિકલ્પથી ઉત્પન્ન થાય છે. તનને રેગ Page #916 -------------------------------------------------------------------------- ________________ ૮૭૫ શારદા સરિતા આ ભવમાં નુકશાન કરે છે પણ મનને રેગ તે ભવોભવમાં નુકશાન કરે છે, માટે મન પર કંટ્રોલ રાખવાની જરૂર છે. તમે જેટલું મનનું કહ્યું કરશે તેટલા ભેગે વધશે. જ્ઞાની કહે છે ભેગાગ્નિને બૂઝાવવાનું સાધન ભેગ નથી પણ ત્યાગ છે. ભગ અને ત્યાગ બનેના રાહ જુદા છે. જેમ જલે છે ત્યાં અગ્નિ નથી ને જ્યાં અગ્નિ છે ત્યાં જલ નથી તે રીતે જ્યાં ભેગ હોય ત્યાં ત્યાગ ટકી શકતો નથી ને જ્યાં ત્યાગ હોય છે ત્યાં ભેગ ટકી શકતો નથી. ત્યાગ વિના ત્રણ કાળમાં સાચી તૃપ્તિ મળવાની નથી. સંસારમાં ગમે તેટલા સુખ લેગ, મનની ઈચ્છાઓ પૂર્ણ કરે પણ કદી તૃપ્તિ થવાની નથી. માટે ત્યાગમાર્ગ અપનાવીને અનુભવ કરી જુઓ. કેવી તૃપ્તિ આવે છે. પછી કઈ વસ્તુની ઈચ્છા નહિ થાય, ને જ્યાં ઈચ્છાઓને નાશ થયે ત્યાં સંસારને પણ નાશ થ. તમે સંપૂર્ણ સંસાર ત્યાગી શકે તે આનંદની વાત છે. શાસનમાં સંતોની ખૂબ જરૂરી છે. જેટલા સંતે વધારે તેટલે ધર્મને ફેલા વધુ થશે, ને કર્મના બંધને તડી જલ્દી એક્ષપદની પ્રાપ્તિ થશે. જે સંસાર છોડીને સંયમ ન લઈ શકે તો મૈત્રીભાવના, પ્રમોદભાવના, કરૂણાભાવના ને માધ્યસ્થ ભાવના. આ ચારમાંથી એકાદ ભાવના અપનાવે. માર્ગાનુસારીના ગુણ કેળવી આદર્શ ગૃહસ્થ બને. “આત્મવત સર્વભૂતેષુ” ની પવિત્ર ભાવના ભાવે ને સાચા માનવ બને. - શેરસિંહ નામને એક યુવાન પહેરેગીર કે સાચે માનવ હતું તે આ દૃષ્ટાંતથી સમજી શકશે. યદુરાવ નામને ધારા નગરીને રાજા હતા, અને અ શેરસિંહ એના કેદખાનાને મુખ્ય પહેરેગીર હતું. એક વખત એ રાજાને ભયંકર રોગ લાગુ પડે. ખૂબ ઉપચાર કર્યા. દવા-દોરા ધાગા જે કહો તે બધું કરી ચૂક્યા પણ એમને રેગ મટે નહિ એક વ્યકિતએ કહ્યું મહારાજા! આપ ૯૦૯ દંપતિઓને ઘાણીમાં પીલી એના લેહીથી સ્નાન કરે તે તમારે રેગ જડમૂળથી નાબૂદ થઈ જાય. રાજાને થયું ત્યારે એમ કરી જોઉ. રાજા સત્તાધીશ હોય છે એટલે એમણે જેને લગ્ન થયા એક મહિને, બે મહિના, અથવા ચારથી આઠ મહિના થયા હોય તેવા નવદંપતિઓને પકડી લાવવાનો ઓર્ડર કર્યો. " દેવાનુપ્રિયે! આપણે જોઈએ છીએ કે કંઈક પરોપકારી પુરૂષે બીજાના પ્રાણ બચાવવા ખાતર પોતાના જીવનનું બલિદાન આપવા તૈયાર થાય છે, ત્યારે આ રાજા પોતાના પ્રાણ બચાવવા કેટલા જીના પ્રાણ લેવા તૈયાર થયા છે. આ કે અધમ નીચ કેટીને મનુષ્ય હશે! એણે એક મહિનામાં ૯૦૯ દંપતિઓની જેડીઓને પકડાવીને કારાગૃહમાં પૂરાવી દીધી. તેમને ઘાણીમાં પીલવા માટે એક દિવસ નકકી કર્યો. પીલવા માટે એક સ્થાન નકકી કર્યું ને તે જગ્યાએ ઘાણે પણ નંખાઈ ગયે. આ બધું નક્કી થયું ત્યારે પેલા કારાગૃહના પહેરેગીર શેરસિંહના મનમાં વિચાર થયે કે અહો! એક રાજાના બચાવ ખાતર આટલા બધા નિર્દોષ જીવોની હિંસા? આટલા જીની હિંસા Page #917 -------------------------------------------------------------------------- ________________ ૮૭૬ શારદા સરિતા કરશે એથી એનો રોગ મટી જશે? રાજા આ બધું બેટું કરી રહ્યા છે, પણ મારું એમાં કંઈ ચાલે તેમ નથી, પણ એક ઉપાય છે. આ કારાગૃહની ચાવી મારી પાસે છે. કદાચ બહુ થશે તે રાજા મને ફાંસીએ ચઢાવશે, પણ આ ૧૮૧૮ જીના પ્રાણ બચી જશે ને? ભલે, મારું જે થવું હોય તે થાય પણ આ કારમી હિંસા મારાથી નહિ જવાય. જે દિવસે આ નવદંપતિઓને ઘાણીમાં પીલવાના હતા તેની આગલી રાત્રે આ શેરસિહે કારાગૃહનું તાળું ખેલ્યું. જ્યાં તાળું ખખડયું ત્યાં અંદર રહેલા યુગલે એવા ફેફેડવા લાગ્યા કે નકકી અત્યારે આપણને ઘાણીમાં પીલવા લઈ જશે. બધા થરથર ધ્રુજવા લાગ્યા. શેરસિંહ કહે છે તમે ડરશે નહિ, ધ્રુજશે નહિ. હું તમને બચાવવા આવ્યો છું. તમે બધા છાનામાના અલગ અલગ જગ્યાએ ભાગી જાવ. રાજાના માણસની નજરે આવે તે રીતે અહીં આવશે નહિ. જેમ પિંજરામાંથી પક્ષી છૂટે તેમ આ દંપતિ (યુગલે) પિતાના પ્રાણ બચાવવા માટે ધારાનગરી છેડીને ભાગી છૂટયા. બીજા દિવસે ઘાણીમાં પીલવાને સમય થયે એટલે એ દંપતિએને ઘાણી પાસે હાજર કરવાની રાજાએ આજ્ઞા કરી. સૈનિકે કારાગૃહ પાસે ગયા તે દરવાજા ખુલા પડ્યા છે. અંદર કઈ માણસ ન હતું. તરત રાજાએ શેરસિંહને બેલા ને પૂછયું કે આ બધા માણસે કયાં ગયા? શેરસિંહ કહે છે મહારાજા! મેં એમને છોડી મૂક્યા. રાજા કહે છે શા માટે? દેવાનુપ્રિયા જે, આ શેરસિંહ કે જવાબ આપે છે? રાજાની પાસે જવાબ દે એ સહેલ વાત નથી પણ પોતાના પ્રાણની પરવા કરી નથી તેને શું ચિંતા? દુનિયામાં મોટામાં મોટે ભય મરણને છે. એણે એક નિશ્ચય કર્યો હતો કે રાજા મને મેટામાં મેટી શિક્ષા કરશે તે મરણની કરશે. બહુ થશે તો મને ઘાણીમાં પીલશે. એથી અધિક શું કરશે? મારા પ્રાણના બલિદાને પણ આટલા અને તે અભયદાન અપાશેને? એ વાતને દિલમાં આનંદ હતે. આ જૈન ન હતું. તમે ઝીણામાં ઝીણા જેની દયા પાળનારા જેન છે પણ શરીરમાં રોગ ઉત્પન્ન થયે ને ડકટરે કહ્યું કે તમારે કેડલીવર એઈલ કે બીજી અમુક અભક્ષ દવા લેવી પડશે તે તમે લેવા તૈયાર થઈ જાવ છે. આ જેનેને એના ઘૂંટડા ઘટક ઘટક કેમ ઉતરે? શરીરને શોભાવવા ખેર રેશમની સાડી પહેરે છે. કેટલી ઘેર હિંસા છે. એ એર રેશમની સીલ્કની સાડીઓ પહેરતાં વિચાર કરો કે કેટલા રેશમના કીડાની હિંસા થઈ છે. એનાથી તમારો દેહ શોભશે નહિ પણ અપવિત્ર બનશે. હિંસક દવાઓ વાપરવાથી રોગ મટશે નહિ પણ ઉલ્ટ રેગ વધશે. અહીં શેરસિંહ રાજાને કહે છે મહારાજા! મેં એ નવદંપતિઓને છોડી મૂક્યા છે. હવે આપ મને જે શીક્ષા કરવી હોય તે કરી શકે છે. પણ હું તમને એક વાત પૂછું છું કે તમે આટલા રોગથી ઘેરાઈ ગયા છે છતાં તમને મરવું ગમે છે? તમે Page #918 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા જીવવા માટે આ બધું કરે છેને? પણ યાદ રાખજો કે એ જીવોના લેહીથી સ્નાન કરીને તમારે રોગ શાંત થવાને નથી. ઉલટ રેગ વધી જશે. એવી કાળી બળતરા થશે કે આઈસની લાદી ઉપર સૂઈ જશે તે પણ બળતરા મટશે નહિ. જડબાતોડ જવાબ આપી દીધે. આ સાંભળીને રાજાને ખૂબ ક્રોધ ચઢયે ને એના માણસને હુકમ કર્યો કે આને ઘાણીમાં પીલી નાંખે ને એનું લેહી લાવે. એનાથી હું સ્નાન કરૂં. શેરસિંહ કહે ખુશીથી મારા લેહીથી સ્નાન કરો. પણ તમારે રોગ નહિ મટે. બીજા જીવોને હણવાથી તમને શાંતિ નહિ મળે કે તમારું આયુષ્ય પણ નહિ વધે તે યાદ રાખજો. જે દિવસે જવાનું છે તે જવાનું છે તેમાં મીનમેખ ફેરફાર નહિ થાય. લાખ પ્રયત્ન કરે પણ મરણ તમને છોડવાનું નથી. એક વખત એક રાજાને કઈ પુરૂષે કહ્યું કે સર્પદંશથી તારૂં મૃત્યુ થશે એટલે રાજા ખૂબ ભયભીત બની ગયે. કારણ કે દરેક જીવોને જીવવું ગમે છે. મરવું કોઈને ગમતું નથી. રાજાએ વિચાર કર્યો કે હું એક એ મહેલ બનાવું કે તેમાં સર્પ આવી શકે નહિ એટલે એક એ તબેલા જે ન મહેલ બંધાવ્યું ને તેમાં સર્પ આવી શકે તેવું એક પણ છિદ્ર રાખ્યું નહિ ને રાજા નિર્ભય બનીને તેમાં રહેવા લાગે કે હવે મને સર્પ કરડશે નહિ. એક દિવસ એ પ્રસંગ બન્યું કે રાજાના બગીચાને માળી સુંદર, તાજા અને સુગંધથી મહેંકતા ફૂલે કરંડિયામાં લઈને મહેલમાં આવ્યા. ફૂલેને એક ગુચ્છ રાજાએ હાથમાં લીધે ને સુંઘવા ગયા ત્યાં ફૂલના ગુચ્છામાં રહેલા નાનકડા સર્ષે એને ડંખ દીધે ને ત્યાં ને ત્યાં રાજા મરણ પામ્યા. ટૂંકમાં રાજાએ સર્પને ભય ટાળવા માટે નવો મહેલ બનાવ્યું છતાં સર્પ કેવી રીતે આવ્યે? માણસને ખબર નથી કે મને જે વરતુ પ્રત્યે રાગ છે તેમાં મારું મૃત્યુ રહેલું છે. આ યદુરાવ નામના રાજાને પણ જીવનના મેહમાં ભાન ન રહ્યું કે હું આ શું કરી રહ્યો છું? શેરસિંહને ઘાણીમાં પીલવાને હુકમ કર્યો. શેરસિંહ તે હસતા મુખડે ઘાણીમાં બેસી ગયા. જ્યાં ઘાણી ફેરવવા જાય પણ ઘાણી ફેરતી નથી. ત્યાં દેડતે એક માણસ કહેવા આવ્યો. મહારાજા ! જલ્દી ચાલે. રાણીસાહેબ બેભાન થઈ ગયા છે. ત્યાં રાજાને ભાન થયું કે હજુ મેં આને ઘાણીમાં પીલ્ય પણ નથી છતાં એના કેવા ખરાબ પડઘા પડે છે. મેં ૯૦૯ દંપતિઓની જોડીને ઘાણીમાં પલી નાંખી હોત તો શું થાત? શેરસિંહ! તેં એમને છોડી દીધા તે ઘણું સારું કર્યું. હવે મને મારી ભૂલનું ભાન થયું. શેરસિંહે રાણી સાહેબને પાણી છાંટયું ને તરત તેઓ ભાનમાં આવ્યા ત્યાં રાજાએ પ્રતિજ્ઞા કરી કે મારે કઈ જીવની હિંસા કરવી નહિ. રાજાએ પ્રતિજ્ઞા કરી ત્યારે એને રેગ પણ આપોઆપ મટી ગયો. આ શેરસિંહ એક પહેરેગીર હતો છતાં એનામાં કેટલી માનવતા હતી. કેટલી પરોપકારની ભાવના હતી. એની દ્રઢતાના બળે રાજા જેવા રાજા Page #919 -------------------------------------------------------------------------- ________________ ૮૭૮ શારદા સરિતા પણ સુધરી ગયા. તમે પણ આ રીતે દઢનિશ્ચયી સાચા શ્રાવક બને. આ માનવજન્મ પામીને પાપાચારનું સેવન કરશે તો કેવા ચીકણું કર્મો બંધાશે ! કર્મને કોઈની શરમ નથી. ત્યાં પૈસા, હેદ્દા કે લાગવગ કામ નહિ આવે. ઉગ્ર તપશ્ચર્યા કરવાથી જમાલિ અણગારનું શરીર ખૂબ જીર્ણ થઈ ગયું હતું. બેસવાની તાકાત ન હતી. શરીરમાં ખૂબ તીવ્ર અસહ્ય વિપુલ, સખત કર્કશ, દુઃખરૂપ, પિત્તજવરનો રોગ ઉત્પન્ન થયે. શરીરમાં તેની ખૂબ બળતરા ને વેદના થવા લાગી એટલે પિતાના શિષ્યોને કહ્યું કે હે દેવાનુપ્રિયે! “મH Mા ચાર સંચર ” તમે મારે સૂવા માટે સંસ્તારક (શયા) પાથરે ત્યાર પછી તે શ્રમણનિગ્રંથે જમાલિ અણગારની વાતને વિનયપૂર્વક સ્વીકાર કરે છે. સ્વીકારીને જમાલિ અણગારને સૂવા માટે શય્યા પાથરે છે. " तए णं से जमालि अणगारे बलियतरं वेदणाए अभिभूए समाणे दोच्चं पि समणे निग्गंथे सदावेइ सद्दावित्ता दोच्चं पि एवं वयासी मम णं देवाणुप्पिया ! सेज्जा संथारए णं किं कडे कज्जइ ?" જ્યારે તે જમાલિ અણગાર અત્યંત વેદનાથી વ્યાકુળ થયા ત્યારે ફરીથી શ્રમણનિગ્રંથને બોલાવ્યા અને બોલાવીને ફરીથી તેમણે આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયે ! મારા માટે સંસ્તારક (પથારી) કર્યો કે કરાય છે? ત્યાર પછી શ્રમનિગ્રંથાએ જમાલિ અણગારને એમ કહ્યું કે દેવાનુપ્રિયને માટે સંસ્તારક કર્યો નથી પણ કરાય છે. આ બાબતમાં જમાલિ અણગારના મનમાં હવે કેવા સંકલ્પ થશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. . સાતમો ભવ:- “સેન અને વિષે ચરિત્ર - ગયા ભવમાં અગ્નિશર્મા અને ગુણસેન પતિ-પત્ની તરીકે હતા. આ ભવમાં બંને કાકા-કાકાના દીકરા ભાઈ તરીકે જન્મશે. સાતમા ભાવમાં કયાં ઉત્પન્ન થયા? ચંપાપુરી નગરીમાં અમરસેન નામના રાજા રાજ્ય કરતા હતા ને તેમને જયસુંદરી નામની રાણી હતી. તે રાજાને હરિષણ નામને નાનો ભાઈ હતા અને તેની હરિપ્રભા નામની પત્ની હતી. અમરસેન માટે હતો એટલે તે રાજા બન્યા અને નાના ભાઈને યુવરાજની પદવી આપી હતી. બંને ભાઈ વચ્ચે ક્ષીર-નીર જેવા પ્રેમ હતા. સમય જતાં બંનેની રાણીઓ ગર્ભવતી બની. જયસુંદરીને ગર્ભ રહ્યો ત્યારથી તેના મનમાં ખબ પવિત્ર ભાવનાઓ થતી હતી. સમય જતાં બંનેને પુત્ર જન્મ્યા. તેમાં જયસુંદરીના પુત્રનું નામ સેન અને હરિપ્રભાના પુત્રનું નામ વિષેણ રાખવામાં આવ્યું. અમરસેન અને હરિપેણ બંને ભાઈઓ વચ્ચે દૂધ-સાકર જે પ્રેમ હતો. એકબીજાના પુત્રને પિતાના પુત્ર જેવા સમજે છે. આ રીતે બંને ભાઈઓ સંસારમાં સ્વર્ગ જેવા સુખ ભોગવતા હતા. Page #920 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૮૭૯ અમરસેન રાજાના વૈરાગ્ય અને દીક્ષા – એક વખત ચંપાપુરીનગરીના ઉદ્યાનમાં સામા નામના સાધ્વીજીને કેવળજ્ઞાન થયું એટલે આકાશમાં દેવદુદુંભી વાગી. આકાશમાંથી પંચવર્ણના અચેત પુષ્પાની વૃષ્ટિ થઇ. રાજા દર્શન કરવા ગયા ત્યાં વૈરાગ્ય પામી ગયા તેથી તેણે હરિષણને રાજ્ય આપ્યું અને પુત્ર સેનને સંભાળવાની ભલામણુ કરી પેાતે દ્વીક્ષા લીધી. હરિષણ રાજા બન્યા – હરિષેણુ રાજા થયા. સારી રીતે રાજ્ય કરે છે. તેને મન સેન અને વિષેણુ અને પુત્ર! સરખા હતા. પણ વિષેણુ ર્હ ંમેશાં સેન ઉપર દ્વેષ કરતા હતા. તે એમ માનતા હતા કે મારા પિતા અત્યારે રાજા છે, પણ પછી જ્યાં સુધી સેન હશે ત્યાં સુધી મને રાજ્ય નહિ મળે માટે ગમે તે પ્રકારે એનું કાસળ કાઢવા મથતા, પણ રાજ્યને વૃદ્ધ મંત્રી સેનકુમારની ખૂબ કાળજી રાખતા હતા. દરેક વખતે ખરે સમયે તેના ખચાવ કરતા. સેન અને વિષેણુ જેમ જેમ મેાટા થતાં ગયા તેમ તેમ સેનના જીવનમાં ગુણેા વૃદ્ધિ પામવા લાગ્યા અને વિષેણુના જીવનમાં દુર્ગુણા વૃદ્ધિ પામવા લાગ્યા. આ અરસામાં રાજ્યના ઉદ્યાનમાં અચાનક અકાળે વૃક્ષ ઉપર ફળફૂલ આવવા લાગ્યા. આ જોઇને રાજ્યના વૃદ્ધ મંત્રીએ આમ્રફળ નામના એક જયોતિષીને પૂછ્યું કે આ રાજ્યના ઉદ્યાનમાં આજે અચાનક વૃક્ષે કેમ ફળ્યા છે? અને ઋતુ વિના આટલા બધા ફેરફાર કેમ થયા છે ત્યારે યાતિષીએ કહ્યું હું પ્રધાનજી! આ ફેરફાર એમ સૂચવે છે કે થાડા સમયમાં ચંપાપુરીમાં રાજ્યકાંતિ થશે. રાજા બદલાશે ને શત્રુરાજાનુ વર્ચસ્વ જામશે પણ તે વધુ વખત ટકશે નહિ. ત્યારે પ્રધાનજી પૂછે છે એની ખાત્રી શી? આમ પૂછે છે ત્યાં એક માણસે આવીને કહ્યુ', પ્રધાનજી! આપને રાજા દરબારમાં ખેલાવે છે. આપ જલ્દી ચાલા, પ્રધાને પૂછ્યું કે હું જોષીરાજ! કહેા મને શા કેમ જલ્દી મેલાવે છે ? જોષી કહે રાજપુરાના રાજા શખની પુત્રી શાંતિમતીનુ` કહેણુ આવ્યું છે. તેમાં શખરાજાએ કહેવડાવ્યુ છે કે તમારા સેન અને વિષેણ એ પુત્રમાંથી તમને જેને માટે ઠીક લાગે તેની સાથે મારી પુત્રીની સગાઇ કરીને આ મેકલાવેલું શ્રીફળ રાખી મને રૂડા સમાચાર આપે. આવા સમાચાર આવ્યા છે એટલા માટે રાજા તમને મેલાવે છે. તેા પ્રધાનજી! તમને પણ કહી દઉં' છું કે જે પુત્ર આ કન્યા સાથે પરણશે તે મહા ભાગ્યશાળી બનશે ને રાજ્યના ઉધ્ધાર કરનાર પશુ તે બનશે. પ્રધાન તરત દરબારમાં આવ્યા. ત્યાં રાજાએ તેમના આદર કર્યા અને શ ખરાજાએ જે કહેવડાવ્યું છે તે વાત કરી. સેન અને વિષેણુ અનેમાંથી જે ચેગ્ય લાગે તેની સાથે સગાઇ કરે। તે મે સેનકુમાર માટે આ શ્રીફળ રવીકારવાનું નક્કી કર્યું છે, પણ આપને શું વિચાર છે તે જણાવેા. Page #921 -------------------------------------------------------------------------- ________________ ૮૦ શારદા સરિતા પ્રધાનની ભાવના સેન સાથે પરણાવવાની હતી એટલે આન ંદપૂર્વક ખેચે મહારાજા! આપે જે નક્કી કર્યું" છે તે ખાખર છે. મને પણ એ ચેાગ્ય લાગે છે. રાજાએ તરત શખરાજાના સેવકો પાસેથી શ્રીફળ લીધું અને સેનકુમાર સાથે સગપણ કર્યાના પત્ર લખીને મેકલાવ્યે થાડા સમય પછી ખૂબ ધામધૂમથી સેનકુમાર સાથે શાંતિમતીના લગ્ન થયા. લગ્નમાં તેના માતા-પિતાએ ખૂબ સારા કરિયાવર કર્યાં. આખી ચંપાપુરીનગરીમાં સૌના દિલમાં ખૂબ આન આનંદ વર્તાઈ ગયા પણ વિષેણુકુમારના દિલમાં ઈર્ષ્યાના અગ્નિ સળગી ઉડયા. એના મનમાં એમ થયુ કે મારા પિતા રાજા છે. આ સેનને ખાપ તા સાધુ થઈ ગયા છે. અમે બને ઉંમરમાં સરખા છીએ છતાં મારા પિતાજીએ મારા લગ્ન ન કર્યાં. એમ વિષેણુના મનમાં આ રીતે દ્વેષાનલ જલી રહ્યા છે. આગળ શુ બનશે તેના ભાવ અવસરે કહેવાશે. ✩ વ્યાખ્યાન ન, ૧૦૭ કારતક સુદ ૪ ને સામવાર સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાએ અને બહેને ! જ્ઞાની કહે છે હું ભવ્ય જીવા! તમારી એકેક ક્ષણુ અમૂલ્ય જાય છે. માનવદેહ આત્મસાધના કરવા માટેનુ' અમૂલ્ય સાધન છે, તે સાધન જ્યાં સુધી સુરક્ષિત છે ત્યાં સુધી સાધના કરી લે. परिजूरइ ते सरीरयं, केसा पंडुरया हवन्ति ते । से सव्वबलेय हायइ, समयं गोयम मा पमायए । તા. ૨૯-૧૦-93 ઉત્ત, સૂ. અ. ૧૦, ગાથા ૨૬ હે ગૌતમ! તારૂં શરીર ખખી રીતે જીણુ થઇ ગયુ છે. વાળ સફેદ થઈ ગયા છે તે શરીરનું ખળ ક્ષીણ થતુ જાય છે માટે સમય માત્રના પ્રમાદ ન કર. ભગવાને આ ગૌતમસ્વામીને એકને નથી ક્યું પણ આપણને બધાને કહ્યું છે. વૃદ્ધાવસ્થામાં માનવી ધારેલું કાર્યાં કરી શકતા નથી, કારણ કે આ યુવાનીમાં માનવીના શરીરમાં જોમ હાય છે, ને વૃદ્ધાવસ્થામાં એ જેમ ક્ષીણ થતું જાય છે. માટે જ્ઞાની કહે છે બધી ઇન્દ્રિએ ખરાખર મજબૂત છે ત્યાં સુધી ધર્મારાધના કરી લે. ભગવાને આગમમાં આપણને કેવી સુંદર વાતા સમજાવી છે. આત્મા ઉપર રહેલા ડાઘને જોવા માટે આગમ એ અરિસે છે. શરીર ઉપરના કે કપડા ઉપરના ડાઘ સાષુથી જશે પણ આત્મા ઉપર ડાઘ પડયા હશે તે તેને કાઢવા બહુ સુરકેલ છે. આત્મા ઉપર ડાઘ ન પડવા દેવા હાય તે સત્સંગ કરી ને શાસ્ત્રવાણી સાંભળે. Page #922 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૮૮૧ જમાલિ અણગારે પ્રભુના સંગ છેડયા તા હવે કેવી રીતે શ્રદ્ધાથી ચલિત થવાના સમય આવ્યે છે! એનુ ચરિત્ર કેટલું ચાખ્યુ હતુ ને તપ કેવા ઉગ્ર હતા ! ૧૦૦ શિષ્યાના એ ગુરૂ હતા. સૈથી વડેરા સંત જો ભૂલ કરે તો પાછળ કેટાની શ્રદ્ધા ફરે છે! તમને કોઈ ગહન વાત ન સમજાય તેા બહુશ્રુત જ્ઞાની ગુરૂને પૂછે. એથી પણ જો તમારી શકા ન ટળે તે એમ કહેા કે “ તત્ત્વ તુ જેવજી ગમ્યું ’મનમાં એવી શ્રદ્ધા રાખા કે કેવળી ભગવતે જે કહ્યું છે તે સત્ય છે. મને નથી સમજાતુ એમાં મારા જ્ઞાનાવરણીય કર્મીના દોષ છે. પ્રભુનું જ્ઞાન અનંતુ છે, પણ કદી એવુ ન ખાલશે કે અત્યારે શુ બનવાનુ છે તે ભગવાન કયાં જાણતા હતા! આ શબ્દથી તમે અન્ત કેવળી ભગવંતેની અશાતના કરી રહ્યા છે માટે શ્રદ્ધાથી સાંભળી ગ્રહણ કરો. એક બાપા વૃદ્ધ હતા. વૃદ્ધાવસ્થાને કારણે .બહેરા હતા. કેાઈ માણુસ ખૂમ જોરથી આલે તે માંડ સાંભળી શકે. આ વૃદ્ધ બાપા દરરેાજ વ્યાખ્યાનમાં આવતા તે એક નજરે મુનિ સામે જોતા. આ વૃદ્ધ આપા કાને સાંભળતા નથી એટલે એક દ્વિવસ મહારાજે ઇમારા કરીને પેાતાની પાસે ખેલાવીને ખૂબ જોરથી તેમના કાનમાં કહ્યું તમે રાજ નિયમિત વ્યાખ્યાનમાં આવીને બેસે છે તે તમે સાંભળી શકે છે!? ત્યારે તેમણે કહ્યુ, ગુરૂદેવ ! હું એક પણ શબ્દ સાંભળી શકતા નથી. ગુરૂદેવ ! ભલે હું સાંભળી શકતા ન હાઉ પણ મને તેનાથી ત્રણ લાભ થયા છે. એક તે આ ધર્મસ્થાનકમાં હંમેશા શાસ્ત્રનુ વાંચન થતુ હોય, અને જીનવાણીના સૂર ગુંજતા હાય એટલે અહીંનું વાતાવરણ પવિત્ર હાય છે, અહીના પવિત્ર પુદ્ગલા મારા શરીરને સ્પર્શે છે, એટલે ખીજા સ્થાન કરતાં આ સ્થાનમાં આવીને બેસવાથી મને ખૂબ શાંતિ મળે છે. આ પહેલા લાભ છે. બીજો લાભ એ છે કે હું રાજ ઉપાશ્રયે આવું તે! મારા સતાને પણ ઉપાશ્રયે આવતા રહે. ઘરના મોટા માણસ જે પ્રમાણે કરે છે તે પ્રમાણે ઘરના નાના મેટા બધા કરે છે. આ રીતે મારા આવવાથી મારા પુત્ર-પુત્રીએ બધા દ્વાજ ઉપાશ્રયમાં આવીને વ્યાખ્યાન-વાણી સાંભળે છે. જો હું ઉપાશ્રયે ન આવું તેા એ બધા પણુ ઉપાશ્રયમાં આવે નહિ. મારા દરરાજ આવવાથી એ લેાકેાના હૃદયમાં પણ વીતરાગ વાણી પ્રત્યે શ્રદ્ધા ને રૂચી થાય છે ને દરરાજ વીતરાગ વ!ણી સાંભળીને તેમાંથી કઇક ને કઈક ખાધ ગ્રહણ કરે છે એટલે મારા પરિવારનું વાતાવરણ પણ શાંતિમય રહે છે. હવે ત્રીજો લાભ એ છે કે હું ભગવાનની વાણી સ્વયં સાંભળી શકતા નથી. પણ પવિત્ર વાણીના પુદ્દગલે મારા અંગને સ્પર્શે છે તેથી મારૂં શરીર પવિત્ર અની જાય છે. જેવી રીતે કેાઈ માણસને સર્પ કરડયા હાય, એના ઝેરથી માણસ બેભ!ન થઇને પડયા હાય છે. એ સર્પના વિષ ઉતારવા માટે ગાડીને ખેલાવવામાં આવે છે. એ ગારૂડી મંત્ર આલે છે, પેલા માણસ એ મંત્રને સમજતે નથી. છતાં એના શરીરમાં Page #923 -------------------------------------------------------------------------- ________________ ૮૮૨ શારદા સરિતા વ્યાપેલું વિષ મંત્રદ્વારા ઉતરી જાય છે. એવી રીતે ભલે હું સાંભળી શકતું નથી, પણ પ્રભુની વાણી પ્રત્યે મને અનન્ય શ્રદ્ધા છે, વિશ્વાસ છે તેથી મારા આત્મા ઉપર ચઢેલું મેહનું વિષ જરૂર ઉતરે છે. બોલે ગુરૂદેવ! ન સાંભળવા છતાં મારૂં અહીં આવવાનું કેટલું લાભદાયક છે! મહારાજ વૃદ્ધ બાપાની વાત સાંભળી ખૂબ આનંદ પામ્યા ને મનમાં એ વૃદ્ધની ખૂબ પ્રશંસા કરી. દેવાનુપ્રિય! આ દષ્ટાંત દ્વારા આપણે એ સમજવાનું છે કે માણસ વૃદ્ધ થાય છે ને સાથે ઈન્દ્રિઓનું બળ પણ ક્ષીણ થાય છે, છતાં જ્ઞાનવાન વ્યક્તિઓ પિતાની ક્ષીણ ઈન્દ્રિઓને પણ કેવો સદુપયોગ કરે છે. જ્ઞાની કહે છે કે આયુષ્ય પાણીના પૂરની જેમ વહી રહ્યું છે. ઇન્દ્રિઓ ક્ષીણ થઈ રહી છે માણસ જન્મે છે ત્યારથી મૃત્યુ તે એને ચેકીપહેરે ભરે છે કે જ્યારે આયુષ્ય પૂર્ણ થાય ને આને ઉઠાવી લઉં. આપણા શરીરથી માંડીને કેઈપણ વસ્તુ ચિરસ્થાયી નથી. દરેક વસ્તુ નાશવંત છે. આજે સુંદર દેખાતી સાત માળની હવેલી અમુક સમયે ખંડેર બની જાય છે. આજને ધનવાન આવતી કાલે રંક બની જાય છે. આજને નિરોગી કાલે રોગી બની જાય છે. આ રીતે સંસારમાં કઈ પણ વસ્તુ સ્થાયી રહેનારી નથી. આપણું શરીર પણ કયાં સ્થિર રહેવાનું છે! માટે એના રાગ છેડવા જેવા છે. ભગવાને તે કહ્યું છે કે સમય માત્રને પ્રમાદ ન કરે. નશ્વરદેહની સેવામાં કેટલે સમય વ્યતીત થાય છે. જેટલી દેહની સારસંભાળ રાખે છે તેના કરતાં અધિક આત્માની રાખે. શરીરને ગમે તેટલું સ્વચ્છ રાખશે તો પણ મલિન બની જવાનું છે માટે આત્માને સ્વચ્છ રાખે. એટલે આત્મા સ્વરછ બનશે તેટલી સ્વરૂપમાં રમણતા થશે. શ્રદ્ધા દઢ બનશે. આત્મા મલીન બન્યું તે ખલાસ. કયાં જઈને પટકાશે તે જ્ઞાની સિવાય આપણે કહી શકતા નથી. જમાલિ અણગારનું શરીર વિપુલ રોગથી ઘેરાઈ ગયું છે. ભયંકર પિત્તજવર શરીરમાં વ્યાપી જવાથી ખૂબ બળતરા થાય છે એટલે તેણે પોતાના શિષ્યોને સંથારે બીછાવવાની આજ્ઞા કરી. વિનયવંત શિષ્ય તરત પથારી કરવા ઉભા થઈ ગયા. શિષ્ય પથારી કરે છે ત્યારે જમાલિ અણગાર ફરીને પૂછે છે હે શિષ્ય! મારા માટે સંસ્તારક (શમ્યા) કર્યો છે કે કરાય છે? ત્યારે શિષ્યએ કહ્યું કે કર્યો નથી પણ કરાય છે. ત્યાર પછી જમાલિ અણગારને આવા પ્રકારનો સંકલ્પ ઉત્પન્ન થયે કે શ્રમણ ભગવાન મહાવીર એ પ્રમાણે કહે છે યાવત્ પ્રરૂપે છે. एवं खलु चलमाणे चलिए, उदीरिज्जमाणे उदीरिए जाव निज्जरिज्जमाणे विज्जिण्णे तं गं मिच्छा।" ચાલવા માંડયું ત્યારથી ચાલ્યું કહેવાય, ઉદીરાતું હોય તે ઉદીરાયું કહેવાય, યાવત્ નિર્જરાતું હોય તે નિર્જરાયું કહેવાય તે મિથ્યા છે. કારણ કે આ પ્રત્યક્ષ દેખાય છે Page #924 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા કે શમ્યા-સંસ્તારક (સંથારે) કરાતો હોય ત્યાં સુધી તે કરી નથી. પથરીતે હોય ત્યાં સુધી તે પથરાયો નથી. આ કારણથી આ શય્યા પથરાતી હોય ત્યાં સુધી તે પથરાઈ ન કહેવાય. તે રીતે ચાલતું હોય ત્યાં સુધી તે ચલિત નથી પણ અચલિત છે. યાવત્ નિર્જરાતું હોય ત્યાં સુધી તે નિર્જરિત નથી પણ અનિર્જરિત છે. આ પ્રમાણે એના મનમાં વિચાર થયે. દેવાનુપ્રિયે ! આ વાત ખૂબ વિચારવા જેવી છે. જેમ તમે સામાન લઈને ઘેરથી અમદાવાદ જવા માટે નીકળ્યા. હજુ સ્ટેશને પહોંચ્યા નથી ત્યાં કઈ માણસ પૂછે કે શેઠ કયાં ગયા? તે ઘરના કહેશે કે અમદાવાદ ગયા. હજુ તે અમદાવાદની ટ્રેઈનમાં બેઠા પણ નથી છતાં કહેવાય કે અમદાવાદ ગયા. આ અપેક્ષાથી કરવા માંડયું ત્યારથી કર્યું કહેવાય. આ શિષ્ય સંથારે બિછાવે છે એટલે કહે છે કે સંથારે પથરાય છે તેથી જમાલિ અણગારના મનમાં વિચાર થયે કે ભગવાન કહે છે તે વાત મિથ્યા છે. કેવળીના વચન ઉથલાવવા તૈયાર થાય છે તેને સંસાર વધે છે. કેવળીના વચન ત્રણ કાળમાં મિથ્યા ન થાય. જમાલ અણગારની શ્રદ્ધા ફરી છે. હવે શું વિચારશે તે વાત અવસરે કહેવાશે. વિષેણની દુષ્ટતાઓ ચરિત્ર-સેનકુમાર અને શાંતિમતિ સાથે હરવા ફરવા જાય, આનંદ-સુખ ભોગવે, આ જોઈને વિણકુમારને ઈર્ષાના અગ્નિથી કાળી બળતરા થતી. આમ કરતાં વસંતઋતુને સમય આવ્યો. એક દિવસ સાંજના સમયે સેનકુમાર અને શાંતિમતિ હાથી ઉપર બેસીને ઉદ્યાનમાં ફરવા ગયા. આ સમયે વિણકુમારે ચાર માણસને તૈયાર કર્યો ને કહ્યું સેનકુમાર ફરવા ગયા છે ત્યાં તમે જાવ ને એ જે હાથી ઉપરથી ઉતરે તે તમે ચારે જણ ચાર ઘાથી દૂર કરી દેજે, તે હું તમને મોટું ઈનામ આપીશ. વિષેણની આજ્ઞા પ્રમાણે ચાર જણે આવ્યા તે ખરા પણ સેનકુમાર સાથે ઘણું માણસે હતાં એટલે તે હાથી ઉપરથી ઉતરી બગીચામાં ફરીને આરામગૃહમાં ગયા. એ ખૂન કરવા આવનારાને કઈ રીતે લાગ ફાવ્યું નહિ એટલે વીલે મઢે પાછા ફર્યા. બીજે દિવસે સેનકુમાર બપોરના સમયે પિતાના મહેલના આંગણામાં બેઠા બેઠા શાંતિમતિ સાથે વિનેદ કરી રહ્યા હતા ત્યાં શું બન્યું. આમતેમ ફરતા ફરતા ચાર સંન્યાસી બાવા તેના મહેલના આંગણામાં આવેલા જઈ તરત વિનયવાન સેનકુમાર ઉભું થયે ને તેમના ચરણમાં પડે. ચરણ રજ માથે ચઢાવીને બોલ્યા. ગુરૂદેવ! આ સેવકને ઘેર આપને કેમ પધારવાનું બન્યું? આપને જે ચીજને ખપ હોય અગર મારા લાયક કામ હોય તો વિના સંકેચે ફરમાવે. ત્યારે તે સંન્યાસીએ કપટથી કહ્યું કે અમે તે ત્યાગી પુરૂષે છીએ. અમારા ગુરૂની આજ્ઞાથી આપની સાથે એકાંતમાં વાત કરવા આવ્યા છીએ. કુમાર કહે તે આ અમારા રૂમમાં. તે કહે Page #925 -------------------------------------------------------------------------- ________________ ૮૮૪ શારદા સરિતા કે ના, પાછળના બગીચામાં ચાલે. તેથી કુમાર સંન્યાસી સાથે બગીચામાં ગયે, ત્યારે એ ચારે સંન્યાસીઓ ચારે તરફથી તેને ઘેરી વળ્યા ને પાછળથી એક સંન્યાસીએ તલવાર વડે સેનકુમારની જાંઘ ઉપર તલવારનો ઘા કર્યો. તલવાર જેઈને સેનકુમાર સાવધાન બન્યું ને એકેક હાથમાં બબ્બે સંન્યાસીને પકડી લીધા ને તેમના હથિયાર લઈ ચારેયને જમીન ઉપર પટકાવી નાંખ્યા. સેનકુમાર અને સંન્યાસીઓ વચ્ચે ઝપાઝપી થઈ. સેનકુમ રે તેમને ભેંય ઉપર ફેંકી દીધા. આ બધું બગીચાના માળીએ જોયું ને તરત અંગરક્ષકને ખબર આપ્યા એટલે બધા ત્યાં દેડી આવ્યા. અંગરક્ષકે ચારેય સંન્યાસીઓને પકડીને ખૂબ માર મારવા લાગ્યા. આ વખતે દયાળુ સેનકુમારે કહ્યું એ બિચારાને શા માટે મારે છે ? એ ગમે તેવા વિશ્વાસઘાતી છે તે પણ સંન્યાસીને વેશ પહેરેલા છે માટે તેને જાનથી મારો નહિ. વળી તેઓ સત્ય અને તપથી મરેલા છે. એ મરેલાને મારવા તે આપણુ માટે ઉચિત ન ગણાય એટલે તેમને મારવાનું બંધ કરીને અંગરક્ષકાએ પકડી-બાંધીને કેદ કયો અને સવાર પડતાં રાજા પાસે હાજર કર્યા. સેનકુમારની સજનતાઃ- સેનકુમારની જાંઘ ઉપર તલવારને ઘા કર્યો છે એ વાત જાણી હરિષણ રાજાને ખૂબ કૈધ આવ્યું ને પૂછયું કે તમે સંન્યાસીના વેશમાં કુમારને મારવા શા માટે આવ્યા? ઘણું પૂછવા છતાં જવાબ ન આપે તેથી ચાબૂકથી ખૂબ માર માર્યો. ચાબૂક વાગવાથી જાણ્યું કે હવે મરી જઈશું એટલે સત્ય બેલી ગયા કે સાહેબી અમને વિષેણકુમારે આ પ્રમાણે કરવાનું કહ્યું હતું એટલે પૈસાની લાલચથી આ કામ કર્યું છે. આ શબ્દો સાંભળતાં રાજાના દિલમાં ખૂબ દુખ થયું ને વિષેણ ઉપર ખૂબ કે ધે ભરાયા ને તેના માણસોને આજ્ઞા કરી કે વિણકુમારને મારા રાજ્યની બહાર લઈ જઈને ચંડાળ પાસે તેને વધ કરાવી નાંખે. આ નાલાયકને ક્રૂર દીકરો મારા રાજ્યમાં ન જોઈએ. એ જે રાજ્યમાં રહેશે તે મારા કુળને કલંકિત બનાવશે. - રાજાની આ કઠોર આજ્ઞા સાંભળી સેનકુમારના દિલમાં વિષેણ પ્રત્યે ખૂબ દયાની લાગણી ઉત્પન્ન થઈ ને તરત ઉભે થઈને કાકાના ચરણમાં નમન કરીને બેકાકા! વિષેણ હજુ નાનું છે. બાળકબુદ્ધિમાં આવું કામ કરી બેઠે છે માટે એને આવી કઠોર શિક્ષા ન કરો. સંન્યાસીના વેશમાં જે પાપ કરવા આવ્યા છે તે તેના કર્મો ભગવશે. તેમને મારી નાંખવા નથી. સેનકુમારની વાત સાંભળી રાજાએ વિષેણ તથા ચર સંન્યાસીઓને જીવતા છોડી દીધા. સેનકુમારના દિલમાં મારનાર પ્રત્યે પણ કેવી દયા છે. એની દયા અને સજજનતા જોઈને સભાજને આશ્ચર્યચકિત બની ગયા. ને સૌએ તેની સજજનતાના ખૂબ વખાણ કર્યા. હવે સેનકુમારને મારવા વિષેણ કેવા કાવત્રા કરશે તેના ભાવ અવસરે કહેવાશે. Page #926 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા વ્યાખ્યાન ન ૧૦૮ જ્ઞાનપંચમી ૮૮૫ કારતક સુદ ૫ ને મંગળવાર સુજ્ઞ ખંધુએ ! ભગવાને કહ્યું છે કે “ વઢમં નાળ તો મેળવા પછી યા પાળેા. જ્ઞાનના અભાવમાં કેાની દયા પાળવી તે નથી. આજે જ્ઞાનપંચમીના પવિત્ર દિવસ છે. આજે અને તેટલી વધુ જ્ઞાનની આરાધના કરવાની છે. ઘણાં એમ કહે છે કે એકલી ક્રિયા કરવાથી કલ્યાણ થાય છે ને ઘણાં એમ કહે છે કે એકલું જ્ઞાન પ્રાપ્ત કરવાથી કલ્યાણ થાય છે. ત્યારે જૈનદર્શન કહે છે કે એકલું જ્ઞાન કે એકલી ક્રિયાથી મેક્ષ મળતેા નથી. જ્ઞાન જ્યામ્યાં મોક્ષ: । જ્ઞાન અને ક્રિયા અને હાય તેા મેાક્ષ મળે છે. જ્ઞાન એ ચક્ષુ છે તે ક્રિયા એ પગ છે. માટે જ્ઞાન અને ક્રિયા ખનેની જીવનમાં જરૂર છે. જ્ઞાનાવરણીય કર્મ આંખના પાટા સમાન છે. જ્ઞાનાવરણીય કર્મ કેવી રીતે અંધાય છે? જ્ઞાનીનુ ભૂંડું ખેલવાથી, જ્ઞાનીની અશાતના કરવાથી, જ્ઞાની સાથે ખાટા ઝઘડા, વિવાદ ને કલેશ કરવાથી, જ્ઞાની ઉપર દ્વેષ કરવાથી, જ્ઞાનીનેા ઉપકાર એળવવાથી, કાઇ જ્ઞાન ભણતું હેાય તેમાં અંતરાય પાડવાથી. આ છ પ્રકારે જીવ જ્ઞાનાવરણીય ક ખાંધે છે. આંખના અંધાપા કરતા અજ્ઞાનનેા અંધાપા જીવને માટે મડ઼ાન દુ:ખદ્દાયી છે. આંખના અંધાપા આ ભવમાં દુ:ખદાયી છે. પણ અજ્ઞાનને અંધાપા જીવને ભવવનમાં ભમાવનાર છે. તા. ૩૦-૧૦-૧૩ થા ।” પહેલાં જ્ઞાન જીવ સમજી શકતે જમાલિ અણુગારે ૧૧ અગનું જ્ઞાન મેળવ્યું હતું. એમનું જ્ઞાન સમજણપૂર્વકનુ હતું. જ્ઞાન સાથે ક્રિયા પણ હતી. શ્રદ્ધા મજબૂત હતી. ચારિત્ર અને તપ પણ હતું. છતાં સહેજ નિમિત્ત મળતાં એની શ્રદ્ધા ફરી. એણે એના શિષ્યાને કહ્યુ કે હે દેવાનુપ્રિયે!! આપણે અત્યાર સુધી ભગવાનના વચન ઉપર શ્રદ્ધા કરતા હતા કે કરવા માંડયું ત્યારથી ફર્યું" કહેવાય. આદિ જે ખેલ ભગવાને કહ્યા છે તે પ્રમાણે માનતા હતા. પણ જુએ અહીં પ્રત્યક્ષ દેખાય છે ને કે આ પથારી કરવા માંડી ત્યારથી થઇ કહેવાય નહિ પણ એ પૂરી પથરાઇ જાય ત્યારે પથરાઇ કહેવાય. માટે ભગવાન મહાવીરના સિદ્ધાંત “ ડેમાળે કે ' એ વાત મિથ્યા છે. " જમાલિ અણુગાર ભગવાનના વચનને મિથ્યા કહે છે, ત્યાં સમજવું કે તેની શ્રદ્ધા ફ્રી. તેને અભિમાન આવ્યે ત્યાં ભાન ભૂલ્યા. અધુએ! કેવળજ્ઞાનીના જ્ઞાન આગળ ગણધરનુ જ્ઞાન કેટલુ તે માટે ન્યાય આપ્યા છે. ભરેલા સમુદ્રમાંથી ચકલીની ચાંચમાં જેટલુ પાણી સમાય તેટલુ કેવલીની પાસે ગૌતમનું જ્ઞાન છે. એટલે કેવળજ્ઞાન સમુદ્ર જેટલું અગાધ અને અનંત છે અને ગૌતમનું જ્ઞાન સિધુમાં ખિજ્જુ જેટલું છે. ચાર જ્ઞાન Page #927 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા અને ચૌદ પૂર્વનું જ્ઞાન સિંધુમાં બિંદુ જેટલું છે, તે એમની અપેક્ષાએ આપણું જ્ઞાન કેટલું? એ મહાન પુરૂષના જ્ઞાન પ્રમાણે આચાર હતો. આજે તે જ્ઞાન ઘણું હોય પણ જ્ઞાન પ્રમાણે આચરણ હેતું નથી. કહેવાનું જુદું ને કરવાનું જુદું હોય છે. જીવનમાં જેમ જેમ જ્ઞાન વધે તેમ તેમ ગુણ વધવા જોઈએ. જે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જીવને એવી લગની લાગી કે મારા આત્માનું જહદી કલ્યાણ કેમ થાય ને આઠ કને ખપાવી જલ્દી મોક્ષ પ્રાપ્ત કરૂં, એવી જાગૃતિ આવે તેનું નામ સાચું જ્ઞાન છે અને જે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી અહંભાવ આવે કે હું કંઈક છું, મારા જે દુનિયામાં કોઈ જ્ઞાની નથી અને પોતાના જ્ઞાન દ્વારા બીજાને હલકા પાડવાની ને ઉતારી પાડવાની વાત હેય તેને જ્ઞાની કહે છે કે જ્ઞાન નથી પણ અજ્ઞાન છે. જ્ઞાન એ કઈ બહારથી આવતું નથી. જેમ સાકરમાં મીઠાશને ગુણ રહેલે છે એ બહારથી આવતો નથી, તેમ જ્ઞાન એ આત્માને ગુણ છે. સદ્દગુરૂઓ જ્ઞાનાવરણીય કર્મ હટાવવાને ઉપાય આપણને બતાવે છે. કર્મના બંધન કાપી, અંધકારને ટાળી, જીવનમાં જ્ઞાનની રેશની ફેલાવનાર ગુરૂ એ સાચા ગુરૂ છે. જે તમારે ભવસાગર તરવાનું સાચું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તે સદ્દગુરૂને સમાગમ કરે. દીપક જલતે હશે તો તેમાંથી બીજે દીપક પ્રગટાવી શકાશે. પણ દીપક બુઝાઈ ગયે હશે તે તેનાથી કંઈ થઈ શકતું નથી, તેમ જ્ઞાની ગુરૂ જ્ઞાનદીપક પ્રગટાવી શકે છે. આજે દુનિયામાં જ્ઞાન ખૂબ વધ્યું છે, ને ગુરૂઓ પણ ખૂબ વધ્યા છે. સ્કુલમાં ને કોલેજોમાં જ્ઞાન આપનારને પણ તમે ગુરૂ માને છે. પણ એ ગુરૂઓ વિવિધ વિષયનું જ્ઞાન આપે છે અને એ જ્ઞાનથી વિશ્વ વિદ્યાલયની મોટી મોટી ડીગ્રી પ્રાપ્ત થાય છે, સારી નોકરી મળે છે, ઉચે હોદ્દો મળે છે પણ એ જ્ઞાનથી માનવ સાચે માનવ બની શક્તો નથી, આત્મવિકાસ સાધી શકતા નથી, આત્મશકિત બે જાગૃત થઈ શકતી નથી, આવી અનેક વિદ્યાઓને જાણકાર અને વિવિધ ભાષાઓને જાણકાર એ સાચે જ્ઞાની કહેવાતું નથી, કારણ કે શબ્દજ્ઞાન કે ભાષાઓના જ્ઞાનથી આત્માનું કલ્યાણ થતું નથી ઈતિહાસ-ભૂગોળ, ખગોળ, ન્યાયશાસ્ત્ર તથા અલંકારિક ભાષા બોલવાથી કે લખવાથી કઈ લાભ થતું નથી. હા, વિષયની જાણકારી જરૂર થાય છે, પણ જ્ઞાનનું ફળ વિરતી છે, સદાચાર છે. તેની પ્રાપ્તિ ન થાય તે તે જ્ઞાન સાચું જ્ઞાન નથી. અત્યાર સુધી આ સંસારમાં જેટલા મહાન પુરૂ થઈ ગયા તેમણે સજ્ઞાન અને સચ્ચરિત્રથી કર્મોની નિર્જર કરી મેક્ષ પ્રાપ્તિ કરી છે. એક સંસ્કૃત કહેવત છે “સર્વ પવા હસ્તિપદે નિમા : હાથીના પગમાં બધા પગ સમાઈ જાય છે તેવી રીતે સદાચારમાં બધી પવિત્રતા અને બધા ગુણોનો સમાવેશ થઈ જાય છે. દેવાનુપ્રિયે! આજના જ્ઞાનદાતાઓ, જ્ઞાનાર્થી-વિદ્યાથીને વિદ્વાન બનાવી દે છે. Page #928 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૮૮૭ તેને શિક્ષક–બેરીસ્ટર, વકીલ–મેજીસ્ટ્રેટ, ઇજનેર આદિ પદવી પ્રાપ્ત કરાવે છે, પણ તેને સદાચારી બનાવી શકતા નથી. એ પુસ્તકનું પાપટીયું જ્ઞાન આપે છે પણ આચરણ કરવાનું જ્ઞાન આપતા નથી. એનું કારણ એ છે કે પાતે સ્વયં તેનું આચરણ કરતા નથી તેા ખીજાને આચરણ કેવી રીતે કરાવી શકે ? આજે જે જ્ઞાન અપાય છે તે જ્ઞાન નથી પણ એક પ્રકારની શિક્ષા છે. એ જ્ઞાન ભાતિક સુખ પ્રાપ્ત કરવામાં સહાયક અને છે. એ જ્ઞાનદાતા શિક્ષકાનું ચારિત્ર એવુ શુદ્ધ હાવુ જોઈએ કે જે મૂંગા શિક્ષકનું કામ કરે. શિક્ષક કંઇ ખેલે નહિ પણ એમને જોઈને વિદ્યાથી જાગૃત ખની જાય. જે જ્ઞાન નિળાને સતાવવાની, ધનને ગુલામ બનાવવાની ને લેગિવલાસમાં ડૂબવાની પ્રેરણા આપે તે સાચી શિક્ષા પણ નથી તે। એને જ્ઞાન તે ક્યાંથી કહી શકાય ? તમને થશે કે સ્કૂલે અને કૉલેજોમાં અપાતા ઉંચા જ્ઞાનને પણ જ્ઞાન ન કહેવાય તેા જ્ઞાન કાને કહેવુ? ટૂંકમાં સાચુ જ્ઞાન એ છે કે જે જ્ઞાનથી મુકિત પ્રાપ્ત થાય. સાચી વિદ્યા તે। તે છે કે વિદ્યા યા વિમુક્તયે । ” જે વિદ્યાથી મુકિત મળે છે ને જન્મમરણના દુઃખથી જીવને છૂટકારો થાય છે. સાચું જ્ઞાન વસ્તુના સ્વરૂપની પિછાણુ કરાવી શકે છે. સભ્યષ્ટિ પ્રાપ્ત થવાથી એનામાં વિવેક જાગૃત થાય છે ને વિવેક આવવાથી તે આત્મા વિષર્ચાથી વિરકત અને છે. કદાચ ગાઢ કર્મોને કારણે એ ત્યાગ ન કરી શકે તે પણ તેમાં આસકત ખનતા નથી. જેમ કાઇ માણસને જેલમાં પૂર્યા હાય તા તે જેલમાં રહે છે, કામ કરે છે, ખાય છે, પીવે છે. છતાં એના મનમાં એવી ભાવના રહ્યા કરે છે કે કયારે આ જેલમાંથી મુક્ત અનુ. આવી રીતે સમ્યષ્ટિ આત્મા પૂર્વકર્મના ઉદયથી સંસારને ત્યાગ ન કરી શકે પણ તેના મનમાં નિરંતર એવી ભાવના રહે છે કે કયારે સંસારથી છૂટું. જ્ઞાની પુરૂષા આત્માના અજર-અમર અવિનાશી સ્વરૂપનું સદા ચિંતન કરે છે. ચિંતનમાં લીન અનીને સઢા એ વિચાર કરે છે કે કઈ કઈ દિશાઓમાંથી આવેલા અનત પરમાણુઓના સમુહથી મારૂ શરીર બન્યું છે. ક્ષણે ક્ષણે શરીરની પર્યાયે પલટાઇ રહી છે. વળી આમારૂ શરીર પુદ્ગલ સ્વરૂપ છે અને આત્મા ચેતના સ્વરૂપ છે, શરીર રૂપી છે તે આત્મા અરૂપી છે. શરીર નશ્વર છે ને આત્મા શાશ્વત છે. હું આત્મા છું, શરીર નથી. શરીર નાશ થાય છે પણ મારા આત્માને કદી નાશ થતા નથી. અનંત : ગુણવાન, અનંત શકિતવાન ને અનંત જ્ઞાનવાન એવા મારા આત્મા ત્રણે કાળમાં શાશ્વત રહેનારા છે. દેહના નાશથી આત્માનેા કદી નાશ થતા નથી. વળી જ્ઞાની એમ સમજે છે કે આ શરીર મારૂ નથી તેા માતા-પિતા, પત્ની, પુત્ર-પુત્રીઓ, બગલા, ધન બધું મારૂં કયાંથી ? જે મારૂ હાત તા એ સદા મારી સાથે રહેત. આ રીતે જડ ચેતનની વહેંચણી કરે છે. ભાગવિષયાને અનર્થની ખાણ જેવા સમજે છે ને સ ંસારમાં રહેવા છતાં સંસારથી અલિપ્ત ભાવે રહે છે. Page #929 -------------------------------------------------------------------------- ________________ ver શારદા સરિતા અંધુઓ ! આવા ભાવ જગાડે તેનું નામ જ્ઞાન. આવું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય છે ? જ્ઞાન વિનયથી પ્રાપ્ત થાય છે. આજે જ્ઞાન વધ્યું છે પણ વિનયને દેશનિકાલ કર્યો છે. તમારે કોઇ પણ પ્રકારનું જ્ઞાન મેળવવું હશે તે વિનય પહેલા જોઈશે. કદાચ જ્ઞાનાવરણીય કર્મોના સારા ક્ષયાપથમ થયે! હાય તા વિનય વિના જ્ઞાન મળી જાય તેા પણ તે લાંબે સમય ટકતું નથી. તે પ્રાપ્ત કર્યા પછી ચેડા સમયમાં ભૂલી જવાય છે. તમે ગુરૂ પાસે કે વડીલ પાસે જ્ઞાન લેવા જાવ તેા પહેલાં તે વિનય કરવા જોઇએ. જમાલિ અણુગારે જ્ઞાન પ્રાપ્ત કર્યું પશુ જે રીતે ટકવુ જોઇએ તે રીતે ટકાવી શકયા નહિ. મનમાં અહંભાવ આવી ગયા કે હું કંઇક છું. ભગવાન મહાવીર સ્વામી એ પ્રમાણે કહે છે કે કરવા માંડયું ત્યારથી કર્યું" કહેવાય. ઉદીરવા માંડયું ત્યારથી ઉદીચુ" ને નિરવા માંડયું. ત્યારથી નિયું કહેવાય. એ વચનની અત્યાર સુધી હું શ્રદ્ધા–પ્રતીત કરતા હતા. મને એ વાત રૂચતી હતી. પણ જો એ વાત સાચી હાત તેા આ પથારી થઇ ગઈ હાત. માટે હે મારા શિષ્યા ! ભગવાન મહાવીરનું વચન મિથ્યા છે. હું એના ઉપર શ્રદ્ધા–પ્રતીત કરતા નથી. એમની વાત સાચી માનવા જેવી નથી. જમાલિ અણુગારની વાત સાંભળી કઇંક શિષ્યા એમની વાત ઉપર શ્રદ્ધા કરવા લાગ્યા. પ્રતીત કરવા લાગ્યા ને કંઇક શિષ્યના હૃદય હચમચી ઉઠયા. અહે। ! આપણા ગુરૂની મિત કરી ગઈ કે શું ? સંસારસાગરમાંથી તારનાર જીવનનૈયાના સુકાની, સર્વજ્ઞ પ્રભુના વચન ઉથલાવવા તૈયાર થયા છે ? શિષ્યએ ગુરૂને સમજાવ્યા કે સર્વજ્ઞ પ્રભુના વચન ત્રણ કાળમાં ખાટા હોય નહિ. પણ અભિમાનરૂપી હાથી ઉપર બેઠેલા જમલિ અણુગાર માન્યા નહિ. દેવાનુપ્રિયા ! જે શિષ્ય ગુરૂના વચન ઉથલાવે છે તે અવિનીત શિષ્ય છે. શિષ્ય ગમે તેટલે! જ્ઞાની હાય પણુ ગુરૂ આગળ તે નાના માળ છે. જે શિષ્ય ગુરૂની આજ્ઞામાં રહે છે, ગુરૂ ગમે તેવા કઠોર શબ્દ કહે તેા પણ સમતાભાવે સહન કરે ને સદ્દા પ્રસન્ન રહે તે સાચે! જ્ઞાની છે. એ મુક્તિને ચેાગ્ય છે. એક સંતના આશ્રમમાં તેમના ઘણાં વિદ્યાથી શિષ્યા વિદ્યાભ્યાસ માટે રહેતા હતા. ઘણા શિષ્યા વિદ્યાભ્યાસ કરી ગુરૂની પરીક્ષામાં પાસ થઇને પેાતાને ઘેર ચાલ્યા ગયા. પણ એક શિષ્ય બાર વર્ષ સુધી ગુરૂના આશ્રમમાં રહ્યો, પણ ગુરૂની પરીક્ષામાં પાસ ન થયા તેથી ગુરૂના દિલમાં ખૂબ દુઃખ થયુ ને શિષ્યને કહ્યું કે તું આટલા વર્ષોથી મારી પાસે રહ્યો, પણ હતા તેવા ને તેવા રહ્યો. તે ન તે શાસ્ત્રજ્ઞાન મેળવ્યું કે ન તેા કંઈ કંઠસ્થ કર્યું”. તું કયાં સુધી આવે! રહીશ ? મને તારી ખખ ચિંતા થાય છે. ત્યારે શિષ્ય ખૂબ નમ્રતાપૂર્વક ખેલ્યા-ગુરૂદેવ! મારે અપરાધ ક્ષમા કરો. હું આપની પાસે આટલા વર્ષો રહીને કઇ જ્ઞાન પ્રાપ્ત કરી શકયે નથી તેનું મને દિલમાં ખૂબ દુઃખ છે. પણ વૃદ્ધાવસ્થામાં સેવા કરવા માટે કોઇ ને કોઇ તા જોઇશે. તા હું આપને Page #930 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૮૮૯ એક સેવક છું. એમ સમજીને મને આપની સેવા કરવા માટે આપની પાસે રાખો. મારા ઉપર એટલી કૃપા કરો. શિષ્યને વિનય જોઈને ગુરૂનું હૃદય પીગળી ગયું ને પોતે બેલતાં મૌન થઈ ગયા. આમ કરતાં ઘણાં દિવસ ચાલ્યા ગયા. આ શિષ્ય ખૂબ પ્રેમથી ગુરૂની સેવા કરવા લાગે. એક દિવસ ગુરૂજી રનાન કરતા હતાં ત્યારે શિષ્ય ગુરૂનો વાંસે ચેબી ચોળીને જોતો હતો. જોતાં જોતાં શિષ્યના મુખમાંથી અચાનક એવા શબ્દ નીકળી ગયા કે મંદિર તે ઘણું સુંદર છે પણ એમાં ભગવાન દેખાતા નથી. ગુરૂએ આ શબ્દ સાંભળ્યા. એમના મનમાં થયું કે આ શિષ્ય મારા ઉપર આવા શબ્દ બોલે છે એટલે કે ધાયમાન થઈને બેલ્યા. દુષ્ટા તું મારા આશ્રમમાં રહીને મારું જ અપમાન કરે છે? બસ, હવે તું મારા આશ્રમમાં ન જોઈએ. ચાલ્યો જા અહીંથી એમ કહીને તેને આશ્રમની બહાર કાઢી મૂક્યો. તો પણ શિષ્યના મુખ ઉપર સહેજ પણ દુઃખની રેખા ન દેખાઈ. પહેલાંની જેમ પ્રસન્નવદને આશ્રમની બહાર નીકળી ગયો ને આશ્રમની બહાર બાજુમાં એક ઝુંપડી બાંધીને રહેવા લાગ્યા. પણ દિવસમાં એક વખત ગમે ત્યારે ગુરૂના દર્શન કરી જતા. એક દિવસ રોજના નિયમ પ્રમાણે ગુરૂના દર્શન કરવા માટે આવ્યું. ત્યારે ગુરૂ તે કઈ ગ્રંથના વાંચનમાં લીન હતા. આ સમયે એક માખી ખડકીના દ્વાર ઉપર રહેલા કાચના બહારનું દશ્ય જોઈને કાચ સાથે વારંવાર તેનું માથું કૂટતી પોતે પોતાની જાતે દુઃખી થઈ રહી હતી. ક્ષણવાર શિષ્ય ગુરૂની પાછળ ઉભું રહીને બે. ઉભા રહે ને પાછળ જુઓ. ગુરૂ પોતાની પાછળ ઉભેલા શિષ્યના વચન સાંભળી આશ્ચર્ય ચકિત થઈ ગયા ને શિષ્યના શબ્દ ઉપર વિચાર કરવા લાગ્યા કે આ શિષ્ય આમ શા માટે બો હશે? ક્ષણવાર મૌન રહીને પછી શિષ્યને પૂછયું તું શા માટે ? શિષ્ય કહે છે ગુરૂદેવ! આ માખી કાચમાંથી બહાર જવા માટે હેરાન થઈ રહી છે ને પોતાની જાતે પિતાનું માથું કાચ સાથે કૂટીને દુઃખી થઈ રહી છે. પણ એ નથી જાણતી કે અહીં મારે જવાને માર્ગ નથી. હું જયાંથી આવી છું ત્યાં મારે પાછા જવું જોઈએ. શિષ્યની વાત સાંભળીને ગુરૂજી બોલ્યા. વત્સ! હું અત્યાર સુધી લમમાં હતો કે તું આટલા વર્ષો સુધી અહીં રહીને કંઈ શીખે નહિ. પણ હવે મને સમજાય છે કે તું જે કંઈ શીખે છે ને તેં જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેવું જ્ઞાન અત્યાર સુધીમાં મારે એક પણ શિષ્ય પ્રાપ્ત કરી શકયો નથી. તેં આજે મને પણ સાચે માર્ગ બતાવ્યો છે. દેવાનુપ્રિય! તમને સમજાય છે કે આ શિષ્યની વાતમાં શું રહય રહેલું છે? એ શિષ્ય એ બતાવવા માંગતો હતું કે ગમે તેટલું જ્ઞાન પ્રાપ્ત કરો, ગમે તેટલી સ્વાધ્યાય કરે પણ જયાં સુધી બાહ્ય પદાર્થો ઉપરથી દષ્ટિ ઉઠાવી લઈ આત્મા તરફ દષ્ટિ નહિ કરે, સ્વરૂપમાં રમણતા નહિ કરે ત્યાં સુધી કમમાંથી મુકિત Page #931 -------------------------------------------------------------------------- ________________ ૮૯૦ શારદા સરિતા મળવાની નથી. જેવી રીતે પાતાને ઘેર પહોંચવા માટે સીધા રસ્તે ન જઇએ ને અવળા રસ્તા પકડી લઈએ તેા ઘરથી દૂર દૂર જતા રહેવાય છે. તેવી રીતે આત્માને શુદ્ધ અને પવિત્ર મનાવવા માટે ફકત બાહ્ય ક્રિયાઓ કરવાથી લાભ નહિ થાય. આત્માને ઉંચે લઇ જવા માટે આત્માના માર્ગ ગ્રહણ કરવા જોઇએ. તમે સામાયિક-પ્રતિક્રમણ તપશ્ચર્યા આદિ ધર્મક્રિયાઓ કરી છે ને વૈષ્ણુવા મંદિર અને તીર્થંસ્થાનામાં જાય છે. આ બધું આત્મકલ્યાણ કરવા માટે કરે છે ને ? પણ જ્યાં સુધી અંતરમાં ભરેલા વિષય-કષાયાને સાફ નહિ કરા, વાસનાએના કચરાને સારૂં નહિ કરેા, પેાતાના દોષને જોઈને દૂર નહિ કરતાં ખીજાના અવગુણુ જોશે। અને ખીજાની નિંદા કરશેા ત્યાં સુધી આત્મકલ્યાણ થવુ અસંભિવત છે. જમાલિ અણુગારે પ્રભુ મહાવીરના વચન ઉથલાવી નાંખ્યા. હવે એને ભગવાનના વચન ખાટા લાગ્યા અને શિષ્યને પણ કહી દીધુ કે ભગવાનના વચન મિથ્યા છે. એટલે કેટલાક શિષ્યાને એમના વચન રૂચ્ચા, તેના ઉપર શ્રદ્ધા થઈ તે બધા તેના આશ્રયે રહી તેની સાથે વિચરવા લાગ્યા ને જેમને આ વાત ન રૂચી તે હવે ત્યાંથી નીકળી ક્યાં જશે તેના ભાવ અવસરે કહેવાશે. “હરિષણ રાજાએ ઉત્સવ કરાવ્યા” ચરિત્ર:– સેનકુમારના શરીરે લાગેલા ઘા રીઝાઈ ગયા. તેના કાકા હરિષણને ખૂબ આનંદ થયા. સેનકુમાર મૃત્યુના મુખમાંથી ખચી ગયા. તેની ખુશાલીમાં આખા નગરમાં ધામધૂમપૂર્વક ઉત્સવ કરાવ્યેા. તેમાં પેાતાના મેાટા અધિકારીઓને, મેટા શ્રીમાને બધાને આમંત્રણ આપ્યું. પણ પોતાના પુત્ર વિષેણુકુમારને આમંત્રણ આપ્યું નહિ ત્યારે સેનકુમાર કહે છે કાકા ! વિષેણુકુમારને આમંત્રણ આપે. હરિષેણુ રાજા કહે છે બેટા ! એનુ નામ ન લઈશ. રાજાને ખૂબ સમજાવીને સેનકુમાર વિષેણુના મહેલે આવ્યા ને તેને ઉત્સવમાં આવવા માટે ખૂબ આગ્રહ કર્યાં. પહેલાં તે ના પાડી પણ સેનકુમારે ખૂબ કહ્યું એટલે નીચુ મેઢુ રાખીને તેની સાથે દરબારમાં આવ્યા ને નમ્રતાપૂર્વક પિતાને વક્રન કર્યા પણ પિતાએ તેના સામું પણ જોયુ નહિ. સેનકુમારના આરાગ્યના ઉત્સવ પૂરા થયા પછી વિષેણકુમાર તેના મહેલમાં આવ્યે. સેનકુમારને માટે ઉત્સવ થાય, તેની વાહવાહ ખેલાય, ખુદ મારા પિતા તેના ગુણ ગાય. આ બધું જોઈને સેનકુમાર ઉપર ખૂબ ઇર્ષ્યાના અંગારા વરસાવવા લાગ્યા. હવે ઘણા સમય ગયા પછી કૌમુદી ઉત્સવ ઉજવાઇ રહ્યા છે ત્યાં બચાવા ખચાવાની બૂમ સંભળાતાં લેકે ભય પામી નાસી રહ્યા છે. બન્યું છે શું? કે રાજાના હાથી ગાંડો અન્યા છે. તે વૃક્ષા ઉખેડી નાંખે છે. માણસને કચરી નાંખે છે. રાજા હરિષેણ ગભરાઇ ગયા. સૈનિકે પકડવા દોડયા પશુ પકડાતા નથી, પણ સેનકુમાર જ્યાં હાથી સામે ગયા ત્યાં Page #932 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા હાથી સ્થિર થઈ ગયા. લેકે આશ્ચર્ય પામી ગયા. સેનકુમારને ધન્યવાદ આપતાં તેને જ્ય જયકાર બોલાવવા લાગ્યા. તેના ઉપર અભિનંદનની વૃષ્ટિ થવા લાગી. સેનકુમાર હાથી ઉપર બેઠે. વિજયલક્ષ્મીને વરેલા અને રાજા તથા પ્રજાજનો ધન્યવાદને પાત્ર બનેલા સેનકુમારને જોઈ વિણકુમાર ફરીને ઈષ્યની આગમાં બળવા લાગ્યા. વિષેણુકુમારને પુનઃ ઠેષ:- સેનકુમારની યશકીતિ સહન નહિ થવાથી વિણકુમારે નિશ્ચય કર્યો કે જે થવાનું હોય તે થાય પણ આ વખતે તો હું જાતે સેનકુમારનું મસ્તક ઉડાવી દઉં. આ રીતે વિષેણ મનમાં દુષ્ટ વિચારો કરવા લાગ્યો. આ તરફ રાજા, સેનકુમાર અને પ્રજાજને દરબારમાં આવ્યા. બીજે દિવસે સેનકુમાર તેની પત્ની શાંતિમતી સાથે શહેરની બહાર આવેલા ઉદ્યાનમાં ફરવા માટે ગયા. આ સમયે સાથે બે સેવકોને લઈ ગયા છે અને આરામથી ઉદ્યાનમાં બેઠા હતા. ત્યાં શું બન્યું તે સમજાવું. એક સેવક દરવાજે ઉભો હતો ને બીજો સેનકુમારથી થોડે દૂર ઉભું હતું. આ સમયે ક્રૂર હૃદયનો વિણકુમાર હાથમાં ખુલ્લી તલવાર લઈને દેડતો ત્યાં આવ્યો. દ્વારપાળે તેને અટકાવવા ખૂબ પ્રયત્ન કર્યો પણ તેને ભેંય પછાડીને વિષેણ ઉપવનમાં દાખલ થ. એને ખુલ્લી તલવાર લઈને આવતે જોઈ શાંતિમતિ થરથર ધ્રુજવા લાગી. સેનકુમારને કહે છે સ્વામીનાથ! તમારા ભાઈ આવે છે. એટલામાં તો વિષેણ નજીક આવીને સેનકુમાર ઉપર તલવારને ઘા કરવા જાય ત્યાં સેનકુમારે વિષેણે કરેલા તલવારના ઘાને ચૂકવી દીધે ને તેના હાથમાંથી તલવાર ઝૂંટવી લીધી ત્યારે છરી લઈને તેને મારવા તૈયાર થયો. બળવાન સેનકુમારે તેને હાથ મરડીને છરી લઈ લીધી. તેને હાથ મરડાઈ જવાથી વિષેણ ધરતી ઉપર પડી ગયે. એને ખૂબ પીડા થવા લાગી. પિતાને મારવા આવ્યું હતું છતાં દયાળુ સેનકુમાર તેને પાણી છાંટી પથારીમાં સુવાડીને કેઈ જાતને અવાજ કર્યા વિના ઉદ્યાનમાંથી બહાર નીકળે. એની પત્ની કહે છે સ્વામીનાથ! આ વાતની કાકાને જાણ કરીએ ત્યારે સેનકુમાર કહે છે આપણે એવું કંઈ કરવું નથી. આ વિષેણ અ૫ બુદ્ધિવાળો છે. રાજ્યના લેભને ખાતર એને કોઈએ ભંભેર્યો હશે માટે તેણે આ કામ કર્યું છે. બાકી એ આવું કૃર કાર્ય કરે તેવું નથી. આ વાત જે કાકા જાણશે તો તેને મારી નાંખશે અગર દેશનિકાલ કરશે તો તેના બૂરા હાલ થશે. માટે આપણે તેનું રક્ષણ કરવું જોઈએ. આપણું નિમિત્તે એને દુઃખ થાય છે માટે આ વાત આપણે કઈને કહ્યા વગર આ રાજ્ય છોડીને ચાલ્યા જઈએ. સેનકુમાર નગર છેડીને ચાલ્યા ગયા - સેનકુમારની વાતમાં શાંતિમતિ સંમત થઈ એટલે સેવકેને કહ્યું- આજે મારું માથું ખૂબ દુખે છે એટલે આ બગીચામાં આરામગૃહમાં અમારે રાત રહેવું છે માટે તમે નગરમાં જાવ, એમ કહીને તેમને વિદ્યાય Page #933 -------------------------------------------------------------------------- ________________ ૮૯૨ શારદા સરિતા કર્યા. પછી સેનકુમારે શાંતિમતિને કહ્યું- હે પ્રિયા ! મારે ઘણું દૂર જવુ છે. વનવગડામાં મ કષ્ટ પડશે. તુ સુકામળ છે. તે એવા કષ્ટ કદી વેઠયા નથી. તે સિવાય તું સ્ત્રીજાતિ અને આવી સાંઢ`વાન મારી સાથે રહે એટલે ખૂબ ખંધનરૂપ લાગે ને મારે કાઇ વ!ર કષ્ટમાં મૂકાઈ જવું પડે માટે તું અહી રહે. હું એકલે! ચાલ્યેા જાઉં ત્યારે શાંતિમતિ કહે છે સ્વામીનાથ ! આપને મૂકીને હું કયાંય રહેવાની નથી. સુખમાં તમારી સાથે રહું છું ને દુઃખમાં રાજમહેલમાં બેસી રહું ? સતી સ્ત્રી પતિની સાથે શાલે.જેમ છાયા શરીરથી જુદી પડતી નથી તેમ હું કડી આપનાથી જુદી પડવ'ની નથી. સુખ કે દુઃખ ગમે તે આવે પણુ હુ' આપની સાથે આવીશ. શાંતમતિની દઢતા જોઇ સેનકુમારે તેને સાથે લીધી. સાથે કેાઇ પણ ચીજ લીધા વિના પહેરેલ કપડે રાત્રિના સમયે કોઇ ન જાણે તે રીતે સેનકુમાર અને શાંતિમતિ નગર છેડીને વિદેશ તરફ ચાલી નીકળ્યા. હવે સવાર પડતાં રિષણ રાજા આ વાત જાણશે ત્યારે ત્યાં શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. ✩ વ્યાખ્યાન ન, ૧૦૯ કારતક સુદ ૬ ને બુધવાર સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાએ ને બહેને જ્ઞાની ભગવંત કહે છે હું આત્મા ! આત્મસાધના કરવાની તારી એકેક પળ સોનેરી જાય છે, તેા જાગૃત થઈને સાધના કરી લે. અરિહ ંત ભગવંતા થઈ ગયા. તેમણે પૂર્વભવામાં કેવી જથ્થર સાધના કરી હશે ! એમને તમારા કરતાં વધુ સુખ સપત્તિ મળી હતી, પણ એમને સંપત્તિ કરતાં વીતરાગ શાસન પ્યારૂં લાગ્યું હતું અને અંતરમાં એવુ આંદોલન ઉપાડયું હતું કે હે પ્રભુ ! મારે આ મનુષ્યભવ પામીને ખીજુ કંઈ નથી જોઇતુ. ખસ, મને એવી શક્તિ આપ કે દુનિયાના દરેક જીવાને ધર્મ પમાડી શાસનરસિક મનાવું અને દરેક જીવે કેમ આત્મકલ્યાણ કરીને જલ્દી મેક્ષમાં જાય ! પેાતાનું કલ્યાણ કરવાની સાથે ખીજા જીવાનુ` કલ્યાણુ કરાવવાની કેવી પવિત્ર ભાવના હશે! એ કેવું આંદોલન ઉપડયું હશે! એ તે શાસનરસિક અન્યા પણ તમે એને બદલે ઘરસિક અનેા તેય ઘણું સારૂ છે. જો તમને આટલા ધરૂચે છે તા તમને એવી ભાવના થવી જોઈએ કે મારા કુટુંબમાં નાનાથી માંડી મેાટા સુધીને એક પણ જીવ ધર્મ પામ્યા વિનાના ન રહેવા જોઇએ. અહી બેઠેલા બધા ખેલો કે તમને દરેકને ધ પમાડવાની ભાવના થાય છે કે દીકરા માટે પેઢી ખાખર ધમાકાર ચલાવુ, તિબ્રેરી તરાળ કરૂ, માટા મંગલા બંધાવુ' એવી ભાવના થાય છે ! (હસાહસ). દેવાનુપ્રિયા ! જેટલું ધન વધારે હશે તેટલા મેાજશેખ ને વિશ્વાસ વધશે. તા. ૩૧-૧૦-૭૩ Page #934 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૮૯૩ પરિણામે ક ખંધાશે. પશુ ધર્મની દૃઢ શ્રદ્ધા હશે તે જીવની દુર્ગતિ નહિ થાય. આવુ સમજનારા બહુ ઓછા છે. પૈસા પ્રત્યેની આસકિત જીવને ક્ષણમાં હું ને ક્ષણમાં શેાક કરાવે છે. આને સાચું સુખ કહેવાય ? “ના”. હવે તમને એમ લગે છે કે આ સુખ છે!ડવા જેવુ છે. જો આવા ભાવ આવે તે તમને સાધુપણું સ્વીકારવાનું મન થાય ને કદાચ સાધુપણું ન સ્વીકારી શકે તે પણ તમારા કુટુંબમાં રત્ન જેવા સતાના પાકે અને એ સાધુપણું સ્વીકારી જૈનશાસનની જ્યેાત ઝળકાવે અને કદાચ એ સાધુપણું ન સ્વીકારી શકે તે સાચા શ્રાવક અની જૈન ધર્મની પ્રભાવના અવશ્ય કરે. અનંત ઉપકારી જિનેશ્વર ભગવતાએ આખુ જગત દુઃખી શાથી છે ? તેનુ નિરીક્ષણ કરીને ફરમાવ્યું છે કે જીમાત્ર સુખને પ્રેમી અને દુઃખનેા દ્વેષી છે. પણ મેહમાં અંધ બનેલા હેાવાથી વસ્તુના ગુણુ અને દોષને યથાપણે જાણી શકતા નથી એના કારણે દુઃખના નાશ કરવાના અને સુખની પ્રાપ્તિના હેતુથી જે જે પ્રવૃત્તિ કરે છે તે તે પ્રવૃત્તિના પરિણામે એ સુખ પામવાને બદલે દુઃખ પામે છે. તમે જો અંતરના ઉંડાણથી વિચાર કરશેા તેા સમજાશે કે અનંતજ્ઞાની પરમાત્માનું કથન સેા ટચના સેાના જેવું સત્ય છે. કારણ કે દુઃખ આપણને ગમતું નથી તે પણ દુ:ખ આવ્યા વિના રહેતું નથી. છતાં પણ દુ:ખ કયાંથી આવે છે. તેને આપણને કે ખીજા કોઈને વિચાર આવતા નથી. એ રીતે આપણે સુખને ચાહીએ છીએ છતાં ધાર્યું સુખ મળતું નથી. તે પણ આપણને સુખ કેમ મળતું નથી અને સુખ કેવી રીતે મળે એનેા પણ ઉંડાણમાં ઉતરીને વિવેકપૂર્વક વિચાર કરતા નથી. તમને કદી એવા વિચાર આવે છે કે અમે જે કલ્પિત પૌદ્ગલિક સુખ માટે તરફડીયા મારીએ છીએ તે સુખ માટે ધન મેળવતાં અનેક પાપ થયા વિના રહેતા નથી. એ પાપના ફળ સ્વરૂપે આપણને દુઃખ આવે એમાં શી નવાઇ? સાચુ ખેલે એવા વિચાર આવે છે ! ‘ના', અરિહંતની ઉપાસના કરનારા અને અરિડુતના પ્રતિનિધિ એવા સંતાને સેવનારા શ્રાવકોની આ દશા હાય ? એ જડના ભિખારી હાય ? ચામડાના પુજારી હાય ! શરીર પ્રત્યે કેટલી મમતા છે ? સહેજ તાવ આવ્યેા ને ખે!રાક ન લેવાયે. મનમાં થશે કે હું કેવા સૂકાઈ ગયા ! કેટલી બધી શરીરની ચિંતા કરે છે ? આટલી ચિંતા આત્માની કરી છે ? રાત-દિવસ દેહના દાસ બનીને રક્ષણ કરે છે પણ વિચાર કરો કે આ દેહમદિરમાંથી ચેતનદેવ ચાલ્યા ગયા પછી એની કેટલી કિંમત છે! મકાનની માવજતમાં માલિકને સાવ ભૂલી ગયા છે. સગાસ્નેહી બધાની ખબર લેવાના ટાઈમ મળે છે. પરની પંચાતમાં તું પાવરધે! બન્યા છે. પરની પંચાતમાં રાતની રાત જાય તે પણ ઉંઘ આવે નહિ. પણ આત્મચિંતન કરતાં ઉંઘ આવે છે. મહાન પુરૂષા કહે છે પરની પંચાત કરતા હે જીવ! તને શું લાભ થશે ? ખધ.ની ખખર લેવા કરતાં કાઇક દિવસ Page #935 -------------------------------------------------------------------------- ________________ cer શારદા સરિતા તારા ચેતનદેવને તે પૂછ કે હે ચેતનદેવ ! તને શું ગમે છે? તારા માટે હું શું કરું ? રાજ સવારે ઇન્દ્રિઓને પૂછવાનું કે તને શું ગમે છે ? જીભ કહે કે મારે આ ખાવું છે તે તૈયાર. આંખ કહે કે મારે ફલાણું પીકચર જોવુ' છે તે આ ઇન્દ્રએને ગુલામ તૈયાર. પણ આત્માને માટે કંઇ કરવા તૈયાર નથી. ખસ. પુદ્દગલની સરખાઇ કરવામાં રચ્યાપચ્યા રહ્યો છે પણ જ્ઞાની કહે છે પુદ્દગલની સરખાઈ કરવા જતાં તારી ભરખાઇ ન થઇ જાય તેનું ધ્યાન રાખજે. વીતરાગી સતે। ગામેગામ ફરીને એકેક જીવાને આત્માથી બનવાને ઉપદેશ આપે છે અને આખા જગતને પેાતાનું મનાવે છે. શા માટે ? એમને આત્મકલ્યાણની સાધના કરવી છે માટે. પેાતે સ્વીકારેલા સંયમમાર્ગની સાધનાના હેતુથી એ ગામેગામ વિચરે છે અને જે કેાઇ એમના પરિચયમાં આવે તેને સંયમના રંગ લગાડવાની મહેનત કરે. તમે આ જન્મમાં સાધુ ન બની શકે પણ સાધુપણું પામવાની મહેનત તે જરૂર કરે અને એ માટે સુખ પ્રત્યેના રાગ ઉપર અને દુઃખ પ્રત્યેના દ્વેષ ઉપર કાબૂ મેળવા તે તમે તમારા જીવનને ઉન્નતિના પંથે લઈ જઈ શકશે ને તમારું જીવન સત્કાર્યાની સુવાસથી મ્હેકી ઉઠશે અને મરણના ભય નહિ રહે. કેવી સુંદર વાત જ્ઞાની આપણને સમજાવે છે! આપણે એ વીતરાગ પ્રભુના શાસનમાં જન્મ્યાં છીએ, તેા એ વીતરાગ ભગવતએ કર્યું તેવુ આપણે નથી કરી શકતા.પણ એમણે કહ્યું એમ કરવાના ઉત્સાહ તા એમના જીવનમાંથી મેળવી શકીએ ને? ભગવાનને જ્યારે જ્યારે આપણે યાદ કરીએ ત્યારે ત્યારે આપણને એમ થાય છે કે ને કે હું ભગવાન ! તારા જેવું સુખ કોઈને નથી, તારા જેવા વિરાગી કાઈ નથી, તારા જેવા ત્યાગી દુનિયામાં કોઇ નથી. છતાં આપના સેવક એવા અમે મામુલી સુખમાં લુબ્ધ બની ગયા છીએ અને એ સુખ વધારવા કેટલાની ખુશામત કરી રહ્યા છીએ! જેની પાસે સ્વાર્થ હાય તેનુ મન અને માન કેટલું સાચવીએ છીએ! કેમ આ વાત ખરાખર છે ને? ધન મેળવવા કેટલાનુ મન અને માન સાચવા છે! બધાનુ` મન સાચવ્યા કરતા એક વીતરાગનું મન સાચવે! તા તમારા ખેડા પાર થઇ જશે. એક ન્યાય આપું. દલાલ ગમે તેટલા શ્રીમંત હાય, એની પાસેથી જેને માલ જોઈતા હાય તે એની સાથે ગમે તેટલું મીઠું વર્તન રાખતા હાય પણ એ દલાલ જયારે એના શેઠ પાસે જાય ત્યારે કેવી રીતે જાય? શેઠ પેાતાના સામુ જુવે એની રાહ જોયા કરે. શેઠ એના સામુ' જુવે ત્યાં કેવા નમ્ર બની જાય! શેઠ આનંદમાં છે કે નહિ એની પહેલાં તપાસ કરી લે અને વાત કરતાં શેઠ જરા પણ નારાજ ન થઈ જાય તેની પૂરતી કાળજી રાખે, એટલું નહિ પણ શેઠને રાજી કરવા માટે જે કંઇ કરવા જેવું લાગે તે હાંશથી કરે. માલ વેચવા માટે કેવા કેવા માણસા સાથે કેવી રીતથી વર્તે? શા માટે? Page #936 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૮૯૫ ધન મેળવવાની ગરજ છે. આજે તો બજારની પરિસ્થિતિ એવી છે કે સંતોષી શ્રાવકને આવા બજારમાં જવાનું મન થાય નહિ. જરૂરિયાત પૂરતું ધન મેળવવાનો મનમાં ભાવ હાય. મનમાં એ પણ નકકી હોય કે આવા અનીતિવાન શેઠીયાઓની ખુશામત કરીને મારે શેઠ બનવું નથી. એને ખરેખરી ગરજ કેની હોય? અરિહંત પ્રભુની. અરિહંતની આજ્ઞામાં વર્તતા સાધુઓની, સ્વધમી ભાઈઓની. એ સંતોષી શ્રાવક વખત આવે એમ બોલતા હોય કે મારા સાચા શેઠ અરિહંત પ્રભુ છે. એ તારકદેવના સાધુઓ છે ને મારા વધમી બંધુઓ છે. આ ત્રણમાં જ મારું દિલ ઠરે છે. તમને આવા ભાવ કદી આવે છે? “ના”. શા માટે? ધનના લોભી છો માટે ને? તમને કદી આ વિચાર થાય છે? આ ધનની લાલસા અને મોહ છોડું તે કેટલી ગુલામીમાંથી છૂટું ને કેટલા પાપમાંથી બચી જાઉં! આત્માનું સુખ મેળવવું હોય તો તત્ત્વજ્ઞ બને. જેટલી તાત્વિક દષ્ટિ કેળવશે તેટલી સાત્વિકતા તમારા જીવનમાં આવશે. રત્નત્રય તત્વ વિના ત્રણ કાળમાં તરી શકવાના નથી. એક શેઠ ખૂબ શ્રીમંત હતા. એમની પાસે કરડેની સંપત્તિ હતી. સંપત્તિ હતી તેવા શેઠ ઉદાર અને પરોપકારી પણ ખૂબ હતા. કઈ પણ ગરીબ એમના દ્વારેથી ખાલી હાથે જતા ન હતા. જેટલું ધન હતું તેનાથી પણ અધિક તેમને ધર્મ પ્રત્યે શ્રદ્ધા હતી. ધર્મના કાર્યોમાં ખૂબ રસ લેતા હતા. એટલે શેઠના સદગુણની સુવાસ ચારે તરફ ફેલાયેલી હતી. એક વખત એક સંત વિચરતા વિચરતા એમના ગામમાં પધાર્યા. ત્યારે આ શેઠ તેમજ બીજા ઘણાં માણસો તેમના દર્શન માટે આવ્યા. બીજા લોકો સંતને કહેવા લાગ્યા મહારાજ! આ શેઠ ખૂબ પવિત્ર, ધર્મિષ્ઠ અને દાનવીર છે. અમારી નગરીનું નાક છે. આ રીતે મહારાજ પાસે બીજા શ્રાવકેએ શેઠની ખૂબ પ્રશંસા કરી. પણ શેઠ તત્ત્વજ્ઞ હતા. પિતાની પ્રશંસાથી એ પુલાય તેવા ન હતા. - શેઠે કહ્યું ગુરૂદેવ ! આ લોકો જેટલા મારા વખાણ કરે છે તેટલે હું પવિત્ર ને માલદાર નથી. ત્યારે તે સહજભાવે પૂછ્યું- શેઠ! આમ શા માટે બોલે છે ? તમારી પાસે કેડોની સંપત્તિ છે ને ચાર ચાર પુત્રો છે. નગરમાં તમારું આટલું માન છે. લોકો તમારા બે મેઢે વખાણ કરે છે. તે હવે તમારી પુન્નાઈમાં ને વૈભવમાં કયાં કચાશ છે કે તમે આમ બેલો છો ? ત્યારે શેઠે હસીને કહ્યું – ગુરૂદેવ! બાહ્યદષ્ટિથી તે લોકે મને જે કહે છે તેવો હું કેડપતિ અવશ્ય છું પણ આંતરિકદષ્ટિથી કહું તે હું ફકત વીસ હજારને માલિક છું. કારણ કે બાકીની મારી પાસે ગમે તેટલી મિલકત હોય તે બધી અહીં છોડીને જવાનું છે. ફકત શુભ કાર્યોમાં વાપરેલા વીસ હજાર રૂપિયા છે તે મારી સાથે આવનાર છે. બીજું વ્યવહારદષ્ટિથી મારે ચાર પુત્ર છે પણ એ મને મશાન સુધી Page #937 -------------------------------------------------------------------------- ________________ ૮૯૬ શારદા સરિતા પહોંચાડનાર છે માટે એ નકલી છે. આ સાંભળી બધા કે વિચારમાં પડયા કે આ શેઠ શું બોલી રહ્યા છે? શું પુત્ર કંઈ નકલી હોય ખરા? એક માણસે પૂછ્યું કે શેઠ! તમારા અસલી પુત્રે કયા છે? ત્યારે શેઠે કહ્યું મને છેક સુધી સાથ આપનાર મારા બે અસલી પુત્ર છે. એક ધર્મ અને બીજે પાપ. ધર્મ મારી રક્ષા કરનાર મારે સુપુત્ર છે. અને પાપ એ દુઃખ દેનારે કુપુત્ર છે. એ બંને કમનુસાર મારી સાથે રહેનાર છે. એટલે હું કહું છું કે એ પિલા ચાર પુત્રે સંસારના સ્વાર્થના સગા છે એટલે તે નક્કી છે અને આ બંને સાથે રહેનારા છે એટલે તે અસલી છે. બંધુઓ! શેઠનું કેવું તત્વજ્ઞાન હતું! આટલું ધન હોવા છતાં કેટલી તાત્વિક દષ્ટિ છે! શેઠની વાત સાંભળી દરેકને ભાન થયું કે આ સંસારમાં સાચું ધન અને સાચા પુત્રે ક્યા છે! મહારાજને પણ શેઠનું તત્વજ્ઞાન જેઈને ખૂબ આનંદ થયે. બંધુઓ! તમે સંસાર ત્યાગી શકે એવી કક્ષાએ હજુ ભલે પહોંચ્યા ન હૈ, પણ સંસારમાં રહેવા છતાં શેઠની જેમ વિરકત ભાવથી રહેતા શીખે. જ્યાં ચીકાશ છે ત્યાં પીલાવાપણું છે. આ જીભ પણ તમને બોધ આપે છે કે હે માનવ ! હું બધા સ્વાદ લઉં છું છતાં લૂખી ને લુખી રહું છું તેમ તમે પણ સંસારમાં જીભની જેમ રૂક્ષત્તિથી રહે તે કર્મ ન બંધાય. આ તે તમારા અનુભવની વાત છે ને? તમે ચીકાશવાળું કાંઈ જ તે હાથથાળી-હઠ બધું ચીકણું થાય છે તેને સાબુથી સાફ કરે છે પણ જીભને કદી સાબુ લઈને સાફ કરવી પડી છે ? (હસાહસ). આ જીભ બે શિખામણ આપે છે. એક તે રૂક્ષવૃત્તિ ધારણ કરવાની અને બીજી નમ્ર કેમળ બનવાની. જીભ કેટલી કમળ છે! જેમ વાળે તેમ વળે છે જ્યારે દાંત કઠણું છે તે પાછળથી આવે છે ને વહેલા જાય છે. ટૂંકમાં જીવનમાં રક્ષવૃત્તિ હોય છે તે આ સંસારસમુદ્રને તરી શકે છે. જમાલિ અણગાર ભગવાનથી અલગ વિચર્યા ને એની શ્રદ્ધા ફરી. ભગવાનને સિદ્ધાંત ઉથલાવ્ય, ઉત્સવની પ્રરૂપણા કરી, તેમના કેટલાક શિષ્યને એમની વાત રૂચી તેઓ તેમની સાથે રહ્યા ને કેટલાકને એ વાત ન રૂચી એટલે તેઓ વિહાર કરતાં કરતાં પ્રભુ મહાવીર સ્વામી પાસે પહોંચી ગયા ને પ્રભુને વંદન નમસ્કાર કરી તેમની પાસે રહ્યા. ભગવાન તે સર્વજ્ઞ હતા. તેઓ સમય સમયની વાત જાણતા હતાં એટલે પૂછવાની જરૂર ન હતી કે તમે અહીં શા માટે આવ્યા. જમાલિની શ્રદ્ધા બદલાઈ છે તેથી આવ્યા છે એ એમણે જ્ઞાન દ્વારા જાણી લીધું. હવે જમાલિ અણગાર રેગમુક્ત થયા, શરીર સારું થયું એટલે શ્રાવસ્તી નગરીના કોષ્ટક નામના ઉદ્યાનમાંથી વિહાર કરી અનુક્રમે ગ્રામનુગ્રામ વિચરતાં વિચરતાં જ્યાં ચંપા નામની નગરી છે કે જ્યાં પૂર્ણભદ્ર ચત્યમાં ભગવાન મહાવીર બિરાજે છે Page #938 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ' ૮૯૭ ત્યાં આવ્યા. હવે જુઓ, અભિમાન શું કરાવે છે? ભગવાન મહાવીર સ્વામીથી અત્યંત પાસે નહિ ને અત્યંત દૂર નહિ તે રીતે ઉભા રહ્યા. જે સમયે તે ભગવાનની પાસે હતા તે વખતે કેટલે વિનય હતે ! પ્રભુને દૂરથી આવતાં દેખે તે ઉભા થઈ જતા ને પ્રભુને લળીલળીને પગે લાગતા. ગુરૂને બહારથી આવતા દેખી તરત ઉભા થઈ જાય, ગુરૂ બોલાવે કે તરત તેમની પાસે હાજર થઈ જાય તે વિનયવંત શિષ્યનું લક્ષણ છે અને અવિનીત શિષ્ય ગુરૂને આવતા દેખે તે પણ ઉભો ન થાય, વિનયવંત શિષ્ય પ્રત્યે ગુરૂની કૃપાદ્રષ્ટિ રહે છે ને એ ગુરૂની કૃપાદ્રષ્ટિથી શિષ્ય તરી જાય છે. અહીં જમાલિ અણગારે પ્રભુને વંદન પણ ન કર્યા અને બહુ દૂર નહિ ને બહુ નજીક નહિ એ રીતે ઉભા રહીને શ્રમણ ભગવાન મહાવીરને કહે છે જેમ દેવાનુપ્રિયના (આપના) ઘણું શિખ્યા શ્રમણ નિગ્રંથ છદ્મસ્થ છે અને છઠ્ઠમસ્થ વિહારથી વિચારી રહ્યા છે પણ હું એ બધાની જેમ છzમસ્થ નથી ને છમસ્થ વિહારથી વિચરતું નથી. હું તે ઉત્પન્ન થએલા સમ્યગદર્શન અને સમ્યગજ્ઞાનથી યુકત અરિહંત જિન કેવળી (કેવળજ્ઞાની) છું અને કેવળી વિહારથી વિચરણ કરનાર છે. જમાલિ અણગારની વાત સાંભળી ભગવાન કંઈ બેલ્યા નહિ પણ તેમના પટ્ટશિષ્ય ગૌતમસ્વામી જમાલિ અણુગારને કહે છે કે જમાલિ! ખરેખર! એ પ્રમાણે કેવળીનું કેવળજ્ઞાન અને કેવળદર્શન પર્વતમાં, સ્તંભમાં કે સૂપમાં આવૃત થતું નથી એટલે કે જ્ઞાનમાં પર્વતાદિ પણ આડખીલી રૂપ બની શકતા નથી અને તેમના દ્વારા તે બંનેનું નિવારણ પણ કરી શકાતું નથી, એટલે કે કેવળ જ્ઞાનીને આડી ભીંત હોય કે પર્વત હોય છતાં પૂછવામાં આવે કે એની પાછળ શું થઈ રહ્યું છે તે તરત કેવળી ભગવંત એને જવાબ આપે છે. એટલે કેવળજ્ઞાન કેઈ ચીજથી અવરાતું-ઢંકાતું નથી. તે હે જમાલિ! તું ઉત્પન્ન થએલા જ્ઞાનદર્શનને ધારણ કરનાર અરિહંત-જિન અને કેવળી થઈને કેવળી વિહારથી વિચરે છે તો આ બે પ્રશ્નને ઉત્તર આપ. सासए लोए जमाली असासए लोए जमाली ? सासए जीवे जमाली असासए जीवे जमाली ? હે જમાલિ! આ લેક શાશ્વત છે કે અશાશ્વત છે? આ જીવ શાશ્વત છે કે અશાશ્વત છે? આ બે પ્રશ્નોના જવાબ આપ. સાધુને માટે આ પ્રશ્નન તદન સરળ છે. સામાન્ય દીક્ષાપર્યાયવાળા બાલસાધુ પણ આનો જવાબ સરળતાથી આપી શકે છે પણ આ અગિયાર અંગેની જાણકાર, ૫૦૦ શિષ્યાના ગુરૂ અને કેવળીને બિલે ધરાવનાર આ જમાલિ અણગાર આ બે પ્રશ્નોના જવાબ આપી શકશે કે નહિ અને ત્યાં શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. | ચંપાવાસમાં વાસ કર્યો ચરિત્ર - વિષેણની દૃદ્ધિને કારણે બંને પવિત્ર આત્માઓ તેના હિત માટે Page #939 -------------------------------------------------------------------------- ________________ ૮૯૮ શારદા સરિતા ચંપાનગરી છોડીને ઉદ્યાનમાંથી મધ્ય રાત્રે એકલા ચાલી નીકળ્યા. ચાલતાં ચાલતાં એક અઘોર વનમાં આવી પહોંચ્યા. બંને જણા સુકમળ છે. શાંતિમતિ કદી આટલું પગપાળા ચાલી નથી ને સેનકુમાર પણ ચા નથી. શાંતિમતિ ખૂબ થાકી ગઈ. એને ખૂબ તરસ લાગી એટલે એક વૃક્ષ નીચે બંને જણા વિશ્રાન્તિ લેવા માટે બેઠા. સેનકુમાર નજીકમાંથી પાણી લઈ આવ્યો ને બંને જણાએ પિતાની તૃષા શાંત કરી. સાનુદેવ સાર્થવાહનું મિલન - આ બંને વ્યકિત વૃક્ષ નીચે પ્રેમથી બેઠા હતા તે વખતે એક સાર્થવાહ મુસાફરી કરતે કરતે એક ગામથી બીજે ગામ વહેપાર કરવા માટે જતો હતો. ત્યાં આ નવદંપતિને જોઈને પ્રૌઢ વયના મુખ્ય પુરૂષ ત્યાં આ ને સેનકુમારને પ્રણામ કરીને બે હે રાજકુમારી આ૫ આવા જંગલમાં બંને એકલા કેમ છે? આ સાંભળી બંનેના મનમાં થયું કે હું રાજકુમાર છું. તેની આને ક્યાંથી ખબર? જેમ પરિચીત હોય તેમ વાત કરે છે, તે એ કેણ હશે? એટલે આશ્ચર્યથી સેનકુમારે પૂછયું - મહાનુભાવ ! હું રાજકુમાર છું તે આપને કયાંથી ખબર પડી? ને આપ કોણ છે? કયાંથી આવ્યા છે ? તે જણાવે. - કુમારના મધુર વચન સાંભળી સાર્થવાહ કહે છે આપની મુખાકૃતિ ઉપરથી જણાઈ આવે છે કે આપ રાજકુમાર છો ને આ અમારી રાજકુમારી છે. વળી હું રાજપુર નગરને સાનુદેવ નામને સાર્થવાહ છું અને અત્યારે માટે સાથે લઈને વહેપાર કરવા માટે તામ્રલિપ્તી નગરી જઈ રહ્યો છું. અહીંથી થોડે દૂર અમારા સાર્થને પડાવ છે. પણ તમને દૂરથી મેં જોયા એટલે અહીં મળવા માટે આવ્યો છું. આપના અને અમારી રાજપુત્રીને દર્શન થવાથી આજે હું કૃતાર્થ થયે છું. પણ આપને અહીં પરિવાર વિના એકલા જોઈને મને આશ્ચર્ય થાય છે. તો આપને વાંધો ન હોય તે મને કહો. સાર્થવાહ સાનુદેવની વાત સાંભળી સેનકુમારે કહ્યું – હું આવી સ્થિતિમાં અહીં કેમ આવ્યો છું તેમાં મોટું કારણ છે. તે વાત હું અવસરે આપને જણાવીશ પણ અત્યારે મારે તમારી સાથે તામ્રલિપ્તી નગરીમાં આવવું છે. ત્યારે સાર્થવાહે કહ્યું - ખૂબ આનંદની વાત છે. ખુશીથી આપ મારી સાથે ચાલે ને મારા સાર્થને અલંકૃત કરે ને અત્યારે મારા ઉતારે આવી ભજન–પાણી ગ્રહણ કરે. સેનકુમાર કહે છે સાનુદેવ! મારા કાકાએ મારી શોધ માટે ઘોડેસ્વારે અને માણસોને દેડાવ્યા હશે! કારણ કે કાકાને મારા પ્રત્યે ખૂબ પ્રેમ છે એટલે મારી શોધમાં માણસ આવવા જોઈએ. માટે તેઓ મારી તપાસ કરીને પાછા ફરે પછી હું આગળ વધીશ. ત્યાં સુધી અમે અહીં બેઠા છીએ. તમારા સાથે કાલે જોઈને કદાચ તમારી પાસે આવીને પૂછશે કે અમારા રાજકુમારને જોયા છે? તે તમે ના પાડી દેજે. અમે અહીં છીએ તે તેમને કહેશે નહિ. સેનકુમારની વાત સાંભળી સાર્થવાહ પોતાના કાફલામાં Page #940 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૮૯૯ ગ અને સેનકુમાર ને શાંતિમતિ ત્યાં બેસી રહ્યા. થોડીવાર પછી હરિષણ સજાએ મેકલેલા ઘોડેસ્વારે દેડતા જ્યાં સાનુદેવ સાર્થવાહના માણસો છે ત્યાં આવ્યા ને પૂછયું કે રાજકુમારને તેની પત્ની સહિત અહીં જોયા છે? માણસોએ જવાબ આપ્યો કે અમે જોયા નથી ને જાણતા નથી તેથી તપાસ કરી ઘોડેસવારો ચાલ્યા ગયા પછી સાનુદેવે ખબર આપી કે હવે તમે આ. પછી બંનેને જમાડયા ને પછી બધાએ ચાલવા માંડયું. અંતરતિકા અટવીમાં પ્રવેશ – ચાલતા ચાલતા દંતરતિકા નામની એક મેટી અટવામાં આવી પહોંચ્યા. તે અટવીમાં રહેનારા આદિવાસી લોકે બધા લૂંટારા હતા. સાર્થને આવેલ જેઈને એ ભીલે ચારે તરફથી એકદમ આવીને આ સાથે ઉપર તૂટી પડ્યા ને ધન–માલ બધું લૂંટવા માંડયું. ત્યારે શૂરવીર સેનકુમાર હાથમાં તલવાર લઈને એ ભીલેની સાથે યુદ્ધ કરવા લાગ્યો. સેનકુમારનું શૂરાતન જોઈ ભીલ લેકે ભયભીત બનીને ભાગી ગયા. સેનકુમારરૂપી બાજપક્ષીથી ભીલરૂપી પક્ષીઓ જીવ લઈને પલાયન થઈ ગયા એટલે પલ્લીપતિ સેનકુમાર સામે આવ્યો પણ બળવાન સેનકુમારે પલ્લી પતિને પણ પૃથ્વી ઉપર પછાડી બેભાન કરી નાંખે. પલ્લીપતિને ભાન આવ્યા પછી સમજાયું કે આ કોઈ મહાન બળવાન પુરૂષ છે તેથી તેના ચરણમાં પડી ગયો ને માફી માંગીને લૂટેલું ધન બધું પાછું આપ્યું. ત્યાર પછી સેનકુમારે ચમત્કારી ત્રિશૂળને સ્પર્શ કરાવી ઘાયલ થયેલા ભીલેને સાજા કર્યા. આ ચમત્કાર જેઈને પલ્લીપતિ કહે છે આપ તે કઈ દેવપુરૂષ છે. તમે અમારા ઘેર પગલાં કરે. અમને કંઈ ધર્મની વાત સમજાવે તો અમારે ઉદ્ધાર થાય. આ રીતે ખૂબ આગ્રહ કરી પલ્લી પતિ સેનકુમારને અને સાનુદેવને ખૂબ આગ્રહ કરી પિતાની પલ્લીમાં લઈ ગયે. જેવા તેઓ પલ્લી તરફ જવા પગ ઉપાડે છે ત્યાં સાનુદેવના એક માણસે દેડતા આવીને ખબર આપ્યા કે આપણું બહેન શાંતિમતિ રાજકુમારી કયાંય દેખાતા નથી. બધા માણસો છે પણ એ દેખાતા નથી. ત્યારે પલ્લી પતિએ પૂછયું શાંતિમતિ કોણ છે? ત્યારે સાનુદેવે કહ્યું- આ રાજકુમારના પત્ની અને શંખરાજાની પુત્રી છે. વાત એમ બની હતી કે જયારે સેનકુમાર ભલે સાથે યુદ્ધ કરતે હતો ત્યારે તેણે શાંતિમતિ સાનુદેવને સોંપી હતી. પણ સાનુદેવ યુદ્ધની ઉપાધિમાં પડે એટલે તેની સંભાળ લઈ શકે નહિ. સાનુદેવે પૂછ્યું કે એ રાજપુત્રી ક્યાં ગયા તે તું જાણે છે? ત્યારે તેણે કહ્યું- હા, જયારે આ ભીલે આપણું ઉપર તૂટી પડયા ને રાજકુમાર લડવા ગયા ત્યારે તેઓ બેબાકળા બનીને સ્વામીનાથ સ્વામીનાથ ! કરતાં જઈ રહ્યા હતા. હું તેમની પાછળ દોડયે પણ વચમાં મારા ઉપર લાકડીને ઘા પડવાથી હું મૂછિત બની ગયો. સાર્થના માણસોના મુખેથી આ વાત સાંભળતાં સેનકુમાર અને સાનુદેવ બેભાન થઈને ધરતી ઉપર ઢળી પડયા. એટલે પલ્લીપતિએ તેમને પાણુ છાંટી સ્વસ્થ ક્યાં ને Page #941 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા આશ્વાસન આપતાં કહ્યું- તમે ચિંતા ન કરો. હું મારી આ ભીલસેનાને મોકલી ચારે તરફ રાજકુમારીની તપાસ કરાવું છું અને થેાડા વખતમાં હું તમને તેમને મેળાપ કરાવી આપીશ ત્યાં સુધી શાંતિથી રહેા. આ રીતે કહી પલ્લીપતિએ ચારે તરફ પેાતાની સેનાના માણસેાને શાંતિમતિની તપાસ કરવા મેાકલી દીધા. હવે શાંતિમતિ અહીથી કયાં ગઇ છે ને તેનું શું થયું હશે તેના ભાવ અવસરે કહેવાશે. ✩ વ્યાખ્યાન નં. ૧૧૦ ૯૦૦ કારતક સુદ ૭ ને ગુરૂવાર તા. ૧-૧૧-૭૩ ભગવત કહે છે હે ચેતન! તું જેટલેા પુદ્ગલને રાગી અનીશ તેટલું તારૂ પતન છે, ને આત્માને રાગી બનીશ તેટલી તારી ઉન્નતિ છે. જેટલી પુદ્ગલની સ્મૃતિ તેટલી આત્માની વિસ્મૃતિ અને આત્માની જેટલી સ્મૃતિ તેટલી પુદ્ગલની વિસ્મૃતિ છે. મહાન .પુણ્યના ઉચે આવા ઉત્તમ માનવભવ મળ્યે છે. માનવભવ મેાક્ષની ટિકિટ મેળવવાનું કેન્દ્ર છે. માનવભવમાંથી દેવતા, નારકી અને તિર્ય ંચની ટિકિટ મળે છે, તે મેાક્ષની ટિકિટ પણ અહીંથી મળે છે. તમારે ફર્સ્ટ કલાસ એરકડીશન ગાડીમાં બેસવું છે ને? ' સમય મેક્ષરૂપી ફર્સ્ટ કલાસ એરકંડીશનના ચા શું છે એ જાણે! છે? ક્ષમા, યા, નિર્દેભતા, અપ્રમત્ત ભાવ આદિ મેાક્ષના ચાર્જ છે. ચાર જ્ઞાન અને ચૌ પૂર્વધર એવા ગૌતમ ગણધરને પણ ભગવાને કહયુ હૈ ગૌતમ ! “સમય ગોયમ મખમાયણ્ । માત્રને પ્રમાદ ન કર. હવે આવા જ્ઞાની પ્રખર પુરૂષને જ્યારે સમયના પ્રમાદ કરવાની ના પાડી તે આપણને પ્રમાદ કરવાના અધિકાર ખરા? એમને ચાર જ્ઞાન હતા ને આપણા મતિ-શ્રુત જ્ઞાનના પણ ઠેકાણા નથી છતાં કેવા આરામથી બેઠા છીએ. રસ્તામાં નિરાંતે વિસામે કેણુ લઈ શકે? જ્યાં જવું છે તે સ્થાનના લાંખા માર્ગ ખૂટી ગયા છે ને પાછળ કોઈ જાતના ભય નથી તે માર્ગમાં સુખેથી વિસામા લઈ શકે તેવી રીતે આ સૌંસારમાં પણુ કાણુ નિરાંતે બેસી શકે? જે આત્માએએ માક્ષે જવાની પૂરી તૈયારી કરી લીધી છે. ક્ષાયક સમ્યકત્વની પ્રાપ્તિ કરી છે, શુકલધ્યાન ધ્યાવે છે, ને ઘાતીક ઉપર ઘા કરવા માટે તનતા પુરૂષાર્થ કરી રહ્યા છે એવા પુરૂષા જે મેક્ષની સન્મુખ થયા છે તેઓ નિરાંતે વિસામે ખાય તે વાંધા નહિ, પણ આપણે નિરાંતે બેસાય નહિ. જો અત્યારે નિરાંતે બેસી રહીશું તેા કયારે આત્માની આરાધના કરીશું? હમણાં નહિ પછી કરીશુ એમ તમે જે માની રહ્યા છે તે તમારી માન્યતા ભૂલભરેલી છે. જો તમે કંઈક સમજ્યા હૈ। તેા ભૂલને નાબૂદ કરો. દેવાનુપ્રિયે! જમાલિ અણુગાર પહેલાં કેવા વૈરાગી હતા! પ્રભુના વચન ઉપર Page #942 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૯૦૧ તેને કેવી અનન્ય શ્રદ્ધા હતી પણ અત્યારે એકવચનમાં શ્રદ્ધા કરતાં કેવા અભિમાની બની ગયા! એ સંસારત્યાગી હતા, મહેલમાં જઈને બેઠા ન હતા પણ પ્રભુના વચનને એટલે વિરોધ કર્યો, પ્રભુએ કહ્યું કે કરાતું કાર્ય કર્યું કહેવાય, ને એમણે કહ્યું કે પૂરું કરાયા પછી કર્યું કહેવાય. ભગવાનના બધા વચન ઉપરથી તેની શ્રદ્ધા ફરી ન હતી. એના ચારિત્ર અને તપમાં વાંધો ન હતો, પણ આ એકવચન ખોટું છે એમ કહ્યું તે તેને શ્રદ્ધાળુ કહેવાય? “ના”. એકવચન ઉપર અશ્રદ્ધા કરી તે આખી દ્વાદશાંગીને અશ્રદ્ધાળુ કહેવાય. કેઈ સ્ત્રી વર્ષો સુધી સતી રહે ને એક વખત સતીત્વને ભંગ કરે તે સતી કહેવાય? જેમ શીયળ સહેજ ખંડિત થયું તે આખું ખંડિત કહેવાય તેમ આ સમકિત અને શ્રદ્ધા પણ એવા ગુણ છે. જમાલના જીવનમાં ગમે તેટલા તપ અને ત્યાગ હેય પણ શ્રદ્ધા વિના બધું નકામું છે. માણસ સંસારમાં ગમે તેટલો બુદ્ધિમાન હોય, પિતાની ઈચ્છા પ્રમાણે વર્તતે હોય પણ સંયમ લીધા પછી એણે વિચાર કરવો જોઈએ કે હવે હું ગુરૂને અર્પણ થઈ ગયે. સંયમ લીધે એટલે ગુરૂનું જ્ઞાન તે મારું જ્ઞાન અને ગુરૂની ઈચ્છા તે મારી ઈચ્છા. આ રીતે ગુરૂના શરણે આવેલે આત્મા સંસારથી તરી જાય છે. આવા આત્માને કઈ ચિંતા નથી, ભય નથી, સંસારમાં રખડવાનું નથી અને જે એ આગળ વધી જાય તે ગુરૂ કદાચ છઠ્ઠમસ્થ રહી જાય ને શિષ્ય કેવળજ્ઞાન પામી જાય. ચંદનબાળા છત્રીસ હજાર સાધ્વીજીએના વડેરા હતા, તે તેમનામાં કેટલી યોગ્યતા ને કેટલા ગુણ હશે ! એમને આત્મા કેટલો ઉંચો હશે! મૃગાવતીજી એમના શિષ્યા હતા છતાં પહેલાં કેવળજ્ઞાન પામી ગયા. એ શેના આધારે? ગુરૂણી પ્રત્યેને સમર્પણભાવ. બસ, ગુરૂણીની આજ્ઞા એ મારો ધર્મ છે. ગુરૂણીએ એટલું જ કહ્યું સમેસરણમાંથી તમે મોડા આવ્યા તે તમારા જેવા કુલીન સાથ્વીને માટે યોગ્ય નથી. આટલા શબ્દોમાં એમની પિતાની ભૂલન એ પશ્ચાતાપ ઉપડે કે ત્યાં ને ત્યાં કેવળજ્ઞાન પામી ગયા. અંધારે અજવાળા થયા. જ્યાં સુધી આપણને આવો ભાવ નહિ આવે ત્યાં સુધી આ ભયંકર અંધકાર ભરેલા ભવમાંથી નીકળવાનો માર્ગ નહિ મળે. ગુરૂનું સાનિધ્ય છોડી જે પિતાની સ્વેચ્છાપૂર્વક આરાધના કરવા નીકળે છે તે અંધકારમાં આથડે છે. પિતાની જાતે પોતાનું પતન કરે છે. અત્યાર સુધી ઈચ્છા મુજબ વર્તન કર્યું છતાં કલ્યાણની કેડી ન મળી. તો હવે સમજે, ગુરૂને અર્પણ થવામાં એક મહાન લાભ છે. અત્યાર સુધી આત્માને ધમરાધના કરવાના ઘણું સંગે મળ્યાં છતાં હજુ ચતુર્ગતિમાં શા માટે ભમે છે? એની પાછળ ઘણાં કારણ છે. આત્મા મિથ્યાત્વમાં સડતું હતું, અભિમાની હતો, વિષયાંધ હતો, લભી-લક્ષ્મીને લાલચુ અને તૃષ્ણાવંત હતો. પણ એ બધા દેને ઓળંગી જાય Page #943 -------------------------------------------------------------------------- ________________ ૯૦૨ શારદા સરિતા એ એક દેષ છે કે એ જ્યાં સુધી ટળે નહિ ત્યાં સુધી કલ્યાણ ન થાય. ભલે મોહ-મમતા ને લોભ છોડી દીધા હોય, વિષયે પ્રત્યે વિરાગ કેળવ્યું હોય પણ એક દોષ એ છે કે જે આત્માને ઉચે આવવા ન દે. એ દેષ છે આપમતિને. એ દેષ એ મજબૂત છે કે તેને કાઢવો મુશ્કેલ છે. માટે જ્ઞાની પુરૂષો ઉપદેશ આપતાં કહે છે કે આપમતિ મૂકીને ગુરુમતિ બને, પણ આપમતિ મૂકાઈ જવી ને ગુરુમતિ પકડાઈ જવી તે ઘણું મુશ્કેલ કામ છે. આત્માએ અત્યાર સુધીમાં ઘણીવાર સંયમ પાળે, તપ કર્યા, પરિષહ સહ્યા. આ બધું કર્યું પણ આપમતિ ન છેડી તેના કારણે જીવની કંગાલ દશા ને ભવભ્રમણ છે. જે ગુરૂમતિ બન્યા હેત તે ઘણાં ઉંચા આવી ગયા હત. ગુરૂની આજ્ઞા પ્રમાણે જીવન જીવવામાં આવે તે ભવ સુધરી જાય અને ફરીને અવતાર લે તે મનુષ્યભવ એ ઉત્તમ મળે કે જ્યાં જીવ જન્મથી વૈરાગી હેય. માનવતાને ઉચ્ચ અભ્યદય થયે હેય ને ગુણરૂપી રત્નના પ્રકાશથી જીવન તિમય બની જાય. પછી તે પાપ કરવું, અસત્ય બોલવું કંઈ જીવને રૂચે નહિ. સંસાર દાવાનળ લાગે ને ગુરૂના ચરણમાં ચિત્ત સદા રમ્યા કરે. પણ આજે જીવની દશા કેમ પલટાઈ છે ! આપમતિને દેષ ટળે નથી. જમાલિ અણગારના જીવનમાં કેટલા ગુણ હતા ! પણ એક આપમતિને દેષ આવી ગમે તે કેટલું પતન થઈ ગયું ! ભગવાન પાસે જઈને કહ્યું કે આપના બધા શિષ્યો તે છમસ્થ છે ને હું તે સર્વજ્ઞ છું ત્યારે ગૌતમસ્વામીએ તેમને કહ્યું કે કેવળજ્ઞાન વિશુદ્ધ જ્ઞાન છે. તેને પર્વત કે સ્થંભનું આવરણ આડું આવતું નથી તે હે જમાલિ! તમે સર્વજ્ઞ છે તે મારા બે પ્રશ્નોનો જવાબ આપો. લેક શાશ્વત છે કે અશાશ્વત છે? જીવ શાશ્વત છે કે અશાશ્વત ! આગમમાં ભગવાને કેવી સુંદર વાત કરી છે. એના એકેકે શબ્દ કેવા કિંમતી છે! પેલા શેઠે ચેપડામાં લખ્યું હતું ને કે પાનું ફરે ને સોનું ઝરે” બાપ તે મરી ગયે પછી છોકરે ચેપડાના પાના ઉથલાવતા વિચાર કરવા લાગ્યો કે મારા પિતાએ તે લખ્યું છે કે “પાનું ફરે ને સોનું ઝરે” તે હું પાના ફેરવું છું પણ ક્યાંય સેનું ઝતું નથી. છોકરે બુદ્ધિવાન હતા તે સમજી જાત કે મારા બાપે આ કઈ રીતે લખ્યું છે? એ રીતે આપણું પરમ પિતા પ્રભુ મહાવીરે આગમના પાને પાને અમૂલ્ય રત્નો ટાંકયા છે “આગમના પાના ફરે ને હીરા ઝરે.” એ ક્યા હીરા? તમારા ઝગમગતા હીરા નહિ હોં. સમ્યગદર્શન-જ્ઞાન ને ચારિત્રના હરા. આગમનું વાંચન કરે, મંથન કરે તે એ હીરા મળે ને? પણ તમારે તે આગમન પાના ફેરવવા નથી તે હીશ કયાંથી મળે? ગૌતમસ્વામીએ જમાલિ અણગારને બે પ્રશ્નો પૂછયા ત્યારે તે શંકિત થયા, કાંક્ષિત થયે ને કલુષિત પરિણામવાળે થયે ને ગૌતમસ્વામીના પ્રશ્નનો ઉત્તર આપવા સમર્થ ન Page #944 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૯૦૩ થયે ત્યારે તેણે મૌન ધારણ કર્યું. ત્યારે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ જમાલી અણગારને આ પ્રમાણે કહ્યું કે હે જમાલિ! મારા ઘણાં શ્રમણનિગ્રંથ શિષ્ય છમસ્થ છે. તેઓ મારી જેમ આ પ્રશ્નને ઉત્તર આપવા સમર્થ છે પણ તેઓ તું જેમ કહે છે હું સર્વજ્ઞ છું, જિન છું, અરિહંત છું એવી ભાષા તેઓ કદાપિ બોલતા નથી ને તું સર્વજ્ઞ થઇને આવા પ્રશ્નનો ઉત્તર આપી શકતે નથી? તે હે જમાલિ! સાંભળ. લેક શાશ્વત છે, કારણ કે લોક કદાપિ ન હતું તેમ નથી, કદાપિ લેક નથી એમ નથી અને કદાપિ લેક નહિ હોય તેમ પણ નથી. પરંતુ લોક ભૂતકાળમાં હો, વર્તમાનમાં છે અને ભવિષ્યકાળમાં હશે. લેક ધ્રુવનિયત, શાશ્વત, અક્ષત, અવ્યય, અવસ્થિત અને નિત્ય છે. વળી હે જમાલિ! લોક અશાશ્વત પણ છે કારણ કે તેમાં અવસર્પિણી કાળ આવીને ત્યાર બાદ ઉત્સર્પિણી કાળ આવે છે અને ઉત્સર્પિણી કાળ આવીને પછી અવસર્પિણી કાળ આવે છે. આ પ્રકારના કાળના પલટાઓની અપેક્ષાએ આ લેક અશાવત પણ છે. - જૈન દર્શનમાં કે સુંદર સ્વવાદ છે કે કોઈ પણ વાત એકાંતે કરી નથી. દરેક વાત અપેક્ષાથી કરી છે. લેકને એક અપેક્ષાએ શાશ્વત કહો છે ને બીજી અપેક્ષાએ અશાશ્વત પણ કહ્યો. જેમ અહીં કેઈ કાકા ને ભત્રીજો ઉભો હોય તે કહેવાય કે આ કાકા છે ને આ ભત્રીજે છે પણ એ ભત્રીજાને ભત્રીજે આવે તે એની અપેક્ષાએ ભત્રીજે કાકા બની જાય છે એટલે એકાંતે કાકા એ કાકા નથી રહેતાં ને ભત્રીજે એ ભત્રીજે નથી રહેતું. દરેક વસ્તુને આ રીતે અપેક્ષાએ ઘટાવી છે. બંધુઓ! આ સ્યાહૂવાદને જે માનવ બરાબર સમજે તો કદી એને ઝઘડવાનું ન રહે. આ જેનદર્શનના સ્વાદુવાદને નથી સમજતા તે પરસ્પર ઝઘડે છે. આજે તમારા મહાન ભાગ્ય છે કે વિતરાગ શાસનના વડલાની છાયા તમને મળી છે. આ વીતરાગ શાસનની છાયા મળ્યા પછી સંસારની માયા ન હોવી જોઈએ. સંસારના સુખ ભેગ છે, આનંદ માને છે કે સંસારની માયાજાળ બિછાવી બહારથી ગમે તેટલા ફકકડ થઈને ફરતા હો પણ જ્યાં સુધી જેનદનને ન સમજે ત્યાં સુધી દેવાળું કાઢયું છે. સંસારના કીચડમાં ફસાઈ સંસારની દલાલી ઘણી કરી. હવે આત્માની દલાલી કરો. સંસારની દલાલી એ તો કાંકરાની દલાલી છે ને ધર્મની દલાલી એ રત્નની દલાલી છે. તમને સંસાર ગમે તેવો સારો ને સુખમય લાગતો હોય પણ ત્યાગીને મન તે સંસાર એક પ્રકારની જેલ છે. તમને આ જેલમાં રહેવું કેમ ગમે છે. જેલમાં રહીને સત્તા ભોગવે છે પણ યાદ રાખજો સત્તા તમારું સત્યાનાશ વાળી દેશે. કઈ પણ માણસે સરકારનો ગુનો કર્યો એટલે કાયદેસર એને પકડીને જેલમાં પૂરવામાં આવ્યું. હવે એ જેલમાં પૂરાયેલ કેદી વિચાર કરે કે હું તો મારે ઘેર સારું સારું ખાતું હતું તો અહીં પણ મને એવું સારું સારું ખાવાનું મળવું જોઈએ. રહેવા Page #945 -------------------------------------------------------------------------- ________________ ૯૦૪ શારદા સરિતા માટે સ્વચ્છ, સુંદર ને સ્પેશ્યલ રૂમ મળવી જોઇએ અને મારે સૂવા માટે ડન્લાપિલ્લાની ગાદી મિછાવેલા સુદર પલંગ જોઈએ. ખે-ત્રણ જાતના પેપર વાંચવા મળવા જોઇએ. રેડિયા સાંભળવા મળવા જોઈએ. અહીં મારુ કોઇ કેદીએ અપમાન ન કરવું જોઈએ, જેલરે મારી પસંદગીનું કામ મને સોંપવુ જોઈએ ને તે પણ મારી ઇચ્છા પ્રમાણે કામ કરવું હાય તેટલુ' કરૂં. મારી સાથે કાઇ કેદીએ ઝઘડો-ખેલાચાલી કે અસભ્ય વર્તન ન કરવું જોઇએ અને અહીં સૌએ મારું કહ્યું કરવું જોઇએ ને હું કહું તે મુજબ બધુ થવુ જોઇએ. સમય થતાં જેલી કહે મારા માટે ઇચ્છિત લેાજન કેમ નથી લાવ્યા ? મારા માટે પલંગ કેમ નથી બિછાવ્યે ? કોઈ મારા પગ ઢાખવા કેમ નથી આવતું? તે વખતે જેલર જેલીને ચાખ્ખું કહી દે કે એ બધુ તારે ઘેર. આ તારૂ ઘર નથી, પણ જેલ છે. આવ્યે છું જેલમાં ને બધી સત્તા જોઇએ છે! તું તેા સરકારને અપરાધી છે. એટલે અમારા ગુલામ છે. ગુલામીમાં વળી અધિકાર શેના! હમણાં તારી પાસે કાળી મજુરી કરાવીશું ને ખાવા માટે જાડા ખાજરાના રેટલા ને છાશ મળશે. ખીજુ કંઇ નહિ મળે સમજ્યું ! અહીં આ રીતે આપણા આત્મા પણ ભવનેા કેદી છે. કરૂપી સરકારના હજારો ભયંકર ગુન્હાએ કરીને આવ્યે છે, એટલે કમ્ - સરકાર તેને ભવરૂપી કેદમાં પૂરીને દુઃખ-ત્રાસ–માર–અપમાન–તિરસ્કાર બધુ આપે છે. ભવના કેદી એવા આપણા આત્મા એવા અધિકાર અને સત્તા ખજાવવા જાય છે કે મને અહીં આ ભવની કેદ્રમાં આવું સરસ ખાવા-પીવાનું મળવું જોઈએ. રહેવા માટે આવી સગડતાવાળા મંગલે મળવા જોઈએ. આવા સુંદર કપડા ને દાગીના મને મળવા જોઇએ, મખમલ જેવી સુંવાળી પથારી અને પલંગ સૂવા માટે મળવા જોઇએ અને સાએ મારૂં કહ્યું માનવું જોઇએ. મારૂ કાઇએ અપમાન ન કરવું જોઇએ ને બધાએ હું કહું તેમ કરવુ જોઈએ ને મને બધી સ્વતંત્રતા મળવી જોઇએ. આ ભવના કેદી આવા અધિકાર ખજાવવા જાય તેા જ્ઞાનીની દૃષ્ટિમાં કેવા પામર ગણાય ? જીવ જેવા કર્મો કરે છે તેવી સત્તા, અધિકાર, સુખ-સંપત્તિ ને માન-અપમાન મળે છે પણ સત્તાથી કાંઈ મળતું નથી. માટે ખંધુએ ! તમારે લવાભવના કેન્રી ન ખનવું હાય ને જલ્દી કર્માંની કેંદ્રમાંથી મુકત ખનવું હાય તે સદ્ગુરૂના સમાગમ કરી તેમની આજ્ઞાનું પાલન કરી ઉગ્ર સાધના કરી લે તે કર્માંની કેદ્રમાંથી મુકત બનશે. અહીં જમાલિ અણુગારને ભગવાન મહાવીર સ્વામીએ લેાક શાશ્વત પણ છે ને અશાશ્વત પણ છે. તે અને વાત સ્યાદ્વાદશૈલીથી સમજાવી. જમાલ અણુગારને ભગવાન મહાવીર સ્વામી જેવા કેવા મહાન ગુરૂ મળ્યા, પણ તેણે ઓળખ્યા નહિ. ભગવાનના ગૌતમાહિ ગણધર અને વિર સતાની વાત છેાડી દા, પણ આછી દીક્ષા પર્યાયવાળા નવદીક્ષિત સતા જેને ઉત્તર આપી શકે એવા પ્રશ્નના જવાખ પણ જમાલિ અણુગાર ન Page #946 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૯૦૫ આપી શક્યા. હવે જીવ શાશ્વત છે કે અશાશ્વત? એ વાત હજુ ભગવાન મહાવીર સ્વામી જમાલિ અણગારને સમજાવશે તેના ભાવ અવસરે કહેવાશે. શાંતિમતિની ખોજમાં” ચરિત્ર - સેનકુમારને ખબર પડી કે શાંતિમતિનો પત્ત નથી. તેને ખૂબ દુઃખ થયું. પલ્લીપતિએ શાંતિમતિની શોધ કરવા માટે ચારે તરફ તેના માણસેને દેડાવ્યા પણ કયાંય તેને પત્ત પડે નહિ એટલે નિરાશ થઈને પાછા ફર્યા. આ તરફ શાંતિમતિ પિતાના પતિને ન જેવાથી પિતાના શીયળનું રક્ષણ કરવા માટે ત્યાંથી ભાગી ગઈ. ઘણે દૂર જઈ ગળે ફાંસે ખાઈ એક વૃક્ષ સાથે લટકી. આપઘાત કરવો મહાન પાપ છે. પણ શાંતિમતિ પિતાના શીયળનું રક્ષણ કરવા માટે ગળે ફાંસો ખાઈને લટકી પણ તેનું આયુષ્ય બળવાન હતું એટલે ફાંસો તૂટી ગયે ને તે ભૂમિ ઉપર પટકાઈ જવાથી બેભાન થઈને પડી છે. એટલામાં બે ઋષિઓ ફરતાં ફરતાં ત્યાં આવ્યા. આ યુવાન સ્ત્રીને આ રીતે પડેલી જોઈને પિતાના ગુરૂ પાસે જઈને બધી વાત કરી. એટલે તરત તેમના ગુરૂ ત્યાં આવ્યા અને કમંડળમાંથી તેના મુખ ઉપર પાણી છાંટયું. તેને સચેતન કરીને કહ્યું- દીકરી ! તું અહીં કેમ આવી છું? ત્યારે શાંતિમતિએ તેની બધી વાત ત્રાષિને કહી એટલે ત્રાષિએ કહ્યું બેટા! અહીં નજીકમાં અમારો આશ્રમ છે. ત્યાં તું ચાલ અને તારા પતિ ન મળે ત્યાં સુધી ખુશીથી ત્યાં રહેજે, એમ કહી શાંતિમતિને આશ્રમમાં લાવ્યા. - આ તરફ બધે તપાસ કરવા છતાં શાંતિમતિ મળતી નથી તેથી સેનકુમાર ખાતે-પીતે નથી. ભીલપતિ ખૂબ સમજાવે છે ને રાખે છે, ને સાર્થવાહને કહ્યું કે તમે જાવ. હું શાંતિમતિની શોધ કરીશ. સાનુદેવ ત્યાંથી નીકળી વિશ્વપુરમાં આવ્યે ને સવારમાં રાજા પાસે કિંમતી રત્નોનું ભેટયું લઈને દરબારમાં આવ્યું. આ સમયે સેનકુમાર અને પલ્લી પતિને સભામાં બાંધીને ઉભા રાખવામાં આવ્યા હતા. સેનકુમારને જોઈને સાનુદેવ મૂછ ખાઈને પડી ગયું. થોડીવારે મૂછ વળ્યા બાદ સમરકેતુ રાજાએ સાનુદેવને મુછ આવવાનું કારણ પૂછયું એટલે તેણે કહ્યું મહારાજા! આ કુમાર ચેર કે લૂંટારે નથી પણ ચંપાનગરીના રાજાને યુવરાજ સેનકુમાર છે તે મહાન પરાક્રમી અને પરોપકારી છે, એમ કહીને તેણે તેને મળ્યા. ત્યારથી લઈને છૂટા પડયા ત્યાં સુધી બધે વૃત્તાંત કહી સંભળાવ્યો એટલે સમરકેતુ રાજાએ બંનેને છૂટા કર્યા ને પલ્લીપતિ તથા સાર્થવાહને રજા આપી સેનકુમારને પોતાને ત્યાં રાખે ને થોડા સમયમાં સેનકુમારને પરમ મિત્ર બની ગયે. સેનકુમારને અહીં કોઈ જાતનું દુઃખ ન હતું, પણ શાંતિમતિના વિયેગની વેદના તેના કાળજાને કેરી ખાતી હતી. સમરકેતુ રાજા પણ તેની તપાસ કરાવતા હતા. શાંતિમતિનું મિલન - એક દિવસ સેનકુમાર ચિંતાતુર થઈને ઉદાસ Page #947 -------------------------------------------------------------------------- ________________ ૯૦૬ શારદા સરિતા વને બેઠા હતા. તે સમયે સેામસૂર નામના એક માણસે સેનકુમારને ખબર આપ્યા કે પ્રિયમેલક નામના તીમાં આવેલા ઋષિ આશ્રમમાં શાંતિમતિ છે ત્યાં તમને મેળાપ થશે તેથી સેનકુમાર ત્યાં જવા તૈયાર થયા. ખરાખર તે દિવસે શાંતિમતિ આશ્રમની બહાર પ્રિયમેલક નામના વૃક્ષ નીચે બેઠી હતી. તેનું ડાબુ' અંગ ફરકવા લાગ્યું એટલે શાંતિમતિના મનમાં થયું કે જરૂર આજે મને મારા પતિનું મિલન થશે. એટલામાં સામે ષ્ટિ કરી તેા સેનકુમારને આવતા જોયા. મનેની દૃષ્ટિ એકમેક થતાં અનેની આંખમાં એક સાથે સ્નેહના અશ્રુ ભરાઇ આવ્યા. શાંતિમતિ અને સેનકુમાર તપાવનમાં આશ્રમમાં આવ્યા ને તાપસાને પ્રણામ કર્યાં. સહુને ખબર પડી કે શાંતિમતિના પતિ છે એટલે માટા કુલપતિએ શાંતિમતિને તેના પતિને સોંપી દીધી. સેનકુમારે તેમને ખૂબ ઉપકાર માન્યા ને શાંતિમતિને લઈને રવાના થાય છે ત્યારે બધા ઋષિએ તેને આશીર્વાદ આપે છે. સેનકુમાર અને શાંતિમતિ તાપસેાના આશીર્વાદ લઈ રવાના થયા. ઘણું દૂર જઈને એક વૃક્ષ નીચે બેઠા છે. ત્યાં એક દેવી આવી અને સેનકુમારને ચારિત્રથી ખડિત કરવા ખૂબ પ્રયત્ન કરવા લાગી. પણ સેનકુમાર કઇ રીતે ચલાયમાન ન થયા એટલે તેના ઉપર પ્રસન્ન થઈને એક તેજસ્વી મણિ આપ્યું ને કહ્યું–આ મણિથી સ જાતિના વિષ અને રાગા નાશ પામે છે એટલે આ મણનું નામ “આરેાગ્યરત્ન ” છે. દેવીનુ વચન સાંભળી સેનકુમારે પ્રસન્ન થઈને મણિ ગ્રહણ કર્યું” ને “ચિરંજીવ” રહે એવા આશીર્વાદ આપી દેવી તેા અદશ્ય થઈ ગઈ. હવે સેનકુમાર અને શાંતિમતિ ત્યાંથી પાછા વિશ્વપુર નગરમાં જશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. ✩ વ્યાખ્યાન ન ૧૧૧ કારતક સુદ ૮ ને શુક્રવાર તા. ૨–૧૧–૦૩ સુજ્ઞ બંધુઓ! આત્માથી પુરૂષા કર્મીના ઉદ્દય સમયે ખૂબ જાગૃત ને મસ્ત રહે. કારણ કે એ સમજે છે કે મે પૂવે આંધ્યા છે એ કર્મરૂપી મહેમાન ઉદ્દયમાં આવ્યા છે, તેા હું તેનુ સમતાભાવથી સ્વાગત કરીને તેમને વિદાય કરૂ' તે પાછા આવે નહિ. આવી સમજણુના કારણે એ મહાન પુરૂષ। દુઃખના સમયે આકુળ-વ્યાકુળ ન થાય અને અનાકુળ ભાવથી રહે. ભલે હાય જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ-દુઃખ રહિત ન કોઇ નાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેઠે રાજ નિમ રાજ, ગજસુકુમાર, અનાથી મુનિ અ≠િ મહાન પુરૂષને કર્માં ઉદયમાં આવ્યા પણ એ ક્રદયનું નિમિત્ત પામીને કેવા જાગૃત મની ` ગયા ! ને સમતાભાવથી Page #948 -------------------------------------------------------------------------- ________________ ૯૦૭ શારદા સરિતા કર્મો ખપાવીને કામ કાઢી ગયા. ખુદ તીર્થકર ભગવંતને પણ કમેં છેડયા નથી. કરમને શરમ નથી. કર્મના ઉદય સમયે દેહના ધર્મને ભૂલી આત્મભાવમાં ઝૂલે. વેદના થાય છે તે મારા દેહને પણ આત્માને નહિ. અજ્ઞાની જીવ કર્મોના ઉદય સમયે એય....ઓય કરે. આર્તધ્યાન-રૌદ્રધ્યાન કરે કે અરેરે...મને આ કર્મ કયાંથી ઉદયમાં આવ્યા? ત્યારે જ્ઞાની શું વિચારે! હાય..હાય, એમાં નવું છે શું? મેં બાંધ્યા છે ને મારે ભોગવવાના છે. જ્યાંસુધી સમતાભાવે સહન નહિ કરું ને કર્મોને નહિ ખપાવું ત્યાં સુધી મારી મુક્તિ થવાની નથી. પછી શારીરિક રોગ હોય કે માનસિક રોગ હોય, પણ જ્યાં સમજણ અને સમતા છે ત્યાં કર્મો ખપે છે. આપણું જેન શાસનમાં આવા ઉપસર્ગો સહન કરનારા કેટલાય મુનિઓ થઈ ગયા છે. જેની ચામડી ઉતારવામાં આવી તેવા ખંધકમુનિ, ઘાણીમાં પલાયા તે બંધક મુનિ, ગજસુકુમાર મુનિ, મેતાજ મુનિ એવા ઘણું મહાન પુરૂષ થઈ ગયા છે. તેમાં ઝાંઝરીયા મુનિ પણ એવા સમભાવી થઈ ગયા. મુનિના જુદા જુદા ઘણાં નામ છે પણ આ મુનિનું નામ ઝાંઝરીયા મુનિ શાથી પડયું? ઝાંઝરીયા મુનિ એ રાજકુમાર હતા. એમનું નામ મદનબ્રહ્મ હતું. એક વખત વસંતઋતુના સમયમાં એ મદન બ્રહ્મકુમાર તેની બત્રીસ પત્નીઓની સાથે ઉદ્યાનમાં જઈને વસંતોત્સવ ઉજવી રહ્યા હતા. વસંતને આનંદ માણતાં એ સજકુમારની દષ્ટિ દૂર એક વૃક્ષ નીચે બેઠેલા મુનિરાજ ઉપર પડી. તરત રાજકુમારે મુનિ પાસે જઈ નમ્રતાપૂર્વક વિનયથી વંદન કર્યા. સંતે તેમને ઉપદેશ આપે ને સૌએ એ સંતની પવિત્ર વાણી સાંભળી. મુનિની પવિત્ર વાણી સાંભળી મદન બ્રહ્માકુમારને આ સંસાર ઉપરથી વૈરાગ્ય આવ્યા ને સંસાર ત્યાગી સંયમી બની ગયા. ગુરૂના સાનિધ્યમાં રહી ખુબ જ્ઞાન પ્રાપ્ત કર્યું. અને સંયમને યેાગ્ય ગુણ પ્રાપ્ત કર્યા. ઘણું સમય પછી પોતાના ગાઢ કર્મો ખપાવવા એકલા વિચરવાની ગુરૂ પાસે આજ્ઞા માંગી. ત્યારે શિષ્યની ગ્યતા જોઈને ગુરૂએ તેમને આજ્ઞા આપી. એટલે પિતે એકલા વિચરવા લાગ્યા. એક વખત એ યુવાન સાધુ પહેલા પહેરે સ્વાધ્યાય, બીજા પહેરે ધ્યાન કરી ત્રીજા પહોરે ગૌચરી જવા માટે નીકળ્યા. આ સમયે એક શેઠાણી એના બંગલાના ઝરૂખામાં ઉભી હતી. એનો પતિ બાર બાર વર્ષોથી પરદેશ ગયેલો હતો એટલે એના પતિના વિરહની વેદનાથી ઝરતી હતી. એ કામિનીની દષ્ટિ આ તેજસ્વી ને ભરયુવાન મુનિ ઉપર પડી. એક તે રાજકુમારને બીજું ચારિત્રના તેજ મુખ ઉપર ઝળહળે છે. એનું રૂપ જોઈ તરૂણ સુંદરી મુગ્ધ બની. દાસીને કહે છે મુનિને ઉપર બેલાવ. મુનિ શ્રાવકનું ઘર માનીને ગયા. શેઠાણીએ ગૌચરી વહરાવી. પછી મુનિને ફસાવવા ચાળા કર્યા ત્યારે મુનિ એકદમ ચાલતા થયા તેથી બાઈએ પાછળથી પગ પકડીને ઝાંઝર પહેરાવી દીધું. તે પણ મુનિ તેના હાથમાંથી છટકીને ચાલ્યા ગયા. એટલે એ બાઈએ બૂમો મારી કે મને Page #949 -------------------------------------------------------------------------- ________________ ૯૦૮ શારદા સરિતા બચાવે...બચાવે....સાધુ મારૂં ચારિત્ર લૂટે છે. આથી લેાકેા ભેગા થયા ને મુનિને મારવા લાગ્યા. સામે દરખારના મંગલા હતા. તેમણે બધું જોયું તેથી જનતાને કહ્યું કે શુ કરા છે ? મુનિ પવિત્ર છે. ખાઈ ખરાબ છે. મેં મધુ નજરે જોયુ છે તેથી સૌએ મુનિની માફી માંગી ને આઈના તિરસ્કાર કર્યાં. પગમાં ઝાંઝર પહેરાવ્યુ તેથી મુનિનુ નામ ઝાંઝરીયા મુનિ પડી ગયું. હવે ઘણા સમય ગયા બાદ મુનિ તેમની બહેનના ગામમાં કંચનપુરમાં આવે છે ત્યારે ખપારના ગૌચરી જાય છે. રાજા રાણી ચાપાટ રમે છે. રાણીએ મુનિને જોયા તેથી તેને થયું કે જાણે મારા ભાઈ ન હેાય ? તેમ વિચારતા આંખમાં આંસુ આવતા રાજાના મનમાં થયું કે આ સાધુને પહેલાં શણીને પ્રેમ હશે! તેમ માનીને તરત નીચે ઉતરી ચંડાળને આજ્ઞા કરી કે પેલા પાખંડી સાધુને પકડી એને ખાડામાં ઉતારી એના શિરચ્છેદ કરી ! તરત સેવકોએ મુનિને પકડયા ને એક વાટિકામાં લઈ જઈ એક ખાડા ખેાદી મુનિને તેમાં ઉતાર્યાં. મુનિ તા સમજી ગયા કે મને આજે મારણતિક ઉપસર્ગ આળ્યેા છે. મુનિ પેાતાના ચેતનદેવને કહે છે હું ચેતન ! જોજે ચલાયમાન થતા ! તે પંચ મહાવ્રત અંગીકાર કર્યા ત્યારે ખત્તિ-મુત્તિ આદિ દશ યતિધર્મના સ્ત્રીકાર ક છે. તેમાં આજે તારી સેટીના દિવસ છે. વિદ્યાથી એક વર્ષ અભ્યાસ કરેછે. તે પરીક્ષાના દિવસે સાચું પેપર લખે તેા પાસ થાય છે. તેમ તે` દીક્ષા લીધી ત્યારથી લઈને જે અભ્યાસ કર્યા છે તેની આજે પરીક્ષા છે. જોજે પરીક્ષામાં ફેલ થતા ! આ રીતે આત્માને શિખામણ આપતાં મુનિ ધ્યાનમાં મસ્ત બની ગયા ચડાળાએ એમનું મસ્તક ધડથી જુદું કરી નાંખ્યું. લાહીનુ ખાખાચીયુ ભરાયુ' તેમાં મુનિના રજોહરણ લેાહીથી ખરડાઇ ગયેા છે. મુહપત્તિ પણ લેાહીથી ખરડાયેલી પડી છે. આ સમયે લેાહી અને માંસ જોઈ સમડી ઉડતી ઉડતી ત્યાં આવી ને મુનિના રજોહરણ માંસના લેાચા માની ચાંચમાં ઉપાડયા ને ઉડતી ઉડતી રાજમહેલની અગાશી ઉપરથી પસાર થતી હતી ત્યાં તેની ચાંચમાંથી રજોહરણ છટકી ગયા. રાણી અગાશીમાં બેઠા હતા તેની પાસે પાયે!. રાણીએ રજોહરણ જોતાં વિચાર્યું કે મુનિની ઘાત થઈ છે. ત્યાં રાણી કેશુદ્ધ બની ગઈ ને ભાનમાં આવતાં તેને ખબર પડી કે મારા ભાઇની જ ઘાત થઈ છે. ખૂબ આઘાત સાથે તેણેઅનશન સ્વીકાર્યું. રાજા આવ્યા. રાણીને આઘાત, અનશન અને મુનિ તેના ભાઈ હતાં. એ બધા સમાચાર જાણી રાજાનું હૈયું પાપના પશ્ચાતાપથી શેકાઇ જવા લાગ્યું. પૂર્વભવના વૈર ડાય ત્યારે માણસને કેવી દુર્મતિ સૂઝે છે. જે શજાએ પહેલાં રાણીને પૂછ્યું હેત તેા આવુ અનત નહિ. રાજાને ખૂબ પશ્ચાતાપ થવા લાગ્યા કે આ મુનિ હત્યાના ઘાર પાપથી હું કેમ છૂટીશ ? એમાં પણ ખીજા કાઇ નહિ ને મારા સાળા Page #950 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ede એવા મુનિરાજની મારા હાથે હત્યા ! કેવા પાપી ! કેવા અધમ ? આ પાપ રાજાના હૈયામાં એટલું બધું ડંખ્યુ કે આ પાપથી છૂટવા માટે મારે જે કરવું પડે તે કરી છૂટવાના રાજાએ નિર્ણય કર્યો ને સીધે! જ્યાં મુનિના મૃતદેહ ખાડામાં પડ્યેા છે, લેાહીનુ ખાખાચીયું ભરાયુ છે ત્યાં પહોંચી ગયા. મુનિવરના મૃતદેહની પાસે જઇ રાજા પેાતાનુ માન મૂકી દઈ અત્યંત નમ્રભાવે મુનિરાજને ખમાવવા લાગ્યા ને પેાતાના પાપને પશ્ચાતાપ કરતા ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડવા લાગ્યા. અને અશ્રુરૂપી જળથી એ મુનિવરના ચરણ પખાળતા વારંવાર મુનિના ચરણમાં પડવા લાગ્યા. શુદ્ધભાવથી હૃદયનેા પશ્ચાતાપ કરતાં દુષ્કૃત્યાની નિંદા કરતા લવાભવના વૈરને ખમાવ્યા. આલેચના કરી. આ રીતે ભવેાભવના વૈરને ખમાવવાના ભાવમાં રમતા રાજા ધ્યાનરૂઢ અન્યા અને એ ધ્યાનાવસ્થામાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. મુનિએ પણ અંતિમ સમયે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતુ તે પાતે કર્માને ખપાવી મેક્ષમાં ગયા. દેવાનુપ્રિયે ! આ દષ્ટાંત ઉપરથી આપણે એ વાત સમજવાની છે કે આવે ભયંકર ઉપસ આવવા છતાં મુનિએ કેવા સમભાવ રાખ્યા અને એ સમભાવના પ્રભાવે કેવળજ્ઞાન પામી ગયા અને રાજાએ ભૂલ કરી પણ સત્ય વસ્તુનું ભાન થતાં કેવા પશ્ચાતાપ ઉપડયા....તા કમેને તેાડી નાંખ્યા. હૃદયપૂર્વકના પશ્ચાતાપ ઉપડે તે પહાડ જેટલા કર્મોના ગજને અણુ જેટલા ખનાવી દે છે. આ માનવની તાકાત છે. આવા નિર્દોષ પચ મહાવ્રતધારી સંતની ઘાત કરનારા જીવ દુર્ગતિમાં જાય તેના ખલે રાજાના આયુષ્યને અધ પાયા ન હતા એટલે કેવળજ્ઞાન પામીને મે!ક્ષમાં ગયા. જમાલિ અણુગારના મનમાં અણુ જેટલી શંકા થઇ હતી. જો એનુ નિરાકરણ પ્રભુ પાસે કર્યું હાત તેા વાંધે ન આવત. પણ એ શંકા દૂર કરવાને બદલે અહંભાવ આવી ગયા ને પેાતાની મનસુખી પ્રમાણે ઉત્સૂત્રની પ્રરૂપણા કરીને પાતે અરિહંતના ખિલ્લે ધરાવી ફરવા લાગ્યા. સજ્ઞ પ્રભુની અશાતના કરવાથી ને તેમનુ વચન ઉથલાવવાથી સામાન્ય પ્રશ્નને જવાબ આપવા તે સમર્થ થયા નહિ. એ પ્રશ્નમાં એક પ્રશ્નનુ સ્પષ્ટીકરણ ગઈ કાલે થઈ ગયુ છે. હવે ભગવાન જમાલિ અણુગારને ખીજા પ્રશ્નને જવાબ આપતાં કહે છે કે હું જમાલિ! જીવ દ્રવ્યની અપેક્ષા એ શાશ્વત છે. જીવદ્રવ્ય ત્રણે કાળમાં શાશ્વત રહે છે. તેને કદી નાશ થતેા નથી અને પર્યાયની અપેક્ષાએ જીવ અશાશ્વત પણ છે. કારણ કે જીવ એના કર્માનુસાર નારકીમાંથી તિર્યંચમાં જાય, તિર્યંચમાંથી મનુષ્ય અને મનુષ્યમાંથી દેવ અને છે. આ રીતે એક ગતિમાંથી ખીજી ગતિમાં જાય છે. એટલે જે ગતિમાંથી દેહ છેાડે છે તે દેહને આશ્રીને તેના અંત થાય, માની લે! કે કોઇનું મૃત્યુ થઇ જાય તે આપણે તેને કહીએ છીએ કે મરી ગયા. દેવલાક પામ્યા વિગેરે. આ રીતે જીવની પાંચ પલટાય છે તે અપેક્ષાએ અશાશ્વત છે. આ Page #951 -------------------------------------------------------------------------- ________________ ૯૧૦ શારદા સરિતા પ્રમાણે ભગવાને જમાલિ અણગારને કહ્યું પણ જમાલિ અણગારે ભગવાનના વચન ઉપર શ્રદ્ધા પ્રતીત કે રૂચી કરી નહિ. આ પ્રમાણે ભગવાનના વચનની શ્રદ્ધા-પ્રતીત અને રૂચી નહિ કરતા બીજી વખત પણ ભગવાન મહાવીર સ્વામી પાસેથી નીકળી ગયા. જમાલિ અણગાર ભૂલ્યા તે ખરા પણ ભૂલ્યાનું ભાન કરાવનાર તારણહાર, સર્વજ્ઞ પ્રભુ મળ્યા તે પણ પિતાની ભૂલ સુધારી નહિ. પોતાની ભૂલની માફી માંગી નહિ. જુઓ, એક અણુ જેટલી ભૂલે કેવુંકેટલું મોટું સ્વરૂપ પકડયું. હવે શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. “સેનકુમાર અને શાંતિમતિ વિશ્વપુરમાં ચરિત્ર:- સેનકુમારને દેવીએ પ્રસન્ન થઈને એક મણિ આપે તે લઈને શાંતિમતિની સાથે વિશ્વપુર નગરમાં પાછો આવ્યા, ત્યાં બંને આનંદથી રહે છે. એ અરસામાં વિશ્વપુરના રાજા સમરકેતુ અચાનક કઈ રોગથી ઘેરાઈ ગયા. એવી અસહ્ય પીડા થવા લાગી કે પથારીમાં આમથી તેમ આળોટવા લાગ્યા. રાજાના રોગની ચિકિત્સા માટે મેટા મોટા રાજવૈદે અને મંત્રવાદીઓ વિગેરેને બોલાવ્યા. સૌએ પોતાની રીતે ખૂબ ઉપચાર ક્ય પણ રાજાને રેગ મટે નહિ. ત્યારે શાંતિમતિએ સેનકુમારને કહ્યું. સ્વામીનાથી આપને દેવીએ આરોગ્યરત્ન નામને મણિ આપે છે તેનાથી રાજાનો રોગ મટે છે કે નહિ તેની અજમાશ કરી જુઓ. સેનકુમારે નવકારમંત્ર ગણું મણિને પાણીમાં નાંખીને એ પાણીથી રાજાને નવરાવ્યા એટલે રાજા સમરકેતુની બધી પીડા મટી ગઈ અને રોગ નાબૂદ થયે. સમરકેતુ રાજાનો પ્રેમ - સેનકુમારે મણિના પ્રભાવથી સમરકેતુ રાજાને રેગ મટાડશે. ત્યાર પછી રાજાને મન સેનકુમાર તે જાણે પુત્ર જે પ્રિય થઈ પડશે. રાજાને મન જાણે એ પ્રાણદાતા હતે. એને પિતાનાથી ક્ષણવાર પણ અળગો કરતે ન હતા અને તેણે સેનકુમાર પાસે વચન માંગી લીધું હતું કે હે કુમાર! મને તું ખૂબ પ્રિય છે માટે હવે કાયમ અહીં રહેવાનું. સેનકુમાર વિષેની ઈર્ષ્યાના કારણે કહે ભલે હું આપની પાસે રહીશ. રાજાને ખૂબ આનંદ થશે. સેનકુમાર અને શાંતિમતિ વિશ્વપુર નગરમાં રહે છે. ચંપાનગરીના મંત્રીપુત્રનું મિલન - એક વખત ચંપાનગરીના રાજાના પ્રધાનને પુત્ર અમરશુરૂ વિશ્વપુરમાં આવ્યા ને સેનકુમારને મળે. એટલે સેનકુમારે તેને પૂછયું-હે મંત્રીપુત્ર! મારા પૂજ્ય પિતા હરિષેણ રાજા અને ભાઈ વિષેણુકુમાર કુશળ છે ને? પ્રજા સુખી છે ને? ત્યારે મંત્રીપુત્ર કહે છે હે કુમાર! તમે સુખી છે ને? પછી તમારે અમારા સુખ-દુઃખની શી ચિંતા ? તમારા ગયા પછી હરિષેણ રાજાએ આપની ખૂબ તપાસ કરાવી પણ આપને પત્તો નહિ પડવાથી વિણને રાજ્ય આપી દીક્ષા લીધી. Page #952 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા - ૯૧૧ કાકાની દીક્ષા જાણ સેનકુમારને આનંદ થયે. રાજ્ય બરાબર ચાલે છે તે કહે કે વિષેણ જય ઉપર આવી પ્રજાને પ્રેમ જીતી શકે નહિ અને મુક્તપીઠ રાજા ચઢી આવ્યા ને રાજ્ય ગુમાવી વિષેણ જંગલમાં ચાલ્યો ગયો. આ સમાચારથી સેનકુમારનું લેહી ઉકળી ગયું કે અમે બબ્બે ભાઈ અને ચંપાનગરીનું રાજ્ય બીજે કરે ! શું પ્રજા નિરાધાર બની ગઈ. તરત સમરકેતુ રાજાને વાત કરી અને લશ્કર લઈને તૈયાર થયે. દુશમન રાજાને આમંત્રણ - સેનકુમાર ઘણું સૈન્ય લઈને ચંપાનગરીની બહાર આવી પડાવ નાંખી મુક્તપીઠ રાજાને કહેવડાવ્યું કે હે રાજા ! ચંપાનગરી છેડીને ચા જા. હું ચંપાનગરીના રાજાનો પુત્ર જીવતો બેઠે છું ત્યાં સુધી ચંપાનગરી તારા તાબામાં નહિ રહે. ત્યારે મુકતપીઠ રાજાએ કહેવડાવ્યું કે મેં મારા પરાક્રમથી ચંપાનગરી મેળવી છે અને તમારે જોઈએ તે પરાક્રમથી જીતીને મેળવી લે. એટલે સેનકુમારે યુદ્ધની તૈયારી કરી. યુદ્ધની ભેરી વાગી અને બંને વચ્ચે ખૂનખાર લડાઈ થઈ. છેવટે મુક્તપીઠ રાજાને જાતે યુદ્ધમાં ઉતરવું પડ્યું. સેનકુમારે એક તલવારના ઘાએ તેને જમીન ઉપર પટકાવી નાંખ્યું. રાજા ભેંય પડતાની સાથે સૈન્ય ભાગ્યું ને મુક્તપીઠ રાજા પકડાઈ ગયે. સેનકુમારનો વિજ્ય થયે. એટલે ચંપાનગરીની પ્રજા સેનકુમારને વાજતે ગાજતે નગરીમાં લાવી તેનું ખૂબ સન્માન કરી પ્રજાજનેએ આશીવાદને વરસાદ વરસાવ્યા ને ઠેરઠેર સેનકુમારને યજયકાર બોલાવ્યા અને સેનકુમારને રાજયનું સુકાન સંભાળવા વિનંતી કરી. ત્યારે સેનકુમાર કહે છે વિષેણની તપાસ કરી તેને રાજ્ય આપ. તરત વિષેણની તપાસ કરાવીને સેનકુમારે રાજ્ય સંભાળવા તેને સમાચાર આપ્યા. ત્યારે તેણે ક્રોધાયમાન થઈને કહ્યું મારે સેનકુમારનું જીતેલું રાજય નથી જોઈતું. મારા બાહુબળથી રાજ્ય મેળવીશ. આ રીતે વાત ચાલે છે ત્યાં ઉદ્યાનપાલકે સેનકુમારને ખબર આપ્યા કે આપણે એક વખતના મહારાજા- હરણ મુનિ આચાર્ય ઉધાનમાં પધાર્યા છે. સેનકુમારની દીક્ષા –આ સમાચાર સાંભળી રાજ્યની ઝંઝટ છેડીને સેનકુમાર આનંદ ને ઉલ્લાસભેર પિતાના પરિજનો અને પ્રજા સાથે મુનિરાજને વંદન કરવા આવ્યા. ખૂબ ભાવપૂર્વક મુનિરાજને વંદન કરી તેમની વાણી સાંભળીને સેનકુમારને વૈરાગ્ય આવ્યે. શાંતિમતિને એક પુત્ર થયું હતું તેનું નામ અમરસેન હતું. એ અમરસેનને રાજયાભિષેક કરી હરિફેણ આચાર્ય પાસે સેનકુમારે અમરગુરૂ આદિ મંત્રીપુત્રની સાથે સંયમ અંગીકાર કર્યો. હવે સેનકુમાર સાધુ બની ગયા છે. હવે વિષેણના મનમાં કેવી દુષ્ટ ભાવના જાગશે ને શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે Page #953 -------------------------------------------------------------------------- ________________ ૯૧૨ શારદા સરિતા વ્યાખ્યાન નં. ૧૧૨ કારતક સુદ ૯ને શનિવાર તા. ૩-૧૧-૭૩ સુજ્ઞ બંધુઓ! જ્ઞાનીએ દશ પ્રકારની રૂચીમાં એક કિયા રૂચી કહી છે. ક્રિયારૂચીનું સ્વરૂપ સમજાવતાં ભગવાન બેલ્યા છે “હંસા ના વરિત્તે, તવ વિપણ સર્વ સમરૂ પુત્તીસુ” जो किरियाभाव रुई, सो खलु किरिया रुई नाम ॥ ઉત્ત. સૂ. અ. ૨૮, ગાથા ૨૫ દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વિનય, સત્ય, સમિતિ અને ગુપ્તિ આદિની સહાયતાથી જીવનને શુદ્ધ બનાવી ધર્મારાધના કરવાની ભાવના રાખવી તેનું નામ ક્રિયારૂચી કહેવાય છે. કિયા એટલે કર્મમાં રૂચી રાખવી. કર્મ બે પ્રકારના છે. એક સત્કર્મ અને બીજું દુષ્કર્મ. અહીંયા સત્કર્મ કરવાની વાત બતાવી છે. આપણા જીવનનું પ્રત્યેક કાર્ય સમ્યક જ્ઞાનપૂર્વક થાય તે મનુષ્યજીવન પવિત્ર બની શકે છે અને સમજણપૂર્વક ક્રિયા કરવાથી આત્મા મેક્ષ તરફ ગમન કરી શકે છે. પણ સમજણ વિના ગમે તેટલી ક્રિયા કરવામાં આવે છે તેનાથી પુણ્ય બંધાય છે પણ મોક્ષ મળતો નથી. જ્ઞાન ગમે તેટલું હોય પણ જ્ઞાન અનુસાર ક્રિયા ન થાય ત્યાં સુધી સંસાર કટ થતું નથી. જ્ઞાન એ માર્ગદર્શક છે ને ક્રિયાઓ માગે ગમન કરવારૂપ છે. સાચા માર્ગને જાણકાર સાચા માર્ગે જઈ શકે છે. પણ માર્ગ જાણ નહિ હોય તે આડોઅવળો ભટકાશે પણ ધારેલા સ્થાને નહિ પહોંચી શકે. જેમ કે માણસ દેડ દોડતો હાંફળે હાંફળે જઈ રહ્યો હતો ત્યારે એક ડાહ્યા પુરૂષે તેને પૂછયું ભાઈ! તું આટલી વ્યગ્રતાપૂર્વક કયાં જઈ રહ્યો છે? એવું શું કામ છે કે શ્વાસભેર દોડે છે? ત્યારે દોડતે માણસ ઉભો રો ને સૂર્ય તરફ દષ્ટિ કરી તે એને લાગ્યું કે હું અવળી દિશા તરફ દેટ લગાવી રહ્યો છું. ત્યારે પેલા માણસને કહે છે ભાઈ! તમે મને અહીં ઉભે રાખ્યો તે સારું થયું. તમારે ઉપકાર માનું છું. કારણ કે મારે જવું હતું પૂર્વ દિશા તરફ અને દેડી રહ્યો છું પશ્ચિમ દિશા તરફ તમે રેક ન હોત તો હું દેડયે જ રાખત. દેડી દેડીને થાકી જાય તે પણ મારા ધારેલા સ્થાને પહોંચી શક્ત નહિ. તેમ જીવ અનાદિકાળથી ગતિ કરે છે પણ તેણે દિશા અવળી પકડી છે. વચમાં સદગુરૂ રૂપી સજજને તમને અટકાવે છે કે હે ભવ્ય છે. તમે બેટી દોડાદોડ ન કરે. જે તમારે ઈચ્છિત સ્થળે પહોંચવું હોય તે જીવનની દિશા બદલે. વીતરાગના વચનને અનુસરે તે ઈચ્છિત સ્થાને પહોંચી શકશે. સંસાર કાપવા માટે જ્ઞાનપૂર્વક ક્રિયા કરે. જ્ઞાનસારમાં કહ્યું છે કે “થિ વિહિતં કુત્ત, જ્ઞાન માત્ર અનર્થ ” વ્રતનિયમ–ત્યાગ, પ્રત્યાખ્યાન આદિ ક્રિયાઓ વિનાનું જ્ઞાન નિરર્થક છે. મનુષ્ય Page #954 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા જીવનમાં આચરણનું ખૂષ મહત્ત્વ છે. જેનું ચારિત્ર ઉચ્ચ કોટીનું તેવા માનવ મહામાનવ અની શકે છે પણ જ્ઞાન ગમે તેટલુ હાવા છતાં તે પ્રમાણે આચરણ ન હાય તે તેનુ મૂલ્ય નથી. માટે જ્ઞાન અને ક્રિયા અનેની જરૂર છે. ૯૧૩ આજે મનુષ્ય આત્મિકજ્ઞાન પ્રાપ્ત કરવામાં ખૂબ પછાત છે. થાડું વાંચ્યું અગર ગેાખ્યું ને યાદ ન રહે તેા માણસ નિરાશ ખની જાય છે, પણ સંસારના કાર્ય માં નિરાશ અનતા નથી. વહેપારમાં એક વાર પેટ જાય, બે વાર ખાટ જાય તે પણ નિરાશ થતા નથી. આશામાં ને આશામાં વહેપાર કરે છે. આ રીતે દરેક કાર્યમાં આશાથી આગળ વધે છે પણ જ્ઞાનપ્રાપ્તિમાં થોડી ઉંમર થઈ ને સંસારના કષ્યનેા ભાર પેાતાના માથે પડચા એટલે માને છે કે જ્ઞાન પ્રાપ્ત કરવાની ઉંમર વીતી ગઈ પણ આ મનુષ્યની ભૂલ છે. જ્ઞાન પ્રાપ્ત કરવામાં કાળ અને ઉંમરના કોઇ પ્રતિષધ નથી. અહીં તે। જાગ્યા ત્યારથી સવાર સમજીને પુરૂષાર્થ કરેા. તમને જેટલેા સમય મળે તેટલામાં સાવધાન બનીને ઘેાડું થાડુ' જ્ઞાન પણ પ્રાપ્ત કરતા રહેા. જેમ ધનવાન બનવાને માટે એક એક કણને સંગ્રહ કરા છે તેમ જ્ઞાની બનવા માટે પણ એકેક ક્ષણને સદુપયેાગ કરો. આ પ્રમાણે જ્ઞાનીએ વારવાર શા માટે કહે છે? તેનુ કારણ એ છે કે સમ્યગ જ્ઞાન પ્રાપ્ત કરવાથી મનુષ્ય મુકિત રૂપ સિદ્ધિ પ્રાપ્ત કરે છે. આ સિદ્ધિ એક જન્મના પુરૂષાર્થથી નહિ પણ ભવાભવ સતત પુરૂષાર્થ કરતા રહેવાથી પ્રાપ્ત થાય છે. માટે માની લેા કે તમે જ્ઞાન મેળવવા પુરૂષાર્થ કરે પણ જિંદૃગીભર પુરૂષાર્થ ચાલુ રાખવા છતાં જો જ્ઞાન ન ચઢે તે પણ નિરાશ ન મનશે. પણ વાદેિવસુરી નામના એક વિદ્વાન આચાર્ય થઈ ગયા. ખૂબ જ્ઞાની હતા. તેમની પાસે એક વૃદ્ધ માણસે દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી તે ઉંમરલાયક શિષ્યને વાદિદેવસુરિએ જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રેરણા આપી. એટલે આ વૃદ્ધ સંતે ગુરૂની આજ્ઞા શિરોમાન્ય કરીને જ્ઞાનાભ્યાસ કરવાની શરૂઆત કરી અને પોતે એકાંતમાં બેસીને જ્ઞાન ભણવા લાગ્યા. આ રીતે તેમને ગાખતા જોઇને સ્થાનકની ખાજુમાં રહેલે પાડેાશી વિચાર કરવા લાગ્યા કે આવે વૃદ્ધ ડાસે શું ભણી શકવાને છે? તે ગોખ ગેાખ કરે છે એમ કહી તેની હાંસી કરવા લાગ્યા. એક દિવસ જ્યાં આ વૃદ્ધ સત અભ્યાસ કરી રહ્યા હતા ત્યાં આવીને ખાડો ખાદીને એક સાંબેલુ છેોડની જેમ રોપી દીધું ને દરરાજ તેને પાણીથી સિંચન કરવા લાગ્યા. પેલા સતને આ જોઇ ખૂબ આશ્ચર્ય થયું, એટલે એક દિવસ તેને પૂછ્યું – ભાઈ! આ પ્રમાણે દરરાજ સાંબેલાને સીંચન કરવાથી શું લાભ થવાના છે? ત્યારે તે માણસે કહ્યુ કે રાજ રાજ સિંચન કરવાથી આ સાંબેલું કાઈ વાર નવપલ્લવિત થશે ને તેને ફળફૂલ આવશે એ આશાથી તેને સિંચન કરૂં છું. ત્યારે સત આશ્ચર્યચકિત થઇને મેલ્યા-ભાઈ! આ સૂકા લાકડાના સાંબેલાને તુ વર્ષો સુધી પાણી પાય તેથી શું એ લીલુ થવાનુ છે? કદી નí. Page #955 -------------------------------------------------------------------------- ________________ ૯૧૪ શારદા સરિતા છે ત્યારે પેલા માણસે કહ્યું તમે આટલા બે ઘડપણમાં પણ જે જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે તે આ સાંબેલામાં ફળફૂલ કેમ ન આવી શકે? આ સાંભળીને જ્ઞાનપ્રાતિના વિષયમાં શંકા થઈ અને નિરાશા પણ થઈ અને પિતાના ગુરૂની પાસે જઈને કહ્યુંગુરૂદેવ ! હું ગમે તેટલે પ્રયત્ન કરું તે પણ આ ઘડપણમાં મને શું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે ? એમ કહીને નિરાશા વ્યકત કરી અને પેલા માણસે કરેલી વાત કહી. ત્યારે ગુરૂજીએ દઢતાપૂર્વક કહ્યું આ તે કેવી વાત કરે છે ? એ સાંબેલું તે જડ છે અને તમે ચૈતન્ય છે. તમારી અને સાંબેલાની તુલના કેવી રીતે થઈ શકે? અને તમે કહો છે કે વૃદ્ધાવસ્થામાં કેવી રીતે જ્ઞાનપ્રાપ્તિ થઈ શકે ! તે હું કહું છું કે તમારું શરીર વૃદ્ધ છે પણ તમારે આત્મા કંઈ વૃદ્ધ નથી થયે. આત્મામાં અનંતજ્ઞાન ભરેલું છે એટલે નિરાશ થવાની જરૂર નથી. અત્યારે તમે જેટલું જ્ઞાન પ્રાપ્ત કરશે તેટલું તમારા આત્માને સાથી બનીને તમારી સાથે આવશે અને એ સદા તમારી સાથે રહેશે. ગુરૂની વાત સાંભળી એ વૃદ્ધ શિષ્યની આંખ ખુલી ગઈ અને તેમણે ત્યારથી નિરાશા, પ્રમાદ છોડીને જ્ઞાન ભણવામાં ચિત્ત જેડી દીધું. એ પુરુષાર્થ કર્યો કે અમુક સમયમાં એ એક મહાન વિદ્વાન અને દાર્શનિક બની ગયા. ટૂંકમાં કહેવાનો આશય એ છે કે માણસની ઉંમર ગમે તેટલી વધી જાય એથી કંઈ જ્ઞાનપ્રાપ્તિમાં બાધ આવતું નથી માટે જીવનના અંત સુધી જ્ઞાન પ્રાપ્ત કરવાને પુરુષાર્થ કરવા જોઈએ. કારણ કે જ્ઞાન એ જીવન છે. જ્ઞાન વિનાનું જીવન પશુ જેવું છે. પશુ જેવું જીવન જીવવાથી શું લાભ? દર્શન-જ્ઞાન-ચારિત્ર, તપ અને સત્ય આ બધા કિયારૂચીમાં સહાયક બને છે. સત્યને નંબર પણ એમાં આવે છે. સત્યની પણ જીવનમાં ખાસ જરૂર છે. સત્ય વિનાનું જીવન એ જીવન નથી, કેમકે સત્યનો મહિમા અપાર છે. સત્ય એ માનવજીવનનું મહત્ત્વપૂર્ણ અંગ છે. પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં કહ્યું છે કે " जंलोगम्मि सारभूतं गंभीरतरं महासमुद्दाओ, थिरतरगं, मेरुपव्ववाओ सोमतरगं चंदमंडलाओ दित्ततरं सूरमंडलाओ, विमलतरं, सरयनहमलाओ सुरभितरंगन्धमादणाओ।" સત્ય લેકમાં સારભૂત છે. તે સમુદ્રથી પણ અધિક ગંભીર છે. મેરૂ પર્વતથી પણ અધિક સ્થિર છે. ચંદ્રમંડળથી પણ અધિક સેમ્ય અને સૂર્યમંડલથી પણ અધિક દેદિપ્યમાન છે. શરદકાળના આકાશથી પણ અધિક નિર્મળ છે અને ગંધમાદન પર્વતથી પણ અધિક સુગંધયુકત છે. આ રીતે સત્ય પણ ધર્મનું મહાન અંગ છે. જીવનમાં સત્યની ડગલે ને પગલે જરૂર પડે છે. પાંચ સમિતિ ને ત્રણ ગુપ્તિ એ આઠ પ્રવચનમાતા છે. એ અષ્ટ પ્રવચન માતાને ખોળે જે પિતાનું જીવન અર્પણ કરી દે છે તે સાધક આત્માનું કલ્યાણ કરી મોક્ષમાર્ગે પ્રયાણ કરે છે. Page #956 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૯૧૫ દેવાનુપ્રિયા ! તમે સંયમી બનવાના પુરૂષાર્થ કરે. સંચમી ન અની શકે તેા સાચા શ્રાવક અનેા અને શ્રાવક ન ખની શકે તેા એટલે તે અવશ્ય નિર્ણય કરો કે સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યા વિના મરવું નથી તેને અવશ્ય નિર્ણય કરે. કારણ કે અનાદિકાળથી જીવ મિથ્ય!ત્વથી મલીન અનેલે છે. આજે તમે કાળા નાણાંને ઉજળા બનાવવાના પ્રયાસ કરે છે પણ આત્મા અનાદ્દિકાળથી મિથ્યાત્વના રંગથી કાળે બની ગયે છે તેને ઉજળા અનાવવાનુ કદી મન થાય છે ? સમ્યક્ત્વ આવે તે આપણુ જીવન સફેદ મને. સમ્યક્ વ આવે એટલે આત્મામાં રહેલા મિથ્યાત્વ રૂપી ગાઢ અંધકાર દૂર થાય છે ને આત્માની રાનક બદલાઇ જાય છે. જમાલિ અણુગારને પહેલા પ્રભુના વચનમાં અતૂટ શ્રદ્ધા હતી. પણ હવે એના મન રૂપી ટાયરમાંથી શ્રદ્ધા રૂપી હવા નીકળી ગઈ તેથી પ્રભુના વચનની શ્રદ્ધા બદલાણી. ખીજી વખત પણ ભગવાન પાસેથી નીકળી ગયા ને ખૂબ અશુભ અધ્યવસાયથી, વિપરીત અર્થ પ્રગટ કરવાથી, અભિનિવેશિક મિથ્યાત્વના ઉદ્દયથી પેાતાના આત્માને, ખીજાના આત્માને અને ઉભયના આત્માને ભ્રાન્ત કરત અને મિથ્યા જ્ઞાનવાળા કરતાં ઘણાં વર્ષો સુધી શ્રામણ્ય પર્યાયનું પ લન કર્યું. ત્યાર બાદ જ્યારે તેને અન્તકાળ નજીક આવ્યે ત્યારે તેણે અર્ધા માસના સંથારા ધારણ કર્યાં અને સંથારા દ્વારા તેણે પોતાનુ શરીર કૃશ કરી નાંખ્યું. શરીરને કૃશ કરી નાંખીને તેણે અનશન દ્વારા ત્રીસ ભકતાનું (ત્રીસ ટકના ભેાજનનુ) છેદન કરી નાંખ્યું. ત્રીસ ભકતાના પરિત્યાગ કરવા છતાં પણ પેાતાના પૂર્વ પાપસ્થાનાની આલેાચના અને પ્રતિક્રમણ કર્યા વિના કાળને અવસર આવતાં કાળધર્મ પામીને લાંતક દેવલાકમાં તેર સાગરોપમની સ્થિતિવાળા કિવિષિ દેવપણે ઉત્પન્ન થયા. દેવાનુપ્રિયેા ! જુએ, એક વચનની શ્રદ્ધા ફરતાં જમાલિ કર્યાં પટકાઈ ગયા ! ભગવાનના વચનનું ઉત્થાપન તા કર્યું. પણ છેલ્લે પાપની આલેચના ન કરી. જો આલેાચના કરી હેાત તે કિવિષિમાં જાત નહિ. ગૌતમસ્વામીને ખબર પડી કે જમાલિ અણુગારે કાળ કર્યાં. હવે તે ભગવાનને પૂછશે ને ત્યાં શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર:–સેનકુમારે પેાતાના પુત્રને ગાદી ઉપર સ્થાપન કરી હરિષણસૂરિ પાસે સચમ અંગીકાર કર્યાં. શાસ્ત્રનું જ્ઞાન ખૂબ મેળવ્યું અને કર્મની ભેખડા તેડવા માટે ઉગ્ર તપ કરી રહ્યા છે. આ રીતે ઘણા સમય પસાર થયા પછી સેનકુમારે ગુરૂની પાસે એકલા વિચરવાની આજ્ઞા માંગી. પેાતાના શિષ્યના વિનયાદિ ણા અને ચેાગ્યતા જોઇને ગુરૂએ તેમને એકલા વિચરવાની આજ્ઞા આપી. વિષેણુની વિષમતા :–ગુરૂની આજ્ઞા લઇ સેનસુનિ ગ્રામાનુગ્રામ વિચરતા વિચરતા કાલાક નામના નિવેશમાં પધાર્યાં ને ત્યાંના ઉદ્યાનમાં એક વૃક્ષ નીચે ધ્યાનમાં Page #957 -------------------------------------------------------------------------- ________________ ૯૧૬ શારદા સરિતા બેઠાં હતા. આ તરફ સેનકુમારે તેને રાજ્ય આપવા માટે બેલા પણ આવ્યા નહિ ને જંગલમાં આમતેમ રોઝની માફક રખડતો હતો ને કઈ ગામમાં જાય તે કોઈની સાથે તેને બનતું નહિ. મેં એને તિરસ્કાર કરીને કાઢી મૂકતા. એવા દુષ્ટ સ્વભાવને વિષેણ પણ ફરતો ફરતો આ સંનિવેશમાં આવ્યા ને મુનિને વૃક્ષ નીચે ધ્યાનમાં બેઠેલા જોયા. મુનિને જોતાં ઓળખી ગયા કે આ તો મારો પાકે શત્રુ સેનકુમાર છે. આણે જ્યાં ને ત્યાં મારું અહિત કર્યું છે. એક તે મીઠું મીઠું બોલીને મારા પિતાનું મન એણે જીતી લીધું ને મારે પ્રેમ તેડાવ્યું. બીજું સૌદર્યવાન અને ફૂલ જેવી કે મળ શાંતિમતિની સાથે મારા લગ્ન થવા ન દીધા અને એ પરણી ગયે. ત્રીજી વાત, જ્યારે હાથી ગાંડે થે ત્યારે હાથીને કોઈએ વશ ન કર્યો તે એણે વશ કર્યો ને મને હવકે પાડે. એથી ન પત્યું તો તે રાજ્ય છોડીને ચાલ્યા ગયે અને લોકમાં મારી એવી છાપ પાડી કે વિષેણની ઈષ્યના કારણે તે ચાલ્યા ગયે ને પ્રજામાં મને હલકે પાડી મારું અપમાન કરાવ્યું અને પાછું રાજ્ય જીતી દુનિયામાં સાર થવા માટે મને કહેવડાવ્યું કે તું રાજ્ય લેવા આવ. મારે એનું રાજ્ય જોઈતું નથી. વળી એના પુત્રને ગાદીએ બેસાડી દુનિયામાં પિતાને પૂજનીક મનાવવા હવે ત્યાગી થઈને નીકળી ગયે. * આ દુષ્ટ આ સાધુ છે. બસ, આજે તો એને પૂરો કરી નાંખ્યું એમ વિચારી એ ઉધાનમાં અંધારી રાત્રે હાથમાં તીણ ધારવાળી ચમકતી તલવાર લઈને છૂપાતો પાતે મુનિ પાસે આવ્યા. મુનિ તે ધ્યાનમાં મગ્ન હતા. બહાર કેણ આવ્યા ને શું બન્યું! એ બહારની દુનિયાની તેમને ખબર ન હતી. મધ્યરાત્રીને સમય હતે એટલે ચારે તરફ શૂન્ય ને શાંત વાતાવરણ હતું. આ સમયે હૃદયમાં ભયંકર ધ લાવી હાથમાં તલવાર લઈને તે સેનમુનિ પાસે આવીને બોલ્યા કે હે દુરાચારી! હવે તારે અંતકાળ નજીક આવ્યું છે. તારે જે કરવું હોય તે કરી લે અને જેના શરણની ઈચ્છા હોય તેનું શરણું લઈ લે. આ મારી તીક્ષણ તલવાર તારા પ્રાણ લેશે ને તને ભેંયભેગો કરશે. ધ્યાનાવસ્થામાં રહેલા મુનિએ તેના શબ્દો સાંભળ્યા ન હતા અને કદાચ સાંભળ્યા હોય તો પણ મુનિ મરણથી ડરે નહિ. - દુષ્ટ વિષેણકુમારે તલવાર ઉગામી ત્યાં એ ઉદ્યાનની રક્ષિકા ક્ષેત્રદેવી પ્રગટ થઈને બલી-હે દુષ્ટ ! હે પાપી! તું આવા નિર્દોષ મુનિની ઘાત કરવા તૈયાર થયા છે, ધિક્કાર છે તને. અહીંથી ચાલ્યા જ નહિતર તારા દુષ્કર્મ તને હણશે. તારી દયા કરીને તને છેડી દઉં છું. ક્ષેત્રદેવીના વચન સાંભળી વિષેણ ક્ષણવાર તો સ્થંભી ગયે. પણું અંદર રહેલા કેધના આવેશે તેને મુનિને મારવાની ફરીને પ્રેરણા આપી. એટલે પાછો તલવાર લઈને ધસી આવ્યું એટલે દેવીએ તેને જોરથી એક તમાચો માર્યો. વિષેણ Page #958 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા. લાહીનું વમન કરતા ધરતી ઉપર પડી ગયા. એટલે દેવીએ તેને ઉંચકી ત્યાંથી દૂર ફેંકી દીધા ને દેવી અદશ્ય થઈ ગઈ. ઘેાડીવારે ત્યાં ભીલેનુ એક ટોળું આવ્યુ' ને તેને ઉપાડીને લઈ ગયા. તે ભીલેના હાથે ઘણી કાના પામતા વિષેણુ અટવીમાં અનાથ રીતે મરણ પામીને બાવીસ સાગરોપમની સ્થિતિએ છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થયેા.ને નરકની કારમી વેદના ભેાગવવા લાગ્યું, ૯૧૭ આ તરફ્ સેન મુનિએ યથાર્થ રીતે મુનિધર્મનું પાલન કરી અમૃત જેવા સમતાસેનું પાન કરી સર્વ જીવાને ખમાવી આલેાચના કરીને સંથારા કર્યા અને શુદ્ધ ધ્યાનમાં મગ્ન અની કાળને અવસરે કાળ કરી નશ્વર દેહના ત્યાગ કરીને નવમી ગ્રેવેયકમાં ત્રીસ સાગરોપમનાં આયુષ્યવાળા મહર્ધિક દેવ બન્યા અને તે દેવલાકના મહાન સુખા ભાગવવા લાગ્યા. હવે ત્યાંથી ચ્યવીને આઠમા ભવમાં કયાં ઉત્પન્ન થશે તેના ભાવ અવસરે કહેવાશે. ✩ વ્યાખ્યાન નં. ૧૧૩ કારતક સુદ ૧૦ ને રવિવાર તા. ૪–૧૧–૭૩ સુજ્ઞ બંધુએ ! અનતજ્ઞાની ભગવંત ખેલ્યા છે કે તપ દ્વાશ આત્મા ઉપર રહેલા કર્મોના કચરા સારૂં કરી શકાય છે અને સંયમ દ્વારા નવા આવતા કર્મરૂપી કચરાને અટકાવી શકાય છે. ઘર અને દુકાન બધુ તમને સ્વચ્છ ગમે છે ને ? એફીસમાંથી ઘરે આવે! ત્યારે ઘરમાં સાફસૂફ્ કરેલું ન હોય ને ચારે તરફ કચરે પડેલા હાય તે તમને ઘરમાં બેસવું ગમે ? ત્યાં બેસવું તમને ગમતું નથી. ઘર-દુકાન કે ઓફીસમાં કચરા ભરાય તે! તમે તેને વાળીને ફેંકી દો છે તેમ અનાદિકાળથી આત્મારૂપી ઘરમાં કર્મરૂપી કચરાના મોટા ઢગ જામી ગયા છે. તેને વાળીને બહાર ફેંકી દેવાનુ મન થાય છે? ક રૂપી કચરાને કાઢવા સયમ રૂપી સાવરણી જોઈશે. જેમ કચરાવાળા ઘરમાં તમને રહેવું ગમતું નથી તેમ કર્મરૂપી કચરવાળા આત્માના ઘરમાં રહેવુ કેમ ગમે ? માટે સમ્યજ્ઞાન રૂપી લાઇટ કરીને સયમ રૂપી સાવરણી હાથમાં લઇને આશ્રવરૂપી બારણા બંધ કરીને આત્મઘર સાફે કરવા માંડશે। તેા સાક્ થઇ જશે. પેલે! માહ્ય કચરા તે સાવરણી લઈને વાળશે! તે! સા થઇ જશે પણ આત્મા ઉપર કના કચરા લાગ્યા છે તે સામાન્ય મહેનતે સા* નહિ થાય. તમને કંચા ગમતા નથી, ખંધન ગમતુ નથી. આત્માને સ્વભાવ મુક્તવિહારી છે. જેમ પક્ષીએ જંગલમાં સ્વેચ્છાથી ઉડે છે. એને સ્વભાવ મુકતવિહારી છે. એમને પાંજરામાં ગમતું નથી. પોપટને પકડીને કાઇ સાનાના પિંજરમાં પૂરે, રાજ એને દાડમની કળીએ ખવડાવે ને સાનાના રત્નજડિત કટોરામાં કહેલા દૂધ પીવડાવે તે પણ Page #959 -------------------------------------------------------------------------- ________________ ૯૧૮ શારદા સરિતા એને મન પાંજરું બંધનરૂપ છે. એને એમ થાય છે કે કયારે લાગ મળે ને કયારે ઉડી જાઉં! એક શેઠને ઘેર પોપટને પાંજરામાં પૂરેલો ને સંત એમના ઘેર ગૌચરી પધાર્યા. પિપટ સંતને જોઈને નાચી ઉઠે ને સંતને પૂછયું- ગુરૂદેવ! બંધન મુક્તિ કૈસે મિલતી હૈ? સંત બે વખત ગૌચરી ગયા ત્યારે પૂછેલું પણ શિષ્ય ગુરૂને પૂછવું ભૂલી જતા. છેવટે ગુરૂને પૂછતાં ગુરૂ બેભાન થઈને પડી ગયા. ફરીને સંત શેઠને ત્યાં ગૌચરી ગયા ને પિપટે પૂછયું ત્યારે સંતે કહ્યું – તારા પ્રશ્નનો જવાબ પૂછતાં મારા ગુરૂ તો બેભાન બનીને લાકડાની જેમ પૃથ્વી ઉપર પડી ગયા. પોપટ કહે બસ...બસ ગુરૂએ મને મૂંગી સમસ્યામાં બંધનથી મુક્ત થવાને ઉપાય બતાવી દીધું અને પોપટ પણ સંતની જેમ નિશ્ચતન બનીને પાંજરામાંથી મુક્ત બન્યા. (આ દષ્ટાંત પૂ. મહાસતીજીએ ખૂબ વિસ્તારપૂર્વક કહ્યું હતું). દેવાનુપ્રિયે ! આ તિર્યંચ પોપટને પાંજરૂ છોડવાનું મન થયું પણ તમને આ સંસારનું પાંજરું છોડવાનું મન થાય છે? સંત શૈચરી ગયા ને પિપટે પૂછયું કે બંધનથી મુક્તિ કેવી રીતે મળે? પણ મારા આ ચતુર પિપટ કદી સતેને પૂછે છે? એને નવકારમંત્ર આવડતા હતા અને તમારા આંગણામાં રમતા પુત્રરૂપી પોપટને કંઈકને નવકારમંત્ર આવડતા નહિ હોય. જ્યાં સુધી જીવ મુકતદશાને પામ્યો નથી ત્યાં સુધી એ ચતુર્ગતિ રૂપ પાંજરામાં બેઠેલે છે. જેવા કર્મ કરે તેવું પાંજરું તેના માટે તૈયાર છે. અહીં કેઈ પણ માણસ સરકારને ગુન્હ કરે તે તેને સજા ભોગવવા જેલમાં જવું પડે છે. એ જેલમાં પણ કલાસ હોય છે. જે ગુન્હો તેવી જેલ ને તેવી સજા. થર્ડ કલાસના જેલીને કાળી મજુરી કરવી પડે છે. સેકંડ કલાસના જેલીને સામાન્ય કામ કરવું પડે છે ને ફર્સ્ટ કલાસના જેલીને તો નામની જેલ હોય છે. તેમ આપણા આત્માને એના કર્મ પ્રમાણે નરક તિર્યંચ, મનુષ્ય અને દેવગતિ રૂપી જેલમાં જવું પડે છે. નિગોદમાં જીવને દુઃખ સહન કરવું પડે છે. પણ નિગદના છે અસંસી છે એટલે દુઃખ વેઠવા છતાં એને એનું ભાન નથી હોતું. જ્યારે નારકીઓ પંચેન્દ્રિય છે. પહેલી નરકે સંજ્ઞા અને અસંસી જ હોય છે. એને મારકૂટને ભયંકર ત્રાસ વેઠ પડે છે. એ સંજ્ઞી છે એટલે એને એનું ભાન છે છતાં સમકિતી છે ખૂબ સમતાભાવ રાખે છે. સમ્યગદર્શનને પ્રભાવ અજબ છે. શ્રેણીક રાજા પહેલી નરકે બેઠા છે, પરમાધામીએાને માર સહન કરે છે ત્યારે શું વિચારે છે હે જીવ! તેં તે કંઈક જીના દેહ અને કાયા જુદા ક્યાં છે જ્યારે અહીં તે તને ગમે તેટલો માર મારે છે, છતાં તારા જીવ અને કાયા જુદા તે નથી કરતા ને ? આ રીતે દુખમાંથી સુખ શેધે છે. સુખમાં સૌ સુખ શોધે પણ દુઃખમાંથી સુખ શોધે તેનું નામ સાચે માનવ છે. લક્ષમી આવે કે જાય તેને તેને હરખ કે શોક થતું નથી. કેઈ માણસ પાસે સવા રૂપિયાની મુડી હતી ને Page #960 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૯૧૯ પુણ્યાય જાગતાં સવા રૂપિયામાંથી સવા ક્રેડ રૂપિયા કમાઇ ગયા ને પાછા પાપના ઉદ્દય થતાં સવા ક્રેડના સવા લાખ થઈ જાય તે અજ્ઞાનીને હાય હાય થાય પણ સમકિતીને નથી થતી. અને તે સવા રૂપિયા રહે ત્યાંસુધી આનદ હેાય છે. સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે તેા બંધનમાંથી મુકિત મળે. જ્ઞાની કહે છે હે સાધક ! તારે મુકિતમઝીલે પહેાંચવું છે તે સજાગ બન. જો સજાગ નહિ રહે તે પ્રમાદરૂપી લૂટારા તાકીને બેઠા છે તેએ તારા આત્મિક ગુણુરૂપી ધનને લૂટી લેશે, માટે જ્યાં સુધી મુકિતમ ંઝીલે ન પહોંચાય ત્યાં સુધી ખૂબ સાવધાની રાખા. જેટલા સાવધાન રહેશેા તેટલુ આત્મિક-ધન સુરક્ષિત રહેશે. અનંતકાળથી આપણે આત્મા જે ભવસાગરમાં ગોથા ખાઈ રહ્યા છે તેને પાર કરીને સામે કિનારે પહેાંચવુ છે તે તેને માટે તરવાના પુરૂષાર્થ કરવા પડશે. સાચા સદ્ગુરૂએ તરવાના માર્ગ અતવે છે. એક શિષ્યે એના ગુરૂને કહ્યુ ગુરૂદેવ ! મને સાધના કરતાં કરતાં આટલા સમય વીતી ગયે! તે પણ હજુ મારી મુકિત કેમ નથી થતી? તે। કૃપા કરીને મને મુકિતને ઉપાય બતાવા. આ સમયે ગુરૂ મૌન રહ્યા કઇ ખેલ્યા નહિ. એક વખત શુરૂ અને શિષ્ય અને નદીએ સ્નાન કરવા માટે ગયા. અને સ્નાન કરવા નદીમાં પડયા. શિષ્યે પાણીમાં ડૂબકી મારી એટલે ગુરૂએ એનું ગળું પકડીને પાણીમાં ખૂબ ઉંચા નીચા કર્યું. શિષ્ય ખૂબ મૂંઝાઇ ગયા એટલે ગુરૂએ તેને છોડી દીધા. અને સ્નાન કરીને બહાર નીકન્યા એટલે શિષ્યે પૂછ્યું– ગુરૂદેવ ! આપ તે કરૂણાના સાગર છે ! આજે આપે પાણીમાં મારૂં ગળું' દુખાવી મને કેમ ગૂંગળાવી નાખ્યું ? ત્યારે ગુરૂ પૂછે છે કે શિષ્ય ! તે વખતે તારા મનમાં કેવા ભાવ આવ્યા હતા ? ત્યારે શિષ્ય કહે છે ગુરૂદેવ ! મારા મનમાં એવ! ભાવ આવી ગયા કે હવે મને જલ્દી છોડી દે તે સારૂં ( આ સન્યાસી ગુરૂ હતા ). ગુરૂ હસીને કહે છે કે શિષ્ય ! તને પાણીમાં જેટલી મૂંઝવણુ થઇ ને જેટલી પાણીમાંથી બહાર નીકળવાની આતુરતા જાગી એટલી ને એવી આતુરતા ને મૂઝવણુ ભવસાગરથી તરીને બહાર નીકળવાની થશે ત્યારે તને મુકિત મળશે. આ સાંભળી શિષ્યની આંખ ખુલી ગઈ ને ખૂબ શ્રદ્ધાપૂર્વક પ્રેમથી ગુરૂના ચરણમાં નમી પડયે ને બેન્ચે-ગુરૂદેવ ! આપે મને મુકિત મેળવવાને સુંદર ઉપાય બતાવ્યે!. સતુ એ સ્ટીમર જેવા છે. સ્ટીમર લેખંડની બને છે. એ લેખડનો ટુકડો પાણીમાં મૂકે તે ડૂબી જાય છે પણ સેંકડે ટનની સ્ટીમર પાણીમાં તરે છે તેનુ શું કારણ ? એ સ્ટીમરના ઘડવૈયાએ ઘણુના ઘા કરીને તેમજ ખીજા સાધના દ્વારા એ લેાખડમાં અવકાશ ઉભા કરે છે એટલે એ અવકાશને કારણે સ્ટીમર તરે છે. સમુદ્રમાં તરવા માટે જેમ ધાતુ ઘડતર માંગે છે તેમ જીવન ઘડતર માંગે છે. સતા માનવજીવનનું ઘડતર કરે છે. સ્ટીમરનુ ઘડતર થાય છે ત્યારે તેને ઘણુના ઘા સહેવા પડે છે તેમ સત્સંગમાં Page #961 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શારદા સરિતા જઈને વીતરાગ વાણીના ચાબખા સહન કરી તેમજ કર્માનુસાર આવેલા સુખ અને દુઃખ સમતાભાવે સહન કરવા રૂપ ઘણના ઘા સહન કરીને જે મનુષ્ય પોતાના જીવનમાં નિઃસ્વાર્થતા પ્રાપ્ત કરે છે તે મનુષ્ય સંસાર સમુદ્રને તરી જાય છે. લોખંડની સ્ટીમર જેમ પિતે તરે છે ને બીજાને તારે છે. તેમ ઘડતર પામેલા સંતરૂપી સ્ટીમરે પિતે તરે છે ને બીજાને તારે છે. માનવ પોતાના જીવનનું ઘડતર કરે તે મુદ્રમાંથી મહાન બની જાય છે. માટે ખૂબ સાવધાની રાખી માનવજીવનની સોનેરી પળને સફળ બનાવો. સહેજ પણ ભૂલ્યા તે ડૂખ્યા સમજી લેજે. જમાલિ અણગારના જીવનનું ઘડતર કરનારા પ્રભુ હતા. કેવું સુંદર ચારિત્ર હતું! ફક્ત એક બેલની અશ્રદ્ધા કરી તે પાટીયું નીચું ઉતરી ગયું. સમ્યકત્વ વમી ગયા. સમ્યકત્વની લહેજત ઓર છે. સમ્યગષ્ટિ આત્મ પિતે સંયમ ન લઈ શકે પણ કોઈને લેતા જોઈને તેમનું હૈયું નાચી ઉઠે. શ્રેણીક રાજા કૃષ્ણવાસુદેવ અવિરતી સમ્યગષ્ટિ હતા. જે જે સંયમ લેવા તત્પર બનતા તેમને કેટલે સહારો આપતા હતા ! બધા જ કેમ પ્રભુના શરણે જાય ને કેમ કલ્યાણ કરે એવી તેમની ભવ્ય ભાવના હતી. - સવિજીવ કરૂં શાસનરસી ! આવી ભાવનાથી જીવ તીર્થકર ભગવંત બને છે ને આખા દેશનું કલ્યાણ કરવાની ભાવનાથી આત્મા ગણધર ભગવંત બને છે. તીર્થકર ભગવંત અવશ્ય રાજકુળમાં જન્મે છે અને તે જન્મથી મહાન વૈરાગી હોય છે. જ્યારે ગણધર ભગવંતને આત્મા બ્રાહ્મણ કુળમાં જન્મે છે. સંસારના રંગરાગમાં રંગાવા છતાં કઈ પણ નિમિત્ત પામીને જાગૃત બને છે અને સંસાર ત્યાગ કરી તીર્થકર ભગવંતના શરણે આવી તે ભવમાં મોક્ષે જાય છે. કૃષ્ણ વાસુદેવ અને શ્રેણક રાજાની આવી ઉત્કૃષ્ટ ને પવિત્ર ભાવના હતી. એ બંને આત્માઓ આવતી ચોવીસીમાં તીર્થકર ભગવંત બનવાના છે. આટલા માટે જ્ઞાની કહે છે કે મનુષ્ય જન્મ પામીને સમ્યકત્વ પ્રાપ્ત કરવાની ખાસ જરૂર છે અને સમ્યકત્વ આવ્યા પછી ચાલ્યું ન જાય તેની ખાસ તકેદારી રાખે. તમારી પાસેથી કેડો રૂપિયા ચાલ્યા જાય, અરે! રાજાનું રાજ્ય ચાલ્યું જાય તે તેથી નુકશાન નથી પણ આવેલું સમ્યક વ ચાલ્યું જશે તે મેટું નુકશાન થશે. એક વખત સમ્યકત્વ સ્પર્શી જાય તે પણ અર્ધ-પુદ્ગલ પરાવર્તન કાળે મોક્ષે જવાની મહેર વાગી જાય. અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળ એ કંઈ નાને સૂને કાળ નથી. જમાલિ અણગાર સમક્તિ પામેલા હતા. પણ જ્યારે ભગવંતના વચન ઉથલાવ્યા ત્યારે સમકિત વમી ગયા. વિચાર કરે, નાનકડી ભૂલનું ફળ કેવું ભેગવવું પડે છે! અર્ધમાસની સંલેખણ કરી જમાલિ અણગાર કાળધર્મ પામ્યા એ વાતની ગૌતમસ્વામીને ખબર પડી એટલે પ્રભુને વંદન કરી વિનયપૂર્વક પૂછે છે હે ભગવંત! આપના શિષ્ય જમાલિ અણગાર કાળ કરીને ક્યાં ગયા ને કયાં ઉત્પન્ન થયા! ત્યારે શ્રમણ ભગવંત Page #962 -------------------------------------------------------------------------- ________________ ૯૨૧ શારદા સરિતા મહાવીર સ્વામીએ ઉત્તર આપ્ચા કે હે ગૌતમ! મારા અંતેવાસી જમાલિ અણુગાર નામના કુશિષ્ય મારા વચન ઉપર શ્રદ્ધા નહિ કરતા યાવત્ રૂચી નહિ કરતે ખીજી વખત પણુ મારી પાસેથી ચાલ્યું ગયે! અને અશુભ અધ્યવસાયથી પેાતાને અને ખીજાને મિથ્યાત્વમાં નાંખતા કાળને અવસરે કળ કરીને કિલ્બિષિમાં કિલ્બિષિ દેવપણે ઉત્પન્ન થયા. ત્યાર પછી ગૌતમસ્વામી પૂછે છે હે ભગવંત! કિવિષિના કેટલા ભેદ છે. ત્યારે ભગવાન કહે છે હૈ ગૈતમ! કિવિષિના ત્રણ ભેદ છે. ત્રણ પચેપમની સ્થિતિવાળા, ત્રણ સાગર।પમની સ્થિતિવાળા અને તેર સાગરાપમની સ્થિતિવાળ! ફરીને ગૈ!તમસ્વામી ભગવાનને પૂછે છે હે ભગવંત! ત્રણ પત્યે પમની સ્થિતિવાળા, ત્રણ સાગરાપમની સ્થિતિવાળા, તેર સાગરોપમની સ્થિતિવાળા કિવિષિ દેવે કયાં રહે છે? ત્યારે ભગવંત કહે છે હું ગૈતમ ! જ્ગ્યાતિષીદેવની ઉપર અને સાધર્મ ઇશાન દેવલાકની નીચે ત્રણ પલ્યાપમની સ્થિતિવાળા કિવષિદેવ રહે છે અને સાધર્મ ઇશાન દેવલાકની ઉપર અને સનત્કુમાર માહેન્દ્ર દેવલેાકની નીચે ત્રણ સાગરે પમની સ્થિતિવાળા કિલ્વિષીદેવ રહે છે અને બ્રહ્મદેવલેાકની ઉપર અને લાંતક દેવલેાકની નીચે તેર સાગરે પમની સ્થિતિવાળા કિવિષિ દેવા રહે છે. જમાલિ અણુગાર ભગવાનના ભાણેજ હતા, જમાઇ હતા ને શિષ્ય પણ હતા, છતાં તેની શ્રદ્ધા બદ્દલાતા ભગવાને કહી દીધુ કે એ મારે કુશિષ્ય છે. હજુ ગાતમસ્વામી ભગવાનને પૃચ્છા કરશે તેના ભાવ અવસરે કહેવાશે. આઠમે! ભવ ચરિત્ર: સાતમે ભવ પૂરા કરીને ગુણુસેન એટલે સેનકુમારને આત્મા નવમી ગ્રેવચેકમાં ગયા હતા ને વિષેણને આત્મા છઠ્ઠી નકે ગયા હતા અને પેાતાના શુભાશુભ કર્મના ફળ ભાગવીને કયાં ઉત્પન્ન થાય છે તે સાંભળે. અચેાધ્યાનગરીમાં મૈત્રીબળ નામના ખૂબ ન્યાયી ને પ્રજાપાલક રાજા હતા. તેમને પદ્માવતી નામની રાણી ખતી. ગુણુસેનને આત્મા નવમી ગ્રેવયેકનુ આયુષ્ય પૂર્ણ કરી ત્યાંથી ચ્યવીને પદ્માવતી રાણીની કુક્ષીમાં પુત્રપણે ઉત્પન્ન થયેા. સવાનવ માસે તેના જન્મ થયા. રાજાને આ એક પુત્ર હતા એટલે ખૂબ ઉત્સાહપૂર્વક તેને જન્માત્સવ ઉજજ્યેા. ધીમે ધીમે ગુણચંદ્ર પંદર વષૅના થયે! ત્યારે એક વખત તેના સરખેસરખા મિત્રાની સાથે અગીચ!માં ફરવા ગયા હતા. મિત્રની સાથે આનંદથી ખ઼ગીચામાં ફરે છે ને શેાભા નિહાળતા ક્રીડા કરતા હતા. એ સમયે ત્યાં એક મેટા ગેબી અવાજ આવ્યા. આ અવાજ સાંભળી ગુણચંદ્રકુમાર સ્થિર થઇ ગયા. પણ તેની સાથે રહેલા મિત્ર! તે મૂઠીએ વાળીને ભાગી ગયા. અધા પશુએ ડરે છે પણ કેશરીસિંહ કાઇથી ડરતા નથી. એને જોઇને માણસ ધ્રુજી ઉઠે છે. જીવતા સિંહની સામે જવા કેાઈ તૈયાર Page #963 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ન થાય અને મરેલા સિંહ પાસે કોઈ જવાનું કહે તે પણ કોઈ જવા તૈયાર નથી. - ગુણચંદ્ર સિંહને બચ્ચે હતે. બધા મિત્ર નાસી ગયા પણ એ તે ત્યાં ને ત્યાં ઉભે રહો. અવાજ થયા પછી થોડીવારે તે ઉદ્યાનમાં રહેલ એક મોટું ગંજાવર સુવર્ણ વૃક્ષ નીચે પડયું ને તેમાંથી એક મેટ પર્વત જેટલે માણસ નીકળી એ વૃક્ષને ઉપાડી ગુણચંદ્રની સામે ધસી આવ્યું. આ માણસ એ વૃક્ષ ઉંચકીને ગુણચંદ્રની સામે ધસી આવ્યું. આ માણસ એ વૃક્ષ ઉંચકીને ગુણચંદ્રની સામે ઘા કરે તે પહેલાં એક તેજસ્વી પુરૂષ ત્યાં પ્રગટ થયે ને આ રાક્ષસ જેવા માણસની સામે ધર્યો ને તેને નસાડી મૂક્યો. ક્ષણ વારમાં આ બનાવ એવું બની ગયું કે ગુણચંદ્ર એમાં કંઈ સમજી શકો નહિ. દેવાનુપ્રિયે! આ સુવર્ણવૃક્ષ ઉપાડીને ગુણચંદ્રની સામે ધસી આવનાર રાક્ષસ જે માણસ કોણ હતા? એ અગ્નિશમને જીવ નરકનું આયુષ્ય પૂર્ણ કરીને બીજા કેટલાય ભાવ કરીને રખડતે, અકામ નિર્જરા કરતે વાનમંતર વિદ્યાધર થયું હતું. આ વિદ્યાધર વિમાનમાં બેસીને અધ્યાના ઉદ્યાન ઉપર થઈને પસાર થતે હતો તે વખતે અચાનક તેની નજર બગીચામાં ફરતા ગુણચંદ્ર ઉપર પડી. ગુણચંદ્રને જોતાં જ પૂર્વના વૈરના કારણે તેના પ્રત્યે દ્વેષભાવ ઉત્પન્ન થયે. એટલે તેનું વૈર વાળવા એક સુવર્ણવૃક્ષ ઉખાડી ગુણચંદ્ર તરફ ધસી આવ્યું ને તે વખતે બગીચાના યક્ષે તેજસ્વી પુરૂષના રૂપમાં પ્રગટ થઈ પેલા વાનમંતર વિદ્યાધરને ભગાડી મૂક્યો. જેનું પુણ્ય પ્રબળ હોય છે તેનું દેવ પણ કંઈ ખરાબ કરી શકતું નથી. એક વખત શંખપુર નગરથી ચિત્રમતિ અને ચિત્રભૂષણ નામના ચિત્રકારો ફરતાં ફરતાં અયોધ્યાનગરીમાં આવ્યા. તે અયોધ્યા નગરીની શોભા અને લોકોની સમૃદ્ધિ જોતાં જોતાં રાજમહેલ પાસે આવ્યા. એટલે દ્વારપાળે પૂછ્યું કે તમે કેણ છે? કયાંથી આ છો? એટલે ચિત્રકારેએ કહ્યું અમે ગુણચંદ્ર કુમારને મળવા આવ્યા છીએ. દ્વારપાળે રજા આપી એટલે તે બંને ચિત્રકારે ગુણચંદ્રકુમાર પાસે ગયા ને બોલ્યા હે રાજકુમારી અમે સાંભળ્યું છે કે આપ ચિત્રકળાના ખૂબ શોખીન છે ને આપ સુંદરમાં સુંદર ચિત્ર દેરી શકે છે અને સારા – ખોટા ચિત્રની પરીક્ષા પણ કરી શકે છે. તે અમે આ એક સામાન્ય ચિત્ર ચિતર્યું છે. એમાં આપને કંઇ ખામી દેખાતી હોય તે બતાવે એમ કહીને એક છબી કુમારના હાથમાં આપી. આ ચિત્ર જોતાં ગુણચંદ્રકુમાર સ્થિર થઈ ગયે ને થોડી વારે સ્વસ્થ થઈને બોલ્યા- હે ચિત્રકારે! આ ચિત્રમાં મને કંઈ ખામી દેખાતી નથી. ખુબ સુંદર ચિત્ર છે પણ તમે મને કહે કે આ ચિત્ર કોનું છે? ત્યારે ચિત્રકારોએ કહ્યું છે કુમાર! શંખપુરમાં શંખાયતન નામના રાજા છે ને કૌતિમતિ નામની રાણી છે. તેમને રત્નાવતી નામની એકની એક અપ્સરા સમાનઃ સૌર્યવાન Page #964 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૨૩ પુત્રી છે. તે રત્નાવતીનું આ ચિત્ર છે. રત્નાવતી યુવાન થઈ છે એટલે રાજાએ જુદા જુદા દેશના રાજકુમારોના ચિત્રો લેવા અમને મોકલ્યા છે. આ૫ ખૂબ ગુણવાન, પરાક્રમી ને ચતુર છો એવી આપની ખ્યાતિ સાંભળીને અમે અહીં આપની પાસે આવ્યા છીએ. અમે આપના વખાણ સાંભળ્યા હતા તેના કરતાં પણ આપ અમને અધિક ગુણવાન દેખાવ છે. આ વાત કર્યા પછી ગુણચંદ્રકુમારે પોતાના હાથે ચિતરેલા ચિત્રોમાંથી એક વિદ્યાધર યુગલનું ચિત્ર ચિત્રકારને આપ્યું. ચિત્રકારોએ ચિત્ર જોઈને માથું ધુણાવ્યું ને બોલ્યા કેવું સુંદર આ ચિત્ર છે! શું આપની ચિત્રકળા છે? આમ ચિત્રકારે તેના વખાણ કરતા હતા એટલામાં બે ગાયકે ત્યાં આવ્યા ને બોલ્યા કુમાર ! અમારા આ ગાયનમાં આપને કેઈ દોષ લાગે છે? તે સાંભળીને કહે. એમ કહી ગાયકેએ ગીત ગાયું એટલે કુમારે તેના ગુણે અને દે બને બતાવ્યા. આ જોઈને ચિત્રકારો બોલ્યા- કુમાર ! અમે તો માનતા હતા કે આપ એક ચિત્રકળામાં પ્રવીણ છે પણ આપ તો બધી કળામાં નિપુણ લાગે છે ! હવે ચિત્રકાર તે ગુણચંદ્રનું ચિત્ર ચીતરીને ચાલ્યા ગયા ને ગાયકે પણ ચાલ્યા ગયા પણ ગુણચંદ્રનું ચિત્ત રત્નાવતીમાં પરવાઈ ગયું છે એટલે તેણે જાતેજ રત્નાવતીનું ચિત્ર દોર્યું. હવે તેની સાથે લગ્ન કરવા માટે તેનું મન વિહવળ બન્યું છે. ગુણચંદ્રકુમારના રત્નાવતી સાથે કેવી રીતે લગ્ન થશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૧૧૪ કારતક સુદ ૧૧ ને સેમવાર તા. ૫-૧૧-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાએ ને બહેને! અનંતજ્ઞાની, સમતાના સાગર, કરૂણસિંધુ ભગવતે જગતના જીવને આત્મકલ્યાણને માર્ગ બતાવતાં અમૂલ્ય સંદેશ આપ્યો કે હે ભવ્ય છે ! કર્મરૂપી શત્રુઓને જીતવા માટે ક્ષમા અને સંયમ મોટામાં મોટા શસ્ત્રો છે. ક્ષમા અને સંયમના શસ્ત્રો વડે અનંત છે આ સંસારને પાર પામી ગયા છે. જેના હાથમાં ક્ષમારૂપી તલવાર અને સંયમરૂપી ઢાલ હોય છે તેને જગતમાં કઈ હરાવી શકતું નથી. પણ મોહ અને મિથ્યાત્વના અંધકારમાં અટવાયેલા જીવને સાચી દિશા સૂઝતી નથી. જેમ કોઈ માણસને સપનું ઝેર ચઢયું હોય તેને મીઠે લીંબડો ચવડાવીએ તે પણ ઝેરના પ્રભાવથી કો લીંબડે પણ તેને મીઠો લાગે છે. આ સંસારમાં વિષ બે પ્રકારના છે. એક દ્રવ્ય વિષ અને બીજું ભાવવિષ. સર્પ–વીંછી-અફીણ આદિનું ઝેર દ્રવ્યઝેર કહેવાય છે કારણ કે તે ઝેરને પ્રત્યક્ષ પ્રભાવ પુદ્દગલ ઉપર પડે છે અને મનુષ્યમાં જે મિથ્યાત્વ અજ્ઞાન છે તે ભાવવિષ છે. દ્રવ્યવિષ દ્રવ્યપ્રાણનો નાશ કરે છે ને ભાવવિષ ભાવપ્રાણનો નાશ કરે Page #965 -------------------------------------------------------------------------- ________________ ૯૨૪ શારદા સરિતા છે. દ્રવ્યવિષના પ્રભાવથી જીવ એકવાર મૃત્યુનો શિકાર બને છે અને ભાવવિશ્વના પ્રભાવથી જીવને અનેક વાર જન્મ-જન્માંતરમાં મૃત્યુને શિકાર બનવું પડે છે. સપનું ઝેર ચઢવાથી જીવ જેવી રીતે બેભાન બની જાય છે તેવી રીતે અજ્ઞાનપણાથી જીવ કૃત્ય-અકૃત્ય, સત્ય-અસત્ય, હિત-અહિત અને શુભ-અશુભના વિવેકથી રહિત બની જાય છે. આ અવિવેક જીવને અંધારામાં લઈ જાય છે અને તે અંધકારના કારણે લાંબા કાળ સુધી તેને વિવેકનો પ્રકાશ મળતું નથી. મોહનીયકર્મની પ્રબળતમ પ્રકૃતિ મિથ્યાત્વ છે. તેનું સામર્થ્ય ઘણું છે. તેના પ્રભાવથી ચેતનરૂપી રાજા રંક બની ગયું છે. મિથ્યાત્વના ગાઢ કાળા વાદળોએ આત્માના સહજ પ્રકાશમય સ્વરૂપને ઢાંકી દીધું છે. જેનું ચિત્ત મિથ્યાત્વથી ગ્રસ્ત બની ગયું છે તે મનુષ્ય હોવા છતાં પણ પશુ જેવું બની જાય છે. નારકી-તિર્યંચ-મનુષ્ય અને દેવ એ ચારે ગતિના જીવને મિથ્યાત્વ તેના પંજામાં ફસાવે છે. ચારેય ગતિમાં મિથ્યાત્વને પ્રભાવ પડે છે. નવ ગ્રેવક સુધીના દેવતાઓમાં મિથ્યાત્વને પ્રભાવ પડે છે. નવ પ્રિવકમાં રહેવાવાળા મિથ્યાત્વી દેવેની અપેક્ષાએ છઠ્ઠી નરકમાં રહેવાવાળે સમ્યકત્વી નારકી ભાગ્યશાળી છે કારણ કે તે નરકમાંથી નીકળીને સમ્યકત્વના પ્રભાવથી જલ્દી ઉચ્ચ ગતિને પ્રાપ્ત કરે છે. પણ નવરૈવેયકમાં રહેવાવાળે દેવતા મિથ્યાત્વના પ્રભાવથી ઉચ્ચ ગતિ પ્રાપ્ત નહિ કરતા ચતુતિમાં ભટકે છે. સમ્યકત્વ પ્રાપ્ત થતાની સાથે જીવનું સંસારપરિભ્રમણ પરિમિત થઈ જાય છે. જ્યારે મિથ્યાત્વીને પરિભ્રમણની સીમા રહેતી નથી. જમાલિ અણગાર ભગવાનના વચનો ઉથલાવી કિલિવષી દેવમાં ફેકાઈ ગયા. કિત્વિષિ એ મિથ્યાત્વી દે છે. દેવમાં તેમનું સ્થાન નીચું છે. ચૈતમસ્વામી ભગવાનને પૂછે છે હે ભગવંત! ક્યા કર્મ કરનારે જીવ કિવિષિ દેવપણે ઉત્પન્ન થાય છે? ત્યારે ભગવાન કહે છે હે ગૌતમ ! આચાર્યનો પ્રત્યેનીક, ઉપાધ્યાયને પ્રત્યેનીક, કુલ પ્રત્યેનીક, ગણ પ્રત્યેનીક, સંઘ પ્રત્યેનીક, આચાર્ય ઉપાધ્યાયને અપયશ ફેલાવનાર, નિંદા કરનાર, અપકીર્તિ કરનાર, અશુભ અધ્યવસાયથી અને આભિનિવેસિક મિથ્યાત્વથી પોતે મિથ્યાત્વમાં પડતે અને બીજાને મિથ્યાત્વમાં પાડો, સ્વ. પરને મિથ્યાઉપદેશ કરનાર જે હોય છે તે ઘણે સમય ચારિત્રનું પાલન કરે પણ આલેચના પ્રતિક્રમણ કર્યા વિના કાળ કરીને કઈ પણ કિવિષિ દેવામાં કિવિષિ દેવપણે ઉત્પન્ન થાય છે તે આ પ્રમાણે ત્રણ પલ્ય, ત્રણ સાગરેપમ અને તેર સાગરેપમની સ્થિતિવાળામાં ઉત્પન્ન થાય છે. જમાલિ અણગારના મહાવ્રતમાં કઈ દોષ ન હતું. “માને છે” આટલું વચન ઉથલાવ્યું ને હજારો લોકેની શ્રદ્ધા બદલાવી મિથ્યાત્વમાં નાંખ્યા અને અંતિમ સમયે આલેચના ન કરી એટલે પ્રભુની આજ્ઞાન વિરાધક બનીને તેર સાગરોપમના કાળ જેવી મોટામાં મોટી સ્થિતિવાળા કિલિવષી દેવ થયા. Page #966 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા . ૯૨૫ જમાલિ અણુગારની એક વખતની પત્ની અને મહાવીર પ્રભુની પુત્રી પ્રિયઢનાએ પણ દીક્ષા લીધી હતી અને એ પણ જમાલિના મતમાં ભળી ગઈ હતી. પણ એક વખત તે સાધ્વીજી શકડાલ શ્રાવકને ઘેર ગૌચરી ગયા, શકડાલ કુંભાર હતા. પહેલાં એ ગેાશાલકના શ્રાવક હતા પણ પછી સત્ય વાત સમજાતાં ખેટું છોડી દઈને પ્રભુના દૃઢ શ્રાવક અની ગયા હતા. એને ઘેર સાધ્વીજી ગૌચરી વહેારતા હતા, પાછળથી દિવાસળી ચાંપીને તેમની પછેડીના છેડા સળગાવ્યેા. સાધ્વીજી કહે છે મારી પછેડી સળગી, ત્યારે શકડાલ શ્રાવક કહે છે હે સાધ્વીજી! તમારા મત પ્રમાણે પછેડી બળતી હૈાય ત્યારે મળી ન કહેવાય પણ પૂરી મળી જાય ત્યારે ખળી કહેવાય. આટલું કહ્યું ત્યાં સાધ્વીજીની શાન ઠેકાણે આવી ગઈ. દેવાનુપ્રિયે!! તમે શ્રાવક છે. શ્રાવકતે શાસ્ત્રમાં સાધુના અમ્માપિયા કહેવામાં આવે છે, સાચા અમ્માપિયા જેવા શ્રાવકે સાધુની ભૂલ થતી હાય તેા ખૂણામાં બેસાડીને શિખામણ આપે ને સાધુને પોતાની ભૂલનું ભાન કરાવે. પતનના પંથે ગયેલ નું ઉત્થાન કરાવે. પ્રિયદર્શીના સાધ્વીજી જમાલિ અણુગાર પાસે આવ્યા ને કહ્યું કે જમાલિ અણુગાર! કરવા માંડયું. ત્યારથી કર્યું. એ ભગવાનના વચનામૃતા સાચા છે. જો મારી પછેડી મળી અને એને એલવી ન હાત તે! આખી મળી જવાની હતી માટે મળવા માંડી ત્યારથી અળી કહેવાય. તેા તમે ભગવાનના વચનને અંગીકાર કરે. પ્રભુની પાસે જાવ ને તમારા ખાટા મત છોડી દો. પણ અભિનિવેશિક મિથ્યાત્વમાં પડેલા જમાલિ અણુગારે પકડેલી ખાટી વાત છોડી નહિ. સાધ્વીજીની વાત ન માની ત્યારે સાધ્વીજી કહે છે હું જમાલિ અણુગાર! હું' આજથી તમને છોડી દઉં છું ને ભગવાનના શરણે જાઉં છું. જમાલિ અણુગારે સાચી વાતના સ્વીકાર ન કર્યો ત્યારે પ્રિયદર્શીના આદિ સાધ્વીજીઓને સમુદ્દાય જમાલિને મત છેડી ભગવાનના મતમાં ભળી ગયા. મધુએ સતા તમને સસાર છોડવાનું કહે, શ્રાવક બનવાનું કહે અગર ચંદ્રમૂળ-નાટક-સિનેમા સના િત્યાગ કરવાનું કહે તે એમાં એમનેા બિલકુલ સ્વાર્થ નથી. એ તે કરૂણાષ્ટિથી કહે. તે જીવનનુ ઘડતર કરી આત્મકલ્યાણના માર્ગ બતાવે છે ને ભૂલનું ભાન કરાવે છે. મહાન પાપમાં પડેલેા માનવી પણ જો સંત સમાગમ કરે તે કલ્યાણ કરી જાય છે. એક નાગદત્ત નામના ધનાઢય શેઠ હતા, તે ખૂખ શ્રીમત હતા. તેમણે એક ખૂબ સુંદર ખગલે ધાન્યેા અને કારીગરોને કહે કે સાત પેઢી સુધી રંગ ન બદલાય તેવા સુ ંદર રંગ કરજો. કારીગર કહે જેવુ નાણુ નાખશે તેવુ થશે. આ સમયે મુનિ ત્યાંથી નીકળે છે. શેઠ પગે લાગે છે ને સુનિ હેજ મલકાય છે. પછી અપેારે શેઠ જમવા બેઠા છે ત્યાં શેઠાણી ખૂબ સારસભાળ સાથે શેઠને જમાડે છે ને ખાખે। ભાણુ Page #967 -------------------------------------------------------------------------- ________________ ૯૨૬ શારદા સરિતા ખગાડે છે. આ વખતે મુનિ ગૌચરી પધારે છે. આ દૃશ્ય જોતાં સ્હેજ હસે છે. શેઠને વિચાર થયા કે મુનિ કઇ દિવસ હસે નહિ ને આમ બે વખત અન્ય માટે કંઇક છે. ઉપાશ્રયે જઈને પૂછી જોઇશ. જમીને શેઠ દુકાને ગાદી ઉપર બેઠા છે તે સમયે એક હુષ્ટપુષ્ટ આકડા દોડતા આવીને શેઠની દુકાન ઉપર ચઢયા ને દુકાનમાં પેસી ગયા ને તેની પાછળ એક કસાઇ દાડતા આવ્યે ને ખેચે. શેઠ! આ ખેાકડા મારે છે મને પાછા આપી દે અને જો તમને એની દયા આવતી હાય તે એના પૈસા આપી દે. આકડા તા એ એ કરતા દુકાનના એરડામાં પેસી ગયા. નાકરેએ એને એ ત્રણ લાકડીઓ જોરથી મારી પણ ખેાકડા નીકળતા નથી. છેવટે શેઠે પકડી કસાઈના હાથમાં આપ્યા. ત્યાં રસ્તામાં પેલા મુનિને જોયા. મુનિ સ્હેજ હસીને ચાલ્યા ગયા. શેઠ ખૂબ વિચારમાં પડયા કે આ મહારાજ આજે મને ત્રણ ત્રણ વખત મળ્યા ને મને જોઇને હસ્યા. માટે ગમે તેમ હાય આમાં કઈક કારણ છે. આજે રાત્રે ઉપાશ્રયે જાઉં ને મહારાજને પૂછું કે આપ શાથી હસ્યા ? પેલા એકડાને કસાઇ લઇ ગયા પણ છેક સુધી એકડાની નજર શેઠ તરફ હતી. એ એ એ કરતા એની ભાષામાં કહેતા હતા કે હે દયાળુ શેઠ! મને આ કસાઇ પાસેથી છેાડાવ. શેઠ સમજતા હતા પણ એના મનમાં એમ કે હું આજે એકડાને છોડાવું તેા કસાઇ રાજ આવે ને મારે રાજ કસાઈને પૈસા આપવા પડે. કસાઈ એકડાને લઈ ગયા. મુનિ ગયા પણ શેઠના મગજમાંથી મુનિના હસવાની વાત જતી નથી. છેવટે રાત પડી. શ્રાવકે પ્રતિક્રમણ કરીને ચાલ્યા ગયા હતા. કઈ ગૃહસ્થ ઉપાશ્રયમાં ન હતા. એવા સમયે શેઠ ઉપાશ્રયે ગયા ને મહારાજને વંદન કરીને પૂછ્યુંગુરૂદેવ! આપ આજે ત્રણ ત્રણ વખત મને જોઈને કેમ હસ્યા ? ત્યારે મહારાજ કહે છે કંઇ નહિ. પણ શેઠે ખૂખ આગ્રહ કર્યા ત્યારે કહ્યું કે જુએ શેઠ! અમે કાઇને વાત કરીએ નહિં પણુ આપને ખૂબ આગ્રહ છે તેા સાંભળે. તમે ચિત્રકારને ભલામણ કરતા હતા કે સાત પેઢી સુધી ઝાંખા ન પડે એવા રંગ પૂરશે. તે વખતે મને એટલા માટે હસવું આવ્યું કે આ શેઠ કેટલે સમય જીવશે તેની તેમને કયાં ખબર છે? ત્યારે શેઠ કહે છે ગુરૂદેવ! હું કેટલું જીવવાના ! ત્યારે મહારાજ કહે છે કેનુ કેટલું આયુષ્ય છે તે અમે સાધુ લેાકે કોઈને કહીએ નહિ કારણ કે મરણુ કાઇને ગમતું નથી અને અમે એને મરવાની વાત કરીએ એટલે આત ધ્યાન કરીને કર્મ બાંધે છે ત્યારે શેઠે કહ્યું-ગુરૂદેવ! હું આર્તધ્યાન નહિ કરૂં, શેઠ! તમે સાત દિવસના મહેમાન છે! ને સાત પેઢી સુધી મહેલ ઝાંખા ન પડે તેની વાત કરેા છે! આ માશ હસવાનું પહેલું કારણ છે. ત્યારે શેઠે મન મજબૂત કરીને ફરીને પૂછ્યું હે ગુરૂદેવ! હું સુખે સમાધિએ મરીશ કે મરણ વખતે મને કંઈ રાગ આવશે ? ત્યારે મહારાજ કહે છે Page #968 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૯૨૭ ચાર દિવસ સારા જશે ને ત્રણ દિવસ બાકી રહેશે ત્યારે તમારા કપાળમાં શૂળની ભયંકર કારમી વેદના ઉપડશે. ત્યારે શેઠ કહે છે ગુરૂદેવ ! આપ હસ્યા તે સારૂ થયુ. નહિતર મારા જેવા સંસારના કીડાને મરણની ખબર કયાંથી પડત! આમ કહેતા શેઠની આંખમાં ઝળઝળિયા આવી ગયા. ત્યારે સતે તેમને ઉપદેશ આપી શાંત કર્યાં. હવે ખીજી એ વખત કેમ હસ્યા તે વાત પૂછવાનું મન ન હતું છતાં પૂછ્યું. ગુરૂદેવ! આપ ગોચરી આવ્યા ત્યારે કેમ હસ્યા? મુનિ કહે છે શેઠ! તમે જે તમારા વહાલા પુત્રને ખેાળામાં બેસાડી તેનું ચૂંથેલુ લેાજન પ્રેમથી જમતા હતા. તે પુત્ર પૂર્વભવમાં તમારી સ્ત્રીના જાર હતા. તમે તેને ખૂબ માર્યા હતેા તેથી પીડા પામીને મરીને તમારી પત્નીની કુખે જન્મ્યા છે. એ છોકરા માટે થશે એટલે આ તમારા અગા વેચી નાંખશે. સાતે વ્યસને પૂરા થશે ને તમારી પત્નીને ઝેર દઈને મારી નાંખશે અને તમારી સાતેય પેઢીની આમરૂના કાંકરા કરશે. શેઠ! આ કારણથી મને ખીજીવાર હસવું આવ્યું અને ત્રીજી વખત તમે જે એકડાને મારીને દુકાનમાંથી ખડ઼ાર કાઢયા તે તમારા પિતા હતા. જેણે તમને ઘરબાર ને કરોડોની સ ંપત્તિ સાંપી હતી તેણે જિંદગીભર ખાટા તેાલા-ખાટા માપ ાખી ગરીબને છેતરીને અનીતિનુ ધન ભેગું કર્યું તેથી મરીને એકડા થયા. એકડાને લાવનાર કસાઇના તેણે પૂર્વભવમાં પૂરા પૈસા લીધા પણ માલ એ છો આપ્યા એટલે તેનુ દેવુ રહ્યું તેથી કસાઇનુ દેવુ ચૂકવવા એકડે! બનીને કસાઈના હાથમાં સપડાયા. કસાઇ તેને કાપીને તેનું માંસ વેચશે એટલે તેનુ દેવું ચૂકવાઈ જશે. તે એકડાએ જતાં જતાં આ પેાતાની દુકાન જોઇ તેને જાતિસ્મરણ જ્ઞાન થયું અને તે તારે આશ્રયે જીવ બચાવવા આવ્યા ને કસાઇએ પણ તને કહ્યું કે પૈસા આપા તા છોડું પણ તમે પૈસાના લેાભથી તેને છોડાવ્યે નહિ. આ સાંભળી શેઠની આંખે અધારા આવી ગયા. હું શું એ મારા ખાપ હતા ! દોડતા કસાઈવાડે ગયા ને કહ્યું તું માંગે એટલા પૈસા આપુ પણ મને એકડા આપી દે. કસાઇએ કર્યુ. શેઠ! હવે તે એ આકડા કપાઈ ગયા. નાગદત્ત પાછે ઉપાશ્રય આવ્યે ને પુછ્યુ ગુરૂદેવ ! એ મારા પિતા મરીને કયાં ગયા ? ત્યારે કહે છે તે એને મચાવ્યે નહિ તેથી એના મનમાં ખમ કષાય આવી ગઇ કે મે કાળી મજુરી કરી કરોડોની મિલ્કત પુત્રને સે ંપી પણ એ દીકરાને આટલીય યા ન આવી! એ કષાયયુકત પરિણામમાં ટળવળતા ને તને તિરસ્કારતા મરીને નરકે ગયે.. શેઠ ખૂબ પશ્ચાતાપ કરતા ખેલ્યા. હું સાત દિવસ માટે દીક્ષા લઇ શકું ? ત્યારે સંત કહે છે એક દિવસનું ચારિત્ર પણ અનુ-તર વિમાને પહોંચાડે છે. તે તમારી પાસે તે સાત દિવસ છે. ત્યાં નાગઢ-ત શેઠ સાધુ બની ગયા. ચાર દિવસ સારા ગયા. પાછલા ત્રણ વિસમાં મસ્તકમાં શૂળની વેઢના ખૂબ ઉપડી. ખૂબ સમતાભાવે શૂળની વેદના સહન કરી સાતમે દિવસે કાળ કરી સાધર્મ દેવલે કે ગયા. Page #969 -------------------------------------------------------------------------- ________________ ૯૨૮ શરિદા સરિતા બંધુઓ ! સંસાર કે અસાર છે! સાંભળ્યુંને સંસારનું સ્વરૂપ કેવું છે? સંતની શેઠ ઉપર દૃષ્ટિ પડીને હસ્યા તો શેઠને પુછવા જવાનું મન થયું ને મુનિએ તેમને હસવાના કારણે સમજાવ્યા તે એને અંતિમ સમય સુધરી ગયે. જે સંત પાસે ગયા ન હતા તે એમની કેવી ગતિ થાત? માટે તમારા ઉપર સંતની નજરે ઠરે ને તમને કંઈ કહે તો તમે તેને સ્વીકાર કરજે. સંતે આત્મકલ્યાણને માર્ગ બતાવે છે. જે સંતની શિખામણ માને છે તે તરી જાય છે. જમાવિ અણગાર કિલિવષિમાં તેર સાગરોપમની સ્થિતિવાળા કિલિવષીદેવ બન્યા છે. હવે ગતમસ્વામી પ્રભુને પૂછશે કે જમાલિ અણગાર ત્યાંથી આયુષ્ય પુર્ણ કરીને કયાં જશે ને કેટલા ભવે મોક્ષે જશે? અને ભગવાન એને શું જવાબ આપશે તેના ભાવ અવસરે કહેવાશે ચરિત્ર: ચિત્રકારો અધ્યાનગરીથી ગુણચંદ્રની છબી ચીતરીને શંખપુર પહોંચી ગયા. ને રત્નાવતીને ગુણચંદ્રની છબી બતાવી. આ જોઈને રત્નવતી મુગ્ધ બની ગઈ. એટલે તેની સખીઓએ રાજમાતાને ખબર આપ્યા કે આપણા કુંવરીબાને ગુણચંદ્ર કુમારની છબી જોઇને તેના પ્રત્યે આકર્ષણ જાગ્યું છે. આ તરફ ચિત્રકારોએ પણ રાજાને કહ્યું કે ગુણચંદ્રકુમાર રનવતી માટે યોગ્ય છે અને તે પણ રત્નાવતીને છે છે એટલે સારે દિવસ નકકી કરીને ગુણચંદ્ર અને રત્નાવતીના ખૂબ ધામધૂમથી લગ્ન કર્યા ખૂબ ઉત્સાહપૂર્વક લગ્ન કરીને ગુણચંદ્રકુમાર પાછા અયોધ્યામાં આવ્યા ને રત્નવતી સાથે સંસારના સુખ ભોગવે છે. તે સમયે વિગ્રહ નામને મહાન બળવાન રાજા અચાનક અધ્યાનગરી ઉપર ચઢી આવ્યા તેથી રાજાએ યુદ્ધની તૈયારી કરાવી. ગુણચંદ્રકુમારને ખબર પડી કે પિતાજી યુદ્ધ કરવા જાય છે એટલે દેડો આવે ને પિતાજીના ચરણમાં પડીને કહ્યું- પિતાજી! હવે હું તૈયાર થઈ ગયો છું. હવે આપ મને યુદ્ધ કરવા જવા દે. ત્યારે કહે છે બેટા! તું કદી રણસંગ્રામમાં ગયે નથી ને આ રાજા તે ખૂબ બળવાન છે માટે મને જવા દે. પણ ગુણચંદ્ર કહે છે પિતાજી! મારા ઉપર કૃપા કરી ને મને જવા દો. વિગ્રહ ગીદડ આપ સિંહસમ, હુકમ ફરમાવેર્યો, આપ કૃપાસે વિજય કરું, જે આશીર્વાદ દિરા, પિતુ આજ્ઞામે યુદ્ધ કરના, સેના લે સ્વયં સિધાવે હાશ્રોતા પિતાજી! વિગ્રહ રાજા ભલે ગમે તેટલે બળવાન હોય પણ આપની આગળ શિયાળ જેવો છે. હું આપને સંતાન છું મને આશીર્વાદ આપ. હું જરૂર તેને જીતીને આવીશ. ગુણચંદ્રકુમારે ખૂબ આગ્રહ કર્યો એટલે તેને યુદ્ધ કરવા માટે મોકલ્યા. ગુણચંદ્ર મેટું સૈન્ય લઈને યુદ્ધ કરવા ગયા. Page #970 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૯૨૯ વિગ્રહ અને ગુણચંદ્ર વચ્ચે ભયંકર યુદ્ધ થયું. તેમાં ગુણચંદ્રની છત થઈ અને વિગ્રહ રાજા ગુણચંદ્રને કેદી બન્યા. આ સમયે પેલે વાનમંતર વિદ્યાધર આકાશમાર્ગે જતું હતું ત્યાં ગુણચંદ્રકુમાર વિજય મેળવીને તંબુમાં ગયે અને રાતના બધા ઉંધી ગયા ત્યારે વિગ્રહ રાજાના કદના બંધને કાપીને ગુણચંદ્રના તંબૂમાં મૂક્યા. એને પાછું ચઢાવી બંને વચ્ચે ફરીને યુદ્ધ કરાવ્યું. હવે તે ગુણચંદ્ર અને વિગ્રહ રાજા બંને રાજાઓ લયા. ગુણચંદ્રના બળ આગળ વિગ્રહ ટકી શકે નહિ. અંતે ગુણચંદ્ર પાસે ક્ષમા માગી તેના ચરણમાં નમી ગયે. એટલે ગુણ તેને ક્ષમા આપી. પરસ્પર એકબીજા પ્રત્યેનું વૈર શમી ગયું. બંને મિત્ર બની ગયા. પણ પેલો વાનમંતર વિદ્યાધરના શ્રેષાગ્નિથી જલવા લાગે. એને થયું કે આ તો મહા બળવાન છે. કઈ રીતે હારતું નથી. પિતાની ઈચ્છા સફળ ન થવાથી બીજે ઉપાય કર્યો. અયોધ્યાનગરમાં જઈને એક સેનિકનું રૂપ લઈને રડતે કકળત પછાડ ખાતે રાજા પાસે આવીને ઢગલે થઈને પડી ગયું ને કહ્યું આપણું ગુણચંદ્રકુમાર સહિત આખું સૈન્ય લડાઈમાં હોમાઈ ગયું છે. હું એક જ જીવત રહ્યો અને આ દુઃખદ સમાચાર દેવા આવ્યો છું. જોતજોતામાં આખી અયોધ્યાનગરીમાં ગુણચંદ્રકુમાર વિગ્રહ રાજાના હાથે મરાય તેવી વાયકા (અફવા) ફેલાઈ ગઈ. આ સાંભળી રાજા-રાણી-રત્નાવતી બધા બેભાન થઈને પૃથ્વી ઉપર ઢળી પડ્યા. નેકર-ચાકરે, દાસ-દાસીઓ બધા રોકકળ કરવા લાગ્યા અને બધાને શીતળ પાણી છાંટી સ્વસ્થ કર્યા. રત્નવતી સ્વસ્થ થયા પછી કરૂણ સ્વરે વિલાપ કરતી બોલવા લાગી નાથ! તમારા વિના મારે જીવીને શું કામ છે ? તમારા વિના મારું જીવતર નકામું છે. હવે હું પણ તમારે માર્ગ સ્વીકારીશ. એમ કહી નગર બહાર ચિતા રચાવી સફેદ વસ્ત્ર પહેરી ચિતામાં પ્રવેશ કરવા જાય છે તે વખતે મૈત્રીબળ રાજા તેની પાસે આવીને કહે છે બેટા ! ગુણચંદ્રકુમાર જતાં તને જે દુઃખ થયું છે તેના કરતાં અમને ઘણું દુઃખ થયું છે. ઘડપણમાં અમે પુત્ર વિનાના થઈ ગયા છીએ, પણ આ રીતે ચિતામાં પડીને આત્મહત્યા કરવાથી આપણું ભવભવ બગડે છે. તેના કરતાં તું ધર્મમાં તારૂં મન જોડી દે. સસરાની વાત સાંભળી રહ્નવતી ચિતામાં પડીને બળી મરતી અટકી ગઈ. એ અરસામાં સુસંગતા નામના સાધ્વીજી શિષ્યા પરિવાર સાથે પધાર્યા. રાજાએ તેને સાધ્વીજીને પરિચય કરાવ્યું. સાધ્વીજીના સમાગમથી રત્નાવતી સાચી શ્રાવિકા બની ધર્મધ્યાનમાં રક્ત બની દિવસે વિતાવવા લાગી. થોડા દિવસ બાદ ઉગતા પ્રભાતમાં ગુણચંદ્રકુમારવિગ્રહ રાજાની સાથે અયોધ્યા નગરીની બહારના ઉદ્યાનમાં આવી પહોંચે ને પિતાને ખબર આપી. મૈત્રીબળ રાજાને ખૂબ આશ્ચર્ય થયું કે મારે પુત્ર મરણ પામ્યા છે તે કયાંથી આવે ? પણ તરત ત્યાં જઈને જોયું તે ગુણચંદ્રકુમાર અને વિગ્રહ રાજા આવ્યા છે. ખૂબ વાજતે ગાજતે નગરમાં Page #971 -------------------------------------------------------------------------- ________________ ૯૩૦ શારદા સરિતા પ્રવેશ કરાવ્યું. શાકની જગ્યાએ આનંદની શરણાઈ વાગવા માંડી ને ખુબ આનંદ વતો. ઘેડ સમય પછી ગુણચંદ્રની યોગ્યતા જોઈને તેને ગાદી સેંપી મૈત્રીબળ રાજાએ દીક્ષા લીધી. ગુણચંદ્ર રાજા બન્યો. સમય જતાં રત્નાવતીને એક પુત્ર થાય છે તેનું નામ વૃતિબેલ પાડયું. ગુણચંદ્ર રાજા ખુબ ન્યાયપૂર્વક રાજય ચલાવે છે તેથી પ્રજાને ખુબ સંતોષ છે. આ રીતે સમય જતાં ગુણચંદ્રશાએ એક વખત છએ ઋતુમાં થતું પરિવર્તન જોઈને વિચાર કર્યો કે આ દુનિયાની કઈ પણ વસ્તુ સ્થિર નથી. આ ઉદ્યાનમાં વૃક્ષ-ફળ-ફૂલ ખીલે છે ને કરમાય છે તેમ માને પણ જન્મે છે ને મરે છે. અદ્ધિ-સિદ્ધિ-યૌવન–સત્તા બધું ઉત્પન્ન થાય છે ને નાશ પામે છે. એ કેઈના કદી સ્થિર રહ્યા નથી ને રહેવાના પણ નથી. કુદરતની લીલા જોઈને ગુણચંદ્રને વૈરાગ્ય આવ્યું. એટલે રત્નવતીને પિતાની સંયમ લેવાની ઈચ્છા જણાવી. રત્નાવતી પણ દીક્ષા લેવા તૈયાર થઈ એટલે પિતાના પુત્ર વૃતિબલને ગાદીએ બેસાડી રસ્ત્રવતીએ સુસંગતા સાધ્વી પાસે અને ગુણચંદ્રકુમારે વિજયધર્મ આચાર્ય પાસે દીક્ષા લીધી. આ પવિત્ર આત્મા ત્યાગી બનીને સંયમના પથે ચાલી નીકળ્યા. કર્મો ખપાવવા ઉગ્ર સાધના કરે છે. પણ હજુ પેલા વાનમંતર નામના વિદ્યાધરનું તેમના પ્રત્યેથી વૈર જતું નથી. હવે તે આ ગુણચંદ્ર મુનિને મારવા માટે શું કરશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૧૧૫ કારતક સુદ ૧૫ ને મંગળવાર તા. ૬-૧૧-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન ! અનંત કરૂણાનિધી શાસ્ત્રકાર ભગવતે જગતના જીવોના ઉદ્ધાર માટે સિદ્ધાંતની સરવાણી વહાવી. તેમાં જગતના જીવોને ફરમાન કર્યું છે કે હે ભવ્ય છેતમે જે જે કાર્ય કરે તે ખૂબ ઉપગપૂર્વક કરે. તેમાં ભૂલ નથી થતી ને ! એ ખ્યાલ રાખે. કદાચ અજાણતાં ભૂલ થઈ હશે તે તેનું પ્રાયશ્ચિત થશે પણ જે માણસ ઈરાદાપૂર્વક જાણી જોઈને ભૂલ કરે છે તેની આલોચના નથી. કદાચ કઈ માણસે જાણી જોઈને ભૂલ કરી પણ પછી ભૂલને ભૂલ તરીકે કબૂલ કરે છે અને ફરીને ભૂલ નથી કરતો તે આગળ વધી શકે છે પણ જે માણસ ભૂલ કરીને પણ ભૂલને ભૂલ તરીકે સ્વીકારતા નથી તેને કદી ઉદ્ધાર થતું નથી. જમાલિ અણગારને ભગવાન મહાવીર જેવા ગુરૂ મળ્યા. પહેલી વખત પ્રભુની આજ્ઞા વિના વિહાર કરી ગયા. બીજી વખત હું અરિહંત છું, સર્વજ્ઞ છું એમ બોલતાં Page #972 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ભગવાનની પાસે આવ્યા, ત્યારે મૈતમસ્વામીએ તેને બે પ્રશ્નો પૂછ્યા તેના જમાલિ અણુગાર ઉત્તર આપી શકયા નહિ. ત્યારે ભગવાને તેને બંને પ્રશ્નોના ઉત્તર આપ્યા. તે પણ જેનામાં અહંકારની હવા ભરેલી છે તેવા જમાલિ અણુગાર ન સમજ્યા. જેમ બેલમાં હવા ભરેલી હોય છે તો તે ખૂબ ઉછળે છે. જેટલી હવા વધુ તેટલે બેલ ઉચેથી નીચે ઉછળે છે. પણ જો તેમાંથી હવા નીકળી જાય તે ઉછળતો નથી. તે રીતે જેનામાં અભિમાનની હવા ભરેલી હોય છે તેને કોઈ સાચું સમજાવવા જાય છે તો પણ વધુ ગમતું નથી. પણ બેલની જેમ વધુ ઉછળે છે. જીવને અહંકારના કારણે કેવળજ્ઞાન થતું અટકી જાય છે. જમાલિ અણગારે ભગવાનના વચન ઉથલાવ્યા તે એને વિકાસ થત અટકી ગયો. ભગવાન સર્વજ્ઞ હતા ને પોતે છદ્મસ્થ હતા, છતાં હું કહું છું તે સાચું છે. ભગવાન કહે છે તે ખોટું છે. એક વચનને માટે પણ પિતાના મતનું સ્થાપન કર્યું અને ભગવાનના મતનું ઉત્થાપન કર્યું તે પિતે કિલ્વિષિ જેવા હલકા દેવમાં ફેંકાઈ ગયા. દેવાનુપ્રિયે ! વિચાર કરે. એક ભૂલ માનવીને કયાં પટકાવે છે. તેમાં પણ આ તે સાધુની ભૂલ છે. એક શ્રાવક ભૂલ કરે ને એક સાધુ ભૂલ કરે. બંનેએ એકસરખી ભૂલ કરી છે. અને ગુરૂ પાસે પ્રાયશ્ચિત લેવા જાય તો શ્રાવકને એક ઉપવાસનું પ્રાયશ્ચિત આવે ને સાધુને ૧૦૦ ઉપવાસનું પ્રાયશ્ચિત આવે. કારણ કે સાધુ જેટલા નફાના અધિકારી છે તેટલા નુકશાનના અધિકારી છે. જેમ બકાલાને વહેપારી જે વહેપારમાં ભૂલ કરે ને તેને ખોટ આવે તે ૨૦૦-૫૦૦ કે હજાર રૂપિયાની બેટ આવે ને કાપડી કે અનાજને વહેપારી ભૂલ કરે તે વીસ કે પચ્ચીસ હજારની ખોટ આવે ને હીરાને વહેપારી માલ ખરીદવામાં કે વેચવામાં છેતરાયો તો લાખો રૂપિયાની ખોટ આવે અને હોંશિયારીથી વહેપાર કરે તે ભલેને બાર મહિનામાં બાર પડીક વેચે તે લાખે ને કરોડ રૂપિયાનો નફે મેળવે છે. ઝવેરી જેમ નફને અધિકારી છે તેમ ભાન ભૂલે તે નુકશાનને પણ અધિકારી છે. તે રીતે શ્રાવક ભૂલ કરે તે બકાલાના વહેપારી જેવી ખોટ જાય. તમારે વહેપાર બકાલાના વહેપારી જેવો છે, પણ સાધુ ભૂલ કરે તે ઝવેરી કરતાં પણ વધુ નુકશાન થાય. સાથે એ પણ કહી દઉં કે એક સાધુ ઉપવાસ કરે તો ૧૦૦૦ ઉપવાસને નફે મેળવે ને શ્રાવક એક ઉપવાસ કરે તો એક ઉપવાસને લાભ મેળવે છે. ટૂંકમાં જે સાધુ ભૂલ કરે તે જેટલો નફાને અધિકારી છે તેટલો નુકશાનને અધિકારી છે. ગૌતમસ્વામીએ ભગવાનને પૂછયું – પ્રભુ સાધુ મરીને કિવિષિ કેમ થાય? ત્યારે ભગવાને કહ્યું – ગૌતમ! આચાર્ય, ઉપાધ્યાય, સંઘ કે સર્વજ્ઞ આદિની નિંદા કરે, અવર્ણવાદ બેલે તે કિલ્વિષિમાં ઉત્પન્ન થાય છે. જુઓ તે ખરા! ગૌતમસ્વામીએ કેવી સરસ વકીલાત કરી છે. આજે તે વકીલની સલાહ લેવા જાવ તો પણ ચાર્જ આપ પડે. ડોકટરની દવા તે લીધી નથી પણ એની સલાહ લે તો પણ ચાર્જ થઈ ચૂક્યો. Page #973 -------------------------------------------------------------------------- ________________ ૯૪૨ શારદા સરિતા માલના સાદા કરાય પણ આજે તે બુદ્ધિને સાદો થઇ ગયા છે. એક જમાના એવા હતા કે કોઈ ગરીખ માણુસ ડૅાકટર કે વકીલની સલાહ લેવા જાય તે મત સલાહ આપતા. કાચ કેસ લડવા પડે તે પણ તેને ચાર્જ લેતા નહિ. ડૉકટરે પણ મત દવા આપતા, પણ આજે તેા ડૉકટર – વકીલેા અને એન્જીનીયા બધાય બુદ્ધિના સાદો કરતા થઈ ગયા છે, પણ ગૌતમસ્વામી જેવા વકીલે આપણા માટે વગર ચાર્જ વસુલાત કરી છે. એ તે ચાર જ્ઞાન અને ચૌઢ પૂર્વના જાણકાર હતા. એ બધું જાણતા હતા પણ આપણા માટે વકીલાત કરી છે. એમણે ભગવાનને પ્રશ્ના પૂછ્યા ન હેાત તે। આપણને આ બધું જાણવા કયાંથી મળત! દેવાનુપ્રિયા! ગૌતમસ્વામી કેવા જિજ્ઞાસુ હતા! તમે પણ એવા જિજ્ઞાસુ ખનો. કઈ પણ સાંભળે તે તેના ઉપર મનન કરીને પ્રશ્ન પૂછો ને તમને કોઇ કંઈ પૂછે તા હૈયાના ઉકેલથી તેના જવાબ આપી દે. સિદ્ધરાજ નાના હતા. તેના પિતા મરી ગયા હતા. માતા મીનળદેવી તેને ઉછેરી રહી હતી. સિદ્ધરાજ નવ વર્ષના થયા. આ વાતની દ્દિલ્હીના બાદશાહને ખબર પડી કે આ છોકરાના પિતા મરી ગયા છે ને એની માતા મીનળદેવી દીકરાને ઉછેરે છે. તેથી તેણે મીનળદેવીને ખખર માકલ્યા કે તમારા દીકરા સિદ્ધરાજકુમારની મારે પરીક્ષા કરવી છે! માટે મારા રાજ્યમાં તેને મોકલી આપે. માતાના મનમાં થયું કે મારે દીકરા હજુ નવ વના છે. ખાદશાહ તે મહાન બુદ્ધિશાળી છે. મારા દીકરાને શું પ્રશ્નો પૂછશે ? નવ વર્ષના બાલુડાનું શું ગજું ? એટલે માતાએ તેને ખૂબ શિખામણ આપીને કહ્યું બેટા! તને રાજા આમ પૂછે તે આમ ઉત્તર આપજે. હજારા પ્રશ્ના સમજાવ્યા. માતા બધુ કહી રહી ત્યારે છેલ્લે સિદ્ધરાજ કહે છે માતા! તે' મને આટલું બધું શીખવાડયુ તેમાંથી રાજા કંઇ ન પૂછે તે! મારે શું જવાબ આપવા ? ત્યારે માતા કહે છે કે તારી બુદ્ધિથી જે આવડે તે જવાખ આપજે. સિદ્ધરાજ માતાને નમન કરીને ખાદશાહની સભામાં ગયા ને બે હાથ જોડીને ઉભા રહ્યા તેવાજ રાજાએ તેના બે હાથ પકડી લીધા ને પૂછ્યું. – છોકરા! મેં તારા હાથ પકડી લીધા. ખેલ, હવે તું શું કરીશ ? ત્યારે સિદ્ધરાજ કહે છે બાપુ ! હવે હું ન્યાલ થઇ ગયા. ત્યારે બાદશાહ કહે છે કેવી રીતે? ત્યારે સિદ્ધરાજ કહે છે જુઓ, લગ્ન વખતે વર કન્યાના હાથ પકડે છે. કન્યા વરના હાથ પકડતી નથી. વરરાજાએ કન્યાના હાથ પકડયા એટલે કન્યા પતિને પેાતાનુ સર્વીસ્વ માને છે તે કન્યાની બધી જવાબદારી એના પતિના માથે આવે છે. વર તેા કન્યાને એક હાથ પકડે છે પણ આપે તે માશ અને હાથ પકડી લીધા. હવે મારે કોઇ ચિંતા કરવાની જરૂર નથી. હવે મારી પૂ જવાબદારી આપના માથે રહે છે. સિદ્ધરાજના જવાબ સાંભળી ખાદશાહ ખૂશ થઈ ગયા ને કહ્યું જા બેટા તું જ્યાં સુધી રાજ્ય કરવાને યેાગ્ય ઉંમરને ન થાય ત્યાં સુધી તારી Page #974 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૯૩૩ સંપૂર્ણ જવાબદારી મારા માથે રહેશે. રાજ્યનો માલિક તું રહેશે ને રાજ્યના તમામ વહીવટ હું સંભાળીશ. એની માતાએ કેટલા પ્રશ્નના ઉત્તર સમજાવ્યા હતા. તેમાંનું કાંઈ પૂછયું? છતાં છોકરાઓ કે સરસ જવાબ આપી દીધે! આનું નામ હૈયાને ઉકેલ. જેમ સિદ્ધરાજે બાદશાહને જવાબ આપી દીધે તેમ તમે પણ એવા હોંશિયાર શ્રાવક બને, જેનદર્શનનું એવું સચોટ જ્ઞાન પ્રાપ્ત કરે કે કઈ પાખંડી કે વાદી આવીને તમારી સામે ગમે તેવા પ્રશ્રને કરે કે વાદ કરે તે જડબાતોડ ઉત્તર આપી શકે. આવા નબળા કયાં સુધી રહેશે? સિદ્ધરાજે એના બુદ્ધિથી બાદશાહને જવાબ આપી દીધો. જરાય મુંઝાય નહિ ત્યારે માતાની છાતી ગજગજ પુલી, તે રીતે તમે શાસનમાં રત્ન જેવા બને તો અમારી છાતી ગજગજ ફૂલશે. જુઓને આપણે ત્યાં પણ કાંદાવાડી એવી રાજગૃહી નગરીમાં રત્ન સમાન વીરાણું કુટુંબમાં મણિભાઈ શેઠ વિગેરે જૈન શાસનમાં રત્ન છે. આવા સમૃદ્ધ કુટુંબમાં કેટલે ધર્મ વસ્યા છે. વ્યાખ્યાન હોલમાં હું જેવું છું કે કંઈક છે મહાન સમૃદ્ધ હોવા છતાં ધન કરતાં તેમના જીવનમાં ધર્મ વહાલે છે, તેથી તેઓ તરી જવાના છે. તેમનો ઉદ્ધાર થવાનું છે. જેમ સિદ્ધરાજના રાજાએ બે હાથ પકડયા તો બે કે હું કે ન્યાલ થઈ ગયો! તેમ જે આત્મામાં ધર્મપ્રાણ છે તે અવશ્ય આત્મસાધનામાં ન્યાલ બનશે. સિદ્ધરાજના બે હાથ પકડી લીધા એટલે બાદશાહના માથે તેની જવાબદારી આવી. આપણે પણ બે હાથ જોડીને પ્રભુને પ્રાર્થના કરીએ છીએ, વંદન કરીએ છીએ. જે સાચા દિલથી પ્રભુના ચરણે અર્પણ થઈ જઈએ તે આપણે ચિંતાથી મુકત બની જઈએ. એક ભકતે ભજનમાં ગાયું છે કે – તું તારે કે ના તારે, તારો સાથ ના હું, જે જોયા તુજને હાથ, બીજે હાથ ન જેડ, ભરે છે કે મારો બેડો પાર થઈ જશે, મને તું વહેલું મેડે સામે પાર લઈ જાશે, તમામ ઝંઝાવાતે ઠંડા થઈને રહી જાશે, જે મૂળે તારામાં વિશ્વાસ તે ના તેડું .. હે ભગવાન! મને આટલો તારામાં વિશ્વાસ છે. તારી આજ્ઞામાં રહીશ તે મારે બેડે પાર છે. પણ તારી આજ્ઞાની બહાર ગયે તે મારા માટે ભવભ્રમણ ઉભું છે. જમાલિ અણગાર સાચા ભાવથી પ્રભુના ચરણે અર્પણ થઈ ગયા હતા. પણ પાછળથી પ્રભુનું શરણું છોડી દીધું. એક ગાય-ભેંસ જેવું ઢેર પણ જે માલિકના ખીલે રહે છે તે માલિક એને પ્રેમથી ખાણ ખવડાવે છે ને પંપાળે છે. પણ જે ખીલો છેડીને જાય છે તે રખડતા થઈ જાય છે. તેની સંભાળ પણ કેઈ લેતું નથી. તેમાં જે પ્રભુની આજ્ઞા રૂપ ખીલો છોડી દે છે તે આત્મા પણ ચતુર્ગતિ રૂપ સંસારમાં રઝળે છે. Page #975 -------------------------------------------------------------------------- ________________ ૯૩૪ શારદા સરિતા જમાલ અણગારે પ્રભુની આજ્ઞાને ખીલે છોડી દીધો. તે કાળ કરીને કિલિવરી દેવમાં ઉત્પન્ન થયા છે. ગૌતમસ્વામી ભગવાનને પૂછે છે હે પ્રભુ! જમાલિ અણગારે સંયમ લઈને લૂખા-સૂકા, નિરસ ને વિરસ આહાર કરીને શરીરને સુકકેભૂકકે કરી નાંખ્યું પણ આપના વચન ઉથલાવ્યા તે કાળ કરીને તેર સાગરની સ્થિતિવાળા કિલિવષી દેવ થયા. એના ગુન્હાની શિક્ષા મળી ગઈ. હવે ત્યાંથી ચવીને ક્યાં જશે ને કયાં ઉત્પન્ન થશે? ત્યારે ભગવાન કહે છે હે ગૌતમ! દેવ-ગુરૂ-ધર્મ-સંઘ-આચાર્ય-ઉપાધ્યાયની નિંદા કરનારા છ કિશ્વિષીમાં ઉત્પન્ન થાય છે ને ત્યાંના ભવસ્થિતિ પૂરી કરીને તેમાંના કંઈક તિર્યચ, મનુષ્ય અને દેવના ચાર-પાંચ ભવ કરીને સમસ્ત કર્મને અંત કરી મેક્ષમાં જાય છે ને કંઈક છે ઘણે કાળ સંસારમાં પરિભ્રમણ કરીને મેક્ષમાં જાય છે તો અહીં તે ગૌતમસ્વામીએ એમ પૂછ્યું કે જમાલિ અણગાર કયાં ઉત્પન્ન થશે? હવે ભગવાન તેને શું જવાબ આપશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર:- ગુણચંદ્ર રાજાએ વિજયધર્મસૂરિ આચાર્ય પાસે દીક્ષા લીધી ને ખૂબ ઉગ્ર સાધના કરવા લાગ્યા. એક વખત ગુણચંદ્ર રાજર્ષિ વિચરતા વિચરતા કલ્લાક નામના સંનિવેશમાં પધાર્યા. ગુરૂની આજ્ઞા લઈને કેલ્લાક સંનિવેશમાં ધ્યાન ધરીને ઉભા છે તે વખતે પેલે વાનમંતર વિદ્યાધર વિમાનમાં બેસીને મલયગિરી પર્વત ઉપર જઈ રહ્યો હતો. તે વખતે ધ્યાનાવસ્થામાં ઉભેલા ગુણચંદ્ર મુનિને જોઇને એના અંતરમાં વૈરને અગ્નિ પ્રગટ થયા. એના અંગેઅંગમાં ઝાળ ઉઠી અને કેધથી થરથર ધ્રુજવા લાગે ને તેણે શું કર્યું બસ, હવે તો એના દેહની ચટણી કરી નાંખ્યું. આ રીતે કેધથી ધમધમતા વિદ્યાધરે એક મોટી પથ્થરની શિલા લાવી મુનિ ઉપર ફેંકી પણ તે મુનિથી દૂર પડી. મુનિ ઉપર પડી નહિ. ત્યારે ફરીને બીજી-ત્રીજી શિલા ફેંકી પણ મુનિ ઉપર પડી નહિ. એ તો અડગપણે ધ્યાનમાં ઉભા રહ્યા. ત્યારે વિદ્યાધરે વિચાર કર્યો કે આનું પુણ્ય પ્રબળ છે. પછી એના ઉપર ઝાડ ફેંકયુ તોય મર્યો નહિ. વિગ્રહ રાજા સાથે ફરીને યુદ્ધ કરાવ્યું તે પણ જીવને રહ્યો અને લેખંડ જેવી મજબૂત પથ્થરની શિલાઓ ફેંકી તોય એના ઉપર પડી નહિ માટે હવે બીજો ઉપાય કરું. એટલે ગામમાં જઈને કઈ ધનાઢ્યને ઘેર ચોરી કરી અને એ દાગીના ચેરીને મુનિના પગ પાસે ખાડે કરીને દાટી દીધા. શેઠને ખબર પડી કે મારા ઘરમાં ચોરી થઈ છે. ચારની તપાસ કરવા લાગ્યા. ત્યારે વિદ્યાધર મનુષ્યના રૂપમાં આવીને કેટવાલને કહે છે આ સાધુએ ચેરી કરી છે. કોટવાલ કહે કે જૈન મુનિ કદી ચેરી કરે નહિ ત્યારે કહે છે મુનિ નહિ પાખંડી હૈિ કહા કેટવાલ સે જાય, વેશ વિરુદ્ધ ચેરી કર ધન રખા, નિજ પાસ છિપાય, દેખા મને નિજ નયનેસે, દેઉ ચલે બતાય હૈ..શ્રોતા Page #976 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૯૩૫ - આ સાધુ નથી પણ સાધુના વેશમાં ચેર છે. મેં એને શેઠના ઘરમાંથી ચોરી કરીને જતાં નજરે જોયો છે. એણે બધું ધન પાસેની જમીનમાં દાટયું છે. જે તમને વિશ્વાસ ન આવતો હોય તે ચાલો બતાવું. ત્યાં જઈને કેટવાલે જોયું તે મુનિના પગ પાસે દાટેલું ધન અને આભૂષણે નીકળ્યા. આ જોઈને બધાને વિશ્વાસ બેઠે કે મુનિએ ચોરી કરી હશે. મુનિને પૂછયું પણ તેમણે કંઈ જવાબ ન આપે. એટલે કોટવાલે મુનિને ચેર કરાવીને ખૂબ માર મારીને ત્રાસ આપે તેથી વાનમંતર વિદ્યાધર ખૂબ હરખા. મેં એની કેવી દશા કરાવી ત્યાં એણે નરકનું આયુષ્ય બાંધ્યું. પછી રાજાને ખબર આપી કે આવી રીતે એક મુનિએ ચોરી કરી છે એટલે રાજા તરત ત્યાં આવ્યા ને મુનિને જોઈને તેમણે ઓળખ્યા ને એ તો બોલ્યા ! આ તે ગુણચંદ્રશા કે જેમણે રાજપાટ છોડીને દીક્ષા લીધી છે અને આ તે મારા પરમ ઉપકારી છે. એ કદી ચોરી કરે નહિ. એના માણસોને કહે છે તમે મુનિના ચરણમાં પડી ક્ષમા માંગે. રાજા પણ મુનિના ચરણમાં પડી ગયા ને નગરમાં ઢઢેરો પીટાવ્યું કે મહાત્મા ગુણચંદ્ર મુનિ પધાર્યા છે. એટલે નગરના લેકે દર્શને આવ્યા ને ઉપદેશ સાંભળે. કંઈક વ્રતધારી બન્યા ને કંઈક સંયમી બની ગયા અને કેટવાલને રાજાએ પૂછયું કે આ મુનિને તમે ચાર કેવી રીતે માન્યા ને કેવી રીતે પકડ્યા. એટલે પેલો વાનમંતર વિદ્યાધર મનુષ્યના રૂપમાં ત્યાં ફરતે હતો તેને પકડી લાવ્યા ને કહ્યું-એને પકડીને રાજાએ ખૂબ માર માર્યો. મુનિ તે એ પહેલાં વિહાર કરીને પોતાના ગુરૂ પાસે પહોંચી ગયા હતા. વાનમંતર વિદ્યાધરને ખૂબ માર પડવાથી સખ્ત પીડા ભેગવી કેધાવેશમાં મરીને સાતમે નરકે તેત્રીશ સાગરોપમની સ્થિતિએ દુઃખ ભોગવવા લાગ્યા અને ગુણચંદ્ર મુનિ સર્વ જીવોને ખમાવી સંથારે કરીને કાળધર્મ પામીને તેત્રીશ સાગરોપમની સ્થિતિએ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા. ગુણચંદ્રને આત્મા પ્રબળ પુણ્યના ઉદયથી સંસારની ઉંચામાં ઉંચી સ્થિતિએ પહોંચ્યો અને વિદ્યાધર એટલે અગ્નિશમને આત્મા નીચામાં નીચી કક્ષાએ પહોંચે. હવે નવમા ભાવમાં કયાં કયાં ઉત્પન્ન થશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૧૧૬ કારતક સુદ ૧૩ ને બુધવાર તા. ૭-૧૧-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંત કરૂણાનિધી, વિશ્વવત્સલ, ત્રિકીનાથ ભગવાન મહાવીર સ્વામીના મુખકમળમાંથી ઝરેલી શાશ્વતી વાણી તેનું નામ સિદ્ધાંત. અનાદિકાળથી ભવસાગરમાં ભમતા આત્માને વીતરાગ વાણી તારનારી છે. જીવને વીતરાગ વાણી ઉપર અનન્ય શ્રદ્ધા થવી Page #977 -------------------------------------------------------------------------- ________________ ૯૩૬ શારદા સરિતા જોઈએ. વીતરાગ પ્રરૂપિત ધર્મ અને તેની વાણી ઉપર જેને દઢ શ્રદ્ધા થાય છે તેનું અજ્ઞાન દૂર થઈ જાય છે. दुर-तरे खलु संसारे, त्वामेव शरणं मम। निःसहायस्य हे देव, तारकस्त्वं जिनेश्वर ॥ આકાશમાં રાત્રે ચંદ્રને પ્રકાશ પથરાય છે, તારલાઓ ઝગમગે છે એ જોઈને અનેક છ આનંદ પામે છે, પણ જેને આંખ નથી એ બિચારો આ પ્રકાશને આનંદ કયાંથી લૂટી શકે? અંધ માણસ જેમ દયાને પાત્ર છે. તેમ અજ્ઞાની પણ અંધની જેમ દયાને પાત્ર છે. આગમ પ્રકાશ એ પામી શકતો નથી. આત્માના અનાદિના અંધકારને દૂર કરવા માટે અને અંતરમાં જ્ઞાનના અજવાળા પાથરવા માટે વિતરાગવાણી અંતરમાં ઉતારવાની જરૂર છે. આ સંસાર અસાર છે. કઈ કઈને શરણભૂત નથી. અનેક મહાન પુરૂષે તમને કહેતા આવ્યા છે પણ એ વાત ગળે ઉતરતી નથી. એનું કારણ એ છે કે તમારી દ્રષ્ટિ ઉપર અજ્ઞાનનું આવરણ આવી ગયું હેય પછી અશરણ પણ શરણરૂપ જ લાગે ને? કાળા કલરના ચશ્મા પહેર્યા હોય તે બધું કાળું દેખાય અને વેત ચશ્મા પહેર્યા હોય તે બધુ વેત અને નિર્મળ દેખાય. કેમ! આ વાત બરાબર છે ને? જેની દષ્ટિ સંસાર તરફ હોય તેને તેમાં આનંદ આવે ને? પણ યાદ રાખજે આ સંસારમાં કોઈની ઈચછા પૂરી થઈ નથી. તમે કેટલા આશાના મિનારા ચણ્યા હશે! અને એ આશાના મિનારા કેટલી વખત જમીનદોસ્ત થઈ ગયા હશે. ઘડીકમાં સુખ અને ઘડીકમાં દુઃખ. આ બધું જાણે છો, જુઓ છો છતાં જીવનમાં અજ્ઞાનતાએ અડ્ડો જમાવ્યું છે એટલે તમે શું માને છે? પેટનું શરણ ધાન્ય છે. જીભનું શરણ સ્વાદુપીણું છે અને શરીરનું શરણ એમ્બેસેડર કે ફીયાટ કાર છે. જે તમારી કાર તમારા શરીરનું શરણું હોય તે તમે ગાડીમાં બેસીને બહાર ગયા અને સામેથી અચાનક ખટારે આવ્યો અને કાર સાથે ભટકાય. એકસીડન્ટ થઈ ગયો અને ખૂબ ઈજા થઈ. હવે તમે જ કહો કે જેને તમે શરણ માન્યું તેનાથી મરણ થયું કે બીજું કંઈ! અહીં આત્માનું અજ્ઞાનપણું છે. જે અલ્પ સુખ ભોગવ્યા પછી એની પાછળ અનંતકાળનું દુઃખ ઉભું થતું હોય તે તે સાચું સુખ નથી. સાચું સુખ તે વીતરાગ પ્રભુએ બતાવેલા ત્યાગમાર્ગમાં છે. આટલા માટે જ્ઞાની કહે છે દેવને પણ દુર્લભ એ મનુષ્યજન્મ પામીને જ્યાં સુધી શરીરને વૃદ્ધાવસ્થાએ ઘેરે ઘા નથી, કેઈ રોગને ઉપદ્રવ થયો નથી, ઈન્દ્રિઓની શકિત ક્ષીણ થઈ નથી ત્યાં સુધી ધર્મનું આચરણ કરી લે. દેવાનુપ્રિય! લશ્કરના ઘેરા કરતાં પણ ઘડપણને ઘેરે મહાન ભયંકર છે. રણમેદાનમાં ઉભેલા સૈનિકને ચારે બાજુથી તીર વાગતા હોય, તલવારના ઘા ઝીલતા Page #978 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૯૩૭ હેય તે વખતે તેની કેવી પરિસ્થિતિ હોય છે? તેના કરતાં પણ ઘડપણના ઘા ઝીલવા મહાન વિષમ છે. પૂરા ઘડપણમાં ઘેરાઈ ગયા હોય, શરીરમાં ભયંકર વેદના થતી હોય તેવા સમયે કઈ કહે કે ભાઈ! ધર્મ સાંભળો. તે શું સાંભળવું ગમશે? કઈ હળુકમી આત્માને ગમે પણ તેવા આત્માઓ બહુ અલ્પ હોય છે. માટે જ્ઞાની પુરૂષ કહે છે કે ઘડપણ આવ્યું નથી ત્યાં સુધી સત્સંગ કરી લે. સત્સંગતિ મનુષ્યને મહાન બનાવે છે. સત્સંગથી મનુષ્યનું જીવન પલટાય છે. પાપીમાં પાપી આત્મા પુનિત બની જાય છે. એક વખતને વાલી લૂંટારે નારદમુનિનો સંગ થતાં લૂંટારે ફીટીને રામાયણના રચયિતા વામિકી કષિ બની ગયા. અંગુલિમાલ જે પાપાત્મા બુદ્ધ ભગવાનને ભેટે થતાં સુધરી ગયા. ચંડકૌશિક જે દષ્ટિવિષસપે પ્રભુ મહાવીરને ભેટે થતાં દેવ બની ગયે. રેજના સાત સાત જીની ઘાત કરનારે અર્જુનમાળી સુદર્શન શેઠને સંગ થતાં તેમની સાથે પ્રભુ મહાવીરની પાસે ગયો અને સંસાર ત્યાગી સંત બની છ મહિનામાં કર્મના ભકા બેલાવી દીધા. માટે સત્સંગનું સ્થાન બહુ મહત્વનું છે. સંતને સમાગમ માનવને મહાન બનાવે છે તેના ઉપર એક દષ્ટાંત આપું - એક વખત એક ગરીબ માણસને ઘેર એક મહાત્મા આવીને ઉભા રહ્યા અને બેલ્યા-મૈયા! ભિક્ષા દે. મહાત્મા આંગણામાં ઉભા છે. આ ઘર ખૂબ ગરીબ છે. જેના ઘરમાં સૂવાનો એક ખાટલે છે. એ ખાટલાને એક પાયે ભાંગી ગયેલ છે. સૂવા માટે એક ગોદડી છે. ગોદડી પણ સાત થીગડાવાની છે. એક રોટલે ઘડીને મૂકવા માટે બીજું વાસણ પણ નથી. ઘરમાં હાંલ્લા કુસ્તી કરે છે. એવી વિષમ ગરીબાઈ છે કે જેની હદ નથી. આંગણે આવીને ઉભેલા મહાત્મા કહે છે કે મૈયા ! ભિક્ષા દે. પણ શું આપે? આ ગરીબ માણસ કહે છે, બાપુ! આજે આપે અમારું આંગણું પાલન કર્યું. આપે અમને કૃતાર્થ કર્યા. આજે અમારી ગરીબની ઝૂંપડીમાં સોનાને સૂર્ય ઉગે, પણ અમે કમભાગી છીએ. આપને ભિક્ષા આપવા માટે અમારી પાસે આ (વા) પા રોટલા સિવાય બીજું કંઈ નથી. અમે તદન ગરીબ છીએ. આ પા શેટલે લઈને આપ અમને પાવન કરે, એમ કહી ખૂબ ભાવનાપૂર્વક પા શેટલે મહાત્માના પાત્રમાં મૂકે છે. આ ગરીબ માણસની ગરીબાઈ જોઈને મહાત્મા પૂછે છે ભાઈ તમે આટલા બધા ગરીબ છો? તમારા ઘરમાં બીજું કાંઈ નથી? ગરીબ માણસ કહે છે ના, બાપુ! ઘરમાં બીજું કાંઈ નથી. ચારે ખૂણા સરખા છે. ઘરના ખૂણુમાં પડેલા પથ્થર ઉપર મહાત્માની દષ્ટિ પડતાં પૂછે છે આ સામે પડે છે તે શેને પથ્થર છે? ત્યારે કહે છે બાપુ! આ તે ચટણી વાટવાને પથ્થર છે. અમે રેજ એનાથી ચટણી વાટી રોટલો ને ચટણ ખાઈએ છીએ. મહાત્મા કહે છે એ પથ્થર લઈને તું ગામમાં દરેક વહેપારીની દુકાને જજે. શાકભાજીવાળાની ગમે તેટલી દુકાને હેય પણ Page #979 -------------------------------------------------------------------------- ________________ ૯૩૮ શારદા સરિતા એક દુકાને જવું. કરીયાણાની બજારમાં એક કરીયાણાની દુકાને, એમ દરેક બજારમાંસોની બજારમાં એક સોનીની, ઝવેરી બજારમાં એક ઝવેરીની દુકાને જઈને તું આ પથ્થરની કિંમત કરાવજે. બધે ફરીને છેલ્લે રાજાના દરબારમાં જજે. ગમે તેટલી કિંમત અંકાય પણ તું આ પથ્થર કેઈને આપતો નહિ. મને લાવજે. મહાત્માના કહેવા પ્રમાણે આ ગરીબ માણસ પથ્થર લઈને બજારમાં ગયે. એના મનમાં વિચાર થાય છે કે મહાત્માએ કહ્યું એટલે જાઉં છું પણ ચટણી વાટવાના મામૂલી પથ્થરમાં એવું શું હશે? જે હશે તે હશે પણ મહાત્માએ કહ્યું છે માટે એમાં કંઈક મહત્વ તો જરૂર હશે. શ્રદ્ધાપૂર્વક પથ્થર લઈને તે બકાલાવાળાની દુકાને ગયે ને કહ્યું – ભાઈ ! તારે આ પથ્થર લે છે? ત્યારે કહે છે હા, પથ્થર દેખાવે સારે છે એટલે ખરીદી લઉં પણ તને આઠ આના આપીશ. તો કહે છે “ના”. મારે આઠ આનામાં વેચ નથી. ત્યાંથી આગળ ચાલ્યા ને અનાજના વહેપારી પાસે ગયે તે કહે કે પાંચ રૂપિયા આપું. ચેક્સી પાસે ગયો તે કહે કે પચ્ચીસ રૂપિયા આપું. ઝવેરી પાસે ગયો તે કહે કે લાખ રૂપિયા આપું. એમ દરેક વહેપારી પાસે ગયે. જેમ જેમ આગળ વધે તેમ તેમ પથ્થરની કિંમત વધતી ગઈ. એક ચટણી વાટવાના પથ્થરની લાખ રૂપિયાની કિંમત અંકાણી. ગરીબ માણસના રૂંવાડે રૂંવાડે આનંદ વ્યાપી ગયે. તમારા જીવનમાં પણ આવું બની જાય તે તમને પણ આનંદ થાય ને? (સભા –કેમ ન થાય) શેને આનંદ થાય ? સંસારને કે આત્માને? (હસાહસ). જીવને અનાદિકાળથી જડને સંગ છે. એ સંગનો રંગ લાગે છે એટલે એને એ જ ગમે ને ? ચેતનને સંગ કોઈ દિવસ કર્યો છે? સદ્દગુરૂને સંગ કદી કર્યો છે? તમે તમારા દેહના દર્દી મટાડવા માટે તમારે ફેમીલી ડેકટર રાખે છે, ફેમીલી વકીલ રાખે છે પણ આત્માના દર્દ મટાડવા માટે કઈ ફેમીલી ગુરૂ રાખ્યા છે? દુર્ગતિમાં જવાના કામ કરતા હે તે વખતે તમારું કાંડુ પકડીને કહે કે તું શું કરે છે? તને આ ન શોભે. તમારા ડોકટરે દેહના દર્દ મટાડશે. તમારા વકીલો તમારે કેસ તમારી ફેવરમાં લાવી આપશે. પણ દૂર્ગતિના દ્વારે જતા અટકાવશે નહિ. સદ્દગુરૂ તે તમને દુર્ગતિમાં જતા અટકાવશે. પેલ ગરીબ માણસ પથ્થર લઈને હરખાતે હરખાતે રાજાના દરબારમાં આ. રાજા કહે છે ભાઈ! મારો આ કઈ વ્યવયાય નથી. આ પથ્થર કિંમતી છે એટલું કહી શકું પણ એની કિંમત કેટલી છે તે ઝવેરીઓને બોલાવીને અંકાવી આપું. બંધુઓ ! એક ચટણી વાટવાને પથ્થર જેની આ લોકોને પિછાણ નહતી પણ સંતની દષ્ટિ પડતાં તે સાચી વસ્તુની કેવી પિછાણ થાય છે! રાજાએ ગામના ઝવેરીઓને બોલાવ્યા ને એ પથ્થરની કિંમત અંકાવે છે. ઝવેરીએ પથ્થરને જોઈને કહે Page #980 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા છે સાહેબ! તમારા આ વિશાળ મહેલ સહિત બધે ભંડાર આપી દે તે પણ આ પથ્થરનું મૂલ્ય ચૂકવી શકશે નહિ. એટલી આની કિંમત છે. રાજા કહે છે બેલ ભાઈ ! તારે આ પથ્થર વેચવે છે? મહાત્માએ વેચવાની ના પાડી છે એટલે કહે છે મારે આ વેચો નથી. તમે હે તે શું કરો? આખે રાજાને ભંડાર મળી જતો હોય તે પછી ગુરૂને પૂછવાની રાહ જુએ ખરા? તમે રાજગૃહી નગરી જેવા કાંદાવાડીના શ્રાવકો બહુ ચતુર છે. તરત સેદ કરી નાંખે, (હસાહસ). ગુરૂના વચન ઉપર શ્રદ્ધા રાખી પેલા ગરીબ માણસે પથ્થર વેચે નહિ અને મહાત્મા પાસે આવીને બધી વાત કરી. મહાત્મા કહે છે હવે તારા ઘરમાં લોઢાને ચીપીયે, સાણસી, તાવેથે, ચમચા જે હોય તે બધું લઈ આવ. પેલે ગરીબ તેના ઘરમાં લોઢાની જે કંઈ ચીજે હતી તે બધી લઈ આવ્યું. એટલે મહાત્માએ તે ચીજોને પથ્થરને સ્પર્શ કરાવ્યા એટલે લોઢાની ચીજે સોનાની બની ગઈ અને ગરીબ માણસને સંતે સત્ય વસ્તુનું ભાન કરાવતાં કહ્યું કે ભાઈ! આ ચટણી વાટવાને પથ્થર નથી પણ પારસમણી છે. પારસમણી લેખંડને અડે તે તે સુવર્ણ બની જાય છે, પણ તમે એને પિછાણું શક્યા નથી. દેવાનુપ્રિયો! જેને ઘેર પારસમણી હોય તેના ઘરમાં ગરીબાઈ રહી શકે? ન રહે. પણ ગરીબ માણસેના પાપકર્મને ઉદય હોવાથી ઘરમાં પારસમણું હોવા છતાં દુઃખ ભગવ્યું. અત્યાર સુધી કોઈ લોખંડની ચીજને સ્પર્શ થવાને પ્રસંગ આવ્યા નહિ. પારસમણી તે લેખંડને સુવર્ણ બનાવે છે પણ પોતાના જેવો પારસ બનાવતો નથી. પણ જે પારસની પિછાણ કરાવનાર સશુરૂ છે એ તે એમના સંગમાં આવનારને પિતાના સમાન બનાવે છે. બંધુઓ ! લક્ષમી પુણ્યથી મળે છે. લક્ષમી લક્ષમીમાં ફેર હોય છે. જે લક્ષમી પુણ્યાનુબંધી પુણ્યથી મળે છે તે લક્ષમી મળવાથી માણસને સારા વિચાર આવે છે. જ્ઞાની પુરૂષ કહે છે પુણ્યને ઉદય એટલે સંપત્તિ નહિ પણ સુબુદ્ધિ અને પાપને ઉદય એટલે ગરીબાઈ નહિ પણ દબુધિ. આજના માણસો પુણ્યને ઉદય જગતમાં મેળવેલી સંપત્તિ ઉપરથી માપી રહ્યા છે. કેની પાસે કેટલી સંપત્તિ છે. અને જેની પાસે વધારે સંપતિ હેય એને સંસારમાં પુણ્યશાળી ગણવામાં આવે છે અને જેની પાસે બુદ્ધિ હોય અને સંપત્તિ ન હોય તો લો કે એમ કહે છે કે ભણેલો છે, બુદ્ધિશાળી છે પણ કમભાગી છે. એનું તકદીર નથી એટલે એને પુણ્યશાળી ગણવામાં આવતું નથી. જેની પાસે સંપત્તિ હોય છે એ તમારી દષ્ટિએ ભાગ્યશાળી દેખાશે અને પૈસા વિનાનો માણસ બુદ્ધિમાન હોવા છતાં કમભાગી દેખાશે. પણ જો તમે સાચુ સમજે તે પૈસો પુણ્યથી મળે છે તે વાત સાચી છે પણ પૈસે પુણ્ય છે એમ નથી. બંધુઓ! જ્યારે સંપત્તિની સાથે સુબુદ્ધિ આવે છે ત્યારે સાચી લક્ષમી બને છે Page #981 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા અને એ લક્ષમી જીવનને અજવાળે છે ને સત્ય વસ્તુનું ભાન થાય છે. એને લાગે કે હું કંઈક જીવન જીવી ર છું. એના શબ્દમાં મધુરતા, જીવનમાં નમ્રતા, વિચારમાં ધર્મ ને આચરણમાં સદાચાર હોય છે. આ બધી વસ્તુઓ કેની પાછળ આવે છે! સંપત્તિની સાથે સુબુદ્ધિ આવે તે જ આવે. એક વખતના પ્રસંગમાં પાંડ અને કૌરવો કૃષ્ણની સહાય માંગે છે ત્યારે શ્રીકૃષ્ણ કહ્યું – જુઓ, એક બાજુ મારું સૈન્ય અને વિભૂતિમત્તા છે અને એક બાજુ હું એકલું છું. એકલે આવું પણ લડીશ નહિ. આ બેમાં તમારે જેને પસંદ કરવા હોય તે કરી છે. કારણ કે મારે મન તે તમે બંને સરખા છે. ત્યારે કેરેએ વિચાર કર્યો કે અહે! કૃષ્ણને વૈભવ કેટલે બધે છે? કૃષ્ણની સંપત્તિ અને સેના પણ કેટલી વિશાળ છે. આ બધું જે આપણને મળતું હોય તે એકલા કૃષ્ણની આપણે શી જરૂર છે? એમ વિચારી કૌરવોએ કહ્યું કે અમને તમારું સૈન્ય-સંપત્તિ-હાથી-ઘડા બધું આપજો. કૃષ્ણ કહે કબૂલ છે. ત્યારે ધર્મરાજાએ કહ્યું અમારે આ કંઈ ન જોઈએ. અમારે તે એક તમે જ જોઈએ. જો તમે એક હશે તે શૂન્યમાંથી સર્જન થશે અને જે તમે નહિ હે તે આખું સર્જન શૂન્ય થઈ જશે. આ માંગણમાં જીવનનું દર્શન થાય છે. આ તે એક રૂપક છે. પણ આમાં કૃષ્ણ એટલે શું? સૈન્ય એટલે સંપત્તિ અને કૃષ્ણ એટલે સુબુદ્ધિ, જીવનના રથને દેરના સારથી જે સુબુદ્ધિ નહિ હોય તે સમજી લેજે કે જીવનરથ કયાંય અથડાઈને ભાંગી તૂટી જવાને. કુરૂક્ષેત્રના યુદ્ધમાં અર્જુન જે સફળતા મેળવી શક્યો હોય તો એની બાણુવિદ્યાને લીધે નહિ, કે એના ગાંડીવના પરાક્રમને લીધે નહિ પણ એક કુશળ સારથીના પ્રતાપે. જેની પાસે સદ્દબુદ્ધિ છે એને કોઈ મારી શકે નહિ. તમે જંગલમાં જાઓ કે કઈ અજાણ્યા પ્રદેશમાં જાઓ. એકલા ભલે જાવ પણ જે તમારી સાથે સદબુદ્ધિ હશે તે તમને સફળતા મળ્યા વિના નહિ રહે. પણ જેની પાસે સદબુદ્ધિ નથી માત્ર સંપત્તિ છે તો એની સંપત્તિને લકે ઝૂંટવી શકે છે. રાજાઓ એને દંડ દઈ શકે છે અને સરકાર એના ઉપર નિયંત્રણ મૂકી શકે છે. શા માટે? સંપત્તિ છે પણ સુબુદ્ધિ નથી. જીવનસંગ્રામમાં જેના જીવનરથને સારથી શ્રીકૃષ્ણરૂપ સુબુદ્ધિ છે. એ આત્મારૂપી અર્જુનને વિજય મળ્યા વિના રહે ખરે? આ સુબુધિ જેની પાસે હોય એ પુણ્યવાન છે, ભાગ્યવાન છે અને એ સુબુદ્ધિના પ્રતાપે સંસારની સઘળી સંપત્તિને પોતાની પાસે બોલાવી શકે છે અને સંપત્તિના સ્વામીઓને પણ પોતાના ચરણમાં ઝૂકાવી શકે છે ને જીવનમાં સગુણની સુવાસ મહેંકાવી જાય છે. આવા સદબુદ્ધિવાળા અનેક મહાન પુરૂષે આ ભારતભૂમિ ઉપર થઈ ગયા છે, કે જેને આજે પણ દુનિયા ભૂલતી નથી. પણ એની સાથે એને મૂલ્ય ચૂકવવું પડે છે. Page #982 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૯૪૧ એક વખત અકબર બાદશાહ અને બીરબલ પ્રધાન બંને રાજમહેલના ઝરૂખામાં બેઠા હતા. માણસના ટેળેટોળા સારા વસ્ત્રાલંકારો પહેરીને ત્યાંથી પસાર થાય છે. દરેકના મુખ ઉપર આનંદ દેખાય છે. આ જોઈને અકબર બાદશાહ બીરબલને પૂછે છે બીરબલ! આટલા બધા માણસો આનંદભેર ક્યાં જઈ રહ્યા છે ત્યારે બીરબલ કહે છે આપને ખબર નથી? બાદશાહ કહે છે “ના”. બીરબલ કહે છે સાહેબ! આજથી વિક્રમ સંવત બદલાય છે. આજથી નવા વર્ષની શરૂઆત થાય છે. એટલે આ લેકે નવા વર્ષના આનંદમાં એકબીજાને અભિનંદન આપે છે.સારા વસ્ત્ર પહેરી એકબીજા હળીમળી મિષ્ટાન્ન જમી આનંદ માને છે. આ રીતે વિક્રમ સંવત ઉજવે છે. ત્યારે અકબર કહે છે શું મારી પ્રજા વિક્રમ સંવત ઉજવે છે. વિક્રમના નામની સંવત ચાલે છે ને હું આ માટે બાદશાહ ને મારા નામની કેમ ન ચાલે ? ત્યારે બીરબલે કહ્યું–સાહેબ! તમારા નામની સંવત ચલાવવી એ કંઈ સહેલી વાત નથી. એક દાતણ કે શાકભાજી ખરીદવા હોય તે એના મૂલ્ય ચૂકવવા પડે છે. આ સંવત ચલાવનાર વિક્રમ રાજા કેવા હતા એ જાણે છે ? એ રાજા પરદુઃખભંજન હતા. પારકાનું દુઃખ ટાળવા પોતાનું સર્વસ્વ દઈ દેવું પડે તે દઈ દેનારા હતા. સર્વસ્વ તે શું પણ દેહનું બલિદાન પણ આપી દેતા હતા. એ ગુણના સાગર હતા. એના સિંધુ જેવા ગુણમાંથી એક બિંદુ જેટલું ઉદાહરણ આપું. આપ સાંભળો. . એક વખત વિકમ શા ઘોડા ઉપર બેસીને ફરવા માટે જઈ રહ્યા હતા. જંગલમાં થઈને પસાર થાય છે. આ વખતે એક વૃદ્ધ ડેસ અને ડેસી બંને એક વૃક્ષ નીચે બેસી કાળે કપાંત કરે છે ને ગળે ફાંસો ખાવાની તૈયારી કરી રહ્યા છે. આ દશ્ય પરદુઃખભંજન વિક્રમ રાજાએ જોયું કે અહા! આ માણસે કેટલા દુઃખી છે ! એમને દયા આવી અને તરત પિતે ઘડા ઉપરથી નીચે ઉતરીને તેની પાસે ગયા. એમ નહિ કે એને બૂમ પાડીને બોલાવું. પણ પિતે ચાલીને એમની પાસે ગયા ને મીઠા શબ્દોથી પૂછયું-બાપા! તમારે શું દુઃખ છે? શા માટે રૂદન કરે છે ને આપઘાત કરવાની તૈયારી કરે છે? ત્યારે પેલે ગરીબ વૃદ્ધ કહે છે ભાઈ! તમે તમારા માગે ચાલ્યા જાવ. અમારા દુઃખની વાત તમને કહેવાથી શું વળવાનું છે? અમારું દુઃખ કઈ દૂર કરી શકે તેમ નથી. ત્યારે વિક્રમ રાજા કહે છે ગમે તેમ થશે. હું દુઃખ દૂર કરીશ. હવે તમે મને વાત કરો. રાજાની વાત સાંભળી ગરીબ માણસે આંખમાં આંસુ સારતાં કહ્યું હું છે મહિનાથી આર્થિક ભીડમાં આવી ગયો છું. ખૂબ દેવાદાર બની ગયો છું. મારું કુટુંબ વિશાળ છે. છેલ્લા ત્રણ દિવસથી તદન ભૂખ્યા છીએ. એક મહિનાથી માત્ર એક રેટી માંડ ખાવા મળે છે. એવા ગાઢ કર્મને ઉદય છે કે કોઈ અમને નોકરી પણ Page #983 -------------------------------------------------------------------------- ________________ ૯૪૨ શારદા સરિતા રાખતું નથી. લેહથીયાતે લેહી ચૂસી જાય છે, અને કુટુંબનું પિષણ કરવાની શક્તિ નથી એટલે દુઃખથી કંટાળી આપઘાત કરવા માટે આવ્યા છીએ. હવે અમારે માટે મરવા સિવાય બીજો કેઈ ઉપાય નથી. આ સાંભળી રાજાએ કહ્યું – ભાઈ! મારી પાસે ચાર અપૂર્વ વસ્તુઓ છે. એના ગુણ તમને હું સમજાવું છું. તેમાંથી તમને જે ગમે તે એક વસ્તુ માંગી લે ઃ (૧) સૌથી પ્રથમ આ મારે ઘડે છે એના ઉપર બેસીને તમારે દુનિયાભરમાં જ્યાં જવું હશે ત્યાં જઈ શકાશે. કેઈને રસ્તે પૂછવાની પણ જરૂર નહિ. ઘોડા ઉપર બેસીને જ્યાં જવું હોય તેનું ચિંતન કરવું એટલે ઈચ્છિત સ્થાને ઘેડો તમને લઈ જશે. (૨) બીજી એક પેટી છે, તેમાંથી તમે જેવા કપડાનું ચિંતન કરશે તેવા કપડા મળી રહેશે (૩) ત્રીજી આ એક મારી કથળી છે તેમાંથી જેટલા રૂપિયા જોઈશે તેટલા મળી જશે અને (૪) ચોથા નંબરમાં આ એક બોકસ છે તેમાંથી જે જાતનું ભેજન જમવાની ઈચ્છા થશે તે મળી જશે. આ ચાર વસ્તુમાંથી તમારે જે જોઈએ તે માંગી લે. રાજાની વાત સાંભળી ગરીબ વૃદ્ધ કહે છે આપ અહીં ઉભા રહો. હું હમણાં મારા કુટુંબીજનોને પૂછીને આવું છું. એમ કહીને બંને માણસે ઘેર ગયા અને એના દીકરા-દીકરીને વાત કરી. ત્યારે દીકરે કહે છે બાપા! ઘોડે માંગી લે. વગર પૈસે દુનિયાભરમાં મુસાફરી તે કરી શકાય? ત્યારે દીકરી કહે છે ભૂખ્યા મુસાફરી કેવી રીતે કરી શકાય? તેના કરતાં બેકસ માંગી લે. જોઈએ તેટલું ખાવાનું તે મળે. ત્યારે સ્ત્રી કહે છે પેટી માંગે તે સારાં સારાં કપડાં તે પહેરવા મળે? ત્યારે બાપ કહે છે બધા કરતા કથળી માંગીએ તે પૈસામાંથી બધી ચીજો મળી રહે. પણ ઘરના બધાને એકમત થયે નહિ. બધાને ખૂબ સમજાવ્યા પણ કેઈએ પોતાની વાત છેડી નહિ એટલે વૃદ્ધ કંટાળીને ઘણીવારે રાજા પાસે આવ્યો. રાજા કહે છે બેલે આપને શું જોઈએ? ત્યારે કહે છે ભાઈ! મારે કંઈ ન જોઈએ. ઘરના કેઈ કહે છે ઘેડે માંગે, કોઈ કહે છે પેટી, તે કઈ કહે છે બોકસ માંગે. મારે કેથળી જોઈએ છે. જે ચારમાંથી એક ચીજ લઈને જાઉં તે મારા ઘરમાં ઝઘડા થાય. માટે મારે કંઈ નથી જોઈતું. અમે તો જે સ્થિતિમાં છીએ તે સ્થિતિમાં સારા છીએ. ત્યારે દયાળુ વિકમ રાજા કહે છે એક વસ્તુથી તારા ઘરમાં ઝઘડે થાય છે ને ? તે લે, આ ચારેય ચીજ લઈ જા. એમ કહીને ચારે ય ચીજો વિકમરાજાએ પેલા ગરીબને આપી દીધી ને વિકમ રાજા પગે ચાલીને પિતાના મહેલે ગયા. બીરબલ કહે છે સાહેબ! આપ વિક્રમ રાજાની માફક પારકાનું દુઃખ મટાડવા માટે આપનું સર્વસ્વ અર્પણ કરવા તૈયાર છો? તે આપના નામની સંવત ચાલે. ત્યારે અકબર કહે છે એ તે મેંઘુ પડી જાય. મારાથી એ બને નહિ. મારે મારા નામની સંવત ચલાવવી નથી. ટૂંકમાં તમે જીવન એવું જીવી જાવ કે તમારા Page #984 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૯૪૩ ગયા પછી પણ તમારા સદ્દગુણની સુવાસ મહેંકતી રહે. ભગવાન મહાવીર સ્વામીને મોક્ષમાં ગયા ૨૫૦૦ વર્ષ થઈ ગયા છતાં જગત એમને યાદ કરે છે. વિક્રમ રાજાને કેટલા વર્ષો થઈ ગયા છતાં હજુ તેમના નામની સંવત ચાલે છે. તમારા વડવાઓને ભૂલી જશે પણ આ મહાન પુરૂષને ભૂલતા નથી. ચંદનને કેઈ કાપી નાંખે, ઘસે કે બાળી નાંખે તે પણ તે સુવાસ આપે છે. તે રીતે તમારું જીવન એવું છે કે જગતમાં સદ્દગુણની સુવાસ ફેલાય. આ દુનિયા છોડયા પછી પણ જગત તમને યાદ કરે. સંત સમાગમ થાય તે વીતરાગ પ્રરૂપિત ધર્મ ઉપર શ્રદ્ધા થાય ને શ્રદ્ધા થાય તો આવા સગુણ પ્રગટે ને જીવન પવિત્ર બને. વધુ ભાવ અવસરે કહેવાશે. નવમે ભવ ચરિત્ર -ગુણચંદ્ર સર્વાર્થસિદ્ધ વિમાનની ભવસ્થિતિ પૂરી કરીને ત્યાંથી ચવે છે. સર્વાર્થસિદ્ધ વિમાનના દેવેનિયમ એકાવતારી હોય છે. ત્યાંથી ચ્યવીને મનુષ્ય થઈને મેક્ષમાં જાય છે. તે પહેલા ચાર અનુત્તર વિમાનના દેવે કે ત્રણ કે પાંચ ભવ કરીને મોક્ષમાં જાય છે. ગુણચંદ્રને આત્મા એવીને કયાં આવે છે! માળવા દેશની પ્રસિદ્ધ ઉજયિની નગરીમાં સિંહ જેવા પરાક્રમી પુરૂષસિંહ નામના રાજા રાજ્ય કરતા હતા. તેમને અત્યંત સ્વરૂપવાન પતિવ્રતા સુંદરી નામની રાણી હતી. રાજા ખૂબ સુંદર રીતે ન્યાય-નીતિપૂર્વક રાજ્ય કરતા હતા. એટલે એમના યશોગાનની વીણા ચારે તરફ ગુંજતી હતી. આજે કેઈપણ માણસ એમ કહે કે બીજાના ગુણ ગાવ છે ને મારા ગુણ કેમ નથી ગાતા? તે માણસમાં જેવા ગુણરૂપી પુષ્પો ખીલ્યા હોય તેવી તેની સુવાસ ચારે તરફ ફેલાય છે. પણ કેઈના કહેવાથી સુવાસ ફેલાતી નથી. આજે માનવ કીતિ ફેલાવવા કદાચ છાપામાં જાહેર ખબર આપે કે પિતાની જાહેરાત કરવા માણસ રેકે તો એ ક્યાં સુધી? છાપામાં એક દિવસ જાહેરાત આવીને રહી જવાની ને માણસોને પગાર આપશે ત્યાં સુધી જાહેરાત કરશે. પછી શું? પણ સદ્દગણની સૌરભ તે એવી છે કે વિના જાહેરાતે ચારે બાજુ ફેલાય છે તેમ આ પુરૂષસિંહ રાજાની કીર્તિ ચારે તરફ ફેલાયેલી હતી. સમરાદિત્યને જન્મ - આ પુરૂષસિંહરાજા સુંદરી રાણી સાથે દેવ જેવા સુખો ભોગવતા હતા. એક રાત્રીએ તેણે સ્વપ્નમાં સૂર્યને પિતાના મુખમાં થઈને ઉદરમાં પ્રવેશ કરતે જે અને સવાર પડતાં પિતાના પતિને સ્વપ્નની વાત કરી. એટલે પુરૂષસિંહ રાજાએ કહ્યું-દેવી! તમારી કુખે ઉત્તમ ને તેજસ્વી સૂર્ય સમાન પુત્રને જન્મ થશે. એના જ્ઞાનના પ્રકાશથી અજ્ઞાનરૂપી અંધકાર ટળી જશે ને આપણા કુળમાં પણ તેના જન્મથી પ્રકાશ પથરાશે. આ સાંભળી રાણી ખૂબ આનંદિત થઈ ગર્ભનું પાલન કરવા લાગી. પૂરા સવાનવ માસે શુભ દિવસે એક પુત્રને જન્મ આપે ને તેનું નામ સમાદિત્ય પાડવામાં આવ્યું. Page #985 -------------------------------------------------------------------------- ________________ ૪૪ શારદા સરિતા આપણે દરરોજ રાસની કડીમાં સમરાદિત્યનું નામ બોલીએ છીએ તે ભવ આવી ગયે. જ્યારથી જીવ સમ્યકત્વ પામે છે ત્યારથી તેના ભવની ગણત્રી થાય છે. તે રીતે ગુણસેનના ભાવમાં સમકિત પામ્યો ત્યારથી તેના ભવની ગણત્રી થઈ છે. આ સમરાદિત્ય બાળપણથી ખૂબ ગંભીર હતું. તેણે ખૂબ અલ્પ સમયમાં વિદ્યાભ્યાસ કરી લીધું હતું. તેનું મન ધર્મમાં રહેતું. તેને હરવું, ફરવું કે રમવું તે ગમતું જ નહિ. બસ, જયારે જુઓ ત્યારે તે આત્મચિંતનમાં મસ્ત રહેતા હતા. આમ કરતાં સમરાદિત્યકુમાર યુવાન થયા પણ હજુ તેના ચિત્તમાં મોહ જાગતે નથી. કદી કે સ્ત્રીના સામું જેતે નહિ. કદાચ ભૂલથી જોવાઈ જાય તે તરત દષ્ટિ પાછી ખેંચી લેતે. આ વૈરાગી કુમાર સ્ત્રીના સામું પણ ન જુવે તે સ્ત્રીને ઈચ્છે તે ક્યાંથી? સમરાદિત્યકુમાર તે આવા મહાન સુખમાં જન્મ્યા છે. હવે અગ્નિશમને આત્મા ક્યાં ઉત્પન્ન થયે છે તે જુઓ. અગ્નિશમને જીવ સાતમી નરકેથી નીકળી એક તિર્યંચને ભવ કરીને ઉજજયિની નગરીના પાદરમાં માતંગ લેકેનો વાસ હતો ત્યાં ગ્રંથિક નામે એક માતંગ વસતે હતે, ને તેને યક્ષદેવા નામની સ્ત્રી હતી. આ ગ્રંથિકને ત્યાં એક પુત્ર જન્મે. તેનું નામ ગિરીસેન પાડવામાં આવ્યું. તે કદરૂપે હતો. શરીરને વર્ણ કાળે અડદ જે હતે. મેઢે ચામઠા હતા, નાક ચીબુ, આંખે ઝીણી ને વાળ વાંકડીયા હતા, ને તેનું શરીર બેડેળ હતું. એટલે કે તેને કુરૂપ કહીને બોલાવતા. સમરાદિત્યકુમારના આત્માએ ભવભવમાં ખૂબ સમતા રાખીને કર્મોને ખપાવ્યા છે. હવે શેષકર્મ બાકી છે એટલે આ કુરૂપ ગિરીસેન સમરાદિત્યને શું કષ્ટ આપશે તે વાત આગળ આવશે. સમાદિત્યકુમાર ખૂબ અલિપ્ત ભાવથી રહે છે. આ જોઈ તેના પિતા પુરૂષસિંહરાજાને ચિંતા થવા લાગી કે મારે તે એકનો એક દીકરે છે. મેં એના ઉપર આશાના મિનારા બાંધ્યા છે. તે આમ વૈરાગી બનીને બેસી જાય તે કેમ ચાલે? એટલે તેને સંસારના રંગરાગમાં રંગવા માટે પિતાએ એની પાસે કામાંકુર–અશક ને લલિતાંગ નામના ત્રણ મિત્રે મોકલ્યા. એ ત્રણ મિત્રે કામકળામાં કુશળ હતાં તેથી રાજાને ખાત્રી હતી કે મારે કુમાર સમરાદિત્ય ગમે તેટલે વૈરાગી ભલે ર પણ આ ત્રણ મિત્રને સંગ કરશે એટલે સંસારના સંગમાં રંગાશે. એક વખત સમરાદિત્ય સાથે ત્રણેય મિત્રો બેઠા હતા. તે વખતે કામાંકુર બે ભાઈઓ ! ધર્મ– અર્થ– કામ અને મોક્ષ એ ચારેય પુરૂષાર્થ નકામા છે. ત્યારે અશોકે કહ્યું સાચી વાત છે. કામશાસ્ત્રને અભ્યાસ હોય તો જિંદગીને આનંદ માણી શકાય, સંતા થાય અને આનંદ આવે. ત્યારે એ વાતને પૃષ્ટ કરતાં લલિતાંગ બેલ્યો કામશાસ્ત્રની સાધના હોય તે ચિત સ્વસ્થ રહે તેથી સારૂં અર્થોપાર્જન થાય અને તે દ્વારા ધર્મકરણી પણ સારી થઈ શકે. Page #986 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૯૪૫ ત્રણેય મિત્રોની વાત પૂરી થયા પછી સમરાક્રિત્યકુમારે ગંભીરતાપૂર્વક કહ્યું-મિત્ર ! તમે આ શું ખેલી રહ્યા છે ? વિષયા વિષ જેવા છે. કામી માણસમાં વિવેક હાતે નથી. તે સાચા પરમાર્થને જાણી શકતા નથી તેથી આ લેાહીમાંસથી ભરેલા મુખને ચદ્ર અને કમળની ઉપમા આપે છે. વળી કામશાસ્ત્રથી સ્ત્રીના સેવનથી સારી સ ંતતિ થાય છે એવે નિયમ નથી. કોઈ સતી સ્ત્રીના છેકરા દુરાચારી અને દુરાચારિણી શ્રીએના છેાકરા સુશીલ થાય છે માટે કામશાસ્ત્ર એ શાસ્ત્ર નથી. શાસ્ત્ર તેા એ કહેવાય કે જેના સેવનથી માણસનું પાપ નષ્ટ થાય અને મેક્ષ મળે. એવું જો કોઈ શાસ્ત્ર હોય તે તે ધર્મશાસ્ત્ર છે. કુમારની વાત સાંભળી ત્રણેય મિત્રા ખેલતા બંધ થઇ ગયા ને તેમને પણ કુમારના રંગ લાગ્યો. સંસારના રંગમાં રંગવા આવેલા કામી મિત્રા વૈરાગી બની ગયા. ત્યારે પુરૂષસિંહ રાજાના મનમાં થયું કે અહે!! મેં જે ત્રણ મિત્રને કુમારને સંસાર તરફ વાળવા મેકલ્યા હતા તે પણ એના સંગથી વૈરાગી બની ગયા. મધુએ ! સમરાદિત્યકુમારના સંગથી આવા કામી પુરૂષ પણ વૈરાગ્ય પામી ગયા. અમે તમને ચાર ચાર મહિના એકધારી વીતરાગ વાણી સંભળાવી. પણ કાંદાવાડીના એક પણ શ્રાવક વૈરાગી અન્ય નથી. (હસાહસ). રાજા વિચાર કરે છે કે મારા કુમાર જે સંસારથી વિરકત અને ધર્મઘેલા રહેશે તે મારૂં રાજ્ય કેમ ચાલશે ? આવા વિચારમાં રાજા ચિંતાતુર હતા તે વખતે મહાજનના બે આગેવાનાએ ત્યાં આવીને રાજાને વિનંતી કરી કે આપણા નગરની બહાર વસતાત્સવ ઉજવવાના છે તે આપ ત્યાં પધારા ને ! ત્યારે રાજાએ કહ્યું કે હું નહિ આવું પણુ આ સમરાદિત્યકુમાર આવશે. એમ કહી કુમારને કહ્યું હે પુત્ર! વસતેાત્સવ નિરખવા જાઓ અને પ્રજાની સાથે ભાગ લઇ વસતાત્સવને આનંદ માણે. કુમારને કયાંય જવાનું મન થતું નથી પણ પિતાની આજ્ઞાનું પાલન કરવા ખાતર કુમાર થમાં બેસી નગર બહાર ઉદ્યાનમાં આવ્યા ને ત્યાં આવીને જોયું તે કેટલાક સ્ત્રી-પુરૂષા નાચતા ને કૂદતા હતા. તે કાઈ માટેથી ગીતા ગાતા હતા, આ અધું જોઇને લેાકેાના મુખ ઉપર આનદ હતા પણુ આ દશ્યથી કુમારને જરા પણ નદ ન થયા. તેને તેા લાગ્યું કે આ લેાકેા કેવા અજ્ઞાન છે. એમને તે એમ જ લાગે છે કે આપણે મરવાનું નથી. આમ કરતાં રથ થાડા આગળ ચાલ્યા ત્યાં રકતપિત્તની પીડાથી ઘેરાયેલા ને બૂમ પાડતા એક માણસને કુમારે જોચે. તે રાગી રડતા હતા ને ધ્રુજતા હતા. એને જોઇને સમરાજ્યે પૂછ્યું- આ માણસ શા માટે રડે છે ત્યારે સેવકાએ કહ્યું- કુમાર ! એના શરીરમાં રાગ ઉત્પન્ન થયા છે. તેની કારમી વેદના એ સહન કરી શકતા નથી માટે રડે છે. Page #987 -------------------------------------------------------------------------- ________________ ૯૪૬ શારદા સરિતા ત્યારે કુમાર કહે છે મને તલવાર આપે. બેટી રીતે મારી પ્રજાના મ ણસને પીડનાર વ્યાધિને હું ઉડાવી દઉં. ત્યારે સેવકે હસીને કહે છે કુમાર! વ્યાધિ એ કઈ માનવ નથી, કે તેને રોકી શકાય ને મારીને કાઢી મૂકાય. વ્યાધિ તે રાજ–રંક-ધનવાન સૌને પડે છે. ત્યારે લેકે તરફ ફરીને કુમાર ગંભીરતાથી બોલ્યા હે પ્રજાજનો! જે તમે જાણે છે કે વ્યાધિ સૈને પડે છે તે તમે શા માટે નાચે ને કૂદ છો? વ્યાધિથી બચાવનાર જે કઈ હોય તે ધર્મ છે તે પણ તમે જાણતા હશે છતાં પણ ધર્મને કેમ આદરતા નથી? લકે કહે છે કુમારની વાત સાચી છે એમ કહી માથું ધુણાવ્યું ને કુમારને રથ આગળ ચાલ્યા. હવે આગળ કેવા દ જોશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં ૧૧૭ કારતક સુદ ૧૪ ને ગુરૂવાર તા. ૮-૧૧-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો! અનંતજ્ઞાની સર્વજ્ઞ ભગવતે જગતના છના ઉદ્ધારને માટે દ્વાદશાંગી સૂત્રની પ્રરૂપણ કરી. દ્વાદશાંગીમાં પંચમ અંગ ભગવતી સૂત્રનો અધિકાર ચાલે છે. ભગવતી સૂત્રમાં ગૌતમસ્વામીએ ભગવાનને કેવા સુંદર પ્રશ્ન પૂછવ્યા છે ને ભગવાને તેના સુંદર જવાબ આપ્યા છે. આ સૂત્રને જે જીવ રૂચીપૂર્વક વાંચે, સાંભળે ને તેના ઉપર મનન કરે તે એના આત્માને ઉઘાડ થયા વિના રહે નહિ, પણ આ જીવ અજ્ઞાનના કારણે પ્રમાદની પથારી કરી મેહનિદ્રામાં પડી ગયો છે એટલે એને સત્ય વસ્તુનું ભાન ક્યાંથી થાય? જ્ઞાની કહે છે હે માનવ! તારી જિંદગીનો અમૂલ્ય અવસર જાય છે. હવે પ્રમાદની પથારી છોડી મોહનિદ્રાને ઉડાડ. તમને થશે કે અમે કયાં ઉંઘીએ છીએ? અમે તે જાગીએ છીએ. જ્યાં સુધી આત્મસ્વરૂપની પિછાણ કરવાની જિજ્ઞાસા ન જાગે ત્યાં સુધી દ્રવ્યથી જાગ્યા છે પણ ભાવથી ઉંઘ છો. પ્રમાદ એટલે શું? પથારીમાં પડયા રહેવું તેનું નામ પ્રમાદ છે? “ના”. જ્યાં સુધી જીવ વિભાવના વાદળોથી ઘેરાયેલો છે, સ્વભાવને છેડી વિભાવમાં રમે છે ત્યાં સુધી પ્રમાદ છે. આચારાંગ સૂત્રમાં ભગવાન કહે છે સાચે પંડિત કેણ? “વાં નાનrfટ્ટ પંgિ જે માનવ જીવનની ક્ષણને ઓળખે તે સાચે પંડિત છે. જ્ઞાની પુરૂષ એકેક ક્ષણને સદુપયોગ કરે છે. મનુષ્ય જીવનની ક્ષણ એ ઓછી કિંમતી નથી. માનવ ધારે તે રીતે તેને ઉપયોગ કરી શકે છે. જેમ વરસાદ પડે છે ત્યારે અમુક પાણી ખેતરમાં જાય છે ને અમુક પાણી બહાર ચાલ્યું જાય છે તે જે પાણી ખેતરમાં ગયું તે અનાજ પકવવામાં ઉપયોગી બન્યું અને જે બહાર ગયું એને કંઈ ઉપયોગ થતો નથી. તમારી પાસે ગમે તેટલા પૈસા હોય પણ જો એમાંથી ધર્મકાર્યમાં કે પરોપકારના કાર્યમાં નાણાં વપરાય Page #988 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા અને ખીજા તમારા સંસારના સુખ માટે, ઇન્દ્રિઓના વિષયેને પાષવા માટે અને મેાજશેાખમાં જે નાણું વપરાય તે પણ વપરાય છે. પૈસા તેા અને રીતે વપરાયા, પણ એમાં જે સત્કાર્યમાં વાપર્યા એ સાચા છે. ખેડૂત ખેતરમાં થે!ડુ ખીજ વાવે છે પણ જ્યારે પાક થાય છે ત્યારે વાવ્યા કરતાં અનેક ગણું અનાજ પાકે છે. અનાજ વાવવા ગયા ત્યારે ખીજ ખભે લઇને ગયા હતા ને પાક થયા ત્યારે ગાડા ભરીને ઘેર લાવે છે. તે રીતે જો માનવ સમયના સદુપયોગ કરશે તેા થાડા સમયમાં મહાન કરણી કરી કર્મની ઝાઝી નિરા કરી શકશે. ૯૪૭ દેવાનુપ્રિયા! જ્ઞાની કહે છે તમે જે કઈ કરે તે અનાસકત ભાવથી કરો. ધર્મક્રિયા કરો, તપ કરેા, દાન કરી, પણ તેમાં કરણીના ફળની આશા ન રાખશે. હુ કઇંક કરૂ છુ એવા અહંકાર ન રાખો. જો ફળની આશા રાખશે તેા જેટલુ કર્યું છે તેટલુ ફળ મળશે, પણ જે આકાંક્ષા ને અભિમાનરહિત કનિર્જરાના લક્ષે સમજણપૂર્વક કરશે તેા જેમ ખેડૂત થાડુ ખીજ ખેતરમાં છૂટું છૂટું વેરે છે ને મહાન લાભ મેળવે છે તે રીતે મહાન લાભ મળશે. તમને તે લાભ જ ગમે છે ને? જેમ વહેપારમાં નફાની આશા રાખેા છે તેમ આત્મા માટે પણ સદા લાભના ઇચ્છુક ખનેા. ભગવાનના શ્રાવક એકવીસ ગુણથી યુક્ત હાય. તેમાં પાપભીરૂ એક ગુણુ છે. જેમ સર્પના ભય લાગે છે તેમ પાપને ભય રાખે. ક્ષણેક્ષણે પાપથી પાછા હઠે. સંસારના એકેક કાર્યો પાપથી ભરેલા છે તેમાં આજને માનવી વિષયાને પાષવા માટે પાપ કરતાં પાછુ વાળીને જોતા નથી. વિષયા તા વિષ બગડે છે પણ જો ભવમાં પણ એ ભગવાન કહે છે હું આત્મા ! વિષયે વિષ જેવા છે. અરે! કરતાં પણ ભયંકર ઝેરી છે. વિષ પી જવાથી મનુષ્યના એક ભવ મનુષ્ય જિંૉંગીના છેડા સુધી વિષયાને ત્યાગ કરતા નથી તે ખીજા વિષયામાં ઉત્પન્ન થાય છે. અહીંથી વિષયભેાગની આસક્તિ લઈને ગયા છે તે જ્યાં જઈને ઉત્પન્ન થાય છે ત્યાં પણ એનું મન વિષયામાં રમે છે. પાંચ ઇન્દ્રિઓ છે ને એના વિષયે છે પણ એ વિષયે પ્રત્યે જે વિકાર જાગે છે તેને નાબૂદ કરવાની જર છે. વિષયા ખરાબ નથી પણ વિષયે પ્રત્યે જાગતે વિકાર ખરાબ છે. માણસ ભેાજન જમે. એ જો પાચન થાય તેા શરીરમાં લેહી થાય છે, પણ જો ખરાખર પાચન ન થાય અને શરીરમાં જે જે રસ જોઇએ છે તે રસ રૂપે ન પરિણમે અને બીજા રસ થાય તે શરીરમાં વિકૃતિ વધે છે. મીઠે રસ વધે તેા ડાયાખીટીશ થાય ને ખાટો રસ વધી જાય તે એસીડીટી થાય છે, માટે વિકારને જીતવાની જરૂર છે. આંખ દ્વારા જોવાની મનાઈ નથી પણ જે ટા જોવાથી વિકાર થાય છે તે કર્મબંધનનુ કારણ છે. માટે કહ્યું છે કે સાધના કર્મોને તેાડવા મળ્યા છે. વિકાર વાસનાને તાડા તે કલ્યાણ થશે. નિર્વિકારી આત્માને ફાઇ ગમે તેટલા મેહુપાશમાં નાખવા ઇચ્છે તે પણ તે Page #989 -------------------------------------------------------------------------- ________________ ૯૪૮ શારદા સરિતા મેહમાં ફસાત નથી. અહીં સમરાદિત્યનું ચરિત્ર ચાલે છે તે સમરાદિત્યકુમાર આઠ આઠ ભવથી એકધારી સાધના કરતા આવ્યા છે. હવે તેમની વિષયવાસનાનું બીજ તદન બની ગયું છે એટલે કે સ્ત્રીના સામું જોવું પણ તેને ગમતું નથી. એને વિષયવિલાસમાં ફસાવવા એના પિતાએ ત્રણ ત્રણ મિત્રને મોકલ્યા, તે તેમને વૈરાગી બનાવી દીધા. જે બીજમાં ઉગવાની શક્તિ નષ્ટ થઈ ગઈ હોય તેને ઉગાડવા કઈ ગમે તેટલી મહેનત કરે તો પણ તે ઉગતું નથી. તે રીતે જે આત્મા નિર્વિકારી હોય તેનામાં વિકાર ઉત્પન્ન કરવા માટે કે ગમે તેટલી મહેનત કરે તે પણ તેનામાં વિકાર ઉત્પન્ન થત નથી. આટલા માટે જ્ઞાની કહે છે કે મન ઉપર સંયમ રાખે. મન ઉપર કાબૂ મેળવી સંયમી બનવાથી માનવ સાચો આનંદ અનુભવી શકે છે. સંયમ વિના આખી પૃથ્વીનું રાજ્ય મળી જાય તો પણ માનવીનું મન શાંત થતું નથી. મિથિલા નગરીના જનક રાજાનું નામ તે તમે ઘણી વખત સાંભળ્યું હશે! એ મિથિલા નગરીમાં જનક રાજા રાજ્ય કરતા હતા. તે સમયમાં એક બ્રાહ્મણે રાજ્યને મટે ગુન્હ કર્યો એટલે બ્રાહ્મણને પકડીને દરબારમાં રાજા પાસે હાજર કર્યો. રાજાને એના પ્રત્યે ખૂબ કે આવ્યા અને કહ્યું કે તારો ગુન્હો તે ઘણો મોટે છે એટલે તેને ફાંસીની સજા કરવી જોઈએ. પણ હું તને મારીશ નહિ, પણ તારા ગુન્હાની તને એ શિક્ષા કરું છું કે તું મારા રાજ્યની હદ છોડીને ચાલ્યો જા. બ્રાહ્મણ કહે છે સાહેબ! હું ગુન્હેગાર છું એટલે આપના હુકમ પ્રમાણે હું ચાલ્યા જઈશ. પણ જતાં પહેલાં એક વાત આપને પૂછું છું કે આપના રાજ્યની હદ ક્યાં સુધી છે? બ્રાહ્મણની વાત સાંભળીને આત્મજ્ઞાની એવા જનક રાજાને વિચાર આવે કે અહે! આ પૃથ્વી ઉપર અનેક મહાન સમ્રાટે રાજ્ય કરે છે તેમાં મારી મિથિલા નગરી કેટલી? આગળ ચિંતન કરતાં વિચાર થયો કે આ રાજ્ય મારૂં ક્યાંથી? મારા બાપદાદાએ રાજ્ય ભોગવીને ગયા પણ સાથે કંઈ લઈ ગયા નથી તો શું આ રાજ્ય મારી સાથે આવશે? જે મારી સાથે ન આવે તો મારું શેનું? આ રાજ્યવૈભવ-રાણુઓ નોકર-ચાકર બધાને મારા માનું છું એ કઈ મારા નથી. મારી સાથે ને સાથે રહેવાવાળું આ શરીર પણ મારું નથી. જેમ જેમ ઉંડા ઉતરતા ગયા તેમ તેમ તેમને લાગ્યું કે દુનિયાના દરેક પદાર્થો નાશવંત છે. એક આત્મા શાશ્વત છે. મારે અધિકાર મારા આત્મા ઉપર છે. બીજા કોઈ ઉપર નહિ. આ પ્રમાણે વિચાર કરીને બ્રાહ્મણને કહ્યું- ભાઈ! મારા રાજ્યની સીમાં ક્યાંય નથી. આ સંસારની કોઈ વસ્તુ ઉપર મારે અધિકાર નથી. તું આજથી મારો ગુરૂ બની ગયો. તેં મારી આંખ ખેલાવી. તારે ગુહે માફ કરું છું. તારે રાજ્યમાં જ્યાં રહેવું હોય ત્યાં આનંદથી રહે. ફરીને ભૂલ ન કરતો. બંધુઓ! જનક રાજા બ્રાહ્મણની એક ટકેરથી સાવધાન બની ગયા. અમે તે ચાર ચાર મહિનાથી ટકોરા માર્યા પણ આ અમારા Page #990 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૯૪૯ એકેય શ્રાવક જાગતા નથી. કેઈના દિલમાં આવે અનાસકત ભાવ જાગે? આવા પ્રકારના મન ઉપરના સંયમથી જીવ મુકિતપુરીની નજીક પહોંચે છે ને દેવેને પણ પિતાના ચરણમાં મૂકાવી શકે છે. જનક રાજા સંસારમાં હતા છતાં વિદેહી કહેવાયા. આગળના એકેક શ્રાવક એવા દઢ હતા કે સાધુની ભૂલ થાય તો તેમને શ્રાવકનો દાખલો અપાતે હતો. આ જૈનદર્શનની ખૂબી તે જુઓ. અન્ય ધર્મોમાં સંસાર છોડી સાધુ બને, અને વર્ષો સુધી તપ કરે છતાં જે લાભ ન મેળવી શકે તે સાચે શ્રાવક મેળવી શકે છે. આપણી આરાધના જે સમજણપૂક થાય તે મૂલ્યવાન છે. જેમ કે માણસ હેરોને ખાવાનું ખાણુ, કપાસીયા, ગવાર વિગેરેને વહેપાર કરે છે, એને માલ ભરવા કેટલી બધી જગ્યા રોકાય છે! એટલી મેટી વખાર હોવા છતાં એને બધો માલ વેચી દેવામાં આવે તે પણ પાંચ-દશ હજાર રૂપિયા ઉપજે છે ને ઝવેરી એક નાનકડું પડીકું ખિસ્સામાં લઈને ફરે છે એના માલને માટે જગ્યા જ ન રોકવી પડે. એ બે-ત્રણ પડીકા વેચે તે લાખોની કમાણી કરે છે. તે રીતે આપણી ક્રિયાઓ મૂલ્યવાન છે. જે ઓછો કરવો છે ને થોડામાં ઘણું લાભ લે છે તે સમજણપૂર્વકની કરણી કરે. તપ ઓછો થાય તે ઓછો કરે પણ ક્ષમા વધુ રાખો. વર્ષો સુધી તપ કરે પણ સાથે ક્ષમા ન હોય તે તપને તાપ થઈ જાય છે ને મોટો અનર્થ થઈ જાય છે. અહીં એક દષ્ટાંત યાદ આવે છે. દુર્વાસા ઋષિએ ઘણું વર્ષો સુધી અઘોર તપની સાધના કરી ત્યારે તેમને એક લબ્ધિ પ્રાપ્ત થઈ. પોતે કેઈના તરફ દષ્ટિ કરે અને તેના પ્રત્યે દ્વેષ ઉત્પન્ન થાય તે તે જ ક્ષણે સામાને બાળીને ભસ્મ કરી નાંખે તેવી શકિત પ્રગટ થઈ. ધ્યાન છેડી આંખ ખેલી સામે જોયું-સિદ્ધિ પ્રાપ્ત થવાને ખ્યાલ આવ્યો. તે વખતે પોતે એક વૃક્ષ નીચે બેઠા હતા. તે વૃક્ષ ઉપરથી એક ચકલી ચરકી અને તેની ચરક દુર્વાસા ઋષિ ઉપર પડી. દુર્વાસાને ખૂબ કૈધ આવ્યા અને દ્વેષભરેલી દષ્ટિથી જોયું એટલે ચકલી તરફડતી નીચે પડી અને બળીને ભસ્મ થઈ ગઈ. - આ જોઈને દુર્વાસાને પોતાની વિદ્યાની સિદ્ધિને ખૂબ આનંદ થયે ને સાથે અભિમાન પણ આવ્યું કે હવે આ દુનિયામાં મને કઈ સતાવી શકે તેમ નથી. જે કંઈ મને સતાવશે તો હું તેને પલકારામાં બાળીને ભસ્મ કરી દઈશ. એક દિવસ બપોરના સમયે તેઓ ગામમાં ભિક્ષા લેવા માટે ગયા. ગરમી સખ્ત હતી. દુર્વાસા એક મકાન પાસે આવ્યા. મકાનનું બારણું બંધ હતું. બારણું ખખડાવીને દુર્વાસા કહે- દ્વાર ખોલો. આપના આંગણે અતિથિ ભિક્ષાર્થે આવ્યા છે. કહે છે હમણાં એવું છું. હમણાં ઉભા રહો. સ્ત્રી પોતાના પતિને પ્રેમપૂર્વક શાંતિથી જમાડે છે ને પંખાથી હવા નાંખે છે. પતિ જમી રહ્યા પછી બારણું ખેલવા બહાર આવી. બારણું ખોલતાં વાર લાગી એટલે Page #991 -------------------------------------------------------------------------- ________________ ૯૫૦ શારદા સરિતા દુર્વાસાને કે આ. કેધમાં આવીને જોરથી બોલ્યા- હે સ્ત્રી! તું કેટલી અવિવેકી છે ! તારે આંગણે કેણ આવ્યું છે તેનું ભાન છે? સ્ત્રી કહે છે મહારાજ! મને માફ કરે. હું મારા પતિને જમાડી રહી હતી એટલે આવતા જરા વાર લાગી. ત્યારે દુર્વાસા અભિમાનથી કહે છે કે તારે પતિ માટે છે કે હું મટે છું! તારે પતિ ખાડમાં પડે, તું નહિ જાણતી હોય કે મારામાં કેટલી શકિત છે ! શ્રી શાંતિથી કહે છે મહારાજ ! મને માફ કરે. આપના મુખમાં આવા શબ્દો શોભતા નથી. આપની શક્તિને મને પૂરો ખ્યાલ છે. આ કંઈ ઝાડ ઉપરની ચક્કી નથી કે તરફડીને મરી જશે. આ સાંભળી દુર્વાસાને ખૂબ આશ્ચર્ય થયું કે મેં જંગલમાં ચકલીને બાળી મૂકી તે આ સ્ત્રી કયાંથી જાણી ગઈ? તેમનો કેપ વધી ગયે ને તેમણે તે સ્ત્રી ઉપર પોતાની સિદ્ધિને પ્રયોગ કર્યો પણ તે સ્ત્રીને તેની કંઈ અસર થઈ નહિ અને ઉલ્ટી જેમ ગોશાલકની તેજલેશ્યા તેના શરીરમાં દાખલ થઈ ગઈ હતી તેમ આ દુર્વાસાની સિદ્ધિ પણ તેના શરીરમાં પ્રવેશી અને તેમના શરીરમાં બળતરા થવા લાગી. દુર્વાસા કહે છે અહે! આ તે સ્ત્રી છે કે દેવી! હે દેવી! આ શું? મારી સિધિની તારા ઉપર કંઈ અસર ન થઈ અને ઉલટી મને દઝાડી રહી છે. સ્ત્રી કહે છે મુનિરાજ ! બહાર ખૂબ ગરમી છે. આપ અંદર પધારે. આ બધા પ્રતાપ મારે નથી પણ અંદર બેઠેલા મારા પતિદેવને છે. હું તો તેની અર્ધગના છું. દુર્વાસા કહે છે એ શકિતધારી તારે પતિ કોણ છે? ત્યારે સ્ત્રી કહે છે મારે કહેવું ન જોઈએ પણ આપ પૂછે છે એટલે કહું છું કે મારા પતિનું નામ તુલાધર છે. તે એક સામાન્ય વહેપારી છે પણ તેમને એ નિયમ છે કે હું ત્રાજવાની દાંડી સમાન રાખીશ. કેઈને ઓછું નહિ આપું. વહેપરમાં અન્યાય નહિ કરું. આ રીતે વહેપાર કરતાં કરતાં તેમને જ્ઞાન થયું કે “માત્ર ત્રાજવાની દાંડી સમાન રાખવાથી દુનિયાને મારા તરફથી ન્યાય મળે છે, દુનિયા મારી આટલી બધી પ્રતિષ્ઠા કરે છે તે જે હું મારા મનની દાંડી સમાન રાખું તે મને અને દુનિયાને વિશેષ ન્યાય મળે.” આ રીતે વિચારતાં અને આચરતાં તે સમભાવી થયા અને જ્ઞાની થયા. તેમણે તેમની જીંદગીમાં અપ્રમાણિકતા આચરી નથી. અસત્યનું સેવન કર્યું નથી. મેં કઈ તપશ્ચર્યા પણ કરી નથી પણ હું મારા આવા પતિની સેવા કરી મારા જીવનને ધન્ય માનું છું અને તેમના પ્રતાપે હું કંઈક જાણી શકું છું. બંધુઓ ! જેનું ચારિત્ર શુદ્ધ છે, જેના વિચારો શુદ્ધ છે તે સામા મનુષ્યના મનના ભાવે જાણી શકે છે. જેના જીવનમાં સત્ય-નીતિ અને સદાચાર છે તે ઉત્તમ છે. સત્યને શાસ્ત્રમાં ભગવાનની ઉપમા આપવામાં આવી છે. મનુષ્ય સંપૂર્ણપણે બ્રહ્મચારી બનવાને સમર્થ ન હોય તે “વહાર સંતોષીએ” આટલે પણ જેના જીવનમાં નિયમ Page #992 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૯૫૧ હાય છે તેના ચરણમાં દેવા નમે છે. મર્યાદિતપણે જો બ્રહ્મચર્યનું પાલન કરે તે પણ તેને માટે દેવની તાકાત નથી કે તેનુ રૂંવાડું ફરકાવી શકે! સુદર્શન શેઠને સથા બ્રહ્મચર્યંની પ્રતિજ્ઞા ન હતી પણ સ્વદારા સતેાષીએ” એ વ્રતના પ્રભાવે શુળી ફ્રીટીને સિહાસન થયું. સીતાજી રામ સિવાય ખીજા કાઇ પુરૂષને ઇચ્છતા ન હતા. તેના શીયળના પ્રભાવે અગ્નિ શીતળ બની ગઈ. અજના સતીના શીયળના પ્રભાવથી પવનજીનુ મન પલટાઇ ગયું ને સામેથી તેની પાસે આવ્યા. ચારિત્રની એટલી બધી શકિત છે કે સામા મનુષ્યના દુષ્ટ વિચારાને ચારિત્રવાન આત્મા જાણી શકે છે. સ્ત્રીની વાત સાંભળી દુર્વાસા ઋષિ ઠરી ગયા. આટલા માટે જ્ઞાની કહે છે કે તપ કરે પણ જો કષાયને નહિ જીતે તે જન્મજરા અને મરણના ફેરા ટળવાના નથી. જીવને લાખ રૂપિયાની મુડી છેડવી સહેલ છે, કુટુંબ-પરિવાર છોડવા સહેલ છે પણ અભિમાન છેડવુ મુશ્કેલ છે. જમાલિ અણુગારે કેટલી સિદ્ધિ છેડીને સાધુપણુ લીધુ હતુ. તેમને કેવા ઉત્કૃષ્ટ વૈરાગ્ય હતા કે જેના વૈરાગ્યના પ્રભાવથી ૫૦૦ પુરૂષ! સંસાર છેાડીને તેની સાથે સચમી અન્યા. તેમની પત્નીએ પણ દીક્ષા લીધી હતી. તપ કેવા ઉગ્ર કર્યા હતા! લૂખા–સૂકા અને તુચ્છ આહાર કરીને શરીરને સુકકે ભૂકકે કરી નાંખ્યુ હતુ. પ્રભુના વચન ઉથલાવ્યા ન હાત તા તદ્દભવે મેક્ષમાં જાય તેવી તેમની સાધના હતી. પણ છેવટ સુધી પેાતાને મત છોડયા નહિ ને પ્રભુના વચને ઉથલાવ્યા, તેની આલેાચના કરી નહિ એટલે કાળ કરીને કિવિષિ દેવમાં ઉત્પન્ન થયા. હવે ગૈતમ સ્વામી પૂછે છે કેઃजमाली णं भंते ! देवे ताओ देवलोयाओ आउक्खएणं जाव कहिं उववज्जिहिइ ? गोयमा चत्तारि पंच तिरिक्ख जोणिय मणुस्स देव भवग्गहणाइ संसारं अणुपरियट्टित्ता तओ पच्छा सिज्झिहि जाव अंतं काहेइ, सेवं भंते सेवं भंतेति । - હે ભગવાન! તેર સાગરાપમની આયુષ્ય સ્થિતિવાળા તે લાંતક દેવલાકમાંથી આયુના ક્ષય કર્યા બાદ, ભવનેા ક્ષય કર્યા ખાદ, અને સ્થિતિને ક્ષય થયા બાદ જમાલિ અણગાર ત્યાંથી નીકળીને કયાં જશે? ત્યારે ભગવાને કહ્યું– કિવિષિમાં ઉત્પન્ન થનારા દેવામાં કેટલાક અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે ને કંઈક દેવે! દેવ-મનુષ્ય-તિય ચાિ ચાર પાંચ ભવ કરીને મેાક્ષમાં જાય છે. જમાલિ અણુગાર તિર્ય ંચાનિક, મનુષ્ય અને દેવના ચાર પાંચ ભવે કરી એટલે! સંસાર ભમી ત્યાર પછી સિદ્ધ-બુધ્ધ થઇને મેાક્ષમાં જશે. ભગવાનના વચન સાંભળીને ગૌતમસ્વામી ભગવાનને વંદન કરીને વિનયપૂર્વક કહે છે. સેવંસતે સેવ' ભતે ગૌતમ કહે સહી વીરના વચનમાં કાંઇ સદેહ મળે નહિ. ભગવાન! આપ કહેા છો તે સત્ય છે. પ્રમાણ છે, યથાર્થ છે, આપના વચનમાં Page #993 -------------------------------------------------------------------------- ________________ ૯૫૨ શારદા સરિતા કાંઇ સંદેહ નથી. આ રીતે જાતિ અણુગાર અત્યારે કિવિષિમાં છે, પછી મેાક્ષમાં જશે. આપણે આ અધિકાર વાંચીને, સાંભળીને એ શીક્ષા ગ્રહણ કરવાની છે કે આપણે ગમે તેવા મહાન હાઇએ પશુ સન આગળ નાના બાળક છીએ. અભિમાન છોડી સરળ અનીશુ તે! આત્માનું કલ્યાણ થશે. જમાલિ અણુગારના અધિકારપૂરા થયેા. હવે થેાડીવાર ચરિત્ર લઇએ. ચરિત્ર: સમરાત્યિકુમાર વનમાં વસતાત્સવ જોવા માટે વનમાં ગયા છે ત્યાં તેમણે રેગીને જોયા ને કહ્યું કે રોગને લાકડીથી મારીને કાઢી મૂકે. સેવકોએ કહ્યું કે રોગ એ કેઇ માણસ નથી કે કાઢી મૂકાય! પછી એને રથ આગળ ચલાવ્યે. ઘેાડે દૂર ગયા ત્યાં એક ડાસા-ડોસી લાકડી લઈને ધ્રુજતા ધ્રુજતા ચાલ્યા જતા હતા ને ખાલતા હતાં અમને મચાવે....બચાવેા. આંખે પૂરૂ દેખતાં ન હતાં. માથાના વાળ સફેદ થઈ ગયા હતા. હાથ-પગ-માથું બધુ ધ્રુજતુ હતુ. ને ચાલતાં ચાલતાં લથડીયા ખાતાં હતા. આ જોઈને કુમાર પૂછે છે આ એ માણસા આમ કેમ ચાલે છે? ત્યારે સેવક કહે છે કુમાર ! આ અનેને ઘડપણે ઘેર્યા છે. ત્યારે કુમાર કહે છે આને ઘડપણ કહેવાય ? શુ આવું ઘડપણ આપણને આવશે ? ત્યારે સેવકોએ કહ્યું કે આપણે લાંબુ આયુષ્ય ભાગવીએ તે આપણને પણ ઘડપણ આવે. ત્યારે કુમાર કહે છે, તેા આવી વૃદ્ધાવસ્થા આપણને ઘેરી ન લે અને આપણી દશા આવી ન થાય તે પહેલાં આવે ઉત્સવ ઉજવવાના છેાડીને ધર્મારાધના શા માટે ન કરી લઇએ ! ત્યાંથી રથ આગળ ચલાવ્યે. ત્યાં એક માણસની નનામી ચાર માણસાએ ઉંચકી હતી. એની પાછળ ઘણાં માણસા રડતા કકળતા જતા હતા. કોઈ કહે એ મારા દીકરા ! કાઇ કહે એ મારા કાકા ! કાઇ કહે કે મારા ભાઈ રે ! એમ રડતાં રડતાં કાળે! કલ્પાંત કરતા હતા. ત્યારે કુમારે પૂછ્યું-આ લેકે શુ' લઇને જાય છે ? અને આ બધા કેમ રડે છે ત્યારે સેવકાએ કહ્યું કે આ માણસ મરણ પામ્યા છે ને તેને ઠાઠડીમાં બાંધીને લઈ જાય છે અને આ તેના કુટુબ પરિવાર તેની પાછળ રડે છે. ત્યારે કુમાર કહે છે તેા મારે ને તમારે આમ મરવું પડશે ? ત્યારે સેવક કહે છે કુમાર ! જે જન્મે છે તે અવશ્ય મરે છે. મરણુ કાઈને છોડતુ નથી. આયુષ્ય પૂર્ણ થયે સૌને જવું પડશે, એટલે કુમાર કહે છે તેા હૈ સેવકે ! જ્યાં જરા-જ્યાધિ ને મરણુ માનવીને! પીછો કરતા હાય ત્યાં તમને આવેશ ઉત્સવ ઉજવવા કેમ ગમે છે? કુમારની આ વાત સૌને ગળે ઉતરી ગઈ અને સૌ કોઇ નાચવા કૂદવાનુ છોડી દઈ નગરમાં આવ્યા. આ જોઇને રાજાને ખૂબ દુઃખ થયું કે મારા એકના એક દીકરા આમ વૈરાગી રહેશે તેા મારૂ રાજ્ય કાણુ ચલાવશે ? એને સંસારમાં નાંખવા ગમે તેટલા પ્રયત્ના કરૂ છું પણ બધા નિષ્ફળ જાય છે. આ ચિંતામાં રાજા ઉઢાસ બનીને બેઠા હતા. Page #994 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૯૫૩ આ સમયે બે માણસે રાજા પાસે આવીને નમન કરીને ઉભા રહ્યા ત્યારે રાજાએ પૂછયું કે તમે કેણ છે? ત્યારે કહે છે અમે બંને ખગસેન રાજાના સેવક છીએ. અમારા રાજાને વિભમવતી અને કામલતા નામની બે પુત્રીઓ છે, તે બંને પુત્રીઓ આપના કુમારને પરણવા ઈચ્છે છે. તે બંને સ્વયંવરા બનીને અમારી સાથે આવી છે. રાજાએ પણ આ બંને કુંવરીઓના પ્રબ વખાણ સાંભળ્યા હતા. તેને પરણવા માટે ઘણાં રાજકુમાર તૈયાર હતા છતાં તે મારા પુત્રને પરણવા ઈચ્છે છે આ સાંભળી રાજા ખુશ થયા ને તેમને સત્કાર કર્યો ને કુમારને બોલાવીને કહ્યું–બેટા! આ બે રત્ન જેવી ગુણીયલ કન્યાઓ સામેથી આવી છે તેમની સાથે લગ્ન કરી તારું જીવન સફળ બનાવ. સમરાદિત્ય તે વૈરાગી હતું એટલે તે વિચારમાં પડયે કે આ લપ ક્યાંથી આવી! પણ જે ના પાડે છે તે માતા-પિતાને દુઃખ થાય છે. પુત્રને વિચારમાં પડેલો જોઈને પુરૂષદત્ત રાજા કહે છે બેટા! વિચાર ન કર. વડીલો જે કરે છે તે સંતાનના હિતને માટે કરે છે. ત્યારે કુમાર કહે છે પિતાજી! મને લગ્ન કરવાની ઈચ્છા જ નથી પણ આપના સંતેષ ખાતર લગ્ન કરું છું પણ પછી બીજા દિવસે દીક્ષા લઈશ તે તમારે મને રોકવાનો નહિ. પુત્રની વાત સાંભળી રાજાના મનમાં થયું કે જયાં પરણવાની ના પાડતો હતો. તેના કરતાં અત્યારે તે પરણવાની હા પાડે છે તે પરણાવવા દે. પરણ્યા પછી તેના આવા ભાવ રહેશે કે કેમ? ભલભલા ત્યાગીઓ પણ સ્ત્રીના મેહમાં ફસાયા છે અને આ કન્યાઓ પણ એવી છે કે એને મેહમાં ફસાવી દેશે. પછી દીક્ષા લેવાની વાત નહિ કરે. તેથી રાજાએ કુમારની વાત કબૂલ રાખી ખૂબ ધામધૂમથી પુત્રને બંને કન્યાઓ સાથે પરણુ. પરણાવ્યા પછી રાજા રાણીને કહે છે હવે આપણું ચિંતા ટળી. આપણને અત્યાર સુધી એમ હતું કે સમરાદિત્ય પરણશે કે નહિ! પણ હવે સ્ત્રીના મેહમાં પડશે એટલે ધર્મ અને વૈરાગ્યની વાત ભૂલી જશે. પરણ્યાની પ્રથમ રાત:-સમરાદિત્યકુમાર પરણ્યાની પહેલી રાત્રે પલંગ ઉપર બેઠા છે. અને પત્નીઓ તેની સામે હાથ જોડીને ઉભી હતી. મહેલ તો દેવભવન જેવો શણગારવામાં આવ્યો હતો. બંને કન્યાઓ ખૂબ સ્વરૂપવાન હતી અને તેમાં પણ હીરા-માણેક–પન્નાના દાગીના અને મૂલ્યવાન વચ્ચેથી આબેહુબ દેવકન્યાઓ જેવી શોભતી. હતી. ત્યાં ભલભલાઓનું મન ચલાયમાન થયા વિના ન રહે. આવા સમયે જેની રગેરગમાં સંયમની સીતાર ગુંજી રહી છે એવા સમરાદિત્યકુમારે બંને કન્યાઓને નીચે બેસવાની રજા આપીને કહ્યું–હે સુંદરીઓ ! હું તમને કેવો વહાલો છું? ત્યારે બંને કન્યાઓ કહે છે સ્વામીનાથ! જેના ચરણે જીવન અર્પણ કર્યું, જેના હાથમાં હાથ સેંગ્યો એ તે અમારા પ્રાણથી પણ અધિક પ્યાર હોય! એમાં પૂછવાનું જ શું? કુમાર કહે છે તમને મારા પ્રત્યે સારો પ્રેમ હોય તો જેમાં મારું અહિત થાય તે પ્રેમ ન હોવો જોઈએ. Page #995 -------------------------------------------------------------------------- ________________ ૯૫૪ શારદા સરિતા મારી ઇરછા સંયમ લેવાની છે. આવા લગ્ન આપણે ઘણી વખત કર્યા. સંસારની વિષમ વાસનાઓ આપણને અનંત કાળ રખડાવ્યા છે તે હવે હું સંસારમાં રખડવા ઈચ્છતો નથી. મારું કલ્યાણ કરવા સાથે તમારું કલ્યાણ કરાવવા ઈચ્છું છું. આ સાંભળી અને સ્ત્રીઓ જરા વિચારમાં પડી. થોડી દલીલ કરી પણ સમરાદિત્ય એની સાથે એવી સરસ વાત કરે કે બંનેને તેની વાત કબુલ કરવી પડે. છેવટે બને કેડભરી કન્યાઓએ પરણ્યાની પ્રથમ રાત્રે સમરાદિત્યકુમાર પાસે જાવજીવ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા કરી અને નકકી કર્યું કે આપણા પતિદેવને જે માર્ગ તે આપણો માર્ગ. આ વાતની સમરાદિત્યના માતાપિતાને ખબર પડી, તેઓ ખૂબ વલેપાત કરવા લાગ્યા કે આપણે એકને એક કુંવર આ દઢ વૈરાગી બનીને બેસી ગયા છે. આવી ચતુર કન્યાઓને પણ કેવી સમજાવી દીધી! હવે આપણું રાજય કેણ સંભાળશે ? ત્યાં એકદમ ઓરડામાં પ્રકાશ થયે ને ત્યાં એક દેવી પ્રગટ થઈને બોલી હે રાજા રાણી ! તમે ખેદ ન કરો. તમારે પુત્ર મહાન પુણ્યવાન છે. આ ભવમાં મેક્ષે જનારે છે. એ સંયમ લઈને ત્રણ લોકનો સ્વામી બનશે! આ પુત્ર તમારું કુળ ઉજજવળ બનાવશે માટે એને જે માર્ગે જવું છે તે માર્ગે જવામાં તમે સહકાર આપો ! ત્યારે રાજા રાણે પૂછે છે દેવી ! આપ કોણ છે ? ત્યારે દેવી કહે છે હું સુદર્શના નામની સમક્તિ દેવી છું. તમારા પુત્રના ગુણથી આકર્ષાઈને અહીં આવી છું એમ કહીને દેવી અદશ્ય થઈ ગઈ. તે વખતે સમરાદિત્ય ત્યાં આવીને માતા-પિતાના ચરણમાં પડશે. ત્યારે માતા પિતા એને આશીર્વાદ આપતા કહે છે બેટા તું મહાન ગુણીયલ અને વૈરાગી છે. દેવો પણ તારી પ્રશંસા કરે છે ને તારે માર્ગ સાચે છે. છતાં અમને તારા પ્રત્યે મેહ રહે છે. પણ માની લે કે અમે તને રજા આપીએ પણ આ કાલે પરણેલી કુમારીઓનું શું થશે? ત્યારે કુમારે કહ્યું એ સમજી ગઈ છે. ત્યાં બને કુંવરીઓ બેલી-હવે અમને સંસારને મેહ નથી. પતિને માર્ગ એ અમારે માર્ગ છે. ત્યારે એના માતા-પિતા કહે છે– બેટા! તારા જેવા યુવાનને સંસારનો મોહ ઉતરી ગયે તે શા માટે અમારે રાખ! હવે માતા-પિતા દીક્ષાની આજ્ઞા આપશે ને શું બનશે તે અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૧૧૮ કારતક સુદ ૧૫ ને શુક્રવાર તા. ૯-૧૧-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ અને બહેને! અનંતજ્ઞાની શાસ્ત્રકાર ભગવતે જગતના સમસ્ત જીવોને આત્મોન્નતિ અને આત્મકલ્યાણનો સાચો રાહ બતાવ્યું અને જગતના જીને સ્વાદુવાદ શૈલીથી ઉપદેશ આપે Page #996 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૯૫૫ કે હે ભવ્ય જીવે! સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યચારિત્ર એ મેક્ષપ્રાપ્તિ માટેના અમૂલ્ય સાધના છે. જીવ અજ્ઞાનને કારણે નાશવત સુખાની પાછળ દોડયા કરે છે અને તે નાશવંત સુખા પ્રત્યેના રાગ જીવને ભવભ્રમણ કરાવે છે. વિષામાં આસકત રહેનાર જીવને આત્મસ્વરૂપની પ્રતીતિ ક્યાંથી થાય? આત્મસ્વરૂપમાં રમણતા કરવા માટે મહામૂલેા માનવભવ મળ્યા છે પણ જ્યાં સુધી માનવભવ પ્રાપ્ત કરીને જીવન જીવવાની કળા હાથમાં નહિ આવે ત્યાં સુધી આત્મકલ્યાણ થવાનું નથી. માનવભવ એ ચારિત્ર-ઘડતરની શાળા છે. મેાક્ષમા પ્રાપ્ત કરવા માટેનું અમૂલ્ય સાધન છે. સાધન વિના સાધ્યની સિદ્ધિ થતી નથી. ડૉકટર ગમે તેટલા હાંશિયાર હાય પણ એપરેશન કરવાના હથિયારા નહિ હાય તેા એપરેશન કેવી રીતે કરી શકશે? મનમેાહક ચિત્રા ચીતનાર હાંશિયાર કલાકાર હાય, દિવાલ પણ સપાટ અને સ્વચ્છ બનાવીને તૈયાર કરી છે પણ કલાકાર પાસે રંગ અને પીછી નહિ હાય તેા તે ચિત્ર કેવી રીતે દોરી શકે? દરેક કાર્યની સિદ્ધિ માટે સાધનની જરૂર પડે છે. તેમ મેાક્ષની પ્રાપ્તિ માટે પણ સાધનની જરૂર છે. મેાક્ષમાર્ગે પ્રયાણ કરવા માટે માનવદેહ એ સાધનરૂપ છે. એ સાધનના ઉપયેગ સાધ્યની સિદ્ધિમાં નહિ કરે તે જન્મ-મરણના ફેરા ટળવાના નથી. દેવાનુપ્રિયે! જન્મ-જરા અને મરણુરૂપી આગથી સસાર મળી રહ્યા છે. તેમાંથી આત્મિકધન બચાવી લે. જ્ઞાની કહે છે કે નટ્ટા શેઢે પતિમિ માની લેા કે કોઇ ઘરમાં આગ લાગે તે શું કરે? સૂઇ રહેા કે જલ્દી ઉભા થઈ જાવ. અરે! આગ લાગે એટલે ઉંઘ પણ ઉડી જાય, અને વિચાર કરે કે ઘરમાંથી જેટલુ ખચાવી લેવાય તેટલું બચાવી લઉં. વસ્તુ બધી મચાવવી હેાય પણ આગના ભડકે ભડકા સળગતા હૈાય ત્યાં બધુ તે કેવી રીતે ખચાવી શકાય? પણ તેમાંથી જેનું મૂલ્ય વધારે હાય ને વજન એન્ડ્રુ હાય તેવી સાર વસ્તુ ખચાવી લે અને અસારને છેડી દે. તેવી રીતે જ્ઞાની કહે છે કે આ મનુષ્યલેાક જરા અને મરણુરૂપ આગથી પ્રજવલિત થઇ રહ્યા છે. તમે જલ્દી મેહનિદ્રાના ત્યાગ કરી જાગૃત અનેા અને જન્મ-જરાની આગમાં જલતા સંસારમાંથી જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપરૂપી અમૂલ્ય આત્મિક માલ ગ્રહણ કરી લે. સંસારના સુખ, ભેગ વિષયા તેમજ જડ પદાર્થો અસાર છે. તેના પ્રત્યેની આસકિત છોડી દો, જેથી વારંવાર જન્મ-મરણ કરવા ન પડે. જન્મનું દુઃખ એન્ડ્રુ નથી. જન્મનું દુઃખ તમને પ્રત્યક્ષ દેખાતું નથી, પણ મરણનુ દુઃખ તે પ્રત્યક્ષ દેખાય છે ને ? કઇ માણસ ભયંકર રેગમાં ઘેરાઇ ગયેા હાય, ખૂબ પીડાતા હાય, તે એને જોઈને તમે એમ કહે! ને કે આ બિચારા છૂટે તે સારું ભગવાન કહે છે કે કેાઈનું મરણુ ઇચ્છવું એ પાપ છે. ખેલનાર એને મારી નાંખવાના Page #997 -------------------------------------------------------------------------- ________________ ૯૫૬ શારદા સરિતા ભાવથી નથી બલતે પણ એની અસહ્ય વેદના જોઈને સહેજે બેસી જાય છે કે આ છૂટે તે સારું, પણ એમ ન બેલે. કારણ કે જીવ વિના કારણે અનર્થદંડે દંડાઈ જાય છે. તમારાથી એનું દર્દ જોયું જતું ન હોય તો એમ વિચાર કરો કે પૂર્વકર્મના ઉદયથી એને આ અસહ્ય રેગ આવ્યું છે તે હે ભગવાન! સમતાભાવે સહન કરી એના કર્મો ખપાવવાની એને શકિત મળે. જૈન ધર્મના તત્વને સમજનારો જીવ આવી સમજણના કારણે અનર્થદંડથી દંડાઈને કર્મ બાંધતો નથી. તત્ત્વની રૂચીવાળે જીવ તે આશ્રવના સ્થાનમાં પણ સંવર કરી જાય છે અને તત્વરૂચી વિનાનો જીવ સંવરના સ્થાનમાં પણ આશ્રવ કરી પાપ બાંધે છે. માની લે કે કઈ એક યૌવનવંતી અને હીરાના દાગીનાથી ઝગમગતી અને સૌંદર્યવાન સ્ત્રીનું કલેવર રસ્તામાં પડયું છે. તે વખતે કઈ મુનિ ત્યાંથી પસાર થાય છે. તેમની દષ્ટિ એ કલેવર ઉપર પડી તે મુનિએ વિચાર કર્યો કે અહો! આવી નાની ઉંમરમાં મનુષ્યજન્મ હારી ગઈ! જે એ જીવતી હતી તે હું એને ધર્મને ઉપદેશ આપી ધર્મ પમાડત. થોડી વારે ત્યાંથી એક વિષયલંપટ પુરૂષ પસાર થાય છે. તેને એ સ્ત્રીનું કલેવર જોઈને એ વિચાર આવ્યો કે જે એ જીવતી હતી તે હું એને મારી સ્ત્રી બનાવત ને સંસારને આનંદ માણત. થોડી વારે એક શિયાળ નીકળે છે તેને વિચાર થ કે ચાલ આપણે એના શરીરનું માંસ ખાશું ને ઉજાણું કરીને આનંદ માનીશું. એક જ વસ્તુ છે પણ દષ્ટિમાં કેટલી ભિન્નતા છે! બે જીવોએ કર્મ બાંધ્યા ત્યારે મુનિએ કેવી સરસ ભાવના ભ વી! જેનો આત્મા જાગૃત હોય છે તે નાની વાતમાંથી પણ બોધ ગ્રહણ કરે છે. એક વખત એક રજવાડામાં નટ લેકે નાટક કરવા માટે આવ્યા. રાજાની આજ્ઞાથી રાતના રાજદરબારના ચેકમાં નાટક કરવા લાગ્યા. આ નાટક જેવા ઘણાં નગરજને આવ્યા છે. રાજા-રાણી, રાજકુમારી બધા બેઠા છે. નટ લોકોએ એવું સુંદર નાટક ભજવ્યું કે એ જોઈને લકે સ્થિર થઈ ગયા. નાટક પૂરું થતાં લોકોને થયું કે આ સુંદર ખેલ બતાવ્યું તે આપણે તેને કંઈક દેવું જોઈએ. એ સરસ ખેલ હતું કે ન દેવું હોય તે પણ દેવાનું મન થઈ જાય. લકે નટને દાન દેવા આતુર બન્યા. પણ જ્યાં સુધી રાજા ન આપે ત્યાં સુધી પ્રજા આપી શકે નહિ. રાજા તુમ્માન થઈને સારું દાન આપે તે પ્રજા પૈસાને વરસાદ વરસાવે ને નટ ન્યાલ બની જાય. નટ રાજા પાસે આવી હાથ લાંબો કરીને દાન માંગે છે પણ રાજાની વૃત્તિ મલીન હતી. એને નાટક જેવું ગમતું હતું પણ દમડી દેવી ગમતી નથી. આજે એવા કંઈક છે પડ્યા છે કે કેઈનું લેવામાં ને ખાવામાં તૈયાર પણ દેવાનું આવે ત્યારે પેટમાં દુઃખે (હસાહસ). નટ રાજા પાસે ગયે અને દાન માંગ્યું ત્યારે રાજા કહે છે તે નાટક તે બહુ સુંદર ભજવ્યું Page #998 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૯૫૭ પણ થોડીવાર મને ઉંઘ આવી ગઈ એટલે મારે જોવાનું અધૂરું રહી ગયું. માટે તું ફરીને નાટક ભજવ પછી દાન આપીશ. | નાટકથી જેની આજીવિકા ચાલે છે એ નટ ખૂબ થાકી ગયો હતો. પરસેવાથી રેબઝેબ થઈ ગયો હતે છતાં પૈસાની આશાએ ફરીને નાટક કરવા લાગે. ખૂબ સુંદર નૃત્ય કરવા લાગે. નીચે એની પત્ની ઢોલ વગાડી રહી હતી તે પણ થાકી ગઈ હતી એટલે નટ નાચતા નાચતા બોલ્યો કે તે સ્ત્રી! “બહોત ગઈ મગર છેડી રહી.” હવે ઘણું રાત વીતી ગઈ છે. માત્ર બે કલાકની રાત બાકી છે. શા માટે ગભરાય છે? હમણાં રાજા પ્રસન્ન થઈને આપણને મનમાન્યું દાન આપશે. નટ રાજા પાસેથી મેટી આશા રાખે છે પણ રાજાનું મન લેભમાં લલચાયું છે. દાન આપવા હાથ લાંબો કરતા નથી. રાજાને કુંવર સભામાં બેઠો હતો. તેણે સાંભળ્યું કે આ નટ કહે છે કે “બહોત ગઈ મગર છેડી રહી.” તેણે મનમાં વિચાર કર્યો કે આ નટ મને કહે છે કે હે કુમાર! તું શા માટે ચિંતા કરે છે. તારી આટલી ઉંમર વીતી ગઈ. હવે થેડી જિંદગી બાકી છે ત્યાં સુધીમાં ચેતી જા. નટે તો એની પત્નીને ધીરજ રાખવા માટે આ શબ્દો કહ્યા હતા પણ કુમાર બુદ્ધિશાળી હતો. તરત ઉભું થઈ ગયે ને પોતાના હાથે કિંમતી રત્નની મુદ્રિકા હતી તે નટની થાળીમાં ફેંકી. મુદ્રિકા સાથે એક છરી પણ ફેંકી. લોકે વિચારમાં પડ્યા કે રાજા પહેલા કુમારે દાન દીધું. ત્યાં કુંવરીએ પોતાનો નવલખો હાર ફેંકયો. પ્રજા તો જોઈ જ રહી. કુંવર અને કુંવરીએ દાન આપ્યું એટલે પ્રજાજનેએ આપવા માંડયું. નટ પણ મનમાં વિચાર કરવા લાગ્યું કે કુંવર અને કુંવરીએ દાન આપ્યું પણ રાજાએ ન આપ્યું. રાજા લોભી લાગે છે. ખેર! એણે દાન ન આપ્યું પણ કુંવર, કુંવરી, અને પ્રજાએ મારી ભીડ ભાંગી નાંખી. પણ રાજાના મનમાં બળતરા થઈ કે મારા આપ્યા સિવાય કુંવર અને કુંવરીએ શા માટે આપ્યું? - રાજાએ કુંવરને પૂછયું. બેટા! મારા દાન આપતાં પહેલા તમે શા માટે આપ્યું? ત્યારે કુમાર કહે છે પિતાજી! સાચી વાત કહું તો આજે હું તમારું ખૂન કરવાનો હતો. તમે ૮૦ વર્ષના થયા અને હું આ માટે યુવાન થયે તો પણ તમે મને રાજ્ય આપતા નથી ને મારા લગ્ન પણ હજુ કરતા નથી તેથી મારા મનમાં એવો ભાવ થયે કે આજે રાત્રે ગમે તેમ કરીને મારા પિતાનું ખૂન કરીશ. જુઓ, છરી પણ સાથે લઈને આવ્યા હતા. તમારૂં ખૂન કઈ રીતે કરવું તેના વિચારમાં હતો. ત્યાં ખબર પડી કે નટ નાટક કરવા આવ્યું છે એટલે નાટક જોવા આવ્યો. ત્યાં આ નટ બેલ્યો કે “બહેત ગઈ મગર છેડી રહી.” ત્યારે મારા મનમાં થયું કે જાણે આ નટ મને જ ન કહેતો હોય કે હે કુંવર! તારા પિતાની ઘણી ઉંમર વીતી ગઈ. ૮૦ વર્ષના થઈ ગયા છે. હવે થેડા સમયમાં મરી જશે તે તારે શા માટે પિતૃહત્યાનું પાપ કરવું પડે? માટે સબુર કર Page #999 -------------------------------------------------------------------------- ________________ ૯૫૮ શારદા સરિતા અને મને પણ લાગ્યું કે મારી યુવાની ચાલી ગઇ. મારી ઉંમર પણ માટી થઈ ગઈ છે. થેડી જિંદગીમાં મારે શા માટે પાપ કરવું જોઇએ? મારે હવે આ મુદ્રિકા નથી જોઇતી એટલે મેં ઢાનમાં આપી દીધી ને આપનું ખૂન કરવાનું માંડી વાળ્યું. પછી રાજાએ કુંવરીને પૂછ્યું-બેટા ! તે શા માટે નવલખે હાર દાનમાં આપી દીધે! ? ત્યારે કુવરી કહે છે પિતાજી ! હુ′ ૪૫ વર્ષની થઇ પણ હજુ આપે મને પરણાવી નથી. એટલે આજે મે નિર્ણય કર્યા હતા કે ગમે તે છોકરાને લઇને મારે ભાગી જવું. એ કારણથી આજે સારા દાગીના અને વસ્ત્ર પહેરીને આવી હતી પણ નાટક જોવા એસી ગઈ પણ નટના શબ્દો સાંભળીને હું જાગૃત બની. એણે કહ્યું-મહાત ગઈ મગર થાડી રહી”. એટલે મને થયું કે મારી ૪૫ વર્ષની ઉંમર થઇ. હવે શા માટે મારા પિતાના કુળને લાંછન લગાડવું જોઈએ! એટલે ભાગી જવાના વિચાર માંડી વાળ્યે ને નવલખા દ્વાર દાનમાં આપી દીધે. કુંવર અને કુંવરીને! જવાબ સાંભળી રાજાને પણ પેાતાની ભૂલને ખૂબ પશ્ચાતાપ થયો કે અહા ! હું આવડો મેટો થઈને મારી ફરજ ચૂકયા ત્યારે દીકરા અને દીકરીની કુબુદ્ધિ થઈ ને ! ધિક્કાર છે મને ! કુંવર સમજ્યા, કુંવરી સમજી પણ હું ન સમયે. મારી પણ બહેાત ગઈ મગર થાડી રહી.” શા માટે રાજ્યના માહ રાખવા જોઈએ ! હવે મને તેટલી આત્મસાધના કરી લઉં. નટના સહેજ શબ્દથી રાજા-રાજકુમાર અને રાજકુમારી બધા જાગૃત થઈ ગયા. એલે, આશ્રવના સ્થાનમાં પણ સવર થયા ને? ત્રણનુ જીવન પવિત્ર અની ગયું. જ્ઞાની આત્માએ' કચરામાંથી પણ રત્ન શેાધે છે. “જ્ઞાની કરે એવી વાત સંસારને મારે લાત જ્ઞાની પુરૂષ ભેગા થઈને વાતા કરે પણ એની વાતમાં વૈરાગ્ય ભર્યાં હાય. સસારના ગામગપાટા મારવાની વાતે ન હેાય. શ્રેણીક રાજાના ચેલણા રાણી સાથે લગ્ન થયા. અભયકુમારે કટ કરીને ચલ્લણાને શ્રેણીક રાજા સાથે પરણાવી હતી. પરણ્યાને પહેલી રાતે ચેન્નણા રાણી કહે છે સ્વામીનાથ! આજે આપણે શું કરીશું? ત્યારે શ્રેણીક રાજા કહે છે ચેપાટ રમીએ. ત્યારે ચેલ્લણાદેવી કહે છે ચાર ગતિની ચાપાટ તેા ઘણી રમ્યા પણ હવે આત્માની ચેપાટ રમીએ. કંઇક ધર્મચર્ચા કરીએ. તમારી ચેલ્લુણાએ આવું કહ્યું છે ખરૂ ? (હસાહસ). ચેલણા ચેડારાજાની પુત્રી હતી ને ચેડારાજાને પણ પ્રતિજ્ઞા હતી કે મારી દીકરી જૈનને પરણાવુ, ચેલ્લણા રાણી કહે છે સ્વામીનાથ! ધર્મચર્ચા કરીએ. શ્રેણીક કહે ભલે પરણ્યાની પ્રથમ રાત્રે ધચર્ચા કરવા બેઠા ત્યારે ચલ્લણા કહે છે સ્વામીનાથ !જિન શબ્દની વ્યાખ્યા કરો. ત્યારે શ્રેણીક કહે-છે ચેલ્લા ! હું આવા માટે રાજા અને તુ મને આવે! સામાન્ય પ્રશ્ન પૂછે છે? જિન એટલે પ્રેસ. જિન એટલે ઘેાડા ઉપર નાંખવાની ગાદી. ત્યાં ચેલ્લણાને Page #1000 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૯૫૯ થઇ ગયુ` કે આતા જૈનધમી નથી. શ્રેણીક રાજા આ સમયે મૌધમી હતા. ચલ્લણાએ શ્રેણીક રાજાને જૈનધમી બનાવી દીધા. તમારા ઘરમાં આવી ચેલ્લણા હાય તે તાકાત નથી કે તમે ખીજે જઇ શકે. ટૂંકમાં જ્ઞાની આત્માએ ભેગા થાય ત્યારે જ્ઞાનની વાતે કરે અને જ્ઞાનની વાતે કરનાર આત્મા ધર્મની વાતમાં વાયદા નહિ કરે કે આજે નહિ કાલે ધર્મધ્યાન કરીશ. વાયદો કરે તે સંસારના કાર્યમાં કરો પણ ધર્મના કાર્યમાં ન કરો. જે ધર્મકાર્યમાં વાયદા ન કરે તેને આત્મસુખના ફાયદા થાય અને જેને આત્મસુખને ફાયદા થાય તે વીતરાગના કાયદાને અનુસરે છે. તે આત્મા આત્મરગે રગાઈ જાય છે. જેને આત્માની પડી છે તેને પુદ્ગલની પંચાત નથી. જ્યાં પુદ્ગલ છે ત્યાં પચરગી રગ છે. આત્મા તે એકર’ગી છે. શુકલશ્યાને વર્ણ શ્વેત છે. શુકલ ધ્યાનના વણુ શ્વેત છે ને આત્માને પણ કના કાજલ પેઇને આપણે શ્વેત બનાવવા છે. અમારી બહેને કપડામાં મેચીંગ કરે છે. જેવા કલરની સાડી હાય તેવા કલરને ચાંલ્લા, મગડી-ઘડિયાળને પટ્ટો—આ મેચીંગ કરવા પડે છે. પણ જુઓ જેણે પચરગી રંગ છોડીને શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં છે તેને મેચીંગ કરવા જવું પડતુ નથી. શ્વેત કલર ગમી જશે તે જરૂર આત્મા ઉજળા ખનશે. જો આત્માને ક રૂપી કેદમાંથી મુકત કરાવવા હાય તે। સંસારના પચરંગી રંગને છોડીને એકર’ગી અનવુ પડશે. જયાં સુધી પુદ્ગલ પ્રત્યેના રાગ છે, કુટુંબ પરિવાર પ્રત્યેનેા શગ છે ત્યાં સુધી આત્મા અંધનમાંથી મુકત બની શકવાના નથી. એક વખત એક રાજાના રાજયમાં એક બળવાન મલ્લ આવ્યે ને તેણે રાજાની પાસે જઇને કહ્યું કે હું, એક ખળવાન મલ્લ છું. આપના રાજ્યમાં આવે! કોઇ મલ્લ છે કે મારી સાથે હરીફાઇમાં ઉતરી શકે. જો મને તમારા ગામના કોઈ પણ માણસ કુસ્તીમાં હરાવે તે જીવનભર હું તેને દાસ થઇને રહીશ. રાજાએ ગામમાં ઢંઢેરો પીટાવ્યે કે જે આ મલ્લને જીતશે તેને રાજા મેટું ઈનામ આપશે ને હારશે તેને રાજા ફ્રાંસી દેશે. આ શરત સાંભળી તેને હરાવવા કઈ તૈયાર ના થયું. આ વાત કેખાનામાં રહેલા કેદીઓના કાને ગઇ. તેમાં એક યુવાન અને પહેલવાન કેદીએ રાજાને કહેવડાવ્યું કે હું તેની સાથે કુસ્તી કરવા તૈયાર છું. એટલે રાજાએ તેના જેલરને આજ્ઞા કરી કે એ કેદીની એડી તેાડીને એને કેમાંથી મુકત કરે! ને મલ્લની સાથે કુસ્તી કરવા માકલા. એટલે તરત જેલરે તેની પાસે જઇને વાત કરી અને ખેડી તાડવા હથિયાર લેવા માટે જાય છે ત્યારે તેણે કહ્યું ભાઇ! મારા હાથ-પગની એડી તેાડવા માટે કાઇ હથિયારની જરૂર નથી. તરત એવું ખળ કર્યું કે એક ઝાટકે તેની ખેડીએ તૂટી ગઈ. આ જોઇ જેલર સ્તબ્ધ બની ગયા કે શું આનુ ખળ છે! આ તે! કાઇ મહાન મળવાન લાગે છે! તરત જેલરે એને પૂછ્યું-ભાઇ! તુ આટલા બધા બળવાન છે તે શા માટે આ જેલખાનામાં કેદી બનીને પડી રહ્યા છે. તારી જાતે ખેડી તાડીને કેમ ભાગી ગયા નહિ? ત્યારે કેટ્ટીએ Page #1001 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા કહ્યું-ભાઈ! મેં ધાર્યું હોત તો કયારનો ય બેડી તેડીને નાસી ગયે હેત. હું તો ભાગી જાઉં પણ પાછળ મારા કુટુંબ પરિવારને રાજા હેરાન કરે એટલા માટે મારામાં શકિત હોવા છતાં બંધન તોડી શકે નહિ. એ રીતે આપણે આત્મા ધારે તે સંસારના બંધનો તેડી શકે તેમ છે પણ કુટુંબ પરિવારના મોહમાં એટલે બધે પડી ગયો છે ને પુદગલના સંગે એવો ચઢી ગયો કે શકિતવાન હોવા છતાં પણ કાયર બનીને બંધનમાં જકડાઈ ગમે છે. એને સંસારનું બંધન તેડવાનું મન થતું નથી. આખું ચાતુર્માસ તમે વ્યાખ્યાન સાંભળ્યું. હવે થોડો વિચાર કરે કે હું વધુ ન કરી શકું તે ખેર! પણ થોડી સંસારની મમતા તો ઓછી કરૂં! પગલ પ્રત્યેનો રાગ ઓછો કરૂં! પરિગ્રહ પ્રત્યેની આસકિત ઘટાડું, પારકી પંચાત ઓછી કરૂં, તો તમે સાચી રીતે વીતરાગ વાણી સાંભળી છે. બેબીઘાટે બેબી કપડા ધવે છે તે પણ પથ્થરને ઘસારે પડે છે. કૂવા કાંઠે બહેને પાણી સીંચે છે તો ઘરેડીમાં પણ આંકા પડે છે. આ જડ વસ્તુઓને જે આટલે ઘસારો પડે છે તો મારા વીતરાગ પ્રભુના શ્રાવકેના જીવનમાં મોહ-રાગ-દ્વેષ અને કષાને ઘસારે કેમ ન પડે! જે આત્માનું હિત ઈચ્છતા હે, જિંદગીની ફૂલવાડી ખલેલી અને સુવાસથી મઘમઘતી બનાવી તમારો સંસાર સ્વર્ગ જેવો બનાવવા ચાહતા હો તો કેધ-માન-માયા-લેભ આદિ ચાર કષાયોને ઘટાડે. કષાયનું પરિણામ કેવું ભયંકર આવે છે. આપણે સમરાદિત્યનું ચરિત્ર ચાલે છે. તેમાં અગ્નિશમના ભવમાં કષાયના કારણે કેવું નિયાણું કર્યું અને એના પરિણામે ભભવમાં ગુણસેનકુમારને જોઈને કેવો વેષભાવ ઉત્પન્ન થાય છે એ તમે સાંભળો છે ને! ચરિત્ર – સમરાદિત્યકુમારના દિલમાં વૈરાગ્યની ત જાગી ગઈ છે ને સંયમ લેવા તત્પર બન્યા છે. તેમની સાથે તેની પત્નીઓ પણ એ માર્ગે જવા તૈયાર થઈ છે. ત્યારે તેના માતા-પિતા કહે છે હે બેટા ! તારા જેવા યુવાનને સંસારનો મેહ ઉતરી ગયે તે અમારે શા માટે રાખો ! હવે અમે તમને દીક્ષાની આજ્ઞા આપીએ છીએ એટલું નહિ પણ અમે બંને તારી સાથે દીક્ષા લઈશું. પુરૂષસિંહ રાજાએ વિચાર કર્યો કે હવે ગાદીને વારસદાર કેઈ રહેતું નથી. એટલા માટે પોતાના મુનિચંદ્ર નામના ભાણેજને ઉજપનીની ગાદીએ બેસાડે અને સમરાદિત્યકુમાર, તેની બંને પત્નીઓ તેમજ પુરૂષસિંહ રાજા તથા રાણી એ પાંચેય આત્માઓએ પ્રભાસાચાર્ય પાસે દીક્ષા અંગીકાર કરી. આમ આખું કુટુંબ દીક્ષા લેતું હોય ત્યારે તેમને દીક્ષા મહોત્સવ કે ઉજવાયે હશે ! દેવાનુપ્રિય! લગ્ન થાય ત્યારે તમે કહો ને કે પ્રભુતામાં પગલા માંડયા. પણ તમે પ્રભુતામાં પગલા નથી માંડયા. પણ પશુતામાં પગલા માંડે છે. (હસાહસ). સમરાદિત્યકુમારે પ્રભુતામાં પગલા માંડયા કહેવાય. તમે પરણીને તમારી પત્નીને આવો બાધ આપે. સંપૂર્ણ બ્રહ્મચારી ન બની શકે તે ધર્મના રંગે રંગી શકે ને ? આટલું કરે તો પણ સારું છે. Page #1002 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૯૬૧ આપણે આગળ વાત આવી ગઈ કે ગિરિસેન એક માતંગને ત્યાં જ છે. તે જન્મથી કુબડે હતે. એ અગ્નિશમને જીવ હતું. આ સમાદિત્યકુમારે બંને પત્નીઓને વૈરાગ્ય પમાડી દીક્ષા લીધી એટલે એના ઠેરઠેર ગુણ ગવાય છે. નાના બાળકથી લઈને વૃદ્ધ સુધીના બધા તેના ગુણ ગાય છે. આ ગિરિસેનથી સહન થતું નથી. બસ, આખું ગામ એના જ ગુણલા ગાય? એ તો ઢગી છે. એ રાજકુમાર છે એને માર શી રીતે? જે બીજે કઈ હોત તો કયારને ય મારી નાંખત. આ ગિરિસેન ઈષ્યની આગથી સળગી રહ્યો છે. સમરાદિત્યકુમાર તે તેને ઓળખતું ન હતું. પણ આ તેને જોઈને સળગી ઉઠે છે. હવે સમરાદિત્યકુમાર મટી મુનિ બન્યા છે. તેઓ દીક્ષા લઈને ઉજજયિનીથી વિહાર કરી ગયા. તપ-ત્યાગને જ્ઞાન-ધ્યાનમાં મસ્ત બની ગુરૂની સાથે વિચરવા લાગ્યા. થડા સમયમાં ખૂબ જ્ઞાન પ્રાપ્ત કર્યું અને તેમની યોગ્યતા જોઈને ગુરૂએ તેમને ઉપાધ્યાયનું પદ આપ્યું. ત્યાર પછી ઉપાધ્યાય એવા સમરાદિત્ય મુનિ ગ્રામાનુગ્રામ વિચરતાં વિચરતાં એક વખત પાછા ઉજયિની નગરીમાં પધાર્યા. તેઓ નગરની બહાર એક જગ્યાએ કાઉસ્સગ્ગ ધ્યાનમાં સ્થિર ઉભા હતા. સંધ્યાકાળના સમયે પેલે કદરૂપ ગિરસેન ફરતો ફરતો ત્યાં આવ્યા, ને મુનિને જોઈને એને કેધ ભભૂકી ઉઠ ને બે આણે ઢગ કર્યો છે. આખા ગામને ગાંડુ કરનાર ધૂતારે આજે ઠીક લાગમાં આવી ગયો છે. આજે આને જીવતે ન છેડું. આમ વિચાર કરી છેડા ચીંથરા લઈ આ ને મુનિના શરીરે વીંટયા ને ઉપર તેલ છાંટયું. તેલથી ચીંથરા પૂરા પલળી ગયા એટલે તેને અગ્નિથી સળગાવી આનંદ પામેલે ગિરસેન થોડે દૂર જઈને ઉભો રહ્યો. મુનિનું શરીર બળવા લાગ્યું. આ સમયે સમરાદિત્ય મુનિ આત્માને કહેવા લાગ્યા છે જે હોં...રખે ભૂલ ખાતે. આજે તારી પરીક્ષાનો દિવસ છે. કેઈ ભવના કરેલા ચીકણું કર્મો તને ઉદયમાં આવ્યા છે. બાંધતી વખતે તે વિચાર નથી કર્યો તો ભગવતી વખતે શા માટે નાસીપાસ થવું જોઈએ ! શરીર અને હું બંને જુદા છીએ. દેહ બળે છે. હું નથી બળતું. આ રીતે વિચાર કરતાં તેમને દેહાધ્યાસ છૂટી ગયો અને આ રીતે સમતારસનું પાન કરતાં સમરાદિત્ય મુનિ કર્મો ખપાવી કેવળજ્ઞાન પામ્યા. જ્યાં મુનિને કેવળજ્ઞાન થયું ત્યાં ઈન્દ્રનું સિંહાસન કંપ્યું. આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ. દેવદ૬ભી વાગી અને દેવોએ જયજયકાર બોલાવ્યો અને સમરાદિત્ય કેવળીને કેવળજ્ઞાન મહોત્સવ ઉજવવા માટે આવ્યા. અગ્નિની જવાળાઓ શીતળ બની ગઈ અને મુનિ જાણે સેનાના કમળ ઉપર બેઠેલા સેના જોવામાં આવ્યા. ઉજજયિનીના રાજા મુનિચંદ્ર પણ પરિવાર સહિત કેવળી ભગવાનના દર્શને આવ્યા. મુનિના શરીરને બળેલું જોઈને બોલ્યા. મારી નગરીમાં એ કણ દુષ્ટ Page #1003 -------------------------------------------------------------------------- ________________ ૯૬૨ શારદા સરિતા જીવ વસે છે કે જેણે આપને આ ઘર ઉપસર્ગ આપે? આ વખતે જલંધર નામના દેવે ગિરીસેન સામે આંગળી ચીંધીને કહ્યું કે આ અધમે મુનિને ઘેર ઉપસર્ગ આપે છે. મુનિના કેઈ અશુભ કર્મના ઉદયથી બિચારો નિમિત્ત બન્યું લાગે છે. ઈન્દ્ર દેવ સાથે મળીને સમરાદિત્ય કેવળીને કેવળજ્ઞાન મહોત્સવ ઉજવે. ઈને ભગવાનની સ્તુતિ કરી, કિન્નરેએ ગીત ગાયું ને દેવીઓએ નૃત્ય કર્યું. આ બધે કેવળને મહિમા જઈને ગિરસેનના મનમાં પશ્ચાતાપ થયે કે ખરેખર! આ કઈ પવિત્ર આત્મા છે. દેવે પણ એના ચરણમાં નમે છે. એના ગુણ ગાય છે. આવા મહાન પુરૂષને મેં કષ્ટ આપ્યું? મેં ગંભીર ભૂલ કરી. દેવાનુપ્રિય! હવે મુનિ સાથે અગ્નિશમનું વૈર પૂરું થયું એટલે તેને પિતાની ભૂલને પશ્ચાતાપ થવા લાગે. જે માણસ પોતાની ભૂલને ભૂલ સમજે છે તે કયારેક ઉચે આવે છે. અહીં ગિરસેનને પોતાની ભૂલને પશ્ચાતાપ થવા લાગ્યો ને પશ્ચાતાપના પાવકમાં આત્માને પવિત્ર બનાવવા લાગ્યા. અહીં આપણે એ વાત સમજવાની છે કે ગુણસેન અને અગ્નિશના ભવથી બંનેનું વૈર ચાલ્યું આવે છે. તેમાં એક આત્માએ ભવોભવમાં કેટલી સમતા રાખી છે. બે વ્યકિતઓને ઝઘડો ચાલતો હોય ત્યારે બેમાંથી એક વ્યકિત નમતું મૂકે તે ઝઘડે પતી જાય છે, પણ બંને સરખા ઉતરે તે ઝઘડો પતો નથી. તેમ અહીં પણ જે બંને સરખા ઉતર્યા હતા તે વૈરની પરંપરા વધી જાત, પણ ગુણસેનના જીવે ભવભવમાં સમતા રાખી તે એના કર્મો ખપી ગયા ને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને એમના કેવળજ્ઞાનના મહત્સવનું નિમિત્ત પામીને ગિરીસેનને પિતાની ભૂલને પશ્ચાતાપ થવા લાગે. કેવલી ભગવાનના દર્શન કરવા ઉજજયિની નગરીની પ્રજા ઉમટી હતી. કેવળી ભગવંતે અમૃતમય વાણી વરસાવી. તેમને ઉપદેશ સાંભળી કંઈક જ વૈરાગ્ય પામી ગયા ને કઈ વ્રતધારી શ્રાવક બન્યા ને ઘણાએ બીજા નિયમ લીધા. આ પછી મુનિચંદ્ર રાજાએ કેવળી ભગવંતને પૂછ્યું કે આપની સાથે એવું કયું વૈર હતું કે જેથી આપને જીવતા સળગાવી મૂકવાની ગિરીસેનને કુબુદ્ધિ સૂઝી. ત્યારે કેવળી ભગંવતે કહ્યું – રાજની આ ગિરીસેન અને મારા બંનેના નરક અને દેવના ભો ગણીએ તે આ સત્તરમો ભવ છે અને મનુષ્યના ભવ ગણીએ તે નવ ભવથી અમારા બંને વચ્ચે આ વૈરની પરંપરા ચાલી આવે છે. આ એક જ ભવનું વૈર નથી. સૌથી પ્રથમ ભાવમાં હું ગુણસેન રાજકુમાર હતું ત્યારે તે અગ્નિશમ તાપસ હતો. તે ભવમાં મારી સાથે વૈરનું બીજ વવાયું. તે ભવમાં એને એમ થયું કે ગુણસેન મારે શત્રુ છે. મને દર વખતે પારણનું આમંત્રણ આપે છે ને પારણું કરાવતું નથી. આ નજીવા પ્રસંગમાં વૈરનું બીજ વવાયું અને ફાલતુંફૂલતું હજુ સુધી તેના હદયમાંથી ખસ્યું નથી. Page #1004 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૯૬૩ ખીજા ભવમાં હું સિંહેરાજા બન્યા ને અગ્નિશર્માના જીવ આનં નામે મારા પુત્ર અન્યા. ત્યાં પુત્ર અનીને મારી ઘાત કરી. ત્રીજા ભવમાં અગ્નિશમાં જીવ જાલિની અને મારા જીવ શિખીકુમાર અને મા-દીકરા અન્યા. મેં દીક્ષા લીધી અને જાલિનીએ મને સાધુપણામાં વિષના મેક વહેાશવી વૈર લીધુ, પણ વૈર પૂરૂ શમ્યું નહિ એટલે ચાથા ભવમાં ધનકુમાર અને ધનશ્રી નામે અમે એ પતિ પત્ની થયા. ત્યાં અગ્નિશાના જીવ જે ધનશ્રી તરીકે ઉત્પન્ન થયા હતા ત્યાં પણ સાધુપણામાં મને અગ્નિથી મળ્યા. આ રીતે વૈરની વણુઝર વધતાં અમે પાંચમા ભવમાં જય અને વિજય નામના સગા ભાઈ અન્યા. હું જય નામે માટો ભાઇ હતા અને વિજય નાના ભાઇ હતા. મને જોતાં વિજયને દ્વેષ જાગ્યા ને ત્યાં સાધુપણામાં મને માર્યા. ત્યાર પછી છઠ્ઠા ભવમાં હું ધરણુ અને અગ્નિશર્માના જીવ લક્ષ્મી બન્યા. ત્યાં એણે મને મારવા ઘણાં પ્રયત્ના ર્યાં અને છેવટે મારા ઉપર ચારનું આળ ચઢાવી ચાર તરીકે જાહેર કરી ખૂબ કષ્ટ આપ્યું. ત્યાર પછી આઠમા ભવમાં હું' ગુણચંદ્ર અને આ ગિરીસેન વાનમંતર નામને વિદ્યાધર બન્યા. એણે વિદ્યાધરના ભવમાં વૈર વાળવા ઘણા પ્રયત્ન કર્યો પણ એનુ કંઇ ન વળ્યુ અને નવમા ભવમાં હું સમરાદિત્ય અને અગ્નિશર્માના જીવ ગરીસેન થયા છે એટલે મને જોતાં ગિરીસેનના અંતરમાં નવનવ ભવની વૈરપર પાની જવાળા પ્રગટી તેથી કાઉસગ્ગ ધ્યાનમાં રહેલ મને પ્રજાખ્યું. ખરી રીતે કહું તેા હે રાજન ! એણે મને માન્યા નથી પણ મારા ખાકી રહેલા કનિ માન્યા છે. એ મારા મહાન ઉપકારી છે. પ્રથમ ભવમાં મારા પ્રમાદના કારણે એની સાથે મારે વૈર અંધાયુ તેનુ પરિણામ મારે નવનવ ભવ સુધી સહુન કરવુ પડયુ અને એણે હ્રદયમાં રાખેલા ગાઢ વૈરને કારણે તેને મનુષ્યને ભવ પૂરા કરી દરેક વખતે નરકમાં જવું પડ્યું ને નરકની અનતી વેના સહન કરવી પડી. હે રાજન! એક વખતના રહી ગયેલા સામાન્ય વૈરના પરિણામ કેવા ભયંકર નીવડે છે તે અમારા જીવનથી જાણવા મળે છે. કરીને મુનિચંદ્ર રાજાએ પૂછ્યુ –ભગવંત! આને ઉદ્ધાર થશે ખરો ? ત્યારે ભગવતે કહ્યું-આ ભવ પૂરા કરીને તે સાતમી નરકે જશે, પણ આ ભવમાં એને એમ થયું કે આ મહાન પુરૂષને મેં ઉપસર્ગ આપ્યા તે સારૂં કર્યું" નહિ. એને પશ્ચાતાપ થયા છે. આ ભાવના એને ભવેાભવમાં તારનારી થશે અને અસંખ્યાતા ભવ ખાદ્ય તે સંખ્યા નામના વિપ્ર બનીને નિર્વાણપદ પામશે. આ રીતે જગત ઉપર ઉપકાર કરતા સમરાહિત્ય કેવળીભગવંત મેક્ષમાં ગયા અને ગિરીસેન પણ થાડા વખતમાં મૃત્યુ પામી સાતમી નરકે ગયે. દેવાનુપ્રિયા ! પ્રમાદના કારણે વવાયેલું વૈરનું ખીજ જન્માજન્મ કઈ રીતે દુઃખ આપે છે અને સમતાના અંકુર જીવનને કઈ રીતે પુનિત મનાવે છે એ સમરાદ્વિત્ય કેવળીના ચરિત્ર ઉપરથી સારી રીતે સમજી શકાય છે. માટે કોઇની સાથે વૈર ન ખંધાય તેના ક્ષણેક્ષણે Page #1005 -------------------------------------------------------------------------- ________________ ૯૬૪ શારદા સરિતા ખ્યાલ રાખજો અને જેની જેની સાથે વૈર થયુ' હાય તેમને ખમાવી લેજો. જેથી વૈરની પરંપરા લાંખ સમય ટકી શકે નહિ. આ રીતે સમરાદિત્યનું ચરિત્ર પૂર્ણ થાય છે. આજે કાર્તિક સુદ પૂર્ણિમાના દિવસ છે એટલે ચાતુર્માસની પૂર્ણાહુતિના દિવસ છે. સાથે અમારી ક્ષમાપમાને દિન છે, તે ચાર ચાર મહિનાથી વીતરાગવાણીના એકધારા ઉપદેશ આપતા કડક શબ્દો કહેવાઈ ગયા હાય ને કાઈ પણ શ્રેાતાજનના દિલમાં દુઃખ થયું હાય અગર શ્રી સંઘના કાઇ પણ ભાઇ-બહેનેાને અમારા દશ સતીજીએમાંથી કાઇનાથી કંઇ કહેવાયુ હાય તા હું દરેક વતી ક્ષમાપના કરૂ છું. (પૂ. મહાસતીજીએ જ્યારે અંતરથી ક્ષમાપના કરી ત્યારે દરેક ભાઇ-બહેનેાની આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગી હતી) “ ક્ષમાપના વખતે મત્રી રમણિકભાઇ કાહારીનું વક્તવ્ય ’ પરમ પૂજ્ય, પંચ મહાવ્રતધારી, વીતરાગના માર્ગે ચાલી વીતરાગ વાણીની વીણા મજાવનાર, જેની જીવા ઉપર સાક્ષાત સરસ્વતીદેવી મિરાજમાન છે એવા સરસ્વતીના અવતાર સમાન, પ્રખર વ્યાખ્યાતા, મહાવિદુષી મા. પ્ર. પૂજ્ય શ્રી શારદાબાઇ મહાસતીજી તેમજ અન્ય સતીજીએ ! તેમજ સઘના ભાઇ-બહેના ! આજે ચાતુર્માસની પૂર્ણાહુતિનેા દિવસ છે. બીજું, ક્રાંતિવીર લેાંકાશાહની જન્મ જયંતીના દિન છે અને ત્રીજું, આપણે ત્યાં કલકત્તા સંઘના ભાઇએ આવેલ છે. એ ખૂબ આનંદના વિષય છે. આપણી વિનંતીને માન આપી પૂ. મહાસતીજી કાંદાવાડી ચાતુર્માસ પધાર્યા. તે સતીજીના સના પ્રભાવે ચાતુર્માસમાં અનેરો આનંદ વર્તાયા છે. દાન-શીયળ–તપ અને ભાવનાની ભરતી આવી છે. આટલા વખતમાં કદી નિહ થએલ એવા દશ લાખ રૂપિયાના ફાળા થયા છે. આઠ આઠ વર્ષની કુમળી બાલિકાઓએ અઠ્ઠાઇ છકાઈ કરી. દાતાઓએ દાનના વરસાદ વરસાવ્યેશ, તપસ્વીઓએ તપશ્ચર્યા કરી અને ઘણાં ભાઈ-બહેને એ આજીવન બ્રહ્મચર્ય વ્રતની પ્રતિજ્ઞા કરી. આ બધા યશ પૂ. મહાસતીજીના ફાળે જાય છે. આ વખતનુ ચાતુર્માસ અભૂતપૂર્વ છે. આ ચાતુર્માસ કાંદાવાડી સંઘના ઈતિહાસમાં સુવર્ણાક્ષરે લખાશે. સતીજીની વાણીમાં અમૃત ભર્યુ છે. તેમને ઉપદેશ શ્રોતાજનાના દિલમાં આરપાર ઉતરી જાય છે. મુંબઇને ફરતે ખારે। સમુદ્ર છે. પણ માહમયી મુખઇનગરીમાં વસનાર માનવીના દિલ મીઠા છે. પૂ. મહાસતીજીના મુંબઈ પધારવાથી માનવીના દિલમાં ધર્મભાવનાની જયાત પ્રગટી છે. શાસનની પ્રભાવના થઈ છે. ફરી ફરીને આપણને આવે લાભ મળે એવી પૂ. મહાસતીજીને અમારા સંઘ વિનંતી કરે છે તેમજ અમારા સકળ સંઘના ભાઇ-બહેનેાથી કાઇ પણ રીતે અવિનય થયેા હાય ને કોઇ પણ સતીજીને દુઃખ થયુ... હાય તેા અમારા શ્રી સંઘવતી અ ંતઃકરણપૂર્વક ક્ષમા માંગી બેસી જાઉં છું. કલકત્તાના સઘે પણ પૂજ્ય મહાસતીજીને કલકત્તા પધારવા માટે ખૂબ આગ્રહ ભરી વિનંતી કરી હતી. ચાતુર્માસ વ્યાખ્યાન સમાપ્ત Page #1006 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૯૬૫ શારદા સૌરભમાં મહાબલ-મલયાની અધૂરી રહેલી કહાણું અમદાવાદથી પ્રગટ થયેલા પૂ. બા. બ્ર. વિદુષી શારદાબાઈ મહાસતીજીના વ્યાખ્યાન જે પુસ્તકનું નામ શારદાસૌરભ છે જેમાં થાવર્ચા પુત્રને અધિકાર છે અને પાછળ મહાબલ ને મલયાસુંદરીનું ચરિત્ર છે. તેમાં ચરિત્ર અધૂરું રહ્યું છે તેથી જનતાની ખૂબ માંગ છે, તેથી અમે પૂ. મહાસતીજીને વિનંતી કરી કે અધૂરું રહેલું ચરિત્ર આ પુસ્તકમાં ટૂંકમાં આપશે. વહી ગયેલી વાર્તાના રસિક ભાઈ-બહેનો! તમારા મનમાં એમ છે કે મલયાસુંદરી કૂવામાં પડી તે તેને મહાબલકુમારને ભેટે ક્યાં થશે? તેની અધિરાઈ આવી છે તે હવે સાંભળો. મહાબેલ મલયા ચરિત્ર મલયાસુંદરીએ કંદર્પ રાજાના ત્રાસથી અને પિતાના શીયળના રક્ષણ માટે તેણે નિર્ણય કર્યો કે શીયળના રક્ષણ માટે દેહનું બલિદાન આપવું તે શ્રેષ્ઠ છે તેમ વિચારી કૂવાના કાંઠે પહોંચી ગઈ. નવકારમંત્રના સ્મરણ સાથે મહાબલનું સ્મરણ કરતાં કૂવામાં પડતું મૂકે છે. મહાબલ... મહાબલ શબ્દ મહાબલના કાને પડે છે. તરત મહાબલ દોડ કે આ મલયાસુંદરીને સૂર લાગે છે. તેણે પણ તરત કૂવામાં પડતું મૂકયું અને તપાસ કરતાં પહેલા પડેલે પુરૂષ ગઢ મૂછમાં હતો. તે મંદમંદ સ્વરે સહેજ ભાન આવતાં એમ બોલ્યા કે મને મહાબલને મેળાપ થજે. તેને વિચાર થયે કે અહો! આ મારું નામ કેમ બેલત હશે? તેથી મહાબલ પૂછે છે કે સાહસિક પુરૂષ! તું કોણ છે અને શા માટે કૂવામાં પડે છે? મલયાસુંદરી મહાબેલને અવાજ ઓળખી ગઈ ને બેલી તમે કેણ છે? ને મારી પાછળ શા માટે કૂવામાં પડ્યા છો? તે વાત મારે તમને પૂછવી છે. પણ તે પહેલાં તમારા શૂક વડે મારા કપાળને ચાંદલે લુછી નાખે. આથી મહાબલ આ વાતનો મર્મ સમજી ગયો અને ચાંદલો લૂછતાં જ તે પુરૂષ મલયાસુંદરી સ્ત્રીના રૂપમાં પ્રગટ થઈ. આ બંનેને એક વર્ષે અંધ કૂવામાં મેળાપ થતે જોઈ કૂવાની ભીંતની પોલાણમાં રહેલે સર્પ વિચારવા લાગ્યું કે અહો! એક એક માટે પ્રાણ આપી દે તેવા બંનેના પ્રેમ છે. બાર બાર મહિને ભેગા થયેલા હોવા છતાં ભયંકર અંધકારમાં એક બીજાનું મુખ જોઈ શકતા નથી. તે લાવ, હું એ બંનેને કંઈક સહાય કરું. મણિધર સપે પિતાનું મુખ બહાર કાઢયું. મણિના તેજથી કૂવામાં ઝાકઝમાળ અજવાળું થઈ ગયું. બને હર્ષથી ભેટી પડ્યા અને નેત્રમાંથી હર્ષાશ્રુનો પ્રવાહ છૂટ અને અરસપરસ એક બીજાની કહાણુ પૂછી. મલયાસુંદરીની કહાણ સાંભળતાં મહાબલની આંખમાંથી ધાર આંસુ વહેવા લાગ્યા અને આપણે પુત્ર હાલ ક્યાં છે? વિગેરે વાત પૂછી. હવે જે રૂમમાં મલયાસુંદરીને પૂરી હતી ત્યાંથી ભાગીને તે કૂવામાં પડી તે પહેરેગીરને Page #1007 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ખબર નથી. જ્યારે પહેરેગીરે જાગ્યા અને મલયાસુંદરીને ન જોઈ ત્યાં ખળભળાટ પેદા થ. તરત રાજા કંદર્પ અને તેને પરિવાર પગલું પકડતે કૂવાના કાંઠે આવ્યું. કૂવામાં તે ઝાકઝમાળ અજવાળું છે તેથી દેવરૂપ જેવા બંને માણસને બેઠેલા જોતાં વિચાર કરવા લાગ્યા કે અહો! જેડી કેવી શોભે છે! માયા કરીને રાજા બોલ્યા કે હું તમને કૂવામાંથી બહાર કાઢવા આવ્યો છું અને તમે બંને આ બે માંચીમાં બેસી જાવ. મલયાસુંદરીએ મહાબલને કહ્યું કે આ રાજા કામી છે. આપણે બહાર નીકળવું નથી પણ મહાબલે મલયાને સમજાવ્યું કે બહાર નીકળીને હું તેને પહોંચી વળીશ. હવે તું ગભરાઈશ નહિ. છેવટે બંનેએ એક માંચીમાં બેસવાને નિર્ણય કર્યો. માંચી ખેંચતા મહાબલનું રૂપ જોઈ રાજા વિચારે છે કે અહો! આ અદ્દભુત રૂપ લાવણ્યવાળે તેને યુવાન પતિ જીવતો હશે ત્યાં સુધી તે મને ચાહશે નહિ એટલે એકદમ માંચી ખેંચતા માણસોએ મલયાસુંદરીને ખેંચી લીધી અને માંચીની દેરી કાપી નાંખીને મહાબલને કૂવામાં નાંખી દીધે. પાછળ મલયા કૂવામાં ઝંપાપાત કરવા માટે દેડી પણ બધાએ તેને પકડી રાખીને તેને ગામમાં લઈ જઈ બધું પૂછવા માંડયું તે મલયાએ એક શબ્દને પણ જવાબ આપે નહિ. કારાગૃહમાં સર્પદંશ - છેવટે મલયાસુંદરીને રાજાએ કારાગૃહમાં પૂરી. પાણી વિના માછલી તરફડે તેમ મલયાસુંદરી કાળાપાણીએ રેતી તરફડી રહી છે. ત્યાં તેને ભયંકર સર્પ આવી ડંખ દે છે. મલયાસુંદરી કાળી ચીસ પાડે છે અને પછી નવકારમંત્રનું સ્મરણ કરવા લાગી જાય છે. તરત ચેકીયાતે દેડી આવે છે. રાજાને ખબર આપે છે. રાજાએ ઘણાં મંત્રવાદીઓને લાવ્યા ને અનેક ઉપચાર કર્યા પણ ઝેર ઉતર્યું નહિ ને મલયાસુંદરી ભાનમાં પણ ન આવી. રાજાએ ગામમાં ઉલ્લેષણ કરાવી કે જે કોઈ મલયાને સજીવન કરશે તેને મારો રણરંગ નામને હાથી, રાજકન્યા અને એક દેશ ઈનામ આપીશ. પડ૯ વાગે પણ કેઈએ ઝી નહિ. છેવટે એક પરદેશી પુરૂષે પડ ઝી અને તે રાજા પાસે આવ્યો. તેને જોતાં રાજાએ તેને ઓળખી કાઢયે. ઘણું તર્કવિતર્ક થયા. પણ એક વિચાર કર્યો કે મારું કાર્ય પહેલાં કરી લઉં, તેથી કહ્યું કે હે પરદેશી પુરૂષ! તું પહેલાં મલયાસુંદરીને સજીવન કર. હું તને આટલું ઈનામ આપીશ. મહાબલ કહે કે મારે કંઈ જોઈતું નથી. ફકત મને મલયાસુંદરી આપો. રાજા વિચાર કરે છે એને મેળવવા માટે તે મેં આટલાવાના કર્યા તે શું તને આપવાની છે? છતાં માયાજાળ મનમાં રાખીને તેને સજીવન કરવાનો આદેશ આપે. મલયા પાસે જતાં મહાબલનું હૃદય ભરાઈ ગયું પણ હિંમત કરીને કહ્યું–મહારાજા ! હવે તમે બધાને બહાર કાઢે. અંદર કે મનુષ્ય ન જોઈએ. પાણી છંટાવી જગ્યા શુદ્ધ કરીને રૂમ બંધ કરી મહાબલે નવકારમંત્રનું સ્મરણ કરી પિતાની કમ્મરેથી મણિ કાઢી પાણીમાં જોઈ આંખ પર તે પાણી છાંટયું ને શરીરે ચેપડયું. તરત ડીવારમાં મલયાસુંદરી બેઠી થઈ ગઈ. મહાબલ Page #1008 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ને મલયા મળ્યા. મલયા મેલી નાથ! તમે શી રીતે કૂવામાંથી બહાર આવ્યા ? મહામલે કહ્યું કે મણિના પ્રકાશથી કૂવામાં ગુપ્ત ખારણુ હતુ તે ઉધાડી હું બહાર નીકળ્યે અને પછી મેં દ્વાર બંધ કરી દીધું. બનેલી સ હકીકત કહી અને પછી ખારણું ખાલીને કહ્યું- મહારાજા ! તમે મને મલયાસુંદરી આપી દે. રાજા આ ચમત્કાર જોઇ રહ્યા ને પૂછ્યું. તમારૂ નામ શું? મારૂં નામ સિદ્ધપુરૂષ. હું સિદ્ધપુરૂષ ! આ મલયાએ કંઈ ખાધું નથી માટે આપ તેને જમાડા. અને જણા જમ્યા. મહાબલ કહે હવે મને મલયા આપી દો. આપનું આલેલું વચન પાળેા. જો તમારૂં મેલેલું વચન નહિ પાળેા તે તમારા આખા કુળને નાશ થશે. રાજા કહે- તમારે આની સાથે શું સખધ છે? સિદ્ધપુરૂષ કહે કે આ મારી પત્ની છે. કર્મચાગે તે મારાથી વિખૂટી પડી હતી. રાજા કહે મારૂ એક કાર્ય કરી આપેા. પછી હું તમને આપી દઇશ. એટલેા શું છે ? મને માથાના દુઃખાવા બહુ થાય છે તે માટે વૈદે કહ્યું છે કે બત્રીસ લક્ષણા પુરૂષ ચિતામાં હામાય અને તેની રાખ તમને માથે ચાપડવામાં આવે તે તમારૂં માથાનું દર્દ મટી જશે તેા મારૂ આટલું કાર્ય કરો. આ શબ્દો સાંભળી મલયા ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગી. હિંમત હારી ગઈ. મહામલે તેને ખાનગી સમસ્યાથી સમજાવી દીધી ને છેવટે મહાબલ ચાલ્યા ગયા. ૯૬૭ “ બળતી ચિતામાં મહાઅલ '' :- તેણે સંધ્યાના સમયે ચિંતા ગાઠવવાની તૈયારી કરાવવા માંડી અને આ વાતની ગામમાં જાણ થતાં આખા ગામમાં હાહાકાર થયા. મલયાસુંદરી પેાતાના દેહને એળભા આપતી ઝૂરાપેા કરી રહી છે. ભગવાન! તે મને ક્યાં જીવાડી ? હવે મારા પતિનું શું થશે ? આખા ગામના લેાકા પાકાર કરે છે કે દેવરૂપ જેવા પુરૂષ ! તું ચિંતામાં પડવા ન જા. બધાની ના ડાવા છતાં શ્મશાને જતાં ચારે તરફ નજર કરતાં મહામલે કહ્યું કે આ જગ્યાએ ચિતા ગાઢવા અને તે રીતે ગઢવાવી. પેાતે ચિતામાં પ્રવેશ કરી ગયા. લેકામાં હાહાકાર થઇ ગયા. ચિતાને ફરતા પેાલીસેા ગાઠવ્યા છે. મહાખલે જ્યાં અંદર પ્રવેશ કર્યો કે તરત અગ્નિ સળગાવવામાં આવ્યા. રાજા ખૂમ મનમાં હરખાવા લાગ્યા. હાશ...નિરાંત થઈ. પ્રજા રાજાને ગાળેા દેવા લાગી. જ્યારે ચિતા સંપૂર્ણ મળી ગઇ ત્યારે સુભટા પાછા વળ્યા. આખી રાત લેાકાએ કાળા કકળાટ કર્યાં. આ રાજા દુષ્ટ છે. અરર....તેણે આ શું કર્યું? એમ કરતાં સવાર પડી રાખને માટા પોટલા માથે લઇ સિદ્ધપુરૂષ બજારમાંથી નીકળ્યેા. તેને જોઇ લાકે તેા ગાંડા થઇ ગયા ને તેની પાછળ પાછળ દોડયા. રાજાને કહે છે માપુ! આપને જોઈએ તેટલી રાખ વાપરે! ને મને મારી મલયા આપી . રાજા વિચાર કરવા લાગ્યા કે હાય....હાય ! આ કેવી રીતે પાછા આવ્યે ? હે સિદ્ધપુરૂષ ! તું અળી ગયા હતા ને જીવતા કયાંથી પાછો આવ્યે ? બાપુ ! મારા સત્બળથી દેવા મારા શરીરની રાખ પાસે આવ્યા. Page #1009 -------------------------------------------------------------------------- ________________ ૯૬૮ શારદા સરિતા રાખ ઉપર અમૃતનું સિંચન કર્યું તેથી હું જીવતે બેઠો થયો. રાજાને હાય લાગી કે નક્કી, આ કે માયાવી માણસ છે. કંઈક લેકેએ મલયાસુંદરીને સમાચાર આપ્યા કે સિદ્ધપુરૂષ જીવતે આવી ગયા. મલયાને ખૂબ આનંદ થયો. મહાબલ-મલયા પ્રેમથી ભેટયા અને મલયાએ બધી હકીકત પૂછી. મહાબલે કહ્યું કે મેં અંધ કૂવા પાસે ચિતા ગઠવાવી હતી. તે કૂવાના ભૈયાને હું જાણતો હતે. તરત જ પથ્થર ખસેડીને હું ભંયરામાં પેસી ગયો અને આખી રાત્રી ત્યાં રહ્યો ને સવારમાં આ રીતે અહીં આવ્યું. મહાબેલે મલયાની માંગણી કરી ત્યારે આવા પ્રધાને કહ્યું કે અમારા મહારાજાને પિત્તની પીડા બહુ છે તે છિન્નકંટક નામના પહાડ પર એક આંબાનું ઝાડ છે તેની કેરી લાવીને અમારા મહારાજાને ખવડાવવામાં આવે તે પિત્તનું દર્દ મટી જાય. પણ એ કરી લાવવી ખૂબ કઠણ છે. કોઈ ત્યાં જઈ શકતું નથી. કારણ કે ત્યાં ચઢવું ઘણું મુશ્કેલ છે. છતાં પૂર્વદિશા તરફથી ચઢી શકાય છે. પણ ઉતરી શકાતું નથી. ત્યાંથી પડતું મૂકવું પડે છે. તે છે સાહસિક પુરૂષ! તમે આટલું કાર્ય કરી આપો. આ કાર્ય તે જીવના જોખમનું છે. અહીં તેના રક્ષણ માટે કંઈ હતું નહિ. છતાં હિંમતપૂર્વક સાહસથી બોલ્ય-ભલે, હું લાવી આપીશ. પણ તમે તમારું બોલેલું વચન નહિ પાળો તે બધાને નાશ થઈ જશે તેમ કહીને તે ઉભો થયે. મહાબેલ છિન્નકંટકના શિખર ઉપર”:- આ સમાચાર સાંભળી મલયા કાળાપાણીએ રડવા લાગી. ઝાલી કે બાંધી રહેતી નથી. મહાબલ મલયાના માથે હાથ મૂકીને કહે છે ગભરાઈશ નહિ, હું સના બળે હમણાં પાછો આવીશ. મહાબલ પહાડ તરફ ચાલે. સંખ્યાબંધ લો કે તેની પાછળ ચાલ્યા. લકે બોલવા લાગ્યા અરેરે... આ અન્યાય! રાજા ઘેર પાપ કરે છે. સતીયા પુરૂષને કેટલું કષ્ટ આપે છે! પહાડ ઉપરથી પડશે તે હાસ્કાના ચૂરેચૂરા થઈ જશે. લોકેને દેખતાં મહાબલ પહાડ ઉપર ચઢી ગયે. કેરી લઈને પાછલી ખીણમાં ઝંપાપાત કર્યો. હાહાકાર મચી ગયો. રાજા રાજી થયા ને પ્રજા રોતી રોતી ઘેર ગઈ. સવાર પડતાં સિદ્ધપુરૂષ માથે કેરીને કરંડીયે લઈને દરબારમાં આવ્યું. લાખ લોકોએ મહાબલને ઘેરી લીધે. મહાબલને જોઈને રાજાનું મોટું કાળું થઈ ગયું. માયાવી પ્રધાન બે –તમે ક્ષેમકુશળ છો ને? મહાબલ કહે મહારાજા! હવે તમે બધા આ કેરી ખાવ અને તમારો રોગ મટાડે, એમ કહી કરંડી છે ને પાંચ કેરીઓ લઈને મલયા પાસે પહોંચી ગયો. મહાબલને મલયા પૂછે છે નાથ! તમે કેવી રીતે જીવતા આવ્યા ત્યારે મહાબલ કહે છે મેં જ્યારે પહાડ ઉપરથી પડતું મૂકયું ત્યારે એક વ્યંતરદેવે મને ઝીલી લીધે ને કહ્યું કે હે રાજકુમાર! તું મારે અતિથિ છે. હું તારૂં સન્માન કરું છું. જ્યારે હું મનુષ્ય હતો ત્યારે તેં મને ખૂબ સહાય કરી છે માટે હું તારી મદદે આવ્યો છું. તું કહે તે કંદર્પ રાજાને પૂરેપૂરી શીક્ષા કરૂં. ત્યારે Page #1010 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૯૬૯ મેં કહ્યું-કે તમારી સહાયથી રાજા મને જેટલા કામ સાંપે તેટલા પૂરા કરૂ' છતાં જો તે ન સમજે તે તમે એને શિક્ષા કરજો. દેવે મને કરડિયા સહિત ઉદ્યાનમાં મૂકી દીધા અને દેવે કહ્યું કે તું સભામાં કડિયા મૂકજે ને હું અદશ્યપણે કરડિયામાં રહીને મને ઉચિત લાગશે તે પ્રમાણે હું કાર્ય કરીશ. દેવી! તેની આજ્ઞાથી હું અહી આવ્યા છે. અને મને તેણે કહ્યું કે હવે તારા દુઃખના દિવસેાના નાશ થશે. હવે રાજસભામાં શુ મૃત્યું? મહાખલના ગયા પછી કરડિયામાંથી અવાજ આવ્યો કે રાજાને ખાઉં કે પ્રધાનને ખાઉં? વારવાર આ શબ્દો થતાં રાજા ભયભીત બની ગયા કે નક્કી આ પૃથ્વી ઉપર વિચરનારા કાઈ સિદ્ધપુરૂષ છે. પ્રધાન એકમ તાડૂકવા મંડયા. આ ધૃતારાએ શું કર્યું"? રાજા કહે હે. પ્રધાન! તુ કઇ ખેલ નહિ. તુ કરડિયા પાસે જા નહિ. છતાં અભિમાન કરી જીવે। પ્રધાન કરડીયા પાસે ગયા. ત્યાં ફરીને અવાજ આવ્યે કે રાજા ખાઉં કે પ્રધાન ખાઉં? છતાં પ્રધાને કરડીયામાં હાથ નાંખ્યા. જેવા હાથ નાંખ્યા તેવી અગ્નિ ફાટી નીકળી અને પ્રધાન ખળીને ખાખ થઇ ગયા અને ભયંકર આગ ફાટી નીકળી. લેાકેામાં ત્રાસ ત્રાસ થઇ ગયેા. રાજા દોડતા મહાબલ પાસે જઇને કહેવા લાગ્યા કે અમને મચાવે બચાવેા. મહાબલને દયા આવી કે નિર્દોષ માણુસા માર્યા જશે તેથી પાણી છાંટયું. એટલે દેવે તરત અગ્નિ ખૂઝાવી નાંખી. લેાકેા કહેવા લાગ્યા આપુ! હવે તેની પત્નીને દઈ દા. નહિતર જીવતા નહિ રાખે પણ હજુ રાજાની બુદ્ધિ સુધરતી નથી. પ્રધાન તરીકે જીવા પ્રધાનના દીકરાને નીમ્યા. મહાખલ કહે હે રાજા! હવે તમારે જીવવું હાય તે મારી પત્નીને આપી દો. રાજા કહે છે તમે ખૂબ સાહસિક પુરૂષ છે માટે ત્રીજુ એક કામ કરી આપે! પછી તમને તમારી પત્ની આપી ઇશ. હું પીઠના ભાગ જોઇ શકું”.-હું મારી આંખ સન્મુખ તે બધું જોઇ શકું છું પણ મારી પીઠના ભાગ જોઇ શકતા નથી તે મને બતાવે. આ શબ્દો સાંભળતા કુમાર એકદમ ધે ભરાયા ને આલ્યું કે તારી પીઠ જોવાથી તને શુ ફાયદો થવાના છે? તેમ કહેતાની સાથે દાંત કચડીને રાજાની ગરદન એવી જોરથી પકડી કે ડે!કને ઠેકાણે મુખ આવ્યું ને મુખને ઠેકાણે ગરદન આવી. લે હુવે જોયા કર. આથી જીવામંત્રીને દીકરા એકદમ ધમાં આવીને ખેળ્યે તે મારા માપને મારી નાંખ્યા અને રાજા સાહેબની આ સ્થિતિ કરી? હમણાં તને બતાવી દઉં છું. આ સમાચાર વાયુવેગે આખા ગામમાં પ્રસરી ગયા. અંતેઉરમાં ખુખર પડી કે રાજાની આ દશા થઇ છે. કુતુડુલ જોવા આખું ગામ ઉમટયુ'. લેાકેા ખેલવા લાગ્યા લે પાપી ! તારા પાપનું ફળ ભેગવ. રાણીએ કરગરવા લાગી કે સિદ્ધપુરૂષ! તુ યા કર અને અમારા પતિની ભૂલને માક્ કર તેથી મહામલે રાજાની ડોક ઠેકાણે લાવી દીધી. રાણીઓએ રાજાને ખૂખ `સમજાવ્યા કે તમે તેની કન્યા પાછી આપી દો. તમને ઘણી સ્વરૂપવાન કન્યાઓ મળશે પણ રાજા તેના Page #1011 -------------------------------------------------------------------------- ________________ ૯૭૦ શારદા સરિતા દુષ્ટ વિચારથી પાછા ફર્યા નહિ. એટલામાં અકસ્માત અશ્વશાળામાં આગ લાગી. આગની ભયંકર જ્વાળાઓમાં ઘેાડા અળીને સારૂં થવા લાગ્યા. આથી રાજાએ સિદ્ધપુરૂષને પ્રાર્થના કરી કે મારૂં. આ ચેથ કાર્ય કરી આપ તે હું તને મયા આપી ઈશ. આ અગ્નિમાંથી મારા અશ્વરત્ન બહાર લાવી આપ તે હું આજે ને આજે તારી ઇચ્છા પૂર્ણ કરીશ. આથી લેાકેા ખેલ્યા કે હે નિર્દય શા! તું આ શું કરે છે? આગમાં માકલીને કુવરને તારે મારી નાંખવે છે? સિદ્ધપુરૂષ વ્યંતરદેવનુ સ્મરણ કરીને લેાકેાના હાહાકારની વચ્ચે આગમાં પ્રવેશ કર્યા. તરત દેવે તેને મઢ કરી. તે ઘેાડા ઉપર બેસી ગયા. દ્વિવ્ય વસ્ત્રાલંકારાથી તેનું શરીર સુÀાભિત બની ગયું ને લેકના આશ્ચર્ય વચ્ચે તે અગ્નિમાંથી બહાર આવ્યા ને ખેલ્યા હું મહારાજા! પ્રધાન અને પ્રજાજને આ અગ્નિ ખૂબ પવિત્ર છે. મનવાંછિત ફળ આપનારી છે. તે સ્થળે જમીન ઉપર આળેાટવાથી આ અશ્વ અને હું દ્દિવ્યશકિત પામીને આવ્યા છીએ. રાગ–જરા ને મૃત્યુ હવે અમને આવશે નહિ. આ વખતે કઇ પણ મનુષ્ય પેાતાનું ઇચ્છિત કાર્યો મનમાં ધારીને પ્રવેશ કરશે તે આવું ફળ પામશે. આથી રાજા અને ઘણાં લેકે અગ્નિમાં પડવા તૈયાર થયા. સિદ્ધપુરૂષે પ્રજાજનાને રાકયા. સા પહેલાં રાજા અને પ્રધાનના હકક છે—તમારા નથી. “પાપીના ક્ષય-અગ્નિપ્રવેશ-રાજ્યપ્રાપ્તિ ”:– હવે સિદ્ધપુરૂષના વ્ય સ્વરૂપને જોઇને રાજા અને પ્રધાન અને જણાએ અગ્નિમાં પ્રવેશ કર્યો. અધીરા અનેલા લેાકા કયારે એ બહાર આવે ને અમે જઈએ તેની રાહ જુવે છે. કલાક થયા તા પણુ બહાર આવ્યા નહિ તેથી પ્રજા મહાખલને પૂછે છે–મહાખલ કહે છે હે પ્રજાજના! કોઈને અગ્નિ જીવતા મૂકે ખરા? મને તે વ્યંતરદેવની સહાય હતી તેથી હું અચ્ચે। . લેાકેામાં જય જયકાર થઇ ગયેા. મહાબલને કષ્ટમાં જતાં જોતી ત્યારે પ્રજા રડતી હતી, પણ દુષ્ટ રાજાની દુષ્ટ ભાવના જોઈને પ્રજાજનાને રાજાને સહેજ પણ આઘાત લાગ્ય નહિ. બધાએ પ્રેમથી મહાખલને રાજગાદી સાંપી રાજા બનાવ્યા. મહાબલે વ્યંતરદેવને નમસ્કાર કરીને કહ્યું કે આપ હવે આપના સ્થાને પધારો. મને ય રે જરૂર પડશે ત્યારે તમને યાદ કરીશ. આથી દેવ અદૃશ્ય થઇ ગયા. મહાખલ અને મલયાસુંદરીના મનેરથ ફળ્યા. મહાન દઢતાથી શ્રદ્ધાપૂર્વક પાલન કરેલું શીયળવૃક્ષ ફળીભૂત થયું ને મહારાણી પદ્મ પ્રાપ્ત કર્યું. હવે અલસાવાહ પાસે પેાતાના પુત્ર છે. તેને માટે તે આ ગામમાં છે તેથી તપાસ કરવા માંડી અને અલસાર્થવાહને સંયુકત કુટુંબ સહિત પકડવામાં આવ્યે ને તેને જેલમાં પૂર્યા. આથી અલસા વાહે રાજા વીરધવળને ખાનગી સ ંદેશા કહેવડાવ્યા ને રાજા વીરધવળ ખલસાર્થવાહના પક્ષમાં લશ્કર લઇને લડાઇ કરવા આવ્યા. વીરધવળ રાજાને સહાય કરવા માટે સુરપાળ રાજાએ પણ સહાય આપી. તેા રાજા વીરધવળ અને સુરપાળ Page #1012 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૯૭૧ રાજા બંનેને થયું કે કંદર્પરાજા આપણો વૈરી છે તો બલસાર્થવાહને આપણે છોડાવીશું ને આપણું વૈરીના વૈરનો બદલો લઈશું એમ વિચારીને લડાઈ કરવા માટે આવ્યા. પરિણામમાં ખૂબ લડાઈ ચાલી. સિદ્ધરાજ (મહાબલ) તરફના જેટલા બાણ આવે તેટલા વ્યંતરદેવ અધવચ ઉપાડી લેતો હતો. તેના સૈન્યમાં કઈ મનુષ્યની જાનહાનિ થઈ નહિ જ્યારે સામા સૈન્યમાં ઘણું માણસ મરાયા. છેવટે મહાબલના મનમાં થયું કે વિના કારણે નિર્દોષ માણસો મરી જશે તેથી વ્યંતરદેવ પાસે એક બાણું માંગ્યું ને તેમાં લેખ લખીને બાણને રવાના કર્યું. તે બાણ ત્યાં પહોંચી ગયું ને લેખ તેમના ખોળામાં નાંખ્યા. શ્રીમાન ! વીર પુરૂષથી સુશોભિત પૂજ્ય પિતાશ્રી સુરપાળ નરેન્દ્રના ચરણાવિંદમાં તથા શ્રીમાન ચંદ્રાવતી નરેશ શ્વસુર શ્રી વિરધવળ રાજાના ચરણસરેજમાં આપશ્રીના સન્મુખ સૈન્યમાં સ્થિત મહાબલકુમાર આપ સર્વેને નમસ્કાર કરવા પૂર્વક વિજ્ઞપિત કરે છે કે આપશ્રીના પવિત્ર પ્રસાદથી મને આ રાજ્યને પૂર્ણ પરિગ્રહ પ્રાપ્ત થયેલ છે તેમજ પૂજ્ય પિતાશ્રીના પ્રમાદાથે મારા ભુજાબળને વિનોદ આપશ્રીના સમક્ષ મેં કર્યો છે. તેમાં પૂજ્યને કરેલે પરાભવ કે અવજ્ઞા કે અવિનય તે કૃપાકટાક્ષથી ક્ષમા કરવા યોગ્ય છે. આ લેખ વાંચતાની સાથે સેનાં હૈયાં હરખાઈ ગયા અને દેડતાં બાપ-દીકરો, સસરા-જમાઈ ભેટી પડયા. આનંદ આનંદ છવાઈ ગયે. ત્યાર પછી બલસાર્થવાહે શું શું કર્યું છે તે બધું જાણ્યું. તેને જેલમાંથી બહાર લાવ્યા ને રાજાએ ખૂબ ધમકાવ્યા કે બેલ કયાં છે મારે દીકરો? બલસાર્થવાહ ધ્રુજવા લાગ્યું કે હવે મારું શું થશે? જેને મેં મારા માન્યા હતા તે મારા વૈરી બની ગયા. છેવટે દીકરાને રાજયમાં લાવ્યા. મહાબલ અને મલયાના હૈયા હરખાયા. રાજાએ બલસાર્થવાહને પરિવાર સહિત ફાંસીએ ચઢાવવાને હુકમ કર્યો. પણ મહાબલને મલયાએ તેને જીવતદાન આપ્યું. પરિવાર ભેગો થવાથી ખૂબ આનંદ વર્યો. મહાબલ એવા સિદ્ધરાજાને જયજયકાર થયો. વાજતે ગાજતે પરિવાર સહિત મહાબલ પિતાની રાજધાનીમાં જશે અને ત્યાં ચંદ્રયશા કેવળી પધારશે. ત્યાં રાજા વીરવળ અને સુરપાળ રાજા પૂછશે. મહાબલ ને મલયાસુંદરીને આટલા બધા કષ્ટ કેમ પડ્યા? કેવળી તેમને પૂર્વભવ કહેશે. આ સાંભળી રાજારાણીને વૈરાગ્ય આવશે. દીક્ષા લેશે ને મહાબલને રાજ્ય સોંપશે. મહાબલ અને મલયાસુંદરી તેમનો દીકરો માટે થયે તેને રાજય સેંપીને તે પણ દીક્ષા લઈને આત્માનું કલ્યાણ કરશે. – શાન્તિઃ શાન્તિઃ Page #1013 -------------------------------------------------------------------------- ________________ ૯૭૨ શારદા સરિતા ખંભાત સંપ્રદાયના સ્વ. પૂજ્ય ગચ્છાધિપતિ ૧૦૦૮ બા. બ્ર. પૂ. શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબના શિષ્યામંડળની નામાવલિ મહાસતીજીનું જન્મસ્થળ અને દીક્ષા માસ તિથિ વાર નામ દીક્ષા સ્થળ સંવત ૧ બા.બ્ર વિદુષી પૂ. શારદાબાઈ સાણંદ ૧૯૬ વૈશાખ સુદ ૬ સોમવાર મહાસતીજી ૨ સુભદ્રાબાઈ મહાસતીજી ખંભાત ૨૦૦૮ ચૌત્ર સુદ ૧૦ શુક્રવાર ૩ ઈન્દુબાઈ મહાસતીજી સુરત (દીક્ષા–સ્થળ નાર) ૨૦૧૧ અષાડ સુદ ૫ ગુરૂવાર ૪ બા.બ્ર. વસુબાઈ મહાસતીજી વીરમગામ ૨૦૧૩ માગશર સુદ ૫ શુક્રવાર ૫ બા.બ્ર. કાંતાબાઈ મહાસતીજી સાણંદ ૨૦૧૩ માગશર સુદ ૧૦ ગુરૂવાર ૬ સગુણાબાઈ મહાસતીજી લખતર ૨૦૧૩ મહા સુદ ૬ બુધવાર ૭ બા.બ્ર. ઈન્દિરાબાઈ મહાસતીજી સુસ્ત ૨૦૧૪ માગશર સુદ ૬ બુધવાર ૮ શાન્તાબાઈ મહાસતીજી મેડાસર (દીક્ષા–સ્થળ નાર) ૨૦૧૪ મહા વદ ૭ સોમવાર ૯ કમળાબાઈ મહાસતીજી ખંભાત ૨૦૧૪ વૈશાખ સુદ ૬ શુક્રવાર ૧૦ સ્વ. તારાબાઈ મહાસતીજી સાબરમતી ૨૦૧૪ અષાડ સુદ ૨ ગુરૂવાર ૧૧ બા.બ્ર. ચંદનબાઈ મહાસતીજી લખતર ૨૦૧૭ માગશર સુદ ૬ ગુરૂવાર ૧૨ બા.બ્ર. રંજનબાઈ મહાસતીજી સાબરમતી (દીક્ષા-સ્થળ દાદર) ૨૦૨૧ મહા સુદ ૧૩ રવિવાર ૧૩ બા.બ્ર.નિર્મળાબાઈ મહાસતીજી ખંભાત (દીક્ષા–સ્થળ દાદર) ૨૦૨૧ મહા સુદ ૧૩ રવિવાર ૧૪ બા.બ્ર. શેભનાબાઈ મહાસતીજી લીંબડી (દીક્ષા–સ્થળ મલાડ) ૨૦૨૨ વૈશાખ સુદ ૧૧ રવિવાર ૧૫ મંદાકિનીબાઈ મહાસતીજી માટુંગા-મુંબઈ ૨૦૨૩ મહા સુદ ૮ શનિવાર ૧૬ બા.બ્ર. સંગીતાબાઈ મહાસતીજી ખંભાત ૨૦૨૩ વૈશાખ સુદ ૫ રવિવાર ૧૭ બા.બ્ર. હર્ષિદાબાઈ મહાસતીજી ઘાટકે પર (દીક્ષા–સ્થળ ભાવનગર) ૨૦૨૬ વૈશાખ વદ ૧૧ રવિવાર ૧૮ બા.બ્ર. સાધનાબાઈ મહાસતીજી ખંભાત ૨૦૨૯ માગશર સુદ ૨ ગુરૂવાર ૧૯ બા.બ્ર. ભાવનાબાઈ મહાસતીજી માટુંગા-મુંબઈ ૨૦૨૯ વૈશાખ સુદ ૫ સોમવાર Page #1014 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૯૭૩ પૂ. બા. બ્ર. વિદુષી શારદાબાઈ મહાસતીજીના ચાતુર્માસની યાદી ગામ સંવત ગામ અમદાવાદ સુરત સંવત ૧૬ ૧૯૯૭ ૧૯૯૮ ખંભાત ૨૦૧૩ ૨૦૧૪ ૨૦૧૫ અમદાવાદ ખેડા વીરમગામ ૧૯૯૯ ૨૦૧૬ ૨૦૦૦ સાણંદ ખંભાત સાણંદ ૨૦૧૭ ૨૦૧૮ ૨૦૦૧ ૨૦૦૨ અમદાવાદ ૨૦૧૯ સાબરમતી ખંભાત કાંદાવાડી (મુંબઈ) માટુંગા (9) દાદર ( , ) વિલેપાર્લા ( , ) ઘાટકોપર ( ) ખંભાત ૨૦૦૩ ૨૦૦૪ સાણંદ અમદાવાદ સાણંદ ખંભાત સુરત ૨૦૨૦ ૨૦૨૧ ૨૦૨૨ ૨૦૨૩ ૨૦૨૪ ૨૦૨૫ ૨૦૨૬ ૨૦૦૫ ૨૦૦૬ ૨૦૦૭ ૨૦૦૮ ૨૦૦૯ ૨૦૧૦ અમદાવાદ અમદાવાદ ભાવનગર જોરાવરનગર રાજકોટ લખતર : ૨૦૨૭ ધ્રાંગધ્રા ૨૦૧૧ ખંભાત અમદાવાદ ૨૦૨૮ ૨૦૨૯. ૨૦૧૨ સાણંદ કાંદાવાડી (મુંબઈ) પૂ. શારદાબાઈ મહાસતીજીને પ્રગટ થયેલા વ્યાખ્યાનના પુસ્તકે (૧) શારદા-સુધા ભાગ ૧ અને ૨ (૨) શારદા સંજીવની ભા. ૧-૨-૩, (૩) શારદામાધુરી ભા. ૧-૨-૩, (૪) શારદા પરિમલ ભા. ૧-૨ સંયુકત, (૫) શારદારભ ભા. ૧-૨-૩, (૫) શારદા સરિતા ભા. ૧-૨-૩ સંયુક્ત. Page #1015 -------------------------------------------------------------------------- ________________ ૯૭૪ શારદા સરિતા o | શુદ્ધિપત્રક નં. પૃટ લીંટી અશુદ્ધ શુદ્ધ નં. પૃટ લીંટી અશુદ્ધ શુદ્ધ ૨ ૮ ૧૨ વિરાન વિરાગ - ૫૪ ૪૭૦ ૧૭ આશાની અજ્ઞાની ૩ ૧૫ ૨૬ રીકરા દીકરાનું ૫૫ ૪૭૮ ૨૮ નરસિહ નરસિહભાઇ ૩ ૧૬ ૨૯ શ્રેણીક શ્રેણીક ૫૫ ૪૭૯ ૨૮ નવેન પેનન ૪ ૧૯ ૧૫ તો રયો તમો તથા ૫૬ ૪૮૩ ૧૨ પરિગ્રહ પરિસો ૯ પ ૨૬ પ્રદેશ પરદેશ ૫૬ ૪૮૯ ૩ પ્રેમની પ્રેમીની ૧૦ ૧૨૬ ૨૮ સાથી ' સાચી - ૫૭ ૪૮૯ ૨૯ માનવદેવ માનવદેહ ૧૯ ૧૨૭ ૧૫ વરાવી વૈરાગી ૫૮ ૫૦૪ ૨૪ પૈષઘ પૌષધ ૨૨ ૧૪૯ ૨૦. ખની સુખની ૫૮ ૫૦૪ ૩૦ અજ્ઞાથી આજ્ઞાથી ૨૮ ૨૦૩ ૨ અનુબંધ અનુભાગ બંધ ૫૮ ૫૦૬ ૨૩ ભજનો ખજાને ૩૦ ૨૨૧ ૧૪ મરી મટી ૫૮ ૫૧૪ ૧૪ પથ્થરને પથ્થરને ૩૦ ૨૨૨ ૧૬ ણીઓના રાણીઓને ૫૯ પર૦ ૧૮ ચેરડામાં એરડામાં ૩૧ ૨૨૮ ૨૧ હહિ નહિ ૬૦ પ૨૯ ૪ કામ કાયમ ૩૨ ૨૩૮ ૩૦ ફરક ૬૦ ૫૩૨ ૧૧ મેક્ષમાં મોક્ષમાં ૩૩ ૨૪૨ ૧૭ આ શરીરિ અશરીરિ ૬૦ પ૩૩ ૧૫ બદ બાદ ૪૧ ૩૨૧ ૮ મહાશકત મહાશતક ૬૧ ૫૩૪ ૨૨ દેકડા દોકડા ૪૩ ૩૪૧ ૨૦ વ્યાખ્યામાં વ્યાખ્યાનમાં ૬૧ ૫૩૪ ૨૨ નું ૪૪ ૩૫૦ ૧૦ આચાર્યા આચર્યા ૬૧ ૫૩૪ ૨૫ ભૌકિ ભૌતિક ૪૭ ૩૭૯ ૧૨ યેવાય કહેવાય ૬૧ ૫૩૭ ૫ મળાય मरणणय ૪૭ ૩૭૯ ૧૫ સાતુ સાત ૬૧ ૫૪૦ ૧૧ અડી આડી ૪૮ ૩૮૫ ૬ ધરવે ધરાવે ૬૧ ૨૪૦ ૨૬ મયાકપટ માયાકપટ ૪૮ ૩૯૪ ૨૧ રારિ आपदि ૬૧ ૨૪૧ ૨૨ અંગીકર અંગીકાર ૪૮ ૩૯૫ ૨૫ સમગ સમગ્ર ૬૨ ૫૪૭ ૨૧ મરી મટી ૪૯ ૪૦૭ ૧૫ બેચન બેચેન ૬૨ ૫૫૦ ૧૬ પિતાજી પિતાજી ૫૧ ૪૩૧ ૪ ૦ સત્યને પ્રભાવ ૬૪ ૫૬૪ ૨ મગળ મંગળ ૫૧ ૪૩૪ ૧૦ આપનારી આર્યનારી ૬૫ ૫૭૯ ૨૬ યોય યોગ ૫૧ ૪૩૬ ૧૮ પજ ૬૭ ૬૦૭ ૨૧ ગી યોગી પર ૪૫૪ ૩૦ ધ્રુજવા ધ્રુજવા ૬૮ ૬૦૮ ૭ રીતે રીતે પ૩ ૪૫૯ ૨૧ મારું તારું ૬૮ ૬૧૧ ૧૩ નહિ થશે થશે ૫૩ ૪૬૧ ૩ નર શેઠ નગરશેઠ ૬૮ ૬૧૨ ૧૯ ખખર ૫૩ ૪૬૨ ૧૫ તસ્વીએ તપસ્વીએ ૬૯ ૬૧૫ ૭ ખરબા ખરાબ ૫૪ ૪૬૬ ૨૪ વાદળી ૬૯ ૬૧૭ ૨૩ શત્રઓ શત્રુઓ ૫૪ ૪૬૮ ૨૩ ધની ક્રોધની. ૬૯ ૬૧૮ ૩ નાજ નામ ૫૪ ૪૭૦ ૧૪ ભવસંશા ભયસંશા ૭૦ ૬૨૩ ૨ બોલવથી બોલવાથી પણ ખબર વાધરી Page #1016 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા ૯૭૫ નં. પૃષ્ટ લીટી અશુદ્ધ શુદ્ધ 4. પૃષ્ટ લીટી અશુદ્ધ શુદ્ધ અને ૭૦ ૬૨૫ ૨૪ પડના પડતા ૭૦ ૬૨૫ ૨૪ પ્રણના પ્રભુની ૭૨ ૬૪૩ ૩ સંમય સંયમ ૭૩ ૬૫૦ ૭ ઓ અને ૭૩ ૬૫૧ ૭ ૭૩ ૬૫૧ ૧૪ અશ્વત્થામા ગરવત્થાન नरो वा मतः नरो वा कंज्जरो वा कुज्जरो वा . ૭૪ ૬૫૭ ૩. વિષયપાન વિષપાન ૬૬. ૧ જીવનવું જીવનનું ૬૬, ૭ પાટલી પોટલી ૭૫ ૬૭૪ ૧ ઘમુદ્રમાં સમુદ્રમાં ૭૫ ૬૭૪ ૧૩ અગુરૂ અગર ૭૭ ૬૮૨ ૨૬ ભૂયસે ભૂયર્સ ૭૭ ૬૮૩ ૮ મુમુક્ષ મુમુક્ષુ ૭૭ ૬૮૫ ૨૮ એટલો એટલે ૭૮ ૬૯૨ ૧૧ આપવો આવો ૭૮ ૬૯૨ ૧૨ આપવું આવવું ૭૯ ૭૦૨ ૧૧ કુંવરની કુવરીની ૮૪ ૭૩૩ ૩. ભવનયતિ ભવનપતિ, ૮૯ ૭૬૫ ૨૯ સુખ મુખ ૯૦ ૭૬૯ ૨૩ પડશે પડશે ૯૫ ૮૦૨ ૨૩ નતી નથી ૯૬ ૮.૮ ૧૨ પાનાના પોતાના ૯૯ ૮૨૯ ૭ મનપ્રાપ્તિ જ્ઞાનપ્રાપ્તિ ૯૯ ૮૩૪ ૨૫ જમવા જવા ૧૦૦ ૮૪૧ ૧૩ ચામકામાં ચામડામાં ૧૦૦ ૮૪૨ ૧ ત્રિશૂની ત્રિશુળની ૧૦૭ ૮૮૧ ૨ ચરિત્ર ચારિત્ર ૧૦૭ ૮૮૨ ૨૯ વિજ્ઞાને બ્ધિm ૧૦૮ ૮૮૫ ૨૦ ફર્ય કર્યું ૧૦૮ ૮૯૦ ૧૬ રિઝાઈ રૂઝાઈ ૧૧૧ ૯૦૭ ૧૮ મદન મદનબ્રહ્મકુમાર બ્રહ્મકુમાર ૧૧૨ ૯૧૩ ૧૨ થે હું થોડુ ૧૧૨ ૯૧૪ ૯ અનંનજ્ઞન અનંતજ્ઞાન ૧૧૫ ૯૩૪ ૭ ત્યાંના ત્યાંની ૧૧૫ ૯૩૫ ૮ સાતમે સાતમી ૧૧૬ ૯૭૭ ૧૨ ભક્કા ભૂક્કા ૧૧૬ ૯૩૮ ૨૭ વ્યવયાય વ્યવસાય ૧૧૭ ૯૪૯ ૭ સમજણપૂર્ક સમજણપૂર્વક ૧૧૭ ૯૫૧ ૧ દૂર્વાસા દુર્વાસા Page #1017 -------------------------------------------------------------------------- ________________ ૯૭૬ શારદા સરિતા અગાઉથી નોંધાયેલ પુસ્તકાના ગ્રાહકેાની યાદી પુસ્તકોની સંખ્યા ૧૫૧ શ્રી મણીલાલ શામજીભાઇ વીરાણી ૧૫૧ છગનલાલ શામજીભાઇ વીરાણી શ્રી વર્ગ. સ્થા. જૈન સંઘ, મુલુંડ રતનશી આણંદ શ્રી વર્ધ. સ્થા. જૈન સંઘ, પારલા ભવાનજી મેઘજી ૧૦૧ ૧૦૦ ૧૦૦ ૭૫ ,, ૫૧ સુભદ્રાબેન રસિકલાલ ઝવેરી ૫૧ બાળરચંદભાઈ સાકરચંદ ૫૧ ૨૫ " ૨૫ "" ૨૧ "" "" ૫૦ કાનજી વેલજી (ભચાઉ) ૪૦,, રમણીકલાલ કસ્તુરચંદ કાકારી ४० નગીનદાસ કલ્યાણજી શાહ ગીરજાશંકર ખીમચંદ શેઠ ૪૦ ४० પ્રેમજી હીરજી ગાલા કેશવલાલ દુર્લભજી વીરાણી ४० રતિલાલ હીમજી ગાંધી ४० "" ४० રવીચંદ સુખલાલ શાહ ૩૫,, પ્રવીણબાઈ ડાહ્યાભાઈ દોશી 30 કોકીલાબેન પ્રભુદાસ જામનગર o o o "3 29 " ,, ,, રમણીકલાલ નાગરદાસ અમીચંદ ઓઘડભાઇ ૨૫ ૨૫ લાભુબેન ખુશાલભાઈ ૨૫ ૨૫ શ્રી વર્ધ. સ્થા. જૈન સંઘ, કોટ ૨૫ ,, "" નામ 39 ,, સુભદ્રાબેન દલપતભાઈ ઝવેરી 99 ,, યસુખલાલ રામજીભાઇ વેકરીવાલા .. 99 ૨૫ છગનલાલ નાનજી ભાયાણી ૨૫ આણંદજી નાનરોઁદ લાખાણી .. "" ૨૫,, મફતલાલ નારણદાસ દેશી, ઘાટકોપર ૨૫ જમનાદાસ પ્રભુદાસ પારેખ ૨૫,, પ્રમાકુંવર શામળજી પારેખ ૨૧,, રવીનંદ ડાહ્યાભાઇ દોશી ચીમનલાલ છોટાલાલ ખંભાતવાળા વસનજી શામજી કેશવજી હેમરાજ પ્રેમજી ભીમશી "" ધેલાભાઈ ભીમશી છાડવા મેઘજી હભુભાઈ શાહ પુસ્તકની સંખ્યા ૨૦ શ્રી વાડીલાલ અમરસી ૨૦ ૧૫ ૧૧ ૧૧ ૧૧ ૧૧ ૧૧ નનનનનન નનનનનન ન99 9999 9999 ૧૧ 99 ૧૧ 99 "9 " ૧૧ 99 ૧૧,, ૧૧ ,, ,, "" ' ,, " "" "" "" " ,, 99 " 22 99 99 "" "" ૧૧,, શાંતિલાલ ત્રંબકલાલ " ૧૦,, છેાટાલાલ દેવશીભાઇ "3 નામ ૧૦,, ૧૦ ' ૧૦ કાકુભાઈ વીજપાર, માટુંગા હિંમતલાલ પ્રેમચંદ શાહ વર્ધમાન પ્રભુદાસ ચાંપસી નરસીભાઇ જેસીંગભાઇ ત્રીકમજી દડીયા 99 કમળાબેન હરખરાંદ, માટુંગા ગુલાબરાંદ હીરાચંદ કારશી હીરજી વસંતબેન રતિલાલ ગીરધરલાલ ત્રીકમજી દડીયા, સાયન શાંતિલાલ જાદવજી, માટુંગા જ્યાબેન વ્રજલાલ વાડીલાલ શાંતાબેન ચંપકલાલ ધનજીભાઇ ત્રીભાવનદાસ બાળરાંદ ખુશાલદાસ ખંભાતવાલા વિમળાબેન ગુણવંતલાલ શાહ નાગરદાસ માણેકરાંદ શાહ કુસુમબેન નેમચંદ શાહ ધાધારી સ્થા. જૈન સંઘ છોટાલાલ મેાતીચંદ ખંભાતવાળા પરસોત્તમદાસ ડુંગરસી દાશી રમણલાલ નાગરદાસ, કલેાલ પ્રતાપભાઇ ભુરાલાલ ગાંધી ચાંદીવાલા ભાઇલાલ ચુનીલાલ વેરા મગનલાલભાઈ કામદાર જેચંદ જમનાદાસ નાગજી જસરાજ નંદલાલ તારાચંદ વેારા કુંવરજી હંસરાજ અમુલખ મોહનલાલ મગનલાલ હાકેમરાંદ ખેરાજભાઇ હીરજીભાઇ વૃજલાલ સંઘરાજ Page #1018 -------------------------------------------------------------------------- ________________ શારદા સરિતા પુસતકોની = = = = = = = = 9 ૦ = = = પુસ્તકોની નામ સંખ્યા ૧૦ શ્રી ચુનીલાલ ચત્રભુજ : ૧૦ , નોનરાંદ ચકુભાઈ ૧૦ , રતિલાલ માણેકચંદ મહેતા ૧૦, ગીરધરલાલ અમુલખ સુખલાલ દેવચંદ વખારીયા , તારાબેન હરજીવનદાસ ગાંધી , રતનસી આણંદ , સવિતાબેન હિમતલાલ શેઠ , મણીલાલ વીરજી વેરા , વાડીલાલ જેઠાલાલ શાહ , દલીચંદ અમૃતલાલ દેસાઇ , જેઠાલાલ નેમચંદ ખંભાતવાળા ૧૦, મનસુખલાલ લાલજી ૧૦ ,, કુસુમબેન કાંતિલાલ ભીખાલાલ વૃજલાલ દોશી ૧૦ , વીરજી પ્રેમજી ૦૧ , ધનલક્ષ્મીબેન દીલીપરાય ૧૦ , ગુલાબબેન રજનીકાંત , મગનલાલ મેતીચંદ મહેતા ભવાનજી લખમશી ગાલા ૧૦, સાકરલાલ જીવરાજ મહેતા , વાડીલાલ પીતાંબર સંઘવી ૧૦, જડાવબેન રવિરાંદ પટેલ ૧૦ શ્રી દરીયાપુરી સ્થા. જૈન સંઘ, વડોદરા ૧૦, હૈદ્રાબાદ સ્થા. જૈન સંઘ ૭ ,, શારદાબેન દલપતલાલ મહેતા ૬ શ્રી નગીનદાસ ન્યાલચંદ દોશી , નટવરલાલ અમૃતલાલ મહેતા ૫ ,, દલીચંદ એન. શેઠ ,, લક્ષ્મીચંદ ચત્રભુજ , ઠાકોરભાઇ અંબાલાલ ખંભાતવાળા - કમળાબેન ૫ , હકમીચાંદ ચત્રભુજ રવીચાંદ અંબાવીદાસ , છોટાલાલ પ્રભુદાસ પ્રભુદાસ છોટાલાલ ભાયાણી જીવરાજ અરજણ બાલાલ વીરાંદ સુરતવાલા ૫ , પ્રાણલાલ હરખરાંદ ખાણી ,, શાંતિલાલ મગનલાલ , પોપટલાલ મોહનલાલ નામ સંખ્યા ૫ શ્રી લલિતાબેન સુમનલાલ શેઠ ૫ , વિજ્યાબેન કેશવલાલ ૫ , પ્રેમચંદ હરજીવન શાહ ૫ , પાનારાંદ પોપટલાલ ગેસલીયા ૫ ,, લીલાધર વીઠલદાસ માવાણી શિવલાલ પોપટલાલ ગોસલીયા મેઘજી ખીમજી ૫ ,, ઈદુબેન પન્નાલાલ ખંભાતવાળા ૫ ,, મણીલાલ ઠાકરસી , પ્રેમરાંદ ખેડીદાસ , ધનકુંવરબેન રાંપકલાલ , કાલીદાસ જીવાભાઇ છબીલદાસ જાદવજી ૧૦ , નાનચંદ ચકુભાઇ રતિલાલ માણેકચંદ મહેતા શાંતિલાલ ઠાકરસી ટોકરસી એનજી ,, હરીલાલ મેહનલાલ વોરા ૫ , પ્રેમચંદ ઉજમશીભાઇ ૫ શ્રી નાગરદાસ મોહનલાલ ૫ , પાનાચંદ નંબકલાલ , ન્યાલચંદ કુબેરદાસ કોઠારી , જયંતિલાલ સંઘરાજ બાવીસી , સુરેશચંદ્ર કાંતિલાલ , કેશવજી રવજી ૫ , ધનજી લાલજી બીદડા ૫ , રતનસી પરબત ૫ , હીરાલાલ રૂપચંદ મહેતા ૫ ,, માંદ ડાહ્યાભાઇ વસા ૫ ,, અખેરાજ મુનશી , જયંતિલાલ તારાચંદ, ઘાટકોપર ૫ શાંતિલાલ દામોદરદાસ દેસાઇ ૫ , અરવિંદ ધરમસી લુખી શ્રી ચતુરદાસ દેવજીભાઇ સંઘવી ૫ , રસિલાબેન રામજીભાઇ ગાંધી , વિનોદરાય નાનાલાલ ગાંધી પદમશી ટેકરસી ૫ ,, શાંતિલાલ મણીલાલ અજમેરા , કરસન ઉગાભાઇ ૫ ,, પ્રવીણચંદ્ર મેહનલાલ કોઠારી ૫ ,, મુળજી જેસીગ છેડા Page #1019 -------------------------------------------------------------------------- ________________ ૯૭૮ શારદા સરિતા પુસ્તકની નામ. સંખ્યા ૫ શ્રી કાંતિલાલ એસ. વસાણી ૫ , નાનજીભાઇ લક્ષ્મીચંદ ૫ , ભાઇચાંદ ધરમશી બદાણી ૫ , ગંગાબેન ખુશાલરાંદ ૫ , જીવરાજ દેવરાજ શાહ . ૫ , ગુલાબબેન દડિયા રવજી ગણશી ૫ ,, ઈન્દુબેન ચંદુલાલ કેશવલાલ શિવલાલ દેશી , મનસુખલાલ વિકમશી દેશી અનુપચંદ વિઠલજી સંઘવી તારાબેન વસા ૫ , લાભુબેન દોશી ૫ , શાંતિલાલ સુંદરજી ૫ , ઈદુબેન રાંદુલાલ પિટાણી , મનુભાઇ નેણશી પારેખ , વનિતાબેન રજનીકાંત ઝવેરી શ્રી ચુનીલાલ નીમચંદ મહેતા ૫ , હરકેરબેન , મધુબેન ૫ , બાપુલાલ સુંદરલાલ ખંભાતવાલા ૫ન્યાલચંદ લહેરચંદ સંઘવી ૫ , રતનસી લધાભાઇ ગાલા ૫ , વૃજલાલ હરજીવનદાસ શાહ જટાશંકર લવજી પીપલીયા તલકચંદ પાનાચાંદ ૫ , વેલજી જૈભણ ભવાનજી રીવાલા જીવરાજ વીરજી શાંતાબેન મેહનલાલ, સાંતાક્રુઝ ૫ , વૃજલાલ મગનલાલ તલસાણીયા ૫, જગજીવનદાસ છગનલાલ શાહ ૫ , વાડીલાલ ફુલચંદ પટેલ ખંભાત ૫ , વૃજલાલ વનમાળીદાસ ચોટલીયા પ્રવીણચાંદ પોપટલાલ માવાણી ૫ , ધીરજલાલ તલકચંદ શાહ ૫ ,, મગનલાલ ધનજી દેઢીયા જેવંતલાલજી ૫ ,, ગાંગજી ખીમજી .તારાચંદ દીપચંદ અવલાણી ૫ , તિલાલ પ્રભુદાસ પુસ્તકોની સંખ્યા ૫ શ્રી ભુરાલાલ નાગરદાસ અંધાર ૫ ) નંબકલાલ જગજીવન ગેપારી ૫ - રામજી શામજી વીરાણી ટ્રસ્ટ ૫ - રાયચંદ મોહનલાલ અંધેરી ૧૩૭ પાંચથી ઓછી લખાવેલ પુસ્તકો, ૧૧ શ્રી ચીમનલાલ હીરાચંદ શાહ સાણંદ ૧૧, વાડીલાલ છગ્ગનલાલ શાહ ૧૪ સાણંદની છૂટક ચેપડીએ , ૫૧ શ્રી જીવણલાલ પદમશી સુરેદ્રનગર ધ્રાંગધ્રાવાલા શ્રી મફતલાલ ચુનીલાલ ઝવેરી ખંભાત ૧૧ , હરીલાલ અનુપચંદ સાડીવાલા, ૧૧ , જેઠાલાલ સુખલાલ રસિકલાલ કે. રાજકોટવાલા શીવલાલ છોટાલાલ શાહ ૫ - ભેગીલાલ ચીમનલાલ ૫. નેમચંદ સુરૂપચંદ ૬૨ ખંભાતની છૂટક કેપીઓ ૧૧૧ શ્રી હરખચંદ માડણ મુંબઈ-કોટ ૫૦ , જમનાદાસ ખુશાલ હા, લાલદાસ શેઠ છે. 5 ગાલા પેપર માર્ટ ૧૦ , વીઠલદાસ પીતાંબર , શાંતિલાલ વર્ધમાન બનાણી અમદાવાદ . જાદવજી મોહનલાલ શાહ , - પાચાલાલ પીતાંબર ૨૦ શ્રી . સ્થા. જૈનસંઘ નંદરબાર ૫ , રતિલાલ વાડીલાલ શાહ અમદાવાદ ૫ , મણીલાલ લોઢા , અમરચંદ શોભાગચંદ હિમતલાલ પ્રેમચંદ ૫ ખેડા સંઘ ખેડા ૫ શ્રી નગીનદાસ જીવણદાસ દેશી અમદાવાદ ૫ શ્રી મેહનલાલ અમરચંદ શાહ નવસારી, ૫ શ્રી હીરાલાલ પુનમચંદ સુરત ૫ શ્રી વિનયચંદ્ર વાડીલાલ સંઘવી મદ્રાસ ૫ શ્રી હરકીશનભાઈ બેનાની ૫ શ્રી કાન્તીલાલ જેચંદ સંઘવી વીરમગામ ૫ શ્રી જયસુખલાલ છગનલાલ પતીરા રાજકેટ 99 7 7 7 8 7 7 7 7 ૩,૪૨૨ કુલ Page #1020 -------------------------------------------------------------------------- ________________ ખંભાત સંપ્રદાયના સ્વ. આચાર્ય ગચ્છાધિપતિ બા, બ્ર. પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબની રપ મી પુણ્યતિથિએ કાંદાવાડી ધર્મસ્થાનકમાં આપેલી ભાવભીની શ્રદ્ધાં જ લિ (રાગ : મૈત્રીભાવનું પવિત્ર ઝરણું"). જેન તિર્ધર રત્નગુરૂજી, જીવન ધન્ય બનાવી ગયા, સત્ય, અહિંસા, પ્રેમ ધર્મને, દીપ તમે પ્રગટાવી ગયા, પુણ્યવંતી એ પાવનકારી, ગલિયાણા ગામે જન્મ ધર્યો, ચૌદ વર્ષની કુમાર વયમાં, દીક્ષાનો નિર્ધાર કર્યો, ક્ષત્રિય કુળમાં જન્મ ધરીને, ક્ષાત્રતેજ ચમકાવી ગયા....જૈન તિર્ધા 2.1. જયાબહેનની કુખે જનમ્યા, જેતાભાઈ તાત હતા, છગનગુરૂની સુણી દેશના, સંયમ રાહે મુનિ બનતા, ત્રણ ભુવનમાં તિલક સમા, નામ સુભગ ચમકાવી ગયા....જૈન તિર્ધર. 2. રાજનગરની છત્રછાયામાં, નમે આયરિયાણું થયા, અર્ધ શતાબ્દી દીક્ષા પાળી, અંતિમ માસું ખંભાત રહ્યા, ગુજરાત દેશમાં વીર પ્રભુની, ધમ ધ્વજ ફરકાવી ગયા...જેન તિર....૩. વિનય, નમ્રતા, ક્ષમા, સરળતા, ગુણગુણના ભંડાર હતા, દિવ્ય તેજસ્વી, મહાન વિભૂતિ, રત્નગુરૂજી આ 5 હતા, ધન્ય ધન્ય છે રત્નગુરૂજી આપને, ગુરૂજીનું નામ શું જાવી ગયા...જૈન તિર્ધર....૪. નશ્વર કાયા નશ્વર માયા, નશ્વર છે જગની છાયા, ભાદરવા સુદી અગિયારસના, અમને છોડી ચાલ્યા ગયા, હસતા હસતા ચાલ્યા ગયા ને સૈને તમે રડાવી ગયા....જૈન તિર્ધર....૫, તૂટી અણધારી આયુષ્યની દેરી, આંખે અશ્રુધાર વહેતી, નાવિક વિઠ્ઠણી નૈયા અથડાતી, રત્નચંદ્ર ગુરૂ ગાદીપતિ, ખંભાતનું રત્ન લૂંટાઈ જતાં અરમાન અધૂરા રહી ગયા...જેન જોતિધ૨૬. દિવ્ય શક્તિ સદા આ પે મુજને, અપનાવું તુજ આદશે, ચરણે પડી કર જોડીને યાચું, પ્રેમ ભરી આશિષ, સતી " શારદા " કરે છે આજે ગુરૂજીને વંદન વાર હજાર....જૈન તિર્ધર....૭.