Book Title: Sanghpragati Mahamantra
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
Catalog link: https://jainqq.org/explore/008649/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra 32 www.kobatirth.org $ શ્રી. જૈન શ્વેતાંબર Ăાન્ફરંસ સુવર્ણ મહાત્સવ સ્મારક સવત ૨૦૦૮ Acharya Shri Kailassagarsuri Gyanmandir 1182 T શ્રી સંઘપ્રગતિ મહામંત્ર [આવૃત્તિ બીજી ] રચિયતા શાસ્ત્રવિશારદ શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી પ્રકાશક શ્રી. અથાત્મજ્ઞાનપ્રસારક મંડળ મુંબઈ, મંત્રી :: મણિલાલ મેાહનલાલ પાદરાકર. For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળનાં પુસ્તકો મળવાનાં મુખ્ય સ્થળે શ્રી. અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ. રા. મંગળદાસ લલ્લુભાઈ ઘડિયાળી. ઠે નં. ૩૪૭, કાલબાદેવી રેડ, ... મુંબઈ ર. શ્રી. બુદ્ધિસાગરસૂરિ જૈન જ્ઞાનમંદિર વિજાપુર [ ઉત્તર ગુજરાત ] O ર. રતિલાલ મેહનલાલ હિમચંદ પાદરા { ઉત્તર ગુજરાત.] શ્રી. મેઘરાજ જેના પુસ્તક ભંડાર - કીકીટ, ગોડીજીની ચાલ, મુંબઈ - For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્ બુદ્ધિસાગરજી જૈન ગ્રન્થમાળ ગ્રન્થાક ૪૦ શ્રી સંઘપ્રગતિ મહામંત્ર રચયિતા શાસ્તવિશારદ શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી. :: આવૃત્તિ બીજી : વિક્રમ સંવત ૨૦૦૮ ] ર૭ મી ગુરુજયંતિ મુંબાઈ * ૧ કરે પર સને ૧૯પર :: પ્રકટર્મો : શ્રી. અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ – મુંબઈ. કિંમત : ૧-૦-૦ For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org “પ્રભુશ્રી મહાવીરનું શાસન જયવંતુ વર્ત” દાન, શીલ,તપ અને ભાવના એ ધર્મના ચાર પાચા છે. શ્રાવક સાધુ ૩૦ ગર્દન શ્રાવિકા સાવી Acharya Shri Kailassagarsuri Gyanmandir આ ચારે શ્રી સંઘના પાયાને મજબુત કાર અદ્ભૂત ભ્રષ્ટા છે એ સા પર પ્રકાશ પાડનાર મહામત્ર તે આ‘શ્રી સંઘપ્રગતિ ગ્રંથ છે શ્રી સંઘને ધાર્મિક, સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક દૃષ્ટિએ સમૃદ્ધ બનાવવા આ ગ્રન્થ અવશ્ય વાંચા For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આભાર આ, ગ્રન્થની ૭૫૦ નકલ ગુરૂભક્ત ભાખરીયા બ્રધર્સવાલા શેઠ મણિલાલ નગીનદાસ ભાખરીયાએ શ્રી જૈન કેનફરન્સના સૂવર્ણ મહોત્સવ પ્રસંગે પધારેલ ડેલીગેટને ભેટ આપવા ખરીદીને મંડળને પુસ્તક પ્રકાશનના કાર્યમાં ઉત્સાહ આપે છે. જેની મંડળ સહર્ષ નેધ લે છે. પ્રકાશક: અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ વતી મંત્રી મણીલાલ મોહનલાલ પાદરાકર છે. ૩૪૭, કાલબાદેવી રોડ, મુંબઈ ૨. મુંદ્રક: જાદવજી પીતામ્બર ઠાકર ઉષા પ્રિન્ટરી લી; દેવકરણ મેનશન, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ . For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુરુશ્રી એ પ્રથમવૃત્તિમાં શું કહ્યું છે, લક્ષ આપે! તાંબર અને દિગંબરેનાં હઝારે જૈન મંદિર મોજૂદ છે. હાલ (સં. ૧૯૭૩ માં) તાંબર અને દિગં. બરાની સંખ્યા તેર લાખ અને ત્રેવીસ હઝારની છે. એક વખત આખા હિન્દુસ્તાનમાં જે ધર્મની સર્વત્ર વજા ફરકતી હતી અને જે ધર્મમાં એક વખત ૪૦ ચાળીશ કરોડ મનુષ્ય હતાં તેમાં હાલ તેર લાખ મનુષ્ય છે. અને તે પણ સંપીને જૈનેન્નતિનાં કાર્યો કરતા નથી તે કેટલી અધી ખેદની વાત છે? સામાન્ય નિરુપયેગી મતભેદોને વિસરીને જૈન કેમના ત્રણે ફીરકાએ જેનેન્નતિનાં કાર્યો કરવાં જોઈએ. તે માટે “સંઘ પ્રગતિ નામને નિબંધ આ પુસ્તકમાં એજવામાં આવ્યું છે. મહાસંઘ પ્રગતિ સંબંધી જે જે ઉદ્દગાર પ્રસંગોપાત નીકળ્યા હતા તે નોંધી-લખી રાખેલા હતા તેમાંથી અત્રે ઉતારે કરવામાં આવ્યો છે. સારગ્રાહ્ય દષ્ટિથી વાંચકો સાર ગ્રહણ કરી મુખ્ય મતલબને . સિદ્ધ કરવા પ્રયત્ન કરશે.” હવત ૧ લાખ વદી ૧ | ––ો બુદ્ધિસાગર સુરિશ્વરજી શ્રી સંધપ્રગતિ ગ્રંથ પ્રથમત્તિની પ્રસ્તાવનામાંથી. For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મનુષ્ય ક વ્યબાધના સાધક તથા ઉપદેષ્ટા શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org કામસ Acharya Shri Kailassagarsuri Gyanmandir સાદર સમર્પણુ શ્રી, જૈન શ્વેતાંખર સ’ધમાં કેળવણી સદાચાર ભક્તિ જ્યના પ્રકાશ પાથરવા સતસુપ્રયત્ન આદરનાર પૂ. આચાર્યદેવ અને શ્રી. વિજચવલભ સૂરીશ્વરજી મહારાજ શ્રી જૈન શ્વેતાંબર સંઘના વર્તમાન ઘડવૈયા જેમની દૃષ્ટિ પચાસ વર્ષ આગળ પહોંચી અને કાન્ફરન્સની પ્રતિષ્ઠા કરી તે કાન્ફરન્સના જનક સમા શ્રીમાન્ ગુલાબચંદજી ઢઢ્ઢા એમ. એ; ખાતર અનેક શ્રી. સંધાત્થાન વિધ પ્રયત્નો પાછળ સતત્ જાગૃતશીલ શ્રીમાન કાંતિલાજી ઈશ્વરલાલ જે. પી. તથા હવે શ્રી. સકળસ"ઘની ઉન્નતિ અર્થે જેમણે સદા જાગૃત અને પ્રયત્નશીલ રહેવાનું બીડું ઝડપ્યું છે એવા જ્ઞાનપ્રિય—વિદ્વાન રાજાગ શ્રીમાન અમૃતલાલ કાલીદાસ દેશી એ. એ. સૌ ને કોન્ફરન્સના સુવર્ણમહાત્સવ પ્રસ`ગે સાદર સમર્પણ દર રસદાર For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી. સંઘ પ્રગતિ. નિવેદન આ ગ્રંથની બીજી આવૃત્તિ વાંચકા સન્મુખ રજુ કરતાં. આનંદ થાય છે. પ્રથમાવૃતિ સ. ૧૯૭૩ માં શ્રી, અ. જ્ઞા. પ્ર મંડળ તરફથી “શ્રી. બુદ્ધિસાગરજી જૈન ગ્રંથમાળાના ૩૯– ૪૦-૪૧ મા ં મણકા તરીકે પ્રસિદ્ધ થયેલ શ્રી. ગમત પ્રબંધ અને સંધ પ્રગતિ’ ભેગી પ્રસિદ્ધ કરેલ.આ ગ્રંથ લાંબા વખતથી મળતા ન હાવાથી અને વર્તમાન સમય અને જૈન સધ–સમાજની સ્થિતિ પણ વિચારણીય થઈ પડી છે, જૈન સંઘમાં અનેક વિવાદાસ્પદ ખાખતા ઉભી થઇ છે, સમય અતિ કડીન આન્યા છે, ધાર્મિક આર્થિક સામાજીક જીવન સમશ્યાએ ગભર વિચારણા માંગી લે છે; તેવા સમયે પૂ. આચાર્ય દેવ, મુનિવર, કેટલું બધુ ધર્માંન્નતિ કાર્ય કરી શકે ? તે આપણા ભક્તિ સન્માનના કેટલા બધા અધિકારી છે? જો તેઓ અને ગ્રહસ્થ જેના સાથે એક મત થઇ સૌ સાથે ધમ-સોંધ-સમાજોન્નતિનાં કાર્યાં ઉપાડે તેા કેટલાં સત્કાર્યો થઈ શકે? ઉપરાંત ગૃહસ્થ.. જૈનાનું જૈન ધર્મ-સમાજોત્થાન-માટે શું કર્તવ્ય છે? સાચા જેના અને મુનિવરો એક સાથે આ કાર્ય ઉપાડે તેા જૈન શાસન કેવું અને આ વસ્તુ ગુરુદેવે એવી રચક શૈલીમાં તત્વભરી વિચારસરણીથી રજુ કરી છે કે તે વાંચી વિચારી અમલમાં મુકવાથી આપણે જેવા સંધ જોવા ઇન્તેજાર છીએ તેવે પુનઃ પ્રકટે, અને અમને લાગે છે કે-સરળ હૃદયે સતત્ પ્રયાસે કરીએ તે સમય પાકી ગયા છે. ' આજ પ્રસગે જૈન ધર્મ-સમાજ અને શ્રી સંઘની ઉન્નતિ અર્થે અવિશ્ત કાય કરતી, સારી આશા આપતી એક માત્ર Vi For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંસ્થા તે શ્રી. જૈન શ્વેતાંબર કોન્ફરન્સને સુવર્ણ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તે પ્રસંગે આ ગ્રંથ એ સુવર્ણ ઉત્સર્ષમા સ્મારક તરીકે જ પ્રકટ કરવાનું મળે ઉચિત માન્યું છે. અને તે રીતે જ આ ગ્રંથ આ પ્રસંગે આપના કરકમળમાં આવે છે. તે કોન્ફરન્સના કાર્યમાં પ્રેરણાદાઈ અને માર્ગદર્શક નીવડે એવી આશા રાખીએ છીએ. - દુનિયા પચાસ વર્ષ પાછળ છે પણ દીધા , તત્વચિન્તકે અને જ્ઞાનીએ પિતાના જ્ઞાનના દુબીન વડે ઘણું વર્ષ આગળ જોઈ શકે છે, અને શ્રી. બુદ્ધિસાગરજી મહારાજનું ભસં. ભા. ૮મા માંનું ભજન એક દિન એ આવશે જે કર્મયોગ ગ્રંથમાં પ્રારંભમાં પ્રકટ થયું છે તે વાંચવાથી સમજાશે. એજ પુરૂષે ૫૦ વર્ષ આગળ દષ્ટિ પહોંચાડી આ ગ્રંથ લખ્યું છે. શ્રી જૈન શ્વે. કોન્ફરન્સના સંચાલકે જે અવિરત પરિશ્રમ કરી ભારતવર્ષના જૈન સમાજનું ઉત્થાન સાધી જૈન સંઘને પુનઃ ધર્મ અર્થ અને જ્ઞાનથી સમૃદ્ધ કરવા માંગે છે તે સત કાર્યમાં આ ગ્રંથ પ્રેરક-સહાયક થઈ પડશે તે હમારા મંડળને આનંદ અને સંતોષ થશે. ભેટ આપવા, પ્રભાવના માટે અગર સદુઉપયોગ માટે પ્રચાર કરવા આ ગ્રંથની ૧૦૦ અગર વધુ નકલે ખરીદનારને ૨૦ ટકા છે આ ગ્રંથ આપવામાં આવશે મળે છેલ્લાં બે વર્ષમાં શ્રી યોગનિષ્ઠ આચાર્ય શ્રી ગિદીપક” “શ્રી ભજન સંગ્રહ ભા. ૧-૨ તથા અધ્યાત્મ ભજન સંગ્રહ” તથા શ્રી ‘કમળ જેવા મેટા અને જ્ઞાન સમૃદ્ધ ગ્રંથ પ્રકટ કર્યા છે. હમણાં શ્રી આનંદઘન પદ For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org L.. સૂચન ભાવાર્થ' નામે વિશઢ ગ્રંથની ત્રીજી આવૃત્તિ શ્રી સંધ પ્રગતિ મહામંત્ર’, ‘શ્રી. અધ્યાત્મ શાંતિ', શ્રી સાંવત્સરીક સમાપના વિ. પ્રથા પ્રેસમાં છપાય છે અને પછી શ્રીમદ્ભુના અદ્વિતીય પણુ અપ્રકટ મહાગ્રંથ શ્રી. બધ્યાત્મ મહાવીર' અનુકુળતાએ પ્રકટ કરવાની મડળ ઇચ્છા રાખે છે. સવત ૨૦૦૮ ગુરૂજય તી Acharya Shri Kailassagarsuri Gyanmandir આવા ધૂંજ્ઞાનભર્યું સમાન્ત્રપગી આત્મકલ્યાણુકર ગ્રંથા વાંચવા અને આત્મકલ્યાણ સાધવા સૌનેમા ગ્રંથ પ્રેરણા આપે એ અભ્યર્થના— = મણિલાલ માહનલાલ પાદરાકર મરંગળદાસ લલ્લુભાઈ ઘડીયાળી ચંદુભાલ નગીનદાસ ભાખરીયા મત્રીઓ. મંડળના સભ્ય થવાના પ્રકાર ા. ૨૫૦ અને ૫૦૦, આપનાર લાઇક્ મેમ્બરને મ’હળ તરફથી પ્રકટ થતા દરેક ગ્રંથની એક એક નકલ ભેટ અપાય છે અને શ. ૧૦૦૦૬ અને રૂા. ૨૦૦૦) અથવા તેથી વધુ રકમ આપનાર પેટનાને એ બે નકલે ભેટ અપાય છે. મંડળ વધુ સભ્યો મેળવવા આતુર છે. વાંચક્ર વિચારક અને તત્વચિન્તક જ્ઞાન પિપાસુ મંધુએ આ રીતે મંડળના લાઇફ મેમ્બર અગર પેટ્રન અને તથા ગ્રંથોની પ્રભાવના કરી વધુ વાંચન થાય તેમ કરે. અને બીજાઓને તેમ કરવા પ્રેરે એમ વિનતી કરીએ છીએ. નાણાં ભરવાનું સ્થળ ઃશેડ મુલચંદ વાડીલાલ દોલતરામ સુતર બજાર, ત્રાંબાકાંટા, મુંબઈ ન. ૩. For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંઘપ્રગતિ–મહામંત્ર. પ્રકરણ ૧ વર્તમાનકાળના જૈનાચાર્યો વર્તમાનકાળની જૈન કેમને ઉદય સારી રીતે કરી શકે. પૂર્વાચાર્યોના સર્વ વિચારો માનનીય છે, પરંતુ વર્તમાનકાળમાં જે જે ઉન્નતિના વિચારોમાં સુધારાએ કરવાની જરૂર છે તે સુધારાઓને વર્તમાનકાળના ગીતાર્થ સાધુઓ કરી શકે. ભૂતકાળના આચાર્ય ઉપાધ્યાયના ગુણ ગાવામાં આવે અને વર્તમાનકાલીન આચાર્યોની આજ્ઞા ન માનવામાં આવે તે વર્તમાનકાળમાં જેન કોમને ઉદય થઈ શકે નહિ અને જૈન કેમની અધગતિ થાય. હિન્દુસ્તાનના શહેનશાહની વર્તમાનકાળમાં આજ્ઞા માનવામાં ન આવે અને ભૂતકાળમાં થઈ ગયેલા શહેનશાહને ઉત્તમ માની બેસી રહેવામાં આવે તે છેવટે પરિણામ એ આવે કે રાજ્યવ્યવસ્થા–સત્તાને નાશ થઈ જાય. ભૂતકાળના જૈનાચાર્યોના ઉપદેશને માન્ય કરો જોઈએ, પરંતુ વર્તમાન જૈનાચાર્યોની આજ્ઞા પાળવામાં આવે તે જૈન કેમની પ્રગતિ થાય. વર્તમાનકાળે ગીતાર્થ જૈનાચા જૈનશાસનની ઉન્નતિ માટે જે જે આજ્ઞાઓ ફરમાવે તે શ્રી મહાવીરની અને પૂર્વાચાર્યોની આજ્ઞાઓ જ છે; એ પ્રમાણે : માન્ય કરીને આજ્ઞાઓને અમલમાં મૂકી શ્રી જૈન કેમની પ્રગતિ કરવી જોઈએ. શ્રી મહાવીરપ્રભુના શાસનની ઉન્નતિ કરવી અને જૈન કેમની વૃદ્ધિ કરવી એવી જૈનાચાઓંની જે જે આજ્ઞાઓ બહાર પડે તેને જૈનમે અમલમાં મૂકવા પ્રયત્ન કરવો જોઈએ. પ્રગતિના કાયદાઓ જેમ પ્રત્યેક દેશમાં દેશકાલાનુસાર ફેરફારને પામે છે, જુના કાયદાઓને બદલી તેને ઠેકાણે નવા કાયદાઓ રચવા For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨ ) પડે છે, તકત જેને કામની ઉન્નતિના પૂર્વે જે જે કાયદાઓ રચવામાં આવ્યા હોય તેને ઠેકાણે વર્તમાનકાળને અનુસરી જેન કેમની ઉન્નતિના ઉપાય રૂપ કાયદાઓને જૈનાચાર્યો રચી શકે છે તેને શ્રીવીરપ્રભુની આજ્ઞા જ માની વર્તમાનકાલીન જૈનાચાર્યના પ્રગતિના ઉપાયને આચારમાં મૂકવા ! કેમે કટિબદ્ધ થવું જોઈએ. શ્રીવીરપ્રભુ હવે તેમના શાસનની પ્રગતિ માટે સિદ્ધસ્થાનમાંથી પાછા આવવાના નથી. તેમની આજ્ઞાઓને અમલમાં મૂકનાર અને જૈનેની પ્રગતિ કરનાર વર્તમાનકાલીન જૈનાચાર્યું છે. વર્તમાન જૈનાચાર્યો સંબંધી એટલે વિચાર કરવો જોઈએ કે તેઓ વર્તમાનકાળને અનુસરી જૈન કેમની વાસ્તવિક પ્રગતિ થાય એવા કાયદાઓ-ઉપાય ફરમાવનારા જોઈએ. જૈનકોમને પછાત પાડે એવા કાયદાઓ ન લેવા જોઈએ. વર્તમાનકાળના આચાર્ય તે શ્રીવીરપ્રભુની પાટે છે માટે તેમની આજ્ઞાને વીરપ્રભુની આજ્ઞાવત માન આપીને અમલમાં મુકવી જોઈએ. વર્તમાનકાળના આચાર્યોએ પૂર્વાચાર્યોના વિચારેની રક્ષા કરીને વર્તમાનકાળમાં સ્થાપક શૈલીએ પ્રાયઃ પ્રગતિ કરવી જોઈએ. ધર્મવ્યવહારનયને, પ્રગતિની દષ્ટિએ વર્તમાનકાળને અનુસરી, માન આપીને વર્તમાનકાલીન ગીતાર્થ જૈનાચાર્યોની આજ્ઞા પ્રમાણે જેનેએ વર્તવું જોઈએ. જેના કામની વ્યાવહારિક તથા ધાર્મિકેન્નતિને વિચાર કરવાનું હોય ત્યારે વ્યવહારનયને માન આપી ઉન્નતિના ઉપાયને આદરવા અને વર્તમાનકાલીન જૈનાચાર્યોને અનુસરી વર્તવું એજ જેન કેમની ઉન્નતિનું પ્રથમ લક્ષણ છે. ધમની સત્તાના પ્રવર્તક જૈનાચાર્યો છે અને તેથી For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ) જૈનધમ પ્રગતિકારક વિચારક સુધારક જૈનાચાર્યાંને બહું માન આપતાં અને તેમની આજ્ઞાને અમલ કરતાં સમગ્ર જૈન *મના શ્રેયમા ભાગ આપી શકાય છે એમ પ્રત્યેક જૈને સમજવું જોઇએ. ગચ્છ એ સંઘને પેટાભાગ છે. અને તેથી વીરપર પરાસ રક્ષક ગચ્છાધિપતિ જૈનાચાર્યે કે જેના હૃદયમાં ધર્મની પ્રગતિ કરવાની તીવ્ર ઉત્કંઠા છે તેને માન આપીને તેને અનુસરવાથી જૈન ક્રેમની ઉન્નતિ કરી શકાય છે. અંધારણ-નિયમોની સુવ્યવસ્થા જે કામમાં—જ્ઞાતિમાં–સમાજમાં હાય છેતે કેમને તે જ્ઞાતિના અને તે સમાજના ઉદય થાય છે. જૈન ધર્મનું બંધારણ સુવ્યવસ્થિત સંરક્ષવા વર્તમાનકાલીન જૈનાચાની આજ્ઞા ઉઠાવવી જોઇએ. ગમે તે જૈનાચાર્યની આજ્ઞા વિના સ્વચ્છ ંદપણે સાધુઓ, સાઠવીએ, શ્રાવકા અને શ્રાવિકાઓ વર્તતા ધર્મની સત્તાના ખ ધારણા શિથિલ થઈ જાય અને તેનુ પરિણામ એ આવે કે ધમની સત્તાત્મ્યવસ્થાને નાશ થાય. પ્રજાસત્તાક રાજ્યમાં પણ કાયદાઓ ઘડવા પડે છે અને તેના એક પ્રેસાડેન્ટ કરવા પડે છે. આ ઉપરથી શિખામણુ એ લેવાની છે કે વ્યાવહારિક અને રાજકીય બાબતામાં પણ જ્યારે પ્રજાસત્તાક અને રાજાસત્તાક રાજ્ય વગેરેમાં પ્રેસીડેન્ટ અને રાજાને નીમવા પડે છે અને તેના કાયદાને માન આપવું પડે છે, તે ધાર્મિક સંઘવ્યવસ્થાની સુરક્ષા માટે જૈનાચાય કે જે શ્રીવીરપ્રભુના શાસનના સ રક્ષક છે તેઓના નામે જો જૈનકેમ ન રહે અને તેઓના જૈન કામ પ્રગતિકારક વિચારાના હુકમને ન માને તા ખરેખર તેઓને ધર્મ સત્તા-વ્યવસ્થા બ ધારણાનેા નાશ થાય તેનું પાપ ભેગવવું પડે અને તેઓ શ્રીવીરપ્રભુના શાસનની આશાતના તથા નાશ કરનારાઓ ગણી શકાય. શ્રીવીરપ્રભુનાં શાસન સોંરક્ષક For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪ ) જૈનાચાર્યાંની જે આશાતના કરે છે, તે શ્રીવીરપ્રભુની આશાતન કરે છે, એમ ધમેંસ રક્ષક દૃષ્ટિથી દ્વીધ વિચાર કરતાં ગુરુગમથી સમજાયા વિના નહીં રહે. જે જૈનાચાર્યે દ્રવ્ય-ક્ષેત્ર કાલ અને ભાવને અનુસરી વર્તમાન કાળમાં કંચન કામિનીથી દૂર રહી વીતરાગના શાસનના ઉપદેશ આપે છે—ગામેગામ વિહાર કરે છે. તેઓની આજ્ઞાને લેાપ થાય એવું વિચારતાં અને ખેલતાં. જૈનશાસનની ગભીર આશાતના કરવાનું પાપ લાગે છે.. જૈનાચાઔંથી અદ્યપર્યંત જૈનધમ વર્તી રહ્યો છે, રાજાઓને પ્રતિબંધ આપીને તથા જૈનેતર વિદ્વાનોની સાથે ધર્મવાદથી આથ ભીડીને અને જૈન મન્દિર-જ્ઞાન ભંડારાનું રક્ષણુ કરનાશ જૈનાચાર્યાં છે. હાલ પણ જનાચાર્યની આજ્ઞા પ્રમાણે જૈને વ તા. ખરેખર તેએની વસતિમાં વધારો થાય અને જૈન કેમ. પેાતાના ધર્મના પ્રચાર કરવામાં આગળ વધી શકે. ગૃરુસ્થ જેના તે! ગમે તેવા ધનપતિ હોય તે પણ તે જૈનાચાર્યાંના સેવા છે, અને જૈનાચાર્યાં તેએના સ્વામી છે, એવા નિયમ જાણીને ગૃહુસ્થ જૈનોએ જૈનાચાર્યાંની શ્રદ્ધા-ભક્તિથી ધર્મની આજ્ઞા તેઓ જે બતાવે તે અમલમાં મૂકવી જોઇએ. પ્રોસ્તિ-મુસલમાન વગેરે પ્રચલિત ધર્મોમાં એક મહાન ધર્માંચાય છે અને તેની આજ્ઞામાં ધર્મની બાબતમાં તે તે ધમઁના સેવા પ્રવર્તે છે, અને તેથી તે પેાતાના ધર્મની ઉન્નતિ કરવા સમર્થ થાય છે. જૈત કામે ઉપકારજ્ઞ દૃષ્ટિથી તથા જૈનશાસન સંરક્ષાવહૂક દ્રષ્ટિથી જૈનાચાર્યાંની આજ્ઞા ઉઠાવીને ધર્મની પ્રચારપ્રગતિ કરવા તન મન ધનના ભાગ આપવા તૈયાર થવું જોઈએ. વર્તમાન કાળમાં વર્તમાનકાલીન જૈનાચાર્યાં જે જે આગમેથી અવિરોધપણે પ્રગતિની આજ્ઞાએ ફરમાવે તે પ્રમાણે જૈન કામ વતે તાજ જૈનકામની અને જૈન ધર્મની જાાજલાલી વધારી શકાય. For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વ વ ગરછના વાલા આચાર્યોની આજ્ઞામાં સાધુઓ, સાધ્વીઓ, શ્રાવકો અને શ્રાવિકાએ જે વર્તે છે તે આચાર્યેથી શાસનન્નતિ કરી શકાય છે, પરંપરા વ્યવહાર આચાર્યની આજ્ઞાને અને ધર્મસમાજ બંધારણ કાયદાઓને માન આપીને વર્તમાનકાલીન સાધુઓ જે વર્તે તે તેઓ આત્મભોગ વડે ન્નતિ તેમજ વિન્નતિ અને સંઘન્નતિમાં ભાગ આપનારા બની શકે; જૈનાચાર્યોએ જેનેના મન આકર્ષવા માટે આત્મભેગ આપીને જૈન ધર્મોન્નતિનાં કાર્યો કરવા જોઈએ અને વર્તમાનકાળમાં જેમ બને તેમ પરસ્પર સંપીને જૈનધર્મોન્નતિના કા હસ્તમાં ધરવા જોઈએ. જેનેની ધર્મસત્તાના ઉપરી આચાર્યો છે. જૈન સાધુઓએ શ્રી મહાવીર પ્રભુના ધર્મને ફેલાવો કરવા માટે ગચ્છના બંધારણમાં સુધારો વધારો કરી જૈનાચાર્યની આજ્ઞાનુસાર જૈનધર્મની પ્રગતિના કાર્યોને આચારમાં મૂકવા જોઈએસાધુઓ, સાધ્વીઓ, શ્રાવકો અને શ્રાવિકાઓ જે વરદતાને ધારણ કરી વર્તમાન જૈનાચાર્યની આજ્ઞાને નહીં માને તે ભવિષ્યમાં જૈનેની અવનતિ થશે તેના ભાગીદારે તેઓ અનશે. વર્તમાનકાળમાં જે જે કાર્યો કરવામાં આવે છે, તેની ભવિષ્યના મનુષ્ય પર અસર થાય છે. શ્રી સત્યવિજયજી પન્યાસને પણ થી વિજયપ્રભસૂરિની આજ્ઞાને સ્વીકાર કરે પડ્યો હતે. કેઈપણ સંઘાડાને ઉપરી વા પ્રેસીડેન્ટ વા આચાર્ય હવે જોઈએ. સંધાડા-ગચ્છના સાધુઓ અને સાધ્વીએ જ્યારે પિતાને ઉપરી એક આચાર્ય નીમી તેમની આજ્ઞામાં વર્તે છે ત્યારે તેઓનું વિનીતપણું સિદ્ધ થાય છે. અને તેથી તેઓની છાપ ગૃહસ્થ જેને પર પડે છે અને તેથી તેઓ ધર્મના માર્ગે જગમાં જીવતા રહે છે. ગચ્છમાં રહેતા અને ગચ્છના ઉપરી આચાર્યની આજ્ઞામાં For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રહેતાં અધ્યાત્મજ્ઞાનને નાશ થતું નથી તેમજ ઉલટું તેથી અધ્યાત્મજ્ઞાનના પુસ્તકો વગેરેની રક્ષા થાય છે માટે અધ્યાત્મજ્ઞાનીઓએ ગીતાર્થ જૈનાચાર્યોની આજ્ઞામાં વર્તીને અને તેઓને ધર્મની પ્રગતિમાં આગેવાન કરીને ધર્મની ઉન્નતિ કરવી જોઈએ, ગચ્છાચાર પન્નાની ટીકામાં સાધુઓ અને સાધવીઓના આચાર અને ગુણે બતાવ્યા છે તથા બ્રહકલ્પની ટીકા વગેરેમાં સાધુઓ અને સાધ્વીઓનું અપવાદ–ચારિત્ર દર્શાવ્યું છે તે આચાર્યની નિશ્રામાં રહેતાં ઘટી શકે અને તેથી જૈન શાસનની ગંભીરતા જળવાઈ રહે અન્યથા સ્વચ્છ કે વતતાં જૈન સાધુઓ અને સાધ્વીઓ પરથી શ્રદ્ધા ઉકે એવા પ્રસંગે બને અને તેથી જૈન શાસનની અવનતિ થાય. અતએ સંઘાડ-ગચ્છના ઉપરી ઉદાર હદયવાળા ગંભીર ગીતાર્થ આચાર્યની આજ્ઞા પ્રમાણે વર્તવું એજ જૈન ધર્મોન્નતિ અને આત્મન્નિતિ માટે જેનેનું ખાસ કર્તવ્ય છે. જેન કોમરૂ૫ શરીરમાં જૈનાચા એ શીર્ષસમ છે સર્વ અંગમાં શીર્ષની મહત્તા છે. ઉપાધ્યાયે મુખના સમાન છે, પ્રવર્તકે હદયના સમાપ્ત છે અને સાધુઓ હસ્ત સમાન છે. શ્રાવકે અને શ્રાવિકાઓ ઉદર તથા પગ સમાન છે. સાધ્વીઓને સાધુપદમાં સમાવેશ થાય છે. જેને કોમરૂપ આખા શરીરના અંગેએ અને ઉપાંગેએ સર્વનું અને તેના જીવનના સાધન વગેરે સર્વની રક્ષણ કરવાની જરૂર છે. આ પ્રમાણે જ્યારે જૈન કેમરૂપ આખા શરીરના સર્વાંગોપાંગાની રક્ષણતાની આવશ્યકતા સ્વીકારવામાં આવે છે, ત્યારે શીર્ષસમ જૈનાચાર્યોની આવશ્યકતા સ્વીકારવામાં આવે તે એમાં તે કઈ આશ્ચર્ય છે જ નહીં. જૈન ધર્મરૂપ શરીર વા જૈન કેમરૂ૫ શરીરના પ્રાણ સમાન For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૭ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir તે જૈન તત્ત્વ છે અને શ્વાસેાસ સમાન જૈન શાસ્ત્રા છે. સપ્તધાતુના સમાન સાત ક્ષેત્રનું પોષણ તથા સુવ્યવસ્થા છે. જૈન ધર્મ વા જૈન કામરૂપ શરીરનું રક્ષણ કરવાના તથા તેના પાષવાના વિચાર। ખરેખર શીષથી થઈ શકે છે. મગજના વિચાર પ્રમાણે જે જૈન કૅમરૂપ શરીરના સર્વાંગાપાંગે પ્રવૃત્તિ ન કરે તે તેઓને નાશ થાય અને તેઓની સાથે મગજને પણ નાશ થાય એમ અનુભવપૂર્વક કથવામાં આવે છે. જૈન કામરૂપ શરીરના મગજરૂપ જૈનાચાર્યાંની આજ્ઞારૂપ વિચાર પ્રમાણે પ્રત્યેક શરીરશંગ પ્રવૃત્તિ ન કરે અને સ્વચ્છંદ પ્રમાણે વર્તે તેા ક્ષણમાત્રમાં જૈન કામરૂપ શરીરના અગેામાંગાની અવ્યવસ્થા થઇ જાય અને શરીરમાં રહેલા પૂજ્ય ચેતનરૂપ મહાવીરપ્રભુના શાસનને ઉચ્છેદ થઈ જવાના પ્રસંગ પ્રાપ્ત થાય; એમ ખાસ અનુભવોષ્ટિથી વિચાર કરવાની જરૂર છે. ગમે તે રીતે દેશકાલાનુસાર જૈન ધર્મ વા જૈન કામરૂપ શરીરના શીષ સમાન જૈનાચાર્યાંની ઉપયોગિતા સ્વીકારીને તેને શી સમાન માની તેઓના સદ્દવિચાર પ્રમાણે અગાએ અને પ્રત્યગેએ પ્રવૃત્તિ કરવી જોઇએ. એમ અગાએ અને ઉપાંગોએ પ્રવૃત્તિ કરવાથી પરિણામે મૂળ એ આવશે કે સર્વ અગા અને ઉપાંગાની સુવ્યવસ્થાપૂ ક તેઆના જીવનવ્યવહાર પ્રવર્તશે, અને તેથી જૈન કામરૂપ શરીરમાં રહેલા શરીરીરૂપભૂત જૈન શાસનની પુષ્ટિ થશે અને તેથી પરસ્પર ધબ્યવહારની પુષ્ટિથી જૈન જગતની પ્રગતિ પ્રતિદિન થયા કરશે. રોપત્રો નીવાનામ્ એ સૂત્રને જૈન કામના અગાએ અને ઉપાંગેએ સ્મરવું જોઇએ; વિશ્વમાં પ્રજાસત્તાક રાજ્યોમાં અને રાજ્યસત્તાક રાજ્યમાં પાર્લામેન્ટ For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) પ્રેસીડેન્ટ અને રાજાએની મગજની પેઠે ઉપયોગિતા, પૂજ્યતા અને તેઓની આજ્ઞાની માન્યતા સ્વીકારીને બાકીના અંગે પરસ્પર એકબીજાને સાહાસ્ય આપીને વતે છે તે તે વિશ્વમાં જીવી શકે છે. તે પ્રમાણે જૈત કામ પણુ મગજસમાન આચાર્યાંના સદ્વિચારાના તાબે થઈ વર્તશે તે અંગે, ઉપાંગે અને આત્મારૂપ જૈન શાસનનું જીવતવ્ય રાખી શકશે. વિદ્યમાન આચાર્ય - જૈન કામનું રક્ષણ થાય એવા સદ્ગુપાયાની યોજનાએ અને તેને અચારમાં મૂકવાના ઉપાયને દર્શાવી શકે છે એટલું જ નહિ પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી જૈન ધર્મ અને જૈત કામની સરક્ષા તથા પ્રભાવના કરી શકે છે. શ્રીમહાવીર પ્રભુના પટ્ટપર બેસનાર આચાર્યાંના શીષ પર જૈન ધર્મ તથા જૈન ધર્મના સાહિત્યની રક્ષા તથા તેની વૃદ્ધિની ક્ આવી પડે છે અને તેપ્રમાણે ફજ અદા કરવા તેએ પ્રયત્ન કરે છે. જૈન ધર્મ રૂપ શરીરના અગાઉપાંગાની અવ્યવસ્થાથી જૈન ધર્મરૂપ શરીરના શીરૂપ જૈનાચાર્યાં પરિપૂર્ણ જૈન શાસનની સેવા ન અજાવી શકે તે તેમાં તેમના એક અગના દોષ ગણાય નહીં પણ તે સર્વાંગોપાંગોના શીષ પર ઢોષ આવી શકે, એમ અનુભવ દૃષ્ટિથી વિચારતાં હૃદયમાં ખરેખર સમજાશે. ધર્મ સાહિત્યરક્ષકદ્રષ્ટિએ જૈનાચાર્યોને સ્વશીર્ષ પડેત્રી ફળ અાવવી પડે અને અન્ય ધર્માંગે પાંગેાની સુવ્યવસ્થા માટે સુધારણા કરતાં કાઇ મગને તે રુચિકર ન થઈ પડે તેથી તે અંગે સ્વાચ્છવ ધારીને અન્ય ધર્માંગોપાંગે અને શીરૂપ જૈનાચાર્યાંની આજ્ઞાથી ભ્રષ્ટ ન થવું જોઇએ. આચાની દૃષ્ટિમાં જે જે આશયેા સમાયેલા હૈાય છે, તેને અવમેધવાને અન્યાંગેાપાંગે પરિપૂર્ણ શક્તિમાન ન થાય તેથી તેઓએ આચાર્યાંની આજ્ઞાના આશયાને ધિક્કારવા ન જોઇએ, For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ≠ ) પર'તુ તે આશયાને અવોધવા ગુરુગમપૂર્વક પ્રયત્નશીલ બનવું જોઈએ. જૈનાચાÚને વિશ્વમાં જૈનધર્મ પ્રવર્તાવવાને અનેક રષ્ટિથી કાર્યાં કરવું પડે છે તેથી એક એક દૃષ્ટિ પ્રમાણે પ્રવતનાર ભિન્ન ભિન્ન અ'ગે અને ઉપાંગેએ આચાર્યાંની આજ્ઞાએમાં વિશ્વાસ ધારણુ કરીને તેને ઉદ્દેશપૂર્વક સમજવા પ્રયત્ન કરવા જોઇએ. -જૈન ધર્મના એક એક અંગ તથા ઉપાંગને પુષ્ટિ આપવાની વ્યવસ્થા તથા તેમાં કોઇ જાતના હાનિકારક સડા પેઠા હોય તે તેના નાશ કરવાની સુયુક્તિપૂર્વક વ્યવસ્થાના ઉપાયાને આચાએ જણાવવા પડે છે અને તે પ્રમાણે સર્વાંગોપાંગે ને --ત્ર્યવસ્થાપૂર્વક પ્રવર્તાવવા પડે છે અને તેની સાથે સ્વરક્ષાપુષ્ટિ અને -સ્વાસ્તિત્વનાં ખીન્નેને પ્રકટ કરવાં પડે છે. તત્સંબંધી ઉંડા વિચાર કરવામાં જેમ જેમ આવે છે, તેમ તેમ આચાર્યાંની અસ્તિતાની મહત્તા તથા તેઓની વિદ્યમાનતાની જરૂર એટલી બધી જણાય છે કે તત્સંબ’ધી કાર્દને તથા વિચારાને વરિત અમલમાં મૂકવા પડે છે. રાજ્યમાં જેટલી નૃપતિની આજ્ઞાની આવશ્યકતા સ્વીકારવામાં આવે છે તેટલી ધુરાજ્યમાં જૈનાચાય ની આવશ્યકતા -સ્વીકારવામાં આવે છે. રાજ્યના ઉપરી રાજાને રાજ્યમાં નીમ્યા વિના ચાલતું નથી, તેમ ધર્મરાજ્યમાં પશુ ધર્માચાર્ય વિના ક્ષમાત્ર ચાલી શકતુ નથી. રાજ્યમાં એક રાજાના મૃત્યુ બાદ તુર્ત અન્ય રાજાનીમવા પડે છે તેમ જૈનધર્મ જગતમાં પશુ એક આચાયના મૃત્યુબાદ અન્યાચાને સ્થાપન કર્યા વિના ચાલી શકતુ નથી. સેનાપતિની આજ્ઞાથી જેમ સૈન્ય પ્રવ્રુત્તિ કરે છે તેમ ધર્મ રાજ્યમાં ધર્માંચાર્યની આજ્ઞાથી જેને જો પ્રવૃત્તિ કરે છે તે તેએ સુવ્યવસ્થાયી જૈનધર્મરાજ્યની રક્ષા કરી શકે છે; અન્યથા જૈનાચાર્યની આજ્ઞા વિના ધર્મના For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦) સવોમાં અવ્યવસ્થાથી તેઓની હાનિ થાય છે તેમજ તે તે સ્વાસ્તિત્વનું સંરક્ષણ પુષ્ટ કરવા સમર્થ થતા નથી; અતએ જૈનાચાર્યની આજ્ઞા પ્રમાણે સાધુઓએ, સાધવીઓએ, શ્રાવકોએ તથા શ્રાવિકાઓએ વર્તવું જોઈએ. પાશ્ચાત્ય વિદ્વાને પ્રત્યેક કાર્યની જનાઓની વ્યવસ્થા કરવા માટે પ્રથમ લ દે છે. જેમાં પૂર્વે વ્યવસ્થાસ્થિતિ હતી વર્તમાનકાળના જેને પ્રથમ કાર્યની યોજનાઓ તરફ લક્ષ્મ દીધા વિના પ્રાયઃ વર્તમાન કાર્યની પ્રવૃત્તિ કરે છે. જૈનધર્મમાં પ્રથમ જૈનધર્મ સંરક્ષક યોજનાઓ, સસ ક્ષેત્રપષકરક્ષક જનાઓ, સંઘરક્ષક જનાઓ, ધર્મની વ્યાવહારિક જીવન. જનાઓ, ગૃહસ્થ અને સાધુ ધર્મના આચાર-વિચારની રોજનાઓ, ધર્મસંરક્ષક પ્રવર્તક સાહિત્ય જનાઓ, જેન કેમના જીવનસૂત્રની ચેજનાએ, જેનાગમના ફેલાવાની જનાઓ, વર્તમાન જેન કેમની વ્યાવહારીક તથા ધાર્મિક જીવનની જનાઓ અને તેના ઉદ્દેશે અને તેને ફેલાવે કરવાને વર્તમાન જૈનસંઘના અધિપતિ જેનાચાર્યોની ઉન્નતિ. પર આધાર છે એમ અનુભવ દષ્ટિએ અનુભવવાની જરૂર છે. આચાર્યોની ફની જનાઓ તથા તેના ઉદ્દેશે અવધીને જૈન સંઘે આચાર્યની આજ્ઞાઓને આચારમાં મૂકી અંગે અને ઉપાંગાએ પિતપતાની ફર્જ અદા કરવી જોઈએ. જેના કેમના પ્રત્યેક અંગે પરસ્પર એકબીજાની ઉપગિતા–મહત્તા સમજીને પિતાનું શ્રેષ્ટાંગ-આચાર્ય અંગ કે જેની મહત્તા ઉપગિતા છે તેની સહાય વિના જીવી શકાય નહિ માટે તેની આજ્ઞા પ્રમાણે પ્રવર્તવા ખાસ પ્રવૃત્તિ કરવી જોઈએ. જેનું મગજ બગડી ગયું. હેય છે, તે ગાંડ ગણાય છે અને તે વિશ્વમાં ઉપયોગી ગણાતે For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૧ ) નથી; તદ્વત્ જૈન કામરૂપ શરીરનું આચાર્ય રૂપ શીષ બગડતાં. જૈનકામરૂપ શરીરની કઉંમત અને ઉપયોગિતા ગણાતી નથી. અતએવ જૈન કૅમરૂપ સર્વ'ગોપાંગોએ શીષ ભૂતસૂરિઓની ઉપયોગિતા અને તેની આજ્ઞા સ્વીકારી પોતપેાતાનું કા કરવું જોઈએ. આગગાડીના પ્રવર્તક-પણ એક હાય છે તેમ ધર્મની બાબતમાં જૈન કામના પ્રવર્તક આચાય હાય છે. એન્જીન વિનાની આગગાડી જેમ એક ડગલું પણ પ્રગતિ કરવા શક્તિમાન થતી નથી, તદ્રુત આચાય-ઉપાધ્યાય અને સાધુએ વિના ધર્મની બાબતમાં જૈનસંઘ એક ડગલું પણ આગળ. પ્રગતિ કરવા શક્તિમાન થતા નથી. Acharya Shri Kailassagarsuri Gyanmandir સ'ઘાડા, ગચ્છ અને સ'ઘમાં આચાર્યાંની ઉન્નતિ પર જૈન કામની ઉન્નતિના આધાર રહેલા છે. એક આચાય ની આજ્ઞાને તામે એક લાખ જૈને માના કે હાય અને સૈા ખસે સાધુએ અને સાધ્વી હાય અને તે પાતાના તાબે રહેલાની ઉન્નતિ કરવા એક જૈન ગુરુકુલ સ્થપાવવા તે એક એક જૈનને દશ દશ વા પાંચ પાંચ રૂપૈયા આપવા આજ્ઞા કરે તે દશ વર્ષોમાં કરાડ-અકરોડ રૂપૈયામાં જૈન ગુરુકુલ જેવી મેટી સ'સ્થા સ્થપાવી શકે અને તેથી પ્રત્યેક બાબતની પ્રગતિમાં ચૈાજના બધારણાપૂર્વક સુવ્યવસ્થા કરાવી જૈન ક્રામની ધાર્મિક તથા વ્યવહારિક ઉન્નતિ કરી શકે, આ પ્રમાણે ઉત્તમ આચાર્યની આજ્ઞાથી સાધુઓ અને સાધ્વીઓને જ્ઞાન વગેરેની પ્રાપ્તિમાં તથા ગામેગામ વચરવા તથા ગામેગામ ઉપદેશ આપવાની ચેનાએ ઘડીને જૈનાચાર્ય દેશાકાલાનુસાર જૈનાની ઉન્નતિ કરી શકે. આચા ધમ અને કામના બાહ્ય આભ્ય`તરિક જીવનસૂત્રે - For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨) પૈકી દેશકાલાનુસાર કયા કયા જીવનસૂત્ર વિદ્યમાન છે અને કયા ઉત્પન્ન કરવાં જોઈએ તેને યથાયાગ્ય સંરક્ષક દૃષ્ટિએ વિધિમાર્ગે ઉત્સર્ગ માગ અને અપવાદમાગથી જણાવી જૈન કામની ઉન્નતિ થાય એવી યાગ્ય સેવામાં પ્રવૃત્ત થાય છે. આચાર્ય આચાય પદ ગ્રહીને જૈન ધર્મની સૌરક્ષક દૃષ્ટિએ સેવા કરે છે, ભિન્ન ભિન્ન ગચ્છના આચા.એ અને તેમના સાધુઓએ તથા શ્રાવકોએ સામાન્ય વિચારાચાર મતભેદે એક્બીજાનું ખ’ડન થાય એવી શૈલીએ વર્તમાનમાં ઉપદેશ પ્રવૃત્તિથી નિવૃત્ત થઈને પરસ્પર ગચ્છના આચાર્યાએ પરસ્પર મળતી બાબાનું સંમેલન કરી પ્રતિપાદન તથા સુધારક શૈલીએ ઉપદેશ દેવા અને સંકુચિત વર્તુલના સ્થાને પેાતાની આંખ આગળ જૈન ધર્મનું અનંત વર્તુલ ધરી સામાન્ય મતભેદોને પેાતાના ઉદરમાં સાપેક્ષ દૃષ્ટિએ સમાવી દેઈને જૈન ધર્મનુ વ્યાવહારિકદષ્ટિએ મહા વર્તુલ થતું જાય અને તેનું યથાર્થ રવરૂપ ભક્તોના સમજવામાં આવે એવી રીતે ઉપદેશ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવું જોઇએ. સ્યાદ્વાદશૈલીનુ' અનંત વર્તુલ પેાતાના હૃદયચક્ષુ આગળ ખડું કરીને દેશકાલાનુસાર પરસ્પર ભિન્ન ભિન્ન ગચ્છીય આચાર્યાં માં સંપ રહે એવા અંધારા ચાજીને શ્રીમહાવીરપ્રભુના સમયમાં જે ઉપદેશક શૈલી પ્રવર્તતી હતી; તેનું અનુકરણ કરવું જોઈ એ. વિરતિ છતાં સમ્યગદૃષ્ટિને વ્યવહારનયે ઉત્પન્ન કરવા અને તેને જૈન વ્યવહાર સંઘમાં સ્થાન આપવાના બ‘ધારણા ચેાજવાની તથા દેશિવરતિના વ્યવહાર સઘ બંધારામાં સુધારા વધારા કરવાની પ્રવૃત્તિ કયે કયે અંશે દેશકાલાનુસાર ઉપયોગી છે અને તેમાં નવું ચૈતન્ય કેવી રીતે ઉમેરાય તેના અનુભવ દૃષ્ટિએ અભ્યાસ કરીને ચાનુણિક જૈનકામની For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩ સખ્યામાં પ્રતિષ્ઠિન વધારે થાય એવા આચાર અને વિચારાના ચેાજનાપૂર્વક ફેલાવવાની આંવશ્યકતાને જૈનાચાĆએ મ`ત્રના જાપની. પેઠે અનુસરવી જોઇએ. જૈનાચાર્યએ શ્રાવક અને શ્રાવિકા એ. દ્વિવિધ સઘમાં વિદ્વાન, પ્રતિષ્ઠાવંત, શ્રદ્ધાળુ, સર્વ ગૃહસ્થા કે જેના જૈનાપર પ્રભાવ પડે તેમને અને ધનવંત, ગંભીર, દક્ષ,.. ઉપયાગી, સમયજ્ઞઆદિ ગુણવતાને અગ્રગણ્ય નીમી, તેએની ફોનું ભાન કરાવી નિયમિત કાર્યકરણ ચીજનાએ પૂર્વક તેઓને યથાયગ્ય કાયે સાંપવા જોઇએ અને તેએને ઉત્સાહ~~ ધન્યવાદ આદ્ધિથી તેઓના કાર્યોંમાં ઉત્સાહિત કરીને જૈનધમ અને જૈનકામની સેવાકરનાર સેવકે મનાવવાની દેશકાલાનુસાર જે પ્રવૃત્તિ જણાતી હાય તેમાં યથાયેાગ્ય સ્વાધિકાર પ્રમાણે અનતું કરવું જોઈએ અને તેની સિદ્ધિમાં ચતુર્વિધ સà આચાર્યને શ્રદ્ધા-બહુમાનપૂર્વક સહાય કરવી જોઇએ. આચાર્ય એ શ્રીવીરપ્રભુની પટ્ટપર પર એ અદ્યપર્યત ધર્મની રક્ષા કરી છે. શ્રીજૈનધર્મોના મહેાળા સાહિત્યના ઉત્પાદક અને સરક્ષક જૈનાચાર્યાં છે. જૈનેતર વાદીઓની સાથે અનેક પ્રકારે વિવાદો કરીને અદ્યપર્યંત જૈનેની રક્ષા કરી છે. જૈનધર્મીના સ્ત ભભૂત જૈનાચાએ આત્મભાગ આપીને જંગમ અને સ્થાવર તીર્થાંની રક્ષા કરી છે. શ્રીવીરપ્રભુનું એકવીસ હજાર વર્ષો પર્યંત ગજગતિએ જૈનશાસન ચાલશે તે પણ જૈનાચાર્યાંના પ્રતાપે. જૈનધર્મ સામ્રાજ્યના રાજાએ જૈનાચાર્યાં છે. શ્રીતીથ કરાની આજ્ઞાના પ્રવક તે હાવાથી તીથરાથી જૈનાચાર્યાં કચિત્ અભિન્ન એકરૂપ છે એમ સૂરિમોંત્રના કલ્પાદિથી અવમેધવું, જૈનાચાર્યે† સૂરિમંત્રથી મ`ત્રિત વાસને જેના ઉપર નિક્ષેપ કરે છે, તેના આત્માની સર્વપ્રકારે ઉન્નતિ For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪) થાય છે. જે શ્રાવકે શ્રાવિકાએ પિતાના ઉપકારી આચાર્યની આજ્ઞા પ્રમાણે વર્તે છે, તેઓની ચડતી થાય છે. આચાર્યોની નિંદા-હેલના–અપમાન કરવાથી કોઈ જીવની સદ્ગતિ થતી નથી. જૈનાચાર્યોની સેવા-ભક્તિથી કુલની વૃદ્ધિ થાય છે અને તેમની નિંદા કરવાથી મહા તીવ્ર પાપ બંધાય છે અને તેથી નિદકના કુલને ક્ષય થઈ જાય છે. જે સાધુઓ અને જે સાધ્વીઓ સ્વછંદપણે વર્તે છે અને સ્વચ્છના સંઘાડાના આચાર્યની આજ્ઞાને ઉથાપે છે અને જેઓ આચાર્યની આજ્ઞા પ્રમાણે વર્તવાને નિબંધ છે તેઓની પડતી-હેલન થાય છે અને તેથી તે જૈન કૅમ અને જૈન ધર્મના નાશનું પરિણામ આવે છે, શ્રીયશોવિજયજી ઉપાધ્યાય જેવાઓ પણ સ્વગછના આચાર્યની આજ્ઞા પ્રમાણે વર્તતા હતા અને આચાર્યની આજ્ઞા પ્રમાણે ઉપદેશ દેતા હતા. આચાર્યની આજ્ઞા વિના ગચ્છ-સંઘાડામાં કઈ પણ સાધુથી જૂદી પ્રરૂપણ થાય નહીં અને તેમની નિશ્રા વિના સાધુ અને સાદવી પણ કરી શકાય નહીં. સ્વગચ્છના સાધુઓ અને સાદવીઓ જે સંપીને આચાર્યની આજ્ઞા પ્રમાણે ધર્મોપદેશાદિ કાર્યો કરે છે, તે શ્રાવકે અને શ્રાવિકા ઉપર સારી અસર થાય છે. સ્થાપનાચાર્ય વિના જ્યારે ધમની ક્યિા પણ કરી શકાતી નથી તે પછી જીવતા આચાર્યોની આજ્ઞા અને તેમના વિના કદી ક્ષણ માત્ર પણ ચતુર્વિધ સંઘમાં ચાલી શકે નહીં એમ કહેવું તે સમાચારીના આધારે એગ્ય છે. શુષ્ક અધ્યાત્મજ્ઞાનીઓએ કદી જૈન ધર્માચાર્યની આજ્ઞાથી વિમુખ રહેવું નહિ, કારણ કે આચાર્યની આજ્ઞા નહિં માનવાથી વ્યવહારધર્મને લેપ થઈ જાય છે અને તેથી જૈન સંઘરૂપ તીર્થને ઉચ્છેદ થવાને પ્રસંગ આવે છે. તેના પરિણામે For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫) તીર્થોછેદનું મહાપાપ લાગે છે. અતએવ જેનેએ સમજવું કે જૈનધર્માચાર્યની આજ્ઞામાં રહેવું એ પિતાની ધર્મફજે છે અને અને તે અવશ્ય અદા કરવી જોઇએ. શ્રાવકેએ અને શ્રાવિકાઓએ પિતાના ગચ્છ-સંઘાડના આચાર્યની પિતે આજ્ઞા માનવી, જે જે સાધુઓ તથા જે જે ગ્રાઇવીએ આચાર્યની આજ્ઞા ન માનતા હોય તેઓની પાસે આજ્ઞા મનાવવી અને પરસ્પરમાં સંપ વર્ડે એ પ્રયત્ન કરે એ શ્રાવકે અને શ્રાવિકાઓનું કર્તવ્ય છે. જૈન કેમ–જૈન સંઘના અંગભૂત શ્રાવકે અને શ્રાવિકાઓ હેવાથી તેઓ પરસ્પર એક બીજાને ઉપગ્રહ-સહાય કરે છે તેમના ફર્જ છે. જે તેઓ સ્વફને પ્રમાદથી ચૂકે અને બેદરકાર રહે તે પરિણામે સ્વકીયેન્નતિને નાશ થવા પ્રસંગ આવે. આચાર્યોએ, સાધુઓએ અને સાધ્વીઓએ ગરછ-સંઘાડાના શ્રાવકો અને શ્રાવિકાઓમાં થયેલા કુસંપ-કલેશને વારે જોઈએ અને તેઓમાં સંપ કરાવવું જોઈએ. આચાર્યો અને સાધુએ જે ગૃહસ્થ-જેમાં પડેલા વિક્ષેપને ન વારે, છતી શક્તિએ બેદરકાર રહે તે અંતે ગૃહસ્થ જૈનેની પડતીની સાથે સ્વકીય અંગની પડતી થાય એમાં કઈ જાતને સંશય નથી. સાધુઓએ અને આચાર્યોએ પરસ્પર સંપીને ગમે તે પ્રકારની યુક્તિઓ વડે ગ્રહસ્થ-જૈન સંઘમાં પડેલા વિક્ષેપ-ભેદને દૂર કરવા પ્રયત્ન કરવું જોઈએ. ગૃહસ્થ જન સંઘની ઉન્નતિની સાથે જૈન ધર્મની ઉન્નતિનો ખાસ સંબંધ છે–એવું અવબોધીને હવ-જૈનસંઘને સંપ કરાવવા કેઈ જાતની છતી શક્તિ વાપરવા પ્રમાદ કરે નહિ. ગૃહસ્થ જૈનેએ વર્તમાન કાળની જૈનધર્મોન્નતિની પ્રવૃત્તિ કેવી રીતે કરવી તે સંબંધી આચાર અને ઉપાધ્યાયની સલાહ લેઈ અનુભવ પ્રાપ્ત કરે. For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬) ગૃહસ્થ શ્રાવકા, શ્રાવિકાઓ, સાધુએ અને સાધ્વીઓએ. પેાતાના આચાર્યની મહત્તામાં વધારા થાય અને તેમના સદ્વિચારા સર્વાંત્ર ફેલાય એવી બાહ્ય તથા આભ્ય તરિક યોજનાઓ ઘડીને તેને અમલમાં મૂકવી જોઈએ. આચાર્યની આજ્ઞા વિના એકલા સાધુ વિચરતા હાય તા તેની, ગચ્છના આગેવાના તથા ગામે ગામ શહેર શહેરના શ્રાવકોએ અને શ્રાવિકાએએ ઉપેક્ષા ન કરવાથી, પરિણામ એ આવે છે કે આચાર્યની આજ્ઞા પ્રમાણે ગામોગામ ઉપદેશ દેવાની સાધુ સાધ્વીઓ માટે જે ચેાજનાએ ઘડેલી હાય છે, તે અસ્તવ્યસ્ત થાય છે અને સાધુએ પણ એકલા રહેવાનું મન કરે છે અને પરિણામે પ્રમાદ્ય-શિથિલાચારને પ્રવેશ થાય છે. સુવ્યવસ્થિત ઉપદેશ અને વિદ્વારાદિની ચેજના પ્રમાણે આચાર્યની આજ્ઞા પ્રમાણે સાધુએ અને સાધ્વીએ વતે છે તે સર્વત્ર દેશમાં સર્વદા-સ્થા જૈનધર્મની જાગૃતિ રહે છે. ફ્રાન્સ, ઈગ્લાંડ, જર્મની, અમેરિકા, અને જાપાન વગેરે દેશામાં, રાજ્યમ`ડલમાં, વેપાર મડલમાં વગેરે અનેક સમાજ, મડલ યાને સંઘમાં તેઓ પ્રેસીડેન્ટ વગેરેની આજ્ઞા મુજખ સુવ્યવસ્થિત યેજનાએ પ્રમાણે વર્તે છે, તેથી તેઓ હાલ ઉન્નતિના શિખરે જવા પ્રયત્ન કરી રહ્યા છે; તદ્ભુત્ જેનામાં આચાર્યની આજ્ઞા પ્રમાણે સર્વત્ર સ થા-સર્વાંદા જે જે રાજના સના સ્વાધિકાર પ્રમાણે ફોને અદા કરવા ઘડેલી છે તે પ્રમાણે તેએ વતે તે જૈનાની ઉન્નતિ થાય. હિન્દુસ્તાનમાં ઇંગ્લીશ રાજ્ય અમલની વ્યવસ્થાઓની ચેજના અને તેના કાર્યક્રમની વિભાગ પૂર્વક યોજનાએ દરેક ખાતામાં કેવી વ્યવસ્થાપૂર્વક ચાલે છે તેના વિચાર કરવા. બ્રિટિશ લાકો કાયદાને પ્રભુ તરીકે માનીને માન આપે છે; વખતસર કાર્ય કરવાની તેની આત્મશક્તિના વિચાર કરે. For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭) એક ગવર્નર વિદાય થતાં તેના જે બીજે ગવર્નર આવીને તેનું કાર્ય સંભાળી લે છે. એક ઈસયને ઠેકાણે બીજે ઈસરોય આવીને ઉભે રહી પિતાનું કાર્ય પૂર્વ ઈસરોયની પેઠે શરૂ કરે છે. જેનકામમાં આચાર્યના પ્રમુખપણું નીચે ધાર્મિક સંઘની ફરજ બજાવનાર ભિન્ન ભિન્ન મંડળની વ્યવસ્થા પૂર્વક જનાઓ ઘડીને તેના અધિકારીઓ નીમવામાં આવે અને તેના કાયદાઓને પ્રત્યેક બહુમાન આપી વર્તે તે જૈનધર્મ અને જૈનકેમની સુવ્યવસ્થાપૂર્વક સંરક્ષા થઈ શકે. હિન્દુસ્તાનમાં ખ્રીસ્તીઓના પંથની સંખ્યા લગભગ અઠ્ઠાવીસ લાખની થઈ અને જૈનેની સંખ્યા ઘટીને તેર લાખની રહી. આ ઉપરથી જેનેએ વિચારવું જોઈએ કે ખ્રીસ્તી ધર્મના ગુરુઓ ધર્મ પ્રવર્તાવવાની જે જે વ્યવસ્થાપૂર્વક રોજનાઓ ઘડને તે સદા ચાલુ રહે એવાં જીવનસૂત્રાને પ્રગટાવી અમલમાં મૂકી પ્રવર્તે છે તે પ્રમાણે જેનકેમમાં ચતુર્વિધ સંઘ હોવા છતાં, આચાર્યો હોવા છતાં ધર્મપ્રવર્તકપણાની અને ધર્મ સંરક્ષકપણાની તે જૈન શાસ્ત્રના આધારે દેશકલાનુસારે યોજનાઓ નથી ઘડાતી તેનું કારણ પ્રમાદ, કુસંપ, સંકુચિતદૃષ્ટિ અને ધર્માભિમાનપણની લાગણીને અભાવ ઈત્યાદિ કારણે છે. મુસલમાન કામમાં એક પંથના ઉપરી આગાખાને પિતાની મહત્તાની સાથે પિતાના વર્ગની મહત્તા વધારવામાં કેટલી બધી પ્રગતિ કરી છે તેને તપાસ કરો. આપણી જેનામમાં આચાર્યો, ઉપાધ્યાયે, પ્રવર્તકે, સાધુઓ, સાધ્વીએ અને શ્રાવકે છે છતાં તેઓ મુખ્ય સૂરિઓની સાથે પરસ્પર ધાર્મિક વ્યવસ્થાઓની યોજનાઓથી એકબીજાની સાથે સાંકળના એકેડાની પેઠે બંધાઈને વ્યવસ્થાપૂર્વક કાર્ય કરતા નથી, અમરતાના વિચારોને તેર જીસ લાખ For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮) તેથી પ્રગતિને બદલે અગતિ થઈ છે, હજી આંખ ઉઘાડીને પરસ્પર એકબીજાની સાથે જનાઓથી કાયદાઓથી અંધાઈ–મળીને કાર્ય નહિ કરે તો ભવિષ્યમાં ભયંકર ખરાબ પરિણામ આવશે અને તેનું પાપ ખરેખર વર્તમાન-વિદ્યમાન સંઘના શિરે લાગશે. એક એકડાની સાથે બીજો એકડે મળે તે અગિયાર થાય. તાત્પર્ય એ છે કે બે એકડા સંપીને ભેગા થાય તે તેનું અગિયારગણું બળ પ્રવર્તે છે, તેમ જૈનાચાર્ય ઉદાર વિચારાચારથી પરસ્પર મળે અને સંઘનાં પરસ્પર કાર્યો કરવાની રોજનાઓ ઘડે, અને તે પેજના સાધુએ, સાઇવીએ, શ્રાવક અને શ્રાવિકાઓના બહુમતે પસાર થાય, અને તે ધાર્મિક પ્રગતિની યોજનાઓના કાયદાઓને પ્રભુની આજ્ઞાની પેઠે માન આપી આચાર્યો આદિ સર્વે સ્વાધિકાર પ્રમાણે વતે તે જેની પ્રગતિ થાય; અએવ જેનેએ જૈનાચાર્યોના અધિપતિ પણ નીચે તેવી જનાઓ ઘડાવવી જોઈએ. સાધુઓ અને સાઠવી એના ઉત્સર્ગ અને અપવાદથી આચાર અને વિચારના બંધારણે, આગમે અને પૂર્વાચાર્યોના ગ્રંથમાંથી મળી આવે છે; દેશકાલાનુસારે શ્રી આનંદવિમલસૂરિના સમયમાં, શ્રીવિજય સેનસૂરિના સમયમાં અને શ્રી સત્યવિજયજી પન્યાસના સમયમાં સાધુઓ અને સાધવીઓના આચાર સંબંધી બોલરૂપ કેટલા નિયમો ઘડાયા છે. શ્રાવકે અને શ્રાવિકાઓના ધર્મવતનન બંધારણે આગમે અને ગ્રંથમાંથી મળી આવે છે. ચતુર્વિધ સંઘના બંધારણના કાયદાઓ કયા કયા છે તેની ફરીઆ વારંવાર થયા કરે છે. આગમ અને પૂર્વાચાર્યોએ રચેલ ગ્રંથમાંથી જે જે ચતુર્વિધ સંઘની વ્યવસ્થાના બંધારણે મળે પ્રગતિની એક સર્વે સ્વાચિન અધિકારી For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૯) આવે તે એકઠાં કરવાની જરૂર છે. વર્તમાન કાળમાં વિદ્યમાન ગીતાથ સાધુઓ સાધ્વીઓ અને આચાર્યોએ એકઠા મળી ભૂતકાળમાંથી મળી આવેલાં ચતુર્વિધ સંઘના બંધારણે સંબંધી ઉહાપોહ કરી તેમાં દેશકાલાનુસારે સુધારા-વધારે કરવું અને ઉત્તમ અગ્રગણ્ય માન્ય શ્રાવક અને શ્રાવિકાઓની સમ્મતિપૂર્વક બહાર પાડવાં. જ્યારે ચતુર્વિધ સંઘના બંધારણના કાયદાઓને જેનકેમ સમજતી થશે અને તેના પ્રત્યેક બંધારણના કાયદા સંબંધી ન્યાયપૂર્વક દેશકાલાનુસાર ઘણી ચર્ચાઓ ચાલશે ત્યારે જેને કામમાં જાગૃતિ આવશે. અને પશ્ચાત્ ગચ્છ, સંઘ અને -ચતુર્વિધ સંઘની બેઠકે ભરવામાં આવશે; પશ્ચાત્ આચાર્યોના અધ્યક્ષપણું નીચે તે કાયદાઓને દ્રવ્ય ક્ષેત્રકાળભાવાનુસારે ઉત્સર્ગ અને અપવાદ માગે અમલમાં મૂકવામાં આવશે, ત્યારે જૈન ધર્મ રૂપ રાજ્યના દરેક અંગની અને ઉપાંગની સુવ્યવસ્થાપૂર્વક પ્રગતિ થશે. આચાર્યોનું ઉત્તમાંગ પૂર્ણ તાજું અને સુવ્યવસ્થિત થયા વિના અને આચાર્યની આજ્ઞા પ્રમાણે જેનેની ધર્મ પ્રવૃત્તિ થયા વિના તથા જૈનાચાર્યોમાં પરસ્પર અમુક બંધારણેએ સુલેહ સંપ થયા વિના જૈન સંઘનું બંધારણ સુવ્યવસ્થિત થવાનું નથી. सर्वेऽपि यत्र नेतारः! सर्वेऽपि यत्र नायकाः ॥ सर्वे महत्त्वमिच्छति तद्वन्दमवसीदति ॥ १ ॥ જૈન કેમમાં ધર્મરાજ્યસત્તાના અધિપતિ તરીકે ગરછ ગચ્છના વર્તુલ તરીકે ભિન્નભિન્ન આચાર્ય અને જૈન મહાસંઘના અનંત વર્તુલના મુખ્ય તરીકે એક આચાર્યમંડળે મુખ્ય આચાર્ય અને જેનોમના ધર્મમાં વ્યાવહારિક કેટલીક બાબતમાં મહાસંઘમાન્ય એક સર્વ રીતે ઉત્તમ શેઠ વગેરેને નિમીને ભિન્ન ભિન્ન સર્વ અંગેની રક્ષા-વૃદ્ધિપુષ્ટિ કરે એવા ભિન્ન ભિન્ન For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૦) અધિકારી નિમી ખાા વિશ્વરાજ્યવ્યવસ્થાની પેઠે ધાર્મિક વ્યવસ્થાના કાયદાઓ ઘડવામાં આવે તે। જૈન કામ જૈન મહાસ’ઘ અને જૈનધર્મના પુનઃ ઉદ્દાર થાય. એવા ધર્માંદ્ધાર કાર્યમાં જે સાધુ, સાધ્વીઓ, શ્રાવક અને શ્રાવિકાઓ પોતપોતાના વિચારા જણાવે છે અને યથાશક્તિ તેમાં ભાગ લે છે, તે તીથ કરાતિ પદવીઓને પ્રાપ્ત કરે છે. જૈન કામ અને જૈન મહાસ ઘ, જૈનધમ ની ઉન્નતિ માટે જે જે કાંઈ લખાય—વદાય તેમાં સદા સત્ય હૈાય એવા પરિપૂ દાવા કરવાનું કાઇને કહેવા માગતા નથી. આગમા અને ગ્રંથાના આધારે અને વર્તમાન કાળમાં વિદ્યમાન ગીતા સૂરિઓ, ઉપાધ્યાયેા અને સાધુએ વગેરેના એકઠા મળેલા જૈન મહાસ`ઘ જે જે દેશકાલાનુસાર સત્ય ગ્રહે તે પ્રમાણ છે. પ્રકરણ ૨ જી. હિન્દુસ્તાનમાં પ્રાયઃ સર્વ પ્રદેશમાં જૈનોની વસ્તી છે. સારાંશ કે આ દેશમાં જૈના સત્ર વસે છે. સવ દેશના જૈનાને અને દરિયાપારના જૈનાને જૈનધર્મના ઉપદેશ મળ્યા કરે તે જૈનેામાં જૈનધમનું જ્ઞાન વધતું જાય, અન્યથા જૈનધર્મના ઉપદેશના અભાવે અન્ય ધર્મના ઉપદેશે તે જૈનધમાંથી ભ્રષ્ટ થાય એ બનવા યાગ્ય છે. પૂર્વ જૈનની ચાલીશ કરોડના આશરે સખ્યા હતી, હાલ જૈનાની સખ્યા તેર લાખના આશરે છે; તેનું કારણ એ છે કે જૈનધર્મીના ઉપદેશક મુનિએની શ્રી ખેત છે તેમજ જૈન ધર્મના ઉપદેશ દેવાની પ્રવૃત્તિમાં For Private And Personal Use Only * Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૧) શિથિલતા આવી છે. જૈનાચા, સાધુએ અને શ્રાવકોએ સામાન્ય મતભેઢે સ્વકીય વીય ના ઉપયોગ, પરસ્પરના મતનું અંડન મ`ડન કરવામાં કર્યાં તેથી જૈન ધર્મના ઉપદેશ દેવાની અનંત વતુ ળની શૈલીએ પેાતાનું સ્વરૂપ બદલીને સંકુચિત વર્તુલનું સ્વરૂપ ધારણ કર્યુ.. એટલાથી નહીં અટકતાં અન્ય નુની ધમ વાદીઓએ જૈનાપર આક્રમણ કર્યુ. તેથી વર્ષે વર્ષે જૈનાની ઉપદેશ શૈલીની વ્યવસ્થા અને જૈન સઘ ખ"ધારણની ચીજનાઓના કાયદાઓમાં શૈથિલ્ય આવ્યું; એમ અનેક અનુમાનેાથી સિદ્ધ થાય છે, તેનું વિસ્તારથી અત્ર વિવેચન કરવામાં આવે તે એક મોટા ગ્રંથ ખની જાય; અતએવ અત્ર સંક્ષેપટ્ટિસૂત્રના ન્યાયથી જણાવવામાં આવે છે. ભિન્નભિન્ન લઘુમતવતુ લમાં વ્હેંચાઈ ગયેલા આચાર્યો, સાધુએ અને સાધ્વીએ પાતપાતાની માન્યતાનું રક્ષણ કરવા અને પાતાની માન્યતાવાળા ગામે અને શહેરના જૈનાને અન્ય માન્યતાવાળા સાધુએ અને સાધ્વીઓ ના ભરમાવે તે માટે પ્રાયઃ પેાતાના ક્ષેત્રાને સાચવવા કેટલાક સાધુએના વિહાર સકુચિત પ્રદેશમાં થાય છે. જે શહેરામાં જેટલા પ્રમાણમાં ધર્મના ઉપદેશ દેનારા સાધુએ જોઈએ તેના કરતાં માન્યતાના રક્ષગ્રાથે તે શહેરામાં ઘણા આચાર્યાં અને ઉપદેશક સાધુએ રહે છે અને તેથી પરિણામ એ આવે છે કે અન્ય ક્ષેત્રમાં રહેલા જૈનાને અન્ય ધર્મીઓના પરિચય થતાં તેમાં ઢોરવાઈ જાય છે, આશવાળા, પારવાડા, દશાશ્રીમાળીએ, દેશાડ વાણિયા વગેરે નાતના જૈને અન્યદર્શીનીઓના પરિચયમાં આવતાં મારવાડ, મેવાડ, કાઠિયાવાડ, ગુજરાત અને માળવા વગેરેમાં અન્ય ધર્મોમાં જવાના ઘણા દાખલા અવલેાકવામાં આવ્યા છે; એક તરફ વિચારીએ For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૨) તે જેની સંખ્યાના પ્રમાણમાં મરણ વગેરેથી ઘટાડે થાય છે અને કેટલાક અન્ય ધર્મ પાળવા લાગ્યા છે, કેટલાક ગામના જૈનેને બે બે વા ત્રણ ત્રણ વર્ષે પણ સાધુને ઉપદેશ સાંભળવાને વેગ મળતો નથી. આથી ભવિષ્યમાં શું પરિણામ આવશે તે જગજાહેર છે. અએવ જેનેએ ભૂલ્યા ત્યાંથી ફરી ગણવાના ન્યાયને ધારણ કરી ભિન્ન ભિન્ન ગચ્છના આચાર્યો, ઉપાધ્યાય અને સાધુઓનું સંમેલન કરી પરસ્પરમાં અમુક સરતે સુલેહના કેલકરારે કરાવી આચાર્યોના તાબામાં સાધુઓ અને સાધવીઓ રહે એવી વ્યવસ્થા કરી ગામેગામ, શહેરે શહેર અને દેશદેશમાં જૈન સાધુઓ વ્યવસ્થાપૂર્વક સંસ્થાપિત યોજનાઓને અમલમાં મૂકી તે એ પ્રયત્ન કરવું જોઈએ. આચાર્યો, ઉપાધ્યાયે, સાધુએ, શ્રાવકે અને શ્રાવિકાઓ વગેરે અંગે હાલ વિદ્યમાન છે અને તેઓએ પરસ્પર એકબીજાની સાથે જોડાઈને જેનેન્નતિની જનાઓ પૂર્વક સુવ્યવસ્થા કરવી જોઈએ. આગગાડીના દરેક ડબ્બાને આંકડાની સાથે એકની પાછળ બીજાને જોડવામાં આવે છે અને પશ્ચાત્ આગળ એનજીના લગાડીને આગગાડીને ચલાવવામાં આવે છે તે પ્રમાણે જૈનાચાર્યોના સુવિચારોની જનાઓને તાબે થઈને જૈનસંઘના ચારે અંગે પ્રવતે તે પરસ્પર એકબીજાની ઉન્નતિ સાથે સ્વાસ્તિત્વનું ભવિષ્યમાં સારી રીતે રક્ષણ કરી શકે. હાલ દરેક દેશની પ્રજા હરીફાઈ કરીને આગળ વધવા પ્રયત્ન કરે છે. અને પિતાનું અસ્તિત્વ અને પિતાના હક્કો સંરક્ષવા પ્રયત્ન કરે છે. ઈગ્લાંડ, ફ્રાન્સ, જર્મની, અમેરિકા, રશિયા, જાપાન અને ઈટાલિ વગેરે દેશના મનુષ્ય ધર્મમાં અને કર્મમાં For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૩) વિદ્યુતવેગે આગળ વધવા પ્રયત્ન કરે છે તેવા સમયમાં હાલ હિન્દુસ્તાનની પ્રાચીન અંગભૂત ગણાતી જેનકેમ ધાર્મિક અને માવહારિક રીતિએ યદિ સ્વકીયાસ્તિત્વ સંરક્ષી આગળ નહિ વધે અને પાશ્ચાત્ય દેશની પેઠે જનાઓની સુવ્યવસ્થાથી વ્યવસિથત થઈ પ્રવૃત્તિ નહિ કરે તે તે પિતાનું જીવન સંરક્ષવા શકિતમાન થઈ શકશે નહિ. ઇચ્છીશું કે, એ વખત ન આવે કે ભવિષ્યમાં જૈનમ પિતાનું અસ્તિત્વ ન સંરક્ષી, શકે. શ્રીત્રાષભદેવથી તે આજપર્યત જૈનધર્મ પ્રવર્તે છે અને જૈનધર્મ પાલકની સંખ્યા જોઈએ તે તેરલાખ!!! જૈનધર્મના પ્રર્વતકોએ પિતાના ધમપાલકની સંખ્યામાં વધારો કરે જોઈએ કે ઘટાડો કર જોઇએ ? કયે જૈન બચે એમ કહેશે કે જેન કેમને ઘટાડે કર જોઈએ? અલબત્ત કોઈ પણ કહેશે નહિ. જેનકે મને સંખ્યામાં વધારો થાય તે જૈનધર્મ પણ વિશ્વમાં જીવતે રહી શકે. જેમાં પ્રાયઃ છત્રીશ હજાર જૈનમંદિરે ગણાય છે. જે જૈન કેમ ઘટતી જાય અને એની સંખ્યામાં અનેક ઉપાયે જમાનાને અનુસરી બંધારણે કરી વધારે કરવામાં ન આવે તે જૈનમંદિરો વગેરેની ભવિષ્યમાં કેવી અવસ્થા થાય તેને વિચાર કરીને જેનકામની સંખ્યામાં વધારે થાય એવા વર્તમાનકાલીન આચાર્યો વગેરે ચતુર્વિધ સંઘ ભેગા કરીને જૈનાચાર્યોના પ્રમુખપણા નીચે વર્ષે વર્ષે તેની બેઠકે ભરી સુવ્યવસ્થિત બંધારણ ઘડવાં જોઈએ અને તે પ્રમાણે ચતુર્વિધ સંઘે તેમાં પિતાપિતાને આત્મભેગ આપવા તૈયાર રહેવું જોઈએ. જૈનાચાર્યો વગેરે જેને જે ચાર ખંડના ધર્મપાલના ધર્મ વધારનારા પ્રયાસ તરફ પિતાની દષ્ટિ ફેંકશે તે તેઓને સામાન્ય મતભેદે અને પરસ્પરના For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિરાધે પરસ્પર લડવામાં જેને કામના વીર્યને ક્ષય કરવાનું ગમશે નહિ. ભિન્ન ભિન્ન ગ૭ના સંઘે પરસ્પર સંપ કરી એક મહા સંધ, સંપની જનાઓ પૂર્વક ભેગે કરી આચાર્યોના પ્રમુખપણું નીચે જેનેન્નતિનું કાર્ય પ્રારંભવું જોઈએ. જૈન સાધુઓ અને સાધ્વીઓને ભણવા-ભણાવવા માટે સાધુ પાઠશાળા અને સાવી પાઠશાળાની સ્થાપના માટે ખાસ જૈન સાધુઓએ, જૈનાચાર્યોએ અને અગ્રગણ્ય ધનવંત સાક્ષર ગૃહસ્થાએ લક્ષ્ય દેવું જોઈએ અને તે પાઠશાળામાં એવી વ્યવસ્થા રાખવી કે સર્વ ગચ્છના સધુએ નિયમિત કાયદા પ્રમાણે ચાલી-ભણું શકે. તેમજ કેઇ ગચ્છના સાધુને કંઈ ગરછના સાધુ ભરમાવે નહિ તેમજ ગચ્છના ખંડન મંડનની ઉદીરણ ન જાગે એ બંબસ્ત થવું જોઈએ. ભણનાર સાધુઓને દરેક જાતની સગવડ કરી આપવી જોઈએ. સાધવી પાઠશાળામાં પણ તે પ્રમાણે વ્યવસ્થા થવી જોઈએ. ભવિષ્યમાં સાધુઓ અને સાધવીઓની જ્ઞાનાદિક ગુણવડે ઉન્નતિ થાય એવું શિક્ષણ આપવું જોઈએ. ઉપદેશ દેવાનું જમાનાને અનુસરી નવી પદ્ધતિથી સાધુઓ અને સાધ્વીઓને શિક્ષણ આપવું જોઈએ અને જૂની પદ્ધતિનાં શિક્ષણને સંસ્કાર આપી સારું રૂપ આપવું જોઈએ. જે જે ઉપદેશક-ગીતાર્થ સાધુઓની ખેટ પડે તેને સાધુશાળામાંથી નીકળતા સાક્ષર સાધુઓ વડે પૂરવી જોઈએ. સાધુગુરુકુલ અને સાવગુરુકુલની સ્થાપનાથી નવા સાધુ થનાર ઉમેદવારો અને સાધવી થવાની ઈચ્છાવાળી શ્રાવિકાઓને બંને પ્રકારના ગુરુકુળની સાથે અલગ વ્યવસ્થા કરીને તેઓને ભણાવવાની સગવડ કરી આપવી જોઈએ, અને તેનામાં સદ્વર્તનની શુદ્ધતા અને ઉચ્ચતા પ્રકટી નીકળે એવા ઉપાય For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૫) લેવા જોઇએ. આચાએ, ઉપાયાઓ અને સાધુઓએ સર્વ ગચ્છના મહાસાધુગુરૂકુળ અને મહાસાદગુરૂકુળની ચેાજના તરફ લય દેવું જોઈએ. એક એક આચાર્ય વા ગીતાર્થ સાધુ કે જેને સર્વ સૂરિઓ, ઉપાધ્યાયે અને સાધુઓ મળી ગુરુકુળમાં અમુક વર્ષ પર્યત રહેવા ઠરાવે તેણે ત્યાં રહેવું જોઈએ અને ફેર બદલીમાં અન્યની નિમણુક થતાં અન્ય ધર્મકાર્યમાં પ્રવૃત્ત થવું જોઈએ. સાવગુરુકુળમાં પ્રવર્તિની ચાવીઓએ વારાફરતી રહીને પિતાના અધિકાર પ્રમાણે સેપેલું કાર્ય કરવું જોઈએ. આવી સાધુગુરુકુળની અને સાધવીગુરુકુળની યોજના પ્રમાણે ચાલવાથી દશ બાર વર્ષમાં તેના લાભ દેખાવાનાં ચિહ્નો માલુમ પડશે. સાધુઓ પરસ્પર પ્રેમ સંપ ધારણ કરી જૈનશાસનની ઉન્નતિ માટે ગમે તેવા પરસ્પર કટુક સંબંધે ભૂલી જઈને એક થઈ આચાર્યોની આગેવાની નીચે વ્યવસ્થાબંધ ગોઠવાઈ, જે આ પ્રમાણે પ્રવર્તશે તે જૈનશાસનને ઉદય કરી શકશે. પણ આ સોનેરી તક ગુમાવાય તે તેનું ખરાબ પરિણામ આવે એમાં કોઈ શંકા નથી ! સાધુએ, સાઠવીએ, શ્રાવકે અને શ્રાવિકાએ પિત પિતાના ગ૭–સંધાડાના ઉપરી આચાર્યની આજ્ઞા પ્રમાણે વર્તવાને બંધાઈ જાય અને જેટલા સંઘાડાઓના ઉપરી આચાર્યો હોય તેઓ પરસ્પર સંપ રહે એવા કોલકરારો કરીને સંપથી જોડાઈ જાય તે તેઓ જૈનશાસનની પ્રગતિ માટે સાધુગુરુકુલાદિની જનાઓને આચારમાં મૂકી શકે; એક સાધુ એક રોજના ઉભી કરે અને બીજે તેનું ખંડન કરે તે જૈનેના મોટા ભાગને પિતાના સદ્વિચારને લાભ મળી શકે નહિ. અતએ ભિન્ન ભિન્ન ગરછના આચાર્યોએ પરસપર મળીને જૈનશાસનની ઉન્નતિ કરવા For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૧) તત્પર થવું જોઈએ. ફ્ક્ત એક જૈનશાસનની ઉન્નતિ માટે વૈર ઝેર અને સામાન્ય મતભેદના વિરાધાને ભૂલી જવા જોઇએ. ભિન્નભિન્ન ગચ્છત્રાળા સાધુએ, સાર્થીઓ, ઉપાધ્યાય, પ્રવર્તી કે, અને આચામાં પરસ્પર સલાહ સપના કાલકરારે થાય તે પરસ્પર એક બીજાની જે નિંદા કરવામાં આવે છે તે અટકી જાય. ભિન્નભિન્ન ગચ્છ-સંઘાડાના સાધુઓ, સાત્રીએ પરસ્પર સલાહ સપ વિના ગમે તે ભેદ વા ઢોષ કાઢીને અન્ય ગચ્છીય સ`ઘાડાના સાધુઓની અને સાધ્વીઓની નિદા હેલના કરે છે અને તેએ પેાતાના આચારા અને વિચાર-માન્યતાએથી ભિન્ન જે જે સાધુએ છે તે તે સાધુએ નથી એવું ઠરાવવા અતા દોષાનું આરાપણુ કરીને તેના ફેલાવા કરે છે અને તેની તકરારાને જાહેર છાપાઓમાં ભક્ત શ્રાવકા તરફથી છપાવવામાં આવે છે,. તેનું પરિણામ એ આવે છે કે, “જૈન સાધુએ દેષીક વૈશી છે અને તે માનવા લાયક નથી” એવું સામાન્ય લેાકેા માની બેસે છે અને તેના હૃદયમાં જૈનસાધુએ પ્રતિ જે હલકી લાગણીના સંસ્કારો જાગે છે તે આભવ અને પરભવમાં પણ કાયમ રહે છે. જૈનશાસનની લઘુતા હેલના થવાથી જે વિદ્યમાન જૈના છે તેમાંથી કેટલાંકાની જૈનધમ પરથી રુચિ ઉડી જાય તે અન્ય ધર્મવાળાઓનું તા શું કહેવું ? જે લેાકા સાધુઓને માનતા નથી, તેઓને જૈન સાધુઓની પરસ્પરની જાહેર નિંદાથી આનંદ ઉપજે છે અન તેથી તેએ સાધુઓના અને સાધ્વીઓનાં ખંડનમાં ફાવી જાય છે. આ કાળમાં પરસ્પર ગચ્છ સ’ધાડાના સાધુઓમાં અને સાધ્વીઓમાં જે મતભેદની ચર્ચા ઉત્પન્ન થાય છે તે શાસ્ત્રાના પાઠ ઉપર અટકીને શાંત થતી નથી, પરંતુ સામાન્ય મતભેદની ચર્ચાનું પરિણામ હાલ તા પરસ્પર સાધુનાં દૃષા જોવાં અને ન For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૭) હાય તેવા અછતા દ્વેષાના આરોપ કરીને સામાને તેાડી પાડવાપર પેાતાના વિજય પરસ્પર માને છે. અને તેથી તળાવમાં નાખેલા પથરાથી જેમ સ તળાવમાં કુંડાળાં ઉત્પન્ન થાય છે, તેમ ભિન્ન ભિન્ન ગચ્છ સુઘાડાના સાધુઓમાં અને સાધ્વીએમાં શ્રાવકામાં અને શ્રાવિકાઓમાં ખળભળાટ, કલેશ, કંકાસ જાગે છે અને જૈન સંઘની શક્તિઓના ઉપયેગ ખરેખર જૈન સુધ અને જૈનધર્મોના નાશાથે થાય. છે એવું વર્તમાનમાં જ્યાં ત્યાં દેખીને અને તે પ્રતિ જૈન મહાસ ઘની ઘેાર નિદ્રાની અવસ્થા દેખીને ક્યા જૈનશાસનની લાગણીવાળા જૈન ખચાની આંખમાંથી એ અશ્રુ નહિ પડે? જૈન સાધુએ અને સાધ્વીઓમાં પ્રચલિત નિંદા, કુસ‘૫, દોષારાપણુ, પરસ્પર ખંડન~મ ડન અને તેથી જૈનસાધુએપર વધતી અરુચિ, જૈનશાસનની પડતી અને જૈનસસ્વને નાશ વગેરે અટકાવવાની લાગણી જો ચતુર્વિધ સંઘમાં પ્રગટે તે પ્રથમ તે એ કરવાની જરૂર છે કે જૈનસાધુએ અને સાધ્વીએ સ્વસ્વગચ્છ સંઘાડાના આચાર્યની આજ્ઞા પ્રમાણે ચાલે અને તેએમાં ભૂલચૂક આવે તા તેમના ગચ્છના આચાર્ય તથા તેમના ગચ્છના આગેવાન શ્રાવકને પરસ્પર સધાડાના સાધુઓએ જણાવવું અને સુલેહ× ૫ હે એવી વ્યવસ્થાપૂર્વક પરસ્પર સમાધાન કરી લેવું, પણ્. જાહેરમાં કાઈપણ જાતની જાતિનિંદા વગેરે ખટપટ ન થાય તેવું પરસ્પર ગચ્છ–સંઘાડાના આચાર્ય(એ પત્રવ્યવહાથી વા રૂબરૂ મળીને સમાધાન કરી લેવું; અથવા ગચ્છતા આગેવાન આવકાદ્વારા પરસ્પર ગચ્છ સંઘાડામાં ચાલતી તકરારાનું સમાધાન કરી લેવું. પરસ્પર ગચ્છ-સઘાડાના સાધુઓમાં અને સાધ્વીઓમાં કાઈ ાતના કલેશ ન પ્રગટે એવી જાતને ભિન્ન For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮) ભિન્ન ગચ્છના આચાર્યોએ પરસ્પર મળી બંદોબસ્ત કરી લે. જે આ પ્રમાણે તેઓ નવું ચેતન્ય પ્રકટાવી જૈનશાસનની અને પિતાના આત્માની ઉન્નતિ માટે વર્તશે તે ભવિષ્યમાં તેનું વાસિતત્વ ટકી શકશે અન્યથા નામાવશેષ બાકી રહેશે. ઉપર પ્રમાણે હૃદયમાં અવધીને જૈન સાધુઓએ અને સાઠવીઓએ અહંતા, મમતા, ખટપટ, માનપૂજા, કદાગ્રહ વગેરેને ત્યાગ કરી જૈનેની પ્રગતિમાં પરસ્પર ઉપગ્રહ આપવા આત્મભેગપૂર્વક તૈયાર થવું જોઈએ. શ્રીજિનેશ્વએ રાગદ્વેષને જીતવાપૂર્વક સર્વ જીવોનું કલ્યાણ કરવાને સદુપદેશ આપે છે. કોઈ પણ રીતે રગદ્વેષને શમાવે અને આત્માના સહજ સુખના ભોકતા થવું. શ્રી વીરભુએ ચંડકૌશિક સપનું હિત શ્ય-ઈત્યાદિ સદુપદેશ ધ્યાનમાં રાખીને સર્વ ગચ્છના સાધુઓએ અને સાધવીઓએ વિચારવું કે અમે સર્વે રાગદ્વેષને જીતનાર એવા જિનને રાગદ્વેષ જીતવા૨ માર્ગ અંગીકાર કર્યો છે અને તેથી એ માર્ગ અંગીકાર કરીને રાગદ્વેષને ઉપશમ કરવા સદા પ્રયત્ન કરવાનું છે. રાગદ્વેષને શમાવવા એજ મુખ્ય સાધ્યબિંદુ છે. સર્વગીય સાધુઓએ અને સાધ્વીઓએ રાગદ્વેષને જીતવા પ્રતિ ખાસ ઉપગ ધારણ કરવું જોઈએ. સર્વ ગચ્છના સાધુઓએ અને સાવીઓએ ખાસ સમજવું કે અમારે પરસ્પર જૈનશાસનની ઉન્નતિ માટે રાગદ્વેષને પરિહાર કરી સંપીને જનાપૂર્વક જૈનધર્મોન્નતિનાં કાર્યો કરવા જોઈએ. પરંતુ સામાન્ય મતભેદે રાગદ્વેષના વશ થઈ સાત્વિક પ્રકૃતિથી ભ્રષ્ટ થઈ ક્ષમાદિ ગુણેથી દૂર ન જવું જોઈએ. અમારું માન, અમારે કદાહ, અમારી મહત્તા વગેરેને જૈનશાસનના ઉદય માટે સવેને ત્યાગ કર પડે તે ભલે થાએ, અમારે એને For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને નિયાની આ ન જૈન (૨૯) ખપ નથી. અમારે તે જૈનશાસનના ઉદય માટે સર્વને લેગ આપીને રાગદ્વેષના ઉપશમે પરસ્પર મળી ધમકા કરવાની ખાસ જરૂર છે એમ લક્ષ્યમાં રાખવું જોઈએ. સર્વ ગચ્છના આચાર્યોએ, સાધુઓએ, સાધ્વીઓએ, શ્રાવકોએ અને શ્રાવિકાઓએ સર્વ જનું ભલું ઈચછવું અને ભલું આદરવું. સામાન્ય મતભેદથી પરસ્પર એક બીજા જેને પર દ્વેષ, ઈષ્ય અને નિંદાદિકથી ન જતાં સર્વ પર ઉચ્ચદષ્ટિથી દેખવું જોઈએ. અને જૈનાચાની આજ્ઞા પ્રમાણે વતીને જનાઓની વ્યવસ્થાપૂર્વક જૈનધર્મોન્નતિ અને જૈન સંઘન્નતિ કરવાની પિતાની ફરજ અદા કરવી જોઈએ. જેનેએ જૈનધર્મનું રહસ્ય સમજીને સાધ્ય શું છે? તે લક્ષ્યમાં રાખીને તદનુસાર પ્રવૃત્તિ કરવી જોઈએ. સાધ્યને ભૂલવાથી અને અન્ય બાબતને કે જે સાધ્યના હેતુભૂત છે તેને સાયરૂપ માનીને પ્રવર્તવાથી લાભને સમૂળગે નાશ થાય છે અને પરિણામમાં હાનિરૂપ ફળ દેખાય છે. એક વહીવટદારે કાબુલીઓને સરકારી તીજોરીએ જાળવવા નેકર રાખ્યા અને તેઓને કહ્યું કે તમને તીજોરીનું સીલ જાળવવાનું કામ મેંપવામાં આવે છે. કોઈ સીલ તેડે નહિ તે બાબતની સંભાળ રાખીને નોકરી કરવી. કાબુલી એ તીજોરીનું સીલ જાળવવા નેકરી કરવા લાગ્યા. તરવાર-બંદુક ધારણ કરીને રાત્રિ દિવસ પહેરે ભરવા લાગ્યા. કેટલાક દિવસે ચોર ચોરી કરવા આવ્યા. ચેર તીજોરીની પાછળ ભાગ તેડીને તેમાંથી રૂપિયાની કેથળીઓ બહાર કાઢવા લાગ્યા. પહેરેગીર કાબુલીએ મનમાં વિચાર કર્યો કે મને મારા માલીક તીજોરીનું સાલ જાળવવાનું કામ સોંપ્યું છે બીજું મને કાંઈ કહ્યું નથી. ફક્ત સીલ કોઈ તેડે નહિ તે ખાસ For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૦) : ગયા ધ્યાનમાં રાખવાનું કહ્યું છે તેા મારાથી ત્રીજી વાતમાં ક્રમ પડાય ? કેટલાક દિવસ પછી વહીવટદાર આવ્યા અને તેમણે તીજોરીના માલની ચારી થયેલી દેખી. વહીવટદારે પહેરેગીર કાબુલીને કહ્યું કે આ તીજોરીમાંથી ચારે માલ લઈ તે તમે કેમ જાણી શકયા નહિ ? વહીવટદારના પ્રશ્નના ઉત્તરમાં પહેરેગીરાએ જણાવ્યું કે સાહેબ ! ચારે માલ ચારતા હતા તે અમે દેખતા હતા પણ આપ સાહેબે સીલ કાઈ તાડે નહીં તે માટે અમને રાખેલા તેથી તે કાઈના હાથેતેાડવા દીધું નહિં, કદાપિ ચારા સીલ તાઢવા આવ્યા હતા તેડવા શ્વેત નહિ, તેને મારી નાખત. સીલ નહુ તેડવા દેવાનું કામ અમેએ સારી રીતે ખજાવ્યું છે. વહીવટદારે પહેરગીરાનું ખેલવું સાંભળી લઈને તેમને બહુ ધમકાવ્યા અને કહ્યું કે અરે મૂઢા ! તીજોરીનું સીલ જાળવવાનું કહેવાના સાર એ હતા કે તીજોરીમાં રાખેલા માલ કા લે જાય નહિ, તીોરીના માલનું રક્ષણ કરવું એજ મારા કહેવાને સારાંશ છે; તીજોરીના માલ લૂંટાઈ જાય તે સીલ જાળવ્યું કહેવાય નહિ, ઇત્યાદિથી તેમને બેધ આપી શિક્ષા કરી. આ દૃષ્ટાંતના સાર એ છે કે શ્રીમહાવીર પ્રભુએ જૈનધમ ની તીજોરી તેમના પટ્ટપર બેસનાર આચાર્યને સોંપેલી છે તેમાં તેમણે પેલા પહેરેગીર કાબુલીએ જેવી વૃત્તિ રાખીને સાધ્યને ન ભૂલી જવું જોઇએ. જૈનધર્મની તીજોરીના બાહ્યાંગા કયાં છે? અને અત'રમાં માલ કર્યો છે તેનું ખાસ લક્ષ્ય રાખવું જોઇએ. જૈનધર્મની તીજોરીનું સીલ જાળવવા માટે ‘લકીરકા ફકીર' બની કલેશ-યુદ્ધ વગેરે કરી જૈનધર્મ પ તીજોરીમાં ભરેલા માલ ન લુંટાવવા જોઇએ; અને તેનું સાધુએએ For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને સાધ્વીઓએ રક્ષણ કરવા આચાર્યની આજ્ઞા પ્રમાણે વર્તવા તૈયાર થવું જોઈએ. ત્યાગી અને ગૃહસ્થ જૈનેમાં જૈનસંઘની ધાર્મિક અસ્તવ્યસ્તદશાથી જેને લાખે અને કરે: રૂપૈયા કેળવણું વગેરે ખાતામાં વાપરે છે પણ તેનું જોઈએ તેવું પરિણામ આવતું નથી. જેને કેળવણી પાછળ લાખો કરોડ રૂપિયા ખર્ચ છે, સાધર્મિક વાત્સલ્યના નામે નવકારશી વગેરેમાં વર્ષે વર્ષે લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. જેની ધાર્મિક પાઠશાળાઓ અને બેડીંગનું એકસરખું બંધારણ અવલકવામાં આવતું નથી, પાઠશાળાઓ અને બેડ પર અંધારણના અભાવે ઉપયોગી બેડગે અને પાઠશાળાઓને નાશ થાય છે, અને અનુપયોગી બેડગે અને પાઠશાળાઓ અવ્યવસ્થિતપણે ચલાવવાથી ખર્ચ પ્રમાણે લાભ મળી શકતા નથી. સર્વમાન્ય સાધુગુરુકુલ અને ચતુર્વિધ સંઘમાન્ય સાધી ગુરૂકુળના અભાવે સાધુઓ તથા સાદવીઓને અભ્યાસ કરવામાં અનેક મુશીબતે નડે છે, અને અભ્યાસ પણ પરિપૂર્ણ થઈ શકતું નથી. ભિન્ન ભિન્ન સંધાડાઓમાં ભિન્ન ભિન્ન સાધુઓ પાસે અનેક શાસ્ત્રોએ રાખવા પડે છે અને તેથી પરિણામ એ આવે છે કે વિહારમાં સાધુઓને જોઈએ તે પ્રમાણમાં અભ્યાસ થઈ શક્તા નથી અને ચોમાસાના ચાર માસમાં કરેલે અભ્યાસ પશ્ચાત્ વિહારમાં વિસ્મરણ જે થઈ જાય છે. સર્વ સંઘાડાઓને પરસ્પર સંપ થયા વિના એકબીજાની પાસે જે જે વિષયને સાધુઓને અભ્યાસ કરાવે છે તે પણ કરાવી શકાતું નથી. પૂર્વે એક ગરછના સાધુઓ અન્ય ગચ્છના અમુક વિદ્વાન સાધુઓ પાસે અમુક વિદ્યાનું અધ્યયન કરવા માટે જતા હતા. અને તે સંબંધી ગની ઉદાર દષ્ટિવાળાં બંધારણે હતાં For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૨) તેવી સમ્યગ રિથતિ હાલમાં અવેલેકી શકાતી નથી. તેનું કારણ એ છે કે પરસ્પર ગચ્છ-સંધાડાના આચાર્યોને જૈનેન્નતિ સંબંધી સુલેહ સંપકારના જેવાં બંધારણે હાવાં જોઈએ તેવા હલ નથી. સાધુઓ, સાધ્વીઓ, શ્રાવકો અને શ્રાવિકાઓ ચતુર્વિધ સંઘ ભેગા મળીને ગચ્છનાં બંધારણ સુધારીને આચાર્યોમાં પરસ્પર સંપ કરાવીને તેમની આજ્ઞા નીચે સાધુઓ અને સાવીઓ રહીને જેનેન્નતિનાં કાર્યો કરે તે અવશ્ય જૈન સંઘની ઉન્નતિ થાય. આ જમાને જાણી જોઈને બેસી રહેવાને નથી પણ જાગ્યાબાદ પિતા પોતાની ફરજો અદા કરવાને છે. જેની પડતીને એકદમ અટકાવવા માટે સામાન્ય ગરછ–સંઘ અને ચતુર્વિધ સંધ, સર્વગચ્છના સમુદાયને બનેલ મહાસંઘ સર્વેએ મળી જૈનધર્મની પ્રગતિ થાય એવા સાહિત્યનો પ્રકાશ કરવાની જરૂર છે. બળતાં ઘરને બચાવવાને જેટલે ત્વરાથી પ્રયાસ કરવામાં આવે છે તેટલે ખપમાં આવે છે તત્ ચતુર્વિધ સંઘે જાગૃત થઈને જૈન કામની ઉન્નતિ કરવા પરસ્પર એક બીજા અંગને સહાય આપવા અને તે માટે કરો ઉપાયો કરીને આગળ વધવામાં એક ક્ષણમાત્ર પણ પ્રમાદ ન કરે જોઈએ. “સર્વ જૈન કામના. શ્રેયમાં સ્વકીય શ્રેય છે. એવું ક્ષણે ક્ષણે સ્મરણ કરીને સંઘન્નતિના કાર્યો કરવામાં આત્મભેગપૂર્વક અપ્રમત્ત બનવું જોઈએ. જે મનુષ્ય સંઘરૂપ પચીસમા તીર્થંકરની વિનય અને બહુમાનથી સેવા કરે છે તે તીર્થકર નામકર્મને બાંધે છે અને તે પરમાત્માપદ પ્રાપ્ત કરે છે. અએવ ચતુર્વિધ સંઘની ઉન્નતિ માટે આચાર્યાદિનાં બંધારણે સુધારવાં જોઈએ. પ્રતિવર્ષે જૈનકમમાં દેવભક્તિનિમિતે ખચતા, સિદ્ધાચલાદિ તીન સંઘ કાઢવા નિમિત્તે ખર્ચાતા, ગુરુભક્તિ નિમિત્તે For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જના ફની વાર (૩૩) બચત, જ્ઞાનદ્રવ્ય નિમિત્તે ખચતા, કેળવણી નિમિત્તે-વાડો અને ઉજમણું નિમિત્તે ખર્ચાતા, સાધારણ દ્રવ્યનિમિત્તે ખર્ચાતા પુસ્તક લખાવવામાં તથા છપાવવા નિમિત્તે ખાતા, જીવદયા, પાંજરાપોળ-લગ્ન-નાત-નવકારશી અને અન્યવર નિમિત્તે ખર્ચાતા સર્વ પ્રકારના ખર્ચના રૂપૈયાને સરવાળે. કરવામાં આવે તે એક બે કરોડ રૂપિયાને લગભગ ખર્ચ થતું. ગણી શકાય. જૈન મહાસંધનું બંધારણ થાય અને પ્રતિવર્ષ પ્રચંતા કરોડ રૂપિયાની સર્વ ખાતાની એકબીજાની સાથે સજના કરીને વ્યવસ્થા કરવામાં આવે અને જે ખાતાં હાલ ખાસ આવશ્યક પિષવા યોગ્ય હોય તેનું વ્યવસ્થા પૂર્વક પિષણ કરવામાં આવે તે જૈન કામના કરોડ રૂપૈયાને વિશેષ પ્રમાણમાં પગ કર્યો ગણી શકાય અને તેનું ફલ પણ જૈન કેમની અને જૈનધર્મની ઉન્નતિ માટે સારું આવી શકે. ભવિષ્યમાં દેવદ્રવ્યાદિ સર્વ ખાતાઓનું પિષણ યથાર્થ ચાલશે કે કેમ? એ એક મહાપ્રશ્ન છે. જેને કેમે ઉપર્યુક્ત ખાતાઓની છયવસ્થા અને તેની યોજનાઓમાં જમાનાને અનુસરીને સુધારે વધારો કરી આગળ વધવું જોઈએ. સર્વ જેનેના હદયમાં આ આબતની જાગૃતિ લાવનાર જૈન સાધુએ અને સાધ્વીઓ છે. જેન કામરૂપ એક શરીરના અંગમાં સર્વત્ર પ્રસરનાર રક્ત સમાન સાધુઓ અને સાધવીઓ છે. એ બે વર્ગની પૂન્યતા મહત્તા–શુદ્ધતા-ઉચ્ચતા અને તે બે વર્ગની વૃદ્ધિથી જેનકામના સર્વ ધાર્મિક ખાતાઓનું જીવન નભી શકે છે. સાધુઓ અને અઠવીઓ જે ગીતાર્થ સૂરિની આજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ કરે છે અને આચાર્યની આજ્ઞા મુજબ ઉન્નતિ માટે નિયમિત કરેલી ભાયુક યોજનાઓને આગળ કરીને તે પ્રમાણે એકસરખી રીતે For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૪) ઉપદેશ દે છે તે તેનું પરિણામ તુરત સારું આવે છે. સાધુઓ અને સાદવાઓ ખરેખર આચાર્યની આજ્ઞાથી નિયમિત લેજનાથી વ્યવસ્થાપૂર્વક વર્તીને અલ્પકાળમાં સર્વત્ર મહાલાભ આપી શકે છે. જૈનાચાર્યોની કરેલી ધાર્મિકેન્નતિવાળી વ્યવસ્થાપૂર્વક જનાઓને સાધુઓ, સાઠવીએ, શ્રાવકે અને શ્રાવિકાઓ જે બહુમાન-સત્કારપૂર્વક વધાવી લે છે તે તેથી સે વર્ષે થનારું કાર્ય દશ પંદર વર્ષમાં થાય છે અને હજાર વર્ષે થનારું પચાસ વા સાઠ વર્ષમાં થાય છે. ચતુર્વિધ સંઘ જે પરસ્પર કુસંપ કરીને જેન મહાસંઘોન્નતિના કાયદાઓથી ભ્રષ્ટ થાય છે અને પિતાની મરજી આવે તેમ વર્તે છે તે રાજા અને સેનાધિપતિની આજ્ઞાથી ભ્રષ્ટ બનેલું સ્વચ્છદી સૈન્ય જેમ અવનતિ પામી નષ્ટ થાય છે–પરસ્પર કુસંપથી બંધાયેલું સૈન્ય જેમ નાશ પામે છે તેમ ચતુર્વિધ સંઘ પણ અવનતિને પામે છે. સં૫, ભ્રાતૃભાવ અને જૈન સંઘન્નતિના કાર્યો કરવામાં સાંપ્રત જૈન કેમમાં જે જે અંશે કુસંપ, કલેશ, પરસ્પર મતભેદ, તકરાર વગેરે ઉત્પન્ન થાય છે તે તે અંશે જૈન કેમ પછાત રહે છે અને પચીસ-પચાસ વર્ષમાં ધારેલી ઉન્નતિના બદલે પચાશ વર્ષ પાછળ (જૈનમ) રહે છે. તે ખાસ પ્રત્યેક જૈને હૃદયમાં વિચારીને જૈન કોમની અવનતિ કરનાર કુસંપ વગેરેને નાશ કરવા માટે જેટલું બને તેટલે આત્મભોગ આપ જોઈએ, પ્રત્યેક જનના મનમાં જેમકેમની એકતા કરવા અને જૈનસંઘ તથા જૈનધર્મ માટે આત્મભેગ આપીને કંઈપણ કરી બતાવવાની ઈચ્છા થશે, ત્યારે જૈનકમમાં વાસ્તવિક પ્રગતિની ચળવળ ઉદ્ભવશે, એમ ખાત્રીથી માનવું હું જૈન કેમને એક ભાગ છું, મારી શક્તિ પ્રમાણે જૈનોમ અને R For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૫) જૈનધમ માટે મારા શીષ પર પ્રાપ્ત થએલી કરજો બજાવવી જોઈએ તેજ મારો ક યાગ છે; એમ જ્યારે પ્રત્યેક જૈનના મનમાં વિચાર આવશે, ત્યારે ચતુર્વિધ સંઘના પ્રત્યેક અગની પુષ્ટિ વૃદ્ધિ થશે અને તેથી જૈનાચાર્યે પણુ જૈન કેામની પ્રગતિના જે જે વિચારા જૈન કામને જણાવશે તે આચારમાં પ્રકટી નીકળશે. પ્રકરણ ૩ જી.. જૈન ચતુર્વિંધ મહાસ ઘની ઉન્નતિ માટે આચાર્યોં ઉપાધ્યાયા પ્રવતકા, સ્થવિરા, પન્યાસે, સાધુ, સાધ્વીએ શ્રાવકે અને શ્રાવિકાએ આત્મભાગ આપવા યથાશક્તિ સ્વાધિકારતઃ પ્રયત્ન કરે તે ખનવા ચેગ્ય છે, પરંતુ તેમાં વિશેષ કથ્ય એ છે કે જે જે અશે કષાયા ઘટશે, તે તે અંશે જૈનધમ અને જૈનમ માટે વિશેષ પ્રગતિનાં કાર્યોં કરી શકાશે, જૈનધમ અને મહાસંઘની સેવામાં આત્મભાગ આપનારાએએ મતભેદસહિષ્ણુતા નામના ગુણ ખીલવવા જોઇએ. ચતુર્વિધ મહાસ ધમાં ખાપરી ખાપરી મિત ન્યારી' ના ન્યાયે અનેક મતભે હાય એ સંભવિત છે. તેથી તે મતભેદ્યોને સહન કરીને સર્વની સાથે મળીને કાર્ય કરવાની આત્મશક્તિ પ્રગટાવવી જોઈએ. જે મતભેદને સહન કરી શકતે નથી તે અનેક મતભેદધારક મનુષ્યાની સાથે અમુક બાબતમાં ભેગા મળી કાર્ય કરવાને શકિતમાન થઈ શકતા નથી અને ઉલટું સમ્મેલનના બદલે વિષમતાનું ઉત્થાન કરી લાભને બદલે હાનિ પ્રાપ્ત કરી બેસે છે. મતસહિષ્ણુતાવાળા મનુષ્ય મતભેદે ઉદારભાવ રાખીને જૈનકામ અને જૈનધમની સેવામાં આગળ વધી આત્માન્નતિની સાથે મહાસંઘાન્નતિમાં આત્મભાગ અને આત્મભાગ સમર્પવા વિશેષતઃ For Private And Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમર્થ થઈ શકે છે. મતભેદને સાવિના એકબીજાની સાથે હાથે હાથ મેળવી કાર્ય કરી શકાય નહિ. મતભેદને નહિ સહન કરનાર ક્ષણમાત્રમાં મગજની સમતલતાને ખેઈ બેસે છે, અને રંગમાં ભંગ પાડી જૈન મહાસંઘની ઉન્નતિમાં વિક્ષેપ નાખે છે અને તેના નિમિત્તે અજેની પાસે વિક્ષેપ નખાવે છે. સામેન્નતિમાં આગળ વધવા માટે મતભેદને સહન કરવા પડે છે તે જૈન મહાસંઘ અને જૈનધર્મની ઉન્નતિમાં અનેક મતભેદોને સહન કર્યા વિના એક પગલું પણ ભરી શકાય નહિ, એમ અવધીને જેણે મતભેદસહિષ્ણુતાને ધારણ કરી હોય છે, તે જ જૈન મહાસંઘસેવા–ગરસેવા-સમાજસેવા-મંડળસેવા વગેરે સેવાઓ કરવાને અધિકારી બને છે. “મને માન મળશે એવી બુદ્ધિ રાખ્યા વિના અનેક વ્યક્તિઓ તરફથી થનાર અપમાનને જે સહન કરે છે, તે જૈનધર્મોન્નતિ માટે આત્મગ અર્પવા સમર્થ થાય છે. આ વિશ્વમાં કોઈ એ મનુષ્ય નહિ હોય કે જેના માટે તેના બે મત ન હેય. કઈ કઈ કહેશે અને કઈ કઈ કહેશે. જેન કેમની સેવા, દેશની સેવા, સમાજની સેવા આદિ અનેક પ્રશસ્ય સેવા કરનારાઓને દુનિયા તરફથી ઘણું અપમાન સહન કરવું પડે છે. શ્રી મહાવીર પ્રભુને કેટલા ઉપસર્ગ સહન કરવા પડયા છે? છદ્મસ્થાવસ્થામાં વજભૂમિમાં અનાર્યોએ તેમનું અનેક પ્રકારના ખરાબ શબ્દથી અપમાન કર્યું હતું. ઈશુક્રાઈસ્ટ, મહમદ પગંબર, ગૌતમબુદ્ધ, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વગેરેને અપમાન સહન કરવાં પડયાં હતાં. અપમાન સહન કરવાની આત્મશક્તિ પ્રકટયા વિના જૈન કોમની સેવા, જૈન ધર્મની સેવા, દેશની સેવા, જ્ઞાનાભ્યાસસેવા વગેરે અનેક પ્રકારની For Private And Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૭) આવશ્યક પ્રશસ્ય સેવામાં એક ડગલું માત્ર પણ આગળ વધી શકાવાનું નથી, એમ પરિપૂર્ણ વિશ્વાસ રાખીને આ બાબતમાં પ્રવૃત્તિ કરવી એમ પ્રથમતઃ કથવામાં આવે છે. - માનની ઈચ્છાવાળે મનુષ્ય પ્રમાણિકપણે મહાસંઘની સેવા કરવા શક્તિમાન થઈ શક્તા નથી; એટલુંજ નહિ. પરંતુ જ્યારે તેને માન મળવું બંધ થાય છે, ત્યારે ઉલટું પોતે કરેલી સેવાને માટે પશ્ચાતાપ કરે છે અને તેનું ચિત્ત ક્ષણમાં સેવાકાર્યથી પાછું ફરે છે. જેના કામ અને જૈનધર્મની વૃદ્ધિ થાય એવા હેતુઓની પ્રવૃત્તિમાં નામરૂપની અવૃત્તિ તે હૃદયમાં રહેવી જ ન જોઈએ. સેવાધર્મને બદલે ભાનની ઇચ્છા રાખવાથી આરતિકારક શક્તિઓની પ્રગતિ થતી નથી. સમાજ, સંઘ, મડલ, ગરછ વગેરેની ઉન્નતિમાં પણ નિષ્કામપણે ભાગ લેઈ શકાતે નથી. “જૈન મહાસંઘની સેવામાં માનને અપમાન એ બે શું છે એનું કોઈ પણ જૈન વ્યક્તિને ભાન રહેવું ન જોઈએ.” જૈનસંધ માટે જે જે કાર્યો કરી શકાય તે કરવાં તે સ્વકીય ધાર્મિક ફરજ છે. એમ અવધીને માન અને અપમાનથી નિર્લેપ રહીને પ્રતિદિન સ્વફરજમાં પ્રવૃત્ત થવું જોઈએ. અપમાનથી જે મનુષ્ય ધાદિક ભાવમાં ગમગીન થઈ જાય છે, તે આ ન્નતિમાં અને અન્ય મનુષ્યને ઉન્નતિમાં સહાય આપવાને એક ક્ષણ માત્ર પણ સ્થિર રહી શકતે નથી. અપમાનની લાગણીવાળે મનુષ્ય ક્ષણમાં ફેંધી બને છે અને વૈર, ઝેર, ઈષ્ય. અને અપમાનને બદલે વાળવાની બુદ્ધિથી અનેક પ્રકારની સંધમાં વિક્ષેપ પડે એવી પ્રવૃત્તિ કરે છે. શરીરમાં નામમાં, રૂપમાં હું પણાની વૃત્તિના. દઢ સંસ્કારે પ્રવર્તે છે, ત્યાં સુધી માન અને અપમાનની લાગણી For Private And Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૮) ઉત્કૃષ્ટ રહે છે. માન અને અપમાનવૃત્તિપૂર્વક મહાસંઘાદિની સેવામાં પ્રવૃત્ત થવું એ અધમસેવા છે અને જૈન મહાસંધ વગેરેની સેવામાં માન, અપમાન અને યશકીર્તિ આદિની પ્રાપ્તિ માટે વા અન્ય કેઈ સ્વાર્થને લેઈ પ્રવૃત્તિ કરવામાં આવે એ મધ્યમ સેવા છે અને માન તથા અપમાનની લાગણી વિના કેઈપણ પ્રકારની કામના વિના નિષ્કામભાવે સાધુઓ, સાધ્વીઓ, શ્રાવકે અને શ્રાવિકાઓએ ચતુર્વિધ મહાસંઘની સેવા એ ફક્ત પિતાની ફરજ છે એમ માનીને જે સેવા કરવામાં આવે છે, તેને ઉત્તમ સેવા અવબોધવી. હું ફક્ત મારી શક્તિ અને સ્વાધિકાર પ્રમાણે સ્વસેવારૂપ સ્વફરજને અદા કરું છું તે કર્યા વિના છુટકે નથી, તે આવશ્યક કર્તવ્ય છે એમ અવધીને જે મનુષ્ય જૈન મહાસંઘ જૈનધર્મપ્રસારગતિ-પ્રવૃત્તિ વગેરેમાં ઉઘુકત થાય છે, તે સંવર નિર્જર ત વડે આત્મોન્નતિપૂર્વક મહાસંઘન્નતિ કરી શકે છે. સ્વવ્યકિત રૂપ વ્યષ્ટિની ઉન્નતિ કરવા માટે મતસહિષશુતા, માન અને અપમાનને સહવાની શકિતને, સામાન્યતઃ અનેક પ્રકારનું સહન કરવાની શક્તિને જે આચારમાં મૂકી ખીલવે છે, તે જૈન મહાસંઘ-દેશ સમાજ અને સમસ્ત દેશ, જનસમાજ રૂપ સમષ્ટિની પ્રશસ્ય વાસ્તવિક પ્રગતિમાં આત્મભોગ સમર્પવા શક્તિમાન થાય છે. જેને મહાસંઘરૂ૫ એક સમષ્ટિની સેવા કરનારે સમયજ્ઞ થવું જોઈએ અને સર્વ મનુષ્યની સાથે હળી મળીને ચાલવાનું શિક્ષણ ગ્રહીને આચારમાં મૂકવું જોઈએ. જ્યાં સુધી મનુષ્ય સમયt થયે નથી ત્યાંસુધી તે ગમે તે દક્ષ હોય તે પણ કોઈપણ જાતની ધાર્મિક વા વ્યાવહારિક સમાજસેવાનું For Private And Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૯) આચરણ કરી શકતા નથી. સમયજ્ઞ મનુષ્ય પ્રત્યેક વખતે અમુક પ્રતિકૂલ વા અનુકૂળ સચેગામાં કેવી રીતે વવું-નવું તે ચથા અવમેાધી શકે છે અને તેથી તે જૈન કામ-જૈનધમ ની સેવામાં સમયજ્ઞ થઇને યથાતથ્ય પ્રવૃતિ કરી શકે છે. જે મનુષ્ય સમયસૂચકતા વાપરીને દેશ-સમાજ-ધર્મની સેવા કરે છે તે ઘણાં વિશ્વનેામાંથી નિર્વિઘ્નપણે પસાર થાય છે. સમયજ્ઞ મનુષ્ય, અમુક મનુષ્યની સાથે અમુક પ્રમાણે વી જૈન સ’ઘની સેવામાં ભાગ લઈ શકે છે તેથી તે આત્મન્નતિની સાથે મહાસ`ઘરૂપ સમષ્ટિની પ્રગતિ-પુષ્ટિ તુષ્ટિ—વૃદ્ધિ અને રક્ષા કરી શકે છે. સાધુએ અને સાધ્વીએ એક ખીજાના સંઘાડાનાં ક્ષેત્રાપર શ્રાવકોના ઉપરઉપરના રાગનાં આકષ ણુથી પડાપડી કરે છે અને એકખીજાનાં ક્ષેત્રના શ્રાવકાને પરસ્પર સંઘાડાના સાધુએ વિરુદ્ધ સમજાવી પોતપેાતાની સત્તા અને રાગને ચિર સ્થાયિભાવ રાખવા પ્રયત્ન કરે છે, પર ંતુ તેમાં પરસ્પર સંધાડાગચ્છના સાધુએ અને સાધ્વીઓની શ્રાવકોપરની સત્તાના નાશ થાય છે અને તે ભિક્ષા માગી ખાનાર બાવાઓના જેવી દશાને પ્રાપ્ત કરે છે. આવી પ્રવૃત્તિ વર્તમાનમાં પ્રાય : ઘણી દેખવામાં આવે છે. તેએ સરાગસંયમી હાવા છતાં અને પંચમ આરામાં હોવા છતાં ચોથા આરાના જેવી વીતરાગદાને ડાળ કરીને જ્યાં ત્યાં પરસ્પર ગચ્છ-સઘાડાનાં ક્ષેત્રાપર, અને શ્રાવક।પર પડાપડી કરી પોતાનું જમાવવા અને અન્યનું નિષ્કાસન કરવા જતાં બગલાભક્તની દશા કરે છે તે સત્તા ટકી શકતી નથી અને પરસ્પર સાધુએની પ્રાયઃ આંતરિક અવ્યવસ્થિત આવી સ્થિતિ બનવાથી દુઃખે માથું અને કુટે હૈયું' એવી બાહ્યમાં પ્રવૃત્તિ આદરીને વીતરાગદા જણાવવ For Private And Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જાય છે, પરંતુ તે સિદ્ધ થતી નથી અને સરાગદશાનું સંયમ પાળવાની ગ૭–સંઘાડા-ક્ષેત્રની સુવ્યવસ્થાથી ભ્રષ્ટ થઈ સંઘપરની સ્વસાધુસત્તાને ઉરછેદ કરે છે. હજામ અને ભંગીઆની કોન્ફરન્સમાં એકએકના ઉપર પડાપડી ન કરવી એ બાબત થ છે અને તે પ્રમાણે તેઓ વર્તે છે તે સંઘપર સત્તા ધારણ કરનારી સાધુકમ જે આ બાબતમાં કાંઈ વિચાર કરીને પરસ્પર એકબીજાના ક્ષેત્રે ઉપરની પડાપડીને ત્યાગ નહિ કરે તે સરાગસંયમ પાળવાની અને પ્રવર્તાવવાની સત્તાને ઉચ્છેદ થશે અને શ્રાવકે વગેરેને સુવ્યવસ્થાથી જે લાભ મળતું હશે તે બંધ થશે તેમજ પરિણામે સંઘસત્તાના સૂત્રમાં પરિવર્તન થવાથી અને સાધુઓમાં પરસ્પર થતી નિંદાદિક ખેદણીથી તેઓને સાધુપરને રાગ ટળી જશે. અતએવ પરસ્પર સંઘાટક-ગચ્છના સાધુઓએ પરસ્પરના ક્ષેત્રેપર પડાપડી નહિ કરતાં એક સુવ્યવસ્થાથી સલાહસંપ કેલકરાર કરીને વર્તવું જોઈએ કે જેથી વર્તમાનમાં તથા ભવિષ્યમાં એકબીજાના સંઘાડા-ગચ્છના સાધુઓની સત્તાને નાશ ન થાય અને શ્રાવકને સાધુઓની ગરજ રહે તથા “સાધુઓ પરસ્પર એકબીજાની ખિદણી કરનારા છે. ઈત્યાદિ ખેદ કરવાને-સત્તા સામે થનારા-શ્રાવકો વગેરેને અવકાશ ન રહે. આ બાબતને પરસ્પર સંઘાડા-ગચ્છના ઉપરી આચાર્યો વગેરેએ નિર્ણય કરી સલાહસંપ કરે જોઈએ. ગચ્છસંઘાડાની વ્યવસ્થાઓ સુધારવાને અને પરસ્પર લઘુવતું તેનું ઐકય કરવા માટે વખતસર પ્રયત્ન નહિ કરવામાં આવશે, તે અંતે એ પરિણામ આવવાનું કે પરરપર કલેશાદિ સંઘર્ષણમાં સાધુઓ, સાધ્વીઓ અને તેઓના પરસ્પર રાગી શ્રાવકે અને શ્રાવિકાઓનું અશુભમાગે આત્મવીર્ય For Private And Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૧), સ્ટ થવાનું એમ નક્કી જાણવું. જે ધાર્મિક કેમમાં અનેક જાતને સડે પેસે છે અને લઘુ લઘુ વર્તેલમાં વહેંચાઈ જઈને પરસ્પર એકબીજાનું અશુભ કરવા પ્રયત્ન કરે છે તે કેમને યાદવાસ્થલી પેઠે સવયમેવ નાશ થાય છે અને તે કેમ વિશ્વમાં પિતાનું અસ્તિત્વ સંરક્ષવા શક્તિમાન થતી નથી. પરસ્પર સંઘાડાએ, ગચ્છ આદિના પ્રમુખે જેઓ ક્ષેત્રાદિની સુવ્યવસ્થા પૂર્વક રહે છે અને પરસ્પર એક બીજાના ગચ્છમંતવ્યને વા અન્યગરછીય સાધુઓને તેડી પાડવા માટે અને અન્યગછીય શ્રાવકોને અનેક યુકિતથી પિતાના રાગી કરવા માટે દાંભિક ધર્મોપદેશદ્વારા પ્રયત્ન કરે છે, તેઓ અંતે પરસ્પર સ્વયમેવ વિનાશ પામે છે. અએવ ઉપર્યુકત વાતને લક્ષ્યમાં લેઈ આ સુધરતા જમાનામાં પિતાની દશાને ખ્યાલ કરીને એકતા કરવાને માટે સંકુચિતદષ્ટિ, વિરોધદષ્ટિ, મમત્વદૃષ્ટિ અને વૈરદષ્ટિને ત્યાગ નહિ કરે તે તેઓના લુખ્ખા આચારનું કાંઈ જેર ચાલશે નહિ અને ગુણ વિનાના ઉપરઉપરના આચારોથી તેઓ વિશ્વસમાજને આકર્ષણ કરી શકશે નહિ. યતિકેમ પરસ્પરની ખેદણી, કુસંપ, શૈથિલ્યાચાર અને પ્રમાદને વશ પડી ગેરછની અવસ્થાને પામી. તેઓના તરફ શ્રાવકે રાગ ઉતરી જવા છતાં પૂર્વજોની સત્તાથી હજીસુધી સ્વાસ્તિત્વ સંરક્ષી શકી છે. પણ હવે જૈન કેમને સાધુઓ પરથી પરસ્પરની બેદણ, કુસંપ, એક બીજાની નિંદાના છાપાં છપાવવા અને પરસ્પર વિર-ઇત્યાદિ કારણથી તેઓના પરને રોગ પ્રતિદિન ઘટતું જાય છે અને ભવિષ્યમાં આ પ્રમાણે ચાલશે તે સારા મનુષ્ય સાધુઓ થશે જ નહિ અને અકેળવાયેલ દુઃખી મનુષ્ય સાધુઓ થશે, તેઓ જૈન કેમનું શું શ્રેય કરી શકશે? For Private And Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૨) ધોળામાંથી પીળાં થયાં અને પીળાંમાંથી શું થશે? તત્સ’બધી ચેતવામાં નહિ આવે તે ઋતૃતીય કાંઈ જાગશે એમ નક્કી માનવું. શ્રીવીરપ્રભુનું એકવીશ હજાર વર્ષ પત શાસન ચાલશે એમ જે કહેવામાં આવે છે તે સત્ય છે, પરંતુ જો આ પ્રમાણે રહેશે તે યાસ્પદ છે. અતએવ શ્રીવીરપ્રભુનું એકવીશ હજાર વર્ષ પર્યંત શાસન ચાલે તેમ ઉદ્યમાદિ ગુણેાવર્ડ જાણીને સાધુએ એ અકય કરી વર્તવું જોઈએ. ગચ્છ–સ ઘાટકા વગેરેની વ્યવસ્થા પરસ્પર એક સાંકળના અકાડા જેમ એકબીજાની સાથે સબધ રાખી વતે છે, તેવી રીતે વ્યવસ્થિત થવી જોઈએ. ગચ્છ-ગણુના મૂલ ઉદ્દેશ શ્રીઋષભદેવ અને મહાવીરપ્રભુ વિદ્યમાન છતાં જેવા હતા તેવા હાવા જોઈએ અને તેમાં જેજે જનાઓની ખામી લાગતી ડાય તે સુધારવી જોઇએ અને પરસ્પર એકબીજાની સાથે અમુક અમુક ઉચ્ચ, વિશાલ, સાર્વજનિક, હિતકારક અને વર્તમાન ભવિષ્યની પ્રગતિમાં પરિપૂર્ણ બંધબેસતા એવા નિયમાથી સ બધિત થઈને પ્રવર્તાવવાની આવશ્યક મહાન્ ક્રૂરજને એક ક્ષણ માત્ર પણ પ્રમાદ્મથી ન વિસરવી જોઇએ અને જો ઉપર્યુક્ત આવશ્યક પ્રગતિ વિચારસૂત્રને અવગણી પ્રમત્ત થવાશે તા સાર્વજનિક હિતકલ્યાણાદિ ગુણાના અભાવે ગાદિની ઉપયોગિતા જનસમાજમાં નહિં ભાસવાથી સ્વયમેવ ગચ્છાદિકના હ્રાસ થવાની સાથે વર્તમાન સાધુઓમાં અને સાધ્વીઓમાં અવનતિકારક આભ્યંતર સડા ઉર્દૂભવશે એમ ખાસ લક્ષ્યમાં રાખવું. મહાસ'ધની પ્રગતિ માટે પ્રવૃત્તિની આંતરિક સદ્ગુણ સુધારણા કરીને સાત્વિક ગુણવડે વાસ્તવિક સુખના માર્ગે વાળવા માટે સાધુએએ દેશકાલ મર્યાદાથી વ્યયવસ્થિતપણે ઉપદેશ દેવા For Private And Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૩) જોઈએ. સ્વાત્મકલ્યાણ થાય અને વિશ્વસમાજાદિનું કલ્યાણ થાય. અને આંતરિક ગુણમાં વિશ્વજનેનું લક્ષ્ય આકર્ષાય, એવી ચેાજનાએપૂર્વક શનૈઃ શને ઃ ગણુ ગચ્છ સંઘાટકના ઉદાર વિચારે અને આચારા વધે એવી પ્રવૃત્તિ કરવી જોઇએ. સગચ્છીય સાધુઓએ એક સાંકળના અકાડાની પેઠે પરસ્પર એકખીજાથી સબધિત થઈને અને ઐકયભાવમાં વિાષી બની શન : શનૈઃ મહાસ ધના અભિન્નસ્વરૂપમાં તન્મયપણે મળીને રહે એવા કેન્દ્ર સ્થાનને સાબિંદુ તરીકે લક્ષ્યમાં રાખીને વા માનિક ગચ્છમ ધારણામાં પરસ્પર સંઘાટક ગચ્છાના નેતાઓએ સુધારા કરવા જોઇએ કે જેથી ભવિષ્ય સારૂં આવી શકે. વા માનિક દૃશ્યા ઉપદેશાદિ સત્કાર્યમાં સુખપૂર્વક પ્રવૃત્તિ થાય અને ભવિષ્યમાં મહાસ`ઘના એકયભાવમાં તન્મયપણે સ રહે અને વિશ્વજનસમાજની સાથે સાર્વત્રિક શુભ પ્રગતિમાં ભાગ લેવાય એવા ઉદાર વિચારામાં અને આચારામાં સુખપૂર્વક સાધુએ અને સાધ્વીઓ પ્રવતી શકે એવું દૃષ્ટિબિંદુ લક્ષ્યમાં રાખીને લઘુ લઘુ ગચ્છ વર્તુલાના પ્રતિકાએ પરસ્પર વી હાનિકર અને અયહાનિફર સઘર્ષણ ન થાય અને સંધીભૂત શક્તિઓનું પુનઃ અનેક પ્રસંગેામાં પૃથક્કરણત્વ ન થાય એવી ચેાજનાઓની સુવ્યવસ્થાપૂર્વ કે અપ્રમત્ત માનસિક-વાચિક અને કાયિક યાગથી સ સાથે પ્રવર્તાવું જોઇએ. તેમ જ વિરોધક બળ અને વિનાશકારક બળની સામે રહી તેના કરતાં અત્યંત સંઘબળ પ્રાપ્ત કરી પ્રગતિ–પ્રવૃત્તિ કરી શકાય એવા પ્રકારના ઉપાચેવટે ક્રમ યાગી બનવું જોઈએ. કમ ચેગી એવા ઉદ્ધારકમહાપુરૂષ For Private And Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બતમાં જ થશમાં થશે. જે જે કઈ આવી સાર્વત્રિક જનસમાજ ભાવનાનું હિત ધારતા હોય, તેઓને મન-વાણ-કાયા અને ધનાદિકનું સ્વાર્પણ કરી તેમની આજ્ઞાઓને અનુસરી શુભમાં યથાશક્તિ યત્ન કરવામાં યદિ કઈ બાબતમાં પ્રતિપક્ષીઓ તરફથી હાર થાય તે પણ હિંમત ન હારતાં બમણું બળ વાપરીને જે જે અંશે પ્રવૃત્તિ કરવામાં આવે છે તે અંશે વાત્મકલ્યાણને વિશ્વાસ ધારણ કરવો જોઈએ. આત્મશ્રદ્ધા ધારણ કરીને મહાસંધરૂપ વર્તાલાંતર્ગત લધુસંઘાટક ગચ્છાદિ વર્તુને ઉદાર વિચારાચારેએ સંબંધ આંધવાની સેવામાં સમય પરસમય સેવકના પ્રગતિ વિચારેના સારભાગને લેવાની સાથે વર્તમાન જમાનાની અનુકૂળતા પ્રમાણે પ્રવર્તવું જોઈએ. અલ્પષ અને મહાલાભ દળ્યા સંપ્રતિ કર્તવ્ય કાર્યોમાં જે જે સુધારાઓ કરવાના હોય, તેને મહાસંઘાદિની સેવા કરવા અને તેમાં જેટલું બને તેટલે આત્મભોગ સમયે તથા સ્વાધિકાર સદેષ વા નિર્દોષ જે જે પ્રવૃત્તિ મહાસંઘ પ્રગતિ માટે કરવાની હોય તે તે આપત્તિકાળ અને અપવાદમાર્ગને લક્ષ્યમાં રાખીને મૂલપૂર્વની સર્વ પ્રકારની જાહેરજલાલીની પ્રાપ્તિ થાય એવું હદય આગળ દષ્ટિબિંદુ રાખીને કરવી કે જેથી પૂર્વાપર અવિરેધપણે પ્રગતિ-પ્રવૃત્તિ માર્ગ પ્રાપ્ત થઈ શકે. ઉપર્યુકત ઉદાર વિચારાચાર કર્તવ્યશિક્ષા પ્રમાણે મહાસંઘની પ્રત્યેક વ્યકિત નહિ વર્તશે, તે ચાતુર્વ મહાસંઘની પ્રગતિના સ્થાને અવનતિ દેખાશે અને બ્રાહ્મણક્ષત્રિય-વૈશ્ય અને શૂદ્ર વગેરે સર્વ મનુષ્યોમાં દેશકાળાનુયારે જૈન ધર્મનું વિશાળ જીવંતસ્વરૂપ મટી શકશે નહિ. સર્વગચ્છના પરસ્પર સંબંધના અભાવે તેમાં અવ્યવસ્થા વધતાં જંતુતીયમ જાગૃત થશે પણ જેઓ શાના રહપૂર્વક દેશકાલાનુસાર For Private And Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૫) સર્વત્ર સત્ર મનુષ્યોને સના અધિકાર સદ્વિચારા-સમર્પશે તે વિશ્વની સપાટીપર ધર્મવર્ડ આગળ વધી શકશે. કેળવાયેલા વર્ગ પ્રાય: સુધારક વિચારોને પક્ષધાર અનશે.ગોના નામે જેમ ભૂતકાળમાં પરસ્પર વિરાધા હતા, તેમ નવા કારણે મનુષ્યે અરુચિયુક્તિ થઇ પ્રાચીન અને નવ્યસુધારક પક્ષ એવાં નામાએ મડલા ઉત્પન્ન કરશે, તે સમયે ગચ્છની તકરાર.--મતા સંબધી લક્ષ્ય દેવામાં ડુ આવે અને તેની ચર્ચા કાલાંતરે દખાઈ જશે અને તેનું રૂપ પ્રાચીન સરક્ષક વગ અને નવ્યસુધારક વર્ગ એ એના ભાવાથ વિશિષ્ટ મલે લેશે. તેઓમાં પરસ્પર વિરોધસ ઘટ્ટનથી પરસ્પર શક્તિની હાનિ થશે. પર ંતુ અ ંને સ્વસ્થ આશયેાને વળગી સ્વસ્વ વિચારાને પ્રચારતાં અને અમુક રૂપમાં ફાવશે. કાલ કાલનું કાર્ય કરશે. અને અનેક વિચારાચારના રૂપાંતાએ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાની વાસ્તવિક સ્થિતિ-પ્રગતિ થયા કરશે. ભવિષ્યની પ્રજા સ’પ્રતિ જે જે હાનિકારક ચર્ચાઓ-મતા અને ૧મહાસંઘપાથ કયપ્રવૃત્તિના કલેશ થાય છે તેના ઇતિહાસ વાંચીને વડવાએની મૂખતા પર હસશે અને પ્રગતિને વારસા આપવાના અભાવે તેઓના નામને અવગણશે. કોઇ સમય એવા નહિ ડાય કે જેમાં પ્રાચીન માન્યતાના પ્રેમીએ ન હોય અને તેમ કાઈ સમય એવા નહિ હોય કે જેમાં સુધારકા ન ઉત્પન્ન થાય. બન્નેના આશયા ઉત્તમ હાવા છતાં કોઇ વખત કાઇની મુખ્યતા અને ડાર્ક વખત કોઇની ગૌણુતા રહેશે. પરન્તુ કાઇના સર્વથા નાશ થવાના નથી. સાપેક્ષ ષ્ટિએ વર્તમાનમાં બન્નેના આશયે તરતમ ચાગે સત્ય હાય છે, પરન્તુ પક્ષરાગ, આગ્રહ અને અન્ય ૧ મહાસંધને જાકા પાડવાની ત્તિવાળા. For Private And Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૬) પક્ષષના સંસ્કારી વડે એમ્બીજાનું સત્ય આંખ આગળ આવવું મુશ્કેલ થઈ પડશે; અને તે કેટલાક મધ્યસ્થ મનુષ્યા દેખી પણુ શકશે. આવી દ્રષ્ટિ-સ્થિતિએ જૈનધમ પ્રવહ્યા કરશે. પ્રાશ્ચાત્ય દેશીયના જૈનધર્મના સવિચારાને અને સદાચારીને માન આપશે. હાલની જે જે ચારિત્ર માગમાં જે સંકુચિત દશા છે, તે ભવિષ્યમાં તરતમાગેન્યૂન થતી અવમેધાશે એક વખત નિવૃત્તિ માર્ગ કરતાં પ્રવૃત્તિમાર્ગની પ્રગતિ પ્રતિ મેાટા ભાગે સનું લક્ષ્ય ખેંચાશે અને પ્રવૃત્તિપ્રગતિમાં ઉચ્ચ બળવાન થયા પશ્ચાત્ તે નિવૃત્તિ સા પ્રતિ વિશેષ રુચિધારક બનશે એવા પણુ ભવિષ્યમાં સમય આવશે. ગમે તેમ હોય, પરંતુ વર્તમાનમાં સ્વશીષે દ્રવ્યક્ષેત્રકાલભાવે જે જે આવશ્યક કન્ય ફરજો આવી પડેલી હાય, તેઓને યથાશકત્સા સ્વાત્મભાગે બજાવવી એ પ્રત્યેકનું કન્ય પ્રત્યેક મનુષ્યે અવમેધવું જોઇએ. દ્રવ્યક્ષેત્ર કાલભાવે વમાત સાનુકૂલ અને પ્રતિકૂલ સ્થિતિએ, એની વચ્ચમાં રહીને સ્વાધિકારે કર્તવ્યક્જ બજાવવાના કરતાં વિશેષ કરવામાં આવ્યું નથી; એમ સ્વાવાધની સાથે મહાસંઘપ્રગતિ મંત્રનું સર્વત્ર વ્યાપક બળ પ્રસરા એમ નિવેદવામાં આવે છે. ૐ શાન્તિઃ પ્રકરણ ૪ “સાધુઓની અને સાથીઓની પ્રગતિના માર્ગા-હેતુઓ” ૧ પરસ્પર ગચ્છ સંઘાડાના સાધુઓની અને સાધ્વીઓની મહાસભા ભેગી થાય અને પરસ્પર સંપ પ્રેમ રહે એવા કાલકરારા પરસ્પરમાં કરવા અને સુલેહ્સ'પના કાલકરારોના ભંગ ન થાય એવા ઉપાયે લેવા. For Private And Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૭) ૨ ગચ્છ મતભેદ ફ્લેશની ઉદીરણા ન થાય એવા પરસ્પર ઉપાચા યેાજીને તે પ્રમાણે વર્તવામાં આવે ૩ સાધુ ગુરુકુલા અને સાધ્વી ગુરુકુલાની સ્થાપના અને તેની સુવ્યવસ્થા કરાવવામાં આવે—સ્વાન્યદર્શન શાસ્ત્રાને તેમાં સારી રીતે અભ્યાસ કરાવવામાં આવે. અમુક વર્ષ પર્યંત શાસ્ત્રાભ્યાસ કર્યાં પશ્ચાત વિહાર અને શિષ્ય-શિષ્યા કરવાની રજા આપવામાં આવે. ૪ દીક્ષાના ઉમેદવાર ગૃહસ્થાને અને ગૃહસ્થિનીઓને પરીક્ષાપૂર્વક દીક્ષા આપવામાં આવે, સાધુઓનું એક મોટું ગુરુકુળ સ્થાપવામાં આવે અને તેમાં ઉમેદ્મવાર વર્ગની જુદી રીતે અધ્યયનાદિની વ્યવસ્થા કરવામાં આવે, પરસ્પર ઐકય રહે, અને મૂત્ર ઉદ્દેશેાની સુવ્યવસ્થા–સરક્ષા થાય એવા મધ્યસ્થ વૃદ્ધ સાક્ષર સાધુને ત્યાં રાખવામાં આવે અને જે જે ગચ્છના સાધુઓએ જેજે સાધુઓને અને દીક્ષાના ઉમેદવારાને મોકલ્યા ડાય, તેઓને ચેાજેલી વ્યવસ્થા પ્રમાણે ભણાવે અને તે પ્રમાણે સાધ્વીએના ગુરુકુલમાં પશુ વ્યવસ્થા કરવામાં આવે. ૫ પરસ્પર એક બીજાના ગચ્છ–સઘાટકનાં ક્ષેત્ર પર પડાપડી ન થાય તેમજ પરસ્પર એકબીજાના ગય સંઘાડાના શ્રાવકોને અને શ્રાવિકાઓને ભરમાવીને એક બીજાથી વિરુદ્ધ ન કરી શકાય તથા પરસ્પર એક બીજાના સ ́ઘાડા-ગચ્છના નેતાઓની સત્તાના લાપન થાય એ પ્રમાણે પરસ્પર વર્તાય. ૬ ભિન્ન ભિન્ન ગરછ–સઘાડાના સાધુએ અને સાધ્વીઓ, ઉપદેશાદ્વિ માટે નિયમિત વ્યવસ્થા પ્રમાણે વિહાર કરી શકે અને એક મીજાના ક્ષેત્રા પર પડાપડી ન કરતાં દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ પ્રમાણે જે જે સાધુએ જે જે ક્ષેત્રમાં ઉપદેશાદિ માટે For Private And Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચોગ્ય હોય તેઓને પરસ્પર સાધુઓએ તે તે સ્થાને સંપ પ્રેમમાં વિક્ષેપ ન પડે તેવી રીતે ગોઠવવા. ૭ પરસ્પર નિન્દા, ઇષ્ય, કલેશ વગેરે ન થાય એવા આનુભાવિક ઉપાયની પરસ્પર સુવ્યવસ્થા કરીને તે પ્રમાણે વર્તવું. ૮ પરસ્પર એક બીજાના ગચ્છ સંઘાડાના સાધુઓ કે જે પિતાના ગ૭૫તિઓથી વિરુદ્ધ પડી નીકળી ગયા હોય તેઓને પરસ્પર ગચ્છકલેશ વગેરે થાય તેવી રીતે આશ્રય ન આપવે. પણ એક બીજાની અનુમતિ આદિ નિયમ ઘડીને એક બીજાના સાધુઓને સંઘરવા. ૯ પરસ્પર સંઘાટક-ગચ્છ વગેરે લઘુવતુંલે એકબીજાની સાથે શૃંખલાના અંકડાઓની પેઠે પરસ્પર સંબદ્ધ થઈને મહાસંઘવર્તલની એકતામાં લીન થઈ જાય એવી સુયોજનાપૂર્વક સુવ્યવસ્થિત નિયમ ઘડીને તે પ્રમાણે પરસ્પર પ્રવૃત્તિ કરવી. ૧૦ પરપર ગરછીય સાધુએ, ઉપાધ્યાઓ અને આચાર્યો એકબીજાને અમુક તીર્થસ્થલમાં વા કઈ પણ ક્ષેત્રમાં અમુક સમયે મળી શકે અને પરસ્પર એકય ભાવ ખીલે એવા ઉપાયો લેવામાં આવે-તે પ્રમાણે પ્રવૃત્તિ કરવામાં આવે. ૧૧ વર્તમાન જમાનાને અનુસરી વિશ્વવતિ મનુષ્યને ધર્મને લાભ મળે એવા સાધુઓ અને સાધ્વીઓ તરફથી આચાર્યાદિની આજ્ઞા પુરસ્સર ઉપાયો લેવામાં આવે. ઉપદેશદ્વારા ગ્રંથદ્વારા–લેખ દ્વારા-ઉપકાર દ્વારા–ગુરુકુલાદિ સુવ્યવસ્થા દ્વારા અને ગામોગામ દેશદેશ વિહાર વ્યવસ્થા દ્વારા સર્વ મનુષ્યને લાભ થાય એવા પ્રયત્ન સેવવા–સેવરાવવા અને જેઓ સેવતા હોય તેઓને સહાય અને માન આપી સાર્વજનિક કલ્યાણ કરી સાર્વજનિક પ્રિયતા મેળવવી. For Private And Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪ ) * ૧૨ પરસ્પર ગણેશની એક બીજાથી વિરૂદ્ધ જે જે આન્યતાઓ હોય તે તે માન્યતાઓની ઉદીરણા કરી પરસ્પર ગચ્છ ક્લેશ નિન્દા વગેર થાય અને તેથી પરસ્પર ાટપુટ થાય એવી પ્રવૃત્તિ કરવી નહિં કરાવવી નહિંદુ અને અનુમાનવી નહિ. એવા પરસ્પર ગચ્છનેતાઓએ નિયમો ઘડવા. ૧૩ જૈનાગમથી અવિરુદ્ધ એવા શ્રીમહાવીર પ્રભુના ઉચ્ચ સદાચારોનાં ઉપદેશવચનાને વિશ્વમાં સર્વત્ર પ્રસાવવા પ્રયત્ન કરવા. જેમ જેમ સકુચિત વિચારસૃષ્ટિ અને રૂઢ સકુચિત આચાર પ્રવૃત્તિમાં શનૈઃ શનૈઃ વિશાલત્તાને ધારણ કરી સગ વિશ્વવર્તી ધમાઁની સ્પર્ધામાં સર્વત્ર ધર્મની વ્યાપકતા થાય એવી સાધ્યબિન્દુ દષ્ટિએ પ્રયત્ન કરવા કે જેથી સાબિન્દુ પ્રતિ ગમન કરી શકાય અને ભવિષ્યમાં ભિન્ન ભિન્ન ગચ્છના લઘુવત લા પરસ્પરની ભિન્નતાનો ત્યાગ કરીને મહા વર્તુલ રૂપે અને અથવા મહાવલથી અભિન્ન એવાં 'ગા તરીકે ચિરંજીવી થઈ શકે ૧૪ પરસ્પર ગુચ્છ મતમાન્યતાની ઉદ્દીરા કરી કરાવીને જે પરસ્પર ગચ્છીય મનુષ્યોમાં કલેશભેદનાં બીજો વાવતા હાય, તેઓની તેવા પ્રકારની પ્રવૃત્તિ અટકે અને તેઓ પરસ્પર મતભેદ્ય યુદ્ધથી આત્મવીશ્યના દુરુપયેાગ ન કરે એવી દશાની પ્રાપ્તિ માટે પરસ્પર ગચ્છનાસૂરિએ વગેરેએ ઉપદેશદ્વારા સત્તાદ્વારા અને ખાનગી યુક્તિદ્વારા પ્રયત્ન પ્રયત્ન કરવા. સાધુઓનેસાધ્વીઓને, શ્રાવકોને અને શ્રાવિકાઓને એવી ખાખતમાં ક્લેશ ન થાય તેવી પ્રેરણા કરવી. 1. ૧૫ સાધુઓની અને સાધ્વીઓની સખ્યામાં વૃદ્ધિ અને સર્વ પ્રકારની શુભ પ્રગતિ થવામાં જે જે વિઘ્ને સમુપસ્થિત થતાં હાય, તેઓને શ્રમણ ઘ્ર સમક્ષ પ્રūાષિત કરવાં અને ૧ જાહેર For Private And Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૦ ) ( Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રમણ સંઘદ્વારા તે તે વિના-અડચણા તળે એવા ઉપાયે લેવા અને દેશકાલાનુસાર મધ્યમવૃત્તિએ ઉત્સગ અને અપવાદ મા એ એને અનુભવથી નિશ્ચય કરી સાધુઓની અને સાથીઓની સંખ્યાવૃદ્ધિ પ્રતિ લક્ષ્ય કેવું. ૧૬ દેશકાલાનુસારે જૈન કામમાં અને જૈનેતર કામમાં પરસ્પર ગચ્છ વિભેદક-માન્યતાવિભેદક ઉપદેશ ન દેવા. અને સ સધમાં સર્વની એકતા જે જે વિચારીએ અને જે જે આચારાએ થાય તેને ધ્યાનમાં રાખી પ્રત્યેક મનુષ્યની ચેાગ્યતાનુસાર ઉપદેશ દેવા, પરસ્પર ગચ્છાની એકતા વધે એવા ઉપદેશ દેવા, દેશકાલાનુસાર સાધુમહાસ`ઘે જે જે ઉપદેશ દેવાની વ્યવસ્થા નિયમિત કરી હોય તેના અનુસારે ઉપદેશ દેવા. જે જે ધાર્મિક અંગાને માટે ખાસ ઉપદેશ દેવાના ઠરાવ કર્યાં હોય તે તે અગાની વ્યવસ્થા પ્રમાણે ઉપદેશક સાધુએ ઉપદેશ દેવ સાધુઓની સાધ્વીઓની શ્રાવકની અને શ્રાવિકાઓની વૃદ્ધિ થાય એવા જે જે ઉપાયે નિયુક્ત કર્યાં હોય તે તે ઉપાયો દ્વારા ઉપદેશ દેવા. અન્યધર્માંના ઉપદેશકે સ્વ સ્વધર્મની વૃદ્ધિ કરવા જે જે રીતિએ ઉપદેશ દેતા હોય, તે રીતિને અનુભવ કરી જે જે રીતિએ ગ્રહણ કરવા જેવી હાય અને જે અવિરાધી હોય, તે તે રીતિએ દેશકાલાનુસાર જૈનધર્મનાં તત્ત્વાના પ્રચાર કરવા ઉપદેશ દેવા. જૈનકામમાં આચાર-વિચાર મતભેદ પડે અને તેથી વર્તમાનમાં જે જે ધર્મ પ્રગતિ-સંધ પ્રગતિના માર્ગે હાય અને તેમાં સચરતાં નવીન કટકા ઉભા થાય એવા ઉપદેશ ન દેવા વા એવી પ્રવૃત્તિ ન કરવી, ધના સર્વાંગાની અસ્તિત્વસ રક્ષા થઈ રહે એવા ઉપદેશ દેવા તેમજ ધર્મનું પ્રત્યેક અંગ અન્ય અંગથી જૂઠ્ઠું' ન પડે એવા ઉપદેશ For Private And Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૫૧) દેવા. સાધુઓનું અને સાત્રીઓનું અસ્તિત્વ ન રહે, એવા ઉત્કૃષ્ટ ઉત્સર્ગ માર્ગના ચારાના ઉપદેશ ન દેવા અને તેમજ એકાંત અપવાદ માના આચારાને ઉપદેશ ન દેવા તથા ગચ્છોના આચાર્યાંની આજ્ઞાઓને અનુસરી પ્રત્યેક ગચ્છના સાધુએ સ્વપ્રગતિ પ્રતિ લક્ષ્ય રાખી ઉપદેશ દેવા. ખડનશૈલીના કરતાં મંડન શૈલીએ સર્વત્ર ગુણાનુરાગ વધે અને પરસ્પર મૈત્રીભાવના ક્રિયામાં દેખાય એવી રીતે સ્વયં પ્રવતી ઉપદેશ ધ્રુવે, સત્ર વિશ્વવર્તિ મનુષ્યને · ધર્મના ભેદ વિના રુચિકર થાય અને શ્રદ્ધાગમ્ય થાય એવી રીતે જૈનધર્મના સવિચારા અને સદાચારાના ઉપદેશ દેવા અને તેવા ગ્રન્યા તથા લેખે લખવા લખાવવા અને પ્રસારવા. . Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭ પરસ્પર ભિન્ન ગચ્છ સુઘાડાના સાધુઓને અને સાધ્વીઓને પઠન-પાઠન, રાગોપચારમાં અને ચારિત્ર્યમાગ માંથી પડતાં સાહુામ્ય આપવી, કેઈપણુ સાધુની માંદગી વખતે પરિપૂર્ણ આત્મભોગ આપીને તેના શ્રેષ્ઠમાં ભાગ લેવે, કોઇપણ સાધુને પડતાં સહાય આપીને તેને સુધારવા અને તેટલા ઉપાયે સેવા, ગૃહસ્થ શ્રાવકે અને શ્રાવિકાએ જેટલી કેળવણી ભાષાદિની પામે છે તેની સાધુની વ્યવહાર દશામાં કેળવણી સંબંધી અનુભવ મળે એવી વ્યવસ્થા કરવી અને કરાવવી. ૧૮ સર્વ ધર્મના ઇતિહાસેનું સાધુપાઠશાલામાં અને સાવીપાઠશાલામાં જ્ઞાન આપવું, સાધુઓની પાઠશાલામાં સાધુને અને સાધ્વીઓની પાઠશાલામાં, પ્રવૃતિની-સાધ્વીની ભણાવવા માટે નિમણુક કરવી, ૧૯ કેળવાયેલા ગૃહસ્થ મનુષ્યને કેવી પદ્ધતિથી ઉપદેશ દેવા તેનું જમાનાને અનુસરી જ્ઞાન પ્રાપ્ત કરવું. કેળવાયેલા For Private And Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ રસ R : (9) ગુણોને તેઓની ચૂંજીએ પુરિહારપૂર્વક ધર્મસેવા માગેમાં વાધિકાર પ્રવૃત્તિ થાય એવી ઓપરેશિક ધમપદ્ધતિમય વ્યવસ્થાજ્ઞાનનું શિક્ષણ આપવું. - ૨૦ સર્વગીય સાધુઓમાં ઐક્ય અને સાધવામાં એક્ય પક્ષો અને સવ સુધઓ અને સાકવીએ તે હું એ પ્રત્યેક સાધુ સાકવીને ભાવ પ્રગટે એવા સદ્દવિચાર પ્રચારવા રોગ્ય પ્રવૃત્તિ કરવી. - ૨૧ વિહાર અને ઉપદેશાદિ ધાર્મિક કર્તવ્યમાં સાધુઓની સગવડતાપૂર્વક નિરર્થક સમય ન જાય એવી રીતે સાધુઓને સહાય આપવા પ્રબંધની વ્યવસ્થા કરવી. ૨૨ સાધુઓ અને સાધવીએ સાત્વિક ગુણવડે આચારેને ભાવે એવા વિચારોને ફેલાવે થાય એવી ઉપદેશ શૈલીને અનુસરાય અને સર્વના શ્રેયમાં આત્મગ સમાપવામાં આત્મવીર્યને સદુપયોગ થાય એવા પ્રબંધે રચવા. ૨૩ પરસ્પર ભિન્ન ભિન્ન ગચ્છ સંઘાડાઓના સાધુએ અને સાધ્વીઓએ પરસ્પર અહંકાર-ઈ–મતભેદ અને ધાદિ વડે એકબીજાનું અપમાન થાય એવી મન વચન અને કાયાવડે પ્રવૃત્તિ સેવવી નહિ, સેવરાવવી નહિ અને જેઓ સેવતા હોય તેઓની અનુમોદના ન કરતાં હિતબોધ આપી તેવી પ્રવૃત્તિથી દૂર કરવા. ૨૪ સાધુઓ અને સાધવીઓ ગમે તે ગચ્છ-સંઘાડાના. હોય તે પણ તેઓનું વગરછીય શ્રાવક–પરગર છીય શ્રાવક અને અન્યદર્શનીય મનુષ્યથી અપમાન હેલન ન થવા દેવી અને તત્સંબંધી યોગ્ય ઉપાય લેવા. પરસ્પર ભિન્ન ભિન્ન ગચ્છીય શ્રાવકે પર જે આચાર્યો વગેરેની સત્તા હોય, તે તેડવા પ્રયત્ન ન ફેલાવે સાત્વિક, રાય અને સુય તે પણ નથી અપમાન ૪ જિલભ For Private And Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર નહિ. સર્વ સાધુઓની એને ચોળીઓની કતા-સંક્તિ વધે એ પી લેવા. ૨૫ ભિન્ન ભિન્ન ગચ્છ મતેમાં સંઘશક્તિનું પૃથકરણું ન થાય, એ સુધારે કરવું અને ભિન્ન ભિન્ન ગની શક્તિઓ પરસ્પર એકબીજાની હાનિ ન કરતાં એક મેહસંર્ઘશક્તિપ ભેગી થાય એવા પ્રતિદિન ઉપાય લેવા. ૨૬ સાધુઓ અને સાઠવીઓની જ્ઞાનાદિક શક્તિપ્રતિબંધક એવા દેશકાલ વિરુદ્ધ કાયદા-નિયમે તેના પર મૂકવા નહિ. સાધુપર સાઠવીપર અને સંઘપર શક્તિ-હદ બહારના ઘણા કાયદાઓ મૂકવાથી તેઓની સ્વતંત્ર શક્તિઓને વિસ થત નથી. દેશકાલાનુસારે સાધુઓને, સાધવીઓને, શ્રાવકને અને શ્રાવિકાઓને એકાતે અધ શ્રદ્ધાવડે લકીરકી ફકીર જેવાં બનાવીને દેશકાલાનુસાર તેઓની પ્રગતિમાં પ્રતિબંધકાર આચારમાં ને ગોંધી રાખવાં, (આગમાવિધી પણે સર્વ જેને ચાત્ય વિચારે પ્રતિ પ્રગતિ કરે અને આત્માની શક્તિઓની પ્રગતિ કરે એવા વિચારોને અને સદાચારોને ફેલાવે કરે, એકને ઢીના ગુલામ બનાવીને સાધુઓની અને સાથીઓની વર્તમાન પ્રગતિ ન રોકવી અને તેના વર્તમાન પ્રગતિ ને શકાય એ ઉપદેશ આપવાને આચાચા વગેરેએ લક્ષ્ય . ર૭ સેબુઆએ અને સેવાઓએ વતમાન સ્થિતિમાં સાન કરવું અને વતન તથા ભવિષ્યમાં પતિની ઉન્નતિ થાય એવા વિચારને ક્રિયામાં મૂકવાન શ્રમણ સધની શક્તિને ખીલવવી. જેમાં વર્તમાનમાં પ્રતિકારક વિચારોને અલબતે નથી અને ગહેરી પ્રેવેહિંની પતિ કરે છે, તેઓ જીવતા છતાં મૃતકમાન છે. વર્તમાનમાં સાdોરના જીવન-ઉપાએ * , , , , , , ' , For Private And Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . * કે (૫૪) જીવવું અને ભવિષ્યમાં જીવનપ્રગતિકારક વ્યવથાઓ રહે, એવા સુધારા પ્રતિ સાધુઓની, સાધવીઓની અને વાચાર્યની સાથે પ્રગતિપથમાં વહેવું, ૨૮ પક્ષપાતને ત્યાગ કરીને આગમાંથી સત્ય લેવુંજે જે કાળે જે જે ગ૭ અંગે મતભેદ થઈ ગયા, તે તે કાળે તેનું ઉપયોગિત્વ કઈ દષ્ટિએ હતું અને મતભેદ કલેશ કરવાથી સામાજિક સંઘબળની કેટલી બધી પૃથક્કરણતા થાય છે તેને વિચાર કર. ગરછ-કિયામતભેદ ખંડનમંડનમાં મધ્યસ્થ શાંત બનવું અને સર્વ જેનેનું ઐકય થાય અને તે એજ્ય સદા રહ્યા કરે એ રીતે જમાનાને અનુસરીને વિશાલ અને એકયષ્ટિથી પ્રવૃત્તિ કરવી. - પ્રકરણ-૫ શ્રાવકની અને શ્રાવિકાઓની પ્રગતિના વિચારે ૧ ભિન્ન ભિન્ન ગચ્છ સંઘાડામાં વહેંચાયેલા શ્રાવકે શ્રાવિકાઓ, વગરછીય સાધુઓ અને સાધવીઓની પ્રગતિ થાય એવા ગચ્છનાયક આચાર્યાદિ જે જે ઉપાયે બતાવે, તે તે ઉપાય પ્રમાણે પ્રવર્તવા પ્રયત્નશીલ થવું. ૨ શ્રાવકોએ અને શ્રાવિકાઓએ સ્વધર્મીઓની સંખ્યા વધે એવા ઉપાચેને આચાર્યાદિની અનુજ્ઞા પૂર્વક ગ્રહણ કરવા અને ગુરુકુલ વગેરેની સ્થાપના કરીને જેન બાલકેને ધર્મ સંસ્કાર પૂર્વક ઉત્તમોત્તમ કેળવણી આપવા પ્રયત્ન કર. ૩ જેને કેમની સંખ્યાવૃદ્ધિમાં પ્રતિબંધક એવી પ્રવૃતિઓને હઠાવવી અને જૈન કામની સંખ્યા વધે તથા જેનામાં પરસ્પર For Private And Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૫૫) સંપ, વિશાલષ્ટિ અને પરસ્પર પ્રેમ મળે એવા વિચારો ફેલાવવા પ્રયત્ન કરવા. ૪ સ્વગચ્છ આચાર્યંદિની તથા મહાધના ગ્રહસ્થ નેતાઓની સાથે ઐકયભાવ ધારણ કરીને શ્રાવકાએ અને શ્રાવિકાઓએ જૈનધમની સેવામાં અપ્રમત્તપણે આત્મભાગ આપવા તત્પર થવું. . ' Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫ સ્વગચ્છના આચાર્યના પ્રમુખપણા નીચે સાધુએ, સાવીએ, શ્રાવક અને શ્રાવિકાઓને અને ગચ્છ સંઘ ભેગે મળે અને પરસ્પર પ્રગતિના વિચારા કરે તેવી વ્યવસ્થા શ્રાવકાએ અને શ્રાવિકાઓએ કરવા યોગ્ય છે, અને તે તેએએ ઉપાડી લેવી અને આચાર્ય સાધુઓને વિજ્ઞપ્તિ કરી વાર્ષિક ગચ્છ— પરિષદૂ મેળવવી. ૬ સર્વ ગચ્છમતાદિવાળાં જૈનેાનાં ખાલકા ભળે એવી જૈન કોલેજો ઉઘાડવી જોઈએ અને સર્વ જૈનનું અય થાય તથા તેઓની પ્રગતિ થાય, એવું તેમાં ધાર્મિક શિક્ષણ આપવું જોઈએ કે જેથી મહાસ`ધના પ્રત્યેક અગની ભવિષ્યમાં પુષ્ટિ તથા પ્રગતિ બની રહે. ૭ સવ ગમતાદિભેદવિશિષ્ટ શ્રાવકોએ અને શ્રાવિકાઆએ વર્ષે વર્ષે અમુક તીર્થસ્થળે એક મહાસ`ઘ મેળવવે જોઇએ. સર્વ ગચ્છના આચાર્યાં-ઉપાધ્યાય સાધુઓ અને સાવીએને તેમાં બેસવાની ચથાયોગ્ય વ્યવસ્થા કરવી અને સ સાધુઓને અને સાધ્વીઓને એકઠા થવા વિજ્ઞપ્તિ કરવી. પશ્ચાત્ જેએ ભેગા થાય તેએમાં એકય વધે એવા તાત્કાલિક જે જે ઉપાચે લેવા ઘટે તે લેવા અને ચતુર્વિધ મહાસંધ વર્ષે વર્ષે અગર ખમે વર્ષે મળી પ્રગતિ કરે એવા ઉપાયે લેવા. For Private And Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૯), ૮ શ્રાવકો અને શ્રાવિકાઓએ સાંસારિક કેળવણીની અભિવૃદ્ધિ થાય, એવી સકેલરશીપહાર વ્યવસ્થા કરવી અને જૈન વ્યાપારની વૃદ્ધિ થાય, એવા ઉદ્દેશથી વ્યાપારિક કેન્ફરન્સ ભરવી. ૯ પરસ્પર શ્રાવકેએ અને શ્રાવિકાઓએ એક બીજાને સહાય કરવી અને એક મેટું લાખે-કડ રૂપિયાનું ફંડ સ્થાપન કરવું. લાખ કરોડ રૂપિયાના ફંડમાંથી પારસીઓની પકે જેને જેટલી ધનસહાયતાને ખપ હોય, તેટલી તેને અમુક નિયમિત નિયમપૂર્વક આપવી. ૧૦ જેનેના ઝઘડા જેને કેટલાક શાન્ત કરે એવી મહાસંઘના અગ્રગો દ્વારા વ્યવસ્થા કરવી. ૧૧ જમાનાને અનુસરી જેનોની વ્યાવહારિક પ્રગતિ થાય તથા ધાર્મિક પ્રગતિ થાય એવા માગે જેનેની લક્ષ્મી ખર્ચાય એવી વ્યવસ્થા કરવી અને લક્ષમીને જે જે માગે વર્તમાન સમયે વ્યય ન કરવા જેવું હોય તે તે માર્ગે વ્યય થતું અટકાવો. ૧૨ દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, સાધારણ દ્રવ્ય વગેરે જે જે ખાતાએ ભારતવર્ષમાં ગામોગામ, શહેર શહેર અને તીર્થસ્થળોમાં ચાલતાં હેય તેઓને પરસ્પર અમુક વ્યવસ્થિત નિયમથી જોડી દઈને તેઓને એક મહા સત્તા તળે રાખવાં અને તે ખાતાઓની વ્યવસ્થા ચલાવીને સર્વ ખાતાઓ સુધારવાં. ૧૩ આચાર્યોને, ઉપાધ્યાયને, પન્યાસેને, સાધુઓને અને સાઠવીઓને ગામેગામ, શહેરા શહેર, દેશદેશ વિહારની સગવડતા કરી આપવી અને તેઓની સેવા ભક્તિમાં સર્વત્ર સર્વ શ્રાવકે ઉપગી રહે એ બબસ્ત કર. ૧૪ હાનિકારક રીવાજોને અટકાવ કરે, કુરીવાજોને For Private And Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir i. (૫૭) ત્યાગ કરે અને જેને કામમાં સર્વત્ર જૈનેની પ્રગતિ થાય એવા કરા કરાવવા અને તે પ્રમાણે વિતાવવા પ્રયત્ન કરે. ૧૫ જૈન સાધુઓની, સાધ્વીઓની હેલની નિકા કરનારાએને અટકાવવા પ્રયત્ન કરે, ગરીબ જેનોને વ્યાપારિકવડે ખાનગીમાં સહાય કરવી અને જૈન ગણું તે મનુષ્ય કેઇપણ સ્થાને ભીખ માગતે ન ફરે એવાં જેનાશ્રમ સ્થાપવાં. - ૧૬ વર્ષે વા બે વર્ષે મહાસંઘ ભરવામાં આવે તેમાં ભેદ–તડ-વગેરે પડ્યા હોય તેને શમાવવા એક જૈનેની અગ્રગણ્ય કમિટી નીમી અમુક વખત સુધી પ્રયત્ન કરે એ પ્રબંધ કર; જેનોની સંખ્યા શાથી ઘટે છે તેના ઉપાયો શોધી જેને વધે એવા ઠરાવે પસાર કરવા અને તે પ્રમાણે વર્તવું. પ્રકરણ ૬ સાધુઓના અને સાઠવીઓના પ્રગતિ નિયમો ૧ સાધુઓએ અને સાધ્વીઓએ આચાર્યાદિની આજ્ઞા પ્રમાણે ગામેગામ વિહાર કર અને ચારિત્ર પાલનપૂર્વક ઉપદેશ દેવાની પ્રવૃત્તિ કરવી. ૨ આચાર્યની આજ્ઞા સિવાય વિહાર કરે નહિ અને. આચાર્યની આજ્ઞા મંગાવીને વા આચાર્ય આજ્ઞા આપે, ત્યાં ચોમાસું કરવું. ૩ પરકીય ગરછ મતભેદક ચર્ચા-ઉદીરણ કરવી નહિ. અન્ય ગચ્છીય સાધુઓની અને સાધ્વીઓની નિન્દા-ઈર્ષ્યા કરવી નહિં અને તેઓના ગુણેને અનુરાગ ધારણ કરવું. અન્ય ગચછીયે સાધુઓના ભરમાવ્યાથી સ્વગછીય સૂરિ વગેરેની આજ્ઞા બહાર - + For Private And Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫ ) * થવું નહિ, તેમજ સ્વગચ્છીય આચાર્યાદિકની અન્ય ગચ્છીય સાધુ વગેરેની. આગલ નિન્દા કરવી નહિં. ૪ સ્વગરછીય આચાય જ્યારે જ્યારે સ્વગ૭ સાધુસાધ્વીની પરિષ ભેગી કરે ત્યારે તત્સમયે હાજર થવું અને સાધુઓની તથા ધર્મની સેવામાં આત્મભાગ' આપવા. પ સ્વર્ગચ્છની પ્રગતિના જે જે વિચાર આવે તે સ્વગચ્છીયસૂરિને નિવેદવા અને જમાનાને અનુસરી ધર્મની પ્રગતિ થાય એવી જે જે પ્રવૃત્તિએ આદરવા યોગ્ય હોય તે આદરવી. ૬ સાધુઓએ અને સાધ્વીઓએ પરસ્પર એક બીજાની નિન્દા કરવી નહિ, કાઈની સાથે અપશબ્દથી ભાષણ કરવું નહિં. વ્યાખ્યાનમાં, ભાષણમાં અને લેખ લખવામાં તથા ગ્રંથા લખવામાં સર્વ સાધુએની સાથે ઐકય વર્ષ, ક્લેશલેશમે અને સ ગચ્છના સાધુ, સાધ્વી, આચાર્યોં સ`પીને એક મેટા વર્તુલમાં ભેગા મળી ધાર્મિક કાર્યો કરે એવી યુક્તિપ્રયુક્તિથી પ્રવર્તવું. ૭ સાધુઓએ અને સાત્રીએ કાઇ ચેલા અગર ચેન્નીને ખરામ સલાહ આપી તેના ગુરુથી જુદી પાડવી નહી, સ્ત્રગચ્છીય આચાય ની આજ્ઞા વિના અન્ય ગચ્છીય સાધુને અને સાધ્વીને સાધુઓએ અને સાધ્વીઓએ પાસે રાખવી નહિ. અન્ય ગચ્છપક્ષ સપ્રદાયની સાથે વિરોધ થાય એવી પ્રવૃત્તિઓમાં પડવું નહિ. ૮ સાધુઓએ અને સાધ્વીઓએ અન્ય ગચ્છીય ક્ષેત્રપર પરસ્પર કલેશ મતભેદ અરુચિ નિન્દા થાય એવી રીતે પડાપડી કરવી નહિ, અન્ય ગચ્છીય ક્ષેત્રમાં રહેવું પડે તેા સ્વગમ રિની આજ્ઞા મેળવીને અન્યગચ્છીય ક્ષેત્રના આચાર્યાદિકની For Private And Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫ ) અનુમતિ લેઇ ચૈામાસું કરવું, પણ અન્યગચ્છીય ક્ષેત્રના શ્રાવકાનંદ પરસ્પરની ફૂટથી અન્યગચ્છીય આચાર્યની સત્તાને નાશ થાય એવી રીતે ચેમાસું ઉપદેશ વિગેરે પ્રવૃત્તિએ સેવવી નહિં. ૯ સ્વગચ્છ સાધુઓમાં અને સાધ્વીઓમાં ધાર્મિક જ્ઞાનની પ્રગતિ થવી જોઇએ. ધાર્મિક કેળવણીની પ્રગતિ વિના કદી ધાર્મિક સમાજની સુધારણા થઇ નથી અને કદાપિ ભવિષ્યમાં થશે નહિ. ઇંગ્લાંડ, જમની વગેરે દેશના લેાકેા કેળવણીથી વ્યાત્રહારિકાન્નતિમાં કેટલા બધા આગળ વધ્યા છે તે ખાસ વિચારવાની જરૂર છે; વત માન જમાનામાં ધાર્મિક કેળવણીની પ્રગતિ વિના સાધુઓની અને સાવીએની કદાપિ અસ્તિત્વ અને સ રક્ષકત્વપુર્વક પ્રગતિ થવાની નથી. જ્ઞાન વિના મનુષ્ય અંધ શ્રદ્ધાળુ રહે છે, જ્ઞાન વિના કદાપિ દ્રવ્યક્ષેત્ર, કાળ અને ભાવનું સ્વરૂપ અવષેધાતું નથી. જ્ઞાન વિના સાધ્ય અને સાધકભાવનું ભાન રહેતું નથી. જ્ઞાન વિના સ્વાતંત્ર્ય અને પારતંત્ર્ય એ એ માર્ગનું અનુકરણ થતું નથી. જ્ઞાન વિના સ્વપરનું કલ્યાણ કરી શકાતું નથી, જ્ઞાન વિના સ્વસ્વરૂપ અને પરસ્વરૂપનું ભાન થતું નથી. જ્ઞાન વિના ધાર્મિક કૃત્યો કેવી રીતે કરવાં અને ક્ષેત્રકાળાનુસારે કેવી રીતે વર્તવું તે. ખાસ વિચારાતું નથી. જ્ઞાન વિના ક્તવ્ય અને અકત્ર્યનું સ્વરૂપ અવબાધાતું નથી. જ્ઞાન વિના ગચ્છ સંઘાદિ સ રક્ષણા િ કચેગમાં આત્માની શુદ્ધિ રહેતી નથી. જ્ઞાન વિના રાગદ્વેષની પરિણતિના નાશ થતા નથી. જ્ઞાન વિના કર્મચેગમાં સ્વરની નિષ્કામભાવના રહેતી નથી. જ્ઞાનની કેળવણી વિના દેશ, સમાજ, સંધ અને વ્યક્તિની પ્રગતિ થવાની નથી. ગમે તેવા ઉપાયે વડે જ્ઞાનની કેળવણીની પ્રગતિ કર્યાં વિના વિશ્વમાં-ધર્મમાં આગળ વધી શકાતુ નથી. For Private And Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬૦) 1 જ્ઞાનયોગ, કર્મયોગ, ભક્તિયોગ અને રાજ્યાગાદિ અનેક ચેગે વડે આત્માની મુક્તિ થાય છે, પરંતુ જ્ઞાન વિનોદાપિ મુક્તિ થવાની નથી; માટે જૈનાચાય એ, ઉપાધ્યાય એ, સાધુએ અને સારીએ જ્ઞાનની કેળવણી વધારવા સવ કરતાં પ્રથમ લક્ષ્ય રઇ અનેક શક્તિયાનું સ્વાર્પણુ કરવું જોઈએ. જ્યારે ત્યારે કોઈના પણ જ્ઞાનથી ઉન્નતિ થઈ છે, થાય છે અને થશે. ભૂતકાળમાં સાધુઓની અને સાધ્વીઓની પ્રગતિ ખરેખર જ્ઞાનથી થઈ હતી. વત માનમાં થાય છે અને ભવિષ્યમાં થશે એમ નિશ્ચયતઃ અંબેધવું. જૈનાચાŕએ, ઉપાધ્યાયેા અને સાધુઓએ સર્વસ્વાર્પણુ કરીને ધાર્મિક કેળવણીની પ્રગતિ કરવી જોઇએ. એમાં હજારા વિતે પડે તે પણ તેને જીતવાં જોઈએ, જ્ઞાન, જીન, ચારિત્ર, વીર્ય અને તપની કેળવણી સાથે શારિરીક શક્તિને પણ ખીલવવાની જરૂર છે. રીમાનું પત્તુ ધર્મ સાધનમ ધર્મ સાધનભૂત આદ્ય શરીર છે. શારીરિક શક્તિ ખીલવવા માટે મુકતાહાર વિહારથી સરક્ષા કરવાની જરૂર છે, સાધુઓએ અને સાધ્વીઓએ દ્રષ્યપ્રાણાયામ અને ભાવ પ્રાળુંાયામથી કાયિક તથા માનસિક તંદુરસ્તી જાળવવી જોઈએ. આહાર વિહાર અને આચારમાં નિયમિત રહેવાથી શારીરિક આરાગ્ય સ રક્ષાય છે. અને તેથી માનસિક, સાત્ત્વિક અને આરોગ્યની પુષ્ટિ સાથે આત્માનમાં વિહરી શકાય છે. શારીરિક શકિત ખીલવીને તેને ધર્માર્થ, પોપકારર્થે ઉપયોગ કરવાના છે. શારીરિક વીય સ રક્ષા રૂપ બ્રહ્મચર્યની અનંતગણી કિંમત આંકીને શારીરિક વીર્ય સંરક્ષાપ બ્રહ્મચર્યનું પરિપૂર્ણ પાલન કરવું જોઇએ અને તેની સાથે ભાત્રબ્રહ્મચર્યના ગુણ ખીલવવા પ્રયત્ન કરવા જોઇએ, આગમાથી સિદ્ધ એવા શારીરિક વ્યાયામાવર્ડ (ખમાસમણા) For Private And Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬) દેહસ રક્ષા કરવાને લક્ષ્ય દેવાથી અને તે પ્રમાણે પ્રવર્ત્તવાથી ચારિત્રગુણની સમ્યક્ આરાધના થાય છે. સાધુઓના અને સાહેલીઓના શારીરિક આરોગ્ય માટે લક્ષ્ય રહે એવી પ્રવૃત્તિ થવાની જરૂર છે. જેના શરીરના બાંધા વીર્યાદિ સ રક્ષાવડે મજબૂત નથી, તે ધાર્મિક કાર્યો કરવાને અશકત બને છે અને કદાપિ પ્રારભે છે તે પણ તે વચમાંથી પડતા મૂકે છે. પ્રેફેસર રામમૂર્તિ સેન્ડ વગેરેની પેઠે જો શારીરિક બળ ખીલેલું ડ્રાય છે, તે અભ્યાસ, ઉપદેશ, ચિતવન વગેરે કાર્યાં સારી રીતે કરી શકાય છે. જેના શરીરનું વીય કદાપિ સ્ખલિત થતું નથી, તેનુ મનેાખળ ખીલેલ છે અને તે જ્ઞાનાભ્યાસ વગેરેમાં શકિતમાન થઇ શકે છે. આત્ યાનાદિથી વિમુકત એવી મનેદશા થતાં (ચંતા, થેક વગેરેના આઘાતથી શારીરિક ખળ ક્ષીણ થતું નથી અને આયુષ્ય વગેરે પ્રાણાની પણ સ્થિરતા રહે છે. આચાર્યાએ, સાધુએ અને સાથીઓએ શારીરિક મળ ખીલવવાના જૈનાગમાથી અનુકૂળ એવા ઉપાયે આદરવા જોઇએ, જે મનુષ્યના શરીરમાં અનારાગ્ય (રાંગ) પ્રવર્તે છે તેના માનસિક વિચાર સ્થિર રહેતા નથી. શ્રીહરિભદ્રસૂરિ, ભદ્રબાહુ સ્વામી, શ્રીહેમચંદ્ર, શ્રીઉમાસ્વાતિવાચક, શ્રીવજીસ્વામી વગેરે મહામુનિવરનું શારીરિક બળ અદ્રુશ્રુત હતુ. તેથી તે વિશ્વપટ ઉપર અનેક ગ્રંથા રચીને આદર્શ પુરૂષ બની અમર બન્યા છે. જ્ઞાનાભ્યાસમાં ખાસ શારીરિક મળની આવશ્યકતા સિદ્ધ કરે છે. શારીરિક બળ ખીલવીને જે ૫ચાચાર અને પંચ મહાવ્રત પાળે છે, તે મુક્તિપદ પ્રાપ્ત કરી શકે છે. વિષય વાસનાઓ દ્વારા થતી સુખવૃત્તિના સથા નાશ કર્યાં વિના અને વિષયાતીત આત્મસ્વરૂપમાં સત્ય સુખ For Private And Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬૨). છે એ દઢ નિશ્ચય થયા વિના શારીરિક વય અને આત્મિક વિયની સંરક્ષા–વૃદ્ધિ પ્રગતિ થઇ શકતી નથી, એ ધ્યાનમાં રાખી સાધુઓએ અને સાઠવીઓએ ઉપરની વાત ધ્યાનમાં લઈ આચારમાં મુકવી. શ્રાવક સંઘ અને શ્રાવિકા સંઘ વગેરેએ પણ શારીરિક વીર્યની સંરક્ષાર્થે ઉપરોક્ત બાબતને સ્વાધિકાર પ્રમાણે આચારમાં મુકવી જોઈએ. જ્યાં સુધી સ્વાધિકાર- કચકર્મનું સમ્યક ભાન થતું નથી, ત્યાં સુધી સ્વાધિકાર-કર્તવ્યકમથે પ્રત્યેક જીવની મહત્તા અવધાતી નથી- વક્તચકર્મનું ભાન થયા વિના સ્વાધિકારક ફરજને અદા કરી શકાતી નથી. સ્વકતવ્યકમને કરવાં એમાં કોઈ જીવ સ્વફરજથી વિશેષ કાંઈ કરી શક્યું નથી તેથી કોઈપણ સ્વકર્તવ્ય કર્મ પ્રવૃત્તિમાં માન, પૂજા, સત્કાર, ચમત્કાર અને પરાભિપ્રાયની યુકિંચિત્ આવશ્યકતા નથી–એમ અવધીને મહા સંઘના પ્રત્યેક અંગે વીર્યરક્ષાદિ વકર્તવ્ય કર્મમાં સદા તત્પર રહેવું એજ સ્વધર્મ છે. અને તેથી અધિકારભિન્ન કર્તવ્ય તે પરધર્મ છે. સ્વકર્તવ્ય વડે સ્વધર્મમાં મરણ થાય તે શ્રેય છે, પરંતુ સ્વાધિકાર કર્તવ્ય કર્મધર્મથી ભિન્ન ધર્મમાં જીવવું તે પણ ભયાવહ છે. એમ કર્તવ્યધર્મદષ્ટિની અપેક્ષાએ અવધવું. વિશ્વવર્તી મહાસંઘના પ્રત્યેક અંગે વકર્તવ્ય ફરજેને અદા કરવા યોગમાર્ગનું અવલંબન કરવું જોઇએ. યેગમાર્ગના જ્ઞાન વિના સ્વયેગ્યતાની પરીક્ષા થતી નથી અને તેમજ પરની યોગ્યતાનું ભાન થતું નથી. યોગના અષ્ટાંગનું આરાધન કયથી આત્માની માનસિક, વાચિક અને કાયિક એગશક્તિઓ ખીલે છે અને તેથી મહાપ્રાણાયામ સાધક શ્રીભદ્રબાહુની પેઠે આમોન્નતિ કરી શકાય છે. અને અન્ય જીવોની ઉન્નતિમાં ઉપગ્રહ દાન કરી શકાય છે. યૌગિક For Private And Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬૩) શક્તિ ખીલવીને શ્રીમહાસંઘની પ્રગતિમાં ભાગ લેવાથી જગતનું કલ્યાણ કરી શકાય છે. બધુઓ! જાગૃત થાઓ. વાધિકાર સુરજને અદા કરે, સર્વ પ્રકારની સવ બાબતમાં સાપેક્ષતા અવધીને સાપેક્ષ માર્ગ ગ્રહણ કરશે. રાગ દ્વેષને નિર્મૂળ કરી મુક્ત થવું એ સાધ્યબિંદુ કલ્પીને તેના સાધક ગેમાં પ્રવૃત્ત થાઓ. હેટા વિચાર કર્યા વિના મહેટા થવાશે નહિ. ઉદાર ભાવનાથી ઉદારસિદ્ધિ થાય છે. રૂઢ સંકુચિત વિચાર અને રૂઢ સંકુચિત આચાર માત્રથી ઉદાર અને વિવેકવિશિષ્ટ સત્કર્મ કર્તવ્યને આદરી શકાતું નથી. શારક્રિયાળ્યા કા: એ સૂત્રનું ઉદારીરિક સ્વરૂપ અવધીને જ્ઞાનક્રિયા એ એ માર્ગની આરાધના કરી સ્વપરનું કલ્યાણ કરે. સર્વગ્યતાની પરીક્ષા કરી સ્વકર્તવ્ય કાર્યમાં પ્રવૃત્ત થાઓ. પરમાત્મપદની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે. સમાજ, સંઘ, દેશ, ધર્મ, સ્વ અને પરવ્યક્તિના કલ્યાણાથે વ્યવહાર અને નિશ્ચયથી ઉઘુક્ત રહે. મહાસંઘપ્રગતિ, મંત્ર, તંત્ર, યંત્રવૃત્તિમાં સદા પ્રવૃત્ત રહો અને નૈઋયિક દષ્ટિએ અંતરથી નિવૃત્તિમાર્ગમાં ઉપગી રહે. pવ. શાંતિઃ શાંતિઃ શાંતિઃ श्रीश्रमणसंघस्य शांतिभवतु ॥ श्रीचतुर्विधमहासंघस्य शांतिर्भवतु ॥ પ્રકરણ ૭ જૈન સાધુઓની અવનતિનાં કારણે – ૧ પરસ્પર નિંદા, ઈષ્ય અને પરસ્પરનું અથભ કરવાની ભાવના. ૨ કુસંપ, વૈર અને અશુભ કરવાની પ્રવૃત્તિ. For Private And Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (*) ૩ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવે જે જે પ્રમાણે વત વાનું હાય તેનું અજ્ઞાન અને બેદરકારી. ૪ ગચ્છનાં અધારણા અને ભિન્ન ભિન્ન ગચ્છીય ક્ષેત્રેમાં પરસ્પર મેળ અને સુવ્યવસ્થા પૂર્વક વિચારવાના પ્રબધાની ખામી. ૫ ગૃહસ્થાની ત્યાગીએ પ્રત્યે જે તે કારણેાવડે થતી અરુચિ અને તે તરફ બેદરકારી .... ૬ અન્ય સાધુઓના રાગી શ્રાવકાને શ્રાવિકાઓને તેના રાગી સાધુગુરુના દેખા દેખાડીને ગમે તે રીતે તેના તરફથી અરુચિ ખતાવીને પોતાના રાગી કરાવવાની પરસ્પર સાધુઓની પ્રવૃત્તિ તથા તેથી પરસ્પરમાં ક્લેશ વૈનદાની વૃદ્ધિ અને તેને પરિણામે શ્રાવકાને બહુલતાએ પ્રાયઃ સાધુ વગ પ્રત્યે થતી અરુચિ. ૭ સાધુઓમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રખળની ખામી અને તેમાં સુધારા કરવાની એદારી. + 1 : ' # ૮ ગચ્છનાં બધારણા અને તે પ્રમાણે સાત્ત્વિક ભાવનાથી પ્રવૃત્તિની ખામી તથા પરસ્પર ભિન્ન ભિન્ન ગચ્છ સ’ઘાડાની નકામી ચર્ચાની ઉદીરણા-કલેશ પ્રવૃત્તિ. હું વત્તમાનકાળમાં સ્વભક્તોને તેની સ્થિતિના અનુસારે ઉપદેશ આપવાની ખામી તથા શ્રાવકોને સાધુએ પ્રત્યે આકાંક્ષા રહે એવા તત્ત્વાની બેદરકારી, ૧૦ પરસ્પર સાધુઓમાં ભેદ ભાવની વૃદ્ધિ, સકુચિત ષ્ટિ, એકબીજા પર પ્રેમ, મૈત્રીભાવના અને ગુણાનુરાગના અભાવ. ૧૧ માનપૂજાની લાલસા, આધ્યાત્મિક જ્ઞાનના અભાવ, શુષ્કજ્ઞાન અને શુષ્કક્રિયાની પર પરા પ્રવર્તાવી ઉત્કૃષ્ટરીત્યા સામાની દેશના દેઇને વર્ત્તમાન સાધુ પ્રત્યેથી શ્રદ્ધા ઉઠાવવાની પ્રવૃત્તિ. For Private And Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬૫) ૧૨ ઉત્સર્ગ અને અપવાદ ચારિત્રના માર્ગોનું અજ્ઞાન, પરસ્પર એકબીજાનું માન ન જાળવવું અને સ્વચ્છંદ પ્રવૃત્તિથી ગુરૂ વિનય—ભક્તિની મત્તુતા. ૧૩ પેાતાના ભક્તોના ઉદ્ધાર કરવાની કન્ય પ્રવૃત્તિની મદતા અને તેને સ્વધર્મીમાં સ્થિર કરવાની કવ્યપ્રવૃત્તિ તરફ બેદરકારી. ૧૪ ૨ભેગુણુ અને તમેગુણુના આચારવિચારની પ્રવૃત્તિ. ૧૫ સુવ્યવસ્થાના અભાવ અને ધમ પ્રવૃત્તિમાં અવ્યવસ્થાને પ્રાદુર્ભાવ. ૧૬ પરસ્પર સઘાડા-ગુચ્છના આગેવાન આચાર્યાં વગેરે તરફથી સુલેહસ′પના કાયદાની વ્યવસ્થાના અભાવ. ૧૭. પરસ્પર સાધુને ધમ સ્થિરીકરણ શકિતમાં સહાયને અભાવ. ૧૮ સર્વત્ર જૈનધર્મની વ્યાપક પ્રવૃત્તિના અભાવ. ૧૯ સામાન્ય સ`ઘાડા—ગચ્છના ભિન્ન ભિન્ન મતભેદ્દે કલેશકાર્ક ઉદીરણાની ઉપદેશમાં તથા જાહેર છાપાઓમાં થતી પ્રવૃત્તિ. ૨૦ ગીતા અગીતા એકલા સાધુના વિહારની પ્રવૃત્તિ. " ૨૧ પ્રમાદાના વશવતી થઇને કષાયાની પ્રવૃત્તિમાં મસ્ત રહેવું. ૨૨ પરસ્પર એકબીજાને મળતાં આદરસત્કારને અભાવ અને એકબીજાપર આરોપ મૂકવાની અશુભ પ્રવૃત્તિ. સાધુએના વિહારની મં પ્રવૃત્તિ અને ૨૩ વાર્ષિક, દ્વિવાર્ષિક અને જરૂરી પ્રસંગે શ્રમસ ધ સમેલનની પ્રવૃત્તિને અભાવ. For Private And Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬૬) ૨૪ પરસ્પર સંપરા કરે એવા સુવ્યવસ્થિત કાયદાઓ કરવાના અને તે પ્રમાણે વર્તવાના અભાવ. ૨૫ સઘાડા, ગચ્છના ઉપરી આચાર્યાદિકની આજ્ઞા પ્રમાણે સાધુઓ અને સાધ્વીઓએ પ્રવર્તવાની મધ્રુતા. ૨૬ જમાનાને અનુસરી સર્વત્ર જૈન ધર્મના પ્રચાર થાય એવી વ્યવસ્થાપૂર્વક ચાજનાએ ઘડવાના અભાવ અને ઘડેલી હાય તા તે પ્રમાણે ચાલવાના અભાવ, ૨૭ પરસ્પર ગચ્છનાયકામાં પ્રીતિમેળના અભાવ અને પરસ્પરમાં પડેલા વાંધાઓનું કઈ પણ રીતે સમાધાન કરવાના અભાવ. ૨૮ સાધુએ અને સાવીએમાં શુદ્ધજ્ઞાનના પ્રચારની પ્રવૃત્તિમાં પ્રમાદ ૨૯ શ્રાવકા અને શ્રાવિકાઓને ધમા માં અને સાધુવર્ગ પર શ્રદ્ધા કરાવવાની શક્તિના અભાવ અનેતેવી શક્તિઓને પ્રકટાવવાની અરુચિ, ૩૦ શ્રાવક અને શ્રાવિકાવગ પર પેાતાની સત્તા રહે એવા કાયદાની શિથિલતા કરવી. ૩૧ શ્રાવકો અને શ્રાવિકાઓના ઘણા પરિચયમાં આવવું અને તેમને પેાતાના સાધુધર્મની સત્તા સંબ ́ધી કાર્યોંમાં માથુ મારવા દેવું. For Private And Personal Use Only • ૩૨ કાઈ પશુ ગચ્છ વા સ`ઘાડાની સત્તાના નાશ કરવાના પ્રયત્ન કરવા અને સત્તાના કાયદાએની શિથિલતા થવા દેવી. ૩૩ કાઇ પણ ગૃહસ્થના હાથે સાધુ સાઢવીઓનું અપમાન કરાવવું અને કરતા હોય તે દેખ્યા કરવું અને તેની અનુમોદના કરવી. Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૭) ૩૪ ગચ્છાધિપતિની આજ્ઞામાં નહિ રહેનાર સાધુ અને સાધ્વીને માન આપવું તથા હદ બહારની સ્વતંત્રતા માટે સ્વચ્છેદ વર્તન ધારણ કરવું. ૩૫ જે ક્ષેત્રમાં જે ગરછના સાધુઓને રાગ હેય તેને નાશ કરી પિતાને રાગ સ્થાપવા અનેક પ્રપ કરવા, સાધુએ અને સાધ્વીઓ કરતાં શ્રાવકે અને શ્રાવિકાઓને ખુશ કરવાને પ્રયત્ન કરે અને સ્વમહત્તા થઈ એટલે સામાન્ય સાધવર્ગનું માન રહો વા ન રહે તેની દરકાર ન કરવી અને તેમની સ્થિતિ સુધારવા કોઈ પણ પ્રયત્ન ન કરે એજ સાધુઓની પડતીનું કારણ છે. ૩૬ જે ગામમાં જે સંઘાડા વા ગયછની સત્તા શ્રાવકે પર પ્રવર્તતી હોય તે તેડીને તેને ઠેકાણે શ્રાવકને રાગી કરી પિતાની સત્તા બેસાડવાને પ્રયત્ન કરી ફાટપુટ કરાવી સંઘમાં વિગ્રહ ઘાલ અને તુચ્છતાથી અન્ય સાધુઓની હેલના થાય એવા વિચારે અને આચારમાં પ્રવૃત્ત થવું–એ સાધુઓની પડતીનું કારણ છે. ૩૭ અન્ય ગચ્છીય વા અન્ય સંઘાડાના ક્ષેત્રમાં તે તે ગરછના ઉપરી આચાર્ય વગેરેની અનુમતિ વિના મારું કરવું અને તે તે ગચ્છના શ્રાવકો તે તે ગચછના આચાર્યો વગેરેથી વિમુખ થાય એવી ખાનગીમાં ખટપટ કરવી, તેથી પરસ્પર સાધુઓમાં વમનસ્ય (વિરોધ) ઉત્પન્ન થાય અને તેથી તેઓમાં સંપ ન રહે અને શ્રાવકેની અરુચિ વધે. ૩૮ એક બીજાના ગ૭–સંઘાડાની સાવીને અને સાધુઓને પરસ્પરની આજ્ઞા વિના પોતાના ગ૭-સંવાડામાં રાખવા અને તેઓના મુખથી જે ગચ્છમાંથી આવ્યા હોય તેના For Private And Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિરુદ્ધ એલવાથી સાધુવર્ગની પડતી થાય છે. માટે સેવા કરનારા સાધુએ, સાધ્વીઓ, શ્રાવક, શ્રાવિકાઓએ જૈન મહાસંઘની પ્રગતિના કારણે અનેક પ્રવૃત્તિ કરવામાં ગંભીરતા ગુણને ધારણ કરવું જોઈએ. ગભીરતા સિવાય સેવા પ્રવૃત્તિમાં એક ક્ષણમાત્ર પણ ચાલે તેમ નથી. ગંભીરતા ગુણ વિના જૈન ધર્મ અને જૈન મહાસંઘની ઉન્નતિમાં પ્રવૃત્તિ કરતાં એક શ્વાસોચ્છવાસ પણ લઈ શકાય તેમ નથી. એ ગુણવિના તુચ્છ મનને મનુષ્ય મહાસંઘરૂપ સમષ્ટિમાં કોઈ વખત મહત્પાત પ્રકટાવે છે. ગંભીરતા એ મનુષ્યને ઉચ્ચ ગુણ છે. એ ગુણમાં જેમ વિશેષ સ્થિરતા થાય તેમ વપરોતિ કરવામાં મનુષ્ય વિશેષતઃ શક્તિમાન થાય છે. ગંભીર મનુષ્ય સાગરની ઉપમાને ધારણ કરવા શક્તિમાન થાય છે. મહાસંઘની પ્રત્યેક વ્યક્તિમાં ગંભીરતા આવે છે ત્યારે તે પ્રગતિમાં ભાગ લેવા સમર્થ બને છે અને તેવી વ્યક્તિ સર્વ મહાસંઘની સાથે હળીમળી રહેવા સમર્થ બને છે. ગંભીર મનુષ્ય પિતાના ઉરચ ચારિત્ર્યની પ્રસિદ્ધ કરે છે અને તે અનેક મનુષ્યને વિશ્વાસપાત્ર થાય છે. જૈન મહાસંઘના અંગભૂત સાધુવર્ગ, સાવર્ગ, શ્રાવકવર્ગ અને શ્રાવિકાવર્ગમાં ગંભીરતા ગુણ ખીલી નીકળે તે તેથી પરસ્પર એકબીજાના દોષને કહી શક્તાં નથી એટલું જ નહિ પરંતુ તે દેને આચ્છાદીને પ્રત્યેક અંગની સેવામાં ગંભીરતાથી પ્રવૃત્તિ કરે છે. નિંદા, ષષ્ટિ, પરના અવર્ણવાદ વગેરે દોષે ખરેખર ગંભીરતા વિના ઉદ્દભવે છે. અતએવા વ્યક્તિ-વ્યષ્ટિના ગુણે ખીલવવા અને મહાસંઘની સેવા કરવા ગંભીરતા ગુણને નિષ્કામવૃત્તિથી અનેક વિપત્તિઓમાં ધારણ કરે એજ ખરેખરૂં મહાસંઘસેવાનું For Private And Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬૯) પ્રથમ પગથીયું છે. ગંભીરતા ગુણ વિના ઉચ્ચ સત્તાની પદ્ધીઓ પર ચઢેલા ભયંકર રાક્ષસ જેવા પાપ કરવા શક્તિમાન થાય છે. ગંભીરતા ગુણ વિના વિદ્યા, લક્ષમી, સત્તા, બળ જેમ જેમ વિશેષ પ્રમાણમાં વધે છે, તેમ તેમ સ્વની અને વિશ્વની વિશેષતઃ હાનિ કરવા સમર્થ બને છે. આચાર્યોએ, ઉપાધ્યાચએ, પ્રવર્તકેએ, પંન્યાસાએ, સાધુઓએ, સાદવીઓએ, શ્રાવકોએ અને શ્રાવિકાઓએ ગંભીરતા ગુણ ખીલવવા માટે ખાસ કાળજી રાખી સતત યત્ન ખંતપૂર્વક કરવું જોઈએ. સાધુ, સાધવી સંબંધી જાહેર પત્રોમાં ગંભીરતા વિના જૈનશાસનની હેલના–નિંદા થાય તેવા લખાણે પ્રકટ થાય છે, તેમજ પરસ્પર એકબીજા સાધુઓની, સાધ્વીઓની, શ્રાવકની, શ્રાવિકાઓની નિંદાહેલના થાય છે અને તેથી જૈનશાસનને અધપાત થાય છે; અતએ ગંભીરતા ગુણને મન, વાણું, કાયાથી ખીલવવા પ્રત્યેક સંઘવ્યક્તિએ લક્ષય દેવું જોઇએ. ગંભીરતા સાથે અભેદભાવ ગુણ ખીલવવા પ્રત્યેક મહાસંઘ વ્યક્તિએ લક્ષ્ય દેવું જોઈએ. સવ મહાસંઘ સાથે પિતાને અભેદ અવધી તેને આચારમાં મૂકી જે સેવકે દેશ, કામ, ધર્મની સેવા કરે છે, તેઓ આત્મસમર્પણ કરવાનું અથવા સર્વ વસ્તુઓને ત્યાગ કરી સેવા કરવાને શક્તિમાન થાય છે. વિશ્વવર્તિ સર્વ જનસમાજની સાથે વા સર્વ પ્રકારના વિશ્વવર્તિ જેની સાથે પિતાના આત્માને અભેદભાવ ધાર્યા વિના વિશુદ્ધ પ્રેમ, વાર્થ ત્યાગ અને ઉદારભાવ પ્રકટી શક્ત નથી. આત્મદષ્ટિનું વર્તન જેમ જેમ અનંતતામાં સમાવા પ્રગતિ કરે છે, તેમ તેમ સંકુચિત વર્તુલેમાં વહેંચાયેલે પ્રેમઉપકાર-ઉદારભાવ-ત્યાગ અને સેવા એ મહાવલનું રૂપ ધારણ કરી છેવટે અનંત વર્તુલની અભેદ ભાવનાને ધારણ કરી શકે છે. એક For Private And Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૦), ભાવનાનું દષ્ટિ વર્તુળ જેમ જેમ વધતું જાય છે, તેમાં સ્વાર્થબુદ્ધિને તે તે અંશે નાશ થાય છે, અને તે તે અંશે પરમાર્થ બુદ્ધિની અભેદ ભાવનામાં પણ વૃદ્ધિ થાય છે. અભેદ ભાવમાં અને ઉદાર ભાવમાં અમુક દૃષ્ટિએ અમુકાથે સમાનત્વ અને અમુક દૃષ્ટિએ અને અમુકાર્યની અપેક્ષાએ અસમાનત્વ પણ છે. અભેદ ભાવથી ઔદાર્ય ભાવ ખીલવાની સાથે સેવાનું મર્યાદિતપણું વિલય પામતું જાય છે, અને સેવાનું અમર્યાદિત ખરેખર અનંતતા સન્મુખ પ્રવર્તતું જાય છે. નિષ: પતિ જળના लघुचेतसां उदारचरितानांतु वसुधैव कुटुम्बकम् मे Rai પ્રકથિત ભાવાર્થવત્ આચરણ કરવાને અભેદ ભાવનાવાળે સમર્થ થાય છે. પ્રત્યેક જેને ચતુર્વિધ સંઘની સાથે મહાર અભેદ છે, ચતુર્વિધ સંઘ તેજ હું છું. તેના જે શુભ વિચારે તે મહારાજ વિચારે છે, તેની ઉન્નતિ તે હારીજ ઉન્નતિ છે, તેની સેવા તે હારી પિતાની સેવા છે, તેને જે આત્મા તે મહારાજ આત્મા છે, તેની શેભા તે હારી શોભા, તેની હાનિ તે હારીજ હાનિ, તેની જાહેજહાલી તે મહારીજ જાહેરજલાલી, તેનું જે શુભ તે હારું જ શુભ અને ચતુર્વિધ મહાસંઘમાં મહારે પ્રાણઆત્મા, મન, વાણી અને કાયાને અભેદ છે–એમ અભેદભાવ દષ્ટિને ક્ષણે ક્ષણે હદયમાં ધારણ કરીને તે પ્રમાણે આચારમાં મૂકી પ્રવર્તવું જોઈએ. શ્રી ચતુર્વિધ મહાસંઘમાં ભૂતકાળમાં જે ઉન્નતિ હતી તે જ હારી ઉન્નતિ હતી, વર્તમાનમાં જે ઉન્નતિ થાય છે તે મારી ઉન્નતિ થાય છે અને તેની ભાવિ ઉન્નતિ તે પણ હારી ભાવિ ઉન્નતિ છે. ચતુર્વિધ સંઘના દરેક શુભ મંગળની સાથે મહારા આત્માનું મંગળ છે. હું તેજ ચતુર્વિધ મહાસંઘ છું. હારી સવ શક્તિઓ શ્રી ચતુર્વિધ For Private And Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૧) સંઘની સેવા અર્થેજ છે એમ અભેદ ભાવના ધારણ કરીને અને આવી અભેદ દષ્ટિએ દેશસેવા, વિશ્વસેવા, વિશ્વવર્તિ સર્વ જીવ સેવા, ગુરુદેવ સેવા, ધર્મ સેવા રાજ્ય સેવા, અને ચતુર્વિધ સંઘની સેવામાં સર્વ સ્વાર્પણ કરીને પ્રવૃત્ત થવું જોઈએ. આત્મજ્ઞાન પ્રાપ્ત થયા વિના આવી અભેદ ભાવનાને અંકુર પ્રગટી શકે નહિ. માટે સર્વે મનુષ્યોએ સર્વ પ્રકારની સેવા નિમિત્તે અધ્યાત્મજ્ઞાન મેળવવું જોઈએ. સદગુરુસેવા પૂર્વક સદ્દગુરુગમથી જે પુરૂષે અધ્યાત્મજ્ઞાનને પ્રાપ્ત કરે છે, તેઓ અભેદ ભાવને અમુક દષ્ટિએ અમુકાશે ધારણ કરીને દેશસેવા, સર્વ જનપદ સેવા, સમસ્ત બ્રહ્માંડવર્તિ જનસેવા, અને ચતુર્વિધ સંઘની સેવા કરી શકે છે. સંકુચિત અને ભેદભાવના દષ્ટિવાળા જીવોના સદ્દવિચારે અને ધર્માચારોપણ મર્યાદિત હોય છે અને તેથી તેઓ સામાન્ય લઘુવર્તુળમાં પડયા રહે છે. સંકુચિત પણું અને ભેદભાવનાને નાશ કર્યા વિના અને અભેદ ભાવના પૂર્વક ઉદારભાવ, હદયમાં ધારણ કર્યા વિના મહાસંઘની ઉન્નતિના ઉદાર ઉપગમાં ભાગ લઈ શકાતો નથી. અને તેથી આત્માનું મહત્વ વિકસી શકતું નથી. માટે પ્રત્યેક જૈને અભેદ ભાવનાને ખીલવવા પૂવક ચતુર્વિધ મહાસંઘની સેવામાં સર્વસ્વાર્પણ કરવા તૈયાર થવું જોઈએ. શ્રી ચતુર્વિધ સંઘની મહાસેવામાં તત્પર થએલ દરેક જેને મનમાં એમ અનુભવ કરે કે શ્રી ચતુર્વિધ સંઘ પિકી કોઈની નિંદા કરવી વા બુરૂ ઈચ્છવું એ મહારીજ નિદા અને મહાકુંજ ભૂરું ઈરછવા બરેબર છે, એમ જ્યારે સર્વ મહાસંઘની સાથે સ્વકીય અભેદ ભાવે વર્તવામાં આવશે, ત્યારે સંઘન્નતિ અવગત થયા વિના નહિ રહે. શ્રી ચતુર્વિધ મહાસંઘની સાથે For Private And Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨) વા સર્વ વિશ્વવર્તિ પ્રાણીગણની સાથે અભેદ ભાવનાથી અભેદ ભાવે સંબંધ થતાં કેઈની નિંદા વા બૂરું ઈચ્છવું એ આત્મઘાત સમાન અનુભવાય છે, વિશ્વવર્તિ સર્વ જીના શ્રી ચતુર્વિધ મહાસંઘ પૈકી પ્રત્યેક જીવને અભેદરૂપ સત્તાનયની અપેક્ષાએ વા સંઘ દૃષ્ટિએ હું સ્વયં છું, એ અનુભવ કરીને તેને આચારમાં મૂકવાને માનવ પ્રયત્નશીલ થાય છે તે મહાસંઘને સેવક ખરેખર બની શકે છે, અને તેજ શ્રી ચતુર્વિધ મહાસંઘની ખરી સેવા કરવા સર્વસ્વાર્પણ કરીને પરમાત્મપદવી પ્રાપ્ત કરી શકે છે. શરીરનું પ્રત્યેક અંગ વા ઉપાંગે જેમ પિતાના ગણાય છે તેમ સમસ્ત વિશ્વવતિ સર્વ જી-મહાસંઘ-તે સર્વથા મહારું આત્માંગ છે એ ભાવ આવે છે ત્યારે રાજા, આચાર્ય, શહેનશાહ, સાધુ, બાદશાહ અને વિશ્વસેવક વગેરે સેવકોનું સેવકત્વ પરમાત્મપદપ્રદ થઈ શકે છે. જેમ જેમ સર્વ જીની સાથે વા સર્વ ચતુર્વિધ મહાસંઘની સાથે અભેદભાવના વધતી જાય છે તેમ તેમ કોઈ પણ જીવની નિંદા અને અશુભ ચિંતવન તથા તેવી કરણી, મન વચન અને કાયાથી થતી નથી. સ્વાર્થ, ભેગ આદિ વિષથી નિર્લેપ શુદ્ધ પ્રેમના અધિકારી જેઓ બને છે તે ખરેખરા મહાસંઘના સેવક બનીને દેશોન્નતિ, વિશ્રોન્નતિ અને સંન્નતિમાં આત્મગ સમાપવા શક્તિમાન થાય છે. મહાસંધને વા સમસ્ત વિશ્વને પ્રત્યેક મનુષ્ય એમ અવધે કે હું મહાસંઘનું કે વિશ્વનું એક અંગ છું. વિશ્વને ઉપગ્રહ સમર્પવાની સાથે અને મહાસંઘની સેવા સાથે એકાંગભૂત મારી પણ રક્ષા-ઉન્નતિ કરવી જોઈએ. આ પ્રમાણે જ્ઞાતા–મનુષ્ય આત્મજ્ઞાન વડે સવારને માટે વ્યાવહારિક તથા ધાર્મિક પ્રવૃત્તિ કરતો નિર્લેપ દશાએ કર્મયોગિત્વની For Private And Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૩) સ્વસેવા-ફરજને અદા કરતે છતે પરમાત્મપદની પ્રાપ્તિ ગ્ય સર્વ સદ્ગુણેને પ્રાપ્ત કરી શકે છે. શ્રી ચતુર્વિધ સંઘન્નતિ કરનારાઓએ ભિન્ન ભિન્ન ધર્મવતિ દેશ માનની અને વિશ્વવર્તિ સર્વ જીવની યથાગ્ય સેવા કરીને તેમાંથી ગ્રહતા ઉપગ્રહને પ્રતિબદલે આપ એ આવશ્યક કર્મ ગણુને) આત્મોન્નતિની સાથે વિશ્વ દેશ સંઘ નાત વગેરેની વ્યાવહારિક ઉન્નતિ કરવી જોઈએ. ઉપર્યુક્ત અભેદ ભાવનાનું મન વચન અને કાયામાં પરિપૂર્ણ બળ પ્રગટાવવાથી ચતુર્વિધ મહાસંઘની સેવા થઈ શકે છે એમ ખાસ અવબોધવું. અભેદ ભાવનાને પ્રત્યેક મનુષ્ય ખીલવવી જોઈએ. વિશ્વ સમષ્ટિ, દેશજન સમષ્ટિ, મહાસંઘ સમષ્ટિમાં પોતાની વ્યક્તિરૂપ વ્યષ્ટિને અભેદરૂપે કરવામાં નિર્વિષય શુદ્ધ પ્રેમને ખીલવું જોઈએ. મહાસંધરૂપ સમષ્ટિમાં સ્વવ્યક્તિ–ષ્ટિનું શુદ્ધ પ્રેમમયી લયલીનત્વ કરવું એજ પરમાત્માની સાથે સ્વાત્માનું લયલીનત્વ-અવધવું. વિશ્વવર્તિ સમસ્ત જીવરૂપ મહા સમષ્ટિ વા શ્રીચતુર્વિધ સંધરૂપ સમષ્ટિની સાથે રવિવ્યક્તિ-વ્યત્વિને લયલીન કરવાને જેણે અનુભવ પ્રાપ્ત કર્યો, તેણે શ્રી પરમાત્માની સાથે વાત્માનું લયલીનત્વ કર્યું એમ અવશ્ય અવધવું. નિર્લેપ શુદ્ધ પ્રેમથી શ્રીચતુર્વિધ મહાસંઘની સાથે અભેદતા અનુભવીને તેમાં જેણે સર્વ સ્વાર્પણ કર્યું છે તે પરમાત્મપદની પ્રાપ્તિમાં વિદ્યુત વેગથી પ્રગતિ કરે છે એમ પરિપૂર્ણ અવધવું. સમસ્ત વિશ્વવા દેશ–વા રાજ્ય વા સંઘ વા આચાર્ય–સદગુરુના સેવક બનવું તે અભેદ અને શુદ્ધ પ્રેમવિના કદિ બની શકે નહિ. માટે વિશ્વસેવકે, દેશસેવકે, રાજ્યસેવકે અને શ્રી ચતુર્વિધ સંઘ સેવકે વા કોઈ પણ વ્યવહારિક ધાર્મિક કાર્ય કરનાર સેવકે અભેદ ભાવનાથી શુદ્ધ પ્રેમમય પ્રવૃત્તિ કરવી. For Private And Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૪) શ્રી ચતુર્વિધ મહાસંઘની રક્ષા શાંતિ તુષ્ટિ પુષ્ટિ વૃદ્ધિ વાર પ્રગતિ ઇચ્છનાર સેવકે સેવાના પ્રત્યેક માર્ગથી વાકેફ થવું જોઈએ. જે મનુષ્ય સેવાધર્મની મહત્તા અવબોધી શકતે નથી તે મનુષ્ય સેવક પણ બની શક્તા નથી અને સેવક પશ્ચાત્ પ્રાપ્ત થનાર સ્વામીપદને પ્રાપ્ત કરી શકતો નથી. શ્રી મહાસંઘને સેવક બનીને જે મહાસંઘની સ્વશકત્યનુસાર સેવા કરે છે તે તીર્થકરની સેવા કરવાનો અધિકારી બની શકે છે. જે શ્રીમહાસંઘની સ્વશકત્વનુસાર સેવા કરી શકતું નથી, સંઘની પ્રગતિમાં આત્મભેગપૂર્વક સેવા ધર્મ વડે પ્રવૃત્ત થતું નથી તે શ્રતીર્થંકર પરમાત્માને સેવક બની શકતું નથી. શ્રી ભદ્રબાહુ સ્વામીએ શ્રીસંઘની. આજ્ઞા માન્ય રાખીને નેપાલમાં સ્થૂલભદ્ર વગેરે સાધુઓને વાચના આપી હતી. શ્રીમહાસંઘ એ પચીશમે તીર્થકર છે. તેના ઉપર જેને પ્રેમ નથી, તેને તીર્થકર ઉપર પણ પ્રેમ નથી. શ્રીચતુર્વિધ સંઘના સ્તંભભૂત શાસક આચાર્યોની જે નિંદા કરે છે, તે શ્રી તીર્થંકરની આશાતના કરે છે. શ્રી ચતુર્વિધ. મહાસંઘની જે નિંદા કરે છે તે જ્ઞાનાવરણીયાદિ કર્મોને બાંધે છે. જેટલા તીર્થ કરાદ પંચપરમેષ્ઠિઓ થયા, થાય છે અને થશે તેની ખાણભૂત શ્રી ચતુર્વિધ મહાસંઘ છે માટે શ્રી ચતુર્વિધ. મહાસંઘની સેવા કરવી એજ આત્મજ્ઞાતિનું પ્રથમ પગથી€ છે. શ્રીચતુર્વિધ મહાસંઘની પ્રત્યેક વ્યક્તિને શ્રીમહાસંઘની સેવા કરવાની આવશ્યકતા હૃદયમાં પ્રકટવી જોઈએ. વિશ્વવતિલકવ્યવહારનાં જે જે આવશ્યક કમે છે. તેના કરતાં લેકત્તર મહાસંઘની સેવા કરવી–એ ખાસ ધાર્મિક આવશ્યક મેક્ષપ્રદ કર્મ રમવબોધવું. જૈન ધર્મના શાસક પ્રવર્તક જૈનાચાર્યો For Private And Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૫ ) સુપ્રતિ જૈન ધમ અને મહાસ ધની પ્રગતિ માટે જે જે આજ્ઞાએ ફરમાવે તે તીથ કરની આજ્ઞાએ સમાન માની તેને બહુમાન પ્રેમપૂર્વક સ્વીકારી સર્વસ્વાર્પણુ કરીને તે આજ્ઞાઓને પૂ કરવા પ્રયત્ન કરવા જોઇએ, શ્રી મહાવીર પ્રભુની પટ્ટપરપરાએ આવેલ આચાર્ય એ, સાધુઓએ અને સાધ્વીઓએ આત્મસમર્પણુ કરીને જૈનનું અસ્તિત્વ સંરક્ષ્ય છે તેમની પરપરાએ આવનાર આચાર્યાં, ઉપાધ્યાય, પ્રવર્ત્તકા, ન્યાસા, સાધુએ અને સાધ્વીએની અસ્તિતાથી જૈન શાસનનું અસ્તિત્વ સંરક્ષી શકાશે એમ વસ્તુતઃ અખાધીને કૃતશ્ન ન થતાં કૃતજ્ઞ થઈને દેશકાળાનુસારે વિદ્યમાન અને ચારિત્રપાલક આચાર્યાં વગેરેની બહુ ભક્તિ, માન અને તેએની પ્રગતિમાં ભાગ લેવાથી શ્રીચર્તુવ ધસંઘનું અસ્તિત્વ અને તેની પ્રગતિમાં આગળ વધી શકાશે. શ્રાવકા અને શ્રાવિકા કરતાં સાધુઓનું અને સાવીનું ધાર્મિક પ્રગતિદ્રુષ્ટિએ અને સČકદષ્ટિએ વિશેષતઃ સરક્ષણ કરવું. જોઇએ અને તેના માટે વિશેષતઃ આત્મભાગ આપીને સેવા કરવી જોઇએ. સાધુએ અને સાધ્વીઓ કરતાં પ્રવર્ત્ત ક, પન્યાસ વગેરે અને તેના કરતાં ઉપાધ્યાયે અને તેએના કરતાં જૈનચાર્ટ્સનું વિશેષ મહત્વ અવમેધવું જોઇએ અને તેઓની સેવા, ભક્તિ તથા તેઓની આજ્ઞામાં અત્યંત સ્વાશુદૃષ્ટિએ વત્તવું જોઇએ. આચાર્ચાની આજ્ઞા મુજબ જ્યારે સાધુઓની અને સાધ્વીઓની આગમાકત વ્યવસ્થા પ્રમાણે વિહાર વગેરેની પ્રવૃત્તિ થાય છે, ત્યારે સાધુઓના ને સાધ્વીઓના વિહારાનુક્રમથી લાભ વગેરે વિશેષતઃ મળી શકે છે. દત્ત નિર્નાર્જ સૈન્યમ્ એ નિયમને સદા સ્મૃતિમાં રાખવા જોઇએ, એકલા સાધુ (એકલ વિહારી) સ્વત ત્રપણે ગામડામાં For Private And Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૬) વિહાર કરીને જૈન શાસનની શેભા વધારી શક્તિ નથી બલકે હેલન કરાવે છે. ગામેગામ અને શહેરના સંઘે જ્યારે આચાર્યોની આજ્ઞાઓ માન્ય કરીને પ્રવર્તનારને ચેમાસું કરાવે એ જે દઢ બંધોબસ્ત થાય તે જૈન સાધુવર્ગની શોભામાં વૃદ્ધિ થાય અને સાઠવીવર્ગમાં પણ શોભાની વૃદ્ધિ થાય. પિતાપિતાના સંઘાડાના મુખ્ય આચાર્ય વિગેરેની આજ્ઞા પ્રમાણે જે સાધુ સાધ્વીઓ ધર્મમાં નહિ પ્રવર્તે તે અંતે શ્રાવકેની અને શ્રાવિકાઓની તેમના પરની ભક્તિ દિનપ્રતિદિન ન્યૂન થઈ જશે અને અંતે પિતાના વર્ગની અસ્તિતા અને તેની પ્રગતિના સ્વયં નાશક તેઓ બનશે. ગામેગામ અને શહેરે શહેરના શ્રાવકે અને શ્રાવિકાઓની મુખ્ય ફરજ એ છે જે તેમણે સ્વકીય ગચ્છ સંઘાડાના ઉપરી આચાર્યની આજ્ઞા વિના વગ૨છીય વા પરગરછીય છે કેઈ સાધુ વા સાધ્વી વિહાર કરતા હોય તેને વારવા અને પિતાના ગ૭ સંઘાડાના ઉપરી આચાર્યાદિની આજ્ઞામાં પ્રવર્તે એ બંધબત કરે. ગચ્છ સંઘાડાના ઉપરી આચાર્યાદિકની આજ્ઞા વિના કેઈ પણ સાધુ કેઈપણ ગામમાં વા શહેરમાં મારું કરે તે તેને વાર અને આચાર્યાદિકની આજ્ઞા પ્રમાણે ચેમાસું કરે-ઇત્યાદિ બંદોબસ્ત કરીને ગચ્છ સંઘાડાની વ્યવસ્થાનાં બંધારણને દૃઢ કરવાં. પિતાના ગચ્છસંધાડાના ઉપરી આચાર્યાદિકની આજ્ઞા પ્રમાણે વર્તનારા સાધુઓ અને સાધ્વીઓજ ખાસ સ્વાતમોન્નતિ કરી શકશે. ગમે તે પણ ગ૭યંઘાડાને ઉપરીનાયક આચાર્ય સ્થાપ્યા વિના સાધુસાધ્વીની શેભામાં વૃદ્ધિ થઈ શકતી નથી. જૈનશામાં આચાર્ય ઉપાધ્યાય વિગેરેનો કેઈપણ કાળમાં વિચ્છેદ કર્યો નથી. આચાર્યાદિ વિના For Private And Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૭) ક્ષણ માત્ર પણ રહી શકાય નહિ. એક રાજાના મૃત્યુબાદ જેમ, બીજે રાજા તરત સ્થાપવો પડે છે તથા પ્રકારે એક આચાર્યના દેત્સર્ગ પશ્ચાત અન્ય આચાર્યને તુરત સ્થાપન કરે. જોઈએ. સાધુઓએ અને સાઠવીઓએ ગચ્છસંધાડાના એક ઉપરીના અભાવે તુરત એક યોગ્યને સ્વકીય ઉપરી મુખ્યા તરીકે સ્થાપી તેની આજ્ઞા પ્રમાણે પ્રવર્તવું જોઈએ. સાધુએ અને સાધ્વીઓ ઉપર આજ્ઞા કરનાર છે જોઈએ. શ્રાવકેએ. અને શ્રાવિકાઓએ જે સાધુઓ અને સાઠવીએ પિતાના ઉપરી આચાર્યાદિકની આજ્ઞા પ્રમાણે પ્રવર્તતા હેય તેઓની સેવા ભક્તિ સારી રીતે કરવી જોઈએ. સ્વગછના ઉપરી આચાર્યની આજ્ઞા પ્રમાણે વગરછ સંઘાડાના શ્રાવકે અને શ્રાવિકાઓ સ્વગછન્નતિમાં પ્રવૃત્તિ કરે છે તે તે સ્વગચછના આચાર્યાદિકનું અસ્તિત્વ અને પ્રગતિમાં ભાગ લેનાર બની શકે છે, અને તેથી ગૃહસ્થ જૈનવર્ગની ધાર્મિક તથા વ્યાવહારિકન્નતિમાં પણ તે આગળ વધી શકે છે. વ્યવસ્થા પૂર્વક અને કમપૂર્વક કાર્ય પ્રવૃત્તિમાં ગેઠવાયેલું સંઘબળ ખરેખર જૈનેન્નતિમાં વિદ્યુત વેગે અસર કરનારું થાય છે. અવ્યવસ્થિતપણે અને પરસ્પરની અપેક્ષાવિના પ્રવર્તનાર સૈન્ય ખરેખર ગમે તેવું બળવાન હોય તે પણ વ્યવસ્થિતપણે વર્તનાર અને પરસ્પર સાપેક્ષકમથી ગોઠવાયેલ અને કેળવાયેલા એવા અલ્પસૈન્યથી મહાત થાય છે. તવત્ અત્રપણ અવધવું કે અયવસ્થિતપણે પ્રવર્તનાર કોઈ પણ સંઘાડાના સાધુઓ અને સાધ્વીઓ કમપૂર્વક વ્યવસ્થાના અભાવે વર્તમાનક ધાર્મિક પ્રગતિકર કેળવણીના અભાવે કોઈપણ કેળવાયેલ ગચ્છના ન્યૂન સાધુઓ અને સાથીઓ કે જે વ્યવસ્થિત કર્મમયદાથી For Private And Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૦૮) ગોઠવાઇને ધર્માં પ્રગતિપ્રવૃત્તિ કરે છે, તેનાથી તેઓ પશ્ચાત્ રહે છે. ધાર્મિક પ્રગતિમાં અમુકાપેક્ષાએ સ્વતંત્ર અને અમુકાપેક્ષાએ પરતત્ર એ એની આવશ્યકતા સ્વીકારવી પડે છે. જૈન સઘ ગુચ્છ, સઘાટક અને કાર્ય વ્યવસ્થા બળની સિદ્ધિ ખરેખર સુવ્યવસ્થાથી કરવા ચેાગ્ય છે. ક્ષેત્રકાલાનુસારે પ્રત્યેકમાં સુવ્યવસ્થાની આવશ્યકતા સ્વીકારીને સુવ્યવસ્થા કરવી પડે છે. સ્વકીય સ'ધ ગચ્છ સઘાટકા દિની સુવ્યવસ્થાના નિયમો ચાજનાઓની સરક્ષા કરીને તે પ્રમાણે આચાર્યાદિકની આજ્ઞા પ્રમાણે પ્રવતવું—એ સ્વકીય આવશ્યક *જ અવાધીને સદા સર્વ પ્રકારની પ્રગતિમાં અગ્રિમપટ્ટે વધવું જોઇએ. સુવ્યવસ્થિત સંઘ ગચ્છ બળની પ્રગતિની મર્યાદાની વૃદ્ધિ અર્થે સ્વાધિકાર કર્ત્તવ્યપરાયણ રહેવાને વાચાર્યાદિકનું પારતંત્ર્ય, સ્વજનું પારતંત્ર્ય અને સ્વરજ પ્રવૃત્તિરૂપ સ્વાતંત્ર્ય અવધારીને તે પાતાના આચારમાં પ્રકટાવું જોઈએ, સ્વાતંત્ર્ય સાથેનું અન્યવસ્થિત સ્વાસ્થ્ય વ પ્રવતન જ્યારે સત્તા—મળના સાથે પ્રવર્તે છે, ત્યારે જૈન સંઘ અને જૈન ધમીની પ્રગતિના ખદલે અધોગતિનું અવનતિચક જીવતે છે. જ્યારે જૈન સંઘ અને જૈન ધર્મની પ્રગતિના બદ્યલે અધોગતિનું અવનતિચક્ર પ્રત્રતે છે, ત્યારે સાધુ, સાધ્વી શ્રાવક અને શ્રાવિકાનું વ્યવસ્થિત સમુદાયિક બળ ખરેખર નષ્ટ થઈ જાય છે. અલ્પ અલ્પ મળના સમૂહ ખરેખર વ્યવસ્થિત મર્યાદાએ પ્રગતિમાં અધિક બળ સમપે છે. સાધુઓએ, સાધ્વીઓએ, શ્રાવકોએ અને શ્રાવિકાઓએ ક્રમવ્યવસ્થા વ્યવસ્થિત સ્વાચાર્ય સત્તા સ્વીકારી તે પ્રમાણે પેાતાની ક્જ માની વર્તનદ્વારા પ્રગતિમાગ માં પ્રત્યેકે આગળ વધવું જોઇએ. આજ્ઞાબળ, સત્તામળ, વ્યવસ્થાબળ, ચેાજનાખળ, સ્વાસ્તિ વ સરક્ષામળ, આચાય બળ, સંઘબળ, નિયમબળ અને For Private And Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૯ ) વ્યવસ્થિત પ્રગતિખળની વૃદ્ધિ માટે જૈનના પ્રત્યેક અગે પરસ્પર સહાયકતા અવલ બીને મુખ્ય ઉદ્દેશ સાધ્યાશયને લક્ષ્યમાં રાખી પ્રવત્તવું જોઇએ. ઉપરાંકત સર્વ પ્રકારે બળપ્રગતિ કારક જે જે વિદ્યમાન સાહિત્ય હોય તેની સરક્ષા કરવી જોઈએ અને તેવા સાહિત્યપાષકાનું તરતમયાગે તિદ્વાશ સરક્ષણ કરવું જોઈએ. આચાર્યો વગેરેની સંઘમાં સુવ્યવસ્થા હોય તેજ ઉપરાકત બળની વૃદ્ધિ-પ્રગતિ થયા કરે છે. સાધુઓ, સાધ્વી, શ્રાવકા અને શ્રાવિકાએ એ ધર્મનાં જીવતાં પોષક અગે છે અને તેની ધાર્મિકાન્નતિપર ધર્મની પ્રગતિને આધાર રહેલા છે. આચાય, ઉપાધ્યાય અને સાધુએ એ ત્રણ પરમેષ્ઠિનું સપ્રતિ અસ્તિત્વ છે, એ ત્રણ પરમેષ્ઠિવ ની પ્રગતિથી અન્ય સર્વ પ્રકારની ઉન્નતિ થઈ શકે છે. આચાર્યાદિ ત્રણ પરમેષ્ઠિવ ની સુવ્યવસ્થા અને તેની જ્ઞાનાદિકદ્વારા સઉન્નતિ વર્તે છે તેાજ સંઘબળ પ્રગતિવૃદ્ધિના સાક્ષાભાવ અવલાકી શકાય છે. શ્રીતીર્થંકરના પટ્ટપર બેસીને તેઓના ધાર્મિક ફરમાનને આચાય વગ જગતમાં ફેલાવી શકે છે. પરંતુ તેઓની પ્રગતિમાં ચતુર્વિધ સઘદ્વારા ભકિત સેવા જો ન થઇ શકે તે આચાર્યંદિ ત્રણ પરમેષ્ઠિવગની અવનતિ થતાં અન્ય શ્રાવકાઢવગ પણુ સ્વયમેવ અવનતિમાગ પ્રતિ ગમન કરશે. આચાર્યાદિ ત્રણ પરમેષ્ઠિવના મુખ્ય ધાર્મિકાદ્દેશેાને અનુકૂળ થઇને જો શ્રાવકવગ પ્રવર્તે છે, તે આચાર્યાદિવથી જૈનસ ધની સુવ્યવસ્થાદ્વારા સર્વ પ્રકારની પ્રગતિ થઈ શકે છે. આચાદ્રિની સત્તા નીચે રહી તેની આજ્ઞારૂપ સત્તામાં ધ' છે એવું પરિપૂર્ણ અવબાધીને તે પ્રમાણે વતવાથી જૈનસંઘની ઉન્નતિ થઈ શકે છે અને તેમાં સ્વસ્વમતિપ્રગતિના તા અતર્ભાવ થાય છે એમ For Private And Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮૦) અવધવું. જૈનસંધરક્ષાદિ અનેક ધાર્મિક સેવાઓને અંગીકાર કરવામાં આચાર્યાદિધર્મ રાજ્યપ્રવર્તકેને સ્વજીવનનું સ્વાર્પણ કર્યા વિના ત્રણ કાળમાં સેવાધર્મમાં નિષ્કામ પ્રગતિ કરી શકાતી નથી. ધર્મસામ્રાજ્યપ્રવત્તક ધર્મરાજ શ્રીઆચાર્યનું હૃદય એટલું બધું ધર્મભાવના પ્રવૃદ્ધિમાં ઉદાર હોય છે કે જે હૃદય પિતાનામાં ઉતર્યા વિના આચાર્યના ધાર્મિક સેવાના આશયે કદાપિ અવધી શકાય નહિં; માટે શ્રાવકવર્ગે વા સાધુવર્ગે તે આચાર્યની આજ્ઞામાં ધર્મને નિશ્ચયભાવ અવધારીને ઉપર્યુક્ત ધાર્મિક સર્વ અંગેના પિષણ માટે સ્વસ્વશક્તિનું આજ્ઞા દ્વારા સેવામાં સ્વાર્પણ કરવું જોઈએ. જૈન શાસન-જૈન સંઘનું ગાંભીર્ય ખરેખર જેનચાર્યની આજ્ઞા પ્રમાણે પ્રવતીને સ્વફરજો અદા કરવાથી અવબોધી શકાય છે. સંઘબળાદિની વૃદ્ધિમાં સુવ્યવસ્થા, પેજના, કાયદાનું પાતંત્ર્ય સ્વીકારીને અનુક્રમ પ્રમાણે સુવ્યવસ્થા કમમાં ગોઠવાઈને પ્રત્યેક જેને સ્વધર્મની ફરજે યથાશક્તિ અદા કરવા તત્પર થવું જોઈએ. પરંતુ "सर्वेऽपि यत्र नेतारः, सर्वे पण्डितमानिनः। सर्वे महत्वमिच्छन्ति, તક યુવમવતિ ” એ કલેકમાં કશ્યા પ્રમાણે મૂર્ખતાયુક્ત અહંવૃત્તિથી સ્વાચ્છઘાચરણ ન થવું જોઈએ. સાધુ, સાધવી, શ્રાવક, શ્રાવિકા વર્ગ માન્ય કરીને તે પ્રમાણે વતે તે અમુક ગચ્છ વા સંઘની ઉન્નતિ થાય જ એ નિઃસંદેહ છે. વિશ્વમાં વિદ્યમાન સર્વ ધર્મના નેતાઓ સુવ્યવસ્થિત થઈને સ્વસ્થ ધર્મની પ્રગતિ કરવા તનતોડ મહેનત કરી રહ્યા છે, તેવા પ્રવૃત્તિના જમાનામાં જેને દરકાર વિનાના સ્વાછઘથી નિરંકુશ બની પ્રમાદ કરશે તે વિશ્વમાં તેઓ નામાવશેષ થઈ જશે એ ભય રહે છે. સત્યધર્મનું અભિમાન વહનારા જેનેએ For Private And Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮૧) એક નવા જનને પ્રકટાવ એ તીર્થ તુલ્ય અવબોધીને જૈન પ્રજાનું અસ્તિત્વ અને તેની વૃદ્ધિમાં સાધચ્ચે વાત્સલ્ય ગુણને ખરેખર ઉપચાગ કર જોઈએ. સાધર્યવાત્સલ્યને જમાનાનુસાર શ્રી આચાર્યની આજ્ઞાનુસાર સેવી જૈનની પ્રગતિ કરવી જોઈએ. શ્રી મહાવીર કેવળજ્ઞાની થયા બાદ સમવસરણમાં બેસી સાધુ, સાધવી, શ્રાવક અને શ્રાવિકા – એ ચતુર્વિધ સંઘનીજ પ્રથમ સ્થાપના કરી એમાં તેમણે ઘણું હેતુઓ (પ્રગતિના જીવન્ત હેતુઓ) દેખ્યા એમ તેમના પ્રથમ કૃત્યથી આપણને અવગત થાય છે. શ્રીમહા વિરપ્રભુની સવજ્ઞષ્ટિના અનુસાર સદા સુવ્યવસ્થા અને મુખ્ય ઉદ્દેશેની યેજના અને પ્રવર્તકની સુવ્યવસ્થા સા. અવિચ્છિન્નપણે ચાલી હતી તે જૈન ધર્મ અને જેનકેમનું વિશ્વમાં સર્વત્ર-સર્વથા અસ્તિત્વ વ્યક્તિભાવે દેખાત. પરંતુ તેમના ધર્મપ્રવર્તકે, ગુહસ્થને વગેરેમાં કુસંપ, અજ્ઞાન, મતભેદ, કલેશ, અવ્યવસ્થા સંઘબળનું છિન્નભિન્નત્વ વગેરે દેનાભાવે હાલ તેનું પરિણામ બહુજ સંકુચિત ક્ષેત્રરૂપે જેનોનું અસ્તિત્વ અવલેકાય છે. જાપાન, અમેરિકા અને જર્મન, ઈલાંડ વગેરે દેશોનાં રાજ્યો પ્રથમ પિતાની પ્રગતિના હેતુઓ અને સમાજબળની જ્યતાપૂર્વક તેની વૃદ્ધિના પોષક તતપર સદા લક્ષ્ય આપી તેની સુવ્યવસ્થા કરી કાયદાપૂર્વક પ્રવૃત્તિ કરે છે અને તેથી જ તે બાહા રાજકીય સન્નતિ વગેરે વ્યક્તફળને અવેલેકવા સમર્થ થયા છે. જેનસમાજે ઉદાર હૃષ્ટિના અભાવે કેટલીક બાબતેમાં બાહ્યા સત્તાના સંરક્ષક પિષક તને પરિહરીને ઘણું ગુમાવ્યું છે કે જે કેટલાક શતકે પયત સુવ્યવસ્થિત જનાઓ પૂર્વક સંઘબળની For Private And Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮૨). ઐક્યતાવડે ઉદારભાવના પૂર્વક પ્રવૃત્તિ કર્યા વિના પાછું મળી શકે તેમ નથી. ગૃહસ્થ જૈને પૈકી કેટલાક ક્ષત્રિય રાજાઓ હતા અને તેના ક્ષત્રિય સંતાને પશ્ચત્ વ્યાપાર પ્રવૃત્તિથી બાહ્ય રાજસત્તાથી ભ્રષ્ટ થયા તે હવે તે સ્થિતિમાં પુનઃ આવવા હાલ તે દુશકય અવબે ધાય છે. જૈનાચાર્યની ઉદાર ભાવના, દીર્ઘદ્રષ્ટિ અને બાહ્ય સત્તાપષક તત્વે કે જે ધર્મસત્તામાં આવશ્યક હેતુભૂત છે તેની બેધક મતિને, આવી બાબતોમાં સાધ્ય સંલક્ષીને ઉપયોગ થયે હેત તે અદ્યાપિ પર્યત જૈનકમનું ઉદાર સ્વરૂપ સર્વ વણેમાં જૈનોની અસ્તિત્વતારૂપે અવલોકી શકાત. પરંતુ અવર મામાવાનાં ત્તિ જૈવ વિઘતે એ વાકયનું સમરણ કરી હવે રતનશાવામિ એ શિક્ષાસૂત્ર ધ્યાનમાં રાખી પુનઃ જૈન કેમને ઉદ્ધાર થાય તેવી બીજભૂત વિદ્યમાન એજનાઓને સુવ્યવસ્થા પૂર્વક આચારમાં મૂકીને આચાર્યાદિ પરમેષ્ઠિ વર્ગની ઉન્નતિકારક પ્રવૃત્તિ હતુઓને અવલંબી આત્મભેગ આપવા પ્રત્યેક જેને સદા તત્પર થવું જોઈએ. નિર્ણાયક સવાછંઘ અને સંઘબળ પૃથકકરણ, વિભેદક સંકુચિત દષ્ટિ પ્રવૃત્તિનું બળ જયારે સમાજમાં વૃદ્ધિ પામે છે, ત્યારે સમાજ-બળ પ્રગતિકારક સુવ્યવસ્થાનું પ્રત્યેક અંગ પરસ્પર એકબીજાથી સમુહભૂત ન રહેતાં ભિન્ન ભિન્ન અને છિન્ન બળવાળું અવ્યવસ્થિત અધદશાની સ્થિતિને પ્રાપ્ત કરે છે. જેને ચતુર્વિધ મહાસંઘાન્તર્ગત લઘુ લઘુ ભિન્નભિન્ન મંડળે જ્યારે એક બીજાની સાથે બળવર્ધક પ્રગતિમત્રતંત્રયંત્રે જાઈને પરસ્પર એક બીજાને સહાયભૂત થવામાં સુવ્યવસ્થિત જના-કાયદાઓને અવલંબે છે ત્યારે જૈન મહાસંઘની સમષ્ટિ તરીકે વિશેષતઃ પ્રગતિ થાય છે. જેન ચતુર્વિધ મહાસંઘાન્તર્ગત ભિન્ન ભિન્ન ગચ્છાદિ લઘુ For Private And Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮૩) મંડળે રૂપ વતું જ્યારે એક-બીજા બળની ક્ષતિ થાય એવી ભેદકર દુર્વ્યવસ્થાના આચાર અને વિચારેથી પ્રવૃત્તિ કરે છે ત્યારે જૈન મહાસંઘરૂપ સમષ્ટિની મહત્તામાં હાનિ આવે છે અને પરસ્પર એકબીજાના બળના નાશ પૂર્વક તેઓ ક્ષતિમાં વિરામ પામે છે. પ્રગતિ અને અવનતિના ઉપરયુક્ત બે લક્ષમાંથી વર્તમાનમાં કોની પ્રવૃત્તિ છે? તે સ્વબુધ્ધા નિધરીને જેમ બને તેમ પ્રગતિમાર્ગમાં પ્રવૃત્તિ થાય એવા ઉપાયનું અવલંબન કરવા આચાર્યાદિની સુવ્યવસ્થાથી પ્રવૃત્ત થએલી આજ્ઞાને આધીન થવું એજ પ્રત્યેક જેને સ્વફરજ તરીકે ઉપયોગી શિક્ષા અવધવી. મહાસંઘની અવનતિ થાય છે વા પ્રગતિ થાય છે? તે વર્તમાનમાં મહાસંઘના સૂક્ષ્મ ભાગમાં ઊંડા ઉતર્યા વિના અવધવું તે દુષ્કર કાર્ય છે. મહાગિતાર્થ મુનિએ ખરેખર મહાસંઘની પ્રગતિના સત્ય ઉપને જાણી શકે છે અને તેથી તેઓ વર્તમાનકાળમાં આચાર્યની પ્રગતિકારક આજ્ઞાને આધીન થઈને મહાસંઘની ઉન્નતિમાં રવજીંદગીને ભેગ આપી મડાસંઘ સેવારૂપ સ્વફરજને અદા કરે છે. ઉપરોક્ત પ્રવૃત્તિમંત્રને અવબોધીને પ્રાચીનકાલિક સાધુઓ અને સાધ્વીઓ હદયમાં શ્રી બાચાર્યપ્રભુનું બહુમાન ધારણ કરીને તેઓની આજ્ઞા પ્રમાણે ચારિત્ર પાળતા હતા અને દેશદેશ ફરી સૂરિનિદિષ્ટ સુવસ્થિત કાયદાઓ પૂર્વક એકસરખી સુજનાથી ઉપદેશ-પ્રવૃત્તિ સેવી મહાસંઘની ઉન્નતિ કરી શક્યા હતા. વર્તમાનકાળમાં તેવા સાધુઓન-લાઇબીએની સુવ્યવસ્થિતદશા વિશેષ પ્રકારે દેશકાળાનુસાર થાય તે જૈન મહાસંઘ મહાતીર્થની સેવાને સમ્યક સાધવા આત્મભેગી બની શકે. આચાર્યાદિવગે સ્વગચ્છન્નતિ અર્થે સાધુઓની સુવ્યવસ્થા સંરક્ષવાને જે કાયદાઓ For Private And Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮૪) ઘડે તેને અમલમાં મૂકવા માટે શહેરાશહેર, દેશ અને ગામે-ગામના ગૃહસ્થ જૈનાએ ખાસ લક્ષમાં લેવું જોઈએ. સાધુએ અને સાધ્વીએ જે આચાર્યાદિની આજ્ઞામાં ન રહેશે તે પરિણામ અતે એ આવશે કે સ્વેચ્છાચારઅનાચારનું પ્રાબલ્ય વૃદ્ધિ પામશે અને જૈનકામમાં સાધુઓના અને સાધ્વીઓના પત્તું જે મહત્વ પૂર્વે હતું, સંપ્રતિ વિદ્યમાન છે તે ભવિષ્યમાં રહેશે કે નહિ તેવી સ્થિતિ જણાશે અને પેાતાના શિષ્ય–સતાને ની ગારજીઆના કરતાં ભરી હાલત થશે અને પેશ્વાઈ રાજ્યની પડતીની પેઠે સ્વકીય શિષ્ય-સતાનાની અધાદશા થશે. એક ગામમાં એક સાધુ ગયો અને તે ગચ્છાષિપતિની આજ્ઞામાં ન હોય, ગામના શ્રાવકા, ગચ્છાધિપતિની આજ્ઞા વિના તેને રાખે તે એકલા સાધુમાં કાંઈ દોષ આવ્યે તે તેને શિક્ષા આપનાર કાણુ ? પશ્ચાત્ તે ગામના શ્રાવકસમૂહ ચક્રિ સાધુવગ પર અવિશ્વાસની દૃષ્ટિથી દેખે તે તેમાં કાના સૂક્ષ્મ ષ્ટિએ અવલાકતાં અપરાધ છે? તે વાચકે વિચારવું. એક સાધુ તે તેના ઉપરીની આજ્ઞાવિના કોઈ ગામના શ્રાવકે રાખે તા અન્યસાધુઓને તેથી અરુચિ ઉદ્ભવે અને અંતે ધર્મરાજય શાસનમાં અરાજકતાનું સ્વાસ્થ્યધ પ્રવત વાથી સઘના મુખ્ય વર્ગ, અવ્યવસ્થિત સ્થિતિમાં આવે. એક ગામમાં વા નગરમાં એક સાધુ જતાં ત્યાંના શ્રાવકોને ભિન્ન અયેગ્ય ઉપદેશ આપી સુધારણા કરવા મથે, અન્ય સાધુએ પુન: તે ગામમાં જતાં ઉપદેશ નઈ ત્યાંના શ્રાવકાને પૂર્વના સાધુઓએ આપેલા ઉપદેશથી શાસ્ત્રાનું શરણુ ગૃહી ભિન્ન ઉપદેશ આપે. ત્રીજો સાધુ ત્યાં આવી ઉપર કથ્યા પ્રમાણે એ સાધુઓના ઉપદેશથી ભિન્ન પ્રકારના ઉપદેશ આપે અને સ્વસ્વ For Private And Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મતની સિદ્ધિ તથા તેને પ્રચાર કરવા શ્રાવકને દષ્ઠિરાગમાં આકર્ષે, તેનું પરિણામ એ આવે કે ગામના શ્રાવકે ભિન્ન ભિન્ન મતમાં વહેંચાઈ જાય. શ્રાવક સંઘમાં ધર્મનું એક કાર્ય કરવામાં મતભેદથી કુસંપ થાય. સાધુઓ પણ તેવા ઉપદેશથી કાંઈ કાર્ય કરી શકે નહિ અને શ્રાવકે કયા સાધુનું કથન સત્ય છે તે પરિપૂર્ણ ન સમજવાથી તેઓ ઈદં તૃતીયમ મત બાંધે, તે ગામના શ્રાવકે ફક્ત સાધુઓને તમારો દે છે અને અંતરની ગુરૂબુદ્ધિની પૂર્ણ શ્રદ્ધા વિનાના થઈ ગુરુની આજ્ઞા વિનાના બને અને તેથી જૈન સંઘનું બળ વધી શકે નહિ, જેથી આચાર્યની આજ્ઞા માન્યા વિના મહાકાર્ય કરી શકે નહિ. જે જે સાધુઓ વિદ્યમાન હોય તેઓની સત્તાથી નિરંકુશ બનેલા ગૃહસ્થ જૈનેની મરજી અથીત રાગ ઉપર તે સાધુઓનું અસ્તિત્વ-જીવન ઉભું રહે, ભિન્ન ભિન્ન મત વિચારવાળા સાધુઓના ઉપદેશથી ગામેગામ અને દેશદેશના ગૃહસ્થ જૈને કર્યું ખરું? તેના ગુંચવાડામાં પડી જાય તેથી સાધુએ અને આચાર્યોની પડતીનાં બીજ રોપાય અને પુનઃ તેવી દશાના સ્થાને ઈદમ તૃતીયમ ઉભું થાય. તેથી ધર્મની પ્રગતિને નાશ થાય, માટે પરસપરમાં સુવ્યવસ્થા રાખવા માટે આચાર્ય આજ્ઞા-સત્તાને શિરેવંઘ માની તે પ્રમાણે પ્રવૃત્તિ એક સરખી રાખી અનેકનયસાપેક્ષષ્ટિમાન્ય પ્રગતિશૈલીએ આચાર્યની આજ્ઞા મુજબ ઉપદેશક સાધુઓએ ઉપદેશકત્વવ્યવસ્થાથી ઉપદેશ રે જોઈએ. જૈન કેમે પૂર્વ કરતાં અધુના શું મેળવ્યું? વા કેટલું ખાવું? તેને વ્યાવહારિક વા ધાર્મિક ઇતિહાસજ્ઞાનવડે વિચાર કરવું જોઈએ. જેનોની પૂર્વે ચાલીસ કરેડ લગભગ વસતી હતી. અનેક રાજાઓ અને અનેક દેશનાં રાજ જેના તાબામાં હતા. કરાડાધિપતિ અનેક જને For Private And Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮૬) હતા. અનેક જૈન વિદ્વાનેા જૈન કામમાં હતા. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચાર વણુ જૈનધમ પાળનારી હતી. જેનેમાં સર્વ પ્રકારનું વ્યાવહારિક તથા ધાર્મિક સાહિત્ય વિદ્યમાન હતું. જૈના સર્વ પ્રકારે સ્વકીય પ્રગતિ કરવાને શક્તિમાન હતા, પણુ જૈના વ્યાપારમાં પશ્ચાત્ હુઢ્યા. જેને જ્ઞાનમાં પશ્ચાત્ રહ્યા. શારીરિક, માનસિક અને વાચિક એ ત્રણ પ્રકારની કેળવણીથી જૈને પશ્ચાત્ પડ્યા છે. જૈન સાધુએ પણુ જ્ઞાન ખંળ આદિ બળાથી પશ્ચાત્ હઠવા લાગ્યા છે. પૂર્વની દૃષ્ટિએ દેખતાં જૈનેાની જાહોજલાલી ઘણી નષ્ટ થઇ છે. હાલ જે કાંઇ છે તે ભવિષ્યમાં રહી શકશે કે નહુિ ? તેને વિચાર કરતાં દરેક જૈન મુંઝાઇને સંશયયુક્ત કઇંક વદે છે, જૈન સાધુએ અને સાધ્વીએ કદી પણ સ્વચ્છ દતાથી કુસ‘પતાથી અને નિર્વાંયકતાથી વર્તીને જૈન કામની પ્રતિ કરવાને અનેક જાતના અવ્યવસ્થિત ઉપાયે ચેાજશે તે તેથી તે નિષ્ફળતા પ્રાપ્ત કરી શકશે પણ. સાધુએ અને સાધ્વીએ સ્વસ્વગચ્છ-સંઘાડાના મુખ્ય પ્રવત કેની આજ્ઞા સ્વીકારીને અને પરસ્પર ગચ્છની તકરારાથી ખળ વ્યય થાય છે તેના પરિહાર કરીને સવ ગચ્છાના આચાર્યાંની સાથે અમુક અમુક બાબતેની સુલેહની સર કરી તે પ્રમાણે વર્તીને ઉન્નતિ કરી શકશે. સર્વ વ્યવસ્થાક્રમના નાશ કરી, સ્વાસ્થ્ય દ્યાચરણુ આચરવાથી ચતુર્વિધ સ ́ધબળની અવ્યવસ્થા થાય છે અને તેથી તેના નાશ થતાં સઘઘાતક પાપને જેના વશીષે વ્હારી લેઇ દ્રુતિમાં પ્રવેશ કરે છે; માટે કદાપિ સ્વાસ્થ્યદ્ય વૃત્તિથી અવ્યવસ્થા, સધ બળ નાશ, આચાર્યાદિપરમેષ્ઠિઙાનિ અને સર્વ પ્રકારની ઉન્નતિકારક સુવ્યવસ્થાના નાશ કરવામાં પ્રવૃત્ત થવું ન જોઈએ એજ પ્રત્યેક જૈનની મુખ્ય સધસેવાની For Private And Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮૭) આવશ્યક ફરજ અને મહાવીરની મુખ્ય આજ્ઞા પણ છે એવું અવબોધી સમ્યકરીતિએ પ્રવર્તવું જોઈએ. શામાં જે ક્રિયા કળવામાં આવે છે તે કિયાગને સમ્યક ભાવાર્થ ખરેખર ઉપયુક્ત પ્રવૃત્તિને અંગીકાર કરવાથી સિદ્ધ થાય છે. ઉપર્યુક્ત વિચારોની અને આચારોની ભાવનામાં જીવનમય જીવતી મૂર્તિરૂપ જેન સંઘની પ્રત્યેક વ્યક્તિ થાય એ ઉપદેશમંત્ર વિશ્વમાં પ્રસરાવવો જોઈએ. આચાર્યાદિ ત્રણ પરમેષ્ઠિઓ કે જે વર્તમાનકાળે જીવતાં છે અને જેએને શાસનનું હિત સલા હદયમાં તાજું છે, તેઓની આચારવિચારદિવડે સુવ્યવસ્થાપૂર્વક પ્રવૃત્તિ જે જે અંશે થાય છે, તે તે અંશે જેના કેમની ધાર્મિક પ્રગતિ થાય છે એમાં કોઈ જાતની શંકા નથી. જૈનેના ધાર્મિક વિષયના પ્રગતિકારક આચાર્યાદિ ત્રણની જે જે અશે પ્રગતિ થાય છે તે તે અંશે જેના ધાર્મિકાચારોની અને વિચારેની સુવ્યવથાપૂર્વક પ્રગતિ અવધવી. શ્રીમદ્યશવિજયજી ઉપાધ્યાયે, શ્રીઆચાર્યની આજ્ઞા સ્વીકારીને જેને શાસનની પ્રગતિમાં આવશ્યક સ્વસેવાફરને અદા કરવામાં કાંઈ બાકી રાખ્યું નથી. આચાર્યાદિ વર્ગની સુવ્યવસ્થાપૂર્વક મુખ્ય યોજનાઓને લક્ષ્યમાં રાખીને પ્રવૃત્તિ કરવામાં આવે તે તેના ગર્ભમાં સદાપ્રગતિ તે વહ્યા જ કરે છે–એમ સમ્યક અવધવું જોઇએ. જૈન ધર્મ સાહિત્યના પ્રત્યેક અંગને ખીલવનાર આચાર્યાદિ ત્રણ પરમેષ્ઠિ વર્ગની સંખ્યામાં ગુણેમાં ને તેની સુવ્યવસ્થામાં વૃદ્ધિપ્રગતિ થાય એવી છે જે આજ્ઞાઓને આચાર્ય ફરમાવે તે તે પ્રમાણે નિર્દોષ ફરજો બજાવવાને જેનેએ સદા તત્પર રહેવું જોઈએ, બબે શતકના અંતરે પ્રાયઃ ક્યિોદ્વાર કેટલાક શતકમાં થયેલ છે અને તેને મુખ્ય ઉદેશ આચાર્યાદિ For Private And Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮૮). વર્ગની સુવ્યવસ્થાપૂર્વક ચારિત્રાદિ માર્ગ દ્વારા જૈન શાસનની પ્રગતિ કરવી તેજ છે અને તે પ્રગતિરૂપ સાધ્યને લક્ષમાં લઈ જૈન વગે સદા પ્રત્યેક અંગમાં સુધારા વધારા કરવા જોઈએ. જે આચાર્ય જે જે સુધારા વધારાની જનતાને જૈનકેમ ધર્મની પ્રગતિ અર્થે જણાવે છે તેને જે જૈનસંધ વધાવી લેઈ તે પ્રમાણે આજ્ઞાને પ્રભુરૂપ માની વર્તે તે જૈન શાસનની અનેકમાર્ગે ઉન્નતિ કરી શકાય ને પેલીયનના પાટે યુરેપ પર વિજય મેળવ્યું હતો તે પિતાની આજ્ઞાને પ્રભુરૂપ માની તે પ્રમાણે પ્રવર્તવામાં આત્મભોગ આપનાર સ્વસૈન્યને અવધવું. શિવાજીએ હિંદુએનું અસ્તિત્વ સંરક્યું તેનું કારણ પણ એ છે કે તેની સેના–તેની આજ્ઞાને પ્રભુરૂપ માની તે આજ્ઞા પ્રમાણે પ્રવર્તવામાં સ્વછંદગીને હમ આપતી હતી. તેમ સ્વકીય આચાર્યની આજ્ઞાના ઝુંડાને વળગી રહી જેને સ્વકીય ફરજો અદા કરે તે સવલપ કાળમાં જાપાનની પેઠે કોમની વ્યવહારિક તથા ધાર્મિક પ્રવૃત્તિમાં આગળ વધી શકે. એક સરખી રીતે અમુક ગચ્છમાં વા સંજમાં અમુક આચાર્યની આજ્ઞા પ્રમાણે સુધારા વધારા થતા હોય અને તેને ગરછાચાર્યની આજ્ઞા પ્રમાણે પ્રવર્તવાનું પાતંત્ર્ય અંગીકાર કરી સનાથકતા, સુસંપતા, સુવ્યવસ્થાના બંધારણે વડે પ્રવર્તી અને શ્રાવકો તથા શ્રાવિકાઓને તેમના અધિકાર પ્રમાણે ધર્મ માં પ્રવર્તાવવા પ્રગતિ–શૈલીના ઉપદેશને ગ્રહણ કરશે તે જૈનસંઘની ઉન્નતિમાં આત્મ-ફરજરૂપ સ્વજીવન ભેગ સમર્પવા સૂરિ શક્તિમાન થશે. સંકુચિત વિચારે અને જમાનાને અનુસરી જૈન કેમના ઉપર કોઈ મહા આચાર્યની રાજવતું આજ્ઞા ન પ્રવર્તવાથી, અને તેવા બંધારણની યોજનાઓ વર્તમાનમાં ન પ્રવર્તવાથી જૈન મહાસંઘ અને જૈન ધર્મની પ્રગતિના સ્થાને For Private And Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮૯) અવનતિ અવકાય છે. અએવ જૈન કેમે જાગ્રત થઈને જૈન કામની પ્રગતિ થાય એવા બંધારણની યેજનાપૂર્વક આચાયદિસંઘની સુવ્યવસ્થા કરવા એક ક્ષણ માત્ર પણ વિલંબ ન કરવું જોઈએ. આચાર્યાદિએ સુવ્યવસ્થાપૂર્વક પ્રવૃત્તિ કરવાથી મહાસંઘની વિદ્યુતવેગે પ્રગતિ થાય છે. અએવ મહાસંઘની સુવ્યવસ્થાના બંધારણની જનાઓ નિશ્ચય કરવા મહાસંઘના પ્રત્યેક અંગે અડેમમવાદિના ત્યાગપૂર્વક અગેની સાથે દેશકાળાનુસારે સંબંધ છ પ્રવર્તવું જોઈએ. જૈન મહાસંઘમાં રહેલાં ભિન્ન ભિન્ન ગચ્છ, મંડળ, વર્તુળ, પરસ્પર વિરુદ્ધ બળઘ તક બળ પ્રવૃત્તિને સ્વીકાર કરીને સ્વગચ્છની ઉન્નતિની સાથે પરગચ્છના ખંડનમાં સ્વબળને વ્યય કરવામાં પ્રવૃત્ત થશે તે સવગચ્છ મંડળ વર્તુળની ઉન્નતિ પણ નહિ કરી શકે અને અન્ય ગચ્છાદિકની ઉન્નતિને નાશ કરતાં મહાસંઘને નાશ કરવામાં પિતાના આત્માને રાક્ષસાવતારનું રૂપ આપી શકશે; એમ દીર્ઘદ્રષ્ટિથી વિચાર કરતાં પ્રત્યેક સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચાર વર્ગને અવબેધાશેજ. અને જે ઉપર્યુક્ત વાક સત્ય છે એમ અવાધાય તે પશ્ચાત્ સાધુઓ અને સાધ્વીઓ સ્વકીય ગચ્છાધિપતિની આજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ કરે એમ સર્વસ્વ ગચ્છીય શ્રાવકેએ અને શ્રાવિકાઓએ પ્રવૃત્તિ કરવી જોઈએ અને મહાસંઘના અંગભૂત સર્વગચ્છો પરસ્પર એક બીજાની સાથે સલાહ સંપથી પ્રવર્તી શૃંખલાના આંકડાની પેઠે મહાસંઘ અને જૈન ધર્મની પ્રગતિ કરવા પ્રયત્ન કરે એવી સુવ્યવસ્થામાં ભાગ લેવા જોઈએ. ભિન્ન ભિન્ન વિચારમતભેદથી સવગરછ તથા અન્ય ગચ્છાદિના ક્ષયની સાથે મહાસંઘની પ્રગતિમાં અનેક વિદને ઉભા થાય એવી મહામહનીય પા૫પ્રવૃત્તિને કદાપિ પ્રાકૃતિ For Private And Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯૦ ) પણ કાઇ પણ જેને સ્વીકાર ન કરવા જોઇએ. કાઈ પણ આચાર્ય કઈ પણ ઉપાધ્યાય, કાઈ પણ પ્રવર્તક, પન્યાસ, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા ઉપર્યુક્ત મહામહનીય પાપપ્રવૃત્તિથી મહાસંઘવિભેદકના નાશક ગચ્છકલેશાદ્રિ ચર્ચામાં ભાગ લે છે તે જૈન શાસનના નાશ કરવા માટે પેાતાના હાથે જૈન શાસનપર કુડ્ડાડા મારે છે એમ અવોધવું. મહાસ‘ઘરૂપ જૈન ધમ સામ્રાજ્યના કોઇ પણ પ્રવૃત્તિથી કઇ પણ વિદ્યાત થાય એવી પ્રવૃત્તિ વા એવા વિચારને સ્વપ્નામાં પણ આવવા ન દેવા જોઇએ. મહાસ`ઘના સુવ્યવસ્થિત બ’ધારહેને આચારમાં મૂકવા પ્રત્યેક જૈને સ્ત્ર ફરજને અપ્રમત્તપણે અનુસરવી જોઇએ, એજ તેના જૈન મહાસંઘની પ્રગતિ પ્રતિ આવશ્યક ધમ છે. અને એ આવશ્યક ધને અજાવવાથી તીર્થંકરનામકર્મ બાંધી શકાય છે, એમ પ્રત્યેક જૈને અવખાવું જોઇએ. હાલના રાજ્યસત્તાક અને પ્રજા સત્તાક રાજ્યો પ્રત્યેક મનુષ્ય-વ્યક્તિ-સ્ત્રસમાજોન્નતિ અર્થે કેવી રીતે આત્મભાગ આપીને પ્રગતિ કરે છે તે મહાસ ધના પ્રત્યેક અગે સૂક્ષ્મ ષ્ટિથી અયએ ધવું જોઇએ. મહાસ’ઘના પ્રત્યેક અંગની અને પ્રત્યેક સાહિત્યની પ્રગતિ અર્થે સ સ્વાપણુ કરવું એથી સ્વાન્નતિ છે એમ પ્રત્યેક જૈને અવોધીને અને તેના નિશ્ચય કરીને સ્વક્ને આત્મપયોગી થઇને અદા કરવી જોઇએ; અને એવી પ્રવૃત્તિ કરીને સ્વક્રુજ અદા કરવામાં દેવ-ગુરુ સ’ઘની ભક્તિ કરી છે—એમ અવમેધવું જોઇએ. વમાન દેશ, જમાનાને અનુસરી જૈન મહાસ'ધ અને જૈન ધર્મની પ્રગતિકારક દરેક પ્રકારના સાહિત્યની સૌરક્ષા અને તેની સુન્યવસ્થા કરવામાં જે કાઈ વિઘાતક બળ વાપરે છે તે સ્વાન્નતિ For Private And Personal Use Only 5 Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯૧) અને મહાસ ઘાતિના ઉચ્છેદક બને છે. જેના!!! જેન શાસનની પ્રગતિ માટે સર્વ પ્રકારના કદાગ્રહ પક્ષપાતને! ત્યાગ કરી મધ્યસ્થતાથી વિચાર કરી અને જૈન શાસનની દાઝ મનમાં ધારણ કરીને ઉદાર મન રાખી મહાસ’ઘની સુવ્યવસ્થાના પાયામાં ભાગ લે. હુંપણાની તુચ્છ ભાવનાના મહાસંઘરૂપ યજ્ઞમાં ડામ કરીને પ્રગતિના માર્ગમાં કટીબદ્ થઇને સચરા હાથમાં આવેલી સાનેરી તકને રાગદ્વેષ અને સંકુચિત વિચારથી ન ગુમાવા, જૈન શાસનની પ્રગતિ ખાતર જૈને! ! ! ! તમે પરસ્પરના મતભેદને-કલેશને ભૂલી જૈન ધર્મ પ્રતિપાલકાની પ્રગતિમાં પરસ્પર બ્રહાયભૂત બનેા પણુ કદાપિ શાસનદ્રોડી ન બને. પરસ્પરની પ્રગતિમાં શ્રેય છે—એમ એ મ`ત્રનું વારવાર સ્મરણુ કરીને જૈન પ્રગતિની સુવ્યવસ્થાની યાજનાને આચારમાં મૂકવા કટીબદ્ધ થવું જોઇએ. વર્તમાન દશાના વિચાર કરી કાઈ સાધુ આવા વિચારેને અનુસરી પુનઃ પૂર્વની પેઠે સુવ્યવસ્થા કરવાને માટે ધારે તે તે અન્યગચ્છ અને ગચ્છના સાધુઓને અને સાધ્વીઓને સુવ્યવસ્થાના બળની પ્રગતિ સમપીને મહુા ગચ્છની અને મહાસંઘની અકયતાને દૃઢીભૂત કરવા થોડા ઘણા અંશે ભાગ્યશાળી સમથ-બની શકશે. શિવાજી એક હતા પણ તેની દેશક્તિથી આકર્ષાઇને અન્યો પણ તેની સાથે જોડાયા હતા. પ્રતાપસિંહ વનમાં ભનાર એક હતા પણ સ્વમાતૃભૂમિના ઉદ્ધારની તેની અડગ પ્રતિજ્ઞાએએ સ્વદેશી આને ઉશ્કેર્યાં અને છેવટે પ્રતિજ્ઞા સિદ્ધ કરી શકયા. જાપાનની સ્વાત"ચ દશામાં (મકાટા વિગેરે ત્રણ વ્યક્તિઓએ ભાગ લીધે હતા અને તેથી જાપાનની સ્વતંત્રતા સ્થાપિત થઈ, For Private And Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨) એજામીન્ટેકલીન, વોશીંગ્ટન વગેરે બે ત્રણ વ્યકિતઓએ અમેરિકાને પરતવ્યમાંથી મુક્ત કર્યું હતું. મેટીની અને ગેરીબેલડીના આત્મબળથી ઇટલીની સ્વતંત્રતા થઇ હતી. શંકરાચાર્યથી પુનઃ હિંદુ ધમની પ્રગતિ થઈ–ઈત્યાદિ દણ તેને લક્ષ્યમાં અવધારીને કેટલાક ગીતાર્થ મુનિઓ ઉપાધ્યાય આચાર્યો સર્વ ગચ્છની સુલેહ સંપની એકતાને અમુકાપેક્ષાએ સંજીને જે મહાસંઘની સુવ્યવસ્થા કરવાની પ્રતિજ્ઞા કરે તે શન શનૈઃ તેઓ તે કાર્યમાં આગળ વધી શકે અને તેઓ અંતે વિજયની દશા પ્રતિ સ્વપ્રયત્નને અવલેહી શકે. “ઉદાર આચાર-વિચારો અને જૈનશાસનની દાઝ, સહનશીલતા સ્વાર્થત્યાગ, પરિસને સહવાની શક્તિ, દ્રવ્ય ક્ષેત્ર કાળભાવને પરિપૂર્ણ સમજીને મહા સંઘની એકતા કરવાના જે જે ઉપાય હોય તેઓને પરિપૂર્ણ અવબોધવાની શક્તિ, મહા સંઘની સુવ્યવસ્થા તથા એકતાબળપ્રવર્ધક પ્રવૃત્તિમાં સહાયક મનુષ્યને પ્રાપ્ત કરવાની શક્તિ-વિઘાતક પ્રતિપક્ષીઓના બળને પણ પ્રગતિમાં સહાયક તરીકે કરી લેવાની શક્તિ, ખંત, ધીરજ, ઉત્સાહ અને આત્મબળ પ્રવર્ધક શક્તિ-ઈત્યાદિ શક્તિઓની સહાય, ધીરજ ઉત્સાહ અને આત્મબળ પ્રવર્ધક શક્તિઓ ઈત્યાદિ શક્તિએની સહાયવડે મહાસંઘબળપ્રવર્ધક જે જે પ્રગતિના માગે છે તેમાં જે સંચરે છે, તે અંતે મહા સંઘની નિષ્કામભાવે સેવા કરીને આત્મોન્નતિના શિખરે વિરાજિત થાય છે. જૈન સમાજ કે જૈન મહાસંઘની સેવા કર્યા વિના કમગીપણું પ્રાપ્ત થતું નથી. પ્રશસ્ય રાગ દ્વેષને સેવીને અપ્રશસ્ય રાગ ઢષ ટાળવાને ઉપાય સેવાધર્મ છે તે સેવક બનીને સેવાધર્મ સેવી-ખરું કમર્શિત્વ પ્રગટાવે છે-તે For Private And Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯૩) વામિપદ પ્રાપ્ત કરવાને અધિકારી બને છે. જૈન મહાસંઘની સેવા કરવાની અવસરઉચિતતા અવધ્યા વિના સેવાધર્મ સેવી શકાતું નથી. જે મનુષ્ય વર્તમાનકાળમાં મહાસંધની ઐયત કરવાના અનુભવને અવધે છે અને મહાસંધમાં જે વિચારે સર્વને એક સરખા માન્ય હોય અને તે પ્રમાણે સર્વને પ્રવત. વતાં સંઘને મોટે ભાગે પોતાને અનુકૂળ રહેશે અને તેથી વિરુદ્ધ વર્તાવામાં આવશે તે જૈન સંઘને હેટે ભાગ વિદ્ધ થશે–એવું જાણીને અનુકૂળ પડતા સુધારા વધારા કરવાના સમયોચિત ઉપાયને જે આદરે છે અને કટેકટીના પ્રસંગે લેશ-- માત્ર ગભરાયા-અકળાયા વિના નિવિકલ્પ અથત ચિંતા વિના પ્રવૃત્તિ કરે છે તે મહાસંઘને સેવક બનવાને અધિકારી બને છે. શ્રીચતુર્વિધ મહાસંઘના અંગભૂત ગચ્છાદિ મંડળની એકતા કરવાના ઉપાયનું જેને ભાન નથી અને તે પ્રમાણે વર્તવાની જેનામાં શક્તિ નથી તે ચતુર્વિધ મહાસંઘની એકતાના સ્થાને વિરાધતા પ્રગટાવીને સ્વ અને પરનું શ્રેય કરી શકતું નથી. શ્રી ચતુર્વિધ મહાસંઘના અંગભૂત ગાદિ મંડળની એકતા કરવામાં પ્રથમ જે જે વિચારે અને આચાર સર્વને એકસરખા માન્ય હોય અને તત્ સંબંધી જે જે સુધારાઓ કરવા ધાર્યા હોય તે એકસરખા સર્વને માન્ય હોય–તે બાબતેને આગળ કરીને સર્વની એક્તાના ઉપાયે સાધવા અને તે પ્રસંગે પરસ્પર ગાદિ મંડળની જેને વિરુદ્ધ માન્યતાઓ હોય અને જે માન્યતાઓ અને પ્રવૃત્તિના ગે પરસ્પર મતભેદ કલેશાદિની ઉદીરણા થતી હોય, એવા સંગ હેતુઓને દાબી દેવા અને પરસ્પરમાં વિરોધ પ્રકટાવે એવા એકતાના દ્રોહીઓથી સાવધ રહેવું. મહાસંઘની એકતા કરવામાં જે જે સંઘના અંગભૂત મનુષ્યના For Private And Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯૪), વિચારે મળતા આવતા હોય તેઓનું મંડળ ભરવું અને એક્તાની સાધ્યદશાની જનાઓની સુવ્યવસ્થાઓ નક્કી કરીને તે પ્રમાણે જે જે કાર્ય કરવાનાં હૈયાતે તે દરેકના અધિકાર પ્રમાણે સેંપવાં. આ પ્રમાણે સુવ્યવસ્થાપૂર્વક કાર્ય કરવાથી મહાસંઘની એકતા-પ્રગતિવૃદ્ધિમાં ભાગ લઈ શકાશે. ગચ્છાદિ મંડળના મુખ્ય અધિપતિઓની સાથે નમ્રતાલઘુતાથી વર્તનારા અને સમાચિત વર્તનથી તેઓનું આકર્ષણ કરવામાં જે ખરેખરા દક્ષ અને આત્મશકિતસંપન્ન હોય છે, તેઓ શ્રી મહાસંઘને અને જૈનધર્મની પ્રગતિ-વૃદ્ધિમાં સ્વજીવનને આત્મભેગ આપી શકે છે. સર્વ ગચ્છના આચાર્યો વગેરેની સાથે પરસ્પરમાં જે સલાહસંપના કરાર કરાવીને પરસ્પરના સં૫માં વૃદ્ધિ થવાના સંજોગો મેળવવાનું જાણે છે તે શ્રી મહાસંઘની એકતા કરવાને શક્તિમાન થાય છે. શ્રી ચતુર્વિધ મહાસંઘની એક્તા-પ્રગતિબળ વૃદ્ધિ કરનારા પ્રત્યેક જેને ઉપરની બીના હૃદયમાં ધારણ કરવી અને મહાસંઘના મંડળના નાયકોની સાથે અને તેઓની માન્યતાઓની સાથે અથડાવવાનો પ્રસંગ પ્રાપ્ત કરે નહિ. મહાસંઘરૂપ સમષ્ટિની સેવા કરનારાઓએ મહાસંઘરૂપ સમષ્ટિના પ્રત્યેક અંગને પ્રેમ જીતવા દરરોજ જ્ઞાનપૂર્વક પ્રયત્નશીલ બનવું જોઈએ. કેઈ ગચ્છની વા મનુષ્યની સાથે કલેશ કરીને કાંકરી ઘટને ફેડે એવી સ્થિતિ ન ઉભી કરવી જોઈએ. પરરપર ગાદિ મંડળમાં વિગ્રહ ઉદ્દભવે એવા સંગોથી દૂર રહેવું જોઈએ, અને સ્ત્ર પ્રમાણિકતાની અન્ય મનુષ્ય ઉપર અસર થાય તેવું વર્તન પ્રાપ્ત કરવું જોઈએ. શ્રી મહાસંઘના અંગભૂત ગચ્છ-સંપ્રદાયાદિ મંડળની એકતા-પ્રગતિ કરવાના પિતાના વિચારના પક્ષને સબળ કરે For Private And Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯૫) એવા મનુષ્યો પ્રથમ તા પેદા કરવા જોઇએ અને સ્વવિચાર પ્રતિપક્ષીઓનું ખળ પેાતાના પર ન ચાલે એવા સામા ઉપાય ૨ાજી સાવધાન રહેવું જોઈએ. ત્રિશ'કુના જેવી પેાતાની સ્થિતિ ન થાય એવી સુવ્યવસ્થા પૂર્વક યોજનાએ ઘડી તે પ્રમાણે વવા પ્રત્યેક મનુષ્યને સામેલ કરવા જોઇએ. અર્હતા, દ્વેષ, નિંદા, ગચ્છદ્રોહ, સઘદ્રોહ, સ્વધર્મી ખંધુદ્રો, મઠ્ઠાસ ધદ્રોહ, વિશ્વાસદ્રો, નિંદા અને સ્વાર્થાંદ્રિથી ન્યારા રહી તે કાય માં ચેાગ્ય એવા મનુષ્ય પેદા થાય એવી શાળાઓ, ગુરુકુળા, મડળા સ્થાપવાં જોઈએ અને અનેક વિઘ્ના સહીને મહાસ'ધ અને જૈનધર્મની પ્રગતિના વિચારામાં અને આચારામાં સ્થિર રહેવું જોઇએ. મડાસ ઘની રક્ષા પ્રવૃદ્ધિપ્રગતિના સાચા સેવકાએ સાથે હળીમળીને કા કરવાની શક્તિ પ્રાપ્ત કરવી જોઇએ. પ્રત્યેક ગચ્છતા સાધુએ, સાધ્વીઓ, શ્રાવકા અને શ્રાવિકાઓએ સ્વગચ્છાચાર્યંદિની આજ્ઞા 'સુખ માસ'ધની પ્રગતિમાં આત્મભેગ આપવા સદા તૈયાર રહેવું જોઈએ. જૈનાની સંખ્યાની વૃદ્ધિના ઉપાયે તરફ સથી પહેલું લક્ષ્ય કેવું જોઇએ. એક મહાસરેાવર હાય અને તેના ચાર ગરનાળાં છે તે સરેાવરના ચારે ગરનાળાંમાં થઈને જળ આવ્યા કરે છે અને તેથી સરેાવર સ`પૂર્ણ ભરાઈને છલકાઈ જાય છે. હવે તે સરાવરના ચારે ગરનાળાંએ બંધ કરવામાં આવે અને ઉપરથી પણ મેઘનું જળ પડતું બંધ થાય તથા સૂર્યના કરણાવડે સરાવરનું જળ સુકાતું જાય તે પરિણામ અંતે એ આવે કે મહાસરાવરમાં જળને ઠેકાણે રેતી થાય. જૈન મહાસઘ સરાવરની વૃદ્ધિ પણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચાર વર્ણના મનુષ્યના જૈનધર્મના પાલકત્વથી થાય છે. પશુ તેવી અવસ્થા હાલ બંધ પડી ગઈ છે, ફક્ત For Private And Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯૧) હવે એક વિણક કામમાં પણ અમુક વણિક જાતિયેા જૈનધર્મ પાળે છે. (ચારે પ્રકારના ચાર જાતના ગરનાળાં બંધ થઈ ગયાં છે.) જે જૈને છે તેની વસ્તી પણ ઘટવા લાગી છે તેથી ભવિષ્યમાં ખેદકારક પરિણામ આવે એવું પૂર્વે જણાવ્યું છે તેથી આ બાબત સર્વથી પ્રથમ વિચાર કરીને સંઘના નેતા અચાર્યો વિગેરેએ શ્રીવીરપ્રભુના સમયની વસતિવક યોજનાઓના અનુભવપૂર્વક અભ્યાસ કરીને જૈન સખ્યાવર્ધક કાર્યોંમાં તત્પર રહેવું જોઇએ.. સવિનીવ હૈં રાાલન પત્તી ઇત્યાદિ વિચારોવર તીથૅ કર નામકમ અંધાય છે. ઉદારભાવિના અને આચાર વિના કદાપિ જૈન કામની વૃદ્ધિ થવાની નથી. દરેક દેશ પેાતાની વસતિની વૃદ્ધિના ઉપને લક્ષ્યમાં રાખીને પ્રવૃત્તિ કરે છે. જિને દ્ર પ્રભુના ભક્તોના નાશ થતાં જૈન દેરાસરાની કેવી દશા થાય, તેના ખ્યાલ કરવા જોઈએ. જૈનાની સખ્યાની વૃદ્ધિના ઉપાયામાં પ્રવૃત્ત થતાં દરેક જૈને યાદ રાખવું કે એક હાથે કદી તાળી પડવાની નથી, મહાસ’ઘના મ્હોટા ભાગ જ્યારે જાગ્રત થઈને સ્વાપણું પૂર્વક આ બાબત પર લક્ષ્ય દેશે ત્યારે કાંઈક આશાજનક ચિન્હાના ઉય થશે. આચાર્યાદિ. ત્યાગીઓએ જેનેાની વસતિ વધે તે સંબધી ખાસ લક્ષ્ય દેવું જોઈએ. ખ્રીસ્તી પાદરીઓ ખ્રીસ્તીઆની વૃદ્ધિ માટે જે સ્વાર્પણુ કરે છે, એવું સ્વાપણું જૈનમાં જ્યારે ક્ષેત્રકાલાનુસારે પ્રકટ થશે ત્યારે જૈન કામના ઉદ્ધાર થવાના, સેવાધર્મના ક્ષેત્રકાલાનુસારે ઉપયા લીધા વિના કદી જૈનેાની સખ્યા વધવાની નથી, રૂવ્યાવહારિકષ્ટિના સાંકડા વિચારાને આચારામાં ખ"ધાઈ રહેવાથી કદી જૈનાની સખ્યામાં વૃદ્ધિ થવાની નથી. સધમ પાલકોના વિચારાને અને આચારાના અભ્યાસ કરીને સવ વણુ માં જૈનધર્મ પાલકાની સંખ્યા વધે એમ વિશ્વસેવા, જનસેવા વગેરે સામાન્ય For Private And Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯૭) સેવાધમના જૈન સેવકાએ અંગીકાર કરવા જોઇએ. તત્ સત અન્ય ધર્મના ધમ વર્ષ ક આચાયેના—સેવાધર્મીના વિચારાના અને આચારાના અભ્યાસ કરી જૈન સેવકાએ આચારોને અવલ મવા જોઇએ; અનેક દૃષ્ટિચેની સાપેક્ષતાએ ગભીર ભાવથી વર્તીને જૈન કામની પ્રગતિ કરી શકાય છે. એક જૈન નવા પેદા કરવા. એ એક તીર્થો પ્રકટાવવા બરાબર છે. એક અનુજ્યને શ્રી વીર પ્રભુના ઉત્તમ ધમ વિચારાની શ્રદ્ધા કરાવવી અને સમ્યકત્વ પમાડવું એ એક દેરાસર અનાવવા બરાબર અથવા એક મહાસંઘને જમાડવા અશબર છે—એમ જ્યાં સુધી ઉદાર આચાર વિચારથી અને ધર્માભિમાનથી જૈના નહિ સમજે ત્યાં સુધી તેઓ રૂઢિના માગ માં વહન કરીને સ્વામની સખ્યાની વૃદ્ધિ પ્રગતિમાં કદી વાસ્તવિક આત્મભાગ આપી શકશે નહિ. રૂઢિના બંધારણાનુંજ એકાંતે અભિમાન–કદાગ્રઢું રાખીને વર્તવાથી અને વર્તમાન દેશકાળને અવગણ્યાથી જૈન કામની સખ્યામાં વધારા કરી શકાશે નહિં. આચાર્યાં, ઉપાધ્યાય, સાધુએ અને સાધ્વીએ ધર્મને જીવતે રાખવાને અભિનવ દેશકાળને અનુસરી સ્વભકતાની સર્વથા સર્વદા અભિવૃદ્ધિના ઉપાયાને ન યોજશે, ન જણાવશે તે પરિણામે જૈનાની સંખ્યાની હાનિ થશે અને જૈન કામની પડતીનું પાપ તેને લાગશે—એમ અપેક્ષાએ કથવામાં આવે તે તે અયુક્ત નથી. શ્રીવીરપ્રભુનું શાસન ૨૧૦૦૦ વર્ષ પર્યંત રહેવાનું છે. તેથી ઉદ્યમાદિ ખળવટે જેન કામની પ્રગતિ કરનાર આચાયો વગેરે ઉદ્દભવશે. તેઓ આજ માગને દેશકાલાનુસારે અંગીકાર કરશે. અને તેથી જૈનશાસન વહ્યા કરો, જૈનશાસનની પ્રગતિ માટે દરેક જૈને કટીમદ્ધ થઈને આત્મભાગ આપવા જોઈએ અને For Private And Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (r) Acharya Shri Kailassagarsuri Gyanmandir સાંકડા મુડદાલ વિચારોને તા હ્રદયમાંથી દૂર કરવા જોઈએ. ભાવિભાવ અને ક્રમના પક્ષ જો એકાંતે લેઇ આ ખાખતમાં ઉપેક્ષાબુદ્ધિથી તેવામાં આવશે તેા જૈનના નામને કલકિત કરાશે. અસલના કાયદા, આચારા અને અસલના આચાર્યાં અને સાધુએ સારા હતા એમ માનીને વર્તમાન કાળમાં વર્તનારા સાધુઓ, અને સાધ્વીઓ, આચાર્યાં, ઉપાધ્યાય, પ્રત્રત્તકા, શ્રાવકો અને શ્રાવિકાએ પ્રતિ માનની લાગણીથી નહિ દેખવામાં આવે તે જૈનશાસનની ખરેખરી ભક્તિથી ભ્રષ્ટ થવાશે, એમ પ્રત્યેક જૈને હૃદયમાં ખાસ વિચારવું. વર્તમાનમાં વિદ્યમાન શાસનભકત દ્રશ્ય, ક્ષેત્ર, કાલાનુસારે મહાવ્રતધારી સત્યપદેશક એવા આચાર્યો કે જેને બૃહત્કલ્પની વૃત્તિમાં કહ્યા મુજબ નહિ' માનવામાં આવે અને શાસનભકત ઉદારાચાર-વિચારવંત આચાર્યાદિના ઉપદેશ નહિઁ અગીકાર કરવામાં આવશે. તે જૈનકામ પેાતાના પાદ પર કુઠ્ઠાડી મારીને પોતાને સ્વહસ્તે નાશ કરવાની સ્થિતિમાં મૂકાશે. આશા છે કેઉપરાક્ત વિચારાથી દરેકના હૃદયમાં સારી અસર થશે અને સવેળા જૈનકામ જાગૃત થશે. સ્વની સ્વાધિકાર પ્રમાણે ફ્રજ એ છે કે જૈન મહાસ’ધની પ્રગતિના સવિચારાને જણાવીને તેના ફેલાવા કરવા સવેળા જૈન મહાસ`ઘ જાગત્ થશે તે સ્વાન્નતિની વિશેષતઃ આશા રાખી શકાશે. જૈન મહાસ’ઘની પ્રગતિના સવિચારામાં અને આચારામાં સ્વદૃષ્ટિ પ્રમાણે ભાગ લેતાં જે કાંઈ જિનાજ્ઞા વિરૂદ્ધ લખાય, વદાય તે માટે મહાસઘની સમક્ષ ‘મિથ્યાનેદુષ્કૃત’ શબ્દદ્વારા ક્ષમા માગવામાં આવે છે. શ્રીમહાવીર પ્રભુના સમયના પ્રગતિના ઉપાયાનું જ્ઞાન કરીને તથા વમાનકાળે દેશકાલાદિઅનુસારે ઉપર પ્રમાણે જે કથવામાં આવ્યું છે, તેના વિવેકદૃષ્ટિએ જૈના વિચાર કરશે For Private And Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ee) તા નક્કી તેઓ સ્વપ્રગતિમાં આગળ વધી શકશે. જૈન મહાસ ધની પ્રગતિના જે જે ઉપાચા ભાસતા હાય, તે જૈન મહાસંધને દરેકે જણાવવા, પશ્ચાત્ તેમાંથી જે કાંઈ સત્ય પ્રિયકર પ્રગતિકર-વિચાર લાગશે તે મહ્રાસંઘ ગ્રહણ કરશે. સવ મહાસ ધને સવ વિચારે સથા અનુકૂળ લાગે એવું તા આ વિશ્વમાં બન્યું જ નથી, બનતું નથી અને બતશે નહિ. અનેક દૃષ્ટિવાળા મનુષ્યા છે. સની એક સરખી દષ્ટિ નથી તેથી કાંઇ વિચાર કેઇને રુચે અને કોઈને ન રુચે અને અસત્ય લાગે એવા નિયસ ધ્યાનમાં રાખીને સ્વાધિકારે સ્વરજને બજાવવામાં આવી છે. જૈન મહાસંઘે સ્વમહાસંઘની રક્ષક દૃષ્ટિ તથા અસ્તિત્વદષ્ટિ અને પ્રતિષ્ટિએ ઉપયુક્ત વિચારેનુ મનન કરવા પ્રવૃત્તિ કરવી. તથા નિવૃત્તિમાર્ગ રક્ષક દૃષ્ટિએ તેની ઉપયોગિતાના ખ્યાલ કરવા. સર્વ અસ્તિત્વદષ્ટિએ તેના લાભાલાભ વિચારવા અને ભિન્ન ભિન્ન દૃષ્ટિવાળાઓના ભિન્ન ભિન્ન તથા ખાદ્ય અને આંતર જીવન સૂત્રેાના વ્યાવહારિક માર્ગીના વિચાર કરી ઉદાર મનથી પરસ્પરો ग्रहोजीवानाम् એ સૂત્રના ભાવાર્થ પ્રમાણે ક્રૂજ અદા કરવા સ`થા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ઉત્સર્ગ અને અપવાદ માથી તત્પર રહેવું. અપ્રશસ્ય રાગદ્વેષને પ્રશસ્ય રાગદ્વેષમાં ફેરવીને પશ્ચાત્ પ્રશસ્ય રાગદ્વેષને અધિકાર પરત્વે નાશ કરવાની પ્રવૃત્તિમાં મઢયા રહીને મેાક્ષની પ્રાપ્તિનું સાધ્યબિંદુ એક ક્ષણ માત્ર ન વિસરાય એવા ક્ષણે ક્ષણે ઉપયાગ રાખવા ધાર્મિ ક આંતરજીવનરક્ષકવૃદ્ધિ પ્રગતિ અને ધામિક આંતરજીવનને ઉપગ્રાહક ખાણું આજીવિ જીવનવૃદ્ધિ પ્રગતિકારક માગે માંથી એક વ્યક્તિ ના મહાસ ધ ો રક્ષક ષ્ટિએ ઉપેક્ષાથી વતે છે તે For Private And Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦) સહધા વિનિપાતપાત્ર બને છે. જૈન કેમના ચતુર્વિધ મહાસંઘમાંથી પ્રત્યેક સંઘને વિનિપાત થવાને કારણે ઉપરના નિયમથી અવધીને ધાર્મિક જીવન તથા તેને ઉપકારી બારી જીવન હેતુઓના અસ્તિત્વ-રક્ષકત્વ અને તેની પ્રગતિમાં મહાસંધના પ્રત્યેક અંગે એક બીજાને સહાય આપવી જોઈએ. ચતુર્વણુ મનુષ્યસંઘને જૈનધર્મની સાથે સંબંધ થાય અને પૂર્વની પેઠે રાજકીય જૈનધર્મ થાય એવી અસ્તિત્વ વૃદ્ધિત્વ રક્ષત્વ પ્રગતિત્વ-ઉદ્ધારક જનાઓને આચારમાં મૂકી તે પ્રમાણે વર્તવું એજ પ્રત્યેક જૈનની ફરજ છે. એ ફરજને ઉત્તમ આજ્ઞા દ્વારા અદા કરવા નિર્લેપ દૃષ્ટિથી વર્તી બાહ્યતઃ પ્રયત્ન કરવું જોઈએ અને અનેક ભિન્ન વિચાર-સંભ અને પરસ્પર વિચારોનું સંઘર્ષણ થતાં વફર જમાં ન મુંઝાતાં સદા વફરજમાં આગળ વધવું જોઈએ. સ્વકર્મમાં વાધિકારપ્રવૃત્ત થવું જોઈએ પરંતુ તેનું ફળ શું આવશે તે વિચાર્ય વિના તે તરફ સંભાળપૂર્વક વર્તીને દેખવું. કેમકે વાધિકાર વફરજનું નિપપણું બજાવતાં મુકતતા છે. સ્વાધિકારે કર્મ કરવાની કસોટી પર ચડીને રાગ દ્વેષથી મુકત રહેતાં કર્મચગીની પદવી પ્રાપ્ત થાય છે. જ્ઞાનગી થયા બાદ કર્મયોગીને સ્વાધિકાર અદા કરવામાં નિલેપણું રહે છે અને તેથી બંધાવાનું થતું નથી. જ્ઞાની મનુષ્ય સ્વાધિકાર પ્રમાણે વર્તે છે અને અંતરથી નિર્લેપ રહી મહાસંઘધર્માદિની સેવાઓને બજાવી આત્માની સાર્થકતા કરે છે. વારિતત્વ અને રક્ષકત્વની ઉદાર ભાવનાઓ જ્યારે જૈન મહાસંઘમાં સર્વત્ર જુરસબંધ પ્રકટી નીકળશે ત્યારે જૈન મહાસંઘની પ્રગતિનાં બીજેને વાવી શકાશે એમ નિશ્ચયંત - અવધવું. મહાત્મા For Private And Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એની દીર્ધદષ્ટિ અને સ્વાસ્તિત્વરક્ષકત્વની ઉદાર ભાવનાઓએ શ્રીવીર પ્રભુને સંદેશ છે એ સંદેશાને જેન જગતમાં સર્વત્ર ફેલાવવું એ પ્રત્યેક જન સંઘની પ્રાથમિક ફરજ છે, અને એ ફરજ અદા કરવામાં મહાસંઘના અધિપતિ આચાર્યો તથા અગ્રગણ્ય માન્ય પુરૂષોના વિચારો સાથે અનુકૂળ રહી સદા આત્મભેગ આપ જોઈએ. રામને વનવે, સને ઉવા खमतु मे 'मित्ती मे सच भूएसु' वेरं मज्झं न केणइ । मे સિદ્ધાંતને ગૃહસ્થોએ તથા ઉમીયામવીર ત્ર" ણવ સરે जीवनिकाय ' सिद्धहसाख आलोयणह मुश्चहवैरन भाव ઈત્યાદિવડે ત્યાગીઓએ આત્મકલ્યાણપૂર્વક મહાસંધસેવાના ઉપાયમાં સાધ્યષ્ટિએ પ્રવૃત્ત રહેવું જોઈએ. બાહ્ય અને આંતરાતિત્વ સંચાલક સૂત્રને સદા જીવતાં રાખવાં–એ પ્રત્યેક જૈનની મહા ફરજ છે. સેવાધર્મ વિનાની વૃત્તિથી, ધર્મ જીવી શકતું નથી. નિવૃત્તિ ધર્મ એ ક્ષેત્ર સમાન છે અને સેવાધર્મ એ પિષકતત્વ સમાન છે તથા વાડ સમાન છે-એમ સાપેક્ષ દષ્ટિથી અનુભવ કરતાં અવબેધાશે. સર્વ પ્રકારની ધાર્મિક તથા વ્યાવહારિક પ્રવૃત્તિઓના લાભાલાભને અને તેના અસ્તિત્વને તે તે દ્રષ્ટિએ વિચાર કરી મહાસંઘસેવા અદા કર્યા કરવી જોઈએ. જૈનાચાર્યો, ઉપાધ્યાયે, સાધુઓની સત્તા ખરેખર જૈન ગૃહસ્થપરથી ન્યૂન થતી જાય છે અને તેના પરિણામે ભવિષ્યમાં જૈન કેમ વાછઘભાવમાં અગ્રગામી ન બને તેવા ઉપાયે લેવા માટે યોગ્ય પ્રબંધ-વ્યવસ્થાઓ થવી જોઈએ. ગરછના અને સઘંની અંધારણે ઢીલા પડવાથી સત્તાબળના સ્થાને સ્વરછતા પ્રસરી રહી છે, અને જે આ પ્રમાણે અમુક ફળ પર્યત ગ૭ ક For Private And Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩) અને સઘનું શૈથિલ્ય પ્રવર્તશે તે પરિણામે આચાર્ય-સાધુ વર્ગનું અસ્તિત્વ ખરેખર યતિઓના સમાન પણ નહિ રહે. ગચ્છના અને સસત્તા બળના અધારણામાં કયા ક્યા હેતુએથી શૈથિલ્ય આવે છે . તે ખાસ તપાસીને તે દૂર કરવાની જરૂર છે. એકહથ્થુ આચાયની સત્તા તળે સધ મૂકાયા વિના સાધુઓનું અને સાધ્વીઓનું સ્વાસ્થ્યઘ દૂર કાપિ કાળે થઈ શકે નહિ એવું અનુભવગમ્ય કરીને અનુભવગમ્ય એવા ઉપાયા ગ્રહણ કરવાની જરૂર છે. ગચ્છના આગેવાન આચાર્યની એકહુશ્રુ સત્તાના વામે રહીને સાધુઓએ અને સાધ્વીઓએ અભ્યાસ કરીને વર્તમાનકાળ ચોગ્ય સાધુચારિત્રાચારાના ઉપદેશ દેવા જોઈએ. આચાય ની આજ્ઞા પ્રમાણે ક્ષેત્ર, કાળ પ્રમાણે ચારિત્ર પાળી શકાય એવી રીતે ઉત્સગ અને અપવાદ માર્ગથી સાધુઓએ ગામાગામ ઉપદેશ દેવા જોઇએ. એકાંત ઉત્કૃષ્ટમાર્ગના ઉત્સર્ગથી ઉપદેશ દેવાથી જૈનાની સાધુઓ ઉપર શ્રદ્ધાભક્તિ રહી શકશે નહિ તથા એકાંત અપવાદમાગથી ચારિત્રાચારાના ઉપદેશ દેવામાં આવશે તે તેથી શિથિલાચારની વૃદ્ધિ થશે. અતએવ ગીતાર્થસૂરિની આજ્ઞાને માન આપી જે ક્ષેત્રમાં જે કાળ જે ઉપદેશ આપવાની જરૂર જણાય તેના ઉપદેશ વે અને એકાંત ઉત્સગ માગ અને એકાંત અપવાદ માને પરિહરી દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી ગચ્છાદિકનું અસ્તિત્વ કાયમ રહે એવા વ્યવહારમાગે ચારિત્રાચાર પાળવે જોઈએ. ક્ષેત્રકાળને અતિક્રમી ઉત્કૃષ્ટ ચારિત્ર પાળવાથી સ્વગચ્છીય અન્ય સાધુએ તરફથી શ્રદ્ધામય શ્રાવકાને ન્યૂનતા ભાસે છે. કારણકે એક એકાંત ઉત્કૃષ્ટ સાધુની પેઠે અન્ય સાધુઓ ચારિત્ર ન પાળે For Private And Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તા શ્રાવક તેમને શિથ્વિ સમજીને તેમના અનાદર કરે છે. એકાંત. અપવાદ માર્ગે શિથિલ ચારિત્ર પાળવાથી ગચ્છના સાધુએમાં શિથિલતા વધવાથી ગચ્છની શિથિલતા વધતી જાય છે અને તેથી પરિણામે ગચ્છના અસ્તિત્વની શંકા રહે છે. ગીતા સાધુઓની પાસે રહીને આગમાના અભ્યાસ કરી જે સ્વપર સિદ્ધાંતામાં સમ્યક્ દક્ષ ન બન્યા હોય તેવા જો ઉપદેશ અને વિહાર કરે તે તે અનેક ભિન્ન ભિન્ન અપક અનુભવ વિનાના વિચારાને શ્રાવક શ્રાવિકાઓની આગળ દર્શાવીને તથા તેવા પ્રકારના દેશકાળથી અયેાગ્ય એવા એકાંતિક ધર્મ માર્ગનું આચરણ કરીને જૈનાના એક સરખા ધર્મ છ ધારણામાં શૈથિલ્ય ઉત્પન્ન કરનાર બને છે માટે સત્ય શિક્ષા તે એ છે કે ગચ્છ અને સંઘ-સત્તામળનું અસ્તિત્વ સંરક્ષવા યાગ્ય હેાય એવા સાધુઓને જૈનધમ ના ઉપદેશ આપવાની સ્વગચ્છીય ક્ષેત્રામાં આજ્ઞા આપવી જોઇએ અને દેશકાળ ચોગ્ય ધર્માચર્ણ આચરી શકે તેવા જ્ઞાની અનુભવી સાધુઓને દેશેાદેશ વિહાર કરવાની આજ્ઞા આપવી જોઈએ. એકાંત શુષ્કજ્ઞાની અને એકાંત ક્રિયાવાદી સાધુઓને સ્ત્રગછાચાર્યે ગીતાની નિશ્રા વિના ગામેગામ વિહાર કરવાની આજ્ઞા ન આપવી જોઈએ. કાણુકે તેથી તેવા સાધુએનું આત્મદ્ભુિત થતું નથી. અને તે અન્યનું કલ્યાણ કરવા સમર્થ થતાં નથી, જ્ઞાના િપંચ પ્રકારના આચારોદ્વારા વ્યષ્ટિ અને સમષ્ટિની ધાર્મિક પ્રગતિમાં ક્ષણે ક્ષણે અગ્રગામી થવા ખંત, ઉત્સાહ, ધૈર્ય, પ્રયત્ન અને અનુભવથી ચાગ્યતા પ્રાપ્ત કરવી જોઇએ. દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ધર્મ કથાનુયોગ, અને ચરણુકરણાનુયાગ એ ચાર અનુયાગના સાહિત્યની For Private And Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦) આવયકતા અવધીને વપર પ્રગતિના અનુક્રમહેતુઓને અવલબવા લય તેવું જોઈએ. સાધુઓ અને સાધ્વીઓએ જ્ઞાન, દર્શન અને ચારિત્રગુણની પ્રગતિ માટે પ્રતિદિન પ્રયત્ન કરી જોઈએ છે શાઓમાં જ્ઞાનાભ્યાસ માટે ઘણું કચવામાં આવ્યું છે. સાધુઓએ અને ચાવીઓએ સ્વછાધિપતિની આજ્ઞા નીચે રહીને અપવાદ. માગે પણ જ્ઞાનની પ્રગતિ કરવા દેશકાલાનુસાર પ્રર્યત્ન કર જોઈએ. શિાન વિના કદી સવની પ્રગતિ થનાર નથી. સ્વગચ્છીયાધિપતિની આજ્ઞા પુરાસર વપર આગમાનું જ્ઞાન મેળવીને સાધુઓ અને સાધ્વીઓ સાકાલનુસારે ચારિત્ર પાળતાં છતાં જે જૈન ધર્મને ઉપદેશ આપે તે જૈન ધર્મની પ્રગતિ થાય છે. જે ગૃહસ્થ જૈનો એકલા ફરનારા સાધુઓ અને ગીતાથ નિશ્રિત કુર નારા સાધુઓ સંબંધી એક સરખી પરિણતિ રાખે છે, તે જેનાથી શ૭નાં બંધારણની સત્તાનું રક્ષણ થતું નથી. વગચ્છાચાચાની આગ્રામાં સાધુઓ અને સાધ્વીએ પ્રવર્તીને આત્મકલ્યાણ કરે અને આચાર્યાદ્ધિકની સત્તા બળથી પ્રગતિ થાય એવા ગરછીય. ગૃહ-જેનોએ ક્ષેત્રકાલાનુસારે પ્રવૃત્તિ કરવી જોઈએ. સ્વતંત્રતાના રક્ષણાર્થે સત્તાબળની પણ આવશ્યકતા સવીકારવી જોઈએ, નૈશ્ચયિક અને વ્યાવહારિક દષ્ટિએ મુખ્ય સાધ્યદશા-આત્મ સ્વાતંત્ર્યસંમુખ પ્રગતિ કરવી એજ છે અને તેવી સ્વતંત્ર દશાના સંરક્ષણાર્થે વ્યાવહારિક દષ્ટિએ આચાર્યદકની આજ્ઞાની. સેવાપે પરતંત્રવને વફરજ માનીને ઉપર્યુક્ત ઉપાયને અવલખીને સ્વપ્રગતિ કરવા અવશ્ય લક્ષ્ય દેવું જોઈએ. ખરેખર એ પ્રમાણે પ્રવર્યા વિના કદી પ્રગતિ થવાની નથી. શાંત્તિ [સમાસ) For Private And Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૮ મહાયન્ચનાં પ્રણેતા, મનિષ શાવિશારદ જૈનાચ્ચાઈ શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરજી રચિત શ્રી. અચાત્મજ્ઞાનપ્રસારક મંડળ દ્વારા પ્રકાશિત નવિન પ્રકાશને ગનિઝ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિ જીવનચરિત્ર લેખક શ્રી. જયભિખુ તથા શ્રી. પાદરાકર સાધુ જીવનની પૂર્વ તૈયારી, વિકટ કાપના, અને ધર્મભક્તિ, પ્રખર ત્યાગ, વૈરાય, સાહિત્યની તિવ્ર સાધના, ગનાં અવિરત અરાધન, પ્રકટ ગ્રન્થાલેખન, ઉત્કૃષ્ટ અધ્યાત્મજ્ઞાનનાં પસાધન,મસ્ત ખાખીનાં જીવન આરાધન, અગમવાણી સાથે તેમના 11. મહાગ્રન્થ પર વિશા વિવેચન, અંતિમ સમાધિ ચમત્કારીક પ્રો આદિનાં સરસ શેલીમાં સચોટ આલેખન, સેકડે ચિ, નકશા, સહિતન–કાઉન. ૮ પે ૬૦૦ પૃષ્ઠ જેના પર શ્રી. કુ. મે. ઝવેરી, રમણલાલ વ. દેસાઈ, મનુ સુબેદાર, મિતીચંદ કાપડીઆ, છે. કામદાર વિ.એ ઉત્તમ અભિપ્રા આપ્યા છે. ઉત્તમ કાગળ-પાક પહં અનેક ભાવવાહી જેકેટ કીંમત ૧૧-૦-૦ રૂપીઆ - શ્રી દીપક-શ્રી. બુદ્ધિસાગર સૂરીજીના સ્વાનુભવને મીચાડ-ગવિદ્યાને સમૃદ્ધ છતાં સરળ નથી. ઉત્તમ કાગળક-૧૬ પેજ પૃષ્ઠ ૫૦૦ પાકુ મુહુ-સચિત્ર જેકેટ કીશ. ૩–--૦ ભજન સંગ્રહ ભા. ૧-૨ તથા અધ્યાતમ ભજન સંગ્રહ પ્રભુ ભક્તિ આત્મચિતન-સૂદૂધનાં વેગ અધ્યાત્મજ્ઞાન ભરપુર ૪૦ ૦ ભજન સંગ્રહ-પાકું પુછું કીંમત . ર૮-૦ For Private And Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ફર્મચાગ-ભારત વર્ષમાં આ અપ્રતિમ અજોડ ગ્રંથ છે. કર્તવ્યપાલનના માંઘા, મા, અનેક મોટા પુનાં દૃષ્ટાંત અને જૈન દર્શનના સાર સમાન ઉપદેશની ઝડીઓ વરસાવી છે. ઉત્તમ અભિપ્રાય મન્યા છે. ક્રાઉન 8 પેજી પૃ-૮૦૦ પાકું પુડું સુંદર કાગળા ભાવવાહી સચિત્ર દ્વિરંગી ફટા સાથે કીંમત aa. 12-8-0 શ્રી સંઘ પ્રગતિ-જૈનશ્ય- કેફસ સુવર્ણ ઉત્સવના સ્મરણાર્થે પ્રકટ થયેલ આ ગ્રંથ વર્તમાન વી કટ કાળમાં આપણા સ'ધનો પ્રગતિ કેમ સાધવી તેનું માર્ગ દર્શન કરાવે છે. ઠીં. રૂા. 1-0-0 પ્રભાવના પ્રચારાર્થે 20 ટકા ઓછા લેવાશે. નવા છપાતા ગ્રન્થા. શ્રી, આનંદઘનપદસંગ્રહ-ભાવથ આવૃતિ ત્રીજી અધ્યાત્મશાંતિ, સાંવત્સરીક ક્ષમાપના, ઉપરાંત શ્રીમદુના 108 ગ્રા. આ મ ડળની ચેજના પ્રમાણે ફા. 250-500 આપનાર લાઈફ મેંબ૨, 1000 કે તેથી વધુ આપનાર પેન થઈ શકે છે. લા સે. ને પ્રકટ થતા તમામ ગ્રન્થની 1-1 તથા પેટ્રનાને 2-2 નકલ ભેટ મળે છે. આ લાભ જરૂર લ્યા. સેલ એજન્ટ ઘરા જ પુસ્ત ક ભંડાર . ગોડીજીની ચાલ, કીકાસ્ટ્રીટ, મુંબઈ. - નાણુI ભરવાનું સ્થળ હટી શ્રી. અધ્યાત્મનન પ્રસારક મંડળ શેઠ સુલચંદભાઈ વાડીલાલ શ્રી, મંગલદાસ લલ્લુભાઈ - દેલતરામ ઘડીઆની સુતરબજાર છે ... મુંબઈ 3. || ૩૪૭,કાલબાદેવીરાડ, મુંબઈ 2, For Private And Personal Use Only