Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala
Catalog link: https://jainqq.org/explore/034226/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ “અહો! શ્રુતજ્ઞાનમ્” ગ્રંથ જીર્ણોદ્ધાર ૧૯૨ સંગીત નૃત્ય અને નાટ્ય સંબંધી જૈન ગ્રંથો ': દ્રવ્ય સહાયક : કચ્છવાગડ સમુદાયના અધ્યાત્મયોગી પૂ. આ. શ્રી કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય પૂ. આ. શ્રી કલાપ્રભસૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાનુવર્તિની પૂ. સા. શ્રી મયુરકળાશ્રીજી મ. ની પ્રેરણાથી શા વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા આરાધના ભવનની શ્રાવિકાઓની જ્ઞાનખાતાની ઉપજમાંથી : સંયોજક : શાહ બાબુલાલ સોમલ બેડાવાળા શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા. વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૫ (મો.) 9426585904 (ઓ.) 22132543 સંવત ૨૦૭૧ ઈ. ૨૦૧૫ Page #2 -------------------------------------------------------------------------- ________________ अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०६५ (ई. 2009) सेट नं.-१ प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची। यह पुस्तके www.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। પુસ્તકનું નામ ક્રમાંક પૃષ્ઠ કર્તા-ટીકાકાર-સંપાદક पू. विक्रमसूरिजी म.सा. पू. जिनदासगणि चूर्णीकार पू. मेघविजयजी गणि म. सा. 001 002 003 004 005 006 007 008 009 010 011 012 013 014 015 016 017 श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार संयोजक - शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543 - ahoshrut.bs@gmail.com शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद - 05. 018 019 020 021 022 023 024 025 026 027 028 029 श्री नंदीसूत्र अवचूरी श्री उत्तराध्ययन सूत्र चूर्णी श्री अर्हद्गीता भगवद्गीता श्री अर्हच्चूडामणि सारसटीकः श्री यूक्ति प्रकाशसूत्रं श्री मानतुङ्गशास्त्रम् अपराजितपृच्छा शिल्प स्मृति वास्तु विद्यायाम् शिल्परत्नम् भाग - १ शिल्परत्नम् भाग - २ प्रासादतिलक काश्यशिल्पम् प्रासादमञ्जरी राजवल्लभ याने शिल्पशास्त्र शिल्पदीपक वास्तुसार दीपार्णव उत्तरार्ध જિનપ્રાસાદ માર્તણ્ડ जैन ग्रंथावली હીરકલશ જૈન જ્યોતિષ | न्यायप्रवेशः भाग-१ दीपार्णव पूर्वार्ध | अनेकान्त जयपताकाख्यं भाग - १ | अनेकान्त जयपताकाख्यं भाग-२ प्राकृत व्याकरण भाषांतर सह तत्त्पोपप्लवसिंहः शक्तिवादादर्शः क्षीरार्णव वेधवास्तु प्रभाकर पू. भद्रबाहुस्वामी म.सा. पू. पद्मसागरजी गणि म.सा. पू. मानतुंगविजयजी म.सा. श्री बी. भट्टाचार्य | श्री नंदलाल चुनिलाल सोमपुरा श्रीकुमार के. सभात्सव शास्त्री श्रीकुमार के. सभात्सव शास्त्री श्री प्रभाशंकर ओघडभाई श्री विनायक गणेश आपटे श्री प्रभाशंकर ओघडभाई श्री नारायण भारती गोंसाई श्री गंगाधरजी प्रणीत श्री प्रभाशंकर ओघडभाई श्री प्रभाशंकर ओघडभाई શ્રી નંદલાલ ચુનીલાલ સોમપુરા श्री जैन श्वेताम्बर कोन्फ्रन्स શ્રી હિમ્મતરામ મહાશંકર જાની श्री आनंदशंकर बी. ध्रुव श्री प्रभाशंकर ओघडभाई पू. मुनिचंद्रसूरिजी म. सा. श्री एच. आर. कापडीआ श्री बेचरदास जीवराज दोशी श्री जयराशी भट्ट, बी. भट्टाचार्य श्री सुदर्शनाचार्य शास्त्री श्री प्रभाशंकर ओघडभाई श्री प्रभाशंकर ओघडभाई 238 286 84 18 48 54 810 850 322 280 162 302 156 352 120 88 110 498 502 454 226 640 452 500 454 188 214 414 192 Page #3 -------------------------------------------------------------------------- ________________ 824 288 30 | શિન્જરત્નાકર प्रासाद मंडन श्री सिद्धहेम बृहदवृत्ति बृहन्न्यास अध्याय-१ | श्री सिद्धहेम बृहद्वृत्ति बृहन्न्यास अध्याय-२ श्री सिद्धहेम बृहवृत्ति बृहन्न्यास अध्याय-३ श्री नर्मदाशंकर शास्त्री | पं. भगवानदास जैन पू. लावण्यसूरिजी म.सा. પૂ. ભાવસૂરિની મ.સા. 520 034 (). પૂ. ભાવસૂરિ મ.સા. श्री सिद्धहेम बृहवृत्ति बृहन्न्यास अध्याय-3 (२) 324 302 196 039. 190 040 | તિલક 202 480 228 60 044 218 036. | श्री सिद्धहेम बृहवृत्ति बृहन्न्यास अध्याय-५ 037 વાસ્તુનિઘંટુ 038 | તિલકમન્નરી ભાગ-૧ તિલકમગ્નરી ભાગ-૨ તિલકમઝરી ભાગ-૩ સખસન્ધાન મહાકાવ્યમ્ સપ્તભફીમિમાંસા ન્યાયાવતાર વ્યુત્પત્તિવાદ ગુઢાર્થતત્ત્વલોક સામાન્ય નિર્યુક્તિ ગુઢાર્થતત્ત્વાલોક 046 સપ્તભીનયપ્રદીપ બાલબોધિનીવિવૃત્તિઃ વ્યુત્પત્તિવાદ શાસ્ત્રાર્થકલા ટીકા નયોપદેશ ભાગ-૧ તરષિણીકરણી નયોપદેશ ભાગ-૨ તરકિણીતરણી ન્યાયસમુચ્ચય ચાદ્યાર્થપ્રકાશઃ દિન શુદ્ધિ પ્રકરણ 053 બૃહદ્ ધારણા યંત્ર 05 | જ્યોતિર્મહોદય પૂ. ભાવસૂરિની મ.સા. પૂ. ભાવસૂરિન મ.સા. પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરા પૂ. લાવણ્યસૂરિજી પૂ. લાવણ્યસૂરિજી પૂ. લાવણ્યસૂરિજી પૂ. વિજયઅમૃતસૂરિશ્વરજી પૂ. પં. શિવાનન્દવિજયજી સતિષચંદ્ર વિદ્યાભૂષણ શ્રી ધર્મદત્તસૂરિ (બચ્છા ઝા) શ્રી ધર્મદત્તસૂરિ (બચ્છા ઝા) પૂ. લાવણ્યસૂરિજી. શ્રીવેણીમાધવ શાસ્ત્રી પૂ. લાવણ્યસૂરિજી પૂ. લાવણ્યસૂરિજી પૂ. લાવણ્યસૂરિજી પૂ. લાવણ્યસૂરિજી પૂ. દર્શનવિજયજી પૂ. દર્શનવિજયજી સ. પૂ. અક્ષયવિજયજી 045 190 138 296 (04) 210 274 286 216 532 113 112 Page #4 -------------------------------------------------------------------------- ________________ | શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર ભાષા | 218. | 164 સંયોજક – બાબુલાલ સરેમલ શાહ શાહ વીમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન हीशन सोसायटी, रामनगर, साबरमती, महावाह-04. (मो.) ८४२७५८५८०४ (यो) २२१३ २५४३ (5-मेल) ahoshrut.bs@gmail.com महो श्रुतज्ञानमjथ द्धिार - संवत २०७5 (5. २०१०)- सेट नं-२ પ્રાયઃ જીર્ણ અપ્રાપ્ય પુસ્તકોને સ્કેન કરાવીને ડી.વી.ડી. બનાવી તેની યાદી. या पुस्तsी www.ahoshrut.org वेबसाईट ५२थी ugl stGirls sी शाशे. ક્રમ પુસ્તકનું નામ ता-टी815२-संपES પૃષ્ઠ 055 | श्री सिद्धहेम बृहवृत्ति बृहदन्यास अध्याय-६ | पू. लावण्यसूरिजी म.सा. 296 056 | विविध तीर्थ कल्प प. जिनविजयजी म.सा. 160 057 लारतीय टन भए। संस्कृति सनोमन पू. पूण्यविजयजी म.सा. 058 | सिद्धान्तलक्षणगूढार्थ तत्त्वलोकः श्री धर्मदत्तसूरि 202 059 | व्याप्ति पञ्चक विवृत्ति टीका श्री धर्मदत्तसूरि જૈન સંગીત રાગમાળા श्री मांगरोळ जैन संगीत मंडळी | 306 061 | चतुर्विंशतीप्रबन्ध (प्रबंध कोश) | श्री रसिकलाल एच. कापडीआ 062 | व्युत्पत्तिवाद आदर्श व्याख्यया संपूर्ण ६ अध्याय |सं श्री सुदर्शनाचार्य 668 063 | चन्द्रप्रभा हेमकौमुदी सं पू. मेघविजयजी गणि 516 064| विवेक विलास सं/. | श्री दामोदर गोविंदाचार्य 268 065 | पञ्चशती प्रबोध प्रबंध | पू. मृगेन्द्रविजयजी म.सा. 456 066 | सन्मतितत्त्वसोपानम् | सं पू. लब्धिसूरिजी म.सा. 420 06764शमाता वही गुशनुवाह गु४. पू. हेमसागरसूरिजी म.सा. 638 068 | मोहराजापराजयम् सं पू. चतुरविजयजी म.सा. 192 069 | क्रियाकोश सं/हिं श्री मोहनलाल बांठिया 428 070 | कालिकाचार्यकथासंग्रह सं/. | श्री अंबालाल प्रेमचंद 406 071 | सामान्यनिरुक्ति चंद्रकला कलाविलास टीका | सं. श्री वामाचरण भट्टाचार्य 308 072 | जन्मसमुद्रजातक सं/हिं श्री भगवानदास जैन 128 मेघमहोदय वर्षप्रबोध सं/हिं श्री भगवानदास जैन 532 on જૈન સામુદ્રિકનાં પાંચ ગ્રંથો १४. श्री हिम्मतराम महाशंकर जानी 376 060 322 073 Page #5 -------------------------------------------------------------------------- ________________ '075 374 238 194 192 254 260 | જૈન ચિત્ર કલ્પદ્રુમ ભાગ-૧ 16 | જૈન ચિત્ર કલ્પદ્રુમ ભાગ-૨ 77) સંગીત નાટ્ય રૂપાવલી 13 ભારતનાં જૈન તીર્થો અને તેનું શિલ્પ સ્થાપત્ય 79 | શિલ્પ ચિન્તામણિ ભાગ-૧ 080 | બૃહદ્ શિલ્પ શાસ્ત્ર ભાગ-૧ 081 બૃહદ્ શિલ્પ શાસ્ત્ર ભાગ-૨ | બૃહદ્ શિલ્પ શાસ્ત્ર ભાગ-૩ 083. આયુર્વેદના અનુભૂત પ્રયોગો ભાગ-૧ કલ્યાણ કારક 085 | વિનોરન શોર કથા રત્ન કોશ ભાગ-1 કથા રત્ન કોશ ભાગ-2 088 | હસ્તસગ્નીવનમ 238 260 ગુજ. | | श्री साराभाई नवाब ગુજ. | શ્રી સYTમારું નવાવ ગુજ. | શ્રી વિદ્યા સરમા નવીન ગુજ. | શ્રી સારામારું નવીન ગુજ. | શ્રી મનસુબાન મુવામન ગુજ. | શ્રી નન્નાથ મંવારમ ગુજ. | શ્રી નન્નાથ મંવારમ ગુજ. | શ્રી ગગન્નાથ મંવારમ ગુજ. | . વન્તિસાગરની ગુજ. | શ્રી વર્ધમાન પર્વનાથ શત્રી सं./हिं श्री नंदलाल शर्मा ગુજ. | શ્રી લેવલાસ ગીવરાન કોશી ગુજ. | શ્રી લેવલાસ નવરીન લોશી સ. પૂ. મેનિયની સં. પૂ.વિનયની, પૂ. पुण्यविजयजी आचार्य श्री विजयदर्शनसूरिजी 114 '084. 910 436 336 087 2૩૦ 322 (089/ 114 એન્દ્રચતુર્વિશતિકા સમ્મતિ તર્ક મહાર્ણવાવતારિકા 560 Page #6 -------------------------------------------------------------------------- ________________ श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार संयोजक - शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543 - ahoshrut.bs@gmail.com शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-05. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार- संवत २०६७ (ई. 2011) सेट नं.-३ प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची। यह पुस्तके www.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। पुस्तक नाम संपादक / प्रकाशक मोतीलाल लाघाजी पुना क्रम कर्त्ता / टीकाकार 91 स्याद्वाद रत्नाकर भाग-१ वादिदेवसूरिजी 92 स्याद्वाद रत्नाकर भाग-२ वादिदेवसूरिजी मोतीलाल लाघाजी पुना 93 मोतीलाल लाघाजी पुना स्याद्वाद रत्नाकर भाग-३ वादिदेवसूरिजी 94 मोतीलाल लाघाजी पुना स्याद्वाद रत्नाकर भाग-४ वादिदेवसूरिजी 95 स्याद्वाद रत्नाकर भाग-५ वादिदेवसूरिजी मोतीलाल लाघाजी पुना 96 | पवित्र कल्पसूत्र पुण्यविजयजी साराभाई नवाब टी. गणपति शास्त्री टी. गणपति शास्त्री वेंकटेश प्रेस 97 समराङ्गण सूत्रधार भाग - १ 98 | समराङ्गण सूत्रधार भाग - २ 99 भुवनदीपक 100 गाथासहस्त्री 101 भारतीय प्राचीन लिपीमाला 102 शब्दरत्नाकर 103 सुबोधवाणी प्रकाश 104 लघु प्रबंध संग्रह 105 जैन स्तोत्र संचय - १-२-३ 106 सन्मति तर्क प्रकरण भाग १,२,३ 107 सन्मति तर्क प्रकरण भाग-४, ५ 108 न्यायसार न्यायतात्पर्यदीपिका 109 जैन लेख संग्रह भाग - १ 110 जैन लेख संग्रह भाग-२ 111 जैन लेख संग्रह भाग-३ 112 | जैन धातु प्रतिमा लेख भाग - १ 113 जैन प्रतिमा लेख संग्रह 114 राधनपुर प्रतिमा लेख संदोह 115 | प्राचिन लेख संग्रह - १ 116 बीकानेर जैन लेख संग्रह 117 प्राचीन जैन लेख संग्रह भाग - १ 118 प्राचिन जैन लेख संग्रह भाग - २ 119 गुजरातना ऐतिहासिक लेखो - १ 120 गुजरातना ऐतिहासिक लेखो २ 121 गुजरातना ऐतिहासिक लेखो-३ 122 | ऑपरेशन इन सर्च ऑफ संस्कृत मेन्यु. इन मुंबई सर्कल - १ 123 | ऑपरेशन इन सर्च ऑफ संस्कृत मेन्यु. इन मुंबई सर्कल-४ 124 | ऑपरेशन इन सर्च ऑफ संस्कृत मेन्यु. इन मुंबई सर्कल-५ 125 | कलेक्शन ऑफ प्राकृत एन्ड संस्कृत इन्स्क्रीप्शन्स 126 | विजयदेव माहात्म्यम् भोजदेव भोजदेव पद्मप्रभसूरिजी समयसुंदरजी गौरीशंकर ओझा साधुसुन्दरजी न्यायविजयजी जयंत पी. ठाकर माणिक्यसागरसूरिजी सिद्धसेन दिवाकर सिद्धसेन दिवाकर सतिषचंद्र विद्याभूषण पुरणचंद्र नाहर पुरणचंद्र नाहर पुरणचंद्र नाहर कांतिविजयजी दौलतसिंह लोढा विशालविजयजी विजयधर्मसूरिजी अगरचंद नाहटा जिनविजयजी जिनविजयजी गिरजाशंकर शास्त्री गिरजाशंकर शास्त्री गिरजाशंकर शास्त्री पी. पीटरसन पी. पीटरसन पी. पीटरसन पी. पीटरसन जिनविजयजी भाषा सं. सं. सं. सं. सं. सं./अं सं. सं. सं. सं. हिन्दी सं. सं./गु सं. सं, सं. सं. सं. सं./हि पुरणचंद्र नाहर सं./हि पुरणचंद्र नाहर सं./हि पुरणचंद्र नाहर सं./ हि जिनदत्तसूरि ज्ञानभंडार सं./हि अरविन्द धामणिया सं./गु सं./गु सं./हि सं./हि सं./हि सं./गु सं./गु सं./गु अं. सुखलालजी मुन्शीराम मनोहरराम हरगोविन्ददास बेचरदास हेमचंद्राचार्य जैन सभा ओरीएन्ट इन्स्टीट्युट वरोडा आगमोद्धारक सभा अं. अं. अं. सं. सुखलाल संघवी सुखलाल संघवी एसियाटीक सोसायटी यशोविजयजी ग्रंथमाळा यशोविजयजी ग्रंथमाळा नाहटा धर्स जैन आत्मानंद सभा जैन आत्मानंद सभा फार्बस गुजराती सभा फार्बस गुजराती सभा फार्बस गुजराती सभा रॉयल एशियाटीक जर्नल रॉयल एशियाटीक जर्नल रॉयल एशियाटीक जर्नल भावनगर आर्चीऑलॉजीकल डिपा. जैन सत्य संशोधक पृष्ठ 272 240 254 282 118 466 342 362 134 70 316 224 612 307 250 514 454 354 337 354 372 142 336 364 218 656 122 764 404 404 540 274 414 400 320 148 Page #7 -------------------------------------------------------------------------- ________________ श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार 754 194 3101 276 69 100 136 266 244 संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543 - ahoshrut.bs@gmail.com शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-05. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०६८ (ई. 2012) सेट नं.-४ प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची। यह पुस्तके www.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। क्रम | पुस्तक नाम कर्ता / संपादक भाषा | प्रकाशक 127 | महाप्रभाविक नवस्मरण साराभाई नवाब गुज. साराभाई नवाब 128 | जैन चित्र कल्पलता साराभाई नवाब गुज. साराभाई नवाब 129 | जैन धर्मनो प्राचीन इतिहास भाग-२ हीरालाल हंसराज गुज. हीरालाल हंसराज 130 | ओपरेशन इन सर्च ओफ सं. मेन्यु. भाग-६ पी. पीटरसन अंग्रेजी | एशियाटीक सोसायटी 131 | जैन गणित विचार कुंवरजी आणंदजी गुज. जैन धर्म प्रसारक सभा 132 | दैवज्ञ कामधेनु (प्राचिन ज्योतिष ग्रंथ) शील खंड सं. | ब्रज. बी. दास बनारस 133 || | करण प्रकाशः ब्रह्मदेव सं./अं. | सुधाकर द्विवेदि 134 | न्यायविशारद महो. यशोविजयजी स्वहस्तलिखित कृति संग्रह | यशोदेवसूरिजी गुज. | यशोभारती प्रकाशन 135 | भौगोलिक कोश-१ डाह्याभाई पीतांबरदास गुज. | गुजरात बर्नाक्युलर सोसायटी 136 | भौगोलिक कोश-२ डाह्याभाई पीतांबरदास गुज. | गुजरात वर्नाक्युलर सोसायटी 137 | जैन साहित्य संशोधक वर्ष-१ अंक-१,२ जिनविजयजी हिन्दी | जैन साहित्य संशोधक पुना 138 | जैन साहित्य संशोधक वर्ष-१ अंक-३, ४ जिनविजयजी हिन्दी । जैन साहित्य संशोधक पुना 139 | जैन साहित्य संशोधक वर्ष-२ अंक-१, २ जिनविजयजी हिन्दी | जैन साहित्य संशोधक पुना 140 | जैन साहित्य संशोधक वर्ष-२ अंक-३, ४ जिनविजयजी हिन्दी | जैन साहित्य संशोधक पुना 141 | जैन साहित्य संशोधक वर्ष-३ अंक-१,२ ।। जिनविजयजी हिन्दी | जैन साहित्य संशोधक पुना 142 | जैन साहित्य संशोधक वर्ष-३ अंक-३, ४ जिनविजयजी हिन्दी | जैन साहित्य संशोधक पुना 143 | नवपदोनी आनुपूर्वी भाग-१ सोमविजयजी गुज. शाह बाबुलाल सवचंद 144 | नवपदोनी आनुपूर्वी भाग-२ सोमविजयजी | शाह बाबुलाल सवचंद 145 | नवपदोनी आनुपूर्वी भाग-३ सोमविजयजी गुज. शाह बाबुलाल सवचंद 146 | भाषवति शतानंद मारछता सं./हि | एच.बी. गुप्ता एन्ड सन्स बनारस 147 | जैन सिद्धांत कौमुदी (अर्धमागधी व्याकरण) रत्नचंद्र स्वामी प्रा./सं. | भैरोदान सेठीया 148 | मंत्रराज गुणकल्प महोदधि जयदयाल शर्मा हिन्दी | जयदयाल शर्मा 149 | फक्कीका रत्नमंजूषा-१, २ कनकलाल ठाकूर सं. हरिकृष्ण निबंध 150 | अनुभूत सिद्ध विशायंत्र (छ कल्प संग्रह) मेघविजयजी सं./गुज | महावीर ग्रंथमाळा 151 | सारावलि कल्याण वर्धन सं. पांडुरंग जीवाजी 152 | ज्योतिष सिद्धांत संग्रह विश्वेश्वरप्रसाद द्विवेदी सं. बीजभूषणदास बनारस 153| ज्ञान प्रदीपिका तथा सामुद्रिक शास्त्रम् रामव्यास पान्डेय सं. | जैन सिद्धांत भवन नूतन संकलन | आ. चंद्रसागरसूरिजी ज्ञानभंडार - उज्जैन हस्तप्रत सूचीपत्र हिन्दी | श्री आशापुरण पार्श्वनाथ जैन ज्ञानभंडार २ | श्री गुजराती श्वे.मू. जैन संघ-हस्तप्रत भंडार - कलकत्ता | हस्तप्रत सूचीपत्र हिन्दी | श्री आशापुरण पार्श्वनाथ जैन ज्ञानभंडार 274 168 282 182 गुज. 384 376 387 174 320 286 272 142 260 232 160 Page #8 -------------------------------------------------------------------------- ________________ श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार | पृष्ठ 304 122 208 70 310 462 512 संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543 - ahoshrut.bs@gmail.com शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-05. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०६९ (ई. 2013) सेट नं.-५ प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची। यह पुस्तके www.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। | क्रम | पुस्तक नाम कर्ता/संपादक विषय | भाषा संपादक/प्रकाशक 154 | उणादि सूत्रो ओफ हेमचंद्राचार्य | पू. हेमचंद्राचार्य | व्याकरण | संस्कृत जोहन क्रिष्टे 155 | उणादि गण विवृत्ति | पू. हेमचंद्राचार्य व्याकरण संस्कृत पू. मनोहरविजयजी 156 | प्राकृत प्रकाश-सटीक भामाह व्याकरण प्राकृत जय कृष्णदास गुप्ता 157 | द्रव्य परिक्षा और धातु उत्पत्ति | ठक्कर फेरू धातु संस्कृत /हिन्दी | भंवरलाल नाहटा 158 | आरम्भसिध्धि - सटीक पू. उदयप्रभदेवसूरिजी ज्योतीष संस्कृत | पू. जितेन्द्रविजयजी 159 | खंडहरो का वैभव | पू. कान्तीसागरजी शील्प | हिन्दी | भारतीय ज्ञानपीठ 160 | बालभारत पू. अमरचंद्रसूरिजी | काव्य संस्कृत पं. शीवदत्त 161 | गिरनार माहात्म्य दौलतचंद परषोत्तमदास तीर्थ संस्कृत /गुजराती | जैन पत्र 162 | गिरनार गल्प पू. ललितविजयजी | तीर्थ संस्कृत/गुजराती | हंसकविजय फ्री लायब्रेरी 163 | प्रश्नोत्तर सार्ध शतक पू. क्षमाकल्याणविजयजी | प्रकरण हिन्दी | साध्वीजी विचक्षणाश्रीजी 164 | भारतिय संपादन शास्त्र | मूलराज जैन साहित्य हिन्दी जैन विद्याभवन, लाहोर 165 | विभक्त्यर्थ निर्णय गिरिधर झा संस्कृत चौखम्बा प्रकाशन 166 | व्योम बती-१ शिवाचार्य न्याय संस्कृत संपूर्णानंद संस्कृत युनिवर्सिटी 167 | व्योम वती-२ शिवाचार्य न्याय संपूर्णानंद संस्कृत विद्यालय | 168 | जैन न्यायखंड खाद्यम् | उपा. यशोविजयजी न्याय संस्कृत /हिन्दी | बद्रीनाथ शुक्ल 169 | हरितकाव्यादि निघंटू | भाव मिथ आयुर्वेद संस्कृत /हिन्दी | शीव शर्मा 170 | योग चिंतामणि-सटीक पू. हर्षकीर्तिसूरिजी | संस्कृत/हिन्दी | लक्ष्मी वेंकटेश प्रेस 171 | वसंतराज शकुनम् पू. भानुचन्द्र गणि टीका | ज्योतिष खेमराज कृष्णदास 172 | महाविद्या विडंबना पू. भुवनसुन्दरसूरि टीका | ज्योतिष | संस्कृत सेन्ट्रल लायब्रेरी 173 | ज्योतिर्निबन्ध । शिवराज | ज्योतिष | संस्कृत आनंद आश्रम 174 | मेघमाला विचार पू. विजयप्रभसूरिजी ज्योतिष संस्कृत/गुजराती | मेघजी हीरजी 175 | मुहूर्त चिंतामणि-सटीक रामकृत प्रमिताक्षय टीका | ज्योतिष | संस्कृत अनूप मिश्र 176 | मानसोल्लास सटीक-१ भुलाकमल्ल सोमेश्वर ज्योतिष ओरिएन्ट इन्स्टीट्यूट 177 | मानसोल्लास सटीक-२ भुलाकमल्ल सोमेश्वर | ज्योतिष संस्कृत ओरिएन्ट इन्स्टीट्यूट 178 | ज्योतिष सार प्राकृत भगवानदास जैन ज्योतिष प्राकृत/हिन्दी | भगवानदास जैन 179 | मुहूर्त संग्रह अंबालाल शर्मा ज्योतिष | गुजराती | शास्त्री जगन्नाथ परशुराम द्विवेदी 180 | हिन्दु एस्ट्रोलोजी पिताम्बरदास त्रीभोवनदास | ज्योतिष गुजराती पिताम्बरदास टी. महेता 264 144 256 75 488 | 226 365 न्याय संस्कृत 190 480 352 596 250 391 114 238 166 संस्कृत 368 88 356 168 Page #9 -------------------------------------------------------------------------- ________________ श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543 - ahoshrut.bs@gmail.com शाह विमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-380005. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०७१ (ई. 2015) सेट नं.-६ प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची। यह पुस्तके www.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। क्रम | विषय पहा पुस्तक नाम काव्यप्रकाश भाग-१ कर्ता/संपादक पूज्य मम्मटाचार्य कृत | भाषा संस्कृत 181 364 182 काव्यप्रकाश भाग-२ 222 183 काव्यप्रकाश उल्लास-२ अने३ संस्कृत संस्कृत संस्कृत 330 संपादक / प्रकाशक पूज्य जिनविजयजी पूज्य जिनविजयजी यशोभारति जैन प्रकाशन समिति श्री रसीकलाल छोटालाल श्री रसीकलाल छोटालाल | श्री वाचस्पति गैरोभा | श्री सुब्रमण्यम शास्त्री 184 | नृत्यरत्न कोश भाग-१ 156 248 पूज्य मम्मटाचार्य कृत उपा. यशोविजयजी श्री कुम्भकर्ण नृपति श्री कुम्भकर्ण नृपति श्री अशोकमलजी श्री सारंगदेव श्री सारंगदेव श्री सारंगदेव संस्कृत संस्कृत /हिन्दी 504 185 | नृत्यरत्न कोश भाग-२ 186 | नृत्याध्याय 187 | संगीरत्नाकर भाग-१ सटीक 188 | संगीरत्नाकर भाग-२ सटीक 189 संगीरनाकर भाग-३ सटीक संस्कृत/अंग्रेजी 448 440 616 | श्री सुब्रमण्यम शास्त्री श्री सुब्रमण्यम शास्त्री श्री सुब्रमण्यम शास्त्री | श्री मंगेश रामकृष्ण तेलंग 190 संगीरत्नाकर भाग-४ सटीक संस्कृत/अंग्रेजी संस्कृत/अंग्रेजी संस्कृत/अंग्रेजी संस्कृत गुजराती | श्री सारंगदेव 632 नारद 84 191 संगीत मकरन्द संगीत नृत्य अने नाट्य संबंधी जैन ग्रंथो 193 | न्यायबिंदु सटीक 192 श्री हीरालाल कापडीया मुक्ति-कमल-जैन मोहन ग्रंथमाला । श्री चंद्रशेखर शास्त्री 220 संस्कृत हिन्दी 194 | शीघ्रबोध भाग-१ थी ५ सुखसागर ज्ञान प्रसारक सभा 422 हिन्दी सुखसागर ज्ञान प्रसारक सभा 304 पूज्य धर्मोतराचार्य पूज्य ज्ञानसुन्दरजी पूज्य ज्ञानसुन्दरजी पूज्य ज्ञानसुन्दरजी पूज्य ज्ञानसुन्दरजी पूज्य ज्ञानसुन्दरजी पूज्य गंभीरविजयजी हिन्दी सुखसागर ज्ञान प्रसारक सभा 195 | शीघ्रबोध भाग-६ थी १० 196| शीघ्रबोध भाग-११ थी १५ 197 | शीघ्रबोध भाग-१६ थी २० 198 | शीघ्रबोध भाग-२१ थी २५ 446 हिन्दी सुखसागर ज्ञान प्रसारक सभा | 414 हिन्दी सुखसागर ज्ञान प्रसारक सभा 409 199 | अध्यात्मसार सटीक 476 एच. डी. वेलनकर संस्कृत/गुजराती | नरोत्तमदास भानजी संस्कृत सिंघी जैन शास्त्र शिक्षापीठ संस्कृत/गुजराती | ज्ञातपुत्र भगवान महावीर ट्रस्ट 200| छन्दोनुशासन 200 | मग्गानुसारिया 444 श्री डी. एस शाह 146 Page #10 -------------------------------------------------------------------------- ________________ क्रम पुस्तक नाम 202 | आचारांग सूत्र भाग - १ नियुक्ति + टीका 203 | आचारांग सूत्र भाग - २ निर्युक्ति+ टीका 204 | आचारांग सूत्र भाग - ३ निर्युक्ति+टीका 205 | आचारांग सूत्र भाग-४ नियुक्ति+टीका 206 | आचारांग सूत्र भाग - ५ निर्युक्ति+ टीका 207 सुयगडांग सूत्र भाग - १ सटीक 208 | सुयगडांग सूत्र भाग - २ सटीक 209 सुयगडांग सूत्र भाग - ३ सटीक 210 सुयगडांग सूत्र भाग-४ सटीक 211 सुयगडांग सूत्र भाग - ५ सटीक 212 रायपसेणिय सूत्र 213 प्राचीन तीर्थमाळा भाग १ 214 धातु पारायणम् 215 | सिद्धहेम शब्दानुशासन लघुवृत्ति भाग - १ 216 | सिद्धहेम शब्दानुशासन लघुवृत्ति भाग-२ 217 | सिद्धम शब्दानुशासन लघुवृत्ति भाग-३ 218 तार्किक रक्षा सार संग्रह 219 श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार संयोजक - शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543. E-mail : ahoshrut.bs@gmail.com शाह विमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद - 380005. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०७२ (ई. 201६) सेट नं.-७ प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की डिजिटाइझेशन द्वारा डीवीडी बनाई उसकी सूची । 220 221 वादार्थ संग्रह भाग - १ (स्फोट तत्त्व निरूपण, स्फोट चन्द्रिका, प्रतिपादिक संज्ञावाद, वाक्यवाद, वाक्यदीपिका) | वादार्थ संग्रह भाग - २ ( षट्कारक विवेचन, कारक वादार्थ, समासवादार्थ, वकारवादार्थ) वादार्थ संग्रह भाग-३ (वादसुधाकर, लघुविभक्त्यर्थ निर्णय, शाब्दबोधप्रकाशिका) 222 | वादार्थ संग्रह भाग-४ (आख्यात शक्तिवाद छः टीका) कर्त्ता / टिकाकार भाषा श्री शीलंकाचार्य गुजराती श्री शीलंकाचार्य गुजराती श्री शीलंकाचार्य गुजराती श्री शीलंकाचार्य गुजराती श्री शीलंकाचार्य गुजराती श्री शीलंकाचार्य गुजराती श्री शीलंकाचार्य गुजराती श्री शीलंकाचार्य गुजराती श्री शीलंकाचार्य गुजराती श्री शीलंकाचार्य गुजराती श्री मलयगिरि गुजराती श्री बेचरदास दोशी आ. श्री धर्मसूरि सं./ गुजराती श्री यशोविजयजी ग्रंथमाळा संस्कृत श्री हेमचंद्राचार्य आ. श्री मुनिचंद्रसूरि श्री हेमचंद्राचार्य सं./ गुजराती श्री बेचरदास दोशी श्री हेमचंद्राचार्य सं./ गुजराती श्री हेमचंद्राचार्य सं./ गुजराती आ. श्री वरदराज संस्कृत विविध कर्ता संस्कृत विविध कर्ता संस्कृत विविध कर्ता संस्कृत रघुनाथ शिरोमणि संस्कृत संपादक / प्रकाशक श्री माणेक मुनि श्री माणेक मुनि श्री माणेक मुनि श्री माणेक मुनि श्री माणेक मुनि श्री माणेक मुनि श्री माणेक मुनि श्री माणेक मुनि श्री माणेक मुनि श्री माणेक मुनि श्री बेचरदास दोशी श्री बेचरदास दोशी राजकीय संस्कृत पुस्तकालय महादेव शर्मा महादेव शर्मा महादेव शर्मा महादेव शर्मा पृष्ठ 285 280 315 307 361 301 263 395 386 351 260 272 530 648 510 560 427 88 78 112 228 Page #11 -------------------------------------------------------------------------- ________________ મુક્તિ-કમલ-જૈન-મેહનમાલા પુષ્પ ૭૦ સંગીત, નૃત્ય અને નાટય સંબંધી જૈન ઉલેખે અને ગ્રન્થ | ( વિદ્વત્તાપૂર્થ વ્યાખ્યાન ) . વિસ્તૃત વિષયસૂચી, ઉપેદવાત અને પરિશિષ્ટ સહિત વ્યાખ્યાતા હીરાલાલ રસિકદાસ કાપડિશ એમ. એ, ભૂતપૂર્વ ગણિતધ્યાપક અને કાલાંતરે “અર્ધ માગધીના પ્રાધ્યાપક પ્રેરક પૂ. મુનિશ્રી યશોવિજયજી પ્રથમ આવૃત્તિ : નકલ ૩૫૦ વિક્રમસંવત ૨૦૨૯] વીરસંવત ૨૪હલ [ ઇ. સ. ૧૯૭૦ - મૂલ્ય : ચાર રૂપિયા Page #12 -------------------------------------------------------------------------- ________________ : પ્રકાશક : પુનાલાલ લાલચં ત દલાલ શાહ : ક્રાર્યાધિકારી : શ્રી મુક્તિ ક્રમલ જૈન મેાહનમાલા નંદકુંજ, કાઠીપેાળ, રાવપુરા, વડેદરા - મુદ્રક ઃ જશવ'તસિંહ ગુલાબસિંહ કે સૂરત સિટિ પ્રિન્ટિંગ પ્રેસ મેાટા મંદિર સામે, સૂરત–૧ Page #13 -------------------------------------------------------------------------- ________________ S'ri Mukti Kamala Jaina Mohanamālā No. 70 The Jaina Records and Works about Music, Dance and Dramatics (A Learned Lecture) with detailed contents, introduction and four appendices by Hiralal Rasikdas Kapadia, M. A., Formerly Lecturer in Mathematics and subsequently Professor of Ardhamāgadbi First Edition: Copies 350. Vikrama Era 2029] Vīra Era 2499 [ A. 1973 Price Rs. 4 per copy exclusive of postage. Page #14 -------------------------------------------------------------------------- ________________ **Priblished by : el Shah Panalal Lalchand Nandlalt Seoretary S'rī" Mukti-Kamala-Jaina-Mohada-mālā Nanda Kunj, Kothipole, Ravpura, Baroda Printed by: Jashvantsinh Gulabsich Thakor Surat City Printing Press, Opposite Mota Mandir, Surat-1. Page #15 -------------------------------------------------------------------------- ________________ womeone soons Monsoo * આ જા રે દર્શન - મા / શ્રી બાષભદેવ જૈન ટેમ્પલ અને સાંધારણું ખાતા ટ્રસ્ટ ચેમ્બર તરફથી અને માર્ગ : પ્રકાશનમાં પૂરેપુરી આર્થિક સહાય , મળી છે તે બદલ ટ્રસ્ટને અમો હાર્દિક આભાર - માનીએ છીએ. વડેદરા, તા. ૧-૬-૭૩) ટી. પનાલાલ લાલચ * * : *. : - II A Page #16 -------------------------------------------------------------------------- ________________ 1 અણુગદારની યુણ્ણિ જય૦ = અજિયસન્તિથય અણુએગદાર • = અભિધાનચિન્તામણિ અણુએઞદારની હરિકસકૃત વૃત્તિ મહે “ અણુગદારની હેમભદ્રસૂરિષ્કૃત વૃત્તિ ઉત્તર૦ = ઉત્તરઝયણ કલિકાલસર્વજ્ઞ લિ बोज • = खोज की पगडण्डियाँ 0 ગા પૌ॰ મં॰ = ગાયકવાડ પૌત્ય ગ્રન્થમાલા વજી = જ જીદીવપસૃત્તિ ૩૦૨૦ = સંકેતાની સમજણુ .. જયાનન્દ કવલિ ચરિત્ર 840 30 310 = જિનરત્નકાશ છવા જીવાવાભિગમ J ચિ॰ ૪૦ = કુમ · સ', સા. ૪. = જૈન સુકૃત સાહિત્યના ઇતિહાસ સુ॰ પ્ર૦ = જૈન સત્ય પ્રકાશ uters= 5= જ્ઞાતાધમ કથા કેળ = ઠાણુની અભયદેવસૂરિષ્કૃત વૃત્તિ ત્રિષષ્ટિ – ત્રિષષ્ટિશલાકાપુરુષરિત્ર નાટય = નાટયશાસ્ત્ર ( ભરતકૃત) - જૈન ચિત્ર નાયા = નાયાધમકા પા॰સ૦ ૫૦ = પાયસમહેણુ પ્ર૦ ૨૦ = પ્રશ્નોત્તરસમુચ્ચય ફ્રા ગુ સુત્ર - ફ્રાસ ગુજરાતી સભા ત્રૈમાસિક, શ્રી ખેચર૦ ખેચરદાસ રાય૦ = રાયપ્રસેલ્યુઇજ્જ વસુ = વસુદેવ હી વિવાગ॰ = વિવાગસુય વિવાહ = વિવાહપત્તિ = વ્યા – વ્યાખ્યાન શિશુ = શિશુપાલવધ શ્રી રા૦ રા૦ = શ્રીપાલ રાજાના O રાસ સ॰ સ॰ = સજ્જન સન્મિત્ર સા॰ ગૂ॰ જો॰ = સાથે ગૂજરાતી નેણીકાશ સિ ૩૦ = સિરિવાલકહા B BE A S = Bombay. Branch of the Royal Asiatic Society, The D CG G M=Descriptive Catalogue of the Government Collections of Manuscripts Page #17 -------------------------------------------------------------------------- ________________ કારાકીય નિવેદન ‘શ્રી મુક્તિ-મલ-જૈન-માહન-માલાની સ્થાપના શાસનપ્રભાવક, વ્યાખ્યાનવિશારદ અને શુદ્ધ પ્રરૂપક અનુયાગાયાન પન્યાસશ્રી માહનવિજયગણિવા'ના સદુપદેશથી વિ. સ. ૧૯૭૪માં થઇ હતી. એના ઉત્કર્ષ માટે અમને એમન । પટ્ટધર સચ્ચારિત્રચૂડામણિ પરમ કૃપાળુ પૂજ્યપાદ ભાચાર્ય દેવ શ્રીવિજયપ્રતાપસૂરિજી મહારાજ, એમના પટ્ટધર પ્રવચનપ્રભાવક અને સાતે ક્ષેત્રાના પોષક યુગદિવાકર આચાર્ય શ્રી વિજયધમ સૂરિજી મહારાજ તેમ જ એમના વિદ્વાન વિનય ‘સાહિત્યકલારત્ન' મુનિપ્રવર શ્રીયશોવિજયજી મહારાજ વગેરે તરથી ઉત્તરાત્તર સહક્રાર મળતા રહ્યો છે. એના પ્રતાપે અત્યાર સુધીમાં માથામાં નાનાંમોટાં અને વિશેષતઃ ધાર્મિક સાહિત્યને લગતાં ૧૬૯ પુષ્પા પ્રકાશિત થયાં છે. તેમાં જૈન સસ્કૃત સાહિત્યના ઇતિહાગ્ર ૧. એમના પરિશ્ર્ચય ( હાલ સૂરિ) પ્રીધમ વિજયજીએ આપ્યા છે. ૧. એમણે વિ. સ. ૧૯૪૭માં જન્મી વિ. સ. ૧૯૬૩માં દીક્ષા લીષી હતી. એએ ગશિપન્યાસ, ઉપાધ્યાય અને આચાય પદવીથી અનુક્રમે વિ. સં. ૧૯૦૯, ૧૯૮૬ અને ૧૯૯૨માં વિભૂષિત બન્યા હતા. એમના દીક્ષાપર્યાયને આજે ૧૬ વર્ષ થયાં છે. ૩. એમના પરિચય “ શ્રી મુંબઈ જૈન સ ંઘની ગૌરવગાથા ”માં વિ. સ. ૨૦૨૮માં અપાયા છે. " શ્રીવિજયમેાહન સુરીશ્વરજી જીવનસૌરલ”માં ઉપા ૪, એમને વિષે પ્રેા, કાપડિયાએ સંક્ષિપ્ત માહિતી આપી છે. વિશેષ પશ્ર્ચિયુ. માટે તે જુઓ “મહાપ્રાભાવિક ઉવસગ્ગહરંસ્તંત્ર ચાને જૈન મંત્રવાદની જયગાથા” નામનું પુસ્તક (પુ, ૭-૨૧), ૫. `ચ્યા પૈકી પાની સૂચી . સ. સા. ૪.” (ખંડ ૧, પૃ. ૪૪૭-૪૫૨)માં અમે આપી છે. ત્યાર પછીનાં ૧૦ પુષ્પા વિષે અમે પૂ. ૧૦માં ગાંધ લીધી છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન . (ભા. ૧-) અમારી ચયાનું એક નવ્ય અને નેધપાત્ર પ્રકાશન છે. આ ઈતિહાસના ત્રીજા ભાગને પ્રસિદ્ધ કર્યાને બે વર્ષ પણ પૂરાં થયાં નથી એટલામાં તે નિમ્નલિખિત વિધાપૂર્ણ વ્યાખ્યાન પ્રકાશિત કરવાનું સદભાગ્ય અમને સાંપડે છે. એથી અમે આનંદ અનુભવીએ છીએ – સંગીત, નૃત્ય અને નાટય સંબંધી જેનો ઉલ્લેખે અને ગ્રન્થ. ' આ વ્યાખ્યાન સુરતના વતની અને હવે મુંબઈ નિવાસી તેમ જ જ્ઞાતિએ દશા દિશાવાળ વણિક અને ધર્મો જૈન કુટુંબમાં જન્મેલાં ફેસર હિરાલાલ રસિકદાસ કાપડિયાએ તા. ૧૩-૧-૫૫ને રોજ વડોદરાની “ભારતીય સંગીત, નૃત્ય, નાટ્ય મહાવિદ્યાલયમાં આપ્યું હતું. એ વિબુધ વ્યાખ્યાતાથી જૈન સમાજ તેમ જ કેટલાયે ભારતીય અર્જુન વિધાને સુપરિચિત છે. ' ' એમની અત્યાર સુધીમાની સ્વરચિત, સંપાદિત, અનુવાદિત અને સંકલિત કૃતિઓની સંખ્યા એમના વયને વટાવી ગઈ છે. આજે એઓ ૭૮ વર્ષના થયા છે જયારે એમની પ્રકાશિત-અપ્રકાશિત કૃતિઓ એક સેને બાર પહેચી છે. એમને લગભગ ૧૫૦૦ લેખે લખ્યા છે. તેમાંના અડધા ભાગ ઉપરના પ્રસિદ્ધ પણ થયા છે. વિશેષમાં એ સિહહસ્ત લેખક મહાશયે પ્રસંગોપાત અંગ્રેજી અને ગુજરાતીમાં મુંબઈમાં તેમજ ગુજરાતીમાં ગુજરાતની અન્ય નગરોમાં ભાષણ આપ્યાં છે. આ ઉપરાંત સુરતની એમ.ટી.બી. છે. આ ત્રણે ભાગ અને પ૦ ૧ મુનિવર શ્રી વિજયજીએ એ લ” લખી અમને ઉપકૃત કર્યા છે. છે. એમને ત્યાં સુરતમાં નાણુટમાં ગૃહત્ય હતું. છે. વિજ્ઞાપન’ (. . Page #19 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન કેલેજમાં અર્ધમાગધીના પ્રાધ્યાપક તરીકે એઓ કામ કરતા હતા તેવામાં એમણે એ કોલેજમાં અચાન્ય પ્રાધ્યાપકાદિ સમક્ષ સંસ્કૃત સાહિત્ય અંગે સંસ્કૃતમાં મનનીય વ્યાખ્યાન આપ્યું હતું, પ્રસ્તુત વ્યાખ્યાનને વિશેષ ઉપયોગી બનાવવા માટે એમણે વિષમ પરિસ્થિતિમાં પણ ઉઘાત અને ચાર પરિશિષ્ટ તૈયાર કર્યા છે. વળી પરમપૂજય મુનિવર શ્રીયશોવિજયજીની સુચના અનુસાર આ માલાના નામગત મુક્તિ અને કમલથી નિર્દિષ્ટ મુનિયુગને સંક્ષિપ્ત પરિચય આપ્યો છે. કાપડિયાની સાદર વિજ્ઞપ્તિ અનુસાર ૫૦ પૂ. મુનિશ્રી યશોવિજયજીએ મારી. સંગીતકલા કથા અને ગ્રંથ અંગે બે બેલ” લખી આ પુસ્તકને સમૃદ્ધ બનાવ્યું પ્રસ્તુત પુસ્તક છે. વિશેષમાં મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય” (વડોદરા)ના સંગીતવિભાગનાં અધ્યક્ષ અને એ જ વિશ્વવિદ્યાલય તરફથી સંચાલિત ભારતીય સંગીત-નૃત્ય-નાટય-મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય પ્રો. રમણલાલ છોટાલાલ મહેતાએ પ્રસ્તાવના લખી આ પુસ્તકના મહાવમાં વૃદ્ધિ કરી છે. એ બદલ અમે એ ત્રણે મહાનુભાવોને હાર્દિક આભાર માનીએ છીએ. અંતમાં આ પુસ્તકના પ્રકાશનખર્ચને પહોંચી વળવામાં મુંબઈના ઉપનગર ચેમ્બુરના શ્રીષભદેવ - જિનાલયના દરટીઓએ કરેલી નાદર આર્થિક સહાયની અમે સાભાર નધિ લઈએ છીએ, પનાલાલ લાલચંદ Page #20 -------------------------------------------------------------------------- ________________ અંક શ્રી મુક્તિ-કમલ-જૈન-મેહન-માલાનાં પ્રકાશિત પુણે ૬૦-૬૯ પુષ્પનું નામ ઇત્યાદિ ૬૦ જૈન પંચાગ. સંજક પૂ. આ. શ્રીમદ્ વિજ્યપ્રતાપસરીપરછ. મહારાજ, પ્રકાશનવર્ષ વિક્રમસંવત્ ૨૦૧૮. ૧ સ્વાધ્યાયસૌરભ પ. ૨૮. પ્ર. વ. વિ. ૨૯. શ્રમણ ભગવાન મહાવીર ૧થી ૨૬ ભવ (પ્રથમ આવૃત્તિ). લેખ આચાર્ય શ્રીવિજયધર્મસુરીશ્વરજી મહારાજ પૃ. ૨૪+ ૨૪. પ્ર વ, વિ. ૨૦૨૪. દક સ્વાધ્યાયમંચનમાલા સં. મુનિશ્રી વાચસ્પતિ વિજયજી. ૫. ૬૫. પ્ર. વ. વિ. ૨-૨૫. ૧૪ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ (ખંડ ૨, ઉપખંડ ૧). પ્રણેતા છે. હીરાલાલ રસિકદાસ કાપડિયા એમ. એ. પૃ. ૧૭૬ + ૫૮૨ + ૨૩. પ્ર. વ. વિ. ૨૦૨૫. : ૬૫ પચ્ચક્ખાણપરાગ. સંપા. મુનિશ્રી મહાબલવિજયજી. પ્ર.વ.વિ. ૨-૨, જૈન તપાવલી અને તેને વિધિ. પૃ. ૫. પ્ર. વ. વિ. ૨૨. ૬૭ શ્રમણ ભગવાન મહાવીર ૧થી ૨૬ ભવ. લેખક આચાર્ય શ્રીવિજ્યધર્મસરીશ્વરજી મહારાજ પૃ. ૨૩ + ૨૪૮. પ્ર. વ. વિ. ૨૨૪. ૬૮ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ (ખંડ ૨, ઉપખંડ ૨-૪). પ્રણેતા પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા એમ. એ. પુ. ૧૬ + ૬૪ + ૫૨૮. પ્ર. વ. વિ. ૨૦૨૬. ૬૮ સંવછરી પ્રતિક્રમણની સરળ વિધિ અનેક ચિત્રો સાથે. સંજક અને સંપાદક પૂજય મુનિશ્રી યશોવિજયજી. પૃ. ૪ + ૨૮ + ૧૫૦. પ્ર. વ. વિ. ૨૦૨૮, Page #21 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞા ૫ ન આજથી ચેપન વર્ષ પૂર્વે અર્થાત સને ૧૮૧૮માં ગણિત સાથે મુંબઈ વિદ્યાપીઠની એમ.એ.ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ ટૂંક સમયમાં હું અહીંની (મુંબઈની) “વિલ્સન કોલેજમાં ગણિતને. અધ્યાપક નીમાયા હતા. એ સમયે એ ક્ષેત્રમાં વિશિષ્ટ અભ્યાસ કરવાની અનુકૂળતા ન જણાતાં મેં તત્વજ્ઞાન અને શાહિત્યને અંગેના પ્રોઢ ગ્રન્થ. વાંચવા વિચારવા માંડ્યા. એમ કરતાં કરતાં મને વિવિધ દષ્ટિએ મહત્વપૂર્ણ એવા જૈન સાહિત્ય પ્રત્યે ઉજટ અનુરાગ ઉભળે. એવામાં મને ઇ. સ. ૧૯૨૦માં મુંબઇ વિદ્યાપીઠ તરફથી “જૈન ગણિતપર સંશોધનહાન મળ્યું. એને લઈને મને જૈન સાહિત્યનાં વિવિધ અંગે ઉપર પ્રકાશ પાડનારા મહામૂયશાળી આગમો વગેરે પરિશીલન કરવાની વૃત્તિ જાગી. એના એક ફળરૂપે ત્યાર પછીનાં ત્રીસ વર્ષના. ગાળામાં મેં વિવિધ વિષયનાં કેટલાંક પુસ્તકે, સંકલન, સંપાદ, અનુવાદ અને લેખે તૈયાર કર્યો. એ પૈકી પ્રકાશિત થયેલાં પુસ્તકાહિ. જોઇને અને વિશેષતઃ “The Jaina Data about Musical Instruments"નામક મારા લેખના ચાર હપ્તા પૈકી પહેલા ત્રણ “The Journal of the Oriental Institute” (Vol, II, No. 3, 4 & Vol. III, No. 2)માં જે સને ૧૯૫૭ના માર્ચ, જન અને ડિસેમ્બરમાં અનુક્રમે પ્રસિદ્ધ થયેલા હતા તે જોઇને કે કદાચ “જે. સ. પ્ર” (૧ ૧૦, ૪, ૮)માં પ્રકાશિત મારા લેખ નામે “સંગીત અને જૈન સાહિત્ય ” જોઈને "College of lodian Musio, Dance aud Dramatics"all ૧ આની તા. ૧૬-૧૦ સુધીની સૂચી “હીર, સાહિત્ય વિહાર નામની મારી જે પુસ્તિો એ વર્ષમાં પ્રકાશિત થઈ છે તેમાં અપાઈ છે. ૧ ચોથા હપ્તા ઇત્યાતિ માટે જુઓ ૫. ૫, .િ ૧ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૨ વિજ્ઞાપન પ્રધાનાચાર્ય રમણલાલ છોટાલાલ મહેતાએ પિતાની કૉલેજમાં નિમ્નલિખિત વિષય ઉપર જાહેર વ્યાખ્યાન આપવા મને આમંત્રિત - કરવાને વિચાર કર્યો હશે એમ લાગે છે - "The Jaina Records and Works about Musio, Dance and Dramatics”. . . એમની તરફથી તા. ૨૬-૧૧-૫૪ને રોજે ઉપર્યુક્ત વ્યાખ્યાને - તા. ૩૧-૧-'પપને જ આપવાનું મને આમંત્રણ મળતાં મેં મારુ " વ્યાખ્યાન તૈયાર કરવા માંડ્યું અને એમની સૂચના અનુસાર એની -પાંચ typed નકલે તૈયાર કરાવી એમને તા. ૧-૧-'૫ને રાજે મોકલાવી. ત્યાર બાદ પ્રા. રમણલાલ છોટાલાલ મહેતાના પ્રમુખપદે - તા. ૧૩-૧-'પપને જ એમની કોલેજમાં મારું જાહેર વ્યાખ્યાન થયું. એ પ્રસંગે સમયમર્યાદાને લઈને હું કેટલીક જ વિગતો રજૂ કરી - શક્યો હતો. આ સંપૂર્ણ વ્યાખ્યાન પ્રસ્થર થાય તે માટે છેલ્લાં ત્રણે આ વર્ષથી હું સતત પ્રયાસ કરતે હતો. તે આ વર્ષે સાહિત્ય-કલા-રસિક મુનિશ્રી યશોવિજયજીની અને એમના ગુરુ સહદય શ્રીવિજયધર્મસરિઝની પ્રેરણાથી આર્થિક સહાયને પ્રબંધ થતાં સફળ થયા છે. એની હું સાભાર નોંધ લઉ છું. ૧ આ પૂર્વે મેં પ્રસંગોપાત્ત અહીં (મુંબઇમાં), પાટણમાં,ભાવનગરમાં, સુરતમાં અને ડભોઈમાં તેમ જ ત્યાર બાદ સુરતમાં જાહેર વ્યાખ્યાને આપ્યાં હતાં. એની શુભ દારૂઆત અત્ર ડે. એક ડયુ થોમસનું પચાસેક વર્ષ ઉપર આગમન થતાં એમના સન્માનાથે “ The Jain Association of India” જેવી નામાંકિત સંસ્થા તરફથી જાહેર સભા યોજાતાં મેં અંગ્રેજીમાં ભાષણ કર્યું હતું. ત્યાર બાદ સુરતમાં એક અજન સંસ્થાના આમંત્રણ અનુસાર મેં જૈન ધર્મ વિશે ચાર દિવસ સુધી લાગલગાટ એ વ્યાખ્યાન આપ્યું હતું અને તેની ત્યાંના એક જૈન મુનિવરને જાણ થતાં એમને પિતાના સમુદાય સમક્ષ એ આપવા મને સૂચના કરી હતી. . Page #23 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાપન ૧૩ સંગીતાદિને અંગેના મારા આ વ્યાખ્યાને અંગે હું એ નિર્દેશ કરું છું કે એમાં સુધારાવધારા કરાય તો સારું એમ મને લાગવાથી મેં ઉપર્યુક્ત કોલેજના આચાર્યશ્રીને એ માટે મને અનુજ્ઞા આપવા તા. ૭-૧૦-૭૧ને રોજ પત્ર લખ્યો હતો એમણે એ અનુજ્ઞા તા. ૨૫-૧૦-૧૧ના પત્રથી આપી મને ઉપકૃત કર્યો હતો પરંતુ, મારી પાકી વૃદ્ધાવસ્થા, આંખની તકલીફ અને જરૂરી પુરત મેળવવાની. અનુકૂળતાની ન્યૂનતાને લઇને હું એને યથેષ્ટ લાભ લઈ શક્યો નથી. આ વ્યાખ્યાનમાં કેટલાંક પ્રકાશનેની નોંધ લેવા ઉપરાંત ચાર પરિશિષ્ટ પૈકી દ્વિતીયનું સંપાદન, અંતિમ એની મુદ્રણાલય-પુસ્તિકાનાં પૃષ્ઠોને બદલે મુદ્રિત પુસ્તકનાં પૃષ્ઠક આપવા અને ઉપદ્યાત જે તે પણ. લખી મારે સંતોષ માનવો પડ્યો છે. આથી મને ખેદ થાય છે. આ પરિસ્થિતિમાં આ વિષયના નિષ્ણાતેને મારી સાદર વિજ્ઞપ્તિ છે કે આ મારા દિશાસૂચનરૂપ વ્યાખ્યાનને પરિપૂર્ણ બનાવવા તેઓ કૃપા કરે. સાથે સાથે નાદુરસ્ત તબિયત ઈત્યાદિ કારણો પૈકી જેને જેને લઈને અશુદ્ધિઓ ઊભી થઈ તેના પરિમાર્જનમાં જે ન્યૂનતા જણાય તે તેઓ સુચવે. આ મારા જાહેર વ્યાખ્યામાંનું સ્વતંત્ર પુસ્તકરૂપે પ્રકાશિત થતું પહેલું વ્યાખ્યાન છે. એ પૂર્વે “ફાર્બસ ગુજરાતી સભા” તરફથી સને ૧૯૪૦નું વાર્ષિક વ્યાખ્યાન આપવા મને નિમંત્રણ મળતાં મેં એ જાહેર વ્યાખ્યાન તા. ૧૮-૧-'૪૦ને રોજ આપ્યું હતું. એનું શીર્ષક લોકસાહિત્ય અને એનું અનવેષણ તથા મૂલ્યાંકન” છે. મારું વ્યાખ્યાન (ભાષણ) નામે “મહાવીર પ્રભુની જયંતી ( જન્મકલ્યાણક)” ૧ આ બંનેમાના શબ્દોને અકાદિ કમ સંસ્કૃત કોશ પ્રમાણે છે. ૨ આ વ્યાખ્યાન “ફા. ગુ, સ. 2.” (પુ. ૧, અ. ૨ અને ૩)માં બે કટકે પ્રસિદ્ધ કરાયું છે. આ જાહેર ભાષણ મેં મુંબઈમાં આપ્યું ત્યારે સભાપતિ તરીકે સ્વ. જમનાદાસ મહેતા બાર એટ લે હતા. Page #24 -------------------------------------------------------------------------- ________________ "L વિજ્ઞાપન . સાતપુત્ર શ્રમણુ ભગવાન મહાવીર ” નામના સને ૧૯૬૯માં પ્રકાશિત -૧પુસ્તક (Ý, ૨૦૭–૨૧૪)માં છપાયું છે. ઋણસ્વીકાર — મારું વ્યાખ્યાન હું સુરતમાં–મારી જન્મભૂમિમાં હતા ત્યારે તૈયાર કર્યું" હતું. એ વેળા પ્રાકૃતવિશારદ શ્રીવિજયકરતૂરસૂરિજી ત્યાં હતા. અવારનવાર હું તેમને મળતા ત્યારે આ વ્યાખ્યાનગત વિષયા વિષે વાત નીકળતી. એવે પ્રસ ંગે એમણે જે ાઇ સૂચના કરી હતી તે બદલ હું એમને તેમ જ આ વ્યાખ્યાન તૈયાર કરવામાં મેં જે જે કૃતિઓના ઉપયાગ કર્યો છે તેના પ્રણેતાઓના તેમ જ એના પ્રાશને પણ આલાર માનું છું. .. મારા વ્યાખ્યાનને સમૃદ્ધ બનાવવા માટે મે એક બાજુ સા૦ ૨૦ ૨૦ મુનિશ્રી યશેાવિજયજીને એ ખેાલ લખવા અને ખીજા ખાજુ પ્રા. રમણુલાલ છે. મહેતાને પ્રસ્તાવના લખવા વિનંતિ કરી હતી. એમણે એ માન્ય રાખી મને ઉપકૃત કર્યા છે. અંતમાં નિમ્નલિખિત નોંધ લઇ હું મા વિજ્ઞાપન પૂર્ણ કરું છું: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડેદરા સંચાલિત “ ભારતીય સંગીત, નૃત્ય, નાટય મહાવિદ્યાલય ”ના ઉપક્રમે તા. ૧૩-૧-૧૯૫૫ના દિને આપેલું આ વ્યાખ્યાન પ્રત્યય સ્વરૂપે પ્રગટ કરવાની અનુમતિ આપવા બદલ હું સંચાલકાના આાભારી છું. બ્લાક ન. ૧૫, મધુરું સ, 3. એની એસન્ટ રેડ, વરલી, મુંબઇ - ૨૫ DD. તા. ૧૭-૧૦-૭૨ હીશલાલ ૨. કાપડિયા ૧ આ પુસ્તકમાં “ અહિંસાના અનન્ય આરાધક અને ઉપદેશ ભગવાન મહાવીરનું જીન” નામથી આકાશવાણીના વડાદરા કેન્દ્ર ઉપરથી તા. -૪-૫ને રાજ રજૂ કરાયેલા માસ વાર્તાલાપને સ્થાન અપાયુ છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ ગ્રા. હીલાલ ર. કાપઢિયાની ૬૦ પ્રકાશિત કૃતિઓ .. અમે જૈન સંસ્કૃત સાહિત્યના ઇતિહાસ” (ખંડ ૧, પૃ. ૧૦-૧૨)માં પ્રે. ક્રાપડિયાની ૪૯ પ્રકાશિત અને ૨૪ અપ્રકાશિત કૃતિની સૂચી માપી હતી. આથી અહીં તે ત્યાર પછીની ૧૮ પ્રકાશિત કૃતિ જે એ તે નીચે મુજબ દર્શાવીએ છીએ ઃ ૧-૩, જૈ. સ. સા. ૪. (ખંડ ૧; ખંડ ૨, ઉપખંડ ૧; ખંડ ૨, ઉપખંડ ૨–૪) (૧૯૫૬, ૧૯૬૮, ૧૯૭૦). ૪, હીર૪ સાહિત્ય વિહાર (૧૯૬૦), ૫. સુરતના સૈયદપુરાનું નિમન્દિર અને એનાં ફૂલા ઉપરનાં ચિત્ર (૧૯૬૧). ૬. વિનયસૌરભ (૧૯૬૨). ૭. શ્રી હરિભદ્રસૂરિ (૧૯૬૩), ૮. **સિદ્ધાન્ત સંબંધી સાહિત્ય (૧૯૬૫). ૯. યશોદાહન (૧૯૬૬). ૧. જૈન ધનનું તુલનાત્મક દિગ્દર્શન (૧૯૬૮), ૧૧. ક્રમ સિદ્ધાન્તની રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થી (૧૯૬૯). ૧૨. નાતપુત્ર શ્રમણુ ભગવાન મહાવીર (૧૯૬૯), ૧. આને અંગ્રેજીમાં Bibliography of Hiralal's Literary Pastime હે છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૬ . હીરાલાલ ૨. કાપડિયાની ૬૭ પ્રકાશિત કૃતિઓ (ચાલુ) ૧. સવિવેચન હરિયાળસંચય ( ફુટ કાવ્યકલાપ) તથા (સટિપ્પણ) આગમન અધ્યયનેને પધાત્મક અનુવાદ (૧૮૬૯). . १४. जैन साहित्य का वृहद्द इतिहास भाग , 'आगमिक ૧૫-૧૭. D C G C M (Vol. XIX, Sec. 1, pts 1-2, & Sec 2, pp. 1(1987, 1962, 1967). 16. Historical and Cultural Chronology of Gujarat (From the earliest times to the end of Cha vada Chapotkar Rule i.e, up to $42 A, D) i [ Jaiva contributions ] ( 1960 ) - ૧. આ પ્રે. કાપડિયાના ગુજરાતી લખાણને હિન્દી અનુવાદ છે. ૨. Part ૨ પાંચ વર્ષથી છપાય છે. અત્યાર સુધીમાં પૃ. ૧-૧૭૨ મુદ્રિત થયાં છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ ઉપેા દ્ ઘા ત [ પ્રસ્તાવ, સંગીતનાં ત્રણ અંગ, પૂન, સ્વરમંડળ ( ૧૯ ભાખતી ) સ્વરમડળનું મૂળ, સાત સ્વરનાં નામ, વ્યુત્પત્તિ, સંજ્ઞા, સ્વરાની સખ્યા, સારીગમનુ વિરાટ સ્વરૂપ, સ્વરાનાં સ્થાન, જીવનિશ્રિત સ્વર, અજીવનિશ્રિત સ્વર, સ્વરાનાં ફળ, સ્વરાના દેવતા, ત્રણ ગ્રામ, મૂર્ચ્છનાને અર્થ, એકવીસ મૂનાઓ, વનિતાઓના વર્ણાદિ અનુસાર ગાનનાં સ્વરૂપ, ગીતકળાદ્દિના પ્રકાર, નાટય, ગેય અને અભિનેય, અગિયાર અલ'કારા, મતાન્તા, અર્થાન્તરા, લક્ષણેા, નિધિઓ, ૪૯ તાન, દેશિવદેશનાં ગીતેનું સ્વરૂપ, રાસ, વાધો, રાગ, ગીત, નૃત્ય અને નાટક, ચર્ચરી, ચાસઠ કળાઓ, રાગે અને રાગિણીએ, મહાવીરરાગમાલા ઇત્યાદિ, દેશીઓ, સ્વસ્તિક અને સૌવસ્તિક, ધુર્તા અને ચિત્રા,, સૂચીનૃત્ય, ૧૦૮ ( ૧૦૫ ) કરણા, ૩૨ અગારા ઇત્યાદિ, ૬૪ હસ્તક!. નવ નાટા વગેરેનું સ્વરૂપ. અર્વાચીન નાટકા, ગરબા, ગરબી, નૃત્યના પ્રકારો, જ્વલનાદિનાં નૃત્યા, વાઘો, વીણા ઇત્યાદિ, રખાબ તે શું ?, પાબ્દ અને ઉપસહાર ] પ્રસ્તાવ આજે આપણે જે પૃથ્વી ઉપર વસીએ છીએ તેમાં જાતજાતનાં અનેક પ્રાણીએ છે. એ સૌમાં મનુષ્ય એની બુદ્ધિના વૈભવથી અને વાણીની શક્તથી અપ્રિમ સ્થાન ભોગવે છે. એને પેાતાનું જીવન ગમે તેમ અતીત કરવું—વેડફી નાંખવું નથી. એથી એ જીવનના દરેક પાસાને અમુક અમુક ધાટ આપે છે. એવા પ્રયાસ પરાપૂર્વથી થતા બ્યા છે. એને લઇને વિવિધ કળાએ—પુરુષાની ૨૭૨ અને 1. કળાના અર્થ માટે જુએ પૃ. ૪૮, ww આ કળા વિષે મેં પૃ. ૪૭-૪૮માં નિર્દેશ કર્યો છે. એથી કરીને અહીં તે સમવાયગત ૭૨ કળાઓનાં પાય નામે એના સસ્કૃત સમીકરણપૂર્વક મેં પદ્માનન્દ-મહાકાવ્યના મારા સ્પષ્ટીકરણ (પૃ. ૨૧૩-૨૧૪)માં આપ્યાં છે. તેના ઉલ્લેખ કરું છું. રાય૦ (સુત્ત ૮૭)માં કેટલાંક નામેામાં ફેર છે. . Page #28 -------------------------------------------------------------------------- ________________ સંગીત, નૃત્ય અને નાટ્ય સ્ત્રીઓની ૬૪ કળાએ ઉદ્ભવી છે અને એ વિકસિત થતી રહી છે. - આ કળાઓમાંની એક કળા તે સંગીત-કળા છે. એ સંબંધી ભિન્ન ભિન્ન ભાષાઓમાં મહત્વપૂર્ણ ગ્રન્થો રચાયા છે. આ વ્યાખ્યાનમાં તો એ દિશામાં જેનું શું પ્રદાન છે તેની મેં સામાન્ય રૂપરેખા આલેખી છે. સંગીતનાં ત્રણ અંગ – ગીત, વાવ અને નૃત્ય એ ત્રણના સમૂહને “સંગીત' કહે છે. રંજનકારી-આકર્ષક એવા સ્વરના સંદર્ભને ગીત’ કહે છે કે પદ, સ્વર અને તાલમાંના અવધાનામક ગાન્ધર્વને ભરત વગેરેએ ગીત' કહ્યું છે કે “ગીત” એટલે ગન્ધર્વકળા યાને ગાનવિજ્ઞાન, “ગીત'. શબ્દની પૂર્વે સમ' ઉપસર્ગ લગાડતાં “સંગીત” શબ્દ બને છે. એને અર્થ એ છે કે યથાર્થ રીતે – સમ્યક પ્રકારે લય, તાલ અને સ્વર ઈત્યાદિન નિયમો અનુસાર પદ્યનું ગાવું તે. પુરુષેની ૭૨ કળાઓ અને સ્ત્રીઓની ૬૪ કળાઓ ગણાય છે. ૭૦ કળાઓમાં પાંચમી કળા તરીકે અને ૬૪ કળાઓમાં ૧૧મી કળા તરીકે ગીતનો ઉલ્લેખ કરાયો છે. નાયા ( , 1)માં મેઘકુમારને ગીત, રતિ, ગાન્ધર્વ અને નાટ્યમાં કુશળ હેવાનું કહ્યું છે. એવી રીતે દસા(૨૦)માં “ગ” અને “ઉગ્ર કુળના પુત્રો નાવ્ય, ગીત, વારિત્ર ઇત્યાદિથી યુક્ત હતા એમ કહ્યું છે ૧ જુએ પૃ. ૧૪. સંગીત શબ્દ હું ગીત, વાવ અને નૃત્યને સમાહાર એ અર્થમાં વાપરું છું. તે જ : વાસદને જાતનિમિજીયતે”. આ અવતરણ “સાન્ચિ કૌર સંરતિ” (પૃ. ૧૬૪)માં અપાયું છે પરંતુ એનું મૂળ ત્યાં દર્શાવાયું નથી. ४ “गीतं पदस्वरतालावधानात्मक गान्धर्वमिति भरतादिशास्त्रवचनात् " - જબ ની મલયગિરિસુરિત વૃત્તિ છે “જીd mધર્વત્રા માનવિરાસંગિયર્થ” સમવાય (સુર ૭૨)ની અભયદેવસૂરિકૃત વૃત્તિ Page #29 -------------------------------------------------------------------------- ________________ ઉપોદઘાત ઉત્તર (અ. ૧૩, . ૧૪)માં સંભૂત જે બ્રહ્મદત્ત ચક્રવર્તી તરીકે ઉત્પન્ન થયો હતો તે ચક્રવત ગુણસારરૂપે જન્મેલા અને દીક્ષા લીધેલા એવા ચિત્રના જીવને ઉદ્દેશીને કહે છે કે હે ભિક્ષ ! નૃત્યો, ગીત અને વાદ્યોની સાથે સ્ત્રીવર્ગથી પરિવૃત થઈ આ ભોગે ભેગ. આમ અત્ર સંગીતનાં ત્રણ અંગોને ઉલેખ છે. પૂજા – ભક્તિમાર્ગને વિશેષ પ્રચાર થયો અને વલભી’ સંપ્રદાયે ગુજરાતમાં પિતાને પગદડે જમાવ્યો ત્યારે ભક્તિની અસરથી સત્તરમી સદીમાં જૈનોને હાથે “પૂજા-સાહિત્ય રચાયું. ખરતરગઝીય સાધુઝીતિએ વિ. સં. ૧૬૧૮માં અને ઉપાધ્યાય સકલચન્દ્ર એ અરસામાં - વિ. સં. ૧૬૪૩ કરતાં પહેલાં “સત્તરભેદી પૂજા’ નામની એકેક કૃતિ રચી છે. એમાં છેલ્લી ત્રણ પૂજાનાં નામો ગીત-પૂજ, નત્ય-પૂજા અને વાઘ-પૂજા છે. દયારામે જેમ ગરબીઓ રચી છે તેમ વીરવિજયે ગરબી જેવાં ગીતે, પૂજા વગેરે રચ્યાં છે. એમણે – જૈનેના દયારામે “ચોસઠપ્રકારી પૂજા’ તેમ જ “નેવ્વાણુપ્રકારી પૂજા પણ રચી છે. આ પૂજારૂપ કૃતિઓ ગીત, નૃત્ય અને વાદ્ય ઉપર પ્રકાશ પાડે છે. સ્થળસંકેચને લઈને એમાં અપાયેલી વિગતો મારે જતી કરવી પડે છે. ૧ જુએ “જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ” (પૃ. ૬૦૮). આ સંબંધમાં મે “ ગુજરાતી જન ભક્તિસાહિત્ય : પૂજાઓ અને પૂજનવિધિ” નામને લેખ લખે છે અને એ ત્રણ કટકે “ આત્માનંદ પ્રકાશ” (પુ. ૬૯, અં. ૯ અને ૧૨ તથા પુ. ૭૦, . ૧)માં છપાયે છે. . ૨ એમણે “એક્કસ પ્રકારી પૂજા” પણ રચી છે. એમાંની અંતિમ ત્રણ પૂજા ગીત, નાટ્ય અને વાઘ અંગેની છે. ૩ પ્રોતવિમલે વિ. સં. ૧૯૫૬માં અષ્ટપકારી ન રાસ રચ્યો છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ સંગીત, નૃત્ય અને નાટ્ય સ્વરમંડળ ૧૯ બાબતે – સરમડલ (સં. સ્વરમણલ)ના શીર્ષપૂર્વક ઠાણ (ઠા. ૭, સુત્ત પ૫૩) તેમ જ અણુએગદાર (સુત ૧૨૭) નામના બે જૈન આગમમાં મુખ્યતયા ૩૨ પધોમાં લગભગ સમાન શબ્દોમાં નિમ્નલિખિત ૧૯ બાબતનું નિરૂપણ છે – ૧ સાત સ્વરોનાં નામ ૧૧ ગીતના ત્રણ આકાર , ૨ આ સ્વરાનાં સ્થાન ૧૨ ગીતના છ દેશે ' જીવનિશ્ચિત સ્વરની ઉત્પત્તિ : ૧૩ ગીતના આઠ ગુણ તેમ જ ૪ અવનિશ્રિત સ્વરની ઉત્પત્તિ એના અવાંતર ગુણ સ્વરેનાં ફળ (ગાયકનાં ૧૪ સુત્રના આઠ ગુણ લક્ષણે) ૧૫ વૃતના ત્રણ પ્રકાર ૬ ત્રણ પ્રામનાં નામ ૧૬ ભણિતિના બે પ્રકાર - ૭ પ્રત્યેક ગ્રામની સાત સાત ! ૧૭ વનિતાઓના વર્ણ અને એના મૂર્છાનાના નામ નેત્રને લક્ષીને ગાનનું સ્વરૂપ - ૮ સ્વરોનાં ઉ૫તિસ્થાને ૧૮ સ્વરના તંત્રીસમ ઇત્યાદિ ૮ ગીતની નિ છ પ્રકારો ૧૦ ગીતમાં થતા ઉચ્છવાસનું ૧૯ ૪૯ તાન. માન ૧ સ્વરને અંગ્રેજીમાં “a note of the musical scale or gamut રહે છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દઘાત સ્વરમંડળનું મૂળ – આ ૧૦ બાબતે વિષે હું કેટલુંક કહું તે પૂર્વે એ પ્રશ્ન વિચારીશ કે ઠાણ અને અણુટમાં પ્રસ્તુત વિષય પર શાબ્દિક સમાનત, દષ્ટિગોચર થાય છે તે આ નિરૂપણ ઉપર્યુક્ત એ આગમાંથી શેમાં પહેલું કરાયું છે. આને ઉત્તર આ બંને આગમોના રચના સમય સાથે સંબદ્ધ છે. ઠાણની રચના સુધર્મસ્વામીએ કર્યાની જેને માન્યતા છે એટલે એ હિસાબે તે એમનું નિરૂપણ પહેલું ગણાય. જે આ નિરૂપણ આમના વીરસંવત ૮૮ કે ૯૯૩માં થયેલા પુસ્તક રહણના પ્રસંગનું જ હોય છે તે વાત જુદી છે પરંતુ એવી સંભાવના તે અણુ માટે પણ થઈ શકે. અણુ રચનાસમય અલપિ સુનિત થઈ નથી. નન્દીમાં એનો ઉલ્લેખ છે અને . આ નદીની રચના મેડામાં મેડી ઇ. સ.ની પાંચમી સદીમાં થયેલી મનાય છે. આ અણુની સમયની અપેક્ષાએ ઉત્તર સીમા છે. કોઈ કે આધુનિક વિદ્વાને આ આગમ આર્ય રક્ષિતસૂરિએ રચ્યાનું માને છે પરંતુ એ માટે કંઈ સબળ પ્રમાણ અત્યાર સુધી તે કોઈએ રજુ કર્યું જાણવામાં નથી. આ સ્વરમંડળ એક મત પ્રમાણે ૧૧ અંગેની રચના પૂર્વે રચાયેલા દિદિવાયના પુત્રગયગત સરપાહુડમાં હોય તે એ બનવાજોગ છે કે બંને આગના પ્રણેતાઓએ એમાંથી સ્વરમંડળ પ્રાય શબ્દ શબ્દ ઉદ્ધત કર્યું છે. જે એમ જ હોય તે ૧ આને ઉલેખ ઠાણ (સુર ૫૫૩)ની અભયદેવસૂરિકૃત વૃત્તિ ( પત્ર ૩૫ )માં છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ સંગીત, નૃત્ય અને નાટ્ય જે થાડાક પાઠભેદે જાય છે તે વાચનાભેદને આભારી હશે એમ સ્વીકારવા છતાં આ પ્રશ્નના ઉકેલ પૂરેપૂરા આવી જતા નથી કેમકે ઠાણ ( સુત્ત ૫૫૩)માં ૩૧મું પદ્મ છે તે ભાષાનું પદ્મ અણુ (સુત્ત ૧૨૭)માં ૨૬મું છે તેનું કેમ ? સાત સ્વરાનાં નામ આ નામે આપણને પાય અને સંસ્કૃત એમ બંને ભાષામાં મળે છે. પાય નામેા નીચે મુજબ છેઃ-~~ ( ૧ ) સજ્જ, ( ૨ ) રિસભ કિવા રિસહ, ( ૩ ) ગન્ધાર, ( ૪ ) મઝિમ, ( ૫ ) પંચમ, (૬) ધ્રેવંત, રેવ, રેવત કિંવા રૈવતિત અને ( ૭ ) ખ્રિસાય, ઊસાત, નિસાત કિંત્રા નેસાચ્ય, આનાં સમીકરણુરૂપ સંસ્કૃત નામેા નીચે પ્રમાણે છે :~ ( ૧ ) જ, ( ૨ ) ઋષભ, (૩) ગાન્ધાર, ( ૪ ) મધ્યમ, ( ૫ ) પાંચમ, ( ૬ ) ધૈવત, રૈવત કે જૈવતિત અને ( ૭ ) નિષાદ કે નિષ્ક (? ૬). અહીં એ ઉમેરીશ કે રેવઅ અને રૈવતનાં સ ંસ્કૃત સમીકરણ ‘રેવત’ છે જ્યારે રેવતિતનું ‘રૈતિત' છે. એવી રીતે થ્રિસાય, શેસાય, નિસાત અને તેસા એ ચારેનું સંસ્કૃત સમીકરણ ‘ નિષાદ ’ છે. ૧. અણુગત ૩૧મા પદ્મના પહેલા ત્રણ્ પાદ પૂરતા પામે “ન દિસુત્ત” અણુએગદારાઇ ચ;” (પૃ. ૧૫૦)માં નચે મુજબ નાંધાયા છે r " सामा गायति महुरं काली गायति खरं च रुकूखं च । નારી માયતિ નર્ં ”. " गोरी गायति महुरं सामा गायति खरं च रुकूखं च । काली गायति चउरे ". • गोरी गायइ महुरं काली गाय खरं च रुकूखं च । સામા ગાયક્ પર્ છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ ઉપદ્રવાત ગુજરાતીમાં પહેલા પાંચ સ્વરોનાં નામ તે સંસ્કૃત નામે મુજબ છે. વિશેષમાં આ ગુજરાતી ભાષામાં પૈવત અને નિષધ એ નામે હેય એમ જણાતું નથી. ગુજરાતીમાં વડને બદલે “ખરજ' શબ્દ પણ વપરાય છે. જુઓ ૫. ૧૧ તથા પૃ. વ્યુત્પત્તિ– અભયદેવસૂરિએ જ વગેરે પ્રચલિત સાત નામેની વ્યુત્પત્તિ દર્શાવી છે. રૈવતની અને નિષધની એ બંનેની વ્યુત્પત્તિ જાણવા માટે મારી પાસે અત્ર કે ઈ સાધન નથી. સંસા– વગેરે સાત સ્વરેની સા, મરી, ગ, મ, ૫, ધ અને ની એવી અનુક્રમે સંજ્ઞાઓ ગુજરાતીમાં પ્રચલિત છે. એ સાતે સંજ્ઞાઓ–સંકેતેને સંગીતના સ્વરસપ્તકમના સ્વરો તરીકે ઓળખાવાય છે. સંગીતના સાત સ્વરને “ સારીગમ” કહે છે. સાત સ્વરના પ્રાકૃત નામના પ્રથમ અક્ષર કે જે સ, રિ, ગ, મ, ૫, છે અને નિ છે તે સ્વરેની સંજ્ઞાઓનું સ્મરણ કરાવે છે. એટલું જ નહિ પણ એ સાત અક્ષરના આધારે સાત સંજ્ઞાઓ જાઈ હોય એ ભાસ કરાવે છે. વરેની સંખ્યા – જેમ આપણા દેશમાં જ વગેરે સાત સ્વર છે તેમ અન્યત્ર નથી. હન્સીઓમાં ચાર સ્વરે અને ચીનાઓમાં પાંચ પ્રચલિત છે. આપણા આ “ભારત” વર્ષમાં મધુર લાગે એ સ્વરનુક્રમ ( melody ) મુખ્ય છે, જ્યારે યુરોપમાં સુમેળ ( harmony) છે. - મૃ. ૧૨ છે. આને બદલે કેટલા રે સંજ્ઞા દર્શાવે છે. ૨. આ સંજ્ઞાઓ કયારે અને સાથી ઉદ્દભવી એ બાબત હું અહીં જતી કરું છું, Page #34 -------------------------------------------------------------------------- ________________ સંગીત, નૃત્ય અને નાટ્ય સારીગમનું વિરાટ સ્વરૂપ – આ નામને મારે લેખ પ્રથમ પરિશિષ્ટ તરીકે અપાયો છે. જુઓ પૃ. ૯ર-૯૮. ' ' સ્વરેનાં સ્થાન – આ અંગે જીભને અગ્ર ભાગ ઇત્યાદિ બાબત મેં પૃ ૨૨માં દર્શાવી છે. જીવનિશ્ચિત સ્વર – આની ઉત્પત્તિ દર્શાવતી વેળા કુકડો, કિલ, કૌંચ મેર, સારસ અને હંસ એ છ પક્ષીને તેમ જ ગાય, ઘેટું અને હાથી એ ત્રણ પશુઓને ઉલેખ કરાયો છે. જુઓ પૃ. ૧૨. અનિશ્ચિત સ્વરે – આ સ્વરે કયા કયા વાઘમાંથી ઉદ્ભવે છે એને નિર્દેશ કરતી વેળા આડંબર, ગેધિકા, ગોમુખી, ઝલરી, મહાભેરી, મૃદંગ અને શંખ એ સાત વાદ્યોને ઉલ્લેખ કરાયો છે. સાહિત્ય સૌર સંમતિ (પૃ ૧૭૭)માં આડંબરને અર્થ “નગારું અને ગાધિકાને અર્થ “તબલું કરાયો છે. સ્વરેનાં ફળ – ખજથી માંડીને પંચમ સ્વરે ગાનારને કોઈને કોઈ પ્રકારને લાભ થાય છે જ્યારે રેવત અને નિષાદ સ્વરે ગાનાર અધમતાને પામે છે. કહેવાની મતલબ એ છે કે પહેલા પાંચે સ્વરે શુભ ફળદાયી છે જ્યારે બાકીના બે અશુભ ફળદાયી છે. સ્વરોના દેવતા – પુ. ૨૦માં નિષાદના દેવતા તરીકે આદિત્યને ઉલ્લેખ છે તે શું બીજા સ્વરના પણ દેવતાઓ છે અને એ હાય તો કયા તે જાણવું બાકી રહે છે. ત્રણ ગ્રામ – ષડજ-ચામ, મધ્યમ-ગ્રામ અને ગાધાર-ગ્રામ એમ ત્રણ ગ્રામે છે. આ ઉપરાંત નાન્હાવર્ત, છમૂ અને સુભદ્ર એવાં પણું નામ છે. જુઓ પૃ. ૨૪. Page #35 -------------------------------------------------------------------------- ________________ ઉપવાત મૂચ્છનાને અર્થ – વૈયાકરણ વિનયવિજયણિએ શરૂ કરેલા અને ન્યાયાચાર્ય યશવિજયગણિએ પૂર્ણ કરેલા “શ્રીપાલ રાજાને રાસ” ખીમજી ભીમસિંહ માણકે વિ સં. ૧૯૫૦માં અર્થ સહિત છપાવ્યો છે. આ રાસ ખંડ 8, હાલ ૫ મીની બીજી કડીમાંના મૂઈનાને અંગે એવો અર્થ કરાયો છે કે વીણમાં ૨૧ ઝીણું પિત્તળ ના તાર હેય છે તે “મના'. સાર્થ ગુજરાતી જોડણીકોશમાં મૂચ્છનાને અર્થ “સાત સ્વરોનાં કમસર આરોહ અવરોહ-વાટ' એમ કરાવે છે. “થોટ' એટલે રામને ઉત્પન્ન કરવાની શક્તિવાળ સ્વરસમુદાય. એકવીસ મૂનાઓ - ઉપર્યુક્ત ત્રણે ગ્રામની સાત સાત સૂઈના છે. આ મૂછનાના નામમાં જૈન અને અને પ્રત્યે મા ફેર છે. જુઓ પૃ ૧૬. વનિતાઓના વર્ણાદિ અનુસાર ગાનનાં સવરૂપ – આ બાબતમાં ઠાણ અને અણુમાં સર્વાશે એકવાકયતા નથી. એ બાબત હું નીચે મુજબ દર્શાવું છું – ગાનને પ્રકાર ઠાણનિર્દિષ્ટ વનિતા અણનિર્દિષ્ટ વનિતા શ્યામ ગૌરી ખર અને રુક્ષ - ચતુર ગૌરી, કાલી . વિલંબિત, કુત અને વિસ્વર ગાને અંગે તે બંને આરામે મળતા થાય છે. કાલી શ્યામ . . ૧ જુઓ પૃ. ૮૨. ( ૨ આ કડીમાંના સુ ઉલ્લેખ છે. ર સાતને અર્થ દર્શાવતાં વર્જને બદલે ખરજને ' Page #36 -------------------------------------------------------------------------- ________________ સંગીત, નૃત્ય અને નાટ્ય ' ગીતકળાદિના પ્રકારે – સમવાય (સ. ૭૨)ની વૃત્તિમાં ગીતકળાના નિબન્ધનમાર્ગ, છલિકમાર્ગ અને ભિન્નમાર્ગ એમ ત્રણ પ્રકારે દર્શાવાયા છે. અને જબુમાં ઉકખા, પાયર, મંદાઈ અને રાઈવસાણ એમ ગેયના ચાર પ્રકારે નિર્દેશાયા છે.૧ રથ૦ (પત્ર ૫૪)માં ગીતના એક પ્રકાર તરીકે પાયન્સ (પાદાનનો ઉલ્લેખ છે. પાઠ સટ મ૦માં એને અર્થ “પાદ-વૃદ્ધ-ગીત કરાવે છે. | નાટ્ય, ગેય અને અભિનય – આને સ્વરૂપ અભયદેવસ રિએ સંપ્રદાયના અભાવે દર્શાવ્યું નથી. જુઓ પૃ. ૩૨. અગિયાર અલંકારો – આની માહિતી અનુપલબ્ધ સ્વરપ્રાભૂતમી હતી; ઉપલબ્ધ આગમમાં તે એ નથી. જુઓ પૃ. ૩૦. મતાન્તરે – કઈ કઈ બાબતમાં મતાન્તર છે તે બાબત પૃષ્ઠકિપૂર્વક હું સુચવું છું – અન્ય શાસ્ત્ર (૨૫), કંઠવિશુદ્ધ (૨૩, જીવનિશ્રિત સ્વરે (૧૩), મૂરઈ નાનાં નામે ( ૧૬ ), વનિતાદિના વણું (૧૯), વૃતના ત્રણ પ્રકારે (૨૮) અને સ્વરોનાં ફળ ( ૧૪ ). અર્થાન્તરો – આ વ્યાખ્યાનમાં મેં પ્રસંગે પાત્ત અર્થાત ધ્યાં છે. જેમકે પંચમને અર્થ પૃ. ૨૧) અને ઉરવિશુદ્ધાદિ સ્વરાની વ્યાખ્યા (પૃ. ૨૪). લક્ષણે – સંગીતને અંગેના જે જે શબ્દોનાં લક્ષણે આ કૃતિમાં અપાયાં છે તેને ઉલેખ પૃષ્ઠાપૂર્વક નીચે મુજબ હું કરું છું – ૧. જુઓ સત્ય શૌદ સંત (પૃ. ૧૬૬). Page #37 -------------------------------------------------------------------------- ________________ ઉપેદ્ઘાત T અક્ષરસમ ( ૧૨૬-૨૭ ), અભિનય ( ૪ ), અર્ધું સમવૃત્ત ( ૨૮ ),. ઉક્ષિપ્ત (૩૨ ), ઉત્ક્ષિપ્તક ( ૩૦ ), કય્ય ( ૨૯ ), ગદ્ય ( ૨ ), ગાન ( ૫ ), ગાન્ધવ ( ૫ ), ગેય ( ૫ ), ગ્રામ ( ૨૪ ), તાન ( ૨૫ ), તાલસમ ( ૨૭ ), નાટ્યમિકા ( ૫ ), નિઃશ્વસિતાઠ્યસિતસમ ( ૨૮ ), પાહ ( ૨૯-૩૦), પદસમ (૨૭), પદ્મ ( ૨૯ ), પાદબદ્ધ ( ૩૦ ), પાદાન્ત ( ૩૨ ), પ્રવૃત્તક ( ૩૦ ), પ્રાણુ ( ૩૫ ), મન્દ ( ૨૦ ), મક (૩૦), મૂર્ચ્છના ( ૨૪ ), રિભિત (૨૩), રાચિતાવસાન (૩૨), લય (૨૭), લયસમ ( ૨૭ ), વિષમ વૃત્ત ( ૨૮ ),ન્યૂજક ( ૪ ), સંગીત ( ૫ ), સ`ચારસમ ( ૨૭ ), (૨૮ ), સ્થાન ( ૨૧-૨૨ ) અને સ્વર (૨૦). સમવૃત્ત આ ઉપરાંત પ્જ વગેરેના વ્યુત્પત્યર્થે પણ એક રીતે લક્ષણુ. ગણુાય. એ માટે જુએ પૃ. ૨૧. નિધિઓ ચક્રવર્તીને જે નવ નિધિએ મળે છે. તેમાં " " પાંડુક – નિધિ ' ગીતના ઉપર અને · શંખ – નિધિ ' નૃત્ય અને નાટક વિષે પ્રકાશ પાડે છે. ૪૯ તાન તાન એટલે ગાયનમાં લેવાતા પલટા, આલાપ. કાર્ડ ઉપલબ્ધ આગમમાં તે ૪૯ તાનનાં નામ જણાતાં નથી. ‘ તબૂરાને તાનપૂરા ' કહે છે. 4 Exc દેશવિદેશનાં ગીતાનું સ્વરૂપ • કાઇ પશ્ચાત્ય વિચારકે વિવિધ દેશોનાં ગીતાનાં સ્વરૂપ દર્શાવ્યાં છે એ સાહિત્ય બૌદ સંસ્કૃતિ (પૃ. ૧૭૮ )માં કરાયું છેઃ~~ મતલબને ઉલ્લેખ કરી નીચે મુજખ થ ૧. આ ક્રૌંગત અંક તે પૃષ્ઠાં છે, Page #38 -------------------------------------------------------------------------- ________________ સંગીત, નૃત્ય અને નાટ્ય "फ्रांस के गीत सुन्दर और नाटकीय होते हैं। जर्मन के गीत बोझिल और हृदयस्पर्शी होते हैं। .. सामान्य युरोपीय गीत गेय, गुनगुनाने योग्य, पुष्ट और -અવર રે ! रूसी गीत उदास और अनगढ़ होते हैं। स्पेनी गीत मन्द और स्वामिल होते हैं। हिरू गीत आध्यात्मिक और प्रभावशाली होते हैं। अमेरिकी गी: विलक्षण और सुन्दर होते हैं। માતા ની ઘર્મ, ગાયારિત્ર, શાનિ સામાદિ દેતે " અહીં એ ઉમેરીશ કે હો . (પૃ. ૧ર-૧૪૨)માં રાજસ્થાન મેં સંગીતનું નિરૂપ છે. આપણા “ભારત” વર્ષમાં જે વિવિધ પ્રદેશો તેમ જ ધર્મોસંપ્રદાયે છે તે પ્રત્યેના ગીતનું સ્વરૂપ કોઈએ આલેખ્યું છે ખરું? જે હોય તે એ વિગતો જાણવા હું આતુર છું. કંઈ નહિ તે એ વિગતે પૂરી પાડનાર પુસ્તક કે પુસ્તકોનાં નામ પણ જાણવા મળે તે સારું. ૧. આ કથનના મૂળ લેખકનું નામ તેમ જ એમણે રચેલા પુસ્તકનું નામ પણ અપાયેલ નથી એટલું જ નહિ પણ મૂળ લખાણ પણ રજૂ કરાયું નથી તે એ ત્રણે બાબતે ઉપર વિશેષજ્ઞોને પ્રકાશ પાડવા મારી ૧૨ વિજ્ઞપ્તિ છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ ઉપઘાત રાણ, વાઘ, રાગ, ગીત, નૃત્ય અને નાટક–સમાવિજયનો શિષ્ય જિનવિજયે શીતલનાથનું સ્તવન રચ્યું છે. એમાંથી નિમ્નલિખિત પંક્તિઓ રાસ વગેરેને લગતી હાઈ એ હું ઉઠુત કરું છું – “ અમરી ભમરી પરી લેક કે, મુખક-વાસ રે, અપચ્છર લાભ અને તે જાણી કે, ગાયે રાસ રે–૨ વીણા તાલ રબાજ(બ) સુણાવે કે લે કરતાલ રે, ધપમપ મૃદંગ બજાવે કે, રાગ રસાલ રે; તનનો તથઈ થઈ તાન મિલાવે કે, સરીખે સાદ રે, રાગ રાગે ગીત મલ્હાવે કે, મધુરે નાદ રે – નાટિક બત્રીશબદ્ધ દેખાવે કે, નવનવે છંદ રે, લટકે લળી લળી શીશ નમાવે કે, વિનય અમંદ રે;” આ પૈકી બીજી પંક્તિમાં રાસન, ત્રીજી અને ચોથીમાં વિવિધ વાઘોને, પચમીમાં નૃત્યના બેલ વગેરેને, છઠ્ઠીમાં રાગણી, રાગ અને ગીતને અને સાતમીમાં ૩૨ નાટકને ઉલ્લેખ છે. વિવાહમાં એવો ઉલ્લેખ છે કે જમાલિન પ્રાસાદમાં અનેક ' પ્રકારની સુંદર યુવતિએ વડે બત્રીસ જાતનાં નાટકો ભજવાતાં હતાં ત્યારે જમાલિ એ નાટકે અનુસાર નૃત્ય કરતો હતો. ચર્ચરી – પૃ. ૮૩માં નિર્દેશાવેલી ચર્ચરીની ગિશાસ્ત્ર (પ્ર. ૨, ભલે. ૨૭)ની પણ વૃત્તિમાં નીચે મુજબ પ્રશંસા કરાઈ છે - ૧ એ સત્યવિજય પંન્યાસના સંતાનય થાય છે. એઓ વિક્રમની ૧૮મી સદીમાં થઈ ગયા છે. ૧ આ સ્તવન “૧૧૫ સ્તવન મંજુ( )ષામાં પૃ. ૩૪૭)માં છપાયું છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ સંગીત, નૃત્ય અને નાટ્ય ચિત્ર અને સંભૂત હાહા અને હૂદ્ધ એ નામના દેવગાધ કરતાં ચડિયાતું ગીત ગાવા લાગ્યા, તુમ્બર અને નારદ કરતાં ચડિયાતી રીતે વીણુ વગાડવા લાગ્યા, અને ગીત પ્રબન્ધમાં ગવાતા સ્પષ્ટ સાત સ્વરા વડે તેઓ જે વીણુ વગાડતા હતા તેની આગળ કિનારે પણ હિસાબમાં ન હતા. એ બંને જયારે ધીર ઘોષવાળું મૃદંગ વગાડતા હતા ત્યારે તેઓ મુર નામના દૈત્યના અસ્થિપિંજરરૂપ વાઘને ગ્રહણ કરેલા કૃષથનું અનુકરણ કરતા હતા. શિવ, ઉર્વશી. ૨ભા, મુંજ, કેશી અને તિલે તેમાં પણ જે નાટ્યથી અપરિચિત હતા તેવું નાટ્ય પણ તેઓ કરતા હતા. ચોસઠ કળાએ – આ બધી કળાના નામે શ્રી. રાવ રાયના ત્રીજા ખંડની એથી ઢાલ પછીના સાતમા દેહરાના સ્પષ્ટીકરણ ( પૃ. ૮પ બા )માં અપાયાં છે. અહીં એ ઉમેરીશ કે સમયમાં પરિવર્તન થતાં પ્રજા ની કળા સંબંધી જિજ્ઞાસાઓ અને અભિરુચિઓ. બદલાયા કરે છે. રાગો અને ગિણીઓ- “રાગને અંગે એક સ્થળે નીચે ' મુજબ કથન છે : "योऽयं घनिविशेषस्तु स्वरवर्णविभूषितः । લવ કનરિત્તાનાં બાર વાર ગુ . ” આને અર્થ એ છે કે સ્વર અને વર્ણથી વિભૂષિત એ જે ધ્વનિવિશેષ મનુષ્યનાં ચિત્તને રંજન કરે તે “રાગ” છે. “ગ” એ અનેકાર્થી શબ્દ છે. એને પ્રસ્તુત અર્થ “મનોરંજન થાય તેવી ગાવાની રીત છે. રાગિણીને “રાગની સ્ત્રી કહે છે. શ્રી રાક શ૦ (ખંડ ક, તા. ૪ ) પછીના આઠમા દોહરાના સપષ્ટીકરણમાં છ રાગને Page #41 -------------------------------------------------------------------------- ________________ ઉપેાઘાત અંગે એક સંસ્કૃત ષધ અને એને અર્થ, પ્રત્યેક રાગની છ છ રાગિણીન નામને સમતાં છ છ સંસ્કૃત પડ્યો અને એકેક રાગના આઠ આઠ પુત્રાન આધેભારે ઉલ્લેખ કરી ૬ + ૩૬ + ૪૫ = ૯૦ ભેદને નિર્દેશ છે. રાગના આકાર અને એતાં ચિત્રામણાતા વૈભારે અત્ર નિર્દેશ છે. ૨૦. કેટલીક જૈન પદ્યાત્મક રચનાએનાં શીર્ષકમાં રાગ કે રાગિણી ઉલ્લેખ કહેવાય છે. આવા ઉલ્લેખા કયા રે અત્રે એ કંઇ કર કૃતિને અંગે છે તે બાબત કામે સવંશે દર્શાવી જગૃતી નથી એ ખતને પ્રયાસ કરાવે રે. રાગેા અને રાગિણીઓનાં જે નામે મેં પૃ, ૩૬-૩૭માં દાંગ્યાં છે તેની ચકાસણી કરવા માટે મારી પાસે અત્ર કાઇ સાધન નથી. એથી કાર્ય હું તજજ્ઞોને સાદર ભાવું છું. મહાવીરરાગમાલા ત્યાદ્રિ મહાવીરરાગમાલા' ઉત્તમસાગરના શિષ્ય ન્યાયસાગરે વિ.સ. ૧૯૯૫માં રચી છે. એમાં ૩૬ રગના ઉલ્લેખ છે. આકૃતિમાંથી જૈન ગૂર્જર કવિઓ (ભા. ૨, ૪ ૫૪૪)માં ઉદ્ધરણે અપાયાં છે જ્યારે એના ભા. ૩, ખંડ ૨ના પુ. ૨૦૯૯માં “ રાગમાલા ( નં. ૧૬૪૦ ) શતિસ્તત્ર ૩૦ કડીનું ' એવા નિર્દેશપૂર્વક ભાગ સામેના ઉલ્લેખ છે. સકલયન્ને વાસુપૂજન-પુણ્યપ્રકાશ-રાસ તેમ જ સાધુવનના ટી એ ખતેતે અંગે વિવિધ રાગેષને નિર્દેશ કર્યો છે. દેશીઓ દેશી’ અનેક ચૂંક શબ્દ છે. એના સાત અર્થ સાવ શૂ ો (પૃ. ૩૨૪)માં અપાયા છે. છેલ્લા બે અર્થ નીચે મુજબ છે :~~ Page #42 -------------------------------------------------------------------------- ________________ १६ સંગીત, નૃત્ય અને નાટ્ય ( ૧ ) સંગીતના એ પ્રકારોમાંના એક. ( ૨ ) સ ંસ્કૃત નહિ પશુ પ્રાકૃત છંદ કે પદ્યરચના. રાગ પ્રરૂપે તે એની શ્રી ૫૦ ૨૫૦ ( પત્ર ૮૬ )માં રાગ અને રાગિણીની ચાલની વાત દર્શાવતાં કહ્યું છે કે ચક્રવર્તી મૂળ છે ૬૪૦૦૦ પનીએ નવી નવી દેશી વડે એની રતવના કરે આમ ૬૪૦૦૦ દેશોએના ઉલ્લેખ છે. નવમા વાસુદેવને અંગે ૩૨૦૦૦ દેશીઓના નિર્દેશ છે. જૈન ગૂર્ કવિએ (ભા. ૩, ખંડ ૨, પૃ. ૧૮૪૪)માં કહ્યું છે કે ' દેશીનાં પેઢાલ, વલણુ, ચાલ, દેશી એમ જુદાં જુદાં નામ છે. તે માત્રામેળ તેમ જ લાપસંદ ગીતના ઢાળમાં-જુદા જુદા રાગમાં ગવાય છે.” આ પુસ્તકના રૃ. ૧૮૩૩-૨૦૮૨માં ૨૩૨૮ દેશીએ તેમ જ જે જે કૃતિમાં એ વપરાઇ છે તેને ઉલ્લેખ છે, પૃ. ૨૦૮૩ ૨૧૦૪માં મેટી ૧૨૩ દેશીઓની અનુક્રમણિકા અપાઇ છે. એમાં ક્રાઇ કાઇ તો આખી પણ છે. 1. આ શબ્દ નકસુન્દરે વિ. સ. ૧૬૯૦માં રચેલા áિન્દ્રાસના અંતમાં વાપર્યા છે. પ્રસ્તુત પુક્તિ નીચે પ્રમાણે છેઃ—— રાણ છત્રીશે જાજુ આ, વિ નિવઢાલ રસાલ; કુંડ વિના શોભે નહીં, યુ' નાટક વિષ્ણુ તાલ, ઢાલ ચતુર ! મ ચૂકતે, કહેજો સધળા ભાવ; રાગ સહિત આલાપજો. પ્રભ* પુણ્યપ્રભાવ ”. ૧. આ શબ્દ ન્યાયાચા યોવિજય ગણિએ પૂર્ણ કરેલા “ શ્રી મા રા. ( ખડ ૪, ડ્રા. ૪, કડી ૨૫ )માં વાપર્યા છે, પ્રસ્તુત પંક્તિ નીચે મુજબ છે :~~~ “ખંડ ચાથે હુઇ ઢાલ ચાથી ભલી, પૂર્ણ ‘ડખા’ તણી એદ્ધ દેશી’’. Page #43 -------------------------------------------------------------------------- ________________ ઉપદઘાત સ્વરિતક અને સૌવસ્તિક – આ બે શબ્દો મેં . ૫૭માં વાપર્યા છે. રાય ( પત્ર ૧૭, બેચર૦)માંના “સેત્યિય' અને સવથિયન એ અનુક્રમે સંસ્કૃત સમીકરણો છે. પા, સ, મ (પૃ. ૧૧૭૫)માં સેયિય શબ્દનો અર્થ “સ્વસ્તિક કરાવે છે. સાથે સાથે “સથિએ અને સેવસ્થિઅએ બનેને પણ “સ્વસ્તિક અર્થ દર્શાવાય છે. આથી પ્રશ્ન એ ઉદ્દભવે છે કે જ્યારે આમ આ શબ્દ એકાર્યક છે તે એ માટે બે શબ્દ કેમ જાય છે? શું સ્વસ્તિકની આકૃતિમાં એનાં પાંખડાં જમણી તેમ જ ડાબી બાજુએ એમ બે જુદી જુદી રીતે આલેખાયેલા જોવાય છે અને એને લઈને બે ભિન્ન આકૃતિઓ બને છે એ દર્શાવવા બે શબ્દો જાય છે ? પ. સ. મ. (પૃ. ૧૭૭)માં “સોવયિ” અને “સેવથિઅ (સં સૌવસ્તિક )ના (૧) સ્વસ્તિવાદક, (૨) એક તિક મહાગ્રહ અને (૩) ત્રીન્દ્રિય જંતુની એક જાત એમ ત્રણ અર્થ સૂચવાયા છે. તેમાં એકે અત્રે પ્રસ્તુત ગણાય ખરો અને હેય તે તે ક અને શા માટે ? યુવાદિ અને ચિત્ર – પૂ. ૯૧ના અંતમાં મેં જે હાથથી વગેરે વિષે લખ્યું છે તે સંબંધમાં કહીશ કે જેન ચિત્રકલ્પકમ (પૃ. ૬૨-૬૯)માં ડોલરરાય માંકડને “નાથશાસ્ત્રના કેટલાંક સ્વરૂપે ૧ “સ્વસ્તિક' અથવાચક પાઇય શબ્દો નીચે મુજબ છે – સમિ, સFિગ, સેથિઓ, સેન્થિય, સેવસ્થિ, સાત્વિગ અને સેવસ્થિય ' આ પૈકી સથિ' શબ્દ અજિય૦ (૩૩)માં વપરાય છે, 1 . આ અંગે એ વાતને નિર્દેશ કરીશ કે ખારવેલના શિલાલેખના પ્રારંભમાં રવરિતાની આતિ છે Page #44 -------------------------------------------------------------------------- ________________ સંગીત, નૃત્ય અને નાટ્ય નામને જે લેખ છપાયે છે એમાં ધુતથી માંડીને ચતુરા સુધીનું નિરૂપણ છે. વિશેષમાં એને અંગે ૨૪ ચિત્ર (ક્રમાંક ૧૧૮-૧૪૨) જૈ, ચિ, ક.માં અપાયાં છે. સૂચીત્ય – પૃ. ૬૭માં મેં કેશાનું જે સરસવ-સચીનત્ય અને પૃ. ૭૩-૭૪ માં જયાનન્દનું જે સચીનત્ય આલેખ્યાં છે તે વસુ (પૃ. ૨૦૩ )માંના સૂઈ-નટ્ટ ( સચી-નાટય )નું સ્મરણ કરાવે છે. ૧૦૮ (૧૦૫) કરણે - સંગીતપનિષસારદ્વાર (અ, ૬, લે, ૨-૧૧૧)માં ૨કરણો વિષે માહિતી અપાઈ છે. એના . ૨માં ૧૦૮ કરણે પૂર્વાર્ષિઓએ કહ્યાને અને લે. ૧૧માં સુધાકલશે પિતે ૧૦૮ કરણે કથાને ઉલ્લેખ છે પરંતુ લે. -૧૦ સુધીમાં તો ૧૦૫ જ કરણના નામે અને તેની સમજતી અપાઈ છે. આની અંગ્રેજી પ્રસ્તાવના ( પૃ. ૨૫-૨૮ )માં આ ૧૦૫ નામો અને નાટયશાસ્ત્ર પ્રમાણે ક્રમાંકો અપાયાં છે. સાથે સાથે કહ્યું છે કે કેટલાંક નામે બંનેમાં સમાન હોવા છતાં એની વ્યાખ્યામાં ભેદ છે. લો. ૧૧૨માં કરણે વડે કર અંગહારે ઉદ્દભવે છે એમ કહ્યું છે. ૩ર અંગારે ઇત્યાદિ–ો. ૧૧૫-૧૧૯માં ૩૨ અંગહારોનાં નામે અપાયાં છે. લે, ૧૨૯-૨૨માં ૩૨ ભ્રમરીન અને કલો. ૧૨૩-૧૨૭માં ૩૨ ચારીનાં નામો દર્શાવાયાં છે. લે. ૧૩૧ પછી સાત શ્રમનો ઉલ્લેખ છે. ૬૪ હસ્તકે - પ. ૭૩માં જે ૬૪ હસ્તકાને બાંધેભારે ઉલ્લેખ છે એના નામે સગીપનિષસાહાર (અ. ૫, લો. ૨૬-૧૧૧)માં ૧. આ જાતનું નૃત્ય સિધુ-સૌવીરના સંગીતજ્ઞ રાજા ઉદ્રાયનની પત્ની પણ કરતી હતી. જુઓ આવાસની ગુફણ ( પત્ર પપપ છે. ૨. આ અંગે, ઉપાંગે, પ્રત્યંગ અને નૃત્યાંગમાંથી ઉદભવે છે. આ શ્લે, ૪. Page #45 -------------------------------------------------------------------------- ________________ ઉપેક્ષાત ત્રણ કટકે અપાયાં છે. જેમકે સૌથી પ્રથમ ૨૪ અસંયુલ-હસ્તનાં નામો, પછી ૧૩ સંયુત-હસ્તિનાં અને ત્યાર બાદ ૨૭ નુત્ત-હસ્તનાં નામે છે. નવ નાટક વગેરેનું સ્વરૂપ – વૈયાકરણ વિનયવિજયગણિકત શ્રીર૦ રાવ (ખંડ ૨, ઢા, ૫, કડી ૮)માં નીચે મુજબની પંક્તિઓ છે – નાટક નવ દીધાં રે, તિહાં પાત્ર પ્રસિધાં રે જાણે એ લીધાં, માઁ સરગથી રે”. ખંડ ૪, ઢા. ૨ની પ્રથમ કડી નીચે પ્રમાણે છે – “હાજી પહેલું પેડું તામ, નાચવા ઊઠે આપણું હે લાલ હેજી મૂલ નહી પણ એક, નવિ ઊઠે બહુ પરે ભણું હે લાલ-૧” ઉપયુક્ત નવ નાટકે પૈકી એકે વિષે તેમ જ મહુયરીગીય, સેયામણી અને આગામડખર એમ ત્રણ નાટકે અંગે પણ સૂર્યાભદેવ વગેરેએ જે વેર નાટક ર તેના જેવી તે વિસ્તૃત તો શું પણ સંક્ષિપ્ત માહિતી પણ મળતી નથી. આગમડંબરની એક વિરલ હાથથી પાટણના “તપ” ગચ્છના ભંડારમાં છે એમ જ્ઞાનાંજલિ (પૃ. ૭)માં ઉલ્લેખ છે. આ નાટકના નામમાં “ આગમ' શબદ છે એ ઉપરથી એમ કુરે છે કે એ જૈન કૃતિ હશે. અર્વાચીન નાટક- આધુનિક નાટકકારામાં અમદાવાદના વતની ડાભાઈ ઘેળઝાળ વિ. સં. ૧૯૨૩ - વિ. સં. ૧૯૫૮) મહત્વનું સ્થાન ભોગવે છે. એમણે ગુજરાતીમાં રચેલા ૧૫ નાટકે તે લોખ જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ' (પૃ. ૭૦-૭૦૫)માં છે.* ૧. શ્રી ભગવતીકાર” (પૃ. ૧૫-૧૯૧)માં ૩૨ પ્રકારના નાટવિધિનું વર્ણન છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ સંગીત, નૃત્ય અને નાટ્ય એમના સિવાય અર્વાચીન સમયમાં અન્ય કયા કયા જૈને નેધપાત્ર નાટક રચેલ છે તે જાણવું બાકી રહે છે. ' ગરબાઓ- આ પૂર્વે સ્થાનકવાસી સેનુજીના શિષ્ય ઉમેદચન્દ ભરફેસરને ગરબે તેમ જ મરુદેવીને ગરબા ૨૦ કડીમાં વિ સં. ૧૯૩૭માં રમે છે. વિશેષમાં ઉપયુક્ત નાટકે પૈકી દરેકના ખેલમાં એકેક ગરબો છે. મારે રચેલે ગરબે “બીજી કિરણુવલી” (પૃ. ૪૫)માં છપાયા છે. ગરબી– ઉપર્યુક્ત ઉમેદયદે નેમનાથની ગરબી ૧૮ કડીમાં વિ. સં. ૧૮૩૭માં રચી છે. નૃત્યના પ્રકારે– “નૃત્યકળા' કંઈ આજકાલની નથી. આ દુનિયાની ઉત્પત્તિને જે સમય એ વિષયના આધુનિક વિદાને માને છે તેટલી પ્રાચીન નત્યકળા હશે કે કેમ એ પ્રશ્ન બાજુએ રાખી એટલું તે જરૂર સૂચવીશ કે અભિનયના પ્રાદુર્ભાવનું વિકસિત સ્વરૂપ તે નૃત્યકળાની પ્રારંભિક દશા છે. જે આ કથન સાચું હોય તે એ ઉમેરીશ કે લોકોમાં પણ નૃત્યકળા સંભવે છે. આ ઉદ્દઘાતમાં નૃત્યકળાના ઇતિહાસને સ્થાન નથી. આથી અહીં તો મૃત્યકળાના કેટલાક પ્રકારે જે મેં મારા વ્યાખ્યાનમાં દર્શાવ્યા છે તેની સંક્ષિપ્ત નધિ લઉં છું. અને આજે એમાંથી જે એ જ સ્વરૂપે કે થોડાક પરિવર્તનપૂર્વક ચાલુ છે કે કેમ એ પ્રશ્ન એના વિશેષજ્ઞોને ભળાવું છું. નાલિકાગલક નૃત્ય, “સરસવ-સૂચી” નૃત્ય, લાસ્ય નૃત્ય, શસ્ત્રાદિના અગ્ર ભાગ ઉપરનાં નૃત્ય, દીપક નૃત્ય, “મુસળ નૃત્ય અને વહવાદીનું નૃત્ય, ૧ આ ગરબો “ઉમેદચન્દજીકૃત કાવ્યસંગ્રહમાં વિ. સં. ૧૯૪૧માં છપાય છે. ૧ આ બધા ગરબાઓ કોઇ સ્થળેથી એક પુસ્તકરૂપ છપાયા છે ખરા? --- ------- -- -- Page #47 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દઘાત જ્વલનાદિનાં નૃત્ય – હારિભદ્રીય ઉવએસપથ ઉપરની સૌવીરપાયી મુનિચન્દ્રસૂરિએ વિ સં. ૧૧૭૪માં રચેલી સુખસંધનામાં જ્વલન અને દહને મહાવીરસ્વામી પાસે નૃત્ય કર્યાને ઉલ્લેખ છે. સમયસુદરે પાર્શ્વનાથના સ્તવનમાં પદ્માવતી દેવીના નૃત્યને ઉલ્લેખ કર્યો છે. એની બીજી કડી નીચે મુજબ છે – થેઈથેઈ તતÈઈ પદ્માવતી ગીત ગાન મુખ વૃન્દા; શાસંગીત ભેદ પદ્માવતિ નૃતિ [નવ નવઈ છન્દા, હમા.” વાઘો – “સંગીત’ શબ્દ જેટલો વ્યાપક છે એટલે એને માટેને અંગ્રેજી શબ્દ music નથી. Musicના vocal અને instrumental એવા બે પ્રકાર ગણાવાય છે એટલે એને વિચાર કરતાં વાઘોને સંગીત સાથે સંબંધ હોવાનું ફલિત થાય છે. વાઘ માટે આઘ, તૂર, તૂ, વરિત્ર અને સ્મરધ્વજ એમ સંસ્કૃત પર્યા છે. ગુજરાતીમાં વાજિત્ર, વાજિંત્ર અને વાજુ એ ત્રણ શબ્દ તેમ જ વાઘ એમ ચાર એકર્થક શબ્દ છે. મેં ગુજરાતીમાં “વાજિંત્રોની વણજાર” નામને લેખ લખ્યો છે તે અંગ્રેજીમાં “વાઘો સંબંધી જેન ઉલેખો”નામક લેખ લખ્યો છે. એ અરસામાં મેં એક લેખમાળ તૈયાર કરી એને લગતે પ્રથમ લેખ ફાર્બસ ગુજરાતી સભા”ના તે સમયના તંત્રીજી ઉપર મોકલાવ્યો હતા. એઓ એ પ્રકાશિત પણ કરનાર હતા પરંતુ કોણ જાણે. કેમ એ એમના જીવનકાળ દરમ્યાન છપાયે નહિ અને જ્યારે મેં તપાસ કરી ત્યારે મને ખબર મળી કે એ લેખ જ નથી અને અદ્યાપિ જડ્યો નથી. આ લેખમાળામાં મેં મુખ્યત્વે મુળ ગણુતાં અનેક ૧ આ સ્તવન “૧૧૫ સ્તવન મંજુ પા”ના પૃ. ૮૧૭માં છપાયું છે. ૨ આને “સૂરત સેનાની મૂરત” (પૃ. ૨૬૪)માં “વિસ્તૃત નિબંધ તરીકે ઉલ્લેખ કરાય છે. ૩ આ લેખમાં મેં ભૌતિકશાસ્ત્રને લગતી કેટલીક બાબતે પ્રસંગોપાત્ત રજૂ તે કરી હતી અને વાદ્યોની ઉત્પત્તિ પર પણ કેટલીક બીને દર્શાવી હતી. Page #48 -------------------------------------------------------------------------- ________________ २२ સંગીત, નૃત્ય અને નાટ્ય વાઘો। પરિચય સ્વ. સંગીતનો ક્રૉંચનલાલ હીરાલાલ મામાવાળાના સહકારપૂર્વક આપ્યા હતા. એ વાતને આજે વીસેક વર્ષનાં વહાણુ વાર્યા એ છતાં એને લગતા લેખે અપ્રકાશિત રહ્યા છે. " " વણ કસમુચ્ચય ( ભા. ૧ )માં જે વણુ ક `અંગે વિવિધ કૃતિઓ અપાઇ છે તેમાંની કેટલીકમાં વાઘોને ઉલ્લેખ છે. આની સુચી એના ભા. ૧, પૃ. ૧૬૩-૧૬૪માં અપાઈ છે જ્યારે વિષેનું નિરૂપણુ આ ભાગના પૃ. ૭૩-૭૮માં છે. કેટલાંક વાઘો વીણા ઇત્યા—િ- શ્રી૰ રા૦ યાર (ખંડ ૩, ઢા. ૫)માં વીણાને મૂંગે ભાંગફાડ અને અશુદ્ધિ એ એ બાબત અનુક્રમે નિમ્નલિખિત *ડી ૨૦ અને ૨૬માં દર્શાવાઇ છે ઃ~~~ દ ', (૧) ત્ર ત્ર ૩ટે તાંત, ગમા જાયે ખસી હૈ। લાલ ગ (૨) “ વીણા સગભ` તે દાધા દંડ, ગલે ગ્રંથું ઢા લાલ કે તુંબડ તેણુ અશુદ્ધપણું મે' તસ કહ્યું હું લાલ પ્ ॰' માનવયે ૨ષણ' પર્વની ચાયની પહેલી કડીમાં ઢાલ, દદામા, ભેરી, નફેરી અને ઝલ્લરીના ઉલ્લેખ કર્યો છે. રામચન્દ્રસૂરિના શિષ્ય ભંગલ(જયમ ગલ)સૂરિએ રચેલા ”મહાવીર --‰*કલશમાં જયઢ′ છા ), મલ( માઈલ ), અલક્ષ}રી, તિઉલ, દુન્દુભિ, સંખ (શ`ખ), કાહલ, સાલ () અને વીષુ (વીષ્ણુા)ના ઉલ્લેખ છે આ જ કૃતિ જૈવ ગૂ૦ ૩૦ (ભા. ૧)ના લગભગ પ્રારંભમાં પૃ. ૭૫-૭૬માં“મહાવીર જન્માભિષેક”ના નામે નોંધાઇ છે. એમાં ૧૮ ટુંક (પો) છે. એ પૈકી ટુંક ૧૧, ૧૨, ૧૭ અને ૧૮ એમાં ઉદ્ધૃત કરાઇ છે. ૧. આ સંબંધમાં જુએ પૃ. ૩૫, ૪૦ અને ૭૪-૭૫. ૐ. આ થેય · શ્રી પ્રતિક્રમણ-સૂત્ર પ્રખેધ-ટીકા ’ ( ભા. ૩, પૃ. ૮૭૧– ૮૭૨)માં છપાઇ છે. ૩. એમણે વિ.સ. ૧૩૧૯માં સુધા’પર્વત ઉપરના ચાચિગદેવના લેખની પ્રશ્નતિ રચી હતી.જૈ, મૂ॰ ક॰ ( ભા, ૧, પૃ. ૭૬) ૪. આ સમધમાં જુએ પૃ. ૧૦૨, ટિ. ૮ Page #49 -------------------------------------------------------------------------- ________________ ઉપાદૂલાત રબાબ તે શું ? –દિ. શ્રતસાગરે તત્વાર્થવૃત્તિ કિંવા તાત્પર્ય ( લ. વિ. સં. ૧૫૭૫ માં “તત' શબ્દ સમજાવતી વેળા દરને એક જાતનું “અંધાવાદિત્ર’ કહી એને લેકે “રબાબ' તરીકે ઓળખે છે એવો નિર્દેશ કર્યો છે. સા.ગૂ જેમાં રખાબને અર્થ “એક તંતુવાઘે' એમ કરાય છે. બરખાબને બદલે પ. ૧૨માં “આજ શબ્દ છે તે શું સમુચિત છે? પંચશબ્દ – આને ઉલ્લેખ વિ. સં. ૧૩૨૭માં રચાયેલ સપ્તક્ષેત્રિરાસુમાં પાંચ વાદ્યોનાં નામે સહિત કરાયો છે. પ્રસ્તુત પંક્તિઓ નીચે મુજબ છે – “તિવિલા ઝાલરિ ભેરુ કરીિ કંસાલાં વાજઈ પંચશબ્દ મંગલીક હેતુ જિણભુવણુઈ છાજઇ ! પંચશબ્દ વાજંતિ ભાટુ અંબર બહિરંતી . ઈણ પરિ ઉછવું જિલ્થભુવણિ શ્રીસંધુ કરંત ૫૦ પર્ણચન્દ્રસૂરિએ રચેલા પંચદમ્હાતપત્રપ્રબન્ધના લગભગ અંતમાં “વસાનિનાવવ” એમ કહ્યું છે. મહરાજકૃત નલદવદંતી હાસમાં “પંચશબ્દ પ્રયોગ જોવાય છે. આ રાસ સેનાપુરમાં વિ. સ. ૧૬૧૨માં રચાય છે. આ રાસની ૧૨૫મી કડી તેમ જ ૧૧૪૦મી કડી અત્ર અભિપ્રેત હોઈ એ હું ઉક્ત કરું – ૧. તબલાં, ઝાલર, ભેરી, કરડ અને કસાલા વાજે – આપશુ કવિઓ (પૃ. ૧૮૪). • : ૨ આ રાસ “પ્રાચીન ગુર્જર ગ્રન્થમાલા”માં અન્ય ૨ તરીકે ઇ. સ. ૧૯૫૪માં અજ્ઞાત કવિએ વિ.સં. ૧૫૩૯ પહેલાં રચેલા “નલ-દવદંતીચરિત્ર સહિત છપાયે છે. ઉપલબ્ધ ગુજરાતી નવ-ચરિત્રમાં આ ચરિત્ર પ્રાચીનતમ છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ ૨૪ સંગીત, નૃત્ય અને નાટ્ય “જયજયકાર ચિરઈ એ, તે નગર મઝારિ. પંચશબદ વાજિત્ર વાજઈ એ, ગાઈ ગીત નારિ ! ૧૨૫ ” “ પૂઠિઈ તેહની પાલખી, બરઠી દવદંતી નારિ ! પંચ શબદ વાજિંત્ર ઘણું, આગલિથી પ્રતીહરિ / ૧૧૪ છે. ભેગીલાલ સસિરાએ પંચશબદ' એટલે “પાંચ વાઘ મંગલસૂચક દવનિ ' એવો અર્થ આ રાસના પૃ. ૧૫૪માં કર્યો છે અને બીજાઓએ કરેલા અર્થ કરતાં આ વધારે સમુચિત લેવાનું કહ્યું છે. વિશેષમાં એમણે વિવેકચિન્તામણિ નામના કન્નડ ( કાનડી) પ્રસ્થમાં શંગ, તમ્મટ અથવા તંબૂર, શંખ, બેરિ અને જયઘંટા એમ પાંચ વાદ્યોનાં નામે દર્શાવાયાનું કહ્યું છે. સાથે સાથે તુલસીકૃત રામાયણની એક ટીકામથી નિમ્નલિખિત પંક્તિ રજૂ કરી છે – તંત્રો તાલ સુઝાંઝ, પુનિ જાનુ નગારા ચાર; પંચમ સે બજે પાંચ શબ્દ સરકાર.” ઉપસંહાર – અનેક ભાષાઓમાં સંગીતશાસ્ત્રને અંગે પ્રખ્ય કે ગ્રન્થ રચાયેલ છે. એ ઉપરાંત કેટલી યે કૃતિઓમાં સંગીતવિષયક ઉલ્લેખે છે. આથી જેમ મેં આ વ્યાખ્યાનમાં એવી કેટલીક જૈન કૃતિઓમાંથી ઉલેખે રજૂ કરવાને નમ્ર પ્રયાસ કર્યો છે તેમ સંસ્કૃત અને ગુજરાતી અજૈન કૃતિઓ માટે કરવાની મારી અભિલાષા તે છે પરંતુ એ માટે આવશ્યક સાધને અત્યારે તે મને મળે તેમ નથી તે એવું કાર્ય અન્ય કોઈ સહદય સાક્ષરે કરવું ઘટે એટલું વિનમ્ર ભાવે સૂચવી આ ઉઘાત હું પૂર્ણ કરું છું. મધુહંસ, ડો. એની બેસન્ટ રોડ, વરલી, મુંબઈ-૫ DD ! હીરાલાલ ૨, કાપડિયા તા. ૨૨-૯-૭૨ (અનન્તચતુર્દશી વિ. સં. ૨૦૨૮) છે Page #51 -------------------------------------------------------------------------- ________________ વિષય જૈન સાહિત્યના બે વ દ્વાદશાંગીના ઉદ્ભવ અને હ્રાસ આગમાનું પુસ્તકારીહષ્ણુ વિસ્તૃત વિષયસૂચી પૃષ્ઠાં સકલનસમય િિદ્ભવાયના વિભાગો અને પેટાવિભાગા વ્યાખ્યાનની મર્યાદા સંગીત અને અભિનયકળાને આવિર્ભાવ અભિનય : પર્યાય અને ચાર પ્રારશ સંગીતના ત્રણ અર્થ નાટ્યના એ પર્યાય ગાનાહિવાચક સસ્કૃત અને પાય પર્યાય કાવ્યના ચાર પ્રકાર સ્વરમ ડળ ' રાગત બત્રીસ પો અને અને અંગેના અણુઓગદાર પ્રમાણેના પાઠભેદા ૧ ૧ * ૨-૩ ૩ ૩૪ ૪ ૪-૫ ૫-૭ ૭-૧૯ ૭-૧૧ આ દ્વારા ૯ ભામતા વર્ણવાય છે. વિષય ડાં ૨૧ સાત સ્વરાનાં નામ ૧૧-૧૨ ૨-૩ સ્વરાનાં સ્થાન ર ૪ જીવનિશ્રિત કિવા પશુ ૫ ખીજન્ય સ્વરા ૧૨-૧૩ નિષાદનું નામાન્તર હુમસીના અને ચીનાઓના સ્વર (notes ) ૬-૭ અજીનિશ્રિત યારે વાઘજન્ય સ્વરા ૮-૧૪ સ્વરાનાં ફળ ટાણુ અને નારદ અણુએગદારગત મતાન્તર R r ૧૩ ૧૩-૧૪ ૧૩ ૧૪ ત્રણ ગ્રામ ૧૪ ૧૧-૧૮ એકવીસ મૂર્ચ્છના ૧૫ ૧૧ ચાર પ્રશ્નો ૧૫ ૨૦-૨૧ ઉત્તરા ૧૫-૧૬ ૧; ૧૬ ૧ હાણુ અને સંગીતશાસ્ત્ર ૨૨ સુશિક્ષત ગાયક ૨૩ ગીતના છ દાય ૧ આઠાણ જ્યોર્જી Page #52 -------------------------------------------------------------------------- ________________ ૬૬ સંગીત, નૃત્ય અને નાટ્ય વિષય પૃહાંક લક્ષણ એટલે ? ૨૨ સ્વરાનાં ફળ સબધી અવતરણા ૨૨ વિષય પૃષ્ઠોક ૨૪ ગીતના આઠ ગુણુ ૧૫ ૨૧ ગીતના અવાન્તર ગુણા ૧૭ ૨૬ સૂત્રના આઠ ગુણા ૧૮ ૨૭ વૃત્તના ત્રણ પ્રકાર ૧૮ ૬૮ ભાષાના એ પ્રકાર ૧૮ ૧૮ ૨૧ ૭ પ્રશ્નો શ્॰ વનિતાના વર્ણાદિ અનુસાર ઉત્તરા ૧૮-૧૯ ૩૧ તન્ત્રી વગેરે સાથે સ્વરાની સમાનતા રૂર સ્વરાથી માંડીને તાન સુધીની સંખ્યા વિશેષ વિગતા માટેનાં યાર સાધના વરની ઉત્પત્તિ અને અને અ સ્વરનું લક્ષણ ષડજ વગેરેના વ્યપત્ય ઇત્યાદિ આ સંબંધી અવતરણ સ્વરાની સદશતા - સ્થાનનું લક્ષણ અને અંગેનાં અવતરણા ૧૯ ૧૯ ૧૯ ૨. २० ૨૦-૨૧ ૨૦ ૨૧ ૨૨ ૧ રવિશુદ્ધાદ્િરવરની દ્વિવિધ વ્યાખ્યા કંડવિશુદ્ધની વ્યાખ્યામાં મતાન્તર રિભિતને અથ રિણિત અંગેના પ્રાચીન પ્રયાગ ગ્રામનું લક્ષણ એને અંગેનું અવતરણ ત્રણ ગ્રામનાં નામ મૂર્ચ્છતાનું લક્ષણ એને અંગેનું અવતરણ તાનનું લક્ષણૢ તાનના લક્ષણ સબંધી અવતરણ અવનિશ્રિતાદિનું નિરૂપણું २४ ઢ ૨૩ ૨૩ ૨૪ ૨૪ ૨૪ ૨૪ ૧૪ ૨૫ ૫ ૨૫ તાન સમધી અર્જુન ઉલ્લેખા ૨૫ જીવાહિનિશ્રિત અંગે અવતરણ ૨૫ ૪૯ તાનની ઉત્પત્તિ ૨ સ્વરાના પ્રયત્તાનાં કારણ અસ ખ્ય સ્વરા ૨૬ Rk Page #53 -------------------------------------------------------------------------- ________________ વિષય પ્રત્યેક્ષેપસમ પ્રત્યાદિની સમજણુ સ્વરના વાદી વગેરે ચાર પ્રકાર અક્ષરસમનું લક્ષણ પદસમનું લક્ષણુ તાલસમનું લક્ષણ લયસમનું લક્ષણુ ગ્રહસમનું લક્ષણ સંચારસમનું લક્ષણુ લયનું લક્ષણ સમવૃત્તાદિના ભિન્ન અ સરપાહુડતા નાશ અને ભરતાદિની ઉત્પત્તિ વિસ્તૃત વિષયસૂચી પૃષ્ઠાંક ૨}-૨૮ જીવાજીવાભિગમમાંથી ગેયા ૨૬-૨૭ २७ ગેચના પ્રકારો ઇત્યાદિને અંગેનુ અવતરણ ગેય(ગીત)ના આઠ પ્રકાર ૧૭ २७ ૨૭ ૨૭ ૨૭ ૨૭ ૨૮ દિના પ્રકાર। ઇત્યાદિ ૨૮-૨૯ ૨૮ જીવાજીવાભિગમમાંથી અવતરણ ૨૯ કાવ્યના ચાર પ્રકારે અને એની સમજણ ૨૯ અને તેનાં લક્ષણ્ણા ૨૯-૩૦ ૨૦ વિષય અગિયાર અલ કારના વષ્ણુ નને! નાશ સંગીતનું વસ્તુ ન રાયપ્રસેઇજમાંથી પૃહાંક અવતરણુ સ્વરના મન્દ્રાદિ ત્રણ પ્રકાર ગીતના ચાર પ્રકાર ગેયના ચાર પ્રકાર ૩૦-૩૨ 30. પ્રાણનું લક્ષણ નાદની ઉત્પત્તિ ૩૨. ૩ ગીતસુન્દરીને અધિકાર ૩૨-૩૮ વામનની નૃત્યમાં અસફળતા 33 વામનની ગીતમાં અસફળતા ૩૩ ૨૩-૩૪ શુંË ગાન માટેની આવશ્યક પરિસ્થિતિ ૩૦. ૩૧. વીણાએની ભાંગફેડ ગીતકળાની પરીક્ષા ૩૪-૩૮ ગાન્ધનું ત્રિવિધ ઉત્થાન ૩૪-૩૫ વીણાની વિશુદ્ધિ - ૩૫ ૩૧ ૩૫ ૩ નાના પ્રકાર ગીતના પ્રકારા અને ઉપપ્રકારી૩ ઉપર્યુક્ત વિષયનું અવતરણ ૩૨. Page #54 -------------------------------------------------------------------------- ________________ પઠાક ૩૭ સંગીત, નૃત્ય અને નાટ્ય વિષય પૃષ્ઠક | વિષય જર રાગનાં નામ ૩-૩૭ વસુદેવે વિખણુગીતનું નટનારાયણ કે નટ્ટનરાયણ કરાવેલું શ્રવણ ૪૬-૪૭ ગીતાને વિષય ૭૨ કળાઓ ૪૭-૪૮ ગીતને પ્રભાવ કળાને અર્થ ૪૮. આયુધાદિનું હરણ ગીત-કળાના ત્રણ પ્રકાર ૪૮ મસ્તકેનું મુંડન ૩૮ અજિયસક્તિથયમાં સંગીસંગીતના બોલપૂર્વકની બે તાદિ સંબંધી શબ્દ ૪૮-૪૯ સ્તુતિઓ અંગહારની સમજણ ૪૯ બંને સ્તુતિઓનાં પ્રકાશન ૩૮ અજિયસન્તિય (ગા. ૩૧) ૪૯ વસુદેવનું વીણાવાદન અને કતિ વગેરેનાં નામે ગન્ધર્વદત્તાનાં એમની અજિયતિથયનું સાથે લગ્ન ૩૯-૪૧ અનુકરણ વિષ્ણુની ભાંગફોડ અને સંગમે કરેલા ઉપસર્ગો : એની અશુદ્ધિ સહ-૪૦ દેવાંગનાનાં સંગીત અને પાંચ મુક્તાદામનું સંગીત ૪૧-૪૨ “કુંભનું પરિમાણ ગજદત અભિનય ૨૫૩ મોતીના સંગીત મહાવીરસ્વામી અને સંબંધી ઉલ્લેખ ૪૨-૪૪ - દેવાંગનાઓ વિષ્ણુકુમારને અધિકાર ૪૪-૪૬ શવ્યાપાલકની ગીતમાં તિલોત્તમાદિનું નૃત્ય ૪૫ આસક્તિ પ૧–પર તું બુરુ વગેરેનું ગાન ૪૫ માલવશિકી રાગ પર તું બુરુ આદિ તરફથી નૃત્ય અને નાટકો પર-૮૪ વિદ્યાધરને ઉપહાર. ૪૬ | નૃત્યના પાંચ પર્વ પર-૫૩ ૪૯-૫૦ નૃત્ય Page #55 -------------------------------------------------------------------------- ________________ વિષય નૃત્ત, લાસ્ય ઇત્યાદિમાં તફાવત ૫૩ નૃત્ય સંબંધી પાય શખ્ખા પ નાથના ચાર પ્રાર ૧૩-૫૪ ખત્રીસ પ્રકારનાં નાટકા માટેની તૈયારી વિસ્તૃત વિષયસૂચી પુછ્યાંક ૧૪સ્વસ્તિક, શ્રીવત્સ અને નન્ધાવત ૫૫ ૧૦૮ દેવકુમારનું વધુ ન ૧૮ દેવકુમારીનું વર્ણન ૫૫ વાઘાનું સર્જન દેવકુમારો અને દેવકુમારીઆનું મહાવીરસ્વામી ૧૫ પાસે આગમન અત્રીસ પ્રકારનાં નાટકના અભિનયા નાટકાનાં નામ અભિનયાની સખ્યા અભિનયાનાં નામેાનું . સતુલન ૫૪ ૫૫-૫} મહાવીરસ્વામીની જીવનરેખા વાઘ, ગીત, નૃત્ય અને અભિનયના પ્રકાશ ૫૬૫૯ ૫ પટ પઢ વિષય અભિનયાનું વર્ગીકરણ ઈશાન ઇન્દ્રે ચારેલાં ખત્રીસ નાટક મેધકુમારની ત્રીસ નાફ્રામાં આસક્તિ ચન્દ્રાદિએ ભજવેલાં બત્રીસ નાટકા દશાણુ ભદ્રના ગુના ગલનાથે પુષ્કરિણી વગેરેની રચના મતાન્તરી ૧૨ પૃશાંક ૬૧ મા! ચિહ્નથી સ્મૃતિ વખાણુ તે લેખ છે. }૧-૨ ૬૨ ૬૨-૬૨ }૩*}૪ ૪ દેવની શક્તિ વસન્તતિલકાનું નૃત્ય અને ધમ્મિલની પ્રશ સા હિરણ્યાનું ‘નાલિઢ્ઢાગલક’ નૃત્ય }પ }પ {૫}} }; સુહિરણ્યાને અભિષેક સાંડેસરાનું ટિપ્પણું ચાંડાળ કન્યાનું નૃત્ય મિત્રસેના વગેરેને પરિચય ૬૬-૬૭ કાશાનું ‘સરસવ-સૂચી' નૃત્ય ૬૭ ઉદાયન અને પ્રભાવતી ૬૭-૬૮ ઇન્દ્ર યાજેલું ' આનદુ નાટક અને ‘તાંડવ' નૃત્ય ૬૮-૭૨ {૪}૫ Page #56 -------------------------------------------------------------------------- ________________ સંગીત, નૃત્ય અને નાટ્ય ' વિષય પૃષ્ઠક | વિષય પwાંક ધનુષ્યની દેરી ઉપરનું નૃત્ય કરી રાવણે તૈયાર કરેલી વીણા બાણુગ્ર ઉપરનું નૃત્ય ૭૨ અને એનું ગીત ૭૭-૭૮ તરવારની ધાર ઉપરનું નૃત્ય ૭૨ રાવણની અન્ત પુરીઓનું ભલ્લાગ્ર ઉપરનું નૃત્ય કર નૃત્ય ૭૮ જળપાત્રાદિ સહિતનું નૃત્ય ૭૨ | રાવણે સોળ હજાર પત્ની તરવારોના ભ્રમણપૂર્વકનું સાથે કરેલું નાટક ' ૭૮ નૃત્ય ७२ જિનભક્તિભાવના પદ ૭૮-૭૯ મુસળ સહિતનું નૃત્ય કર ! ઉત્તરઝયણનું વિવરણાત્મક નાસુન્દરીનાં નૃત્ય અને સાહિત્ય , ૭૮ બાર કરણ ૭૭ | કપિલ મુનીશ્વરનું નૃત્ય અને જયાનન્દનું સૂચનૃત્ય ૭૩-૭૪ | ૫૦૦ચારોનું તાલવાદન ૭૯-૮૦ વામનનું વીવાદન ૭૪-૭૫ છ માસ સુધીની આર્ય વિવિધ વીણાના દે ૭૪-૭૫ આષાઢની તલીનતા ૮૦ હાથી ઉપર વાદનને પ્રભાવ ૭૫ દેવસૂરિની ગીત-હુંબીક પૂર્વકની રાસકની રચના ૮૧ નાટયાદિ કળાઓના નવા નાટક પ્રકારે ૭૫-૭૬ સુરસુન્દરીની આનાકાની ૮૨ નૃત્યના ત્રણ પ્રકાર અને ગુણસુન્દરી અને વીણાવાદન ૮૨ એની સમજણ ૭૬ ગમા વગેરેને ઉલેખ ૮૨ સંગને અર્થ ઘલનાનો અર્થ અને એના પ્રકાર ૮૨ બે નાટ: મહુયરીગીય ચિત્તાદિની ચર્ચારી અને સોયામણી ૭૬૭૭ ઉર્વશીને નાટારંભ ૮૩ પ્રેક્ષ્ય અને તેના પ્રકારે છે | મનાથનું ગીત ૪ વાજિંત્રની વાર ૭૬ વિવાદન “અષાઢભૂતિનું નાટક અને ઉપમિતિભવપ્રપંચાકથાને એને નાશ ૭૭ ] પીઠબબ્ધ ૮૩ Page #57 -------------------------------------------------------------------------- ________________ વિસ્તૃત વિષયસૂચી વિષય પૂર્ણાંક ૮૪ પન્દિતા અર્થ સગીતાદિ સંબધી ગ્રન્થા ૮૫-૯૦ ઋષભદેવે નાટચશાસ્ત્ર અને ગન્ધ શાસ્ત્રનું કરેલું નિરૂપણ ૮૫ ૮૫ સરપાહુડના ઉચ્છેદ ૮૫ સંગીતને અંગેની ત્રણુ ઉપલબ્ધ કૃતિએ તિવાકરમ્ (જૈન ક્રાશ ) ૮૫ સંગીતસમયસાર સંગીતાપનિષદ્દ્ની અનુપલબ્ધિ ૮૬ સંગીતાપનિષત્સારાહાર ૮૬-૮૭ 29-4 સગીતમડન cr સંગીતદીપક, સંગીતરત્નાવલી અને સંગીતસપિંગલ ૮૮ ગાધકળા નાટવિધિને ઉચ્છેદ નાટયદર્પણુ અને એની સ્વાપન વૃત્તિ 2. પ્રબન્ધશત તે શું ? ફ્રેન્ચ વિશ્વકાશ પુરવણી પરિશિષ્ટ ૧ : સારીગમનું વિરાટ સ્વરૂપ ૫૫૯૦ ८० ૯૦. ૯૧ હર-૯૮ 版 ३१ વિષય પૃથ્વીક પરિશિષ્ટ ૨ : સંગીતના ખેલપૂર્વકની કૃતિ ૯૯-૧૦૩ (૧) જિનકુશલસૂરિષ્કૃત પાર્શ્વ જિનસ્તુતિ ૯૯-૧૦૦ (૨) અજ્ઞાતકતૃ કે નાભેટજિન-સ્તુતિ ૧૦૧-૧૦૨ (૩) જયમ ગલકૃિત મહાવીર-ગૃહકલગ્ન (પદ્યો ૧૨-૧૦૩ ૧૩-૧૪) પરિશિષ્ટ ૩ : વિશેષનામેાની સૂચી ૧૦૪-૧૧૭ (અ ગ્રન્થકાર ૧૦૪-૧૦૫ (, જૈન ૧૦૪–૧૦૫ (આ) અજૈન ૧૦૫ (આ) ગ્રન્થા અને લેખા ૧૦૬-૧૧૧ આ જૈન ૧૦૬-૧૧૦ ૧૧૦-૧૧૧ (આ) અજૈન (૨) પ્રકીણુંક ૧૧૧-૧૧૭ (ૐ) વાઘોનાં નામેા ૧૧૬-૧૧૭ પરિશિષ્ટ ૪ : સંગીત સબંધી પારિભાષિક શબ્દો ૧૧૮૧૨૮ Page #58 -------------------------------------------------------------------------- ________________ ગ્રા. હીરાલાલ ૨. ફ્રાપડિયાના પરિચય માટેની સામગ્રી પ્રેા. હી. ૨. કાપડિયાના પરિચય નિમ્નલિખિત ૧૨ કૃતિઓમાં અપાયા છેઃ— ૧. શ્રીભક્તાપરસ્તોત્રની પાદપૂતિરૂપ કાવ્યસંગ્રહો પ્રથમ વિભાગ ( આમુખ ) ( ઇ. સ. ૧૯૨૬ ) ૨. ગ્રન્થ અને ગ્રન્થકાર ( પુસ્તક ૬ ) 8. શ્રી કાસ ગુજરાતી સભા ત્રૈમાસિક (પુસ્તક ૫) (૧૯૪૦) ૪. મુંબઇ સમાચાર ( સાપ્તાહિકના તા. ૧૫-૧-૫૬Ăા અંક ) ૫. જૈન સંસ્કૃત સાહિત્યના ઇતિહાસ ( ખંડ ૧) (૧૯૫૬) ૬. સૂરત સાનાની મૂરત (૧૯૫૮) ૭. સૂરત સુધરાઇ સમાચાર [ ગુજરાતી સાહિત્ય પરિષદ સ્મૃતિ અંક ] (૧૯૬૫) ૮. સુરતના જૈન લેખક્રા અને લેખિકાએ (૧૯૬૫) ૯, Who is Who ? ૧૦. હીરક-સાહિત્ય-વિહારની અંગ્રેજી સમારેાચના (૧૯૬૨) ૧૧. Sangeet Kala Vihar English Supplement (Vol. I, No. 3 ) (૧૯૭૦) ૧૨. સારસ્વત સ્મારિકા (૧૯૭૧) -પ્રકાશક Page #59 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના [ લે, પ્રેાફેસર રમણલાલ છેટાલાલ મહેતા ] ( સંગીતવિભાગઅ યક્ષ, મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, વડેાદા ] 6 પ્રેફેસર કાપડિયાએ આજથી સત્તરઅઢાર વર્ષ પહેલાં આપેલું સંગીતવિષયક વ્યાખ્યાન આટલું મેડું મે યે પ્રસિદ્ધ થઈ રહ્યું છે એથી સૌ સંગીતપ્રેમીએ તથા અન્ય જિજ્ઞાસુઓને હર્ષ થશે. વડાદરાના · પ્રાચ્યવિદ્યામ'દિર'ના અંગ્રેજી જર્નલમાં સંગીતવાદ્યો વિષે જૈન ઉલ્લેખા ( The Jaina Data about Musical Instru( ments)વિષયક ફેસર ક્રાપડિયાના લેખા વાંચવામાં આવતાં મે ૐ એમને એથી કંઈ વિશેષ વિસ્તૃત વિષય પર વડાદરાના “ભારતીય સંગીતનૃત્ય-નાટ્ય મહાવિદ્યાલય”માં વ્યાખ્યાન માટે ૧૯૫૫માં આમંત્ર્યા હતા. એમણે ઘણી મહેનત લઇ એમનું વ્યાખ્યાન તૈયાર કર્યું હતું જે હવે પ્રસિદ્ધ થઇ રહ્યું છે. જૈનધર્મીઓની જ્ઞાનેાપાસના અનેકમાર્ગી રહી છે. સગીતિવષયક ઉપલબ્ધ જ્ઞાન પ્રાકૃતાદિ ભાષા દ્વારા લેકસન્મુખ લઇ જવાનેા અને સાથેાસાથ કાંય સ્વતંત્ર ચિંતનમનન દ્વારા નવીન સૂઝ ખતાન્યાના શ્રમ જૈતાએ જરૂર લીધા છે. જૈન સાહિત્યમાં જૂનામાં જૂના આગમે ગણાય, અને જૈન માન્યતા પ્રમાણે મુખ્ય માગમેા ઇ. સ. પૂ. ૫૧૭માં રચાયા છે. શ્રી મહાવીરસ્વામીનું નિર્વાણુ ૪, સ.પૂ. ૧ર૭માં થયું તે પહેલાં મૌલિક આગમાની રચના થયાની માન્યતા છે. તે પછી લગભગ નવ સેા વર્ષે ઇ. સ. ૪૫૩ કે ઈ, સ, ૪૬૬માં જે આગમા પુસ્તકારૂઢ ( codified ) થયા તેમાં Page #60 -------------------------------------------------------------------------- ________________ સંગીત, નૃત્ય અને નાટ્ય કાણું (સ્થાન), અણુઓગદાર (અનુગદ્વાર ), રાયપાસેણીય ( રાજપ્રશ્રીય) અને ઉત્તરઝયણ (ઉત્તરાધ્યયન) એ આગમ આપણું વિષયને માટે મહત્ત્વ ધરાવે છે. ઈ. સ.ની પમી સદીમાં રચાયેલા ઠાણ અને અણુઓ ગદાર આગમાં સંગીતવિષયક જે ૧૮ બાબતેનું વર્ણન છે તેને ઉલ્લેખ આ પુસ્તકમાં વિદ્વાન લેખકે કર્યો છે. આમાં સ્વર, તેનાં સ્થાન, વરની ઉત્પત્તિ, ફળ, ત્રણ ગ્રામ, તેની સાત સાત મૂચ્છનાઓ, ગીતનિ, ગીતના ગુણે તથા દેશો, ૪૯ તાન ઇત્યાદિને સમાવેશ થયા છે. આ ભરતકૃત નાટયશાસ્ત્રના સંગીતવિષયક અધ્યાયે સાથે સરખાવવા જેવો છે. મૂછનાનાં નામોમાં ઠાણ તથા ભરત નાટ્યશાસ્ત્રમાં ભેદ છે, જે ધ્યાનમાં લેવા જેવો છે. મૂચ્છનાઓ સાથે રાગની ઉત્ક્રાન્તિને ઇતિહાસ સંકળાયેલ છે એટલે આ ભેદ અભ્યાસ માંગી લે છે. પ્રોફેસર કાપડિયાએ જૈન સાહિત્યની સંસ્કૃત, પાઇય અને ગુજરાતી કતિઓમાંથી જેટલી અને જ્યારે પ્રાપ્ત થતી ગઈ તેમ તેમ તેને ઉપગ કરી ગંધ તૈયાર કરી તેને વ્યવસ્થિત રૂ૫ આપેલ છે. તેમ છતાં કોઈ કઈ વાર અમુક અમુક પુસ્તક વેળાસર નહિ મળવાથી કોઈ કોઈ સ્થળે લેખનમાં ધાટી સુગ્રથિતતા આવી શકી નથી. સંગીતનૃત્ય-નાટ્યમાં સંગીતને પ્રાધાન્ય મળ્યું છે. સંસ્કૃત ગ્રંથાની પણ એ જ પ્રણાલી છે. સંગીતની પરિભાષા સમજવા માટે વૃત્તિઓને આશ્રય તે લેવો જ રો. પાઈય પરિભાષા જાણવા માટે આ પુસ્તક ઉપયોગી નીવડશે. ઠાણ અને અણુઓગદાર આગમમાં સ્વરાદિવિષયક જે ૩૨ પડ્યો છે તે ભારત નાટ્યશાસ્ત્રનાં સૂત્રની માફક જૈન સંગીતવિષયક સાહિત્યનાં મૂળ સૂત્રો બની રહે છે. આ આગમો પર તે પછી જે વૃત્તિઓ (વિવરણ) થઈ તેમાં ઠાણુ પરની વિ. સં. ૧૧૨માં ચાયેલી અભયદેવસૂરિની સંસ્કૃત વૃત્તિ, અને અણુઓનદાર પરનાં ત્રણ વિવરણે (ઈ. સ. છઠ્ઠી–સાતમી સદીની જિનદાસગણિની ગુણિ , વિ. સં. Page #61 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ૭૫૦–૮૨૭ની હરિભદ્રસૂરિની સંસ્કૃત વૃત્તિ તથા વિ. સં. ૧૧૮ના અંત પહેલાંની હેમચન્દ્રસૂરિની વૃતિ ) – આ ચાર પ્રાચીન સાધનેને લેખકે ઉપયોગ કરી મૂળ પવામાં આવતી પરિભાષાને સમજવા-સમજાવવાને લેખકે પ્રશસ્ય પ્રયાસ કર્યો છે. વિવરણે મોટે ભાગે પરંપરાગત શૈલીમાં હોવાને કારણે અથવા તે અવિનિયોગો સંદર્ભ ઈ બેઠી હેવાને કારણે આજે આ પરિભાષા અસ્પષ્ટ લાગે છે. “ગબ્ધ હોય તે ગધાર કહેવાય છે” (પૃ. ૨૧), “પહેલા ઊઠેલા સ્વરેનું અનુસંધાન કરતે હેવાથી “પૈવત' કહેવાય છે” (પૃ. ૨૧), “ રિભિત” (પૃ. ૨૩), “વિસ્તારેલી તંત્રી તે “તાને કહેવાય છે ” (પૃ. ૨૫), “દાંત વગેરેની બનેલી આંગળીની બેલી (કેશક) વગેરેથી વગાડાતાં ત્રણ સ્વરવાળા લયને અનુસરતું ગીત તે “લયસમ” છે” (પૃ. ૨૭) ઇત્યાદિ જે વિવરણે વૃત્તિઓને આધારે આપેલાં છે તે અસ્પષ્ટ જ રહે છે. તે છતાં કેટલેક આનુષંગિક લાભ પણ થવાનેઃ જેમકે કેશક” આજના “જિરાફ શબ્દને સમાનાર્થી શબ્દ લાગે છે અને તે ભારતીય પરંપરાને શબ્દ છે એટલું જ નહિ, “કેશક થી વગાડવાની રીતિની પ્રાચીનતાને પણ તે ઘતક બને છે. ગાનપ્રકારોમાં “ધ્રુવા, ધારુ, માઠા, પરમાઠા ” :પહેલાંના પ્રકારોમાં “વિષ્ણગીતનું સ્થાન છે, જેને ઉલેખ લેખક મહાશયે પૃ. ૩૯ ઉપર “વસુદેવનું વીણાવાદન” નામના પરિચ્છેદમાં કર્યો છે. વસુદેવહિડી વિક્રમની પાંચમી-છઠ્ઠી સદીને ગ્રંથ છે તે પરથી “વિષણુગીતની પ્રાચીનતાને અંદાજ આવી શકે છે. નાટયશાસ્ત્ર અને ગંધર્વશાસ્ત્રની પ્રરૂપણ કરાઈ તે સમયને “અબજો વર્ષ થયાં એવું જે લેખકે પૃ. ૮૫ પર વિધાન કર્યું છે તે જૈન આદિપુણના કર્તાના મત મુજબ છે, તેમાં “અબજને શાબ્દિક અર્થ ન લેતાં “અતિપ્રાચીન” એ જ લક્ષિત ગણવું રહ્યું. Page #62 -------------------------------------------------------------------------- ________________ સંગીત, નૃત્ય અને નાટ્ય ઉલ્લેખાયેલા આગમે અને તેની કૃતિઓ એ સંગીતશાસ્ત્રની સ્વતંત્ર કૃતિઓ નથી. એવા જૈન ગ્રંથે ગણ્યાગાંઠ્યા જ પ્રાપ્ત છે. . સરપાહડ (સ્વરપ્રાભૂત ને પ. ૨૮ અને ૮૫માં ઉલ્લેખ કરાવે છે, જે ઇ. સ. પૂર્વેની મહાવીર સ્વામીના સમયની કૃતિ મનાઇ છે તે વૃત્તિકારોના મતે સંગીતને ગ્રંથ મનાય છે. સ્વતંત્ર ગ્રંથમાં વિ. સ. ૧૭૮૦ને પાર્ધચન્દ્રને સંગીતસમયસાર, લગભગ તે જ સમયના સુધાકલરના સંગીતપનિષદ્ અને સંગીતપનિષત્સાહાર અને લગભગ વિ. સં. ૧૪૯૭ને મંડનકૃત સંગીતમંડન આ ગ્રંથે જાણીતા છે. આ ઉપરાંતના ગ્રંથ જૈન ગ્રંથભંડારોમાં પડ્યા હશે, જેનું સંશોધન થવું બાકી છે. સંગીતાદિ કલાવિષયક જૈન ઉલેખે આપણને અનેક રીતે ઉપયોગી છે. ભાષા, પરિભાષા, વિકાર, વિકાસ, યુગબલ, તત્કાલીન માન્યતાઓ, ક્રિયાપક્ષ ને શાસ્ત્રપક્ષ - આ બધું સમજવા માટે આ ઉલ્લેખ અવશ્ય કામમાં આવશે. પ્ર. કાપડિયાએ લીધેલા શ્રમ બદલ તેઓ ધન્યવાદને પાત્ર છે. વૃદ્ધાવસ્થા ને આંખની તકલીફ હેવા છતાં તેઓ આ પ્રકારનું કાર્ય પાર પાડી શક્યા છે તે બદલ તેમને સવિશેષ ધન્યવાદ. તેમના આ કાર્ય બદલ સંગીતજગત તેમનું ઋણ રહેશે. આથી પ્રેરાઈને કોઈ વિદ્વાન વિશેષ વિરતારથી અને સમકાલીન જેન-અજૈન સાહિત્યની મદદ લઈને સંગીતના અનેક પાસાંઓના ઇતિહાસની ખૂટતી કડીઓ ખેલવા ઉઘુક્ત થશે એવી આશા રાખીએ જંબુએટ, દડિયા બજાર, વડોદરા, તા. ૧૨-૧૧-૭૨ રમણલાલ મહેતા Page #63 -------------------------------------------------------------------------- ________________ મારી સંગીતકલાકથા (લેખક મુનિશ્રી યશોવિજયજી) મારી યાદદાસ્ત મુજબ હું જ્યારે દસેક વર્ષને હતા ત્યારે મારી જન્મભૂમિ હભેઈની જૈન પાઠશાળામાં હું ધાર્મિક અભ્યાસ કરતા હતા તે " સમયની આ વાત છે. ડભેદ એ વડોદરા રાજ્યના પ્રથમ કક્ષાના શહેર પૈકીનું એક શહેર છે. તે વખતે ત્યાં વિદ્યાપ્રિય અને પ્રજાપ્રિય શ્રીમતી સરકાર સયાજીરાવ ગાયકવાડનું રાજ્ય હતું. વિદ્યા-કલાના પ્રેમી મહારાજાને સંગીતવિદ્યા પ્રત્યે અત્યન્ત આદર હતું અને તેને તેમણે અજબ શોખ હતે એટલે એમણે તેમના મુખ્ય મુખ્ય શહેરોમાં સંગીતશાળાઓ પ્રજાને સંગીતપ્રવીણ બનાવવા માટે સ્થાપી હતી. એમાં ડભોઈ આવી જતું હતું અર્થાત ડભોઈમાં પણ તે શાળા શરૂ થઈ ગઈ હતી. આ શાળાને સમય કાયમ માટે સાંજને હતે. ગુજરાતી શાળાના કેન્દ્રિય મહાખંડમાં આ શાળા ચાલતી હતી અને તે વખતે આ શાળાના શિક્ષક તરીકે એતિહાસિક શહેર આમાના વતની અને “વજ' ભાષામાં સેંકડે ગીત રચનાર સરસ પિયા કાલેખના સુપુત્ર ઉસ્તાદ ગુલામ રસુલખાંસાહેબ હતા. એઓ આ વિદ્યાના શ્રેષ્ઠ વિદ્વાન ગણાતા હતા અને ભારતવિખ્યાત સંગીનિષ્ણાત સ્વ. શ્રી ફૈયાઝખાંના ભાણેજ થતા હતા. આ શાળામાં શહેરના વિવિધ કામના વિદ્યાર્થીઓ શિક્ષણ લેતા હતા. એમાં બેત્રણ મારા મિત્રો પણ હતા. હું પણ તેમાં દાખલ થયો. | દર્શાવતી શ્રી પાર્શ્વજિન સંગીતમંડળની સ્થાપના મારા શાળા પ્રવેશ પૂર્વે ભઈ સંધના અગ્રણી કુટુંબના શેઠ. ચુનીલાલના સુપુત્ર શ્રી મૂલજીભાઈ આ શાળામાં સારું જ્ઞાન મેળવી રહ્યા હતા. તેમણે શાળાના એક સારા વિદ્યાર્થી તરીકેની નામના ત વિદ્યાગુરુની સારી એવી ચાહના મેળવી હતી. Page #64 -------------------------------------------------------------------------- ________________ સગીત, નૃત્ય અને નાટ્ય જ સરકારી સંગીતશાળા શરૂ થતાં શહેરમાં આ વિદ્યા પ્રત્યે આકશું અને આદર સારા પ્રમાણમાં ઊભાં થયાં. થાાં વર્ષો બાદ ઊભી થએલી એ હવા જૈન શ્રી સત્રને સ્પર્શી ગઇ. એ ડભાઇ સધના આગેવાને ભેગા થયા. સ'ગીતપ્રેમી આગેવાનાએ પ્રસ્તાવ મૂકયો કે “જો આપણા સંધમાં સંગીતમંડળની સ્થાપના કરવામાં આવે તે આપણાં માળા સંગીતવિદ્યામાં પ્રવીણુ અને અને સ્વયં પ્રભુમક્તિ કરી શકે તે તે શ્રી સંઘને કે પેાતાની જાતને પણ ઉપયાગી બની શકે, માટે આ વિદ્યામાં સૌને પ્રવીણુ અને પારંગત ખનાવવા'. આ વિચાર સૌને રુચ્યા અને ‘દર્શાવતી (ડભાઇ) શ્રી પાર્શ્વ જિન સંગીતમ`ડળ' એ નામની સંસ્થા સ્થાપવાના નિણૅય થયા. આ નિણૅયને સૌએ અતિશય ઉત્સાહપૂર્વક વધાર્બી. અમારા સંગીતશિક્ષક ખાં સાહેબને વાત કરતા તેઓ પશુ રાજી થયા. સંગીતપ્રેમી આગેવાના મારા સસારી મામાના પુત્ર શ્રી જીવણલાલ ચુનીલાલ, મારા સ’સારી વડીલ બંધુ શ્રી નગીનદાસ નાથાભાઇ, શ્રી ચંદુલાલ હિંમતલાલ પટેલ, શ્રી માણેકલાલ મેાતીલાલ, શ્રી કાલીદાસ માહાલાલ વગેરે ભાઈઓએ આ સંગીતમ’ડળના સંચાલન, વહીવટ વગેરેની જવાબદારી સહર્ષ સ્વીકારી. ૩૮ ચેાગ્ય પાત્રા માટે ત્રણ વાર ચકાસણી આટલા પ્રારંભિક વિધિ પત્યા બાદ શાળામાં સંગીત શીખનારા વિદ્યાર્થીઓ દાખલ કરવા જોઇએ. એટલે કાને દાખલ કરવા એ પ્રશ્ન ઊભા થયા. આ તે। શ્રીસધની શાળા, સૌ હક કરતા આવે અને આમાં સંખ્યા જોઇએ મર્યાદિત. વળી જે ચૂંટાય તે સંગીતનું જ્ઞાન લેવાની કંઇ ચેાગ્યતા ધરાવનારા પણ હાવા જોઇએ એટલે એવે નિર્ણય લેવામાં આવ્યા કે સંધનાં તમામ બાળકોને પાઠશાળામાં આમંત્રણ આપવું અને પછી તેમના ગળાની અને તેમની યાગ્યતાની પરીક્ષા કરવી. આ નિર્ણય મુજબ સેંકડા છેકરાઓને પાઠશાળામાં ભેગા કરવામાં આવ્યા. છેકરા Page #65 -------------------------------------------------------------------------- ________________ મારી સંગીતકલાકથા - એના આનંદને પાર ન હતો. દરેકને સંગીત શીખવું હતું. સંઘના આગેવાની હાજરીમાં દરેક છોકરા પાસે સ્તુતિ, પ્રાર્થના કે કોઈ કવિતાની કડી, છેવટે નવકારમંત્ર બેલવાનું કહેવામાં આવ્યું. સંગીતશિક્ષકે બે દિવસમાં ચકાસણી કરી લીધી. ગળાની હલક, મધુરતા, ઇત્યાદિ સંગીતની યોગ્યતાના માપદંડ દ્વારા પ્રાથમિક તપાસમાં પચાસેક છોકરાને તારવ્યા. બીજી વાર તારવેલા પચાસમાં પુનઃ વધુ ચકાસણી કરીને પચીસેક જણને તારવ્યા. છોકરાઓ જોઈતા હતા પંદરથી વીસ એટલે ત્રીજી તપાસને અંતે સત્તરેક છોકરાઓને તારવ્યા અને શુભ દિવસે પાઠશાળાના નાના ખંડમાં સંગીતશિક્ષણને પ્રારંભ થયો. એમાં પહેલા જ દિવસે તારવેલા સાર છોકરાની વધુ ચકાસણી શરૂ થઈ ત્રણ દિવસની ચકાસણીને અંતે સત્તરેક છોકરાઓને ક્રમાંક આપવામાં આવ્યા, એમાં મારી યાદદાસ્ત મુજબ મારે ક્રમ ત્રીજો હતે. આ જ કમથી અમારે ભણવા બેસવાનું હતું. આ સત્તરમાંથી ચાર-છ છોકરાઓ સાંજને સાતથી આઠ ચાલતી સરકારી શાળામાં હાજરી આપતા. આઠથી નવ છુટી હતી. એમાં જૈન પાઠશાળામાં જઈને ધાર્મિક શિક્ષણ લેવાની ઇચ્છાવાળા વિદ્યાથીઓ હતા. તેઓ પાઠશાળામાં જતા. હું પણ પાઠશાળામાં નિયમિત દરરોજ જ. નવ વાગે એટલે જૈન સંગીતશાળા શરૂ થતી અને તે ૮થી ૧૧ વાગ્યા સુધી ચાલતી હતી. સંગીતનું પ્રાથમિક જ્ઞાન તે મેં સરકારી શાળામાં લીધું હતું અને કેટલાક રાગે, પણ શીખ્યું હતું એટલે જેન શાળામાં મારે છે તેથી આગળનું શીખવાનું હતું પણ જેઓએ સરગમે સાત સ્વરે વગેરે વિષયનું પ્રાથમિક જ્ઞાન પણ મેળવ્યું ન હતું તેમને પ્રાથમિક જ્ઞાન આપવાનું કાર્ય શિક્ષકે શરૂ કર્યું જ્યારે અમારા માટે તેમણે આગળના નવા રાગેનું જ્ઞાન આપવાનું શરૂ કર્યું. ત્રણચાર મહિનામાં નવા વિદ્યાર્થીઓ પણ અમારી સાથે થઈ ગયા અને તેમણે રાગ-રાગિણી શીખવાના ક્ષેત્રમાં પ્રવેશ Page #66 -------------------------------------------------------------------------- ________________ સંગીત, નૃત્ય અને નાટ્ય કર્યો. સપ્ત સ્વનું, તેના ટૂકડાઓનું તેમ જ મન, મધ્યમ. તાવ, કમલ સ્વર, આંહ, અવરોહ અને તાન-આલાપ વગેરેનું મુખ્ય જ્ઞાન જો પરિપકવ થઇ જાય છે તેને આગળ વધવામાં ખાસ કોઈ મુશ્કેલી નથી પડતી. , અમને પ્રથમ તે સંગીત શું છે? રાગે કેટલારાગિણીઓ કેટલી ? વગેરેનું સર્વ સામાન્ય જ્ઞાન અપાયું. તે પછી સંગીતક્ષેત્રમાં રિવાજ મુજબ સૌથી સહેલા એવા “પાલી' રાગને તેના આરોહ-અવરેહની સરગમથી શીખવવાનું શરૂ કર્યું. તે પછી તે રાગનું નેટેશન (સ્વરલિપિમાં અવતરણ) કાળા પાટિયા ઉપર ચોકથી લખી શીખવ્યું. દરેક રાગમાં પ્રથમ તે રાગને ખ્યાલ આપતી આરોહ-અવરોહ૨૫ સ્વરસરગમ, તે પછી સ્થાઈ) શીખવાની હોય અને તે શીખી ગયા બાદ તેને “અંતર શીખવાને હેય, ચાર વિભાગમાં વહેચાયેલું આટલું જ્ઞાન તે હરેક વિદ્યાથીએ તેવું જ જોઈએ. એ પાકું થઈ જાય એટલે એ રાગ શીખાઈ ગયો કહેવાય. તે પછી આલાપે, તાન, પલટા, દુગુણ, ગુણ, જે જે શીખવું હોય. તે શીખી શકાય છે. આ નિયમ મુજબ અમોએ દરેક રાગના ચારેય, વિભાગનું જ્ઞાન મેળવી લીધું સ્થાઈ અને અંતરાનું નેટેશન પાટિયા ઉપર લખવામાં આવતું તે જોઈ જોઈને અમે શીખતા હતા. તે પછી નાના તાન આલાપ પણ પાટિયા ઉપર લખીને નેટમાં કે મેઢથી અમને ગુરુજીએ શીખવ્યા. છે. આની ધૂલ હયાખ્યા : નીચેના સૂરોમાં ગવાય તે. ૨. ઉપરના સૂરોમાં ગવાય તે Page #67 -------------------------------------------------------------------------- ________________ મારી સંગીતકલાકા: અમારા ગુરુજી એક ઉસ્તાદ હતા અને શિક્ષકના યથાર્થ અર્થમાં શિક્ષક હતા. તેઓ કોઈ પણ વિદ્યાથી કાચું હોય ત્યાં સુધી આગળ ન પાઠ આપે જ નહિ. સાચા શિષ્યહિતાથી નિઃસ્વાર્થ ગુરુને પિતાને વિવાથી કાચે રહે એ કેમ પાલવે પૂર્વશિક્ષિત અમારે સૌને ધીરજ રાખવાની હતી. અમારા સાથીદારોને અમારી હરોળમાં લાવવાના હતા. આથી અમને એક લાભ એ હતો કે અમારું લબ્ધ જ્ઞાન પરિપકવ થતું જતું હતું. છેવટે સૌ ભેગા થઈ ગયા. ૪૦થી ૫૦ રેગેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. અમારા ઉસ્તાદ બહુ ચરિ હતા, દિલચેર ન હતા, ઉદારમના હતા તેમજ ખૂબ જ ઉત્સાહી અને નિખાલસ હતા. દરેક વિદ્યાર્થીને તૈયાર કરવા તરફ સમાન ભાવ રાખતા હતા, પૂરા પરિશ્રમી હતા. એમાં જે વિંઘાર્થી : ઉત્સાહી, કહ્યામ અને સંગીત-વિજ્ઞાને કંઈક શોખીન-સંસ્કારી હોય તેના તરફ તેઓ વધુ ધ્યાન આપીને તે વિદ્યાર્થીને તૈયાર કરતા. કોઈને કોઈ શિષ્ય શ્રેષ્ઠ સંગીતકાર બને તેવી ભાવના ખૂબ જ રાખતા હતા. દરમહિને પરીક્ષાઓ પણ લેવાતી. આ વખતે સંચાલકે પણ હાજર રહેતા. અને એમણે પ્રથમ વીશેક રાગનું નેટેશન શિખવાડ્યું. ત્યાર આદ તે રાગન ગીતે, શબ્દ કે ધાર્મિક પદે દ્વારા રાગેનું જ્ઞાન કરાવ્યું. સાત વર્ષોને અને નોટેશન સાથે ૪૦થી ૫૦ રાગના જ્ઞાન સુધી અમો પહેચી ગયા હતા. ગુરુજીએ જેને શાળામાં ૧૭ વિદ્યાર્થીઓને ત્રણ કક્ષામાં વિભક્ત કર્યા હતા. પ્રથમ કક્ષામાં ૪ વિદ્યાર્થીઓ, બીજીમાં ૬ વિદ્યાર્થીઓ અને ત્રીજી કક્ષામાં બાકીના ૭ હતા. પ્રથમ કક્ષામાં અમે ચાર હતા. અમે ચારેયના કંઠ, હલક અને જ્ઞાનમાં લગભગ એકતા હતી. એમ છતાં જ્યારે બધાય વિદ્યાર્થીઓ સમહરૂપ ગાતા ત્યારે કક્ષાના ભેદો વિલીન થઈ જતા હતા. Page #68 -------------------------------------------------------------------------- ________________ ૪. કલ્યાણ સંગીત, નૃત્ય અને નાટ્ય શીખેલાં શોનાં નામની યાદી ૧. ભોપાલી ૨૨, સોરઠ ૨. યમને ૨૩. દુર્ગા ૩. યમનકરયાણ ૨૪. વાગેશ્વરી ૨૫. દેશ ૫. હમીર ૨૬. વસંત ૬. ભૈરવ ૨૭. હિંડળ ૭. શંકરા ૨૮. સેહની ૮. બિલાવલ ૨૯. મલાર ૮. ખમાચ ૩૦. મેઘમલાર ૧૦. બિહાગ ૩૧. મીયમનાર ૧૧. ભીમપલાસ ૩૨. અડાણે ૧૨. કાફી ૩૩. રામગ્રી ૧૩ કાફહેરી ૩૪. ટોડી ૧૪. કાલિંગડો ૩૫. કાનડો ૧૫, કેદાર ૩૬, દરબારી કાન ૧૬. તિલક કામદ ૩૭. ગોડી. ૧૭. આશાવરી ૩૮. ગાડીનેટ ૧૮. જોગીઓ આશાવરી ૧૯. માલકેશ ૩૯. પૂર્વ ૨૦. સારંગ ૪૦. શ્રીરાગ ૨૧. ભૈરવી ૪૧. શ્રીરંજની. ૧. જેટલા રાગે સ્મરણ કરતાં યાદ આવ્યા એટલા લખ્યા છે. એમ લાગે છે કે થોડાક રહી જતા હશે. આ ઉપરાંત મિશ્ર રગે જુદા, ગઝલે, કવાલીઓ અને દેશીઓ બધું વધારામાં. Page #69 -------------------------------------------------------------------------- ________________ મારી સંગીતકલાકથા તમામ પૂજાએ શીખી ગયા. રાગાનું જ્ઞાન જ્યારે લેવાઇ રહ્યું હતું તે દરમિયાન અમારે પૂજાએ અને ભાવનાનાં સ્તવઞા, ગીત, પદે વગેરે શીખવાનાં હતાં. આથી અમારા ઉસ્તાદે અમેને ગુજરાતી ભાષાના મહાકવિ અને શાસનયક્ષિણી ભગવતી શ્રી પદ્માવતી દેવીની પ્રસન્નતાને મેળવનાર પ'ડિતશ્રી વીરવિજયજી મહારાજે બનાવેલી, ચલણી નાણાંની જેમ પ્રચલિત થએલી અને સર્વત્ર સુપ્રસિદ્ધ ગણાતી ભાવવાહી, મેધક અને પ્રિય પૂજા શીખવવાને પ્રારંભ કર્યાં. એમાં અમેાએ-મ’ડેલીએ ‘ પોંચકલ્યાણુક ’ પૂજા શીખી લીધી. અમે ભાવનાનાં ગીતા શીખ્યાં. એ વર્ષીમાં દેરાસરમાં ભણાવવામાં આવતી તમામ પૂજા અમે શીખી ગયા. આ પૂનમે મેટા ભાગે ઉત્તમ રાગ-રાગિણીમાં બેસાડાએલી હતી. ભાવનાનાં ગીતે થાડાં લાઇટ પશુશાસ્ત્રીય સંગીતમાં શીખ્યાં હતાં. ઠુમરી, ગઝલ અને કવાલીએ પણ શીખી લીધી હતી. મારા ઉસ્તાદને મારા કંઠની મધુરતા અને ગાવાની હલકના કારણે મારા પ્રત્યે થોડેક પક્ષપાત પણુ હતેા. આવા પક્ષપાતત્રણ વિદ્યાર્થીએ પ્રત્યે ખાસ હતા. વિવિધ તાલાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું સગીત અને તાલના સંબધ અત્યંત ગાઢ છે. તામ્ર વગરનું ગાણું એ મીઠા વિનાના ભાજન જેવું છે એટલે અમારા ઉસ્તાદે અમને પ્રથમ ગીત સાથે જ હાથથી તાલની લય શિખવાડી. તાલની પ્રાથમિક ભૂમિકા સિદ્ધ થતાં વિવિધ તાલેના ટંકા-ખાલ કંઠસ્થ કરાવી લીધા, તે પછી પ્રથમ ત્રિતાલ અને તે પછી ક્રમશ: દાદરી, તેવરા, ઝપતાલ, દીપચ’દી, પૂજાખી ટેકા વગેરેનું હાથતાલી સાથે શ્રેષ્ઠ જ્ઞાન આપ્યું. પછી તબલા. અને ઢાલકનું જરૂરી જ્ઞાન અમાએ શીખી લીધું. તાલના ખેલે Page #70 -------------------------------------------------------------------------- ________________ સંગીત, નૃત્ય અને નાચ્ * ; તા એવા શીખેલા કે અમે તેને કડકડાટ રીતે ખેાલી જતા. અમારું કાઇ પણુ ગીત કે રાગ ખેતાલ ગવાય નહિ; તાલબદ્ધ જ બધું ગવાતું. અમને તા એટલી હદે તૈયાર કરેલા કે તબલા ખજાવનાર જરાક ચૂકે કે મા તરત પકડી પાડતા. આમ સગીત અને તાલનું યથાયેાગ્ય જ્ઞાન મેળવી લીધું વિવિધ વાદ્યોનું જ્ઞાન પ્રાપ્ત કર્યુ, મંડળના કુશળ વિદ્યાર્થીએ સ્વયં બધું શીખી લે તેા મંડળને લાભકર્તા અને ખીજાઓની પરાધીનતા સેવવી ન પડે. એથી વાઘોમાં હારમેાનિયમ (વાજાપેટી) ઉપરાંત જંસી, પાવેા, વાયેાલિન (violin) અને સતારનું જરૂર પૂરતું શિક્ષણુ મેં લીધું, મારી જન્મભૂમિમાં વર્ષોથી રહેતા શ્રી જોઇતારામ ભેાજ પાસે મે સારંગી પશુ શીખવી શરૂ *રેલી. અપેારે એમને ત્યાં શીખવા જતા. તેઓ અમારા કુટુંબના સભ્ય જેવા હતા. એ કહેવાની જરૂર નથી કે પૂજા ભણાવનારને ખંજરી, ાિંસીજોડાં, મંજીરા અને લેખડની તાલ માપવાની ત્રિક્રાણુ ધંટડી શીખવી જ પડે છે. છેવટે ક્લુટ flute)ની પણ શરૂઆત કરી અને મે આ શિક્ષણ હાડ્યું. દાંડિયા અને રાસગૂ થણી ( દાંડિયારાસ )ની તાલીમ અમેએ અવલ નંબરની લીધી હતી. રાસગૂથણીના અમારા કાર્યક્રમ એક વિશિષ્ટ ભાત પાડનારા હતા. ૫. શ્રી સકલચંદ્રજીકૃત સત્તરભેદી પૂજા ધામિક ગીતાના માધ્યમ દ્વારા રાગ-રાગિણીનું જ્ઞાન અપાય તે ઉત્તમ, એ દૃષ્ટિએ અમારા નેતાઓએ પડિતવય મહાત્મા શ્રી સકલચĐકૃત ‘સત્તરભેદી પૂજા' વિધાર્થીઓને શીખવવી એ નિર્ણય લીધે. અને તે પછી શુભ દિવસે એ પૂજા શીખવાના પ્રારંભ થયા. આ પૂજાના રચયિતા ઉપાધ્યાય શ્રી સકલચંદ્રજી મહારાજ યાની, તપસ્વી, ત્યાગી પુરુષ હતા. Page #71 -------------------------------------------------------------------------- ________________ "મારી મ ગીતકલા પ્રધાષ મુજબ એમણે આ પૂજા' કાર્યાસŔ“મુદ્રામાં રહીને ખનાવી છે. અને એથી એ મહામ ગલકારી ગણાય છે. આ પૂજ જૈન શ્રીસંધની શાંતિ માટે ભણુવાના રિવાજ છે. ગુજરાતમાં તા આ પૂજાના એવ મહિમા છે કે ‘પર્યુષણુ’ પર્વાધિરાજ અંગેનું પ્રતિક્રમણ કરતાં કાઇને છીંક આવી ઢાય, કંઇક અનિષ્ટ-આશાતનાદિ થયું હોય અથવા કશું ન થયું. હાય તો પણ કાલાંતરે આ પૂજા ભણાવવાના રિવાજ બહુ પ્રચલિત છે. અને આ પૂજા પ્રત્યે સધ ધણુંા આદર ધરાવે છે. ૩પ ઢાળેાના ૩૫ રાગેાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. આ પૂજા સંગીતશાસ્ત્રના ઊંચામાં ઊંચા રાગોમાં બનાવી છે. આમાં સત્તર પ્રકારે જિનભક્તિ કરવાની હાવાથી સત્તર પૂજાએ રચાઈ છે. આ પૂજાનાં રાગા અતિલિષ્ટ હોવાથી એ રાગેામાં ભાગ્યે જ કાષ્ઠ ગાઇ શકે. માથી અમારા શ્રીસ'ધને એમ થયું કે આવી મહિમાશાળા પ્રભાવક પૂંજા એના જ રાગામાં વિદ્યાર્થી શીખી જાય તેા આ પૂજાના મહિમા વધે અને ગાનાર—સુણનાર તેને ાનનું કારણ અને, આથી અમે એ પૂજા શીખવાનું શરૂ કર્યું. દરેક પૂજામાં એ ઢાળ છે એટલે સત્તર પૂજાની ૩૪ ઢાળા અને લશ સાથે ૩૫ કાવ્ય છે. ગીતા એમાં છે. પાંત્રીસ રાગામાં આ પૂર્જા અમારે શીખવાની હતી. ભા પૂજામાં પ્રથમ તેનું માટેશન (તેની સરગમ) શીખવવામાં આવતું, પછી તે પૂજાના શબ્દો ગાઢવીને તૈયાર કરાવવામાં આવતું, પૂજાની એક એક લીટી તૈયાર કરવા પાછળ ૪થી ૬ દિવસે કાઢવામાં આવતા. ક્રાપ્ત ક્લિષ્ટ રાગમાં વધુ દિવસે પશુ જતા, આ પૂજા મારી યાદદાસ્ત મુજબ ત્રણેક વર્ષે સમાપ્ત થઈ હશે. ૧. અમારા સંગીતવિદ્યાગુરુ ગુલામ રસુલખાંએ માટેશન સાથે સત્તરભેદી પૂર્જા લખી છે. ભવિષ્યમાં કદાચ તે મુદ્રિત પશુ થાય. Page #72 -------------------------------------------------------------------------- ________________ સંગીત, નૃત્ય અને નાટ્ય - આ પૂજા જે રામમાં બનાવી છે તે બધી તે જ રાગમાં બેસાડી છે એમ નથી બન્યું, ક્યાંક રાગો બદલ્યા છે અને ક્યાંક મિત્ર છે. પૂજાની કડીઓ તાલબદ્ધ ને સરખી રીતે બેસાડવા માટે એમ કર્યા સિવાય છૂટકે ન હતે. ઢાળ પહેલી ઢાળ બીજી ભેપાલી. અડાણે - મિશ્રા રામકલી ટેડી મેઘમલાર હિંડલા જોગિયો જનપુરી જેનપુરી દેવસાખ ભીમપલાસ ગૌરી માલવી કેદાર દરબારી કાનડે વાગેશ્વરી નટ ગૌડસારંગ પીલુ ગૌરી બિહામ મેઘમલાર ગૌડમલાર વસંત વસંત મુલતાની ચમન શ્રીરાગ તિલંગ યજયવંતી નટ સિંધુડે ગુર્જરી તેડી ' કલશ : મુલતાની Page #73 -------------------------------------------------------------------------- ________________ મારી સંગીતકલાકથા ૪૭ અમારા ઉસ્તાદ ગુરુની એવી ખાસિયત હતી કે એકેએક વિદ્યાર્થી પૂજામાં સંપૂર્ણ તૈયાર થવો જ જોઈએ. લગભગ તમામ વિદ્યાર્થીઓ તાલબદ્ધ રાગ ગાઈ શકે તે રીતે તૈયાર થઈ ગયા. અમારા આનંદને પાર રહ્યો નહિ. એ પૂજા જ્યારે પહેલવહેલી દેરાસરમાં અમે ભણાવી ત્યારે સાંભળવા આવનાર શ્રીસંઘની હાજરીથી દેરાસર ચિકાર ભરાઈ ગયું હતું. શ્રીસંઘે આ પૂજા સાંભળી અમારા ઉપર અભિનંદનનો વરસાદ વરસાવ્યો હતો. આ પૂજા તે અમને એવી કંઠસ્થ થઈ ગઈ કે અમે જાણે ઊંધમાં પણ બોલી જઇએ અને ગાઈ જઈએ. રાગો એવા ઘૂંટાઈ ગયા હતા કે આજુબાજુમાં પથારીમાં સુતા હોય અને જરાતરા કોઈ રાગને છેડે, પિટીના જરાક સુરા નીકળે, નાનકડો આલાપ કે તાનપલટો સંભળાય કે આ સૂરો કયા રાગના છે તેને તરત જ ખ્યાલ અમોને આવી જતે. આ પૂજા અમે વગર ચપડીએ ભણાવી શકતા હતા કારણ કે ઘણીખરી પૂજાઓ લગભગ કંઠસ્થ થઈ ગઈ હતી. આ રાગો-તની વધુ તાલીમ માટે મારા વિદ્યાગુરુએ મારા સંસારી મોટાભાઈ શ્રી નગીનભાઈ વગેરેની સૂચનાથી મને ઘરે શીખવા આવવાનું જણાવ્યું. હું બપોરના બે વાગ્યે ખાસાહેબના ઘરે જતે. ખાંસાહેબ ક્યારેક તાલીમ આપે અને ક્યારેક કામમાં હોય તે મારી મેળે તાલીમ લેતા. એમના સુપુત્ર શમીનને ક્યારેક હું સરગમ બેલાવતે. પાછળથી બરની તાલીમ મારા સંસારી મામાના સુપુત્ર શ્રી મૂલજીભાઈ જેઓ સંગીતવિદ્યામાં ઘણુ નિષ્ણુત થયા હતા તેમના ઘેર જઇને હું તેમની પાસે શીખેલા રાગોને અભ્યાસ કરતે હતે. આમ નાની ઉંમરમાં જ સંગીતના ખેતરનું સારું એવું ખેડાણ કરવાની તક મને સાંપડી હતી. એ ડભોઈનાં જૈન શ્રીસંધ અને ખાસ કરીને સંગીતશાળાની નેતાગિરીને આભારી છે. આ માટે સહુને હાર્દિક ધન્યવાદ આપવા રહ્યા. Page #74 -------------------------------------------------------------------------- ________________ , ૪૮ સંગીત, નૃત્ય અને નાટ્ય નૃત્યકલાની લીધેલી શ્રેષ્ઠ તાલીમ 1. '། અમેા સંગીત અને તાલની તાલીમ લીધા પછી અમને નૃત્યકલા શિખડાવવાના નિર્ણુય કરાયા અને અમને એ તાલીમ આપવાનું શરૂ કરાયું. નૃત્યનું વ્યક્તિએ પ્રથમ અમને પગમાં તેડા પહેરાવ્યા અને હાયના અભિનયની તાલીમ આપી. વળી મારણીય ' ઉપરાંત અન્ય પ્રકારા સરસ રીતે શીખી ગયા. આ તાલીમમાં આઠ વિદ્યાર્થીએ હતા. આમાં પણ મારા ક્રમાંક ત્રીજો હતા. પછી અમારા માટે સુરતમાં પરીઓના આકર્ષક ડ્રેસ-પાશા, બનાવટી કેશકલાપા, પરીના મુગટા વગેરે તૈયાર કરાવ્યાં અને પ્રેક્ષકા આક્રીન થઇ ગયા. પછી તે અમારા મંડળને બહારગામથી અામ ત્રણે મળવા લાગ્યાં. બહારગામ પાંચ પાંચ સાત સાત હજાર માણસો વચ્ચે અમારે નૃત્ય કરવાના પ્રસંગો બન્યા. સર્પવાળું મેરલીનૃત્ય થાય ત્યારે તે। લકાના ધસારા એવા થતા કે મેદની ભારે બેકાબૂ બની જતી. અમારા માટે નૃત્ય કરવાની જગ્યા પણ ન રહેતી. એ વખતે લેકે અમને છેકરા નહિ પશુ છે।કરી સમજતા હતા. જ્યાં જઈએ ત્યાં લેાકા ફિદા ફિદા થઈ જતા. · . ત્યાર પછી મને વૈરાગ્યભાવ પેદા થયા તે આ. તાલીમ બંધ થવા પામી. સાધુજીવન, અન્ય પ્રતિકૂલ સર્ચંગા, શરમાળ પ્રકૃતિ વગેરે કારણે સમય જતાં મારા સંગીતની તાલીમ ધીમે ધીમે સર્વથા બંધ થઇ ગઇ. પરિણામે સ્મૃતિશ્રમે થાડીધણી મેળવેલી વિદ્યાનું મારું અતિપ્રિય જીરણું બહુધા સુકાઈ ગયું. ; આ રીતે મારી સંગીતની આત્મા અહીં પૂરી થાય છે. હવે આ પુસ્તક અંગે એ ખેલ લખું છુ. Page #75 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તુત વ્યાખ્યાન અંગે - બે બાલ – પ્રસ્થાન – આજથી ત્રણેક વર્ષ ઉપર છે. હીરાલાલ ર, કાપડિયા ચેમ્બરમાં મને મળ્યા અને વડોદરામાં “સંગીત, નૃય અને નાટ્ય સંબંધી જૈન ઉલો અને પ્રત્યે ” અંગે પિતે આપેલ વ્યાખ્યાન પ્રસિહ કરવા માટે મારું ધ્યાન ખેચ્યું. તેની પ્રેસ-કોપી માંગી અને તે મને એમણે આપી. હું તે જોઈ ગયા. તેની ઉપયોગિતા મને સમજાઈ અને મને થયું કે આ વ્યાખ્યાન જરૂર મુદ્રિત થવું જ જોઈએ. આથી મેં પરમપૂજ્ય મારા ગુરુદેવશ્રી આચાર્ય શ્રીવિજયમસરીશ્વરજી મહારાજને વાત કરી. તેઓશ્રીએ તેની સહર્ષ સ્વીકૃતિ આપી અને એનું મુદ્રણ કાર્ય શરૂ થયું. આજે એ વ્યાખ્યાન પરિશિષ્ટાદિ સહિત મુકિત. થઈ બહાર પડે છે. વ્યાખ્યાન – આ મૂળ પુસ્તિકા જેવું છે. ભલે છે નાનું પણ આ વિષય પર રસ ધરાવતી વ્યક્તિને તે ઘણું મહત્વનું લાગશે અને અન્ય વાચકને આ માહિતીપ્રચુર લખાણમાંથી કંઇ ને કંઇ નવું જાણવાનું મળી રહેશે. આ વ્યાખ્યાન સર્વ સામાન્ય જનતાના રસને વિષય ન બની શકેસૌને પસંદ પડે તેવું ન બને એ સ્વાભાવિક છે પણ દરેક પ્રયાસ દરેકને માટે જ હોય છે કે કોઈ પણ વિષયનું પુસ્તક સૌને પસંદ પડે તેવું હોય છે એવું થતું હોય છે? બુદ્ધિભેદે કે દષ્ટિભેદે આ ધારણ સદાય રહેવાનું જ અને આ ધરણ રહે તે અનાદરણીય નહીં પણ આદરણીય જ છે. આથી તાદોને અર્થાત એના જ્ઞાતાઓને જે એ સંતોષી શકશે તે તે આ પ્રયાસની ફલશ્રતિ લેખાશે. Page #76 -------------------------------------------------------------------------- ________________ ૧૦ - સંગીત, નૃત્ય અને નાટ્ય લેખક – વિવિધ માહિતીઓના ખજાના જેવા અને મર્મગ્રાહી મેધા . ધરાવતા શ્રી કાપડિયા બહુકૃત વિદ્વાન છે. એઓ જેને કરતાં અજૈનમાં વધુ વિખ્યાત છે. એમણે પિતાના આ વ્યાખ્યાનની વિગતે એકત્રિત કરવામાં પુષ્કળ પરિશ્રમ લીધે છે. એમણે વિવિધભક્તિમાર્ગે જૈન ધર્મમાં સંગીત, નૃત્ય અને નાટકનું કેવું આદરભર્યું સ્થાન છે તેને વિશાળ ખ્યાલ આવે છે અને જાણવા યોગ્ય ઘણું ઘણું વસ્તુઓનું દિગ્દર્શન કરાવ્યું છે. એની વિશેષ પ્રતીતિ પ્રસ્તુત પુસ્તક જ આપી રહેશે. | શ્રી કાપડિયા આજે તે જીવનની સંધ્યાએ પહોંચ્યા છે ત્યારે ખેદ થાય છે કે જૈન સમાજે એમની પાસેથી ઘણું ઘણું કાર્ય કરાવી લેવાની જરૂર હતી પણ તેમ થઈ ન શકયું તે ખેદજનક છે. પુસ્તક અને લેખક અંગે પ્રાથમિક નિર્દેશ કરી હું આ પુસ્તકમાં - રજૂ થયેલી હકીક્તના આધારે વાચકોને ત્યાગ, વૈરાગ્ય અને અધ્યાત્મ એ ત્રિપુટીપ્રધાન જૈન ધર્મમાં સંગીત, નૃત્ય, અને નાટકનું કેવું જ્વલંત સ્થાન છે તે તરફ ટૂંકમાં જ ધ્યાન ખેંચવા માંગું છું. સુર્યા વગેરેને નૃત્યવિધિ – શ્રમણ ભગવાન મહાવીરસવામી વીતરાગ તીર્થંકર પરમાત્મા હતા. છતાં તેમની સમક્ષ સૂર્યાભ દેવે નાવ્યયવિધિ કર્યો. એ સમયે ભગવંતના શ્રી ગૌતમસ્વામીજી આદ હજારે સાધુ-સાધ્વીજીઓ વગેરે હાજર હતાં. ઈશાન ઇન્દ્ર પણ એ રીતે વિધિ કર્યો. એણે બત્રીસ બત્રીસ નાટક ભજવ્યાં અને તે સમવસરણમાં જાહેરમાં ભજવી બતાવ્યાં. તે સિવાય વિજયદેવ, સૂર્ય અને ચન્દ્ર નામના ઇન્દોએ, બહુપુત્રિકા દેવીએ તેમ જ પૂર્ણભક, માણિભદ, દત, શિવબલ અને અનાદત વગેરેએ ભગવાન સમક્ષ નાટક કર્યા Page #77 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તુત વ્યાખ્યાન અંગે બે બોલ * ૧૨ આ ઉપરથી એમ લાગે છે કે નાટયવિધિ ભક્તિયોગનું જ એક એક અંગ માત્ર છે એમ નહીં પણ તે સર્વોત્તમ પ્રકારનું અંગ છે. જે એમ ન હેત તે ખુદ ઇ-ક જેવા ઇનો નાટકો ભજવે ખરાં? હરગીજ નહીં. - ભક્તિમાં નાટક-નૃત્યની પ્રધાનતા – ભક્તિ એ મન, વચન અને કાયા એ ત્રિકરણ વેગથી કરવાની કહી છે. એમાં કાયયોગથી જેવી ભક્તિ નાટ્યમ નૃત્ય વિધિમાં થઈ શકે છે. તેવી બીજા કોઈ પ્રકારમાં શક્ય નથી. વિનમ્રાતિનમ્ર ટિની ભક્તિભાવનાના અનુપમ અને અજોડ આદર્શનું શરીરના અંગભંગના વખતે (મનેય સહિતની કાયયોગની ભક્તિનું પ્રત્યેક અણુમાં જે દર્શન થાય છે તે અન્ય પ્રસંગે થતુ નથી. સંગીત સાથેના આ નાટ્ય-નૃત્ય વિધિમાં ભકિતયોગના પરમાલંબન ધારા હૃદય સમર્પણને જ નહીં પણ સર્વસ્વ સમર્પણને જે પરા કોટિને ભાવ આવિર્ભાવ થાય છે અને જેના ફલસ્વરૂપે ભક્તિ-ભાવનાની જે પરાકાષ્ઠા નિર્માણ થાય છે તે અન્ય યોગમાં જ્વલે જ જોવા મળે કે ન પણ મળે. કહેવાય છે કે સંગીતકારોને ભગવાન તેના કંઠમાં હોય છે. દાર્શનિકોના ભગવાન તેના મસ્તિષ્કમાં, પંડિતને ભગવાન તેની બુદ્ધિ-પંડિતાઈમાં અને કવિઓનો ભગવાન તેના હૃદયમાં હેય છે પણ મૃત્યકલા કરનારને ભગવાન તેના અંગે અંગમાં હોય છે. આ વાતની પૂર્ણ પ્રગતિ માટે દસ શિર ધરાવનારા તરીકે ઓળખાતા રાવણનું ઉદાત્ત અને ભાગ્ય ઉદાહરણ સુવિખ્યાત છે, રાવણે. અષ્ટાપદ પર્વત ઉપર જિનપ્રતિમા સમક્ષ પિતાની પત્ની રાણું મંદોદરી સાથે વીણાવાદન કરવા પૂર્વક એકતાન બનીને એવું નાટક-નૃત્ય કર્યું કે જેને પરિણામે એણે “તીર્થંકરનામામે જેjપુષ-પ્રકૃતિઓમાં સર્વોત્તમ Page #78 -------------------------------------------------------------------------- ________________ સંગીત, નૃત્ય અને નાટય કેટિની ગણાતી પુણ્યપ્રકૃતિનું મહાપુણ્ય કર્મ બાંધી લીધું. જે નાટક-નૃત્ય પરમાત્મા બનવાનું ફળ આપે, એ કલાની અદ્દભૂત, અવર્ણનીય અને અજોડ શકિત માટે વધુ કહેવાની જરૂર ખરી ? બૃહત્ પૂજાઓમાં પણ નાટકને સ્થાન આ જાતનું નાટક-નૃત્ય ભક્તિને એક ઉત્તમ પ્રકાર હેવાથી “આ પ્રકારનું સેવન વારંવાર થવું જ જોઈએ એવું સમજનારા દેશકાલજી જ્ઞાનીઓએ એ પ્રકારને જિનમંદિરમાં જિનપ્રતિમા સમક્ષ ભણાવાતી પૂજાના પ્રકારમાં પણ સ્થાન આપ્યું છે. પૂજાના અનેક પ્રકારો છે. એમાં સર્વોપચારી, એકવીશકારી અને સત્તરભેદી આ નામની જે મોટી પૂજાઓ છે એ ત્રણેયમાં એક પૂજા તે નાટકની જ રચીને એનું શીર્ષક “નાટક પૂજા એવું રાખ્યું છે. નાટક એ નૃત્યના પાંચ પ્રકારે પૈકીને એક પ્રકાર હોવાથી નાટક નૃત્ય વડે અને નૃત્ય નાટક વડે યુક્ત હેડ શકે છે. આ પૂજામાં સૂર્યાભના અનુકરણરૂપે સુંદર ૧૦૮૧ કુમારેએ અને સ્વરૂપવંતી ૧૦૮ કુમારિકાઓએ આ પૂજા ભણાવાય ત્યારે સંગીતના વિવિધ સાજ સાથે ભાવવાહી નૃત્ય કરવાનું જણાવ્યું છે. પૂજામાં સાધુસાવીઓ પણ હોય છે. આ નૃત્ય જાહેરમાં કરાય છે અને વળી જિનમંદિરમાં ભગવાનની પ્રતિમા સમક્ષ. તેમ છતાં તે કરવા માટે શાકારે અને પૂર્વાચાર્યોએ આદેશ આપ્યો છે. “નાટક શબ્દ જ સાંભળીને ભડકનારી, અવિચારી અને ઉતાવળા સ્વભાવવાળી વ્યક્તિઓ માટે આ એક સૂચક બાબત છે. આજે પણ પૂજા-ભાવનામાં ઘણા ભાઈઓ તથા -- - ૧. સૂર્યાલ દેવની વાતના અનુવાદરૂપે ૧૦૮ને ઉલ્લેખ કર્યો છે પણ મંદિરની ટૂંકી જગ્યામાં એ સર્વથા અશક્ય છે એટલે અહીં યથાયોગ્ય સંખ્યાની વાત સમજવી. Page #79 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તુત વ્યાખ્યાન અને બે બેલ ૧૨ છોકરાઓની મંડળીઓ પગે ઘૂઘરા બાંધીને અને નૃત્યચિત વેષભૂષા સજીને વિવિધ પ્રકારે નૃત્ય કરે જ છે. જ્યારે સાક્ષાત ભગવાન મહાવીર વિદ્યમાન હતા ત્યારે તેઓશ્રીની સમક્ષ ભક્તિ-નાટક નુ ભજવી બતાવ્યાના છૂટા છૂટા ઉલેખે વેતામ્બર અને દિગમ્બર બંને સંપ્રદાયના આગમ તથા ચરિત્રગ્રન્થોમાં મળે છે. આગમ “રાયપાસેણીમાં સર્વાભ દેવે બત્રીસ પ્રકારનાં નાટકો કરી બતાવ્યાને સ્પષ્ટ પાઠ છે. દિગમ્બરાચાર્ય જિનસેનકત આદિપુરાણમાં ઇન્દ્ર પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવના જીવનની વિશિષ્ટ ઘટનાઓ-કલ્યાણ કે પૂર્વ ભવોને દર્શાવતું નૃત્ય કર્યાની નોંધ લીધી છે. વળી આ પુરાણમાં એવું પણ જણાવ્યું છે કે ઋષભદેવે નાટયશાસ્ત્રનું જ્ઞાન પિતાના પુત્ર ભરતને અને ગધર્વશાસ્ત્રનું ગીત-વાદ્યરૂપ બાબતનું જ્ઞાન બીજા પુત્ર વૃષભસેનને આપ્યું હતું. શ્વેતામ્બર શાસ્ત્રો પણ યુગની આદિમાં તીર્થકર જેવા તીર્થંકરદેવે પ્રજાને સંસારનાં સર્વ શિલ્પ-વિદ્યાકલાઓ શીખવી હતી. એમાં નૃત્યકલા -નાટકકલાનું જ્ઞાન પણ શિખવાડ્યું હતું અંતિમ નાટકમાં મહત્ત્વને વિષય- એ યાદ રાખવું ઘટે કે બત્રીસબદ્ધ નાટકમાં અંતિમ બત્રીસમું નાટક કાયમ માટે તે તે. તીર્થંકરનાં પાંચેય કલ્યાણ સહિત પૂર્વ ભવની તથા અંતિમ ભવની વિશિષ્ટ ઘટનાઓને દર્શાવનારું જ હોય છે. આ હકીકત એ જ મહત્વની બાબત સમજાવી જાય છે. તે એ કે ખુદ ઇન્દ્ર કે દેવ જે અવિરત અથત અત્યાગી – ચોથા ગુણસ્થાનકે રહેલ હોવા છતાં તે ભગવાન મહાવીરનું રૂપ લઈને – મહાવીરની વિવિધ અવસ્થાઓને ધારણ કરીને તેમનું જીવનચરિત્ર પ્રેક્ષકોને બતાવે છે. બારે પર્ષદાના પ્રસંગે પણ તે જ વિકવે છે. દેવિક શક્તિથી વિવિધ રૂપે વિવિધ ૧. પુરુષની ૭૨ કલા અને સ્ત્રીની ૬૪ કલા ગણાવાય છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ , સંગીત, નૃત્ય અને નાટ્ય વેશભૂષાઓને ધારણ કરે છે. એમાં સાધુ – સાધ્વીજીને પણ પાઠ લેવાનું આવી જાય છે. અવિરત ગણાતા ઇન્દ્ર કે દેવને આવા પાઠ ભજવતાં તીર્થ કરે ઇન્કાર કરતા નથી. આ નાટક વખતે ખુદ સાધુ – સાધ્વીજીએ પણ હાજર હોય છે છતાં પણ તે ભજવાયા છે. સમવસરણ એ જાહેર આખ્યાન-વ્યાખ્યાનનું સ્થાન છે. પ્રજાના તમામ વર્ગને ત્યાં આવવાની છૂટ હોય છે. ચતુર્વિધ સંઘ, અને અને દેવદેવીઓ વચ્ચે આ નાટકો ભજવાય છે. આથી એ બાબત સ્પષ્ટ થાય છે કે ખુદ તીર્થંકરોએ અનેક વાર ભક્તિનાટક – નૃત્ય કરવા દઈને બેધક, ધર્મપષક અને ઉત્તમ કક્ષાના નાટકનું જૈન ધર્મમાં અચૂક અને મહત્વપૂર્ણ સ્થાન છે એ છાપ મારી આપી છે. ' નાટકનું સર્જન – કાલાંતરે જૈન મુનિઓએ દશ્ય અને શ્રાવ્ય નાટકે પણ રચ્યાં છે. તેમનાં કે કોઈ લાજવામાં પણ છે. વળી પ્રાચીન કાળમાં લેકેને ધાર્મિક બોધ મળે, શિક્ષણ મળે, ધર્મભાવનાને વેગ મળે, ઉત્સાહમાં વૃદ્ધિ થાય અને અંત:કરણને જગાડી જાય એ માટે જૈન કથાઓ, ચિત્રો દ્વારા કે નાટકે દ્વારા રજૂ થયાના છૂટાછવાયા ઉલે ઈતિહાસમાં વાંચવા મળે છે. નાટકની લઘુ આવૃત્તિઓ- પાઠશાળાના વાર્ષિક સમારંભ વખતે કઈ બોધક પ્રસંગને વિવિધ વેશભૂષા સાથે યુવાને પાઠ ભજવે છે તે નાનકડી નાટકની જ આવૃત્તિ નહીં તે બીજું શું છે? સંવાદ લજવાય છે તે, અંજનશલાકાના વખતે થતી પંચ કાણુકેની થતી ઉજવણી તેમ જ રાજદરબાર અને લગ્નપ્રસંગના ભજવાતા પાઠો આ નાટકની લઘુ આવૃત્તિ નહીં તે બીજુ શું છે? ચલચિત્રોને પ્રભાવ- આજે એક વાત નિવિર્વાદ અને દીવા જેવી છે કે સિનેમાના ચલચિત્રની અસર ન વર્ણવી શકાય તેવી છે. સિનેમા જેનારાઓનાં મન સિનેમાના ચિત્રપ્રસંગેથી એવા તરબળ બની જાય છે – એવા રંગાઈ જાય છે કે એની નજર સામે એ જ Page #81 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તુત વ્યાખ્યાન અંગે બે બેલ પ્રસંગે તરવરતા હોય છે. પ્રેક્ષકોના હૃદયપટ ઉપર તેની છાપ એવી અમિટ અંકાઈ જાય છે કે દીર્થ કાળ સુધી એની અસર ભુંસાતી નથી. મુખ્ય એર (અભિનેતા) કે ફિ૯મરટાર અગ્રગણ્ય પાત્ર-કલાકાર ઉપર કેટલાક યુવક-યુવતીઓ એવા આફરીન થઈ જાય છે, એની પાછળ એવા પાગલ બની જાય છે કે તેના ફેટાઓ (પ્રતિકૃતિઓ) પિતાની ડાયરી (રોજનિશી, પર્સ, પાકીટ વગેરેમાં સાથે જ રાખે છે. અને ઘરમાં ટેબલ (મેજ) ઉપર રાખે છે. અરે ! ઘરની દિવાલે એનાં ચિત્રથી જ મઢાઈ જાય છે. તેઓ મિત્રો વચ્ચે પસંદગીના એકટરની વાતે, પ્રશંસા કે ચર્ચા કરતાં ધરાતા નથી-થાકતા નથી. તેની રહેણીકરણી – ઢબછબમાં તેની નાનામાં નાની બાબતમાં તેઓ ઊંડો રસ લેતા હોય છે. તે વખતે તેમના હાવભાવ એવા દેખાતા હોય છે કે એકટરો જાણે તેમના આરાધ્ય દેવ ન હોય! આ દશા આજે યુવાન પ્રજામાં પ્રવર્તે છે, ભાવિ પેઢીને ધર્માભિમુખ કરવા નવી પદ્ધતિ અપનાઉપર કહ્યું તેમ સિનેમાની જેવી પ્રબળ અસર છે લગભગ તેને જેવી અસર નાટકની પણ છે. આ પરિસ્થિતિમાં લેકે અધાર્મિક કે અર્થધાર્મિક નાટક જુએ એના કરતાં ધાર્મિક બાધ ન આવે એવાં અન્ય કઈ પદ્ધતિ – (લ્યુમિનિસ્ટાપ જેવી) પ્રયોગ દ્વારા તેને ધર્મમાગે જે વાળી શકાતા હોય અને વળ્યા હોય તેને પુષ્ટિ મળતી હેય તે વિના સંકોચે તેવાં સાધને દેશકાળની દ્રષ્ટિએ અપનાવવા જોઈએ. ધાર્મિક પાત્રો અને પ્રસંગે જે પ્રેક્ષકોનું તાદાઓ જેટલું સધાશે અને તે જે વારંવાર સધાશે તે તે પાત્રોને પ્રસંગે જોડે આત્મીય નાતો બંધાશે. સિનેમાના સ્ટારની જગ્યાએ આ પાત્ર પ્રત્યે તેમને પ્રગાઢ સ્નેહ બંધાશે તે પ્રેક્ષકોના જીવનમાં સંજીવનીનું કામ કરશે. વિવિધ યોગ્યતા ધરાવનાર છ માટે વિવિધ સાધનોનો ઉપયોગ કરવો એ ગ્ય માર્ગ છે. ફક્ત સાધન શુદ્ધ હવું ઘટે. જે સાધનનો ઉપયોગ ભગવાન સમક્ષ થાય તે સાધન શુદ્ધ જ છે એ પુરવાર થયેલી બાબત છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ સગીત, નૃત્ય અને નાટ્ય * વિષનિવારક યુગલક્ષી ઉપાય અને અર્થહીને વિરોધ આજના મોટા ભાગના નાટકોમાં ઝેરી ખોરાક પિરસાઈ રહ્યો છે. તમે સારું નહીં આપે તે તે ઝેરી બરાક પ્રજા આગેવાની છે. આ એરી ખોરાક ખાતાં ટેવાએલી પ્રજાને મુક્ત કરવી હોય તે તેની સામે બીજે આકર્ષક, સુંદર અને પથ ખેરાક આપવો જ પડશે તે જ ધીમે ધીમે ઝેરી રાકની પકડમાંથી છૂટીને સારે ખોરાક ખાતાં ટેવાતી જશે. આજના યુગમાં માત્ર વિરોધ કરવાથી અનિષ્ટ અટકશે જ એ વાત પ્રતીતિકર નથી. પણ તેની સામે સારો વિકલ્પ રજૂ કર એ જ અનિષ્ટને રોકવા માટે યુગલક્ષી ઉપાય છે. પણ મારી આ વાત અત્યન્ત રૂઢિચુસ્ત, બુટ્ટાહિત, અસહિષ્ણુસ્વભાવી અને સર્વથા બંધિયાર માનસ ધરાવનારને જલદી નહીં જ સમજાય, પણ તેઓ વર્તમાન દેશકાળની અત્યન્ત વિષમ પરિસ્થિતિને ગંભીરતાથી લક્ષ માં લે અને આજના યુવાન-યુવતીઓ શું કરી રહ્યાં છે? કયાં જઈ રહ્યાં છે? એમનું ભાવિ શું છે તેની પૂરી માહિતી મેળવે, પછી તેનું ચિંતન કરે અને નજર સામે દેખાતી પરિસ્થિતિ પ્રત્યે “ આંખ મિચૌલી” નહીં કરે તે કદાચ તેઓ સહકાર–સાથ આપે કે ન આપે પણ કમમાં કામ વિરોધ કરવાનું તો તેઓ જરૂર ટાળી શકશે એમ મારું ખચિત માનવું છે. આધુનિક પરિસ્થિતિ– યદ્યપિ આજથી વીસ વર્ષ પહેલા આ જાતનો વિચાર કરવાનું કે કરાવાનું સ્થાન ન હતું પણ જે પરાવર્તન બસે વર્ષમાં નહોતું બન્યું તે આ વીશ વર્ષમાં બન્યું છે. પરિસ્થિતિ ધરખમ ૧ ખાઈ ગઈ છે ત્યારે જ ઉપરોકત લખવાનું પ્રાપ્ત થયું છે. આ શાસન ટક્યું છે તે પૂર્વાચાર્યોની દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મહાન પદ્ધતિને માન આપીને શાસન ચલાવાની કુનેહને આભારી છે. વર્તમાનમાં ભજવાએલાં અનેક નાટકો– છેલા દસ પંદર વર્ષથી મુંબઈમાં સ્થૂલભદ્રરૂપકેશા, ઇલાયચીકુમાર, ચંદનબાળા, જગડુશાહ, શાલિભદ્ર વગેરે અનેક નાટકે કેટલીયે વાર ભજવાઈ ગયાં Page #83 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તુત વ્યાખ્યાન અંગે બે બોલ છે. તમે ઈચ્છો કે ન ઈ લે કે સ્વયં આ દિશામાં આગળ વધવા થનગની રહ્યા છે. આ ધસમસતા પ્રવાહને સર્વથા રોકી શકાય એવી કઈ શક્તિ જ્યારે આપણી પાસે નથી ત્યારે ઉપર કહ્યું તેમ તેની સામે સુયોગ્ય વિક૯૫ એ જ પ્રવાહને બીજી દિશામાં વાળવા માટે અસરકારક ઉપાય છે. શાસનને વરેલા સમપિત થયેલા ચિતકેએ ગંભીરતાથી શાંતચિંતથી પૂર્વગ્રહ છોડી, આવેશી બન્યા વિના આ બધું વિચારવું ઘટે. અધિકૃત કથાઓ- જૈન સંસ્કૃતિ અને તેના સંસ્કારોનું ગૌરવમહિમા વધારે અને પ્રેરણાનાં પીયૂષનું પાન કરાવે એવી કથાઓ તૈયાર કરીને સામેથી શા માટે ન આપવી અનધિકૃત વ્યક્તિઓના હાથમાં અધિકાર-કાયદે રહે એના કરતાં તે અધિકૃત વ્યક્તિઓના હાથમાં રહે એમાં સૌને ન્યાય અને સંતોષ મળશે એમ નથી લાગતું? અલબત્ત આપણી મહાન વ્યક્તિઓના પાત્રને પૂરો ન્યાય મળે, તેમનું યોગ્ય સ્થાન, મે અને આદર જળવાઈ રહે તે માટે પૂરી તકેદારી લેવાવી જોઈએ અને જરૂર પડે તે એ અંગેની મર્યાદાઓની લક્ષમણરેખા પણ દેરી લેવી જોઈએ. પણ સત્રચાર માટે પ્રચારના સુયોગ્ય માધ્યમો અપનાવામાં બીનજરૂરી ભય રાખવો ન જોઈએ, જો અનેક ઘરોમાં જૈનધર્મની હવા પહોંચાડવી હોય તો. - દશ્યની પ્રબળ અસર– શ્રદ્ધા, ભકિત અને સુસંસ્કારોનાં પષક નાટકાદિન કે સ્લાઈડ દ્વારા બનાવાતાં દશ્ય હતંત્રીને ઝણઝણાવી નાંખે છે. કરુણ, ત્યાગ, વૈરાગ્ય અને શાન્ત રસને ઉદીત કરીને સુષુપ્ત ચેતનાને જગાડી અંતર્મુખ બનાવે છે. જે અસર હજારે શબ્દ નથી નીપજાવી શકતી-જે અસર સંખ્યાબંધ પુસ્તકોથી ઊભી નથી થતી, તે અસર ચિત્ર કે નાટકે તત્કાલ ચમત્કારિક રીતે કરવાની અમેઘ શક્તિ ધરાવે છે એટલું જ નહિ તે હૃદયના અતસ્તલ સુધી પ્રવેશીને દીર્ઘ કાલ સુધી જીવંત રહે છે. આ એક ઊઘાડું વિશ્વવ્યાપી નગ્ન . સત્ય છે. વસ્તુ ખરાબ નથી હોતી પણ તેને તમે કેવી રીતે ઉપયોગ કરો છો તેના ઉપર તેની સારીનરસી અસરાનો આધાર છે. વિદ્યુત Page #84 -------------------------------------------------------------------------- ________________ સંગીત, નૃત્ય અને નાટ્ય શક્તિ સર્જન કરી જાણે છે એમ એ જ શક્તિ સંહાર પણ કરી શક્રે છે. દરેક વસ્તુની બંને બાજુઓ હેય છે. તેને સદુપયોગ પણ થાય અને દુરુપયોગ પણ થાય. માટે “નાટક' શબ્દ સાંભળી ભડકી જવું અને જાણે ધરતીકંપ થયાની લાગણી અનુભવવી એ અજ્ઞાનતા, ઓછી સમજણ, ટૂંકી દૃષ્ટિ, આવેશ અને ઉતાવળનું પરિણામ છે. ' શુદ્ધ સાધનો સદુપયોગ આપણે બધી બાબતમાં “જે” અને “તેના કાલ્પનિક ભયસ્થાનેથી ગભરાટ જ અનુભવ્યા કરીએ તે એ નરી ભીરુતા અને કાયરતા છે. સાચું એ છે કે સાચાં ભયસ્થાને સામે જાગ્રત રહીને અને કોઈનું પણ અહિત ન થાય તેનો ખ્યાલ રાખીને ધાર્મિક લાભ થાય તેવાં શુદ્ધ સાધતેને સુયોગ્ય રીતે ઉપયોગ કરીને એ નિર્દોષ અને નિર્ભય વસ્તુઓને લાભ ઉઠાવીએ તે કશું નુકસાન થવાનું નથી; ઊલટું ભાવિ પેઢીને ધર્મમાર્ગમાં ટકાવી રાખવાનું પુણ્ય હાંસલ થવાનું છે. જે ત્યાગ, વૈરાગ્ય અને ધર્મ ભાવનાના ઉત્તેજક નાટકે કે નૃત્ય હાનિકર્તા હોત તે શાસ્ત્રકારોએ એ કરવાનું કહ્યું ન હતા અને તે ભજવ્યાના દાખલાઓ નોંધાયા પણ ન હેત અતમાં એક ખ્યાલ આપું કે ચૌદ પૂર્વરૂપ મહાશાસ્ત્રોના એક પૂર્વના અંશનું નામ જ નાટ્યામૃત છે જેમાં નાટકોની બાબતે સંધરાએલી છે. આ બાબત જ જૈન ધર્મમાં નાટકનું કેવું સ્વતંત્ર અને મહત્વપૂર્ણ સ્થાન છે તેને સંકેત કરી જાય છે. * પ્રાસંગિક આટલું લખીને પ્રસકેપી સમયસર કરી આપનાર ધર્માત્મા શ્રીમતી બી જે. દલાલને ધન્યવાદ આપતે હું મારા બે બેલા વિન ગોહિ રાણાના તા. ૧--૭૩ ૪૧, રિજરેડ, વાલકેશ્વર, મુનિ યશોવિજય મુંબઇ, Page #85 -------------------------------------------------------------------------- ________________ છે. હીરાલાલ રસિકદાસ કાપડિયાનું જીવનવૃત્ત અમારી માલાને વીસેક વર્ષથી પિતાનાં વિદ્વત્તાપૂર્ણ લખાણથી ગૌરાંકિત કરનારા, ઉસવપ્રિય “સુરત શહેરમાં ગૃહચયને લાભ પ્રાપ્ત કરનારા જૈન કુટુંબમાં શ્રી. રસિકદાસ વરદાસનાં ધર્મપત્ની સુશીલ, સંસ્કારી અને સદગત ચંદાગૌરીબેનની કક્ષાએ તા. ૨૮-૭-૧૮૮૪માં અવતરેલા, હવે ટૂંક સમયમાં ૮૦મા વર્ષમાં મંગળમય પ્રવેશ કરનારા તેમ જ આ ઉમ્મર અને આંખની તકલીફ હોવા છતાં પરમપૂજ્ય. મુનિવર “સાહિત્યકારન” યશોવિજયજીની પ્રેરણાથી અમારી માલા માટે ગુજરાતી જૈન સાહિત્યનો ઈતિહાસ: રેખાદર્શન ” નામનું શ્રમના પુસ્તક તૈયાર કરવા કટિબદ્ધ થયેલા છે. કાપડિશને પરિચય ૫ ૩રમાં અમે નેધલી ચાર કૃતિઓમાં યૂનાધિક પ્રમાણમાં અપાય છે એને અમે પણ અત્ર કિચિત્ લાભ લઈએ છીએ. 1 સુરતની સરકારી શાળાઓમાં અભ્યાસ કરી સને ૧૯૧૦મે. મૅટ્રિક્યુલેશન અને સ્કૂલ ફાઇનલ એ બંને પરીક્ષામાં એકસાથે ઉત્તીર્ણ થનારા, મુંબઈની સુપ્રસિદ્ધ એલ્ફિન્સ્ટન કોલેજમાંથી સને ૧૮૧૪માં - ગણિત સાથે બી.એ. ઍનર્મની અને એ જ દુર્ગમ મનાતા વિષય સાથે સને ૧ એમના પિતા, પિતામહ ઈત્યાદિનાં નામ નીચે મુજબ છે – દુલભદાસ, હરકિસનદાસ, ગુલાબચંદ, જવેરશ, કરતૂરસા અને લખમીશા ૨ એ પૂર્વે એમને મિડલ સ્કૂલ કોલરશિપ અને ત્યાર બાદ હાઈસ્કૂલ, ઑલરશિપ મળી હતી. ૩ આ લેજમાં ઇન્ટરમિટિના વર્ગમાં એમને શિષ્યવૃત્તિ અને. ગણિત અંગેનું “કામા પ્રાઇઝ’ મળ્યાં હતાં. Page #86 -------------------------------------------------------------------------- ________________ સંગીત, નૃત્ય અને નાટ્ય ૧૧ ૯૧૮માં નવા અભ્યાસક્રમપૂર્વેની એમ. એ.ની પરીક્ષા પસાર કરનારા, ૧૯૧૮-૨૪માં વારાફરતી મુંબઇની વિલ્સન કૉલેજ, સેકન્ડરી · ટીચર્સ ટ્રેનિંગ રકૉલેજ અને સેન્ટ ઝેવિ કૉલેજમાં ગણિતના અધ્યાપક તરીકે સેવા બજાવનારા તેમ જ આપણા દેશની અગ્રગણ્ય સંસ્થા નામે -‘[ડારકર પ્રાચ્યવિદ્યાસ શેાધનમદિર'માં મુંબઇ સરકારીની માલિકીની વીસેક હજાર હરતપ્રતે રખાયેલી છે તે પૈકી આશરે ૩૫૦૦ જેટલી જૈન વિદ્યા -સંબંધી હસ્તપ્રતાનું વર્ણનાત્મક સૂચીપત્ર ત્યાં પૂનામાં ૧૯૩૦-૧૯૩૬ના ગાળામાં સાડાત્રણેક વર્ષ રહી તૈયાર કરનારા પ્રે, કાપડિયાએ ૧૯૩૯થી ૧૯૬૯માં સુરતની એમ. ટી. બી. કૉલેજમાં અધ માગધીના પ્રાધ્યાપક તરીકે અને પી.એચ. ડી.ના માદક તરીકે કામ કર્યું છે. એએ મુંબઇ, ગુજરાત અને પૂનાની યુનિવર્સિટીઓની અર્ધમાગધીની પરીક્ષા તેમ જ એકાદ બે વાર તે મુંષ યુનિવર્સિટીની એમ. એની સંસ્કૃતની પરીક્ષા એમ ત્રણ ત્રણ વિધાપીઠાની પરીક્ષા માટે પ્રાક્ષિક અને પરીક્ષક્ર તરીકે નિયુક્ત થયા હતા.૪ મુંબઇ યુનિવર્સિટીની ડી. લિટની પદવી ૧. આ વર્ષે ગણિતના વિદ્યાર્થીએ:માંથી પ્રે।. કાપડિયા જ ઉત્તીર્ણ αγ -થયા હતા. ૨. આ કૉલેજના અથાપક તરીકેની યેાગ્યતા માટે બી. ટી. જેવી પદવી પણ નહિ ધરાવનારા પ્રે. કાપડિયા એના અધ્યાપક નિમાયા હતા તે અપવાદરૂપ ગણાય. ૩. એમણે આના અભ્યાસ કાઇ પાઠશાળા, શાળા કે મહાસાળામાં કર્યા નથી તેમ એને કોઇ લગતી પરીક્ષા પણ આપી નથી. એમણે આપમેળે આ ભાષા ઉપર પ્રભુત્વ મેળવ્યું છે. આના તેમ જ ગણિતના પ્રશ્ન શાપાત્ર સુમેળ એક જ ક્તિમાં વિરલ મનાય છે. ૪ એ દરમ્યાન એસ. એસ. સી.ની પાલિની પરીક્ષાના પરીક્ષક તરીકે અને એની અર્ધ માગધી ડી પરીક્ષાના મેડરેટર તરીકે પણ એમણે કામ કર્યુ છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ પ્રા. હીરાલાલ રસિકદાસ કાપડિયાનું જીવનવૃત્ત ६१ ધરાવનારા પ્રા. ઉપાધ્યેને સ્પ્રિન્જર રીસર્ચ સ્ક્રોલરશિપ મળી ત્યારે એમણે. પંડિત બેચરદાસ દોશીની સાથે ‘રેફરી' તરીકેની ફરજ બજાવી હતી. ર આઠ વર્ષ પહેલાં પંદર નખરના ચસ્મા પહેરીને અને અને ખે માતિયેા હૈાવા છતાં એક ઉત્તમ સારસ્વતની જેમ નમ્રતા અને નિષ્ઠાપૂર્વક પ્રે. કાપડિયા સાહિત્યક્ષેત્રમાં વિહરતા હતા. ૧૯૬૬માં જમણી ખના મેતિયાની શસ્ત્રક્રિયા સફળ થ હતી પરંતુ દોઢેક વર્ષથી અંતે આંખે કંઇ નહિ તે કઇ તકલીફ્ ઊભી થતી રહી છે તેને ન ગણકારતાં એએ આજે પશુ સતત કાર્યશીલ છે. એના પરિણામે એમની વિવિધ વિષયની ૬ ૭ કૃતિ, લગભગ ૭૦૦ લેખે। અને આગમેના અનુવાદેથી અલંકૃત સેાએક પારચનાઓ પ્રસિદ્ધ થયાં છે.૧ હાલમાં એ ભા. પ્રા. સ, મં. તરફથી પ્રસિદ્ધ થનારા D C G C M (Vol. XIX, sec, 2, pt 2)રનાં મુદ્રણુત્રા તપાસવામાં અને દસ દસ જાતનાં એને અ ંગેનાં પરિશિષ્ટને પરિપૂર્ણ મનાવવામાં એક ભાજી મથી રહ્યા છે તે બીજી બાજુ દેઢેક મહિનાથી શરૂ કરેલા “જૈ. ગુ. સા. છે. : રેખાદર્શન'ના થાય તે આગળ ધપાવી રહ્યા છે. કે. કાપડિયા નાટએટક અને સિનેમાથી દૂર ભાગતા રહ્યા છે. ભાગ્યે એમણે બેત્રણ નાટક કે સિનેમા જોયાં હશે. એમને જગતના મૃતપ્રાય, રૂઢ અને નિરર્થક વ્યવહારની કશી પડી નથી. એએ અહં અને પ્રચારની ભાવનાથી સદા વિમુખ છે અને માનપાનની બંધી ૧ એમનુ` અપ્રકાશિત લખાણ પણ નાનુ સૂનુ નથી. ઠેકડી, ઉપહાસ અને ટીકા-નિન્દાની પરવા કર્યા વિના એની એકલક્ષી વણજાર ચાલી જ જાય છે. ભાગા પ્રેા. કાપડિયાએ તૈયાર કર્યો પહેલા એ શાગની સમાલેાચના પ્રા. અને તેમાં એમને એ અને ભાગથી આ વર્ણનાત્મક સૂચીપત્રના જે ૧૯ હતા તેમાંને આ દસમે। ભાગ છે. વિન્ડર્નિસ જેવા જ્ઞાનર્ષિએ કરી છે પૂરેપૂરા સ ંતોષ થયાનું સૂચવ્યુ' છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ સંગીત, નૃત્ય અને નાટ્ય લપછપથી એઓ અલિપ્ત રહ્યા છે. એમ. ટી. બી. કોલેજમાંથી એમને નિવૃત થયાને આજે ૨૪ વર્ષ પૂરા થવાં આવ્યાં છે અને આવકનું વિશિષ્ટ સાધન નથી છતાં સ્વાધ્યાય – વાંચન અને લેખન એ જ એમને વ્યવસાય રહ્યો છે. એમણે પૈસો એકઠા કરવા તરફ કદી લક્ષ્ય આપ્યું નથી. એઓ સાદું અને સંયમી જીવન ગાળી રહ્યા છે. એમણે સુપ્રસિદ્ધ વિચક્ષણ મુનિવરોના અને જૈન આચાર્યોના સંપર્કને બાલ્યાવસ્થાથી એકધારે લાભ લીધો છે. ન્યા. વિ. ન્યા. તી, મુનિશ્રી ન્યાયવિજયજી અને ન્યા. વિ. ન્યા. તી. ઉપાધ્યાય મંગલવિજ્યજી જૈન દર્શનના અભ્યાસ પૂરતા એમના વિદ્યાગુરુઓ થાય છે. ' જેને ધર્મની વિશ્વોપકાર અને ઉદાર ભાવનાઓથી પ્રભાવિત અને જૈન સાહિત્યના મનનીય ગ્રંથોના પરિશીલન માટે ઉદ્યત છે. કાપડિયાને મુંબઈ યુનિવર્સિટી તરફથી નિમ્નલિખિત વિષયે અંગે પાંચ વાર સંશોધનદાન મળ્યું છે – The Jaina Mathematics, Outlines of Paleograply, The Jaina System of Education, The Doctrine of Ahimsā in the Jaio: Canon 242 Keconstruction of Ardhamāgadhi Grammar. વિશેષમાં આ જ વિદ્યાપીઠે એમને ' A History of the Canovical Literature of the Jainas' H12 31318-1&ld આપતાં એમણે એ પુસ્તક પ્રસિદ્ધ કર્યું છે. આજે તે એ અપ્રાપ્ય છે. કાલાંતરે આના પૂરકરૂપ અનામિક સાહિત્યના ઇતિહાસ માટે પણ બબ્બે વાર પ્રકાશનદાન આપવા મુંબઈ વિદ્યાપીઠે તૈયારી બતાવી હતી પરંતુ અન્ય 1 એમનું સને ૧૯૭૧માં સારસ્વત સમારોહના પ્રસંગે જાહેરમાં સન્માન કરાયું એ મુનિમીની ઇચ્છાને માન આપવા પૂરતું હતું. Page #89 -------------------------------------------------------------------------- ________________ છે. હીરાલાલ સિકદાસ કાપડિયાનું જીવનવૃત્ત પરિપૂર્ણ સહકાર મળ્યા વિના એ રકમથી કાર્ય થઈ શકે તેમ નથી એમ લાગત છે. કાપડિયાએ એને લાભ જ કર્યો હતો. એમના પ્રિય વિષય ગણિત, તત્વજ્ઞાન, સાહિત્ય અને ભાષાવિજ્ઞાન છે. છે. કાપડિયાએ પિતાનાં બધાં તેજસ્વી સંતાનોને પરિપૂર્ણ અભ્યાસ કરવા જેટલી અનુકૂળતા પિતાની સામાન્ય સ્થિતિમાં પણ કરી આપી છે. આજે એના પરિણામે એમના જ્યેષ્ઠ પુત્ર ડે. બિપિનચંદ્ર એમ. એ., પી.એચ. ડી. જર્મન ભાષામાં નિષ્ણાત છે અને વેદના વિશિષ્ટ અભ્યાસી છે. સાથે સાથે સરદાર વલ્લભભાઈ વિદ્યાપીઠમાં સંસ્કૃતના રીડર (Reader) છે. વચલા પુત્ર ડો. વિધચન્દ્ર એમ. એસ. સી, પી એચ. ડી. પૂનાની નેશનલ કેમિકલ લેબોરેટરીમાં અને ત્રીજા પુત્ર શ્રી નવિનચન્દ્ર બી. એસ. સી. એલ. ટી. સી. (ડિપ.) મુંબઈની “આઈ. સી. આઈ. (ઈન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડમાં સેવા બજાવે છે. એમનાં સુપુત્રી કુ. મનોરમાબેન એમ. એ, બી. ટી છે અને મુંબઈની લગભગ ૨૫૦૦ વિદ્યાર્થિનીઓને શિક્ષણ પૂરું પાડતી નામાંક્તિ ચંદારામજી ગલર્સ હાઈસ્કૂલમાં શિક્ષિકા છે. તા. ૧૮-૫-૧૯૧૦ને રોજ સ્વ. રાવસાહેબ વૃન્દાવન જાદવના ભગિની ઇન્દિરાબેત સાથે લગ્નમન્થિથી જોડાઈ સઠ વર્ષ જેટલા દીર્ધકાળ પર્યત દામ્પત્યજીવનને સદુપયોગ કરનારા, આપણા જૈન સમાજના જ નહિ પણ શિક્ષણપ્રેમી અને વિદ્યાવ્યાસંગી વિવિધ વિબુધના યણ સન્માન્ય, વકતૃત્વકળાથી વિભૂષિત, જમીન જેવી વિદેશી ભાષાથી પરિચિત અને સંશોધનકાર્યમાં સિદ્ધહસ્ત છે. કાપડિયા આપણી આ સંસ્કૃતિની નિર્મળ પરંતુ પ્રબળ પતિને વધુ પ્રકાશમાન બનાવવામાં ભાગ્યશાળી થાઓ એ શુભેચ્છા. તા. ૧૫-૭-૭ક. પ્રકાશક Page #90 -------------------------------------------------------------------------- ________________ છેરમણલાલ છો. મહેતાની જીવનરેખા (સંયોજક : પ્રે. હીરાલાલ ૨. કાપડિયા એમ. એ. ) છે. મહેતા “મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય (વડોદરા)ના સંગીત વિભાગના અધ્યક્ષ છે, એમણે એ જ વિશ્વવિદ્યાલય દ્વારા સંચાલિત ભારતીય સંગીત-નૃત્ય-નાટ્ય મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય તરીકે સેવા કરી છે. હિંદના વિદ્વાન સંગીતશાસ્ત્રીઓમાં એમનું સ્થાન આગળ પડતું છે. અખિલ હિંદ ધોરણે ભરાતી સંગીત પરિષદમાં, સંગીતપરિસંવાદમાં તથા વિશ્વવિદ્યાલયોની અભ્યાસસમિતિઓમાં એમણે સતત સેવા આપી છે. કિરાનાઘરાનાના વિખ્યાત ખ્યાલ ગાયક મહૂમ ખાંસાહેબ અબ્દુલ વહીદનાં શિલીન ગાયક તરીકે “ ઑલ ઈન્ડિયા રેડિયો પરથી લગભગ આઠેક વર્ષ એમણે ઉચ્ચ રાગદારી સંગીત પીરસ્યું છે. સુરતમાં ૧૮૧૮માં જન્મ ને બી. એ. સુધીને કોલેજ અભ્યાસ પણ સુરતમાં. સંગીતનો અભ્યાસ સ્વ કંચનલાલ મામાવાળા પાસે, સગીત અને સાહિત્ય બનેને અભ્યાસી. એમનાં સંગીતવિષયક ગુજરાતી પુસ્તકે નામે “ગુજરાતી ગેય કવિતા” તથા સંગીતચર્ચા તેમ જ એમના હિંદી ગ્રંથ “ “આગરા ઘરાના'-પરંપરા, ગાયકી ઔર ચીજે” તદિષયક આલેખનમાં સર્વશ્રેષ્ઠ ગણાય છે. એમણે યુરોપીય દેશને પ્રવાસ ખેડી ઈગ્લેંડ, જર્મની, ફસ આદિ દેશની સંગીત શિક્ષણપ્રણાલિકાઓને અભ્યાસ કર્યો છે તથા તે તે દેશોમાં ભારતીય સંગીત વિષે સપ્રયોગ વ્યાખ્યાન આપી ભારતીય સંગીત અને સંસ્કૃતિ વિષે વધુ સમજ પણ આપી છે. એ ઈન્ડિયન મ્યુઝિકલોજિકલ સોસાયટી' નામે સંગીત તથા નૃત્યના મેવડીઓની પ્રતિનિધસ્વરૂપની એક સંસ્થાના સ્થાપક, સભ્ય તથા માનદ મંત્રી છે. આ ઉપરાંત એઓ એ સંસ્થાના સંશોધનલક્ષી “જર્નલ'ના તંત્રી પણ છે. પં. વિગણ દિગંબરછ દ્વારા સ્થાપિત “અખિલ ભારતીય ગાંધવ મહાવિદ્યાલય મંડળ” ૧૯૬૭માં એમની સંગીતક્ષેત્રે કરેલી સેવાઓને બિરદાવી એમને આનરરી ડેકૂટરેટની ઉપાધિ અપ હતી. - હી, ૨, Page #91 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી યશોવિજયજીની સાહિત્યાદિલાલક્ષી વિવિધરંગી જીવનચર્યા (સંકલયિતા છે. હીરાલાલ ૨, કાપડિયા એમ. એ.) જન્મલાતા ઈત્યાદિ છવાસી વીશા શ્રીમાલી શ્રીનાથાલાલ વીરચંદનાં ધર્મપત્ની શ્રીમતી રાધિકાબેને ચાર પુત્ર અને બે પુત્રીઓને જન્મ આપ્યો હતે તે પૈકી અંતિમ પુત્રનું નામ જીવણલાલ રખાયું હતું પિતાનિ સ્વર્ગવાસ અને બીમારી એમનો જન્મ વિ. સં. ૧૯૭૨માં પૌષ સુદિ બીજના દિવસે તે પૂર્વે એમના પિતાશ્રીને સ્વર્ગવાસ થઈ ગયો હતો. એઓ પાંચ વર્ષના થયા ત્યાં તે એમનાં વાત્સલ્યપૂર્ણ માતુશ્રી પણ એ જ માર્ગે સિધાવ્યાં, ત્યાર પછી તરત જ એ શીતળાની ભયંકર બીમારીને ભોગ થઈ પડ્યા હતા પરંતુ તે સમયે એમના વડીલ બંધુ શ્રી. નગીનભાઈ વગેરે કુટુમ્બીઓની ખંતભરી સારવારથી મૃત્યુના મુખમાંથી પાછા ફર્યા હતા. સંગીતકળાની ઉપાસના કાલાંતરે એઓ સરકારી શાળા અને ત્યાંના જૈન સંઘ દ્વારા સંચાલિત જૈન સંગીતશાળામાં જોડાયા. સાતેક વર્ષ સુધી એમણે સુપ્રસિદ્ધ સંગીતરન અને હારમોનિયમના શ્રેષ્ઠ નિષ્ણાત ગણાતા ગવૈયા શ્રી. ગુલામરસુલખ પાસે સંગીતને અભ્યાસ કર્યો અને પચાસેક રાગ-રાગિણીઓ તથા ૧ બાકીના ત્રણ પુત્રોનાં નામો અનુક્રમે નીચે મુજબ છે : હિંમતભાઈ, નગીનભાઇ અને ડાહ્યાભાઈ, - - - - - - -- Page #92 -------------------------------------------------------------------------- ________________ ६६ સંગીત, નૃત્ય અને નાટ્ય સંગીતના અન્ય પ્રકારનું જ્ઞાન મેળવ્યું. સાથે સાથે એમણે વિવિધ વાઘો, તાલ, નયકળા, રાસગૂંથણી (દાંડિયારાસ) ઇત્યાદિનું યથાયોગ્ય જ્ઞાન પ્રાપ્ત કર્યું. શિશુવયમાં જ એમણે ઉપાધ્યાય સકલચન્દ્રકૃત સત્તરભેદી પૂજાને સંગીતશાસ્ત્રના ઉચ્ચ કક્ષાનાં ગણાતાં ૩૫ રાગરાગિણીઓ એને અંગેનાં સ્વરલિપિમાં અવતરણ નિટેશન) સાથે શીખી લીધાં. પ્રસ્તુત પૂજા તથા અન્ય પૂજાઓ, વિવિધ સ્તવને તેમ જ ગીતો એમણે કંઠસ્થ ક્યાં. સંયમને માગે જન્માક્તરના સંસ્કારથી તેમ જ ગુરુવર્યોના સહવાસ અને ઉપદેશથી બાર વર્ષની વયે એમણે દીક્ષા લેવાને પ્રબળ મનોરથ થયો. દીક્ષા અંગીકાર કરવાના માર્ગમાં અનેક મુસીબત-બાધાઓ ઊભી થઈ. તેમ છતાં ગૃહસ્થાશ્રમમાં રહીને એઓ મક્કમપણે ત્યાગ-બૈરાગ્યમય જીવન ગાળવા લાગ્યા. બાર વર્ષની ઉમરના એમને સાધુ થયા પહેલાં જ) જૈને અને સાધુમહારાજે કહીને બેલાતા. કુટુમ્બીઓ તરફથી મહાવિશ જાતજાતની અસાધારણ રુકાવટ હેવા છતાં તેથી જરા પણ ન ગભરાતાં સાત્વિક અને દઢ મનોબળના એ મુમુક્ષુ સમુચિત સામને કરી સફળતાના પથે પડ્યા. આષાઢ સુદિ અગિયારસે છાણીમાં એમની પ્રથમ દીક્ષા થઈ. આ માટે અગાઉથી એમના વાલીની અંગત રીતે સંમતિ લઈ લેવામાં આવી હતી પણ પાછળથી કુટુમ્બની અન્ય વ્યક્તિઓએ વિરોધ ઉઠાવ્યો. આથી સંમતિ આપનાર વાલીને બાજુમાં ખસી જવું પડ્યું અને વડોદરાના ન્યાયમંદિરમાં ત્રણ દિવસ મુકદ્દમે ચાલ્યો અને માત્ર સગીર ઉમરના કારણે કાયદાની રૂએ ઘેર જવાની એમને કમનસીબ ફરજ પડી. એમને માટે ઘેર જવું અને મરવું બંને સરખાં હતાં પણ એઓ નાછલાજ હતા. આથી બાહ્ય દષ્ટિએ એઓ હતાશ બન્યા પણ અંતર દષ્ટિએ એમની દઢતા-ટેક બેવડા જોરથી ચમકી ઊઠી. Page #93 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી યશોવિજયજીની જીવનચર્યા ૬૭ દીક્ષા અને વડી દીક્ષા બે વર્ષ ગૃહસ્થાશ્રમમાં ત્યાગમય જીવન પસાર કરીને એમને જેમ તેમ કરીને વિ. સં. ૧૯૮૭માં ઘરમાંથી વાલીની ખાનગીમાં સંમતિ મળતાં મુક્તિ મેળવી. વિ. સં. ૧૯૮૭ની અક્ષયતૃતીયા (વૈ. સુ. ૩)ના દિવસે પાલીતાણું (સૌરાષ્ટ્ર) નજીકના કબગિરિ તીર્થમાં બેદાનાનેસ) તળેટી જતાં આવતી વાવડી પાસે વૃક્ષની નીચે આગમવિશારદ” જૈનાચાર્ય શ્રીવિજય મેહનસૂરિજીના પટ્ટધર કાર્યદક્ષ શ્રીવિજયપ્રતાપરિજીના પટ્ટધર શિષ્યરન પ્રવર્તક મુનિશ્રી ધર્મવિજયજીએ સિંહાસનમાં પધરાવેલા ભગવાનની સમક્ષ આગેવાન શ્રાવકશ્રાવિઓની હાજરી વચ્ચે એમને ફરીથી ભાગવતી દીક્ષા આપી અને “મુનિશ્રી યશોવિજયજી નામ રાખી પિતાના શિષ્ય તરીકે જાહેર કયી. દેઢ મહિના પછી મહુવા શહેરમાં એમની ધામધૂમથી વડી દીક્ષા થઈ. તીવ્ર સ્મરણશક્તિ એએ તેર વરસની ઉમ્મરે પિતાના ગુરુવર્યો સાથે પાલીતાણામાં ગૃહસ્થાશ્રમમાં ચેમાસું રહ્યા. પિતાના વિનયવિવેકાદિ સગુણોના કારણે પિતાના ત્રણેય વડીલ પૂના વિશિષ્ટ કૃપાપાત્ર બની રહ્યા. એમણે ધાર્મિક અભ્યાસ પિતાના ગુરુવર્યની પાસે કર્યો. પછી એમની સાથે “શત્રુંજય તીર્થની નવાણું યાત્રા અને બે દિવસમાં સાત યાત્રા પગે ચાલીને કરી. સાધુક્રિયાનું પખિયસુત્ત જે ૩૫૦ ગાથાનું હેવાનું કહેવાય છે તેની તમામ ગાથા ત્રણ જ દિવસમાં એમણે કંઠસ્થ કરી આપી. ગુણસ્થાનમારોહમાં જે ૧૩૫ શ્લોક છે તે એમણે એક જ દિવસમાં ૧. એમને સમાગમ મને અમદાવાદમાં સને ૧૯૨૧માં થયો હતે. ૨. એમના દીક્ષાગુરુ શ્રીવિજયધર્મસૂરિજીએ આ સૂત્ર ૩ દિવસમાં કંઠસ્થ કર્યું હતું. Page #94 -------------------------------------------------------------------------- ________________ ૨૮ સંગીત, નૃત્ય અને નાટ્ય કંઠસ્થ કર્યા. એમણે એક કલાકમાં ૧૫થી ૨૦ શ્લોક કંઠસ્થ કરવાની ટેવ પાડી હતી. માય પ્રથમાવસ્થાના અધ્યયનકાળમાં એમણે ૧૨૦૦૦ શ્લોપ્રમાણ સિદ્ધાન્તકૌમુદી લગભગ કંઠસ્થ કરી હતી. રઘુવંશાદિ પાંચ કાવ્ય અને હીરસૌભાગ્ય વગેરેના આવશ્યક સર્ગો, વ્યાકરણમાં ભૂષણ, મંજૂષા અને વ્યુત્પત્તિવાદના અમુક ભાગ તેમ જ તર્કસંગ્રહ અને મુક્તાવલિ લગભગ કંઠસ્થ કર્યા હતાં. આ ઉપરાંત એમણે પ્રકરણે, કમેન્થ, ત્રણ ભાષ્ય, તત્વાર્થસત્ર, સંગ્રહણી આદિ કંઠસ્થ કર્યા હતાં. વિશિષ્ટ અધ્યયન પ્રાથમિક અભ્યાસ પૂરો કર્યા પછી દુર્બળ શરીર, ઘણે વિહાર અને બૃહ સંગ્રહણીના ભાષાંતરને શ્રમ વગેરે કારણે ઉપરાઉપરી માંદગીએ એમણે શારીરિક સાથે માનસિક ધક્કો પણ પહોંચાડ્યો. ત્યારથી એમને નવી વિદ્યાને આવેગ ઘટી ગયો. પછી એમણે આગમ, લોકપ્રકાશાદિ જૈન ગ્રન્થ તેમ જ સાર્વજનીન અને લાક્ષણિક સાહિત્યનાં અન્યાન્ય અંગેનું અધ્યયન કર્યું, વિશેષમાં વૈદિક – અજૈન સાહિત્ય તથા મન્ન-યન્ત્ર, યોગ અને ધ્યાનને લગતું સાહિત્ય તેમ જ વિવિધ પ્રકારના સામાજિક સાહિત્યનું પણ એમણે અવલોકન કર્યું. આજે એ “સબ બંદરના વેપારીની જેમ જ્ઞાનની શાખા-પ્રશાખાના જૈન-અજૈન પુસ્તકનું નિરીક્ષણ કરતા જ રહે છે તે એમના વિવિધ વિષયના રસને આભારી છે. એમણે મહેપાધ્યાય ન્યાયાચાર્ય યશવિજયના કેટલાક ગ્રન્થનું અધ્યયન-અવલોકન કર્યું છે. “યભારતી સમિતિ' નામની સંસ્થાના Page #95 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી યશોવિજયજીની જીવનચર્યા દૂર ઉપક્રમે એમની પ્રેરણાથી વિવિધ પુસ્તકે પ્રસિદ્ધ કરાયાં છે અને કરાવાનાં છે. આ કાર્ય ઘણું વિશાળ તેમ જ વિશેષ શ્રમસમયસાય છે પણ એમનું આત્મબળ જોતાં તે એઓ શારીરિક સ્થિતિ ઘણી નબળી છતાં કરશે એમ લાગે છે, ચિત્રકળામાં પ્રવેશ અને આગમમંદિરની એક વાત ગૃહસ્થાશ્રમમાં કુદરતી રીતે એમની કલાની અભિરુચિ ખરી પણ શાળામાં ચિત્રકલાની બાબતમાં કશું શીખ્યા નહિ પણ જન્માક્તરના સંસ્કારના કારણે ચિત્રકલા અંગેની એમની સૂઝ-સમજ ઊંડી અને યાપક બનવા માંડી. આગમહારક આનન્દસાગરસૂરિજીએ વિ. સં. ૨૦૦૦ના અરસામાં આગમમંદિર બનાવવાને એક નવો વિચાર જાહેર કર્યો ત્યારે એ આગમમંદિર અને આગમમંદિરની આગમશિલાઓ એ બંનેને કંઈક કલાત્મક અને ભવ્ય બનાવવા માટે એમણે પિતાના ગુરુવર્યની સાથે રહીને આગમહારકને મહત્વનાં સૂચને કર્યા હતાં અને એ કારણે પાલીતાણામાં આગમકારક જોડે નિયમિત મળવાનું એમને થતું હતું પણ કલાત્મક શિલા બનાવવાની યોજના પરચાળ લાગવાથી પાછળથી તે મુલતવી રહી હતી. સચિત્ર આગ લખાવવાની યેજના - કાલાંતરે તમામ આગમને મેટા કદમાં અને પ્રતાકારના વિશિષ્ટ કાગળ ઉપર મેટા અક્ષરે લહીઆઓ પાસે હાથે લખાવવા, પ્રતનાં પાને કલાત્મક વિવિધ રેખા પટ્ટિકા (બેંડર)થી સુસજજ કરવાં અને આગમત બાબતને શક્ય હોય ત્યાં ત્યાં ચિત્ર દ્વારા સમજાવવી એવી એક યોજના મુનિશ્રીએ તૈયાર કરી હતી પણ એ ભેજના કેટલાંક કારણસર સ્થગિત બની રહી. Page #96 -------------------------------------------------------------------------- ________________ SA. સંગીત, નૃત્ય અને નાટ્ય પારિભાષિક શબ્દ-જ્ઞાનકોશની યોજના - એવું જ જૈન ધર્મના પારિભાષિક શબ્દ-જ્ઞાનકોશ માટે બન્યું. પિતાના ' ગુરુવર્યના આશીર્વાદ-સહકાર સાથે અગમે અને અન્ય પ્રથાદિમાં આવતા પારિભાષિક શબ્દો તેના અર્થની ટૂંકી સમજણ સાથે તૈયાર કરાવવા. સાથે સાથે કથાશ, આચારશબ્દકોશ તેમ જ ભૂગોળ, ખગોળ વગેરેને લગતા કેશે અલગ અલગ તૈયાર કરાવવા. મહત્વના પદ્યગ્રન્થની પ્રતીકસૂચીઓ પણ તૈયાર કરાવવી. આને અંગે ૨૦ વર્ષ ઉપર પ્રારંભમાં પાંચ લાખ રૂ.ની વ્યવસ્થા લગભગ થઈ પણ ગઈ હતી અને પૂનામાં એમને અન્ય વિદ્વાનો સાથે મળીને કામ કરવાનું હતું પણ એક યા બીજા કારણે આ પેજના કાળના ગર્ભમાં લુપ્ત થઈ ગઈ; નહિતર આ જના આજે મેટા આશીર્વાદરૂપ થાય તેવી હતી. કલાત્મક સર્જન એમના ગુરુજી પણ ચિત્રકામ સરસ કરી જાણે છે. એમણે પણ કાગળ ઉપર કેટલાક ચિત્ર-પટોનું રંગમાં સુંદર આકર્ષક સર્જન નાની ઉમ્મરમાં કર્યું છે. આથી એમના સહવાસે એમને ચિત્રકલા પ્રત્યેની અભિરુચિ વધવા પામી. એઓ આકૃતિઓ (ડેલ) દ્વારા થોડુંક ચિત્રકામ પણ શીખ્યા અને એમણે રંગકામની પણ થોડી તાલીમ લીધી. બારસાસ્ત્ર અને તેનાં ચિત્રો વિ.સં. ૨૦૦૪માં એમણે પ્રતાકારે બારમાસૂત્ર સુવર્ણાક્ષરે લખાવરાવ્યું અને વિશિષ્ટ પ્રકારની હેતુલક્ષી અને ભવ્ય રેખાપટ્ટીએવાળાં ચિત્રો આલેખવાનું કામ કરાવ્યું. વિવિધ રેખાપટ્ટીઓથી સભર એ સૂત્ર તૈયાર કરાયું અને ચિત્રમાં માત્ર વિસ જ તૈયાર થયાં. ચિત્રકારની શારીરિક તકલીફ વગેરે કારણે બાકીનાં ૫૦-૬૦ ચિત્રો તૈયાર ન કરી Page #97 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી યશોવિજયજીની જીવનચર્યા ૨ શકાતા તે ચિત્રકામ અધૂરું જ રહ્યું. એમની એક વિશિષ્ટ દષ્ટિનો લાભ આ સૂત્રને સુંદર મળે છે. આ ચિત્ર જયપુરી કલમના મને રમ નમૂનારૂપ છે. વિઠઠલભ મુનિશ્રી પુણ્યવિજયજીના શબ્દોમાં કહું તે મુનિજી એક વિશિષ્ટ દૃષ્ટિ ધરાવનાર વ્યક્તિ છે. એક પિસ્ટ કાર્ડમાં અષ્ટપ્રકારી પૂજા ૧૨ વર્ષની ઉમ્મરે એમણે સરકારી ટપાલના પત્તા ઉપર-પાટ કાર્ડમાં આગળ પાછળ થઈને પં. વીરવિજયજીકૃત “અષ્ટપ્રકારી પૂજા' * તેનાં મંત્રકા સાથે સીસાપેનથી-પેનસિલથી અતિસમાક્ષરે લખી છે. કપ્રકરણનું લેખન વગેરે “ડપ્રકરણ ૪ ના એવા ત્રણ અક્ષરમાં એમણે પિત લખ્યું છે અને એ કૃતિ સ્વાનુવાદિત બૃહત્સંગ્રહણીને અંતે પ્રસિદ્ધ પણ થઈ છે. એ સિવાય એમણે આઠ કર્મની પ્રકૃતિઓને અને નવ તાનાં પ્રકારોને વૃક્ષાદિ આકારમાં ગોઠવીને આકૃતિઓ આલેખી છે. જંબૂ દ્વીપ અને અઢી દ્વીપના નશાનું આલેખન પાચ ફૂટના પારદર્શક સુતરાઉ કાપડ (“સિંગ કથ’) ઉપર માપના પ્રમાણ (સ્કેલ) પ્રમાણે “જંબુ” દ્વીપ અને અઢી દીપના નકશાનું આલેખન એમણે વિ. સં. ૨૦૦૪માં કર્યું છે પણ એમાં આપવાની વિગતે લખવાનું કાર્ય અધૂરું રહી ગયું છે. બૃહસંગ્રહણીનાં ચિત્રો ભારતભરની પાઠશાળાઓમાં ઉચ્ચ કક્ષાના અભ્યાસ તરીકે ભણવામાં આવતી બૂકસંગ્રહણી (મેટી સંગ્રહણી નાં ૫ ચિ. વિ. સં. . ૧૯૯૨માં વીસ વર્ષની ઉમ્મરમાં એમણે પિતાના હાથે એક રંગથી ચાર Page #98 -------------------------------------------------------------------------- ________________ સંગીત, નૃત્ય અને નાટય રંગ સુધીનાં દાર્યાં હતાં અને તે શિલાછાપ (લિયા) દ્વારા તૈયાર કરાતાં બૃહત્સગ્રહણીના એમના અનુવાદ પૂર્વેના દળદાર ગ્રંથમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. ભગવાન મહાવીરનાં ચિત્રાની પ્રેગ્ણા શ્રી. ગાકુલદાસ *ાપડીઆ ભગવાન મહાવીરસ્વામી અંગેનાં પ્રારંભનાં પંદર ચિત્રાના પેન્સિલથી દારેલાં સ્ક્રેચા લઇને પાલીતાણામાં વિ. સ. ૨૦૦૧માં મુનિશ્રીને શેાધતા આવ્યા ત્યારે તેમને શાસ્ત્ર અને કલાની દૃષ્ટિએ મહત્ત્વનું માર્ગદર્શીન એમણે આપ્યું હતું. ત્યાર પછી તે મુદ્રિત થયાં, બાકીનાં વીસ ચિત્રા આ મુનિશ્રીની પ્રેરણાર્થી એમના માદનપૂર્વ ચિત્રકારે પંદરેક વર્ષ બાદ તૈયાર કર્યાં. ७२ વિ. સ. ૨૦૧૪માં આ ચિત્રકારનાં એક હજાર સંપુટા (આલ્બમ) એમના પ્રયત્ન દ્વારા જૈન સમાજે ખરીદી લઇને ચિત્રકારને પ્રેત્સાહિત કર્યાં છે. ભગવાન મહાવીરનું અજોડ આલ્બમ મહાવીરસ્વામીના વિવિધરગી પાંત્રીસ ચિત્રાનું અજોડ-એનમૂન આલ્બમ જૈન સંધ માટે પુષ્કળ ખગે તૈયાર થઈ રહ્યું છે. તેની પાછળ એમણે ઘણા શ્રમ સેન્યેા છે. ટૂંક સમયમાં જ જૈન સંધને તીર્થંકર ભગવાન શ્રીમહાવીર્ નામવાળા મૂલ્યવાન ગ્રન્યના લાભ મળશે. ' પેપરટિંગ પદ્ધતિનાં ચિત્રા શ્રમણુ ભગવાન મહાવીરસ્વામીનાં શ્રો. ગાકુલભાઇ કાપડીઆના ચિત્રામાંથી ૨૫ ચિત્રનું પેપરટિંગ ' પદ્ધતિમાં કાર્ય શરૂ થયું છે, * Page #99 -------------------------------------------------------------------------- ________________ સુનિશ્રી યશેાવિજયજીની જીદ્દનચર્યા T એમાંથી બાર ચિત્રાનું કામ પૂરું થયું છે. ભવિષ્યમાં આ ૨૫ ચિત્રા તૈયાર થશે ત્યારે આ પેપરકટિંગ ચિત્રનું આલ્બમ પ્રસિદ્ધ કરાવવાની ઇચ્છા. મુનિશ્રી રાખે છે. ટપાલની ટિકિટામાં ચિત્રા ટપાલની ટિકિટ દ્વારા ભવ્ય ચિત્રા પણ તૈયાર થયાં છે. એ પૈકી એક ચિત્ર દેવાધિદેવ તીર્થંકરનું અને એક ‘ કલિકાલસર્વજ્ઞ ’ હેમચન્દ્રસૂરિનું છે. આ ચિત્રા પશુ મુદ્રિત કરાવારો. ઘાસ અને તારનાં ચિત્રા હાલમાં આ મુનિશ્રી ધઉંના ધાસ દ્વારા ચિત્રા તૈયાર કરાવે છે. એમણે તાંબાના તાર અને કાચકામ વગેરેમાં પણ નમૂના તૈયાર કરાવ્યા છે. આમ ચિત્રકલાને લગતી વિવિધ પ્રકારની જાતજાતની સામગ્રી કાગળ, હાથીદાંત, ચંદન, કાચ, કાષ્ઠ, ધાતુ વગેરે માધ્યમો ઉપર એમણે તૈયાર કરાવી છે. જૈન સાધુની દિનચર્યાનાં ચિત્રશ તીર્થંકરાનાં જીવનપ્રસંગે તા સહુ ક્રાઇ ચિતરાવશે પણ જૈન સાધુની દિનચર્યાં કે જીવનચર્યાને લગતા પ્રસંગાનાં ચિત્રા પ્રાચીન કે અર્વાચીન કાળમાં કાઇએ ચિતરામાં હોય તેવું જાણવામાં નથી. આથી આ મુનિશ્રી હાલમાં જૈન સાધુની જીવનચર્યાનાં મનેરમ ચિત્રે વિવિધ રંગામાં તૈયાર કરાવી રઘાં છે. ાને વરસાજૂનું પેાતાનું સ્વપ્ન સાકાર કરી રહ્યા છે. પ્રતિક્રમણચિત્રાવલી જૈન ધર્મનાં સામાયિક, પ્રતિક્રમણુ, ચૈત્યવંદન, ગુરુવંદન ઇત્યાદિ અનુષ્ઠાનેમાં કવામાં આવતાં આસન-મુદ્રાઓનાં બત્રીસ ચિત્રા એમણે Page #100 -------------------------------------------------------------------------- ________________ સગીત, નૃત્ય અને નાટ્ય શાસ્ત્રાક્ત રીતે વ્યવસ્થિત તૈયાર કરાવ્યાં છે. અને એ ‘સવછરી પ્રતિક્રમણની વિધિ અનેક ચિત્રા સાથે' નામના પુસ્તકમાં મુદ્રિત થયાં છે. વળી માત્ર તે ચિત્રા પૂરતી જુદી પુસ્તિકા પણ પ્રસિદ્ધ થઈ છે. આ જાતનાં ચિત્રા પહેલવહેલાં જ તૈયાર થવા પામ્યાં છે. આ ખાલગેાપાલ માટે આ ઘણું ઉપયૈાગી પ્રકાશન છે. હાલમાં છપાય છે. આ આવૃત્તિમાં ૪૦ ચિત્રા છે એની ખીજી માત્તિ અને તે દિર’ગી છે. શિલ્પ-સ્થાપત્ય ચિત્રકલાના રસ હાય તેમને શિલ્પકલામાં રસ પ્રાયઃ જાગે. એમણે જિનમૂતિ પ્રત્યે પહેલેથી જ ઊંડા ભક્તિભાવ એટલે મૂતિશિલ્પ ક્રમ સુંદર ખતે એ માટે એમને ખાસ રસ. આથી ધાતુ અને પાષાણુની સ્મૃતિમાં પશુ જાતજાતની નવીનતા એમણે માણી છે. વાલકેશ્વરમાં નયનઅનેાહર પદ્માવતી દેવી તથા નૂતન જિનર્મિત, જિનચે વીસી, વિઘ્નહરા પાર્શ્વનાથ વગેરેની શિલ્પમૂર્તિએ આ મુનિશ્રીની શિલ્પકલાની વિશિષ્ટ સૂઝ અને દૃષ્ટિને આભારી છે. ભારતભરમાં આ પ્રકારનું શિલ્પ ખીજે ક્યાંય જણાતું નથી. જિનમુદ્રા-કાયાત્સર્ગના ભાકારે જિનમૂર્તિ સહિતની ચેાવીસી નવ ફૂટની થઇ રહી છે અને ૧૩ ફૂટના પરિકરવાળી ૨૫ ફૂટની જિનમૂર્તિ જો તૈયાર થશે તેા તે ઊભી મૂતિ»ામાં જૈન સંધને શિલ્પ તરીકેની મૂલ્યશાળી ભેટ હશે. ७४ પાલીતાણાનું જૈન સાહિત્યમંદિર તથા વાલકેશ્વર વગેરે સ્થળનાં જિનમ'દિરો અને ધાર્મિક ઉપાશ્રયામાં આપેલું ઉપયેગી માર્ગદર્શન સ્થાપત્ય પ્રત્યેની એમની સૂઝ અને રુચિને આભારી છે. મૂર્તિ ઘડનાર જયપુરના શિલ્પીઓને એમણે એવું જ્ઞાન–સમજણુ આપેલ કે જેથી જૈન મૂર્તિના ધડતરમાં ઘણી નવીનતા અને સુંદરતા આવી. Page #101 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી યશોવિજયજીની જીવનચર્યા જ્ઞાનભડારાની સમૃદ્ધિમાં ફાળે આ મુનિશ્રી સાહિત્યસેવી હોવાથી એમણે વડાદરા તથા પાલીતાશાના જ્ઞાનભંડારાને વિવિધ વિષયના સાહિત્યથી સમૃદ્ધ કરવામાં બહુમૂલ્ય કાળા આપ્યા છે. મ અવધાના એમણે ૨૦૦૯માં વાદરામાં પડેલી જ વાર ૬૦ અવધાન ફરીને વધાનકારામાં મહત્ત્વનું સ્થાન મેળવ્યું હતું. પછી એમની ઈચ્છા ૧૫૦ અવધાને પહુચવાની હતી પણ વિવિધ પ્રવૃત્તિમાં તે પૃછા પાર ન પડી. એઓ કહે છે કે તીવ્રબુદ્ધિશાળી માણસ આજે પશુ ધારશા કેળવે તે F ૨૦૦ સુધીનાં અવધાન ખુશીથી કરી શકે. જૈન પ્રજાના ઘડતર માટેના પ્રયાસ આ મુનિશ્રીએ જૈન પ્રજાનું ઘડતર કરવા ખાળા, કિશારા, યુવાને અને વૃદ્ધો માટે વીસ વીસ પુસ્તકની ગ્રન્થવાચનશ્રેણિ તૈયાર કરાવવાને મનારથ સેબ્યા હતા પરંતુ - ધ બાધગ્રન્થમાળા' નામની શ્રેણિમાં માત્ર ર્વસ પુસ્તકની એક જ શ્રેણિ શ્રી. ધીરજલાલ ટોકરશી શાહ પાસે તૈયાર કરાવી શકયા હતા. આ પ્રમાણે આ મુનિશ્રીના સાહિત્ય અને અન્ય કળાના ક્ષેત્રની ઘેાડીક ઝાંખી મને મળેલી માહિતી અનુસાર મેં કરાવી છે. હવે વિશ્વશાંતિ-આરાધના-સત્ર અને એમણે આપણા રાષ્ટ્રને . કરેલી સહાય આ બંને ખાખતાં નોંધપાત્ર જણાતી હોવાથી એ વિષે થોડાક નિર્દેશ કરી પછી મારા અંગત પરિચયની વાત ટૂંકમાં કરીશ, Page #102 -------------------------------------------------------------------------- ________________ સંગીત, નૃત્ય અને નાટય વિશ્વશાંતિ-આરાધના-સત્ર વિ. સં. ૨૦૧૮માં અષ્ટ પ્રહની યુતિના ભયનું હવામાન ઊભું થયું હતું ત્યારે મુંબઈની પ્રજામાં શ્રદ્ધા અને શાંતિ ટકાવી રાખવા અને આ નિમિત્ત પણ પ્રજામાં વિશાળ આરાધના થતી હોય તે ખેટું નથી એમ માની એમણે પિતાના ગુરુવર્યના વ્યાપક સહકારથી “વિશ્વતિ-આરાધનાસત્રનું મમ્માદેવીના મેદાનમાં વિશાળ પાયા ઉપર આજન કર્યું હતું. આમ એમણે હજાર માણસને તપ-જપ અને ભક્તિના કાર્યમાં જોડી દીધા હતા. નવ ગ્રહ અને પંચ પરમેષ્ઠીઓની મૂર્તિઓ અને ૧૦મી સદીથી લઇને ૧૯મી સદી સુધીની હસ્તપ્રતિ–ચિત્ર વગેરેનું ભવ્ય પ્રદર્શન એમાં ગોઠવ્યું હતું. નવ દિવસ વિશિષ્ટ ઉજવણ થઈ હતી. સમગ્ર મુંબઈ શહેરને હેલિકોપ્ટર દ્વારા શાતિજની ધારા કરવામાં આવી હતી. એક ચિરસ્મરણીય યાદ મૂકી જાય તેવો ઉત્સવ ઉજવાયો હતો. રાષ્ટ્રને સહાય જૈન શાસનની પ્રભાવના, જૈન સંઘના ઉત્કર્ષ તેમ જ જૈન ધર્મના પ્રચાર માટે મુનિશ્રી સતત ચિંતનશીલ રહે છે, પ્રકૃતિ સ્વસ્થ ન છતાં એ દિશામાં પ્રયત્નશીલ છે. તેથી એઓ યોગ્ય તકે મળતાં યથાશક્તિ પુરુષાર્થ પણ કરતા જ રહે છે. આ પણ દેશને યુદ્ધના સમયમાં વિ. સં. ૨૦૨૨માં સુવર્ણની જરૂર પડી અને સુવર્ણ માટે દેશને મદદરૂપ થવા મહાસભાના મહામંત્રીએ મુનિશ્રીની રૂબરૂ આવી તે વખતના માનનીય મહામાત્ય શ્રી. લાલબહાદુર શાસ્ત્રીજીના આદેશને જણાવ્યું ત્યારે તે આદેશને માન આપીને એમણે રાષ્ટ્રીય જૈન સહકાર સમિતિ સ્થાપી અને એના ઉપક્રમે જૈન સમાજ દ્વારા સત્તરેક લાખની કિંમતનું સુવર્ણ “ગોલ્ડ બેન્ડમાં અપાવ્યું. Page #103 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી યશોવિજયજીની જીવનચર્યા ક૭. એ સુવર્ણ તે સમયના ગૃહપ્રધાન શ્રી. ગુલઝારીલાલ નંદાને મુંબઇમાં ગોડીજી જૈન ઉપાશ્રયમાં અર્પણ કરવામાં આવ્યું હતું. દેશના મહામાત્ય શ્રી. લાલબહાદુર શાસ્ત્રીઓ, જાહેર જનતાએ તથા પત્રકારોએ આ બનાવની પૂરી પ્રશંસા કરી હતી અને એક યુવાન મુનિવરે સુવર્ણ પૃષ્ઠ લખાય તેવા કરેલા આ ઐતિહાસિક કાર્ય માટે એમને ભારોભાર અભિનંદન આપ્યાં હતાં. ગુરુપરસ્પર - મુનિશ્રીના ગુરુ વિજયધર્મ સરિ, તેમના વિજયપ્રતાપસર, તેમના વિજય મહાસરિ, તેમના વિજયમલસરિ, તેમના મુક્તિવિજયજી ગણિત (મલચંદજી), તેમના બુદ્ધિવિજયજી (બુરાયજી) અને તેમના મણિ વિજયજી દાદા એ પ્રમાણેની મુનિશ્રીની ગુરુપરંપરા છે. * પરિવાર મુનિશ્રીને ત્રણ શિષ્ય છેઃ વ્યા. ન્યા. સાતીર્થ, શતાવધાની મુનિશ્રી જયાનવિજ્યજી, મુનિશ્રી વાચસ્પતિવિજયજી અને મુનિશ્રી, મહાનંદવિજયજી. એ શિષ્યને પણ શિષ્ય છે. મુનિશ્રી સાથે પ્રથમ સપર્ક તા. ૫-૮-પરના રેજ મારે વડોદરા જવાનું થતાં ત્યાં મને એમના તેમ જ એમના ગુરુ અને પ્રગુરુના પ્રાથમિક દર્શન-સમાગમને લાભ મળ્યો હતો. એનું એક ફળ એ આવ્યું હતું કે એમની પ્રેરણાથી અને એમના વડીલેની સંમતિથી જૈન સંસ્કૃત સાહિત્યને ઇતિહાસ તૈયાર કરવાનું કાર્ય અને સંપાયું હતું. ડભેઇ શહેરમાં “શ્રી યશોવિજય સારસ્વત સત્રને ઉત્સવ તા. ૨-૩-૫૩થી દસ દિવસ ચાલ્યો તે પ્રસંગે હું પણ Page #104 -------------------------------------------------------------------------- ________________ સંગીત, નૃત્ય અને નાટ્ય એક આમંત્રિત તરીકે ત્યાં ગયા હતા. એ સત્રને ખત, જહેમત અને કુશળતાથી દિપાવતા મૈં એમને જોયા હતા. સત્રસવમાં એમનું એકધારું -સમયેાચિત ભાષણ પણ મને સાંભળવા મળ્યું હતું. ત્યાર બાદ સને ૧૯૫૬માં અમદાવાદમાં એમને હું મળ્યા હતા. એનું પરિણામ આગળ ઉપર એ આવ્યું હતું કે ન્યાયાચાર્યના દુર્ગમ ગ્રન્થેના દાહનરૂપ અને શ્રમસાધ્ય યરોદાહન’નામક પુસ્તક તૈયાર કરવાનું કાર્ય એમણે મને સ ંપ્યું હતું. વિશેષ પરિચય 94 એ વિ. સ. ૨૦૧૩માં સુરતમાં-મારી જન્મભૂમિમાં પધાર્યા એ સમયે એમના દીક્ષાપર્યાયનાં પચીસેક વર્ષ થયાં હેાઇ એની ઉજવણી થઇ હતી. એ ત્યાં રહ્યા ત્યાં સુધી ઉપક્ત બે પુસ્તકા અંગે સાક્ષ'ત્ અને કાલાંતરે પત્ર દ્વારા મારે એમની સાથે દીર્ધકાલીન પત્રવહેવાર થયા હતા. આજે હું મુંબઇમાં હાવાથી મારે એમને અવારનવાર મળવાનું થયા કરે છે. મારા હાથે જૈન સાહિત્યનું નોંધપાત્ર કાર્યો થાય એમ એએ સદા પચ્છે છે. એથી થાડા વખત ઉપર એમણે ‘જૈન ગુજરાતી સાહિત્યને ઇતિહાસ : રેખાદર્શન'નું કાર્ય મને સેાંપ્યું છે. મેં મારી નાદુરસ્ત તબિયત અને આંખની તક્લીફ્ હોવા છતાં સુમે થારાદિ ચસનીયમ્'ને લક્ષ્યમાં રાખીને એ જટિલ કાર્યને વેગ આપવા પ્રયાસ આર્યાં છે. * હવે એમની સાહિત્યસેવાની નૈધિ કરુ તે પૂર્વે એ ઉમેરીશ કે આ નોંધ કરવાના વિચારથી તે। હું મુનિશ્રીનું જીવનવૃત્ત લખવા તૈયાર થયા હતા પર ંતુ એમના જીવનનાં એ ઉપરાંતનાં વિવિધ પાસાં પણુ જાણવા મળતાં એમની જીવનચર્યાં વિષે કંઇક વિશેષ એધ જિજ્ઞાસુઓને થતાં એ ઉપયોગી બનશે એમ લાગવાથી મેં પ્રસગાપાત્ત બીજી પશુ કેટલીક ખાખતા જેવી જાણવા મળી તેવી ઉમેરી છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ ૭૨ છે મુનિશ્રી યશોવિજયજીની જીવનચર્યા (૧) સ્વરચિત અને સંપાદિત કૃતિઓ ૧. સુયશનિસ્તવનાવલી (સં. ૧૯૯૧) ૨. ચન્દ્રસૂર્યમંડલકર્ણિકાનિરૂપણ (સં. ૧૯૨) ભગવાન શ્રી મહાવીરનાં ૧૫ ચિત્રોને પરિચય (સં. ૧૯૮) ૪. પાંચ પરિશિષ્ટ (સં. ૨૦૦૦). ૫. બૃહસંગ્રહણી (સંગ્રહણીરત્ન) ચિત્રાવલિ (૫ ચિત્રો) (સં. ૨૦૧૫). ઉપન્યાયજીની સ્વહસ્તલિખિત અને અન્ય પ્રતિઓનાં આદ્ય અને અંતિમ પત્રની ૫૦ પ્રતિકૃતિઓનું આલબમ ( ૨૦૧૭ ) આગમરત્નપિસ્તાલીશી (ગુજરાતી પદ્ય) (સં. ૨૦૨૩). તીર્થંકર ભગવાન શ્રી મહાવીર. આ ગ્રન્યનાં ૩૫ ચિત્રને ત્રણ ભાષામાં પરિચય, બાર પરિશિષ્ટો તેમ જ ૧૦૫ પ્રતીકે અને ૩૫ રેખાપટ્ટીઓને પરિચય (સં. ૨૦૨૮) (૨) અનુવાદિત કૃતિઓ ૧. બૃહત્સંગ્રહણીસૂત્ર યન્ત્રો, કેષ્ઠક અને ૬૫ રંગબેરંગી * સ્વયંનિમિત ચિત્રે સહિત. સં. ૧૯૯૫) ૧. આની અત્યાર સુધીમાં આઠ આવૃત્તિઓ પ્રકાશિત થઈ છે. આઠમી આવૃત્તિ વિ. સં. ૨૦૦૦માં છપાઇ છે. ૨. આમાંથી નવ ગુજરાતી અને એક હિન્દી સ્તવન મેહનમાળામાં અપાયાં છે. વિશેષમાં એમાં આ મુનિશ્રીએ રચેલી ગહેલીને સ્થાન અપાયું છે. ૩. આ બૃહત્સંગહણ સાનુવાદ અંગેનાં છે.' Page #106 -------------------------------------------------------------------------- ________________ - જે છે # # સંગીત, નૃત્ય અને નાય ૨. બૃહત્સંગ્રહણીસૂત્રની ગાથાઓ. (સં. ૧લ્પ) ૩. સુજલીભાસ મહત્વનાં ટિપ્પણે સાથે (સં. ર૦૦૯) (૩) સંધિત અને સંપાદિત કૃતિઓ નવ્વાણું યાત્રાની વિધિ (સં. ૨૦૦૦) આત્મકલ્યાણમાળા ચૈત્યવંદને, થેયે, સજઝા, ઢાળિયાં વગેરેને વિપુલ સંગ્રહ) (આ. ૨, સં. ૨૦૦૭) સઝા તથા ઢાળિયાં (સં. ૨૦૦૭) શ્રી પૌષધવિધિ (આ. ૪, સં. ૨૦૦૮) જિનેન્દ્રસ્તવાદિ ગુણગુશ્કિત મેહનમાળા (આ. ૪, સં. ૨૦૦૯) સુજલીભાસ (સં. ૨૦૦૯ ) દહાણૂર જુવો િરી સદ્ પ્રતાકાર. કેટલીક ઉપયેગી વિશેષતાઓ સહિત (સં. ૨૦૧૦) કવિયતોગ (લઘુ અને બૃહત) ૧૬પૃષ્ઠી. ૧૦૨ પાઠભેદો સાથેનું સંશોધન, ૩રપૃષ્ઠી બે આવૃત્તિઓ ૨૦૧૨, ૨૦૧૭ અને ૨૦૨૩) ૯. યોવિકારવૃતિoથ (સં. ૨૦૧૩) ૧૦. રસુતિ રીવા (સં. ૨૦૧૮) ૧૧. યશદેહન (સં. ૨૦૨૨) (૪) સંયોજિત અને સંપાદિત કૃતિઓ ૧. યક્ષ-યક્ષિણ-ચિત્રાવલિ ( ૨૪ યક્ષ અને ૨૪ યક્ષિણીનાં જયપુરી કલમનો એકરંગી ચિત્રો) (સં. ૨૦૧૮) ૧ આની દ્વિતીય આવૃત્તિ સં. ૧૯૮૧માં પ્રકાશિત કરાઈ હતી. $ $ Page #107 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી યશોવિજયજીની જીવનચર્યા ૮૨ સંવછરી પ્રતિકમણની સરળ વિધિ અનેક ચિત્ર સાથે (આસને અને મુદ્દાઓને લગતાં ૩ર ચિત્ર સાથે) (સં. ૨૦૨૮) અને ૪૦ ચિત્ર સાથે (સં. ૨૦૨૯ ). ૩. પ્રતિકમણુચિત્રાવલી માત્ર ચિત્રે તેની સમજણ સાથે (સં. ૨૦૨૮) (૫) સંશોધિત કૃતિઓ ૧. જગદુહારક ભગવાન મહાવીર (સં. ૨૦૨૦ ) નવતત્વદીપિકા (સં. ૨૦૨૨ ), ૩. નમસકારમંત્રસિદ્ધિ ( સં. ૨૦૨૩ ).. ૪. ભક્તામરહસ્ય (સં. ૨૦૨૬ ) ૫. ઋષિમંડલઆરાધના (સં. ૨૦૧૭ ) (૬) પ્રેરિત કૃતિઓ ૧. પત્રિશિકાચતુકપ્રકરણ (સં. ૧૯૯૦) ૨. નવતરવાનામ્ સુમારાવદ (સં. ૧૯૦ ) ધર્મબંધગ્રન્થમાલા (સં. ૨૦૦૮ ) ૪, જૈન સંસ્કૃત સાહિત્યને ઈતિહાસ ( ભાગ ૧-૩) " (સં. ૨૦૧૩, ૨૦૧૫ અને ૨૦૨૬) ૫. યશેદેહન ( સં. ર૦રર ) (૭) નિમ્નલિખિત કૃતિઓની લખેલી પ્રસ્તાવના ૧ બુહસંગ્રહનું ભાષાંતર (સં. ૧૯૯) ૨. ભુવનવિહાર્પણ ( સં. ૨૦૧૭ ). Page #108 -------------------------------------------------------------------------- ________________ સંગીત, નૃત્ય અને નાટ્ય જગદુદ્ધારક ભગવાન મહાવીર નમસ્કારમંત્રસિદ્ધિ જૈન સંસ્કૃત સાહિત્યને ઈતિહાસ (ભા. ૧-૩) યશેદેહન (સં. ૨૦૨૨ ) ૭. ઉવસગ્ગહરસ્તેત્ર યાને જૈન મંત્રવાદની જયગાથા (સં. ૨૦૨૫) ૮. ઋષિમંડલઆરાધના ૯. સમાધિમરણની ચાવી (સં. ) ૧૦. સંગીત, નૃત્ય અને નાટ્ય સંબંધી જૈન ઉલેખે અને ગ્રન્થ (સં. ૨૦૨૯ ) રષિમંતોર (સં. ૨૦૧૨ ) જતુતિ ( સં. ૨૦૧૮) ૧૩. પૉાત (સં. ૨૦૨૫ ) આ ઉપરાંત મુનિશ્રીએ એમ દેદરાણી, સંગીતસુધા, જેને તપાવલિ અને તપિવિધિ, જૈન દર્શન સંગ્રહસ્થાનપરિચય, યક્ષયક્ષિણીચિત્રાવલિ, અમૃતધારા, નવતત્વદીપિકા, અમર ઉપાધ્યાયજી, પ્રગટ્યો પ્રેમપ્રકાશ ઈત્યાદિ લઘુ પુસ્તક અંગે નાનકડા ખપપૂરતા બે બેલ કે પ્રસ્તાવનાઓ પણ લખેલ છે. ૧ આમાં ઉપાધ્યાયજીની સ્વહસ્તલિખિત તથા અન્ય પ્રતિઓના આધ અને અંતિમ પત્રોની ૫૦ પ્રતિકૃતિઓના આલબમની સં. ૨૦૧૭માં પ્રકાશિત પ્રરતાવનાને સ્થાન અપાયું છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી યશોવિજયજીની જીવનચર્યા (૭) અપ્રકાશિત કૃતિઓ ૧. પાણિનીય ધાતુકેષ સંપૂર્ણ રૂપે અને આવશ્યક ટિપ્પણ સહિત) પાણિનીય “ઉણાદિષ' (ધાતુ, ગણુ, સૂત્ર, પ્રત્યય, વ્યુત્પત્તિ, લિગ તેમ જ ફલિત શબ્દ અને તેના હિન્દી અંગ્રેજી અને ગુજરાતી પર્યાય સાથે) ૩. સિદ્ધચકબૃહદયંત્રદ્ધાપૂજનવિધિ (વિવિધ ચિત્ર સાથે) ૪. ગાષિમંડલયંત્રપૂજનવિધિ (વિવિધ ચિત્ર સાથે) હારિભદ્રીય કેટલીક વિશિકાઓનું સંક્ષિપ્ત ભાષાંતર ઋષિમંડલસ્તાત્ર મૂળ, અર્થ અને આવશ્યક ચિત્ર સાથે ૭. અઢારઅભિષેકવિધિ , (૮) વિચારણું હેઠળ પારિભાષિક શબ્દ-જ્ઞાનકોશ જૈન ધર્મને લગતા નિમ્નલિખિત કેશે અને ચિત્ર સાથે – ( ૧ ) આગમશબ્દકોશ (પંચાંગી) . (૨) આચારશબ્દકોશ. ( ૩ ) પ્રતિક્રમણત્રશબ્દકોશ. (૪) દ્રવ્યાનુયેગશબ્દકોશ. (૫) ભૂગોળ, ખગળ ઐતિહાસિક જૈન રાજાઓ, - મંત્રીઓ વગેરેને લગતા કાશે. ( ૬ ) કથાકાશ (વ્યક્તિનું નામ અને તેની અતિસંક્ષિપ્ત સુદાસર કથા ) . Page #110 -------------------------------------------------------------------------- ________________ સંગીત, નૃત્ય અને નાટ્ય " (૭) વિધિ-અનુષ્ઠાન-કેશ. આ રીતે વિવિધ પ્રકારના કેશે તૈયાર કરાવવા. ભારતની અનેક ભાષાઓ તથા પરદેશની મુખ્ય ભાષાએમાં જૈન ધર્મના મુખ્ય મુખ્ય વિષયને લગતી ૫૦થી ૧૦૦ પાનાં વચ્ચેની એક એક પુસ્તિકા પ્રગટ કરાવવી વગેરે. પ્રેસકોપીઓ ન્યાયાચાર્ય થશેવિજયગણિવિરચિત નિમ્નલિખિત કૃતિએની પ્રેસકોપીઓ તૈયાર કરાઈ છે – એ ૨ કારણહારિ (માધ્યમ નવ્ય ન્યાય-દાર્શનિક કૃતિ) *२ प्रमेयमाला ३ विषयतावाद વીતરાગ (ઇમા)- વૃત્તિ ( , ) છે , ( , )-મદદનવૃત્તિ ( ) છે , ( , )-કાગ્યવૃત્તિ ( , ) ૭ વાર મારા (નવ્ય ન્યાય- દાર્શનિક) ૮ વાકાહા ( છે , - , ) ૧ ફુલાણાતિતાવાર (પદ્યમય). શાહ પારિજાતરી (શાપરીer). ૨૨ સિજોરિ (વ્યાકરણ) • આ ચિહ્નવાળી મતિએ સંધિન થઈને છપાઈ રહી છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી યશોવિજયજીની જીવનચર્યા +22 काव्यप्रकाश (e. २, ३) नी टीका ૧૨ વિવલત્રનામનોરા (પર્યાયવાચક નામા) ૨૪. આમીયચરિત્ર (મહાકાવ્ય) १५ बिजयोल्लासकाव्य ૨૬ સૂરપ દાસવિચરીદળ (ધર્મશાસ્ત્ર) ૨૭-યતિવિનચર્યા ( આચારશાસ્ત્ર) ૧૮ વિજ્ઞયપ્રમસૂરિામનજપત્ર (પત્રકાવ્ય) ૨૧ સોન્નાવલી હિન્દી અને ગુજરાતી અનુવાદ સાથે २० एकसोमठबालसंग्रह २१ तेरकाठि मानिबंध २२ कार्यस्थितिस्तवन ढाळियांवाळु २३ विचारबिन्दु ( धर्मपरीक्षा वार्तिक ) ૨૪ આવિ અને શ્રä માન ( ઉપાધ્યાયજીના તમામ ગ્રન્થાના અનુવાદ સહિત આ ઉપરાંત ન્યાયાચાર્યેના જીવનકવન અંગે તેમ જ બીજી કેટલીયે કૃતિઓના અનુવાદ અને તેના બાલાવમેધ – ઢબ્બાઓ પ્રગટ કરવાની ચેન્જના પણ પ્રસ્તુત મુનિશ્રીએ કરી છે. એમના પ્રકાશિત લેખાની તેમ જ એમના હસ્તકની અન્ય કલાકૃતિઓની પૂરી નોંધ મને મળી શકી નથી એટલે એ વાત જતી કરવી પડે છે. + આ કૃતિ છપાવવી શરૂ કરાઇ છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ ૮ સંગીત, નુત્ય અને નાટ્ય મુનિશ્રીએ તયાર કસએલા વિવિધ યંત્ર, તથા વિવિધ પ્રકારની અન્ય કલાકૃતિઓની યાદી આમાં લેવામાં નથી આવી, અન્તમાં એમણે મારા પ્રત્યે જે અપ્રતિમ સદભાવ દર્શાવ્યો છે અને પિતાના ગુરુવર્યને આદેશ લઈને મને યશોદહન અને જૈ. સં. સા. ઇ. (ભાગ ૧-૩) તૈયાર કરવાની જે તક આપી હતી અને એ બંને પુસ્તકે તેમ જ પ્રસ્તુત વ્યાખ્યાન પ્રકાશિત કરવા માટે એના પ્રકાશક મહાશયને -જે પ્રેરણા કરી હતી એના ત્રણમાંથી અલ્પાશે પણ મને મુક્તિ મળે -એ હિસાબે સ્વેચ્છાએ મેં આ લખાણ સંકલિત કર્યું છે. ' મધુસ, ડે. એની ) બેસન્ટ રોડ, વરલી, ! મુંબઈ - ૨૫ DD તા. ૨–૧-૭૩ હીરાલાલ ૨ કાપડિયા Page #113 -------------------------------------------------------------------------- ________________ અ નુ ક મ ણ કા આ વિષય પૃષ્પક આભારદર્શન તેની સમજણ પ્રકાશકીય નિવેદન મુક્તિનમલ-૧ન-મોહનમાલાનાં પ્રકાશિત પુષે ૬૦-૬૮ ૧૦ વિજ્ઞાપન ૧૩-૧૪ છે. હીરાલાલ ૨. કાપડિયાની ૬૭ પ્રકાશિત કૃતિઓ ૧૫-૧૬ ઉદઘાત ૧૨૪. વિસ્તૃત વિષયસચી છે. હીરાલાલ ૨. કાપડિયાના પરિચય માટેની સામગ્રી પ્રસ્તાવના : લે છે રમણલાલ છોટાલાલ મહેતા મારી સંગીતકલાકથા અને પ્રસ્તુત વ્યાખ્યાન અને બે બેલ : - લે. મુનિશ્રી યશોવિજયજી ૨-૧૮ છે. હીરાલાલ રસિકદાસ કાપડિયાનું જીવનવૃત્ત પ્રો. રમણલાલ છો. મહેતાની જીવનરેખાઃ લે છે. હીરાલાલ ૨. કાપડિયા મુનિશ્રી યશોવિજયજીની સાહિત્યાદિકલાલક્ષી વિવિધરંગી જીવનચર્યા : લે. એ હીરાલાલ ર. કાપડિયા ૨૫-૮૬ Page #114 -------------------------------------------------------------------------- ________________ સંગીત, નૃત્ય અને નાટ્ય વિષય પૃષાંક વ્યાખ્યાન ૭-૧૨ ઉપક્રમણિકા સ્વરમંડળ અને એને અંગેની વિશિષ્ટ માહિતી સંગીત ઈત્યાદિ નૃત્ય મળ્યો ૦૨-૫૨ ૫-૮૪ પુરવણી પરિશિષ્ટ ૧ : “સારીગમ'નું વિરાટ સ્વરૂપ ૯૨-૯૮ * , ૨: સંગીતના ભેલપૂર્વકની કૃતિઓ ૮૯-૧૦૩ , ૩ વિશેષના સૂચી ૧૦૪–૧૧૭ ( સ ) કન્યકારોઃ જૈન અને અર્જુન ૧૦૪-૧૦૫ (8) ગ્રન્થ અને લેખ જૈન અને અજૈન ૧૦૬-૧૧૧ (૬) પ્રકીર્ણક ૧૧૧-૧૧૫ ( ) વાદ્યોનાં નામે ૧૧૧-૧૧૭ , ૪ સંગીત સંબંધી પારિભાષિક શબ્દોની સૂચી ૧૧૮-૨૨૮ - પૂર્તિ : સદ્ગત ગણિવર્ય અને સૂરિન લે. છે. હીરાલાલ , . ૨. કાપડિયા ૧૨૯-૧૩૨ વૃદ્ધિપત્રક અશુદ્ધિઓનું ધન ૧૩૩-૧૩૪ ૧૩૫-૧૮ Page #115 -------------------------------------------------------------------------- ________________ સંગીત, નૃત્ય અને નાટય સંબંધી જૈન ઉલ્લેખ અને પ્રત્યે [The Jaina Records and Works about Music, Dance & Dramaturgy ] ( વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાન ) પ્રમુખ મહાશય અને સંગીતજ્ઞ સજજને ! જૈન સાહિત્યના બે વર્ગ – આપણું આ “ભારત દેશની પ્રાચીન તેમ જ અર્વાચીન એવી ભિન્ન ભિન્ન ભાષામાં રચાયેલા અને જાતજાતના વિષયોને પરિચય પૂરો પાડનારા મહામૂલ્યશાળી જૈન સાહિત્યના બે વર્ગ પડાય તેમ છે: (૧) મુખ્યતયા કેવળ જેને ઉદ્દેશીને રચાયેલું અર્થાત ધાર્મિક યાને સાંપ્રદાયિક સાહિત્ય અને (૨) સૌ કોઈને લક્ષીને રચાયેલું અર્થાત સાર્વજનિક યાને બિનસાંપ્રદાયિક સાહિત્ય. દ્વાદશાંગીઓને ઉદ્દભવ અને હાસ – પરાપૂર્વથી જે જેના સાહિત્ય સર્જાતું આવ્યું છે તેમને મેટા ભાગ નાશ પામે છે. શ્રમણ ભગવાન મહાવીરસ્વામી (ઈ. સ. પૂર્વે પદ-ઇ. સ. પૂર્વે પર૭)ના સમય પહેલાનું જૈન સાહિત્ય આજે એ જ સ્વરૂપે તે ઉપલબ્ધ નથી. મહાવીરસવામી ઈ. સ. પૂર્વે ૫૫૭માં સર્વજ્ઞ બન્યા તે સમયે બહુત અંગિયાર વિખવએ પિતાપિતાના વિશાળ શિષ્ય- સમુદાય સહિત એમને હાથે જૈન દીક્ષા અંગીકાર કરી અને એ જ અગિયારે મહાનુભાવો Page #116 -------------------------------------------------------------------------- ________________ સંગીત, નૃત્ય અને નાટ્ય ગણધર' પદવીથી વિભૂષિત બન્યા. એ અગિયાર ગણધરે પૈકી પ્રત્યેક બાર બાર ધર્મશાસ્ત્રો રચ્યાં. એ દરેકને “અંગ” અને એના સમૂહને દ્વાદશાંગી' કહે છે. બાર દ્વાદશાંગીઓ પૈકી ફક્ત પાંચમા ગણધર સુધર્મવામીની રચેલી દ્વાદશાંગી જ અમુક અંશે સચવાઈ રહી છે. એમના પછી દોઢેક સૈકા સુધીમાં જે વિશિષ્ટ ધાર્મિક ગ્રંથો રચાયા તેને પણ ઉપર્યુક્ત દ્વાદશાંગીની જેમ “આગમ” તરીકે ઓળખાવાય છે. વેતાંબર મૂર્તિપૂજક જૈને આ વિવિધ આગામથી ઉપલબ્ધ સુપ્રસિદ્ધ આગમે તરીકે પિસ્તાળીસ ગણાવે છે. આમાં કપ કે જે જિનભદ્રગણિ ક્ષમાશ્રમણની વિક્રમની છઠ્ઠી કે સાતમી સદીની કૃતિ છે તેને પણ ગણાવાય છે. આગમનું પુસ્તકારહણ–દેવધિંગણિ ક્ષમાશ્રમણના સમયમાં જે આગમે ઉપલબ્ધ હતા તેનું સંપાદનકાર્ય એમને હાથે અનેક મુનિવરેના સહકારપૂર્વક કરાયું અને એ રીતે તૈયાર કરાયેલા આગમ વગેરેને લખાવી લેવાયા. " સંકલન સમય- આ પુસ્તકારહણનો મહત્વને પ્રસંગ વીરસંવત ૯૦૦ (ઇ. સ. ૪૫૩) અને મતાંતર પ્રમાણે વીરસંવત ૯૮૩ (ઈ.સ ૪૬૬)માં બને. એ સમયે કઇ કઇ? આગમમાં કાલાંતરે રચાયેલા આગમની ભલામણ કરાઈ તે કાઈકમાં એની રચના બાદ બનેલા બનાવને સ્થાન અપાયું. આમ જે આગમોનું સંકલન કરાયું તેની રચના એના સંકલનની દષ્ટિએ પણ ઇ. સ.ના પાંચમા સૈકા કરતાં તે અર્વાચીન નથી. દિવાયના વિભાગો અને પેટાવિભાગો – દ્વાદશાંગીમાંના બારમા અંગનું નામ દિવિાય છે. એને જે મુખ્ય પાંચ વિભાગો છે. ૧ એ વિ. સં. ૬૫૦માં ૧૦૪ વર્ષની વયે સ્વર્ગે સિધાવ્યા હતા, જુઓ .. વિચારશ્રશિ. Page #117 -------------------------------------------------------------------------- ________________ જૈન ઉલેખે અને ગ્રન્થ તેમાં “પુત્રગય” (પૂર્વગત) વિસ્તાર અને મહત્ત્વની દષ્ટિએ અમ સ્થાન ભોગવે છે. એ રચાયા બાદ અગિયાર અંગોની રચના કરાઇ છે. આ પુત્રંગયના ચૌદ પેટાવિભાગે છે. એ દરેકને “પુષ્ય' (પૂર્વ) કહે છે અને એના અવાંતર વિભાગને “પહુડ” (પ્રાભૂત) કહે છે. વિરસંવત ૧૦૦૦માં દિવાયને સમૂળગો નાશ થયો તે પૂર્વે એમાંના કેટલાક અંશો ઉદ્દધૃત કરાયા હતા અને એ પૈકી કેટલાક આજ દિન સુધી એક યા બીજી રીતે સચવાઇ રહ્યા છે. - વ્યાખ્યાનની મર્યાદા – જૈન આગમ વિષે આથી વિશેષ માહિતી આ વ્યાખ્યાનમાં આપવાની આવશ્યકતા નથી એટલે આ વ્યાખ્યાનની મર્યાદા વિષે બે બેલ હું કહીશ. જૈન સાહિત્ય જેમ ઉત્તર હિન્દની સરકૃત, પાઇપ (પ્રાકૃત) અને ગુજરાતી, હિન્દી વગેરે વિવિધ પુત્રીરૂપ ભાષાઓમાં રચાયું છે તેમ દક્ષિણ હિન્દની કન્નડ ( કાનડી), તામિલ ઇત્યાદિ કાવડ ભાષાઓમાં પણ રચાયું છે. પ્રસ્તુત વ્યાખ્યાનમાં હું સંસ્કૃત, પાઈય અને ગુજરાતી કૃતિઓનો અને તે પણ અમુકને જ વિચાર કરી શકું તેમ છું. આમ આ વ્યાખ્યાન મર્યાદિત છે. સંગીત અને અભિનયકળાને આવિર્ભાવ – હજાર વર્ષો પૂર્વે કેટલીયે આધ્યાત્મિક અને ભૌતિક કળાઓની જન્મભૂમિ બનવાનું અને જાતજાતની કળાને પુષ્કળ પ્રમાણમાં વિકાસ પણ સાધવાનું સદ્દભાગ્ય આપણું આ દેશને પ્રાપ્ત થયું છે. આ કળાઓમાં સંગીત, ત્ય અને નાટયને પણ સ્થાન મળ્યું છે. સંગીતની કળાને જન્મ તે જગજૂને ગણાય. એને વિશિષ્ટ આવિર્ભાવ સામવેદના રચના સમય ૧ અને વ્યાપક અર્થ કરાતાં અપભ્રંશને એમાં અંતર્ભાવ થાય છે. એથી અત્ર મેં એને પણ ઉલ્લેખ કર્યો નથી. Page #118 -------------------------------------------------------------------------- ________________ સંગીત, નૃત્ય અને નાટ્ય જેટલે તે પ્રાચીન છે જ. એવી રીતે કેટલાક અભિનયો અમુક અમુક વૈદિક અનુષ્ઠાન સાથે સંકળાયેલા હોઈ એને શ્રીગણેશ પણ સૈકાઓ પૂર્વે મંડાયા છે. આપણા આ દેશમાં સંગીત અને અભિનયકળાની રેલમછેલ થતાં એને અંગે શાસ્ત્રો પણ રચાયાં છે, જો કે આજે એ બધાં મળતાં નથી. પ્રસ્તુત વ્યાખ્યાનમાં હું મુખ્યપણે જૈન ઉલ્લેખ અને ગ્રન્થ વિષે નિર્દેશ કરીશ અને એની શરૂઆત હું સંગીતને લક્ષીને કરું છું. સંગીતના ત્રણ અર્થ – સંગીત એ મૂળ સંસ્કૃત શબ્દ છે. એના ગુજરાતીમાં ત્રણ અર્થ કરાયા છેઃ (૧) ગાયન, વાદન અને નૃત્યને સમાહાર, (૨) ગાયન અને (૩) વાદન. નાટયના બે પર્યાયે – “કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિ (વિ. સં. ૧૧૪૫ – વિ. સં. ૧૨૨૯) એ ગુજરાતના એક મહા તિર્ધર છે. એમણે વ્યાકરણ, કેશ વગેરે સાર્વજનિક અને સાર્વજનીન સાહિત્ય પણ રચ્યું છે. અભિધાનચિતામણિ નામની નામમાલાસંસ્કૃત પર્યાવકાશ એ એમની કૃતિ છે અને એ પણ વિકૃતિથી વિભૂષિત છે. આ અભિ૦ (કાંડ ૨, લે. ૧૯૩ માં ગીત, નૃત્ય અને અભિ૦ (કાંડ છે . ૧૯૬)માં અભિનયના પર્યાય તરીકે ચૂંજકને ઉલ્લેખ છે. એની પન્ન વિકૃતિ (પૃ. ૧૧૮)માં કહ્યું છે કે ભાવને જે . જણ તે “યંજક છે અર્થાત્ જેના વડે અભિમુખ થવાય તે “અભિનય છે. લે. ૧૯૭માં એના ચાર પ્રકાર દર્શાવાયા છે: (૧) આભૂષણે વગેરેથી રચાયેલ આહાર્ય, (૨) વચન વડે ઉત્પન્ન થયેલે વાચિક, (૩) અંગને આંગિક અને (૪) સર્વ વડે ઉદ્ભવેલ સાત્વિક, ૨ “નીત વાદ્ય ર ય “ ત'ગુ '. Page #119 -------------------------------------------------------------------------- ________________ જેન ઉલેખે અને જે વાવ એ ત્રણના સમુદાયને માટે “નાટ્ય” તેમ જ “તૌત્રિક' એમ બે પર્યાય અપાયા છે. વિશેષમાં અહીં એવો ઉલ્લેખ છે કે જ્યારે આ સમુદાય પ્રેક્ષણ (નાટક) માટે યોજાયો હોય ત્યારે એને “સંગીત’ કહે છે ( કેમકે એમાં સમૂહગાયન હેય છે) અને ભરત વગેરેને નાટ્યશાસ્ત્રમાં દર્શાવેલા વિધાન અનુસાર જે નાટ્ય હોય તે તેને નાટ્યધમિકા' કહે છે. ગાનાદિવાચક સંસ્કૃત અને પાઇય શબ્દો – અભિવના ૧૮૪માં ગાન, ગાધર્વ, ગીત, ગીતિ અને ગેયને એકબીજાના પર્યાય તરીકે ઉલલેખ છે. આને અંગેની સંપન્ન વિકૃતિ (પૃ. ૧૧૭)માં કહ્યું છે કે જે ગવાય છે તે “ગેય' છે અને ગન્ધએ જે કરેલું છે તે ગાધવે છે. વિશેષમાં રાગ, ગીતિ વગેરે “ગીત” છે; “પ્રાવેશિકી ” વગેરે ઘવારૂપ જે હોય તે “ગાન’ છે; અને પદ, રવર અને તાલ ઉપર પૂર્ણ લક્ષ્ય આપવું તે “ગાન્ધર્વ' છે. આમ ભરત વગેરેએ જે ભેદે બતાવ્યા છે તે અર્શી જતા કરાયા છે. ૧ ભારતીય અને વિશેષતઃ જૈન વાધો સંબધી વિસ્તૃત માહિતી મેં મારા લેખ નામે “The Jaina Data about Musical Instruments”માં આપી છે. આ લેખના પહેલા ત્રણ હપ્તા The Journal of the Oriental Instituteના Vol. II, No. 3; Vol. II, No. 42x2 Vol. III, No. 24i છપાયા છે, જ્યારે ચોથે હપતે Vol. Iy, No. 4માં છપાયો છે. ત્યાર બાદ પહેલા ત્રણ હપ્તાગત લખાણ સને ૧૯૭૦માં “Sangeet Kala Vihar Englieb Supplement". Vol. I, No. 3 240 Vol. I, No. 4 Hi તેમ જ “Monographs on Music: ” તરીકે પણ પ્રસિદ્ધ કરાયું છે. . શ્રી. સુનીલાલ શેષે રચેલું “મટ છાપ છે. વાયંત્ર” નામનું પુસ્તક પ્રાચીન વાદ્યો અને ઉપયોગી ગણાય છે. એ “અ. ભા. બ્રજ સાહિત્યમંડલ", મથુરાથી પ્રકાશિત કરાયું છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ સંગીત, નૃત્ય અને નાટ્ય ગાન ઇત્યાદિને લગતા કેટલાક પાઈય શબ્દો એનાં સંરકૃત સમીકરણ, મૂળ સ્થાન અને અર્થ સહિત હું અહીં ધું છું - • - ગાણ (ગાન ) [ સિદ્ધહેમચન્દ્ર ( ૮-૪-૬ ની પણ વૃત્તિ = ગાવું તે, ગીત ગષ્ય ( ગાન્ધર્વ) [વિવાગસુય (,૨)] = નૃત્ય સહિતનું ગાને ગીય (ગીત) [ ઠાણ (સુત્ત ૫૫૩), પહાવાગરણ (દાર ૨, ૫, ઉત્તરજઝયણ (અ, ૧૦, . ૧૪), અણુએગદાર (સુત ૧૨૭), અજિયસથિય (પદ્ય ૩૧ ) = (૧) જે ગવાય તે; [ જંબુદીવપણુત્તિ (વ. ૨) ] = (૨) ગાન, તાલ અને વાદ્યપૂર્વકનું ગાવું તે; નાયાધમ્મકહા (૨, ૧) = ( ૩ ) ગાયનની કળા. ગીઈ (ગીતિ ) [ ઠાણ (ઠા. ૭, સુ. પપ૩; ઉવએસયની ગા. ૧૩૦ની મુનિચન્દ્રસૂરિકૃત ટીકા ] = ગાન. ગેસ (ગેય) [ ઠાણ ઠા. ૪, ઉ. ૪, સુ. ૨૩૭૯, પત્ર ૨૮૭) = (૧) ગાવાલાયક; સુરસુંદરીચરિય (પરિચ્છેદ ૩, લે. ૬૯) અને ગાહાસત્તસઈ (ગા. ૩૩૪) = (૨) ગીત. સંગીએ (સંગીત) (કુમારવાલચરિય] = ગાનતાન. સંગીતાલય માટે જંબુ (વ. ૧)માં “ગન્ધવઘર’ અને વવહાર (ઉ. ૧૦ માં “ગન્ધવસાલા” શબ્દ નજરે પડે છે. સુપાસનાહચરિય (અંતિતિલકા, શ્વે. ૪૦, પૃ. ૧૮૯)માં ગાન્ધર્વવિદ્યામાં નિષ્ણાતને ગંધબ્રિએ કહ્યો છે. ૧ આને અર્થ ગાનાર” પણ થાય છે. ૨ “રવિદે વે પત્ત, તે નફા-ન્ને પંન્ને સાથે ”િ (સુર ૩૭૯. Page #121 -------------------------------------------------------------------------- ________________ જૈન ઉકલે છે અને પ્રત્યે એવાઈ (સુર )માં “ગીયરઈ' શબ્દ વપરાય છે અને એને અર્થ “સંગીતની ક્રીડા' છે, જ્યારે વિવાગ. (૨, ૨)માંના એ શબ્દને अर्थ जीतना अनु२।०' छे. २१ - साने मनी सत्त२ मत ए (1. ७, સુ. પ૫૩)માં મુખ્યતયા ૩૨ પદ્યમાં તેમ જ અણુ (સુ. ૧૨૭)માં લગભગ એના એ જ ૩૨ પધો વગેરેમાં દર્શાવાઈ છે. ઠાણગત લખાણ મૂળ રૂપે અને અણુ પ્રમાણેના પાઠભેદ ટિપ્પણરૂપે હું રજૂ કરું છું - "सज्जे 'रिसभे गंधारे, मज्झिमे पंचमे सरे । २घेवते चेव निसाते, सरा सत्त ४वियाहिता ॥ १ ॥ सङ्गं तु अग्ग जिब्भाते, उरेण रिसभं सरं । कंटुग्ग तेण गंधारं, मज्झजिब्भाते मज्झिमं ॥ २ ॥ णासाए पंचमं बूया, दंतोटेण य घेवतं । 'मुद्धाणेण य णेसातं, सरठाणा वियाहिता ॥ ३ ॥ सजं स्वति मयूरो, कुक्कुडो रिसहं सरं । हंसो नदति गंधारं, मज्झिमं तु गवेलगा ॥ ४ ॥ अह कुसुमसंभवे काले, काइला पंचमं सरं । छटुं च सारसा १°कांचा, णिसायं सत्तमं गता ॥ ५ ॥ सत्त सरा मजीवनिस्सिता, सजं रवति मुइंगो, गोमुही रिसभं सरे । . संखो पणदति गंधारं, मज्झिम पुण झल्लरी ॥ ६ ॥ १ रिसहे. २ रेवए. ३ नेसाए. ४ विआहिआ. ५ च. ६ जीहाए ७ - रेवतं. ८ भमुहक्खेवेण. ४ स्वइ. १० कुचा. ११ रवइ' Page #122 -------------------------------------------------------------------------- ________________ સંગીત, નૃત્ય અને નાટ્ય 'चउचलणपतिट्टाणा, गोहिया पंचमं सर . आडंपरो रेवसितं, महामेरी य सत्तमं ॥ ७ ॥ सज्जेण लभते वित्ति कंतं च ण विणस्सति । गावो मित्ता य पुत्ता य जारीणं चेव वल्लमो ॥ ८॥ रिसमेण उ एसज्जं सेणवचं धणाणि य । पत्थगंधमलंकारं इत्यिमो सयणाणि व ॥ ९ ॥ गंधारे गीतजुत्तिण्णा वजबित्ती कलाहिता । भवंति कषिणो पना जे अन्नै सत्थपारणा ॥ १० ॥ मज्झिमसरसंपन्ना भवति मुहजीविणो । खायती पीय ती देती मज्झिमं सरमस्सितो ॥ ११ ॥ पंचमसरसंपन्ना भवति पुढवीपती । सूरा संगहकत्तारो अणेगगणणातगा ॥ १२ ॥ रेवतसरसंपन्ना भवंति कलहप्पिया। साउणिता वगुरिया सायरिया मच्छबंधा य ॥ १३ ॥ ४चंडाला मुट्टिया सेवा जे अन्ने पावकस्मिणो । गोघातगा य जे चोरा णिसायं सरमस्तिता ॥१॥ १ चउच्चरणपइट्ठाणा. २ हवंति कइणो धण्णा. 3 "हवंति दुहजीविणा। कुचेला य कुवित्तो य चौरा चंडाल मुष्टिया ॥१३॥' ४ "णिसायसरमंत। उ होति कलहकारगा। जंघाचा लेहवाहा हिंडगा भारवाहगा।" Page #123 -------------------------------------------------------------------------- ________________ જેન ઉલે છે અને જો पतेसिं सत्तण्हं सराणं तओ गामा पण्णत्तातं जहा सजगामे मझिमगामे गंधारगामे। सज्जगामस्स णं सत्त मुच्छणातो पं.तं. 'मंगी कोरवीया हरी य रयतणी य सारफता य । छट्ठो य सारसी णाम सुद्धसज्जा य सत्तमा ॥ १५ ॥ मज्झिमगामस्स णं सत्त मुच्छणातो पं. तं. उत्तरमंदा रयणी उत्तरा उत्तरासमा । आसोकंता य सेोवीरा अभिरु हवति सत्तमा ॥ १६ ॥ गंधारगामस्स णं सत्त मुच्छणातो पं. सं. गंदी त खुदिमा पूरिमा य चउत्थी य सुद्धगंधारा । उत्तरगंधारा वि त पंचमिता हवति मुच्छा य ॥ १७ ॥ सुट्टतरमायामा सा छट्ठी पणिय उ णायव्या । अह उत्तरायता 'कोडीमा त ला सत्तमी मुच्छा ॥ १८ ॥ सत्त सराओ कओ संभवंति ? गेयस्स का भवति जाणी!। कति समासा उस्सासा? कति वा गेयस्स आगारा ? ॥१९ ॥ सत्त सरा णाभीता भवंति गीतं च रुयजोणीतं । पादसमा ऊसासा तिन्नि य गीयस्स आगारा ॥ २० ॥ १ मग्गी कारविआ हरियः रयणी य. २ समेक्किंता. ३ अभिरूवा होइ सत्तमा. ४ खुडिआ. ५ सव्वओ य.काडिमा. ७ रुइयजाणी. Page #124 -------------------------------------------------------------------------- ________________ १० સંગીત, નૃત્ય અને નાટ્ય आइमिड आरभंता समुव्यहता य ममगारंमि । अघसाणे 'तजवितो तिन्नि य गेयरस मागारा ॥ २१ ॥ छहोसे अहगुणे तिन्नि य वित्ताई य भणितीओ। जाणाहिति सो गाहिइ सुसिकलओ रंगमज्झमि ॥ २२ ॥ भीतं दुनं रहस्सं गायतो मा त गाहि उत्तालं । . . . काकरसरमणुनासं च हेति गेयस्स छहोला ॥ २३ ॥ पुग्न स्तं च अलंकियं च वत्तं तहा अविघुटुं । मधुरं सम सुकुमारं अट्ठ गुणा हुंनि गेयरंस ॥ २४ ॥ उरकंठसिर पसत्थं च गेज्जते मउ रिभिम पदबद्ध। समतालपडुक्खेव सतसीहरं गीयं ॥ २५ ॥ निहोसं सारवंतं च हेउजुत्तमलंकियं । उवणीय( यं) सेबियारं च मियं मधुरमेव च ॥ २६ ॥ सममद्धसमं चेव सम्वत्थ विसम च । सिन्नि वित्तप्पयाराई चउत्थं नोएलम्भती ॥ २७ ॥ १ उज्झंता. २ जा नाही. 3 "भीअ दु उप्पिच्छ उत्तालं च कमसेो मुणेअब्ब” ४ तहेवमविघुट ५ विसुद्ध ६ सत्तस्सरसीभरं गीयं, ७ “अक्खरसमं पदसमं तालसमं लयसमं च गेहसमं । नीससिओससिअसम संचारसमं सरा सत्त ॥२६॥" આ અણુ ગત ૨૬મું પદ્ય ઠાણની મુદ્રિત આવૃત્તિમાં અહીં નથી પરંતુ લગભગ એ ભાવાર્થનું પદ્ય ૩૧મું છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ જૈન ઉલેખે અને ગ્ર सक्कता पागता चेव 'दुहा भणितीओ माहिया। सरमंडलं म गिज्जते पसस्था इसिभासिता ॥ ३८ ॥ केसी गातति [५] मधुरं ? केसी गातति स्वरं च रुक्खं च ? केसी गायति चउरं ? केसी २विलंबं दुतं केसी ? विसारं पुण के रिसी? ॥ २९ ॥३ ४सामा गायइ मधुरं काली गायइ खरं च रुक्खं च । गोरी गातति चर काण विलंबं दुतं अंधा : विस्सरं पुण पिंगला । ॥ ३० ॥७ तंतिसमं तालसमं पादसमं लयसमं गहसमं च । नीससिउससियसमं संचारसमा सरा सत्त ॥ ३१ ॥८ सत्त सरा य ततो गामा मुच्छणा एकवीसती । ताणा एगूणपण्णासा समत्तं सरमंडलं ॥ ३२ ॥" આ ૩૨ પદ્યાદિને અર્થ નીચે મુજબ છે – સાત સ્વરેનાં નામ– (૧૯૪, ઋષભ, ગાધાર, મધ્યમ, १ भणिईओ हान्ति देान्नि वा २ विलंबि. ३ मा ५५ ५५ही छे. ४ गोरी गायति महुरं सामः गायइ. ५ काली. ६ काणा य विलम्बिअ.. 9 આ પત્ર પંચપદી છે. ૮ આ પઘને બદલે અણું૦ સુt ૧૨૭)માં પૃ ૧૦ગત સાતમા ટિપણમાં નેધ્યા મુજબનું પદ્ય છે. પણ એ પઘતું આ સ્થાન નથી. હું અને ગુજરાતીમાં ખરજ' પણ छ. Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સંગીત, નૃત્ય અને નાટ્ય પંચમ, દૈવત (અણુ પ્રમાણે રૈવત) અને નિષાદ એમ કહ્યા છે. સાત સ્વરે સવેરેનાં સ્થાન – (૨૩) જીભના અગ્ર ભાગથી ષડજ, છાતીથી -ઋષભ, ઉત્કટ કંઠથી ગાધાર, જીભના મધ્ય ભાગથી મધ્યમ, નાકથી પંચમ, દાંત અને હોઠોથી પૈવત (રૈવત) અને મસ્તકથી (અણુ પ્રમાણે ભવાં ચડાવવાથી ) નિષાદ ઉત્પન્ન થાય છે. આમ સાત સ્વરનાં સ્થાન કહ્યાં છે. ૪જીવનિશ્રિત કિવા પશુપંખીજન્ય સ્વરે– (૪૫) મેરને સ્વર ષડજ, કૂકડાને ઋષભ, હંસને ગાધાર, ગાયને તેમ જ ઘેટાને (અથવા એકલા ઘેટાન, મધ્યમ, કુસુમના ઉત્પત્તિસમયે (અર્થાત વસંત ઋતુમાં) અકિલનો પંચમ, સારસ અને ચને દૈવત અને હાથીને નિષાદ ૧ અભિ૦ (કાંડ ૬, લો. ૩૭)માં નિષાદને બદલે “નિષધ છે. એની સ્વપજ્ઞ વિવૃતિ (પૃ. ૫૬૨)માં નિષધ” એટલે “નિષાદ’ એમ કહ્યું છે. ૨ કે. એસ. રામસ્વામી શાસ્ત્રીકૃત Indian Aesthetics (પૃ. ૪૦)માં કહ્યું છે કે “The Negroes have but four notes, The Chinese have five notes. In India melody predominates. In Europe harmony is dominan”.. ૩ ઠાઅ અને અહેમાં કહ્યું છે કે ઉત્કટ કંઠ અથવા કંઠમાંથી ઉદ્ભવતી વરની ઉદ્દગમરૂપ ક્રિયા તે ગાધારનું સ્થાન છે. * જીવનિમિત એટલે જીવન આશ્રય લીધેલ અથવા જીવમાંથી નીકળેલ. ( ડાઅ, અહે). ૫ આથી નર-ફાયલ, નહિ કે માદા-કાયેલ અભિપ્રેત છે. કેડિલા ગાતી નથી; કોકિલ જ ગાય છે. જુઓ મારે “બુદ્ધિપ્રકાશ” (વ. ૮૪, અં. ૧)માંને લેખ નામે “કેયલ”. Page #127 -------------------------------------------------------------------------- ________________ જેન ઉલેખે અને ગ્રન્થ હે છે." અછાનિશ્ચિત સ્વરે યાને વાઘજન્ય વર-(૬-૭)મૃદંગમાંથી. ષજ્જને, ગેમુખીમાંથી ઋષભ, શંખમાંથી ગાન્ધારને, ઝલરીમાંથી મધયમને, ચાર ચરણ ઉપર રહેલી ગોલિકામાંથી પંચમ, આડંબરમાંથી. રૈવતને અને મહાભેરીમાંથી નિષાદને સ્વર નીકળે છે. સ્વરેનાં ફળ અને એ સંબંધી મતાંતર – (૮-૧૪)ષજ્જથી (મનુષ્યને આજીવિકા મળે છે. એનું કરેલું નાશ પામતું નથી (અર્થાત એ ઊગી નીકળે છે. એને ગાયો, મિત્રો અને પુત્રની પ્રાપ્તિ થાય છે ૧ વ્યાખ્યાસુધા સહિત જે અમારકેશ નિર્ણયસાગર મુદ્રણાલય તરફથી. ઈ. સ. ૧૯૪૪માં પ્રકાશિત થયો છે તેમાં પૃ. ૭૨માં નારદના નામે નીચે મુજબનું અવતરણ અપાયું છે : "षज रौति मयूरस्तु गावो नर्दन्ति चर्षभम् । अजाविकौ च गान्धारं क्रौञ्चो नदति मध्यमम् ॥ मुष्पसाधारणे काले कोकिलो रोति पश्चमम् । મથતુ દૈવતં રતિ નિષાદું રૌતિ પર: " ઠાણ સાથે સંતુલનાર્થે આ વાત નીચે મુજબ તે રજૂ કરું છું – ૨ નારદ મેર બળદ બારી કે ઘેટું હસ ગાય અને ઘેટું ઋષભ ગાધાર મધ્યમ પંચમ ધિવત. . નિષાદ સારસ અને કૌચ દિલ અશ્વ હાથી હાથી Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સ'ગીત, નૃત્ય અને નાટ્ય અને એ વિનતાઓને વલ્લભ ખને છે. ઋષભથી અશ્વય, સેનાપતિપણું, ધન, વસ્ત્ર, સુગંધી પદાર્થ, આભૂષણુ, લલનાઓ અને શયનેા મળે છે, ગીતની યુક્તિના જાણકારને ગાન્ધારથી ઉત્તમ આજીવિકા અને કળામાં અધિકતા મળે છે. વળી એએ કવિ અને કુશળ અણુ પ્રમાણે ભાગ્યશાળી બને છે તેમ જ અન્ય શાસ્ત્રમાં પારંગત થાય છે. મધ્યમ સ્વરથી સૌંપન્ન જને સુખેથી જીવે છે, ખાય છે, પીએ છે અને દાન દે છે. પાંચમ સ્વરથી રાજા થવાય છે તેમ જ શૂરવીર, સંગ્રહકાર અને અનેક ગણૢાના નાયક થાય છે. રૈવતથી કલહપ્રિય ( કયાખેાર ), શાકુનિક, વાઝુરિક ( વાધરી ), શૌરિક અને માછીમાર બને છે. નિષાથી ચંડાળ, મૌષ્ટિક યાને મલ્લ, સેય, પાપાચારી, ગાયને વધ કરનાર અને યોર બને છે. અણુ પ્રમાણે તે રૈવત રવરવાળા મનુષ્યા દુઃખેથી જીવે છે. એએ ખરાબ વસ્ત્રવાળા, ખરાબ આવિકાવાળા, ચોર, ચંડાળ અને મલ અને છે, જ્યારે નિષાદ રવરવાળા મનુષ્ય કજીયા કરાવનાર, જંઘાચાર ( પગે ચાલનાર ), લેખ ( પત્ર ) લઇ જનાર, ચાલનાર અને ભાર વહન કરનાર ( એટલે કે મજૂર) બને છે. પત્રણ ગ્રામ ( ૧૫ – ૧૮ ) ઉપર્યુક્ત સાત છે : ( ૧ ) ૧૪ – ગ્રામ, ( ૨ ) મધ્યમ ગાન્ધાર ગ્રામ. - રવરના ત્રણુ ગ્રામ ગ્રામ અને ( ૩ ) ૧ ખાજ વડે શિકાર કરનાર અથવા પક્ષીઓને મારનાર (અભય॰) ર હરણુમૃગબંધન યાને ફ્રાંસા ધાલનાર અભય॰), ૩. હુકકરના શિકાર કરનાર અથવા ડુકકરને મારનાર ( અભય. ) તિનું નામ છે ( જુએ પાય ૪. આ મનુષ્યની એક અશ્વમ સમહષ્ણુવ ). ૫ નાટયશાસ્ત્રમાં ગ્રામનું લક્ષણ અપાયુ નથી. વિશેષમાં એમાં એ જ ગ્રામ ગણાવાયા છે. (૧) ષડ્જ-ગ્રામ અને (૨) મધ્યમ-ગામ. જુએ નથુરામ સુદરજી કુલકુત સ ંગીતશાસ્ત્રની સ્વાપજ્ઞ પ્રસ્તાવના (પૃ. ૪૮ ). Page #129 -------------------------------------------------------------------------- ________________ જેન ઉલેખે અને થે એકવીસ મૂચ્છના–વજ-ગ્રામની સાત મૂના છે? (૧) માગી, (૨) કૌરવીયા, (૩) હરિત, (૪) રજાની, (૫) સારકાન્તા, (૬) સારસી અને (૭) શુદ્ધ – વજા મધ્યમ ગ્રામની સાત મૂચ્છના છેઃ (૧) ઉત્તરમદા, (૨) રજની, ( ૯ ) ઉત્તરા, (૪) ઉત્તરાસમા, (૫) આશકાન્તા, (૬) સૌવીરા અને () અભિરૂપા. ગાન્ધાર – ગ્રામની ( પણ ) સાત મૂર્ણન છેઃ (૧) નન્દી, (૨) સુદ્રિમા, (૩) પરિમા, (૪) શુદ્ધ-ગાધારા, (૫) ઉત્તર-ગાન્ધારા, (૬) સુષુતરાયામાં સૌથી વધારે લાંબી એવી ) અને (૭) ઉત્તરાયતા (ઉત્તરાર્ધમાં લાંબી એવી) કટિમા. ચાર પ્રશ્નો – (૧૮) સાત રવે કયાંથી ઉત્પન્ન થાય છે? ગીતની નિ (જાતિ) શી છે? કેટલા સમયના ઉછુવાસ છે ? અને ગીતની કેટલી આકૃતિ છે ? 'ઉત્તર – આ ચાર પ્રશ્નના ઉત્તર હવે અપાય છે) (૨૦ – ૨૧) સાતે રવર નાભિમાંથી ઉત્પન્ન થાય છે. ગીતની નિ રુદન છે અર્થાત ૧. હરિતા (અણુની ટીકા). ૨. સમુકાતા (અણુની ટીકા). ૩. અભિરૂ૫ (અણની ટીકા). ૪. જીવા (પડિવતિ ૩, ઉદ્દેસ ૧, સુત્ત ૧૨૬) ઉપરની મલયગિરિરિકૃત વૃત્ત (પત્ર ૧૯૩)માં ગાધાર – ગ્રામની સાત મૂછનાને રજૂ કરતું જે નિમ્નલિખિત પાઈય અવતરણ અપાયું છે તેમાં સાતમી મૂછંને તરીકે ઉત્તરમંદાને ઉલ્લેખ છે : [ અનુસંધાન માટે જુઓ પૃ. ૧૬ ] Page #130 -------------------------------------------------------------------------- ________________ સંગીત, નૃત્ય અને નાસ્ત્ર ગીત અને રુદનની. જાતિ એક જ છે. ઉચ્છવાસને સમય ચરણના સમાન છે. ગીતના ત્રણ આકારે છેઃ (અ) શરૂ કરતાં પ્રારંભમાં મૃદુ, (આ) વચમાં મોટાપણાને પ્રાપ્ત કરતાં અને (ઈ) અંતમાં અવાજને મંદ બનાવ. એકવીસ મીના સંગીતશાસ્ત્ર | ઠાણ સંગીતશાસ્ત્ર માગી ઉત્તરમન્ના આશકાન્તા માર્ગે કૌરવયા ૨જની સૌવીરા પોરવી હરિત ઉત્તરાયતા અભિરૂપા હિષ્યકા રજતની શુદ્ધષા નન્દી નન્દા સારકાતા મત્સરિતા શુદ્રિમા વિશાખા, સારસી અશ્વક્રાન્તા પૂરિમા સુમુખી શુદ્ધ-ષા અભિરુદ્ગતા શુદ્ધ-ગાન્ધારા વિચિત્રા ઉત્તરમન્દી સૌવીરી ઉત્તર-ગાન્ધારા હરિણાક્ષા રજની રોહિણી ઉત્તરા કલપનતા ‘સુપ્રુતરાયામાં - સુખા ઉત્તરાસમા શુહમધ્યા | ઉત્તરાયતા કોટિમા આલાપિની (૨૨) જે છ દેશ, આઠ ગુણ, ત્રણ વૃત્ત અને બે ભાષા જાણે છે તે સુશિક્ષિત (જન) રંગમંડપમાં ગાશે. "नंदी य खुधि( ? दि)मा पूरिमा य चोत्थी अ सुद्धगंधारा । उत्तरगंधारा वि य हवई सा पंचमी मुच्छा ॥१॥ सुहुमुत्तरआयामा छट्ठी सा नियमसो उ बोद्धव्या । उत्तरमंदा य तहा हवई सा सत्तमी मुच्छा ॥२॥" ૧ આમાં તે મૂર્છાનાનાં નામે પાઈચમાં છે પરંતુ મેં એને બદલે અત્ર એનાં સંરકૃત નામ આપ્યાં છે, ૨-૩ છવાની મલયગિરીય વૃત્તિ પ્રમાણે અનુક્રમે સત્તરાયામાં અને રામના નામ છે, Page #131 -------------------------------------------------------------------------- ________________ જૈન ઉલ્લેખા અને ગ્રન્થા ગીતના છ રાષ – (૨૩) (૧) ભયભીત, ( ૨ ) ઉતાવળું, ( ૩) ધીમૈં સાદે, (૪) વધારે પડતા તાલપૂર્વક કે અસ્થાને તાલપૂર્વક, ( ૫ )કાગડાના જેવા સ્વરે ( અર્થાત્ લક્ષ્ણ અને અશ્રુણ્ય સ્વરે ) તેમ જ ( ) નાકમાંથી ગાવું એ છ દોષ છે. ૧૭ ગીતના આઠ ગુણ— (૨૪) ગીતના આઠ ગુણ છે : (૧) ૧( સ્વરની કળાઓ વડે ) પૂછ્યું, ( ૨ ) ( ગેય રાગ વડે એમાં અનુરક્ત ક્તિનું રક્ત, ( ૩ ) ( અન્યાન્ય સ્વરા સ્પષ્ટ અને શુભ હોવાથી) અક્ષકૃત, ( ૪ ) ( અક્ષરના સ્વર સ્પષ્ટ હોવાથી ) વ્યક્ત, (૫) વૉશનની એટલે કે ચીસની જેમ વિસ્વર એટલે કે એસરું નહિ હેાવાથી ) અવિધૃષ્ટ ( ૬ ) ( ક્રાકિલના સ્વરની જેમ ) મધુર, ( ૭ ) ( તાલ અને વાંસળીના સ્વર વગેરેને અનુરૂપ તે.) સમ અને (૮) સ્વરની ધાલના વડે લલતું. હાવાથી અથવા ( શબ્દને સ્પર્શ થતાં કહ્યુંને સુખ ઉત્પન્ન કરનારું હાવાથી) સુકુમાર યાને લલિત. ગીતના અવાન્તર ગુણા (૨૫) ગીતના અન્ય પશુ ગુણે છે. જેમ કે (૧) ઉર ( છાતી ), કંઠે અને મસ્તકને વિષે પ્રશસ્ત ( યાને વિશુદ્ધ ), ( ૨ ) મૃદુ ( અર્થાત્ માવથી યુક્ત, નહિ કે નિષ્ઠુર, મધુર સ્વરવાળુ' ), ( ૩ ) રિભિત, (૪) ( ગેય ) પહેામાં ગુંથાયેલું, (૫) સરખા તાલ અને પ્રત્યેક્ષેપવાળું અને (૬) સાત સ્વર, અક્ષર વગેરે સાથે સરખા હૈાય તેવું. ૧. આઠ ગુણાના સ્પષ્ટીકરણરૂપ ક્રૌંસગત લખાણ કયું. અને છાહને આધારે મપાયુ છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ સંગીત, નૃત્ય અને નાટ્ય સૂત્રના આઠ ગુણે– (૨૬) વિશેષમાં ગીતમાંનું સૂત્ર આઠ ગુણવાળું હોવું જોઈએ ઃ (૧) નિર્દોષ ( અર્થાત અસત્ય, ઉપઘાતજનક ઇત્યાદિ સૂત્રના ૧ર દેષથી મુક્ત), (૨) સારવાળું (એટલે કે અર્થથી યુક્ત), (૩) હેતુથી યુક્ત (અર્થાત અર્થ જણાવનાર કારણથી યુક્ત ), (૪) ( કાવ્યને લગતા) અલંકારોથી યુક્ત, (૫) ઉપસંહારથી યુક્ત, (૬) સોપચાર (અર્થાત અનિષ્કર, અવિરુદ્ધ અને અલજજનીય અભિધાનવાળું) અથવા ઉત્રાસથી યુક્ત, (૭) મિત ( અર્થાત્ પદ, પાદ અને અક્ષર વડે પરિમિત) અને (૮) (શબ્દ, અર્થ અને અભિધાન એ ત્રણેથી) મધુર. - વૃતના ત્રણ પ્રકાર– (૨૭) વૃત્તના ત્રણ જ પ્રકારે છે. (૧) સમ, (૨) અર્ધસમ અને (૩) વિષમ. ચોથે પ્રકાર મળતું નથી. | ભાષાના બે પ્રકાર– (૨૮) સંસ્કૃત અને પ્રાકૃત એમ ભાષા બે પ્રકારની રહી છે. સ્વરમંડળમાં “ઋષિભાષિતા” ભાષા પ્રાપ્ત હે ઈ ગવાય છે. આ છ પ્રમો– (૨૯) કઈ (જી) મધુર (સ્વરે ) ગાય છે! કઈ ખર અને રક્ષ ગાય છે? કે ચતુર (સ્વર), કણ વિલબે, કે જલદી અને કણ વિસ્વર (બેસણું) ગાય છે! 1 ઉત્તરરૂપે વનિતાના વ– (૩૦) આ પ્રશ્નના ઉત્તર અનુમે એ છે કે શ્યામા મધુર (વરે', કાળી (વનિતા) ખર અને ૧. આઠ ગુણેને અંગેનું કૌસગત લખાણ અચુ અને અહને આધારે અપાયું છે. ૨. આ તેની સમજણ માટે જુઓ જૈન સત્ય પ્રકાશ” (વ. ૧૩, અં, ૧)માં છપાયેલ મારે લેખ “સૂત્ર વિષે પરામર્શ'. આ લેખમાં ગીતના ગુણો વિષે પણ વિચાર કરાયા છે. ૩. શરમાવે નહિ એવું, * સોલ્જાસ” અથવાચક મૂળમાં પાઠાન્તર હશે. Page #133 -------------------------------------------------------------------------- ________________ જેનો ઉલ્લેખે અને ગ્રન્થ રક્ષ અને ગૌરી ચતુર (સ્વર) ગાય છે. [અણુ પ્રમાણે તે ગૌરી મધુર, શ્યામા ખર અને રૂક્ષ અને કાળી ચતુર (૨) ગાય છે.] કાણી વિલંબે અને આધળી જલદી જલદી ( ઉતાવળે) અને પિંગલા યાને કપિલ વર્ણની સ્ત્રી બેરું ગાય છે. * તંત્રી વગેરે સાથે સ્વરની સમાનતા– (૩૧) સાત વસ (અ) તંત્રી-સમ (અથત વીણા સાથે મળી જાય તેવા), (આ) તાલને અનુરૂપ, (૪) ચરણ પ્રમાણેના લયને અનુકૂળ, (ઈ) પ્રહને અનુસરતા, (ઉ) નિવાસ અને ઉચ્છવાસને અનુરૂપ તેમ જ (છ) સંચારને અનુકુળ હોય છે. ૪૦ તન- ૩૨) સ્વર ૭, ગ્રામ ય, મૂછના ૨૧ અને તાન ૪૯ છે. આમ વરમંડળ પૂર્ણ થયું. આ સંબંધમાં કેટલીક વિશેષ વિગતે જાણી શકાય તે માટે ચાર પ્રાચીન સાધતેને ઉપયોગ થઈ શકે તેમ છે: (૧) ઠાણ ઉપર અભયદેવસૂરિએ વિ. સં. ૧૧૨૦માં રચેલી સંસ્કૃત વૃત્તિ (પત્ર ૯૪ અ-૧૯૭) તેમ જ અણુ ઉપરનાં ત્રણ વિવર : (અ) મેડામાં મેડી ઈ. સ.ની છઠ્ઠી સાતમી સદીમાં મુખ્યપણે પાઇયમાં જિનદાસગણિએ રચેલી ચુરિ પત્ર ૪૫-૪૭), (ભા) અનેકાન્તજયપતાકા વગેરે અનેક ગ્રંથના પ્રણેતા હરિભદ્રસુરિ (લ. વિ. સં. ૭૫– ૧. વિ. સં. ૮૨૭) દ્વારા રચાયેલી સંત વૃત્તિ ( પત્ર ૬૫-૧૮) તેમ જ આશરે લગભગ એક પચ્ચીસી સુધી સાહિત્ય-સેવા કરી લ. વિ. સં. ૧૧૮૦માં વર્ગ સંચરેલા “મલવારી ” હેમચન્દ્રસારની વૃત્તિ ( પત્ર ૧૨૭-૧૦૩),. આ ચાર સાધને માટે હું અનુક્રમે ઠામ, અરુ, સહ અને અહે એવી સંજ્ઞા યજું .' ૧. જીવા (પડિ, ૩, , ૫, સુ. ૧૨૬) ઉપરની મલયગિસિરિત વૃત્તિ (પત્ર લમ-૧૯૫) ૫ણું એક સુંદર સાધન છે, જો કે એ આંશિક છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ संगीत, नृत्य याने नाट्य સ્વર- આ શબ્દ અવાજ કરવા અને દુઃખ દેવું એ અચૂંવાળા ‘સ્વ’ ધાતુ ઉપરથી અન્યા છે અને એને અર્થે એક જાતનેા ધ્વનિ છે. (248). - ષડ્જ વગેરેના વ્યુત્પત્ય - માઅમાં ષડ્જ વગેરે સ્વરના વ્યુત્પાર્થે પદ્યાત્મક અવતરણાને આધારે નીચે મુજબ અપાયા છે: : १. भानु सक्षण शिशुपालवध ( स. १, २ १०) उपरनी मस्लिनाथકૃત ‘સર્વ કક્ષા નામની વ્યાખ્યા (પૃ. ૫)માં રત્નાકરમાંથી નીચે મુજમ भषायु छे : 66 श्रुस्यनन्तरभावी यः स्निग्धोऽनुरणनात्मकः । स्वतो रञ्जयति श्रोतुखितं स 'स्वर' उच्यते ॥ " २. या नीये मुछे : " नासां कण्ठमुरस्तालु जिह्वां दन्तांश्च संश्रितः । षड्भिः सञ्जायते यस्मात् तस्मात् 'षड्ज' इति स्मृतः ॥ १ ॥ वायुः समुत्थितो नामेः कण्ठशीर्ष समाहतः । नर्वत्यृषभवत् यस्मात् तस्मादृषभ उच्यते ॥ २ ॥ वायुः समुत्थितो नामेः कण्ठशीर्षसमाहतः । नानागन्धाषहः पुण्यो 'गान्धार' स्तेन हेतुना ॥ ३ ॥ वायुः समुत्थितो नामेरुरोह हि समाहतः । नाभि प्राप्तो महानादों मध्यमत्वं समश्नुते ॥ ४ ॥ वायुः समुत्थितो नामेरुरोहृत्कण्ठशिरोहतः । पञ्चस्थानोत्थितस्यास्य पञ्चमत्वं विधीयते ॥ ५ ॥ अभिसन्धयते यस्मादेतान् पूर्वोत्थितान् स्वरान् । तस्मादस्य स्वरस्यापि धैवतत्व ं विधीयते ॥ ६ ॥ निषीदन्ति स्वरा यस्मान्निषादस्तेन हेतुना । सर्वाश्वाभिभवत्येष, यदादित्योऽस्य दैवतम् ॥ ७ ॥ " Page #135 -------------------------------------------------------------------------- ________________ જૈન ઉલેખે અને ગ્રન્થો ૨૧ નાક, કંઠ, છાતી, તાળવું, જીભ અને દાંત એ છને આશ્રીને ઉપ થત હેવાથી “પ' કહેવાય છે. નાભિમાંથી ઉત્પન્ન થયેલો વાયુ કંઠ અને મરતક સાથે અથડાઈ બળદ જે અવાજ કરે છે માટે એ “બાષભ' કહેવાય છે. જેમાં ગબ્ધ હોય તે “ગધાર” કહેવાય છે. ગધાર તે જ “ગાધાર” છે. નાભિમાંથી ઉત્પન્ન થયેલ અને કંઠ તેમ જ મસ્તક સાથે અથડાયેલો વાયુ વિવિધ ગન્ધનું વહન કરે છે અને પવિત્ર છે વાતે એને “ગાન્ધાર કહે છે. શરીરના મધ્યમાંથી ઉદભવતે હેવાથી મધ્યમ છે. નાભિમાંથી ઉત્પન્ન થઈ તથા છાતી અને હૃદય સાથે અથડાઈ નાભિને પામેલે મહાનાદ મધ્યમતાને વરે છે. પજ વગેરે પાંચ સ્વરના નિદેશના કમને પૂરનારો (પાંચ) હેવાથી “પંચમ કહેવાય છે અથવા નાભિ વગેરે પાંચ સ્થાનમાં સમાતે હેવાથી પંચમ' કહેવાય છે. કહ્યું છે કે નાભિમાંથી ઉત્પન્ન થયેલ તેમ જ છાતી, હૃદય. કંઠ અને મસ્તક સાથે અથડાયેલે વાયુ પચિ સ્થાનમાંથી ઊડેલે હેઈ પંચમ કહેવાય છે. પહેલા ઊઠેલા સ્વરેનું અનુસંધાન કરતે હેવાથી દૈવત' કહેવાય છે. જેમાં સ્વરે બેસી જાય છે-જે સર્વ સ્વરને પરાભવ કરે છે તે નિષાદ છે અને એને દેવતા આદિત્ય છે. સ્વરની સદશતા–ષજ વગેરે સ્વરે નાક, કંઠ ઇત્યાદિમાંથી ઉત્પન્ન થાય છે. એવા જૂજ વગેરેના વ્યુત્પત્યર્થ મૃદંગ વગેરેમાં ઘટતાં નથી તેમ છતાં સદશતાને લઈને અર્થાત્ મૃદંગાદિમાંથી પણ એવા જ સ્વર નીકળતા હોવાથી એ સમજી લેવા. (અહે). સ્થાનનું લક્ષણ નાભિમાંથી ઉત્પન્ન થયેલો સ્વર પરિવર્તિત " થયા વિના જે પ્રદેશને આગથી (ઇરાદાપૂર્વક) કે અનાભોગે ૧. રેવતને વ્યુત્પત્યર્થ અહીં તેમ જ અહેમાં પણ અપાયે નથી, Page #136 -------------------------------------------------------------------------- ________________ સંગીત, નૃત્ય અને નાટ્ય ( અનાયાસે) પ્રાપ્ત થઇ વિશેષતાને પામે છે તે પ્રદેશ તે સ્વરને ઉપકારક હેવાથી તે પ્રદેશને તે સ્વરનું “સ્થાન' કહે છે. (અચુ, અહ ઠામ, અહે). "ડજ સ્વર ઉચ્ચારતી વેળા કંઠ વગેરે અન્ય સ્થાને પણ ઉપયોગ કરાય છે અને જીભને આગલો ભાગ અન્ય સ્વરે માટે પણ કામમાં લેવાય છે, તેમ છતાં મને આગલે ભાગ વજ માટે ખૂબ કામમાં લેવાતા હેવાથી એ કહ્યામને (જ) ષડજનું સ્થાન કહ્યું છે. લક્ષણ એટલે?— સ્વરનું ફળ અવ્યભિચારી છે એટલે કે સ્વર જરૂર ફળે છે. અંગમાં તેનું સ્વરનું) નિમિત્ત (ફળ) પ્રાયઃ દેખાયું છે. સ્વરની નિવૃત્તિનું ફળ જણાય છે. એ માટે એ સ્વરનું લક્ષણ કહેવાય છે. (અચુ, અહ). १-२ " णामिसमुत्थो अ सरो अविकारो पप्प जं पदेसं तु । મોગિયરે જાજ રા ” -અચુ (પત્ર ૪૫) અહમાં “મુલ્યો ' એવું પાઠાન્તર છે. વળી વિજાને બદલે વિજારી છે. ३-४ "सरफलमव्वभिचारि वाओदिद्वं णिमित्तमंगेसु । રિ ગિરિ તે રસ્તે સરFાઈ તેનું ” –અચુ (પત્ર ૪૫) અહમાં “જાગોહિટ્ટને બદલે “જાણો હિદું પાઠ છે. વિશેષમાં તૃતીય ચરણને પ્રારંભિક ભાગ નીચે મુજબ છે – કાળિિિામો”. Page #137 -------------------------------------------------------------------------- ________________ જૈન ઉકલે છે અને જે ૨૩ ઉવિશુદ્ધાદિ વારની દ્વિવિધ વ્યાખ્યા– જે છાતીમાં સ્વર વિશાળ હેય તે તે “ઉશવિશુદ્ધ' છે. જે સ્વર કંઠમાં રહેલો હોય અને અસ્પષ્ટ હેય તે “કંઠ-વિશુદ્ધ” છે. (મરતાને પામેલ) સ્વર અનુનાસિક ન હોય તે તે “શિરાવિશુદ્ધ' છે. અથવા ઉર, કંઠ અને શિરમાં લેબ્સથી અવ્યાપ્ત સ્વર હોય તે તે ઉરે વિશુદ્ધ ઇત્યાદિ ગણાય. (અચુ અહ, ઠાઅ, અહે). કંઠવિશુદ્ધની વ્યાખ્યામાં મતાન્તર– અહમાં અસ્પષ્ટને બદલે અતિસ્પષ્ટ એ જે અર્થ કરી છે તે સમુચિત છે? રિજિતને અર્થ– એ સ્વર અક્ષરોમાં અને ઘેલનાના સ્વરવિશેષમાં સંચરતી વેળા જાણે નાચતે હેય એ હેવાથી એ “રિભિત” કહેવાય છે. રાગમાં નિબદ્ધ પદ આમ ગવાય છે. (અચુ, અહ). ' રિભિત' એટલે ઘોલનાની બહુલતાવાળું એમ ઠાઅમાં કહ્યું છે, જ્યારે અહમાં રિજિતને બદલે રિંગિત” એમ કહ્યું છે. ૧ અહ. ૨ આ શબ્દ ઈ. સ.ની પહેલી સદીમાં અને તેમ નહિ તે મોડામાં મોડી ઇ. સ.ની ત્રીજી સદીમાં થયેલા વાચકવર્ય ઉમાસ્વાતિએ પ્રશમતિના નિમ્નલિખિત . ૪૧માં વાપર્યો છે : પરિમિતાપર્વતોષિદ્ધિમૂવારવાઃ | - ત્રાપાદરો વિનાશકુપયાતિ જ.” ૩. આને બદલે “રંગિત' હોવું જોઈએ એમ ભાસે છે. - Page #138 -------------------------------------------------------------------------- ________________ સંગીત, નૃત્ય અને નાટ્ય ગ્રામનું લક્ષણ-મૂછનાના સ્વરેને સમૂહ તે “પ્રામ' છે. ('અચુ, અહ). મૂનાનું લક્ષણ–અન્ય સ્વરોને ઉત્પન્ન કરનારને પૂછના કહે છે. કર્તા “છિત હોય તેમ એ મૂછના કરે છે અથવા જાણે મૂચ્છ પામતે હોય તે એ કતાં થાય છે. (અચુ, અહ, કામ, અહ). ૧-૨ “ગાદિ તિષા ના (દસમૂહો મુછriા વિના તા હતા તે સાસણ ફુલવીસા -અચુ (પત્ર ૮૫) અહમાં ચિત્રો અને પુલ એમ પાઠભેદ છે. - શિશુ (સ. , . ૧૦)ની મલિનાથકૃત વ્યાખ્યા (પૃ. ૬) માં ગ્રામનું લક્ષણ નિમ્નલિખિત અવતરણ દ્વારા અપાયું છે : " यथा कुटुम्बिनः सर्वेऽप्येकीभता भवन्ति हि। તથા સ્વરાળ સને “કામ” ત્યમિતે ” આ વ્યાખ્યા (પૃ ) માં ત્રણ ગ્રામનાં નામ નીચે મુજબના અવતરણ દ્વારા દર્શાવાયાં છે. " नन्द्यावऽिथ जीमूतः सुभद्रो प्रामकास्त्रयः। षड्जमध्यमगान्धारास्त्रयाणां जन्महेतवः ॥" ૩-૪ “મળtomવિશે વાતes “મુછr” મણિયા ઇત્તા ૧ મુરિછતો હૃવ તે મુરખું હો ય વિ . -અચુ (પત્ર ૫) અહ ૫ત્ર ૬૬)માં આ જ પણ છે. શિશુ) (સ. ૧, ક્ષે. ૧૦)ની મહિલનાથકૃત વ્યાખ્યા (પૃ. ૬)માં મૂનાના લક્ષણ માટે નીચે મુજબનું અવતરણ અપાયું છે : "क्रमात् स्वराणां सप्तानामारोहश्चावरोहणम् । • सा मूर्च्छत्युच्यते ग्रामस्था एताः सप्त सप्त च ॥" આમ મૂછના એટલે કમથી સાત સ્વરેના આરોહ અને અવરહ. Page #139 -------------------------------------------------------------------------- ________________ જૈન ઉલ્લેખા અને ગ્રન્થા ૨૫ તાનનું લક્ષણ તંત્રીના તાન યાને વિસ્તાર તે ‘તાન' કહેવાય છે. ( રચુ, અહ ). વિસ્તારેલી તંત્રી તે ‘તાન’ કહેવાય છે. ( ઠામ. અડે). અવનિશ્રિત નિષ્પત્તિ પ્રયાગજન્ય છે. એ જીવના પ્રયાગને આભારી છે (ઉંચુ, પતુ, ટામ). હા પ્રમાણે અન્ય શાસ્ત્ર એટલે ધનુર્વેદ વગેરે છે જ્યારે અહે પ્રમાણે ઋગ્વેદાદિ ચાર વેદ છે. પચ્છ એટલે શ્વાસથી યુક્ત અથવા ત્વરિત અને પાઠાંતર પ્રમાણે ‘રહસ્સ’’એટલે હેસ્ત્ર વરવાળું અર્થાત્ લધુ શબ્દવાળું (વ્યુ, અહે, રામ, અહુ). આઠ ગુણાથી રહિત ગીત તે વિડંબના' છે. (અણુ, અહ, અહે). ૧ કુમારસમ્ભવ સ. ૧, શ્લા. ૮) ઉપરની મલ્લિનાથકૃત સજીવની નામની વ્યાખ્યા (પૃ. ૯)માં હ્યુ છે કે તાન એ......ના પ્રવર્તે છે. રાગની સ્થિતિ, પ્રવૃત્તિ વગેરેનુ કારણ છે, 'A' એવું એનુ અપર નામ છે, વાંસળી નામનાં વાઘ વડે સાધ્ય છે અને મુખ્ય સ્વર છે. અભિનવગુપ્તે કહ્યું છે કે “ જ્ઞાનસ્વૈશ્યો મતઃ ''. ભરતે કહ્યું છે કે “ પાતા ચકચ વર ચક્કેત્ તત' વશેન તારયેત્ ” અર્થાત ગાનાર જે જે સ્વર રજૂ કરે તેને તેને વાંસળી વડે એ વિસ્તાર. ૨ “તંતીતાના તાનો મન્નતિ” - અચુ (પત્ર ૪૭) ૩ અહ (પત્ર ૬૮ માં ઉપર્યુંક્ત લક્ષણ છે. એમાં મન્નતિ ને બદલે મશદ છે. ४ जियऽजीवनिस्सियत्ताणिस्सारिय अहब णिसिरिया तेहिं । "" નીવતુ સવિસી પનારાં અંગીનેપુ || -અચુ (૫ત્ર ૪૫) ૫ “નિયગ્નીસિીયત્તા નિસ્તાવિ(ર)ય અવ નિયિા દ્િ। ;' जीवेसु सन्नवित्त पक्षगकरणं अजीवेसु ॥ ,, ૫૦ (પત્ર ૬૬) - Page #140 -------------------------------------------------------------------------- ________________ ૨૬ સંગીત, નૃત્ય અને નાટ્ય ૯ તાનની ઉત્પત્તિ– ૪૯ તાન સાત તાંતવાળી વીણામ સંભવે છે. પજ સ્વર સાત પ્રકારે તંત્રીના સ્વર પ્રમાણે ગવાય છે એમ જજના સાત તાન છે. એમ બાકીના સ્વર માટે સમજવું. એક તતિવાળી વીણા વગાડાતાં કે કંઠ વડે ગવાતાં ૪૯ તાન થાય છે. (અ, અહ). ત્રણ તતિવાળી વીણા હેય તે ૫ણ ૪૮ તાન થાય છે એટલી વિશેષ હકીકત ઠાઅ અને અહેમાં છે. સ્વરની ઇવત્તાનાં કારણ– કાય કારણને અધીન છે. જીભ એ સ્તરનું કારણ છે અને જો અસંખ્ય છે તે એ કારણે એ જ અસંખ્ય હોવાથી સ્વરે અસંખ્ય થયા પરંતુ અહીં તે સાત (જ) કહ્યા તેનું કેમ ? આના બે ઉત્તર છેઃ () સ સવારે સાતમાં અંતર્ભાવ થાય છે અને (૨) અહીં રસ્થળ ગણના છે. (અચુ. અહ). ઠાઅમાં તેમ જ અહેમાં કરણને બદલે “કારણ છે. વળી આ બેમાં સ્વરો સાત ગણાવવાના ત્રીજા કારણ તરીકે “ગીતને આશ્રીને” એમ કહ્યું છે. અહમાં કહ્યું છે કે દીયિાદિ ત્રણ પ્રકારના છ અસંખ્ય હેવાથી છો અબેય છે એટલે એ હિસાબે સ્વરે અસંખ્યાત થયા અને એમાં અજીવ પદાર્થમાંથી નીકળેલા સ્વ ઉમેરાય તે પછી સ્વર સાત જ કેમ? પ્રત્યક્ષેપ–સમ ઈત્યાદિની સમજણ મુરજ, કેશિકા (કસી) ઈત્યાદિ વાદ્યો વગાડાતાં જે ધ્વનિને પ્રયુક્ષેપ કે પ્રતિક્ષેપ થાય તેને અનુરૂપ અથવા કૃત્યને અનુરૂપ સ્વરને અનુસરતા સ્વર વડે ગવાતું ગીત તે પ્રત્યુતક્ષેપસમ” કહેવાય છે. (અચુ, અહ). ઠાઅમાં સમતાલ, સમપ્રયુક્લેપ અને સમપતિક્ષેપ એવા ઉલ્લેખ છે. દીર્ધ સ્વરમાં (જે ગીતને સ્વર) દીધ, હૃસ્વમાં દાવ અને લુમાં લુત તેમ જ સાનુનાસિકમાં સાનુનાસિક હેય તે તે ગીત Page #141 -------------------------------------------------------------------------- ________________ જૈન ઉલે છે અને ર૭ અક્ષરસમ” છે. (અણુ અહ, ઠાએ, અહે). જે નામિકાદિ ગેય પદ અનંતર (જેડન) પદથી બદ્ધ હોય અને જેમાં સ્વર અનુવાદી હેય અને ત્યાં જ તે (સ્વર) ગવાતે હેય તે તે ગીત “પદસમ” છે. હથેલીઓના પરસ્પર અથડાવાથી ઉત્પન્ન થતા સ્વરને અનુસરનારા, સ્વર વડે ગવાતું ગીત તે “તાલ સમ ” – અહ ( પત્ર ૬૭ ) દાંત વગેરેની બનેલી આંગળા ની બેલી (કેશક) વગેરેથી વગાડાતા ત્રણ સ્વરવાળા લયને અનુસરતું ગીત તે “યસમ ” છે અચુ - વાંસળી, વીણા વગેરે વાઘમાં પ્રથમથી જે સ્વર ગ્રહણ કરાયો હેય તેને અનુરૂપ ગીત તે “પ્રહસમ” છે. (અચુ, અહ, ઠા). વાંસળી, વીણા વગેરેથી આંગળીના સંચારપૂર્વક જે ગીત ગવાય છે તે “ સંચારસમ” છે. (અચુ, અહ, ઠા). ગીતગત સત્રના ગુણોનું સ્પષ્ટીકરણ અચુમાં છે. ૧ સ્વરના ચાર પ્રકાર છે: વાદી, સંવાદી, વિવાદી અને અનુવાદી. વાદી સ્વર મુખ્ય હોવાથી “રાજા' ગણાય છે. સંવાદી સ્વર વાદી સ્વરને અનુસરે છે એથી એ “અમાત્ય' ગણાય છે. વિવાદી સ્વાર વિરુદ્ધ હેવાથી “શત્રુ’ ગણાય છે. અનુવાદી સ્વર વાદી અને સંવાદી સ્વરને અનુસરનારે હેવાથી એ ભુત્ય’ ગણાય છે. જુઓ નાથુરામ સુંદર શુક્લકૃત નાટયશાસ્ત્ર (પૃ. ૧૮). ૨ ઠાઅમાં અનંતરને બદલે “અન્યતર' (એટલે કે બેમાંથી એક) એ અર્થ કરાયો છે. નામિકાદિ જે ગીન-પદ જે સ્વરમાં અનુપાતી છે તે ગીતમાં ત્યાં જ (જે ગાનમાં) ગવાય તે ગીત “પદ-સમ' કહેવાય છે. (અહે). ૩ લયનું લક્ષણ–શિંગડા, લાકડા, કે દાંતની બનેલી આંગળીની ખાલી વડે પ્રહાર કરાયેલ તંત્રીના સ્વરને પ્રચાર તે “લય” છે. અહ, ઠાઅમાં. તેમ જ અહેમાં પ્રચારને બદલે “પ્રકાર છે. • ' “શાવાતો થા મોિસિલનાહતઃ ત્રિરંગા યઃ ” – અહ (પત્ર ૧૭). Page #142 -------------------------------------------------------------------------- ________________ ૨૮ સંગીત, નૃત્ય અને નાટ્ય નિ:શ્વાસ અને ઉચ્છવાસના માપનું ઉલ્લંઘન કર્યા વિનાનું ગીત તે “નિ:શ્વસિસ્થવસિતસમ” છે. (ઠાઅ, અહે). * * અહેમાં કહ્યું છે કે ગીતને કોઈ પણ એક સ્વર અક્ષર, પદ વગેરે સાત સ્થાને સાથે સમવ પામતાં એની સાન રીતે અનુભવ થાય છે. આમ સાત સ્વરે અક્ષરાદિની સાથે સમ દર્શાવાયા છે. ચારે ચરણમાં સરખા ગુરુ અને લઘુ અક્ષર હેય (અર્થાત -અક્ષરની સંખ્યા સરખી હોય છે તે સમવૃત્ત' છે; બે ચરણ પૂરતી સમાનતા હોય તે તે “અર્ધ-સમવૃત્ત” છે; અને ચારે ચરણ (અક્ષરની સંખ્યાની દષ્ટિએ) ભિન્ન ભિન્ન પ્રકારના હોય તે તે “વિષમવૃત' છે (ઠાઅ, અહે). સમવૃતાદિના અન્ય અર્થ– ઠાઅમ એ ઉલ્લેખ છે કે કેટલાક એમ કહે છે કે જે વૃતની ચારે ચરણે અક્ષરોમાં સમાન હોય ( અર્થાત્ એકનું એક ચરણ જાણે ચાર વાર હેય) તે વૃત્ત “સમસ” છે. એવી રીતે જે વૃત્તમાં પ્રથમ અને તૃતીય એ બે ચરણ તેમ જ દ્વિતીય અને ચતુર્થ એ બે ચરણે એકસરખાં હોય તે “અર્ધ સમવૃત” છે. જે વૃતમાં ચારે ચરણે ભિન્ન ભિન્ન અક્ષરવાળાં હોય તે વિષમત” છે. ખર એટલે ખરસ્થાન–ઠા, અહે સર પાહુડો નાશ અને ભરતાદિની ઉત્પત્તિ– મંગી માગી . વગેરે ૨૧ મૂચ્છનાના સ્વર વિષેની હકીકત પુરવયના સરપાહુડમાં હતી પરંતુ એને નાશ થયો હોવાથી ભરત, વિશાખિલ વગેરેના ગ્રંથમાંથી જાણી લેવી (અચુ, અહ, ઠાએ, અહે). ઠાઅમાં વિશાખિલને બદલે વૈશાખિલ” છે. છવાઇ (પડિ. ૩, , ૧, સુત્ત ૧૨૬, પત્ર ૧૮ અ)માં “ઉત્તરમંદ” નામની મૂઈના ઉલ્લેખ છે તેમ જ વીણાના વાદન વિષે નિર્દેશ છે. વિશેષમાં આ સુતના અંતમાં ગેયના ૮ પ્રકારે વિષે તેમ જ છ વર. ૧ જુઓ પૃ. ૧૧, Page #143 -------------------------------------------------------------------------- ________________ જૈન ઉલ્લેખા અને ગ્રન્થા ૮ રસ, ૬ દેષ, ૧૧ અલંકાર, ૮ ગુણ, તેમ જ અન્ય ભવાંતર ગુણ વિષે ખધિલારે ઉલ્લેખ છે. કુલિ॰ હેમચન્દ્રસૂરિના સમકાલીન મલયગિરિસૂરિએ આ આગમ ઉપરની વૃત્તિ (પત્ર ૧૯૩અ-૧૯૫આ )માં આ સબંધમાં પ્રકાશ પાડ્યો છે. તેમાંથી હું નીચેની બાબતો રજૂ કરું છું :~ ૨૯ 6 ગેય (ગીત)ના આઠ પ્રકાર છે : (૧) રંગવ, (૨) ૩૧૬, (૩) ૪થ્ય, (૪) પાદ્ધ, (૫) પાદઋદ્ઘ, (૬) ઉક્ષિપ્તક, (૭) પ્રવૃત્તક અને (૮) મંદક, જેમાં સ્વરના સંચાર વડે ગદ્ય ગવાય છે તે છે; જેમાં વૃત્તાદિ ગવાય છે તે ‘ પદ્ય' છે; અને જેમાં થિાદિ (એટલે કે કથા વગેરે ) ગાય છે તે - કુણ્ છે. જે એાક્ષર વગેરે ગદ્ય " " k ૧ ' से जहाणामए किण्णराण वा... पमुदियपक्कीलियाण गीयरतिगंधहरिसिया गे ( ग ज पजं कत्थं [गेयं । पयविद्ध उक्खित्तयं पवत्तयं मंदा चियावसाणं सत्तसरस मण्णागयं अट्ठरससुसंपउत्तं छद्दोसविप्प मुक्क एकारसगुणालंकार अट्ठगुणोववेय गुंजंतवंसकुहरोवगूढं रत्तं तित्थाणकरणसुद्ध मधुरं सम सुललियं सकुहगुंजंत वंसतंती सुसंप उत्तं तालसुसंपत्तं तालसमं ( [रय सुसंपत्तं गइसुप उत्तं) मनोहरं मउयरिभियपयसंचारं सुरभिं सुनती वरचारुरूवं दिव्व' नटं सज्जं गेयं पगीयाणं भवे एयारूवे सिया ? हंत શૌયમાં ! મૂ ક્રિયા!” (જીવા, સુત્ત ૧૨૬) " ૨૦૪ ટાણુ (ઠા. ૪, ૩. ૪, સુત્ત ૩૭૯ )માં કાવ્યના ચાર પ્રકારા દર્શાવાયા છે : (૧) ગદ્ય, પદ્મ, કથ્ય અને ગેય. એની અસયદેવસૂરિષ્કૃત વૃત્તિ ( પત્ર ૧૮૮મ–૧૮૮મા)માં કહ્યું છે કે કાવ્ય એટલે ગંથ. છંદમાં નહિ ગુ’થાયેલુ ઢાય તે અધ. દા. ત. ‘શસ્ત્રપરજ્ઞા' અધ્યયન. છ ંદબદ્ધ તે પદ્ય. દા. ત. ‘વિમુક્તિ’· અધ્યયન. “ થાથી સાધુ દર્થ્ય' અર્થાત્ કથા સબધી તે થ્ય. દા. ત. સાતાનાં અધ્યયને ગાવા લાયક તે ગેય. જો કે હૃશ્ય અને ગેયને ગદ્ય અને પદ્યમાં અર્ભાવ થાય છે છતાં થા અને ગાનના ધમની વિશિષ્ટતાને લઇને એ પૃથક્ ગણાવાયાં છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ સંગીત, નૃત્ય અને નાટ્ય રૂપે (જેમકે તે, તે) તે પહ' છે. વૃતાદિના ચેથા ભાગરૂપ ચરણમાં જે ગુંથાયેલું હોય તે “ પાબહ” છે. “ઉક્ષિપ્તક ' એટલે પ્રથમથી શરૂ કરતું, “પ્રવૃત્તક એટલે પ્રથમ સમારંભ પછીનું આક્ષેપપૂર્વકનું અને મંદી એટલે મધ્ય ભાગમાં મૂછનદિ ગુણોથી યુક્ત અને મંદ મંદ સંચતું. કંઠશુદ્ધ અર્થ ઠાઅની જેમ કરાય છે. આઠ રસ તે ચંગાર વગેરે એમ કહ્યું છે. અગિયાર અલંકાર પૂર્વમાંના સ્વાભૂતમાં યથાર્થ રીતે વર્ણવાયા હતા. એ પૂર્વે ના પામ્યાં છે. એથી પર્વોમાંથી અંશતઃ નીકળેલા ભરત, વિસાબિતા વગેરેમાંથી જાણી લેવા એમ અહીં કહેવાયું છે. સંગીતનું વર્ણન-રાયપાસેથઇજ નામના એક ઉવંગમાંજૈન આગમ (સત્ત ૨૩)માં સુભદેવે વિકલી દેવકુમારીઓના સંગીતનું આબેહુબ વર્ણન છે. જેમકે એમનું સંગીત ઉરથી (શરૂ થતાં ઉઠાવમાં) ધી, મસ્તકે આવતાં તાર સ્વરવાળું અને કંઠમાં આવતા વિસ્તાર , “उरेण मदं सिरेण तार कंठेग वितार तिविहं, तिसमयયાદ, જુગાવા દઉં, , તિયાળા ગાઢ, તડુંગરતંતીસુણ---regavad મદુ ન સર્જર્ષિ મહત્ત નિમિત્ત ચાર કુરુ સુખદ પવારણ રિચ દાગ ત્યા”— - સુર ૨૩, ૫ત્ર ૪૬ ૫. બેચરદાય દ્વારા સંપાદિત આવૃત્તિ (પત્ર ૧૫-૩૩)માં લગભગ આ જ પાઠ છે એમાં શુંગા વૈપ કરવપૂઢ એમ છપાયું છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ જૈન ઉલેખો અને ગ્રન્થો ( ધેળાઇ ઘેલાઈને અતિમધુર બનેલું) એમ ત્રણ પ્રકારનું હતું, વળી એ રતિલમાં ( ત્રિસમય-રેચક-રચિત) હતું. ગુંજાની મુખ્યતાવાળા સીધાં કુહમાં એટલે કે ગુફાઓમાં એ સંગીત પસરી ગયું હતું. એ સંગીત (ગેય રાગથી અનુરક્તને રાગે ગવાય તેવું) રક્ત હતું. સંગીત (ઉર, મસ્તક અને કંઠ એ) ત્રણ સ્થાને વિષે ક્રિયાથી વિશહ હતું. ગુફાઓમાં ગુંજતા વાંસના પાવા અને વીણાના સ્વર સાથે મળતું, (એકબીજાની ) વાગતી હથેલીને અનુસરતું, (મોરલી વગેરે વાલ તેમ જ પગના ઠમકાના) તાલને અનુરૂપ, (વીણાના) લયને બરાબર મળતું આવતું અને હસમ (અર્થાત શરૂઆતથી પાવ વગેરે જે સ્વરમાં એટલે કે તાનમાં વાગતા હતા તેને અનુરૂપ એવું ) એમનું સંગીત હતું. વળી એ સંગીત મધુરું, ( તાલ, વંશાદિ વગેરેની અપેક્ષાએ સર્વ રીતે) અસમ, સલલિત, મનેહર, મૃદુ, (ગેય) પદને વિષે રિજિત, - - છે, અભિ૦ (કાંડ , લે. ૮)માં કહ્યું છે કે “તે મન-મગજાઃ શિમલાઃ”. એની વિકૃતિ (પૃ. ૫૬૩)માં કહ્યું છે કે એ ત્રણ વગેરે પ્રત્યેક સ્વર હર વગેરે સ્થાનને ભેટે કરીને મન્દ્ર, મધ્ય અને અને તાર બને છે. નિલે પણ કહ્યું છે – : “કૃri મનસુ દ્વાર્ષિશસિવિરો ના __ स एव कण्ठे मध्यः स्यात् तारः शिरसि गीयते ॥" ૨. આને અર્થ વૃત્તિકારે કે પં. બેચરદાસે આપ્યો નથી. આ - ૩, એ ગાયનને પ્રતિધ્વનિ પ્રેક્ષાગૃહમંડ૫માં તેમ જ અન્ય કુહરેમાં પડતે હતે. ૪. જુઓ પૃ. ૨૭. ૫. જુઓ ૫ ૨૬-૧૭ ૬. સ્વરની વેલના વડે જાણે લળતું હોય તેવું અથવા કાનને રૂચિકર (મલય૦). Page #146 -------------------------------------------------------------------------- ________________ ૩૨. સંગીત, નૃત્ય અને નાટ્ય સંચારવાળું, ( શ્રેાતાઓને) અતિશય રુચિકર, સુન્દર તવાળું, ઉત્તમ, ચારુ સ્વરૂપવાળુ, કિંગ્સ તેમ જ નૃત્ય માટે યાગ્ય એવું હતું. ગીતના ચાર પ્રકાર- રાય૦ (સુત્ત ૨૪)માં ગીતના સાર પ્રશ્નાર દર્શાવાયા છેઃ (૧) ઉક્ષપ્ત, (૨) પાદાન્ત, (૩) મ ́દ અને (૪) ચિતાવસાન આ સબંધમાં અક્ષયગિરિસૂરિએ પત્ર ૫૬માં હ્યુ છે કે ઉક્ષિપ્ત એટલે પ્રથમથી શરૂ કરતું; પાદાન્ત એટલે પા‰હ યાને વૃદ્ધાદિ ચેાથા ભાગરૂપ પાદથી ખ; ગીતના મધ્ય ભાગમાં મૂર્ચ્છના વગેરે ગુણેથી યુક્ત હોવાથી મદ એટલે કે ધાલનાત્મક; અને ફૈચિત લક્ષણુથી યુક્ત હોવાથી સત્યપિત અન્તવાળુ તે રાચિતાવસાન. ગેયના ચાર પ્રકાર— ટાણુ ( ઠા ૪, ઉ. ૪, સુત્ત ૭૪)માં કહ્યું છે કે “વસન્તિરે વૈદુ પાત્તે, તું ગદ્દા–લિત્તા, વલણ, મૈવા, રોજ્જુ ા”. આની અભયદેવસૂરિષ્કૃત વૃત્તિ (પત્ર ૨૮૧)માં કહ્યું છે કે નાટ્ય, ગેય અને અભિનેયનાં સૂત્રાનું વિવરણુ સંપ્રદાયના અભાવને લઈને હું કરતા નથી. ગીત-સુન્દરીના અધિકાર- વિ. સ. ૧૯૪૬માં જન્મેલા અને વિ. સ. ૧૫૦૩માં સ્વગે સંચરેલા તથા અનેક પ્રથાના પ્રણેતા મુનિસુન્દરસૂરિએ જયાનન્ત-કેલિ-ચરિત્ર ચૌદ સર્ગ માં રચ્યુ' છે, એના સ. ૧૦, શ્લા. ૨૦-૧૨૧માં શ્રીપતિ રાજાની ત્રણ પુત્રીએ નામે નાટ્ય-સુન્દરી, ગીત-સુન્દરી અને નાદ-સુન્દરીના અધિકાર છે. આ ત્રણે કલાવિલાસ નામના જૈન ઉપાધ્યાય પાસે કળાઓને અભ્યાસ રી અનુક્રમે નાય્સ (નૃત્ય), ગીત અને વીણાવાદનમાં પ્રવીણું બની. નાટ્યકળામાં નાચસુંદરીએ પેાતાથી અધિક કુશળ હોય એવા ચૈતને જ પરણવું એવી પ્રતિજ્ઞા લીધી હતી. એવી રીતે એની એ ખેતાએ પણ પોતપોતાની રુચિ અનુસાર પ્રતિજ્ઞા લીધી હતી, એ સાંભળી વામનરૂપ Page #147 -------------------------------------------------------------------------- ________________ જેન ઉલેખો અને ગ્રન્થ ૩૩ ધારણ કરી જયાનન્દ શ્રીપતિના નગરમાં આવ્ય, ઉપાધ્યાય પાસે ગયો અને એને સવા લાખના મૂલ્યવાળું એક કંકણ ભેટ આપી નાટ્યકળા શીખવા લાગ્યા. નૃત્યમાં અસફળતા – કુંભાર જેમ જેસથી માટીને ગૂંદે તેમ એ વામન વાંકાચૂકાં અને કઠોર ચરણ વડે પૃથ્વી ઉપર પ્રહાર કરી એને કંપાવવા લાગે. વળી એ ગાળાની પેઠે ભૂમિ ઉપર ઊછળી અને પર્વતના પ્રસ્તર( પથર)ની જેમ પડી ધબાક એવો અવાજ કરી આસપાસના લકોને હસાવવા લાગ્યા. કેટલાયે દિવસ સુધી ઉપાધ્યાયે એને શીખવવા પ્રયાસ કર્યો પણ એનું કશું વળ્યું નહિ. આથી ઉપાધ્યાયે ગીત શીખવા કહ્યું. ગીતમાં અસફળતા – ગીત શીખતી વેળા વિકૃત વનિ કરતે અને વિદૂષકના જેવી ચેષ્ટા કરતે એ બે – " पञ्च नियट्ठा हु वणे पविठ्ठा । कविट्स्स हेढा तउ संनिविटा । पडियं चविट भग्गं एगस्स सीसं । अच्चो हसंति किल ते ह सेसा ॥" આને અર્થ એ છે કે પાંચ નિકૃષ્ટ જ વનમાં પેઠા અને કઠના વૃક્ષની નીચે બેઠા, તેમાં કોઠે પડ્યું અને એકનું માથું ભાંગ્યું. આશ્ચર્યની વાત છે કે બાકીનાઓ અહીં ખરેખર હસે છે. - એ સાંભળી એના સહાધ્યાયીઓએ એની હાંસી કરી. તેમ છતાં છાની રીતે ઉપાધ્યાય એને ગ્રામ, રાગ વગેરે શીખવતા હતા પણ કંઇ વળ્યું નહિ. એથી વીણકળા શીખવવા ઉપાધ્યાયે પ્રયાસ કર્યો. વીણાઓની ભાંગફોડ– ઉપાધ્યાયે એક વિણ આપી વામને તેની તવી (તતિ) તેડી નાંખી, બીજી આપી તે તેનું તે Page #148 -------------------------------------------------------------------------- ________________ ૩૪ સંગીત, નૃત્ય અને નાટ્ય નાખ્યું અને ત્રીજી આપી તે તેને દંડ (દડિ) ભાંગી નાખે. આથી ઉપાધ્યાયને ખેદ થયા. પેલે વામન એ ઉપાધ્યાયની પત્ની પાસે ગયા. એણે એને પહેલાના જેવું બીજું કંકણ ભેટ આપ્યું. એ જોઈ ઉપાધ્યાય રાજી થયે એટલે એને એની પત્નીએ વામનને કળા શીખવવા આગ્રહ કર્યો તે ઉપાધ્યાયે ત્રણ વિણની વાત કરી. એ સાંભળી એની પત્ની બેલી એક વીણાની તંત્રી મજબૂત નહિ હતી એટલે તૂટી ગઈ, બીજીનું તુંબડું જૂનું થઈ ગયું હતું એટલે એ તૂટી ગયું અને ત્રીજી દાંડે સડેલ હતા તેથી એ ભાંગી ગયે. તમારે હવેથી વામનને મજબૂત વીણું આપવી. ઉપાધ્યાયે એ વાત સ્વીકારી અને એ શિષ્યોના ઉપહાસની બીકે વામનને ખાનગીમાં શીખવવા લાગ્યા. ગીત-કળાની પરીક્ષા-પરીક્ષાનો દિવસ આવતાં પરીક્ષામંડપમાં રાજા પરિવાર સહિત ત્યાં આવ્યો. નગરજને પણ આવ્યા. રાજાને આદેશ થતાં પ્રતિહારે એ ઉલ્લેષણ કરી કે હે રાજપુત્ર! તમારામાંથી ઈ પણ તનિધિ ગીતસુન્દરીને ગીતકળામાં જતી એનું પાણિગ્રહણ કરે. એ ઉપરથી ગીતકળાના જાણકાર કુમારોએ ગીત ગાયાં અને લેને રસથી તરબોળ બનાવ્યા. પછી ગીતસુન્દરીએ ગાયું ત્યારે સભા નિદ્રાધીન જેવી બની ગઈ. પહેલેથી સંકેત કરાયા પ્રમાણે દાસીઓએ કે જેમણે ગીતની અસર પિતાના ઉપર ન થાય તે માટે કાન ઢાંકી રાખ્યા હતા તેમણે રાજા વગેરેના હાથ વગેરેમાંથી તરવાર વગેરે આયુ લઇ એક ઠેકાણે મૂકી દીધાં. એની રાજા વગેરેને ખબર ન પડી અને તેમને પરાજય થયો. ગાધવેનું વિવિધ ઉત્થાન–પછી શ્રીપતિ રાજાએ પેલા વામનને કહ્યું કે તું ગીતનું સ્વરૂપ કહે અને ગાયન કર, વામન બે કે Page #149 -------------------------------------------------------------------------- ________________ જેન ઉલેખે અને ગ્ર ૩૫ બાન્ધર્વ (ગીત)નું ઉત્થાન તંત્રી, વેણું (વાંસળી) અને મનુષ્ય એમ ત્રણથી થાય છે. વીણા, ત્રિસરિકા, સારંગી વગેરે અનેક જાતની સંત્રીઓ છે. મનુષ્યના હૃદયમાં ભદ્ર વગેરે ભેદથી વિકાસ પામતે રાગ તે તંત્રીને છિદ્રને સ્પર્શ કરવાથી ઉત્પન્ન થાય છે. એમ વાંસળી વિષે પણ જાણવું. વીણાની વિશુદ્ધિ– વળી વીણાને વિષે શલ્યાદિને ત્યાગ કરવાથી એના નાલ(વાંસરૂપ દડા), વૃતાદિક ગુણાએ કરીને તુંબડાની તેમ જ વળિ (વળિયાં), સ્નાયુ (નસ) અને વાળ વગેરેને ત્યાગ કરવાથી તંત્રીની શુદ્ધિ થાય છે. વાંસળી, સારંગી, ત્રિસરી વગેરેની શુદ્ધિ પણ આ પ્રમાણે કરાય છે. આનું વિસ્તૃત નિરૂપણ લાખ શામાં કરાયું છે તે કેટલું કહી શકાય ? શુદ્ધ ગાન માટેની આવશ્યક પરિસ્થિતિ– આથી મનુષ્યથી ઉદ્ભવેલા ગીત વિષે થોડુંક કહું છું ગાનારી વ્યક્તિ (પુરુષ કે સ્ત્રી) જે નહિ પાતળી કે નહિ જાડી હોય, એનું ગળું રોગ રહિત હેય અથવા સર્જાશે એ નીરોગી હેય, એ આનંદી અને જુવાન હૈય, એ તલ, તેલ, અડદ, ગોળ વગેરે આહાર કરતી નહિ હોય, એ સાકર અને મધથી યુક્ત દૂધ અને જળનું પાન કરતી હોય, એ અતિશય ગરમ કે ઠંડું ભોજન ન કરતી હેય અને એ તાંબૂલ વડે શુદ્ધ વદનવાળી હેય તે તે શુદ્ધ ગાન કરી શકે. પ્રાણનું લક્ષણ – એવી વ્યક્તિની નાભિમાંથી ઊઠેલા અને એવીના પ્રયત્નથી પ્રેરાયેલા એવા વાયુને ગીતકળાના જાણકારે “પ્રાણ” કહે છે. નાદની ઉત્પત્તિ–એ “પ્રાણ વાયુ મરતકમાંથી ઊભો થઈ, મુખમાં ભમી તેમ જ જીભ, દાંત, એઠ અને તાળવાને વિષે પરાવર્તન પામી (અથડાઈ) વર્ણોને અને નાદને ઉત્પન્ન કરે છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ સંગીત, નૃત્ય અને નાટ્ય નાદના પ્રકાર–એ નાદ (સ્થાનાદિને લઈને) મન્દ્ર, મધ્ય અને તર કહેવાય છે. એ નાદ સ્વરના સાત પ્રકારના ભેદવાળે થાય છે. " વળી એ સ્વરના સામાન્ય અને વિશેષ એવા બે ભેદ છે. વિશેષમાં ત્રણ ગ્રામ છે. એ સ્વર અને ગ્રામેને વિષે ૨૧ મૂછના છે. ગીતના પ્રકાર – એ સ્વરને વિષે ૪ર રાગ ઉત્પન્ન થાય છે. એ રાગમાં ગીત બે પ્રકારે ઉદ્દભવે છે ઃ (૧) આગમિક અને દેશજ (દેશ્ય). આમિક ગીત સાત સીગડા, સાત ભાણિક અને ભાણુકે ભાણુકે દુવિલિય એમ વિવિધ પ્રકારનું છે જ્યારે દેશ્ય ગીત એલામટ્ટિય, દુવઈ (દ્વિપદી) એમ અનેક જાતનું છે. • ૪ર રાગનાં નામ – ૫૦ અથવા જર રાગ કેમાં પ્રસિદ્ધ છે કે જેમાં શ્રી, વસન્ત, પંચમ, ભૈરવ, મેઘ અને નરનારાયણ એમ છ રાગ છે. શ્રીમથી ગૌરી, કોલાહલા, ધારી, કવિડી, માલશિકી અને દેવગાધારી એમ છ રાગિણી નીકળેલી છે. એવી રીતે વસન્તમાંથી ૧ જુઓ પૃ. ૩૦, ટિ, ૨ આ અંગેનું અવતરણ નીચે મુજબ છે : "तेसु य सरेसु बायालीसं रागा उप्पजति । तेसु य रागेसु दुहा गीयं उपज्जइ । तं जहा - आगमियं देसिजं च । तत्थागमिय' सत्त सीगडा सत्त भाणियाओ भाणय भाणय दुविलियाओ य। तत्थ देसि च एलामद्वियયુવમે મને વિહ્યું ” ,, આ અવતરણનું મૂળ જાણવામાં નથી એટલું જ નહિ પણ અને અર્થ પણ પૂરેપૂરો સમજાતું નથી, પાઈયસમહષ્ણવમાં ગીતના એક પણ ઉપપ્રકારના પાથ નામનો ઉલ્લેખ નથી. ૩ આને બદલે “નટ્ટનરાયણ નામ પણ મળે છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ જૈન ઉલલેખે અને ગ્રન્થ ૩૭ હિંડલા, કૌશિકી, રામગ્રી, કુમમંજરી, ગંડકૃતિ અને દેશાખ પચમમાંથી ભૈરવી, ગુજરી, ભાષા, વેલાકુલા, કર્ણાટી અને રક્તહંસા; ભેરવમાંથી ત્રિગુણ, તંભતીર્થ, આભીરી, કુભા, વિખરીડી (વૈરાડી) અને વસુબેરી (2); મેઘમાંથી બંગાલા, મધુરી, કેમદા, દેષશાટિકા, દેવશ્રી અને દેવાલા; અને નરનારાયણમાંથી તેડી, મટકરી, શ્રી ભૂપાલપ્રિયા, નટ્ટા, ધનાશ્રી અને મકલી (માલાવી) નીકળેલી છે. શ્રીમાં માલવ, વસન્તમાં બાણ, પંચમમાં પૂર્વક, ભૈરવમાં કેદારક, મેઘમાં સાલિ અને નટનારાયણમાં કલ્યાણ ગુરુ (મોટ) છે. આમ છ ગુરુ મળી ૪૨ થાય છે. ગીતને વિષય – ગીતમાં પ્રાયઃ સ્તુતિ કે નિન્દા હેય છે. નિન્દા સજજન ન કરે એટલે સ્તુતિની વાત કરીશ. એ બે પ્રકારની છે: (૧) વિમાન ગુણેના કીર્તનરૂપ અને (૨) અવિદ્યમાન ગુણોના કીર્તનરૂ૫. બીજા પ્રકારની સ્તુતિ લગ્ન વગેરે પ્રસંગે જોવાય છે. ગુણના પણ બે પ્રકાર છેઃ સાધારણ અને અસાધારણ. તેમાં અસાધારણ ગુણે પણ કલ્પિત અને અકલ્પિત એમ બે પ્રકારના છે. અકરિપત અસાધારણ એવા જ ગુણો સ્તુતિ કરવા લાયક છે. ગીતને પ્રભાવ-એમ કહી વામને સાચા દેવ (તીર્થંકર) અને શુદ્ધ ગુરુની સ્તુતિરૂપ ગીત શરૂ કર્યું. એ ગાતા હતા ત્યારે સભાસદોએ હાહા અને દૂદ જેવા દેવગાયકને અને સાંભળનાર દેવને તણખલા સમાન પણ ન ગણ્યા. એ ગાન ચાલુ હતું ત્યારે કઈ બોલ્યું નહિ, કે ચિત્ર (આશ્ચર્ય ) પણ જોતું નહિ અને કોઈ બીજું ધ્યાન પણ કરતું નહિ. એ મન ઉત્કૃષ્ટ બન્યું તે વેળા કેઈએ શાપ દીધો હોય તેમ સભા સુઈ ગઈ. Page #152 -------------------------------------------------------------------------- ________________ સંગીત, નૃત્ય અને નાટ્ય આયુધાદિનું હરણ અને મસ્તકેાનુ મુંડન —— દાસીએ એ રાન વગેરેનાં આયુધો અને અલકારા લઇ લીધાં. વળી પહેલાં નક્કી કરી રખાયા મુજબ વામનની હાંસી કરનારા પાંચ કુમારનાં માથાં એ વામને હામે પાસે મુંડાવી નાંખ્યાં પણ એમને કશી ખબર પડી નહિ. આમ થવાથી સભાએ વામનના જયજયકાર કાર્યો અને ગીતસુન્દરી એને વરી. ૩૮ સંગીતના ભેલપૂર્વકની એ સ્તુતિઓ – આ પૈકી એક અજ્ઞાતકર્તૃક નાભૈયજનસ્તુતિ છે, એ સરકૃતમાં ‘સ્રગ્ધરા’ છંદમાં ચાર પદ્મોમાં રચાયેલી છે, એનું આદ્ય પુત્ર નીચે મુજબ છે : "पापा धा धा नि धा धा धमघ म ध ग सा सा ग सा सा रि गा पा खासा गा गा रिधा पान गरि म स रि गापा पगा सारिधा पा । इत्थं षड्जातिरम्य करणलययुतं सत्कलाभिः समेत सङ्गीतं यस्य देवैर्विहितमिति शुभ यात्यसौ नामिसूनुः ॥ १ ॥ બીજી સ્તુતિ વિ સ’. ૧૩૭૭માં સૂરિ બનેલા જિનકુશલસૂરિએ ચાર પદ્મોમાં સંસ્કૃતમાં ‘હરિગીત’ છંદમાં રચેલી પાર્શ્વજનસ્તુતિ છે. ૧ આ .. સ્તુતિ મુનિશ્રી કાતિસાગરકૃત લોન જી વન્દ્રિય '' (પૃ. ૧૩૭-૧૩૮)માં છપાઇ છે. આ પુસ્તક “ભારતીય જ્ઞાનપીઠ, કાશી' તરફથી સને ૧૯૫૩માં પ્રકાશિત થયું છે. સ’પૂણૅ સ્તુતિ એક હાયપોથીમાંથી કરી ઉષ્કૃત અને મેં D C G C M (Vol, XIX, 8, 1, pt. 1, pp. 298–294 માં રજૂ કરી છે. આમ આ સ્તુતિ બે સ્થળેથી પ્રસિદ્ધ કરાઇ છે. વિશેષ માટે જુએ દ્વિતીય પરિશિષ્ટ. ૨ આ રતુતિ સજ્જનસન્મિત્ર (પૃ. ૫૯-૬૦)માં, શ્રીરત્નસાર (ભા. ૧)માં તેમ જ સ્રોન ની૰ (પૃ. ૧૭૭)માં છપાઇ છે. ઉપર્યુક્ત સૂચીપત્ર (પૃ. ૭૩૦)માં પણ એ પૂરેપૂરી છપાઇ છે. વિશેષ માટે જુએ દ્વિતીય પરિરાષ્ટ Page #153 -------------------------------------------------------------------------- ________________ જૈન ઉલે છે અને ગ્રન્થ ૩૯ એને પાડગતજિનેન્દ્રસ્તુતિ તેમ જ “શ્રીસમવસરણગર્ભિત ય” તરીકે ઓળખાવાય છે. એનું પ્રારંભિક પઘ નીચે પ્રમાણે છે:-- दें दें कि ध प म प धु धु धो धो ध्र स कि ध र ध प धे र घं दे दो कि दो दो द्राग्डिदि द्राग्डिदिक द्रमकि द्रणरण द्रेणवम् । झ झि झें कि झें झं झणण रण रण निजकि निजजनरञ्जन सुरशैलशिखरे भवतु सुखदं पार्श्वजिनपतिमज्जनम् ॥ १ ॥" વસુદેવનું વીણવાદન – આ બાબત વસુ માં વર્ણવાઈ છે. એને સારા નીચે મુજબ છે : “અંગ” જનપદની “ચંપા નગરીમાં તરુણેના હાથમાં વીણું અને વેચવા માટેની વીણાઓથી ભરેલું ગાડું જોઈ વસુદેવે ખબર કાઢી તે એને માલમ પડયું કે ચારુદત્તની પુત્રી ગન્ધર્વદત્તા કે જે ખૂબ રૂપાળી હતી અને ગાન્ધર્વવેદની પારગામી હતી તેણે વીણાવાદનમાં જીતનારાને પરણવાને નિર્ણય કર્યો હતો અને એની પરીક્ષા જે પ્રત્યેક માસે થતી હતી એવી એક પરીક્ષા આગલે જ દિવસે થઈ ગઈ હતી તેમ જ સગ્રીવ અને જયગ્રીવ એ બે ઉપાધ્યાયો સંગીતકળામાં નિષ્ણાત હતા. એ જાણુ વસુદેવ મૂખંની જેમ પ્રલાપ કરતા કરતા સુગ્રીવને ઘેર ગયા અને બોલ્યા કે હું “ગૌતમ” ગોત્ર છું, મારું નામ ઋન્દિલ છે અને મારે સંગીત શીખવું છે. સુગ્રીવે એમને જડ ધારી ના પાડી એટલે એમણે એની પત્નીને – બ્રાહ્મણને રનથી જડેલું એક કડું આપ્યું. એ જોઈ સુગ્રીવે શીખવવા હા પાડી. તું બુરુ અને નારદની પૂજા કરાઈ. સુગ્રીવે વિષ્ણુ અને ચંદનના ગજ આપી તંત્રીઓને સ્પર્શ • કર એમ વસુદેવને કહ્યું. વસુદેવે તે તંત્રીઓ ઉપર એવો પ્રહાર કર્યો કે તે તૂટી ગઈ. સુગ્રીવે બ્રાહ્મણીને કહ્યું કે જે, આ કન્દિલે શું કર્યું? બ્રાહ્મણી બેલી કે તંત્રીઓ જૂની અને દુર્બળ હેવાથી તૂટી ગઈ. Page #154 -------------------------------------------------------------------------- ________________ સંગીત, નૃત્ય અને નાટ્ય બીજી રધૂળ અને સ્થિર તંત્રીઓ બનાવી એને ભણાવે. તંત્રીઓ તૈયાર કરાતાં સુગ્રીવે વસુદેવને કહ્યું કે ધીરે ધીરે. તંત્રીઓને સ્પર્શ કર. તેમ કરાતાં સુગ્રીવે ગીત આપ્યું. આ ગીત ગાઈ હું ગન્ધર્વદત્તાને હરાવીશ એમ વસુદેવ સહાધ્યાયીઓને કહેતા ત્યારે તેઓ ખૂબ હસતા. પરીક્ષાના દિવસે સુગ્રીવે વસુદેવને સભામાં આવવા ના પાડી તે એમણે બ્રાહ્મણીને પહેલાના જેવું બીજું કડું આપ્યું એટલે એમને જવા મળ્યું. સભાની યોજના જઈ આવું સભાગૃહ તે વિદ્યાધર–લેકમાં છે, અહીં નથી એમ વસુદેવે કહ્યું. તે સાંભળી ચારુદત્તે એમને આસન આપ્યું. ભીંત ઉપર બે હાથી ચીતરેલા હતા તે અલ્પાયુ છે એમ વસુદેવે કહ્યું ત્યારે એની ખાતરી કરવા માટે વસુદેવના કહેવા મુજબ પાણીનું વાસણ ભીંતને અડકાડી મૂકાયું એટલે બાળકેએ રમતાં રમતાં પાણી લઈ હાથી ભૂસી નાંખ્યા. ગન્ધર્વદત્તા આવી. પછી વસુદેવને એક વીણા અપાતાં આ વીણાના તુંબડાને ગર્ભ બરાબર સાફ કરાવેલે નથી માટે એ સ્પર્શ કરવા એગ્ય નથી એમ કહી વણની તંત્રીએ ભીંજાવી તે ઉપરના વાળ વસુદેવે બતાવ્યા, બીજી વીણુ અપાતાં વસુદેવ બોલ્યા: આ તે દાવાનળથી બળેલા લાકડામાંથી બનાવાયેલી હોવાથી એને સર કઠોર છે. ત્રીજી વીણુ અપાતાં વસુદેવે કહ્યું કે આ વીણું તે પાણીમાં ડૂબેલા લાકડામાંથી બનાવાઈ છે એટલે એને સૂર ગંભીર નીકળે. પછી - ૧ એને અર્થ નીચે મુજબ છે : આઠ નિગ્રંથ “સુરાષ્ટ્ર (સૌરાષ્ટ્ર)માં પેઠા અને કોઠાના ઝાડની નીચે બેઠા. એક કડું પડયું અને એકનું માથું ભાંગ્યું. “અ અો ” એમ બોલતા શિષ્ય હસવા લાગ્યા. સરખાવો પૃ. ૩૩ત પદ્ય Page #155 -------------------------------------------------------------------------- ________________ જેન ઉલેખે અને ગ્રન્થો ૪૧ ચંદનથી અતિ અને સુગંધી પુષ્પની માળાથી અલંકૃત સાત સ્વરની તંત્રીઓવાળી વીણા અપાતાં વસુદેવે એ ઉત્તમ છે એમ કહ્યું અને ૧વિષ્ણગીતની ઉત્પત્તિ કહી સંભળાવી. ત્યાર બાદ વસુદેવે અને ગન્ધર્વદત્તાએ એ વીણાને સ્પર્શ કરી વિષ્ણગીત ગાયું. પરીક્ષકોને ચારુદ પૂછયું તે તેમણે કહ્યું કે આ તમારી પુત્રીએ જે ગાયું તેનું જ વાદન આ કદિલ બ્રાહ્મણે કર્યું છે. એ ઉપરથી ગધર્વેદતાનું લગ્ન એની સાથે કરાયું. પાંચ મુક્તાદામનું સંગીત – રાય (સુત ૧૫ )માં સૂર્યાભ દેવની આજ્ઞાથી રચાયેલા વિમાનનું આકર્ષક અને શિલ્પશાસ્ત્રના અભ્યાસીને ઉપયોગી થઈ પડે એવું વિસ્તૃત વર્ણન છે. પત્ર ૩૦આ૩૮અમી (બેચર કંડિકા ૪૩માં) કહ્યું છે કે (એ વિમાનમાંના મેટા) સિંહાસન ઉપર દેવોએ એક મોટું, ત અને રત્નમ્ય વિજયકૂષ્ય (એક જાતનું વસ્ત્ર ) વિકુવ્યું (પિતાની શક્તિથી રમ્યું છે. એના બરાબર મધ્ય ભાગમાં એક મોટા વજમય અંકુશ (મુક્તાદામ લટકાવવા માટેનો વાંકે સળિય) વિકુળે. એ અંકુશમાં એક કુંભ જેવડે મુક્તાદામ (મોતીને ઝૂમખ) વિદુર્યો. એની ચારે બાજુ અડધા કુંભ જેવડ ૧ આ સંબંધમાં જુઓ પૃ. ૪૬. ૨ કુંભને જે અત્રે ઉલ્લેખ છે એનું પરિમાણ મગધ દેશ પ્રમાણે સમજવું એમ મલયગિરિસૂરિએ કહ્યું છે. તદુલવાલિય (સુર ૧૭, પત્ર ૪ર)માં અસઈ, પસઇ, સેઇઆ, કુલય, પય, આઢય અને કુંભને પરસ્પરને સંબંધ દર્શાવાય છે. એ મુજબ ૧૫૩૬૦ અસઈ અસતિ)ને એક જઘન્ય કુંભ થાય છે. જે “અસઈ એટલે “અડધે શેર” એમ માનીએ તે એક જઘન્ય કુંભ એટલે ૧૯૨ મણ થાય, એવી રીતે મધ્યમ કુંભનું વજન ૨૫૬ મણું અને ઉન્ટ કુંભનું ક૨૦ મણું થાય. જે કુલયના ૩૬ પૈસા ઇત્યાદિ કે અન્ય માપ મળે છે તે લેવાનું હોય તે કુંભના પરમાણમાં પણ ફેર પડે. Page #156 -------------------------------------------------------------------------- ________________ ૪૨ સંગીત, નૃત્ય અને નાટ્ય ( અને ઉપર્યુક્ત મુક્તાદામથી અડધી ઊંચાઇવાળા ) એક્રેક મુક્તાદામ વિમુલ્યે.૧ એ પાંચે મુક્તાામનાં મેાતીએ સુવર્ણની પાંદડીવાળાં ભૂખરાગ ( એક જાતના આભૂષણ )થી અલંકૃત હતાં, વિવિધ મણિ, હારા, અધ હારા અને રત્નાથી એ શેાભતાં હતાં તેમ જ એ મેતીએ એકખીજાથી જરાક છૂટાં છૂટાં હતાં. પૂર્વ, પશ્ચિમના, દક્ષિણુના કે ઉત્તરના વાયુ વાતાં એ મેાતીએ ધીરે ધીરે હાલતાં હતાં. એમ થતાં એ એકબીજા સાથે અફળાતાં ત્યારે તેમાથી કાનને મધુર લાગે અને મનને શાંતિ મળે એવા તેમ જ ઉદાર, મનહર અને મનેાન શબ્દ નીકળતા હતા અને એ ગુજનને લઈને સિંહાસનની ચારે બાજુ ગુંજાયમાન સ્મૃનતી હતી. ૨૫૩ મેાતીના સગીત સંબંધી ઉલ્લેખા આ સબંધમાં ‘અનુત્તર’ વિમાનના દેવાને શી રીતે અતિશય મધુર સંગીત સાંભળવાનું મળે છે એ બાબત હું રજૂ કરું છું. આ હકીકત સિદ્ધપાહુડ (સિદ્ધપ્રાભૂત )માં હોવાના ઉલ્લેખ પ્રશ્નોત્તસમુચ્ચય ( પ્રકાશ ૩, પત્ર ૨૧ )માં તેમ જ એક છૂટક હસ્તલિખત પ!ના ઉપર મારા જોવામાં આવ્યા છે પરંતુ જે સિદ્ધપાહુડ ( સિદ્દામૃત ) આજે છપાયેલું મળે છે તેમાં તે! મને એ જડચો નથી. આથી અત્યારે તે આ બાબત -- ૧ ઠાણુ (ઠા. ૪, ઉ. ૨, સુત્ત ૩૦૭, પત્ર ૨૩૦અ માં ‘નદીશ્વર' દ્વીપના ચચાર દ્વારવાળાં ચાર સિંહાયતન અને એ પ્રત્યેક દ્વારની સામે મુખમાપ અને એની સામે પ્રેક્ષાગૃહમ`ડપ અને એ પ્રેક્ષ ગૃહમ ́ડપના ખરાબર મધ્ય ભાગમાં સિંહાસન અને એની ઉપર વિજય અને એમાં અકુશ અને એમાંથી લટકતું એક કુંભનું માતી અને એની આસપાસ અડધા કુંભના ચાર માતી હોવાને ઉલ્લેખ છે. ૨ આ વિનયવિજયગણના ગુરુ જર્તિવિજયની સર્કલના છે. આમ આ વિક્રમની સત્તરમી સદીની ગણાય, Page #157 -------------------------------------------------------------------------- ________________ જેન ઉલેખે અને ગ્રન્થ ૪૩ હું અન્ય ચાર સાધનને આધારે વિચારું છુંઃ (૧) પ્રશ્નોત્તરસમુચ્ચય યાને હીરપ્રશ્ન, (૨) મહેપાધ્યાય વિનયવિજયગણિએ વિ.સં. ૧૭૦૮માં રચેલે લોકપ્રકાશ, (૩) ધનહર્ષકૃત સર્વાર્થસિદ્ધની સઝાય અને (૪) વીરવિજયે વિ. સં. ૧૮૭૪માં રચેલી ચેસઠપ્રકારી પૂજામની ત્રીજી “દીપક પૂ. લેક પ્રકાશના દ્વિતીય ખંડરૂપ ક્ષેત્રલેક (સર્ગ ૨૭, લે. ૬૨૩–૯, પત્ર ટ૬૬ )માં કહ્યું છે કે ત્યાં મધ્યમાં ચેસઠ. મનું એક મોતી છે અને એની આસપાસ ( વલયાકારે) બત્રીસ બત્રીસ મણનાં ચાર મોતી છે. વળી એને ફરતાં આઠ મોતી છે અને એ દરેક સેળ સોળ મણનું છે એ આઠેની આસપાસ આઠ આઠ મણનાં સોળ મેતી છે. એ બધાંની ચારે બાજ ચચ્ચાર મણનાં બત્રીસ મોતી છે. એને ફરતાં બબ્બે મણનાં ચેસડ મેતી છે. એની ચારે બાજુ એકેક મણનાં ૧૨૮ મતી છે. આ બધાં ( ૨૫૩) મેતીએ જેમ જોઈએ તેમ એકેકને વીંટીને મને પંક્તિમાં રહેલાં છે. પવન વાતાં એના તરંગથી આ બધાં તીઓ પરસ્પપર અથડાય, છે અને એમાંથી મધુર ધ્વનિ નીકળે છે. એનું માધુર્ય સૌથી ચડિયાતું છે અને એ કર્ણને મને રમ છે. ચક્રવર્તી, ઇન્દ્ર અને ગધર્વથી પણ અનંગણું એ મધુર ધ્વનિને સાંભળતાં એ (“અનુત્તર વિમાનના ) દેવો ૩૩ સાગરોપમ નિમેષ જેટલા હોય તેમ પસાર કરે છે. પ્ર સ. (પ્ર. ૪, પત્ર ૩૦–૩૧૮)માં એવો ઉલ્લેખ છે કે સર્વાર્થસિદ્ધ” વિમાનમાં મેતીનાં વલયે હેવાની હકીકત છૂટક ગાથામાં તેમ જ પરંપરા પ્રમાણે ભુવનભાનુકેવલિચરિત્રમાં છે. વિશેષમાં અહીં દમ છૂટક ગાથા પાઈયમાં અપાઈ છે અને એને સર ઉપર્યુક્ત લેક પ્રકાશને મળતું આવે છે. આથી એ ફલિત થાય છે કે ર૫૩. મેતીમાંથી સંગીત ઉદ્દભવે છે એ બાબત લગભગ ૫૦૦ વર્ષ જેટલી તે પ્રાચીન છે જ. Page #158 -------------------------------------------------------------------------- ________________ સંગીત, નૃત્ય અને નાટ્ય સર્વાસિદ્ધની સજ્ઝાયમાં પશુ કુલ્લે ૮૩૨ મહુનાં ૨૫૩ મેાતી વિષે ઉપર મુજબ ઉલ્લેખ છે. આ સજઝાયની આદ્ય વગેરે. પક્તિએ નીચે પ્રમાણે છે ઃ— "3 “ સર્વા‘સિદ્ધે ચંદ્રએ માતીઝુંબક સાથે રે, મુખ્ય મેતી શું મુક્તાફળ આફળતાં સુર માહે રે. “ વચ્ચે મેાતી શું વિમુક્તાફળ અફળાઈ વાયુયેાગે રે, એણી પરે સુંદર નાદ ઉપજે સુર જે આવે ભાગે રે.” ઉપર્યુક્ત દીપકપૂજામાં નીચે મુજબ ઉલ્લેખ છેઃ-~~ સર્વાસિદ્ધ મુનિ પહેાતાં, પૂર્ણાયુ નવિ છે,રે. -૨ શય્યામાં પોઢયા નિત્ય રહેતે, શિવમારગ વિસામા રે. નિમળ અવધિનાણું જાણું, કેવળ મનપરિણામે રે, તે શય્યા ઉપર ચન્દવે ઝુંબખડે છે મેાતી ૪૪ - રે. ૩ ار આના પછીની પંક્તિઓમાં લેાકપ્રકાશની જેમ મેતીએનાં વજન અને સંખ્યાને નિર્દેશ છે. વિશેષમાં અત્ર નિમ્નલિખિત પુક્તિમાં કહ્યું છે કે વાયુને લઇને વચલા મેાતી સાથે અન્ય મેાતી અથડાતાં રાગ, રાગણી અને નાટય પ્રગટે છે ઃ “ એ સઘળાં વિચલા મેાતીશું આળે વાયુ વેગે રે 3 રાગ રાગણી નાટક પ્રગટે, ‘ લવસત્તમ ' સુર ભાગે રે.-૭ ’ આ સબંધમાં વિશેષ માહિતી મેં મારા લેખ નામે પુદ્ગલને ખેલ ''માં આપી છે. વિષ્ણુકુમારતા વૃત્તાન્ત મા વિષય વમ્મુના ગંધશ્રદત્તા’ નામના ત્રીજા લંભક ( પૃ. ૧૨૮-૧૩૧ )માં આલેખાયા છે, એમાં કહ્યું ૧ આ લેખ જૈન સત્ય પ્રકાશ” (૧. ૨૦, અં. ૭માં પ્રસિદ્ધ થયા છે. Page #159 -------------------------------------------------------------------------- ________________ જેન ઉલેખે અને ગ્ર છે કે હસ્તિનાપુરના પદ્મરથ રાજાના પુત્ર વિણકુમારે પિતાના એ પિતા સહિત ( લાખ વર્ષ ઉપર થઈ ગયેલા જૈનના પંદરમા તીર્થકર ) ધમનાથની પરંપરામાં થયેલા સુવ્રત શ્રમણ પાસે દીક્ષા લીધી. ત્યાર બાદ એક વેળા એ રાજના મહાપદ્મ નામના અન્ય પુત્રના નમુચિ પુરોહિતે એ મહાપ પાસેથી રાજપદ પ્રાપ્ત કરી જૈન શ્રમણે વધ કરવાને દુષ્ટ નિશ્ચય કર્યો. એની જાણ સાઠ હજાર વર્ષ સુધી તપ કરી (૧) વિકવિણ, (૨) સમ-ભાદર-વિવિધ-રૂપકારિણી, ( 8 ) અંતર્ધાની અને (૪) ગગનગામિની એવી ચાર લબ્ધિ મેળવનારા વિષ્ણકુમારને થતાં તેઓ હસ્તિનાપુરમાં આવ્યા અને નમુચિ પાસે ત્રણ પગલાં જમીન માંગી. એ અપાતાં નવીન શરીર રચી એમણે પિતાનો પગ ઊભો કર્યો અને ધ્રુવ (પા. ધુઅ) પઢી ક્ષણવારમાં એમણે દિવ્ય રૂપ ધારણ કર્યું. જોતજોતામાં એમનું શરીર લાખ : જન જેટલું ઊંચું થઈ ગયું. વિષ્ણુકુમારે મંદિર (મેરુ) પર્વત ઉપર પિતાને જમણો પગ મૂક્યો. એ પગ પાછો ઉપાડાતાં સમુદ્ર ક્ષોભ પામે. વિષ્ણુકુમારે બે હથેળી અફળી તે તેના અવાજથી (દેવના) આત્મરક્ષકે ત્રાસ પામી ગયા. એ સમયે સૌધર્મઇન્દ્રનું આસન કંપતાં એણે સંગીત અને નૃત્યની મંડળીના મુખીઓને કહ્યું કે નમુચિ ઉપર કપાયમાન થયેલા વિષ્ણુકુમાર શૈલેને ગળી જવા સમર્થ છે તો તમે ગીત અને નૃત્ય વડે એમને સત્વર શાંત કરે. * તિલોત્તમાદિનું નૃત્ય અને તંબુરુ વગેરેનું ગાન – એ સાંભળી તિલોત્તમા, રંભા, મેનકા અને ઉર્વશીએ વિષ્ણુકુમારની નજર સમક્ષ નૃત્ય કર્યું. વાજિંત્રો વગાડાયાં. તું બુરુ, નારદ, હાહા, દૂધ અને વિશ્વવસુએ • શ્રુતિ-મધુર સ્તુતિ કરી તેમ જ જિનેશ્વરોનાં નામ અને ક્ષમાગુણને વર્ણવીને ગાન કર્યું. વિદ્યાધરે ત્યાં આવ્યા અને તેમણે આ ગામમાં સાથ આપે અને આગને અનુસરતાં ગીત ગાયાં. Page #160 -------------------------------------------------------------------------- ________________ સંગીત, નૃત્ય અને નાટય વિદ્યાધરને તુબુરુ આદિ તરફથી ઉપહાર – એથી રાજી થયેલા તુ બુરુએ અને નારદે તેમને કહ્યું ઃ તમારા ઉપર અમે કૃપા કરીશું જેથી તમને સંગીત-કળા ખૂબ ગમી જશે. તમે વિષ્ણુગીત’રૂપ વિષયવાળા, સાત સ્વરની તંત્રીમાં આશ્રિત અને માદાને દુલ સ એવા ‘ ગાન્ધાર’ સ્વરને ધારણ કરે, " મ it . 1 उवसम साहुवरिया ! न हु होवो वण्णिओं जिणिदेहिं । हुति हु कोवणसीलया पाव ेति बहूणि जाइयम्बाई ॥ વિદ્યાધરાએ પુંજીરુને અને નારદને નમન કરી ઉપર્યુક્ત ગીત ધારણ કર્યું. મહાપદ્મ રાજાએ શ્રમણુસ"ધની ક્ષમા યાચી અને તેમ થતાં એ રાન તેમ જ સકળ સંધ હાથ જોડીને વિષ્ણુકુમારને એમનું રૂપ સક્રેલી લેવા વિનવવા લાગ્યા. વિષ્ણુકુમાર લાખ યોજન ઊંચા હેવાથી એમને કાને આ વિજ્ઞપ્તિ સંભળાઇ નહિ ત્યારે સાધુઓએ એમને પગ અક્ળ્યા તેા સધને જોઇ એમણે પેાતાનું મહાકાયરૂપ સંકેલી લીધું. વસુદેવે વિષ્ણુગીતનું કરાવેલું શ્રવણ — વસુ॰ (પૃ. ૧૩૨)માં કહ્યું છે કે વિદ્યાધરાએ વિષ્ણુકુમાર સંબંધી જે ગીત ધારણ કર્યું હતું તે મુખ્ય રાજકુળામાં ગવાય છે. શ્યામલી સાથે હું ( વસુદેવ) રહેતા હતા ત્યારે તેણે એ પૂર્વે શીખેલું અને સાત સ્વરની વીણુા ઉપર ગવાયેલું એ ગીત વીષ્ણુા વગાડવામાં કુશળ એવી એ શ્યામલી પાસેથી મેં ગ્રહણ કરી લીધું હતું તે આ વિષ્ણુગીત મેં તમને કડી બતાવ્યું, * ૧ આ ગીતિ છંદમાં રચાયેલા પક્ષના અર્થ એ છે કે હું ઉત્તમ સાધુ ! રશાંત થાએ. જિનેશ્વરીએ ખરેખર કોને સારા હ્યો નથી. જે અને તેમને અને ભવ કરવા પડે છે. કેપશીલ Page #161 -------------------------------------------------------------------------- ________________ જૈન ઉલ્લેખા અને ગ્રન્થા પછી મે' અને ગન્ધ દત્તાએ વીણાને સ્પર્શ કરી રક્ત, ગાન્ધાર’–ગ્રામની મૂનાથી યુક્ત, ત્રણ સ્થાન અને કરણની શુદ્ધિપૂર્ણાંક તેમ જ તાલ–સમ, પલય-સમ અને ગ્રહ–સમ એવું એ વિષ્ણુગીતનું ગાન કર્યું. એ ગીત પૂરું થતાં નાગરિકે ખેાલ્યા : અહે। ! આ ગાન અને વાદન ખરેખર સમ અને સુકુમાર હતાં. ४७ હર કળાઓ આગમા પૈકી સમવાય નામના ચોથા અંગ ( સુત્ત ૭૨ )માં તેમ જ નાયા૦ નામના છઠ્ઠા અંગ ( સુય ૧, અ. ૧, સુત્ત ૧૮ )માં ૭૨ કળાનાં નામેા છે. આ વિષે એવાય અને રાય॰ એ બે આગમમાં તેમ જ જન્નુની પ્રમેયરત્નમંજૂષા નામની શાન્તિયન્દ્રર્ગાએ રચેલી અને વિ. સ. ૧૬૬૦માં સશાષિત વૃત્તિમાં ઉલ્લેખ છે. - નન્દી ( સુત્ત ૪૨ )માં સમ્યક્-શ્રુત અને મિથ્યા-શ્રુત સમાવતી વેળા વાવતો છાનો” એવા ઉલ્લેખ કરી મિથ્યાદષ્ટિ માટે એ મિથ્યાશ્રુત છે પરંતુ સમ્યગ્દષ્ટિ માટે તે એ સમ્યકૂશ્રુત છે એમ કહ્યું છે. અણુ॰ (સુત્ત ૪૧)માં લૌકિક ભાવદ્યુતના નિરૂપણુના પ્રસંગે ચાવત્તરિ જાઓ ' એવા ઉલ્લેખ છે. કામશાસ્ત્ર, કાઢમરી ( પૃ. ૧૨૬, કાલેની આવૃત્તિ ), દરાકુંભારિત (પૃ. ૬) તેમ જ બૌદ્ધ કૃતિ નામે વ્યાવદાન ( પૃ. ૫૮, ૧૦૦ અને ૩૯૧ )માં પણ કળાએ વિષે નિર્દેશ છે. ૧ જુએ પૃ. ૭૧. ૨-૩ સ્થાનની ક્રિયા વડે શુદ્ધ એવા અર્થે પૃ. ૩૧માં કરાયા છે, જે કે ૫, બેચરદાસે તે ત્યાં પણ ઉપર મુજમ અર્થે કર્યો છે તે વાસ્તવિક અર્થ ો છે ? ૪-૬ આના અર્થ માટે જુએ પૃ. ૨૭, ૭ જુએ પૃ. ૨૮ Page #162 -------------------------------------------------------------------------- ________________ સ'ગીત, નત્ય અને નાટય ભગવાન મહાવીરની ધકથાઓ (પૃ. ૧૯૩ ઇત્યાદિ )માં નાયાગત ઉલ્લેખા સ`તુલનદષ્ટિએ વિચાર કરાયેા છે. “Life. in Ancient India as depicted in the Jain Canons" ( પૃ. ૧૭૨ )માં સમાયમાંની ૭૨ કળાને તેર વિભાગમાં વિભક્ત કરાઇ છે. એમાં ચેાથા વિભાગમાં સમવાયના સુત્ત ૭૨માં નિર્દેશાયેલી નટ્ટ, ગીય, વાય, સરગય, પુખ઼રગય અને સમતાલ એ છ કળા ( કળા ૪-૯ )ના ઉલ્લેખ કરાયો છે તેમ જ એના અંગ્રેજીમાં અથ અપાયા છે. ૪૮ કળાના અથ અભયદેવસૂરિએ સમવાયની વૃત્તિ ( પત્ર ૮૩આ )માં કહ્યું છે કે કળા એટલે વિજ્ઞાના અને એના કલનીય ( જાણવા લાયક બાબતેા )ને લખતે ૭૨ પ્રકારે। પડે છે. અહે ( પત્ર ૩૬ )માં કલનેા એટલે વસ્તુનાં પરજ્ઞાન એમ કહ્યું છે.ર ગીત-કળાના ત્રણ પ્રકાર-ઉપયુક્ત વૃત્તિ ( પત્ર ૮૪ અ )માં અભયદેવસૂરિએ ગીત-કળાના નિષ્કન્ધ-માર્ગ, છલિક્ર-માગ અને ભિન્ન-માર્ગ એમ ત્રણુ પ્રકારા દર્શાવ્યા છે. વિશેષમાં ૭ સ્વર, ૩ ગ્રામ, ૨૧ મૂર્ચ્છના અને ૪૯ તાન છે એમ કહી એમણે આ બાબત વિશાખિલ શાસ્ત્રમાંથી જાણી લેવાની ભલામણ કરી છે. - અજિયમાં સગીતાદિ સબંધી શબ્દો ~ તન્દુિષણ મુનીશ્વરે અજિય॰ નામની હૃદયંગમ કૃતિ વિવિધ અને વિરલ છ દામાં રચી છે. આ ઇ. સ.ની છઠ્ઠી સદી કરતાં તે અર્વાચીન નથી 1 dancing, singing, instrumental music, vocal music, drum music and timing in music. ૨ ૮ શ્રૃજનાનિ-વૃસુજ્ઞાનાનિાઃ ”. Page #163 -------------------------------------------------------------------------- ________________ જેન ઉલેખે અને ગ્રન્થ ૪૯ એમ મનાય છે. એના ૧૩૧મા પધમાં વંસ, તંતિ, તાલ, તિઉફખર, સુઈ, સમાણુણ, સુદ્ધ. ગીય, હાવ, ભાવ, વિભમ અને અંગહારઆ શબ્દ નજરે પડે છે. આ પૈકી સુઈ ( શ્રુતિ ) અને અંગહારક એ બે શબ્દ અનુક્રમે સંગીત અને નૃત્ય સાથે સંબંધ ધરાવે છે. જિનપ્રભસૂરિએ અજિય૦ ઉપર વૃત્તિ રચી છે. એમાં આનું સ્પષ્ટીકરણ હશે. અભિ૦ ( કાંડ ૨, લે. ૧૯૬)માં અંગહારના પર્યાય તરીકે અંગવિક્ષેપનો ઉલ્લેખ છે. એની પજ્ઞ વિતિ (પૃ. ૧૧૮)માં કહ્યું છે કે “અંગહાર' એટલે અંગેનું (અર્થાત અવયવોનું) એક સ્થાનેથી અન્ય સ્થાને લઈ જવું તે. અંગહાર એ અંગેના હાર જેવો છે કેમકે એ શોભા ઉત્પન્ન કરે છે અથવા હરે એટલે કે મહાદેવે અભિનય કરેલો હોવાથી એ હાર છે. અંગની મુખ્યતાવાળો હાર તે “અંગહાર' છે. એના સ્થિરહસ્ત” ઈત્યાદિ ૩૨ પ્રકારે છે. ઉપર્યુક્ત અજિયના અનુકરણરૂપે તેના તે જ છંદમાં કષભવીરસ્તવન પ્રમેયરનમંજૂષા અને કૃપારસકેશના કર્તા શાચિકે १ "वंस - सद्द तंति-ताल - मेलिए तिउक्खराभिरामसद्दमीसए । कए अ सुइ-समाणणे अ सुद्ध-सज्ज-गीय-पायजाल-घंटियाहिं। वलय-मेहला-कलाव-नेउराभिरामसहमीसए कए अ देव-नटिआहिं हाव-भाव-विब्भमप्पगारएहि नच्चिऊण બંઢાર્દિ છે રૂ 1 ” ૨ આ વિષય ગુજરાતીમાં (વિ. સં. ૨૦૦૯માં પ્રકાશિત) પ્રબોધદીકા (ભા. 1, પૃ. ૩૯૬-૪૦૯)માં વિચારાય છે. એમાં વિવિધ બાબતો અપાઈ છે. જેમકે બાવીસ કૃતિનાં નામે અને સાત સ્વરની કૃતિઓની સંખ્યા, ગીતના ચૌદ. તેમ જ પચ્ચીસ દેશનાં નામ, સાત અંગ, આઠ પ્રત્યંગ અને બાર ઉપાંગનાં નામે, નર્તનના છ ભેદ, નૃત્યના સાત ભેદ તથા તાંડવના બત્રીસ અને લાસ્યનાં દસ અંગહાર. Page #164 -------------------------------------------------------------------------- ________________ સંગીત, નૃત્ય અને નાટ્ય રચ્યું છે. એના નિમ્નલિખિત ૨૮મા પધમાં ગ્રામ, રાગ, મૂરછના, તાન, તાલ ઈત્યાદિ શબ્દો ગીતને અંગે અને થઈકાર, કરણ, અંગહાર વગેરે શબ્દ 'નૃત્યને અંગે વપરાયા છે – “আমনামময়নাহুকাহাদুতলাપુણતણાતાવરણમાનતા માતાના આ ફરિયા नटति काऽपि करणबन्धचारुचारिकाङ्गहारतालमेलनादिचतुरमेकधीर ! वीर! साऽपि न तव ध्यानभिदा કરી | ૨૮ ૨ સંમે કરેલા ઉપસર્ગ: દેવાંગનાઓનાં સંગીત અને નૃત્યકલિ” હેમચન્દ્રસૂરિએ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર રચ્યું છે. એના પર્વ ૧૦ (સર્ગ ૪)માં શના સામાનિક સંગમ નામના અભવ્ય દેવે મહાવીરસ્વામીને એક રાતમાં કરેલા વીસ ઉપસર્ગોનું વર્ણન છે. એમાં કલે. ૨૪૫–૨૭૯માં અનુકૂળ ઉપસર્ગોનું નિરૂપણ કરતાં એ સૂરિએ દેવાંગનાનાં સંગીત અને નૃત્યનો પ્રસંગ આલેખ્યો છે. જેમકે સુંદર અંગવાળી દેવીઓએ મહાવીરસ્વામીની સામે કામદેવનું જયનશીલ મંત્રાસ્ત્ર જાણે ન હોય એવું સંગીત શરૂ કર્યું. તેમાં અવિસત્રિત (? સુત્રાનુસારી) લયપૂર્વકની અને ગાન્ધાર–ગ્રામની મનહર એવી શુદ્ધ (ષડજાદિ) જાતિનું ગાન કઇ કે કર્યું. ક્રમ અને વ્યુત્ક્રમપૂર્વકના તાને તથા ૨૫ષ્ટ વ્યંજન અને ધાતુપૂર્વક કોઈકે વીણા વગાડી. કેટલીકે ફૂટતા નકાર અને બેકારને લઈને મેઘના જેવા નાવાળાં ત્રણ પ્રકારનાં ૧ નાચવાના અવાજને થઈ તેમ જ થઈ ઘેડ કહે છે. નાચવાના તાનના બેલ તરીકે તતથઈ, તાતાશે, તાતાથયા અને તાઈ શબ્દ વપરાય છે. ૨ આ યલ “નારાયક છેદમાં છે. Page #165 -------------------------------------------------------------------------- ________________ જૈન ઉલેખે અને ગ્ર ૫૧ મૃદંગ વગાડયાં. કેટલીકે આકાશમાં તેમ જ પૃથ્વી ઉપર ગતિ કરતી હોય તેમ અને વિચિત્ર કરણપૂર્વક નવનવા દષ્ટિભેદ સહિત નૃત્ય કર્યું. દઢ અંગહારના અભિનય કરવાથી સત્વર તૂટી ગયેલી કંચુકીવાળી કોઈકે ઢીલા થયેલા આંબેડાને બાંધતી વેળા હાથનું મૂળ દર્શાવ્યું. દંડ અને ચરણના અભિનય બતાવવાના બહાના હેઠળ કેકે જાંઘનું મૂળ બતાવ્યું. ઢીલા થયેલા ચણિયાની ગાંડને દઢ કરવાના બહાનાથી . વાવના જેવા નાભિમંડળને કેઈકે બતાવ્યું. “ગજદન્ત' (નામના ) અભિનયને વારંવાર બતાવવાના બહાને કેઈકે આલિંગનની સંજ્ઞા દર્શાવી...આ પ્રમાણેનાં દેવાંગાએ નાનાં ગીત, વાદ્ય અને નૃત્ય તથા અગિક વિકાર વડે તેમ જ ખુશામતનાં વચને વડે પણ જગરુ (મહાવીરસ્વામી) ક્ષોભ પામ્યા નહિ. ગુણચન્દ્ર વિ. સં. ૧૧૪૧માં રચેલા મહાવીરચરિય (પત્ર ૨૨૯)માં આ દેવાંગનાઓને વિવિધ સ્વરના મંડળના શ્રેષ્ઠ ગીતમાં કુશળ, કરણના વિસ્તારથી મનહર નાટયવિધિમાં વિચક્ષણ અને વીણા, વાંસળી વગેરે વાઘથી યુક્ત કહી છે. ગાનની આસક્તિ – ત્રિષષ્ટિ, (૫ ૪, સ. ૧, . ૮૬૮-૮૭૨)માં મહાવીર સ્વામીને મુખ્ય ૨૭ ભવો પૈકી ત્રિપૃષ્ઠ વાસુદેવ તરીકે એમને ભવ વર્ણવતાં કહ્યું છે કે એમાં રતિસાગરમાં મગ્ન રહેતા હતા. એવામાં એક વેળા કિનારે કરતાં ચડી જાય એવા કેટલાક ગવૈયાઓ આવ્યા. અતિશય મધુર અને વિવિધ રાગોથી મનહર એવા ગાન વડે એમણે એ વાસુદેવનું ચિત્ત ચેરી લીધું. એઓ એ ગવૈયાઓને એમના ગીતના ગુણને લઇને સદા પાસે રાખતા. એક વેળા રાત્રે એમની શયામાં બેસીને એ ગવૈયાઓએ ઊંચે સ્વરે ગાવા માંડયું. તે વેળા શવ્યાપાલકને એ ત્રિપૃષ્ઠ કહ્યું કે અમને Page #166 -------------------------------------------------------------------------- ________________ ૫૨ સંગીત, નૃત્ય અને નાટ્ય ઊંધ આવે છે તે આ ગવૈયાઓને તું વિસર્જન કરજે. એમ કહી ક્ષણવારમાં એઓ નિદ્રાવશ થયા. શવ્યાપાલકે ગીતના લેભથી પેલાઓને રજા ન આપી. રાત્રિના છેલા પહોરે ત્રિપૃષ્ઠ જાગ્યા તે અક્ષણ અને મધુર સ્વરે એ ગવૈયાઓ ગાતા હતા. એ ઉપરથી એમણે શવ્યાપાલકને પૂછયું કે તે એમને વિસર્જિત કેમ ન કર્યા ? શવ્યાપાલકે કહ્યું કે ગીતના આકર્ષણને લઈને આપના આદેશ પ્રમાણે હું વર્યો નથી. ત્રિપૃષ્ઠ ચિડાયા અને સવારે એને સભામાં બેલાવી નેકરને હુકમ કર્યો કે આ ગીતના રસિયાના કાનમાં તપાવેલું સીસું અને તાંબું રે જે કેમકે આ કાનને દેષ હતું. તેણે તેમ કહ્યું કેમકે ત્રણ ખંડના સ્વામીની આજ્ઞા કોણ પી શકે ? માલવશિકી રાગ – “કલિક હેમચન્દ્રસૂરિએ વીતરાગસ્તોત્ર (પ્રકાશ ૫, લે. ૩)માં “માલવશિકીનામના ગ્રામ-રાગને ઉલ્લેખ કર્યો છે. એના ઉપર વિશાલરાજના શિષ્ય સેમેદયગણિએ વિ. સં. ૧૫૧રમાં રચેલી પંજિકા (અવચૂર્ણિ)ના પત્ર ૪૧માં કહ્યું છે કે માલવકૅશિકી' રાગ વૈરાગ્યને વ્યંજક છે અને અતિશય સરસ છે. હવે હું “મૃત્ય” સંબંધી કેટલીક વિગતો રજુ કરું છું નૃત્યના પાંચ પય – અભિ૦ (કાંડ ૨, ભલે. ૧૯૪)માં “નૃત્ય માટે નીચે મુજબના પાંચ પર્યાય અપાયા છે – તાંડવ, નટન, નાટય, નૃત્ત અને લારય. આ સંબંધમાં એની પણ વિકૃતિ (પૃ. ૧૧૭)માં કહ્યું છે કે નટનું નૃત્ય તે “નાટય” છે. તાંડવને ઉદ્ભવ તંદુથી થયો હેવાથી એને “તાંડવ” કહે છે. વિશેષમાં અહીં એવો ઉલ્લેખ છે કે ભારતે તાંડવ, અને લા. Page #167 -------------------------------------------------------------------------- ________________ જૈન ઉલેખે અને ગ્રન્થો ૫૩ નાટય, નૃત્ય અને લાયમાં જે નીચે મુજબ વિશેષતાઓ દર્શાવી છે તે અહીં જતી કરાઈ છે – મૃત, લાસ્ય ઇત્યાદિમાં તફાવત – વિવાહ, અભ્યદય વગેરેના પ્રસંગે જે અંગના વિક્ષેપ પૂરતું જ કૃત્ય કરાય તે “” છે. લલિત કરણ, સંગહાર અને અભિનયથી યુક્ત, કૌશિકી વૃત્તિની મુખ્યતાવાળું, ડાં(3)બિલિકા વગેરેથી નિબદ્ધ અને વાસકસજજ વગેરે નાયિકાએ કરેલું નત્ય શ્વિર્યાને લઇને લાસ્ય' કહેવાય છે. સર્વ રસવાળું, પાંચ સંધિ અને ચાર વૃત્તિથી યુક્ત અને દસ રૂપકરૂપ આશ્રયવાળું એવું નટનું કાર્ય તે “વૃત્ત છે. ઉદ્દવૃત્ત કરણ અને અંગહારનું બનેલું, “આરભટિ વૃત્તિની પ્રધાનતાવાળું તેમ જ ગીત તથા કાસારિત ઇત્યાદિને વિષે તંદુએ રચેલું કૃત્ય તે “તાંડવ” છે. નુત્ય સંબંધી પાઇય શબ્દ – પાઈયમાં નાચવું એ અથવાળા બે ધાતુ છેઃ નચ્ચ અને નટ. તેમાં ૩ણાવલી (૧, ૮)માં નૃત્ય માટે નચ્ચ' શબ્દ વપરાય છે. વવહાર (ઉ. ૬)માં નૃત્ય કરનાર યાને નટ માટે “નઅગ' શબ્દ છે. નાચનારી સ્ત્રી માટે તે “નગ્રણી' શબ્દ કુમારવાલચરિય, કપૂરમંજરી અને સુપાસનાહચરિય (પૃ. ૧૯૯)માં છે. નૃત્ય, ગીત અને વાદ્યને સમૂહ એ અર્થવાળે “નદ' શબ્દ નાયા. (૨, ૩)માં તેમ જ સમવાય (સમ, ૮૩માં છે. આવસ્મયની યુણિમાં નાટચસ્વામી યાને “વધાર’ એ અર્થમાં “નટ્ટપાલ” શબ્દ વપરાય છે. માલવિકાગ્નિમિત્ર (અંક ૪)માં સત્રધાર માટે નટ્ટારિય’ શબ્દ છે. ટ્ટને અર્થ “નૃત્ય” પણ થાય છે એમ સંબંધ (૨, ૮ ; કપૂરમંજરી વગેરે જોતાં જણાય છે. | નાટ્યના ચાર પ્રકારે – ઠાણ (ઠા. ૪, ઉ.૪, સુત્ત ૩૭૪)માં ન (નાટ્ય)ના ચાર પ્રકાર તરીકે અંચિય (અંચિત), રિભિય (રિભિત), Page #168 -------------------------------------------------------------------------- ________________ ૫૪ સંગીત, નૃત્ય અને નાટ્ય આરભડ (આરભટ) અને ભિસેલ (? ભસલ)ને ઉલ્લેખ કરાયો છે.' આની વૃત્તિ (પત્ર ર૦આ માં અભયદેવસૂરિએ કહ્યું છે કે સંપ્રદાયના અભાવને લઈને ૩૭૪માં સત્રગત નાટય, ગેય અને અભિનયનું વિવરણું હું ક નથી. બત્રીસ પ્રકારના નાટકો માટેની તૈયારી – રાય (સૂર ૨૨)માં ૩ર પ્રકારની નાટચવિધિ એ બાંધેભારે ઉલ્લેખ છે, જ્યારે એનું વિસ્તૃત વર્ણન આ આગમ (સુર ૨૩-૨૪ માં અપાયું છે એને સાર હું અહીં આપું છું – મહાવીરસ્વામીને વંદન કરી સુર્યામ દેવે ઈશાન ખૂણામાં જઈ ક્રિય સમુઘાત કર્યો. એ દ્વારા એણે સંખે જનાને દંડ બહાર કાઢો અને યથાયોગ્ય પુગલ એકત્ર કર્યા. પછી એણે બીજી વાર વૈકિય સમુદઘાત કરી સર્વ બાજથી એકસરખો ભૂમિભાગ સર્યો અને એમાં વચ્ચે વચ્ચે પ્રેક્ષાગૃહ-મંડપ ર (અર્થાત નાટકશાળા ખડી કરી છે. ત્યાર પછી ચંદરવા, અખાડા અને મણિપીઠિકાની તેમ જ એ મણિપીઠિકા ઉપર સિંહાસનથી માંડીને મુક્તાદામ સુધીની રચના છે કરી, ત્યાર બાદ મહાવીરસ્વામીના દેખતાં તેમને વંદન કરી ભગવાન ! મને અનુજ્ઞા આપે એમ કહી (પિતે રચેલી નાટકશાળામાં) એ તીર્થકરની સામે ઉત્તમ સિંહાસન ઉપર બેઠો અને તરત જ પિતાનાં આભૂષણથી વિભૂષિત, પુષ્ટ અને લાંબે એવો જમણો હાથ એણે પસા. १. "चडविहे न? पण्णत्ते, त' जहा - अचिए रिभिए आरभडे મિણો ” २. " चउब्विहे अभिणते पण्णत्ते, तं-जहा-दिन्तिते पांडुसुते સામનોવારે જોગમમાવો ” ( સુર ૩૭૪ ). ૩ આના વર્ણન માટે જુઓ ૫, ૪-જ. Page #169 -------------------------------------------------------------------------- ________________ જૈન ઉલે છે અને ગ્રન્થ ૫૫ ૧૦૮ દેવકુમારનું વર્ણન – એના બે જમણા હાથમાંથી સરખાં આકાર, વર્ણન, વય, લાવણ્ય, રૂપ અને યૌવનવાળા, ગુણશાળી, સમાન આભૂષણ અને વસ્ત્ર તેમ જ નાટકને ઉપકરણોથી સજ્જ, ખભાની (૧) બંને બાજુમાં ઉતરીય વસ્ત્રથી યુક્ત, વિચિત્ર વર્ણવાળા પટ્ટરૂપ પરિકરથી વિભૂષિત, સફેનકાવર્તમાં સંગત થાય એવા છેડાવાળા તેમ જ રંગબેરંગી અને દેદીપ્યમાન એવા નાટકીય પરિધાન પહેરેલા, કંઠમાં પહેરેલી એકાવલીથી શેભતા વક્ષસ્થળવાળા, પૂરેપૂરાં આભૂષણેથી અલંકૃત અને નૃત્ય માટે તૈયાર એવા ૧૦૮ દેવકુમારે નીકળ્યા. ૧૦૮ દેવકુમારીનું વર્ણન – ત્યાર બાદ સૂર્યોભ દેવે જમણા હાથની જેમ આભૂષણોથી અલંકૃત તેમ જ પુષ્ટ અને લાંબે ડાબે હાથ પસાર્યો. તેમ થતાં ઉપર મુજબ સરખા આકારથી માંડીને ઉત્તરીયથી યુક્ત, તિલક, મુગટ અને રૈવેયકથી અલંકૃત, કંચુકવાળી, વિવિધ આભૂષણોથી સુશોભિત અંગપ્રત્યંગવાળી, ચન્દ્રના જેવા વદનવાળી, અર્ધ ચક્રના જેવા લલાટવાળી, ઉલ્કા જેવા ઉદ્યતવાળી, સુંદર આકાર, શૃંગાર અને વૈષવાળી, હસ અને બેલવે કુશળ, સમુચિત આચરણવાળી, ગ્ય વિલાસવાળી તેમ જ નૃત્ય માટે તૈયાર એવી ૧૦૮ દેવકુમારીઓ નીકળી. વાદ્યાદિનું સર્જન – ત્યાર પછી સુર્યામ દેવે શંખ, શૃંગ ઇત્યાદિ ૪૯ જાતનાં એક સો ને આઠ (૧૦૮) વાદ્ય સર્યા અને સાથે સાથે એ પ્રત્યેક જાતના વાદ્યને માટે એક સે ને આઠ આઠ વગાડનાર સર્યા. પછી એ દેવે પિતાના બે હાથમાંથી અનુક્રમે સર્જેલાં દેવકુમાર અને દેવકુમારીઓને બોલાવી કહ્યું કે તમે મહાવીર સ્વામી પાસે જઈ તેમને ૧ જે આવર્તનમાં અર્થાત ચક્કર ચક્કર ફરતી વેળા વસ્ત્રના છેડા ફેણ જેવા ઊંચા થાય તે આવર્તનને “સફેનકાવર્તન કહે છે.-મહાય, ૨ શંગાર રસના ગૃહરૂપ એમ પણ અર્થ થઈ શકે છે. Page #170 -------------------------------------------------------------------------- ________________ ૫૬ સંગીત, નૃત્ય અને નાટ્ય વંદનાદિ કરી ગૌતમરવાણી વગેરે શ્રમણ નિર્મને દિવ્ય દેવાનુભાવવાળી બત્રીસ પ્રકારની નાટય-વિધિ બતાવો. એ આદેશ પ્રમાણે તેમણે કર્યું, ૌતમસ્વામી વગેરે શ્રમ તરફ તેઓ એકસામટાં ગયાં, સાથે જ નીચા નમ્યાં અને પાછી સાથે જ ઊભાં-ટટાર થયાં. એ જ પ્રમાણે એકસાથે સમુચિત રીતે નીચા નમી ઊભાં થઈ, નાચગાનનાં ઉપકરણ હાથ અને પગે બરાબર ગોઠવી એમણે એકસાથે જ પિતાપિતાનાં વાદન, નૃત્ય અને ગાયનની શરૂઆત કરી. “એમનું સંગીત ઉરથી..ગ્ય હતું (જુઓ પૃ. ૩૦-૩૨). એ સમયે શંખ વગેરે વગાડાતાં એ ગાન, વાદન અને નૃત્ય દિવ્ય, અદ્ભુત, શૃંગાર રસથી તરબળ, ઉદાર, મને અને મનોહર બન્યાં હતાં. સંગીત સાંભળનારના અને નૃત્ય જેનારના મુખમાંથી ઉછળતા વાહવાહના કોલાહલથી નાટકશાળા ગાજી ઊઠી હતી. એમ એ દેવોની દિવ્ય કીડા પ્રવર્તતી રહી હતી. બત્રીસ પ્રકારનાં નાટકના અભિન – પછી (૧) એ રમતમાં મસ્ત બનેલા અનેક દેવકુમારએ અને દેવકુમારીઓએ મહાવીરસ્વામીની સામે વસ્તિક, શ્રીવત્સ, નન્દાવર્ત (પ. નંદિયાવત્ત), વર્ધમાનક, ૧ સહિત, સંગત અને સ્તિમિત એવાં અવનયન અને ઉનમનના ભેનું સ્વરૂપ કુશળ નાટયોપાધ્યાય પાસેથી જાણી લેવાનું મલયગિરિ રિએ કહ્યું છે. ૨ “વસ્તિક, શ્રીવત્સ અને નાવર્ત” નામને મારે લેખ “ચિત્રમય જગત” (વ. ૨૧, અં, ૧૨)માં પ્રકાશિત થયો છે. ૩ સ્વસ્તિક, વર્ધમાનક અને નવાવર્ત એ ત્રણને મહાભારત (૭-૮૨-૨૦માં ઉલ્લેખ છે. ૪ “નદિયાવત્ત નામની માછલીને ઉલ્લેખ અંગુનનિદાયની ટી (ભા. ૨, પૃ. ૨૯, મલયશેખર)માં છે. Page #171 -------------------------------------------------------------------------- ________________ જૈન ઉલેખે અને ગ્રન્થ પ૭ ભદ્રાસન, કળશ, મત્સ્ય અને દર્પણ એ આઠના અભિનય કરી મંગળરૂપ પ્રથમ નાટક ભજવી બતાવ્યું. આ સંબંધમાં મલયગિરિરિએ રાયની વૃત્તિ (પત્ર પરઆ)માં કહ્યું છે કે આ તેમ જ અન્ય નાટકને વ્યુત્પતિ પૂરતે અર્થ હું જણાવું છું કેમકે એનું યથાર્થ નિરૂપણ તે શક્ય નથી. એ તે પૂર્વમાંના નાટયવિધિ પ્રાભૂતમાં હતું અને એ નાશ પામ્યું છે. દેવકુમારોએ અને દેવકુમારીઓએ સ્વરિતકના આકારમાં ગોઠવાઈ જઈ નૃત્ય કર્યું હશે એમ લાગે છે. એ પ્રમાણે શ્રીવત્સ વગેરે માટે સમજી લેવું. (૨) પહેલાંની જેમ “એકસામટીથી માંડીને રમતમાં મસ્ત થયાં ત્યાં સુધીની ક્રિયા કરી એ દેવકુમારોએ અને દેવકુમારીઓએ મહાવીરસવામીની સામે આવ, પ્રત્યાવર્ત, શ્રેણિ, "પ્રશ્રેણિ, સ્વસ્તિક, સૌવસ્તિક, પુષ્ય, માણવક, વર્ધમાનક, મરયાંડક, મકરાંડક, જાર, માર, પુષ્પાવલિ, પદ્મપત્ર, સાગર-તરંગ, વસન્ત (વસતી) લતા અને પલતાના અભિનય કરી બીજું નાટક પૂર્ણ કર્યું. (૩) પછી પાછી પહેલાંની જેમ એકત્ર મળવા વગેરે ક્રિયા કરી એમણે મહાવીરસ્વામીની સામે ઈહામૃગ (વરુ), બળદ, અશ્વ, માનવ, ૧ આ આઠ મંગળના સ્વરૂપ અને એનાં ભિન્ન ભિન્ન ચિત્રો માટે જુઓ આહંત જીવનતિઃ પાંચમી કિરણીવલી (પૃ. ૧-૩), ૨ આવર્તથી માંડીને પલતા પૈકી કેટલાંક નામ સુર્યાબ દેવના દિવ્ય વિમાનના ભૂભાગમાંના મણિએને અંગેના સુત્ત ૧૫માં (પત્ર ૩૦૮માં વપરાયાં છે. અહીં પુષ્ય અને માણવને બે ભિન્ન પ્રકાર ન ગણતાં “પુષ્યમાણવ” એ એક જ પ્રકાર મલયગિરિસૂરિએ ગયે છે (જુઓ પત્ર ૩). ૩ એક આવર્તને પ્રત્યભિમુખ આવર્ત તે “પ્રત્યાવર્ત છે (પત્ર ૩ીઆ). " ૪ શ્રેણિ એટલે તે પ્રકારના બિન્દુના સમૂહની પંકિત ૫ શ્રેણિમાંથી નીકળેલી અન્ય શ્રેણિ તે પ્રશ્રેણિ Page #172 -------------------------------------------------------------------------- ________________ ૫૮ સંગીત, નૃત્ય અને નાટ્ય મગર, પક્ષી, વ્યાલ, કિનર, ગુરુશરભ, અમર, કુંજર (હાથી), વનલતા અને પત્રલતાના અભિનયપૂર્વક ત્રીજું નાટક કર્યું. ' (૪) ચોથા નાટક તરીકે એક બાજુથી વક, બે બાજુથી વક્ર, એક તરફથી ખહ (2), બે તરફથી ખહ (?', એક તરફથી ચક્રવાલ, બે તરફથી ચક્રવાલ અને ચક્રાધ–ચક્રવાલના અભિનય કરાયા. (૫) પાંચમા નાટકમાં ચન્દ્રાવલિ, સર્યાવલિ, વલયાવલિ, હસાવલિ, એકાવલિ, તાવલિ, મુક્તાવલિ, કનકાવલિ અને રત્નાવલિ (એમ નવ જાતની આવલિકા)ના, (૬) છઠ્ઠા નાટકમાં ચોમ અને સગમના, (૭) સાતમામાં ચદ્રાગમન અને સૂર્યાગમનના, (૮) આઠમામાં ચન્દાવરણ અને સુર્યાવરણના, (૯) નવમા માં કૈચન્દાસ્ત અને સુર્યાસ્તના, (૧૦) દસમામાં “ચન્દ્રમંડળ, સુર્યમંડળ, નાગમંડળ, યક્ષમંડળ, ભૂતમંડળ, રાક્ષસમંડળ, મહેરગમંડળ અને ગન્ધર્વમંડળના, (૧૧) અગિયારમામાં અષભામંડળ, સિહમડળ, હવિલંબિત, ગજવિલંબિત, હવિલસિત, ગજવિલસત, મહયવિલસિત, મત્તગજવિલસિત, મત્તેહવિલંબિત, મતગજવિલંબિત અને દુતવિલંબિતના, (૧૨) બારમામાં સાગર અને નાગરના, (૧૩) તેરમામાં નન્દા અને ચંપાના, (૧૪) ચૌદમામાં મસ્યાંડક, મકાંડક, જાર અને મારના, (૧૫) પંદરમામાં ક, ખ, ગ, ઘ અને ડ.ના (ધાટના), (૧૬) સામામાં ચ, છ, જ, ઝ અને અના, (૧૭). સત્તરમામાં ટ, ઠ, ડ, ઢ અને ણના, (૧૮) ૧૮મામ ત, થ, દ, ધ અને નના, (૧૯) ૧૯મામાં પ, ફ, બ, ભ અને મના, (૨૦) વિસમામાં અશોક–પલ્લવ, આમ-૫૯લવ, જંબુ-પલ્લવ અને ૧ ચન્દ્રનું ઊગવું. ૨ ચન્દ્રનું આવવું. ૩ ચન્દ્રગ્રહણ- ૪ ચન્દ્રનું અસ્ત થવું. ૫ ચન્દ્ર સંબંધી મંડળ, ૬ આમ અહીં પચ્ચીસ અક્ષરને જ ઉલ્લેખ છે. સ્વરને કે ય, ર, લ, વ, શ, ષ, સ, હ, ક્ષ અને જ્ઞના અભિનયને નિર્દેશ નથી. ૧ Page #173 -------------------------------------------------------------------------- ________________ જૈન ઉલ્લેખા અને ગ્રન્થા ૫૯ કાશ બ–પલ્લવના, (૨૧) ૨૧મામાં પદ્મલતા, નાગલતા, અશે કલતા, ચ'પકલતા, આમ્રલતા, વનલતા, વાસન્તીલતા, કુન્દલતા, અતિમુક્તલતા અને શ્યામલતાના, (૨૨-૩૦) પછી ૨૨માથી ૬૦મા સુધીનાંમાં અનુક્રમે કુત, વિલંબિત, કુતવિલંબિત, અચિત, રિભિત, અ ંચિત-રિભિત, આરભટ્ટ ભસેાલ અને આરભટ-ભસેાલના અને (૩૧ ) ૩૧મામાં ઉત્પાત, નિપાત, સ’કુચિત, પ્રસારિત, રયારણ્ય ( ? અને સભ્રાંતની ક્રિયાઓને અગેના અભિનયેા કરાયા. ), ભ્રાંત મહાવીરસ્વામીની જીવનરેખા – (૩૨) બત્રીસમા નાટકમાં મહાવીરસ્વામીના પૂર્વ ભવાનું ચિરત્ર, એમનાં ચરમ ચ્યવન, (ગ'નું) સહરણુ, જન્મ, અભિષેક, ખાલ્યાવસ્થા, યૌવન, કામભોગ, નિષ્ક્રમણુ, તપશ્ચર્યા, ( કેવળ )જ્ઞાનની ઉત્પત્તિ, ( ધમતી નું પ્રવર્તન અને પરિનિર્વાણુ ( મેક્ષ ) એ ઘટનાએને લગતા અભિનયેા કરાયા. આ. વાઘ, ગીત, નૃત્ય અને અભિનયના ચાર પ્રકાર ૩૨ નાટકામાં તત ઇત્યાદિ ચાર પ્રકારનાં વાદ્યો વગાડાયાં હતાં. ઉક્ષિપ્ત ઇત્યાદિ ચાર પ્રકારનું ગીત ગવાયું હતું. આ ઉપરાંત અંચિત, રિભિત, આરભટ અને ભસેાલ એમ ચાર જાતનું નૃત્ય કરાયું હતું. વળી દાર્જીન્તિક, પ્રાત્યન્તિક, સામાન્યતેઃપનિપાનિક અને લેકમધ્યાવર્સનક એમ ચાર પ્રકારના અભિનયેા કરાયા હતા. --- ૧ મલયગિરિસૂરિ પ્રમાણે ચરમ (છેલ્લા) પૂર્વ મનુષ્ય- ભવ. ૨ શબ્દ અને રૂપ એ બે ક્રમમાં ગણાય છે તે ગધ, રસ અને સ્પર્શ ભાગમાં ગણાય છે. ૩ નાથ૦ (અ. ૮)માં આંગિક, વાચિક, આહાર્ય અને સાત્ત્વિક એ ચાર પ્રકારના અભિનયા ગણાવાયા છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ ૬૦ સંગીત, નૃત્ય અને નાટ્ય ઉપર્યુક્ત કર નાટકે શ્રમણ નિર્મને બતાવી મહાવીર સ્વામીને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક વંદન કરી એ દેવકુમારે અને દેવકુમારીઓ પોતાનાં . અધિપતિ સૂર્યાભ દેવ પાસે ગયા અને એને વિજયથી વધાવી નાટકે દેખાડી આવ્યાનું કહ્યું. ત્યાર બાદ એ સૂર્યાભ દેવ પિતાની એ દિવ્ય માયા સંકેલી લીધી અને એક ક્ષણમાં એ હતું તેવો થઈ ગયો અને મહાવીરસ્વામીને વંદન કરી પરિવાર સહિત પિતાને સ્થાને ગયો. નાટકનાં નામ – જીવા (પડિ. ૦, ૧, ૨, સુત ૧૪૧) “ઉપરની મલયગિરિરિકૃત વૃત્તિ (પત્રર૪,આર૪૭અ) જતાં જણાય -છે કે ઉદ્યમશ્રમન, આગમનાગમન, આવરણાવરણ અને અસ્તમયનારતમયન એ છથી નવમા નાટકનાં નામ છે. એવી રીતે દુતવિલંબિત, સાગરનગર અને નંદાચંપા એ ૧૧મા, ૧૨મા અને ૧૩મા નાટકનાં નામ છે. દસમા નાટકનું નામ મંડલપ્રવિભક્તિ, ૨૦માનું પલ્લવપ્રવિભક્તિ, ૨૧માનું લતા પ્રવિભક્તિ અને કરમાનું ચમચરમ અને -અનિબદ્ધ નામ છે. જંબુમાં “રેચકચિત' એ ઉલ્લેખ છે. અભિનયની સંખ્યા – બત્રીસ નાટકોમાંના અભિનયની સંખ્યા અનુક્રમે ૮, ૧૮, ૧૪, ૭, ૮ ઇત્યાદિ છે. સતુલન – નાટ્ય (અ. ૯)માં સસંયુત-હતના તેર અભિનય ગણાવતાં ચેથા અભિનય તરીકે સ્વસ્તિકને અને તેરમા તરીકે વર્ધમાનને ઉલેખ છે. એવી રીતે અહીં મકર, પદ્મ, ગજદન, હંસપક્ષ અને હંસવકત્રને પણ ઉલ્લેખ છે. વીસ મંડલનું સ્વરૂપ અ. ૧૧માં છે. ૧ પુષ્ય અને માણવા એને બેને બદલે એક ગણવાનું હોય તે ૧૭ થાય. ૨ પાઠાંતર પ્રમાણે ચાર, ૩ જુઓ ભગવતીપૂત્રને અનુવાદ (ખંડ ૨, પૃ. ૪૩). Page #175 -------------------------------------------------------------------------- ________________ જેને ઉલલેખે અને ગ્રન્થ અ. ૧૨માં કુત નામને લય અને કુતા નામની ગતિ યાને ચાલને : ઉલ્લેખ છે. અ, ૮માં મસ્તકના તેર અભિનય ગણાતાં આઠમા અભિનય તરીકે અંચિતને ઉલેખ છે. એવી રીતે અ. ૮માં પગના છ અભિને ગણાવતી વેળા અંચિતને એથે કહ્યો છે. અ. રમાં એક વૃત્તિનું નામ આરભરી છે. ભ્રમરને પાયમાં ભસલ કહે છે. ભ્રમર એ એક પ્રકાર હસ્તાભિનય છે (અ. ૯). અ. ૮માં ભવાના એક અભિનયને “અંચિત’ કહ્યો છે, જ્યારે આ જમાં દંડના એક અભિનયને આ પ્રમાણે નિર્દેશ છે. અભિનયાનું વર્ગીકરણ – રાયડ (સુર ૨૪)માંના અભિનય પકી કેટલાક સૂર્યોદય જેવા નૈસર્ગિક દશ્ય સાથે, કેટલાક પલ્લવ અને લતા સાથે, કેટલાક અશ્વાદિની ગતિ સાથે, કેટલાક મંગળ અને અક્ષરની આકૃતિ સાથે તે કેટલાક મહાવીર સ્વામીના જીવન સાથે સંબંધ ધરાવે છે. વિજ્યદેવને અધિકાર અને ૩ર નાટકનાં સંસ્કૃત નામ – જીવા (સુત્ત ૧૪૧, પત્ર ૨૪૦આ-૨૪૧૪)માં વિજયદેવનો અધિકાર છે. એ વર્ણવતાં રાય (સત્ત ૨૪ માં નિર્દેશાયેલી રરમીથી ૩૧મી સુધીની નાટવિધિને ઉલ્લેખ છે, જ્યારે એને મલયગિરિરિકત વૃત્તિ (પત્ર ૨૪-૨૪૭૪)માં રાય (સુત્ત ૨૪)ગત બત્રીસે નાટવિધિને લગતે ઉલેખ સંસ્કૃતિમાં છે. ઈશાને યોજેલાં ૩૨ નાટક – વિવાહપણુત્તિ નામના પાંચમા અંગમાંજેનોના એક મહાકાય અને મહત્વપૂર્ણ આગમ (સયગ ૩, ઉ. ૧)માં ઈશાન ઈન્દ્રને અધિકાર વર્ણવતાં નદેવ રાખજો વિ૬િ જાવ એવો ઉલ્લેખ છે. એના ઉપરની અભયદેવસૂરિની વિ. સં. ૧૫૨૮માં રચાયેલી વૃતિમાં કહ્યું છે કે Page #176 -------------------------------------------------------------------------- ________________ સંગીત, નૃત્ય અને નાટ્ય -જેમ રાજપ્રશ્નમાં સૂર્યાભ દેવને અંગે કથન છે તેમ અહીં ઈશાન ઇન્ડ માટે સમજવું. આમ કહી એ સૂરિએ આ પ્રસંગ સંક્ષેપમાં નીચે મુજબ વર્ણવે છે – ઈશાન ઇન્દ્ર મહાવીરસવામી પાસે આવી દિવ્ય મંડપ રચી એ મંડપની વચ્ચે મણિપીઠિકા અને એના ઉપર સિંહાસન બનાવી એ સિંહાસન ઉપર બેસે છે. પછી એના જમણા હાથમાંથી ૧૦૮ દેવકુમારે અને ડાબા હાથમાંથી ૧૦૮ દેવકુમારીઓ નીકળે છે. ત્યાર બાદ વિવિધ વાદ્યોના અને ગીતના શબ્દોથી મનુષ્યના મનને આનંદજનક એવું કરી પ્રકારનું નાટક એ ઈશાન ઇન્દ્ર ગૌતમસ્વામી વગેરેને બતાવે છે મેઘકુમારની ૩૨ નાટકોમાં આસક્તિ –નાયા(૨,૧, સુત ૨૦) માં કહ્યા મુજબ મેઘકુમાર આઠ કન્યા પરણ્યા બાદ પ્રાસાદમાં રહી હર પ્રકારના નાટકે જોવામાં તલ્લીન રહે છે. એ સમયે ઉત્તમ તરુણીઓ મૃદંગના મસ્તક ઉપર એવા જોરથી ઠોકતી હતી કે જાણે એ ચન્દ્રાદિએ ભજવેલાં ૩૨ નાટક – પુષ્ક્રિયાને જૈન આગમના દસમા વિંગ તરીકે ઓળખાવાય છે. એમાં મહાવીર સ્વામી સમક્ષ સુર્યાભ દેવની પેઠે ચન્દ્ર નામના ઈન્દ્ર, સૂર્ય, શુકે, બહુપુત્રિકા દેવીએ, પૂર્વભ, માણિભદ્ર, દત્ત, શિવે, બલે અને અનાદતે ( અનાઢવું ) નાટચવિધિ બતાવાયાને ઉલેખ છે. દશાણભદ્રના ગર્વને ગલનાથે પુષ્કરિણી વગેરેની રચના – આવાસય નામના જૈન આગમ અને એની “શ્રુતકેવલી” ભદ્રબાહુસ્વામીએ રચેલી મનાતી નિજજુન ઉપર કોઈકની – કેટલાકના મતે જિનદાસગણિ મહત્તરની યુણિ છે તેમ જ એ મહત્તર પછી દોઢેક ૧ આ મત યથાર્થ નથી, જુએ જ્ઞાનાંજલિ (પૃ. ૮૨). Page #177 -------------------------------------------------------------------------- ________________ જૈન ઉલ્લેખે અને ગ્રન્થ સિકા બાદ થયેલા સમભાવભાવી હરિભદ્રસૂરિની વૃત્તિ છે. આ ચણિ ( પત્ર ૪૭૫-૪૮૪)માં દશાર્ણભદ્ર રાજાનું ચરિત્ર અપાયું છે. એ રાજાએ એવું અભિમાન કર્યું હતું કે મહાવીર સ્વામીને વંદન કરવા માટે હું એવી ઋદ્ધિ અને ઠાઠમાઠપૂર્વક જાઉં કે એની બરાબરી કેઇ ન કરી શકે. આ અનિષ્ટ વિચારની શક્ર ઇન્દ્રને જાણ થતાં એણે આ રાજાના ગવને દૂર કરવાને ઈરાદે ઐરાવણ નામના હસ્તિરાજને બોલા અને કહ્યું કે તુ ૬૪૦૦૦ હાથી એવા બનાવ કે એ દરેક હાથીના શરીરને વિષે આઠ આઠ દંકૂશળવાળાં ૫૧૨ મસ્તક હેય. તેમ કરી એકેક દંતૂશળ ઉપર આઠ આઠ પુષ્કરિણું ( વવડી ) રચ અને એ દરેકમાં લાખ લાખ પત્રવાળાં આઠ પદ્દો બનાવ. વળી એ દરેક પત્ર ઉપર દિવ્ય દ્ધિ અને દિવ્ય કાંતિ અને દિવ્ય પ્રભાવવાળાં ૩૨ પ્રકારનાં નાટકની રચના કર તમ થતાં શક્ર સપરિવાર મહાવીર સ્વામી પાસે આવ્યું. એની ઋાહ જોઈ દશાર્ણભદ્રને ગર્વ ગળી ગયા અને એણે દીક્ષા લીધી. મતાંતરે – આવરૂયની નિન્જરિ ગા. ૮૪૭ની વૃત્તિ (પત્ર ૩૫૯અ )માં હરિભદ્રસૂરિએ કહ્યું છે કે શકે એરાવતને આઠ મુખવાળા વિકુર્વ મુખે મુખે આઠ આઠ દતુશળ અને પ્રત્યેક દંકૂશળે આઠ આઠ પુષ્કરિણી રચી એ દરેકમાં આઠ આઠ પત્રવાળાં આઠ પદ્ધો રચ્યાં. પછી * ૧ જુઓ ઉપદેશ–પ્રાસાદ (વ્યા. ૧૮૧). વિશેષ માટે જુઓ મારે લેખ “શકે કેટલાં નાટ સર્યા કે સવ્યાં” આ લેખ “જન સત્ય પ્રકાશ” (વ. ૨૦, અં. ૫)માં છપાયે છે. - ૨ નાટકની કુલ સંખ્યા ૬૪૦૦૦ x૫૧૨ ૮ X ૮ ૪૮૪૧૦૦૦૦ x ૩રી ૫૩૬૮૭૦૯૨૦૦૦૦૦૦૦૦ થઈ. Page #178 -------------------------------------------------------------------------- ________________ સંગીત, નૃત્ય અને નાહ્ય એણે પત્ર પત્રે બત્રીસ બત્રીસ દિવ્ય નાટક કરી બતાવ્યાં.' હરિભદ્રસૂરિએ ઉવએસપય (ગા. ૨૧૦)માં શકે વિકલાં નાટકોની સંખ્યા દર્શાવતાં એક મુખવાળે ઐરાવત કહી, આઠ દંકૂશળ, આઠ પુષ્કરિણી, આઠ પદ્મ અને આઠ પત્રનો ઉલ્લેખ કર્યો છે. આના ઉપરની મુનિયદ્રસૂરિએ વિ. સં. ૧૧૭૪માં રચેલી વૃત્તિ (પત્ર ૧૬૪ અ )માં એકેક પત્રે ૩૨ પાત્રવાળું નાટક રચાયાનું કહ્યું છે. આથી નાટકની સંખ્યા ભિન્ન બને છે. દેવની શક્તિ – વિવાહ (સ. ૧૪. ઉ. ૮, સુત્ત ૫૩૧ માં કહ્યું છે કે એક દેવ એક પુરુષની પાંપણ ઉપર દિવ્ય અને અત્યુત્તમ બત્રીસ નાટક વિકર્વી શકે છે અને તેમ છતાં એ પુરુષને જરા પણ પીડા થતી નથી. વસતતિલકાનું નૃત્ય અને ધમ્મિલની પ્રશંસા – સંધદાસગણ વાચકે વસુદેવરિય નામને કથાસાહિત્યને એક વિસ્તૃત આકરગ્રંથ રચ્યો છે. અને આવસ્મયની ગુરુ વગેરેમાં “વસુદેવહિંડી ” તરીકે નિર્દેશ કરાવે છે. આ ગ્રંથ વિક્રમની છઠ્ઠી સદી કરતાં તે અર્વાચીન નથી જ. એના પૃ. ૨૮માં વસન્તતિલકાના નૃત્યને પ્રસંગ વર્ણવાયો છે. જેમકે વસન્તસેના ગણિકાને વસન્તતિલકા નામની પુત્રી હતી. એનું પ્રથમ નૃત્ય-પ્રદર્શન જોવાનું શત્રુદમન જિતશત્રુ) રાજાને મન થયું, એથી એણે ગેષ્ઠિકાના આગેવાનોને કહેવડાવ્યું કે વસત્તતિલકાની પરીક્ષા કરવાની મારી ઇચ્છા છે તે ચતુર પ્રેક્ષકને મોકલે. ગેષ્ઠિ કેએ ધમિલને મોકલ્યો. રાજાએ બીજા માણસોને પણ બોલાવ્યા અને પછી પોતે નૃત્ય જોવા બેઠા. વસન્તતિલકાએ મનોહર, દર્શનીય અને નૃત્ય માટે એવા ભૂમિભાગમાં નૃત્ય કર્યું. એ નૃત્ય ૧ આ હિસાબે નાટકની સંખ્યા ૧ ૪ ૮ ૪ ૮ ૪ ૮૪ ૮૪ ૮ ૪ ૩૨ = ૧૦૪૮૫૭૬ થઈ. Page #179 -------------------------------------------------------------------------- ________________ જૈન ઉલેખે અને ગ્રન્થ લાવણ્ય, શૃંગાર, આભૂષણ, વિલાસ, આવેશ, મધુર વાણું અને નાટય વડે પ્રશસ્ત હતું એ નૃત્ય શાસ્ત્રમાં દર્શાવેલા પદસંચારવાળું હતું, એમાં વર્ણોને યોગ્ય પરિવત (? આલાપ) હતો તેમ જ હાથ, ભવાં અને મુખનો અભિનય હતો. એ બિબ્બક અને નેત્રના સંચારથી યુક્ત હતું, પ્રશસ્ત નાટચ (નૃત્યકળા)થી અદ્ભુત હતું, હાથના અને બીજી ક્રિયાઓના સંચાર વડે યોગ્ય રીતે વિભક્ત હતું તેમ જ વીણા, તાલ અને ગીતના શબ્દોથી મિશ્ર હતું. આવું એ દિવ્ય નૃત્ય પૂરું થતાં પ્રેક્ષકેએ એની પ્રશંસા કરી. રાજાએ ધમ્મિલ્લને અભિપ્રાય પૂછતાં તેણે નૃત્યનાં ગુણેની પ્રશંસા કરતાં કહ્યું કે સુરવધૂ (દેવાંગના)ના સમાન આ નત્ય હતું. રાજાએ એ સાંભળી વસન્તતિલકાનું સન્માન કર્યું. હિરણ્યાનું ‘નાલિકાગલકર નુત્ય અને અહિરણ્યાને અભિષેક - વસુ (પૃ ૧૦૧)માં સહિરણ્યા અને હિરણ્યા નામની બે ગણિકા-પુત્રીઓનાં નકક” ઉધાનમાંનાં નૃત્ય વિષે એવો ઉલ્લેખ છે કે વાસુદેવ કૃષ્ણનો પુત્ર સાંબ એ ઉદ્યાનમાં ગયે અને પ્રેક્ષકો સભામાં બેઠા એ વેળા હિરણ્યાએ “નાલિકાગલક વડે નૃત્યની સમસ્ત વિધિ બતાવી. ઉદકને પરિક્ષય પૂરા થતાં એટલે કે નાલિકામાંથી પાણી ગળી રહ્યું ત્યારે સુહિરણ્યાએ નાટયના બત્રીસ ભેદ વિધિપૂર્વક બતાવ્યા. નાલિકામાંના વધેલા પાણીથી ઉપાધ્યાયે ( નાટયાચા) એને સ્નાન કરાવ્યું. ' સાંડેસરાનું ટિપ્પણ– આ સંબંધમાં વસુદેવહિડી (ખંડ ૧)ના ભાષાંતર (પૃ. ૧૨૫)માં છે. સાંડેસરાએ “નાલિકાગલ ઉપર નીચે મુજબનું ટિપ્પણ કર્યું છે – " આ કોઈ પ્રકારની નૃત્યવિધિ હેવી જોઈએ. અમુક પ્રકારની ૧ સ્ત્રીની શૃંગારિક ચેષ્ટા ઇષ્ટ વસ્તુ પ્રાપ્ત થતા ગર્વથી કરાતે અનાદર Page #180 -------------------------------------------------------------------------- ________________ સંગીત, નૃત્ય અને નાટ્ય નળીમાંથી પાણી ગળતું જાય અને તે ગળી રહે ત્યારે નૃત્ય પણ પૂરું થાય એવું કંઈક હશે, એમ અનુમાન થાય છે.” આ પરત્વે હું એ ઉમેરીશ કે નૃત્ય કરતી વેળા પાણી દેખાતું હશે. જો એમ જ હેય તે આ પાણી પૂરત નલિકાને ભાગ કાચને હશે. ચાંડાલ કન્યાનું નૃત્ય – વસુ (સંભક ૩, પૃ. ૧૫૫)માં આ વાત છે. જેમકે કાળી, આભૂષણથી અલંકૃત અને સૌમ્ય રૂપવાળી ચંડાળની કન્યાઓ વડે વિંટળાયેલી એક ચાંડાળ કન્યાને એની સખીઓએ નાટયોપહાર વડે મહાસરની સેવા કરવાનું કહ્યું એટલે કુસુમિત અશોક વૃક્ષના આધારે રહેલી અને મંદ મંદ વાતા વાયુથી કપતી એવી જાણે લતા ન હોય તેમ એણે નૃત્ય કર્યું અને એની સખીઓ ત્યાં બેસીને મધુકરીઓની પેઠે કણને મધુર લાગે તેવું ગાન કરવા લાગી. પછી પેલી ચાંડાળ કન્યાએ નેત્રયુગલના સંચાર વડે દિશાઓની શ્રેણિને કુમુદના પત્રમય કરતી, હસ્તકમળના સંચાલનથી, કમળના કિસલયની લક્ષ્મીને ( સૌન્દર્યને ) ધારણ કરતી અને અનુક્રમે ઉપડતા ચરણ વડે ઉત્તમ સારસની શેભાને ધારણ કરતી નૃત્ય કર્યું. એ જોઈ વસુદેવને વિચાર આવ્યો કે શાસ્ત્રને બરાબર અનુસરી આ કન્યાએ પોતાના શિક્ષાગુણો દર્શાવ્યા છે. - મિત્રસેના વગેરેનો પરિચય – વસુમાંની “ધમ્મિલ્લ-હિંડી” (પૃ. ૬૮ )માં કામોન્મત્ત નામના વિદ્યાધરે રાજાઓ, શ્રેષ્ઠીઓ વગેરેની સોળ કન્યાઓ લાવ્યા અને એમાંથી એકે (મિત્રસેનાએ ) પિતાને તેમ જ બાકીની પંદરને પરિચય નીચે મુજબ અપાયાને ઉલેખ છે - શ્રી ગન્ધર્વવિદ્યા અને ગીતમાં કુશળ છે; સેના નૃત્ય, ગીત અને વાત્રિમાં વિચક્ષણ છે; વિજયસેના ગન્ધર્વની ( રાગ-રાગણીઓની ) Page #181 -------------------------------------------------------------------------- ________________ જૈન ઉલેખે અને ગ્રન્થ ૬૭ રચનામાં નિપુણ છે; અને મિત્રવતી કથાવિજ્ઞાનના અતિશય અને નાટયવૃત્તમાં વિશારદ છે . કેશાનું નૃત્ય – આવશ્યયની ઉપર્યુક્ત ચણિ (પત્ર ૫૫૪૫૫૫)માં કહ્યું છે કે પાટલીપુત્રમાં કેશા નામની એક ગણિકા હતી. એ સંયમૂર્તિ સ્થૂલભદ્રને હાથે પ્રતિબોધ પામી શ્રાવિકા બની હતી. એક રથિકે પિતાની કળા એને બતાવી ત્યારે એ શ્રાવિકા સરસવના દાણાના ઢગલામાં સેય બેસી અને કમળના પત્ર વડે એને ઢાંકી એના ઉપર અત્ય કરી બતાવ્યું અને કહ્યું કે આ આંબાની લૂમને તે તેડી તે દુષ્કર નથી કે મેં નૃત્ય કર્યું એ પણ નથી. એ તે શિક્ષણનાં ફળ છે. કલિ. હેમચન્દ્રસૂરિએ સ્થવિરાવલીચરિત યાને પરિશિષ્ટપર્વ રચ્યું છે. એના સ. ૮, . ૧૭૫-૧૭૬માં આ હકીકત વર્ણવતાં એમણે કહ્યું છે કે સરસવના ઢગલામાં સંય ખાસી તેને પુષ્પ અને પત્રો વડે ઢાંકી એના ઉપર કેશાએ નૃત્ય કર્યું. તેમ છતાં સેય એને ભેંકાઈ નહિ કે સરસવને ઢગલે વેરવિખેર ન થ. ઉદાયન અને પ્રભાવતી – આવસ્મયની યુણિ (ભા. ૧, પત્ર ૩૯)માં કહ્યું છે કે ઉદાયન નામે રાજા હતા અને એ તાપને ભક્ત હતા. એને પ્રભાવતી નામની પત્ની હતી અને તે શ્રમણની ઉપાસિકા હતી. ઉદાયને એના કહેવાથી મહાવીરસ્વામીનું નામ લેતાં પેટી ઊડી શકી અને એમાંથી ગશીર્ષની પ્રતિમા નીકળી. એ રાજાએ અંતઃપુરમાં ગૃહત્યા કરાવ્યું. પ્રભાવતી સ્નાન કરી દરરોજ ત્રણ સંધ્યાએ એનું પૂજન કરતી હતી. Page #182 -------------------------------------------------------------------------- ________________ સંગીત, નૃત્ય અને નાટય એક વેળા એ પ્રભાવતી નૃત્ય કરતી હતી અને એને પતિ ઉદાયના રાજા વીણા વગાડતે હતા એવામાં એણે પ્રભાવતીનું મસ્તક જોયું નહિ. એથી ધીરજ ખેઇ બેઠો અને વીણાનું વાદન ભ્રષ્ટ થયું અસ્તવ્યસ્ત બન્યું. પ્રભાવતીએ કહ્યું? શું નૃત્ય દેલવાળું હતું ? રાજાએ એને આગ્રહ થતાં સાચી વાત કહી. આવસ્મયની હારિભદ્રીય વૃત્તિ (પત્ર ૨૯૮૪)માં આ જ હકીકત લગભગ અક્ષરશઃ અપાઇ છે. ઇન્ડે જેલું “આનન્દ નાટક અને “તાંડવ નૃત્ય – દિગંબર આચાર્ય વીરસેનના શિષ્ય આચાર્ય જિનસેને કસાયપાહુડ ( કષાયાભુત ) ઉપર એમના ગુરુ વીરસેને રચવા માંડેલી ટીકા શકસંવત ૭૫માં પૂર્ણ કરી હતી. એ જિનસેને મહાપુરાણ રચવાનું કાર્ય શરૂ કર્યું હતું પરંતુ એઓ એના આઘા ભાગરૂપ આદિપુરાણના ૪૩મા પર્વના ત્રણ જ લેક સુધીની રચના કરી શક્યા. આ આદિ પુરાણના ૧૪મા પર્વમાં લો. ૯૫-૧૫૮માં ઇન્દ્રના “આનન્દ નાટક અને તાંડવ નૃત્યનું વિસ્તૃત અને આલંકારિક વર્ણન છે. એને સાર હું અહીં આપું છું – ઇ નૃત્યની શરૂઆત કરી ત્યાં તે સંગીતવિદ્યાના જાણકાર ગન્ધર્વોએ પિતાનાં વાદ્યો સજજ કરી સંગીતને પ્રારંભ કર્યો. કોઈએ પહેલાં જે કાર્ય કર્યું હોય તેનું અનુકરણ કરવું તે “નાટય' કહેવાય છે. એ નાટય નાટયશાસ્ત્ર અનુસાર હેવું જોઈએ અને એના વાસ્તવિક જ્ઞાતા તે ઇન્દ્ર વગેરે છે. એ ઇન્દ્ર જાતે જ જ્યારે નાટય યાને નૃત્ય કરે ત્યારે શું બાકી રહે ? વિવિધ પાઠો અને શારીરિક ચિત્ર-વિચિત્ર અભિનયથી યુક્ત એવું એનું નૃત્ય મહાત્માઓને જોવા અને સાંભળવા લાયક હતું. એ સમયે અનેક વાદ્યો વાગી રહ્યાં હતાં અને સમસ્ત પૃવી રંગભૂમિ Page #183 -------------------------------------------------------------------------- ________________ જૈન ઉલલે છે અને ગ્રન્થ ૬૯ બની ગઈ હતી અને ઇન્દ્ર જાતે મહાનટ હતો. આ નાટ્યનું ફળ ધર્માદિ ત્રણ વર્ગની સિદ્ધિ અને પરમાનન્દની પ્રાપ્તિ એ હતું. ઇન્દ્ર રાષભદેવના જીવનની વિશિષ્ટ ઘટનાઓને રજૂ કરતું નાટક શરૂ કર્યું. તેમાં સૌથી પ્રથમ એમના ગર્ભવતારને લક્ષીને અને પછી એમના જન્માભિષેકને ઉદ્દેશીને નાટક શરૂ કર્યું. ત્યાર બાદ એમના મહાબલ વગેરે દસ પૂર્વ ભવ – દસ અવતાર સંબંધી વૃત્તાન્ત રજુ કરનારું અને અનેક રૂપ દર્શાવનારું એક પછી એક નાટક શરૂ કર્યું. એ સમયે સૌથી પ્રથમ એણે મંગલાચરણ કર્યું અને સાવધાન બની પૂર્વસંગને પ્રારંભ કરતાં એણે પુષ્પાંજલિનું ક્ષેપણ કર્યું અને “તાંડવ નૃત્યની શરૂઆત કરી. એ સમયે મંગલમય વસ્ત્રાભૂષણ ધારણ કરેલા એ ઇન્કે નાન્દી કરી અને એ પૂર્ણ થતાં રંગમંડપમાં કમર ઉપર બે હાથ રાખી પ્રવેશ કર્યો. તાલની સાથે પગ ઉપાડી ઈન્દ્ર રંગમંડપમાં ચારે બાજુ ઘુમે. “તાંડવ નૃત્ય શરૂ થયું ત્યારે દેવેએ પુષ્પની વૃષ્ટિ કરી હતી. પુષ્કર, વીણા, મેરલી વગેરે વાદ્યો વાગતાં હતાં અને તાલપૂર્વક સંગીતના સૂર સંભળાતા હતા. વીણા વગાડનારી કિન્નરીઓ કમળ, મનોહર, કંઈક કંઈક ગંભીર અને સૂક્ષ્મ રૂપથી ગાતી હતી.' ઈન્ડે સૌથી પ્રથમ શુદ્ધ એટલે કે કાર્યાન્તરથી રહિત પૂર્વસંગને પ્રયાગ કર્યો અને પછી કરણે અને અંગહાર દ્વારા વિવિધ પ્રગ કર્યા. ઇન્દ્ર ચરણ, કમ્મર, કંઠ અને બંને કરને અનેક રીતે ઘુમાવી ઉત્તમ રસ પૂરે પાડતું “તાંડવ નૃત્ય કર્યું. જે સમયે ઈ એક હજાર મેટા અને મને હર હાથ વિક્રિયાથી બનાવી નૃત્ય કરવા માંડયું તે વેળા ( ૧ “ાટી૪૪માનતારમૂજઈનમુનો | , તેવીળથતીfમઃ નિરીમિરનુકવામૂ | ૧૧૮ છે” Page #184 -------------------------------------------------------------------------- ________________ go સંગીત, નૃત્ય અને નાટ્ય પૃથ્વી હાલવા લાગી, કુલપર્વતે અસ્થિર બન્યા અને સમુદ્ર લહેરાવા લાગે, ઈન્દ્ર ચક્કર ચક્કર ફરતે હતો ત્યારે એના મુગટના મણિઓની પંક્તિ અલાતચક્ર ( ઊંબાડિયા) જેવી જણાતી હતી. ઇન્દ્રના નૃત્યથી પૃથ્વી તેમ જ સમુદ્ર ક્ષેભ પામી ગયાં હતાં. ઇન્દ્ર ક્ષણભરમાં એક જણો તે ક્ષણભરમાં અનેક દેખાતે. ક્ષણમાં એ સર્વત્ર વ્યાપી દેખાતે તે ક્ષણમાં એક જ સ્થળે ના જણાત. ક્ષણમાં દૂર તે ક્ષણમાં નજીક અને ક્ષણમાં આકાશમાં અદ્ધર તે ક્ષણમાં જમીન ઉપર જણને હતું. આમ એણે પિતાનું સામર્થ્ય જણાવ્યું ત્યારે જાણે એણે ઈન્દ્રજાળને ખેલ કર્યો હોય એમ લાગતું હતું. - ઇન્દ્રની ભુજારૂપ શાખાઓ ઉપર મંદ મંદ હસતી અપ્સરાઓ લીલાપૂર્વક ભવાંરૂપ લતાને હલાવતી અને જાતજનતા પાદન્યાસ અને અંગહારપૂર્વક નાચતી હતી. કેટલીક દેવનતંકીઓ વર્ધમાન ( વધતા જતા ) લય સાથે, કેટલીક “તાંડવ” નામના લાસ્ય ( નૃત્ય ) સાથે અને કેટલીક વિચિત્ર અભિનયપૂર્વક નાચતી હતી. કેટલીક દેવીએ વીજળીનું અને કેટલીક ઇન્દ્રનું શરીર ધારણ કરી નાટયશાસ્ત્ર અનુસાર પ્રવેશ તથા નિષ્કમણ દર્શાવતી નાચતી હતી. એ સમયે એ દેવીઓ કલ્પવૃક્ષ ઉપર ફેલાયેલી કલ્પલતાઓ જેવી લાગતી હતી. ઇન્દ્ર જ્યારે એ દેવીઓની સાથે ચક્કર ચક્કર ફરતા હતા ત્યારે કઈ ચક્ર ખૂબ ઘૂમતું હોય એમ લાગતું હતું. હજાર આંખ ધારણ કરનાર ઇન્દ્ર વિકસિત કમળાથી સુશોભિત સરોવર જેવો જ હતા તે દેવાંગનાએ કમલિની જેવી દેખાતી હતી. નૃત્ય કરતી વેળા કેટલીક દેવીઓનું પ્રતિબિંબ પિતાના હારમાં પડતું હતું. એથી એમ ભાસતું હતું કે ઇન્દ્રની બહુરૂપિણી વિદ્યા નત્ય કરે છે. કેટલીક દેવીઓ ઇન્દ્રના હાથમાં આંગળીઓ ઉપર ચરણુપલ્લવ મૂકીને લીલાપૂર્વક નૃત્ય કરતી હતી. તેથી એવો ભાસ થતો હતો કે જાણે એ “સચીનાટ” કરે છે. કેટલીક દેવીઓ સુંદર પ સહિત ઈન્દ્રની આંગળીના Page #185 -------------------------------------------------------------------------- ________________ જેને ઉલેખે અને ગ્રન્થ અગ્ર ભાગ ઉપર પિતાની નાભિ રાખી ચક્કર ચક્કર ફરતી હતી. એથી વાસની લાકડી ઉપર ચઢી એના અગ્ર ભાગ ઉપર નાભિ રાખી ચક્કર ચક્કર ફરતી હોય એવી એ જણાતી હતી. એ સમયે નાટય-રસ દેવીઓમાં ટાક્ષ, કપાળ, ચરણ, હાથ, વદન, નેત્ર, નાભિ અને કટિપ્રદેશમાં એક યા બીજી રીતે વ્યાપી ગયેલ જણાત હતો. જે જાતની ચેષ્ટા (પ્રવૃત્તિ) ઇન્દ્ર કરતે તે જ પ્રવૃત્તિ એનાં પાત્ર પણ કરતાં હતાં. એના નૃત્યમાં જે રસ, ભાવ અને અનુભાવ હતાં તે જ પાત્રમાં હતાં. દેવનર્તકીઓને પિતાની ભુજાઓ ઉપર નચાવનારે ઈન્દ્ર એવો જણ હતું કે જાણે કોઈ યંત્ર ચલાવનાર યંત્રની પટીઓ ઉપર લાકડાની પૂતળીઓને નચાવે છે. ઇન્દ્ર નત્ય કરતી દેવનતંકીઓને કોઈ વાર આકાશમાં ચલાવતું હતું તે. કઈ વાર સામે દેખાતી હોય તેવી બતાવતા હતા. વળી ક્ષણમાં એ એને અદશ્ય કરી દેતા હતા. આમ જાણે એ ઇન્દ્ર ઇન્દ્રજાળને ખેલ કરતા ન હોય એવો ખ્યાલ ઊભું કરતો હતો. કેટલીક વાર ઇન્દ્ર દેવનર્તકીએ જે એની ભુજાઓ ઉપર નાચતી હતી તેને ગુપ્ત રૂપે જ્યાં ત્યાં ઘુમાવો હતે. એથી એ બાજીગર ન હોય એમ લાગતું હતું. ઇન્દ્ર પિતાની એક બાજુની ભુજાઓ ઉપર તરુણ દેવને તે બીજી બાજુની ભુજાઓ ઉપર તરુણ દેવીઓને નચાવતું હતું. વળી અદ્ભુત વિક્રિયાની શક્તિ દેખાડતે એ ઇન્દ્ર પિતાની ભુજાઓ ઉપર પોતે પણ નૃત્ય કરતે હતો. ઇન્દ્રની ભુજારૂપ રંગભૂમિ ઉપર દેવો અને દેવાંગતાઓ પ્રદક્ષિણા ફરતાં ફરતાં નૃત્ય કરતાં હતાં તે સમયે ઇન્દ્ર સૂત્રધાર જેવો જણાતે હતા. એ સમયે એક બાજુ તે દીપ્ત અને ઉદ્ધત રસથી ઓતપ્રેત “તાંડવ નૃત્ય થઇ રહ્યું હતું તે બીજી બાજુ સુકુમાર પ્રગપૂર્વકનું 'લાસ્ય નૃત્ય થતું હતું. આ પ્રમાણેનાં વિવિધ રસવાળાં ઉત્કૃષ્ટ અને આશ્ચર્યજનક નય દર્શાવી ઈન્કે “આનન્દ નાટક પૂરું કર્યું. Page #186 -------------------------------------------------------------------------- ________________ ૭૨ સંગીત, નૃત્ય અને નાટ્ય ઘનુષ્યની દેરી, બાણા, તરવારની ધાર અને ભલ્લા ઉપરનાં નૃત્ય – મુનિસુદરસૂરિએ જ કે, ચ૦ (સ. ૧૦)માં નાટ્યસુન્દરીના લગ્નને લગતી બીના વર્ણવતાં કહ્યું છે કે (શ્રીપતિ) રાજાને હુકમ થતાં પ્રતિહારે ઉદ્દધેષણ કરી કે હે ક્ષત્રિયે ! તમે તમારી નાટ્ય-કળા દશ અને એ દ્વારા રાજાની આ આદ્ય પુત્રીને છતી એની સાથે પાણિગ્રહણ કરે. એ ઉપરથી અનેક કુમારએ ગીત અને વાજિંત્રની સામગ્રી વડે અનેક રીતે છત્ય કર્યું. જેમકે એક જણ વિવિધ કરણે વડે ધનુષ્યની દેરી ઉપર નાઓ. કઈ બાણુના અગ્ર ભાગ ઉપર, કોઈ તરવારની ધાર ઉપર અને કઈ ભલના અર્થાત ભાલાના અગ્ર ભાગ ઉપર નાચે. જળપાત્રાદિ સહિતનું નૃત્ય – કેઈએ માથે જળપાત્ર (પાણીને ઘડે ) મૂકી, હાથમાંના ગેળાને હાથેથી હલાવતાં અને બે પગ વડે ચક્ર ભમાવત હસ્તકાદિપૂર્વક નૃત્ય કર્યું. તરવારનું ભ્રમણ – કોઈકે દાંત વડે ત્રણ તરવાર અને બે હાથમાં ચાર તરવાર ગ્રહણ કરી ઊંબાડિયાની જેમ એને જમાડતા અને પિતે પણ ભમતા કરણ વડે નૃત્ય કર્યું. મુસળ સહિતનું નૃત્ય – વળી કોઈક મુખ નીચું રાખી અને પગ ઊંચા કરી તેના ઉપર બે મુસળ રાખી બે હાથ વડે ગળાઓને રમાડતે મસ્તક વડે જમીન ઉપર ના. દીપકાદિ સાથે નૃત્ય – કોઈકે બે હાથ વડે તરવારને અને પગની આંગળીઓ વડે ચકોને ભમાવતાં, માથા ઉપર જળપાત્ર ધારણ કરતાં, નાભિ ઉપર ભૂંગળ વગાડતાં તેમ જ ખભા અને બહુ ઉપર દીપક રાખી જીભ વડે મણિએ પરવીને ઉત્તમ નૃત્ય કર્યું. Page #187 -------------------------------------------------------------------------- ________________ જૈન ઉલ્લેખેા અને ગ્રન્થા - નાટયસુન્દરીનાં નૃત્ય — આમ કુમારનાં નૃત્ય પૂરાં થતાં અનેક જણે પ્રશંસા કરી પરંતુ નાટ્યસુન્દરીએ એમના હસ્તદિન વિષે દાષા દર્શાવ્યા અને પછી રાજાની ( પોતાના પિતાની ) આજ્ઞા થતાં તાદશ વેષ વડૅ સ અંગને ઢાંકી શુભ સામગ્રીપૂર્વક નૃત્ય શરૂ કર્યું. એ વેળા કુમારીએ કરેલાં નૃત્યમાં જે જે ષવાળા હતાં તે તે દાષા ટાળીને એણે હસ્તા વડે નૃત્ય કર્યુ. પછી જેમાં ગાલ, નાક, અખની કીકી, અધર અને પચૈાધર હાલતાં હતાં એવાં શાસ્ત્રોક્ત ૬૪ હસ્તકા કરી એણે ગાલ અને ખની કીકીઓના વિપરીત ભંગ કરી બતાવ્યા. પર એ જોઇ પેલા વામને એ માટે કાઇ શાસ્ત્રના આધાર હાય તે તે બતાવવા નાટ્યસુન્દરીને કહ્યું. એણે ભરતના શાસ્ત્રમાં એમ હાવાનું કહ્યું. વામન આલ્બેઃ મને એ શાસ્ત્ર કંઠસ્થ છે. એમાં એવું કશું નથી. નાટ્યસુન્દરીએ ઉત્તર આપ્યા: મારી ભ્રાન્તિ થતી હશે. વામને કહ્યું: આટલું તારું જ્ઞાન છે તે એ વાત સંભવતી નથી. સભાની પરીક્ષા કરવા તે આમ કર્યું છે. પોતાની ભૂલના આમ નિર્વાહ થવાથી નાટ્યસુન્દરી રાજી થઇ અને સ્મિતપૂર્વક મુખને મરડી આગળ નૃત્ય કરવા લાગી. આર્ કરણ — પછી ભાલાના અગ્ર ભાગ ઉપર પુષ્પ મૂકીને ડામાં અને જમણાં ખાર કરણા વડે એણે નૃત્ય કર્યુ અને તેમ કરી એણે બંધા રાજકુમારીને જીતી લીધા, જયાનન્તનું સૂચીનૃત્ય — રાજાએ પેલા વામનને નૃત્યકળા દર્શાવવા કહ્યું એટલે પંચપરમેષ્ઠીને નમન કરી યા ગાયક્રા અને વાદકાને પસંદ કરી સમગ્ર સામગ્રીપૂર્વક એણે નૃત્ય શરૂ કર્યું. એમાં ઈર્ષાળુ રાજકુમારા પણ દેષ કાઢી શકયા નહિ. એણે રાજકુમારીએ કરેલાં તમામ નૃત્ય બરાબર રી બતાવ્યાં. પછી એણે ભાલાના અગ્ર ભાગ Page #188 -------------------------------------------------------------------------- ________________ સંગીત, નૃત્ય અને નાટ્ય ઉપર પુષ્પ મૂકી એમાં સંય ખાસી અને એની અણી ઉપર પુષ્પ મૂકી નૃત્ય કર્યું. એમાં એણે ડાબાં અને જમણુ બાર કારણો કરી બતાવ્યાં અને આંખ વડે એ રોયની અણી ઉપર રહેલા પુષ્પને ગ્રહણ કર્યું. સભાસદેએ એને વિજય ઉચ્ચાર્યો અને નાટ્યસુન્દરી એને વરી એટલે દેવોએ એને શાબાશી આપી. વીણાવાદન – વામનને નાટ્યસુદરી તેમ જ ગીતસુન્દરી વરી તેથી શ્રીપતિ ખિન્ન થયે અને હવે તે કઈ રાજપુત્ર સાથે નાસુન્દરીનાં લગ્ન થાય તે સારું એમ એણે વિચાર્યું. પ્રતિહારે રાજાને આદેશ થતાં પહેલાંની જેમ ઉધોષણા કરી કે જે નાદ-કળામાં નાસુન્દરીને જીતશે તેને એ પરણશે. વામને પિતાનો પરાભવ કર્યો છે એમ માનનારા રાજપુત્રોએ અનુક્રમે વિશેષ દક્ષતાપૂર્વક વિવિધ રાગે વેણુ વગાડવા માંડી. એના નાદોથી સમગ્ર સભા સ્તબ્ધ બની ગઈ. પૂર્વ પૂર્વને વિજય કરતાં કરતાં છેલે કેઇ એક રાજકુમારનો વીણુ વગાડવાને વારો આવતાં તેણે એ વગાડી. એવામાં પહેલાં કરેલા સંકેત અનુસાર મહાવતેએ એક મોટા હાથીને સભા તરફ છોડી મૂક્યો. ગર્જના કરી દેડતા એ ક્રોધી હાથીને સમીપમાં આવેલ જેમાં બધા સભાસદો બીધા. તે વેળા રાજાની આજ્ઞાથી નાદ-સુન્દરીએ વીણુ વગાડી. એથી સભા જ નહિ પણ પેલે હાથી પણ સ્તબ્ધ થઈ ગયો. નાદસુન્દરીએ નાદ બંધ કર્યો અને મહાવતેએ હાથીને પકડી લીધો એટલે “કન્યા છતી, કન્યા હતી' એમ સભાસદે બોલી ઊઠ્યા. વામને વીણામાં દર્શાવેલા દેશે અને એનું અપૂર્વ વીણાવાહન- રાજાએ વામનને વીણા વગાડ્વા કહ્યું એટલે એણે વિણ માંગી. એક ઉત્તમ વીણા રાજાએ અપાવી છે તે જોઈ વામન બે કે આના દંડમાં કીડો છે. રાજાએ સાબિતી માગતાં દંડ ભાંગી વામને કીડો Page #189 -------------------------------------------------------------------------- ________________ જેન ઉલેખે અને ગ્રન્થ ૭૫ બતાવ્યા પછી બીજી વીણા અપાતાં એનું તુંબડું કરવું છે એમ વામને કહ્યું. એક માણસે એને કકડો ચાખે અને વામનનું વચન સાચું છે એમ કહ્યું. ત્રીજી વીણા અપાતાં એની તંગીમાંથી સૂક્ષ્મ વાળ વામને કાઢી બતાવ્યો. જેથી વિષ્ણુ અપાતાં એ બોલ્યા કે આને દંડ લાંબા સમય સુધી પાણીમાં રખાય છે. એમ ઘણું વીણાઓને દૂષિત જણાવી એક શુદ્ધ વિણું એણે પસંદ કરી એ વગાડી. એના નાદને રસ ક્રમશઃ અત્યંત ઉત્કટ બને ત્યારે આનંદમાં લીન થયેલી સમસ્ત સભા નિદ્રા પામી. - હાથી ઉપર વાદનને પ્રભાવ – એ વેળા પ્રથમથી કરી રાખેલા સંકેત અનુસાર મહાવતેએ કે જેમણે પોતાના કાન બંધ કરી રાખ્યા હતા તેમણે દારૂ પાયેલે એક ક્રોધી હાથી સભા તરફ હાંક્યો. એ સભાની પાસે આવી પહેઓ તે પણ કોઈને એની જાણ થઈ નહિ. એ હાથી પણ પેલે નાદ સાંભળી સ્તબ્ધ બની ગયા. મહાવતેએ એને અંકુશના પ્રહાર કર્યા પણ એ હાથીએ તે જાણ્યા નહિ. એથી પ્રહાર કરી કરીને થાકી ગયેલા મહાવત એ વામનને અંગે જય જય’ શબ્દ ઉચ્ચાર્યો અને પછી સર્વે સભાજનેએ તેમ કર્યું. તેમ થતાં વામને વીણા વગાડવી. બંધ કરી અને (નાદ દ્વારા જિતાયેલી ) નાદસુન્દરી એને વરી. પહેલાંની જેમ દેવીએ બંનેના ઉપર પુષ્પની વૃષ્ટિ કરી. વામને સ્તુતિ કરનારાઓને અને યાચકને યથેષ્ઠ દાન આપ્યું. નાટચાદિ કળાઓના પ્રકાર – સમવાય (સુર ૭૨)માં “નટ્ટ ને ચેથી કળા તરીકે ઉલ્લેખ છે. એના ઉપરની અભયદેવસરિકૃત વૃતિ (પત્ર ૮૪)માં “નનાં બે સંસ્કૃત સમીકરણે અપાયાં છે (૧) નાટ્ય અને (૨) નૃત્ય. વિશેષમાં નાટય-કળાના ભરત-માર્ગ, ૧. સતુલનાથે જુઓ પૃ. ૪૦. Page #190 -------------------------------------------------------------------------- ________________ સંગીત, નૃત્ય અને નાટ્ય છલિક અને લાસ્યવિધાન એમ ત્રણ પ્રકારો દર્શાવાયા છે. એવી રીતે નૃત્યકળાના પણ અભિનયકા, અંગહારિકા અને વ્યાયામિકા એમ ત્રણ પ્રકારે નિર્દેશાયા છે. વાઘકળાને અંગે તત, વિતત, શુષિર અને ઘન એમ ચાર પ્રકારનાં વાદ્ય ગણાવી તત વગેરેના અનુક્રમે ૪, ૫, ૩ અને ૧ ભેદ છે એમ કહ્યું છે. નૃત્યના ત્રણ પ્રકાર અને એની સમજણ – અભિ૦ (કડિ ૨, ૧૯૫)માં નૃત્યના (૧) હલ્લીસક, (૨) ઉચ્ચતાલ અને (૩) વીરજયંતિકા એમ ત્રણ પ્રકારે દર્શાવાયા છે. તેમાં સ્ત્રીઓનું મંડળાકારે નૃત્ય તે “હલ્લીસક” છે; મદિરાપાન કરી નાચનારનું નૃત્ય તે “ઉચ્ચતાલ ” છે; અને યુદ્ધમાંનું નૃત્ય તે “વીરજયન્તિકા' છે. સંગયને અર્થ – રાયર (સુત ૨૩)માં “સંગય’ શબ્દ છે. એની વૃતિ (પત્ર અ)માં મલમગિરિસરિએ એને અર્થ “નાટ્યવિધિ માટે તત્પર ” એમ કર્યો છે. અજિયના ૨૭મા પદ્યમાં “સં ગય’ શબ્દ વપરાય છે. મહુયરીગીય અને સોયામણી – ઉત્તરના અ, ૧૩ (લે. ૧૯૬)ની અને અ. ૧૮ (લે. ૨૪૦)ની નેમચન્દ્રસુરિત વૃત્તિમાં ૧. સરસ્વતીકઠાભરણમાં એ ઉલેખ છે કે આંગિક અભિનયથી યુક્ત અને કાયિકાદિ અભિનયથી રહિત જે આડિક વગેરે નર્તન તેને નત કે પ્રેક્ષ્ય (દશ્ય) કહે છે. એ પ્રશ્નના લાસ્ય. તાંડવ, છલિક, સંપા, હલીસક અને રાસ એમ છ પ્રકારે છે, ૨. આની વિસ્તૃત માહિતી મે વાધોને અંગેના મારા અંગ્રેજી લેખમાં આપી છે (જુઓ પૃ. ૫) જ્યારે વિવિધ વાદ્યોનાં નામ મેં “ગુજરાતમિત્ર તથા ગુજરાત દર્પણ”ના તા. ૧૦-૩-પર અંકમાં પ્રકાશિત મારા લેખ નામે વાજિની વણજાર”માં દર્શાવ્યાં છે, Page #191 -------------------------------------------------------------------------- ________________ જૈન ઉલેખે અને ગ્રન્થ અનુક્રમે મહુયરીગીય (મધુકરીગીત) અને સોયામણુ (સૌદામિની), એ બે નાટનો ઉલ્લેખ છે. એને પરિચય અપાય છે ખરો? આષાઢભૂતિનું નાટક – પિડનિજ જુતિ (ગા. ૪૭૪-૪૮૦)માં આષાઢભૂતિએ પાટલીપુત્રમાં ભજવેલા “રક્રવાલ' નાટકને ઉલેખ છે. એને વિષય ભરત ચક્રવતીનું ચરિત્ર હતું. એ નાટક ભજવાયેલું જોઈને અનેક રાજાઓ વગેરેએ દિક્ષા લઈ લીધી. આમ આ વૈરાગ્યજનક નાટથી પૃથ્વી ક્ષત્રિય વિનાની થઈ જશે એમ જણાતાં આગળ ઉપર એ નાટકને નાશ કરાયું હતે રાવણે તૈયાર કરેલી વીણા અને એનું ગીત – વિમલસૂરિએ વીરસંવત ૫૦૦માં ઉમરિય રચ્યું છે અને એમાં પદ્યનું એટલે કે સીતા પતિ રામચન્દ્રનું ચરિત્ર પદ્યમાં આલેખ્યું છે. એના “વાલિ. નિવાગમન' નામના નવમા ઉદ્દેસમાં લે. ૮૭-૮૯માં એમણે કહ્યું છે કે આ પ્રમાણે (“અષ્ટાપદ પર્વત ઉપર રહેલા વાલિ) મુનિની સ્તુતિ કરી રાવણ ત્યાંના જિનમંદિરમાં ગયા અને ત્યાં એણે પિતાની પત્નીએ સહિત બેટી પૂજા રચી. પછી “ચહાસ” ખર્શ વડે પિતાના બાહુને છેઠીને સ્નાયુમય તંત્રીના સમૂહવાળી વીણું એણે વિભ્રમપૂર્વક વગાડી અને પુણ્ય અને પવિત્ર અક્ષરો વડે એ જિનેશ્વરની સ્તુતિ કરવા લાગે. પછી એણે સાત સ્વરોથી યુક્ત એવું ગીત વિધિપૂર્વક રજૂ કર્યું. [(આ ગીત લે. ૯૦-૯૫માં અપાયું છે). - ત્રિષષ્ટિ (પર્વ છ, સ૦ ૨, શ્લે. ૨૬૫-૨૬૮)માં કહ્યું છે કે. - ભરતે બનાવેલા ચયમાં રાવણ ગયે અને “ચન્દ્રહાસ' વગેરે શસ્ત્ર મૂકીને અંતઃપુર સહિત એણે ઋષભદેવ વગેરેની અષ્ટપ્રકારી પૂજા કરી. પિતાની નસ ખેંચી કાઢી તંત્રીને પ્રમાઈને એ મહાસાહસિક Page #192 -------------------------------------------------------------------------- ________________ ૭૮ સંગીત, નૃત્ય અને નાટ્ય રાવણે ભક્તિપૂર્વક ભુજ વીણા વગાડી. એ રાવણ રામ-રાગથી રમ્ય રીતે વીણુ વગાડતા હતા ત્યારે અંતઃપુર સાત સ્વરથી મને ડર ગાન ગાતું હતું. રાવણની અન્ત:પુરીઓનું નૃત્ય – પં. દેવવિજયે મોટે ભાગે હેમ રામાયણને ઉપયોગ કરીને વિ. સં. ૧૫રમાં મુખ્યતયા ગલ્લાત્મક રામાયણ રહ્યું છે. એના બીજ સર્ગ (પત્ર ૧૩૧૩આ)માં કહ્યું છે કે રાવણે અષ્ટપ્રકારી પૂજા કરી. પછી આરતી, મંગળપ્રદીપ, ગીત, નૃત્ય, વાદન ઇત્યાદિ કરતાં એની વીણની તંત્રી તૂટી. તે વેળા એણે પિતાની નસ ખેંચી કાઢી વીણું સમારી અને એને વગાડી. એણે ગાન કર્યું તે વખતે અંતાપુરીઓએ નૃત્ય કર્યું. સેળ હજાર પત્ની સાથે રાવણે કરેલું નાટક – જિનલાભસૂરિએ વિ. સં. ૧૮૩૩માં રચેલા આત્મપ્રબંધ (પ્રકાશ ૧, પૃ. ૨૧)માં ભાવપૂજાનું નિરૂપણ કરતાં કહ્યું છે કે રાવણે “અષ્ટાપદ” પર્વત ઉપર ભરત ચક્રવતીએ કરાવેલા જિનપ્રાસદમાં ઋષભદેવાદિની દ્રવ્યપૂજા કરી. પછી મદદરી પ્રમુખ ૧૬૦૦૦ પત્નીઓ સહિત નાટ્ય કરતાં એની વીણાની તંત્રી તૂટી. તે વેળા જિનેશ્વરના ગુણગાનના રંગમાં ભંગ થવાના ભયથી એણે પિતાની નસ ખેંચી કાઢી એ વડે એને સાંધી. એ સમયની એની જિનભક્તિથી એણે “તીર્થકર—નામકર્મ ઉપાર્જન કર્યું. સ. સની ઈ. સ. ૧૯૧૩માં પ્રકાશિત પ્રથમ આવૃત્તિ (પૃ. ૧૭૯)માં ગાનવિમલે રચેલું જિન-ભક્તિ-ભાવના-પદ છપાયું છે. તે ભાવ-પૂજાના અંગરૂપ વાદન અને નૃત્યનું મહત્ત્વ દર્શાવતું હેબ એ હું અહીં રજૂ કરું છું – Page #193 -------------------------------------------------------------------------- ________________ જૈન ઉકલે છે અને ગ્રન્થ ૭૯ કરે મદદરી રાણું નાટક, રાવણ સંત બજાવે; માદલ વીણ તાલ તંબુરે, પગરવ ઠામ ઠમકાવે. –કરે. ૧ ભક્તિભાવ નાટક એમ કરતાં, તૂટી તાંત વિચાલે, સાધી આપ નસા નિજ કરથી, લઘુ કલા તત્કાલે. –કરે. ૨ દ્રવ્ય-ભાવ-ભક્તિ નવી ખંડી, તે અક્ષય પદ સાધ્યું; સમકિત-સુરતરુફલ પામીને, “તીર્થકર પદ બધ્યું– કરે8 એણી પરે જે ભવી જન જિનઆગે, ભલી પર ભાવના ભાવે; જ્ઞાનવિમલ ગુણ તેહના, અહનિશ સુરનરનાયક ગાવે– કરે. ૪” ઉત્તરજઝયણ વિવરણાત્મક સાહિત્ય – ઉત્તર નામના એક મહત્ત્વના જૈન આગમ ઉપર અનેક મુનિવરેનું સ્પષ્ટીકરણું છે. જેમકે ભદ્રબાહુસ્વામીની નિજજુતિ, ગોપાલક મહત્તરના શિષ્ય રચેલી અને ઇ. સ.ની સાતમી સદી જેટલી તે પ્રાચીન જણાતી ચણિ અને વિ. સં. ૧૦૨૫ની આપપાસમાં વિદ્યમાન “વાદિવેતાલ' શાન્તિસૂરિની પાઇયટીકા નામની બૃહદ્ વૃતિ. કપિલ મુનીશ્વરનું નૃત્ય અને પ૦૦ ચેરેનું તાલવાદન– ઉપર્યુક્ત આગમનું આઠમું “કવિલિજ” નામનું અજઝયણ (અધ્યયન) છે. એના ઉપરની નિજજુતિ (ગા. ૨૫૮)માં કહ્યું છે કે કપિલ મુનિ દીક્ષા લીધા બાદ છ મહિને સર્વજ્ઞ બન્યા. ત્યાર પછી “રાજગૃહી નગરથી ૧૮ પેજને (આવેલી અટવીમાં) “ઇકકડદાસ (જાતિના) બલભદ્ર વગેરે પાંચસે ચોરે પ્રતિબોધ પામશે એમ જાણી ત્યાં જઇ એમણે ગીત કર્યું (ગાયું). ઉપર્યુક્ત ચુપિણ (પત્ર ૧૦૦ )માં કહ્યું છે કે કપિલ મુનીશ્વરને એક શોધકે જેયા. કેઈક આવે છે એમ જાણું એ એમની પાસે ગયે Page #194 -------------------------------------------------------------------------- ________________ સૉંગીત, નૃત્ય અને નાટ્ય તે માલમ પડયું કે એ શ્રમણુ છે અને એ અમારે પરાભવ કરવા આવે છે. એ ઉપરથી એ શેાધકે એમને પકડ્યા અને એ એમને સેનાપતિ પાસે લઇ ગયા. તેણે કહ્યુ કે માને છેડી દે. એ ચારેએ કહ્યું કે અમે એની સાથે ખેલીશું, એમ કહી તેમણે કપિલને કહ્યુ` કે હું શ્રમણુ ! તું નાચ. લેિ કહ્યુ કે વાદક (વાદ્ય વગાડનાર ) નથી. એ ઉપરથી પાંચસાચેરાએ તાલ (તાખાટા) ફૂટયા અને પિલે શ્લાકને અંતરે અંતરે એક ધ્રુવક (ટેક) ગાઇ. એથી કેટલાક ચારા પ્રથમ શ્લેક સાંભળતે તેા ક્રેટલાક બીજો એમ શ્લકા સાંભળીને અધા ચારી પ્રતિમાધ પામ્યા અને બધાએ દીક્ષા લીધી. ૮૦ . આ પાશ્ર્વય કયા લગભગ અક્ષરશઃ ઉપર્યુક્ત પાયટીકા ( પત્ર ૨૮૮આ–૨૮૯)માં જોવાય છે. કુવલયમાલામાં ચચ્ચરી ’ દ્વારા ૫૦૦ ચારાને પ્રતિષેધ પમાડાયાના ઉલ્લેખ છે. ઉત્તર છ માસ સુધીની આ આષાઢની તલીનતા ( અ. ૨, શ્લા. ૪૫ )ની નિશ્રુતિ ( ગા. ૧૨૩)માં આ આષાઢને એમના એક શિષ્ય પ્રતિમાધ પમાડ્યાનેા ઉલ્લેખ છે. આને મગેની કથા સુષ્ણુિ ( પત્ર ૮૭-૮૮)માં અપાઇ છે. એના સારાંશ એ છે કે આષાઢ નામના એક આચાય હતા. તેમા પેાતાના શિષ્યને અંતકાળસમયે નિર્યામા કરાવતા હતા. એક વેળા એમણે એક શિષ્યને કહ્યું કે તારે મને અહીં દર્શન આપવા આવવું પણુ એ આવ્યા નહિ, તેથી એમણે દેવલોક નથી એમ માની લીધું. - કાલાંતરે એમના એક દેવ થયેલા શિષ્યે જોયું તે। એ આયા ચારિત્રથી વિમુખ બન્યા હતા. તેમને સન્માર્ગે લાવવાને એ ધ્રુવ એ આચાય જે રસ્તે થઈને જતા હતા ત્યાં આવ્યે। અને એણે એક ગામ વિકુર્તી તેમાં એક નપેક્ષ્મ ( નાટક ) રચ્યું. એ છ મહિના સુધી Page #195 -------------------------------------------------------------------------- ________________ જૈન ઉલેખે અને ગ્રન્થ આષાઢ જોયું તે દિવ્ય પ્રભાવને લઈને એ જોવામાં એ આચાર્ય ભૂખ, તરસ અને સમયને પણ જાણી શક્યા નહિ. આ હકીકત પાઈયટીકા (ભા. ૧)માં લગભગ અક્ષરશઃ જોવાય છે. દેવસૂરિની ગીત-બડકપૂર્વકની રસિકની રચના અને એમનું મૃત્ય- પ્રભાચન્દ્રસૂરિએ વિ. સં. ૧૩૩૪માં રચેલા પ્રભાવકચરિતમાં આઠમાં શૃંગ તરીકે “વૃદ્ધવાદી” દેવસૂરિનું ચરિત્ર આલેખ્યું છે. એમાં પૃ. ૬૦માં એવો ઉલ્લેખ છે કે એ સૂરિ ભૃગુકચ્છ ભરૂચ)ની પાસે આવતાં ગોવાળાના કહેવાથી એમણે ભમી ભમીને તાલ સાથે મેળ મળે તેમ તાળીઓ પાડી તરત જ પ્રાકૃતમાં નિમ્નલિખિત રાસક રએ અને એઓ એ રસક એ ગોવાળોને સુપરિચિત ગીતના હેબડકાપૂર્વક મોટેથી બોલ્યા : નવિ મારિઆઈ નવિ ચેરિઅઈ, પરદારહ અણુ નિવારિઆઇ વાહ વિ થવં દઈઅઇ, તઉ સગિ ટુ સ્ટુગુ જાઈયઈ”. એ સાંભળી પ્રતિબંધ પામેલા ગોવાળોએ “તાલરાસક” નામનું ગામ વસાવ્યું, રાજશેખરસૂરિએ વિ. સં. ૧૪૦ ૫માં રચેલા પ્રબકેશ યાને ચતુર્વિશત-પ્રબ ( પૃ. ૩૨)માં કહ્યું છે કે સિદ્ધસેન દિવાકર સાથે વધવાદી દેવરને વાદવિવાદ ગવાળ સમક્ષ થતાં એ સરિએ કછોટો મજબૂત બાંધી ધિન્ડિણી” છંદમાં “નવ મારિયઈ”થી શરૂ થતાં બે પદ્યો ગાયાં અને નૃત્ય કરતાં પણ એક પદ્ય લલકાર્યું. નવ નાટક – રશેખરસૂરિએ રચેલી અને એમના શિષ્ય હેમચન્દ્ર વિ. સં. ૧૪ર૮માં લખેલી સિરિવાલકહા (ગા. ૪૬૮-૪૬૯)માં કહ્યું છે કે મહાકાલ રાજાએ પિતાની પુત્રી શ્રીપાલને પરણાવી તે સમયે એણે એને નવ નાટકો આપ્યાં. Page #196 -------------------------------------------------------------------------- ________________ સંગીત, નૃત્ય અને નાસ્ત્ર સુરસુન્દરીની આનાકાની – સિ0 કટની ગા. ૮૫૮–૯૬૦માં એવો ઉલ્લેખ છે કે શ્રીપાલે નાટક કરવા કહ્યું ત્યારે નાટક માટેનું પહેલું પિડું (છંદ) આનંદભેર ઊઠયું પણ સુરસુન્દરી નામની મુખ્ય નદી ન ઊઠી. એણે આનાકાની કરી. ગા. ૮૭૩માં પણ નવ નાટકોને ઉલ્લેખ છે પણ એ વિષે કશી વિશેષ માહિતી અપાઈ નથી. . ગુણસુન્દરી અને વીણાવાદન– સિકની ગા. ૭૬ ઈત્યાદિમાં ગુણસુન્દરીએ વીણાવાદનમાં જીતનારને પરણવાની લીધેલી પ્રતિજ્ઞા, વીણા વગાડતાં શ્રીપાલે તાંત તોડવાની અને તુંબડું ભાંગ્યાની વાત તેમ જ આગળ ઉપર એણે ગુણસુન્દરીની વીણામાં કાઢેલા દોષો ઇત્યાદિ બાબત અપાઈ છે. ગમા વગેરેને ઉલેખ – મહેપાધ્યાય વિનયવિજયગણિએ શ્રીપાલ રાજાને રાસ રચવા માંડ્યો હતો પણ એના ત્રીજા ખંડની પાંચમી ઢાલ પૂર્ણ કર્યા વિના વિ સં. ૧૭૩૮માં એએ સ્વર્ગવાસી બન્યા. આથી એમની અપૂર્ણ કૃતિ એકાદ વર્ષમાં “ ન્યાયાચાર્ય' યશોવિજયગણિએ પૂર્ણ કરી. આ કૃતિ (ખંડ , ઢા. ૫)ની વસમી કડીમાં કહ્યું છે કે “ત્રટ ત્રટ તૂટે તાંત, ગમા જાયે ખસી હે લાલ”. આ હાલની બીજી કડીમાં ક કામ, ૭ સ્વર, ૨૧ મૂચ્છના, ૪૯ તાન અને વિવિધ કલના વિષે ઉલ્લેખ છે. ૧ જુઓ પૃ. ૪૦ અને ૭૪-૭૫. ૧ “ગમાં એ શું વીણાના કોઈ અવયવનું નામ છે? આ કડી નીચે મુજબ છે :બત્રણ ગ્રામ સુર સાત કે એકવીસ મૂના હે લાલ કે તાન એગણપચાશ. ઘણુવિધ વેલના હે લાલ ઘણી ” ૪ અને અર્થ તેમ જ એના પ્રકારે જાણવામાં નથી. Page #197 -------------------------------------------------------------------------- ________________ જેન ઉલે છે અને ગ્ર ચિત્તાહિની ચચરી – ચિત્ત અને સંભૂતની ચર્ચારીની હકીકત નેમિચન્દ્રસૂરિએ ઉત્તર- (અ. ૧૩)ની વૃત્તિમાં વર્ણવી છે. આ તેમ જ “ચર્ચરી” નામે ઓળખાતી અન્ય કૃતિઓ વિષે કેટલીક બાબતે મેં “ચર્ચરી (ચર્ચરિકા)” નામના મારા લેખમાં રજૂ કરી છે ચર્ચરીને સામાન્ય અર્થ “ગાતી ગાતી અને વાદ્યો વગાડતી વગાડતી એક સ્થળેથી અન્ય સ્થળે જતી ટોળી.” એમ કરાય છે. ઉર્વશીને નાટારંભ – સં. સ. (પૃ. ૧૭–૧૨૮)માં માણેક મુનિવૃત આદિનાથ-સ્તવનમાં કહ્યું છે – “ઉર્વશી રૂડી અપછરા ને રામા છે મનરંગ, પાયે નેઉર રણઝણે કાંઈ કરતી નાટારંભ. માતા ૩” કન્થનાથનું ગીત – ઉપર્યુક્ત સ, શ, (પૃ. ૧૮૪)માં ઉદયરાને રચેલું નિમ્નલિખિત “શ્રીકુન્યુજિન-ગીત” છે. એમાં કેટલાંક વાલોના નામ અને એના બેલ તેમ જ નૃત્ય વિષે નિમ્નલિખિત હકીકત છે - “વાઈ વાઈ રે અમરી વીણુ વાજે, મૃદંગ રણકે રે; ઠમક પાય વિષુવા ઠમકે, ભેરી ભણકે – વા૦ ૧ ઘમ ઘમ ઘમ ઘૂઘરી ઘમકે, ઝાંઝરી ઝમકે રે; નૃત્ય કરતી દેવાંગના જાણે, દામની દમકે ૨- વા. ૨ ૌ દૌ કિં દૌ દુન્દુભિ વાજે, ચૂડી ખલકે રે; કુદડી લેતાં ફૂમતી ફરકે, ઝાલ ઝબુકે ૨- વા. ૩ કન્થ આગે ઈમ નાચ નાચે, ચાલને ચમકે રે; - ઉદય પ્રભુ ! બેધબીજ આપે, ઢેલને ઢમકે – વા ક” વીણાવાદન-જીવાર (પડિ. , ઉ. ૧, સુત ૧૨૬)માં તણ અને મણિના શબ્દનું નિરૂપણ કરતી વેળા વીણાવાદિન વિષે એ ઉલ્લેખ છે કે વૈતાલિકી (યાને તાલના અભાવમાં વગાડાતી), “ઉત્તરમના ૧ આ લેખ “જે સ. પ્ર” (૨. ૧૧, બં. ૫-૬)માં છપાયો છે. Page #198 -------------------------------------------------------------------------- ________________ સંગીત, નૃત્ય અને નાટય નામની મૂછનાથી મૂચ્છિત, બળામાં રખાયેલી. (વીણાવાદનમાં) કુશળ એવા નરકે નારી વડે સારી રીતે ગ્રહણ કરાયેલી, ઉત્તમ ચંદનના બનાવેલા કાણથી રૂડી રીતે સ્પર્શાવેલી, પ્રદેષ-સમયે તેમ જ પ્રાતઃકાળે કાણુ વડે કંપાવાયેલી, વધારે કંપાવાયેલી, ક્ષોભ પમાડાયેલી અને ઉદીરિત એવી વીણામાંથી ઉદાર, મા તેમ જ કાન અને મનને શાંતિદાયક શબ્દો સર્વ બાજુએ સર્વીશે નીકળે છે. | નાટક અને ગીત – સિહર્ષિએ વિ. સં. ૯૬૨માં “રૂપક” અન્ય તરીકે અદ્વિતીય એવી ઉપમિતિભવપ્રપચાકથા રચી છે. એના . પીઠબધમાં સંસારી જીવના મનોરથ વર્ણવતાં પૂ. માં કહ્યું છે કે કેાઈ વાર સતત વગાડાતા મૃદંગના ઇવનિથી યુક્ત, દેવસુન્દરીના (જેવા) વિભમવાળી વનિતાઓ વડે સંપાદિત તેમ જ અનેક આકારનાં કારણે અને અંગહાર વડે મનોહર એવું પ્રેક્ષણક (નાટક) જેતે હું નેન્દ્રિયને આનંદ પમાડીશ. કોઈ વાર હું મધુર કંઠવાળા (કોકિલ)ના જેવા પ્રયોગ કરવામાં પ્રવીણ થયેલા જન વડે ઉત્પન્ન કરાયેલા વાંસળી, વિણા, મૃદંગ અને કાકલી ગીતનો અવાજ સાંભળતે કન્દ્રિયને આલાદ ઉત્પન્ન કરીશ. ૧. આ મૂચ્છના ઉત્પન્ન કરનાર ગાયક પોતે મૂચ્છિત બને છે. એથી ઉપચારથી એની વીણાને પણ મૂર્શિત કહી છે. - - ૨. ખોળામાં વીણા હોય તે તે મૂચ્છનાના પ્રકષને પામી શકે એથી આ વિશેષણ અપાયું છે. ૩, વાણુ વગાડવાને દંડ. ૪. જવાની મલયગિરીય વૃત્તિ પ્રમાણે વીણાને “સ્પંદિત” કહી છે અર્થાત એને નખના અગ્ર ભાગ વડે વિશિષ્ટ સ્વર ઉત્પન્ન કરવા માટે જરાક સ્પર્શાવેલી વર્ણવી છે. ૫. આના પૃ. ૩૪માં “ બિક રદ છે. છે સહમ, મધુર અને ૨૫ણ અવાજ. . . . . . Page #199 -------------------------------------------------------------------------- ________________ જેન ઉરહે અને પ્રત્યે અષભદેવે નાટ્યશાસ્ત્ર અને ગન્ધર્વશારા કરેલું નિરૂપણ દિ. જિનસેનકૃત આદિપરાણ ( પવે ૧૬, . ૧૧૮-૧ર૦)માં કહ્યું છે કે હું જૈનોના આદ્ય તીર્થંકર ) સષભદેવે પિતાના પુત્ર ભરતને માટે અર્થશાસ્ત્ર તેમ જ સંસહ (પ્રકરણ) સહિત ભારત (નાટ્યશાસ) અત્યન્ત વિસ્તૃત અધ્યાયોથી સ્પષ્ટ કરી કહ્યાં. એ તીર્થંકરે પિતાના અન્ય પુત્ર વૃષભસેનને માટે ગીત અને વાઘના અર્થના સંગ્રહરૂપ અને સે કરતાં અધિક અધ્યાયવાળા ગન્ધર્વશાસ્ત્રનું વ્યાખ્યાન કર્યું. આમ જે નાટ્યશાસ્ત્ર અને ધર્વ શાસ્ત્રની પ્રરૂપણું કરાઈ તે તે સમયે ગ્રન્થરૂપે સચવાઈ રહી હશે પણ આજે એ વાતને અબજો વર્ષ થયાં હેવાથી એ શાસ્ત્રો મૂળ સ્વરૂપે મોજુદ નથી. સપાહુડને ઉછેદ – મહાવીરસ્વામીના સમયમાં સંગીતશાસ્ત્રને અંગે સસ્પાહઠ જેવી જે પાઈય કે સંસ્કૃતમાં કૃતિઓ રચાઈ હશે તે પણ ઉપલબ્ધ નથી. આજે તે આ વિષયની જૈન કુતિઓ ગણીગાંઠી મળે છે. જેમકે સંગીતસમયસાર, સંગીતપનિષત્સાહાર અને સંગીતમંડન. . ૧. The Music of India” (પૃ. ૧૧-૧૨)માં એના લેખક એચ. એ. પિપ્લીએ તિવાકરમ Tivakaran)ને જેન કેશ તરીકે ઓળખાવી એમાં દ્રાવિડ સંગીતનો પરિચય અપાયાને ઉલ્લેખ કર્યો છે. એમના કથન મુજબ આ કેસમાં વિવિધ બાબત છે. જેમકે રાગના પણ (Pan) અને તિરમ (Tiram) એ બે પ્રકારે, ૧ર માત્રા (થતિ), સાત રવાના તામિલ અને સંસ્કૃત નામે, પાલઈ' (Palai) તરીકે ઓળખાવાતા સાત દ્રાવિડ modes, યાળુના ચાર પ્રકાર અને ૫ણના ૯ પ્રકારે 1. ૨ આ કૃતિ “ત્રિવેન્દ્રમ સંસ્કૃત ગ્રન્થમાલા”માં છપાઈ છે અને એનું અપર નામ “સંગીતસારસંગ્રહ' છે. જુઓ જિ૦ ૨૦ કે. (વિ. ૧, પૃ. ૪૦) ૩ આ પ્રકાશિત છે. જુઓ પૃ. ૮૬, ટિ. . . . Page #200 -------------------------------------------------------------------------- ________________ " સંગીત, નૃત્ય અને નાસ્ત્ર - સંગીતસમયસાર (લ. વિ. સં. ૧૩૮૦)- આ અભયચન્દ્રના શિષ મહાદેવના શિષ્ય દિગંબર પાચ એ છે. એ નવ અધિકરણમાં વિભક્ત છે. એમાં નાદ, વનિ, સ્થાયી, રાગ, વાઘ. અભિનય, તાલ, પ્રસ્તાર અને આધ્યાગ એમ વિવિધ બાબતો અપાઈ છે. આ કૃતિ વિ. સં. ૧૩૮૦ના અરસામાં રચાયાનું અનુમનાય છે. એમાં પ્રતાપ, દિગંબર અને શંકર એ ત્રણ ગ્રન્યકારને અને સાથે સાથે ભેજ, સોમેશ્વર અને પરમર્દી એ ત્રણ નૃપતિઓને ઉલ્લેખ છે. પ્રસ્તુત કૃતિને પરિચય “જૈન સિદ્ધાંત ભાસ્કર” (ભા. ૯, એ. ૨ અને ભા. ૧૦, . ૧૦)માં અપાય છે. પાર્ધચન્દ્ર જગદેવમલે ઈ. સ ૧૧૩૮થી ઇ. સ. ૧૧૫ના ગાળામાં રચાયેલા સંગીતચૂડામણિને ઉપયોગ કર્યાનું મનાય છે. સંગીત દ્વાર (અ. ૩, ભલે. ૨૩)માં જે ચૂડામણિને ઉલ્લેખ છે તે આ જ ચૂડામણિ હશે. સંગીતે પનિષદુની અનુપલબ્ધિ – રાજશેખરસૂરિના શિષ્ય સુધાકલશે વિ. સં. ૧૭૮૦માં સંગીત પનિષદ્ નામને ગ્રન્થ એ હતે એમ સંગીતે નષસારોદ્ધારની પ્રશસ્તિમાં ઉલ્લેખ છે પરંતુ એની એક હાથપથી અદ્યાપિ તો મળી આવી નથી. સંગીતપનિષત્સારિદ્વાર – આ રાજશેખરસૂરિના શિષ્ય સુધાકલશે સંગીતપનિષદુના સારરૂપે વિ સં. ૧૪૦૬માં રમે છે. ૧ જિ. ર૦ કે, (વિ. ૧, પૃ. ૪૦૯ માં પાશ્વદેવનો ઉલ્લેખ છે. વિશેષમાં અહીં કહ્યું છે કે સંગીતરત્નાકર તે જ સંગીતસમયસાર હશે. ૨ કર્તાના મતે દસ છે. ૩ આ કૃતિ “ગાયકવાડ પૌત્ય પ્રસ્થમાલા”માં ૧૩૧ તરીકે સને ૧૯૬૧માં પ્રકાશિત કરાઈ છે. ૪ આને સંગીતસારોદ્ધાર, સંગીત પનિષત્કાર તેમ જ સંગીતે પનિષદગ્રન્થસારોદ્ધાર પણ કહે છે. - Page #201 -------------------------------------------------------------------------- ________________ જેન ઉલ્લેબ અને ગ્રન્થો એમ છ અધ્યાય છે અને એમાં અનુક્રમે ૮૫, ૮૯, ૧૧, ૮૮; ૧૪ અને ૧૫ર એમ ૭૧૭ પડ્યો છે. (અન્યત્ર ૬૧૦ છે). એના પ્રત્યેક અધ્યાયના નામના અંતમાં “પ્રકાશન” શબ્દ છે. એને બાજુએ રાખતાં એનાં નામે અનુક્રમે નીચે મુજબ છે – (૧) ગીત, (૨) પ્રસ્તારાદિ-સપાશ્રય–તાલ, (૩) ગુણ-સ્તરરાગાદિ, (૪) ચતુર્વિધ-વાવ, (૫) નૃત્યાંગોપાંગ-પ્રત્યંગ અને (૬) અત્યપદ્ધતિ. આ કૃતિ પશ્ચિમ ભારત અને મધ્ય પ્રદેશના વિભાગોની સંગીતવિષયક પ્રાચીન પરંપરાઓ ઉપર પ્રકાશ પાડે છે. એથી આ કૃતિ ભારતીય સંગીતને ઇતિહાસ માટે મહત્વની છે. એમાં માગ-ગીત અને માર્ગ–તાલનું નિરૂપણ નથી. એમાં વિવિધ તાલના પાટ યાને પાટવણું અર્થાત્ બોલ અપાયા છે એ એની વિશેષતા છે. આ કૃતિ સંગીતમકરન્દ અને સંગીતપારિજાત કરતાં વધારે મહત્વની હેવાનું કેટલાક માને છે. એમાં નરચન્દ્રસૂરિને “સંગીતા” કથા છે. સુધાકલશે “માલધારી ” અભયચન્દ્રસૂરિના સંતાનય અમર ચન્દ્રસૂરિને “સંગીતશાસ્ત્રવિશારદ” તરીકે ઉલ્લેખ કર્યો છે. સુધાકલશ એ શાદેવકૃત સંગીતરત્નાન્વિના પ્રથમ વૃત્તિકાર છે. એમણે પિતાની વૃત્તિમાં સંગીતસમયસારમાંથી અનેક અવતરણ આપ્યાં છે. ગીતમંડન – આ સંગીતમંડન એ અલંકારમંડન વગેરેના - પ્રણેતા અને માળવા-માંડવગઢના સુલતાન આલમ શાહના મંત્રી Page #202 -------------------------------------------------------------------------- ________________ સંગીત, નૃત્ય અને નાટ્ય અંડનની વિ. સં. ૧૪૯૦ની આસપાસની રચના છે. એના ચારે પરિચ્છેદને વિરતૃત પરિચય ડૉ. ઉમાકાન્ત સંગીતપનિષત્કારની અંગ્રેજી પ્રસ્તાવના (પૃ. ૧૨-૧૩)માં આપ્યો છે દિતીય પરિચ્છેદના અંતમાં મંડને પિતાને કાવ્યમંડન અને ચપૂમડનના કર્તા કહ્યા છે. મંડન માળવાના હેશિંગ ધારીના વડા પ્રધાન હતા એમ ડૉ. પી. કે. ગેડેએ કહ્યું છે. સંગીતદીપક, સંગીતરત્નાવલી અને સંગીતસપિગલ – આ ત્રણેને ઉલેખ જૈન ગ્રન્થાવલીમાં છે ખરો પરંતુ આ ત્રણ કૃતિઓ પૈકી એકે વિષે વિશેષ માહિતી કેઈએ આપેલી જણાતી નથી. ગાન્ધર્વ-કળા- આને પરિચય જિનેશ્વરસૂરિએ કથાકેશમાંના સિંહકુમારના કથાનકમાં આવે છે. એમાં તન્વી-સમુથ, વેણુ-સમુથ અને મનુજ-સમુથ એમ ત્રિવિધ દેનું વર્ણન વગેરે છે. નાટ્યવિધિનવિહિ)ને ઉછેદ – નાટ્યવિધિ નામનું પાહુડ આજે મળતું નથી એમ મલયગિરિસૂરિએ રાય. (સુર ૨૩)ની વૃત્તિ (પત્ર પર આ)માં કહ્યું છે. જુઓ પૃ. ૫૭. નાટ્ય-પણ અને એની પણ વિવૃતિ – નાટ્ય પણ ૧. આ સંબંધી સંક્ષિપ્ત માહિતી મેં જૈન સંસ્કૃત સાહિત્યને ઇતિહાસ (ખંડ ૧, પૃ.૧૯૦)માં આપી છે. એ પૂર્વે જૈન સત્ય પ્રકાશ” (વ. ૧૦, અં. ૮)માં “સંગીત અને જન સાહિત્ય” નામને મારે લેખ પ્રસિદ્ધ થયેલ છે, ૨ ચાર વિવેક પૂરતી આ દ્વિર્તક કૃતિ પણ વિનિ સહિત આ. પૌ, ગ્રંમાં ભાગ ૧ તરીકે ઈ. સ. ૧૯૨૯માં છપાઇ છે અને બીજો ભાગ પણ કાલાંતરે છપાય છે. Page #203 -------------------------------------------------------------------------- ________________ જેને ઉલલેખ અને ગ્રન્થ નામના સંસ્કૃત ગ્રન્થના કર્તા “કવિકટારમલ” સ્વાતંત્ર્યપ્રિય રામચન્દ્રસૂરિ અને એમના સતીર્થ (ગુરુભાઈ) ગુણચગણિ છે. એ બંને મુનિવરે કલિ૦” હેમચન્દ્રસૂરિના વિદ્વાન વિનેય છે. એમણે આ નાટ્યપણ ઉપર સંસ્કૃતમાં વિકૃતિ રચી છે. મૂળ કૃતિ ચાર વિવેકમાં વિભક્ત છે અને એમાં અનુક્રમે ૬૫, ૩૭, ૧૧ અને ૨૪ પદ્યો છે. પ્રથમ વિવેકમાં નાટક સંબંધી તમામ બાબતે આલેખાઈ છે. એના લે. –૪માં નિમ્નલિખિત બાર રૂપકે ગણાવાયાં છે – (૧) નાટક, (૨) પ્રકરણ, (૩) નાટિકા, (૪) પ્રકરણી, (૫) વાયેગ, () સમવકાર, (૭) ભાણ, (૮) પ્રહસન, (૯) ડિમ, (૧૦) અંક, (૧૧) ઈહામૃગ અને (૧૨) વીથિ. તિય વિવિકમાં પ્રકરણથી માંડીને વીથિ સુધીનાં ૧૧ રૂપનું નિરૂપણ છે. તૃતીય વિવેકમાં ભારતી વગેરે વૃત્તિ, શંગારાદિ રસ, ભાવ અને અભિનય એ વિષયે ચર્ચાયા છે. * ચતુર્થ વિવેકમાં તમામ રૂપકેમાં ઘટી શકે એવાં લક્ષણ અપાય છે. પણ વિકૃતિના અંતમાં નીચે મુજબનાં ૧ ઉપરૂપને ઉલ્લેખ છે - (૧) સદ, (૨) શ્રીગદિત, (૩) દુમિલિતા, (૪) પ્રસ્થાન, (૫) ગોષ્ઠી, (૬) હરજીસક, (૭) નર્તન(૮) પ્રેક્ષક, (૮) રાસક, (૧૦) નાટ્યાસક, (૧૧) કાવ્ય, (૧૨) ભાણુક અને (૧) ભાણિકા. Page #204 -------------------------------------------------------------------------- ________________ સંગીત, નૃત્ય અને નાટ્ય નાટક વગેરે ૫૫ કૃતિઓમાંથી પ્રસ્તુત પજ્ઞ વિવૃતિમાં અવતરણે અપાયાં છે. તેમાંનાં કેટલાંક રામચન્દ્રસૂરિએ પોતાની રચનામાંથી લીધેલાં છે. ડે. કે. એન. ત્રિવેદીએ નાટ્યપણ ઉપર નિમ્નલિખિત નામથી સંશોધનાત્મક અધ્યયન લખ્યું છે – “ The Nātyadarpana of Rāmacandra and Gunacandra : A Critical Study". મચકરિ સિદ્ધરાજ, કુમારપાલ અને અજયપાલ એ ત્રણે રાજાઓના સમયમાં વિદ્યમાન હતા. એ હિસાબે એમને સમય લ. વિ. સં. ૧૧૫૫થી લ. વિ. સં. ૧૨૩૦ સુધી ગણાય. એમણે પિતાના ગુરુભાઈ સાથે મળીને નાટ્યદર્પણ લ. વિ. સં. ૧૨૦૦માં રમ્યું હોય એમ લાગે છે. આ સંબંધમાં વિશેષ માહિતી મેં જે સં. સા. ઇ. (ખંડ ૧, પૃ. ૧૮૦-૧૮૧ અને ૧૮૩-૧૮૪)માં આપી છે. પ્રબન્ધશત – બૃહથ્રિપનિક પ્રમાણે આ એક જ પ્રખ્ય છે, નહિ કે સો પ્રબળે. એ નાટકાદિ બાર રૂપકેના સ્વરૂપ ઉપર પ્રકાશ પાડે છે. એ ઉપર્યુક્ત રામચન્દ્રની કૃતિ છે. ફેન્ચ વિશ્વકોશ – આ નામના એક વિશ્વકોશમાં અચાન્ય દેશના સંગીતને ઇતિહાસ, વાઘોનાં ચિત્રો વગેરે અપાયાનું અને એ BBRASમાં રહેવાનું મેં સાંભળ્યું છે. ૧ આ “લા. દ. વિદ્યામંદિર” તરફથી ઇસ. ૧૯૬૬માં છપાયેલ છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ પુરવણી વાદન, બાન અને નૃત્ય – “એવુઈ' ( નિતિ ) કુળના માનદેવસરિના શિષ્ય શીલાચાર્યે ચઉપન્નમહાપુરિસચરિય વિ. સં. ૯રપમાં રચ્યું છે. એમાં એમણે મહાવીરસ્વામીના નિર્વાણ- મહત્સવનું વર્ણન કરતાં નીચે મુજબ કથન કર્યું છે – વાદન અને ગાન – ભગવાનના દેહનું મજજનાદિ કાર્ય પૂર્ણ કરી દેવોએ પટહ, દુદુભિ, ભેરી, મૃદંગ ઈત્યાદિ વાદ્યો વગાડ્યાં. સાથે સાથે ઘૂમીને રાસ લેતાં તેમણે તાલીઓ પાડી અને એકીસાથે ગાયન ગાયાં. એ સમયે દેવાંગનાઓએ, કિન્નરીઓએ અને ગધર્વ સુન્દરીઓએ ગીતે ગાયાં. નૃત્ય – ત્યાર પછી દેવાંગનાઓએ-અપ્સરાઓએ રસના સમૂહવાળું, લયને અનુસરતું, વિકાસ પામતા હાવભાવવાળું, સર્વને દર્શન કરાવનારું, ચારે બાજુ વસન્ત કાળના સમાન મનોહર, પ્રશસ્ત હાથની શોભાવાળું વિવિધ હાવભાવવાળું, અંગમરોડવાળું, ઉછળતા હારવાળું, રણકાર કરતા નૂપુરના સમૂહવાળું, શબ્દાયમાન ઘૂઘરીઓથી યુક્ત *કટિમેખલાની ભાવાળું, શાસ્ત્રાનુસારી લયવાળું, અનેક ભગોથી શેભતું. ગીતના પદ અનુસારે લંબાવાતું, સરખી ગતિવાળું, વિલંબિત, અને સ્વાભાવિક શોભાવાળું સુંદર નૃત્ય કર્યું. નૃત્યપરંપરાઓ – સંગીતોપનિષસાધારમાં તેમ જ સંગીતરાજ - નૃત્યરત્નકેશમાં નૃત્યપરંપરાઓ દર્શાવાઈ છે. ચિત્રા – અમદાવાદના દેવશાના પાડામાંના શ્રીદયાવિમલના ભંડારમાંની પસવણાકપની એક હાયપેથીના હાંસિયાઓમાં અપાયેલાં કરણે, રાગે ઇત્યાદિને લગતાં નાના આકારનાં ચિત્રો (miniature illustrations)નું પ્રકાશન ઉપયોગી થઈ પડે તેમ છે. ૧. જુઓ બહથ્રિપનિકા; બાકી બન્યારે તે રચના વર્ષ દર્શાવ્યું નથી. ૨-જ. આ અપ્સરાનાં આભૂષણે છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ [ પરિશિષ્ટ પરિશિષ્ટ ૧ : “સારગમ'નું વિરાટ સ્વરૂપ પરિમાણની બે કોટિ – વિષ્ણુના ‘વિરાટ’ સ્વરૂપનું વર્ણન ભગવદ્ગીતાના અગિયારમા અધ્યાયમાં મળે છે. એવી રીતે એમના “વામન” સ્વરૂપનું વર્ણન માત્ર એમના ચોવીસ અવતારોના જ નિરૂપણમાં નહિ પરંતુ દસ અવતારોના આલેખનરૂપ સામગ્રીમાં પણ જોવાય છે કેમકે એમને એક સુપ્રસિદ્ધ અવતાર તે “વામન” છે. આમ વામનતા અને વિરાટતા એ પરિમાણની બે કટિઓ છે. આવી બે કટિઓ સંગીતશાસ્ત્રને અંગે પણ સ્વરે પર દર્શાવી શકાય તેમ છે. માત્ર સંગીતશાસ્ત્રનો એકડે ઘૂંટનાર જ નહિ પરંતુ સંગીતશાળાના ઓટલે નહિ ચટેલી એવી અનેક વ્યક્તિઓ પણ સારી ગમ જેવા શબ્દપ્રયોગથી પરિચિત જણાય છે. કેટલાક લે કે સારી ગમને બદલે “સારેગમ” બોલતા સંભળાય છે. કેટલાક ગાયકેનું કહેવું છે કે “રી એને બદલે “3” ગાવામાં વધુ અનુકૂળ રહે છે. સારીગમ – સારીગમ ના બે અર્થ છેઃ (૧) સંગીતના સાત સ્વર અને (૨) કોઈ રાગ કે ગીતના સ્વર, અત્રે પ્રથમ અર્થ પ્રસ્તુત છે. સંગીતના સાત સ્વરોને સંક્ષેપમાં સા, રી, ગ, ભ, ૫, છે અને નિ તરીકે ઓળખાવાય છે. આ “સારીગમપધનિ’નું ટૂંકું રૂપલઘુ સ્વરૂપ તે “સારીંગમ” છે. સ્વરનાં સંસ્કૃત નામ – સંગીતના સાત સ્વરનાં સંસ્કૃત નામ નીચે મુજબ છે – ( ૧ ) ઉજ્જ, (૨) ઋષભ, (૩) ગાનાર, (૪) મધ્યમ, (૫) પંચમ, ( ૬ ) પૈવત અને (૭) નિષાદ અભિની પણ વિતિ સહિત મુદ્રિત આવૃત્તિ પૃ પર)માં મૂળમાં નિષાદને બદલે “નિષધ દરે ઉલ્લેખ છે. શિલ છ Page #207 -------------------------------------------------------------------------- ________________ પહેલું ] સારીગમનું વિરાટ સવરૂપ (લે. ૧૨૭)માં નિષાદ અને “નિષદ' એમ બને છે પ્રચલિત નામ તે “નિષાદ” છે. સ્વરનાં પાઠથ નામ – જેનેના ઠાણ (સં. સ્થાન) નામના એક આગમમ-ધર્મગ્રંથમાં સંગીતને અંગે વિવિધ બાબતે વિચારાઇ છે. એમાંની એક તે સંગીતના સાત રવરોનાં નામ છે. એ પાઈય (પ્રાકૃત) નામો આ ઠાણમાના સાતમા સ્થાનમાં ૫૫૩મા સૂત્રમાં નીચે મુજબ અપાયાં છે – (૧) સજજ, ૨) રિસભ, (૩) ગન્ધાર, (૪) મઝિમ, (૫) પંચમ, (૬) ઘે(?ધઈ)વત અને (૭) નિસાત. મુદ્રિત પુસ્તકમાં “ધેવત પાઠ છે પણ ખરી રીતે “ધઈવત” હશે–હે જોઈએ એમ માનવા હું લલચાઉં છું. આ “ઠાણમાં તેમ જ અણુમાંના ૧૨૭મા સત્રમાં (? રઈ)વત (સં. રેવત) એવું “ધેવતનું નામતિર નજરે પડે છે અને આ આગમની વૃત્તિમાં પણ એ નામાંતર જોવાય છે. આથી પ્રશ્ન એ ઉદભવે છે કે શું કાઈ આ કરતાં વિશેષ પ્રાચીન અને પ્રામાણિક ગ્રંથમાં સંગીતના છઠ્ઠા સ્વરનું નામ “રઈવત” કે “રેવત’ (સં. રૈવત) મળે છે ખરું? અને તેમ હોય તે એને અત્યર્થ શો છે ? સારીગમની નિષ્પત્તિ – ઉપર જે "સજજ” વગેરે નામો મેં ગણાવ્યાં છે તે પ્રત્યેકનો આધ અક્ષર એકત્રિત કરતાં “સરિગમપધનિ’ બને છે. આનું સંક્ષિપ્ત સ્વરૂપ–એને “વામન અવતાર તે “સરિગમ” છે. તેમ છતાં એને “સારીગમ” અને “સારેગમ” તરીકે ઉલ્લેખ ' કરાતે જોવાય છે. ૧ આ મારી કલ્પના છે. એ માટે મને કોઈ પુરાવો મળ્યો નથી. Page #208 -------------------------------------------------------------------------- ________________ ૪ સંગીત, નૃત્ય અને નાટ્ય [ પરિશિષ્ટ . સુજ્ઞા · બી. બી. ધ્રૂવ્ડ સી. આઇ. રેલ્વે' એ બોમ્બે બરાડા ઍન્ડ સેન્ટ્રલ ઇન્ડિયા રેલ્વે”ના આદ્ય અક્ષર ઉપરથી ઉપજાવાયેલું નામ છે. એને ટૂંકમાં ખી. બી. ' પણ કહે છે, જો કે આજે તે હવ ' ‘ વેસ્ટર્ન ઇન્ડિયા રેલ્વે'ના આદ્ય અક્ષરેથી – * ડબ્લ્યુ. આઇ. આર’ ( W. I. ૢ ) એવું નામ પ્રચારમાં સ્પાવતું ાય છે. જેમ આ ઉપર્યુક્ત રેલ્વેનાં એ નામ જોવાય છે તેમ ‘ સજ્જ' આદિ સાત સ્વરનાં એ સંક્ષિપ્ત નામે જોવાય છેઃ (૧) સરંગમનિ અને ( ૨ ) સારીગમ કે સારેગમ, બીજું નામ પહેલા કરતાં વિશેષ ટૂંકું છે. રેલ્વેના નામ કરતાં વધારે સંચાટ ઉદાહરણ જોઇતું હાય તા યુનેસ્ક ( Unesco )ના ઉલ્લેખ થઇ શકે કેમ કે એ “ યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક કલ્ચરલ આગેનાઇઝેશન” (સયુક્ત રાષ્ટ્રમ ધતી કેળવણી, વિજ્ઞાન અને સંસ્કૃતિની સસ્થા) માટેની સત્તા છે. ' માનનીય સ્થાન સરગમપતિને ' એ સંગીતના સાત સ્વરાના પાઇય ( પ્રાકૃત ) નામના આદ્ય અક્ષર છે, નાંદુ કે સંસ્કૃત નામેાના, તેમ છતાં સંસ્કૃત લખાણમાં પણ એતા ઉલ્લેખ જોડાય છે. આના સમર્થનાથે હું અવતરણા આપુ તે પૂર્વે એ વાત નોંધીશ કે આ ઘટના સામાન્ય જનતાને આશ્ચર્યજનક - વિષ્ણુ લાગે પરંતુ ભાષાશાસ્ત્રીઓની વાત જુદી છે કેમ કે તેમે તે જાણે જ છે કે કેટલા યે પાય શબ્દો એના એ જ સ્વરૂપે અને કેટલાક સંસ્કારિત કરાતાં સંસ્કૃત ભાષામાં માનવંતું સ્થાન પામ્યા છે. + ૧ સાત રંગે!નાં નામ માટે રાનાપીડીયાનીજા અને અંગ્રેજીમાં વિજ્યેાર (vibgyor )ના પ્રયાગ કરાતા જોવાય છે. મુંબઈમાં ‘વિષ્ણેાર' નામનું એક ઉપાહારગૃદ્ઘ થે।ડાંક વર્ષ ઉપર હતું. મારે એ છે ખરું? ' Page #209 -------------------------------------------------------------------------- ________________ પહેલું] સારીગમનું વિરાટ સ્વરૂપ અવતરણ – ગુજરાતને એક મહાકવિ માધે શિશુપાલવધના પ્રથમ સર્ગના નિમ્નલિખિત દસમા પદ્યમાં સંગીતશાસ્ત્ર સાથે સંબંધ ધરાવનારા વિવિધ શબ્દ વાપર્યા છે – " रणद्धिराघट्टनया नभस्वतः ___ पृथग्विभिन्नश्रुतिमण्डलैः स्वरैः । स्फुटीभवद्ग्रामविशेषमूर्च्छना મામા મત મુહુર્મુદુ છે ૧૦ ” આના ઉપર સુપ્રસિદ્ધ વૃત્તિકાર મહિલનાથની સર્વ કષા નામની વ્યાખ્યા છે. એના પૃ. ૬માં એમણે નીચે મુજબ અવતરણ આપ્યું છે – “ શુખ્યિઃ યુઃ સવઃ જમવા માટે पञ्चमो धैवतश्चाथ निषाद इति सप्त ते ॥ तेषां संज्ञाः सरिगमपधनीस्यपरा मताः । " આમ આ સંસ્કૃત અવતરણમાં “સરિગમપધનિ ને ઉલ્લેખ છે. આ અવતરણનું મૂળ અત્યારે તે મારા જાણવામાં નથી પરંતુ મહિલનાથ ઇ. સ.ની ચૌદમી સદીમાં થયા હોવાનું મનાય છે. એ હિસાબે ‘સરિગમપધનિ ને સંસ્કૃત ભાષામાં સ્થાન અપાયાને ઓછામાં ઓછાં છ સો વર્ષો થયાં છે એમ સહજ કહી શકાય. શંકરાચાર્યે શ્યામલા - નવરત્નમાલિકા નામનું ૧૧ પાનું સ્તોત્ર રચ્યું છે એમ કેટલાક કહે છે. એના નિમ્નલિખિત . પલમાં પ્રારંભમાં જ “સરિગમપધનિ ને ઉલ્લોખ છે – “મિનિસ્તt at વીળાન્તાન્તાન્તાના જાન્ત મૂરવાજો જમાતાન્તો નમામિ શિવત્તા I ” ૧, ગ્રામ, મુના , કૃતિ અને સ્વર Page #210 -------------------------------------------------------------------------- ________________ સંગીત, નૃત્ય અને નાટ્ય [પરિશિષ્ટ જે આ પઘ ખરેખર સુપ્રસિદ્ધ શંકરાચાર્યનું જ રચેલું હેય તે. એમને સમય લોકમાન્ય ટિળકે ઈ. સ. ૭૮૮થી ૮૨૦ને દર્શાવ્યા છે તે સ્વીકારતાં એમ ફલિત થાય છે કે “ સરિગમપધનિને સંસ્કૃત સાહિત્યમાં સ્થાન અપાયાને લગભગ બાર સે વર્ષ તે થયાં જ છે. માઠી ઉલેખ – શકસંવત ૧૫૯૬માં મરાઠીમાં રુકિમણીસ્વયંવર રચનારા અને ‘ચિત્રકવિ' તરીકે ઓળખાવાતા બીડકર વિલે મરાઠીમાં કેટલાંક ભિન્ન ભિન્ન ચાલનાં પદો રચ્યાં છે. એમાંના એક પદમાં એમણે પિતાને વિષે જે નીચે મુજબ ઉલ્લેખ કર્યો છે તેમાં “સારીગમપધની” પ્રયોગ જેવાય છે – ગાયક વિઠ્ઠલ સારીગમપધની”. આમ જેમ મહારાષ્ટ્રના કવિને મરાઠીમાં લગભગ સાડા ત્રણ વર્ષ ઉ૫રને ઉલેખ મળે છે તેમ ગુજરાતના કોઈ કવિને એટલે કે એથી વિશેષ પ્રાચીન ઉલ્લેખ હેય તે તે જોવા જાણવામાં નથી. સ્વરની સંખ્યા – સ્વર સાત જ કેમ એ પ્રશ્ન અણુનાં ત્રણ વિવરણમાં તેમ જ ઠાણની અભયદેવસરિકત ત્તિમાં ઉપસ્થિત કરાય છે. ત્યાં કહ્યું છે કે કાર્ય કરણ ઉપર આધાર રાખે છે. જીભ એ સ્વરની ઉત્પત્તિનું કારણ છે-કારણ છે અને જીભ તે દીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય તેમ જ પચેન્દ્રિય એમ ચાર પ્રકારના છાને છે અને એ હિસાબે એ અસંખ્ય થઈ. પ્રત્યેક જીભ સ્વર - * ૧-૨ જુએ પુ. ૧૦ ૩. ત્રણ વિવરણે તેમ જ વૃત્તિ માટે બચુ, અહ, હે અને ઠામ એવી સંજ્ઞા મેં અનુક્રમે યોજી છે.' Page #211 -------------------------------------------------------------------------- ________________ પહેલું] સારીગમનું વિરાટ સ્વરૂપ ઉત્પન્ન કરે છે એટલે સ્વરે પણ અસંખ્ય થયા. અહમાં આ સંબંધમાં એમ પણ કહેવાયું છે કે (મૃદંગાદિ, અજીવ પદાર્થોમાંથી પણ સ્વર ઉત્પન્ન થાય છે એટલે એ દૃષ્ટિએ તે સ્વરની સંખ્યા સાતની જ કેમ ગણાય?–અસંખ્ય ગણાવાવી જોઈએ. અચુ અને અહ એ બેમાં આ પ્રશ્નના બે ઉત્તર અપાયા છે (૧) (ષડજ વગેરે) સવે સ્વરને સાતમાં અંતભવ થાય છે અને (૨) અહીં સ્થળ ગણના છે. ઠાઓ અને અહેમ તે આ ઉપરાંત ત્રીજું કારણ દર્શાવાયું છે અને એ છે કે ગીતને ઉદ્દેશીને સાત સ્વરને નિર્દેશ છે અર્થાત્ ગીતમાં આ સાત જ સ્વરને, નહિ કે અસંખ્ય સ્વરને ખપ પડે છે. જુઓ પૃ. . શબ્દબ્રહ્મ – આ ઉપરથી જણાશે કે સ્વરે સાત જ નથી. પજ વગેરેના સક્ષ્મ ભેદોને લક્ષમાં લેતાં પ્રત્યેક શબ્દ-સાદ-અવાજ વનિને પણ સ્વર' તરીકે ઉલ્લેખ થઈ શકે. એમ કરતી વેળા એ વાત આપણે જે ખ્યાલમાં રાખીશું કે શબ્દસૃષ્ટિ નાનીસની નથીએ તે અતિશય વિશાળ છે તે શબ્દબ્રહ્મ સુધીની માન્યતાને એક રીતે રવીકારવાને આપણને પ્રસંગ પ્રાપ્ત થશે અને તેમ થતાં મારા જેવો તે એ શબ્દબ્રહ્મને “સારીગમ'નું ‘વિરાટ’ સ્વરૂપ માનવા પ્રેરાય. પૂર્વજોની પરંપરા – આ લેખમાં મેં “સારેગમને સારી ગમ'નું ઉત્તરવર્તી સ્વરૂપ ગણ્યું છે, જ્યારે “સરિગમ' એ એનું પૂર્વવત સ્વરૂપ છે-એ એને પૂર્વજ છે. એને પણ પૂર્વજ તે. સરિગમપધનિ' છે. વળી એ “સરિગમપધનિને પૂર્વજ સજજ Page #212 -------------------------------------------------------------------------- ________________ ૯૮ સંગીત, નૃત્ય અને નાટ્ય (પરિશિષ્ટ રિસભ-ગળ્યા-મઝિમ-પ૪મ-ધઈત-નિષ્ણાત છે અને એ પૂર્વકની પણ પહેલાને પૂર્વ જ એમ જે ઉત્તર વધારે વિશાળ સ્વરૂપવાળા પૂર્વજોની પરંપરાને લંબાવાય તે એ શબ્દબદ્ધમાં વિશાંતિ પામે. જે શબ્દ બહાને આપણે મહાકાય વડનું વૃક્ષ કપીએ તે “સરિગમને એનું બીજ ગણી શકાય. “સરિગમ' એ શબ્દામપ-વિષ્ણુને વામન અવતાર છે, જ્યારે શબ્દછાપ વિષ્ણુ એ “સરિગમબુ વિરાટ સ્વરૂપ છે. બાકીનાં “સારીમમ” વગેરે સ્વરૂપ આ બે કોટિનાં મધ્યવર્તી છે. હિંદુ મિલન મંદિર (૧ ૮, અ. ૧; જાન્યુઆરી, ૧૯૫૬) ' ૧ આ શબ્દ કદી ઉદ્ભવ્ય જ નહિ હશે એમ ખાતરીપૂર્વક કહી શકાય તેમ હેય તે હું એવી કલ્પના કરું છું કે “સરિગમપધેનિ” એવી સંજ્ઞા યોજાયા બાદ કાલાંતરે ઉચ્ચાર કે લખાણમાં કઈક કારણથી પરિવર્તન થતાં એ સંજ્ઞાનું “સરિગમ પધનિ' એવું રૂપાંતર થયું. આ કલ્પના યથાર્થ હોય તે એમ કહી શકાય કે “સરિગમપધેનિ' એ “સરિગમપધનિ અને પૂર્વે જ છેએનું પૂર્વવર્તી સ્વરૂપ છે. Page #213 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ : સંગીતના બેલપૂર્વકની કૃતિઓ (1) पावनgla આ સ્તુતિ “ખરતરમ્ ગચ્છના જિનચન્દ્રસૂરિના શિષ્ય અને લબ્લિનિધાનના ગુરુ જિનકુશલસરિને વિક્રમની ૧૪મી સદીમાં રચા છે. એ ચાર પુસ્તકમાં છપાઈ છે. એ પૈકી મારનાર સિવાયના ત્રણ પુસ્તકોને આધારે એ નીચે મુજબ હું સંપાદિત કરું છું "३ कि पपमप, धुमि घों घों, धसकि पपप धारवं दोदों कि दोदो, ब्रान्डिदि द्राग्डिदि कि, मकि "प्रणरबद्रेणषम्। सकि , "मणण रणरण, लिजकि निजजनरखनं सुरशैलशिखरे भवन सुखदं पार्वजिनपतिमज्जनम् ॥ १ ॥ एटरेंगिनि थोगिनि, २किटति गिगुडयां, धुधु किधुटमटपाट गुणगुणण गुणगण, रणकि ४0 णे, गुणणगुणगणगौरवम् । झ झिकिझं झें, झणण रणरण निजकि निजजनसज्जना कलयन्ति कमलाकलितकलमलमुकुलमीशमहे जिनाः ॥ ॥ ૧ આનાં બે નામાંતરે મેં પૃ. ૩૮માં નોંધ્યાં છે. २ मे पृ. ३८. ३ मा भाट हुं स, ख भने D ! यो छु. ४ )-दें गि ध प ५ D-धु धु मा धे धे ६ D-दे दो गि दो देश ७ D- ध्र ण र ण | न वं ८ D- कि ई स -झ ण ण रण १० ख-रणण निज ११ D-कटिरगिनि धेांगि किटिषु गिग्डिडां १२ )-किटि घुगि गुडदा १३ स-गिगवदा १४ स-णे में गुण; ___D-नेण्णं गुण १५ D- झेकि डों झ १६ ख - झैं झै झण 1७ ख-मुकलमीसमहे Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ સંગીત, નૃત્ય અને નાટ્ય [ પશિષ્ટ उकि दें कि दें दें, 'ठहि उहि कि उहि पट्टा ताज्यते .. तल लों कि लों लो, षि षिनि, डेंषि षिनि वाद्यते । ४ों भओं कि मों ओं, थोगि थोगिनि, धेगि घोंगिनि कलरवे जिनमतमनन्ता महिमतनुतां नमति सुरनरमहोत्सधे ॥३॥... 'खुशंकि खुदा, "खुखुदि खुंदा, खुखुददि दो दों, अपरे चाचपट पचपट, रणकि 10णे, रडणणम डेंडें उम्रे । . तिला सरममपधुनि, नियमगरस, ससससस, सुरसेविता । जिननाट्यरङ्गे कुशलमनिशं दिशतु शासनदेवता ॥४॥" આ ચાર પત્તોની સ્તુતિ દ્વારા અનુક્રમે પાર્શ્વનાથ, સમરત તીર્થકરે, જિનમત અને શાસનદેવતાને ઉલેખ કરાયો છે. વિશેષમાં આ સ્તુતિના કર્તાએ અંતિમ પંક્તિમાં આડકતરી રીતે પિતાનું નામ દર્શાવ્યું છે. સા, રી, ગ, મ, , ધ અને ની એ અનુક્રમે સંગીતના સાત સ્વરોની જે પ્રચલિત સંજ્ઞાઓ છે તેના સાચા મૂળની દિશામાં “સરગમ પધુનિ' પ્રકાશ પાડે છે. १ ख-ठेहि ठहि २ स-क ठ3 3 ख-पटास्ताज्यते ४ D-आंभों अ उ उ कधुगि कधुगिनि धोगि ५ स-मनन्तं महिम । स-तनुता नमति ७ ख-मुच्छवे ८ पथम य२मां यां यां 'ख' छे त्या त्या मेने से स-५४मा तमr D-48मा सर्वत्र 'ष' छ. ८ स - धुषुडदि १० स- षुषुडदि; D-षुषुड्डि दो दो ११ ख-मैं मैं १२ स - डणण डें डें; D- द्रणण देंडे १३ D- तहिं सिरिगम १४ D - म गा र से १५ स- सेवता १९ स - मुनि शं Page #215 -------------------------------------------------------------------------- ________________ બીજું ] ૧૦૧ સંગીતના બેલપૂર્વકની કૃતિઓ (૨) નાભેયજિનસ્તુતિ આ અજ્ઞાતક સ્તુત બે સ્થળેથી છપાઈ છે. “રોઝ શાહ” (પૃ. ૧૭૮)ના અંતમાં પ્રસ્તુત સ્તુતિ પં. દયાકુશલે લખ્યા ઉલ્લેખ છે. એ યાકુશલ તે તપા' ગચ્છના કલ્યાણ કેશલના શિષ્ય અને વિ. સં. ૧૬૪૮માં તીર્થમાલાસ્તવન રચના યાકુશલ હશે. જે એમ જ હોય તો આ સ્તુતિ વિક્સની ૧૭મી સદી જેટલી તે પ્રાચીન ગણાય. જો બિત સ્તુતિ ઘણું અશુદ્ધ છે. આથી કોઈ ઇ પાઠાંતર હું છું છું, જો કે કોઈ વાર એમાંના પાઠને મુખ્ય સ્થાન આપું છું. પ્રથમ પરના અંતમાં શામિ ને બદલે બંનri) પાઠ છે. આ સધામાં રચાયેલી સ્તુતિમાં વભદેવ, સવે તીર્થકરે, જિનેશ્વરનાં વચને તેમ જ વૈરોચ્યા દેવીનો ગુણાનુવાદ છે. તેમ છતાં આ બંને પ્રકાશનની અંતિમ પંક્તિમાં એને વર્ધમાનની સ્તુતિ કહી છે તે વિચારણીય ગણાય. આ રસ્તુતિ હું નીચે પ્રમાણે આ બંને પ્રકાશનના આધારે અને ક્વચિત અર્થ વિચારી સંપાદિત કરું છું – “বাখালি, ময়মখা, জবাভাবিথ सासापागारियापा, मगरे रि)मसरिगां, पापगासारिवाण । इत्यं षटा)जातिरम्य, करणलययुतं. सत्कलाभिक समेतं समीतं यस्य देवैविहितमिति शुमं, पावसो नामिस्नुः ॥१॥ - ' ૧ જુથી પૃ. ૨૮ ૩ - રિ ક સ રિ પ २ ख- प म पघि गा ત્ર - પાર્શ્વનાય Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ સંગીત, નૃત્ય અને નાટ્ય [ परिशिष्ट "धुंद धुंद खखुदां "डिखि डिखि डिखिमां, टां घुमांटां घुमांटां *दुक्मां दुकमां ददुक (क) मां दुलि दुलि दुलिमां भांसु भाजां ५ भुभामं । छम छमां निछमां, टिकि टिकि रिटि[:] भां भ्रुवां भ्रुवां वां येथा (बा) मासोद्यवाद्यं विदधति विबुधाः पान्तु वस्तीपास्ते ॥२॥ कोरंटं रावणं, त्रिभुवनकरिटं, दर्पण टं रणंटं द्राव्यं डव्यं डडव्यं, डहडहडहवत्, तां गुणालंगनेत्रम् । झानं झपं झझंप्रं त्रखिमखिखखुभां क्षुद्रमिः क्ष(क्षु द्रमांसै रे मिस्तुर्य मतोषं जिन पतिवचसः पातु पूज्योपचारः ॥ ३ ॥ १ नाटा मित्राटयन्ती त्रुटितकटितटं कण्टकं लोटयन्ती कोटाटुः कोटयन्ती कपटमटिप काय (? पटं साटयन्ती । उत्ताली घ्याल फालेः स्फ(फुटजटिलजटाजूटकं जाटवन्ती रोट्या लाटयन्ती घनघना श्रेयसो वर्द्धमानः ॥ ४ ॥” (१) महावीर - वृद्ध सश શમચન્દ્રસૂરિના શિષ્ય જયમગલસૂરએ અપભ્રંશમાં ૧૬ પદ્યોમાં મહાવીરવૃદ્ધકલશ' રચ્યા છે. એનાં પદ્યો ૧૩-૧૪ કઇંક સુધારા સાથે હું અત્ર રજૂ કરું છું : १ ख- षान्दा बान्दा षुषदां ख डिग डिप डिंग डि भाटा धु माटा ३ 'ख'-भां ' द्’ने, पहले 'ड' छे. ४ D - तलां छल्मां छछम्लां १ ख-त्राटा निर्वाटयन्ती ७ ख ८। D CG CM (Vol. XVII, pt. 4, pp. 216-217 ) તેમ જ “ આત્માનદ પ્રકાશ હું પુ. ૬૯, અં. ૯)ગત મારી લેખ "शुभराती नैन लसाहित्य : पूलयो भने पूनविधि" (पृ. १६८). " - " - मधुमाट ५ ख - भ्रुवां भुर्ये कि ( कि ) पटे सारमन्ती Page #217 -------------------------------------------------------------------------- ________________ બીજુ ] સંગીતના એલપૂર્વકની કૃતિએ ૧૦૩ "ताधोंधों धुधुमि धुमि नैगि लैंगिटि नैगि जयढक्क पजिला कटि दोगि दो दो त्रिषुनि त्रिषुनि य धुधुमि धुधुमिरु महला। ता फरक फरकति बजति भावजु झिगिडिदि झिगिडि झल्लरी तादाग्डि दिगि दो दो तिउल वाजति दुन्दुभि दिग्नि दिगिनि दिगि विगि निरी ॥१३॥ मोम मोओ संखु वाजति ताल रिमिझिमि चमकता ताकिरिरि फिरिरि टिकररि सुम्मति काहल तिमि रिमि रिमि मकता। झिझिमि रयुमा झिझिमि रगुमां झिझिमि झिझिमि सालए डांडडि गिनिगि डांडडि गिनिगि डांड डांडा वीण लीला लालए ॥१४॥" Page #218 -------------------------------------------------------------------------- ________________ [ પરિશિષ્ટ પરિશિષ્ટ ૩ : વિશેષનાગેની સૂચી ( ) ગ્રન્થકારે (અ) જૈન | જ્ઞાનવિમલ ૭૮, ૭૯ અભયદેવસૂરિ ૧૪, ૧૯, ૨૯, દેવવિજય ૭૮ દેવસૂરિ, વૃદ્ધવાદી ૮૧ ૩ર, ૪૮,૫૪, ૬૧, ૭૫, ૮૬ છ ઉદય ૮૩ ધનહર્ષ ૪ 1 ઉદયરત્ન ૮૩ નન્દિષેણ ૪૮ ઉમાસ્વાતિ ૨૩ નેમિચન્દ્રસૂરિ ૭, ૮૩ સષભદેવ ૮૫ પાચન્દ્ર (જિ.) ૮૬. જુઓ કાન્તિસાગર ૩૮ પાર્ષદેવ. કીર્તિવિજય ૪૨ પોપ્સી ૮૫ ગુણચન્દ્ર પર પ્રભાચન્દ્રસૂરિ ૮૧ જયમંગલસરિ ૧૦૨ બેચરદાસ, પં. ૩૦, ૩૧,૪૧, ૪૭ જિનકુશલસરિ ૮, ૯૯ ભદ્રબાહસ્વામી ૬૨, ૭૯ જિનદાસગણિ ૧૯, ૧ર મડન (મંત્રી) ૮૮ જિનપ્રભસૂરિ ૪૯ મલયગિરિસરિ ૧૫, ૨૯, ૩૧, જિનભગર્ણ ક્ષમાશ્રમણ ૨ ૨, ૪૫, ૨૬, ૫૭, ૫૯-૬૧, જિનલાભસરિ ૭૮ ૭૬ જિનસેન, દ. , ૮૫ ' મહેકમુનિ ૮૪ જિનશ્વરસાર ૮૮ • મુનીન્દ્રસાર ૬, ૬૪ ૧. શું એઓ જેન છે? ૨. એઓ સંપાદક છે. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૦, ત્રીજું ] વિશેષમામાની સૂચના મુનિસુન્દરસૂરિ ૩૨, ૭ર કાલે ૪૭ ! યશોવિજયગણિ ૮૨ ગેડે પી. કે. ૮૮ રત્નશેખરસુરિ ૮૧ જગદેકમલ ૮૬ રાજશેખરસૂરિ ૮૧ ટિળક, લેકમાન્ય ૯૬ રામચન્દ્ર(સરિ) ૯૦ તડુ પર, ૫૩. વિનયવિજયગણિ ૪, ૮૨ ત્રિવેદી કે. એન. ૯૦ વિમલસૂરિ ૭૭ દક્તિલ ૩૧ વિરવિજય ૪૩ દિગમ્બર ૮૬ વિરસેન (દિ.) ૬૮ નારદ ૧૫ શાન્તિચન્દ્રમણિ ૪૭, ૪૯ પ્રતાપ ૮૬ શાન્તિસૂરિ ૭૮ ભારત ૫,૨૫, ૨૮, ૩૦, ૫૨,૭૩ શીલાચાર્ય ૯૧ મલયશેખર ૭૬ સંધદાસગણિ ૬૪ મહિલનાથ ૨૦, ૨૪, ૨૫, ૯૫ શિહર્ષિ ૮૪ માધ ૯૫ સુધર્મસ્વામી ૨ - વિઠ્ઠલ, બીડકર ૯૬ સુધાકલશ ૮૬, ૮૭ વિશાખિલ ૨૮, ૩૦ માદયગણિ પર વિશાખિલ ૨૮ હરિભદ્રરિ ૧૯૬, ૬૪ શંકર ૮૬ હેમચન્દસરિ, કલિ૦ ૪, ૫૦, | શંકરાચાર્ય ૯૫ ચર, ૬૭ શાદવ ૮૭. (બ) અને થારી કે. એસ. રામસ્વામી ૧૨ શુક્લ નથુરામ સુંદરજી ૧૪, ૨૭ અભિનવગુપ્ત ૨૫. શેષ ચુનીલાલ ૫ ઉમાકાન્ત, ડો. ૮૮ સાંડેસરા પ્રા. ૬૫ ૧. શું આ ગ્રન્થનું નામ તા નથી? Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ સંગીત, નૃત્ય અને નાટ્ય [ પરિશિષ્ટ () ગ્રન્થ અને લેખે (અ) જૈન /- ચુણિણ ૫, ૬૨-૬૪, ૬૭,. અયિતશય , , - વૃત્તિ ૬૩, ૬૮, ૭૬ - વૃત્તિ ૪૮ ઉત્તરઝયણ ૬ અણુઓગદાર ૬, ૭, ૧૦-૧૨, - ચુર્ણિ ૭૮, ૮૦ ૧૪, ૧૯. ૪૭, ૯૩ - નિજુતિ ૭૯, ૮૦ - બૃહદ્ વૃત્તિ (શાતિ) ૭૯ - ચુણિ ૧૭-૧૯, ૨૨-૨૮,૯૬ | - વૃતિ નેમિક ) ૮૩ - ટીકા (હમ) ૧૫ ઉપદેશપ્રસાદ ૬૩ – હારિભદ્રીય વૃત્તિ ૧૭-૧૮, ઉપમિતિભવપ્રપંચાકથા ૮૪ ૨૨-૨૭, ૯૬ ઉવએસપય ૬૪ - હૈમ વૃત્તિ ૧૨, ૧૮, ૨૦ - ટીકા (વૃત્તિ) ૬, ૬૪ ૨૮, ૪૮, ૯૬ ઋષભવીરસ્તવન ૪૮ અનેકાન્તજયપતાકા ૧૯ આવવાય ૭, ૪૭ અભિધાનચિન્તામણિ ૪, ૫, ૧૨, કથાકેશ ૮૮. ૩૧, ૪૯, ૫, ૭૬ ઈ કષાયકાભૂત T – વિકૃતિ પર, ૯૨ 1કસાયપાહુડ 1 - વૃત્તિ ૪, ૫ – ટીકા ૬૮ અર્થશાસ્ત્ર ૮૫ , કાવિલિજજ ૭૮ અલંકારમંડન ૮૭. કાવ્યમંડન ૮૮ આત્મપ્રબંધ ૭૮ કુંથુનાથજિનગીત, શ્રી ૮૩ આદિનાથ-સ્તવન ૮૭" કુમારપાલચરિય ૬, ૫૩ આદિપુરાણ ૬૮, ૮૫ કુવલયમાલા ૮૦ આહત જીવન જ્યોતિ ૫૭. કૃપારસકોશ ૪૯ ગાવસ્મય ' ૧૪ કેયલ ૧૨ ૧, આ ચિતથી અંકિત તિ તે લેખ છે. . . , Page #221 -------------------------------------------------------------------------- ________________ ત્રીજે] વિશેષનામની સૂચી ૧૦ જ શી વાષ્યિ ૮, ૧૦૧ ઠાણ ૬, ૭, ૧૦, ૧૦, ૧૬, ૨૮, ગન્ધર્વશાસ્ત્ર ૮૫ ૨૯, ૩૨, ૪૨, ૫૩ * ગુજરાતી જૈન ભક્તિસાહિત્યઃ - વૃત્ત ૧૨, ૧૪, ૧૯, ૨૨પૂજા અને પૂજનવિધિ ૧૦૨ ૩૦, ૩૨, ૫૪ ચઉપન્નમહાપુરિસચરિય ૯૧ તન્યાલિય ૪૧ ચરી ૮૦ જ ચર્ચરી તિવાકરમ ૮૫ ચતુર્વિશતિપ્રબન્ધ ૮૬. જ તીર્થમાલાસ્તવન ૧૦૧ પ્રબન્ધકોશ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, હૈમ ૫૦ચપૂમડન ૮૮ ૫૧, ૭૭ ચર્ચરી ૮૩. જુઓ ચરચરી દિદિવાય ૨, ૩ ૪ ચર્ચરી (ચર્ચરિકા) ૮૩ દ્વાદશાંગી ૧, ૨ ચોસઠપ્રકારી પૂજા ૪૦ ધર્મિલહિચ્છી ૬૬ જબુદીવ૫તિ ૬, ૬૦ : નદી ૪૭ - વૃત્તિ ( શાન્તિ) ૪૭ નાટ્યદર્પણ ૮૮, ૯૦ જયાનન્દકેવલિચરિત્ર ક૨, ૭ર - પજ્ઞ વિકૃતિ ૮૮-૮જિનભક્તિભાવના પદ ૭૮ નાટ્યવિધિ પ૭ જિનરત્ન કોશ ૮૬ નાટ્યશાસ્ત્ર ૮૫.- જુએ ભરત' જયક૫ ૨ નાભેયજિનસ્તુતિ ૩૮, ૧૦૧ જીવાજીવાભિગમ ૨૮, ૨૯, ૮૩ નાયાધમ્મકહા ૬, ૪, ૪૮, - - વૃત્ત (મલય) ૧૫, ૧૬, ૫૩, ૬૨. જઓ જ્ઞાતાધર્મકથા ર૯, ૧૦, ૬, ૮૪ | પઉમરિય ૭૭ જૈન ગ્રન્થાવલી ૮૮ ૫જેસવણાક૫ ૯૧ જૈન સંસ્કૃત સાહિત્યને ઈતિહાસ પહાવાગરણ ૬, ૩૬ પરિશિષ્ટપર્વ ૬૭ જ્ઞાતાધર્મકથા ૨૮ જુએ નાયા- પાછયટીકા 9૯-૮૧ ધમ્મકહા પાઈયસમાણ ૧૪, ૬ Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સંગીત, નૃત્ય અને નાટ્ય [ પસિશe પાડગતજિનેન્દ્રરતુતિ ૩૯. જુઓ ! રયgવલી ૫૩ 3 શ્રીસમવસરણુગતિ થાય (પાર્શ્વજિનસ્તુતિ ૨૮, ૯૯ રાજકશ્રીય ૬૨. જુએ રાયપપિચ્છનિજજુત્તિ ૭૭ તેણુઈ જજ પુદ્ગલને ખેલ ૪૪ રામાયણ, હૈમ ૭૮ પુફિયા ૬૨ રાયપસેઇજ ૩૦, ૪૧, ૪૭, પુણ્વગય ૩, ૨૮ ૫૪. જુઓ રાજપ્રશ્રીય તે પૂર્વે ગત ૩ - વૃત્તિ ૫૭, ૬૧, ૭૬ બધકેશ ૮૧. જએ ચતુર્વિ- | રાસક ૮૧ શતિપ્રબંધ લોકપ્રકાશ ૪૩, ૪૪ પ્રધટીકા ૪૯ વવહાર ૬, ૫૩ પ્રભાવકત્ર્યરિત ૮૧ વસુદેવચરિય ૬૪ પ્રમેયરનમંજૂષા ૪૭, ૪૮ વસુદેવહિરડી ૯, ૪૪, ૪૬, પ્રશમરતિ ૨૦ પ્રશ્નોત્તરસમુચ્ચય ૪૨, ૪, જુઓ | - ભાષાંતર ૬૫ હીરપ્રશ્ન * વાજિની વણજાર ૭૬ બૃહ દિપનિકા ૧ વિચારશ્રેણિ ૨ ભગવતી સત્ર. જુઓ વિવાહરણતિ વિમુક્તિ ર૯ - અનુવાદ ૬૦ વિવાગય ૬, ૭ ભગવાન મહાવીરની ધર્મકથાઓ ૪૮ વિવાહપત્તિ ૧, ૬૪. જ ભરત ૮૫. જુઓ નાટયશાસ્ત્ર ભગવતીસૂત્ર ભુવનભાનુ વિલિચરિત્ર ૪૩ - વૃત્તિ ૬૧ મહાપુરાણ (દિ. ) ૮ વિખરુગીત ૪૧, ૪૬, ૪૭ મહાવીરચરિય પર વીતરાગસ્તોત્ર પર મહાવીરવૃહકલ ૧૦૨ - પંજિકા પર રત્નસાર, શ્રી ૫૮ | શકે કેટલ નાટક વિમુર્થી ૧૪ Page #223 -------------------------------------------------------------------------- ________________ ત્રિીજું ] વિશેષનમાની સૂચી ૧૦૯ શઅપરિક્ષા ૨૮ સજજનસન્મિત્ર ૪, ૩૮, ૭૦, ૮૩ શિછ ટર સમવસરણગર્ભિત થાય, થી ૩૯ શ્રીપાલ રાજાને રાજાને રાસ ૮૨ | જુઓ પાડગતજિનેન્દ્રસ્તુતિ સંગીતદીપક ૮૮ : સમવાય ૪૭, ૪, ૫, ૭૫ સંગીતમંડન ૮૫, ૮૭ - વૃત્તિ ૪૮, ૭૫ સંગીત રત્નાકર ૮૬ ] સરપાહુડ ૨૮, ૮૫ સંગીતરત્નાબ્ધિ | સર્વાર્થસિદ્ધની સઝાય ૪૩, ૪૪ કે – વૃત્તિ ૮૭. સિદ્ધપાવડ ૪૨ સંગીતરત્નાવલી ૮૮ સંગીતસમયસાર ૮૫-૮૭. જઓ | સિપાહુડકર સંગીતસારસંગ્રહ ૧ સિદ્ધપ્રાભૂત ૪૨ સંગીતસહપિંગલ ૮૮ સિદ્ધહેમચન્દ્ર સંગીતસારસંગ્રહ ૮૫. જુઓ - સ્વપજ્ઞ વૃત્તિ ૬ સંગીતસમયસાર સિરિવાલકહા ૮૨, ૮૫ સંગીતસારહાર - ૦૬. જુઓ સંગીતે પનિષત્સાર, સંગીતપ સુપાસનહચરિય ૬, ૫૩ નિષત્સાહાર અને સંગીતપ- સુરસુન્દરીચરિય નિષદ્ગથસારહાર * સૂત્ર વિષે પરામર્શ ૧૮ સંગીતાપનિષસાર ૮૬. જુઓ | વિરાવલીચરિત ૬૭ U સંગીતસારોદ્ધાર સ્થાન ૪૩. જુઓ ઠાણ સંગીતપનિષત્સાહાર ૮૫, – વૃત્તિ ૮, ૭૫ ૧ ૮૬, ૯૧. | સ્વરપ્રાભૂત ૩૦ - પ્રસ્તાવના ૮૮ સ્વસ્તિક, શ્રીવત્સ અને પદ સંગીતપનિષદ ૮૬ હીરપ્રશ્ન ૪૩. જુઓ પ્રશ્નોત્તરસંગીતપનિષદ્રગ્રન્થસારહાર ૮૬. | સમુરચય જએ સંગીતસારોદ્વાર ) D 0 M ૩૮, ૧૨ Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ સંગીત, નૃત્ય અને નાટ્ય [ પરિશિષ્ટ Jaina Data about M usi | Ollobladae al cal Instruments, They ગાહાસત્તસઈ Life in Ancient India ચૂડામણિ ૮૬ as depicted in the Juin Canous 8C દશકુમારચરિત ૪૭ દિવ્યાવહાન બૌદ્ધ) ૪૭ Music of India, The ધનુર્વેદ ૨૫ Natyadarpuna of Rāma. નાટ્યશાસ્ત્ર (ભરતકૃત) ૫, 19 candra and Gunaogo ૫૯, ૬૦ dra: A Critical Study, ન્ય વિદેશ ૮૦. The to ભગવદગીતા દર (આ) અજૈન મહાભારત ૫૬ માલવિકાગ્નિમિત્ર ૫૩ . અંગુત્તરનિકાય રત્નાકર ૨૦ - ટીકા પદ રામાયણ ૭૮ અમરકેશ 18. રુકિમણસ્વયંવર ૯૬ अष्ट छाप के वाद्ययंत्र ५ ( વિશાખિલ ૪૮ વેદ ૨૫ 3 વૈશાખિલ ૨૮ કપૂરમંજરી ૫૩ વ્યાખ્યાધા ૧૩ શિશુપાલવધ ૯૫ કાદમ્બરી ૪૭ - વ્યાખ્યા ૨૦, ૨૪ ૯૫ કામશાસ્ત્ર ૪૭ શ્યામલા-નવરત્નમાલિકા ૯૫ કુમારસંભવ સંગીતચૂડામણિ ૮૬ - વ્યાખ્યા ૨૫ | સંગીત પારિજાત ૮૭ ૧ આ કૃતિ “ગા પૌત્રમાં કન્યાંક ૨૮ તરીકે પ્રસિદ્ધ કરાઈ છે. Page #225 -------------------------------------------------------------------------- ________________ ત્રી ] વિશેષાની સૂચી ૧૧૧ સંગીતમાર૬ ૮૭ સરરવતીકંઠાભરણ ૭૬ સંગીતરાજનૃત્યરનાશ ૯૧ સર્વેકષા ૨૦, ૯૫ સંગીતશાસ્ત્ર ૧૬ સામવેદ 8 - પ્રસ્તાવના ૧૪. સંગીતાહાર ૮૬ સેલેબલ્પ ૫૦ સંજીવની ૨૫ |Indian Aesthetion 12 (૪) પ્રકીક અંગ , ૪૭ માલમસાહ ૮૭ અયપાલ ૯૯. આષાઢ, માય ૮૦, ૮૧ રસનાઢય દર આષાઢભૂતિ ૭૭ અનાહત ૬૨ ઇડદાસ ૭૮ અનુત્તર (વિમાન) ૪૧ ઇન્દ્ર (ક) ૬૮-૭૧ અભયચ% (દિ૦) ૮૬ ઇન્દ્રજાળ ૭૦, ૭૧ અભયચન્દ્રસૂરિ ૮૭ ઈ ઈશાન ૬૧, ૬૨ અ. ભા બ્રજ સાહિત્યમંડલ ૫ ૧ ઈશાનેન્દ્ર ૬૧ અમદાવાદ ૯૧ ઉદાયન ૬૭, ૬૮ અમરચન્દ્રસૂરિ ૮૭ ઉર્વશી ૪૫, ૮૩ અવતારે, ચાવીસ ૯૨ કષભદેવ ૬૮, ૭૦, ૭૮ અવતાર, દસ ૯૨ કપિલ ૭૯, ૮૦ અષ્ટાપદ ૭૭, ૭૮ કલાવિલાસ ૩૨ અસઈ ૪૧ કલિકાલસર્વજ્ઞ (બિરુદ) ૪, આગમ ૨, ૪૭ ૨૯, પર, ૬૭ આઢય ૪૧ કલ્યાણકુશલ ૧૦૧ આત્માનન્દ પ્રકાશ ૧૦૨ કામોન્મત્ત ૬૬ ૧. આ કૃતિ “ગા પી. 2.”માં મળ્યાંક ૧૬ તરીકે છપાઈ છે, Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ સંગીત, નૃત્ય અને નાટ્ય [ પરિશિષ્ટ કિન્નરી , હા કિનારે ૫૧ કુમારપાલ ૯૦ કુમ્ભ ૪૧, ૪૨ કુલપર્વત ૭૦ | જયાનન્દ ૩૩, ૭૩ જિતશત્રુ ૬૪. જૈન સત્ય પ્રકાશ ૧૮, ૪૪, ૬૩, ૮૩ જૈન સિદ્ધાન્ત ભાસ્કર ૮૬ ગણધર (પદવી) ૨ ગધર્વદરા ૩૯-૪૧, ૪૭ ૪ - ગન્ધર્વ—સુન્દરીઓ ૯૧ ગધ ૫, ૬૮ . ગાયકવાડ પૌલ્ય ગ્રન્થમાલા ૮૬ | ગીતસુન્દરી ક૨, ૩૪, ૮, ૭૪ ગુજરાતમિત્ર તથા ગુજરાત દર્પણ તપા ગ૭ ૧૦૧ તાલરાસક ૮૧ તિલોત્તમા ૪૫ gબુરુ ૩૯, ૪૫, ૪૬ ત્રિપૃષ્ઠ ૫૧, ૫ર ત્રિવેન્દ્રમ સંસ્કૃત ગ્રન્થમાલા ૮૫ ગુણચન્દ્રગણિ ૮૯ ગુણસુન્દરી ૮૨ ગાપાલિક ૭૯ ગૌતમ (ગોત્ર) ૩૯ ગૌતમસ્વામી ૫૬, ૬૨ ચરચરી ૮૦ ચન્દ્ર ૬૨ ચન્દ્રહાસ ૭૭ ચશ્મા ૩૯ ચારુદત્ત ૯, ૪૦ ચિત્ત દર ચિત્રમય જગત ૫૬ જયગ્રીવ ૩૯ દયાકુલ ૧૦૧ દયાવિમલ ૯૧ દશાર્ણભદ્ર ૬૨, ૬૩ દેવર્કિંગણિ ક્ષમાશ્રમણ ૨ દેવશાને પાડે ૪૧ દેવસૂરિ, વૃડવાદી ૮૧ દ્રાવિડ ૮૫ ધમિકલ ૬૪, ૬૫ ધર્મનાથ ૪૫ ધિન્દિણી ( છ%) ૮૧ ધ્રુવક ૮૦ ધવા ૫ નન્દીશ્વર દીપ ૪૨ નમુચિ ૪૫ Page #227 -------------------------------------------------------------------------- ________________ ત્રી ] વિશેષનામોની સૂચી ૧૧૩ નરચન્દ્રસૂરિ ૮૩ બહુરૂપિણ ૭૦ નાટ્યસુન્દરી ૩૨, ૭૨-૭૪ IT બી. બી. ૪. જુઓ એ નાદસુન્દરી ૩૨, ૭૪, ૭૫ . બરડા ઍન્ડ સેન્ટ્રલ ઇન્ડિયા નાતિ ૩૮, ૧૦ 3 રેવે અને W.I. R. નારદ ૩૯ L બી. બી. એન્ડ સી.આઇ. રેલવે નિતિ ૯૧ 1 નેવુઇ ૮૧ બુદ્ધિપ્રકાશ ૧૨ ન્યાયાચાર્ય ૮૨ બોમ્બે બરોડા એન્ડ સેન્ટ્રલ ઇન્ડિયા પત્ય ૪૧, પણ પત્ર ૭, જુઓ રામચન્દ્ર અને રેલ્વે ૯૪. જુઓ બી. બી. સીતાપતિ ભરત (ચક્રવર્તી) ૭૭, ૭૦, ૮૫ પરણ્ય ૪૫ ભરૂચ ૮૧ પરમથી ૮૬ ભારત ૧ પશ્ચિમ ભારત ૮૭ : ભારતીય જ્ઞાનપીઠ, કાશી ૩૮ પસઈ ૪૧ ભગુકચ્છ ૮૧ પાટલીપુત્ર ૬, ૭૭ ભેજ ૮૬ પાર્ષદેવ (દિ.) ૮૬. જુઓ પાશ્વચન્દ્ર મગધ ૪૫ પાહુડ . જુઓ પ્રાભૂત પુષ્ય ૩. જએ પૂર્વ મધ્યપ્રદેશ ૮૭ પૂર્ણભદ્ર ૬૨ મન્દર ૪પ. જુઓ મેરુ પૂર્વ ૩, ૩૦, ૫૭. જુઓ પુષ્ય મન્દાદર ૭૮, ૭૮ પ્રભાવતી ૬૭, ૬૮ માલધારી ૮૭ પ્રાભૂત ૩, ૫૭. જુઓ પાહુડ મહત્તર ૭૮ “બલ ૬૨ મહાકાલ ૮૧ બલભદ્ર ૭૯ મહાદેવ ૪૮. જુઓ શિવ બહુપુત્રિકા ૬૨ મહાદેવાર્ય (દિવે) ૮૬ મથુરા ૫ Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ મહાપદ્મ ૪૫, ૪૬ મહાઅલ ૯ મહાવીરસ્વામી ૧, ૫૦, ૫૧, ૫૪, ૫૫, ૫, ૬, ૬૩, ૨૭, ૨૫, ૯૧ અશુિભ કર ભાડવગઢ ૮૭ માદેવસૂરિ ૯૧ સંગીત, નૃત્ય અને નાટ્ય માલ(૧)વા ૯૭, ૨૮ મંત્રવતી ૬૭ ચિત્રસેના ૬૯ મેષકુમાર ૬૨ મેનકા ૪૫ મેરુ ૪૫. જુએ મન્દર યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફ્રિક એન્ડ કલ્ચરલ આર્ગેનાઈઝેશન ૯૪, જુએ સયુક્ત॰ અને Unesco. રંભા ૪૫ રાજગૃહ ૯૯ રાજશેખરસૂરિ ૮૬ રામયન્ત્ર ૭૭. જુઆ પદ્મ રામચન્દ્રસૂરિ ૧૦૨ રાવણુ ૭૭-૯૯ લબ્ધિ ૪૫ ધવરત્તમ ૪૪ વર્ધમાન ૧૦૨ [ પરિશિષ વસન્ત ૪, પ વસન્તતિલકા ૬૪, ૬૫ વસુદેવ ૪૬, ૬૬ વાદિવેતાલ ૭૯ વામન ૯૨, ૯૩ વાલિ ૭૭ વિજયદેવ ૬૧ વિજયસેના ૬૬ વિનયવિજયગણુિ ૪૨ વિશ્વાભરાજ પર વિશ્વવસ ૪૬ વિષ્ણુ ઘર વિષ્ણુકુમાર ૪૪–૪૬ વીરસેન ( દિ.) ૧૮ વૃષભસેન ૮૫ વૈદિક ૪. વૈરાધ્યા ૧૦૨ શક ૫૦, ૬૩, ૬૪ શત્રુમન ૬૪ શિવ ર શિવ ૯૫. જુએ મહાદેવ શુક્ર ર શ્યામલી ૪૬ શ્રી ક્રૅ શ્રીપતિ ૩૩, ૩૪, ૭૨, ૭૪ શ્રીપાલ ૮૧, ૮૨ Page #229 -------------------------------------------------------------------------- ________________ ત્રીજ] વિશેષનાની સૂચી ૧૫ સંયુક્ત રાષ્ટ્રસંધની કેળવણી, સૌરાષ્ટ્ર ૪૦ વિજ્ઞાન અને સંસ્કૃતિની સંસ્થા ઋદિલ ૩, ૪૧ ૯૪. એ યુનાઈટેડ સ્થૂલભદ્ર ૬૭ સંગમ ૫૦ હર ૪૯ સદ્ભૂત ૮૨ હસ્તિનાપુર ૪૫ સર્વાર્થસિદ્ધ ૪૩, ૪૪ હાહા ૭, ૪૬ સાગરોપમ ૪૦ સાબ ૬૧ હિંદુ મિલન મંદિર પર સિંહકુમાર ૮૮ હિરણ્યા ૬૫ સિંહરાજ ૮૦ હ૬ ૭૭, ૪૬. સિદ્ધસેન દિવાકર ૮૧ હેમચન્દ્ર ૮૧ સીતાપતિ ૭૭. જુઓ પs હેમચન્દ્રસૂરિ (કલિ) ૪, ર૯ સુગ્રીવ ૮, ૪૦, ૪૧, ૫૪, Tહાશિમ ઘેરી ૮૮ ૫૫ ૫૭, ૬૦, ૬૨ Chinese 92 સુહરી ૮૨, Journal of the Orienસુરાષ્ટ્ર ૪૦ tal Institute, They સહિરણ્યા ૬૫ Monographs on Music y -સૂર્ય ૬૨ Negroes 92 . સૂર્યાલ (દેવ) ૩૦, ૪૧ Sangeet kala vihar સેકસ ૪૧ સેના ૬૬ English Supplementy સામેશ્વર ૮૬ Unesco ૯૪. જો યુનાઇટેડ સૌધર્મ ૪૫ W.I.R. ૯૪ જુએ બી બી. . અને પૃ. ૫૬-૫૯ગત કેટલાક ૧, પૃ. ૩૭ગત ભાષાઓનાં નામે અભિનયનાં નામે જતાં કરાયાં છે. Page #230 -------------------------------------------------------------------------- ________________ AAK આડંબર ૮, ૧૩ *શિકા ૨૬ કાંસી ૨૬ { કાહલ ૧૦૩ ગાધિકા ૧૩ { ગાહિયા ૮ ગામુખી ૧૩ ગામુહી છ જયક ૧૦૩ જીલ્લરી ૭, ૧૩, ૧૦૩ ઢાલ ૮૩ તેd ૯ તન્તિ ૪ Lera તન્તી ૨૫, ૩૦ સગીત, નૃત્ય અને નાટ્ય વાઘોનાં નામેા તન્ત્રી ૧૯, ૨૫, ૨૬, ૩૬, ૭૭ તમ્બુરા ૭૮ તાલ ૪૯, ૭૪, ૧૦૩ તિક્ખર ૪૮ તિલ ૧૦૩ ત્રિસરિકા ૩૫ ત્રિસરી ૩૫ દુન્દુભિ ૮૩, ૯૧, ૧૦૩ પુષ્કર ૯ પાહે ૯૧ પાવા ૩૧ ભુજવીણા ૧૧૮ ભૂંગળ ૭૨ ભેરી ૮૭, ૯૧ [ પરિશિષ્ટ મલ ૧૦૩. જુઆ માદલ મહાભેરી ૮, ૧૩ માલ ૮. જુમ્મા મદ્ય સુઈંગ છ. જુમ્મા મુબ સુરજ ર મૃગ ૧૩, ૨૧, ૫૧, ૧૨, ૮૩, ૮૪, ૯૧, જુઆ મુગ મેરલી ૩૧, ૬૯ વસ ૩૦, ૪૯, જુમ્મા વેણુ વાંસળી ૧૭, ૨૫, ૨૭, ૩૫, ૫૧, ૯૪ વીષ્ણુ ૮૩, ૧૦૩. જુએ વીશ્વા ૧ આના ચાર પ્રકાર માટે જુએ પૃ. ૫૭. Page #231 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું ] વિશેષનામોની સૂચી ૧૧૭ વિણ ૧૯, ૨૬, ૨૭, ૨૮, ૩૧, 1 - ની વિશુદ્ધિ ૩૫,૪૦,૭૪, ૭૫ ૩૩-૩૫, ૩૦, ૪૧, ૪૭, | as a વશ ૫૦, ૫૧, ૬૮, ૧૯, ૭૪, ૭૫, ૭૭-૭, ૮૧, ૨, | ખ ૧૦ ૮૪, ૯૫. જુઓ વીણ !ી સંખ ૭, ૧૦૩ - નાં અવયવો ૩૩-૩૫, ૪૦, સારંગી ૩૫ ૭૪-૭૫ સાલ (?) ૧૦૩ ૧. ગયા. તંત્રી (તાંત છે, તુંબડું, દંડ (દાંડ) અને નાલ (દાંડ) Page #232 -------------------------------------------------------------------------- ________________ [ પરિશિષ્ટ પરિશિષ્ટ ૪ સંગીત સંબંધી પારિભાષિક શબ્દો . અંશસ્થર ૨૫. જુઓ તાણ | અભિનયિકા ૭૬ અને તાન અભિરુ ' અફખરસમ ૧૦ અભિરુગતા ૧૬ ને અક્ષરસમ ૨૬ { અભિરૂ૫ ૧૫, ૧૬ અંગમરોડ ૯૧ અભિરૂવા ૯ અંગવિક્ષેપ ૪૯ અલંકાર ૨૯, ૨૦ અંગહાર(૨) ૪૯-૫૧, ૫, ૬૯, અવરોહ ર૪ ૭૦, ૮૪ અવસમન ૫૬ અંગહાર ૪૯ અશ્વકાન્તા ૧૬ 1 અંગહારક ૪૮ આવેડિક ૭૬ અંગહારિકા ૭૬ ઇ આગમિક ગીત ૩૬ ( અંચિએ ૫૩, ૫૪ 1 આગમિય ગીય ૩૬ 1 અંચિત ૫૩, ૫, ૬૧ આંગિક અભિનય ૪, પહ અનુભાવ ૭૧ , વિકારે ૫૧ અનુવાદી સ્વર ૨૭ આધ્વગ ૮૬ અભિભુત ૫૪ આનન્દ નાટક ૬૮, ૭૧ U અભિનય( ) ૪, ૫૧, ૨૩, આભીરી ૩૭ ૫૪, ૫૬-૬૧, ૬૫, ૬૮, આરભટ ૫૪, ૫૮ -ના ચાર પ્રકારો ૪, ૫૪, ૫૭ ] [ આરભટિ વૃત્તિ ૫૩ અભિનયકળા ૩, ૪ ૧ આરભટી , ૬૧ | ૭૦, ૭, ૮૬ ૧. આથી ગીત, નૃત્ય અને વાઘ એ ત્રણે અભિપ્રેત છે. ૨. આને અર્થ ઉચા સૂર ઉપરથી નીચા સૂર ઉપર આવવું તે. Page #233 -------------------------------------------------------------------------- ________________ ચોથું ] સંગીત સંબંધી પારિભાષિક શબ્દ ૧૧૯ ૧ કશ્ય ૨૮ મારભડ ૫૪ ઋષભ ૧૧-૧૪, ૨૦, ૨૧ આરહ ૨૪ એલામક્રિય ૩૬ આલાપ ૬૫ ઈ કલ્થ ૬, ૨૯ આલાપિની ૧૬ ઇ આશકાતા ૧૫, ૧૬ કકુભા ૩૭ ૧ આસકત્તા ૯ કરણ(B) ૪૭, ૫૦, ૫૧, ૨૩, ૬૯, ૭૨-૭૪, ૮૪, ૧૦૧, આહાર્ય અભિનય , ૫૯ કર્ણાટી ૩૭ ઉખિત્તય ૨૮, ૩૨ કલ્યાણ ૭ ઉચ્ચતાલ ૭૬ ઈ ઉત્તરગધારા ૯, ૧૬ કાકલી ૬૯, ૮૪ ૧ ઉત્તરગાન્ધારા ૧૫, ૧૬ કાસારિત ૫૩ ઉત્તરમદા ૪, ૧૫, ૧૬, ૨૮, ૮૩ કેદારક ૩૭ ઉત્તરમન્દ્રા ૧૬ કેમેદા ૩૭ *ઉત્તરા ૯, ૧૫, ૧૬ ઇ કોરવિયા ૯ ( ઉત્તરાયતા કટિમા ૧૫, ૧૬ ! કેરવ્હીયા ૯ ઉત્તરાયતા કેડિમા ૯,૧૫, ૧૬ ! કોલાહલ ૩૬ ઉત્તરાયતા કડીમા ૯ કરવીયા ૧૫, ૧૬ ઉત્તરાસમા , ૧૫, ૧૬ કૌશિકી રાગ ૩૭ ઊંક્ષિપ્ત ૩૪, ૫૭ , વૃત્તિ ૫૩ ઉક્ષિતક ૨૯, ૩૦ ફલેપનતા ૧૬ ઉદારત ૮૪ - કૃદ્ધિમાં ૧૫, ૧૬ ઉદ્દવૃત્ત કરણ ૫ ખરજ ૧૧ | ઉન્નમન ૫૬ ખુટિ૬િ)માં ૧૬ - ૧. જયાં પાઠય શબ્દ અને સંસ્કૃત શબ્દ અભિન્ન હોય ત્યાં તે ભેગા અપાયા છે.. Page #234 -------------------------------------------------------------------------- ________________ સંગીત, નૃત્ય અને નાટ્ય [ પરિશિષ્ટ ઈ ખુફિઆ ૯ એ ખુદિમા ૯ ગજદન્ત ૫૧, ૬૦ ઈ ગજજ ૬ ૧ ગદ્ય ૨૮ ઇ ગન્ધર્વ ૬૬ | ગબ્ધવ ૬ ગન્ધશ્વધર ૬ ગધબ્રસાલા ૬ ગધેવિઅ ૬ ગધાર ૭, ૮, ૨૧ ગન્ધાર-ગામ ૯ ગહસમ ૧૧, ૨૭. જુઓ ગ્રહમ | ગીત ૫, ૬, ૧૫, ૧૬, ૨૫, ૩૩૩૫, ૩૭, ૪૬, ૪૭,૫૦-૫૩, ૬૨, ૬૫, ૬, ૭૨, ૭૭-૭૯ ૮૧, ૮૪, ૯૧, ૯૨, ૯૬ -ના અવાંતર ગુણે ૧૭ -ના આઠ ગુણ ૧૭ -ના ગુણો ૧૮ -ના ચાર પ્રકાર અને તેના અર્થ ૩૨, ૫૭ –ના ચૌદ દેશે ૪૯ -ના ત્રણ આકારો ૧૬ -ના પરીસ દેવ ૪૯ -ના પ્રકારો અને ઉપપ્રકારો ૩૬ -ના સાત દેશ ૧૭ –નો પ્રભાવ ૩૭ –ને વિષય ૩૭ ગીતકળા ૪૮ ગીતિ ૫, ૬. જુઓ ગઈ ગીય ૬, ૩૬, ૪૮. જુઓ ગીત ગીયરમાં ૭ ગુચ્છકૃતિ ૩૭ ગુર્જરી ૩૭ નેઅ ૬, ૩૨ ગે(ગ)જજ ૨૯ ગેય ૫, ૯, ૫૮ ના આકારે ૧૦ | ગાન ૫, ૬, ૫, ૪૫, ૪૭, ૫૦,૫૧, ૫, ૬, ૭૮, ( ૮૧ ગાન્ધર્વ ૫, ૩૪, ૩૫ ગાધર્વકળ ૮૮ ગાધર્વવિદ્યા ૬ ગાન્ધાર ૧૧-૧૪, ૨૦, ૨૧ ૨૪, ૪૬ ગાન્ધાર-ગ્રામ ૧૪, ૧૫,૪૭, ૫૦ | ગામ ૧૧, ૨૪. જુઓ ગ્રામ ગીઓ ૬, ૯ જુઓ ગતિ Page #235 -------------------------------------------------------------------------- ________________ ચાથું ] સંગીત સંબંધી પારિભાષિક શબ્દ ૧૨૧ -ના આઠ ગુણ ૧૦ | તનિસમ ૧૧ -ના આઠ પ્રકારો ૨૮, ૨૮ તન્નીસમુથ ૮૮ –ના ચાર પ્રકાર ૩૨ તાતાઈ ૫૦ –ના છ દેષ ૧૦ તાતાયા ૫૦ હસમ ૧૦ સાથે ૫૦ ગૌરી ૩૬ તાણ ૧૧, ૨૫. જુઓ અંદરવર ગ્રહ ૧૯ તાડવ ૫૧-૫, ૬૮-૭૧, ૭૬ ગ્રહમ ર૭, ૩૧, ૪૭. જુઓ તાન(નો) ૧૯, ૨૫, ૨૬, ૪૮, મહેસમ ૫૦, ૮૨, જુઓ અંશસ્વર ગ્રામ ૯, ૧૧, ૧૪, ૧૯, ! તાબોટા ૮૦ | ૨૪, ૨૩, ૩૬, ૪૮, ૫૦, તાલ ૫, ૬, ૧૭, ૧૯, ૩૦, 0 ૮૨. જુઓ ગામ ૩૧, ૫૦, ૬૫, ૬, ૮૦, (ગ્રામક ૨૪ ૮૧, ૮૬, ૮૭ ગ્રામ-રાગ પર તાલમ ૧૦, ૨૭, ૨૮, ૪૭ ધાલના ૨૩, ૩૧, ૮૨ ચચરી ૮૨ - તોડી ૩૭ છલિક ૭૬ તૌત્રિક ૫ છલિક-માર્ગ ૪૮ ત્રિગુણ ૩૭ જીમૂત ૨૪. થઈ ૫૦ ડો(ડ)બિલિકા પ થઈકાર ૫૦ થઈ થઈ પ૦ ( @સાય ૭, ૮ રાષ્ટ્રતિક પટ { સાત ૭ . દિતિત ૫૪ તત થેઈ ૫૦ દુવઈ ૩૬ ૧. મૂ નાના આશ્રયરૂપ સમ ( a scale in music : ૨. આને અર્થ રાગ ખેંચે તે” છે. Page #236 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ સંગીત, નૃત્ય અને નાટ્ય [ પરિશિષ્ટ દુવિલિયા ૩૬ નકાર (1) ૫૦ દેવગાન્ધારી ૩૬ ન ૫૩ દેવી ૩૭ નમ્યગ પક દેવાલા ૩૭ નચ્ચણી ૫૩ નટનારાયણ ૩૫, ૩૭ દશ્ય ૭૬ દેશજ કફ ન ૪૮, ૫, ૭૫ નારાયણ ૩૬ શાખી ૩૭ નટ્ટપાલ ૫૫ દેશિક ૩૬ નટ્ટા ૩૭ ઈ દેશ્ય ગીત . દેસિ ગીય ૩૬ નટ્ટારિય ૫૩ દેષશાટિકા ૩૭ નખ ૮૦ કવિડી ૩૬ નકે ૭૬ કુત ૬૧ નર્તન ૪૯, ૭૬ કુતા ૬૧ – ના છ ભેદ ૪૯ દુમમંજરી ૩૭ નન્દી ૧૫, ૧૬ દિપદી ૩૬ નદ્યાવર્ત ૨૪ ધઇવત ૪૮ નાચ ૮૩ ધનાથી ૭ નાટક(કે) ૫, ૫૫, ૬૯, ૭-૮૦, ધારી ૩૬ ૮૨, ૮૪ - ના પ્રકારે ૬૧, ૬૨ ધુમ ૪૫ 5 ધવત ૭ નાટક, નવ ૮૧, ૮૨ 1 ધૈવત ૧૨, ૧૩, ૨૧ નાટકે, બત્રીસ ૬૦-૬૨, ૬૪ નાટારમ્ભ ૮. ધ્રુવ ૪૫ નાટય પર-૫૪, ૬૫, ૬૮, ૧૯, કુવા ૫ ૭૫, ૭૮ બૅકાર ૫૦ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૮૩ શું] સંગીત સંબંધી પારિભાષિક શબ્દો ૧૨૩. - ના ચાર પ્રકારે ૫ક નીસિએસસિઅસમ ૧૦ - ના કર પ્રકાર (ભેદ ). વૃત પર, ૫૩ ' ૫૪, ૧૫ નૃત્ય ૩૩, ૪૫, ૪-૫૩, ૫૫,. નાટયકળા ૬૫, ૭૨, ૭૫, ૭૬ ૫૭ ૬૪-૭૪, ૭૬, ૭૦, ૮૧ - ના ત્રણ પ્રકારો ૭૫, ૭૬ નાટયમિકા ૫ - ના ચાર પ્રકાર ૫૯ નાટયવિધિ ૫૫, ૬, ૭૬ - ના ત્રણ પ્રકાર ૭૬ નાટયવૃતે ૬૭ - ના પાંચ પર્યા પર નાટયાચાર્ય ૬૫ - ના સાત ભેદ ૪૯ નાટયોપહાર ૬૬ નૃત્યકળા ૭૩ નાદ() ૫, ૩૬, ૪૪, પ૦, નૃત્યવિધિ ૬૫ ૭૪, ૭૫, ૮૬ નેસાઅ 6 પજજ ૬, ૨૮. જુઓ પર - ના ત્રણ પ્રકાર ૮૮ પંચમ (રાગ) ૩૬, ૩૭ - ના પ્રકાર ૩૬ પંચમ (સ્વર) ૭, ૮, ૧૨-૧૪, ૨ નાદકળા ૭૪ પત્તા ૩૨ નાદી ૬૮ નાલિકાગલક ૬૫ પદબદ્ધ ૨૮, ૩૦ નિબન્ધ માર્ગ ૪૮ પદસમ ૧૦, ૨૭ નિશ્વસિષ્ણવસિતસમ ૨૮ પર ૨૮, જુઓ ૫જજ ઈ નિષદ ૯૨ પયવિદ ૨૮ નિષધ ૧૨ પરિવર્ત ૬૫ નિષાદ. ૧૨-૧૪, ૨૦, ૨૧ પવનય ૨૮ નિસાત ૭ પાટ ૮૭ નીસિસિલસિયસમ ૧૧ પાટણ ૮૭ Page #238 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ભાજીમ્રુત ૫૪ પાદ૬ ૨૯, ૩૦ પાસમ ૧૧ પાદાન કર પાવિદ્ધ ૨૯ પુખરય ૪ પુષ્પમાજીવ પછ પૂર્ણિમા ૯, ૧૫, ૧૬ પૂર્વ રંગ ૬૯ પૂવિક ૩૭ પૌરવી ૧૬ પ્રત્યુત્શેષ-સમ ૨૬ પ્રાવેશિની ધ્રુવા ૫ પ્રવૃત્તક ૨૯, ૩૦ પ્રાણુ ૫ પ્રાત્યન્તિક પ પ્રેક્ષષ્ણુ પ પ્રેક્ષણુક ૮૪ પ્રેક્ષ્ય ૭૬ Dow 'ગીત, નૃત્ય અને નાટ્ય ના છ પ્રકાર છ ગાલા ૩૭ ભાણું છ ખિમ્માક ૬૫, ૮૪ બેલ ૭ ܝ ܂ ભારત ૭૭ ભરત-માર્ગ ઉપ ભસેલ ૫૪, ૫૯ ભાણુક ભાય ૬ ભાણિકા ૩૬ ભાષ્ટ્રિયા ૩૬ ભારતીય ભાષા ૩૭ ભાવ ૪૯, ૭૧ ભિન્ન માર્ગ ૪૮ ભિસેલ ૫૪ ભૈરવ ૩૬, ૩૭ ભૈરવી ૩૭ ભ્રમર ૧ મકર ( અભિનય ) ૬૦ મી ૯ માંગી. ૯, ૨૮ ઝિમ છ મઝિમગામ ૯ મકૃિતા ૧૬ | પરિશિષ્ટ મધુકરી ગીત ૭૭ મધુરી ૩૭ મધ્યમ ૧૧-૧૪, ૨૧, ૨૪ મધ્યમ-ગ્રામ ૧૪, ૧૫ મનુજસમુત્યુ ૮૮ મા ૩૦, ૪૨ મુ૬ ૩૨ સકલ Page #239 -------------------------------------------------------------------------- ________________ ચોથું] સંગીત સંબંધી પારિભાષિક શબ્દ ૧૨ મજાય ૨૮ રક્ત ૪૭ મ% ૩૫ રક્તહંસા ક૭ મલ્લી ૨૭ રંગભૂમિ ૭૧ મહાનટ ૬૯ રંગમંડપ ૬૯ મહાસર ૬૬ રંગિત ૨૭ મહરીય ગીય ૭૬, ૭૭ રજતની ૧૫, ૧૬ માણુવક ૫૭ રજની ૧૫, ૧૬ રંજની ૧૬ માત્રા (શ્રુતિ ૮૫ ટુવાલ ૭૭ માર્ગ ૧૫, ૧૬, ૨૮ , રયણી ૯ મા-ગીત ૮૭ રયતણી ૯ માગતાલ ૮૭ વસ ૨૮, ૩૦, ૭૧ માલથિી ૩૬ રાગ ૫, ૩, ૫, ૬, ૪૪. માલવ ૫૭ ૫૦, ૫૧, ૬, ૭, ૮૫, ૮. માલવશિકી ૫૨ ઈ રાગણી ૪૪, ૬૬ માલવી ૩૭ ૧ સાગિણી ૩૬ મુછાણા ૯, ૧૧, ૨૪ રામગ્રી ૩૭ રાસ ૭૬, ૮૧ મૂર્છા ૨૪ રિંગિત ૨૩ મૂચ્છના ૧૫, ૧૯, ૨૪, ૨, | [ રિભિ ૧૦, ૫૪ ૩૬, ૪૭, ૪૮, ૫૦, ૮૨, 3 રિભિત ૧૭, ૨૩,૫૩, ૫૮ ( રિભિય ૨૯, ૩૦, ૫૩ મેઘ a૬, ૩૭ ઈ રિસભ ૭, ૮ મટકરી ૩૭ 1 રિસહ ૭ : '૧, Rise and fall of sounds in music, modulation, melody. Page #240 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ગીત, નૃત્ય અને નાહ્ય [ પરિશિષ્ટ રેવ. ૭ 5 રેવત ૮. ] રેવતિત ૮. રૈવત ૧૨-૧૪, ૨૧ રાચિતાવસાન ૨ રાદ ૩૨ રોહિણી ૧૬ લય ૧૯, ૨૭, ૩૦, ૩૧, ૬૧, ૭૦, ૧૦૧ લયસમ ૧૦, ૨૭, ૪૭. હાસ્ય ૫૨, ૫, ૭૦, ૭૧, ૭૬ ભાસ્ય-વિધાન ૭૬ લેકમધ્યાવસનિક પદ ગમમ્ભાવસિત ૫૪ વર્ષમાન (અભિનય) ૬૦ વિસત ૩૬, ૩૭ વસંખેરી ૩૭ ઈ વાધય ૪૮ ૧ વાચિક ૫૯ વાચિક અભિનય ૪ વાદી સ્વર ૨૭ વાઘકળા - ના ચાર પ્રકાર ૭૬ વિચિત્રા ૧૬ વિપરીડી ૩૭ વિડંબના ૨૫ વિશ્લમ ૪૯ વિવાદી સ્વર ૨૭ વિશાખા ૧૬ વીરજયતિકા ૭૬ વેણુમુલ્ય ૮૮ વેલાકુલા ૩૭ વૈતાલિકી ૮૩ વિરાડી ૩૭ વ્યંજક ૪ વ્યાયાપિકા ૭૬ શુદ-ગાધારા ૧૫, ૧૬ શુહમધ્યા ૧૬ શુદ્ધ- ૧૫, ૧૬ શ્રી ૩૬, ૩૭ શ્રીભૂપાલા પ્રિયા ક૭ શ્રુતિ ૨૦, ૪૦, ૮૫ ૧)જાતિ ૧૦૧ વજ ૧૧-૧૭, ૨૦-૨૨, ૨૪, જ-ગ્રામ ૧૪, ૧૫ વાદિ જાતિ ૫૦ સંયમ ૭૬ સંવાદી સ્વર ૨૭ સંગત ૫૬ સંગય ૭૬ ઈ સંગીમ ૬ 1 સંગીત ૬ Page #241 -------------------------------------------------------------------------- ________________ ચેાથુ* ] ગીતાલય ઃ સજ્જ ૭, ૮, ૨૪ સાગામ ૯ સજ્જ૦નિસાય ૯૭-૯૮ સંચારસમ ૧૦, ૨૭ { સંકેનકાવર્તન ૫૫ સમતાલ ૨૬,૪૮ ક્રમપ્રતિક્ષેપ ૨૬ સમપ્રત્યુત્શેપ ૨૬ સમાણુશ્ ક { સપા ૭૬ સર ૭૯, ૧૧. જુગ્મ સ્વર સરગમપન્નુની ૧૦૦ સમય ૪૮ સગીત સ'ની પારિભાષિક શબ્દો સાત્ત્વિક પ સાત્ત્વિક અભિનય ૪ સામન્તાવાણિત ૫૪ સામાન્યતાપનિપાતનિક પ સમુત્ક્રાન્ત ૧૫ સમાન્તા ૯ સરકાણુ ૨૨ સરમાણુ છ { સરિત્રમ ૯૭, ૯૮ સરગમન હર, ૯૭ અણિમદેની ૯૮ સયુત હસ્ત ૬૦ સહિત ૫૬ { સારસી ૯, ૧૫, ૧૬ સારીગમ ૯૨, ૯૭, ૯૮ સારીગમધની ૯૬ સારેગમ હર, ૧૯૭ સારકતા સારકાન્તા ૧૫, ૧૬ સાલિ છ સાડા ૩૬ સુ′ ૪૯ સખા ૧૬ સુકૃતરાયામાં ૯ સદ્દગન્ધારા ૯, ૧૬ સુસજ્જ સુભદ્ર ૨૪ સુમુખી ૧૬ સહેતરાયામાં ૧૫, ૧૬ સુમુત્તરાયામાં ૧૬ સૂચીનાટ્ય ૭૦, 93 ૧૨૭ » Page #242 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ સંગીત, નૃત્ય અને નાટ્ય [ પરિશિષ્ટ સૂત્રના આઠ ગુણે ૧૭ સ્વર, સાત ૭૮, ૮૨, ૮૫ સેયામણી ૭૬-૭૭ સ્વસ્તિક ૫૬, ૫૭ સેવીરા ૯ હરિણાષા ૧૬ સૌદામિની ૭૭ હિરિત ૧૫ સૌવીરા ૧૫, ૧૬ હરિતા ૧૫ સૌવીરી ૧૬ હરિત ૧૬ સ્તમ્ભતીર્થ ૩૭ હરિયા ૯ તિમિત ૫૬ હરી ૮ સ્થાન ૪૭ હલ્લીસક ૭૬ સ્થાન, સ્વરનાં ૧૨, ૨ હસ્તક(કે) ૭૨, ૭૨ સ્થિરહસ્ત ૪૮ હસ્તક, ચોઠ ૭૩ સ્પબ્દિત ૮૪ હસ્તાભિનય ૬૧ સ્વર ૫, ૬,૪૮, ૪૯. હાવ ૪૯ -ના ચાર પ્રકાર ૨૭ . હિરડેલા ૩૭ સ્વરના મંડળ ૫૧ કુબડકો ૮૧ સ્વરમંડળ ૭ હષ્યકા ૧૬ તા. ક. પૃ. ૬૦ગત નાટકોનાં નામો જતાં કરાયાં છે. 1. A note of the musical scale, gamut. Page #243 -------------------------------------------------------------------------- ________________ પૂર્તિ : સદ્ગત ગણિવર્ય અને સુરિરત્ન (લેખ છે. હીરાલાલ ૨, કાપડિયા એમ. એ.) આજે કેટલાંક વર્ષોથી “શ્રીમુક્તિ-કમલ-જૈન–મેહનમાલાગત “મુક્તિ અને “કમલથી શું અભિપ્રેત છે તેની મને જિજ્ઞાસા રહેતી હતી કેમકે એ વિષે આ ગ્રન્થમાલાના કેઈ પુપમ એ મારી જિજ્ઞાસાને તૃપ્ત કરે તેવું લખાણ કરેલું જણાયું ન હતું સદ્ભાગ્યે મુનિશ્રી યશોવિજયજીને આ વાત કહી. એ ઉપરથી એમણે મને દેવભક્તિમાલા નામનું પુસ્તક મેકલાવ્યું અને મુક્તિ અને કમલથી નિર્દી શાયેલા બે મુનિવરોને સંક્ષિપ્ત પરિચય લખી આપવા સૂચવ્યું. બા મુક્તિવિજયજી ગણિવર્યના પ્રશિષ્ય અને પ્રવિજયકમલસરિજીના શિષ્ય શ્રીદેવવિજયણિએ ઉપર્યુક્ત દેવભક્તિમાલામાં લગભગ પ્રારંભમાં ૫ ૧-૧૭માં ગણિથી મુક્તિવિજયજી ઉ શ્રી મૂળચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર આલેખ્યું છે, ત્યાર બાદ એમણે પૃ ૧૮-૫માં પિતાના ગર માવજયકમલરિજનું વિસ્તૃત જીવનચરિત્ર અઠ પ્રકરણમાં રજૂ કર્યું છે. એના આધારે હું સૌથી પ્રથમ મણિવર્ય મુક્તિવિજયજીની જીવનઝલક રજૂ કરું છું. મુખ્ય પ્રસંગે: જન્મ શિયાળકોટમાં વિ. સં. ૧૮૮૬માં, સ્થાનકવાસી સંપ્રદાયમાં દીક્ષા વિ. સં. ૧૯૦૨માં સગી દીક્ષા મણિવિજયજી પાસે અમદાવાદમાં વિ. સં. ૧૯૧૨માં. ગણિપદવી અમદાવાદમાં વિ. સં. ૧૯૨૩માં અને સ્વર્ગવાસ ભાવનગરમા વિ. સં. ૧૯૪૫માં.] આ ગણિવર્યને જન્મ પંજાબના શિયાળકેટ' નગરમાં સવારજ્ઞાતીય સ્થાનકવાસી સુખાશાની પત્ની બરબાઈની કુક્ષિએ વિ. સં. ૧૮૮૬માં થયેલ હતું. એમનું નામ “મૂળચંદ' પડાયું હતું. ચૌદ વર્ષ : સુધીમાં એમણે વ્યાવહારિક જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું અને કોઈ એક Page #244 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ સગીત, નૃત્ય અને નાટ્ય સ્થાનકવાસી સાધુ પાસે ધાર્મિક અભ્યાસ કર્યો હતા. એમણે ૧૬મે વર્ષે સ્થાનકવાસી બ્યુટેરાયજી મહારાજશ્રી પાસે દીક્ષા લીધી હતી, અને ગુરુ-શિષ્યાને સ્થાનકવાસી મતથ્યેા યેાગ્ય ન જણાતાં વિ. સં. ૧૯૦૭માં એ બન્નેએ ‘વેગી' મત સ્વીકાર્યાં. આઠ વર્ષ સુધી એ બંનેએ શુદ્ધ પ્રષણા કરી અને મતાભિનિવેશીઓ તરફના ઉપસર્ગો સહન કર્યાં. વિ. સ. ૧૯૧૧માં બંનેએ ગુજરાતમાં આવી સિદ્ધગિરિની યાત્રા કરી. · મૂળ સ્થાનકવાસી યુટેરાયજીએ ‘દાદા’ તરીકે સુપ્રસિદ્ધ મિિવજયજી પાસે અમદાવાદમાં વિ. સં. ૧૯૧૨માં દીક્ષા લીધી તે સમયે મૂળ છએ પણુ તેમ કર્યું. એ બંનેનાં નામ અનુક્રમે બુદ્ધિવિજય અને મુક્તિવિજય રખાયું. કાતિરે મુક્તિવિજયજી મારવાડ ગયા અને આગળ ઉપર પાલષ્ણુપુર અને ખેરૂગામમાં કેટલાક સમય રહી અમદાવાદ આવ્યા ચેડા સમયમાં કેટલાક સ્થાનકવ.સી સાધુએ એ પંથ છેાડી બુટેરાયજીને અનુસર્યાં. ાથી ખાસ કરીને મુક્તિવિજયજીના પરિવારમાં લગભગ ૭૫ મુનિએ થયા. યાવિમલજી મુનિવરે મુક્તિવિજયજીને યાગેાદ્દહન કરાવી વિ. સ ૧૯૨૪માં ણ' પદવી આપી. એમને પ્રભાવ એટલા બધા હતા કે વૃદ્ધિચન્દ્રજી, આત્મારામજી અને અવેરસાગરજી એમની આજ્ઞાનુસાર વર્તતા હતા. એ ગણિવર્યને પાંચ શિષ્યા હતા : હુંસવિજયજી, ગુલાબવિજયજી, ઢાનવિજયજી, માતીવિજયજી અને કમવિજયજી, એમના ખાસ ભાવનગરમાં પ૯ વર્ષની વયે વિ. સ. ૧૯૪૫માં થયે. ૧. એમને અંગે નિમ્નલિખિત માખતા જાણવામાં નથી :— એમનું જન્મવર્ષે, એમનું જન્મસ્થળ, એમનાં માતા-પિતાનાં નામ, બુટેરાય' એ એમનું મૂળ નામ ન હોય તે એ નામ અને બુટેરાય'ના અ તેમે એમના થાનકવાસી ગુરુનું નામ. ૨, એ આગમેહ્કાર આનદસાગરસૂરિજીના ગુરુ થાય છે. Page #245 -------------------------------------------------------------------------- ________________ સદ્દગત ગણિવર્ય અને ચૂરિયન શ્રાવિજયકમલસૂરિનની જીવનઝરમર [નોંધપાત્ર બનાવો : જન્મ પાલીતાણામાં વિ. સં. ૧૯૧૩માં, દીક્ષા અમદાવાદમાં વિ. સં. ૧૯૩૬માં, વડી દીક્ષા અમદાવાદમાં વિ. સં. ૧૯૩૭માં, ગણિ- વ્યાસ પદવી લબડીમાં વિ. સં. ૧૯૪૭માં, આચાર્ય' પદવી અમદાવાદમાં વિ. સં. ૧૯૭૪માં અને સ્વર્ગગમન બારડોલીમાં વિ. સં. ૧૯૭૪માં 3 રાધનપુરના નિવાસી “કોરડિયા” કુટુંબમાંના નેમચંદ નાગજી કેટલાક વર્ષોથી પાલીતાણામાં રહેતા હતા. એમને ત્રણ પુત્રો હતા. તેમાંના એકનું નામ દેવચંદ' હતું. એનાં લગ્ન મેઘબાઈ સાથે કરાતાં એ સુશીલ નારીએ વિ. સં. ૧૮૧ માં એક પુત્રરત્નને જમ આવે અને એનું નામ “કલ્યાણચંદી પડાયું. એમને ચાર ભાઈ અને એક બેન હતાં. કલ્યાણચંદ સાત વર્ષના થતાં એમના પિતા ભાવનગરમાં આવી વસ્યા. ત્યાં કલ્યાણચંદે તેર વર્ષની ઉમરમાં ગુજરાતી છ ચોપડીઓ અને બે અંગ્રેજી પુસ્તકો પૂરતું વ્યાવહારિક જ્ઞાન પ્રાપ્ત કર્યું. આગળ ઉમર “પરવડી ગામમાં રહેવાનું થતાં વિશેષ અભ્યાસ તેઓ કરી શક્યા નહિ. તેમને અવારનવાર પાલીતાણા જવા આવવાનું થતાં તેમને વૃદ્ધયજીના સમાગમને વિશેષ લાભ મળતો હતો કાલાંતરે તેમને આ લાભ એ જ મહારાજની તલ્ફથી ભાવનગરમાં પણ ગો. અહીં દીક્ષા અપાય તેમ ન લાગવાથી વૃદ્ધિચન્દ્રજીએ પિતાના "ડલ ગુરુમાઈ મુકિતવિજયજી ગણિવર્ય પાસે કયાણચંદને દીક્ષા વાતે અમદાવાદ મોકલ્યા એ ગણિયે પિતાના મુખ્ય શિષ્ય ગુલાબવિજયજી સાથે વિ. સં. ૧૮૩૬માં એમને નજીકના ગામડામાં મોકલી દીધા અને ત્યાં એ જ વર્ષમાં ગણિવર્ય મુક્તવિજયજીના શિષ્ય તરીકે એમને દીક્ષા આ પાઈ અને એમનું નામ “ કમલવિજય” પડાયું. વિ. સં. ૧૮૭માં એમને વડી દીક્ષા પણ અમદાવાદમાં અપાઈ. વિ. સં. ૧૯૩૮નું ચાતુર્માસ પણ અમદાવાદમાં જ થતાં એમને ભણવાની સાથે Page #246 -------------------------------------------------------------------------- ________________ ર સગીત, નૃત્ય અને નાટ્ય ચેાગઢહનનેા પણુ લાભ મળ્યા. ૧૯૪૯માં એએ કપડવંજ ગયા. ત્યાં ચન્દ્રિકા વ્યાકરણા એમણે અભ્યાસ કર્યાં. ૧૯૬૦માં એમણે પોતાના ગુરુભાઇ દાનવિજયજી પાસે વડેદરામાં રહી ન્યાયના ભ્યાસ કર્યો. કાલાંતરે એએ ભાવનગર ગયા તો ત્યાં એમણે ઝવેરસાગરજી પાસે આયાર વગેરે વિવિધ આગમે તેમ જ અન્ય કેટલાક મહત્ત્વના ગ્રન્થા વાંચ્યા. ચારિત્ર લીધા પછી અંતિમ અવસ્થા સુધી એમને પઢનપાઠન ચાલુ રાખ્યું. પાતાના વિદ્વાન શિષ્યા પાસેથી પશુ જ્ઞાન મેળવતાં તેમને જરા પશુ સક્રાય થતુ નહિ. અવેરસાગરજીએ ૫. હૈતવિજયજી દ્વારા ક્રમવિજયજીને લીંબડીમાં ભગવતીસૂત્રના યેગ કરાવ્યા. એ પૂ થતાં લીંબડીમાં જ એમને વિ. સં. ૧૯૪૭માં ભુતી તેમ જ પન્યાસની પદવી અપાઇ. આગળ જાં એમણે ધાં સાધુ-સાધ્વીઓને મેટાં યેાગે દહન કરાવ્યાં, એએ ગ્રામાનુમામ વિદ્યાર કરતાં વિ. સ. ૧૯૭૨માં અમદાવાદ પધાર્યાં. મત્ર આગમવાચના થઇ, વિ. સ. ૧૯૭૪માં ગણિવર્ય ૫. ક્રમવિજયજીને અમદાવાદમાં આચાર્ય ' પદવી થઈ. એ વર્ષમાં સુરતમાં ૫. આનંદસાગરજીને આચાર્ય પદવી આપવાનું નક્કી થતું એ ઝવેરસાગરજીના ઋણુમાંથી અંશતઃ મુક્ત થવાના ઇરાદે વૃદ્ધાવસ્થા અને ગ્રીષ્મ ઋતુ હેવા છતાં પાલીતાણુાથી ચ વિહાર કરી સુરત પધાર્યા અને એ પદવી આપી પછી એએ ખારડાલી ગયા અને ત્યાં એ જ વર્ષમાં આશ્વિન માસની શુક્લ દસમીએ પ્રતિક્રમણાથે કરેલા લેગસ્સના કાયેત્સગ દરમ્યાન સ્વગે સિધાવ્યા. એક દિવસ આગળ એમણે પેાતાની નાંધાયી જોવા ૫. લાવિજયજીને ભલામણ કરી હતી. એમના એક શિષ્ય તે વિજયમે હનસૂરિજી કે જેઓ શ્રીવિજયપ્રતાપસરિજીના ગુરુ થાય છે. :" : . ૧ એમનાં જન્મ, દીક્ષા, ‘ ગણિ−પ’ન્યાસ ' પટ્ટી, આચાર્ય' ' પદવી ... અને સ્ત્રવાસ અનુક્રમે વિ. સ. ૧૯૩૧, ૧૯૫૦, ૧૯૭૩, ૧૯૮૦ અને ૨૦૦૧માં થયાં હતાં. * Page #247 -------------------------------------------------------------------------- ________________ વૃદ્ધિપત્રક ५. ७, ५. १४. अंतभा भे : 0 पूर्व अमर वि.स. २००६मा प्रति "मनमा [श्री मिनेन्द्र-रत गुमित]"नी પ્રસ્તાવના (પ. ૭-૧૪માં પ્રસ્તુત પરિચય આપ્યો હતો. મૃ. ૧૬, ૫. ૧૪. ઉમેરે છ રાગ અને છત્રીસ રાગિણ શ્રી. પા. . જે બાલાવબોધ યાને સ્પષ્ટીકરણ સહિત ભીમસિંહ માણેકે સને ૧૮૮૪માં પ્રસિદ્ધ કર્મ છે તેમાં પત્ર ૮૫-૮૬૪માં છયે રાગ અને છત્રીસે રાગિણી અંગે અનુક્રમે નિમ્નલિખિત પવો અપાય છે – "श्रीश्रीरागो वतन्तश्च भैरवः पञ्चमस्तथा । मेघरागश्च विज्ञेयः षष्ठो नट्टनारायणः ॥" "गोडी कालहा अन्धाली द्राविडी मालकौशिका । . षष्ठी स्याद् देवगान्धारी श्रीरागाश्च विनिर्गताः । हिण्डाला कौशिकी चव रामग्री पटमञ्जरी । गुदग्रोश्चैव देशाखी बसन्तप्रभवा इमाः । भैरवी गुर्जरी चैव भाषावेली कुली तथा । कर्णाटी रक्तहंसी च षडेता भैरवे मताः ॥ त्रिगुणी स्तम्भतीर्थी च आमरी कुक्करी तथा । वेगडी चैव सामेरी षडेताः पञ्चमे मताः ॥ बझाली मधुकरी चैव कामादा दोषशाटिका । दम्बग्रीवीच देवाला मेघरागायनाच षट् ॥ तोडि का मेडिका चैव डम्बीभट्टा परा तथा । गन्धारी सिन्धु मल्लारी न(नारायणोझवा ॥" • . .. सा. ले. ( मा ५, पृ. ११७ मां से मत ५माले सोना નામ નીચે મુજબ દર્શાવાયાં છે? – भैरव, भाव, हिंग, सार मन मसार. Page #248 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ પૃ. ૨૦, ૧૬૧૬માં કા પર ગરો- ૨ ચેછે. રૃ. ૪૨, ૫*. ૨૨. ઉમેશ : નામાન્તા આ પૃ. ૪૨ ગત યાદીને અગે એ સૂચવીશ કે કેદારાને કેદાર' પશુ કહે છે. એવી રીતે ટાઢીને ।' અને મલારને મલ્હાર' પણ કહે છે. . સંગીત, નૃત્ય અને નાટ્ય " • ૫. ૩. પૂર્વે પછી ઉમેરા : . હુંસરાજે વિ. સં. ૫ ૪૪, ૫, ૧૯. ઉમેરી ઃ ૫. ઉપા॰ સકલચન્દ્રે સત્તરભેદી પૂજા ઉપરાંત ‘ વાસુપૂ′જનપુણ્યપ્રકાશરાસ ' તેમ જ સાધુત્રના વિવિધ રાગમાં રચ્યાં છે. આનંદધનછા પટ્ટા ભિન્ન ભિન્ન રાગામાં છે. પૃ. ૧૦૬, ૫, ૭, ૧૦ અને ૧૨, ૯૬' પછી ઉમેશ : ૯૭’. પૃ. ૧૦૭, ૫. ૨ અને ૪. ૫૩ પછી ૯૩ અને પર પછી ૯૬' અનુક્રમે ઉમેર્સ, પૃ. ૧૧૩, ૫. ૧૬. ૭૯' પછી ઉમેરા : પા ૯. પૃ ૧૧૪, ૫, ૯, ‘૪૨' પછી ઉમેરી ઃ વિષ્ણેાર ૯૪. પૃ ૧૧૫, ૫. ૧૪. ૬૨' પછી ઉમેરી : સુરશૈલ ૯૯, પૃ. ૧૧૭, ૫, ૭, ‘૧૩’ પછી ઉમેરા : ૫૫ અને નીચલી લીટી તરીકે શૃંગ ૫૫. પૃ ૧૨૬ ૫, ૧૮, ૨૬' પછી ઉમેરે : ૯૨. પૃ ૧૨૭, ૫. ૪. ઉમેરા ઃ સજાદિયામ ‘૯૮' પછી ઉમેરા : સારીગમન હર. પુ, ૧૨૭, ૫. ૮. પૃ. ૧૨૮, ૫. ૧૭ અંતમાં ઉમેરી : આભૂષણા દૂધરી ૧ ઝાલ ૮૩ તિલક ૫૪ નૂપુર ૯૧ અવહાર ૪૨ એકવલી ૫૫ ક્રિટમેખલા ૯૧ ગ્રેવેયક ૩ ૫૫ મુગઢ ૫૫ ભૂખરાગ ૪૨ હાર ૪૨ અને ૮૧. Page #249 -------------------------------------------------------------------------- ________________ અશુદ્ધિઓનું શેધન A. D. પૂરેપૂરી પ્રસ્તુત વ્યાખ્યાન ઉદઘાત રિ 8 8 8 - ૮ = 8 % % જ છે 2 w e = = - પ્રણ પંક્તિ અશુદ્ધ કે ઉષાન્ય A. પૂરેપુરી ૯ ૮ ગ્રન્થ પ્રરતુન ૮ ૧૦ પુસ્તક રૂ શીર્ષક ઉપલાત ૨૨ ૧૧ નહી તંતુવાઘે શ્રીભકના પર ૧૮ દુલભદાસ, હરસનદાસ લખમીશા કઈ લગતી ૩૫ ઢાળોના ૭ ૪ સત્તર सज મિત્તે 'बित्ती go ૨૫ છે सतसीहरं विस्तार તંતુવાદ્ય શ્રી ભક્તામર હરકિસનદાસ, દુલભદાસ, લખમીચંદશા લગતી કોઈ ૩૪ ઢાળો અને કલશના ઓગણીસ सर्ज નિરમાને • વિત્ત જે ૧૬૦ ૧૧ लतसरसीहरं विस्सरं Page #250 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ “ધર ૧} ૧૮ ૧૨ ૨૫ ૨૫ ૨} ૨૭ ૨ Re २८ Re ૩. R 88 ૩૬ ak ક ૪૧ ર પંક્તિ ૧૧ ૧૯ *. ૨૩ ' ૧ ઉષાન્ય ૧૬ . ૧૧ ૧૪ ૧૫ સંગીત, નૃત્ય અને નાટ્ય અશુદ્ધ નિષય = ૨૧ ૧ " ઉદ્દગમ આય મૂર્છાનાનાં વડે પરિમિત વા વા तेहि પછી ગીન पयविद्धं उषित० सकुद्दगुंजत सुणति । માતા અોવ मिउभिय० ઉપાન્ય E ૧૧ ૧૪ ર તર સ धु धु ध धोंरघं અતિ અન ગણા प्रन्नन्त विठ्ठ શુદ્ધ - નિષ્ણ ' ઉદ્ગમ આય મૂર્ખ નાનાં વડે ) પરિમિત સ્વા स्व सेहि પછી ગીત पयषिद्धं पायविद्धं उलियं सकुहरगुंजत० सुणति શાતા. અન્તર્ભાવ सिउरिभिय पन्नते વિર્દ તાર घुघुमि घों घेारवं અતિ અનન્તગણા Page #251 -------------------------------------------------------------------------- ________________ ૪૫ ૫૬ અશુદ્ધિઓનું શોધન ૧૭ પૂછ પંક્તિ અશુદ્ધ ૪૪ અન્ય સભ્ય સત્ય વિશ્વવસુ વિશ્વાવસુ ૫૩ ૧ નૃત્ય ૫૩ ૯ નૃત નાટ્ય ૫ ૧૫ નમ્યુગ નવચગ ૫૫ ૧ બે ૫૫ ૨૦ વાઘને વાદ્ય વગાડવાને નાચગાનનાં પિતાપિતાનાં નાચગાનનાં ૬ તિપિતાનાં ૮ ઉરથી ઉરથી ૨ " જગત જગતું ૫૬ ઉપાજ્ય અંગુતરનિદાયની અંગુતર-નિકાયની ઉપાત્ય અક્ષસને જ જ અક્ષરાનો ૫૯ ૧૭ વધરાયા વપરાયા ૧૭ લેકમથ્યાવસનિક - લેકમધ્યાવસનિક ૬૦ ૧૫ જંબૂય. જંબૂની વૃત્તિમ ૬૧ ઉપાજ્ય પરિદ્ધિ देविडिं કાન્તિ ૬૩ ઉપાત્ય ૧૦૦૦૦ ૧૦૦ ૦૦૦ ૬૫ - ૧૦ નત્ય नृत्य ૭૦ ૫ વ્યાપી હયાત ૭૬ ઉપાજ્ય ગુજરાત ગુજરાત ૮૦ ૧૯ તારે તારે દેવલોકમાંથી આવી ૮૧ ૧૯ ધિન્ડિણી ધિન્દિણી ૫૮ Page #252 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ પંક્તિ સંગીત, નૃત્ય અને નાટ્ય અશુદ્ધ ઓળખાતી ઓળખાવાતી પરમર્દી પરમર્દિ જગદેવમલે જગદેકમલે કર્તાના રામકૃષ્ણ કવિના 10 22 : 131 133 86 87 23 2 143 141 717 715 ગુણ-સ્વર : જૈ શું ફળ 6, 97 ગુણ-સ્તર 9 ઉપત્ય જૈ જૈ 106 6, : 121 1 82 2 24 127 23 સરિગમપની 127 સરિગમપધેનિ