Book Title: Sanyam Raksha Ange Mari Manovyatha
Author(s): Deepchand Vakhatchand Mehta
Publisher: Deepchand Vakhatchand Mehta
Catalog link: https://jainqq.org/explore/011587/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ક જે જીવ સાધુ થયા પછી પણ જે ભગવાનની આજ્ઞા સમજે નહીં અને તે મુજબ જીવે નહીં તે તેને કઈ બેલી નથી. આજ્ઞા સમજવા છતાં આજ્ઞાને ઈરાદાપૂર્વક ભાગે અને મરજી મુજબ આવે તેને સંસાર અનંત વધી જવાને. પિતાનામાં સાધુપણું નથી—એ જાણવા છતાંય સાધુ સાધુપણુની પૂજા લે છે તે દુર્ગતિમાં જાય અને ભવિષ્યમાં સાધુપણું દુર્લભ થાય. પાપ કરનાર કરતાં હુ પાપ કરું છું તેમ જે ન સમજે તે વધારે ભુ ડે છે. * દૂષણુ ભગવાન શ્રી મહાવીરદેવના આત્માને ન છોડે તો તમને કે મને કેમ છેડે? એ તારકના આત્માના દૂષણ કહેવાય અને તમારું કોઈ કહે તો બબડી ઊઠે એ કયાંને ન્યાય ? જ ભુલને સ્વીકાર કરવાથી જનસમૂહમાં હલકો અભિ Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રાય બંધાશે એ ભય રાખવો નિરર્થક છે. સત્યના બચાવ માટે છતીશક્તિએ બેદરકાર રહેનારા પાપના ભાગીદાર છે. છે પરંતુ તે અને બીજા યોગ્ય આત્માઓના કલ્યાણની અપેક્ષા રાખીને તેવી વાતમાં રહેતા સિદ્ધાંત વિરૂદ્ધનાને અવસરે જાહેર કરવાને ચકવું નહિ એય શક્તિસંપન્ન , શ્રદ્ધાળુ આત્માઓને માટે પરમ કર્તવ્યરૂપ છે. ' હૈયાથી અસાધુ અને વાણીથી સાધુ તે ખોટા સાધુ છે. જ ભગવાન શ્રી મહાવીરદેવની આજ્ઞાથી વિરૂદ્ધ ચાલવાને જ આગ્રહ કરતા હોય તે માથાના સુકુટ સમાં હોય તે પણ કહી દેવું ઘટે કે આપની સાથે અમારે મેળ હવે નહિ રહે. જ એવી વ્યક્તિ હોય કે જેના સંસર્ગથી હજારે બગ Page #3 -------------------------------------------------------------------------- _ Page #4 -------------------------------------------------------------------------- ________________ સંયમરક્ષા અંગે મારી મનોવ્યથા લેખક : સપાદક : પ્રકાશક વખતચંદ મહેતા દીપ ( માથુભાઇ હળવદવાળા) કલમ રોડ, ધ્રાંગધ્રા (સૌરાષ્ટ્ર) વીર સવત ઃ ૨૫૧૦ વિક્રમ સવંત ઃ ૨૦૪૧ ઈસ્વીસન : ૧૯૮૫ [પ્રથમ આવૃત્તિ પ્રત ઃ ૫૦૦૦ Page #5 -------------------------------------------------------------------------- ________________ : પ્રાપ્તિસ્થળ : મહેતા દીપચંદ વખતચંદ કલબ રોડ, ધ્રાંગધ્રા-૩૬૩ ૩૧૦ (સૌરાષ્ટ્ર) તથા દરેક જૈન બુકસેલરે (શક્ય બનશે ત્યાં) અનુક્રમણિકા વિષય પૃષ્ઠ/વિભાગ સકલ શ્રીસંઘને અગત્યનું જાહેર નિવેદન સંયમરક્ષા અંગે મારી મનોવ્યથા/૩ શ્રી આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ ઉપરના વિનંતી પત્રો.....વિભાગ પહેલો શાસનપક્ષના અને સમુદાયના પરમ પૂજય. આચાર્યાદિ મુનિરાજે ઉપરના વિનંતી પત્રો.વિભાગ બીજે અનેક શહેરના શ્રીસંઘ, ભારતભરના શ્રીસંઘ અને ચતુર્વિધ શ્રીસંઘ સમસ્ત ઉપરના વિનંતીરૂપ પત્રો/નિવેદને..... વિભાગ ત્રીજો | સુણસ્થળ : શ્રી સરયૂ પ્રિન્ટરી સ્ટેશન રોડ, સેનગઢ-૩૬૪ ૨૫૦ (જિ. ભાવનગર, ગુજરાત) Page #6 -------------------------------------------------------------------------- ________________ સકલ શ્રીસંઘને અગત્યનું જાહેર નિવેદન [સચમરક્ષા અંગે મારી મનેાવ્યથા] “ અન`તી પુણ્યની રાશિઓ એકઠી થાય ત્યારે જ માંદ્યા માનવભવ તથા ભગવાન શ્રી વીતરાગ પરમાત્માનું શાસન પ્રાપ્ત થાય છે.” એ શ્રો જ્ઞાનીભગવ’તાની વાત ધર્મ શ્રદ્ધાળુ જૈના કાયમ સાંભળતા અને સમજતા આવ્યા છે. એ સાથે જ, :: આ બંને વાનાં મળ્યાં પછી પણ શાસ્ત્ર, સિદ્ધાંત, સૌંઘ અને શાસન (જિનાજ્ઞા)ની સ*પૂણ વફાદારી સ્વરૂપ દીક્ષા—સાધુજીવન તા કોઈક વીરલાને જ મળી શકે છે; અને એટલે જ, દીક્ષા લીધાં પછી સાધુજીવનની ચથાર્થ સ્વરૂપે આરાધના ન કરે અને શાસ્ત્ર તથા સિદ્ધાંતથી વિપરીત પણે વર્તે તે તેને સાધુ' ન ગણાય, પણ માત્ર વેષધારી–પાખ’ડી જ ગણાય. ” એવું પણ આપણે ઘણા વખતથી સાંભળતા આવ્યા છીએ, આપણે સારી રીતે જાણીએ છીએ કે જૈન સાધુની જીવનચર્યાં કેવી હોય ? પાંચ પાંચ મહાનતા સ્વીકારીને અહિંસા, સયમ અને તપ સ્વરૂપ શ્રી જિનધની વિશુદ્ધ આરાધના કરવાં દ્વારા જગતના જીવ માત્રને અભયદ્યાન આપવું અને એ દ્વારા પેાતાના આત્માની એકાંતે ઉન્નતિ સાધવી એ જ જૈન સાધુના જીવનનું લક્ષ્ય હોય અને એ લક્ષ્યને અનુસારે જ એમની જીવનચર્યાં રચાઇ હોય, એ હવે આપણને સુવિદિત છે. અને આથી જ આપણા માટે જૈન સાધુએ એ બીજા કાઈપણ ધર્માંના સાધુએ કરતાં પૂજનીય, વંદનીય અને ગુરુસ્વરૂપ હોય છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ આપણે સમજીએ છીએ કે જૈન સાધુનું જીવન વસ્તુતઃ ઘણું કઠિન અને વિકટ હોય છે. એમણે જે આચાર અને નિયમનું પાલન કરવાનું છે, તે ખરેખર ઘણું કઠિન અને કઠેર હોય છે. અને છતાં, પોતાના ઘરે ખાવાની, પીવાની, રહેવાની, પહેરવા-ઓઢવાની અને સંસારી જીવન જીવવા માટેની તમામ સુખ-સગવડ–સામગ્રી હોવા છતાં, કશી જ અગવડ ન હોવા છતાં, કેવળ આત્માના હિતની સાધનાને જ આગળ કરીને, આજ સુધીમાં સેંકડે નાનાં-મેટાં ભાઈ–બહેનો હસતા મેંએ ઘરબારને ત્યાગ કરીને, આ કઠિન–કઠોર નિયમબદ્ધ જીવન જીવવા નીકળી પડ્યાં છે. અને આજે પણ સેંકડોની સંખ્યામાં આવા વીરલા આત્માઓ નીકળે જ જાય છે. સામાન્ય રીતે આપણે આ બધી બીનાને શાસનની બલિહારી ગણીએ છીએ અને બધાંને શાસનની પ્રભાવના તરીકે મૂલવીએ છીએ. દીક્ષા લેનારને લાગેવળગે છે ત્યાં સુધી આ વાતમાં કાંઈ અજુગતું નથી. કેમ કે તેઓ પોતાના ઘર-કુટુંબ અને દેહની તેમજ ભૌતિક સુખસગવડની મમતાને સર્વ ત્યાગ કરીને કેવળ આત્માના કલ્યાણને ખાતર જ દીક્ષા લે છે અને શાસનને સમર્પિત થાય છે, એટલે આ બીનાને એ અપેક્ષાએ શાસનની પ્રભાવના ગણવામાં કાંઈ જ ખોટું પણ નથી. પરંતુ એ દીક્ષાર્થી આત્મા જે વીલાસથી દીક્ષા લેવા નીકળે છે, લે છે, અને લેતી વખતે આત્મહિત સાધવા માટે એનામાં જે થનગનાટ વીલ્લાસ પ્રવર્તતે હોય છે, તે બધું, ઘણા દાખલાઓમાં દીક્ષા લીધાના બહુ થોડા જ વખતમાં વધવા-વિકસવાને બદલે કે પાંગરવાને બદલે જ્યારે કરમાવા-સુકાવા કે ઓસરવા માંડે છે એમ દેખાય, ત્યારે સુજ્ઞ આત્માના હૈયે “આમાં કાંઈક વિચિત્ર છે. એવી લાગણી ઉગ્યા વિના રહે નહિ. અથવા તે દીક્ષાર્થીના દીક્ષા લેતી વેળાના જે ઉચ્ચ પરિણામ હોય તે, દીક્ષા પછીના થોડાંક વખતમાં કે થોડાં ઘણું વર્ષોમાં એકદમ પલ્ટાઈ જાય; પછી આત્મહિતને બદલે દેહની ને બીજી લૌકિક એષણા ૪ / સંયમરક્ષા અંગે મારી મનોવ્યથા Page #8 -------------------------------------------------------------------------- ________________ એની મમતા ને તે મમતાને સંતોષવાની વૃત્તિ-પ્રવૃત્તિ વધતી જણાય, અને તે પણ ધર્મના તેમ જ ધર્મપ્રભાવનાના ઓઠા હેઠળ; અને એ રીતે તેણે પાંચ મહાવ્રત લેતી વખતે બાંધેલા આત્મહિતના લક્ષ્યમાં ભંગાણ પડતું જાય ને સીધી કે આડકતરી રીતે પાંચ મહાવ્રતે કે તે પૈકી કોઈપણ વ્રત,વતનું ખંડન થતું સ્પષ્ટ જણાય, ને વળી તે ભંગાણ તેમ જ વ્રત ખંડનને એના મનમાં ડંખ કે રંજ તે બાજુએ રહ્યો, પણ તે તે સ્થિતિને અનિવાર્ય ગણે અને વળી ધર્મમાં કે કરવા ચોગ્ય પ્રવૃત્તિમાં ખપાવી દેવા લાગે, ત્યારે કેઈપણ સુજ્ઞને—ધર્માર્થી આત્માને આઘાત લાગ્યા વિના ન જ રહે. આવે જ આઘાત મને લાગ્યો હોવાથી શ્રીસંઘ સમક્ષ આ નિવેદન હું કરી રહ્યો છું. હું અહીં જ સ્પષ્ટતા કરીશ કે આ રીતે જાહેરમાં આવું નિવેદન કરવું કે આ બધી વાત રજૂ કરવી તે શ્રી શાસનના હિતની દષ્ટિએ ઉચિત ગણાય કે કેમ, એ મુદ્દા પર બે મત હોઈ શકે. અને આને માટે શ્રેષ્ઠ ઉપાય તે લાગતીવળગતી વ્યકિત વ્યક્તિઓ સાથે સીધો સંપર્ક સાધવ અને પત્રવ્યવહાર કરે તે જ હેય. પરંતુ, છેલ્લાં પાંચ પાંચ વર્ષથી, હું અત્રે જે વાતે અને મારી હૃદયવ્યથા/મનોવ્યથા રજૂ કરવા માંગું છું તે બધું મેં, સંબંધિત વ્યક્તિ સાથે, તેમ જ બીજા અનેક, મને લાગેલા, સ્થળોએ એક નહિ પણ અનેકવાર–વારંવાર રજૂ કરી છે, અને મારી આ રજૂઆતને જવાબ તથા મારી મને વ્યથાઓને ઉકેલ મેં માગે છે, પરંતુ ભારે દુઃખ સાથે મારે કહેવું પડે છે કે મારી એ રજૂઆતો માત્ર બહેરા કાને જ અફળાઈ છે, અને મને આજ સુધી ઉકેલરૂપે કઈ જ જવાબ મળેલ નથી. આ જવાબ માટે મેં પાંચ પાંચ વર્ષ રાહ જોઈ છે. અને કદાચ મને જવાબ ન મળતા તેય હું ચલાવી લેત, જે આ પાંચ વર્ષ દરમ્યાન, મારી ફરિયાદો તરફ લક્ષ્ય અપાયું હતું અને તે અનુસારે ધર્મના નામે ચાલતી અધર્મની અનર્થકારક પ્રવૃત્તિઓમાં સુધારો કે રૂકાવટ આવી ગઈ હત તે. પણ પાંચ વર્ષોમાં એ માટેનાં કઈ જ ચિહ્ન જોવા મળ્યાં નથી; બલકે એ અનર્થકારક પ્રવૃત્તિઓ યથાવત્ ચાલુ જ રહી છે કે તેમાં વૃદ્ધિ જ થતી રહી છે. આથી છેવટે થાકીને હું આ રીતે જાહેર નિવેદન કરવા તેમ જ પત્રો આદિ પ્રગટ કરવા પ્રેરા છું. સંયમરક્ષા અંગે મારી મનોવ્યથા / ૫ Page #9 -------------------------------------------------------------------------- ________________ ૧. મારું આ નિવેદન સકલ શ્રીસધને ઉદ્દેશીને છે; એ વાત મારે શરૂઆતમાં જ કરવી જોઈએ. હુ· માત્ર એક તિથિમાં માનનારા સ`ઘને કે એ તિથિમાં માનનારા સઘને ઉદ્દેશીને આ બધું કહેતા નથી. પણ શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છીય સકલ સૌંઘ પ્રતિ મારે આ નિવેદન નમ્ર ભાવે કરવું છે. ૨. સામાન્ય રીતે મારા માટે સત્ર એવી છાપ પ્રવર્તે છે કે હુ એ તિથિ પક્ષના છું અને તેમાંય પૂ. આચાય શ્રી વિજયરામચ`દ્રસૂરીશ્વરજી મહારાજસાહેબના અનન્ય અને કટ્ટર ભક્ત છુ.” મારા ભૂતકાળ જોતાં આ વાતમાં કાંઈ ખાટુ' પણ નથી. મેં મારી જિન્દગીના ચાલીસ ચાલીસ વર્ષ તેઓશ્રીની ગુરુભાવે સેવા કરવામાં વીતાવ્યા છે, એમાં એ મત નથી. પણ એ સાથે જ મારે કહેવુ જોઇએ કે આ રીતે ગુરુપદે તેઓશ્રીને સ્વીકારવા પાછળ મારા આશય માત્ર ધર્મ આરાધનાના જ હતા. તેઓશ્રીના ટંકશાળી ધર્માંપદેશે જ મારામાં ધર્મની ભૂખ જગાડી હતી અને જેમ જેમ ધમ આરાધનાની ને શાસન–સેવા માટે કઈ કરી છૂટવાની ધગશ હોંશ જાગતી ને વધતી ગઈ તેમ તેમ તેમના સહજ જ સમાગમ વધતા ગયા અને તેમ તેમ લાગતું ગયું કે શાસ્ત્ર-સિદ્ધાંત અને શાસન પ્રત્યે એમના જેવી વફાદારી અને શાસ્ત્ર-સિદ્ધાંતની રક્ષા કાજેની એમનામાં છે તેવી તત્પરતા અન્યત્ર ક્યાંય નથી. અને આ શ્રદ્ધા એટલી બધી મારામાં દૃઢમૂળ બની ગઈ હતી કે પછી મે' રાતદહા જોયા વિના, તન-મન-ધન-જીવન બધું જ હાડમાં મૂકીને પણ શાસ્ત્રસિદ્ધાંત અને શાસનની રક્ષા ખાતર ને ધર્મ પ્રભાવના કાજે એમના માદર્શન અને ઉપદેશ અનુસાર અથાગ પરિશ્રમ કર્યો છે. શાસન ને શાસ્ત્ર–સિદ્ધાંતની રક્ષાના નામે સઘના આચાર્યાદિ મુનિરાજે તેમ જ અનેક ગૃહસ્થા વગેરે સાથે અઝૂમવામાં પાછી પાની નથી કરી. અને આમ કરવામાં મેં હંમેશાં ધર્મબુદ્ધિ જ આગળ રાખી છે, પક્ષભાવનાને ક્યાંય મહત્ત્વ નથી આપ્યું', એમ હુ· પ્રામાણિકપણે કહી શકું' તેમ છું, જો કે મારી પ્રવૃત્તિ પક્ષ અને વ્યક્તિના અનૂની રાગવાળી હતી એમ, મારી કારકિર્દી શ્વેતાં સૌને લાગે, અને તે સાવ સ્વાભાવિક પણ છે; કેમ કે મારી તમામ પ્રવૃત્તિએના મૂળ પ્રેરક સ્રોત તેા આચાર્ય શ્રી વિજયરામચ’દ્રસૂરિજી મહારાજ સાહેબ જ હતા. એમાં તે કાઇ ફેર નથી. આમ છતાં, એમણે પ્રેરેલી કે ન પ્રેરેલી કોઈપણ પ્રવૃત્તિ મે કરી ૬ / સંચમરક્ષા અંગે મારી મનેાવ્યથા Page #10 -------------------------------------------------------------------------- ________________ હશે, તે મેં માત્ર શાસ્ત્ર—સિદ્ધાંત અને શાસનની આનાથી રક્ષા થાય એવી ધબુદ્ધિથી જ કરી છે, એમ હું નિખાલસપણે કહીશ. ૩. શ્રી જિનશાસનને તેમ જ શ્રી જિનેશ્વરદેવેાએ સ્થાપેલા ચતુર્વિધ શ્રીસ ધના પ્રાણુ અથવા આધારસ્તંભ જો કાઈ હોય તેા તે શ્રી જિનશાસનની સાધુસસ્થા છે. આપણા સાધુ અને સાધ્વીજી જેટલાં પવિત્ર, તપાલક અને શુદ્ધ તેટલું જ શાસન પણ ઉન્નત અને આખાદ. અને સાધુ–સાધ્વી જેટલાં શિથિલ કે ભ્રષ્ટ તેટલું જ શાસનને પણ નુકસાન; આ મારી નમ્ર સમજ છે. માટે જ આપણાં સાધુ– એ સાધ્વીજીનુ જીવન તેમ જ સૌંચમ અત્યંત વિશુદ્ધ કાટિનું, રહેવુ. જોઈએ એ બાબતને મે” કાયમ અગ્રિમતા આપી છે. મને એ પણ ખરા અર સમજાયુ` છે કે સાધુ-સાધ્વીજી મહારાજોના સયમપાલનમાં ક્યાંય પણ જો કચાશ હાય તા તેની પૂરી જવાબદારી ગચ્છાધિપતિ આચાર્ય - દેવની હાય છે. અને આ જવાબદારી ચા પણે નિભાવી શકે એવુ' સામ મને શ્રી આચાર્યં શ્રી વિજયરામચંદ્રસૂરિજી મ. સા.માં જણાયુ* હાવાથી જ મે” તેઓશ્રીને ગુરુ તરીકે સ્વીકાર્યાં હતા. પણ છેલ્લા કેટલાક સમયથી તેમની અચાન્ય પ્રવૃત્તિઓથી મને બરાબર સમજાઈ ગયુ* છે કે હું કેવળ ભ્રમણામાં હતા, ને મારી આ વŪજૂની માન્યતા ને શ્રદ્ધા પણ ખાટી જ હતી. હું જેમને સંયમના રક્ષક અને શાસ્ત્ર સિદ્ધાંતના વફાદાર સમજતા હતા તે વ્યક્તિ ખુદ ગચ્છાધિપતિજ એ બધાથી ખૂબ દૂર હતા અને છે, એમ મને ખાતરી થઈ ચૂકી છે, અને તેનુ મને ઘણું ઘણુ* દુઃખ છે. ૪. આજે આપણા પૂજનીય સાધુ-સાધ્વીજીઓ પૈકી ઘણાઓમાં આચારશિથિલતાએ માઝા મૂકી દીધી છે, એમ નરી આંખે જોઈને પણ કહી શકાય તેમ છે. નજીકના જ ભૂતકાળમાં થઈ ગયેલા આપણા ભવભીરૂ, સચમપાલક અને સૌંઘહિતચિંતક પૂજ્યપાદ આચાર્ય દેવશ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા તેઓશ્રીના સમકાલીન અન્ય અનેક પૂજ્ય મહાપુરુષા, સાધુ-સાધ્વીએના સયમની શુદ્ધિ જળવાય તે માટે રાત-દિવસ સભાનપણે પુરુષાર્થ કરતા હતા, તે બહુ જૂની વાત સચમરક્ષા અ ંગે મારી મનેાવ્યથા / ૭ Page #11 -------------------------------------------------------------------------- ________________ નથી. એ મહાપુરુષ એટલેથી જ ન અટક્યા, પરંતુ પોતાની હયાતી ન હોય ત્યારે પણ પાતાના મુનિસમુદાય સાધુજીવનનુ" યથાર્થ પરિપાલન કરે તે માટે થઇને તેઓશ્રીએ ૧૧ કલમનુ” એક બંધારણ પણ રચ્" હતું. સાધુ-સાધ્વીના સ'સારત્યાગ એળે ન જાય અને આત્મસાધનાથી પીછેહઠ ન થાય તે માટેની કેટલી ચીવટ હશે એ પૂજ્ય પુરુષમાં ! ૮ ગુચ્છાધિપતિ ’ પદની સાકતા આ મહાપુરુષમાં ખરાખર જોવા મળતી હતી, તે વાત તેઓશ્રીનુ* આ બંધારણ જોતાં સ્પષ્ટ સમજાય છે. પર'તુ, આજે એ બંધારણના છડેચેાક ભંગ તથા નાશ તેમના જ પટ્ટધર અને આજે ગચ્છાધિપતિપદે બિરાજતી વ્યક્તિના હાથે થતા જોવા મળે છે અને તેની સાથે સમુદાયના સાધુ-સાધ્વીંગણુનાં ચારિત્રમાં પણ દિનદહાડે વધુ ને વધુ શિથિલતા ઘર ચાલતી જાય છે. તેમ જ બંધારણની ૧૧ કલમા પૈકી એકનુ પણ ચથા પાલન થતું નથી, તે જોઈને ઉંચે અપાર આઘાત તથા વ્યથા થઈ રહી છે, જે અસહ્ય છે. ચાલ્યા ૫. અત્યાર સુધી તે હુ' માનતા હતા કે અમારે ત્યાં બધું ખરાખર જ ચાલે છે, ફાઈ જ ખામી નથી; પરંતુ પાંચ વર્ષ પહેલાં મને સ્પષ્ટ પ્રતીતિ થઈ કે અમારે ત્યાં પણ ગરબડ છે જ, અને તે પણ નાનીસૂની નહિ, કે ગમે તે વ્યક્તિમાં નહિ, પણ જે અમારા સૌના મેાભી ને ગુરુ ન માદક છે તેમનામાં જ ને તેમની પાસે જ. જે વ્યક્તિને ખાતર પ્રાણ આપી દવા પણ તૈયાર હોઇએ; જેમને દેવ કરતાંય અધિક ગણીને પૂછ્યા.-માન્યા હોય; જેમના વચનને બ્રહ્મવાક્ય માનીને જ હાઇએ, તે વ્યક્તિમાં જ જ્યારે ન કલ્પી શકાય તેવી ક્ષતિ જોવા-જાણવા મળે, અને તે વ્યક્તિની છત્રછાયામાં જ અંધેર ચાલતુ અનુભવવા મળે ત્યારે કઈ વ્યક્તિને આઘાતના આંચકા ન આવે ? મને પણ અસહ્ય આંચકા લાગ્યા. ન તે જ પળથી મે* તેમને છેાડ્યા. પરતુ મને થયું કે માત્ર છેડી દેવાથી દહાડા નહિ વળે. એ વ્યક્તિથી હુ' ધર્મ પામ્યા છે, તા હવે મારી ફરજ થઇ પડે છે કે એ વ્યક્તિ ધમાથી વિપરીત વતતી હાય તા તેન ધર્મ માગે પાછી વાળવી ને અનથ કરતી અટકાવવી. આ મારી ધર્મ જ છે એમ સમજીને મે' તેએશ્રીને છેલ્લા પાંચ વર્ષેા દરમ્યાન અનેકવાર વિનતીરૂપે ને નમ્રપણે પત્રા લખ્યા, તેએશ્રી દ્વારા થતા, અન તેઓશ્રીની છત્રછાયામાં ચાલતા અનર્થા ને અધર્મ તરફ ૮ | સયુરક્ષા અંગે નારી અનેાવ્યથા Page #12 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન દોર્યું તેઓશ્રીના તથા તેઓના આશ્રિત સાધુસમુદાયના સંચમભ્રષ્ટ જીવનને વહેલીતકે વિશુદ્ધ બનાવવા માટે ખૂબ ખૂબ વિનંતીઓ કરી, પરંતુ મારી તે તમામ મહેનત વ્યર્થ ગઈ. મને કોઈ જ પ્રતિભાવ ત્યાંથી ન મળે, ને કશે સુધારે પણ ન થયે; બલકે બગાડે વધતે જ જાય છે; ને તે મારા જેવા ધર્મશ્રદ્ધાળુ ને સાચા સંચમના ચાહક માટે અત્યંત અસહ્ય છે. ૬. આજ દિન સુધી મેં કરેલી ધર્મ આરાધના અને મારી કેળવાયેલી સમજ મુજબની શાસ્ત્રની સેવાની પાછળ, તેમ જ આજે પણ હું જે રીતે ધર્મઆરાધના કરું છું અને શાસનની રક્ષાના મર્મને સમજે છું તે અનુસાર–આપણું સંઘના ચોગક્ષેમને ખરે આધાર આપણા પૂજ્યસાધુ-સાધ્વીગણની સંયમશુદ્ધિ જ છે. આજે આપણે સાધુ– સાબીગણમાં આચારશિથિલતા અને સંયમવિમુખતાને જે પ્રભાવ વધતો જોવા મળે છે તે બહુ જ શોચનીય છે અને મારા જેવા માટે તે અનહદ વ્યથાજનક છે. જૈન-જૈનેતર સમાજ સામે આપણે આપણું સાધુ-સાધ્વીજીને અંગે ઊંચુ મેં રાખી ન શકીએ એવી સ્થિતિ આજે આપણે ત્યાં પ્રવર્તે છે. ને છતાં જાણે કે તે દિશામાં આપણે ત્યાં કેઈનું ય લક્ષ્ય જ નથી જતું કે કેઈને આ બાબતે ચિંતા જ નથી થતી ! મારે આ બાબતે સકલસંઘને, કેઈપણ ભેદભાવ રાખ્યા વિના વિનતિ કરવી છે, પરંતુ મને અંગત રીતે લાગેવળગે છે ત્યાં સુધી એક તિથિ પક્ષના સંઘને તથા પૂજ્યોને આ અંગે વિનતિ કરવાનો અધિકાર હજી માર ન ગણાય. માટે હું અહીં બેતિથિ પક્ષના સંધને તથા પૂજાને હિયાંની વર્ણવી ન શકાય તેવી વ્યથા સાથે વિનતી કરું છું કે આપણે ત્યાં સંયમશુદ્ધિ ખૂબ ઘટવા માંડી છે. અસંયમ અને અસંયમીઓને પિષણ મળી રહ્યું છે. અસંયમીઓનું શાસન સંયમીઓને પણ માનવું પડે છે. આ બધી સ્થિતિ કેઈપણ રીતે ચોગ્ય નથી. પરમપૂજ્ય પરમગુરુદેવ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબની આજ્ઞારૂપ અગિયાર કલમને આમાં છડેચોક ભંગ થાય છે અને તેમ કરીને આપણે સૌ સીધી કે આડકતરી રીતે ગુજ્ઞા તથા તે દ્વારા શ્રી જિનાજ્ઞાને ભંગ કરવાનું મહાન પાપ આચરી રહ્યા છીએ, જે આપણને કેઈ રીતે શોભતું નથી. હું આપસૌના ચરણોમાં વારંવાર વિનવણું કરું છું કે હવે વેલાસર સંયમરક્ષા અંગે મારી મનોવ્યથા | ૯ Page #13 -------------------------------------------------------------------------- ________________ જાગે, અસંયમીના શાસનને ત્ય અને અસંયમ વધુ વકરે તે પહેલા જ તેને ડામીને સંયમ અને સચ્ચારિત્રનું વાતાવરણ રચે. ૭. આ બધી વાતે અને આ પત્રવ્યવહાર આ રીતે જાહેરમાં મૂકવાથી શાસનની હીલના જ થશે–એવો અભિપ્રાય મને ઘણા મિત્રો અને સ્નેહીઓ તરફથી મળ્યો છે મળે છે. પરંતુ મને ખાતરી થઈ ચૂકી છે કે હવે તે મારે આ બધી વાતે જાહેરમાં કર્યા સિવાય છૂટકે નથી જ. આ બધું જાહેરમાં મૂકવું ન પડે તે માટે મેં છેલ્લાં પાંચ વર્ષમાં મારી સમજ અને શક્તિ મુજબ જે ઉપાયો કર્યા છે તેને આછો ચિતાર અહીં આપવાનું અસ્થાને નહીં ગણાય. (૧) શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. સા.ના ખુદની તથા તેમની છત્રછાયામાં ચાલતી સંયમભ્રષ્ટતા અને આચારવિમુખતાની પિષક પ્રવૃત્તિઓ તરફ, તેઓશ્રી ઉપર સીધા પત્ર લખીને સતત ધ્યાન દોર્યું, અને છતાં તેઓશ્રી તરફથી મારા આ (તા. ૧૨-૧૦–૧૯૮૦ થી આજ સુધીના) એક પણ પત્રને કે એક પણ વાતને હકારાત્મક કે નકારાત્મક જવાબ કે ખુલાસે મને મળ્યો નથી. (૨) સમુદાયના તથા પક્ષના આચાર્યો તથા મુનિભગવંતને તથા શ્રીસંઘને તેમ જ વ્યક્તિઓને આ શિથિલાચાર અને અસંયમને ડામવા માટે, તે અંગે ઉપાયો કરવા માટે વારંવાર વિનતિપત્રો લખ્યા છે. (૩) આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ મને ધર્મપ્રાપ્તિ કરાવવાને અંગે મારા પરમ ઉપકારી હોવાથી તેઓશ્રીના ઉપકારને બદલ તેઓશ્રીની ધર્મ અને સંઘ તેમજ સાધુપણાથી વિપરીત પ્રવૃત્તિને રિકવાથી જ હું વાળી શકું, ને એ માટે તેઓશ્રીના ચિત્તની શુદ્ધિ થાય ને સંયમના અધ્યવસાય તેઓને પ્રાપ્ત થાય તથા અસંયમથી બચે તે માટે આરાધના દ્વારા સુમબળ ઊભું કરવાથી જ મારું કામ ઘટે. આ આશયથી મેં છેલ્લાં પાંચ વર્ષ દરમ્યાન મારી શક્તિ અનુસાર શકય એટલી વધુમાં વધુ તપશ્ચર્યા કરી છે. અને આમ છતાં, આ પાંચ વર્ષના ગાળામાં જ્યારે કાંઈ જ સંતોષ થાય તેવું વલણ કે થોડુંક પણ પરિવર્તન તેમનામાં જોવા મળ્યું નથી. ત્યારે મારા જેવાની ધીરજ ખૂટી જાય તેમાં નવાઈ નથી. મેં તેમની છાયામાં ૪૦ વર્ષ વીતાવ્યાં છે. એ દરમ્યાન અનેક પ્રસંગે તેઓએ અમને સમજાવ્યું અને ઉપદેશ્ય છે કે “આચાર્યો૧૦ | સંયમરક્ષા અંગે મારી મનોવ્યથા Page #14 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાયે-શાસન કે સંઘના આગેવાને, શાસનને નુકસાન થતા અટકાવે નહિ, તે શક્તિસંપન્ન આત્માઓએ રાજદરબારે ને કેટકચેરીએ જઈને પણ દાદ માંગવી જોઈએ. અને શાસનને બચાવી લેવું જોઈએ. તે જ ધર્મ પામ્યાનું લક્ષણ છે.” અને “સિદ્ધાંતને મૂકવા કરતાં ઝેર ખાઈને મરવું વધારે સારું.” તેમ જ “સિદ્ધાંતને ખાતર એકલા રહેવું પડે તે એકલા રહીને પણ શાસન રક્ષા કરવી જોઈએ.” તેઓશ્રીના આ ઉપદેશને શાસ્ત્રાનુસારી સમજીને મેં અનેક પ્રસંગે તેનું અનુસરણ પણ કર્યું છે. અને ખપ પડ્યો ત્યારે ધર્મબુદ્ધિએ ઘણું આચાર્યાદિ તથા સંઘ તેમજ આગેવાનો સાથે વૈમનસ્ય થાય તેવી પ્રવૃત્તિ પણ કરી છે. વળી, એમણે એમ પણ સમજાવ્યું છે કે “ગુરુની નિશ્રાએ આવેલા આત્માઓનું આત્મિકહિત સધાય તેની ચિંતા ન કરતાં તેનું પતન થાય તેવી પ્રવૃત્તિ કરે કે કરાવે, તે એ ગુરુ કસાઈ કરતાં પણ ભૂડે છે.” મને હવે બરાબર સમજાયું છે કે આ તેઓશ્રીનું વચન તેઓશ્રીને પૂર્ણ પણે લાગુ પડે તેવી જ તેમની રીતભાત છે. પોતાની નિશ્રાએ આવેલા ને આવનારા આત્માઓના હિતની તેમણે કયારે પણ લેશમાત્ર ખેવના રાખી નથી, પણ તેમનું પતન થાય તેવું જ વર્તન રાખ્યું છે ને સંચમભ્રષ્ટતા વધે તેમાં જ સહાય કર્યા કરી છે. અને એટલે જ મેં એમની પાસે ને અન્ય આચાર્યો તથા સંઘના આગેવાનો વગેરે પાસે આ ભયાનક સંયમનાશક રીતભાતને અટકાવવા માટે વારંવાર દાદ માગવા છતાં મને તે ક્યાંયથી ન મળી ત્યારે તેઓશ્રીએ આપેલી સમજણ પ્રમાણે જ, તેમની સામે જ મારે કેટકચેરીએ શા માટે ન જવું? અને આ બધી વાતો ને પત્રવ્યવહાર જાહેરમાં શા માટે ન મૂકે? અને હું આમ કરું તે શાસનની હિલના પણ શી રીતે ? એ મારી સમજમાં આવતું નથી. વધારે દુખ તે એ બાબતનું છે કે તેઓશ્રી સિદ્ધાંતને ખાતર અને દેવગુરુની આજ્ઞાનું પાલન ખાતર સકલ સંઘથી જુદા પડ્યા ને હવે તે જ હેતુઓને તેઓ–બગચ્છાધિપતિ જ નાશ કરી રહ્યા છે. સંચમરક્ષા અંગે મારી મને વ્યથા / ૧૧ Page #15 -------------------------------------------------------------------------- ________________ તેઓશ્રીએ શાસ્ત્રના નામે ધર્મની ઘણી ઊંચી વાત કરી, પણ પિતાના જીવનમાં–આચરણમાં ધર્મ જેવી કોઈ ચીજ દેખાઈ નથી, અને તે બાબતને છાવરવા માટે થઈને જ સિદ્ધાંતના નામે સકલ સંઘમાં કલુષિત વાતાવરણ ચાલુ રહે તે માટે જ તેમણે શક્ય સફળ પ્રયત્નો કર્યા. આટલેથી પણ સંતવ તેમને ન થયો, તેથી તેમણે પોતાના આજ્ઞાવતી સમુદાયના સાધુઓના કાર્યો તથા વાતને પણ, તે કાર્યો અને વાતે સિદ્ધાંત વિરૂદ્ધનાં છે તેમ કહી ઘર્ષણ થાય તેવા પ્રસંગે ઊભા કર્યા. આમ કરવા પાછળ મારા સિવાય જગતમાં શાસ્ત્રનો જાણકાર અને સિદ્ધાંત–શાસનને વફાદાર કેઈ બીજો નથી તેવી છાપ ઊભી કરવાને જ આશય તેમને છે તે તેઓશ્રીની પ્રવૃત્તિથી સ્પષ્ટ થાય છે. ૮. ગત વર્ષે પાલીતાણું ચાતુર્માસ કરવાનું નક્કી થયું ત્યારે લાગ્યું કે હવે તે શ્રી સિદ્ધગિરિજી જેવા પવિત્ર મહાતીર્થની છાયામાં રહીને એકાંતે કર્મનિર્જરા થાય તેમ જ રહેશે ને વર્તશે. પરંતુ તેને બદલે ત્યાં પણ સાધુતાને નાશ થાય અને અસંયમની પરંપરા ચાલે તેવી જ પ્રવૃત્તિ કરી તથા કરાવી છે. વળી શ્રાવકોના દાનધર્મને પણ નાશ કરેલ છે. સિદ્ધગિરિજીમાં સુપાત્રદાન વિધિપૂર્વક કરવાથી જે લાભ થાય છે તે બીજે ક્યાંય થતું નથી. તેમ શાસ્ત્રકારોએ ભાર દઈને કહ્યું છે ને આપણે સૌએ તે સાંભળ્યું છે. પણ તે વાતને અમલ અમુક શ્રીમતેએ પૈસાના જોરે ગયો ચાતુર્માસમાં ત્યાં રડા ખોલીને સાધુઓને આચારનો નાશ થાય અને બીજાઓ સુપાત્રદાનથી વંચિત રહે તેવી પ્રવૃત્તિ શ્રીમંતોએ કરી ને તે પણ ધર્મબુદ્ધિએ કરી અને તેમાં ગચ્છાધિપતિએ વાંધો કે વિધ ન લેતાં તેને પ્રોત્સાહન જ આપ્યા કર્યું અને એ રીતે સાધુઓની પવિત્રતા ખલાસ કરી છે. અહીં મારી એટલી જ વિનંતી છે કે એ ભક્ત શ્રીમતિએ ગચ્છાધિપતિની શાસ્ત્ર મુજબની વાણુને બરાબર અમલમાં મૂકી હોત તો તેઓએ આવી ધર્મને તથા સાધુના આચારને નાશ થાય તેવી પ્રવૃત્તિ ન કરી હોત. હજી પણ હું તે ભક્ત શ્રીમંતને સૂચવું છું કે આપ ૧૨ / સંયમરક્ષા અંગે મારી મને વ્યથા Page #16 -------------------------------------------------------------------------- ________________ ' કોઈપણ કાચ —ધર્મના નામે પણ—એવું તેા ન જ કરશે! કે જેથી સાધુના આચારના તથા તેમની પવિત્રતાના અને ધર્મોના નાશ થાય. ૯. તીના ઉદ્ધાર કરાવનાર, ભગવાનની/શાસ્ત્રની આજ્ઞાને ધ્યાનમાં રાખીને પ્રવૃત્તિ કરે તે તેમાં જ તીની સાચી ભક્તિ છે. જેએ ખર્ચ માં કાયો કરવા કે સગવડ સાચવવા માટે શાસ્ત્રોક્ત વિધિને ગૌણ ગણીને ઉદ્ધાર કરાવે છે તેઓ તીની મહાન આશાતના કરે છે. આ બધુ ધ્યાનમાં રાખીને જ શ્રી સિદ્ધાચલજી મહાતીર્થ ઉપર ગમે તેવા પત્થર કે બીજો સામાન લઈ જવા હોય તા પણ તે બધુ, પેઢી, ટ્રકના રસ્તા કર્યાં સિવાય જ ઉપર લઇ જાય છે. આમાં પૈસાની કોઈ કિંમત નથી, પણ જેના કાંકરે કાંકરે અનંતા સિદ્ધયા છે તેની આશાતનાથી ખચવાનુ' જ લક્ષ્ય મુખ્ય હોય છે. શ્રી હસ્તગિરિ પણ સિદ્ધાચલજીની જ ટ્રક છે, તેના જ ભાગ સ્વરૂપ છે. તે વાતને ભૂલી જઈને પૈસાના ફાયો કરવા માટે, પહાડને ખાદીને ટ્રકના રસ્તા કર્યાં અને તેના ઉપચાગ હજી પણ ચાલુ જ છે. જેને તીની ભક્તિ કરવાનાં તથા જીવયાના સુદર પરિણામા હોય તે જ આ બધાના વિચાર કરી શકે. શ્રી ગચ્છાધિપતિએ શ્રી કાંતિભાઈ ઝવેરી જેવા શ્રદ્ધાળુ શ્રાવકને શાસ્ત્રાજ્ઞા મુજબ તીના ઉદ્ધારની વિધિ સમજાવી હોત તા જરૂર તેએ ત્યાં ચૂનાના ભઠ્ઠા કરવા તથા પત્થરની ખાણા ખેાઢવી વગેરે મહા આર`ભ કરતાં અટકી જાત. પરંતુ મારા સાંભળવા પ્રમાણે તે પહાડના રસ્તા ખાદીને ટ્રકના રાડ કરવાની પરવાનગી જ શ્રી ગચ્છાધિપતિએ આપી છે અને એ રીતે સિદ્ધગિરિજી ઉપર રસ્તા કરવાના માર્ગ ખુલ્લેડ કરી આપી તીની ઘેાર આશાતના થશે તેની જવાબદારી શ્રી આચાર્યશ્રીની છે. ખીજું', શ્રી હસ્તગિરિજી તીર્થાંના ઉદ્ધાર માટે પ્રથમ થયેલુ. જે ટ્રસ્ટ છે, તેના નામે લેવાયેલી જગ્યા ઉપર, પ્રથમનુ" ટ્રસ્ટ શાસ્ત્રવિરૂદ્ધનું લાગતાં ખીજુ નવુ* ટ્રસ્ટ કરી, રૂપિયા ભેગા કરી, મ`દિર તૈયાર થાય છે; તેમાં જો રૂપિયા ખરચાય તે તે મન્દિર પહેલાં ટ્રસ્ટની માલિકીનુ* ગણાય, ને પહેલું ટ્રસ્ટ અશાસ્ત્રીય છે. આમ છતાં સત્ય વાતને મારી નાખવા માટે ખીજું ટ્રસ્ટ શાસ્ત્ર મુજબ કર્યું' છે એવા પ્રચાર કરીને ગયે વર્ષે અંજન સંયમરક્ષા અંગે મારી મનેાવ્યથા / ૧૩ Page #17 -------------------------------------------------------------------------- ________________ શલાકા-પ્રતિષ્ઠા કરાવી, સત્ય અને શાસ્ત્રનો અનાદર કરી, અધર્મને ધર્મ કર્યાને આનંદ માને છે. વળી, અંજનશલાકાના એ જ પ્રસંગે ભરાવવામાં આવેલી પ્રતિમાઓની ઉપર લખાવેલા શિલાલેખોમાં પોતાના પરમ ઉપકારી ગુરુદેવશ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબનું નામ ઈરાદાપૂર્વક ટાળ્યું છે, ને લખાવ્યું નથી. આથી શ્રી આચાર્યશ્રીના મનમાં પોતાના ગુરુ પ્રત્યે કેટલે અનાદર ભર્યો છે તે પણ જણાઈ આવે છે. શ્રી આચાર્યશ્રીએ તીર્થરક્ષા અને શાસ્ત્ર-સિદ્ધાંતરક્ષા કરવા માટે જે વિરોધ વાણી દ્વારા કર્યા છે તેવાં જ કાર્યો તેઓશ્રીની નિશ્રામાં થયા છે અને થતા રહ્યા છે, તે વાત ઉપરની બાબતથી માનવાને પ્રેરે છે. એ જ રીતે આ તીર્થ ઉપર જે મેટર રસ્ત-માલસામાન ચઢાવવા માટે કરાવેલ તે રસ્તાને ઉપગ યાત્રાળુઓને વાહન વડે યાત્રા કરવા તેઓશ્રીની ઉપસ્થિતિમાં થતો રહ્યો છે. જે આજ પણ એ રસ્તાને વાહનમાર્ગ યાત્રા કરવામાં ઉપગ થતું હોય તે પછી જ્યારે નિર્માણકાર્ય પૂર્ણ થયે જે યાત્રા માટે આ માર્ગ બંધ કરવાનું કહેવાય છે તે શંકા ઊભી કરે એવું છે. આ માટે જે ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા શ્રી આચાર્યશ્રી એવું જાહેર નિવેદન પ્રગટ કરાવે કે બાંધકામ પૂર્ણ થયે રસ્તો બંધ કરાશે અને જે રસ્તે બંધ નહીં કરાય તે આ તીર્થના ઉદ્ધાર માટે જેણે જેણે રકમ આપી છે તેને તે પરત કરવામાં આવશે. આવા નિવેદનથી સૌને વિશ્વાસ બેસશે. ૧૦. પરમપૂજ્ય આચાર્યશ્રી વિજયહિમાંશુસૂરીશ્વરજી મહારાજે, લગભગ ૮૦ વર્ષની જૈફ વયે પણ, શ્રીસંઘની શાંતિને જોખમાવતા, કલુષિત કરતા પ્રશ્નો/વિવાદોનો સર્વસમ્મત શાંતિમય ઉકેલ આવે તે માટે, તેમ જ પરમપૂજ્ય આચાર્યદેવશ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબે સમુદાયના સાધુઓની પવિત્રતાના રક્ષણ માટે જે પટ્ટક તથા તેનું પાલન થાય તે જોવા માટે સ્થવિર મુનિમંડળની નીમણુંક કરી હતી, તે પટ્ટકને ભંગ થતો હોય ત્યારે તે અંગે દાદ મળે એ બંને શુભ આશયથી, અભિગ્રહપૂર્વક છેલ્લાં બે વર્ષથી આયંબિલતપની અખંડ આરાધના આદરી છે, અને એ રીતે શાસનની સેવા-રક્ષા કાજે કાંઈક કરી છૂટવાની ૧૪ સંયમરક્ષા અંગે મારી અને વ્યથા Page #18 -------------------------------------------------------------------------- ________________ તેમ જ અદ્વેષભાવે ખપી છૂટવાની ધગશ દાખવી છે તેને ત્રાગુ’ કહીને તે વાતના મને મારી નાખવા માટેના હેતુપૂર્વક પ્રયત્ના ચાલે છે. શ્રી આચાર્ય શ્રી વિજયરામચ’દ્રસૂરીશ્વરજી મ. સા.ના એક વખતના પરમ ભક્ત તેમ જ તેમની પ્રેરણાથી સુરેન્દ્રનગરમાં નવનિર્મિત જિનાલય—ઉપાશ્રય આદિ ધર્મસ્થાનામાં તન-મન-ધનના વધુમાં વધુ સર્વ્યય કરીને માટેા લાભ લેનાર શ્રી નરેાત્તમભાઈ છગનલાલ માદી જેવા તેઓશ્રીના અનન્ય ભક્ત સદ્ભગૃહસ્થ પણ તેમની અસ યમની પાષક અને સ‘યમનાશક પ્રવૃત્તિએ તથા રીતભાત જોઇને ખૂખ ખેદ સાથે તેમનાથી અલિપ્ત થઈને પેાતાના આત્માર્થે ધર્મ ધ્યાનની, તપસ્યાની તથા જ્ઞાનધ્યાનની સુંદર પ્રવૃત્તિમાં જોડાઈ ગયા છે. અને આ બધું ખીજા કોઈને માટે અત્યંત આઘાતજનક તથા આત્મનિરીક્ષણ કરવાની પ્રેરણા આપનારુ` બની રહે, તેને બદલે શ્રી આચાર્ય શ્રી તા કશા જ રજ કે પશ્ચાતાપ કે આઘાત વિના પેાતાની પદ્ધતિ પ્રમાણે વર્તવામાં જ મશગૂલ છે. ૧૧. આ તકે મારા અતરની બીજી વાત મારે એ કહેવી છે કે મારા પ્રથમ ધર્મ દાંતા મહા ઉપકારી મુરબ્બી શ્રી ચુનીલાલ કમળશીભાઈ (મામા) હતા. તેએશ્રીએ જીવદયા, માનવ અનુકપા અને સાધર્મિકભક્તિ તેમ જ દેવ—ગુરુની ભક્તિ, ચાતુર્માસ, નવાણું યાત્રા વગેરે ધર્માંકાર્યા રૂડી રીતે કર્યાં હતાં. દીક્ષા પ્રસંગા પણ ઘણા ઉજવ્યા હતા. એ ધાં તેમનાં ધર્મ કાચે એ તથા તેમની ધર્મશ્રદ્ધાએ ઘણાય આત્માએમાં ધનાં ખી રાખ્યાં હતાં, તેમાંના હું એક છું. તેના નીતિ, ન્યાય, સદાચાર આફ્રિ અનેક ગુણા આદશ શ્રાવકને શાલે તેવા હતા. આવા પિતાશ્રીના પુત્ર તરીકે શ્રી કાંતિભાઈ ચુનીલાલે તેમના પિતાશ્રીની ઉત્તરસાધક તરીકે સેવા કરી હતી અને તેથી તેમણે જે ઉત્તમ ગુણા પ્રાપ્ત કર્યાં હતા તે ગુણેાના નાશ કરી નિષ્વ"સ પરિણામી થયા છે. અને તેનું કારણુ જિનવાણી'માં મહા અસયસીને મહા સચમી કહીને સધના વિશ્વાસઘાત કર્યાં તે છે. મેં મારા પરમ ધર્મમિત્ર તરીકે અને ‘જિનવાણી'ના ટ્રસ્ટીના મારા સંબધે અને વડીલેાના · સચમરક્ષા અંગે મારી મનેાવ્યથા / ૧૫ Page #19 -------------------------------------------------------------------------- ________________ અતિગાઢ સંબધે આ અંગે તેમનું ધ્યાન ખેંચ્યું ત્યારે, સત્ય વાત સ્વીકારવાના બદલે દરેક પાપોની જવાબદારી પતે સ્વીકારી, તીર્થની વિરાધના થાય અને અસંયમ વધે તેવા પ્રચાર ભાંડ-ચારણની માફક કર્યો. આ લેકનું સુખ મળ્યું છે પણ જીવનને મહાનુકસાન થયું છે, તે પ્રસંગે ખબર પડશે. ભાવિભાવ. ૧૨. છેલ્લે છેલ્લે મારે શ્રીસંઘને પ્રાર્થનાપૂર્વક કહેવું છે કે (૧) કેટલાક એવા પણ છે કે જેઓ શ્રી આચાર્ય શ્રી વિજયરામ. . ચંદ્રસૂરિજી મહારાજ સાહેબ ક્યારેય પાપ કરે જ નહિ; અથવા તેઓ ગમે તેવા પાપના ને સંયમનાશનાં કાર્યો કરે તે પણ તે પાપ ન ગણાય અને તે કરવા છતાં તેમને પાપ લાગે જ નહિ–આવા લેકેને માટે મારી આ બધી વાત કે વિનંતી છે નહિ. (૨) કેટલાક એમ પણ કહે છે કે બીજે ઘણે ઠેકાણે અસંયમને પોષણ મળે તેવા ઘણુ અનર્થો ચાલે છે, તે માટે તમે કેમ કાંઈ પ્રવૃત્તિ કરતાં નથી? આના જવાબમાં મારે એટલું જ કહેવું છે કે આપણે ત્યાં શાસ્ત્રમાં ધર્મ અને સમતિ પમાડનાર ગુરુને ઉપકાર સૌથી મટે ગણાવવામાં આવ્યા છે, અને શ્રી આચાર્યશ્રીથી હું ધર્મ પામ્યો હોવાથી એ રીતે તેઓશ્રી મારા પરમ ઉપકારી ગણાય. એમના એ ઉપકારનો બદલે મારે વાળ હોય તે તેઓ પોતે ધર્મ અને સમક્તિના કાર્યમાંથી ભ્રષ્ટ થઈ રહ્યા હોય ત્યારે તેઓ પાછા ધર્મમાર્ગે વળે તેવી પ્રવૃત્તિ હું કરું તે જ શકય બને. તેમ જ તેઓશ્રી પક્ષના ગચ્છાધિપતિ હોવાથી ચુકતે જવાબદારી તેઓશ્રીની છે, માટે હું આ બધું માત્ર તેમને ઉદેશીને કરું છું. . (૩) આ બધું આ રીતે લખીને જાહેરમાં મૂકવા પાછળ શાસનની અપભ્રાજના કરવાને માટે કેઈ આશય નથી, તેની સૌ નેંધ લે. (૪) આ બધું જાહેરમાં મેં મૂક્યું છે. તેમાં કયાંય પણ ધર્મ સંઘ-શાસનની મર્યાદાને બાધ આવે કે નુકશાન થાય તેવી કોઈ પણ ક્ષતિ હોય તે તે બદલ હું શ્રી દેવ-ગુરુ-ધર્મ સમક્ષ ત્રિવિધ મિચ્છામિ દુક્કડં દઉં છું. આ લખાણમાં મારી જાણ્યે અજાણ્યે થયેલી ક્ષતિ તરફ કેઈપણ ધ્યાન દોરશે તે તેને હું ઋણી રહીશ. ૧૬ | સંયમરક્ષા અંગે મારી મનોવ્યથા Page #20 -------------------------------------------------------------------------- ________________ (૫) આ અધુ· લખતી વખતે મારા મનમાં શ્રી આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ પ્રત્યે કે બીજી કોઈપણ વ્યક્તિ કે વ્યક્તિઓ પ્રત્યે જરાય કડવાશ કે દ્વેષબુદ્ધિ નથી, તે હું પ્રમાણિકપણે કહુ છુ.... મેં તેમને માટે કાઇ કડક કે કડવા શબ્દો લખ્યા હોય તેા તે પણ તેમના પ્રત્યેની દ્વેષભુદ્ધિથી તા નહીં જ. ખરેખર તા તેઓએ જ મને શીખવ્યું છે કે જે શાસનને નુકસાન કરનારી પ્રવૃત્તિને છતીશક્તિએ ન અટકાવે તા એ સૌંઘના વિશ્વાસઘાતી છે. ” અને તેમના તે વચનના અમલરૂપે જ મારી આ પ્રવૃત્તિ છે. (૬) મારી એક માત્ર ઈચ્છા–ભાવના એટલી જ છે કે આપણા સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબે નિષ્કલ"ક, પવિત્ર અને શાસ્ત્રાનુસારી સાધુજીવન જીવે, અને અસયમ-શિથિલાચારથી ખેંચે, ને સચમના ઘાત કરે તેવા તમામ કારણાથી પર રહે, એમાં જ આપણા શાસનની રક્ષા છે. હુ ચવિધ શ્રીસ ઘના ચરણામાં હૈયાની શુદ્ધભાવનાથી એક જ વિનતી કરું છું કે આપણા સાધુ-સાધ્વીજી અણીશુદ્ધ સાઁચમપાલન કરે અને અસ યમથી ને અસ'ચમીએથી ખચતાં રહે. તેવી જ પ્રવૃત્તિ ને વ્યવસ્થા હવે કરવા જેવી છે. (૭) શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છીય ચતુર્વિધ સધના પૂજ્ય આચાર્યાદિ મુનિમહારાજે તથા શ્રાવકસઘ વગેરેની, ભૂતકાળમાં, ધર્મ પ્રવૃત્તિના નામે, મારાથી જાણતાં અજાણતાં કાઈ પણ હીલના કે આશાતના થઈ હોય કે મારા નિમિત્તે કોઈને પણ મનદુઃખ થયું હોય તે બદલ હું ત્રિવિધ ત્રિવિધ સૌને ખમાવુ છું. સૌ મને ક્ષમા આપે તેવી આશા સાથે વિરમુ' છુ. • નિવેદ્ધ ઃ દીપચંદ વખતચંદ મહેતા ( બાબુભાઈ હળવદવાળા ) સચમરક્ષા અ ંગે મારી મનેાવ્યથા / ૧૭ Page #21 -------------------------------------------------------------------------- ________________ 666 69 અ સમ્રમની રક્ષા માટે અનિવાય વર્તમાનમાં જે જે દીક્ષાઓ થઈ તેમાં તેમના આત્મિક વિકાસ માટે, માટા ભાગે, કાઈ ખાત્રી કરી નહીં, તેથી તેનું પરિણામ ખતરનાક આવ્યુ છે, તે નજરે દેખાય છે. સકલ શ્રીસઘને વિનંતી પૂર્વક કહું છું કે હવે આપણે આપણા સંતાનેાના આત્મિક વિકાસ માટે દીક્ષા જેવી મહાન ઉત્તમ ચીજ અપાવતા પહેલા (૧) જ્યાં આશ્રવના સ્થાને ખંધ હાય, (૨) સ*વર નિર્જરાની વ્યવસ્થા હોય, (૩) અસ'ચમીઆને વ'દન બંધ હોય, (૪) દેવગુરુની આજ્ઞાનુ પાલન થતું હાય અને (૫) સયમરક્ષાની ખાત્રી હોય ત્યાં જ દીક્ષા કરવી—કરાવવી; ને તેમાં જ આત્મિકહિત સમાયેલુ' છે. માટે આ ખાખતાની ખાત્રી કરવી. જો આ ખાત્રી કર્યા સિવાય દીક્ષાઓ થશે તા સમ્રનુ' તેમ જ દીક્ષા લેનારાનુ આત્મિક અહિત થશે; અને આપણા જ સતાનાના આત્મિકઘાત આપણા હાથથી થશે; અને તે શાસનના રક્ષક નહીં પણ શત્રુ પાકશે. -દીપચંદ્ર વખતચંદ મહેતા ALL PO Page #22 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ ઉપરના વિનંતી પત્રો વિભાગ પહેલો Page #23 -------------------------------------------------------------------------- ________________ G જટાયુએ રાવણુમાં મહાન શક્તિ છે તે જાણવા છતાં, તેના અકૃત્યને જોઈ ન શકયા તેથી, કપાઈ મરવાનું વધારે પસંદ કર્યુ. * જેને જે ચીજના રાગ હોય તેમાં ખળામળના વિચાર કર્યા સિવાય જીવનને હામી દે છે, તેવી જ રીતે હું શાસનના રાગથી સધના અને આપના કલ્યાણુ ખાતર, સયમનાશના કારણેાને બેઇ શકતા નથી. તેથી આપને પાપથી પાછા વાળી ફરજ બજાવીશ અગર હુ હોમાઇ જઇશ.” તેમાં મારુ' એકાંતે કલ્યાણુ જ થવાનુ છે. SIMIMIMIMICÁI • III+++++ 1 B · Page #24 -------------------------------------------------------------------------- ________________ પ્રાંગધ્રા, તા. ૧૨-૧૦-૮૦ પરમ પૂજ્ય, પરમ ઉપકારી, કરુણાનિધિ, પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની પવિત્ર સેવામાં, શ્રી રાજકેટ. લી. સેવક બાબુના ૧૦૦૮ વાર વંદના સ્વીકારવા કૃપા કરશોજી. આપશ્રીના પુ દેશે સુખશાતા હશેજી. આપશ્રીએ ભગવાનના માર્ગને સાચવવા માટે જે દેશનાઓ આપી, અનેક ઉત્તમ જીને ધર્મને મર્મ સમજાવી ઘર્મરસિક બનાવ્યા છે, તેમાં અમે પણ જે કંઈ પામ્યા અને ધર્મને વફાદાર બન્યા તેમાં આપને મહાન ઉપકાર છે. આ ઉપકારને બદલે કેઈ રીતે વાળી શકાય તેમ નથી. પરંતુ સેવક તરીકેની ફરજની રૂએ આપશ્રીને વિનંતીરૂપે જણાવવાનું કે આપશ્રી આ કાળમાં મહાન ગીતાર્થ છે એટલે શાસ્ત્રદષ્ટિએ આપ જે વિચાર કરી શકે તેવો વિચાર કરવાની અમારામાં મુદ્દલ બુદ્ધિ ન હોય. છતાં આપના એક વિશ્વાસુ સેવક તરીકે નીચેની હકીકત ઉપર આપને શાસનનું હિત દેખાતું હોય તે જ આપશ્રી ધ્યાનમાં લેવા કૃપા કરશે. - શાસ્ત્રોની વાત સાંભળવા મુજબ આચાર્ય ભગવંતે છેલ્લી જિંદગીમાં નિવૃત્તિ લઈ એકાંતે મોક્ષના સાધન માટેની અર્ચતર પ્રવૃત્તિમાં રહે છે. આ વાત શાસ્ત્રષ્ટિએ સત્ય હોય તે સેવકની નમ્ર વિનંતી છે કે આપશ્રી સુરેન્દ્રનગરમાં સ્થિરવાસ કરવા માટે સાધુતાને દીપાવે તેવા થેલા સાધુઓને સાથે રાખી પધારવા નમ્ર વિનંતી છે. આપશ્રી સેવાની તક અમોને આપશે તેવી ખૂબ ખૂબ પ્રાર્થના કરું છું. દીક્ષાતિથિ સાધુની ન ઉજવાય તેવું ઘણું વર્ષ પહેલા પ્રતિપાદન શાસ્ત્રષ્ટિએ કરેલ તે વાતનું ધ્યાન આપના ઉપર લાવતા ત્યારે આપશ્રીએ દીક્ષા તિથિ ઉજવવાનું બંધ કરવાનું કહેલ. પરંતુ આપ પ્રત્યે વિભાગ પહેલે / ૩ Page #25 -------------------------------------------------------------------------- ________________ ધર્મને વફાદાર બન્યા તેમાં આપને ઉપકાર છે પૂજ્યભાવની દૃષ્ટિએ શાસ્ત્રને આઘુ મુકીને આપ પ્રત્યે ભકિતભાવ બતા વ્ય. તેથી તેનું આલંબન લઈ અનેકે ઉજવવાનું શરૂ કર્યું. શાસ્ત્રદષ્ટિએ નિષેધ હોય તે આપની હાજરીમાં જ બંધ થઈ જાય તે શાસ્ત્રને સાચવવા માટેની આપની ખ્યાતિ અમર થઈ જાય તેમ માનું છું. હસ્તગિરિજીનું નવું ટ્રસ્ટ રજીસ્ટર કરાવેલ છે તેમ સાંભળવામાં આવ્યું છે. પરંતુ પહેલાની મીલકત આ ટ્રસ્ટને ઠરાવ કરી સેપે નહીં અને કાયદેસરની વિધિ પુરી થાય નહીં ત્યાં સુધી આ ટ્રસ્ટ ગમે તેટલું સારું હોય તે પણ તેની કાંઈ કીંમત ગણાય નહીં. માટે આપની જ નિશ્રામાં વહેલામાં વહેલી તકે મીલક્ત સેપવાની કાર્યવાહી થઈ જાય તો જ પ્રયત્ન સફળ થયો જણાય. ટ્રસ્ટનું બંધારણ નવું કરવાથી કે હેતુ સરતા નથી. સંસાર છે, જેના કેવા કેવા ભાવે થાય છે તે આપ સારી રીતે સમજી શકો છે, માટે વિશ્વાસ રાખી ઠગાઈ ન જઈએ, તેવી સલાહ આપ જેવા મહાપુરુષોને આપવાને કોઈ અધિકાર મને નથી. પરંતુ એક સેવક તરીકે આ વાત ધ્યાન ઉપર લેવા માટે જ લખેલ છે. સુરેન્દ્રનગરમાં જે પ્રસંગ બને તેમાં કાંતિભાઈ તથા બાબુની અંગત વેર લેવાની વૃત્તિથી જે ખટપટ કરી સાધુઓને હાથા બનાવી વેરની વસુલાત કરી છે તેમાં તેમને આનંદ થાય તે સ્વાભાવિક છે પરંતુ તેથી વિશેષ આનંદ મને થયો છે કે મને નિવૃત્તિ અપાવી. હું મારી આરાધના સુખપૂર્વક કરું, તેની સગવડ કરી આપી, તેથી તેમને મહાન ઉપકાર માનું છું. પરંતુ સુખ એટલું કે સાધુઓની કારકીદ ખલાસ કરાવી અને સાધુતાની ફજેતી કરાવી છે, અને મંદિર, ઉપાશ્રાની જાહોજલાલી ખતમ કરાવી છે. તેથી તેઓએ બુદ્ધિનું ફળ મેળવી લીધું છે. પરમ પૂજ્ય આચાર્યદેવશ્રી મહોદયસૂરીશ્વરજી મહારાજ સાહેબને એક જ વિનતી કે આપની નિશ્રાએ આવેલા સાધુઓને સારી રીતે કેળવી સાધુતા જોઈ અનેક આત્માઓ ધીબીજને પામે તેમ જ ૪/ વિભાગ પહેલે Page #26 -------------------------------------------------------------------------- ________________ આપણા સ્વાર્થ ખાતર ચિંતા નહીં કરીએ તે.... પૂજ્યશ્રીને સુરેન્દ્રનગરમાં સ્થિરવાસ કરાવી તેઓશ્રીની ઉત્તમ સાધન થાય તે માટે અમારા વતી ખાસ વિનંતી કરશે. આપશ્રીએ તેઓશ્રીની ભક્તિ કરી ખૂબ લાભ ઉઠાવ્યા છે તે રૂણ અદા કરવા માટે તેઓશ્રીને નિવૃત્તિ અપાવવી અને સાધુઓને જૈન શાસનની સાધુતા દીપાવે તેવી કેળવી, તેઓની વહેલામાં વહેલી મુક્તિ થાય તેવા પ્રયત્ન કરશે તે પૂજ્યશ્રીની સેવાની સાર્થકતા ગણાશે. આપણું સ્વાર્થ ખાતર ચિંતા નહીં કરીએ તે આપણે મોટી ભૂલ કરી ગણશે તેમ મને લાગે છે... આપ પ્રત્યે ભૂલેચૂકે કોઈ પણ પ્રકારને અવિનય થયો હોય તે ક્ષમા આપશે. લી. સેવક બાબુના કેટી કેટીશઃ વાર વંદન સ્વીકારશે. વિભાગ પહેલે | ૫ Page #27 -------------------------------------------------------------------------- ________________ , ધ્રાંગધ્રા તા. ૧૩-૫-૮૧ પરમ પૂજ્ય, પરમ ઉપકારી પૂ. આચાર્યદેવ શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની સેવામાં, શ્રી ડીસા. લી. સેવક દીપચંદ વખતચંદના ૧૦૦૮ વાર વંદના સ્વીકારશે. વિનંતીપૂર્વક જણાવવાનું કે આપે ધર્મને માર્ગ શાસ્ત્ર અને સિદ્ધાંત મુજબ સમજાવ્યો અને સુદેવ-સુગુરુ-સુધર્મની સાચી સમજણ આપી અમારા ઉપર મહાન ઉપકાર કરેલ છે, તે કદી ભૂલી શકાશે નહીં. આપની દેશનાથી જીવનમાં ધર્મની શ્રદ્ધા પેદા થઈ. તેથી શાસ્ત્ર અને સિદ્ધાંતને વફાદાર રહેવાય તે જ સુગુરુની સહાયથી સંસારસમુદ્ર તરી શકાય છે, તે આપની વાતને નજર સમક્ષ રાખી. જ્યાં જ્યાં શાસનને નુકશાન થતું હતું ત્યાં શક્તિને ઉપચાર કરવા માટે આપે ખૂબ પ્રેરણું આપી, તેથી નુકશાનથી બચાવવા માટે મેં પ્રયત્ન કર્યા છે. ભગવાનના સુસાધુ કેવા હોય તે વાત આપની પાસેથી ખૂબ ખૂબ સારી રીતે સાંભળેલ છે. તેથી શ્રી કૌનજીસ્વામીએ જે ધર્મના નામે પ્રચાર કર્યો, સાથે ગામેગામ મંદિર ઊભા કર્યા અને સેનગઢમાં જે સ્થાન ઊભું કરેલ છે તેથી લાખે કે તેને ભગવાન તરીકે માનતા હતા. તેમના ભક્તો તરફથી તેમનું બહુમાન અજોડ રીતે થતું હતું. કરોડપતિઓ તેમની સેવામાં હાજર રહેતા હતા. રિદ્ધિ-સિદ્ધિને કઈ પાર નહોતો. તેવી જ રીતે શ્રી રજનીશ પાસે ધર્મના નામે કરડે રૂપિયા ખરચનારા હતા અને તેમને ભગવાન તરીકે માનતા હતા અને પૂજતા હતા, પરંતુ ભગવાનનું શુદ્ધ સાધુપણું નહીં હોવાથી-શ્રી ગુરુતવની ખામી લાગવાથી અને તેમનાથી કદી આકર્ષણ થયું નહીં. ૬ / વિભાગ પહેલે Page #28 -------------------------------------------------------------------------- ________________ અમે ભગવાનના શાસનમાં હતા કે અસંયમના... ભગવાનને સાધુ ભગવાનના શાસનને વફાદાર રહી શુદ્ધ સંયમની આરાધના ન કરે, તે ભગવાનને સાધુ નથી પણ જૈન શાસનને લૂંટારે છે–તેમ આપે કહેલ છે. તે ઉપરથી, જૈન શાસનમાં જ્યાં જ્યાં ગુરુતત્વની ખામી લાગી ત્યાં, લોકે ન છેતરાય તે માટે શક્ય પ્રયત્ન કર્યા છે તેવી જ સ્થિતિ આપને ત્યાં છે તેવી પાકી ખાત્રી થવાથી આપને પણ છોડી દીધા છે. આપની વાણીથી એટલા પ્રભાવિત થયા હતા કે આપ સિવાય જગતમાં કઈ મહાપુરુષ નથી, આપના સિવાય ધર્મનો માર્ગ કેઈ સાચવી શકે તેમ નથી, એટલે જ અમેએ શક્ય હોય તે મુજબ તન, મન, ધનથી કાર્યો કરી, અનેક પાસે કરાવી, શાસનપ્રભાવનાના કાર્યો થયા તેમાં અમારા જીવનની સાર્થકતા માનતા હતા અને તેથી અનુમોદનાને ખૂબ આનંદ થતો હતો. પરંતુ રાજકોટ પ્રકરણ પહેલાં, બે માસ અગાઉથી, આપની પાસે રહેલા ઘણું સાધુઓની સ્થિતિ તેમજ તેમાં આપને પુરે સહકાર જાણી ઘણી ચિંતા થતી હતી. ત્યારબાદ રાજકેટનું પ્રકરણ જે બન્યું અને તેમાંની જે જે વાત સાંભળી, તેમાં આપે સંચમીઓને ત્રાસ અને અસંચમીઓને ટેકે આગે અનીતિ, અન્યાય, કાવાદાવા કરી પોપેને ઢાંકવા પ્રયત્ન કર્યો, તે જેવાથી આપના વચન ઉપર વિશ્વાસ ઊડી ગો અને સત્ય શું છે તે શોધવા માટે પ્રયતને કર્યા અને તેમાંથી આપને ભૂતકાળને ઈતિહાસ સાંભળવા મળે, તેથી ખાત્રી થઈ કે સંચમની આપને કેઈ કીંમત નથી. આપની પાસે અત્યાર સુધીમાં જે બાલદીક્ષાઓ થઈ અને જે સાધુઓ આપની પાસે રહ્યા તેમાંથી એક પણ સાધુએ ભગવાનના માર્ગને વફાદાર રહી જીવનને સુંદર બનાવ્યું હોય તે એક પણ દાખલ મળશે નહીં, તે જ તેને મહાન પુરા છે. ' આપની પાસે રહેલા ઘણુ સાધુઓની સ્થિતિ : અસંયમી જીવન અને તેમાં આપને પુરતો સહકાર ને આપને ભૂતકાળને ઈતિહાસ સાંભળી આઘાતને કઈ પાર નથી. અમે ભગવાનના શાસનમાં હતા કે અસંચમના શાસનમાં તેને વિચાર કરતાં કંપારી છૂટે છે. ભગવાન વિભાગ પહેલો | ૭ Page #29 -------------------------------------------------------------------------- ________________ ઉપકારનો બદલો આપના પાપ ઢાંકવામાં નથી, પરંતુ... ના માર્ગની દેશના કયાં અને આપનું જીવન કયાં-તે વચ્ચે આસમાન જમીનને ફેર અમને લાગ્યું. એટલે હવે અમને અસંચમની વાતે ઈર્ષાથી કે અતિશયોક્તિવાળી છે તે મુદ્દલ લાગતી નથી. આપની પાસે અસંયમની પ્રવૃત્તિ ચાલી રહી છે, તેને ઢાંકવા અનીતિ, અન્યાયથી જે પ્રયત્ન થઈ રહ્યા છે, તેથી શાસનને નાશ–સાધુ સંસ્થાની પવિત્રતાને નાશ મને નજરે દેખાય છે. એટલે મારે મારી શક્તિ મુજબ સત્યને પડખે રહી ભગવાનના માર્ગને ટકાવવા પ્રયત્ન કરવા જોઈએ. તે પ્રયત્નો કરવા જતાં મને આપના તથા આપના ભતાથી ઘણું ભવે છે. તેમજ મારા જીવનને પણ નુકશાન થાય તેમાં જરા પણ મને અતિશયોક્તિ લાગતી નથી. કારણ કે આજસુધીની કાર્યવાહીથી મને જરા પણ શંકા રહેતી નથી. પરંતુ તેની પરવા કર્યા સિવાય મારે મારી ફરજ બજાવવી જોઈએ. આપે શાસનની સેવા કરવાનો જે ઉપદેશ આપેલ છે અને મેં સાંભળેલ છે તેને સફળ કરવાની તક મળી છે. તેને સફળ ન કરું તે મારા જે ધર્મમાં અપ્રામાણિક કોઈ નહીં ગણાય. આપના ઉપકારને બદલે આપના તથા આપના સાધુઓના પાપ ઢાંકવામાં નથી, પરંતુ પાપોનો નાશ કેમ થાય અને તેમાં સહાય કરીએ તે જ ઋણ વાળી શકાય. જ્ઞાની શ્વાસોશ્વાસમાં કઠીન કર્મોને નાશ કરી શકે છે. માટે બાજી હાથમાં છે. જે આપ પાપ-પુન્યમાં માનતા હો અને પરલોક જેવી ચીજ આપને લાગતી હોય તે કર્મ ખપાવવા માટે પ્રયત્ન કરશે, આપનું છેટલું જીવન આદર્શ બની જશે. જે સાધુએ અસંયમી બની, સાધુતાને મલીન કરી રહ્યા છે, તે દરેકને સારા સંચમના ખપી આત્માએ પાસે એકબે જુદા જુદા મુકી, તેમને પાપને પશ્ચાતાપ કરી સુંદર સાધુપણુની આરાધના કરવા માટે પ્રયત્ન કરવા જોઈએ. અને તેઓ શક્તિમાન ન હોય તે ઘરે જાય તેમાં તેમનું તથા શાસનનું હિત છે. ઈન્ડિયન એક્સપ્રેસ છાપામાં રંગુનના ટેચના ૪ બૌદ્ધ સાધુઓ ચારિત્રભ્રષ્ટ થયા, તેથી સંઘને ચિંતાને પાર રહ્યો નહીં અને મહાન ૮ | વિભાગ પહેલો Page #30 -------------------------------------------------------------------------- ________________ પાપ ક્ખાઈ જાય, અસત્ય ફાવી જાય, પરંતુ ક`સત્તા... સાધુઆમાં સડા પેસે તા ધમ જેવી ચીજ કેાઈ રહે નહીં માટે તેમને અટકાવવા કોર્ટમાં કેસ કરેલ હતા. પ્રાથમિક સુનાવણીમાં સાધુઓએ પાપનો એકરાર કર્યાં અને કહ્યું કે ૪૦ વર્ષ સુધી અમેાએ અખંડ બ્રહ્મચર્ય પાળેલ છે, પણ અમારા તીવ્ર પાપના ઉચે અમારું પતન થયેલ છે. હજારા માણસાની હાજરીમાં પાપના એકરાર કરેલ, તે તેની મહાનતા છે. સાથે તેને કાટે વેશ ાડવાના આદેશ કરેલ. સાધુતાની પવિત્રતાને કલક ન લાગે તે માટે તેએએ કોઈ બચાવ નહીં કરતાં વેશ છેડી આપેલ છે. ઉપરની વાત પરથી આપ વિચારશે કે જૈન સાધુસ ́સ્થા કેટલી પવિત્ર હોય તે જ ભગવાનના માર્ગ ટકી શકે. આપ અને આપના ભક્તે પાપને ઢાંકવા માટે સયમી સાધુએ સાથે કાવાદાવા કરી અનીતિ, અન્યાયના આશરા લઇ ધર્મના નામે જે રીતે પ્રયત્ના કરી રહ્યા છે તેથી કદાચ પાપ દેખાઈ જાય, અસત્ય ફાવી જાય અને ભાળા લોકો માચાજાળમાં ફસાઇ જાય પરંતુ કસત્તા પાસે કોઈ ટકી શકતું નથી. અને અમાને પાકી ખાત્રી થતી જાય છે કે પાપલીલાને ઢાંકવા આ સિવાય ખીજા રસ્તા પણ નથી. પરંતુ આપ શાસ્ત્રદૃષ્ટિએ કહે છે કે પાપ થવું તે કોઈ માટી વાત નથી, પણ પાપને ઢાંકી જીવનને ખરખાદ કરવુ. તે મહા ભયંકર છે—આ વાત ઉપર આપ વિચાર કરો. અને હવે ઉત્તમ સાધુપણુ કેમ પળાય તેના પ્રયત્ન કરશેા તા ભગવાનના શાસનની મહાન સેવા કરી ગણાશે. હવે આપની બહારની પ્રવૃત્તિથી, જનશાસનની પ્રભાવનાના નામે, પાપે ઢાંકી અસયમની પુષ્ટિ વધતી જશે તે સાધુતાના વેશ લજવાશે તેમજ સાધુતાના નાશ એટલે શાસનના નાશ આપના હાથે જ થવાના. આપની છેલ્લી જિંદગીમાં આ સ્થિતિ ન થાય તે માટે જ વિનતીપત્ર લખેલ છે. મે' આપની ભક્તિ દેવ કરતાં વધારે કરી છે, તેમાં ધમ પામવા સિવાય કાઈ આશય ન હતા. તેવી જ રીતે ઉપકારના મઠ્ઠલે વાળવા માટે જ પત્ર લખેલ છે. તા જેવી વાણી છે તેવુ વર્તન થઈ જાય અને છેલ્લા વર્ષી ભગવાનની આજ્ઞા મુજખતુ' જીવન જીવાય અને આપની વિભાગ પહેલા / ૯ Page #31 -------------------------------------------------------------------------- ________________ શાસન સયમથી ઝળહળતું થાય તેવા પ્રયત્ન કરીશ નિશ્રાએ આવેલાનુ પણ કલ્યાણ થઇ જાય તેવી સ્થિતિ, પેટ્ઠા થાય તા મને આનંદના કોઈ પાર રહેશે નહીં. મને આશા છે કે આપ મારી વિનતી ધ્યાનમાં લેશે. આપના પુન્યાય હશે તે જ આપના તથા આપની નિશ્રાએ આવેલા સાધુઓના તેમજ શાસનના વિચાર કરી શકશે. આપને જેઓએ સાચી સલાહ આપી નથી તેએએ આપનું તથા શાસનનુ" મહાન અહિત કરેલ છે. શાસનદેવ તેમને સત્બુદ્ધિ આપે. આપ આપના પુન્યના ખળ ઉપર, શ્રીમ'ત ભક્તાની તાકાત ઉપર અને ભાળા લોકોને સમજાવવાની કળા ઉપર-આપને ત્યાં જે રીતે ચાલે છે તેવી જ રીતે ચલાપી શાસનના નાશ થાય તા પણ તેની પરવા નહીં કરેા તા મારે મારી શક્તિ મુજબ જે ઉપાચા કરવા છે તે ચાક્કસ કરીશ. સાધુસ સ્થાની પવિત્રતા ફેમ વધે અને શાસન સયમથી અળહળતું થાય તેવા પ્રયત્ન જરૂર કરીશ. જ્ઞાનીઓ કહે છે કે અસચમીએ)ના મત્ર સિદ્ધ થતા નથી. સુરેન્દ્ર નગરની અંજનશલાકા થયા પછી ધર્મસ્થાનની શુ... સ્થિતિ થઈ તે જોનારને દુઃખના કાઇ પાર નથી. માટે હવે ભીલડીઆજી, ડીસામાં અ જનશલાકા સૌંચમી મહાપુરુષેાના હાથથી જ કરાવશે, જેથી સલ સઘનું કલ્યાણ થાય. એ જ વિનતી. લી. સેવક દ્વીપરઢ વખતચંદ્રુના ૧૦૦૮ વ'ના સ્વીકારશેજી. ૧૦ / વિભાગ પહેલા ( Page #32 -------------------------------------------------------------------------- ________________ ધ્રાંગધ્રા, તા. ૨૨-૬-૮૧ પરમ પૂજ્ય, પરમ ઉપકારી પૂ. આચાર્યદેવ શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની સેવામાં, શ્રી ડીસા. લી. દીપચંદ વખતચંદના ૧૦૦૮ વાર વંદના સ્વીકારશોજી. વિ. વિ. આપને પત્ર એક લખેલ. તે આપ શુદ્ધ બુદ્ધિથી વિચારશે તે ખાત્રી થશે કે આપે જ સમજાવેલ ધર્મનું ફળ છે. * અત્યાર સુધી શાસ્ત્ર અને સિદ્ધાંતના નામે જે વાત કરવામાં આવી તે નીચેની હકીક્તથી શાસ્ત્રના નામે ઊભી કરેલી ઈન્દ્રજાળ હતી. શાસ્ત્રની વાતે આચરવા માટે નહીં, પણ બોલવા પુરતી જ હતી. આપની પ્રભાવિત વાણીથી લોકો અજાઈ આપના હૃદયના ભાવને સમજી શક્યા નહીં, તે આપના પાપાનુબંધી પુન્યને જ આભારી છે. તે હકીકત સત્ય છે કે કેમ તે તે જ્ઞાની ભગવતે જ કહી શકશે. આપણે બે તિથિઓ માનીએ છીએ. તે શાસ્ત્રદષ્ટિએ સો ટકા સાચી છે તેમ આપે કહેલ, અને તે સાચવવા માટે શાસ્ત્ર ઉપર શ્રદ્ધા રાખનારાઓને માટે વર્ગ હોવા છતાં આપે બે પૂનમની બે તેરસ કરી અને સંતોષ માનવા ખાતર પટ્ટક બનાવ્યા–પરંતુ ખાટી આરાધના શરૂ થઈ. આપે ઘણી વખત જાહેરમાં કહેલ છે કે હું એકલો રહીશ પણ સત્ય કદી છોડીશ નહીં. તેવી વાતો જ કરી, કદી કરી બતાવ્યું નહીં. હજુ પણ એકલા રહેવાનો દંભી અને માયાવી પડકાર ચાલુ રાખેલ છે. આપને શાસ્ત્ર પ્રત્યેનો પ્રેમ કૃત્રિમ છે કે કેમ અને તેથી કેવું પાપ બંધાય તે તે ગીતાર્થ પાપભીરુ ભગવતે જ નક્કી કરી શકે. શાસ્ત્ર પ્રત્યે જેમને અથાગ પ્રેમ હોય તેમને એકલી તિથિ જ સાચવવાની વાત ન હોય, પરંતુ શાસનનો મુખ્ય આધાર સંચમ છે, તેને જીવવાનું અને જીવાડવાને અતિ આગ્રહ હોય. વિભાગ પહેલે / ૧૧ શરૂ થઈ જાડી હવાને જીવિ છે કે સર કરી શકે Page #33 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રની વાતો આચરવા માટે નહીં બોલવા પુરતી હતી શાસ્ત્ર મુજબનું જીવન જીવવા કોઈ તૈયાર ન થાય તે એક્લા રહેવાને નિર્ણય કર્યો હોત તે આજે જૈન શાસનની છાયા જગત ઉપર કોઈ જુદી હોત. પરંતુ આપે સાધુજીવનમાં સંયમ માટે કોઈ સિદ્ધાંત સ્વીકાર્યો નહીં તેથી જ શાસનની અપભ્રાજના થઈ રહી છે, તેમાં આપ મુખ્ય કારણ છે. આપને પણ કમેં છોડ્યા નહીં એ હકીકત આપને સત્ય લાગે છે કે કેમ તે આપે નક્કી કરવાનું છે. પ્રથમની બાલદીક્ષાને ઈતિહાસ આપ સારી રીતે જાણે છે. પરંતુ બે સાલ પહેલા (સુરેન્દ્રનગરમાં ત્રણ બાલ દીક્ષાઓ થઈ અને તે પ્રસંગે તેમના વાલીઓએ લખલૂંટ ખર્ચ કરી જૈન શાસનને ઉચ્ચ રનેની ભેટ આપી. તેથી તેમને તથા શ્રીસંઘને ઉત્સાહને કેઈ પાર નહેાતે અને લોકે જે અનુમોદના કરતા હતા તે સાંભળી આનંદને” કઈ પાર નહોતો. આવી ઉચ્ચ દીક્ષાઓ આપની નિશ્રાએ થાય પણ પછી તેઓની સંયમરક્ષાની ચિંતા આપે રાખી નહીં અને તેની ઉપેક્ષા કરી છે. તેનો બચાવ આપનાથી કદી થઈ શકે તેમ નથી. આપે શાસ્ત્ર પ્રત્યે વફાદારી રાખી સંયમનો જ આગ્રહ રાખ્યો હોત તે આપની પાસેના ઘણું સાધુઓની આવી કંગાળ સ્થિતિ બનત નહીં. આપને સંચમ પ્રત્યેને ભાવ વાણીમાં હતું તે જીવનમાં હોત તે આપની પાસેના સાધુઓની ખુમારી આદર્શ જીવન જીવી જગતને મેટું ઉદાહરણ પૂરું પાડત. આપને અસંચમી પ્રત્યે પ્રેમ અને મહાસંયમી ઉપર દ્વેષથી આપ શાસ્ત્ર મુજબ જીવન જીવી શક્યા નથી, ફક્ત વાતો કરી છે. જગતમાં સારુ જીવન જીવવા માટે કે પ્રેરણું કે સહાય કરી નથી, તે એક સત્ય હકીક્ત છે. જરૂર, આપની વણથી અનેક શ્રાવકને ધર્મ પ્રત્યે શ્રદ્ધાળું બની-ઘણી સારા કાર્યો કરવાના ભાવો પેદા થયા. પરંતુ આપની પાસે રહેનારા ઘણું સાધુઓની સ્થિતિ દિનપ્રતિદિન બગડતી ગઈ, જેથી સંયમ પ્રત્યે રાગ નથી તે જ તેને પુરાવે છે. શાસનના કમનસીબે સંચમને આપે ગૌણ ગણ્યું તેથી શાસનને જે નુકસાન થયેલ છે તેની ચુકતી જવાબદારી આપની છે. શ્રદ્ધાળુ, ભદ્રીક શ્રીમતવર્ગ પાસે વાણના પ્રભાવે જૈનશાસનની પ્રભાવનાના નામે ૧૨ / વિભાગ પહેલે Page #34 -------------------------------------------------------------------------- ________________ દેવદ્રવ્ય પ્રત્યે રાગ સાચવવા નહીં પરંતુ પ્રતિષ્ઠા..... લાખ રૂપીયા ખર્ચાવી શક્યા, પરંતુ સંચમની અને શુદ્ધ આચારોની કદી પરવા કરી નથી. તેને જેમ જેમ વિચાર કરીએ છીએ ત્યારે આઘાતને કઈ પાર રહેતો નથી. સાધુતાની જે ફજેતી થઈ રહી છે તેને બચાવ કરવા શક્તિને ઉપચાગ જે કરે તેને કેવું પાપ બંધાય તે ગીતાર્થ ભગવતે નકકી કરશે. સાધુઓના આહાર અને વિહાર આપની સાથે રહીને જે રીતે થયા છે તેથી ભગવાનને માર્ગ કદી ટકી શકે નહીં. કદાચ સહાયની જરૂર પડે તે ઓછામાં ઓછી જરૂરિયાત અને ઓછામાં ઓછો આરંભ સમારંભ થાય ને તેમાં પણ દુખને કેાઈ પાર ન હોય. આવી સ્થિતિ હોય તે જ સાધુપણું ટકે. પાપને ડર ચાલ્યા જાય ત્યારે જ ધર્મના નામે દરેક સગવડો ઊભી કરાવી, સંયમને દુષિત બનાવેલ છે. તેથી સંયમની કઈ કિંમત રહી નથી. છતાં જગતમાં આદર્શ સાધુતાની છાપ ઊભી કરી નિલેપતાને પ્રચાર કરવામાં અમારા જેવા મુર્ખને મેટે હિસે હતું, તે અમારે કબૂલ કર્યા વિના ચાલે તેમ નથી. તેવી જ રીતે સત્ય હકીક્તને એકરાર કરે તે જ સાધુતાનું સાચું લક્ષણ છે. છતાં પણ આપની બુદ્ધિથી અને શક્તિથી સંયમ વિરૂદ્ધની પ્રવૃત્તિને બચાવ કરશે અને હજુ પણ તેવી પ્રથા ચાલુ રાખશો તો તેનાથી કેવું પાપ બધાય તે સંયમના મહા રાગી મહાપુરુષે જ નક્કી કરી શકે. શ્રી હસ્તગીરીજી તીર્થનું ટ્રસ્ટ શાસ્ત્ર વિરુદ્ધનું હેવાથી બીજુ ટ્રસ્ટ કરેલ છે. પરંતુ પ્રથમના ટ્રસ્ટની મીલક્ત સુધારેલા ટ્રસ્ટને ન સેપે ત્યાં સુધી દેવદ્રવ્યના સિદ્ધાંતને નાશ અટક્તા નથી. તે વાત આપને સત્ય લાગવાથી કહેલ કે જ્યાં સુધી શાસ્ત્ર મુજબ કાર્યવાહી નકકી ન થાય ત્યાં સુધી કોઈએ મદદ કરવી નહીં. અને જે કોઈ મદદ કરશે તે પાપના મહાન ભાગીદાર બનશે. તેવી જાહેરાત કરવાનું પણ કહેલ. તેથી જ શ્રીયુત કાંતિભાઈને દુઃખ થાય તેની પરવા કર્યા વગર, તેમની નારાજી વહોરીને, સિદ્ધાંતની રક્ષા ખાતર, આપના વિશ્વાસે પ્રયત્ન કરતાં તે આપને ખ્યાલમાં છે. છતાં બીજી બાજુ શ્રી કાંતિભાઈને સંતોષ આપવા, દેવદ્રવ્યના સિદ્ધાંતના નાશને ડર રાખ્યા સિવાય, તેઓશ્રીને પૈસા ભેગા કરાવી આપવા માટે પ્રયતને કરતાં દેવદ્રવ્યના સિદ્ધાંતને નાશ કરનારને વિભાગ પહેલે / ૧૩ Page #35 -------------------------------------------------------------------------- ________________ લખ્યું કે ચાલી આવતી પ્રણાલિકા બંધ કરવા જેવી નથી મદદ કરે તે ભયંકર પાપ લાગે, તેવું સમજાવનારાના હાથથી જ મદદ , કરવાનું કામ થાય તો દેવદ્રવ્યના સિદ્ધાંતને નાશ કરવાનું ભયંકર પાપ લાગે કે કેમ તે આપે નક્કી કરવાનું છે. દેવદ્રવ્યો પ્રત્યે રાગ સાચવવા માટે નહીં પરંતુ પ્રતિષ્ઠા મેળવવા માટે હતું, તે આપની કાર્યવાહીથી નક્કી થાય છે. શાસ્ત્રષ્ટિએ આવી મેલી રમત રમે તેમને કેવું પાપ બંધાય તે તે જ્ઞાની ભગવતે જ નક્કી કરી શકે, દીક્ષાતિથિ ઉજવવી શાસ્ત્ર વિરૂદ્ધ છે, તે આપે જગજાહેર કહેલ છે. છતાં આપની દીક્ષાતિથિ ઉજવવા સંમતિ આપી. આપની પાસે શાસ્ત્રવિરૂદ્ધના કાર્યો નજરે જોવા અને તે કાર્યોને વ્યાખ્યાનમાં વિરોધ કરતાં, ને તેવા જ કાર્યો પાછા આપની નિશ્રામાં થાય, છતાં છતી આંખે આંધળા થઈ ગયા હતા. જેથી સામા પક્ષના કાર્યો શાસ્ત્રવિરૂદ્ધ છે તે સમજાવી વિરોધ કરાવતાં. અને તેથી વધારે શાસ્ત્ર વિરૂદ્ધ આપણે ત્યાં કાર્યો થાય ત્યારે શાસનપ્રભાવનાના નામે કરાવી શક્તા. જેથી શાસ્ત્ર પ્રત્યેને રાગ અથાગ છે, તે ભ્રમ ઊભું કરેલ. તેથી મહા બુદ્ધિશાળીઓ પણ આવી ઈન્દ્રજાળને રાગના કારણે સમજી શક્તા નહીં, જે આપને પાપાનુબંધી પુન્યને પ્રભાવ છે. પાપાનુબંધી પુન્યના બળે કરેલા કામને અંજામ કે આવે છે તે જ્ઞાની ભગવતે જ કહી શકે. કેસર-સુખડ બાબતમાં આપે પિતાના દ્રવ્યથી પૂજા ન કરે તે પાપ બંધાય તે શાસ્ત્રની દૃષ્ટિએ કહેલ. તે વાત અમાએ ઝીલી અને અહીંના (સુરેન્દ્રનગરના) દેરાસરમાં આદર્શ દાખલો બેસે તે માટે અમેએ પ્રયત્નો કર્યા. તેથી ૮૦ ટકા પૂજા કરનારાઓ સ્વદ્રવ્યથી પૂજા કરતાં થયા; અને કઈ પૂજા કરતાં ન રહી જાય તે માટે કેસરની વાટકીઓ સ્વદ્રવ્યથી પૂજા કરનાર ભાઈઓ મુક્તાં. પરંતુ શક્તિવાળા હોવા છતાં પારકું વાપરવાની મને વૃત્તિવાળાએ કેસર રાખવાનો આગ્રહ રાખ્યા તેથી આપને પૂછાવ્યું, આપની પાસે આવી રૂબરૂ વાત કરી. આપે સ્વદ્રવ્યથી પૂજા ન કરે તો પાપ બંધાય તેવું બોર્ડ મુકવા માટે સંમતિ આપી. છતાં, અંગત કારણસર મન દુઃખથી વેરવાળવાની હલકી વૃત્તિથી, શાહ કાંતિલાલ ચુનીલાલ તથા શાહ મનહરલાલ પ્રભુદાસે ખટપટ શરૂ કરી. તેમાં સાધુ મહાત્માઓને ઉપયોગ કર્યો. થડા દિવસ બાદ ૧૪ | વિભાગ પહેલો Page #36 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાંતની વાત કરનાર સિદ્ધાંત વિહોણું જીવે તેની ગતિ કાંતિભાઈને આપના નામથી લખેલ પત્ર દસ્તખત વગરને આવ્યો. તેમાં લખ્યું કે ચાલી આવતી પ્રણાલિકા બંધ કરવા જેવી નથી. આપ શાસ્ત્રવિરૂદ્ધની પ્રણાલિકાને માનશે, તે કદી માનવામાં આવે નહીં, એટલે અમાએ શાસ્ત્રની વાત પકડી રાખી. ધર્મસ્થાનો તથા સાધુ મહાત્માને ઉપગ ધર્મ પામેલા સિદ્ધાંતને નાશ કરવા માટે કદી કરે નહીં. પરંતુ ધર્મમાં સ્વાર્થી, સત્વહીન અને અપ્રમાણિક માયાવી માણસે બુદ્ધિને ઉપયોગ અંગત સ્વાર્થ સાધવા ખટપટ કરે તે બિચારા દયાપાત્ર છે. આપે પ્રણાલિકાની સલાહ ન આપી હોત તે તેઓ, ધર્મસ્થાનમાં જે રીતે પાપ બાંધ્યા છે, તે કદી બાંધી શકતા નહીં. તેઓ બિચારાએ ઘણું પાપથી બચી ગયા હતા. જેઓની પાસેથી શાસ્ત્રને નિચ લેવાને હોય તે શાસ્ત્રને વફાદાર ન રહે તેથી કેવી પરિસ્થિતિ પેદા થઈ અને તેનાથી કેટલું અનર્થ થયું તે સિદ્ધાંતપ્રેમી મહાપુરુષ પાસે નક્કી કરાવશે. જેથી ખાત્રી થશે કે આમાં વધારે જવાબદાર કેણ ગણાય. સિદ્ધગિરિ ઉપર ચાતુર્માસમાં ન જવાય, સુતક લાગે, પ્રતિક્રમણ પુરુ થયા પછી સંતીકરણ બેલિવું જોઈએ, બે તિથિ ન હૈય–આવી અનેક પ્રણાલિકાને બદલી શાસ્ત્ર મુજબની આરાધનાની વાત કરનારે કેસર-સુખડની પ્રણાલિકાને મહત્વ આપી શાસ્ત્રને ભયંકર દ્રોહ કર્યો છે, તે આપના વચનથી જ સિદ્ધ થાય છે. આપે શાસ્ત્ર વિરૂદ્ધની પ્રણાલિકાને મહત્ત્વ આપી શાસ્ત્રને વળગી, રહેનારને વિશ્વાસઘાત કર્યો છે. આપને કેાઈ સિદ્ધાંત નથી. આપની પ્રતિષ્ઠા સચવાતી હોય તે ગમે તે અને ગમે તેવી રીતે કરી શકે છે, તે ઉપરની વાતોથી સિદ્ધ થાય છે. અને હવે પાકી ખાતરી થઈ ગઈ છે કે જે કઈ સિદ્ધાંતપ્રેમી આપના ભરશે કામ કરશે તે તેના જીવનની મોટામાં મોટી ભૂલ હશે અને તેની કિંમત ઘણી ચુકવવી પડશે. સિદ્ધાંતની વાત કરનાર સિદ્ધાંત વિહોણું જીવન જીવે તેની ગતિ શી થાય તે શાસ્ત્રદષ્ટિએ ગીતાર્થ ભગવતે નક્કી કરી શકે. શાસ્ત્રની અને સિદ્ધાંતની વાત સમજાવી એકતે મોક્ષની આરાધના માટે ધર્મસ્થાને ઊભા કરવા જોઈએ, તે ઉપદેશ આપેલ. આપના વિશ્વાસે પુન્યશાળીઓએ લાખ રૂપીયા ખચ ધર્મને ટકાવવા માટે સ્થાને ઊભા , વિભાગ પહેલે / ૧૫ " Page #37 -------------------------------------------------------------------------- ________________ આપને જે શક્તિ મળી છે તેને સદુપયોગ કરી... કર્યા. તે જ ધર્મસ્થાનોમાં ધર્મ વિરૂદ્ધની પ્રવૃત્તિ કરી અસંયમી જીવન જીવાય છે, તેવી આપની પાસે વિનંતી કરે તે તેના બદલામાં માર પડે, અને સંચમને ખપી આત્માઓ વધારેમાં વધારે દુખી કેમ થાય તે માટે પ્રયત્નો થાય. તેથી ધર્મસ્થાનમાં પૈસા આપનારાઓને તેમજ સંઘને ભયંકર અપરાધ કરેલ છે કે કેમ તે આપે નક્કી કરવાનું છે. આપને શાસ્ત્રની વાત કરવામાં પ્રતિષ્ઠા વધારવા સિવાય બીજું કોઈ લક્ષ નહોતું, તે ઘણું હકીકતોથી તેમજ અનુભવથી નક્કી થાય છે. ધર્મ ને શાસ્ત્ર પ્રત્યે અંતરને રાગ હેત તો ધર્મસ્થાનમાં કદી અસંયમીએ ટકી શકે નહીં. સંઘમાં મહાન જૈનાચાર્યની ખ્યાતી પામેલા શાસ્ત્ર ને સિદ્ધાંતની વાતમાં જ રહે અને આચરણમાં કે અમલમાં કાંઈ ન હોય તે તેમને માટે અમારે કાંઈ કહેવું નથી, તેને ન્યાય ગીતાર્થ મહાપુરુષે જ કરશે. આપની જગતમાં એટલી બધી ખ્યાતી વધી ગઈ હતી કે આપના સિવાય આ કાળમાં ભગવાનને માર્ગ ટકાવી શકે તેવા કોઈ નથી, તેથી આપના ગુણનું વર્ણન સાંભળતા ત્યારે અમને ખુમારીનો કોઈ પાર નહતો કે અમારું કેટલું સદ્દભાગ્ય કે આપના જેવા ગુરુ અને મળ્યા; પરંતુ જ્યારે અનુભવથી જાણ્યું કે આ બધા ગુણને વ્યવસ્થિત પ્રચાર હતા અને કુશળતાપૂર્વકની ઈન્દ્રજાળ હતી. તે વાત જાણવામાં આવી ત્યારે અમને આઘાતને કોઈ પાર રહેલ નથી. ભાવિભાવ. આપે સત્ય હકીકત સ્વીકારવા જેવી તાકાત કેળવી હોય તે ગઈ ગુજરી ભૂલી જઈ, આપને જે શકિત મળી છે તેને સદ્દઉપયોગ કરી, છેલ્લી જિંદગીમાં, આત્મિક શાંતિ માટે, એ નિર્ણય કરે કે અમારું મસ્તક જગતમાં ઊંચું લઈને ફરી શકીએ. શ્રી ભીડિયામાં આપે કહેલ છે કે આવતી સાલ, પીંડવાડા ચોમાસું કર્યા પછી, ગચ્છાધિપતિ તરીકે પૂ. આચાર્યદેવશ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજીને નીમવાના છે. આ વાત ખરેખર સત્ય હોય તે આવો લાંબો ટાઈમ કાઢવામાં કોઈ ફાયદો નથી. જેટલી વહેલી નિવૃત્તિ ૧૬ / વિભાગ પહેલે Page #38 -------------------------------------------------------------------------- ________________ અમારા જેવા સુખને મોટો હિસ્સો હતા, તે અમારે કબુલ.. લેવાશે તેમાં આપનું અને સંઘનું કલ્યાણ છે. પરંતુ તેમાં કોઈ રમત હશે તે ગુમાવવાનું ઘણું થશે. હવે આપના હાથથી જ કોઈ રમત રમાશે તે આપને અને જૈન શાસનને મહાન નુકશાન થશે. એ જ વિનંતી. અમારી વેદના હવે પછી જણાવશું. લી. સેવક દીપચંદ વખતચંદના ૧૦૦૮ વાર વંદના સ્વીકારશોજી. વિભાગ પહેલે | ૧૭ Page #39 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૫-૭-૮૧ પરમ પૂજ્ય, પરમ ઉપકારી પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની સેવામાં, શ્રી ડીસા. લી. સેવક દીપચંદ વખતચંદના ૧૦૦૮ વાર વન્દના સ્વીકારશે. આપને રજીસ્ટરથી બે પત્ર લખેલ છે. તે વાંચી પ્રામાણિકપણે વિચાર કરવા નમ્ર વિનંતી છે. તેમાં દરેકનું કલ્યાણ છે. આપની દેશનાના પ્રભાવે ભગવાનને માર્ગ ગમી ગયો, તેમાં આપને મહાન ઉપકાર છે. ભગવાનના સુગુરુ કેવા હોય તે માટે આપે સાચી સમજણ આપી. તેથી અમે એટલા બધા મક્કમ થઈ ગયા હતા કે સુસાધુ સિવાય બીજે ધર્મ ન હોય. તેથી શાસ્ત્રની આજ્ઞા વિરૂદ્ધનું જીવન દેખાય ત્યાં કદી જવાનું મન થતું નહીં. આપે કહેલ કે શાસ્ત્ર આજ્ઞા વિરૂદ્ધનું ગુરુનું જીવન હોય તે તેને પણ છેડી દેવા જોઈએ. આપ જે ઉપદેશ આપે છે તેવું જ આપનું તથા આપના સાધુઓનું જીવન સંયમી હેય તેમ માની આપની નિશ્રા સ્વીકારી અને તેનું અમને ખૂબ ગૌરવ હતું કે આપ જેવા મહાપુરુષની કૃપા અમને મળી. પરંતુ આપને ત્યાંથી સ્થિતિ સાંભળવા મળી ત્યારથી દુઃખને કઈ પાર નથી. આ સંસાર છે; દરેક-જી કર્મને વશ છે, પૂર્વધરે પણ પડ્યા છે, એટલે જે કાંઈ બને તેમાં નવાઈ જેવું નથી. આપે મહાન દેખાવા માટે ઘણું ઉત્તમ મહાત્માઓની કુશળતાપૂર્વક નિંદા કરી છે, તેમાં આપને ત્યાંના અસંયમને કેાઈને ખ્યાલ ન આવે તે માટેના આપના પ્રયત્ન હતા. ચારિત્રસંપન્ન મહાત્માઓ પ્રત્યે દરેકને ભાવ ઘટી જાય તે માટે ઘણું માયા કરી છે. તેથી ઘણા આરાધક આત્માઓ પવિત્ર મહાપુરુષની સેવાથી વંચિત રહ્યા છે, તે સત્ય હકીકત છે. ૧૮ | વિભાગ પહેલે Page #40 -------------------------------------------------------------------------- ________________ * આપના ખૂબ રાગી હતા...આપને સમર્પિત હતા. શ્રી રાજુભાઈ આપના ખૂબ રાગી હતા. આપ પ્રત્યે પૂજ્યભાવ ઘણે હતો. તેથી આપને સમર્પિત હતા, તે આપ સારી રીતે જાણે છે. આપને ખૂબ લાભ મળે તે માટે પ્રયત્ન કરતા હતા. તેઓને સંયમને અથાગ રાગ હોવાથી રાજકોટનું પ્રકરણ ઊભું થયું. રાજકેટમાં પર્વની આરાધના કરવા આવ્યા ને ઘણું સાધુઓની સ્થિતિ અસંચમી તરીકેની જોઈ. તેથી તેમને ખૂબ દુખ થયું. આપશ્રી પાસે ખૂબ વિનતીપૂર્વક વાત કરી અને આપે સાંભળી. તેની વાત કબૂલ રાખે તે અસંચમી સાધુઓને દુઃખ થાય. તેવાને દુઃખ લાગે તેવી કહેવાની આપની સ્થિતિ નહાતી લાચાર હતા. એટલે વાતા બંધ ન થાય તો આપને સાંભળવું પડે. તેથી ભયંકર કાવતરું રચ્યું અને તેમાં આપે બુદ્ધિને ઉપાગ કર્યો. તેથી સાધુઓને ન શોભે તેવું કાર્ય કરવા છતાં જગતની દષ્ટિએ, ગુરુભક્તિના રાગે, સામાન્ય થયેલ છે તેવો દેખાવ કર્યો અને પ્રચાર કર્યો. સત્યને મારી નાખી અસત્યને આશરો લીધે. શ્રી રાજુભાઈ આપની પાટ પાસે બેઠા હતા. આપ પાટ ઉપર બેઠા હતા. આપની પાસે વાત કરે છે. તેમાં અસંયમી સાધુઓ, અમારા ગુરુનું અપમાન કરે છે તેમ કહી, તેમના ઉપર તૂટી પડ્યા. આપને વિનતી કરે છે? સાહેબ! સાધુઓ મારે છે, આપ કહો. પણ આપ એક શબ્દ ન બેલ્યા. આપની હાજરીમાં તાકાત નથી કે કઈ સાધુ આવી રીતે મારી શકે. આપે વ્યવસ્થિત રીતે કરેલ આયોજન તેનું પરિણામ છે. આપનું મન કેટલું કલુષીત હશે ત્યારે, આપ શાંતિથી જોઈ શક્યા. અસંયમી સાધુઓને મારથી સંતોષ ન થયે. એટલે તે વધારે કેમ દુઃખી થાય તે માટે તેની સંભાળ લેવા કેઈ જાય નહીં, દવાને કોઈ ભાવ પૂછે નહીં, ખાવાની તથા રહેવાની અગવડ પડે તે માટેના પ્રયત્ન કર્યો. તેની મદદે આવેલાઓને તેઓ ન મળે તેવું વાતાવરણ ઊભું કરાયું. પક્ષની આબરું સાચવવા અજ્ઞાન અને ભેળા લોકેએ જે રીતે કાર્યવાહી કરી છે તે સજ્જન માણસે આવી રીતે કરે, તે કલ્પનામાં બેસે નહીં. તેમાં તેઓશ્રીને દોષ જરાપણું નથી. કારણ કે અધમ કાર્ય કરવા છતાં નિર્દોષ તરીકે ખ્યાતી મેળવવી હોય ત્યારે આવી રીતે અસત્યને આશરે લેવાય તે જ પ્રતિષ્ઠા, સચવાય. પ્રતિષ્ઠા વિભાગ પહેલો ? ૧૯ Page #41 -------------------------------------------------------------------------- ________________ સાહેબ ! સાધુઓ મારે છે... પણ આપ એક શબ્દ ન બોલ્યા સાચવવા માટે નીતિનું ધોરણ પણ ખલાસ કરે. આપ નહીંતર આવી કાર્યવાહી કરે નહીં. આવી કાર્યવાહીથી કેવું પાપ બંધાય તે તે જ્ઞાની ભગવંતે કહી શકે. આપે કલિકાળના જીના ગુણનું વર્ણન કરેલ છે તે આપે પ્રત્યક્ષ બતાવી આપ્યું છે. મુસલમાનના ધર્મગુરુ ઇસ્લામ ખતરામાં છે માટે હિંદુઓને જેમ વધારે નાશ થાય તેમ ખુદા ખૂબ રાજી થશે તેવી સમજણ આપી વેરની પરંપરા વધારે છે, તેવી આપે ગુરુભક્તિના નામે પ્રેરણાઓ કરી કે શાસનની અપભ્રાજના ન થાય તે માટે ગમે તે કરીને સત્ય હકીકત બહાર આવવી જોઈએ નહીં. તેમજ સંયમીઓની ચિંતા કરનારને વધારે ત્રાસ કેમ થાય તે માટે પ્રયત્નો કરવાની સલાહ આપી. બહારથી આવેલા ભાઈઓને આપની રમતની ખબર નહીં હોવાથી આપના પ્રત્યેના રાગના કારણે આપે માયાવી કરેલ વાત સાચી માની. બીજી કોઈ તપાસ કરી નહીં ને કરી હોય તો આપની વિરૂદ્ધની વાત માનવા તૈયાર નહીં. તેમાં તેઓનો મુદ્દલ દોષ નથી, કારણ કે આપની કાર્યવાહીથી તદ્દન અજાણ હતા. અને અમુક ભાઈઓ સત્ય હકીકત જાણતા હતા, પરંતુ આપની આબરૂને સાચવવા માટે, સત્ય હકીક્તને દાબી દેવા માટે, તનતોડ પ્રયત્ન કરતા હતા. શ્રીયુત નિત્તમદાસભાઈને બે મહિના અગાઉ આપની તથા આપના અસંયમી સાધુઓની પરિસ્થિતિની ખબર પડી ગઈ હતી તેની પાકી ખાત્રી કરી લીધી હતી. તેમને શાસનને ખુબ રાગ હતો અને આપના પ્રત્યે ખુબ ભક્તિભાવ હતે. તેથી આપની નિંદા ન થાય તે માટે પ્રામાણિક ઉપાય કરવા માટે મહેનત કરી. તેમજ આપના પાપના કાર્યમાં જરાપણું મદદ કરવી નહીં, તેવા મક્કમ વિચારના હતા. તેથી આપની પાસે નહીં આવતા શ્રી રાજુભાઈ પાસે જઈ તબિયતના ખબર પૂછી દવા વિગેરેને પ્રબંધ કર્યો. તેમની શાંતિ થાય તે માટેના પ્રયત્ન કર્યા અને શાસનની અપભ્રાજના ન થાય તે માટે કેઈ જાહેરાત ન કરે અને વહેલાસર ઘરે જાય તે માટે સમજાવવા ની મહેનત કરી અને તેમને ઘરે વહેલાસર મોકલી દીધા. સંયમી મહાત્માઓને આપને તથા ર૦ | વિભાગ પહેલે Page #42 -------------------------------------------------------------------------- ________________ અસત્યને આશરો લેવાય તા જ પ્રતિષ્ઠા સચવાય ! ~ આપના અસચમી સાધુઓના ઘણા ત્રાસ હોવાથી હવે તેઓ આરાધના કરવા સારી રીતે રહી શકે તેવી તેમની ચિતિ ન હતી. તેથી તેની સુંદર આરાધના કેમ થાય તે માટે પ્રયત્ન કર્યાં. વ્યવસ્થિત રીતે અસ યમીઓની પુષ્ટિ થાય તેવા દાખલા ઇતિહાસમાંથી સાંભળેલ નથી. આપ જાણતા હોય તા મને ખખર નથી. અત્યાર સુધી આપે દેશનામાં સમજાવેલ છે કે પાપ કરવા કરતાં પાપને છૂપાવવુ' અને તેના બચાવ કરવા તે ભયકર છે. આવી શાસ્ત્રીય વાતા આપે ન સ્વીકારવી તેથી ગમે તેવા પાપા કરે અને છુપાવવા માટે ગમે તેવા કાવાદાવા કરે તેમજ શ્રી કાંતિભાઈ પાપના ખેંચાવ શાસનના હિતના નામે ગમે તેટલા કરે, પરંતુ હવે સત્ય વસ્તુ ચતુર્વિધ સૉંઘમાં જાહેર થઈ ગયેલ છે. એટલે અસત્યના પ્રચાર જેમ વધારે કરશે, તેમાં ભયંકર નુકશાન આપને થવાનું છે. આ રીતે કાંતિભાઇ ચાલું રાખશે તા આપની પ્રતિષ્ઠાના તેમજ આપના આત્મિકઘાત તેમના હાથથી જ થશે તે આપને ટાઈમે ખબર પડશે. આપને સલાહ આપનારે ભગવાનના માર્ગને વફાદાર રહીને, શાસ્ત્ર સામે રાખીને, આપી હોત તા આજે સ્થિતિ આપની પાસે છે તે કદી થાત નહીં. પાપાને ઢાંકવા અને તેને માટે ગમે તેવા અસત્યના ટેકો લેવા પડે તે લેવા, તેવી સલાહ આપનારને ખબર ન પડી કે તેનુ* પરિણામ, અશુભના ઉદય આવશે ત્યારે, ખતરનાક આવશે. આપ મહાન બુદ્ધિશાળી હોવા છતાં તેના સદ્ઘપયાગ કરી શકો તેવી આપની સ્થિતિ રહી નથી. માટે આપ કોઈ મહાન સચમી, શોને વફાદાર આચાર્ય ભગવંતની સલાહ લઈ શાસ્ત્ર મુજબના માર્ગ લેશે. તેમાં આપનુ તથા શાસનનુ હિત છે. જૈન શાસનમાં એક મહાન જૈનાચાય ભગવાનના માર્ગની દેશના ઊંચામાં ઊંચી આપે અને સચમ વિના મુક્તિ કોઈની નથી” તેવી તેમની વાતા સાથે રહેલા સાધુ રાજ સાંભળે, છતાં આવા અસચમી મને અને તેના ભાવપ્રાણ નાશ પામે તથા આપ તેની ઉપેક્ષા કરો તેનું કારણ અસ"ચમના રાગ છે. વિભાગ પહેલા / ૨૧ Page #43 -------------------------------------------------------------------------- ________________ 1 7 સત્ય હકીકત જાહેર થશે ત્યારે આપના વિશ્વાસ.... રાજકોટના પ્રસ*ગથી આપ વિચારશેા કે અસત્યના આશી લીધે તેમાં આપને કેટલુ નુકશાન થયુ* છે ? પ્રામાણિકપણે વિચારશેા તા આપને પણ ખાત્રી થશે કે મે' મારા જીવનમાં શું કર્યુ* છે. શાસનની મલીનતા કેટલી થઈ તે આપ વિચારશે. સમર્થ આચાય ની એઆખરુ કેટલી થઇ તે આપ વિચારશે. અસત્યના આશરા લઇ લેાકેા પાસે સારા થવા માટે દીનતા અને દભ કેવા કરવા પડ્યા તે આપ વિચારશે. ધર્મ સ્થાનાના ઉપયાગ કખ ધ થાય તેવા કાર્યો કરવાથી પૈસા આપનારના તેમજ સધના વિશ્વાસઘાત કેટલેા થયા તે આપ વિચારશે, આપની પાસે રહેલા ઘણા સાધુએની આત્મિકચિતા કરી નહીં, સ્વાર્થી સાધુઓએ પેાતાની અંગત લાલસા માટે દંભ અને માયા કરી જીવનને બરબાદ કર્યું અને આપના પણ આત્મિકઘાત થાય તેવી રીતે ભક્તિ કરી, તેનુ પરિણામ કેવું આવ્યુ. તે વિચારશે. આપની 'દેશનાના પાવર ખલાસ થતા જશે. કારણ કે આપની વાતા ઉપર વિશ્વાસ બેસશે નહીં. તેમજ આપની વૃદ્ધ ઉંમરે અશાંતિના પાર નહીં રહે. આમરૂ સાચવવા અસત્યના આશરા લીધા અને અચેાગ્યના ટૂંકા લેવા પડ્યો, તેથી કેટલું નુકશાન થશે તે આપ વિચારશે. આપની અત્યાર સુધીની અપ્રામાણિક કાય વાહી સામે જે લાકોએ પ્રામાણિક રીતે વાતા કરી તેની પ્રતિષ્ઠા ઘટાડી નાંખી. તેની વાર્તાને લાકો વજન ન આપે તેવી સ્થિતિ પેદ્યા કરવા માટે બુદ્ધિપૂર્વક અત્યાર સુધી કામ કરેલ છે. તેમાં આપનુ... પાપાનુખ શ્રી પુન્યનું જોર ઘણું હતું તેથી દરેક કાચની ફાવટ આવતી ગઇ. આપના પ્રત્યે ખૂખ રાગના કારણે આપ સત્યવાદી, મહા સૌંચમી, ચારિત્ર સ`પન્ન અને પ્રામાણિક શાસ્ત્રને જ વફાદાર છે તેવી માન્યતાથી લોકો આપની વાત પ્રમાણભુત માનતા હતા. તેથી દિનપ્રતિદિન સાધુતાની ફજેતી લાકો નજરે જોવા છતાં મહાપુરુષ-ની પ્રસિદ્ધિ મળતી ગઈ. હવે આપની પાસેની પેાલ ખુલ્લી પડી ગઈ ૨૨ / વિભાગ પહેલા Page #44 -------------------------------------------------------------------------- ________________ તે આપના હાથે જ સાચી સાધુતાને નાશ થશે છે અને જેમને ખાત્રી થઈ ગઈ છે. આપની વાત ઉપર તેમને વિશ્વાસ ઉઠી ગયેલ છે. જગત સમક્ષ સત્ય હકીક્ત જાહેર થશે ત્યારે આપની ઉપર વિશ્વાસ ખતમ થઈ જશે. અમને બધી ખબર પડી જવાથી, કોઈ અઘટીત બનાવ ન બને તે માટે રાજકોટનું પ્રકરણ બન્યા પહેલાં, આપને વિનંતી પત્ર લખેલ છે. આપ ૫-૭ ચારિત્ર સંપન્ન મહાત્માઓ સાથે લઈ સુરેન્દ્રનગર સ્થિરવાસ કરવા પધારે. આપનો અમારા ઉપર મહાન ઉપકાર છે, તેનું ઋણું અદા કરવા અને લાભ આપે-તેવી વિનંતી એટલાજ માટે કરી હતી કે હવે કાવાદાવા કરી પાપેને ઢાંકવા પ્રયત્ન કરશે તે તેમાં આપ કદી ફાવશે નહીં. કારણ હવે અશુભને ઉદય શરૂ થયો છે તેવી ખાત્રી થવાથી મારી ફરજ બજાવી. પરંતુ આપે મારી વાત- ઉપર ધ્યાન ન આપ્યું. ભાવિભાવ હજુ શાસ્ત્રષ્ટિએ વિચાર નહીં કરે પરિણામ કેવું આવશે તે તે જ્ઞાની ભગવતે જાણે. હવે પ્રતિષ્ઠા નાશ ન પામે તે માટે સત્યને આશરે શાસ્ત્રને આંખ સામે રાખી લેશે, તેમાં આપનું તથા સકલ સંઘનું હિત સમાયેલું છે. અમારી પ્રવૃત્તિથી આપને આનંદ થ જોઈએ કે મારો ખરે ભગત મને. પાપના કાર્યમાં સહાય કરે નહીં, પરંતુ પાપથી પાછા વાળવા માટે પ્રયત્ન કરે. તેમજ અસત્યને કદી ટેકે આપે નહીં. આ સુંદર વિચાર આવશે તે સાધુતાની પવિત્રતાને બચાવી લેવાના વિચારે આવશે. પરંતુ મિથ્યાત્વના ઉદયથી મમત અને કદાગ્રહ વધતો જશે તે આપના જ હાથે સાચી સાધુતાને નાશ થશે, તેમાં જરા પણ શંકા નથી. એ જ વિનંતી. મારી વેદના હજુ હવે પછી. લી. સેવક દીપચંદ વખતચંદના ૧૦૦૮-વાર વંદના સ્વીકારશોજી. વિભાગ પહેલે / ર૩ Page #45 -------------------------------------------------------------------------- ________________ તા. ૨૮-૭-૮૧ પરમ પૂજ્ય, પરમ ઉપકારી આચાર્યદેવ શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની સેવામાં, નવા ડીસા. લી. દીપચંદ વખતચંદના ૧૦૦૮ વાર વંદના સ્વીકારશોજી. આપ ને રજીસ્ટરથી ત્રણ પત્રો લખેલ છે, તે ઉપર વિચારશોજી. ભગવાનના માર્ગને સાચવવા માટે, તિથિ આરાધના સાચી રીતે થાય તે માટે, ગમે તેવા ઉપસર્ગ આવે તે સહન કરવાની, છેવટ એકલા રહેવાની તૈયારીની વાત કરી. લોકોને આરાધનાની વાતે સમજાવી અને વિરાધનાથી કેટલે દોષ થાય તે સમજાવ્યું. તેથી સત્ય અને સિદ્ધાંતને પ્રેમ હતા તેઓએ આપની વાત સ્વીકારી, અને તેને માટે જેટલો ભોગ આપવો પડે તેટલે આપ્યો. માર્ગને સાચવવા તનતોડ પ્રયત્ન કર્યા. તેનું પરિણામ એ આવ્યું કે ગામેગામ સત્યના આગ્રહી થયા અને કુસંપના બીજ વવાયાં. છતાં તેની પરવા કરી નહીં. તેમાં કેટલું સહન કરવું પડયું છે તે સૌ જાણે છે. આપના વચન ઉપર વિશ્વાસ રાખી ધર્મ આરાધના સુંદર રીતે થાય તે માટે પ્રયત્ન કરતાં હતાં. પરંતુ આપના જીવનની જે લોકોને ખબર હતી તેઓ કહેતા હતા કે શાસ્ત્રની વાતે તેમની મલીનતા ઢાંકવા માટે છે, સિદ્ધાંત સાથે કઈ સંબંધ નથી. પરંતુ અમે તેવી વાત માનવા તૈયાર નહોતા. તેથી સ્થાને ઊભા કરવા અને સાચી આરાધના લેકો શાંતિથી કરે તે માટે ઘણું પ્રયત્નો કર્યા. પરંતુ આપે સત્ય સાચવવા અને એકલા રહેવા તથા પ્રસંગ આવે તો ગુરુને છોડવા પડે તે છોડી દેવાની વાતો કરનારની પાછળ મોટો વર્ગ હોવાથી એકલા રહેવાના નહોતા. છતાં આપે છે પૂનમની બે તેરસ સ્વીકારી. કારણ કે પીંડવાડાની વાટાઘાટેમાં જ્યારે આપના ટેબલ ઉપર અંગત જીવનના કાગળો મુકવામાં આવ્યા ત્યારે આપ લાચાર બની ગયાં. આપે તે જ વખતે ભગવાનની આજ્ઞા મુજબ જીવન જીવવાનો નિર્ણય કર્યો હોત તો આપના હાથથી સાચી આરાથના કદી મરી જાત નહીં. આપને સિદ્ધાંત કરતાં અસંયમને રાગ ઘણે હતો તે પૂજ્ય ગુરુદેવના ધ્યાનમાં આવવાથી તેઓને ઘણું જ દુખ હતું. તેઓશ્રીને લાગ્યું કે તિથિ સાચવવા અસંયમ ઘણું વધી જશે, ર૪ | વિભાગ પહેલે Page #46 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રની વાતે તેમની મલીનતા ઢાંકવા માટે છે સાધુતા નષ્ટ થઈ જશે તે શાસન નાશ થશે–તેવી તેમની દીર્ઘદ્રષ્ટિથી તેઓને તિથિની આરાધના સાચી થાય તે તેમને ખૂબ આગ્રહ હોવા છતાં તેમને નુકશાન ઘણુ દેખાણું; એટલે તિથિની માન્યતા સચવાય તે માટે પટ્ટક કરી સંયમની રક્ષા માટે સંઘની ઐક્યતાની જરૂર લાગી, ને તેથી જ તિથિને આગ્રહ મુકી દીધે. તેમાં તેઓશ્રીને ચારિત્ર પ્રત્યે અખંડ પ્રેમ જ કારણભૂત હતું, તેમ આજની સ્થિતિ જોતાં લાગે છે. પૂ. ગુરુદેવે દીર્ઘદૃષ્ટિથી કરેલ કાર્ય સફળ ન થાય તે માટે હજુ આપના પ્રયત્ન ચાલુ છે. અસંયમના રાગે સિદ્ધાંત સચવાણે નહીં તે સત્ય હકીકત છે. તિથિની વાતે નામની રહી છે, સાચી આરાધના ખતમ થઈ ગઈ છે. છતાં સંઘની એક્યતા ન થાય તે માટે આપ પૂરેપૂરા સજાગ છે તેનું કારણ આપને મહાવ્રતે પાળવા માટે કેઈ ઉલ્લાસ નથી. આપના ઘણા સાધુઓને પણ મહાવતેની કિંમત નથી. છતાં જગતમાં મહાત્યાગી, મહાસંચમી તરીકેની ખ્યાતિ પામ્યા તેમાં આપની વાણુને પ્રભાવ ખરો, પરંતુ પાપાનુબંધી પુન્યના જોરે આપને સફળતા મળી છે. સંચમને આધાર નિર્દોષ ગોચરી છે. તે માટે શાસ્ત્રદષ્ટિએ કહેલ કે સાધુ માટે આધાકમાં આહાર વિષ્ટ છે. આવું કહેનારા અને સાંભળનારા રજ વિના કારણે વિષ્ટાને ઉપયોગ કરે અને પૂરેપૂરી અનુકૂળતા ભેગવવા ગમે તેટલા પાપ લાગે તેને પણ ડર મુકી ભગવાનની આજ્ઞા ઉપર પગ મુકે તેનું કદી સાધુપણું ટકે નહીં, તેમ આપે શાસ્ત્રદષ્ટિએ કહેલ છે, છતાં આજ્ઞાને સાચવવા કદી પ્રયત્નો કર્યા નહીં. આપને તથા આપના ઘણું સાધુઓને વિહાર ભગવાનની આજ્ઞા મુજબને નહોતો; તેથી સાધુતા શોભતી નહતી, જૈન શાસનની નિંદા થતી હતી અને ધર્મના નામે મહાને અધર્મ પસાતે હતે; છતાં ધર્મ સાચવવા માટે કદી પ્રયત્ન કર્યા નથી. આપની દેશના અને આપના જીવન વચ્ચે ઘણું અંતર પડી ગયું છે તેનું પરિણામ છે. વિભાગ પહેલે | ૨૫ Page #47 -------------------------------------------------------------------------- ________________ ' હસ્તગિરિજી...દેવદ્રવ્યના..નાશનું પ્રતિક રહેશે ઘણું મહાત્માઓ કર્મવશ પડ્યા છે. પરંતુ જેમને ડંખ હતે તે કલ્યાણ સાધી ગયા છે. તેઓશ્રીએ જાહેરમાં ઉત્તમ દેખાવવાને કદી પ્રયત્ન કર્યો નથી. આપે દેશનામાં કુગુરુના લક્ષણ તથા મિથ્યાત્વનું લક્ષણ સમજાવેલ છે તેથી, આપના ઉપકારના સંબધે, ઉપકારને નજરસમક્ષ રાખીને લખું છું કે આપના તથા શાસનના હિત ખાતર છેલ્લી વૃદ્ધ અવસ્થાએ ભગવાનના માર્ગને ટકાવવા માટે પ્રયત્ન કરશો તે આપનું અત્યાર સુધીનું જીવનચરિત્ર લખાય છે તેમજ મોટા અનુષ્ઠાન કરાવી શાસનની પ્રભાવનાના નામે જે હેવાલે બહાર પડ્યા છે તેને લોકોને સદભાવ ટકી રહેશે. તેમજ આપને પણ શાસ્ત્ર અને સંયમ સાચવવા માટે નકકર કાર્ય કર્યાને આનંદ રહેશે. રાજકેટમાં પ્રામાણિકતાને આશરો લીધો હતો તે શાસનની મલીનતા થાત નહીં. આપ જે સ્થાને છે તે સ્થાનને શેભે તેવું કહેલ હત તે આટલે ફજેતે થાત નહીં. શાસનની વફાદારીથી આપે સાધુએને ઠપકે આપ્યો હતો અને શ્રી રાજુભાઈને સાંત્વન આપ્યું હેત તો આપને પાપને ઢાંકવા પ્રયત્ન કરવા પડે છે તે કરવા પડત નહીં તેમજ દંભ અને અસત્યની પરંપરા વધત નહીં. સંયમી મહાત્માઓને જે ત્રાસ આપ્યો છે જે સામાન્ય માણસ ન કરે. આવી ભૂલ કરીને આપે એક પ્રકરણ ઊભું કર્યું. હવે તે ભૂલને સુધારી લેવામાં જ મહાનતા છે. માટે કોઈની વાટાઘાટની રાહ જોયા સિવાય આપે જ સંચમી મહાત્માઓને જે રીતે સંતેષ થાય તેમ કરવું જોઈએ અને પરિપત્રથી, અન્યાય કરેલ છે તેમને, પુરેપુરો ન્યાય મળે તેમ કરી લેવું જોઈએ, તે જ પની પ્રતિષ્ઠા વધશે. તિથિની માન્યતા સાચવવા માટે શકય પ્રયત્ન કર્યા છે. હજી સંયમ માર્ગને સાચવવા વહેલામાં વહેલી તકે સંઘની એક્યતા થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ. આપની હાજરીમાં ઐકય નહીં થાય તે પૂ. ગુરુદેવની ભાવનાને અસંયમના કારણે આપે નષ્ટ કરી નાખી છે* * ૨૬ | વિભાગ પહેલે Page #48 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠના પારણે એકાસણું કરી છઠ્ઠ કરવાનો નિર્ણય તેવું આપના માથે કાયમનું કલંક રહેશે. આવા કલંકથી બચવા માટે વહેલામાં વહેલી તકે સંઘની ઐક્યતા કરવાના પ્રયત્ન કરવા જોઈએ, તેમાં આપની શોભા વધશે. આપે ધર્મસ્થાનો મોક્ષની આરાધના સારી રીતે થાય તેમ કહીને ઊભા કરેલ છે. તેમાં અસંયમ ન પાષાય તે માટે– ૯ વાડેનું પાલન સારી રીતે થવું જોઈએ અને તેના ઉપાયે કરવા જોઈએ. વાડેના પાલનમાં ઢીલાસ કેાઈની ન આવે તે માટે સપ્ત થવું જોઈએ. અસંયમી સાધુઓ હોય ત્યાં પૂ. સાધ્વીજી મહારાજ સાહેબના ચાતુર્માસ કરાવવા નહીં. પૂ. સાધુ મહારાજ સાહેબે પૂ. સાધ્વીજી મહારાજ સાહેબ સાથે કઈ લેતીદેતીને વહેવાર કરવો નહીં. પૂ. સાધ્વીજી મહારાજ સાહેબને કેઈન મળે તેવી ચીજને ખપ પડે તે શ્રી વડીલ પાસેથી મંગાવી લેવી.' પૂ. બાપજી મહારાજ સાહેબને સમુદાય, પૂ. કનકસૂરીશ્વરજી મહારાજ સાહેબને સમુદાય તથા પૂ. દાનસૂરીશ્વરજી મહારાજને સમુદાય તેમજ આપની આજ્ઞા માનતા હોય તેમના સમુદાય પાસે નક્કી કરાવી આપે તે આરાધના માટે કરેલા સ્થાનેને સદ્દઉપયોગ થશે અને જે જે પુન્યશાળીઓએ લાભ લીધે છે તેમને ખૂબ આનંદ થશે તેમજ આપે સંચમ સારી રીતે સચવાય તેવા પ્રયત્ન કર્યો છે તે જાણી શ્રીસંઘને ખૂબ આનંદ થશે. સાધુની દીક્ષાતિથિ ઉજવવાની શાસ્ત્રદષ્ટિએ વ્યાજબી હોય તે, પ્રથમ ન ઉજવાય તેમ કહેલ છે તે, આત્માર્થી આત્માઓએ ખુલાસે કરી દે જોઈએ; અને શાસ્ત્રદષ્ટિએ ન જ ઉજવાય તેમ હોય તે વહેલી તકે બંધ કરાવી દેવું જોઈએ. આટલી પ્રમાણિક્તા રાખવી જ જોઈએ. શ્રી હસ્તગીરીજીના ટ્રસ્ટને આપે મીલ્કત સંભાળી ચાકણું કરાવી લેવું જોઈએ. ન થાય ત્યાં સુધી કેઈએ મદદ કરવી નહીં તેવી જાહેરાત વિભાગ પહેલો | ર૭ Page #49 -------------------------------------------------------------------------- ________________ આપના ટેબલ ઉપર અંગત જીવનના કાગળો કરી દેવી જોઈએ. દેવદ્રવ્યના સિદ્ધાંતને ભંગ કાયમ રહેશે તે તેની ચુકતે જવાબદારી આપની ગણશે અને તેનું ભયંકર પાપ કેવું બંધાય તે આપ શાસ્ત્રદષ્ટિએ સારી રીતે સમજે છે, અને આપે ઘણી વખત કહેલ છે. આપને શ્રી હસ્તગીરીજીના ઉદ્ધારની પ્રતિષ્ઠા કરાવવાને મેહ ન હોય તે જ આ ભયંકર પાપથી બચી શકશે. ટ્રસ્ટની મીત ચોકખી નહીં થાય તે શ્રી હસ્તગિરિજીને ઉદ્ધાર નહીં પરંતુ દેવદ્રવ્યના સિદ્ધાંતના નાશનું પ્રતિક રહેશે અને તેને કાળે ઈતિહાસ લખાશે ને તેનું મહાન કલંક આપના ઉપર આવશે. આપનાથી સુધારી શકાવવાની શક્તિ ન હોય તે તુરત તેમાંથી ખસી જવાની જાહેરાત કરી દેવી જોઈએ. જેથી ઘણુ અનર્થોથી બચી જવાય. કેસર–સુખડ બાબત આપે શાસ્ત્રષ્ટિએ પિતાનું જકે સર વાપરવું જોઈએ, ન વાપરે તો પાપ જ લાગે, તેવું પ્રતિપાદન ખુબ જોરથી કહેલ. ને તેથી શાસ્ત્રીય વાતને અમલ સારી રીતે થાય તે માટે પ્રયત્ન કર્યા. શ્રી કાંતિભાઈએ તથા શ્રી મનહરલાલે અંગત વેર વાળવા માટે ધર્મસ્થાનોને નુકશાન થશે, શાસ્ત્રીય વાતનો નાશ થશે, શ્રી સાધુઓની ફજેતી થશે અને આપના વચનની પણ કાંઈ કીમત રહેશે નહીં, તે કેઈની પરવા કરી નહીં. તેમના અશુભના ઉદયે ખટપટ કરી. તેમાં આપની પાસે “ચાલી આવતી પ્રણાલિકા બંધ કરવા જેવી નથી તેમ લખાવ્યું. આવા ધર્મને સમજેલાના હાથથી આવું અકૃત્ય થાય ત્યારે લાગે છે કે તેમને કમેં ભુલાવ્યા. તે માટે તેઓ બિચારા અને દયાપાત્ર છે; મિથ્યાત્વને ઉદય હોય તો જ ધર્મસ્થાનેને આ દ્રોહ થઈ શકે. પરંતુ આપે શ્રી કાંતિભાઈને સાચવવા માટે શાસ્ત્રને અને મારે વિશ્વાસભંગ થશે તેને પણ વિચાર કર્યો નહીં. શ્રી કાંતિભાઈને રાજી રાખવા માટે શાસ્ત્રને આદું મુક્યું તેમાં કેટલું ગુમાવ્યું તેને વિચાર આપે કરવાનું છે. આપે શ્રી કાંતિભાઈને કેમ રાજી રાખવા પડ્યા તે કારણે હું સારી રીતે જાણું છું, પણ મારે અત્યારે કાંઈ કહેવું નથી; આપ સારી રીતે જાણે છે. મહાન જૈનાચાર્યની ખ્યાતિ પામેલા તેઓ પોતે જ શાસ્ત્રની વાતને વળગી ન રહ્યા તે સત્ય હકીકત છે. હજુ શાસ્ત્રને ૨૮ | વિભાગ પહેલો Page #50 -------------------------------------------------------------------------- ________________ મુકવામાં આવ્યા ત્યારે આપ લાચાર બની ગયા સાચવવા અને આપના વચનને સાચવવા આપે કહેલ તે મુજબ બેડ મુકાવી દેવું જોઈએ, તે જ પ્રતિષ્ઠા સચવાશે, અને સ્વદ્રવ્યથી દરેક પૂજા કરતાં થાય તે માટે શ્રી કાંતિભાઈઓ તથા શ્રી મનહરલાલે પ્રયત્નો કરવા જોઈએ, જેથી તેઓનું પણ કલ્યાણ થાય. તેઓને સદબુદ્ધિ સુઝશે - તો જ આ કાર્ય કરી શકશે. | શાસ્ત્રને સાચવવા અને સંયમની રક્ષા માટે, મેં લખેલ તેથી વધારે, સારા ઉપાયે કરી આપશે તે મને ઘણે આનંદ થશે. પરંતુ મિથ્યાત્વના ઉદયે કાંઈ ન કરી શકે તે પ્રામાણિકતાની ખાતર, આપે જ્યાં જ્યાં ટ્રસ્ટે થયા છે તેમાં, આપની શાસ્ત્રીય આજ્ઞા મુજબ વરતવાની કલમ છે તે રદ કરાવી દેવી જોઈએ અગર આપે સલાહ આપવાનું માંડી વાળવું જોઈએ. કારણ કે આપ શાસ્ત્રને સમર્પિત રહ્યા નથી. શાસ્ત્ર અને સંયમની રક્ષા માટે પરમ પૂ. આચાર્યદેવશ્રી વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજ સાહેબે પ્રભુભક્તિ અને જાપથી સલાહ આપી. તપ વિના જાપ સારી રીતે થઈ શકે નહીં તેથી મારા આત્મકલ્યાણ માટે તેમજ શાસ્ત્ર અને સંયમની રક્ષા માટે અષાડ શુદિ ૧૪ શ્રી છઠ્ઠને પારણે એકાસણુ કરી છઠું કરવાનો નિર્ણય કરેલ છે. મારી શારીરિક શક્તિ પહોંચશે ત્યાં સુધી કરી શકે અને તેમાં જાપ અને તપ થઈ ગયા પછી, તેનું ફળ મેળવવા માટે, શાસનરક્ષા માટે જે જે ઉપાયો સૂઝશે તે કરીશ. શાસનરક્ષાના લાભ આપે ઘણું સમજાવ્યા છે, તેથી ચિતા ઘણી થાય છે, તેમાં એક વિચાર એવો આવે છે કે ધર્મ કેઈની પાસે બળજબરીથી કરાવાતું નથી. ઘણું ભારેમી જ કેઈની સત્ય વાત સ્વીકારતા નથી અને તેમના જીવનમાં કોઈ ફેરફાર કરતાં નથી, ઉપરથી ષ વધારે છે તે શા માટે પ્રયત્નો કરવા ! બીજી તરફ એમ લાગે છે કે આવા જીવાથી શાસનને ઘણું નુકશાન થતું હોય તે અસંયમીઓના ફંદામાંથી બચવા માટે અને સંયમીઓની રક્ષા માટે પ્રયત્ન કરવા જોઈએ, છતી શક્તિએ મૌન બેસી રહે તે પાપ બંધાય તે ધ્યાનમાં રાખીને કાર્ય કરીએ તો ઘણું કષ્ટ સહન કરવું પડે છે અને ભેગ વિભાગ પહેલો | ૨૯ Page #51 -------------------------------------------------------------------------- ________________ મૌન રહેવું કે સહન કરવું તે બેમાં લાભ.. પણ ઘણે માગે છે. તે પહેલા વિચાર મુજબ મૌન રહેવું કે શાસન ખાતર જીવનમાં સહન કરવું, તે બેમાં લાભ શેમાં વધારે છે તે શાસનદેવ બુદ્ધિ સૂઝાડશે તે મુજબ, શક્તિ મુજબ, કેવા પ્રયત્ન કરવા તે વિચારીશ; માટે આપને હાલ પત્ર લખવાનું બંધ કરેલ છે. આપને છેલ્લી જિંદગીમાં શાસ્ત્ર અને સંયમ માટે નક્કર કાર્ય કરવાની સદ્ભાવના જાગશે તે જ સકલ સંઘનું કલ્યાણ થશે અને ભગવાનને માર્ગ ટકી રહેશે. એ જ વિનતી. લી. સેવક દીપચંદ વખતચંદના ૧૦૦૮ વાર વંદના સ્વીકારશોજી. ૩૦ | વિભાગ પહેલે Page #52 -------------------------------------------------------------------------- ________________ તા. ૨૨-૯-૮૧ પરમ પૂજ્ય, પરમ ઉપકારી આચાર્યદેવ શ્રી વિજયરામચંદ્ર સૂરીશ્વરજી મહારાજની પવિત્ર સેવામાં, શ્રી ડીસા. લી. સેવક દીપચંદ વખતચંદના ૧૦૦૮ વાર વંદના સ્વીકારશોજી. . વિ. વિ. સાથે જણાવવાનું કે શાસ્ત્રમાં ઘણું દષ્ટાંતે આવ્યા છે કે ગુરુનું કર્મના ઉદયે પતન થાય તે વખતે તેના ભક્તાએ તેમને પાપથી બચાવી તેમની ગતિ ન બગડે તે માટે, સર્વસ્વ ભેગ આપો પડે તે આપીને, તેમની સદગતિ થાય તે માટે દરેક શકય પ્રયત્નો કરવા જોઈએ. તેથી આપના ઉપકારને ધ્યાનમાં લઈ, તપ-જાપથી મારી પુન્ય પ્રકૃતિ વધારીને આપ મારી વિનંતી સ્વીકારે તેવા શુભ આશયથી, છઠ્ઠને પારણે એકાસણું કરી છઠું ચાલુ કરેલ છે. આજે તેવીસમે છઠ્ઠ છે. જાપ સુંદર રીતે થાય છે. તેથી શાસનના વિચાર આવ્યા કરે છે. શાસનદેવને એક જ પ્રાર્થના કરું છું કે આવા સમર્થ ગુરુને સદ્દબુદ્ધિ પેદા થાય તે શાસનને જય જયકાર થાય અને આપનું પણ મહાન કલ્યાણ થાય, તેથી મને અપૂર્વ આનંદ થાય. જૈન શાસન પ્રામાણિક અને ગુણાનુરાગીનું શાસન છે. અસંયમીઓ માટે આ શાસનમાં કદી સ્થાન નથી. જૈન સંઘના સ્થંભ ગણાતા ગચ્છાધિપતિનું બિરુદ ધરાવનારા આવા ઊંચે સ્થાને કેવા હોય, જેમાં ચારિત્ર-ત્યાગ, સંચમને રાગ ને તયના અનેક ગુણની પરાકાષ્ટા હોય તે જ આજ સ્થાન ઉપર હોય. આપની વાણુના પ્રભાવથી અને આપના પાપાનુબંધી પુન્યના પ્રભાવે સાધુતાને કલંક લાગે તેવા આપના કાર્યો દેખાય છતાં દાન, તપ માટે લક્ષમીને ઉપયોગ કરી, શાસનપ્રભાવનાના નામે આપની પ્રતિષ્ઠા પૂબ વધી તેમ તેમ, આપ અને આપના ઘણું સાધુઓ સાધુતાની નિંદા પૂબ થાય તેમ કરતાં થયા. શીલ અને ભાવ જે શાસનના પ્રાણ છે તેની ઉપેક્ષા કરી, તેથી શાસનના રાગીઓને ઘણું દુઃખ થતું. આપને વિનંતી કરે તે, તેઓની પ્રતિષ્ઠા ઘટાડી, તેમને દાબી દેવાની આપની તાકાતના જોરે કઈ કાંઈ કરી શક્યું નહીં. તેથી દિનપ્રતિદિન પાપની પરંપરા વધતી ગઈ. આપે બાહ્યદષ્ટિએ જે મેળવ્યું છે તેના કરતાં અનેકગણું આત્મિકદષ્ટિએ ગુમાવ્યું છે; અને જીવનને વિભાગ પહેલે / ૩૧ Page #53 -------------------------------------------------------------------------- ________________ તેમની ગતિ ન ગડે તે માટે સમ્વના ભાગ આપવા કલકીત સુખ છે. આ સત્ય હકીકત આપના આત્માના હિતચિંતકે કરે ત્યારે, આપ તેને નિંદા, શાસનની ફજેતી અને મલીનતા થાય છે તેમ કહી, જગતની પાસે પાપા છૂપાવવા માટે પ્રયત્ના કરેા છે, તે જ આપનું મિથ્યાજ્ઞાન છે. આપે ઘણી વખત કહેલ છે, કે ધર્મી મહાત્માએ પાપના ઉદયે પડે અથવા કાઈ નિંદીત કાર્ય જીવનમાં થયુ હોય તે તેમણે જાહેરમાં ભાગ લેવા નહીં અને એકાંતમાં બેસી પેાતાની સાધના કરે. જાહેરમાં કોઈપણ અનુષ્ઠાનામાં ભાગ લેવા જોઇએ નહીં, જેથી ધર્મની અને શાસનની નિદા થાય નહીં. આ વાત આપે તથા આપના ઘણા સાધુઓએ સ્વીકારી હોત તા આપના કાર્યથી અનેક ધર્માંઆત્મા દુ:ખ અનુભવે છે, તે કદી ખનત નહીં. આપે શાસ્ત્રને નજર સમક્ષ રાખીને વાત કરેલ છે કે જેઓ સાધુતાને કલંકીત કરવા છતાં સુસાધુતા તરીકે તથા વૈરાગી—ત્યાગી—તપસ્વી મહાત્માઓના દંભ કરી, સઘને છેતરતા હાય, તેઓની પક્ડમાંથી શક્તિસમ્પન્ન આત્માએ ન ખેંચાવે તે સઘના મહાન દ્રોહી છે. જેવા હાય તેવા કહેવામાં જરાય દોષ નથી કે નિંદ્યા નથી, તે વાત આપ માટે લાગુ પાડવી જોઇએ, તા જ સાચી પ્રામાણિકતા છે. જૈન શાસન મહાન પ્રામાણિક છે. ભગવાનના આત્માએ જ્યાં જ્યાં ભૂલેા કરી તેની, સાતમી નરકે ગયા ત્યાં સુધીની, શાસ્ત્રકાર ભગવ તાએ જાહેરાત કરી. ભગવાનના આત્મા સાતમી નરકે ગયાની વાતા લખવાથી ભગવાનના આત્માની નિંદા થશે તેવા કાઈએ કદી વિચાર કર્યા નથી. જૈન શાસનના શણગારરૂપ મહાત્માએ જે મહા તપસ્વી, ત્યાગી, વૈરાગી-નર્દિષણ મુનિ, અરણિક મુનિ, સ્નેહ ગુફાવાસી સુનિ—જેવા ઉત્કૃષ્ટ કાટીની આરાધના કરનારે પણ, જ્યારે કર્મને વશથી પડ્યા અને વેશ્યાને ઘેર રહ્યા પછી કાઈ દિવસ મહાત્મા કે મહાપુરુષ તરીકે કહેવડાવેલ નથી; અને પ્રામાણિકપણે વેશને છેડી દીધેલ છે; અને જ્યારે ભૂલ સમજાણી ત્યારે પ્રાયશ્ચિત્ત લઈ ઉચ્ચ કોટીની આરાધના કરી જીવનને ધન્ય બનાવેલ છે. આવા મહાન મહાત્માએ વેશ્યાને ઘરે ગયા તેવી તેમની હલકી વાતાને પણ શાસ્ત્રકાર ભગવંતાએ પ્રામાણિકપણે લખી છે. તેઓએ કાઇના પાપને છુપાવ્યું નથી. આવા પુન્યવાન ૩૨ / વિભાગ પહેલા Page #54 -------------------------------------------------------------------------- ________________ મહાત્માઓ કેવા ઉત્તમ, કેવા ખાનદાન, કેવા મહાગુણી, કેવા પ્રામાણિક અને આવા વિશેષ કાટીના ગુણા હાવાથી જ તેઓએ જે પાપા કર્યાં તેને છૂપાવ્યા નથી, તે જ તેમની મહાનતા છે. ભગવાનના આત્મા હોય કે મહા તપસ્વી વૈરાગી—ત્યાગી મુનિ કે સમર્થ આચાય હોય, તેમને ભૂલ કરી હોય તેા ભૂલ તરીકે જાહેર કરવામાં શાસ્ત્રકાર ભગવતાએ કોઈની શરમ રાખી નથી, તેમજ તેના કાઈ ખચાવ કરેલ નથી. આ જૈન શાસન છે. ગમે તેવા સમર્થ હોય અને પાપ કરે તે તેને કસત્તા કદી માફ કરતી નથી, તે જ જૈન શાસનની વિશેષતા છે અને પ્રામાણિકતા છે. જૈન શાસન પાપથી બચાવવા માટે જરૂર પ્રયત્નો કરે પણ પાપાને ઢાંકવા કેાઈથી મચાવ થઈ શકે નહીં. અને જે કાઈ પાપની પરપરા વધે તે માટે પાપાને ઢાંકવા પ્રયત્ન કરે અને સહાય કરે તા તેઓની દુર્ગં`તી નિશ્ચિત છે, તેમ મહાપુરુષા જગજાહેર કહે છે. ભગવાનના આત્મા મરીચીના ભવમાં સાધુપણું ન પાળી શકયા તેથી પ્રામાણિકપણે સાધુવેશ મુકી ત્રિઢ ડીના વેશ ધારણ કર્યાં; અને છઉંચા કહેતા કે ધમ મારી પાસે નથી. ધર્મ ભગવાન પાસે છે. પેાતાની શકિતથી અનેક પુન્યવાનાને પ્રતિખાધ પમાડી ભગવાન પાસે દીક્ષા લેવા મેાકલતા. જ્યારે તે મેહના વશથી ભાન ભુલ્યા, અને મારી પાસે ધમ છે તેવી વાતા કરી, તેથી તેઓએ અન ત સ સાર વધારી દીધા; અને અનેકવાર દુર્ગાતીમાં ગયા. આવા મહાન ગુણવાળા આત્માની પાપ કરવાથી આવી સ્થિતિ થાય છે તેમ કહેવામાં—તથા પૂર્વના મહાપુરુષાના જીવનચરિત્ર વ"ચાય છે, તેમની જે જે ભુલા થઇ તે વિસ્તારથી લાખા લેાકાને કહેવામાં આવે છે તેથી તેને કાઈ નિંદ્યા કે શાસનની પ્રતિષ્ઠા ઘટે છે તેમ કાઈ કહેતું નથી. પાપાના એકરાર કરવા-જેવા હાય તેવા દેખાવુ* તે જ મહાપુરુષાની ઉત્તમતા છે. પાપને ઢાંકી મહાપુરુષ કહેવડાવવુ તે તેા પાખતા છે, તેમ જૈન શાસન પેાકારી પોકારીને કહે છે. પૂના મહાપુરુષા જેવા આપનામાં મહાન ગુણા હાત તા, કેમ થી પડ્યા પછી પ્રામાણિકતા, ખાનદાની, સરળતા, સ યમના રાગ, ગુણાનુરાગીપણા જેવા ગુણાથી આપનામાં કદી મહાપુરુષ કહેવડાવવાની હલકી મનાવૃત્તિ પેદા થાત નહીં, અને આપ ઘણા પાપથી મચી જાત. આપે મહાત્મા મરીચીની માફ્ક નિવૃત્તિ લઇ, ઘણાને પ્રતિ મેધ પમાડી, સ`ચમના ખપી આત્માઓને ચારિત્રસ*પન્ન મહાત્મા પાસે વિભાગ પહેલા / ૩૩ Page #55 -------------------------------------------------------------------------- ________________ એકલી સાધુતાને દીપાવે તેવા પકવ્યા હતા તે જૈન શાસનની અપૂર્વ સેવા કરી, જગતમાં પ્રામાણિક્તાને ઊંચો આદર્શ ખડે કરી, જૈન શાસનની પ્રતિષ્ઠા વધારી હત. હજુ પણ છેડે ટાઈમ છે. તેમાં ઘણું કરી શકાય તેમ છે. પાપને ડર લાગે તે જ બની શકે. મહાપુરુષોએ જે પ્રામાણિકતા રાખી તેવી પ્રામાણિકતા રાખી નથી અને તેમની હરોળમાં ખપવા માટે પ્રયત્ન કરવા છે. અજ્ઞાન અને ભેળા લોકો આપને મહાપુરુષ જ માને પણ કર્મસત્તા પાસે આપને દંભ, માયા કે અસત્યપણું કદી ટકવાનું નથી, તેમાં જરાપણ શંકા નથી. - મુનિજીવન શાસ્ત્ર છે. મુનિ જુવે તે શાસ્ત્રમાં દેખાયા. શાસ્ત્રોની વાત કરનારાનું જીવન અંધકારમય હોય ત્યારે તેઓ ગમે તેવી ઊંચી તાની વાત કરી ધર્મપ્રભાવનાના કાર્યો કરાવે, પરંતુ જ્ઞાનીની દૃષ્ટિએ તેના કાર્યોની કોઈ કિંમત નથી. કારણ કે પરિણામો માયાવી નિર્વસી હોય છે તેથી તેમની વાણથી જગત છેતરાય છે અને તેઓને મહાપુરુષનું બિરૂદ આપે છે. તેથી પાપોની પરંપરા વધે છે અને કર્મથી ભારે થતા જાય છે. શાસનને ભયંકર નુકશાન થાય છે. લોકોને સમજાવી દેવાની શક્તિ અને કળાથી ને સ્થાનના અભિમાનથી ઘણુ અન્યાય થયા છે. મહાપુરુષે જેવા મહાન ગુણો હોત તે ધર્મના નામે, શાસનના નામે કે શાસ્ત્રના નામે અસંયમ પોષવા સંઘની છિન્નભિન્નતા કદી થાત નહીં. તેમજ મહાસંયમીઓને ત્રાસ આપવાનું અને વધારે કેમ દુખી થાય તેવી કાર્યવાહી કરવાનું કદી મન થાત નહીં. તેઓને કોઈ ઠેકાણે સ્થાન ન મળે અને વધારે દુઃખી થઈ મારા શરણે આવે તે બધા પાપે ઢંકાઈ જાય. તે માટે સામાન્ય માણસ ન કરે તેવી વૃત્તિ આપે પેદા કરી જે પાપ બાંધ્યું છે તેના પરિણામે કેવા ભેગવવા પડશે તે તે જ્ઞાની જાણે. અસંયમીએ કદી સારાસારને વિચાર કરી શક્તા નથી. તેઓને પોતાના સ્થાનનું મહાન અભિમાન હોય છે. તેથી શાસ્ત્રને વફાદાર રહી શકતા નથી. આપ ભુલી ગયા કે આ દેશ હજુ સંચમને જ રાગી છે. જ્યાં સુધી સંયમના પ્રેમીઓ જીવતા છે ત્યાં સુધી કેઈની તાકાત નથી કે સંયમીઓને દુઃખી કરી શકે. તેમજ સંચમી મહાત્માઓ તેટલા જ સત્વશાળી હતા કે ગમે તેવા તેમજ સાધી કેની રાગી છે ના નથી. ૩૪ / વિભાગ પહેલે Page #56 -------------------------------------------------------------------------- ________________ કષ્ટો આવે તે પણ અસંયમીઓના શરણે કદીય ન જવું, તેવા મકકમ હતા. તેથી જ સંચમની સાધના કરી શકે છે. પરમ પૂ. આચાર્યદેવશ્રી વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજ સાહેબ તપસ્વી, ચારિત્ર સંપન્ન અને ' પ્રભુભક્તિથી આરાધના ખૂબ સારી રીતે કરે છે. તેથી સંઘમાં તેઓશ્રી પ્રત્યે પૂજ્યભાવ ઘણું વધતું જાય છે. તેમજ આપના પાસે થડા ચારિત્ર સંપન્ન મહાત્માઓના ચારિત્રબળના પુન્યથી કઈ બુદ્ધિપૂર્વકની ચેજના કરી, ચારિત્ર સંપન્ન મહાત્માઓને સાથે રાખે. લેકેની પાસે પાપ ઢાંકવા કેઈજના કરી શાસનપ્રભાવનાના નામે હવે કઈ પ્રવૃત્તિ ન થાય તે માટે આપને નમ્ર વિનંતી પૂર્વક લખું છું કે આપના આત્માનું કલ્યાણ થાય અને છેલ્લી જિંદગી બગડી ન જાય તે માટે દરેક કાર્યથી નિવૃત્ત થઈ, સ્થિરવાસ થઈ, એકાંતે આરાધનામાં લાગી જાવ. તેમાં આપનું અને જૈન શાસનનું મહાન કલ્યાણ છે. આપને હિતબુદ્ધિથી વિનંતી પૂર્વક કહેવા છતાં, આપની શક્તિ અને જ્ઞાનનો ઉપયોગ કરી જગતને મુર્ખ બનાવી, સાધુતાને કલંક લાગે તેવી પ્રવૃત્તિ ચાલુ રાખશે તે શાસનના રાગીઓ સત્યને પડખે રહીને શાસનસેવા કરવા કદી ચુકશે નહીં. સત્ય હકીકત જગત સમક્ષ મુકી શાસનની અપભ્રાજના થશે અને શાસનની ફજેતી થશે તેવી બીકથી ઘણું મૌન થઈ ગયા અને તેને આપે લાભ ઉઠાવી, સાધુતાની ફજેતી થાય તેવા કાર્યો કરી, સુસાધુતાની ખ્યાતી પ્રાપ્ત કરી. તેથી સારા ઉત્તમ મહાત્માઓની ઓળખ દુર્લભ બની ગઈ અને સંઘને મહાન નુકશાન થયું છે. તેથી સંઘમાં અંધાધુંધીઅરાજકતા પેદા થતી જાય છે, તે દુઃખદ બીના છે. અસંચમના પાપે, તીર્થસ્થળો તથા ઉપાશ્રય આદિ ધર્મસ્થાને જે મુક્તિ મેળવવા માટે હતા, તેને ઉપયોગ સંસાર વધારવા માટે કરી કેટલા ગુણને નાશ થયો અને કેટલા નીચે ઉતરી ગયા તે આપ શાંત ચિત્ત વિચારશો તે, આપને જ તે કાર્યો ઉપર ધિક્કાર પેદા થયા વિના રહેશે નહીં. કર્મ વશ પડાય, પણ ખરેખર પરલેકને ડર મનમાં બેઠે હોય અને પાપ ખટકતું હોય તે હજુ ઉદ્ધાર થયા વિના રહે નહીં. આપ સારા થવા લકે પાસે ગમે તે બચાવ કરશે, પરંતુ તે બચાવ કર્મસત્તા કદી માનવાની નથી. માટે માયા–દંભ છોડીને, વિભાગ પહેલો | ૩૫ Page #57 -------------------------------------------------------------------------- ________________ સરલતા પૂર્વક, છેલ્લી જિદગી, કરેલા પાપને પશ્ચાતાપ કરી, જીવનને ધન્ય બનાવવા, એકાંતમાં ખૂબ સુંદર આરાધના કરી સદગતીને પેદા કરે. જ્ઞાની શ્વાસે શ્વાસમાં મહા ભયંકર પાપનો નાશ કરે છે. તેથી આપ શક્તિને ઉપગ કરી, આપની નિશ્રાએ આવેલા ઘણું સાધુએનિા જીવન કલકીત બન્યા છે તેમનું પણ કલ્યાણ કરી, શુભ ભાવમાં જીવન પૂરુ કરે. પ્રતિષ્ઠાને ભય મુકી સરલતા આવે છે, જ્ઞાન અને શક્તિના જોરે, થડાક ટાઈમમાં ઘણા કર્મો ખપાવી જીવનને ધન્ય બનાવે, તેવું જોવાની સેવકની તીવ્ર ઈચ્છા છે. મારી ભાવના સફળ કરવી કે કેમ તે આપના હાથની વાત છે. હું આશા રાખું છું કે આપ વિચાર કરી શાસનને નિંદાથી બચાવી શકશે. સંસાર કે સ્વાથ અને ભયંકર છે તે આપ વિચારશે. આપની પાસેથી ધર્મની શાસનસેવાની ઘણી વાત સાંભળી તેથી આપના ઘણા ભક્તો થયા પરંતુ ભગવાનના શાસનના સારા ભક્તો થયા નહીં. તેથી જ આપના આત્માની તથા શાસનની ચિંતા કરનાર થોડા જ મહાત્માઓ નીકળ્યા. જેમણે સત્ય વાત આપને કરી તે જ આપના હિતચિંતક છે, બાકી તે સ્વાર્થી લેકે શત્રુના કામ કરનારા છે. જેમ રાજ્યદરબારમાં “હાજી–હા કરનાર સ્વાથી લોકો હોય છે તેમને રાજ્યની કે રાજા–કેઈની પડી હતી નથી. તેમ આપની પાસે પાપો ઢાંકવા ખુશામત બેરે હાજી–હા કરનારા લોકેએ આપની આત્મિક કતલ કરી છે કે શાસનની મહાન કુસેવા કરી છે, અને અભિમાનપૂર્વક ધર્મના નામે સ્વાર્થ સાધી રહ્યા છે; આવા સાધુના ઘાત કરનાર જીવો હોય છે. તેથી કર્મથી પડેલા સારા આત્માઓને બચાવી લેનારાઓને ઘણું કષ્ટ સહન કરવા પડે છે. તેમાં દંભી– માયાવી જેને માટે હી છે. તેઓ બિચારા દયાપાત્ર છે. આનું નામ જ સંસાર છે. પ્રામાણિકપણે મહાપુરુષોના જીવનચરિત્ર લખાય છે. તેમાં જ્યાં જ્યાં ભૂલો કરીને ભૂલેને એકરાર કર્યો, તેવી જ રીતે, આપના જીવનચરિત્રમાં જ્યાં જ્યાં ભૂલ થઈ છે, તે એકરાર કરી આપનું જીવનચરિત્ર લખાય. ધર્મના મોટા અનુષ્ઠાનના મોટા અહેવાલો બહાર પડે છે ૩૬ / વિભાગ પહેલે Page #58 -------------------------------------------------------------------------- ________________ જેવા હોય તેવા કહેવામાં જરાય દેષ કે નિંદા નથી તેમની હલકી વાતને પણ શાસ્ત્રકારોએ લખી છે જેમણે સત્ય વાત કરી તે જ આપના હિતચિંતક છે તેમાં સાધુતાને કલંક લાગે તેવી ઘણું વાતને છૂપાવી, સત્ય હકીકતને દાબી દઈ, પ્રતિષ્ઠા જ વધારવામાં આવે છે, તેથી આપની પ્રામાણિકતા નષ્ટ થાય. આ નુકશાન શાસન માટે ઘણું છે તેમ આપને બંધ ઈતિહાસ અપ્રામાણિક થશે, માટે શાસનના હિત ખાતર સત્યને જે આશરે તે જોઈએ. લી. સેવક દીપચંદ વખતચંદના ૧૦૦૮ વાર વંદના સ્વીકારશોજી. વિભાગ પહેલે ( ૩૭ Page #59 -------------------------------------------------------------------------- ________________ ધ્રાંગધ્રા, તા. ૨૩-૧-૮૨ પરમ પૂજ્ય, પરમ ઉપકારી આચાય દેવશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની સેવામાં, અમદાવાદ. લી. દીપચ`દ વખતચંદના ૧૦૦૮ વાર વંદના સ્વીકારશેાજી. વિ. વિ. આપને અગાઉ પાંચ પત્ર લખ્યા તે ઉપરથી મને વિશ્વાસ હતા કે આપ મારી સત્ય વાત ધ્યાનમાં લઈ, સ્થિરવાસ કરી, આત્મસાધના કરી, છેલ્લુ' જીવન આરાધનામય કરી સદ્ગતિને સાધશે; પણ અત્યાર સુધી મમતા અને કઠ્ઠાગ્રહથી જે કાર્યો કર્યાં હોય, તેને પાપાનુબંધી પુન્યના પ્રભાવે પૂરેપૂરી સફળતા મળી હોય, તેઓશ્રી કાઈની સત્ય વાત સ્વીકારે તેવી આશા રાખી, તે મારી મૂર્ખાઇ હોવા છતાં, મેં સાહસ કરીને આપને વિનતી કરેલ હતી. હજુ વિચારવાની તક છે. આપશ્રીએ દેશનામાં કહેલ છે કે દીક્ષા આપ્યા પછી તેના આત્માની ગુરુ ચિંતા ન કરે, કાળજી ન રાખે અને આત્માનુ પતન થાય તેવું જીવન જીવવા છતાં તેને ચલાવે રાખે તે કસાઈ કરતાં ભુડા છે. તેમજ આપે શાસ્રર્દષ્ટિએ સાધુના આચાય, સૌંચમી જીવન વિષે ઘણું કહેલ છે, તે આપના માટે નહીં ખીજાઓ માટે આપે તેના અમલ કર્યાં હોત તા આજે શ્રીસ'ઘમાં ચાથા આરા હોત. શ્રીસ ઘના કમનશીબે શક્તિ સપન્ન આત્માને કમે પાડ્યા અને તેથી દેશના મુજબ અમલ કરી શક્યા નહીં. સત્તાને આપ તદ્ન ભુલી ગયા જેથી શાસનને વફાદાર ન રહેતા પાપા કરવાના ડર ચાલ્યા ગયા. આપને પાપ પુન્યમાં વિશ્વાસ હોત તેા શાસ્ત્ર મુજબની અમાદ દેશના આપનાર તેથી વિરુદ્ધનુ જીવન જીવી જગતમાં આટલા વર્ષો સુધી સારી રીતે પાપાને ઢાંકી વિચરી શકે નહીં અને મહાપુરુષ તરીકે કદી કહેવરાવે નહીં. આપે સર્વ વિરતીના ધેાધમાર વરસાદ વરસાવ્યા અને માલદીક્ષા માટે ઝંડા ફરકાવ્યા. તેથી અનેક પુન્યવાન આત્માએ સયમને માગે ૩૮ / વિભાગ પહેલે Page #60 -------------------------------------------------------------------------- ________________ વળ્યા. પણ આપની નિશ્રા સ્વીકાર્યા પછી એકપણ બાલદીક્ષા ભગવાનની આજ્ઞા મુજબનું જીવન જીવી આદર્શ સાધુતાને ન પામ્યા તેમજ યુવાન સાધુઓમાંથી ઘણું અસંયમના રાગી બન્યા. સાધુતાને કલકીત બનાવવા છતાં તેઓના જીવનની કોઈ કાળજી ન રાખતા, દિનપ્રતિદિન વધારે અસંયમી બને તે માટે, ધર્મના નામે પ્રસંગે જી તેઓના આત્માની ભયંકર દુર્દશા કરી છે. અને થોડા ચારિત્રસંપન્ન મહાત્માઓ પણ ગમે તેવા અકૃત્યો હોવા છતાં સત્વહીન બની શાંત બેસી રહ્યા તેનું પરિણામ જૈન શાસન માટે ઘણું જ ખરાબ આવેલ છે. આપની દેશનાથી જેઓ ચારિત્ર લઈ પૂ. સાધુ-સાધ્વીજી બન્યા તે ભગવાનની આજ્ઞાને વફાદાર નહીં રહેતા આપને વફાદાર રહ્યા તેમજ ગૃહસ્થ શાસનને વફાદાર નહીં રહેતા આપના રાગી થયા. આપની શાસ્ત્રની વાતે ખૂબ સાંભળવા છતાં આપના રાગી થયેલામાંથી થોડા પણ શાસનને વફાદાર હોત તો આપને ઘણું પાપથી બચાવી શક્યા હોત અને જૈન શાસનની સેવા કરી હોત. ધર્મના નામે લાખો રૂપીયા ખર્ચવા છતાં એકપણ વ્યક્તિ ભગવાનની આજ્ઞા મુજબ સત્યને પડખે ન રહી–અને સ્વાર્થી બની આપના રાગી બન્યા–તેથી શ્રીસંઘને ઘણું જ નુકશાન થયું છે, તે સત્ય હકીકત સ્વીકારવી જ પડશે. પૂ. સાધુ-સાધ્વીજીની દીક્ષા પ્રસંગે તેમના વડીલે–સગાસંબંધીઓએ તથા શ્રીસંઘે અઢળક દ્રવ્ય ખર્ચા–જૈન શાસનમાં મહાન ત્યાગીવિરાગી બની આદર્શ સાધુતાનું જીવન જીવી સર્વ જીવોનું કલ્યાણ કરશે તેવા મનોરથી–આપની નિશ્રાએ મોકલ્યા. આપના ઉપર વિશ્વાસ રાખી જે આશાએ મેકલ્યા હતા, તેના ઉપર પાણી ફરી વળી રહ્યું છે. ઉપરથી શાસનમાં ફજેતી થાય તે રીતે સાધુજીવન જીવી રહ્યા છે. છતાં આપને જરાપણુ રંજ કે દુખ નથી. અને તેને બચાવ કરવાથી તેઓને આત્મિકથાત થઈ રહ્યો છે. તેથી ખાત્રી થાય છે કે આપને સંચમનેશાસ્ત્રને મુદ્દલ પ્રેમ નથી. આપની આજ્ઞામાં રહેલા ઘણું સાધુ-સાધ્વીજી મહારાજ ભગવાનની આજ્ઞાને માનનારા રહ્યા નહીં તે સત્ય હકીકત છે, તેના પુરાવાની જરૂર નથી. પ્રત્યક્ષ આખ ખુલી રાખે દેખાય છે. આપે તેઓશ્રીના જીવનની કાળજી ન રાખી તેની ચુકતે જવાબદારી આપશ્રીની વિભાગ પહેલે / ૩૯ Page #61 -------------------------------------------------------------------------- ________________ શાંત બેસી રહ્યા તેનું પરિણામ ખરાબ આવેલ છે આપના રાગમાંથી થોડા પણ શાસનરાગી હોત તો અધર્મને પણ ધમ સમજાવી દીધો તેનું પરિણામ છે છે. તેથી આપે તેમના વડીલને, શ્રીસંઘને અને શાસનને ભયંકર વિશ્વાસઘાત કર્યો છે. તેમજ શ્રીમંત શ્રાવકભાઈઓએ ધર્મના અનુષ્ઠાને ચેજી સાધુઓની પવિત્રતા સાચવવા માટે કાળજી ન રાખી તેથી શાસનને નુકશાન ઘણું થયું છે. પણ તેમાં તેઓશ્રીને દેષ નથી પણ આપે અધર્મને પણ ધર્મ સમજાવી દીધો તેનું પરિણામ છે. શ્રી શંખેશ્વરજી તીર્થ યાત્રાને સંઘ શ્રી વિનોદભાઈ વિધિપૂર્વક કાઢવાના છે. તેમની ભાવના સફળ કરવા માટે વીસપચીસ સાધુ- સાધ્વીજી મહારાજને મેકલે, જે ભગવાનની આજ્ઞા મુજબ નવ વાડેનું પાલન તથા અષ્ટ પ્રવચન માતાનું જતન કરે. તેથી જ સંઘની મહાન પવિત્રતા * વધી જાય. સં યમયાત્રાને મારી નાંખી તીર્થયાત્રામાં જનારા કદી શાસનપ્રભાવના કરી શકવાના નથી. અજ્ઞાન માણસે વાહવાહ કરે પણ જ્ઞાનીની દષ્ટિએ શાસનની અને સાધુતાની ફજેતી છે. અત્યાર સુધી જે હકીકતે બની છે તેને બચાવ નહીં કરતા જે પાપો બાંધ્યા છે તેને ઢાંકવાને બદલે નાશ કરવા તેમજ નવા પાપ ન બંધાય તે માટે સ્થિરવાસ કરી આપની આજ્ઞામાં રહેલ પૂ. સાધુ-સાવીજી મહારાજને નવ વાડેનું પાલન તથા અષ્ટપ્રવચન માતાનું જતન કરે તેવી આજ્ઞા કરશો તે છેલ્લે શાસનને વફાદાર રહી પ્રભુઆજ્ઞાને જીવંત રાખી ગણાશે. તેમાં જ શાસનનું મહાન કલ્યાણ છે. શાસનદેવ આપને સદબુદ્ધિ આપે તેમજ આપને આત્મિકઘાત કરનાર સ્વાર્થીઓને સદબુદ્ધિ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરું છું. સાધુતાની જેટલી પવિત્રતા વધશે તેમાં જ સંઘનું મહાન કલ્યાણ છે. એ જ વિનંતી. લી. સેવક દીપચંદ વખતચંદના ૧૦૦૮ વાર વંદના સ્વીકારશોજી. ૪૦ | વિભાગ પહેલે Page #62 -------------------------------------------------------------------------- ________________ તા. ૪-૨-૨૨ પરમ પૂજ્ય, પરમ ઉપકારી આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની સેવામાં, શ્રી શખેશ્વરજી. વિ. વિ. જણાવવાનુ` કે આપને છ પત્ર લખેલ છે, આપે સવ વિરતી વિના કદી કોઈની મુક્તિ થઈ નથી અને થવાની નથી તેમ શાસ્ર દૃષ્ટિએ ઉપદેશ આપી ઘણા પુન્યવાનાને, ભગવાનના સયમમા ને ટેકાવવા તથા આત્મકલ્યાણ સાધવા માટે, સચમમાગે માકલ્યા. તેમના વડીલા, સગાસ`ખ ધીઓએ તથા દરેક શ્રી સદ્યાએ લાખો રૂપીયા ખર્ચી તથા ત્યાગમાગને દીપાવવા તેમજ જૈન શાસનની તથા ચારિત્રધર્મની ખૂબ પ્રભાવના થાય તે માટે ઘણા પ્રયત્નો કર્યાં છે. આપની નિશ્રામાં સેંકડા ખાળ, ચુવાન, પ્રૌઢ, વૃદ્ધે ભાઇઓ-મહેનાએ સાધુપણુ અંગિકાર કરેલ છે. આપે સાધુપણાની આરાધના ભગવાનની આજ્ઞામાં છે, તેમ સ્પષ્ટ કહેવા છતાં જેઓએ સાધુપણુ સ્વીકાયુ'' તેમને અત્યાર સુધીમાં ભગવાનની આજ્ઞા પાળી છે કે કેમ અથવા પાળવા માટે પ્રયત્ના કરે છે કેમ અને લીધેલ મહાવ્રતનું પાલન સાધુતાને દીપાવે તે માટે કરે છે કે કેમ અને તેઓશ્રી સધનુ શુ અદા કરે છે કે કેમ તેમજ તેઓશ્રીના વડીલેાએ તેઓશ્રીની સાધના કેવી થાય છે. તેમજ આત્મિક વિકાસ કેવા થયા છે તે સંબધી આપે ગચ્છાધિપતિ તરીકે કાળજી કરી છે કે કેમ—આ બધી વસ્તુઓના વિચાર કરતાં તથા પરિસ્થિતિ જોતાં લાગે છે કે માટા ભાગે વફાદારીપૂર્વક ભગવાનની આજ્ઞાનું પાલન નહીં કરવા છતાં, જગતમાં સાધુની ખ્યાતી મેળવી, શ્રીસ‘ધ પાસેથી જે લાભા ઉઠાવ્યા છે તેથી ખરેખર શાસનને આશીર્વાદરૂપ છે કે શ્રાપરૂપ છે તે, આપની વૈરાગ્ય અને આજ્ઞાપાલન માટેની દેશના સાંભળ્યા પછી, આપની પાસે કાઈ સત્ત્વશાળી અને વિચારશીલ હાત તા જરૂર કહી શક્ત કે સાધુ વધ્યા પણ સાધુતાની પવિત્રતા નથી વધી, તેમ જગત સમક્ષ હિંમતપૂર્ણાંક કહી શકત; અને તે માટે કોણ જવાબદાર છે તે પણુ, શાસન અને સચમની રક્ષા ખાતર જરૂર કહી શક્ત. આજે ભક્ટ્રિક લાકા ઢાઢમાઢથી ધર્મની કિંમત આંકે છે અને ધર્માં ઘણા વધી રહ્યો છે તેમ કહે છે. પરંતુ શાસ્રર્દષ્ટિએ માધ્યસ્થવૃત્તિથી વિભાગ પહેલા / ૪૧ Page #63 -------------------------------------------------------------------------- ________________ સત્ય શું છે તે નક્કી કરનાર ઓછા હોય ત્યારે મિથ્યાત્વ ઘણુ વધી રહ્યું છે કે કેમ તે તા જ્ઞાની ભગવતા જ કહી શકે, તેમજ આપ શાસ્ત્ર સન્મુખ રાખીને કહી શકા. આપ ભગવાનની આજ્ઞા પ્રાણ જાય તે પણ આજ્ઞાવિરૂદ્ધના કોઇ કાર્ય કરવાના નથી તેવી આપની પૂરેપૂરી ખાત્રીથી ખાલતા ત્યારે આજ્ઞાપ્રેમી આરાધક આત્માઓને ખુમારીના કેાઈ પાર નહોતા. કારણ કે આવા વિષમકાળમાં ભગવાનની આજ્ઞાને વફાદારીપૂવ કની જવાબદારી સ્વીકારનાર એક સમથ પુરૂષ શાસનને મળેલ છે તેથી સ*ચમ-ધર્મ ને અને સાધુતાની પવિત્રતાને ટકાવી જગતમાં આદશતા ખડી કરશે. પરંતુ ખબર પડી કે આપને ભગવાનની આજ્ઞાની વાતા કરવા પૂરતી જ હતી, અમલ કરવા માટે તેમજ જીવનમાં આચરવા માટે નહોતી. આ હકીકત જાણવામાં આવી તેથી ખાત્રી થઈ. આપની પાસે ઘણી દીક્ષાઓ થઈ તેનુ* મુખ્ય કારણ શું તે આપ સારી રીતે જાણી શકે છે. ભગવાનની આજ્ઞાને બેવફા બનેલા અને સાધુતાની ફજેતી કરનારા શ્રીસ ધમાં પાતા જાય છે ત્યારે દીક્ષા માટે જેઓએ તન-મન-ધનથી ભાગ આપ્યા છે તે સત્ય હકીકત જાણશે ત્યારે તેમને દુઃખના કાઈ પાર રહેશે નહીં. આટલી બધી દીક્ષા થયા પછી જૈન શાસનમાં સાધુતાની પવિત્રતા અને ખુમારી વધવી જોઈએ તેને બદલે દિનપ્રતિનિ ભગવાનની આજ્ઞાનુ ખુન થતું જાય છે તેનુ મુખ્ય કારણ શુ છે, તે આપ શાંતચિત્તે, પાપના ડર રાખીને, વિચારશે કે શાસનની થ્રુ સ્થિતિ થઈ રહી છે ? ભગવાનના શાસનને ટકાવવું હશે તે આજ્ઞા મુજબનુ જીવન, વફાદારીપૂવ કની ખુમારી, ચારિત્ર પ્રત્યેના અથાગ પ્રેમ અને સાધુતાની પવિત્રતાની કાળજી રાખનારા પૂ. સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબના પ્રયત્નથી જ ટકશે. તેથી લાકા સાચા ધમ સમજીને પામી શકશે. વાતા કરનારાથી કદી ભગવાનનું શાસન ટકવાનુ" નથી. શાસનના રાગ ભાગ માગે છે. ધર્મના નામે કેટલા અધમ થઈ રહ્યો છે તે માટે શાસ્ત્ર વફાદાર તપાસપંચ નીમવામાં આવે તે અત્યારની સ્થિતિ માટે કાણુ જવાબદાર છે અને જૈન શાસનને કેટલું નુકશાન થઈ રહ્યું છે, તે જાણી શકાય. તેમજ સયમ માટે ધેાધમાર વરસાદ વરસાવનારા અસયમી અને ૪૨ / વિભાગ પહેલા Page #64 -------------------------------------------------------------------------- ________________ ભગવાનની આજ્ઞા વિરુદ્ધનુ જીવન જીવનારા હોવા છતાં પૂર્વના મહાપુરુષો જેવા જગતમાં દેખાવું છે. પાપના ડર ચાલી ગયા પછી પ્રતિષ્ઠા મેળવવા કેટલી હલકી મનેાદશા થઈ છે, તે ધમના હાર્દને સમજનારા વિચારી શકે તેમ છે. આ સ્થિતિ જૈન શાસનમાં ચાલશે તે ચારિત્રધમ ના નાશ થયા વગર રહેવાના નથી, માટે સાચી સાધુતા ટકાવવા ચતુર્વિધ જૈન સઘને જાગૃત કરવા ઘણા ઘણા વિચાર આવ્યા; અને તેમાં જ ચારિત્રસ પન્ન આરાધક મહાત્માઓ તથા ધર્મ શ્રદ્ધાળુ શ્રાવકોના સાથ લેવા માટે પ્રયત્ન કર્યો. પણ તેઓશ્રી હિંમત ન ખતાવી શક્યા. તેથી સારુ' પરણામ લાવવામાં ઘણી મુશ્કેલી ઊભી થાય તેમ લાગવા છતાં, એક મરણીયા હજારને ભારે પડે તેવી અન ત શક્તિ આત્મામાં છે તે કહેવત ઉપર વિશ્વાસ રાખી, શાસન ખાતર ને સચમની રક્ષા ખાતર, પ્રાણુના ભાગે, શાસનની સેવાના મનેાથ થયા. તેના ઉપાચેા માટે જે જે વિચારશ આવ્યા તે મુજબ કાર્ય કરવા મારા ધર્માંસ્નેહી મિત્ર નાત્તમદાસભાઈને જણાવ્યું. પરંતુ મારા વિચાર કડક લાગવાથી મને અટકાવ્યા. નહીંતર આજે આખું જૈન જગત જાગૃત થઇ ગયુ* હોત. પરંતુ, તેથી સાધુતાની પવિત્રતા ન વધત પણ સાધુતાના દભના લાકોને ખ્યાલ જરૂર આવી જાત. પરંતુ મારા તપના મળે તથા જાપના પ્રભાવે તેમજ મહાપુરુષના જીવન ચરિત્રથી તેમજ નરોત્તમદાસભાઇની ધર્મબુદ્ધિની સલાહથી વિચારામાં પરિવર્તન આવ્યુ, તે શ્રીસ"ઘને જાગ્રત કરવામાં કષાયાની પરપરા ખુબ વધી જાય, અજ્ઞાનતાથી હિંમત અને કદાગ્રહથી લાકા ઘણા પાપા ખાંધે અને જૈન શાસનની લઘુતા થાય અને સત્યને મારી નાંખવા માટે ઘણા અપ્રામાણિક પ્રયત્ના થાય તેથી સાચી સાધુતા પ્રગટ કરવા માટેના જે મનારથા છે તે સિદ્ધ થાય નહીં. આપની દેશના મુજબનુ* જીવનઘડતર આપની નિશ્રાએ આવેલાનું થયુ* હોત તે। શ્રીસ ઘની સ્થિતિ આજે કેાઈ જીદ્દી હાત. પરંતુ સઘનુ‘ કમભાગ્ય કે શ્રીસ`ઘને આપના જેવા શક્તિસંપન્ન મળવા છતાં, અસ યમના રાગે ભગવાનના શાસનમાં સાધુએ વધારી શકયા પણ સાધુતાની પવિત્રતાને વધારી શકયા નહીં. મને એટલું બધું દુઃખ છે કે આપને એક પણ વ્યક્તિ આપના આત્મિકહિતની ચિંતા કરનાર ન મળી, તેનુ" આ વિભાગ પહેલા / ૪૩ Page #65 -------------------------------------------------------------------------- ________________ પરિણામ છે. આપે તીવ્ર કર્મના ઉદયે શાસનને નુકશાન કર્યું છે તેથી અનેકગણું, આપને સત્ય માર્ગદર્શન નહીં આપતા, ફક્ત આપની મહેરબાની મેળવવા ખાતર તેવા પડખીયાઓએ કર્યું છે. કેટલા અધમ અને સ્વાથી કે ઉપકારીઓના આત્મિકઘાતમાં સહાય કરી. આપના સેવકે સમજણવાળા હોવા છતાં સ્વાર્થના કારણે પ્રામાણિક ન રહા, તેથી સાધુતાની પવિત્રતાની કતલ થઈ રહી છે. આપના પાપાનુબંધી પુન્યના પ્રભાવે, શાસ્ત્રના બહાના નીચે, પ્રતિષ્ઠા ઘણી વધી છે પણ તે પ્રતિષ્ઠા કર્મસત્તા પાસે ઉપગમાં આવશે નહીં. આપનું કિંમતી સાહિત્ય તથા અનુષ્ઠાનના અહેવાલે બહાર પડે છે તેને શ્રીસંઘમાં લાભદાયી અને અનુદના કરવા જેવું બનાવવું હશે તે હજુ આપે સ્થિરવાસ થઈ, આત્મિકકલ્યાણ માટે સુંદર આરાધના કરી, સાધુતાની પવિત્રતાને દીપાવી; આપના આશરે આવેલાનું પણ કલ્યાણ થાય તે માટે, ભગવાનની આજ્ઞાને નજર સમક્ષ રાખી આપ પ્રયત્નો કરશો તે જ આપના સાહિત્ય ઉપર વિશ્વાસ પેદા થશે. આપને દર્દભરી રીતે એક જ વિનંતી કરું છું કે પૂ. દાનસૂરીશ્વરજી મહારાજ સાહેબના સમુદાયની પ્રતિષ્ઠા ખાતર, શાસનના હિત ખાતર, આપના આત્મિકકલ્યાણ ખાતર, અને પૂ. સાધુ-સાધ્વીજીના જીવન ખાતર અને આરાધકેના આત્મહિત ખાતર ભગવાનની આજ્ઞાને વફાદાર રહી શ્રીસંઘનું રુણ અદા કરાવશે; તેમાં દરેકનું કલ્યાણ સમાયેલું છે. તેથી શાસનપ્રેમીઓને ખૂબ આનંદ થશે સાથે જન શાસનને જય જયકાર થશે. જૈન શાસનના મહાપુરુષ પૂ. આચાર્ય ભગવંત સિદ્ધસેનદિવાકરજી જેવા પ્રતાપી પુરુષ પાલખીમાં બેસતા તે વાત તેઓશ્રીના ગુરુજીને ખેંચી અને તેમને ભૂલ સમજાવી. આજે કેટલે ભયંકર કાળ છે કે શાસનપ્રભાવનાના નામે શાસ્ત્રની દૃષ્ટિએ ઘણું ભયંકર ભૂલો કરવા છતાં, આપની આત્મિક ચિંતા કરનાર, પાપથી પાછા વાળવા કેઈ પ્રયત્ન કરતું નથી, તે આપને અશુભ ઉદય જ કામ કરે છે. લોકો આપના કાર્ચની પાછળથી જ ટીકા કરી વાત કરે છે. મારે સત્ય હકીકત સીધી કહીને ફરજ બજાવવી છે. તે ફરજ હું ન બજાવું તે વિશ્વાસઘાતી ગણાઉં. જેઓ ભગવાનના શાસનને પામેલા હોવા છતાં, સત્વહીન બની, આપને સત્ય હકીકત કહી હિત ઈચ્છતા નથી તે આપને, શાસનને - ૪૪ / વિભાગ પહેલે Page #66 -------------------------------------------------------------------------- ________________ અને સાધુતાના ભય કર દ્રોહ કરી રહ્યા છે. હજુ પણ તેઓને શાસન ખાતર સમુદ્ધિ સૂઝે અને આપને સ્થિરવાસ કરાવી કલ્યાણના માર્ગમાં સહાય કરશે તે પણ ઘણી ફરજ બજાવી ગણાશે. ‘સદેશ' પેપરમાં આપના ફોટા તેમજ આપની પાસે આપની પાટ નીચે કૂતરા બેઠા છે. તે પુન્ય આત્મા હશે કે આપની જિનવાણી સાંભળવા આવે છે તેમ પાછળ પાછળ આવે છે. પણ આપ તે શાસનના જાણકાર છે. સાધુઓએ સયમની વિરાધના કરી હોય કે શ્રાવકાએ ધર્મોની વિરાધના કરી હોય તા જ પુન્યઆત્માને કૂતરાના ભવમાં આવવુ પડે. દરેકને ચેતવવા માટે એ આપની પાછળ નથી આવતું કે આજ્ઞાની વિરાધનાથી કરેલ કૃત્યનું ફળ મને મલ્યુ છે. માટે દરેકે ચેતી જઈ ભગવાનની આજ્ઞામય જીવન જીવવાની સાચી સલાહ દેવા આપના પાછળ પાછળ એ આવે છે કે કેમ તે આપ વિચારશો. આજે અઢાર મહિનાથી રાતદિવસ એક જ વિચાર-શાસનનાઆવે છે : આપશ્રીએ જે શુદ્ધ ધર્મ સમજાવ્યુંા તેથી વિપરીત ધર્મ થઈ રહ્યો છે. તેથી ધર્મના નામે શું શું ચાલે છે તે વિચારતા લાગે છે કે શાસન ધણીધારી વગરનુ છે. તેથી શાસનને મેાડીખામણીનું ખેતર હોય તેમ લૂટી રહ્યા છે. આ સ્થિતિ નહીં અટકે તા ભવિષ્યમાં શુ થશે તે કલ્પી શકાતું નથી. આ સ્થિતિની પુરતી જવાબદારી આપની છે કારણ કે ગચ્છાધિપતિ આપ છે. ડીસામાં ભગવાનના દીક્ષા કલ્યાણક વખતે ચારિત્રના ઉપકરણા પાત્રા આદિ ફુટી ગયા અને ઘણા ભાંગીને ભુકકો થઈ ગયા. છતાં તેના ઉપર આપે વિચાર કર્યાં હાત તા, શાસનદેવ ચેતવે છે કે લાખા રૂપીયા લેાકો પાસે ખર્ચાવી આનંદ માના છે પણ સાચી સાધુતાના આ રીતે ભાંગીને ભુક્કો થઈ નાશ થઈ રહ્યો છે. હજુ નહીં ચેતા તે તેનું પાપ લાગ્યા વિના રહેશે નહીં. આપનામાં આટલી ઉંમરે કાય કરવાની શક્તિ છે. માટે પૂ. બાપજી મહારાજના સમુદાય, પૂ. દાનસૂરીશ્વરજી મહારાજના સમુદાય, પૂ. કનકસૂરીશ્વરજી મહારાજના સમુદાય, જેમાં પવિત્ર ચારિત્ર સમ્પન્ન આરાધક અને ત્યાગી મહાત્માએ છે, તેને અત્યારની પરિસ્થિતિથી ઘણુ* દુઃખ છે, તેએને શાસન ખાતર સાધુતાની પવિત્રતા વિભાગ પહેલા / ૪૫ Page #67 -------------------------------------------------------------------------- ________________ તો જ પુન્ય આત્માને કૂતરાના ભાવમાં આવવું પડે પાણીની માફક ખર્ચેલા પૈસા ધૂળ ભેગા થઈ જવાના કેમ વધે તે માટે માર્ગદર્શન આપી સારું પરિણામ લાવશો તો આપે શાસનનું રુણ અદા કર્યું ગણાશે. એમ સાંભળવા મળ્યું છે કે શ્રી શંખેશ્વરજીના સંઘમાં પ્રથમ મુકામે પાણીનો બબે ઊંધી વળી ધૂળમાં પાણું ઢોળાઈ ગયું. આથી વિચાર કરવામાં આવે તે શાસનદેવ સંકેતથી કહે છે કે ધર્મની પ્રભાવનાના નામે ગમે તેટલા રૂપિયા ખર્ચી પણ સાધુતાની પવિત્રતાને અને આચારને નહીં સાચો તે પાણીની માફક ખર્ચેલા પૈસા ધૂળ ભેગા થઈ જવાના છે. આ સત્ય હકીક્ત સ્વીકારવામાં આવશે તે જ કલ્યાણ થવાનું છે અને ધર્મ માટે તે જ આજ્ઞાનું પાલન થશે. ભગવાનની આજ્ઞા મુજબનું જીવન જીવવા માટે તેમજ મહાવ્રતના પાલન માટે નવ વાડનું પાલન અને અષ્ટપ્રવચન માતાનું જતન પાળવાની ભાવનાવાળા હશે તે જ સાચી સાધુતા પ્રાપ્ત કરી શકો અને સુંદર આરાધના કરી જીવનને સાર્થક કરશે. તેઓશ્રીને પરમેષ્ઠી પદમાં સ્થાન આપી જગતમાં જૈન સાધુનું કેવું અને કેટલું ઊંચું સ્થાન છે તે બતાવી આપે. તેમજ જે આજ્ઞા પાળવા માટે તૈયાર ન હોય તેમજ સંયમ પાળવા માટે સત્વહીન હોય તેવાઓને બળ આપી ભગવાનના માર્ગમાં સ્થિર થાય તેવા પ્રયતને કરે. તેમ છતાં તેઓના તીવ્ર પાપના ઉદયે આજ્ઞાના પાલન માટે શક્તિમાન ન હોય તેમને એક જુદુ કેઈ નિશાન આપ કે લેકે તેઓને સારી રીતે ઓળખી શકે, જેથી સાચા ધમીં માણસે ઠગાય નહીં તેમજ તેઓ પણ પાપથી બચે. હજુ આપ વિચાર કરશે તે અને મળેલ શક્તિને સદ્દઉપયોગ કરશે તે શાસનનું ઘણું કામ સારું થઈ શકે. પણ તેમાં ઘણે ભેગ આપો પડે. હવે વાતાથી નહીં ચાલે. ખરેખર શાસનનું હિત હૈિયે વસ્યું હશે. તે બગડેલ બાજીને સુધારી શકશે, તેની ખાતરી છે. એ જ વિનંતી. લી. સેવક દીપચંદ વખતચંદના ૧૦૦૮ વાર વન્દના સ્વીકારશે. _ ૪૬ / વિભાગ પહેલે Page #68 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૪-૮૨ પરમ પૂજ્ય, પરમ ઉપકારી આચાર્યદેવશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની સેવામાં, શ્રી પાટડી. લી, દીપચંદ વખતચંદના ૧૦૦૮ વાર વંદના સ્વીકારશોજી. આપને સાત પત્રો લખ્યા છે. તે ઉપર ધર્મબુદ્ધિથી વિચાર કરશે તે આત્માને અને શાસનને ઘણું લાભ થશે તેમ અંતકરણપૂર્વક માનું છું. વિનંતી પૂર્વક જણાવું છું કે, મારા ઉપર ધર્મ પમાડવાને આપને મહાન ઉપકાર છે. તે ઉપકારનો બદલો વાળવા આપને સદબુદ્ધિ સુઝે તે માટે શ્રી શાસનદેવ પાસે પ્રાર્થના કરવા તપ–જાપથી આરાધના કરી રહ્યો છું. શરીર નબળું પડતું જાય છે પણ મનની તાકાત ઘણું વધતી જાય છે. ઉપકારીને ઉપકારનો બદલે વાળવાને તથા શાસનસેવા કરવાને લાભ મળે તેથી તપના પ્રભાવે ખૂબ જ આનંદ થાય છે. આપે સાધુના ર૭ ગુણોનું વર્ણન તથા ઉપાધ્યાયજીના ૨૫ ગુણનું વર્ણન તથા આચાર્યના ૩૬ ગુણેનું વર્ણન કરી આવા ગુણવાળાની ઓળખાણ કરાવીને સાચી સાધુતાની કિંમત સમજાવી. આવા મહા ગુણવાળા અથવા ગુણે મેળવવાની ભાવનાવાળા ઉત્તમ પદને શોભાવી શકે, પણ તેમ કહેનારા આપના જ હાથથી, પવિત્રતાની કિમત નહીં હવાથી, અગ્ય અને અસંયમીઓને ઉત્તમ પદે બિરાજમાન કરેલ છે; અને હજી કરવાના વિચારમાં છે. શાસ્ત્ર અને ભગવાનની આજ્ઞાને આપ વફાદાર રહી શક્યા નહીં. પ્રાણના ભેગે ભગવાનની આજ્ઞા માટે મરી ફીટવાની અને એકલા રહેવાની વાતો કરનારે અસંયમને ઢાંકવા અને જગતને રાજી રાખવા, ભગવાનની આજ્ઞાને ભંગ કરી, તેમજ શાસનની આજ્ઞાને વફાડાર પવિત્ર મહાપુરુષોની હરોળમાં મુકી પૂજને ભયંકર અપરાધ કરી તેઓશ્રીનું અપમાન કરેલ છે. તેથી શ્રી જૈન સંઘને વિશ્વાસઘાત કર્યો ગણાય કે કેમ તે શાસ્ત્રથી નક્કી કરવાનું છે. ધર્મના સ્થાનને અપવિત્ર બનાવનારાઓ, ભેળા અને અજ્ઞાન લોકેને ધર્મના નામે સમજાવી, જગતમાં ખ્યાતી મેળવવા પ્રયત્ન કરી જીવનને મહાન નુકશાન કરી રહ્યા છે. તેમનાથી તેમજ શ્રીમતે ધર્મના નામે જગતમાં પ્રતિષ્ઠા મેળવવા = D '= & P વિભાગ પહેલે | ૪૭ Page #69 -------------------------------------------------------------------------- ________________ માટે સાધુતાની પવિત્રતાને ને સાધુના સુંદર આચારને નાશ કરી, ધર્મના નામે આપની જ નિશ્રામાં અનુષ્ઠાને થાય તેથી સાધુતાની પવિત્રતાને તથા શાસનને કેટલું નુકશાન થાય છે, તે તે શાસ્ત્રને વફાદાર હોય તે જ સત્ય હકીકત કહી શકે. અમો આપની નિશ્રામાં હતા ત્યારે, અનુષ્ઠાને થતાં ત્યારે, સાધુતાની મલીનતા થતી ત્યારે, આપની વાણી ઉપર પૂરે વિશ્વાસ કે, આપની નિશ્રામાં જે પ્રસંગે થાય તે, આપ શાસ્ત્રને વફાદાર છો તેવી શ્રદ્ધાથી લક્ષ આપ્યું નહીં. પણ અસંયમનું કૌભાંડ જાણવામાં આવ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે ફક્ત વાતે જ શાસ્ત્રની છે, સાચી સાધુતાની કઈ કિંમત નથી. તેથી નિશ્રા છોડી સાચી સાધુતાની પવિત્રતા માટેનું ગમે તેવું કષ્ટ આવે તે સહન કરવાની ભાવના થઈ છે. આપના બેલવામાં શાસ્ત્રની વાત અને અમલમાં અધર્મ. આપની શક્તિને ઉપગ જે. ઉપદેશ તેવું આચરણ, શક્તિ મુજબ પણ, વિપરીત રીતે ન કર્યું હોત અને ભગવાનના માર્ગને સાચવવા માટે કર્યું હતું તે આજની જૈન શાસનની સ્થિતિ ઘણું ઉત્તમ હેત. અમે આપનું ઊંચામાં ઊંચું આલંબન માની આપની નિશ્રા સ્વીકારી, પણ પાણીમાંથી આગ ઝરી. અમારું કમભાગ્ય કે ભગવાનની ઉત્તમ સાધુતા જેવાનું અમારું સદ્દભાગ્ય નહીં, તેને અમને પારાવાર ખેદ થાય છે. આપનું શાસ્ત્રને વફાદાર રહેવાનું સત્વ અસંયમના કારણે ખલાસ થઈ ગયું. કર્મે આપને સદ્બુદ્ધિ ન આપી તેનું આ પરિણામ છે. આપની પાસે “હાજી હા” કરનારાઓની વાતેથી આપની કિંમત અકશે નહીં. મેટા ભાગના લેકેને ધર્મના નામે કરાતી આપની માયાની તથા આપના જીવનની ખબર પડી ગઈ છે. પણ આપના પુન્યના હિસાબે, શરમથી, આપના રાગથી કાંઈ બોલતા નથી. પણ મનમાં ઘણું જ મૂંઝવણ છે, પારાવાર દુઃખ છે કે સામા પક્ષને શું મેટું બતાવવું. આ જીવ નરકની ગોદમાં અનંતીવાર જઈ આવ્યો છે. હાલ ધર્મના નામે માનપાન, અનુકુળ સામગ્રી, પ્રતિષ્ઠા મળતી હોય તે, ભગવાનની આજ્ઞાને દ્રોહ કરીને, તે જતાં કરવા નહીં. એક વાર વધારે જશું તેવી માન્યતા ભારેકમીં જીવની હોય છે. આ જીવને મેક્ષ -- ૪૮ | વિભાગ પહેલે Page #70 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનીની ષ્ટિએ થવાના હશે ત્યારે થશે, તા પછી શા માટે સિદ્ધાંતને સાચવવા અને મળતી સુખ સામગ્રી છેાડી શા માટે કષ્ટ ભેગવવા ? આવી માન્યતા ઊંડે ઊંડે બેઠી હાય તા સિદ્ધાંતના ભાગે સારા દેખાવવાના પ્રયત્ન કેમ ન કરી શકાય ? આપને કદી આવા વિચાર આવે નહીં છતાં ભગવાનની આજ્ઞાભંગના દોષથી ખચવા માટે કેમ વિચાર આવતા નથી ? તે શું સાધુપણાની ખુમારી ખલાસ થઇ ગઇ છે, કે પાપ પુન્યમાં શ્રદ્ધા નથી કે આપને પણ આવા વિચારાથી અગર આપ ગમે તેવા આજ્ઞાભગના દોષા કરા તા પણ આપ તેમાં માનતા નથી—તેમાં શું સત્ય છે તેની સમજણ પડતી નથી, તે તેા જ્ઞાની જાણે; જ્યારે હતું કર્મી આત્મા, જે ઢાષ થયા હોય તે બતાવે ત્યારે, તેને ટાળવા માટે ખૂબ પ્રયત્ન કરે, પણ તેના કદી ખચાવ કરે નહીં. · આપના જીવનમાં ધર્મના નામે જે પાપેા થયા છે તે પાપાને ઢાંકવા માટે, હજી પાપ પ્રવૃત્તિ ચાલુ રહે તે માટે, આપના સ્વાર્થી સાધુએ આત્મિક ચિંતા નહીં કરતા, ફક્ત શરીરની ચિંતા કરે. અનુકૂળ સામગ્રીના લાલચુ હોવાથી, આપના પાપાનુખ ધી પુન્યના લાભ લેવા માટે, આપના આત્માનું અહિત થાય તે પણ કોઈ કાળજી રાખતા નથી. તેમજ આપની પાસે શાસદ્રોહી અને અસયમના પ્રેમી વ્યક્તિરાગી સ્વાર્થીએ સલાહ દેનારા છે, તેમજ આપની વાણીથી અજ્ઞાન લેાકેા ધ બુદ્ધિથી માનપાન આપે છે, ત્યાં સુધી કદી આપને સારા વિચારા આવે અને પાપાને ખપાવવા માટે સારી આરાધના કરવાનુ મન થાય તે આશા રાખવી નકામી હાવા છતાં, મારી ફરજ સમજી, આપની છેલ્લી જિન્દગી સમાધિમય પૂરી થાય અને સુદર આરાધના કરી સદ્ગતિને પામા તેવી ભાવનાથી, રૂણ અદા કરવા માટે વિન"તી કરુ છુ.. તેા કૃપા કરી શાસનના હિત ખાતર, આપના આત્મિક કલ્યાણ ખાતર, શ્રીસંઘના કલ્યાણ ખાતર અને સાધુતાની પવિત્રતા સાચવવા ખાતર આપે જે ભૂલા કરી છે તેમજ આજ્ઞા વિરૂદ્ધના જે કાર્યો કર્યાં છે અને આપ જે સ્થાન ઉપર બેઠા છે તેની વફાદારીના નાશ કરેલ છે તેના પસ્તાવા કરી, ભૂલા સુધરી શકે તેવી સુધારી, જીવનને નિષ્પાપ મનાવવા સ્થિરવાસ થઈ કલ્યાણ સાધવા માટે પ્રયત્ના કા તા હજી ખાજી હાથમાં છે. આ આયુષ્યના કાઈ ભરેસે નથી માટે એકપણ દિવસ શાસન પ્રભાવનાના નામે પાપા ચાલુ ન રાખી, સાઁચમની પવિત્રતા ને ભગવાનની ૪ વિભાગ પહેલા / ૪૯ Page #71 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞા વિરૂદ્ધનું કાર્ય ન કરી હવે શાસનને નુકશાન ન થાય તે માટે સેવકની નમ્ર વિનંતી છે. આપ શાસ્ત્ર મુજબની આચારપાલનની વ્યવસ્થા કરે કે જેથી સાધુતાની પવિત્રતા ખીલી ઉઠે. આવી સ્થિતિ જેવા સેવકની તીવ્ર ઈચ્છા છે. આવી . તે નહીં એ મારા આ કિપેઢા થઈ આપનું સાહિત્ય વાચું છું ત્યારે મને ખૂબ આનંદ થવા સાથે શાસનના હાર્દને સમજવાની તેમજ જ્ઞાનીની આજ્ઞા શું છે તે સમજવાની સાચી સમજણ આવી ને તેથી સેવા કરવાના ભાવ પેદા થાય છે. આવી દેશના આપનાર આ કાળમાં ન હોત તે લાયક છે સાચો ધર્મ પામી શત નહીં. આપની દેશના મને પૂરેપૂરી લાભદાયી બની છે. તેથી જ શાસનને માટે, મારા આત્મકલ્યાણ માટે તેમજ આપના આત્મકલ્યાણ માટે ભેગ આપવાની શક્તિ પેદા થઈ છે. પરંતુ દુઃખની વાત એ છે કે સુંદર દેશના અમલમાં મુકવા માટે કર્મસત્તાએ આપને સદબુદ્ધિ આપી નહીં. તેથી અઘટીત ઘણું બની ગયું છે, બનતું રહે છે, ને તેથી આઘાતને કઈ પાર નથી. આપ કહો છો કે વ્યાયાન અમારા કલ્યાણ માટે આપીએ છીએ; અને શાસ્ત્રો વાંચીએ છીએ ત્યારે અમારે અમારી જાત સામે જોવાનું, તેમ કહેવા છતાં કદી આપની જાત ઉપર વિચાર કર્યો હોય તેવું આપના કાર્યથી દેખાતું નથી. છતાં જૈન સંઘ આજે નીચી મૂંડીએ આપની વાણું અને વર્તનના અંતરને તમાસે જોયા કરે છે. સદાચાર ટકાવવામાટે નવ વાડેનું પાલન તથા સાધુતા ટકાવવા માટે અષ્ટપ્રવચન માતા, નું જતન કરવા માટે જ્ઞાનીની આજ્ઞા હેવા છતાં, છડેચોક ભંગ કરી, અસંયમ પોષવા માટે, ધર્મના નામે જે પ્રવૃત્તિ ચાલી રહી છે તે કેટલી ભયંકર છે અને સાધુતાને કેટલું નુકશાન કરનારી છે તે બુદ્ધિશાળી ધર્મના મર્મને સમજનારા જ સમજી શકે. સાધુવેશમાં હોવા છતાં, ભગવાનના મહાવ્રત લીધા છતાં સાધુતાની ફજેતી થઈ રહી છે, છતાં શ્રીસંઘના આગેવાને નીચી મૂંડીએ જોઈ રહ્યા છે. તેથી શાસનને રાગ શ્રીસંઘમાંથી કેટલે નષ્ટ થાય છે તે નજરે દેખાય છે. તેથી અસંયમીઓની બોલબાલા બેલાય છે અને શાસનનું અધઃપતન થતું જાય છે. આવું નજરે જેવાથી, ખરેખર ભગવાનને માર્ગ ગમ્યો હોય તે જ શાસન લૂંટાઈ રહ્યું હોય ત્યારે કદી લુંટાવા દે નહીં અને શક્તિ મુજબની પ્રવૃત્તિ કર્યા વિના રહે નહીં. હજું ભગવાનનું પ૦ | વિભાગ પહેલે Page #72 -------------------------------------------------------------------------- ________________ શાસન ચાલવાનું છે. એટલે આરાધક પૂ. સાધુ-સાધ્વીજી મહારાજેના દર્શન થાય છે ત્યારે સાધુતાની પવિત્રતા જોઈ ખૂબ જ આનંદ થાય છે. આજે દુઃખની વાત એ છે કે ધર્મની સાચી સમજણના અભાવે ખુમારી મરી પરવારી છે. આપે ચાલાકીથી શાસનના રાગી નહીં બનાવતા આપના રાગી બનાવ્યા તેનું પરિણામ છે. આપની પાસે ઘણું શ્રીમંતે-શક્તિ સમ્પન્ન, ભલાળા તેમજ અંધશ્રદ્ધાળું છે તેથી આપે કુશળતાને ઉપયોગ કરી તેઓની ભલમનસાઈને લાભ લીધે છે. અને તેઓના જ હાથે ધર્મના નામે અનુષ્ઠાને કરાવી સાધુતાની પવિત્રતા લૂંટાવી છે, છતાં તેને ધમની પ્રભાવના કહેવામાં આવે છે. આપ પ્રામાણિકપણે શાસ્ત્ર સન્મુખ રાખી વિચારશે તે મારી વાત સત્ય લાગ્યા વિના રહેશે નહીં. આપ ધ્યાનમાં રાખશે કે આપની પાસે અધર્મ ચાલું છે. કયારે બેઆબરૂ કરશે તે કહી શકાય નહીં. અશુભને ઉદય થાય ત્યારે આપને ખ્યાલ આવશે. આપને ત્યારે આપના ગણતા કેઈ સહાય નહીં ! કરે. માટે હવે ચેતી જવાની જરૂર છે. સ્વાથી સાધુઓના તથા શાસનને બેવફા શ્રાવકના બળ ઉપર અત્યાર સુધી જે રીતે અજમાવી છે તેમ જ ભગવાનની આજ્ઞાને છડેચોક ભંગ કરી, ભગવાનની આજ્ઞાની તથા શાસ્ત્ર અને સિદ્ધાંતની વાત કરી, લેકેને આંજી દીધા છે, અને તેમાં ફાવટ આવી ગઈ, પણ કર્મસત્તા પાસે આપની બુદ્ધિ કે શક્તિ કાંઈ કામ આવવાની નથી. આપને કર્મસત્તા ઉપર વિશ્વાસ હોય તે જરૂર વિચારશોજી. આપને આત્મિક કલ્યાણ સાધવું હશે તે મારી વિનંતી ઉપર ધર્મબુદ્ધિથી વિચાર કરવા પડશે, નહીંતર પસ્તાવવાને પાર નહિ રહે. આજે આપને સત્ય હકીકત કહીને, ઉપકારને બદલો વાળવા માટે, આપની આત્મિક ચિંતા કરતે હોવા છતાં, સત્ય હકીકત સંઘ પાસે ન મૂકે ત્યાં સુધી અજ્ઞાન અને દૃષ્ટિરાગી લોકેથી મારે ઘણું સહન કરવું પડે છે. છતાં ધર્મ મારી પડખે હોવાથી તેની સહાયથી ચડતા પરિણામે જીવી રહ્યો છું. સત્ય ખાતર, જિન શાસન માટે અને આત્મહિત ખાતર તેમજ ધર્મનું રક્ષણ કરવા માટે અનંત શક્તિને ધણું શું કરી શકે છે તે પ્રસંગે આપને ખબર પડશે. આપે રામચંદ્રજી અને સીતાજીના પ્રસંગમાં કહેલ છે કે આજની તમારી કૌટુંબિક દશા જોઈને આંખમાં આંસુ આવે છે. તે મર્યાદાઓ જેનામાં નથી એ મર્યાદાઓ તેમને ગમતી નથી તેવા માણસે આર્ય વિભાગ પહેલે | ૫૧ Page #73 -------------------------------------------------------------------------- ________________ દેશમાં પાકવા માંડયા. પિતે અસદાચારી હોવા છતાં સદાચારી બનાવવાની ખાએશ રાખનારાથી આપે ઘણું દુખ વ્યક્ત કર્યું છે. તેમ જ મેટે ભાગે ધૂત લાકે આગેવાન હોય અને મૂખ લોકે તાલીઓથી વધાવે ત્યારે આર્યદેશના માનવી ક્યાં માર્ગે જઈ રહ્યા છે તેની ચિતા ખૂબ થઈ રહી છે, તેમ આપે કહેલ છે. તે ચિંતા કહેવા પુરતી ન હોત અને હૃદયની હોત તે આપે આપના જીવનની તથા આપના આશરે આવેલા સાધુ-સાધ્વીજી તથા શ્રાવક-શ્રાવિકાની ચિંતા કરી આંસુ સાર્યા હોત, અને તેના માટે શક્તિને ઉપગ કર્યો હોત તે આજે શ્રી જૈન સંઘનું ભાવિ ઘણું ઉજળું હોત. પરંતુ આપને કર્મસત્તાએ જાતપ્રભાવના સિવાય શાસનનું રૂણ અદા કરવા માટેના સદ્દવિચાર આવવા દીધા જ નહીં, તેમ આપની કાર્યવાહી ઉપરથી સ્પષ્ટ દેખાય છે. તેથી આજે મારા જીવનના ભોગે આંસુ સારી રહ્યો છું કે સાધુપણું નહીં હોવા છતાં સાધુપણાના વેંશથી ધર્મના નામે જૈન સંઘ લૂંટાઈ રહ્યો છે, ને શાસનની અપભ્રાજવાના નામે સાધુતાના પ્રેમી સાત્વિક ભાઈઓ તથા સાધુભગવતે મૌન બેસી રહ્યા છે અને સાધુતાની પવિત્રતાને બચાવવા પ્રયત્ન નથી કરતાં. તેથી સંઘની દુર્દશા વધતી જવાની છે અને ધર્મના ભાવપ્રાણના નાશ થઈ જવાના છે. છત મેં ધર્મબુદ્ધિથી આપેલે ભોગ કદી નિષ્ફળ જવાને નથી અને મને એકાંતે લાભ જ થવાને છે. આપની છેલ્લી અવસ્થામાં શ્રી સિદ્ધગીરીજીની છાયામાં ચાતુર્માસ નકકી છે. આપે ઘણી વખત કહેલ છે કે તીર્થસ્થાને બગડતા જાય છે તેથી સાધુ-સાધ્વીજીની શિથિલતા આચારપાલન માટે વધતી જાય છે. પણ પૂ. સાધુ-સાધ્વીજીની રક્ષા માટે જે કાળજી રાખવી જોઈએ તે આપે હજુ સુધી રાખી નથી. સાધુતાની નિંદા થાય ત્યારે મૌનપણે સાંભળી લીધેલ છે અને ઉપેક્ષા કરી છે. આ વખતે પૂ. સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબે નવ વાડેનું પાલન અને અષ્ટ પ્રવચન માતાનું જતન સારી રીતે કરી ભગવાનની આજ્ઞાને સ્વીકારે તે માટે પ્રયત્ન કરશે તો જ આપ ચાતુર્માસ માટે પધારે છે તે સફળ થશે, નહીંતર શાસનની ફજેતીને કેઈ પાર રહેશે નહીં. આપની પ્રવૃત્તિ સાધુતાના નાશ માટે થઈ તેથી મને ઘણું દુઃખ થયું છે. છતાં આપના પ્રત્યે કદી દુર્ભાવ થયે નથી, કર્મની વિચિત્રતાને પર ! વિભાગ પહેલે ના જવાનોને બચાવવા ભગવાનના મા ના Page #74 -------------------------------------------------------------------------- ________________ છતાં જૈન સંધ આજે નીચી મૂંડીએ આપની વાણી અને વર્તનના અંતરને તમાસો જોયા કરે છે આપને લખેલ પત્રે શ્રીસંધ પાસે મુકી ન્યાય માગીશ ખ્યાલ આવ્યો. આપના કાર્યથી જે કુકશાન થયું છે તેથી આપની આત્મિક ચિંતા કરવાની મારી ફરજ હોવાથી જે પ્રવૃત્તિ કરી તેની નિંદા, ઈષ શાસનની અપભ્રાજના કહીને આપ સત્ય વસ્તુને મારી નાખવા પાપ પ્રવૃત્તિને ડંખ ન હોય તે મુજબ આપના દષ્ટિરાગથી પ્રચાર કરી શાસનને ભયંકર અપરાધ કરી રહ્યા છે. છતાં મારી ફરજ સાધુતાની પવિત્રતા કેમ વધે અને શાસનની પ્રતિષ્ઠા વધે તે માટે આપ ભૂતકાળ ભૂલી જઈ હજુ બાજી હાથમાં છે તે કહી રૂણ અદા કરવા વિનંતી કરી. તેને દુરપાગ કરેલ છે તેથી આપના હાથથી અત્યાર સુધી શાસ્ત્રના સિદ્ધાંતના ભોગે જે કાર્યો થયા તે હકીકતે તથા આપને લખેલ પત્રો શ્રીસંઘ પાસે મુકી ન્યાય માગીશ. મારી વાત છેટી હશે તો જે શિક્ષા કરશે તે સહન કરીશ ને જાહેરમાં માફી માગીશ. તેમજ આપે અસંચમના રાગે શાસનને નિંદીત અને મેલું કેટલું કર્યું, સિદ્ધાંતના નામે સંઘની શું સ્થિતિ કરી તેના ઉપર શ્રીસંઘ વિચાર કરે તેવી વિનંતી કરીશ. મારી ફરજ આપના ઉપકારના કારણે વિનંતી કરવાની હોવાથી ખૂબ વિનંતી કરેલ. પણ સત્ય = વાત ઉપર કદીગ્રહથી સારા વિચાર કરી શકતા નથી તે ઘણું જ દુખદાયી = છે. ભાવિભાવ. મને શાંતિ ત્યારે જ થશે કે આપના હાથથી જ - સાધુતાની પવિત્રતા દિનપ્રતિદિન વધે અને શાસનને જય જયકાર થાય, . એવી ભાવના ભાવું છું. લી. સેવક દીપચંદ વખતચંદના ૧૦૦૮ વાર વંદના સ્વીકારશોજી. વિભાગ પહેલો / ૫૩ Page #75 -------------------------------------------------------------------------- ________________ ધ્રાંગધ્રા તા. ૨૬-૫-૨ પરમ પૂજ્ય, પરમ ઉપકારી પૂ.આચાર્યદેવશ્રી વિજયરામચંદ્રસુરીશ્વરજી મહારાજ સાહેબની સેવામાં, શ્રી હારીજ. લી. સેવક દીપચંદ વખતચંદના ૧૦૦૮ વાર વંદના સ્વીકારશોજી. આપને અત્યાર સુધીમાં આઠ પત્રો લખ્યા છે. તે માટે કહેવામાં આવે છે કે પત્રોને ટેપલામાં ફેંકી દેવામાં આવે છે. પત્રની કઈ કિમત નથી. સિદ્ધાંત અને શાસનરક્ષકનું બિરુદ ધરાવનાર પાસેથી સંયમરક્ષાની પ્રવૃત્તિની કિમત ન અંકાવવાની વાત સાંભળીને ખૂબ જ આઘાત થાય છે કે આપની મનોદશા કેવી થઈ ગઈ છે. ભગવાનના શાસન માટે સર્વસ્વને ભેગ આપવો પડે તે આપીને શાસનસેવા કરવા માટેની મને પ્રેરણું આપનારા એવા આપ સાધુની સંયમરક્ષાની વાત–જે શાસનના હિતની તથા શ્રીસંઘના કલ્યાણની ગણાય તેવી કિમતી વાત–ભગવાનના સાધુઓ આજ્ઞાને વફાદાર રહેવા માટે પ્રતિજ્ઞા લેનારા પાસેથી શાસનના હિત ખાતર આજ્ઞાનું પાલન કરાવવા માટે આપ તૈયાર નથી, ત્યારે અને કેઈ પાર નથી. શું આપને ત્યાં બે નંબરને કાળા ધર્મ ચાલતું હતું તે કઈ સમજી , શક્યું નહીં? - સાધુની પવિત્રતા માટે અને ભગવાનના માર્ગનું રક્ષણ કરવા માટે હું પ્રવૃત્તિ કરું તેની કિંમત આપને ન હોય તે શાસ્ત્રદષ્ટિએ પાપને ભય ન હોય, સંયમને ખપ ન હોય અને પરાકને ડર ચાલ્યો ગયે હોય તે વાત સત્ય છે કે કેમ તે આપને વિચારવાનું છે. * શાસનની ફજેતી થતી હોય, અસંયમ ફેલ્યો કુલતે હોય, શ્રીસંઘ ધર્મના નામે લૂંટાતું હોય અને ભગવાનના મંગને નાશ થતો હોય તેવે વખતે, તેમજ શાસ્ત્ર અને સિદ્ધાંત વિરુદ્ધ કાર્ય કરી શાસનને નુકશાન કરતા હોય ત્યારે, સર્વસ્વને ભેગ આપવાની આપ પ્રેરણા આપતા અને તેમાં આત્મિક લાભે કેવા હોય છે તે સમજાવતા. તેથી શાસનના રાગથી શક્તિ મુજબ પ્રવૃત્તિ કરી છે. ૫૪ | વિભાગ પહેલે Page #76 -------------------------------------------------------------------------- ________________ શાસન સુસાધુ સિવાય તેમજ સાધુઓની પવિત્રતા સિવાય કે નહીં અને ભગવાનની આજ્ઞાને નહીં માનનાર સુસાધુ નથી–આવી વાત આપે . ઘણું સમજાવી. તે સમજણથી સાધુતાની પવિત્રતા ટકાવવા માટે વિનંતી કરું ત્યારે તેને આપે વિચાર ન કર્યો, તેથી ગચ્છાધિપતિ તરીકેની આપની ફરજ ઘણું ચુકી ગયા છે કે કેમ તે આપ પ્રમાણિકપણે વિચારશોજી. અત્યાર સુધી શાસ્ત્ર અને સિદ્ધાંત તથા સાધુઓના સંયમની વાતે તેમજ ભગવાનની આજ્ઞાની વાતે બીજાઓને હલકા દેખાડવા કરી. આપની પાસે સાચી સાધુતા છે તેવું લેકેને ઠસાવવા કરી કે, જેથી આપની પાસે ગમે તેવા આજ્ઞાભંગના પાપે થાય તે પણ ભક્ત બચાવ કરે તેવી ભૂમિકા તૈયાર કરવા માટે હતી કે, શાસનના ખરેખર રાગથી કરી હતી તે આપને અંતરાત્મા જાણે છે. સદ્ધાંતિક દૃષ્ટિએ શાસનની ચિંતા પ્રમાણિકપણે કરી હોય તે મારી શુભ ભાવનાને મારી નાખશે નહીં. મને છઠ્ઠને પારણે એકાસણું કરીને છઠું કર્યાને અગિયાર માસ થવા આવશે, તેની સાથે જપ કરું છું. તેમાં એક જ ભાવના છે કે શાસનદેવ ધર્મના કાર્ય કરવાની શક્તિ આપે તેમજ આપની છેલ્લી અવસ્થામાં બગડેલ બાજી સુધારવાની સ૬બુદ્ધિ પેદા થાય, તેવા સંકલ્પથી પ્રયત્ન કરી રહ્યો છું. તેને આપ પ્રમાણિકપણે વિચારશે, તેમાં જ સકલ સંઘનું કલ્યાણ છે. આપને ધર્મ પમાડવા મહાન ઉપકાર છે તેથી સુધર્મની સાચી સમજણ શકિત મુજબ મળી છે, તેમાં આપને જ ફળે છે. એટલે ઉપકારી પ્રત્યે ફરજ બજાવવા માટે વિનંતીપૂર્વક કહું છું કે આપનું આયુષ્ય લંબાણું છે તો તેનો લાભ લઈ શાસનમાં ચારિત્રની સુવાસ મુક્તા જાવ અને વડીલોની પ્રતિષ્ઠા વધારી શાસનનું ઋણ અદા કરે. સાચી સાધુતા ટકાવવા માટે જ્ઞાનીઓ ભારપૂર્વક કહે છે કે નવ વાડેનું પાલન અને અષ્ટ પ્રવચન માતાનું જતન જેટલું વધારેમાં વધારે થાય તેટલી સાધુતાની પવિત્રતા વધવાની. આમાં જેટલી ઢીલાશ તેટલે આજ્ઞાભંગને દોષ અને સાધુતાને નાશ થવાને માટે શાસન ખાતર, ભગવાનની આજ્ઞા ખાતર અને આપના આત્મિક કલ્યાણ ખાતર તેમજ સંઘના ઉપકારની ખાતર સાધુઓની પવિત્રતા દિન-પ્રતિદિન વધે અને વિભાગ પહેલે ! ૫૫ Page #77 -------------------------------------------------------------------------- ________________ શાસનની સાચી પ્રભાવના થાય તેવુ આપના હાથથી થશે તે અસચમની પરપરાના પાપથી ઘણા જ ખેંચી જશેા. શ્રીસદ્ય પાસે ને ભતા પાસે પાપાને ઢાંકવા આપ જ્ઞાન તથા શક્તિના ઉપયાગ કરશેા તા કદાચ, પાપાનુધી પુન્ય બાકી રહ્યુ હાય તા, ઓખરૂ સચવાઈ જાય પણ કસત્તા આગળ ગમે તેવા સમય માંધાતાઓનું ચાલ્યુ નથી, તે વાત આપે બીજાને સમજાવવા માટે ઘણીવાર કરી છે. આપની જાત માટે આ અ ંગે કોઈ વિચાર કરવા જ નથી. આપને શુ આત્મિક નુકશાનથી બચાવવા કેાઈ હિતેચ્છુ સાચા સલાહકાર જ નથી ? કમે આપને સત્વ વગરના બનાવી દીધા કે જેથી હજુ પુરુષાર્થ કરી શાસનની અપૂર્વ સેવા કરવાનું મન થતું નથી. એક સેવક તરીકે ભરી વિનંતી કરું છું' કે આપ હજી વિચાર કરો. ખાજી હાથમાં છે. છતાં આપ નહીં વિચારા તા ધમસ્થાના અધર્મના સ્થાના થશે અને જે પાપાની પરપરા ચાલશે તે બધા પાપાના ભાગીદાર આપ થશે અને તેના કડવા ફળ શ્રીસ ઘને ભાગવવા પડશે. છતાં આપને શ્રીસ ધના હિત ખાતર કેમ શુભ વિચાર આવતા નથી અને ચાંટ લાગતી નથી તેનુ' ખરું રહસ્ય છુ' હોઇ શકે ? આપને પરલેાક જેવી કાઈ ચીજ નથી તેમ લાગી ગયુ છે કે કેમ? તેની મને સમજણ પડતી નથી. આપે અત્યાર સુધી સમાવેલ છે કે સાધુનુ` સચમ એ જ શાસનની માટી પ્રભાવના છે. સચમ વિના કદી શાસન ટકે નહીં. ચારિત્રના નાશ એટલે ભગવાનના માના નાશ. ભગવાનની આજ્ઞાના નાશ કરનારને અને અસચમ પોષનારને "કેવા ઘાતકી કીધા છે તે આપ શાંતચિત્તે વિચારી તે પણ પાપથી પાછા ફરવાના વિચાર જરૂર આવશે તેમજ સાઁચમરક્ષાનુ* ઉત્તમ કાર્ય કરવાનુ મન થશે; અને ગચ્છાધિપતિની ફરજ મજાવ્યાના આનંદ થશે તેમજ મનના ખેાજ ઘણા જ હળવા થશે, પક્ષની પ્રતિષ્ઠા સાચવવા અસયમી સાધુઓને પણ મહાસતીએને વંદન કરાવવાની ઘેલછા ઊભી કરી છે, તેથી મને ખૂબ આઘાત થાય છે. પણ આપ ગમે તેવા, શાસનના નાશ થાય તેવા, અન્યાય કરા તા પણ આપને કહી શકે તેવી વ્યવસ્થા ખલાસ થઈ ગઈ તેનુ પરિણામ એટલું ખરાબ આવશે ત્યારે આપ ચાંકી ઉઠશેા, અને જગતમાં સારા તરીકે જીવી શકશે નહીં. માટે કૃપા કરી મહાસતીએની સચમરક્ષા થાય તેવા પ્રણ"ધ કરી શાસનને બચાવી લેશે. ૫૬ / વિભાગ પહેલા Page #78 -------------------------------------------------------------------------- ________________ આપની વાણીને વિશ્વાસુ અનેક ભાઈ–બહેનેએ દીક્ષા લીધી તથા શ્રીસ છે અને તેમના કુટુંબીઓએ લાખે રૂપિયા ખર્ચા. જૈન શાસનની પ્રભાવના સાથે સાધુતાની પવિત્રતાથી શાસનને કેટલે લાભ થાય છે એ સમજાવતા ત્યારે સાંભળનારને ખરેખર લાગતું કે આવા સમર્થ પુરુષ વગર ભગવાનને માર્ગ કેણુ ટકાવી શકત. આપે આપના જ્ઞાન અને શક્તિના જોરથી બાલદીક્ષાને ધધ વર્ષ. સાધુપણુના [, આમિકસુખ આગળ ચક્રવર્તિના સુખની કઈ કિંમત નથી, આવી સાધુતા ની મહત્તા સમજાવી. તેથી અનેક બાળ, યુવાન, પ્રૌઢ અને વૃદ્ધોએ આપનામાં વિશ્વાસ મુકી, ઉત્તમ પ્રકારના આત્મિક સુખ ભોગવવા માટે, દીક્ષા લીધી. હાથીના દાંત દેખાડવાના અને ચાવવાના જુદા હોય છે તેવું આપનામાં હેય નહીં તેમ માની, આપનામાં વિશ્વાસ રાખી, આપની નિશ્રાએ આવ્યા. આપની નિશ્રાએ આવ્યા પછી કેટલા ઘરે ગયા, કેટલા સંયમથી ભ્રષ્ટ થયા, કેટલા વિષય કષાયથી રીબાઈ રહ્યા છે અને કેટલા સાધુતાની ખુમારી ગુમાવી સત્વહીન બની આરાધના માટે ઢીલા થઈ ગયા છે. સંસારને નાશ કરવાની અને મોક્ષ મેળવવાની તીવ્ર ઝંખનાવાળાઓનો સંસાર વધી રહ્યો છે તેવી સ્થિતિ નજરે જોવાય છે. તેમાં કોઈ પુરાવાની જરૂર નથી. થેડા મહાત્માઓ સારા રહ્યા છે તે આપની કાળજીથી નહીં પણ એમની ખાનદાની અને પૂર્વની આરાધનાથી. આપે તે ભગવાનની આજ્ઞા ઉપર પગ મૂકી અસંયમ વધે તે માટે સાધુના પ્રાણ સમાન નવ વાડેનો નાશ અને અષ્ટ પ્રવચન માતાને મારી નાખવાની પૂરી સગવડ કરી આપી છે, તે કદી છૂપાય તેમ નથી. ગુરુની નિશ્રાએ આવેલાની કાળજી ગુરુ ન રાખે અને અસંયમી પાકે અને તેને સંસાર વધી જાય, તેને આપે જે કડક શબ્દોમાં કીધું છે તે આપ યાદ ' કરશે શું આપના શબ્દોની પણ આપને કિમત નથી ? તિથિ અંગે આપે જ્ઞાનમંદિરમાં કહેલ કે ભગવાનની આજ્ઞાને મારી નાખવા માટે જીવવું તેના કરતા ઝેર ખાઈને મરી જવું તે વધારે સારું. તિથિ માટે આજ્ઞાની આટલી મહત્તા જ્યારે સાધુઓના ભાવપ્રાણુ સંયમની પવિત્રતા સાચવવા માટે કરેલી ભગવાનની આજ્ઞાને સાચવવા માટે તેની કઈ કિંમત આંકી નથી, તે ઘણું જ શરમજનક છે અને આ ઉપજાવે તેવું છે. મહાપુરુષેએ ચારિત્રની કિંમત જે આંકી છે તે , વિભાગ પહેલો / ૫૭ Page #79 -------------------------------------------------------------------------- ________________ આપ સમજાવતા, તે આપે બેલવા પૂરતી આંકી, અમલમાં મુકવા માટે નહીં. તેનું કારણ આપ ગમે તે આજ્ઞાભંગનો ગુન કરે તે પણ, આપનામાંથી વિશ્વાસ ન ઊઠી જાય, અને સંઘમાં પ્રતિષ્ઠા જળવાઈ રહે તેવી બુદ્ધિથી ભદ્રિક લેકેને સમજાવ્યા છે, તે મહાન અન્યાય કરેલ છે. હું આપના ધર્મરત્ન પ્રકરણના વ્યાખ્યાન વાંચું છું ત્યારે ભગવાનના માર્ગની શ્રદ્ધા પાકી થતી જાય છે અને આનંદ ખૂબ થાય છે. આપે આપના આત્મા માટે પ્રામાણિકપણે વિચાર કર્યો હોત તે શ્રીસંઘમાં ચોથા આરાના દર્શન થાત અને સાધુતાની પવિત્રતાની સુવાસ ચારે બાજુ ફેલાઈ ગઈ હોત. અમે કમભાગી કે આવા સમર્થ મહાપુરુષની શક્તિ સંઘને મળવા છતાં કળિકાળના દર્શન થવા માંડ્યા છે. હાય. શાસનના હિત માટે આપની વાત જેને જેને કરી તે વાતને આપ આપના જ્ઞાન, શક્તિ અને ભદ્રિક શ્રીમંત લોકેાની તાકાત ઉપર છેષબુદ્ધિથી અસંતોષથી થાય છે તેમ કહી સમજાવી શકયા છે. તેનું પરિણામ એ આવ્યું કે સાચી વાત સાંભળવા જેટલી શક્તિ ખલાસ થઈ ગઈ. મહાપુરુષો સંયમના ખપી, શાસનના રાગી ને ગુણના પક્ષપાતી હોય, શાસનને સમર્પિત કે તેને જ મહાપુરુષ કહે છે. આપનું કેઈ પુન્યોદય જાગતું થઈ જાય ને છેલ્લે છેલે સાધુતાની પવિત્રતા ટકાવવાનો સુંદર વિચાર આવી જાય તો સકલ સંઘનું કલ્યાણ થઈ જાય. કદાચ કઈ તીવ્ર પાપના ઉદયે અસંયમને કાઢવા માટે સદબુદ્ધિ ન સૂઝે તે પણ હવે નવા ચીકણું કર્મ ન બંધાય તે માટે જાગૃતિ રાખવા સેવકની વિનંતી છે. મારી શુભ ભાવનાથી કરેલા તપ અને જાપસંયમના રાગી પ્રમાણિક મહાત્માઓને, ધમી આરાધક શ્રાવકેને તેમજ શ્રદ્ધાળુ શ્રીમંત શ્રાવકને સંયમરક્ષાના કાર્યમાં મદદ કરવા શાસનદેવ પ્રેરણા કરશે, તેવી મને પાકી શ્રદ્ધા છે. આપને ચારિત્રની કિંમત સમજાય તે શ્રીસંઘ ઘણા અનર્થોથી બચી જાય. એ જ વિનંતી. લી. સેવક દીપચંદ વખતચંદના ૧૦૦૮ વાર વંદના સ્વીકારશે. તીને પાવી જાય તો છેલ્લે સાધુતાન આપનું ૫૮ / વિભાગ પહેલો Page #80 -------------------------------------------------------------------------- ________________ } તા. ૨૦-૬-૮૨ પરમ પૂજ્ય, પરમ ઉપકારી આચાર્ય દેવશ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની સેવામાં, પાટણ, લી. સેવક દીપચંદ વખતચંદના ૧૦૦૮ વાર વંદના સ્વીકારશેાજી. આપના મારા ઉપર ધમ પમાડવા માટેના ઉપકાર છે તે ધ્યાનમાં રાખી, આપને આ જે જે પત્રો લખ્યા તેમાં આપની મનેાવૃત્તિ, આપની સ્થિતિ તથા આપના આશ્રયે આવેલાની સ્થિતિ અને આપે શાસનરક્ષાની વાતા કરી પણ અમલ માટે કાઈ પ્રયત્ન કર્યાં નહીં જેનું પરિણામ ઘણું જ ખરામ આવ્યું છે તે માટે થાડુંક આપને ન રુચે તેવુ' લખીને પણ આપના હાથથી કાઈ રીતે ખગલ ખાજી સુધરે તે ભાવથી સંઘના કલ્યાણ ખાતર વિનતીપૂર્વક લખેલ છે, તે ઉપર કૃપા કરી વિચારશેાજી. ગાભદ્રનુ જીવન, સિદ્ધપુરુષનુ' જીવન, ચ'દ્રલેખાનું જીવન, તેના ગુણાનું વર્ણન, પૂ. આચાર્ય ભગવંત ધર્મ ઘાષવિજયજી મહારાજ સાહેબે આપેલા ઉપદેશ, સાધુ કાણુ અને અને કોને બનાવાય તે બધી વાત સાંભળ્યા પછી, ગાભદ્રની સાધુ થવાની તીત્ર ભાવના થઇ અને ઉત્કૃષ્ટ આરાધના કરવા છતાં માન—કષાયના જોરથી થયેલુ પતન અને તેનું કેવું ભયંકર પરિણામ, પરંતુ કાઈ સારી ભવિતવ્યતાના ચેાગે તેને દ ભગવાનના ચાગ મળી ગયા, તેથી તેમના થયેલા ઉદ્ધાર આ ખધી વાતાનું આપે વર્ણન કરી ચેાગ્ય આત્મા માટે ગુણા પામવા આપના જ્ઞાન અને શક્તિના ઉપયાગ કર્યાં. કાં કાં અને કેવા સજોગામાં કેટલી ઉત્તમતા હાય તા જ ટકી શકે, પરંતુ માન—કષાયના જોરે સાધુપણામાં ક્રાધ કરી આત્માની કેટલી ખાનાખરાખી થઈ, એ બધું વર્ણન આપે કરેલ છે. પરંતુ આપે અંતરમાં માત્મકલ્યાણ માટે વિચાર કરી હાત તા આજે શ્રીસંઘની સ્થિતિ કોઈ જુદી હાત. આપ ફરીથી વાંચીવિચારી જોશે કે આપણે કયાં છીએ ? મિથ્યાત્વને પામેલા જીવાના ગુણાનુ વર્ણન સાંભળતા લાગે છે કે આવા જીવાની કેટલી ચેાગ્યતા અને આપ તથા આપની નિશ્રાએ વિભાગ પહેલા / પ૯ Page #81 -------------------------------------------------------------------------- ________________ તા આવેલા ૬–૭મા ગુણસ્થાનકને પામવાની ઝંખનાવાળા હોવા છતાં, કેટલાઓએ સાધુપણાના ગુણ ખીલવવાની મહેનત કરી કે જેથી ભવાની પરપરા કપાય અને કેટલાએએ ભગવાનની આજ્ઞાને વફાદાર રહી પુરુષાર્થ કર્યો કે જેથી શાસન ઉજળું દેખાય ?વાતા ઘણી કરી, આચરણમાં કેટલી પીછેહઠે. ધર્મ દબાણથી કરાવાતા નથી, પરંતુ આરાધક આત્માઓને માર્ગદર્શન આપી અને કરુણાભાવ લાવી કહેવામાં આવે તે જરૂર સારા આત્માઓનુ* વહેલાસર કલ્યાણ થાય. બાકી તા પાપની પરપરા વધારનારા આત્મા ઉપર દેખાડવા પુરતા વાત્સલ્યભાવ કે કરુણાભાવ બતાવવાથી કદી તેનુ હિત થતુ નથી; તે શાસનની નિંદા કરનારા મને છે. સાધુતાની પવિત્રતા ટકાવવી એ શાસનરક્ષાનુ` માટામાં માટુ કામ છે ને તે આપના હાથની વાત છે. માટે નવ વાડાનુ તથા અષ્ટ પ્રવચન માતાનું શક્તિ મુજબ પાલન કરવાનું અને પ્રમાદથી દોષ થઈ જાય તેા આખા દિવસમાં થયેલ પાપનું પ્રાયશ્ચિત લેવાની ગાઠવણ કરવામાં આવે તે, આરાધક આત્માએ ક વશ ઢીલા પડ્યા હોય તે, તેનો ઉદ્ધાર થતાં વાર લાગશે નહીં. તેથી શ્રીસંધમાં સાધુતાની પવિત્રતાની સુવાસ પ્રસરવાથી જૈન શાસનની જાહેાજલાલી ઘણી વધી જવાની. લાકામાં સારા દેખાવા, ચાડા ફેરફાર કરી, જગતને પતાવવા પૂરતા પ્રયત્ન થશે પણ અતરમાં તેની કિમત નહીં હોય તેા આત્માને કાંઈ લાભ થવાના નથી. આપ શાસનરક્ષક ગણાવ છે. આપે પ્રવચનની તાકાતથી લેાકાને શાસનસેવાના લાલા સમજાવ્યા. તેથી-ધબુદ્ધિથી–લેશ કજિયા કરી, લાખા રૂપિયા ખર્ચી, તપ-જાપ આદિ કરી, જાનના જોખમે આપના વચન ઉપર વિશ્વાસ મૂકી ખૂબ ભાગ આપેલ છે, તે આપનાથી અજાણ્ય નથી. અત્યાર સુધી શાસનરક્ષાના જે કાર્યો કરાવ્યા તેમાં શ્રીસંધને ભાગ આપવાના હતા. આપને ફક્ત વાણી દ્વારા પ્રેરણા જ કરવાની હતી. સચમરક્ષાની કિંમત અત્યાર સુધી થયેલા શાસનરક્ષાના કાય કરતા અનતગણી છે; અને તેમાં આપે જાતે જ ભાગ આપવાના છે. તેમાં આપ ઉપેક્ષા સેવા તા શાસનની સેવાની ફક્ત વાતા જ કરવાની હતી. સાધુતાની પવિત્રતાના નાશથી ધર્મસ્થાના અધના બની જશે. તેથી ખાળકા, બહેન અને પૂ. સાધ્વીજી મહારાજ સાહેબાને ધમ સ્થાના 1, ૬૦ / વિભાગ પહેલા ' Page #82 -------------------------------------------------------------------------- ________________ માં જવા માટે ભય વધતું જાય છે. તે વખતે શાસનની રક્ષા નહીં થાય તે શાસનને નાશ અવશ્ય થવાને, તેમાં જરા શંકા નથી. પૂ. મહાસતીશ્રી સાધ્વીજી મહારાજ સાહેબનું શિયળભંગ કરનારને પૂ. શાસ્ત્રકાર ભગવતેએ કેવા કેવા વિશેષણે આપ્યા છે તે જગત સમક્ષ આપે કહેલા છે. તે વખતે સાંભળનારને, ભયંકર પાપી હોય પણ થોડી ઘણું ગ્યતા હોય તે, પાપથી પાછા ફરવાનું મન થયા વિના રહે નહીં. છતાં મહાસતીઓની પવિત્રતા સચવાય તે મટે ભગવાનની આજ્ઞા મુજબનું નિયંત્રણ મુકવા માટે તૈયારી નથી, તેથી ખૂબ દુઃખ અનુભવું છું. શ્રી રજનીશ અસંયમના વિચારે હતા તે મુજબ જગતમાં અમલ કરાવતે. શ્રીકાનજીભાઈએ તયક્રિયાથી મુક્તિ નથી તેમ કહી અધ્યાત્મની વાત કરી, અને તે મુજબ પ્રમાણિકપણે વર્તન કર્યું. આપે મોક્ષ માર્ગની પ્રરુપણું શાસ્ત્ર અને સિદ્ધાંતને વફાદાર રહી સાધુજીવનની મહત્તા સમજાવી આત્મિક સુખનો મહિમા ગાયે. તેથી જીવનમાં કેટલી શાંતિ રહે છે અને આત્માને કેટલે વિકાસ થાય છે તે પ્રતિપાદન કર્યું. પરંતુ તેને અમલ, શક્તિ મુજબ, પ્રમાણિકપણે આપે નથી કર્યો. તેનો વિચાર હજ કરશે તે પણ લાભ ઘણે થશે. આપના માથે સત્ય વાત કહેનાર કેઈ આજે વડીલ નથી, તેથી સંઘનું મહાન દુર્ભાગ્ય છે. હજ'થેડા સાત્વિક, ચારિત્રસંપન્ન અને મોક્ષના ખપી મહાત્માની હાજરી હોવા છતાં આપને સત્ય વાત નથી કહી શક્તા તેમાં આપને જ અશુભને ઉદય ગણાય કે કેમ, તે તે જ્ઞાનીભગવંતે કહી શકે. સિદ્ધપુરુષને પુન્યને ઉદય હતું તેથી ગંભદ્ર જેવો પવિત્ર માણસ મળી ગો અને તેનું ઠેકાણું પડી ગયું. આપને કેાઈ પુન્ય ઉદય જાગે તે સદ્દબુદ્ધિ જાગે ને શ્રીસંઘનું સંચમરક્ષાનું કામ સારી રીતે થઈ જાય. લોકેને શાસ્ત્ર અને સિદ્ધાંતની ઊચી વાત કરી સમજાવ્યું અને તેને અમલ આપે તેથી વિપરીત કર્યો. તેથી જ પુન્ય જ ખાધું છે તે વાત આપ શાંતચિત્તે વિચારશે તે જરાય અતિશયોક્તિ નથી તેમ લાગ્યા વિના રહેશે નહીં. હવે આયુષ્યને કેઈ ભરોસે નથી. . વિભાગ પહેલો | ૬૧ Page #83 -------------------------------------------------------------------------- ________________ કર્મસત્તા પાસે કાંઈ ચાલવાનું નથી. છેલ્લે જીવનને સાર્થક કરવું હોય તે શાસનનું હિત વિચારી પ્રામાણિકપણે પ્રયત્ન કરશે તે હજી બાજી હાથમાં છે. આપ જે સ્થાન પર બિરાજે છે તેને વફાદાર ન રહેતા, બુદ્ધિ અને જ્ઞાનશક્તિનો ઉપગ આરાધના માટે નહીં કરતાં, ફડત માનપાન–પ્રતિષ્ઠા માટે કર્યો, તેથી આપે આત્માની ચિંતા તેમજ શાસનની ચિંતા કરી નહીં. રાજકારણમાં ઇંદિરાબેને જે માન–પ્રતિષ્ઠા મેળવી, તેથી વધારે શક્તિ હોવા છતાં, તેવી માન–પ્રતિષ્ઠા મેળવી શકયા નથી, તે સત્ય હકીક્તથી હજુ વિચાર કરતા થાવ તે શ્રીસંઘનું મહાન કલ્યાણ થઈ જાય. “મહાવીર શાસનમાં શ્રી રાજુભાઈ માટે શબ્દો વાપર્યા છેઃ ધન્ય છે તેમના ધર્મને, ધન્ય છે તેમના જ્ઞાનને, ધન્ય છે તેમની શાસનસેવાને, ધન્ય છે આપના ઉપરના રાગને. પૂજ્ય આચાર્યભગવંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ અને પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ જેવા મહા પ્રભાવશાળી મહાત્માની હરોળમાં, પંચ પરમેષ્ઠીના ત્રીજા પદે સ્થાપિત કરી મુક્તિપદનું સર્ટીફીકેટ ફાડી આપનાર પણ ઓછા ધન્યવાદને પાત્ર નથી. જગતમાં બધું બે નંબરમાં છે તે બે નંબરના ધર્મમાં આને જ મહાન ધર્મ કહેવાય? શેઠશ્રી જીવાભાઈની પ્રેરણાથી શેઠશ્રી કસ્તુરભાઈએ સાધુતાની પવિત્રતા વધે તે માટે સંમેલન બેલાવેલ. જાહેરમાં આવી ચર્ચા થાય તે શાસનને નુકશાન થાય અને સાધુની નિંદા થાય તેવી વાત સમજાવી સંમેલનને નિષ્ફળ બનાવવાના શકય તેટલા પ્રયત્ન કર્યા. આપે ખાનગીમાં સાધુતાની પવિત્રતા માટે કોઈ પ્રયત્ન ન કર્યા તેના કડવા ફળ શ્રીસંઘને ચાખવા પડે છે. અને અમે આપના વિશ્વાસે કાર્ય કરેલ તેથી ભયંકર પાપ બાંધ્યું છે. પાપ છુપાવવા આપે માયા કરી કેવું પાપ કર્યું તે તે જ્ઞાની જાણે. હવે અન્યાયને ઢાંકવા એ પ્રચાર કરવામાં આવે છે કે સાહેબ તે ઘણી જ વાત્સલ્યવાળા અને મહાન કરુણાના ભંડાર છે. આ બે ગુણે ઉત્કૃષ્ટ કેટીના હોવાથી કેઈને દુઃખ લાગે તેવું કહી શકતા નથી. આ બે ઉત્તમ ગુણે કેવલજ્ઞાની ભગવે તેમાં જ હોય તેથી ગણને વાયણાં, ચોયણું, પડીચોયણું કરી શકે તેમને જ સેપે છે. તે આપને આ બે ગુણે ઉત્કૃષ્ટ કેટીના પ્રાપ્ત થયા હોય તે સમુદાય બીજાને પી કર ! વિભાગ પહેલે Page #84 -------------------------------------------------------------------------- ________________ સાધુતાની પવિત્રતા વધે તે માટે સંમેલન બોલાવેલ દેવું જોઈએ, જેથી નિદા અને ફજેતી ન થાય અને શાસનની મલીનતા ટળે. અસંયમને પ્રોત્સાહન આપવા માટે વાત થતી હોય તો મને લાગે છે કે આપના હાથથી ન કરવાના કાર્યો થયા હોય તેથી લાચાર થઈ જવાથી આબરૂના ભયે કાંઈ કહી શક્તા નથી. તેથી બુદ્ધિ અને કળાથી માયા કરી આ બે ગુણને પ્રચાર કરી શકે છે. શું સત્ય છે તે આપ જ જાણું શકે અગર જ્ઞાની જાણે. મને આપના જ વિચારો આવે છે કે કર્મસત્તા શું શું કરાવે છે ? પૂર્વધરે કેમ પડ્યા? શાસનને શક્તિસમ્પન્ન મળ્યા છેતા સંઘનું કેટલું ઓછું પુન્ય કે આપે કરેલ શક્તિને દુર ઉપયોગ કર્યો તેથી સંઘની ખાનાખરાબી થયેલી. આ વિચારથી હું ઘણું જ દુઃખી થઉં છું. આપને શાસનના રાગી, પુન્યાત્મા ને સત્ય વાત કહેનારા મળી જાય તે જ સંઘને ઉદ્યોત થાય. આપ અત્યાર સુધી પાપાનુબંધી પુન્યના હિસાબે જે રીતે જીવ્યા છે તે આપની કર્મ પ્રકૃતિથી ગમે તેવા દોષો સે તે પણ લેકે ગુણે માને. તેથી માનની પરાકાષ્ઠાએ પહોંચેલા આપને સહેજે થાય કે, મારા પગના તળીયે બેસનાર, સેવક તરીકે રહેનાર મને સલાહ દેનારે કેશુ? આવા ભાવથી અંતરમાં કૈધની માત્રા વધી જાય તે, આપને વિનંતીપૂર્વક કહું છું કે શાંત થાવ, શાંત થાવ. આપ જ્ઞાની છે. હજુ ધારે તેટલું સારું કરી શકે તેમ છે. તે શક્તિ, જ્ઞાન, બુદ્ધિને સદુપયોગ કરી, ભૂતકાળને ભૂલી જઈ, માનને મારી નાખી, આપ એકાંતે આત્મકલ્યાણ માટે પ્રયત્ન કરશે તે દરેકનું કલ્યાણ છે. શાસનને મહાન ઉલ્કાપાતથી બચાવી આપની છેલ્લી જિંદગી સાર્થક કરે, તેવી સેવકની દર્દભરી નમ્ર વિનંતી છે. લી. સેવક દીપચંદ વખતચંદના ૧૦૦૮ વાર વંદના સ્વીકારશેજી. વિભાગ પહેલે / ૬૩ Page #85 -------------------------------------------------------------------------- ________________ તા. ૮-૧ર-ર પરમ પૂજય, પરમ ઉપકારી આચાર્યદેવશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની સેવામાં, શ્રી પાટણ. લી. સેવક દીપચંદ વખતચંદના ૧૦૦૮ વાર વંદના સ્વીકારશે.. આપશ્રીને અગિયાર પત્રો લખ્યા. સાધુઓની પવિત્રતા સાચવવા ઘણું વિનંતી કરી. પણ આપે અત્યાર સુધી સંયમની, શાસનરક્ષાની, શાસ્ત્ર–સિદ્ધાંતની અને ધર્મની ખૂબ વાત કરી, પરંતુ અંતરમાં ધર્મને રાગ નહીં હોવાથી, ચારિત્રની કઈ કિંમત નહીં હોવાથી આપની પાસે તથા સમુદાયમાં તેમજ પક્ષમાં જે અસંયમની સ્થિતિ થઈ રહી છે તેને અટકાવવા ગચ્છાધિપતિ તરીકેની ફરજ બજાવી નથી. પરંતુ અસયમને બચાવ કરવા ભદ્રિક શ્રીમંતના બળ ઉપર તથા સાધુ-સાધ્વીજીના પ્રચાર કરાવવાની તાકાત ઉપર આપે જ્ઞાનનો ઉપચાગ કરી પ્રયત્ન કર્યા છે તે ગચ્છાધિપતિના પદને કલંક સમાન છે. મહાવ્રતની પ્રતિજ્ઞા લીધા પછી ભગવાનની આજ્ઞાનું પાલન ન કર્યું તેનાથી નવ વાડ તથા અષ્ટ પ્રવચન માતાને ઘાત થયે તેનું જ પરિણામ છે. તેથી મેટા ભાગના સાધુઓની સ્થિતિ દયાજનક અને કરુણાપાત્ર બની છે; અને જીવનને બરબાદ-કરી, આટલી ઊંચી સ્થિતિએ આવ્યા પછી, જીવનને હારી ગયા છે અને શ્રીસંઘને બેવફા બન્યા છે. આપે કેઈની ભાવદયા ન ચિંતવી તેનું કારણ આપને સાધુતાની કિંમત નહોતી. ફક્ત ચારિત્રની ઊંચી વાત કરી લોકેને ભરમાવી સાધુઓની સંખ્યા ગણવી. પ્રતિષ્ઠા માટેની રમત હતી, તે અત્યારની સ્થિતિથી નકકી થઈ ગયું છે. હજુ આપને વિનંતીપૂર્વક લખું છું કે આપની કારકિદી કલંકિત હોવા છતાં, જગતમાં મહાપુરુષની ખ્યાતી છે તેને ટકાવવી હોય તો, છેલ્લી અવસ્થામાં સંઘના કલ્યાણ ખાતર, સાધુઓના જીવન ખાતરે, આપના આત્મકલ્યાણ ખાતર જે કારણથી અસંયમ વધ્યો છે તે (નીચેના) કારણે નાબુદ થાય તે જ દરેકનું કલ્યાણ છે. વ્યાખ્યાન સિવાય સાધ્વીજીએ કે બહેનેએ આવવું નહીં. વંદન દરેકે તે જ વખતે કરી લેવું. ૬૪ | વિભાગ પહેલે Page #86 -------------------------------------------------------------------------- ________________ વાત કરી લેકોને ભરમાવી સાધુઓની સંખ્યા ગણાવી - ચારે આહારનો ત્યાગ કરી મારા જીવનને સાર્થક કરીશ ગામડામાં સાધુ સાદેવીજીએ સાથે રહેવું નહીં. - અસંયમી સાધુઓનું ચાતુર્માસ હોય ત્યાં સાધ્વીજીનું ચાતુર્માસ કરાવવું નહીં. અસંયમી સાધુઓ પાસે સાધ્વીજીને વંદન કરાવવું નહીં. અસંયમી સાધુ હવે પ્રાયશ્ચિત લઈ શુદ્ધ થાય. પછી જે ભગવાનની આજ્ઞાને વફાદાર ન રહે અને આજ્ઞાભંગ કરે તે પાટ ઉપર બેસાડવા નહીં. જે કઈ સાધુ-સાધ્વીજી આનું પાલન ન કરે તો તેની સાથે વંદન વહેવાર બંધ કરી દેવો. સાધુતાની પવિત્રતા સારામાં સારી સચવાય તે માટે ચારિત્રસંપન્ન પૂ. સાધુઓ તથા ચારિત્રના પ્રેમવાળા શ્રાવકેની કમીટી નીમવી. ઉપરની હકીક્ત આપ ધ્યાનમાં લઈ આપના જ હાથથી શાસનને રાગ હશે તે જ કાર્ય થશે તેથી દરેકને ખૂબ આનંદ થશે. આપને તથા બીજા ચારિત્રસંપન્ન મહાત્માઓ પાસે સાધુતાની પવિત્રતા વધે તે માટે ખાનગીમાં ખૂબ મહેનત કરી, પણ હજુ સુધી કેઈએ પ્રયત્નો કર્યા નહીં તેનું મને પારાવાર દુખ છે. તેથી શ્રી સકલ સંઘને જાગૃત કરવા અને સાચી પરિસ્થતિથી વાકેફ કરવા શ્રી જ્ઞાનમંદિરની બહાર ઓટા ઉપર, ચારે આહારને ત્યાગ કરી મારા જીવનને સાર્થક કરીશ. તેમાં જૈન શાસનની નિદા થશે તથા સાધુઓની ફજેતી થશે તેની પુરતી જવાબદારી આપની છે; અને આને દબાણ કે ધમકી માનશે નહીં. મારા હૃદયની વેદના ૧૮ મહિનાથી સાધુતાની પવિત્રતા માટે કરેલ તપથી થયેલ રક્ષાની શુદ્ધ ભાવના છે. એ જ વિનંતી. લી. સેવક દીપચંદ વખતચંદના ૧૦૦૮ વાર વંદના સ્વીકારશોજી. વિભાગ પહેલે | ૬૫ Page #87 -------------------------------------------------------------------------- ________________ ધ્રાંગધ્રા શ્રી આચાર્ય મહારાજ શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની સેવામાં, શ્રી પાટણ. લી. દીપચંદ વખતચંદના ૧૦૦૮ વાર વંદના સ્વીકારશેજી. વિ. વિ. સાથે જણાવવાનું કે આપને ૧૨ પત્રો લખ્યા છે. તેનાથી આપને વિચારવાની તક મળવા છતાં કદી વિચાર કર્યો નહીં. તેથી ખાતરી થઈ છે કે આપને કદી પરલોકનો વિચાર આવવાને નહીં. તેમ સમજવા છતાં કદાચ કઈ સારી ભવિતવ્યતા હોય અને સંઘનું પુન્ય જાગૃત હોય તો સંઘનું હિત કરવાનું મન થઈ જાય તે માટે જ પ્રયત્ન કરું છું. જૈન પ્રવચનની ફાઈલમાંથી પૂ. ગુરુદેવશ્રી ગચ્છાધિપતિએ કરેલ બંધારણની કેપી આ સાથે બીડી છે. તે બંધારણ આપે માન્ય રાખેલ 4 છે. સાધુઓની પવિત્રતા સચવાય તે માટે ભગવાનની આજ્ઞાને તથા બંધારણને નજર સમક્ષ રાખી ઉપદેશ આપતા હતા કે સાચી સાધુતા ટકાવવી હોય તે નવ વાડાનું પાલન અને અષ્ટ પ્રવચન માતાનું જતન કરવું જ જોઈએ. એવું કહેનારાઓના હાથથી જ સંયમ અને આચારને નાશ થયો છે અને બંધારણને ભાંગીને ફેંકી દીધું છે તે કમનશીબી છે. આ સંબંધી આપ શાંતચિત્તે વિચારશો તે આપને જ લાગશે કે મારા જીવનનું મેં શું કર્યું અને તેનું પરિણામ કેવું આવ્યું? અંતરચક્ષુ ખુલ્લો હશે તે નજરે દેખાશે. પૂ. ગુરુમહારાજશ્રીએ આપની સાથે સંગઠન કર્યું કે હવેથી ભગવાનની આજ્ઞા વિરૂદ્ધ કંઈ ન કરવું, વિશિષ્ટ રીતે ચારિત્રનું સુંદર પાલન થાય તે માટે બંધારણ કર્યું, અને તેનું કડક રીતે પાલન કરવાની ખાત્રી આપ્યા પછી જ આપને સમુદાયમાં લીધા છે. પૂ. ગુરુમહારાજશ્રીને અખંડ પ્રેમ ને વિશુદ્ધ જીવન હોવાથી સંયમમાં દુષણ લાગે તેવા કારણોને નાબૂદ કરવા માટે, આપની પાસેથી જ આ બંધારણની વિગત વિભાગ પહેલાના અંતે આપી છે. ૬૬ | વિભાગ પહેલે Page #88 -------------------------------------------------------------------------- ________________ પાકી ખાત્રી લીધા પછી જ, આપ જેવા સમર્થ અને શક્તિશાળી સંઘમાં ગણતાની શરમ રાખ્યા સિવાય, સંયમની રક્ષા કરી. ત્યારે આપે સંયમમાં ખપી, જે સાધુઓએ આપની અસંયમની પ્રવૃત્તિમાં સાથ ન આપ્યો તેમની સાથે વ્યવહાર બંધ રાખી સમુદાયની બહાર મુકી દીધા છે જેથી તેઓ નિરાધાર બની જાય. પરંતુ તેઓમાં ચારિત્રની ખુમારી તથા ગમે તેવું કષ્ટ આવે તે તે સહન કરવાની તાકાતથી આરાધના કરી રહ્યા છે. તેથી આપની મેલી મુરાદ સફળ થઈ નથી. ચારિત્રસંપન્ન શિક્ષા કરવાને અત્યાર સુધીમાં આ પહેલો પ્રસંગ હશે. ધન્ય છે આપના સ્થાનને, ધન્ય છે આપના ધર્મને. આપના ઉપર કેઈને અંકુશ નહી તેથી જ આ મહાન અન્યાય કરી, અસંયમની પુષ્ટિ કરી છે. આપશ્રી ' વિચાર, અસંયમના પાપે કેવી રીતે કરવી પડી, તે પણ ધર્મ અને શાસનના નામે. પૂ. ગુરુમહારાજશ્રીને વિશ્વાસ સંપાદન કર્યા પછી શ્રીસંઘે આપની વાણી ઉપર શ્રદ્ધા રાખી. સેંકડે ભાઈ–બહેનની દીક્ષા થઈ તેમાં શાસ્ત્ર મુજબનું કઈ ધારણ સ્વીકાર્યું નહીં. તેથી મોટા ભાગના દીક્ષીતના જીવન સાધુતાના આચારને નાશ કરી જીવનને બરબાદ કરી રહ્યા છે, તે સત્ય હકીક્ત નજરે દેખાય છે. આપે દીક્ષાનું મહત્ત્વ શાસ્ત્ર આધારે એવું સમજાવેલ કે ૧૨ માસનું સાધુપણું પાલનાર અનુત્તર દેવના સુખ જેવું આત્મિક સુખ અહીંયા બેઠો ભગવે છે. આવું સુખ જોગવનાર એક પણ સાધુ પાક નથી એવું જાણવા છતાં આપના ઉપર વિશ્વાસ રાખી અનેક કુટુંબોએ પોતાના વહાલસોયા પુત્ર-પુત્રીઓ, ભાઈ–બહેને અને સગાસબંધીઓને સાચા સુખને સ્વાદ લેવા અને વહેલી મુક્તિ થાય તે ધ્યાનમાં રાખી લાખ રૂપીયા ખર્ચી ધર્મ પ્રભાવનાઓ કરી. આપની નિશ્રાએ આવ્યા પછી આપના માયાવી જીવનથી તેમને આત્મિક વિકાસ નાશ થઈ ગયે. આપે સંખ્યાબળ વધારવા પ્રતિષ્ઠાનું લક્ષ શરુ કર્યું પરંતુ અનેક આત્માઓનું અહિત થયું. તેથી તેના વાલીઓને તથા શ્રીસંઘને હ ગણાય કે કેમ તેમજ આપને ભયંકર પાપ બંધાય કે કેમ તે આપે જ નક્કી કરવાનું છે. આપને ખરેખર ધર્મ ઉપર પ્રેમશ્રદ્ધા હોત તે કદી આવી ભયંકર સ્થિતિ પ્રાપ્ત થાત નહીં. આપ કર્મસત્તા તથા પરલોકને ડર ભૂલી ગયા તેનું મને પારાવાર દુઃખ છે. આવા વિભાગ પહેલે ! ક૭ Page #89 -------------------------------------------------------------------------- ________________ સમર્થ શકિતશાળીની કમે કેવી સ્થિતિ કરી નાખી. પરંતુ હજી વિચાર કરવાની તક છે. વૃદ્ધ ઉંમર થતી જાય છે. અવારનવાર તબિયત બગડી જાય છે. પરંતુ આયુષ્યના બળે તબિયત સુધરી જાય છે તે સંઘના હિત ખાતર, આત્મકલ્યાણ ખાતર, પૂ. ગુરુદેવશ્રીને આપેલ વચન પાળવાને ખાતર સદવિચાર આવે તે દરેકને સાચી સાધુતાના દર્શન થાય અને સંઘનું રણ અદા કરી શકાય. તેથી છેલ્લી ઘડીએ સાચી સમાધિ ટકશે. આપે શાસનરક્ષા, તીર્થરક્ષા, સિદ્ધાંતરક્ષા, સંયમરક્ષાના લાભ સમજાવ્યા. ભગવાનના માર્ગની રક્ષા કરવા પુન્યાથી હોય તે જ તન, મન અને ધનથી તેમજ જરૂર પડે તે રાજકર્તાને આશરો લઈને તેમજ કેર્ટમાં ન્યાય મેળવવાનો અને ન્યાય ન મળે તે આમરણાંત ઉપવાસ કરી લાભ લઈ શકે. છતીશક્તિએ કાંઈ ન કરે તે મહાન પાપના ભાગીદાર બને છે. આપની આ વાણું ઉપર વિશ્વાસ રાખી સાધુઓની પવિત્રતા કેમ વધે તે માટે જેને જેને પ્રયત્નો કર્યા તેને તકલીફમાં મુકવા કોઈ કચાશ રાખી નથી. પરંતુ તેઓના પુન્ય આપને સફળતા મળી નથી. તેથી નકકી થાય છે કે આપની વાણું અને જીવન વચ્ચે આકાશ–પાતાળ જેટલું અંતર છે. આપની પાસે આપના આત્માની ચિંતા કરનાર હિતેરછુ કેઈ જ નથી, તેનું જ આ પરિણામ છે. હું આપનાથી ધર્મ સમજ્યો તેથી હિતચિંતક તરીકે મારે મારી ફરજ બજાવવી જોઈએ. અસાધ્ય દર્દ માટે ઘણી કડવી દવા પાવી પડે છે તેમ મારાથી હિતબુદ્ધિથી કડક લખાણું હોય અને સત્યનો પક્ષ કર્યાથી આપને દુઃખ લાગે તે સ્વાભાવિક છે. છતાં આપને વિનંતી કરું છું કે હવે ખુણે - બેસી, આંસુ સારી, કરેલ કૃત્યનો પશ્ચાતાપ કરી જીવનને શુદ્ધ બનાવવા પ્રયત્ન કરશે તે પણ ઘણું પાપથી હળવા થઈ જવાશે. હજી બાજી હાથમાં છે. માટે કૃપા કરી માયા–દંભ-કાવાદાવાને સરાવી જીવનને સફળ બનાવો, તે જોવાની મારી તીવ્ર ભાવના છે. આપે જીવન સુધારવા ઘણાને સલાહ આપી છે. આપને માટે વિનંતી કરવાનો વખત આવ્યે તે પણ કાળની બલીહારી છે. આયુષ્ય ઘટતું જાય છે, અને કોઈપણ વિચાર નહીં કરો તો, આજે આયુષ્ય પૂરું થઈ જશે તે, આપની જગતમાં મેટી ભુલ હશે. આપની શક્તિ, બુદ્ધિ, જ્ઞાનનો ઉપયોગ કરી, ૬૮ | વિભાગ પહેલે Page #90 -------------------------------------------------------------------------- ________________ આપને જ લાગશે કે મારા જીવનનું મેં શું કર્યું ખાત્રી આપ્યા પછી જ આપને સમુદાયમાં લીધા છે કેવી રમ કરી, તે પણ ધર્મ અને શાસનના નામે ધર્મની વાત કરી અને ધર્મના કાર્યો કરી, સકલ સંઘને મૂર્ખ બનાવવાને આનંદ જાતે કરી, કરેલા પાપોને પ્રમાણિકપણે સ્વીકારવાથી સદ્દગતી નક્કી થઈ જાય છે. હવે તો આપે જ આત્મકલ્યાણ કરવું કે ન કરવું તેને નિર્ણય કરવાનો છે. સાધુઓની પવિત્રતા ન સચવાય તે શાસનને નાશ અને તેથી ધર્મને નાશ; અને તે નાશને અટકાવવા આપ કાંઈ નહીં કરો તે મારે ગમે તેવા ભેગે આપવા પડશે તે આપી, જીવનને સાર્થક કરીશ. પરિણામ તે જ્ઞાનીએ દીઠું હશે તે આવશે. લી. દીપચંદ વખતચંદના ૧૦૦૮ વાર વંદના. વિભાગ પહેલો | ૬૯ Page #91 -------------------------------------------------------------------------- ________________ તા. રર-ર-૮૪ પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની સેવામાં, અમદાવાદ. લી. દીપચંદ વખતચંદના ૧૦૦૮ વાર વંદના. વિશેષ જણાવવાનું કે આપને પત્ર લખવાનું પૂજ્ય આચાર્યદેવશ્રી વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજ સાહેબે બંધ કરાવી પોતે સંયમની રક્ષા માટે, દેવ-ગુરુની આજ્ઞાનું પાલન કરાવવા માટે, ચાતુર્માસમાં સાથે રહી પ્રયત્ન કરશે, તેમ કહેવાથી મારા પ્રયત્નો બંધ રાખેલ. આપની તબિયતને નજર સમક્ષ રાખી ધારેલ કે આ૫ છેલ્લે ભગવાનના શાસનને અને આપના આત્માને થયેલ નુકશાનથી બચાવી જીવન સાર્થક કરશે, તે ધારણું પણ નિષ્ફળ નીવડી છે. પૂજ્ય ગુરુ દેવે સાધુઓની સંયમરક્ષા થાય તે માટે ૧૧ કલમેનું બંધારણ કરેલ છે, તે પાળવા માટે ખાત્રી આપેલ. તે ખાત્રીને છડેચોક ભંગ કરનારમાં, પૂજ્ય ગુરુદેવ પ્રત્યેનો રાગ અને સંયમને રાગ કે હતો તે જગજાહેર થતો જાય છે. ૧૧ કલમનું અને ૯ વાડેનું પાલન કરી દેવ-ગુરુને વફાદાર રહ્યા હતા તે શાસનપક્ષમાં મેટાભાગે આચારભ્રષ્ટ અને સંચમભ્રષ્ટ થયા છે તે કદી થાત નહીં. સાધુના સંયમ ખાતરને શાસનપક્ષની પ્રતિષ્ઠા વધારવા માટે મેં ઘરબારને ત્યાગ કરી થેડા ટાઈમમાં મારી પ્રવૃત્તિ શરૂ કરવા નિર્ણય કરેલ છે. મારા જીવનમાં લેહીનું બિન્દુ હશે ત્યાં સુધી મહાસતીઓની શિયળરક્ષા કરવા પ્રયત્ન કરીશ. મારા હાથથી આપની કારકીર્દી ખલાસ ન થાય તેવી તીવ્ર ભાવના હોવા છતાં લાચાર થઈ એક બાજુ શાસનસંચમરક્ષા છે, બીજી બાજુ શાસન. શાસન પક્ષે આપેલ ખાત્રી ભંગ કરી સાધુના આચાર અને સંયમનો નાશ કરવામાં આપને માટે હિસે છે. એટલે આપની કૃત્રિમ પ્રતિષ્ઠા કરતાં સંયમરક્ષાની કિંમત અનેક ગણી છે. તેથી મારે મારી ફરજ બજાવવી તેમ માનીને હવે પ્રયત્ન કરીશ. તેમાં આપ, સમુદાય અને પક્ષના સાધુમાં મોટા ભાગે જે રીતે જીવન જીવી રહ્યા છે અને સાધુના આચારને અને સંયમને ૭૦ | વિભાગ પટેલ Page #92 -------------------------------------------------------------------------- ________________ સમને રાગ કેવો હતો તે જગજાહેર થતા જાય છે, આપની કૃત્રિમ પ્રતિષ્ઠા કરતાં સંયમરક્ષાની કિંમત ગમે તેવું સહન કરવાની મારી સંપૂર્ણ તૈયારી છે નાશ કરવા માટે સાધુવેશમાં રહીને જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે અને શ્રદ્ધાળું, ભેળા, સરળ જીને ધર્મના નામે ફસાવી માયાદેષ્ટિ અને અને અસત્યનું આચરણ કરી મહાવ્રતને છડેચોક ભંગ કરી અનેક આત્માઓને દુર્ગતિમાં મલવાને ધધો ચાલી રહ્યો છે અને દેવગુરુની આજ્ઞા પાલન કરવા માટે શાસ્ત્ર અને સિદ્ધાંતને વફાદાર રહેવા શાસનપક્ષે - ખાત્રી આપી હતી તે જ પક્ષના મોટાભાગના સાધુઓ આપની આગેવાનીથી કેટલી નીચી કક્ષાએ જઈ શાસનપક્ષને તથા તેની પ્રતિષ્ઠાને ખતમ કરવા સુધી જે કૃત્ય કર્યા છે, તે ભૂતકાળ ભૂલી જઈ હવે તેવી પરિસ્થિતિ ન થાય, તે માટે શાસનપક્ષે આપેલ વચનનું પાલન કરાવવા શાસનદેવ જે પ્રેરણું કરશે તે બધા કાર્યો કરીશ અને તે માટે ગમે તેવું સહન કરવું પડશે તે માટે મારી સંપૂર્ણ -- તૈયારી છે. પહેલું કામ આપ જ્યાં હશે ત્યાં સાચી પરિસ્થિતિ જાણું વીશ. તે પત્રની નકલ હવે પછી મેલીશ. આશા રાખું છું કે હજુ ' સંયમરક્ષા માટે દેવ-ગુરુની આજ્ઞા માનશે. , હું સમજું છું કે આપની પાસે પૈસાદારનું પીઠબળ છે, લાગવગ છે તેમજ અનેક પ્રકારે આપને બચાવ કરનાર માટે વર્ગ છે. તેથી સિંહ સમાન ગણાવી છે. પણ કર્મસત્તા પાસે પાપરૂપી જીવમાં એટલા બધા ફસાઈ ગયા છે તેને મારા જેવા નાને ઉંદરડે આપની જાળને તોડી નાખી આપને સાચે ખ્યાલ આવશે ત્યારે જ મને સંયમરક્ષાને આનંદ થશે. લી. દીપચંદ વખતચંદના ૧૦૦૮ વંદના. વિભાગ પહેલે | ૭૧ Page #93 -------------------------------------------------------------------------- ________________ તા. ૨૭–૨૮૪ મહારાજ શ્રી આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી સાહેબની સેવામાં, શ્રીઅમદાવાદ. લી. દીપચંદ વખતચંદના ૧૦૦૮ વા૨ વદના સ્વીકારશેાજી. આપના મારા ઉપર ધર્મ સમજાવવાના ઉપકાર છે તેના બદલા વાળવા આપના આત્માની ચિંતા કરવી તે જ સાચા ઉપાય છે. આત્મિક દૃષ્ટિએ આપે ઘણું જ ગુમાવ્યુ છે તે હું સારી રીતે સમજી શક્યા છેં.. તેથી શાસનના હિત ખાતર, સાધુતાની પવિત્રતા સાચવવા માટે શાસ્ત્રીય વાતને તેમ જ પૂ. ગુરુદેવને ૧૧ કલમ પાળવા વચન આપેલ, તે પાળવા માટે ખૂબ વિનતી કરી, પણ તેના અમલ કરવાકરાવવા તૈયાર નહિ, તેથી આપની મનાશા સાધુતાને શાલે તેવી છે કે કેમ તે આપ વિચારી જોશે. શાસ્ત્રની વાતા સ`ઘમાં ક્લેશ કરાવવા અને મહત્ત્વાકાંક્ષા પેાષવા માટે જ હતી. ધર્મની વાતા ખીજાએને હલકા દેખાડવા માટે જ હતી, જીવનમાં અમલ કરવા માટે નહોતી, તે બુદ્ધિશાળી પ્રામાણિક લેાકેા સારી રીતે સમજી ગયા છે. હજુ જીવન સાર્થક કરવા માટે અમલ કરવાની સુદર તક છે. જેએને આપના આત્માની ચિંતા નથી અને આપની પુન્યની લીલા ઉપર દૃષ્ટિ રાખી દેવગુરુની આજ્ઞા ભંગ કરવામાં સહાયક બન્યા છે તે આપના તથા શાસનના ભય ંકર દ્રોહ કરી રહ્યા છે. તેને ભગવાનની વાણી ફળી હોત તેા આપની અને શાસનની ચિંતા કરવાના સુંદર મનારથ થયા હોત. શાસ્રર્દષ્ટિએ સાધુતાની પવિત્રતાના નાશ કરનારામાં સહાયક થાય છે તે તન-મન-ધનના ભાગ આપી પાપ ખરીદ કરવાના ધંધા કરી રહ્યા છે, તેથી સંધનુ ઘણું જ અહિત થયુ* છે શુદ્ધ ચારિત્રસ ́પન્ન પૂર્ણાંના મહાપુરુષા પાતાની અંતિમ ઘડી જેમ નજીક આવતી જાય તેમ વધારે જાગૃત બની, દરેક ખાદ્ય પ્રવૃત્તિઓ છેડી દઇ, એકાંતે આત્મ-સાધના કરી, સમાધિપૂર્વક આયુષ્ય પૂર્ણ કરે ૭૨ / વિભાગ પહેલા Page #94 -------------------------------------------------------------------------- ________________ છે. તે આપ સારી રીતે સમજવા છતાં તેને અમલ નહિ કરતાં અને આ જીવનની કિંમત નહિ આક્ત માન–પ્રતિષ્ઠા–આડંબરથી વિચારશુન્ય બની ગયા છે, તેથી જ સારો એ સંસાર ઊભું કરી શક્યા છે. આપે ઘણુને નિવૃત્ત થવાની સલાહ આપી. તેને આપે જ અમલ ન કર્યો, તેનું જ પરિણામ છે. પાપાનુબંધી પુન્યના જોરથી વ્યક્તિનાગમાં અંધ બનેલા સ્વાર્થી લકો રામ ત્યાં અધ્યા કહી અજ્ઞાનને જગતમાં પ્રચાર કરે છે. આ કાળમાં ગુણના પૂજારી બહુ ઓછા હોવાથી ભાટ-ચારણે ખૂબ વધી ગયા, એટલે ગુણવાનને ઓળખવાનું મુશ્કેલ થયું છે. રામની પાછળ આખી અયોધ્યા નગરી તેઓના ગુણે સંભારી સંભારી શોકમાં ડૂબી ગઈ હતી, ત્યારે આ રામની પાછળ સંઘના વ્યક્તિરાગી વર્ગને સાધુના આચારને નાશ કરવામાં મોટામાં મોટો હિસ્સો છે. છતાં અજ્ઞાન ભેળા લોકેને ધર્મની માયાવી વાતો કરી સંઘને મૂર્ખ બનાવે છે. તે અટકાવવાની તાકાત નહિ હોવાથી દુઃખ અનુભવે છે. આનું પરિણામ ઘણું જ ભયંકર ભેગવવું પડશે તેવું કહેનારા વડીલે કે હિતેચ્છુ કોઈ નથી, તે જ આપને મહાન પાપને ઉદય છે. આપ વિચારે, ધીરેન્દ્ર બ્રહ્મચારી ઉપર રાજ્યકર્તાઓના ચારે હાથ પાપાનુબંધી પુન્યના જેરે હતા. મુખ્ય ખલાસ થયું ત્યારે શું સ્થિતિ થઈ રહી છે તે નજરે જેવા છતાં આપના જીવન માટે જ્ઞાનને સદ્દઉપયોગ નથી કરતાં તેનું મને પારાવાર દુખ છે. વાણી અને પુન્યના પ્રભાવથી વ્યક્તિરાગી ભક્તો થયા, તેનું પરિણામ આપને તથા સંઘને માટે નુકશાનકારક બન્યું છે, તે સત્ય હકીક્ત સ્વીકારશે તે જ જીવન સાર્થક કરી શકશે. શાસનરાગી ભક્તો થયા હતા તે અસંયમ કદી વધત નહિ અને આપને પણ સાચી સલાહ આપત. અપના વ્યાખ્યાનમાં સાધુ-સાધ્વીજી, શ્રાવક–શ્રાવિકાઓએ સાંભળવા માટેની ખૂબ ખૂબ દોડાદોડી કરી. કે ધર્મ પામ્યા કે કેઈએ આપના આત્માની ચિંતા ન કરી અને ઉપરથી આત્મઘાતક વિભાગ પહેલે / ૭૩ Page #95 -------------------------------------------------------------------------- ________________ ' પ્રવૃત્તિમાં સહાયક બન્યા. જરૂર, આપના નાશવત શરીરની ચિંતા ખૂંખ કરી રહ્યા છે, તેમાં આપનુ પુન્ય કામ કરે છે. લેાકેા માને છે કે આપ ગીતા છે, શાસનપક્ષના ગચ્છાધિપતિ છે. એટલે આપની પાસે પાપથી હળવા થવા માટે પ્રાયશ્ચિત લઈ શુદ્ધ થયાના આનદ માને છે. પણ આપ જ્ઞાનીની દૃષ્ટિએ કરેલ ભૂલીને ભૂલ માનીને પ્રાયશ્ચિત લઇ સકલ સઘને અંતઃકરણપૂર્વક ખમાવી શુદ્ધ થયાના આનંદ ભાગવા તેવી એક જ ઈચ્છા છે. I શાસનને નુકશાન કરનારા માટે જાહેરમાં આપે કેવા કેવા કડક શબ્દો શાસ્ત્ર આધારે કીધા હતા તે યાદ કરવા નીચે મુજબ જણાવુ છું કે આવા પાપા માંધનારને શુદ્ધ થવાના ઉપાય ખરા કે કેમ અને તેને શુ શુ કરવુ" જોઇએ તા આત્મા નિર્મળ થાય તે શાસ્રષ્ટિએ આપને વિચાર કરતાં આપે શાસનને કૅલ નુકશાનના વિચાર આવે ત મારી સચમરક્ષાની શુભ ભાવના સફળ થાય. ૮ સુસાધુને સાધુ કહે અને કુસાને સુસાધુ કહે તે અનંત સસારી છે. “ આજ્ઞાભ'જક, સચમનાશક સુસાધુની ખ્યાતિ મેળવે તેને જે છતીશક્તિએ ન રોકે તે સઘના મહાન વિશ્વાસઘાતી છે. ', “ જે ગુરુએ દીક્ષા આપ્યા પછી તેના આત્માની ચિંતા કરતાં નથી તેથી આજ્ઞાભંગ બની સાધુના આચારના નાશ કરે છે. તેને અટકાવતા નથી તે ગુરુ નથી પણ કસાઈ કરતાં ભુશ છે. ' “ સાધુ-સાધ્વી અથ અને કામનાભાગી બની આજ્ઞાભ જક, સચમનાશક અને તે સાધુ નથી પણ લૂંટારા છે. ” સાધુ-સાધ્વીજી માયાદ ભ કરી, શાસ્ત્રને બેવફા બની, પેાતાના જ પાપાને ઢાંકવા શાસ્ત્રના ઉપયેાગ પેાતાના માટે નથી કરતાં; અને ખીજાને સિદ્ધાંત સાચવવાના આગ્રહ રાખી સઘની ઐક્યતાને છીન્નભીન્ન કરનારાઓ ધર્મસ્થાના ઊભા કરાવી તેના ઉપર માલીકી જેવા જ ૭૪ / વિભાગ પહેલા Page #96 -------------------------------------------------------------------------- ________________ વહેવાર રાખે તે સાધુ નથી પણ શ્રીસધને મહાન શત્રુ છે તેમ જ્ઞાની ભગવતા કહે છે. સાધ્વીજીના શીયળભંગ કરનાર; મહેનાની પવિત્રતાને ખંડિત કરનાર, જાતી સ’અધકુચેષ્ટા કરનારા, ખાલસાધુ-યુવાન સાધુના જીવનને બરબાદ કરનારાને શાસ્ત્રકાર ભગવતાએ અધમાધમ, નરપીચાશ અને રાક્ષસ જેવા કીધા છે. અને તેવાઓને ટેકા આપનારાને શાસનના ઘાતક કીધા છે. હનાને સગવડ સાધુના આચારના નાશ કરવા સાધ્વીજીને તથા સાચવવા સાથે રાખે છે, રસગારવ, ઋદ્ધિગારવ, સાતાગારવમાં લહેર કરી રહ્યા છે તેમજ ધર્મસ્થાના અને તી સ્થાનામાં આજ્ઞાભંજક મની આચારનુ* લીલામ કરી રહ્યા છે તે શાસન દ્રોહી છે. તેવાઓના પડછાચે! ન લેવા જોઈએ, તેમાં જ આત્મકલ્યાણ છે, તેમ જ્ઞાની ભગવત કહે છે. જેએ દેવગુરુના આજ્ઞાભ'જક છે, સયમનાશક છે, સિદ્ધાંતને બેવફા બનનાર છે તે સાધુ નથી પણ મહાન તારા છે અને શાસનને કીડાની માફક ફાલી ખાનાર છે. સુસા સિવાય કાઈ સાચા ધર્મ પ્રમાડી શકે જ નહિ તેમ જ્ઞાની ભગવતા કહે છે. સાધુ-સાધ્વીજી દેવગુરુની આજ્ઞા ભાંગતા હાય, સાધુના વ્રતના ભંગ કરતા હોય, શિયળરક્ષાની જ્યાં ખાત્રી ન હોય, અસચસીઓને જાણી જોઈને વદન કરાવતા હોય તેઓ પાસે દીક્ષા ન થવા દેવી તેમાં ધર્મ કે દીક્ષાર્થીને સાચી પરિસ્થિતિ સમજાવી, સ`ચમરક્ષક, ગુરુદેવની આજ્ઞાને વફાદાર, સિદ્ધાંતપ્રેમી તેવા પાસે દીક્ષાએ કરાવવી તેમાં ધર્મ, તે શાઅદૃષ્ટિએ પૂછી શકાય તેવી સ્થિતિ આપની હવે રહી નથી, તે જ મહાન દુઃખના વિષય છે. આજે અસ યમીએ શાસ્ત્રના નામે વાતા કરનારા ઘણા છે, તેને શાસ્ત્ર મુજબના ધમ કરવા નથી; અને ખીજા પાસે ધમ અને શાસ્ત્રના બહાના નીચે, અંગત લાલશા પાષવા, ધમ કાળાબજારના વિભાગ પહેલા / ૭૫ 1 Page #97 -------------------------------------------------------------------------- ________________ કરાવે છે. શાસનને બચાવવું નથી, સંયમ રક્ષા કરવી નથી, આવા વિષના ગુલામની પક્કડમાંથી સંઘને છોડાવવાની અમૂલ્ય તક હેવા છતાં બચાવનારને દુષ્કાળ પડ્યો છે. છતાં કોઈ વીરલા નીકળશે ત્યારે જ સાચી સાધુતાને ટકાવી શકાશે. આ કાળમાં મહાસંયમી, ચારિત્ર સંપન્ન, ભગવાનની આજ્ઞા મુજબ જીવન જીવનારા પૂ. સાધુ-સાધ્વીજી મહારાજે છે. ભલે ચેડા હશે પણ તેઓથી જ ભગવાનનું શાસન ટકવાનું છે. એકલી ધર્મની વાયડી વાત કરી સાધુની આચારને નાશ કરનારા નથી સંઘનું કે પાતાનું કલ્યાણ કરી શકવાના. આ સત્ય વાતને વ્યક્તિરાગીઓ મારી નાખે છે. શાસનને રાગી જ સત્યને ટકાવી જીવનને ધન્ય બનાવી શકશે. આપની પાસે પુન્યની મુડી તથા વાણીની શક્તિ છે. તેને દુરઉપગ હિમતપૂર્વક સંયમને નાશ અને શાસન પક્ષને નાશ થાય તેવા કાર્યો કર્યા અને તેને ઢાંકવા શ્રીમંતે, અંધશ્રદ્ધાળુ શ્રાવકે તથા અપ્રમાણિક સાધુ-સાધ્વીજીનું જુથ ઊભું કરી સહકાર મેળવ્યો. તેના પ્રતાપે જ સંઘને સારી રીતે મૂર્ખ બનાવી શક્યા છે. આ વાત ધર્મને પામેલા પ્રમાણિક ભાઈઓ સારી રીતે સમજી ગયા છે માટે હવે તેને બચાવ કરવાની તક નથી. કર્મથી છુટવાને અવસર છે, સદબુદ્ધિ સુઝે તે. શ્રી હસ્તગીરીજીનું ટ્રસ્ટ, પહેલા કરેલ તે દ્રસ્ટ, શાસ્ત્ર અને સિદ્ધાંત વિરુદ્ધ છે. તે વાંચીને પાકી ખાત્રી કર્યા પછી સુધારવા માટે ખુબ દબાણ કર્યું. પણ તે ટ્રસ્ટ સુધરી શકે તેમ નહિ હેવાથી બીજું ટ્રસ્ટ ઊભું કરવું પડ્યું. પહેલા ટ્રસ્ટની બધી મીલ્કત બીજા ટ્રસ્ટને સોંપી દેવી. જ્યાં સુધી તે કાર્યવાહી શાસ્ત્ર મુજબની ન થાય ત્યાં સુધી કેઈએ તેમાં એક પણ પૈસે આપ નહિ, તેવી મૌખિક તથા પત્રથી ખાત્રી મને આપે આપી છે. તે પત્ર મોજુદ છે. તેમજ અંજનશલાકા પ્રતિષ્ઠા હું કરાવીશ નહીં, તેમ રૂબરૂ કહેલ. તે વખતે ૧૫ થી ૨૦ લાખ રૂપિયા ખર્ચાણ હતા. કામ બંધ રહે તેની ચિંતા કરવી નહીં, તીર્થ ઉદ્ધાર કરતા સિદ્ધાંત સાચવવાની કિમત ઘણું છે, તેમ આપ કહેતા હતા. આપની જાત માટે સિદ્ધાંત ફરી શકે છે તેથી બધું ભૂલી જવાય છે. દેવદ્રવ્યમાંથી તથા ધમશ્રાવકે પાસેથી લાખ રૂપીઆ અપાવી, કામ પુરુ થાય કે અધુરું હોય તે પણ, અંજનશલાકા–પ્રતિષ્ઠા કરાવવા ૭૬ | વિભાગ પહેલે Page #98 -------------------------------------------------------------------------- ________________ પધારે છે તેથી આપને વચનભંગ, દેવદ્રવ્યના રૂપિચાને દુરઉપયોગ કરાવ્યાનું મહાપાપ લાગ્યું છે, તે આપના વચનથી સિદ્ધ થાય છે. સિદ્ધાંતને મુકવા કરતાં ઝેર ખાઈને મરી જવું, તેવું કહેનારા પાપને પણ સારી રીતે પચાવી શકે તેવી શક્તિ આપ જ પેદા કરી શકે. આપને કેઈને ડર નથી તેથી જ આપના હાથથી અન્યાયના કામે થઈ શકે છે. પુન્યથી મળેલી શક્તિ કેટલું પાપ બંધાવે છે તે વિચાર કરવાની હજુ તક છે. શેઠશ્રી કસ્તુરભાઈએ શ્રી ગિરિરાજ ઉપર લેટરી પદ્ધત્તિથી પ્રતિષ્ઠા કરાવી. તેમાં દેવદ્રવ્યને નુકશાન થાય છે તેમ કહી વિરોધનું વાતાવરણ ઊભું કર્યું હતું અને કોર્ટથી સ્ટે લાવીને પણ પ્રતિષ્ઠા અટકાવવી તેમાં ધર્મ છે. દેવદ્રવ્યને નુકશાન થયું તે પૈસાથી પુરું કરાવવાની મહેનત થઈ શકે પણ સિદ્ધાંતના નાશને ગમે તે ભેગે અટકાવવું જોઈએ તેવું કહેનારા આપે અત્યાર સુધી આજ્ઞાભંગના પાપ બાંધ્યા તેના ઉપર એક કલગી ચડાવી રહ્યા છે. આપને અટકાવનાર સંઘમાં સમર્થ વ્યક્તિ નથી તે જ આપના પાપને મહાઉદય છે. શ્રી હસ્તગીરીજીમાં જે રીતે કામ થઈ રહ્યું છે તે, સામાપક્ષે કર્યું હોત તે, તીર્થના ઉદ્ધારની નહીં પણ તીર્થની પવિત્રતાને તથા સિદ્ધાંતને નાશ કરી રહ્યા છે તેમ કહી, સંઘમાં વિરોધની હેળી સળગાવી હોત. ભગવાનની વાણુ સમજણ, તેથી જ સત્ય હકીકત હું આપને કહી શકું છું. તેમાં આપે ધર્મ સમજાવ્યું તેનો પ્રતાપ છે. સુસાધુની ખુમારીની વાત કરનારા આપની, આપના સમુદાયની અને શાસકપક્ષમાં મોટાભાગની સ્થિતિ વિચારે. સાધીજી સાથે વિહારે થાય, બહેન-દિકરીઓને ભક્તિ કરવાના બહાના નીચે સગવડતા સાચવિવા સાથે રખાય, મર્યાદા મુકી ધર્મસ્થાન તથા તીર્થસ્થાનનો ઉપયોગ કરે, સાધુના આચારને નાશ થાય, સંઘનું ખાઈ સંઘનો નાશ કરે– આ બધું ધર્મના નામે નાટક ચાલે છે. તે નાટક બંધ નહિ થાય તે ભાવી ભયંકર છે. હવે હદ આવી ગઈ છે. સંઘનું કલ્યાણ કરવાની ભાવના નહિ થાય તે આ જિદગીની કિંમત તુરછ સુખ આગળ આપને જ નથી. વિભાગ પહેલે | ૭૭ Page #99 -------------------------------------------------------------------------- ________________ સુરેન્દ્રનગરમાં નૂતન મંદિર-ઉપાશ્રયમાં ઈટે ઈટે સિદ્ધાંત સાચવવાની ખાત્રી આપી હતી. આપના વિશ્વાસે પાયામાં ચણાઈ ગયો છું, તે જ સ્થળમાં સંયમ-સિદ્ધાંતનું રક્ષણ ન થાય તેનું કારણ? આપની આજ્ઞા ભંગના કાર્યમાં સહકાર ન આપ્યો તેના ફળ તરીકે મારી આંખમાં લાલ મરચાં ભરી રીબાવી રીબાવીને મારી નાખવાની કાર્યવાહી ચાલે છે. મારી પાસે મહાન ધર્મ છે, તેથી કેઈની તાકાત નથી કે મને દબાવી, ત્રાસ આપી, ફાવી શકે. આપને મહારાજાએ એવી લપડાક મારી છે કે જગતમાં બાહ્ય દૃષ્ટિએ ઊંચામાં ઊંચુ સ્થાન પામ્યા પછી કર્મરાજા અનેક કષા કરાવી નીચે પછાડવા માટે ઘણી મહેનત કરે છે અને તેને સફળતા ઘણી જ મળતી જાય છે. તેને વિચાર કરવાનો હવે ડે ટાઈમ છે. અમે તો સંસારરૂપી કીચડમાં પડેલા છીએ. આપે કીચડમાંથી નીકળ્યા પછી, અનેકાનેકને કચડમાંથી બહાર કાઢવાની વાત કરી, પાછા કીચડમાં પડવાને ધ શરૂ કર્યો. તુચ્છ ક્ષણિક સુખ જે એકાંતે ઘણું જ દુઃખના કારણુભૂત છે તેમાં આપ ફસાઈ ગયા, અને બધુ સત્વ ખલસ કરી નાખ્યું. આપની ચિંતા કરનાર કોઈ ન મળ્યું. મોટા ભાગના સ્વાર્થીઓનું ટેનું ભેગું થયું. આવા સ્વાર્થીઓથી જ આપને આત્મિકઘાત થયો છે. એક સમર્થ જૈનાચાર્યની મહરાજાએ કેવી સ્થિતિ કરી તે જોઈ અમે ચેતી ગયા, તે જ અને ધર્મ ફળ્યો. છેલ્લે છેલ્લે મને આપનું શુદ્ધ જીવન જોવાની એક જ અભિલાષા છે. , ચુવક સંઘે દીક્ષા વિરોધ કર્યો. આપે અનેકેને દીક્ષા આપી. તેમાંથી મેટા ભાગનાઓને દેવગુરુના આજ્ઞાભંજક બનાવ્યા, સંયમભ્રષ્ટ બનાવ્યા, સાધુના આચારને નાશ કરનારા બનાવ્યા. તે બેમાં શાસનના ઘાતક વધુ કેણ ગણાય, તે પ્રમાણિક પંચ પાસે ન્યાય કરાવે. | કેન્ફરન્સ બાલદીક્ષાનો વિરોધ કર્યો. તેને સામનો કરી અનેક બાલદીક્ષા તથા યુવાનને દીક્ષા આપે આપી. તેમાંથી એક પણ માલસાધુ– આપની પાસે રહ્યા તેનું–આત્મકલ્યાણ કરી, શાસનને વફાદાર રહી, સંઘનું રણ અદા કર્યું હોય તે એક પણ દાખલ નથી. તેમજ યુવાન સાધુમાંથી, એટાભાગના, વિજાતી સંબધે થતાં, કુચેષ્ટાઓ કરી રીબાય ૭૮ | વિભાગ પહેલે Page #100 -------------------------------------------------------------------------- ________________ છે અને જીવનને આત્મીકવિકાસ રૂંધાય છે. ક્યડાથી સાધુ દેખાય છે, જીવનથી નષ્ટ થઈ રહ્યા છે. અનેકેને દીક્ષા આપી–સાધુતાને દીપાવી સંઘનું રૂણ અદા કર્યું હોત તો સંઘની જાહોજલાલી કેઈ જુદી હોત, પણ આપને સાધુતા સાથે સંબંધ નહોતે. આપના જીવન ચરિત્રમાં કેટલી સંખ્યા દીક્ષાની થઈ તે જ હેતુ હતું, તે સિદ્ધ થઈ ગયું છે. - સિદ્ધાંતની વાતો કરનારાઓએ શાસ્ત્ર વિરૂદ્ધ જઈ અનેક અગ્યને દીક્ષાઓ અને પદવીઓ આપી. સંઘના લાખો રૂપિયા ધર્મના નામે ખર્ચાવી, તેના વળતર તરીકે, અનેક આત્માના ભાવપ્રાણનો નાશ કર્યો, તેને ચશ આપને છે. કેન્ફરન્સ બાલદીક્ષાને વિરોધ કર્યો. આપે ભગવાનની આજ્ઞાને ભાંગી અગ્ય દીક્ષાઓ કરી. બેમાં સંઘને કેનાથી વધારે નુકશાન થયું તે નિર્ણય આપની હાજરીમાં કરી લેવા જેવું છે. રાત્રીજનને ભાંગાને નહિ ગણકારતાં વિના કારણે આધાકમ આહાર વાપરે તે વિષે છે તેમ કહેનારાએ, બધા નિયમોને નેવે મૂકી, ગચરીને બદલે બાવા-ફકીને રઈ-સીધા આપે છે તેથીએ ખરાબ રીતે આહાર-પાણે વાપર્યા. તેથી જે વેષધારી અસંચમીઓ પાકે તે સંઘને કે ઉપકાર કરે તે તે જ્ઞાની ભગવતે કહી શકે. ( શ્રી ઉદયન મંત્રીઓને છેલ્લી અવસ્થાએ, સાધુ વંદનની તીવ્ર અભિલાષાને પૂર્ણ કરવા, ભાંડને સાધુને વેશ પહેરાવી ધર્મની સમજણ આપી. મંત્રીશ્રીજીને સાધુના દર્શનથી અને આનંદ થયો અને સમાધિપૂર્વક જીવન પૂર્ણ થયું. ભાંડને વેષ કાઢી નાખવા કહ્યું, તેના જવાબમાં વિચાર કરી કહ્યું કે “આ વેષમાં ગુજરાતના મહામંત્રી પગમાં માથું મુકી વંદન કરે તે વેષને વફાદાર રહીશ.” વેષે કેવું પરિવર્તન કર્યું. આજે મહાન કિંમતી ચીજને ભાંડ જેટલી ગ્યતા નહીં ધરાવનારાને આપી, તેથી સંઘને લૂંટવાનું નાટક ભજવાઈ રહ્યું છે. ખાનદાન લૂંટારા-ડાકુઓ જેના ઘરનું ખાય છે તેના ઘરને કદી લૂંટતા નથી તેમ જ બહેન-દીકરીઓને પોતાની બહેન ગણે છે. આજે અસંયમી વેષધારી સાધુએ, ખાનદાની અને પ્રમાણિક્તાને નાશ કરી સંઘનું ખાઈ સંઘના જ ઘરમાં ધાડ પાડી, સાધ્વીજીના શિયળ ભાંગી, બહેન-દીકરીના જીવનને બરબાદ કરનારા, પાટ ઉપર બેસી ધર્મની વાતે વિભાગ પહેલો | ૭૯ Page #101 -------------------------------------------------------------------------- ________________ કરનારા પાપાત્માએ સંઘનું લેહી ચૂસી, સંઘની અજ્ઞાનતાને કારણે, ગુરુ તરીકે મેજ માણી રહ્યા છે. કૃત તિર્યંચ પ્રાણી છે. બુદ્ધિહીન છે. છતાં સૂકે ટુકડે રોટલ જેના ઘરને ખાય છે તેને કદી કરડતા નથી અને પ્રસંગે વફાદારી બતાવી ખાધું હકક કરી બતાવે છે. આજે અસંયમીઓ વેષમાં રહી કૂતરા જેટલી સંઘની વરાદારી નથી રાખતા, જેનું ખાધું તેને જ ભસ્યા કરે છે અને બટકા ભરે છે. ભગવાનના માર્ગને અને સાધુના આચારને નાશ કરી લેકેને મહામૂર્ખ બનાવી રહ્યા છે. બુદ્ધિહીન, અંધશ્રદ્ધાળુ લોકે સંઘમાં ન હોત તો કાળા કામ કરનાર અમારું સ્થાન ઉપાશ્રયમાં નહિ પણ જેલમાં હોય તેમ સારી રીતે સમજે છે. આજે વેષધારી અસંયમીઓ–આજ્ઞાભંજમાં ભાંડ જેટલી ખાનદાની, ડાકુ લૂંટારા જેવી પ્રામાણિકતા અને કૂતરા જેવી વફાદારી નહીં હોવાથી સાધ્વીજીઓને સાથે રાખે છે, બહેન-દિકરીઓના જીવન બરબાદ કરવા કારસ્તાને રચે છે. શાસનપક્ષમાં કેણ કેવા છે તે નજરે દેખાય છે. આ બધા માટે જવાબદાર કોણ ગણાય તે પણ નક્કી થઈ ગયું છે. તેથી સંઘના મહાન ગુન્હેગાર છે. આવા ગુન્હેગારને મદદ કરનારી વધારે જવાબદાર છે. આ બધાની દયા ખાવાની છે. તેઓનું કલ્યાણ થાય તેની ચિંતા કરનારા ધર્મને પામેલા હોય છે. ભૂતકાળ ભૂલી જઈ, આમિક હિત કરવા માટે જ્ઞાનીએ બતાવેલ નવ વાડેનું પાલન, પૂ. ગુરુદેવની ૧૧ કલમનું પાલન, અસંયમીઓનું પૂ. સાધ્વીજીઓને વંદન બંધ, એ જ સાચો ઉપાય છે. લોકે મને કહે છે કે તું ગમે તેવી મહેનત કર પણ તેમની પાસે શ્રીમતાનું પીઠબળ છે. અપ્રમાણિક સાધુ-સાધ્વીજીને પ્રચાર છે. અંધશ્રદ્ધાળુ વ્યક્તિરાગી ભદ્રિીક લોકેન ટેકે છે. અજ્ઞાન લોકેને ભ્રમમાં નાખી દેવાની કળા છે. માયામાં કુશળ છે. આખા હિન્દુસ્તાનના સંઘને મૂર્ખ બનાવવાની કળા છે. સમજુ લેકે સત્ય વાત કરે તેને સમાજમાંથી ફેંકી દેવાની હોંશીયારી છે. અસત્યને સત્ય- બનાવી શકે છે. અસંચમીને આચારનાશ કરવાનું વ્યસન પડયું છે છતાં નિલેપ છે તે દેખાડવાની કુશળતા છે. આ બધા અસાધ્ય કક્ષાના દર્દી છે. ૮૦ | વિભાગ પહેલે Page #102 -------------------------------------------------------------------------- ________________ રામની પાછળ અયેાધ્યાનગરી શાકમાં ડૂબી ગઇ ત્યારે આ રામની પાછળ વ્યક્તિરાગીના આચાર નાશ કરવાના... સામા પક્ષે કર્યુ હાત તા...વિરોધની હાળી સળગાવી હાત હું શાસનરાગથી...સયમનાશને જોઇ શકતા નથી તેમાંથી બચાવવાની તારી શક્તિ બહારની વાત છે, તેમ ઘણા કહે છે. હુ તે સારી રીતે સમજુ છું. તેના એક જ જવાબ છે : ગમે તેવુ અસાધ્ય ન હોય પણ હિતચિંતક કડવામાં કડવા ઔષધ પાઇને છેલ્લા શ્વાસ સુધી મહેનત કરે છે. કદી નાશીપાસ થતા નથી. સ્વાર્થી લેાકેા જ સ્વાર્થ પૂરા થાય ત્યારે તુરત ઉપેક્ષા કરવા માંડે છે. શ્રી રાવણ જેવા મહાધર્મી કામાંધ બન્યા. પૂ. સીતાજીનુ` હરણુ કર્યું.... જીવનમાં મહાન કલ‘ક લગાડયુ". ઘણાએ સમજાવ્યા. જ્યાં દુગતિ નક્કી હોય ત્યાં કદી સદ્ગુદ્ધિ આવતી નથી. પરિણામ નજરે જોયું. જટાયુએ રાવણુમાં મહાન શક્તિ છે તે જાણવા છતાં, તેના અકૃત્યને જોઈ ન શકયા તેથી કપાઈ મરવાનુ` વધારે પસ“દે કર્યુ.. જેને જે ચીજના રાગ હોય તેમાં ખળાબળના વિચાર કર્યાં સિવાય જીવનને હોમી દે છે. તેવી જ રીતે હું શાસનના રાગથી સઘના અને આપના કલ્યાણુ ખાતર સચમનાશના કારણેાને જોઈ શકતા નથી. તેથી આપને પાપથી પાછાવાની ફરજ ખજાવીશ અગર હું' હોમાઈ જઈશ. તેમાં મારુ એકાંતે કલ્યાણુ જ થવાનુ' છે, તેની મને ભગવાનના વચનથી પુરેપુરી ખાત્રી છે. આપ મમત્વ, દાગ્રહથી નહિં જ વિચારો તા ભાવિ ઘણું ભયંકર છે. એ જ વિનતી. લી. દીપચ'દ વખતચંદના વ ́દના સ્વીકારશેાજી. વિભાગ પહેલા / ૮૧ Page #103 -------------------------------------------------------------------------- ________________ તા. ૨૭-૬-૮૪ શ્રી આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની સેવામાં, શ્રી પાલીતાણું. લી. દીપચંદ વખતચંદના ૧૦૦૮ વાર વંદના. વિ. વિ. સાથે જણાવવાનું કે આપના વ્યાખ્યાનના પુસ્તકે અને પૂર્વના મહાપુરુષના ગ્રંથના ભાષાંતરે વાંચ્યા. ભગવાનના માર્ગને સારી રીતે સમજવાની સાથે આપને સાચા સ્વરૂપમાં ઓળખવાની તક મળી છે તે ભુલાય તેમ નથી. આપે કલીકાલના જીના ગુણોનું વર્ણન કરેલ છે. તે સાંભળનારને કે પુસ્તક વાંચનારને મોટા ભાગે તે ઉપર વિચાર કરવાને હેતો નથી. તેથી આપની પ્રવૃત્તિ સામે કઈ જોતું નથી. તેને લાભ આપને આ ગુણે બીજા માટે ખીલવવામાં ઘણું ફાવટ આવી ગઈ છે. આ કાળમાં આ ગુણે વધતા-ઓછા અંશે કેને નથી લાગું પડતા, તે એક વિકટ પ્રશ્ન છે. છતાં બેલનાર નિર્ગુણ છે તેવો ભાસ ઉભે કરવાને બદલે આ ગુણને આપના જીવન માટે વિચાર કરી તેની વિરૂદ્ધના ગુણે પ્રાપ્ત કરવાનો પ્રયાસ કર્યો હેત તો આજે જૈનસંઘની સ્થિતિ કેઈ જુદી હેત. શ્રીસંઘના કમનસીબ કે આપને કલીકાલના મહાપુરુષ બનવાને લાભ લાગ્યો. તેથી આજ્ઞાનાશક, સંયમનાશક અને સાધુના આચારનાશક બનીને કલીકાલના-ગુણ પ્રાપ્ત કરવાના અનેરા થયા, ભગવાનની આજ્ઞા ન માને અને આજ્ઞાથી વિરૂદ્ધ થાય તે આપઆપ સંઘ બહાર થઈ જાય છે, તેમ શાસ્ત્રષ્ટિએ કહેનારા છેડા પણ પ્રમાણિક હેત તે પાટ ઉપર કદી બેસી શત નહિ. સાચી ખાનદાની હોત તો ઘણું પાપથી બચી શકત. આજથી પપ થી ૬૦ વર્ષ પહેલા અસંયમી બન્યા. પૂ. ગુરુદેવે આપના કલ્યાણ માટે ઘણું મહેનત કરી. આપની પાસે પાટ હતી તેથી ૮૨ | વિભાગ પહેલે Page #104 -------------------------------------------------------------------------- ________________ અને વાણીની તાકાતથી શ્રીસંઘ આપને સાચા સ્વરૂપમાં ઓળખી ન શકો. પૂ. ગુરુદેવને ખબર હતી કે આપને અસંયમને ચેપ ખૂબ લાગી ગયેલ છે. તેની ખાત્રી થવાથી સમુદાયમાં તેના છાંટા ન ઉડે તે માટે દૂર કર્યા. આપે સંયમી બનવાને બદલે દૂર રહેવાનું પસંદ કર્યું. આપની શક્તિથી આપના માટેનું માનસ સંઘમાં બદલાવી શક્યા. આગેવાનોએ પૂ. ગુરુદેવને ખૂબ વિનંતી કરી, પણ આપના માટે ખુલ્લું કહી શકે તેવા સંજોગો , નહોતા. સાથે સાથે ખાત્રી હતી કે આપ સાધુપણું પાળી શકે તેમ નથી છતાં કરુણાબુદ્ધિથી સંયમમાં ટકી જાવ તે માટે અસંચમી બનવાના કારણે નવ વાડેને ભંગ છે તે ભંગ ન થાય તે માટે તેથી વધારે કડક સંચમપાલન કરવા માટે ૧૧ કલમ પાળવાની ખાત્રી માગી. આપે વચન આપ્યું. પણ દિનપ્રતિદિન અસંયમી થવા માટેના કારણે વધતા ગયા. વચનનું પાલન ન કરી શકયા. પરિણામે આપનામાં અને શાસનપક્ષમાં મોટા ભાગે સાધુતા નષ્ટ થઈ, શું કામ તે આપનું અનુકરણ કરવા માંડયું તેથી. ભગવાનના શાસનમાં દેવગુરુના આજ્ઞારૂપી અંકુશની ખાસ જરૂર છે તે ચગ્ય અંકુશને સ્વચ્છેદાચારીઓને જ ન ગમે તેમ કહેનારા આપે ભગવાનની અને ગુરુની આજ્ઞાને છડેચોક ભાંગી. સ્વચ્છ દાચારી બનવા છતાં સંઘ ઉપર વર્ચસ્વ રાખી, કલીકાલના મહાપુરુષ કહેવરાવવામાં, આજ્ઞાપાલન કરનારને દુષ્કાળ પડે તેવી કાર્યવાહી કરી, આશાભંજકનું ‘ટેળું ઊભું કરી, સંઘને મહાન વિશ્વાસઘાત કરેલ છે. તે પાપને હું વિચાર કરું છું ત્યારે બુદ્ધિ કામ કરતી નથી કે શું આપને પાપ નહિ લાગતું હોય. તેના કટ્રવિપાકે આપને ભેગવવા ન પડે, તેવી કર્મસત્તા સાથે સંધી કરી હશે. આપના જીવનને અને આપના માનસને શ્રીસંઘ ન સમજી શક્યો તેમાં આપની વાણું, બુદ્ધિને પ્રતાપ નથી પણ આપની પાસે જોરદાર પાપાનુબંધી પુન્યની મુડી હતી તેને પ્રભાવ છે. જેથી ૬૦ વરસથી દિન-પ્રતિદિન સાધુતાને ન શોભે તેવું જીવન જીવવા છતાં મહાપુરુષની છાયા ઊભી કરી છે. તેમાં આપને ત્યાં, આપના નિકટના વર્તુળામાં, સફળતાને આનંદ આવતો હોય પણ તે સફળતા, બાહ્ય સુખ ખાતર, આ મહા કીમતી માનવજીવનને ઘણું ઊંચે આવ્યા પછી, બરબાદ કરી, અનંત ચક્રાવામાં ફરવાને ધધ કર્યો છે. આ સાચી વાત ધર્મને પામેલા પ્રમાણીક હોય તે જ સમજી શકે. વિભાગ પહેલો | ૮૩ Page #105 -------------------------------------------------------------------------- ________________ ભગવાનના શાસનને ટકાવવા માલદીક્ષા ખાસ જરૂરી છે તેમ વાતા કરી. શ્રદ્ધાળુ માતા-પિતાએ સુદર જીવન જીવવા માટે અને શાસનની રક્ષા માટે આપનામાં વિશ્વાસ રાખી અને બાળકેાની ભેટ આપી. તે માલદીક્ષાર્થીઓની આત્મિક તલ કરી સાચી સાધુતાના નાશ કરવામાં આપ સફળ થયા છે. અમે કમનશીબ છીએ કે આના ન્યાય મેળવવા સઘમાં કેાઈ વ્યવસ્થા નથી તેમ જ આપના ઉપર વડીલ નથી. તેથી આપે નિરંકુશ ખની અનેકાના જીવન ચૂ'થી નાખ્યા છે. છતાં ખાલદીક્ષાના ચશ આપને અજ્ઞાન લેાકા આપે તેવું કુશળતાપૂર્વક વાતાવરણ પેદા કરી શકયા છે, પણ તેમાં શાસ્રર્દષ્ટિએ ઘણુ ગુમાવ્યું છે. 'આપે દેવગુરુની આજ્ઞા ભાંગી સાધ્વીજીઓને તથા મહેનાને સાથે રાખી રસાડા આદિ અનેક સગવડ ઊભી કરાવી. જૈન સાધુને ન શાલે તેવી રીતે ખાવાની જમાત જેવે દેખાવ થાય, છતાં તેને ધર્મના નામે શાસન પ્રભાવના કહેવરાવી. ઘણાએએ આપનુ' અનુકરણ કર્યુ, તેથી કેવા પાપા થાય છે તે લેાકેાથી અજાણ્યુ નથી. પણ સત્વ ખલાસ થઈ . ગયું છે, જેથી દરેકને ફાવટ આવી ગઈ છે. શાસનપક્ષ સયમરક્ષા, સિદ્ધાંતરક્ષા માટે જુદો પડયેા હતા, તેમાં આપ જ નાશક બન્યા. સૉંઘના ભદ્રીક શ્રદ્ધાળુ લેાકેાના, ધર્મના નામે, લાખા રૂપિયા ખર્ચાવી મહા અધની ભેટ આપી છે અને સાચી સાધુતાને મારી નાખી છે. તેના ચેપ શાસનપક્ષમાં ફેલાઈ ગયા છે, તેમાં થોડા આરાધક ખચી ગયા છે. સાધુપણા સિવાય કાઈની મુક્તિ નથી અને થવાની નથી તેમ શાસ્ત્ર આધારે કહી અનેક સરળ આત્માઓને દીક્ષા આપી. તેમાંથી મોટા ભાગનાની સદ્ગતિના દ્વાર મધ થાય તેવી કાય વાહી કરાવી આજ્ઞાભંજક બનાવ્યા. આપના અમૃત્યાને ઢાંકવા લશ્કર ઉભું કર્યું. તેના ઉગ્યેાગ આપની પ્રશ'સા અને ખીજાની નિંઢાના પ્રચાર કરવા માટે કર્યાં. તેથી સાચી સાધુતાને મારી નાખી સ'ચમનાશક અન્યા. આ અપરાધ ભયંકર છે. આ બધી હકીકતા જગત સમક્ષ મુકવામાં આવે તા આપને કોઈ સાધુ તરીકે સ્વીકારે નહિ અને કરેલા પાપાને કસત્તા માફ કરે નહિ, છતાં આ જૈનશાસન છેઃ દ્રઢપ્રહારી જેવા મહા ૮૪ / વિભાગ પહેલા Page #106 -------------------------------------------------------------------------- ________________ ઘાતકીઓને જ્યારે આત્મકલ્યાણ કરવું હતું તો તે કરી શકયા. તાત્ત્વિક દૃષ્ટિએ દ્રઢપ્રહાર કરતાં પણ આપનું પાપ વધારે ગણાતું હોય તે પણ શુદ્ધ થઈ આત્મકલ્યાણ થઈ શકે છે. તેમાં કદીગ્રહ-મમત્વને મુકી, સરળ બની, આબરૂને ભય મુકી, કરેલા કૃત્યને પશ્ચાતાપ કરી, સંઘ પાસે અંતઃકરણ પૂર્વક માફી માગી, શાસ્ત્રીય દૃષ્ટિએ જે કાર્યવાહી થતી હોય તે કરીને જીવનને સાર્થક કરી લેવા જેવું છે. ૨-૫ વર્ષની જિંદગી છે. અન્ય હોય તે આબરૂ કદાચ ટકે, પણ પાપને ઉદય થઈ જાય તે બધી ધારણાઓ બેટી પડે. માટે ખરેખર ધર્મની સાચી સમજણ હોય તે સારા થવા માટે પ્રયત્ન કરશે, જેથી ભવિષ્યકાળ ઘણે સુધરી જશે અને ટૂંકે થઈ જશે. જૈન શાસનમાં આપને જન્મ થયે, આપની દીક્ષા થઈ, વિદ્વાન થયા, વ્યાખ્યાન વાચસ્પતિ બન્યા. આપના વચન ઉપર શાસન માટે કરોડ રૂપિયા ખચી અનેક બાલ–યુવાનોને આપ્યા, પણ આપે શું સિદ્ધિ મેળવી? લેકેની દષ્ટિએ ચકવતી જેવું સુખ ભોગવ્યું છે–તેના બદલામાં આપે શું આપ્યું તેનો વિચાર પ્રમાણીકપણે એકાંતમાં કરશે તે આપને આંસુ પડયા વિના નહિ રહે. ધર્મની વાત કરવામાં કુશળ થયા તેવું આચરણ કરી આરાધનામાં કુશળ થયા હતા તે જૈનશાસનનો ઈતિહાસ કઈ જુદો લખાત. આપના વ્યાખ્યાનની તથા આપના જીવનની સમાલોચના તૈયાર કરું છું. આપની અપ્રમાણિક્તાને વિચાર કરું છું ત્યારે ખૂબ જ દુઃખ થાય છે. જ્ઞાન-શક્તિને આવો દુરઉપયોગ ૨૫૦૦ વર્ષમાં કેઈએ કર્યો હોય તેવું સાંભળેલ નથી. ધર્મની વાત કરી ધર્મને નાશ, સંયમની વાત કરી સંયમને નાશ અને સિદ્ધાંતની વાત કરી સિદ્ધાંતને નાશ કરવા છતાં શાસનરક્ષક તરીકે પૂજાણું હોય તેવું બન્યું નથી. શક્તિ મુજબ, ભગવાનના શાસનની સેવા કરવા અને સાધુએની પવિત્રતા ટકાવવા, છેલ્લા ચાર વરસથી, ખૂબ વિનંતી કરી. આપને સાચો સંયમને ખપ હેત, શાસનની ચિંતા હતા તે મને જરૂર સહાયક થાત. પણ આપને પાપાનુબંધી પુન્યથી મળેલ પુષ્કળ પાપની સામગ્રી સાથે સાચી સાધુતાના ઘાતક આપની પડખે રહ્યા. વિભાગ પહેલો | ૮૫ Page #107 -------------------------------------------------------------------------- ________________ તેના પ્રતાપે સદબુદ્ધિ સૂઝી નહીં. હવે શું કરવું, કેની પાસે જવું, શાથી આ પાપ અટકે તેની મૂંઝવણ વધતી જાય છે. આપના શબ્દો યાદ આવે છે કે શાસનરક્ષા માટે સંઘ કે આચાર્યો સહાય ન કરે તે કેર્ટમાં કે સરકારમાં કે જેનેતર શક્તિસંપન્ન હોય તેની મદદ લઈને રક્ષા કરવી. તે ઉપાય આપની સામે કરવાને વખત આવશે તેવું કલ્પનામાં પણ ન આવે તેવું બન્યું છે. ભાવિભાવ. આપે સત્યનું રક્ષણ અને ખોટાનો પ્રતિકાર કરવા સજજ બનવાની ઘેાષણ કરી છે. શાસનપક્ષમાં પ્રમાણીકપણે આપે તેને અમલ કર્યો હેત તે કાળાબજારને ધર્મ કદી ફાલત નહિ. પણ સાચી સાધુતાના કટ્ટર શત્રુ ગચ્છાધિપતિ હોય ત્યાં આશા રાખવી તે રેતીમાંથી તેલ કાઢવા જેવું છે. આ સ્પષ્ટ કહેવામાં મારે માટે ઘણું જોખમ છે તે સારી રીતે સમજું છું. પણ હવે શાસનને બચાવવું હોય તે સત્ય જાહેર કર્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી. હજુ કે ભવિતવ્યતા છેલ્લે છેલે સારી હોય તે માટે જ ચાતુર્માસ પવિત્ર ગિરિરાજની છાયામાં કરવાનું મન થયું હોય તે, ભગવાનની આજ્ઞા નવ વાડેનું પાલન, સંચમરક્ષા માટે પૂ. ગુરુદેવની ૧૧ કલમેનું કડક રીતે પાલન કરવાનું, અસંયમી સાથે વહેવાર બંધ, ઓ ને મુહપત્તી જે મહાવ્રતને અખંડ પાળવા માટેનું અને સંપૂર્ણ અહિંસક જીવવા માટેનું પ્રતિક છે, તેને વિધિપૂર્વક ઉપયોગ થશે તે જ ચાતુર્માસ સફળ થશે. જ્યારે ઈરાદાપૂર્વક તીર્થ સ્થાને આજ્ઞાભંગ કરવા માટે અનુકૂળ છે અને મનુષ્યભવ અનંતકાળે મળવાનો નથી તેવી ખાત્રીથી, મળે તેટલું ભેળવી લેવાની લાલસામે આવ્યા હશે તે શ્રીસંઘને શ્રાપરૂપ બનવાના છે. જ્યાં શિયળરક્ષા નથી, દેવગુરુની આજ્ઞાનું પાલન નથી, અહિંસક જીવન જીવવાની ખાત્રી નથી-તેની તપાસ કર્યા સિવાય દીક્ષાઓ આપી તેઓએ ઝેર ખાવા જેવું કર્યું છે. સાચી સાધુતાને નષ્ટ કરી - અનેકના જીવન બરબાદ કરનારા પાપાત્માઓને જ્ઞાનભગવંતોએ કસાઈ કરતાં ભુડા કીધા છે. આપની પાસે જવાબ માંગનાર સાચી સાધુતાના પ્રેમી મર્દ કેઈ નીકળશે ત્યારે જ આપની આંખ ખુલશે. ૮૬ / વિભાગ પહેલે * Page #108 -------------------------------------------------------------------------- ________________ ખાત્રી હતી કે આપ સાધુપણુ* પાળી શકે તેમ નથી સત્વ ખલાસ થઈ ગયું જેથી દરેકને ફાવટ આવી ગઇ શાસનને પચાવવું હેાય તે સત્ય જાહેર કર્યો સિવાય... આપે ઘણાને ચેતવ્યા છે કે મહામુશ્કેલીએ મળેલ માનવજીવનને વેડફી ન નાખા. આયુષ્યના ભરેાસેા નથી અને અહીંથી જવાની નાખતા ગગડી રહી છે. મનુષ્યજીવન કાળની દાઢમાં છે. સુડી વચ્ચે સેાપારીના જેવી આ જીવનની દશા છે. માટે આ ટૂંકા અને ચંચળ જીવનમાં સાધવા ચાગ્ય સાધી શકાય. આપની આવી વાતા સાંભળીને જેના પુન્યાય હતા તે ચેતી ગયા છે પણ આપ જ ચેતતા નથી, તે જ મહાકરુણતા છે. એ જ વિનતી. k લિ. દીપચંદ વખતચંદના ૧૦૮ વના. વિભાગ પહેલા / ૮૭ Page #109 -------------------------------------------------------------------------- ________________ તા. ૭-૭-૮૪ શ્રી આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ ની સેવામાં, શ્રી પાલીતાણું. લી. દીપચંદ વખતચંદના ૧૦૦૮ વાર વંદના સ્વીકારશોજી. વિ. વિ. સાથે જણાવવાનું કે–આપે ઘણુઓને દીક્ષા આપી. તેમાં મોટા ભાગના ઘા લઈને નાચ્યા પણ તે બીજાની સલાહ મુજબ નાચ્યા, તેનું પરિણામ આજ્ઞાભંગમાં આવ્યું છે. અંતરથી નાચ્યા હતા તે આજ્ઞાપાલનમાં આનંદનો પાર ન હોત. આપને ચાર-ચાર વરસથી સંયમરક્ષા માટે વિનંતી કરી. પરિણામ નહીં આવવા છતાં મારા પ્રાણ હશે ત્યાં સુધી પ્રયત્નો ચાલુ રાખીશ. દેવગુરુની આજ્ઞાનું પાલન કરવામાં ન આવે તે ઈરાદાપૂર્વક ચતુર્થવ્રત ભાંગવાને માર્ગ ખુલે થઈ જાય. તેથી પાંચ મહાવ્રતે નષ્ટ થાય. પછી સાધુપણું રહેતું નથી. મને ખાત્રી છે કે હજુ શાસનપક્ષમાં સાચા ધર્મના રાગી અને સંયમરક્ષાના પ્રેમી છે ત્યાં સુધી, તેઓ સંયમનાશને કદી જોઈ શકશે નહીં. આપને વિનંતીપૂર્વક લખું છું કે છેલ્લી અવસ્થાએ આપના હાથથી જ આજ્ઞાપાલન કરાવી સંયમની રક્ષા થાય. તેમાં જ પ્રતિષ્ઠા વધવાની છે. અસંયમને પિષવા મમત અને કદાગ્રહ રાખશો ને નહીં વિચારો તે જીવનમાં મોટામાં મોટી ભૂલ હશે. અને તેથી આખી જિંદગીની કારકિર્દી આપના જ હાથે ખલાસ થશે, તેમાં જરાય સંકો નથી. ઈતિહાસકારો કહેશે કે આપની પાસે આપના આત્માની ચિતા કરનાર અને સંયમરક્ષા કરવા માટે સલાહ આપનાર એકપણ માણસ નહીં, તેનું પરિણામ છે. ૮૮ | વિભાગ પહેલે Page #110 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસકારે કહેશે કે આપની પાસે આપના આત્માની.. આપે કહેલ છે કે સિદ્ધાંત ન સચવાય તે ઝેર ખાયને... મારી હાજરીમાં સાધ્વીજીઓ તથા બહેન-દીકરીઓની પવિત્રતા જોખમાય તેવી સ્થિતિ હું જોઈ શકે તેમ નથી. એટલે મારા છેલ્લા પ્રયત્ન કર્યા પછી પરિણામ નહીં આવે તે, આપે કહેલ છે કે સિદ્ધાંત ન સચવાય તે ઝેર ખાયને મરી જવું સારું, તે પ્રમાણે શાસનપક્ષના હિત ખાતર, સંચમની રક્ષા ખાતર, શાસ્ત્ર-સિદ્ધાંત ખાતર અને ભગવાનના શાસનને ટકાવવા માટે–શ્રી પર્વાધિરાજની આરાધના કરી, નવપદજીનું ધ્યાન ધરી અને આવતા ભવમાં ભગવાનના શાસનની અપૂર્વ સેવા કરવાની શક્તિ મળે તે માટે-મારા જીવનને અંત લાવવા આ વદિ ૧ના રોજ અગ્નિવિલોપન અગર ઝેર લઈ મારુ આયુષ્ય પૂરું કરીશ. મને લાગે છે કે મારા જીવનને ભેગ આપ્યા પછી જ સંયમરક્ષા સારી રીતે કરવા સંધ જાગૃત બનશે. એ જ વિનંતી. લી. દીપચંદ વખતચંદના ૧૦૦૮ વાર વંદના સ્વીકારશે. વિભાગ પહેલે | ૮૯ Page #111 -------------------------------------------------------------------------- ________________ તા. ૨૧-૭-૮૪ શ્રી આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ ની સેવામાં, શ્રી પાલીતાણા. લી. દીપચંદ વખતચંદુના ૧૦૦૮ વાર વંદના સ્વીકારશોજી. વિ. વિ. સાથ જણાવવાનુ” કે આજે અસત્યની જીત અને સત્યની સખ્ત હાર ઘણા લાભ માટે થઇ છે ! આપના પાસે શ્રીમતાના માટા વર્ગ, સે"કડા સાધુ-સાધ્વીઓ, તેના (સ‘સારી) કુટુ ખીએ તથા સગા-સ"ખ"ધીએ અને ભક્તવનું માટુ' જુથ—તેથી આપને ઘણી ખુમારી, તેની સામે હુ એકલા. ધર્મ ખાતર મારી પાસે જે ભાગ આપવાની શક્તિ હતી તેનાથી મને ખાતરી હતી કે આપને વિચારવુ જ પડે તેવા સ ંજોગા ઊભા થાત. તે સમજીને મારા આત્મવિલાપનની વાત કરી. ભાગ કાઇને એળે જતા નથી તેના મને સ*પૂર્ણ વિશ્વાસ હતા. આપના ઉપદેશ તથા આપના સાહિત્યમાં શાસન અને સિદ્ધાંત માટે મરી ફીટવાની પ્રેરણાએ સચમરક્ષા કરવાની ભાવના થઈ. પરંતુ હું ન સમજી શક્યા કે આપના હાથથી શાસનનાશની પ્રવૃત્તિ થાય પણ - તેની રક્ષા થાય નહિ. આપના ઉપદેશ દરેકે ઝીલ્યા. પેાતામાં ધમ કે સિદ્ધાંત સાચવવાના હોય કે ન હોય પણ ધર્મ'ના નામે જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં કજિયા, ફ્લેશ, ક*કાસ કરીને શાસનરક્ષાના નામે તન-મન-ધનથી લેાકાએ ખૂબ ભાગ આપ્યા છે. તેમાં હુ. પણ સાથે હતા. તે વખતે આપે કહેલ કે મારામાં સાધુપણું ન દેખાય તે મને છેાડી દેવા. તેા જ તમારામાં ધર્મની સાચી સમજણ આવી છે અને સાચા ધર્મ પામ્યા છે તેમ માનીશ. આ વાતને ધ્યાનમાં લઈને આપને ત્યાં જે પરિસ્થિતિ હતી તે બધી પદ્મામાં લગભગ જણાવેલ છે. મારા કરતા આપના જીવનના આપને વધારે ખ્યાલ હોય તે સ્વાભાવિક છે. છતાં મારા પત્રથી આપને સચમરક્ષા કરવા માટે વિચારો ન આવ્યા અને જે ચાલે છે તે ૯૦ / વિભાગ પહેલા Page #112 -------------------------------------------------------------------------- ________________ બાબર છે, તેમ કહેવાનું શરૂ કર્યું. તેથી મેં છેલ્લું પગલું ભરવાને નિર્ણ કર્યો. તેનાથી કેવું વાતાવરણ પેદા થશે તે બધું હું સમજી શક્ત હતું, પરંતુ શાંતસુધારસની ૧૨ ભાવનાએ મારું આખું માનસ બદલી નાખ્યું. . કેઈ વ્યક્તિ પાસે દબાણથી ધર્મ કરાવી શકાતા નથી. દબાણથી કરાવેલ ક્યાં સુધી ટકે તે નકકી નહિ. પરંતુ વડીલે કે ગુરુઓ પિતાની નિશ્રાએ આવેલાનું દબાણથી કરે તે લાભ થઈ શકે છે. તે માટે આપની જરૂર પડે. પણ સંઘના કમભાગે આપને સંયમરક્ષાનું મન થયું નહિ. તેના કારણે હું સારી રીતે સમજુ છું. આપ વૃદ્ધ થયા છો છતાં સાધુ–સસ્થાને તથા શાસનપક્ષને વિચાર ન આવ્યો. તેથી નક્કી થઈ ગયું કે આપને શાસનના નામે સંઘનું વાતાવરણ અશાંત રાખવાથી જ લાભ દેખા હેય. તેમાં આપને પૂરેપૂરી સફળતા મળી છે એ આપની પાસેની પુન્યની જોરદાર મુડીને પ્રતાપ છે. અનિત્ય ભાવના, સંસાર ભાવના, અશુચિ ભાવના સાથે મૈત્રી આદિની ભાવનાને જેમ જેમ વિચાર કરું છું ત્યારે મને લાગ્યું કે ચાલીશ વર્ષથી ધર્મના નામે જે પ્રવૃત્તિઓ કરી તેના બદલામાં કષાય સિવાય બીજું કાંઈ મેળવ્યું નહિ. અને તે કષાયથી કે લાભ થશે હશે તે તે જ્ઞાની જાણે, પણ સમતા જેવી ચીજ જીવનમાં જોવા મળી નહિ. મારું સદ્ભાગ્ય કે કાળ પાક્ય હશે અને ભવિતવ્યતા સારી હશે, જેથી નિવૃત્તિ અને તપ સાથે વાંચનથી લાભ થાય છે. તેના કારણે ઘણું પાપથી બચી ગયો છું કે કેમ તે તો જ્ઞાની જાણે. પણ હવે પુરુષાર્થ કરવાની ઘણી જરૂર લાગે છે. આસે વદિ ૧ને અઢી મહિનાને ગાળે છે. તેમાં આપને ત્યાં દરેકને શું શું વિચારે આવે અને મને પણ મારી રોજના કઈ રીતે સફળ થાય તેના જ વિચાર આવે. જે પરિણામ આવે તેને અમલ કરવાનો આપને જ હોય. ૧૧ કલમ પાળવાનું વચન આપ્યા પછી પણ અમલ ન કર્યો તે ધ્યાનમાં લઈ મારે વિચાર આજથી આ અંગેની મારી દરેક પ્રવૃત્તિ બંધ કરવાનો નિર્ણય કરેલ છે. આ અંગે મારે છેલ્લો પત્ર છે. વિભાગ પહેલે | ૯૧ Page #113 -------------------------------------------------------------------------- ________________ મારા જીવનમાં સંયમરક્ષાનું કામ કરવાની તત્ર ઈચ્છા હતી. તેને સફળ કરી શકયો નથી તેનું મને પારાવાર દુઃખ છે. ચાલીશ વરસથી ધર્મની, આપની કે શાસનની શક્તિ મુજબ સેવા કરી છે. તેના બદલામાં આપની પાસે શાસન ખાતર સંયમરક્ષાની માંગણી કરું છું. મારી માંગણુને નહિ સ્વીકારો તે સાચી સાધુતા નષ્ટ થઈ જવાની છે, તેમાં મુદ્દલ શંકા નથી. શ્રી ગિરિરાજમાં પિસાથી આકર્ષણ કરી શકશે પણ જ્યાં સુધી સાધુના આચાર માટે અને દેવગુરુની આજ્ઞાને અમલમાં નહિ મુકાય ત્યાં સુધી સાચે ધર્મ પામી શકવાના નથી. આજે ગોરજી કરતાં ભયંકર કાળ આવી રહ્યો છે તેમાંથી શાસનપક્ષને બચાવવાની જવાબદારી આપની છે. અમુક અપવાદ બાદ કરતાં કયાં આ કાળ માટે ભગવાનનું સાધુપણું અને કયાં અત્યારની સ્થિતિ! બાહ્ય પ્રવૃત્તિ અને આચારના નાશની કઈ મર્યાદા રાખી નથી. આજે સાધ્વીજીઓ તથા બહેનોને વિહારમાં સાથે રખાતા અને ધર્મસ્થાનમાં ગમે ત્યારે આવવાની છુટ અપાતા નિયમોનો ભંગ થવાથી થાવૃત્ત ભાંગવાને માર્ગ ખુલ્લો થયો છે. પછી બહારથી ગમે તેટલી શાસ્ત્રની વાતે કરવામાં આવે કે હજારો માણસો ભેગા કરવામાં આવે તેનું પરિણામ સારું ન જ આવે. આજે સમજુ લોકેને આ બધી પ્રવૃત્તિએથી લાભ દેખાતું નથી, છતાં મૌન રહી જોયા કરે છે. આપનું પુન્ય છે ત્યાં સુધી દબાયેલું કદાચ રહેશે, પણ પછી એવી ભયંકર પરિસ્થિતિ સજાશે કે લેકે આપને સંભારીને કહેશેઃ બધે પ્રતાપ આપને છે કે સંયમરક્ષાની વ્યવસ્થા કરીને ન ગયા. આપની નિશ્રાએ આવેલા તથા શાસનપક્ષના મોટા ભાગના સાધુ -સાધ્વીજી જે રીતે જીવન જીવે છે તેમાં સંવર કે નિર્જરાનું નામનિશાન નથી. તેઓમાં અત્યારના સંસ્કાર બદલી સાચી સાધુતા લાવીને નહિ જાવ તે આપના માથે મોટામાં મોટું કલંક રહેવાનું અને સાથે તેમના વાલીઓને અને સંઘને પણ આપના પ્રત્યે દુખને કે પાર રહેશે નહિ. વિચારે અમલમાં મુકે, નહિતર ભાવિભાવ! શાસનના રાગના કારણે સંયમરક્ષા માટે આપને ઘણી વિનંતી કરી. કડક પણ લખ્યું છે. આપને ન ગમે છતાં સાચી હકીકતો લખી ૯૨ | વિભાગ પહેલે Page #114 -------------------------------------------------------------------------- ________________ છે. તે બદલ આપને દુઃખ પણ થયુ` હોય, પણ તેના સીધા અથ કરશે તેા, અને મારી શુદ્ધભાવના સચમરક્ષા માટેની હતી તેથી, આપને દુઃખ થવાનુ કારણુ નહિ રહે અને મારી સત્ય વાત સમજાશે. રામ ત્યાં અયાધ્યા કહી કહીને આપને ફુલાવ્યા. અતિ ડાહ્યા ગણાતાઓને ખખર નહિ હોય કે પુન્યથી મળેલી સામગ્રી છેાડી સાધુ થઈ મુક્તિએ ગયા. પુન્યથી મળેલી સામગ્રીના ઊંચામાં ઊંચા સેાગવટા કરનાર કેાઈની સદ્ગતિ થઈ હોય તેવું હજુ સુધી સાંભળેલ નથી. r } આપણી તિથિની માન્યતાને સાચી મનાવવા અત્યાર સુધી પ્રસ`ગે પ્રસંગે હજારા રૂપિયા ખર્ચ કરેલ છે છતાં જેએ જ્યાં પ્રતિક્રમણ કરતાં હતાં તેમાંથી કાઈ જવાબદાર વ્યક્તિઓએ ફેરફાર કરી હોય તેવુ સાંભળેલ નથી. તિથિની જેટલી પક્કડ હતી તેટલી સાચુ· પ્રતિક્રમણ, કરવાની પક્કડ રાખી હોત તા આજે સઘમાં ચાથા આરા હોત. અનતાનુધીના કષાયા માંધી બાંધીને કઈક આત્માએ ગયા. હવે સાચુ· પ્રતિક્રમણ કરી' સમતારસ ઝીલી જીવનને સાર્થક કરીશુ તા જ આ ભવની કીમત થવાની. ભવિતવ્યતા સારી હોય અને કાળ પામ્યા હાય તા પુરુષાર્થ કરવાનુ મન થવાનું. હવે તિથિમાં ફેર આવે ત્યારે શાંતિથી જાહેર કરવું જોઈએ કે અમારી સત્ય વાત છે. જેમને અમારામાં વિશ્વાસ હોય તે અમારી મુજબ કરે. બાકી આ અગે ઘણુ‘ કહેવાઈ ગયું, લખાઈ ગયું અને છપાઇ ગયુ. છે; નવુ કાંઈ કહેવાનું નથી. માટે ટ્રક નિવેદ્યન સિવાય જેટલુ વધારે લખાશે તો તે હિંસાપાત્ર થશે. કારણકે આપણે કોઈ સિદ્ધાંત સાચવ્યેા નથી. · પૂર્વના ઘણા મહાત્માઓને આચાય પદ્મવી દેવા છતાં તેઓએ લીધી નથી. આજે આચાય પદ્મવી ઊભી કરાય છે. તેથી પદની મહત્તા ઘણી ઘટી ગઈ છે. પૂર્વના મહાપુરુષની હરાળમાં ગુણવગરનાને મુકવાથી તેઓની મહાન આશાતના થઈ છે. આ સિવાય કોઈ સિદ્ધિ થઈ નથી. સમુદાયમાં વાત્સલ્યભાવથી પ્રશ્નોના નિર્ણય લાવી સમુદાયની પ્રતિષ્ઠા વધારીએ તેમાં જ દરેકની શાલા છે. આપ જે સ્થાને બિરાજે છે. ત્યાંથી જે અન્યાયેા થયા છે તે સુધારી લેવા ઘણુ* જરૂરી છે. વિભાગ પહેલા / ૯૩ Page #115 -------------------------------------------------------------------------- ________________ ' મારામાં સાધુપણું ન દેખાય તેા મને છેડી દેવા લેાકેા સ'ભારીને કહેશેઃ બધા પ્રતાપ આપના છે કે.... તેા આપના માથે મેટામાં માટુ કલંક રહેવાનુ સિદ્ધગિરિજી જેવા ઉત્તમ તીની આરાધનાની સુંદર તક મળી છે. વાચના અને વ્યાખ્યાના ઘણા કર્યા, હવે અમલ કરવાની ઘણી જરૂર છે. ચાતુર્માસની સફળતા દેવગુરુની આજ્ઞાનું પાલન, અષ્ટ પ્રવચન માતાનું જતન, નવ વાડોનુ પાલન, ૧૧ કલમનુ સખ્ત રીતે પાલન અને માહ્યપ્રવૃત્તિઓ છેાડી અતર્મુખ થયા કે કેમ તેથી નક્કી થવાનુ છે, અને તેના ઉપર જ સાચી સાધુતાના આધાર છે. આપની વૃદ્ધ ઉંમર છે. દરેક પ્રવૃત્તિ છેાડી દઈ એકાંતે આત્મકલ્યાણ સાધવાની સુદર તક મળી છે. તેા રાગ-દ્વેષ—માહને મારી નાખી, સમભાવ કેળવી, સકલ જીવાને અંતઃકરણપૂર્વક ખમાવી, સમતારસ ઝીલી સમાધિમય જીવન પૂરુ' થાય તે જોવાની ઇચ્છા છે. મારા સદભાગ્યે . ભવિતવ્યતા સારી અને કાળ પામ્યા કે મને નિવૃત્તિ લેવાની તક મળી. તપ, જાપ અને વાંચનથી ઘણા પાપથી બચવાની તક મળી છે. લાભ કેટલા થયે તે જ્ઞાની જાણે પણ જીવનમાં શુદ્ધ ધર્મ સમજવાની તક મળી છે. તેને સાક કરવા પુરુષાર્થની ઘણી જરૂર છે માટે, ૧૨–૪ ભાવનાનું ચિંતવન કાયમ ટકી રહે અને તેનાં શક્તિ મુજબ અમલ થાય તે માટે શાસનદેવ પાસે એક જ પ્રાર્થના છે કે સમાધિમરણ માટે સતત જાગૃત રાખે જેથી ભવિષ્યકાળ ઘણા ટૂંકા થઈ જાય. દરેક પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થઈ સમતારસમાં સ્થિર થવાય તે માટે સહાય કરો એવી વિનંતી કરું છું. લી. દીપચંદ વખતચંદના ૧૦૦૮ વાર વંદના સ્વીકારશેાજી. ૯૪ / વિભાગ પહેલા Page #116 -------------------------------------------------------------------------- ________________ તા. ર૬-૯-૮૪ પરમ પૂજ્ય શ્રી આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની સેવામાં, શ્રી પાલીતાણ. લી. દીપચંદ વખતચંદના ૧૦૦૮ વાર વંદના સ્વીકારશોજી. વિ. વિ. આપને પત્ર લખવાનું બંધ કરેલ, પણ આપના જ હાથેથી સાધુતાના નાશથી જૈનધર્મની ફજેતી થઈ રહી હોય આપના જ વિચાર આવે છે તેથી પત્ર લખેલ છે. : આપ સિદ્ધાંતરક્ષક છે તેવી આપની પ્રતિષ્ઠાથી અને આપના તથા - સમુદાયના અટ્ટની ખબર નહિ હોવાથી હું શાસનના કાર્ય કરતે. આપને હું આડખીલીરૂપ થતું નહિ ત્યાં સુધી, મારી વિરૂદ્ધની કઈ વાત કરે તે આપ તેઓને કહેતા કે શાસન માટે કૈટલે ભાગ આપે છે. સત્ય માટે જ કડક છે તેમ સમજાવતા. પરંતુ પહેલે પત્ર અમારા ત્રણ ઉપર આવ્યો અને કેપી આપની ઉપર આવી. તેમાં આપની અને આપના સમુદાયની વાત લખેલ. તેથી જે આંચકે આ છે તેનું શું વર્ણન લખું. આપ મારા સ્વભાવને સમજતા હતા તેથી આપને લાગ્યું હશે કે હું આપના કાર્યમાં સહાયક થઈશ નહિ પણ વિન્નરૂપ બનીશ. આપે તેમ માની ધર્મને નેવે મુકી રાજકારણ જેવી સ્થિતિ ઊભી કરી. મને ત્યારથી લાગ્યું કે પૂર્વધરો જેવા ભાન ભુલી નિગાદમાં જાય તો આપને સાધુવેષમાં રહી સંસાર ગમતા હોય તે બધું કરી શકે. તેથી પ્રથમ કેસર-સુખડ બાબતમાં પૂજ્ય મહાબળવિજયજી મસાહેબ તથા પૂજ્ય પુન્યપાલવિજયજી મ. સાહેબને આપે ઉપયોગ કર્યો અને તેઓની ૨૫ વર્ષની સુંદર આરાધનાનો વિચાર નહિ કરતાં જે કષા કરાવ્યા તે તેમની જિંદગીમાં યાદગાર રહી જશે. આ તકનો લાભ લઈ શ્રાવકાએ તથા સાધુઓએ જે રીતે ઉપગ કર્યો અને પાપે ઢાંકવા માટે કાવાદાવા થયા તેમાં આપ સાધુતાને તદ્દન ભૂલી ગયા. પેપર વાંચીને રાજરમતમાં આપ રાષ્ટ્રનેતા જેવા પાવરધા થઈ ગયા અને આપે આગમોની વાણીની શ્રદ્ધા ખલાસ કરી નાખી. આપે, અજ્ઞાન કેને કેમ વધારે મૂર્ખ બનાવીને સારા દેખાઈએ તે માટે આપે બુદ્ધિને ઉપચોગ કર્યો ત્યારે લાગ્યું કે ધર્મના બહાના નીચે જૈન વિભાગ પહેલે | કલ્પ Page #117 -------------------------------------------------------------------------- ________________ / શાસનની આ સ્થિતિ કરનાર જો આવુ કૌભાંડ ચલાવે તે શાસનની અપભ્રાજના થશે, તે ખ્યાલ રાખીને આપને સુરેન્દ્રનગરમાં સ્થિરવાસ કરવા ખાસ વિનંતી કરી. પણ આપને નિવૃત્તિના આનંદ લઈ આરાધના કરવાના ભાવ ન જ જાગે. કારણ કે કાવાદાવા અને માયા ભ કરી ધર્મના નામે શ્રીમ ંતા, સાધુએ અને ભકતાને પડખે રાખી સ્થાન ટકાવી રાખવું હતુ. તેમાં આપને આપના પાપાનુબંધી પુન્યના પ્રભાવે સફળતા મળતી ગઇ એટલે સાચી સલાહ ન ગમી. જે આપની કારકિદીમાં મેાટામાં માટા ફટકા પડયા છે અને આપની ભવિતવ્યતાએ માટી ભૂલ ખવરાવી છે. તે વાત આજે નહિ સમજાય. પુન્ય ખલાસ થચુ' તેટલી વાર છે. ' આપના બધા ઇતિહાસ સાંભળ્યા, પુરાવા મળ્યા, તે ઉપરથી લાગ્યું” કે આપ ધર્માચાય નથી પણ સાધુના વેષમાં રાષ્ટ્રનેતા છે. આપની પાસે હવે આત્મકલ્યાણ થાય તેમ નથી તેથી આપને છેડી દીધા; અને આજ સુધીની આપની કાર્યવાહીથી સ્પષ્ટ કહી શકું' છું કે જૈનધર્મની સાથે આપને કાઇ સબંધ ` નથી. ત્યારપછી રાજકીટનુ પ્રકરણ બન્યુ*. ઘણી ઘણી વાતા જોવા-સાંભળવા મળી. અને ચાલીશ વની સેવાના ફળ તરીકે આપને પાપથી પાછા વાળવા ખૂબ વિનતી કરી. પણ લાગ્યુ` કે આપને ધમ ગમતા જ નહોતા. એટલે લેાકેાના પીઠબળ ઉપર અભિમાનથી દેવગુરુની આજ્ઞાને ભાંગી. હું સમજું છું કે ધર્મ પામવા મહાદુલભ છે. જીવનના વિકાસ થવાના હોય તા જ સુદર વિચાર આવે અને પ્રામાણિક રહેવાનુ” મન થાય. આપે કહેલ કે સત્યને સાચવવા ખળામળના કદી વિચાર કરવા નહિ પણ સખ્ત વિરોધ કરવા. પરિણામ આવે કે ન આવે પણ સઘમાં બધાય માયલા નથી તેવી ખાત્રી કરાવી દેવી જોઈએ જેથી ઈતિહાસકારા કહેશે કે પ્રામાણિક વિધ કરનારા હતા. આપની આ વાત ધ્યાનમાં રાખીને સયમરક્ષા માટે પ્રયત્ન કરી રહ્યો છું. માટે હજી વિનતી કરું છું કે, મારે સલ સધને સાચી પરિસ્થિતિથી વાકેફ કરવા પડે તેવી સ્થિતિ ઊભી ન થાય તે માટે, આપના હાથથી સયમરક્ષા થાય તેમાં જ ગૌરવ વધશે. આ સલાહને પણ આપ ધ્યાનમાં હિ લે તે જીવનમાં આ ભૂલ કદી સુધરવાની નથી અને તેની કીમત ઘણી ચૂકવવી પડશે; અને અસયમની પરંપરાનુ. પાપ ઘણું વધી ૯૬ / વિભાગ પહેલે Page #118 -------------------------------------------------------------------------- ________________ 1 ' જવાનું અને તેના વિપાકા ભાગવવા પડશે. જ્ઞાનીની આ વાતમાં શ્રદ્ધા હશે અને પાપના ભય જાગશે તા જ સારા વિચારા આવશે. સયમરક્ષાની ભાવનાથી મને જે પ્રત્યક્ષ લાભ થયા છે તેમાં મારી પુન્યાઈએ કામ કર્યું છે. ભવિતવ્યતા ઘણી સુંદર કે તદ્દન નિવૃત્ત થવાની તક મળી. તેમાં વાંચન થયું તેથી ભગવાનના શુદ્ધમા ને સમજવાના–વિચારવાના સુદર અવસર પ્રાપ્ત થયા અને તપ આદિ કરવાની સગવડ થઈ ગઈ તેમજ ભગવાનના માર્ગના નાશ કરનારાઓના પાપમાં સહાયક થવાના મહાપાપથી બચી ગયા. નિવૃત્તિના આનની કીમત પ્રવૃત્તિવાળાને કદી સમજાતી નથી. હવે એક જ કાર્ય કે ભગવાનના માર્ગને કલંકીત કરનારા અને દેવગુરુની આજ્ઞા ભાંગી સ યમની ઘાત કરનારાઓને સ્થિર કરવા માટે શક્તિ મુજખ પ્રયત્ન કરીશ. 'ભલે આજે હુ એકલા છું પણ શાસનદેવ જરૂર સહાય કરશે, કારણ કે મારી પાસે ધર્મ છે. આપની પાસે ભલે ગમે તેવુ પીઠબળ હશે પણુ · અધર્મ છે, અને તેથી અશુભના ઉત્ક્રય થશે ત્યારે કોઈ સહાયક મનવાના નથી. જ્ઞાનીની આ વાતને ધ્યાનમાં રાખી નહિ શકો તે ભાવિ અંધકાર મની જવાતુ. આપે કહેલ કે શાસનરક્ષાના કામમાં સત્યની રક્ષા માટે ગમે તેવા વિરોધ કરવા પડે અને તેમાં કાઈને દુઃખ થાય તા પણ મિચ્છામિ ક્રુડની જરૂર નથી. તેમ આપના કાર્યના સખ્ત વિરોધ હોવા છતાં, 'અંગત રીતે આપનુ* તથા આપના સહાયકાનુ ી અહિત ચિંતવ્યુ નથી તેાપણુ, જાણતા અજાણતા સત્ય વાત કહેતા આપને તથા જે કાઈને મારા પ્રત્યે દુર્ભાવ થયા હોય તેમની પાસે મિચ્છામિ દુક્ક્સ માંગુ છું. આપ અત્યાર સુધી જે રીતે જીવન જીવ્યા છે તેમાં પરલેાકના સારા વિચારને અવકાશ જ નથી, છતાં કાઇ છેલ્લે ભવિતવ્યતા સુદર હાય અને સારા વિચારા આવે તા તે એક અચ્છેરૂ ગણાશે. 3 લી. સેવક દીપચ’૪ વખતચના ૧૦૦૮ વાર વંદના. વિભાગ પહેલા / ૯૭ ' Page #119 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૧૦-૮૪ શ્રી આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની સેવામાં, શ્રી પાલીતાણા. ઘણી જ દિલગીરી સાથે જણાવવાનું કે આપને સંચમરક્ષા માટે ઘણી વિનંતી કરી પણ આપની પાસે શ્રીમંતના ધનનું અને સાધુસાધ્વીજી તથા અંધશ્રદ્ધા, ભદ્રિક કે ટેકે–તેની ખુમારી ઉપર ભગવાનના માર્ગને ટકાવવાની સદબુદ્ધિ સૂઝી નહિ. સંયમરક્ષા માટે દેવગુરુની આજ્ઞાનું સખ્ત પાલન કરાવવામાં જેટલી ઢીલ થશે તેટલી પ્રતિષ્ઠા વહેલી ખલાસ થઈ જવાની. આજે જે રીતે વહેવારે થઈ રહ્યા છે તે ઘણું જ નિદનીય અને સાધુતાનો નાશ કરનાર છે. તેને ન્યાય મેળવવા માટે કોઈ સ્થાન રહેવા. દીધું નથી, છતાં ધર્મને સમજેલા કદી ચલાવી શકશે નહિ અને તેના માટે બધું કરી છુટશે. ધર્મની રક્ષામાં મજબૂત બનાય. પણ ધર્મનાશમાં મજબૂત બની ઘમંડ રાખનારાઓના હાલ ઘણું જ ખરાબ થઈ જાય છે તે કદી ભૂલશે નહિ. આ વાત ધ્યાનમાં નહિ લો તે અંજામ ઘણા જ ખરાબ આવવાનો. શાસન માટે અને સંયમરક્ષા માટે મેં એકલા હાથે હવે બધુ કરી લેવાનો નિર્ણય કરેલ છે. પછી ભલે જેલમાં જવું પડે, માર ખાવે પડે કે જીવનને અંત આવે; પણ સાધુઓની પવિત્રતા ટકાવવાને મારો ધર્મ કદી ચુકીશ નહિ. ચિત્રભાનુ અસંયમી, આજ્ઞાભંજક, આચારનાશક હોવાથી અને સાધુપણું પાળી ન શક્યા તેથી તેને આઘો લઈ લેવા આપે ઘણું તોફાને કરાવ્યા હતા તે હું ભૂલી ગયે નથી. આપે તેના કરતાં વધારે સંયમનાશક બની સાધુ–સંરથાની પ્રતિષ્ઠાને ખતમ કરી નાખી છે. છતાં શ્રીમંતેના તથા સાધુ-સાધ્વીજીના પ્રચારથી મહાપુરુષ કહેવરાવી, સંઘને અંધારામાં રાખી, સાધુઓના જીવન ભ્રષ્ટ કરવાના માર્ગો ખુલ્લા કરી નાખ્યા ૯૮ | વિભાગ પહેલો Page #120 -------------------------------------------------------------------------- ________________ ભગવાનના માર્ગને ટકાવવાની સદ્દબુદ્ધિ સૂઝી નહિ ધર્મની રક્ષામાં મજબૂત બનાય પણ ધર્મના નાશમાં... પછી ભલે જેલમાં જવું પડે કે માર ખાવો પડે કે.. છે. તેમાં આપ સખ્ત રીતે સુધારો કરવા તૈયાર ન હોય તે આપને કેઈએ લઈ લે તેમાં જરાય ગુ ગણાય નહિ, તેવું સ્વીકારવું જ પડશે. અધર્મને મમત આખી જિંદગીની પ્રતિષ્ઠાને ખલાસ કરી નાખશે. સાધુ તરીકે જીવવું હશે તે દેવગુરુની આજ્ઞા માનવી જ પડશે. એ જ વિનંતી. લી. દીપચંદ વખતચંદના ૧૦૦૮ વાર વંદના. વિભાગ પહેલો ? ૯૯ Page #121 -------------------------------------------------------------------------- ________________ પૂર્વના મહાપુરુષ કેવા હતા ને કળિકાળના મહાપુરુષે કેવા હોય તે વિચારવા વિનતિ ભગવાનની આજ્ઞા મુજબને શાસ્ત્રકાર ભગવતેએ કહેલ ધર્મ પૂર્વના મહાપુરુષોએ પિતાના જીવનમાં જીવી આદર્શ ખડે કરી જગતમાં સુવાસ મૂકી અનેક લોકેનું કલ્યાણ કરેલ છે અને તેઓ જ જગતને આશીર્વાદરૂપ બની આત્મકલ્યાણ સાધી ગયા છે ને તેઓ જ સાચા ! મહાપુરુષ બન્યા છે. જ્યારે આજે ભગવાનની આજ્ઞા મુજબ જીવન જીવવાની વાત કરી તેથી વિરૂદ્ધનું આચરણ કરી જગતને મૂર્ખ બનાવવાની કળા હોય અને માયા દંભ કરી ધર્મને વિકૃત બનાવતા હોય તે જ કળિકાળના મહાપુરુષ બની શકે ! પૂર્વના મહાપુરુષે કદી પિતાના હાથે તેમના ગુણોના વિશેષ લખાવતા નહીં પરંતુ ગુરુમહારાજ કે શ્રીસંઘ તે પદની પૂરેપૂરી યેગ્યતા લાગે ત્યારે વિશેષણ આપતા. જ્યારે આજે ધર્મની પવિત્રતાને, સિદ્ધાંતને તથા વિધિમાર્ગને નાશ અને આજ્ઞાને છડેચોક ભંગ કરીને શાસનરક્ષક, સિદ્ધાંતપ્રેમી જેવા વિશેષણે લખાવીને આનંદ અનુભવનારા ને પ્રતિષ્ઠાને જ સર્વસ્વ માનનારા કળિકાળના મહાપુરુષ ગણાય ! - પૂર્વના મહાપુરુષે કદાચ કઈ કર્મને વશ પડ્યા હોય તે કદી જાહેરમાં આવે નહીં અને પોતાની જાતને નીંદ ને લા–શરમ અનુભવે તેમ જ કદી પૂજા–પ્રભાવનાની ઈચ્છા કરે નહીં. જ્યારે આજે અસંયમી જીવન જીવવા છતાં, શરમને નેવે મૂકી માન–પ્રતિષ્ઠા ને પૂજાપ્રભાવના માટે જગતને સારી રીતે મૂર્ખ બનાવી કાળાબજારને ધર્મ કરાવવાની જેમનામાં બુદ્ધિ હોય તે જ કળિકાળના મહાપુરુષ બની શકે! - કળિકાળના મહાપુરુષ બનવા જે પાપ બાંધ્યું છે તેને પૂજ્યશ્રી વિચાર કરે. પ્રતિષ્ઠાને ગૌણ બનાવી જીવનને સાર્થક કરો ને સદ્ગતિ પામો તેવી સેવકની વિનંતી છે. - - - ૧૦૦ | વિભાગ પહેલે Page #122 -------------------------------------------------------------------------- ________________ પૂ. સિદ્ધાંત મહેદધિ ગચ્છાધિપતિ આ. ભ. શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાના સાધુસમુદાયનું સંગઠન [આ જ વિભાગના પૃષ્ઠ ૬૬ ઉપર ત્રીજા પેરાની શરૂઆતમાં બંધારણની કેપી મોકલ્યા જે નિર્દેશ કરેલ છે, તે કેપી, એટલે કે “ જૈન પ્રવચન પત્રમાં–સંગઠન, નિવેદન અને બંધારણની જાહેરાત થવા પ્રસંગે–પ્રગટ કરાયેલ સંપાદકીય નેધની કેપી અહીં આપેલ છે.] શ્રી જૈન પ્રવચનના તા. ૬-૫-૬૨ના અંકમાં ૧૩૫મા પાને પૂજ્ય પ્રવચનકાર મહાત્મા (શ્રી આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી - મહારાજ સાહેબ)ના વિહારને લગતા સમાચારમાં જાહેર કરાયું હતું કે, પૂજ્ય પરમ ગુરુદેવશ્રીની સાથે પૂજ્ય આચાર્યદેવશ્રી ગીરધરનગર થઈ અમદાવાદ પધાર્યા. આ સમય દરમ્યાનમાં અનેક ભવ્યાત્માઓના પુણ્ય પ્રયાસથી, શ્રીસંઘના સદ્દભાગ્યે, કેટલાક વર્ષો થયાં જે અંતરાય ખડે થવા પામ્યો હતો તે દૂર થઈ જવા પામ્યો અને પૂજ્ય પરમ ગુરુદેવશ્રીએ પોતાના સમુદાયની સધાયેલી એકતાની શુભ જાહેરાત કરતાં શ્રીસંઘમાં ભારે આનંદની લાગણી પ્રગટી.” આ સમાચાર સંબંધી વિસ્તારયુક્ત સત્તાવાર વિગત અમને પ્રગટ કરવાને મળી છે. જે તેના અનુસંધાનમાં આ નીચે જાહેર કરવામાં આવે છે. ચાલુ વર્ષના ફાગણ વદિ અને ચૈત્ર સુદિના દિવસોમાં પૂજ્ય સિદ્ધાંતમહેદધિ વયેવૃદ્ધ આચાર્યભગવાન શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાનું શારીરિક સ્વાચ્ય પાલણપુર, ઊંઝા અને મહેસાણું વગેરે સ્થળે વારંવાર વધારે પડતું બગડયું હતું. આ સમાચાર તેઓશ્રીના પટ્ટાલંકાર પૂજ્ય પરમ શાસનપ્રભાવક, વ્યાખ્યાવાચસ્પતિ આચાર્યદેવ શ્રીમદ્દ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજને મળતા, ખંભાતથી તરત જ વિહાર કરીને તેઓશ્રી સાબરમતીમાં પોતાના પરમ ગુરુદેવશ્રીની સેવામાં ઉપસ્થિત થયા હતા. પૂજ્ય આચાર્ય શ્રી વિજયજબૂસૂરીશ્વરજી વિભાગ પહેલે / ૧૦૧ Page #123 -------------------------------------------------------------------------- ________________ મહારાજ વગેરે પણ આવી પહોંચ્યા હતા. સમુદાયના સંગઠન માટે આ અવસર અનુપમ છે એમ જાણીને શેઠશ્રી રમણલાલ વજેચંદ ખંભાતવાળા, શેઠશ્રી ચંદ્રકાન્તભાઈ બકુભાઈ, શેઠશ્રી રમેશભાઈ બકુભાઈ અને ભાઈ શ્રીકાન્ત એ માટે પ્રયાસ આદરતા તેમાં સફળતા મળી હતી. ચૈત્ર વદ ૫ તા. ૨૫-૪-૬૨ બુધવારે બપોરે શુભ મુહૂતે આ સંગઠનની શુભ જાહેરાત કરવાનું નકકી થતાં પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી જ્ઞાનમંદિર અને પૌષધશાળામાં પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાની પવિત્ર નિશ્રામાં પૂજ્ય આચાર્યોદિ મુનિવૃન્દ તથા આગેવાન શ્રાવકસમૂહ એકઠા થયા હતા. એ વખતે પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજા તરફથી નીચે મુજબના નિવેદન દ્વારા પોતાના સાધુસમુદાયના સંગઠનની જાહેરાત કરવામાં આવી હતી. નિવેદન : “શાસન, શ્રીસંઘ અને સમુદાયના હિતની દષ્ટિએ હું આજે ભૂતકાળ ભૂલી જઈને આખા સમુદાયનું સંગઠન જાહેર કરું છું. આચાર્ય શ્રી રામચંદ્રસૂરિજી વગેરે સાથે પણ સમાધાન થઈ ગયું છે, જેથી હવેથી બધાએ પરસ્પરને વહેવાર બરાબર જાળવવાનો છે. હવે આખા સમુદાય માટે એક બંધારણ નક્કી કરવામાં આવ્યું છે. અને દરેકે તેનું બરાબર પાલન કરવાનું છે પછી હું હોઉં, આચાર્ય શ્રી રામચંદ્રસૂરિજી હોય કે નાનામાં નાને સાધુ હોય પણ બંધારણને વળગી રહીને ચાલવાનું છે. એટલે હવેથી કેઈ ભંગ ચલાવી લેવામાં આવશે નહિ તેમ જ કડકપણે બંધારણનો અમલ કરવાનું છે. એ ખુશી થવા જેવું છે કે સાધુઓ ખાનદાન છે, વિદ્વાન છે તેથી બંધારણનું અણીશુદ્ધ પાલન કરીને સમુદાયનું ગૌરવ વધારશે, એવી મને આશા છે. ગામેગામના આગેવાનોને પણ હું ભલામણ કરવાને છું કે બંધારણના પાલનમાં મુનિઓને જરૂર પ્રમાણે સહાયભૂત થાય. તિથિચર્ચા બાબતમાં તિથિ આપણી જ સાચી છે તેમાં શંકા જ નથી પરંતુ સકલ સંઘના એકયની આવશ્યક્તા સહુ કોઈ જાણે છે. તેથી કેઈ વખતે કદાચ કોઈ વિચાર કરવાનો પ્રસંગ ઊભું થાય તે તે વખતે હું આચાર્યશ્રી રામચંદ્રસૂરિજીની સલાહ સમ્મતિથી કરવાનું છું. મારા આ બંધારણમાં ઉપગી થવા માટે સુશ્રાવક તરીકે રમણલાલ વજેચંદ - ૧૦૨ / વિભાગ પહેલે Page #124 -------------------------------------------------------------------------- ________________ તથા રમેશભાઈ બકુભાઈને રાખવામાં આવેલા છે અને ભવિષ્યમાં સમુદાય બાબતમાં જરૂર પડ્યે બંને જણું સેવા આપવા માટે સંમત થાય છે.” આ નિવેદન વંચાયા બાદ વંદનવિધિ થયા હતા અને તે પછી પૂજ્ય આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી, પૂજ્ય આચાર્ય શ્રી વિજયજબૂરીશ્વરજી, પૂજ્ય પંન્યાસ શ્રી ભદ્રંકરવિજ્યજી ગણિવર અને પૂજ્ય પંન્યાસ શ્રી ભાનવિજયજી ગણિવરે પ્રાસંગિક વિવેચન સાથે આ સંગઠનનું અનુમાન કર્યું હતું. ત્યાર બાદ શેઠશ્રી ચંદ્રકાન્તભાઈ અને શેઠશ્રી રમણભાઈએ આભાર માનતું વક્તવ્ય કર્યું હતું. અંતમાં પૂજ્ય આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજે ઉપર્યુક્ત નિવેદનમાં જણાવેલ નૂતન બંધારણની અગિયારેય કલમ વાંચી સંભળાવી હતી, જે નીચે મુજબ છે. બંધારણ -(૧) સામાન્ય સાગમાં સાધ્વીજી અથવા શ્રાવિકાએ વ્યાખ્યાનના સમય સિવાય સાધુની વસ્તીમાં આવવું નહીં. એ માટે વ્યાખ્યાનાદિ પ્રસંગે નિષેધ કરે અને શક્ય પ્રબંધ કરાવ. અસાધારણ સંયોગમાં દા. ત. બહારગામથી કેઈ આવ્યા હોય અથવા આપણે નવા ગામમાં ગયા હોઈએ અને ત્યાં કેઈ આવે તો એકાદ દિવસ વંદન પુરતા આવી જાય તે રેવા નહીં. જેની ક્રિયાઓમાં પણ સાધ્વીજીએ બનતા સુધી શ્રાવિકાને સાથે લઈને આવવું. તેમ જ શ્રાવિકા ઉપધાનની ક્રિયા પ્રસંગે પુરુષને સાથે લઈને આવવું. સાધુની અકસ્માત બિમારી જેવા પ્રસંગમાં નિષેધ કરવો નહીં. (૨) સાધ્વીજી પાસે સાધુઓએ કાંઈ પણ કામ કરાવવું નહીં. અને સાધુએ પોતાના કામ દા. ત. પીત્રા રંગવા, સાંધવા વગેરે શીખી લેવા. જ્યાં સુધી ન શિખાય ત્યાં સુધી ઘા, ઢવાણુ જેવા અશક્ય કામે મુખ્ય સ્પર્ધકપતિએ સ્થાનિક પ્રૌઢ શ્રાવિકા દ્વારા સાધ્વીઓ પાસે કરાવી લેવા, પણ સાધુઓએ સાધ્વીના સંપર્કમાં આવવું નહીં. (૩) સાધ્વીજીને કાંઈ કામ હોય તે સીધુ સાધુને ન કહે પરંતુ પરંપરાએ પ્રૌઢ શ્રાવિકા અને શ્રાવક દ્વારા સાધુને કહેવડાવે, એ પદ્ધતિ જાળવવી. કેઈ તાત્કાલિક અકસ્માત આવી પડ્યું હોય તે પૂછી લેવાય. (૪) સાધુએ જોઈતી વસ્તુ માટે ટુકડીના વડીલને કહેવું અને વડીલ તેની સગવડ કરી આપે વિભાગ પહેલે | ૧૦૩ Page #125 -------------------------------------------------------------------------- ________________ (૫) સામાન્ય સંજોગોમાં ૧૫ દિવસ પહેલાં કાપ કાઢવો નહિ. સિવાય લૂણ, ઝેળી, ળિયા જેવા કપડાં. (૬) રેશમી કામળી, દશી, મુહપત્તી વગેરે વાપરવી નહીં. (૭) દેશના વ્યવહાર પ્રધાન આપવી અને વ્યવહારમાં પ્રાણ પુરવા માટે ભાવ સમજાવો. (૮) એક સ્પર્ધક્ષતિની ટુકડીને સાધુ બીજા સ્પર્ધકપતિની ટુકડીમાં ગચ્છાધિપતિની તથા જેની નિશ્રામાં હોય તેની આજ્ઞા સિવાય રહી શકે નહીં. (૯) માઈકમાં બાલવું નહીં. (૧૦) ફેટા પડાવવા નહિ. (૧૧) પોતાનું કે પિતાના વડીલના નામનું જ્ઞાનમંદિર પતે ઊભું કરવું નહિ. તેમજ શ્રાવકે દ્વારા ઊભા કરાતા જ્ઞાનમંદિર આદિમાં પોતાનું વર્ચસ્વ રાખવું નહિ. ઉપરની કલમો અંગે જેમને કઈ પૂછવું હોય તેમણે શ્રી ગચ્છાધિપતિને પૂછી લેવું. આ પછી શ્રાવકસંઘે પૂજ્ય આચાર્યદેવને આ વર્ષનું ચતુર્માસ અત્રે જ કરવાની ખૂબ આગ્રહપૂર્વક વિનંતી કરી હતી. સાધુસમુદાયના સંગઠનની આજે થયેલી જાહેરાતથી ચતુવિધ શ્રીસંઘમાં ભારે આનંદની લાગણી વ્યાપી ગઈ હતી–અને પ્રયાસ કરનારાઓનું બહુમાન કરાયું હતું. ૧૪ | વિભાગ પહેલે Page #126 -------------------------------------------------------------------------- ________________ શાસનપક્ષના અને સમુદાયના પરમ પૂજય આચાર્ય ભગવંતાદિ પદસ્થ અને સુનિમહારાજશ્રીએ ઉપરના વિનતી પત્રો ' SAR r કાકા 5 . વિભાગ બીજો Page #127 -------------------------------------------------------------------------- ________________ s આરાધક મહાત્માઓની હાજરીમાં ધર્મના નામે અધર્મ પાગરે છતાં પિતા ન થાય તો કહેવું પડશે કે શ્રી સંઘને તીવ્ર પાપને ઉદય હાય જ ધર્મ સાચવવા કેઈ સહાય કરે નહી. * * સારા આરાધક મહાત્મામાં, શકિતનું બહાનું કાઢી, શ્રી પ્યાર્થીને સત્ય વાત કહેવા જેટલી હિંમત ન હોય તે છે તેમના કાર્યને ભૂલચુકે ટેકે મળ જાય. પક્ષના મેહના કારણે કે એકતાના બહાના નીચે તેમની પ્રતિષ્ઠા વધાર વામાં સહાયરૂપ ન થઈએ તે પણ ૪ શ્રીસંઘનું ઋણ અદા ક્યું ગણાય. ૪ * Page #128 -------------------------------------------------------------------------- ________________ પ્રાંગધ્રા તા. ૭-૧૧-૮૦ પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજથમહાદયસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા પૂજયશ્રી તેમભુષણવિજયજી મહારાજ સાહેબની સેવામાં, લી. સેવક દીપચંદ વખતચંદના ૧૦૦૮ વાર વંદના સ્વીકારશેજી. વિનંતીપૂર્વક જણાવવાનું કે પૂ. ગુરુદેવશ્રીને અમારા ઉપર મહાન ઉપકાર છે. તેઓશ્રીની દેશનાથી અમારા આત્માને ઘણો લાભ થયો છે. તેઓશ્રીએ ધમની સમજ આપી અને પ્રભુના માર્ગમાં સ્થિર કરેલ છે. આ કાળમાં આવી ભાર્ગરક્ષક દેશના આપનાર ક્યા નહેત તો અમારું શું થાત તે કહી શકાય નહીં. આવા મહાપુરૂષો દ્વારા જૈન શાસનની અપૂર્વ પ્રભાવના થાય અને અનેક આત્માઓ ભગવાનના માર્ગને કેમ પામે તે માટે શકય તેટલા પ્રયને પુન્યશાળીઓએ કરી જૈન શાસનની અપૂર્વ સેવા કરી છે. તેથી શક્તિ મુજબ અનેક આત્માઓએ - ધર્મની આરાધના કરી જીવનને ધન્ય બનાવ્યું છે. પૂજ્યશ્રીની આવી મેઘગર્જના જેવી દેશના તમેએ તથા બીજા સાધુઓએ તેમ જ સાધ્વીજીઓએ સાંભળી અને સહવાસમાં રહેવા છતાં તેઓશ્રીની વાણુને ઝીલી નહીં. તેથી શાસનને જે નુકશાન થવું છે, તે ક૯પી શકાય તેમ નથી, જે શાસન હૈયામાં હેત અને પૂજ્યશ્રીની વાણુને અમલ કરી સાધુતાને દીપાવી હોત તો આજે જૈન સંઘમાં ચેાથો આરે, વર્તાત. પણ તમારા દરેકની છાતી કેટલી કઠોર કે પૂજ્યશ્રીની એક પણ વાતને નહીં સ્વીકારતા અને વિપરીત રીતે વ્રતોનું પાલન કરી પૂજ્યશ્રીની પ્રતિષ્ઠને મહાન નુકશાન કર્યું છે. (અમુક પાપભિર આત્માઓ તમારી પ્રવૃત્તિથી બચી ગયા છે. તેથી અમને આનંદ થાય છે કે હજુ આરાધક આત્માઓના બળે શ સન ટકવાનું છે.) તમારી અત્યાર સુધીની પ્રવૃત્તિ સાધુઓને શોભે તેવી નહીં હેવા છતાં, જે કર્મવશ છે તેમ માની, તમારી દરેક પ્રવૃત્તિની ઉપેક્ષા કરી. પૂજયશ્રીનો લાભ લેવાય તેટલો લીધે પરંતુ તમે એ પૂજ્યશ્રીની પુન્યાઈને ગેરલાભ ઉઠાવી સાધુતાને કલંક લાગે તે રીતે જીવન જીવી નિશ્રાએ આવેલાના જીવન નષ્ટ કરી નાખ્યા તમે પાપ, પુન્ય કે કર્મસત્તા જેવી ચીજ નથી તેમ માનતા હો તે જ આવી રીતે જીવન જીવાય. અત્યાર સુધી જેને જેને તમારી રીતે સાધુતાને શેભે તેવી નથી તેમ લાગેલ તેને તમેએ સત્ય હકીકત દાબી દઈ સમજાવી દીધા, પરંતુ તમે કર્મસત્તાને નહીં સમજાવી શકે. અમોએ અત્યાર સુધી, સાધુતાના દર્શન કરવા હોય તો, પૂજ્યશ્રીને સમુદાયની જે પ્રશંસા કરી છે તેનાથી લે ખૂબ અનુમોદના કરતાં. પણ જ્યારે તમારી પ્રવૃત્તિની ખબર પડશે ત્યારે જગતમાં Page #129 -------------------------------------------------------------------------- ________________ તમારા દરેકની છાતી એટલી કઠોર કે.. કેટલું નીચું જોવું પડશે તે વિચારતાં કપારી છૂટે છે. જે તમારામાં ધર્મ પ્રત્યેની જ શ્રદ્ધા હેત તે ભૂલને બચાવ ન કરતાં. સુધારવામાં જ ગૌરવ છે. જ્યારે નાના નાના બાળકોની દીક્ષા થતી ત્યારે હૈયુ નાચી ઉઠતું કે શું જૈન શાસનની બલિહારી છે. અને લેકે અનુમોદના કરતાં થાકતા નહીં. તેમજ તેમના વડીલોએ તથા સંએ મીંચીને કાંકરાની માફક પૈસા ખરચી લાભ લીધે છે. પરંતુ તમારી બધાની પાપ-પ્રવૃત્તિ જેમ જેમ લે કોના ખ્યાલમાં આવશે ત્યારે તમારી સાધુ જેટલો તો નહીં પણ એક સામાન્ય માણસ જેટલી પણ કી મત રહેશે નહીં. પૂજ્યશ્રીના એક વિશ્વાસુ શ્રાવક તરીકે આપને વિન તીપૂર્વક લખું છું કે અત્યાર સુધી ભલે ભુલ્યા, પણ હવે જીવન જે રીતે જીવ્યા તે રીતે જીવવુ નથી. બાજી હાથમાં છે. પણ અત્યાર સુધી જે રીતે સુખને ભોગવટ કર્યો છે તેને લાત મારી કષ્ટ ભેગવવા તૈયાર રહેવું પડશે. તો જ જૈનશાસનની અપૂર્વ પ્રભાવના કરી શકશે.મેં સાંભળેલ છે કે હજુ કરેલા પાપને પસ્તાવો નથી, ઉલટું પાપેને ઢાંકવા સારા આરાધક આત્માઓની નિંદા કરી તમારી જાતને ઊચી ગણવા પ્રયત્ન કરે છે. તે તમારા આત્મા માટે ખતરનાક છે. તમારે પૂજ્યશ્રીનું ગૌરવ વધારવું હોય તે અરાધક આત્માઓને સાથે રાખી સ ધુતાનું ગૌરવ વધે તે માટે પ્રયત્ન કરવા પડશે. જે આરાધક આત્માઓ તમારી પ્રવૃત્તિથી નારાજ થઈ જુદા થશે તો તમારા જીવનમાં એક મોટામાં મોટું કલંક ગણાશે. જે સ્થાનમાં લાખ રૂપિયા મોક્ષમાર્ગની આરાધના માટે ખરચ્યા હતા ત્યાં અંગત સંસાર વધારવાની ક્રિયાઓ થાય તે પૂજ્યશ્રીના સમુદાય માટે પણ માં અગ્નિ પ્રકટ થયો ગણાય. અત્યાર સુધી પૂજ્યશ્રીના સમુદાય માટે કોઈ પણ હલકી વાત કરે તે અમો એક મીનીટમાં મોન કરી ગૌરવપૂર્વક જીવતા પરંતુ તમારી જેમ જેમ વાતો સાંભળીએ છીએ ત્યારે શરમથી માથું નમી જાય છે. ભાવિભાવ. પૂજ્યશ્રીની દેશના સતત સાંભળવા છતાં તમેને અસર થઈ નહીં. પણ જેને સારી વાણું સાંભળવા મળતી નથી તેની સ્થિતિ બગડે તેમાં કોઈ નવાઈ પામવા જેવું નથી. જ્યાં જ્યાં ખરાબી દેખાય છે તેમાં મે ટાભાગે તમારી પ્રવૃત્તિ વધારે જવાબદાર છે. મારા ઉપર ત્રણ પત્રો આવ્યા. તેની કાપી તમને એકલી છે તેમ તેઓ લખે છે. તે તમોએ વાગ્યા હશે. વાંચ્યા પછી કોઈએ દંષબુદ્ધિથી લખ્યા છે તેમ માનશે તે તમારા જીવનમાં કઈ દિવસ સુધારે થશે નહીં. * | વિભાગ બીજો Page #130 -------------------------------------------------------------------------- ________________ રાત-દિવસ ચિંતા રહ્યા કરે છે. તેમાંની ઘણુ હકીકતે અમારી જાણ બહાર ન હતી છતાં પૂજ્યશ્રી પ્રત્યે ભક્તિભાવના હિસાબે મન ડંખતું. પણ અમેએ મૌન રહી ચલાવ્યું, તેથી અમે પણ પાપના ભાગીદાર બન્યા છીએ. હજુ અનુષ્ઠાને ઉજવી શાસનપ્રભાવના કરાવી છે કે સાધુતા કેળવી શાસન પ્રભાવના કરવી છે? શાસનપ્રભાવનાના નામે જે સાધુતાને ઘાત થાય છે તેને ચલાવવો હેય '. તે અમારે કંઈ કહેવાનું રહેતું નથી. પણ શાસનના હિત ખાતર, પૂજ્યશ્રીના ગૌરવ ખાતર અને અમારી ખાતર પણ ભેગ આપી સાચી સાધુતા કેળવવા પ્રયત્નો કરશો તે મહાન ઉપકાર કર્યો ગણશે. તમો કાંઈ વિચાર નહીં કરે અને જેમ ચાલે છે તેવી રીતે જ જીવન પુરું કરવું હશે તે તમારા માટે ભાવી ઘણુ ખરાબ છે તેમ માનશે. પૂજ્યશ્રીને સિદ્ધાંતની બાબતમાં સ્વાર્થ ખાતર ઢીલા પાડવામાં તમારે પણ મટે ફાળો છે. ( પત્ર આવ્યા પછી જરાય ચેન પડતું નથી. રાત-દિવસ ચિંતા રહ્યા કરે છે. ઊંઘ ઉડી ગઈ છે. પત્ર લખનાર કાંઈ પણ પગલાં લે અને તેમાં શાસનની તથા પૂજ્યશ્રીની કેટલી નિંદા થાય તેને વિચાર કરતાં ચેન પડતું નથી. પૂજ્યશ્રીની પ્રતિષ્ઠા વધારવી કે ઘટાડવી તે તમારા દરેકના હાથમાં છે. તમે કોઈ પણ વિચાર નહીં કરે તે મેટામાં મોટી ભૂલ ગણાશે. તમે દરેકને સદ્દબુદ્ધિ સુઝે અને સારી સાધુતા કેળવવા તમને બળ મળે તેવી શાસનદેવ પાસે અંત:કરણ પૂર્વક પ્રાર્થના કરું છું. પૂજ્યશ્રીની ઉંમર ઘણું થઈ છે. હવે જ્યાં સ્થિરવાસ કરશે ત્યાં તીર્થ જેવું થશે અને અનેક ગણું શાસન પ્રભાવના થશે. તમારે પૂજ્યશ્રીનું ગૌરવ વધારવું હશે તે ભેગ આપે જ છુટકો છે. તો તમારા સવાર્થ ખાતર તેમની પુન્યાઇને ઉપયોગ કરશે તો તમારા જેવા ગુરુદ્રોહી કોઈ નહીં ગણાય, તે ચોક્કસે માનશે તમને મારી વાત કડક લાગશે, પણ તમારું દર્દ અસાધ્ય થયું છે માટે સાધ્ય બનાવવા માટે પ્રયત્ન છે. લી દીપય વખતના ૧૦૮ પાર વધવા સ્વીકારશે. વિભાગ બીજે | પ Page #131 -------------------------------------------------------------------------- ________________ સુરેન્દ્રનગર તા ૧૮-૬-૮૦ પરમ પૂજ્ય, પરમ ઉપકારી પૂજ્ય આચાર્ય દેવશી વિજયમાનતુલસીશ્વરજી મહારાજ સાહેબની પવિત્ર સેવામાં, શ્રી પાલીતાણું. લી. સેવક બાબુના ૧૦૦૮ વાર વંદના સ્વીકારવા કૃપા કરશોજી. શ્રી હસ્તગિરિ તીર્થ અંગે આપને પત્ર લખેલ. તેના જવાબમાં આપશ્રીએ જણાવેલ કે ટ્રસ્ટ શાસ્ત્ર અને સિદ્ધાંત વિરૂદ્ધનું નહીં હોય. અને જે ભૂલ થઈ છે તે સુધારવા માટેના પ્રયત્ન ચાલે છે. તેના જવાબમાં એક ફરી પત્ર લખેલ, તે પત્રના જવાબમાં આપે એક ભાઈ મારફત સંદેશ મોકલેલ કે પત્ર મળે છે. તેને જવાબ હવે પછી જણાવીશ.” પરંતુ આપને જવાબ નહીં આવવાથી તેમ જ ટ્રસ્ટ સુધારવાની મહેનત કરવા છતાં સુધરી શક્યું નથી તેથી સેવકને ચિંતા થાય છે તે કૃપા કરી જવાબ આપશે. હજુ સુધી ટ્રસ્ટ ન સુધરે તે જે પુન્યશાળીઓએ તેમાં લાભ લીધે છે અને હવે લેવાના છે તેઓને દેવદ્રવ્યના સિદ્ધાંતના નાશની ભાગીદારીમાંથી બચાવવા માટે સત્ય હકીકત જણાવવી જોઈએ કે કેમ અને જણાવવાથી શાસનને લાભ થાય કે કેમ અને તે માટે શું શું કરવું જોઈએ ? દેવદ્રવ્યના સિદ્ધાંતને નાશ કરે તે દુર્ગતિમાં જ જાય તેમ મહાપુરુષ કહે છે. છતાં તે સિદ્ધાંતને નશ કરીને તીર્થના ઉદ્ધારના નામે તેમ જ લે કે બેધિબીજ પામશે તેવું કહીને તીર્થ ઉદ્ધાનું સુંદરમાં સુંદર કામ કરે તે તેની કઈ ગતિ થાય અને તેને જે પુન્ય બંધાય તે કયાં પ્રકારનું હોય? જે ટ્રસ્ટમાં દેવદ્રવ્યના સિદ્ધાંતને નાશ થતો હોય તે ટ્રસ્ટ સરકારી કાયદા પ્રમાણે ટ્રસ્ટમાં ભૂલ માનીને સુધારવાના પ્રયત્ન કરે, પરંતુ જ્યાં સુધી તે ન સુધરે તે પણ મંદિરનું કામ ચાલુ રાખે તે સિધ્ધતિને નાશ કરે છે તેમ ગણાય કે કેમ અને તેથી શાસનને લાભ થાય કે કેમ? દેવદ્રવ્યના સિદ્ધાંતને નાશ કરનારું ટ્રસ્ટ ન સુધરે ત્યાં સુધી તેને મદદ કરી શકાય કે કેમ અને જાણવા છતાં મદદ કરે તે ભય કર પાપના ભાગીદાર બને છે કેમ? શાસ્ત્રદષ્ટિએ નક્કી થયા પછી સત્ય હકીકત સંધને જણાવવાની જરૂર ખરી કે કેમ ? અને ન જણાવીએ તે તેના પાપના ભાગીદાર કેણ દેણુ ગણાય ? તીર્થ ઉદ્ધારના નામે દેવદ્રવ્યના સિદ્ધાંતને નાશ થતું હોય તે છતી શક્તિએ તેને અટકાવવા પ્રયત્ન ન કરે તે તેને લાભ થાય કે કેમ ? ૬ / વિભાગ બીજે Page #132 -------------------------------------------------------------------------- ________________ છતાં શ્રી હસ્તગિરિ તીર્થનું ટ્રસ્ટ દેવદ્રવ્યના સિદ્ધાંતને નાશ કરનારું નક્કી થયા પછી.. સિદ્ધાંતરક્ષા કરવાને બદલે મૌન સેવે તેમજ કોઈની શરમ રાખે અને શક્તિ છતાં કંઈને દુઃખ ન લગાડે છે તે સિદ્ધાંતનાશમાં ભાગીદાર બને છે કમ અને તેને ભયંકર પાપ બધાય કે કેમ ? શ્રી હસ્તગિરિ તીર્થના ઉદ્ધારનું કામ આપશ્રીના ઉપદેશથી થાય છે. તેથી અનેકોને લાભ લેવાની પ્રેરણુ કરી છે. તેથી અનેક પુન્યશાળીએ પિતાના તથા દેવદ્રવ્યમાંથી લાખ રૂપિયા આપી તીર્થ ઉદ્ધારના કાર્યમાં ભાગીદાર બન્યા છે. અને તેને આનંદ પુન્યશાળીઓને ઘણો છે. અને તેથી આપશ્રીએ જે લાભ અપાવ્યો તેનું ઋણ અદા કરવા “તીર્થ ઉદ્ધારકનું બિરૂદ આપને આપીને ફરજ બજાવી છે. પરંતુ ટ્રસ્ટ દેવદ્રવ્યના સિદ્ધાંતનો નાશ કરનારું છે, જે ન સુધરે ત્યાં સુધી આપ આ બિરૂદ કોઈ ને વાપરે તેવી ભલામણ કરે તે શાસનને લાભ થાય ખરે કે કેમ ? અને તેમાં શાસનનું હિત છે તે આપને વ્યાજબી લાગે છે કે કેમ ? શ્રી કાંતિભાઈની ધર્મિષ્ઠ, દાનેશ્વરી અને ચારિત્રસંપન તરીકેની ખ્યાતિ છે. તેઓ શ્રી હસ્તગિરિ માટે જે તન-મન-ધનને ભેગ આપી તીર્થ ઉદ્ધારનું કામ કરી રહ્યા છે તે ઘણું જ પ્રશસનીય અને અનુમોદના કરવા જેવું હોવા છતાં ટ્રસ્ટ દેવદ્રવ્યના સિધ્ધાને નાશ કરનારું હેવાથી જયાં સુધી ટ્રસ્ટ ન સુધરે ત્યાં સુધી તેના કાર્યની અનુમોદના થાય કે કેમ? ટ્રસ્ટ સુધારવા માટે સરકારી રાહે મહેનત કરી રહ્યા છે, અને તેમને ખરેખરી ભૂલ થઈ છે તેવું લાગવાથી ટ્રસ્ટ સુધરવા માટે કબુલાત આપે છે; પરંતુ જે વાત પિતાના હાથની નથી તેની કબુલાત આપે તે શ્રીસંઘને ગેરરતે દેરવે છે કે કેમ? ટ્રસ્ટ મહેનતથી સુધરી જાય તે ઘણું જ આનંદને વિષય છે, પરંતુ ટ્રસ્ટ સરકારી કાયદા પ્રમાણે ન સુધરે તે દેવદ્રવ્યમાંથી તથા પુન્યશાળાઓએ આપેલ રકમ તીર્થના ઉદ્ધારના બદલે દેવન્દ્રવના સિદ્ધાંતનો નાશ કરવામાં આપી ગણાય કે કેમ ? અને શ્રી કાંતિભાઈ તીર્થ ઉદ્ધારનું કાર્ય કરે છે તે તેમને પુન્ય બંધાય કે કેમ અને આપણાથી તેની અનુમોદના થાય કે કેમ ? આપશ્રી શાસન અને સિદ્ધાંત વિરૂદ્ધના કાર્યમાં કદી કોઈની શરમ રાખતાં નથી છતાં હસ્તગિરિ તીર્થનું ટ્રસ્ટ દેવદ્રવ્યના સિદ્ધાંતને નાશ કરનારું છે તે વિભાગ બીજે | - Page #133 -------------------------------------------------------------------------- ________________ મદદ કરી શકાય કે કેમ અને મદદ કરે તા ભયંકર પાપના ભાગીદાર અને કે કેમ ? નકકી થયા પછી આપ કંઈ દષ્ટિએ તેમને મદદ કરી રહ્યા છે અને તેમાં કઈ રીતે લાભ આપશ્રીને દેખાય છે તે સેવકને જણાવવા કૃપા કરશેજી, શ્રી મદિર પુરૂ થાય ત્યાં સુધી સરકારના વિશ્વાસે લાખા રૂપિયા ખચી નાખીએ અને સરકાર કાયદા પ્રમાણે ટ્રસ્ટ ન સુધારી આપે તે આપન્ને મેટી ભૂલ કરી ગણાય કે કેમ અને આવી ભૂલની પરંપરા ન થાય તે માટે પ્રતિષ્ઠા કરાવાય કે કેમ ? સિદ્ધાંતની રક્ષા માટે કોઇ પણ પ્રવૃત્તિ કરીએ તે પહેલાં, આપ પૂજ્યશ્રી પાસે, જે શંકા થાય છે તે માટે પત્ર લખેલ છે. તે કૃપા કરો જવાબ આપવા વિનતી છે. આપશ્રીના પુન્યદેહે સુખશાતા હશે. સેવન્ટ ચેાગ્ય કામસેવા ફરમાવશેાજી. } ૮ / વિભાગ બીજો લી. સેવક આજીના ૧૦૦૮ વાર લ`દના સ્વીકારોાછ ' Page #134 -------------------------------------------------------------------------- ________________ તા. ૮-૧૧-૮૨ પરમ પૂજ, પરમ ઉપકારી પૂજય આયાદેવી વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજ સાહેબની પવિત્ર સેવામાં, શ્રી ઉજજેન. લી. સેવક દીપચંદ વખતચંદના ૧૦૦૮ વાર વંદના સ્વીકારશે. આપશ્રીના પુન્ય હે સુખશાતા હશે. વિ. વિ. જણાવવાનું કે શ્રી આચાર્યશ્રાને ૧૧ પત્ર લખ્યા. શાસનના હિત ખાતર તપ, જાપ, સ્વાધ્યાય કર્યાને ૧૬ મહિના થયા. પણ શ્રી આચાર્યશ્રીનું પાપાનુબંધી પુન્ય ઘણું જોરદાર. મારી ભાવના સાધુતાની પવિત્રતા વધે તે માટે કરેલ પ્રયતને હજુ સુધી સફળ થયા નહિ. કારણ કે જેમણે ૫૦ વરસ થયાં અસં. થમ પિષી સાધુતાની પવિત્રતાને મારી નાખી છે અને દંભ, માયા ને અસત્ય બોલવાની કળાથી જીવન જીવી મહાપુરુષની ખ્યાતિ મેળવવા શક્તિ અને બુદ્ધિને દુરુપયોગ કર્યો હોય તેમની પાસેથી ચારિત્ર માટે સારા વિચારોની આશા રાખવી નકામી છે. તેમનું દર્દ ઘણું ભયંકર છે તે ચારિત્રના ખપી આત્માઓ જ તેમના રોગનું નિદાન કરી શકે. બાકી પાપાનુબંધી પુન્યની લીલા ઉપર ધર્મનું માપ કાઢી દષ્ટિરાગી બને તે કદી ધર્મમાં પ્રમાણિક રહી શકે નહી. શ્રી આચાર્યશ્રીના અસંયમના ભય કર રોગના ચેપથી આપણું પક્ષના ઘણાઓની સ્થિતિ કેવી કરુણુજનક અને દયાપાત્ર બની છે તે જેને પ્રમાણિકતાની આંખો મળી છે તે જોઈ શકે. શ્રી આચાર્યશ્રીએ ઘણાને માર્ગાનુસારી, અફવધારી, દેશવિરતિ, સર્વવિરતિ બનાવ્યા છે તેથી તેમને ઘણે ઉપકાર છે–આવી વાત કરી પાપને બચાવ કરી શ્રીસ ઘને આ ધારામાં રાખી ભદ્રીક અને ભેળા લોકોને વિશ્વાસઘાત કરી શ્રીસંઘની ખાનાખરાબી કરી રહ્યા છે. ખરેખર શાસ્ત્ર મુજબને ધર્મ પમાડયો હતો તે શ્રીસંઘની આવા દુર્દશા કદી થાય નહીં. ડોકટર ગમે તેટલું ભણેલે હેય પણ કઈ દર્દીને સાજે ન કરી શકે તે તેના જ્ઞાનની કિંમત કેટલી? તેમ વકીલ ગમે તેવો વાચાળ હે, પ્લેટફર્મ ગજવતે હેય અને ભણેલા તરીકેની ખ્યાતિ મળી હોય પણ તે એક પણ કેસ જીતી ન આપે તે તેનો બુદ્ધિ અને જ્ઞાનની કિંમત કેટલી? તેમજ સાધુપશુમાં મહાન શાસ્ત્ર ભણી દરેકનું ખડન-મડન કરી, ધર્મની ઊંચામાં ઊચી વાતે કરી હજારે માણસને વાણુના પ્રભાવે ભેગા કરી શકતા હોય અને લોકોને શક્તિ અને બુદ્ધિના જોરે અજી દેતા હોય પણ તેમના ધર્મની વાતે થી સાંભળનારના ભાવરાગને નાશ ન થાય અને ઉપરથી સંસાર વધે તો તેમના જ્ઞાન-શક્તિની કિંમત કેટલી ? પણ તે જ્ઞાનને ઉપગ પ્રતિષ્ઠા અને માનપાન મેળવવા પુરત જ હતો વિભાગ બીજે | - Page #135 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણિકતાની આંખ મળી હોય તે જોઈ શકે તેમને ધર્મની સાથે ઈ સંબધ નહી, તેમાં ખાત્રી કરાવવાની જરૂર રહેતી નથી કારણ કે તે પ્રત્યક્ષ દેખાય છે. અપુન બંધક અવસ્થા પહેલાં ગમે તેટલી “ ધર્મ ક્રિયા કરે અને લાખ રૂપિયા ધર્મના નામે ખર્ચે તેની કિંમત જ્ઞાની ભગવંતેએ. કેવી આંકી છે તે આપ શાસ્ત્રના જાણકાર છે તેથી સારી રીતે સમજી શકે છે. અપૂનબંધક અવસ્થામાં સવાર્થ વિસર્જન પહેલા માગે છે, તે ગુણ આવે તે દશા આવી ગણાય. તે આત્મામાં કરુણ, પરમાર્થવૃત્તિ, દાક્ષિણના, અક્ષુદ્રતા, ગંભીરતા, નિલભતા, અત્ય, અમાત્યસર્ય, અભય વગેરે ગુણો બીજના ચંદ્રમાની જેમ દિનપ્રતિદિન વધતા હોય ત્યારે શુકલ પાક્ષિક કહેવાય. ત્યાર પછી સમ્યક્ત્વ પામનારમાં કયા ગુણે હોય, દેશવિરતિ પાંચમે ગુણસ્થાનકે સાધુ –૭ ગુણસ્થા૫ક હોય ત્યારે તેમનામાં કેવા ગુણો હોય, તે શાસ્ત્રદષ્ટિએ મહાપુરૂષોએ કીધા છે અને આપે ખૂબ દેહન કરેલ છે. આવા ગુણવાન પુન્યશાળી શ્રી આચાર્યશ્રીએ પકવ્યા હતા તે આજે ચોથે આરે દેખાત અને તેઓશ્રીએ સંઘનું ઋણ અદા કર્યું ગણત તેમ શ્રીસંધમાં ધર્મના નામે થતે અધર્મ કદી વધી શક્ત નહીં અને આવી અરાજકતા જોવા મળતા નહીં. પરંતુ અરસ-પરસ એક બીજાના વખાણ કરી ધમી તરીકેની ખ્યાતિ મેળવી ફૂલાઈ છે તેવા પકવીને તેમના રાગી બની શાસનને વફાદાર ન રહેતા તેઓશ્રીના પ્રચારક અને એજન્ટ તરીકે કામ કરી અસંયમને પુષ્ટ કરે છે. તેઓ પાપથી કેવા ભારે થાય તેનો નિર્ણય શાસ્ત્રદષ્ટિએ સિદ્ધાંતને વફાદાર રહેનાર મહાત્માએ એ કરવાને છે. આપશ્રીની ખ્યાતિ શ્રીસંઘમાં તત્વચિંતક અને અધ્યાત્મયોગી તરે કેની છે આવા આરાધક મહાત્માઓની હાજરીમાં ધર્મના નામે અધર્મ પાંગરે છતાં ચિતા ન થાય તે કહેવું પડશે કે શ્રીસંઘને તીવ્ર પાપને ઉદય હેય તો જ કેઈ ધર્મ સાચવવામાં સહાય ન કરે. સારા આરાધક મહાત્માઓમાં, શક્તિનું બહાનું કાઢી, શ્રી આચાર્ય શ્રીને સત્ય વાત કહેવા જેટલી હિમત ન હોય તે તેમના કાર્યને ભૂલેચૂકે ટેકે મળી જાય. માટે પક્ષના મહિના કારણે કે એકતાના બહાના નીચે તેમની પ્રતિષ્ઠા વધારવામાં સહાય નહીં કરીએ તે પણ શ્રીસ ઘનું રૂણ અદા કર્યું ગણાય. શ્રી આચાર્યશ્રીને પૂછાવેલ કે આજ્ઞાભંગ કરીને જીવવુ તેના કરતાં ઝેર ખાયને મરવું વધારે સારું તેમ આપશ્રી હજારે માણસની વચ્ચે બેથા છે, અને આપે જ સાધુતાની પવિત્રતાને મારી નાખી આજ્ઞાભંગ કરી, ધર્મને મડદું બનાવી દીધું છે, છતાં આપે કદી ઝેર ખાધું નથી, તે આવા દંભી અને માયાવી શબ્દથી શ્રીસ ઘને દ્રોહ કરે છે તે હું જોઈ શકતો નથી, તે હું ઝેર ખાઈને મરી જાઉ તે આત્મક લાભ કેવા થાય તે જણાવશોજી. પણું જવાબ આવેલ નથી. ૧૦ | વિભાગ બીજે . Page #136 -------------------------------------------------------------------------- ________________ તે તેમના કાર્યને ભુલેચુકે ટેકે મળી જાય. શ્રી આચાર્યશ્રીને સાધુતાની પવિત્રતા સાચવવા ખુબ ખુબ વિનંતી કરી, પણ અસંયમ કદી દયાળુ બની શક્તા નથી. તેમને શાસનની કદી પડી હતી નથી. બીજાના ભોગે શાસનરક્ષાની વાત કરી. પ્રતિષ્ઠા મેળવવા શાસ્ત્ર અને સિદ્ધાંતને ઉપગ કરીને અને કાવા-દાવા, પ્રપંચ—ખટપટ કરવા પડે તે કરીને ફક્ત વાતે જ કરવાની હોય છે. આવાઓ પાસેથી ચારિત્રની સારી આશા રાખવી તે રેતીમાંથી તેલ કાઢવા જેવું ગણાય. છતાં હું આજે ઘરના ખુણે મારી શક્તિ મુજબ સાધના કરી શાસનદેવ પ્રત્યે વિન તી કરી સાધુતાની પવિત્રતા ખાતર પ્રયત્ન કરી રહ્યો છું. તે પ્રતાપે મને જે વિચાર આવ્યું છે તેનો અમલ કરવાને વખત આવશે ત્યારે શ્રી આચાર્યશ્રીને સાધુતાની પવિત્રતા ટકાવવા માટેની ફરજ પડશે અગર મહા અસંયમી અને ધર્મના નામે અધર્મ ચલાવી શ્રીલંઘની દુર્દશા કરનાર વ્યક્તિ તરીકે જાહેર થવું પડશે રાજકારણમાં જેમ પ્રજા સરકાર પાસે સત્ય વાત રજુ કરે પણ તે વાતને પ્રતિષ્ઠાને પ્રશ્ન બનાવી સત્ય વાતને મારી નાખવા માટે ગમે તેવા જુલ્મો કરવા પડે તે કરી તે વાતને સ્વીકાર કરતી નથી. પણ તેમાં જયારે નાસીપાસ થાય ત્યારે સત્યવ ન સ્વીકારવી જ પડે છે. સરકાર અને પ્રજા વચ્ચેનું અંતર વધ્યું છે અને થયેલ ખાનાખરાબી નફામાં રહે છે. તેવી જ રીતે ધર્મક્ષેત્રમાં શ્રી આચાર્યશ્રી શ્રીમત વર્ગના ટેકાથી, સખ્યાબળના અભિમાનથી, સાધુ-સાવીજીના પ્રચારકની તાકાત ઉપર સત્ય હકીક્તને મારી નાંખી સંયમને માટે કઈ વિચાર નહિ કરે તે પ રણમે કેવુ આવશે તે તે જ્ઞાનાભગવતે જ જાણે. બાકી આ તેમના જીવનમાં મોટામાં મોટી ભૂલ હશે. પુન્યદય જાગતા હશે તે જ સદ્દબુદ્ધિ જાગશે. આવી પરિસ્થિતિ આવ્યા પહેલાં આપીને એક જ વિનતી કરવાની કે ચારિત્ર સપન મહાત્માઓ સાથે પત્રવહેવાર કરી જેમની પાસે થી સાધ્વીજી મહારાજને માટે સમુદાય છે તેમને શ્રી સાણીજીના કલ્યાણ ખાતર અને શ્રી સંઘના હિત ખાતર અસ યમી સાધુઓને વંદન કરે નહિ, તે મુજબને પ્રતિબંધ મુકવા જોઈએ. તેમજ વ્યાખ્યાન સિવાય કેઈ શ્રી સર્વ જી મહારાજ તથા બહેનેએ સાધુઓ પાસે જવું નહિ. આ ભયંકર કાળમાં સખ્ત રીતે પાલન થાય તે જ ઘણું જ અનર્થોથી બચી જવાય. નહી તર સાધુવેષમાં રહેલા જેને અસ યમનાં પાપને ડર નથી અને સાત જીના શિયળને ભંગ કરવામાં દુઃખ નથી અને સંયમને ખપ નથી તેવા અધમ અને ભારે કર્મ જીવોને શ્રી જ્ઞાનીભગવંતે નરપશાચ કહે : - વિભાગ બીજો ! ૧૧ Page #137 -------------------------------------------------------------------------- ________________ તૈયાર ન થાય તો તેઓનો મેહ ન રાખતા... છે, તેવાઓ કંઈકના જીવન બગાડી ધર્મસ્થાને અને તીર્થસ્થાનોનો નાશ કરશે. માટે કૃપા કરી અનર્થો અટકાવવા અને સંયમરક્ષા માટે અમલ કરાવવા વિન તી છે. ઘણું આપની આજ્ઞામાં હોવા છતાં શ્રી આચાર્યશ્રી ઉપરના ધર્મ પમાડવાના રોગના કારણનું બહાનું કાઢી અસંયમને ટે આપી આપની આજ્ઞા માનવા તૌયાર ન થાય તો તેઓને દેહ નહીં રાખતા. ૫ વડીલેની પ્રતિષ્ઠાને ધ્યાનમાં - રાખી સાધુતાની પવિત્રતા કેમ સારી રીતે વધે તે માટે પ્રયત્ન કરવા સેવની વિનંતી છે. દીક્ષાના રાગના કારણે હું સેંકડોની દીક્ષામાં સહાયક થથે છું. તેવા મહાન પુન્યાત્મા સાધુ-સાધ્વીજીએ દષ્ટિરાગથી ને પાપાનુબંધી પુન્યની લીલાથી આ જાઈ જઈ પક્ષના મોહના કારણે, જેમનામાં સાધુતાને અંશ નથી, અસયમને પાર નથી અને પાપને ડર નથી તેવા સાધુવેષમાં રહેલા ચારિત્રથી ખતમ થયેલાને, પૂ. મહાસતીઓની પવિત્રતાની કી મત નહીં અકતા, વંદન કરાવવામાં શું ધર્મની પ્રભાવના કરાવી ? હું તેને વિચાર કરું છું ત્યારે લાગે છે કે શું આ જૈન ધર્મની સ્થિતિ જેઓએ આ દીક્ષાઓ પાછળ લાખો રૂપિયા ખચી જેન સંધમાં પવિત્રતા કેમ વધે અને પ્રમાણિકપણે શાસનને ઉજળું બનાવવામાં સહાયક બનશે તેમ વિશ્વાસ રાખેલ તેને બદલે ધર્મને મડદું બનાવી દીધું. આથી બીજીકરણ થિતિ કઈ હોઈ શકે. આવા ભયંકર કાળમાં દીક્ષા માટે ચોક્કસ ધેરણ નહીં રાખવામાં આવે તે દીક્ષા ફારસરૂપ બની જશે. આત્મકલ્યાણ માટે નહી પણ જગતને છેતરવા માટે હતી તેમ જગત બોલતું થઈ જશે અને સાધુતાની ફજેતી અને નિંદા થશે. તેને અટકાવવા અને મહાસતીના સંયમની રક્ષા માટે જે ઉપાય કરવા પડે તે કરી, તેને અમલ કરાવવા પ્રયત્ન કરશો તે જ શાસનની પ્રતિષ્ઠા વધશે અને વડીલોનું રૂણ અદા કર્યું ગણાશે. પૂ. ગુરુદેવ આચાર્ય ભગવંતશ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબે ઉપાશ્રયમાં બેડ મુકાવ્યા કે વ્યાખ્યાન સિવાય સાધ્વીજી કે બહેનેએ ન આવવું. આ આચાર્યશ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી તથા તેમના સાધુઓ ઉપર સીધે ધા હતા તેવું લાગવા છતાં સંયમની રક્ષા ખાતર કેવું સખ્ત પગલું લીધું તેને વિચાર કરું છું ત્યારે લાગે છે કે આવા મહાસંયમી અને ચારિત્રનો ખપ હોય તે જ આવું પગલું ભરી શકે. પણ આવા દીર્ઘદૃષ્ટા મહાસંયમી મહાપુરુષોને ઓળખી શકયા નહિ. પૂ. ગુરુદેવના અથાગ રાગી અને પ્રેમી તેમના શિષ્યો જે થડા હતા ૧૨ વિભાગ બીજે Page #138 -------------------------------------------------------------------------- ________________ 1 તેને વિચાર કરું છું ત્યારે લાગે છે કે.... તેઓ પણ ગુરુદેવની આજ્ઞા પળાવવામાં અને આજ્ઞાભગ કરનાર માટે કાંઈ કરી શકતા નથી તે મહા દુઃખના વિષય છે. પૂ ગુરુદેવશ્રીની આજ્ઞાનો ભંગ કરવાથી કેટલુ ભયંકર પરિણામ આવ્યું તે નજરે જોઈ શકીએ છીએ. શ્રી આચાર્ય શ્રી તેમની બુદ્ધિ અને શક્તિથી લેડાને સુખ બનાવી શકે છે પણ કમસત્તા પાસે ક્રાઈનું ચાલતુ નથી. માટે હવે તેમની યા જ ખાવાની રહે. શ્રી આચાર્યશ્રીનું માપ શાસનપ્રભાવનાના નામે, તેમની વાણીના પ્રભાવે અને પાપાનુધી પુન્યના જોરે શ્રીસ ંધે લાખો રૂપિયા ખચી અને હારા માણુસા ભેગા થાય છે, તે ઉપરથી તેમની સાધુતાની પવિત્રતાનું માપ નક્કી કર્યું. પણ જીવનને સાધુતાના આચારના માપથી જોયુ હાત તા આવી ભયંકર કરુણુાજનક સ્થિતિ ન થાત. આપને તપ, ધ્યાન, જાષથી જે સિદ્ધિ મળી ઢાય તેને સદુપયાગ સયસ્રની રક્ષા કરી શ્રીસ ઘનું તથા વડીલાનું રૂણ અદા કરવાના અવસર છે. માટે કૃપા કરી શાસન ખાતર, સાધુતાની પવિત્રતા ખાતર ગમે તેવા ભાગ આપવે પડે તે આપાને, ખીન્દ્ર કાર્યક્ ગૌણ કરી, શ્રીસંધની અપૂર્વ સેવા કરી તેવી સેવકની નમ્ર વિનતી છે. આશા છે કે આપ મને પુરા સતેષ આપશે. એ જ વિનંતી, સેવક યેગ્ય કામસેવા ફરમાવશે”. ધમ આરાધનામાં યાદ કરશેાજી, દરેક પૂ. સાધુ-સાધ્વીજી મહારાજને વંદના સુખશાતા પૂછશેાછ. હી. દીપાદ લખતચંદ્રના કાઢી કેટીશા વઢતા સ્વીકારશેાથ વિભાગ બીજો / ૧૩ Page #139 -------------------------------------------------------------------------- ________________ ધ્રાંગધ્રા તા ૫-૪-૮૩ પરમ પૂજ્ય, પરમ ઉપકારી આચાર્યદેવ શ્રી વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજ સાહેબની પવિત્ર સેવામાં, શ્રી કટારીઆ. લી. સેવક દીપચ દ વખતચંદના ૧૦૦૮ વાર વંદના સ્વીકારશોજી. આપશ્રીને ચેડા દિવસ પહેલા પત્ર લખેલ તે મળ્યું હશે. ભગવાનના શાસનમાં વધારેમાં વધારે સયમના આરાધક બને અને ભગવાનના માર્ગને વફાદાર રહી આત્મકલ્યાણ સાધનારા અને તેમાં આત્માથી આત્માને અપૂર્વ આનંદ હેય. આવી દીક્ષા લેનાર, આપનાર અને અપાવનારને મહાન કર્મ ક્ષયનું કારણ બને છે. તેમ સંયમની રક્ષા કરવામાં અને રથર કરવામાં અને અસંયમીઓની પક્કડથી દુર કરાવવામાં અનેકગણે લાભ થાય છે, તેમ જ્ઞાની ભગ વતે કહે છે. ' આપશ્રીના શુભહસ્તે કટારીઆ તીર્થમાં ૨૫ દક્ષાઓ થઈ છે પરંતુ અત્યાર ' સુધી દેવગુરુની આજ્ઞાને ગૌણ કરી સંખ્યા વધારવા આયોગ્યને દીક્ષા આપી તેમાંથી મોટાભાગના આત્માઓએ દેવ-ગુરુની આજ્ઞા ભાંગી સાધુના આચારને કલંકીત કરી જીવનને વિકાસ સાધી શક્યા નહીં તે ઘણું જ દુઃખને વિષય છે. આ પરિસ્થિતિ માટે વધારેમાં વધારે કેણ જવાબદાર છે તે ઈતિહાસ કહેશે. આપને ભગવાનની આજ્ઞા પ્રત્યે અથાગ પ્રેમ, પૂ.ગુરુમહારાજશ્રી વિજ્યકનકસૂરીશ્વરજી મહારાજ સાહેબ પ્રત્યે સમપત ભાવ અને ખૂબ જ પૂજયભાવ, ચારિત્રને અથાગ રાગ, આજ્ઞાપાલનથી જ મેક્ષ મળે તેવી શાસ્ત્ર પ્રત્યેની અપૂર્વ શ્રદ્ધા છે તેથી આપના હથથી કેઈપણુ આત્માનું તેમજ ભગવાનના શાસનનું અહિત ન થાય તે માટે આપ પુરેપુરા જાગ્રત છે એટલે સાયમની રક્ષા માટે નવ વાડેનું પાલન, અષ્ટ પ્રવચન માતાનું જતન અને અસંયમીઓથી દૂર રાખવાનું નક્કી કરીને જ ૨૫ પચીસ મહાન પૂજય આત્માને ઉદ્ધાર કરો જૈનશાસનની અપૂર્વ સેવા કરી શ્રીસંઘનું તથા તેમના વાલીઓનું આત્મકલ્યાણ થાય તે માટે આપે મહાન કલ્યાણકારી દીક્ષા સફળતા પૂર્વક કરી તેની ખૂબ ખૂબ અનુમોદના કરું છું. - સાધુતાના સાચા દર્શનથી જ શાસન ટકવાનું છે. આજ્ઞાભંજક અસ યમીઓથી પૈસા બચાવવાના જેર ઉપર શાસનપ્રભાવના કદી થઈ નથી અને થવાની નથી તેમજ તેમાં ધર્મ પણ નથી, કાળાબજારને ફુગાવે છે. નક્કર પ્રભાવના ભગવાનની આજ્ઞાનું પાલન, ત્યાગ, વૈરાગ વધવાથી થવાની છે તેમાં જ દરેકનુ કલ્યાણ થવાનું છે તેમ જ્ઞાની ભગવંતે કહે છે ૧૪ | વિભાગ બોજો Page #140 -------------------------------------------------------------------------- ________________ ભક્તની ગાંડી ભક્તિમાં નહિ લેપાતા કાળજી રાખી ભગવાનના શાસનમાં હમણાં જ છેલ્લે પૂ૦ દાનસૂરીશ્વરજી મહારાજ સાહેબ જેવા સમર્થ ચારીત્રસંપન્ન થયા. તેમની નિશ્રાથી મહા ચારિત્રસંપન આરાધક, આજ્ઞાપાલક, સાધુ-સાધ્વીજીના આચારની સપ્ત રીતે કાળજી રાખનારા મહાપુરુષ પૂ. આચાર્ય દેવશ્રી વિજયકનકસૂરીશ્વરજી મહારાજ સાહેબ હળવદમાં ૫૦ ઠાણું રહ્યા હતા, અને પૂ. સાડવીજી મહારાજ સાહેબને જેગ કરાવાના હતા. તેઓશ્રીને એક જ ચીંતા હતી કે ભેડા ઘરમાં કેવી રીતે ગૌચરી લેવી અને કયારે વાપરવી, જેથી ગની કીયા અપમતપણે બાઝા મુજબ સંયમના પાલનમાં જરા પણ દેષ ન લાગે. તે જ તેઓનું સાધુપણુ જીવનના અંત સુધી સારી રીતે પાળે શકે કારણ કે ક્રીયામાં એક દાણ નીચે પડે તે દીવસ બગડે તથા ઉપગ ન રાખે અને દલીત આહાર વાપરે તે આખો ભવ બગડે અને શીથીલતાના સંસ્કાર પડી જાય તે શાસનને ભય કર નુકશાન થાય, તેથી અપવાદને કાઈ આસરે નહિ લેતા તેમજ કેઇની શરમમાં કે ભક્તની ગાંડી ભક્તિમાં નહિ લેપાતા સખ્ત કાળજી રાખી. ભગવાનના માર્ગને સુરક્ષિત રાખવા સુંદર વ્યવસ્થા ગોઠવી. કેમકે તેઓશ્રીને ભગવાનનું શાસન નજર સમક્ષ હતું તેમજ જવાબદારીને પુરેપુરે ખ્યાલ હતું. તેથી સમુદાયની સુવાસ મહા સંયમી તરીકેની ચારે બાજુ ફેલાઈ ગઈ હતી. તે ટાઈમે અસંયમીઓને કદી સંયમી કહી માન આપનારા શ્રી સાધુઓ તથા શ્રાવકે બહુ જ ઓછા હતા. તેથી પવિત્રતાની કી મત ઘણુ હતી. પૂજ્યશ્રીની આજ્ઞા સ્વીકારો તેમની હાજરીમાં અમલ કર્યો તેમના જીવન મહાન, ઉચા અને આદર્શ બની ગયા છે તે સત્ય કહીકત છે. શ્રી આચાર્યશ્રી વિજયરામચ દ્રસુરીશ્વરજી મહારાજ સાહેબ પાપાનુબંધી પુન્યની મુડીથી, વાણીના પ્રભાવે, અસયમને પ્રેમથી, દેવગુરુની આજ્ઞા ભગ કરી ભગવાનના પવિત્ર માર્ગનો નાશ કરવામાં સફળ થયા છે. તે કલંકને દબાવવા માટે અને વધારે પ્રતિષ્ઠા મેળવવા માટે આપ જેવા ત્યાગી, તપસ્વી, વૈરાગી, આરાધક મહાત્માને સાથ લીધે છે. તેમાં કાવાદાવા-ખટપટ કરી જે પ્રયત્ન થયા તેનું પરિણામ ઘણું ભયંકર આવવાનું છે તે પ્રસંગે ખબર પડશે. શ્રી આચાર્યશ્રીએ શાસનપ્રભાવનના નામે સંઘને મુખ બનાવી નામે ધર્મને નામે જમણવારે, પ્રભાવનાઓ, પુજને કરાવ્યા. તેના ઉપર અજ્ઞાન એ ધર્મનું માપ કાઢયું છે. તેથી હવે આપની નિશ્રામાં ધર્મના નામે આજ્ઞાભંગ, આચારની શીથીલતા, મર્યાદાને ભંગ કરાવવા માટે કાવતરું રચેલ છે. તે વાત ઉપર આપને વિશ્વાસ નહી બેસે તે ગુમાવવાનું ઘણું છે આપની પ્રતિષ્ઠા ઘટાડવાની ચાલબાજી છે. આપને સાધુતાની ખુમારી નષ્ટ થાય, ચારિત્રને વિભાગ બોજો | ૧૫ Page #141 -------------------------------------------------------------------------- ________________ તે કલંકને દબાવવા માટે.. સાથ લીધો છે પ્રેમ ઘટી જાય અને આનાને વફાદાર ન રહેવાય તે માટે ઉપયોગ કરી સાધુની ખ્યાતિ ટકાવવા માટે જ રમત છે. આપના ચારિત્ર અને તયાગ ગમ્યા હતા તે ઘણું સુધારે થઈ ગયે હેત. પણ હજુ વિશેષ પાપ બાંધવા આપ જેવા મહાત્માઓને ઉપગ કરી શાસનને ભયંકર નુકશાન કરશે ત્યારે જ તેમની વૃદ્ધિ માટેનો આનદ થશે. પરમ પૂ આચાર્યદેવશી વિજ્યકનકસૂરીશ્વરજી મહારાજ સાહેબના આપ વારસદાર છે, મહાન આરાધક અને તત્વચિંતક છે, તેથી પૂ. ગુરમહારાજની દિનચર્યા, વહેવારશુદ્ધિ, સંયમપાલન માટે આચારશુદ્ધિ, પ્રતિષ્ઠા મેળવવાની કંઈ જંખના નહી તેથી તેઓ છેલ્લા શ્વાસ સુધી જાગૃત બની આત્મીક કલ્યાણ સાધી ગયા. તે સુવાસમાં આપ વધારે કરી તેઓશ્રીના આદર્શ અને સિદ્ધાંતને સ્વીકારી ભગવાનની શાસનને ટકાવવા પ્રયત્ન કરવા સેવકની નમ્ર વિનંતી છે. શ્રી આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ પાપાનુબંધી પુન્ય પ્રકૃતિના બળે, વાણીના પ્રભાવથી અને ધર્મશાસ્ત્ર સિધ્ધાંતના નામે સહેલાઈથી પાપ કરી શકયા છે. તેથી તેમના સમુદાયમાં વિતીને અતી પરિચય, જાતી સંબંધે, કુચેષ્ટાઓ, મહાસતીઓના શીયળનાશ કરવાના પ્રસંગે બહેન-દીકરીઓની પવિત્રતાને નાશ કરીને સકલ સંઘને મુખ બનાવો શાસનને ભયંકર ઘ ત કરેલ છે. તેનું હજુ તેમને દુખ નથી, જેથી દેવગુરુની આજ્ઞા માનવા તૈયાર નથી. તેમને સાધુ-સાધવીના પ્રચારનો ટેકો, શ્રીમંતનું પીઠબળ, અજ્ઞાનતાથી ધર્મને નામે બનેલા ભક્તોને ટેકો તે જ તેમના અભિમાનનું મૂળ છે. અશુભને ઉદય અ.વ્યા પહેલા સત્ય વાત સમજાય જાય તે પણ કલ્યાણ થાય. સાધુતાની મર્યાદાને ભ ગ ભક્તિના નામે ઘા વધતી જાય છે તેથી સમાં અને વિચારક વર્ગ વધારે દુઃખી થતું જાય છે. વળી સંઘ ઉપર સાધુતાના નાશની ભયંકર આફત આવી પડી છે. તેને અટકાવવા આત્માર્થી આત્માઓ લક્ષ નહી આપે તે શાસનના નાશનું ઘેર પાપ તેમના શીરે લાગવાનું, તેમ જ્ઞાની ભગવતે કહે છે. અસંયમી જીવન જીવનારા અને દેવગુરુની આજ્ઞા ભંગ કરનારા શ્રીસંઘને મહાન પ્રાપરૂપ થવાના છે તેમાં જરા શંકા નથી. પૂ. ઉત્તમ સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબ શેડા હશે તેનાથી જ ભગવાનનું, શાસન ટકવાનું છે. સાચી સાધુતાને ખપ હશે અને સારી આરાધના કરવી હશે તેમને માટે દીવાદાંડીરૂપ બનવાના તે સત્ય હકીકત સ્વીકારવી જ પડશે. આપને ત્યાં અમુક સાધુ-સાધ્વીજી મહારાજે મર્યાદાને ભંગ કરી જીવનને ૧૬ / વિભાગ બીજો Page #142 -------------------------------------------------------------------------- ________________ આપની પ્રતિષ્ઠા ઘટાડવાની ચાલબાજી છે નુકશાન કરેલ છે. તેમને રિયર કરી તેમનું કલ્યાણ કરવા અને બીજા કેઈ નિમિત્ત પામીને અકલ્યાણ ન કરે તે માટે તેમજ પૂ. સાધ્વીજી મહારાજે શ્રીસંઘની પવિત્ર માતાએ છે અને બહેનો શ્રીસંઘની દીકરીઓ છે તેમના જીવનને ડાઘ ન લાગે તે માટે દેવગુરુની આજ્ઞાનું પાલન સખ્ત રીતે કરાવવું તે જ સારો ઉપાય છે. તેમાં ઉપેક્ષા થશે તો શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબના સમુદાયમાં મોટા ભાગનાની જે સ્થિતિ થઈ તેવું પરિણામ આપને ત્યાં ન આવે તે માટે આપને વિનંતી પૂર્વક લખું છું. આપના જીવનમાં આદર્શતા, સાધુતાની પવિત્રતા છે તેથી શ્રી ઘનું ભાવી કંઈક ઉજળું છે. આપ શાસન રક્ષક તરીકે મહાન પુન્ય ઉપાર્જન કરે તેવી શુભ ભાવના છે. સાત્વિક મહાપુરૂષો કદી તુચ્છ પ્રલોભનોથી ફસાતા નથી તેમજ માયા અને દંભને સારી રીતે ઓળખી શકે છે. આપની સરળતા, પાપગ્રતા અને પ્રમાણિકતાએ જ. આપના પ્રત્યે દરેકના ખૂબ પૂજ્યભાવ વધતો જાય છે અને તેમ તેમ આપની જવાબદારી પણ ઘણી વધતી જાય છે. શાસનને અણુશુદ્ધ સાચવવા અને ભગવાનના માર્ગને ટકાવવાનું શાસનદેવ ખૂબ બળ આપે તેવી એક જ અંતરની અભિલાષા છે. શાસનની ઉપેક્ષા કરનાર અને પૂ સાધુ-સાધ્વીજી મહારાજેની સંયમયાત્રામાં સહાય નહી કરનારને શ્રીસંઘનો ભય કર ઘાતક કહેલ છે. તેનું કેવું ભયંકર પાપ બંધાય તે આપ ગીતાર્થ ભગવંતોએ નક્કી કરવાનું છે. , શ્રી સંઘ પ્રત્યેનું રૂણ અદા કરવું હશે, મા-બહેનની પવિત્રતાનો પ્રેમ હશે, - શાસનને રાગ હશે, સંયમનો ખપ હશે, દેવગુરુની આજ્ઞા પ્રત્યે અખંડ પ્રેમ હશે, મેક્ષમાં જવાની તાલાવેલી હશે તેમને આશાભંજક, અસંયમીઓથી દુર રહેવું જ પડશે. તો જ સાધુતાના સાચા દર્શન સઘને થશે. - - કોઈપણ પ્રકારે અવિનય, આશાતન થઈ હોય તે ક્ષમા કરશે. ધર્મ આરાધનામાં સેવકને યાદ કરશોજી. દેવગુરુમાં અજ્ઞાપાલક પૂ. સાધુ-સાધ્વીજી • મહારાજ સાહેબને વંદના સુખશાતા પૂછશે. - સેવક યે 5 કામસેવા ફરમાવશે. , જિ. સેવકે દીપચંદ વખતષદના ૧૦૦૮ વાર ના સ્વીકારશોજી. વિભાગ બીજો | ૧૭ Page #143 -------------------------------------------------------------------------- ________________ તા. ૨૩-૪-૮૩ પરમ પૂજ્ય, પરમ ઉપકારી પૂજય આચાર્યશ્રી વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજ સાહેબની પવિત્ર સેવામાં, શ્રી કટારીઆ. લી. સેવક દીપચંદ વખતચંદના ૧૦૦૮ વાર વંદના સ્વીકારશે. આપશ્રીના પુન્યદેહે સુખશાતા હશે. વિનંતીપૂર્વક જણાવવાનું કે આપે અમદાવાદનું ચાતુર્માસ સુધારવાની શુભ ભાવનાથી સાથે નક્કી કર્યું. આપની ભાવના સફળ થશે તે સાધુતાના સુંદર દર્શન થશે અને તેથી વધારેમાં વધારે મને જ આનંદ હશે. અને મારી અંતરની વેદના નષ્ટ થઈ જશે. તેથી આપને મહાન ઉપકાર કદી ભુલીશ નહી.' સંયમની સાધના માટે પ્રાથમિક ભગવાનની આજ્ઞા અને નવ વાડેનું પાલન, અષ્ટ પ્રવચન માતાનું જતન સારી રીતે અમલમાં મુકાશે તે જ ચાતુર્માસ સફળ થશે. તેમાં આચારશુદ્ધિ, વહેવારશુદ્ધિ અને મર્યાદાનુ પુરેપુરું પાલન થશે તે જ શાસનને ઘણો લાભ થશે, નહીંતર ધર્મની ફજેતી થશે તેમાં જરાપણ શંકા નથી. આપે સુરેન્દ્રનગરમાં ચાતુર્માસ સાથે કરવા માટે શરત મુકી હતી કે બન્નેના સમુદાયના કોઈ સાધ્વીજી મ. સાથે રાખવા નહી તેમ કહેલ. જેથી સારામાં સારી રને આત્મિક વિકાસ, જ્ઞાન, ધ્યાન સારી રીતે થાય અને એકાંતે શાંતિ રહે તે માટે જ સાથે રહેવાની ભાવના હતી. તે હેતુ અમદાવાદમાં સફળ થાય તે આપને અને સકલ સંધને ઘણો લાભ થશે. પૈસા કેટલા ખરચાયું તેના ઉપરથી ધર્મનું માપ કાઢવાને મુર્બાઈનો જમાનો ખલાસ થઈ ગયો છે. કારણ કે હવે લકે ડી ઘણા અંશે ધર્મને સમજતા થયા છે. હવે તે સાધુ-સાધ્વીજીના ચારિત્રબળ, વૈરાગ્ય કેટલે વધે, સંસારનો રસ કેટલો તટય અને આચારશુદ્ધિ કેટલી વધી તેના ઉપર જ શાસનની પ્રભાવના થવાની છે અને તેના ઉપરથી જ ધર્મનું માપ નીકળવાનું; તે વાતથી નહી પણું અમલથી જ થવાનું છે. હાલના વાતાવરણ ઉપરથી લાગે છે કે પૂ. સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબની સંખ્યા ઘણી થશે. આવડું મોટું સૈન્ય રાજનગરના આંગણે મહારાજાના પ્રતાપે પચે ઈન્દ્રિઓના વિષયો પુરબહારમાં ખીલી રહ્યા છે. તે વખતે મેહરાજાને નષ્ટ કરી, અસંયમને મારી નાખી, ભગવાનની આજ્ઞાને ઝડે ફરકાવશે તો શ્રીમંધમાં કાયમ માટે આનંદ થશે. અને લડવામાં પ્રમાદી બની સૈન્ય મેહરાજાને બડે કરશે તે તે વકરશે ને આખા સૈન્યની ખાનાખરાબી કરી નાખશે, જેથી ભવાંતરમાં ૧૮ | વિભાગ બીજે Page #144 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનીની દષ્ટિએ લેકેના પૈસાનું પાણું થશે ચાત્રિ દુર્લભ બનશે. આવી પરિસ્થિતિમાં આપ જાગૃત નહી રહે અને વિશ્વાસથી કે ઉદાસીનતાથી બધુ જોયા કરશે તે પરવશ બનાવી ધર્મના નામે સમજાવી દેશે. અને તેમાં આપની મહેર છાપ પડી જશે તે શાસનને અને સંઘને ભયંકર નુકશાન થશે આજે રાજકારણ જેવી મેલી રાજરમત રસાય છે, તેમાં આપને હાથા બનાવી તેમની પ્રતિષ્ઠા વધ રવા પુષ્કળ પૈસા ખરચાવવા પ્રયત્ન થશે. પરંતુ ભગવાનની આજ્ઞા, નવ વાડેનું પાલન સપ્ત રીતે ન થાય ત્યાં સુધી કદી પ્રતિષ્ઠા વધવાની નથી અને જ્ઞાનીની દષ્ટિએ તેના પિતાનું પાણુ થશે. આપણે તે ઈછીએ કે છેલ્લી વૃદ્ધ અવસ્થામાં માયા-કાવાદાવાને મારી નાખીને શ્રીસંઘને સંયમીઓની મહામુલી ભેટ આવી જીવન પૂરું કરે. શ્રી આચાર્યશ્રી ઉપર સંયમ પાળવા માટે જ્યારે જ્યારે સખ્તાઈ થઈ ત્યારે પૂ સારા આત્માથી મહાત્માઓને આશ્રય લઇ તેઓને બુદ્ધિપૂર્વક માયા કરી તેને સમજાવી દીધા છે. પણ અસ યમને દેશવટો આપી શક્યા નથી. તે તમની નબળાઈને આખો ઇતિહાસ સાંભળવામાં આવે ત્યારે માયાને સાચે ખ્ય લ આવે. શ્રીસંઘમાં ત્યાગી તરીકેનું આપનું સ્થાન ઘણું ઉંચુ છે. ચારિત્ર સંપન્ન પવિત્ર અને અધ્યાત્મયોગી તરીકેની ખ્યાતિ છે અને આપની પુન્યાઈ વધતી છે. તેને લાભ ઉઠાવવા માટે જ આપને સાથે રાખવાને આગ્રહ હતો. આપની છાયા સાધુ-સાધ્વીજી ઉપર પાડવા માટે શુદ્ધ દાનત હેય તો શુદ્ધ આચાર, મર્યાદાનું પાલન, સાધુપણું પાળવા માટે ભગવાનની આજ્ઞા મનાવવા ઘણું કરી શકે તેમ છે. પણ આખી જીંદગી ધર્મની વાત કરી છે. આચરણમાં સંયમની કોઈકીંમત આંકી નહી અને કોને ખુબ મુર્ખ બનાવ્યા છે તેનું પરિણામ મોટા ભાગની સાધુતા નષ્ટ થતી ગઈ, તેમાં કેટલાકને ભવ બગડયા અને હજુ કેટલાના ભવ બગડી જશે તે તો જ્ઞાની જાણે, આપના સાધ્વીજી મહારાજાઓ આપની આજ્ઞામાં હોવા છતાં મોટાભાગના સાધ્વીજી મહારાજનું ખેંચાણ શ્રી આચાર્ય મહારાજ તરફી છે, તેથી જ આઝાપાલન કરાવવામાં મુશ્કેલી પડવાની. તેનો અનુભવ થાય ત્યારે જ ખબર પડશે. આપને પૂ, સાધ્વીજી મહારાજે તથા સંધના બહેને અને માતાઓની પવિત્રતા સાચવવા, અને સંયમરક્ષા માટે આપના માતા-બહેન જેવા લાગતા હોય તો, તેમના પ્રત્યે આદર અને કરુણાભાવ રાખી શ્રીસંધના કલ્યાણ ખાતર નવ વિભાગ બીજો ! ૧૯ Page #145 -------------------------------------------------------------------------- ________________ અસંચમીઓને ત્યાગ તે જ રામબાણ ઇલાજ વાડેનું પાલન અને અસંયમીઓને ત્યાગ તે જ રામબાણ ઈલાજ છે અને તેમાં જ શાસનની વફાદારી અને શાસ્ત્રની સાચી શ્રદ્ધા છે. ધર્મ રથાનો પવિત્ર રાખવા હશે તે ભગવાનની આજ્ઞાને પ્રાણના ભોગે સાચવવી જ પડશે. આપ જેવા પાસે ઘણો મોટો સમુદાય છે. તેમની આતિમ ચીંતા કરી સંયમપાલન માટે, સખ્તાઈ રાખવામાં આવશે તે જ શ્રીસંઘનું સાચું રણ અદા થશે. પરમ પૂજ્ય, મહાપવિત્ર અને મહાસ યમી આચાર્યદેવશ્રી વિજયકનકસૂરીશ્વરજી મહારાજ સાહેબની પવિત્રતા અને આદર્શતાને નજર સામે રાખી તેઓશ્રીની પ્રતિષ્ઠા વધારી આપની નિશ્રાએ આવેલા આમિક વિકાસ થાય અને તેમના ભવની પરંપરા કપાય તે જોવાની સેવકની તીવ્ર ઈચ્છા છે. મારી ભાવનાને સફળ કરવી તે આપના હાથની વાત છે. બાજે ધર્મના નામે, અપવાદના ન્હાના નીચે, સગવડતા ખાતર આચાર અને વહેવાર શુદ્ધિને મુકી દીધા તેથી મોટા ભાગના સાધુ-સાધ્વીજીના હાથથી જ ધર્મનો નાશ થઈ રહ્યો છે. શાસનને બચાવવું હશે તે અગવડ વેઠી કષ્ટ ભોગવવું પડશે. નહીંતર એકબીજાનું જોઈ જોઈને ધર્મ મડદું બની જશે. આપને અત્યારના સંજોગોમાં મારી વાત સાચી લાગશે નહી. પરંતુ કડવા ફળ ચાખવા પડશે ત્યારે હું જ યાદ આવવાને છું તે ચોક્કસ છે સેવક ગ્ય • કામસેવા ફરમાવશોજી. ધર્મ આરાધનામાં યાદ કરશોજી. હિ, સેવક દીપ વખતના ૧૦૮ વાર વડલા, ૨૦ / વિભાગ બીજો Page #146 -------------------------------------------------------------------------- ________________ લ, ૧૩-૮૩. પરમ પૂજ્ય, પરમ ઉપકારી આયાય લેવાશી વિજયભુવનભાસરીશ્વરજી મહારાજ સાહેબ, પૂજ્ય પંન્યાસશ્રી જયઘોષવિજયજી મહારાજ સાહેબ તથા પૂજ્યશ્રી રતનસુંદરવિજયજી મહારાજ સાહેબની પવિત્ર સેવામાં, શ્રી અમદાવાદ લી સેવક દીપચંદ વખતચંદના ૧૦૦૮ વાર વંદના વીકારશેજી. આપ પૂએ મારી અંતરની વેદનાને ખુબ વાત્સલ્યભાવથી સાંભળી મારા ઉપર મહાન ઉપકાર કરેલ છે પૂ. સાધુ મહાત્માઓનું જીવન સુંદર બને અને પવિત્રતા વધે તે માટે ભગવાનની આજ્ઞા અને પૂ. ગુરુમહારાજના બંધારણનું પાલન આપના આજ્ઞાવર્તીઓમાં થતું હતું. છતાં તેમાં કોઈનામાં કોઈ ક્ષતિ હોય તે પૂ૦ ગુરુમહારાજની આજ્ઞાને વિશેષ રીતે અમલ કરવાની આપની ફરજ છે. પૂ. સાધુ મહાત્માઓના કલ્યાણ અર્થે અને સંઘના આમિક કલ્યાણ માટે બીજા વિશેષ નિયમો કરી કડક રીતે પાલન થાય તે માટે આપે જે ભાવને પ્રગટ કરી તેની ખૂબ અનુમોદના કરું છું. મેં મારી જિંદગીને ભગવાનના શાસન ખાતર હેડમાં મુકી હતી તેને આપ કૃપાળુઓએ મારી વેદના જે રીતે શાંત કરી છે અને મારી જિંદગીને બચાવી લીધી છે તેથી હું આપને મહાન ઋણું છું. , ચારિત્રસંપન મહાત્માઓથી જ શાસન ટકવાનું છે. આચાર અને સંયમના પાલન સિવાય એકલી વાત કરવાથી કોઈનું કદી કલ્યાણ થયું નથી અને થશે પણ નહીં. ફરી ફરી એક જ વિનંતી કરું છું કે ગમે તેવા સમર્થ હોય, પણ આચાર અને સંયમની કિંમત ન હોય તે, તેમની શરમમાં તણાઈ ન જવાય, જેથી શાસનને નુકશાન ન થાય, સેવકની આ વિનંતી ધ્યાનમાં રાખશો અને મારી અંતરની ઈચ્છાને સફળ કરવા કૃપા કરશોજી. શ્રીસંઘમાં સાત્વિક, ચારિત્રસમ્પના મહાત્માઓ છે કે જે આજે સાચી સાધુતાના દર્શન થાય છે. આપ પૂજયોએ સાધુતાની પવિત્રતા માટે મારી જિંદગી બચાવી, ત્યારે શ્રી આચાર્યશ્રીએ મારા કુટુંબીઓ ઉપર કે કરાવી–ખળભળાટ કરાવી ત્રાસ આપવાના પ્રયત્ન કર્યા. ખરેખર શાસનનો રાગ હોત, સંઘનું હિત હૈયે વસ્યું હેત, મારા દ્રવ્યપ્રાણુની ચિંતા કરી હતી અને મારી શુભ ભાવનાને સફળ કેમ કરવી તે માટે વિચાર કર્યો હતો " તે તેઓ તેમ ન કરત. પણ અસંયમના રાગે સત્ય વસ્તુ સ્વીકારી શકતા નથી | * તે જ મહાન દુ;ખનો વિષય છે. કર્મસત્તા આવા મહાન સમર્થને પણ કેવા સવહીન " બનાવી દે છે તે વિચારવા જેવું છે. ભાવિભાવ, લી. સેવક દીપચcવખતના ૧૦૦૮ બાર વેદના સ્વીકારશે. વિભાગ બીજે | ૨૧ Page #147 -------------------------------------------------------------------------- ________________ ધ્રાંગ, તા. પ- ૩સ્ત્ર પરમ પૂજય, પરમ ઉપકાર્ટી પૂજય મુનિરાજ શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજ સાહેબની પવિત્ર સેવામાં, શ્રી અંતરીક્ષ મહાતીર્થ. ' લી. સેવક દીપચંદ વખતચંદના ૨૦૦૮ વાર વતા સ્વીકારશોજી. પશ્રીને કૃપા પત્ર મળે. આપની સાધુઓની પવિત્રતા કેમ વધે તે માટેની સુંદર પેજના અને આપની ચારિત્રપાલન કરાવવાની સુંદર ભાવના " છે તેનું ફળ દસ વર્ષ પછી શ્રીસંઘને જોવા મળશે. તે આપના ઉપરની પૂર્ણ શ્રદ્ધાથી માની લઉં. પરંતુ સાધુસંસ્થામાં અત્યારે જે રીતે ચાલે છે તેવી રીતે ચાલે અને તેને અટકાવવા કોઈ પ્રયત્ન ન થાય તે દસ વર્ષમાં એટલો બધો અસંયમ વધી ગયું હશે કે લે કે અર્થ અને કામનાની લાલસાએ તેઓને જ ગુસ માનશે, સાચી સાધુતાના સેવકે કેટલા હશે તે તે જ્ઞાની જાણે. આપ આપની દસ વર્ષની વૈજના ચાલુ રાખી, જ્યારે શ્રદ્ધાળુ ધમી શ્રાવકવર્ગ છે અને સારા પૂ. આત્માથી સાધુ મહાત્માઓ પણ છે. તેમના શકિતસંપન નાયક બને તેમને આપ જેવા મહાન શાસનના રાગી માર્ગદર્શન સાથે સંપૂર્ણ ટ આપી, સક્રિય કાર્ય થાય તે, આપની ભાવના દસ વર્ષ સુધીમાં લાવવાની છે તેને બદલે આજથી સુંદર ફળ પ્રાપ્ત થાય. હજુ સારા પવિત્ર સાધુ-સાદરીજી મહારાજ સાહેબને દુષ્કાળ નથી પડે. શ્રી વડીલેની ઢીલાશના કારણે મહાત્માઓનું સત્વ દબાઈ ગયું છે. તેને ખીલવવા માટે, વડીલેની મર્યાદા, સાધુઓની પવિત્રતા ખાતર ને શ્રીસંઘના કલ્યાણ ખાતર, છોડવી પડે તે છોડીને શાસનને બચાવવાના પ્રયત્નો તાત્કાલીક કરવાની સેવકને જરૂર લાગે છે. આપનું પુન્યબળ ઘણું છે. શક્તિ છે. તેનો ઉપયોગ આરાધકોને બચાવી લેવા કરવા નમ્ર વિનંતી છે. હજારો સાધુસાવીજી મ. સાહેબે અને હજારે ધર્મશ્રદ્ધાળુ શ્રાવક ભાઈઓની સંખ્યામાથી આપને શાસન કાર્યમાં મદદ ન કરે તેમ હું માનતા નથી. છતાં મારું મંતવ્ય બેટું હેય તે ધર્મ નથી વધે, ધર્મની વિકૃતિ થઈ રહી છે તેમ કહેવું જોઈએ. જે કાર્ય આજે કરવાની જરૂર છે તેની દસ વર્ષ સુધી રાહ જોવી, એ આયુષ્યને કોઈ ભરોસે મને લાગતું નથી તે અમારા માટે તે સુંદર દિવસો જવાની તક મળે નહીં. પરમ ઉપકારી ગુરુદેવે દીર્ધદષ્ટિ વાપરી, બંધારણ કરી, ૧૧ કલમો નક્કી કરી, અસંયમી બનવાના કારણે બધા નાબુદ કર્યા. પણ ગ૭ના નાયકે કઈ કલમનું ૨૨ | વિભાગ બીજે Page #148 -------------------------------------------------------------------------- ________________ ' ફરજ અાવી ૠણુ અદા કરવાના અવસર પાલન કર્યું નહીં અને કાઈને પાલન કરાવવા માટે સલાહ આપી નહી. તેથી સમુદાયની સ્થિતિ તેમનો પાસે વધારેમાં વધારે ખરામ થઇ અને તેના છાંટા ખીજે ઉડ્ડયા. પૂ. ગુરુદેવના વાસલ્યભાવથી તૈયાર થયેલા અને તેઓશ્રીની પરમ કૃપા મેળવી ચુકેલા મહાત્માએ પૂજયશ્રીની આજ્ઞાને અક્ષરસઃ માળવા-પળાવવા, ગમે તે કારણે, તૈયાર ન થયા તેથી સધને નુકશાન થયું છે; અને પૂજશ્રીની આજ્ઞાભંગથી ફ્રાનું મહત્વ ઘણુ ઘટી ગયું ગણાય. તેથી સ ઘમાં કેવી છાપ પડે તે આપ વિચારવા રૃપ કરશેાજી, પૂ. ગુરુદેવ પ્રત્યે અપુર્વ ભક્તિવાળા મહાત્માએ તથા શ્રવા છે તે તેઓશ્રી પાસે આજ્ઞાને જીવંત કરાવવી અને પૂજય પ્રત્યે પુયંભાવ છે તેનો શ્રીસમાં છાયા ઊભી થાય તે ઘણી અસ યમ અટકી જાય, તેમાં જરા પણું શંકાને સ્થાન નથી. પૂજ્યશ્રીના ઉપકારને બદલે વાળવાની અને તેમના ખધારણને પુરેપુરૈ અમલ કરાવી તેમના આત્માને પરમ શાંતિ થાય તેમ કરવાની, પૂજયશ્રીને જેમનામાં વિશ્વાસ હતેા અને શક્તિની ખાત્રી હતી તેમની નૈતિક ફરજ છે. તે ફરજ બાવી રૂણ અદા કરવાના મહાન અવસર છે તેમ સેવકનું માનવુ છે. શ્રી સાધુ મહાત્મા ગુરુની આજ્ઞાના ભ`ગ કરે તેા આજ્ઞાનું મહત્ત્વ કદી સમાવી શકવાના નથી, આજ્ઞાને વાદાર નહી રહેનાર કદી સધનું કલ્યાણ કરી શકવાના નથી. તેમજ પેાતાના આત્માનું કલ્યાણ અને નિશ્રાએ આવેલાનું કલ્યાણુ પશુ કરાવી શકે નહીં. શાસ્રષ્ટિએ વ્યાજખ્ખી વાત હોય તે વિચારવા સેવફની વિનતી છે. જૈન સંસ્કૃતિને ટકાવવી હશે તેા પહેલા સાલ્લુસ સ્થાને પવિત્ર રાખવી પડશે. આજ્ઞાપ્રધાન જીવન જીવનારાથી જ શાસનના ઉદ્યોત થાય. જૈન શાસનની પવિત્ર તાથી અને મહાન ત્યાગી—તપસ્વીના પરમાણુ આથી જ દેશની સંસ્કૃતિ ટકવાની, તેમાં શંકા રાખવા જેવું નથી. આથી જ પ્રથમ સાધુસંસ્થા માટે ભેગ આવે જોઈએ તેમ સેવકનું માનવુ છે. ભૂલ હોય તેા ક્ષમા કરશેાજી. કાદવ ઉછાળવાથી શક્તિ વૈકાય છે, તે અપની વાત તદ્દન સત્ય છે, પરંતુ મે કાઈ નહેરમાં વાત કરી નથી. મારી વેદનાને સારા સારા મહાત્મા પાસે તથા રાષક શ્રાવકા પાસે રજૂ કરી છે. શ્રી આચાર્યશ્રીએ સામે પક્ષ કુગુરુ છે, મહા અસંયમી છે તેમ કહી, વંદન આદિ વહેવારો કાપનારને સમ્યક્દષ્ટિ, શાસનરાગી કહેલ છે ને ક્રુગુરુને જેવા છે તેવા ન આળખાવે-તે સંધના દ્રોહી છે. તે વિભાગ શ્રીો / ૨૩ Page #149 -------------------------------------------------------------------------- ________________ જૈન સંસ્કૃતિને ટકાવવી હશે તે પહેલા શ્રી આચાર્યશ્રીના અસંયમી જીવનને જાણ્યા પછી હું ન કહું તે તેમના જ કહેવા પ્રમાણે મારા જેવો વિશ્વાસઘાતી કેણુ હોઈ શકે? વળી હું વ્યક્તિને ભકત હત, ધર્મને વફાદાર નહોતે, તેવું નક્કી થઈ જાય. સાધુની પવિત્રતા માટે મારા જીવનનો ભેગ આપવાથી શાસનસેવા થતી હેય તેમાં મારી શુભ ભાવના હોવા છતાં અજ્ઞાનતાથી પાપ બંધાય તે માટે મારી પ્રવૃત્તિ બંધ કરવી જોઈએ. મારા આત્માને નુકશાન થાય તેવું કોઈ કાર્ય કરવાની મારી ઈચ્છા નથી. માટે આ૫, જ્ઞાની છે માટે, જે માર્ગદર્શન આપશે તે મુજબ કરીશ. આપ આ કાર્ય હાથમાં લ્યો તે સેવક તરીકે જે આજ્ઞા કરભાવશો તે કરવા તૈયાર રહીશ. આપ જેવા ચારિત્રસંપન્ન મહાત્મા મારે માથે શિરછત્રરૂપ હોય તે મારી ચિંતા ઘણુ ઓછી થઈ જાય. તે આપ પૂ વડીલેની અને શાસનની પ્રતિષ્ઠા વધારી સંઘનું ક૯યાણ કરે તેવી નમ્ર વિનતી છે. મહા પુન્યવાએ દીક્ષા લેતી વખતે જે ઉલ્લાસ, ખંત, મોક્ષ મેળવવાની તાલાવેલી, સંસાર છોડવા માટે આપેલો કેટલે ભોગ, આત્મિકસુખ મેળવવા કાઈની દ્રવ્યદયા ખાધી નહિ ને ભાવદયાથી જ ક૯યાણ થાય છે–આવી અપૂર્વ શ્રદ્ધા, અને દીક્ષા પહેલાના પરિણામ, અને સત્વ જોઈ મારા જેવા સત્વહીનને શરમાવવા જેવું લાગતું હતું. પણ ચરિત્ર લીધા પછી, ગુરુનિશ્રાએ આવ્યા પછી, દેવ-ગુરુને વફાદાર ન રહેતા આજ્ઞાભંગ કરી ઘણુઓએ હેતુ સિદ્ધ કર્યો નથી. તેથી ભવ કાપવાને બદલે ભવની પરંપરા વધે તે જૈનશાસનનું શું થાય? આની ચિંતા ન કરનાર, સંખ્યાબળ વધારવા, સંયમ–પદવી માટે કોઈ ધારણ, જ્ઞાનીની , આજ્ઞા મુજબનું, નહીં રાખતા પ્રતિષ્ઠાનું લક્ષ રાખવાથી આરાધના માટે કોઈને પ્રયત્નશીલ ન બનાવ્યા. તેથી અનેકેના ભાવપ્રાણ નાશ થયા છે અને થશે. તેથી શ્રીસંઘનો મહાન દ્રોહ કર્યો છે તેમાં આપને અતિશયોકિત લાગતી હોય તો ક્ષમા કરશોજી. ધર્મની બાબતમાં આપની પાસે એક અજ્ઞાન બાળક જેવો ગણાઉં, પરંતુ આપ જેવા પૂજય પાસેથી જે સાંભળવા મળ્યું અને મહાપુરુષના જીવનચરિત્ર વાંચી જે ધર્મનો મહા થઈ તેથી આ સ્થિતિ હું જોઈ શકતો નથી. પૂ૦ દાનસૂરીશ્વરજી મહારાજ સાહેબને સમુદાય, પૂ. બાપજી મહારાજ સાહેબને સમુદાય અને પૂ. કનકસૂરીશ્વરજી મહારાજ સાહેબના સમુદાયને અમારા ઉપર .. મહાન ઉપકાર છે. આજે જૈન સંઘમાં પણ ઘણું જ ઊંચા પ્રકારની છાપ છે ૨૪ | વિભાગ બીજે Page #150 -------------------------------------------------------------------------- ________________ ખાત્રી આપી એટલે કાયમી ત૫ બંધ રાખીશ અને તે પૂજ્યશ્રીઓથી અનેક આત્માનું કલ્યાણ થયું છે. તેથી એ જ સમુદાય માટે મારી શક્તિ ઉપરંત કાર્ય કરવાનું મન થયું છે. આ સમુદાયમાં પવિત્ર મહાભાઓ છે. એટલે હું આશાવાદી છું કે ભગવાનની આજ્ઞાને જીવંત રાખી સંધનું ઋણ અદા કરશે. તેમાં મારી શક્તિનો ભોગ સાધુઓની પવિત્રતા જાળવવા અને વધારવા માટે આપી રહ્યો છું. ફાગણ સુદ ૧૪ ના હું અમદાવાદ હતા. શ્રી આચાર્યશ્રીને પત્રથી જણ વેલ કે, “ આપે દેવ-ગુરુની આજ્ઞાન ભંગ અને પૂ૦ ગુરુદેવને આપેલ વચનનેબંધારણને ભંગ કરી સાધુતાની પવિત્રતા અને સાધુઓના આચારને નાશે કર્યો છે. આપના હાથે અનેકના ભાવપ્રાણુ નાશ થયા છે. હવે છેલી-વૃદ્ધ ઉંમરે ભગવાનની આજ્ઞા અને ગુરુમહારાજશ્રીને આપેલ વચનનું પાલન કરી, ભગવાનના શાસનને બચાવી, જીવન સાર્થક કરી તેમાં સાધુઓનું અને શ્રીસંઘનું આત્મકલ્યાણ છે. મેં ઘણુ વખત આપશ્રીને વિનંતી કરી. પરંતુ આપના પાપાનુબંધી પુન્યના પ્રભાવે આપના પાપકાર્યને સહાય કરવામાં ધર્મ માની અને તેમાં શ્રીમંતવર્ગ મળી રહે તે અભિમાનથી આપ શાસનની રક્ષા કરી શક્યા નથી. હું આપની પાસેની પરિસ્થિતિને જોઈ શકતા નથી. અધર્મને ધર્મ મનાવવાની વાણી, બુદ્ધિ અને અભાવની કળાથી જગતને જે મહા મુર્ખ બનાવ્યા છે અને મહાપુરુષની ખ્યાતિ પ્રાપ્ત કરવા જે રીતે કાવાદાવા, દંભ કર્યો છે તે જોઈને મારી છાતી ભાંગી ગઈ છે. છેલે એક જ વિનંતી કરું કે હવે આપે ભગવાનના માર્ગને ટકાવવા ભગવાનની આજ્ઞા અને ગુરુમહારાજશ્રીને બંધારણનું કડક રીતે પાલન કરવું અગર મારા વ્યપ્રાણને ભોગ લેવો. તે બેમાં પસંદગી તમારે કરવાની છે.” - ફાગણ સુદ ૧૫ થી ચારે આહારને ત્યાગ કરી, બહાર કોઈ પ્રચાર ન થાય અને શાસનની પ્રતિષ્ઠા ન ઘટે તે માટે ઘરે રહી, અને વદિ ૧ ના સેરીસા તીર્થમાં જઈ ભગવાનના સાંનિધ્યમાં જ જીવન પૂરું કવું તેમ નક્કી કરેલ. પરંતુ રાત્રે પૂ. આચાર્યશ્રી વિજ્યભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સાહેબ, પૂપં. શ્રી જયવિજયજી મહારાજ સાહેબ તથા પૂ. રત્નસુંદરવિજયજી મહારાજ સાહેબે મારી અતરની વેદના ખૂબ જ વાત્સલથભાવથી સાંભળી અને તેઓશ્રીએ કહ્યું કે મારા સમુદાયમાં પૂ. ગુરુદેવની કલમોનું પાલન થાય છે છતાં તેમાં જે ક્ષતિ હશે તે દૂર કરી બીજા નિયમો કરી સાધુઓની પવિત્રતા સાચવવા માટે કડક રીતે અમલ કરવા ખાત્રી આપી વધુમાં કહ્યું કે ચારે આહાર બંધનું કાયમી પગલું વિભાગ બીજે | ૨૫ Page #151 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવ આપને શક્તિ આપે તેમ ઈચ્છું છું બંધ કરી છઠ્ઠનું પણ પારણું કરવું. મેં પુજયશ્રીને કહ્યું કે આપે આપના સમુદાય માટે આટલી ખાત્રી આપી છે એટલે કાયમી તપનું પગલું બંધ રાખીશ. છઠ્ઠ માટે આગ્રહ ન રાખવા વિનંતી છે. જ્યાં સુધી શ્રી: આચાર્યશ્રી શાસનના હિત માટે પુજય ગુરુમહારાજશ્રીના વચનને અમલ નહીં કરે ત્યાં સુધી. મારી શક્તિ પહોં. થશે ત્યાં સુધી, કરીશ. સાધુઓની પવિત્રતા ખાતર મને ઢીલું પડશે નહીં. પૂજયશ્રીએ ખૂબ જ વાત્સલ્યથી મારા જીવનને બચાવી લીધું છે. તેથી તેઓશ્રીને મહાન ઋણી છું. હવે સાધુઓની પવિત્રતા ટકાવવા જે કેઈ નિયમો કરશે તેમાં અને ૫૦ ગુરુમહારાજશ્રીના વચનને પળાવવામાં આ૫ સહાયક થઈ પ્રયત્ન કરશે. તો પરિણામ ઘણું સુંદર આવશે તેમ સેવકનું માનવું છે. શ્રી આચાર્યશ્રીએ મારી વિનંતી ઉપર વિચાર નહીં કરતાં મારા કુટુંબીઓ ઉપર ટેલીફેન કરાવી અને ત્રાસ કેમ થાય અને હું પાછે કેમ પડું તેવી કાર્ય વાહી કરી. ભગવાનના માર્ગને સાચવવાની કે પિતે આપેલ વચનની પણ કિંમત નહીં આંકનારને સત્ય વસ્તુની કિંમત ન હોય. અસંયમના રાત્રે તેમને પિતાના સ્થાનનો કેસ ઘના કલ્યાણને વિચાર આવતા નથી, તેને હું વિચાર કરું છું ત્યારે ખૂબ જ આઘાત અનુભવું છું. શ્રીસંઘમાં આવી મને વૃત્તિવાળા ગચ્છાધિપતિ બને તેમાં કદી સંઘનું કલ્યાણ થાય નહીં. શ્રીસંઘને સત્ય વસતુને ખ્યાલ નહીં આવે તે શાસનને નાશ તેમના હાથથી જ થવાને છે. મારા ભોગે પણ અસં. કમ ટકાવનારમાં કદી દયા હેાતી નથી તે બતાવી આપ્યું છે. આપ જેવા મહાત્માઓ પાસે મારી વેદના પ્રગટ કરવાનું મન થાય તેથી જણાવું છું. આપ મારી વેદના શાંત થાય તેવો ખૂબ વાત્સલ્યભાવ આપી મારા જીવનને સફળ કરવા કૃપા કરશોજી. ત્રીજુ ચાતુર્માસ અંતરીક્ષમાં કરવાનું નક્કી કરી પ્રભુભક્તિ ખૂબ કરી રહ્યા છે તેની ખૂબ ખૂબ અનુમોદના કરું છું. તેવી જ રીતે ત્યાં બેઠા સાધુઓની ચિત કરી શાસનને બચાવી લેવા શાસનદેવ આપને ખૂબ શક્તિ આપે તેવું . અતઃકરણ પૂર્વક ઇચ્છું છું. કોઈ અવિનય, આશાતના થઈ હોય તે ક્ષમા * કરશોજી. હતી. સેજક બાબુના ૧૦૦૮ વાર ના સવીકારશે. ' ૨ | વિભત્ર બોજો Page #152 -------------------------------------------------------------------------- ________________ તા. ૨૧-૧૨-૮૨ પરમ પૂય, પરમ ઉપકારી મહારાજશ્રી રસુંદરવિજયજી મહારાજ સાહેબની પવિત્ર સેવામાં, જી. સેવક દીપચંદ વખતચંદના ૧૦૦૮ વાર વંદના સ્વીકારશોજી. આપે તથા પૂ. ગુરમહારાજ સાહેબ શ્રી પંન્યાસજી મહારાજ સાહેબની હાજરીમાં સાધુતાની પવિત્રતા કેમ વધે અને અસંયમ વધવાના કારણો નાબુદ કરી સંયમની રક્ષા કેમ સારી થાય તે માટે નિયમો કરવા અને તેને સમુદાય માટે જરૂરી અમલ થશે તેવું આશ્વાસન આપવાથી મને ખૂબ જ આનંદ થયે છે. હવે શાસનનું ભાવી ઉજળું દેખાય છે કે આપે આ વાતને ઘણું જ મહત્વ આપ્યું છે. માટે આપની શક્તિ, જ્ઞાન અને હિંમતને સદુપયોગ શાસનની રક્ષામાં અને સંયમની રક્ષામાં કરે તેવી સેવકની નમ્ર વિનંતી છે. બધા કાર્યો કરતાં સાધુ ની પવિત્રતાની કિંમત અનેકગણું છે તે આપ સારી રીતે સમજે છે. સ યમ રક્ષાને લાભ જે તેવું નથી. માટે અસંયમીઓને સ્થિર કરવા અને મહા સંયમીએની સુખશાતાપુર્વ આત્મસાધના થાય તે માટે આપ પ્રયત્ન કરશે તે આપને કર્મની ઘણી નિજા કર્યા અને શાસનની અપુર્વ સેવા કર્યાને આનંદ થશે. ભગવાનને માર્ગ ટકાવવામાં સાધુતાની પવિત્રતા મુખ્ય છે. આજે જે સ્થિતિ ચાલી રહી છે તેને વિચાર કરીએ તે ધર્મને મડદું બનાવી તેની ઉજાણું કરી રહ્યા છે. આવા ખરા ટાઈમે જ સવશ ળા બની કાર્ય કરે તેવી આશા રાખું છું. જે વધારે પડતી નથી. પુ. આચાર્યદેવશ્રી વિજય કલાપૂર્ણ સૂરીશ્વરજી મ. સાને ખૂબ જ લાગણીભર્યો પત્ર આવ્યું છે. આપ બંને ભેગા થશો ત્યારે ભગવાનની આજ્ઞા મુજબની સંવમરક્ષા માટેના જરૂરી નિયમો નક્કી કરશે તે આવા વિષમકાળમાં પવિત્રતા ઘણું ખીલી ઉઠશે. સાધુતાની પવિત્રતા માટેની આપની ઊંચી ભાવના હોવાથી કાર્ય ગમે તેવું કઠણ હશે તે પણ સરળ થઈ જશે. આપના ચારિત્રબળના પ્રતાપે જૈન સાધુ કેવા હેય તેની આદર્શતાના લોકોને દર્શન થશે અને જૈન શાસનનો વિજય કે વાગશે. ભલે થેડા મહાત્માઓ શાસનને વફાદાર રહી આત્મસાધના કરશે અને ભગવાનની આજ્ઞા મુજબનું જીવન જીવશે, તેમાં જ સકલ સંઘનું કલ્યાણ છે. આપને શાસનદેવ શાસનની રક્ષા, સંયમની રક્ષા કરવામાં ખૂબ સહાય થાય તેમ અંત:કરણ પૂર્વક ઈચ્છું છું. એ જ વિનંતી. તા. બાબુના ૧૦૦૮ પર વકના સ્વીકારશે ' ' વિભાગ બીજે | ૨૭ . Page #153 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૫-૨-૮૫ પરમ પૂ॰ પન્યાસશ્રી વિચક્ષણવિજયજી મહારાજ પવિત્ર સેવામાં, સાહેબની શ્રી મુંબઈ. લી. સેવક દીપદ વખતચંદ્રુના ૧૦૦૮ વાર વ"ના સ્વીકારશે જી આપશ્રીના પુન્યદેહે સુખશાતા હશે. આપે મેકલેલ પત્રિકા મળી. વાંચી. આપ આરાધક, સયમના ખપી, પ્રમાણિક, સત્યના પક્ષપાતી છે તેવી પ્રતિષ્ઠા આપણા સમુદાયમાં છે. તેથી જ આપને વિનતી પુક લખવાનું મન થયેલ છે, તેમાં દાઈ ભુલ હાય તા ક્ષમા કરશેાજી. } ✓ પૂ॰ પુ. શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજ સાહેબના મુક્તિદૂતના લખાણથી આપને આઘાત થયા. તેથી આપે પેપર દ્વારા, પત્રિકા દ્વારા સઘની માફી માગ વાની ભલામણ કરી. સુધની ધાર આશાતનાના પાપથી બચાવી લેવાની જેમ પ્રેરણા થઈ તેવી પ્રેરણા બીજા સમનાશક ઘણા ભયકર પાપે કરે તેને પાપથી ખચાવવાના તેમજ શાસનની પ્રતિષ્ઠા વધારવાના શુભ ભાવ ક્રમ આવતા નહાતા તેનું કારણુ આપ જ સમજી શકે!. અત્યાર સુધીની શાસનને નુકશાન થાય તેવી પ્રવૃત્તિથી આપને આધાત લાગ્યા હોત તે જૈન શાસનની કરૂણ હાલત જોવા મળત નહિ, આરાધક આત્મા જાણવા છતાં મૌન રહ્યા તેના કડવા ફળ સૌંધને ઘણુ જોવા મળ્યા છે તેમાં ભાપનાથી ઈન્કાર થઈ શકે તેમ નથી, સંઘમાં ઘેાડું સારુ. હાય અને ખીજુ ઘણુ ખરાબ હોય તેને દાખી દેવાથી બધુ સારું થઈ જતું નથી તે આપ સારી રીતે સમજી શકા છે. પૂ॰ ૫. શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજ સાહેબે સંધની પરિસ્થિતિનુ જે વસ્તુ ન કરેલ છે તે નજરે દેખાય છે. તે સત્ય હકીકતને મારી નાખવામાં ભક્તિ છે કે તેના પ્રમાણિકપણે ઉપાયેા કરી સંધની પ્રતિષ્ઠા વધારવામાં સાચી ભક્તિ છે તે આપે નક્કી કરવાનુ છે. ઘણા વર્ષો પહેલાં જૈનેાના ઘરે દારૂ અને ઈંડા ચટણીની માફક વપરાય છે તેવુ કહેનારાને યુવક સધે સલ જૈન સંધ ઉપર આક્ષેપ કરે છે તેમ કહી સ ઘમાં કલુષિત વાતાવરણ ઊભું કર્યું. પરંતુ તે વાતાવરણને શાંત કરવા સારા સારા વિદ્યાનના અભિપ્રાય લઈ બહાર પાડેલ કે સકલ જૈન સધને માટે તે શબ્દો નથી વાપર્યાં; અને તેમ નકકી થયું. આજે તેના કરતાં જૈન સ`ધમાં અનેકગણી ખરાબ સ્થિતિ છે. તે પ્રમાણિકપણે કહેવુ તેમાં સકલસ ધનું અપમન માને છે તે ૨૮ / વિભાગ ખીઝે Page #154 -------------------------------------------------------------------------- ________________ તેને ઢાખી ઢવાથી બધું સારુ થઈ જતું નથી વાજખી છે કે કેમ તે વિચારવા વિનંતી છે. જૈન શાસન મહા પ્રમાણિક છે. તે સત્ય હકીકતને કદી વિકૃત મનાવી સારા દેખાડવાના પ્રયત્ન કરે જ નહિ. તે જ ભગવાનના શાસનની ઉત્તમતા છે. પૂ॰ ૫. શ્રી ચ ંદ્રશેખરવિજયજી મ॰ સાહેબે જે પરિસ્થિતિનુ વર્ણન કરેલ છે તે ભાખતમાં તેમની સાથે પત્રવહેવાર કરી તેના શુભ ભાવાને સમજવા પ્રયત્ન કર્યો હોત તેા આપનુ કાર્ય ઉત્તમ ગણુાત અને આપને સધમાં ઉશ્કેરવાનું મન થાત નહિ ધર્મના ન્હાના નીચે હવે તેાફાન કરાવવાના જમાના પુરા થઈ ગયા છે. હવે આરાધક્રેા ધર્મની વાતાથી નિહ પણ ઉચ્ચ જીવનથી ધમ થાય તેમ સમજતા થતા જાય છે, તેવું સેવકનું માનવું છે. માપ પણ તેમાં સમત હશેા. શ્રી ગચ્છાધિપતિએ અનેક વખત કહેલ કે દેવગુરુની આજ્ઞા ન માને તે સાધુ નથી પશુ લુટારા છે, સ્વચ્છંદાચારી છે, સથ બહાર છે, કુગુરુ છે. અને દેવગુરુની આજ્ઞા ન માને તે સ ઘ નથી પણ હાડકાંના ઢગલેા છે તેમ કહી સકલ સધના ૭૦ ટકાને છેાડી દીધા. આપે લખ્યા એ બધા ધર્મ કાર્યો તે સધમાં થતા હતા. તેમને ક્રુગુરુ અને મિથ્યાદષ્ટિ કીધા છે, તે આપ હવે યાં સધનુ અપમાન, આશાતના કર્યાનુ માને છે ? આપણા સઘ ૩૦ ટકા જેટલા નાના છે તેમાં દેવગુરુનો આના ભાંગીને ધમના ઢાર્યો કરનારા કેટલા ટકા અને દેવગુરુની આજ્ઞા માનીને ધર્મ કરનારા કેટલા ? એટલે શ્રી આચાર્ય શ્રીની દૃષ્ટિએ અમુક અપવાદ સિવાય સુઘ એ ભગવાનની આજ્ઞા મુજબના સ`ધ નથી તેવુ આપે સાંભળેલ ત્યારે ફ્રાઈ દિવસ આધાત કે ચા લાગ્યો નહિ અને અત્યારે સ*ઘ ઉપર પ્રેમ વધી ગયા તેનુ શું કારણ છે તે આપે નક્કી કરવાનુ છે. વિચારભેદમાં જૈન શાસનના આરાધકે સત્યશેાધક ખનવું જોઈએ અને સત્યની આરાધના કરવી જોઇએ, તે સલાહ ખીજાને આપવા મટે છે કે શ્રાપને પણ માનવા માટે છે ? શસ્ત્રિદૃષ્ટિએ અસયમીઓને સાંયમી કહેનારા ઉત્સૂત્ર ભાષી અને અનંત સ ંસારી છે, તેવું ઘણી વખત સાંભળવા છતાં અસ યમીઓને છેડી સાચી આરાધના કરવાના ક્રમ વિચાર આવતા નથી ? તેમાં શું કારણુ છે તે હું સારી રીતે સમજી શકું . આજે ધમ બે નબરના કાળામારના ચ.લે છે. તેથી પૈસાના જોરથી ધનું માપ ઢાઢયું અને ચારિત્રની કિમત સ ંધમાંથી ભુ"સાવી નાખી. તેની ચુકતે વિભાગ બીજો | ૨૯ Page #155 -------------------------------------------------------------------------- ________________ સત્ય હકીકતને મારી નાખવામાં ભક્તિ છે કે... જવાબદારી ની ગણાય તે આપ નકકી કરશે. અને જે તે જવાબદારી અદા ન કરે અને સંઘને વિશ્વાસઘાત કરે એ સંઘ મહાન શત્રુ છે તે આપ શાસ્ત્રદષ્ટિએ સમજી શકે તેમ છો. છતાં આપના જેવા આરાધક મહાત્માઓ સત્યની પડખે નથી રહેતા તે શું કર્મસત્તા માફ કરશે ? આપની હાજરીમાં જ અસંમીઓનું શાસન થઈ જાય તેવું જેવું ન હોય તે વિચારવા વિનંતી છે. કેઈની ચઢામણીથી કે કોઈની પ્રેરણાથી પત્રિકા લખી નથી, તેવો ખુલાસે કરવો પડે તેનું કારણ અત્યાર સુધી ભયંકર પાપ કરનારને અટકાવવા માટે શાસનના હિતમાં કેઈ પ્રયને કર્યા નહિ; અને હવે સત્ય વસ્તુને મારી નાખી ' સંધમાં વાતાવરણ કલુષિત કરવાનું મન થયું. આ માટે જ ખુલાસે કરવો પડશે હેય તેમ સેવકનું માનવું છે. અવિનય, આશાતના થઈ હોય તે ક્ષમા માંગું છું. પાછો પત્ર કામસેવા સેવક ફરમાવશે. ધર્મ આરાધનામાં યાદ કરશોજી. લી, સેવક દીપક વખતચંદના ૧૦૦૮ વાર વદના શ્વીકારશોજી. ૩૦ | વિભાગ બીજા Page #156 -------------------------------------------------------------------------- ________________ 1 તા. ૧-૪-૯૫ પરમપૂજ્ય આચાય દેવ શ્રી વિજયમાનતુ ત્રસુરીશ્વરજી મહારાજ સાહેબની પવિત્ર સેવામાં, શ્રી પાલીતાણા. લી. સેવક દીપચંદ વખતચંદ્રના ૧૦૦૮ વાર વ"ના સ્વીકારશેાજી આપશ્રીના પુરેહે સુખશાતા હશે, વિ. વિનતીપૂર્વક જળુાવવાનુ કે શ્રી ગચ્છાધિપતિ વિજયરામચ ંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબે દેવગુરુની આજ્ઞાપાલન સાથે પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબે સયંમરક્ષા માટે કરેલ ૧૧ કલમ પાળવા-પળાવવા માટે વચન આપેલ. આજ્ઞાભાઁગ કરે તે સાધુ નથી, તેમ કહેનારાએ જ તેના ભ’ગ કરતા સમુદાય તથા પક્ષમાં સાધુના સયમ અને આચારના નાશ થઈ રહ્યો છે. તેને અટકાવવા ૧૧ કલમનું સખ્ત રીતે પાલન એ જ સાચા ઉપાય છે. તે માટે પાંચ વરસથી શ્રી ગચ્છાધિ પતિને ઘણી ઘણી વિનંતી કરી; પર ંતુ તેઓશ્રીએ ધ્યાનમાં લીધી નહીં, તેથી મહાસતીના શિયળ તથા મા-બહેન-દીકરીઓના પવિત્રતા ઘણી જોખમમાં મુકાય છે. તેમ જ સઘમાં અશાંતિ, સમુદાયમાં લહ, તીથની વિરાધના, ઉત્સૂત્રભાષી અને જીવનની શિથિલતા આદિ થયા. આવા અન્યાય કે અનર્થા થાય તેને માટે ન્યાય કરી અનર્થાને અટકાવવા ગીતાની સમિતિની નિમણુ ક કરવા પરમપૂજય ખાચા ભગવ તશ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબે પટકમાં આજ્ઞા કરેલ છે. તેમાં આપનું નામ સારા ગીતા તરીકે માનીને મુશ્કેલ છે. તે ત્રણું નામ નક્કી કરી, (જે) ભગવાનના શાસનની પ્રતિષ્ઠા પૈસા ખર્ચવાથી ઘણી વધી છે પશુ ચારિત્રથી ને તીથની વિરાધનાથી ખલાસ થતી જાય છે તેને બચાવવા; અને અમારા મા-બહેન-દીકરીની તથા પૂજ્ય સાધ્વીજી મહારાજ સાહેખની સયમરક્ષા થાય તેને માટે સખ્ત દેખસ્ત કરાવી દેવગુરુની આજ્ઞાનુ પાલન થાય તેવું કરાવી આપવા કૃપા કરશેાજી, જે ગીતાય સમિતિની આજ્ઞા ન માને તેની સાથે વહેવાર કાપી નાખવા જોઈએ. તેથી સધમાં કાઈ છેતરાય નહીં. / પરમપૂજ્ય મહાતપસ્વી આચાય દેવ શ્રી વિજયહિમાંશુસૂરીશ્વરજી મહારાજ સાહેબ સોંધમાં તથા સમુદાયમાં શાંતિ થાય તે માટે અભિગ્રહપૂર્વક આયંબીલ ઘણા ટાઈમથી કરે છે. તબિયત ભગડતી જાય છે. છતાં તેની ઉપેક્ષા થાય છે, જે કલંકરૂપ છે. આવા વખતે ગીતાર્થ સમિતિએ તેઓશ્રીને અભિચડ પૂરા કરાવવા બનતા પ્રયત્નો કરાવવા જોઈએ. તેમાં જ શાસન અને સમુદાયની પ્રતિષ્ઠા વધશે તેમ સેવકનું માનવું છે. એ જ વિનંતી. ' લી. સેવક દીપચંદ વખતચ`દના ૧૦૦૮ વાર વંદના સ્વીકારશેજી, વિભાગ ખોજો / ૩૧ Page #157 -------------------------------------------------------------------------- ________________ -શ્વ કwઅબેનાનજીના શ્રી ગચ્છાધિપતિના જીવનના મહત્વના બે કાર્યો ? પન vvvvvvvvvvvvvv vvv - - - - - - - - - - - - - - - - ૧. શાસનરક્ષા, સંયમરક્ષા, તીરક્ષા, શાસ્ત્ર-સિદ્ધાંતરક્ષા અને દેવ-ગુરુની આજ્ઞાપાલનના નામે, બીજાઓ જે કાંઈ કાર્યો કરે. તેનો વિરોધ કરવા-કરાવવો અને સંઘમાં અરાજકતા ઊભી કરી કલેશ-કંકાસ કરાવો. અને તેમાં તેઓશ્રીને તેમના પાપાનુબંધી પુન્યના હિસાબે ને વાણી તથા વિદ્વત્તાના પ્રભાવે સફળતા મળતી ગઈ. ૨. શાસનરક્ષા, સંયમરક્ષા, તીર્થરક્ષા, શસ્ત્ર-સિદ્ધાંતરક્ષા તથા દેવગુરુની આજ્ઞાનું પાલન ને સાધુનો આચાર આદિ દરેકને નાશ કરવા છતાં લોકોને સમજાવવાની શક્તિથી વ્યક્તિ રાગીઓ પકવી તેઓને પ્રમાણિકતા અને સત્યના પક્ષપાતીમાં સત્વહીન બનાવી દીધા. તેથી આજ્ઞાભંગના ગમે તે કાર્યો કરે તેને ધર્મ કહેતા કરી દીધા. તેમાં પણું તેમને મોટી સિલિ. મળતી ગઈ. આ બંને કાર્યોમાં સફળતા અને સિદ્ધિ જરૂર મળી, પણ કર્મસત્તા પાસે જબરજસ્ત હાર થઈ ગઈ છે. સત્યના પક્ષપાતી, પ્રામાણિક અને ધર્મના હદને પામેલા જ આ સમજી શકે. લિ ઘસેવક દીપચંદ વખત Page #158 -------------------------------------------------------------------------- ________________ - ત વ લવક દાપચંદ વખતચંદ (હળવદવાળા બાબુભાઈના ૧૦૦૮ વાર વંદના/પ્રણામ સ્વીકારશોજી. કલબ રોડ, ધ્રાંગધ્રા-૩૬૩ ૩૧૦ (સૌરાષ્ટ્ર) વિભાગ ત્રીજો ---કેટ, Page #159 -------------------------------------------------------------------------- ________________ A A ઇસુ થય . A છાધિપતિ શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ સાથે આપણે ધર્મસંબંધ છે છે તે કદી ભૂલશે નહિ, તેઓશ્રીએ ઊંચા સ્થાને બેસીને સંયમ- A રક્ષાની ફરજ અજાવી તેથી પૂજ્ય સાધુસાથીજી મહારાજ સાહેબનું આત્મિક અહિત ઘણું થયું છે. તેને બચાવ કહી કરતાં, સંયમરક્ષા માટે ૧૧ કલમેનું પાલન છે કરાવવા પ્રયત્ન કરશે તો જ તેઓશ્રી છે સાથે ધર્મસંબધ સાર્થક થશે. પ્રતિક્રમણ - - - - - - - શ્રી આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ શુદ્ધ ધર્મ કજવા શાસ્ત્ર મુજબની તિથિ કરાવવા આગ્રહ રાખ્યો તેના કરતા શાસ્ત્ર મુજબનું પ્રતિક્રમણ કરવા કરાવવાનો આગ્રહ રાખ્યા હોત તો અસયમને નાશ થાત અને મૈત્રી, પ્રમેહ, કરુણા અને માયથ ભાવનાના પ્રભાવ શ્રી ચતુર્વિધ સંઘમાં પરમ શાંતિ અને ? સુંદર આરાધના થાત અને ધર્મની ખુમારી વધી જાત, - - - - - - - Page #160 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૭-૯૪ સત્યનુ રક્ષણ અને અસત્યના પ્રતિકાર જીવનના ભાગે પૂર્વના મહાપુરુષોએ કરેલ છે જ્યારે આ કળિયુગમાં ધર્મના ભાગે અસત્યનું રક્ષક અને સત્યને પ્રતિકાર કરનારા સફળ થતા જાય છે શ્રી જૈન ધમ શાળાના ટ્રસ્ટી ભાઈ તથા ચાતુર્માસ કરવા પધારેલ શ્રી આરાધક ભાઈની પવિત્ર સેવામાં, શ્રી પાલીતાણા. આપ પુન્યશાળાઓ આત્મિક કલ્યાણની ભાવનાથી શ્રી આચાય શ્રી વિજયરામ ચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહની નિશ્રામાં ચાતુર્માસ કરવા પધારેલા છે. આપશ્રીને વિનંતી કરવાની કે, આપણી સુંદર આરાધના થાય, સિદ્ધાંતની રક્ષા થાય, દેવગુરુની આજ્ઞાનું પાલન થાય, સાધુ-મહાત્માઓનુ` ઉત્તમ ચારિત્રપાલન થાય અને શ્રાવ સારા આરાધકો અને તથા શાસનરક્ષક અને તે શુભ આશયથી સકલ, સંધથી જુદા થયા અને શાસનપક્ષની જે સ્થાપના થઈ તેના આજે ગચ્છાધિપતિ શ્રી વિજયરામચ દ્ર સુરીશ્વરજી મ સા॰ છે તેથી, તેઓશ્રીને ચાર-ચાર વરસથી સયમરક્ષા માટે પા લખી ખૂબ વિનતી કરી કે આપે આપના જ હાથે શાસનપક્ષની સુદર ભાવનાને નષ્ટ કરી છે તેથી મેાટા ભાગે શાસનપક્ષ ખારાલજ છનતા જાય છે. પત્રમાં તેના વિગતવાર કારણા જણાવ્યા છે. તેઓશ્રીના જીવનમાં શાસનના સાચા રાગ હાત તા અને સથમની સાચી ખુમારી હેત ! સમરક્ષાના ઉપાયેા કર્યા હત. પણ વાણીમાં ધમ હતા, અમલમાં ધર્મ નહાતો, તે પ્રત્યક્ષ નજરે દેખાય છે તેઓ અત્યારે જે સ્થાને ખિરાજે છે ત્યાંથી ગમે તેટલે અન્યાય કરે તેને અટ કાવવા માટે કે ન્યાય મેળવવા માટે શ્રીસ ધમાં કોઈ વ્યવસ્થા નથી તેમ જ સ થે કોઈ વડીલ નથી. તેથી નિરંકુશ ખની, પાપના ડર મુકી જે અપરાધેા કર્યા છે તે જગત કદી ભૂલી ચકશે નહીં”. છતાં તેઓશ્રીની અપકતિ ન થાય તે માટે ભૂતકાળ ભૂલી' જઈને ખૂ" વિનતી કરી કે— વૃદ્ધાવસ્થા છે. ૨૫ વર્ષની ટૂંકી જિંદગી છે. જતાં જતાં શાસનપક્ષમાં, સમુદાયમાં અને આપનામાં ભગવાનની આજ્ઞાનું પાલન કરી-કરાવી સાચી સાધુત ના દર્શન કરાવી શ્રીસ ધનું રણુ અદા કરી તેમાં જ આપની સાચી સિદ્ધિ છે. પરંતુ Page #161 -------------------------------------------------------------------------- ________________ તેઓશ્રીને પાપના ડર નથી, પલાકના ભય નથી, પાપાનુમ`ધી પુન્યની મુડી છે, પૈસાથી જ ધમ થાય તેવા શ્રીમંત અને શ્રદ્ધાળુ-ભદ્રિકનને 2 છે અને અનેક અપ્રમાણિક સાધુ–સાધ્વીજી પ્રચારક છે—તેએના બળ ઉપર સદ્ગુદ્ધિ મંદ પડતી જાય છે. છતાં દરેકની નૈતિક ફરજ છે કે તેએશ્રીના આત્મકલ્યાણ માટે અને સધનુ હિત થાય તે માટે પ્રયત્ન કરવા જોઈએ. શાસનપક્ષના મોટાભાગના સાધુઓને ધર્મ કરવા નથી, પણ ખીજા પાસે ધર્મો કરાવવા છે. તેથી સુધ ા નાશ કરી કાળાબજારના ધર્મ ફુગાવાની માફ્ક જોર કરે છે અને અશાંતિ વધારતા જાય છે. આપ પુન્યશાળીએ એકાંતે ધમની આરાધના કરવા અને ત્યાગીઓની સુંદર આરાધના થાય તેમાં સહાયક થવા શ્રી સિદ્ધગિરિજીની પવિત્ર છાયામાં પધાર્યા છે. એટલે ધમ શક્ત મુજખ થશે, પણ અધમને ધર્મ માની પૈસા ખેંચી પાપ ખરી દવાના ધંધે આપ કદી નહી કગ તેની મને પૂરેપૂરી ખાત્રી છે. કાણુ કે આપ હાર્દને સમજેલ છે. ભગવાનની આજ્ઞા ન માને તે સાધુ નથી, તેમ કહેનારા જ આજ્ઞાની વિદ્ધ કાર્યો કરે ત્યારે લાગે છે કે તિળકાળને ચેપ. શ્રી ગચ્છાધિપતિને લાગ્યા છે. તેથી સાધુની પવિત્રતાને ઘણું નુકશાન થયું છે. હજી સાચી સાધુતાના દર્શન કરવા હોય તે—દેવગુરુની આજ્ઞાનું પાલન, નવ વાડાનું પાલન, અસ યમીએને વદન ધ, આધેા-મુહપત્તી જે મહાવ્રત પાળવા અને અહિંસક જીવન જીવવા માટેની પ્રતિજ્ઞા લીધી છે તેનું પ્રતિક છે તેના વિધિ મુજબ ઉપયોગ થાય, પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ॰ સાહેબે સ યમરક્ષા માટે કરેલ ૧૧ ક્લમ-તે પાળવાનુ આપેલ વયન, તેના ભ ગ થયે તેથી • ઘણું જ નુકશાન થયું છે, તેમાંથી બચવા હવે-તેના સખ્ત રીતે અમલ. સયમરક્ષા માટે આ શાસ્ત્રીય ઉપાય છે. તે મુજબ અમલ થશે તો આપ ચાતુર્માસ યાદગાર બની રહેશે. પણ જો ઉપરના નિયમાનુ` કડક પાલન નહી થાય તા અને ધર્મોના બહાના નીચે છુટછાટ લેશે તેા ધર્મના સ્થાનેા અધના ખની જશે, તેમાં શ કા રાખવાનુ કાઈ કારણ નથી, શાસનપક્ષમાં મને સમજેલા શાસનરાગી છે. તેઓ વ્યક્તિરાગી કે પક્ષના રાગી ખતે નહીં, સત્યના જ પક્ષપાતી હોય. જ્યારે શ્રી આચાથી ગમે તેવા પાચ કરે તો પણ પાપ લાગે જ નહીં” તેવુ' કહેનારા મુર્ખાએ નથી, તેથી ભાવિ ઉજળું દેખાય એ જ આ કળિયુગñ પ્રભાવ છે અને ધર્મના ભાગે અસત્યનું રક્ષણ અને સત્યના પ્રતિકાર કરનારા સફળ થતા જાય છે એ નજરે જોઈ શકાય છે લીસ ઘસેવક દીપણંદ વખતથ્યોના વંદન. ૪ / વિભાગ ત્રીજે Page #162 -------------------------------------------------------------------------- ________________ તા. ૩-૧૧-૮૪ ઝાલાવાડ શાસંઘના ટ્રસ્ટીઓને વિનંતી શ્રી ઝાલાવાડ ન તામ્બર મૂર્તિપૂજક તપગચ્છ સઘના ટ્રસ્ટી ભાઈઓની પવિત્ર સેવામાં, શ્રી મુંબઈ વિનંતીપૂર્વક જણાવવાનું કે સુરેન્દ્રનગરમાં શાસ્ત્ર, સિદ્ધાંત અને ગુરુદેવની આજ્ઞા માનવા, સંધથી જુદા પડી સુંદર આરાધના થાય તે માટે મંદિર, ઉપાશ્રય આદિ નવા બંધાવી, ભાવના સફળ કરી, તેનું ટ્રસ્ટ કરેલ. તેમાં આપ પુન્યશાળીઓ ધર્મપ્રેમી, પ્રમાણિક, સિદ્ધાંતને વફાદાર ટ્રસ્ટીઓ છે. તેમાં સૈદ્ધાંતિક મતભેદ પડે તે, સિદ્ધાંતને મુકો તેના કરતાં ઝેર ખાઈને મરી જવું સારું તેવું કહેનારા, શ્રી આચાર્ય શ્રી વિજયરામચંદ્રસુરીશ્વરજી મહારાજ સાહેબ શાસ્ત્ર મુજબને જે ફેંસલે આપે તે દરેકને બંધનકર્તા રહેશે. તેઓના વચનમાં વિશ્વાસ હેવાથી સિદ્ધાંતમાં કદી અન્યાય કરશે નહિ. પણ ઘણું જ દુઃખ સાથે કહેવું પડે છે કે તેઓશ્રીને કમેં ભુલાવ્યા અને દેવગુરુની આજ્ઞા ભાંગી, સાધુના સૂઆચારને નાશ કરી, અસંયમની પુષ્ટી કરી, શ્રી ગચ્છાધિપતિ પદના ગૌરવને હણ નાખી સાધુતાને કલંક લગાડેલ છે. તેથી હવે શાસ્ત્રની બાબતમાં રક્ષક ભક્ષક બને ત્યારે તેમની પાસેથી ન્યાયની આશા રાખી શકાય નહિ. કિઈને કલ્પના ન આવે કે પાણીમાંથી અગ્નિ પ્રગટશે અને વાડ ચીભડા ગળશે. શાસનપક્ષનું કમભાગ્ય કે જે હેતુથી સંઘના ટ્રસ્ટી થયા તે હેતુ શ્રી આચાર્યશ્રી સિદ્ધ કરી શક્યા નથી, પરંતુ શાસનને મહાન નુકશાન કરેલ છે. આ સત્ય વાતને દબાવી દેવા પૈસાના જોરે ઘણા પ્રયત્ન થાય છે પણ સત્ય કદાપી છુપાવી શકાતું નથી. પાપને ઢાંકવા તેના કરતા પાપોને અટકવવાના પ્રયત્ન કરવા તે જ શાસનની સાચી સેવા છે. આપની આ અંગેની ગમે તેવી માન્યતા હોય તે માટે મારે સલાહ આપવી નથી. પણ ટ્રસ્ટ સાર્વજનિક છે અને ટ્રસ્ટીઓ તેના બંધારણના રક્ષક છે, બંધારણ મુજબ વહિવટ કરવા બ ધાયેલા છે, તેથી કોઈની અંગત માન્યતા કામ આવે નહી. માટે વિનંતીપૂર્વક લખું છું કે હવે શ્રી આચાર્યશ્રીને અભિપ્રાય લે તે બંધારણની વિરૂદ્ધ થઈ જાય છે. જેઓ શાસ્ત્ર અને સિદ્ધાંતને વફાદર ન હોય તેને વિશ્વાસ રાખી શકાય નહીં. દેવગુરની આજ્ઞા ન માને તે સાધુ નથી, તે આપોઆપ સંઘ બહાર થઈ જાય છે તેમ શ્રી આચાર્યશ્રીએ શાસ્ત્ર દષ્ટિએ કહેલ. તે સત્ય હકીકત છે એટલે આપ વિભાગ ત્રીજો | ૫ Page #163 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રને વફાદાર રહી, દેવગુરુની આજ્ઞા માનનારા જ સુસાધુ છે અને તેઓ જ આ રસ્થાનમાં રહી શકે તેવી બંધારણમાં જોગવાઈ છે, છતાં તેને ભંગ કરી અસંયમીઓ, અજ્ઞાભંજકો આ સંરથામાં આવે છે તે તેને અટકાવવાની આપને ધાર્મિક દષ્ટિએ નૈતિક ફરજ છે. તેમ જ દેવગુરુની આજ્ઞા માનનારા ચારિત્ર સંપને આરાધક સાધુ-સાધ્વીજીને પધારવા વિનંતી કરવી જોઈએ. આશા છે કે આપ બંધારણને જ વફાદાર રહી સંસ્થાનું ગૌરવ વધારશે. એ જ વિનંતી. લિ. સંઘવક દીપચંદ વખતચંદના વંદન. વિભાગ ત્રીજે | ૬ Page #164 -------------------------------------------------------------------------- ________________ - તા. ૨૫-૧૨-૨૪ સત્ય નક્કી કરી શાસનને બચાવે સિદ્ધાંતને મુકો તેના કરતાં ઝેર ખાઈને મરવું સારું તેમ કહેનારા શ્રી ગચ્છાધિપતિને જ સિદ્ધાંતને નાશ કરવા તે જ તેમના સિધતિ છે તે બુદ્ધિશાળી, વિવેકી અને ધર્મના હાર્દને પામેલા સારી રીતે ઓળખી શકશે. સિહાંતરક્ષાના નામે સંઘથી જુદા ધર્મસ્થાને ઊભા કરાવ્યા તે ભગવાનને શુદ્ધ માર્ગ સાચવવા માટે નહિ પણ સાચી સાધુતા સહેલાઈથી નષ્ટ કરવા માટેની રાજરમત હતી તે ખુલ્લું થઈ ગયેલ છે. દેવગુરુની આજ્ઞા માનવી નથી અને મનાવવા જેવું જીવન નથી તેઓને શ્રી વછાણિપતિ બનવાને કેઈ શાસ્ત્રકારે અધિકાર આપેલ નથી. તેથી તેનું સ્થાન ધર્મસ્થાનમાં હેય નહિ. આની ગંભીરતા નહિ સમજીએ તે ઈરાદાપૂર્વક ચારિત્રરૂપી ધર્મને નાશ કરવામાં સહાયક થશું. ધર્મસ્થાનેમાં સુદર આરાધના કરવા માટે ધર્માત્માઓએ લાખે રૂપિયા આપ્યા છે તે રથાનોમાં વેષધારી દેવગરના આજ્ઞાભ જક અને વ્રતભંજને સ્થાન આપી અસંયમ પિષવા સહાય કરીશું તે દાતાઓને વિશ્વાસઘાત કર્યો ગણાય કે કેમ તે આપે નક્કી કરવાનું છે. બી . મૂર્તિપૂજક તપગચ્છ સકલ સંઘની પવિત્ર સેવામાં, શ્રી અમદાવાદ. વિનંતીપૂર્વક જણાવવાનું કે શ્રી આચાર્ય શ્રી વિજયરામ દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબને સંયમરક્ષા માટે ચાર-ચાર વરસથી વિનંતી કરીઃ ભૂતકાળ ભૂલી જઈને હજ છેલી અવસ્થામાં સઘનું હિત કરીને જાવ. પણ તેઓશ્રીએ શાસનના હિતની વાત અસંયમના પાપે ધ્યાનમાં લીધી નહિ. તેથી સંઘના આગેવાને તથા આરાધક પૂજય મહાત્માઓને વિનંતી કરી. પણ શ્રી આચાર્યશ્રીનું પાપાનુબંધી પુન્ય એટલું જોરદાર કે સાધુઓના સંયમ અને શુદ્ધ આચારને ટકાવવા માટે કોઈ કાંઈ કરી શકવા નહિ. તેથી હવે આપની સમક્ષ એક સંસેવક તરીકે ન્યાય માગું છું. વિભાગ ત્રીજે | w Page #165 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગચ્છાધિપતિ વ્રતભ જ છે, સંયમન શક છે, સાધુઓના આચાર'ના નાશક છે, દેવગુરુની આજ્ઞાભંજક છે, મહા મિથ્યાત્વી છે, ઉત્સત્ર ભાષી છે. છતાં સંઘમાં મહાપુરુષ કહેવરાવે છે, તેથી સંઘના મહા વિશ્વાસઘાતી છે. અનેક આત્માઓને દીક્ષાઓ આપી સાધુતાથી ભ્રષ્ટ કરી જીવન બરબાદ કરેલ છે. આ સત્ય હકીકત શાસ્ત્રથી તેઓના પ્રવચનથી તેઓના જીવન-વહેવારથી હું ચોક્કસપણે નકકી કરી શ છું કે તેઓશ્રી જૈન સાધુ નથી. તેમાં હું બેટ કરું તે મને સખ્તમાં સખ્ત શિક્ષા કરવાને આપને સંપૂર્ણ અધિકાર છે. તે શિક્ષાથી મને શુદ્ધ કરી મારું આત્મકલ્યાણ કરવું તે આપને મહાન ધર્મ છે. અને મારી સત્ય હકીકત સાબીત થાય તે શ્રી ગચ્છાવિપતિ જૈન સાધુ નથી તેથી શાસનપુકાનું હિત કરી શકે નહિ તેમ જાહેર કરવું જોઈએ. જેથી સંઘ તેમની માયાવી વાતાથી ફસાય નહિ. તે માટે કુગુરુના ફંડામાથી શાસનપક્ષને બચાવવો તે આપની નૈતિક ફરજ છે અર્થ અને કામને સંપૂર્ણ છોડીને દીક્ષા લીધી છે, છતાં સાધુ થઈને અર્થ અને કામને ભેગવટો કરે તે જૈન સાધુ નથી પણ સંઘને કટ્ટર શત્રુ છે. આ શાસ્ત્રીય વાતને ધ્યાનમાં રાખીને ન્યાય કરશે તે જ સાચે ન્યાય કરી ભગવાનના શાસનને બચાવી શકશે. ફરી ફરી વિનતી કરું છું કે સાધુઓને સંયમમાં સ્થિર કરી સારી આરાધના કરત કરવા હોય તે દેવગુરુની આજ્ઞાપાલન સાથે પૂ. આચાર્ય ભગવંત શ્રા વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબે કરેલ ૧૧ કલમનું સખ્ત પાલન કરાવશે તે જ સાચી સાધુત ટકશે. નહિતર સાધ્વીજી તથા મા–બહેન-દિકરીના પવિત્ર જીવન જોખમમાં મુકાશે, અર્થ અને કામના ગુલામ સાધુવેષ લઈ શાસનને લૂંટી લેશે અને આરાધક મહાત્માઓને ત્રાસ આપી ધર્મસ્થાનને કબજે લઈ ધર્માત્માઓને આંસુ પડાવશે. આવા દિવસો ન જેવા હોય તે જાગૃત બનવું પડશે જ. આપ ધર્મની રક્ષા કરવા માટે જાગૃત ન થઈ કઈ પ્રયત્ન નહિ કરે તે હું મારા પ્રયત્ન ચાલુ રાખીશ; અને તેમાં એક દિવસ એવો આવશે કે આપને ઉપેક્ષા કર્યાને મહાન પચ્ચ તાપ થશે. એ જ વિનંતી. લિ સંઘવક દીપચંદ વખતચંદના વદન. ૮ | વિભાગ ત્રીજો Page #166 -------------------------------------------------------------------------- ________________ તા. ૩૧-૮-૮૪ વ્યકિત કરતાં શાસન મહાન છે રાગી વ્યક્તિ પ્રમાણિક રહી સત્યનો પક્ષપાતી બને જ નહિ, તે શાસન અને સંઘનું હિત કરી શકે જ નહિ. શાસનપ્રેમી ધમભાઓ! વિચાર અને સંયમની રક્ષા કરે. શ્રી ગચ્છાધિપતિને દેવગુરુની આજ્ઞા પાળતા કરવા તે જ તેઓશ્રીની સાચી ભક્તિ છે. | ભૂલોને ભૂલ તરીકે સ્વીકારી અને કરી ભૂલ ન કરવા નિર્ણય ભગવાનના શાસનના સાધુ, આચાર્ય કે છાધિપતિ જ કરી શકે. ભૂલો કરવી તેને છુપાવવી અને બીજા ઉપર ઓઢાડવાની કળા જે રાજદ્વારી નેતા જેવા બની જાય તેમાં આવે છે. તેઓ વષ બદલી જુદા જુદા અભિનય કરી સંસારનું નાટક સા૨ ભજવી શકે છે. ભગવાનનો સાચા સાધુ આવુ કહી કરે જ નહિ . શ્રી ગચ્છાધિપતિએ કહેલ કે શાસ્ત્ર-સિદ્ધાંતને મૂકવે તેના કરતાં ઝર ખાઈને મરી જવું વધારે સારું. તેઓશ્રીના વચન ઉપર વિશ્વાસ રાખી શાસન ખાતર લેગ આપનારાઓને કહપનામાં પણ ન આવે કે શ્રી આચાર્યશ્રી પોતે જ સાચી સાધુતાને નાશ કરવા ગુરૂની આજ્ઞા ભાંગી સાધુના સુઆયાન નાશ કરી અસંચમને પાવશે. તેઓશ્રીના દેખાડવાના અને ચાવવાના વત જુદા હતા, તે ખબર પડવાથી લાગ્યું કે પાણીમાંથી અગ્નિ પ્રગટયો છે અને વડે જ ચીભડા ગળવા માંડયા છે. દેવ-ગુરુની આજ્ઞાભંગ એટલે મહાવ્રતાનો ભંગ : ભ એટલે શુદ્ધ સાધુના આપ્યારનો નાશ; શુદ્ધ સાધુના આચારને નાશ એટલે સાચી સાધનાને નાશક અને સાચી સાધુતાને નાશ એટલે જૈન શાસનને નાશ. જન ધમને નાશ. તેને અટકાવવા જેને જેને જે શક્તિ મળી હોય તેને ઉપયોગ કર જોઈએ, તેમાં સકળ સંધનું કલ્યાણ છે. આ વાત ઘેર-ઘેર પહેાંચતી કરવી તે શુદ્ધ ધર્મના રાગીઓની નૈતિક ફરજ છે. - શાસનને બચવવા, સાધુઓના સંયમની રક્ષા કરવા, સાધ્વીજીના શિયળની રક્ષા કરવા, મા-બેન-દીકરીને ધર્મસ્થાનમાં નિર્ભય રાખવા અને ધર્મસ્થાનને પવિત્ર રાખવા માટે સાચે શાસ્ત્રીય ઉપાય દેવ-ગુરુની આજ્ઞાપાલન સાથે નિયમ કડક પાલન ધ કે સંયમરક્ષા કરવામાં મારામાં કઈ ભૂલ દેખાય તે બતાવવા કૃપા કરશે, આ૫ને મહાન ઉપકાર માનીશ. વિભાગ ત્રીજે | ૯ Page #167 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રકાર ભગવંતે કહે છે કે રસગારવ હિંગારવ અને સાતાગારવ ભોગવી સાધુઓના આચારને નાશ કરનારની સદ્ગતિ થતી નથી. પુણ્યશાળીઓ ! ધર્મના મહાન સ્થંભ ગણાતા આરાધક ભાઈઓ ! વિચારે, વિવેકરૂપી ચક્ષુ બોલી સાચો ધર્મ કયાં છે તે તપાશે. શ્રી ધર્મશાળાના ટ્રસ્ટીભાઈઓ તથા ચાતુર્માસ કરવા પધારેલ ભાઈઓને નમ્ર વિન તી... - વાંચે અને વિચારે ચારિત્રસંપન્ન મહાત્માઓ સિવાય કોઈ કાળે જેને શાસન કર્યું નથી અને ટકવાનું નથી. તેથી દેવગુરૂની આજ્ઞા માનનારા ચારિત્રસંપન મહાપુરુષો તથા આરાધક ભાઈઓએ જાગૃત બનવું જ પડશે, નહિતર સંઘ લૂંટાઈ જશે. જૈન શાસનની સાચી પ્રભાવના સાધુઓના સુંદર પવિત્ર ચારિત્ર્યના પ્રભાવથી જ થાય છે. પૈસાના જોરથી સાધુતાને મારી નાખનારાથી શાસનપ્રભાવના થતી નથી, પણ આજ્ઞાભંજની પ્રભાવના થાય છે. તેથી સંઘનું અહિત થાય છે. દીક્ષા લીધા પછી પૂ. સાધુ, હેય આચાર્ય હેય કે ગચ્છાધિપતિ હય, જે દિનપ્રતિદિન જ્ઞાની , બની ગ્યતા પ્રમાણે પદવીઓ ધારણ કરે છે તેઓ જ શ્રીસંઘને મહાન આશીર્વાદરૂપ બને છે; અને જેઓ દીક્ષા લીધા પછી જ્ઞાની માટી જઈ વિદ્વાન બની પદવીઓ લે છે તે મહા શાયરૂપ બને છે, તેમ જ્ઞાની ભગવતે કહે છે. વિદ્વાને ધર્મની વાત કરી ધંધો સારો ચલાવી શકે છે, લેકેને આકષી શકે છે; તેના બદલામાં પાંચેય ઈન્દ્રીયોના વિષયોને ભગવટો કરવામાં જ જીવનની સિદ્ધિ માને છે. અનિત્ય ભાવનાની વાત કરનારા પતે નિત્ય રહેવાના હોય તેવી રીતે જીવન જીવે છે; અને જ્યારે મહા વિધાન બને છે ત્યારે પ્રતિષ્ઠા વધારવાની લાલસાએ કાવાદાવા, ખટપટ આદિ કાર્યો કરી માયા–દંભને આશરે લઈ બાહ્ય પ્રવૃતિમાં જ રત રહે છે, અને આલેકના સુખમાં જે કંઈ વિનરૂપ બને તેને નામશેષ કરવા શક્તિને ઉપયોગ કરવો તે જ તેઓશ્રીનું મુખ્ય કાર્ય હાથ છે. પૂર્વધારે જ્ઞાનીમાંથી વિદ્વાન બન્યા એટલે નિગોદમાં જ્યાં નારકી કરતાં અનંતી વેદના છે ત્યાં ચાલ્યા ગયા, તે સમજવા છતાં તેઓ આલોકના સુખમાં લલચાણ તેનું પરિણામ છે, તે શાસ્ત્રની વાત ભૂલી જાય છે. જ્યારે જ્ઞાની ભગવતે અનંત કાળને નજર સમક્ષ રાખી તેમાંથી છૂટવા અને મુક્તિએ જવા તેઓને બધું અનિત્ય લાગે છે. અને તેથી પાંચેય ઈન્દ્રીયોના વિષય ઝેર જેવા લાગે છે. શરીર પણ મારું નથી, તે બળવાનું લાકડું છે તેને પોલીશ કરવાનું હોય નહિ તેમ માની અંતર્મુખ બની પ્રાણુત મહાવ્રતને પાળવા ઉદ્યમશીલ બને છે અને પરમાત્મા બનવા સતત ૧૦ | વિભાગ ત્રીજો Page #168 -------------------------------------------------------------------------- ________________ જાગૃત હેય છે. તેઓને આલોકના માનપાન બજારપ લાગે છે. માલતુષ-મહ ત્મા બે શબ્દો શીખવામાં ભૂલી જતા હતા. તે વિધાન નહેતા પણ મહા જ્ઞાની હતા માટે તે જ ભવમાં મુકિતએ ગયા. આ જ્ઞાનીભગવંતેની વાતને વિચારીશું તે જ સાચા ધર્મની ઓળખ કરી કલ્યાણ સાધી શકીશું. શાસ્ત્રકાર ભગવતે કહે છે કે એક અધમ માણસ આઠ માસના ગર્ભવાળી એવી એક લાખ સ્ત્રીની હત્યા કરે એટલે કે બે લાખ જીવોની હત્યા કરે તેના કરતાં સાધુ સ્ત્રી જાથે સંભોગ કરે તેને નવગણું પાપ લાગે અને અધમ સાધુ સાધ્વીજી સાથે એક વખત ધુન સેવે તે હજારગણું પાપ લાગે. બીજી વખત સેવે તે એક કરેડ ગણું પાપ લાગે અને ત્રીજી વખત સેવે તે બેલિબીજને નાશ થાય તેમ કહેલ છે. આવા પાપામાઓને પાપથી પાછા વાળવા અને ધર્મમાં સ્થિર કરવા તે જ સાચા આરાધકોની ફરજ છે. અને જેઓ આવા ભયંકર પાપને ઢાંકવામાં સહાયક થાય છે તેને કેટલું પાપ લાગે તે જ્ઞાની જાણે. આવા ભયંકર પાપોથી બચાવવા માટે દેવગુરુની આજ્ઞા પળાવવી તે જ શાસ્ત્રીય સારો ઉપાય છે. ખુદ ભગવંતેએ મહાવ્રત પાળવા જે પ્રતિજ્ઞા લીધી તેવી જ પ્રતિજ્ઞા મહાવતે પાળવા માટે હાલ આપવામાં આવે છે, તેમાં જરાય છૂટછાટ મૂકી નથી. આ કાળના હિસાબે માધુપણું પાળવા માટે દેવગુરુની આજ્ઞા પાળવા સાથે નિયમ-અષ્ટ પ્રવચન માતાનું જતન : ઈવી સમિતિ ભાષા સમિતિ, એષણુ સમિતિ, આદાન ભંડમત નિક્ષેપણ સમિતિ પારિષ્ઠાયનિકાય સમિતિ એ પાંચ સમિતિ અને મને ગુપ્તિ, વચનગુણિ, કાયતિ એ ત્રણ ગુપ્તિ તથા નવ વાડોનું પાલન-નક્કી કરેલ છે. ૧. સ્ત્રી, પશુ નપુસક થકી રહિત એવા સ્થાનમાં રહેવું. . ૨. સ્ત્રી સાથે સજાગપણે કથા-વાર્તા કરે નહિ, ૩. સ્ત્રી બેઠી હોય તે આસન ઉપર બે ઘડી સુધી પુરુષ બેસે નહિ અને પુરુષ બેઠે હોય તે આસને સ્ત્રી ત્રણ પહેાર સુધી બેસે નહિ. ૪. સ્ત્રીના અંગોપાંગ સરાગપણે જેવા નહિ. * ૫. જ્યાં સ્ત્રી-પુરુષ સંતાં હેય તથા કામક્રીડા વિશે વાત કરતાં હોય ત્યારે ભીત પ્રમુખ અંતરે રહે નહિ. ૬. પૂર્વે સ્ત્રી સાથે ભોગવેલા ભેગસુખ સંભારે નહિ. ૭. સરસ નિગ્ધ આહાર કરે નહિ કેમ કે તેથી વિકાર જાગે. ૮. નિરસ એ આહાર પણ અધિક લે નહિ. વિભાગ ત્રીજો ! ૧૧ * . Page #169 -------------------------------------------------------------------------- ________________ ૯. શરીરની શેભાવિભુષણ ન કરે. સંયમરક્ષા માટે આ ભયંકર કાળને નજર સમક્ષ રાખી સાધુના આત્મિક કલ્યાણ માટે કામવાસના એટલી ભયંકર છે કે તેને નાથવા માટે, તેના કારણોથી દૂર રહેવા માટે, પરમ પૂ. આ ભ૦ વિજય પ્રેમસુરીશ્વરજી મ. સાહેબે અગિયાર કલમનું બંધારણ કરેલ છે. તેને સખત રીતે પાળવા-પળાવવાનું વચન આપેલ છે. (૧) સામાન્ય સંજોગોમાં સાધ્વીજી અથવા શ્રાવિકોએ વ્યાખ્યાનના સમર્થ સિવાય સાધુની વસ્તીમાં આવવું નહિ. એ માટે વ્યાખ્યાન આદિ પ્રસંગે નિષેધ કરવો અને શક્ય પ્રબંધ કરાવ. અસાધારણ સગોમાં દા. ત. બહારગામથી કઈ આવ્યા હે અથવા આપણે નવા ગામમાં ગયા હોઈએ અને ત્યાં કોઈ આવે તે એકાદ દિવસ વંદન પુરતા આવી જાય તે રોકવા નહિ. જગની ક્રિયાઓમાં પણ સાધ્વીજીએ બનતા સુધી શ્રાવિકાને સાથે લઈને આવવું. તેમજ શ્રાવિકા ઉપધાનની ક્રિયા પ્રસંગે પુરુષને સાથે લઈને આવવું. સાધુના અકસમાત બિમારી જેવા પ્રસંગમાં નિષેધ કરે નહિ. (૨) સાદગીજી પાસે સાધુઓએ કંઈ પણ કામ કરાવવું નહીં. સાધુઓએ - પિતાના કામો દા. ત. પાત્રા રંગવા, સાંધવા વગેરે શીખી લેવા. જ્યાં સુધી ન , શીખાય ત્યાં સુધી આઘા-ઠવણુ જેવા અશકય કામો મુખ્ય સ્પર્ધકપતિએ સ્થાનિક પ્રૌઢ શ્રાવિકા દ્વારા સાધ્વીઓ પાસે કરાવી લેવા, પશુ સાધુઓએ સાધવીના સંપર્કમાં આવવું નહિ. (૩) સાધ્વીને કંઈ કામ હોય તે સાદવી સાધુને ન કહે પરંતુ પરંપરાએ પ્રૌઢ શ્રાવિકા અને શ્રાવક દ્વારા મુખ્ય સાધુને કહેવરાવે. એ પદ્ધતિ જાળવવી. કોઈ તાત્કાલિક અકસ્માત આદિ કાર્ય આવી પડ્યું હોય તે પૂછી લેવાય. () સાધુઓએ જોઈતી વસ્તુ માટે ટુકડીને વડીલને કહેવું. વડીલ તેની સગવડ કરી આપે (૫) સામાન્ય સંજોગોમાં ૧૫ દિવસ પહેલાં કાપ કાઢવો નહિ, સિવાય લૂણ, + લી, બેનિયાં જેવાં કપડાં. ' (૧) રેશમી કામળી, દશી, મુહપતી વગેરે વાપરવી નહિ. + () દેશના વ્યવહાર પ્રધાન આપવી અને વ્યવહારમાં પ્રાણ પૂરવા માટે ભાવ સમજાવવો. (૮) એક સ્પધપતિની ટુકડીને સાધુ બીજા સ્પર્ધકપતિની ટુકડીમાં ગચ્છાધિ પતિ તથા જેની નિશ્રામાં હોય તેની આજ્ઞા સિવાય રહી શકે નહિ. ૧૨ / વિભાગ ત્રીજો Page #170 -------------------------------------------------------------------------- ________________ / (૯) માઈકમાં મેાલવુ નહિ. (૧૦) ફોટા પડાવવા નહિં. (૧૧) પાતાનું કે પોતાના વડીલના નામનું જ્ઞાનમ"દિર પેાતે ઊભું કરવું નહિ. તેમજ શ્રવા દ્વારા ઊભા કરાતા જ્ઞાનમ'દિર આદિમાં પેતાનું નČસ્ત્ર રાખવું નહિ. . ઉપરની આજ્ઞા પાળવા માટે જ સાધુપણુ લેવાનું વિધાન છે અને તેને માટે જ તા, અભ્યાસ આદિ કરવાના છે. આજ્ઞાના ભાગે કાઈ કાર્યો કરવાનું ફીધેલ નથી. માટે તે આજ્ઞા પાળવા-પળાવવા માટેની જવાબદારી શ્રી ગુચ્છ ધિપતિની છે. તે ફરજ તે ન ભાવે તે સાચી સાધુતાના મહાન શત્રુ છે, તેમ જ્ઞાની ભગવતા કહે છે. સેા વર્ષના ડાસા હોય અને તેવુ. વર્જીની ડેશી હેય તેના સહવાસમાં રહેવુ. નિહ, તેમજ ભર્તુહરિએ કહેલ છે કે કાણા કૂતરા હાય, આખા શરીરે ખસ થઈ હેાય, શરીર ઉપરના વાળ ઊતરી ગયા હાય, પૂછડી અધા કપાઈ ગઈ હોય અને સÖત્ર હડધૂત થતા હોય આવે કૂતરા કૂતરીને દેખીને પાછળ પડે છે. આવી ભય ક્રુર કામવાસનાને સંપૂર્ણ કાણુમાં રાખવાની જ્ઞાનીઓની ચેાજનાને નષ્ટ કરી નાખો. શ્રી આચાર્ય શ્રી નાની બન્યા હોત તા સાધુઓમાં પવિત્રતા ઘણી વધી જાત અને સ ંધતું ભાવી ઘણું ઊજળું હાત. r હજી સ ધનુ' અને ધર્મના આરાધાનુ સભામ્ છે કે શાસનપક્ષમાં ભગવાનની આજ્ઞાને વકાદાર ચારિત્ર્યસપન્ન પૂર્વ સાધુ-સાધ્વીજી મહારાજે છે તેઓશ્રી પૂની આરાધનાનાં બળે સુંદર આરાધના કરી રહ્યા છે. અત્યારના વાતાવરણથી તેએ ઘણા દુ:ખી છે. સુ ધના ભાગેવાન ભાઇએ દીર્ઘદૃષ્ટિ વાપી, સ ધના કલ્યાણુ ખાતર, તેઓશ્રીને સહાયક બન્યા હોત તો આજ્ઞાભં કે આટલા વખત નહિ. હજી સાચી સાધુતાનો ખપ હોય તે આજ્ઞાલજાને ધર્મમાં સ્થિર કરવા અગર તેની માયાળમાંથી છૂટવું તે જ સાંચા ઉપાય છે શ્રી આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. સાહેબે કહેલ છે કે પૂ. આ. ભ. હેમચંદ્રસૂરીશ્વરજી તથા પૂ. ઉપાઘ્યાયજી મ. સા. જેવા સમર્થ ખાલદીક્ષાના પ્રશ્ન વે જ થયા હતા. તેમાશ્રીના વચન ઉપર વિશ્વાસ રાખી અનેક પુન્યશાલીએ પેાતાના વહાલસેયા બાળકોને આત્મકલ્યાણુ કરવા તેમજ શાસન ઉદ્યોત માટે શ્રી આચાર્ય શ્રીના ચરણે ધર્યા. તેમાંથી એક પણુ પ્રતિમાસ પન્ન, શાસનરાગી, શુદ્ધ સંયમના આરાધક, * સિદ્ધાંતને વાદાર ખાલસાધુની શ્રીસ ંઘને ભેટ આપી નથી. ખાલદીક્ષા માટે માથા ફ્રાડાવ્યા. લાખા રૂપિયા શાસનરક્ષા માટે ખર્ચ્યા. તેના પરિણામને વિચારવાની શક્તિ તેઓશ્રીએ નષ્ટ કરી નાખી, અને અનેક મા-બાપેાને તથા સંધના મહાન ' વિભાગ ત્રીજો / ૧૩ Page #171 -------------------------------------------------------------------------- ________________ વિશ્વાસઘાત કર્યો છે. આ અપરાધ સામાન્ય નથી, તે ઈતિહાસકારો નેધ લીધા વિના રહેશે નહિ. શ્રી આચાર્યશ્રી ખરેખર જ્ઞાની બન્યા હતા તે આજે ઘણા બ લ સાધુઓ શાસનપક્ષ ઉપર સુવર્ણકળશ ચડાવી અનેક આત્માઓને મુક્તિ માર્ગે ચડાવી શકત. સ ઘનું કમભાગ્ય કે આ પ્રસંગો જોવા ન મળ્યા, કારણ કે શ્રી આચાર્યશ્રી વિધાન બની ગયા હતા. શ્રી આચાર્યશ્રી પાસે ઘણી દીક્ષાઓ થઈ તેનું કારણ તેઓશ્રી પાસે દેવગુરુની આજ્ઞાપાલન માટે બ ધન ન હતું, આથવના માર્ગો ખુલા હતા અને સંવર નિજર માટે કાઈ વ્યવસ્થા ન હતી. તેથી જ મોટા ભાગના ઓ લઈને અંતરથી નાગ્યા નહોતા. તેઓશ્રીએ નચાવ્યા તેમ નાચ્યા હતા. ખરેખર અંતરથી નાગ્યા હતા તે આજ્ઞા પાલનમાં અનેરો ઉત્સાહ હેત. સંસાર છોડવાની વાત કરી અને કાના સંસાર વધારી દીધા છે. આ સત્ય હકીકત, સંઘના હિત ખાતર, આગેવાન ભાઈઓએ વિચારી હેત તે ધર્મના નામે આવી અરાજકતા કરી શક્ત નહિ અને સંખ્યા ગણાવવા માટે આવી દીક્ષા કરી શકતા નહિ. દીક્ષા જેવી મહાન પવિત્ર ચીજની પ્રતિષ્ઠા ઘટાડી નાખી તેનું કારણ જ્ઞાની નહાતા, માટે જ સંયમની ખુમારી રાખી શકયા નહિ. અત્યાર સુધીના ઈતિહાસમાં કેઈ આચાર્ય કે ગચ્છાધિપતિએ સંયમના આરાધકને અન્યાય કરી, ત્રાસ આપી, અસંયમીઓને ફુલાવ્યાને એક પણ દાખલ જેવા કે સાંભળવા મળ્યું નથી, તે આચાર્યશ્રીએ કરી બતાવ્યું. શાસનપક્ષ આજે ધણીધારી વગરને બની ગયે તેનો લાભ લઈ પ્રતિષ્ઠા જાળવી શક્યા, પણ ચારિયન પ્રેમી ધર્મી આગેવાન ભાઈઓએ ઊંડા ઊતરી તપાસ કરી હતી તે ખાત્રી થાત કે અહી યા ધર્મના નામે ઘણી પિલ પડી ગઈ છે. આજે સત્ય હકીકતને ભલે મારી નાખી પણ ઇતિહાસકારે આ કાળા કૃત્યને કદી ભૂલશે નહિ. જગતમાં કઈ સંસ્થા એવી નથી કે સંસ્થાના નિયમને ન માને તે સંસ્થામાં રહી શકે. જેન શાસનની પવિત્ર સંસ્થામાં આજે છડેચોક દેવગુરુની આજ્ઞા ભાગનારા ગ૭ ધિપતિ બને, તેમની પાસેથી સાચા ધર્મની આશા રાખવી તે રેતીમાંથી તેલ કાઢવા જેવું છે. શ્રી આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. સાહેબે શ્રી હરતગિરિજીનું ટ્રસ્ટ સિદ્ધાંત વિરહનું છે તેમ કહેલ તે ટ્રસ્ટ ન સુધરે ત્યાં સુધી કોઈએ તેમાં પૈસો આપવો નહિ તે લેખિત પત્ર મારી પાસે છે, અને કહેલ કે જે ટ્રસ્ટ નહિ સુધરે તે અંજનશલાકા-પ્રતિષ્ઠા કરાવીશ નહિ. તેઓશ્રીના વચન ઉપર વિશ્વાસ રાખી, ભાઈશ્રી કાંતિલાલ ઝવેરીને દુઃખ લાગવા છતાં, ટ્રસ્ટ સુધારવા પ્રયત્ન કર્યા. તેઓ ટ્રસ્ટ સુધરાવી શકયા નહિ. શ્રી હસ્તગિરિનું ટ્રસ્ટ અને તેને ઉદ્ધાર જે રીતે , ૧૪ | વિભાગ ત્રીજો Page #172 -------------------------------------------------------------------------- ________________ થયા છે તેવી રીતે સામા પક્ષે ક હેત તે સિદ્ધાંતના નામે, તીર્થરક્ષાના નામે, શ્રીમ તેના પૈસાના જોરે આખા સંઘમાં દાવાનળ ફેલાવ્યું હેત અને ભકિક લે છે પાસે પેટ્રેલ છંટાવી આગને બુઝાવી દીધી ન હેત. તીર્થરક્ષા માટે તેઓશ્રી ઉપર વિશ્વાસ રાખી જેઓએ તન-મન-ધનથી ભોગ આપ્યો હતો તેને વિશ્વાસઘાત કરી અંજનશલાકા-પ્રતિષ્ઠા કરાવીને ધમી માણસેના માથા કાપ્યા છે. જે તેઓશ્રી ખરેખર જ્ઞાની હેત તે આવા ભયંકર પાપ કદી કરી શક્ત નહીં, - શ્રી આચાર્યશ્રોએ સાચી તિથિની પક્કડ રાખી તેટલો પક્કડ સાચુ પ્રતિક્રમણ કરવા-કરાવવાની રાખી હેત તે સંઘનું ભાવિ ઘણુ ઊજળું હેત અને ચોથા આરાના દર્શન થાત. પણ વિદ્યાને સાચું પ્રતિક્રમણ કરી-કરાવી શકે નહિ. તેઓ ને પાપે ઢાંકવા ઘર્ષણે ચાલુ રાખવા જ પડે. સિદ્ધાંતરક્ષાની સાચી ભાવને હેય તેઓ કદી દેવગુરુની આજ્ઞાઓ ભાગે નહિ જ્યાં વિગુરુની આજ્ઞાપાલનનું બંધન ન હોય, અસંયમીઓને વાંદવાનું બંધ ન હોય, સાધુઓના આચારનું પાલન ન હોય, શિયળરક્ષાની ખાતરી ન હોય તેઓ પાસે દીક્ષા કરવા, કરાવવી અને સહકાર આપવો તે ઇરાદાપૂર્વક ઝેર ખાવા જેવું છે. શાસનની ચિંતા હોય અને આપણા સંતાનના જીવન ચાણાભંજ પાસે મોકલી બગાડવા ન હોય તે વિચાર કરવા વિનંતી છે. શાસનરક્ષાના નામે નવા નવા અને ઊભા કરી સંધમાં કલુષિત વાતાવરણ ઊભું થાય તે પહેલાં શાસન પક્ષના ગીતાર્થ ચારિયસ પન મહાત્માઓની સલાહ લઈ વિચારણા કરવી કે આ કાર્ય સકલ સંધના હિતમાં છે કે કેમ ? તે નક્કી થાય તે જ કાર્યમાં મદદે કરવા વિનંતી છે. બંધને છિન્નભિન્ન કરવાનું પાપ જેવું તેવું નથી. શાસનપક્ષમાં સિદ્ધાંતના નામે કલેશે કરાવ્યા તે વ્યાજબી હતા કે ગેરવ્યાજબી તે ગીતાર્થ ભમવાની સલાહ લીધી હોત તે સત્ય સમજી શકાત. શ્રી આચાર્યશ્રીએ દેવગુરુની આજ્ઞા ભાંગી છે માટે હવે વિશ્વાસપાત્ર ગણુય નહિ. પૂ આ ભ૦ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. સાહેબે પોતાના શિષ્ય પૂ આ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ. સા. ને આજ્ઞા કરેલ છે બાલચંદ્રને આચાર્ય પદવી આપવી નહિ. અજયપાળે સત્તાના જોરે ભાલચંદ્રને આચાર્ય પદવી આપવા હુકમ કર્યો. તે હુકમને તાબે નહિં થતાં, ગુરુની આજ્ઞાપાલન ખાતર અને સંઘના કલ ણ ખાતર, પૂe આશ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ તેલની ધગધગતી કડાઈમાં તળાઈ ગયા. આવા ઉત્તમ મહાપુરુષ શાસનરક્ષક-સિહાંતરક્ષક બની શકે છે અને તેઓશ્રીના નામ શાસ્ત્રના પાને સુવર્ણ અક્ષરે લખાય છે. ત્યારે શ્રી આચાર્યશ્રીએ દેવ-ગુરુની આજ્ઞા ભાંગી, અસંયમને પિષ્ય. મહાવતે સહેલાઈથી ભંગાય તે માર્ગ ખુલે મૂકો. વિભાગ ત્રીજો ૧૫ Page #173 -------------------------------------------------------------------------- ________________ સંયમીઓને ત્રાસ આપ્યા. સાધુએ ના સુંદર આચારને નાશ કર્યો. શાસનપક્ષના વડીલની પ્રતિષ્ઠાને ખતમ કરી. શાસનનાશક બન્યા. શ્રી આચાર્યશ્રી સંસારી તુષ્ટ સુખ ખ તર શાની ન બની શકશે, તેથી જ ભવાનરને તિરસ્કાર ન કરી શકયા, તે મહા દુઃખને વિષય છે. શ્રી આચાર્યશ્રીએ સાધર્મિક ભક્તિ કેમ થાય અને આરાધક આત્માઓ પિતાના જ દ્રવ્યથી ધર્મના કાર્યો કરે, જેઓ લાલચ આપી ધર્મ કરાવે તે ભક્તિ નથી પણ સાધર્મિકનું અપમાન છે, તેવું કહ્યું. એવું કહેનારાની જ નિશ્રામાં શાસકને માંગણું કરવી પડે કે-મારે તમારે ત્યાં જમવા આવવું છે માટે પાસ આપે. મહા પવિત્ર ભૂમિમાં ચાતુર્માસ કરવા જવાનું જિંદગીમાં ભાગ્યે જ બને છે ત્યારે સવદ્રવ્યથી આરાધના કરવાની વિધિને જીવંત રાખી હતી તે આરાધકને દાન-ધર્મને મહાન , લાભ મળત અને સાધ્વીજીને નિર્દોષ આહાર–પાણું મળત. પણ છેલ્લે છેલ્લે, પિલું વધારે વાગે છે તે દેખાડવાને ઈરાદે ન હેત તે વિધિનું પાલન જરૂર થઈ શકત. પોલાને નક્કી કરવા આજ્ઞારૂપી બળની જરૂર છે. એકલા પૈસાથી પિલ વધે છે. શ્રી આચાર્યના કાર્યને સંભારું છું ત્યારે મહા દુઃખી થઈ લેહીના આગ્ર પડે છે. મારી વેદના કહીને તમને લેહીને અસ પડાવવા નથી. , શ્રી આચાર્યશ્રીએ શાસ્ત્રદષ્ટિએ કહેલ છે – * * | દેવગુરુની આજ્ઞા ભાગે તે સાધુ નથી. અસંયમીઓને વંદન કરે તે અનંત સંસારી છે. અને કુરુ કહે અને કુરુને સુશુરુ કહે તેમાં મહા મિશ્યાદષ્ટિ છે. અષ્ટ પ્રવચન માતાને મારી નાખે તેને સાધુપણાને ખપ નથી. નવ વાડનુ પાલન ન કરે તેમાં સાધુપણું ટકે નહિ. ભગવાનની આજ્ઞા ન માને તે હાડકાને ઢગલે છે. ગમે તેટલી મોટી સંખ્યામાં હોય, તે સંઘ નથી પણ ટેણું છે ભવાનની આજ્ઞા માનનાર એક સાધુ, એક સાધ્વીજી, એક શ્રાવક, એક શ્રાવિકા હેય તે જ સાચો સંઘ છે. કુગુરુ-સંવમીઓને જગતમાં ન ઓળખાવે તે સંધને વિશ્વાસઘાતી છે. દીક્ષા આપ્યા પછી તેના ગુરુ તેને આત્મિક વિકાસ ન કરાવે અને તેને સંસાર વધારે તે કસાઈ કરતાં ભૂડે છે. ગૃહસ્થના પૈસા મહા આરંભ-મહા પરિગ્રહના પાપથી પેદા થયેલા છે. તે પૈસાને ૧૬ | વિભાગ ત્રીજો Page #174 -------------------------------------------------------------------------- ________________ સાધુ દુરૂપયેાગ કરે તેા મરીને ભરૂચના પાડા થાય. સાષુ વિના કારણે આધાકમી હાર વાપરે તે નિષ્ઠા જેવા છે. અસયમી હોય છતાં મહાસ યમી કહેવડાવે તે સધના મહાન લૂટારી છે. શાસનરક્ષા તથા સયંમરક્ષા કરવી તેમાં જ મનુષ્યભવની સાચી સાર્થકતા છે. તેમાં સત્ય વાતા કરવી પડે તેને નિા નથી કીધી પણ શાસનસેવા કહી છે. ભગવાનના સિદ્ધાંતા મૂકી દેવા પડે તેના કરતાં ઝેર ખાઈને મરી જવુ વધારે સારુ. રસગારવ, ઋદ્ધિગારવ, સાતાગારવમાં રહી સાધુના આચારને નાશ કરે તેને સાધુતને ખપ નથી. સાધુ પુણ્યને ભાગવટા કરે તે પાપ જ ધાય; અને શ્રાવક્રા તે પુણ્ય ભેગવે, તેના વખ ણુ કરે તે સાધુતાના શત્રુ છે. મારાપણામાં સાધુપણું ના દેખાય તે મને છેડી દેવા. તેમાં જ ધર્મની સાચી સમજણુ આવી ગણાય. (આવું ખોન્નું ઘણું કહેલ છે. ) ઉપરની વાતા શ્રી અાચાય શ્રીના મુખે ઘણી વખત સાંભળી છે. તેમના ૪ યુને અને જીવનને ઉપરની વાત સાથે કાઈ મેળ ખાય તેમ છે? તે વાતા ખીનને ઉતારી પાડવા કરી હતી કે અમલ કરવા કરી હતી તે વિચારવા ખાસ વિનતી છે. શાસનપક્ષની શાસ્ત્ર—સિદ્ધાંત અને 'સાધુઓનું સુંદર સયમ સચવાય તે માટે જ, દરેક નિયમા પાળવા માટે જ, સ્થાપના થઈ હતી. તેની રક્ષા કરવા માટે શ્રી ગચ્છ ધિપતિ અધાયેલા છે, પણુ, બેડી બામણીનું ખેતર હેાય તેમ છડેચેક મહુત્રતા ભાંગે અને, અનેક આત્માને વિશ્વાસભંગ કરી, મહાવ્રતા ભાંગવાને માર્ગ ખુલ્લા કરી આપે તેને ધર્મ કહેવા હોય તેા શાસનપક્ષનું નામ બદલી નાખવુ જોઈએ, જેથી જેતે સાચે ધ કરવા હાય તે ઢગાય નહિ. ચારિત્ર્યસ પન્ન આધક આત્માએ શાસન ખાતર નામ ખુદલવા ન દે તેા શ્રી આચાય શ્રીએ જુદ આજ્ઞાભ જકના પક્ષ સ્થાપવા જોઈએ, જેથી તેમશ્રીને ક્રાઈ કહી શકે નહિ. શાસનપક્ષમાં રહેવું હશે તેા પૂ. સાધુ-સાધ્વીજી તથા મેન-દીકરીની સયમરક્ષાની ખતરી માટે, દેવગુરુની આજ્ઞાપાલન માટે, નિયમનુ પાલન કરવુ. જ પડશે. દરેકને કયેા ધમ કરવા, કાની પાસે કેવા ધમ કરવા તેમાં સૌ સ્વતંત્ર છે. વિભાગ ત્રીએ / ૧૯ * Page #175 -------------------------------------------------------------------------- ________________ ભગવાનની આજ્ઞા ભાંગનારાઓને મહાપુરુષો માની સેનાથા જે છે તેમાં તેઓને સંપૂર્ણ અધિકાર છે. રજનીશ પાસે ઘણુ શ્રીમતે, વિદ્વાને, ભણેલા, હેશિયાર, માજમાં પ્રતિષ્ઠા મેળવનારાઓ ધર્મ માનીને જાય છે અને કરડે રૂપિયા ખર્ચે છે. આ કાળમાં ધર્મની વાત કરી અધર્મ કરાવનારા ધૂતારાઓ પાકવાના, તેમ ખુદ ભગવાન ભાખી ગયા છે. પાકને ડર ચાલ્યા જાય અને આ ભવના સુબેન લાલસા જાગે ત્યારે ધર્મના નામે શું શું ન કરે તે કહી શકાય નહિ. દરેક પાપ ધર્મના નામે જ થાય છે. બકરીઈદ કરનાર ધર્મના નામે જ કતલ કરે છે. માટે છે બુદ્ધિશાળી ભાઈ, પુણ્યશાળીઓ અને આરાધક મહાત્માઓ! ખૂબ વિચારો અને ભગવાનના શાસનને બચાવે. તેમાં જ સાથી સાર્થકતા છે. આંખ મી ચીને ધર્મ કરશું તે લુ ટાઈ જશું. શ્રી આચાર્યશ્રીને સંયમરક્ષા માટે ચાર ચાર વર્ષથી વિનંતી કરી કે વિહાગ્યાં સાવીજીઓ તથા બહેને જે સાથે રાખે છે. ધર્મસ્થાનોમાં મર્યાદા બહાને વ્યવહાર થાય છે, સાધ્વીજીઓના શિયળ ભંગ થાય છે. તેવાઓને ઉત્તમ ખાનદાન કુટુંબમાંથી આવેલા ચારિત્ર્યસંપન્ન સાધુ-સાધ્વીજી મહારાજ વંદન કરે છે. પવિત્ર મહાત્માઓના વદન લઈને શી ગતિ તેઓની થશે તે તે જ્ઞાની જ જાણે પણ પવિત્ર જૈન શાસનની આ સ્થિતિ જોઈને આઘાતને કઈ પાર રહેતું નથી. સંયમરક્ષા જેવો બીજો માટે ધર્મ નથી તેમ માની એકલા વિન તી પાથી હવે કામ ના થાય માટે તપની આર ધના કરવા નિર્ણય કર્યો. તેથી છઠ્ઠને પારણે એકાસણુ કરી ૨૭૦ છઠ્ઠ કર્યા, અમને પારણે એકાસણું કરી ૨૦ અઠ્ઠમ કર્યા, ઉપવાસને પારણે એકાસણું કરી ૬૦ કવાસ કર્યા, પર અચંબિલ કર્યા અને હાલ અષાઢ સુદ ૧ થી છને પારણે એકાપાયું કરી છેઠ ચાલે છે આગેવાન ભાઈઓને ખૂબ વિનંતી કરી કે ઉંડા ઊતરે. શાસનપક્ષમાં માટી પલ પડતી જાય છે. ધર્મ પ્રાણ વિનાનું મડદુ થતું જાય છે. સાચી સાધુતા ટકાવવાની ઘણું જરૂર છે. તે સત્ય સમજવા જેટલી તીવારી નહિ હોવાથી લાગ્યું કે હવ આ ભવ કર પાપે જોવા કરતાં મારા જીવનને ભોગ આપવાથી જ આવા પપિ અટકશે તેમ માની શ્રી આચાર્યશ્રીને જણાવેલ કે આ વદ ૧ ના આત્મવિલોપન કરી જિંદગી પૂરી કરીશ. પણ, પાછળથી વિચાર આવ્યું કે શ્રી આચાર્ય શ્રી મારા પગલાથી ખાતરી આપે પણ અગિયાર કલમ પાળવામાં વચનભંગ કર્યો તેમ પાછળથી વચનભ ગ થાય તે મારો ભેગ નિષ્ફળ જાથ-તે હેતુથી તેઓશ્રીને લખી નાખેલ કે મારે નિર્ણય બંધ રાખેલ છે. હવે આપની પાસે સંયમરક્ષાની આશા રાખવી નકામી # આ છઠ્ઠ શરીરની પ્રતિકુળતાના કારણે છઠ્ઠને પારણે એકાસણું કરી ૩૦ છઠ્ઠ પૂરા કરેલ છે ૧૮ | વિભાગ ત્રીજો - - Page #176 -------------------------------------------------------------------------- ________________ , 1 + + + ન , છે માટે આપની સાથેની પ્રવૃત્તિ તદ્દન બંધ કરું છું. હવે જયાં જ્યાં શાસનને બચાવવાની શક્તિ પડી હશે ત્યાં પ્રયાસ કરી સત્ય હકીકતથી સંઘને જાગૃત કરીશ. તેમાં મારા માટે ભયસ્થાને ઘણું છે. વરતુથી અજ્ઞાન લેકે, વ્યકિતરાગથી અધ બને, પૈસાના કાર્યથી ધર્મ માનનારા, ચારિત્ર્યની કિંમત નહિ આંકનારા તરફથી તિરસ્કાર, ગાળો પુષ્કળ સાંભળવા મળશે તે હું સારી રીતે સમજુ છુ પણ સંયમ રક્ષા માટે તેને ગૌણ માનું . આપ બધે ભૂતકાળ ભૂલી જઈ શાસનપક્ષના કલ્યાણ ખાતર, સાધુ મહાત્માઓના શુદ્ધ સયમ ખાતર, સંઘના હિત ખાતર મારા કાર્યમાં સહાયક થશે તે આપને સહન ઉપકાર માનીશ જે સંધના નાયક મહાસની હેય તે સંધનું ભાવી ઘણું ઊજળુ હોય છે જેને આગેવાન અધ હોય તેનું કટક કુવામાં પડે છે તે કહેવત ઉપર વિચારવા વિન તી છે , શાસન પક્ષમાં જેઓનું આજ્ઞારૂપી અને સંયમરૂપી મૂળ સડી ગયું હોય તેમાંથી ચારિરૂપી સુવાસ કદી પ્રાપ્ત થાય નહિ અને તેમાંથી સારુ ફળ કદાપિ પ્રાપ્ત થાય નહિ. તેઓશ્રીને ભરેસે સાધ્વીજીએ ને તથા બહેન-દીકરીઓને ધર્મના બહાના નીચે મેકલવા તે સયમના ઘાત માટે જ થવાનું. ફરી ફરીને એક જ વિનંતી કરું છું કે કૃપા કરી પુણ્યથી મળેલી લક્ષ્મીને ઉપયે ગ શુદ્ધ સંયમની વૃદ્ધિમાં કરશો. આપનાથા કદાચ સંયમરક્ષા ન થઈ શકે પણ સંયમના તથા સાધુના આચારનાશમાં સહાયક થઈ સંધનું અહિત ન કરો તેવી આશા રાખુ તે વધારે પડતી નથી. શ્રી આચાર્યશ્રીને આજ્ઞાભંગ કરવાનો, અધર્મને ધર્મ કહેવાને અને ઊચા સ્થાને બેસીને અન્યાય કરવાને કર્મસત્તા પાસેથી પરવાને મળે છે તે હું મહાન ગુનેગાર ગણુઉં ને આપ જે શિક્ષા કરશે તે આનંદપૂર્વક બે ગવીશ. પરંતુ તેઓશ્રીને પરવાને ન મળ્યો હોય તે ભગવાનની આજ્ઞાને જીવંત રાખવા પ્રયત્ન કરે તેમાં જ દરેકનું કલ્યાણ છે. શ્રી સંવત્સરી પ્રતિક્રમણ કરી સર્વ જીવો પ્રત્યે જાણતાં-અજાણતાં જે દે લ ગયા હોય તેને અતઃકરણ પૂર્વક ખમાવેલ છે વિશેપ શાસનના કાર્ય કરવા માટે અત્યાર સુધીમાં સત્ય વાત કરતાં જાણતાં અજાણતાં જે કંઈને મનદુઃખ થયું હોય તેઓને અતઃકરણ પૂર્વક ખમવું . સકળ સ મને ક્ષમા આપશોજી આપે * વિભાગ ત્રીજે | ૧૯ Page #177 -------------------------------------------------------------------------- ________________ મહા તીર્થભૂમિમાં સંવત્સરી પ્રતિક્રમણ કરેલ છે તે શાસનને ટકાવવા સત્યને પડખે રહેવાનો નિર્ણય કરેલ હશે. શ્રી સિદ્ધગિરિજી મહાતીર્થમાં ચાતુર્માસ કરવા પધારેલા છે તે શ્રી આચાર્યશ્રી વૃદ્ધાવસ્થામાં સુંદર આરાધના થાય તે માટે નિવૃત્તિ લઈ, કરેલી ભૂલને એકરાર કરી, શાસ્ત્ર મુજબને પ્રાયશ્ચિત લઈ સકળ સંઘને અંતઃકરણપૂર્વક ખમાવી એકાંતે આત્મસાધનામાં લાગી જાય તેવા પ્રયત્ન કરવાં તેમાં દરેકનું કલ્યાણ છે અને તેમાં જ આપનું ચાતુર્માસ સફળ યાદગાર બની રહેશે. એ જ વિનંતી. લિ. સંઘસેવક દીપચંદ વખતચંદના વંદન ૨૦ | વિભાગ ત્રીજો Page #178 -------------------------------------------------------------------------- ________________ તા ૨૬-૯-૮૪ નૈતિક ફરજ....ઉત્તમ ઘર્મ : સંચમરક્ષા જ્ઞાનસારમાં જ્ઞાની ભગવંતે કહે છે કે - જેમ ડુક્કર વિષ્ટામાં મગ્ન થાય છે તેમ અજ્ઞાની અજ્ઞાનમાં મગ્ન થાય છે. જેમ હંસ માનસરોવરમાં નિમગ્ન છે તેમ જ્ઞાની પુરુષો જ્ઞાનમાં નિમગ્ન થ ય છે. ભગવાન સુધર્માસવામિની પાટ ભગવાનના શાસનની રક્ષા કરનારાઓ માટે, મહા પુણ્યશાળીઓએ હારે રૂપિયા ખચી, ચાદરવા પુઠિયા બ લાવી બનાવા–તે પાટ : ઉપર બેસીને આજે ધર્મના બહાના નીચે દેવ-ગુરૂની આજ્ઞા છડેચોક ભાંગનારાઓ, સુસાધુના આચારોને નાશ કરી, ધર્મનું ખૂન કરે છે અને ભગવાનની પાટને બેવફા બને છે. આ સત્ય વાત શાસનપક્ષના ત્યાગી મહાસંયમી સુસાધુ મહાત્માએ તથા મહાધમ આરાધક શ્રાવકે એ વ્યક્તિરાગમાં નહિ ફસાતા શાસન રક્ષા માટે આ કલંકને અટકાવવા માટે પ્રયત્ન કરવો તે દરેકની નૈતિક ફરજ છે. શાસનરક્ષા, સિદ્ધાંતરક્ષા, તીર્થ રક્ષા, સંયમરક્ષા માટે મરી ફીટવાની વાતો કરનારા જગો અને ભગવાનના માર્ગને ટકાવવા સંયમરક્ષા કરવી તે જ ઉત્તમ ધર્મ છે. શાસ્ત્રકાર ભગવતે કહે છે કે દેવ-ગુરૂની આજ્ઞા ભાગે તે સાધુ નથી. જેને આજ્ઞા બંધનરૂપ લાગે તેઓ રવજીંદાચારી છે. તેઓ સાધુના આચારોને નાશ કરવામાં નિષ્ફર પરિણામવાળા બની જાય છે. તેથી મહાસતીઓ તથા બહેન-દીકરીઓના જીવન તેઓની પાસે ભય રૂપ બને છે. તેમજ જાતિય સંબંધો ભોગવવામાં કુચેષ્ઠા કરી જીવનને બરબાદ કરનારા સુસાધુ મટી જાય છે. તે આપોઆપ સંધ બહાર થઈ જાય છે. તેઓને સુગુરૂ માની વંદન-પૂજન-ભકિત કરે કે તેમની પ્રતિષ્ઠા વધારવામાં સહાયક થાય તે અનંત સંસારી થાય છે અને સંઘના મહાન વિશ્વાસઘાતી બને છે. તેમજ સાધ્વીજીના શિયળભંગ કરનારા મહા અધમાધમ–નરાધમ-પાપાત્માઓ સાધુવેષમાં હેવાથી તેને માટે જે કાંઈ કરવું પડે તે અનુકંપા બુદ્ધિથી થાય, તે શાસદષ્ટિએ સત્ય વાત છે છતાં તેની પાકી ખાતરી કરવા, સિદ્ધાંતને મૂકો તેના કરતાં ઝેર ખાઈને મરવું તે સારું તેવું કહેનારા શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. સા ને પૂછશે કે ગીતાર્થને પાપ કરવાની છૂટ નથી પણ પાપથી બચાવવાની છૂટ છે. આમાં કેઈને અપવાદ તરીકે પાપ કરવાની કમસત્તાએ છૂટ આપી છે ? વિભાગ ત્રીજે | ૨૧ Page #179 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. સાહેબે મહાપવિત્ર તીર્થભૂમિમાં દેવગુરૂની આજ્ઞા ભાંગી, અને પાસે ભગાવી, સાધુઓનાં આચારને નાશ કરાવેલ છે. તે તેઓશ્રીને ભગવાનના માર્ગને નાશ કરતા અટકાવી છેટલી અવસ્થાએ તેમના આત્માની ચિંતા કરનાર શાસનપક્ષમાં છે કે તેઓશ્રીના હિતચિંતકે ? શ્રી ધર્મશાળાના ટ્રસ્ટી ભાઇઓ તથા ચાતુર્માસ આરાધના કરવા પધારેલા ભ ઈએ નો પવિત્ર સેવામાં. શ્રી પાલીતાણા. વિ. વિ. પૂર્વક શ્રી સિદ્ધગિરિ મહાતીર્થમાં ચાતુર્માસ માટે પધારેલા જે ભાઈ બહેનોએ ભગવાનની આજ્ઞાને હદયમાં રાખીને શકિત મુજબ આરાધના કરી તેઓને તથા પૂ. સાધુ ભગવંતે તથા પૂ. સાધ્વીજી મહારાજે જેઓએ દેવગુરૂની આજ્ઞાને જીવંત રાખીને તપ, ત્યાગ, વાધ્યાય આદિ સુંદર આરાધના કરી જીવનને મહાન સાર્થક કરેલ છે તેઓશ્રીને અમારા ક્રોડ ક્રોવાર વંદના છે. શ્રી સિદ્ધગિરિજી ઉપર અનંતા આત્માઓ ભગવાનની આજ્ઞા મુજબની આરાધના કરી મુઠિતપદને તથા સદ્દગતિને પામ્યા છે, તે જ ગિરિરાજની પવિત્ર છાયામાં શ્રી આચાર્યશ્રી વિજયરામચ દ્રસૂરિજી મ. છેલી વૃદ્ધાવસ્થાએ ૪૦૦ સાધુ-સાધ્વીજીને સાથે રાખીને મહાજ્ઞાની બનવા ઉત્કૃષ્ટ કેટીની આરાધના કરશે, તેથી કરેત ભૂલે પ્રાયશ્ચિત કરી જીવનને સાર્થક કરી શાસનપક્ષનું ગૌરવ વધારશે અને દેવગુરુની આશાને ફરી જીવંત કરી સયમની ક્ષિા કરી સાધુઓને સુંદર આચારોનું પાલન કરીકરાવી અનેક આત્માઓની સદ્ગતિ સુલભ બનાવી દેશે અને કેટલું ચાતુર્માસ જૈન સઘમાં યાદગાર તરીકે રહી જશે અને આદર્શ સાધુઓના દર્શન સુલભ બનાવી અપૂર્વ સેવા કરી શ્રીસ ઘનું ઋણ અદા કરશે તથા તેઓશ્રીએ કહેલ કે તીર્થો બગડતા જાય છે તે તીર્થોની આશાતના ટાળવા ભગવાનની અજ્ઞાને નજર સમક્ષ રાખી દરેક કાર્યો દેવગુરૂની આજ્ઞા મુજબ કરશે અને કરાવશે પણ તે આશા ઠગારી નીવડી. યમયાત્રા સાચવીને જ તીર્થયાત્રા કરવાની છે, તે ભગવાનની આજ્ઞાને મારી નાખી અને અત્યાર સુધીના ઇલ અપકને ઢાંકવા માટે તીર્થભૂમિને ઉપયોગ કરી પ્રતિષ્ઠા વધારવા શ્રીમ તેના પૈસાના જોરથી અનેક લેને ખરીદી લીધા અને સાધુ સાવીને ગોચરીની વ્યવસ્થાને 9 કરાવીને પ્રચાર તરીકે સાથે રાખ્યા. અને ૨૧નેક જીવોની હિંસા કરી-કરાવીને પેપર દ્વારા ટી. વી, કિમ, ફોટાઓ આદિ બેરી મેરી જાહેરાત દ્વારા પ્રયત્ન થયા. આ બધા કાર્યો સાધુ માટે કલંકરૂપ છે અને સાધુતાના નાશ માટે છે તેમ કહેનારા શ્રી આચાર્યશ્રીએ તે જ સાધનાને ઉપયોગ કરી-કરાવી તરા ખાંડવા પડયા છે. કારણ કે સંયમનું બળ ખલાસ થઈ ગયું છે તેને પ્રતા૫ છે. ૨૨ ; વિભાગ ત્રીજો Page #180 -------------------------------------------------------------------------- ________________ કૃત્રિમ પ્રતિષ્ઠા મેળવેલી લાંબે ટાઈમ ટકતી નથી. શાસ્ત્રકાર ભગવંતે કહે છે કે મેરૂ પર્વત જેટલું સેનાનું દાન કરે પણ સાધુના શુદ્ધ જીવનની તોલે આવે નહિ. આથી સ્પષ્ટ સમજાય છે કે પૈસાથી ખરીદાયેલી પ્રતિષ્ઠામાં પાપાનુબંધી પુણ્યનું જોર હોય છે ત્યાં સુધી ટકે છે. શ્રી આચાર્ય શ્રી નાની નહિ હેવાથી શાસ્ત્રોની વાતને ઉપગ તેઓશ્રી માટે કરતા નથી કારણ કે પર્લોકનો ભય ચાલ્યા ગયે છે. સાચા આરાધક મહાત્માઓને પ્રતિષ્ઠાની કદી કિંમત હોતી નથી, છતાં હજારો વર્ષ થયા તે પૂજ્ય મહાત્માઓ સઘના હૃદયમાંથી ભૂલાતા નથી અને ભૂલાશે પણ નહિ. તેથી અનેક મહાપુ તો મહાસતીઓના નામ દરરોજ તેઓશ્રીના નામમરણથી જીવનને ધન્ય બનાવે છે. પૂ. મહાત્મા સ્યુલીભદ્રજી જેવું જીવન તથા પૂ. મહાત્મા મેતારક મુનિએ એક જીવને બચાવવા પોતાની જાનને ભેગ આપ્યા તેવા અનેક મહાત્માઓના નામ અમર બની ગયા છે. સુંદર આરાધના જ અમર બનાવી શકે છે. કૃત્રિમ પ્રતિ મેળવવા પૈસાના સાધને ઉપગ અધ:પતન કરનાર છે. ઈતિહાસકારે લખશે કે શ્રી આચાર્ય શ્રી મહા વિદ્વાન હતા તેથી શાસ્ત્ર ને ઉપયોગ સંસાર વધારવામાં કર્યો છે અને દેવ-ગુરૂની આજ્ઞા ભાંગી સાધુઓના આચારનો નાશ કરી સાચી સાધુતાને નષ્ટ કરવા છતાં અજ્ઞાન લકામાં મહાત્મા કહેવરાવાની ઘેલછાએ શાસનનું મહાન અહિત કરેલ છે. આ વાતને ગમે તેટલી ઢાંકવામાં આવે પણ સત્ય હકીકત છુપાવી શકાતી નથી. તેથી મેળવેલી ગમે તેવી પ્રતિષ્ઠા ખલાસ થઈ જવાની. હજી બગડેલ વાતને સુધારી લેવાની તક હાથમાં છે. તે તે શાસનપક્ષના હિત ખાતર, તેઓશ્રીના આત્મકલ્યાણ ખાતર, સાધુ-સાધ્વીના જીવન ખાતર, દેવગુરૂની આજ્ઞાનું પાલન, અષ્ટ પ્રવચન માતાનું જતન, નવ વાડાનું પાલન અને તેને વધારે મજબુત કરવા પૂ૦ આeભ૦થી વિજય પ્રેમસીશ્વરજી મ. સાહેબે કરેલ અગિયાર કલમના બંધારણનું પાલન તેમજ અસ યમીઓને વદન બંધ કરાવવાને શ્રેષ્ઠ ઉપાય કરશે તે જ સંયમરક્ષાની પ્રતિષ્ઠા ટકી શકશે અને આપનું ચાતુર્માસ સફળ થયું ગણશે અને તેમાં વાપરેલ, લક્ષ્મી સાર્થક થશે. શ્રી આચાર્યશ્રી અનિત્ય અશુચિ સ સાર આદિ બાર ભાવના અને મિત્રો આદિ ચાર ભાવના સમજાવે છે ત્યારે આખી સભાને વિચારતા કરી દે છે. પરંતુ તેઓ જ્ઞાની નહિ હેવાથી પિતાની જાત માટે કદી વિચાર કર્યો નહિ. આટલા ઊંચા સ્થાને બેઠા પછી મહરાજાએ જબરજસ્ત ફટકે માર્યો છે. મહા દુઃખની વાત એ છે કે મોટી સંખ્યામાં સાધુ-સાધ્વી તથા હજારે ભક્તિ હેવા છતાં કોઈએ. તેમની આત્મિક ચિંતા ન કરી અને સાચી સલાહ ન આપી. આ એક કર્મની વિચિત્રતા જ કહેવાય. ધર્મ કાળા કરાવ્ય, શુદ્ધ કરાવ્યો નહિ, તેનું પરિણામ છે. વિભાગ ત્રીજો | ૨૩ Page #181 -------------------------------------------------------------------------- ________________ જે ભાઈઓએ વ્યકિતરાગથી અંધ બની, સિદ્ધક્ષેત્રની પવિત્ર ભૂમિમાં પણ, દેવ-ગુરૂની આજ્ઞા ભાંગવામાં, સાધુઓના આચારાના નાશ કરવામાં અને અસયમી જીવન જીવવામાં સહાય કરી છે તેમણે શાસનના દ્રોહ કરી સૌંધનુ કપુ` છે કે કેમ ? તે ત્યાગી-સંયમના રાગી-પાપભીરુ ગીતા જેએ ધર્માંના અજ્ઞાન લેાકાની પ્રશંસાથી કદી ફુલાઈ નહિ. મહાન અહિત ભગવ તેને પૂછુ, શાસનક્ષ ધણીધારી વગરના અનાથ બની ગયા છે. ત્યાગી-સંયમી મહાત્માએ મૌન રહી દુઃખ અનુભવી રહ્યા છે. તેથી ખેાડીબામણીનુ ખેતર લૂટાય તેવી રીતે, છડેચોક લાજમર્યાદા મૂકી, વિહારમાં તથા ધર્મસ્થાનામાં સાધ્વીજીએ તથા બહેન ભગવાનની આજ્ઞા ભંગ કરી મનસ્વી રીતે વર્તે છે. અરાજકતાના કાઈ પાર નથી. તેના કડવા પરિણામ જોવા છતાં કાઇનું લેહી ઉકળતું નથી. ભગવાનનું શાસન અત્યારથી જ નષ્ટ કરી નાખવું ન હેાય તે શાસનના સાચા રાગી મરદે બુદ્ધ ૨ આવે। અને સાચી સાધુતાના સંઘને દર્શન કરાવો. સંપૂર્ણ અહિં સક જીવન જીવવા આટે આધેા પ્રતિક છે. તે પ્રતિકના ઘાત કરી ચેર હિંસા કરનારા અને કરાવનારા, પાંચે ઈન્દ્રિયોના વિષયમાં ગુલામ અને સંયમ માટે સહિન બનેલા, ધર્મની વાતે કરી અજ્ઞાન લેને સાવી સ્વા સાધવા સાધુવેશમાં રહેલા, પાતાના આત્માનું કલ્યાણ નથી કરી શકતા.” તે ભગવાનના માના રક્ષાની વાત કરી શકશે પણ રક્ષા નહિ કરી શÈ, સમરક્ષા માટે વસ્વને ભાગ આપનારા ત્યાગી સાધુએ જ ભગવાનના માર્ગની રક્ષા કરી શકશે. શ્રી આચાર્યશ્રીની છેલ્લે છેલ્લે કાઈ ભવિતવ્યતા સારી હોય અને સમ્રુદ્ધિ સૂઝે તે જ આ ઊંચુ સ્થાન સાÖક કરી શકશે. એ જ વિનતી. ૨૪ / વિભાત્ર ત્રોને લિ. સઘસેવક દીપ'દ વખતચંદના લંદન 1 Page #182 -------------------------------------------------------------------------- ________________ તા ૧૬-૧૦-૮૪ વાંચે, વિચારે અને શાન બચાવો શ્રી ગધપતિ કે આચાર્ય કે સાધુ પુણ્યથી મળેલી સામગ્રીને ભગવાનની આના ભાગીને દુરૂપયોગ કરે, તેની નિયમા દુર્ગતિ જ થાય. આ વાત ઘણુ વખત કહેનારાએ જ, દુર્ગતિમાં જવા માટેના માર્ગો ખુલલા કરી, સાધુઓને સ યમભ્રષ્ટ બનાવી, સ ઘની કુસેવા કરે જે પાપ બાંધ્યા છે તે પાપથી બચાવવા-સાધુઓના દુર્ગતિમાં જવાના કારણે બંધ કરી, સાધુ મહાત્માઓને શુદ્ધ જીવન જીવવામાં સહાયક બની અપૂર્વ સેવા કરવી તે જ સાચો ધર્મ પામવાનું લક્ષણ છે; અને સાધુઓને સયમથષ્ટ કરવામાં સહાયક બનવું તે અધમ માણસનું કામ છે, તેમ જ્ઞાની ભગવંતે કહે છે. શાસનપક્ષના આરાધને નય વિનંતી... વિ વિ. સાથે જણાવવાનું કે– શાસનપક્ષે સિદ્ધાંત ખાતર લાખ રૂપિયા ખરચ્યા. ધર્મ ખાતર ઘરેઘરમાં આગ સળગી. છતાં તેની પરવા કર્યા વગર આરાધક આત્માઓ સાચો ધર્મ કરવા માટે સકળ સંઘથી જુદા પડયા. આજે તે શાસનપક્ષના ગચ્છાધિપતિ શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. સા. છે તેઓશ્રીએ પ્રવચનમાં સ યમરક્ષા, સાધુઓના સુંદર આચાર પાલન માટે તેમજ દેવગુરૂની આજ્ઞાપાલન માટે શાસ્ત્રીય ઉપદેશ આપેલ છે. તે સાભળનારાઓએ યાદ રાખેલ હેત તે મોટા ભાગના સાધુ-સાધવી મ. સાહેબ સચી સાધુતાને મારી નાખવાની હદ સુધી જઈ સાધુતાને કલંક લગાડી શકત નહિ મહા દુઃખની વાત એ છે કે દેવગુરુની આજ્ઞા માનવા અને સિદ્ધાંતનું રક્ષણ કરવાના પ્રેરણી કરનાર શ્રી છાધિપતિનો જ તેને નાશ કરવામાં મુખ્ય ફળે છે, તેમાં કે ઈ પુરાવાની જરૂર નથી. વિવેકરૂપી ચક્ષુ જેનામાં છે તે નજરે જોઈ શકે કે સાચી સાધુતાનો નાશ કેવો થઇ રહ્યો છે ? શાસનપક્ષના ગચ્છાધિપતિ કે આચાર્યોની ફરજ જે શાસ્ત્રકાર ભગવતેએ સ્પષ્ટ કહે છે કે દેવગુરુની આજ્ઞ ને, વફાદાર, સંયમરક્ષા કરનાર, શાસન માટે સર્વસવને ભોગ આપનાર અને સાયમી હોય તે જ ગચ્છ કે સમુદાયને સાચો ધર્મ પમાડી શકે અને પિતાની નિશ્રાએ આવેલા સદ્ગતિ કરાવી શકે અને જેનામાં પોતાના આત્મકલ્યાણની ચિંતા ન હોય તેમ જ શાસનનું અને સાધુઓનું હિત વિભાગ ત્રીજ | ૨૫ Page #183 -------------------------------------------------------------------------- ________________ હૈયે ન હોય તેઓ આવા જવાબદારીવાળા સ્થાન ઉપર રહેનારા શ્રી જૈનાચાર્યો નથી પણ સંઘના ભયંકર શત્રુઓ છે. શ્રી ગચ્છાધિપતિને સથમક્ષા માટે, ચાર ચાર વર્ષ થયા, ખૂબ ખૂબ વિનંતી કરી. સાચો સયમને રાગ અને શાસનનું હિત હૈયે હેત તે દેવગુરુની આજ્ઞા સખત રીતે પાલતા કરી શક્ત. પરંતુ શાસનપક્ષનું કમનસીબ કે ભગવાનનું સાધુપણું પાળવા માટે સત્વહીન બની ગયેલ, તેનું પરિણામ છે. ભગવાનને માર્ગ ટકાવવા માટે સાધુઓનું સંયમ જ મુખ્ય છે. તેને ગૌણ માની શ્રીમંતના પૈસાના બળ ઉપર સાચી સાધુતાને મારી નાખીને અજ્ઞાન લેકેમાં કૃતિમ ધર્મની છાયા ઊભી કરી શાસનને મહાન નુકશાન કર્યું છે. તેના કડવા ફળ કીસ ઘને નજરે જોવા મળ્યા છે. આવા ભયંકર કાળમાં કામવાસનાને કાબુમાં રાખવા અને સાચી સાધુતાને ટકાવવા નવ વાડોનું પાલન અને તેને વધારે મજબુત કરતા પૂ. આ ભવ્ય વિજય પ્રેમસૂરીશ્વરજી મ. સાહેબે ૧૧ કલમો પાળવા માટેની કરેલી સુંદર વ્યવસ્થાને થી ગચ્છાધિપતિએ પાળવા-પળાવવાની નેક જવાબદારી અદા કરી હતી તે આજે સાધુતાનું જે લીલામ થઈ રહ્યું છે તે જોવા મળત નહિ. શાસનપક્ષમાં દેવગુરુની આજ્ઞા નહિ માનવાથી, નિષ્ફર પરિણામ થઈ જવાથી, હિંસક બની તેને ભાંગી નાખી, વિહારમાં સાધવજી તથા બહેને સાથે રાખી, ધર્મસ્થાનોમાં પણ મર્યાદાને તેડી નાખી સાધુઓના આચારને નષ્ટ કરવા અને રસોડા સાથે રાખી ભગવાનના શાસનની વિહારની ઉત્તમ વ્યવસ્થાને મારી નાખી, બાવાની જમાત જેવો દેખાવ કરીને, ભગવાનના માર્ગને નાશ કરવામાં શ્રી ગચ્છાધિપતિએ, તુચ્છ સગવડ અને સુખ ખાતર, શાસ્ત્રના નિયમોનું પાલન નહિ કરી શકવાથી તેઓએ શાસનપક્ષ અને વડીલની પ્રતિષ્ઠાને નષ્ટ કરી નાખવાથી અને ઘણુઓએ તેઓ છીનું અનુકરણ કર્યું તેથી આખો સંસાર ઘરબારી જે થવા લાગે છે. અહિંસક જીવન જીવવા માટે હાથમાં છે રાખેલ તેને દ્રોહ કરી, હિંસક બની, વેષમાં જ સાધુપણું રાખી, જીવનમાં સાધુપણુને નાશ કરી, ભગવાનના સાધુ કહેવરાવી, શાસનને કીડાની માફક ફોલી નાખી, સ ધન મહા વિશ્વાસઘાતી બની અનેક આત્માઓના જીવન બરબાદ કરેલ છે. તેથી ઉત્તમ આરાધક મહાત્માઓ તથા આરાધક શ્રાવકે શાસનપક્ષની આ સ્થિતિ જોઈને મહા દુઃખી છે. આ સ્થિતિને અટકાવવા માટે શ્રી સકલ સંઘ જાગૃત બને તે જ આ ભયંકર રોગને અટકાવી શકાશે. અને તે માટે ગામેગામના આરાધક ભાઈઓ દ્વારા શ્રી આચાર્યશ્રી ને વિન તીપત્રો લખવામાં આવશે તે શ્રી ગચ્છાધિપતિ સાધુતાના નાશના કલંકથી. બચી જશે. ૨૬ / વિભાગ ત્રીજો Page #184 -------------------------------------------------------------------------- ________________ આપને સાચી સાધુતાને પ્રેમ હૈય, શાસન પ્રત્યે અપૂર્વ રાગ હેય, પૂ. સાધ્વીજીના શિયળની ચિતા હોય, ધર્મશાનમાં બહેન-દીકરીઓ નિર્ભય રીતે જઈ શકે તે જોવાની તીવ્ર ઈચ્છા હોય અને સાધુઓના આત્મકલ્યાણ ખાતર, સકલ સંધના હિત ખાતર સાધુઓનું જીવન નિષ્કલ ક બને તેવી અંતરની શુભ ભાવના હેય તે જ પત્રો લખી શાસનની સેવા કરવા વિનંતી છે. જેને સાધુતા નષ્ટ કરવામાં ધર્મ લાગતો હોય તેને માટે વિનંતી કરવી નથી. દેવગુરુની આજ્ઞાનું પાલન, અષ્ટ પ્રવચન માતાનું જતન, નવ વાડોનું પાલન તેમજ ૧૧ કલમના અમલ સાથે નિયમોનું કડક પાલન અને તેને સારી રીતે પાળવા અસલમીઓ સાથે વ્યવહાર સદંતર બંધ કરવાથી જે જૈન ધર્મ ટકવાને છે. શ્રીમંતના પૈસાના જોરથી, કાળાબજારને ધર્મ કુગાવાની માફક વધવાથી, સાચો ધર્મ મારી નાખેલ છે. તેને છુપાવવા માટેની યોજનાઓ થાય છે આ સત્ય હકીકત આરાધકે સમજશે તે જ સાચી સાધુતાના દર્શન થશે. વ્યક્તિરાગના અંધાપામાં અને વાણીના વિલાસમાં અજેય નહિ જનારાઓને વિનંતી છે કે શ્રી આચાર્યશ્રી વિજયહિમાંશુસૂરીશ્વરજી મ. સા. શાસન ખાતર પોતાની જ દગીને હોડમાં મૂકી રહ્યા છે. તે સત્ય સમજવા આરાધક આત્માઓ ધર્મરક્ષા ખાતર વિચાર કરી તેના ઉપાય કરશે તે જ શાસનપક્ષનું નામ સાર્થક થશે... ૧૧ કલમની એક એક કલમ ઉપર વિચાર કરે છે સ યમરક્ષા માટે પૂ આ ભગવંતશ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મસાહેબે વિજાતીય સંબધ સદંતર બંધ રાખવાની જે પ્રતિજ્ઞા કરાવી હતી, તે પ્રતિજ્ઞાને તેડી નાખનારા આ. શ્રી વિજયરામચંદ્રસુરીશ્વરજી મ. સા. સાધુઓનું સુંદર જીવન જીવવા માટે કદી સહાયક થઈ શકે નહિ, પણ ચિત્રભ નુને સારા કહેવરાવી શકશે. દેવગુરુની આજ્ઞા ભાંગનારા સાધુ નથી, તેમ કહેનારાએ આજ્ઞા ભાંગી સ ધુતાનું જગજાહેર લીલામ કરનારા મહાત્મા તરીકે " પૂજવાને દાખલ ૨૫૦૦ વર્ષના ઈતિહાસમાં જોવા મળશે નહિ ધર્મના નામે આવી અરાજકતા બંધ કરાવવા અને સંધનું લેહી–ધર્મરૂપી ધન-ન ચૂસવા દેવું હોય તે શ્રીમંતને ખાસ વિનંતી કરું છું કે કદી સહાયક થશે નહિ. શાસનરાગી " માઁ બહાર આવે અને શાસન બચાવે, એ જ વિનંતી. લિ. સંઘસેવક દીપચંદ વખતચંદના વંદન વિભાગ ત્રીજે | . Page #185 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૧૧-૮૪ પૂજ્ય સાધુ-સાધ્વીજી અહારાજો તથા સાચી સાધુતાના પ્રેમી આરાધક ભાઈઓ-બહેનાને નમ્ર વિનંતી શાસનપક્ષની સ્થાપના શાસ્ત્ર અને સિદ્ધાંતને સાચવવા માટે કરનાર સ્વસ્થ મહાત્માઓએ પેાતે સુદર આરાધના કરી અને સંયમી, જ્ઞાની, ત્યાગી, વૈરાગી આરાધક મહાત્માએ આપી જૈન શાસનનુ ગૌરવ વધારી સદ્ગતીને પામી છત્રનને સાર્થક કરી ગયા તે પૂજ્યેાને અમારી કાટિ કાટિ વંદના. પૂજ્ય વડીલેાની સુદર છાયા જેમના ઉપર પડી છે તે સાધુસ'સ્થાની સ્થિતિ જોતા મહા દુ:ખી છે. તેમની વેદનાને સાચા ધમના રાગી 'મર્દ હેાય તે બહાર આવે અને સાચી જૈનશાસનનુ ગૌરવ વધારે. મહાત્માએ અ જની શાંત કરવા જે ક્રાઇ સાધુતાનું રક્ષણ કરી જ્યારે શાસનપક્ષનું સુકાન આચાર્ય શ્રી વિજયરામચ દ્રસૂરીશ્વરજી મ॰ સાના હાથમાં આવ્યું ત્યારે તેમાશ્રીની વાણીના પ્રભાવે લાગ્યુ કે શાસનપક્ષનુ સદ્ભાગ્ય કે આવા સમર્થ જ્ઞાની ભગવાનના ભાગની રક્ષા કરી, સકલ સ ધની અપૂર્વ સેવા કરી, શ્રી ગચ્છાધિપતિપદનુ ગૌરવ વધારી જીવન સાર્થક કરશે. અને સાચી સાધુતા ઝળકી હશે એવા સંપૂર્ણ વિશ્વાસ રાખી, ભગત્રાન કરતા ગુરુ એક અપેક્ષાએ મહા ઉપકારી છે તેમ માની, લેાકેા તેઓશ્રીને વધારેમાં વધારે કેમ લાભ લે અને શુદ્ધ ધર્મ સમજી આત્મકલ્યાણુ સાથે તે શુભ આશયથી વષેર્યાં સુધી અમારા આત્મકલ્યાણ માટે તેઓશ્રીની જે રીતે સેવા ક્રૂરી છે તે કાર્યની જાણ બહુ ર નથી. પરંતુ મને જ્યારે ખાત્રી થઈ ગઈ કે આચાર્ય શ્રી પાસે વાણીમાં ધર્મ છે, જીવનમાં નથી; તેને છુપાવવા શાસ્ત્રની વાણીનેા આશરા લીધા છે. ધર્મની વાર્તા લેાામાં વિશ્વાસ પેદા કરવાની એક ચાલબાજી હતી. તેથી જે આધાત થયા છે તે દુઃખ હજી સુધી ભુલી શકતા નથી. એક સમર્થ ગચ્છાધિપતિએ વ્રુદ્ધિ અને શક્તિના દુરૂપયાગ કર્યો તેનુ પરિામ સાચી સવ્રુતા નષ્ટ થવામાં આવ્યુ. ભાવિએ તેઓશ્રીને ઘણા ભુલાવ્યા છે. ગુરુની ધર્મ કરવા માટે પુરેપુરી સેટી કરીને જ ગુરુની નિશ્રા સ્વીકારાય, પણ મેં વાણીમાં અંત વિશ્વાસ રાખ્યો, તેથી હુ* મત્તુદ્ધિના કારણે ઢળાયા, તેનુ દુઃખ (એટલું) નથી; કારણ કે અભયકુમાર જેવા વ્રુદ્ધિનિધાન ધર્મના નામે વૈશ્યાથી ઠગાયા હતા; પરંતુ મને દુઃખ એનું છે કે ત્યાગી, આરાધક, સાધુતાના પ્રેમી, શાસનના ૨૮ / વિભાગ ત્રીજે Page #186 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ રાગી સાચી પરિસ્થિતિ જાણતા હોવા છતાં એક વ્યકિતનું ગૌરવ ન હણાય તેટલા ખાતર શાસનપક્ષની પ્રતિષ્ઠાને વિચાર ન કર્યો અને મૌન રહ્યા. તેના પરિણામે અસંયમરૂપી વિષવૃક્ષ ઘણું મોટુ થઈ ગયુ. અને ગચ્છાધિપતિને દેવ-ગુરુની આજ્ઞા નષ્ટ કરવામાં પાપાનુબંધી પુણ્યના બળે સફળતા મળતી ગઈ. તેઓશ્રીના માથે કઈ વડીલ નહીં હવાથી, ઘણું અન્યાય કરવા છતાં તેને ન્યાય મળે એવું સ્થાન રહ્યું નહિ સંધમાં સત્વશાળી, સત્યના પક્ષપાતી સુશ્રાવ હોવા છતાં દુષ્કાળ જેવી સ્થિતિ દેખાવા લાગી. તેનું કારણ શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ, શેઠશ્રી જીવતલાલ પ્રતાપશીભાઈ, શ્રી કસ્તૂરભાઈ અમરચંદ જેવા નીડર સંયમરક્ષા કરનારાઓની હાજરીથી સંધ ધણધેરી વગરને બની ગયે. સાધુઓની સ યમરક્ષા કરવા માટે પરમપૂજ્ય પરમ ઉપકારી આચાર્ય ભગવંત વિજયપ્રેમસૂરીશ્વરજી મ. સા. તથા બીજા ત્યાગી મહાત્માઓની સુચનાથી શ્રાવક સમેલન શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભ ઈએ શાસનનું હિત જેને હૈયે વસ્યું હતું તેવા શ્રાવાની પ્રેરણુથી બોલાવેલ, સંમેલનથી સાધુઓની પ્રતિષ્ઠા ઘટી જશે તેવી આચા“શ્રીની વાણીમાં વિશ્વાસ રાખી સંમેલનને નિષ્ફળ બનાવવા માટે, શક્તિસંપન્ન શ્રાવાની શક્તિને તેડી નાખવાના પ્રયત્ન થયા. તેના ફળરૂપે આજે સંઘની માબહેન-દિકરીઓ તથા મહાસતી (સાધ્વીજી)ઓને શિયળ ભયમાં છે, તે સ્થિતિ જોવાને વખત અવ્યિો જ્યારે ભુલને સુધારવા સંયમરક્ષા કરનારની શક્તિને મજબુત કરવી તે જ સાચે ઉપાય હતે. વેષધારીઓ-વિષયકષ યમાં રક્ત રહેનારા--સંધનું સત્વ હણી નાખશે તે સાચી સાધુતાના દર્શન દુર્લભ થશે. શાસ્ત્રકાર ભગવંતે કહે છે કે દશપૂર્વધરે દેવ–ગુરુની આજ્ઞા ભાંગવાથી નિગોદમાં ગયા છે ત્યારે આચાર્યશ્રીનું જ્ઞાન પૂર્વધરે પાસે એક બિન્દુ તુલ્ય છે. તેઓ દેવગુરુની આજ્ઞા ભાગે તે પણ સળતી થાય તેવું કહેનારા એક પણ સજજન માણસ સ ઘમાંથી મળશે નહીં. જગત આખું પાપથી ભરેલ છે. દરેક જ કર્મને વશ છે, માટે દયાપાત્ર છે. તેના પ્રત્યે દ્વેષ કરવો તે ઘણું અજ્ઞાનતા છે તેમ જ્ઞાની ભગવંતો કહે છે. પણ આ કાળમાં ધર્મમાં ઊચુ સ્થાન ગચ્છાધિપતિનું છે. તે સ્થાને બેસનાર પિતાથી સંયમરક્ષા કરવાની ફરજ ન બજાવે અને સંયમને નાશ કરવા માટે શાસ્ત્ર મુજબની શાનીની વ્યવસ્થાને તોડી નાખે ત્યારે એક વ્યક્તિની પ્રતિષ્ઠાની કિંમત નહી આંકતા સંયમ રક્ષા માટે તેઓની પક્કડમાંથી સંધને છોડાવે તે જ સાચો ધર્મ છે, તેમ જ્ઞાની ભગવતે કહે છે. માટે સંયમરક્ષા માટે જાગૃત બનવું જ પડશે. વિભાગ ત્રીજે ૨૯ Page #187 -------------------------------------------------------------------------- ________________ આચાર્યશ્રીને સંયમને ખપ હેત, સાચી સાધુતાને ખપ હેત, સચી સાધુ તાને પ્રેમ હેત અને સાધુના ઉત્કૃષ્ટ આચારોની કિંમત હોત તે દે–ગુરુની આજ્ઞાને વફાદાર રહી પૂ. ગુરુભગવંતની ૧૧ કલમની પ્રતિજ્ઞાને સુંદર રીતે પાળી શ્રી ગચ્છાધિપતિપદનું ગૌરવ વધારી શકત પણ મહારાજાએ વિષય કષ યમાં ધકેલી દઈ અંધ બનાવી દીધા. તેઓશ્રીનું જ્ઞાન અઝાન બની તેઓશ્રીને જ મારનારું થયું. સઘની આવી સમર્થ વ્યક્તિનું અહિત થાય ત્યારે મારે મારી ફરજ બજાવવી ' જોઈએ તેમ માની ચાર વર્ષ પહેલાં પ્રથમ એક પત્ર લખેલ કે આપની દરેક પ્રવૃત્તિ ખુલ્લી થઈ ગઈ છે, તેને ઢાંકવા પ્રયત્ન કરવો તેના કરતાં ભૂતકાળ ભૂલી જઈ સુરેન્દ્રનગરમાં સ્થિરવાસ થઈ, સાત-આઠ સારા આરાધક સાધુઓને સાથે રાખી, પાપને પશ્ચાતાપ કરી, સુંદર આરાધના કરી છેલ્લું જીવન સાર્થક કરે. સંધના હિત ખાતર આપની પ્રતિષ્ઠાને ધક્કો ન લાગે એ ખાતર હું આપની દગી પર્વત સેવા કરીશ. પણ પાપાનુબંધી પુણ્ય જોરદાર કે આજ્ઞાભ ગના પાપો હજી બાધવા બાકી હશે તેથી સત્ય વાત સમજાણું નહીં તેમ જ પડખે રહેનારા સ્વાથ હેવાથી આત્મિકચિંતા કેઈએ કરી નહીં અને સાચી સલાહ આપી નહીં. આચાર્યશ્રીના પુણ્યના પ્રભાવે મળતી સામગ્રીને ઉપયોગ સાધુતાના નાશ માટે કરનારાને પરલેક કદી યાદ આવે નહીં. જિનવાણુના ટ્રસ્ટી અને તંત્રી તથા એક વખતના મારા અંગત મિત્રને મેં એક પત્ર લખી જણાવેલ કે, હું પણ ટ્રસ્ટી છું. તેથી ટ્રસ્ટી તરીકેની ફરજ સમજીને જણાવું છું કે “જિનવાણું ના હેવાલે આપણે બી ગચ્છાધિપતિની આ દરની પરિસ્થિતિથી અજાણ હતા ત્યાં સુધી તેમની વાણુથી આ જાઈ જઈ આવ્યા હતા, પણ હવે તેઓશ્રીએ શાસનપક્ષ તથા સકલ સંઘને ઘણું નુકશાન કરેલ છે તેના ખબર પડયા પછી મુ ઘને આ ધારામાં રાખો તે સંધનો મહાન દોહ છે અને ભયંકર પાપ છે માટે સત્ય હકીકત છા૫વા જેટલી શક્તિ ન હોય તે વિકૃત આપી સાધુઓના સુંદર આચારના નાશમાં ભાગીદાર ન થવું જોઈએ. તેના જવાબમાં તેઓશ્રીએ લખેલ કે સઘળા પાપોની જવાબદારી મારી છે તેના જવાબમાં મેં લખેલ કે અત્યારે તમારી શક્તિ આખા હિન્દુસ્તાનનું પાપ ખરીદવા જેવી થઈ ગઈ છે તેથી જિનવાણી ફળી નથી પણ ફૂટી નીકળી ગણાય તેવું તમારા માનસથી નક્કી થાય છે. પાપ ખરીદવામાં રસ પડે તેટલે ધર્મ ખરીદવામાં પડયે હેત તે સંયમરક્ષા સુલભ થાત. ભાવિભાવ, શ્રી નવ અંગે પૂજનનો નિષેધ કરનારાઓને વિનંતીપૂર્વક જણાવું કે, પૂજન કરવા યોગ્ય દેવ–ગુરુ બે મહાન ઉત્તમ પાત્રો છે. તેથી જ નવ અંગે પૂજા કરવા | ૩૦ | વિભાગ ત્રીજો Page #188 -------------------------------------------------------------------------- ________________ યોગ્ય છે. ભગવČતની નવ અંગે પૂજા કરનારાઓને તેમના `ગની પવિત્રતાના સ્પષ્ટ ખ્યાલ છે (કે) તે અ ંગેથી કમ' ખપાવવા શું શું. યુ" તે પૂજાના દુષાથી સમજાય છે. પૂ॰ ગુરુભગવ તે નુ` પૂજન આચાર્યં ભગવતી સિદ્ધસેન દિવાકર અને કલિકાલ સર્વજ્ઞ પૂ॰ આચાય ભગવતશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ ા જેવા સમર્થ મહાપુરુષનું પૂજન રાજ-મહારાજાઓએ ત્યારે કર્યું હતુ કે તેના એક એક અંગ મહા પવિત્ર છે અને શાસનના હિત માટે છે. તેની ખાત્રી થયા પછી કરેલ છે. આજે તેએશ્રીને દાખલે આપી પૂજન કરાવનારા, જેનુ એક પણુ અંગ પવિત્ર નથી તે સાધુતાને નાશ કરનારું છે, શાસનને વિશ્વાસઘાત કરનારું છે. ભયંકર કામવાસનાને કાણુમાં રાખવા માટેની શાસ્ત્રદૃષ્ટિએ દૈવગુરુની પવિત્ર આજ્ઞાને મારી નાખી સ ધનેા દ્રોહ કરનારા નથી સવિગ્ન સાધુ કે નથી સવિગ્ન પાક્ષીક સાધુ. સવિગ્ન પાક્ષીક સાધુમાં કેટલો ઉત્તમતા, ખાનદાની અને પાપભિરૂતા હોય છે કે તેઓ વંદન લેતા નથી, અને જેવા હેાય તેવા દેખવા પ્રયત્ન કરે છે. આજે પવિત્ર પદને ગે! દેનારા પેાતાની ાતને મહાપુરુષ કહેવરાવી વેગે પૂજા કરાવવાની ધૃષ્ટતાએ અસ યમીએને પૂજાવાના માર્ગ ખુલ્લા થયા. જૈન સાધુના, આચાર્યોના અને ગચ્છાધિપતિના ગુણાનુ વર્ણન મને કજોનું વર્ણન શાસ્ત્ર દષ્ટિએ જ્ઞાનીભગવાએ કહેલ છે, તેમાંથી એક પણ લક્ષણ નહી હેાવા છતાં પૂજ્ર કરાવી જૈન શાસનની પ્રતિષ્ઠાને નષ્ટ કરાવી નાખેલ છે. આજે સતીએ સિદાય છે અને નારી પૂજાય છે. તેવું નાટક નજરે દેખાય છે. મેં મારી શક્તિ મુજબ સયમ રક્ષા માટે આચાર્યશ્રીને તથા આગેવાન ભાઈઓને ખૂબ વિનતીપૂર્વક પત્ર લખ્યા. તેની ઉપેક્ષા થવાથી હવે જાહેરમાં L પ્રાત્ન કરવા પડે તેમાં મારી જવાબદારી નથો. ભગવાનના સાધુવેષ પહેરી સ ધની મા-બહેન-દીકરી કે સાધ્વીજીના ઉપર કુદૃષ્ટિ કરવાની અધમ મનેવૃત્તિને પોષવા સાધુની મર્યાદાને તેડી નાખનારા જગતમાં જૈન સાધુ તરીકે ક્રી શાસનની આબરૂને કલ કીત નહી કરી શકે તે માટે હવે સઘળા ઉપાયેા કરી શાસનનુ ગૌરવ વધારવા પ્રયત્ન કરીશ, તે માટે કાંઈ સહન કરવુ" પડશે તે કરીશ તેમાં આપ સહકાર આપશે તે મહાન ઉપકાર માનીશ. સહકાર આપવા જેટલો શક્તિ ન હૈ.ય તે સચમરક્ષાના કાર્ય માં વિઘ્નભુત કદી થશે! નહીં, તેવી ખાસ વિનંતી છે. . પૂ॰ કાલકાચાર્ય ભગવ તે એક સાધ્વીજીના રક્ષણ માટે આખા દેશને સળગાવી મુયેા હતા. તેના વ’શમાં પાકેલા સ યમરક્ષકને બદલે. લક્ષ અને ત્યારે ગુચ્છ કે સમુદાયની કેવી ભય કર સ્થિતિ થાય તેની કલ્પના કરશેા. તેમાંથી બચાવવા સીમના રાગી, આરાધક પૂ॰ આચાર્ય ભગવંતા તથા પૂર્વ સાધુ-સાધ્વીજી ૨૦ સાહેબે વિભાગ ત્રીજો/ ૩૧ Page #189 -------------------------------------------------------------------------- ________________ ચિંતા કરી રહ્યા છે તેટલુ" સધનુ પુન્ય છે. માટે તેઓશ્રીને પૂરેપૂર સહકાર આપવા એ શાસનને મચાવવાના અવસર છે. જે પક્ષમાં મેટી સખ્યામાં આચાર્યા કે સાધુએ હેાય ત્યાં ચારિત્રની સુવાસ ચેામેર ફેલાઈ ગઇ હેાય, તેને બદલે આજે માટાભાગના એ ઉત્તમ સ્થાનના ગૌરવને હણી નાખી ભગવાનના શાસનને ચુથી રહ્યા છે. તેને અટકાવવાની જવાબદારી ગચ્છાધિપતિની હતી.' તેઓશ્રીએ સંયમરક્ષા સિદ્ધાંતરક્ષા, કરવા સવના ભાગ આપીને શાસનને બચાવવાની પ્રેરણા કરનારા પોતે જ જવાબદારી અા ન કરી, તેનું મુખ્ય કારણ શ્રી ગચ્છાધિપતિના ગુણેા નહોતા, પણ રાષ્ટ્રનેતા જેવા ગુÃા હાવાથી સયમન રાગ નહોતા અને સંયમની સાચી કિંમત નહેતી. એટલે જ આટલીબધી સ્ત્રરાજકતા વધી ગઈ તે ખ્યાલમાં ન આવે તે માટે શ્રીમાના પૈસાના જોરે સાચી સાધુનાને મારી નાખવા શાસ્ત્ર અને સિદ્ધાંતનું શસ્ત્ર હાથમાં લીધું. જેમ રાષ્ટ્રનેતાઓએ સત્તા આટે સત્ય અને અહિંસાની વાતે કરી અસત્ય અને હિંસા વધારી દીધી તેવી જૈન શાસનની સ્થિતિ અંગત પ્રતિષ્ઠા વધારવા કી નાખી. સંયમરક્ષાની વાતા કરી તેને જ ધાત કર્યો. પૂર્વ મહાસતીએને તથા બહેનોને એક સંધસેવક તરીકે વિનંતી કરું છું કે મા ભયકર કાળમાં સયમરક્ષા માટે આપ શાસ્ત્રના જ નિયમાનુ પાલન સખ્ત રીતે કરી-કરાવી ભગવાનના શાસનનું ગૌરવ વધારો શાસનની પૂર્વસેવા કરશે!, તા જ સાચો સાધુતાના દર્શન સુલભ થશે. . આાજ્ઞાભંજક અસંયમીઓની નિશ્રામાં ચાતુર્માસમાં હજારાની સાધર્મિકભક્તિ કરી શહેાત્સવ કર્યા. ઉજમણા કર્યા. નવ્વાણુ` યાત્રા તથા ઉપધાનતાની યોજના કરી. લાખા રૂપિયા ખરચ્યા. તેને લાભ કરનાર-કરાવનારને કેટલા થશે તે તે જ્ઞાની જાણે. પણ સાચી સાધુતાના દર્શન દુર્લભ કરી અસયમીએની પ્રતિષ્ઠા વધારી, તેથી તેની આત્મિકઉન્નતિ થાય નહીં, આત્મિક કલ્યાણ શ્રી સિદ્ધિગિરિજીની પવિત્ર છ ૫ માં દરેક ભુલેને એકરાર કરી, પાપાના પશ્ચાતાપ કરો, ફ્રી સાધુપણું લઈ, નિવૃત્ત થઈ, છેલ્લી વૃદ્ઘાવસ્થાએ સુદર આરાધના કરવા સકલ સંધને ખમાવી ગતિને સુલભ બનાવત્રા શાવિધિ છે. આવા સમથ શક્તિશાળીને ભગવાનની આજ્ઞા મુજબ જીવન જીવતા કરવા તે જ તેમની સાચી ભક્તિ છે. સયમની પ્રતિષ્ઠા વધારવા ચિત્રભાનુને એવા લઈ લેવા માટે ફાના કરનારા આજે મૌન રહેશે તે તે કા` સંયમરક્ષા માટે નહેતુ પશુ વેવૃત્તિ માટેનુ પગલું હતું, તે અપ્રમાણુકત નું કાળુ કલક ૪૫ ળે ચોટશે. એ જ વિનંતી લી સંઘસેવક દીપચંદ વખતચંદ્રના વન ૩૨ / વિભાગ ત્રીજો Page #190 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૧૧-૮૪ સાચી સાધુતાના પુજકેને નમ્ર વિનંતી આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. સાહેબે કહ્યું છે કે, “સુગુરૂને સુર તરીકે અને કુગરને કુગુરુ તરીકે ન ઓળખાવે તે સંઘને મહા વિશ્વાસઘાતી છે” તે આધારે જ મારા આ પ્રયાસ છે. જે કોઈ તેને “દંષબુદ્ધિથી કરે છે અથવા શાસનની અપભ્રાજના થાય છે' તેમ કહીને સત્ય વાતને મારી નાખવા પ્રયત્ન કરશે તે તેમાં શાસનને ઘણું નુકશાન થવાનું છે. ખરું તે કાળાકૃત્યોથી જ શાસ ની મેટી અપભાજન થાય છે, અને તેને અટકાવવાથી જૈન શાસનની પ્રતિષ્ઠા વધે છે. શાસ્ત્રના આધારે જ વાત થાય. તેમાં બાંધછોડ હેય નહિ” તેવા આચાર્યશ્રીના વચનને જ આધારે નક્કી થાય છે કે તેઓશ્રી સંવિન સાધુ નથી, સંવિન પાલીક સાધુ નથી તેમ જ સામાન્ય ગૃહસ્થ જેટલી તેમનામાં ખાનદાની નથી. તેમના જીવનથી એ વાત નક્કી કરી શકાય કે કરવી જોઈએ કે જેથી તેઓશ્રી કુગુરુ તરીકે નંબર આવે કે કેમ? આપને ખાત્રી થાય કે કુગુરુ ગણાય તે એવા ગચ્છાધિપતિથી પક્ષનું, સમુદાયનું અને શાસનનું શું હિત/અહિત થાય તે વિચારવાનું આપના ઉપર છોડું છું. ભગવાનને સાધુ અહિંસક, સત્યવાદી, સંયમી, અપરિગ્રહી તેમ જ પ્રમાણિક, સત્યનો પક્ષપાતી, સંયમરક્ષક અને સિદ્ધાંતરક્ષક હેય; અને તે જ સુસાધુ ગણાય. તેથી વિપરીત હેય તે કુગુરુમાં ગણાય. તે ઓળખવા માટે આ વાત મહાપુરુષોએ સ્પષ્ટ કહેલ છે આપણને કુદરતે ઘણું બુદ્ધિ આપી છે. તે બુદ્ધિનો સદુપયોગ કરીએ તે આપણને જ ખાત્રી થઈ જાય તેમ છે. મેં મારી બુદ્ધિથી પરીક્ષા કરી અને સત્ય સમજાયું ત્યારે મેં તેઓશ્રીને છેડી દીધા આચાર્યશ્રીએ કહેલ કે મારામાં સાધુપણું ન હોય તે મને પણ છોડી દેવો” તે વાતને મેં પ્રમાણિક પણે અમલ કર્યો ત્યારે– ગાંડો થઈ ગયો છે, બિચારેકર્મ બાંધે છે, દયા ખાવા જેવો છે. તેમ કહી સમાજને ગેરરસ્તે દોરવા પ્રયત્ન કરે છે. તે જ બતાવી આપે છે કે પ્રમાણિકતા જેવી ચીજ નથી, જે સાધુને માટે કલંક રૂપ છે. સંવિન સાધુ માટે, આ કાળના હિસાબે લીધેલા પાંચ મહાવ્રતને અખંડ રીતે પાને; અને તે માટે દેવ-ગુરુની આજ્ઞાને તથા તેના નિયમોને કડક રીતે પાળવા વિભાગ ત્રીજે | aa Page #191 -------------------------------------------------------------------------- ________________ સતત કાળજી રાખે; અને સ`ઘયગુ ળ તથા મનેાખળ નબળુ પડે તે તેના થાતાપ કરે; પણ તેનાથી વિદ્ધનું કાય તા પ્રાણાંતે કદી કરે નહીં તે જ સવિગ્ન સાધુ ગણાય. તા આર્યાય શ્રીએ આ પાંચ મહાવ્રત પાળવા માટે પ્રયત્ન કર્યા છે કે ભાંગીને સારા દેખાવાના પ્રયત્ન કર્યો છે, તેમાં સત્ય શું છેતે આપણે વિચારીએ. સાધુને અહિંસક જીવન જીવવાનું પ્રતિક આવે છે. સંપૂર્ણ અહિંસક જીવન જીવવા માટે જ સાધુપણુ લેવાનુ છે—તેમ કહેનારા આચાર્યશ્રી પેાતે જ હિંસક ની ગયા છે. અસત્યવાદી કેવા છે ? અસયમીએ કેવા છે ? ભગવાનના ઓફ ભજન ધ્રુવા છે તેમજ પરિગ્રહી કેવા છે ? સાધુને માટે પુણ્યના ભોગવટા કરવા તે ઈરાદાપૂર્ણાંક દુતીમાં જવાના ધન્ધ છે. રસગારવ, રૂદ્ધિગારવ અને સાતાગારવમાં જ, તેનેંડર મૂકીને, જીવન વ્યતીત કરનારા પેાતાને મહાત્મા તરીકે પૂજાવે, તે સબંધને આશીર્વાદ રૂપ બને કે શ્રાપરૂપ મને તે આપ પ્રમાણિકપણે વિચારશે.. જો સત્ય સમજવા પ્રયત્ન કરશે તે સંધને લૂટાતા જરૂર ખેંચાવી શકશેા. તેઓશ્રી સવિઘ્ન સાધુ નથી તે તેમના જીવન ઉપરથી ને તેમણે કહેલ શાસ્ત્રીય વચન ઉપરથી, જો તપાસ ૫ચ નિમવામાં આવે તે, સાખીત કરી આપવાની મારી સપૂર્યું તૈયારી છે. તેમ છતાં, મારાથી છદ્મસ્થાના કારણે તેએશ્રીને અન્યાય થઈ જાય તે! ભૂલ સુધારવાની મને તક મળે, તેઓશ્રી સવિગ્ન પાક્ષીક સાધુ પણ નથી, કારણ કે દેવ-ગુરુની આજ્ઞા ભાંગ્યા પછી તથા વ્રત ભાંગ્યા પછી જે પેાતાની જાતને મહાન કહેવરાવે તે સવિગ્ન પાક્ષીક સાધુમાં ન આવે સવિગ્ન પાક્ષીક સાધુમાં એટલી ઉત્તમ ખાનદાની અને પાપલિતા હોય છે કે તેઓ કદી વદન લેતા નથી અને પેાતાની જાતને નતે પાળવામાં સત્વહીન છું તેમ જાહેર કરે છે. સામાન્ય ગૃહસ્થમાં જે ખાનદાની જોઇએ તેટલી ખાનદાની પશુ નથી, તે તેઓશ્રીના અત્યાર સુધીના કાર્યાથી નક્કી થઈ ગયુ છે. પણ પાપાનુબ ધી પુણ્ય ઘણું જોરદાર કે તેમની એકલી વાણીથી અંજાઈ ગયા અને તેઓશ્રીના જીવન તથા કાવાદાવાને સમજી શકયા નહીં. તેથી સધે ઘણુ ગુમાવ્યું છે. ‘જૈન પ્રવચન'ની શરૂમાતમાં બાલબ્રહ્મચારી તરીકેનુ બિરૂદ આપેલ, તે બિરૂદ તેમને માથે વડીલા હતા તેથી, તે બિન્દ્વ ચાગ્ય નહીં લાગવાથી પાછું ખેંચી લીધ્રુ આજે તેઆને જે બિરૂ આપવામાં આવે છે તે બિરૂ તેમના વડીલેાની હાજરી ૩૪ / વિભાગ ત્રીજે Page #192 -------------------------------------------------------------------------- ________________ હેત તે કદી લખવા આપત નહીં, તેમ જ અન્યાયને અટકાવી તેને જે ય જરૂર કરત પણ આજે વડીલેની હાજરી નથી. આજે સંઘમાં અન્યાયને અટકાવવા કઈ cવસ્થા નથી. તેથી જ તેઓ વધારે સહેલાયથી પાપ કરી શક્યા છે. શાસનરક્ષ, સિદ્ધાંતરક્ષક તપાગચ્છાધિપતિ, સરીચક્રવતી–ના ગુણે નહીં હોવા છતાં તે બિરૂદ પિતાની મેળે લખી નાખે તે જ મટી અપ્રમાણિકતા છે અને તેથી જ નક્કી થઈ જાય છે કે પરલેકને ભય ચાલ્યો ગયે હોય તે જ આવી. હિમત કરી શકે. પાપના ડર વગરના સંધના આગેવાન હોય ત્યાં કદી શાંતિ કે સમાધિ રહે. નહી. તેઓશ્રીની માયાવી રમત ખ્યાલમાં આવી જવાથી મારે સાચી પરિસ્થિતિથી સઘને માહિતગાર કરવો જોઈએ તે સંઘસેવક તરીકેની મારી ફરજ સમજું છું. તેઓશ્રી પાસે તપસ્વી આરાધક થોડા મહાત્માઓ છે. તેમના બળ ઉપર જ વધારે અધર્મ કરી રહ્યા છે. તેઓએ તેમને છોડી દીધા હતા તે તેઓ ઘણું પાપથી બચો જાત. સુરેન્દ્રનગર તથા રાજકેટના પ્રકરણથી આરાધક શ્રાવ તથા સારા સાધુઓએ ઊંડા ઉતરી તપાસ કરી હતી તે સંઘને ઘણું નુકશાનથી બચાવી શક્યા હોત. પણ કળિકાળ કેટલે ભયંકર છે કે સત્યને પડખે ઊભા રહેવા જેટલું સત્વ રહેવા ન દીધું. - તેઓશ્રીના એક પરમ ભક્ત તરીકે મેં વિનંતીરૂપે તથા સખ્તાઈથી પત્ર લખેલ. તે દરેક પાત્રોને સઘ સમક્ષ રજૂ કરીશ કે જેમાં મેં તેઓશ્રીથી હવે વધારે નુકશાન ન થાય અને તેઓશ્રીની શાંતિ રહે તે શુભ હેતુથી કેટલો પ્રવાસ કરેલ. પરંતુ હજુ તેમની પાસે પુણ્યની મુડી છે. તે બધી મુડી પાપ બાંધવા ખરચાય ન જાય ત્યાં સુધી સત્ય કદી સ્વીકારવાની નથી. જે આપણને ખરેખર તેમના પ્રત્યે પ્રેમ છે તે આત્મિચિંતા કરી તેમને પાપથી પાછા વાળવા અને છેલ્લા વર્ષે સમાધિપૂર્વક પૂરા થાય તે માટે પ્રયત્ન કરવા તેમાં જ શાસનની સાચી સેવા છે. સંઘનું પુણ્ય ઓછું કે આ કાળમાં સમર્થ વ્યક્તિ ધર્મની વાત કરી અધર્મના માર્ગે ચડી ગઈ અને તેથી તેઓ તરફથી જે આત્મિક લાભ મળવો જોઈ હતે તે ન મળ્યો આ ર્યશ્રીએ શાસ્ત્રદષ્ટિએ કહેલ છે કે, દેવગુરુની આજ્ઞા ન માને તે હાડકાને ઢગલે છે અને આપોઆપ સંધ બહાર થઈ જાય છે. આ વાત તેઓશ્રીને જ લાગુ વિભાગ ત્રીજે | ૩૫ Page #193 -------------------------------------------------------------------------- ________________ પડતી હેવાથી શ્રીસંધના કેઈ પણ પ્રશ્નમાં તેમની સાથેના વહેવારે બંધ કરવામાં આવશે તે જ સંઘમાં શાંતિ અને સારી સારાધના થશે, એમ મારું માનવું છે. - આચાર્યશ્રીએ પિતાની બુદ્ધિને ઉપયોગ પણ કરવામાં કેવો કર્યો છે અને સંઘમાં ધર્મના નામે કેટલે અધર્મ કર્યો છે તે તેમના જ વચનથી નક્કી કરાવી આપના પાસેથી ન્યાય મેળવવા માટે મારી મહેનત છે. તેમ જ સાધ્વીજીના તથા બેન-દીકરીઓના જીવનની સામે આંખ ઊંચી ન કરી શકે તેમ જ દીક્ષાઓ આપી તેમના સંયમની ખાત્રી માટેના નિયમોનું પાલનની ખાત્રી ન આપે તે દીક્ષાર્થીના વાલીને તથા સંધને વિનંતીપૂર્વક જાગૃત કરીશ. સત્ય વસ્તુ સમજાવવા પ્રયત્ન કરીશ તે જ મારે મુખ્ય ઉદેશ છે. આપ પૂરેપૂરો સહકાર આપશો તેવી સંઘસેવક તરીકે મારી નમ્ર વિનંતી છે. લી. સંસેવક દીપચંદ વખતચંદના નંદન ૩૬ / વિભાગ ત્રીજો Page #194 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૧-૪ તમા વ્યક્તિમાગી નથી, પક્ષના રાગી નથી પણ શાસનના રાગી છે માટે શાસન સુભટા અને વીરસૈનિકા જાગે અને સયમરક્ષા કરી જીવન સાર્થક કરી જૈન શાસનમાં સમથ ગણાતા શ્રી ગચ્છાધિપતિ વિજયરામચંદ્રસુરીશ્વરજી મહારાજ સાહેબે દેવગુરુની આજ્ઞા ભાંગી, સાધુસંયમને નાશ કરી, સાધુના ઉત્તમ આચારાને મારી નાખી, ભગવાનના માના નાશ કરી શાસનપક્ષના મહાન દ્રોહ કરેલ છે. પાણીમાં આાગ લાગી છે. વાડ ચીભડાં ગળે તેવુ બન્યુ છે. ભગવાનના શાસનને બચાવવું હોય, સુસાધુના દન સુલભ કરવા હોય તેા શ્રી આચાર્ય શ્રીને દેવગુરુની આજ્ઞા સાથે અગિયાર કલમ સખ્ત પાળતા કરવા અગર તેઓશ્રીને છોડી દેવા, તે જ સાચા સંયમરક્ષાને ઉપાય છે. પુજ્ય મુનિરાજશ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજ સાહેબે આપની રગેરગમાં શાસનસેવાના સંસ્કાર ભર્યાં છે અને શાસન ઉપર આક્રમણુ આવ્યા ત્યારે તેને અટકાવા ભગીરથ પ્રયત્નો કર્યા છે. જ્યારે તેના કરતાં ભગવાનની માગ નાશ કરવા, સયમનાશના માર્ગો ખુલ્લા મુકી સાધુતાનું લીલામ કરવા શ્રી ગુચ્છાધિપતિ પ્રયત્ન (દેવગુરુની આજ્ઞા ભાંગીને) કરે છે ત્યારે તેને અટકાવવા મૌન રહેશેા તે પક્ષીય બનવાનું ચલંક લાગશે. મહાસતીની શિયળરક્ષા કરવી હ્રાય અને બહેન-દિકરીઓને ધર્મસ્થાનમાં નિભય રાખવા હાય તા શ્રી ગચ્છાધિપતિને દેવગુરુની આાગાભગ રતાં અટકાવવા જ પડશે, તેમાં જ શાસનની સાચી સેવા છે. વિ. સથસેવક દ્વીપણ6 વખતયના વન વિભાગ ત્રીજો / ૩૦ Page #195 -------------------------------------------------------------------------- ________________ તા ૨૨-૧૧-૮૪ નમ્રાતિનમ્ર વિનંતી * સાચી સાધુતાનો ખપ હોય તે મારી અંતરની વેદના ઘરે ઘરે પહોંચાડશો અને શાસનની અપુર્વ સેવા કરશે. મારી સ યમરક્ષા કરવા ભુલ હોય તે બતાવશે અને તે માટે મહાન ઉપકાર માનીશ. સ યમરક્ષા માટે જે કોઈ ઉપાય કરવા લાગે તે બતાવવા નમ્ર વિન તી– શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ તથા તપોવન સંસ્કારધામના ટ્રસ્ટી ભાઈઓ, મેમ્બર ભાઈઓ અને આરાધક ભાઈઓની પવિત્ર સેવામાં, શ્રી નવસારી, લી. સંઘસેવક દીપચદ વખતચંદના વદન. | વિનંતી પૂર્વક જણાવવાનું કે આપ શાસન માટે જે ભોગ આપી ભાવી પેઢી ઉત્તમ સંસ્કારથી ભાવીત બની જૈન શાસનની અપૂર્વ સેવા કરી, આત્મકલ્યાણ માટે સુ દર આરાધના કરે તે શુભ ભાવનાથી પ્રયત્ન કરે છે તેની ખૂબ ખૂબ અનુમોદના કરું છું. બાળકે ભગવાનના શાસનના રાગી બને, કોઈ વ્યક્તિના રાગી ન બની જાય અને ગુણાનુરાગી બને તે માટે પુરેપુરી કાળજી રાખવા નમ્ર વિનંતી છે. વ્યક્તિરાગી બની ગયા તેના કડવાફળ સંધ ભોગવી રહ્યો છે. શાસનના રાગી બનશું તે જ સાચે ધર્મ પામી શકીશું અને ધર્મમાં પ્રમાણિક રહી શકીશું. • ભગવાનનું શાસન સાધુઓનું ઉત્તમ જીવન અને સુંદર આચારથી જ ટકવાનું છે, ભલે થોડા હેય. એકલી વાતેથી કદી શાસન કર્યું નથી. તેમાં માથાદંભ ન હેય. શાસનરક્ષા, સંયમરક્ષ, તીર્થરક્ષા માટે અત્યાર સુધી જે પ્રવ થયા છે તે શાસનના રાગ માટે થયા હતા કે અંગત પ્રતિષ્ઠા મેળવવા કર્યા હતા કે વરવૃત્તિથી થયા હતા તેની પ્રમાણિકતા સિદ્ધ કરવાનો અવસર આવેલ છે. - ખરેખર શાસનના રાગ માટે થાય તે આજે તેના કરતાં વધારે નુકશાન - ભગવાનના માર્ગને નાશ થવામાં છે તે કરનાર શાસનપક્ષના ગચ્છાધિપતિ શ્રી વિજય : રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબે દેવગુરુની આજ્ઞા ભાગી સાધુના આચારને નાશ કર્યો અને સાયમને જે રીતે નાશ થઈ રહ્યો છે તેની છાયા શાસન પક્ષમાં ઘણું ઊંડી ‘૩૮ | વિભાગ ત્રીજો Page #196 -------------------------------------------------------------------------- ________________ પડી તેથી સાવજના તથા મા-બહેન-દીકરીને જીવન ભયમાં છે. જેથી શાસનની ફજેતી થઈ રહી છે, તે વખતે તેને અટકાવવા પ્રયત્ન કરશું તે જ સાચી પ્રમાણિકતા સિદ્ધ થશે. આપણે કમનશીબ કે શ્રી આચાર્યશ્રીને અને અટકાવવા કોઈ વડીલેની હાજરી નથી તેમ જ ન્યાય મેળવવા માટે સંધમાં કોઈ વ્યવસ્થા નથી. તેથી, ભગવાનના માર્ગને ટકાવવા ઘણું જ મહેનત કરવી પડશે. ધર્મના નામે કેટલે અધર્મ કરાવી શકે છે તે સાચી વસ્તુ લેકે અજ્ઞાનતાથી સમજી શકતા નથી, તેથી સંઘને સારી રીતે લૂટી શકે છે. સાધુ સ સ્થાને પવિત્ર રાખવી હોય તે એક જ ઉપાય છે કે દેવગુરુની આજ્ઞા માનતા કરી નિયમોનું કડક પાલન કરે-કરાવે. પૂ. આ ભવ્ય વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબે સાધુઓના આત્મકલ્યાણ માટે આ વિષયકાળમાં સંયમની રક્ષા માટે અગિયાર કલમનું બ ધારણ કરેલ છે, તે પાળવા આપેલ વચનને શ્રી ગચ્છાધિપતીએ ભંગ કરી સાધુતાને મહાન કલંક લગાડેલ છે પૂ. ગુરુદેવની આજ્ઞા પાળવા લીધેલ પ્રતિજ્ઞાને ભગ કરનારને કાઈના ગુરુ બનવાને અધિકારી નથી. ધર્મના હાર્દને પામેલા કોઈપણ સજજન ગુરુ તરીકે તે મને સ્વીકારે નહીં, તેમાં જ શાસનની પ્રતિષ્ઠા છે. શ્રી આચાર્યશ્રીને આવા ભયંકર પાપથી પાછા વાળવા અને દેવગુરુની આજ્ઞા પાળતા કરવા તે જ તેમની સાચી ભક્તિ છે. શ્રી કાલકાચાર્ય ભગવતે એક સાધ્વીજીના રક્ષણ માટે આખા દેશને સળગાવી મુ. આજે અનેક સાધ્વીજીના શિયળ જોખમમાં છે ત્યારે કેઈનું લેહી ઉકળતું નથી, તે આ કળીkળની બલિહારી છે અને શકિતશાળીઓ પણ સત્વહીન બની ગયા છે તેનું પરિણામ છે. ભગવાનને સાધુઓ સંયમરક્ષક જ હોય, તેને બદલે ભક્ષક પાકે તે સંઘની શું સ્થિતિ થાય તેની કલ્પના કરેઃ ધર્મ કે કે પ્રાણ બિનાનું મડદું થાય? પછી પૈસાથી મડદુ સજીવન ન થાય પણ સંયમરૂપી પ્રાણ પુરવામાં આવે તે જ ધર્મ ટકે. સંયમી, ત્યાગી આચાર્યો તથા પદવી ધરો તથા સાધુઓ અને આરાધક શ્રાવકે ભલે ચેડા હૈય, તેમનાથી જ શાસન ટકવાનું છે. અને સાધવજીની શિયળરક્ષા તથા મા-બહેન-દિકરીની પવિત્રતાના રક્ષણ માટે પ્રયત્ન નહિ થાય તે ધર્મસ્થાનો કદી પવિત્ર રહી શકવાના નથી. હું આપને એક સંઘ સેવક તરીકે નમ્ર વિનંતી કરું છું કે શાસનપક્ષમાં વિભાગ ત્રીજો / ૩૯ Page #197 -------------------------------------------------------------------------- ________________ જરા ઊંડા ઉતરે, મોટી પિલ પડી ગઈ છે અને બહારથી પૈસાના જોરે શાસ પ્રભાવનાના નામે પાપ ઢાંકવા માટેની જનાઓ કરાવી શાસનનો, ધર્મરૂપી ધનને નાશ થઈ રહ્યો છે. હવે નહીં ચેતીએ તે ભાવી ઘણું ખરાબ છે અને તેથી ઘણું સહન કરવું પડશે. સંયમનાશ થાય તેવા માર્ગે આપણું જ ગચ્છાધિપતિ ખૂહલા મુકી રહ્યા છે વાડ ચીભડા ગળે પછી શાસનની સલામતી રહે છે કેમ અને કેવી સ્થિતિ પેદ થાય તે અંગે વિવેકપૂર્વક વિચારવા નમ્ર વિનંતી છે. શ્રી આચાર્યશ્રી દીક્ષાનું પ્રતિપાદન કરતાં ત્યારે લાગતું કે સાધુતાને કેટલે રાગ છે. સંયમની કેવી ખુમારી છે. આજે તેમનું બોલેલું બધું માયા અને દંભથ ભરેલું હોય તેમ તેઓશ્રીના જીવનથી નકકી થયું ત્યારે આઘાતનો કઈ પાર નથી બાલ દીક્ષાઓ ઘણી થઈ. તેમાંથી એક પણ બાલસાધુ શાસનની રક્ષા કરી જીવનને સાર્થક કરી સંઘનું રણ અદા કરે તે નથી આપી શકયા. તેમાં કઈ પુરાવાની જરૂર નથી. બાલ દીક્ષા માટે સંઘે માથા ફડાવ્યા. શાસન માટે લાખો રૂપિયા ખરચ્યા. તેનું પરિણામ શુન્ય હેય તે સંઘને ભયંકર અપરાધ છે. શ્રીસ છે તેઓશ્રીની વાણી ઉપર અતિ વિશ્વાસ રાખી તેઓશ્રીના જીવન સામે કદી ન જોયું. તેમજ વ્યકિતરાગથી કેઈની સત્ય વાત સાંભળવા કાન બંધ કરી દીધા હતા તેનું પરિણામ છે શ્રી આચાર્યશ્રી પાસે તેમજ બીજાઓ પાસે ભેટી સંખ્યામાં દીક્ષાઓ થઈ તેનું કારણ ત્યાં દેવગુરુની આજ્ઞાપાલનનું બંધન નહોતું. આશવના માર્ગો ખુલ્લા હતા. સંવરનિ જરા માટે વ્યવસ્થા નહોતી. તેથી મોટા ભાગના સાધુઓ ભગવાનના માર્ગને બેવફા બન્યા અને પોતે ડ્રખ્યા અને અનેકને ડુબાડ્યા છે તે શાસનની શું સ્થિતિ થઈ તે વિચારશોજી. જ્યાં યોગ્ય આમાને આજ્ઞા મુજબ જીવન જીવવા માટે દીક્ષા થાય છે તે જ સંઘને મહાન આશીર્વાદરૂપ થવાના. એક પ્રસંગ યાદ આવે છે કે હકીભાઈની વાડી (અમદાવાદ)માં એક સુખી આખા કટુંબની દીક્ષા હતી. હું શ્રી કસ્તુરભાઈ શેઠની પાસે બેઠે હતો. તેઓશ્રીને ઘણા ઉદાસીન જોઈ મને લાગ્યું કે શાસન માટે મહાન કૌરવને પ્રસ ગ છે ત્યારે શેઠશ્રી ઉદાસીન કેમ ? મને લાગ્યું કે સાધુતાને પ્રેમ નથી અને સ યમને રાગ નથી પણ આજની પરિસ્થિતિથી અને તેના પરિણામથી ખાત્રી થાય છે કે શેઠશ્રી કેટલા ' વિચારક અને દીર્ધદષ્ટિવાળા હતા. તેઓ માનતા હશે કે અસંયમીએ કદી સારા સંયમી પકવી શકે જ નહિ અને પા ઢાંકવા શાસનને શત્રુઓ જ પકવવાના. ૪ | વિભાગ ત્રીજો Page #198 -------------------------------------------------------------------------- ________________ તેઓશ્રીની ઉદાસીનતા સાચી ઠરી. પણ અમારા જેવા અ ધશ્રદ્દળુ, ધ્વતિરાગી, ધર્મ માં અજ્ઞાન હતા તેથી શેઠશ્રીની પ્રમાણિક વાત પણ સમજ્યા નહીં. તેનું પરિણામ સાચી સાધુતાના નાશમાં આવ્યું. તેમાં માટા ફાળા દષ્ટિરાગીના છે તે કબૂલ કરવુ પડશે, ' C શ્રી આચાર્યશ્રીએ સંયમરક્ષાની વાત કરી સયમના નાશ કર્યા. શ્વાસનરક્ષાની વ તે કરી ભાનન માર્ગના નાશ કર્યાં 'સિદ્ધાંતરક્ષાની વાતા કરી દેવગુરુની આજ્ઞાને નાશ કર્યાં. છતાં શાસનને જે નુકશાન થયું છે તે વ્યક્તિરાગીએ નહિ સમજી શકે; પશુ નિસ્ત્રાયી, પ્રમાણિક ધમના સાચા રાગીઓ ઊંડા ઉતરશે તા ખાત્રી થશે કે ગચ્છ ધિપતિ બનો સ્થાને ગૈા દીધે તે સત્ય વાત જરૂર સમજાશે. ભૂતકાળ ભૂલી જઈએ અને હવે સધના સતાનાને દીક્ષા આપી. દેવગુરુના . આજ્ઞાભજંક અને અસૂયમીએ ન ખનાવા હાય, ભગવાનના માના દુશ્મન ન પકવવા હોય, પૂજ્ય સાધ્વીજી ૨૦ની શિયળરક્ષા કચ્છી હેય, બહેન-દિકરીઓની ધર્મસ્થાનમાં પવિત્રતા ટકાવવી હાય તા દેવગુરુની આજ્ઞાપાલન સાથે દરેક નિયમનું કડક પાલન તે જ સાચા સાધુ પકવવાના ઉપાય છે. હવે ગાફેલ રહીશું તે Àાહીના આંસુ સારવા પડશે અને જૈનશાસનનો પ્રતિષ્ઠા ખલાસ થઇ જશે. ચાર-ચાર વર્ષીથી સંયમરક્ષા માટે ઉપેક્ષા થઈ છે તેથી અચાય શ્રીને સાધુતા નાશ કરવા માટે સારી સફળતા મળતી ગઈ. તેમનુ જોઈ ખીજાઓને ઘણી ફાવટ આવતી ગઇ, તેને અટકાવવા નક્કર પ્રયાસ નહિ થાય તે તેનુ પરિણામ ઘણુ શય કર દેખાય છે. લિસ ઘસવ દ્વીપથ'દ વખતચંદતા વૃદ્રુત, વિભાગ ત્રીજો / ૪૧ Page #199 -------------------------------------------------------------------------- ________________ “ : - , , , તા. પ-દ શ્રી ચતુર્વિધ સંઘને નમ્ર વિનંતી ? નીભગવતે કહે છે કે મનુષ્યભવની સાર્થકતા ઉત્તમ સયમ લેવા માટે છે ' અનેક ભાગ્યશાળાઓએ જીવન સાર્થક કરવા દીક્ષા લીધી છે, લે છે અને લેશે.. , તેથી સકલ સંધ દીક્ષાર્થીની ઉત્તમ ભાવનાને સફળ કરવા તન-મન-ધનને બે ગ .. આપી ઉ૯લાસ પૂર્વક ચેખ થી વધાવી ખૂબ ખૂબ અનુમોદના કરે છે અને પોતાને સંયમ લેવા માટે સુઅવસર કયારે પ્રાપ્ત થાય તેવી અંતઃકરણમૂર્વક ભાવના ભાવે છે. . આવી આપણુ શુભ, ભાવતા ત્યારે જ સફળ થાય છે દીક્ષાથી મોક્ષમાર્ગ : સફળ થાય, તેમાં સહાયક થઈએ - - - , , , '-ભગવાનની આજ્ઞા મુજબ જીવન જીવે તેઓની જ દીક્ષા સં ક છે, માટે છે જેમને સાચુ સાધુજીવન જીવવું હેય તેમને નવ વાડેનું પાલન, અષ્ટપ્રવચન માતાનું જતન, દેવગુરુની આજ્ઞાપાલન અને અસંયમીઓ સાથે વહેવાર બંધ કરો. • તે જ સાચું સાધુપણું ટકશે. જ્ઞ નીભગવંતની આ વાતને ધ્યાનમાં લઈને ઉત્તમ ' સાધુપણું કેમ મળાય તે માટે સકલ સ થે સહાયક થવું જોઈએ. માટે દીક્ષાર્થીને ગુરુ કે વડીલે પાસેથી ભગવાનની આજ્ઞા મુજનું જીવન જીવાડવા માટેની ખાત્રી. ' માગવી જ પડશે. અને જેમને સાચા સાધુ બનાવવાની ઝંખના છે તેઓ જ આવી ' ખાત્રી આપી શકવાના. 1 - - - - - - જયાં દેવગુરુની આજ્ઞાનું પાલન નથી અને આ વિષમકાળમાં વિષય વાસનાને .” કાબુમાં રાખવા માટે પૂ૦ આભગવંતથી વિજય પ્રેમસુરીશ્વરજી મહારાજ સાહેબે “ સમુદાયના હિત માટે કરેલ અગિયાર કલા, જે નવ વાડેનું સાલન કરવામાં અતિ જરૂરી છે, તેનું પાલન નથી કરતાં, અષ્ટ પ્રવચન માતાને મારી નાખે છે, કે - નિયમનું બંધન નથી, આંશવના માર્ગો ખુલ્લાં છે, સંવર નિર્ભર કરેલા વ્યવસ્થા નથી ? અને અસંયમીઓ સાથે વહેવાર બધા નથી ત્યાં દીક્ષા આપવી તે આપણું જ સંતાનોને અપણા જ હાથથી અસંયમરૂપી ઝેર આપી આત્મિકનાશ કરવા - માટે માર્ગ ખુલ્લો થાય છે. અને તેઓ સાચા સાધુ નહિ બને પણ ભગવાનના શાસનના ભયંકર, શત્રુઓ થશે. તેવી દીક્ષાઓથી .નો ભગવતે કહે છે કે કેઈની ' મુક્તિ થઈનથી અને યુવાની નથી. ' , -. ' સંઘના સંતાનનું હિત ઈચ્છતા હે તે પ્રથમ ખાત્રી કરી પછી જ દીક્ષાઓમાં, ભાગ લેવો જોઈએ, તેવી સેવકની નમ્ર વિનંતી છે. (દીક્ષા હેય, વડી દીક્ષા હેય છે છે. પદવી હેય.) . , 6. હા , વીએ. Page #200 -------------------------------------------------------------------------- ________________ . . શ્રી આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબે જે ગચ્છાધિપતિની જૈવાબદારી સ્વીકારી છે. તેઓશ્રીએ જ ભગવાનના સિદ્ધાંતને નાશ કરી -- દેવગુરુની - આઝાના નિયમોની મર્યાદા તોડી નાખવાથી તેઓશ્રીનું અનુકરણ શાસનપક્ષમાં મેટા - ભાગે કર્યું. તેથી અનેક આત્માઓના જીવન બરબાદ થઈ રહ્યા છે. તેઓને બચાવવા ' અને નવા દીક્ષાથીએ ન ફસાય તે માટે તેઓને આત્મિક વિકાસની ખાત્રી કરીને ન જ દીક્ષાઓ કરાવવામાં ભાગ લેશે તે જ સાચી સાધુતાને ટકાવી શકીશું અને છે. આપણું ભાવી ઉજળું બનશે. . . . . . ; ' . : 'જ્ઞાની વાત શાસનના હિત માટે તથા દીક્ષાર્થીના કલ્યાણ માટે છે. તેથી - સાચી સાધુતાના પ્રેમીએ ભગવાનના શાસનને ટકાવવા જાગ્રત બને, નહિતર સાધુ વેષમાં રહેનારા જ ખ્યા વધારવામાં પ્રતિષ્ઠા માનનારા સાચો સાધુતાને નાશ કરી - સાધુઓનું ચારિત્રરૂપી ધન લૂટી લેશે. ' ', ' , , , , '' શાસનને વફાદાર પૂ આ. ભગવતે, પૂ૦ સાધુ-સાધવજી મહારાજે તથા સઘને આગેવાન ભાઈઓ તથા આરાધક શ્રાલક ભાઈઓ તથા શ્રાવિકા બહેનને વિનંતી પૂર્વક કહું છું કે ભગવાનની આજ્ઞા ભગનારા પાસે, જયાં શિયળરક્ષાની : ખાત્રી નથી, ત્યાં દીક્ષાઓ ન થવા દેવી, તેમાં જે સાચે ધર્મ છે. .. - 1. ધર્મસ્થાને પવિત્ર રાખવા હશે તે. આજ્ઞારૂપી દરેક મર્યાદાઓ પળાવવી, - જ પડશે લી. સંધસેવક દીપ વખતચંદન વંદન, વિભાગ ત્રીજે | જa Page #201 -------------------------------------------------------------------------- ________________ તા. ૮-૧૧-૮૪ સકલ સઘ ચિા અને સાચી સાધુતાને ચાવા ww ગચ્છાધિપતિ શ્રી નિજયામ સુરીશ્વરજી મ સાહેબે દેવગુરુની આજ્ઞા ભાંગલા સાથે ૧૧ કલએ ચાળવા માટે આપેલ વચનના ભ’ગ કર્યા તેથી સાચી સાધુતાના નારા કર્યાં છે કે કેમ-તે તપાસ કરવાની થ્રીસ ઘની ફરજ છે. [] ] 口 દેગુરુની આજ્ઞા ભાંગનાર, સાધુતા ાચારના નાશ કરનાર, ભેગેને ભાગવતાર, ત્રણ કાળમાં જૈન શાસનના મહાપુરુષ બની શકે નહી", તે જ્ઞાનીની વાતમાં શ્રદ્ધા હાય તે... શ્રી ગચ્છાધિપતિ જ્ઞાની છે કે વિદ્વાન છે, સાધુ છે કે રાજદ્વારી નેતા છે તે પ્રમાણિકપણે નક્કી કરવુ તેમાં જ સંબંધનું કલ્યાણું છે. m ] [] મજે તેવા એવા શ્રીમત હૈય અને ધર્મના નામે ગમે તેટલા પૈસા ખસતા કાય, થજી ખેાટી વાતને પ્રમાર્થિકપણે ખેતી ન માને અને સાચી વાતને મારી નાખવા સહાય કરે તે જૈન શાસનને સાથે શ્રાવક નથી, તેમ જ્ઞાનીગલ તા કહે છે. [7 [] જે પેતાના આત્માનું કલ્યાણ ન કરે તે સમુદાય, પક્ષ કે સ“ઘતુ કદી ચાલુ કરી શકે નહી. *~~~FINALMEFATEMEHRANASAMAsiananımnanianAMARANANANAD ભગવાનના માર્ગ ચારિત્રસ’પન્ન સઁસાધુથી જ ટકે છે, તેવુ' કહેનારા શ્રી ગચ્છાધિપતિ વિજયરામચંદ્રસૂરીશ્વજી મ॰ સાન્તા હાથથી સાધુતાના નાશ થઈ રહ્યો છે. તેને અટકાવવા અને સાચી સાધુતાના દર્શન સુલભ કરાવવા તે સકલ સઘની ફરજ છે. ભગવાનના માની રક્ષા કરવી તે સિદ્ધાંતરક્ષા કહેવાય. શાસનને ફૈલી ખાય તેવા ધૃતારાએથી સઘને ખચાવે, અસ યાં બનેલા વૈષધારી ક્રુગુરુએથી સધને જાગૃત રાખે અને કુગુરુઓને ખુલ્લા પાડે તે શાસનરક્ષક કહેવાય પાતે સયમી હાય અને સાધુના સયમની ચિંતા હેાય, દેવગુરુની આજ્ઞાનું પાલન કનાર-કરાવનાર હાય તે જ સયમરક્ષક કહેવાય. જ્ઞાનીભગવ તેની આ વાતને અમલમાં મૂકી સિદ્ધાંતરક્ષા, શાસનરક્ષા અને સથમરક્ષા કરી હાત તા સાધ્વીજી તથા બહેનને સાથે રાખી વિહારમાં કે ધર્મસ્થાનામાં મર્યાદા બહાર ાઈ રહી શકત નહિ અને ભગવાનને મા સાધુના ઉત્તમ આચારા અને સયુબ ઉપર જ ટકે છે ત કદી નાશ થાત નહીં'. ૪૮ / વિભાગ ત્રીજો Page #202 -------------------------------------------------------------------------- ________________ પણ વાડ ચીભડા ગળે ત્યાં શાસનની રક્ષા થઈ શકે નહીં. છતાં સિદ્ધાંતરક્ષક, શાસનરક્ષક અને સંયમરક્ષક કહેવરાવે છે. તેઓશ્રીના જીવન તથા કાર્યોથી અજ્ઞાન લેકે ફસાય છે, તેમાં તેઓ શ્રીન પાપાનુબંધી પુન્યને પ્રભાવ છે. નહિતર આવા માયાદંભ વર્ષો સુધી ચાલી શકત નહીં. શ્રી આચાર્ય ભગવંત સ્વય ભુસૂરીજીએ યક્ષના આચાર્યને તલવાર કાઢી પૂછયું કે યક્ષમ તત્વ શું છે. મરણના ભયથી સત્ય વાત કહેવા પડી. તેય શ્રી ગચ્છાધિપતિને કોઈ શક્તિ સંપન્ન પૂછનાર નીકળે કે આપે શા-સિદ્ધાંતને સાચવવાની વાત કરી, ત્યાગ–વૈરાગ્યની વાત કરી અને કેને દીક્ષા આપી પણ આપને ત્યાં મેટા ભાગના સાધુમાં સાધુતાને શોભે તેવું કાર્ય દેખાતું નથી અને દેવગુરુની આજ્ઞાથી વિરુદ્ધ જીવન જીવાય છે તે દીક્ષા આત્મકલ્યાણ માટે આપ છો કે સાચી સાધુતાનો નાશ કરવા કે આપના ખોટા કાર્યોને સહાયક થઈ તેને છુપાવવા ને પ્રચાર કરવા કે સંખ્યાબળ વધારી પ્રતિષ્ઠા વધારવા માટે આપે છે? તે જ તેમાં સત્ય શું છે તે નક્કી થઈ શકશે. શ્રી આચાર્યને બાલબ્રહ્મચારીનું બીરૂદ લખાતું તે એગ્ય નહિ લાગવાથી લખવાનું બંધ કરાવેલ, તેના કારણે જગજાહેર છે. તે વખતે વડીલ તથા પૂ૦ ગુરૂદેવોએ બંધ કરાવેલ. મરણે ચાલુ ન રહે તે માટે અગીયાર કલમો નક્કી કરેલ. તેને ભંગ કરવાથી જેન શાસનની પ્રતિષ્ઠાને ઘણું નુકશાન થયું છે. આજે વડીલે નથી અને શક્કસપના આગેવાન શ્રાવકે નથી કે તેઓશ્રીને પાપથી બચાવી શકે. તેથી હવે સંઘમાંથી સાચી સાધુતાના પ્રેમી જાગે તે જ સંઘનું કલ્યાણ થશે. નહિતર સંયમમાં સત્વહીન બનેલા શાસનને ડૂબાડશે તેમાં આશ્ચર્ય પામવા જેવું નથી. આજે એટલી બધી મહત્વાકાંક્ષા અને અપ્રમાણિકતા વધી ગઈ છે તે સાધુઓને માટે દુષણરૂપ છે. છતાં પરલેકને ભય અને ધર્મની શ્રદ્ધા ખલાસ થાય ત્યારે જ પાપે કરવામાં આંચ આવતું નથી. શ્રી આચાર્યશ્રી સકલ તપાગચ્છના ગચ્છાધિપતિ નહિ હોવા છતાં ભગવાનની મૂર્તિ તથા મંદિરના શિલાલેખમાં તપાગચાધિપતિ લખાવાનું સાહસ કરી શકે છે. તેઓની અપ્રમાણિકતાને અટકાવનાર કોઈ નથી, તેથી તેઓએ ઘણુ અન્યાય કર્યા છે, તે સાધુતાને શોભારૂપ છે કે કેમ તે નક્કી કરવાનું કામ સંધનું છે. સાચા ત્યાગી સાધુને દીક્ષા પર્યાય વધે તેમ તેમ ત્યાગ અને વૈરાગ્ય વધતું જાય અને દરેક પ્રવૃત્તિથી નિવૃત્ત બની “અંતર સન્મુખ બનતા જાય ત્યારે, ૮૬ વર્ષ શ્રી ગચ્છાધિપતિના અકૃત્યની ખબર પડી ત્યારથી સંધના તથા સાધુઓના કલ્યાણ માટે ચાર વરસથી દેવગુરુની આજ્ઞા મુજબનું સંયમ પળાય તે માટે વિનંતી કરું વિભાગ ત્રીજે | ૪૫ Page #203 -------------------------------------------------------------------------- ________________ , 'છું, તેમ તેમ વ્યક્તરંગી શ્રીમંતના પૈસાના જોરથી સંયમનાશના કામી, તેઓશ્રી આગળ વધતા જાય છે. આજે ૯૦ વર્ષે પણું. શાસનનું અને સાધુનું હિત કરવાનું મન થતું નથી, તેનું કાણુ સાચી સાધુતાને ખપ નથી તે ખુલ્લું થઈ ગયું છે. રાજ જેના ભક્ત હતા. એવા સમર્થ, મહાજ્ઞાની પૂ. આચાર્ય ભગવંત સિદ્ધસેન દિવાકરસૂરીજી જેવા પાલખીમાં બેસી રાજદરબારે જતાં હતા. તેઓશ્રીના ગુરૂને ખબર પડી મહા સમર્થને પણ આમિક નુકશાનથી બચાવવા માટે અને તેનું • અનુકરણ અસમીઓ ન કરે તે દાખલે બેસાડવા માટે પૂ. ગુરુદેવ વૃદ્ધવાદીઓએ • ' પાલખી ઉપાડનાર ભય લશની સાથે એક બાજુએ પિતે રહ્યા અને તેઓશ્રીને બચાવી લીધા. પૂર્વના મહાપુરુષોને સંયમ અને શાસનની કેટલી ચિંતા હતી અને તેને માટે કેવો ભેગ આપતા, ત્યારે જ સાચી સાધુતના દર્શન થતા. “આજે શ્રી ગચ્છાધિપતિનું આલંબન લઈને અનેક આત્માઓ સાધુતાનું લીલામ કરે છે. શ્રી ગચ્છાધિપતિને તીવ્ર પાપને ઉદય ને તેઓશ્રીને.. બચવનાર વડીલે કે ગુરુ નથી, • તેમ કઈ ભક્ત નથી. પાપનુબંધી પુત્રને જે શરીરની ચિતા કરી સગવડ સાચ , વનારા ઘણુ મળ્યા. તેઓના આત્માની ચિંતા કરનારે કેઈત તે શાસનને તેઓશ્રી નુકશાન કરી શકયા ન હેત. કળિકાળે. આ પ્રભાવ છે. - - . શ્રી રાધિપતિએ કહેલ કે શાસનને ઝુકશાન થતું હોય અને આચાર્યો કે - સાધુન બચાવે તે શક્તિશાળીએ રાજદરબારે જઈને પણ બચાવવું જોઈએ પરિ ણામ આવે કે ન આવે પૂણુ જગતમાં એવી છાપ ન પડે કે શ્રીસંધ બાલે હતો. તે માટે વિરે કવો જ જોઈએ. અને તેથી શાસનના કાર્યમાં પ્રસંગે પ્રસંગે પ્રયત્ન • કર્યા છે. આજે ખાતા દિલે કહેવું પડે છે કે, શ્રી આચાર્યશ્રીને અને વિરોધ ન કરવાનો વખત આવ્યોશ્રી આચાર્યશ્રી શાસનને નુકશાન કરે અને સાધુતાનો નાશ * કરે છતાં તેમને વિરોધ ન કરાય તેવું સમજે નથી. યમરક્ષા માટે મરી ફીટવાની , વાત કરેત પિતે જા સયમરક્ષાની ચિંતા ન કરે અને ચિંતા કરનારને અસત્ય કરાવવા પ્રયત્ન કરે ત્યારે કહેવું પડે કે રક્ષાની વાત કરી તે ઘમાં કલેજનું ગતા* વરણ પેદા કરી તેઓશ્રીના કાર્ય સામે કોઈની નજરે ન જેય તે માટેની બુદ્ધિપૂર્વક - ની રાજરમત હતી. • , ચાર વર્ષ પહેલાં રાજાટ અકારણ બન્યું ત્યારે મારો માછ અગત મિત્ર, જે જિનવાણીના સંપાદક છે અને જિનવાણુનું પાન કરે છે, તેમણે મને લખેલકે * શ્રી આચાર્યશ્રીથી કેટલા જનતરે ધર્મ પાયા અને કેટલા અમાનુસારી સમ્યક્ત્વ, દેશ વિરતિ, સર્વવિરતિ પામ્યા છે. તેને વિચાર કરવા કહેલ પણ મેં તેમને જણાવેલ * શ્રી આચાર્યશ્રીની વાણીના પ્રભાવે તેઓ શ્રીનાં જીવનથી અને તેઓશ્રીન કાર્યોથી * ૧ | વિભાગ ત્રીજો : - Page #204 -------------------------------------------------------------------------- ________________ અજાણના કારણે બને પણ તેઓશ્રીના જીવનની અને કાર્યોની ખબર પડશે ત્યારે . = સાચા ધર્મને પામેલો એક પણ તેમનો ભક્ત નહિ રહે, ફકત તમારા સિવાય. આજે ! ફરીથી કહું છું કે ભગવાનના શાસનના સાચા રાંથી થયા હેત તે સાચી સાધુતાના નાશમાં. કદી સહાયક થાંત નહિં પણ શ્રી આચાર્યશ્રીનાં આત્મિક કલ્યાણમાં સહાયક , . થાત. વ્યતિરાગીઓ પોતે ડૂબે ગુરુનેય ડૂબાડે. તેઓશ્રીને જિનવાણી ફળી હેત તે શાસનની પ્રતિષ્ઠાં ઘણું વધી જત પણું જિનવાણું ફૂટી નીકળી તેનું પરિણામ સાપુતાના વાશમાં આવ્યું છે. ', ' ' શ્રી ગાધિપતિના ઉપદેશથી શાસ્ત્ર અને સિદ્ધાંત સાચવવા જુદા સ્થાને થયા - છે. તેના બંધારણમાં સિદ્ધાંતને 'સાચવવા ખાત્રી આપી છે. છતાં શ્રી આચાર્યશ્રીએ. શાસ્ત્ર સિદ્ધાંત અને દેવગુરુની આજ્ઞાન ભંગ કરેલ છે. જે નવા સ્થાને સિદ્ધાંત સાચવવા થયા હતા તે શ્રી આચાર્યશ્રી બંધારણને વફાદાર રહ્યા હત. પણ ધર્મ સાચવવા નહિ પરંતુ પહો સાચવવા માટે થયા હોય તેમ નક્કી થાય છે. ' હવે શેસપક્ષના સાધુઓએ સામા પક્ષના સ્થાનમાં ન ઉતરવું તેવો નિર્ણય કરવો પડશે અગર આપણા સ્થાને બંધાયા સમુદાય માટે ખુલા મુકવા પડશે. તે જ પ્રમાણિકતા, ગણાશે, નહિતર દિગંબર જેવા ગણાશું. ભગવાનના શાસનને સુસાધુથી સુરક્ષિત રાખવું હશે તે અકૃત્ય કરનાર, અસંયમીઓ ગમે તેવા સમર્થ હૈયું તે પણ તેને અટકાવવા જ પડશે. * * લીસ સેવક દીપચંt વખતચંદના વડા વિભાગ ત્રીજો / ૪૦ Page #205 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૦-૧૨-૮૪ શ્રી સકલ સંઘને નમ્ર વિનંતી શ્રી આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ જેઓ શાસન પક્ષના ગચ્છાધિપતિ છે, તેઓશ્રીના શાસ્ત્ર મુજબની વાણું અને તેમના આચાર ને વહેવારથી દેવગુરુની આજ્ઞા ભાંગવાથી તેમના જીવનથી અસંયમી, વ્રતક, માયાવી તેમજ ભગવાનના સાધુ નહીં પણ વિદ્વાન રાષ્ટ્રનેતા છે–આ મારી પાકી માન્યતા છે. જ્યારે તેઓશ્રી પાસે પૈસાથી થતાં ધર્મકાર્યોને ધર્મ માનનારા અને સાધુના ચારિત્રની કિંમત નહિ આંકનારા કેમાં તેઓ ત્યાગી મહાપુરુષ છે. મારા આત્મકલ્યાણ માટે તથા સકલ સંઘના હિત માટે વિન તીપૂર્વક કહું છું કે મારી કોઈ વાત બેટી સાબીત કરી આપે તે જાહેરમાં માફી માગી પ્રાયશ્ચિત લઈ શુદ્ધ થવું છે. તે મારા ઉપર કરુણા લાવી મને મારી ભૂલ બતાવશે તે તેમનો હું મહાન ઉપકાર માનીશ. શ્રી આચાર્યશ્રી મારી વાતને બેટી કહેતા નથી પણ બુદ્ધિપૂર્વક મારી સન્ય વાતને મારી નાખવા કહે છે કે- તેના દીકરાએ પૈસા બેયા છે. એટલે ગાંડા થઈ ગયા છે. ધર્મ હારી જશે દયાપાત્ર છે. આ રીતે શ્રી આચાર્યશ્રી માયા– દંપૂર્વક કરૂણ દેખાડી લે કે મામા નાખે છે. ભગવાનને સાધુ કદી અસત્ય બેલે નહિ, આથી પિતે જૈન સાધુ નથી તેમ નકકી કરી આપે છે. ભગવાન મહાવીર સ્વામીને ગૌતમસ્વામીએ, તેઓ જ્યારે અદીક્ષિત હતા ત્યારે, ભગવાન જેવા ભગવાનને, પાખંડી અને ધુતારા કીધા હતા. ભગવાને ત્યારે તેમની સામે કોઈ આક્ષેપ કર્યા નહીં પણ સાચો ધર્મ સમજાવી શકાનું નિવારણ કરી મુક્તિમાર્ગ બતાવ્યું. ભગવાનની પાટે આવેલાનું ગૌરવ લેનારા શ્રી ગચ્છાધિપતિની વર્ષો સુધી સેવા કરી, પણ તેઓને જે હૃદયમાં ખરેખર સાચી દયા અને કરૂણું હોત તે સેવકને બચાવવા માટેનું કાર્ય કરી મને પાપથી બચાવી શકત. પણ તેમ નહિ કરતા કત્રિમ વાતે ઊભી કરી, પાપ ઢાકવા આક્ષેપ કરવા તે ભગવાનને સાધુનું લક્ષણ નથી પણ રાજકારી નેતાનું લક્ષણ છે. ધર્મને પામેલા આ વાત જરૂર સમજી શકશે એક સમર્થ જૈનાચાર્ય જ્ઞાની મટી રાજકારી નેતા બની જાય છે ત્યારે તેઓ આગમની વાણુનું આલંબન લેતા નથી પણ પેપર વાંચી રાજરમત રમવા માટે બુદ્ધિને ઉપયોગ કરે છે તેથી સરળતા નષ્ટ થઈ જાય છે અને સંઘને ઘણું નુકશાન સહન કરવું પડે છે. ૪૮ | વિભાગ ત્રીજો Page #206 -------------------------------------------------------------------------- ________________ લે મને કહે છે કે- વૃદ્ધ અવસ્થા થઈ છે. થેડી જિંદગી બાકી છે, તે તેમની ઉપેક્ષા કરવી. તેઓશ્રીને હું કહું છું કે વર્ષો સુધી સંયમની વાત કરી મ મને નાશ કર્યો. તે ભુતકાળ ભૂલી જઇએ, પણ હવે છેલી જિંદગીમાં સાધુઓનું કલ્યાણ કરવાનું અને સંઘનું ભાવી સુધારવાનું મન ન કરે તે શાસનને જતાં જતાં સંયમીઓને વારસો આપી જાય, જેથી બંધની કેવી કરુણું હાલત થાય તેને વિચાર નહિ કરીએ તે ધર્મ એ ધર્મ નહિ રહે પણ ધર્મ એ અસંયમીઓ માટે બંધ થશે. - ચિત્રભાનુ અસંયમી બન્યા છે તેમની પાસેથી એ લઈ લેવામાં ધર્મ સમજના અને તેફાને કરાવી એ લઈ લેનારા જો દેવગુરુની આજ્ઞા ભાંગી અસંયમી જીવન જીવી અનેકના જીવન બરબાદ કરનારા પાસેથી એ લઈ લે તો તેને " મહાન ધર્મ ગણાય કે કેમ તે નક્કી કરવાનું કામ સર ઘના પ્રામાણિક આગેવાન ભાઈઓનું છે. મર્યાદા તેડી વિજાતીના સંબધે ચાલુ રાખી સાવીજી તથા બહેન-દીકરીઓની પવિત્રતાને નષ્ટ કરનારા ભગવાનના સાધુ તરીકે હવે ન કરી શકે તેવી સ્થિતિ પેદા કરવાથી જ શાસન ટકવાનું છે. જ્યાં સુધી આચાર્યશ્રી સંયમરક્ષા માટે દેવગુરુની આજ્ઞા સાથે નિયનું પાલન કરાવ્યા સિવાય બીજો ગમે તે ધર્મ કરાવે તે ધર્મ નથી પણ સંયમને નાશ કરવા માટેનો બુદ્ધિપૂર્વકની જનાઓ છે. શ્રી સકલ સં છે તેને સમજવી અને દૂર કરવી જોઈએ એ જ વિનંતી. લિ. સંઘવક દીપચંદ વખતચંદના વંદન. જિલ્લાગ ત્રીજો | ૪૯ Page #207 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૩-૧૨-૮૪ સાચે ધમ સુગુરુ વિના થઈ શકે જ નહિ સાચી સાધુતા વિના સુગુરુ ાઈ શકે જ નહિ શ્રી આચાર્ય શ્રી વિજયરામચ દ્રસૂરોશ્વરજી મહારાજ સાહેબને તેઓશ્રીના જીવનથી અજ્ઞાન અને દૃષ્ટિરાગી-વ્યક્તિરાગી તેને સુસાધુ અને મહાપુરુષ કહે છે, જ્યારે મને તેઓશ્રીમાં, તેમના કાર્યથી, સાચી સાધુતા દેખાતી નથી. તે શું મને કમળા થઈ ગયા છે કે સેાનુ પીત્તળ લાગે છે? કે પછી દૃષ્ટિરાગીઓને કમળા થયા છે કે પીત્તળ સાનુ લાગે છે ? તેને નિણ્ય કરાત્રવા તે મારા આત્મકથાણુ તથા સંઘના કલ્યાણ માટે જરૂરી છે. તે ગીતા, ચારિત્રસન્ન અને શાસનને વફાદારની એક કમીટી નીમી, ભંગેના પ્રશ્તાથી નિષ્ણુય કરી, તેએશ્રી સુસાધુ છે કે રાજદ્વારી નેતા છે તે નક્કી કરાવી આપવા કૃપા કરોા તે મહાન ઉપકાર માનીશ. દેવ-ગુરુની આજ્ઞા ભાંગે તે સાધુ નથી તેમ કહેનારા શ્રી ગચ્છાધિપતિએ આજ્ઞા ભાંગી છે કે કેમ અને ભાંગી હેય તે તેમાં નિયમાને નષ્ટ કરી સાચી સાધુતાને મારી નાખનારા અડ્ડાલક, સયમનાશક સુસાધુ કે મહાપુરુષ કહેવાય કે કેમ ? અને તે નવ અગે પૂજા કરાવે તા શાસ્ત્રના દ્રોહ કર્યો ગણાય કે કેમ ? ' ' તીક્ષાના કાર્યો શાસ્ત્ર મુજબ જ થાય તેવું કહેનારા શ્રી ગચ્છાધિપતિ પેાતે જ શાસ્ત્ર વિદ્ધના કામેર્યા કરી સુધમાં કલેષ પેદા કરાવે તે તે તો નાશક કહેવાય છે કેમ ? શાસ્ત્ર અને સિદ્ધાંત મુકવા તેના કરતાં ઝેર ખાઈને મરી જવું વધારે સારૂ, તેમ કહેનારા શ્રી ગુચ્છાધિપતિ શાસ્ત્ર અને સિદ્ધાંતને નાશ કરે અને તેને સાચવવા માટેની વિનંતીના પણ વિશ્વ સઘાત કરે તે તેમને સિદ્ધતિનાશક કહેવાય કે કેમ ? તીથ યાત્રા સયમ સાચવીને જ કરવાની કે સયમના ભાગે સ હ્યુએને તીથયાત્રા કરવાની નથી. સાધુઓએ તાં માં દેષો ન લાગે તેની ક.ળજી રાખી કર્મ ખપાવવા જ મહેનત કરવી જોઈએ તેવું કહેનારા શ્રી ગચ્છાધિપતિએ ચારમે સાધુ-સાખીજીને સાથે રાખીને ચાતુર્માસ કર્યું. તેમાં કેાઈ એવા સાધુ-સાધ્વીજી મ હતા કે ગિરિરાજની યાત્રા ન કરી હોય? છતાં સાધુના સમયની ચિંતા ન હોય તેમ ભગવાનની આજ્ઞા મુજબની ગાયરીની વ્યવસ્થાને મારી નાખી દેવ-ગુરુની આજ્ઞાનુ’ પાલન ન કરે તેા પણ ગીતા છે, શસ્ત્રના જાણુકાર છે, મહાપુરૂષ છે, તે સમજીને જ કરે તેવું કહેવાથી કર્મ બંધમાં ફેર પડે કે કેમ ? અને કાઈ કારણે ગીતા એછ'માં ૫૦ / વિભાગ ત્રીજો 1 Page #208 -------------------------------------------------------------------------- ________________ છે દોષ લાગે તેવું બતાવે કે ગીતાની છાયામાં ગમે તેવા પાપ કરે તે પણ પાપ ન લાગે તેવી સત્તા તેમની પાસે છે કે કેમ? ભગવાનની આજ્ઞા મુજબનું જીવન જીવે તે સંવિન સાધુ કહેવાય અને કર્મને અસ યમી થાય તે તેઓ કોઈનું વંદન લે નહીં અને પિતાની જાતને સ કમી કહેવરાવે નહીં તે સંવિન પાક્ષીક કે સાધુ કહેવાય. તેમ ગચ્છાધિપતિ કહે - રાવનારા દેવગુરુની આજ્ઞા ભાંગી અસંયમી બને તે તેમને સંવિગ્ન સધુ કે સંવિન પાક્ષીક સાધુ ગણુય કે કેમ ? સંયમનાશક બન્યા પછી મહાસ યમી કહેવરાવે તે સાધુ નથી, પણ તે સાચા પ્રમાણિક કે ખાનદાન ન ગણાય કે કેમ ? અષ્ટ પ્રવચન માતાનુ જતન અને નવ વાડનું પાલન ન કરે તે સાધુ નથી. દેવગુરુની આજ્ઞા ન માને તે હાડકાંને ઢગલે છે, સ્વછંદ.ચારી છે અને સઘ બહાર છે તેવું કહેનારા શ્રી ગચ્છાધિપતિ અષ્ટ પ્રવચન માતાને મારી નાખે, નવ વાડેનું પાલન ન કરે, દેવગુરુની આજ્ઞા ન માને તે તેઓ પણ સાધુ નથી, હાડકાંનો ઢગલે છે, રવજીંદાચારી છે અને સંઘ બહાર છે તેવું તેઓશ્રીને માટે કહેવાય કે કેમ? કુગુરુ પોતાની જાતને સુગુરુ કહેરાવે તે લૂટારા છે તેવું કહેનાર શ્રી ગચ્છાધિપતિ કુગુરુ જેવું કામ કરે તે લૂંટારા ગણાય છે કેમ ? તૂ તારા જેનું ખાય તેના ઘરમાં ધડ પાડતા નથી, તેમની બેન-દીકરી ઉપર કદી કુદષ્ટિ કરતાં નથી. આજે અસંયમી કુગુરુએ સ ઘનું ખાય સ ઘના જ ઘરમાં ધડ પાડે છે અને સાધવજી તથા બહેનોના જીવન જોખમાય છે, આવી ભયકર સ્થિતિથી બચાવવા તેને ધર્મ કહેવાય કે કેમ ? શ્રી ગચ્છાધિપતિએ ધર્મની રક્ષા માટે કછવા કરાવી સઘમાં ભાગલા થયા હોત તે શાસનનું રૂણ અદા કર્યું ગણત, પણ સાચી સાધુતાને મારી નાખો અસંયમીએ પાકે તેવા માર્ગે ખુલા મુક્યા, અને જગતને મૂર્ખ બનાવવા સંઘના ટુકડા ધર્મના નામે કરાવ્યા, જેથી અસયમ વધી ગયા. આવું ભયંકર પાપ બાંધવા આ કાળમાં તેઓશ્રી સિવાય બીજા કેઈનું ગજુ દેખાતું નથી. તેઓશ્રીએ બુદ્ધિને ઉપયોગ સાધુતાના નાશ માટે જ કરેલ છે. છતાં પાપાનુબંધી પુન્યથી મહાગુરુ કહેવાય છે. જીવનથી સામાન્ય માણસ જેટલી યોગ્યતા ધરાવે છે કે કેમ તે તે જ્ઞાની ભગવંતો જાણે. સાધુના સંયમની ચિંતા કરી નિયમો અને મર્યાદાનું પાલન કરાવવા સ થના આગેવાને પ્રયન નહિ કરે તે અસ યમીએ ને ઉપાશ્રયમાં કે ધર્મસ્થાને માં રાખવા તે ઘણું જોખમ થઈ પડશે ? લી. સ ઘસેવક દીપચંદ વખતચંદના વંદન. વિભાગ ત્રીજો / ૫૧ Page #209 -------------------------------------------------------------------------- ________________ તા. રર-૧-૮૫ મારા જીવનમાં મહત્ત્વના બે કાર્યો શ્રી ગચ્છાધિપતિની શાસ્ત્રોની વાતને યાદ કરે તે તેમની વાણીમાં અને જીવનમાં આકાશ-જમીન જેટલું અંતર દેખાશે. આથી નકકી થશે કે ચાવવાના અને દેખાડવાના દાંત જેના જુદા હોય તે સ ધનું કદી હિત કરી શકે નહિ. વિવેકરૂપી ચક્ષુ ખોલી સત્ય સમજે કે ધર્મના નામે કેટલે અધમ કરાવી રહ્યા છે. શ્રીમતે સઘના સ્તંભ છે, તેમને નમ્રતાપૂર્વક વિનંતી કરું છુ કે ઘણું પાપોથી મળેલી લક્ષમીને સદ્દઉપયોગ સંયમરક્ષા કરી જીવનને ધન્ય બનાવશે; પણ ભગવાનના શાસનને નાશ કરનારાઓને કદી સહાયક બનશો નહિ અને તેઓ શ્રીની પ્રતિષ્ઠા વધારી સંઘનું અહિત કરશો નહિ – થી ગચ્છાધિપતિએ ઘણુંને દીક્ષાઓ આપી. તેમાંથી અનેક પાસે આશ્રવના સ્થાન ખુલા મુકયા. સંવર નિર્જરા માટે વ્યવસ્થા કરી નહિ. દેવગુરુની આજ્ઞાપાલનની ચિંતા કરી નહિ. અસ યમીઓને વંદન ચાલુ રખાવીને અનેક આત્માઓના જીવન બરબાદ કરી નાખ્યા. આ સત્ય હકીકત જાણવાની તત્પરતા ન હોય અને સાધુની સંયમરક્ષા કરવાની તાકાત ન હોય તો તેના અભાવે આપણું સંતાનોને દેવગુરુના આજ્ઞાભ જકને સોંપવા તે ઈરાદાપૂર્વક તેઓને આત્મિકઘાત કરવા માટે થશે. mannammamunomomomomomanomenaman શ્રી ઝાલાવાડ જૈન શ્વેતામ્બર મૂર્તિ પૂજક તપગચ્છ સ ઘના ટ્રસ્ટીઓ, આધક ભાઈઓની પવિત્ર સેવામાં, સુરેન્દ્રનગર શ્રી આચાર્યશ્રી વિજયરામચદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબે કહે છે કે શાસન-ક્ષા અને સિદ્ધાંતરક્ષા કરવામાં જીવનની સાર્થકતા છે. તેની સેવા કરવામાં એકલા રહેવુ પડે તે રહેવું પણ સિદ્ધાંતને મુકવો તેના કરતાં ઝેર ખાઈને મરી જવું વધારે સારુ છે. તેઓશ્રીની આવી આત્મકલ્યાણ માટેની વાત સાંભળી ધર્મ કરવા માટે મેં મારા , જીવનમાં બે મહત્વના કાર્યો કર્યા. ૧. શેઠશ્રી કસ્તુરભાઈએ શાસનરક્ષ માટે સંમેલન બોલાવેલ તે અંગે શ્રી ૫૪ / વિભાગ ત્રીજો Page #210 -------------------------------------------------------------------------- ________________ આચાય શ્રીએ કહેલ કે આમાં સાધુની ખેતી થશે. તે કાર્યને નિષ્ફળ અનાવવા અમેએ ઘણા પ્રયત્ન કર્યો. ૨. સિદ્ધાતને સાચવવા સુરેન્દ્રનગરના સધ સાથે મહાન ધણા કરી નવા સ્થાને ઊભા કર્યાં. આ અને ક્રાર્યા માટે મને ખુમ આન આવતો કે ભગવાનના શાસનને સાચવવા માટે મારા જીવનની સાર્થકતા કરી રહ્યો છું, પણ જ્યારે ' શ્રી અ ચા શ્રી ખુદ્દ ભગવાનના માર્ગના નાશ કરી રહ્યા છે, પાણીમાંથી અગ્નિ પ્રગટયે, વાડ ચીભડાં ગળવા લાગ્યા અને દેખાડવાના અને ચાવવાના દાંત જુદા જે તેની ખાત્રી થઈ ત્યારે મને ખુશ્ન આધાત થયા. તેથી તેઓશ્રીને ચાર-ચાર વરસથી વિનંતી કરી કે ભૂતકાળ ભૂલી જઈને ભગવાનના માર્ગને ટકાવવા સાધુની સંયમક્ષા માટે દેત્રગુરુની આજ્ઞાના પાલન સાથે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ સાહેબે સયમરક્ષા માટે કરેલી ૧૧ કલમેનુ પાલન કરે। અને કરાવો. તેમાં સકલ સધનું હિત છે અને તેથી જ સાચી સાધુતા ટકશે, પણ જેમને સુગુરૂની માત્ર વાતે જ કરી સાધુતાનો નાશ કરવા હેાય તેમને સદ્દવ્રુદ્ધિ સૂઝે જ નહિ. પાંપાનુઋધી પુન્યના પ્રભાવે ગમે તેવા કૃત્યો, અન્યાયી કરી છતાં તેને શ્રીમતાના પૈસાના જોરે શાસનપ્રભાવનાના નામે ખપાવી સાધુના ચારિત્રની કિંમત ભુલાવી દીધી અને શ્રીસંઘ પૈસાથી ધર્મનું માપ કાઢતા થઇ ગયા તેમાં તેઓશ્રીને સાપુતાના નાશ કરવામાં સફળતા મળતી ગઈ. એક સમર્થ આચાય ધર્મ અને સિદ્ધાતના વાતા કરી ધર્મના જ ઘાત કરશે તે જોવાનું દુર્ભાગ્ય અમને પ્રાપ્ત થયું, ' શ્રી આચાર્ય શ્રી વ્રતભંજક, સયમનાશક, સાધુના આચારનાશક, દેવગુરૂના આજ્ઞાભંજક, મિથ્યાદષ્ટિ, ઉત્સૂત્ર ભાષી થઈ જવાથી સાધુ નહિ હેાવા છતાં સંધમાં મહાત્મા તરીકે કહેવરાવી સઘને મહા વિશ્વાસઘાત કરા રહ્યા છે. તેઓશ્રીએ શાસ્ત્ર દૃષ્ટિથી પ્રવચનમાં કહેલ કે દેવગુરૂની આજ્ઞા ભાંગે તે સાધુ નથી પણ લૂટારા છે, સ્વચ્છ દાચારી છે અને સંધ બહાર છે. ગુરૂની નિશ્રાએ આવેલાનુ અહિત થાય તેવુ કાર્યો કરે તે ગુરૂ નથી પણ કસાય છે આવી વાતા કરનારા જ દેવગુરૂની આજ્ઞા ભાંગી સાચી સાધુતાના નાશ કરે તેમને તે વિશેષ કરવાનુ છે. લાગુ પડે કે કેમ તે નક્કી એક સમયે જૈનાચાની નિંદા કરવા માટે કે ફેબ્રુદ્ધિથી ખાટા આક્ષેપ કર નારને દેવા પાપે બધાય અથવા સત્ય વસ્તુ નણ્યા પછી સૌંધ પાસે રજી કરે તા તેના દેવા પાપો બંધાય તેના અને પુરેપુરા ખ્યાલ છે, તેમાં મારી પુરેપુરી જવાબ. ', . વભાગ ત્રીજો/ ૫૫ Page #211 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૧-૮૫ * ભારતભરના શ્રીસંઘને નમ્ર વિનંતી ભારતભરના સંઘમાં છે કે શાસનની ચિંતા કરનાર મર્દ! દેવગુરૂની આજ્ઞા ભાંગવી, સંયમને નાશ કરવો અને સાધુ એના આચારોને નાશ કરે તે જ શ્રી ગચ્છાધિપતિ આચાર્યશ્રીને સિદ્ધાંત છે. શ્રી આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. સા.ને દેવગુરુની આજ્ઞા પળાવવા અને સાધ્વીજી તથા મા–બહેન-દીકરીઓની શિયળરક્ષા કરવા શાસનને વફાદાર ભાઈઓ બહાર આવો અને સાધુતાને બચાવે. નેવું વર્ષે પણ દેવગુરુની આજ્ઞા માની સાચે ધર્મ કરવાનું મન થતું નથી તે વારસામાં અસંયમ મુકી જનારામાં ધર્મ કે હેય તેનું માપ શ્રીસંઘે કાઢવું જ પડશે. શ્રી ગચ્છાધિપતિએ સિદ્ધાંતની રક્ષા કરવા જુદા સ્થાને ઊભા કરાવ્યા અને તે જ સ્થાનમાં અસંયમના માર્ગો ખુલ્લા મુકયા. તેથી હવે તે , સ્થાને ધર્મરક્ષા કરવા માટે રહ્યા નથી પણ પક્ષીય થઈ ગયા છે. માટે શાસનપક્ષના સાધુઓએ હવે સામા પક્ષના કોઈ પણ સ્થાનમાં ઉતરવું જોઈએ નહિ અગર શાસનપક્ષના સ્થાને બધા માટે ખુલ્લા મુકવા જોઈએ. તેમાં જ સાચી પ્રમાણિકતા છે. તેમ નહિ કરે તે દિગંબર જેવા ગણાશે. સાધુષમાં અર્થ અને કામની ઈચછા કરે તે જૈન સાધુ નથી પણ સંધને કટ્ટર શત્રુ છે. તે ધર્મના બહાના નીચે કેટલા ભયંકર પાપ કરે તે કહી શકાય નહિ. પર | વિભાગ ત્રીજો Page #212 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ... સાને સંયમ રક્ષા માટે ચારચાર વરસથી વિનંતીઓ કરી; પણ, પાપાનુબંધી પુજના અભિમાનથી અને સાચી સાધુતાને નાશ કરવા માટે થયેલ અસાધ્ય દર્દથી સંઘનું તથા સાધુઓનું આત્મિકહિત કરી શકવા નહિ; પરંતુ દિન-પ્રતિદિન સાધુતાને નાશ થાય તેવા પૈસાના જોરે આજનો કરી અને અસંયમ વારસામાં આપી સારા કહેવરાવવા બુદ્ધિપૂર્વકના પ્રયત્ન કરી રહ્યા છે, જે સંઘને સાથે મહાન આફત છે. શાસ્ત્રષ્ટિએ અને તેમની જ વાણીથી વિરૂદ્ધના તેમના જીવન તથા આચારાથી નક્કી થાય છે કે તેઓશ્રી વ્રતભ જક, સંયમનાશક, સાધુઓના આચારેના નાશક, દેવગુરૂની આજ્ઞાના ભજક, મિથ્યા દષ્ટિ તેમ જ ઉત્સુત્ર ભાષી છે. તેથી સાધુ નથી છતાં મહાપુરૂષ કહેવરાવી સંઘને વિશ્વાસઘાત કરી રહ્યા છે. આ સત્ય હકીક્તની ખાત્રી કરવા કોઈ પુરાવાની જરૂર નથી. ધર્મની જેએને સાચી સમજણ હોય તેઓને નજરે દેખાય. છતાં મારી વાત કેઈ બેટી સાબિત કરી આપે તે મને સખ્તમાં સખ્ત શિક્ષા કરવાને સંઘને અધિકાર છે. તે જ રીતે શ્રી આચાર્યશ્રીને દેવગુરૂની આજ્ઞા ભંગ કરતાં અટકાવવાને પણ સંઘને સંપૂર્ણ અધિકાર છે દરેકને ધર્મ કયાં કરે, કેવો કરો અને દેવા ગુરુ પાસે કરે તેમાં સો દઈ વત ગ છે બાવા, ફકીર અને ધર્મના નામે તેમ જ પૈસાના જોરે રજનીશ પોતાને ભગવાન જેવા કહેવરાવી શકે છે. તે જીવનમાં ધર્મ નહિ હોવા છતાં સાધુવેષ લઈ લે કેની અજ્ઞાનતાનો લાભ લઈ વાણુના જોરે સંઘમાં મહાપુરુષ કહેવરાવે તેમાં કોઈ આશ્ચર્ય પામવા જેવું નથી. છતાં જેને સાચા ધર્મ માટે સુગુરુનો ખપ હશે તેમને દેવગુરુની આજ્ઞા માનનારા પાસે જ જવું પડશે. વેષધારી આજ્ઞાભંજને પણ જગતમાં સાચા સાધુ તરીકે ફરવું હશે તે નિયમ અને મર્યાદાનું પાલન કરવું પડશે. ભારતભરના શ્રીસ ને નમ્ર વિનંતી પૂર્વક કહું છું કે સાધુઓ તથા આચાર્યોને દેવગુરુની આજ્ઞાપાલન સાથે પૂ આ ભવ્ય વિજય પ્રેમસૂરીશ્વરજી મ. સાહેબે સંયમ રક્ષા માટે બનાવેલ ૧૧ કલમનું પાલન કરાવી, સંયમમાં સ્થિર કરી જેને શાસનની પ્રતિષ્ઠા વધારશે નહિતર સાધ્વીજી તથા મા-બેન-દિકરીઓના જીવન જોખમમાં છે અને ધર્મના નામે મહાન અધર્મ વધી જશે તેમજ ત્રાસ આપી આનંદ પામશે. ઘણું જ દુઃખ સાથે કહેવું પડે છે કે આવી સ્થિતિ પેદા કરનાર અને સંયમરક્ષાની વાત કરનાર શ્રી આચાર્યશ્રી પોતે જ છે. આપ ધર્મની રક્ષા કરવા માટે પ્રયત્ન નહિ કરે તો હું મારા પ્રયત્નો ચાલુ રાખીશ તેમાં એક દિવસ એવો આવશે કે આપને ઉપેક્ષા કર્યાનો મહાપશ્ચાતાપ થશે. લિ. સંપ સેવક રપચ વખતચંદના વંદન, વિભાગ ત્રીજો / ૫૩ Page #213 -------------------------------------------------------------------------- ________________ તા. ૨૨-૧-૮૫ મારા જીવનમાં મહત્ત્વના બે કાર્યો શ્રો ગચ્છાધિપતિની શાસ્ત્રોની વાતને યાદ કરે તે તેમની વાણીમાં અને જીવનમાં આકાશ–જમીન જેટલું અંતર દેખાશે. આથી નક્કી થશે કે ચાવવાના અને દેખાડવાના દાંત જેના જુદા હોય તે સઘનું કદી હિત કરી શકે નહિ. વિવેકરૂપી ચક્ષુ બેલી સત્ય સમજો કે ધર્મના નામે કેટલો અધર્મ કરાવી રહ્યા છે. શ્રીમંત સઘન તંભ છે, તેમને નમ્રતાપૂર્વક વિનંતી કરું છું કે-ઘણું પાપોથી મળેલી લમીને સદ્ઉપયોગ સંયમરક્ષા કરી જીવનને ધન્ય બનાવશે; પણ ભગવાનના શાસનને નાશ કરનારાઓને કદી સહાયક બનશો નહિ અને તેઓ શ્રીની પ્રતિષ્ઠા વધારી સંઘનું અહિત કરશો નહિ – થી ગચ્છાધિપતિએ ઘણુને દીક્ષા આપી. તેમાંથી અને પાસે આશ્રવના થાન ખુલા મુકયા. સંવર નિર્જરા માટે વ્યવસ્થા કરી - નહિ.' દેવગુરુની આજ્ઞાપાલનની ચિંતા કરી નહિ. અસ યમીઓને વંદન ચાલુ રખાવીને અનેક આત્માઓના જીવન બરબાદ કરી નાખ્યા. આ સત્ય હકીકત જાણવાની તત્પરતા ન હોય અને સાધુની સંયમરક્ષા કરવાની તાકાત ન હોય તો તેના અભાવે આ૫ણા સંતાનને દેવગુરના આજ્ઞાભ જકને સોંપવા તે ઈરાદાપૂર્વક તેઓને આત્મિક ત કરવા માટે થશે. શ્રી ઝાલાવાડ જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપ૭ સઘને ટ્રસ્ટીઓ, આ ષક ભાઈઓની પવિત્ર સેવામાં, સુરેન્દ્રનગર. શ્રી આચાર્યશ્રી વિજયરામરસૂરીશ્વરજી મહારાજ સાહેબે કહેલ છે કે શાસન-ક્ષા અને સિદ્ધાંતરક્ષા કરવામાં જીવનની સાર્થકતા છે. તેની સેવા કરવામાં એકલા રહેવુ પડે તે રહેવું પણ સિદ્ધાંતને મુકવો તેના કરતાં ઝેર ખાઈને મરી જવું વધારે સારુ છે. તેઓશ્રીની આવી આત્મકલ્યાણ માટેની વાત સાંભળી ધર્મ કરવા માટે મે મારા જીવનમાં બે મહત્વના કાર્યો કર્યા. ૧, શેઠશ્રી કસ્તુરભાઈએ શાસનરક્ષ માટે સમેલન બોલાવેલ તે અંગે શ્રી , - ૫૪ | વિભાગ ત્રીજો Page #214 -------------------------------------------------------------------------- ________________ આચાર્યશ્રીએ કહેલ કે આમાં સાધુની ફજેતી થશે. તે કાર્યને નિષ્ફળ બનાવવા અમેએ ઘણા પ્રયત્ન કર્યા. ૨. સિદ્ધાંતને સાચવવા સુરેન્દ્રનગરના સંઘ સાથે મહાન ઘર્ષ કરી નવા સ્થાને ઊભા કર્યા. આ બન્ને કાર્યો માટે મને ખુબ આનંદ આવતે છે ભગવાનના શાસનને સાચવવા માટે મારા જીવનની સાર્થકતા કરી રહ્યો છું, પણ જ્યારે શ્રી અ ચાર્યશ્રી ખુદ ભગવાનના માર્ગને નાશ કરી રહ્યા છે, પાણીમાંથી અગ્નિ પ્રગટયો, વાડ ચીભડા ગળવા લાગ્યા અને દેખાડવાના અને ચાવવાના દાંત જુદા છે તેની ખાત્રી થઈ ત્યારે મને ખૂબ આઘાત થયા. તેથી તેઓશ્રીને ચાર-ચાર વરસથી વિનતી કરી કે ભૂતકાળ ભૂલી જઈને ભગવાનના માર્ગને ટકાવવા સાધુની સંયમરક્ષા માટે દેવગુરુની આજ્ઞાનું પાલન સાથે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજ્યપ્રેમસૂરીશ્વરજી મ. સાહેબે સંયમરક્ષા માટે કરેલી ૧૧ કલમેનું પાલન કરે અને કરાવો. તેમાં સકલ સ ઘનું હિત છે અને તેથી જ સાચી સાધુતા ટકશે. પણ જેમને સુગુરૂની માત્ર વાતે જ કરી સાધુતાનો નાશ કરે છે તેમને સદબુદ્ધિ સુઝે જ નહિ. પાંપાનુબંધી પુન્યના પ્રભાવે ગમે તેવા અકર્યો, અન્યાય કરી છતાં તેને શ્રીમંતના પૈસાના જોરે શાસનપ્રભાવનાના નામે ખપાવી સાધુના ચારિત્રની કિંમત ભુલાવી દીધી અને શ્રીસંઘ પૈસાથી ધર્મનું માપ કાઢતો થઈ ગયે તેમાં તેઓશ્રીને સાધુતાને નાશ કરવામાં સફળતા મળતી ગઈ. એક સમર્થ આચાર્ય ધર્મ અને સિદ્ધાંતને વાત કરી ધર્મને જ ઘાત કરશે તે જોવાનું દુર્ભાગ્ય અને પ્રાપ્ત થયું. શ્રી આચાર્યશ્રી વ્રતભ જક, સયમનાશક, સાધુના આચારનાશક, દેવગુરૂના આજ્ઞાભંજક, મિથ્યાષ્ટિ, ઉસૂત્ર ભાષી થઈ જવાથી સાધુ નહિ હોવા છતાં સંઘમાં મહાત્મા તરીકે કહેવરાવી સઘને મહા વિશ્વાસઘાત ક્રરા રહ્યા છે. તેઓશ્રીએ શાસ્ત્રદષ્ટિથી પ્રવચનમાં કહેલ કે દેવગુરૂની આજ્ઞા ભાગે તે સાધુ નથી પણ લૂંટારે છે, સ્વછંદાચારી છે અને સંઘ બહાર છે. ગુરૂની નિશ્રાએ આવેલાનું અહિત થાય તેવું કાર્ય કરે તે ગુરૂ નથી પણ કસાય છે આવી વાત કરનારા જ દેવગુરૂની આજ્ઞા ભાંગી સાચી સાધુતાને નાશ કરે તેમને તે વિશેષ લાગુ પડે કે કેમ તે નક્કી કરવાનું છે. એક સમર્થ જૈનાચાર્યની નિંદા કરવા માટે કે દ્વેષબુદ્ધિથી બેટા આક્ષેપ કરનારને કેવા પાપે બધાય અથવા સત્ય વસ્તુ જાણ્યા પછી સંધ પાસે રજુ કરે તે તેના દેવા પાપો બંધાય તેને મને પુરેપુરે ખ્યાલ છે, તેમાં મારી પુરેપુરી જવાબ વિભાગ ત્રીજે | ૫૫ Page #215 -------------------------------------------------------------------------- ________________ દારીને પણ મને ખ્યાલ છે; અને તેના પરિણામે કેવા આવે તે પણ હું સારી રીતે સમજી શકું છું. સુધારકોએ દીક્ષાઓનો વિરોધ કર્યો તેમાં શાસનની કુસેવા કરી. જ્યારે શ્રી આચાર્યશ્રીએ દીક્ષા આપી સાચી સાધુતાને નાશ કરી ભગવાનના સુસાધુ કરવાના ધર્મને નાશ કર્યો. દીક્ષા આપી સાધુઓ નહિ પણ પ્રચારકો પકવી પાપો ઢાંકવા શાસનના દુશ્મન બનાવ્યા. આ બંનેમાં શાસનને બેવફા વહારે કોણ ગણાય તે જ્ઞાનીને પૂછી જોશો. મેં બે કાર્યો જે ધર્મરક્ષા તથા સિદ્ધાંતરક્ષા માટે કરેલ તે ભગવાનના શાસન નાશ માટે કરી નાખ્યા તેનું મને પારાવાર દુઃખ છે. રાત-દિવસ ઊઘ આવતી નથી. શ્રી આચાર્ય શ્રી ધર્મના નામે કેવા કેવા પાપ કરાવી રહ્યા છે તેના વિચારે મને મૂઝવી રહ્યા છે. તેને ન અટકાવું ત્યાં સુધી મને શાંતિ થવાની નથી. હવે સંઘના તથા સાધુના કલ્યાણ માટે એક જ ઉપાય છે કે દેવગુરુની આજ્ઞાના પાલન સાથે ૧૧ કલમનું પાલન કરાવવું જ પડશે. સંધની મા–બહેન-દીકરીના તથા સાધ્વીજીના પવિત્ર જીવનની કિંમત હેય તે અને સ્થાને તથા તીર્થસ્થાને આરાધના માટે રાખવા હશે તે સિદ્ધાંતે સાચવવા જ પડશે. ભગવાનના ભાગને અને સાચી સાધુતાને ટકાવવા અને સિદ્ધાંતને સાચવવા જેટલી શક્તિ ન હોય તે જુદા કરેલા ધન સ્થાને સકલ સંઘ માટે ખુલા મુકી આપવા તેમાં જ સાચી પ્રમાણિકતા છે. આ બેમાંથી એક પણ કાર્ય ન કરાવી શકતા હે તે મને મારી હયાતીમાં પ.પ દેખાડી ત્રાસ આપ, તેના કરતા ઝેરની પડીકી આપી મારી નાખવાથી પાપના કાર્યમાં આડે આવતે મટી જાઉ. હવે પાપો જેવાની ધીરજ મારામાં ખુટતી જાય છે. તેથી મરતાં મરતાં મગ લોહીથી જગતને જાગૃત કરીશ કે સિદ્ધાંતના નામે સિદ્ધાંતનાશ કરવાનું ભવ કર કાવતરું હતું, માટે કોઈ ફસાશે નહીં. મહા ઉત્તમ એવી દીક્ષા જયાં દેવગુરુની આજ્ઞાનું પાલન હેય, આવના સ્થાન બંધ હાય, સ વરનજર કરવાની વ્યવસ્થા હેય, અસ યમીઓને વંદન બ છે હાય, શિયળક્ષાની ખાત્રી હેવ ત્યાજ કરજે અને કરાવજે, નહિતર સંઘના સના- • નેને આત્મિકઘાત કરવામાં આપણો મોટો ફાળો હશે. આ સંદેશો મારા મરણ બાદ શાસનની રક્ષા ખાતર જીવનમાં કાતરી રાખશે. એ જ વિનંતી. લી. સઘવક દીપચંદ વખતચંદના વંદન. પ૬ | વિભાગ ત્રોને Page #216 --------------------------------------------------------------------------  Page #217 -------------------------------------------------------------------------- ________________ C/o આચાર્યશ્રી વિજ્યદાનસૂરીશ્વરજી જ્ઞાનમંદિર અને પૌષધશાળા, કાળુપુર રોડ, અમદાવાદ-૧; ૨૦૩૪ના આસો વદ ૪ ને શુક્રવાર. દેવ-ગુરુભક્તિકારક સુશ્રાવક બાબુભાઈ વેગ ધર્મલાભ. તા. ૧૬-૧૦-૭૮ને તમારો પત્ર મલ્યા. સુશ્રાવક નરોત્તમદાસ મલ્યા હતા અને કાંતિભાઈ આજે મલ્યા. તમે શાસનની રક્ષા માટે તમાશથી બનતું બધું જ કર્યું છે અને અવસરે કરવાના પણ છે, માટે ભવિતવ્યતાથી અગર કેઈ સારા વિચારથી તમે જે કર્યું છે તે બરાબર કર્યું છે માટે દુખ કરવાનું કશું જ કારણું નથી. કાળના પ્રભાવે કઈ સારું પરિણામ આવવાની શક્યતા ન હતી એ જ કારણે તમે જે કર્યું છે તે બરાબર કર્યું છે. સમજીને કર્યા પછી દુખ કરવું એ બરાબર નથી. હૃદયને રવસ્થ બનાવી શાસનની સેવા કરી ખૂબ ખૂબ નિર્જરા સાધે એ જ એક ભલામણ. મુનિશ્રી ચંદ્રશેખરવિજયજી દ્વારા સાધર્મિકભક્તિ અને માનવરાહત દ્વારા જે પ્રવૃત્તિ થાય છે તે કઈ પણ રીતે બરાબર નથી. આમ છતાં તે સમજે તેમ નથી અને અજ્ઞાન લેક પણ સમજે તેમ નથી માટે એ અગે પણ જરાય દુખ કરવા જેવું નથી. હસ્તગિરિ અંગે તમે જે જણાવ્યું છે તે પણ બરાબર છે. એને સધારવા અંગે શક્ય ઉદ્યમ કરાઈ રહેલ છે. એમાં સફળતા નહિ મળે તે ઉચિત થશે જ માટે એની પણ ચિન્તા કરતા નહિ. ' છેલ્લે તમે જે વિચારથી રાજીનામું આપ્યું છે તે ઘણું સારું Page #218 -------------------------------------------------------------------------- ________________ વરજી મહારાજ સાહેબના - કૃપાપત્રો કર્યું છે માટે તે બાબતે હૃદયમાં જરા પણ અજપ રાખતા નહિ અને હૃદય ઉપર ખોટે ભાર પણ રાખતા નહિ. જ્ઞાનીએ જેરું બને છે. તમે તમારા પુરુષાર્થ દ્વારા ખૂબ નિર્જરા સાધી છે. હૃદયથી ખૂબ ખૂબ સ્વસ્થ બની પૂર્વની માફક જે રીતિએ શક્તિના સદુપયેાગ દ્વારા શાસનસેવા કરી રહ્યા હતા તે જ રીતિએ શાસનસેવા કરી સિદ્ધિપદને ખૂબ ખૂબ નજદિક બનાવવાનું સુંદરમાં સુંદર સામર્થ્ય પામે એ જ એકની એક–શુભાભિલાષા. (2) શીહી, ૨૦૩૫ના વિ. શુ. 15 ને શનિવાર દેવ-ગુરુભક્તિકારક સુશ્રાવક બાબુભાઈ જેગ ધર્મલાભ સાથે જણાવવાનું કે તમારા અને પત્રો મલ્યા. આશ્રી વિજયમાનતુંગસૂરિજી ઉપર તમે લખેલ પ્રથમ પત્રની નકલ, તેમના ઉત્તરની નકલ અને તા. ૧૦-પ-૭૯ના તમે લખેલ પત્રની નકલ મલી. તમારા પ્રયત્ન ખૂબ જ કલ્યાણકારી છે. તમને વાતનું જે મહત્ત્વ સમજાયું છે તે તેમને સમજાય તે સારું. છેલે આપણે માલણમાં સાફ કર્યું છે કે હવે આ બંધારણું સુંદર ન થઈ જાય ત્યાં સુધી કોઈપણ સ્થાને સભામાં ઊભા ન થવા જણાવેલ છે. * તમારી ધર્મની સમજ ઘણી જ અનમેદનીય છે. ધર્મની શકય આરાધના દ્વારા મુક્તિપદ વહેલામાં વહેલું મળે એવા સામર્થ્યના સ્વામી બને એ જ એકની એક-શુભાભિલાષા.