Page #1
--------------------------------------------------------------------------
________________
કમ જમતિ સભ્યના
ઘર [d૬
Ste કરશો
le/ ચકે
Saff
રકMાલ.
શરતબાલા
હસ્તિસ્વન
જેના
કાન કરી
લો
છે
જ
Page #2
--------------------------------------------------------------------------
________________
IllutiL/U
|||
III
!IIIનાWITT IIIની Iliાન[ILITATILIITની IIIની
નIિiillilli
In Lifi[TI AIIirilili માં
-
GuપડL
Dાતા હતા
Inflfilliniiliilii'lifilii'liા/ના/ના/ના/નાના
નાગે
સમ્રાટું સંમતિ
LITહાહાહાહાકાત
યાને
પ્રાચીન જૈન ઈતિહાસની પ્રમાણિક્તા.
નાકા પILILUiT[li
IIIIIII IIllllllllllllllllllllllllllllllllllllllllllllllllworlIdliા
નાlivil IIIનીfillllllllllllllllllllની
Ruસ્થાનાખ્યા પ્રાપા પા પા પા||||||પ્રા||પ્રધા[NI][૫][]DWIDWI||DWIDWWી સ્પીછWIT||9|||||DWIDW|| DWIDE
lili
li
[li
[li
[llllllllllllllllli
પ્રથમવૃત્તિ ૧૦૦૦ ના પ્રકાશકશા. ખેંગારજી હીરાજીની કુાં. થાણા.
સાયલા (મરિવાડ ).
તથા
શી, તારાચંદ કસ્તુરચંદ-થાણું,
લેટા (મારવાડ)
લેખક:
સાહિત્યસેવક, નિડર વક્તા મૂલ્ય રૂા. પાંચ. મંગળદાસ ત્રીકમદાસ ઝવેરી પરદેશ માટે શીલીંગ આઠ. મુનિમ, શ્રી થાણા જૈન દેરાસર.
ના
TWITTITI
Dallimi
-
[TUભ્યા
E
સ્થા ||
સ્થા] [છા પ્રસ્થા1
/
11
/1T1
|||
|| Iધા ||
||||Bસ્થા |
પા|
||
|||Doભ્યા?
તલાકના
lfilllllllllllllllllllllllllli llliાdini |
DE
Uતાllu
Page #3
--------------------------------------------------------------------------
________________
વીર સં. ૨૪૬૬ વિક્રમ સં. ૧૯૯૬ ઈ. સ. ૧૯૪૦.
આ ગ્રંથ સ્વામીત્વના સર્વ હકક
લેખકને સ્વાધીન છે.
મુદ્રકઃ શાહ ગુલાબચંદ લલ્લુભાઈ શ્રી મહોદય પ્રિન્ટીંગ પ્રેસ દાણાપીઠ, ભાવનગર.
Page #4
--------------------------------------------------------------------------
________________
SAMRAT SAMPRATI
OR
TRUTHFULNESS OF ANCIENT JAIN HISTORY
Ву MANGALDAS TRIKAMDAS ZAVERI
Munim, Shree Thana Jain Temple.
Price : Inland Rs. 5-0-0 Foreign Sh. Eight
Page #5
--------------------------------------------------------------------------
________________
卐
गिरा गुम्फधात्री कवीन्द्रेषु वाणी, चतुर्वर्णसंघधतुवर्णसंघः ।
गुरुश्चानुशास्ता सुधीः श्रोतृवर्गों,
जयेयुर्जगत्याममी आसमुद्रम् ॥
—વિવિધ રચનાની સર્જનહાર ભાષા, કવીન્દ્રોમાં વાણી,
ચાર વર્ણ વાળા ચતુર્વિધ સંઘ, અનુશાસક ગુરુ અને
બુદ્ધિમાન શ્રોતૃવ - —આ મધા જગતમાં જ્યાંસુધી સમુદ્ર છે ત્યાં સુધી જયવંત વો.
Page #6
--------------------------------------------------------------------------
Page #7
--------------------------------------------------------------------------
________________
સમ્રાટું સપ્રતિ
STS STSTSTSTSTS
SHRESH BHURISHISHU MILESTEEMEBESTSELangSFERIENDSHISHSHSEBSISign In
NSEYSELDUELE
લો
L
Sી
E
-
-
-
-
આવે
છે
UFFERINGINEER
on TU TU TU TO STUDY
ચરમજિનપતિ, આસનોપકારી
પ્રભુ શ્રી મહાવીર
UcUP
TELE LELE LUE
કેટિશ: વંદન છે.
UFUESTIMEI નો
UFISHER
શ્રી મહોદય પ્રેસ-ભાવનગર.
Page #8
--------------------------------------------------------------------------
________________
પણ સમર્પણ
* * *
::
»
esses
Sa૦૦૦proom
रत्नानामिव रोहणक्षितिधरः खं तारकाणामिव, स्वर्गः कल्पमहीरुहामिव सरः पङ्केरुहाणामिव । पाथोधिः पयसामिवेन्दुमहसां स्थानं गुणानामसावित्यालोच्य विरच्यतां भगवतः सङ्घस्य पूजाविधि ॥ કેઈપણ મહાન વ્યક્તિ કરતાં પણ સાધુ-સાધ્વી, શ્રાવકશ્રાવિકારૂપ ચતુર્વિધ શ્રી સંઘ શ્રેષ્ઠ છે. શ્રી તીર્થંકર પરમાત્મા પણ આ ચતુર્વિધ સંઘને નમસ્કાર કરીને સમવસરણમાં બિરાજે છે. આવા પવિત્ર શ્રી સંઘને અર્થરૂપે મારું આ લઘુ પુસ્તક અર્પણ કરતાં હું કૃતકૃત્યતા અનુભવું છું. શ્રી સંઘ પણ મારી આ અલ્પ સેવાને સ્વીકાર કરી, મારા આ ગ્રંથને અપનાવી સહાયભૂત થવા સાથે શાસનહિતનાં કાર્યો કરવા ભવિષ્યમાં પણ મને પ્રોત્સાહિત કરે એ જ અભિલાષાપૂર્વક આસન્નપકારી ચરમજિનપતિ શ્રી મહાવીર દેવ સ્થાપિત શ્રી સંઘના પુનિત પદારવિંદમાં હું મારું આ લઘુ પુસ્તક સાદર સમર્પણ કરું છું.
oooooooooooooooooooooook
'નિ:સ્પૃહી સમાજસેવક મંગળદાસ ત્રીકમદાસ ઝવેરી.
- -
Page #9
--------------------------------------------------------------------------
Page #10
--------------------------------------------------------------------------
Page #11
--------------------------------------------------------------------------
________________
રેતમજ મન સાસનમ
મુહીરાજી.
2/27 હિંદુ સો"
હારીજ 222"
tહજી ચન્દ્ર,
0 પરકમ લિ
ti
શeતલાલ
( Ar)
હસ્તિસ્વપ્ન
જૈન સિમાં કો
सम्राट संप्रति
ઈતિહાસકાર, સામંગલદાસ સીકમદાસજીવરી)
કાપીરાઇટ રાજા-મહારાજાઓને પ્રતિબંધ કરે છે.
રથયાત્રાના ભવ્ય પ્રસંગે સગાસંમતિ
:
Page #12
--------------------------------------------------------------------------
________________
જ્જુ ર ણા.
ઇ, સ. ૧૯૩૮/૩૯ માં સમ્રાટ્ સંપ્રતિના અસ્તિત્વ સંબંધી શંકા દર્શાવતા લખાણેા પ્રગટ થવા લાગ્યા. ભારતને જૈન મ ંદિરમય બનાવનાર, સવા કરોડ જિનબિંએ કરાવનાર, ત્રણ ખંડના ભાક્તા સંપ્રતિ થયા જ નથી તેવી જાતની થતી પ્રરૂપણા મને સૂર્યપ્રકાશને અધકાર કહેવા જેવી જણાઇ. મારા અભ્યાસ અને પરિશીલનને પરિણામે મારું... એ મંતવ્ય દૃઢ થતું જતું હતું કે સમ્રાટ્ સંપ્રતિ જેટલા જૈન ધર્મના કોઇપણ રાજવીએ ઉદ્દાત કર્યા નથી. આવી બીનાને વિકૃત સ્વરૂપમાં રજૂ કરવામાં આવે અને ભેળા-ભદ્રિક વર્ગ ભુલાવામાં પડે ત મને મારી જાત માટે પણ અસહ્ય લાગ્યું. છતી શક્તિએ ઉપેક્ષા કરવી એ પણ અતિચારના એક પ્રકાર છે. તેમાં ય વળી આ તા શાસ્ત્રવિરુદ્ધની પ્રરૂપણાના પ્રચાર હેાવાથી મેં તે ભ્રામક ચર્ચાના પ્રતિકાર કરવા લેખાંકા પ્રગટ કરવા માંડયા, મારા પાંચ-છ લેખાંકાએ જનતામાં અપૂર્વ ચેતન પ્રગટાવ્યું અને મને પેાતાને પશુ મારી જહેમતના પરિણામે સફળતાનુ આશા-કિરણ દેખાવા માંડયુ તેવામાં આધુનિક યુરેાપીય યાદવાસ્થળીને કારણે જગ્યાના અભાવે પત્રકારાએ આવા ચર્ચાત્મક લેખા પ્રસિદ્ધ કરવાનું બંધ કર્યું... એટલે નિરુપાયે મારે મારી કલમને નિવૃત્તિ દેવી પડી. લેખાંકેા બંધ થયા છતાં, આ ચર્ચાને વેગવંત બનાવવા મારી ઝંખના ને ભાવના તેા સદૈવ જાગૃત રહ્યા કરતી હતી.
એકદા ‘સુબઇ સમાચાર ’ના “ જૈન ” ચર્ચાકાર શ્રીયુત સાકળચ'દ માણેકચંદ ઘડીયાળીને ત્યાં જવાનુ થયુ. ત્યાં આગળ સમ્રાટ્ સંપ્રતિ સંબધી જ ચર્ચા ચાલી રહી હતી. મે સમ્રાટ્ સ'પ્રતિના અસ્તિત્વનું પ્રતિપાદન કરવા માંડયું. ધીમે ધીમે વાર્તાલાપ આગળ ચાલતાં ભાઈશ્રી નાથાલાલ છગનલાલે મને જણાવ્યું કે—
જૈન સમાજના એક જવાબદાર લેખક તરીકે તમારે તમારા મંતવ્યની સાબિતી કરી આપવી પડશે. સમ્રાટ્ સંપ્રતિને લગતા તમારા નિવેદને વર્તમાન સાહિત્યકારાને અમાન્ય છે. ગેાકળદાસ નાનજીભાઈ ગાંધીદ્વારા લખાયેલી લેખમાળામાં સંપ્રતિના અસ્તિત્વની જ
Page #13
--------------------------------------------------------------------------
________________
શંકા ઉઠાવવામાં આવી છે ત્યાં તમારા પ્રતિ સંબંધીને અતિશયેકિતભર્યા લખાણે ટકી શકશે નહિ, માટે તમે તમારા લેખકે માટે દિલગીરી દર્શાવી તમારું મંતવ્ય પાછું ખેંચી લ્યો અગર તે તમો અમારી ચેલેંજ સ્વીકારી લઈ તમારા મુદ્દાઓને પ્રમાણભૂત હકીકત સાથે સાબિત કરો. * * * * ”
તે સમયે તરત જ પ્રત્યુત્તરમાં મેં જણાવ્યું કે “સૂક્ષમ સંશોધન કર્યા પછી જ મેં લેખકે બહાર પાડ્યા છે અને હજુ પણ મારી પાસે તેને લગતી પુષ્કળ સામગ્રી છે. હું આપની ચેલેંજનો
સ્વીકાર કરું છું અને બનતા પ્રયત્ન પહેલામાં પહેલી તકે આ કાર્ય હાથ પર લઈ હું . આપને સમ્રાટ્ સંપ્રતિના અસ્તિત્વની સાબિતી કરી આપીશ.”
મારી ભાવના તેમજ ઝંખનાને આ રીતે આડક્તરે ટેકે મળે ને આ વાર્તાલાપના ફળસ્વરૂપે આ પુસ્તકની સંકલન કરવી પડી. મારા અભ્યાસપૂર્ણ લેખાંક દ્વારા આકર્ષાયેલા મુનિમહારાજેએ, વિદ્વાન વર્ગો તેમ જ મિત્રવર્ગે મને પ્રેરણા કરી અને પુસ્તક પ્રગટ કરવા સંબંધી મારે ઉત્સાહ વધ્યો. આ પુસ્તકના પ્રકાશન માટે નિમિત્તભૂત થએલ ભાઈશ્રી નાથાલાલભાઈને હું આ સ્થળે ઉપકાર માનું છું.
શ્રાવણુ કૃષ્ણા એકાદશી )
તા. ૨૯-૮-૧૯૪૦
-લેખક
Page #14
--------------------------------------------------------------------------
________________
પ્ર....
સ્તા....
....ના.
A man which takes no pride in the noble achievement of remote Ancesters will never achieve anything worthy to be remembered with pride by remote descendents. - જે પુરુષ પોતાના પૂર્વજોના શ્રેષ્ઠ કાર્યોનું સ્મરણ કરતો નથી તેમજ
તે માટે અભિમાન લેતા નથી તે એવું કંઈપણ કાર્ય કરવા શક્તિમાન નહીં થાય કે જેથી તેની પાછળની પરંપરા તેનું સ્મરણ કરે.
–મેકેલે
ઇતિહાસ અને સાહિત્ય એ બે વિષયો એવા અગાધ છે કે તેમાં પ્રતિદિન નવું જાણવાનું, વિચારવાનું અને અનવેષણ કરવાનું હોય છે. જેમ જેમ જમાને આગળ વધતો જાય છે તેમ તેમ સાયન્સમાં નવાં નવાં Inventions (શહે) અને ઈતિહાસમાં નવી નવી Discoveries (ધ) થતી રહે છે. આને પરિણામે રૂઢ બની ગયેલ મંતવ્યો પણ ફેરવવા પડે છે. દાખલા તરીકે જેન ધર્મને બૌદ્ધ ધર્મની શાખારૂપે અથવા તો વૈદિક ધર્મના એક ફાંટારૂપે માનવામાં આવતા હતા, પણ પાછળથી જેમ જેમ અન્વેષણ વધતું ગયું તેમ તેમ એ મંતવ્ય બદલાતું ગયું અને આજે આખું યે વિશ્વ એ નિર્ણય પર આવ્યું છે કે જૈન ધર્મ એ મૌલિક સ્વતંત્ર ધર્મ છે; એટલું જ નહિ પરંતુ અનાદિ કાળથી ચાલ્યો આવતે પ્રાચીનતમ ધર્મ છે. છેલ્લા તીથકર શ્રી મહાવીર સ્વામી તો તેની પ્રરૂપણું ને પ્રચાર કરનારા હતા; સ્થાપક નહિ. આવી જ રીતે એ પણ સિદ્ધ થતું આવે છે કે બુદ્ધધર્મના પ્રવર્તક ગૌતમ બુદ્ધ પહેલાં તે જેન આમ્નાયના “બુદ્ધકીર્તિ” નામના મુનિ હતા અને પાછળથી તેઓ જુદા પડ્યા તેમજ માંસાહાર સંબંધી નૂતન પ્રરૂપણ કરી તેઓએ પિતાને પંથ પ્રવર્તાવ્યો. જૈન અને બુદ્ધ-એ ઉભય ધર્મના મૂળતનું સૂક્ષ્મતાથી અવલેહન કરવામાં આવશે તો તરત જ માલુમ પાશે કે તે બંનેના સિદ્ધાંતેમાં કેટલુંક સામ્ય છે. આ હકીક્તને અમોએ અમારા આ ઐતિહાસિક પુસ્તકમાં સ્થાન આપી તેના પર બને તેટલું અજવાળું પાડવાને પ્રયત્ન કર્યો છે.
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૦
ઇતિહાસનું કાર્યં સત્ય વસ્તુસ્થિતિ રજૂ કરવાનુ છે. સાચા ઇતિહાસ એ જ સાચુ' જીવન છે. પક્ષપાત એ ઇતિહાસનેા કટ્ટો શત્રુ છે. જેને જગતમાં સગૌરવ જીવવુ' છે, ઉન્નતિ સાધવી છે, પ્રગતિના પ ંથે પ્રયાણ કરવું છે. તેને ઇતિહાસનું જ્ઞાન હૈ।વું જ જોઇએ-તેને શૃંખલાબદ્ધ ઇતિહાસ સિવાય પળવાર પણ ચાલી શકવાનુ નથી.
કાઈ કહેશે કે ઇતિહાસ એ તા ભૂતકાળની વસ્તુ છે, વંમાનમાં તેનાથી શું લાભ ? તેમજ ભૂતકાળના ઇતિહાસ યાદ કરવાથી પણ શું વળે ? પણ આમ કહેનાર ભૂલને પાત્ર છે. ઇતિહાસથી અનભિજ્ઞ રહીને કાપણુ જાતિ પેાતાની પૂર્વાવસ્થા તેમજ સાંપ્રતકાલીન વસ્તુના મુકાબલા કરી શકતી નથી. ઇતિહાસના અભ્યાસથી વિધવિધ દૃષ્ટિબિંદુએ સમજાય છે અને તેના અભ્યાસદ્દારા નિષ્પન્ન થતાં વિચારાવડે રહેણીકહેણી અને આચરણ ઘડાય છે. જે જે જાતિએ તેમ જ ધમે` પેાતાની ઉન્નતિ સાધી છે તેનું બારીકાઈથી પૃથક્કરણ કરવામાં આવશે તે માલૂમ પડશે કે તે તે જાતિએ તેમ જ ધમે ઇતિહાસદ્દારા પોતાના પૂર્વાંજોનું સર્વાંગ્રાહી જ્ઞાન સંપાદન કરી, તેના રાહે ચાલી શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી છે. ઇતિહાસનું જ્ઞાન પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા હૈાવા સાથે શ્રદ્ધા હાવી એ પણ એક અતિ અગત્યની વસ્તુ છે. શ્રદ્ધા એક વસ્તુ છે, ઇતિહાસ ખીજી વસ્તુ છે. ઉભયને પરસ્પર પુષ્કળ સંબંધ છે. ખરી રીતે કહીએ તે તિહાસ એ :શ્રદ્ધાના દીપક છે. આ પુસ્તકમાં ઉભયને મેળ સધાયા છે એટલે આ ગ્રંથ ખરી રીતે તા વિશુદ્ધ અને વિશેષ આદરણીય બન્યા છે.
વિશ્વભરના કાઈપણ સાહિત્યના મુકાબલે જેને સાહિત્ય અથાગ અને સર્વશ્રેષ્ઠ છે. એક રીતે જૈન સાહિત્યને સાહિત્યસાગર કહીએ તે પણ ખાટું નથી. જૈન સાહિત્ય ચાર વિભાગમાં વહેંચાયેલુ છે. ( ૧ ) દ્રવ્યાનુયાગ, ( ૨ ) ચરણકરણાનુયોગ, ( ૩ ) ગણિતાનુયાગ અને ( ૪ ) કથાનુયાગ. આ ચારે વિભાગે પૈકી કથાનુયાગનું સાહિત્ય અપરિમિત છે. આમ સાહિત્ય તા ઘણું છે પણ આધુનિક ઢબે જે ઇતિહાસેા બહાર પડે છે અને જનતાની જે જાતની રુચિ થઇ છે તેવું સાહિત્ય અલ્પ પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે. ઇતિહાસના અકાડા મુજબનું સાહિત્ય ન હેાવાને કારણે આપણા પ્રત્યે આક્ષેા થાય છે અને આપણા સિદ્ધાંતા શું છે ? આપણા જૈન રાજવીએએ કેવા કેવા ધાર્મિક કાર્યો ક" છે? તેનાથી પણ આધુનિક આમજનતા અજ્ઞાન રહેવા પામી છે. આ બાબતમાં કાંઇ પણ ઉપયેગી થવાના હેતુથી જ આ પુસ્તક-પ્રકાશન કરવા મેં પ્રયત્ન કર્યો છે.
આમ બનવાનું કારણ શું ? એ પરત્વે વિચાર કરતાં મને માલૂમ પડયુ કે જૈન ગ્ર ંથાના રચિયતા મેટે ભાગે જૈન શ્રમણા જ છે. તેઓ સંસારની આધિ, વ્યાધિ અને ઉપાધિથી નિરાળા જ રહેતા અને તેથી જે જે કંઇ ચરિત્ર-ગુથન તેઓએ કર્યુ છે તેમાં મુખ્ય વ્યક્તિઓની ધાર્મિક ભાવના, ધાર્મિક કાર્યા અને તી યાત્રાએ સબધી જ તેધ લીધી છે. તેના વ્યાવહારિક કે કૌટુમ્બિક સંબધા તરફ ઉપેક્ષાભાવ જ રાખ્યા છે. તેનું લક્ષ જગતકલ્યાણુનું હેાવાથી તેમજ ભવિષ્યકાળની પ્રજા તેમાંથી ઔપદેશિક મેધ ગ્રહણ કરે તે જ તેમનેા ઉદ્દેશ હોવાથી સાંસારિક સંબધાના વર્ણનને અભાવ જણાય તે સ્વાભાવિક અને કુદરતી જ છે. તેએ એટલા નિ:સ્પૃહ અને ખ્યાતિના મિથ્યા માહથી વેગળા હતા કે કેટલાક પૂર્વાંકાલિન શ્રમણાએ તા પુસ્તકના રચિયતા તરીકે પેાતાનું નામ પણુ દર્શાવ્યું નથી. કેટલાક ગ્રંથામાં રાજાઓના વૃત્તાંતા અને સાલવારી મળે છે તે ઉપરથી આંકડાઓના મેળ મેળવી આપણે ઇતિહાસ શૃંખલાબદ્ધ રીતે રજૂ કરી શકીએ તેમ છીએ પણ તેને માટે અથાગ પ્રયાસ અને ભાવના જોઈએ. આ દિશામાં અમારા પ્રયાસ ચાલુ હતા અને છે, જેના ફળસ્વરૂપે આ પુસ્તક પ્રગટ થવા પામ્યું છે.
Page #16
--------------------------------------------------------------------------
________________
વી. નિ. ને કાળ નિશ્ચિત કરવાને અંગે લગભગ ૩૦ વર્ષોથી સંશોધકે તરફથી અથાગ પ્રયાસ થઈ રહ્યા છે જેમાં મુનિશ્રી જિનવિજયજીના કાળગણનાને લગતા લેખોએ તેમજ પટણના સુપ્રસિદ્ધ બેરીસ્ટર શ્રી. કે. પી. જાયસ્વાલ, ડે. હરમન જેકેબી અને મી. જાલં ચારપેન્ટીઅરે તેમજ અન્ય વિદ્વાનોએ અનેક જાતની દલીલો સાથે નિવેદન બહાર પાડ્યાં છે, જેને સૂક્ષ્મ અભ્યાસ અમોએ કર્યો છે. તેવી જ રીતે ડે. શાહની કાળગણના પરત્વે સૂક્ષ્મ અવલોકન કરવા છતાં અમારા હૃદયને સંતોષ થયો નહિ. એવામાં મુનિ શ્રી કલ્યાણવિજયજી મહારાજ વિરચિત “ વીર નિર્વાણુ સંવત અને જૈનકાળગણના ” નામનો ગ્રંથ અમારા વાંચવામાં આવ્યો, તેમાં વર્ણવેલ કાળગણના અને નિવેદને ઘણું જ પ્રમાણભૂત જણાયાં, એટલે આ કાળગણનાને મંજૂર રાખી તેનાજ આધારે વસ્તુસ્થિતિની રજુઆત કરવામાં આવી છે. ગુજરાત વિદ્યાપીઠના પ્રિન્સીપાલ પંડિત સુખલાલજી તેમજ અનેક વિદ્વાન સંશોધકોએ પણ આ કાળગણનાને મંજૂર રાખેલ છે.
કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યે “ પરિશિષ્ટ પર્વ”માં વી. નિ. ૧૫૫ માં મૌર્યવંશી ચંદ્રગુપ્તને ગાદી મળ્યાનો ઉલ્લેખ કર્યો છે જે એક ખલન છે. આ ગણત્રીની દૃષ્ટિએ આગળ વધતાં પુષ્યમિત્ર, ખારવેલ, ગભીલ અને મહારાજા વિક્રમના રાજ્ય સાથે તેને મેળ ખાતા નથી. સાચો આંક વી. નિ. ૨૧૦ નો છે અને તેને સત્ય પૂરવાર કરવા અમોએ આ પુસ્તકના આઠમા ખંડમાં પ્રયત્ન કર્યો છે.
આ ઉપરાંત ગર્દભીલ્લોના ૧૫૨ કે ૧૦૦? તેમજ નંદવંશના ૧૦૦ કે ૧૫૦ ? તે બાબત પર વિવેચન કરી ગણત્રીને મતભેદ દૂર કરવા પ્રયત્ન કર્યો છે. અમારી ગણત્રીને ઇતિહાસવેત્તાઓને પણ ટકે છે અને આ દૃષ્ટિએ વિચારતાં કઈ સ્થળે અટકવાનો પ્રસંગે ઉપસ્થિત થતો નથી. જેમ સરોવરમાં ફેંકેલ એક નાનો કાંકરો અસંખ્ય વમળ-કુંડાળાઓ ઉત્પન્ન કરે તેમ આ વી. નિ. ૧૫૫ ની સંખ્યાએ ઈતિહાસસાગરમાં અનેક વમળો ઉત્પન્ન કર્યા છે; પણ આ સંબંધે મહેનત કરી અને એ પ્રમાણભૂત હ
થી અમે એ પ્રમાણભૂત હકીકત આ પુસ્તકમાં આમેજ કરી છે, જે વાંચવાથી વાચકને સ્વતઃ સમજાઈ જશે. આવી જ રીતે કાલકાચાર્યના નામે જે ગુંચવાડાઓ થવા પામ્યા છે તે માટે પણ અમોએ કાલકાચાર્યનો જીદે જાદો સમય તારવી બતાવ્યો છે.
કાળગણનાની આવી ભૂલને કારણે કેટલીક વ્યક્તિઓએ એવી પ્રરૂપણું ને પ્રચાર કરવા માંડે કે સમા સંપ્રતિ જેવી કોઈ ઐતિહાસિક વ્યક્તિ જ નથી. તેનું જ્યારે અસ્તિત્વ જ ન હતું ત્યારે તેમણે સવાક્રોડ જિનબિંબ કરાવ્યા, સવાલાખ જેન મંદિર બંધાવી ભારતને જૈનમંદિરમય બનાવ્યું તે કહેવું તે માત્ર આકાશના પુષ્પ તેડવા જેવી હકીક્ત છે. ધીમે ધીમે આ જાતના પ્રચારે સક્રિય રૂ૫ લીધું અને “મુંબઈ સમાચાર” માં આ સંબંધે લેખ પ્રગટ થવા લાગ્યા. સામાન્ય રીતે મને ઇતિહાસના અભ્યાસનો શોખ છે. મારા વાચનને પરિણામે મને માલૂમ પડયું કે સમાદ્ર સંપ્રતિ સંબંધી જે ચર્ચા ચાલી રહી છે તે ખેતી અને જનતાને અવળે માર્ગે દોરનારી છે. સમાઢ સંપ્રતિનું અસ્તિત્વ સિદ્ધ ન થાય તે જૈન સાહિત્ય તેમજ મૂર્તિપૂજાની પ્રાચીનતાની સિદ્ધિના આડે એક અંધારમય એવો તે પડદો ઊભો થાય કે જેના આધારે મૂર્તિપૂજા આધુનિક ઠરે. આ વાત મને અસહ્ય જણાઈ અને મેં મારા મિત્રો તથા સલાહકારો વચ્ચે આ વાત ચર્ચા. તેઓએ મને સત્ય વસ્તુનું પ્રતિપાદન કરવા પ્રેરણા કરી અને પરિણામે મેં પણ “ મુંબઈ સમાચાર ” માં લેખમાળા શરૂ કરી. જેમ જેમ મારા લેખાંક બહાર પડતા ગયા તેમ તેમ લેકની જિજ્ઞાસા વધતી આવી. આ પ્રમાણે મારા પાંચ-છ લેખાંકે બહાર પડ્યા તેવામાં તે વર્તમાન યુરોપીય યાદવાસ્થળીને કારણે “ મુંબઈ સમાચાર ” પત્રે પિતાના
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૨
પાન ઘટાડી નાખ્યા અને આવી ચર્ચાઓને સ્થાને મળવું દુર્લભ થઈ પડયું. આ દરમિયાન જૈન પત્રકારેએ પણ આ પ્રશ્નને વધાવી લઈ ચર્ચા શરૂ કરી દીધી. જેમાં શ્રી રતિલાલ ભીખાભાઈએ તે આ ચર્ચાને એવા તે વિક્ત સ્વરૂપમાં રજૂ કરી કે જેના યોગે અમારે શાસનસ્થંભ સૂરીશ્વરોના અભિપ્રાય મેળવવાની જરૂર પડી.
આ બાબતમાં શાસનતંભ જેવા ગણાતા સૂરીશ્વરને મળે અને મારા આ કાર્યમાં મને મદદ આપવા કહ્યું. તેઓએ મને પિતાપિતાને અભિપ્રાય આપે જે મેં આ પુસ્તકમાં દાખલ કર્યો છે, અને વધુમાં જણાવ્યું કે અમારા તરફથી આ કાર્યમાં તમને જે જાતની સહાયતાની જરૂર હશે તે પૂરી પાડીશું. પૂ. સૂરીશ્વરોએ એક વધુ સલાહ એ પણ આપી કે કોઈ પણ પત્રમાં આ ચર્ચા કરવા કરતાં પુસ્તકરૂપે આ વસ્તુનું પ્રતિપાદન કરવું કે જે દીર્ધસમય પર્યન્ત જળવાઈ રહે. આ સૂચના મને ઉચિત જણાઈ અને મેં તરત જ ગ્રંથ લખવાની શરૂઆત કરી અને પરિણામે આઠ દશ માસની જહેમત બાદ હું આ ગ્રંથ પ્રકટ કરવા ભાગ્યશાળી બન્યો છું.
આ પુસ્તકને પ્રમાણિક તેમ જ પ્રમાણભૂત બનાવવા અનેક ગ્રંથોનો ઉપયોગ કર્યો છે જેની સૂચિ જુદી આપવામાં આવી છે. આ યાદીમાં એકલા જેન ગ્રંથ જ નથી પરંતુ બૈદ્ધ ગ્રંથ, વેદ-પુરાણો તેમજ સ્મૃતિઓની પણ શહાદતે લેવામાં આવી છે.
આ પુસ્તકમાં તર્કવાદને સ્થાન નથી આપ્યું. કલ્પનાના અશ્વ પર બેસી વિહરવાથી સત્ય વસ્તુનું સ્ફોટન ન થાય ઇતિહાસ સર્જનમાં મરડી-મચડીને રજૂ કરવાની નીતિ વિઘાતક ગણાય, પક્ષપાત રહિતપણે અમેએ આ ગ્રંથને વિશુદ્ધ બનાવવા પ્રયાસ સેવ્યો છે.
પહેલાં તે સમ્રાટ સંપ્રતિને લગતો જ ઈતિહાસ આપવાને વિચાર હતો પરંતુ જેમ જેમ સંશોધનપૂર્વક લેખનકાર્ય આગળ ધપતું ગયું તેમ તેમ અવનવી વસ્તુઓ મળતી ગઈ અને આજે લગભગ ૫૦૦ પૃષ્ઠનો આ દળદાર ગ્રંથ બહાર પાડવા શક્તિમાન થયા છીએ. ઇતિહાસની સાંકળ અતૂટ ન રહે તે માટે સંપ્રતિ પછીનો ઈતિહાસ દાખલ કરી છેવટે શકસંવતની શરૂઆત સુધીને ઇતિહાસ રજૂ કરવામાં આવ્યો છે.
મારે હેતુ હજી પણ વિશેષ ઈતિહાસ રજૂ કરવાનું હતું પરંતુ આ ગ્રંથનું કદ વધી જવાથી મારી ઈચ્છા હાલ તુરત માટે મારે મુલતવી રાખવી પડી છે. શાલિવાહનથી શરૂઆત કરીને પરમહંત મહારાજા કરણ વાઘેલા સુધીના ઈતિહાસ મારી પાસે મોજુદ છે, જે સમય અને અનુકૂળતાએ પ્રગટ કરવામાં આવશે.
ઈતિહાસનું ક્ષેત્ર એટલું વિશાળ છે કે તે જેમ જેમ ખેડાતું જાય તેમ તેમ નવી-નવીન ફાલ ઊતરતો જાય છે. આ પુસ્તકમાં પણ ઘણે સ્થળે વર્ણનને ટુંકાવવું પડયું છે છતાં ભવિષ્યની પ્રજાને, વિદ્યાપીઠ અને પાઠશાળાઓના શિષ્યવંદને જૈન ઇતિહાસના શિક્ષણ માટે આ પુસ્તક ઉપયોગી નીવડશે અગર તે વિદ્વાન ઈતિહાસલેખકોને ભોમિયા તથા દીવાદાંડીની ગરજ સારશે તે પણ મારે પ્રયત્ન સાર્થક થયો ગણાશે.
આ પુસ્તકના સર્જનમાં મારો હેતુ કેઈનું ખંડન કરવાને અગર તે કોઈને હલકા ચિતરવાને નથી. “ સાચું એ જ મારુંએ દષ્ટિબિંદુ રાખી મેં આ પુસ્તકનું સર્જન કર્યું છે. આશા રાખું
Page #18
--------------------------------------------------------------------------
Page #19
--------------------------------------------------------------------------
________________
સમ્રા સંપ્રતિ
આ ઐતિહાસિક ગ્રંથના આલેખનમાં ગ્રંથિક પુરાવાઓ પૂરા પાડવામાં સુંદર સાથ આપનાર તેમજ સમ્રાટ સંપ્રતિની ચર્ચામાં વાદી તરીકે લેખક સાથે જોડાઈ પ્રતિવાદીઓને સુંદર સામનો કરી સંપ્રતિનું અસ્તિત્વ સાબિત કરવામાં સહાયક બનનાર અનુગાચાર્ય પંન્યાસજી શ્રી પ્રીતિવિજયજી ગણિવર.
શ્રી મહોદય પ્રેસ-ભાવનગર.
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૩
છું કે જાહેર લાઈબ્રેરી, વિદ્યાપીઠો, જ્ઞાનભંડારા વિગેરે સંસ્થાએ મને સક્રિય મદદ કરે. ભલભલા અનુભવી અને કસાયેલા લેખકને હાથે પણ ભૂલ થઈ જવાના સંભવ છે તેા મારા જેવા ઇતિહાસ— ગ્રંથના પ્રથમ લેખક અને છદ્મથને હાથે શાસ્ત્રીય અવતરણામાં, ભાવામાં કયાંય કાઈપણ ભૂલ કાઈપણ વિદ્વાનને જણાય તા મને લખી જણાવે કે જેથી આ પુસ્તકની દ્વિતીયાવૃત્તિમાં સુધારાવધારા કરી શકાય. દ્મસ્થ આત્મા હમેશાં ભૂલને પાત્ર છે.
આભારઃ—
kk
""
મારે નિવિ`વાદપણે સ્વીકારવુ જોઇએ કે આ ગ્રંથના સર્જનમાં ઇતિહાસપ્રેમી કલ્યાણુવિજયજીવિરચિત વીર નિર્વાણુ સંવત્ ઔર જૈન કાળગણના નામનું પુસ્તક અતિશય ઉપયેગી થઈ પડયું છે. તે માટે તેમનેા અત્રે આભાર માનું છું. આ ઉપરાંત પન્યાસશ્રી પ્રીતિવિજયજી ગણિવર, તેમજ પન્યાસશ્રી કલ્યાણુવિજયજીએ મને શાસ્ત્રીય શહાદતા પૂરી પાડી છે તે માટે તેમને પણ હું ઋણી છેં. આ ઉપરાંત મને પ્રાત્સાહન આપનાર પ્રખર વક્તા વિદ્યાવિજયજી, મુનિરાજશ્રી જ્ઞાનસુંદરજી, મુનિરાજશ્રી દર્શનવિજયજી ( ત્રિપુટી ), સાક્ષરવર્ય પુણ્યવિજયજી તથા ગુલાબમુનિ વિગેરેના જો હું આભાર ન માનુ તા કૃતઘ્ધી જ લેખાઉં. આ ઉપરાંત મને સ ંપ્રતિ સબંધે પાતાના અભિપ્રાયા આપનાર તથા મારા કેટકમય મા'માં પણ મા દશક બની આશાનું કિરણુ ખતાવનાર શાસનસ્તંભ સૂરીશ્વરા આ. શ્રી વિજયનીતિસૂરિ, આગમાહારક આ. શ્રી સાગરાનંદસૂરિ, આ. શ્રી વિજયપ્રેમસૂરિ, આ. શ્રી વિજયવલ્લભસૂરિ, વયેાવૃદ્ધ આ. શ્રી વિજ્મસિદ્ધિસૂરિ વિગેરે વિગેરેના ઉપકાર તળે હું દખાએલો છું. આ ઉપરાંત આ. શ્રી જિનઋદ્ધિસૂરિએ તેમજ તેમના શિષ્ય શ્રી ગુલામમુનિજીએ મને સારા પ્રમાણમાં સાહિત્ય-સામગ્રી પૂરી પાડી પ્રાત્સાહન આપ્યુ છે તે માટે તેમને પણ આભાર માનવાની આ તક હું જતી કરી શકતા નથી.
તેવી જ રીતે શ્રી થાણા જૈન સંધના પણ હું અત્યંત આભારી છું, કારણ કે થાણા જૈન સંધમાં મુનિમ તરીકેની જવાબદારીભરી નેાકરી કરવા છતાં અત્યંત કામના જરૂરી પ્રસંગેામાંથી નિયમિત સવારથી અપાર સુધીનેા વખત સાહિત્યસેવા અર્થે તથા સમાજસેવા બજાવવાના ઉપયોગમાં લેવા છૂટ આપી હતી એટલું જ નહિ પણ થાણા જ્ઞાનભંડારની અપૂર્ણ પ્રાચીન કૃતિઓને આ ગ્રંથના અંગે ઉપયોગ કરવા દીધે છે. આ ઉપરાન્ત જોઈતી દરેક જાતની સહાયતા આપી છે તે માટે હું શ્રી થાણા જૈન સંધને અત્યંત ઋણી હ્યું.
મારા આ કાર્યના પ્રારંભથી તે અંત સુધી પૂરેપૂરા સહકાર આપવા માટે બંધુ–મેલડી શાસ્ત્રી ગજાનંદ ઊર્ફે ગીજુભાઇ કૃષ્ણારામ તથા જમીએતરામ કૃષ્ણારામને તેા હું ભૂલી શકુ તેમ નથી. તેઓએ રાત કે દિવસની ગણત્રી કર્યા વગર મને લેખનકા તેમજ શાસ્ત્રીય સંશાધનમાં મદદ કરી છે અને કેટલેક સ્થળે પાતાના અનુભવનેા પણ ઉપયાગ કરી મારા માર્ગોમાં મદદગાર નીવડયા છે; એટલું જ નહિ પરંતુ પ્રાકૃત, માગધી, અંગ્રેજી તથા સંસ્કૃત સાહિત્યને ગ્રંધારૂઢ કરવામાં તેમજ ભાવા સમજાવવામાં અપૂર્વ સહાયતા આપી છે, જે બદલ તેમને જેટલા આભાર માનુ તેટલા એ છે. આ પુસ્તકના પ્રથમાવૃત્તિના ૧૦૦૦ નકલના પ્રકાશનમાં આર્થિક સહાયતા આપનાર શા. ખેંગારજી હીરાજીની પેઢીવાળા ભાઇશ્રી પાખરાજ ખેંગારજી તેમજ શા. તારાચંદ વનાજીની પેઢીવાળા ભાઈશ્રી જુવાનમલજી કસ્તુરચંદજીના તા હું જેટલા આભાર માનુ તેટલા એ જ છે; કારણ કે તેમની સહાયતા વિના મારું આ કામ ખારભે પડયુ હત. તેએની સમક્ષ આ બાબત વાર્તાલાપ કરતાં વિના વિલંબે તેઓએ મારી માગણી સ્વીકારી મને આર્થિક સહાય આપી છે.
Page #21
--------------------------------------------------------------------------
________________
મહેદય પ્રેસ-ભાવનગરના માલિક શા ગુલાબચંદ લલુભાઈને પણ મારે આભાર માનવો જોઈએ. તેઓએ મારું આ પુસ્તક અલ્પ સમયમાં છાપી આપ્યું છે અને પુસ્તકના ગેટ-અપને ખીલવવા માટે પણ પૂરતી કાળજી ધરાવી છે. સમયસર પુસ્તક છાપી આપવા બદલ મને તેમના પ્રત્યે ખરેખર માનની લાગણું ઉદ્દભવી છે. “જૈન” ઑફિસમાં કામ કરતા ભાઈશ્રી નરેત્તમદાસ (બાલુભાઈ) રૂગનાથે પણ આ પુસ્તકના પૂફ રીડીંગ તેમજ ગ્રંથસુધારણામાં પૂરતી કાળજીથી ઘણું જ સારે સહકાર આપ્યો છે. આ ઉપરાન્ત પુસ્તકમાં પ્રગટ કરવા માટે સૌજન્યભાવે ફોટા, બ્લેકસ વિગેરે પૂરા પાડનાર તેમજ મંગે સહકાર આપનાર મારા મિત્રવર્ગને અને શુભેચ્છકેને પણ હું આભાર માની વિરમું છું.
–મંગળદાસ ત્રિકમદાસ ઝવેરી
Page #22
--------------------------------------------------------------------------
________________
શ્રી મહેાય પ્રેસ-ભાવનગર.
નીડર લેખક અને સાહિત્યસેવક, શ્રી મંગળદાસ ત્રીકમદાસ ઝવેરી.
સમ્રાટ્ સ પ્રતિ
સમ્રાટ્ સ ંપ્રતિની ચર્ચાના વાદી )
જેઓએ એક વાદી તરિકે સંપ્રતિનું અસ્તિત્વ સાબિત કરવા પ્રસ્તુત પુસ્તકમાં અથાગ પરિશ્રમ ઉડાવી શાસ્ત્રોક્ત શહાદતા આપી ગ્રંથને પ્રમાણિક અને પ્રમાણુભૂત બનાવ્યેા છે.
Page #23
--------------------------------------------------------------------------
Page #24
--------------------------------------------------------------------------
________________
પરિચય
રજમિશ્રિત સુવણને શુદ્ધ કરી અલંકાર બનાવવામાં આવે તો તે સુંદર શોભાને ધારણ કરે છે તેમ વેરવિખેર થયેલ ઈતિહાસ-પાંખડીઓને સંગ્રહિત કરી તેને કાળગણના પ્રમાણે ગુંથવામાં આવે તો તે અતિ ઉપયોગી થઈ પડે છે. શિશુનાગવંશી મહારાજા બિંબિસાર( શ્રેણિક )થી પ્રારંભી પરમહંત કુમારપાળ સુધીને આપણે જાહેરજલાલીભર્યો ઇતિહાસ શુંખલાબદ્ધ નથી. આ ત્રુટીને દૂર કરવા માટે મેં પ્રયત્ન કર્યો છે અને મારા પ્રયત્નના પરિણામસ્વરૂપ યુગાદિનાથ શ્રી ઋષભદેવથી માંડીને વી. નિ. ૬૦૫ એટલે કે શાલિવાહન શક સુધીનું સંક્ષિપ્ત ઇતિહાસ રજૂ કરવા ભાગ્યશાળી બન્યો છું.
પ્રાથમિક વિચાર તે સમ્રાટ્ર સંપ્રતિના જીવનને લગતે ઇતિહાસ રજૂ કરવાનો હતો પણ જેમ જેમ તે માટેના અન્વેષણમાં ઊતરતો ગયો તેમ તેમ વિશેષ સામગ્રી ઉપલબ્ધ થતી ગઈ. પ્રથમ તે આખા મૌર્ય વંશને ઇતિહાસ તૈયાર કર્યો પણ નંદ વંશના વર્ણન વિના તે અપૂર્ણ જણાય. એટલે બીજું કાર્ય નંદવંશની વંશાવળી સંબંધી હાથ ધરતાં શિશુનાગ વંશનો ઈતિહાસ પણ આલેખવાની જરૂરિયાત ઊભી થઈ અને એમ એક એક પગથિયું આગળ વધતાં છેવટે યુગાદિનાથ શ્રી ઋષભદેવના જીવન સુધી પહોંચવું પડ્યું અને એ રીતે પાકે પાયે થતાં તેના પર આ ઇતિહાસરૂપી ઈમારત ઊભી કરવામાં આવી. કેટલાક ઈતિહાસ ઇરાદાપૂર્વક અતિ સંક્ષેપમાં લેવો પડયો છે, કારણ કે તે સંબંધે વિસ્તૃત વર્ણન કરતાં તેને માટે એક અલગ ગ્રંથ જ નિર્માણ કરે જોઈએ અને તે જ તેને પૂરતો ન્યાય આપી શકાય. વાચકવર્ગની સરલતાની ખાતર આ પુસ્તકને આઠ વિભાગમાં વહેંચી નાખવામાં આવ્યું છે. વિભાગવાર ટૂંકી સમજ નીચે પ્રમાણે છે.
પહેલો વિભાગ-૮ પ્રકરણ ૭ ) યુગાદિનાથ શ્રી ઋષભદેવ પૂર્વેની સ્થિતિ, શ્રી ઋષભદેવનો સંક્ષિપ્ત હેવાલ, પીસ્તાળીશ આગમોના નામ અને તેની ટૂંકી સમજ, કસંખ્યા વિગેરે, ત્રેસઠ શલાકા પુરુષનાં નામે વિગેરેને લગતું વર્ણન કરવામાં આવ્યું છે.
બીજે વિભાગ–(પ્રકરણ ૨૩) શિશુનાગવંશી બિંબિસાર (મહારાજા શ્રેણિક), અજાતશત્રુ (કાણિક), તથા ઉદયાશ્વના જીવન-પ્રસંગો, અભયકુમારની કુશળતાના પ્રસંગો, ચરમતીર્થપતિ ભગવાન મહાવીર તથા ગૌતમ બુદ્ધની સંક્ષિપ્ત જીવનપ્રભા, બૌદ્ધ ધર્મની ઉત્પત્તિનું રહસ્ય, જૈન અને બૌદ્ધ ધર્મ વચ્ચેનું સામ્ય, પાટલિપુત્રની ઉત્પત્તિ વગેરે વિગેરે વિષયો ચર્ચવામાં આવ્યા છે.
ત્રીજે વિભાગ- પ્રકરણ ૧૮ ) નંદવંશી રાજાઓનું ટૂંકું ખ્યાન, નંદવંશના રાજ્યોમલને ૧૦૦ નહિ પરંતુ ૧૫૦ વર્ષની સાબિતી, મગધને ભયંકર દુકાળ તથા ભદ્રબાહુસ્વામીને પરિચય,
Page #25
--------------------------------------------------------------------------
________________
સ્થૂલભદ્રનું સંક્ષિપ્ત જીવનચરિત્ર, પરદેશી આક્રમણની શરૂઆત, ચાણક્યનું અપમાન અને તેની પ્રતિજ્ઞા, મૌર્યવંશી સામ્રાજ્યની સ્થાપનાના સૂત્રધાર ચાણક્યની જીવનપ્રભા, નંદવંશને અંત અને મૌર્ય સામ્રાજ્યની સ્થાપના વિગેરે વિષયને આ વિભાગમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ચેથે વિભાગ–(પ્રકરણ ૧૫) ચંદ્રગુપ્ત અને ભદ્રબાહુસ્વામી સંબંધી દક્ષિણમાં ગયાની જે દંતકથા રૂઢ સ્વરૂપ પકડી રહી છે તેને નિરાસ ચંદ્રગુપ્ત, બિંદુસાર તથા અશકના જીવનવૃત્તાંત અને ધાર્મિક કાર્યોની નોંધ, સીકંદર તેમજ સેલ્યુસની ચઢાઈ, અશોકપુત્ર કુણાલને અંધાપ, સમ્રા સંપ્રતિને જન્મ અને કુણાલની કુનેહથી રાજ્યપ્રાપ્તિ વિગેરેને લગતા પ્રકરણે આ વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે.
પાંચમે વિભાગ–(પ્રકરણ ૧૮) સંપ્રતિને રાજ્યાભિષેક અને પ્રસ્થાન, જીવંતસ્વામીની પ્રતિમાનું તલસ્પર્શી વર્ણન, રથયાત્રાનો વરઘોડો અને સંપ્રતિને જાતિસ્મરણુજ્ઞાન, આર્ય સુહસ્તિસૂરિએ કહેલ પૂર્વભવ, તેને લગતા નિશીથચૂર્ણ, કલ્પદીપિકા, કલ્પસૂત્ર કલ્પલતા તથા નવાંગી ટીકાકાર અભયદેવસરિરચિત સંમતિની સંસ્કૃત કથા વિગેરે શાસ્ત્રીય શહાદતે, સ્વચૂલિયા, જેવા પ્રાચીનતમ પુસ્તકની સાક્ષી, સંપ્રતિની તીર્થયાત્રા ને અશોકની સંમતિ, સંભોગી ગોચરી સંબંધી ભ્રમણને નિરાસ, અવંતીસુકમાલનું વૃત્તાંત, રથયાત્રાનો અપૂર્વ મહોત્સવ અને સંપ્રતિને સામંત પ્રત્યે ઉપદેશ. જૈન ધર્મ પ્રત્યે અચળ-અતૂટ શ્રદ્ધા અને અનાર્ય દેશોમાં કરાવેલ વિહાર, હમેશાં એક જિનમંદિરના નિર્માણનો અભિગ્રહ, પાંચમા આરાનું સ્વરૂપ, મગધાધિપતિ બન્યા બાદ સંપ્રતિન નેપાળ, ખાટાને, ભૂતાન, અફઘાનીસ્થાન આદિ પ્રાંતે પર વિજ્ય જૈન ધર્મના પ્રચાર માટે અવિરત શ્રમ અને શ્રદ્ધા, મૌર્યવંશી રાજ્યકુટુંબમાં આંતરિક કલેશ ને પતન વિગેરે વિષયો સચોટ મુદ્દાઓ અને સાબિતીઓ સાથે અર્ધી સમ્રાટ્ર સંપ્રતિનું અસ્તિત્વ સિદ્ધ કરવામાં આવ્યું છે.
છઠ્ઠો વિભાગ–( પ્રકરણ ૪) અત્યાર સુધી અપ્રગટ રહેલ મુનિહંત “ કલંકી ” સ્વરૂપ પુષ્યમિત્રની જીવનરેખા, તેના ૩૫ વર્ષના રાજ્યામલ દરમિયાન કરેલ નૃશંસ કાર્યોની સેંધ, બૌધગ્રંથ દિવ્યાવદાનની શહાદત, પાટલિપુત્રનું પતન અને પુષ્યમિત્રને વિનાશ આ વિભાગમાં લેવામાં આવ્યો છે.
સાતમો વિભાગ- પ્રકરણ ૬ ) મહારાજા ખારવેલનો વૃત્તાંત અને ગુફાઓનું ટૂંકું ખ્યાન, ખારવેલની મગધ પર બે વાર ચઢાઈ અને સુવર્ણ પ્રતિમાની પુનઃ પ્રાપ્તિ, ગર્દભીલ્લ ને કાલકાચાર્યને સંબંધ, રત્નસંચય ગ્રંથને પાઠ રજૂ કરી ચારે કાલકાચાર્ય સંબંધી ચોખવટ, વિક્રમ સંવત્સરની શરૂઆત, નરવાહન ઉફે નભસેનની હકીકત, શાલિવાહન શકની શરૂઆત વિગેરે વિષને લગતી સ્પષ્ટ બીના આ વિભાગમાં આલેખવામાં આવી છે.
આઠમે વિભાગ–(પ્રકરણ ૪) મૌર્યવંશ તથા નંદવંશની રાજ્ય કાળગણનામાં કયાં અને કેવી રીતે ભૂલ થવા પામી છે તેને સ્ફોટ ને આધુનિક વિદ્વાનોના મતભેદની પર્યાલચના.
આ આઠે વિભાગમાં જ્યાં જ્યાં યુગપ્રધાનનો સંબંધ આવે છે ત્યાં ત્યાં તેમને લગતી હકીકત પણ દાખલ કરવામાં આવી છે. આ યુગપ્રધાનની પ્રણાલિકા સ્થવિરાવલી પરથી લેવામાં આવી છે.
આઠ વિભાગો ઉપરાન્ત જૈનાચાર્યોની સાહિત્ય સેવા સમજાવવા માટે તેમજ કયા ક્યા સંવમાં શું શું બન્યું તેની સંક્ષિપ્ત સમજ માટે પાછળ ચાર પરિશિષ્ટો ઉમેરવામાં આવ્યા છે. -લેખક
* “ નિશિથચૂણ વી. નિ. આઠમા સૈકામાં રચાયેલ છે એટલે કે આજે તેને લગભગ સેળસે વર્ષ વ્યતીત થઈ ગયા છે.
+ વન્નચુલિયા ભગવાન મહાવીરની પાંચમી પાટે આવેલ શ્રી યશોભદ્રસ્વામીએ રચેલ છે. નિશીથચૂર્ણ કરતાં પણ આ ગ્રંથ પ્રાચીન મનાય છે.
Page #26
--------------------------------------------------------------------------
________________
આ ગ્રંથમાં ઉપયોગી નીવડેલાં પુસ્તકાની સૂચિ.
૨૧. શ્રી પ્રશ્નોત્તર ચિંતામણિ, ૨૨. ઉત્તહિંદમાં જૈનધર્મી ૨૩. પ્રાચીન ભારતવ ૨૪. જૈનમત પતાકા થાણા. ૨૫. જૈનમત પ્રભાકર–થાણા. ૨૬. શ્રી જૈન સત્ય ધમ પ્રકાશ (૧૯૩૪) ર૭. હાથીગુફા શિલાલેખ. ૨૮. મહારાણી ચેલણા ચરિત્ર. ૨૯. અર્લી હીસ્ટરી આફ ઇન્ડિયા ૩૦. દિવ્યાવદાન, ( બૌદ્ધ ) ૩૧. દુનસાર ( દ્દિગંબર ) ૩૨. દ્વીપમાળા કલ્પ
૧. અનુયાગદ્વાર સૂત્ર
૨. અવદાન કલ્પલતા.
L
૩. વજ્રચલીયા સૂત્ર. ૪. આચારાંગ સૂત્ર ટીકા, ૫. આવશ્યકચી. ૬. આવશ્યક નિયુક્તિ. ૭. આવશ્યક વૃત્તિ. ૮. ઉત્તરાધ્યયન નિયુક્તિ. ૯. કથાવલી. ૧૦. કકિરણાવળી. ૧૧. કપચી.
૧૨. કલ્પસૂત્ર. ૧૩. શ્રી કાલકાચાય કથા.
૧૪. કાલસતિકા ટીકા. ૧૫. જૈન સાહિત્ય સંશાધક.
૧૬. જૈન રોપ્ય મહેાત્સવ અંક (૧૯૮૬)
૧૭. ફાસ ગુજરાતી સભા ત્રૈમાસિક ૧૮. મૌવશકા પ્રાચીન ઈતિહાસ. ૧૯. પ્રાચીન મૂર્તિપૂજાની પ્રમાણિકતા.
૨૦. અમરાષ.
3
૩૩. દુખમાકાલગડિકાસાર ૩૪. શ્રી નંદી થેરાવલી.
૩૫. બૃહત્કલ્પ. ૩૬. પરિશિષ્ટ પર્વ.
૩૭. પ્રભાવક ચરિત્ર.
૩૮. બિહાર અને એરીસા જર્નલ.
૩૯. બૃહથા કાષ.
૪૦ બ્રહ્માંડ પુરાણ.
Page #27
--------------------------------------------------------------------------
________________
જા. ભાગવત પુરાણું.
૪ર. મત્સ્ય પુરાણું.
૪૩. વાયુ પુરાણ. ૪૪. ભારતીય પ્રાચીન લિપિમાળા. ૪૫. નિશીથચી, નિશીથ ભાષ્ય.
૪૬. યુગપ્રધાન પટ્ટાવળી.
૪૭. રત્નસંચય પ્રકરણ. ૪૮. વ્યવહારચી. ૪૯. વિક્રમ પ્રમ‰. ૫૦. વિષ્ણુ પુરાણુ.
૫૧. શ્રવણબેલગાલ લેખસ‘ગ્રહુ.
૧૮
પર. હ્યુએનસ’ગકા ભારતભ્રમણ, ૫૩. ભારતમાં અંગ્રેજી રાજ્ય.
૫૪. શાળાષયાગી ગુજરાતી ઇતિહાસ. ૫૫. ચાણાક્યનુ અથકૌટિલ્ય.
૫૬. નવતત્ત્વભાષ્ય વિવરણ સંસ્કૃત સંપ્રતિ કથા. ૫૭. જૈનસાહિત્યના સક્ષિપ્ત ઇતિહાસ. ૫૮. જૈનગૂર્જર કવિઓ ભાગ ૧ અને ૨. ૫૯. ગુજરાતના સક્ષિસ ઇતિહાસ.
૬૦. તીક્ષેત્ર લક્ષ્મણી પ્રતિષ્ઠા મહેાત્સવ. ૬૧. રોડ રાજસ્થાન.
૬ર. ત્રિષષ્ઠી શલાકા પુરુષચરિત્ર.
Page #28
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમણિકા.
ખંડ ૧ લે.
વિષય, પ્રકરણ ૧ ૯ : ભારતમાં સામ્રાજ્યની સ્થાપના.
છે૨ જુંઃ યુગાદિ પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ.. , ૩ જું: “ ભરત’ નામ કેમ પડયું?
૪ થું : આગમ રહસ્ય. ... . ૫ મું : આગમ રહસ્ય (ચાલુ ) .. ૬ : રોસઠ શલાકા પુરુષો ... • ૭ મું : ગંગા ને વેદની ઉત્પત્તિ, યજ્ઞ-યાગને સમય ..
ખંડ ૨ જે.
૧ લું. મગધ સામ્રાજ્યઃ શિશુનાગવંશ • • • • ૨ જી : બિંબિસારનું દેશાટન ૩ જું ઃ દેવકીનંદ સાર્થવાહે ખલેલે ભેદ અને ગોપાળકુમારનાં લગ્ન • • ૪ શું ? મગધને રાજ્યદૂત કુમારના મહેલે અને મગજમાં પુનરાગમન .. .. ૫ મું : મહારાજા શ્રેણિક મગધની રાજ્યગાદી પર મગધમાં ભયંકર પશુયજ્ઞ ... ૫૧ ૬ મું : મહાત્મા ગૌતમ બુદ્ધના ઉપદેશની અસર : સેંકડે પશુઓને મળેલ અભયદાન ૫૩ ૭ મું : જૈન અને સનાતન ધર્મને મીઠે સંબંધ ૮ મું : ગૌતમ બુદ્ધની જીવનપ્રભા ..
૯ : વિશ્વવંદનીય વિભુ મહાવીર .• • • છે ૧૦ મું : મહારાજા શ્રેણિકને અભયકુમાર તથા સુનંદાને સમાગમ
૧૧ મું : મહારાજા શ્રેણિક - • • • ૧૨ મું : જેન રાજવીઓને અન્ય રાજવીઓ સાથે સંબંધ
Page #29
--------------------------------------------------------------------------
________________
v
૦
: : : : : : : : : : :
૧૦૫ ૧૦૭
છે.
*
ઇ
ત
-
છે.
૧૭૨
વિષય પ્રકરણ ૧૩ મું : કાળગણના. . . • •
, ૧૪ મું : શ્રેણિકના સ્વજનની દીક્ષા .. .. , ૧૫ મું : સિદ્ધાન્તનું સામ્ય • - • • , ૧૬ મું : મહારાજા શ્રેણિકને કુનેહભર્યો રાજ્યવહીવટ . ૧૭ : શ્રેણિકને સ્વર્ગવાસ • • •
૧૮ મું : પ્રભુ મહાવીરનું નિર્વાણ .. .. , ૧૯ મું : પટ્ટધરોને પરિચય અને જૈન ધર્મનું અનાદિત્ય ,, ૨૦ મું : અજાતશત્રુ અર્થાત કણિકને રાજ્યામલ + ૨૧ મું : મહારાજા શ્રેણિક તથા અજાતશત્રુનો પૂર્વભવ
૨૨ મું : મહારાજા ઉદયન ઊકે ઉદયાશ્વ અથવા ઉદાઈ ... , ર૩ મું : પાટલિપુત્ર નગરકલ્પ
. .
ખંડ ૩ જો. ૧ લું : મગધ સામ્રાજ્ય પર નંદવંશ ૨ જું નંદવંશની વંશાવલી . . . .
૩ જું: મહારાજ નંદિવર્ધન ... છે ૪ મું : નંદ બીજે ઊર્ફે મહાનંદી ... .. , ૫ મું : મહારાજા મહાનંદ ઊર્ફે નંદ ત્રીજો .
૬ હું ઃ મહારાજા નંદ પાટલિપુત્રને સુવર્ણથી ભરપૂર બનાવે છે ૭ મું : નંદ ૪ થો ઊર્ફે મહારાજા સુમાલી , ૮ મું : પાંચમે નંદ બૃહસ્પતિમિત્ર
• • ૯ મું : છો નંદ ધનનંદ : : મગધમાં ભયંકર દુકાળ છે ૧૦ મું : મહારાજા બૃહદર્થ અને સુદેવ અથવા નંદ ૭ તથા ૮ મો
૧૧ : નવમો નંદ મહારાજા મહાપદ્મ .. ••• ૧૨ મું : પશ્ચિમ ભારતમાં અંધાધુંધી ...
૧૩ મું : ભારતની વીર પ્રજાનું ભયંકર બલિદાન . ૧૪ : ચાણક્યનું અપમાન • •
૧૫ મું : ચાણક્યની જીવનપ્રભા
૧૬ મું : પરિવ્રાજક ચાણક્ય , ૧૭મું : પંડિત ચાણક્ય પરિસ્થિતિને લાભ લે છે. . , ૧૮ મુંઃ પાટલિપુત્રનું પતન. .. . .
ખંડ ૪ થે.
૧૩૫
૧૪૦
૧૪૭
૧૫૬
: : : : : : : : : : : : : : : : : :
,
૧૭૦
૧૭૩
૧૭
૧૮૨
૧૯૦
૧૮૨
૧ લું : મહારાજા ચંદ્રગુપ્તનાં નંદકુમારી સાથે લગ્ન ... ( ૨ જું મૌર્યવંશની વંશાવળી - - -
• ૧૯૬ . ૨૦૩
-
Page #30
--------------------------------------------------------------------------
________________
પણ
૨૦૯
*
૦૧૭
5
२४७
૨૫૧ ૨૫૫
૨૭૧
૭૫
વિષય પ્રકરણ ૩ : પંડિત ચાણક્યની ઇંદ્રજાળ
૪ યું જૈન મુનિઓને પ્રભાવ ને બિંદુસારને જન્મ . .. ,, ૫ મું : સેલ્યુકસ સાથે સંધી . . . . . ..
૬ હું ઃ મહારાજા ચંદ્રગુપ્તની રાજ્યવ્યવસ્થા ને મહાજનની મહત્તા. ,, ૭ મું : મહારાજા બિંદુસાર. • •
૮ મુંઃ મહારાજા અશોક, ઊર્ફે ધર્મ અશક, ઊર્ફે દેવાનુપ્રિય મહારાજા પ્રિયદર્શન , ૯ મું : કુણાલ અંધ બને છે . . , ૧૦ મું : કર ને જે. અશોકની કલિંગ પર ચઢાઈ ...
૧૧ મું : અશોકના ઐતિહાસિક બનાવો • • ૧૨ મું : સમ્રાટું સંપ્રતિનો જન્મ. .. ૧૩ મું : વફાદાર ધાવમાતાની ઐતિહાસિક સેવા
૧૪ મું : મગધ સામ્રાજ્યની વહેંચણી ને સીમાં , ૧૫ મું : યુગપ્રધાન પદાવલીને અંગે એક અગત્યને ખુલાસો
ખંડ ૫ મે. , ૧ લું : મહારાજા સંપ્રતિને રાજ્યાભિષેક અને ઐતિહાસિક વિજય
૨ : આંધ્રપ્રાંતની છત ને પલટાયેલું માનસ ૩ જું: જીવંતસ્વામીની પ્રતિમા -. ..
શું : સમ્રા સંપ્રતિને જાતિસ્મરણજ્ઞાન ૫ મું : શાસ્ત્રીય શહાદતે ... ૬ હું ઃ મહારાજા સંપ્રતિની તીર્થયાત્રા : તીર્થોને જીર્ણોદ્ધાર.... ૭ મું : અવંતિસુકમાલને જાતિસ્મરણજ્ઞાન • • • ૮ મું : મહારાજા સંપ્રતિની પ્રભાવશાળી રથયાત્રા ૯ મુ : સંપ્રતિના મનનું સમાધાન :: પંચમ આરાનું સ્વરૂપ ... ૧૦ મું : શ્રી આર્યસહસ્તી સૂરીશ્વરજીનો સ્વર્ગવાસ , ૧૧ મું : મગધ સમ્રાટુ મહારાજા સંપ્રતિ . . , ૧૨ મું : સમ્રા સંપ્રતિની નેપાળ આદિ પૂર્વ પ્રાંત પર ચઢાઈ .. ક ૧૩ મું : સંપ્રતિ નામના સિક્કાઓનું ચલણ... » , ૧૪ મું : અવન્તી અને રાજપુતાનામાં મૂર્તિનાં કારખાનાઓ . , ૧૫ મું : અગત્યની છે અને શાસનસ્તંભ સૂરીશ્વરના અભિપ્રાય - ૧૬ મું : દિગ્વિજયી સમ્રાટું સંપ્રતિને સ્વર્ગવાસ • • , ૧૭ મું : સમ્રા સંપ્રતિની સંસ્કૃત કથા ... ... .. ૧૮ મું : સંપ્રતિની સાબિતીને દાર્શનિક પુરાવો : શ્રી લક્ષ્મણ તીર્થ •
ખંડ ૬ છે. , ૧ લું: મૌર્ય સામ્રાજ્ય પતનના માર્ગે - - - -
‘ ૦
» ?
૧૨
૩૧૭
૩૨૫
२७
૩૩૦
૩૭
૩૫૨ ૩૬૧
Page #31
--------------------------------------------------------------------------
________________
પ્રકરણુ ૨
33
"3
27
,,
""
""
ખડ ૭ મા.
૧ લું : મુનિહંત કલંકી સ્વરૂપ રાજા પુષ્યમિત્ર અથવા બૃહસ્પતિમિત્ર ૨ જી': મહારાજા પુષ્યમિત્ર જિનમદિરાના વિનાશ અર્થે રાજ્યગૃહી તરફ... ૩ જી : મહામેધવાહન કલિંગપતિ ખારવેલ
""
,, '
૪ થું : વીરનિર્વાણુ ૪૦૫ થી ૪૭૦ સુધીને સંક્ષિપ્ત ઇતિહાસ...
૫ મું : મહારાજા બલમિત્ર ઊર્ફે વિક્રમાદિત્ય પહેલા
૬ કું : વીરનિર્વાણુ ૪૭૦ થી ૬૦૫ સુધીના સક્ષિપ્ત ઇતિહાસ...
ખડ ૮ મા.
22
""
,,
વિષય
: મહારાજા દશરથના મૌય સમ્રાટ્ તરીકે રાજ્યામલ
૩ જ : મહારાજા શાલીસુક
૪ થું : છેલ્લા ત્રણ રાજા
,,
...
...
૨૨
૩ જું: સાલવારીમાં શું બન્યું?
૪ થુ... : પ્રાસગિક
29
પરિશિષ્ટ ૧ યું : વ્યાકરણ સાહિત્યમાં જૈનેની ગૌરવતાભરી સેવા
૨ જી': જૈનાચાર્યાની સુંદર સાહિત્યસેવા
...
૧ લું : કાળગણુનાની ભૂલનું નિરાકરણ
૨ જી': ગભીલ્લાનાં ૧૫૨ કે ૧૦૦ ?
૩જું : દિગંબર સંપ્રદાયની નિર્વાણુની કાળગણનામાં સમતિ
૪ થું : વી. નિ. કાળગણનાને અંગે આધુનિક વિદ્યાનેાના મતભેદની પર્યાલાચના
...
...
...
પુણ
૩૬૯
૩૦૧
... 33
...
...
... ૩૭૫
૩૮૧
૩૮૭
... ૩૯૯
...
... ૪૧૩ ૪૧૬
...
૪૧૯ ... ૪૨૪ ૪૨૮ ... ૪૩૦
૪૩૮ ૪૪૧
••• ૪૪૪
... ૪૪૮
---
...
...
...
Page #32
--------------------------------------------------------------------------
Page #33
--------------------------------------------------------------------------
________________
תכתבתהבהבהבהבהבהב
સમ્રાટ સંપ્રતિ
VRUTIFUTUREFERER વિIRDESH SEBRITIESTERSFIERSFIFABRRESIDER આબાલબ્રહ્મચારી તપસ્વી પરમપૂજ્ય ભટ્ટારક જૈનાચાર્ય
STER
થTI
Bill
URBFSFURIERSFIRSFIESTSFSિTITUTIFUTUFGિUESERBFSFEFINITUTIFIFSFSF,FNFNF
શ્રી જિનદ્ધિસૂરીશ્વરજી મહારાજ તિદીક્ષા-વિ. સ. ૧૯૪૮, ફાગણ સુદ ૨ ચુર ( મારવાડ ) સંવેગીદીક્ષા-વિ. સં. ૧૯૪૯ અષાડ સુદિ ૬ પાલીતાણા પંન્યાસપદ્ર-વિ. સ. ૧૯૬ ૬ માગશર સુદિ ૩ ગ્વાલીયર
આચાર્ય પદ-વિ. સં. ૧૯૯૪ ફાગણ સુદિ પ થાણા તેમના ઉપદેરા અને પ્રખર પ્રયાસો રિા આજે શ્રી થાણાનગરના તીર્થોદ્ધાર
ઐતિહાસિક અન્યા છે.
חכחכחכחכחבוב
SFSTEFEFUSESSIFIRST FLUTIFUFIFSFERIFSFSFFNFNFNFLUEURSELFIE UEUEUEUEUEUEUEUE TUESTSTSTSTSTSS
LELEUCLEUELEUCLE શ્રી મહાદય પ્રેસ-ભાવનગર,
Page #34
--------------------------------------------------------------------------
________________
આચાય દેવ સાથેના મારે પરિચય
આ સામે જેના ફાટા આપવામાં આવ્યા છે. તે જશક આચાર્ય દેવને હું મારા પરમ ઉપકારી ગુરુ તરીકે દર્શાવું તે તે તદ્દન વ્યાજબી ગણાશે. વિ. સં. ૧૯૪૭ માં મુંબઈમાં મારા જન્મ થયા હતા. ત્યારબાદ ૧૯૫૨ થી લગભગ મારી ઉંમર ૨૫ વર્ષની થઇ ત્યાં સુધીમાં આ મહાપુરુષે મને સંસ્કારી બનાવવામાં મુંબઈના તેમના ચાતુર્માસ દરમિયાન પૂરતા સાથ આપ્યા છે. કાળચક્રની ગતિના ફેરામાં મહારાજા વિક્રમ જેવાને પણ ઘાંચીની ઘાણીએ બેસવું પડયુ હતું એ હકીકત પ્રસિદ્ધ છે, તે જ માફક ગશ્રીમંતાઈમાં જન્મી, એક સાહસિક વેપારી તરીકે લગભગ ૪૫ વર્ષનું આયુષ્ય થતાં સુધી જન્માંતરના અંતરાય કર્મોના ચેાગે મારે વ્યાપારિક ક્ષેત્રમાંથી નિવૃત્તિ લેવી પડી. આ સમયે મારા આ ઉપકારી આચાર્ય દેવ મુંબઇમાં જ બિરાજમાન હતા. તેમણે મને શુદ્ધ ચારિત્રવાન, આત્મસંતાષી અને ધાર્મિક ક્ષેત્રમાં સેવાભાવી જીવન ગુજારી, આ ભવ સાથે પરભવનુ ઉચ્ચ કોટીનું ભાથું બાંધવાની અણુમાલ સલાહ આપી. પરિણામે પૂર્વ સંસ્કારી સત્યેાગાના કારણે આ ઉપકારી ગુરુદેવની સાનેરી શિખામણની મને અસર થઈ અને મેં જીવન સતાષી અને સેવાભાવી નાખ્યું.
સંવત્ ૧૯૯૨ માં મુંબઈમાં શ્રી આદીશ્વરજી દહેરાસરના એડીટ ખાતામાં લગભગ એક વર્ષ દહેરાસરના વહીવટની સમજ મેળવવા ખાતર મેં જગ્યા મેળવી, જેમાં દહેરાસરજીના ટ્રસ્ટીઓ તેમજ સ્ટાફને મારાં એક વર્ષના કામકાજથી સતાષ થયા. આ સમયે મારા હસ્તક જે કાર્ય હતું તે પૂર્ણ થવા આવ્યુ હતુ. દરમ્યાન શ્રી આદીશ્વરજીના દહેરાસરે દાદર દહેરાસરજીને વહીવટ સભાળવા મુનીમની જરૂર છે એવી માંગણી થઇ, એટલે શ્રી આદીશ્વરજીના દહેરાસરજી તરફથી મને સુનીમ તરીકે દાદર મેાકલવામાં આવ્યેા. ત્યાં લગભગ બે વર્ષ મેં મુનીમ તરીકે સેવા બજાવી. ત્યાં મારી યથાશક્તિ મહેનતદ્વારા પાષધશાળા બંધાવી અપૂર્વ પ્રતિષ્ઠા મહાત્સવ પ્રભાવશાળી રીતે ઉજવાયા, તેમજ મિત્ર
Page #35
--------------------------------------------------------------------------
________________
૨૪
મ`ડળ અને પાઠશાળાની સ્થાપના થઇ. દાદર ચતુર્વિધ જૈન સંઘમાં મારા પ્રયાસેાથી એકયનું વાતાવરણ એવુ' તેા સુંદર જામ્યુ કે જેના ચેાગે મને આજે દાદર છેડ્યાને લગભગ દોઢ વર્ષ થવા છતાં દાદરના જૈન સંઘ મને ‘સમાજસેવક ’ તરીકે યાદ કરે છે.
આ સમયે જેમના વરદ હસ્તે દાદર દહેરાસરજીના પ્રતિષ્ઠા મહેાત્સવ અપૂર્વ જશવંતા નીવડ્યો હતા તે ઉપકારી જિનરિદ્ધિસૂરિ મહારાજ અને દાદર જૈનસંઘના આત્મા તુલ્ય ગણાતા રા. સા. શેઠ રવજી સાજપાલે થાણામાં થતા તીર્થોદ્ધારમાં મારા જેવા સેવાભાવીની જરૂરિઆત છે એ પ્રમાણેની સલાહ શ્રી થાણાસ ંધને આપી. પિરણામે થાણાસંઘે શ્રી દાદર સંઘ પાસે ચાર માસ માટે મારી માંગણી કરી. અતિ આનાકાની વચ્ચે શ્રી દાદરના સંઘે મને માત્ર ચાર માસને માટે થાણા જવા માટે મંજૂરી આપી અને હુ સંવત્ ૧૯૯૫ના મહા સુદ એકમથી થાણા આણ્યે. એવામાં સંવત ૧૯૯૫ના વૈશાખ માસમાં માહીમ દહેરાસરમાં પ્રતિષ્ઠામહાત્સવ થનાર હતા તે નિમિત્તે માહિમ જૈનસંઘે થાણા જૈનસંઘ પાસે પ્રતિષ્ઠા પૂરતી એક માસ માટે મારી માંગણી કરી. માહીમમાં યથાશક્તિ સેવા બજાવી કાર્ય પૂર્ણ થતાં હું પાછે થાણા આન્યા. ત્યારબાદ અત્યાર સુધી આ મારા ઉપકારી મહાત્માના પ્રસાદથી મને યત્કિંચિત્ તીર્થ સેવાના લાભ મળ્યા. તેમજ દાનવીર શ્રીમતા પાસે અહીં બંધાતા દહેરાસરજીની ટીપ માટે જતાં કુદરતી અનુકૂળતાભર્યા સંજોગામાં સુંદર સાથ મળતા રહ્યા છે.
આ પ્રમાણે શ્રી થાણા જૈન સંઘની અપૂર્વ મહેનત અને મારી અલ્પ સેવાના યેાગે આજે થાણા દહેરાસરજીના તીર્થોદ્ધારનું કાર્યં ઘણું જ સુંદર અને આકર્ષક બન્યુ છે એટલું જ નહિ પરંતુ મુંબઇના પરાઓમાં આજે આદર્શ પ્રાચીન તીર્થની ગણત્રીમાં ઐતિહાસિક નામના મેળવે એવું અપૂર્વ જિનાલય તૈયાર થઈ જવા આવ્યું છે. આ પ્રમાણે ગત પાંચ વર્ષમાં આચાર્ય દેવના અહેાનિશ સતસમાગમમાં રહેતાં સંઘસેવા સાથે આત્મકલ્યાણના માર્ગ સધાયેા છે. વળી આ “ સમ્રાટ્ સંપ્રતિ યાને પ્રાચીન જૈન ઇતિહાસની પ્રામાણિકતા ” નામે અપૂર્વ ગ્રંથની રચના પણુ આ આચાર્ય દેવના જ પ્રભાવ છે, કે જેમના મારા બચપણથી મારા ઉપર એક ધર્મપિતા તરીકે હાથ છે અને રહેશે એવી પરમ કૃપાળુ પરમાત્મા પાસે હું નિર ંતર પ્રાર્થના કરું છું. આવા ઉપકારી ગુરુદેવનું આયુષ્ય ધમ સેવા અર્થે ચિરકાળ પન્ત રહેા.
પરમપૂજ્ય ઉપકારી ગુરુદેવના શિષ્યરત્ન શ્રી ગુલાબ મુનિજી મહારાજમાં પણ ગુરુદેવના સદ્ગુણાના વારસા ઉતર્યા છે અને તેઓ પણ મને ગુરુદેવ જેટલા જ પ્રેમથી ચહાય છે.
આ પ્રમાણે સમાગે જીવન વ્યતીત કરતાં મારુ' હવે પછીનું જીવન આ રીતે જ ધર્મસેવામાં નિષ્કંલક રીતે પસાર થાય એ જ અભ્યર્થીના અને અભિલાષા.
—લેખક
Page #36
--------------------------------------------------------------------------
________________
છે તે છે શ્રી જિનેન્દ્રાય નમ:
સમ્રા સંપ્રતિ
યાને પ્રાચીન જૈન ઈતિહાસની પ્રમાણિક્તા
ખંડ ૧ લો
પ્રકરણ ૧ લું
ભારતમાં સામ્રાજ્યની સ્થાપના આ અવસર્પિણી કાળને આજે પાંચમે આર ચાલે છે, જેની શરૂઆત પ્રભુ મહાવીરના નિર્વાણ પછી ચોથા વર્ષે થાય છે. તેને સનાતન ધર્મકાર કળિયુગના નામે સંબંધે છે. અત્યારે પૂર્વે ચાર આરાઓ પસાર થયા છે, જેનું સંક્ષિપ્ત વર્ણન નીચે પ્રમાણે છે –
પ્રથમ આરે સુષમસુષમ નામે ચાર કડાકડી સાગરોપમવાળો હતો. બીજે આરે સુષમ નામે ત્રણ કોડાકોડી સાગરોપમવાળે હતો. ત્રીને આરે એ કેડીકેડી સાગરેપમવાળે હતો, જેનું નામ સુષમદુષમ હતું.
Page #37
--------------------------------------------------------------------------
________________
સમ્રાટ્ સંપ્રતિ આ ત્રણે આરામાં યુગલિક તરીકે એક પુરુષ અને એક સ્ત્રી એમ સાથે જન્મતાં હતાં. તે બંને વચ્ચે દંપતી સંબંધ થતો હતો છતાં કષાય રહિતપણે સંસારસુખ ભોગવી તેઓ દેવલોક જતાં હતાં. આ આરાનાં મનુષ્યનું જીવન અલ્પ કષાયવંત હોવાથી તેઓના માટે દેવગતિ સિવાય બીજી ગતિ હતી જ નહી. આ આરાના અંતિમ કાળ સુધીમાં દશ પ્રકારનાં કલ્પવૃક્ષો મને વાંચ્છિત ફળને દેનારાં હતાં. પૃથ્વીની રજ શર્કરા તુલ્ય મધુરી હતી તથા નદીનાં જળ અમૃત તુલ્ય મીઠાશવાળાં હતાં.
ત્રીજા આરાના અંતિમ કાળ લગભગમાં જ્યારે કલ્પવૃક્ષો મનવાંછિત ફળ આપવામાં સંકુચિત થયાં ત્યારે યુગલીયાઓમાં આપસઆપસમાં ખેંચતાણ થવા લાગી અને કલહ ઉત્પન્ન થયા. તેમાં ભાગલા પડ્યા. એકત્ર એક જ પ્રદેશમાં, નજદીક નજદીકમાં રહેનારા યુગલીઆઓ દૂર દૂર રહેવા લાગ્યા.
પૃથ્વીની રજ જે શર્કરા તુલ્ય હતી તેમાં તદ્દન ફીકાશ આવી. જળાશ અને નદીઓનાં જળ જે મધુરાં મધમય હતાં તે નિરસ અને સ્વાદ રહિત થયાં. જે મઘાંગ વૃક્ષો અમૃત તુલ્ય મદ્ય દેનારાં હતાં અને જેના ઉપર યુગલીઆઓનું જીવન હતું તેમાં જબરજસ્ત ફટકો પડ્યો. વસ્ત્રો અને આભૂષણ દેનારાં કલ્પવૃક્ષો પણ નિરર્થક થયાં. તેવી જ રીતે સુંદર મહેલ આદિ રહેઠાણ દેનારાં કલ્પવૃક્ષે સંકુચિત થયાં. એ પ્રમાણે એકંદરે દેવતાઈ સ્વર્ગીય સાહાબી દેનારાં દશ પ્રકારના કલ્પવૃક્ષે કાળના પ્રભાવે ફળ રહિત થયાં.
ત્રીજા આરાના અંતિમ કાળમાં યુગલીઆઓ મૃત્યુ પામી સ્વર્ગે જતા હતા તેમાં પણ આંતરો પડ્યો અને ચારે ગતિનાં દ્વાર ખુલ્લાં થયાં. આ કાળ સુધી યુગલીઆઓના મૃત્યુદેહને મહાપક્ષીઓ લઈ જઈ સમુદ્રમાં પધરાવતાં હતાં તેમાં પણ વાંધો આવવા લાગ્યો. એટલે એકંદરે યુગલીઆએની સ્થિતિ ભયંકર રીતે ગુંચવાડાભરી ગંભીર થઈ. વળી તેમને પિતાનું જીવન નિભાવવાનાં સાધનો માટે ચિંતાઓ ઉત્પન્ન થઈ. વસ્ત્ર અને રહેવાના સ્થાન રહિત થયેલ યુગલીઆઓને, જંગલનાં વૃક્ષોની છાલ અને પાંદડાંનાં વસ્ત્રો બનાવી અર્ધનગ્ન સ્થિતિએ જંગલીપણે રહેવાને દુઃખદ અવસર આવી લાગ્યા.
ભેજન આદિ જે મિષ્ટ પદાર્થો મળતા હતા તેના બદલે કાચું અનાજ અને જંગલનાં પાકેલાં વનફળો ખાઈ જીવનનિર્વાહ કરવાને કાળ આવી પહોંચે. એટલે એકંદરે દેવતાઈ સ્વર્ગીય સાહાબી ભોગવનાર દેવગતિગામી યુગલીઆઓ માટે આ કાળ એ તે દુઃખદ આવી પહોંચે કે તેઓનું રક્ષણ કરનાર અથવા તે તેઓને પુનરુદ્ધાર કરનાર યુગાદિ પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવજીનો જન્મ ન થયો હોત તો દુઃખદ કાળના પ્રવાહમાં તણાતા યુગલીઆઓનો લય એવી દુઃખદ સ્થિતિએ થાત કે તેનું વર્ણન કરવું અશક્ય થઈ પડત.
Page #38
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨ જું
યુગાદિ પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ આ પ્રભાવશાલી સંસ્કૃતિવાન જંબુદ્વીપના ભરત ને ઐવિત ક્ષેત્રમાં સંસ્કારી આર્યભૂમિના પૂર્વપરંપરાના તપસ્વીઓના તપ અને પુણ્ય પ્રભાવે જ્યારે જ્યારે કનિષ્ટ સમય આવે છે ત્યારે ત્યારે તારણહાર મહાન વિભૂતિઓને જન્મ થાય છે, જેના વેગે દુઃખી થયેલી પૃથ્વીમાતા પિતાનાં બાળકની અને પશુધનની પાલક બને છે અને દુઃખી થતાં બાળકેનું રક્ષણ કરે છે.
આ કાળમાં તે જ નિયમ પ્રમાણે અવ્યવસ્થિત થયેલ યુગલીઆઓને પોતાના જ્ઞાનના બળે સદૃમાર્ગે દોરવા શ્રી ગષભદેવ જેવા તારણહારની કુદરતે જરૂરીઆત પૂરી પાડી.
આ કાળમાં ત્રણ જ્ઞાન સહિત જન્મેલ યુગાદિ પ્રથમ તીર્થકર ઋષભદેવ મહારાજને યુગલીઆ તરીકે જન્મ નાભિરાજા અને મરુદેવી માતાની કુખથી થયા. ત્રીજા આરાના ચોરાશી લક્ષ પૂર્વ અને નેવાશી પક્ષ એટલે ત્રણ વર્ષ અને સાડાઆઠ માસ બાકી હતા તે સમયે અષાડ માસની કૃષ્ણ ચતુર્થીના દિવસે ઉત્તરાષાઢા નક્ષત્રના ચંદ્રગમાં તેત્રીશ સાગરોપમનું દેવપણાનું આયુષ ભેગવી, સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી આવી જેમ માનસ સરોવરથી ગંગાતટ ઉપર હંસ ઊતરે તેવી રીતે તેઓ આ ભરતક્ષેત્રમાં નાભી નામના સાતમાં કુલકર(રાજા)ની શ્રી મરુદેવીના ગર્ભમાં આવ્યા. એ સમયે મરુદેવી માતાએ દેવતાઈ ચાદ મહાસ્વપ્ન દીઠાં.
માસ અને સાડાઆઠ દિવસ વ્યતીત થયા પછી ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની અષ્ટમીને દિવસે અર્ધરાત્રે સર્વે ગ્રહ ઉચ્ચ સ્થાને આવતાં ઉત્તરાષાઢા નક્ષત્રમાં મરુદેવીની કુખથી યુગલધમી પુત્રપણે ભારતના પ્રથમ તારણહારને યુગલીયા તરીકે જન્મ થયો. આ કાળે આ ભરતક્ષેત્રમાં આ પ્રથમ તારણહાર ત્રણ જ્ઞાન સહિત જન્મેલ હોવાથી તેમને જન્મોત્સવ ચોસઠ ઇ અને ઇદ્રાણીઓની સાથે સ્વગીય સર્વ દેવી દેવતાઓએ અતિ હર્ષપૂર્વક ઊજ.
Page #39
--------------------------------------------------------------------------
________________
સમ્રાટું સંપ્રતિ આ કાળમાં પ્રથમ યુગલિયાઓની વ્યવસ્થા માટે સાત કુલકરેની નીમણુક રાજા તરીકે થયેલ હતી અને અહીં સુધી વ્યવસ્થાપકને કુલકર તરીકે સંબોધવામાં આવતા. - જ્યારે ત્રાષભદેવજી આઠ વરસના થયા ત્યારે એક સુકાયેલ તાડવૃક્ષનું ફળ પવનના યેગે પડવાથી બાળકપણાને યોગ્ય પરસ્પર ક્રીડા કરતું કેઈ યુગલિયાનું જેડું તે તાડવૃક્ષ નીચે હતું તેમાંથી દેવગે તે યુગલિયામાંનાં બાળક પુરુષનું અપમૃત્યુ થયું અને તે પંચત્વ પામી ગયો. આ અપમૃત્યુને બનાવ આ કાળમાં પ્રથમ જ હતું. અલ્પ કષાયને લીધે તે યુગલિક બાળક સ્વર્ગમાં ગયે, જેવી રીતે અલ૫ ભારને લીધે તુલા પણ આકાશમાં જાય છે.
આ કાળ સુધી મહાપક્ષીયે જે યુગલીયાનાં મૃત શરીરને ઉપાડી સમુદ્રમાં નાખી દેતાં હતાં તેને નાશ થયે હતો તેથી તે કલેવર ત્યાં જ પડી રહ્યું. આ ડામહેલી બાલિકા કે જેનું નામ સુનંદા હતું તેને તેના માતપિતાને ત્યાં રક્ષણાર્થે મૂકવામાં આવી છે ત્યાં થોડા દિવસ ઉછરી.
યુગલિયામાં એવો રિવાજ હતું કે પિતાનાં જીવનનાં અંતિમ કાળમાં યુગલિયાએ યુગલિક બાળકને જન્મ આપી, તે બાળકો અમુક સમયે ઉમ્મર લાયક થતાં તેમના જન્મદાતા માબાપ એક જ દિવસે કઈ પણ જાતના રોગ અને વ્યાધિ રહિત સમાધિપૂર્વક મૃત્યુ પામી સ્વર્ગે જતાં. તેની માફક અહીં પણ એવું બન્યું.
પેલી બાલિકાનું હવે શું કરવું ? તેના વિચારમાં સર્વ મુંઝાયા. બાલિકા અત્યંત સ્વરૂપવતી અને સંસ્કારી જણાવાથી આગેવાને, તેણીનાં લગ્ન જરૂર તેના જેવા જ ઉત્તમ પુરુષ સાથે થવાં જોઈએ એવા નિશ્ચય ઉપર આવ્યા, અને તેમણે એકત્ર થઈ નાભિ રાજા પાસે આવી તેને સેંપી અને રૂષભદેવની ધર્મપત્ની તરીકે આ બાલિકાનો સ્વીકાર કરી રૂષભદેવને અમારા સ્વામી બનાવે એવી વિનંતિ કરી. આ સમયે જગતને માર્ગદર્શક બનવા સાધર્મ અવધિજ્ઞાનથી આ પ્રસંગને જાણે સ્વર્ગમાંથી ત્યાં બ્રાહ્મણ સ્વરૂપે આવ્યા અને તેમણે જાતે આવી રૂષભદેવજીને કહ્યું કે-“હે પ્રભુ! તમારે હજી ત્રીશ લાખ પૂર્વ સુધી કર્મો દઢપણે ભેગવવાં પડશે એમ મને અવધિજ્ઞાનવડે દેખાય છે. જેમાં આ અવ્યવસ્થિત જંગલીપણાનાં ભાઈબહેન વચ્ચે એકબીજાનાં લગ્નની પ્રથા દૂર કરવા તમારે આ બાલિકા સાથે લગ્ન કરવાં. આપ સુખેથી લગ્ન કરી સુનંદા અને સુમંગલાના સ્વામી બને.”
અષભદેવજીનાં માતાપિતાએ તરત જ ઇદ્ર મહારાજની સલાહ માન્ય કરી. સાથે યુગલિયાઓની આજીજીને પણ સ્વીકાર કર્યો અને સુનંદા સાથે સુમંગલા કે જે ઋષભદેવની સાથે યુગલિયા તરીકે જન્મી હતી તેનાં લગ્ન-સમારંભમાં ચેસઠ ઇંદ્ર અને ઈંદ્રાણીઓએ અતિ હર્ષ પૂર્વક પિતા પોતાના દેવતાઈ વૈભવશાલી રસાલા સાથે આવીને ભાગ લીધો. દેવીઓએ બે પક્ષમાં વહેંચાઈ ખૂબ હેશથી ગીત ગાઈ મનને હવે પૂરો કર્યો. તેઓ માટે પણ
Page #40
--------------------------------------------------------------------------
________________
યુગાદિ પ્રથમ તીર્થં કર શ્રી ઋષભદેવ
આ માંગલિક અવસર પ્રથમ હતા. ત્યારથી લગ્નપ્રસંગે હોંશથી ખૈરાંઓમાં ગીત ગાવાનો પદ્ધતિ ચાલુ થઇ છે.
X
X
પ
X
એક સમયે પ્રાત:કાળે જેમ દીપકનુ તેજ હણાઈ જાય તેમ કાળોષથી સર્વે કલ્પવૃક્ષાના પ્રભાવ તદ્ન હણાઈ ગયા, જેથી યુગલિયાના ઉત્તરનિર્વાહ અર્થે જબરજસ્ત કાલાહલ થયા. યુગલિયાએએ એકત્ર થઇ, રૂષભદેવજી પાસે આવી, અસમંજસ બનતા સર્વે અનાવાનું તેમને નિવેદન કરી પેાતાના રાજા થવાની માગણી કરી કે– હે સ્વામિન્! તમે અમારા રાજા મના, કારણ કે અમારામાં આપની સદ્દેશ બીજો કાઈ જ્ઞાની દેખાતા નથી.
9
રૂષભદેવે કહ્યું: ‘તમે ઉત્તમ એવા નાભિ કુલકર પાસે જઈ પ્રાર્થના કરી. તે તમને રાજા આપશે. ' તેઓએ તે પ્રમાણે કર્યું. અને નાભિરાજાએ રૂષભને રાજા થવાની આજ્ઞા આપી. પછી યુગલિયાએ અતિ હર્ષિત થઈ યુગધર્મી પ્રથમ રાજવી તરીકે રૂષભને રાજ્યાભિષેક કરવા જળ લેવા તે જ સમયે નદી તરફ ગયા.
આ સમયે સ્વર્ગમાં ઇંદ્રનું સિંહાસન કપ્યું. અવધિજ્ઞાનવડે રૂષભદેવના રાજ્યાભિષેક જાણી કેંદ્ર તરત ત્યાં આવ્યેા. પછી તે સાધ કલ્પના ઇંદ્રે સુવર્ણની વેદિકા બનાવી. અતિપાંડુકબલા શિલા કે જેના પર તીર્થંકરા બિરાજમાન થાય છે તેની જેમ તેની ઉપર એક સિંહાસન રચ્યું અને પૂર્વ દિશાના અધિપતિ તરીકે સ્વસ્તિવાચક ગારની જેમ તેણે લાવેલા તી જળથી રૂષભદેવજીને રાજ્યાભિષેક કર્યાં. પછી ઇંદ્રે નિર્મળપણાથી ચંદ્રના સુદર તેજોમય દિવ્ય વસ્ત્રો રૂષભદેવજીને ધારણ કરાવ્યાં અને ત્રણે જગતના મુગટરૂપ સ્વામીનાં અંગ ઉપર મુગટ વિગેરે રત્નાલંકાર ચેાગ્ય સ્થાને પહેરાવ્યા એટલામાં તે પેાતાના હસ્તપાત્રમાં જળ લઇ યુગલિયાએ આવી પહોંચ્યા. તેએ પ્રભુને વિભૂષિત ને દેવતાએથી પૂજિત થતા જોઇ વિનયયુક્ત તેમની આગળ ઊભા રહ્યા. દિવ્ય વસ્ત્ર અને અલંકારથી અલંકૃત થયેલા પ્રભુનાં મસ્તક ઉપર જળ નાખવું ઘટે નહી એમ વિચારી તેઓએ તેમનાં ચરણ ઉપર જળ ક્ષેપવ્યુ, તેથી આ સર્વે યુગધર્મીએ સારી રીતે વિનીત થયા છે જાણી તેઓને રહેવા માટે ઇંદ્ર મહારાજા, વનીતા નામે નગરીનીર્માણ કરવા કુબેરને આજ્ઞા કરી સ્વસ્થાને ગયા.
.
કુબેરે ખાર જોજન એટલે અડતાલીસ ગાઉની ને નવ જોજનના વિસ્તારવાળી કહેતાં છત્રીસ ગાઉના ઘેરાવાવાળી નગરી રચી. તેનુ અચાખ્યા એવું બીજું નામ રાખ્યુ. નગરીની બહાર ઉત્તમ એવા સૂરજકુંડ નામે કુંડ કૉંબંધના ખપાવવા તરત જ મનાવી આપ્યું.
વર્તમાન કાળમાં પણ હજી સુધી આ સૂરજકુંડ નજદીક દર વર્ષે ભાદરવાના પ્રથમ રિવવારે સુંદર મેળા ભરાય છે, જેના લાભ દૂર દૂરનાં હજારો યાત્રાળુએ લઇ પેાતાનાં કર્મ બંધના શ્રદ્ધાથી ખપાવે છે.
Page #41
--------------------------------------------------------------------------
________________
સમ્રાટ્ સંપ્રતિ
યક્ષપતિ મેરે અક્ષય એવાં વસ્ત્ર, ને પછ્ય અને ધન-ધાન્યાથી ભરપૂર દરેક ઘરના ભંડારા ભરી તે નગરીમાં હીરા, ઇંદ્રનીલ મણિ અને વૈડુ મણુિથી અલંકૃત ઊંચી હવેલીએ બનાવી તે નગરીની લીલા વિસ્તારી. નગરીના કિલ્લા ઉપર માણેક કાંગરાની શ્રેણી મનાવી ઘરાનાં આંગણામાં માંગલિક એવા મેાતીના સાથિયા પૂર્યા જેમાંથી ખાલિકા પાછળથી પાચીકાની રમત રમતી હતી. આ પ્રમાણે સુંદર વૈભવશાળી નગરી બનાવી યુગલિયાઓને રહેવાની સુંદર સગવડતા કુબેર ભંડારીએ કરી આપી.
રાજ્યાભિષેક બાદ રૂષભદેવે પુરુષની અહાંતેર કળા અને સ્રીએની ચાસઠ કળાનુ શિક્ષણ યુગલિયાને આપ્યું. સાથે કાચું અનાજ કેવી રીતે પકવવું તેના પ્રથમ શિક્ષક રૂષભદેવ પાતે અન્યા. આ સમયે કાચુ' અનાજ કેવી રીતે પકવવું તેની માહિતી યુગલિયાઓને ન હતી. તેમણે રૂષભદેવજીને પૂછ્યું કે− હૈ સ્વામિન્! અમારે અનાજ કઈ રીતે પકવવું' તે સમજાવેા.' ત્યારે પાતાના જ્ઞાનમળે રૂષભદેવજીએ એક માટીના પીંડ મગાવી, હાથીના કુંભસ્થળ પર ગોઠવી તેનુ વાસણ બનાવ્યું, અને તે સુકાતાં તેમાં અનાજ પકવી ખાતાં શીખવ્યુ. ખાદ કુંભારાને વાસણ અનાવવાની પ્રથમ કળા તેમણે ચક્ર પર કરી ખતાવી, જેથી તે માગે યુગલિયાના એક ભાગ ઉદ્યમે લાગ્યા. તેઓ તે સમયથી કુંભારાણા ( કુંભારા ) તરીકે પ્રસિદ્ધિને પામ્યા જેમને હજી સુધી પ્રથમ કળાકાર તરીકેનું બહુમાન લગ્ન અને ધાર્મિક ક્રિયાઓ પ્રસંગે પણ આપવામાં આવે છે અને શુભ પ્રસંગે હાંશથી મહેના માટીની ચારી ( માટલાંઓ ) વિધિપૂર્વક તેમની પાસેથી લઇ તેમને કુંભારાણા તરીકે સહુની સાથે શીખ આપે છે,
ખાદ્ય વસ્ત્રાલંકાર કેવી રીતે બનાવવાં તેની સમજ આપી, શાળા બનાવી વસ ગુંથવાનાં કાર્યની શરૂઆત કરી આપી. સાથે સાથે જે બહાંતર કળાએ વહેવારમાં ઉપયોગી થઇ પડે છે તેનુ શિક્ષણ પોતાના જ્ઞાનમળે આપી વિશ્વને સુંદર સ્થિતિમય બનાવવામાં સૂત્રધાર એવા રૂષભદેવ પ્રભુએ દસ લાખ પૂર્વ સુધી ઉત્તમ રીતે રાજ્ય ભાગવી રાજ્યસમુદાયના ચાર ભેદની રચના કરી, જેમાં ઉગ્ર દંડના અધિકારી એવા અંગરક્ષક પુરુષાને ઉગ્ર કુલવાળા બનાવ્યા, મંત્રી વિગેરે રાજ્યાધિકારીએ માટે પ્રભુની સમાન વયનાં મિત્રાને રાજન્ય કુળવાળા બનાવ્યા, અને માકીના અવશેષ રહેલા પુરુષાને ક્ષત્રિય બનાવ્યા. એવી રીતે વહેવાર નીતિની નવીન સ્થિતિ રચી રાજ્યલક્ષ્મી ને વૈભવ રૂષભદેવ ભાગવા લાગ્યા. દ'ડનાયકા લેાકેાને તેઓના અપરાધ પ્રમાણે સજા કરવા લાગ્યા જેથી ગુન્હાઓ આછા થવા લાગ્યા અને પાછી રાજ્યવ્યવસ્થા સુંદર રીતે જળવાઇ રહી. ક્ષેત્ર, ઉદ્યાન અને ઘરાની મર્યાદાનું રક્ષણ થયું અને પ્રભુને ન્યાયધર્મ ચારે દિશાયે વખણાયા. આ સમયે વર્ષારૂતુ સુંદર રીતે અમીવૃષ્ટિ કરવા લાગી જેથી ભરતક્ષેત્ર ગાકુળની જેમ પશુધનથી સુંદર રીતે ભરપૂર થયું. આ રીતે ભરતક્ષેત્ર વિદેહક્ષેત્રની જેમ સ્વગીય ભૂમિ થઈ પડી. રૂષભદેવે રાજ્યાભિષેક પછી તરતમાં જ જ્ઞાનમળે પૃથ્વીના ઉદ્ધાર કરી, તેનુ સુંદર રીતે પાલન કરી પ્રથમ ઇંન્નુવંશી કુળની ભરતખંડ ઉપર સ્થાપના કરી.
Page #42
--------------------------------------------------------------------------
________________
યુગાદિ પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ આ કાળમાં અડતાલીસ ગાઉ લાંબી અને છત્રીશ ગાઉ પહોળી એવી કુબેર મહારાજે બનાવેલ દેવતાઈ સામગ્રીથી ભરપૂર વિનીતા નગરીમાં જંગલમાં વીખરાયેલ સર્વે યુગલિયાઓ આવીને વસ્યા. પિતાના આસ સંબંધીઓ સાથે નાભિરાજા પોતે એક વિભાગમાં આવીને વસ્યા જે વિભાગ રાજ્યમહેલના વિભાગ તરીકે પ્રસિદ્ધિને પામ્યા. બાદ નજદીકના એક વિભાગને રાજ્યવ્યવસ્થાપક કચેરી વિભાગ તરીકે જુદો પાડી ત્યાં રાજ્યવ્યવસ્થાપકેની ઑફિસો બનાવી. ત્યાં ન્યાયાધીશ તરીકે ખૂદ અવારનવાર રૂષભદેવજી પોતે દંડનાયક પાસે આવી કેવી રીતે ન્યાય ચૂકવવો તેની રાજ્યનીતિ સમજાવતા.
તેવી રીતે જેલખાનાંઓ અને લશ્કર માટે ખાસ અલગ વિભાગો બનાવવામાં આવ્યા હતા. પછી રૂષભદેવે જાતે હાજર રહી અસી કહેતાં શસ્ત્રવિદ્યા, યુગલિયાનાં એક વિભાગને શીખવી તેમને સુસજ્જિત લશ્કરી બનાવ્યા. આ રીતે તેમણે લુવારની વિદ્યા પણ ચાલુ કરી.
ખેતીવાડીના અંગે અનાજ કેવી રીતે પકવવું, તેને કઈ રીતે સાફ કરવું તેની રીત જાતે યુગલિયાઓને સમજાવી એક વિભાગને તે માર્ગે વા. (કૃષી)
યુગલિયાને એક વિભાગ કે જે કાંઈક સંસ્કારી અને સમજુ દેખાય તેને વેપારી વણિક બનાવી, તેને ધનના ભંડારોથી ભરપૂર દુકાનદારી સોંપી, તેમાં કઈ રીતે ન્યાયી વેપારથી ધનસંચય થાય તે શીખવી તોલ તથા માપ વગેરેની સમજ આપી. (મસી)
હવે બાકીના જડબુદ્ધિ વિભાગને ઉપલા ત્રણ વિભાગોની ચાકરી અને આજ્ઞાપાલન કરવાનું કાર્ય સંપી તેમને સેવક બનાવ્યા. આ રીતે નિરુદ્યાગી યુગલિયાઓને ઉદ્યમે લગાડી રૂષભદેવે જગતને વ્યવહાર માર્ગ ચાલુ કર્યો.
આંખના પલકારાની જેમ દેવી સહાયતાથી રૂષભદેવ દ્વારા પિતાની થયેલ ઉન્નતિને જોઈ યુગલિયાઓ એવા તો હર્ષાન્વિત થયા કે જેથી તેઓ રૂષભદેવને પ્રભુ તુલ્ય માનવા લાગ્યા ને તે સમયથી રાજ્યમાં કેઈ પણ સ્થળે ટંટા-બખેડા અથવા તે યુગલિયાઓનું જંગલીપણું દેખાયું નહીં.
આ સમયમાં આ યુગલિયાઓ રૂષભદેવની દોરવણીથી ટૂંક સમયમાં એવા તો સંસ્કારી અને સુવ્યવસ્થિત અલંકારવિભૂષિત ઉદ્યમી બન્યા કે જેના ગે રૂષભદેવના દરબારમાં હાથી, ઘેડા અને પાયદળનું સુવ્યવસ્થિત લશ્કર એવું તો સુંદર રીતે સુશોભિત તૈયાર થયું કે જેના પરિણામે ભારત અને બાહુબળ જેઓ રૂષભદેવ મહારાજાના પુત્ર હતા તેમના વચ્ચે બાર-બાર વર્ષ સુધી ચાલેલ ઘેર સંગ્રામમાં આ સુવ્યવસ્થાની ખાત્રી જગતને થઈ એટલું જ નહી પરંતુ સ્વર્ગીય દેવી-દેવતાઓએ પણ તે સુવ્યવસ્થિત યુદ્ધનાં મુક્તકંઠે વખાણ કર્યા. ત્યારથી વર્તમાન કાળ સુધી લશ્કરની વ્યવસ્થા માટેનું પ્રથમ માન રૂષભદેવના જ્ઞાનને અને ભારતને ઘટે છે.
Page #43
--------------------------------------------------------------------------
________________
સમ્રા સંપ્રતિ જે તે કાળે રૂષભદેવ જેવા તારણહાર જેનધર્મના પ્રથમ તીર્થકર ન થયા હતા તે આજે અહિંસા પરમો ધર્મને પ્રાધાન્ય સ્થાને માનતું આ ભારતવર્ષ કઈ સ્થિતિએ હેત તેને ખ્યાલ સુજ્ઞ વાચકે જ કરવાનું છે.
લગ્ન પછીની પ્રિઢાવસ્થા સુધીમાં રૂષભદેવને સુનંદાથી બાહુબલી અને સુંદરીના યુગલિક અને સુમંગલાથી ભરત તથા બ્રાહ્મી તેમજ ઓગણપચાસ પુત્ર-યુગલિયાઓને જન્મ થયો. ભરત મહારાજા કે જેઓ આ ભરતક્ષેત્રમાં પ્રથમ સમ્રાટ થયા તેઓ શ્રી રૂષભદેવના પ્રથમ પાટવી તરીકે જન્મ્યા. રાજ્યપત્રો ઉમ્મર લાયક થતાં રૂષભદેવે જ્ઞાનના બળે પિતાને દીક્ષાંકાળ નજીક જાણું રાજ્યપુત્રો તેમજ કુટુંબીઓને એકત્ર કરી ભરતને સંબંધી કહ્યું-“હે પુત્ર !તું આ રાજ્ય ગ્રહણ કર. હવે અમે સંયમરૂપી સામ્રાજ્યને ગ્રહણ કરીશું. પોતાનાં પિતાનાં આવાં વચન સાંભળી, ભરત અધોમુખ થઈ, અંજલી જેડી, નમસ્કાર કરી ગદુગદિત થઈ ગયો અને બે-“હે પિતાશ્રી ! તમારા ચરણકમલની છાયામાં જે સુખ હું અનુભવું છું તે સુખ રાજ્યની છત્રછાયા નીચે પ્રાપ્ત થવાનું નથી તેથી હું દુઃખી થાઉં છું.” પ્રભુએ કહ્યું-“હે વત્સ! સમર્થ જ્ઞાનીઓ માટે બન્ને માર્ગ નિયમિત થયેલા છે તે મુજબ આ સંયમ માર્ગથી આત્મસાધન કરી મેક્ષગતિ પ્રાપ્ત કરવી એ પુરુષાથી પુરુષને ધર્મ છે, માટે મેહાંધ ન થતાં તું તારી ફરજને અદા કરી રાજ્યગાદી સ્વીકાર.” આ પ્રમાણે કહી તરતજ ભરતને રાજ્યસિહાસને અતિ હોંશથી બિરાજમાન કર્યો. આ સમયે ઇંદ્ર મહારાજે જાતે પધારી રાજ્યાભિષેક કર્યો અને ભરતના નામની આણ તરત જ પુકારાઈ. આ સમયે ભારતના મસ્તક ઉપર ઇંદ્ર મહારાજાએ અર્પણ કરેલ રત્નમણિમય મુગટ એ તો દીપ હતો કે જેનાં રત્નોના તેજથી રાજ્યદરબાર ચંદ્રમાની જેમ તેજોમય બની ગયે.
બાદ બાહુબલિજી વિગેરે બીજા પુત્રોને તેમની યોગ્યતા પ્રમાણે દેશે વહેંચી આપ્યા, જેમાં પંજાબની તક્ષશિલા નગરી કે જે અત્યારે સમ્રા સંપ્રતિના અંગે પ્રાચીન સંશેધનનું મુખ્ય ધામ થઈ પડયું છે તે નગરી બાહુબલિના રાજ્યનગર તરીકે પ્રસિદ્ધિને પામી.
આ પ્રમાણે રાજ્યવ્યવસ્થા કરી, એક વરસ સુધી ત્રણ અઠ્યાસી કરોડ અને એંસી લાખ સુવર્ણોનું વાર્ષિક દાન દઈ રૂષભદેવજીએ સંયમ સ્વીકાર્યું. ઇંદ્ર મહારાજાએ તેમના દીક્ષા-ગ્રહણ પછી તરત જ દેવકૂષ્ય વસ્ત્ર અર્પણ કર્યું. આ દીક્ષા–સ્વીકારનો પ્રસંગ ચિત્ર માસના કૃષ્ણપક્ષની અષ્ટમીને દિવસે ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્ર આવ્યા તે સમયે થયો. પ્રભુની સાથે આ સમયે લગભગ ચાર હજાર રાજ્યગુરુએ દીક્ષા લીધી.
આ કાળ સુધીમાં જેન મુનિ મહારાજેની ગોચરીને આચાર કોઈને માલુમ ન હોવાથી રૂષભદેવ પ્રભુને લગભગ બાર માસ સુધી નિરાહારપણે વિચરવું પડયું. જેથી તેમની સાથે રહેલ ચાર હજાર સાધુઓ અંતે કંટાળી, તેમને સાથ છોડી, જંગલનાં પાકેલાં ફળો અને કંદમૂળ ખાઈ તપશ્ચર્યા કરવા લાગ્યા, જેઓ તે દિવસથી તાપસ તરીકે ઓળખાયા.
Page #44
--------------------------------------------------------------------------
________________
યુગાદિ પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ તે કાળથી અત્યાર સુધીમાં જંગલમાં અને પર્વતેની ગુફાઓમાં અનેક પ્રકારે અઘેર તપશ્ચર્યા કરનારા તાપસની ઉત્પત્તિ થઈ છે.
લગભગ બાર મહિના સુધી ઉગ્ર તપશ્ચર્યા કરતાં રૂષભદેવજી અનાર્ય દેશમાં મનપણે નિરાહારીપણે વિચરતા હતા. એક સમયે ગજપુરનગર જે બાહુબળજીના પુત્ર સોમપ્રભ રાજાની રાજધાનીનું શહેર હતું ત્યાં શ્રેયાંસ નામના કુમારે સ્વનામાં એવું જોયું કે ચારે તરફ કાંઈક શ્યામ રંગના દૂધથી પિતે સુવર્ણગિરિ એટલે મેરુપર્વતને દૂધના ઘડાથી અભિષેક કર્યો છે. તે જ માફક સુબુદ્ધિ નામના શેઠને પણ એવું સ્વપ્ન આવ્યું કે શ્રેયાંસકુમારે સૂર્યથી વિખરાયેલા સહસ કિરણે પાછા સૂર્યમાં આરોપણ કર્યા તેથી સૂર્ય અતિ પ્રકાશમાન થયા. સોમયશા રાજાએ એવું સ્વપ્ન જોયું કે ઘણા શત્રુઓથી ઘેરાયેલ કઈ રાજાની પિતાના પુત્ર શ્રેયાંસે રક્ષા કરી.
આ પ્રમાણે એક જ દિવસે આવેલા અતિ મહત્વતાભર્યા સ્વપ્નવૃતાંત રાજ્યદરબારમાં ચર્ચાયા છતાં તેને કોઈ નિર્ણય કરી શકયું નહીં, પરંતુ તે જ અવસરે ભિક્ષા માટે રૂષભદેવજીએ નગરપ્રવેશ કર્યો અને નગરીના લોક પ્રભુને નીહાળી હર્ષઘેલા થયા. કેઈએ તેમની સન્મુખ અમૂલ્ય રત્ન, વસ્ત્રાલંકારે, રાજકન્યાઓ તથા હસ્તી અને ઘોડાઓ સાથે પાકાં આમ્રફળ ધરી પ્રભુને તે સ્વીકારવાનું કહ્યું, પરંતુ જે ત્યાગી પુરુષને આ વસ્તુઓ ત્યાજ્ય હોય તેને તેથી શું ? કેઈપણ સ્થળે કોઈપણ વસ્તુ તરફ નજર ન ફેરવતાં ચંદ્ર જેમ નક્ષત્રે નક્ષત્રે ફરે તેમ પ્રભુ નિર્દોષ-કહિપત ગોચરી માટે ઘેર ઘેર ફરવા લાગ્યા.
નગરજનોના કોલાહલનો પાર નહોતો. કારણે પ્રભુનાં બાર માસ સુધીનાં નિરાહારપણાને સે જાણતા હતા. પ્રભુની કાયાની દુર્બળ સ્થિતિ જોઈ નગરજનો દુઃખી થવા લાગ્યા. આ સમયે આ સમાચાર રાજ્યમહેલમાં રહેલ યુવરાજ શ્રેયાંસને તરત જ મળ્યા. તે તરત જ ગોવાળ જેવી રીતે ગાય પછવાડે જાય તેવી રીતે પિતાના પદને વિચાર કર્યા વિના પગે ચાલતો પ્રભુની પાછળ દોડ્યો. પ્રભુના ચરણમાં આવી, પ્રપિતામહના ચરણરજને મસ્તકે ચઢાવી, ઊઠી, પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈ પ્રભુનાં મુખકમળનું જ અવલોકન કરવા લાગ્યું.
આ વેશ મેં ક્યાંક જે છે?” એમ ચિંતવતા તેને વિવેકવૃક્ષના બીજરૂપ જાતિસ્મરણ જ્ઞાન” ત્યાં ને ત્યાં જ ઉત્પન્ન થયું. પછી તેણે જ્ઞાનના બળે પિતાને પૂર્વભવ જે. પૂર્વે “પૂર્વ વિદેહક્ષેત્રમાં ભગવંત જાનાભ નામે ચક્રવતી હતા ત્યારે હું તેને સારથી હતો. તે ભાવમાં સ્વામીનાં વજસેન નામે પિતા હતા તેમ જ આવા તીર્થકરનાં લક્ષણવાળા જોયા હતા. વજાનાભે વજસેન તીર્થકરનાં ચરણ સમીપે દીક્ષા લીધી ત્યારે મેં પણ તેમની સાથે દીક્ષા લીધી હતી. તે સમયે વજસેન અરિહંતના મુખેથી મેં સાંભળ્યું હતું કે “આ વજાનાભ ભરતખંડમાં પ્રથમ તીર્થકર થશે.” સ્વયંપ્રભાદિકના ભમાં તેમની સાથે ગમન કર્યું છે. તેઓ હાલ મારા પ્રપિતામહપણે વર્તે છે તેમ જ આજે મહાભાગ્યોદયે તેમને મેં દીઠા.”
Page #45
--------------------------------------------------------------------------
________________
સમ્રાટું સંપ્રતિ આ પ્રમાણે જાણું તેણે પ્રભુને પ્રાર્થના કરી કે “હે પ્રભુ! આપ મારી પર અનુગ્રહ કરવા કલિપત એવી ગોચરી માટે પધારે. ” એવામાં દૈવયોગે કેઈએ આવી ઇક્ષુ(શેરડીને રસ)થી સંપૂર્ણ ભરેલા ઘડાઓ હર્ષપૂર્વક શ્રેયાંસકુમારને ભેટ કર્યા. જાતિસ્મરણ જ્ઞાનથી નિર્દોષ ભિક્ષા દેવાની વિધિને જાણનાર શ્રેયાંસકુમારે પ્રભુને કહ્યું કે-“હે ભગવંત! આપ આ કપનીય રસ ગ્રહણ કરો.”
પ્રભુએ અંજલી જેડી હસ્તરૂપી પાત્ર તેની આગળ ધર્યું એટલે ઇક્ષુરસને ઘડો લઈને શ્રેયાંસે હસ્તમાં ખાલી કરવા માંડ્યો. ભગવાનના હસ્તપાત્રમાં ઘણે રસ સમાય પરંતુ શ્રેયાંસનાં હદયમાં હર્ષ સમાયે નહીંપ્રભુએ ઈશ્નરસથી પારાણું કર્યું તે સમયે આકાશમાં દેવદુંદુભી નાદ પ્રભુનાં પારણાનાં સૂચનરૂપે થયે, આકાશમાંથી રત્નોની વૃષ્ટિ થઈ અને તે દિવસ–વૈશાક શુદ ૩ વરસીતપનાં પારણા તરીકે એટલે અક્ષય તૃતીયા તરીકે જગતમાં પ્રસિદ્ધિ પામે. તે દિવસથી વષીતપને મહિમા આજ સુધી ચાલુ છે અને હજાર જેનો દર વર્ષે વૈશાક સુદ ૩ ના દિવસે વષીતપનું પારણું શત્રુજ્ય અથવા તે વિનીતા ઊકે અયોધ્યા નગરીમાં જઈ કરે છે ને આદીશ્વર દાદાની બહુ વિધિપૂર્વક પૂજા આદિ કરી મહોત્સવ પૂર્વક તે દિવસને મહાન મંગળકારક પર્વ તરીકે ઉજવે છે.
જે સમયે પ્રભુ રૂષભદેવે દીક્ષા લીધી તે સમયે નમિ અને વિનમિ નામે તેમના બે પુત્રો તેમની આજ્ઞાથી દૂર દેશમાં ગયા હતા ત્યાંથી પાછા આવતાં તેઓ પિતાના પિતાને સાધુ તરીકે એક ધયાને તપશ્ચર્યા કરતા જોઈ ચિંતવવા લાગ્યા કે-“રૂષભનાથ જેવા અમારા સમર્થ પિતા આજે અનાથની પેઠે આ સ્થિતિને કેમ પામ્યા? તેમને પહેરવાનાં ઝીણું વસ્ત્રો ક્યાં? અને આ ભીન્ન લેકોને યોગ્ય વલ્કલ વસ્ત્ર ક્યાં? શરીર પર લગાડવાને અંગરાગ ક્યાં ? અને આ પશુને યોગ્ય પૃથ્વીની રજ ક્યાં ? હસ્તિનું આરોહણ ક્યાં ? અને પાળાની જેમ પગે ચાલવું ક્યાં?... આવી રીતે ચિંતવી, પિતાને પ્રણામ કરીને સર્વ હકીકત પૂછી પણ પ્રત્યુત્તર ન મળતાં તેઓ અત્યંત દુઃખી થવા લાગ્યા. તેઓએ પિતાના પિતાશ્રીને અતિશય વિનંતિ કરી છતાંયે ઉગ્ર તપશ્ચર્યા અને ધ્યાનમગ્ન રહેલ રૂષભદેવજીએ કાંઈ જવાબ આપે નહીં. આ સમયે પ્રભુના દર્શનાર્થે કચ્છ અને મહાકછ નામના બે વિદ્યાધરો આવેલા તેમણે અતિશય આજીજી કરતાં આ બે રાજકુમારેને જોઈ પૂછયું કે-“હે રાજકુમારો ! આપ કેણ છે અને આટલી બધી આજીજી કેમ કરો છો?” ત્યારે તેમણે જવાબ આપે કે-આ રૂષભદેવજી અમારા પિતાશ્રી થાય છે અને અમો પરદેશ ગયા તે અરસામાં રાજ્યની વહેંચણી અમારા બીજા ભાઈઓને કરી આપી અને ટળવળતા રાખ્યા છે જેથી અમારી સ્થિતિ અત્યારે અનાથ જેવી થઈ છે. અમે અમારા પિતાશ્રીને અમને લાયક દેશે આપની અરજ કરીએ છીએ, છતાંયે તેઓ મન ધારી બેઠા છે એટલે અમને મહાદુઃખ થાય છે. તેમાં ય અમારા સમર્થ નાથને આ રીતે ઉપવનમાં તપશ્ચર્યા કરવાનું
Page #46
--------------------------------------------------------------------------
________________
યુગાદિ પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ
૧૧
કારણ સમજાતું નથી, તે હે વિદ્યાધરો! આપ અમારા પિતાશ્રીને સમજાવી, અમેને ચોગ્ય ન્યાય અપાવે.' આ પ્રમાણે તેઓનું કહેવું સાંભળી વિદ્યાધરોએ કહ્યું કે-“હે વત્સ પ્રભુ રૂષભદેવજી આત્મકલ્યાણના માર્ગે વળ્યા છે અને તેઓ તમને કદાપિ કાળે રાજ્ય વિગેરે હવે આપી શકે નહી. તેઓ હવે આ ઉગ્ર તપશ્ચર્યાથી ટૂંક સમયમાં ક્યનાથ પદને પ્રાપ્ત થવાના છે તો તેની પાસે સાંસારિક આવી તુચ્છ માગણીઓ કરવી તે તમારા જેવા તેમના પુત્રને શોભતું નથી. તમારા જેવાઓએ તે તેમની સેવામાં રહી આત્મકલ્યાણ કરવું જોઈએ તેના બદલે તમો આ રીતે માગણું કરો એ રાજ્યકુળદીપકને શોભતું નથી, માટે અમારી વિનંતિ માન્ય કરી તો તેમને ઉગ્ર તપશ્ચર્યામાં ખલેલભૂત ન બની આત્મકલ્યાણ સાધવા દે. તેમાં જ તમારું ભૂષણ છે. જે તમને રાજ્યની ઈચ્છા હોય તો અમો પ્રભુના એક સેવક તરીકે દેવતાઈ વૈભવશાળી રાજ્ય આપવા સમર્થ છીએ તેને તમે સ્વીકાર કરે.” એમ કહી આ વિદ્યાધર દેએ બન્ને રાજકુમારને અડતાલીસ હજાર ગૈારી અને પ્રજ્ઞપ્તિ પ્રમુખ વિદ્યાઓ અર્પણ કરી કે જેથી આ બન્ને રાજ્યકુમાર મહાન વિદ્યાધર કહેવાયા. પછી તેઓ ભગવંતને નમન કરી, વિદ્યાના બળે પુષ્કર નામનું વિમના બનાવી, તેમાં આરૂઢ થઈ તેઓ વૈતાઢ્ય પર્વતે ગયા. પછી તે પર્વતના પ્રાંત ભાગમાં ભરતક્ષેત્રના ઉત્તર અને દક્ષિણ વિભાગના મધ્યની સીમામાં હિમાલય પર્વતની નજદીકમાં ગંગા અને સિંધુ નદીના પ્રદેશ વચ્ચે ખંડપ્રપાતા અને તમિસા નામની બે મહાન ગુફાઓ આવેલી છે તેની દક્ષિણ શ્રેણી નમિરાજાએ પચાસ નવાં નગરો વિદ્યાના બળે બનાવ્યાં, જેનાં નામ બાહકેતુ-કુંડરીક-હરિકેતુસેતકેતુ–સપરિકેતુ-શ્રીબાહુ-શ્રીગૃહ-લહાર્બલ-અરિજયસ્વર્ગલીલા–વજાર્ગલ-વાવિકમહીસારપુર-જયપુર-સુકૃતમુખી-ચતુર્મુખી–બહુમુખી–રતા–વીરતા-આણંડલપુર-વિલાસનિપુર–અપરાજિત-કાંચદામ-સુવિનયનભાપુર-ક્ષેમંકર-સહચિહ્નપુર-કુસુમપુરી–સંજયંતિશક્રપુર-જયંતી–વૈજયંતી-વિજયાક્ષેમકરી-ચંદ્રભાસપુર–રવિભાસપુર-સણભૂતાવાસ-સુવિચિત્રમહાધપુર-ચિત્રકૂટ-ત્રિકૂટ-વૈશ્રવણકૂટ-શશિપુર રવિપુર-વિમુખીવાહિની-સુમુખી-નિત્યોદ્યોતિની અને રથનુપૂરચક્રવાલ એ પ્રમાણે રાખ્યાં. આ પચાસ નગરની મધ્યમાં આવેલ રથનુપૂરચકવાલ નગરમાં નમિકુમારે પિતાનું નિવાસસ્થાન બનાવ્યું.
ધરણંદ્રના શાસનથી તેવી જ રીતે ઉત્તર શ્રેણમાં વિનમિયે નીચે પ્રમાણે સાઠ નગર વસાવ્યાં. અર્જુની, વારુણ, વૈરિસિંહારિણી, કૈલાસવારુણ, વિઘુદ્વીપ, કિલિકિલ, ચારુચૂડામણિ, ચંદ્રભાભૂષણ, વંશવત, કુસુમરાલ, હંસગર્ભ, મેઘક, શંકર, લક્ષમીહર્ય, ચામર, વિમલ, અસુમત્કૃત, શિવમંદિર, વસુમતિ, સર્વસિદ્ધસ્તુત, સર્વશત્રુંજય, કેતુમાલાંક, ઇંદ્રકાંત, મહાનંદન, અશોક, વીતશેક, વિશક, સુખાક, અલકતિલક, નભસ્તિલક, મંદિર, કુમુદકુંદ, ગગનવલ્લભ, યુવતીતિલક, અવનીતિલક, સગંધર્વ, મુક્તાહાર, અનિમિષવિષ્ટપ, અગ્નિજવાલા, ગુરુજવાલા, શ્રીનિકેતપુર, નયશ્રીનિવાસ, રત્નકુલિસ, વસિષ્ટાશ્રય, પ્રવિણજય, સભદ્રક, ભદ્રાશયપુર, ફેનશિખર, ગેલેક્ષીરવરશિખર, વૈર્યક્ષભશિખર, ગિરિશિખર, ધરણી, વારુણી, સુદર્શનપુર, દુર્ગ, દુદ્ધર, માહેંદ્રવિજય, સુગંધિની, સુરત, નાગપુર અને રત્નપુર. જે નગરવાળા
Page #47
--------------------------------------------------------------------------
________________
૧૨
સમ્રાટું સંપ્રતિ પ્રાંતને અત્યારે મધ્ય પ્રાંત તરીકે આપણે સારી રીતે સમજી શકીએ છીએ. આ નગરમાંથી ગગનવલ્લભ નામના નગરમાં ધરણંદ્રની આજ્ઞાથી વિનમિ નિવાસ કર્યો.
આ સિવાય બીજાં અનેક નગર અને શાખાનગર કહેતાં પણ તેઓએ વસાવ્યાં, અને સ્થાનની યોગ્યતા પ્રમાણે કેટલાકને જનપદે સ્થાપન કર્યો. તે જનપદેએ ત્યાં માણસોને વસાવ્યાં અને તે તે નામથી ત્યાં દેશ ગણાયા. આ સમયે ધરણે એવી મર્યાદા સ્થાપન કરી કે “કેઈપણ પુરુષે જિનેશ્વર, જિનચૈત્ય, ચરમશરીરી અને કાયોત્સર્ગે રહેલા કોઈપણ મુનિને કેઈપણ સ્થળે કેઈએ પરાભવ કરે નહિ તેમ જ ઉલ્લંઘન કરવું નહી અને જે કરશે તેને તાત્કાલિક પરાભવ કરવામાં આવશે. ” આ દેવાજ્ઞા મનુષ્ય, વિદ્યાધરે અને દેવતાઓને સરખી રીતે લાગુ પડે છે. આવી રીતને દેવદુંદુભીનો ઢંઢેરો ધરણે ભરતક્ષેત્રની ચારે દિશાયે જાહેર કરી જૈન ધર્મની મહત્તા વધારી.
આ કાળથી વિદ્યાધરોની સાઠ જાતિ થઈ જેઓ વિદ્યાના મહાન ધુરંધર બન્યા અને રૂષભદેવ પ્રભુના મહાન ભક્ત બની, રૂષભદેવની મૂર્તિ પૂજા અર્થે બનાવી, તેઓએ તેને પિતાના નગરોમાં સુંદર દેવાલ બાંધી તેમાં સ્થાપિત કરી. આ રીતે વિદ્યાપતિ દેવતાઓએ પણ પ્રભુનું બહુમાન કર્યું. આ પછી આ વિદ્યારે વિદ્યાના બળે નંદીશ્વર આદિ તીર્થોમાં શાશ્વત પ્રતિમાને અર્ચન કરવા જતા, કોઈ વખતે વિદેહાદિ ક્ષેત્રમાં શ્રી અહંતનાં સમવસરણની અંદર જઈ પ્રભુની વાણુરૂપ અમૃતનું પાન કરતા, કેઈ વખતે ચારણ મુનિઓ પાસે જઈ ધર્મદેશના સાંભળતા. આ પ્રમાણે સમચિત્ત અને અક્ષીણ ભંડારને ધારણ કરનાર વિદ્યાધરોથી આવૃત થઈ ત્રણ વર્ગ(ધર્મ, અર્થ અને કામ)ને બાધ ન આવે તેવી રીતે રાજ્ય કરતા હતા. આ પ્રમાણે રૂષભદેવજીનાં દીક્ષિત સમયમાં ઇંદ્ર મહારાજે રાજ્યવ્યવસ્થામાં અગ્રભાગ લઈ ધર્મોન્નતિ સારી રીતે કરી.
X
એક સમયે ભરત મહારાજા રાજ્યસિંહાસને બેઠા છે તે સમયે ભરદરબારમાં યમક અને સમક નામના બે પુરુષોએ આવી, ભરત મહારાજાને પ્રણામ કરી વિજ્ઞપ્તિ કરી જણાવ્યું કે-“હે દેવ ! આજે પુરિમતાલ નગરનાં શકટાસન ઉદ્યાનને વિષે યુગાદિનાથને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે. તેવી જ રીતે સમકે ઊંચે સ્વરે કહ્યું કે-“આપણું આયુધશાળામાં હમણાં જ ચક્રરત્ન ઉત્પન્ન થયું છે. ” આ સાંભળી ભરતરાય ક્ષણવાર વિચારમાં પડ્યા કે
પ્રથમ મારે કેની અર્ચા કરવી? વિશ્વને અભય આપનાર પિતાજી કયાં અને મનુષ્યોને ઘાત કરનાર ચક કયાં?” એમ વિચારી પ્રથમ રૂષભસ્વામીની વંદના માટે માણસોને તૈયાર થવા આજ્ઞા કરી. યમક અને સમકને યોગ્ય રીતે સુંદર પોષાક આપી વિદાય કર્યો. પછી માતા મરુદેવા પાસે જઈ ભરત મહારાજાએ તેમને કહ્યું કે “હે દેવી ! આપે તો મારે રૂષભ જંગલમાં કેવું દુઃખ પામતે હશેવિગેરે કહી રડી રડી આંખનાં પડ ગુમાવ્યાં. આપ હમેશાં કરુણાક્ષરથી કહેતા હતા કે મારે શિક્ષાહારી અને એકાકી પુત્ર દુઃખને પાત્ર છે,
Page #48
--------------------------------------------------------------------------
________________
યુગાદિ પ્રથમ તીર્થં કર શ્રી ઋષભદેવ
૧૩
પણ એ દેવી માતા ! આપ મારી સાથે પધારી આપના પુત્રનુ નૈલેાકયસ્વામિત્વ નજરે જીએ, તેની સંપત્તિ જુએ. ’ એમ કહી માતાને ગજેંદ્ર ઉપર આરૂઢ કર્યા. પછી સુવર્ણ - શોભિત આભૂષણવાળા ઘેાડા, હાથી, પાયદળ અને રથા લઇ રાજ્યકુટુંબ સહિત ભરત રાજાએ પ્રયાણ કર્યું. સૈન્ય સહિત ચાલતા ભરતરાજાએ દૂરથી ઉપરના રત્નમય ગઢ જોચા, એટલે ભરતે મરુદેવા માતાને કહ્યું કે− હું માતા! જીએ આ દેવતાઓએ પ્રભુનું સમવસરણ કર્યું છે. પિતાજીનાં ચરણકમલની સેવામાં ઉત્સવને પામેલા દેવતાઓના આ જય જય નાદ દુરથી દેવદુંદુભી તુલ્ય મધુરા શબ્દથી આકાશમાં ગજિત થયેલેા સંભળાય છે. પ્રભુના દનાથે દેવી, દેવતાએ વિમાનમાં બેસી પ્રભુનાં સમવસરણમાં હારબંધ આવતાં દેખાય છે, જેનાં વિમાનાના મેાટા ઘુઘરીયા અવાજે આકાશને મેઘગર્જના જેવા કરી ચૂકયેા છે. ’ આ પ્રમાણે પાણીના પ્રવાહથી જેમ કાદવ ધાવાઇ જાય તેમ ભરતનું કથન સાંભળવાથી ઉત્પન્ન થયેલ છે આનંદાશ્રુ જેને એવાં મરુદેવી માતાની દૃષ્ટિમાં વળેલાં પડળ ધાવાઇ ગયાં એટલે પાતાના પુત્રની અતિશય સહિત તીથ કરપણાની લક્ષ્મી માતાએ પાતાનાં નેત્રાવડ જોઇ. તેનાં દર્શનથી થયેલાં આનંદવડે મરુદેવા તન્મય થઈ ગયા. તત્કાળ સમકાળે અપૂર્વકરણનાં ક્રમથી ક્ષપકશ્રેણિમાં આરૂઢ થઇ, અષ્ટકને ક્ષીણ કરી કેવળજ્ઞાનને પ્રાપ્ત થયાં. તે વખતે તેમનું આયુષ્ય પણ પૂર્ણ થવાથી અંતકૃતકેવળી થઇ સ્વામિની મરુદેવા હસ્તીસ્કંધ ઉપર જ મેાક્ષપદને પામ્યાં. આ અવસ`ણીમાં મરુદેવા પ્રથમ સિદ્ધ થયા. તેમના શરીરના સત્કાર કરી દેવતાઓએ તેને ક્ષીરસમુદ્રમાં નિક્ષિપ્ત કર્યું. ત્યારથી આ લેાકમાં મૃતક શરીરની પૂજા-પ્રવૃત્તિ ચાલુ થઈ, કેમકે મહાત્માઓ જે કરે તે આચાર માટે જ કપાય છે.
પછી રાજ્યચિહ્નાને ત્યાગ કરી પારવાર સહિત પગે ચાલતા ભરતરાજા ઉત્તરદિશાનાં દ્વારથી સમવસરણમાં પરિવાર સહિત પ્રવેશ્યા ત્યારે દેવતાએથી વીંટળાઇ રહેલા પ્રભુને ભરતેશ્વરે જોયા. પછી ભગવંતને ત્રણ પ્રદક્ષિણા કરી અંજલી જોડી તેમણે પ્રભુની સ્તુાત કરી.
પ્રભુએ પાતાની પ્રથમ દેશના અહીં આપી જેના પરિણામે અનેક જાતના રાજ્યપુરુષાએ લઘુકર્મ વાળા જીવા તરીકે અનેક જાતનાં વ્રતેા લીધાં. જેમાં ભરતના પુત્ર મિરચીચે પણ વ્રત લીધું કે જે મરીચિના જીવ ચાથા આરાના અંતિમ ચાવીશમા તી'કર તરીકે ઉચ્ચ કેાટીને પામવાના હતા. આ સમયે બ્રાહ્મી અને સુંદરી આદિ રાજદુહિતાએએ પણ વ્રત લીધાં. આ રીતે પ્રભુની પ્રથમ દેશના ફળદ્રૂપ નીવડી, જેમાં ગામુખ નામે યક્ષ ઉત્પન્ન થતા પ્રભુની પાસે રહેનાર અધિષ્ઠાયક બન્યા. તેવી રીતે પ્રભુના તી'માં તેમની પાસે રહેનારી ગરુડવાહિની ચક્રેશ્વરી દેવી શાસનદેવી બની. તે દેવીની ચાર ભુજાઓમાં વરપ્રદ ચિહ્ન, માણુ, ચક્ર અને પાશ હતાં; ડાબી બાજુની ચાર ભુજાએામાં ધનુષ, વજ અને ચક્રા હતાં. આ પ્રમાણે કેવળજ્ઞાની પ્રભુનાં શાસનરક્ષક દેવતાઓએ પેાતાનું સ્થાન સભાળી લીધું.
બાદ ચેાગ્યકાળે પ્રભુ નિર્વાણપદ પામી, અષ્ટાપદે મેાક્ષે જઇ પ્રથમ તીર્થંકરપદને પ્રાપ્ત થયા.
== ..
Page #49
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩ જું
“ભરત’ નામ કેમ પડ્યું ? ચોથા આરામાં કલ્પવૃક્ષ ફળ રહિત બન્યાં હતાં, પૃથ્વી વિકાસ રહિત અને નદીનાં જળ નિવાદિષ્ટ થયાં હતાં. આ આરે એક કે2િ વર્ષ પ્રમાણને પસાર થયું હતું, જેમાં
અતિમ કાળમાં ભારતના પ્રથમ ઈક્વાકુ રાજ્યકુળમાં જન્મેલા બાષભદેવ મહારાજા કે જેઓ યુગાદિ પ્રથમ તીર્થંકર થઈ ભારતને ઉદ્ધાર કરી મોક્ષગામી બન્યા હતા તેમના પુત્ર ભરત ચક્રવતીએ દેવતાઈ ચક્રના બળે છ ખંડ પૃથ્વીને જીતી ચક્રવતી પદ ધારણ કર્યું હતું. તેમના રાજ્યપાનીને મુખ્ય પ્રદેશ ગંગાનદીના કાંઠે, આપણે પૂર્વ પ્રકરણમાં જોઈ ગયા તે પ્રમાણે, ઈન્દ્રમહારાજાની આજ્ઞાથી બનેલ અયોધ્યાને પ્રભાવશાલી સંસ્કારી ધમીપ્રદેશ હતો કે જ્યાંથી ભારત સામ્રાજ્યની રાજ્યગાદીની
ભરતખંડ” તરીકેની અમર નામના સ્થાપન થઇ. આ કાળ પૂર્વે ભારતમાં સામ્રાજ્ય જેવું કશું જ હતું જ નહિ. ભારતવર્ષનું આ કાળ પૂર્વેનું નામ સસસેન્ધવ હતું.
ગંગા અને યમૂનાના તટ ઉપર આર્યોને નિવાસ હતું. આ બને નદીઓ તેમજ પંજાબની પાંચે નદીઓ સાથેના પ્રદેશમાં ભારતની પ્રજાનું નિવાસસ્થાન સંગઠિત રીતે હોવાના કારણે આ પ્રદેશને સૈન્યવ તરીકે સંબોધાતે હતે. બાદ ભરત મહારાજાએ સંપૂર્ણ રીતે છ ખંડ પૃથ્વીને વિજય કરી, સામ્રાજ્યનો વિસ્તાર વધારી, ચક્રવતી પદ પ્રાપ્ત કર્યું તે કાળથી આજસુધી ભારતની સંસ્કારી આર્યભૂમિ ભરતખંડ તરીકે વખણાય છે. શ્રીમદ ભાગવત્ પુરાણુ જણાવે છે કે ભરત મહારાજાએ યવન, હુણ, માયડુર આદિ જાતિઓને જીતી પોતાને સ્વાધીન કરી.
પરસીયને પૂર્વે સિધુ નદીને હિંદુ અને સનેહ તરીકે સંબોધતા હતા. બાદ શિક લેકે સિધુને ઇડસુ નામે સંબોધતા હતા. એ ઉપરોક્ત કારણસર ભારતને ઈન્ડિયા તરીકે સંબે| ધવાનું ચાલુ થયું છે. આ ઇન્ડિયા નામ વિદેશીઓદ્વારા પ્રાપ્ત થયું છે. જેવી રીતે ગ્રેટબ્રિટનના
એક અંગ તરીકે બ્રિટન ઓળખાય છે તેવી રીતે જંબદ્વીપના એક અંગ તરીકે ભરતક્ષેત્રને પ્રદેશ ઓળખાય છે.
ચોથા આરાથી પાંચમા આરાની શરૂઆત સુધીમાં ભારતની રાજ્યગાદી ઉપર ચકવતી
Page #50
--------------------------------------------------------------------------
________________
“ ભરત ” નામ કેમ પડયું! તુલ્ય છ ખંડને જીતી સમસ્ત ભરત ઉપર રાજ્યગાદી ભેગવનાર ત્રેશઠ મહાપુરુષે થઈ ગયા છે. તેને પહેલે વિભાગ ચોવીશ તીર્થકરોને સમજવો. જેમના કાળમાં બાર ચક્રવતીઓ, નવ વાસુદેવ, નવ પ્રતિવાસુદેવો અને નવ બાળદે થયા છે. આ ત્રેસઠ મહાપુરુષોએ રાષ્ટ્રધર્મ તરીકે જૈનધર્મને અમર કરી ભારતભૂમિને સંસ્કારી બનાવી છે.
નવે બળદેવેના નવ વાસુદેવો ભાઈઓ થતા હોવાથી તેઓ વાસુદેવના કાળમાં થયેલા સમજવા. અને પ્રતિવાસુદેવ પણ તે સમયમાં જ હોય છે, પણ તેઓ વાસુદેવના જન્મ અગાઉ જન્મે છે. સર્વજ્ઞ યુગાદિ પ્રથમ તીર્થકર ઋષભદેવથી લગાવી અંતિમ તીર્થંકર પ્રભુ મહાવીર આત્મજ્ઞાનની એક જ જાતની દેશના દેતા. તે સત્ય વાણીને પ્રભુ શ્રી મહાવીરના નિર્વાણ બાદ સર્વજ્ઞ કેવળજ્ઞાની ગણધર મહારાજોએ, શ્રુતકેવલીઓએ અને પૂર્વધર જ્ઞાનીઓ સાથે યુગપ્રધાન આચાર્યોએ જ્ઞાનના બળે પ્રભુની વાણુને સત્ય ઉપદેશ ગ્રંથમાં શું છે. તે ઉપદેશથાને જ્ઞાનીઓએ આગમ સૂત્રોના નામે ૪૫ (પીસ્તાલીશ) સૂત્રો તરીકે રહ્યા છે, જેમાંથી ભારતની પ્રાચીન એતિહાસિક સમાજને અંગે ઘણું જ મહત્ત્વતાભર્યું સાધન સમજવા મળે તેમ છે, જેથી અમે ઉપરોક્ત ૪૫ આગમ ગ્રંથે કે જે પાંચ અંગમાં વહેંચાયેલ છે તેના દરેક સૂત્રમાં કઈ કઈ વસ્તુઓને સમાવેશ થાય છે, તેની સાથે તેમાં કેટલી કેટલી ગાથાઓ અને લેકે સાથે આ આગમ સૂત્રો ક્યા ક્યા સમર્થ આચાર્યોએ બનાવ્યા છે તેની નેંધ મહાન પ્રયાસે મેળવી છે, જેને ચેથા પ્રકરણમાં રજૂ કરી અને કૃતાર્થ થઈએ છીએ. પિસ્તાળીશ મૂળ સૂત્રોનાં નામ નીચે પ્રમાણે છે –
(૧) શ્રી નંદિસૂત્ર, (૨) અનુયોગદ્વારસૂત્ર, (૩) શ્રી દશવૈકાલિકસૂત્ર, (૪) શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર, (૫) શ્રી ઘનિર્યુક્તિસૂત્ર, (૬) શ્રી આવશ્યકસૂત્ર, (૭) શ્રી નિશીથછેદસૂત્ર, (૮) શ્રી વ્યવહારકલપસૂત્ર, (૯) શ્રીદશાશ્રુતસ્કંધસૂત્ર, (૧૦) શ્રી પંચક૯૫છેદસૂત્ર, (૧૧) શ્રી જીતક૫છેદસૂત્ર, (૧૨) શ્રીમહાનિશીથ છેદસૂત્ર, (૧૩) શ્રી ચઉસર ઈજયસૂત્ર, (૧૪) શ્રી આઉરપચ્ચખાણુસૂત્ર, (૧૫) શ્રી ભરપરિજ્ઞાસૂત્ર, (૧૬) શ્રી સંથારાપઈજયસૂત્ર, (૧૭) શ્રી તંદુલયાલીયસૂત્ર, (૧૮) શ્રી ચંદાવિજય પઈન્નયસૂત્ર, (૧૯) શ્રી દેવિથઈ. પઈન્નયસૂત્ર, (૨૦) શ્રી મરણસમાધિસૂત્ર, (૨૧) શ્રી મહાપચ્ચકખાણુસૂત્ર, (૨૨) શ્રી ગણિવિજયપઈન્નયસૂત્ર, (૨૩) શ્રી આચારાંગસૂત્ર, (૨૪) શ્રી સૂયગડાંગસૂત્ર, (૨૫) શ્રી ઠાકુંગસૂત્ર, (૨૬) શ્રી સમવાયાંગસૂત્ર, (૨૭) શ્રી ભગવતીસૂત્ર, (૨૮) શ્રી જ્ઞાતાધર્મકથાંગસૂત્ર, (૨૯) શ્રી ઉપાસકદશાંગસૂત્ર, (૩૦) શ્રી અંતગડદશાંગસૂત્ર, (૩૧) શ્રી અણુત્તરવવાઇસૂત્ર, (૩૨) શ્રી પ્રશ્નવ્યાકરણુસૂત્ર, (૩૩) શ્રી વિપાકાંગસૂત્ર, (૩૪) શ્રી ઉવવાઈસૂત્ર, (૩૫) શ્રી રાયપણુસૂત્ર, (૩૬) શ્રી જીવાભિગમસૂત્ર, (૩૭) શ્રી પન્નવણાઉપાંગસૂત્ર, (૩૮) શ્રી સૂર્ય પન્નત્તિસૂત્ર, (૩૯) શ્રી જંબુદ્વીપપન્નત્તિસૂત્ર, (૪૦) શ્રી ચંદપન્નત્તિસૂત્ર, (૪૧) શ્રી કષ્પવડંસિયાસૂત્ર, (૪૨) શ્રી નિરયાલીસૂત્ર, (૪૩) શ્રી પુફિયુલિયાસૂત્ર, (૪૪) શ્રી વહિંદશપાંગસૂત્ર, (૪૫) પુફિયાઉપાંગસૂત્ર.
Page #51
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ
આગમ રહસ્ય
પીસ્તાલીશ આગમાનાં અગા
2 (
[૧]] અગિયાર અંગ સૂત્રો
૧. શ્રી આચારાંગસૂત્ર—જેમાં સાધુઓના આચારનુ વર્ણન છે. તેમાં અધ્યયન પચીસ ને મૂળ લેાક પચીશસેા છે. તેના ઉપર શ્રીશીલાંગાચાર્યની ટીકા ૧૨૦૦૦ ગાથાની, ચણી ૮૩૦૦ લેાકની, તથા શ્રીભદ્રબાહુસ્વામીકૃત નિયુક્તિ ૩૬૮ શ્લાકની છે. તેના ઉપર ભાષ્ય અને લઘુવૃત્તિ રચાઈ નથી. સર્વે શ્વેાકસંખ્યા ૨૩૨૫૦.
૨. શ્રીસૂયગડાંગસૂત્ર—આ સૂત્રમાં જૈનેતર ધર્મનાં વર્ણના, જુદા જુદા સાંખ્ય, આદ્ધ આદિ દનાની ચર્ચા અને ઉપદેશ છે, જેના અધ્યયન ૨૩, મૂળ àાક ૨૧૦૦, શીલાંગાચાર્ય કૃત ટીકા ૧૨૮૫૦, ચૂણી ૧૦૦૦૦ àાકની, શ્રીભદ્રબાહુકૃત નિયુક્તિ ગાથાએ ૨૦૮ અને શ્લાક ૨૫૦, આના ઉપર ભાષ્ય નથી. કુલ àાક ૨૫૨૦૦.
૩. ઠાણાંગ સૂત્ર—આ સૂત્રમાં અનેક તાાત્ત્વક વાતાની ગણતરી સાથે તાત્ત્વિક વ્યાખ્યાની સમજ આપવામાં આવી છે. તેના અધ્યયન ૧૦ ને મૂળ ક્ષેાક ૩૭૭૦ છે. વિ. સ*. ૧૧૨૦ માં શ્રી અભયદેવસૂરિએ બનાવેલી ટીકા ૧૫૨૫૦ àાકપ્રમાણમાં છે. એક દરે આ ગ્રંથમાં ૧૯૦૨૦ Àાકસંખ્યા છે.
૪. સમવાયાંગ સૂત્ર—આ સૂત્રમાં ઠાણાંગ સૂત્રમાંની અધરી રહેલ હકીકતેનું વન છે પરંતુ આમાં ૧૦ ઉપરાંતની સંખ્યાવાળી ખાખતાનુ વર્ણન છે. મૂળ લેાક ૧૬૬૭, ટીકા અભયદેવસૂરિની ૩૭૭૬ àાકપ્રમાણ છે, ચણી પૂર્વાચાર્ય કૃત ૪૦૦ Àાકપ્રમાણમાં છે, સર્વ Àાકસંખ્યા ૫૮૪૩ છે.
૫. વિવાહપન્નતિ ( ભગવતી )—શ્રીગોતમસ્વામી ગણધરના ભિન્ન ભિન્ન વિષયામાં ૩૯૦૦૦
Page #52
--------------------------------------------------------------------------
________________
બાગમ રહસ્ય
પ્રશ્નો જીવાજીવનાં ભેદેનાં કારણે પ્રભુ મહાવીરને પછાએલા જેને પ્રત્યુત્તર જ્ઞાનના બળે પ્રભુએ દઈ શ્રી ગણધર મહારાજને સંતોષ આપે તેનું સવિસ્તર વર્ણન આ સૂત્રમાં છે. તેના ૪૧ શતક ને મૂળ લેક ૧૫૭૫૨ છે. ટીકા વિ. સં. ૧૧૨૮ માં શ્રીઅભયદેવસૂરિજીએ બનાવેલી છે અને શ્રી દ્રોણાચાર્યે આના ઉપર સુંદર જ્ઞાનબળે સંશોધન કરી ૧૮૬૧૬ લેકની બીજી ટીકા લખી છે. ચણી ૪૦૦૦ લેકની પૂર્વાચાર્યોએ બનાવેલી છે. કુલ સેકસંખ્યા ૩૮૩૬૮ છે. આની લઘુ વૃત્તિ વિ. સં. ૧૫૬૮ માં ઉપાધ્યાય શ્રી દાનશિખરજીની બનાવેલી ૧૨૦૦૦ કપ્રમાણમાં છે.
નોંધ-તાડપત્રની પ્રાચીન સૂચિમાં લેકપ્રમાણ ૧૫૨૪૦ છે અને કુલ ક્ષેકસંખ્યા ૧૯૦૧૦ છે. ૬. જ્ઞાતાધર્મકથાંગ–આ સૂત્રમાં પ્રથમ આરાથી પાંચમા આરાની શરૂઆત સુધીમાં એટલે
પ્રભુ મહાવીરનાં જીવનકાળ સુધીમાં થયેલ જેન ધર્મની મહાન વિભૂતિઓ, આદર્શ સતીઓ અને ચારિત્રવાન ધર્મ પ્રભાવિક વીર પુરુષોનું વર્ણન છે. તેમાં પ્રથમ અધ્યયન ૧૯ છે, લેક પ૫૦૦ છે, ટીકા શ્રી અભયદેવસૂરિજીની બનાવેલી ૪રપર
મલેકપ્રમાણુ ને સર્વ કસંખ્યા ૭૫ર છે. ૭. ઉપાસકદશાંગસૂત્ર—આ સૂત્રમાં આનંદ, કામદેવ આદિ ૧૦ શ્રાવકેનાં ચરિત્ર છે.
અધ્યયન ૧૦, મૂળ લોક ૮૧૨, ટીકા શ્રી અભયદેવસૂરિજીની બનાવેલી લેક ૯૦૦,
કુલ સંખ્યા ૧૭૧૨. ૮. અંતગડદસાંગ—આ સૂત્રમાં પ્રભુ મહાવીરનાં ખાસ દીક્ષિત મુનિ મહારાજે મોક્ષે ગયા
તેમનું વર્ણન ૯૦ અધ્યયનમાં છે. મૂળ લેક ૯૦૦, ટીકા અભયદેવસૂરિજીની ૩૦૦ લેકની બનાવેલી છે. કુલ લેકસંખ્યા ૧૨૦૦ની છે.
નોંધ-તાડપત્ર સૂચિમાં મૂળ લેક ૭૯૦ જણાવ્યા છે. ૯આયુત્તરોવવાઈ–આ સૂત્રમાં જે મુનિમહારાજે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા :
તેનું વર્ણન ૩૩ અધ્યયનમાં છે. લેક ૧૯૨, ટીકા શ્રી અભયદેવસૂરિજીની કરેલી
લેક ૧૦૦, કુલ લેક ર૯૨. ૧૦. પ્રશ્નવ્યાકરણ–આ સૂત્રમાં આશ્રવ અને સંવરનું વર્ણન ૧૦ અધ્યયનમાં છે. લેક
૧૨૫૦, ટીકા શ્રી અભયદેવસૂરિજીની લેક ૩૪૬૦, કુલ લોકસંખ્યા ૪૭૧૦. ૧૧. વિપાકસૂત્ર—આ સૂત્રમાં સુખદુઃખ યાને કર્મફળ ભક્તાવળી સંબંધમાં અધિકાર અધ્યયન
૨૦, લેક ૧૨૧૬, અભયદેવસૂરિજીની બનાવેલી ટીકા કલેક ૯૦૦, કુલ કલેક ૨૧૧૬.
Page #53
--------------------------------------------------------------------------
________________
સમ્રા સંપ્રતિ ઉપર પ્રમાણે જણાવેલ આગમ સૂત્રનાં ૧૧ અંગના લેકની સંખ્યા ૩૫૬૫૯, ટીકા àકની સંખ્યા ૭૩૫૪૪, ચણી કસંખ્યા ૨૨૭૦૦, નિર્યુક્તિ કસંખ્યા ૭૦૦ મળી કુલ પ્લેકસંખ્યા ૧૩ર૬૦૩ છે.
આ ૧૧ સૂત્રોમાંથી આચારાંગ અને સૂયગડાંગ સૂત્રની ટીકા શ્રી શીલાંગાચાર્યની બનાવેલી છે, બાકીનાં ૯ અંગની ટીકા શ્રી અભયદેવસૂરિજીએ બનાવેલી છે જેથી શ્રી અભયદેવસૂરિજી નવાંગી વૃત્તિકાર તરીકે જૈન સમાજમાં પ્રસિદ્ધિ પામ્યા છે.
[ ] બાર ઉપાંગ સૂઝે. ૧. ઉવવાઈસૂત્ર–ઉત્તર ખંડમાં વાનીય નગરમાં નગરની બહાર ઈશાન ખૂણામાં એક
દ્વિપલાસ નામે ચેત્ય હતું. તે વખતે વાનીય ગામને રાજા જીતશત્રુ હતા. તે સમયે તે ગામમાં આનંદ નામને ગૃહસ્થ વસતે હતો જે સમૃદ્ધ અને સર્વશ્રેષ્ઠ હતો. ઈ. સ. પૂર્વે પ૫૦ ના ગાળામાં પ્રભુ મહાવીર તે ગામે પધાર્યા એટલે લેકસમૂહ સાથે રાજા કેણિક પ્રભુને ઉપદેશ સાંભળવા આવ્યે તથા તેમની સાથે દર્શનાર્થે આવેલા રાજા છતશત્રુ પણ ઉપદેશ સાંભળવા આવ્યા હતા અને તે રાજા પ્રભુની સેવામાં રહ્યો
હતે તે વિગેરેનું આ સૂત્રમાં વર્ણન છે. ઈતિહાસકારોની નોંધ
ડૉકટર હર્નલ અને ડૉકટર બારનેટ જીતશત્રુ રાજાને પ્રભુ મહાવીરના મામા ચેટક અથવા ચેડક તરીખે ઓળખાવે છે. જીતશત્રુનું વાનીય એ વૈશાલી નગરીનું બીજું નામ હોય અથવા તો તેને કેઈ વિભાગ હોય એમ સમજાય છે. આ પ્રમાણેની નેંધ ઉપરના વિદ્વાન ઈતિહાસકારની છે.
3કટર હર્નલના શબ્દોમાં કહીએ તે સૂર્ય પક્ષગતિમાં જીતશત્રુને વિદેહની રાજધાની મિથુલાના રાજ્યકર્તા તરીકે જણાવ્યા છે.અહીં બીજા ગ્રંથકારે જીતશત્રુને વા ગામ અથવા વૈશાલીનાં રાજકર્તા તરીકે જણાવે છે. વળી રાજા કેણિક સાથે જીતશત્રુની તુલના ઇતિહાસકારોએ કરી છે તે જીતશત્રુ બીજો કોઈ નહીં પણ મગધના રાજા બિંબિસારને (શ્રેણિક) પુત્ર અનુગામી અજાતશત્રુ છે. (કેણિક મહારાજા તેના પિતા શ્રેણિક મહારાજાની જેમ મહાન જેન હતા. આને અંગે પ્રોફેસર બારને પિતાના સંશોધનમાં સુંદર વર્ણન કર્યું છે). પિતા-પુત્ર વચ્ચેનો ધામિક તુલનાબદ્ધ સંબંધ પૂરેપૂરે બંધબેસ્ત આવે છે. આ પરિસ્થિતિમાં રાજા કેણિક જીવનના અંતિમકાળ સુધી જેન ધર્મ પ્રત્યે ખાસ સહાનુભૂતિ દર્શાવનાર અને પ્રભુ મહાવીરનાં સંસર્ગમાં અનેક વખત આવે છે જેના સંબંધમાં Aupapatika Sutra માં નીચે પ્રમાણે નેંધ છે.
Page #54
--------------------------------------------------------------------------
________________
૧૯
આગમ રહેસ
तपणं से कुणिकराया समणं भगवं महावीरं वंदति बंमसती ।
મહારાજા કેાણિકને ઇતિહાસકારો આદ્ધ ધર્માનુરાગી તરીકે જણાવે છે પરંતુ જૈન ગ્રંથામાં આના અંગે રચાયેલ ખાસ વવાઇ સૂત્ર કે જે ખાર ઉપાંગ સૂત્રામાંનું પ્રથમ સૂત્ર છે તેમાં આને લગતુ ખાસ વન વિસ્તારપૂર્વક આપવામાં આવ્યું છે જેથી ઇતિહાસકારાની અનેક જાતની ધાર્મિક ઐતિહાસિક સંધ ધરાવનારી શકાનુ સમાધાન થઈ શકે છે.
પ્રાચીન મા વંશી ઇતિહાસના લેખકે કાણિક મહારાજા ઊર્ફે અજાતશત્રુને પિતૃદ્ઘાતક ચુસ્ત બૌદ્ધમાગી જણાવે છે તેમની શંકાઓનુ નીવારણુ આ ગ્રંથ વાંચવાથી થશે. આ ગ્રંથમાં તે સમયમાં સ્વર્ગમાં કાણુ ? કયા ? અને કઈ રીતે ? / ઉત્પન્ન થઈ શકે છે તેનું નીરૂપણ કરવામાં આવ્યું છે. આ સૂત્ર આચારાંગ સૂત્રના ઉપાંગ તરીકે પ્રસિદ્ધિને પામેલ છે. મૂળ શ્લાકસ ંખ્યા ૧૨૦૦ ની છે. શ્રી અભયદેવસૂરિજીએ તેના ઉપર ૩૧૨૫ àાકપ્રમાણમાં ટીકા કરી છે. કુલ Àાકસંખ્યા ૪૩૨૫ છે.
૨. રાયપસેણીય—પ્રભુ મહાવીરના નિર્વાણ પૂર્વ એટલે કે ઇ. સ. પૂર્વે લગભગ ૮૫૦ ના ગાળામાં થયેલ શ્રીપાર્શ્વનાથના સતાનીય કેશીકુમાર શ્રમણે પ્રદેશી રાજા કે જે નાસ્તિક મતવાળા હતા તેને આસ્તિક બનાવી, જૈન ધર્મનું રહસ્ય સમજાવી તાર્યા હતા તે પ્રદેશી રાજા મરણુ ખાદ સૂર્યભ નામે દેવપણું પ્રાપ્ત કરી પ્રભુ મહાવીર પાસે વંદન કરવા આવ્યેા, તેનું સવિસ્તર વર્ણન આ સૂત્રમાં છે. આ સૂત્ર સુયગડાંગ સૂત્ર સાથે સંબંધ ધરાવે છે. મૂળ શ્લાક ૨૦૭૮, મલયગિરિ ટીકા Àાક ૩૭૦૦, કુલ àાકની સંખ્યા ૫૭૭૮ છે.
૩. જીવાભિગમ—તેમાં જીવ અને અજીવ સંબંધે સૂક્ષ્મ રીતે સમજ આપેલી છે. આ સૂત્ર ઠાણાંગસૂત્ર સાથે સંબંધ ધરાવે છે. મૂળ શ્લોક ૪૭૦૦, શ્રીમલયગિરિજી આચાય ની ટીકા ૧૪૦૦૦ શ્લાકની, લઘુવૃત્તિ ૧૧૦૦૦ શ્ર્લાકની, ચણી ૧૫૦૦ લેાકની, કુલ àાકસખ્યા ૩૧૨૦૦ છે.
૪. પન્નવણાસૂત્ર—આમાં જૈન ધર્મમાન્ય અનેક વિષયાનુ વર્ણન છે. આ સૂત્ર સમવાચાંગસૂત્ર સાથે સંબંધ ધરાવે છે. મૂળ શ્લાક ૭૭૮૭, શ્રી મલયગિરિજી આચાર્યની ટીકા ૧૬૦૦૦ શ્લેકની, હરિભદ્ધકૃત લઘુવૃત્તિ ૩૭૨૮ ની, કુલ Àાકસંખ્યા ૨૭૫૧૫ ની. ( તાડપત્રીય સૂચીમાં મૂળ ૭૦૦૦ લેાક છે અને ટીકા ૧૫૦૦૦ àાકની છે, કુલ સંખ્યા ૨૫૭૨૮ ની છે. )
૫. જ દ્રીપપન્નતિ સૂત્ર—આ સૂત્રમાં જમૂદ્રીપનું ભાગેાલિક વર્ણન છે જેના સંબંધ, ભગવતીસૂત્ર સાથે છે. મૂળ શ્લાક ૪૧૪૬, શ્રી મલયગિરિજીની ટીકા Àાક ૧૨૦૦૦ ની,
Page #55
--------------------------------------------------------------------------
________________
સમ્રા સંપ્રતિ ચણી ૧૮૬૦ શ્લોકની, કુલ લકસંખ્યા ૧૮૦૦૬. આ સૂત્રની તાડપત્રીય સૂચના
સંબંધમાં કઈ પણ ઠેકાણે ટીકાને ઉલેખ નથી. ૬. ચંદપન્નતિસવ–આ સૂત્રમાં ચંદ્રની ગતિ તથા ગ્રહ, નક્ષત્રો વિગેરેનું વર્ણન છે. આ
સૂત્ર જ્ઞાતાસૂત્ર સાથે સંબંધ ધરાવે છે. મૂળ લેક ૨૨૦૦. શ્રી મલયગિરિજીની ટીકા
૯૪૧૧ મલેકની, લઘુવૃત્તિ ૧૦૦૦ લેકની. કુલ સંખ્યા ૧૨૬૧૧ ૭. સૂર્યપન્નતિ સૂત્ર—(આ સૂત્રને તાડપત્રીય સૂચીમાં ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂર્યપતિની મૂળવૃત્તિ
તરીકે જણાવેલ છે. મૂળ લેક ૪૪૦૦, વૃત્તિ ૯૦૦૦, કુલ સંખ્યા ૧૩૪૦૦કની છે.) આ સૂત્ર જ્ઞાતાસૂત્ર સાથે સંબંધ ધરાવે છે. મૂળ લેક ૨૨૦૦, શ્રી મલયગિરિજીની
ટકા લેક ૯૦૦૦, ચણી લેક ૧૦૦૦, કુલ સંખ્યા ૧૨૨૦૦ લેકની. ૮. કમ્પિયા સૂત્ર—દસ રાજકુમારે પિતાના ઓરમાન ભાઈ રાજા કેણિક સાથે મળી
પિતાના દાદા ચેટક (ચેડા) સામે યુદ્ધમાં ઊતર્યા તે દસ રાજકુમારે યુદ્ધમાં માયી
જઈ નર્કગતિને પામ્યા છે જેનું આમાં વર્ણન છે. ૯. કલ્પવડંસિયા સૂત્ર–આ સૂત્રમાં મગધ સમ્રાટ શ્રેણિક કે જેઓ પ્રભુ મહાવીરના
સમકાળે થયા, તેઓએ રાજીખુશીથી પોતાના રાજકુમારોને પ્રભુ મહાવીરના દીક્ષિત
સાધુ બનાવી તાર્યા અને તેઓ જુદા જુદા સ્વર્ગોમાં ગયા તેનું ૧૨ અધ્યયનમાં વર્ણન છે. ૧૦. પુષ્કિયા સૂત્ર—આ સૂત્રમાં સ્વર્ગીય દેવતાઓએ સ્વર્ગથી પિતાના વિમાન દ્વારા આવી
પ્રભુ મહાવીરની પૂજા વિવિધ પ્રકારે કરી તેમના પૂર્વજન્મનાં વૃત્તાંત ૧૦ અધ્યયનમાં છે. ૧૧. પુફલીયા સૂત્ર—આ સૂત્રમાં ઉપલા સૂત્રમાં જણાવ્યા પ્રમાણે દેવતાઓના પૂર્વ
જન્મના અધિકાર સાથે સંબંધ ધરાવતી કથાઓ આ ગ્રંથના ૧૦ અધ્યયનમાં છે. ૧૨. વહિદશા સૂવ-ઈ. સ. પૂર્વે પર૭ ના ગાળામાં પ્રભુ મહાવીર નિર્વાણપદ પામ્યા.
તેથી પણ ૨૫૦ વર્ષ પૂર્વે ૨૩ મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ થયા, ત્યારપૂર્વે ૮૩૭૫૦ વર્ષના ગાળામાં શ્રી નેમિનાથજી નામે બાવીસમા તીર્થંકર થયા હતા. તેના સમયમાં સનાતન યુગ પૂર ઉદયમાં હતું. તે સમયે યદુવંશી રાજાઓની રાજ્યગાદી પ્રાચીન નગર અધ્યાપુરીમાં હતી. તે યદુવંશી રાજાઓને પ્રતિબધી જેન બનાવ્યા, તેને લગતું સવિસ્તર વર્ણન ૧૦ અધ્યયનમાં છે.
ઉપર પ્રમાણે પાંચે ઉપગેને સમુદિત નામે એક ગ્રંથ “નિરયાવલી” નામે પ્રસિદ્ધ છે, જેનું અધ્યયન બાવન વિભાગમાં છે. આ ગ્રંથ ઉપાસકદશાંગાદિ પાંચ અંગ ગ્રંથ સાથે સંબંધ ધરાવે છે. આ પાંચે વિભાગોની કુલ *ોકસંખ્યા ૧૧૦૯ ની છે. આ પાંચે ઉપર શ્રીચંદ્રસૂરિજીએ ૭૦૦ લેકમાં વૃત્તિ બનાવી છે. કુલ ફૅકસંખ્યા ૧૮૦૯ની છે. ૧૨ ઉપગેની
કસંખ્યા મૂળ ૨૫૪૨૦, ટીકા ૬૭૯૩૬, લઘુટીકા ૬૮૨૮, ચૂર્ણ ૩૩૦૭, કુલકસંખ્યા ૧૦૩૫૪૪ છે. (તાડપત્રીય સૂચીમાં બાર ઉપાંગેની સર્વશ્લેકસંખ્યા કેવળ ૯૦૦૧૩ની લખી છે.)
Page #56
--------------------------------------------------------------------------
________________
આગમ રહસ્ય
=
| [ ૩ ] દશ પયગ્રાસૂત્ર, ૧. ચઉસરણ પયને–અરિહંત, સિદ્ધ, સાધુ, કેવળીભાષિત ધર્મ એ ચાર શરણને
અધિકાર આ ગ્રંથમાં ૬૩ ગાથામાં છે. ૨. આઊરપચ્ચકખાણ સૂત્ર–અંતસમયમાં અભિગ્રહ પચ્ચખાણ કરાવવાને અધિકાર
આ ગ્રંથમાં છે, જેમાં ગાથા ૮૪ છે. ૩. ભક્તપરિજ્ઞા–આ સૂત્રમાં આહારપાણ ત્યાગ કરવા સંબંધી અભિગ્રહ વિધિ છે.
જેમાં ગાથા ૧૭૨ (તાડપત્રીય સૂચિમાં ગાથા ૧૭૦) છે. ૪. સંથારગપયબ્રો–આ સૂત્રમાં અંતસમયે અનશન (સંથારા) સંબંધી અધિકાર છે.
જેઓએ અનશન કરી આત્મકલ્યાણ સાધ્યું છે તેમનું વર્ણન છે. લેક ગાથા
૧૨૨ ( તાડપત્રીય સૂચિમાં ગાથા ૧૧૦ જણાવેલ) છે. ૫. તંદુવેયાલી પય –આ સૂત્રની ગાથા ૪૦૦. આ સૂત્રમાં ગર્ભમાં જીવની ઉત્પત્તિ
કઈ રીતે થાય છે ઈત્યાદિ સૂક્ષમ રીતે વર્ણન કરેલું છે. ૬. ચંદાવીજગપય–ગાથા ૩૧૦. આ સૂત્રમાં ગુરુ શિષ્યનાં ગુણ, પ્રયત્ન વિગેરેનું વર્ણન છે. ૭. દેવિંદથઓ પઈન્નય–આ સૂત્રમાં સ્વર્ગનાં ઇદ્રની ગણત્રી છે. ગાથા ૨૦૦. ૮. ગણીવી જેની પઈન્નય–આ સૂત્રની ૧૦૦ ગાથામાં જ્યોતિષ સંબંધી ચર્ચા છે. ૯. મહાપશ્ચકખાણુસૂત્ર–આ સૂત્રમાં આરાધનાનો અધિકાર ૧૩૪ ગાથામાં છે. ૧૦. મરણસમાધિ સૂત્ર–અંત સમયમાં શાતિપૂર્વક મરણ થવું જોઈએ. તેનું વર્ણન ૭૨૦
ગાથામાં છે. આ ૧૦ પયન્નાની ગાથાઓ ૨૩૦૫ થાય છે. દરેકનું એક એક અધ્યયન જુદું જુદું છે.
[ 8 ] છ છેદસૂત્ર આ સૂત્રે વાંચવાનો અધિકાર માત્ર સાધુઓ માટે જ નિણત થયેલ છે.
છેદ એટલે દંડનીતિશાસ. જેવી રીતે રાજ્યવ્યવસ્થામાં કાયદાઓ ગ્રથિત થયા છે તે જ માફક સાધુઓનાં દોષ યા અપરાધ માટે દંડ-પ્રાયશ્ચિત્ત વિધાન આપવાવાળા આ છેદસૂત્રો છે. સાધુ સમાજની વ્યવસ્થા માટે ધર્મકાનને આ ગ્રંથમાં દર્શાવેલ છે. આ ગ્રંથ માફક વર્તવાથી ચતુર્વિધ સંસાધન યથાસ્થિત રીતે ચાલુ રહી શકે છે. ૧. નિશીથ–ઉદ્દેશક ૨૦, પ્રાચીન તાડપત્રીય સૂચિમાં ૮૧૫ મૂળ લેક છે. આ સૂત્રનું
લઘુભાષ ૭૪૦૦ શ્લોકનું છે. ચૂર્ણ ૨૮૦૦૦ શ્લોકની અને મોટું ભાષ્ય ૧૨૦૦૦ લેકનું છે. કુલ કલેકસંખ્યા ૪૮૨૧૫ ની છે,
Page #57
--------------------------------------------------------------------------
________________
સમ્રા સંપ્રતિ ૨. મહાનિશીથ-અધ્યયન ૧૩, મૂળ લેક ૪૫૦૦, મતાંતરે તેની ત્રણ પ્રકારની જુદી
જુદી વાચનાઓ છે. લઘુવાચના ૪૨૦૦ શ્લોકની, મધ્યમ વાચના ૪૫૦૦ લેકની
અને મેટી વાચના ૧૧૮૦૦ લેકની છે. ૩. બહ૦૯પસૂત્ર–ઉદ્દેશક ૩૪, મૂળ લેક ૪૭૩, જેની વૃત્તિ વિ. સં. ૧૩૩૨ માં
બહચ્છાણીય શ્રીક્ષેમકીર્તિસૂરિકૃત ૪૨૦૦૦ શ્લોકની છે. ભાષ્ય ૧૨૦૦૦ લેક, લઘુ ભાષ્ય ૮૦૦૦ લેક, ચણી ૧૪૫૫ ક. કુલ સંખ્યા ૭૬૭૯૮. તાડપત્રીય સૂચીમાં મૂળ ૪૭૩ ક, ભાષ્ય ૮૦૦૦, સામાન્ય ચૂણી ૧૪૦૦૦ લેકની, વિશેષ
ચણી ૧૦૦૦૦ ની, બૃહદભાષ્ય ૧૩૦૦૦, કુલ સંખ્યા ૪૫૪૭૩ લેકની છે. ૪ વ્યવહારસૂત્ર—(૪) ઉદ્દેશક ૧૦, મૂળ લેક ૬૦૦, શ્રી મલયગિરિની ટીકા ૩૩૬૨૫
ઑકની, ચણ ૧૦૩૬૧, ભાષ્ય ૬૦૦૦, કુલ સંખ્યા ૫૦૫૮૬. (તાડપત્રીય સૂચીમાં મૂળ લોક ૩૭૩, ભાગ્ય ૬૦૦૦, ચૂર્ણ ૧૦૩૬૧, વૃત્તિ ૩૩૦૦૦, કુલ શ્લોકસંખ્યા ૪૯૭૩૪ ની (આપવામાં આવી) છે.
પંચક૯૫–() અધિકાર ૧૬, મૂળ લેક ૧૧૩૩, ચૂર્ણ ૨૧૩૦, ભાષ્ય ૩૧૨૫, કુલ લોકસંખ્યા ૬૩૮૮, ગાથા સંગ્રહ ૨૦૦ નો છે. તાડપત્રીય સૂચીમાં મૂળ સ્થાનમાં
નિર્યુક્તિ શબ્દ છે. ચૂર્ણ ૩૧૩૧ ની, ભાગ્ય ૩૧૩૦, કુલ કસંખ્યા ૭૩૯૪. ૫. દશાશ્રુતસ્કંધ –જેનું ૮મું અધ્યયન કલ્પસૂત્ર છે. મૂળ લેક ૧૮૩૫ છે. તાડપત્રીય
સૂચીમાં ૧૮૨૧ છે. ચૂણી ૨૨૪ (તાડપત્રીય સૂચીમાં ૨૨૨) છે. કુલ કસંખ્યા
૪૨૪૮ (તાડપત્રીય સૂચીમાં ૪૨૨૩) છે. નિર્યુક્તિ ૧૬૮ લેકની. સુત્રના લૅક કુલ ૪૨૪૮. ૬. જીવકલ્પ–(૪) મૂળ શ્લેક ૧૦૮, ટીકા ૧૨૦૦૦, ચણી ૧૦૦૦ લેકની, ભાષ્ય
૩૧૨૪, કુલ ગ્લૅકસંખ્યા ૧૬૨૩૨. તાડપત્રીય સૂચીમાં ૧૦૮ શ્વેકને ઉલ્લેખ નથી. કુલ કસંખ્યા ૧૬૧૨૪ બતાવેલ છે. અન્ય સ્થળે તાડપત્રીય સૂચીમાં ૧૦૦ લેક હવા જોઈએ એ પ્રમાણે સમજાય છે. આના ઉપર ચૂર્ણ વ્યાખ્યાન ૧૧૨૦ લેકમાં, લઘુવૃત્તિ શ્રીસાધુરત્નકૃત પ૭૦૦ તથા તિલકાચાર્ય કૃત વૃત્તિ ૧૫૦૦ શ્લેકની છે.
સાધુજીતક૯૫–() મૂળ લેક ૩૭૫, વૃત્તિ શ્રી ધર્મઘોષસૂરિની બનાવેલી ૨૩૫૦ કપ્રમાણુ.
[૫] ચાર મૂળસૂત્ર ૧. આવશ્યક સૂત્ર—(અ)ગાથા ૧૨૫. આ સૂત્ર ઉપર ટકા હરિભદ્રસૂરિની લેક ર૨૦૦૦ની, નિર્યુક્તિ ભદ્રબાહુસ્વામીની લેક ૩૧૦૦ની, ચણી લેક ૧૮૦૦૦ તથા આવશ્યક વૃત્તિ (ચતુર્વિશતિસ્તવ) લેક ૨૨૦૦૦, લઘુવૃત્તિ તિલકાચાર્યકૃત ૧૨૩૨૧ લેક, અંચલ ગચ્છાચાર્ય કૃત દીપિકા ૧૨૦૦૦ ક, ભાષ્ય ૪૦૦૦ લેક, આવશ્યક ટીપ્પન્ન
Page #58
--------------------------------------------------------------------------
________________
આગમ રહસ્ય
મલધારી હેમચંદ્રસૂરિકૃત ક૬૦૦. સર્વ લોકસંખ્યા ૯૮૧૪૬. નિર્યુક્તિની ટીકા ૨૨૫૦૦ લેકની હરિભદ્રસૂરિ મહારાજની બનાવેલી છે. તાડપત્રીય સૂચીમાં વિશેષાવસ્યક ભાષ્ય, પાક્ષિક સૂત્ર અને તેની ટીકા આદિ મેળવી આવશ્યક સૂત્ર ૧૨૮૬૫૦
પ્રમાણુ બતાવેલ છે. (૨) વિશેષાવશ્યક ભાષ્ય આ સૂત્ર આવશ્યકનું વધારાનું ભાષ્ય છે. જિનભદ્રગણિ
ક્ષમાક્ષમણુકૃત મૂળ ભાગ લેક ૫૦૦૦ છે. લઘુવૃત્તિ ૧૪૦૦૦ શ્લોકની ગ્રંથનાં અંતિમ ભાગમાં કોટ્યાચાર્ય કૃત લખી છે, અન્ય સૂચીમાં દેણાચાર્યનું નામ
દર્શાવવામાં આવ્યું છે. મોટી વૃત્તિ માલધારી હેમચંદ્રકૃત ૨૮૦૦૦ કલેકપ્રમાણ છે. (૪) ૫ખ્ખી સૂત્ર-મૂળ લેક ૩૬, ટીકા વિ. સંવત ૧૧૮૦ માં શ્રી યશોદેવસૂરિજીની
બનાવેલી ૪૭૦૦ કલેકની, ચણ ૪૦૦ લેકની. તાડપત્રીય સૂચીમાં પાક્ષિસૂત્ર
લેક ૩૦૦, અને વૃત્તિ ૩૦૦૦ લેકની જણાવેલ છે. (૪) પ્રતિક્રમણ સૂત્રવૃત્તિ કલેક ૬૦૦. ૩. દશવૈકાલિકસૂત્ર–આ સૂત્રમાં સાધુજીવનના નિયમો દર્શાવવામાં આવ્યા છે. આ સૂત્ર :
શથંભવસૂરિએ બનાવેલ છે. મૂળ લેક ૭૦૦ (૭૫૦), અધ્યનન ૧૦, વૃત્તિ તલકાચાર્ય કૃત લેક ૭૦૦૦, બીજી વૃત્તિ હરિભદ્રસૂરિજીકૃત ૬૮૧૦ શ્લોકની તથા મલયગિરિકૃત વૃત્તિ ૭૭૦૦ લેકની, ચૂર્ણ ૭૫૦૦ લેકની, લઘુવૃત્તિ ૩૭૦૦ લેકની, નિર્યુક્તિ ગાથા ૪૫૦ શ્લોકની, લઘુટીકા સોમસુંદરસૂરિકૃત ૪ર૦૦ શ્લેકની, બીજી ટીકા સમયસુંદરસૂરિકૃત ૨૬૦૦ લેકની, તાડપત્રીય સૂચીમાં દશવૈકાલિકસૂત્ર મૂળ ૭૦૦, નિર્યુક્તિ ૪૦૦, લઘુવૃત્તિ ૨૫૦૦, બૃહદવૃત્તિ ૭૦૦૦, ચણ ૭૦૦૦ અને સર્વ
કસંખ્યા ૧૭૬૦૦ કપ્રમાણ લખી છે. (અ) પિંડનિર્યુક્તિ–આ સૂત્ર ભદ્રબાહુસ્વામીકૃત છે, જેમાં સાધુઓ માટે શુદ્ધ
આહાર–પાણી લેવાનો અધિકાર સમજાવ્યું છે. મૂળ લેક ૭૦૦, ટીકા મલયગિરિકૃત ૭૦૦૦ શ્લોકની, કઈ જગ્યાએ ૬૬૦૦ જણાવેલ છે. ટીકા વિ. સંવત ૧૧૬૦ માં વીરગણુકૃત ૭૫૦૦ લેકની છે. લઘુવૃત્તિ મહાસુરિકૃત ૪૪૦૦
કિની, કુલ ગ્લૅકસંખ્યા ૧૫૬૦૦ છે. () ઓઘનિર્યુક્તિ-આ ગ્રંથમાં સાધુ સંબંધી ઉપકર્મનું પ્રમાણ વિગેરે અધિકાર
છે. આ સૂત્ર ભદ્રબાહુસ્વામીએ બનાવેલું છે. મૂળ ગાથાઓ લેક ૧૧૭૦ (લેક ૧૪૫૦), ટીકા દોણાચાર્ય કૃત લેક ૭૦૦૦, ભાષ્ય લેક ૩૦૦, ચણ
લેક ૭૦૦૦ ની. કુલ સંખ્યા ૧૮૪૫૦. તાડપત્રીય સૂચીમાં મૂળ ગાથા ૧૦૦૦, વૃત્તિ ૭૦૦૦ અને ચણ ૭૦૦૦ કલેકમમાણુની આપેલી છે.
Page #59
--------------------------------------------------------------------------
________________
સમ્રાટું સંમતિ
ઉત્તરાધ્યયનસૂવ-અધ્યયન ૩૬ છે, જેમાં સાધુઓને સંયમમાર્ગમાં રાખવાને ઉપદેશ સ્વરૂપમાં અનેક દાંતે સાથે સુંદર રીતે સંવાદ આપ્યા છે. મૂળ લેક ગાથા ૨૦૦૦, મોટી વૃત્તિ વાદવેતાલ શાન્તિસૂરિકૃત લેક ૧૮૦૦૦ની તથા અન્યત્ર ૧૭૬૪૫
કની છે. લઘુવૃત્તિ વિ. સંવત ૧૧૨૯ માં શ્રી નેમિચંદ્રસૂરિયે ૧૩૬૦૦ લેપ્રમાણે બનાવી છે, નિર્યુક્તિ શ્રી ભદ્રબાહસ્વામીકૃત ગાથા ૬૦૭માં, લેક ૭૦૦, ચૂર્ણ લેક ૬૦૦૦, કુલ કસંખ્યા ૪૦૩૦૦ છે.
[૬] બે ચૂલિકા સૂત્ર ૧. નંદીસૂત્ર-આ સૂત્રમાં પાંચ પ્રકારનાં જ્ઞાન જેવાં કે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન,
મનપર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન વિગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે. (૧) મતિજ્ઞાનનાં ભેદ અને ચાર પ્રકારની બુદ્ધિ, કૃતનિશ્રિત મતિજ્ઞાન અને તેના
ચાર ભેદ. મતિજ્ઞાનના ૨૮ ભેદ અને ૨૮ ભેદના ૧૨ ભેદ. (૨) શ્રુતજ્ઞાનના ૧૪ ભેદ, શ્રુતજ્ઞાનના ૨૦ ભેદ, શ્રુતજ્ઞાનસ્વરૂપ બુદ્ધિના ૮ ગુણ. (૩) અવધિજ્ઞાનનાં ૬ ભેદ. અવધિજ્ઞાનનું સ્વરૂપ. (૪) મનપર્યવજ્ઞાનના બે ભેદ. (૫) કેવલજ્ઞાન.
દરેક તીર્થકરને જન્મ પ્રથમના ત્રણ જ્ઞાન સહિત થાય છે. આ ત્રણે જ્ઞાનનું સ્વરૂપ સંક્ષિપ્તમાં નીચે પ્રમાણે છે –
દરેક તીર્થકર પિતાની માતાના ગર્ભમાં ઉત્પન્ન થાય છે ત્યારથી મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનવાળા હોય છે.
આમાંથી પ્રથમનાં મતિ અને શ્રત એ બે જ્ઞાને કરી તીર્થકર મહારાજ કેઈની પણ સહાયતા વિના દરેક પદાર્થનું સ્વરૂપ યથાર્થ સ્વરૂપે જાણી શકે છે.
તીર્થકર જે સમયે ગૃહસ્થવાસનો ત્યાગ કરી ચારિત્ર અંગીકાર કરે છે તે જ વખતે તેમને ચોથું મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે અને જ્યારે આ ચારે પ્રકારનાં જ્ઞાન સહિત તીર્થકર મહારાજાના ઘાતકર્મને નાશ થાય છે ત્યારે તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. આ કેવળજ્ઞાનને અસાધારણ જ્ઞાન તરીકે ઓળખાવવામાં આવે છે અને તે અનંતકાળ સુધી રહે છે.
કેવળજ્ઞાની દ્રવ્યથકી રૂપી, અરૂપી સવે દ્રવ્ય જાણે દેખે, ક્ષેત્રોથકી કેવળજ્ઞાની લેક અને અલેક સર્વે ક્ષેત્રે જાણે દેખે, કાળથકી કેવળજ્ઞાની સર્વ અતીત (ભૂતકાળ ), અનાગત (ભવિષ્યકાળ), વર્તમાનકાળ સમકાળે જાણે દેખે અને ભાવથકી કેવળજ્ઞાની સર્વે જીવ, અજીવના સર્વે ભાવ, ગુણ, પર્યાય જાણે અને દેખે.
Page #60
--------------------------------------------------------------------------
________________
આગમ રહસ્ય
૨૫ આ પાંચે જ્ઞાનની સુંદર રીતે સૂક્ષમતાથી સમજ આ સૂત્રમાં આપી છે. દેવદ્ધિગણું ક્ષમાશ્રમણકૃત આ સૂત્ર છે. મૂળ લેક ૭૦૦ છે, વૃત્તિ શ્રી મલયગિરિની બનાવેલી ૭૭૩૫ લેકની છે, ચૂર્ણ વિ. સં. ૭૩૩ માં બનાવેલી લોક ૨૦૦૦ ની છે. લઘુટીકા શ્રી હરિભદ્રસૂરિજીની ર૩૧ર લેકની છે. કુલ સંખ્યા ૧૨૭૪૭ અને ચંદ્રસૂરિકૃત ટિપ્પણ ૩૦૦૦ લોકપ્રમાણ છે.
તાડપત્રીય સૂચીમાં નંદીસૂત્ર મૂળ ૭૦૦, ચણી ૨૦૪૨, લઘુવૃત્તિ ૨૩૧૨, બૃહદવૃત્તિ ૭૦૦૦ કલેકપ્રમાણ બતાવી છે. કુલ ઑસંખ્યા ૧૨૦૫૪ ની સમજાય છે. (૨) અનુગ દ્વાર–આ સૂત્રમાં નય-નિક્ષેપાની ચર્ચા અને તેની સિદ્ધિ બતાવવામાં
આવી છે. આ દ્રવ્યાનુયેગની ચર્ચાને ગ્રંથ છે. મૂળ ગાથા ૧૬ છે, લેક ૧૮૦૦, વૃત્તિ માલધારી હેમચંદ્રસૂરિકૃત ૬૦૦૦, ચણ જિનદાસ ગણિમહત્તરની બનાવેલ ૩૦૦૦ લેકની, હરિભદ્રસૂરિકૃત લઘુવૃત્તિ ૩૫૦૦ લેકની, કુલ સંખ્યા ૧૪૩૦૦. તાડપત્રીય સૂચીમાં અનુયેાગ દ્વાર સૂત્ર ૧૮૯, ચૂણી ૬૦૦૦, લઘુવૃત્તિ ૩૦૦૫, બૃહદવૃત્તિ ૭૦૦૦ કમાણની જણાવી છે.
ઉપર પ્રમાણે ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૧૦ પન્ના, ૬ છેદસૂત્ર, ૪ મૂળસૂત્ર, ૧ નંદી અને ૧ અનુગદ્વાર મળી પિસ્તાળીસ સૂત્રમાં આગમ એટલે વિતરાગની વાણી અને વચન મેજુદ છે.
આત વચન છે કે–તીર્થકર ભગવંતના સર્વે દેષ ક્ષય પામેલા હોય છે. તેમણે મોહને જીતેલો છે તેથી તે વીતરાગ કદી પણ અસત્ય વદે નહી, કેમકે તેમને અસત્ય બોલવાનું કાંઈ પણ કારણ અસ્તિત્વમાં હેતું નથી.
આ સૂત્રમાં આવશ્યક, આચારાંગ, સૂયગડાંગ, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન તથા કલ્પસૂત્ર આ છએ સૂત્રની નિર્યુક્તિ શ્રી ભદ્રબાહુસ્વામીની બનાવેલી છે જે લભ્ય થઈ શકે છે. નિશિથભાષ્ય, બૃહતકલ્પનું મોટું અને લઘુભાષ્ય, વ્યવહારભાષ્ય, જીતકલ્પભાષ્ય, પંચકલ્પભાગ્ય અને ઘનિર્યુક્તિભાષ્ય એ સાતે ભાષ્ય પ્રાચીન આચાર્યોનાં બનાવેલાં છે. આચારાંગ, સૂયગડાંગ, ભગવતી, જબુદ્વીપપન્નતિ, આવશ્યક, ઉત્તરાધ્યયન, દશવૈકાલિક, પખીસૂત્ર, અનુયાગદ્વાર, નંદી, નિશિથ, બૃહતક૯પ, વ્યવહાર, દસાશ્રુતસ્કન્ધ, પંચકલ્પ અને છતકલ્પ મળી ૧૩ સૂત્રની ચૂઓ પ્રાચીન આચાર્યોએ બનાવેલી છે.
અમેએ ઉપરોક્ત આગમસૂત્રની સંક્ષિપ્ત સમજ આપી છે જેમાં સમજફેર રહેલ હોય તે ભૂલ માટે વાચકોએ અમેને ક્ષમા આપી સુધારી વાંચી સમજવા અમારી ખાસ વિજ્ઞપ્તિ છે. આગમ સૂત્રોનાં પીસ્તાલીસ ગ્રંથોનું વર્ણન તેમાં આવેલી વીગતે સાથે સમજાવેલ છે કારણ જેથી કરી ઈતિહાસકાર વિદ્વાનને જોઈને રસથાળ તેમાંથી પ્રાપ્ત થઈ શકે અને જ્ઞાનનાં બળે સત્ય વસ્તુસ્થિતિ સમજી ઈતિહાસમાં તેઓ સુંદર પરિવર્તન કરી શકે.
Page #61
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫ મું.
આગમ રહસ્ય (ચાલુ) સુજ્ઞ વાચક, ત્રીજા-ચોથા પ્રકરણમાં પીસ્તાલીશ આગમસૂત્રોનાં નામને હકીક્ત અમો રજૂ કરી ગયા છીએ. એ આગમાં વર્તમાન ઉપલબ્ધ સંખ્યાના આગમો તરીકે વિદ્યમાન છે. પૂર્વે વેતાંબર સંપ્રદાય તરફથી ચોરાશી આગમોની સંખ્યા જણાવવામાં આવતી હતી, એટલે બાકીના ઓગણચાલીશ પ્રાચીન સૂત્રો વિષે ખાસ તપાસની જરૂર છે. સાથેસાથે આ આગમસૂત્રો કઈ રીતે ભંડારેમાં ગુંચવાયા છે તેના સંશોધનની પણ ખાસ જરૂરીઆત છે. સબબ આ આગમસૂત્રના પીસ્તાલીશ અંગેનું વર્ણન ચોથા પ્રકરણમાં દર્શાવ્યું છે તે જોતાં બાકીના ઓગણચાલીસ સૂત્રે જે ઉપલબ્ધ થાય તે જૈનદર્શનનાં પ્રાચીન તો પર ઘણે જ નૂતન પ્રકાશ પડી શકે તેમ છે; માટે અમારી જેમ સમાજના હિતસ્વીઓને ખાસ નમ્રતાપૂર્વક અરજ છે કે તેઓએ આ દિશામાં શોધખોળ ચાલુ રાખવી. આગમ એટલે શું?
મૂળ શબ્દ અહંત ( આહંત) છે. આ અહંત શબ્દ જેના તીર્થકર, હૈદ્ધાના બુદ્ધ અને વૈષ્ણવોના વિષ્ણુ એમ ત્રિવિધ અર્થ યુક્ત છે, અને આ શબ્દ ત્રણે સંપ્રદાયને લાગુ પડે છે.
જે આગમ સૂત્રેને દ્ધ સંપ્રદાયના તેમજ વૈષ્ણવ સંપ્રદાયના અને જેના પ્રાચીન ગ્રંથ એ અર્થ કરીએ તો કાંઈ અસ્થાને ન ગણાય; પરન્તુ જૈન સંપ્રદાયે પિતાના પ્રાચીન ગ્રંથને આગમ નામ આપવાથી “આગમ” શબ્દ એ જેનેને પારિભાષિક શબ્દ ગણાય છે. બાકી આગમ એટલે ત્રણે ધર્મના પ્રાચીન ગ્રંથ આ પ્રમાણે અર્થ થાય છે.
મૂર્તિપૂજક વેતાંબર સંપ્રદાયના ઉપલબ્ધ આગમોની સંખ્યા ૪૫ ની છે, તેવી જ રીતે સ્થાનકવાસી અને તેરાપંથીઓના કથનાનુસારની આગમ–સંખ્યા ૩૨ ની છે. '
Page #62
--------------------------------------------------------------------------
________________
આગમ રહસ્ય
આગમસૂત્રોનાં મૂળ અંગોની રચના કઈ રીતે થઈ?
પ્રભુ શ્રીમહાવીરસ્વામીનું પ્રથમ સમવસરણ જુવાલિકા નદીના તટ ઉપર તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થયા બાદ રચાયું હતું.
ત્યારબાદ બીજું સમવસરણ “અપ્પાપા” પુરીમાં આવેલ મહાસેન વનમાં રચાયું. ત્યાં પ્રભુએ દેશના આપવા માંડી એવામાં ઈન્દ્રભૂતિ (ગૌતમ) ત્યાં આવ્યા. તેમણે પિતાની શંકાનું સમાધાન થતાં પ્રભુ પાસે દીક્ષા લીધી. ત્યારપછી અગ્નિભૂતિ વિગેરે દશ બ્રાહ્મણ પંડિતે આવ્યા ને તેમણે પણ પ્રભુ પાસે દીક્ષા લીધી. આ પ્રમાણે અગિયારે પંડિત દીક્ષિત થતાં તેમને ગણધર પદ આપવામાં આવ્યું અને તેઓ ગણધર થયાં.
ત્યારબાદ પ્રભુએ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. (સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા). આ પ્રમાણે તીર્થની સ્થાપના થયા પછી પ્રભુ મહાવીરે અગિયાર ગણધરોને સમગ્ર સિદ્ધાંતની ચાવી બતાવી, એટલે પ્રત્યેક ગણુધરે મુહૂર્તમાત્રમાં દ્વાદશાંગી રચી કાઢી. આ પ્રમાણે એકંદરે અગિયાર દ્વાદશાંગી રચાઈ. પછી પ્રભુ મહાવીરને એક નિષદ્યારૂપ પ્રશ્ન પૂછતાં તેમણે અગિયાર અંગેનો અર્થ કહ્યો, અને ચેદ નિષવારૂપ વૈદ ને પૂછાતાં ચિદ પૂર્વેને અર્થ કો, જેના આધારે અક્ષર, પદ અને વ્યંજનયુક્ત સૂત્ર રચાયાં.
શ્રી ગણધર મહારાજાએ દીક્ષા લીધા પછી ત્રિલેકનાથને પ્રદક્ષિણા કરી, ખમાસમણ દઈ “જિં ?” પૂછયું, જેનો જવાબ ત્રિલોકનાથે કોઇ ના આપે. પછી બીજી પ્રદક્ષિણા કરી પાદપતિત થઈ બીજી વખત “તિરં? એમ પૂછયું ત્યારે જવાબમાં પ્રભુએ વિમેદ વા કહ્યું. ત્રીજી વખત પ્રદક્ષિણા કરી પાદપતિત થઈ “ તરં?” એમ પૂછયું ત્યારે છું થા એવો જવાબ આપે. આ રીતે પૂછાએલા ત્રણ પ્રકો ને ઉત્તર પ્રભુ મહાવીરની ત્રિપદીની પ્રશ્નોત્તરી નિષદ્યા તરીકે જેના ગ્રંથમાં પ્રસિદ્ધિને પામ્યા. આ ત્રિપદીના આધારે દ્વાદશાંગીની રચના કરી. શ્રી ગણધર મહારાજેને ગણધર નામકર્મના ઉદય સાથે ઉત્કૃષ્ટ મતિ અને શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ આ નિષદ્યાના આધારે થઈ, જેને પરિણામે શ્રી ગણધર મહારાજાઓ શ્રુતજ્ઞાની કેવળી તરીકે સૂત્રની રચના કરી.
પ્રભુ મહાવીરને પિતાને નિર્વાણકાળ નજદીક જણાતાં તેમણે પિતાના અગિયાર ગણધરે પૈકી શ્રી સુધર્માસ્વામીને દીર્ધાયુષી જાણી તેમને સાધુગણના મુખી બનાવ્યા અને યુગપ્રધાનપદ અર્પણ કર્યું. એટલે શ્રી સુધર્માસ્વામી સિવાયના બાકીના તમામ ગણધરોએ પિતપોતાને સાધુ-સમુદાય શ્રી સુધર્માસ્વામીની સુપ્રત કર્યો. જેથી અન્ય ગણધરને વંશ ન ચાલતાં શ્રી સુધર્માસ્વામીની જ વંશ-પાટપરંપરા ચાલી અને એમની શિષ્ય પરંપરા ઉદ્દભવી. શ્રી આવશ્યકસૂત્રની ચૂણી અનુસાર પ્રભુ મહાવીરના જીવનકાળ દરમિયાનમાં
Page #63
--------------------------------------------------------------------------
________________
સમ્રા સંપ્રતિ શ્રી ઇન્દ્રભૂતિ અને શ્રી સુધર્માસ્વામી સિવાયના બાકીના નવે ગણધર કાળધર્મ પામી ગયા હતા. અર્થાત નિર્વાણપદને પામ્યા હતા.
પ્રભુ મહાવીરના નિર્વાણ પછી શ્રી ઈન્દ્રભૂતિ (ૌતમસ્વામી) આઠ વર્ષે મોક્ષગામી થયા, અને બાદ શ્રી સુધર્માસ્વામી અંતિમ ગણધર તરીકે મહાવીર સંવત વાસમાં શિવપથગામી બન્યા.
૪
ત્યારપછી શ્રી સુધર્માસ્વામીની પાટે તેમના શિષ્ય જંબુસ્વામી ૪૪ વર્ષ રહ્યા. ત્યારપછી શ્રી પ્રભવસ્વામી ૧૧ વર્ષ રહ્યા. ત્યારપછી શ્રી શય્યભવસ્વામી ૨૩ વર્ષ રહ્યા. ત્યારપછી વીર નિર્વાણ સંવત ૯૮ માં શ્રી યશોભદ્રસૂરિ યુગપ્રધાનપદે આવ્યા.
તેમના સમયમાં શ્રી ભદ્રબાહસ્વામીને ચાર પૂર્વને અભ્યાસ પૂરો થયું હતું. તે સમયે શ્રી ભદ્રબાહસ્વામીને શ્રી અગ્નિદત્ત નામના ઉગ્ર તપસ્વી શિષ્યની પ્રાપ્તિ થઈ હતી. આ બને ગુરુ-શિ શ્રી યશોભદ્રસૂરીશ્વરજી પાસે જ્ઞાનપ્રાપ્તિ કરતા હતા.
એક સમયે શ્રી અગ્નિદત્ત મુનિ ઉપવનમાં ઉગ્ર તપશ્ચર્યા કરતા હતા તે સમયે ગુટિલા(મિ)ની ટેળી તેમને ઘાત કરવાને તૈયાર થઈ, પરંતુ સંજોગવશાત આ તપસ્વી મુનિને મારવા દેઓલ બાવીસ મિત્રોને મુનિની નજર સામે કૂવામાં પડવાથી ઘાત થયો. એટલે શ્રી અગ્નિદત્ત મુનિએ પોતાના દાદાગુરુ ચાદપૂર્વધર શ્રી યશોભદ્રસૂરિને આમ થવાનું કારણ પૂછયું. તેના જવાબમાં જ્ઞાની સરીશ્વરજીએ કહ્યું કે: “હે મુનિશ્રી ! ભવિષ્યમાં આ પ્રમાણે બનવાનું છે. વીર નિર્વાણ પછી મૃતનિદા અને ઉદય અનુક્રમે થવાના છે.
આ ઘટનાને સંબંધ ભવિષ્ય સંકલિત હોવાથી તે કાળે શ્રી અગ્નિદત્ત મુનિ અને શ્રી યશોભદ્રસૂરીશ્વરજી વચ્ચે બનેલ ઘટનાને ઉલેખ શ્રી વનચલિયા નામના સૂત્રમાં કરવામાં આવે છે. શ્રી અગ્નિદત્ત મુનિએ જે ભવિષ્ય દર્શાવ્યું છે તે વનચલિયા નામના સૂત્રમાં ગાથાનુબદ્ધ જોવામાં આવે છે જેમાંની પહેલી અને બીજી ગાથા નીચે પ્રમાણે –
भणइ जस्समद्दसूरि, सुओवओगेण अग्गिदत्तमुणि । सुणसु महामाय जहा, सुअहिलणमह जहा उदओ ॥१॥ मुक्खाओ वीर पहुणो, दुसएहिय एगनवई अहिएहि ।
वरिसाइ संपइ निवो, जिणपडिमाराहओ होही ॥२॥ વીર નિર્વાણ સંવત એકસો દસ અથવા પંદરના ગાળામાં રચાયેલ વનચલિયા સૂત્રની ઉપરોક્ત ગાથાને ભાવાર્થ નીચે મુજબ છે –
Page #64
--------------------------------------------------------------------------
________________
આગમ રહસ્ય “વર નિર્વાણ ર૯૧ મા વર્ષે જેનપ્રતિમાને આરાધક શ્રી સંપ્રતિ નામને રાજા થશે. તેવી જ રીતે શ્રતનિંદા અને ઉદય પણ થવાના છે.”
X
મહારાજા સંપ્રતિ થવાના છે એવું ભવિષ્ય દપૂર્વધર શ્રી યશોભદ્રસૂરીશ્વરજીએ મહારાજા સંપ્રતિના અસ્તિત્વ માટે ભાખ્યું હતું. આ જ્ઞાની પૂર્વધરની સત્ય વાણી ફળી અને વીર નિર્વાણ ૨૯૧ માં મગધ સામ્રાજ્યની ગાદી ઉપર મહારાજા સંપ્રતિને રાજ્યાભિષેક થશે અને તેમણે સમસ્ત ભારતને જૈનમંદિરમય બનાવ્યું.
સમ્રાટ સંપ્રતિના ઈતિહાસને તેમ જ તેમની કૃતિઓને પ્રમાણભૂત બનાવવા અમોએ આ ગ્રંથની રચના કરી છે, જેમાં અમારે પ્રાચીન જૈનગ્રંથે સાથે ઐતિહાસિક પ્રમાણભૂત ગ્રંથને સમાવેશ સંકલિતપણે લઈ, ગ્રંથની રચના પ્રમાણભૂત બનાવવા પ્રયાસો આદરી, વીર નિર્વાણ ૨૯૧ માં મહારાજા સંપ્રતિને મગધની રાજ્યગાદી કઈ રીતે પ્રાપ્ત થઈ ? અને તેમણે કઈ રીતે સંસ્કારી આત્મા તરીકે ભારતને જૈનમંદિરમય બનાવ્યું અને જેનશાસનની ગેરવતા કઈ રીતે વધારી? તેને પ્રમાણભૂત ઇતિહાસ આ ગ્રંથમાં આલેખે છે. તેમાં કોઈક સ્થળે દરિદષથી ખામી જણાય તે તેને સુધારી વાંચવા (ને અમને જણાવવા) સુઝ મહાપુરુષોને અમારી નમ્રતાભરી અરજ છે.
*
YEAR -
Page #65
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૬
600
ત્રેસઠ શલાકા પુરુષો
મૌર્યવંશમાં થયેલ નવ રાજાઓમાંથી ત્રણ રાજાએ ચંદ્રગુપ્ત, અશાક અને સંપ્રતિ
જેમણે ભારતની ક્રાંતિમાં જબરજસ્ત ફેરફાર કરી આદર્શ ધર્મ-પ્રવર્તક રાજવી તરીકે– ભારતનાં સામ્રાજ્ય પર સાર્વભામ રાજવી તરીકે રાજ્ય ભાગળ્યુ છે. આ પૈકી મહારાજા સંપ્રતિએ જૈન ાજવી અને ચુસ્ત ધર્માનુરાગી સમ્રાટ્ તરીકે સમસ્ત ભારતમાં ચારે દિશાએ જૈનમદિરા, ઉપાશ્રયા, પૌષધશાળાએ, ભેાજનાલયા, અન્નક્ષેત્રો સાથે ધર્મશાળાઓ અને યાત્રાળુઓની સગવડતા ખાતર રસ્તાની અને બાજુએ ઝાડા રાપી, સુંદર સરકા બનાવી, એટલું જ નહીં પરંતુ ભરતક્ષેત્રમાં તેણે પેાતાના ગુરુ પ્રભુ મહાવીરનાં સાતમા પટ્ટધર, દશપૂર્વધર જ્ઞાની શ્રી આર્ય સુહસ્તી મહારાજના પ્રતિાધથી ભારતમાં અમારી પહેા વગડાવી, સર્વે જીવાને અભયદાન આપ્યું હતુ. તે સમર્થ જૈન રાજવીના ઇતિહાસ અમારે જૈનગ્રંથા અને ઐતિહાસિક વિદ્વાનાનાં રહસ્યમય ઉલ્લેખા ઉપરથી સમજાવવાના હાવાથી પ્રાચીન કાળનાં અતિ ઊંડાણમાં ઊતરી અમારે ઇતિહાસને છણુવા પડ્યા છે.
ત્રીજા આરાના અંતિમ કાળથી આરંભી ચેાથા આરાના અ ંતિમ કાળ સુધીમાં ભારત સામ્રાજ્યની ગાદી ઉપર થયેલ મહાન્ ૬૩ પુરુષા જેના ઐતિહાસિક પરિચય પ્રાચીન જૈન ગ્રંથાના આધારે કલિકાળસજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરે શ્રી કુમારપાળ રાજાની વિનંતિથી કર્યાં હતા તે ૮૬૦૦૦ લેાકાનુખદ્ધ “ ત્રિષષ્ટીચલાકાપુરુષ ચરિત્ર ” નામે ગ્રંથ દશ પ'માં પ્રસિદ્ધ છે. તેના આધારે પ્રમાણભૂત ઇતિહાસ તરીકે ૨૪ તીર્થંકરા, ૧૨ ચક્રવતી આ, નવ વાસુદેવ, નવ પ્રતિવાસુદેવા અને નવ બળદેવાના નામેા નીચે મુજબ રજૂ કરીએ છીએ કે જેઆના સંબંધ ભારત સામ્રાજ્ય સાથે સકળાએલ છે.
Page #66
--------------------------------------------------------------------------
________________
ત્રેશઠ શલાકા પુરુષા
ચાવીશ તીર્થકર મહારાજાઓ:
૧) શ્રી રૂષભદેવવ ૨) શ્રી અજિતનાથ
૩) શ્રી સંભવનાથ
૪) શ્રી આભનંદન
૫) શ્રી સુમતિનાથ ૬) શ્રી પદ્મપ્રભુ ૭) શ્રી સુપાર્શ્વનાથ ૮) શ્રી ચંદ્રપ્રભુ
બાર ચક્રવતીઓ:—
૯) શ્રી સુવિધિનાથ ૧૦) શ્રો શીતળનાથ
૧૧) શ્રી શ્રેયાંસસ્વામી
૧૨) શ્રી વાસુપૂજ્ય ૧૩) શ્રી વિમલનાથ
૧૪) શ્રી અનંતનાથ
૧૫) શ્રી ધર્મનાથ
૧૬) શ્રી શાન્તિનાથ
=
ખાર ચક્રવતીઓ જેઓએ ભરતક્ષેત્રના છએ ખંડ જીતી, રાષ્ટ્રવિધાતા તરીકેનુ અપૂર્વ માન મેળવી, જૈનધર્મના ચુસ્ત અનુયાયી બની ધર્મ, અર્થ, કામ અને માક્ષ સાધ્યા હતા તેવા સમર્થ મહાપુરુષાનાં નામ નીચે મુજબ છેઃ—
(૧) મહારાજા ભરત-શ્રી રૂષભદેવના સમયમાં.
( ૨ ) શ્રી સગર—શ્રી અજિતનાથના કાળમાં.
(૩) મઘવા—પંદરમા અને સેાળમા તીર્થંકરના વચલા કાળમાં. (૪) સનત્કુમાર-સાળમા શ્રી શાન્તિનાથજી પહેલાં.
(૫) શાન્તિનાથ-ખૂદ તીર્થંકરપદ મેળવી ક ખપાવી મેક્ષે ગયા.
(૬) કુંથુનાથ-સત્તરમા તીર્થંકર થયા.
(૭) અરનાથ—અઢારમા તીર્થંકરપદને પામ્યા.
૧૭) શ્રી કુંથુનાથ
૧૮) શ્રી અરનાથ
૧૯) શ્રી મહિનાથ
૨૦) શ્રી મુનિસુવ્રતસ્વામી
૨૧) શ્રી નમિનાથ
૨૨) શ્રી નેમિનાથ
૨૩) શ્રી પાર્શ્વનાથ ૨૪) શ્રી મહાવીરસ્વામી
(૮) સુભૂમ–અઢારમા તીર્થંકર પછી અને એગણીશમા પહેલાં. (૯) મહાપદ્મ-વીશમા જિનના સમયમાં.
( ૧૦ ) રિસેન–એકવીશમા શ્રી નમિનાથના સમયમાં.
( ૧૧ ) જય–એકવીશ અને ખાવીશમા તીર્થંકરના વચલા ગાળામાં.
( ૧૨ ) બ્રહ્મદત્ત-માવીશ અને ત્રેવીશમા તીર્થંકરના વચલા સમયમાં,
નવ વાસુદેવાઃ—
( ૧ ) ત્રિપુષ્ટ વાસુદેવ–અગિયારમા જિનેશ્વરના કાળમાં. ) દ્વિપુષ્ટ વાસુદેવખારમા જિનના કાળમાં.
કા
Page #67
--------------------------------------------------------------------------
________________
સમ્રાટ સંમતિ (૩) સવયંભૂ-તેરમા જિનના કાળમાં. (૪) પુરુષોત્તમ–ચોદમાં જિનના કાળમાં. (૫) પુરુષસિંહ-પંદરમા જિનના કાળમાં. (૬) પુરુષપુંડરીક-અઢાર અને એગણશમા જિનના વચલા કાળમાં (૭) દત્ત-ઓગણીશ અને વશમા જિનની વચમાં.
(૮) લક્ષમણ–વશમા પછી અને એકવીશમાં પહેલાં. . (૯) શ્રી કૃષ્ણ-બાવીશમા જિનના કાળમાં. નવ પ્રતિવાસુદેવ
(૧) અશ્વગ્રીવ. (૨) તારક. (૩) મારક (૪) મધુ.
(૫) નિશુંભ. (૬) બલિ. (૭) પ્રહૂલાદ. (૮) રાવણ. (૯) જરાસંધ.
ઉપર પ્રમાણેના ઉપરોક્ત નવ પ્રતિવાસુદેવ ક્રમશ: નવ વાસુદેવના સમકાલીન થયા છે. નવ બળદેવ
(૧) અચળ. (૨) વિજય. (૩) ભદ્ર. (૪) સુપ્રભ.
(૫) સુદર્શન. (૬) આનંદ. (૭) નંદન.
(૮) રામચંદ્ર. (૯) બળરામ. ઉપરોક્ત નવ બળદેવામાંથી પહેલા, પાંચમા, છઠ્ઠા અને આઠમા બળદેવ મેક્ષે ગયા છે. ત્રીજા, ચોથા અને નવમા બળદેવ સ્વર્ગે ગયા છે. તેઓ પણ વાસુદેવના પેણ બંધુઓ હાઈને તેમના સમકાલીન જ જાણવા.
Page #68
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૭ મું.
ગંગા ને વેદની ઉત્પત્તિ, યજ્ઞયાગનો સમય
શ્રી યુગાદિ તીર્થકર રૂષભદેવે યુગલિક ધર્મનું નિવારણ કરી વ્યવહારમાર્ગ પ્રવર્તાવ્યો. તેઓ ભરતક્ષેત્રમાં પ્રથમ રાજા થયા, એટલું જ નહિ પણ આદ્ય ધર્મપ્રવર્તક ને મોક્ષગામી તીર્થકર થયા. તેમના પુત્ર ભરત આ અવસર્પિણીમાં પ્રથમ ચક્રવતી થયા. પ્રથમ તીર્થકર મોક્ષે ગયા પછી ત્રણ વર્ષ અને સાડાઆઠ માસ બાદ ચેાથો આરો બેઠો. એ ચોથા આરાનું પ્રમાણ એક કડાકોડી સાગરોપમથી ૪૨૦૦૦ વર્ષ ન્યૂન હતું. ભરત ચક્રવતી ચેથા આરાની શરૂઆતમાં થયા છે. શ્રી રૂષભદેવ ભગવાનને કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી અંતર્મુહૂર્તમાં મોક્ષમાર્ગ શરૂ થયે. ત્યાંસુધી યુગલિક માટે દેવગતિ હતી. શ્રી ઋષભદેવની અસંખ્યાતી પાટપરંપરા સુધી મોક્ષમાર્ગ ચાલુ રહ્યો.
રાષ્ટ્રધર્મ અથવા તે રાજ્યધર્મની જેને આપણે ઉપમા આપીએ છીએ તે સર્વ ધર્મ વ્યવહાર શ્રી રૂષભદેવ ભગવાને કહેલ અથવા બતાવેલ.
પ્રભુ રૂષભદેવના આ કાળમાં ઉગ્ર તપશ્ચર્યા અને જૈનધર્મના રહસ્યને અજ્ઞાનતાના કારણે ન સમજનારા તાપસ વનફળ ખાઈ રહેનારા હતા, છતાં તેઓ રૂષભદેવને પૂજનારા અને તેમનું ધ્યાન ધરનારા હતા.
ચેથા આરાના અંતિમ કાળમાં થયેલ વીશમાં તીર્થંકર પ્રભુ મહાવીર કે જેઓના સત્તાવીશ પૂર્વભવેનું સમકિતધારી તરીકેનું વર્ણન જ્ઞાનના બળે સર્વજ્ઞોએ બતાવ્યું છે તે પ્રભુ મહાવીરને જીવ તેના ત્રીજા ભવે, એટલે પ્રભુ મહાવીરના જન્મકાળથી પ્રારંભી ચોવીશમા પૂર્વભવે પ્રભુ રૂષભદેવના શાસનકાળમાં તેમના પુત્ર ભરત ચક્રવતીને ત્યાં પુત્રરૂપે
Page #69
--------------------------------------------------------------------------
________________
૩૪
સમ્રાટું સંમતિ મરિચી નામથો ઉત્પન્ન થયેલ. તેણે પ્રભુ રૂષભદેવ પાસે દીક્ષા લીધી, પરંતુ કુળમદના કારણે ગર્વમાં આવી જઈ, જૈન સાધુનો વેશ મૂકી ત્રિદંડી સ્વરૂપે પ્રસિદ્ધ થયા. શરૂઆતમાં તે પ્રભુ રૂષભદેવના શાસનની તે પ્રરૂપણ કરતા અને જૈન સાધુઓ પ્રત્યે પ્રેમ રાખતા, પરંતુ પાછળથી તેમણે પોતાના પંથની સવિશેષ પ્રરૂપણું કરી અને પરિણામે અનંત સંસાર વધાર્યો.
પ્રભુ રૂષભદેવની પાટપરંપરામાં વિનીતાનગરીને વિષે બીજા અજિતનાથ તીર્થકર થયા. તેમના કાળમાં સગર નામે બીજા ચક્રવતી થયા. તેઓ પિતાના પુત્ર અને બહાળા કુટુંબ પરિવાર સાથે તીર્થયાત્રા કરતાં અષ્ટાપદ પર્વતની પાસે આવ્યા. અષ્ટાપદની યાત્રા કરતાં એનાં ભવ્ય મંદિરો જે પોતાના પૂર્વજોની કીર્તિનું રક્ષણ કરવા સગર-પુત્રએ અષ્ટાપદપર્વતની ફરતી દંડ રત્નથી ખાઈ કરી ગંગા નદીનું પાણી તે તરફ વાળ્યું.
સગરચક્રવતીના પુત્રોના આ કાર્યથી ભુવનપતિના નાગકુમારના ભુવને માં પાણી પડવાથી ખળભળાટ થયે ને પરિણામે નાગકુમારના ઈન્દ્ર (ભુવનેન્વે) પિતાની દષ્ટિજવાળાથી સગરચક્રવર્તીના સર્વ કુમારોને બાળી ભસ્મ કર્યા અને ગંગાને પ્રવાહ એ તે ખળભળાટમય બનાવી મૂક્યો કે જેના પુર-પ્રવાહથી ગામે, ગ્રામ્યજને અને મોટાં મોટાં નગરને ભયંકર નુકસાન થયું. આથી સગર રાજાએ પિતાના પાત્ર ભગીરથને ભુવનેન્દ્રને પ્રસન્ન કરવા, ગંગાતટે ઉગ્ર તપશ્ચર્યા કરવા આજ્ઞા કરી. તેણે ઉગ્ર તપશ્ચર્યાથી ભુવનેન્દ્રને પ્રસન્ન કરી ગંગાજીને પિતાની પાછળ પાછળ લાવી સમુદ્ર સાથે મેળવી દઈ લોકેનું સંકટ દૂર કર્યું, તેમજ પોતાના પિતા તેમજ કાકા વિગેરેને પુનર્જીવન પ્રાપ્ત કરાવ્યું. ત્યારથી ગંગા જાહ્નવી અથવા ભાગીરથીના નામે પ્રસિદ્ધિને પામી.
બીજા તીર્થકર શ્રી અજિતનાથના મેક્ષગમન પછી શ્રી સંભવનાથ નિર્વાણ એમ વિશ તીર્થંકર પર્યન્ત કેટલાએ કાળ ચોથા આરાને પસાર થયે, જેમાં ઐતિહાસિક નેંધવા લાયક આત્મપ્રભાવિક પ્રમાણભૂત વસ્તુઓ ઘણી ય બની ગઈ જેની સાથે ઈતિહાસને સંબંધ ન હોવાથી વશમાં તીર્થકરના સમયકાળથી આપણે જેનગ્રંથોના આધારે ઇતિહાસની નેધ નીચે પ્રમાણે લઈ શકીએ.
આ વિશમા તીર્થંકર શ્રી મુનિસુવ્રતસ્વામી મગધદેશની રાજગૃહી નગરીમાં ઉત્પન્ન થયા. તેમના સમયમાં હસ્તિનાપુર નગરમાં પદ્મનાભ રાજા રાજ્ય કરતું હતું. તેને વિષણુકુમાર અને મહાપદ્ય નામે બે પુત્રો હતા, જેમાં મહાપદ્મ છ ખંડ પૃથ્વીને જીતી નવમા ચક્રવર્તીનું પદ પ્રાપ્ત કર્યું.
શ્રી મુનિસુવ્રતસ્વામીના તીર્થકાળમાં સનાતનધર્મપ્રવર્તક રામ, લક્ષમણ, રાવણ આદિ એતિહાસિક મહાપુરુ થયા છે, કે જેના અંગે રામાયણની રચના થઈ છે. વળી તે કાળની રામરાજ્ય તરીકેના સનાતન યુગની નૈધ ખાસ ગ્રંથારૂઢ થઈ છે, એટલું જ નહિ પણ આ અવતારી
Page #70
--------------------------------------------------------------------------
________________
ગંગા અને વેદની ઉત્પત્તિ, યજ્ઞ-યાગનો સમય
૩૫ મહાપુરુષને આજે સનાતનધમીય કરે ભારતવાસીઓ ઇશ્વર તરીકે પૂજે છે. જૈન ગ્રંથકારોએ પણ આ અવતારી મહાપુરુષની નેંધ પોતાના ગ્રંથમાં લઈ તેમનું માન સાચવ્યું છે.
શ્રી મુનિસુવ્રતસ્વામીના તીર્થમાં આઠમા બળદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવ થયા છે. તેવી જ રીતે રામ, લક્ષમણના સમયમાં ગૌતમ નામના મહાન ઋષિ થયા છે કે જેમણે ન્યાયશાસ રચ્યું છે.
શ્રી મુનિસુવ્રતસ્વામીના મોક્ષગમન પછી એકવીસમા તીર્થકર શ્રી નેમિનાથ થયા. તેમના સમયમાં હરિસેન અને જય નામે દશમા, અગિયારમા ચક્રવતીએ થયા. તેમણે છ ખંડ પૃથ્વીને જીતી ભારતની રાજ્યગાદી ઉપર રાજ્ય કર્યું. નમિનાથના મોક્ષગમન પછી બાવીશમાં શ્રી નેમિનાથ નામે તીર્થંકર થયા, જેમના સમયમાં છેલ્લા વાસુદેવ, બળદેવ અને પ્રતિવાસુદેવ શ્રી કૃષ્ણ, બળભદ્ર અને જરાસંધ થયા. જરાસંધ મગધ દેશ પર આધિપત્ય ભેગવતે હતે. એમના સમયમાં વેદવ્યાસ ઋષિ થયા છે, જેમણે મહાભારત આદિ ગ્રંથની રચના કરી છે, જે વર્તમાનકાળે સુધારા-વધારા સાથે પ્રચલિત છે.
આ કાળથી બ્રાહ્મણ ભાષ્યનું જોર વધવાથી તેઓએ નવી નવી કૃતિઓ રચી પિતાની માન્યતા પ્રચલિત કરી એટલે ભારતમાં તે સમયથી અસંયતની પૂજા કહેતાં ગૃહસ્થાશ્રમીઓની પૂજા ચાલુ થઈ, જે આજ સુધી સનાતન અને જૈનેતર ધર્મ–મતમાં ચાલે છે.
નવમા તીર્થંકર શ્રી સુવિધિનાથજીના કાળમાં બ્રાહ્મણભાષ્યનું જોર વધવાથી જેસંઘમાં વિચ્છેદ પડયો. તે પછી દશમા શ્રી શીતલનાથજી તીર્થકર થયા જેમને સત્ય ઉપદેશ બ્રાહમણભાએ માન્ય રાખ્યો નહિ અને તેઓ ખુલ્લી રીતે જૈનધર્મના ખંડનમાં ઊભા રહ્યા; એટલું જ નહિ પણ ભેળા અને શ્રદ્ધાળુ લોકોને સમજાવી પોતે પૂજાવા લાગ્યા. શ્રાદ્ધ, દાન, વિગેરેમાં પોતે જ પિતાની જાતને મહત્વતા આપી તેઓએ ધર્મ નિમિત્તે ધન એકઠું કરવા માંડ્યું. એમની પરંપરાએ રચાયેલી નવી નવી શ્રુતિઓને વ્યાસ ઋષિએ એકઠી કરી વેદની રચના કરી.
બાવીસમા તીર્થકર શ્રી નેમિનાથના સમકાળે સનાતન ધર્મના મહાન અવતારી વાસુદેવ-શ્રાકૃષ્ણ, બળદેવ-બળભદ્ર અને પ્રાતવાસુદેવ-જરાસંધ જેવા મહાપુરુષે થયા. જેમના કાળમાં વ્યાસ ઋષિ જેવા મહાન વેદાન્તી કષિએ સનાતનધર્મના કરેલા ફેલાવાથી અને તે કાળમાં કરવો અને પાન્ડ વચ્ચે થયેલ મહાન ધર્મયુદ્ધના કારણે શ્રી કૃષ્ણ વાસુદેવે મહાન ધનુર્ધારી અજુનને ધર્મરહસ્ય સમજાવવા ગીતા નામના ખાસ ગ્રંથની રચના કરી, રાજ્ય ધર્મ સાથે વેદાનિકધર્મ સમજાવ્યું. તે પ્રમાણે તે જ કાળમાં વ્યાસ કષિએ મહાભારત આદિ ગ્રંથની રચના કરી. ત્યારપૂર્વે શ્રી મુનિસુવ્રતસ્વામીના સમકાળે
Page #71
--------------------------------------------------------------------------
________________
૩૬
સમ્રાટ્ સંપ્રતિ
થયેલ અવતારી મહાપુરુષ શ્રી રામચ'દ્રજી જેએનું યુદ્ધ રાવણની સાથે થયેલું હતું તેના અંગે આ મહાપુરુષ, ગૈાતમ, વસિષ્ઠ અને વિશ્વામિત્ર જેવા સનાતનધર્મના મહાન્ ઋષિઓએ સનાતનધર્મ ના ફેલાવા કર્યો કે જે ચારે દિશામાં વૃદ્ધિને પામ્યા.
યુગાદિ પ્રથમ તીર્થંકર શ્રી રૂષભદેવના કાળથી પ્રારંભી ત્રેવીશમા તીર્થંકર શ્રી પાર્શ્વ - નાથના કાળ સુધી સનાતનધર્મમાં યજ્ઞાનું બળ વધવા લાગ્યું. સાથેસાથે જૈનધર્મને પાળનારી પ્રજા સનાતનધર્મ પ્રેમી બની. રાજ્યધર્મ તરીકે આ કાળ સુધી જૈનધમે જે સુદર પ્રગતિ કરી હતી તેમાં ઊણપ આવી અને સનાતનધર્મ વધુ પ્રમાણમાં ફેલાવા લાગ્યા.
શ્રી કૃષ્ણ વાસુદેવ જેવા અવતારી મહાપુરુષના જ રાજ્યકુટુંબમાં શ્રી નેમિનાથ જેવા ખાવીશમા તીર્થંકરે જૈન ધર્મના ડંકા વગાડયેા.
ત્યારબાદ પંજાબ અને પાંચાલ દેશના કાંપિલ્યપુર નામના નગરમાં બ્રહ્મદત્ત નામે ભરતખંડના બારમા યાને છેલ્લા ચક્રવતી રાજા થયા, જે છ માસમાં છ ખંડ પૃથ્વી તાએ કરી ભરતક્ષેત્રના છેલ્લા સાર્વભામ બન્યા.
Page #72
--------------------------------------------------------------------------
________________
ખંડ ૨ જો
પ્રકરણ ૧ લું.
મગધ સામ્રાજ્ય : શિશુનાગ વંશ.
૧. મહારાજા શ્રેણિક-( બિંબિસાર) ૨. અજાતશત્રુ-(કુણિક )
૩. ઉદયાશ્વ. કાશી પ્રદેશ પર શિશુનાગ વંશની સ્થાપના
કાશી દેશના પ્રાચીન ઈતિહાસ તરફ દષ્ટિપાત કરતાં જણાય છે કે ઈ. સ. પૂર્વે આઠમી સદીમાં ઈવાકુવંશી રાજા અશ્વસેનનું ત્યાં રાજ્ય હતું, જેઓ જેનધર્મના ત્રેવીસમાં તીર્થકર શ્રી પાર્શ્વનાથના પિતા થતા હતા. આ પાશ્વકુમારે પિતાના પિતાની હયાતીમાં અને તેમના જ રાજ્યકાળે સંસારત્યાગ કરી ૩૦ વર્ષની વયે દીક્ષા લીધી હતી, અને ૭૦ વર્ષ સુધી સાધુજીવન ગાળી ૧૦૦ વર્ષની વયે નિર્વાણપદની પ્રાપ્તિ પ્રભુ મહાવીર નિવણનાં ૨૫૦ વર્ષ પૂર્વે કરી હતી. પ્રભુ શ્રી પાર્શ્વનાથને જન્મ ઈ. સ. પૂર્વે ૮૭૭ માં થયેલ હતું અને તેમની દીક્ષા ઈ. સ. પૂર્વે ૮૪૭ માં થઈ ત્યારે તેમના પિતા અશ્વસેન કાશીની રાજ્યગાદી ઉપર હતા, જેઓનું મૃત્યુ પાર્શ્વનાથના દીક્ષા લીધા પછી થયું હતું.
શિશુનાગ વંશની સ્થાપના કાશીપ્રદેશ ઉપર કઈ રીતે થઈ તેના ઈતિહાસમાં ઊંડા ઊતરતાં નીચે પ્રમાણે હકીકત પ્રાપ્ત થાય છે.
Page #73
--------------------------------------------------------------------------
________________
૩૮
સમ્રાટ્ સંપ્રતિ જ્યારે મહારાજા અશ્વસેનના સ્વર્ગવાસથી ઈવાકુ વંશને વિધ્વંસ થયે તે કાળે અવંતીના પ્રદેશ ઉપર વિતીદેત્રીઓની સત્તા હતી. તેઓએ પિતાને મૂળપ્રદેશ જે ગુમાવ્યું હતું તે પ્રદેશ ઉપર એટલે બનારસ અને કાશી ઉપર વિતીદેત્રીઓએ પિતાના પુત્ર શિશુનાગને બેસાડ્યો. એટલે શિશુનાગ રાજા કાશીપતિ થયે અને તેણે શિશુનાગ વંશની સ્થાપના કરી કાશી પ્રદેશ પર પિતાને અમલ ચાલુ કર્યો. આ ઘટનાને વાયુપુરાણ, મત્સ્યપુરાણ વિગેરે પુરા પણ પુષ્ટિકારક અભિપ્રાય આપે છે.
કેટલાએક કારણે સર રાજા શિશુનાગને આ કાળે મગધની રાજ્યધાની ગિરિબજ જવું પડયું હતું, જેને પરિણામે પિતાની ગેરહાજરીમાં કાશીપતિ તરીકે પોતાના પુત્રને તે રાજ્યગાદી ઉપર બેસાડતે ગયે. એટલે શિશુનાગ વંશી ક્ષત્રિય રાજાઓ આ રીતે કાશીપતિ બન્યા. વળી તેને હક મગધની રાજગાદી ઉપર સ્વીકારાયેલ હોવાથી મગધ અને કાશીના પ્રદેશ શિશુનાગવંશીય રાજાઓની સત્તા નીચે આવ્યા.
આ શિશુનાગ વંશના રાજાઓ શ્રમજીવી ક્ષત્રિયે હતા, જેઓનું મુખ્ય સંસ્થાન મગધ અને વિદેહ મુખ્યત્વે કરી ગણાતાં, પરંતુ તેઓ અલગ અલગ રાજ્યકારણેને અંગે જુદા જુદા પ્રાંતમાં છેક પશ્ચિમ તરફના સિંધપ્રદેશ સુધી જઈ વસ્યા હતા.
આ સમયે અશ્વસેન રાજાની રાજ્યગાદી પર રાજ્યકુટુંબી, સગેત્રી તરીકે કેશલપતિને પૂરતે હક પહોંચતું હતું, છતાં કેશલવંશી રાજાના રાજ્યહક્કને ખુંચવી શિશુનાગે રાજ્યગાદી પચાવી પાડવાનાં કારણે કેશલપતિ અને કાશીપતિ વચ્ચે હંમેશાં “બિયાં બારમું રહેતું. કેશલપતિઓ અવારનવાર મગધ અને કાશી પ્રદેશ ઉપર ચઢી. આવતા, જેના અંગે કાશીમાન્ત થોડા કાળ સુધી કેશલપતિના હાથમાં જઈ ચઢ્યો હતે. આ પ્રમાણે મગધ અને કેશલપતિ વચ્ચે કાશપ્રાન્તને અંગે વારંવાર યુધ્ધ થયાં હતાં, પરંતુ જ્યારે મગધની ગાદીએ રાજા શ્રેણિક આવ્યું ત્યારે કેશલપતિની કુંવરી સાથે મહારાજા શ્રેણિકનો લગ્નસંબંધ જોડાતાં આ ઐતિહાસિક ઝઘડાને અંત આવ્યું હતું, અને બને દેશના ભૂપતિઓએ બસ વર્ષના ઝઘડાને ભૂમિદાહ કરી છઠ્ઠી સદીમાં સુખે અને આનંદથી રાજ્ય કરવા લાગ્યા હતા. બાદ રાજા કેણિકના રાજ્યઅમલ સમયે ચિણગારી ઊડવા પામી હતી અને ચકમક ઝરી હતી, પરંતુ તેથી કંઈ મહત્વતાભર્યો ફેરફાર થયે ન હતે.
ઉપર દર્શાવ્યા પ્રમાણે શિશુનાગ વંશ મગધની રાજ્યગાદી ઉપર ચાલુ થયે, જેમાં પ્રભુ મહાવીરના સમકાલીન રાજા તરીકે મહારાજા શ્રેણિક રાજ્યગાદીએ વિરાજતા હતા. તેમની પૂર્વે લગભગ ૨૨૫ વર્ષ સુધીના અમલમાં પાંચ રાજાઓ થયા હતા, જેઓનાં નામ નીચે મુજબ છે –
Page #74
--------------------------------------------------------------------------
________________
મગધ સામ્રાજ્ય: શિશુનાગ વગ
૩૯
(૧) શિશુનાગ, ( ૨ ) કાકવણુ, (૩) ક્ષેમવધ ન, (૪) ક્ષેમજીત, ( ૫ ) પ્રસેનજીત.
આ પૈકી પાંચમા મહારાજા પ્રસેનજીતે લગભગ ૪૫ વર્ષ સુધી રાજ્યગાદી ભેાગવી હતી એમ માલૂમ પડે છે. ખાદ મહારાજા બિંબિસાર ઊર્ફે શ્રેણિક રાજકુમારને મગધની રાજ્યગાદી મળી તે સમયે શ્રેણિક કુમારની લગભગ વીસ વર્ષની ભરયુવાન વય હતી.
આ શ્રેણિક કુમાર મહારાજા પ્રસનેછતના સેા રાજકુમારામાંથી પાટવી કુંવર હતા. તેની રાજ્યગાદીની પ્રાપ્તિમાં તેમની ઓરમાન માતા અને ભાઇએ તરફથી અનેક જાતના રાજ્યપ્રપંચા રચાયા હતા. આ પ્રપંચાના કારણભૂત એક એવી ઘટના બની હતી કે જે જોતાં પ્રાચીન ભારતના ઇતિહાસમાં ભીષ્મપિતામહુને ભીષ્મપ્રતિજ્ઞાના કારણભૂત જેવી રીતે માછીમારની કન્યા સત્યવતી બની હતી તેવી જ રીતે અહિં મહારાજા શ્રેણિકને રાજ્યગાદીને બદલે એક ભિજ્ઞકન્યાના કારણે દેશવટો લેવા પડ્યા હતા, જેના ઇતિહાસ મહત્ત્વતાભર્યો તેમજ નાંધપાત્ર હોવાથી નીચે રજૂ કરવાની તક લઈએ છીએ. મહારાજા એક ભીલ કન્યા પર માહિત થાય છે—
એકદા વૃદ્ધાવસ્થાને કિનારે આવેલા મહારાજા પ્રસેનજીત શિકાર અર્થે જંગલેામાં ગયા હતા. ત્યાં સાથીઓથી જુદા પડતાં સંધ્યાકાળ થઈ જવાથી શિકારમુગ્ધ થયેલ રાજવીને એક પક્ષીપતિ ભિલ્લુના ઘરને આશ્રય લેવા પડ્યો, જેના કુટુંબમાં તિલકા નામે એક રૂપવતી કન્યા હતી. પિતા તથા પુત્રીએ આંગણે પધારેલ પૃથ્વીપતિનુ સુંદર સ્વાગત કરી કંદમૂળ વિગેરે જે કઇંક અલ્પાહાર સામગ્રી હતી તેનાથી મહારાજાને સતાખ્યા.
જે સમયે મહારાજાશ્રીને યુવાન ભિલ્રપુત્રી જમણુંને રસથાળ પીરસી રહી હતી તે સમયે મહારાજાશ્રીનું ધ્યાન રસાઇની મીઠાશ તરફ્ ન રહેતાં ભિજ્ઞકન્યા તરફ ચાંટી રહ્યું હતું: “ અહા! શુ સાંદર્ય ? આવું સાંદર્ય મારા અંત:પુરની એકે રાણીમાં દેખાતુ નથી. શું આ અમૃતમય સરોવરના કમળરૂપ ખીલેલા સૂર્ય અને ચંદ્ર જેવા એ ઘાટીલાં સ્તનાની શાલા દેખાય છે !” મહામુનિએ પણુ કામદેવને “ નવ ગજના નમસ્કાર કરે છે ત્યારે આ વિલાસી રાજવીની તે શી ગુજાશ ? આ વયેવૃદ્ધ રાજવી પાતાની વૃદ્ધાવસ્થાને ભૂલી ગયા, એટલું જ નહીં પણ તે પેાતાનું પ્રજાપાલક તરીકેનું બિરુદ પણ વિસરી ગયા. તેણે તુરત જ પશ્ચિપતી પાસે તેની કન્યાના હાથની માગણી કરી.
,,
સુજ્ઞ વાચક, મહારાજા પ્રસેનજીતના અંત:પુરની રચનાનું અને તેમાં રહેલ દેશદેશની અનેક સુંદર યાવનાઓનું જો વર્ણ ન કરવા બેસીએ તેા પાનાનાં પાનાં ભરાય તેમ છે, છતાં અનેક જાતની ઘટનાઓને બાજુએ મૂકી અમે એટલું જણાવીએ છીએ કે અંત:પુરની અનેક રાણીઓને ભાગ્યે જ મહારાજા પ્રસેનજીતની મુલાકાતના લાભ મળતા.
Page #75
--------------------------------------------------------------------------
________________
સમ્રાટું સંપ્રતિ અલગ અલગ રાણીઓથી મહારાજા પ્રસેનજીતને, જે સમયની આપણે આ ઘટના લખીએ છીએ તે સમયે, લગભગ નવાણું પુત્રની પ્રાપ્તિ થઈ ચૂકી હતી.
પલ્લી પતિએ શરમને ત્યાગ કરી પોતાની પુત્રીનું માથું કરનાર મહારાજાશ્રીને ખુલ્લા શબ્દમાં જણાવ્યું કે–“હે રાજન ! જેનાં પાપને પૂરેપૂરે ઉદય થયો હોય તેના જ નસીબમાં પૂર્વભવના પાપોદયે રાજાની રાણીનું પદ પ્રાપ્ત થાય છે. જેને કારાગૃહના ઉપરી હાય, અથવા તે પશુઓને હણનાર કસાઈ હોય એવાઓ પોતાના જીવનમાં પોતાની સમજ શક્તિ પ્રમાણે પુણ્ય કરે છે તે મરીને રાજરાણું થાય છે, માટે મહારાજશ્રી ! આપે મારી પુત્રી તિલકાની માગણીની હઠ મૂકી દેવી. તેણીને એક ગૃહસ્થની પત્ની થવામાં જેટલું સુખ મળશે તેટલું સુખ તમારા વૈભવશાલી રાજ્યમહેલમાં નહીં મળે, બલકે સુવર્ણ પિંજરે પુરાયેલ મેના જેવી તેની સ્થિતિ થશે. આના સંબંધમાં પૂર્વે થયેલ મહર્ષિએ એ પણ કહ્યું છે કે –
प्राणीः स्वेच्छाच्छिदः, क्रुशः कारागारनियोगिनः ।
मृत्वा सत्पात्रदानेन, जायन्ते नृपयोषितः ॥ પલ્લી પતિનો આ જવાબ સાંભળી મહારાજા નિરાશ થયા હતા. તે સમયે દૂરથી પિતાના સૈન્યને પિતાની શેધમાં આવતું જોઈ મહારાજાશ્રીએ તે વાત પણ પડતી મૂકી દીધી અને વિશેષ મોડું થયેલ હોવાથી મહારાજાશ્રી ગિરિવા તરફ પ્રયાણ કરી ગયા.
Page #76
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨ જુ.
બિંબિસારનું દેશાટન, કહેવાની જરૂરિયાત નથી કે ત્યારબાદ પ્રયાસને પરિણામે મહારાજાશ્રીનાં લગ્ન છેડા દિવસેમાં ભિક્ષુકન્યા સાથે થઈ ગયાં, અને મહારાજાશ્રીનાં અંત:પુરના સુવર્ણ પાંજરે એક વધુ નિર્દોષ મેના પુરાઈ. કાળે કરી થોડા જ દિવસમાં તિલકાવતી રાણીને એક પુત્ર થયે, જે પુત્રની અવસ્થા રાજ્યકુમાર બિંબિસાર જેટલી જ સમાન હતી. આ પ્રમાણે મહારાજા પ્રસેનજીતને બરાબર સે પુત્ર થયા. રાજ્યગાદી માટે રાજ્યપની પરીક્ષા–
એક દિવસ પાટવીકુંવર અર્થે રાજ્યગાદીને નિશ્ચય પિતાની વૃદ્ધાવસ્થાને અંગે મહારાજાશ્રીએ ભરસભામાં જાહેર કીધે. તે જ રાત્રિએ મહારાજાશ્રીનું ચિત્ત હરનારી તિલકાવતીએ લગ્નસમયે પિતાને થનારા પુત્રને રાજ્યગાદીનું આપવાનું આપેલ વચન યાદ કરાવ્યું.
કૈકેયી અને કૌશલ્યા જે આ પ્રસંગ મહારાજાશ્રીની નજર સામે ઊભું રહે. આ સમયે રણવાસની દેવાંગનાઓ પિતાના બુઝાતા આત્મદીપક પ્રસંગે ભયંકર દાવાનળ સરખી મહારાજાશ્રીને જણાવા લાગી.
આ કાળના નૃપતિઓ પિતાને દેવાંશી માનતા હતા અને ભાગ્યેજ વચનભંગ કરતા હતા. મહારાજા હરિશ્ચંદ્ર જેટલી વચન-ટેક તો આ કાળે નહાતી છતાં દેવાંશી રાજાએ વચનાથે મરી ફીટતા. અહિં પણ તેમજ બન્યું. પાટવી કુંવર બિંબિસારને દેશવટે
બીજે દિવસે રાજ્યકુમારની પરીક્ષા નિમિત્તે અલગ અલગ ત્રણ પ્રકારની ભૂહરચ
Page #77
--------------------------------------------------------------------------
________________
૪૨
સમ્રાટું સંપ્રતિ નાઓ રચવામાં આવી, જેમાં ઈરાદાપૂર્વક મહારાજાશ્રીએ અતિ ખિન્ન હૃદયે પાટવીકુમાર બિંબિસારનું અપમાન એવા કડક શબ્દોમાં કર્યું કે જેના અંગે રાજ્યકુમારે તક્ષણે રાજ્યમહેલ અને રાજ્યગાદીને બદલે વનવાસ સ્વીકારી લીધું અને પોતે તે જ ઘડીએ અશ્વારૂઢ થઈ, નદીતટે જઈ ત્યાંથી ઉપડતા એક જહાજમાં એક મુસાફર તરીકે પિતાનું ગોપાળકુમાર નામ રાખી, બાહુબળથી ભાગ્ય પરીક્ષાથે સાધારણ માનવીની માફક લગભગ સત્તર વર્ષની યુવાવસ્થાએ નીકળી પડ્યો.
જોતજોતામાં પાટવીકુંવર બિંબિસારના વનવાસની ખબર વિજળીવેગે મગધમાં ફેલાઈ ગઈ. વયેવૃદ્ધ રાજવીને જગતે ઠપકો આપે, પરંતુ વિધિના લેખ જ્યાં નિર્માણ થયા હોય તેને કેણ મિથ્યા કરી શકે? મહારાજાશ્રીને ભયંકર પશ્ચાત્તાપ થયો. બિંબિસાર કુમારની શોધ ચારે દિશાએ થઈ, પરંતુ બિંબિસાર કુમારે સ્થળને બદલે જળમાર્ગને પ્રવાસ શરૂ કરેલ હોવાથી તેને પત્તો મળી શકે નહી. બિંબિસાર એક સાધારણ મુસાફર તરીકે બેન્નાતટ નગરે–
અમે પણ બિંબિસારને ગપાળના ઉપનામથી સંબંધી તેને લગતે ઈતિહાસ તે જ નામે રજૂ કરીશું.
જે વહાણમાં ગોપાળ બેઠો હતો તેમાં ગણ્યાગાંઠયાં જ માણસો હતાં. ગંગાપ્રવાહમાં થોડા દિવસ સુધીની મુસાફરી પછી તે વહાણ ભરસમુદ્રમાં આવ્યું. પછી એકંદરે લગભગ વીસેક દિવસની મુસાફરી પછી તે વહાણ બેન્નાતટ નગરે જઈ પહોંચ્યું. આ નગરનું બીજું નામ ધનકટક પણ હતું. આ બેન્નાતટ નગર સોળ મહારાજ્યમાં ગણાતા સિંધવિર પ્રાન્તની રાજ્યધાનીનું નગર હતું. એટલે મગધથી નિકળેલ ગેપાળ સિંધ પ્રાન્તના બેન્નાતટ બંદરે ઊતર્યો. આ સમયે જેવી રીતે અત્યારે હિંદુસ્તાનમાં મુંબઈ અને બ્રિટનમાં લંડન વેપારી બંદર તરીકે ગણાય છે તેવી જ રીતે આ બેન્નાતટ નગર તે સમયે જાહોજલાલીથી ભરપૂર, સમૃદ્ધિવાન અને વાણિજ્યમાં અગત્યતાભર્યું સ્થાન જોગવતું હતું.
સિંધ પ્રાન્તમાં પ્રવેશ કરતાં આ વહાણને જળઘેડાના ભયંકર ઉપદ્રવમાં સપડાવું પડયું હતું. આ સમયે વહાણુમાં બેઠેલ સર્વે મુસાફરોને આ ગેપાળકુમારે વીરતાપૂર્વક જળઘોડાને પિતાના ભાલાથી નાશ કરી બચાવ કર્યો હતે. પરિણામે તે વહાણમાં બેઠેલ, ઉપકારવશ બનેલ એક શ્રીમંત શેઠને તેના ઉપર સનેહ બંધાયો હતો. બેન્નાતટ બંદર ઉપર રોજ અનેક વહાણે લંગર નાખતાં, ઠલવાતાં, ભરાતાં અને પાછાં સફરે ઉપડી જતાં. ઘણાં વહાણે લાંબી સફરે અરબસ્તાન, ઍડન, ઈજીપ્ત, ગ્રીસ અને રોમ સુધીના પ્રદેશ તરફના હોવાથી તેઓને લાંબી મુસાફરીથી આવતાં અથવા જતાં આ બંદરે ખરાક, પાણી અને વિશ્રાન્તિ અર્થે તેમજ કેટલાએક દેશ-પરદેશના મુસાફરોને આ પ્રદેશ નિહાળવાના અથવા તે અનેક જાતની મહત્વભરી જિજ્ઞાસાની તૃપ્તિના અર્થે અહિં લાંગરવાનું બનતું.
Page #78
--------------------------------------------------------------------------
________________
સમ્રાટુ સમતિ
ન
પર કામ ન કર
=
=
= =
ત
ધનકટકમાં ખોદકામ કરતાં બેનાતટ નગરેથી મળી આવેલી
શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રાચીન પ્રતિમા.
મન
કકી કરવા દાદા ના
-
ના રાજ
શ્રી મહોદય પ્રેસ-ભાવનગર,
Page #79
--------------------------------------------------------------------------
Page #80
--------------------------------------------------------------------------
________________
૪૩
બિંબિસારનું દેશાટન આ પ્રમાણે દેશ-પરદેશનાં માણસની આવજાને અંગે બેન્નાતટ નગર વૈભવશાલી અને રંગીલું બન્યું હતું. રાશી બજારો અને વિવિધ પ્રજાના વસવાટનું આ બંદર ભારતના કીર્તિસ્તંભ તરીકે ગણાતું. અનેક નવયુવાને પિતાના ભાગ્ય-પરીક્ષાથે અહિં આવતા. ગોપાળકુમાર ઇદ્રદત શેઠને ત્યાં–
ગેપાળ અને વૃદ્ધ વણિક વેપારી વહાણમાંથી ઊતરતાં, બંદર કિનારે ઊભેલ ઈન્દ્રદત્ત શ્રેણીએ વૃદ્ધ વેપારી સન્મુખ જોઈ પૂછ્યું કે–“કેણ અનરાજછ? કયાંથી? અને કઈ તરફ?” વૃદ્ધ વણિકે જવાબ આપે કે–“ગિરિત્રજથી આવું છું અને હજી આગળ જવું છે.”
સાથે આ યુવાન કોણ છે?” ઇંદ્રદત્ત પુનઃ પ્રશ્ન કર્યો ત્યારે વૃદ્ધ વણિકે જણાવ્યું કે –“શ્રેષ્ટિવર્ય! આ યુવાન સાથે હતું એટલે જ અમે સલામત છીએ. શું તેની વીરતા? આ યુવાને ભાલાના ઘાથી ભયંકર જળઘેડાને દરિયાની તળે બેસાડી અમારું રક્ષણ કર્યું છે. એને અમે જેટલે ઉપકાર માનીએ તેટલે ઓછે છે.”
ઈન્દ્રદત્ત શેઠે યુવાન સન્મુખ નજર કરતાં તેની આંખો આ મુસાફરીમાં રાજ્યતેજ નિહાળતાં ડરી ગઈ, અને તેને અનરાજ શેઠ સાથે પોતાના મહેમાન થવા આગ્રહ કર્યો. તુરત જ અનરાજ અને ગોપાળ ઇંદ્રદત્ત શેઠને ત્યાં ગયા.
X
તારાકી જતમાં ચંદ્ર છૂપે નહિ, સૂર્ય છૂપે નહિ બાદલ છાયા, રીડ પડે રજપૂત છૂપે નહિ, દાતા છૂપે નહિ મગન ઘર આયા, ચંચળ નારીકે નયન છૂપે નહિ, પ્રીત છૂપ નહિ પૂઠ દીખાયા,
કહત “કબીરા સુણે શાહ અકબર, “કર્મ” છૂપે નહિ ભભૂત લગાયા.” આજે આ શું? ઈન્દ્રદત્ત શેઠની દુકાન ઉપર એકદમ ઘરાકોને દરેડે ક્યાંથી પડવા માંડયો? ઇંદ્રદત્ત શેઠે આટલી બધી ઘરાકી જોઈ આ ભાગ્યાત્માનાં પગલાંને પ્રભાવ ગણી ગોપાળની તેણે સુંદર આગતાસ્વાગતા કરવા માંડી. ગોપાળે. પોતાના પ્રવાસનું કારણું “નોકરીની શેષ” એટલું જ જણાવ્યું. તેના વિનયયુક્ત ઉચ્ચ કેટિના ભાવથી ઈંદ્રદત્ત શેઠ આકર્ષાયા અને ગપાળને સુખેથી પિતાને ત્યાં જ રહી પુત્રતુલ્ય જીવન ગાળવા જણાવ્યું.
ઇંદ્રદત્ત શેઠ આ સમયે લગભગ વૃદ્ધાવસ્થાએ પહેચેલા હતા. તેને સુનંદા નામે અપ્સરાના રૂપને પણ ભૂલાવે તેવી રૂપગુણસંપન્ન એક પુત્રી હતી. આ પુત્રીને ચોસઠ કળાયુક્ત આદર્શ ગૃહિણી ગ્ય સંસ્કારીને શિક્ષણથી વિનીત બનાવી પુત્રના અભાવનું દુઃખ પુત્રીથી સતાવ્યું હતું.
લગભગ ગોપાળ બે વર્ષ ત્યાં રહ્યા હશે તે સમય દરમિયાન ત્યાં આગળ દેવકીનંદ નામના પ્રસિદ્ધ સાર્થવાહનું વહાણ બેન્નાતટ નગરે તેજતરીના જથ્થાની ખરીદી અર્થે આવી
Page #81
--------------------------------------------------------------------------
________________
સમ્રાટું પ્રતિ ચઢયું. દેવકીનંદ સાર્થવાહે રત્નજડિત સુવર્ણના બિજેરાનું નજરાણું મહારાજા સમક્ષ ધરી નગરપતિ પાસેથી તેજંતુરીની માગણી કરી. રાજસભામાં અનેક શાહ–સોદાગરે અને વેપારીઓ હતા છતાં કેઈએ હામ ભીડી નહી. બેન્નાતટ જેવા રાશી બંદરના વાવટાવાળા બંદર ઉપર સાર્થવાહન માગેલ માલ ન મળે તે જોઈ શાહ-સોદાગરને આશ્ચર્ય થયું. નગરપતિએ નગરમાં પડહ વગડાવી આદેશ કર્યો કે “નગરને કેઈપણ વેપારી શાહસેદાગરની માગણી પૂરી કરશે તેને રાજ્ય તરફથી સારું સન્માન આપવામાં આવશે.” ગોપાલ તેજસુરીની પરીક્ષા કરી શેઠને સુખી કરે છે–
નગરપટલ આખા ગામમાં ફરી ઈન્દ્રદત્ત શેઠની દુકાન નજદીક આવી છે અને પડવાળાએ રાજ્યાશા સંભળાવી. શેઠની દુકાન ઉપર બેઠેલા ગપાળે દેવકીનંદ સાર્થવાહની તેજતુરીની માગણી બરાબર સમજી અને પડહ વગાડનાર પાસે જઈ પડહને જનસમુદાય સમક્ષ સ્વીકારી તેજતુરી પૂરી પાડવા માટેનું બીડું ઝડપ્યું.
ઇંદ્રદત્ત શેઠના કાને ગોપાળના સાહસની વાત આવી અને તેની સુધબુદ્ધ ઊડી ગઈ. તે ઊંડા વિચારમાં ગરકાવ બની ગયે કે-“અરે ! રે ! આખરે સેનાની છરીએ પેટ કાપ્યું! આવી જાતની હાંસીથી રાજા મારાં બાળબચ્ચાંઓને બેહાલ કરશે, અને મારા કુળનું નીકંદન કાઢી નાખશે, તે જંતુરી કંઈ સામાન્ય ચીજ નથી કે જેથી દેવકીનંદ સાર્થવાહનું વહાણ ભરી શકાય.” આ પ્રમાણે ઇંદ્રદત શેઠ આકુળવ્યાકુળ બન્યા હતા તેવામાં ગેપાળનું કંઈક કારણસર શેઠ પાસે આવવું થયું. શેઠે હાંફળાફાંફળાં થઈ ગોપાળને કહ્યું કે “ગોપાળ! તેજતરીના અંગે રાજ્યપટહ સ્વીકારી હામ ભીડી એને અર્થ શો ? તેજતુરી રસ્તામાં પડી છે?” ગોપાળે કહ્યું: “શેઠ ! રસ્તામાં નહી, પણ ઘરમાં ભરી છે.” આ સાંભળી શેઠ વધુ જિજ્ઞાસાથી પૂછયું: “ગોપાળ શું તું ભાનમાં છે યા બેભાન? ઘરમાં હોય અને તેની માહિતી મને ન પડે અને તને પડે તેને અર્થ શું? ” બોલતાં બોલતાં શેઠની જીભના ચા વળવા લાગ્યા. ગેપાળે તેને શાન્તવન આપતાં કહ્યું કે: “શેઠ, તે જંતુરી આપણા ઘરમાં જ ભરપૂર અને ઠેકાણાસર પડી છે. ચાલો તમને તે હું બતાવું.” શેઠ ને ગોપાળ વખાર તરફ ચાલ્યા. વખાર દુકાનના પાછલા ભાગમાં આવી હતી, જેની ચારે તરફ ઉંચી દીવાલો વચ્ચે મોટા મોટા ભંડારો ઊતારેલા હતા. ક્યા ક્યા કરી આણું અને કઈ કઈ વસ્તુઓને કઈ રીતે વધુ પ્રકાશ, ભેજ અથવા હવા જોઈએ તે ઉપર સંપૂર્ણ વિચાર કરી ભંડારોની ગોઠવણ કરવામાં આવી હતી. આ સિવાય કેટલાક એરડા પરચુરણ ચીજો માટે હતા. કેટલાએક ઓરડાઓ ઘણા વર્ષોથી અવાવરુ પડ્યા હતા, જેને ઉઘાડવાની કે તપાસવાની શેઠને પણ ફુરસદ મળી ન હતી.
ગોપાળે સેવકને એ ઓરડા ઊઘાડવાનું કહ્યું ત્યારે શેઠે કહ્યું કે: પાળ! એ તે ધળ અને માટીથી ભરેલા અને અવાવરુ છે. “એમાં જ જે જોઈએ તે છે.” એટલું
Page #82
--------------------------------------------------------------------------
________________
૪૫
બિંબિસારનું દેશાટન કહી ઉપરોક્ત ઓરડાઓ ખુલતાં ગપાળે અખૂટ ભંડારમય તે જંતુરીની ધૂળને ખેબે ભરી લાવી શેઠને કહ્યું કે: “શેઠ! જરા ઝીણી નજરથી પારખો તો ખરા કે આ તેજંતુરી છે કે બીજું કંઈ?”
શેઠની બન્ને આંખે આશ્ચર્યથી વિકસિત થઈ ગઈ. શેઠની કાબેલ નજરમાં થોડી જ પળમાં પિતાના વડીલોના હાથે ભરાયેલ તેજતરીને અખૂટ ભંડાર સમજાશે. જેને માટી સમજી ઘણે વખત ફેંકી દેવા પ્રયત્નો કરેલા, પરંતુ “સંઘરી ધૂળ પણ કેઈ સમયે કામમાં આવે છે.” એ કહેવત પ્રમાણે સુજ્ઞ શેઠાણીની સલાહ અનુસાર શેઠે આ એારડાની ધૂળને રાખી મૂકી હતી.
નેપાળ આ ઘરને ઊંદર બનેલ હવા સાથે સુનંદાને પૂર્ણ પ્રેમપાત્ર અને શેઠને વિશ્વાસુ બનેલ હોવાથી તેણે ઘરના ખૂણે ખૂણાની માહિતી મેળવી લીધી હતી. એટલે તેણે સમયને લાભ મળતાં બંધ ઓરડાને ખાલી પોતાની ચકર દષ્ટિએ ધૂળને તેજ તુરી તરીકે પારખી હતી. - શેઠના હર્ષને પાર રહ્યો નહીં અને શેઠે હર્ષઘેલા થઈ ગેપાળને અતિવ શાબાશી
આપી. નગરના અન્ય વેપારીઓ સન્મુખ ઇંદ્રદત્ત શેઠ સાધારણ સ્થિતિના ગણાતા, એટલે તેઓએ શેઠના સાહસ માટે શેઠની મશ્કરી શરૂ કરી હતી. એવામાં જોતજોતા શેઠમાંને દરવાજે સાર્થવાહ પોતાની પોઠ લઈ હાજર થયે અને આશ્ચર્ય વચ્ચે ઇંદ્રદત્ત શેઠે નગરના રાજ્ય અમલદારો સન્મુખ દેવકીનંદ સાર્થવાહને પેટપૂરતી તેજંતુરી ભરી લેવા જણાવ્યું. નગરજનો અને વેપારીઓ તે ઇંદ્રદત્ત શેઠના આ સાહસને એકીટસે જોઈ રહ્યા. આ પ્રમાણે માત્ર એક જ દિવસના વેપારમાં ઇંદ્રદત્ત શેઠ ગોપાળની બુદ્ધિના કારણે સાધારણ વેપારીમાંથી શ્રીમંત વેપારી અને રાજ્યદરબારના માનીતા બન્યા.
કIE , - -
Page #83
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩ જુ.
દેવકીનંદ સાર્થવાહે ખલેલે ભેદ અને નેપાળકુમારનાં લગ્ન.
રાતટ નગરની વેપારીઆલમ તથા મહારાજાધિરાજના સાનંદાશ્ચર્ય વચ્ચે અંદર શેઠે રાજધાનીની સાચવેલ અણમોલ આંટના અંગે સેના મનમાં જબરજસ્ત શંકા ઉત્પન્ન થઈ કે નિશ્ચયે આ ગોપાળ એ કઈ સાધારણ પુરુષ નહીં પરંતુ મગધાધિપતિ મહારાજા પ્રસેનજીતને વનવાસે નીકળેલ પાટવીકુંવર બિંબિસાર જ છે. આ વસ્તુનું સ્પષ્ટીકરણ મહારાજાશ્રી તથા ઇંદ્રદત્ત શેઠને ખાનગીમાં બોલાવી દેવકીનંદ સાર્થવાહે કરેલું. સબબ દેવકીનંદ સાર્થવાહનો મહારાજા પ્રસેનજીત સાથે નિકટ સંબંધ હતું. તેને બિંબિસાર કુમારના રાજ્યત્યાગની હકીકત અને વર રાજપુત્રના દેશવટાની સંપૂર્ણ માહિતી હતી તેથી મહારાજા પ્રસેનજીતે દેશપર્યટનમાં રાજ્યકુમારની શોધનું મહાન કાર્ય પણ તેને સુપ્રત કરેલું હતું.
દેવકીનંદ સાર્થવાહના મુખથી કુમાર બિંબિસારનું વૃતાન્ત સાંભળી મહારાણાશ્રીએ ઈદ્રદત્ત શેઠની હાજરીમાં કુમાર બિંબિસાર ઊર્ફે ગોપાળને તુરત જ આમંત્રણ મોકલ્યું. રાજ્યપુત્રને સુશોભિત એવાં વસ્ત્રાભૂષણે પહેરી કુમાર ગોપાળ સેનાધિપતિ સાથે રાજ્યમહેલે ગયે. રાજ્યખંડમાં પ્રવેશતાં જ દેવકીનંદ સાર્થવાહને જોતાં જ પિતાની પૂર્વ સ્થિતિનું સ્મરણ થતાં કુમારની ચક્ષુઓમાંથી અશ્રુધારાઓ વહેવા લાગી, છતાં હદયને કઠણ કરી અનુભવી રાજ્યપુરુષની જેમ ગોપાળકુમાર મહારાજાશ્રીને યોગ્ય નમસ્કાર કરી વિનયયુક્ત રીતે તેમની સન્મુખ ઊભો રહ્યો.
મહારાજાશ્રીએ ગેપાળકુમારનું બહુમાન કરી તેને નજદીકના આસન ઉપર બેસવા કહ્યું. સન્માનવિધિ પૂરી થતાં દેવકીનંદ સાર્થવાહ કુમારને સંબોધીને કહ્યું કેઃ “હે રાજ્યકુમાર ! હજી કેટલાં વર્ષ સુધી વૃદ્ધ પિતાશ્રીને અને મગધની રાજ્ય પ્રજાને ટળવળતા રાખવા છે? તમારા વનવાસથી મહારાજશ્રીના હૃદયમાં એટલે બધા તે આઘાત થયે છે કે તેમણે તમારી અપરમાતા તિલકા સાથે બેલવાને પણ વ્યવહાર બંધ કરી
Page #84
--------------------------------------------------------------------------
________________
દેવકીનંદ સાર્થવાહે ખલેલ ભેદ ને ગપાળકુમારનાં લગ્ન દીધું છે. મગધની પ્રજાએ રાજ્યગાદીને અધિકાર અન્ય કુમારને સુપ્રત કરવાને ખુલ્લો વિરોધ દર્શાવી આપની ચારે દિશાએ શોધ ચલાવી છે. આપની હાજરીની ત્યાં પળે પળે રાહ જોવાય છે, છતાં તે બિંબિસાર ! આજ બબ્બે વર્ષોથી તમારા જે મગધને ભાવી નરેશ આ પ્રમાણે એક વણિકને ત્યાં સાધારણ રીતે દુકાનદારીમાં મજૂરી કરી નિર્વાહ કરે તે જે ખરેખર આ મારી વૃદ્ધ ચક્ષુઓ પણ અશ્રુભીની થાય છે.” આટલું કહેતાં જ વૃદ્ધ દેવકીનંદ સાર્થવાહ ગેપાળને પોતાની બાથમાં લઈ વહેતા અશ્રુપ્રવાહે પ્રેમથી ભેટી પડ્યો.
જવાબમાં રાજ્યપુત્રે જણાવ્યું કે “પૂજ્ય કાકાશ્રી, જેવા વિધિના લેખ” એટલે જ ટૂંકે ને સંતોષકારક જવાબ આપી મગધ યુવરાજ મૈન બેઠો. સાર્થવાહે તુરત જ બિંબિસાર કુમારને મગધ મોકલવા ઇંદ્રદત્ત શેઠને વિનંતિ કરી. આ સમયે બિંબિસાર કુમારે વીરતાપૂર્વક જણાવ્યું કે “પૂજ્ય કાકાશ્રી ! આપ જઈ મગધની પ્રજા અને પૂજ્ય પિતાશ્રીને કહો કે “તમારે બિંબિસાર તમને સંતોષકારક રીતે રાજીખુશીથી જણાવે છે કે તમારે મારા લઘુજાતા(તિલકાને પુત્રીને રાજ્યગાદી સુપ્રત કરી, મારી અપરમાતાની જિજ્ઞાસાને તૃપ્ત કરવી. તેમાં જ ગેરવતા અને રાજ્યની શક્તિ છે.”
બિંબિસારનો આ જવાબ સાંભળી દેવકીનંદ સાર્થવાહે અનેક રીતની સમજણ આપી, છતાં ટેકીલા કુમારે કોઈપણ રીતે મગધ જવાની સાફ ના પાડી. એટલે દેવકીન નિરુપાયે મગધ તરફ પ્રયાણ કર્યું. તે જ સમયે મહારાજાશ્રીને ઇંદ્રદત્ત શેઠે ગપાળકુમાર સાથે પિતાની પુત્રી સુનંદાના લગ્નને વિચાર દર્શાવ્યું, જેને આનાકાની બાદ છેવટે સાની હાજરીમાં સ્વીકાર થયો. આ ઇંદ્રદત્ત શેઠ ચુસ્ત જૈનધમી હતા, અને તેમની પુત્રી સુનંદા પણ સુંદર સંસ્કારી અને ધર્માત્મા હતી.
મહારાજાશ્રી ને દેવકીનંદ સાર્થવાહે ખાનગીમાં મસલત કરી, આ લગ્નની સંમતિ એટલા માટે આપી કે વખતે બિંબિસાર કુમાર વધુ સાહસ કરી અહિંથી અન્ય સ્થળે જાય નહી.
ત્યારબાદ ટૂંક સમયમાં રાજ્યના સંપૂર્ણ સહકારથી ગોપાળકુમારનાં લગ્ન અતિ ધામધુમથી થયાં.
મહારાજાશ્રીએ મગધના પાટવીકુમાર અર્થે એક રાજમહેલ કાઢી આપી તેની તહેનાતમાં યોગ્ય રીતને સેવવને બંબસ્ત કરી એક રાજ્યકુમારને લાયક દરેક જાતની સગવડ કરી આપી.
भाग्यं फलति सर्वत्र, न च विद्या न च पौरुषं ।
Page #85
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪ થું.
મગધનો રાજ્યત કુમારના મહેલે અને મગધમાં પુનરાગમન.
દેવકીનંદ સાર્થવાહે ત્યાંથી અન્ય સ્થળે ન જતાં પોતાની મુસાફરી મગધ તરફ ત્વરિત ગતિએ ચાલુ કરી અને લગભગ વીસ દિવસના જળમાર્ગને પ્રવાસ દ દિવસમાં ત્વરિત ગતિએ પૂર્ણ કરી મહારાજા પ્રસેનજીતને ભેટવા અને કુમાર બિંબિસારની માહિતી આપવા તે રાજ્યમહેલે દોડી ગયે.
રાજ્યમહેલમાં પ્રવેશતાં જ પ્રસેનજીત રાજા મૃત્યુશગ્યા પર પડેલા દેખાયા. નવાણું રાજ્યપુત્ર, રાણીઓ તથા મંત્રી, સામંત અને અન્ય સરદાર, દેશદેશના રાજ્યવેદ્ય સાથે મહારાજાશ્રીની અંતિમ ઘડીઓ સુધારવા અર્થે ભગીરથ પ્રયત્ન કરતા હતા. મૃત્યુસમયે પણ મહારાજાના મુખમાં કુમાર બિંબિસારનાં દર્શનનો જ બકવાદ હતો: “મેં એ નિર્દોષને દંડ્યામારે સગે હાથે તેના માથે મુગટ ને છત્ર બાંધી જાઉં એવી મારી અંતિમ ઈચ્છા છે.” આ પ્રમાણે મહારાજાશ્રીની અંતિમ ઈચ્છાના બકવાદે મગધ આખું બિંબિસારમય ઘેલું બન્યું હતું, અને જ્યાં ત્યાં બિંબિસાર કુમારની શોધની જ વાતે થતી હતી. બબ્બે વર્ષનાં વહાણુઓ વાયાં છતાં ન તે કુમાર બિંબસારને પડછાય! ન તે તેના પવનવેગે કોઈ પણ સ્થળના સુખરૂપના સમાચાર મગધને મળ્યા ! જેથી મહારાજા સાથે ગિરિત્રજની પ્રજા પિતાના માનીતા પાટવી રાજ્યકુમારને આ સમયે ઝંખતી હતી. એટલામાં દેવકીનંદ સાર્થવાહ ભેટશું લઈ મહારાજાની સન્મુખ હાજર થયો. રાજવીની સ્થિતિ જોઈ તેનું હૃદય પિગળ્યું અને તેણે બેન્નાતટ નગરની સવિસ્તર હકીક્ત સર્વની સન્મુખ કહી સંભળાવી. વળી રાજયકુમાર બિંબિસારનાં કુશળ-ક્ષેમ સાથે તેની વીરતાના સમાચાર પણ આપ્યા. મહારાજા પ્રસેનજીતનું પરલેક સાથે તાર સાંધતું હદય આ હર્ષદાયક સાંભળી હર્ષઘેલું બન્યું, અને તુરત જ રાજ્યાધિકારીઓને હુકમ કર્યો કે “સ્થળ માર્ગે વિચક્ષણ સાંઢણ સ્વાર એકલી કુમાર બિંબિસારને તુરત બેન્નાતટ બંદરેથી લાવ.” જેને અંગે એક
Page #86
--------------------------------------------------------------------------
________________
બિંબિસારનું દેશાટન.
૯
પત્ર મહારાણાશ્રીએ એવો તે હદયભેદક શબ્દોમાં લખી મોકલ્યો કે જેની અસર રાજ્યકુમાર શ્રેણિક પર સટ થઈ, અને તેણે તુર્ત જ મગધ તરફ પ્રયાણ કરવાનો નિશ્ચય કરી વાજે.
પતિને પત્નીને સદ્બોધ, સતીઓના દાતે
પૂર્ણિમાની અજવાળી મધ્ય રાત્રિએ બેન્નાતટ નગરના રાજ્યમહેલની એક અગાસી ઉપર બે નવપરિણીત પંખીડાએ ટૂંક દિવસના લગ્નના આનંદિત આસ્વાદો બાદ થનારા વિગ માટે અશ્રુપ્રવાહ વહેવરાવી રહ્યાં હતાં.
નાથ! પરદેશી સાથે પ્રીતડી ન બાંધીએ અને લગ્નથી ન જોડાઈએ.” એ કહેવત શું અત્યારે આપ સિદ્ધ કરી બતાવે છે આ ખીલતી કળીના બગીચાનો માળી અદશ્ય થતાં તે કળી ઝાડ ઉપર રહી રહી કઈ રીતે કરમાઈ જશે તેને આપે ખ્યાલ કર્યો છે ખરો? રાજ્યકુમાર ! આપે નળ અને દમયંતી, સતી અંજના અને પર્વતકુમાર, સતી સીતા અને રામ તથા સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર તથા સતી તારામતીની ઐતિહાસિક રાજ્યકથાઓ સાંભળી હશે! નળને વિયોગ થતાં સતી દમયંતીએ “એ નળ! એ નળ!” કરી બાર વર્ષ સુધી વિગ દુઃખ અનુભવ્યું હતું અને જગતને પિતાના સતીત્વની ખાત્રી કરી આપી હતી. તેવી જ રીતે તારામતીએ દેવતાઈ પરીક્ષામાં પોતાના સાતે કુળ-શેત્રોને તાર્યા હતાં. સતીશિરોમણિ અંજનીએ મહારાજા પર્વતકુમારને રૂમાલ અને વીંટીની સાક્ષી આપી રાજ્યપુત્ર હનુમાન એ પર્વતપુત્ર છે એવી ખાત્રી કરી આપી સતીત્વ બતાવ્યું હતું તેવી જ રીતે સતી સીતાએ રાવણના છળ-કપટનો સામનો કરી પોતાના સતીત્વને બચાવ કર્યો હતો. આ સાથે ભારતમાં થયેલ અનેક ઐતિહાસિક સતીશિરેમણિઓએ સ્ત્રી જાતિની ગેરવતા વધારી છે, એટલું જ નહી પણ આર્યત્વની કીર્તિ ઉપર સુવર્ણ કળશ ચઢાવ્ય છે.
કુમાર ! તેમાંને જ અને તે જ જાતને દાખલો મારા નસીબમાં તે નથી લખાયે ને? આ ક્ષણે મારા ઉપર સપૂર્ણ પ્રેમ દેખાડતે રાજ્યપુત્ર ભવિષ્યમાં મગધ નરેશ થતાં રાજમહેલની રમણીઓના પાશમાં ગુંથાઈ પૂર્વોક્ત સતીઓની માફક મને રટન કરતી, અને “નાથ” નામની માળા ફેરવતી જોગણ તે નહિં બનાવે ને ? એ પતિદેવ! આપણું લગ્નને હજુ પૂરા ત્રણ માસ થયા નથી, જેમાં પ્રભુકૃપાએ મને ગર્ભનાં કઈક શુભ ચિહ્નો દેખાય છે તેવામાં વૃક્ષવેલડીને મૃદુ જળ પાનાર તેને માળી વેલડીના કમનસીબે અદ્રશ્ય થાય છે. વાહ ! ભાગ્યવિધાતા તારી અકળ રચના કાંઈ ઓર જ છે” આટલું જ કહેતાં સુનંદા, શ્રેણિકકુમારના ખોળામાં શ્રાવણ અને ભાદર વહેવરાવતી ઢળી પડી. રાજ્યકુમારને પણ આ સમયે ઘણું જ લાગી આવ્યું. એક ત્રાજવામાં પિતૃ અને પ્રજાપ્રેમ અને બીજા ત્રાજવામાં પત્ની પ્રેમ જોખતાં તેને જન્મદાતાના
Page #87
--------------------------------------------------------------------------
________________
૫૦
સમ્રાટું સંપ્રતિ પિતૃપ્રેમ સાથે પ્રજાપ્રેમની કિંમત અધિક દેખાઈ. નેહાળ પતિવ્રતા નવમુગ્ધ બાળાને સપૂર્ણ દિલાસા સાથે પોતાના પ્રેમની નિશાનીમાં પિતાની મુદ્રિકા અને રૂમાલ આપી નેપાળકુમારે જણાવ્યું કે “એ સતી ! પ્રસંગોપાત જ્યારે તને મારી યાદ થાય ત્યારે આ મુદ્રિકા અને રૂમાલને મારા આત્માતુલ્ય માની સંતોષ માનજે. હું મગધ પહોંચતાં જ તને તેડાવી મગધની પટરાણી પદે સ્થાપીશ. એ પરદેશી બાળા ! તું મારા પ્રેમને પરદેશી પંખીડા ભ્રમરાતુલ્ય અનેક કમળમાં ભટકનારે અંધ-રસજ્ઞ ન માનતી. અને પ્રભુ ઉપર ભરોસો રાખી શાન્તિથી ગર્ભના બાળકનું રક્ષણ કરી પ્રજાભક્તિમાં કાળ નિર્ગમન કરજે. જે સમય જાય છે તેમાં તું એમ જ માનજે કે તારે માટે મગધથી તેડું આવ્યું છે. આ પ્રમાણે મીઠું આશ્વાસન આપી, અવિચળ પ્રેમની નિશાની તરીકે પોતાની મુદ્રિકા અને રૂમાલ સુનંદાને સમર્પણ કર્યા. આ પ્રમાણે કુમાર બિંબિસારે આખી રાત સુનંદાને આશ્વાસન આપવામાં પસાર કરી. પ્રયાણ ને રાજ્યાભિષેક
બીજા દિવસનું પ્રભાત થતાં વિકટ માર્ગના રક્ષણાર્થે રાજ્ય તરફથી મળેલ સુંદર લશ્કરી બળ સાથે સાસુ, શ્વસુર અને ગ્રામ્યજનોના તથા મહારાજાશ્રી અને રાજ્ય અમલદારોની વિદાય લઈ કુમાર બિંબિસારે બેન્નાતટ નગરથી પ્રયાણ કર્યું. લગભગ મગધ નજદિક આવતાં, પલ્લીપતિ કે જે મહારાણી તિલકાને પિતા થતો હતો તેના આવાસસ્થાન નજદીક ઓરમાન ભાઈઓ સાથે ભયંકર યુદ્ધથી સામને થયે. પલ્લીપતિના આગેવાની પણ નીચે બિંબિસાર કુમારના નવાણું ભાઈઓ બિંબિસાર સામેનાં યુદ્ધમાં સામેલ થયા. પરસ્પર અહીં ભયંકર વિષેધાત્મક યુદ્ધ થયું જેમાં સિંધ–સવીરની વીર સેનાના હાથે નવાણું રાજ્યપુત્રો કેદ પકડાયા અને પલ્લી પતિ શરણે આવ્યો. આ બધાઓને કેદી બનાવી રાજ્યકુમારે ત્વરિત ગતિએ મૃત્યુપથારીએ પડેલ પિતૃચરણે જઈ શીશ નમાવ્યું. વૃદ્ધ પિતાશ્રીએ કુમારને પૂછયું કે:-કુમાર! તમેએ મુસાફરી તે નિર્વિદને પસાર કરી ને?” જેના જવાબમાં બિંબિસારે બંદીવાન થયેલ રાજ્યકુમાર સાથે પલ્લી પતિને હાજર કર્યો અને કહ્યું: “પિતાજી! આ રહ્યા મારા સ્વાગતના કરનારા બાંધો અને આપના સસરાશ્રી!”
ધિક્કાર હો એ કુળકલંકીઓને!કહી પ્રસેનજીત રાજાએ સહુને ફીટકાર આપે. તુરત જ વિશ્વાસુ મંત્રીઓને તેડાવી બિંબિસારને રાજ્યાભિષેક કરવાની આજ્ઞા આપી. વૃદ્ધ રાજાએ મંત્રીઓ, સામતે, મહાજનો અને મુખ્ય નગરજનો સમક્ષ પિતાને રાજયમુગટ કુમાર બિંબિસારને માથે મૂકો અને હાથમાં રાજ્યદંડ આપે લશ્કરે સલામી આપી. પ્રજાએ હોંશથી ભેટ-નજરાણુ કર્યા. ખંડિયા રાજાઓએ પ્રિય રાજકુમારને અધિકાર માન્ય કર્યો. આ પ્રમાણે કુમાર બિંબિસાર મગધનો માલીક બન્યા અને મહારાજા પ્રસેનજીત કુમારને રાજ્યારૂઢ થયેલ જોઈ સતેષ માની પોતાના આત્માના તારને પરલેક સાથે સાંધ્યે અર્થાત્ સ્વર્ગવાસી થયા.
Page #88
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫ મું.
મહારાજા શ્રેણિક મગધની રાજ્યગાદી ઉપર : મગધમાં ભયંકર પશુયા.
પર્વોક્ત પ્રકરણમાં વાંચી ગયા તે પ્રમાણે મહારાજા બિંબિસારને તેની વીસ વર્ષની યુવાન અવસ્થાએ પ્રજાપ્રેમથી રાજ્યગાદી મળી.
• આ કાળે મગધ પ્રાન્તમાં પશુયજ્ઞનું જેર પૂરતા પ્રમાણમાં હતું, જેના અંગે પ્રાચીન ઈતિહાસકારો જણાવે છે કેઃ “જો કે આ પશુયજ્ઞની વિરુદ્ધમાં આ કાળે પ્રભુ પાર્શ્વનાથના સંતાનીયા તરીકે જેનધર્મને પાળનારી પ્રજા અને રાજ્યકુટુંબ તરફથી પ્રબળ વિરોધ થતું હતું. પ્રભુ પાર્શ્વનાથની પાંચમી પાટે થયેલ શ્રી કેશીગણધરે મહારાજા પ્રસેનજીતને પ્રતિબધી મગધના ઘણા વિભાગમાંથી તેને ધ્વંસ કરાવ્યું હતું, છતાં ઉત્તર ભારતમાં બ્રાહ્મણભાષ્યના વધી પડેલ યજ્ઞપ્રચારક પ્રબળ કાર્યના અંગે પશુયજ્ઞ ઉપર જોઈએ તેટલા પ્રમાણમાં પ્રતિબંધક રાજ્યકાબુ આવ્યો ન હતે.” આ સમયે રાજ્યકુટુંબના પુરોહિતે પશુયજ્ઞના ખાસ હિમાયતી હતા, જેની ખાત્રી નીચેના બનેલા એતિહાસિક બનાવ ઉપરથી સાબિત થાય છે.
મહારાજા શ્રેણિકના રાજ્યાભિષેકની ખુશાલીમાં રાજ્યોહિતએ મહારાજાને દેવીદેવતાએને પ્રસન્ન કરવા નિમિત્તે પશુયજ્ઞ કરવાની ફરજ પાડી હતી, જેના નિમિત્તે દેશદેશના યજ્ઞાદિ ક્રિયાકાંડ કરનારા વિદ્વાન પંડિતેને ખાસ મગધમાં રાજ્યગ્રહી (ગિરિત્રજ) નગરે એકત્ર કરવામાં આવ્યા હતા. આ યજ્ઞ-યાગની તૈયારીઓ એવી રીતે કરવામાં આવી હતી કે જાણે માતા વસુંધરાનું ખપ્પર આજે ઘણુ વર્ષે પશુયજ્ઞથી સંતોષાતું ન હોય?
રાજ્યસેવકે પશુબલિ માટે પશુ એકઠા કરવા ઉપડ્યા. પશુને બાંધવા માટે વિશાળ જગ્યાને ઉપગ થયે. ડીડી ખૂબ કાષ્ઠ અગ્નિ ગીરવી શકે તેવી વેદીઓ રચાવા લાગી.
Page #89
--------------------------------------------------------------------------
________________
પર
સમ્રાટું સંપ્રતિ આ પ્રસંગે એક એવી ઘટના બની કે જેના અંગે પશુયજ્ઞમાં નિર્દોષ અવા પ્રાણીઓને જે ભેગ અગ્ય રીતે દેવાતું હતું તેમાંથી સદાને માટે નિર્દોષ પ્રાણીઓને અભયદાન મળ્યું.
સુજ્ઞ વાચક, જગતના નિયમ પ્રમાણે જ્યારે જ્યારે પરમ પવિત્ર પૃથ્વી માતા ઉપર ભયંકરમાં ભયંકર પાપાચરણે થાય છે ત્યારે ત્યારે તારણહાર મહાન વિભૂતિઓને અવતારી પુરુષ તરીકે જન્મ થાય છે. તે જ પ્રમાણે આ કાળે મહારાજા શ્રેણિકના રાજ્યાભિષેક નિમિત્તે દેવાતા હજારે નિર્દોષ પશુઓના રક્ષણ મહાન વિભૂતિ ઐતમબુદ્ધને રાજ્યદરબારે અણીના પ્રસંગે એક ત્યાગી ભિક્ષક તરીકે એવી રીતના પ્રતિબંધક તરીકે કુદરતે મોકલી આપ્યા કે જેના અંગે યજ્ઞની પ્રજવલિત થયેલ અગ્નિશિખાઓને પશુહમને બદલે વૃત, શ્રીફળ, આદિથી સંતેષ પમાડી મગધાધિપતિને સત્ય જ્ઞાનની પ્રાપ્તિ કરાવી હતી, જેનું વૃત્તાન્ત હવે પછીના પ્રકરણમાં છે.
Page #90
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૬ હું.
મહાત્મા ગીતમબુદ્ધનાં ઉપદેશની અસર # સેકડા પશુઓને મળેલું અભયદાન.
રાજ્યગૃહીની નજદિકમાં વિંધ્યાચળની પાંચ પવ તમાળાઓ જેવી કે:–(૧) વિપુલાચલ,(૨) રગિરિ (૩) ઉદયગિરિ, (૪) સુવર્ણગિરિ, (૫) વૈભારગિરિ કે જ્યાં પ્રાચીન ભવ્ય દેવાલય આવેલા હતા અને તેના પર અધ્યાત્મસેવીઓનું નિવાસસ્થાન હતું. અહીં કેટલાક ચેાગીઓ, તપસ્વીઓ, જટાધારી અને મંત્રસાધકા ઇશ્વરચિંતન તથા સાધના કરી રહ્યા હતા. કાઇ જપમાં, તે કોઇ તપમાં મશગૂલ હતા. આ પ્રમાણે આખીએ શિખરમાળાએ ચેાગી, સંન્યાસી, ઉપાસકા અને સાધકાથી ડગલે અને પગલે ભરાયેલ દેખાતી. અનેક ચેાગીરાજો પાસે પેાતાનાં દુ:ખાની કથની કહેતા આદર્શ મુમુક્ષ્ા સંસાર જીતવાના પ્રયત્ન કરતા.
વિંધ્યાચળ પર્વતની રત્નગિરિ નામની ટેકરી ઉપરથી પ્રભાતસમયે એક યુવાન તપસ્વી જેના સુકેામળ દેહ અને તરી આવતા લાવણ્ય ને શાન્ત મુખમુદ્રા ઉપરથી તે કાઈ ત્યાગી રાજ્યકુમાર વૈરાગ્યવાસિત ભાવનાવડે સંસારત્યાગી બન્યા હાય તેમ દેખાઇ આવતુ હતુ. આ તપસ્વીના ટેકરી ઉપર ચાલવાના પરિચય ન હેાવાના કારણે તેના પગા અસ્થિર રહેતા, છતાં અગમ્ય કારણેાસર આ આત્માભિમુખ મુમુક્ષુએ રાજીખુશીથી સંસાર ત્યાગ કર્યા હતા.
ટેકરીના નીચેના ઢાળાવવાળા માર્ગે ટેકરી ઉપરથી નીચે ઉતરતા અચાનક એને કાને પશુના કરુણ સ્વરે સંભળાયા. અવાજ સાંભળી આ મુમુક્ષુનું હૃદય કરુણામય બન્યું, અને તે ડુંગરતળેટીની નીચેથી જતાં ઘેટાનાં ટોળાંને જોઇ તે તરફ દોડી ગયા. આ ઘેટાંનાં ઢાળામાંથી એક લંગડાતાં ઘેટાના મચ્ચાંને તેના માલીક સાર–મારીને પણ આગળ ચલાવતા હતા.
યુવાને વચમાં પડી ઘેટાનાં ખચ્ચાંને ઊંચકી, પેાતાના પેટસરસા ચાંપી તેના પ્રત્યે પુત્રવત્ પ્રેમ દર્શાયેા. નિર્દોષ ઘેટાનાં બચ્ચાંએ પેાતાના તારણહારની ગાદમાં જતાં જ આક્રંદ કરવું મૂકી દઈ જ્ઞાની આત્મા તરીકે અભયદાન માગતું ન હોય ! તેવી રીતે નીચે ડાક નાખી દઇ શાન્ત પડ્યું.
Page #91
--------------------------------------------------------------------------
________________
૫૪
સાટુ સંપ્રતિ ભાઈ ! આ ઘેટાનાં બચ્ચાંને એના સ્થાને પહોંચાડવા માટે તું મને તે સપ. તે બચું છે એટલું જ નહી પણ તે લંગડું છે, માટે ઓ દયાળુ બંધુ! તું મને આટલું જીવતદાનનું કાર્ય કરવા દે.”
યુવાન ! આ એક બચ્ચાની જ દયા ખાધેથી શું વળશે? આ સાથેના સઘળાં ઘેટાઓ આજે રાજગૃહી નગરીના પશુયજ્ઞમાં હોમાઈ જશે. રાજગૃહી બલિદાન માટે ઘેટાથી ઉભરાય છે તે તરફ નજર કરતાં, એ દયાળુ યુવાન! તને સમજાશે કે આ એક બચ્ચાંનાં બચાવવા માત્રથી શું વળવાનું છે? તું ત્યાં જા ને સર્વને બચાવ કર. જે તારા હૃદયમાં પશુદયાની સાચી ધગશ અને પ્રેમ હોય તે આજ ક્ષણે અહિંથી સીધે ગિરિરાજના રાજયદરબારે જા અને પશુયજ્ઞ બંધ કરાવ.” તપસ્વી ગિરિત્રજ તરફ
આટલા જ પ્રોત્સાહનભર્યા શબ્દએ તે યુવાનને માર્ગદર્શક બનાવ્યું અને જોતજેતામાં તે યજ્ઞમંડપના દ્વાર નજદીક જઈ ઊભું કે જ્યાં સેંકડો પશુઓને દેરડાંથી મજબૂત બાંધવામાં આવ્યાં હતાં. રખે આકંદ કરતું એકાદ પશુ બલિ માટે આનાકાની કરે તે પણ તે બચવા ન પામે એવી રીતની પુરેડિતે પૂરેપૂરી વ્યવસ્થા કરી હતી.
ઉત્સવની પૂરેપૂરી તૈયારીઓ થઈ ચૂકી હતી. બળિવેદીને અગ્નિ મોટી મોટી રાક્ષસી જવાળાઓ કાઢી રહ્યા હતા. રાજાજી પણ યજ્ઞમંડપમાં આવી બિરાજમાન થયા હતા અને તરફ ઉચ્ચારાતાં વેદ-મંત્રોથી યજ્ઞમંડપ ગાજી રહ્યા હતા. યજ્ઞની તૈયારી નિમિત્તે વાછત્ર વાગવા શરૂ થયાં હતાં અને પુરહિતે વારંવાર ઉચ્ચાર કરતા હતા કે “અહા! હા! આ અજ્ઞાન છે સ્વર્ગપ્રાપ્તિ માટે કેમ આટલી આનાકાની કરે છે?” ક્રિયા જેશપૂર્વક ચાલી રહી હતી અને બસ! પુરોહિતની આજ્ઞાની જ રાહ યજ્ઞક્રિયાકાંડ કરનારાઓ જોઈ રહ્યા હતા.
અહા! હા! આ શે ચમત્કાર ! ખંભે ઘેટાનું બચ્ચું લઈ યજ્ઞમંડપમાં આ કે ચાલ્યો આવે છે? અરે ! આ શું? ખુદ રાજાજી ઊઠી તેને સન્માવા સામે ગયા! આ યુવાન યોગીનું આટલું શું મહતવ પણ અરે! રાજાજીએ નમસ્કાર કર્યા અને તેમના ખભેથી ઘેટાનાં બચ્ચાંને જાતે ઉતાર્યું!
ગીરાજ, પધારે. આપને મારા કટિશઃ વંદન છે. મહાપુરુષ! આપે આ ઘેટા. સાથે અહીં પધારી મને આભારી કીધું છે. ભગવાન ! આપનું આ સમયે અહીં પધારવાનું પ્રયજન સમજાવશે ખરા?” શ્રેણિકે બિંબિસારે પૃચ્છા કરી. તરુણ તપસ્વીને આદર્શ પ્રતિબંધ
રાજન ! જરા મારા શબ્દોને એકચિતે શ્રવણ કરી તેનું મનન કર, અને પછી તારા આત્માને યોગ્ય લાગે તેવી રીતે વર્તજે.”
Page #92
--------------------------------------------------------------------------
Page #93
--------------------------------------------------------------------------
________________
સમ્રા સંપ્રતિ
- કated
Deboo open
થઇ
શકે
Instagood
pase eeeeeeeeeeeeeeee
eeeeeeeepad soggesteese
seat
opposite
was
seese
E
ગૌતમબુદ્ધ પશુયજ્ઞ બંધ કરવા માટે આપેલ પ્રતિબંધથી મહારાજા શ્રેણિકની સ્તબ્ધ થયેલ રાજસભાનું એક દૃશ્ય.
bebeseesaa
A
eeeeee ,
હહહsage age hoteeeeeee eee eeee e
-
શ્રી મહાદય પ્રેસ-ભાવનગર
Page #94
--------------------------------------------------------------------------
________________
મહાત્મા ગૌતમબુદ્ધના ઉપદેશની અસર ને સેંકડે પશુઓને મળેલું અભયદાન ૫૫ “રાજન ! હું અને તમે બધા આ જગતનાં ઘેટાએ છીએ. ઉપરાંત આ બધી સભા ઘેટાનું ટેળું છે. તેમાં કોઈ ભરવાડ નથી, જેના અંગે અજ્ઞાન સાભિમાનીની જેમ સોને આમતેમ રખડવું પડે છે. જેવી રીતે આ નિર્દોષ ઘેટાનાં ગળા ઉપર છરી મૂકતાં તે “બેં, બેં,” કરી પિતાને બચાવ માગે છે, એવી જ રીતે અજ્ઞાન મનુષ્યરૂપી મોટાં ઘેટાઓ પણ મરણની છરી નીચે રડી-રડી છૂટવા પ્રયાસ કરે છે.
રાજન ! તું એમ સમજતો હોઈશ કે આ અવાચક પશુ અજ્ઞાની અને અણસમજુ હશે. તારી આ માન્યતામાં ભયંકર ભૂલ થાય છે. જેવી રીતે રાજવી, એક ત્રીસ વર્ષની યુવાન વયને પુરુષ જેના સર્વે અવયવ અપંગ છે એટલે તેને મુખ છે છતાં વાચા નથી, બે ખાંધા છે છતાં બન્ને હસ્ત નથી, બન્ને જાધે છે છતાં પગ નથી–આવા કાંતિવાન નવયુવાનના શરીર ઉપર ગમે તેટલા ઘા કરવામાં આવે છે તે યુવાન સમજુ અને જ્ઞાની આત્મા કદાપિ કાળે નિર્દયતાથી ઘા કરનારને રોકી શકશે? અથવા તો તે તેનો વિરોધ કરી શકશે ખરે? માત્ર તે દુર્ભાગી આત્મા પૂર્વસંચિત કર્મોનાં ફળ તરીકે ભયંકર રીતે અસહાતાથી વેદનાએ સહન કરી અમ્રપાત કરતો આજંદતાથી મૃત્યુને શરણભૂત થશે કે બીજું કાંઈ? શું મહારાજ ! મગધાધિપતિ! આ નિર્દોષ અપંગ પુરુષ કલેવરમાં અને આ નિર્દોષ અવાક્ ઘેટાઓમાં તને કઈ રીતે ફરક દેખાય છે? જે આ ઘેટાઓને આ રીતના ક્રિયાકાંડથી મોક્ષ મળે છે એવી રીતની સમજ થતી હતી તે તેઓ કદાપિ કાળે બચાવ અર્થે આટલે આક્રંદ કરત ખરાં? રાજન ! જીને અજ્ઞાની સમજવા તેમાં ભયંકરમાં ભયંકર ભૂલ છે. એકેન્દ્રિયથી લગાવી પંચેન્દ્રિય સુધીના જીવાત્માઓ એક જ સરખા છે. પંચેન્દ્રિય જીવાત્માઓમાં મનુષ્યજન્મની પ્રાપ્તિ અવાક્ અને નિર્દોષ જીવોના રક્ષણ અને ઉગ્ર તપશ્ચર્યા અને દેહદમનથી ઊંચકેટિનું મનુષ્યજીવન પ્રાપ્ત કરી મોક્ષગતિ પ્રાપ્ત કરવા અર્થે થયેલ છે.
રાજન ! આ રીતના કકળાટમય પશુયજ્ઞથી કદાપિ કાળે પાપપુંજ દેવાતા જ નથી. જગતનું વિશ્વગણિત નિત્યક્રમ પ્રમાણે ચાલે છે. જેમાં કરેલી દરેકે દરેક નાની મોટી ભૂલને દંડ ભરવો જ પડે છે. તે જ પ્રમાણે હે રાજવી ! અસંખ્યાતા આત્મબળિના ચગે કરી તારે કઈ રીતે ઉદ્ધાર થઈ શકશે તેને તે તું જ્ઞાનબળે કંઈક ખ્યાલ કર ! “ દયા ધર્મનું મૂળ છે અને સર્વે જીવાત્મા ઉપર સરખો પ્રેમ અને સમાન ભાવ એ જ સાચે મનુષ્ય ધર્મ છે. ” તને ટૂંકમાં આટલે જ બોધ આપી તારા ભલા અથે, મગધના ઊદ્વાર અથે, સાચા અહિંસામય ધર્મને સમજાવી કહું છું કે આ યજ્ઞ તત્ક્ષણ બંધ કર અને નિર્દોષ સેંકડો પશુઓને બંધનમુક્ત કરી તેમને અભયદાન આપ.”
ગીરાજના શાન્ત અને પ્રભાવશાલી વસ્તૃત્વની અસર મહારાજા સાથે સંમત સભા ઉપર સચોટ થઈ અને આખી સભા આ જાદુભર્યા શબ્દોથી સ્તબ્ધ બની ગઈ. માત્ર યજ્ઞકાંડ કરનારા પુરોહિતેની આંખના ખૂણું લાલ બન્યા.
Page #95
--------------------------------------------------------------------------
________________
૫૬
સમ્રાટ સંપ્રતિ
સેંકડો પશુઓને અભયદાન
“રાજ! શું વિચાર કરે છે ?”
યોગીરાજના આટલા જ શબ્દો મગધાધિપતિ નરેશને પ્રભુઆજ્ઞા તુલ્ય સમજાયા અને તેણે ગીરાજની આજ્ઞા તે પ્રભુ આજ્ઞા માની પશુઓને તક્ષણે બંધનમુક્ત કરવા હુકમ કર્યો.
ખીલાઓ સાથે બંધાયેલ નિર્દોષ પશુઓને તુરત જ મુક્તિ મળી, અને ક્રોધે ભરાયેલા પરેહિતાએ આ મેગી પર ગાળાને વરસાદ વરસાવી યજ્ઞકુંડમાં પશુયજ્ઞના બદલે ફળફળાદિને હેમ કરી, ક્રિયાની સમાપ્તિ કરી.
મહારાજશ્રીએ યોગીરાજના પ્રભુત્વમય ઉપદેશથી યજ્ઞ બંધ કીધે, અને સિંહાસન નજદિક ઊભેલા ગી–ત્યાગી-કુમારને રાજવીએ કહ્યું કે –“હે ત્યાગીકુમાર આપને કેટિશ: ધન્યવાદ છે. અમને આ જ પ્રમાણે તમારા જ્ઞાનને નિરંતર લાભ આપતા રહેશે.”
રાજન, મારે હજી પરમપદ-નિર્વાણની પ્રાપ્તિ અર્થ તપ, જપ અને પ્રવાસ ખેડવાને છે. જ્ઞાનની પ્રાપ્તિ વગર શાન્તિ નથી. જગતના દુઃખમોચનને એક જ માર્ગ ઉગ્ર તપશ્ચર્યા અને અંતે મેક્ષ છે, જેના અર્થે હું વનમાં જાઉં છું ” આટલું કહેતાં ત્યાગી કુમાર ગૌતમ રાજ્યસભા મધ્યેથી બહાર નીકળી વિંધ્યાચળની ટેકરીઓને ઓળંગી વૈશાલીના માર્ગે વળ્યા.
Page #96
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૭ મું.
જૈન અને સનાતન ધર્મને માટે સંબંધ. સુજ્ઞ વાચક, મહાત્મા ગતમ બુદ્ધને પ્રથમ પરિચય આપણને મહારાજા શ્રેણિકના દરબારમાં મગધદેશની રાજ્યધાની ગિરિધ્વજ નગરે પશુયજ્ઞ સમયે યજ્ઞના પ્રતિબંધાથે થાય છે. આ મહાવિભૂતિને જન્મ એવા કાળે થયો હતો કે જે કાળમાં બુદ્ધિવંત ભારતના ઉત્તર અને પૂર્વ પ્રદેશમાં વિચરતા સમર્થ જૈનાચાર્યોના સહવાસ અને પ્રતિબંધથી પશુયજ્ઞ ઉપર ઘણું વિભાગને ધૃણા ઉત્પન્ન થઈ હતી. “ધર્મના નિમિત્તે દેવી-દેવતાઓને પ્રસન્ન કરવાના ઓઠા નીચે અયોગ્યતાથી લેવાતા સેંકડે અવાક્ પશુઓનાં બલિદાનથી ઉત્તર અને પૂર્વ ભારત કમકમી ઊડ્યું હતું, જેમાં બુદ્ધિવંત બ્રાહ્મણે કે જેઓ શાસ્ત્ર અને વેદાન્તના પારંગત હતા તેઓએ જેનધર્મના તત્વજ્ઞાનને સમર્થ કેવળજ્ઞાની મુનિમહારાજેના સંસર્ગમાં આવી જૈનધર્મના અહિંસાના પરમત્કૃષ્ટ સિદ્ધાંતને સૂક્ષમતાપૂર્વક અભ્યાસ કરી સંપૂર્ણ સાથ આપ્યો હતે.
આ કાળે પણ બનારસ-કાશી સમસ્ત ભારતમાં વેદાન્તવાદી સનાતનધમીઓની માતૃભૂમિ ગણાતી હતી. આ પ્રદેશમાં ખૂણેખૂણે બ્રાહ્મણ પંડિત વિદ્વત્તાના ભંડારરૂપે વસતા હતા. . ભારતમાં તેઓ પ્રસિદ્ધિ પામ્યા હતા એટલું જ નહિ પણ પોતાની વિદ્વત્તાના કારણે ભારતના શ્રેષ્ઠ પંડિતનું અપૂર્વ બિરુદ પણ પ્રાપ્ત કરી શકયા હતા. " આ જ પવિત્ર ભૂમિમાં ગેરવશાળી મહારાજા અશ્વસેન જેવા પ્રાચીન ઈક્ષવાકુ વંશના કીર્તિવંત રાજ્યકુળમાં અહિંસાવાદી જેનધર્મના ત્રેવીસમા તીર્થકર શ્રી પાર્શ્વનાથને જન્મ વિર નિર્વાણના ૩૫૦ વર્ષ પૂર્વે થયે હતે. પ્રભુ મહાવીરના કેવળજ્ઞાન બાદ ગતમ આદિ ૧૧ ગણધરો કે જેઓ પશુયજ્ઞના મહાન હિમાયતી અને વેદાન્તના પ્રચંડ પંડિત હતા તેમજ શાસવિશારદ હવા સાથે ક્રિયાકાન્ડના કરનારા અને ૪૪૦૦ શિષ્યના ગુરુસ્થાને દીપતા
Page #97
--------------------------------------------------------------------------
________________
૫૮
સમ્રાટું સંપ્રતિ હતા, તે બ્રાહ્મણ પંડિતની જીવ અને અજીવના ભેદની શંકાનું દરેક રીતે નિવારણ કરી પ્રભુ મહાવીરે દીક્ષિત બનાવી તેમને પટ્ટશિષ્ય બનાવ્યા હતા. પ્રભુ મહાવીરના ૧૪,૦૦૦ સાધુઓમાં આ ૧૧ ગણધર પંડિતે ૪૪૦૦ શિષ્ય સાથે અગ્રસ્થાન શોભાવતા હતા. તેમના પ્રયાસના પરિણામે અને સત્ય પ્રતિબંધથી રાજા, મહારાજાઓએ જૈનધર્મ અંગીકાર કરી જૈનધર્મને જગતની ઊંચ કેટીએ ગજ હતું. આ સવે શિષ્યસમુદાયમાંથી ભાગ ચારિત્ર અંગીકાર કર્યો પૂર્વે પશુયજ્ઞના ક્રિયાકાન્ડને હિમાયતી અને વેદાન્તવાદી બ્રાહ્મણ પંડિતેને હતું કે જેઓ પાછળથી સત્ય જ્ઞાનના અવલંબનથી ચુસ્ત જેનધમી શ્રમણો બન્યા હતા. ત્યારબાદ આ મહાન વિદ્વાન વિભૂતિઓના પીઠબળે જેનધર્મે ભારતની ચારે દિશાએ એવી રીતે તે ગુંજારવ કર્યો કે ભારતના ખૂણે ખૂણામાં
જ્યાં જ્યાં આ મહાન વિભૂતિઓનાં પગલાં થયાં ત્યાં ત્યાં તેમની વાણના શ્રવણ તેમજ ઉપદેશથી ધર્મના ઓઠા નીચે અયોગ્ય રીતે થતો પશુયજ્ઞ અને હિંસા સદંતર બંધ થયાં. આ કાળે ભારત પરમ અહિંસાવાદી બન્યું, એટલું જ નહી પરંતુ ભારતમાં રાષ્ટ્રધર્મ તરીકે જૈનધર્મે પ્રાધાન્ય સ્થાન લીધું. આ સર્વેમાં પૂર્વાવસ્થાના સનાતનધર્મના મહાન્ પંડિતને સંપૂર્ણ સાથે હતો એમ કહીએ તે ખોટું નથી.
આજે પણ દેવી-દેવતાઓના નામ ઉપર તેમને પ્રસન્ન કરવા નિમિત્તે મહેસુર અને મહારાષ્ટ્ર આદિ પ્રદેશમાં જે પશુ, પક્ષીબલિ દેવાય છે તેને પણ સખ્તમાં સખ્ત રીતને વિરોધ સમર્થ સનાતની આચાર્યો કરી રહ્યા છે. એકંદરે કહેવાને ભાવાર્થ એ જ છે કે આ સમયમાં બુદ્ધિવાદી બ્રાહ્મણ સમાજ પણ પશુયજ્ઞનો વિરોધાત્મક બન્યો છે. પૂર્વકાળે ભારતના સોળે પ્રાન્તના પ્રતાપી મહારાજાઓએ પશુયજ્ઞ–પ્રતિબંધમાં સંપૂર્ણતાથી સાથ આપ્યો હતે. ક્ષત્રિય રાજ્યકુળોમાં પ્રભુ પાર્શ્વનાથ અને પ્રભુ મહાવીર ઉપરાંત પૂર્વે બાવીશ જૈન તીર્થકરેને જન્મ થયા હતા. તેવી જ રીતે તેમના શાસનમાં કેવળજ્ઞાની, શ્રુતજ્ઞાની અને પૂર્વધરજ્ઞાની તરીકે થયેલ મહાન્ વિભૂતિઓને પણ જન્મ બહુધાએ રાજ્યકુળમાં જ થયેલ હતો. એટલે આ રીતે ભારતના મહાન સોળે પ્રાન્તના રાજવીઓને શારીરિક સંબંધ અરસપરસમાં કુટુંબીઓ તરીકે આ કાળે એવી રીતે સંકળાએલ હતો કે જેથી જૈનધર્મને તે મહાન રાખ્યુંનું કુદરતી રીતે પીઠબળ મળ્યું હતું ને રાજ્યકુટુંબે પણ જેનધર્મ પાળતા થયાં હતાં. અહિંસાની ઉદ્દઘાષણાથી તેઓની ગેરવતા વધી, એટલું જ નહીં પણ તેમના કરેલા ઉચ્ચ કોટીના સંસ્કારી ઐતિહાસિક કાર્યોની જગતે કિંમત આંકી.
Page #98
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૮ મું.
ગીતમ બુદ્ધની જીવનપ્રભા.
ત્યાગી રાજકુમાર જૈન મુનિ અને છે—
ખંડ બીજાના છઠ્ઠા પ્રકરણમાં વાંચી ગયા પ્રમાણે ત્યાગી રાજકુમાર ગૈાતમ બુધ્ધ શ્રેણિક મહારાજના રાજ્યદરબારમાં ભયંકર પશુયજ્ઞ બંધ કરાવી વૈશાલી તરફ પ્રયાણ કર્યું.
આ સમયે ગાતમ બુદ્ધના ગૃહવાસત્યાગને માત્ર ઘેાડા જ માસ થયા હતા. એટલા જ અલ્પ સમયમાં આ ત્યાગી રાજ્યકુમારની અપૂર્વ ત્યાગવૃત્તિની માહિતી ચારે દિશાએ પહોંચી હતી. મગધ રાજ્યદરબારે પશુયજ્ઞ અંધ કરવા સમયે શ્રેણિકને આપેલ પ્રાતખાધે સાને આશ્ચય - ચિત કીધા એટલુ જ નહિ પણ સહુને ભક્તિભાવવાળા બનાવ્યા હતા. ખુદ મહારાજા શ્રેણિકે ત્યાગીકુમારના પ્રાતખાધથી આકર્ષાઇ પશ્ચયજ્ઞ અંધ કરાત્મ્યા હતા. આથી ગાતમ બુદ્ધની કીર્તિ ચારે દિશાએ ફેલાઇ અને ઉત્તર તથા પૂર્વના ઘણા ભાગ તેના અનુરાગી મન્યા.
વૈશાલી તરફ્ ઉગ્ર તપશ્ચર્યા અર્થે ગયેલ ત્યાગી ગાતમકુમારના ભેટા પ્રભુ પાર્શ્વનાથની પાંચમી પાટે બિરાજતા શ્રી કેશીકુમાર નામના પટ્ટધર આચાય, કે જે તે સમયે ૫૦૦ શિષ્યના પરિવાર સાથે આ પ્રદેશમાં વિચરતા હતા તેમની સાથે થયા.
આ દેશીકુમાર આચાર્ય પેાતાના ગૃહસ્થાવાસમાં ઉજ્યનીના રાજા જયસેનના રાજ્યકુમાર થતા હતા. તેમની માતાનું નામ અનતાસુંદરી હતુ. આ આચાર્ય શ્રી પ્રભુ પાર્શ્વનાથના ચોથા પટ્ટધર શ્રી આ સમુદ્રાચાર્ય પાસે દીક્ષા લઇ પ્રભુ પાર્શ્વનાથના પાંચમા પટ્ટધરની પદવીને દીપાવતા હતા. આ આચાર્યશ્રી આજીવન બ્રહ્મચારી હાવાથી તેમનુ માન ચારે દિશાએ રાજ્યકુટુંબ તેમજ જનસમૂહમાં પ્રસિદ્ધિ પામ્યું હતું. આવી જ રીતે આ સમયે શ્રી પાર્શ્વનાથના સંતાનીઆ સાધુ તરીકે વિચરતા કાલીપુત્ર, મેથાલી, આન ંદરક્ષિત, કાશ્યપ નામે ચાર સ્થવિર આચા પાંચ સેા-પાંચ સે। શિષ્યના
Page #99
--------------------------------------------------------------------------
________________
૬૦
સમ્રાટ્ સંપ્રતિ
સમુદાય સાથે વિચરતા હતા. તેઓના પ્રતિમાધથી વૈશાલીના રાજા ચેટક ( મહારાજા શ્રેણિકના સસરા અને ચેલા રાણીના પિતા), ક્ષત્રિયકુંડ નગરના સિદ્ધાર્થ રાજા, તેમજ રાજા શુધ્ધાદન જે ત્યાગીકુમાર ગાતમ બુદ્ધના પિતા અને કપિલવસ્તુ નગરના રાજવી થતા હતા તે જૈનધમી બન્યા હતા. તેવી રીતે ત્રિશલાદિ ક્ષત્રિયાણીઓને પણ સમ જૈનાચાર્યાએ જૈનધર્માનુરાગી બનાવી હતી. શુધ્ધાદન રાજાની રાધાની હિમાલય પર્વતની તળેટીના નજદિકના પ્રદેશમાં આવેલ હતી, જેએનુ રાજ્યકુટુંબ શાકય જાતિના ક્ષત્રિય તરીકે પ ંકાતુ હતું અને જેનુ' ગાત્ર કાશ્યપ અથવા ગૌતમ હતું.
ગોતમ બુદ્નું સુખી જીવન—
મહારાજા શુદ્ધોદનની માટી ઉંમરે કુમાર સિદ્ધાર્થ(ગૌતમ )ના જન્મ ઇ. સ. પૂર્વે ૬૨૦ ના ગાળામાં થયા હતા. આ રાજ્યકુમાર મહારાજાશ્રીને અતિશય લાડકવાયા હતા એટલે તેની સંભાળ મહારાજ બહુ જ કાળજીપૂર્વક રાખતા હતા. કાઇ દુ:ખી, વૃદ્ધ યા મૃત્યુદેહનુ' તેને દર્શન ન થાય અથવા એકાદ કંગાળ ભિક્ષુક તેની દૃષ્ટિએ ન પડે તેના ખાસ ખ દાખસ્ત કર્યાં હતા. સબબ આ રાજ્યકુમારની જન્મકુંડલી રાજ્યપદના બદલે ચાગીપદને દર્શાવતી હતી, એટલે રખે તેના લાભ પેાતાના યુવાન લાડકવાયા પુત્ર લે, એવી ભીતિ મહારાજા શુધ્ધાદનને રહ્યા કરતી હતી. પેાતાની નજર સામે તે ગૃહના ત્યાગ કરી વનવાસી–તપસ્વી અને તેવા વિચારમાત્રથી મહારાજશ્રીને લાગી આવતું હતું. રાજ્યમહેલ અને રાજ્યધાનીના પ્રદેશેાના અધિકારીઓને મહારાજાશ્રીની આજ્ઞા હતી કે જ્યારે જ્યારે રાજ્યકુમાર ફરવા નીકળે ત્યારે ત્યારે ઉપરીક્ત વસ્તુ તેની હૃષ્ટિગોચર ન થાય તેવા પાકા દાખસ્ત રાખવા.
ઉંમર લાયક થતાં કુમારને ઊંચ કાટીનું રાજ્યકારભાર ચેાગ્ય શિક્ષણ આપી તેનુ યશાધરા નામે ક્ષત્રિય કન્યા સાથે પાણિગ્રહણ કરાવ્યુ હતુ. પતિ-પત્નીના અતિ સ ંતાષી સુખી સંસારના ફળ તરીકે રાજ્યકુમારને તેના ૨૯ મા વર્ષે એક પુત્રરત્નની પ્રાપ્તિ થઇ હતી. જ્યારે તે પુત્ર બહુ જ નાની ઉમરે પારણામાં ઝૂલતા હતા ત્યારે રાજ્યકુમાર સિદ્ધા ને સંજોગાવશાત્ તિષ્ટાચર થયેલ એક અતિ વૃદ્ધ પુરુષને લાકડીના ટેકાથી જતા જોઈ તથા એક યુવાનના મૃત્યુદેહને અગ્નિસ ંસ્કાર અર્થે સ્મશાન તરફ લઇ જતાં જોઈ પેાતાની પણ અંતસમયે આ જ દશા થવાની છે એવું સમજી તેને સસાર પ્રત્યે એકદમ વૈરાગ્ય ઉત્પન્ન થયા. તે જ દિવસની મધ્ય રાત્રિના સમયે નિદ્રાવશ પત્ની અને પારણામાં ઝૂલતા રાજ્યકુમાર રાહુલને નિદ્રાવસ્થામાં મૂકી સિદ્ધાર્થ કુમારે રાજમહેલના ત્યાગ કીધા. ત્યાગીકુમારે લીધેલ દીક્ષા
કુમારના શરીર ઉપર કીંમતી આભૂષણ અને વસ્ત્રો હતાં તેને પ્રભાત સમયે રસ્તે પ્રથમ મળેલ એક મુસાફરને અર્પણ કરી તેના બદલામાં તેનાં સાદાં વસ્રો તેણે મેળવ્યાં. આ ખાદ ત્યાગીકુમાર ત્યાંથી નીકળી વિંધ્યાચળ પર્વતની હારમાળામાં આવેલ પાંચ
Page #100
--------------------------------------------------------------------------
________________
ૌતમ બુદ્ધની જીવનપ્રભા ટેકરીઓ પૈકી રત્નગિરિ નામના પર્વત ઉપર જઈ સેંકડે યેગીઓ, તપસ્વીઓ અને ઉપાસક મુમુક્ષામાં મળી ઇશ્વરચિંતનમાં મન પરોવ્યું. ત્યાં થોડો સમય રહ્યા બાદ મહાન યોગી અને તપસ્વીઓના સત્સંગમાં આવેલ કુમારને તપબળે કંઈક આત્મજ્ઞાનને ભાસ થ. બાદ રત્નગિરિ પર્વતની એક ગુફામાંથી નીચે ઊતરતાં તેને ઘેટાનું ટેળું દેખાયું અને તેની તપાસ કરતાં ઉપરોક્ત ઘેટાઓ પશુયજ્ઞ અર્થે જતાં જાણ્યાં, જેને તેણે સુંદર રીતે બચાવ કર્યો એટલું જ નહીં પણ પિતાની કીર્તિ વધારી.
ત્યાગી રાજ્યકુમારે રાજગૃહીને પશુયજ્ઞકાંડ બંધ કરાવી હજારો ની રક્ષા કરી ત્યાંથી સીધા વૈશાલી તરફ પ્રયાણ કર્યું જ્યાં તેને શ્રીકેશીકુમાર ગણધર આદિ સાધુઓનો મેળાપ થયું. તેમની પાસે કુમારે દીક્ષા લીધી અને દીક્ષાસમયનું તેનું નામ “બુદ્ધકતિ” રાખવામાં આવ્યું. બુદ્ધકાતિ મુનિ ધર્મભ્રષ્ટ બને છે, સાધુપણાને ત્યાગ કરી માંસાહાર કરે છે–
આ બુદ્ધદર્તિને લગભગ છથી સાત વર્ષ સુધી જેનસાધુ તરીકે દીક્ષા સુંદર રીતે પાળ્યા પછી, જેનસાધુપણામાંથી પતિત થઈ પિતાને જુદે મત સ્થાપવાને અવસર પ્રાપ્ત થયે જે નીચે મુજબ છે –
એક સમયે સરયૂ નદીના કિનારા ઉપર પલાસ નામના ગામમાં શ્રીબુદ્ધકીર્તિ સાથે સાધુઓ વિચરતા હતા. તે સમયે સરયૂ નદીનાં પાણી બહુ ઊંચાં ચહ્યાં હતાં અને સેંકડે મરેલાં માછલાંઓ કિનારા-કાંઠે તણાઈ આવ્યાં જેને જોઈ બુદ્ધકીર્તિને ગૃહસ્થાવાસમાં કરેલ માંસાહાર યાદ આવ્યું ને તે તરફ ફરીથી મન લલચાયું. એણે પિતાનું સાધુ તરીકેનું ઊંચ કોટીનું સ્થાન ભૂલી મનથી નિશ્ચય કર્યો કે– માંસાહારી શિષ્ય ગુરુને ત્યાગ કરે છે –
જે જીવ પોતાની મેળે મરી ગયેલ હોય તે જીવનું માંસ ખાવામાં પાપ નથીજેવી રીતે ફળ, દૂધ, દહિં આદિના પિણામાં પાપ નથી. સર્વ પદાર્થો ક્ષણિક છે, માટે પાપ અને પુન્યના કર્તા કે અન્ય છે, તેવી જ રીતે તેને ભક્તા પણ કે અન્ય છે.” આ જાતના સિદ્ધાંતે ચાલુ કરવાને મનથી નિશ્ચય કરી, પિતે અંગીકાર કરેલ પ્રવજ્યાને ત્યાગ કર્યો અને માંસભક્ષણ શરૂ કર્યું. તે દિવસથી કેશીકુમાર ગણધરથી બુદ્ધકીર્તિ જુદા પડ્યા. આ સમયે ગોતમ બુદ્ધ પાસે દેવદત્ત નામે એક શિષ્ય હતા તેણે બુકીર્તિને માંસ ખાવામાં મહાનું પાપ છે એવું સમજાવવા તથા તેને દુરાગ્રહ છેડી ધર્મના સત્ય માર્ગે વળવા અનેક જાતના પ્રયત્ન કીધા, છતાં બૌદ્ધ તેનું કથન માન્યું નહી અને છેવટે તેનાથી કંટાળી દેવદત્તે બુદ્ધને સાથ છોડી દીધો.
Page #101
--------------------------------------------------------------------------
________________
સમ્રા સંપ્રતિ ૌતમ બુદ્ધના હાથે બૈદ્ધધર્મની થએલ સ્થાપનાને લગતે ઇતિહાસ–
ગૌતમ બુદ્ધ પિતાના નીચેના સિદ્ધાંતો અનુસાર નવા બૈદ્ધપંથની સ્થાપના કરી હતી. આ નવા પંથની સ્થાપનાને અંગે અને પ્રાચીન ગ્રંથમાંથી નીચેની ગાથાઓ સંશોધન કરતાં ઉપલબ્ધ થઈ છે, જેને અમે નીચે પ્રમાણે રજૂ કરીએ છીએ –
सिरिपासणाहतित्थे, सरयुतीरे पलासणयरत्थे । पिहि आसवस्स सीहे, महा लुदो बुद्धकित्ति मुणी ॥१॥ तिमि पूरणा सणेया, अहि गयपवजा वऊ परममठे । रक्तंबरं परित्ता, पवड्डिय तेण एय
| ૨ | मंसस्स नत्थि जीवो, जहा फले दहि यजुद्धसकराए। तम्हा तं मुणित्ता, मरकंतो णत्थि पाविठो | ૨ | मजणवजणिजं, दवदवं ऊह जलं तह एदं। इति लोए घोसिता, पवत्तियं संघसावजं
| જ || अण्मो करेदि कम्म, अण्मो तं मुंजदीदि सिद्धतं ।।
परिकप्पिऊण गृणं, वसिकिञ्चाणिरयमुववण्मो બૌદ્ધધર્મની સ્થાપનાને અંગે ઉપરોક્ત પાંચ ગાથાઓ દિગંબર સંપ્રદાયમાં થએલ શ્રી દેવસેનાચાર્યરચિત દર્શનસાર નામના પ્રાચીન ગ્રંથના આધારે શ્રીમદ્ વિજયાનંદસૂરિશ્રીએ “જૈનધર્મ વિષયિક પ્રકાર” નામના ગ્રંથમાં પ્રત્તરી ૮૨ ના જવાબમાં જણાવી છે. આ ઉપરથી વાચકને ખાત્રી થશે કે બુદ્ધ કીર્તિ નામે જેન સાધુએ જેને સાધુપણાને ત્યાગ કરી, માંસાહારી બની, માંસાહારી સિદ્ધાંત અનુસાર બેહધર્મ ચાલુ કર્યો હતે.
બાદશૈતમ બુદ્ધ પિતાના સૂત્ર ઉપર નિશ્ચયાત્મક બની, આ ધર્મની પ્રરૂપણા મજબૂતાઈથી ચાલુ કરી. પિતાનાં દર્શને આવતા સેંકડો ભાવિકે અને રાજા-મહારાજાઓને પોતાના નવા પંથને ઉપદેશ આપી બદ્ધધર્મને ઉત્તર અને પૂર્વહિંદમાં ફેલાવે કર્યો હતો, જેના વેગે ઉત્તર અને પૂર્વહિંદનાં ઘણાં રાષ્ટ્ર બુદ્ધના ઉપદેશથી તેના નૂતન ધર્મના અનુયાયી બન્યા હતા. આગમસૂત્રોમાં બુદ્ધધર્મની સમીક્ષા– .
આધારભૂત પિસ્તાલીસ આગમના અંગેના અલગ અલગ ગ્રંથમાં મૈહધર્મને અંગે મહત્ત્વતાભરી સમાલોચના મળી આવે છે, જેનું સંક્ષિપ્ત વિવરણ નીચે પ્રમાણે છે –
Page #102
--------------------------------------------------------------------------
________________
ગૌતમ બુદ્ધની જીવનપ્રભા
૬૩
,,
“ સૂત્રકૃતાંગ સૂત્ર આ સૂત્રમાં ઔદ્ધ અને સાંખ્ય આદિ મતાનુ દિવ્ય દર્શીન અને તેના ઉપર ચર્ચા અને ઉપદેશ આપવામાં આવ્યે છે. આ ગ્રંથના અધ્યયન ૨૩, મૂળ àાક ૨,૧૦૦, શીલાંગાચાર્ય કૃત ટીકા ૧૨,૮૫૦ àાકની તથા ચણી ૧,૦૦૦૦ શ્લાકની છે. શ્રી ભદ્રબાહુકૃત નિયુક્તિની ગાથા ૨૦૮, શ્ર્લાક ૨૫૦, આ ગ્રંથના અંગે ભાષ્યની રચના થઇ નથી. કુલ શ્લાક સંખ્યા ૨૫,૨૦૦ ની છે.
""
ખીજું “ ઠાણાંગ સૂત્ર આ સૂત્રમાં અનેક તાત્ત્વિક બાબતાની સમજ બહુ જ સુંદર રીતે સમજવાલાયક માપવામાં આવી છે. તેનાં અધ્યયન ૧૦ છે. મૂળ શ્લાક ૩૭,૦૭૦ છે. વિક્રમ સંવત ૧૧૨૦ માં શ્રીઅભયદેવસૂરિની બનાવેલ ટીકા ૧૫,૨૫૦ શ્લાકપ્રમાણુ છે. કુલ Àાકસંખ્યા ૧૯૬૦૨૦ ની છે.
( નેટઃ—તાડપત્રીય પ્રાચીન સૂચીમાં ટીકાનું પ્રમાણ ૧૫,૨૪૦ શ્લાકનુ છે, અને કુલ શ્લાકસંખ્યા ૧૯,૦૧૦ની ખતાવેલી છે. )
""
૮ સમવાયાંગ સૂત્ર આ સૂત્રમાં ઠાણાંગ સૂત્રને મળતું વર્ણન છે, પરંતુ આ ગ્રંથમાં દેશ ઉપરાંત સંખ્યાવાળી હકીકતાનું વર્ણન વિશેષ છે. મૂળ શ્લાક ૧૬,૬૭, ટીકા શ્રીઅભયદેવસૂરિની ૩,૭૬૭ àાકપ્રમાણ છે, પૂર્વાચાર્ય કૃત ચૂણી ૪૦૦ બ્લાકપ્રમાણ છે. કુલ શ્લાકસંખ્યા ૫,૮૪૩ છે.
,, विवाहपत्ति ( ભગવતી ) આ સૂત્રમાં શ્રી ગૈાતમસ્વામીએ ૩૬,૦૦૦ ભિન્ન ભિન્ન પ્રશ્નાદ્વારા પ્રભુ મહાવીર પાસેથી જૈનધર્મનું તત્ત્વજ્ઞાન મેળવ્યું હતુ, જેનુ વર્ણન પ્રભુ મહાવીરના મળેલા ઉત્તરા પ્રમાણે ૪૧ શતકમાં છે. મૂળ શ્લાક ૧૫,૭પર છે, ટીકા સંવત ૧૧૨૮માં શ્રીઅભયદેવસૂરિજીએ બનાવી અને તે ઉપર સ ંશાધન શ્લાક ૧૮,૬૧૬ પ્રમાણુ શ્રી દ્રાણાચાર્યે બનાવેલ છે. ચણી ૪,૦૦૦ શ્લાકની પૂર્વાચાર્ય કૃત છે. કુલ સંખ્યા ૩૮,૩૬૮ ની છે. આની લઘુવૃત્તિ સંવત ૧૫૩૮માં ઉપાધ્યાય શ્રીદાનશિખરજીએ ૧૨,૦૦૦ શ્લાકની બનાવી છે.
66
આ ગ્રંથા દરેક ધર્મ, પથા માટે વાંચવા લાયક હાવાથી અમેા તેની ખાસ ભલામણુ કરીએ છીએ. સનાતનધર્માચાર્યાને વિશેષે કરીને આ ગ્રંથ વાંચવા ખાસ અમારી ભલામણ છે. સમમ કે, આ ગ્રંથ એ જીવ, અજીવ, પાપ અને પુણ્ય આદિ મહાન્ નવ તત્ત્વજ્ઞાનની સુંદર રીતે સમજ આપનારા ડાવાના કારણે તે વાંચવાથી અનેક જાતની શકાનું નિવારણ થશે.
મહાત્મા બુદ્ધ જૈનધર્મનાં સિદ્ધાંતાના પરિપાલનપૂર્વક જૈનધર્મના સાધુ તરીકે ટકી રહી, જો માંસાહારી ન બન્યા હાત તેા આજે ચીન, તિબેટ, જાપાન, ભુતાન, સિંહલદ્વીપ, રગુન અને ખર્માની ૫૯ કરોડની પ્રજા જે બુદ્ધધર્મની અનુયાયી અને માંસાહારી છે તેમાં કાંઇક ઓર જ રંગ જામત અને ભારતના ઇતિહાસમાં ગોતમ બુધ્ધે અહિંસાધની સુંદરમાં સુંદર સેવા કરી ગણાત, પરન્તુ જ્યાં વિધિના લેખ નિર્માણ થયા હોય ત્યાં ભાવી ફેરવવાને ખુદ પરમાત્મા પણ સમર્થ નથી.
Page #103
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૯ મુ.
વિશ્વવંદનીય વિભુ મહાવીર.
જે કાળે મહાત્મા બુદ્ધ, ઉત્તર અને પૂહિંદમાં પોતાના પંથની પુષ્ટિ કરી રહ્યા હતા તે જ સમયે ઉત્તર હિંદના ક્ષત્રિયકુંડગ્રામ નગરના સિદ્ધાર્થ રાજવીને ત્યાં ત્રિશલાદેવીની કુક્ષીથી જૈન ધર્મના ચાવીશમા ( અંતિમ) તીર્થંકર પ્રભુ મહાવીરના જન્મ ઇ. સ. પૂર્વે ૫૯ માં પ્રથમ ચૈત્ર શુદિ ૧૩ ને મંગળવારે, ઉત્તર ફાલ્ગુનની નક્ષત્રના ગતરાત્રિ ઘટિકા ૧૫, ને પળ ૨૨, મકર લગ્ન ચંદ્ર ડારામાં મહાત્મા બુદ્ધના જન્મ પછી લગભગ ૨૧ મા વર્ષે થયા હતા. પ્રભુ શ્રીવીર જન્મથી ત્રણ જ્ઞાન-મતિ, શ્રુત અને અવધિજ્ઞાન–યુક્ત હતા. તેમની જન્મકુંડલી નીચે પ્રમાણે હતી:—
१२ शुक
3 |
बुध, रवि
• •
गु
९ के
A
शनि
चंद्र ६
राहु ३
આ ક્ષત્રિયકુંડગ્રામ નગર પટનાની ઉત્તરે લગભગ ૨૦ માઇલ ઉ૫ર વૈશાલીની નદિકમાં આવેલ છે. આ મહાપુરુષની માતાનુ નામ ત્રિશલાદેવી અને પિતાનું નામ સિદ્ધા હતુ. પ્રભુ મહાવીરનું માતૃ અને પિતૃકુટુંબ પ્રભુ પાર્શ્વનાથ સંતાનીયા જૈન રાજવીઓ તરીકે જૈનધર્મને પાળનારુ હતુ અને ત્રિશલાદેવી વિદેહની રાજ્યધાની વૈશાલીના સરદારની અહન થતા હતા, જે મગધના રાજા ખિખિસારના કુટુંબી થતાં હતાં.
Page #104
--------------------------------------------------------------------------
________________
૬૫
વિશ્વવંદ્ય વિભુ મહાવીર પ્રભુ મહાવીરને નંદીવર્ધન નામે મોટા ભાઈ અને સુદર્શના નામની બહેન હતાં. મહાવીરનું લગ્ન યશોદા નામની કૌડિન્ય ગોત્રની કન્યા સાથે થયું હતું. યશદાથી તેમને એક પુત્રી ઉત્પન્ન થઈ હતી, જેનું નામ પ્રિયદર્શના હતું અને તેનાં લગ્ન રાજ્યપુત્ર જમાલી સાથે કરવામાં આવ્યાં હતાં, કે જે પાછળથી પ્રભુ મહાવીરનો શિષ્ય બન્યું હતું.
પ્રભુ મહાવીરે ત્રીશ વર્ષ સુધી ગૃહસ્થાવસ્થામાં રહી ઈ. સ. પૂર્વે પ૬૦ના ગાળામાં પ્રવજ્યા અંગીકાર કરી હતી. આ સમયે ગોતમ બુદ્ધની વય લગભગ બાવન વર્ષની હતી. જે સમયે મહાત્મા બુદ્ધ ધિસત્વ નામના જ્ઞાનની પ્રાપ્તિ બાદ બોદ્ધ ધર્મના પ્રચારાર્થે ઉત્તર અને પૂર્વ હિંદમાં વિચરતા હતા ત્યારે પ્રભુ મહાવીરને તેંતાલીસ વર્ષની વયે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. આ સમયે મહારાજા શ્રેણિકને રાજ્યસન પર બિરાજમાન થયે લગભગ ૩૩ વર્ષો થયાં હતાં, એટલે કે આ સમયે મહારાજા શ્રેણિકની અવસ્થા લગભગ ૫૩ વર્ષની હતી. આ હિસાબે પ્રભુ મહાવીર તેમના કરતાં લગભગ દશ વર્ષે નાના હતા. - આ કાળે મેં ઉત્તર અને પૂર્વ હિંદમાં પગપેસારો કર્યો હતો, જેથી બુદ્ધના પંથને અનુસરનારા અનેક દીક્ષિત શિષ્યની પણ મહાત્મા બુદ્ધને પ્રાપ્તિ થઈ હતી. મહારાજા શ્રેણિકે ગૌતમ બુદ્ધ સાથે પરિચય ઓછો રાખ્યા હતા, જેના કારણભૂત તેમની જૈન ધર્માનુયાયી મહારાણી ચેલણ દેવી હતી.
એક સમયે મહારાજા શ્રેણિકને શિકાર અથે જંગલમાં જતાં અનાથી મુનિ (રાજ્યકુમાર) નામે એક યુવાન દિવ્ય કાન્તિશાળી જ્ઞાની જેન મુનિને ભેટે થયો હતો. તેમણે મહારાજાશ્રીને એવા સચોટ શબ્દોમાં અસરકારક રીતે પ્રતિબંધ આપે કે જેની અસરને પરિણામે મહારાજા શ્રેણિકે જૈનધર્મ અંગીકાર કર્યો હતો. આ ઘટના પ્રભુ મહાવીરના કેવળજ્ઞાન પૂર્વે બની હતી. પ્રભુ મહાવીરને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થયા બાદ તેમણે ત્રીશ વર્ષના કેવળીપર્યાયમાં ઉત્તર અને પૂર્વ હિંદના પર્યટનમાં લગભગ ઘણું ચાતુર્માસ રાજ્યગૃહીમાં કરેલા હોવાના કારણે રાજ્યગ્રહીના રાજ્યકુટુંબ સાથે સમસ્ત મગધ જૈન ધર્મમય બન્યું હતું, જેમાં મહારાજા શ્રેણિક તે પ્રભુના પરમ અનુરાગી અને ચુસ્ત શ્રાવક બન્યા હતા.
Page #105
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૦ મું.
મહારાજા શ્રેણિકને અભયકુમાર તથા સુનંદાને સમાગમ. રાણું સુનંદાને દેહલે ને પુત્રજન્મ
સુજ્ઞ વાચક, આપણે મહારાજા શ્રેણિકના ઈતિહાસમાં ઘણું ઊંડાણમાં ઊતરી ગયા, જેમાં મહારાણી સુનંદાને ઉલેખ કવચિત્ જોઈ શકયા તેમાં દોષ લેખકને નહી પરંતુ મહારાણીશ્રીનાં નસીબને જ છે.
મહારાજા શ્રેણિકને મગધની ગાદી પર આવે લગભગ ૧૫ વર્ષો વ્યતીત થઈ ગયાં હતાં છતાં આ પંદર વર્ષોમાં કોઈ દિવસ મહારાણી સુનંદાનું સ્મરણ મહારાજાશ્રીને થયું હોય એવું કઈ પણ ઠેકાણે જેવાયું નથી. સબબ રાજ્યગાદી ઉપર આવતાં વેંત જ મહારાજાશ્રીનાં લગ્ન મહારાણું ધારિણી સાથે થયાં હતાં. પછી તુરતજ અન્ય રાજ્યકન્યાઓ સાથે લગ્ન કરી મહારાજા શ્રેણિકે રાણીવાસ રાણીઓથી ભરપૂર બનાવ્યું હતું. આ રૂપવતી રાણીઓ અને તેમના પુત્ર પરિવારના વિસ્તારમાં તેમજ રાજ્યસાહ્યબીના એશ-આરામમાં મહારાજા શ્રેણિકને પિતાની પ્રથમ પરણેતર સુનંદા પાણીનું વિસ્મરણ થઈ ગયું હતું.
મહારાણી સુનંદાને માત્ર બે-ત્રણ મહિનાની ગર્ભવતી તરીકે મૂકી જનાર મહારાજા શ્રેણિકને તે સુનંદા યાદ ન આવી, પરંતુ સદ્દગુણ ને સંસ્કારી વણિકપુત્રી સુનંદા મહારાજા શ્રેણિક પાછળ ઘેલી બની. સતી સુનંદાને ગર્ભ લગભગ આઠ માસને થતાં તેને એવો દેહલે થયો કે-હું અમારી પડહો વગડાવું, હાથી ઉપર બેસી ગરીબોને દાન આપું અને અભયદાન આપી સેંકડો જીવને બચાવું. તુરત જ બીજે દિવસે સુનંદાએ દેહલે થયાની વાત પિતાની માતાને કહી. માતાએ ઈંદ્રદત્ત શેઠને કહ્યું. ઇંદ્રદત્ત શેઠે મહારાજાને વાત કરી અને સિંધ–સવીરના મહારાજાએ આ દેહલો ઊંચ કોટીના સભાગ્યસૂચક સમજી
Page #106
--------------------------------------------------------------------------
________________
મહારાજા શ્રેણિને અભયકુમાર તથા સુનંદાને સમાગમ
૬૭ તુરત જ તેને પૂર્ણ કરવા રાજ્યાધિકારીઓને આજ્ઞા કરી. સમસ્ત રાજમાં એક દિવસ અમારી પડહ વગડાવવામાં આવ્યું અને અલંકૃત સુનંદાને શણગારેલા હાથી ઉપર બેસાડી તેણીના હાથે ખૂબ દાન દેવરાવ્યું અને તેણીની મનવાંછના પૂર્ણ કરી.
આ પ્રમાણે દેહલો પૂર્ણ થયા બાદ સુનંદાએ પૂર્ણ માસ થતાં સુંદર સ્વરૂપવાન એક બાળકને જન્મ આપે, જેનું નામ દહલાના આધારે “અભયકુમાર” રાખવામાં આવ્યું. આ અભયકુમાર સાત-આઠ વર્ષનો થતાં તેના વિદ્યાભ્યાસ માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી. આ પ્રમાણે બાળકુમાર અભય લગભગ પંદર વર્ષનો થયો હશે તેવામાં એક દિવસ તે પોતાના મિત્રો સાથે શેત્રંજની રમત રમતો હતો ત્યારે તેના એક મિત્રે તેને “નબાપે” કહી તેનું અપમાન કર્યું. મિત્રનું આવું વચન સાંભળી આ ચપળ રાજ્યપુત્રને ઉપરોક્ત શબ્દ તીર-બાણ જેવા લાગ્યા ને તે હાડોહાડ કંપી ઊઠ્યો. તુરત જ પિતાની માતા પાસે આવી તેણે પિતાના અપમાનની હકીકત તેને કહી અને પૂછયું કે: “હે માતા! સાચું કહે, મારા જન્મદાતા પિતા કોણ છે?”
મનોમંથનના હજારે સાગરે જાણે તેફાને ન ચઢ્યા હોય તેવી રીતે માતા પુત્રના આ રીતના એચિંતા પ્રશ્નથી એકદમ હેબતાઈ ગઈ અને તેને ગોપાળકુમાર યાદ આવ્યા. પિતે મહારાજાશ્રીને જતી સમયે સંભળાવેલ સચોટ બધશબ્દ પણ યાદ આવ્યા. તે તુરતજ ગળગળી થઈ ગઈ ને પુત્રને છાતી સાથે દબાવતાં કહ્યું: “બેટા, તારે અને મારે પિતા બીજે કણ હોય? અત્યારે તે ફક્ત ઈશ્વરને જ આપણને સાક્ષાત્ આધાર છે. બેટા, તું એવા રાજ્યકુળને કીર્તિવંત પાટવીકુંવર છે કે જેને આજે સમસ્ત ભારત શિર ઝૂકાવે છે. તેના બદલે આજે તારે “નબાપા” તરીકેના શબ્દપ્રહારો સાંભળવા પડે છે, અને મહારાણી પદને લાયક એવી તારી જનેતા માને આજે પંદર પંદર વર્ષોથી છતાં પતિએ જોગણ બની, તપસ્વિની તરીકે પતિદેવની માળા અહોરાત્ર ફેરવી, અલંકાર રહિત રહી, માત્ર પતિદેવના દીર્ધાયુષ્યને ઈછી સતી ધર્મમાં અચળપણે ટેકવતી રહેવાને સમય આવ્યો છે.
બેટા અભય, તારા અત્યારના પ્રશ્ન મારી પૂર્વ સ્થિતિ સ્મરણપથમાં આવી છે. મારે કોઈપણ જાતનો દોષ ન હોવા છતાં ગર્ભવતી સ્થિતિમાં તારા પિતાશ્રી મને મૂકી ચાલી ગયાને આજ લગભગ ૧૫ વર્ષો થવા આવ્યાં છતાં તેમના તરફથી આપણને માનભેર તેડું પણ નથી. વહાલા અભય ! તારા પિતાશ્રીના સમાચારે મને હમેશાં સાંભળવા મળે છે. તેઓ રાણીવાસમાં અસંખ્ય રાણીઓના પ્રેમમાં પડી આપણને સદંતર ભૂલી વચનભંગ થયા છે. એટલું જ નહી પરંતુ તારા જે બુદ્ધિશાળી બાળક પણ તેમને યાદ નથી આવતા. અભય, આના કરતાં કર્મની ગતિને કયે વિચિત્ર પ્રસંગ સતી સ્ત્રી માટે પરીક્ષામય હોઈ શકે?”
“માતુશ્રી, આપ જે મહારાજાશ્રીનું વર્ણન કરી રહ્યા છે તે શું મહારાજા બિંબિસાર કે જેઓ અત્યારે મગધની રાજ્યગાદી દીપાવી રહ્યા છે તેને હું પુત્ર છું? વહાલી માતા,
Page #107
--------------------------------------------------------------------------
________________
१८
સમ્રાટું સંપ્રતિ એક સમયે દાદા ઇંદ્રજીત અને નાની માને મહારાજશ્રીના નામને અનેક વખત યાદ કરી તારી અને મારી ચર્ચા કરીને અશુપાત સારતાં મેં જોયા છે. પૂજ્ય દાદાજીને બે પ્રશ્ન પૂછતાં તેઓ સ્તબ્ધ થઈ મારી વાતને ઉડાવવા લાગ્યા. આ બધી ઘટનાઓ વચ્ચે જે એ હકીક્ત નિર્વિવાદ સિદ્ધ હોય કે હું તે જ પ્રતાપી પુરુષનો પુત્ર છું તે વહાલી માતા, આ જ ક્ષણે હું અત્રેથી સીધા મારા પિતાની મુલાકાતે જઈ આપણા દુઃખી જીવનનો અંત આણવા અને એ દુઃખી મા, તને સુખી કરવા મારી પુત્ર તરીકેની ફરજ અદા કરવા માગું છું.”
પુત્ર અભયના હદયભેદક શબ્દોએ તપસ્વીની સુનંદાનાં ચક્ષુઓ શ્રાવણ અને ભાદરવાની માફક આંસુઓથી ઊભરાઈ ગયા. અશ્રુભીની આંખેએ ઊભી થઈ, પિતાના કબાટમાં સાચવી મૂકેલ મહારાજાશ્રીને રૂમાલ અને મુદ્રિકા અભયના હાથમાં મૂક્તાં સુનંદાએ કહ્યું : “વત્સ અભય, તારા પિતાએ જતાં જતાં પ્રેમની નિશાની તરીકે આ ઈષ્ટ વસ્તુઓ શાંત્વન અર્થે મને સુપ્રત કરી છે. તેની સાથોસાથ તારા જેવા ભાગ્યશાળી પુત્રને જોઈ હું હદયનું શાન્તવન કરું છું.”
માતા, માતા-પિતાની સેવા કરી અને પૈકી એક પણ વ્યક્તિ દુઃખી થતી હોય તે તેના દુઃખનું નિવારણ કરવું એ સતપુત્રની ફરજ છે, માટે વહાલી મા, તે ફરજ અદા કરવા તું મને રજા આપ. મારી ઉમ્મર ગ્ય અને કષ્ટ સહન કરવાને પાત્ર છે. હું પણ વીરપુત્ર છું તે મારા પિતાની માફક બાહુબળે ભાગ્ય પરીક્ષા કરવા ઈચ્છા ધરાવું છું.”
સુનંદાએ કહ્યું : “અભય, તને હું એક્લો જવા દેવા ઈચ્છતી નથી. એ મારી આંખની કીકી, મારી નજરથી તને છૂટે કરવો તે મને મરણતુલ્ય છે, જ્યાં તું ત્યાં હું માટે ચાલ હું પણ તારી સાથે રાજ્યગ્રહીએ આવવા ઈચ્છું છું.”
તરત જ સુનંદાએ પિતાના પિતાને અભયની માગણી કહી સંભળાવી અને અભય સાથે પિતે પણ રાજ્યગ્રહી જવા ઈચ્છે છે તે હકીકત જણાવી. ઇંદ્રદત્ત શેઠે અતિ આનકાની વચ્ચે અભયકુમારને હિંમતભર્યો હઠાગ્રહ જોઈ રજા આપી.
માતા ને પુત્ર રાજગૃહીએ
ઇંદ્રદત્ત શેઠે મગધ સુધી જવા માટે સંપૂર્ણ સગવડતા કરી આપી અને ત્યાંથી માતા-પુત્ર શુભ શુકને રવાના થયા. લગભગ વીસ દિવસની મુસાફરી બાદ મગધની રાજ્યધાની રાજ્યગૃહી નગરીમાં આવી મા-દિકરાએ એક ઉપવનમાં વાસ કર્યો. માણસને પિતાની માતાને સુંદર રીતને બંદોબસ્ત કરવાનું સૂચન કરી કુમાર અભયે રાજ્યગૃહીના એક મહેલ્લામાં પ્રવેશ કર્યો. ત્યાં એક કૂવા નજદિક લેકેનું ટેળું એકત્રિત થયું હતું. કારણ તે કૂવામાં મહારાજાશ્રીએ બુદ્ધિવંત મનુષ્યની પરીક્ષા અર્થે એક વટી નાખી
Page #108
--------------------------------------------------------------------------
________________
મહારાજા શ્રેણિકને અભયકુમાર તથા સુદાના સમાગમ
હતી. મહારાજા શ્રેણિકને બુદ્ધિપરીક્ષાના ઘણા જ દેશેાખ હતા અને તેઓ રાજ્યગૃહીના બુદ્ધિવાની અવારનવાર પરીક્ષા કરી બુદ્ધિશાળીએની કદર કરતા. મહારાજા શ્રેણિકને ઘણા પ્રધાના હતા પરંતુ પેાતાના સુવિસ્તૃત પ્રદેશના વહીવટ સભાળી શકે તેવા મુખ્ય પ્રધાનની આવશ્યકતા મહારાજાને જણાઇ ને તેવા બુદ્ધિવંત પુરુષની પ્રાપ્તિ માટે આ પ્રયાગ ચાજવામાં આવ્યા હતા.
""
કૂવાકાંઠે એક ઢાલ વગાડનાર રાજ્યઢઢા કહી સંભળાવતા કે : બુદ્ધિવંત પુરુષે કૂવામાં ઊતર્યાં વગર કાંઠે રહીને જ આ વીંટી કાઢવાની છે. કેટલાક હસી પડતા, અનેકા તર્ક-વિતર્ક કરતા અને આમાં કઈક ભયંકર એવુ ભાખી ઘર તરફ જતા.
બુદ્ધિપરીક્ષા—
૬૯
“ ભાઇઓ,
આ સાંભળી
કાયડા છે
સમય પ્રભાતના હતા. કૂવાકાંઠે જનસમુદાયની મેદની કુતુહલતાપૂર્વક એકત્ર થઇ હતી, છતાં વીંટી કાઢવાની કાઈની ર્હિંમત ચાલતી નહી.
અભયકુમાર કૂવા નજદિક જતાં તેણે ઉપર્યુક્ત હકીકત સાંભળી. ઢંઢેરામાં તેને કઇ ગૂઢ આશય જણાયા. વિચારણાને અંતે તુરત જ તેને એક યુક્તિ સુઝી આવી. તેણે રાજ્યા– ધિકારીઓને જઇ કહ્યું કે “ એ રાજપુરુષા, હું વીંટી કાઢી આપવા તૈયાર છું. ” કૂવાકાંઠે ઊભેલા સમુદાયે આ અજાણ્યા ભવ્ય કાંતિવાન કુમાર અવસ્થાના મુસાફર તરફ નજર ઠેરવી અને શું થાય છે તે આશ્ચર્યયુક્ત નજરે નીહાળવા લાગ્યા. કુમારે અધિકારીએ પાસે છાણના પીંડા મંગાળ્યા જેને હાથમાં લઇ તેણે વીંટી ઉપર નાખ્યા. કુમારે બીજી આજ્ઞા કરી કે અગ્નિ ને ઘાસના પૂળા લાવેા. કુમારે અગ્નિ આવતાં છાણુના પિંડાની આસપાસ ઘાસના પૂળા વેરી દીધા તે તેને સળગાવ્યેા, જેથી તે છાણુના પીંડ સૂકાઇ જઇ છાણારૂપે બની ગયેા ને વીંટી તેમાં ચાંટી ગઇ. બાદ રાજ્યાધિકારીઓને આજ્ઞા કરી કે નજદિકમાં રહેલ પાણીની નિકને વાળી નિકના પાણીથી કૂવા ભરી દેવા. જોતજોતામાં કૂવા પાણીથી ભરાયેા. સુકાએલ છાણુ ઉપર તરી આવ્યું અને કુમારે ધીરેથી એને લઇ અંદર ભરાયેલ વીંટીને ખેંચી કાઢી આંગળીએ ચઢાવી લીધી.
જનસમુદાયે કુમારના બુદ્ધિવાદના જયજયકાર મેલાન્યા. રાજ્યાજ્ઞા પ્રમાણે આ કુમારને મહુમાનપૂર્ણાંક રાજ્યદરમારમાં લઈ જવામાં આવ્યેા. મહારાજા શ્રેણિકને નવીન યુવાનના સામુ એક સરખી ટસે જોતાં હૃદયમાં કુદરતી સ ંજોગાદ્વારા પ્રેમલાગણી ઊભરાઇ. દરબારમાં મહારાજાશ્રી નજદિક બેઠેલ અમલદાર વર્ગને કુમારના ચહેરા રાજવંશી જણાયે અને સૌ કાઇ સાનંદાશ્ચર્યમાં પડ્યા.
મહારાજા શ્રેણિક અભયકુમાર સાથે ઉપવનમાં—
મહારાજાશ્રીએ યુવાન મુસાફરને પ્રેમથી પૂછ્યુ કે “કુમાર તમે કયાંથી આવા છે ? ”
Page #109
--------------------------------------------------------------------------
________________
७०
સમ્રાટ્ સંપ્રતિ
કુમારે જવાબ આપ્યા : “ એન્નાતટ નગરથી. ” એન્નાતટ નગરનું નામ સાંભળી મહારાજા શ્રેણિક એકદમ વિચારમાં ઊંડા ઊતરી ગયા, અને વર્ષો પૂર્વેની જૂની સ્મૃતિ તેમની નજર સામે તરી આવી. ઘેાડીવારમાં સાવધ થઇ તેમણે પૂછ્યું : “ બુદ્ધિવંત, તું કાના પુત્ર છે?” અભયે નિડરતાથી જવાબ આપ્યા કે : “ પ્રજાપાળના. ” શ્રેણિકે ફ્રી પૂછ્યું : “ ત્યાંના ઇંદ્રદત્ત શેઠને તુ આળખે છે ? અથવા તેા એમના કુટુંબની તને કંઇક માહિતી છે? ”
tr
બુદ્ધિનિધાન કુમાર આ સમયે મહારાજા શ્રેણિકના ચહેરા ઉપર થતા ફેરફારા ખરાખર જોઇ શકયા. આટલા જ પ્રશ્ના પૂછતાં જ, મહારાજશ્રીની જીભ સુકાતી જતી તેણે જોઈ,
“ હુા. એમને તથા એમની પુત્રી સુનંદા અને તેમના અભય નામના પુત્રને પણ હુ સારી રીતે ઓળખું છું.
""
સુજ્ઞ વાચક, આ સમયે ઉપરના પ્રસ`ગને મળતી નીચેની ઘટના યાદ આવે છે. એક સમયે વઋષિના આશ્રમે તેમની પાળક રાજ્યકુમારી શકુંતલાના પુત્ર સિંહનાં બચ્ચાંઓ સાથે ગેલ કરી રહ્યો હતા તે સમયે તેના જન્મદાતા પિતા દુષ્યંતનું બાર વર્ષ બાદ શીકાર નિમિત્તે આગમન થતાં, શ્રાપવિમાચનના કારણે કુમારને જોતાં જ તેને પૂવૃત્તાન્ત યાદ આવ્યા અને પરિણામે તેને પત્ની અને પુત્રનેા મેળાપ વહેતા ચક્ષુપ્રવાહ વચ્ચે થયે.. તેવી જ જાતના કીસ્સા અહીં પણ અન્યા.
કુમાર અભયના સુખ સામું મહારાજા શ્રેણિક એકી ટસે જોઇ રહ્યા બાદ પૂછ્યું કે : વારુ ! એ પુત્ર રૂપમાં કેવા અને ઉમરમાં કેવા છે ?”
*
મહારાજાશ્રી તે કુમાર મારા સરખા રૂપાળા અને ઉમરલાયક છે. ”
“ ત્યારે હું કુમાર, તારે તેના પરિચય કયાંથી ?
રાજન્, અમે બન્ને અભિન્નહૃદય મિત્રા છીએ. ”
“ ત્યારે આ બુદ્ધિવંત કુમાર, તુ એકલા દેશાટને શા માટે નીકળ્યા ? ”
66
66
“ મહારાજાશ્રી મને એકલેા ન માનશેા, મારા હૃદયમિત્ર અભય ને તેની માતા
પણ સાથે આવેલાં છે અને નગર બહારના ઉદ્યાનમાં અમે સર્વે ઊતર્યો છીએ. ”
“ જી અભય અને તેની માતા અત્રે આવ્યાં છે ? ” આટલું જ ખાલતાં મહારાજા શ્રેણિક ગળગળા થઈ ગયા. તેણે કુમારને કહ્યું કે: “ કુમાર, ચાલ હું તારી સાથે આ જ ક્ષણે ત્યાં આવવા ઇચ્છું છું.
“ મહારાજાશ્રીની આજ્ઞા મારાથી કેમ લેાપાય? ” એવી રીતે ચતુરાઈપૂર્વક કુમારે
Page #110
--------------------------------------------------------------------------
________________
મહારાજા શ્રેણિકને અભયકુમાર તથા સુનંદાને સમાગમ જવાબ આપ્યો. આટલા સંવાદ બાદ રાજ્યના બીજા કાર્યો પડતાં મૂકી મગધરાજ શ્રેણિક મહારાજ તુરત જ બાળક અભયકુમારની સાથે ઉધાનમાં જઈ પહોંચ્યા. મહારાણ સુનંદાને મેળાપ
બીજી બાજુ નગરમાં ગયેલ પુત્રની રાહ જોતી સુનંદાને પુત્રને પાછા ફરતાં વધારે સમય થવાથી ચિંતા થતી હતી એટલામાં તેણુએ દૂરથી મહારાજાશ્રી સાથે કુમારને આવતા દીઠે. “શું મારી આંખ તો મને છેતરતી તો નથી ને?” આટલા શબ્દો પૂરા કરે ત્યાર પહેલાં મહારાજા શ્રેણિક અભય સાથે ત્યાં આવી ઊભા રહ્યા. સુનંદા લાગણીવશ બની ગઈ. પરિજન તથા દાસદાસીઓની હાજરી ભૂલી મહારાણાશ્રીએ પંદર વર્ષે સુનંદાને હાથ ઝાલી લીધો અને બન્નેની આંખમાંથી અશ્રુપ્રવાહ સરી પડ્યા.
“કેણુ સુનંદા?” કેણુ ગોપાળકુમાર?”
સુનંદાના આટલા શબ્દો જ મગધરાજના મસ્તકને ભ્રમિત કરવા બસ હતા. તેને ભૂતકાળની મીઠી પળો યાદ આવી અને તેને એમજ થયું કે સતી સુનંદાના પ્રેમમાં ફરીથી ગોપાળ બની, સિંહાસનની સત્તાને બાજુએ મૂકી સદ્દભાગિનીના પવિત્ર અને નિર્મળ પ્રેમમાં હું નાણું
“વહાલી સર્વે ભૂલી જા. મારા આટલા જ શબ્દો તને બસ છે.”
“નાથ, આપ મારા માલીક છે. એ નાથ, આજે પંદર વર્ષે હું મને ભાગ્યશાલી માનું છું. એ મારા ઈશ! પરમાત્મા આપનું સદાય કલ્યાણ કરે !”
પણ વહાલી, આપણે પુત્ર ક્યાં ?”
શું તમારી પાછળ ઊભું છે તેને તમે ઓળખી શક્તા નથી?” આ તે મારા પુત્રને મિત્ર કે પુત્ર?
વહાલા પુત્ર અભય, તેં મને અત્યારસુધી કેમ છેતર્યો?” એમ કહી મહારાજે તેના મુખ ઉપર મીઠું ચુંબન કર્યું.
રાજન, મેં આપને છેતર્યા નથી. આપે મને અને મારી વહાલી માતાને છેતર્યા છે. મગધરાજ આજે હાથીની અંબાડીમાં હાલે, ત્યારે તેની સતી સ્ત્રી મહારાજાના નામની અહોનિશ માળા ફેરવી એક ગણ તરીકે તેનું રટન કર્યા કરે! આના કરતાં તે કઈ જાતની છેતરપીંડીભરી રાજ્યરમત સમજવી? પૂજ્ય પિતાશ્રી, પંદર વર્ષમાં અમને એક દિવસ તે યાદ કરવાં હતાં? વહાલા પિતા, તમારું એવું તે અમે શું બગાડ્યું હતું કે તેના કારણે
Page #111
--------------------------------------------------------------------------
________________
૭૨
સમ્રાટ્ સંપ્રતિ
પંદર પંદર વર્ષ સુધી નબાપા કરી મને લેાકેાનાં મહેણાં ખાતાં રાખ્યા ? બાપુ, ભલું થજે તે મારા મિત્રનુ કે જેણે મને નખાપાના ટાણા મારી મને પિતાની ભક્તિમાં હાજર કર્યાં. ’’
આટલું જ કહેતા કુમાર અભય ચેાધાર અશ્રુએ રડી પડયા. કુમારના નિખાલસતાભર્યા મીઠા શબ્દ–પ્રહારે મહારાજા શ્રેણિકની આંખમાંથી પણ ચૈાધાર અશ્રુ સરી પડ્યાં.
શ્રેણિક, સુન ંદા અને પુત્ર અભય રાજ્યના શણગારેલ હસ્તીની અંબાડી ઉપર બેસી રાજ્યમહેલમાં આવ્યા. કુમાર અભય જેવા બુદ્ધિશાળી પાટવીકુંવર ધરાવવા માટે મગધની પ્રજાએ કુમારના અને ` મહારાણીના ` નગરપ્રવેશેાત્સવ આનંદથી કર્યા. મહારાજાશ્રીએ મહારાણી સુન ંદાને અલગ રાજ્યમહેલ કાઢી આપી તેણીને પટરાણીપદે સ્થાપી. આ સમયે મહારાજાશ્રીની ઉંમર લગભગ ૩૫ વર્ષની હતી, જ્યારે મહારાણી સુનંદાની ઉમર લગભગ ૩૨ વર્ષની હતી.બાદ મહારાણી સુનંદાના સહવાસ અને પ્રતિમાધથી ધીમે ધીમે મહારાજા જૈનધર્મ પ્રત્યે વિશેષ અનુરાગી મનવા લાગ્યા.
P
Page #112
--------------------------------------------------------------------------
Page #113
--------------------------------------------------------------------------
________________
આનંદ. પ્રેસ- ભાવનગર.
(૧૫ =AX==
પ્રભુ મહાવીરના પરમભકત મહારાજા બિ’બિસાર ફે મહારાજા શ્રેણિક
સમ્રાટ્ સ પ્રતિ
Page #114
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૧ મું.
મહારાજા શ્રેણિક, મહારાજાએ તરતમાં જ યુવરાજ અભયકુમારનાં લગ્ન પિતાની બહેન સુરસેનાની પુત્રી સાથે કર્યા હતાં. બાદ યુવરાજ અભયને મગધના મહાન્ અમાત્યનું પદ અર્પણ કરી, મગધ સામ્રાજ્યની વ્યવસ્થા માટે પાંચ સે પ્રધાનનું મહામંડળ બનાવ્યું હતું તેના અગ્રપદે સ્થાપ્યો, જેના યોગે સામ્રાજ્યની વ્યવસ્થા પાર્લામેન્ટરી પદ્ધતિ પ્રમાણે બરાબર સુવ્યવસ્થિત રીતે ચાલી શકે.
યુવરાજ અભયના મગધ આવ્યા પૂર્વે એક વખત મહારાજા શ્રેણિકે વૈશાલીપતિ ચેટક મહારાજાની પુત્રી સુજ્યેષ્ઠાની માગણી કરી હતી, જેના જવાબમાં જણાવવામાં આવ્યું કે “હૈહ વંશની કન્યા તમારે વાહીકુળમાં ઉત્પન્ન થયેલ રાજા ઈચ્છે છે તે અગ્ય છે. સમાન કુળમાં જ વર-કન્યાને વિવાહ થવો જોઈએ.” આવા જવાબથી મહારાજા શ્રેણિકને દુઃખ થયું હતું. આ ઘટનાને બદલે લઈ પિતાના પિતાશ્રીને વૈશાલીની રાજ્યકન્યા પરણાવવાને અભયકુમારે નિશ્ચય કર્યો. ચિત્રપત્રદ્વારા સુજ્યેષ્ઠા કુંવરીને શ્રેણિકનું તૈલચિત્ર બતાવી મુગ્ધ કર્યા બાદ યુવરાજ અભયે એવી યુક્તિથી કામ લીધું કે વૈશાલીની પુત્રી સુજ્યેષ્ઠાના બદલે ચિલણનું અપહરણ થયું ને તેનાં લગ્ન મહારાજ શ્રેણિક સાથે થયાં જેને ઈતિહાસ નીચે મુજબ છે – રાજકુમાર અભયની પ્રપંચજાળી–
કુમાર અભયે ચિત્રકારને સંતોષી મહારાજા શ્રેણિકનું ચિત્ર સુંદર રીતે ચિત્રાવ્યું. બાદ તે ચિત્રને લઈ પોતે જ વૈશાલી ગયો અને એક વ્યાપારીના લેબાશમાં અંતઃપુરની નજદિકમાં દુકાન રાખી વ્યાપાર કરવા લાગે. વણિક-કળાથી તેણે બધી દાસીઓને પિતાને વશ કરી લીધી.
રાજ્યદરબારમાં બનતી રણવાસની ખટપટમાં હમેશાં અગ્રસ્થાન ભાગવતી દાસીઓએ આ પ્રપંચમાં–ષથંત્રમાં ભાગ લીધો. એક દાસીએ યુક્તિપૂર્વક આ કાર્ય કરવાનું બીડું
૧૦
Page #115
--------------------------------------------------------------------------
________________
૭૪
સમ્રાટું સંમતિ ઝડપી તેણીએ રાજ્યપુત્રી સુષ્ઠાને મહારાજા શ્રેણિકનું ચિત્ર બતાવી મોહાંધ કરી અને ગુપ્ત રીતે નાશી જવાનું કાવત્રુ રચ્યું. જ્યારે નાશી જવાનો સમય આવ્યો ત્યારે રાજ્યકુમારી સુષ્ઠાની નાની બહેન ચિલના પણ સાથે જ હતી. તેણે પણ ઉમરલાયક હતી. અભયકુમારે રાજ્યકુમારી સુષ્ઠાના મહેલના ઓરડા સુધી સુરંગ ખોદાવીને તે સુરંગનું એક દ્વાર નગરીના નાકે આવેલ એક મંદિર નજદિક એવી રીતે રાખ્યું કે વખતે દગો થાય તે તેને પહોંચી શકાય.
મહારાજા શ્રેણિકના સંતેષાથે કુમાર અભયે વૈશાલીના રાજ્યમહેલ સુધી રાજ-રમતની શેત્રંજ બરાબર ગોઠવી.
ગુપ્ત સુરંગનું કામ તૈયાર થતાં મહારાજા શ્રેણિકે પિતાના નાગ નામે વિશ્વાસુ રથી અને તેના બત્રીશ પ્રભાવશાલી કુમારો કે જેમાં મહારાજાના ખાસ અંગરક્ષક દેવદત્ત પુત્રો હતા તેમને સાથે લઈ થયેલ સંકેત મુજબ વૈશાલીમાં ગુપ્ત વેશે આવી ચઢ્યા. મહારાજા સુરંગને મુખ્ય દ્વારથી સુષ્ઠાના મહેલના દ્વાર સુધી પહોંચ્યા, અને અંગરક્ષકે તેમના રક્ષણ બરાબર સાવચેતીપૂર્વક ગોઠવાયા. સુષ્ઠાને બદલે ચિલણનું અપહરણ–
મહારાજા શ્રેણિકનું તૈલીચિત્ર જોતાં અને તેનું વૃત્તાન્ત દાસીના મુખથી સાંભળતાં રાજ્યકુમારી સુષ્ઠાથી અધિક રીતે રાજ્યકુમારી ચિલણ મહારાજા ઉપર મોહાંધ થઈ હતી, જેની માહિતી પણ તેની મોટી બહેનને ન હતી.
અહીં ચિલણએ બરાબર રાજ્ય રમત શરૂ કરી અને પિતાની મોટી બહેનને આબાદ હાથતાળી આપી. તેણી આ કટોકટીની પળે પિતાની બહેનની સાથે જ ફરવા લાગી. સુષ્ઠાને ગુપ્ત રીતે નાસી જવું હતું, એટલે ચિલણની હાજરી તેને ખુંચવા લાગી. પોતે કઈ ભૂલી ગઈ છે એમ બહાનું કાઢી તે મહેલમાં પાછી ફરી તેવામાં જેવું તે સુરંગનું દ્વાર સંકેત પ્રમાણે ખુલ્યું કે તુરત જ ચિલનાએ સાવધાનપણે મહારાજા શ્રેણિક પાછળ ચાલવા માંડ્યું અને જોતજોતામાં તેણી સુરંગ વટાવી મહારાજા શ્રેણિક સાથે રથમાં જઈ બેઠી.
રાજાએ સારથીને રથને પવનવેગે પિતાના નગર તરફ હંકારવા હુકમ કર્યો. સુજયેષ્ઠાએ કરેલ શેરબકોર--
બીજી બાજુએ સુકાને ચિલણાની ચાલાકીની માહિતી તુરત જ મળી જેથી તેણે રાજ્યમહેલમાં શોરબકોર કરી મૂક્યો અને “મહારાજા શ્રેણિક ચિલણાનું અપહરણ કરી ગયા” એવું જણાવ્યું. આ હકીક્ત સાંભળતાં રાજા ચેટક તુરત જ યુદ્ધ માટે તૈયાર થઈ સુરંગ મારફતે તેના મુખદ્વારે આવી પહોંચ્યું કે જ્યાં મહારાજાના બત્રીશ અંગરક્ષકો બહાર નિકળવાની તૈયારીમાં હતા. આ વીર અંગરક્ષક પોતાના પ્રાણની પરવા ન કરતાં
Page #116
--------------------------------------------------------------------------
________________
મહારાજા શ્રેણિક
૭૫
મહારાજા શ્રેણિકના રથ સુખરૂપ રાજ્યગૃહીએ પહેાંચી જાય તેની ખાતર સમય વીતાવવા આત્મભાગ આપવા તૈયાર થયા.
અહિં સુરંગના દ્વાર નજદીક ભયંકર યુદ્ધ થયું, જેમાં ખત્રીશે અંગરક્ષકા વીરતાથી માર્યા ગયા, અને ખીજી ખાજી મહારાજા શ્રેણિક સુખરૂપ રાજ્યગૃહીએ પહેાંચી ગયા. ત્યાં અભયકુમારે ગાંધર્વ વિવાહથી પેાતાના પિતાનું લગ્ન ચિલણા સાથે કરાવી આપ્યું.
લગ્ન પછી તુરતજ મહારાજા શ્રેણિક અને અભયકુમારે સારથી નાગના ઘરે જઈ તેને તથા તેની પત્ની સુલસાને આશ્વાસન આપી, સતેાષી, પેાતાની રાજ્યનૈતિકપણાની *જ અદા કરી. નાગ સારથીના કુટુંબનું વૃત્તાંત પણ મેધદાયક હાવાથી અમે અહીં તેને રજૂ કરીએ છીએ.
X
X
*
નાગ સારથીનું વૃત્તાંત—
નાગ નામના મહારાજા શ્રેણિકના રથી હતા. તેની શ્રી સુલસા જૈનધર્મને પાળનારી અને ચુસ્ત ધર્માત્મા હતી. સુલસાની મેાટી ઉમર થવા છતાં પુત્ર ન થવાના કારણે પતિપત્ની હુંમેશાં ઉદાસીન રહેતાં હતાં. એક સમયે કાઇ દેવતાએ સતી સુલસાની ધર્મદઢતાની મુનિરૂપે પરીક્ષા કરી, જેમાં ધર્મ પ્રત્યેની તેની અમાપ ઢઢતા જોઇને દેવ સ ંતુષ્ટ થયા અને વરદાન માગવા કહ્યું. તે સાંભળી સુલસાએ કહ્યું કે: “ હે દેવ ! જો તમે સંતુષ્ટ થયા હૈ। તે મને પુત્ર આપે. એ સિવાય મારી કંઇ પણ અન્ય ઇચ્છા નથી. ’’ તુરત જ દેવે તેને ખત્રીશ ટિકાએ આપી અને તેનું અનુક્રમે ભક્ષણ કરવા કહ્યું કે જેથી તેના ભક્ષણથી ખત્રીશ પુત્રા થાય.
દેવગતિ વિચિત્ર છે. હંમેશાં પુત્રપ્રાપ્તિના અંગે સ્રીએની લાલસા કંઇક મેાટી ઉમ્મર સુધી એટલી બધી તીવ્ર રહેતી હૈાય છે કે જેને અંગે તેઓ કાઇ સમયે ન કરવાનાં કૃત્ય પણ કરી બેસે છે. તે જ પ્રમાણે અહિં થયું. સુલસાએ વિચાર કર્યાં કે ખત્રીશ પુત્રા અલગ અલગ સમયે થાય તેના બદલે ખત્રીશ ગટિકા એકી સાથે ખાવાથી ખત્રીશલક્ષણ્ણા એક જ પુત્ર ઉત્પન્ન થાય તે જ સર્વોત્તમ છે. આમ વિચારી તેણીએ પાતાની બુદ્ધિના ઉપયાગ કરી તે અત્રીશે શૂટિકા એકી સાથે ખાઇ ગઇ.
ખત્રીશ ત્રૂટિકાએ ખાવાથી તેના ઉદરમાં એકના બદલે ખત્રીશ ગર્ભા રહ્યા. આ ખત્રીશ ગર્ભાના ભાર તેણી સહન કરી શકી નહીં, એટલે તેણીએ તુરત જ પેલા દેવનુ સ્મરણ કર્યું. સતીના સતીત્વ અને ધર્મ પ્રભાવે તે દેવ ત્યાં હાજર થયા અને કહ્યું કે: “હું ભદ્રે !
આ ગૂટિકાઓને એકસાથે ખાવામાં તે ભયંકર ભૂલ કરી છે. આ પ્રમાણે થવાથી તે ખત્રીશે `પુત્રા સરખા આયુષવાળા થશે. હું મહાભાગ્યે ! ભવિતવ્યતાના ચેગે આ સવે બન્યુ છે. હવે
Page #117
--------------------------------------------------------------------------
________________
७६
સમ્રા સંપ્રતિ હું તારી ગર્ભપીડા દિવ્યશક્તિદ્વારા હરી લઉં છું, માટે તું સ્વસ્થ થા.” આટલું કહીને તેની વ્યથા હરીને દેવ સ્વસ્થાનકે ગયે.
ગર્ભસમય પૂર્ણ થતાં સુલસાએ બત્રીસ પુત્રને અનુક્રમે જન્મ આપ્યો. આ બત્રીશ પુત્ર અલગ અલગ ધાત્રીએથી લાલિત થતા હાથીનાં બચ્ચાંઓની જેમ મજબૂત બાંધાના અને શોભાયમાન થયા. ઉમ્મરલાયક થતાં તેઓને મહારાજા શ્રેણિકના અંગરક્ષક તરીકે રાખવામાં આવ્યા.
આપણે ઉપર જોઈ ગયા તે પ્રમાણે સમાન આયુષવાળા બત્રીશ સારથીપુત્રનું મૃત્યુ પણ એકીસાથે વીરતાપૂર્વક મહારાજા શ્રેણિકની વફાદારીભરી નેકરી કરતાં થયું. મહારાજા શ્રેણિકની ઉમ્મર આ સમયે લગભગ ચાલીશ વર્ષની હતી.
ગર્ભવતી રાણુને વિચિત્ર દેહલ
મહારાજા શ્રેણિક સાથેનાં લગ્ન પછી રાણી ચિલણાને તુરત જ ગર્ભ રહ્યો. ગર્ભમાં આવનાર બાળક મહારાજા શ્રેણિકને પૂર્વજન્મને કઈ મહારી હેવાના કારણે તે મહારાજાશ્રીનો કટ્ટો દુશ્મન નીવડ્યો.
રાણ ચિલણા ઉપર મહારાજાને પ્રેમ અત્યંત હતો અને તેની મધુર વાણીથી મહારાજા તેના ઉપર પ્રસન્ન રહેતા. ગર્ભમાં બાળક લગભગ આઠ માસને થતાં રાણીને ભયંકર દેહલે ઉત્પન્ન થયે કે “મારે પતિનું માંસ ખાવું છે.” પતિભક્તિને અંગે ચિલણ તે દેહલો મહારાજાને કહી શકી નહી, તેમજ દેહલો પૂર્ણ ન થવાને અંગે શરીરે ક્ષીણ થવા લાગી. આ જોઈ સુજ્ઞ મહારાજાએ કારણ પૂછતાં તેણુએ દેહલાની હકીકત જણાવી, જે સાંભળી મહારાજા પણ ખેદયુક્ત બન્યા. તુરત જ મહારાજાએ અભયને બોલાવી આ દેહલો કેવી રીતે પૂર્ણ કરે તે માટે સલાહ માગી. કુમારે “સાપ મરે નહિ અને લાકડી ભાંગે નહિ? તેવી યુક્તિ શોધી કાઢી. બાદ મરેલા સસલાનું માંસ મહારાજા શ્રેણિકના ઉદર ઉપર બાંધ્યું અને તેને ચર્મથી આચ્છાદિત કર્યું, જેની માહિતી રાણીને પડવા દીધી નહી. પછી મહારાજાને ચત્તા સુવાડ્યા. શ્રેણિકની આજ્ઞાથી ચિલણા રાક્ષસીની જેમ એકાંતમાં તે માંસ પેટ ઉપરથી તડી તેડીને ખાવા લાગી. અહીં મહારાજાશ્રીએ એ કૃત્રિમ પાઠ ભજવ્યા કે તે જોઈ પતિના દુઃખનું ચિંતવન કરતી ચિલણનું હૃદય કંપાયમાન થતું, પરંતુ ગર્ભમાં રહેલ મહારાજાને પૂર્વજન્મને કટ્ટો વેરી બાળક માંસભક્ષણના કારણે ચિલણને ઉલ્લાસમાં લાવી પિતાનું કાર્ય સિદ્ધ કરતે સમજાય.
આવી રીતે બુદ્ધિના પ્રયોગે ચિલણનો દેહલે પૂર્ણ તે થશે પરંતુ પછી ચિલણ પતિદેવને હણનારી હું મહાન પાપિણું .” એમ બોલતી બેલતી બેશુદ્ધ બની ગઈ. બાદ જ્યારે મહારાજાશ્રીના સ્વસ્થ શરીરનું તેને દર્શન કરાવવામાં આવ્યું ત્યારે તેણી હર્ષ પામી.
Page #118
--------------------------------------------------------------------------
________________
મહારાજા શ્રેણિક
સતીને પુત્ર કરતાં પતિ વહાલા હોય છે—
७७
નવ માસ પૂર્ણ થતાં ચિલણાએ પુત્રને જન્મ આપ્યા. તુરત જ ચિલણાએ દાસીને આજ્ઞા કરી કે—“ આ બાળક તેના પિતાના વેરી છે માટે એ પાપી પુત્રને કાઇ પણું દૂર સ્થળે લઇ જઈ ફૂંકી ઢો. ” દાસીએ અશાક વનની ભૂમિકામાં જઇ તેને મૂકયા જ્યાં તેનુ આયુષ્ય બળવાન હાવાના કારણે તે જીવતા રહ્યા.
,,
બાળકને મૂકીને આવતી દાસીની ગભરાટવાળી સ્થિતિને જોઇ રાજાએ તેને પૂછ્યુ કે–‘તું કયાં ગઇ હતી ? ’ ત્યારે તેણે જણાવ્યું કે-‘હું જન્મેલ પુત્રને અશાકવનમાં મૂકવા ગઇ હતી. ' તુરત જ રાજા અશેાકવનમાં ગયા અને પુત્રને અતિ પ્રીતિવડે લઇ લીધા. પછી રાજમહેલે આવી ચિલણાને કહ્યું–“ અરે એ કુલીન સ્ત્રી, આવું અકાર્ય તે કેમ કર્યું ? કે જે કાય ચંડાળા પણ ન કરે.” ચિલણા બેલી : “ હે નાથ ! આ પુત્રરૂપે તમારા વેરી છે; કારણ કે ગર્ભામાં આવતાં જ મને મહાપાપકારી દાહલેા ઉત્પન્ન થયા હતા, તેથી જ મેં જન્મ થતાં જ તેને ત્યજી દીધા છે. પતિનું કુશળ ઈચ્છનારી સ્ત્રીઓને પુત્ર હોય અને તે પતિના ઘાતક નીવડે તેવા હોય તે તે પુત્રને સતી સ્ત્રીએ તજી દેવા જોઇએ. આ પ્રમાણે સતીધર્મીમાં કહેલું છે. હે નાથ ! મેં આપની કુશળતાની ઈચ્છાથી જ આવેરી પુત્રને તજી દીધા હતા, કે જેને આપ પાછા લઈ આવ્યા.
,,
મહારાજાએ પુત્રના મુખનું દર્શન કરતાં તે ચંદ્રના જેવા દિવ્ય કાન્તિવાન દેખાયા. ખાળકુમારની ટચલી આંગળી અશાકવૃક્ષ નીચે કુકડીએ કરડી ખાધી હતી તેની અસા પીડાથી બાળક રુદન કરવા લાગ્યું ત્યારે બાળકની રુધિરયુક્ત આંગળીને રાજાએ સ્નેહવડે સુખમાં નાખી બાળકને રાતા બંધ કર્યાં. અનુક્રમે તે બાળકની આંગળી દિવસે દિવસે રૂજાઇ ગઇ, પરંતુ તે આંગળી ખુઠી રહી ગઇ જેથી તે બાળકનુ નામ ક્રુણિક ( મુઠી આંગળીવાળા ) પડ્યું, તેનું સાચું નામ તે મહારાજાએ અશાચદ્ર રાખ્યું હતું, કારણ કે અશાકવનમાંથી મહારાજા તેને લઇ આવ્યા હતા.
ત્યારપછી રાણી ચિલણાને હલ્લ અને વિધ નામે ખીજા બે પુત્રા થયા હતા. આ પ્રમાણે મહારાણી ચિલણા ત્રણ પુત્રની માતા થઈ. આ ત્રણે પુત્રા ભવ્ય મૂર્તિમાન અને પ્રભાવશાલી હતા, છતાં રાણી ચિલણા કેાણિક ઉપર મારિકાઇથી ખાસ ધ્યાન રાખતી હતી કે રખેને આ પુત્ર પેાતાના પતિના ઘાત ન કરે.
કાણિકે યાવનવય પ્રાપ્ત થતાં એક સમયે કાશલપતિ સામેના યુદ્ધમાં મહારાજા શ્રેણિકને તેણે વીરતાપૂર્વક સુંદર સહાય કરી હતી, જેના અંગે મગધની પલટાતી પરિસ્થિતિના રંગ રહ્યા હતા અને મહારાજા શ્રેણિક વિજયી બન્યા હતા. મહારાજા શ્રેણિકે કાશલપતિની સાથે સંધિ કરતાં ખાસ ધ્યાન રાખી તેના યુવરાજની પુત્રી પદ્માવતીને યુવરાજ કાણિક સાથે
Page #119
--------------------------------------------------------------------------
________________
७८
સમ્રા સંપ્રતિ પરણાવી હતી અને કેશલપતિની પુત્રીને મહારાજા સાથે પરણાવવા કેણિક સમર્થવાન થયો હતો. આ રીતે કેશલપતિને પૂર્ણ રીતે પરાજિત કરવામાં કેણિકે બુદ્ધિ લડાવી હતી. જેના વેગે કોશલપતિ જે વારેઘડીએ મગધ સામે માથું ઊંચકો હતો તે, નરમ પડ્યો.
આ પ્રમાણેની વીરતાના કારણે કુમાર કેણિકે મહારાજા શ્રેણિકને રાજ્યરક્ષણની ખટપટમાં સંપૂર્ણ રીતે સાથ આપે હતો જેના ગે તેનું નામ અજાતશત્રુ એવું બીજું નામ પડયું હતું,
યુવરાણી પદ્માવતીએ ટૂંક સમયમાં એક પુત્રને જન્મ આપે છે કે જે મહારાજા અજાતશત્રુ પછી મગધની રાજ્યગાદી ઉપર આવ્યું હતું. તેમનું નામ ઉદાયન રાખવામાં આવ્યું હતું. મહારાજા શ્રેણિકે જેવી રીતે કેણિકનાં લગ્ન કરી આપ્યાં હતાં તેવી જ રીતે હલ્લ અને વિહલ્લનાં પણ લગ્ને અલગ અલગ પ્રાન્તના રાજાઓની રાજ્યકુંવરીઓ સાથે કરી આપ્યાં હતાં જેનાથી તેમને પણ પુત્પત્તિ થઈ હતી.
Page #120
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૨ મું.
જૈન રાજવીઓનો અન્ય રાજાઓ સાથે સંબંધ. પ્રભુ મહાવીર પણ સંસારી પણામાં અનેક રાજવંશીઓ સાથે કેટુંબિક સંબંધ ધરાવતા હતા. તેમના પિતા સિદ્ધાર્થ એક મહાન સરદાર હતા અને તે જ્ઞાતે ક્ષત્રિય જાતિના હતા. તેમનું નિવાસસ્થાન કુંડગ્રામ અથવા કુડપુર હતું. પ્રભુ મહાવીરના પિતા જ્ઞાતક્ષત્રિય જાતિના (રાજાઓમાં) મુખી હતા. તેમનું રાજ્ય એક સ્વતંત્ર રાજ્ય તરીકે સારી ખ્યાતિને પામ્યું હતું.
આ જ્ઞાત-ક્ષત્રિય જાતિમાં નવ જાતિઓ હતી તેમાંની કેટલીક લિચ્છવી, વ્રજજીવી વિગેરે નામથી પ્રસિદ્ધિ પામી હતી. આ નવ લિચ્છવી જાતિઓમાં પાછી નવ મલીક જાતિઓ કાશી અને કેશલના અઢાર ગણરાજાઓ સાથે જોડાઈ હતી કે જેઓમાંનાં ઘણાંખરાં નૃપતિઓ જેનધર્મ પાળનારા હતા.
આ જાતિઓ અને કુળે વચ્ચે કઈ રીતે શારીરિક સંબંધ જોડાયો હતે તેનું સવિસ્તારપૂર્વક વર્ણન નીચે પ્રમાણે જણાવીએ છીએ – - પ્રભુ મહાવીરની માતા ત્રિશલા, વૈશાલી નગરીના રાજાની રાજ્યદુહિતા હતા.
ઈ. સ. પૂર્વે છઠ્ઠી શતાબ્દિમાં લિછવિ ક્ષત્રિય જાતિ પણ મહાન શક્તિસંપન્ન જાતિ ગણાતી હતી, જેઓ જ્ઞાતૃકેની સાથે મહાવીરના ઉપદેશની અસર નીચે આવ્યા હતા અને જેન ધમી બન્યા હતા. પ્રભુ મહાવીરની માતા ત્રિશલા, લિચ્છવી જાતિના વૈશાલીના રાજા ચેટકની બહેન થતા હતા. વિદેહદત્તા ત્રિશલા રાજકુમારીને લગ્ન સંબંધ સિદ્ધાર્થ રાજા સાથે થયો હતો કે જેઓ પ્રભુ મહાવીરના પુરોગામી શ્રી પાર્શ્વનાથના અનુયાયી હતા. તે જ પ્રમાણે લિછવિ રાજ્યવંશ પણ જૈન ધર્મને પાળનારો હતે.
Page #121
--------------------------------------------------------------------------
________________
સામ્ સંપ્રતિ મહારાજા ચેટકને સાત કન્યાઓ હતી, જેમાંથી સૌથી નાની પુત્રી ચેલના મગધના મહાભૂપતિ શિશુનાગ વંશના બિબિંસાર ઊર્ફે પ્રેણિક મહારાજાને પરણી હતી. તેઓ બંને પ્રભુ મહાવીરનાં અનન્ય ભક્ત હતાં. ચેલના ઉપરાંત મહારાજા ચેટકને બીજી છ કન્યાઓ હતી જેઓના નામ પ્રભાવતી, પદ્માવતી, મૃગાવતી, શિવા, ચેષ્ટા તેમજ સુષા હતા. દીક્ષા લેનાર રાજકન્યાનું નામ સુચેષ્ઠા હતું.
મોટી રાજ્યકુમારી પ્રભાવતીનાં લગ્ન વિત્તભય નગરના રાજા ઉદાયન સાથે થયાં હતાં, કે જે સિધાવીરના મહાન્ પ્રદેશના સમ્રાટ ગણાતા હતા. મહારાજા ઉદાયન જેન ધર્મના મહાન અનુયાયી હતા. તેમણે અવન્તીના રાજા ચંડપ્રદ્યોતને લડાઈમાં હરાવ્યો હતો. ચંડપ્રદ્યોત સાથે ચેટકરાજાની ચોથી પુત્રી શિવાને પરણાવી હતી. બંને રાજાઓ ઐતિહાસિક પુરુષ તરીકે પ્રસિદ્ધિને પામ્યા છે. મહારાજા ઉદાયન પ્રભુ મહાવીરના પરમ ભક્ત બની, સંસારને ત્યાગ કરી પ્રભુ મહાવીરના (રાજર્ષિ) હસ્તદીક્ષિત સાધુ થયા હતા. સાધુપણું અંગીકાર કરતી વેળાએ રાજ્યગાદી ઉપર પિતાના પુત્ર અલીચિને ન બેસાડતાં તેમણે પિતાના ભાણેજ કેશીકુમારને ગાદી અર્પણ કરી; કારણ કે તેઓ પિતાના પુત્રને પણ સંસારત્યાગ કરાવવા માગતા હતા.
મહારાજા ચેટકની ત્રીજી કન્યા પદ્માવતીને લગ્નસંબંધ એક સમયના જૈનધર્મના કેંદ્રસ્થાન તરીકે પ્રસિદ્ધિને પામેલ ચંપાનગરીના દધિવાહન રાજા સાથે થયો હતો. આ દંપતી જેનધર્મના મહાન્ ઉપાસક હતા.
આ દધિવાહનનું રાજ્યકુંટુબ ચેન સિદ્ધાન્તમાં અત્યંત રસ લેનારું હતું. પ્રભુ મહાવીરના પ્રથમ સાધ્વી તરીકે પ્રભુ મહાવીરના કેવળજ્ઞાન પછી દીક્ષા લેનાર ચંદનબાળા તે દધિવાહન રાજાની પુત્રી જ હતી જેનું વર્ણન સતી ચંદનબાળાના નામથી ઈતિહાસમાં ગેરવતાને પાત્ર બન્યું છે. પ્રભુ મહાવીરના સમયમાં તેણી સાધ્વીસમુદાયમાં મુખ્ય હતી.
કૈલાંબીના રાજા શતાનિકે ચંપાનગરી ઉપર હલ્લો કર્યો ત્યારે ચંદના શતાનિકના સૈનિકના હાથથી પકડાઈ ગઈ, છતાં તેણીએ ધર્મ અને શિયળનું રક્ષણ સુંદર રીતે કર્યું. પછી તેને કૌશાંબીના ધનાવહ શેકીને ત્યાં વેચવામાં આવી. થોડો સમય ત્યાં તેણી સુખમય રહી. ધનાવહ શ્રેણી ચંદનબાળાના ઊંચ કેટીના સંસ્કારી જીવનથી આકર્ષાઈ તેનું પુત્રીવત્ મમતાથી પાલન કરતા હતો, જે વસ્તુ ધનાવહની પત્ની મૂળાને ઈર્ષારૂપ થઈ પડી અને તેણી શંકાની નજરે જોવા લાગી.
એક સમયે આ ઇર્ષાળુ મૂળાએ ચંદનાના વાળ ઉતરાવી, તેણીને શૃંખલાબદ્ધ કરી ભેંયરામાં પૂરી. આ સ્થિતિમાં તેણીને પ્રભુ મહાવીરનું અડદના બાકળાનું દાન દેવાને અમૂલ્ય લાભ મળે કે જેના વેગે તેણીના સતીત્વની ખાત્રી જગતને થઈ એટલું જ નહીં પણ તેને પ્રભુ મહાવીરની મુખ્ય સાધ્વીપણાને પણ લાભ મળે.
મૃગાવતીને લગ્નસંબંધ કેશબીના રાજા શતાનિકની સાથે થયો હતો. કલ્પસૂત્ર
Page #122
--------------------------------------------------------------------------
________________
જૈન રાજવીઓના અન્ય રાજાઓ સાથે સબંધ
સુમેાધિકાના ટીકાકાર શ્રી વિનયવિજયજી ગણી કહે છે કે જ્યારે પ્રભુ મહાવીર કૌશાંખીમાં આન્યા ત્યારે તે દેશના રાજા શતાનિક અને રાણી મૃગાવતી પ્રભુ મહાવીરના પરમભક્ત બન્યાં હતાં.
ઉપરીક્ત રાજ્યના મહાન્ અમાત્યા અને તેમની પત્નીએ પણ જૈન ધમી હતાં, જેના ઉલ્લેખ આવશ્યકસૂત્રના ૨૨૨ થી ૨૨૫ પાના સુધીમાં કરવામાં આવ્યેા છે. તથા કલ્પસૂત્ર સુાધિકાની ટીકામાં ૧૦૬ પાને કરવામાં આવ્યે છે. શતાનિક રાજાને ઉત્ક્રાયન નામે એક પુત્ર થયા હતા જે બિંબિસારના સમકાળે પ્રસિદ્ધિ પામ્યા હતા. આ સમયમાં રાજા હૃષિવાહન અને શતાનિક વચ્ચે લડાઈ થઈ હતી.
૧
રાજા શતાનિકની બહેન જયન્તી પણ પ્રભુ મહાવીરની અનુયાયી હતી. ઉદાયનના શ્વસુર ચંડપ્રઘાત રાજા પણ જૈનધમી અને પ્રતાપશાળી રાજવી હતા. તેમણે કેટલાક પ્રદેશા જીત્યા હતા. અવન્તી, અંગ તથા મગધનાં રાજ્યકુટુએ સાથે લગ્નસંબંધ બાંધ્યા હતા. તેમની સાથે ચેટકની ચેાથી પુત્રી શિવાનાં લગ્ન થયાં હતાં કે જેણીએ અવંતી ઊર્ફે પ્રાચીન માળવાની રાજ્યધાની ઉજજૈનપતિનુ પટરાણીપદ શાભાળ્યુ હતુ અને ચુસ્ત રીતે જૈન ધર્મ પાળનારી હતી.
રાજા ચ'પ્રઘાતની કન્યા વાસવદ્વત્તા તથા મગધના રાજા દકની મહેન પદ્માવતી અને અંગદેશના રાજા દેઢવર્માની પુત્રીએ રાજા ઉદ્યાયનની રાણીએ થઇ હતી, જેમાં વાસવદત્તા એ ઉદાયનની પટરાણી હતી. મહારાજા ઉદાયનના રાજ્યકુટુંબના અંગેની કથા જૈનગ્રંથામાં અદ્ભુત અને લાંખી છે, જેના સબંધ અહિં ન લેતાં એટલુ જણાવવું ઉચિત છે કે મહારાજા ઉદાયન ખાધમાં પલટાવાના અનેક સંજોગેા પ્રાપ્ત થવા છતાં ચુસ્ત રીતે જૈનધર્મ પ્રત્યે બહુમાન ધરાવનાર હતા. મહારાજા ચડપ્રઘાત અને ઉદાયન વચ્ચે ભય'કર વેરવાળાએ પ્રગટી હતી અને પરસ્પર અણુમનાવ મજબૂત બનતા જતા હતા, છતાં ધાર્મિક ક્ષેત્રમાં બન્ને ચુસ્ત જૈન ધર્માનુરાગી હતા.
ઉપર પ્રમાણે ચેટકની સાત કન્યાએમાંની પ્રભાવતી, પદ્માવતી, મૃગાવતી, શિવા અને ચેલના એ અનુક્રમે સાવિર, અંગ, વત્સ ( વંશ ), અવન્તી અને મગધના રાજાઓ સાથે પરણી હતી. ચેટકની એ કન્યામાંથી જ્યેષ્ઠા પ્રભુ મહાવીરના મેાટા ભાઈ કુંડગ્રામના રાજા નંદિવર્ધનને પરણાવી હતી, જ્યારે સુજ્યેષ્ઠા પ્રભુ મહાવીરની શિષ્યા બની હતી. આ ઉપરથી સ્પષ્ટતાથી તારવી શકાય છે કે પૂર્વ ભારતમાં તે સમયે ઉચ્ચતર ગણાતા રાજાએ સાથે વિવાહસંબંધ જોડવામાં લિચ્છવી ક્ષત્રિય કુળા ગૌરવશાળી ગણાતાં હતાં.
૧૧
Page #123
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૩ મું.
કાળગણના.
પ્રભુ મહાવીરના પિતા, માતા, જન્મસ્થાન, વડીલ ભાઈ, બહેન, પત્ની તથા પુત્રો આદિ કૈટુંબિક સ્વજનેાના સંબંધમાં પ્રકરણ નવમામાં આપણું સક્ષિપ્ત વિવરણુ કરી ગયા છીએ. હવે તેમની કાલગણના તરફ સૃષ્ટિપાત કરી લઇએ.
,,
જૈનસૂત્રા મધ્યેના સિદ્ધાંતાને પ્રભુ મહાવીરે પાતાનાં સિદ્ધાંતા તરીકે જણાવ્યા નથી, પરન્તુ “ પન્નત્તા ” અર્થાત્ સ્થાપિત સનાતન પ્રાચીન સત્યસિદ્ધાંત તરીકે તેમને જણાવ્યા છે. કેવળજ્ઞાન થયા ખાદ મહાવીરે અ તરીકે દેશના આપી. દરેક તીર્થંકરાના ગણધરા તે અને સૂત્રના ક્રમમાં ગુથૈ એટલે અમુક તા કરાની અપેક્ષાએ આદિ તરીકે સિદ્ધાન્તા જાણવાં; પરન્તુ અર્થની અપેક્ષાએ સિદ્ધાન્તા અનાદિ જાણવા. આ સમયે યુદ્ધની જેમ જૈનધર્મના મૂળ સિદ્ધાંતાના પ્રભુ મહાવીર સ્થાપક હેાત તેા જૈનધર્મ ભારતમાં સુંદર વિસ્તાર પામ્યા ન હેાત.
X
X
X
ગૃહત્યાગ કરી પ્રભુ મહાવીરે સાધુજીવન ગાળવા માંડયુ'. વર્ષાઋતુ સિવાય ( ચાતુર્માસ સિવાય) તે ખાર વર્ષ કરતાં વધુ સમય અવિરતપણે વિચર્યાં. ખાર વર્ષ સુધી દેહની માયા વિસારી, આત્મહિતાર્થે દેહદમન કરી, મેાક્ષમાર્ગ સાધવા માટે તમામ ઉપસનિ સમભાવે સહન કરી તેએ કર્મબંધના તાડવા સમર્થ થયા.
પ્રભુ મહાવીરના જીવનપર્યાયને સપૂર્ણ રીતે વર્ણવતાં ગ્રંથાના ગ્રંથા ભરાય. તેમના વિકાસમય પુરુષાર્થ પરાયણ પ્રયાસે જૈનધર્મીને સત્યસ્વરૂપે સમસ્ત વિશ્વમાં ફેલાવ્યા છે, જેનું સંક્ષિપ્તમાં સંક્ષિપ્ત રીતે પ્રતિછાયારૂપે વર્ણન અમેા ચાલુ ઇતિહાસને અનુસરતું લઇએ છીએ. સખત્ર અમારા ગ્રંથ બહુધાએ કરી મગધને લગતા હૈાવાના કારણે ભારતના મહાન પુરુષાની નોંધમાં આ ઐતિહાસિક મહાન પુરુષની જીવનપ્રભાની નોંધ અતિ સક્ષિપ્ત
Page #124
--------------------------------------------------------------------------
________________
કાળગણના
રીતે લેવી પડી છે. આ મહાપુરુષનું જીવન ચરિત્ર સમજવા માટે અમો જૈન ગ્રંથો જેવા કે “કપર્વ ” દિરાટ્ટા પુષ =” તથા “મહાવીર ચરિત્ર” વિગેરે ગ્રંથો વાંચવાની ભલામણ કરીએ છીએ.
પ્રભુ મહાવીરના જીવન પર્યાયના સમકાળે કેટલીક મહાન વિભૂતિઓને જન્મ પૂર્વ હિંદમાં થયેલ હતું, જેમાં મગધનરેશ બિંબિસાર ( ઊર્ફે ભંસાર) જેને જેન ગ્રંથકારે શ્રેણિક મહારાજા તરીકે વર્ણવે છે તે તેમ જ મહાત્મા શૈતમ બુદ્ધ પણ હતા. વળી અજાતશત્રુ પણુ પ્રભુ મહાવીરના સહવાસમાં આવ્યું હતું. આ પ્રમાણે આ કાળે ઐતિહાસિક ઘટનાઓમાં અગ્રસ્થાન ગવતી મહાન વિભૂતિઓ મગધમાં જન્મી હતી.
મહારાજા શ્રેણિકનો જન્મ મહાત્મા બુદ્ધના જન્મ પછી લગભગ ૧૦ વર્ષે એટલે ઈ. સ. પૂર્વે લગભગ ૬૧૧ માં થયો હતો. મહાત્મા બુદ્ધને જન્મ ઈ. સ. પૂર્વે ૬૨૧ માં થયે જણાય છે. આ જન્મનાં વર્ષો નીચેની કાળગણના પરથી મળી આવે છે કે જે કાળગણનાની ગણત્રી ઈતિહાસવેત્તા મુનિ શ્રી કલ્યાણવિજયજીએ “વીરનિર્વાણુ સંવત ઔર કાળગણના” નામના ગ્રંથના પૃષ્ઠ ૧૭ માં રજૂ કરી છે. તેને અમે પ્રમાણભૂત માની તેના આધારે નીચે પ્રમાણે વર્ષોની કાળગણનાને હિસાબ રજૂ કરીએ છીએ –
મહાવીરની જન્મકાળગણના. ૧. બુદ્ધ જ્યારે ૨૨ વર્ષના થયા ત્યારે પ્રભુ મહાવીરને જન્મ થયો. ઈ. સ. પૂર્વે ૧૯૯૦ ૨. બુધે ૩૦ વર્ષની અવસ્થામાં જ્યારે પ્રવ્રજ્યા ગ્રહણ કરી ત્યારે મહાવીર ૮ વર્ષના થઈ
પાઠશાળામાં અધ્યયનાથે ગયા હતા. મહાવીર જન્મ ઈ. સ. પૂ ૫૯, મૈતમ બુદ્ધને
જન્મ ઈ. સ. પૂર્વે ૬૨૧. ૩. ૩૬ વર્ષની અવસ્થામાં ગૌતમ બુદ્ધને ધિક (વૌવા ચૌશિક) જ્ઞાનની પ્રાપ્તિ થઈ
અને તેમણે બદ્ધધર્મને પ્રચાર શરૂ કર્યો એ સમયે પ્રભુ મહાવીર ૧૪ વર્ષના હતા.
(ઈ. સ. પૂર્વે ૫૮૫ માં.) ૪. શૈતમ બુદ્ધ બાવન વર્ષના થયા ત્યારે પ્રભુ મહાવીરે દીક્ષા ગ્રહણ કરી હતી. (ઈ. સ.
પૂર્વે ૫૬૯ માં.) ૫. ગૌતમ બુદ્ધ જ્યારે ૬૫ વર્ષના થયા ત્યારે પ્રભુ મહાવીરને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ
હતી. (ઈ. સ. પૂર્વે ૫૫૬ માં.)
જ્યારે બુદ્ધને ૭૯ મું વર્ષ ચાલતું હતું ત્યારે પ્રભુ મહાવીર પ૬ વર્ષ અને ૬ માસની આસપાસમાં હતા, અને તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થયે ૧૩ વર્ષ અને ૫ માસ વ્યતીત થયાં હતાં. એટલે ઈ. પૂર્વે ૫૪૨ અને ૫ માસ થયા હતા. આ સમયમાં પ્રભુ મહાવીર અને શાલક વચ્ચે કાંઈક મતભેદ પડ્યો તેવી જ રીતે તેના
Page #125
--------------------------------------------------------------------------
________________
સમ્રાટું સંપ્રતિ પાંચ માસ બાદ મુનિશ્રી જમાલીએ મતભેદ ઊભું કીધે. શાળાએ પ્રભુ મહાવીર પર તેલેશ્યા મૂકી, જેના વ્યથાજનિત તાપથી પ્રભુ મહાવીરને લેહીખંડને રોગ થયે ને તે વ્યાધિની થેડા મહિનાની પીડાથી તેમને પરિતાપ થયે. આ સમય ઈ. સ. પૂર્વે ૫૪૧ ને કાળ ગણાય. પ્રભુ મહાવીર નિર્વાણ સંબંધી જૈનેતર થએ ઊભે
કરેલ અગ્ય મતભેદ, - ૭. અમારી નજર સામે રહેલા કેટલાક ઐતિહાસિક ગ્રંથમાં પ્રભુ મહાવીર નિર્વાણને કાળ,
ગતમ બુદ્ધના નિર્વાણ પૂર્વે જણાવેલ છે. આ વિષયના પૃથક્કરણમાં ઉતરતાં ઈતિહાસકારોના વાચનમાં કાળગણનાના અંગે પૂરતા જૈનગ્રંથો ઉપલબ્ધ નહિ થયા હોય એવું અનુમાન થાય છે. સત્ય હકીકત એ છે કે પ્રભુ મહાવીરનું નિર્વાણ ગતમ બુદ્ધ પૂર્વે નહિ પરંતુ ગતમ બુદ્ધના નિર્વાણ બાદ ૧૪ વર્ષ, ૫ માસ અને ૧૫ દિવસ પછી થયું હતું. આ હકીકતના સમર્થનમાં અમે પ્રમાણભૂત પુરાવાઓ નીચે રજૂ કરીએ છીએ –
શૈશાળાએ પ્રભુ મહાવીર ઉપર મૂકેલ તેજલેશ્યાથી તેઓ લોહીખંડના વ્યાધિથી સખત રીતે પીડાવા લાગ્યા. આ સમયે પ્રભુ મહાવીર કેવળજ્ઞાન પ્રાપ્તિના ચદમા વર્ષે શ્રાવતી નગરીના સાલકોણક નામના ઉદ્યાનમાં વિદ્યમાન હતા કે જ્યાં તેમની સાથે ગોશાળાએ નિરર્થક ઝઘડો કર્યો હતો અને પ્રભુને બાળી ભસ્મ કરવા તે વેશ્યા મૂકી. આ તેલેસ્યાની અસરથી પ્રભુ મહાવીર વ્યાધિગ્રસ્ત બન્યા.
આવી અસદા બિમારીને સહન કરતા પ્રભુ મહાવીર વૈશાખ માસમાં મેંઢીએ ગામમાં સાલકોષ્ટક નામના મંદિરમાં આવી પહોંચ્યા. આ સમયે એક ગંભીર ઘટના બની. પ્રભુ મહાવીરના શિષ્ય જમાલી કે જેઓ પ્રભુ મહાવીરના ગૃહસ્થાવાસના જમાઈ થતા હતા તેઓએ આ કાષ્ટક ચૈત્યમાં પ્રભુ મહાવીરના વચનનું ઉત્થાપન કર્યું અને પિતાના શિષ્ય સમુદાય સાથે, પ્રભુની રજા મેળવ્યા સિવાય, અલગ વિહાર કરી ગયા. જેન શાસ્ત્રકારોએ જમાલિની ઉત્સુત્રરૂપણાને કારણે તેમને “નિલંવ” નું પદ અર્પણ કર્યું.
બીજી બાજુએ જે સમયે ગોશાળાએ પ્રભુ મહાવીરને તે જેલેશ્યા મૂકી હતી તે સમયે તેણે ભવિષ્ય ભાખ્યું હતું કે “પ્રભુ મહાવીર છ માસમાં પિત્તવરથી કાળ કરી જશે.” આ પ્રસંગને અનુસરતો ભગવતી સૂત્રમાં નીચે મુજબ ઉલ્લેખ છે – ... "तएणं समणस्स भगवओ महावीरस्स शरीरगंसी विउले रोगायंके पाउन्भूए उजले जाव दुरहियासे पित्तजरपरिगयसरीरे दाहवकंतीए याविहोत्था । अवियाइ
Page #126
--------------------------------------------------------------------------
________________
કાળગણના
लोहियवचाई पकरेइ । चानुवन्नं वागरंति एवं खलु समणे भगवं महावीरे गोशालस्स मंखलिपुत्तस्स तवेणं तेएणं अन्नाइढे समाणे अंतो छण्हं मासाणं पित्तजरपरिगयसरीरे दाहवकंतीए छउमत्थे चेव कालं करेस्सति ।"
માવત સત્ર, શ૦ , ૧૮૬. શાળાને તેજલેશ્યા મૂકે લગભગ છ માસ થવા આવ્યા હતા. પ્રભુ મહાવીર પાવાપુરીમાં સખત બિમાર પડ્યાના સમાચાર ચારે દિશાએ પ્રસર્યા. મેંતીએ ગામથી થોડા ગાઉ દૂર એક ઉધાનમાં માલુકાક૭ નામના ગામ પાસે પ્રભુ મહાવીરના શિષ્ય સિંહમુનિ ઉગ્ર તપશ્ચર્યા કરતા હતા. મેંઢીએ ગામનિવાસી પ્રજાજનો દ્વારા પ્રભુ મહાવીરની સખત બિમારીના સમાચાર તેમણે પણ સાંભળ્યા.
સિંહમુનિને પ્રભુ પ્રત્યે અતિશય અનુરાગ હતું. આ સમાચાર સાંભળતાં જ સિંહમુનિ લાગણીવશ બની, તપાવન ભૂમિને તરત જ ત્યાગ કરી પ્રભુ મહાવીરના નામની માળા જપતાં એક નાનાં બચ્ચાં માફક રૂદન કરતા પાવાપુરીના માર્ગ તરફ ચાલ્યા. માલુકાકછ ગામની પ્રજાએ તપસ્વી સિંહમુનિને “મહાવીર’ શબ્દને માટે સ્વરે ઉચ્ચાર કરી નાના બાળકની માફક રડતાં ને અચાનક આશ્રમને ત્યાગ કરી પાવાપુરી તરફ જતા જોયા. આ ઉપરથી માલુકાકછ ગામની પ્રજાએ માની લીધું કે સિંહમુનિના રૂદનને અર્થ પ્રભુ મહાવીર કાળ કરી ગયા એમ જણાય છે એટલે તે પ્રજાએ તરતજ અફવા ફેલાવી કે પ્રભુ મહાવીર કાળ કરી ગયા છે અને તે સમાચાર ગૌતમ બુદ્ધને પણ તરત જ પહોંચાડવામાં આવ્યા.
પાવાપુરી મેંઢીએ ગામની નજદિકમાં જ આવેલ છે. • પછી પ્રભુ ટૂંક સમયમાં વ્યાધિમુક્ત થયા અને ત્યારબાદ તમ બુદ્ધનું નિર્વાણ પણ ટૂંક સમયમાં જ થયું.
આ હકીકતને લગતો ઉલ્લેખ ભગવતીસૂત્રના ૧૫ મા અધ્યાયની ગાથા ૬૮૬ માં નીચે પ્રમાણે જણાવેલ છે. __" तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स अंतेवासी सीहे नामं अणगारे पगइभदए जाव विणीए मालुआकच्छस्स अदूरसामंते छठें छटेणं अनिक्खितेणं २ तवो कम्मेणं उटढं बाहा जाव विहरति । तएणं तस्स सीहस्स अणगारस्स झाणंतरियाए वट्टमाणस्स अयमेयारुवे जाव समुप्पजित्था एवं खलु ममं म्मायरियस्स धम्मोवदेसगस्स समणस्स भगवओ महावीरस्स सरीरगंसीविउलं रोगायंके पाउन्भूए लजले जाव छउमत्थे चेव कालं करिस्सति, वदिस्संति य गं
Page #127
--------------------------------------------------------------------------
________________
સમ્રાષ્ટ્ર સંપ્રતિ अअतिथिया छउमत्थे चेव काल गए, इमेणं एयारवेणं महया मणोमाणसिएणं दुक्खेणं अभिभूए समाणे आयावणभूमीओ पच्चोरुभइ आया. जेणेव मालुयाकच्छए तेणेव उवा २ मालुयाकच्छगं अंतो २ अणुपविसइ मालुया० २ महया २ सद्देणं ઝાસ પા”
મવતી સૂત્ર, ૦૫, ૨૮, ૮. ૮૦ વર્ષની અવસ્થાએ મહાત્મા બુદ્ધનો દેહાંત વૈશાખ શુદિ ૧૫ ને દિવસે થયે
ત્યારે પ્રભુ મહાવીરને લગભગ ૫૮મું વર્ષ ચાલતું હતું. ત્યારબાદ પ્રભુ મહાવીરને સ્વર્ગવાસ ૧૪ વર્ષ ૫ માસ ને ૧૫ દિવસ પછી આસો વદ ૦)) ની રાત્રિ (દીવાળી)એ થયે હતો. એ હિસાબે પ્રભુ મહાવીર નિર્વાણ ઈ. સ. પૂર્વે પર૭ માં ૭૨ વર્ષની અવસ્થાએ આવે. આ ગણત્રીએ તેમને જન્મ ઈ. સ. પૂર્વે ૫ માં ચૈત્ર સુદ ૧૩ ના દિવસે થયાની કાળગણના સંપૂર્ણ રીતે મળતી આવે છે.
ગોતમ બુદ્ધની જન્મકાલગણના. ૧. પ્રભુ મહાવીરના નિર્વાણના સમયથી ૧૪ વર્ષ અને ૭ માસ પૂર્વે ચૈતમ બુદ્ધનું
નિર્વાણ પ્રભુ મહાવીરની જન્મકાળગણના પ્રમાણે આવે છે, એટલે મૈતમ બુદ્ધને
જન્મ ઇ. સ. પૂર્વે ૨૧ માં થયે ગણુય. ૨. તમ બુદ્ધ ૨૯-૩૦ વર્ષની અવસ્થામાં સંસારને ત્યાગ કર્યો. ૩. ગૃહત્યાગ કર્યા પછી ત્યાગી રાજકુમાર તરીકે તેઓ ગિરિત્રજ ઉપર મહારાજા શ્રેણિકના રાજ્યારોહણની ખુશાલીમાં થતા ભયંકર “પયજ્ઞ”ના પ્રતિબંધનાથે ત્યાં ગયા હતા, અને તે કાર્યમાં તેઓ સંપૂર્ણ રીતે ફલિભૂત થયા હતા. પરિણામે આ ભયંકર પશુવધ બંધ પડ્યો હતો. આ સમયે શ્રેણિક મહારાજાને ભરયુવાવસ્થાએ
* જૈન સાધુ સંપ્રદાયે પશુયશ-પ્રતિબંધનાર્થે જે અતુલ પ્રયાસ કર્યા છે તેની સમાલોચના જૈન ગ્રંથકારોએ ભારોભાર સમકાલીન ઇતિહાસ તરીકે સુંદર શૈલીમાં વર્ણવી છે. અને તે બાબત જૈન ધર્મના જન્મસિદ્ધ હક્ક તરીકે સર્વમાન્ય છે, છતાં અમોએ પશુયજ્ઞ–પ્રતિબંધનાર્થે જૈન ગ્રંથમાંથી ઉતારો ન લેતા મહાત્મા ગૌતમ બુદ્ધના પ્રકરણમાં પશુય –પ્રતિબંધને તાદ્રશ્ય ચિતાર રજૂ કર્યો છે તેનું કારણ એટલું જ છે કે મહાત્મા ગૌતમ બુદ્ધ જે સમયે પશુયશ-પ્રતિબંધનાથે શ્રેણિકના દરબારે જઈ ચઢયા તે સમયે તેઓ જૈન ધર્મની સુંદર છાયા તળે ઉછરેલ હતા તેમજ જૈન ધર્મના “ અહિંસા” ના ઉચ્ચ ત એ તેમના હૃદયમાં વાસ કર્યો હતો. જેના પ્રમાણભૂત પુરાવામાં પશુયજ્ઞ-પ્રતિબંધન કાર્યમાં કાતિવંત જશ મેળવી તેઓ સીધા વૈશાલીના વનમાં આદર્શ ગુરુની શોધમાં ઉગ્ર તપશ્ચર્યા અને દીક્ષા અર્થે ગયા હતા. ત્યાં તેમને પિતાના કુળોદ્ધારક ગુરુદેવ શ્રી કેશીકુમાર ગણધર જેવા સમર્થ આચાર્યને ભેટો થયો અને તેમણે તેમની પાસે જેને સાધુપણું અંગીકાર કર્યું.
Page #128
--------------------------------------------------------------------------
________________
કાળગણના રાજ્યગાદીની પ્રાપ્તિ થઈ હતી, જે હકીક્તને “મગધરાજ” ગ્રંથના કર્તા “જયભિક્ષુ”
તમ બુદ્ધવાળા પ્રકરણમાં ટેકો આપે છે. આ ઉપરથી ઐતિહાસિક ઘટનાઓને ટેકે મળે છે. અમોએ આ ગ્રંથમાં શ્રેણિક મહારાજાના રાજ્યાભિષેકવાળા પ્રકરણમાં પણ મહારાજા શ્રેણિકને ૨૦ વર્ષની યુવાન ઉંમરે રાજ્યગાદી મળ્યાનું જણાવ્યું છે. એટલે આ હિસાબે પણ મહારાજા શ્રેણિકને જન્મ ઈ. સ. પૂર્વે લગભગ ૬૧૧ માં થયાનું સાબિત થાય અને મહાત્મા બુદ્ધને જન્મ ઈ. સ. ૬૨૧ માં થયો ગણાય છે. આ ગણત્રી મુજબ મહારાજા શ્રેણિક કરતાં ગૌતમબુદ્ધ ૧૦ વર્ષ મોટા હતા અને
પ્રભુ મહાવીર લગભગ ૧૨ વર્ષ નાના હતા. ૪. પ્રભુ મહાવીરને કેવળજ્ઞાનની પ્રાપ્તિ તેમના ૪૩ માં વર્ષે થઈ તે સમયે મહારાજા
શ્રેણિક ૫૫ વર્ષના હતા.
૫. પ્રભુ મહાવીરના નિર્વાણ પહેલાં લગભગ ૧ વર્ષે એટલે ઈ. સ. પૂર્વે પ૨૮ માં
મહારાજા શ્રેણિકનો દેહાંત થયે તે સમયે તેમની અવસ્થા લગભગ ૮૨-૮૩ વર્ષની હતી. આ હિસાબે લગભગ પર વર્ષ, ૬ માસ સુધી તેઓએ રાજ્ય કર્યાનું મળી આવે છે, જે હકીકતને ઇતિહાસકારો પણ ટેકે આપે છે, આ ગણત્રીએ ઈ. સ. પૂર્વે ૫૯૦ કે ૧૯૧માં તેમનો રાજ્યાભિષેક, અને ઈ. સ. પૂર્વે પ૨૮માં દેહાંત થયો હતો. મહારાજા શ્રેણિકનો દેહાંત ઈ. સ. પૂર્વે પ૨૮ માં થયે તે સમયે રાજ્યપુત્ર કુણિક લગભગ ૪૨ વર્ષની અવસ્થાએ રાજ્યગાદી પર આવ્યું હતું એટલે આ ગણત્રીએ રાજપુત્ર અજાતશત્રુ કુણિક, મહાત્મા ગતમબુદ્ધ અને પ્રભુ મહાવીરના સમાગમમાં આવ્યાનું જે ઈતિહાસકારો જણાવે છે તે ઘટના અમારા ગ્રંથની કાળગણના સાથે મળતી આવે છે, જે નીચે મુજબ –
મહાત્મા બુદ્ધના ધ્યાનસમયે અજાતશત્રુ લગભગ ૨૯ વર્ષના હતા, એટલે સ્વાભાવિક છે કે તેઓનું ગૌતમબુદ્ધ પાસે તત્વજ્ઞાન શ્રવણ કરવા જવાનું બન્યું હોય. પ્રભુ મહાવીરને કેવળજ્ઞાનની પ્રાપ્તિ ઈ. સ. પૂર્વે ૫૫૬ માં થઈ. તે સમયે ( અજાતશત્રુ ) રાજપુત્ર કુણિક ૧૪ વર્ષનો હતો, એટલે લગભગ ૨૦ વર્ષ સુધી પ્રભુ મહાવીરના સહવાસમાં રાજપુત્ર કુણિક પૂરેપૂરો આવેલ છે. સબબ મહારાજા શ્રેણિકનું આખું રાજ્યકુટુંબ પ્રભુ મહાવીરનું પરમભક્ત હતું, ને મહાત્મા બુદ્ધ સાથે મહારાજા કુણિકની સ્વતંત્ર મુલાકાત
તેટલા ખાતર જ ઉપરોક્ત ઘટના રજૂ કરી અમે સાબિત કરી આપીએ છીએ કે મહાત્મા બુદ્ધ ન ધર્મની સંપૂર્ણ છાયા નીચે અંતિમ કાળ સુધી રહ્યા હતા. માત્ર તેની માંસાહારની પ્રરૂપણુએ જ તેમને ચુસ્ત અહિંસાવાદથી વિમુખ રાખ્યા હતા. તેઓ આહાર અને વિહારના અંગે મતભેદમાં પડવા હતા અને આ એક જ ઉત્સવપ્રરૂપણાનું પરિણામ એ આવ્યું કે તેઓ અલગ પંથના સ્થાપક બન્યા હતા. બાકી તેમના સર્વ સિદ્ધાંત જૈન ધર્મના સિદ્ધાંતોને બહુધાએ મળતા હતા.
Page #129
--------------------------------------------------------------------------
________________
સમ્રાટ સંપ્રતિ
નહિ થએલ તે સિદ્ધ થાય છે. પ્રભુ મહાવીરના લગભગ ૧૦ વર્ષ ઉપરાંત સહવાસમાં આવતાં મહારાજા શ્રેણિકની ૬૫ વર્ષની અવસ્થા થતાં રાજ્યકુટુંબમાં વૈરાગ્યની પ્રાપ્તિ પૂરેપૂરી થઈ જેમાં એકલા રાજ્યકુટુંબમાંથી જ લગભગ ૨૦ ઉપરાંત વ્યક્તિઓએ મહારાજા શ્રેણિકની રજાથી પ્રભુ મહાવીર પાસે દીક્ષા લીધી હતી, જેમાં તેમની તેર રાણીઓ અને પાટવીપુત્ર અભયકુમારને પણ સમાવેશ થતો હતે.
મહારાજા શ્રેણિકના દેહાંત બાદ સંસાર પર પૂર્ણ વૈરાગ્યની પ્રાપ્તિ થવાથી રાજ્યકુમાર કુણિકની માતા ચિલણ અને મહારાણી ધારિણી તથા અન્ય બીજી ૧૧ રાણીઓએ અને કંઈક રાજ્યપુત્ર તેમજ કુટુંબીજનોએ પ્રભુ મહાવીર પાસે દીક્ષા લીધી હતી. આ બધી પરિસ્થિતિમાં મહારાજા શ્રેણિકના મૃત્યુ બાદ કણિકને રાજ્યકુટુંબમાં ઉપરાઉપરી થએલ દીક્ષાનાં કારણે રાજ્યમહેલ અને રાજ્યગ્રહી અકારાં થઈ પડ્યાં અને તેણે સંસારત્યાગ કરવા અથવા તે આત્મહત્યાને નિશ્ચય કર્યો, પરંતુ સુજ્ઞ પુરુષના સમજાવવાથી અને ત્રિકાળજ્ઞાની પ્રભુ મહાવીરના ઉપદેશથી તેણે રાજ્યગ્રહથી રાજ્યગાદી બદલવાનો નિશ્ચય કર્યો અને ચંપા નામે નગર વસાવવાને હુકમ આપે. આ જ વર્ષમાં પ્રભુ મહાવીરના સમાગમમાં રાજા કુણિક સ્વતંત્ર રીતે ઘણું વખત આવ્યો જેમાં તે પ્રભુ મહાવીરના દર્શનાર્થે ઘણી વખત ઉપાશ્રયે ગયો હતો, જેનું સવિસ્તર વર્ણન
” નામના સૂત્રમાં આપવામાં આવેલ છે. આ ઉજવાઈ સૂત્ર આગમ ગ્રંથનાં સૂત્રમાંનાં બાર ઉપાંગસૂત્રો પૈકીનું પ્રથમ સૂત્ર છે કે જે સૂત્ર આચારાંગપ્રતિબદ્ધ ઉપાંગ તરિકે ગણાય છે. તેની મૂળ લેક સંખ્યા ૧૨૦૦ની છે. તાડપત્રીય સૂચીમાં મૂળ
કસંખ્યા ૧૧૬૭ની જણાવી છે. તે સૂત્ર પર શ્રી અભયદેવસૂરિની ટીકા ૩૧૨૫ શ્લોકપ્રમાણ છે. કુલ સ્લેકસંખ્યા ૪૩રપની થાય છે, જ્યારે તાડપત્રીય સૂચિના હિસાબે ૪ર૯૨ ની થાય છે. મહારાજા કુણિકે રાજ્યગાદી પર આવ્યા બાદ કપિલવસ્તુ કે જે મહાત્માબુદ્ધની જન્મભૂમિ હતી તેને સંપૂર્ણ નાશ કર્યો તેવી જ રીતે મહાત્મા બુદ્ધનું પરિનિર્વાણ સ્થાન તરિકે ગણાતી “શ્રાવસ્તિ” નગરીને જીતી ત્યાં રહેલ માંસાહારી બદ્ધસાધુઓને ત્યાંથી દૂર કરી ત્યાંની પ્રજામાંથી માંસાહારનો ત્યાગ કરાવી જૈનધર્મનો ફેલાવો કર્યો. આ પરિસ્થિતિ આધારભૂત ગણાય છે જેને ઈતિહાસવેત્તાઓ એકમતે ટેકે આપે છે.
Page #130
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૪ મું.
શ્રેણિકના સ્વજનોની દીક્ષા. મગધ રાજ્યકુટુંબમાં ઓતપ્રોત થએલ જૈન ધર્મ –
સુજ્ઞ વાચક પ્રભુ મહાવીરને કેવળજ્ઞાનની પ્રાપ્તિ તેમના ૪૩ મા વર્ષે થઈ તે સમયે મહારાજા શ્રેણિકની ઉમ્મર લગભગ પંચાવન વર્ષની હતી, અને તેઓને મગધની રાજ્યગાદી ઉપર આવ્યે લગભગ ૩૫ વર્ષો થયાં હતાં.
આ સમયે મહારાજા શ્રેણિકને અનાથી જૈન મુનિ, મહારાણી સુનંદા તથા રાણી ચિલણ આદિ જેન રાણીઓ તેમજ પ્રભુ મહાવીર કે જેઓ સાધુ જીવનમાં ઉગ્ર તપશ્ચયો કરી રહ્યા હતા તેમના તથા શ્રી પાર્શ્વનાથના સંતાનીયા તરીકે વિચરતા જૈન સાધુઓના સમાગમે જેન ધર્માનુરાગી બનાવ્યું હતું.
* પ્રભુ મહાવીરે ત્રીસ વર્ષની યુવાવસ્થાએ સ્વયં દીક્ષિત બન્યા બાદ નિર્વાણપદની પ્રાપ્તિ સુધીનાં ૪૨ વર્ષોના ચાતુર્માસોની સ્થિરતા નીચેના ગામમાં કરી હતી.
૧. અસ્થિક ગ્રામ, ૩. ચંપા, ૧૨. વૈશાલી અને વાણિજ્યગ્રામ, ૧૪. રાજગૃહીનગરીના નાલંદા પાડા, ૨. ભદ્રિકામાં, ૧. આલંબિકાનગરીએ, ૧. શ્રાવસ્તી, ૧. વજભૂમિ, ૧. અપાપાનગરીએ. આ પ્રમાણેનાં ૪ર ચાતુર્માસમાં અપાપાનગરીના ચાતુર્માસમાં તેમને નિર્વાણપદ-મોક્ષસુખની પ્રાપ્તિ થઈ હતી.
પ્રભુ મહાવીરને મગધાધિપતિ શ્રેણિકને સંપૂર્ણ સાથે તેમના કેવળજ્ઞાન બાદ તુરતજ મળ્યો હતો અને તેના બે મગધના પાટનગર રાજગૃહીને પિતાનું કેન્દ્રસ્થાન બનાવી જૈન ધર્મનો પ્રચાર કર્યો હતો.
૧૨
Page #131
--------------------------------------------------------------------------
________________
સમ્રા સંપ્રતિ પ્રભુ મહાવીરના સમાગમના કારણે મહારાજા શ્રેણિક અને રાજ્યકુટુંબ જેન ધર્મથી એટલા સુધી ઓતપ્રેત થયું હતું કે મહારાજા શ્રેણિક સુદ્ધાં સમકિતધારી પરમાત્ શ્રાવક બન્યા હતા એટલું જ નહિ પરંતુ ઉત્કૃષ્ટ ભાવનાયેગે તેઓ તીર્થંકરનામકર્મ ઉપાર્જન કરવા ભાગ્યશાલી થયા હતા કે જેઓ ઉત્સર્પિણી કાળની આગામી ચોવીસીના પદ્મનાભ નામે પ્રથમ તીર્થકર થશે.
પ્રભુ મહાવીરના પ્રતિબંધે ને પ્રભુના સત્સમાગમ શ્રેણિક મહારાજાની પરવાનગીથી નીચેની ૧૩ રાણીઓએ પ્રભુ મહાવીર પાસે પ્રવ્રજ્યા અંગીકાર કરી હતી. તે તેર રાણએના નામે -(૧) સુનંદા, (૨) નંદમતિ, (૩) નંદેત્રા, (૪) નંદસેના, (૫) મહત્તા, (૬) સમુરતા, (૭) મહામરુતા, (૮) મરુદેવા, (૯) ભદ્રા, (૧૦) સુભદ્રા, (૧૧) સુજાતા, (૧૨) સુમનાની, (૧૩) ભૂદિયા.
ઉપરોક્ત ૧૩ રાણીઓએ સંયમ આરાધી, અગ્યાર અંગને અભ્યાસ કરી યથાયોગ્ય તપશ્ચર્યાથી લગભગ ૨૦ વર્ષ પર્વતને દીક્ષા પર્યાય પાળી મોક્ષગતિ પ્રાપ્ત કરી હતી, જેને લગતું વર્ણન અંતગડદશાંગ સૂત્રના વર્ગ સાતમાના નવમાં અધ્યયનમાં છે. તે સિવાય દુટા નામે એક રાણીએ પણ મહારાજા શ્રેણિકની રજાથી દીક્ષા લીધી હતી. બાદ શ્રેણિકનું અવસાન થયા પછી બીજી દશ રાણીઓએ દીક્ષા લીધી હતી–જેના નામ આ પ્રમાણે છે: (૧) કાલી, (૨) સુકાલી, (૩) મહાકાલી, (૪) કૃષ્ણ, (૫) સુકૃષ્ણા, (૬) મહાકૃષ્ણ, (૭) વીરકૃષ્ણ, (૮) રામકૃષ્ણ, (૯) પિતૃસેના, (૧૦) મહાસેનકૃષ્ણા.
ઉપરક્ત દશ રાણીઓનું વર્ણન વિગતવાર ઉપલા સૂત્રના વર્ગ આઠમાના અધ્યયન દશમામાં આવેલું છે. ઉપરોક્ત રાણુઓએ જુદા જુદા પ્રકારનું તપ કરી ઉત્તમ પ્રકારની ભાવનાપૂર્વક સિદ્ધિપદની પ્રાપ્તિ કરી હતી.
મહારાજા શ્રેણિકના નીચેના પુત્રોએ દીક્ષા લીધી હતી:-(૧) જાલી, (૨) માલી, (૩) ઉવાલી, (૪) પુરુષસેન(૫) વારિસેન, (૬) દુર્ગદર, (૭) લણદંત, (૮) વિહg, (૯) વેહાસ, (૧૦) અભય. આ દશ પુત્રોમાંથી પ્રથમના આઠ પુત્ર મહારાણી ધારિણીના હતા. નવમો પુત્ર વેહાસ ચિલણાને હતું અને દશમે અભય સુનંદાને પુત્ર થતો હતો.
ઉપરોક્ત દશે પુત્રો વિમાનવાસી દેવ તરીકે ઉપજ્યા હતા. આ સિવાયના ૧૩ પુત્ર જેઓ ધારિણીની કુખે જન્મ્યા હતા તેઓએ પણ આત્મકલ્યાણ અર્થે દીક્ષા લીધી હતી. અને તેઓ પણ વૈમાનિક દેવગતિને પામ્યા હતા, જેનું વર્ણને અનુસરેરવાઈ નામના નવમાં અંગના પહેલા વર્ગમાં આપેલું છે. શ્રેણિક મહારાજાના દીક્ષિત થયેલ ૨૩ પુત્રનાં લગ્ન એક કરતાં અધિક કન્યાઓ સાથે થયાં હતાં. ઉપરોક્ત રાણીઓએ પણ તપ, જપ આદિ ક્રિયા કરી આત્મસાધન કર્યું હતું. તેનું સવિસ્તર વર્ણન પણ ઉપલા ગ્રંથમાં આપેલું છે.
Page #132
--------------------------------------------------------------------------
________________
શ્રેણિકના સ્વજનેાની દીક્ષા
૧
આ સિવાય મેઘકુમાર જે ધારિણી રાણીને પ્રથમ કુમાર હતા તેણે પણ દીક્ષા અંગીકાર કરી હતી. તેમનું રસિક ખાધદાયક વૃત્તાન્ત કલ્પસૂત્ર તથા ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્રમાં ભગવત મહાવીરના ચરિત્રાન્તર્ગત આપવામાં આવ્યું છે. તેવી જ રીતે શ્રેણિક મહારાજાના નર્દિષણ નામના પુત્રે પણ દીક્ષા ગ્રહણ કરી આત્મકલ્યાણ સાધ્યું હતું.
આ ઉપરાન્ત પ્રભુ મહાવીરના ઉપદેશથી નીચેના દેશાના રાજાઓએ જૈન ધર્મ અંગીકાર કરી પેાતાના પ્રાન્તામાં તેના ફેલાવા કર્યા હતા, જેનાં નામેા શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી મહારાજ “ જૈન ધર્મ વિષયક પનાત્તરી ” નામના ગ્રંથમાં નીચે પ્રમાણે દર્શાવે છે. તેઓના જણાવ્યા પ્રમાણે તે રાજાએમાંથી ઘણા રાજાએ ગતમ માદ્ધના ભક્ત હતા; પરન્તુ પાછળથી પ્રભુ મહાવીર ભગવતના ઉપદેશ સાંભળી જૈન ધર્મમાં આવેલા હતા, કેમકે પ્રભુ મહાવીર ભગવંત પહેલા સેાળ વર્ષ અગાઉ બુધ્ધે કાળ કર્યા હતા. એટલે ગાતમ બુદ્ધના મરણ પછી શ્રી મહાવીર કેવળીપણે વિચર્યાં હતા ને તેમના ઉપદેશથી કેટલાએક આદ ધર્માનુરાગી બનેલ રાજાઓએ જૈન ધર્મ અંગીકાર કર્યાં હતા. આ સર્વે રાજાઓનાં નામ અંગેાપાંગાદિ આગમ સૂત્રામાં નીચે પ્રમાણે દર્શાવેલાં છેઃ-( ૧ ) રાજ્યગૃહીના રાજા શ્રેણિક, ( ૨ ) ચ’પાનગરીના રાજા અને શ્રેણિકના પુત્ર અશાકચંદ્ર જેમનું પ્રસિદ્ધ નામ કેાણિક હતું, ( ૩ ) વૈશાલીનગરીના રાજા ચેટક, ( ૪ થી ૨૧) કાશી દેશના નવ મઠ્ઠીક જાતિના રાજા તથા કૈાશલ દેશના નવ લિચ્છિવી જાતિના રાજા, ( ૨૨ ) અમલકલ્પાનગરીના શ્વેત નામના રાજા, (૨૩) વીત્તભયપટનના ઉદાયન રાજા, (૨૪) કેશાંખિકા નગરીના ઉદાયન વત્સ રાજા, (૨૫ ) ક્ષત્રિયકું’ડગ્રામ નગરના ન ંદિવર્ધન રાજા, (૨૬) ઉજ્જૈનીના ચપ્રદ્યોત રાજા, (૨૭) હિમાલય પર્વતની ઉત્તર તરફ પૃષ્ઠચંપાના રાજા શાળ અને મહાશાળ નામના એ ભાઇ, ( ૨૮ ) પુલાશપુરના વિજય નામના રાજા, ( ૨૯ ) પ્રતિષ્ઠાનપુરના પ્રસન્નચંદ્ર રાજા, ( ૩૦ ) હુસ્તિશી નગરના આદિનશત્રુ રાજા, ( ૩૧ ) રૂષભપુરના ધનાવહ નામના રાજા, (૩૨ ) વીરપુરનગરના વીરકૃષ્ણમિત્ર નામે રાજા, ( ૩૩ ) વિજયપુરના વાસવદત્ત રાજા, ( ૩૪ ) સાગધિક નગરીના અપ્રતિહત નામના રાજા, (૩૫) કનકપુરના પ્રિયચંદ્ર રાજા, ( ૩૬ ) મહાપુરના મળરાજા ( ૩૭) ચંપાના દત્ત રાજા, (૩૮) સાકેતપુરના મિત્રનદી રાજા–આ ઉપરાન્ત અન્ય અનેક રાજાઓએ જૈન ધર્મ સ્વીકાર્યાં હતા.
પ્રભુ મહાવીરના અંતિમ સમય સુધીમાં તેએના ઉપદેશથી ૧,૫૯,૦૦૦ જૈન ધર્મમાં ચુસ્ત શ્રાવકા હતા, તેવી જ રીતે ૩૧૮૦૦૦ સન્નારીઓએ જૈનધર્મ અંગીકાર કર્યાં હતા, ૧૪,૦૦૦ સાધુએ તેમના શિષ્ય તરિકે હતા, તેવી જ રીતે ૩૬,૦૦૦ સાધ્વીએ હતી, ગાતમ આદિ ૧૧ શિષ્યેા તેમના મુખ્ય શિષ્ય અને ગણધર તરિકે ગણાતા હતા. તે ગૃહસ્થાશ્રમમાં પશુયજ્ઞના મહાન હિમાયતી પંડિત અને શાસ્ત્રવિશારદ હતા, જેઓએ પ્રભુના પ્રતિમાધથી જૈન સાધુપણું અંગીકાર કર્યું હતું.
ઉપરાક્ત સાધુ સંપ્રદાયમાં ૭૦૦ વૈક્રિયલબ્ધિવત તેમજ ૪૦૦ વાદીઓ હતા. તેવી જ
Page #133
--------------------------------------------------------------------------
________________
ર
* સમ્રા સંપ્રતિ રીતે ૭૦૦ અવધિજ્ઞાનીઓ હતા, ૭૦૦ કેવળજ્ઞાનીઓ હતા, ૫૦૦ મન:પર્યવજ્ઞાનીઓ હતા, ૩૦૦ ચોદપૂર્વના જ્ઞાતા હતા. માતંગ યક્ષને સિહાયિકા નામે રક્ષણ તેમના તીની રક્ષા કરતા હતા.
સાધુઓમાં ઈન્દ્રભૂતિ (ગતમ ) ગણધર મુખ્ય હતા, સાધ્વીઓમાં ચંદનબાળા સાવી સુખ હતા.
પ્રભુ મહાવીરના ર૭ પૂર્વ ને સમજવા લાયક ઇતિહાસ સંપૂર્ણપણે ગ્રંથાર થએલ છે. પ્રભુની નિ વૃષભની હતી, ગણમાનવને હતે, નિર્વાણ સમયે તેઓ પબાસનારૂઢ હતા, તેઓનું નિર્વાણ આસો વદ ૦)) ના દિવસે બે ઉપવાસ( છઠ્ઠ)ની તપશ્ચર્યાપૂર્વક પાવાપુરીમાં થયું હતું. તેમણે ૩૦ વર્ષની અવસ્થાએ માગશર વદ ૧૦ના દિવસે શાલવણ ની ક્ષત્રિયકુંડગ્રામ નગરમાં દીક્ષા લીધી હતી.
તેઓએ સાડાબાર વર્ષ અને પંદર દિવસ સુધી છવાસ્થ અવસ્થામાં સાધુપણું પાળી જુવાલિકા નદીના કાંઠે કેવળજ્ઞાનની પ્રાપ્તિ વૈશાખ સુદ દશમના દિવસે કરી હતી. આ સમયે તેમને બે ઉપવાસ(છઠ્ઠ)ની તપશ્ચર્યા હતી. પ્રભુ મહાવીરના શરીરને વર્ણ સુવર્ણ રંગને હતું, જેઓ સ્વયં દીક્ષિત થયા હતા અને બહેતેર વર્ષનું આયુષ્ય ભોગવી મોક્ષસુખની પ્રાપ્તિ કરી હતી. ઉપર પ્રમાણે પ્રભુ મહાવીરના નિર્વાણ પદની પ્રાપ્તિ સુધીનું સંક્ષિપ્ત ઇતિહાસ પ્રાચીન ગ્રંથોના આધ
શ્રી વીરજિન સ્તવન વીર પ્રભુ સિદ્ધ થયા, સકળ સંધ આધાર હવે આય ભરતમાં, કેણ કરશે ઉપકાર ? નાથવિહેણું સૈન્ય પું, વીરવિહેણે સંધ; સાધે કેણ આધારથી, પરમાનંદ અભંગ, માતવિહાણે બાલ ચું, અરહ૫રહ અથડાય; વીરવિહેણાં જીવડાં, આકુળવ્યાકુળ થાય. સંશયછેદક વિરેનો, વિરહ કેમ ખમાય? જે દીઠે સુખ ઉપજે, તે વિણ કેમ રહેવાય? વિર થકાં પણ શ્રુતતણે, હો પરમ આધાર; હવે રહ્યા સૂત્ર આધાર છે, અહાજિનમુદ્રા સાર
ત્રણ કાલે સવિ જીવને, આગમથી આનંદ; - સેવે ધ્યાને લવિજને, જિનપડિયા સુખકંદ.
Page #134
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૫ મું.
સિદ્ધાંતનું સામ્ય. પ્રભુ મહાવીર અને ગતમ બુદ્ધ વિગેરેને ધાર્મિક સત્ય સિદ્ધાંતને ન્યાયી તફાવત દર્શાવતા શ્રી હરિભદ્રસૂરિ મહારાજ જણાવે છે કે
पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषु ।
युक्तिमदचनं यस्य, तस्य कार्यः परिग्रहः ॥–श्री हरिभद्रसूरिः ઉપરોક્ત સિદ્ધાંતાનુસાર ગ્રંથની પ્રતિપાદનશેલી રાખી ગૌતમ બુદ્ધનો ઇતિહાસ પૂર્વનાં પ્રકરણમાં અમાએ રજૂ કર્યો છે, અને હવે પછી પણ કરીશું.
બદ્ધ ધર્મના નીચેના પ્રાચીન સિદ્ધાતે બહુધા ભિક્ષુકો પાળતા હતા અને પાળે છે એમ સમજાય છે
(૧) પ્રાણુઓની હિંસા નહિ કરવાનું વ્રત. (૨) અસત્ય નહિ બલવાનું બત. (૩) ચેરી નહિ કરવાનું વ્રત. (૪) અપવિત્ર નહિ કરવાનું બત.
ૌના ચતુર્થ વ્ર જૈન સાધુઓનાં પંચ મહાવ્રતને મળતાં છે. બધાને પ્રથમ નિયમ જેના પ્રથમ મહાવ્રત “પ્રાણાતિપાત વિરમણ” (હિંસા ન કરવી) વ્રતને મળતું છે. તેવી જ રીતે બીજા મહાવ્રત તરિકે “મૃષાવાદ વિરમણ” (એટલે અસત્ય ન બેલવું ) ગણાય છે તેમાંથી બીજા નિયમની ઉત્પત્તિ ધેએ લીધી છે.
બાનું ત્રીજું વ્રત ચોરી કરવી નહિ ( ર) તે જેનેના ત્રીજા “અદનાદાન વિરમણ” નામના મહાવ્રતને મળતું જ બૌધ્ધાનું આ વ્રત છે. તેવી જ
Page #135
--------------------------------------------------------------------------
________________
સમ્રા સંપ્રતિ રીતે બ્રહ્મચર્ય ધારણ કરવું (ત્રાર્જ) આ વ્રત પણ જેનેના ચેથા મહાવત “મિથુન વિરમણ” તરિકે પ્રસિદ્ધ છે, જેનું અનુકરણ બેદ્ધભિક્ષુઓએ કર્યું છે.
આ લેકની (હિ) વરતુઓ ઉપર મમત્વ રાખ નહિ. જૈન સાધુઓનું પાંચમું મહાવત “પરિગ્રહ પરિમાણુ” છે જેને પ્રભુ મહાવીરે જૈન સાધુઓ માટે ખાસ તેમના કેવળજ્ઞાનની પ્રાપ્તિ બાદ ઉત્પન્ન કર્યું હતું. તે વતનું અનુકરણ બધેએ કર્યું છે. આ પાંચમા વતની ગણત્રી પ્રમાણે મેં પિતાના સિદ્ધાંતની રચના ભિક્ષુઓ માટે કરી છે. આ ઉપરાન્ત બૌધ્ધના બીજા નિયમ પણ નીચે પ્રમાણે છે –
પ્રગતિ અને સદ્દગુણ બંધ કરનારા માદક દ્રવ્યનું સેવન નહિ કરવાનું વત. નિષિદ્ધ સમયે ભક્ષણ નહિ કરવાનું વ્રત. (રાત્રિભૂજન ત્યાગનું વત)[આ બત બહુધાએ વર્તમાનકાળે પળાતું નથી એવું અમારા સમજવામાં છે. ] ગાયન, નર્તન, વાદન અને નાટ્ય ઈત્યાદિકથી દૂર રહેવાનું વત. ભૂષણ, અલંકાર, હાર, સુગંધી દ્રવ્ય વિગેરે વગેરેનું સેવન ન કરવાનું હત. મોટી શમ્યા નહિ સ્વીકારવાનું વ્રત. સુવર્ણ અને ખનું ગ્રહણ ન કરવાનું વ્રત. તેવી જ રીતે વાચા, નેત્ર, અને કૃતિનું નિયમન કરવું તે વ્રત.
આ વ્રતાનુસાર બદ્ધ ભિક્ષુઓએ જૈન સાધુઓ માટેની ત્રણ ગુપ્તિઓ એટલે કે મન, વચન, કાયાના નિયમનનું અનુકરણ કર્યું છે.
વૃક્ષ, વલી વિગેરેની શાખાઓને તેડવી નહિ. આ પ્રમાણેને દ્ધાને એક નિયમ છે કે જે નિયમ “આણુમાત્ર પણ ચેતન્ય” ન હોય એવાં જ ફળ અને વનસ્પતિનું ભક્ષણ કરવાનું જૈન ધર્મનું જે ફરમાન છે તેનું અનુકરણ માત્ર છે. આ ઉપરાંત જૈનધર્મના અનેક તેનું જુદી જુદી રીતે બદ્ધોએ અનુકરણ કર્યું છે.
બોદ્ધ નિર્વાણ પછીના પ્રથમ સૈકામાં બદ્ધ લોકે પચ્ચીસ બુદ્ધની પૂજા કરતા હતા. એટલે પ્રભુ મહાવીર કે જેઓ ચાવીસમા અંતિમ તીર્થંકર થયા હતા, તેમની સાથે મૈતમ બુદ્ધને બદ્ધધમીએાએ પચ્ચીસમા અવતારી તરીકે ગણું પચ્ચીસ બુદ્ધની પૂજા કરવાનું ચાલુ કર્યાનું સમજાય છે. ખરી રીતે બોદ્ધ ધર્મના સ્થાપક શૈતમ બુદ્ધ એ પ્રથમ પુરુષ હતા કે જેઓએ બુદ્ધ કીર્તિ નામે જૈન મુનિ તરીકે કેશીકુમાર આચાર્ય પાસે દીક્ષા લીધી હતી. પિતાની ત્રીસ વર્ષની અવસ્થાથી માંડી સાડત્રીસ વર્ષ સુધીની અવસ્થા સુધીમાં-સાત વર્ષમાં જૈનધર્મના સૂત્રનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું, જેના પરિણામે તેમને જ્ઞાનની પ્રાપ્તિ થઈ
Page #136
--------------------------------------------------------------------------
________________
સિદ્ધાંતાનું સામ્ય
ક્ષ
હતી અને ખાદ્ધ ધર્મોની તેઓએ સ્થાપના કરી હતી, જેમાં ખાદ્ધધર્મીઓ માટે જણાવેલ ચાવીસ અવતારી પુરુષા એ જૈનાના ચાવીસ તીર્થંકરા સિવાય અન્ય કોઇ પણ સંભવી શકે નહિ.
આદ્ધ ધર્મના સ્થાપક ગીતમ બુધ્ધે જિહ્વા ઇંદ્રિયને વશ થઈ માંસાહારની પ્રણાલિકા ૌદ્ધધર્મ માટે ચાલુ ન કરી હાત તેા આજે આ બદ્ધધમે જૈનધર્મ જેટલી જ ગારવતા ભારતમાં ગવી હાત.
X
વેદાંતવાદ સમીક્ષા : વેદાંતધના મુખ્ય ચાર સિદ્ધાંતા નીચે પ્રમાણે છેઃ—
૧. અહિંસા. ૨. સત્ય. ૩. અસ્તેય, ૪. બ્રહ્મચર્ય.
X
१. प्राणातिपात विरमण व्रत.
३. अदत्तादान विरमण व्रत.
આ ચાર સિદ્ધાંતા જૈન ધર્મના મહાન્ પાંચ મહાવ્રતા પૈકી નીચેના ચાર મહાવ્રતાને મળતા છે—
X
૨. મૃષાવાર વિમળ વ્રત. ૪. મૈથુન ત્યાગ ત્રત.
સુજ્ઞ વાચક, સનાતન ધર્મ અને જૈન ધર્મ-આ બન્ને ધર્મરૂપી વૃક્ષનાં મૂળીયાં તે પૂર્વ પર પરાએ એક જ ખીજમાંથી ફૂટેલાં સમજાય છે. યુગાદિ પ્રથમ તીર્થં કર શ્રી ઋષભદેવના જન્મ અવસર્પિણી કાળના ત્રીજા આરાના અંતિમ સમયે થયા હતા, કે જે કાળમાં યુગલીઆ એવી રીતની અધેાગતિવાળી સ્થિતિમાં આવી પહેાંચ્યા હતા કે તે સમયે અવતારી મહાપુરુષના જન્મની, તારણહાર તરિકેની જરૂરિયાત હતી. પ્રથમ તીર્થંકર અને પ્રથમ ધર્મપ્રરૂપક તરિકેનું માન “ યુગાદિનાથ શ્રી ઋષભદેવજી ”ના ફાળે જાય છે, જેની સમજ અમાએ પ્રથમ ખંડમાં સવિસ્તર રીતે આપી છે.
X
શ્રી ઋષભદેવના સમયથી પ્રારંભી દશમા તીર્થંકર શ્રી શીતલનાથ સુધી ધર્મ-પ્રતિાધ અખંડ ધારાએ સરળપણે ચાલ્યા. ત્યારબાદ ધર્મરૂપી ઝાડના થડને શાખાએ ફૂટવા લાગી. શાખાઓ અને પાંદડાએ અલગ અલગ થયાં. વેદાંતધર્મના ફાંટાં પણ એટલા વધી પડ્યા કે આજે સમસ્ત ભારતમાં વેદાન્તને માનનારી ધર્મની પ્રતિશાખાએ પાંચ સેા ઉપરાંત દેખાય છે, કે જે સર્વ જુદી જુદી રીતે વેદાંતના મૂળને પોતાનું ધ્યેય માને છે. જુદા જુદા પતામાંથી નીકળેલી નદીએ સમુદ્રમાં ભેગી થાય છે તેવી જ રીતે અન્તે આ સર્વ શાખાએ મૂળ વેદાન્તને મળે છે.
જૈન ધર્મમાં પણ કાળે કરી ફાંટાઓ ફૂટ્યા, પરંતુ આ ફાંટાઓ “અદિલા પો ધર્મ: ”ના મુખ્ય સિદ્ધાંતને એકીમતે સ્વીકારે છે એટલું જ નહિ પણ જૈનધર્મના પ્રાચીન સિદ્ધાંતા તેમજ સુત્રાને પણ અપનાવે છે.
*
X
Page #137
--------------------------------------------------------------------------
________________
સમ્રાટ સંપ્રતિ આમવર્ગના પ્રતિબધાથે અનાદિ કાળથી પ્રત્યક્ષ સ્વરૂપે દેખાતી પ્રતિમાઓ જેની અનેક ધર્મપ્રેમીઓ પોતપોતાની મતિ અનુસાર ભક્તિ અને પૂજન કરી આત્મજ્ઞાન મેળવે છે તે મૂર્તિપૂજાના સિદ્ધાંતને સનાતન અને જૈનધર્મ એકીમતે સ્વીકારે છે.
રાજા-મહારાજાથી માંડીને એક ગરીબમાં ગરીબ મુમુક્ષુને અધિકાર દેવમંદિરમાં સમાન છે. સાધુ સંપ્રદાય માટે પણ એમ જ માનવાનું. આ બને ધર્મો એટલે સનાતન અને જૈનધર્મના મત્રિત્વ ભાવના ઊંડાણભર્યા તત્ત્વજ્ઞાનમાં ઉતરતા આ બન્ને મૂર્તિપૂજક સનાતન સંસ્કારી અહિંસાવાદી ધમે ભારતની ગેરવતા વધારવામાં સારો સાથ આપે છે.
વિષષ્ટિશલાકા પુરુષ ચરિત્રમાં” દર્શાવેલ ૬૩ મહાપુરુષોમાં વેદાંતિક અવતારી નીચેની મહાન વિભૂતિઓને જૈનધર્મમાં ઉલ્લેખ મળી આવે છે.
નવ વાસુદેવાનાં નામ, ૧ નિgઠ વાર-જેઓ ૧૧ મા જિનના સમયમાં થયા. ૨ gિgs કાલ-જેઓ ૧૨ મા જિનના સમયમાં થયા. ૩ સાર્થ-જેઓ ૧૩ મા જિનના સમયમાં થયા. ૪ પુeોત્તમ-જેઓ ૧૪ મા જિનના સમયમાં થયા. ૫ પુહિદ-જેએ ૧૫ મા જિનના સમયમાં થયા. ૬ જુહાપુરી-જેઓ ૧૮ મા પછી અને ૧૯ મા ૭ - જિનની પહેલાંના સમયમાં થયા. ૮ ગ્રામ-૨૦ મા પછી અને ૨૧ મા જિનની પહેલાં થયા. (રામચંદ્રના બંધુ.) ૯ –જેઓ ૨૨ મા જિનના સમયમાં થયા.
નવ પતિવાસુદેવ ૧. અલ્સર. ૪. મg ૭ કદ્દાવ. ) એ નવ પ્રતિવાસુદેવ ૨. તાજ પ. નિશું. ૮. રાષr. | ક્રમશ: નવ વાસુદેવના ૩. મો. ૬. . ' ૯ કારંપ. U સમકાલીન છે.
નવ બળદેવો.
૧. અચલ. ૨. વિજય. ૩, .
૪. સુપ્રભ. ૫. સુદર્શન. ૬. આનંદ.
૭. નંદન. ૮. રામચંદ્ર. ૯. બલરામ,
Page #138
--------------------------------------------------------------------------
________________
સિહતિનું સામ્ય આ નવે બલદે નવ વાસુદેવના ભાઈએ થતા હોવાના કારણે તેઓને તેમના સમકાલે થએલા સમજવા. નવ વાસુદેવોમાં લક્ષમણ એ રામના નાના ભાઈ તરીકે હોવાથી સનાતન ધર્મના ગ્રંથની નંધમાં રામચંદ્રને નવ વાસુદેવમાં અને લક્ષમણને નવ બળદેવમાં ગણ્યા છે.
યદુવંશમાં જન્મેલ શ્રી કૃષ્ણ વાસુદેવ એ જૈનધર્મના બાવીસમા તીર્થકર શ્રી નેમિનાથ પ્રભુના કુટુંબી બંધ થતા હોવાના કારણે શ્રી નેમિનાથ પ્રભુએ કેવળજ્ઞાનની પ્રાપ્તિ બાદ તેમના સમકાલે ભારતના દશ યદુવંશી રાજાઓને પ્રતિબધી જેન બનાવ્યા. આ પ્રસંગને અનુસરીને બાર ઉપાંગ સૂત્રોમાંનાં ૧૨ મા “લત” નામના ઉપાંગમાં યદુવંશી દશ રાજાઓને લગતો સવિસ્તર હેવાલ આપવામાં આવેલ છે.
છે .
Page #139
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૬ મું.
મહારાજા શ્રેણિકને કુનેહભર્યો રાજ્યવહીવટ. મહારાજા શ્રેણિકનું નામ રાજ્યારૂઢ થતી વખતે ભંભસાર ઊર્ફે બિંબિસાર હતું. રાજ્યસન પર બિરાજમાન થયા બાદ મગધના ૮૦,૦૦૦ ગામોમાંથી ૧૦૦ વહીવટદારની ચૂંટણી કરી તેમણે રાજ્યવહીવટ પ્રજાસત્તાક બનાવ્યું. રાજ્યવહીવટ માટે કાઉન્સિલ બનાવી તેને પાર્લામેન્ટરી પદ્ધતિએ કપ્રિય બનાવ્યું હતું. પ્રસેનજિત રાજાના સમયમાં રાજ્યધાનીનું શહેર જે ડુંગરમાં ગિરિધ્વજ તરિકે હતું ત્યાંથી તેને ફેરવી વૈભારગિરિના પહાડની તળેટીના સપાટ પ્રદેશમાં સુંદર અને વિશાળ શહેર બાંધી તેનું નામ રાજ્યગ્રહી રાખ્યું. રાજ્યગ્રહી એટલે રાજ્યાદિક ગૃહસ્થાને રહેવાનું સ્થાન.
પૂર્વોક્ત જૂની રાજધાનીના શહેરને બદલવાનું કારણ એટલું જ હતું કે ત્યાંના બાંધેલાં પ્રાચીન મકાન અને રાજ્યમહેલો લાકડાનાં અને જૂની પદ્ધતિનાં હતાં. તેવી જ રીતે ગિરિત્રજના કિલ્લાની દીવાલો લાકડાની હતી, જેને ગે રાધાનીમાં અગ્નિ ઉપદ્રવ વધારે પ્રમાણમાં થતું હતું. આ ઉપરાન્ત મગધ સામ્રાજ્ય પર અન્ય રાજવીઓની નજર હોવાના કારણે અને કેશલાધિપતિ ઉપરાંત બીજા અનેક રાજાઓ મગધ ઉપર દષ્ટિ રાખતા હોવાના કારણે બચાવ અથે મજબૂત પત્થરની દીવાલવાળી અને આજુબાજુ ખાઈવાળી રચનાત્મક શહેરની જરૂરિયાત મગધ સામ્રાજ્યને હતી. આ બાબતને અંગે ખાસ ધ્યાન પહોંચાડી, બાર જન લાંબું અને નવ જન પહેલું એવું સુંદર રાજ્યગૃહી નગર મહારાજા શ્રેણિકે બંધાવ્યું.
આ નગરીની દક્ષિણ દિશાએ થઈ ગંગા નદી નજદિકમાંથી વહેતી હતી, તેમજ તેની ત્રણે દિશાએ પર્વતની લાંબી હારમાળા આવેલી હતી. માત્ર દક્ષિણ દિશાએથી પ્રવેશદ્વાર ખુલ્યું હતું, એટલે આ શહેર સુંદર રક્ષણાત્મક હતું એમ કહીએ તે ખોટું નથી.
આ પ્રદેશ વેપારના મુખ્ય કેન્દ્રસ્થળ તરિકે જામી ગયો હતો, જેમાં તેને
Page #140
--------------------------------------------------------------------------
________________
મહારાજા શ્રેણિકના કુનેહભર્યાં રાજ્યવહીવટ
૯૯
વેપાર પજાબનાં તક્ષશીલા નગર સુધી સધાયા હતા, એટલુ જ નહિ પરન્તુ જળમાર્ગે સિંધસાવિર થઇ એન્નાતટથી આગળ ઘણું જ લાંબે સુધી લખાયા હતા. તેવી જ રીતે ખુશ્કી માગે અફઘાનીસ્તાન આદિ પ્રદેશેાથી છેક લખાણ સુધી મગધના વેપાર સાદાગરા સાથે જોડાયેા હતા. વળી હિમાલયની તળેટીથી માંડી તિબેટ, ભૂતાન અને ચીન સુધી મગધે વેપાર સાંધ્યા હતા. ચીની વેપારીઓ, મુસાફ્રા અને યાત્રિકા હમેશાં રાજ્યગૃહીમાં પડ્યા પાથર્યા રહેતા. તેવી જ રીતે જળમાર્ગે થી ગગાને કાંઠે હંમેશાં ફત્તેહમારીએ રાજ્યગૃહી અંદરે પોતાના પડાવ ચાલુ રાખી મગધની વેપારીનીતિના વધારા કરી રહ્યા હતા. આ કાળે મગધ એ ચેાર્યાસી બંદરના વાવટારૂપે જગતભરમાં પ્રસિદ્ધિ પામ્યુ હતુ. પ્રભુ મહાવીર અને મહાત્મા બુદ્ધ જેવી મહાન વિભૂતિઓના જન્મના કારણે મગધની ગૈારવતા સમસ્ત વિશ્વમાં વ્યાપી ગઇ હતી.
આ સમયે મહારાજા શ્રેણિકે રાજ્યના રક્ષણ સાથે પ્રજાની સલામતી અને વેપારના રક્ષણાર્થે દીર્ઘ 'ષ્ટિપૂર્વક ખાસ સતાષકારક પ્રજાસત્તાક રાજ્ય જેવી ચેાજના ઘડી. રાજ્યવહીવટમાં અલગ અલગ પ્રાંતામાં સુંદર વ્યવસ્થા રહે તેને માટે પ્રાંતિક સમિતિએ બનાવી તેના વહીવટ ૮,૦૦૦ અગ્ર પ્રજાજનાની સમિતિને સોંપી તેની ઉપર ૪૯૯ અમાત્યા(વહીવટદારા)ની નિમણૂક કરી હતી. તે સર્વ અમાત્યાના ઉપરી અધિકારી તરિકે બુદ્ધિશાળી અભયકુમારની ગાઠવણ કરી. ૫૦૦ વહીવટદારાથી મગધનું રાજ્યમ ધારણ પ્રજાસત્તાક તરીકે એવું તા સુંદર ગાઠવ્યું હતુ કે જેથી સર્વ પ્રજા સંતાષી બની હતી. રાજ્યવહીવટને અંગે મંત્રીશ્વર અભયકુમારે ખાસ નીતિશાસ્ત્રની રચના કરી હતી. મહારાજા શ્રેણિકે લશ્કરી વ્યૂહરચનામાં પેાતાની બુદ્ધિના સુંદર ઉપયોગ કરી ૫,૦૦૦ ઉપરાંત લડાયક હસ્તિની ફેાજ તેમજ ૩,૦૦,૦૦૦ તુ' લડાયક સૈન્ય રાખ્યું હતુ, જેમાં ૮,૦૦૦ રથીએ, ૨૦,૦૦૦ જેટલા હથિયારબંધ ઘેાડેસ્વારી તથા ખાકીનુ તિરંદાજ અને પાયદળ હતુ. આ પ્રમાણેની શ્રેણીબંધ લશ્કરી વ્યૂહરચનાને કારણે મહારાજા ભભસારનું નામ પ્રજાએ ભભસાર બદલી શ્રેણિક રાખ્યું હતું. ( અર્થાત્ શ્રેણી: એટલે પદ્ધતિસર રાજ્યવહીવટના ચલાવનારા. ) આ સમયે મહારાજા શ્રેણિક સાથે વ્યાપારિક સંબંધ વધારવા તથા મૈત્રી બાંધવા અનેક રાષ્ટ્રા ઇંતેજાર રહેતાં હતાં, જેને ચેાગે અનેક રાજ્યાએ મહારાજા શ્રેણિક તથા તેના કુંવરાને પાતાની પુત્રીએ પરણાવી મહેરબાની મેળવી હતી. આને પરિણામે મહારાજા શ્રેણિકનેા રાણીવાસ તેના પિતાની માફક રાણીઓથી ભરપૂર ખન્યા હતા.
મહારાજા શ્રેણિકના કુમારાનાં લગ્ના પણ એક કરતાં વધુ કન્યાએ સાથે થયાં હતાં. આપણે પાછલા પ્રકરણમાં વાંચી ગયા તે પ્રમાણે મહારાજા શ્રેણિકની હૈયાતીમાં જ તેની તેર રાણીઓએ દીક્ષા લીધી હતી. તેવી જ રીતે તેમના પુત્રાએ દીક્ષા લઇ આત્મકલ્યાણુ સાધ્યું હતું. આ પ્રમાણે મહારાજા શ્રેણિકના રાજ્યવહીવટની કંઇક ઝાંખી અમેએ રજૂ કરી છે.
Page #141
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૭ મું.
શ્રેણિકને સ્વર્ગવાસ, સુજ્ઞ વાચક, પૂર્વભવના સિદ્ધાંતને માનનાર જૈન અને સનાતન ધર્મ આજે ભારતવર્ષને બધાએ પિતાના સિદ્ધાંતમાં માનતું કરી મૂક્યો છે. મનુષ્યને તરવા માટે અર્થાત જન્મમરણના ફેરાઓ ટાળી અક્ષય–મોક્ષપદની પ્રાપ્તિ અર્થે રાશી લક્ષ છવાનીના અસંખ્ય અસહ્ય દુઃખેમાંથી અને મળ-મૂત્રના ખાબોચીયામાંથી બચવા અનેક જન્મના પ્રબળ પુણ્યોદયે મનુષ્યજન્મની પ્રાપ્તિ થાય છે.
આ મનુષ્યજન્મ પામતા પૂર્વે આ જીવ અનતી વાર નવ ગ્રેવેયક અને પાંચ અનુત્તર વિમાન સુધી પહોંચી દેવતાઈ સુખ, સાહ્યબી અને વૈભવ ભેળવી આવ્યો છે. તેવી જ રીતે નરકાદિકના અત્યંત દુસહ દુઃખો સહન કરવા પછી મનુષ્યજન્મ પામ્યો છે. તેમાં જે ભવિતવ્યના ચેગે ફરીથી આ જીવ મેહાંધપણામાં લુબ્ધ થઈ પિતાનું ઈષ્ટ કર્તવ્ય ભૂલ્યા તે પાછું તેને તે જ ગતિમાં પરિભ્રમણ કરવાનું રહે છે.
આ પરિસ્થિતિને સારી રીતે સમજનાર હળુકમ, સંસ્કારી આત્માઓ અનંતા જન્મમાં ઊંચ કેટીના સંસ્કારો દ્વારા આત્મજ્ઞાનને પ્રાપ્ત કરે છે, એટલું જ નહિ પરંતુ સ્વ–સાધ્યને સાધી, ઊંચ કેટીનું સાધુજીવન પ્રાપ્ત કરી, ભવભીરુ બની આત્મકલ્યાણ સાધી મોક્ષગતિને પ્રાપ્ત કરે છે.
મોક્ષપદની પ્રાપ્તિ માટે મનુષ્યગતિ સિવાય અન્ય કોઈ સાધન નથી અને તેવા કારણથી જ સાચા ભવભીરુ આત્માઓ દેવગતિ કરતાં મનુષ્યગતિને સર્વથા પસંદ કરે છે.
આ જન્મમાં જેને આપણે માત્ર ત્રણ વધારી, પર્વતની ગુફાઓમાં રહેનારગીઓ
Page #142
--------------------------------------------------------------------------
________________
શ્રેણિકને સ્વર્ગવાસ
૧૦૧ અથવા સંન્યાસીઓ કહીએ છીએ તેવી જ રીતે જૈનધર્મપાલક ત્યાગી આત્માને સાધુ-મુનિમહારાજે કહીએ છીએ. તેઓ દેહદમનાથે ઉગ્ર તપશ્ચર્યા કરે છે. અનંતા જન્મનાં કર્મોને ઉગ્ર તપશ્ચર્યા અથવા ધ્યાન દ્વારા ક્ષય કરી શુકલધ્યાનપૂર્વક જન્મ, જરા, મયુરહિત અમરપદમોક્ષપદને પ્રાપ્ત કરે છે.
આ સિદ્ધાંત અનુસાર મહારાજા શ્રેણિકના રાજ્યઅમલ દરમિયાન બનેલી અનેક રાજ્યઘટનાઓ પ્રાધાન્ય સ્થાને એતિહાસિક ગણાય છે કે જેઓને સંબંધ પૂર્વજન્મના સંસ્કારો સાથે સંકળાયેલ હતા.
મહારાજા શ્રેણિક પાસે એક સેચનક નામનો હસ્તી હતો કે જે હસ્તી પૂર્વજન્મનું જ્ઞાન ધરાવતું હતું. એકદા તોફાને ચઢેલ તે હસ્તી કેઈનાથી વશ ન થતાં મહારાજા શ્રેણિકદ્વારા પાળેલ પશુની જેમ વશ થયો હતો. મહારાજા શ્રેણિકની હસ્તિશાળામાં તે હાથી સારામાં સારું માન ધરાવતો હતો અને તેનું રક્ષણ પણ ઉત્તમ રીતે થતું હતું.
આ હસ્તિના પૂર્વજન્મનું વૃત્તાંત ઘણું જ લંબાણભર્યું હોવાના કારણે આ ઐતિહાસિક ગ્રંથમાં તેને અમો સ્થાન આપી શક્તા નથી. તેનું વૃત્તાંત જાણવાના ઈરછકે “ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર” ના ૧૦મા પર્વમાં જેવું. મહારાજા શ્રેણિકે પ્રભુ મહાવીરના સમાગમમાં લગભગ ૧૫ વર્ષો ગાળ્યા બાદ તેમને ૭૦ વર્ષે ચૂસ્ત વૈરાગ્ય પ્રાપ્ત થયે હતું અને તેઓ પ્રભુ મહાવીરના સરસંગથી સારા જ્ઞાની બન્યા હતા. જો કે તેઓ આ સમયે ગૃહસ્થાશ્રમી અને સામ્રાજ્યના અધિષ્ઠાતા હતા છતાં તેઓનું જીવન એક આદર્શ મુમુક્ષુ જેવું અધિક ધર્મમય બન્યું હતું.
મહારાજા શ્રેણિકે પ્રભુ મહાવીરના સમાગમમાં આવેલ (તેમના પ્રતિબોધદ્વારા આત્મજ્ઞાનથી ભીંજાએલ) પિતાના પાટવીકુંવર અભયકુમારને તેના આત્મકલ્યાણાર્થે પ્રવજ્યા અંગીકાર કરવાની રજા આપી હતી અને તે સાધુ બન્યા હતા. તેવી જ રીતે તેની સાથે અને ત્યારબાદ આપણે આગલા પ્રકરણમાં જોઈ ગયા તે પ્રમાણે શ્રેણિક મહારાજાની રજાથી તેમની તેર રાણુઓએ અને અનેક રાજ્યકુમારોએ પ્રવજ્યા સ્વીકારી હતી. એટલે રાજ્યમહેલ અને રાજ્યવહીવટ એ મહારાજા શ્રેણિકને આ અવસ્થાએ તદ્દન ભારરૂપ જણાવવાથી તે બોજો ચિલણાના પુત્ર હલ્લ અને વિહલ્લને આપવાનું વિચાર કર્યો, પરંતુ આ બંને રાજ્યકુમારનો અંતરાત્મા રાજ્યગાદીને બદલે સંસારત્યાગ પ્રત્યે પ્રેરાએલ જણાયાથી તેમણે સેચનક નામનો જ્ઞાની હસ્તિ તથા આભૂષણે તરીકે ઈન્દ્રમહારાજા દ્વારા મળેલ કિંમતી દેવીરત્નના બે કર્ણકુંડળે માગ્યાં. આ ઉપરાંત શ્રેણિકે તેમના નિર્વાહ જેટલા ખર્ચને બંદોબસ્ત કરી આપી તેમને સંખ્યા હતા. હવે રાજ્યાધિકારને લાયક રાજ્યકુમાર કેણિક ઊર્ફે અજાતશત્રુ યોગ્ય રીતને અધિકારી રહેવાથી મહારાજાએ ગ્ય સમયે તેને રાજ્યારૂઢ કરવા નિશ્ચય કર્યો.
પરન્તુ દેવગતિ કાંઈક વિચિત્ર હોવાના કારણે રાજ્યકુમાર કેણિકની સિંહાસનાધિપતિ
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૨
સમ્રાટું પ્રતિ થવાની રાક્ષસી મહત્ત્વાકાંક્ષાએ તેની અધિરાઈ વધારી મૂકી અને તેણે અનેક રાજ્યાધિકારીઓને ફેડી, તેને પિતાના પક્ષમાં ભેળવી, મહારાજા શ્રેણિકને રાજયકેદી બનાવી પિતે રાજ્યવહીવટ ચલાવવા લાગ્યા. મહારાજા કેણિકે બંદીખાનામાં નાખેલ વૃદ્ધ પિતાને પૂર્વજન્મના વેરના પરિણામે હેરાન કરવામાં જરાએ કચાશ રાખી નહિ, છતાં મહારાજા શ્રેણિકે ઘણી જ ધીરજથી અને શાંતિપૂર્વક પિતાને થતી હેરાનગતિ ભોગવી લીધી. મહારાણી ચિલણ મહારાજાશ્રીને નિત્ય મળવા જતાં. તેઓ મહારાજાશ્રીને અલ્પાહાર પહોંચાડતાં. આ પ્રમાણે નિત્યક્રમ ચાલુ રહે.
એક સમયે મહારાજા કેણિકના પુત્ર ઉદાયને પિતાના કાકા હa, વિહતને વેરે રહેલ રાજ્યહસ્તી માટે હઠ પકડી, ને મહારાણી પદ્માવતીએ મહારાજા કેણિકને ચઢાવ્યા, એટલે તે જ દિવસે આ મદાંધ મહારાજાએ હલ્લ અને વિજ્ઞની પાસે હસ્તીની તથા દેવી કુંડળની માગણી કરી. આ સમજુ રાજ્યકુમારેએ “અમે આપને આવતી કાલે પહોંચાડીશું” કહી મગધને ત્યાગ કરી પોતાના માતામહ મહારાજા ચેટકને ત્યાં ચાલ્યા ગયા. મહારાજા ચેટકે તેમને આદરસત્કાર કર્યો.
બીજે જ દિવસે કેણિક મહારાજાને હલ્લ, વિહલ ચેટક મહારાજાને ત્યાં વૈશાલી નગર ચાલ્યા ગયાના સમાચાર મળ્યા તેથી તેણે તરત જ વૈશાલીપતિને હલ્લ, વિહલ્લ તથા તેની પાસે રહેલ સેચનક હસ્તી અને દેવી કુંડળે સુપ્રત કરવાને જણાવ્યું, અથવા તે રણક્ષેત્રે યુદ્ધ કરવાનું આહ્વાન કર્યું. મહારાજા ચેટકે પિતાના શરણે આવેલા હલ, વિહલને સેંપવાને ખુલ્લા શબ્દમાં ઈન્કાર કર્યો એટલે તત્કાળ ચેટકરાજા પર ચઢાઈ કરવાને કેણિક રાજાએ જય ભંભા વગડાવી. ભંભાનાદ સાંભળી કેણિકના સૈનિકો સજજ થયા, જેમાં મહારાજા શ્રેણિકના અન્ય દશ રાજ્યકુમારોએ સાથ આપે કે જેઓ બળવાન અને પુરુષાથી ગણાતા હતા. લશ્કર સામગ્રી ઘણું જ મોટા પ્રમાણમાં તૈયાર કરી, કેણિકે વૈશાલી નગર પર ચઢાઈ કરી. બીજી બાજુએ વૈશાલીપતિ ચેટકે પણ અપરિમિત સિન્યથી તેને સામને કર્યો, જેમાં મુગટબંધ ૧૮ રાજાઓએ સાથ આપે છે. દરેક રાજાઓનાં ગજેન્દ્રો, અશ્વો, રથ અને પાયદળ સેનાએ રણક્ષેત્ર ગજાવી મૂક્યું. રણમેદાનમાં સૈન્યરચના સાગરબ્યુહ સમી દેખાવા લાગી.
રાજા કેણિકના સિન્યનાયક કાળકુમારે લડાઈની શરૂઆત કરી. સવારે સવાર, રથીએ રથી અને પતિએ પત્તિ સાથે યુદ્ધ શરૂ થયું. ભાલાઓનાં ઘાથી ઢળી પડતાં ઘડાઓ વડે પૃથ્વી, પર્વત અને શિલાવાળી હોય એવી દેખાવા લાગી. રુધિરની વહેતી નદીઓથી જળ, મનુષ્ય અને જંગલો રુધિરમય દેખાવા લાગ્યાં. ખગોથી કપાઈને ઉછળતા શુરવીરોના કરકમળો લઈ માંસભક્ષી પક્ષીઓ કર્ણના આભૂષણેથી કૌતુક કરતા દેખાયા. સુભટેની ખધારાથી જુદા પડતાં મસ્તકે હુંકારાવડે પિતાના ધડને લડવાની આજ્ઞા ન કરતા હોય તે પ્રમાણે જણાતું. આ પ્રમાણે વૈશાલીનાં રણક્ષેત્રે ભયંકર યુદ્ધ ચાલ્યું. એક સમયે મહારાજા ચેટકના હાથમાં કેણિક કુમાર આવી ચડ્યો, ત્યારે તેમણે તેના ઉપર બાણ ચલાવવા નિશાન તાકયું, પણ તે બાણ નિષ્ફળ ગયું.
Page #144
--------------------------------------------------------------------------
________________
શ્રેણિકને સ્વર્ગવાસ
૧૦૩
ચેડા મહારાજા બાર વ્રતધારી શ્રાવક હતા. તેઓ ફક્ત એક જ બાણું મારતાં અને તે કદી નિષ્ફળ ન જ જતું. કોણિક આ વૃત્તાંત બરાબર જાણતો હતો, એટલે તેણે પહેલેથી જ દેવસાનિધ્યદ્વારા વકવચ મેળવી લીધું હતું. પોતાનું શસ્ત્ર નિષ્ફળ જતાં ચેડા મહારાજાને અતીવ આશ્ચર્ય થવા સાથે તેમને તેમાં ભાવીને ગૂઢ સંકેત જણાય. તેમણે પિતાની નગરીમાં પાછા ફરી નગરીના દરવાજા બંધ કરાવ્યા. કેણિકે નગરીને ઘેરો ઘાલ્યો. બાર-બાર વર્ષનાં વહાણાં વાવા છતાં વૈશાલીને ગઢ અડગ અને અભેદ્ય રહ્યો. કેણિક મૂંઝવણમાં પડ્યો. છેવટે એક પતિત સાધુની સહાયથી વૈશાલીના મધ્ય ચોકમાં રહેલ શ્રી મુનિસુવ્રતસ્વામીને રતૂપ બેદી કઢાવ્યું અને તે સ્તૂપના દાણની સાથે જ વૈશાલીનું પતન થયું. મહારાજા ચેટકે એક વાવમાં ઊતરી જળસમાધિ લીધી, પણ ધરણે તેમને ઝીલી લઈ પોતાના ભવનમાં લઈ ગયા, જ્યાં આયુષ્ય પૂર્ણ થતાં તેઓ દેવલોકમાં ગયા.
કેણિકે વૈશાલી નગરીને કબજે લીધો. આ લડાઈને લગતું વર્ણન “કપીઆ” નામના આઠમા ઉપાંગ સૂત્રમાં સવિસ્તર રીતે આપવામાં આવ્યું છે, જેમાં દશ રાજ્યકુમારેએ પોતાના ઓરમાન ભાઈ કેણિક સાથે મળી કઈ રીતે બાર વરસ સુધી યુદ્ધ કર્યું હતું તથા તેઓ તે યુદ્ધમાં કઈ રીતે માર્યા ગયા તેને લગતો વૃતાંત પણ છે.
રાજ્યકુમાર હલ અને વિશ્વનો બચાવ કઈ દેવતાએ કર્યો, બાદ તેઓ બંનેએ પ્રભુ મહાવીર પાસે દીક્ષા લઈ આત્મકલ્યાણ સાધ્યું.
આ કાળે મહારાજા શ્રેણિકના કારાવાસને લગભગ બાર વર્ષ થઈ ગયાં હતાં છતાં કણિકે તેમને છૂટકારો કર્યો નહિ. મહારાણું ચિલણ કે જે મહારાજા કેણિકની માતા હતાં તેણે તેને ઘણી રીતે સમજાવ્યા છતાં તે માન્યો નહિ.
એક સમયે કેણિક ભજન કરવા બેઠા હતા ત્યારે એક બાળકુમારે અર્ધજન બાદ મહારાજા કેણિકની થાળીમાં મૂત્રત્સર્ગ કર્યો, એટલે ઘીની ધારાની જેમ તે મૂત્રધારા ભજન પર પડી. પુત્રના પિશાબના વેગને ભંગ ન થાય એવું ધારી કેણિકે પોતાને હાથ પણ હલા નહિ. પછી મૂત્રથી આદ્ધ થએલું અન્ન પિતાના હાથે દૂર કરી બાકીનું અન્ન તે જ થાળીમાંથી તે ખાવા લાગે. પુત્ર પ્રત્યેના પ્રેમથી તે ભેજન પણ તેને સુખદાયક લાગ્યું.
આ સમયે તેની માતા ચિલણા પાસે બેઠી હતી. કોણિકે તેને પૂછયું કેઃ “હે માતા ! કેઈને પોતાને પુત્ર આ પ્રિય છે, કે જેવો આ બાલક મને પ્રિય છે?”ચિલણ બોલી : “અરે પાપી ! રાજકુળાધમ ! તું તારા પિતાને આના કરતાં અત્યંત વહાલો હતો તે શું તું નથી જાણત? મને દુષ્ટ દેહદ થવાવડે તું જન્મ્યા હતા અને તેથી જ તું તારા પિતાનો વેરી થવાનું છે, એવું જાણું પતિના કલ્યાણની ઈચ્છાથી ગર્ભપાત કરવા સતીધર્માનુસારે મેં અનેક પ્રયત્ન કર્યો, અનેક જાતના ઔષધોનો ઉપયોગ કર્યો, છતાં બળવાન પુરુષોને સર્વે વસ્તુઓ પથ્થ થાય છે તેમ તારે માટે પણ બન્યું. તારા પિતાએ
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૦૪
સમ્રાટું સંપ્રતિ માંસાહારના મારા દેહલાને પૂર્ણ કર્યો, અને ત્યારપછી જ મેં તને જન્મ આપે. તું જન્મે ત્યારે તારા પિતાને વેરી ધારી મેં તને તજી દીધો હતો, પરંતુ તારા પિતા પિતાના જીવિતવ્યની જેમ પાછો લઈ આવ્યા. તે સમયે કુકડીએ ચાંચ મારવાથી તારી એક આંગળી વિંધાઈ ગઈ હતી તે પાકી જવાથી અને તેની અંદર પર ઉત્પન્ન થવાથી તને અત્યંત પીડા થતી હતી. તે વખતે તારી એવી આંગળીને પણ તારા પિતા મુખમાં રાખતા અને તે ત્યાં સુધી કે જ્યાં સુધી તને મીઠી નિદ્રા આવે.
અરે અશુભ ચારિત્રવાળા! આવી રીતે તને જે પિતાએ મહાન કષ્ટ ભોગવી લાલિતપાલિત કર્યો તેના બદલામાં તેને વૃદ્ધાવસ્થાએ કારાગ્રહવાસમાં તે નાખ્યા. આના કરતાં બીજો કયે અપકાર વિશેષ ગણનાપાત્ર હોઈ શકે? અવિચારી! તારા આ કૃત્યને દેવી દેવતાઓ પણ કદાપિ કાળે સાંખી ન લે.” આટલું જ કહેતાં મહારાણી ચિલણ રડી પડ્યાં.
ભાગ્યયોગે આ શબ્દો મહારાજા કેણિકને હદયસ્પશી થયા અને તરત જ અર્ધભેજન પૂરું ન કરતાં આચમન લઈ, ધાત્રીને પુત્ર સંપી, કેણિક પિતા સમીપે જઈ, તેને બંધનમુક્ત કરી, તેના ચરણમાં શિશ નમાવી, અકૃત્ય બદલ માફી માગવા તરત જ કારાગ્રહ તરફ દોડયા.
મહારાજા શ્રેણિક પાસે રાખેલ પહેરેગીરેએ ઉતાવળથી આવતા મહારાજા કેણિકને જેઈ નિશ્ચય કર્યો કે મહારાજા કેણિક જરૂર ક્રોધાવેશમાં આવે છે અને આ જ પ્રમાણે મહારાજા શ્રેણિકની પણ સમજ થઈ.
મહારાજા શ્રેણિકે ઉતાવળથી આવતા પુત્રને જોઈ મારે એના હાથે મરવું તેના કરતાં જાતે મરણને શરણ થવું યેય છે એમ સમજી તાત્કાલિક તાળપુટ નામનું વિષ જિવાના અગ્રભાગ પર મૂકી પિતાના પ્રાણ ત્યાગ કર્યો. કોણિક નજદિક આવ્યા ત્યાં તેણે પોતાના પિતાનું મૃત્યુ પામેલા જોયા. આ દશ્ય જોતાં જ તે અત્યંત વિલાપ કરવા લાગે અને બોલ્યા: “હે પિતાજી! મારા જેવા પાપીએ આપને બહુ હેરાન કર્યા છે.” તેણે અત્યંત પશ્ચાત્તાપ કર્યો પણ થયેલ વસ્તુમાં ફેરફાર થવાનું અશકય હતું. પિતાને ઘાતી બનવાથી, તેને હૃદયમાં શલ્ય જેવું દુઃખ થવા લાગ્યું. શેકના અતિ આવેગમાં તેણે પોતે પ્રાણત્યાગ કરવાને નિશ્ચય કર્યો.
કેણિકના મૃત્યુ પામવાના નિશ્ચયમાંથી સુજ્ઞ મંત્રીશ્વરેએ તેને રોક્યો. બાદ રાજયગ્રહી નગરીને ત્યાગ કરી ચંપકવૃક્ષની નીચે ચંપા નામે નગરી વસાવી ત્યાં રાજ્યગાદીની સ્થાપના કરી. આ બનાવ ઈ. સ. પૂર્વે આશરે પર૮ માં બનેલે સમજાય છે.
Page #146
--------------------------------------------------------------------------
Page #147
--------------------------------------------------------------------------
________________
સમ્રાટે સંપ્રતિ
ન્યાયનિધિ શ્રીમદ્ આત્મારામજી (વિજયાનંદસૂરિ)
મહારાજ.
SKAL
I/GII
જેએએ પ્રશ્નોત્તર જૈન ચિંતામણિ, જેન તત્ત્વાદશ તેમજ અન્ય અનેક જૈન ગ્રંથ રચી પ્રાચીન ઈતિહાસ ઉપર
સુદર પ્રકાશ પાડ્યો છે.
હeeeeet, હoથકમe
eeeeeeee
વીરનિર્વાણ સંવત ઔર જેન કાળગણના
| આદિ ગ્રંથના રચયિતા પંન્યાસશ્રી કલ્યાણવિજયજી મહારાજ. જેઓનો કાળગણનાનો ગ્રંથ ઈતિહાસવેત્તાઓ માટે આશીર્વાદ સમાન છે.
ન
શ્રી મહોદય પ્રેસ–ભાવનગર,
Page #148
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૮ મું.
પ્રભુ મહાવીરનું નિર્વાણુ. “નિર્વાણુ” શબ્દનો અર્થ શ્રીમદ્ આત્મારામજી મહારાજ પોતાના બનાવેલ “પ્રનેત્તર” નામના ગ્રંથના ૯૫ મા પ્રશ્નના ઉત્તરમાં નીચે પ્રમાણે જણાવે છે –
જ્યારે જીવના સર્વે શુભાશુભ કર્મો નષ્ટ થઈ જાય છે ત્યારે જ જીવન નિર્વાણ પદની પ્રપ્તિ થાય છે. નિર્વાણ થયા પછી જીવાત્મા લોકના અગ્રભાગમાં–લેકાન્તમાં જાય છે અને અનંતકાળ સુધી સદા ત્યાં જ રહે છે. કર્મ રહિત આત્માનો ઊર્ધ્વગમન કરવાનો સ્વભાવ છે તેથી તે છેવટનું શરીર છોડી, ભવનો અંત કરી સમશ્રેણિએ લોકાન્તમાં જાય છે. ”
સુરાસુરેએ સેવેલા પ્રભુ મહાવીરે પિતાના આયુષ્યનો અંત જાણી અપાપા નગરી તરફ વિહાર કર્યો કે જ્યાં દેવોએ સમવસરણની રચના કરી હતી. પ્રભુ છેલ્લી દેશના આપવા બેઠા. અમ્પાપા (પાવાપુરી કે જે રાજ્યગૃહી નગરી પાસે છે તે) પુરીના રાજા હસ્તિપાલ પ્રભુની દેશના સાંભળવા ત્યાં આવ્યા. આ સમયે ઇંદ્રાદિક દેવ–દેવીઓ પણ પ્રભુને નિર્વાણકાળ જાણી, અંતિમ દેશના શ્રવણ કરવા ત્યાં આવ્યા. પ્રભુએ સર્વને સમજાય તેવી ભાષામાં સમાચિત એગ્ય દેશના આપી,
બાદ હસ્તિપાલ રાજાએ પિતાને આવેલ આઠ સ્વના ખુલાસા પૂક્યા જેને પ્રભુએ ભાવી શાસનને બંધબેસતો યેગ્ય ખુલાસો આપે.
પ્રભુનો મોક્ષસમય નજદિક આવ્યું તે વખતે જ્યોતિષચક્રમાં ભસ્મગ્રહ સંક્રાન્ત થવાનો હતો, તેવામાં જ જે પ્રભુ નિર્વાણ પામે તે પ્રભુની પાછળ ૨,૦૦૦ વર્ષ સુધી પ્રભુના શાસનના સાધુ-સાધ્વીઓને તે ઉપદ્રવકારક થઈ પડે એમ જાણું ઈન્દ્ર મહારાજે ભગવાનને
૧૪.
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૦૬
સમ્રા સંપ્રતિ વિનતિ કરી કેઃ “હે પ્રભુ! આપ આયુષ્યને ક્ષણવાર ટકાવો. એટલે એ ભસ્મ ગ્રહ ઉપશાન્ત થઈ જશે, અને પછી કઈને બાધા-પીડા કરશે નહિ.” પ્રભુએ ઉત્તર આપે કેઃ “હે શક્રેન્દ્ર! ક્ષણ માત્ર પણ આયુષ્ય વધારવાને કઈ પણ સમર્થ નથી, છતાં તીર્થનાં પ્રેમથી મોહિત થઈ તમે આયુષ્ય વધારવાનું કહે છે તે બનવાનું જ નથી. આગામી દુઃષમ કાળની પ્રવૃત્તિથી જ તીર્થને બાધા થવાની છે તેમાં ભવિતવ્યતાને અનુસરી આ ભસ્મગ્રહનો પણ ઉદય થયા છે.”
આ સમયે પ્રભુએ બે ઉપવાસની તપશ્ચર્યા કરી હતી. પછી આસો વદ ૦)) ની પાછલી રાત્રિએ સ્વાતિ નક્ષત્રને વેગ આવ્યો હતે તે સમયે પ્રભુએ પંચાવન અધ્યયન પુણ્યફળ વિપાક સંબંધી અને પંચાવન અધ્યયન પાપફળ વિપાક સંબંધી કહા. બાદ ૩૬ અધ્યયનવાળું પ્રશ્નવ્યાકરણ કે જેમાં છેલ્લું પ્રધાન નામે અધ્યયન છે તે કહેવા લાગ્યા ને તે કહેતાં કહેતાં પ્રભુ નિર્વાણપદ પામ્યા. આ કથન સદેહવિાષધિ નામની તાડપત્ર પર લખેલી પ્રાચીન ક૯પસૂત્રની ટીકામાં છે.
આ સમયે પદ્માસને બેઠેલા પ્રભુએ બાદરકાગમાં રહી, બાદરમનેયેગ અને વચનચાગને રૂંધ્યા. પછી વાણું તથા મનના સૂક્ષ્મ ભેગોને પણ રોક્યા. એવી રીતે સૂક્ષમ ક્રિયાવાળું શુકલધ્યાન આ સમયે તેમણે પ્રાપ્ત કરેલું. બાદ તેમણે સૂફમકાને રેપ કરેલે. આ સર્વે ક્રિયાને ઉછેદ કર્યા પછી સમુચ્છિન્ન ક્રિયા નામના શુકલધ્યાનને પ્રભુએ ધારણ કર્યું હતું. પછી પાંચ હસ્વાક્ષરને ઉચ્ચાર કરીએ તેટલા કાળમાં અવ્યભિચારી એવા શુકલધ્યાનના ચેથા પાયાવડે એરંડના બીજની જેમ કર્મબંધનથી રહિત થએલ પ્રભુ યથાસ્વભાવ જુગતિવડે ઊર્ધ્વગમન કરી મોક્ષે ગયા.
આ સમયે ભાવદીપકનો ઉચ્છેદ થવાથી પ્રભુ મહાવીરના ભક્ત સેવે રાજાઓએ દ્રવ્ય ઉદ્યોત એટલે કે દીવા કર્યા. ત્યારથી લેકેમાં “દિવાળી” પર્વ પ્રવર્યું તે અદ્યાપિ પર્યત વિદ્યમાન છે, અને સમસ્ત ભારત આ દીપાવલીના પર્વને અતિ ઉત્સાહથી ઉજવે છે.
સનાતનધર્મપાલક ભારતવર્ષે આ દીપોત્સવી ઉજવવામાં ઉત્સાહથી સાથ આપે. આ ઉપરથી આ કાળે જેન અને સનાતન પ્રજાની કેટલી ઐકયતા હશે તે સમજી શકાય છે.
સનાતનધર્મપાલક પંડિત બ્રાહ્મણ ભાષ્યોને આ કાળે જૈનધર્મ પ્રત્યે પ્રભુ મહાવીરના સિદ્ધાંતને અંગે અપૂર્વ પ્રેમ લાગ્યું હતું. આ પ્રમાણે વિરનિર્વાણ ઈ. સ. પૂવે પર૭માં થયું. તે દિવસથી વીરનિર્વાણ સંવની શરૂઆત થઈ.
Page #150
--------------------------------------------------------------------------
________________
સમ્રા સંપ્રતિ
સાંચીનો સ્તૂપ. આ સ્તૂપ પ્રાચીન ગૌરવતા તેમજ ઈતિહાસ ઉપર સુંદર પ્રકાશ પાડે છે. તેના દરવાજાની ઊંચાઈ જતાં ઈ. સ. પૂર્વે લગભગ ૩૦૦ સુધી એટલે મૌર્ય કાળ સુધી મનુષ્યની ઊંચાઈનું પ્રમાણ ૯ થી ૧૦ ફૂટ હતું તે સિદ્ધ થાય છે. શ્રી મહોદય પ્રેસ-ભાવનગર.
Page #151
--------------------------------------------------------------------------
Page #152
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૯ મું.
પટ્ટધરને પરિચય અને જૈન ધર્મનું અનાદિત્વ. પ્રભુ મહાવીર નિર્વાણના અંગે ઈતિહાસકાર માટે કાળગણનાને પ્રશ્ન મહત્વતાભર્યો ગણાય. આ વિષયમાં જે ઈતિહાસકાર ભૂલથાપ ખાઈ જાય તે આખાયે ઈતિહાસ પર વર્ષોની ફેરબદલીનાં આંકડાઓ આવે. જો કે એતિહાસિક બનેલ ઘટનાઓ ક્રમશ: પ્રમાણિક આવ્યા જ કરે.
ૌતમ બુદ્ધ અને પ્રભુ મહાવીર આ બંને મહાપુરુષ સમકાલીન અને પ્રતિસ્પધી સમાજની સાધુસંસ્થાના સંસ્થાપકે હતા, એ વાત પણ સિદ્ધ થયેલ છે.
કઈક ઈતિહાસકારે મૈતમ બુદ્ધનું નિર્વાણ ઈ. સ. પૂર્વે ૪૭૭ માં જણાવે છે. એવી જ રીતે તેની પશ્ચાત્ લગભગ ૧૦ વર્ષે પ્રભુ મહાવીરનું નિર્વાણ ઈ. સ. પૂર્વે ૪૬૭ માં જણાવે છે વળી કઈક ઈતિહાસકારે ઈ. સ. પૂર્વે ૪૮૦ જણાવે છે.
પરંતુ આ કાળગણનાને જેનગ્રંથે પૂરતે વિરોધ કરે છે. તેમાં જે સમાજના પ્રખર વિદ્વાન પૂર્વધર આચાર્યોએ પિતાની શાસ્ત્રોક્ત દલીલે પ્રમાણસર રજૂ કરી પ્રભુ મહાવીર નિર્વાણને કાળ ઈ. સ. પૂર્વે ૪૮૦ યા ૪૬૭ નહીં પરંતુ ઈ. સ. પૂર્વે પર૭ માં જ નિશ્ચયાત્મકપણે જણાવેલ છે, અને મહાત્મા ગાતમ બુદ્ધનું મૃત્યુ તેના પૂર્વે ૧૪ વર્ષ, ૫ માસ અને ૧૫ દિવસે થએલું દર્શાવ્યું છે. આ બાબતને ગ્રંથિક પુરાવો અને નીચે મુજબ રજૂ કરીએ છીએ. યુગપ્રધાન કાળગણના ઊકે “સ્થવિરાવલિ અથવા
યુગપ્રધાન પટ્ટાવલી. " પ્રભુ મહાવીર નિર્વાણ પછી ૬૦૫ વર્ષે શક સંવત્સરની સ્થાપના શાલિવાહને કરી
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૦૮
સમ્રાટ્ સંપ્રતિ
હતી, જેનું આ ઐતિહાસિક ગ્રંથના લખાણ સમયે ૧૮૬૧ મુ' વર્ષ ચાલે છે, જેમાં ૬૦૫ ના આંક ઉમેરતાં વીર નિર્વાણુ સંવત ૨૪૬૬ કમશ: મળી રહે છે. આ સંખ્યા યુગપ્રધાન પટ્ટાવલી સાથે મેળવતાં ખરાખર મળી રહે છે:—
""
“ યુગપ્રધાન પટ્ટાવલી ” માં પટ્ટધર આચાર્ય ના છવિભાગે નીચે મુજબ પાડવામાં આવ્યા છે. પ્રથમ વિભાગના આઠે આચાર્યના આંક વીરનિર્વાણુ સ ંવત્ ૨૧૫ સુધી ગણવામાં આવ્યા છે, જેને અંગે નીચેની “ સ્થવિરાવલી ” અમે રજૂ કરીએ છીએ.
પ્રભુ મહાવીરનિર્વાણ પછી ૨૧૫ વર્ષ માં આઠ યુગપ્રધાન આચાર્યો નીચે પ્રમાણે થયા છે:
(૧) શ્રી સુધર્માસ્વામી ૨૦ વર્ષ, શ્રી જંબૂસ્વામી ૪૪ વર્ષ, શ્રી પ્રભવસ્વામી ૧૧ વર્ષ, શ્રી શય્યંભવસ્વામી ૨૩ વર્ષ, શ્રી યશાભદ્રસ્વામી ૫૦ વર્ષ, શ્રી સતિવિજય ૮ વર્ષ, શ્રી ભદ્રબાહુસ્વામી ૧૪ વર્ષ ને શ્રી સ્થૂલભદ્રજી ૪૫ વર્ષ.
(૨) બીજો આંક નીચે મુજબ છેઃ——
શ્રી આ મહાગિરિ ૩૦ વર્ષ, શ્રી આય સુહસ્તિ ૪૬ વર્ષ, શ્રી ગુણસુદર ૪૪૧. આ સમયે વીરનિર્વાણુને ૩૩૫ વર્ષ થયાં હતાં.
(૩) ખાદ “ નિગેાઢવ્યાખ્યાતા ” શ્રી ( પ્રથમ ) કાલકાચાય ૪૧ વર્ષ, અને શ્રી શાંડિલ્યાચાર્ય ૩૮ વર્ષ યુગપ્રધાનપદે રહ્યા એટલે આ કાળે વીનિર્વાણુને ૪૧૪ વર્ષ પૂરાં થયાં.
(૪) ખાદ શ્રી રેવતીમિત્ર ૩૬ વર્ષ, આથ મગુ ૨૦ વર્ષ સુધી યુગપ્રધાનપદે રહ્યા. અહિં વીરનિર્વાણુના ૪૭૦ વર્ષ પૂરાં થયાં.
(૫) શ્રી આય ધમ સૂરિ, શ્રી ભદ્રગુપ્ત, શ્રી વજીસ્વામી વગેરે મળી. ચાર આચા ૧૦૨ વર્ષ સુધી યુગપ્રધાનપદે રહ્યા. અહિં વીરનિર્વાણુને ૫૭૨ વર્ષ પૂરાં થયા. (૬) ખાદ શ્રી આરક્ષિત આચાય ૧૩ વર્ષ અને શ્રી પુષ્પમિત્ર ૨૦ વષૅ મળી તેત્રીશ વર્ષો ઉમેરતાં આ સમયે વીરનિર્વાણુ સંવત્ ૧૦૫ પૂરા થયા.
શ્રી ભદ્રબાહુસ્વામી યુગપ્રધાન પદે વીરનિર્વાણુ ૧૫૬ માં આવ્યા અને તેના
Page #154
--------------------------------------------------------------------------
________________
પટ્ટધરોને પરિચય અને જૈન ધર્મનું અનાદિત
૧૦૯ વીરનિર્વાણ ૧૭૦ માં સ્વર્ગવાસ થયો. આ ચાદ વર્ષોના ગાળામાં નીચેની મહત્વતાભરી ઐતિહાસિક ઘટનાઓ બની હતી.
મગધમાં વી. નિ. ૧૫૫ માં બાર વર્ષનો ભયંકર દુકાળ પડતાં ભવભીરુ સમર્થ આચાચૅનું મગજમાંથી બીજા દેશમાં જવાનું થયું. લગભગ ૫૦૦ જ્ઞાની સાધુસમુદાય સાથે દશ પૂર્વધર શ્રીસ્થૂલભદ્રજીએ પાટલીપુત્રમાં રહી આગમને” ગ્રંથારૂઢ કર્યું. શ્રી ભદ્રબાહુસ્વામી નેપાલ તરફ બાર વર્ષ સુધી ઉગ્ર તપશ્ચર્યા અર્થે ગયા. આ ઘટના પ્રસંગચિત આ ગ્રંથમાં અન્યત્ર દાખલ કરવામાં આવી છે, જેને વાંચવાથી ખાત્રી થશે.
નંદવંશના વિનાશને લગતી એતિહાસિક પુરાવાઓ સાથેની ઘટના રજૂ કરતાં નીચેને મહત્વતાભર્યો ઈતિહાસ મળી આવે છે.
મહારાજા ત્રીજા નંદના રાજ્યામલ દરમિયાનમાં તેના મંત્રી શકટાલને ભરદરબારે વિરનિર્વાણ ૧૪૬ માં શિરચ્છેદ કરવામાં આવ્યો હતો. બાદ તેના પુત્ર શ્રીસ્થલભદ્રજીને તેના પિતાનું અમાત્યપદ સ્વીકારવા નંદ મહારાજાએ કેશ્યાગૃહે આમંત્રણ મોકલ્યું. આ મંત્રીપુત્રને વિચિત્ર પ્રકારનો રાજ્યપ્રપંચ જોઈ તરત જ વૈરાગ્ય ઉત્પન્ન થયે અને શ્રીસંભૂતિવિજય આચાર્ય પાસે તે જ સમયે દીક્ષા લીધી.
બાદ તેઓના ગુરુ દશ વરસ પછી કાળ કરી જતાં તેઓએ શ્રી ભદ્રબાહસ્વામી પાસે રહી દશ પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કર્યું, અને વીરનિર્વાણ ૧૭૦ થી ૨૧૫ સુધી યુગપ્રધાનપદે રહી, ઉત્તમ રીતનું આત્મકલ્યાણ સાધ્યું. તેમનું વૃત્તાંત ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્રમાં સવિસ્તર રીતે આપવામાં આવ્યું છે.
આ રીતના ઐતિહાસિક પ્રત્યક્ષ પુરાવાઓને નજર સામે રાખી અમોએ વીરનિર્વાણની ઈ. સ. પૂર્વે પર૭ની સાલ નિશ્ચયાત્મક કરી છે. તેના આધારે અમે ઐતિહાસિક ઘટનાઓ બરાબર સમજપૂર્વક ગોઠવેલ છે અને જ્યાં જ્યાં સમજફેર આંક આવતા હશે તેના અંગે બરાબર સમજ આપી આગળ ધપશું.
જૈન ધર્મનું અનાદિત્ય શ્રી ગરવી ગુર્જરભૂમિના પાટનગર વડોદરા મુકામે ઈ. સ. ૧૯૦૪ ના સપ્ટેમ્બર માસમાં મળેલ જેન વેતાંબર કોન્ફરન્સના ત્રીજા અધિવેશનના બીજા દિવસે લેકમાન્ય પંડિત બાળગંગાધર તિલકના જૈન ધર્મના પ્રાચીન સિદ્ધાન્ત અને તેના અનાદિવ સંબંધમાં વિદ્વતાભર્યા ભાષણને એક વિભાગ અમે તેમના જ શબ્દોમાં રજૂ કરીએ છીએ.
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૧૦
સમ્રા સંપ્રતિ
મામા
કાકા
થnly someone
Erl=
e eeeeeeeeeeone
-
:- -: 15
-
-
-
-
માતા
-
-
-
બ્રાહ્મણધર્મ પર જૈનધર્મની છાપ” શ્રીમાન મહારાજા ગાયકવાડે પહેલે દિવસે કેન્ફરન્સમાં જે પ્રમાણે કહ્યું કે “અહિંસાનો ધર્મઃ” એ ઉદાર સિદ્ધાંતે બ્રાહ્મણુધર્મ પર ચિરસ્મરણીય છાપ (મહાર) મારી છે.
યજ્ઞાદિકમાં પશુઓને વધ થઈ “ચાઈ હિંસા” આજકાલ થતી નથી, એ જૈનધર્મો અહિં બ્રાહ્મણ ધર્મ ઉપર મહાટી છાપ મારી છે. પૂર્વ કાળમાં યજ્ઞના અંગે અસંખ્ય પશુહિંસા થતી હતી, જેનું પ્રમાણ મેઘદૂતકાવ્ય તથા બીજા અનેક ગ્રંથમાં મળે છે. રતિવેદ (રંતિદેવ) નામના રાજાએ યજ્ઞ કર્યો હતું, જેમાં એટલા હદ સુધી પશુવધ થયે હતું કે નદીનાં પાછું ખૂનથી રક્તવણીય થયાં હતાં. એ જ સમયથી એ નદીનું નામ પણ “ચર્મવતિ”એવા અભિધાનથી પ્રસિદ્ધિ પામ્યું છે.
પશુવધથી સ્વર્ગ મળે છે, એવા અભિમાનથી એ વિષયમાં ઉપરોક્ત Y. કથા સાક્ષીભૂત છે, પરંતુ આ અઘેર હિંસાથી બ્રાહ્મણને બચાવવાનું ? છે. શ્રેય (પુન્ય) જેનેને જ હિસે જાય છે. બ્રાહ્મણ ધર્મ પર જૈન આ
ધમેં અક્ષય છાપ મારી જેને યશ જૈન ધર્મને માટે જ એગ્ય આ છે છે. અહિંસાને સિદ્ધાંત જૈન ધર્મમાં પ્રથમથી જ છે, અને તેનાં
તો સમજવાની કૂટીના કારણે બૈદ્ધ ધર્મ પિતાના અનુયાયી ચીનાઓના સ્વરૂપમાં સર્વભક્ષી થઈ ગયેલ છે.
બ્રાહ્મણ અને હિંદુ ધર્મમાં માંસભક્ષણ અને મદિરાપાન બંધ પડ્યા તે પણ જૈન ધર્મના પ્રતાપે જ.
દયા અને અહિંસા એવી વસ્તુ છે કે જેને સ્તુત્ય પ્રીતિએ જૈન ધર્મ ઉત્પન્ન કરી ચિર સ્થિર કરી અને જેનાથી તે ચિરંજીવ થ.
આ અહિંસા ધર્મની છાપ જ્યારે બ્રાહ્મણ પર પડી અને હિંદુઓને અહિંસાના પાલનની આવશ્યકતા સમજાઈ ત્યારે યજ્ઞમાં પહેમ બંધ કરવામાં આ જેને અંગે મહાવીર સ્વામીના ઉપદેશેલ ધર્મતત્વ સર્વમાન્ય રહા અને અહિંસા ધર્મ બ્રાહ્મણ અને જૈન ધર્મને સરખી રીતે લાગુ પડે.” ઈત્યાદિ
–લેકમાન્ય તિલક
-
-
: દ્વારા પ્રકાર SHA ગયા હતા અને
તમારા પાપા
8
Subscribe to
BUS Severe
- SEE
Page #156
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૦ મું.
અજાતશત્રુ અર્થાત્ કણિકને રાજ્યઅમલ.
ઈ.સ. પૂર્વે પર૭ થી ૪૫ : ૩ર વર્ષ પુરાણાએ મહારાજા કુણિકને વિદેહીપુખ્તના નામથી સંબે છે જે વસ્તુ ઐતિહાસિક દષ્ટિએ મળતી આવે છે, કારણ કે મહારાજા ચેટક તે વિદેહાધિપતિ હતા અને મહારાજા કુણિક તેમનો દૌહિત્ર થતો હતો કે જેણે પિતાના માતામહનું રાજ્ય સર કરી તેને પિતાના રાજ્ય સાથે ભેળવી દીધું હતું. તેની માતા ચિલણ વિદેહાધિપતિ ચેટકની પુત્રી થતી હતી.
મહારાજા કુણિકે પિતાના પિતા શ્રેણિક મહારાજાના મૃત્યુ બાદ તરત જ પાટનગરનું સ્થાન ફેરવવાને નિશ્ચય કર્યો. તે માટે તેણે વિદેહ દેશની રાજ્યધાની વૈશાલી તરફ નજર પહોંચાડી, પરંતુ ત્યાં માતામહ રાજા ચેટકનું મરણ પણ પિતાના નિમિત્તે જ થએલ હોવાનાં કારણે અને વિદેહ પ્રાંત બાર વર્ષોની લડાઈમાં છેદનભેદન કરી નાખેલ હોવાનાં કારણે ત્યાં એનું હદય ન વળ્યું, એટલે તેણે નવું નગર વસાવવાની આજ્ઞા રાજ્યાધિકારીઓને આપી અને ચંપા નામે એક નગર અંગદેશમાં બાંધવાને હુકમ આપે. ચંપા પૂર્વે વિશાળ નગરી હતી, પરંતુ કાળની પ્રાબલ્યતાથી તેને નાશ થયે હતે. પૂર્વે આ મહાન નગરી જેનધર્મના બારમા તીર્થંકર શ્રી વાસુપૂજ્ય સ્વામીના જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન સાથે મોક્ષભૂમિ તરીકે પ્રસિદ્ધિ પામી હતી. આ નગરી આટલા દીર્ઘ સમય પર્યન્ત ખંડિયેર સ્થિતિમાં પણ ઊભી હતી, તેને સર્વથા નાશ થ ન હતું એટલે મહારાજા કણિકની આજ્ઞા થતાં તરત જ જીર્ણોદ્ધાર થયો અને મહારાજા કુણિકે રાજ્યગૃહીમાંથી રાજ્યગાદી બદલી ચંપામાં સ્થાપી. અહીંની રાજ્યગાદી પર તે ઈ. સ. પૂર્વે પર૩ માં એટલે મહાવીર નિર્વાણ સંવત ૪ માં બેઠે ગણી શકાય.
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૧૨
સમ્રા સંપ્રતિ આ સમયે પ્રભુ મહાવીરના પટ્ટધર આચાર્ય તરીકે યુગપ્રધાન શ્રી સુધર્માસ્વામી વિદ્યમાન હતા કે જેઓને પ્રભુ મહાવીરે દીર્ધાયુષી સમજી પોતાના પટ્ટધર તરીકે સ્થાપ્યા હતા.
તેઓ આ નગર–સ્થાપનાના પ્રથમ જ વર્ષે જ વિહાર કરતા કરતા જંબુસ્વામી વિગેરે શિષ્ય સમુદાય સહિત ચંપાનગરીએ પધાર્યા. નગરીની બહાર ઉદ્યાનમાં શ્રી સુધર્માસ્વામી પધાર્યાના સમાચાર સાંભળી મહારાજા કુણિક સુંદર વસ્ત્રાલંકારાદિથી સુસજ્જિત થઈ, ભદ્રહસ્તિ પર બિરાજમાન થઈ બહુમાનપૂર્વક રિજનો સાથે શ્રી સુધર્માસ્વામીને વંદન કરવા ગયે. આ પ્રસંગનું વર્ણન જેન ગ્રંથકારો સુત્રમાં આપે છે અને જેને અંગે ખાસ સૂત્રરચના થઈ છે. તેવી જ રીતે કુણિક પોતાના પિતાના સ્વર્ગવાસ બાદ પ્રભુ મહાવીરના દર્શનાર્થે ગયો હતો તેનું વર્ણન પણ બાર ઉપાંગ સૂત્રે પૈકીના પ્રથમ “વાર” નામના સૂત્રમાં આપવામાં આવ્યું છે. આ સૂત્ર આચારાંગ પ્રતિબદ્ધ ઉપાંગ છે. તેની મૂળ લેક સંખ્યા ૧,૨૦૦ ની છે. અભયદેવસૂરિકૃત ટીકા ક ૩,૧૨૫ ની છે. કુલ સંખ્યા ૪,૩૨૫ ની છે.
મગધમાં પૂર્વે પગપેસારો કરેલ દ્ધ ધર્મને બદલે જેનધર્મ રાષ્ટ્રધર્મ તરીકે વધારે મજબૂત બન્યો અને બોદ્ધ સાધુઓ અને બાદ્ધધર્માનુયાયીઓ ભાગ્યે જ મગધમાં દેખાવા લાગ્યા. અજાતશત્રુ રાજાએ ગૌતમ બુદ્ધની જન્મભૂમિ કપિલવસ્તુ નગરી અને તેની નિર્વાણભૂમિ સાવસ્થિ નગરીને જીતી લીધી. બદ્ધ સાધુના માંસાહારથી તે ગુસ્સે થયે હતો અને અહિંના પ્રદેશોને કબજે કરી તેણે બોદ્ધ ધર્મ પર પૂર્ણ પ્રતિબંધ મૂક્યો તેમજ કપિલવસ્તુ નગરીને નાશ કર્યો. અહિંની પ્રજાને તેણે જેનધર્માનુરાગી બનાવી માંસાહારને ત્યાગ કરાવ્યા.
બાદ મહારાજા અજાતશત્રુએ વૈશાલીના યુદ્ધમાં પિતાની સામે થએલ ૧૪ રાજાઓને જીત્યા અને તેઓને પિતાના ખંડીઆ બનાવ્યા. બાદ તેને ચક્રવતી થવાની લાલસા થઈ આવી, જેથી તેણે ચારે દિશામાં પ્રદેશ જીતવા જબરદસ્ત યુદ્ધ આરંવ્યું. આ અવસર્પિણીમાં થનારા બારે ચક્રવર્તીએ તે થઈ ગયા હતા એટલે કેણિકની ચક્રવત્તી થવાની લાલસા આકાશ-કુસુમવત્ હતી. જો કે તેને ચક્રવર્તીપણું પ્રાપ્ત ન થયું, છતાં તેણે ઘણા પ્રદેશો જીત્યા. વિંધ્યાચળ પર્વત નજદિકના પર્વતી રાજાને જીતવા જતા ત્યાં તેને ઘાત થયે અને તે માર્યો ગયે. આ પ્રમાણે ઈ. સ. પૂર્વે પર૭ થી કલ્મ સુધીનાં ૩૨ વર્ષ સુધી રાજ્ય કરતાં તેણે રાજ્યની સરહદમાં સુંદર રીતને વધારો કર્યો, એટલું જ નહિ પરંતુ જેન ધર્મને પુરેપુરો રાજ્યાશ્રય આપે. આ હકીકતને ઈતિહાસકારો સાથે સૂત્રો પણ ટેકે આપે છે. ડે. સ્મિથ પિતાને અભિપ્રાય રજૂ કરતાં જણાવે છે કે “મહારાજા અજાતશત્રુને બૌદ્ધો ભલે બૈદ્ધધમાં જણાવવા પ્રયાસે કરતા હોય પરંતુ સાચી હકીકત પ્રમાણે તે તે જૈન ધમી જ હતે.
અન્ય સમર્થ ઈતિહાસકારે પણ આવી જ જાતને અભિપ્રાયે આપે છે.
Page #158
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૧ મું.
મહારાજા શ્રેણિક તથા અજાતશત્રુના પૂર્વભવ.
મહારાજા શ્રેણિકને તેમની ૮૦ વર્ષની વૃદ્ધાવસ્થાએ કારાગૃહવાસનાં ૧૨ વર્ષો ભાગવવાં પડ્યાં. તેએએ આ જન્મમાં કુણિકનુ કંઇ પણ એવું અહિત નહેાતું કર્યું કે જેના પિરણામે તેમને ખાર વર્ષના લાં ગાળા દુઃખદ સ્થિતિએ જેલમાં ભાગવી, મૃત્યુ પણ આત્મહત્યાપે કરવું પડે.
પૂર્વજન્મના કર્માનુસંધાને માનનાર સનાતન, વેદ અને જૈન ધર્મ આ જન્મમાં ભાગવાતાં શુભાશુભ કર્મોને પૂર્વજન્મા સાથે સબંધ ધરાવનારાં માને છે. મહારાજા શ્રેણિકના અંગે પણ તે જ પ્રમાણે બન્યું છે, જેમાં મહારાજાના પૂર્વ ભવના વૈરી તાપસે પોતાના વેરના બદલા બીજા જન્મમાં પુત્ર કુણિક તરીકે જન્મી, ‘મિત્રશત્રુ ’ તરિકે લીધેા. મહારાજા શ્રેણિકનુ પૂર્વજન્મનું વૃત્તાંત નીચે મુજખ છે.
એક સમયે પ્રભુ મહાવીરને મહારાજા શ્રેણિકે પેાતાના પૂર્વજન્મ સંબંધી પ્રશ્ન કર્યાં, કારણ કે પુત્ર કુણિક તેમને અવારનવાર હેરાન કરતા હતા; એટલું જ નહિ પરંતુ કોઈ કાઇ વાર સામે પણ થતા હતા. સર્વજ્ઞ પ્રભુ મહાવીરે શ્રેણિકને પેાતાના કેવળજ્ઞાનના ખળે તેના પૂર્વજન્મ નીચે મુજબ કહી સંભળાવ્યેાઃ—
66
“ પૂર્વે વસંતપુર નગરમાં જિતશત્રુ નામે રાજા અને પટરાણી અમરસુંદરીથી સુમ'ગલ નામના પાટવીકુંવરના જન્મ થયા હતા. આ રાજપુત્ર ખાલ્યાવસ્થામાં સમવયસ્ક મંત્રીપુત્ર સૈનક સાથે હંમેશાં ક્રીડા–રમત કરતા.
આ મંત્રીપુત્ર સૈનક શરીરે ખુધા અને વામન અવતાર જેવા હતા. તેનાં સવે અગાપાંગ અપ્રમાણિત અને અવ્યવસ્થિત હતા. કેશ પીળા, આંખેા માંજરી, નાક ઘુવડ જેવુ ચપટુ, આઇ ઉંટાળા ઘાટ જેવા લાંબા, અપ્રિય કઠે તથા દરદંડવાળુ મુખ, ઉંદરની જેમ નાનાં કર્ણ, પેટ મેાટુ, કાળના જેવા ટૂંકા ઉરુ અને સાથળ, વક્ર જ ધા અને સુપડા
૧૫
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૧૪
સમા, સંપ્રતિ જેવા પગ. આ રીતના અંગોપાંગવાળા પિતાના બાળમિત્ર સેનક સાથે હંમેશાં રાજકુમાર રમત કરતા હતા, અને વિદુષકની જેમ આ વામન અવતારી મંત્રીપુત્ર સેનક તેને હસાવી રમાડતો પરંતુ પોતે તે પોતાના આવા કદરૂપાપણાથી અંત:કરણમાં અતીવ વ્યથા અનુભવતે.
યુવાવસ્થાએ પહોંચતા મંત્રીપુત્ર સેનકને વૈરાગ્યની પ્રાપ્તિ થઈ અને તેણે વસંતપુર છોડી શૂન્ય ચિત્તે તાપસી પાસે એષ્ટિકવ્રત લીધું, અને દુષ્કર તપ કરવા લાગ્યા.
વિશેષ તપશ્ચર્યા કરતાં સેનક ઉગ્ર તપસ્વી બને. આ બાજુ કુમાર રાજપદે આવ્યો. જ્યારે રાજ્યકુમાર સુમંગલ રાજ્યાસને હતા તે સમયે આ તાપસ વસંતપુરના ઉપવનમાં આવી ઊતર્યો. નગરજને તાપસ મંત્રીપુત્ર હોવાનાં કારણે ભક્તિપૂર્વક પૂજા કરવા લાગ્યા, અને તેના ઉગ્ર તપની પ્રશંસા કરવા લાગ્યાં. લોકોએ આ મંત્રીપુત્ર તાપસને તેના વૈરાગ્યનું કારણ પૂછતાં તેણે હાસ્યજનક રીતે રાજ્યપુત્ર સુમંગલનું નામ જણાવ્યું.
આ હકીક્ત રાજાને કાને પહોંચતાં રાજા સુમંગલ વંદન નિમિત્તે ત્યાં આવ્યું અને પૂર્વકૃત અપરાધોની ક્ષમા માગી, અને તેના તપની પ્રશંસા કરવાપૂર્વક માસક્ષપણે તપનું પારાગુ પોતાને ત્યાં કરવાનું નિમંત્રણ કર્યું. તાપસ સેનકે મહારાજાને આશીવૉદ દેવાપૂર્વક નિમંત્રણ સ્વીકાર્યું. બાદ રાજા પિતાને કૃતકૃત્ય માનતે સ્વસ્થાને ગયે.
એક માસનું તપ પૂરું થતાં તાપસ રાજાને ત્યાં પારણાર્થે ગયે, પરન્ત ભવિતવ્યતાને અંગે તે સમયે રાજા શરીરે અસ્વસ્થ હોવાના કારણે રાજ્યકુટુંબ વ્યગ્ર અને ચિન્તાક્રાન્તા બન્યું હતું. જ્યારે તાપસે રાજમહેલમાં પ્રવેશ કરવા માંડ્યા તે સમયે દ્વારપાળોએ તેને પ્રવેશ કરતાં અટકાવ્યું. તાપસ ત્યાંથી તરત પાછા ફર્યો અને બીજા માસનું તપ આરંડ્યું. વ્યાધિમુક્ત થયા બાદ રાજાને આ વાતની ખબર પડતાં પુન: તે વંદન નિમિત્તે ગયા અને બીજા પારણું માટે આમંત્રણ આપ્યું પણ ત્યાગ ન થયો. આ પ્રમાણે તાપસને ચાર માસના ઉપવાસ ભવિતવ્યતાના યેગે ઉપરાઉપરી કરવા પડ્યા.
દરેક પારણાના દિવસે રાજા કુદરતી સંજોગોમાં અસ્વસ્થ બનતે અને તાપસ તેને ત્યાં પારણાર્થે જતો પરતુ દ્વારપાલે તેને મહારાજાની માંદગીના કારણે રોકતા. મહારાજાની તબીઅત બીજે જ દિવસે સુધરી જતી ને તે તાપસ પાસે જઈ પશ્ચાત્તાપૂર્વક પિતાની પરિસ્થિતિ જણાવત, અને નવી સ્વીકારેલી તપશ્ચર્યાનું પારણું પિતાને ત્યાં કરવા વિનવતો. આ પ્રમાણે ઉપર જણાવ્યા મુજબ ચાર વખત બન્યું. અને તાપસને એક માસને બદલે ચાર માસની ઉગ્ર તપશ્ચર્યા કરવી પડી.
હવે ચોથા માસના પારણાથે રાજાની વિનંતિને માન આપી રાજ્યમહેલે જતાં તાપસને દ્વારપાળોએ તિરસ્કારપૂર્વક કાઢી મૂકો. તેઓનું એવું જ માનવું થયું કે જ્યારે જ્યારે આ તાપસ પારણાર્થે આવે છે ત્યારે ત્યારે મહારાજા અસ્વસ્થ થઈ જાય છે. દ્વારપાલના તિરસ્કારભર્યા અપમાનથી તાપસ ક્રોધે ભરાયે અને તેના મનમાં એ નક્કી થઈ ગયું કે રાજા હજુ પણ મારી હાંસી જ કર્યા કરે છે.”
Page #160
--------------------------------------------------------------------------
________________
મહારાજા શ્રેણિક તથા અજાતશત્રુને પૂર્વભવ
૧૧૫ તત્કાલ તેણે નિદાન-“નિયાણું” કર્યું કે “હું આગામી ભવમાં તપના બળે રાજાને વધ કરનારે થાઉં.” તાપસે તપના લાભેને “નિદાન ”ના રૂપમાં ફેરવી નાખ્યા. જે આ તાપસે “નિયાણું” બાંધ્યા વગર સ્વર્ગવાસ કીધે હેત તે ઉચ્ચ વૈમાનિક દેવગતિને પામત એવી તેની ઉત્કૃષ્ટ તપશ્ચર્યા હતી, છતાં કર્મવશ પડેલ તાપસે “નિયાણું” કર્યું અને તપને અચિન્ય લાભ ગુમાવ્યા. બાદ તપશ્ચર્યા કરતાં કરતાં તેને સ્વર્ગવાસ થયો.
રાજા સુમંગલ મૃત્યુ પામીને મગધના સમ્રાટ શ્રેણિક તરીકે મારી સમક્ષ બેઠેલ રાજવી તમે છે, અને પુત્ર કુણિક તે પેલા તાપસ સેનકનો જીવ તમારે ત્યાં પુત્રપણે વેરને બદલે લેવા ઉત્પન્ન થયે છે; માટે પોતાના પૂર્વજન્મને સમજનાર હે રાજવી શ્રેણિક ! તારે તારા પુત્રના હાથે અંતિમ ઘડી સુધી અસહા કષ્ટ ભેગવવાં પડશે, અને તારે અંતકાળ તેના નિમિત્તે જ થશે. તારું મૃત્યુ એવા સંજોગોમાં થશે કે તને તે સમયે ઉચ્ચ કેટીનું ધર્મધ્યાન નહિ સૂઝે, અને તારા કર્મમાં લખેલી પ્રથમ નારકી તારે ભેગવવી જ પડશે.”
આ પ્રમાણે પ્રભુ મહાવીરના મુખથી પોતાના પૂર્વજન્મ સાથે પુત્ર કણિકનો સંબંધ જાણી મહારાજા શ્રેણિકે કારાગ્રહવાસના અસહ્ય કષ્ટો શાંતિપૂર્વક ભેગવ્યાં હતાં, જેમાં તેને અંત આપણે પૂર્વોક્ત પ્રકરણમાં વાંચ્યા પ્રમાણે દુઃખદ સ્થિતિએ થે.
મહારાજા શ્રેણિકના મૃત્યુ બાદ મહારાણ ચિલણાને અપૂર્વ વૈરાગ્ય પ્રાપ્ત થયે, એટલે તેમણે પ્રભુ મહાવીર પાસે દીક્ષા લઈ આત્મકલ્યાણ સાધ્યું. તેવી જ રીતે મહારાજશ્રીની પાછળ રહેલી રાણીઓએ તથા આત્મકલ્યાણ ઈચ્છનારા રાજ્યપુત્રએ તરત જ દીક્ષા લીધી. આ પ્રમાણે મહારાજા શ્રેણિકના રાજ્યકુટુંબમાં એક જ વર્ષમાં બનેલ ઉપરાઉપરી બનાવને અંગે કુણિકનું મગજ ભ્રમિત થયું અને પિતાનું જીવન હવે પશ્ચાત્તાપપૂર્વક વિતાવવું પડ્યું. તેને રાજ્યમહેલ અને રાજ્યધાનીનું શહેર રાજ્યગ્રહી ખાવા ધાતું હોય એવું લાગ્યું એટલે તેણે તરત જ નવું શહેર વસાવવાની આજ્ઞા આપી.
આ જ અરસામાં પ્રભુ મહાવીરનું પણ નિર્વાણ થયું, એટલે મહારાજા કુણિકે પિતાના ધર્મપિતા તરીકે પિતાને સદમાર્ગે દોરનાર મહાન અંતિમ વિભૂતિ પણ ગુમાવી કે જેઓ અવારનવાર રાજ્યકુમાર કણિકને સધ આપી પિતાના પિતાના મૃત્યુના કારણભૂત , તેના પૂર્વજન્મનાં કર્મો” જણાવી તેને શાંત્વન આપતા હતા.
આ પ્રમાણે પ્રભુ મહાવીરનું નિર્વાણ ઈ. પૂર્વે પર૭ માં થયું જેના અંતર્ગત બાર વર્ષ સુધી કુણિકે રાજ્યગાદી ભેગવી હતી, પરંતુ આ રાજ્યગાદી ભેગવવાનાં વર્ષો સૂત્રકારોએ અથવા તો ઇતિહાસકારોએ ન લેતાં મહારાજા શ્રેણિકના મૃત્યુ બાદ તેના રાજ્યાસનનાં વર્ષોની ગણત્રી લીધી છે. એટલે તેણે ૩ર વર્ષ સુધી રાજ્ય ભેગવ્યાનું જણાવ્યું છે, જેની સવિસ્તર હકીક્ત હવે પછીનાં પ્રકરણમાં જણાવવામાં આવશે.
મહારાજા શ્રેણિકે એતિહાસિક દૃષ્ટિએ ૪૨ વર્ષ રાજ્ય કર્યું, પરંતુ વાસ્તવિક રીતે તેમની આણુ મગધમાં ૫૨ વર્ષ ને છ માસ પર્યન્ત વર્તતી હતી.
Page #161
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૨ મું.
મહારાજા ઉડ્ડયન ઊર્ફે ઉઢ્ઢાયશ્વ અથવા ઉત્ક્રાઇ,
વીરનિર્વાણ ૩૨ થી ૬૦ સુધી, ઈ. સ. પૂર્વે ૪૫ થી ૪૬૭ સુધી :: ૨૮ વ.
મહારાજા અજાતશત્રુના સ્વર્ગવાસ પછી પેાતાની ૪૦ વર્ષની અવસ્થાએ મહારાજા ઉદાઇએ ચ’પાપુરીના સિ’હાસન પર બેસી રાજ્યઅમલ શરૂ કર્યાં, પરન્તુ આ મહારાજાને પણ પેાતાના પિતાની માફક ચંપાપુરીમાં ચેન પડ્યું નહિ. તેથી તેણે પણ રાજ્ય ઉપર આવતાં તરત જ નવાં શહેરની સ્થાપના માટે રાજકમ ચારીઓને આજ્ઞા કરી. આ આજ્ઞાનુસાર સારા નિમિત્તિઆઆને ઉત્તમ સ્થાનની શોધ માટે મેાકલવામાં આવ્યા, જે જોતાં જોતાં ગંગા અને સામ નદીના સંગમતટ પર આવ્યા. ત્યાં ગુલામી ફૂલેાથી ખીલેલ ગુલાબી રંગવાળુ “ પાટલી ( પુન્નાંગ ) વૃક્ષ ”ને જોઇ તેની શૈાભાથી આશ્ચર્ય પામેલ નિમિત્તિ ત્યાં થાડા સમય ઊભા રહ્યા ત્યાં તે તે સમયે તેમની નજર ડાળી પર બેઠેલાં ઊઘાડાં મુખવાળાં ચાષ નામના પક્ષીઓ પર પડી. “ ચાષ ” પક્ષીઓનાં ખુલ્લાં માંમાં કીડા આપમેળે આવી આવીને પડતા હતા. આ જોઇ નિમિત્તવેત્તા મનમાં વિચારવા લાગ્યા કે– · અહા ! જેમ આ ચાષ પક્ષીઓનાં માંમાં પેાતાની મેળે કીડા આવીને પડે છે તેમ આ સ્થાને જો નગર વસે તા રાજાને પણ પેાતાની મેળે લક્ષ્મી પ્રાપ્ત થાય. ’
(6
,,
તેઓએ એ વાત રાજાને જણાવી. રાજા પણ ઘણા ખુશી થયા. એવામાં એક વૃદ્ધ નિમિત્તિઓ ખેલ્યા કે—“ હે રાજાન્ ! આ પાટલાવૃક્ષ કઇ સામાન્ય નથી કારણ કે અગ્નિકાપુત્ર આચાય નામે એક મુનિની ખોપરીમાંથી તે ઉત્પન્ન થએલ છે. આ પાટલાવૃક્ષ પવૃિત્ર છે અને વિશેષમાં તેને મૂળ જીવ એકાવતારી હાવાથી ખીજે ભવે મેાક્ષમાં જનાર છે. ”
મહારાજાએ તેનું વૃત્તાંત તે જ્ઞાની નિમિત્તિઆને પૂછ્યું, જેના ત્તિમાએ પેાતાના જ્ઞાનના મળે આપ્યા. આ પ્રસંગને લગતા વૃત્તાંત
જવાબ તે નિમિવિવિધતીર્થંકલ્પ ”
Page #162
--------------------------------------------------------------------------
________________
મહારાજા ઉદયન ઊર્યું ઉદાય% અથવા ઉદાઈ
૧૧૭ નામના ગ્રંથમાં શ્રી “પાટલિપુત્રનગરકલ્પના અધ્યાયમાં તેના કર્તા શ્રી જિનપ્રભસૂરિજીએ વિસ્તારપૂર્વક આપેલ છે, જે વાંચવાથી ખાત્રી થશે. આ આખો કલ્પ લંબાણભર્યો ને મહત્ત્વતાવાળો હોવાના કારણે અમે એ તેમને પાટલિપુત્રને લગતે મહત્વતાભર્યો શેડો ભાગ હવે પછીના પ્રકરણમાં રજૂ કર્યો છે. તે કલ્પ સંપૂર્ણ વાંચી જતાં અન્ય ઐતિહાસિક તાત્વિક બાબતે પણ મળી આવે તેમ છે.
મહારાજા ઉદાઈની આજ્ઞા પ્રમાણે નિમિત્તિઓના દર્શાવ્યા પ્રમાણે બાર યોજન લાંબુ અને નવ જન પહેલું પાટલિપુત્ર નામે નગર વસાવવામાં આવ્યું, જે નગરનું બીજું નામ મનહર દેખાતાં ખીલેલાં કુસુમ પુષ્પોના કારણે કુસુમપુર પણ પડયું. આ નગરનું વર્ણન કરતાં ઇતિહાસકારે જણાવે છે કે તેના કિલાને ૫૭૦ મિનારાઓ તથા ચોસઠ દરવાજાઓ હતા અને કેટની બહાર ૩૦ ફૂટ ઊંડાઈની પહોળી ખાઈ એવી રીતે ખોદવામાં આવી હતી કે ગમે તે દુમન પણ તેને ઓળંગી ન શકે. આ પાટલિપુત્રમાં મહારાજા ઉદાઈએ એક ભવ્ય જિનમંદિર બનાવ્યું હતું ને તે હમેશાં ત્યાં પૂજા કરવા જતે. આ પ્રાચીન મંદિરમાંની કેટલીએક મૂર્તિઓ અત્યારે કલકત્તાના મ્યુઝીએમની ગેલેરીમાં જેવામાં આવે છે.
આ મંદિરમાંની અથવા તો અન્ય મંદિરોમાંથી પટના શહેરની નજદીકમાંથી બે અધિષ્ઠાયક યક્ષની પ્રાચીન મૂર્તિઓ મળી આવી છે કે જે મૂર્તિઓ મહારાજા ઉદાઈના કાળની સમજાય છે. આ હકીક્તને ઇતિહાસવેત્તા જયસ્વાલજી પણ ટેકો આપે છે.
રાજ્યગાદીની સ્થાપના બાદ આ મહારાજાએ સૌરાષ્ટ્રની યાત્રા કર્યાનું નિવેદન મળી આવે છે. યાત્રા કરી આવ્યા બાદ તેણે પશ્ચિમ પ્રદેશ પર્યન્ત કરેલ પર્યટનના આધારે ત્યાં સુધી પાકી સરહદ મજબૂત કરવા અને પિતાએ જ્યાંથી જીત મેળવવાનું કાર્ય અધૂરું રાખ્યું હતું ત્યાંથી આગળ જીત મેળવવાનું કાર્ય તેણે હાથમાં લીધું અને દક્ષિણ પ્રાંતના અનેક વિભાગો તેણે સર કર્યા. આ સમયે રાજ્ય વધારવાની રાક્ષસી મહત્વાકાંક્ષાએ રાજા અજાતશત્રુની માફક રાજા ઉદાઈ પણ ઘણા રાજાઓને અપ્રિય થઈ પડયો હતે. પરિણામે , તેનું અપમૃત્યુ એક પદભ્રષ્ટ રાજકુમારના હાથે વેષધારી મુનિના લેબાશમાં વીરનિર્વાણના ૬ મા વર્ષે જ્યારે તે પિષધશાળામાં પિષધ કરતો હતો તે દિવસે રાતના થયું હતું. તેના અંગેનો અહેવાલ પરિશિષ્ટ પર્વમાં મળી આવે છે જે નીચે મુજબ છે –
ધર્મને બધકર્તા ન થાય તે પ્રમાણે ક્ષાત્રતેજને પ્રસરાવતા ઉદાયી રાજાએ બધા રાજાઓને સામ, દામ, દંડ અને ભેદ એ ચાર પ્રકારની રાજનીતિથી પિતાના સેવકો બનાવ્યા હતા. તે બધા રાજાઓ પણ જ્યાં સુધી ઉદાઈ રાજા જીવે છે ત્યાં સુધી આપણને રાજ્યસુખ નથી એમ માની તેની આજ્ઞાને માન્ય રાખતા હતા.
અન્યથા એક રાજાને કાંઈક અપરાધ થતાં ઉદાઈ રાજાએ તેનું રાજ્ય છીનવી લીધું.
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૧૮
સમ્રાટુ સંપતિ એ રાયણ થએલ રાજા રાજ્ય મૂકી મરણ પામ્યું. તેને એક પુત્ર ભમતે ભમતે ઉજજેની નગરીએ જઈ અવંતિપતિની સેવા કરવા લાગ્યો. તેણે તેને પિતાને સવિસ્તર અહેવાલ સંભળાવ્યું જેથી તેના ઉપર તેની અસર થઈ. એક વખત રાજપુત્ર અવંતિપતિને વિનંતિ કરી કેઃ “હે દેવ! જે આપની આજ્ઞા હોય તે હું ઉદાઈ રાજાને વશ કરું, પરંતુ તમારે મારા સહાયક થવું, કારણ કે પિતાના પ્રાણને તૃણુ સમાન ગણીને વૃથા સાહસ કેણ કરે?” અવંતિનાથે તે વાત કબુલ કરી એટલે તે રાજપુત્ર પાટલીપુત્ર નગરે ગયે.
ત્યાં તે ઉદાઈ રાજાને સેવક થઈ રહ્યું ને વ્યંતર જેમ માંત્રિકના છિદ્ર જુએ તેમ તે ઉદાઈ રાજાના છિદ્ર જેવા લાગ્યું, પરંતુ તે દુરાત્મા પોતાના પ્રયત્નમાં ફાવ્યું નહિ. અન્યદા પરમ શ્રાવક ઉદાઈ રાજાના મંદિરમાં સર્વદા અખ્ખલિતપણે ગમન કરતા એવા જૈન મુનિઓને તેણે જોયા. એટલે જ ઉદાઈ રાજાના ભુવનમાં પ્રવેશ કરવાનો એક માત્ર માર્ગ તેને સાધુજીવન સમજાયું. પિતાના કાર્યની પરિપૂર્તિની ઈચ્છાથી તેણે એક આચાર્ય પાસે દીક્ષા લીધી અને માયાથી નિરતિચારપણે વ્રત પાળતાં તેણે મુનિઓને એવી રીતે સાધ્યા કે જેથી તેઓ તેને આધીન થયા. દંભપ્રધાન તેનું સાધુપણું કેઈના જાણવામાં ન આવ્યું, કારણ કે ચાલાકીથી કરવામાં આવેલ દંભને ભેદ બ્રહ્મા પણ જાણે શક્તા નથી. ઉદાઈ રાજા કાયમ અષ્ટમી અને ચતુર્દશીના દિવસે પિષધ કરતા હતા અને તેને ધર્મકથા સંભળાવવા આચાર્ય તે દિવસે તેની પાસે રહેતા.
એકદા જેમણે તે માયાવી રાજપુત્રને દીક્ષા આપી હતી તે આચાર્ય ષિધના દિવસે વિકાસ વખતે રાજ્યમંદિર તરફ ચાલ્યા. એટલે તેમણે ઉતાવળથી પેલા શિષ્યને કહ્યું કે:
હે ક્ષુલ્લક ! તું ઉપકરણે લઈ લે, આપણે રાજ્યમંદિરમાં જઈએ.” એટલે તે માયાવી ભક્તિનાટક કરતા ઉપકરણે લઈને છળ મેળવવાની ઈચ્છાથી આચાર્યની સાથે ચાલે. ઉદાઈ રાજાને મારવાની ઈચ્છાથી તેણે ચિરકાળથી એક લેહની છરી પોતાની પાસે ગોપવી રાખી હતી તે પણ તેણે ગુપ્ત રીતે સાથે લઈ લીધી.
આ શિષ્ય બાર વર્ષને દીક્ષિત થવાથી એને સમભાવ પારણો હશે, એમ ધારીને આચાર્ય તેને રાજ્યમંદિરમાં સાથે લઈ ગયા. ત્યાં ધર્મગેછી કરીને આચાર્ય નિદ્રાવશ થયા અને રાજા પણ સ્વાધ્યાય કરતા કઈક ગ્લાનિ પામેલ હોવાથી મહીતળને પ્રમાઈને સૂઈ ગયો, પરંતુ તે માયાવી દુરાત્મા તે જાતે જ રહ્યા. બાદ તે માયાવી શ્રમણે સૂતેલા રાજાના ગળા ઉપર યમની જીહ્ન સમાન તે લેહની છરી ચલાવી, એટલે કદળીના સ્થંભ સમાન રાજાને કેમળ કંઠ કપાઈ ગયું. પછી તે પાપિણ તે જ વખતે ત્યાંથી બહાર નીકળી ગયો. તેને સાધુ સમજી પહેરેગીરોએ પણ અટકાવ્યા નહીં. રાજાના રક્તથી આદ્ધ થયેલ આચાર્ય અચાનક જાગ્રત થયા. રાજાનું છેદાયેલ મસ્તક લેવામાં આવ્યું. તપાસ કરતાં પેલા માયાવી શ્રમણને ત્યાં ન જેવાથી આચાર્ય વિચારવા લાગ્યા કેઃ પેલે સાધુ અહીં દેખાતું નથી, તેથી ખરેખર તેણે જ આ દુષ્કર્મ કર્યું જણાય છે. અહા!
Page #164
--------------------------------------------------------------------------
________________
મહારાજા ઉડ્ડયન ઊર્ફે ઉદાયષ અથવા ઉદાન
૧૧૯
""
હૈ પાષ્ટિ ! તેં આ થ્રુ અકૃત કર્યું? ધર્મના આધારરૂપ એવા આ રાજાના વિનાશ કર્યાં અને શાસનની પણ મલિનતા કરી. મેં એવા દુષ્ટને દીક્ષા આપી અને મારી સાથે અહીં લાવ્યે તેથી આ શાસનની મલિનતા મેં જ કરી એમ ર્યું, માટે હું પણુ આત્મઘાત કરીને શાસનની મલિનતાનું રક્ષણ કરું. પછી રાજા અને ગુરુ બન્નેને કોઈએ મારી નાખ્યા એવી લેાકવાયકા ભલે થાય. આ પ્રમાણે વિચારીને ભવચરિમ પ્રત્યાખ્યાન ( અનશન ) કરીને તે છરીને પેાતાના કઠ ઉપર ચલાવીને આચાય પાતે પણ પંચત્વ પામ્યા. પ્રાત:કાલ થતાં અંતઃપુરની શય્યાપાલિકાએ ત્યાં આવી અને અમગલ જોઈને છાતી ફૂટતી રાવા લાગી. એટલે તત્કાળ ત્યાં રાજપુરુષા એકઠા થઈ ગયા. અને સર્વે વિચાર કરવા લાગ્યા કે: ‘રાજા અને ગુરુને નિશ્ચે તે ક્ષુલ્લકે (રાજકુમારે જ ) માર્યા છે. તે આ મહાન્ સાહસ કરી અદ્રશ્ય થઇ ગયા જણાય છે. તેને આ અપકૃત્ય કરતા અટકાવવા આચાર્ય મહારાજે પ્રયત્ન કર્યો હશે એટલે તેમ કરતાં તપથી કૃશ થયેલ શરીરવાળા આચાર્ય ને પણ તે દુરાત્માએ પૃથ્વી ઉપર પાડી દીધા હશે અને નરેન્દ્રની જેમ તે પણ મરણને શરણ થયા જણાય છે. ”
બાદ રાજાના વધ કરનાર તે રાજ્યકુમાર ત્યાંથી ઉજ્જૈની ગયા, જ્યાં અવંતિપતિએ તેના તિરસ્કાર કર્યાં અને આવું દુષ્ટ કૃત્ય કરવા માટે અત્યંત ઠપકા આપ્યા. તેને પેાતાનુ મુખ કાળું કરવા કહી રાજાએ તેને અપમાનિત કરી નગર બહાર કાઢી મૂકયા. ત્યારથી જ અભવ્યશિરામણ તે વસુધા પર ઉઠ્ઠાઇનૃપમારક' એવા નામથી પ્રસિદ્ધ થયા.
"
આ બાજુ મહારાજા ઉદાઇ એકાએક અપુત્ર મરણ પામતાં રાજ્યમંત્રી અને નગરના અગ્રજનાએ પટ્ટ હસ્તિ, પ્રધાન અશ્વ, છત્ર, કુંભ અને બે ચામર, એ પાંચે દિવ્ય વસ્તુઓ રાજ્યમ ંદિરમાં ફેરવી. રાજ્યમંદિરમાં કાઇની પર પસંદગી ન ઉતરવાથી તે દિવ્ય વસ્તુઓ રાજ્યમંદિરની બહાર નગરમાં ફેરવવામાં આવી. અહીં તે દિવસે ભાગ્યદયને લગતા એક અપૂર્વ મનાવ એવા બન્યા કે જેના આધારે પાટલિપુત્ર નગરની શિશુનાગવંશની ક્ષત્રિય રાજ્યગાદી શૂદ્રવંશી નંદવશમાં ગઇ કે જે નવશના રાજાઓએ દોઢસા વર્ષ સુધી પાટલિપુત્ર ઉપર વીરતાથી રાજ્ય કરી રાજ્યકીર્તિ વધારી. એટલું જ નહિ પણ પેાતાની વીરતાના ખળે અન્ય સામ્રાજ્યાના રાજ્યકુટુંબની કન્યા તે મેળવવાને ભાગ્યશાળી થયા, જેનું સવિસ્તર વૃત્તાંત હવે પછીના ખડમાં રજૂ કરવામાં
આવશે.
Page #165
--------------------------------------------------------------------------
________________
प्रकरण २३ मुं.
- ॥ पाटलिपुत्रनगरकल्पः ॥ आनम्य श्रीनेमिनमनेकपुरत्नजनिपवित्रस्य ।
श्रीपाटलिपुत्राहयनगरस्य प्रस्तुमः कल्पम् ॥१॥ पूर्व किल श्रीश्रेणिकमहाराजेऽस्तंगते तदात्मजः कूणिकः पितृशोकाच्चम्पापुरी न्यवीविशत् । तस्मिंश्चालेख्यशेषतां प्रयाते तत्सनुरुद्रायिनामधेयश्चम्पायां क्षोणिजानिरजनिष्ट। सो. ऽपि स्वपितुस्तानि तानि सभाक्रीडाशयनासनादिस्थानानि पश्यन्नस्तोकं शोकमुदवहत् । ततोऽमात्यानुमत्या नूतनं नगरं निवेशयितुं नैमित्तिकवरान् स्थानगवेषणायादिक्षत् । तेऽपि सर्वत्र तांस्तान् प्रदेशान् पश्यन्तो गङ्गातटं ययुः । तत्र कुसुमपाटलं पाटलितरं प्रेक्ष्य तच्छोभाचमत्कृतास्तच्छाखायां निषण्णं चापं व्यात्तवदनं स्वयं निपतत्कीटकपेटकमालोक्य चेतस्वचिन्तयन्-अहो ! यथाऽस्य चापपक्षिणो मुखे खयमेत्य कीटाः पतन्तः सन्ति तथात्र स्थाने नगरे निवेशितेऽस्य राज्ञः स्वयं श्रियः समेष्यन्ति । तच ते राज्ञे व्यजिज्ञपन् । सोऽप्यतीव प्रमुदितः । तत्रैको जरनैमित्तिको व्याहरद्-देव ! पाटलातरुरयं न सामान्यः। पुरा हि ज्ञानिना कथितम्
पाटलादुः पवित्रोऽयं महामुनिकरोटिभूः ।
एकावतारोऽस्य मूलजीवश्चेति विशेषतः ॥१॥ राज्ञोक्तम्-कतमः स महामुनिः । तदनु जगाद नैमित्तिकः-श्रूयतां देव!। उत्तरमथुरायां वास्तव्यो देवदत्ताख्यो वणिकपुत्रो दिग्यात्रार्थ दक्षिणमथुरामगमत् । तत्र तस्य जयसिंहनाम्ना वणिक्पुत्रेण सह सौहृदमभवत् । अन्यदा तद्गृहे भुञ्जानोऽनिका
Page #166
--------------------------------------------------------------------------
________________
પાટલિપુત્રનગરકલ્પ
૧૨૧ नाम्नी तामि स्थाले भोजनं परिवेष्य वातव्यजनं कुर्वन्ती रम्यरूपमालोक्य तस्यामनुरक्तो द्वितीयेऽसि चरकान् प्रेष्य जयसिंह तामयाचिष्ट । सोऽभ्यधाद्-अहं तसा एव ददे खस्वसारं यो मद्गृहाइरे न भवति । प्रत्यहं तां तं च यथा पश्यामि; यावदपत्यजन्म । तावद्यदि मद्हे स्थाता तदा तस्य जामिं दास्यामीति । देवदत्तोऽप्योमित्युक्त्वा शुभेऽह्नि तां पर्यणैषत् । तया सह भोगान् भुञ्जतस्तस्यान्यदा पितृभ्यां लेखः प्रैषि । तं वाचयतस्तस्य नेत्रे वर्षितुमभूणि प्रवृत्ते । ततस्तया हेतुं पृष्टोऽपि यावन्नाब्रवीत् तावत्तयाऽऽदाय लेखः स्वयं वाचितः । तत्र चेदं लिखितमासीद् गुरुभ्याम्-यद्वत्स! आवां वृद्धौ निकटनिधनौ, यदि च नौ जीवन्तौ दिवृक्षसे तदा द्रागागन्तव्यमिति । तदनु सा पतिमाश्वास्य स्वभ्रातरं हठादप्यऽन्वजिज्ञपत् । भर्ना सह प्रतस्थे चोत्तरमथुरां प्रति सगर्भा । क्रमान्मार्गे सा सूनुमसूत । नामास्य पितरौ करिष्यत इति देवदत्तोक्ते परिजनस्तमर्भकमनिकापुत्र इत्युल्लापितवान् । क्रमेण देवदत्तोऽपि स्वपुरी प्राप। पितरौ प्रणम्य च शिशु तयोरार्पयत् । सन्धीरणेत्याख्यां तौ नप्तुः पुनश्चक्राते,तथाप्यन्निकापुत्र इत्येव पप्रथेऽसौ । वर्द्धमानश्च प्राप्ततारुण्योऽपि भोगांस्तृणवद्विधूय जयसिंहाचार्यपार्श्वे दीक्षामग्रहीत् । गीतार्थीभूतः प्रापदाचार्यकम् । अन्यदा विहरन् सगच्छो वार्द्धके पुष्पभद्रपुरं गङ्गातटस्थं प्राप्तः । तत्र पुष्पकेतुनृपस्तद्देवी पुष्पवती तयोयुग्मजौं पुष्पचूलः पुष्पचूला चेति पुत्रः पुत्री चाभूताम् । तौ च सह वर्द्धमानौ क्रीडन्तौ च परस्परं प्रीतिमन्तौ जातौ । राजा दध्यौ-ययेतो दारको वियुज्यते तदा नूनं न जीवतः; अहमप्यनयोविरहं सोढुमनीशस्तस्मादनयोरेव विवाह करोमीति ध्यात्वा मत्रिमित्रपौरांश्छलेनापृच्छद्-भो यद्रत्नमन्तःपुरे उत्पद्यते तस्य कः प्रभुः? तैर्विज्ञप्तम्-देव ! अन्तःपुरोत्पन्नस्य किं वाच्यम् , यद्देशमध्येऽप्युत्पद्यते रत्नं तद्राजा यथेच्छं विनियुक्ते । कोऽत्र बाधः ? । तच्छ्रुत्वा स्वाभिप्राय निवेद्य देव्यां वारयन्त्यामपि तयोरेव सम्बन्धमघटयन्नृपः । द्वौ दम्पती भोगान् भुतः स्म । राज्ञी तु पत्यपमाने वैराग्यातमादाय स्वर्गे देवोऽभूत् । अन्यदा पुष्पकेतौ कथाशेषे पुष्पचूलो राजाऽभूत् । स च देवः प्रयु. क्तावधिस्तयोरकृत्यं ज्ञात्वा स्वमे पुष्पचूलाया नरकानदर्शयत्तद्दुःखानि च । सा च प्रबुद्धा भीता च पत्युः सवेमावेदयत् । सोऽपि शान्तिकमचीकरत् । स च देवः प्रतिनिशं नरकांस्तस्या अदर्शयत् । राजा तु सर्वांस्तीथिकानाहूय पप्रच्छ-कीदृशा नरकाः स्युरिति। कैश्चिगर्भवासः, कैश्चन गुप्तिवासः, कैरपि दारिद्रयम् , अपरैः पारतन्त्र्यमिति तैर्नरका आचचक्षिरे। राज्ञी तु मुखं मोटयित्वा तान् विसंवादिवचसो व्यसाक्षीत् । अथ नृपोऽन्निकापुत्राचार्यमाकार्य तदेवापाक्षीत् । तेन तु यादृशान् देव्यदर्शयत्तादृशा एवोक्ता नरकाः। राज्ञी प्रोचे
१६
Page #167
--------------------------------------------------------------------------
________________
૧રર
સમ્રાટ્ સંપ્રતિ
भगवन् ! भवद्भिरपि किं स्वप्नो दृष्टः १ । कथमन्यथेत्थं वित्थ ? सूरिश्वदत् - भद्रे ! जिना - गमात्सर्वमवगम्यते । पुष्पचूलाऽवोचत् - भगवन् ! केन कर्मणा ते प्राप्यन्ते । गुरुरगृणाद्भद्रे ! महारम्भपरिग्रहैर्गुरुप्रत्यनीकतया पञ्चेन्द्रियवधान्मांसाहाराच्च तेष्वंगिनः पतन्ति । क्रमेण स सुरस्तस्यै स्वर्गानदर्शयत् स्वप्ने । राज्ञा तथैव पाखण्डिनः पृष्टास्तानपि व्यभिचारिवाचो विसृज्य भूपस्तमेवाचार्यं स्वर्गस्वरूपमप्राक्षीत् । तेनापि यथावत्तत्रोदिते स्वर्गाप्तिकारणमपृच्छद्राज्ञी । ततः सम्यक्त्वमूलौ गृहि यतिधर्मावादिशन्मुनीशः । प्रतिबुद्धा च सा लघुकर्म्मा । नृपमनुज्ञापयति स्म प्रव्रज्यायै । सोऽप्यूचे - यदि मगृह एव भिक्षामादत्से तदा प्रव्रज । तयोरीकृते नृपवचसि सा सोत्सवमभूत्तस्याचार्यस्य शिष्या गीतार्था च । अन्यदा भाविदुर्भिक्षं श्रुतोपयोगात् ज्ञात्वा सूरिर्गच्छं देशान्तरे प्रैषीत् । स्वयं तु परिक्षीणजङ्घाबलस्तत्रैवास्थात्ः भक्तपानं च पुष्पचूलाऽन्तः पुरादानीय गुरवेऽदात् । क्रमात्तस्या गुरुशुश्रूषाभावनाप्रकर्षात् क्षपकश्रेण्यारोहात्केवलज्ञानमुत्पेदे । तथापि गुरुवैयावृत्यान निवृत्ता । यावद्धि गुरुणा न ज्ञातं यदयं केवलीति तावत् पूर्वप्रयुक्तं विनयं केवल्यपि नात्येति । सापि यद् यद्गुरोरुचितं रुचितं च तत्तदन्नादि सम्पादितवती । अन्यदा वर्षत्यब्दे सा पिण्डमाहरद् । गुरुभिरभिहितम् - वत्से ! श्रुतज्ञाऽसि, किमिति वृष्टौ त्वयाऽऽनीतः पिण्डः ? इति । साऽभाणीत्-भगवन् ! यत्राध्वनि अप्कायोऽचित्त एवासीत्तेनैवायासिषमहम् ; कुतः प्रायश्चित्तापत्तिः १ । गुरुराह - छद्मस्थः कथमेतद्वेद १ । तयोचे केवलं ममास्ति । ततो मिथ्या मे दुष्कृतम् ; केवल्याशातित इति ब्रुवन्नपृच्छत्तां गच्छाधिपः - किमहं सेत्स्यामि न वेति ? केवल्यूचे मा क्रुड्व मधृतिम् ; गङ्गामुत्तरतां वो भविष्यति केवलम् । ततो गङ्गामुत्तरीतुं लोकैः सह नावमारोहत्सूरिः । यत्र यत्र स न्यषीदत्तत्र तत्र नौर्मक्कुमारेभे । तदनु मध्यदेशासीने मुनीने सर्वापि नौर्मक्तं लग्ना । ततो लोकैः सूरिर्जले क्षिप्तः । दुर्भगीकरणाविराद्वया प्राग्भवपत्न्या व्यन्तरीभूतयाऽन्तर्जलं शूले निहितः । शूलप्रोतोऽप्ययमप्कायजीवविराधनामेवाशोचयन्नाऽऽत्मपीडाम् । क्षपकश्रेण्यारूढोऽन्तकृत्केवलीभूय सिद्धः । आसन्नैः सुरैस्तस्य निर्वाणमहिमा चक्रे । अत एव तत्तीर्थं प्रयाग इति जगति पप्रथे । प्रकृष्टो यागः पूजा अत्रेति प्रयाग इत्यन्वर्थः । शूलप्रोतत्वगतानुगतिकया चाद्यापि परसमयिनः क्रकचं स्वाङ्गे दापयन्ति तत्र । वटश्च तत्र कणशस्तुरुष्कैछिन्नोऽपि मुहुर्मुहुः प्ररोहति ।
सूरेः करोटिर्यादोभिस्त्रोट्यमानाऽपि जलोर्मिभिर्नदीतीरं नीता । इतस्ततो लुलन्ती च शुक्तिवन्नदीतटे क्वापि गुप्तविषमे प्रदेशे विलग्य तस्थौ । तस्य च करोटिकर्परस्यान्तः कदाचित्पाटलाबीजं न्यपप्तत् । क्रमात् करोटिकर्परं भित्त्वा दक्षिणहनोः पाटलातरुरुद्गतो विशालश्चायमनि । तदत्र पाटलिद्रोः प्रभावाच्चापनिमित्ताच्च नगरं निवेश्यताम्, आशिवाशब्दं च
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૨૩
પાટલિપુત્રનગરક૯૫ सूत्रं दीयताम् । ततो राज्ञाऽऽदिष्टा नैमित्तिकाः पाटलां पूर्वतः कृत्वा पश्चिमाम् , तत उत्तराम् , ततः पुनः पूर्वाम् , ततो दक्षिणां शिवाशब्दाऽवधि गत्वा सूत्रमपातयन् । एवं चतुरस्रः पुरस्य सभिवेशो बभूव । तत्राङ्कित प्रदेशे पुरमचीकरन्नृपः। तच्च पाटलानाम्ना पाटलिपुत्रं पत्तनमासीत् । असमकुसुमबहुलतया च कुसुमपुरमित्यपि रूढम् । तन्मध्ये श्रीनेमिचैत्यं राज्ञाsकारि । तत्र पुरे गजाश्वरथशालाप्रासादसौधप्राकारगोपुरपण्यशालासत्राकारपौषधागाररम्ये चिरं राज्यं जैनधर्म चापालयदुदायिनरेन्द्रः।। ["विविधतीर्थकल्प"माथी उद्धृत, कर्ता श्रीजिनप्रभसूरि, रचना विक्रम संवत् १३८९ ]
ભાવાર્થ –શ્રી નેમિનાથ ભગવાનને નમસ્કાર કરીને અનેક પુરુષોના જન્મથી પવિત્ર, શ્રી પાટલિપુત્રનગરને કલ્પ (ગ્રંથ) અમે કહીએ છીએ.
પહેલાં શ્રેણિક મહારાજા પરલકવાસી થયા ત્યારે તેમને પુત્ર કણિક પિતાના શેકથી ચંપાપુરીમાં રહ્યા. તે પણ પરલોકવાસી થયા ત્યારે તેને પુત્ર ઉદાય ચંપાપુરીમાં રાજા થયો. તે પણ પિતાના પિતાનાં સભાસ્થાને, કીડાસ્થાને, શયન અને આસને વિગેરે જેતે ઘણે શોક કરવા લાગ્યો. ત્યારપછી પ્રધાનની અનુમતિથી નવીન નગર વસાવવા માટે સારા નિમિત્તિઓને સ્થાનની શોધ માટે આજ્ઞા આપી. તેઓ પણ સર્વ સ્થળે સ્થાનેને જોતાં જોતાં ગંગાને કાંઠે ગયા. ત્યાં ફૂલેથી ગુલાબી રંગવાળું પાટલિવૃક્ષ(પુન્નાગ વૃક્ષ)ને જોઈને તેની શોભાથી આશ્ચર્ય પામેલા, તેની ડાળી પર બેઠેલા ઊઘાડા મુખવાળા ચાષપક્ષીના મોઢામાં પોતાની મેળે કીડાઓ પડતા જોઈને મનમાં વિચારવા લાગ્યા: “અહો ! જેમ આ ચાષ પક્ષીના મોઢામાં પોતાની મેળે આવીને કીડા પડે છે તેમ આ સ્થાને નગર વસે તે આ રાજાને પિતાની મેળે લક્ષમી આવી મળશે.” તેઓએ તે વાત રાજાને જણાવી. રાજા પણ ઘણે ખુશ થયા. ત્યાં એક વૃદ્ધ નિમિત્તિ બોલ્યોઃ “હે રાજન! આ પાટલાવૃક્ષ કાંઈ સામાન્ય નથી કારણ કે પહેલાં જ્ઞાનીએ કહ્યું છે કે –
મહાન મુનિની ખેપરમાંથી ઉત્પન્ન થયેલ આ પાટલાવૃક્ષ પવિત્ર છે, અને વિશેષમાં તેને મૂલ જીવ એકાવતારી (બીજે ભવે મોક્ષે જનાર) છે.”
રાજાએ પૂછયું-તે મહામુનિ કેણુ?” ત્યારે નિમિત્તિઓ બેઃ “હે દેવ! સાંભળે ઉત્તરમથુરામાં રહેનાર દેવદત્ત નામને વણિકપુત્ર દિગ્યાત્રા માટે દક્ષિણમથુરામાં આવ્યું. ત્યાં તેને જયસિંહ નામના વાણીઆના પુત્ર સાથે મિત્રતા થઈ. એક વખત તેને ઘેર જમતાં થાલમાં ભેજન પીરસીને પવન નાખતી અને સુંદર રૂપવાળી અત્રિકા નામની તેની બહેનને જોઈને, તેના ઉપર નેહવાળા તેણે માણસ મેકલીને જયસિંહ પાસે તેની માગણી કરી. જયસિંહે કહ્યું કે: “હું તેને જ મારી બહેન આપું કે જે મારા ઘરથી દૂર ન થાય. હમેશાં તેણને અને તેના પતિને જોઉં અને જ્યાંસુધી સંતાન થાય ત્યાંસુધી તેઓ બંને
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૨૪
સમ્રાટુ સંપ્રતિ મારે ઘેર રહે તેને મારી બહેન આપું.” દેવદતે તે કબૂલ કર્યું અને શુભ દિવસે તેને પરણ્યો. તેની સાથે ભેગ ભેગવતા તેને એક દિવસ તેના માબાપને પત્ર મળે. તેને વાંચતા તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં, તેથી અગ્નિકાએ કારણ પૂછવા છતાં તે બોલ્યા નહીં ત્યારે તેણુએ પત્ર લઈને વાંચ્યો. તેમાં આ પ્રમાણે તેના માબાપે લખેલ હતું: “હે પુત્ર! વૃદ્ધ એવા અમેને તારે જોવાની ઈચ્છા હોય તે જલદી આવવું.” ત્યારપછી તેણીએ પતિને આશ્વાસન આપીને હઠથી પોતાના ભાઈની રજા લીધી, અને ધણી સાથે સગર્ભાવસ્થામાં જ ઉત્તરમથુરા તરફ જવા નીકળી. અનુક્રમે માર્ગમાં તેણીએ પુત્રનો જન્મ આપે. આનું નામ માતાપિતા પાડશે એમ દેવદત્તે કહ્યું પણ નોકરવર્ગ તેને અગ્નિકાપુત્ર એ નામથી બોલાવવા લાગે. અનુક્રમે દેવદત્ત પિતાને નગરે પહોંચે. માતપિતાને નમીને તે બંનેએ બાલક તેમને આપે. તેઓએ પિત્રનું નામ સંધારણું પાડયું, પણ આ તો અગ્નિકાપુત્ર એ નામથી જ પ્રસિદ્ધ થયે. અનુક્રમે વધતે તરુણ અવસ્થાને પામે છતાં ભેગને તૃણ માફક ત્યજીને જયસિંહ આચાર્ય પાસે દીક્ષા લીધી. બાદ ગીતાર્થ થઈને આચાર્ય પદ પ્રાપ્ત કર્યું.
ગચ્છ સાથે વિચરતા એક વખત અત્રિકાચાર્ય વૃદ્ધાવસ્થામાં ગંગાને કાંઠે રહેલા પુપભદ્રનગરમાં આવ્યા. તે નગરમાં પુપકેતુ રાજા અને તેની રાણી પુષ્પાવતી હતી. તેઓને સાથે જન્મેલા પુ૫ચૂલ અને પુછપચૂલા એ નામનાં પુત્ર-પુત્રી હતાં. સાથે વધતાં અને સાથે રમતાં તે બંને જણ પરસ્પર સ્નેહવાળાં થયાં. રાજા વિચારવા લાગ્ય: “જે આ બાળકોને જુદાં કરીશ તે નક્કી જીવી શકશે નહિ. હું પણ તે બંનેને વિરહ સહી શકું તેમ નથી, તેથી એ બંનેનો વિવાહ કરું.' એમ વિચારીને પ્રધાને, મિત્રો અને નગરવાસીઓને કપટથી પૂછ્યું કે: “હે લેકે ! જે રત્ન અન્તઃપુરમાં ઉપજે તેને માલીક કોણ?” તેઓએ કહ્યું: “હે દેવ! અંત:પુરમાં ઉપજેલાનું તે શું પણ દેશમાં જે રત્ન ઉત્પન્ન થાય તેને રાજા પિતાની ઈચ્છાપૂર્વક ઉપયોગ કરી શકે છે. આમાં શું બાધ છે?” તે સાંભળીને રાજાએ પિતાને અભિપ્રાય જણાવીને રાણુએ ના કહ્યા છતાં રાજાએ તે બંનેને વિવાહ સંબંધ . તે બંને જણ ભેગેને ભેગવવા લાગ્યાં. રાણી તે પતિએ અપમાન કર્યું તેથી વૈરાગ્ય વડે વ્રત ગ્રહણ કરીને સ્વર્ગમાં દેવપણે ઉત્પન્ન થઈ. એક વખત જ્યારે પુષ્પકતુ રાજા મરણ પામ્યા ત્યારે પુષ્પચલ રાજા થયા. આ બાજુ દેવ થયેલ રાણુ અવધિજ્ઞાનથી તે બંનેના અકૃત્ય(ખરાબ કાર્ય)ને જાણીને પુષ્પચલાને સ્વપ્નમાં નરકનાં દુઃખ દેખાડ્યાં. તે જોઈને તેણે જાગી ઊઠી અને ભયભીત બની ગઈ. પછી બધી વાત તેણે પતિને જણાવી. તેણે પણ શાંતિ કાર્ય કરાવ્યું, છતાં તે દેવ હમેશાં રાત્રિએ તેણીને નરક દેખાડવા લાગ્યું. રાજાએ બધા ધર્મના અગ્રેસને બોલાવીને પૂછયું: “નરકે કેવા હોય?” કેટલાકે ગર્ભવાસને, કેટલાકે ગમવાસને, કેટલાકે દરિદ્રતાને, કેટલાકે પરતંત્રતાને નરક કહ્યું. રાણીએ તે મુખ મરડીને વિરુદ્ધ (પ્રતિકૂળ) બોલનારાઓને રજા આપી. ત્યારપછી રાજાએ અગ્નિકાપુત્ર આચાર્યને બોલાવીને પૂછ્યું. તેમણે તે જેવા દેવીએ દેખાડ્યાં હતાં તેવાં જ નરકે કહ્યાં. રાણીએ પૂછ્યું “હે ભગવન્! તમે પણ સ્વપ્ન જોયું છે કે શું? નહિ તે નરકનું સ્વરૂપ આવી રીતે કેમ જાણે?”
Page #170
--------------------------------------------------------------------------
________________
પાટલિપુત્રનગરક૫
૧૨૫
સૂરિએ કહ્યું: “હે ભદ્ર! જિનેશ્વર ભગવાનના આગમોથી સર્વ જાણી શકાય છે. પુપચલા બોલી: “હે ભગવન્! કેવા કર્મોથી તે નરક પ્રાપ્ત થાય?” ગુરુએ કહ્યું: “હે ભદ્ર! મહાઆરંભ અને પરિગ્રહવડે, ગુરુના વિરોધી થવાથી, પંચેંદ્રિયના ઘાતથી અને માંસાહારથી છે નરકમાં જાય છે.” અનુક્રમે દેવતાએ તેને સ્વપ્નમાં સ્વર્ગ પણ બતાવ્યું. રાજાએ પહેલાંની માફક અન્ય ધમીઓને પૂછ્યું, પણ પ્રતિકૂળ બોલનારાઓને રજા આપીને, રાજાએ તે આચાર્ય મહારાજને સ્વર્ગનું સ્વરૂપ પૂછયું. તેમણે હતું તેવું જ કહ્યું ત્યારે સ્વર્ગની પ્રાપ્તિનું કારણ રાણીએ પૂછયું, એટલે મુનિરાજે સમ્યક્ત્વ યુક્ત ગૃહસ્થ ધર્મ અને સાધુધર્મ એમ બે ધર્મોને ઉપદેશ આપે. હકમી તે રાણી પ્રતિબધ પામી, અને રાજાની પાસે દીક્ષા લેવા માટે રજા માગી. રાજાએ કહ્યું: “જે મારે ઘેરથી જ ભિક્ષા ગ્રહણ કરે તે દીક્ષા લે.” તેણુએ તે વચન અંગીકાર કર્યું ને ઉત્સવપૂર્વક આચાર્યની શિષ્યા થઈ અને ભણુને વિદુષી બની,
એક વખત શ્રતના ઉપગથી ભવિષ્યમાં દુષ્કાળ પડવાને છે એમ જાણીને ગચ્છને બીજા દેશમાં મોકલી દીધા અને અગ્નિકાપુત્ર આચાર્ય પતે વૃદ્ધ હેવાથી ત્યાં જ રહ્યા. ગોચરી પાણી પુષ્પચલા અન્તઃપુરમાંથી લાવીને આપે છે. અનુક્રમે તેણીને ગુરુસેવાના ઉત્કૃષ્ટ ભાવથી અને ક્ષપકશ્રેણીવડે કેવલજ્ઞાન ઉત્પન્ન થયું, તે પણ ગુરુસેવાથી તે અટકી નહિ. જ્યાં સુધી આ કેવલી છે એમ ગુરુએ ન જાણ્યું ત્યાં સુધી કેવલી છતાં પણ પૂર્વની જેમ વિનયને ઉલ્લંઘતી નહિ. તે પણ ગુરુને ગ્ય અને રુચિકર આહાર–પાણી લાવી આપતી. એક વખત વરસાદ વરસતે હતું અને તે આહાર લાવી. ગુરુએ કહ્યું: “હે વત્સ! તું વિદુષી હોવા છતાં વરસાદમાં આહાર કેમ લાવી?” તેણુએ કહ્યું: “ભગવદ્ ! જે માર્ગમાં અચિત્ત (નિર્જીવ) વરસાદ હતા તે માર્ગેથી હું આવી છું તે પ્રાયશ્ચિત કેમ આવે?” ગુરુએ કહ્યું: “સંસારી હોવા છતાં તે તે કેવી રીતે જાણ્યું?” તેણુએ કહ્યું: “મને કેવળજ્ઞાન થયું છે.” ત્યારે “મારું પાપ મિથ્યા થાઓ, મેં કેવલીની આશાતના કરી” એમ બોલતાં આચાર્યો તેણુને પૂછયું કે:
હું મોક્ષ પામીશ કે નહિ?” કેવલીએ કહ્યું: “તમે અધીરાઈ ન કરે. ગંગા ઉતરતાં તમને પણ કેવલજ્ઞાન થશે.” પછી લોકોની સાથે ગંગા નદી ઉતરવાને સૂરિ નાવમાં બેઠા.
જ્યાં જ્યાં તે બેસતા ત્યાં ત્યાં નાવ ડૂબવા લાગી, ત્યારે સૂરિ નાવની મધ્યમાં બેઠા. તે વખતે આખી નાવ ડૂબવા લાગી તેથી લોકેએ સૂરિને પાણીમાં ફેંકી દીધા. પૂર્વભવમાં અપમાનિત કરેલી અને વ્યંતરી થયેલી સ્ત્રીએ જળમાં પડતાં જ તેમને શૈલી ઉપર લઈ લીધાં. શૈલીમાં પરોવાએલા પણ આ મુનિ પોતાના લેહીનાં ટીપાંથી પાણીના જીવની વિરાધનાને જ શોક કરતા હતા પરંતુ પોતાની પીડાને શોક નહતા કરતા. પછી તેઓ ક્ષપકશેણીએ ચડીને અંતકૃતકેવલી થઈને મેક્ષે ગયા. નજીકમાં તેમને નિર્વાણ મહોત્સવ કર્યો. આ જ કારણથી તે તીર્થ, પ્રયાગ એ નામથી જગતમાં પ્રખ્યાત થયું. “વિશેષ પ્રકારે પૂજાય છે જ્યાં તે પ્રયાગ ” એમ વ્યુત્પતિ થાય. શૈલીમાં પરેવાવું તે પરંપરાએ હજી સુધી પણ પરદશનીએ ત્યાં પિતાને
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૨૬
સમ્રા સંપ્રતિ અંગે કરવત મુકાવે છે. વળી ત્યાં એક વડ છે. તેના મુસલમાનોએ કકડે કકડા કરી નાખ્યા છતાં ફરીથી ઊગે છે.
જલજંતુઓવડે તેડાતી સૂરિની ખેપરી પાણીના તરંગોથી કિનારે આવી. આમતેમ આલટતી છીપની જેમ નદીના કોઈ પ્રદેશમાં વળગીને રહી. તે બેપરમાં કઈ વખતે પાટલાવૃક્ષનું બીજ પડયું. અનુક્રમે તે ખેપારીના ખપ્પરને દક્ષિણ તરફથી ભેદીને પાટલાવૃક્ષ ઊગ્યું અને મોટું થયું. તે આ પાટલાવૃક્ષના પ્રભાવથી અને ચાષ પક્ષીના નિમિત્તથી નગર વસાવો. શિયાળનો શબ્દ સંભળાય તેટલા સ્થાનમાં સૂત્ર વિંટાળે.” ત્યારે રાજાથી આદેશ કરાયેલા નિમિત્તીઆએ પાટલાવૃક્ષને પૂર્વથી પશ્ચિમ તરફ કરીને, ત્યાંથી ઉત્તર તરફ કરીને, ત્યાંથી પૂર્વ તરફ કરીને, અને ત્યાંથી દક્ષિણ તરફ કરીને શિયાળને શબ્દ સંભળાય ત્યાંસુધી જઈને સુત્ર વિંટાળ્યું આ પ્રમાણે ચાર ખૂણાવાળા નગરની સ્થાપના થઈ. તે નિશાની કરેલા પ્રદેશમાં રાજાએ નગર વસાવ્યું અને પાટલાવૃક્ષના નામથી તે પાટલિપુત્ર એ નામથી પ્રસિદ્ધ થયું. વળી ફેલેની બહળતાથી તેનું બીજું નામ કસુમપુર પણ હતું. તે નગરમાં રાજાએ નેમિનાથ ભગવાનનું દહેરાસર કરાવ્યું. હાથીશાળા, અશ્વશાળા, રથ શાળા, મંદિરે, હવેલીઓ, દરવાજા, દુકાને અને યજ્ઞશાલા તથા પિષધશાળાએ વડે સુંદર તે નગરમાં ઉદાયિ રાજાએ જૈનધર્મ અને રાજ્યને પાળ્યું.
સુજ્ઞ વાચક, આ કલ્પ વિક્રમ સંવત ૧૩૮૯માં પ્રાચીન ગ્રંથેના આધારે લખાએલ છે. આ ગ્રંથ લખાયાને લગભગ છ ઉપરાન્ત વર્ષ થઈ ગયા છે. આની પૂર્વે વીર નિર્વાણ ૮૦૦ના ગાળામાં નિશિથચણ નામે ગ્રંથ લખાએલ છે તેમાં મહારાજા સંપ્રતિ સુધીનો સવિસ્તર વૃત્તાંત આવે છે. તેવી જ રીતે ત્રીજા ખંડના અંતમાં વિક્રમ સંવત ૧૧૭૮ના ગાળામાં થએલ નવાંગી ટીકાકાર તઈપંચાનન શ્રી અભયદેવસૂરિશ્રીને “મૈર્યવંશને લગતે ઇતિહાસ”—આ ઐતિહાસિક ગ્રંથની પ્રમાણિક્તા માટે રજૂ કરીશું, જે વાંચવાથી ખાતરી થઈ શકશે કે જેને ગળે પણ ઈતિહાસો કરતાં વધુ પ્રમાણભૂત હકીકત પૂરી પાડે છે.
Page #172
--------------------------------------------------------------------------
________________
ખંડ ૩ જો
--> ans —
પ્રકરણુ ૧ લુ.
મગધ સામ્રાજ્ય પર નંદવંશ.
આ વંશમાં નવ રાજાએ થયા છે, જેઓના રાજ્યામલ શિશુનાગવંશી નંદરાજાએ તરીકે તેમની વીરતાને અ ંગે મગધની કીર્તિ વધારનારા અને ગારવશાળી બન્યા હતા. આ રાજ્યવ’શની સ્થાપના શુદ્ધ જાતિના રાજાથી થઈ હતી. પ્રથમ નોંદ રાજા હુંજામ-પુત્ર હતા. તેનેા જન્મ એક ગુણિકાના ઉત્તરદ્વારા થયા હતા. ભાગ્યાનુયાગે તેને મગધની રાજ્યગાદી અજખ સંજોગામાં મળી હતી, જેના સવિસ્તર ઇતિહાસ હવે પછીનાં પ્રકરણમાં રજૂ કરશું. રાજ્યકાળગણના—
નવ
ખાદ્ધ, પૈારાણિક અને જૈન ગ્રંથ પ્રમાણે કાળગણના તપાસતાં નંદવંશના રાજાએના રાજ્યામલનાં વર્ષોની ગણત્રી અમેસતી થઇ શકતી નથી, છતાં આ નંદવંશી નવ રાજાઓએ મગધની રાજ્યગાદી ઉપર ૧૫૦ વર્ષ સુધી અમલ કર્યાના ઇતિહાસ વિધવિધ ગ્રંથા પરથી સાબિત થાય છે.
ભારતમાં માવંશની રાજ્યસ્થાપનાના કાળ ઈ. સ. પૂર્વે ૩૨૨ સમાન્ય રહ્યો છે, અને આ કાળગણનાને યુનિવર્સિટિ જેવી અગત્યની સંશાધક સંસ્થાએ પણ માન્ય રાખી, તેના આધારે ઐતિહાસિક શિક્ષણના કાર્સ પણ ચાલુ કર્યો છે.
જૈન કાળગણનાની દૃષ્ટિએ ગણત્રીના ઊંડાણમાં ઉતરતા કાળગણનાને અંગે શ્રી મેરુતુ ંગાચાર્યનાં રચેલાં ચાર પ્રાચીન લેાક મળી આવ્યા છે જે પૈકી એ લેાકમાં તેઓ નીચે પ્રમાણે જણાવે છે:—
Page #173
--------------------------------------------------------------------------
________________
૧ર૮
સમ્રાટ્ સંપ્રતિ
“ જે રાત્રિએ તીર્થંકર મહાવીરદેવ નિર્વાણ પામ્યા તે જ રાત્રિએ અવન્તી(માળવા)માં રાજા પાલકના અભિષેક થયેા હતા.
નદાએ મગધની રાજ્યગાદી ઉપર ૧૫૦ વર્ષ સુધી રાજ્ય કર્યું હતું.
શ્રીમદ્ કલ્યાણુવિજયજી મહારાજે “ વીરનિર્વાણુ સંવત્ અને જૈનકાળગણના ” નામને ગ્રંથ રચ્યા છે. તેમાં પૃષ્ઠ ત્રીશ પર “ તિલ્થોથી પત્રય ' જે પાંચમી સદીની આસપાસમાં પાટલિપુત્રમાં રચવામાં આવ્યેા હતેા તેમાંથી કાળગણનાની ગાથાએ ઉષ્કૃત કરી છે જે ગાથાઓ નીચે પ્રમાણે છે.
" जं स्यणि सिद्धिगओ अरहा तित्थंकरो महावीरो । तं स्यणिमवंतिए अभिसित्तो पालओ राया
पालगरणो सट्ठी पुण पण्णसयं वियाणि णंदाणम् । रियाणं सट्ठियं पणतीसा पूसमिताणम् ( तस्स ) बलमित्त भाणुमित्ता सट्टा चत्ताय होंति नहसेणो । गद्दभसयमेगं पुण पडिवन्नो तो सगोराया
""
॥ ૬૨૦ ||
॥ ૨ ॥
॥ ૬૨૨ ॥
पंच य मासा पंच य वासा छच्चेव होंति वाससया । પરિનિજુગન્નઽરિહતો, તો ધ્વજો (ત્તિવનો) સોરાયા ॥ ૬૨૨ II”
અર્થાત્ જે રાત્રિએ અર્હન્ત મહાવીર તીર્થંકર નિર્વાણુ પામ્યા તે જ દિવસે અવન્તીમાં પાલક રાજાના રાજ્યાભિષેક થયા. ૬૦ વર્ષ પાલકના, ૧૫૦ વર્ષી નદાના, ૧૬૦ વર્ષ મોર્ચાનાં, ૩૫ વર્ષ પુષ્પમિત્રનાં, ૬૦ વર્ષ ખલમિત્ર અને ભાનુમિત્રના અને ૪૦ વર્ષ નભસેનનાં, ૧૦૦ વર્ષ ગભિલ્લાનાં વીત્યા બાદ શક રાજા શાલિવાહનનું શાસન ચાલ્યું હતું કે જ્યારથી શક સંવતની ઉત્પત્તિ થઇ હતી. અહિન્ત મહાવીરનિર્વાણુના ૬૦૫ વર્ષ અને પાંચ માસ વીત્યા બાદ શક રાજા ઉત્પન્ન થયા હતા.
આ ઐતિહાસિક ગ્રંથના લખાણ સમયે શક સંવત્ ૧૮૬૧ ચાલે છે, જેમાં ૬૦૫ ઉમેરતાં વીર નિર્વાણુ સંવત્ ૨૪૬૬ થાય છે કે જે સંવત્ કાળગણનાની ગણત્રી સાથે બરાબર મળતા આવે છે. તેવી જ રીતે અત્યારે વિક્રમ સંવત ૧૯૯૬ ચાલુ છે, તેમાં ૪૭૦ વર્ષ મેળવતાં ૨૪૬૬ ની સંખ્યા પણ ખરાખર મળતી આવે છે.
શ્રી મેરુતુંગાચાર્ય ની રાજ્યકાળગણનામાં પણ વીરનિર્વાણુ અને વિક્રમાદિત્યના રાજ્યારાહુણ વચ્ચે પણ ૪૭૦ વર્ષનું અંતર જણાવેલું છે.
Page #174
--------------------------------------------------------------------------
________________
મગધ સામ્રાજ્ય પર ન ધ્રુવ શ
શ્રી યુગપ્રધાન પટ્ટાવલી
તેવી જ રીતે “ યુગપ્રધાન કાળગણના પદ્ધતિ ” માં સંઘસ્થ-વીરપટ્ટ પ્રાપ્ત કરનાર ૨૦ મહાપુરુષા ક્રમશ: થયા છે, જેની કાળગણના “ સ્થવિરાવલી ’ 66 અથવા યુગપ્રધાન પટ્ટાવલી ”માં દર્શાવવામાં આવી છે. યુગપ્રધાનેાના સમયની સાથે રાજ્યકાળગણનાના વર્ષો મધબેસતા થાય છે. તે ગણુના નીચે મુજબ:—
ܕܕ
પ્રભુ મહાવીરના નિર્વાણુ ખાદ્ય સાધુ સ ંસ્થાના નેતા યુગપ્રધાન તરીકે આઠ આચાય પટ્ટધરા વીરનિર્વાણુના ૨૧૫ વર્ષ સુધીમાં થયા હતા. તેટલા સમય પ્રમાણેના પ્રથમ આંક સમાપ્ત કરી ત્યાંથી બીજા આંકની શરૂઆત કરવામાં આવે છે. એના અર્થ ખુલ્લી રીતે એ સમજાય છે કે વીરનિર્વાણુ ૨૧૫ માં મગધની રાજ્યગાદી ન ધ્રુવશમાંથી મા વંશના હાથમાં ગઈ હતી. યુગપ્રધાન તરીકેનાં વર્ષોંની ગણત્રી નીચે મુજબ છે:
૧૨૯
(૧) ૧. શ્રી સુધર્માસ્વામીનાં ૨૦, ૨. જખસ્વામીનાં ૪૪, ૩. પ્રભવસ્વામીનાં ૧૧, ૪. શષ્યભવસૂરિનાં ૨૩, ૫. યશાભદ્રસૂરિનાં ૫૦, ૬. સભૂતિવિજયનાં ૮, ૭. શ્રી ભદ્રમાહુસ્વામીનાં ૧૪, અને ૮. સ્થૂલભદ્રજીનાં ૪૫–આ પ્રમાણે ૨૧૫ વર્ષના પ્રથમ આંક થાય છે.
( ૨ ) ખાદ સ્થવિરાવલીના ખીજો આંક શ્રી આ મહાગિરિનાં ૩૦, શ્રી આર્ય સુહસ્તિનાં ૪૬, શ્રી ગુણસુદરસૂરિનાં ૪૪ વર્ષ મળી ૩૩૫ માં પૂરા કરવામાં આવ્યે છે.
(૩) ખાદ નિગેાવ્યાખ્યાતા કાલકાચાર્યનાં ૪૧ અને શાંડિલ્યનાં ૩૮ ગણી વીરનિર્વાણુના ત્રીજો આંક ૪૧૪ માં પૂર્ણ કરવામાં આવ્યે છે.
(૪) રૈવતિમિત્રનાં ૩૬, આ મગનાં ૨૦ મળી ૪૭૦ સુધીમાં ચેાથેા આંક પૂરો થાય છે. (૫) શ્રી ભદ્રગુપ્ત, શ્રી ગુસ, શ્રો વાસ્વામીના કાળ મળી પાંચમા આંક ૫૮૪ ના વર્ષ સુધી પહોંચે છે.
૧૭
(૬) ખાદ આરક્ષિત ૧૩ તથા પુષ્પમિત્રનાં ૨૦ વર્ષ મળી વીરનિર્વાણના છઠ્ઠા આંક ૬૦૫ પર પહોંચે છે.
ઉપરના સંબંધને દર્શાવતી ગાથા નીચે પ્રમાણે છે:—
“ શિ િવીરાણ મુદ્દભ્ભો, વીસ ૨૩પત્તવાસનંદ્યુમ્સ | पभवेगारस सि - भवस्स तेवीस वासाणि ॥ पन्नास जसोभद्दे, संभूइस भद्दबाहुस्स । चउदस य थूलभदे, पणयालेवं दुपन्नरस || अजमहागिरि तीसं, अज्जसुहत्थीण वरिस छायाला । गुणसुंदर चउआला, एवं तिसया पणत्तीसा ||
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૩૦
સમ્રા સંપ્રતિ
ततो इगचालीसं निगोय वक्खाय कालिगायरिओ। अट्ठत्तीसं खंदिल ( संडिल ) एवं चउसय चउद्दस य ॥ रेवइमित्ते छत्तीस, अञ्जमंगू अ वीस एवं तु । चउसय सत्तरि चउसय, तिपन्ने कालगो जाओ॥ चउवीस अञ्ज धम्मे, एगुणचालीस भद्दगुत्ते अ । सिरिगुत्ति पनर वहरे, छत्तीसं एव पणचुलसी ॥ तेरस वासा सिरिअञ्जरक्खिए वीस पूसमित्तस्स ।
इत्थय पणहिअ छसरासु सागसंवच्छरुप्पत्तो ॥" ઉપર પ્રમાણે રાજ્યકાળગણનાના અનુસંધાન યુક્ત યુગપ્રધાન પટ્ટાવલીની રચના કરવામાં આવી છે. તે પરથી નિર્વિવાદ સિદ્ધ થાય છે કે પ્રથમ અંકમાંના યુગપ્રધાન આચાર્યો સાથે નંદ વંશના રાજ્યોમલને ગાઢ સંબંધ હતો. આ વસ્તુ મહત્ત્વની અને ઈતિહાસના ઊંડાણને સ્પર્શનારી હેવાથી અહીં તે વિષય પરત્વે સંક્ષિપ્ત વિવેચન હાથ ધરીએ છીએ.
નંદવંશના રાજઅમલ દરમિયાન નીચેની મહત્વતાભરી ઘટનાઓ બની હતી.
૧. વીર નિર્વાણ ૧૫૫ માં મગધમાં પ્રથમ દુષ્કાળ પડ્યો. આ સમયે શ્રી ભદ્રબાહુસ્વામી ૧૨ વષ દુષ્કાળના અંગે ઉગ્ર તપશ્ચર્યા કરવા નેપાલ ગયા, જ્યાં તેમના બે શિવેને સ્વર્ગવાસ થયે.
૨. વર નિર્વાણ ૧૬૦ માં પાટલીપુત્રમાં પ્રથમ સૂત્રવાચના થઈ.
૩. શ્રી સ્થૂલભદ્રજીની વીર નિર્વાણ ૧૪૬ માં દીક્ષા થઈ, ૧૭૦ માં યુગપ્રધાન પદની પ્રાપ્તિ થઈ અને ૨૧૫ માં તેમનો સ્વર્ગવાસ થયે.
૪. તેમના સ્વર્ગવાસના પાંચ વર્ષ પૂર્વે ઈતિહાસકારોના જણાવ્યા મુજબ ઈ. સ. પૂર્વે ૩૨૨ માં મહારાજા ચંદ્રગુપ્તના હાથે મોર્યવંશીય રાજ્ય સ્થાપના થઈ, જ્યારે જૈન ગ્રાના જણાવ્યા મુજબ ઈ. સ. પૂર્વે ૩૧૭ એટલે વીર નિર્વાણ ૨૧૫ માં થઈ. આ ગણત્રીમાં જેન ગ્રંથ અને ઇતિહાસકારો બને સાચા છે. જૈન ગ્રંથકારે મગધ પર મૌર્ય વંશની સ્થાપના ઈ. સ. પૂર્વે ૩૧૭ માં જણાવે છે તેની સાથે તેના ૫ વર્ષ પૂર્વ પર્વતી પ્રદેશના રાજા તરિકે ઈ. સ. ૩૨૨ માં મર્યવંશી રાજ્યગાદીની ભારતમાં સ્થાપના થયાનું જણાવે છે. અહિં યુગપ્રધાન પટ્ટાવલીને પ્રથમ આંક આ રીતે રાજકાળગણનાની ગણત્રી સાથે જોડી સમાપ્ત કરવામાં આવે છે. “તિર્થીગલી પઈન્નય ” માં પણ પ્રથમ અંક આ પ્રમાણે જ પૂરો કર્યો છે. વળી મેરૂતુંગાચાર્યે પણ પિતાના કાળગણનાના લેકને પ્રથમ આંક અહિં પૂરો કર્યો છે.
Page #176
--------------------------------------------------------------------------
________________
મગધ સામ્રાજ્ય પર નંદવંશ
૧૩૧
ભારતમાં ઇ. સ. પૂર્વે ૩૨૭ ના ગાળામાં પશ્ચિમ વિભાગમાં ગ્રીક શહેનશાહ શાહુ સિકંદર ( અલેક્ઝાન્ડ્રા ઊર્ફે અલકાજીર ) સિન્ધથી શરૂઆત કરી પંજાબમાં વીર પૌરસને જીતી, તેની સાથે વીર રાજવી તરીકે સુલેહ કરી, ભારતના પશ્ચિમ વિભાગમાં રાજ્યસત્તા જમાવવા ફળિભૂત થયા હતા. તેની પાસે આ કાળે લગભગ ૫૦૦૦૦ નુ સુવ્યવસ્થિત કેળવાયેલ સૈન્ય હતું. આટલા પ્રમળ સૈન્ય છતાં તેણે મગધ ઉપર ચઢાઇ કરવા હિંમત ન કરી, કારણ કે મગધની રાજ્યગાદી પર રહેલ નદ રાજાઓની વીર ગજનાએ તેને તેવી જાતનું સાહસ કરતાં અટકાવ્યા. રાજા પારસને નદ રાજાઓની વીરતા તેમજ વ્યવસ્થા અંગે પૂછતાં પૈારસ રાજાએ શાહ સીકંદરને નીચે મુજબ જવાબ આપ્યા હતા.
“ સિન્ધુ નદીમાં ૧૨ દિવસ સુધી મુસાફરી કરતાં એક વિસ્તૃત મરુસ્થલ આવે છે. આ મરુસ્થલે............ગંગા નદી વહે છે.
ગંગાની પેલી બાજુ પ્રેશિઆઇ ઊર્ફે પ્રાચ્ય અને ગ ંગેરડી પ્રજા રહે છે, જેના રાજા કસન્દ્ગમસ ( રાજા નંદ) છે. આ રાજા પાસે યુદ્ધમેદાન અર્થે ૨૦૦૦૦ ઘેાડેસ્વાર, ૨૦૦૦૦૦ પાયદલ, ૨૦૦૦ રથ, ૪૦૦ હાથી, ( કટીયસના મત પ્રમાણે ૩૦૦ ) તૈયાર રહે છે. ”
પૈારસના મુખથી આ વૃત્તાંત સાંભળી શાહ સીકંદર મગધ પર ચઢાઇ ન કરતાં પેાતાનાં પ્રદેશ તરફ ઇ. સ. પૂર્વે ૩૨૭ પાછા ફર્યાં.
આ ઐતિહાસિક ઘટનાના કાળ ઈ. સ. પૂર્વે ૩૨૭ ના સર્વાનુમતે સ્વીકારવામાં આવ્યે છે. બાદ પાંચ વર્ષ એટલે ઇ. સ. પૂર્વે ૩૨૨ માં મગધની રાજ્યગાદી મા વંશના હાથમાં ગઇ.
મા વંશના મહારાજા ચંદ્રગુપ્તની સાથે ગ્રીક સરદારે સધી કરી જેમાં તેણે પેાતાની પુત્રી ચંદ્રગુપ્તને પરણાવી. ( આ પ્રમાણે કેટલાક ઇતિહાસકારા કહે છે પરતુ અમાને એ મામતમાં શંકા છે ) આ રીતની ઐતિહાસિક ઘટના ઈ. સ. પૂર્વે ૩૧૨ માં બની હતી. ઇ. સ. પૂર્વે ૩૧૨, ૩૨૨ અને ૩૨૭ ના ઐતિહાસિક બનાવાનાં વર્ષોં પ્રાચીન ઐતિહાસિક ગ્રંથામાં નજર સામે તરી આવતાં હાવાનાં કારણે કાળગણનાનાં હિસાબે અમારે ન ંદવશના રાજ્યામલ ૧૫૦ વર્ષના ગણવા પડે છે.
આ પ્રમાણેની કાળગણનાની ગણત્રીના આધાર ગ્રંથામાં મળી આવે છે, જેને બાજુએ મૂકી ૧૦૦ વર્ષની ગણત્રીએ નંદવંશના રાજ્યામલ મગધ ઉપર દર્શાવતા ઇ. સ. પૂર્વે ૩૭ર ના આંક આવે છે, કે જે આંક કાઇ પણ હિસાબે પ્રમાણભૂત માની અમેા આ ગ્રંથમાં સંકલિત કરી શકતા નથી. હિસાબની ગણત્રીએ પણ તે આંક બંધબેસતા થતા નથી. એટલે ઇતિહાસની પ્રમાણિક ઘટનાઓની ષ્ટિએ પણ નંદવંશના ૧૫૦ વર્ષ સુધીના રાજ્યામલ સાચા છે અને તે સાબિત કરવાને અમારે પ્રયાસ કરવા પડ્યો છે.
---------
*5
Page #177
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨ જુ.
નંદવંશની વંશાવલી. મગધની રાજ્યગાદી ઉપર નંદ વંશની સ્થાપના વીર નિર્વાણ સંવતના ૬૦ મા વર્ષે એટલે ઈ. સ. પૂર્વે ૪૬૭ માં થઈ, જે વંશને ઈતિહાસકારોએ “શેણુનાગવંશ” ના નામે સંબોધે છે.
જૈન ગ્રંથકારે નંદ વંશને રાજકાળ ૧૫૦ વર્ષને જણાવે છે, જ્યારે સનાતન ધર્મ ૧૦૦ વર્ષને જણાવે છે. આ બન્ને પ્રાચીન શાસ્ત્રોક્ત કાળગણનામાં કયાં અંતર આવે છે તે તપાસવાની ખાસ જરૂરિયાત છે, અને તે વસ્તુ અતીવ અગત્યની છે.
શ્રીમદ્દ ભાગવતના સ્કંધ ૧૨ ના અધ્યાય ૧ લાના લેક ૫, ૬, ૭, ૮, ૯ માં જણાવ્યા પ્રમાણે નંદ વંશનો રાજ્યકાળ ૧૦૦ વર્ષનો જણાવવામાં આવ્યા છે. નંદ વંશની શરૂઆત મહાનંદથી બતાવી નંદ વંશના અંતિમ રાજા સુધીમાં ૧૦૦ વર્ષને સમય જણાવવામાં આવ્યું છે, જ્યારે જૈન ગ્રંથકારો મહારાજા નંદિવર્ધન અને મહાનંદીને ૫૦ વર્ષનો મગધ ઉપરનો રાજ્યકાળ નંદવંશીય તરીકે ગણી તે બન્ને રાજાઓનાં વર્ષો પિરાણિક ગણને સાથે મેળવી નંદ વંશના ૧૫૦ વર્ષ ગણે છે.
શ્રીમદ ભાગવત (૧) મહારાજા નંદિવર્ધન અને (૨) મહારાજા મહાબંદી બનેને શિશુનાગ વંશી જણાવે છે, અને મહારાજા મહાનંદ પછીના રાજાઓમાં મહાનંદને શિશુનાગ વંશથી અલગ પાડી, ત્યારપછીના નંદ વંશના રાજાઓને ક્ષત્રિયોના વિરોધી અને પરશુરામનાં જેવા રાજ્યકર્તા જણાવ્યા છે, જેના અંગે શ્રીમદ્ ભાગવતના ૫-૬-૭-૮-૯ કોનું અવતરણ અમે નીચે પ્રમાણે રજૂ કરીએ છીએ:
મહાનંદીને નંદ નામે કોઈ એક પુત્ર થશે. તે મહાબળવાન થશે અને ધનને માલીક થશે. તેવી જ રીતે મહાપદ્મ પણ થશે અને તે ક્ષત્રિયોને નાશ કરશે.
Page #178
--------------------------------------------------------------------------
________________
નંદશની વ‘શાવલી
૧૩૩
નંદ રાજા આ પૃથ્વી ઉપર એકછત્ર ( ચક્રવત્તી ) રાજ્ય કરશે. કાઇ પણ તેની આજ્ઞા ઉદ્ભઘન કરશે નહિ. મહાપદ્મ અતુલ ધનના સ્વામી થશે અને ખીજા પરશુરામની પેઠે શત્રુઆના સંહાર કરી પૃથ્વીનું પાલન કરશે.
તે નંદ ( મહાનંદ) રાજાને સુમાલી આદિ આઠ પુત્રા થશે અને તે રાજાએ ૧૦૦ વર્ષ સુધી પૃથ્વી ઉપર રાજ્ય કરશે. ”
આટલું પ્રાસ્તાવિક વિવેચન રજૂ કર્યા પછી જૈન શાસ્ત્રોક્ત ગ્રંથામાં સન્માન્ય રહે તે પ્રમાણે અમેા
શિશુનાગવ’શી
નામ
૧.
ન. દિવ ન
૨. મહાનદી
અને વેદાંતિક ગ્રંથાના આધારે બન્ને નંદવંશની પટ્ટાવલી ગાઠવીએ છીએ.
ઈ. સ. પૂર્વે
૪૬૭ થી ૪૩૫
૪૩૫ થી ૪૧૭
વીર નિર્વાણુ સંવત્
૩૨ વર્ષ
૧૮ વર્ષ
૬૦ થી ૨
૯૨ થી ૧૧૦
કુલ ૫૦ વર્ષ
આ બન્ને મહારાજાએએ શિશુનાગ વંશના નામે રાજ્ય ચલાવી, શિશુનાગ વશને માન આપી તે જ વંશના રાજાએ તિરકે રાજ્ય કર્યાનું સમજાય છે.
ત્યારપછી મહાનદી રાજાને ત્યાં મહાનંદના જન્મ થએલ છે કે જેણે નંદ વંશીય રાજા તરીકે મગધની રાજ્યગાદી ઉપર રાજ્ય કરેલ છે. મહાનઃ અને તેની પછીના રાજાએ “ ન'દવ'શી રાજા ” તરીકે પ્રસિદ્ધિ પામ્યા અને તેઓએ ૧૦૦ વર્ષ સુધી રાજ્ય ચલાવ્યાનું સમાન્ય રહે છે.
આ પ્રમાણેની કાળગણનાની ગણત્રીમાં જૈન ગ્રંથકારા નંદવંશના ૧૫૦ વર્ષ જણાવે છે; જ્યારે સનાતન ગ્રંથકારો અને ઇતિહાસકારા નંદવંશના ૧૦૦ વર્ષોં જણાવે છે તે અન્ન આંક સ્વીકાર્ય છે. નંદિવર્ધન અને મહાનન્દી નામે પ્રથમ એ રાજાએના રાજ્યા મલનાં ૫૦ વર્ષની ગણત્રી નંદવંશીય હિસાબમાં લેવાથી ખને વચ્ચેના તફાવત દૂર થાય છે.
નીચેના સાત રાજાઓને પારાણિક ગ્રંથા “ નંદવંશી ” રાજા જણાવે છે ને તેમના અમલ સે। વર્ષ સુધીના મગધ પર હતા એમ જણાવે છે. તે હિસાબે પણ આપણી કાળગણના મળી રહે છે. પૈારાણિક ગણુના નીચે મુજબ છે-
Page #179
--------------------------------------------------------------------------
________________
છે
જે # # $ $ $
* ૨ જ બ જ છે
સુદેવ
વ
સમ્રાટ સંપ્રતિ
શિશુનાગ ઊકે નંદવંશ. નામ ઈ. સ. પૂર્વે
વીર નિર્વાણ સંવત મહાનંદ ૪૧૭ થી ૩૮૦
૧૧૦ થી ૧૪૭ ૪. સુમાલી ૩૮૦ થી ૩૭૩
૧૪૭ થી ૧૫૪ ૫. બૃહસ્પતિ ૩૭૩ થી ૩૭૦
૧૫૪ થી ૧પ૭ ધનનંદ ૩૭૦ થી ૩૬૬
૧૫૭ થી ૧૬૧ ૭. બ્રહદથ ૩૬૬ થી ૩૫૬
૧૬૧ થી ૧૭૧ ૩૫૬ થી ૩પ૦
૧૭૧ થી ૧૭૭ મહાપા ૩૫૦ થી ૩૧૭
૧૭૭ થી ૨૧૦ ૩૩.
કુલ વર્ષ ૧૦૦ શિશુનાગ ઊ નંદવંશનો રાજ્યઅમલ ૧૫૦ વર્ષ મગધ પર હતું જે સમયને લગતે યુગપ્રધાન પાવલીને પ્રથમ આંક નીચે મુજબ છે--
વિર નિર્વાણ સંવત ૧. શ્રી સુધર્માસ્વામી
૧ થી ૨૦
૨૦ વર્ષ ૨. શ્રી જંબુસવામી
૨૦ થી ૬૪
જ વદ ૩. શ્રી પ્રભવસ્વામી
૬૪ થી ૭૫
૧૧ વર્ષ ૪. શ્રી શય્યભવસૂરિ
૭૫ થી ૯૮ ૫. શ્રી યશોભદ્રસૂરિ
૯૮ થી ૧૪૮
૫૦ વર્ષ ૬. શ્રી સંભૂતિવિજય ૧૪૮ થી ૧૫૬
૮ વર્ષ ૭. શ્રી શ્રુતકેવળી ભદ્રબાહુવામી ૧૫૬ થી ૧૭૦
૧૪ વર્ષ ૮. શ્રી સ્થૂલભદ્રજી ૧૭૦ થી ૨૧૫
૪૫ વર્ષ ઉપર પ્રમાણે યુગપ્રધાન પટ્ટાવલીના ૮ આચાર્યો પૈકીના પ્રથમના યુગપ્રધાન શ્રી સુધર્માસ્વામીના ૨૦ વર્ષો અને બીજા યુગપ્રધાન શ્રી જ બસ્વામીના ૪૪ માંથી ૪૦ વર્ષો પસાર થયા બાદ વીરનિર્વાણ સાઠમા વર્ષે નંદવંશના હાથમાં મગધની રાજ્યગાદી આવી હતી. બાદ શ્રી જબસ્વામી ચાર વર્ષ પછી સ્વર્ગવાસી થયા હતા. તેમના વિદ્યમાનપણમાં જ મગધનું રાજ્ય નંદવંશમાં જતા યુગપ્રધાન પટ્ટાવલીનાં આંકની ગણત્રીની શરૂઆત રાજ કાળગણનાને અંગે લેવામાં આવી હતી તે શ્રી સ્થળભદ્રના અંતીમકાળના પાંચ વર્ષો બાકી રહ્યા હતા તેવામાં મગધની નંદવંશીય રાજ્યગાદી મર્યવંશના હાથમાં જતા બીજા આંકની શરૂઆત વીરનિર્વાણ સંવત્ ૨૧૦ થી કરવામાં આવી છે.
આ પ્રમાણેની કાળગણનાને હિસાબ અમેએ પ્રાચીન ગ્રંથ પરથી તારવી રજૂ કર્યો છે, જે અમારી સમજશક્તિ અનુસાર સર્વને સ્વીકાર્ય ગણાય, છતાં પણ તે સંબંધે અને વધુ માહિતી મળશે અથવા તે અમારી સ્કૂલના જણાશે તે અમે તેને બીજી આવૃત્તિમાં દાખલ કરીશું.
૨૩ વર્ષ
Page #180
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩ જું.
મહારાજા નંદિવર્ધન. ઇ. સ. પૂર્વે ૪૬૭ થી ૪૩૫, વીર નિર્વાણ ૬૦ થી ૯ર ૩ર વર્ષ.
આ નૃપતિનો જન્મ એક મામુલી નાપિક(હજામ)ને ત્યાં ગુણિકાના ઉદરથી થયો હતો. આ નાપિકની સ્થિતિ એટલી બધી કંગાળ હતી કે તેને ફરજીઆત હજામને બંધ કરી પિતાનું ગુજરાન કરવું પડતું હતું. ગુણિકાના પેટથી જન્મેલ નન્દને તેની પ્રથમ યુવાવસ્થામાં સ્વપ્ન પણ ખ્યાલ ન હતો કે મારું ભાગ્યચક મને મગધ સામ્રાજ્યની ગાદીએ બેસાડશે.
स्त्रीणां चरित्रं पुरुषस्य भाग्य, देवो न जानाति कुतो मनुष्यः ? આ કાનુસાર આ નાપિક પુત્રને તેના પૂર્વજન્માંતરનાં ઉચ્ચ કોટિના સંસ્કારદ્વારા મગધની રાજ્યગાદી વિચિત્ર સંજોગોમાં પ્રાપ્ત થઈ. તેને રાજગાદીની પ્રાપ્તિ કેવી રીતે થઈ તેને લગતી હકીક્ત નીચે મુજબ -
જે દિવસે રાત્રે મહારાજા ઉદાઈનું અપમૃત્યુ જેન મુનિના વેષમાં રહેલ એક પદભ્રષ્ટ રાજ્યકુમારને હાથે સ્વર્વરના બદલા તરીકે થયું તે જ રાત્રિના પ્રભાતસમયે આ નાપિક પુત્ર નંદને સ્વનામાં પાટલિપુત્ર નગર પોતાના આંતરડાથી વેષિત કહેતાં વિંટળાએલ દેખાયું. તરત જ નિદ્રાને ત્યાગ કરી, નાપિકપુત્ર નક્કે પોતાના સ્વપ્નની વાત નજદિકમાં રહેલ સ્વપ્નશાસ્ત્રના જાણકાર ઉપાધ્યાયને કરી.
ઉપાધ્યાયે સ્વપ્નનું ઉચ્ચકોટિનું ફળ-પરિણામ જાણી પ્રીતિપૂર્વક આ નાપિકપુત્રને વસ્ત્રાભૂષણેથી અલંકૃત કર્યો અને પિતાની પુત્રી તે જ સમયે પરણાવી. પછી શુકનશાસ્ત્રના જાણકાર ઉપાધ્યાયે સ્વપ્ન-પ્રભાવ જાણવા પોતાના નૂતન જમાઈ નંદને પાલખીમાં બેસાડી વરઘોડારૂપે સમસ્ત નગરમાં ફેરવવાનું શરૂ કર્યું.
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૩૬
સમ્રાટુ પ્રતિ સુજ્ઞ વાચક, તિષશાસ્ત્ર અનાદિ કાળથી પ્રમાણભૂત શાસ્ત્ર ગણાય છે. તેની કાળગણનાને હિસાબ અચૂક રીતે મેળવવામાં આવે તે પળેપળનું ફળ બરોબર મળી આવે છે, પરંતુ વર્તમાન કાળમાં ગલીએ ગલીએ પાટીઆઓ લગાવી જોતિષના જાણકાર થઈ બેઠેલા ધંધાદારીઓમાંથી કાળગણનાને કર્યો સારો અભ્યાસી હશે? એ જ સમજવું દુર્લભ થઈ પડેલ હેવાને અંગે તેમજ આપણે વારંવાર છેતરાતા હોવાના લીધે આપણે વિશ્વાસ ઊઠી ગયા જેવું બને છે. આ કારણથી જ્યોતિષને આપણે શંકાની નજરે જોઈએ છીએ પરંતુ ભૂગુસંહિતા તથા પ્રાચીન પ્રમાણભૂત જેન જ્યોતિષ ગ્રંથ, જેવા કે જ્યોતિષકરંડક, ભદ્રબાહુસંહિતા ઇત્યાદિ પુસ્તકને યથાર્થ રીતે સમજીને તેના ઊંડાણ અભ્યાસીઓ પાસે જે જન્મકુંડળી વિગેરે રજૂ કરવામાં આવી હોય તો જરૂર તેનું ફળ બરાબર મળતું આવે છે. ઉપરોક્ત ઉપાધ્યાયે પણ પૂર્વોક્ત ગ્રંથો પ્રમાણે નિશ્ચયપૂર્વક સ્વપ્નનું ફળ સમજી, તે પર સંપૂર્ણ વિશ્વાસી રહી, પોતે બ્રાહ્મણ હોવા છતાં પણ એક નાપિક પુત્રને પોતાની પુત્રી પરણાવી.
જે સમયે નાપિક પુત્રના લગ્નનો વરઘોડો રાજ્યમાર્ગ ઉપરથી પસાર થતો હતો તે સમયે નૂતન રાજવીની શોધમાં નીકળેલ પંચ દિવ્ય વસ્તુ સહિત ૫હતિ જ્યાં નવપરણુત નંદ શિબિકા પર બેઠેલે હતો ત્યાં આવ્યું અને નંદકુમારને જેમાં તેણે શરદુઋતુના મેઘના વનિ સમાન ગુંજારવ કર્યો. તુરતજ પિતાની સુંઢ ઊંચી કરી પૂર્ણ કુંભથી નંદને અભિષેક કર્યો. આ સમયે અવે પણ હર્ષથી હેષારવ કર્યો. તુરત જ ચામરધારીઓએ મહારાજા નંદના નામની જય બોલાવી ચામરો વીંજવા શરૂ કર્યા. આ બનાવ જોઈ પ્રધાન પુરુષ, નગરજને અને દેશવાસી જનેએ નંદને રાજા તરીકે સ્વીકાર કર્યો. તુરત જ હસ્તિની અંબાડી ઉપર તેને રાજવી તરીકે બેસાડી, રાજ્યદરબારે લઈ જઈ તેને આનંદપૂર્વક રાજ્યાભિષેક કર્યો. મહારાજા નંદને રાજયઅમલ
મહારાજા નંદે રાજ્યગાદી ઉપર આવતાં જ રાજ્યવિસ્તાર વધારવામાં ખાસ કુનેહ અને વીરતાથી કામ લીધું જેના અંગે ૩૨ વર્ષના રાજ્યામલમાં તેને “ નદિવર્ધન ” નામનું બિરુદ મળ્યું.
રાજ્ય ઉપર આવતાં જ રાજા નન્દ સિન્યની રચના નવેસરથી કરીને લગભગ ૨૦ વર્ષો સુધી રાજ્યની સરહદ વધારવા તરફ નજર પહોંચાડી. મગધથી માંડી છેક દક્ષિણ ભારતના નાકા સુધી જીત મેળવવાને તે ભાગ્યશાળી થયે.
તેના રાજ્યામલ દરમ્યાન પ્રધાનપદે નાગર બ્રાહ્મણ જાતિને કલપક નામે અમાત્ય હતો કે જે બ્રાહ્મણ હોવા છતાં જૈનધર્મને પાળનારો હતો. આ અમાત્ય કુટુંબે નંદ વંશની સેવા તેના અંતિમકાળ સુધી વફાદારીભરી રીતે કરી હતી. આ અમાત્ય કુટુંબ ઉપર અનેક
Page #182
--------------------------------------------------------------------------
________________
મહારાજા નંદિવર્ધન
૧૩૭ વખતે રાજ્યપ્રપંચને લગતા ભયંકર તહેમતે આવ્યા હતા, છતાં નિર્દોષ અને વફાદાર આ અમાત્ય કુટુંબની કસોટી એકનિષ્ઠ સાબિત થઈ હતી ને સાથોસાથ તેમની કીર્તિ પણ પ્રસરી હતી. અવની મગધ સામ્રાજ્યમાં સામેલ થાય છે –
મગધની રાજ્યગાદી ઉપર વીરનિર્વાણ સંવત્ ૬૦ માં નન્દિવર્ધનની સ્થાપના થઈ તે જ વર્ષે અવનીની રાજ્યગાદી ઉપર રહેલ મહારાજા પાલકનો સ્વર્ગવાસ થયો. આ કાળે અવન્તીપતિની હકુમતમાં મોટા મોટા રાષ્ટ્રો જોડાએલા હતા. સૌરાષ્ટ્ર પણ અવન્તીની હકુમતમાં હતું, તેવી રીતે વિંધ્યાચળ પર્વતના સઘળા ઉત્તર વિભાગ પર તેની હકુમત હતી. મધ્ય હિંદને મોટે ભાગ પણ તેના તાબામાં હતો. એટલે સૌરાષ્ટ્રથી માંડી મધ્ય હિંદ અને પૂર્વ હિંદને ઘણે ભાગ અવન્તીના છત્ર નીચે હતો.
સિન્ધ–સવીરપ્રદેશે વત્સદેશ તરિકે ઓળખાતા હતા, અને માળવા આદિ પ્રદેશ અવન્તીની સરહદમાં ગણતા હતા. એટલે વત્સ અને અવન્તી એ બે અલગ અલગ મહાન પ્રદેશો ઉપર મહારાજા પાલકનું સામ્રાજ્ય ચાલુ હતું. વીરનિર્વાણના સાઠમા વર્ષે અવન્તીપતિ મહારાજા પાલકનું મૃત્યુ થતાં પાલકવંશની ગાદી મગધ સાથે જોડાઈ ગઈ.
ઈતિહાસકારોનાં જણાવવા મુજબ મહારાજા પાલકને ઉંમરલાયક કન્યારત્ન હતું તેને વિવાહ મગધાધિપતિ મહારાજાનન્દિવર્ધન સાથે રાજ્યાભિષેક બાદ તરત જ કરવામાં આવ્યો હતો.
વત્સ દેશ પર મણિપ્રભ નામના સ્વ. મહારાજાના એક કુટુંબીએ હકુમત ચલાવવા પ્રયત્ન કર્યો તેવી જ રીતે અવન્તીના પ્રદેશ ઉપર મહારાજાના બીજા એક કુટુંબીએ પોતાનો હક્ક દર્શાવી રાજ્યગાદી પચાવી પાડી. આ રીતે અવન્તી અને વત્સ જેવા બળવાન સામ્રાજ્ય ન-ધણિયાતા જેવા તેમજ અંધેરભર્યા વહીવટવાળા દેખાયા. તેનો લાભ મહારાજા નદિવર્ધને તરત જ ઉઠાવ્યો અને પોતાના વર લશ્કરની મદદથી ઉપરોક્ત બંને પ્રદેશ જીતી લઈ મગધ સામ્રાજ્યમાં મેળવી દીધા. મહારાજા નન્દિવર્ધનને વિરોધ કોઈએ પણ કર્યો નહિ; કારણ કે મહારાજા નદિવર્ધન અવન્તીપતિ સ્વ. મહારાજા પાલકનો જમાઈ થતો હતો તેમજ તે અતુલ બળશાળી હતો.
આ પ્રમાણે મહારાજા નંદના હાથમાં પાશ્ચમની સરહદ પરની સોરાષ્ટ્ર સુધીની ભૂમિ આવતા તેના પગમાં બેવડું જેર આવ્યું, એટલે તેણે ઈરાની સત્તાના હાથમાં ગયેલ સિન્થ અને પંજાબ તરફ નજર દોડાવી અને તે પ્રદેશો પણ વીરતાથી જીતી લઈ પિતાના સામ્રાજ્યમાં ભેળવી દીધા. આ પ્રમાણે ઉત્તર હિંદ સુધી મગધ સામ્રાજ્યની મજબૂતાઈ કરી તે દક્ષિણના પ્રદેશ તરફ વળે.
મહારાજા નદિવર્ધન દરેક ચઢાઈ વખતે યુદ્ધમેદાનમાં હાજર રહે તે હેવાને કારણે
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૩૮
સમ્રા સંપ્રતિ
તેના લશ્કરમાં અતિશય ઉમંગ ને જુસ્સો રહેતાં હતાં. પોતે સામાન્ય સ્થિતિમાંથી સમ્રાટ બનેલ હોવાથી બહાદુર વીર પુરુષોને તે ક્રમશ: ઉચ્ચ હોદ્દે ચઢાવી, વીરતા અને વફાદારીભરી નેકરીનું સારું ઈનામ બક્ષતે. આને પરિણામે લશ્કરમાં નેશ, જેમ અને કેવત ઉત્સાહપૂર્ણ રહેતાં. વળી એક સાધારણ સૈનિકથી માંડી ઉચ્ચ કેટીના અમલદાર સુધીના સિનિકે સાથે તે છૂટથી ભળતોહળતો અને લશ્કરને કઈ રીતે ઉત્સાહી રાખવું તેની દરેક કળ તે સારી રીતે સમજતો અને સોને પિતા પ્રત્યે આકર્ષી રાખતે.
આ પ્રમાણે ઉચ્ચ કેટીની લશ્કરી ભૂહરચનાથી ઉત્તર સરહદના હિંદની માલીકીના પ્રદેશને પરદેશી ઈરાની સત્તામાંથી છોડાવનાર આ પરાક્રમી નંદ રાજાને પાછા ફરતાં રજપુતાના અને અવન્તીના પ્રજાજનોએ અપૂર્વ માન આપ્યું.
ત્યારબાદ તેણે દક્ષિણમાં સોલાપુર અને કારવારવાળા જિલ્લાઓ સાથે મૈસુર રાજ્યના ઉત્તર વિભાગનો કુન્તલ પ્રદેશ જે સુંદર ફળદ્રુપ હતું તેના ઉપર તેણે પોતાની સત્તા જમાવી. અહિં તેણે પોતાના ભાયાતને સરદાર તરીકે ગોઠવ્યા. તેણે દક્ષિણ કાનડા, પાંડ્ય, ચાલ અને પલ્લવેને નમાવી, આંધ્ર દેશ ઉપર થઈ બિહાર અને મધ્યપ્રાન્તના રસ્તે તે તે પ્રદેશ છતતો સ્વદેશ તરફ પાછો ફર્યો.
આ કાળે પાંડ્ય, ચલ અને પલ્લવના પ્રદેશ કલિંગપતિ મરાજના આધિપત્ય નીચે હતા, છતાં ઉપરોક્ત પ્રદેશમાંથી બહાદુરીભરી રીતે મહારાજા નંદ બળવાન લશ્કર સહિત વિજેતા રાજવી તરિકે મગધ આવી પહોંચે. આ સમયે મગધમાં અતિવૃષ્ટિ થયાનાં સમાચાર મળવાથી મહારાજા નન્દ કલિંગપતિના પ્રદેશ જીતવાનું કાર્ય અધરું મૂક્યું અને આંધ્ર તેમજ મધ્ય પ્રાન્તના પ્રદેશ પર સૂબાઓ મૂકી, આ પ્રાન્તના રાજાઓને ખંડિયા બનાવી મગધરાજપતિએ સંતોષ માન્ય.
નંદ રાજાના તાબામાં પંજાબના છેડા ભાગ સાથે કાશ્મીર તથા દક્ષિણ હિંદના કલિંગ દેશ સિવાયને ભારતને ઘણેખરો ભાગ આવ્યો હતો. એટલે મગધની રાજ્યધાની આ સમયે ભારતમાં મહાત્ સત્તાધીશ રાજ્યધાની બની. આના પરિણામે મહારાજા નંદને રાજ્યની વૃદ્ધિ કરનાર રાજવી તરિકેનું “નન્દિવર્ધન” બિરુદ પ્રજાએ આપ્યું. તે સમયથી મહારાજા નંદના નામ સાથે “વદ્ધન” શબ્દ જોડાયા અને નન્દિવર્ધન રાજા તરિકે તે પ્રસિદ્ધિ પામે.
ઉપર પ્રમાણે વીરતાપૂર્વક મગધની રાજ્યગાદી ઉપર રાજ્ય ચલાવી નંદ વંશની કીર્તિમાં પ્રથમ રાજા તરિકે તેણે સુંદર વધારો કર્યો. આ કાળે ભારતમાં રાજ્યકર્તા ક્ષત્રિય રાજાઓને તેણે સ્વવીરતા અને તલવારના બળે ચકિત ક્ય, છતાં આ નિરભિમાની રાજાએ વિનય સાચવી પિતાના વંશની સ્થાપના “શિશુનાગ” વંશના નામે કાયમ રાખી. જેની રાજ્યગાદી ઉપર પિતે આવ્યું હતું તેની જ કીતિ તેણે અમર કરી અને રાજ્ય
Page #184
--------------------------------------------------------------------------
________________
મહારાજા નંદિવર્ધન
૧૩૯
કુટુંબમાં પળાતા જૈન ધર્મને પોતે સ્વીકાર કરી જેનધમી બને અને આખા રાજ્યકુટુંબમાં જૈન ધર્મ પળાયે. લગભગ ૨૦ વર્ષો રણક્ષેત્રમાં વીરતાથી પસાર કર્યા પછી તેને કંઈક શાન્તિ મળી જેને સદુપયેગા મહારાજા નન્હે પંજાબની તક્ષશિલામાં એક ભારતીય વિદ્યાપીઠ સ્થાપી તથા બીજી નાલંદામાં સ્થાપી. આ પ્રમાણે બે વિદ્યાપીઠની સ્થાપના કરી ત્યાં વિદ્વાને મારફત સંસ્કૃત, માગધી અને પાલી ભાષાના વ્યાકરણના શિક્ષણ સાથે લિપિજ્ઞાન આપવું શરૂ કર્યું. અર્થશાસ્ત્ર સાથે લશ્કરી તાલીમ આપવાનું વિશાળ ખાતું ખેલી આ વિદ્યાપીઠને ભારત સામ્રાજ્યની અજોડ વિદ્યાપીઠ બનાવી, મહારાજાએ પોતાની પાછળ અમર નામના મૂકી.
ઉપર જણાવ્યા પ્રમાણે લગભગ ૩૨ વર્ષો સુધી મહારાજા નન્દિવને પિતાના રાજ્યામલમાં ભારતને સંસ્કારી બનાવવા પ્રયાસ કર્યા ને લગભગ સીતેર વર્ષની વયેવૃદ્ધ અવસ્થાએ પિતા પાછળ પૂરતો પરિવાર અને રાજ્યવિસ્તાર મૂકી તે મરણ પામ્યા.
Page #185
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪ થુ.
નંદ બીજો ઊર્ફે મહાનદી
ઈ. સ. પૂર્વે ૪૩૫ થી ૪૧૭, વીરનિર્વાણ સંવત્ ૯૨ થી ૧૧૦; ૧૮ વર્ષી.
મહારાજા નદિવર્ધનની પછી તેના મહાનદી નામના પુત્રને મગધની રાજ્યગાદી મળી. આ મહારાજાએ ૧૮ વર્ષ સુધી સુંદર રીતે નિર્વિજ્ઞપણે શાન્તિથી રાજ્યગાદી ભાગવી.
મહારાજા મહાનદીએ જીતાએલા પ્રદેશાને સાચવવા અર્થે કુનેહભરી રાજ્યનીતિના અમલ કર્યો અને રાજ્યગાદી ઉપર આવતાં જ વીર રાજા તરીકે તેના દ્વાર જામ્યા હતા, એટલે તેમના રાજ્યકાળ દરમિયાન કોઇપણ સ્થળે આંતરિક ફ્લેશ અથવા તા ખંડ–મખેડા
થવા પામ્યા ન હતા.
આ મહારાજાના રાજ્યામલ દરમિયાનમાં પણુ નંદવવંશમાં કુળધર્મ તરીકે જૈનધમ પળાયા હતા, અને સાથેાસાથ રાષ્ટ્રધર્મ તરીકે પણ જૈનધર્મે સારી સુવાસ ફેલાવી હતી.
વીરનિર્વાણુ સંવત્ ૭૦ મા વર્ષે મારવાડની એશિયા નગરીમાં શ્રીમદ્ રત્નપ્રભસૂરીશ્વરજી મહારાજે ૧૪૪૪ ગાત્રના ક્ષત્રિય વંશીઓને પ્રતિમાષી જૈનધમી બનાવ્યા હતા, જેમાં મહારાજા નવિનના સંપૂર્ણ પણે સાથ હતા. તે ક્ષત્રિય વંશજો આજે “ઓશવાળ” નામથી પ્રસિદ્ધ છે અને તે હજી પણ જૈનધર્મી તરીકે ઓળખાવવામાં ગૈારવ લે છે. મહારાજા ન ંદિવર્ધનની માફક મહારાજા મહાનદી પણ જૈનધર્માનુરાગી અને ચુસ્ત જૈનધર્મી હતા.
ચરમકેવળી શ્રી જંબૂસ્વામી કેવળજ્ઞાની તરીકે મહારાજા નદિવર્ધનના રાજ્યામલ દરમિયાનમાં ચાર વર્ષ સુધી હૈયાત હતા. આ પ્રભાવશાળી મહાત્ વિભૂતિના ઉપદેશદ્વારા મહારાજા નદિવને જૈનધમી રાજા તરીકે ધાર્મિક કાર્યોમાં સારા સાથ આપ્યા હતા. મહારાજા નદિનના મૃત્યુ બાદ તેમના વંશજોએ પણ જૈનધર્મને સુંદર સાથ અને સહકાર આપ્યા હતા,
Page #186
--------------------------------------------------------------------------
________________
નઃ ખીજો ઊર્ફે મહાનદી
બાદ શ્રી પ્રભવસ્વામીએ ૧૧ વર્ષ, શય્યંભવસ્વામીએ ૨૩ વર્ષ સુધી યુગપ્રધાનપદ ભાગવી મગધ અને અન્ય દેશેામાં જૈનધર્મના સુંદર રીતે પ્રચાર કર્યા હતા.
૧૪૧
શ્રીશષ્ય'ભવસૂરિના સ્વર્ગવાસ ખાદ શ્રીયશાભદ્રસૂરિજી યુગપ્રધાન પદ પર આવ્યા હતા. તેઓએ ૫૦ વર્ષ સુધી યુગપ્રધાન પદ ભાગળ્યુ હતુ. તેમના યુગપ્રધાન પદના સમયે મહારાજા નવિન અને મહાનદીના સ્વર્ગવાસ થયા. આ પ્રમાણે યુગપ્રધાન પટ્ટાવલીના સમર્થ પાંચ આચાર્યના સખંધ અહિં સુધી સંકલિત થાય છે.
ઉપર પ્રમાણે શાન્તિથી ધર્મ પરાયણ પ્રવૃત્તિમાં રહી મહારાજા મહાનદીએ પાતાના પિતાની માફ્ક શિશુનાગવંશની કીર્તિને વધારી ઇ. સ. પૂર્વે ૪૧૭ માં એટલે વીરનિર્વાણુ સંવત્ ૧૧૦ માં સ્વર્ગવાસ કર્યાં હતા. ખાદ તેને પુત્ર મહાનંદ ગાદી ઉપર આવ્યે કે જેને લગતુ ઐતિહાસિક પ્રકરણ હવે પછી રજૂ કરવામાં આવ્યું છે.
Page #187
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫ મું.
મહારાજા મહાનંદ ઊર્ફે નંદ ત્રીજે. ઈ. સ. પૂર્વે ૪૧૭ થી ૩૮૦, વીર નિર્વાણ સંવત ૧૧૦ થી ૧૪૭: વર્ષ ૩૭.
શ્રી યશોભદ્રસૂરિજીનું ૨૮ મું વર્ષ ચાલુ શ્રી યશોભદ્રસુરિશ્રીનાં (૫૦ માંથી ૨૮ બાદ જતાં) ૨૨ વર્ષ શ્રી શ્રુતકેવલી ભદ્રબાહુસ્વામી
૧૪ વર્ષ શ્રી સ્થૂલભદ્રજીની દીક્ષાસમય
૧ વર્ષ (વીરનિર્વાણ ૧)
૩૭ આ મહારાજા પિતાની ૨૦-૨૨ વર્ષની ભર યુવાવસ્થાએ રાજ્યગાદી પર આવેલ સમજાય છે. આ રાજા તીક્ષણ બુદ્ધિશાળી, ઠરેલ સ્વભાવનો અને રાજ્યવહીવટમાં ખૂબ સંભાળી પગલું ભરનારો તેમજ રાજ્યાધિકારીઓ સાથે સંપૂર્ણપણે હળીમળી રહેલ અને પ્રીતિપાત્ર થએલ હતું. આ મહારાજાએ પિતાના પૂર્વજ રાજાઓના પગલે ચાલી વીરતા અને કુનેહથી કામ લીધું હતું.
આ રાજવીના રાજ્યામલ દરમિયાનમાં પંજાબની સરહદે તેફાન થતાં તેને ત્યાં જાતે જઈ બળ દાબી દેવાને પ્રસંગ પ્રાપ્ત થયે. પંજાબના બળવાની શાન્તિ બાદ તેણે તક્ષશિલાની વિદ્યાપીઠને સંપૂર્ણ રીતે સહાયતા આપી. મગધમાં માગધી, પાણી અને સંસ્કૃત
ભાષાને લિપિબદ્ધ કરી તેના દ્વારા એક પ્રાંતથી બીજા પ્રાન્તમાં એપીઆઓ મારફતે રાજ્યખરીતાઓ એકલી દૂર દૂરના પ્રાંતને રાજ્યવહીવટ ખરતાઓ મારફત ચલાવવાનું કાર્ય સૌથી પ્રથમ ચાલુ કર્યું હતું.
આ મહારાજાના સમયમાં “કાકવંશના અમાત્ય કુટુંબનો શકવાલ નામે બુદ્ધિશાલી અમાત્ય હતું. તે અમાત્ય જૈન ધર્મને પાળનાર હતું અને તેનું આખું કુટુંબ જેના
Page #188
--------------------------------------------------------------------------
________________
મહારાજા મહાનંદ ઊર્ફન' ત્રીજો
૧૪૩
ધર્મી ગણાતુ હતુ. આ મહારાજાના સમયમાં મગધમાં વીરનિર્વાણુ ૧૪૬ માં એક એવા રાજકીય બનાવ બન્યા હતા કે જેના યેાગે મગધની રાજ્યગાદીના પાયા હચમચી ઊઠ્યા. ન ંદવંશના મજબૂત સ્થંભાને ઢીલા કરવામાં તે બનાવ કારણભૂત બન્યા હતા. તે પ્રસંગને લગતી હકીકત નીચે મુજબ છે:--
સ્થૂલભદ્રનુ' વૃત્તાંત—
પંજાખ તક્ષશિલાની વિદ્યાપીઠમાંથી સંસ્કૃત આદિ ધાર્મિક શિક્ષણનું સુંદર જ્ઞાન મેળવી વરરુચિ નામે એક વિપ્ર મગધનરેશ મહાનદની વિદ્યાપ્રિયતા સાંભળી, મગધ આન્યા. મગધના રાજ્યદરખારમાં મહારાજા નન્દને શુભાશીષ દઇ પેાતાના સંસ્કૃત કાવ્ય તથા વ્યાકરણ આદિ વિષયાને પરિચય આપ્યા. મહારાજા નન્દે ખુશી થઇ તેને નિત્ય એક નવા ઉપદેશાત્મક લૈાક બનાવી રાજ્ય દરબારમાં આવી સંભળાવવા કહ્યું અને તેના બદલામાં હંમેશાં એક સુવણુ મહેાર આપવાનું વચન આપ્યુ.
જે કાળની આ ઐતિહાસિક ઘટના આપણે રજૂ કરીએ છીએ તે કાળે વીનિર્વાણુને ૧૪૫ મું વર્ષ ચાલતુ હતું. વરરુચિના પાંડિત્યથી રાજદરબારમાં તેને સારું સન્માન મળવા લાગ્યું, પણ તેના લેાભને માઝા ન રહી. એક એક શ્લાક દીઠ એક એક સેાનામહેાર મેળવવાની લાલચમાં તે પોતાના સમયના સ્વાર્થાધપણાથી દુરુપયેાગ કરવા લાગ્યા. તે એટલા સુધી કે વરરુચિ પંડિત નિત્ય ૧૦૮ શ્લાક નવા બનાવી રાજની ૧૦૮ સુવણૅ મહારા મેળવવા લાગ્યા. આ પ્રણાલિકા સુજ્ઞ મંત્રી શકડાલને ન રુચી
રાજ્યહિતેચ્છુ મંત્રી તરીકે રાજાની આ ક્નાગીરી તેમને ખટકવા લાગી. શકડાલની સાત પુત્રીએ બહુ વિચક્ષણ ને તીવ્ર સ્મરણુશક્તિવાળી હતી. પહેલી પુત્રી કાઇ એક શ્લાક સાંભળે તે સાંભળવા માત્રથી જ તેને યાદ રહી જતા, બીજી પુત્રી એ વાર સાંભળવાથી યાદ રાખી શકતી તેવી રીતે સાતમી પુત્રી સાતમી વખતે કાઇ પણ નૂતન શ્લાક યાદ રાખી શકતી. શકડાલે વરરુચિના àાક નૂતન નથી એમ ઠરાવવા પેાતાની પુત્રીઓની વિદ્વત્તાના ઉપયોગ કરવા વિચાર્યું જ્યારે જ્યારે વરરુચિ આવી શ્લાક ખેલતા ત્યારે ત્યારે શકઢાલ પેાતાની પુત્રીએ મારફત તે તે શ્લેાકેા ખેલાવી વરરુચિની નવીન કૃતિના પરાસ્ત કરતા. રાજા નઈં પણ નવીન àાકા ન હેાવાને કારણે વરરુચિને સુવણૅ મહેાર અપાવતા બંધ થયા. આ પ્રમાણે સુવણૅ મહેારની પ્રાપ્તિ બંધ થવાથી વરરુચિ શકડાલ પ્રત્યે પૂર્ણ દ્વેષી બન્યા. પંડિત વરરુચિએ અમાત્ય શકડાલની વિરુદ્ધ કાવત્રુ રચ્યું. પાતાના કાવત્રામાં વરરુચિ સફળ થયા ને પિરણામે વફાદાર વાવૃદ્ધ મંત્રીશ્વર શકડાલનું મૃત્યુ થયુ
મંત્રીશ્વર શકડાલને શ્રી સ્થૂલભદ્ર અને શ્રીયક નામના બે પુત્રા તેમજ જા, જદિશા, ભૂતા, ભૂતદિશા, સેણા, વેણા અને રેણા નામની સાત પુત્રીએ હતી. માટે પુત્ર સ્થૂલભદ્ર કાશ્યા નામની ગુણિકાને ત્યાં બાર વર્ષ પર્યન્ત ગૃહવાસ કરી રહેલ હાવાથી
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૪૪
સમ્રા સંપ્રતિ તેનું લગ્ન થઈ શક્યું ન હતું. અનેક માગાંઓ આવવા છતાં સ્થૂલભદ્ર તેનો સ્વીકાર કર્યો ન હતો. બાદ લઘુપુત્ર શ્રીયક, જે આ સમયે લગભગ સત્તાવીસ વર્ષની અવસ્થાએ પહોંચેલ હતા તેનાં લગ્ન કરવાનો નિરધાર કરી મંત્રીશ્વર શકડાલે તેના લગ્નોત્સવને લગતી તૈયારી કરવા માંડી. જે સમયે આ લગ્ન લેવાયાં તે સમયે અમાત્યપુત્ર શ્રીયક મહાનંદ રાજાના બેંડીગાર્ડ સેન્ય(અંગરક્ષક)ના મુખ્યાધિકારીની પદવીએ પહોંચ્યા હતા.
રાજભક્ત, વફાદાર, અમાત્ય કુટુંબને મગધની ગાદી સાથે અમાત્ય તરીકે ઉત્તરોત્તર પેઢી દર પેઢીથી સંબંધ ચાલ્યો આવતો હોવાથી રાજ્યકારભાર અને વ્યવસ્થામાં જેટલી અમાત્યકુટુંબને માહીતિ હતી તેટલી માહીતિ ખુદ રાજ્યકુટુંબને પણ ન હતી. રાજ્યસિંહાસને બિરાજતા રાજવીઓનું રક્ષણ અને પાલન આ જૈન અમાત્યકુટુંબે પિતાના પુત્રવત કર્યું હતું. . કાચા કાનના રાજવીઓ તરફથી અમાત્યકુટુંબની રાજ્યભક્તિની અને વફાદારીની કપરી કસોટી અનેક સમયે થઈ હતી છતાં પ્રમાણિકતા, વફાદારી અને એકનિષ્ઠ રાજ્યભક્તિની અચળ નીતિએ આ અમાત્યકુટુંબનું રક્ષણ કર્યું હતું.
શ્રીયકનાં લગ્ન નિમિત્તે શકહાલે મહારાજા નંદને નિત્ય રિવાજ પ્રમાણે આમંત્રણ આપ્યું. શસ્ત્રાગારનાં શસ્ત્રો જે ઘણા સમયથી સાફ નહાતાં કર્યા તેને સાફ કરવાનું કાર્ય પણ અમાત્યે અન્ય ચીજોની સાફસુફીની સાથે લુહારોને રોકી શરૂ કર્યું. જોતજોતામાં અમાત્યને શસ્ત્રાગારને શwભંડાર ચકચકિત થઈ ખણખણાટ કરવા લાગ્યા.
લગ્નદિવસ નજદિક આવ્યા. એક બાજુએ લગ્નની તૈયારીઓ થવા લાગી ત્યારે બીજી બાજુએ પંડિત વરચિએ પિતાના વેરને બદલે લેવા આ તકને લાભ લેવા નક્કી કર્યું. તેણે સમ્રાટ સાથે એકાન્ત મુલાકાત લઈ સમ્રાટના કાન ભંભેર્યો કે: “મહારાજ, આપના શિરછેદનું ભયંકર કાવત્રુ અમાત્ય શાકડાલ રચી રહ્યા છે, તે લગ્નનાં આમંત્રણ નિમિત્તે આપને ત્યાં બોલાવી તે સ્થળે જ આપનું કાસળ કાઢવાનું ઠરાવ્યું છે. જે આપને મારા કથનની ખાત્રી કરવી હોય તો આપના ગુપ્તચરોને અમાત્યને ત્યાં મોકલી તપાસ કરાવે.”
કાચા કાનના રાજવીએ સત્યાસત્યની ગવેષણા કર્યા વગર અમાત્યના મહેલના ખૂણેખૂણાની તપાસ કરાવી. ગુપ્તચરે તપાસ કરી શસ્ત્રાગારમાં તૈયાર થતાં શસ્ત્રોની વાત સાચી છે એટલું જ નિશાસાપૂર્વક જણાવ્યું. બીજી બાજુએ અમાત્યજીએ આંગણે આવેલ લગ્ન ધામધુમથી કરી લીધાં–જો કે સમ્રાટે તે પ્રસંગે હાજરી આપી પણ બહુ જ સાવચેત રહીને.
આશા પાસા ને અગન જલ, શ્રીમંત ઠાકર અને કલાલ,
એટલા ને હેય આપણા, સ્ત્રી સર્પ અને સેનાર. ચકોર અમાત્ય પરિસ્થિતિ બરાબર પામી ગયે અને ક્રોધાન્વિત રાજવીના હાથે અવિચારીપણાથી વૃદ્ધ અવસ્થાએ કોઈપણ જાતની શિક્ષાને પાત્ર થવાય તેના કરતાં કીર્તિવંત મૃત્યુને પસંદ કરવાનું વિચારી લીધું.
Page #190
--------------------------------------------------------------------------
________________
મહારાજા મહાનંદ ઊર્ફે નદ ત્રીજો
૧૪૫
લગ્નની મેાડી રાત્રે અમાત્ય શકડાલે પ્રિય પુત્ર શ્રીયકને પેાતાના ઓરડામાં ખેલાવ્યે અને રાજાના ભંભેરાયેલા કાનની અને પલટાયેલા વાતાવરણની વાત કર્યાં બાદ આખા કુટુંબ ઉપર આવનારી ભયંકર આફતની આગાહી કરી જણાવ્યું કે : “ કાચા કાનના રાજવી આખા કુટુંબની દુર્દશા કરે અને કમેાતે મરવું પડે તેના કરતાં આવતી કાલે સવારના દરબારમાં હું જેવા કંઇક ખેલવા ઊઠું ત્યારે તારે મને “ રાજદ્રોહી ” કહી, મ્યાનમાંથી તલવાર કાઢી મારા શિરચ્છેદ કરવા. હું વૃદ્ધ હોવાથી મૃત્યુને આરે બેઠેલા છું. આમ કરવાથી મારા એકના ભાગે આખા કુટુંબનું રક્ષણ થશે. ”
“ પિતાજી ! શું હું નિર્દોષ પિતાના શિરચ્છેદના મહાન્ પાપના ભાગીદાર ખનું ? હે પરમાત્મા ! આ હું શું સાંભળું છું ? વાહ રાજ્યપ્રપંચ અને વાહ વિચિત્ર રાજ્ય ફરજ ! ” શ્રીયકે આવું અપકૃત્ય કરવાની આનાકાની કરી, પિતૃ-પ્રેમના અંગે અનેક જાતની દલીલા રજૂ કરી; પરંતુ મુત્સદ્દીગીરી અને સમયને સમજનાર અનુભવી અમાત્યે બધી દલીલેાને સમજપૂર્વક તાડી. અંતે ભાગ્યાધીન બની પિતાની આજ્ઞાનું પાલન કરવા પુત્રને ફરજ પડી અને વહેતાં અશ્રુ-ધારાના પ્રવાહ વચ્ચે તે પેાતાના એરડામાં ચાલ્યા ગયા.
ખીજે દિવસે સવારના અમાત્યને ત્યાં થયેલ લગ્નની ખુશાલીમાં રાજ્યદરબાર ભરવામાં આન્યા. આ માંગલિક પ્રસંગે થનારા માન–ઇનામની વહેંચણીને અંગે દરખાર સંપૂર્ણ ભરાઇ ગયા હતા. સમ્રાટ મહાનંદ પધાર્યાની દુહાઇ છડીદારે પાકારી અને સમ્રાટે ધીમે પગલે રત્નજડિત કિંમતી સિંહાસન ઉપર બેઠક લીધી.
વારાંગનાઓએ નૃત્યાથી સભાસદેોને ખુશ કર્યો. પ્રાસ ંગિક વિધિ સમાપ્ત થતાં વડાપ્રધાન શકડાલે પેાતાની બેઠક ઉપરથી ઊઠી, સમ્રાટ સન્મુખ જઈ શાન્તિથી શિર નમાવ્યું કે તુરત જ સમ્રાટની બેઠક પાછળ તૈયાર થઈ ( અંગરક્ષકના વડા તરીકે ) ઉભેલ શ્રીયકે વીજળીના ઝમકારાની જેમ તરવારને મ્યાનની બહાર ખેંચી કાઢીને “ આ બેવફા રાજ્યાહી અમાત્ય, લે આ તારા રાજ્યદ્રાહુના બદલે ” એમ કહી એક જ ઝટકે અમાત્યનું શિર ધડથી જુદું કરી નાખ્યુ.
રાજ્યસભામાં હાહાકાર મચી ગયા. સહુ કેાઈ આશ્ચર્ય ચકિત થયા. પુત્રના હાથે પિતાનુ ભરસભામાં કરપીણુ ખૂન એ સહુ કોઇને અસહ્ય અને નિર્દય લાગ્યુ. અમાત્યે રાજ્યદ્રાહ કર્યાની વાત કાઇના ગળે ઉતરી નહીં અને સહુને આમાં ભયંકર કાવત્રાની ગંધ આવી. તુરત જ સમ્રાટ મહાનદ ખુલાસા કરવા ઊભા થયા. અમાત્યપુત્રે અંગરક્ષક તરીકે ખજાવેલ અપૂર્વ સેવાનાં તેણે વખાણ કર્યાં અને અમાત્યના શસ્ત્રાગારની બનેલ હકીકત વર્ણવી તેમણે રાજ્યદ્રાહના ખુલાસા કર્યાં. અમાત્યપુત્રને શાબાશી આપી તેને પિતાની અમાત્યપદની ગાદી સ્વીકારવા કહ્યું. જવાબમાં શ્રીયક કુમારે જણાવ્યુ` કે: “ મારા માટા ભાઇ સ્કૂલભદ્ર વિદ્યમાન છે. તેને ખેલાવી અમાત્યમુદ્રિકા અર્પણુ કરો. ” તુરત જ અમાત્યપુત્ર
૧૯
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૪૨
સમ્રાટ્ સંપ્રતિ
સ્થૂલભદ્રને અનેલ બનાવના ખબર વારાંગના કાશ્યાગૃહે પહોંચાડવામાં આવ્યા અને રાજ્યમુદ્રિકા સ્વીકારવા રાજ્યનું આમંત્રણ માકલ્યું. તે સમયે અમાત્યપુત્ર કાશ્યા સાથે સેાનારૂપાના હિંચકે હિંચકતા હતા.
પિતાના મૃત્યુ સ ંબંધી વૃત્તાન્ત સાંભળીને સ્થૂલભદ્રને અમાત્યમુદ્રિકા પર અને પ્રપંચી રાજ્યકારભાર ૫૨ તિરસ્કાર આળ્યે. રાજ્યદરબારમાં આવો વિચાર કરવા સમય માગ્યેા. બાદ અશેાકવન તળે જઇ વિચાર કરતાં તેમના પૂર્વસંસ્કારે જોર કર્યું અને સંસારની અસારતા સમજાઇ. કાસ્યા વેશ્યા સાથે બંધાયેલ સાડાખાર વર્ષની એકધારી પ્રીતિ ઘડીના છઠ્ઠા ભાગમાં તાડી નાખી અને તરતજ પંચમુટ્ટી કેશના લેાચ કર્યાં. રત્નકબલના તંતુઓથી રોહરણુ ( આઘા ) બનાવી લીધા. પછી રાજસભામાં જઈ “ મેં આ આલેચ્યું” એમ કહી, સાધુ ખની રાજાને ધર્મલાભ આપ્યા. પછી સંસારરૂપી હસ્તીને વિદ્યારવામાં સિંહ સમાન મહાસત્ત્વશાલી એવા સ્થૂળભદ્ર મુનિ ગુફામાંથી જેમ કેસરીસિ‘હુ નીકળે એમ રાજ્યસભામાંથી બહાર નીકળ્યા. સ્થૂલભદ્રે ત્યાંથી નીકળી ઉપવનમાં જઈ ત્યાં બિરાજતા સભૂતિવિજય નામના આચાર્ય પાસે દીક્ષા અંગીકાર કરી. આ સમયે તેની ત્રીસ વર્ષની ભરયુવાન અવસ્થા હતી. આ સ્થૂલભદ્ર મુનિએ વીરનિર્વાણુ ૧૬૦ મા વર્ષે પાટલીપુત્રની વાચનામાં દશ પૂર્વધર તરીકે અગ્ર સ્થાન લઇ યુગપ્રધાન તરીકે અપૂર્વ સેવા બજાવી. તેમણે ૪૫ વર્ષ સુધી પ્રભુ મહાવીરની સાતમી પાર્ટને દીપાવી દેવલાકપણું પ્રાપ્ત કર્યું હતું. તેમના વિસ્તૃત વૃત્તાન્ત માટે સ્થૂલભદ્રચરિત્ર વાંચવા અમારી ખાસ ભલામણ છે.
સ્થૂલભદ્રના સંસારત્યાગ બાદ નંદરાજાએ ગીરવતાપૂર્ણાંક અતીવ આગ્રહથી શ્રીયકને અમાત્યમુદ્રિકા અર્પણુ કરી. થાડા દિવસેા બાદ પંડિત વરરુચિના કાવત્રાની માહિતી સમ્રાટને મળી. વરરુચિને પકડવા ચારે દિશાએ સૈનિકે છૂટ્યાં, પરંતુ ઇર્ષ્યાખાર વરરુચિ વિપ્ર કાઇના હાથમાં આવે ત્યાર પહેલાં તે આ ફાની દુનિયાના ત્યાગ કરી ચાલ્યા ગયા. કહેવાય છે કે જંગલમાં વાઘે તેને ફાડી મારી નાખ્યા.
Page #192
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૬ ઠું
મહારાજા નંદ પાટલીપુત્રને સુવર્ણથી ભરપૂર બનાવે છે. નંદવંશના સ્થાપક મહારાજા નંદિવર્ધનને તથા મહારાજા નંદને પંજાબ અને સિંધ સુધીના પ્રદેશમાં ઈરાની સામ્રાજ્ય તરફથી થએલ બળવાને દાબી દેવા બળવાન લશ્કરી સામગ્રી સહિત જવાનું થયું હતું. સિન્હાવીર (વત્સ) અને અવંતી(માળવા)ની રાજ્યગાદીને મગધ સામ્રાજ્યમાં સમાવેશ થતો હતો કે જ્યાં મગધના સૂબાઓ અમાત્યપદે રહી, સમ્રાટની આજ્ઞાનુસાર રાજ્યવહીવટ ચલાવતા હતા.
સુજ્ઞ વાચક, અગાઉના ખંડમાં જણાવ્યા પ્રમાણે શ્રેણિક ગોપાળકુમારના ઉપનામથી સિન્ધ-સૈવીરના બેનાતટ નગરમાં લગભગ ૩ વર્ષ સુધી ઇદ્રદત્ત શેઠને ત્યાં રહ્યો હતો અને શેઠના ભંડારમાં નિરુપયોગી કાળી માટી તરીકે રહેલ તેજતરીના જથ્થાથી કરિયાણાના સાધારણ વેપારી ઈંદ્રદત્ત શેઠને કરોડોપતિ બનાવ્યાનું અને તેની જ પુત્રી સુનંદા સાથે લગ્ન કર્યાનું વૃત્તાંત આપણે વાંચી ગયા છીએ.
તેજંતુરી એટલે સિંધ અને પંજાબની ધરતી ઉપર કપાસ આદિ વસ્તુને પાક લgયા પછી કાળી માટીને સુવર્ણને થર દર વર્ષે જમીનમાંથી ઉપર તરી આવતો તે છે. આ તેજસુરીની પેદાશ સિન્ધસવીર અને પંજાબ વગેરે દેશોમાં આ સમયે અને ત્યાર પૂર્વે પૂરતા પ્રમાણમાં થતી હતી. તે જંતુરી એટલે કાળી માટીથી મિશ્ર થયેલ સુવર્ણની ભૂકી.
આ ભૂકીનું પૃથક્કરણ કરવાના જ્ઞાનથી ભારતવાસીઓ આ કાળે લગભગ અજાણ હતા, જેના અંગે પરદેશી શાહ સોદાગરા-સાર્થવાહ વહાણેનાં વહાણે ભરી બેન્નાતટ નગરથી આ તેજંતુરી લઈ જતા.
મગધથી માંડી સિન્હાવીર સુધીને વણિક વેપારીવર્ગ આ સુવર્ણમિશ્રિત કાળી માટીની પેદાશથી શ્રીમંત અને કોટ્યાધિપતિની ગણત્રીમાં આવ્યું હતું. ગરીબમાં ગરીબ
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૪૮
સમ્રાટ્ સ`પ્રતિ
વણિક વેપારી ભાગ્યેજ લક્ષાધિપતિ કરતાં ન્યૂન સપત્તિવાળા દેખાતા. અજ્ઞાન ખેડૂતા પાસેથી તેજ તુરીની ખરીદી વેપારીએ પેાતે આપેલ કરીયાણા તથા ખી ઇત્યાદિ ગૃહસંસારાપચેાગી વસ્તુના બદલામાં કરતા. ભલે બિચારા અજ્ઞાન જગદ્રુપકારી ખેડૂત આ માટીને ખેતી માટે નિરુપયેાગી માની વેપારીઓને આપતા. અને વેપારીએ આ રીતે “ મગના ભાવમાં મરી ” મેળવતા. આ વેપારીઓ પાસેથી શાહસાઢાગરા અથવા સા વાહે તેજ તુરીને જથ્થા કોથળાઓના હિસાબે જ ખરીદી, તેને ઇરાન, પર્શિયા, રેશમ ઇત્યાદિ સ્થળા સુધી લઇ જઈ ત્યાં તેને સારી કિંમતથી વેચતા. અને તેના બદલામાં તેઓ ત્યાંની બનાવટના ઉત્તમ પ્રકારના કિ ંમતી ગાલીચાઓ, તેજાના અને સુગંધિત અત્તર, હિંગ ઇત્યાદિ પદાર્થો લાવી તેના ક્રય-વિક્રય કરતા.
મહારાજા નદિવ ને તેજ તુરીના જથ્થા એન્નાતટ નગર નજદિક જંગલમાં પર્યંતની હારમાળાની નવ ટેકરીઓમાં અસંખ્ય ભોંયરાંએ બનાવી તેમાં ભી, જેના યેાગે આજે પણ એન્નાતટ નગરનાં જંગલની આ નવ ટેકરીએ સુવણુ ટેકરી”એ તરીકે પંકાઇ રહી છે.
શિશુનાગવંશમાં પૂર્વે થએલ મહારાજા શ્રેણિકે તેજ તુરીના ભૂકામાંથી સુવર્ણ ના પૃથક્કરણનું કાર્ય ચાલુ કરી, તેમાંથી નાના મેાટા સિક્કાએ બનાવી તેનું ચલણ ચાલુ કર્યું હતું. પાટલીપુત્રમાં ખાસ સિક્કાઓ માટે ટંકશાળ ચાલુ કરી હતી. મહારાજા શ્રેણિકની સ્થાપિત ટકશાળદ્વારા ભારતમાં તેજ તુરીના ખદલે સુવર્ણનું ચલણ ચાલુ થયું હતું કે જેના ચાગે પ્રજા અને ખેડૂતવર્ગ ને સારી રીતે રાહત મળી હતી. રાજ્યના ખજાનામાં પણ તેજ તુરીને બદલે સુવર્ણ ના જથ્થા એકઠા થયા હતા.
આ ટંકશાળના ઉપયાગ મહારાજા શ્રેણિક પછી વધુ પ્રમાણમાં ચાલુ રહ્યો હતા, જેમાં મહારાજા નદિવને સિન્ધુસાવીર પર પેાતાના કામૂ મજબૂત કરતાં ત્યાં એન્નાતટ નગરમાં જ સિક્કા પાડવાની શાહી ટંકશાળ ખાલી મગધની ટંકશાળ બંધ કરી દીધી. ત્યાં મગધ નરેશ અને અન્ય દેશના બીજા રાજાના સિક્કાઓ તેમની નિશાની પ્રમાણે પાડી આપવામાં આવતા હતા. આ કાળે સેાના, રૂપા અને તાંબાના સીક્કાએ ચાલુ કરવામાં
આવ્યા હતા.
આ સમયથી તે તુરીને બદલે ભારતમાં સિક્કાનું ચલણ ચાલુ થયુ. તેમાં સુવર્ણદીનાર( મહેાર )થી માંડી ધીમે ધીમે તાંબાની પાઇ સુધીનું ચલણ આજે જગતમાં પ્રચલિત બન્યું છે. તે સર્વેનું માન મહારાજા શ્રેણિક અને તેમના પુત્ર અભયકુમારને ઘટે છે કે જે પ્રભુ મહાવીરના ચુસ્ત અનુયાયી હતા.
પ્રભુ મહાવીરના નિર્વાણુ ખાદ ત્રણ વર્ષ અને આઠમે મર્હિને જ અવસર્પિણી કાળના દુષસ નામના પાંચમે આરા બેઠા હતા કે જેને સનાતનધર્મ પણ કલિયુગના નામથી સોધે છે. સત્યયુગ કરતાં કલિયુગમાં પ્રજા અત્યંત દુ:ખી થવાની અને ઉપરાછાપરી
Page #194
--------------------------------------------------------------------------
________________
મહારાજા નંદ પાટલિપુત્રને સુવર્ણથી ભરપૂર બનાવે છે
૧૪૯ દુષ્કાળ પડવાના, પ્રજાની સ્થિતિ કફ્રેડી થવાની એવી ભયંકર આગાહી પ્રભુ મહાવીરે ભાખી હતી. સવા લાખ રૂપીયાના ખર્ચથી એક હાંડલી પ્રમાણ ખોરાક તૈયાર થશે કે જેમાંથી માત્ર એક જ કુટુંબ પિતાને નિર્વાહ કરવા સમર્થ થશે. આવા ભયંકર દુકાળને અંગે આત્મહત્યા કરવા તૈયાર થયેલ ભારતના કોટ્યાધીશ ગણાતા શ્રીમંતવર્ગને આત્મ-હત્યામાંથી બચાવનાર પણ ત્રિકાળજ્ઞાની જૈન મુનિઓ જ થશે. તેઓ પોતાના જ્ઞાનના બળે બીજે જ દિવસે ધાન્યને સુકાળ થશે તેમ જણાવશે અને તે જ પ્રમાણે બનશે, જેનું વૃત્તાંત પ્રસંગોપાત જણાવવામાં આવશે.
પ્રભુ મહાવીરના મુખદ્વારા પાંચમા આરાને લગતી ભવિષ્યવાણી સાંભળીને આ પરિસ્થિતિને સમજનાર મહારાજા શ્રેણિક તથા કુમાર અભયકુમારે ભારતમાંથી ખેંચાઈ જતાં તે જંતુરીના કાચા જથ્થાને સંગ્રહ્યા એટલું જ નહિ પણ તેના ઉપર પ્રતિબંધ મૂક્યો, અને રાજ્ય ટંકશાળદ્વારા નાના મોટા સિક્કાઓને બંદોબસ્ત કર્યો, જેથી આજે પણ શ્રીમંત યા તે ગરીબવર્ગ પિતપોતાની શક્તિ અનુસાર ખરીદીના બદલામાં સિકકે આપી પિતાનું ગુજરાન ચલાવી શકે છે.
મહારાજા નંદિવર્ધને ટંકશાળોમાંથી પાડેલ સિક્કાઓમાંથી નવાણું કરોડની સુવર્ણ – મહોરો પાટલીપુત્ર નગરના ભરબજારમાં પાંચ મિનારાઓ બનાવી તેમાં ભંડારી (પૂરી) પિતાની કીર્તિ અમર કરી, જેના અંગે “ વિવિધ તીર્થકલ્પ "ના કર્તા શ્રીજિનપ્રભસૂરિજી “પાટલિપુત્રનગરકલ્પ ”માં નીચે પ્રમાણે જણાવે છે.
“ નંદ રાજાનું નવ્વાણું કરડ દ્રવ્ય પણ પાટલિપુત્રના પાંચ સૂપ (મીનારાઓ)માં હતું, જ્યાં ધનની ઈચ્છાથી શ્રી લક્ષણાવતીનો સૂરત્રાણ રાજા તે સ્તૂપને ખોદતે પિતાના સૈન્યથી જ મરાય છે.” આ હકીક્તને અંગે તેઓ નીચે પ્રમાણે સંસ્કૃતગાં રજૂ કરે છે:--
तत्रैव च विद्यन्तेऽन्तर्निहितनन्दसत्कनवनवतिकोटयः पञ्चस्तूपाः, येषु धनधनायया श्रीलक्षणावतीसुरत्राणस्तास्तानुपाक्रमतोपक्रमास्ते च तत्सैन्योपप्लवायैवाकल्यन्त ॥४७॥
સુજ્ઞ વાચક, મગધની રાજ્યધાની પાટલિપુત્રની સ્થાપનાને લગતે સવિસ્તર હેવાલ અમો બીજા ખંડના અંતિમ ભાગમાં મૂળ સંસ્કૃત ગદ્ય ને તેના ગુજરાતી અવતરણું સાથે . આપીગયા છીએ જે વાંચવાથી નંદવંશ અને શિશુનાગવંશના સમયમાં મગધની જાહોજલાલી, કેટલી હતી તેની ખાત્રી થશે. આ “પાટલિપુત્રક૯૫” વિક્રમ સંવત ૧૩૮૯ માં રચાએલ છે.
ત્યારપૂર્વે નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિ મહારાજશ્રીએ વીરસંવત્ ૧૧૭૪ ની સાલમાં અણહિલપુર પાટણમાં સિદ્ધરાજ જયદેવના રાજ્ય દરબારમાં ૧૯ કલેકપ્રમાણ મહારાજા સંપ્રતિ સુધીની મૈર્યવંશની કથા નિશીથ ભાષ્યના પાઠને સાક્ષીભૂત રાખી રચેલ છે, જેમાં પણ પાટલિપુત્રને લગતે હેવાલ આવે છે.
આ રાજ્યકથા ઊર્ફે મર્યવંશને સંક્ષિપ્ત ઇતિહાસ અમે આ ખંડમાં રજૂ કરીએ છીએ, જે વાંચવાથી આ ઐતિહાસિક ગ્રંથની સચોટ પ્રમાણિકતાની જગતને ખાત્રી થશે.
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૫૦
સમ્રા સંપ્રતિ, મહારાજા મહાનંદ સુધીના ત્રણે રાજવીઓએ સ્વાર્થોધ ન થતાં મગધની પ્રજાના કલ્યાણમાં પિતાનું કલ્યાણ માની સર્વોત્તમ રીતે ધનસંચય કર્યો હતે. ઉપરાછાપરી દુકાળે પડવા છતાં પણ પ્રજા આ મહાપુરુષોના રાજ્યકાળ સુધીમાં સંતેષી, સુખી અને રાજ્યને વફાદાર રહી હતી. આ કાળને વણિકવર્ગ કે જે જેનમહાજન તરીકે ગણાતું હતું તે સર્વ રીતે સુખી અને ધર્માત્મા હોવા ઉપરાંત જૈન સમાજનાં મુનિઓનું બહુમાન કરવામાં પિતાને કિંમતી ભેગ આપવામાં જરા પણ પાછી પાની કરતું ન હતું. રાષ્ટ્રધર્મ તરીકે જૈનધર્મ ભારતમાં પિતાની કીર્તિ વિશેષ વધારી હતી. . આ કાળે મગધના સામ્રાજ્ય પર રાજ્ય કરતા સમ્રાટ પણ જૈનધર્માનુરાગી અને ચૂસ્ત જેને કહેતાં પરમાર્હત્ શ્રાવકે બન્યા હતા, કે જેના ટેકા ને સહાયથી જૈનધર્મ સુંદર રીતે વિસ્તાર પામ્યો હતો.
આ પ્રમાણે સુંદર રીતને રાજ્યવહીવટ ચલાવતાં વીરનિર્વાણ ૧૧૦ થી ૧૪૭ વર્ષ પર્યન્તનાં પિતાના ૩૭ વર્ષના રાજ્યામલમાં મહારાજા નંદે પિતાની કીર્તિ વીર રાજવી તરીકે વધારી હતી. વિરનિર્વાણ ૧૪૬ માં દશ પૂર્વધર શ્રી સ્થલભદ્રજીની દીક્ષાના કારણભૂત આ રાજા બન્યો હતે.
જે કે જે થાય છે તે સારાને જ માટે પરંતુ “કેઈ શુભાશુભ યોગના કારણભૂત કાર્ય કર્તા માટે કીર્તિ સંપાદન કરનારું અથવા તેને અધોગતિએ લઈ જનારું બને છે. અહિં પણ એ જ પ્રમાણે બન્યું અને નંદવંશને પ્રભાવશાળી રાજ્યામલ મગધની પ્રજાને વફાદાર, વાવૃદ્ધ મંત્રીશ્વર શકહાલના મૃત્યુથી ભારે અકારે થઈ પડ્યો અને પ્રજા અને કારભારીવર્ગ અંદરખાનેથી ખાસ મગધની રાજ્યગાદી પરથી નંદવંશને ઉખેડવાના પ્રયત્નો શોધી કાઢવા આંતરિક મંત્રણાઓ કરવા પાછળ મ.
મંત્રીશ્વર શકહાલના મૃત્યુ બાદ મહારાજા નંદે લગભગ દરબારમાં હાજરી આપવાનું બંધ કર્યું અને પંડિત વરરુચિના કાવત્રાં દ્વારા નિર્દોષ અમાત્યના પિતાના નિમિત્તે થએલ અવસાનથી તેને આત્મા અત્યંત પશ્ચાત્તાપ કરવા લાગ્યા. બાદ માત્ર એક જ વર્ષમાં મહારાજા નંદ એકદમ શેષાઈ ગયા અને તેને પણ દેહાંત થયે.
આ સમયે વીરનિર્વાણની ૧૪૭ ની સાલ ચાલતી હતી, જે શ્રી સ્થૂલભદ્રજીની દીક્ષાનું પ્રથમ વર્ષ હતું. તેઓના ગુરુ સંભૂતિવિજય મગધમાં સુંદર રીતને જૈન ધર્મ પ્રચાર કરી રહ્યા હતા.
Page #196
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૭ મું.
નંદ ૪થો ઊર્ફે મહારાજા સુમાલી. વિરનિર્વાણ ૧૪૭ થી ૧૫૪, ઇ. સ. પૂર્વે ૮૦ થી ૩૭૩: ૭ વર્ષ.
સ્વ. મહારાજા મહાનંદને પુત્ર સુમાલી તેની પછી રાજ્યગાદી ઉપર આવ્યા હતા. તેનાં રાજ્યામલ દરમ્યાનમાં મહારાજા નંદના અન્ય પુત્રોએ પિતાનો અસંતોષ જાહેર કરી, રાજ્યગાદી ઉપર પોતાનો હક્ક છે એવું બનાવી તેઓએ બંડ-બખેડા ઉત્પન્ન કરવા પ્રયાસ કર્યો. બાદ આ વર રાજ્યપુત્રએ મગધને ત્યાગ કર્યો.
આ પુત્રો પૈકી બે રાજ્યપુત્રોને તેમના મોસાળ પક્ષના રાજ્યવંશીઓને તથા મહારાજા મહાનંદના અંતિમ રાજ્યામલ સમયે શકલાલ મંત્રીના અગ્ય વધના કારણે રાજ્યાધિકારી વર્ગને આંતરિક સાથ મળે, જેના વેગે એક ભાઈએ મગધના બે મોટા પ્રાન્તો કબજે કરી લીધા. બીજા ભાઈએ આગળ વધી આશ્વ પ્રદેશ પણ કબજે કર્યો. પરિણામે મગધના સામ્રાજ્યમાંથી બે મોટા પ્રાન્ત મધ્યપ્રાંત અને આંધ્રપ્રાંત આ પ્રમાણે છુટા પડ્યા. બીજા રાજ્યકુમારોએ કઈ પણ જાતની વીરતા દાખવ્યાને ઈતિહાસ ગ્રંથને પાને નેંધા નથી. એટલે સમજવા પ્રમાણે બીજા રાજપુત્ર વિલાસપ્રિય હોવા જોઈએ .
ઉપર પ્રમાણે સાત વર્ષના ગાળા સુધીમાં એટલે વીરનિવણ ૧૪૭ થી ૧૫૪ સુધી મહારાજા સુમાલીએ રાજ્ય ભેગવ્યું. તેમના રાજ્યામલ દરમિયાનમાં યુગપ્રધાન શ્રી યશોભદ્રસૂરિજીને ૫૦ વર્ષ સુધી યુગપ્રધાનપદ ભોગવી, મગધ સામ્રાજ્યમાં જૈનધર્મને સુંદર પ્રચાર કરી, વીરનિર્વાણ ૧૪૮ માં સ્વર્ગવાસ થયે.
યશોભદ્રસૂરિના સ્વર્ગવાસ બાદ તરત જ શ્રી સંભૂતિવિજયસૂરિને ચતુર્વિધ સંઘે યુગપ્રધાનપદ અર્પણ કર્યું. તેઓ આ મહારાજાના અંતિમ કાળ સમયે યુગપ્રધાનપદે પૂર્વધર આચાર્ય તરીકે વરપ્રભુની છઠ્ઠી પાટે વિદ્યમાન હતા.
&FSC
Page #197
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૮ મું.
પાંચમે નંદ બૃહસ્પતિમિત્ર. વિરનિર્વાણ ૧૫૪ થી ૧૫૭ ઈ. સ. પૂર્વે ૩૭૩ થી ૩૭૦ ૩ વર્ષ. શ્રી સ્થૂલભદ્રજીએ પોતાના ગુરુને સ્વર્ગવાસ થતાં દશ પૂર્વનું જ્ઞાન શ્રુતકેવલી શ્રી ભદ્રબાહસ્વામી પાસેથી મેળવ્યું હતું. દશ પૂર્વ સુધી અભ્યાસ તેઓએ અર્થ સહિત કર્યો હતું અને ચાર પૂર્વની વાંચના તેઓએ અર્થ રહિત મેળવી હતી. તેઓને વીરનિર્વાણ ૧૭૦ માં શ્રુતકેવલી શ્રી ભદ્રબાહસ્વામીને સ્વર્ગવાસ થતાં યુગપ્રધાનપદ મળ્યું હતું, અને વીરનિર્વાણ ૨૧૫ સુધી તેઓએ યુગપ્રધાન પદે રહી જૈનધર્મને સુંદર પ્રચાર કર્યો હતો.
મહારાજા ભૃહસ્પતિમિત્રને જૈનધર્મ ઉપર બચપણથી જ અત્યન્ત પ્રેમ હતો એમ એતિહાસિક બનાવે પરથી સિદ્ધ થાય છે. આ રાજવીએ રાજ્યગાદી ઉપર આવતાં જ કલિંગની સરહદે મજબૂત લશ્કરી વ્યુહરચના ગોઠવી, કલિંગપતિ ક્ષેમરાજને હેરાન કરવામાં જરા પણ કચાશ રાખી નહિ.
આ સમયે કલિંગનું સામ્રાજ્ય પણ બહાળા વિસ્તારવાળું ગણાતું હતું. આ પ્રદેશ પર એકદમ ચઢાઈથી જીત મળે એવા સંજોગે ન હોવાનાં કારણે તેણે બરોબરીયા ક્ષેમરાજ સરખા સમોવડીયા અને પરાક્રમી રાજા સાથે શેત્રુંજની રાજ્યરતે કામ લીધું. અને એક અનુભવી ઑઢ પુરુષની જેમ આ મહારાજા કલિંગપતિની સરહદને યુક્તિપૂર્વક પ્રપંચ અને શામ, દામ, દંડ અને ભેદ નીતિથી તોડવા સમર્થ થયો.
મહારાજા બૃહસ્પતિએ ક્ષેમરાજના ઘણા પ્રદેશ પર આ સમયે યુક્તિ-પ્રયુક્તિથી જીત મેળવી હતી, જેની નિશાની તરીકે તે કલિંગપતિની રાજ્યધાનીના જિનમંદિરમાંથી પ્રભુ મહાવીરસ્વામીના જીવનકાળ સમયમાં બનાવેલ અલૈકિક પ્રભાવશાળી પ્રતિમાને મગધમાં
Page #198
--------------------------------------------------------------------------
________________
પાંચમા ન બૃહસ્પતિમિત્ર
૧૫૩
ઉપાડી લાવી, પાટલિપુત્ર નગરના રાજિનાલયમાં પૂજાથે પધરાવી હતી, અને પાતે તેની નિત્ય પૂજા કરતા હતા (આ પ્રતિમા ઋષભદેવ પ્રભુની હતી).
મહારાજા બૃહસ્પતિએ આ સમયે આખા કલિંગ દેશ તાબે કરવા સમર્થ થાય એટલી લશ્કરી તૈયારી કરી હતી, પરન્તુ કુદરતી સોગાનુસાર સમૃદ્ધ મગધ ભયંકર માર વર્ષીય દુકાળની આકૃતમાં સપડાયું અને પ્રજાના રક્ષણાર્થે તેમ જ મગધ સરહદની કિલ્લેબંધી અર્થે મહારાજા બૃહસ્પતિને પાટલિપુત્ર પાછું ફરવું પડ્યું.
કલિંગપતિના પ્રદેશમાંથી મહારાજા નંદું શ્રી ઋષભદેવ પ્રભુની જે પ્રતિમા ઉપાડી લાત્મ્યા હતા તે જ પ્રતિમા મહામેઘવાહન મહારાજા ખારવેલ મા વશી મહારાજા પુષ્યમિત્રને હરાવી કલિંગમાં પાછી લાવ્યેા હતેા અને પાતે બંધાવેલ જિનમ ંદિરમાં વિધિપૂર્વક પ્રતિષ્ઠાથી બિરાજમાન કરી હતી.
ઉપરીક્ત પ્રભુ ઋષભદેવની મૂર્તિ પ્રભુ મહાવીરના કેલીપર્યાય સમયમાં તેમના સહવાસમાં આવેલ મહારાજા શ્રેણિકે પૂજા અર્થે મનાવી, પેાતાના રાજમંદિરમાં પધરાવી હતી. તે મૂર્ત્તિની નિત્ય પૂજા કરતા અને ભાવપૂજામાં અક્ષતના બદલે ૧૦૮ સુવર્ણ જવના સાથીએ કરતા. મેતા મુનિનુ વૃત્તાન્ત—(આ મુનિ સંસારીપણામાં મહારાજા શ્રેણિકના જમાઈ થતા હતા).
મહારાજા શ્રેણિકને માટે નિત્ય ૧૦૮ સુવર્ણ ના જવ મનાવનાર સેનીને ત્યાં એકદા મેતા નામના મુનિ ગોચરી માટે આવી ચડ્યા. સેાની જવ ઘડી રહ્યો હતા તેવામાં મુનિને પધારેલા જોઇને તે ભક્તિભાવપૂર્વક ઊભેા થયા અને તેમને વહેારાવવા માટે પદાર્થ લેવા ઘરમાં ગયા. આ સમયે સેાનીના ઘર નજીક ક્રતા એક ઢાંચપક્ષી, સેાનીની ગેરહાજરીમાં મેતા મુનિના દેખતા, સુવર્ણ ના જવ પેાતાનું લક્ષ્ય સમજી ખાઇ ગયા.
સેાનીએ મુનિને વ્હારાવ્યા બાદ જોયું તેા સેાનાના જવ મળે નહિ. જવ ક્રાંચપક્ષી ખાઇ ગયા હતા, છતાં સાનીને મેતા મુનિએ આ જવ ક્રાંચપક્ષી ભક્ષ કરી ગયા છે એવુ કહ્યું નહિ અને તે માન ધારી ઊભા રહ્યા એટલે આ જવ ઉપાડી મુનિએ ઉપાડી લીધા છે એવી શકા સાનીને ઉપજી. સેાનીના ક્રોધની માજા ન રહી. તેણે મેતા મુનિના લલાટપ્રદેશ ફરતી લીલી વાધરી બાંધી તરકે ઊભા રાખ્યા. સમતારસમાં લીન એવી મુનિ વસ્તુસ્થિતિ જાણુતા હતા છતાં કંઈ પણ માલ્યા નહિ. જો ક્રોંચપક્ષીનુ નામ લ્યે તે સેાની તરત જ તેના વધ કરે, એટલે અહિંસાના આદર્શને તેઓ ચુસ્તપણે વળગી રહ્યા. લીલી વાધરી સૂર્યના ઉચ્ તાપમાં સુકાવા લાગી અને સકેાચાવા લાગી. પરિણામે મેતા મુનિને અસહ્ય દુ:ખ થવા લાગ્યું છતાં કર્મ ખપાવવા નિમિત્તે તેમણે તે સમભાવે સહન કર્યું. ખાદ શુભ ધ્યાન ધ્યાતાં તેઓ ત્યાં ને ત્યાં જ સ્વર્ગવાસી થયા.
૨૦
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૫૪
સમ્રાટ્ સંપ્રતિ આ બાજુ બન્યું એવું કે ચિપક્ષીએ સોનાના જવ ખાધા હોવાથી તેનું પેટ ભારે થઈ ગયું ને તે ઊડી શક્યો નહિ એટલે પાસેના મકાનના છાપરા પર જઈ બેઠો. એવામાં કોઈએક કઠીયારાએ આવી પિતાના શિર પર રહેલ કાછનો ભારે જોરથી ભૂમિ પર નાંખ્યો અને તેના અવાજથી ભયભીત બનેલા ક્રાંચપક્ષીએ ખાધેલ જવ વિષ્ટાદ્વારા બહાર કાઢ્યા. આ દશ્ય જોઈ સોનીને અત્યંત આશ્ચર્ય થવા સાથે ખેદ પણ થયો. પોતાના દુષ્કૃત્ય બદલ તેને મહાન પશ્ચાત્તાપ થયે અને તરત જ સંસારનો ત્યાગ કરી તેણે દીક્ષા લીધી. બાદ કર્મની આલોચના કરતાં કર્મો ખપાવી તેણે પણ ઉચ્ચ ગતિ પ્રાપ્ત કરી. - આ હકીકતને લગતે હાથીગુફાને શિલાલેખ નીચે પ્રમાણે છે –
..........માધાન = વિધુરું માં ન તો થી સુનીસ [ 0 ] પથતિ [૫] नंदराजनीतं च कालिंगजिनं संनिवेशं.........गह-रतनान पडीहारे ही अंग मागध વતું નેતિ [1]
આ શિલાલેખ ઉલ્લેખ સમર્થ ઈતિહાસવેત્તાઓએ ઈ. સ. ૧૯૧૮ માં માન્ય રાખેલ છે. . થોમસ, મેજર કી, જનરલ કનિંગહામ, વિન્સેન્ટ સ્મીથ અને બિહારના ગવર્નર સર એડવર્ડ સાહેબ આદિ પાશ્ચાત્ય પુરાતત્ત્વજ્ઞોએ તથા ભારતીય ઇતિહાસ શ્રીમાન કાશીપ્રસાદ જાયસ્વાલ, મી. રખયાલદાસ, બેનરજી, શ્રીયુત્ ભગવાનદાસ ઇંદરજી, તથા પુરાતત્વવિશારદ શ્રીમાન્ કેશવલાલ હર્ષદરાય ધ્રુવ વગેરેએ આ શિલાલેખનું બારીકાઈથી પૃથક્કરણ કરી, ઈ. સ. ૧૯૧૮ માં સિદ્ધ કર્યું છે કે આ શિલાલેખ કલિંગપતિ મહામેઘવાહન ચક્રવત્તી મહારાજા ખારવેલના સમયમાં–ખૂદ એમના વિદ્યમાનપણામાં લખાયેલ છે.
આ પ્રાચીન શિલાલેખના અંગે આ વિદ્વાનોએ ત્યાં સુધી કહ્યું છે કે ભારતીય શિલાલેખમાં આ શિલાલેખ ઉચ્ચ કેટિને, ગીરવતાભર્યો, પ્રભાવશાળી અને પ્રથમ પંક્તિનો છે. મહારાજા ખારવેલ જૈનધર્મોપાસક હોવા છતાં સર્વ ધર્મ ઉપર સમાન દષ્ટિએ જેનાર હતા. આ ઉપરાન્ત તેઓ જૈનધર્મના પ્રખર પ્રચારક પણ હતા.
મહારાજા ખારવેલે પોતાના રાજ્યામલ દરમિયાન વીરનિર્વાણ ૩૬૦ થી ૩૭૦ ના ગાળામાં કુમારી પર્વત ઉપર વૈરાટ સભા ભરી, સમર્થ જૈનાચાર્યો અને જૈન સંઘને આમંત્રિત કરી એકત્રિત કર્યા હતા. તેમજ અનેક ધાર્મિક પ્રવૃત્તિનાં કાર્યો કરવા સાથે ચેસઠ અધ્યાયવાળા “સપ્તતિ” નામના આગમ ગ્રંથને આ સમયે ફરીથી લખાવ્યો હતો. આ ઉપરથી સિદ્ધ થાય છે કે આંધ્ર પ્રાંતના હાથીગુફાવાળા શિલાલેખે મૂર્તિપૂજાની પ્રાચીનતા સાબિત કરનારા અને મહારાજા સંપ્રતિની પૂર્વે લખાએલ હતા. આ આગમ ગ્રંથની રચના અંગે ઈતિહાસવેત્તા મુનિશ્રી ગુણસુંદરજી “મૂર્તિપૂજાની પ્રાચીનતા” વાળા ગ્રંથમાં ટેકો આપે છે.
ઈ. સ. ૧૮૨૦ માં મિ. એન્જીન કે જેઓ ક્રિશ્ચિયન ધર્મના પાદરી તરીકે ધર્મો
Page #200
--------------------------------------------------------------------------
________________
પાંચમા નંદ બૃહસ્પતિમિત્ર
૧૫૫ પદેશક હતા તેઓએ શેાધાની દૃષ્ટિએ કલિંગના પહાડા પર આવેલ ગુફાઓની અંતર્ગત સૂક્ષ્મતાથી મૂર્તિનું અવલેાકન કર્યું હતું. તેઓ હસ્તિગુફામાં આવેલ શિલાલેખના નિરીક્ષણાર્થે ત્યાં ગયા હતા અને તેમને ઉપરાક્ત શિલાલેખ એક શ્યામ પાષાણ પર ૧૫ ફૂટ લાં અને પાંચ ફૂટ પહેાળા કાતરાએલ જણાયા હતા. તે શિલાલેખ એ જાતની લિપિની સત્તર લાઈનામાં કાતરાએલેા હતા. આ શિલાલેખના કેટલાક અક્ષરા કાળાંતરે ઘસાઇ ગએલા હતાં છતાં પણુ શેષ લેખ પ્રાચીન મૂર્તિ પૂજાની સાબિતી અર્થે ઘણુંા જ મહત્ત્વતાભ જણાયા. જો કે આ લેખની ભાષા પાલી લિપિમાં હતી જેથી તેને તે સારી રીતે વાંચી શક્યા નહિ તથાપિ તેએએ આ લેખની લિપિના ઉતારા કરી, તેને પ્રસિાદ્ધમાં મૂકી હિંદ અને ચુરાપભરમાં જબરજસ્ત આંદોલન મચાવ્યું. તેમના આ કાર્ય ને ઉપર જણાવેલા પુરાતત્ત્વવેત્તાઓએ તેમને સંપૂર્ણ સાથ આપ્યું.
આ શિલાલેખ પરથી પુરાતત્ત્વવેત્તાઓએ સાખિત કર્યું કે ભારતમાં મૂર્તિપૂજા એ અનાદિ કાળથી પર’પરાગત ચાલુ છે, અને તેમાં ય જૈનધર્મ પ્રાધાન્ય સ્થાન લાગયું છે.
Page #201
--------------------------------------------------------------------------
________________
પ્રકરણુ ૯ મું.
છઠ્ઠા નંદ ધનનંદ
મગધમાં ભયંકર દુકાળ,
વીરનિર્વાણ ૧૫૭ થી ૧૬૧, ઇ. સ. પૂર્વે ૩૭૦ થી ૩૬૬ : ૪ વર્ષી.
મહારાજા બૃહસ્પતિને ભયંકર દુકાળના કારણે કલંગથી મગધ પાછું ફરવું પડયું, જેના ઉલ્લેખ આપણે ઉપરના પ્રકરણમાં કરી ગયા છીએ. મગધમાં આવતાં જ તે શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુસ્વામીને મળ્યા અને આ ભયંકર દુકાળનું ભાવી પૂછ્યું. તેમણે જ્ઞાનના ઉપયાગદ્વારા જણાવ્યું કે આ દુકાળ ૧૨ વર્ષ સુધી મગધને ભયંકર આતંરૂપ નીવડશે.
મહારાજા બૃહસ્પાતએ તરત જ ગંગા નદીની એક નહેર મગધ તરફ વાળવાનું કાર્ય હાથ ધરી ખેતીવાડી કરનાર ખેડૂતવને રાહત આપી. આ નહેરનું બાંધકામ છેક સિંધુ નદીના કિનારાવાળા પ્રદેશેા સુધી એવી રીતનુ મહારાજાએ હાથ ધર્યું કે જેથી કરી પૂથી માંડી ઉત્તરહિન્દ સુધીની પ્રજાનું તેમાં કલ્યાણ થાય અને સંકટ સમયે કીમતી પશુધનનું રક્ષણ થાય. તેવી જ રીતે સંકટનિવારણ કાર્ય તરીકે મગધમાં સડકાનાં પાકાં આંધકામ કરાવી બન્ને માજીએ છાયા માટે સુંદર રીતનાં આમ્રવૃક્ષા રાપાવ્યાં. આ ઉપરાન્ત મહારાજાએ અન્નક્ષેત્રા અને લેાજનાલયા ગામેાગામ ખાલી પેાતાની પ્રજાના તે આદર્શ ઉપકારી ભૂપતિ અન્ય; પરન્તુ ભાગ્યયેાગે દુકાળમાં પૂરેપૂરી રાહતરૂપ બનેલ મહારાજા બૃહસ્પતિના વીર નિર્વાણુ ૧૫૭માં અચાનક માંદગીના ચેાગે સ્વવાસ થયા. મહારાજા ધનનંદ ઉર્ફે છઠ્ઠા નંદ—
માદ મગધની રાજ્યગાદી ઉપર તરત જ ધનનંદ આવ્યા. આ મહારાજા પણુ મહારાજા બૃહસ્પતિના જેવા ચુસ્ત જૈનધમી અને દયાળુ હતા. તેમના સમયમાં પાટલિપુત્રમાં નીચેની ઐતિહાસિક ઘટના બની હતી, જેની નોંધ જૈન ઇતિહાસમાં (ગ્રંથામાં) સુવર્ણાક્ષરે કાતરાઈ રહી છે.
Page #202
--------------------------------------------------------------------------
________________
છો નંદ ધનનંદ : : મગધમાં ભયંકર દુકાળ
૧૫૭ પટ્ટધર સંભૂતિવિજયના સ્વર્ગવાસ પછી પ્રભુ મહાવીરની પાટ ઉપર શ્રી ભદ્રબાહુસ્વામી યુગપ્રધાનપદે આવ્યા હતા. તેમના સમય દરમિયાનમાં મગધ બાર વષીય ભયંકર દુષ્કાળની આફતમાં સપડાયું હતું. આ બાર વષીય દુકાળે પિતાને મગધમાં જબરજસ્ત કેર વર્તાવ્યું. પરિણામે પ્રજાનાં શરીર અને બંધારણમાં પણ ફેર પતે ગયે. અત્યારસુધી શ્રુતજ્ઞાન (શાસ્ત્ર) તીવ્ર યાદશક્તિના આધારે કંઠસ્થ રહેતું હતું. તેમાં પણ ક્ષતિ થતી આવી, એટલે તેને ટકાવી રાખવા તેમજ તેને મૂર્ત સ્વરૂપ આપવાનું કાર્ય પાટલિપુત્રના જેનસઘ ઉપાડી લીધું. પાટલિપુત્રની વાચના
* આ પૂર્વેના જમાનામાં આચાર્યદેવ કઈ પણ સૂત્ર એક વખત બોલી જતા તે શિન્વેને યાદ રહેતું. દીર્ઘ સમય બાદ પણ ગુરુદેવની આજ્ઞા મળતાં શિખે તેને કડકડાટ બેસી જતા. પરતુ કાળબળના પ્રભાવથી હવે આ પરિસ્થિતિમાં ફેર પડવા લાગે. વારંવાર બેલી જવા છતાં પણ સૂત્ર યાદ ન રહેતું. જ્ઞાનલેપ અને સ્મરણશક્તિમાં આ પ્રમાણે કાળના પ્રભાવનો પડઘો પડતાં તેમાં ન્યૂનતા આવી, એટલે તેને ટકાવી રાખવાની જરૂરિયાત શ્રમણ સંઘને પણ જણાઈ. પાટલિપુત્રના જૈન સંઘે ઉદારતાથી આ કાર્યમાં સાથ આપે, જેને લગતે વૃત્તાન્ત પરિશિષ્ટ પર્વ, તિત્યેગાલિ પઈન્નય તથા આવશ્યચૂર્ણિ આદિ ગ્રંથમાં વિસ્તારપૂર્વક છે. જેમાંથી અત્રે તિગાલી પઈન્નયનું મૂળ લખાણ ને તેનો સારાંશ નીચે પ્રમાણે રજૂ કરીએ છીએ. આ પાઠથી સમજાશે કે મહારાજા નદે પણ વાચનામાં સુંદર સહાય અને સહાનુભૂતિ આપી હતી.
" सत्तमतो थिरबाहु जाणुयसीससुपडिच्छिय सुबाहु । नामेण भद्दवाहू अविही साधम्म सद्दोत्ति (?)
|| ૭૪ || सो विय चोस पुवी, बारसवासाई जोगपडिवन्नो । सुतत्थेणं निबंधइ, अत्थं अज्झयणबंधस्स
// ૭૫ . पलियं (धणियं) च अणावुट्ठी, तइया आसी य मज्झदेसस्स । दुभिक्खविप्पणट्ठा, अण्णं विसयं गता साहू
છે ૭૨૬ कहवि विराहणाभीरुएहिं, अइभीरुएहिं कम्माणम् । समणेहिं संकलिटुं, पञ्चक्खायाई भत्ताई
|| ૭૧૭ वेयट्ठकंदरासु य, नदीसु सेढीसमुद्दकूलेसु । इहलोगअपडिबद्धा य, तत्थ जयणाए वद॒ति
ને ૭૨૮ ते आगया सुकाले, सग्गगमणसेसया ततो साहू । बहुयाणं वासाणं, मगहाविसयं अणुप्पत्ता
છે ૭૨૬ |
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૫૮
સમ્રાટ્ સંપ્રતિ
ते दाईं एकमेक्कं, गयमयसेसा चिरं स दट्ठूणम् । परलोगगमणपच्चागय व मण्णंति अप्पाणम्
ते बिंति एकमेकं, सज्झाओ कस्स कित्तिओ धरति । दि हु उक्काणं अहं नट्ठो हु सज्झातो
जं जस्स धरह कंठे, तं परियट्टिकण सबेसिम् । तो हिं पिंडिताई, तहियं एकारसंगाइम् ते बिंति सवसारस्स, दिट्ठिवायस्स नत्थि पडिसारे । कह गएण विणा य, पवयणसारं धरेहामो
सो विच चौदसवी बारसवासाई जोगपडिवनो । देज न व देख वा वायणंति वाहिप्पर ताव
संघाडएण गंतूण, आणितो ( णत्तो ) समणसंघवयणेणं । सो संघथेरपमुहिं, गणसमुहेहिं आभट्ठो
तं अजका लियजिणो, वीरसंघो तं जायए सवो । पुसुयकम्म ( कम ) धारय पुवाणं वायणं देहि सो भणति एव भणिए, असिडकिलिठ्ठएण वयणेणं । न हुता अहं समत्थो, इहि मे वायणं दाउं
समणस्स भद्दबाहुस्स, नवरि चौहसवि अपरिसेसाई । वाई अणत्थ य उ, न कहिंणिवि ( ० हिंवि) अत्थि पडिसारो ॥ ७२४ ॥
अप्पठ्ठे आउत्तस्स, मज्झ किं वायणाए कायवं । एवं च भणिय मेत्ता, रोसस्स वसं गया साहू अह विष्णविंति साहू, हंचेवसि ( ? ) पाडिपुच्छणं अम्हं । एवं भणतस्स तुहं को दंडो होइ तं मुणसु
॥ ७२० ॥
सो भणति एव भणिए, अविसंनो वीरवयणनियमेण । वज्ञेयो सुयन्हितो ( निन्हवो ) ति अह सबसाहूहिं तं एव जाणमाणो, नेच्छसि ने पाडिपुच्छयं दाउ | तं ठाणं पत्तं ते, कहं तं पासे ठवीहामो
॥ ७२१ ॥
॥ ७२२ ॥
॥ ७२३ ॥
।। ७२५ ।।
॥ ७२६ ॥
॥ ७२७ ॥
॥ ७२८ ॥
॥ ७२९ ॥
॥ ७३० ॥
॥ ७३१ ॥
॥ ७३२ ॥
Page #204
--------------------------------------------------------------------------
________________
૧પ૯
॥ ७३३॥
॥ ७३४॥
॥ ७३५॥
॥ ७३६॥
॥ ७३७॥
।। ७३८ ॥
છો નંદ ધનનંદ :: મગધમાં ભયંકર દુકાળ बारसविहसंभोगे, वजए तो तयं समणसंघो । जं ने जाइज्जतो, नवि इच्छसि वायणं दाउं सो भणति एव भणिए, जसभरितो अयसभीरुतो धीरो । एक्केण कारणेणं, इच्छं मे वायणं दाउं अप्पटे आउत्तो, परमटे सुट्ट दाई उजुत्तो। नविहं वायरियबो, अहंपि नवि वाहरिस्सामि पारियकाउसग्गो, भत्तद्वितो व अहव सेजाए । नितो व अहंतो वा, एवं मे वायण दाहं बादति समणसंघो, अम्हे अणुयत्तिमो तुहं छंद । देहि य धम्मावादं तुम्हं छंदेण घेच्छामो जे आसी मेहावी, उज्जुत्ता गहणधारणसमत्था । ताणं पंचसमाई, सिक्खगसाहूण गहियाई वेयावच्चगरा से, एक्के कस्सेव उठिया दो दो । भिक्खंमि अपडिबद्धा, दिया य रतिं च सिक्खंति ते एग संघ साहू, वायणपरिपुच्छणाए परितंता । वाहारं अलहंता, तत्थ य जं किंचि असुणंता उज्जुत्ता मे हावी, सद्धाए वायणं अलभमाणा। अह ते थोवा थोवा, सवे समणा विनिस्सरिया एको नवरि न मुंचति, सगडालकुलस्स जसकरो धीरो । नामेण थूलभद्दो, अविहीसाधम्मभद्दोत्ति सो नवरि अपरितंतो, पयमद्धपयं च तत्थ सिक्खंतो। अन्नेह भद्दबाहुं, थिरबाहुं अट्ठवरिसाई सुंदर अठपयाई, अहिं वासेहिं अट्ठमं पुवं । मिंदति अभिण्णहियतो, आमेलेउं अह पवत्तो तस्स विदाई समत्तो; तब नियमो एव भद्दबाहुस्स । सो पारिततवनियमो, वाहिरिउं जे अह पवत्तो
॥ ७३९ ॥
॥ ७४०॥
॥ ७४१॥
॥ ७४२॥
॥ ७४३॥
॥ ७४४ ॥
॥ ७४५ ॥
Page #205
--------------------------------------------------------------------------
________________
१६०
॥ ७४६॥
॥ ७४७॥
॥ ७४८॥
॥ ७४९ ॥
॥ ७५०॥
॥७५१॥
સમ્રાટું સંમતિ अह भणइ भद्दबाहू, पढमं ता अट्ठमस्स वासस्स । अणगार न हु किलस्ससि, भिक्खे सज्झायजोगे य सो अट्ठमस्स वारस्स, तेण पढमिल्लुयं समाभहो । कीस य परितमीहं, धम्मावाए अहिजतो एक्कंती मे पुच्छं, केत्तियमेत्तंमि सिक्खितो होजा । कत्तियमेत्तं च गयं, अहिं वासेहिं किं लक्ष मंदरगिरिस्स पासंमि, सरिसवं निक्खिवेज जो पुरिसो। सरिसवमेत्तं ति गयं मंदरमेत्तं च ते सेसं सो भणइ एव भणिए, भीतो नवि ता अहं समत्थोमि । अप्पं च महं आउ, बहुसुयं मंदरो सेसो मा भाहि नित्थरीहिसि, अप्पतरएण वीर कालेणं । मज्झ नियमो समत्तो, पुच्छाहि दिवा य रत्तिं च सो सिक्खउं पपत्तो, दछत्थो सुख दिठिवायंमि ।। पुवक्खतोवसमियं, पुवगतं पुवनिद्दिठं संपत्ति (१) एक्कारसमं, पुवं अतिवयति वणदवो चेव । झंतितओ भगिणीतो, सुठुमणा वंदणनिमित्तं जरका य जक्खदिण्णा, भूया तह हवति भूयदिण्णा य । सेणा वेणा रेणा, भगिणीतो थूलभद्दस्स। एया सत्त जणीओ, बहुस्सुया नाणचरणसंपण्णा । सगडालपाणि(बालि) यातो, भाउं अवलोइउं एंति तो वंदिऊण पाएसु, भद्दबाहुस्स दीहबाहुस्स । पुच्छंति भाउओ णे, कत्थगतो थूलभद्दो. त्ति अह भणइ भद्दबाहु, सो परियट्रेति सिवघरे अंतो । वचह तहिं विदच्छिह, सज्झायज्झाणउज्जुतं । इयरो विय भइणीओ, दणं तत्थ थूलभद्दरिसी। चिंतिइ गारवयाए सुयइडिं ताव दाएमि
॥ ७५२ ॥
॥७५३॥
॥७५४॥
॥ ७५५ ।।
।। ७५६ ॥
॥७५७॥
॥७५८॥
Page #206
--------------------------------------------------------------------------
________________
૨૧
છઠ્ઠો નદ ધનનઃ : મગધમાં ભયંકર દુકાળ सो धवलवसममेत्तो, जातो विक्खिणकेसराजडालो | घणमुकससिसरिच्छो, कुंजर कुलभीसणो सीहो तं सीहं दहूणं मीमाउ सिवघरा विनिस्सरिया । भणितोय गहिं गुरू एत्थ हु सीहो अतिगतो ति तत्थेत्थ कोइ सीहो, सो चैव य एस भाउओ तुब्भं । डीपत्तो जातो, सुयस्स इट्टि पयंसे
तं वमणं सोऊणं, तातो अंचियतणुरुहसरीरा । संपत्तियाउ तत्तो, जत्तो सो थूलभद्दरिसी जह सागरो व उबेलमतिगतो पडिगतो सयं गणं । संपलियंकनिसंनो, धंमज्झाणं पुणो झाइ
दुपट्टमहुरकंठ, सो परियट्टेह ताव पाढमयं । भणियं च नाहिंभाउग, सीहं दट्ठूण ते भीया सोविय पागउदंतं, दरवियसियकमलसच्छहं हसिउं । भइ य गारवयाए, सुयइट्ठी दरिसिया य मए तं वयणं सोऊणं, तातो अंचियतणूरुहसरीरा । पुच्छंति पंजलियउडा, वागरणत्थे सुणिउणत्थे इरो वि भगिणीओ, वीसजेऊण थूलभद्दरिसी । उचिमि देशकाले, सज्झायमुवडिओ काउं अह भइ भद्दबाहू, अणगार अलाहि एत्तियं तुज्झं । परियतो अट्ठ (च्छ ) सु, एत्तियमेत्तं वियत्तं मे अह भणइ थूलभद्दो, पच्छायावेण तावियसरीरो । इट्ठी गारवयाए, सुयविसयं जेण अवरद्धं
नव ताव मज्झ मणुं, जह मे ण समानियाई पुवाई | अप्पा हु मए अवराहितो, त्ति पालियं खमे मण्णुं
एतेहिं नासियां, सरविणावि ( ? ) जह सासणे भणियं । जंण मे अवरद्धं एयं पुण उहति सवंगं
૧૬૧
॥ ७५९ ॥
॥ ७६० ॥
॥ ७६१ ॥
॥ ७६२ ॥
॥ ७६३ ॥
॥ ७६४ ॥
।। ७६५ ।।
॥ ७६६ ॥
॥ ७६७ ॥
।। ७६८ ॥
॥ ७६९ ॥
।। ७७० ॥
॥ ७७१ ॥
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૬૨
॥ ७७२॥
॥ ७७३॥
॥ ७७४॥
॥ ७७५ ॥
॥ ७७६॥
।
॥ ७७७॥
સમ્રાષ્ટ્ર સંપ્રતિ वोच्छंति य मयहरया, अणागता जेय संपती काले । गारवियथूलभदंमि, नाम नठाई पुवाई अह विण्णविंति साहू, सगच्छया करिय अंजलि सीसे । भद्दस्स ता पसियह, इमस्स एकावराहस्स रागेण व दोसेण व, जं च पमाएण किंचि अवरद्धं । तं मे सउत्तरगुणं, अपुणकारं खमावेति अह सुरकरिकरउवमाणबाहुणा भद्दबाहुणा भणियं । मा गच्छह निछंतं ( १ ), कारणमेगं निसामेह रायकुलसरिसभूते, सगडालकुलम्मि एस संभूतो।। दुहराउ चेव पुण्णो, निम्मातो सबसत्थेसु कोसा नामं गणिया, समिद्धकोसा य विउलकोसा व । जीए घरे उवरठो, रतिसंवेसं विवेसंमि बारस वासा य उत्थो, कोसाए घरंमि सिरघरसमंमि । सोऊण य पिउमरणं, रण्णो वयणं निगच्छी (१) तिगिच्छिसरिसवण्णं, कोसं आपुच्छए तयं धणियं । खिप्पं खु एह सामिय, अहमं नहु वायरासेहं भवणोरोह विसको. छज्झइ चंदो व सोमगंभीरो। परिमलसिरिं वहतो, जोहानिवहं ससी चेव भवणाउ निग्गओ सो, सारंगे परियणेण कल्डिंतो । मत्तवरवारणगओ, इह पत्तो राउलं हारं अंतेउरं अइगतो, विणीयविणओ परित्तसंसारो। काऊण य जयसद्दो, स्नो पुरतो ठितो आसि अह भणइ नंदराया, मंतिपयं गिण्ह थलभद्द महं । पडिवजसु तेवट्ठाई, तिण्णि नगरागरसमाई रायकुलसरिसभूए, सगडालकुलंमि तं सि संभूओ। सत्थेसु य निम्मातो, गिण्हसु पिउसंतियं एवं
॥ ७७८ ॥
॥७७९ ॥
॥ ७८०॥
॥ ७८१ ॥
॥ ७८२ ॥
॥ ७८३ ॥
॥ ७८४॥
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૬૩
॥ ७८५॥
॥ ७८६ ॥
॥ ७८७॥
॥७८८॥
॥ ७८९॥
॥७९०॥
છો નંદ ધનનંદ મગધમાં ભયંકર દુકાળ अह भणइ थूलभद्दो, गणियापरिमलसमप्पियसरीरो । सामी कयसामत्थो, पुणो अ मे विण्णवेसामि अह भणति नंदराया, केण समं दाई तुज्झ सामत्थं । को अण्णो वरतरतो निम्मातो सबसत्थेसु कंबलरयणेण ततो, अप्पाणं सुट्ठ संवरिताणं । अंसणि निण्हयंतो, असोगवणियं अह पविट्ठो जेत्तियमे दिण्णं, तेत्तियमेत्तं इममि भूतत्ति (१)। एत्तो नवरि पडामो, सोव ( सवे ) मीणाउलघरंमि आणा रजं भोगा, रण्णो पासंमि आसणं पढमं । सवत्त इमं न खमं, खमं तु अप्पखमं काउं केसं परिचितंतो, रायकुलाओ य जे परिकिलेसे । नरएसु य जे केसे, ता लुंचति अप्पण केसे तं विय परिहियवत्थं छेत्तूणं कुणइ अग्गतोआरं । कंवल रणोय गुंठिं, काउं रण्णो ठियं पुरतो एयं मे सामत्थं, भणइ अवणेहि मत्थोतोगठिं। तो णं केसविहूणं, केसेहिं विणा पलोएति अह भणइ नंदराया, लाभो ते धीर नत्थि रोहियणं । बाटं ते भाणिऊणं, अह सो संपत्थितो तत्तो अह भणइ नंदराया, वच्चइ गणियाघरं जइ कहिंचि । तो णं असच्चवादि, तीसे पुरितो चिथाएमि (१) सो कुलपरिसामिद्धि, गणियघरसंतियं च सामिद्धिं । पाएण पणोल्लेउं, नीति णगरा अणवयक्खो जो एवं पवइओ, एवं सज्झायज्झाणउज्जुत्तो। गारवकरणेण हिओ, सीलभरुवहणधोरेओ जह जह एही कालो, तह तह अप्पावराहसंरद्धा । अणगारा पडणीते, निसंसयं उववेहिति
॥ ७९१॥
॥ ७९२॥
॥ ७९३ ॥
॥ ७९४॥
॥७९५॥
॥ ७९६ ॥
॥ ७९७॥
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૬૪
સમ્રાટું સંમતિ उप्पायणीहि अवरे, केई विजा य उप्पइत्ताणं । विउरु विही विजाहि, दाई काहिति उड्डाहं
૭૧૮ | मंतेहि य चुनेहि य, कुच्छिय विजाहिं तह निमित्तेण । काऊण उवग्घायं, भमिर्हिति अणंतसंसारे
૭૧૪ . अह भणइ थूलभद्दो, अण्णं रूवं न किंचि काहामो । इच्छामि जाणिउं जे, अहमं चत्तारि पुवाई नाहिसि तं पुबाई, सुयमेचाई विभुग्गहा हिंति (१)। दस पुण ते अणुजाणे, जाव पणछाई चत्वारि
( ૮૦ છે एतेण कारणेण उ पुरिसजुगे अठमंमि वीरस्स । सयराहेण पणछाई, जाण चत्तारि पुवाई
|| ૮૦૨ | ઉપરોક્ત શાસ્ત્રી લખાણને ગુજરાતી સારાંશ નીચે મુજબ છે –
સારાંશ-“પ્રભુ મહાવીર બાદ ચાદપૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામી સાતમા પટ્ટધર થયા. આ સમયે મગધ દેશમાં ભયંકર દુકાળ પડ્યો જેના કારણે સાધુઓ ત્યાંથી બીજા દેશમાં વિહાર કરી ચાલ્યા ગયા. કોઈ વૈતાઢ્ય પર્વતની ગુફાઓમાં, કઈ નદીતટેએ તથા કેટલાક સમુદ્રતટે જઈ પિતાનું જીવન પસાર કરવા લાગ્યા. જ્યારે કેટલાએક સાધુઓ કે જેઓ વિરાધનાથી હતા તેઓ ખુશીથી અન્ન-જળને ત્યાગ કરી અણુશણ સ્વીકારી સ્વર્ગે સીધાવ્યા.
આ દુષ્કાળના સમયમાં જે જે સાધુઓ મગધમાં સ્થિરતા કરી રહ્યા હતા તેમાં શ્રી સ્થૂલભદ્ર આદિ ૫૦૦ સાધુઓ હતા. તેઓ તે સમયના સમર્થ વિદ્વાન ને કંઠસ્થ શ્રુતજ્ઞાનીઓ ગણતા હતા. કંઠસ્થ શ્રુતજ્ઞાનને સૂત્રારૂઢ કરવાની ભાવનાથી પાટલિપુત્રના સંઘે તેમને ત્યાં રોકી લીધા હતા. બાદ પાટલિપુત્ર નગરમાં રહી ચતુર્વિધ સંઘની સહાયતાથી કંઠસ્થ સૂત્ર ગ્રંથારૂઢ કરવા લાગ્યા. આ પ્રમાણે લગભગ બે ત્રણ વર્ષ સુધી સૂત્રારૂઢ કરવાનું કાર્ય ચાલુ થઈ ગયા પછી પાંચ વર્ષે અગીઆર અંગેની રચના કરી. બારમું દૃષ્ટિવાદ અંગ ભદ્રબાહુસ્વામી સિવાય કઈ જાણતું નહિ, તેથી તે અંગેની જ્ઞાનપ્રાપ્તિના અંગે ચાદપૂર્વધર ભદ્રબાહુ સ્વામી પાસે જવાનું નિણત થયું. પૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામી તે સમયમાં નેપાળ દેશમાં દુષ્કાળ નિવારણાર્થે બાર વર્ષની ઉગ્ર તપશ્ચર્યા કરી રહ્યા હતા તેમને બોલાવવા શ્રી સંઘે બે મુનિવરોને મોકલ્યા. તેઓએ ત્યાં જઈ, અંજલી જેડી, વિધિપૂર્વક વંદન કરી કહ્યું કેઃ “હે ભગવંત! પાટલિપુત્ર પધારવા માટે શ્રી સંઘ આપને આદેશ કરે છે, કારણ કે કાળના પ્રભાવે લય થતાં. શ્રુતજ્ઞાનને ગ્રંથારૂઢ કરવાનું કાર્ય પાટલિપુત્રના સંઘે શ્રી સ્થલભદ્રજીના પ્રમુખપણું નીચે શરૂ કર્યું છે. જેમાં આપની પાસેથી બાકી રહેતું જ્ઞાન મેળવી તે ગ્રંથારૂઢ કરવાની આવશ્યક્તા હોવાથી પાટલિપુત્રમાં એકત્ર થયેલા સંઘ આપને ત્યાં પધારવા વિનતિ કરે છે.”
Page #210
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠો નંદ ધનનંદ : મગધમાં ભયંકર દુકાળ
૧૬૫
જવાખમાં ભદ્રખાહુસ્વામીએ જણાવ્યું કે: “ હમણાં મેં' મહાપ્રાણધ્યાન આરંભેલ છે. તે બાર વર્ષ પૂરું થશે. ત્યાંસુધી હું આવી શકીશ નહી. મહાપ્રાણધ્યાનની સિદ્ધિ થતાં “ સર્વે પૂર્વેની સૂત્ર અને અર્થથી એક મુહૂત્ત માત્રમાં ગણના થઇ શકે છે. ”
આ પ્રમાણે તેમના ઉત્તર મેળવી, મુનિઓએ ઉગ્ર વિહાર કરી, પાટલિપુત્ર પહોંચી શ્રી સંઘને ભદ્રબાહુસ્વામીના જવામ જાન્યા. શ્રી સંઘે તેના ઉપર દી`ષ્ટિએ વિચાર કરી બીજા બે સાધુઓને ફરી આદેશ કર્યાં કે: “ તમારે ત્યાં જઇ ભદ્રબાહુસ્વામીને કહેવુ કે— જે શ્રી સંઘની આજ્ઞા ન માને તેને શી શિક્ષા અપાય? તે કહેા. ’ પછી ‘તેને સંઘ બહાર કરવા ’ એમ તેઓ કહે એટલે તમારે આચાર્ય શ્રીને કહેવું કે-“ તમે તે શિક્ષાને પાત્ર છે, કારણ કે તમે પાટલિપુત્રના સંઘની આજ્ઞા લેાપી છે. ” આ પ્રમાણે સૂચના મેળવી બે મુનિઓએ સંઘના કહેવા પ્રમાણે ભદ્રબાહુસ્વામીને કહ્યું, એટલે ભદ્રખાહુસ્વામીએ જણાવ્યું કે—“ શ્રીમાન્ સંઘે એમ ન કરતાં મારા પર પ્રસાદ કરીને બુદ્ધિમત શિષ્યાને અહિં માકલવા. એટલે તેમને હું પ્રતિદિન સાત વાચના આપીશ. એક વાચના ભિક્ષાચર્ચાથી આવતાં આપીશ, ત્રણ વાચના ત્રણ કાળ વેળાએ આપીશ, અને સાંજના પ્રતિક્રમણ પછી મીજી ત્રણ વાચના આપીશ. આ પ્રમાણે મારા કાને બાધ ન આવતાં શ્રી સંઘનું કાર્ય પણ પૂરું થશે. ”
તે મુનિઓએ આવી શ્રી સંઘને તે હકીકત જણાવી, એટલે શ્રી સંઘે પ્રસન્ન થઈને સ્થૂલભદ્રાદિક ૫૦૦ સાધુઓને નેપાળ દેશમાં માકલ્યા. આચાર્યશ્રી તેમને વાચના આપવા લાગ્યા, પરંતુ વાચના બહુ અલ્પ મળે છે, એમ ધારી ઉદ્વેગ પામી સાધુઓ ધીમે ધીમે ચાલ્યા ગયા. છેવટે માત્ર એકલા સ્થૂલભદ્રજી જ ત્યાં રહ્યા. પછી મહામતિ સ્થૂલભદ્ર, ભદ્રમાડુસ્વામી પાસે આઠ વર્ષમાં આઠ પૂર્વ સંપૂર્ણ રીતે ભણ્યા. બાદ આચાર્ય - શ્રીએ તેમને કહ્યું કે: “ મારું ધ્યાન હવે લગભગ પૂર્ણ થવા આવ્યું છે, તેથી હવે પછી તમને યથેચ્છ વાચના આપીશ.” ત્યારે સ્થૂલભદ્રે કહ્યું કે: “ હે પ્રભા ! હજુ મારે કેટલું ભણવાનું બાકી છે ? ” એટલે ભદ્રબાહુસ્વામી ખેલ્યા કે: “ તું એક બિંદુ જેટલું ભણ્યા છે, અને સમુદ્ર જેટલું બાકી છે. ” પછી મહાપ્રાણધ્યાન પૂર્ણ થતાં વધારે વાચના મળવા લાગી એટલે મહામુનિ સ્થૂલભદ્ર દશ પૂર્વ જેટલું ભણ્યા. બાદ એક એવા પ્રસંગ બન્યા કે જેના પિરણામે તે સંપૂર્ણ ચાદપૂર્વનુ જ્ઞાન પ્રાપ્ત કરી શકયા નહિ. એકદા સ્થૂલભદ્રની સાતે હેના તેમને વાંદવા નિમિત્તે આવી. સ્થૂલભદ્રજીને પેાતાના જ્ઞાનના પ્રભાવ બતાવવાનું મન થઈ આવ્યું. અને તેમણે સિંહનું રૂપ વિકવ્યું. સ્થૂલભદ્રના સ્થાને સિંહને જોઇને ભયભીત બનેલી સ્થૂલભદ્રની સાતે બહેનેા લગ્નખાડું સ્વામી પાસે આવી કહેવા લાગી કે: “ અમારા બંધુ સ્થૂલભદ્રને સ્થાને તેા સિંહ છે. ” ગુરુને સ્થૂલભદ્રની હકીકત સમજાઇ ગઇ અને કહ્યું કે : “ સ્થૂલભદ્રે સિહનુ રૂપ કર્યું છે, તમે ત્યાં જા ને વાંદા. ” માદ ભદ્રમાહુસ્વામીએ વિચાર્યું કે સ્થૂલભદ્રને જ્ઞાનનું અજીણુ થયું છે. તેમની બહેનાના જવા
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૬૨
સમ્રાટ્ સ...પ્રતિ
પછી સ્થૂલભદ્રને ગુરુએ ઉપાલંભ આપ્યા અને માકીનાં ચાર પૂર્વ ભણાવવાની ના પાડી. આ હકીકત શ્રી સંઘને કાને આવી. જ્ઞાન અપૂર્ણ રહે તે શ્રી સ ંઘને ચેાગ્ય ન જણાયું એટલે તેમણે ભદ્રખાહુસ્વામીને બાકીનાં ચાર પૂર્વ ભણાવવાની 'આગ્રહપૂર્વક વિનંતિ કરી ત્યારે છેવટે ભગ્નખાડુસ્વામીએ બાકીનાં ચાર પૂર્વી મૂળ માત્ર ( અ` વિના) આપવાનું સ્વીકાર્યું. સ્થૂલભદ્રને ચાર પૂર્વી ( અર્થ રહિત ) શીખવ્યા બાદ તે અન્ય સાધુઓને શીખવાડવાની શ્રી ભદ્રબાહુસ્વામીએ તેમને મનાઇ કરી અને પરિણામે ચાર પૂર્વેની વાચના બંધ થઈ. સંઘે આ કાળે અગીઆર અંગ સૂત્રને ગ્રંથારૂઢ કર્યાં તે અગીઆર મુખ્ય સૂત્રાનાં નામ નીચે મુજબ છેઃ—
(૧) આચારાંગસૂત્ર.
(૨) સૂયગડાંગસૂત્ર.
(૩) ઠાણાંગસૂત્ર.
(૪) સમવાયાંગસૂત્ર,
(૫) વિવાહપન્નતિસૂત્ર (ભગવતી) (૬) જ્ઞાતાધર્મ કથાંગસૂત્ર.
(૭) ઉપાસકદસાંગસૂત્ર.
(૮) અંતગડદસાંગસૂત્ર. (૯) અનુત્તરાવવાઇસૂત્ર.
(૧૦) પ્રશ્નવ્યાકરણુસૂત્ર. (૧૧) વિપાકસૂત્ર.
આ ઉપરાકત અગીઆર અંગ સુત્રાની ગાથાઓની મૂળ સંખ્યા ૩૫,૬પ૯ છે. તેના ઉપર ટીકા ૭૩,૫૪૪ ગાથાની રચાઈ, ૨૨,૭૦૦ શ્લાકની ચણી રચાઈ, ૭૦૦ શ્લાકની નિયુÎક્તિ રચાઇ છે–આ પ્રમાણે કુલ ૧૩૨૬૦૩ શ્લાકમાં આ અગીઆર અંગે ટીકા, ચણી અને નિયુકિત સાથે રચાયાં. આ અગીઆર અંગ પૈકી નવ અંગની ટીકાઓની રચના શ્રી અભયદેવસૂરિજીએ રચી છે, જેના ઉપરથી શ્રી અભયદેવસૂરિજીનું નામ જૈન સ ંઘે “ નવાંગી વૃત્તિકાર ” સ્થાપ્યું અને તેએ પણ તે નામે પ્રસિદ્ધિ પામ્યા.
આ પ્રમાણે પાટલિપુત્રની વાચનાને વિસ્તારપૂર્વક જણાવવાનુ કારણ એટલું જ છે કે મગધની રાજ્યગાદી ઉપર આ સમર્થ જૈન આચાર્ય દેવાના સહવાસમાં આવેલ મગધની પ્રજા અને મગધનું નંદવંશી રાયકુ ટુંબ જૈન હતુ, જેના ચેાગે આ વાચનામાં દુર્ભિક્ષના સમયમાં પણ કેઈપણ જાતની ખલેલ પાંચી નથી. માત્ર ભયંકર ખાર વર્ષીય દુષ્કાળે પેાતાના વિકાળ પંજાથી મગધની પરિસ્થિતિ છિન્નભિન્ન કરવામાં કચાશ ન રાખી.
પ્રસ્તુત પાટલિપુત્રની વાચના પૂર્ણ થયા પછી શ્રુતકેવળની ભદ્રખાહુસ્વામી લગભગ દશ વર્ષ સુધી જીવંત રહ્યા હતા, બાદ આત્મકલ્યાણ સાધી વીરનિર્વાણુ ૧૭૦ વર્ષ સમાધિપૂર્ણાંક સ્વસ્થ થયા.
***
Page #212
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૦ મું.
મહારાજા બૃહદર્થ અને સુદેવ અથવા નંદ ૭મે તથા ૮ મો. વિરનિર્વાણ ૧૬૧ થી ૧૬૭, ઈ. સ. પૂર્વ ૩૬૬ થી ૩૬૦ઃ ૬ વર્ષ. શ્રી ભદ્રબાહુસ્વામી યુગપ્રધાનપદે વીરનિર્વાણ ૧૫૬ થી ૧૭૦.
શ્રી સ્થૂલભદ્રજી દસ પૂર્વધર મુનિ તરિકે. મહારાજા બૃહદર્થ નંદ ૭ મે
મહારાજા ધનનંદ અથવા છઠ્ઠા નંદને પુત્ર ન હોવાથી મગધની ગાદી પર મહારાજા પાંચમા નંદને પુત્ર બૃહદર્શ ગાદીએ આવ્યા હતા.
આ મહારાજાના સમયમાં નંદ વંશના બે રાજપુત્રોએ આંધ અને મધ્યપ્રાંતમાં સ્વતંત્ર રાજ્યગાદી સ્થાપી હતી.
મહારાજા સુદેવ નંદ ૮ મો
આ મહારાજા સ્વર્ગસ્થ મહારાજા બૃહદાર્થને પુત્ર થતું હતું કે જે તેના મરણ પછી તરત જ ગાદીએ આવ્યું. તેનાથી આ સ્વતંત્ર થએલ પ્રાન્તો ઉપર હકુમત ચલાવવાનું અથવા તેમની સાથે યુદ્ધ કરી ઉપરોક્ત પ્રાંતે જીતવાનું સાહસ થઈ શક્યું નહિ. મગધ સામ્રાજ્યમાંથી બે મોટા પ્રાંતે છૂટા પડવાના કારણે વિદેહ, કાશી, કેશલ, અવન્તી અને ગંગા ઉપરના પ્રાંતમાં જ મગધનું સામ્રાજ્ય મર્યાદિત બન્યું હતું.
આ બન્ને રાજવીઓ માત્ર નામધારી રાજા તરીકે જ મગધ ઉપર રાજ્ય ચલાવી શક્યા હતા, કારણ કે મગધના પ્રજાજનેની વફાદારી આ બન્ને રાજવીઓ ઉપરથી ઓછી થઈ હતી. મગધ એ પ્રજાસત્તાક રાજ્ય તરીકે રાજા અને પ્રજાના હિતાર્થે પાર્લા
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૬૮
સમ્રામ્ સંપતિ મેન્ટરી પદ્ધતિ પ્રમાણે પ્રતિનિધિઓ દ્વારા ચાલતું હોવાના અંગે આ વિલાસી અને મદાંધી રાજવીઓ સામ્રાજ્યને ભારે થઈ પડ્યા. બાર વષીય ભયંકર દુકાળના સમયમાં રાજ્ય ખજાનાને ઉપગ આ પૂર્વેના રાજાઓએ મગધની પ્રજાના રક્ષણાથે ચાલુ કર્યો હતો તેના બદલે આ રાજાઓએ તેને દુરુપયોગ કરી, પ્રજાકલ્યાણનાં દરેક કાર્યો જેવાં કે સદાવ્રતે, ભેજનાલય, અન્નક્ષેત્ર તથા ધર્મશાળા અને પાકી સડકે બાંધવાના કાર્યો બંધ કરાવ્યાં હતાં. આથી તેમની લોકપ્રિયતા તદ્દન ઓછી થઈ એટલું જ નહિ પણ તેઓને રાજ્ય ઉપરથી ફરજીઆત ઉઠાડી મૂકવાનું સાહસ પ્રજાએ કર્યું હતું એમ સમજાય છે. ઐતિહાસિક બ્રમણને નિરાસ–
સુજ્ઞ વાચક આ કાળમાં એટલે વીરનિર્વાણ ૧૫૫ થી ૧૬૦ સુધીમાં ભયંકર દુકાળ સિવાય નંદવંશી રાજ્યસત્તામાં પરિવર્તન થઈ અન્ય ગ્રંથકારોના જણાવ્યા મુજબ માર્યવંશી રાજા ચંદ્રગુપ્તના રાજ્યની સ્થાપના થઈ હોત, અથવા તો શ્રુતકેવળી ભદ્રબાહુસ્વામી શ્રવણબેલગોલ (મૈસુર) મુકામે બાર હજાર સંઘ સમુદાય સાથે ગયા હોત તો પાટલિપુત્રની સૂત્ર વાચના વી.નિ. ૧૬૦ માં થવાનું જે સર્વાનુમતે સ્વીકારવામાં આવ્યું છે તે તેમ જ નેપાળમાં મહાપ્રાણ ધ્યાનની બાર વર્ષની ઉગ્ર તપશ્ચર્યા કયાંથી થઈ હતી ?
* જૈન કાળગણના ઔર વીરનિર્વાણુ સંવત ” ગ્રંથના કર્તા શ્રી કલ્યાણ વિજયજી મહારાજ પિતાના ગ્રંથમાં જણાવે છે કે શ્રવણબેલગોલ મુકામની બે પ્રતિમાઓ અને ત્યાંની ગુફાના શિલાલેખનો સારાંશ નીચે પ્રમાણે છે:
શ્રવણબેલગોલના ચંદ્રગિરિ પર્વતના એક શિલાલેખને અંગે વેતામ્બર જૈન સાહિત્યમાં કઈ પણ પ્રકારને ઉલ્લેખ નથી, તેમજ પ્રાચીન દિગમ્બર જૈન સાહિત્યમાં પણ સમર્થન નથી, છતાં ભદ્રબાહુ અને ચંદ્રગુપ્તના નામને અંગે શિલાલેખ કેરાયેલો છે જેમાં ચંદ્રગુપ્ત મહારાજા અને ભદ્રબાહુસ્વામી શ્રી ચંદ્રગિરિ પર્વત પર ગયાને ઉલેખ સાંપડે છે.
આ ચંદ્રગિરિ શિલાલેખ શક સંવત્ ૫૭૨ ના આસપાસ કોતરાવેલ સમજાય છે. તેનું અનુમાન સમજપૂર્વક કરવામાં આવે તે વિક્રમની આઠમી સદીના પ્રારંભમાં ચંદ્રગુપ્ત નામના રાજા દિગમ્બર સમ્પ્રદાયના ભદ્રબાહુ નામના મુનિ પાસે દીક્ષિત શિષ્ય થયા હતા પરંતુ સાથોસાથ એ પણ ભૂલવા જેવું નથી કે આ લેખમાં ન તો ભદ્રબાહુને શ્રુતકેવળી તરીકે જણાવ્યા છે, ન તે ચંદ્રગુપ્તને મૈર્ય તરીકે જણવ્યો છે.
દિગંબર સાહિત્યમાં આના સંબંધમાં પ્રાચીન ઉલ્લેખ હરિસેનકૃત “બ્રહતકથાકેશ”માં પણ દેખાય છે, કે જે ગ્રંથ શક સંવત્ ૮૫૩ માં રચાયેલે સમજાય છે. તેમાં શ્રી ભદ્રબાહુના મુખથી દુભિક્ષ સંબંધી ભવિષ્યવાણ સાંભળી ઉજજૈનીના રાજા ચંદ્રગુપ્ત દીક્ષા લીધાને ઉલ્લેખ મળે છે, જેમાં ચંદ્રગુપ્તને “દશપૂર્વધર વિશાખાચાર્ય” ના નામથી સંઘના નાયક બનવાને ઉલેખ પણ મળી આવે છે.
Page #214
--------------------------------------------------------------------------
________________
મહારાજા બહદર્ય ને સુદેવ અથવા નંદ ૭ સાતમો તથા આઠમો ઉપરોક્ત કથા ઉપરથી સિદ્ધ થાય છે કે ચંદ્રગુપ્તને ઉજજેનીના રાજા તરીકે આ કથાકારે વર્ણવી આ કથાની વાસ્તવિકતાની સૂચના કરી છે. ભદ્રબાહુના દક્ષિણ દેશમાં જવા સંબંધી અને ચંદ્રગુપ્ત ઉજજૈનીના રાજા હવા સંબંધી જે સ્પષ્ટ વાત ઉપરોક્ત કથામાં છે તે ઉપરથી સમજાય છે કે તે ભદ્રબાહુ, શ્રુતકેવળી ભદ્રબાહુથી અન્ય હતા અને ચંદ્રગુપ્ત પણ પાટલિપુત્રના મૈર્યવંશી ચંદ્રગુપ્તથી ભિન્ન હતો. પાર્શ્વનાથ વસ્તીમાં લગભગ શક સંવત પર૨ના આસપાસમાં લખાયેલ એક શિલાલેખ મળી આવ્યો છે, જેમાં ભદ્રબાહુની સૂચનાથી સંઘને દક્ષિણમાં જવાનો ઉલ્લેખ છે. ઉપરોક્ત લેખ ઉપરથી એ વાત સ્પષ્ટ રીતે સિદ્ધ થાય છે કે જેમની દુભિક્ષ સંબંધી ભવિષ્યવાણુથી જૈનસંઘ દક્ષિણ દિશામાં ગયે હતા તે ભદ્રબાહ શ્રુતકેવળી નહી પરંતુ શ્રુતકેવળીની શિષ્ય પરંપરાએ થયેલ અન્ય ભદ્રબાહ હતા કે જેઓ નિમિત્તવેત્તા તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતા. આ શિલાલેખને અમુક ભાગ નીચે પ્રમાણે છે –
" महावीरसवितरि परिनिर्वृते भगवत्परमर्षिगौतमगणधरसाक्षाच्छिष्यलोहार्य-जम्बुविष्णुदेवापराजित-गोवर्द्धन-भद्रबाहु-विशाख-प्रोष्ठिल-कृत्तिकाय-जयनाम-सिद्धार्थ-धृतिषणबुद्धिलादि-गुरु-परम्परीणाक्क्र(क)माभ्यागतमहापुरुषसंततिसमवद्योतितान्वय-भद्रबाहुस्वामिना उज्जयन्यामष्टांगमहानिमित्ततत्वज्ञन त्रैकाल्यदर्शिना निमित्तेन द्वादशसंवत्सरकालवैषम्यमुपलभ्य कथिते सर्वसंघ उत्तरापथाद्दक्षिणापथं प्रास्थितः।" ભદ્રબાહુચરિત્રને નિમ્નલિખિત પાઠ પણ જુઓ–
અવંતીવિડન્નાથ, વિનિતાવિયા विवेकविनयानेक-धनधान्यादिसंपदा
| ૬ | अभादुञ्जयिनी नाम्ना, पुरी प्राकारवेष्टिता। श्रीजिनागारसागार-मुनिसद्धर्ममंडिता चंद्रावदातसत्कीर्तिश्चंद्रवन्मोदकर्त(कुन्न)णाम् । चंद्रगुप्तिर्नृपस्तत्राऽचकच्चारुगुणोदयः"
-भट्टारक रत्नानंदिकृत भद्रबाहुचरित्र २ परिच्छेद । અમે આશા રાખીએ છીએ કે-આ સજજડ પુરા વાંચી ખાતરી થશે કેમર્યવંશની સ્થાપના વિ. નિ ૧૫૫માં નહિ પણ ૨૧૦ માં થઈ હતી. પરિશિષ્ટ પર્વમાં પણ તે હકીકતને નીચે પ્રમાણે ટેકે મળે છે. જુઓ નિમ્નલિખિત ક–
ईतश्च तस्मिन् दुष्काले कराले कालरात्रिवत् । निर्वाहार्थ साधुसंघस्तीरं निरनिधेर्ययौ । –
–
૨૨
Page #215
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૧ મું.
નવમે નંદ મહારાજા મહાપત્ર. ( ઈ. સ. પૂર્વે ૩૬૦ થી ૩૧૭, વીરનિર્વાણ ૧૬૭ થી ર૧૦ : ૪૩ વર્ષ.
શ્રી ભદ્રબાહુસ્વામી ૩ વર્ષ રિનિર્વાણ ૧૭૦ સુધી.
શ્રી સ્થૂલભદ્રજી વિરનિર્વાણ ૧૦૦ થી ર૧૫ સુધી ૪૫ વર્ષ. શ્રી સ્થવિરાવળીને બીજે આંક અહિં વીરનિર્વાણ ૨૧૦ માં આ મહારાજાના રાજ્યામલ દરમિયાનમાં મગધની રાજ્યગાદી મોર્યવંશના હાથમાં જતાં પૂરો થાય છે.
મર્યવંશી મહારાજા ચંદ્રગુપ્તના રાજ્યોમલના પ્રથમના પાંચ વર્ષોમાં એટલે વીરનિર્વાણ ૨૧૦ થી તે ૨૧૫, ઈ. સ. પૂર્વે ૩૧૭ થી તે ૩૧૨ સુધીમાં શ્રી સ્થલભદ્રજી યુગપ્રધાન તરીકે વિદ્યમાન હતા, જેની સાબિતી મર્યવંશના રાજ્યામલના ઈતિહાસમાં અમે રજૂ કરીશું.
મહારાજા મહાપદ્મ અથવા “કાળા અશોક” ૨૩ વર્ષની ભર યુવાનવયે રાજ્યગાદીએ આવ્યો હતો, છતાં તેણે કઈ જાતનું ઉછાંછળું–રાજ્યને અહિતકર્તા પગલું ભર્યું ન હતું. તેના રાજ્યામલ પૂર્વે મગધમાં પસાર થએલ ભયંકર દુષ્કાળે રાજ્યતંત્રને અંગે તેને સુંદર શિક્ષણ આપ્યું હતું, જેના વેગે તે પ્રજાને હિતસ્વી અને પ્રેમી બન્યો હતો.
આ મહાપદ્યની પૂર્વે છઠ્ઠા, સાતમા અને આઠમ નંદના રાજ્યામલ દરમિયાનમાં મગધ સામ્રાજ્યના ખંડીયા સરદારોને ઘણે ભાગ સ્વતંત્ર અને સ્વચ્છંદી બની ગયો હતા તેમને આ વીર પુરુષે પાછા તલવારના બળે મગધ સામ્રાજ્યના આજ્ઞાંતિ બનાવી સ્વહકુમતતળે આણ્યા હતા. પોતે જેનધર્મને ચુસ્ત અનુયાયી હતું, અને જેઓ નંદવંશ અગર તે જૈનધર્મને વિરોધ કરતાં તેમની સાથે સખ્ત હાથે કામ લીધું. તે એટલે સુધી કે તેમના ક્ષાત્રતેજનું પણ નિશાન રહેવા દીધું નહિ, જેના અંગે આ મહારાજાનું
Page #216
--------------------------------------------------------------------------
________________
નવમા ન મહારાજા મહાપદ્મ
૧૭૧
44
નામ કાળા અશાક ” અથવા તે “ મીજા પરશુરામ ” તરીકે પ્રસિદ્ધિ પામ્યું. આ પ્રમાણે આ મહારાજાએ પેાતાના રાજ્યામલના લગભગ ૩૦ વર્ષ મગધ સામ્રાજ્યના વિસ્તાર વધારવામાં ગાળ્યા. .
તેણે કાશ્મીર અને પંજાબની તક્ષશિલા સિવાયના ઉત્તર અને પૂર્વ હિંદના ઘણા ભાગા મગધની આજ્ઞામાં લાવી, એકચક્રી રાજ્ય કરવા જેવી સ્થિતિ કરી, મગધ સામ્રાજ્યની પ્રમળ સત્તા ચારે દિશાએ જમાવી,
આ મહારાજાએ કલિંગ અને આંધ્ર પ્રાન્તા જે મગધથી સ્વતંત્ર થઈ ગયા હતા તેને તાબે કરવા હિલચાલ ઉપાડી, પરન્તુ આંધ્રપતિ મહારાજા શ્રીમુખ, કે જે તેમના કુટુખી જ થતા હતા તે કલિંગ દેશના રાજાના સહાયક બન્યા હતા, તેથી કલિંગ અથવા આન્ધ્ર ઉપર ચઢાઇ લઇ જવામાં બન્ને મિત્રરાજ્યાના એકત્ર થવાથી ભયંકર યુદ્ધ લડવું પડે તેમાં લાભને બદલે હાનિ મેળવવાના જોખમમાં ઉતરવા માટે સાહસ ખેડવાની તેને સલાહ ન મળી. અને તેણે પણ તે માન્ય રાખી અને કૌટુ ંબિક આંતરિક કલેશ ઉત્પન્ન કરવાનુ જોખમ માંડી વાળ્યું. કદાચ આ સમયે યુદ્ધ થયુ હાત તેા આંધ્ર સાથે સંબંધ ધરાવતી મગધની પ્રજા અને રાજ્યકુટુબીએના એક જ લેાહીમાં કારવ અને પાંડવા જેવુ ભયંકર યુદ્ધ ફાટી નીકળત અને ઇતિહાસ રક્તભીના અક્ષરોએ લખાત. વળી ભારતભૂમિ કેાઇ ત્રીજી જ રાજ્યસત્તાના હાથમાં જવાના દુર્ઘટ પ્રસંગ પણું આવી પડત; કારણ કે આ કાળે ભારતના પશ્ચિમાત્તર વિભાગમાં સિંધ પ્રદેશની પેલી માજી ગ્રીસ શહેનશાહ ભારત ઉપર ચઢાઈ કરવાની ભયંકર તૈયારીઓ કરી રહ્યો હતા. તેની મહત્ત્વાકાંક્ષા સિંધથી લગાવી હિમાલય સુધીના પ્રદેશેા સર કરવાની હતી. પરન્તુ તેનું ધાર્યું કરવામાં માત્ર મગધ સામ્રાજ્યના સમર્થ ને પ્રતાપી મહારાજા મહાપદ્મને વીરતાભર્યાં જીસ્સા અને તેની લશ્કરી વ્યૂહરચના આડે આવતી હતી.
મગધ સામ્રાજ્યને પણ શાહ સીકંદરના સમાચારો મળી ગયા હતા. દુશ્માને જવાબ દેવા તેણે મગધ, આંધ્ર અને કલિંગ દેશેામાંથી લડાયક હસ્તિખળ સુંદર રીતે એકત્રિત કરવા માંડયું હતું. મગધ અને કલિગ પ્રદેશેા હસ્તિની ઉત્પત્તિ માટે કેન્દ્રસ્થાન તરિકે ગણાતા હતા અને લડાઇ પ્રસંગે જે રાજાના પક્ષમાં હસ્તિ અને અશ્વમળ અધિક રહેતુ તે રાજાઓના વિજય થતા.
ઐતિહાસિક ક્ષેત્રમાં સૂક્ષ્મતાથી સૃષ્ટિપાત કરતાં જણાય છે કે, મગધ સામ્રાજ્ય પાસે આ કાળે સે’કડાની સંખ્યામાં લડાયક હાથીઓ તૈયાર હતા. તેવી જ રીતે ૨૦,૦૦૦ ખરામર છે અશ્વસૈન્ય હાવા સાથે લગભગ ૨૦,૦૦૦૦ પાયદળ તૈયાર હતું. આ મહારાજાએ સિધસેાવિર સુધીના ક્ષત્રિય રાજાઓને કાણુમાં રાખવા તલવારના ખળે કામ લીધુ હતુ, જેનાં અ ંગે તે તેમાં ફાવ્યા હતા અને ક્ષત્રિય રાજાઓને પણ આ વીર પુરુષના પુરુષાર્થને કારણે તેના રાજ્યાદેશના સ્વીકાર કરવા પડ્યો હતા.
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૭૨
સમ્રાટ્ સંપ્રતિ
આ પ્રમાણે નવમા નંદે મગધ સામ્રાજ્યની સત્તા જમાવવામાં લગભગ ત્રીશ વર્ષ જેટલા સમય ગાળ્યા. મગધ ઉપર ગણેા અથવા તા ભારત ઉપર ગણા અથવા તે ગમે તે રાજસત્તાના ઉપર ગણુા, પરન્તુ પરદેશી રાજ્યસત્તાના હાથમાં સ્વતંત્ર હિંદને પરત ંત્ર થતાં બચાવવા માટે જ તેના પ્રબળ પ્રયત્ન અને પુરુષાર્થ હતા. આ પુરુષાર્થી પ્રયાસામાં જરૂર ઉત્તર, પશ્ચિમ અને મધ્ય ભારતના અનેક ક્ષત્રિય રાજ્ગ્યાને ભયંકર રીતે સહન કરવુ પડ્યું હતુ, અને ઘણાએની નિર્દયતાથી કતલ થઇ હતી; છતાં આ રાજવીના વીરતાભર્યા પ્રયાસાએ કેટલું સુંદર પરિણામ ઉપજાવ્યુ હતુ. તેના ઇતિહાસમાં જો આપણું સૂક્ષ્મતાથી ઉતરથ તેા સમજાશે કે આ મહારાજાએ હિંદના રક્ષણાર્થે જ, પરદેશી સરીમાંથી તેને બચાવવા માટે જ અને વિધર્મી યાહુદીએના હાથે સંસ્કારી પવિત્ર આ ભૂમિને અપવિત્ર થતી અટકાવવા અર્થે જ પાતાના પુરુષાથી પ્રયાસેા કર્યાં હતા. શાહ સીકદરે ભારત ઉપર કઇ રીતે આક્રમણ કરી પશ્ચિમેાત્તર પ્રદેશને જીત્યા હતા, તેના અહેવાલ આ પછીનાં પ્રકરણેામાં રજૂ કરી, તેણે ચલાવેલી અમાનુષી તલ અને સિધના વીર પુરુષાએ આપેલ આદર્શ બલિદાનના ઇતિહાસ રજૂ કરી સુજ્ઞ વાચકોને ખાતરી કરી આપશું કે મહારાજા નવમા નઢે જે પ્રદેશા જીતવામાં કાળા અશાક અને પરશુરામનુ બિરુદ મેળવ્યું હતુ. તે વિદેશી સત્તાની ભયંકર કત્લેઆમ સાથે સરખાવતાં હિતકારી અને અલ્પ નિય–હિંસક હતું.
Page #218
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૨ મું.
પશ્ચિમ ભારતમાં અંધાધુંધી.
જે કાળે મગધ સામ્રાજ્ય ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ભારતમાં જબરજસ્ત કાન્તિ ફેલાવી રહ્યું હતું તે કાળે પશ્ચિમ ભારતમાં જબરજસ્ત પરિવર્તન થઈ રહ્યું હતું. પશ્ચિમેત્તર પ્રદેશની રાજ્યવ્યવસ્થામાં અનેક જાતની ઉથલપાથલ થઈ રહી હતી. પ્રસિદ્ધ વિજેતા શાહ સીકંદરે પશિયન સામ્રાજ્યના પ્રદેશ જેવા કે બાફટ્ટીયા, આક્રેશિયા આદિ પ્રદેશના સામ્રાજ્યની શક્તિને વિનાશ કરી ત્યાં બેસીડેનીયન સામ્રાજ્યની સ્થાપના કરી હતી.
વિજયની શરૂઆતમાં ગ્રીક સમુચિત રાષ્ટ્રને પરાજય કરી શાહ સીકંદરે પરશીયન સામ્રાજ્ય ઉપર આક્રમણ કર્યું હતું. એશિયા માઈનર, ફીનીશીયા, ઈજીપ્ત, બેબિલનીઆ આદિ પ્રદેશને સ્વાધીન બનાવી શાહ સીકંદરે ભારતની પશ્ચિમ સરહદ પર હલ્લો કર્યો. આ સમયે શાહ સીકંદર પાસે લગભગ ૨,૦૦૦ હજાર સૈનિકોનું સુવ્યવસ્થિત લડાયક બળ હતું, જેના વેગે પશ્ચિમભારતની રાજ્યનેતિક સ્થિતિમાં ઘણું જ પરિવર્તન થયું. આ આક્રમણમાં અનેક અજેય દુર્ગોને જીતતે સીકંદર અટકથી સળ માઈલ ઉત્તર તરફ ઊદભાણપુર નામે પ્રદેશ કે જે સિધુ નદીની પેલી પાર હતું ત્યાં સુધી આવી પહોંચે. સિબ્ધ પ્રદેશના પશ્ચિમ વિભાગની શક્તિશાળી જાતિઓ(રાજાઓ)ને જીતી, અનેક અજેય દુર્ગો-કિલ્લાઓ ઉપર પોતાને વાવટો ફરકાવી શાહ સીકંદર સિધુની આ પાર આવી પહોંચે. ભારતના દુર્ભાગ્યે કહે યા તે કળિકાળના પ્રભાવે કહે અથવા તે પંચમ આરાના પ્રભાવે કહો પરંતુ અનાદિકાળથી ભારતની સ્વતંત્રતા સાચવી રહેલ પ્રભાવશાળી નૃપતિઓને પણ શાહ સીકંદર જેવા પરદેશી યવન બાદશાહના સ્વામીપણાને સ્વીકાર કરવો પડ્યો. આમાં ભારતના પ્રાચીન ગેરવશાલી નામચીન તક્ષશિલા નગરીના રાજા આમલીસ (આમીસ) જેવા દેશદ્રોહીનું નામ ઘણું જ શરમશી રીતે ગવાયું.
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૭૪
સમ્રાટ્ સ'પ્રતિ
ભારતના આ એવક્ા કુપુત્ર પેાતાના પાડાશી પંજાબનરેશ વીરપુત્ર પારસ જેવા બહાદુર નરેશના પરાજય માટે શાહ સીકંદરને દરેક જાતની સહાયતા આપી. તેણે અતિ ધામધુમથી શાહ સીકંદરનું સ્વાગત કર્યુ... અને આધીનતાસૂચક અનેક જાતનાં નજરાણાં પણ ભેટ ધર્યાં. વળી તેની મદદના વચનથી પંજાબનરેશ પારસને આધીન થવાના સ ંદેશ શાહ સીકંદરે દૂત દ્વારા તક્ષશિલાથી માકલ્યા. જવાબમાં પારસે જણાવ્યુ કે નજરાણાથી નહિ પણ વીરતાથી તમારું સ્વાગત કરવા મારુ લશ્કર તૈયાર છે.”
શાહે પારસ તુરતજ બહાદુરીથી ૨૦,૦૦૦ સુસજ્જિત સૈન્ય સાથે તૈયાર થઈ રણક્ષેત્રે · કેશરીયા કરવા બહાર પડ્યા. પારસનું બળવાન શીખસૈન્ય જોઈ શાહ સીક દરે યુક્તિથી કામ લેવાના નિશ્ચય કર્યાં, અને પેાતાની સેનાના જેલમ નદીના કિનારે પડાવ નાખી ત્યાં થાડા સમય માટે સ્થિરતા કરી.
જેલમ નદીના કાંઠે થાડા મહિના શાન્તિથી ચાગ્ય સધીની રાહ જોવામાં અને બહાદુર શીખ અમલદારાને દગા-પ્રપંચથી ફાડવાના પ્રયત્ના કરવા પાછળ ગાળ્યા, પરંતુ દેશભક્ત, રાજ્યભક્ત, વફાદાર શીખ અમલદારા અને સૈનિકે ઢાલવશ થઈ શાહની પ્રપંચ જાળમાં લેશમાત્ર સાયા નહી. બહાદુર શીખ સૈન્યના એક પણ અમલદાર યા તે સૈનિકે તેની સામે પણ જોયું નહીં. આ પ્રમાણે લગભગ ચાર મહિના જેટલા લાંબા કાળ જેલમ નદીના કાંઠા ઉપર નીકળી જતાં શાહ સીકંદર મુંઝાયા, પરંતુ જ્યાં ભારતનું દુર્ભાગ્ય પરાધીનતા માટે નિર્માણ થયેલું ડાય ત્યાં તેને કાણુ અફર કરી શકે ?
વર્ષાતુની શરૂઆતમાં કૃષ્ણપક્ષની અંધકારમય રાત્રિના સમયે વરસતી ભયંકર વર્ષાધારા અને વીજળીના કડકડાટમય સમયમાં જેલમ નદીના ચઢતા પાણીની પરવા ન કરતાં શાહ સીકંદરે આ અંધકારમય ભયંકર કાળ રાત્રિના લાભ લેવાના નિર્ણય કર્યો. વધતા જતાં જલપ્રવાહના પૂર વચ્ચેથી પેાતાના પ્રચંડ સન્યના ઘણા ભાગને જેલમ નદીની પેલે પાર શાન્તિથી પ્રથમ પ્રહર સમયે ઊતાર્યું, ને ત્યાંથી જેલમના સેાળ માઇલના પટ પર પહોંચ્યાબાદ તરત જ ધેાર વર્ષમય અંધારી રાત્રિના લાભ લઇ પૈારસની અચેત અને નિદ્રાધીન સેના પર હલ્લો કરવા તૈયારી કરી.
પારસને આ સમાચાર તુરત પહોંચી ગયા. દગાથી દિગ્મૂઢ થયેલ પારસે તુરત જ પેાતાના પુત્રની સરદારી નીચે બે હજાર ચટી કાઢેલ ખહાદુર લડવૈયાઓની પ્રથમ ટુકડી લડાઇના મેદાનમાં ઉતારી, પરંતુ શાહ સીકંદરના સાવચેત સૈન્યે આમાંનાં ઘણા ભાગના નાશ કર્યો અને બાકીનાને કેદી તરીકે પકડી લીધા. આ યુદ્ધમાં પૈારસના પુત્ર વીરતાભર્યું પરાક્રમ કરી મૃત્યુ પામ્યા. આ પરાજયના સમાચાર તથા પેાતાના પુત્રના બહાદુરીપૂર્વકના મૃત્યુ સમાચાર સાંભળી પારસ જાતે લશ્કરનું આધિપત્યપણું સ્વીકારી પેાતાની વિશાળ સેના સાથે વીરતાથી રણક્ષેત્ર પર આવ્યા.
Page #220
--------------------------------------------------------------------------
________________
પશ્ચિમ ભારતમાં અંધાધુંધી
૧૭૫
જેલમ નદીના વીશ માઇલના વિશાળ રેતાળપટ ઉપર બન્ને બાજુનાં વિશાળ સૈન્યનું ભયંકર યુદ્ધ તે જ રાત્રિના સમયથી જામ્યું, જે ઘણા સમય સુધી ચાલ્યું. મને ખાજુની લડતી સેનાના ઘણા જ વિશાળ પ્રમાણમાં કચ્ચરઘાણ નીકળી ગયા. હજારાની સંખ્યામાં બહાદુર વીરપુત્રાનું બલિદાન આ યુદ્ધમાં લેવાયું, પંજાબના વીર વફાદાર શીખ સૈન્યના એકેએક લડવૈયાએ યવન સૈન્યના લડવૈયાને સુંદરતાપૂર્વક સામનેા કરી મુક્તિ મેળવી. આ પ્રમાણે લગભગ ત્રણ ભાગનુ શીખ સૈન્ય હણાયા બાદ કપરા સ ંજોગામાં શાહ સીકંદરના હાથે વીર નરેશ પારસ કેન્નુ પકડાયા.
શાહ સીકંદરે તક્ષશિલાના કબજો લીધા અને ત્યાં પેાતાનું આધિપત્યપણું જમાવી વિજયને દરમાર ભર્યો. આ ભરદરબારમાં ચેાગ્ય ન્યાય માટે શાહ સન્મુખ વીરનૃપતિ પૌરસને શૃંખલાબદ્ધ ઊભા કરવામાં આવ્યેા. તેના ન્યાય ચૂકવતા શાહે પૂછ્યું કે— “ આ ક્ષત્રિય વીર રાજયો ! તમારી સાથે અમારે કઇ રીતે વર્તવું તે તમે જ જણાવે. પૈારસે પણ નીડરતાથી જવાબ આપ્યા કે—“ જેવી રીતે રાજાએ આવા પ્રસ`ગે એક વીર રાજવી તરીકે વર્તાવ કરે છે તેવી રીતે. ”
""
આ વીરતાભર્યા જવાબથી શાહ સીકંદર આશ્ચર્ય ચકિત થયા. વીર પારસના આ નીડર અને વીરતાભર્યો જવાબથી શાહ ઊલટા ખુશી થયે; અને તુરત જ બંધનમુક્ત કરી વીરરાજવી તરીકે તેનું સન્માન કર્યું અને તખ્ત ઉપર પેાતાની બાજુમાં જ બેસાડી, તેને મિત્ર બનાવી પંજાબનું રાજ્ય પાછું સુપ્રત કર્યું; એટલું જ નહિ પણ તેની બહાદુરીના બદલામાં જેલમ, ચીનામ અને રાવી આદિ રાજ્યા કે જે શાહે જીત્યાં હતાં તેને તેને સુખ અનાન્યેા. આ રીતે વીર પારસ સાથે મિત્રાચારી બાંધી શાહ સીકંદર ત્યાંથી આગળ વધ્યેા.
આ સમયે ઉત્તર ભારતમાં મગધ, કેશલ, વત્સ અને અવન્તીનાં ચાર સામ્રાજ્યેા પ્રબળ સત્તાધીશ રાજ્યકર્તા તરીકે રાજ્ય કરતાં હતાં. મગધની રાજ્યધાની પર ન ધ્રુવ શના રાજા મહાપદ્મના રાજ્યામલ હતા. કાશલપ્રાન્તની રાજ્યધાની શ્રાવસ્તી અથવા સાવચ્છીમાં હતી; વત્સપ્રાન્તની રાયધાની કાશાંખીમાં હતી અને અવન્તીની રાજ્યધાની ઉજ્જૈન હતી.
અંગ, મગધ, કાશી, કાશલ, વૈજન, મત્લ, ચેર્દિ, વત્સ, કુરુ, પાંચાલ, સુરસેન, મત્સ્ય, અસક, અવન્તી, ગાંધાર અને કૅમેજ-આ પ્રમાણે સેાળ પ્રાન્તમાં ભારત વહે ચાયેલા હતા, અને સેાળે પ્રાન્ત ઉપર અલગ અલગ રાજાઓનું આધિપત્ય હતું. આ બધામાં મગધ, કાશલ, વત્સ અને અવન્તીની રાજ્યસત્તા પ્રબળ ગણાતી હતી.
શાહ સીકંદર પારસ રાજાને પેાતાના પરમ સહાયક અને આધીન મિત્ર બનાવી આગળ વચ્ચેા, જેના પરિણામે નાનાં નાનાં રાજ્યાએ કાઈપણ જાતની આનાકાની કર્યા વિના સીકંદરની હકુમતને સ્વીકાર કર્યા. કેટલાક વીર રાજાઓએ તેની સત્તા સ્વીકારવામાં
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૭૬
સમ્રાટુ પ્રતિ નાનપ સમજી તેને સામનો કર્યો, અનેક સ્થળોએ ભયંકર યુદ પણ થયાં, પરંતુ ધીરે ધીરે વિજય કરતે સીકંદર ખ્યાસ નદીના તટ સુધી પહોંચી ગયો.
આ સમયે બહાદુર ભારતીય સૈન્યથી વાા ત્રાહ્ય પિકારી ગયેલા સીકંદરના સે આગળ વધવાને ઈન્કાર કર્યો. સીકંદરે સિન્યને અનેક રીતે સમજાવવા પ્રયત્ન કર્યો, અનેક રીતે જેમ ઉત્પન્ન કરનારી લાલચો પણ બતાવી; છતાં આ સન્ય યુદ્ધથી એટલું બધું તે થાકી અને ત્રાસી ગયું હતું કે લશ્કરે કેઈપણ પ્રકારે અને જોખમે આગળ વધવાની ના પાડી. પરિણામે સીકંદરને ત્યાંથી પાછું ફરવું પડયું અને તેના સ્મરણચિહ્ન તરીકે વ્યાસ નદીના તટ ઉપર સીકંદરે પિતાનું સ્મારક બનાવી, દેવ-દેવીની પૂજા કરી, જેલમ તરફ પ્રસ્થાન કર્યું.
કેઈપણ જાતની અડચણ વગર શાહ સીકંદર જેલમ પહોંચી ગયા. ત્યાં તેણે ભારે દરબાર ભરી રિસરાજાને ખાસ નદીથી માંડી જેલમ નદીના સુધીના પ્રદેશોને સેપ (સૂ) બનાવ્યું. જેલમથી સિધુ નદી સુધીના પ્રદેશોને સિટ્રપ (સૂ) અભીસ રાજાને બનાવ્યું. સિન્ધના પશ્ચિમ વિભાગના પ્રદેશને સિટ્રપ (સૂ) પીલીપેશ નામના સેનાપતિને બનાવ્યું. આ પ્રમાણે પિતાના જીતેલા પ્રદેશને પ્રબંધ કરી સીકંદર પિતાના દેશ તરફ પાછો ફર્યો, પરંતુ પાછા ફરવામાં નવા જ માર્ગનું તેણે અનુસરણ કર્યું. જેલમ નદીના તટ ઉપર ૨,૦૦૦ જહાજમાં વિજેતા તરીકે મેળવેલ નજરાણુની લક્ષમી અને રત્નભંડાર ભરી, લશ્કરને સાથે લઈ, ભારતના પશ્ચિમ વિભાગે પિતાનું સામ્રાજ્ય જમાવી શાહ સીકંદરે જળમાર્ગે પ્રયાણ કર્યું.
Page #222
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૩ મું
ભારતની વીર પ્રજાનું ભયંકર બલિદાન. જેલમ નદીના વિશાળ પટદ્વારા પ્રસ્થાન કરતાં ૨,૦૦૦ લશ્કરી જહાજની મધ્યમાં શાહ સીકંદરનું જહાજ બાદશાહી ઠાઠથી ચાલી રહ્યું હતું. આ સમયે પંજાબની પાંચ નદીઓના મધ્યતે દક્ષિણ અને બીજા પ્રાન્તોમાં શિલઈ (શિવી), અગલાસોઈ, મલેઈ (માલવ), આકિસડાઈ ( તક્ષક) આદિ જાતિઓ નિવાસ કરતી હતી. તેઓનાં નાનાં નાનાં રાજ્યોને પ્રજાસત્તાક રાજ્યોની ઉપમા અપાતી હતી. આ રાજ્યની શક્તિ ભારતના અન્ય રાજ્ય કરતાં અધિક હતી. - અગલાસોઈ રાજ્ય પાસે ૪૦,૦૦૦ પાયદળ અને ૩,૦૦૦ અશ્વસેન્ય હતું. આ જ પ્રમાણે અન્ય રાજ્ય પાસે પણ શૂરવીર, શક્તિશાળી વીર સૈન્ય હતું. આ વીર રાજ્ય એકયતાપૂર્વક શાહ સીકંદરને સામનો કરવા માગતા હતા, પરંતુ શાહ સીકંદરે પોતાના બુદ્ધિબળે તેમને એકત્ર થવા ન દીધા, અને તેઓ એકત્ર થાય ત્યારે પૂર્વે બે રાજ્યોને યુક્તિપૂર્વક જીતી લીધાં. પરિણામે અગલાઈ પ્રજાસત્તાક રાજ્યના ૨,૦૦,૦૦ નરનારી અને બાળકોએ યવન રાજ્યની સરદારી નીચે પરતંત્ર બનવા કરતાં સ્વબલિદાન સર્વશ્રેષ્ઠ ગણી એકી સાથે ભયંકર અગ્નિપ્રકેપ કરી કીર્તિવંત બલિદાન દીધું.
આ સમયનું વર્ણન કરતાં ઈતિહાસકારે જણાવે છે કે આ ૨,૦૦,૦૦ના સામુદાયિક અગલાઈની વીર પ્રજામાંથી એક પણ બાળક જીવતું સીકંદરના હાથમાં આવ્યું નહિ કે જેને કેદી તરીકે પકડી અથવા તે તેના ઉપર રાજ્ય કરી તેને પરતંત્ર બનાવવા શાહ સમર્થ થાય.
બીજી બાજુ માલવ અને તક્ષક પ્રજા પણ એકત્ર થઈ ન શકી. સબબ તેમાં સંયુક્ત સૈન્યની સરદારીના સંબંધમાં આંતરિક મતભેદ ઊભે થયે. પરિણામે શાહ સીકંદરની સામે
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૭૮
સમ્રાટ્ સંપ્રતિ
થવાના બદલે તેના શસ્રાને અંદર અંદર લડવામાં ઉપયોગ થયા, જેના લાભ શાહ સીકંદરે તુરત જ ઉઠાવી માલવ રાજ્ય ઉપર આક્રમણ કર્યું અને દૂર દૂર સુધી માલવ પ્રજાના પીછે પકડી તેમને નસાડી મૂકયા. આ યુદ્ધમાં આ વીર લડવૈયાઓને પરાજીત કરતાં એક માલવી વીરપુત્રના હાથે શાહ સીકંદર સખત રીતે ઘવાયેા. તે સમયે તે કાતીલ ઘાના લીધે તાત્કાલિક મૃત્યુ ન પામતાં શાહ પાંચ વર્ષ સુધી ખીછાનાવશ રહ્યા અને અંતે ઘાના પરિણામે યુવાનવયે મૃત્યુને વશ થયા.
માલવ અને તક્ષક પ્રજા જો ઐકયતાના મળે શાહ સીકંદરનેા સામના કરવા સમર્થ થઇ હાત તા ઇતિહાસકારો લખે છે કે હૃ૦,૦૦૦ પાયદળ સૈન્ય, ૧૦,૦૦૦ ઘેાડેશ્વાર સેન્ચ અને ૬૦૦ રથારૂઢ સૈન્યના બળે શાહ સીક ંદરને હરાવવા આ વીર પ્રજા જરૂર સમર્થ થાત્.
શાહ સીકંદરના સમયમાં સિન્ધની રાયધાની અહાર નામના શહેરમાં હતી, જેના રાજાનું નામ મૂસિક્રેના હતું. આ રાજા પ્રરાક્રમી, વીર અને શક્તિવાન હતા. યુદ્ધ કર્યા વિના તેણે શાહ સીકંદરની આધિનતા સ્વીકારી નહી. એટલે શાહ સીકંદરને તેના ઉપર ચઢાઈ કરવી પડી. ભયંકર યુદ્ધમાં બન્ને બાજુના સૈન્યનેા ઘાણ નીકળ્યા પછી અંતમાં સિન્ધ નરેશ પરાજીત થયા, અને આખરે સિન્ધ પ્રાન્ત પણુ શાહ સીક ંદરના હાથમાં ચાલ્યા ગયા.
આ પ્રમાણે જેલમ નદીથી સિન્ધ પ્રાન્ત સુધી વિજયી બનતા શાહ સીકંદર સમુદ્ર તટ સુધી પહાંચી ગયા. સમુદ્ર કિનારે પહોંચ્યા પછી તેણે પેાતાની સેનાના એ વિભાગ કરી ન્યાસ નામના સેનાપતિને જલમાગે ઇરાન પહોંચવાની આજ્ઞા કરી, અને સ્વયં પેાતે ઘાયલ થયેલ હાવા છતાં બલુચિસ્તાન અને મકરાનાના જંગલામાં થતા સ્થળમાગે ઇરાન પહેાંચ્યા. સ્થળમાના રસ્તામાં શાહ અને તેના લશ્કરને નાનાવિધ દુઃખા સહન કરવાં પડ્યાં હતાં. ઇરાન પહોંચ્યા પછી શાહ સીકંદર પેાતાના જીતેલા ભારતીય પ્રદેશને ફ્રીથી જોવા ન પામ્યા, અને લગભગ ઇ. સ. પૂર્વે ૩૨૩ માં મૃત્યુ વશ થયેા.
શાહ સીકંદરે ભારતની ચઢાઈમાં વીર રાજવીને છાજે તેવી રીતનું નીતિમય વન અહુધાયે દાખવ્યું હતુ. તેની સાથે આ કાળની ભારતીય પ્રજા પણ ભીરુ ન હતી. માત્ર ફાટફૂટ અને આંતિરક કુસ'પના કારણે જ આ સમય ભારતી પ્રજાની અધોગતિ થઇ હતી.
ભારતીય પ્રજાએ અનેક સ્થળોએ સીક ંદર શાહના વીરતાપૂર્વક સામના કર્યા હતા. ખાજપક્ષીની ગતિની જેમ ચાલતાં સીક ંદરને હિન્દુકુશથી સિન્ધ સુધીના નજદિક પ્રદેશેામાં જતાં દસ માસ થયા હતા. સિન્ધથી ભ્યાસ સુધી સેાળ મહિના લાગ્યા હતા. આ ઉપરથી ભારતીય વીર પ્રજાની ગૈારવશાળી શક્તિનું આપણને ભાન થાય છે.
યુવાન વિજેતાના આક્રમણના કારણે પશ્ચિમેત્તર ભારતની નૈતિક રાજ્યસ્થિતિમાં સારું પરિવર્તન થયું હતું. તેવી જ રીતે ઉત્તરર્હિંદમાં પણ મગધ સામ્રાજ્યના ખેડીઆ રાજાઓમાં
Page #224
--------------------------------------------------------------------------
________________
ભારતની વીર પ્રજાનું ભયંકર બલિદાન
૧૭૯
પણ કુસંપ ફેલાયેા હતેા. જેએમાંથી ઘણા વિભાગ મગધ જેવી પ્રાચીન સંસ્કારી રાજ્યગાદીના લાક્તા જૈન રાજાઓના રાજ્યામલની વિરુદ્ધ મન્યે જતા હતા. મગધ રાજ્યના ખડીઓ રાજાએ એવી તક શેાધતા હતા કે જેથી તે યુદ્ધ સનાતનધી ક્ષત્રિય રાજકુળને મગધની રાજ્યગાદી ઉપર સ્થાપી શકે.
યુદ્ધના સામનાની ભય`કર તૈયારીઓ—
મહારાજા મહાનંદનાં ૩૦ વર્ષા મગધ સામ્રાજ્યની સીમા વધારવા પાછળ રણક્ષેત્રમાં ગયાં તેવી જ રીતે તે પછીનાં તેર વર્ષે પણ ભયંકર યુદ્ધસામગ્રી તૈયાર કરવા પાછળ ગયાં; કારણ કે ભારત ઉપર શાહ સીકંદરનુ ભયંકર આક્રમણ શરૂ થઈ ગયું હતુ અને પશ્ચિમ ભારતમાં તેણે રાજ્યની સ્થાપના પણ કરી હતી. જો આ સમયે લશ્કરી વ્યૂહરચના મહારાજા પદ્મનંદે ન કરી હાત તા જરૂર વિજેતા શાહુ સીકંદર પશ્ચિમ વિભાગથી ઉત્તર અને પૂર્વ સુધી પહોંચી જાત, કારણ કે તેણે પૂર્વ અને પશ્ચિમના પ્રદેશે। જીતવા ૫૦,૦૦૦ ના લશ્કરની યુદ્ધ સામગ્રી મગધ પર ચઢાઈ કરવા માટે તૈયાર કરી હતી, પરન્તુ ચઢાઈ કરતાં પહેલા તેણે પાતાના મિત્ર અનેલ મહારાજા પારસની સલાહ માગી, જેના નકારાત્મક જવાબ મહારાજા પારસે જણાવ્યેા.
પૈારસના સુખ દ્વારા મહારાજા મહાપદ્મની વીરતાભરી ને પ્રભાવશાળી વ્યૂહરચના સાંભળી શાહ સીક દરે મગધ સામ્રાજ્યના પશ્ચિમ તરફના એક પણ પ્રાંતની છેડતી કરવાનું માંડી વાળ્યુ. કારણ એમાં સંપૂર્ણ જોખમ હતુ. અને તેને ધાસ્તી લાગી કે રખેને પેાતાના હાથે જીતેલા પ્રદેશો પણ પાછા ખેંચાઇ જાય.
આ સંબંધમાં “સૈા સામ્રાજ્ય ”ના ઇતિહાસકાર જણાવે છે કે—
“ નિ:સન્દેહભરી હકીકત છે કે શાહ સીકંદરના આક્રમણ પહેલાં મગધ સામ્રાજ્ય પર રાજ્યકર્તા મહાપદ્મ નદ રાજાએ પેાતાની હકુમત ઘણા પ્રાંતા ઉપર જમાવી હતી, જેમાં પુરાણુાદિ ગ્રંથાથી પણ અમાને સમજાય છે કે આ મહાપદ્મ રાજાએ ઘણી જાતિ અને રાષ્ટ્રા પર વિજય મેળવ્યેા હતા. ’
જુએ પ્રેાફેસર મૈક્ષમૂલરની હીસ્ટ્રી ઑફ સ ંસ્કૃત લીટરેચ, અલ્હાબાદ એડીસન, પાનુ' ૧૪૩.
પુરાણામાં નદનું વર્ણન નીચે પ્રમાણે આવે છે:—
महापद्मनंदस्ततः शूद्रागर्भोद्भवोऽतिलुब्धोऽतिबलो महापद्मनन्द नामा परशुराम इवापरोऽखिलक्षत्रियान्तकारी भविष्यति । ततः प्रभृति शूद्रा भूपाला भविष्यन्ति । स च एकच्छत्रामनुल्लंघितशासनो महापद्मः पृथ्वीं भोक्ष्यति । વિષ્ણુપુળ IV; Ch. XXIV.
Page #225
--------------------------------------------------------------------------
________________
૧૮૦
સમ્રા સંપ્રતિ ભાગવત પુરાણમાં પણ કહ્યું છે કે –
महानन्दी सूतो राजन् ! शूद्रागर्भोद्भवो बली । महापअपतिः कश्चिन्नन्दः क्षत्रविनाशकृत् ॥ ततो नृपा भविष्यन्तिस एकच्छत्रां पृथिवीमनुल्लंधितशासनः ।
शासिष्यति महापो द्वितीय इव भार्गवः ॥ स्कन्ध १२, अ० २, વળી કળિયુગ રાજવૃત્તાંતમાં જણાવેલું છે કે –
महानन्देश्च शूद्रायां महिष्यां कलिचोदितः। उत्पस्यते महापद्मो धननन्द इति श्रुतः ॥ अतिलुब्धोऽतिबलो सर्वक्षत्रान्तको नृपः । ऐक्ष्वाकांश्च पाञ्चालान् कौरव्याश्च हैहयान् । कालकानेकलिङ्गाश्च शूरसेनाश्च मैथीलान । जित्वा चान्यांश्च भूपालान् द्वितीय इव भार्गवः ॥ एकराद् स महापद्मः एकश्छत्रो भविष्यति । स कृत्स्नामेव पृथिवीमनुल्लंधितशासनः॥ शासिष्यति महापयो मध्ये विन्ध्यहिमालयोः।
ततः प्रभृति भविष्यन्ति शूद्रायाः नृपाः कलौ ॥ भाग ३, अध्याय २. ઉપર પ્રમાણે ધાર્મિક ગ્રંથે પણ વીર રાજવી મહાપવની વીરતાની નેંધ લે છે કે જે નેંધ લેતાં તેમને ક્ષત્રિય રાજાઓને મહાત કરવામાં તેને પરશુરામ તુલ્ય બળ વાપર્યું હતું અને મગધ સામ્રાજ્યની સીમા વધારી હતી એમ એક મતે ઉચ્ચારવું પડયું છે.
મગધ સામ્રાજ્ય પ્રાચીન અનાદિકાળનું સામ્રાજ્ય ગણાતું હતું અને મગધની રાજગાદી ઉપર બળવાન ક્ષત્રિય વીર રાજવીઓ સનાતનધર્મની ગેરવતા વધારનારા થયા હતા. તેના બદલે અત્યારે જેનધમી વીર રાજાઓ સનાતનધમી રાજાઓને મહાતકર્તા થઈ પડવાથી પુરાણ આદિ વેદાંતિક ગ્રંથાએ નંદવંશી વીર રાજાઓની શુદ્ધ રાજવીઓ તરીકેના શબ્દોમાં નોંધ લીધી છે, તે ખરેખર દિલગીર થવા જેવું છે. આ બધાના ઊંડાણમાં ઉતરતાં સમજાય છે કે મહારાજા નંદે નબળા ક્ષત્રિય રાજ્યોને જીતી એક
Page #226
--------------------------------------------------------------------------
________________
ભારતની વીર પ્રજાનું ભયંકર બલિદાન
૧૮૧ છત્ર તળે કરવામાં સાહસ દાખવ્યું હતું, કારણ તેને યુનાની આક્રમણની ગુપ્તચરો મારફતે માહિતી મળી હતી કે જે યુનાની પ્રજા ભારતને અખૂટ દ્રવ્યવાન અને સંસ્કારી જાણ જીતવા ગુમ તૈયારીઓ કરતું હતું. આ રાજ્યશેત્રંજની રમતની માહિતી મગધ સામ્રાજ્ય અન્ય રાજ્યને આપી શકે તેમ હતું નહિ અને અન્ય નાનાં નાનાં રાષ્ટ્રોને આની ગતિ સમજાઈ નહિ, પણ જ્યારે શાહ સીકંદર દ્વારા ભારતની પશ્ચિમની પ્રજાને પરતન્ન થયાની માહિતી તેમને પડી ત્યારે તેમને મહારાજા મહાપની શેત્રંજની રાજ્ય રમતની સમજ પડી અને તેમાં સંતેષ દાખવ્યું.
સુજ્ઞ વાચક! પરંતુ જ્યાં ભાગ્યવિધાતા જ નંદવંશના વિનાશ માટે પ્રેરાએલ હોય અને “નામ તેને નાશ” એ કહેવત પ્રમાણે મોડા યા વહેલા નંદવંશને નાશ થવાનું લખાયું હોય, જેમાં કાંઈક સબળ કારણ મળવું જોઈએ તે જ માફક મહારાજા મહાપદ્મના હાથે પંડિત ચાણક્ય જેવા ત્રિદંડી ભેગીનું અપમાન થયું જેના બદલામાં મગધની પ્રભાવશાળી રાજ્યગાદી તત્પશ્ચાતનાં તેર વર્ષોમાં ક્ષત્રિય લિચ્છવી વંશના માર્ય કુળમાં જન્મેલ ચંદ્રગુપ્તના હાથમાં ગઈ, જેનું રસિક વૃત્તાંત હવે પછીના પ્રકરણમાં જણાવવામાં આવશે.
--
Page #227
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૪ મું.
ચાણક્યનું અપમાન. ભારતના ઈતિહાસમાં પ્રથમ પંક્તિના અર્થશાસ્ત્રી અને તર્કશાસ્ત્રીનું માન ધરાવનાર, ગ, મંત્ર અને સમર્થ વેદાંતિક પંડિત ચાણક્ય ત્રિદંડી યેગી સ્વરૂપે મહારાજા મહાપાને શુભાશિષ દઈ સંતોષકારક દાન મેળવવાની ઈચ્છાએ એક દિવસ પ્રભાતના સમયે મહારાજા મહાપદ્ય જે ઓરડામાં બેસી આદર્શ ગીઓની કદર કરી તેમની મનોકામના પૂર્ણ કરતું હતું ત્યાં જઈ ચઢ્યો. ચાણક્ય ત્રિદંડી તાપસના વેષમાં હતું, અને તેને દેખાવ ઉગ્ર અને પ્રભાવશાળી મહાન રાજગી જે હતે.
જે સમયે આ યોગીરાજ મહારાજા નંદના રાજમહેલે ગયા તે સમયે મહારાજા નંદ રાજ્યવ્યવસ્થાની કંઈક ખટપટમાં અમાત્યવર્ગ સાથે ગુંચવાયેલ હતો, એટલે મહારાજાને યોગીરાજવાળા ઓરડામાં આવતાં ઢીલ થઈ. આ ઓરડામાં અલગ અલગ આસનવાળી બેઠક ગઠવેલી હતી. આ બેઠક પછી એક ઉચ્ચ આસન મહારાજા માટે હતું બીજાં આસને આશીર્વાદ દેવા પધારેલ યેગીઓ અને વિદ્વાને માટે હતાં.
પંડિત યોગીરાજે ઓરડામાં પ્રવેશ કરતાં જ મહારાજા નંદ માટે રાખેલ આસન ઉપર બેઠક લીધી. ત્યાં બેસવામાં તેને આશય એવો હતો કે ઊંચા આસને બેસી આશીર્વાદ દેવાનું ફળ આશીર્વાદ લેનારને પૂરેપૂરું લાભદાયક મળે છે, અને તેની સમજ પણ એમ જ હતી કે આ ઉચ્ચ આસન અભ્યાગત તરીકે પધારેલ મહાન યોગીઓ માટે જ હશે. નિર્દોષ ઉચ્ચ કોટીના કલ્યાણકારી ભાવેથી પધારેલ આ ત્રિદંડી તાપસ પાસેથી ઉચ્ચ કોટીના આશીર્વાદ મેળવવાનું, અથવા તે તેનો સાથ લઈ નંદવંશની રાજ્યગાદીને ચક્રવતતુલ્ય એકછત્ર બનાવવાનું નંદવંશના નશીબમાં નહિ લખાએલ હોય, જેથી ભવિતવ્યતાના ગે એવો અણધાર્યો પ્રસંગે ઉપસ્થિત થયે કે આશીર્વાદ મેળવી તપસ્વી યાગીને પ્રસન્ન કરવાના બદલે તેને ક્રોધાયમાન અગ્નિ કરતે કરી નંદવંશ પર શ્રાપ વર્ષાવવાના કારણભૂત બનાવ્યું. પરિણામે નંદવંશની રાજ્યગાદી ટૂંક સમયમાં આ ત્રિદંડી તપસ્વીના પ્રયાસથી મર્યવંશના હાથમાં ગઈ.
Page #228
--------------------------------------------------------------------------
________________
થાણુાકયનું અપમાન
૧૯૩
મહારાજા નંદના આસન ઉપર બેઠેલ આ ઉગ્ર સ્વરૂપ જટાધારી તાપસને જોઇ એક દાસીને તેના પ્રત્યે ગુસ્સા ચઢ્યા. તેણીએ સરળ અને નમ્ર ભાષામાં વિદ્વાન્ તાપસને ખીજા આસન ઉપર એસવાનુ કહેવાને બદલે ઉગ્ર ભાષામાં અને અપમાનકારક શબ્દેમાં યાગીરાજને હાડાહાડ વ્યાપી જાય તેવા તિરસ્કારપૂર્વક ત્યાંથી ઉઠવા કહ્યું.
એક દાસીનુ આ રીતનું ઉદ્ધતાઇભર્યું વર્તન જોઈ તાપસ ક્રોધે ભરાયા, અને ક્રોધના આવેશમાં તે આસન ઉપરથી ઉઠવાને બદલે નજર્દિકમાં ખીજું આસન ખાલી હતું તે ઉપર તેણે પાતાનું કમંડળ મૂકયું, અને દાસી કરતાં વધુ ઉગ્રતાથી જવાબ આપ્યા કે “અહિં મારું કમડળ રહેશે.
39
22
દાસી વિશેષ ભાન ભૂલી, અને “ સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ ” તે ઉક્તિ પ્રમાણે સ્ત્રીસ્વભાવ મુજબ તેણી આ તપસ્વી સાથે વધુ ઉદ્ધત બની. પરસ્પર ઉગ્ર ચર્ચામાં બન્ને જણાંએ માજા મૂકી. યાગીના ક્રોધ માજા મૂકવા લાગ્યા, અને તેણે ક્રોધના આવેશમાં અતિશય ઉગ્રસ્વરૂપી મની ત્રીજા આસન પર પાતાના દડ, ચાથા ઉપર જપમાળ અને પાંચમા ઉપર જનાઈ મૂકી અને બાકી રહેલ એ આસનેા પર પેાતાના એ પગ મૂકી રોકી લીધાં. આમ પરસ્પર વાતાવરણુ ઉગ્ર બનતાં શ્રીસહજ ક્રોધ ભભૂકી ઊઠ્યો. મદાંધ થએલ દાસીએ ગુસ્સાના આવેશમાં આવી ઉદ્ધતાઈપૂર્વક યેાગીરાજની પીઠ ઉપર લત્તા પ્રહાર કર્યાં. સમયે દાસી ચેાગીરાજની પીઠ ઉપર પ્રહાર કરતી હતી તત્ક્ષણે જ મહારાજા નંદનું ત્યાં આવવું થયું.
મહારાજાએ ભવિતવ્યતાને કારણે દાસીને ઠપકા ન દેતાં પંડિત ચેાગીરાજનુ વિશેષ અપમાન કરવુ શરૂ કર્યું, અને હાજર રહેલ દાસદાસીઓને આ ચેાગીરાજને પકડી કેદ કરવા ફરમાવ્યું; પરન્તુ ક્રોધરૂપી અગ્નિજ્વાળાથી મળતા, તિરસ્કારથી તપેલા, રક્તમુખી ચેાગીરાજ ચાણાકયના ઉગ્ર તેજ સામે કોઇની હિંમત તેને પકડવાની થઈ નહિ. ખુદ આ ચાગીરાજે જ એઠકના ત્યાગ કરી ઊભા થતાં જ મહારાજાએ કરેલ પાતાના અપમાનને બદલે। લેવા સહુની સન્મુખ નીચેની ભીષ્મપ્રતિજ્ઞા કરી.
ઃઃ
મહાવાયુ જેમ વૃક્ષને મૂળથી ઉખેડી નાંખે તેમ હું નંદરાજાને ઉખેડી ઉન્મૂલન્ કરી નાંખીશ. મહારાજા નંદને મહાત કર્યાં વગર કદાપિ કાળે આ મારા મસ્તકની શિખા ( ચાટલી ) છૂટવાની નથી.” આ પ્રમાણે પ્રતિજ્ઞા કરી માથાનાં કેશને ખાંધી, ક્રોધથી તપેલ ચાણાક્ય તરતજ નગર છેાડી ચાલ્યેા ગયા.
66
નગર છેાડતાં સમયે માલીમાણિક્ય સમાન ચાણાકયને પૂર્વવૃતાંતનુ સ્મરણુ થયુ. ‘હું ખિંભાતરિત રાજા થવાના છુ ” તેથી તેણે રાજા થવાને લાયક કાઇ યાગ્ય પુરુષની શેાધમાં જવાના નિશ્ચય કરી પૃથ્વીતલ પર પરિભ્રમણુ કરવા માંડયુ.
સુજ્ઞ વાચક, આ સ્થળે પાંડિત ચાણાયને પૂર્વવૃતાંત રજૂ કરવાની ખાસ આવશ્યકતા હોવાથી અમે પ ંડિત ચાણાક્યની પૂર્વ જીવનપ્રભા હવે પછીના પ્રકરણમાં રજૂ કરીએ છીએ.
.........
Page #229
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૫ મુ.
ચાણાકયની જીવનપ્રભા.
પંડિત ચાણાકયના સંબંધમાં કલિકાળસર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય પરિશિષ્ટ પ`ના આઠમા સમાં જણાવે છે કે ગાલ ( ગાંડ ) દેશના ચણકે નામના ગામમાં ચણીક નામે બ્રાહ્મણ રહેતા હતા. તેને ચણકેશ્વરી નામે ભાર્યો હતી. ચણુકેશ્વરીએ એકદા દાંત સહિત બાળકને જન્મ આપ્યા. જન્મસમયે ચાણાકયના જડબામાં દાંતા હતા અને એ દાંત તેા જડખાની બહાર આવેલા હતા. જન્મતાં જ બાળકનું આવું વિચિત્ર સ્વરૂપ નિહાળી જૈનધર્મ પાળતા ચણીક બ્રાહ્મણે નજદિકના ઉપાશ્રયમાં રહેલા શ્રી સાગરસૂરિ નામના પ્રખ્યાત શ્રુતજ્ઞાની ઝૈનાચાય ને તેનું ભાવીફળ પૂછતાં તેમણે જ્ઞાનના ઉપયેાગદ્વારા દર્શાવ્યુ કે— આ બાળક ભવિષ્યમાં ચક્રવતી તુલ્ય વૈભવ ભોગવનાર સમ્રાટ થશે. ”
બ્રાહ્મણને ત્યાં કદાપિ કાળે રાજ્યગાદી શાલે જ નહી અને આ મારા પુત્ર જો રાજા થશે તેા અવશ્ય તેને નરકમાં જવું પડશે, માટે તેની નરકગતિનું નિવારણ કરું: ' એમ વિચારી ચણીકે કાનસ લઇ બાળકના આગલા એ દાંતા ઘસી નાખ્યા. પછી તુરત જ પાછા ઉપાશ્રયે જઇ મહારાજને પાતાનું કૃત્ય કહી સંભળાવ્યું. એટલે સૂરિજીએ જવાબ આપ્યા કે—“ હું ચણીક! તારા કરેલા કૃત્યથી તારા પુત્રની રાજ્યગાદી જતી રહી છે. તેના અદલામાં તેને ભવિષ્યમાં ભારતના મહાન અમાત્યનું પદ સપૂર્ણ સત્તા સાથે મળશે. હે મહાનુભાવ ! ભાવીના વિધાનને ફેરવવાનુ જોખમ છેાડી દઇ તેના ભાગ્યાનુસાર વર્તવા દે. ’
બાદ ચણીકે બાળકની સુંદર રીતે સંભાળ રાખી. આ ચણીક બ્રાહ્મણ પણુ મહાન્ અથશાસ્ત્ર ને નીતિશાસ્ત્રના જાણનાર હતા. પુત્રનાં લક્ષણ પારણામાંથી જાય તેવી રીતે ખાર વર્ષના બાળક થતાં તેનામાં અજબ ચાતુર્ય જોઇ, તેના વિકાસ માટે ગરીબ ચણીકે મહામુશીખતાના ખાજો માથે šારી, ગરીબ અવસ્થા હેાવા છતાં ખાળકના ઉદયની ખાતર કનાજથી તે પંજાબની તક્ષશિલા નગરીએ રહેવા ગયા. ત્યાં તેણે તક્ષશિલાની મહાન વિદ્યાપીઠમાં
Page #230
--------------------------------------------------------------------------
________________
ચાણકયની જીવનપ્રભા
૧૮૫
વિદ્યાભ્યાસ કરવાને મૂક્યો. તે વિદ્યાપીઠ તે સમયે સમસ્ત ભારતની આદર્શ સંસ્થા ગણાતી હતી. આ વિદ્યાપીઠમાં લગભગ પંદર વર્ષ સુધી અખંડ બ્રહ્મચારી તરીકે રહી આ બ્રહ્મપુત્ર વિનુદત ઊર્ફે ચાણયે એવી સુંદર વિદ્યા પ્રાપ્તિ કરી કે જેના વેગે ભવિષ્યમાં તે ભારતવર્ષને મહાન ધુરંધર નીતિવેત્તા અને અજોડ અર્થશાસ્ત્રી તરીકે અમર કીર્તિને પાત્ર બન્યું.
| વિવિધ તકલપના કર્તા શ્રી જિનપ્રભસૂરીશ્વરજી “શ્રી પાટલિપુત્રકલ્પ” નામના કલ્પમાં જણાવે છે કે: “ભરત, વાત્સાયન અને ચાણક્ય, એ ત્રણ રત્ન, મગધની ગાદી સાથે સંબંધ ધરાવનારા થયા છે. તેઓ મંત્ર, તંત્ર ને યંત્રવિદ્યામાં તેમજ ધાતુવાદ, રસવાદ, નિધિવાદ, અંજન, ગુટિકા, પાદપ્રલેપ, રત્નપરીક્ષા, વાસ્તુવિદ્યા, પુરુષ, સ્ત્રી, હાથી, ઘોડા અને બળદ વિગેરેના લક્ષણેના જાણકાર, ઇંદ્રજાળ વિગેરેના જ્ઞાતા અને ગ્રંથો તેમજ કાવ્યમાં અત્યંત પ્રવીણ હતા. આ સર્વે સવારમાં નામસ્મરણ કરવા લાયક છે.” આ હકીક્તને લગતા મૂળપાઠ નીચે પ્રમાણે છે –
भरत-वात्सायन-चाणाक्यलक्षणे रत्नत्रये मंत्र-यंत्र-तंत्र-विद्यासु रसवाद-धातुનિધિવાવાઝન-દિવ-ક-રત્નપરીક્ષા-વાસ્તુવિદ્યા-જું-ત્રી–ાષાશ્વ-ગુપમાહિलक्षणेन्द्रजालादिग्रंथेषु काव्येषु च नैपुणचणास्ते ते पुरुषा प्रत्यूषुः प्रत्यूषकीर्तनीयनामधेयाः॥
આ ઉપરથી સમજી શકાય છે કે વિક્રમ સંવત ૧૩૮૯ માં રચાયેલ ઉપરોક્ત ગ્રંથમાં શ્રી જિનપ્રભસૂરિ જેવા આચાર્ય જ્યારે ચાણકયની મુક્તકઠે પ્રશંસા કરે છે ત્યારે વીસમી સદીના ઇતિહાસ અને સાહિત્યકારોએ તેમની કેટલી કીંમત આંકવી તે પોતે જ સ્વયં વિચારી લે.
પંડિત ચાણક્યનાં પિતાએ પોતાના વિદ્વાન પુત્રના ઊંચ કુલીન ગોત્રની બ્રાહ્મણ કન્યા સાથે લગ્ન કરી આપ્યાં. બાદ ટૂંક સમયમાં તેનો સ્વર્ગવાસ થયો. લગ્ન પછીના અલ્પ સમયમાં ચાણક્યની આર્થિક સ્થિતિમાં જોઈએ તેવો સંગીન સુધારો થયો નહીં. દિવસે દિવસે તેને સંસારની ઉપાધિમાં ભયંકર રીતે ગુંચવાવું પડ્યું. એક સમયે ચાણક્યની સ્ત્રી પોતાની માતાને ઘેર ગઈ હતી. તે સમયે તેના ભાઈનો વિવાહ મહોત્સવ ચાલતો હતો. આ પ્રસંગે તેની અન્ય બહેને પણ સુંદર વસ્ત્રાલંકારો ધારણ કરી આવી હતી. તેઓ - સર્વે છત્ર વિગેરેના વૈભવી વિલાસથી સુશોભિત અને દાસ-દાસીઓના પરિવારયુક્ત હતી.
ચાણકયની ગૃહિણી માત્ર સાદા જ વસ્ત્રોમાં ત્યાં ગયેલ હતી, કે જે વસ્યા લગ્નપ્રસંગે આવેલ અન્ય સ્ત્રીઓથી હલકાં ને અ૫ કીંમતનાં હતાં. આવા વસ્ત્ર-પરિધાનથી તેની ગરિબાઈ ખુલ્લી રીતે દેખાઈ આવતી હતી, છતાં આ સુજ્ઞ સ્ત્રીએ અન્ય બહેનેની ઈર્ષા ન લાવતાં સંતોષ માની, ઘરના કામકાજમાં માતાને મદદગાર બની, વિવાહને સમય સમજપૂર્વક શાન્તિથી પસાર કર્યો. પછી તે પિતાને શ્વસુરગૃહે ગઈ, પણ ત્યાં ગયા પછી તેનું હદય લેવાવા લાગ્યું. તેને પિતાની ગરિબાઈ સાલવા લાગી. પોતાની અન્ય બહેનોની શ્રીમંતાઈ અને સાહાબીનું સ્મરણ થતાં તે સમજી સ્ત્રી એકાન્તમાં અથુપાત કરવા લાગી. આ સમયે
२४
Page #231
--------------------------------------------------------------------------
________________
૧૮૬
સમ્રાટ્ સંપ્રતિ પંડિત ચાણક્યનું ઓચિંતું આગમન થતાં હમેશાં હસમુખી, આનંદી અને સંતોષી સ્ત્રીને અશુપાત કરતાં નીહાળી તેનું આગ્રહપૂર્વક કારણ પૂછ્યું. સુજ્ઞ, પતિવ્રતા અને દક્ષ સ્ત્રીએ માત્ર ટૂંક શબ્દોમાં જ પંડિત ચાણક્યને એટલું જ જણાવ્યું કે “હે સ્વામીનાથ ! આપ આપના ભાગ્યોદયને માટે કાં પુરુષાથી બનતા નથી? આપની જન્મકુંડલી અનુસાર આપના પિતાશ્રીના કહેલા ભવિષ્ય પ્રમાણે આ૫ ભારતવર્ષના સમર્થ વૈભવશાળી સત્તાધીશ અમાત્યપદને શોભાવનાર થવાના છે, છતાં પુરુષાર્થને બાજુએ મૂકી દઈ માત્ર બેસી રહેવાથી આપણું ભાવી શું ઘરખણે કદાપિ કાળે સહાય કરશે ખરું કે? આપ જેવા શાસ્ત્રપારગત અને વિદ્વાને માટે રાજ્યાશ્રય જ હોઈ શકે, માટે તે સ્વામીનાથ! મારી આપને નમ્રતાભરી અરજ છે કે આપ મહારાજા મહાપદ્મના દરબારે જઈ, આપની વિદ્વત્તાને તેને પરિચય આપી, રાજ્યાશ્રય પ્રાપ્ત કરો.”
સુજ્ઞ વાચક, સંસારચક્રમાં ભાગ્ય પરિસ્થિતિનું નાવ સદાકાળ સરખું રહેતું જ નથી. ચઢતી અને પડતી, ભરતી અને એટ અથવા તે ઉદય અને અસ્ત એ સાથે જ પરિણમેલાં હોય છે. કર્મોનુસાર જે સમયે મુઠીભર ચણ ખાઈ દિવસ નિર્ગમન કરવાને સમય આવી લાગ્યું હોય ત્યારે તે મુજબ વતી કુટુંબમાં સંતોષ અને સંપૂર્વક રહેવું જોઈએ. તેવી જ રીતે એશઆરામભરી શ્રીમંતાઈમાં ફુલાઈ ન જતાં દુ:ખીઓના આશ્રયદાતા બનવાપર્વક મનુષ્ય જન્મની સાર્થકતા કરતા શીખવું જોઈએ. સંતોષ અને સુજ્ઞપણે ચાલવાથી ગરીબાઈભર્યા સંસારમાં પણ કેવું સંતોષી જીવન ગાળી શકાય છે તેને આદર્શ
મલે પંડિત ચાણકયની ગૃહિણી પરો પાડે છે. તેનું અનુકરણ જે કરવામાં આવે તો જરૂર ગરીબાઈમાં પણ શ્રીમંતાઈ જેટલું જ સુખ અનુભવી શકાય.
પંડિત ચાણકયે પિતાની પત્નીના શબ્દોને માર્ગદર્શક ગણી અન્ય સ્થળે ન જતાં પિતાનું ભાગ્ય અજમાવવા તે સીધે ત્યાંથી નીકળી પાટલિપુત્ર નગરે નંદરાજાના દરબારમાં ગયા.
આપણે પ્રકરણ ચોદમામાં જોઈ ગયા તે પ્રમાણે મહારાજા નંદને શુભાશિષ દઈ પોતાના ભાગ્યમાં લખેલ મહાન અમાત્યપદ મેળવવાની ઈચ્છાએ પંડિત ચાણકયે નંદના રાજ્યમહેલમાં પ્રવેશ કર્યો.
- જે આ સમયે પંડિત ચાણક્યનું અપમાન ન થયું હોત અને રાજ્યાશ્રય મળે હોત તે સુવર્ણ અને સુગંધની જેમ એકત્રિત થએલ બને સમર્થ વ્યક્તિઓના હાથે ભારતને ઇતિહાસ નંદવંશ માટે એવો તો ગેરવશાળી લખાત કે જે વાંચતા જગતને જરૂર ગેરવતા પ્રાપ્ત થાત, પરંતુ જ્યાં “નામ તેને નાશ” થવા જ લખાએલ હોય ત્યાં મહારાજા નંદના દરબારમાં પંડિત ચાણક્ય જેવાને આશ્રય કયાંથી મળે?
અપમાનિત પંડિત ચાણાક્ય પાટલિપુત્રથી નીકળી, સીધા હિમાલય પર્વતની તળેટીને પ્રદેશમાં જઈ પરિવ્રાજક કહેતાં નજીમીના વેષમાં પિતાને મદદગાર નીવડે તેવા ઉત્તરસાધક પાત્રની શોધ શરૂ કરી.
૦૦૦૦૦
૦૦૦
Page #232
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૬ સુ.
પરિવ્રાજક ચાણાક્ય.
મયૂર નગરમાં માર્યાનું રાજ્ય—
હિમાલય પર્વતની ટેકરીઓની નજદિકના પ્રદેશમાં મયૂર નામનુ એક રાજ્યનગર હતું. તેની ચારે ખાજુએ પતાની શ્રેણી, નાચતા મારના ખીલેલ પટધારી પંખ જેવી હરિયાળી વૃક્ષરાજી અને ઘટાએથી ભરપૂર હતી. ત્યાં મયૂરાના કોલાહલ અને મધુર ધ્વનિ નિત્ય કનેિ આન ંદિત કરતા હતા, જેના પરિણામે આ નગરીનું નામ મયૂરનગરી પડ્યું હતું અને તેના નિવાસીએ અને સતાના મા પ્રજા તરિકે પ્રસિદ્ધિ પામ્યા હતા.
ઇ. સ. પૂર્વે ૬૦૦ સુધીમાં મૈાર્ય વંશની રાજધાની મયૂરનગરી ક્ષત્રિય ફીચ્છવી વંશના રાજાઓના હાથમાં હતી. એક સમયે આ પ્રદેશ અત્યંત સુંદર અને હરિયાળી ભૂમિ તરિકે પ્રખ્યાત હતા. પ્રભુ મહાવીરના નિર્વાણુ પૂર્વે આ રાજ્યગાદી મગધ સામ્રાજ્યમાં ભળી ગઈ. એટલે ત્યારપછી પણ આ નગરના રાજકુટુંબીઓ મગધના (ખંડીયા ) સરદાર તરીકે અહિં જ વસતા હતા. જે કાળના આપણે ઇતિહાસ લખીએ છીએ તે સમયે આ મયૂર નગરીના રાજ્યકુટુંબની એક ભાગ્યવતી સ્ત્રી “મા”ને ગર્ભ રહ્યો. આ ભાગ્યાત્મા સ્રીના આ પ્રથમ જ ગર્ભ હાવાના કારણે તેણીના પિતૃપક્ષનાં માણસે તેને પેાતાના નિવાસસ્થાને મગધ સરહદ નજદિકનાં ગામમાં પ્રસૂતિ અર્થે લાવ્યા હતા. દેવયેાગે એક એવા બનાવ બન્યા કે જેના યેાગે પંડિત ચાણાકયના ભાગ્યેાદયના તે ગર્ભ નિમિત્તભૂત બન્યા.
ગમાં આવેલ ખાળકના નસીમમાં ચક્રવર્તીતુલ્ય સામ્રાજ્યના ભોગવટા નિર્માણ થએલ હાવાનાં કારણે મારુને ચદ્રષિંખનું પાન કરવાના ઉચ્ચ કોટીના દાહલેા ઉત્પન્ન થયેા.
આ શુભ દાહલાની હકીકત ખાઇના પીયરીઆએએ જાણી, તેમણે અનેક મંત્રસાધકા, યાગીઓ તથા ત્રિદંડીઓને ખેલાવી તેના દોલા પૂર્ણ કરવા જણાવ્યું,
Page #233
--------------------------------------------------------------------------
________________
૧૮૮
સમ્રા, સંપ્રતિ છતાં કોઈ પણ તે કાર્ય પરિપૂર્ણ કરવામાં સફળ નીવડ્યું નહિ. દિવસે દિવસે દેહલાની ઈચ્છા તીવ્ર બનવા લાગી અને તેની પૂર્ણાહુતિના અભાવમાં મારુ શરીરે શેષાવા લાગી.
આ સમયે સંજોગવશાત એગ્ય પાત્રની શોધમાં નીકળેલ પરિવ્રાજક ચાણક્યનું ત્યાં આગમન થયું. તેના કાને દહલાની વાત આવી. તેણે દેહલે પૂરો કરી આપવાની ઈચ્છા તે સ્ત્રીના સ્વજનેને જણાવી, એટલે પરિવ્રાજકને માનપૂર્વક ગૃહે લઈ જવામાં આવ્યું.
પરિવ્રાજકની પૂર્વે અનેકના હાથે દહલાની પૂર્તિ ન થવાથી ચાણક્યને મેં માગ્યું દ્રવ્ય આપી સગર્ભા સ્ત્રીને દેહલો પૂર્ણ કરવા ગ્રામજનો તેમજ કુટુંબીઓએ વિનંતિ કરી. પંડિત ચાણક્યને ધનલોભ તે હતું જ નહી. તેને ભારતની રાજ્યસત્તા બિંબા રહિત રાજવી તરીકે પ્રતિનિધિઓ દ્વારા ચલાવવાની મહત્વાકાંક્ષા સાથે અપમાનને બદલે લેવાની તીવ્ર ઈચ્છા હતી, એટલે તેણે સહુના સાનંદાશ્ચર્ય વચ્ચે ધનભિક્ષાને બદલે પુત્રભિક્ષાની જ માગણી કરી.
દેહલા ઉપરથી બાળકનું શ્રેષ્ઠ કેટીનું સમ્રાટપદ લાયકનું ભાવી સમજાવી, મૌર્ય રાજ્યવંશની પુન: રાજ્યગાદીની પ્રાપ્તિના કલ્યાણુથે બાળકને પિતાના ઉત્તરસાધક તરીકે ભિક્ષામાં અર્પણ કરવાની ચાણયે માગણી મૂકી અને તેના કુટુંબીઓને યુક્તિપૂર્વક સમજાવ્યા બાદ તેની માગણીને સ્વીકાર કરવામાં આવ્યા.
દહલાના પાન માટે નજદિકમાં આવતી પૂર્ણિમાની રાત્રિ નક્કી કરવામાં આવી. માને નવરાવી સ્વચ્છ વસ્ત્રો પરિધાન કરાવી ઘરના એક ઓરડામાં ખાટલા ઉપર રાત્રિના દ્વિતીય પ્રહરે બેસાડવામાં આવી. બીજી બાજુએ પંડિતજીએ સારામાં સારાં મધુર સ્વરોવાળ વાજીંત્રની તે સમયે ગોઠવણ કરી, અને જે સમયે આ ક્રિયા ચાલુ થાય તે સમયે વાજીને સારી રીતે વગાડવાની તેણે આજ્ઞા કરી. ત્રીજી બાજુએ એક ઉત્તરસાધકને તૈયાર કરી વેત (ચાંદીની) ત્રાસકમાં મઘમધિત મસાલાઓથી ભરપૂર સ્વાદિષ્ટ દૂધ ભરવામાં આવ્યું. આ સમયે પંડિત કઈ રીતે બાઈના દેહલાની પૂર્તિ કરે છે તે ક્રિયા જેવા નગરજને ને કુટુંબીઓ એકત્રિત થઈ ગયા.
પંડિત ચાણક્ય બરાબર મધ્ય રાત્રિના સમયે ઠંડા જળથી નાહી ભીનાં વસ્ત્ર સહિત જે ઓરડામાં બાઈને ખાટલા પર બેસાડવામાં આવી હતી તેના છાપરા પર ચઢ અને ચંદ્રબિંબ બરબર બાઈની સન્મુખ દષ્ટિગોચર થઈ શકે એવી રીતે છાપરા પરનાં બે નળીયાં ખસેડી લીધાં. બાદ મંત્રશાસ્ત્રના જાણકાર પરિવ્રાજક ચાણકયે મોટા સ્વરાએ ચંદ્ર-આવાહનને લગતું મંત્રસિદ્ધ સ્તોત્ર એક ધ્યાને બોલવું શરૂ કર્યું અને પંડિતજી બરોબર યોગાસન જમાવી છાપરા ઉપર ધ્યાનસ્થ થયા. ગ્રામ્યજન પંડિતજીના ઊંચ કેટીના મંત્રવિધાન-સ્તોત્રને સાંભળી આશ્ચર્યચક્તિ થયા. આ સમયે પંડિતજી ધ્યાનમાં એટલા તો તલ્લીન બની ગયા હતા કે તેમના રક્ષણાર્થે બે બ્રાહ્મણને ઠંડા પાણીએ નવરાવી તરત જ છાપરા પર મોકલવામાં આવ્યા, જેની પંડિતજીને ખબર પણ પડી નહી. લગભગ અર્ધા કલાકમાં તે આકાશમાં વિજળીના કડકડાટો થવા લાગ્યા અને જોત
Page #234
--------------------------------------------------------------------------
________________
પરિવ્રાજક ચાણાય
૧૮૯
જોતામાં ચં કિરણ જાણે પ ંડિતજીની આજ્ઞાવશ બની ઉત્તરસાધક તરીકે કાર્ય ન કરતું હાય ? તેવી રીતે પંડિતજીના કરકમળ ઉપર આવી થયું. પંડિતજીએ પાતાના ઉત્તરસાધકને મારુના હાથમાં દૂધપાત્ર આપવા આજ્ઞા કરી. મારુએ ધપાત્રને બન્ને હાથે મરાબર પકડી રાખ્યું, એટલે પંડિતજીએ કરકમળ ઉપર સ્થંભેલ ચદ્રકિરણને આજ્ઞા કરી કે—“ તારે પેાતાના પ્રકાશ પૂર્ણ વિકાસથી તે પાત્રમાં મૂકવા કે જેથી કરી તે ખાઈને ખાત્રી થાય કે મેં સંતાષથી ચદ્રખિમપાન કર્યું. ” પંડિતજીની આજ્ઞાના તુરત જ અમલ થયા અને કિરણે પેાતાની સમ્પૂર્ણ કળાના શીતળમય રીતે વિકાસ ફેલાવી મારુના હસ્તકમળમાં રહેલ પાત્રમાં ફેલાવ્યા. ઉપરનું દૃશ્ય જોતાં જ મારું હર્ષઘેલી બની ગઇ અને ચંદ્રખિ પીવાને દહલેા પૂર્ણ કરવા લાગી. ખીજી બાજુએ ગ્રામ્યજનાએ વાજીંત્રાના જોરશેારથી એવા તેા નાદો વગાડવા શરૂ કર્યા કે મધ્યરાત્રિના સમયે જાણે મંગળમય મહોત્સવ ન થઇ રહ્યો હાય ?
વાત્રાના ગગનભેદક અવાજો વચ્ચે ખાઈએ ચંદ્રબિંબપાન સતાષથી કર્યું. જ્યાંસુધી માઈને ચંદ્રબિ ંબપાન કર્યાના સમ્પૂર્ણ પણે. સતીષ થાય ત્યાંસુધી પડિતજીએ ચદ્રકિરણને ત્યાં સ્થલાવ્યું.
માદ પંડિતજીએ મારુને આસ્તેથી પૂછ્યું કે : “ બહેન, તારા આત્માને ચંદ્ગષિ ખપાનથી સંતાષ થયા કે ?” સગર્ભા સન્નારી મારુએ “ચંદ્રષિખપાનના મારા ઢોહલેા પૂર્ણ થયા.” એમ જણાવ્યું. એટલે પડિતજીએ ખાઇ પાસેથી ચંદ્રકિરણને પેાતાના હસ્તકમળ ઉપર લાવી સ્થિર કર્યું. ખાદ આવાહન થયેલ ચંદ્રકિરણને સ્વસ્થાને જવાની રજા આપી. આંખના પલકારામાં ગૃહ આંગણે થયેલ દિવ્ય પ્રકાશ ધીમેા પડી ગયા અને જોતજોતામાં ચંદ્રકિરણ ચંદ્રમાં સમાઇ ગયું.
પંડિતજીની મ ંત્રવિદ્યાની ગ્રામ્યજનાએ મુક્તક ઠે પ્રશંસા કરી અને પંડિતજીને કેટલાક કાળ તે ગામમાં પસાર કરવા ગ્રામ્યજનાએ આગ્રહ કર્યા. પંડિતજી આગ્રહને માન આપી ત્યાં સ્થિર થયા.
સગો સન્નારી મારુએ પૂર્ણ માસે ચદ્રકાન્તિ જેવા તેજસ્વી, અતિ સ્વરૂપવાન ને મજબૂત બધાના ભાગ્યવાન બાળકને જન્મ આપ્યા. જ્યાતિષશાસ્ત્રના જાણકાર પંડિત ચાણાકયે ખાળકની જન્મકું ડળી તુરતજ દોરી જેમાં તેના ગ્રહેા સમ્રાટપદને લાયક ચેાગ્ય સ્થાને જણાતાં તે હર્ષિત થયા. ખાળકનું નામ ચંદ્રપાનના દેહિલા ઉપરથી ચંદ્રગુપ્ત રાખવામાં આવ્યું. તે લગભગ પાંચ વર્ષના થતાં પાલકપિતા તરીકે પંડિતજીએ રાજવંશી શિક્ષણના સુંદર દાખસ્ત કર્યું કે તેના જેવું સસ્કારી જ્ઞાન ભલભલા રજવાડામાં પણ ભાગ્યે જ મળી શકે.
પંડિતજી પાસે આ સમયે સારા ધનસંચય ન હેાવાના કારણે ઉત્તરસાધક તરીકે એક અત્રીશ લક્ષણા પુરુષને શેાધી, જંગલમાં જઇ પાતે મેળવેલ ધાતુવિદ્યાના મંત્રના આધારે સુવર્ણ સિદ્ધિ વિદ્યા સાધવાની તૈયારી કરી. અને કાળીચેાદશની મધ્ય રાત્રિએ શ્મશાનમાં જઇ વિદ્યાની સાધનાથી મગધ સમ્રાટના સામના થઇ શકે તેટલી સુવર્ણ સિદ્ધિ કરી..
Page #235
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૭ મું.
પંડિત ચાણક્ય પરિસ્થિતિને લાભ લે છે.
"भाग्यं फलति सर्वत्र, न च. विद्या न च पौरुषं ॥" મૌર્યવંશી રાજ્યપુત્ર ચંદ્રગઢ બાર વર્ષને થતાં સુધી પંડિત ચાણકયની ઈચ્છાનુસાર તેને વીર રાજપુત્રને છાજે તેવું શિક્ષણ મળ્યું. રાજ્યપુત્ર પંડિત ચાણકય ઉપર પોતાના કુટુંબી કરતાં પણ અધિક પ્રેમ ધરાવતો હતો અને તેની સંપૂર્ણ આજ્ઞામાં રહેતો. આ જ પ્રમાણે પંડિત ચાણક્ય ઊર્ફે વિષ્ણુદત્ત તેને પિતાના જીવથી પણ અધિક રીતે સંભાળ અને તેને શિક્ષિત, સંસ્કારી, વિનયી તેમજ દયાળુ બનાવવા ઉપરાંત તેને રાજ્યનીતિનું ઉચ્ચ શિક્ષણ આપવા સાથે સંસ્કૃત, માગધી અને પાલી ભાષામાં અત્યંત પ્રવીણ બનાવ્યા. આ ઉપરાન્ત દરેક જાતનાં શસ્ત્રો, અશ્વવિદ્યા, હસ્તિપાલન વિદ્યા આદિ ૭૨ પ્રકારની કળાઓ શીખવી પંડિત ચાણકયે તેને પોતાનો આદર્શ શિષ્ય બનાવ્યું.
આ પ્રમાણે લગભગ પંદર સોળ વર્ષ સુધીની વયમાં પણ રાજ્યકુમાર ચંદ્રને એવો તે વીર, નિડર અને સંસ્કારી બનાવ્યો કે જેના ગે તેને ૨૦ વર્ષના વિદ્યાથી જેટલું જ્ઞાન ટૂંક સમયમાં પંડિત ચાણકય જેવા બાહોશ અર્થશાસ્ત્રી દ્વારા પ્રાપ્ત થયું.
બાદ વફાદાર, વીર, બહાદુર યુવક સૈન્યની નાની સરખી ટુકડી સાથે વીર પુત્ર ચંદ્રગુપ્તને તેને સેનાધિપતિ બનાવી ત્યાંથી પશ્ચિમ તરફ પ્રયાણ કર્યું. આ સમયે પશ્ચિમેત્તર પ્રદેશમાં જબરજસ્ત અંધાધુંધી વ્યાપી હતી, કારણ કે પશ્ચિમોત્તર પ્રદેશના વિજેતા શાહ સીકંદરના ઈરાન જવા બાદ રાજ્યખટપટને અંગે શાહ સીકંદરના આધીન એક ક્ષત્રિય રાજવીના હાથે પંજાબ પ્રદેશના વીરકેશરી નરેશ પરસનું ખન થયું હતું.
શાહ સીકંદરના સ્વામીત્વને પશ્ચિમોત્તર પ્રદેશના દરેક રાજવીઓ ધિક્કારતા હતા, પરંતુ આ બળવાન સત્તા સામે ઝઝુમવાની કેઈની હિંમત હતી નહિ. તેઓને વીર પુરુષની આગેવાનીની જરૂરિયાત હતી. પંજાબ જેવો વીર પ્રાંત સીકંદર જેવા પરદેશીના તાબામાં રહે તે પંજાબની બહાદુર શીખ કોમને પણ સાલતું હતું. વળી સીકંદરની પરદેશી રાજ્યનીતિ
Page #236
--------------------------------------------------------------------------
________________
પંડિત ચાણકય પરિસ્થિતિનો લાભ લે છે દરેકને ભારે થઈ પડી, કારણ તેમાં પ્રપંચ, દ્રોહ અને વીર રાજવીઓનાં જીવનની જોખમદારી સમાયેલી હતી. તેની સાથે ભારતની અણમોલ લક્ષમી અને વેપાર પરદેશમાં ઘસડાઈ જતાં. ભારત આ રીતે ચસાઈ જશે તો ભવિષ્યની પ્રજાનું શું થશે તે તેમની ચિંતાને વિષય થઈ પડ્યો. પરિણામે પરદેશી રાજસત્તાના તાબામાં રહેવા કરતાં ભારતીય વીરસત્તાનાં ખંડીયા બનવામાં તેઓએ પોતાની ગેરવતા માની.
- પંડિત ચાણક્ય પંજાબની તિક્ષશિલાની વિશ્વવિદ્યાલયને પ્રથમ પંક્તિને આદર્શ વિદ્યાર્થી હતો તેથી તેણે પોતાનું બચપણ પંજાબની તક્ષશિલાના વતની તરીકે ગાળ્યું હતું. તેમજ ત્યાં તે પિતાનું ઘરબાર જમાવી રહ્યા હતા, એટલે આ કાળે પણ તેનાં ઘરબાર, તેની પતિપરાયણ પત્ની તેમજ વયેવૃદ્ધ માતુશ્રી પણ તિક્ષશિલામાં જ હતાં. મહારાજા પોરસ જેવા વીર પ્રભાવશાળી રાજાના દગા ફટકાથી થએલ ખૂનના અંગે તેને પણ અત્યંત લાગી આવ્યું અને પોતે પંજાબ તક્ષશિલામાં આવી વાસ કર્યો. આવતાંની સાથે જ પિતાના હેતુની પૂર્તિ માટે રાજ્યખટપટમાં ગુંચવાયો. પંજાબ સાથે પશ્ચિમોત્તર પ્રાંતમાં તેણે વિજેતા શાહ સીકંદરના પ્રતિનિધિ ફિલીસ સામે માથું ઉંચકર્યું અને તેના લશ્કરમાં જ ભેદી વિભૂતિઓને મોકલી વીર મહારાજા પિરસના ખૂનનો બદલો નથી લીધો અને સેનાધિ. પતિ ફીલીસનું કઈ એક લશ્કરી સૈનિકના હાથે ઈ. સ. પૂર્વે ૩૨૫ માં ખન કરાવ્યું, એટલું જ નહિ પરંતુ શાહ સીકંદરના બે વીર સેનાધિપતિઓ એન્ટીગેન્સ અને સેલ્યુક્સ વચ્ચે તેણે યુક્તિપૂર્વક દ્રોહ ઉત્પન્ન કરાવ્યું. એટલે પશ્ચિમોત્તર પ્રદેશમાં ઇરાની રાજ્યસત્તા નધણિયાતા જેવી થઈ ગઈ. બે બિલાડીઓની લડાઈમાં જેવી રીતે વાંદર ફાવી જાય તેવી જ રીતે આ સેનાધિપતિઓ અને લશ્કરના દ્રોહમાં પંડિતે યુક્તિપૂર્વક ગુપ્ત જાસુસ દ્વારા સાથે આપો અને લશ્કરીબળને છિન્નભિન્ન કરી મૂકયું.
શાહ સીકંદરને આ બધી પરિસ્થિતિની માહિતી બાબીલેનમાં તેની મરણપથારીએ પડી, અને તે ભારત ઉપર વીરતાથી ફરી ચઢી આવે ત્યાર પૂર્વે તેના આત્માએ આ ફાની દુનિયાનો ત્યાગ કર્યો. આ વીર મેસેડોનીયન શહેનશાહનો સ્વર્ગવાસ ઈ. સ. પૂર્વે ૩ર૩ માં થયે.
આ બાજુ ફિલીપ્સના મરણ બાદ વીર સેનાપતિ એન્ટીગોન્સ અને સેલ્યુસ વચ્ચે ઈ. સ. પૂર્વે ૩૨૫ થી તે ૩૨૨ સુધીમાં ભયંકર યુદ્ધ ચાલુ થયું. આ લંબાણ યુધ્ધ બન્ને સરદારને પાયમાલ કર્યો, અને શાહ સીકંદરના વારસ તરીકે ગણાતા યુનિએસ, જે આ વખતે હિંદમાં હતું તેને સિંધની પેલી પાર નાસી છૂટવું પડ્યું. આ પરિસ્થિતિને લાભ પંડિત ચાણુકયે તરત જ ઉઠાવ્યો અને વીર રાજપુત્ર ચંદ્રગુપ્તની સરદારી નીચે પશ્ચિમોત્તર રાજાઓને નેતા બની પશ્ચિમોત્તર રાજાઓની સંપૂર્ણ સહાયતાદ્વારા ઈરાની રાજ્યસત્તાને છેદનભેદન કરવામાં તે સંપૂર્ણ સફળ થયે. આ પ્રમાણે પશ્ચિમોત્તર ભાગના પંજાબ અને તેના સીમાપ્રાંત ચંદ્રગુપ્તના અધિકારમાં આવ્યા અને પંજાબની રાજ્યગાદી ઈ. સ. પૂર્વે ૩૨૨ માં પ્રાપ્ત થઈ. પંજાબ સાથે પશ્ચિમોત્તર પ્રદેશના નૃપતિઓએ પોતાની સ્વતંત્રતા પાછી અપાવનાર ચંદ્રગુપ્તનું આધિપત્ય રાજીખુશીથી સ્વીકાર્યું.
Page #237
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૮ મું.
પાટલિપુત્રનું પતન.
પંજાબની તક્ષશિલાને પિતાનું કેન્દ્રસ્થાન બનાવી પંજાબ પ્રદેશના ખૂણે ખૂણામાં વીર રાજવી અને તારણહાર તરિકે અપૂર્વ માન પામેલ ચંદ્રગુપ્ત ધીમે ધીમે પૂર્વના પ્રાંતે પર પિતાને કાબૂ મેળવવા પ્રદેશ છતત જીતતો ગંગા નદીના પટ ઉપર વન્યો કે
જ્યાં આગળના પાર્વાત્ય પ્રદેશ પર પર્વત નામના રાજાનું રાજ્ય હતું. તે પર્વત રાજાને મલયકેતુ નામે યુવાન રાજપુત્ર રાજ્યવહીવટમાં તેના અમાત્ય તરિકે મદદ કરતે. આ પર્વત રાજા પણ બહાદુર અને હિમાલયના પાર્વાત્ય પ્રદેશને અનુભવી, બળવાન અને પર્વતોની હારમાળામાંના રસ્તાઓને માહિતગાર તેમજ મજબૂત લશ્કર ધરાવનારો હતા. ઉપરાંત ચુનંદો તીરંદાજ હોવાનાં કારણે પંડિત ચાણકયે મગધ સર કરવામાં તેની સાથે સંધી કરી અને જે પ્રદેશ છતાય તેમાં તેને અર્ધા હિસ્સાની વહેંચણી કરી આપવાની કબુલાત આપી.
ચંદ્રગુપ્ત પાસે પણ યવન, કિરાત, કામ્બેજ અને પારસિક આદિનું સૈન્યબળ હતું. તેવી જ રીતે આ જાતિના લશ્કરના સેનાધિપતિઓ પણ પ્રેમથી ચંદ્રગુપ્તને સહાયક થયા હતા. આ પ્રમાણે બળવાન સન્યસામગ્રી સાથે પર્વત રાજાનું સૈન્યબળ મેળવી પંડિત ચાણકયે પાટલિપુત્ર (મગજ) ઉપર ચઢાઈ કરી અને પાટલિપુત્રને ઘેરવામાં તે બળવાન સૈન્યની મદદથી અને ફા. આ પ્રમાણે પંજાબથી માંડી પાટલિપુત્રને ઘેરે ઘાલતાં સુધીમાં વિર ચાણક્યને લગભગ ત્રણ વર્ષો લાગ્યાં.
શક્તિશાળી રાજા પર્વત સાથે તેને આધીન અન્ય રાજાઓ પિતાનાં લશ્કર સાથે ચંદ્રગુપ્તના સહાયક બન્યા હતા. પાટલિપુત્રને ઘેરો ઘણુ સમય સુધી ચાલુ રહે. કેઈપણ રીતે કિલ્લેબંધી તેડવા તેને સફળતા ન મળી ત્યારે તેમાં ચાણક્યને કાંઈક ભેદ દેખાયે. આ ભેદના સંશોધન માટે પંડિત ચાણકયે પ્રબળ પુરુષાર્થ આદર્યો
Page #238
--------------------------------------------------------------------------
________________
પાટલિપુત્રનું પતન
૧૯૩ છતાં આંતરિક પરિસ્થિતિની તેને માહિતી ન મળી. એટલે આ માહિતી મેળવવા પંડિત જાતે જોખમ ખેડવા નિશ્ચય કર્યો. જરૂર મહારાજા મહાપદ્રને કોઈપણ જાતની કુળદેવીની સહાયતા હોવી જોઈએ તેવી દઢ માન્યતા તીણ બુદ્ધિશાળી પંડિત ચાણક્યની બંધાઈ ગઈ અને વેષ પરિવર્તન કરવામાં કુશળ એવા પંડિત ચાણકય, વીર રાજવી ચંદ્રગુપ્ત અને મહારાજા પર્વતની ત્રિપુટીએ પરિવ્રાજકનો વેષ ગ્રહણ કરી અજાણ્યા સંન્યાસી તરિકે ગુમ દ્વારથી પાટલિપુત્ર નગરમાં પ્રવેશ કર્યો.
સમય પ્રભાતને હતે. મહારાજા મહાપદ્ધ, અમાત્ય અને અમલદાર વર્ગ સાથે મગધની પ્રજાને ઘણે ભાગ મગધની કુળદેવીના મંદિરે જ પ્રાર્થનામાં મશગુલ બન્યો હતો. આ સમયે ત્રણ મહાન પ્રભાવશાળી જટાધારી તાપસએ મંદિર નજદિક “ . ગ્રહો”ના શબ્દોચ્ચાર સાથે દેખાવ દીધો. આંધળાને ચક્ષુની જેટલી આવશ્યકતા રહે છે તેટલી જ આવશ્યક્તા મગધની પ્રજાને આ સમયે સદમાર્ગે દોરનારની હતી.
મગધની કુળદેવીના મંદિરે એકત્રિત થએલ શ્રદ્ધાળુ અગ્રગણ્ય પ્રજાએ આ ત્રિપુટીને કુળદેવીએ પિતાની સહાય માટે જ મોકલી આપ્યા છે એવું માની આ વેષધારી તાપસોને માર્ગ બતાવવા પ્રાર્થના કરી.
જ્યાં વિધિના જ લેખ નંદવશના વિનાશ માટે જ અને મૌર્ય સામ્રાજ્યની પુનઃ સ્થાપના માટે જ સર્જીત થયા હોય ત્યાં કુળદેવી પણ કઈ રીતે સહાયતા કરી શકે? પંડિત ચાણાક્યની વેષધારી ત્રિપુટીએ આ સમયે પરિવ્રાજક તરીકેનો પાઠ વચનસિદ્ધિ મહાત્મા તરિકે બરાબર ભજવ્યું અને પંડિત ચાણકયે અહિં ઢેગી યોગી તરીકેનું નાટક એવું સરસ ભજવ્યું કે જેથી તે સમયે મંદિરમાં હાજર રહેલ દરેક વ્યક્તિ કુળદેવીના બદલે આ ત્રિપુટીને જ તારણહાર તરીકે માનવા લાગી.
લગભગ અર્ધો કલાક સુધી અનેક પ્રકારની પ્રાપંચિક ઈન્દ્રજાળની વિદ્યાઓ પંડિત ચાણક્યે કરી બતાવ્યા પછી એકદમ ગાઢ ધ્યાન દશામાં ઉતરી, સમાધિનો ત્યાગ કરી પિતાના શારીરિક અવયના ચેનચાળા, અંગમાં જાણે કેઈ મહાન દેવ ના આ હોય તેવી રીતે કરી બતાવી ધૂણવાપૂર્વક ધ્રુજતા ઊંચા અને બુલંદ અવાજે સહુને કહ્યું કે: “એ મૂર્ખ માનવીઓ ! આ કુળદેવી જ તમને આ સ્થિતિએ પહોંચાડી રહી છે. તેને ઉખેડી અહિંથી નગરની બહાર તળાવમાં ડુબાવી દે. તે કાર્ય કર્યા બાદ તરત જ તમને ગ્રહ દેવતા સહાય કરશે. દરવાજા બેલી તરત જ રણમેદાને પડવાથી તમને જય મળશે અને તમારા દુમને ઊભી પુછડીએ નાશી જશે. ”
બસ આટલા જ શબ્દો અંધશ્રદ્ધાળુ દેવીભક્તો માટે પુરતા થઈ પડ્યા, અને હજુ તે તે ત્રિપુટી પિતાને પાઠ ભજવી ઊભી થાય ત્યારે પૂર્વે તે ઉદ્ધત યુવાનીઓએ મગધની
૨૫
Page #239
--------------------------------------------------------------------------
________________
સમ્રા સંપ્રતિ સંરક્ષક પરમ પવિત્ર કુળદેવીને તેના સ્થાન ઉપરથી ઉત્થાપન કરી, મંદિરની બહાર લાવી મૂકી. આ ઉપરાંત મંદિરમાં રહેલ રક્ષક દેવી-દેવતાઓની અન્ય મૂર્તિઓને સ્વસ્થાનેથી ખસેડી નાખી. પરિણામે મગધના સંરક્ષણમાં આડકતરી સહાય કરતા મગધ સંરક્ષક દેવીદેવતાઓના અધિષ્ઠાયકો આ જાતના મગધ નરેશ અને પ્રજાના અપમાનજનક વર્તાવથી ગુસ્સે થયા અને તેઓ પોતાનું દેવતાઈ બળ સંહરી લઈ સ્વસ્થાનકે ચાલ્યા ગયા.
આ રીતે પિતાના વિજયમાં આડે આવતી મગધરક્ષક કુળદેવીને પિતાની નજર સામે વિનાશ કરાવી, પોતાને માર્ગ સરલ કરી પંડિત ચાણકયની ત્રિપુટી ત્યાંથી તરત જ સુરક્ષિત રીતે કોઈને પણ શંકા ન પડે એમ પાછી ફરી.
પંડિતે તરતજ રણક્ષેત્રે પાકે બંદોબસ્ત કર્યો અને પાટલિપુત્રના દરવાજા ખુલતા જ નગરનું લશ્કર બહાર પડે કે તરત જ તેને ઘાસની માફક કચ્ચરઘાણ કરતા જવો એવો સખ્ત લશ્કરી હુકમ આપે. નગરને મુખ્ય દરવાજો કે જ્યાંથી મગધનું લશ્કર બહાર પડવાનું હતું ત્યાં તેણે પિતાનું લશ્કરી બળ પૂરતા પ્રમાણમાં જમાવ્યું અને તેની સરદારી પણ ત્રિપુટીએ લીધી.
મગધની પ્રજા અને અમલદાર વર્ગે આ સમયે મહારાજાને રણક્ષેત્રમાં લશ્કરનું સેનાધિપતિ પણું સ્વીકારવાની સાફ મના કરી. કારણ કદાચ જે પરિણામ હારમાં આવે તો ગુપ્ત રસ્તેથી રાજ્યકુટુંબનો બચાવ થઈ શકે. આ પ્રમાણે રાજ્યમહેલે પૂરતી કિજલેબંધી કરી, મગધનો વફાદાર અમલદાર અને સૈનિક વર્ગ નગરનાં મુખ્ય દરવાજેથી મેદાને પડ્યો.
સામી બાજુએ પંડિત ચાણક્ય તે સ્વાગત માટે તૈયાર જ હતો. તેના હુકમ પ્રમાણે મગધ સૈન્યના આશ્ચર્ય વચ્ચે પાટલિપુત્રનગરના દરવાજે જ ભયંકર યુદ્ધ જામ્યું અને રણક્ષેત્રે પડેલ દરેક મોટા અમલદારને બહુધા કચ્ચરઘાણ નીકળી ગયે. જે કઈ બચવા પામ્યા તેઓ પંડિત ચાણક્યના હાથે કેદ પકડાયા. પાટલિપુત્રના મુખ્ય દરવાજાનો કબ્બો વિજેતા તરિકે પંડિત ચાણકયના લશ્કરે મેળવ્યા અને પાટલિપુત્રનગરનું પતન થયું.
બાદ મુખ્ય મુખ્ય કચેરીઓ, કષાધ્યક્ષ અને લશ્કરનો કજો મેળવી માર્ય સેનાધિપતિઓએ પાટલિપુત્રના કિલ્લા ઉપર મૈર્યવંશનો વિજય ધ્વજ ફરકાવ્ય.
આ કાળે શ્રી સ્થૂલભદ્રજી યુગપ્રધાન તરિકે વિદ્યમાન હતા. તેઓનો દેવલેક વાસ મહારાજા ચંદ્રગુપ્તના રાજ્યોમલના પાંચમે વર્ષે થયો હતો કે જે સમયે મગધ બીજા બાર વષી ભયંકર દુકાળના જડબામાં ઘેરાયું હતું. તેમના શિષ્ય સમુદાયે આ કાળે એક એવી ઘટના ઊભી કરી કે જેની નેંધ ઐતિહાસિક દષ્ટિએ અમે મહારાજા ચંદ્રગુપ્તના રાજ્યામલ દરમ્યાનમાં રજ
Page #240
--------------------------------------------------------------------------
________________
FREE.
בבת
ચેાથા ખંડનું તારણ
GURURURURURUR FRURURUR
ચેાથા ખંડનું તારણુ
תבחבת
←
આ ખડમાં માવંશી રાજયામલની હકીકતની શરૂઆત થાય છે. માવ‘શના પ્રથમ રાજવી મહારાજા ચ`દ્રગુપ્ત ઇ. સ. પૂર્વે ૩૨૨ થી ૩૧૭ એટલે વીરનિર્વાણ ૨૦૫ થી ૨૧૦ સુધી પશ્ચિમેાત્તર પ્રદેશના રાજવી હતા. ત્યારબાદ તેમણે મગધ સામ્રાજ્ય હસ્તગત કર્યું અને ઇ. સ. પૂર્વે ૨૯૮ સુધી એટલે વીરનિર્વાણ ૨૯ સુધી તેના ભોગવટા કર્યા. તેમના રાજ્યામલ મગધ-સમ્રાટ તરીકે ૧૯ વર્ષના અને રાજવી તરીકેના ૨૪ વર્ષના હતા. તેમના રાજ્યામલ દરમિયાન વીરનિર્વાણ ર૧૫ માં ચુગપ્રધાન શ્રી સ્થૂળભદ્રજી સ્વર્ગવાસી થયા.
—
મહારાજા ચંદ્રગુપ્તની ગાદીએ મહારાજા બિંદુસાર આવ્યા. તેમણે ઇ. સ. પૂર્વે ૨૮ થી ૨૭૨ એટલે વીરનિર્વાણ ૨૨૯ થી ૨૫૫=૨૬ વર્ષ સુધી રાજ્ય કર્યું. તેમના રાજ્યામલ દરમિયાન યુગપ્રધાન પટ્ટાવલીના બીજા આંકના પ્રથમ યુગપ્રધાન શ્રી આ મહાગિરિ વિદ્યમાન હતા. તે વીર નિર્વાણ ૨૪૫ સુધી યુગપ્રધાનપદે રહ્યા. બાદ જિનકલ્પીની તુલના કરવાની ઇચ્છાને કારણે તેમણે પેાતાની પાટ શ્રી આર્ય સુહસ્તિસૂરિને સોંપી.
2v2v21
મહારાજા બિંદુસારના સ્વર્ગગમન બાદ મહારાજા અશાક ઈ. સ. પૂર્વે ૨૭૨, વીરનિર્વાણ ૨૫૫ માં ગાદીએ આવ્યા અને ઇ. સ. પૂર્વે ૨૬૫, વીરનિર્વાણ ૨૨ સુધી એટલે કે ૩૭ વર્ષ સુધી રાજ્યગાદી ભાગવી, તેમના સમય દરમિયાન યુગપ્રધાન તરીકે શ્રી આય સુહસ્તિસૂરિજી હતા. આ સમય દરમિયાન સમ્રાટ સંપ્રતિના જન્મ થઇ ચૂકયા હતા અને તેમના પિતા કુણાલના પ્રયત્નને પરિણામે ઈ. સ. પૂર્વે ૨૫૭ માં એટલે વીરનિર્વાણ ર૭૦ માં તેમને અવન્તીપતિ અને મગધના ચુવરાજનું સ્થાન પ્રાપ્ત થઇ ચૂકયું હતુ. બાદ આ સુહસ્તિસૂરિના સંસર્ગ વધતા તેમને વીરનિર્વાણ ૨૮૭-૮૮ માં જાતિસ્મરણ જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી અને વીરનિર્વાણ ૨૯૨ માં મહારાજા અાક સ્વર્ગવાસ પામતાં તેમને મગધ સામ્રાજ્યની ગાદી પ્રાપ્ત થઇ હતી.
בתבבתבחביב
LELELELELELELE
חבבבבב
૧૯૫
Page #241
--------------------------------------------------------------------------
________________
ખંડ ૪ થો.
-
પ્રકરણ ૧ કુ.
મહારાજા ચંદ્રગુપ્તનાં નંદકુમારી સાથે લગ્ન,
મહારાજા નદને અમલદારોની સલાહ મુજબ કુટુંબ અને પ્રજાજનેાના રક્ષણાર્થે મજબૂત કિલ્લેબંધી કરી ફ્રજિત રાજ્યગઢના આંતરિક્ષામાં રહેવાની જરૂર પડી.
મગધ સામ્રાજ્ય સર કરવામાં પંડિત ચાણાકયે પેાતાની કુશાગ્ર બુદ્ધિના ઉપયાગે વેષધારી પરિવ્રાજક તરીકેના પાઠ ભજવી, મગધની રાજ્યરક્ષક કુળદેવીની પ્રતિમાના વિનાશ ન કરાવ્યા હાત, તેા કદાપિ કાળે મગધ જીતવામાં આ મા વશી મહારાજા ચંદ્રગુપ્ત વિજયી ન થાત. પાટલિપુત્રના વિસ્તાર ઘણા જ વિશાળ હતા. પાટલિપુત્રના કિલ્લાને ઊંડી ખાઇથી એવા તે સુરક્ષિત બનાવેલ હતા કે આ અભેદ્ય કિલ્લાને તેાડવા અથવા તેા ખાઈને એળગવા ભલભલા દુશ્મના પણ સમ ન થઈ શકતા.
પાટલિપુત્ર નગર ત્રણે ખાજી પતાની હારમાળથી આવૃત્ત થતું. કુદરતી રીતે જ પતા પાટલિપુત્રના સંપૂર્ણ રક્ષણકર્તા અન્યા હતા. વળી એક બાજુએથી વહેતી ગંગાના પ્રવાહ જરૂરના સમયે કિલ્લાના રક્ષણાર્થે ખાઇમાં વાળી, કિલ્લાનું ખરેખર રક્ષણ થઇ શકે એવી રીતની ચેાજના ખાસ ધ્યાનપૂર્વક કરવામાં આવી હતી. માત્ર દક્ષિણ વિભાગના જ મુખ્ય દરવાજો નગરપ્રવેશાથે રાજ્યમાર્ગ તરીકે ખુલ્લ્લો હતા. તે સિવાય કિલ્લામાં પ્રવેશ કરવા માટે એક પણ માર્ગ ખુલ્લો ન હતા. આ પ્રમાણે મજત રક્ષણુ ધરાવનાર કિલ્લામાં કેટલાક મહિના સુધી પાટલિપુત્રની પ્રજાએ રક્ષણ મેળવ્યું અને તેએ વધુ સમય સુધી રક્ષણ મેળવી શકે એટલી વિપુલ સામગ્રી પાટલિપુત્રમાં હતી. નગરમાં આવવા જવાના
Page #242
--------------------------------------------------------------------------
________________
મહારાજા ચંદ્રગુપ્તનાં નંદકુમારી સાથે લગ્ન
૧૯૭ ગુપ્ત દ્વારા એવી રીતનાં ગોઠવવામાં આવ્યાં હતાં કે ભલભલા દુશમને ને તેને સ્વપ્ન પણ ખ્યાલ આવી શકે નહિ.
કુદરતી પ્રતિકૂળ સંજોગાનુસાર તેમાંથી એક ગુપ્ત બારી પંડિત ચાણકયની નજરે ચડી અને તે ત્રિપુટીએ તાપસ વેષ ધારણ કરી, કુળદેવીનું ઉત્થાપન કરાવવામાં સફળતા મેળવી, જે આપણે ખંડ ત્રીજાનાં અઢારમા પ્રકરણમાં જોઈ ગયા છીએ. મંદિરમાંની કુળદેવીનું ઉત્થાપન કર્યા બાદ રાજ્યહિતેચ્છુ પુરુષેમાંના કેટલાક અમલદારોને મજબૂત શંકા ઉદ્દભવી કે આમાં અવશ્ય દો થયો છે. તેવામાં એક ગુપ્તચરે આવો, ગુપ્ત દ્વારેથી નગર છોડી જતાં ત્રણ તાપસો વચ્ચે થએલ ભેદી મસલતની હકીકત પણ કહી સંભળાવી. આ બધી રાજ્યરમત ઉપર ધ્યાન પહોંચાડી અમલદાર વગે રાજ્યકુટુંબના રક્ષણાર્થે કિલ્લાના આંતરગઢમાં રહેવાની મહારાજાને ફરજ પાડી.
નગરને દરવાજો ખુલતાં જ મરણીયા હલ્લાથી તરત જ સુજ્ઞ અમલદારો સમજી ગયા કે તેઓ ભયંકર દગાને ભેગ બન્યા છે અને ભેદની રાજ્યનીતિ દ્વારા નંદવંશીય રાજસત્તાનું પતન થયું છે. તરત જ સંધીને સફેદ વાવ નગરના કિલ્લા ઉપર ફરકાવવામાં આવ્યું. રાજ્યનીતિ પ્રમાણે સફેદ વાવટા ફરકતાં જ ભયંકર યુદ્ધ બંધ પડયું.
મહારાજા નંદની વતી એક દક્ષ રાજ્યÉતને મહારાજા ચંદ્રગુપ્તની છાવણીએ સંધી માટે મોકલવામાં આવ્યા. મહારાજા ચંદ્રગુપ્તની લશ્કરી છાવણ પાટલિપુત્ર નગરથી ૧૦ માઈલ દૂર હતી. છાવણીના રાજ્યતંબુમાં વિજેતા રાજા ચંદ્રગુપ્ત, પંડિત ચાણક્ય, રાજપુત્ર મલયકેતુ અને સમસ્ત અમાત્યવર્ગ અંદરોઅંદર મસલત ચલાવી રહ્યા હતા. દ્વારપાળે આવી સંધી માટે રાજ્યÉતનું આગમન જણાવ્યું. તરત જ તેને અંદર આવવાની રજા આપી અને સમ્રાટના પ્રતિનિધિત્વપણાને યોગ્ય તેનું સન્માન કરવામાં આવ્યું.
રાજ્યતે મહારાજા નંદની સાથે કઈ રીતે વિજેતા સમ્રાટ સલાહ કરવા માગે છે તેને લગતી કલમો (શરતો) જાણવા માગી. મહારાજા ચંદ્રગુપ્તના પ્રતિનિધિ તરીકે પંડિત ચાણક્ય નીચેની શરતે તેની સન્મુખ રજૂ કરી. સંધીની શરતે – - ૧. મહારાજા નંદે રાજ્યમહેલ અથવા તે રાજ્ય ખજાનામાંથી પિતાના રથમાં સમાઈ શકે તેટલી જ ધન સામગ્રી લઈ મગધને ત્યાગ કરવો.
૨. રાજ્યરથારૂઢ થએલ મહારાજા નંદે વિજેતા સમ્રાટની છાવણીએ આવી, મહારાજાને શીર નમાવી, જીવતદાન માગવું. અને ત્યાંથી તરત જ પ્રસ્થાન કરી, મગધ સરહદનો ત્યાગ કરી અન્ય રાજ્યમાં જઈ રહેવું. એટલું જ નહિ પરંતુ કઈ પણ દિવસ મગધ વિરુદ્ધ માથું ઉંચકવું નહિ.
Page #243
--------------------------------------------------------------------------
________________
૧૯૮
સમ્રા સંપ્રતિ અમારી આ બે શરતે માત્ર મહારાજા પ્રત્યેની દયાથે જ છે; નહિ તે મહારાજા સાથે તેમના સમસ્ત કુટુંબને નાશ કરે તે અમારા હાથમાં છે. આ શરતેને અમલ તરત જ થે જોઈએ. જે આ પ્રમાણેના વર્તનમાં ઢીલ કરવામાં આવશે તે અમે તમારા રાજાને કેદી બનાવી બળાત્કારે મનફાવતું કરશું.
દક્ષ દૂતે ઉપલી બને શરતે બરાબર સમજી લીધા બાદ નગરમાં જઈ અમાત્યવર્ગને કહી સંભળાવી. તરત જ રાજ્યમહેલમાં ખાનગી કચેરી ભરવામાં આવી અને વયેવૃદ્ધ મહારાજાના જીવનરક્ષણાર્થે અને રાજ્યપુત્રના ભવિષ્યના ભલા માટે આ શરતેને નિરુપાયે સ્વીકાર કરવા મહારાજાને સમજાવ્યા. મહારાજાએ તે શરતોમાં જણાવ્યા મુજબ પિતાના રાજ્યરથમાં લેવાય એટલે સુવર્ણ અને કીંમતી રત્નભંડાર ભરી પ્રસ્થાનની તૈયારી કરી.
મહારાજા નંદને આ કાળે બે રાજપુત્ર તથા બે રાણીઓ હતી, જેમાંથી એક રાણીને દુર્ઘટા નામે અતિ સ્વરૂપવાન રાજ્યકન્યા હતી. ઉમરલાયક તે કન્યાનાં લગ્નની તાત્કાલિક આવશ્યકતા હતી, છતાં તેને લાયક ગ્ય રાજ્યકુમાર ન મળતા હોવાનાં કારણે અત્યાર સુધી તેને અવિવાહિત રાખવી પડી. મહારાજા નદે નગરજનેના પ્રેમાળ વહેતાં અશ્રુપ્રવાહ વચ્ચે રાજ્યકુટુંબ સાથે નગરને ત્યાગ કર્યો.
વિજય મુહૂર્વે મહારાજાનદનગરનો ત્યાગ કર્યો તે જ વિજય મુહૂર્વે મહારાજા ચંદ્રગુપ્ત પણ નગરપ્રવેશાર્થે ઉત્તમ મુહૂર્ત જાણું પિતાની છાવણીઓથી રથારૂઢ થઈનીકળે. પાટલિપુત્રથી પાંચ માઈલના અંતરે એક સુંદર, ઘટાધારી આમ્રવૃક્ષ નીચે મહારાજા ચંદ્રગુપ્ત લશ્કરી પડાવ નાખે. મહારાજા નંદને રાજ્યરથ પણ વિજેતા સમ્રાટની છાવણું નજદિક આવી દેજો.
પંડિત ચાણક્યની તીવ્ર દષ્ટિએ રાજ્ય રથમાં બેઠેલ યુવાન રાજકુમારીને જોઈ અને લક્ષણશાસ્ત્રના જાણકાર પંડિતજીને અતિ સુંદર, પ્રભાવશાળી, દિવ્ય લલાટવાળી અને મહારાણ પદને લાયક એવી તે રાજ્યકન્યાને નીહાળતાં જ એમ થયું કે કુદરતે જ સર્વે વસ્તુઓની અહિં સાનુકૂળતા કરી આપી છે. તરત જ મહારાજા ચંદ્રગુપ્તનાં લગ્ન પસાર થતાં અમૃત હેરામાં નંદકુમારી સાથે કરવાં એ દૃઢ નિશ્ચય પણ સ્વયં કરી લીધું.
પંડિતજીએ લશ્કરી સલાહકાર સાથે આ સંબંધમાં તરત જ વાટાઘાટ કરી, મહારાજા નંદનું બહુમાન જાળવી, તેને હદયમાં કોઈ પણ રીતે ઓછું ન આવે તે પ્રમાણે દબદબાભરી રીતે કુટુંબ સહિત રાજ્ય છાવણમાં લાવવાને હુકમ કર્યો.
બાદ કાંઈક નિમિત્ત કાઢી પંડિત ચાણકય મહારાજા ચંદ્રગુપ્તને રાજ્યતંબુની બહાર લઈ આવ્યા. અહીંયા મહારાજા ચંદ્રગુપ્તની દષ્ટિએ રાજ્યદુહિતા દુર્ધટા પડી અને ઉમર લાયક રાજ્યહિતાએ પણ મહારાજા ચંદ્રગુપ્તને બરાબર નિહાળી લીધે.
મહારાજા ચંદ્રગુપ્ત પણ દેવીપ્રભાવશાળી અને ચંદ્રની શીતળ પ્રભા જે દિવ્ય
Page #244
--------------------------------------------------------------------------
________________
મહારાજા ચંદ્રગુપ્તનાં નંદકુમારી સાથે લગ્ન
૧૯૯
કાંતિવાન અને મજબૂત બાંધાના વીર યુવાન રાજવી હતા. સમ્રાટ પદ ભાગવવા અથે કાઇ શ્રાપિત ઇંદ્રાદિક દેવનુ મનુષ્યજન્મનું જીવન પૂરું કરવા માટે સ્વર્ગથી આવવાનું ન થયુ હાય એવી તેની પ્રભાવશાળી કાંતિ ઢેખાતી હતી.
મહારાજા નંદનાં રાજ્યકુટુંબને પણ મહારાજા ચંદ્રગુપ્તને જોતાં જ આવા પ્રભાવશાળી રાજવી સાથે રાજ્યકુટુંબના સંબંધ બંધાય તા વધુ સારું એમ સમજાયું. રાજ્યદુહિતા દુટાનાં વિકસિત નેત્રાએ મહારાજા ચંદ્રગુપ્તને જોતાં જ પ્રણયના ગૂઢ તનમનાટ અનુભવ્યેા. મહારાજા ચંદ્રગુપ્તના હૃદયમાં પણ રાયદુહિતા પ્રતિ ન સમજાય એવી અકથ્ય લાગણી ઉભરાઇ, અને બન્ને હૃદા પરસ્પર મિલન માટે આતુર બન્યાં. ચકાર પંડિત ચાણાકયે બન્ને બાજુનાં નેત્ર-સંચલન તેમજ હાવભાવ ઉપરથી તરત જ જાણી લીધુ કે મહારાજા ચંદ્રગુપ્ત અને રાજ્યદુહિતા દુર્ઘટા બન્ને પરસ્પર એક-બીજાને ચાહે છે અને અન્ને લગ્નગ્રંથીથી જોડાવા ઝંખી રહ્યાં છે.
ચાણાકચની સૂચનાનુસાર મહારાજા ન ંદને આદરસત્કારપૂર્વક રથમાંથી ઉતારી સેનાધિ પતિએ વિનયયુક્ત વાણીથી કહ્યું કે—“ અમારા મહારાજા આપનું અને સમસ્ત રાજ્ય કુટુ અનુ બહુમાન સાચવવા આપને રાજ્યકુટુંબ સહિત તંબુમાં પધારવા આમંત્રણ કરે છે.” એટલે રથની આગલી બેઠક પરથી રાજ્યકુમારી અને મહારાજા નંદ નીચે ઉતર્યાં. પાછળની બેઠકે ઉપરથી બન્ને રાણીએ રથના આગલા ભાગમાં આવી સહીસલામત નીચે ઉતરી. રાજ્યકુમારી દુર્ઘટા ઊર્ફે ધારિણી મહારાજા ચંદ્રગુપ્તના પ્રથમ દર્શોને જ મુગ્ધ બની ગઈ હતી તેથી તેણીના હૃદયમાં અનેક જાતના તર્ક-વિતર્કની પરંપરા ઉદ્ભવતી અને અદૃશ્ય થઈ જતી. પરિણામે તે એટલી ખધી વિચારમગ્ન બની ગઈ હતી કે રથના આગલા ભાગમાંથી ઉતરવાને બદલે પડખેની બારીમાંથી રથના ચક્ર પર પગ દઇ ઉતરવા ગઈ. રાજ્ય ખજાનાના ખીચાખીચ ભારથી રાજ્યરથ ગજા ઉપરાંત ભરાયેલ હાવાથી તે એટલેા બધેા વજનદાર બની ગયા હતા કે તેના ચક્રની ધરીએ કયા સમયે તૂટશે તેની સારથીને પશુ પ્રત્યેક પળે શકા રહ્યા કરતી. ખારીએથી ચક્ર ઉપર પગ દઈ ઉતરવા જતી રાજકુમારી દુર્ઘટાને સુજ્ઞ સારથીએ રાકવા પ્રયત્ન કર્યા, · પરન્તુ જ્યાં “ ભાવીનુ વિધાન નિશ્ચિતપણે કાર્ય કરતુ હાય ત્યાં તેને ફેરવવાના બ્રહ્મા કે વિધાતા જેવી વિભૂતિઓ પણુ સમર્થ નથી ખનતી. અહિં' પણ તે જ પ્રમાણે બન્યું. મજબૂત બાંધાની ઉમરલાયક રાજ્યકુમારી ચક્રના આરા ઉપર પગ દઇ નીચે ઉતરતાં ચક્રના આરાઓ પર આખા શરીરનુ વજન આવી પડયું, જેના ચેાગે ચક્રની નખળી થયેલ ધરી તૂટવાની અણી ઉપર હતી તે જોસબંધ કડકડાટ સાથે તરત જ તૂટી ગઈ અને ચક્રના આઠ આરાએ જુદા થઇ ગયા. રથ પણ રાજ્યકુમારીના શરીર ઉપર ઢળી પડવાની તૈયારીમાં હતા ત્યાં તેા રથની પરિસ્થિતિને સમજેલ સારથીએ ખૂબ જ સમયસૂચકતા વાપરી ધરીના તૂટવાની સાથે જ રાજ્યકુમારીને ફૂલના દડાની જેમ આબાદ ઝીલી લઇ અકસ્માતમાંથી બચાવી લીધી.
""
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૦૦
સમ્રાટ્ સંપ્રતિ
રથના તૂટવા સાથે રાજ્યછાવણીમાં વિજયતુ મેાજી શ્રી વળ્યું અને રાજ્યપુરુષા રથ નજીક ઢાડી આવ્યા. રાજ્યકુમારી દુર્ઘટાના દિવ્ય પ્રભાવશાળી મુખારવિંદના દર્શન થતાં જ સાના હૃદયમાં એમ થયું કે “જો આ રાજ્યકુમારીનાં વિજેતા રાજવી જોડે લગ્ન થાય તા પટરાણીપદને લાયક રાજ્યકન્યા મળ્યાના સર્વને સ ંતાષ થાય. ’’
શુકનશાસ્ત્રના જાણકાર પડિતજીએ આ બનાવને અનુલક્ષીને સમ્રાટ ચંદ્રગુપ્તને સાધીને કહ્યું કે: “ એ ભાગ્યશાળી રાજવી ! આ રથના ચક્રના આઠ આરા તૂટી ગયા તે એમ સૂચવે છે કે- મગધની રાજ્યગાદી ઉપર આઠ પેઢી સુધી મૈાવંશી રાજ્યસત્તા સુંદર રીતે ચાલશે અને નવમી પેઢીએ તેના વિનાશ થશે. ' એ ભાગ્યવિધાતા રાજ્યકુમાર ! આ દૈવી સંકેત અનુસાર આ રાજ્યકન્યા સાથે આજ શુભ લગ્ન લગ્નગાંઠથી જોડાઈ ભારતના વિજેતા સમ્રાટ બન. આ બાબતમાં ધર્મપિતા તરીકેના મારા તને અંતરના આશીર્વાદ છે.’
મહારાજા નંદ અને તેના કુટુંબને માનભરી રીતે રાજ્યતંબુના એક વિભાગમાં લાવી મેસાડવામાં આવ્યા. બાદ સચિવે મહારાજા નંદને રાજ્યકુમારી સાથે રાજસભામાં પધારવા પ્રાર્થના કરી. બાદ મહારાજા નંદે રાજસભામાં પધારતાં તેમનું બહુમાન સાચવવા પ ંડિત ચાણાક્ય આદિ વરિષ્ઠ રાજ્ય અમલદારા તેને સામે લેવા ગયા.
મહારાજા ન ંદ અને રાજ્યકુમારે। રાજ્યાસન નજદિક આવતાં ચંદ્રગુપ્તે ઊભા થઈ, મહારાજા નઈં સાથે હસ્તમિલન કરી, અતિપ્રેમપૂર્વક તેને પેાતાની બાજુની બેઠકમાં બેસાડી પેાતાનુ નિરભિમાનીપણું ને કુલિનપણું સાબિત કરી આપ્યુ.
આ સમયે રાજ્યકવિએ “ ઘણું જીવા રાજા ચંદ્ર ” એવા આશીર્વાદ આપ્યા બાદ પ્રસ`ગાચિત રાજ્યકન્યા દુર્ઘટાનાં લગ્નસૂચક, કુળગૈારવતા સૂચવનારું એવું તે રસવતું કવિત ગાઈ સંભળાવ્યું કે જે સાંભળતાં જ સૈાના હૃદયમાં આનંદ ઉભબ્યા. આ રાજ્યગીતમાં નીચે પ્રમાણેના સારાંશ સમાયેàા હતાઃ—
રાજ્યગીતના મહત્ત્વતાભર્યાં કુળદક સારાંશ—
મહારાજા નંદના વંશ તે મહૂ નામક ક્ષત્રિય જાતિના વંશ ગણાય.
નંદૅ રાજા તે શિશુનાગવંશી રાજા શ્રેણિકના પીત્રાઇ હાવાનાં કારણે તેઓ મલ્રજાતિના હતા. જ્યારે ચંદ્રગુપ્તને વશ તે માય નામક ક્ષત્રિય જાતિના ઉચ્ચ ક્ષત્રિય કુળાત્પન્ન ગણાય. માર્ય જાતિ લિચ્છવીને એક પેટા વિભાગ છે. આ બન્ને રાજકુટુએ ક્ષત્રિય ગણાય.
66
Page #246
--------------------------------------------------------------------------
________________
મહારાજા ચંદ્રગુપ્તનાં નંદકુમારી સાથે લગ્ન
૨૦૧ આ ક્ષત્રિય જાતિમાં નવ મધ્વજાતિ અને નવ લિચ્છવી જાતિ મળી ૧૮ વિભાગો છે જેમાંને માર્ય જાતિને એક વિભાગમાં સમાવેશ થાય છે. તે વંશના રાજપુત્ર જોડે તારી પુત્રીનાં લગ્ન કરતાં હે નંદરાજા ! નંદવંશ કરતાં ઉચ્ચ કોટીને, શુદ્ધ, ગેરવશાળી ક્ષત્રિયવંશી સંસ્કારી ચંદ્રગુપ્ત જે જામાતા મેળવવાને તું ભાગ્યશાળી થાય છે તે આ ઉત્તમ તક ન ગુમાવતાં તારી ઉમરલાયક પુત્રીને મગધની મહારાણી બનાવી નંદકુળનું રક્ષણ કર.
પ્રભુ મહાવીરના પિતા સિદ્ધાર્થ રાજા “જ્ઞાત જાતિના” ક્ષત્રિય હતા અને તેમના મામા મહારાજા ચેટક લચ્છવી જાતિના ક્ષત્રિય હતા. આ જ્ઞાત જાતિ અને લચ્છવી જાતિ અને શ્રમજીવી ક્ષત્રિય શાખાઓ ગણાય. તેમના પુત્ર-પુત્રીઓ પરસ્પર લગ્નગ્રંથીથી જોડાઈ શકે. તેથી જ રાજા સિદ્ધાર્થ સાથે ચેટક મહારાજાએ પોતાની બેન ત્રિશલાનાં લગ્ન કર્યા હતાં.”
આ કવિત સાંભળતાં જ સર્વ આશ્ચર્યચક્તિ થયા એટલું જ નહિ પણ સૌને મહારાજા ચંદ્રગુપ્તના ઉચ્ચ કુળની પણ ખાત્રી થઈ. પંડિત ચાણક્યના હૃદયમાં આ સમયે એટલો બધે સંતોષ થયે કે તેણે જે ભગીરથ કાર્ય હાથ ધર્યું છે તેમાં કુદરતને હાથ છે–એમ તેને હવે સ્પષ્ટ સમજાવા લાગ્યું. મહારાજા નંદના હૃદયમાં પણ આ કવિતે સુંદર અસર કરી ને રાજ્યદુહિતાનાં લગ્ન વિજેતા રાજવી સાથે કરી આપવાને માર્ગ તેને સુઝયો. તેણે આ સુંદર તકને લાભ લઈ ચાણક્યને વિનંતિ કરી કે “રાજ્યકન્યા દુર્ઘટને મહારાજા ચંદ્રગુપ્ત માટે સ્વીકાર કરી અને ત્રણમુક્ત કરે.”
પંડિતજીએ બીછાવેલ શેત્રંજની રાજરમત બરોબર રીતે રમાઈ ચકી અને ખદ - મહારાજા નંદના મુખથી જ રાજ્યદુહિતાનાં લગ્નની માંગણી સાંભળી પંડિતજીએ તેને થડી આનાકાની વચ્ચે સ્વીકાર કરી લીધું. અને વિશેષમાં જણાવ્યું કે –“મહારાજા નંદ, આપને હવે મગધને ત્યાગ કરવાની જરૂર નથી. તમારા રાજ્યપુત્રો, એ અમારાં જ બાળકો છે. તેઓ તેમના બહેન-બનેવીની છત્રછાયામાં રહી નંદવંશી રાજવીઓ જેટલું જ સ્વતંત્ર માન ભેગવશે. તેમની સારસંભાળ અમે અમારા જીવના જોખમે કરીશું માટે તેઓને અમારી સાથે જ મગધ પાછા મોકલે. તમારે હવે પછી ઈચ્છાનુસાર આત્મકલ્યાણ સાધવું.”
તરતજ રાજ્યદુહિતા દુર્ઘટાનાં લગ્નની તૈયારીઓ થઈ ગઈ અને પંડિતજીએ રાજ્યપુરોહિતની ગરજ સારી. આખી છાવણીમાં આનંદ આનંદ છવાઈ રહ્યો. તે મુહુર્ત અને લગ્ન શ્રેષ્ઠ હોવાથી વિવાહની પૂર્ણાહૂતિ બાદ તરત જ મહારાજા ચંદ્ર મહારાણી દુર્ઘટા સહિત નગરપ્રવેશાથે પ્રયાણ કર્યું. આ બાજુ મહારાજા નંદ સાથે મહારાજા ચંદ્રગુપ્તની થએલ કૌટુંબિક સંબંધની માહિતી પાટલિપુત્ર નગરે તરત જ પહોંચી ગઈ અને સંસ્કારી રાજ્યકુમારી દુર્ધટાનાં યોગ્ય વર રાજવી સાથે થયેલા લગ્નના સમાચાર મગધની પ્રજાને સાનંદાશ્ચર્ય મુગ્ધ કરી મૂકી.
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૦૨
સમ્રાટ્ સ'પ્રતિ
મગધની પ્રજાને જાનમાલના રક્ષણની જે કાંઇ ડ્રીકર હતી તે પણ આ સંબંધથી નિર્મૂળ થઇ એટલું જ નહિ પણ રાજ્યકુમારી દુર્ઘટાને મહારાણીપદ મળતાં સંસ્કારી જૈનધમી દયાળુ રાજ્યકુમારીદ્વારા આ ચાલુ દુકાળના સમયે મગધમાં રાજ્ય તરફથી સદાવ્રતા, અન્નક્ષેત્રે અને સંકટ નિવારણનાં કાર્યો જરૂર ચાલુ રહેવાનાં, એવી સાને ખાત્રી થઇ.
નંદવંશી રાજાએ જૈનધર્મી હાવાનાં કારણે મગધમાં રાષ્ટ્રધર્મ તરીકે પણ જૈનધર્મ જ પળાતા. મગધ રાજ્યકુમારી દુટાનાં લગ્ન પણ મહારાજા ચંદ્રગુપ્ત સાથે થવાથી ધર્મપરિવર્તન નહીં થાય એ જાતનું આશ્વાસન પણ જનસમૂહને મન આનંદના વિષય થઈ પડ્યો.
Page #248
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨ જી.
મૈાય વંશની વંશાવળી.
સુજ્ઞ વાચક, ભારતીય ઐતિહાસિક ક્ષેત્રમાં માવંશ સુધીના ઇતિહાસ તેની વંશાવળી સાથે મળી આવે છે.
પ્રાચીન વિશ્વાસપાત્ર પ્રમાણભૂત ગ્રંથા જેવા કે પુરાણ, દીપ’શ, મહાવશ, બુદ્ધઘાષ અને બ્રહ્મદેશીય જનશ્રુતિ તથા મા વંશી ઇતિહાસેા કે જે જુદા જુદા ઇતિહાસવેત્તાઓએ લખ્યા છે તે; તેમજ જૈન કાળગણનાને લગતા ગ્રંથા જેવા કે “ વીરનિર્વાણુ સંવત્ ર જૈન કાળગણના યુગપ્રધાન પટ્ટાવલી ” અને તીત્થાગાલી પઇન્નય ” આદિ પ્રાચીન જૈન ગ્રંથામાં મા વંશના રાજાઓના રાજ્યામલના પ્રથમ વિભાગ મહારાજા અÀાક સુધી પ્રમાણભૂત હકીકતપૂર્વક મળી આવે છે, જેને અમેા પણ માન્ય રાખી, તે જ પ્રણાલિકાને અનુસરી, મહારાજા સંપ્રતિના જન્મકાળ સુધીના ઇતિહાસને ચેાથા ખંડમાં આળેખીએ છીએ.
99 66
66
કુલ વ.
૨૪ ૨૫
૩૬
કુલ વર્ષો ૮૫
નામ.
૧. મહારાજા ચંદ્રગુપ્ત ૨. મહારાજા બિંદુસાર ૩. મહારાજા અશાક
ઇ. સ. પૂર્વે ૩૨૨ થી ૨૯૮
૨૯૮ થી ૨૭૩
૨૭૩ થી ૨૩૭
વીરનિર્વાણુ સંવત્
૨૧૦ થી ૨૩૪
૨૩૪ થી ૨૫૯
૨૫૯ થી ૨૯૫
૧. ભારતમાં પતીપ્રદેશના રાજા તરીકે ઇ. સ. પૂર્વે ૩૨૨ થી ૩૧૭, મગધ સમ્રાટ તરીકે ઈ. સ. પૂર્વે ૩૧૭ થી ૨૯૮.
૨. મહાવંશ તથા યુદ્ધધાય ૨૮ વર્ષના રાજ્યામલ જણાવે છે. બ્રહ્માદેશીય જનશ્રુતિ ૨૭ વર્ષાં જણાવે છે. જૈન ગ્રંથકારા ૨૫ વષૅ જણાવે છે. ઇતિહાસકારા જૈન ગ્રંથકારાના જણાવ્યા મુજબ ૨૫ વર્ષની સંખ્યાને માન આપે છે, જેને માન્ય રાખી અમે પશુ બિંદુસારનાં ૨૫ વષઁ મજૂર રાખીએ છીએ.;
૩. દીપવંશ અને મહાવશ ૩૭ વર્ષાં જણાવે છે. બુધાષ અને બ્રહ્મદેશીય જનશ્રુતિ કાષ્ઠ પશુ જાતના નિણૅય ઉપર આવી શકયા નથી.
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૦૪
સમ્રાટ સંપ્રતિ ઉપર પ્રમાણે ત્રણ રાજાઓનાં વર્ષોની ગણત્રી મુજબ તેઓને રાજ્યામલ ઈ. સ. પૂર્વે ૩૨૨ થી ૨૩૭ એટલે વીરનિર્વાણ ૨૧૦ થી ૨૫-૮૫ વર્ષો સુધી ભારતની ભૂમિ પર હતા.
આ વંશાવળી સાથે યુગપ્રધાન પટ્ટાવલીના યુગપ્રધાન આચાર્યોને સંબંધ, પટ્ટાવલીના બીજા આંક મુજબ નીચે પ્રમાણે સંકળાએલે છે
૧. શ્રી સ્થલભદ્રજી પ્રભુ મહાવીરના આઠમા પટ્ટધર તરીકે ૪૫ વર્ષ સુધી યુગપ્રધાનપદે રહી, ૯૯ વર્ષની વયેવૃદ્ધ અવસ્થાએ વિરનિર્વાણ ૨૧૫ માં સ્વર્ગવાસી થયા.
' વીરનિર્વાણ ૨૧૦ માં મગધની રાજ્યગાદી ઉપર મૈર્યવંશની સ્થાપના થઈ, એટલે યુગપ્રધાન પટ્ટાવલીને પ્રથમ આંક રાજ્યગાદીના પરિવર્તન સાથે ૨૧૦ માં બદલાયે. શ્રી જંબુસ્વામીના મેલગમન બાદ કેવળજ્ઞાન વિચ્છેદ ગયું હતું, પરંતુ તેમની પટ્ટપરંપરાએ શ્રુતજ્ઞાનીઓ થયા હતા. શ્રી સ્થલભદ્રજી પણ દશ પૂર્વધર હતા. તેમના અથાગ જ્ઞાન અને અપૂર્વ પ્રતિભાએ સમ્રા ચંદ્રગુપ્ત પર સારી અસર પાડી અને તે તેમના સંસર્ગમાં આવવા લાગ્યું. તેમના સત્યપદેશ-સિંચનથી મહારાજા ચંદ્રગુપ્તને જૈનધર્મનું તત્ત્વજ્ઞાન સમજવાને અપૂર્વ લાભ મળે. મગધની રાજ્યગાદી મોર્યવંશમાં બદલાવવા છતાં ધાર્મિક પરિવર્તન થયું ન હતું કારણ કે મહારાજા ચંદ્રગુપ્ત જેનધમી બન્યા બાદ એટલે બધો ધર્મચુસ્ત બને કે સૈારાષ્ટ્રમાં આવેલ પવિત્ર શત્રુંજયાદિ જૈન તીર્થોની તેણે યાત્રા કરી, એટલું જ નહિ પરંતુ જેન મુનિ મહારાજાઓ અને જૈનસંઘ પ્રત્યે અપૂર્વ માન ધરાવી પૂર્વથી ચાલી આવતી રાજ્યનીતિ પ્રમાણે મહાજનનું માન સાચવ્યું.
મહારાજા ચંદ્રગુપ્તને વીરનિર્વાણ ૨૧૦ માં મગધની રાજ્યગાદી મળી તે સમયે મગધમાં ભયંકર દ્વાદશ–વષય દુકાળની શરૂઆત થઈ ગઈ હતી. એટલે નંદવંશીય મગધનરેશ તરફથી શરૂ કરવામાં આવેલ સંકટનિવારણનાં કાર્યોની પુષ્ટિ કરવા સાથે અન્નક્ષેત્રે, ભેજનાલય તેમજ ગુપ્ત દાન પણ તેણે ચાલુ રાખ્યાં. ઠેકઠેકાણે ધર્મશાળાઓ સ્થાપી. વળી મગધમાં ચારે દિશાએ કૂવાઓ અને વાવડીઓ રાજ્યના ખર્ચ ખોદાવવાનું કાર્ય ચાલુ રાખી મહારાજા નંદના હાથે થએલ દરેક કાર્યને તેણે અપનાવ્યું. મહારાણી દુર્ધટાએ શરૂઆતથી જ મહારાજાની સંપૂર્ણ પ્રીતિ સંપાદન કરી હતી અને મહારાજાને સંસ્કારી બનાવવા તેમજ રાષ્ટ્રમાં રાજ્યધર્મ તરીકે પળાતા જૈનધર્મને અખલિતપણે ચાલુ રાખવામાં આ વીર સન્નારીએ સુંદર ફાળો આપ્યો હતો, જેના પરિણામે મગધ સામ્રાજ્યની રાજ્યસત્તા બદલાવવા છતાં રાજ્યધર્મ તરીકે જૈનધર્મ ચાલુ જ રહ્યો.
મહારાજા ચંદ્રગુપ્ત જેન રાજવી હતા અને તેણે અંતકાળ સુધી જેનધર્મ પાળી જેનરાજવી તરીકે જ સ્વર્ગવાસ કર્યો હતો. આ ઐતિહાસિક હકીકતને જગતના ઈતિહાસકારો અને સંશોધકે બહુમતિએ ટેકે આપે છે.
Page #250
--------------------------------------------------------------------------
________________
મૌર્યવંશની વંશાવલી
૨૦૫ પુરાતત્વ શોધક ઈતિહાસવેત્તા શ્રી જયસ્વાલજી કહે છે કે “જેને ગ્રંથ અને તે પછીના જેન શિલાલેખે ચંદ્રગુપ્તને જેનરાજર્ષિ તરિકે ઉલેખે છે. મારે અભ્યાસ, જૈન કથનનાં એતિહાસિક પ્રમાણને માન આપવાની મને ફરજ પાડે છે. ”
3. સમીથ પણ આ મંતવ્ય સ્વીકારી જણાવે છે કે–“આ મહાન સમ્રાટ બિંબિસાર (મહારાજા શ્રેણિક) જેવો જ જૈન હતા. જે હકીક્ત ન માનવાને કંઈ પણ કારણ નથી. નદી અને મર્યોના સમયમાં જૈનધર્મ મગધમાં પ્રતિષ્ઠા ભેગવતો હતે. વિદ્વાન બ્રાહમણ ચાણક્યની યુક્તિથી ચંદ્રગુપ્ત રાજ્ય મેળવ્યાની વાત, જેનધર્મ રાજ્યધર્મ હતું, તે માન્યતા માટે અપ્રાસંગિક નથી.”
જેને પિતાના વિધિ-વિધાનો માટે પરંપરાથી બ્રાહ્મણે રોકતા આવ્યા છે x x જે પહેલા નંદ અને પછીના નવ રાજાની સેવા કરી હતી. તેના (રાજાઓનો) ખાસ મિત્ર તરીકે (સલાહકાર ) જૈન સાધુ આલેખાયા છે. ”
. સિમથના અભિપ્રાયનું અસલ લખાણ પણ અહીં અમે ઉદ્ધત કરી વાચકોની જાણ માટે રજૂ કરીએ છીએ:
Smith's Oxford History of India pp. 75-76. “I am disposed to believe that.........Chandragupta really abdicated and became a Jain ascetic.”
Smith's Early History of India pp. 154. Hemchandra informs us that Chandragupta EAPTATU ATCE, PER .........Hemchandra op, cit, . 444.
“That Chandragupta was a member of the Jain Community is taken by their writers as a matter of course, and treated as a known fact, for which needed neither argument nor demonstration... The testimony of Megasthenes would likewise seem to imply that Chandragupta submitted to the devotional teaching of the Sermanes, as opposed to the doctrines of the Brahmanas.”
Thomas ( Edward ) op, cit., pp. 23-24. For references to Jainism in the Greek annals see Rice ( Lewis ), op. cit., P. 8.
Page #251
--------------------------------------------------------------------------
________________
२०६
સમ્રાટ્ સંપ્રતિ
મહારાજા ચંદ્રગુપ્તને શાહુ સીકંદર સાથેની લડાઇમાં જીત મેળવતાં કેવા ભયંકર પ્રસંગામાંથી પસાર થવું પડ્યું હતું. તેના ચિતાર રજૂ કરતાં પટ્ટના કૅાલેજના પ્રિન્સિપાલ મી. ફ્રીન્ડલે, From Pompei Trogi XV: 4 ના ભાષાન્તરમાં નીચે પ્રમાણે જણાવે છે.
1
"Seleucus waged many wars in the east, after the partition of Alexander's Empire among his generals. He first took Babylonia, and then with his forces, augmented by victory, subjugated the Bactrians. He then passed over to India, which after Alexander's death, as if the yoke of servitude had been shaken off from its neck, had put his prefects to death. Sandrocottus had been the leader, who achieved their freedom; but after his victory he had forfeited by his tyranny, all title to the name of liberator: for having ascended the throne, he oppressed with servitude the very people, whom he had emancipated from foreign thraldom. He was born in humble life, but was prompted to aspire to royalty by an omen, significant of an angust destiny. For, when by insolent behaviour he had offended King Nandrus, and was ordered by that king to be put to death, he had sought safety by a speedy flight. When he lay down, overcome with fatigue, and had fallen into a deep sleep, a lion of enormous size, approaching the slumberer, licked with its tongue, the sweet, which oozed profusely from his body; and when he awoke, quietly took his departure. It was this prodigy, which first inspired him, with the hope of winning the throne, and so having collected a band of robbers, he instigated the Indians to overthrow the existing Government. When he was there, after preparing to attack Alexander's prefects, a wild elephant of monstrous size approached him and kneeling submissively like a tame elephant, received him on to its neck and fought vigorously in front of the army. Sandrocottus having thus won the throne, was rejoicing over India when Seleucus was laying the foundation of his future greatness. Seleucus having made a treaty with him and otherwise settled his attains in the east returned home to prosecute the war with Antigonus."
[From Pompei Trogi XV. 4: as translated by Mr. Crindle, Principal, Patna College, (see Prof. Hultzsch. Crop. Inser. Indic. Pt I. Pref. xxxiii. )] મહારાજા ચંદ્રગુપ્તના મગધની રાજગાદી ઉપર રાજ્યાભિષેક
મહારાજા ચંદ્રગુપ્તના નગરપ્રવેશને પ્રજાએ અતિ આનદથી વધાવી લીધેા; કારણ કે
Page #252
--------------------------------------------------------------------------
________________
મૌર્યવંશની વંશાવળી
શિ૦૭ મહારાજા ચંદ્રગુપ્ત ક્ષત્રિય વંશના ઉચ્ચ શ્રેણીના રાજ્યવંશમાં જન્મેલ અને પ્રભાવશાળી વિભૂતિ હતી. વળી મહારાજા નંદની પુત્રી સાથે તેમનાં લગ્ન થયાં અને સાથે નંદકુમાર પણ મહારાજા ચંદ્રગુપ્તની સાથે માનભેર મગધ પાછા ફરે છે, એટલું જ નહિ પણ પદભ્રષ્ટ થએલ મહારાજા નંદને વિજેતા મહારાજા ચંદ્રગુપ્ત અને સૂત્રધાર પંડિત ચાણકયે એગ્ય માન આપી તેમનું બહુમાન સાચવ્યાના સમાચાર મગધમાં ફરી વળતાં પ્રજાએ હર્ષભેર આ સંસ્કારી વિભૂતિઓને વધાવી લીધી.
બાદ પ્રજાએ મહારાજા ચંદ્રગુપ્તનો મગધની રાજ્યગાદી ઉપર સમ્રાટ્ર તરીકે રાજ્યાભિષેક કર્યો. આ પ્રમાણે ઈ. સ. પૂર્વે ૩૧૭ માં મહારાજા ચંદ્રગુપ્તને સૂત્રધાર પંડિત ચાણાયદ્વારા મગધના સમ્રાર્ષણની રાજ્યગાદી પ્રાપ્ત થઈ અને પરિણામે પંડિત ચાણક્યને નિરંકુશપણે પ્રતિનિધિત્વદ્વારા રાજ્યસત્તા ચલાવવાને લખાએલ ભાગ્યયોગ પૂરેપૂરો પ્રાપ્ત થર્યો. તેણે મગધ સામ્રાજ્યને રાજ્યવહીવટ “તાજવગરના રાજા” તરીકે લગભગ ૪૦ વર્ષ સુધી ચલાવી, ૮૦ વર્ષની વયેવૃદ્ધ અવસ્થાએ અનસનથી આત્મકલ્યાણ સાધ્યું.
ચાણક્યના દેહત્યાગને પ્રસંગ ઘણે જ દુઃખદ બને છે, જેનું સવિસ્તર વૃત્તાંત મહારાજા બિંદુસારના રાજ્યામલ સાથે સંબંધ ધરાવતો હોવાથી તે સ્થળે જણાવવામાં આવશે. પડિત ચાણક્યનું અર્થશાસ્ત્ર
પંડિત ચાણયે મગધ રાજવહીવટ ચલાવવા અર્થે પિતાના જ્ઞાનના બળે દ૬૦૦ લેકપ્રમાણ અર્થશાસ્ત્ર નામના ગ્રંથની રચના કરી કે જે ગ્રંથને અનુવાદ “શ્રી સયાજવિજય સાહિત્યમાળા”ના પુસ્તક ૧૮૭ તરીકે “કૅટિલ્ય અને અર્થશાસ્ત્ર” નામના ગુજરાતી ગ્રંથમાં સુખરાય વિ. પુરુષોતમ જેષિપુરા, M. A. એ કર્યો છે. તેઓ પંડિત ચાણક્યના અને ઉપરોકત ગ્રંથમાં જણાવે છે કે –
“આજ સુધીમાં જેટલું સંસ્કૃત વાય પ્રકાશમાં આવી શકયું છે તેમાં અર્થશાસ્ત્ર સંજ્ઞા ધરાવનાર જે કોઈ પણ ગ્રંથ આપણને પ્રાપ્ત થયેલ હોય તે તે ફક્ત “કોટિલ્ય અર્થશાસ” જ છે.
અર્થશાસ્ત્ર સંજ્ઞા આપીને રાજ્યશાસ્ત્ર લખવાની પહેલ કટિયે જ કરેલી. કટિલ્ય પિતાની આ કૃતિના આરંભમાં લખે છે તે પ્રમાણે પૃથ્વીના લાભ અને પાલન અર્થે પૂર્વ કાળના જે આચાર્યોએ જેટલાં શાસ્ત્રો રચેલાં છે તેમાંનાં ઘણાખરાંને ઉપગ કરી આ અર્થશાસ્ત્ર લખું છું.”
જૈન ગ્રંથમાં જણાવ્યા પ્રમાણે પ્રભુ મહાવીરની દેશનાદ્વારા પાંચમા આરાનું વિષમ ભાવી સમજ મગધ અમાત્ય અભયકુમાર, કે જેઓ મહારાજા શ્રેણિકના પાટવીકુંવર થતા હતા તેમણે ભારતીય પ્રજાના રક્ષણાર્થે રાજયવહીવટને સુવ્યવસ્થિત રાખવા માટે નીતિશાસ્ત્રને
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૦૮
સમ્રાટ્ સંપ્રતિ
મહાન્ ગ્રંથ બનાવ્યેા હતા, તે ગ્રંથ પણ અર્થશાસ્ત્રી કૌટિલ્યને ગ્રંથ લખવામાં મહાન્ ઉપયોગી થઇ પડ્યા હતા, તેવી જ રીતે અર્થશાસ્ત્રી કાટિલ્યે શુક્રાચાર્ય અને બૃહસ્પતિના રાજ્યનીતિજ્ઞ શાસ્ત્રને પણ સન્માનેલા છે. આ સિવાય કોટિલ્યે મનુ, ભારદ્વાજ, વિશાલાક્ષ, પરાશર, બાહુĒતિપુત્ર, પિથુન વિગેરે અનેક રાજનીતિજ્ઞ શાસ્ત્રાને લગતા ઉલ્લેખા ઉપરાક્ત ગ્ર'થમાં કરેલા છે કે જે ઉપરથી ખાત્રી થાય છે કે અર્થશાસ્ત્રની વિકાસમય રચનામાં કાટિલ્યે પૂરેપૂરા પુરુષાર્થ કર્યા છે.
તપસ્વી કાટિલ્યે ચંદ્રગુપ્ત મા રાજા અને તેટલા માત્રથી કાર્યસિદ્ધિ માની ન હતી. સાથેાસાથ દેશોદ્ધારની અને વ્યવસ્થિત રાજ્યતંત્રની પણ આશા રાખી હતી. તેણે નરેન્દ્રાના હિતાર્થે ૬,૬૦૦ સ ંસ્કૃત àાકાના મહાન્ રાજ્યનીતિજ્ઞ ગ્રંથ બનાવી તેના આધારે મહારાજા ચંદ્રગુપ્તદ્વારા મગધની રાજ્યવ્યવસ્થામાં અનુકરણીય સુધારા કર્યો. આ અર્થશાસ્ત્રનુ પરિણામ એ આવ્યુ કે ક્ષત્રિયવંશી માય સામ્રાજ્ય ભારતમાં સુંદર કીર્તિ, સમૃદ્ધિ અને ગારવતાને પ્રાપ્ત થયું, એટલુ' જ નહિ પણ તેના રાજ્યભડારા પણ ધનસંપત્તિથી ઉભરાઇ ગયા.
એ
આ અર્થશાસ્ત્રને અકબર જેવા શહેનશાહે પણ રાજ્યમધારણમાં રાષ્ટ્રાપકારક ગણી પેાતાના ઉપયેાગમાં લીધું હતું. તેવી જ રીતે સાડાત્રણ કરોડ લેાકના કોં કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્ હેમચદ્રાચાર્યે રાજ્યસચાલનના અંગે લખેલ “અન્નીતિ ' આદિ અન્ય નીતિજ્ઞ શાસ્ત્રામાં આ ગ્રંથના ઉપયેાગ કરેલ હતા, જેના ચાળે મહારાજા કુમારપાળ અને શહેનશાહ અકબરના રાજ્યવહીવટ જગતમાં પંકાયા હતા.
..
ભારતના આ અજોડ અર્થશાસ્ત્રી કૌટિલ્યના જીવનવૃત્તાંતના અનુસંધાનમાં તેણે કઇ રીતે મગધના સામ્રાજ્ય ઉપર માર્ય વંશની સ્થાપના કરી તેના ઇતિહાસ આપણે સંક્ષિપ્તમાં આ પૂર્વે` આપી ગયા છીએ તે ઉપરથી પંડિત ચાણાકયની ચાણાકબુદ્ધિના આપણને ખ્યાલ આવે છે. તેણે પાતાની બુદ્ધિના ખળે ભારતનું રાજ્યતંત્ર મા વશી મહારાજા ચંદ્રગુપ્તના એકછત્ર નીચે આણ્યુ હતું.
Page #254
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩ જી.
પંડિત ચાણાક્યની ઇન્દ્રજાળ,
મગધ સામ્રાજ્ય ઉપર મહારાજા ચંદ્રગુપ્તના રાજ્યામલ ચાલુ થયા માદ લગભગ એક વર્ષ સુધી મહારાજા પર્વતે થએલ સધી અનુસાર જીતાએલ પ્રદેશમાંથી મગધ સામ્રાજ્યના એ વિભાગા કરી આપવા અનેક વખત પંડિત ચાણુાકયને સમજાયે; છતાં પંડિત ચાણાકયે તેને દાદ ન આપી એટલે પશ્ચિમાત્તર પ્રદેશના આ બળવાન મહારાજા પર્વતે રાજ્યપુત્ર મલયકેતુ મારફત નંદવંશના લાગતાવળગતાઓને ઉશ્કેરી ચંદ્રગુપ્ત વિરુદ્ધ ખંડ ઉઠાવ્યું. ડુપ દેશના રાજા વિચિત્રવર્મા, મલયાધિપતિ સિંહનાદ, કાશ્મિરેશ્વર પુષ્કરાક્ષ, સિંધુના મહારાજા સિ ંધુસેન અને પારસિકના પાલક મેઘાક્ષ-એ પાંચે રાજાઓએ મહારાજા પર્વતની મઢે રહી ખંડ ઉઠાવવામાં સહાયતા કરી હતી.
આ રાજવીઓને પેાતાના દેશના રક્ષણાર્થે મગધના હાથીઓ તેમજ મગધમાં રહેલ અખૂટ ખજાનાની જરૂરિયાત હતી, એટલે તેઓએ સ્વઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ માટે પંડિત ચાણાક્યને ઉખેડી ફેંકી દેવા કટિબદ્ધ થઇ યુદ્ધ આરણ્યું અને યુદ્ધ લાંખા સમય સુધી ચાલ્યું, જેમાં સરલતાથી વિજય મળે તેમ ન હાવાથી પંડિત ચાણાક્યે આ સમર્થ . સંયુક્ત થયેલ રાજવીએને હરાવવા ચાણાક્યબુદ્ધિ વાપરી, શેત્રંજની રાજ્યરમતની જાળ બીછાવી. તેણે વિશ્વાસુ જાસુસે! મારફતે એક તરકટી રાજ્યલખાટા લખાવ્યે અને તેમાં જણાવ્યું કે—“ આ પાંચે રાજાએ મળી, મહારાજા પર્વત અને મલયકેતુને! નાશ કરી, મગધના જીતાએલ સામ્રાજ્ય સાથે પર્વતી પ્રદેશનું રાજ્ય પણ હસ્તગત કરવા માગે છે. ”
આ પ્રપંચી રાજ્યખરીતેા ગુપ્ત જાસુસદ્વારા ખરાખર મલયકેતુના હાથમાં જ પહેાંચાડવામાં આવ્યેા, જેના ચેાગે મલયકેતુ અને મહારાજા પર્વતને પેાતાના સહાયક રાજાએ પ્રત્યે અવિશ્વાસ પેદા થયેા અને સારાસારના વિચાર કર્યા વિના તેમણે આ તર્કટી રાજ
૨૦
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૧૦
સમ્રાટું સંમતિ
સંદેશને સાચે માની લશ્કરી બળના આધારસ્તંભ જેવા ગણાતા ચિત્રવર્માદિ પચે નૃપતિએને મરાવી નાખ્યા.
બાદ લશ્કરને બળવાન અને વફાદાર સેનાધિપતિ કે જેના ઉપર આ તર્કટી લખોટાના આધારે કટી ગયાને શક આવ્યો હતો તેનો પણ તેણે ઘાત કરાવ્યો. એટલે એકંદરે પોતાનો વિરુદ્ધમાં મદદ કરતાં રાજવીઓથી મહારાજા પર્વતને યુક્તિ-પ્રયુક્તિથી વિખૂટે પાડી, પંડિત ચાણક્ય મહારાજા પર્વતના લશ્કરની જમણ અને ડાબી પાંખો કાપી નાખી. પરિણામે મહારાજ પર્વત અને મલયકેતુ જે કે બહારથી બળવાન દેખાતા હતા છતાં અંદરથી નરમ બની સંધિ કરવા તત્પર થયા હતા. આ તકને લાભ લઈ પંડિત ચાણકયે જાણે કેઈપણ જાતની હકીકતથી માહિતગાર ન હોય અને સંધિ કરવા માટે તત્પર થયે છે એ બહારથી ડોળ કરી મહારાજા પર્વતને સંધિ કરવા માટે રાજ્યમહેલે આવવા આમંત્રણ આપ્યું. આમંત્રણાનુસાર મહારાજા પર્વત રાજમહેલે આવી પહોંચે. પડિત ચાણક્યની કુટિલ નીતિને મહારાજા પર્વત ભેગ બને છે
પંડિત ચાણકય ઊર્ફે વિષ્ણુદત્તની કૌટિલ્યતા ગણે યા તે કુટિલતા ગણે, ગમે તે વસ્તુ ગણુએ તે પણ પંડિત ચાણક્ય જે રાજ્યપ્રપંચોનાં જયંત્રથી ભરપૂર સૂત્રધાર ભારતને મળવો મુશ્કેલ થઈ પડશે. તેણે ડગલે અને પગલે પોતાની ચાણક્ય નીતિનો ઉપયોગ કરી, પિતાના નામની સાથે તે નીતિને જેડી-“ચાણક્ય નીતિ” નામનું વાક્ય અમર કર્યું છે. તે નીતિનો ઉપયોગ અવળા હાથે કરતાં જ્યારે તેમાં મનુષ્ય ફાવે છે ત્યારે તેનાથી મહાત થનારાઓ કહે છે કે–ચાણકયનીતિના” અમે ભેગ બન્યા છીએ.
પંડિત ચાણકયે જેના આધાર અને મદદથી મગધનું વૈભવશાળી અમાત્યપદ પ્રાપ્ત કરવા સાથે અખૂટ ધનસંપત્તિ મેળવી ભારતના “તાજ વિનાના રાજા” તરીકેનું બિરુદ પ્રાપ્ત કર્યું હતું, તેમજ સ્વકાર્યસિદ્ધિમાં શરૂઆતથી તે અંતિમ ઘડી સુધી મદદગાર રહેનાર અને અનેક પ્રસંગોએ રણક્ષેત્રોમાં પ્રતિપક્ષીઓના હાથે મૃત્યુના મુખમાંથી બચાવનાર ઉપકારી મહારાજા પર્વતના ઉપકારનો બદલે સંતોષપૂર્વક વાળી આપવો જોઈએ તે રાજ્યનીતિને ભૂલી જઈ, પંડિત ચાણકયે ઉપકારને બદલે અપકાર કરવામાં વાળે. એટલે કે મહારાજા પર્વતને ઘાત થયે. મહારાજા પર્વતને ઘાત કઈ રીતે થયે તેને લગતું વૃત્તાંત નીચે પ્રમાણે છે.
સુજ્ઞ વાચક, કામ હમેશાં દુર્જય કહેવાય છે. હજારો સૈનિકોને જીતનાર સુભટ પણ વિષયવાસનાને પરાધીન બની જાય છે. રતિ અને કામદેવના સંબંધમાં આજ પૂર્વે લખાએલ અસંખ્ય વૃત્તાંતમાંથી એટલું સમજવાનું મળી આવે છે કે, વિશ્વામિત્ર જેવા ઉગ્ર તપસ્વીએ પણ અપ્સરા મેનકાના સ્વરૂપમાં લુબ્ધ થઈ, ઇંદ્રાસન ડેલાયમાન કરવા સુધી ફલિભૂત થએલ ઉગ્ર તપશ્ચર્યાનો કામવશ થઈ એક ક્ષણ માત્રમાં વિનાશ કર્યો હતે. ખુદ ઇંદ્ર મહારાજે આ
Page #256
--------------------------------------------------------------------------
________________
૨૧૧
પંડિત ચાણક્યની ઈન્દ્રજાળ રાજ્ય રમતના સૂત્રધાર બની, વિશ્વામિત્ર જેવા ઉગ્ર તપસ્વીનું ધ્યાન ભંગ કરવા અને તેની તપશ્ચર્યાને નિષ્ફળ બનાવવા મેનકાને ઉપયોગ કર્યો હતે. તે જ માફક અનેક જાતના રાજ્યપ્રપંચને લગતા દાખલાઓ પ્રાચીન અને અર્વાચીન ઈતિહાસમાં મળી આવે છે, કે જેના યેગે ભલભલી રાજસત્તાઓ ડેલાયમાન થઈ હતી. આધુનિક સમયના દાખલામાં ઇંદરનરેશને પદભ્રષ્ટ કરનાર બાવલા ખૂન કેસમાં જાણીતી થએલ મુમતાઝ નામે એક વેશ્યા જ હતી. સનાતન ધર્મના મહાન ધર્મગુરુનું પદ ધરાવનાર શ્રીનાથદ્વારાનાં ગાદીપતિ શ્રી દામોદરલાલજીની સત્તા ડેલાયમાન કરનાર પણ એક હંસા નામે રૂપવંતી ભાર્યા જ હતી. કલીઓપેટ્રાને પ્રણય-પ્રસંગ પણ તેટલે જ પ્રસિદ્ધિ પામેલ છે.
સ્ત્રી જાતિના સંદર્યમાં અને તેના નેત્રોમાં એક એવી જાતનું તીણમાં તીણ વિષ હોય છે, કે જે વિષની અસર એવી તે કાતિલ બને છે કે, તે વિષના ભેગા થએલા આત્માને તેને આધીન થયે જ છૂટકે. ભલે પછી તેનું પરિણામ પોતાના દેહત્યાગમાં આવે, અથવા તો શંખલાબદ્ધ સ્થિતિમાં આવે તેની પરવા વિષયાંધને હેતી નથી. આજ પ્રમાણે અહીં પણ બન્યું. પંડિત ચાણયે, મહારાજા નંદના રાજ્યમહેલમાં રહેલ અતિ રૂપવંતી અને મૃગનયની વિષકન્યાને ઉપયોગ મહારાજા પર્વતને કચ્ચરઘાણ કરવામાં કર્યો.
મહારાજા પર્વત પંડિત ચાણક્ય સાથે વાટાઘાટમાં રાજ્યમહેલમાં ગુંથાએલ હેય તે સમયે મહારાજા પર્વતની નજરે ઈરાદાપૂર્વક ચઢે એવી રીતે આ દેવાંગનાતુલ્ય રૂપવંતી વિષકન્યાને કિંમતી અને હૃદયના તંતુઓ હચમચાવી મૂકે તેવાં આછાં-બારીક વસ્ત્રોથી શંગાર-વિભૂષિત કરી જે ઓરડામાં મસલત ચાલતી હતી તે ઓરડામાંથી તેણીને પસાર થવાને પ્રગ ગોઠવ્યો.
ધારેલ સંકલ્પને પાર પાડવામાં કુશળ રાજ્યદક્ષ સૂત્રધાર પંડિત ચાણક્ય મહારાજા સાથે એવી રીતે હળીમળી રાજ્યના જીતાએલ પ્રદેશની વહેંચણીની વાત ઉપાડી કે જેથી મહારાજા પર્વત સંતોષાય અને તેને પંડિત ચાણક્ય પૂર્વે જે સરળ અને ભલે હતે તે જ આ સમયે દેખાય. બરાબર સંધિની વાતને રંગમાં લાવી પંડિત ચાણકયે વિષકન્યાને એરડામાંથી પસાર કરવા ગુપ્ત સંકેત કર્યો.
સૂચન મુજબ વિષકન્યાએ આ ઓરડામાંથી પસાર થતાં એવી રીતના નાટ્યરંગને રંગ અને સ્ત્રીસુલભ હાવભાવ દર્શાવ્યો કે જેના વેગે તેના માથા ઉપર રહેલ શાળુને છેડે ખસી ગયે, અને આ મદેન્મત્ત માનિની પર્વતરાજની બરાબર નજરે પડી. બાદ પિતાના મસ્તક પરનાં વસ્ત્રને ખસેલ છેડે વ્યવસ્થિત કરી વિષકન્યા વીજળીની ઝડપે ત્યાંથી બીજા ઓરડામાં ચાલી ગઈ.
પંડિત ચાણક્યના ધારવા મુજબ જ તેનું પરિણામ આવ્યું. મહારાજા પર્વતે ચાણકયદ્વારા આ કન્યા વિષે માહિતી મેળવવી શરૂ કરી. પંડિતે યુક્તિપૂર્વક આ રાજ્યકન્યાને
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૧૨
સમ્રાટ્ સંપ્રતિ
અંગે એવું વર્ણ ન કર્યું કે જે સાંભળતાં મહારાજા પર્વત ગૈાઢાવસ્થાએ પહેાંચ્યા હતા છતાં કામાંધ બન્યા અને કામવિહ્વળ બની તેણે પંડિત ચાણાકયને આ રૂપવતી નંદવંશી કન્યા સાથે કાઇપણ પ્રકારે પેાતાનાં લગ્ન કરી આપવા વિનંતિ કરી. તૈયાર થવા આવેલ તહનામાની વાતને બાજુએ ખસેડી, પેાતાની કાર્યસિદ્ધિનુ ક્ષેત્ર ભૂલી જઇ તે લગ્ન માટે તત્પર થયા. પંડિત ચાણાકયે બહારથી ઘણી આનાકાની કરી જણાવ્યુ` કે—“ મહારાજા, આપ ચંદ્રગુપ્તના સંબંધી બની, મને ખસેડી આપના પગ મજબૂત કરવા ચાહા છે; છતાં હું તે આપના હતા તેવા જ મિત્ર રહી લગ્ન કરી આપી ઉપકારના બદલા ઉપકારમાં વાળવા જ તૈયાર છું. ” ચાણુાકયની મધુર વાણીના માઁ મહારાજા પર્વત પારખી શકયેા નહિ.
લગ્નચેાઘડીયુ' અને લગ્ન એ બન્ને જેની મુઠ્ઠીમાં જ સમાએલ હતા એવા પ્રપંચી ચાણાકયે રાજ્યમહેલમાં રાજ્યઅમલદારો અને મહારાજા પર્વત તરફના હિતસ્ત્રીઓની રૂબરૂ મહારાજા પર્વતનાં વિષકન્યા સાથે લગ્ન કરી આપ્યાં.
લગ્ન ખાદ આ વિષકન્યાના સંગથી વિષયાંધ રાજા પર્વતને પેાતાની ભૂલનું પરિણામ સમજાયું. વિષકન્યાના સંસર્ગથી તેના શરીરમાં ઉગ્ર દાહ ઉત્પન્ન થયા. જગતને અતલાવવા અનેક જાતના ઉપચાર કરવામાં આવ્યા, પણ તેને કશા જ ફાયદા ન થયા. પરિણામે મહારાજા પર્વતનું આ પ્રમાણેના દગાથી અપમૃત્યુ થયું.
મહારાજા પતના મૃત્યુ ખાદ પંડિત ચાણાકયની રાજ્યરમતને સમજી ગયેલ રાજ્યપુત્ર મલયકેતુ મગધના છતાએલ પ્રદેશેાના અર્ધા ભાગ લેવા ત્યાં ઊભેા જ ન રહ્યો. તેને પેાતાના જીવનના અસ્તિત્વની પણ ધાસ્તી લાગી. તે લશ્કર ઇત્યાદિ સામગ્રી સાથે મગધના ત્યાગ કરી પેાતાને દેશ ચાલ્યા ગયા. પ્રસ્થાન કરતાં મલયકેતુને ચાણાકયે દમદાટી આપી અને મગધ સામું કદી પણ ન જોવાની શરતે જીવતદાન આપ્યું.
આ પ્રમાણે પંડિત ચાણાકયે પેાતાના રાજ્યતંત્રમાં આડખીલીરૂપ બનેલ મહારાજા પતના કાંટા કાઢી નિર’કુશપણે મગધની રાજ્યગાદીના વહીવટ સંભાળવા શરૂ કર્યો.
Page #258
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪ થું.
જૈન મુનિઓને પ્રભાવ ને બિંદુસારનો જન્મ સુજ્ઞ વાચક, આધુનિક સમયમાં એકાદ વર્ષ જે ભયંકર દુકાળ પડ્યો હોય તે ગેબ્રાહ્મણપ્રતિપાળ ગણા મહાજન તડફડાટ મચાવી મૂકે છે જ્યારે આ એતિહાસિક કાળે મગધ જેવા પ્રદેશમાં બબ્બે વખત દ્વાદશ વષી ય ભયંકર દુકાળે પિતાને વિકરાળ પંજે બીછાવ્યો હતો છતાં મહાજનવગે શાંતિથી બને તેટલી સહાયતા કરી હતી.
પ્રથમ બાર વષી દુકાળ વીરનિર્વાણ ૧૫૫ ના ગાળામાં પડ્યો ત્યારે પાટલિપુત્રમાં ૫૦૦ સમર્થ જૈન સાધુઓ દ્વારા કંઠસ્થ આગમ સૂત્રોનાં ૧૧ અંગો સૂત્રારૂઢ થયાં કે જેની ગાથાઓની સંખ્યા ૧,૩૨,૬૦૩ *લેકપ્રમાણુ હતી. ટીકાની ગાથા ૭૩,૫૪૪ કલેકપ્રમાણ, ચણિની ગાથા ૨૨,૭૦૦ લોકપ્રમાણ તથા નિર્યુક્તિની ગાથાઓ ૭૦૦ શ્લોકની હતી. તેમજ ૧૧ અંગસૂત્રોની મૂળ ગાથાઓની સંખ્યા ૩૫,૬૫૯ ની હતી. નવ અંગની ટીકાની રચના પાછળથી શ્રી અભયદેવસૂરિ મહારાજે કરી, જેના અંગે શ્રી અભયદેવસૂરિજીનું નામ “નવાંગી ટીકાકાર” તરીકે પ્રસિદ્ધિને પામ્યું. આ જ નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિ મહારાજે પ્રાચીન ઐતિહાસિક ઘટનાઓના રક્ષણાર્થે વીરનિર્વાણ સંવત્ ૧૧૭૪ માં - અણહિલપુર પાટણમાં મહારાજા સિદ્ધરાજ જયસિંહના રાજ્યમાં ૧૯ ઑકપ્રમાણુ મહારાજા સંપ્રતિના સુધી મર્યવંશને ઈતિહાસ “નિશીથ ” ભાષ્ય તથા અન્ય પ્રાચીન ગ્રંથોના આધારે લખ્યું છે તેને પણ આ પ્રમાણિક ઈતિહાસમાં સ્થાન આપવામાં આવ્યું છે.
મગધમાં પડેલ બીજી ભયંકર દુકાળીના અંગે પાટલિપુત્ર નગરમાં રહેલ સાધુગણના મુખ્ય નાયક અને યુગપ્રધાન વયેવૃદ્ધ પૂર્વધર આચાર્ય શ્રી સ્થૂલભદ્રજીએ મગધને ત્યાગ કરી અન્ય દેશોમાં વિહાર કરવાની સાધુસમુદાયને આજ્ઞા ફરમાવી. ઘણા સાધુઓ ગુરુ આજ્ઞાનુસાર અન્ય દેશમાં ગયા હતા, પરંતુ આર્ય સુહસ્તિના બે વિદ્વાન્ સાધુઓ ગુરુદેવે ના કહેવા છતાં તેમની વૈયાવચ્ચ અથે રહ્યા હતા.
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૧૪
સમ્રાટું સંમતિ
આ સમય મહારાજા ચંદ્રગુપ્તના રાજ્યોમલના પ્રારંભનાં જ વર્ષો હતાં. દુકાળને અંગે રાજ્યની આવક બંધ થઈ હતી, જેથી રાજ્યખજાનામાંથી અન્નક્ષેત્રે, ભજનશાળાઓ આદિ સંકટનિવારણનાં કાર્યો ચાલુ રાખવામાં મહારાજા ચંદ્રગુપ્ત છેડા સમય સુધી આનાકાની કરી, જેના વેગે સાધુ સંપ્રદાયના ભવભીરુ વગે દેશત્યાગ કર્યો, અને જેઓ વેવૃદ્ધ અને વિહાર કરવા અસમર્થ હતા તેઓએ અનશન કરી આત્મકલ્યાણ સાધ્યું. તે સમયે અનાજની કિંમત એટલી બધી મેંઘી થઈ ગઈ હતી કે ભલભલા શ્રીમતેને ત્યાં પણ એક જ વખત ઊણદેરી જેવી રસાઈ થતી હતી. આવી પરિસ્થિતિ છતાં શ્રદ્ધાળુ મહાજને પિતાના અલૈકિક આત્મભેગે સેંકડોની સંખ્યામાં મગધ અને અવન્તીમાં વિચરતા સાધુસંપ્રદાયનું ભક્તિભાવપૂર્વક આતિઓ કરી રક્ષણ કર્યું હતું.
જ્યારે મહારાજા ચંદ્રગુપ્ત તરફથી અન્નક્ષેત્ર અને ભેજનશાળાઓ બંધ કરવામાં આવ્યાં ત્યારે શ્રી આર્યસુહસ્તિના તે બે વિદ્વાન શિવેએ ધર્મપ્રભાવ બતાવવા માંત્રિક અંજન બનાવી, તેને આંખમાં આંજી, કેઈ ન દેખી શકે તેવી અદશ્ય રીતે રાજ્યમહેલમાં જઈ મહારાજા ચંદ્રગુપ્તની સાથે જમવાનું શરૂ કર્યું.
મહારાજા ચંદ્રગુપ્તને પિતાના થાળમાંથી કોઈ આહાર ઉપાડી જતું હોય તેમ જણાયું, પરંતુ તે કઈ રીતે બને છે તેની તેને સમજ પડી નહિ. આ પ્રમાણે લગભગ ચાર આઠ દિવસ જ ચાલ્યું હશે તેવામાં મહારાજા ચંદ્રગુપ્ત જિતેંદ્રિય તપસ્વી જે કૃશશરીરી ભાસવા લાગે. પરિણામે અશક્ત થઈ પથારીવશ થયે; છતાં પણ તેણે પિતાની અતૃપ્તિની આ વાત કોઈને કહી નહિ. ચકોર બુદ્ધિ ચાણક્યે એકાંતમાં મહારાજા ચંદ્રગુપ્તને તેની અશક્ત બનતી જતી દેહાવસ્થા માટે પૃચ્છા કરી એટલે ચંદ્રગુપ્ત કહ્યું કે-“હે તાત! લજાને લીધે હું કાંઈ કહી શકતું નથી, પણ અદૃશ્ય રીતે કે મારું ભેજન છીનવી લે છે. તમે મને પૂર્ણ આહાર કરતે જાણે છે, પરંતુ મારા ભેજનમાંથી અર્ધ પણ જમી શકતો નથી. આ કઈ રીતે બને છે તે બાબતમાં હું કાંઈ સમજી શક્તો નથી.”
પંડિત ચાણકયે તેને આશ્વાસન આપતાં ધીરજ ધરવા કહ્યું અને ઉમેર્યું કે “આવતી કાલે જ આપણે તેને સમજપૂર્વક તેડ લાવીશું.”
અંજન ગુટિકાના જાણકાર પંડિત ચાણકયે “પ્રભાવશાળી વિદ્યાધર જેવા જૈન મુનિએનું જ આ કૃત્ય છે,” એમ વિચારી મહારાજા ચંદ્રગુપ્તને આ વધુમાં વધુ ઊહાપોહ ન કરતાં પિતે જે કાંઈ ઉપાય કરે તે શાન્તિથી જેવા કહ્યું. બરાબર ભોજનસમયે ભજનગૃહમાં અતિ રસવંતા માદક પદાર્થો બનાવી હંમેશ કરતાં ચારગણું પીરસવામાં આવ્યા. મહારાજાશ્રીનું લગભગ અધું ભેજન થયા બાદ અને પીરસાએલ ભેજનમાંથી રૂ ભાગ ખલાસ થયા પછી પંડિત ચાણકયે ભેજનગૃહમાં લીંબડા( નિબિડ )ને ધુમાડો કરાવ્યું, એટલે મહારાજાની સાથે એક જ થાળમાં ભેજન કરતાં પેલા બન્ને મુનિઓના નેત્રમાંથી અશ્રુ
Page #260
--------------------------------------------------------------------------
________________
જૈન મુનિના પ્રભાવ ને બિંદુસારના જન્મ
૧૫
ઝરવા લાગ્યાં. પરિણામે અદશ્ય થવામાં કારણભૂત એવું તેમણે નેત્રમાં આજેલ અજન ખાપજળથી પંકની જેમ દૂર થઈ ગયુ. અંજન રહિત ષ્ટિ થતાં તે બન્ને મુનિવરા, પંડિત ચાણાય અને મહારાજા ચંદ્રગુપ્તના જોવામાં આવ્યા.
આ સમયે મહારાજાશ્રીના ભેાજનગૃહમાં મહારાજા અને ચાણાકય એ બન્ને જ હાજર હતા, એટલે પંડિત ચાણાકયે મુનિમહારાજને કહ્યું કે હું પૂજ્ય ! તમારા જેવા જૈન સાધુએ જ્યારે આ પ્રમાણે અંજન ગટિકાના ઉપયાગ કરે ત્યારે તમારામાં અને અન્ય પુરુષામાં ફરક શે? આ કાર્ય આપ જેવા સમર્થ જ્ઞાની મુનિમહારાજોને દૂષણ આપનારું ગણાય; માટે આપે તેના સર્વથા ત્યાગ કરવા જોઇએ. ”
પંડિત ચાણાકયના વિનયયુક્ત સંભાષણના જવાબમાં આ બન્ને મુનિવરેાએ જણાવ્યુ કે—“ હે મહાનુભાવ ! મગધના સુજ્ઞ જૈનધર્માનુરાગી રાજવીઓ જ્યારે ભયંકર દુકાળના અંગે ચાલતા અન્નક્ષેત્રા અને ભાજનાલયે આદિ બંધ કરે ત્યારે અમારા જેવા ઊભુંદરી ગાચરી કરનાર જૈનસાધુઓના આવા ભયંકર દુકાળ સમયે કેવા હાલ થતા હશે તેને ખ્યાલ આપવા ખાતર જ અને જૈનસાધુઓના વિદ્યાજ્ઞાનના પ્રત્યક્ષ પુરાવા દર્શાવવા અમે એ આ યુક્તિ અજમાવી હતી. હવે અમારી આપને મગધના રક્ષણાર્થે એટલી જ આગ્રહભરી સૂચના છે કે મગધનરેશે બંધ કરેલ અન્નક્ષેત્રા, ભેાજનાલયા અને સદાવ્રત ચાલુ કરવા કે જેના દ્વારા સેંકડા નહિ પણ હજારા અભ્યાગતાનું રક્ષણ થાય.
,,
બન્ને સાધુએના પ્રતિબેાધ મગધની બન્ને મહાન વિભૂતિઓને અસરકારક નિવડ્યા. અને તેમણે તરત જ દુકાળ સંકટ-નિવારણનાં કાર્યો અને અન્નક્ષેત્રા, ભાજનશાળાઓ, સદાવ્રતા વગેરે જે કાંઇ લેાકેાપયેાગી કાર્યો રાજા નંદ તરફથી ચાલુ હતાં તેને તરત જ ચાલુ કરવાની આજ્ઞા કુમાવી.
પંડિત ચાણાકયે જૈનાચાર્યની કીર્તિના રક્ષણાર્થે પેાતાની પાસે રહેલ જન મુનિમહારાજોને આપી, તેમને અદૃશ્ય રીતે રાજ્યમહેલના ત્યાગ કરી સ્વસ્થાનકે જવા જણાવ્યુ’. આ પ્રમાણે પેાતાનુ ધારેલ કાર્ય સિદ્ધ થએલુ જાણી, સાધુ સ ંપ્રદાયના રક્ષણનું મહત્ત્વતાભર્યું કાર્ય કરી ઉક્ત બન્ને સાધુએ ગુરુસેવામાં ઉપસ્થિત થયા. .
ઉપરોક્ત ઘટનાને શ્રીમદ્ હેમચ'દ્રસૂરિજી, શ્રી જિનપ્રભસૂરિજી તથા શ્રી અભયદેવસૂરિ આદિ પ્રાચીન જૈન ગ્રંથકારા પણ ટેકા આપે છે.
શ્રી આચાર્ય આર્ય સુહસ્તિ મહારાજ પાસે જઇ બન્ને શિષ્યાએ અજનટિકાના પ્રભાવવડે મહારાજા ચંદ્રગુપ્ત અને ચાણાકયને યુક્તિપૂર્વક ધ પ્રભાવ દર્શાવી મગધમાં બંધ પડેલ અન્નક્ષેત્રા આદિ ચાલુ કરાવ્યાની હકીકત જણાવી એટલે સાધુગણના અધિષ્ઠાતા દશપૂ ધર આચાર્ય સ્થૂલભદ્રજીએ તેમને ઠપકા આપ્યા અને કહ્યું કે આ કાર્ય તમાએ દોષયુક્ત અને પ્રાયશ્ચિત્તને લાયક કર્યું છે, તેની આલેાચના તમારે અવશ્ય લેવી જોઈએ. ” માદ ગુરુઆજ્ઞાને માન્ય રાખી તેઓએ આલેાચનાને લગતી ઉગ્ર તપશ્ચર્યા કરી પ્રાયશ્ચિત્ત લીધું.
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૧૬
સમ્રાટું સપ્રતિ મહારાજા ચંદ્રગુપ્તના ભેજનમાં વિષપ્રયોગ–
- હવે મહારાજા ચંદ્રગુપ્તના જીવનને ભય પંડિત ચાણકયને જણાવા લાગે, એટલે તેણે ભયંકર નીતિ અજમાવવાનો નિશ્ચય કર્યો. મહારાજાના પાકશાસ્ત્રીને ખાનગી સૂચના કરી કે–“મહારાજા ચંદ્રગુપ્તની રસોઈમાં નિત્ય વિષને ઉપયોગ કરે અને પ્રતિદિન તેનું પ્રમાણ વધારતા જવું. જ્યારે પોતે હુકમ કરે ત્યારે જ તે વિષપ્રાગ બંધ કરે.” ચાણક્યના હુકમને અમલ બીજા જ દિવસથી નિયમિત રીતે ચાલુ થઈ ગયે. મહારાણું દુર્ઘટાનું મૃત્યુ
આ સમયે મહારાણી દુર્ઘટા (ધારિણી) સગર્ભા હતી. તેણીને ગર્ભના દેહદાનુસાર મહારાજા ચંદ્રગુપ્ત સાથે એક થાળીમાં બેસી જમવાની ઈચ્છા થઈ. તેણીને લગભગ સાતમે મહિને પૂર્ણ થવા આવ્યો હતો. પિતાના દેહદની પૂર્તિ માટે જમતા જમતા ઊઠી પિતે સમ્રાટના ભજનગૃહમાં જઈ સમ્રાટની સાથે જમવા બેઠી. ભવિતવ્યતાના ગે સમ્રાટ ચંદ્રગુપ્તને આ સમયે પિતાના વિષમય ભજનનું વિસ્મરણ થયું અને મહારાણીને પિતાને દેહદ પૂર્ણ કરવા દીધો. જમી ઊડ્યા પછી લગભગ અર્ધા કલાકમાં મહારાણી ધારિણું એવી તે અકળાવા લાગી કે તેણીએ તીવ્ર વેદનાથી ચીસાચીસ પાડી રાજ્યમહેલ ગજાવી મૂકો. વિષના કારણે તેણી એવી બેભાન થઈ ગઈ કે તેની મૃત્યુ ઘટિકાઓ ગણાવા લાગી.
આ બાજુ સમ્રાટની અકળામણને પાર રહ્યો નહિ. સમ્રાટે કરેલ જીવલેણ ભયંકર ભૂલના અંગે પંડિત ચાણક્ય પણ મૂંઝાયે તે ખરે; પરંતુ તેણે તીક્ષ્ણ બુદ્ધિને ઉપએગ કરી બે છોને ઘાત થવા દેવા કરતાં ગર્ભના બાળકને બચાવવાનો નિશ્ચય કરી, નાવિકને બોલાવી રાણીનું પેટ ચીરાવ્યું અને બાળકને જીવતું કાઢ્યું. આ અસહ્ય વેદનાથી પટરાણી દુર્ઘટા(ધારિણી)નું મૃત્યુ થયું.
બાળકને બચાવવામાં જે વધુ ઢીલ થઈ હેત તે અવશ્ય બે જીવને ઘાત થાત, કારણ કે માતાના પેટમાંથી ચીરાઈ નીકળેલ આઠ માસના અપરિપકવ બાળકના મસ્તક પર વિષના બિંદુઓને જથ્થો એકત્રિત થયે હતું છતાં તેનું આયુષ્ય બળવાન હોવાથી તેમજ તેના અને તેના વારસોના હાથે ભારતને સંસ્કારી અમર ઈતિહાસ સર્જાવાને હોવાથી એ બાળક બચવા પામ્યું. બચવા પામેલ પાટવીકુંવરનું ધાવ મારફતે રક્ષણ કરવામાં આવ્યું. તેના મસ્તક ઉપર વિષબિંદુઓને સંચય થએલ હોવાથી તેમજ કોઈ કઈ સ્થળે કે ન હેવાથી બિંદુસાર એવું નામ પાડવામાં આવ્યું. આ પ્રમાણે આ રાજકુમાર બિંદુસારનો જન્મ ઈ. સ. પૂર્વે ૩૧૫ માં થયે.
સુજ્ઞ વાચક, મહારાજા ચંદ્રગુપ્તના વારસ મહારાજા બિંદુસારના જન્મને લગતી આ ઐતિહાસિક ઘટના અમાએ જેનગ્રંથોના આધારે લીધી છે, જે જગતના અન્ય ઈતિહાસકારના વૃત્તાંત સાથે સંપૂર્ણ મળતી આવે છે.
womensman
Page #262
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫ મું.
સેલ્યુકસ સાથે સંધી,
મહારાજા ચંદ્રગુપ્તે વિશ્વવિજયી સૈન્યની સહાયતાથી ઉત્તર ભારતમાં પેાતાનુ સામ્રાજ્ય સ્થાપ્યું હતું. મહારાજા ચંદ્રગુપ્તની પહેલાં નંદવંશના મહાપદ્મન રાજાએ ગંગા નદીથી માંડી ખંગાળ સુધીના પ્રદેશમાં મગધની આણ વર્તાવી હતી, જેમાં કેશલ, અવતી, વત્સ, કાશી અને અંગ દેશનાં રાજ્યાના સમાવેશ થતા હતા. લીચ્છવી, શાકય આદિ ગણતંત્ર રાજા પર પણ આ પૂર્વે મગધના અધિકાર સ્થાપિત થયા હતા, પરન્તુ ગંગાની પશ્ચિમના પ્રદેશ આજ સુધી મગધ સામ્રાજ્યની બહાર હતા.
મહારાજા ચંદ્રગુપ્તને રાજ્યપ્રાપ્તિ બાદ પ્રથમ કાર્ય આ પ્રદેશ સર કરવાનું હતુ. શાહ સીકદરના આક્રમણે આ પ્રદેશેામાં ઘણી ઉથલપાથલ થઈ ગઈ હતી અને અવ્યવસ્થા તેમજ અસ્થિરતા વધી પડવાથી મહારાજા ચંદ્રગુપ્તને પેાતાની શક્તિના ઉપયાગ કરવાના માર્કા મન્યેા. બાદ તે શાહ સીકંદરના વિદ્રોહી ભારતના નેતા બન્યા અને શાહ સીકંદરનું આધિપત્ય નષ્ટ કરી પાતે જ સ્વયં સમ્રાટ અન્યા. ચંદ્રગુપ્તના નેતૃત્વ નીચે ગંગાના પતી રાજ્ગ્યાને સ્વતંત્રતા મળી હતી, પરન્તુ અંતમાં ઉપરાક્ત રાજ્યેાએ મહારાજા પર્યંતને મગધ પર આક્રુમણુ લઇ જવામાં મદદ કરી તેથી તે તે રાજ્યાને મગધ સામ્રાજ્યમાં ભેળવી દેવામાં આવ્યાં હતાં.
આ પ્રમાણે પશ્ચિમેાત્તર ગગાના પ્રદેશ પર પેાતાના અમલ જ્યારે મહારાજા ચંદ્રગુપ્ત જમાવી રહ્યા હતા ત્યારે ઈરાની રાજ્યસત્તાવતી સેલ્યુકસ નીકેટર પશ્ચિમ અને મધ્ય એશિયામાં પેાતાની શક્તિથી રાજ્યસત્તા વધારતા જતા હતા. સેલ્યુકસનું ભારતવર્ષ પર આક્રમણુ એ ચંદ્રગુપ્તના રાજ્યકાળની મુખ્ય ઘટના બની.
શાહ સીકંદરનું મૃત્યુ
શાહ સીક ંદરનુ એખીલેાન નગરમાં ઇ. સ. પૂર્વે ૩૨૩માં મૃત્યુ થયું. પશ્ચાત્ મેસીડાનીયન સામ્રાજ્યમાં તેના ઉત્તરાધિકારી વારસના સંબંધમાં આંતર મતભેદ્દા જાગ્યા. રાજ્યપ્રાપ્તિ માટે
૨૮
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૧૮
સમ્રાટ્ સંપ્રતિ
એ ઉમેદવારો સેલ્યુકસ અને એન્ટીગેાન્સ વચ્ચે ભયંકર યુદ્ધ થયું. આ યુદ્ધ લગભગ નવ વર્ષ સુધી ચાલુ રહ્યું, જેમાં ઇ. સ. પૂર્વે ૩૧૨ માં સેલ્યુકસે એબીલેન જીત્યું અને યુદ્ધની ગતિ બદલાઇ. સેલ્યુકસે રાજ્યપદવી પ્રાપ્ત કરી ને તે મેસીડાનીયન સામ્રાજ્યના એશિઆઇ ભાગના નિરંકુશ રાજા બન્યા. ઇ. સ. પૂર્વે ૩૦૬માં તેના મેાટા સમારંભ સાથે રાજ્યાભિષેક થયા અને તેણે પેાતાનું નામ “ નિકેટર ” અથવા તે “ વિજેતા ” તરીકે રાખ્યુ.
ચંદ્રગુપ્તના રાજ્યકાળે તે મધ્ય એશિયા અને ભારતના પશ્ચિમાત્તર પ્રદેશના લગભગ સમ્રાટ્ તરીકે ગણાતા હતા, અને તેના સામ્રાજ્યની પૂર્વ સીમા ભારતવર્ષ સાથે જોડાતી હતી. તેણે ઇ. સ. પૂર્વે ૩૦૫ માં પંજાબ અને સિધ સર કરવા આગળ પગલું ભર્યું, જેના સામને કરવા મહારાજા ચંદ્રગુપ્ત તૈયાર જ હતા. મહારાજા ચંદ્રગુપ્તની સાથે તેને મહાન્ ભયંકર યુદ્ધ થયું. આ યુદ્ધમાં સેલ્યુકસ સિંધુ પ્રદેશમાં એક ડગલું પણ આગળ વધી શકયા નહિ અને કેવળ તેને સિંધુના કિનારે જ રણક્ષેત્ર બનાવી પડી રહેવુ પડયુ હતું. અન્તે સેલ્યુકસને ભારત પરનું આક્રમણ છેડી દઇ યુનાન તરફ નાસી છૂટવું પડયું. મહારાજા ચંદ્રગુપ્તની સેનાએ આ ભાગતા યુનાનીઓના પીછે। પકડ્યો અને પરિણામે ચંદ્રગુપ્ત સાથે સેલ્યુકસને નીચે પ્રમાણે ફરજીયાત સધિ કરવી પડી :—
( ૪ ) ચંદ્રગુપ્તે સેલ્યુકસને ૫૦૦ હાથી આપવા.
( F ) જેના બદલામાં સેલ્યુકસ સિંધના પશ્ચિમ કિનારાના પેરાપેનિસડેઇ, એરિયા અને આક્રોશીયા પ્રાંતા મહારાજા ચંદ્રગુપ્તને આધીન કરે. આ પ્રાંતાની તે સમયની રાજ્યધાનીએ ક્રમશ: કાબુલ, હિરાત અને કાંદાલ હતી. આ ઉપરાન્ત સંપૂર્ણ જાડાશીયા અથવા તેમાંને કાંઇક આછે પૂર્વા ભાગ મહારાજા ચંદ્રગુપ્તને સેલ્યુકસે આપવા પડ્યા કે જે તેના હિતાર્થે ઉપયાગી હતા.
મહારાજા ચંદ્રગુપ્તની સાથે સંધિ થવાથી સેલ્યુકસને મહારાજા ચંદ્રગુપ્તની મિત્ર તરીકે મદદ મળી અને જેના બળે તે એન્ટિગેશન્સને સોંપૂર્ણ રીતે હરાવવા સમર્થ થયા. ઇ. સ. પૂર્વે ૩૦૧ માં એન્ટિગેાન્સ ફીજીઆના પ્રદેશમાં માર્યા ગઈં.
સેલ્યુકસ સાથેની સંધિમાં હિંદુકુશ પર્વત શ્રેણી જેને યુનાની લેાક પેરાપેાણીસસ અથવા તેા ભારતીય કેાકેસસ કહેતા હતા તે ચંદ્રગુપ્તની પશ્ચિમ સીમા બની.
આ સમયે મહારાજા ચંદ્રગુપ્તના થએલ વિજયને અંગે શ્રીયુત વી. એ. સ્મિથ લખે છે કે “ એ હજાર વર્ષ કરતાં અધિક કાળમાં ભારતના પ્રથમ સમ્રાટ ચન્દ્રગુપ્તે આ પ્રકારે વૈજ્ઞાનિક સીમા પ્રાપ્ત કરી હતી, જેટલી સીમા સેાળમી અથવા સત્તરમી શતાબ્દીમાં મેાગલ સમ્રાટોએ પણ હસ્તગત કરી ન હતી. ”
x
X
x
Page #264
--------------------------------------------------------------------------
________________
૨૧૯
સેલ્યુસ સાથે સંધી આ સમયે મહારાજા ચંદ્રગુપ્તના સામ્રાજ્યનો વિસ્તાર એટલો બધો વિસ્તૃત બન્યો હતો કે તેના સામ્રાજ્યની સીમા દક્ષિણ તરફના સમુદ્રને સ્પર્શતી હતી. આ હકીકતને અંગે વિશાખદત્ત લખે છે કે–ચંદ્રગુપ્તનું રાજ્ય બન્ને સમુદ્રના અંતરગત પ્રદેશ સાથે દક્ષિણવિભાગ પર્યત હતું. જેમાં ઓછામાં ઓછો ઉત્તર ભારત, અફઘાનિ. સ્તાન અને બલુચિસ્તાનનાં રાજ્યને અંતર્ગત વિસ્તાર પણ સમાતે હતે. ”
આ પ્રમાણે વિશાળ રાજ્યની પ્રાપ્તિ કરી કાજ, સિરાષ્ટ્ર તથા અન્ય ક્ષત્રિય રાજ્ય તેના આશ્રિત બન્યા. લચ્છવી, વજિક, મલ્લક, મજક, કુંકુર, કુ, પાંચાલ આદિ રાજ્યજાતિઓને જીતી પિતાને વશ કરી. સંકટનિવારણનાં કાર્યો—
આ પ્રમાણે સામ્રાજ્યને છતી મહારાજા ચંદ્રગુપ્ત અનેક જાતનાં લેકોપયેગી કાર્યો કર્યા. તેણે ૧,૦૦૦ માઈલની લાંબી નહેર ખોદાવી કે જે ગંગાથી લગાવી કાઠિયાવાડના ગિરનાર પર્વત સુધી પહોંચી હતી. આ ઉપરાંત ગિરનાર નજદિક એક વિશાળ “સુદર્શન” તળાવ ખોદાવી, ડુંગરાળ પ્રદેશને પ્રવાહ તે તળાવમાં વાળી, આવશ્યકતા અનુસાર ભિન્નભિન્ન દિશાએ નાની નાની નહેરો કાઢી તેણે પ્રજાના કણનું નિવારણ કર્યું.
મહારાજા ચંદ્રગુપ્તના સમયમાં રેગીઓની ચિકિત્સાથે વૈદ્ય અને ઔષધાલયની વ્યવસ્થા રાજ્ય તરફથી કરવામાં આવી, તેવી જ રીતે દવાઓનાં પૃથક્કરણ અને તેનાં મિશ્રણે પણ થતાં હતાં જેના અંગે વૈદકશાસ્ત્રને પણ આ કાળે સુંદર રાજ્યાશ્રય મળે હતો. તેવી જ રીતે દુભિક્ષ, અગ્નિ આદિ કષ્ટદાયક પ્રસંગે જનતાને રાહત મળે તેવાં પગલાંઓ રાજ્ય ભરતું હતું.
દુર્ભિક્ષના સમયે સમુચિત પ્રબંધ કરવામાં આવતું હતું, જેમાં રાજ્ય તરફથી કેકારો બોલવામાં આવતા હતા અને અન્નક્ષેત્ર તરીકે હમેશાં ઉપરોક્ત કોઠારમાંથી તેને સદુપયોગ કરવામાં આવતો હતો. જેના સંબંધમાં પંડિત ચાણકય લખે છે કે –
दुर्भिक्षे राजा बीजभक्तोपगृहं कृत्वाऽनुग्रहं कुर्यात् । कौटिल्यअर्थशास्त्र ४-३.
જેવી રીતે જૈન સાધુસમુદાય માટે પાટલિપુત્રના મહાજને ઉચ્ચ કોટીની ભાવનાઓથી સેંકડો સાધુમુનિ મહારાજેનું રક્ષણ કર્યું હતું તેવી જ રીતે રાજ્ય તરફથી અન્નક્ષેત્ર અને ભેજનાલયે ખેલી સનાતન અને બૌદ્ધ વિગેરે ધર્મને સાધુઓનું પણ સંપૂર્ણ રીતે રક્ષણ કરવામાં આવ્યું હતું.
મગધને પ્રદેશ ચારે દિશાઓની નહેરો અને નદીઓથી લગભગ હરિયાળો અને ફલકૂપ ગણાતો હતું જેમાં અનેક સમયે નદીઓનાં પાણીનાં પૂર એટલી હદ સુધી ચઢતા કે નદીકિનારે વસેલાં ગામનાં ગામે તણાઈ જતાં. આ વસ્તુસ્થિતિનું બરોબર ધ્યાન
Page #265
--------------------------------------------------------------------------
________________
સમ્રાટુ સંપ્રતિ રાખી પાણીના પૂરથી બચવાને અર્થે નાની નાની હેડીએ, તુમડાંઓ, ગાયે (તરા) આદિ અનેક જાતનાં સાધને ગ્રામ્યજનેને પૂરાં પાડવામાં આવ્યાં હતાં. તેવી જ રીતે ધાર્મિક ક્રિયાઓમાં શ્રદ્ધા ધરાવનાર પંડિત ચાણકય નદીઓમાં પૂર ન ચડે તેને માટે અનેક જાતની ધાર્મિક ક્રિયાઓ જાતે કરતે અને કરાવતે. સિક્કા-ચલણ–
આ ઉપરાંત વ્યવહાર અને લેવડ-દેવડ માટે અનેક જાતના સિક્કા બનાવવામાં આવ્યા હતા. ચાંદીના સિક્કામાં ચાર ભાગ તાંબુ, એક ભાગ રૂપું, તેવી જ રીતે તેમાં સીસું યા અન્ય કઈ ધાતુને ભાગ મેળવવાથી તે સિકકે શુદ્ધ ચાંદીને ગણાતા હતા. આવા સિક્કાનું નામ “રૂપરૂપ” આપવામાં આવ્યું હતું, તેવી જ રીતે અર્થો, ચાર આની અને બે આનીના સિકકા તેના પ્રમાણમાં વજનવાળા બનાવવામાં આવતા હતા. તે સિવાય તાંબાના સિક્કાઓનું ચલણ પણ આ કાળે ચાલુ કરવામાં આવ્યું હતું. જેને “તામ્રરૂપ” અથવા “માસક”નું નામ આપવામાં આવ્યું હતું. તેમાં પણ “અર્ધ માસક” “કાંકણી” ( માસક) અને “અર્ધ કાંકણી” ( માસક) ના સિક્કાઓ બનાવવામાં આવ્યા હતા. એ સિવાય સેનાના સિક્કાઓ પણ ટંકશાળમાં પાડવામાં આવતા. સિકકાની નક્કલ કરનારાઓ તેમાં ફાવી ન જાય તેવી રીતનાં મિશ્રણ કરવામાં આવતાં હતાં, તથા તેના ઉપર ખાસ કાયદાના પ્રતિબંધ રાખવામાં આવ્યા હતા. (આ સંબંધમાં જુઓ કટિલ્ય અર્થશાસ્ત્રના ખંડ બીજાના ખાસ સિકકા પ્રકરણના અધ્યાય.) વ્યાપારની સગવડતા
તેવી જ રીતે વ્યાપારની સગવડતા ખાતર વ્યાજથી નાણાં આપ-લે કરવાનો વહેવાર છૂટથી ચાલુ કરવામાં આવ્યું હતું અને તેને અંગે પણ ખાસ નિયમો ઘડવામાં આવ્યા હતા. (જુઓ અર્થશાસ્ત્ર, ખંડ ૩ જે, પ્રકરણ ૧૧ મું.) શરાબ આદિ વ્યસને પર રાજયને પ્રતિબંધ
આ ઉપરાંત શરાબ, જુગાર આદિ સાત વ્યસને ઉપર પણ ખાસ પ્રતિબંધ મૂકવામાં આવ્યા હતા. આને અંગે પંડિત ચાણકય ખાસ લખે છે કે આ વ્યસનમાં શરાબનું વ્યસન ભારતની પ્રજાનું અહિત કરનારું અને અધોગતિએ પહોંચાડનારું હોવાથી તેના ઉપર ખાસ પ્રતિબંધ રહેવો જોઈએ. પરિણામે પંડિત ચાણકયે શરાબના ઉપર કડકમાં કડક પ્રતિબંધ મૂક્યો હતો. મેગેસ્થિનિસ કે જે મેસીડેનીયાના પ્રતિનિધિ તરીકે મહારાજા ચંદ્રગુપ્તના દરબારમાં હાજર હતા, તે લખે છે કે “ભારતીય પ્રજા આ કાળે મદિરાપાનથી અલગ હતી.”
Page #266
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૬ હું
મહારાજા ચંદ્રગુપ્તની રાજ્યવ્યવસ્થા ને મહાજનની મહત્તા,
મગધ સામ્રાજ્યમાં અનેક રાખ્યું ભળી ગયાં તેની સફળતાનું મુખ્ય કારણ એ સમજાય છે કે આ કાળે યુદ્ધની મહત્તા સવિશેષ મનાતી હતી, અને સમસ્ત ભારતમાં મગધ સામ્રાજ્ય પાસે સે કરતાં વિશેષ હસ્તિબળ તેમજ અશ્વબળ હતું.
પંડિત ચાણક્ય આના સંબંધમાં પિતાને અભિપ્રાય દર્શાવતાં લખે છે કે-રાજાઓને વિજય મુખ્યત્વે કરી હાથીઓ પર અવલંબી રહેલો હોય છે.
हस्तिप्रधानो विजयो राज्ञाम् । परानिकव्यूहदुर्गस्कन्धावारप्रमर्दना यतिप्रमाणશરીર બળદળો તિન ત ો ૌ. અર્થ૦ ૨, ૨
ઉપરોક્ત કારણોસર મહારાજા ચંદ્રગુપ્તના રાજ્યઅમલમાં ખાસ કડક કાયદો ઘડવામાં આવ્યો હતો કે–“સ્તિપાતનં જુદા . અર્થ૦ ૨, ૨ જે કોઈ હાથીને વધ કરશે તેને પ્રાણદંડ દેવામાં આવશે.” હાથીઓનું મુખ્યત્વે ઉત્પત્તિસ્થાન કલિંગ અને અંગ દેશ ગણાતે હતે.
હિનાના શ્રેષ્ઠ રાખ્યાતિ જહાનારા. શાથ ઘરાન્તા દિવાનાં જમા થતા || વૌ. ગાથે ૨, ૨
ઉપરોક્ત પ્રદેશ મગધની બહુ નજદિક હેવાના કારણે હાથીઓની પ્રાપ્તિ અહિંથી સુગમતાભરી રીતે થતી હતી, કે જે હસ્તિબળના ગે મગધની સેના અન્ય રાજ્યની સેનાના હિસાબે, અધિક શક્તિશાળી ગણતી હતી.
મહારાજા ચંદ્રગુપ્તની જીતના અંગે પંડિત ચાણકય લખે છે કે “આ કાળે મગધમાં
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૨૨
સમ્રાટ્ સંપ્રતિ
વરસેનિકની પ્રાપ્તિ સફળતાપૂર્વક થતી હતી, તે જ પ્રમાણે પ્રજાને પણ લડાયક જુસ્સો અપૂર્વ હતું. એ કારણે મગધની સેના ભારતમાં વિશાળ અને પ્રભાવશાળી ગણાતી હતી કે જે મગધના વિજયનું મુખ્ય અંગ હતું.'
પંડિત ચાણકયે ઉપરોક્ત કારણેને અંગે મગધને સામ્રાજ્ય બનાવવામાં સફળતા મેળવી હતી અને ગણ રાજ્ય તેમજ જનતંત્ર રાજ્યને નષ્ટ કરી પિતાને સામ્રાજ્યવાદ નિષ્કટક રીતે ચાલુ રાખ્યું હતું.
- પંડિત ચાણકયે રાજ્યપ્રાપ્તિમાં સૂત્રધાર તરીકે ભજવેલ બહુરૂપીના પાઠમાં તેનાં નીચે મુજબ અલગ અલગ નામે ગ્રંથકાર તરફથી રજૂ કરવામાં આવ્યા છે.
वात्सायनः मल्लिनागः कुटिलश्चणकात्मजः ।
द्रामिलः पक्षिलः स्वामी विष्णुगुप्तोङ्गालश्च सः॥ જેમાં બધાએ કરી રાજ્યસંચાલનમાં અર્થશાસ્ત્રની નીતિના અંગે તેનું નામ ચાણક્ય તરીકેનું વિશેષ પ્રસિદ્ધિ પામ્યું છે.
ઈ. સ. પૂર્વે ૩૦૬ માં મગધ સામ્રાજ્યની સતા ભારત પર નિરંકુશ બની ત્યારથી માંડી મહારાજા ચંદ્રગુપ્તના જીવનકાળ સુધી અને તત્પશ્ચાત્ મહારાજા ચંદ્રગુપ્તના મૃત્યુ બાદ પંડિત ચાણક્ય -લગભગ વવૃદ્ધ અવસ્થાએ વાનપ્રસ્થ તરીકે હતા ત્યાં સુધીમાં એટલે લગભગ મોર્યવંશની રાજ્ય સ્થાપના બાદ લગભગ ૪૦ વર્ષો સુધી મગધ સામ્રાજ્યની સામે કેઈએ પણ માથું ઉંચકયાને બનાવ બન્યો હોય એવું જણાતું નથી. મહારાજા બિંદુસારના રાજ્યઅમલ સમયે પંજાબ તરફથી હમલાઓ થયા હતા, ત્યારે મહારાજા બિંદુસારના યુવાન પુત્ર અશેકે પિતાની વીરતાના બળે તેમાં વિજય મેળવી મગધ સામ્રાજ્યની કીર્તિમાં વધારો કર્યો હતો. રાજયવ્યવસ્થા–
પંડિત ચાણકયે રાજ્યસંચાલન અંગે નીચે પ્રમાણેની વ્યવસ્થા કરી હતી:–
કેન્દ્રિત સરકારની સ્થાપના કરી તેમાં તેણે રાજ્યસંચાલન અંગે ત્રણ વિભાગે બનાવ્યા હતા. (૧) મંત્રીમંડળ, (૨) નગરમહાજન, (૩) અને અન્ય અધિકારી વર્ગ.
આ પ્રમાણેની રાજ્ય વ્યવસ્થાની મુખ્ય અંગરચનાને કારણે રાજ્યવ્યવસ્થા સુંદર રીતે સચવાઈ હતી, અને રાજ્યવહીવટમાં કાર્યસિદ્ધિ સારી રીતે થઈ હતી. રાજ્યવહીવટને તેણે નીચેના નવ વિભાગમાં વિભક્ત કરી નાખ્યું હતું.
(૧) Minister of Finance ( અર્થ સચિવ. ) (૨) Home Member (Minister) (ગૃહસચિવ. )
Page #268
--------------------------------------------------------------------------
________________
મહારાજા ચંદ્રગુપ્તની રાજ્યવ્યવસ્થા ને મહાજનની મહત્તા,
(૩) Minister of War-વિગ્રહ ખાતાને પ્રધાન (8) Minister of Revenue & Agriculture (ūdaislai Halld). (૫) Minister of Justice & Chief Justice (ન્યાયાધીશ અને મેજીસ્ટ્રેટ.) (૬) Minister of Deplomacey (રાજ્યત કાઉન્સલ). (૭) President of Council ( પ્રધાન). (૮) Minister of Law (કાનૂન સચીવ). (૮) નગરશેઠ અથવા નગર મહાજનના પ્રતિનિધિ.
ઉપરોક્ત નવ પ્રકારનાં ખાતાંઓની અલગ અલગ પ્રતિનિધિત્વ દ્વારા રાજ્ય સંચાલનની વ્યવસ્થા પંડિત ચાણકયે શુક્ર અને અભયના નીતિશાસ્ત્ર અનુસારે કરી હતી. તેમાં નગરશેઠ અથવા નગર મહાજનના પ્રતિનિધિની સલાહ લેવામાં આવતી હતી અને મહાજનના પ્રતિનિધિ તરીકે ગણતા નગરશેઠની પ્રજાના વતી થતી માગણીઓ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવતું હતું. પ્રજાસત્તાક વહીવટ–
આ પ્રજાસત્તાક વહીવટને અંગે લખતાં પંડિત ચાણકય જણાવે છે કે “નગરમહાજન શબ્દ ” એ પ્રાચીન સાહિત્યનું અધ્યયન છે કે મહાજનની સ્થાપના રામાયણના કાળમાં થઈ હતી. તેના અંગે પુષ્ટિમાં રામાયણનો દાખલે નીચે મુજબ પંડિત ચાણક્ય આપે છે. “જ્યારે મહારાજા દશરથે રામને રાજ્યગાદી આપવાની ઈચ્છા કરી, ત્યારે તેણે નગરમહાજનને બોલાવી તેના સંબંધમાં પૂછયું હતું.” આ પ્રસંગને અંગે વામિક ઋષિ કહે છે કે –
ब्राह्मणाः बलमुख्याश्च पौरजानपदैः सह । उपतिष्ठति रामस्य समग्रमभिसेचनम् ।
पौरजानपदाचापि नैगमश्च कृताञ्जलिः ॥ સુજ્ઞ વાચક, મહાજન શબ્દની ઉત્પત્તિ પ્રાચીન કાળથી થએલ સમજાય છે, તેને ઉલેખ હસ્તલિખિત ગ્રંથમાં પણ છે. આ વસ્તુને અંગે ઊંડાણભર્યા સંશોધનથી જણાય છે કે રામરાજ્યના સમય કરતાં અધિક પ્રાચીનકાળે મહારાજા વૃષભદેવના ઈવાકુ રાજ્યવંશથી મહાજનને સંબંધ ચાલુ થયો છે કે જેના અંગે મહારાજા ઇષભદેવે ભારતમાં સામ્રાજ્યની
સ્થાપના કરતાં “મહાજન અને તેના પ્રતિનિધિ નગરશેઠની સ્થાપના કરી, મહાજનને રાજ્યવહીવટમાં સુંદર સ્થાન આપ્યું હતું.” રાજ્યવહીવટમાં પિતાને સંપૂર્ણ હક્ક હોવાના કારણે મહાજને રાજ્યવ્યવસ્થામાં સંપૂર્ણ સાથ આપ્યો હતો.
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૨૪
સમ્રાટુ સંપ્રતિ આ સંબંધમાં મહારાજા ભેજના સમયમાં રાજ્યકવિ કાલિદાસે રઘુવંશ કાવ્યમાં રિજન પદને” ઉલ્લેખ કરતાં રઘુવંશની પૂર્વે ઈક્વાકુ વંશથી મહાજનની ઉત્પત્તિ થઈ હતી એમ જણાવ્યું છે, કે જે ઈવાકુવંશના મૂળ સ્થાપક શ્રીષભદેવ હતા. તેવી જ રીતે મહાજનને સંતેષી પ્રજાસત્તાક રાજ્ય બનાવવામાં મહારાજા ચંદ્રગુપ્તની પૂર્વે થએલ મહારાજા શ્રેણિકે સફળતા મેળવી હતી અને મગધનરેશ બિંબિસારને શ્રેણિકનું ઉપનામ આપ્યું હતું.
મનુસ્મૃતિમાં પણ દેશ સંઘ” અને “ગ્રામ્ય સંઘનું” નીચે પ્રમાણે વર્ણન આવે છે – - “ો ગામલેશ કાનાં છ સત્યેન સંવિધા
विसं वदेनरो लोभात्तं राष्ट्राद् विप्रवासयेत् ॥ मनु । ८ । २१६ ॥ તેવી જ રીતે કલિંગરાજ ખારવેલના હાથીગુફાવાળા શિલાલેખમાં પણ આને ઉલેખ કરવામાં આવ્યો છે, જેમાં મહારાજા ખારવેલે “મહાજન”ને સુંદર રીતના મહત્વતાભર્યા અધિકાર સુપ્રત કર્યા હતા તેના અંગે ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજ્ય સંચાલનમાં મહાજનના સહકારની ખાસ જરૂરિયાત
મહારાજા કુમારપાળના રાજ્યામલ દરમિયાનમાં શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યે મહાજનની સત્તા રાજ્યવહીવટમાં પ્રબળ બનાવી, ગુર્જરભૂમિના વિજયી રાજવીઓની કીર્તિ વધારી હતી.
આ સંબંધમાં અજોડ સાહિત્યકાર શ્રીમાન કનૈયાલાલ મા. મુન્શીએ પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ અને રાજાધિરાજ નામના ત્રણ ગ્રંથ લખી મહાજન( કહેતાં દેશ)ના પ્રતિનિધિઓ પરત્વે સંપૂર્ણ વિશ્વાસ ધરાવી રાજ્ય ન ચલાવી શકાય ત્યાંસુધી સામ્રાજ્યના પાયાઓ સદેદિત ડેલાયમાન રહે છે એમ સાબિત કરી આપ્યું છે. ભારતની મહાસભા પણ પિતાનું પ્રતિનિધિત્વ માગે છે –
આજે ભારતની સ્વતંત્રતાને ચાહતી મહાસભા કે જેનું બીજું નામ મહાજન અથવા દેશસંઘ ગણાય તેણે પણ પ્રાચીનમાં પ્રાચીન રાજ્યનીતિ અનુસાર વર્તમાન સરકાર પાસે રાજ્યવહીવટી તંત્રમાં પોતાના હક્કાની માગણે રજૂ કરી, અહિંસાવાદને પ્રાધાન્ય સ્થાને રાખી, મહાજન શબ્દની કિંમત અને મહાજનનું બળ જગતભરને બતાવી આપ્યું છે. જગતભરની રાજ્યસત્તાઓ આને ધડો લેશે ખરો કે?
આ લડત ઉપરથી બ્રિટિશ સામ્રાજ્ય જેવો રાજ્યસત્તાઓ તે શું પરંતુ જગતભરની રાજ્યસત્તાઓએ નિશ્ચયપૂર્વક માની લેવું કે રાજ્યઅંગની બે બાંહો સમાન છે. “જમણી બાંહ્ય તે દેશ યા મહાજન અને ડાબી બાંહા તે રાજ્યાધિકાર.”
આ બે પૈકી એક અંગ ઢીલું થતાં બીજાં અંગને તેની અપંગતા તરત જણાઈ
Page #270
--------------------------------------------------------------------------
________________
મહારાજા ચંદ્રગુપ્તની રાજ્યવ્યવસ્થા ને મહાજનની મહત્તા
२२५ આવે છે. એક હાથે કદાપિ તાળી ન પડે તેવી જ રીતે રાજ્યવહીવટ દેશપ્રતિનિધિ સભાને બાજુએ મૂકી કદાપિ કાળે એકહથ્થુ ચલાવી શકાય જ નહિ. એકહથ્થુ વહીવટનાં પરિણામે વિપરીત આવે છે –
ધારો કે રાજ્યાધિકારી વર્ગ મહાજનથી વિમુખ થઈ અથવા તેના ઉપરવટ થઈ, પ્રજાપ્રતિનિધિત્વપણને વિરોધ કરી રાજ્યાધિકાર ચલાવે તો તેનું પરિણામ સદા ય કુસંપ અને અસંતેષમાં આવે છે.
જ્યારે જરૂરી કાર્યપ્રસંગે યા આક્રમણ સમયે પ્રજાજનની સહાયતાની, સૈન્યબળની અથવા તે રાજનીતિજ્ઞ નેતાઓની કિંમતી સલાહ યા તો મદદની જરૂર પડે ત્યારે પ્રજાની ઉપરવટ થઈ એકહથ્થુ સત્તા દ્વારા રાજ્યવહીવટ ચલાવનાર રાજા અને રાજ્યાધિકારી વર્ગની એવી તે કડી સ્થિતિ થઈ પડે છે કે જેના વેગે સામ્રાજ્યના પાયા ઢીલા અને જર્જરિત બની, એકાંગી જેવા અ૯પજીવી બને છે.
આ પ્રમાણે મહાજનની કિંમતી સલાહ અને સહકાર ન મેળવનાર અને તેનાથી વિમુખ રહેનાર રાજ્યસત્તાઓની સ્થિતિ કઢંગી થઈ પડે છે. મહારાજા કુમારપાળની રાજ્ય પ્રાપ્તિમાં મહાજનની સંમતિ
પૂર્વ પરંપરાના ભારતીય ઇતિહાસ તરફ દષ્ટિપાત કરતાં મહારાજા ભરત, શ્રેણિક, ખારવેલ, કુમારપાળ, ચંદ્રગુપ્ત, અશોક, સંપ્રતિ, મહારાજા ભેજ તથા વિક્રમ આદિ પ્રભાવશાળી રાજવીએ શું કમતાકાત, અને એક હાથે ધરતીને ધજાવવામાં પછાત પડે એવા હતા કે જેમણે નિત્ય તેમના પ્રતિનિધિઓ દ્વારા મહાજનની સલાહ લઈ બહુમાનપૂર્વક મહાજનનું માન તેમજ મરતબો સાચવી રાજ્ય ચલાવ્યું હતું. મહારાજા સિદ્ધરાજ જયસિંહના મૃત્યુ બાદ તેના ઉત્તરાધિકારી રાજ્યપુત્ર કુમારપાળને ગરવી ગુજરાતનું સમ્રાટપદ અર્પણ કરતી વખતે રાજ્યાધિકારીઓએ શું મહાજનનું બહુમાન અને તેની કિંમતી સલાહ માન્ય નહેતી રાખી? 1. આ પ્રમાણે રાજ્યવહીવટ પ્રજાસત્તાક બનાવવામાં પ્રાચીનમાં પ્રાચીન ગ્રંથિક પુરાવાઓ ઉપર પ્રમાણે મળી આવે છે, કે જેના વેગે ભારત પિતાની ભૂમિને વર્તમાન કાળ સુધી ગૌરવપૂર્વક સંસ્કારી ભૂમિ તરીકે ગજવી શકી છે. પ્રાચીન કાળમાં મહાજને સંભાળેલ સામ્રાજયોને વહીવટ
જે સમયે એકવચની મહારાજા હરિશ્ચ (સત્ય) પરીક્ષામાં પિતાનું રાજ્ય બ્રાહ્મણ સ્વરૂપે આવેલ પરીક્ષા વિશ્વામિત્ર ઋષિને દાનમાં દઈ વર્ષને વનવાસ લેગ તે સમયે
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૨૬
સમ્રાટ્ સ પ્રતિ
પણ મહાજને જ મહારાજા હરિશ્ચંદ્રની ગેરહાજરીમાં જ રાજ્યસત્તા અને રાજ્ય સંભાળ્યું હતું; છતાં મહાજનના હાથે કાઇપણ જાતની ગેરવ્યવસ્થા થવાના દાખલા ગ્રંથાના કોઇપણ પાને જોવામાં આવ્યેા નથી. તે જ માફ્ક મહારાજા રામના વનવાસ દરમિયાન મહાજનના હાથમાં બાર વર્ષ સુધી રહેલ રાજ્યવહીવટમાં મહાજનના હાથે કઇપણ અનિષ્ટ થયાનું કાઇપણ ઠેકાણે નાંધાયું નથી. તેના બદલે ઊલટી તેના સ્થળે મહાજને સુંદર રીતે રાજ્યવ્યવસ્થા સાચવી રાજ્યનીતિ વિકસાવી હતી. આ પ્રમાણેની ઐતિહાસિક નોંધા પ્રાચીન ઇતિહાસને પાને મળી આવે છે. આ ઉપરથી સ્પષ્ટ રીતે સમજાય છે કે મહાજનના હાથમાં (દેશના હાથમાં ) રાજા અને પ્રજાના સંયુક્ત મળે રાજ્યવહીવટ રહેતાં, તે વહીવટ ચાવ—કૃતિવારી ’ યશસ્વી અને ગૌરવવક થઈ પડે છે.
''
X
X
રાજ્યવહીવટમાં પ્રાચીન નીતિશાસ્ત્રના આધારે પંડિત ચાણાયે પેાતાની તીક્ષ્ણ બુદ્ધિના ઉપયાગ કરી ૬,૬૦૦ àાકના અર્થશાસ્ત્રના માટે ગ્રંથ અલગ અલગ ૨૪
વિભાગમાં રચી રાજ્યનીતિ સમજાવી હતી.
X
તે જ ગ્રંથાનુસાર પંડિત ચાણાક્યે રાજયવહીવટમાં રાજ્યનીતિના ઉપયોગ કરી શામ, દામ, દંડ ને ભેદની રાજ્યનીતિદ્વારા મગધસામ્રાજ્યને યાગ્ય બંધારણપૂર્વકનું અનાવ્યું કે જેતુ' અનુકરણ કરવા દેશેદેશના પ્રતિનિધિએ પાટલિપુત્ર આવતા હતા. તેના ખંધારણને ચેાગે ભારતના વેપાર જળ અને ખુશ્કી માગે જગતભરમાં અનુસ ધાયા હતા અને ભારત જગતભરની રાજ્યવ્યવસ્થામાં અગ્રસ્થાને ગણાવા લાગ્યું હતું.
મહારાજા ચંદ્રગુપ્ત પાસે આ કાળે સૈન્યબળ કેટલું હતુ તેના સંબંધમાં ડૉ. સ્મિથ જણાવે છે કે ૬૦,૦૦૦ પદાતિ, ૩૦,૦૦૦ અશ્વારાહી, ૮,૦૦૦ રથ, ૭૫૦ ગજારાહી સવારા, તથા ૮,૦૦૦ રથારાહી હતા. ડા. સ્મિથના જણાવ્યા મુજબ દરેક રથ અને દરેક હાથીઓ ઉપર ત્રણ ત્રણ કુશળ ધનુર્ધારીએ બેસતા હતા.
,,
મહારાજા ચંદ્રગુપ્તના રાજ્યામલમાં લશ્કરીખ ચાલીશ કરાડ ઉપરાંતના હતા. તેવી જ રીતે મહારાજા ચંદ્રગુપ્તના કાળમાં દાનની વ્યવસ્થા પણ સુંદર રીતે કરવામાં આવી હતી, જેથી ગરીબ અને અપંગ વર્ગને મહારાજા ચંદ્રગુપ્તનુ રાજ્ય લેાકપ્રિય થઇ પડ્યું હતુ. કુશળ કારીગરા અને વિજ્ઞાનીઓને રાજ્યસહાયતા સારા પ્રમાણમાં મળતી હતી તેની સાથેાસાથ સાર્વજનિક હિતકાર્યો પર પણ સુંદર નજર રાખવામાં આવી હતી. ખેતીવાડીના અંગે ખેડૂતાને સહાયતારૂપ ગંગા નદીમાંથી અલગ અલગ નહેરાના ફાંટાઓ કાઢી છેક સારાષ્ટ્રના ગિરનાર પર્વત સુધી ખેડૂતાને રાહત આપી હતી.
મહારાજા ચદ્રગુપ્તના ધાર્મિક વિશ્વાસ—
મહારાજા ચંદ્રગુપ્તની ધાર્મિકતાને અંગે કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રાચાય લખે
Page #272
--------------------------------------------------------------------------
________________
મહારાજા ચંદ્રગુપ્તની રાજ્યવ્યવસ્થા તે મહાજનની મહત્તા
૨૨૭
છે કે પંડિત ચાણાકયે મહારાજા ચંદ્રગુપ્તને ધાર્મિક પરીક્ષાદ્વારા જૈન ધર્મને પ્રમાણભૂત સિદ્ધ કરી બતાન્યા હતા જેને લગતી ખીના નીચે મુજબ છે:—
એક દિવસ મહારાજા ચંદ્રગુપ્તના મહેલમાં અંત:પુર નજદિકના એક વિશાળ એરડામાં અલગ અલગ ધર્મના સાધુએને પડિત ચાણાકયે ધમ પરીક્ષા અર્થે ખેલાવ્યા હતા. તે પ્રસંગે મહાબુદ્ધિવાન ચાણાકયે પેાતાની ચાણાકયબુદ્ધિના ઉપયાગ કરી રાજ્યમહેલના અંત:પુર અને આ સાધુઓના મેસવાના દીવાનખાનાની વચ્ચે ખુલ્લી પડતી અગાસીવાળી જમીન પર ચુનાની ભૂકીના ત્રણ્ણા થર પથરાવ્યા હતા કે જે થરના ઉપયોગ તેણે પરીક્ષા ક હતા. અંત:પુરના એરડાઓની નજદિક રૂપલાવણ્ય યુક્ત દાસીઓને એવી રીતે બેસાડવામાં આવી હતી કે તે દાસીએ સામેના ઓરડામાં બેઠેલ સાધુએને જોઇ શકે, અને સાધુએ દાસીઓને જોઇ શકે. આ દાસીઓને આકર્ષક વસ્ત્રાભૂષણ પહેરાવી સુદર રીતે સજ્જ કરી હતી કે જેથી સ્વાભાવિકતાએ મનુષ્યનું હૃદય ચંચળ બની તે તરફ આકર્ષાય. મહારાજા અને પડિત ચાણાયે બન્ને એરડાઓની વચમાં એક એરડામાં એવી રીતે બેઠક લીધી હતી કે તેની ખબર રાજ્યમહેલમાં ધર્મચર્ચા પધારેલ સાધુઓને પડે નહિ.
ઉપર પ્રમાણેની વ્યવસ્થા કર્યા બાદ દરેક પંથના સાધુઓને વારાફરતી ધ ચર્ચા મેલાવવામાં આવ્યા. મહારાજા અને પડિત ચાણાકય આદિ રાજ્યવગે ઈરાદાપૂર્વક ગેરહાજર રહી સાધુઓને એકલા જ ઉપરીક્ત એરડામાં બેસાડી રાખ્યા. આ પ્રમાણે લગભગ એકાદ કલાક તેમને રાજ્યમહેલના એરડામાં બેસાડી રાખી તેમની હિલચાલ તરફ સૂક્ષ્મષ્ટિ રાખવામાં આવી. પરિણામે જૈનધર્મ સિવાયના અન્ય દરેક ધર્મના સાધુએ ત્યાં વારાફરતી આવ્યા. સમય મળતાં અંત:પુરની કુતૂહલતા તરફ્ સની ષ્ટિ જતી; અને તેએ પાતાના સ્થાન ઉપરથી ઊઠી અગાસી વચ્ચે જઇ અંત:પુરની દાસીવર્ગની રમતીયાળ ચેષ્ટાએ નીહાળતા. આમ હલન-ચલનમાં તેમની પાદુકાએ પાથરેલ ચુના ઉપર પડતી અને તેથી તેઓના હૃદયની ચંચળતા સમજાઈ આવતી. આવી રીતે દરેક ધર્મના સાધુઓની પરીક્ષા થયા બાદ શ્વેતાંબર જૈન મુનિઓને ખેલાવવામાં આવ્યા. તેમને રાજાના ખાસ એરડામાં બેસાડવામાં આવ્યા કે જે એરડા અંત:પુરના રણવાસની લગાલગ હતા.
જૈન મુનિએ પધાર્યા બાદ તેમની પરીક્ષાર્થે મહારાજા ચંદ્રગુપ્ત અને પંડિત ચાણાકય આદિ રાજયગે ગુપ્તસ્થાને બેઠક લીધી. રાજ્યમહેલમાં પધારેલ મહામુનિઓએ મહારાજા ચંદ્રગુપ્ત આદિ રાજ્યવર્ગ જ્યાંસુધી તેમના એરડામાં ન આવ્યે ત્યાંસુધી આ જીતેંદ્રિય સાધુએ મૂર્તિની પેઠે સ્થિર બેસી રહી, સ્વાધ્યાય અને શાસ્ત્રગાણી તરફ્ ધ્યાન પહોંચાડી આવશ્યક ક્રિયામાં લીન થયા. પછી રાજા અને અમલદારવર્ગ ત્યાં આવતા તેમને ધર્મોપદેશ સંભળાવી ભૂમિ તરફ જ નજર રાખી આ જીતેંદ્રિય સાધુએ પેાતાના સ્થાને ચાલ્યા ગયા.’
આ પ્રમાણે ધ પરીક્ષામાં જૈનસાધુએ મહારાજા ચંદ્રગુપ્તને ઉત્તમાત્તમ ક્રિયાપાત્ર
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૨૮
સમ્રા સંપ્રતિ અને શુદ્ધ સંયમી જણવાથી તે ચુસ્ત જૈનધમી બને અને તે ત્યાં સુધી કે જૈનધર્મની વિરુદ્ધ કોઈપણ જાતને પ્રચાર કરનાર, જૈનમંદિરમાં આશાતના કરનાર, તેમજ તેને નુકસાન પહોંચાડનાર માટે ખાસ કડકમાં કડક કાયદાઓ તેણે ઘડ્યા. ડે. સિમથ મહારાજા ચંદ્રગુપ્તના ધર્મને અંગે જણાવે છે કે “આ મહાન સમ્રાટ બિંબિસાર જેવો જ જેન હતું તેવું ન માનવાને કંઈ પણ કારણ નથી. શિશુનાગ, નદ અને મૈર્યોના સમયમાં જેનધર્મ મગધમાં પ્રતિષ્ઠા ભેગવતા હતા. વિદ્વાન બ્રાહ્મણે ચાણકયની યુક્તિથી ચંદ્રગુપ્ત રાજ્ય મેળવ્યાની વાત જૈનધર્મ રાજ્યધર્મ હતો તે માન્યતા માટે અપ્રાસંગિક નથી. જેને પિતાના વિધિવિધાન માટે પરંપરાથી બ્રાહ્મણે રક્તાં આવ્યા છે. નંદ અને પછીના નવ રાજાની સેવા તેમના મંત્રીઓએ જેનસાધુઓની સહાયતાથી જ કરી છે. આ કાળના મહાનું અમાત્યના જૈન સાધુઓ મિત્ર તરીકે ગણાતા હતા.' -
આ પ્રમાણે મહારાજા ચંદ્રગુપ્તના રાજ્યામલ દરમિયાનમાં જેનધ ઉચ્ચ કેટીની જનસેવા દ્વારા મગધ સામ્રાજ્યને દુકાળના અને નદીની રેલ જેવા ભયંકર આક્તના સમયમાં પણ તરતો રાખ્યું હતું, જે વસ્તુ નિર્વિવાદ રીતે સર્વમાન્ય રહે છે. આ વસ્તુસ્થિતિને ડ. થેમ્સ જેવા પણ સ્વીકાર કરે છે.
મહારાજા ચંદ્રગુપ્ત ભરયુવાન અવસ્થામાં ઈ. સ. પૂર્વે ૩૨૨ માં ભારતની ગાદી ઉપર આવ્યું હતું. તેણે પાંચ વર્ષ સુધી પંજાબના રાજા તરીકે રાજ્ય કર્યું હતું. બાદ ઈ. સ. પૂર્વે ૩૧૭ માં મગધ સામ્રાજ્યના સમ્રાટ તરીકે રાજ્યગાદી મેળવી. આ પ્રમાણે ૨૪ વર્ષ સુધી તેણે પિતાનું રાજ્ય નિષ્કટક રીતે ભેળવ્યું. બાદ ઈ. સ. પૂર્વે ૨૯૮ માં ૫૦ વર્ષની પ્રેઢાવસ્થાએ તેનો સ્વર્ગવાસ થયે.
Page #274
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૭ મું.
મહારાજા બિંદુસાર, ઈ. સ. પૂર્વે ર૯૮ થી ૨૭૨, વીરનિર્વાણ ર૨૯ થી ૨૫૫ ૨૬ વર્ષ
આ મહારાજાને જન્મ નંદકુમારી ધારિણી ઊર્ફે દુર્ઘટાની કુખથી ઈ. સ. પૂર્વે ૩૧૪ અથવા ૩૧૫ના ગાળામાં થયો હતે. જે સમયે મહારાજા ચંદ્રગુપ્તનું અવસાન થયું ત્યારે તેની ઉમર લગભગ સોળ સત્તર વર્ષની હતી.
આ મહારાજાને જન્મ તેની માતાની કૂખ ચીરી આઠમા મહિને થએલ હોવાથી તેની શારીરિક સ્થિતિ નબળી હતી અને પરિણામે તે અવારનવાર માંદો રહેતો.
દ્વિીપવંશમાં મહારાજા બિંદુસારને બિંદુસાર તરીકે, વાયુપુરાણમાં ભદ્રસાર તરીકે અને અન્ય પુરાણેએ તેને “વારીસાર” એવા નામથી સંબોધેલ છે. ડે. ફલીટે આ મહારાજાને એમિચેટ્સ (Amitrochets) તરીકે સંબોધેલ છે. આ મહારાજાના રાજ્યામલ દરમિયાનમાં યુગપ્રધાન તરીકે શ્રી આર્યમહાગિરિજી હતા તથા શ્રી આર્ય– સુહસ્તિસૂરિ પણ દીક્ષિત સાધુ તરીકે વિદ્યમાન હતા.
મહારાજ બિંદુસારે પંડિત ચાણકયની મદદથી સોળ સામ્રાજ્ય ઉપર પિતાની વિજયપતાકા ફરકાવી હતી, જે વાતને ડૉ. સિમથ પણ ટેકો આપે છે. એટલે કે મગધ સામ્રાજ્યની સીમા બંગાળના સમુદ્રથી માંડી સિંહલદ્વીપ સુધી પહોંચી ગઈ હતી. જે પ્રદેશ જીતવાને પ્રારંભ મહારાજા ચંદ્રગુપ્ત કર્યો હતો તે પ્રદેશો બિંદુસારે પંડિત ચાણકયની મદદથી સંપૂર્ણ જીતી લીધા અને લગભગ સમસ્ત ભારત મગધ સામ્રાજ્યની સત્તા નીચે આવ્યું હતું મહારાજા બિંદુસારને ચહસસાર–
મહારાજા બિંદુસારનાં લગ્ન તેની સેળ વર્ષની ઉમરે એક બ્રાહ્મણ કન્યા સાથે તેની
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૩૦
સમ્રા સંપ્રતિ સર્વોત્તમ કુંડળીના આધારે કરવામાં આવ્યા હતા. તેની કખથી એકાદ બે વર્ષમાં જ ભારતના મહાન સમ્રાટું અશોકને જન્મ ઈ. સ. પૂર્વે ૨૯૫ અથવા ૨૬માં થયેલ હતું. બીજી બાજુએ સમ્રા બિંદુસાર ઉપરોક્ત લગ્ન બાદ એટલો બધો વિષયાંધ બન્યું હતું કે પોતાના નબળા બાંધાને વિચાર ન કરતાં બમ્બે વર્ષે નવી નવી સ્ત્રીઓ પરણતો જ ગયો હતો કે જેના યોગે તેને દશ બાર પુત્રની ઉત્પત્તિ થઈ હતી, પરંતુ તેનું પરિણામ એ આવ્યું કે લગભગ ૪૦ વર્ષની યુવાવસ્થામાં ઈ. સ. પૂર્વે ર૭રમાં તેને પિતાના દેહને ત્યાગ કરે પડ્યું. તેના રાજ્યામલમાં બનેલ મુખ્ય ઘટનાઓની નેંધ નીચે મુજબ છે. મહારાજા બિંદુસારના રાજ્યવહીવટમાં બનેલ ઘટનાઓ
પંડિત ચાણકય મહારાજા ચંદ્રગુપ્તના મૃત્યુ બાદ લગભગ ૧૫ વર્ષ સુધી જીવવા પામ્યા હતા. નંદવંશના કુટુંબીઓ તરફથી પણ પંડિત ચાણક્ય વિરુદ્ધ કાવત્રાં થયા કરતા હતા, જેને સામને પંડિત ચાણક્ય બહાદુરીથી કર્યા કરતા હતા છતાં તેના કાવત્રાંને ભેગ અન્ત પંડિત ચાણક્યને બનવું જ પડયું. આ વિષયમાં નવાંગી ટીકાકાર શ્રીમદ્દ અભયદેવસૂરિજી જણાવે છે કે –
એક દિવસ નંદરાજાના સુબંધુ નામના પ્રધાને એકાંતમાં બિંદુસાર રાજાને કહ્યું કે“હે દેવ! જે કે અમે શત્રુ પક્ષના છીએ અને તેટલા ખાતર જ અમે દૂર કરાયા છીએ; છતાં રાજ્યને હિતકર કાંઈક હું આપને જણાવું છું. આપના માનને લાયક પંડિત ચાણકય હલકી પ્રવૃત્તિને અને પાપકર્મમાં પૂરો છે. અત્યંત કરુણ રીતે રડતી તમારી માતાનું પેટ ચીરી તે પાપીએ તેને પરલોક મોકલી. શું તે કાર્ય આપને અયોગ્ય લાગતું નથી ? તમારે પણ તમારા આત્માનું પ્રયત્નપૂર્વક રક્ષણ કરવું.”
રાજાએ ઉપરોક્ત હકીક્ત સાંભળી પોતાની ધાવમાતાને પૂછયું ત્યારે તેણીએ ભેળા ભાવથી જણાવ્યું કે હે પુત્ર! સુબંધુની હકીકત સત્ય છે.
ધાવ માતાનાં ઉપરોક્ત વચન સાંભળી મહારાજા બિંદુસાર ક્રોધે ભરાયે. પંડિત ચાણકય આ વસ્તુને તરત પારખી ગયે અને પિતાને ઘેર આવ્યું. સગાંસંબંધીઓને બોલાવી ગ્ય શિખામણ આપી પોતાનું દ્રવ્ય ધર્મકાર્યમાં વાપરવાની વ્યવસ્થા કરી.
ચાણકયની પત્ની સ્વર્ગવાસ પામી હતી, અને તેને સંતાનમાં કહ્યું હોય એવું માલુમ પડતું નથી. એટલે પોતાના કુટુંબમાં ચાણકય એકલે જ હતું તે આ ઉપરથી સ્પષ્ટ સમજાય છે. દગા કીસકા સગા નહિ–
પછી તીક્ષણ બુદ્ધિવાળા ચાણકયે ગમંત્રાદિકથી સંયુક્ત એક પ્રકારને ગંધ બનાવી તેને લિખિત ભેજપત્ર સાથે દાબડામાં ભર્યો. પછી તે દાબડાને લાખથી બરાબર બંધ
Page #276
--------------------------------------------------------------------------
________________
મહારાજા બિંદુસાર
૨૩૧ કરી પિટીમાં મૂક્યો. બાદ તેણે તે પિટીને અનેક તાળાંઓ દઈ જાણે ઘરનું સર્વસ્વ તેમાં ન હોય તે પ્રમાણે તેને ઘરના અંદરના ભાગમાં પેક કરી મૂકી રાખી.
બીજી બાજુએ પંડિતે પિતાની બુદ્ધિને ઉપયોગ કરી દુબુદ્ધિ સુબંધુને તેની કૃતિનું બરાબર ફળ મળે તેને માટે મહારાજાને જણાવ્યું કે હું અતિ વયેવૃદ્ધ હોવાના કારણે રાજ્ય સંભાળી શકું એમ નથી. એટલે આ સુબંધુને અમાત્યપદ આપી મને મુક્ત કરે, કારણ કે હું મારું આત્મકલ્યાણ કરવા ચાહું છું.
મહારાજાએ તે મુજબ કર્યું અને આ વાવૃદ્ધ પ્રધાન રાજ્યભારથી તદ્દન અલગ થય. વયેવૃદ્ધ ચાણકયે પિતાના ઘરને તાળું મારી, નગરની બહાર જઈ મૃત્યુને ભેટવા તૈયારી કરી. પંડિત ચાણક્યનું અનશન વ્રત
બાદ ચાણકયે અનશન ગ્રહણ કરી, અગ્નિજ્વાલા પ્રકટાવી અને તેમાં પ્રવેશ કરી મૃત્યુ પામવાને નિશ્ચય કર્યો. ધાવ માતાએ આ વાત જાણી રાજાને કહ્યું કે“હે પુત્ર! આર્ય ચાણક્ય પ્રધાન પ્રત્યે તેં આ શું આચરણ કર્યું ? તેની તીક્ષણ બુદ્ધિદ્વારા તને સાત વિભાગવાળ રાજ્યવિસ્તાર પ્રાપ્ત થયેલ છે અને આ તારી જિંદગી પણ તેની યુક્તિથી બચવા પામી છે. આથી વધારે તને શું કહું? તને જીવાડવાની ઈચ્છાવાળા પંડિતે સ્ત્રીધના પાપને પણ ન ગણકાર્યું, ભયંકર લેકના અપવાદને પણ ન ગણ્યો અને તને બચા.” આ પ્રમાણે જણવી ધાવ માતાએ પૂર્વોક્ત સર્વ હકીકત કહી સંભળાવી. એટલે મહારાજા બિંદુસાર તરત જ પરિવાર સહિત પંડિત ચાણકયની ક્ષમા માગવાથે ગયા, અને ચાણક્યના પગમાં પડી, પ્રણામ કરી, લજજાથી નીચા મુખવાળા રાજાએ ગળગળા અવાજે પિતાને અપરાધ માફ કરી પુનઃ રાજ્યમંદિરમાં પધારવા પ્રાર્થના કરી.
પંડિત ચાણક્ય કહ્યું કે-“હે વત્સ! મને કોઈના પર ક્રોધ નથી, માટે તું ખુશીથી રાજમહેલે જા. મેં તે અનશનવ્રત લીધું છે.” ત્યારબાદ રાજા વંદન કરી તેને ખમાવી ઘેર ગ. આ હકીકત દુષ્ટ આશયવાળા સુબંધુના જાણવામાં આવતાં તેણે આ ગ્ય અવસર આ જાણી મહારાજાને કપટબુદ્ધિથી જણાવ્યું કે હે દેવ ! પંડિત ચાણકય આ સમયે પૂજાને લાયક છે; માટે તમારી રજા હોય તો હું પણ તેની પૂજા કરું.” સુબંધુએ પડિત ચાણક્યને બાળી મૂક્ય
આ પ્રમાણે તે પટબુદ્ધિ સુબંધુએ બીજા માણસો ન જુએ તેવી રીતે ધૂપ કરતાં એક અંગાર છાણામાં નાખી દીધો. આ સમયે દુર સુબંધુના બુદ્ધિ કાર્યને જોઈ પ્રતિકાર કરવાને અસમર્થ એ સૂર્ય પણ અસ્ત પામે. આમ છાણમાં દૂધવાતા અગ્નિએ અંધકારમય રાત્રિમાં પિતાનું સ્વરૂપ પ્રકાશ્ય અને સમભાવવાળા પ્રધાન ચાણકયને બાળવા લાગ્યા.
પંડિત ચાણક્ય આ કાળે ચિંતવવા લાગ્યું કે- હે જીવ! તે પહેલાં દુઃખ ઉપાર્જન
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૩૨
સમ્રાટ્ સંપ્રતિ
કરેલું તે તને પ્રાપ્ત થયું છે, માટે કૈાઇના પર દ્વેષ ન કરતાં શાન્તિથી જિનેશ્વર ભગવાનના ઉપદેશને વિચાર; કારણ કે આ સંસારમાં ઘણા જીવા ઘણી વાર ઘણા કાળ પન્ત ઘણા પ્રકારે શત્રુ અને મિત્રભાવે તને પ્રાપ્ત થએલા છે; માટે તું કર્મ શત્રુઓને જીતવામાં કારણુભૂત એવા મિત્રસમાન સુમન્તુ પ્રધાન પર રોષ ન કર.” આ પ્રમાણે સ જીવા પ્રત્યે સમભાવને ભાવતા, પંચપરમેષ્ઠી નમસ્કારને મેલતા, લેાકાન્ત રહેલ સિદ્ધોનુ શરણુ સ્વીકારતા અને ત્રતાને સંભારતા ચાણાકય અગ્નિદ્વારા ખળી ગયા અને વિશુદ્ધ ધ્યાનથી મૃત્યુ પામી દેવલેાકમાં મહદ્ધિકદેવ થયા.
પંડિત ચાણાકયના મરણ બાદ તેનુ ધન મેળવવાની ઇચ્છાએ અમાત્ય સુખન્ધુએ બિન્દુસાર પાસે ચાણાકયના ઘરની માગણી કરી. રાજાએ તેની માગણીને અનુમતિ આપી એટલે સુબન્ધુ મકાનમાં રહેવા ગયા. ધનના સંશાધન માટે પ્રયત્ન કરતાં એક એરડામાં અનેક તાળાથી બંધ કરેલ પેલી પેટીસુબન્ધુના જોવામાં આવી તેણે સવે તાળાંએ તેાડી તેમાં રાખેલ પેલા દાખડાને જોઇ વિચાયું કે- ખરેખર ! આમાં રત્ના ભરેલાં લાગે છે. એ વિના તેની આટલી બધી સંભાળ હાઇ શકે નહિ.’તે દાખડાને તેણે ખાલ્યા એટલે તેમાંથી લેાકેાત્તર (દિવ્ય) મહાસુગંધી ગંધ તેની નજરે પડ્યા. તે ગંધ તેણે સૂંથ્યા અને તેના અતિ સુગંધપણાથી તેણે અતિ આનંદ પણ અનુભવ્યેા. એટલામાં દાખડાની અંદર મૂકેલ ભેાજપત્ર પણ તેના જોવામાં આવ્યું જેમાં નીચે પ્રમાણેના શ્લેાક તેના વાંચવામાં આવ્યે. गंधानाम्राय य इमान तिष्ठेन्मुनिचर्यया ।
अंतकस्य स तत्काल - मतिथित्वं गमिष्यति ॥
66
આ ગંધ સુધી પછી જે મનુષ્ય મુનિચર્યામાં ( મુનિની માફક વર્તન કરશે નહિ) રહેશે નહિ તે તત્કાલ ચમના અતિથિ થશે. ”
આ પ્રમાણે વાંચી તે અત્યંત વિષાદ પામ્યા અને તેણે નિશ્ચય કર્યો કે ચાણાકયના આ પ્રયાગ વૃથા ન હેાય; તથાપિ ભાજપત્રમાં લખેલ અની ખાત્રી કરવા સુખ એ કાઇ પુરુષને તે ગંધ સુંઘાડી તેને દિબ્યાહારનું ભાજન કરાવ્યુ' એટલે તરત જ તે પુરુષ મરણ પામ્યા.
આ બધી વસ્તુએ નજર સામે બનેલી જોઇ પેાતાની જિંદગીને રક્ષવાની ઇચ્છાથી તે સુખ પ્રધાન પણ તપસ્વી માફ્ક રહેવા લાગ્યા. અને વિચારવા લાગ્યા કે- અહા ! પંડિત ચાણાકયની બુદ્ધિની કુશળતા તા જુએ કે—જેણે મરતાં મરતાં પણ મને જીવતા મરેલા બનાન્યેા. ' આ પ્રમાણે અભવ્યભાવથી મુનિપણામાં રહેલ તે સુખ... પ્રધાન મુનિના ફળને ન પામ્યા. ત્યારબાદ પેાતાનુ જીવન તેણે અત્યંત પશ્ચાત્તાપપૂર્વક પ્રભુભક્તિમાં ગાળ્યુ.
X
*
સમ્રાટ બિંદુસારના રાજ્યામલ દરમિયાનમાં પશ્ચિમ એશિયામાં સેલ્યુકસ નીકેટરના
X
Page #278
--------------------------------------------------------------------------
________________
મહારાજા બિંદુસાર
૨૭૩ ઉત્તરાધિકારી તરીકે એઈટિકસ સેટર રાજ્ય કરતે હતો, અને મેગેસ્થિનીસની જગ્યાએ તેના પ્રતિનિધિ તરીકે ડાયમેચર્સ પાટલિપુત્રમાં હતે.
મહારાજા બિંદુસારની માંદગીને લાભ લઈ પશ્ચિમોત્તર પ્રદેશમાં પાછું કંઈક તોફાન થવાની માહિતી મહારાજા બિંદુસારને મળી, જેના અંગે મહારાજા બિંદુસારની રજા લઈ ભરયુવાવસ્થાએ પહોંચેલ રાજ્યકુમાર અશકે પંજાબ, તક્ષશિલા પહોંચી બળવાને શમાવી દીધે. આ સમયે પંજાબની પ્રજાએ તેને સારો સત્કાર કર્યો. જ્યારે રાજ્યકુમાર તક્ષશિલામાં હતું ત્યારે તેને તેના પિતા બિન્દુસારના મૃત્યુના સમાચાર મળ્યા અને તે ત્યાંથી તરત પાટલિપુત્ર આવ્યા. આ સંબંધમાં દિવ્યાવદાનનાં પૃષ્ઠ ૨૭૧ માં નીચે પ્રમાણે લખાણ છે. ___'अथो राज्ञो बिन्दुसारस्य तक्षशीलानामनगरं विरुद्धम् । तत्र राज्ञा बिन्दुसारेणाशोको विसर्जितः । गच्छ कुमार तक्षशीलानगरं सन्नामय । चतुरङ्गं बलकायं दत्तं यानं प्रहरणं च प्रतिषिद्धम् । यावत् अशोकः कुमारः पाटलिपुत्रानिर्गच्छन् भृत्यैः विज्ञापितः।...श्रुत्वा तक्षशिलानिवासीनः पौराः अर्धनितीयानि योजनानि मार्गे शोभां कृत्वा पूर्णघटं चादाय प्रत्युद्गताः । प्रयुग्दम्य च कथयति । न वयं कुमारस्य विरुद्धाः नापि राज्ञो बिन्दुसारस्य । अपि तु दुष्टामात्याः अस्माकं परिभवं कुर्वन्ति । महता च सत्कारेण તક્ષશિયાના પિતા '
Edited by Cowell & Nid, P. 371 મહારાજા બિન્દુસાર પોતાના પિતાની માફક જૈનધર્મને પાળનાર અને ચુસ્ત ન હતું. આ પ્રમાણિક નિવેદનને ડ થેમસ વધુ ટેકો આપતાં જણાવે છે કે –
‘બિન્દુસાર પિતાના પિતૃધર્મને અનુસર્યો હતો અને અશોકને પણ બાળપણમાં તે જ ધર્મનું શિક્ષણ મળ્યું હતું.'
ઉપર પ્રમાણે પિતાના પિતા ચંદ્રગુપ્તની માફક રાજ્યનીતિને અનુસરી, મહારાજા બિંદુસાર મગધની રાજ્યગાદી પર ૨૫ વર્ષ સુધી ગેરવતાભરી રીતે રાજ્ય ચલાવી મર્ય. વંશની કીર્તિને વધારી હતી, એટલું જ નહિ પણ પંડિત ચાણકયના સહવાસમાં રહી તે દયાળુ અને મહાજન પ્રત્યે અપૂર્વ માન ધરાવનાર બન્યો હતો.
મહાવંશમાં જણાવ્યું છે કે–વચલી સ્થિતિના સનાતન બ્રાહ્મણધમી લગભગ ૬૦,૦૦૦ જેટલા બ્રાહ્મણ સમાજને ભિક્ષાવૃત્તિ પર નિર્વાહ થતે હતો. તેમનું પણ તેણે સુંદર રીતે રક્ષણ કર્યું હતું. એટલે આ ઉપરથી સિદ્ધ થાય છે કે આ મહારાજાએ પિતાના પિતાની માફક દયાળુ ભાવનાઓ રાખી, રાજ્યખજાનાને સદ્વ્યય સંકટનિવારણ કરી પોતાની પાછળ અમર કીર્તિ મૂકી હતી.
Page #279
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૮ મું.
મહારાજા અશેક, ઊર્ફે ધર્મ અશેક, ઊર્ફે દેવાનુપ્રિય મહારાજા પ્રિયદર્શન,
ઈ. સ. પૂર્વે ર૭ર થી ર૩૫, વીરનિર્વાણ રપપ થી ર૯ર ઃ ૩૭ વર્ષ યુગપ્રધાન શ્રી આર્ય સુહસ્તિસૂરિ રિનિર્વાણ ૨૪પ થી ર૯૧ સુધી. જિનકહપી શ્રી આર્યમહાગિરિ વીર નિર્વાણુ ૨૪૫ માં યુગપ્રધાનને નિક્ષેપ કરી
વિ. નિ. ૨૬૧ સુધી જીવિત રહ્યા હતા. મહારાજા અશોકને જન્મ ઈ. સ. પૂર્વે ૨૯૫-૯૬ માં મહારાજા બિંદુસારની બ્રાહ્મણ જાતિની મહારાણની કૂખથી થયો હતો. ઐતિહાસિક ગ્રંથોના અવકન પરથી તેમજ બૌદ્ધગ્રંથની સમાલોચનાદ્વારા જાણવાનું મળી આવે છે કે મહારાજા બિંદુસારને સળ રાણીઓ હતી. દરેક રાણીઓને પૂરતો વિસ્તાર હતા. આ સર્વ રાજ્યપુત્રોમાં મહારાજા અશેક એ પાટવીકુંવર ન હતું, છતાં તે અતિ બહાદુર અને વીર હોવાથી તેને મગધની ગાદી મળી હતી. ચૌદ વર્ષની ઉંમરે જે મહારાજા બિંદુસારે તેને રણઘેલે રાજપુત્ર બનાવી, પોતાની પાછળ રાજ્યવ્યવસ્થા સંભાળવા આ વીરપુત્ર લાયક છે એવું વિચારી તેને યુવરાજ પદ અર્પણ કર્યું હતું
અન્ય રાણીના કુમારો અશેક કરતાં મોટી ઉમરના હતા જેથી તેની માતાઓએ અશોક સામે રાજ્યખટપટ ચાલુ કરી. રાજપુત્ર સુસીમની માતા અને સુસીમના પક્ષને પ્રપંચ અશોક માટે પૂરત ભયજનક હતું, છતાં જ્યાં સુધી મહારાજા બિંદુસાર વિદ્યમાન રહ્યા ત્યાં સુધી અન્ય રાણીઓ અને રાજ્યપુત્રોથી અશકની વિરુદ્ધમાં કોઈ પણ જાતની હિલચાલ જાહેર રીતે થઈ શકી નહિ.
રાજ્યપુત્ર અશોકનાં લગ્ન તેની સોળ વર્ષની અવસ્થાએ એસ નગરની એક વણિક કન્યા સાથે કરવામાં આવ્યાં હતાં, કે જેનું નામ પદ્માવતી હતું. પદ્માવતી તેમજ તેનું
Page #280
--------------------------------------------------------------------------
________________
મહારાજા અશાક ઊર્ફે ધર્માં અશોક ઊર્ફે દેવાનુપ્રિય મહારાજા પ્રિયદર્શીન
૨૩૫
પિતૃકુટુંબ જૈનધર્મ પરાયણ હતું. પદ્માવતીની કૂખથી ટૂંક સમયમાં આ ઐતિહાસિક ગ્રંથના મૂળનાયક સમ્રાટ્ સંપ્રતિના પિતા કુણાલના ઇ. સ. પૂર્વે ૨૭૭ અથવા ૨૭૮માં જન્મ થયા હતા. કુણાલના જન્મ બાદ પદ્માવતી રાણીનું મૃત્યુ થયું. પશ્ચાત રાજ્યકુમાર અશાકનાં બીજા લગ્ન મગધની એક ઐદ્ધધમી અતિસ્વરૂપવાન તીષ્યરક્ષિતા નામની કન્યા સાથે ઈ. સ. પૂર્વે ૨૭૬-૨૭૭ માં કરવામાં આવ્યાં હતાં. આ રાણીના સ્વરૂપમાં અશેાક એવા તા લુબ્ધ થયા કે તે તીષ્યરક્ષિતાને લગભગ આધીન બની ગયા.
લગ્ન ખાદ પાંચ વર્ષના ગાળામાં આ મહધમી રાણીએ એક કુંવર અને એક કુંવરીના જન્મ આપ્યા, જેમાં કુવર મહેન્દ્રસિંહ મેાટા હતા અને સ`ઘમિત્રા તેના કરતાં એ વર્ષે નાની હતી.
ઇ. સ. પૂર્વે ૨૭૫ ના ગાળામાં રાજ્યકુમાર સુસીમને તેમજ અશેાકને પજામમાં જાગેલ વિગ્રહ શાંત કરવા માટે વારાફરતી જવાનું થયું. મહારાજા હિંદુસારે પોતાના મોટા પુત્ર સુસીમને પંજાબ પહેલા માકલ્યા હતા. આ સુસીમ રાજકુમાર પંજાબ તરફ સારી સેના લઈને ગયા હતા છતાં તે પંજામના વિગ્રહ શાંત કરી શકયા નહિ. એટલે વીર રાજપુત્ર અશાકને મહારાજા બિંદુસારે પંજાબના વિદ્વેાહની શાંતિ અર્થે ચતુર ંગી સેના સહિત માકલ્યા. વીર અÀાકે પંજાબ પહાંચી ભુજબળદ્વારા ત્યાંના વિદ્નેાહને શાંત કર્યાં. વિદ્રોહની શાંતિ થતાં પંજાબની પ્રજાએ આ વીર રાજપુત્રને વધાવી લીધા.
આ બાજુ મહારાજા બિ ંદુસાર ઇ. સ. પૂર્વે ૨૭૩ માં મૃત્યુશય્યાએ પડ્યાના સમાચાર પજામ પહોંચતાં રાજપુત્ર સુસીમ રાજ્યલાભને અંગે પંજાબથી તરત મગધ પાળેા કર્યાં; જ્યારે રાજપુત્ર અશોકને પાછા ન ફરતાં કાશ્મીરના પ્રદેશ સર કરવાની જરૂરીયાત જણાઇ. કારણ કે કાશ્મીર પ્રદેશમાં આ સમયે મગધ સામ્રાજ્ય વિરુદ્ધ વાતાવરણ ઉશ્કેરાતું હતુ, કે જે વાતાવરણ પજાખ પ્રદેશના સંરક્ષણાર્થે મગધની આડે આવતુ હતુ. એટલે વીર રાજપુત્ર અશેાક પંજાબથી પાછા ફરતાં પહેલાં કાશ્મીર પર પેાતાની વીરસેના સાથે ચઢાઇ લઈ ગયા અને ભયંકર યુદ્ધમાં કાશ્મીરનરેશના પરાજય કર્યો. બાદ સધી સમયે કાશ્મીરનરેશે પાતાની રાજ્યકુંવરી રાજ્યપુત્ર અશાકને પરણાવી, અને મહારાજા અશેાક ઇ. સ. પૂર્વે ૨૭૨ માં કાશ્મીર પ્રદેશ જીતી મગધ પાળેા ફર્યાં. આ સમયે મહારાજા બિંદુંસારના સ્વર્ગવાસ થઈ ચૂકયા હતા.
મહારાજા અશાથી કાશ્મીરની રાજ્યકુમારીને એક પુત્રની પ્રાપ્તિ થઇ હતી જેનુ નામ ઝાલાક પાડવામાં આવ્યું હતું. આ રાજ્યપુત્ર લેાકને કાશ્મીરપતિ મહારાજાની ગાદી પાછળથી સ્વતંત્ર રાજવી તરીકે મળી હતી, અને ઝાલેાકના વંશજોએ મગધના બદલે કાશ્મીરના પ્રદેશ પર પાતાની રાજસત્તા જમાવી હતી, અને તે કાશ્મીરના સ્વતંત્ર મહારાજા તરીકે ઓળખાતા હતા. તેના વંશજોએ કાશ્મીરના પ્રદેશના ભાગવટો કર્યા હતા જેને લગતા ઇતિહાસ કાશ્મીર પ્રદેશના ઇતિહાસ રજૂ કરતાં અમે વિગતવાર જણુાવશું.
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૩૬
સમ્રા સંપ્રતિ મહારાજા અશોક કાશ્મીરથી નીકળી વિજયી સેના સાથે મગધ આવી પહોંચ્યો. આ સમયે અશકને લઘુ બંધુ તીકુમાર ઊર્ફે માધવસિંહ મગધમાં હાજર હતે.
તેણે મગધ પધારેલ રાજ્યકુમાર અશોકને મગધની પરિસ્થિતિથી વાકેફ કરતાં જણાવ્યું કે-“રાજ્યગાદીના અંગે અહિં જબરજસ્ત પ્રપંચે રચાયા છે અને અન્ય રાજકુમારના સંબંધી પક્ષોએ પાટવી કુંવર સુસીમનો પક્ષ લઈ, તેને રાજ્યગાદી આપવાની ગોઠવણ કરી છે.” આ હકીકત સાંભળતાં જ વીર અશોકે પિતાના બાહુબળે રાજ્યના બહુમતિ વિભાગને પિતાની તરફેણમાં લઈ, જે વિજેતા લશ્કરના બળે તેણે પંજાબ અને કાશ્મીર સર કર્યા હતાં તેના પર મુસ્તાક રહી તેણે પિતાના ઓરમાન ભાઈઓનો ઘાત કર્યો. માત્ર પિતાના લઘુભ્રાતા તીષ્યને જીવતો રાખે.
આ ઘટનાને અંગે શ્રાદ્ધ અનેક જાતની કથાઓ રજૂ કરતાં જણાવે છે કે અશકે મહારાજા બિંદુસારના ૯૮ પુત્રને ઘાત રાજ્ય પ્રાપ્તિ અર્થે કર્યો હતો. દિવ્યાવદાન પુત્રોની સંખ્યા જણાવતું નથી, છતાં તે જણાવે છે કે અશોક ઘણું રાજ્યપુત્રનો ઘાત કરી ગાદી પર બેઠો હતો.
ઈ. સ. પૂર્વે ૨૭૨ માં જ મહારાજા બિંદુસારના સ્વર્ગવાસ પછી તરત જ અશોકનાં નામની રાજ્યાજ્ઞા ફેલાવવામાં આવી, છતાં વાંધામાં પડેલ રાજ્યગાદી ઉપર તેને રાજ્યતિલક થઈ શકયું ન હતું. બાદ લગભગ ત્રણ ચાર વર્ષે રાજ્યતિલક થયું હતું છતાં ઈતિહાસના પાને મગધની રાજ્યગાદી સમ્રાટ અશોકને ઈ. સ. પૂર્વે ૨૭૨ માં મળી એ પ્રમાણે જણાવવામાં આવ્યું છે.
આ વીર પુરુષના હાથમાં મગધની રાજ્યગાદી આવી તે સમયે તેના હાથમાં મગધની એટલી બધી બહાળી સત્તા આવી હતી કે જેના અંગે ભૂગોળના ઊંડાણમાં ઉતરતાં જણાય છે કે પૂર્વમાં બંગાળના ઉપસાગરથી માંડી પશ્ચિમમાં હિંદુકુશ પર્વત સુધી, ઉત્તરમાં હિમાલયના ગગનચુંબિત શિખરો સુધી અને દક્ષિણમાં ઘણું જ દૂરદૂરના પ્રદેશના વિભાગ સુધી મગધ સામ્રાજ્યની આણ વર્તતી હતી; છતાં મગધનરેશની રાજ્ય વધારવાની રાક્ષસી મહત્વાકાંક્ષાએ ભારતમાં રક્તસરિતા વહેવરાવવામાં કચાશ રાખી નથી. મહારાજા અશોકની જીવનપ્રભાને અર્ધા વિભાગ રણક્ષેત્ર અને રાજ્યવ્યવસ્થા સાચવવામાં જ ગયો છે. તેના રાજ્યકાળમાં રાજ્યપ્રપંચને અંગે બનેલ અનેક ઐતિહાસિક ઘટનાઓમાંથી રાજ્યપુત્ર કુણાલના અંધાપાને લગતી ઐતિહાસિક ઘટનાને અહિં સંબંધ હોવાથી અમે તેને સવિસ્તર રજૂ કરીએ છીએ. રાજપુત્ર કુણાલ
રાજપુત્ર કુણાલનો જન્મ ઈ. સ. પૂર્વે ૨૭૭-૭૮ ના ગાળામાં થયો હતે. ત્યારબાદ લગભગ બે ત્રણ વર્ષના ગાળામાં તેની માતાને સ્વર્ગવાસ થતાં આ રાજ્યપુત્રને તેની ધાવમાતા સુનંદા સાથે અવન્તીથી મગધ લાવવામાં આવ્યો હતો. એટલે ઈ. સ. પૂર્વે ૨૭૨ માં રાજ્યપુત્ર કુણાલ મગધમાં શિક્ષણ લઈ રહ્યો હતો.
Page #282
--------------------------------------------------------------------------
________________
૨૩૭
4મહારાજ અશક ઊર્ફે ધર્મ અશક ઊર્ફે દેવાનુપ્રિય મહારાજા પ્રિયદર્શન
સમ્રાટ અશોક રાજ્યગાદી ઉપર આવે તે સમયે તેની ઉંમર ૨૬ વર્ષના ગાળાની હતી. પદ્માવતીના મૃત્યુ બાદ બોદ્ધધમી તીષ્યરક્ષિતાને પટ્ટરાણીનું પદ મળ્યું હતું.
આ રાણીના પ્રેમમાં મહારાજા અંધ બનેલ હોવાથી તેણી સ્વતંત્ર રીતે વર્તવા લાગી. મહારાજા અશોકને તેણીએ એટલે સુધી પ્રેમાંધ બનાવ્યું હતું કે મહારાજાને રણવાસમાં તીષ્યરક્ષિતા સિવાય કશું જ દેખાતું ન હતું. આવા પ્રસંગને લાભ લઈ મહારાણી તીર્થરક્ષિતાએ પોતાના પુત્ર મહેન્દ્ર માટે રાજ્યની માંગણી કરી, જેને ખુલ્લી રીતે સમ્રાટ અશકે નકારમાં જવાબ આપી યુવરાજ કુણાલને પક્ષ ખેંચી જણાવ્યું કે-“મારે મારી ફરજ યુવરાજને ગાદીપતિ કરવામાં જ અદા કરવી જોઈએ, કારણ તે વીર, રાજ્યને લાયક છે. ” આ સમયે રાજ્યપુત્ર મહેન્દ્ર લગભગ ચાર પાંચ વર્ષની ઉમરનો હતો જ્યારે રાજ્યપુત્રી સંઘમિત્રા બેએક વર્ષના ગાળાની હતી.
ચાર વર્ષની ઉંમરને યુવરાજ કુણાલ પિતાના મજબૂત બાંધા અને કામણગારી આંખેથી આકર્ષિત ઘાટિલા ચહેરાવાળો અને સુંદર સ્વરૂપવાન કાંતિવાળે હતે. તે જન્મકાળથી કુદરતી રીતે સંગીતને મહાન શેખન અને સતાર ઉપર અદ્દભુત કાબૂ ધરાવનાર હતું. તેના મધુર કંઠી અવાજે મહારાજા અશોક તેમજ અન્ય રાજકુટુંબીઓની પ્રીતિ સંપાદન કરી હતી.
રાજ્યત્યાગ–
જ્યારે અશોકે પિતાની માગણને ઈન્કાર કર્યો ત્યારે રાજ્યપુત્ર કુણાલને હેરાન કરવા માટે અનેક જાતના પ્રપંચે રચવામાં મહારાણ તથ્થરક્ષિતાએ કચાશ રાખી નહિં છતાં તેણી તેમાં ફાવી નહિ. આ પ્રપંચમાં એક બિદ્ધ સાધુને હાથ હતો એ હકીક્તને દરેક ગ્રંથકાર સ્વીકારે છે.
એક સમયે જ્યારે યુવરાજ કુણાલ સતાર ઉપર મધુરા કંઠે સુંદર આધ્યાત્મિક ભજન ગાઈ રહ્યો હતો ત્યારે મહારાણું તીષ્યરક્ષિતાએ એકાંતને લાભ લઈ તેની પાસે અયોગ્ય અને અઘટિત એવી પ્રેમની માગણી કરી. રાજ્યપુત્ર કુણાલ પણ રાણીના પ્રપંચને બરોબર સમજી ગયો અને તેણે તરત જ સતારને દૂર ફેંકી દઈ મહારાણી તીષ્યરક્ષિતાની તુચ્છ માગણુને તિરસ્કાર કર્યો. બીજી બાજુએ મહારાણ તીથ્થરક્ષિતા પિતાની ધારેલ બાજીમાં ફલિભૂત ન થવાથી ક્રોધાંધ બની અને કુંવરને દબાવવા અનેક પ્રયત્ન કરી જોયા પરતુ વીર કેશરી યુવરાજ કુણાલે નીતિને ભંગ ન કરતાં તરત જ રાજ્યમહેલને ત્યાગ કર્યો અને તે જ દિવસે પોતાની ધાવમાતા સુનંદા ને રક્ષકો સાથે પોતાના કાકા માધવસિંહ પાસે અવન્તી ચાલ્યા ગયા. ત્યાં અવન્તીના વિદિશા નગરના વણિક નગરશેઠની ધર્મપરાયણ કન્યા શરતબાળા સાથે તેનાં લગ્ન કરવામાં આવ્યાં. આ સમયે તેની ઉમર ૧૫ વર્ષની હતી છતાં બાંધે ઘણે જ મજબૂત હતું. બાદ રાજ્યકુમારના ૧૬મા વર્ષની વર્ષગાંઠના દિવસે રાજ્યદરબાર પૂર ભભકાથી ભરવામાં આવે કારણ કે રાજ્યામલ દરમિયાનમાં આ
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૩૮
સમ્રાટુ સંપ્રતિ વર્ષે જ યુવરાજ કુણાલને રાજ્યાભિષેક કરવાને સંપૂર્ણ યુગ દેખાતું હતું. કારણ કે દરેક યુવરાજોને ૧૬ વર્ષની ઉંમરે ભરદરબારમાં યુવરાજપદ અર્પણ કરવામાં આવતું હતું. રાખવીતામાં પ્રપંચ–
યુવરાજ કુણાલની ૧૬મા વર્ષની વર્ષગાંઠના સમયે ભરાતા રાજ્યદરબારના પ્રસંગે યુવરાજના ઉત્સાહમાં આનંદભૂત થઈ પડે એવી જાતને સમયસર પહોંચે તે પ્રમાણેને એક રાજ્યખરીતે મહારાજા અશોકે લખી તૈયાર કરી રાખે, અને રાજ્યત(ખેપીયા)ને તે પત્ર અવન્તીના રાજ્યદરબારમાં તાકીદથી પહોંચાડવા તૈયાર થવા હુકમ કર્યો. સમય લગભગ મધ્યાહ્ન પૂવે એક ઘટિકાને હતે. મહારાજા શ્રી રાજ્યની રાહ જોતા બેઠા હતા એટલામાં ભેજન માટે આમંત્રણ આવવાથી મહારાજા જમવા ગયા, અને તે પત્ર પલંગ ઉપર એમ ને એમ પડી રહે.
મહારાજાની ગેરહાજરીમાં રાણું તીખ્યરક્ષિતાની નજરે તે પત્ર ચઢ્યો અને તેને ગુપ્ત રીતે વાંચી લઈ તેણે અટ્ટહાસ્ય કર્યું. પત્ર વાંચતાં જ કુણાલને ઘાટ ઘડવા હદયમાં અનેક તર્કવિતર્કો કરી વાળ્યા. બદલે લેવાને ગ્ય સમય મળી ગયો જાણી જલ્દીથી તેણે નેત્રોજનની સળી લઇ, થુંકથી તેને ભીંજવી, અંજન યુક્ત કરી, પત્રમાં રાજ્યકુમારના રાજ્ય-શિક્ષણ અર્થે લખાએલ “અહી” શબ્દના અકાર પર બિંદુ મૂકી હીરા કર્યો અને જાણે કશું જાણતી જ ન હોય તે પ્રમાણે પત્ર ત્યાં મૂકી ગુપ્ત રીતે તીખ્યરક્ષિતા ખંડની બહાર નીકળી ગઈ.
જનથી પરવાર્યા બાદ મહારાજાએ કુણાલને લખેલો પત્ર ઉતાવળને અંગે તપાસ્યા વગર પેક કરી, તે ઉપર મહેરછાપ મારી, કેટલાએક ગ્ય સમાચાર મુખથી કહી દૂતને તે પત્ર આપી રવાના કર્યો.
स्त्रीणां चरित्रं पुरुषस्य माग्यं, देवो न जानाति. कुतो मनुष्या ॥
આ ચરિત્ર અને પુરુષનું ભાગ્ય જાણવાને દેવ પણ સમર્થ નથી, તે મનુષ્ય માત્રની તે શી વાત જ કરવી ?
અવન્તીમાં રાજ્યપુત્ર કુણાલની વર્ષગાંઠના અંગે રાજ્યદરબાર દબદબાપૂર્વક ભરવામાં આવ્યું હતું. અવન્તીની પ્રજાને આ પ્રભાવશાળી યુવરાજ ઘણે જ પ્રિય થઈ પડ્યા હતે. એટલે નગરજનેથી આજને દરબાર ચીકાર ભરાઈ ગયો હતો. મધ્યાહ્ન બાદ યુવરાજ સુંદરમાં સુંદર વસ્ત્રાલંકારોથી સુસજિજત થઈ રાજ્યકર્મચારીઓ સાથે ધનાઢ્ય નગરજનોને અમલદારની સલામી ઝીલતે સિંહાસન પર જઈ બેઠો હતે. યુવરાજની નજદિકમાં અવન્તીના હાકેમ, મંત્રી આદિ બેઠા હતા. આ સમયે રાજ્યકુમારને નજરાણાની ભેટે પણ સારા પ્રમાણમાં મળી હતી.
Page #284
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૯ મુ.
કુણાલ અંધ અને છે
અવન્તીમાં રાજ્યકુમાર કુણાલની વર્ષગાંઠ નિમિત્તે ભરાયેલ દરબારમાં રાજ્યસભા ઉત્સાહી તાનમાં તરખેળ ખની હતી. તે સમયે દુ:ખ, આફત કે કલેશ એ શું વસ્તુ કહેવાય એની ઝાંખી પણ ર્કિંગાચર થતી ન હતી.
આવા આનંદના પ્રસંગે પ્રતિહારે અચાનક આવી યુવરાજ અને સરદારને નમી મગધના રાજ્યના આગમનની વધાઇ આપી. દ્વારપાળની વાણી સાંભળી યુવરાજ તેમજ મગધના સૂબા માધવિસંહ કે જે કુણાલના કાકા થતા હતા તે અતિવ આનંદ પામ્યા. ખાદ દ્ભુત મંદ મંદ પગલાં ભરતા યુવરાજની સમીપ આવી પહોંચ્યા અને પંચાંગ પ્રણિપાત કરી, સમ્રાટ અશાકવનની મહેારછાપવાળા લખાટા યુવરાજના હાથમાં આપ્યા. યુવરાજે તેને મસ્તકે ચઢાવી માધવસિંહને આપ્યા અને માધવસિ`હું ઉપરાક્ત પત્ર મંત્રીશ્વરના હાથમાં આપી વાંચવા ક્રમાવ્યું. રાજ્ય દરબારના વિશાળ એરડામાં ખીચાખીચ ભરાયેલ માનવમેદની સમ્રાટ અશેાકના પુત્ર પ્રત્યેના અગાધ પ્રેમ જોઇ આનંદમાં આવી ગઈ.
મંત્રીશ્વરે પત્રને મનમાં વાંચી લીધે અને તેનું માં ઉતરી ગયું. તેના નેત્રમાં અણુભની અગાહી સૂચવાતી હતી. ચતુર માધવસિંહૈં અને ખીજા સરદારા સમજી ગયા કે “ દાળમાં કાળું છે. ” ધડકતે હૃદયે અને મહામુશ્કેલીએ તેઓએ પ્રધાનજીને વિગત પૂછી. પ્રધાનની જિલ્લા જકડાઈ ગઈ હતી અને એક પણ શબ્દ ખેલવા તે સમર્થ થઇ શકયા નહીં. પ્રશ્નના ઉત્તર ન મળવાથી આખી સભાની શકા ને આતુરતામાં વધારો થયેા. પત્રને હાથમાં રાખી ધ્રૂજતા પ્રધાનની વિચિત્ર સ્થિતિ જોઇ રાજસભામાં બેઠેલા પ્રજાજના પર વીજળી જેવી અસર થઈ, અને સૌના હૃદયમાં પત્રની ભયંકરતા ભાસી.
મહારાજાના મુખથી રાજ્યપુત્ર માટે ખુશીના સમાચાર આપવાના સ ંદેશ રાજ્ય તે સાંભળ્યેા હતા, અને મહારાજાએ સ્વયં મુખથી રાજ્યકુમારને પેાતાના આશીર્વાદ આપવા.
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૪૦.
સમ્રાટું સંપ્રતિ કહ્યા હતા. વળી આ પત્ર પણ અતિ શુભસૂચક હોવાથી રાજ્યપુત્રની વર્ષગાંઠના દિવસે દરબારના સમયે જ પહોંચી જવો જ જોઈએ એવું ખાસ મહારાજાશ્રીએ સ્વમુખે જ પિતાને ફરમાવ્યું હતું. એટલે મગધથી આવેલ દૂત આ જાતનો દેખાવ જોઈ આભે જ બની ગયો. તેણે કહ્યું કે “મંત્રીશ્વરજી ! આપ શા માટે પત્ર વાંચતા અટકાવ છો? મહારાજ વિગેરે સર્વ રાજ્યકુટુંબ આનંદમાં છે. પત્રમાં મહારાજાએ આનંદ પ્રદર્શિત કર્યો છે ને મુખથી પણ કુશળ વર્તમાન જણાવવા સૂચવ્યું છે તેમજ અહીંથી પણ આનંદના સમાચાર મગાવ્યા છે. આવા શુભ માંગલિક પ્રસંગના પત્રમાં બીજું શું હોઈ શકે કે જેથી આપને અચકાવું પડે છે?”
. મંત્રીશ્વરે ન-છૂટકે તે પત્ર માધવસિંહ તરફ ધર્યો અને તેણે ધ્રુજતે હાથે પત્ર લઈ વાંચતાં જ એક કારમી ચીસ પાડી કહ્યું: અહાહા ! શી ભવિતવ્યતા ! એક ક્ષણમાં કર્મગતિ હસાવે છે ત્યારે બીજી ક્ષણે તે ચોધાર આંસુએ રેવરાવે છે. કર્મની પ્રાબલ્યતા કોને છોડે છે? તરત જ કાગળને તેણે ફેંકી દીધો અને તેનું મુખ વિશેષ ગ્લાનિથી આચ્છાદિત બની ગયું.
આ સમયે દરબારમાં હાજર રહેલ માળવાના શ્રી સરદારો અને યોદ્ધાઓનાં હદય ભયંકર યુદ્ધ કરતાં પણ આ પત્રના ભેદી ટુકડાએ વધુ હચમચાવી મૂક્યાં અને રાજ્યસભા સ્તબ્ધ બની ગઈ. રાજયસભાની આવી સ્થિતિ જોઈ યુવરાજ કુણાલ બોલ્યા કે-“કાકાશ્રી ! કાગળમાં પિતાશ્રીએ એવી શી આજ્ઞા ફરમાવી છે કે આ૫ આમ આભા બની ગયા છે?”
નિર્દોષ, દિવ્ય, કાંતિવાન, પ્રભાવશાળી ભત્રીજાના મુખ સન્મુખ માધવસિંહ ટગર ટગર જોવા લાગ્યા અને એક શબ્દ પણ બોલી શકે નહિ. તેનાં ચક્ષુઓ પણ અશ્રુભીનાં થઈ ગયાં. જ્યારે માધવસિંહના મુખમાંથી પણ તેના પ્રત્યુત્તરરૂપે એક શબ્દ પણ ન નીકળે ત્યારે હાથીના બચ્ચાની જે એ યુવરાજ સિંહાસન પરથી નીચે ઉતરી તે પત્ર લેવા આગળ વધ્યા.
યુવરાજને કાગળ ઉંચકત જે તરત જ માધવસિંહ ચમક, અને એકદમ ફાળ ભરી યુવરાજ પાસે આવી તેને પ્રેમપૂર્વક કહ્યું કે “હાલા યુવરાજ! આ ઝેરી પત્રને ન અડકતાં તેને અહિં જ રહેવા દો. મહારાજ પાસેથી બીજા સત્ય સમાચાર મંગાવીશું અને પછી તે આપને જાણવા મળશે.”
માધવસિંહની આવી વર્તણક જઈ યુવરાજ વધુ ચમક, સભાનાં હૈયાં વિશેષ કંપી ઊડ્યાં અને પત્રમાં યુવરાજ માટે જ માઠા સમાચાર છે એવું સમજી સભા તે સમાચાર જાણવા વિશેષ આતુર બની.
રાજ્યદરબારના (ચકમાં) પડદામાં બેઠેલી સુંદરીઓનાં ચંદ્રવદન પણ વિલખાં થઈ ગયાં અને યુવરાજની ધાવમાતા અને અન્ય સ્ત્રીઓનાં હૃદય ખળભળી ઊઠ્યાં. સમાચાર જાણ્યા પૂર્વે જ રાજ્ય રમણીઓનાં ઘૂસકાના અવાજે પડદા ભેદી બહાર આવવા લાગ્યા. યુવરાજની ધાવમાતા કે જેણે યુવરાજને ઉછેરી માટે કર્યો હતે તે સુનંદા ધાર આંસુએ
Page #286
--------------------------------------------------------------------------
________________
કુણાલ અંધ બને છે
૨૪૧ ખુલ્લી રીતે રૂદન કરવા લાગી અને પ્રત્યેક ક્ષણે આફતની શંકા દેખાવા લાગી. આખી સભાનું વાતાવરણ વિષાદમય બની ગયું.
કાકાશ્રી ! સબુર, ગમે તે તો પણ તે પિતાજીને પત્ર છે. મગધ સમ્રાટનું આપ આ રીતે અપમાન કરો છો તે ઠીક નહિ.” એમ કહી તેણે કાગળ ઉપાડી લીધો. યમરાજના પ્રિય મિત્ર સમાન એ ઝેરી કાગળ યુવરાજે લઈ વાંચતા ખુશ સમાચારને અંતે કુમારે વિષ એવા શબ્દ તેણે વાંચ્યા અને એને ભાવાર્થ તે સમજી ગયે. સમ્રાટ પ્રત્યે અત્યંત પૂજ્ય ભક્તિભાવ ધરાવનાર યુવરાજે માધવસિંહને કહ્યું કે“કાકાશ્રી ! ચંદ્રગુપ્તના વંશમાં વડિલની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર કેઈ થયો નથી અને જો હું પાટવી કુંવર થઈ સમ્રાટની આજ્ઞાનો લેપ કરીશ તો મારા આચરેલા માર્ગે અન્ય ચાલશે, માટે તમે જલદી સમ્રાટની આજ્ઞાનું પાલન કરો અને આ કમનશીબ કુણાલને અંધ કરે. ”
રાજ્યસભા ચિત્રવત્ સ્થિર થઈ ગઈ. સેવે એક બીજા સામું જોવા લાગ્યા. આમાં સહુને કાવત્રાની ગંધ આવી. માધવસિંહે કુણાલને કહ્યું કે “આ અયોગ્ય આજ્ઞાનું પાલન આ સમયે થઈ શકે જ નહિ. સમ્રાટને આ સંબંધમાં ફરી પૂછાવવું જોઈએ.”
કુણાલે કાકાના સૂચનની અવગણના કરી કહ્યું કે-“નહિ, બીલકુલ નહિ. કાગળ ઉપર મહારાજાની મહોરછાપ સ્પષ્ટ છે. અક્ષરો પણ તેમના પિતાના જ છે માટે તેમની આજ્ઞાનું પાલન તરત થવું જ જોઈએ.”
અત્યાર સુધી શેકજનક થયેલી ધાવમાતા દેડી આવી અને બહાવરી બની યુવરાજને બાઝી પડતાં કહ્યું કે-“મહારાજની આવી આજ્ઞા ?' કુણાલે તેને શાંત પાડતાં કહ્યું કે–
માતાજી! પિતૃઆજ્ઞા એ પ્રભુઆણા જ ગણાય. તેનું ઉલ્લંઘન પુત્રથી કદાપિ થઈ શકે જ નહિ.”
વહાલા પુત્ર! આમાં ભયંકર તર્કટ છે, માટે ઉતાવળે એમ કાંઈ આંખે રેડાય નહિ. અરેરે ! તારી સ્વર્ગસ્થ માતાને હું શું જવાબ આપીશ? અંતરીક્ષે રહેલ તારી માતાને. આત્મા પોતાના નિર્દોષ બાળક પર ગુજરતે સિતમ કેમ સાંખી શકશે ?”
રાજપુત્ર કુણાલ પિતૃઆજ્ઞા પાળવા તલપાપડ થઈ રહ્યો હતો અને તરત જ તેણે પ્રતિહારીને તપેલા ગરમ સળીયા લાવવાની આજ્ઞા કરી. કુમારનું ઉગ્ર સ્વરૂપ જોઈ કઈ તેમને સમજાવવા શક્તિવાન થઈ શક્યું નહિ.
તરત જ પ્રતિહારી લેહના તપાવેલ લાલચોળ બે સળીયાઓ લઈ આવ્યો અને પિતાના રૂપ અને કામણગારી અને પશ્ચાત્તાપ કરતાં કુમારે પ્રાર્થનાપૂર્વક કહ્યું કે – હે પરમકૃપાળુ પરમાત્મા ! તેં મને અંધાપા પૂરતો જ સ્વરૂપવાન બનાવ્યો !” એમ
૩૧
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૪૨
સમ્રાટ્ સંપ્રતિ
કહી પાતાના પૂર્વસંચિત કર્મને દોષ દેતાં ને પ્રભુસ્મરણ કરતાં કુણાલે ઉપરાક્ત ગરમ સળીયા હાથમાં લઈ પેાતાની બન્ને આંખામાં ખાસી દીધા અને સદાને માટે તે અધ થયા. આ બનાવ ઇ. સ. પૂર્વે ૨૬૨-૨૬૩ માં બન્યા.
રાજ્યસભામાં હર્ષને સ્થાને કરુણરસ છવાઈ રહ્યો, અને આનંદમાં મસ્ત બનેલ અવન્તી આ સમયે અગાધ શાકસમુદ્રમાં ડૂખી ગઇ. યુવરાજના અધપણાની વાત વીજળી વેગે આખા નગરમાં પ્રસરી ગઈ.
અહા ! શી ભવિતવ્યતા ! આ સવિસ્તર સમાચાર માધવસિંહે સમ્રાટ અશોક તરફ તરત જ એવી રીતે રવાના કર્યો કે તેના પર શીઘ્ર સારી અસર થાય. યુવરાજ કુણાલના અંધાપાને અંગે અલગ અલગ ગ્રંથાના અભિપ્રાયઃ—
જૈનગ્રંથી અને ઐદ્ધગ્રંથા એકીમતે અપર માતા તીષ્યરક્ષિતાના દ્વેષના કારણે કુણાલ અંધ થયાનું' સ્વીકારે છે, પરન્તુ તે સંબંધમાં અલગ અલગ પ્રકારા દર્શાવે છે.
મહારાજા અશેાકે રાજ્યપુત્ર કુણાલને યુવરાજપદ અર્પણ કરી ઉજ્જૈનીનું શાસન અર્પણ કરી ત્યાં માકલી દીધા હતા, પરન્તુ ઓરમાન માતાએ પેાતાના પુત્ર મહેન્દ્રને રાજ્યગાદી મળે તેવા હેતુથી પ્ર૫ાંચથી અધ કરાવ્યા હતા, જે વસ્તુનું આપણે સ્પષ્ટીકરણ કરી ગયા છીએ. ઉપરાક્ત લખાણને “ દિવ્યાવદાન ” અને “ અવદાન-કલ્પલતા ” ના આધાર મળે છે. જૈનગ્રંથામાં અને ખાદ્ધગ્રંથામાં કુણાલની આંખા ફાડવાને લગતા પ્રકારભેદ દર્શાવવામાં આન્યા છે.
66
હકીકત એવી છે કે કુણાલ ઉમરલાયક થતાં તેના શિક્ષણના પ્રમ ́ધની અશાકને જરૂરિયાત સમજાઇ અને તે મતલખના બન્ને ગ્રંથામાં અધાપાને લગતા પ્રકારો જો કે અલગ અલગ છે છતાં જૈનગ્રંથકારાના કથન ઉપર વિશેષ વિશ્વાસ મૂકી શકાય; કારણ યુવરાજની ચક્ષુએ ફાડવી એ કઇ નાનીસૂની વાત ન હતી કે તેના ઉપર બીજો કાઇ બળાત્કાર થઇ શકે.
ઐાદ્ધ લેખક કુમાર કુણાલને તક્ષશિલાના શાસક તરીકે જણાવી ત્યાં તેને અંધ થયાનુ જણાવે છે, પરન્તુ જૈનગ્રંથામાં જણાવ્યા પ્રમાણે રાજ્યપુત્ર કુડ્ડાલ તક્ષશિલાના નહિ પરન્તુ અવન્તીના શાસક હતા અને ઉજ્જૈનીમાં જ તે સ્વયમેવ અંધ થયા હતા. - ઐાદ્ધોની તક્ષશિલા અને જૈનાની અવન્તી વાસ્તવિકતામાં ભિન્ન નગરી ન હતી કારણ કે તક્ષશિલા શબ્દ બધ્ધાએ અવન્તીના પર્યાયમાં લખેલા માલૂમ પડે છે. જો આ વસ્તુ ખરાબર હાય તા ઔદ્ધગ્રંથના લખાણમાં તેમજ જૈનગ્રંથાના સૂચનમાં તાત્ત્વિક ફેર પડતા નથી. એમ જણાય છે કે પ્રાચીન સમયમાં અવન્તીનું તક્ષશિલા એવું નામાંતર પણ થતું હતું, જે હકીકત “ વૈજયંતિ કોષ ” માં નીચે લખેલા વાકય પરથી પૂરવાર થાય છે.
" अवंती स्यात्तक्षशीला ,,
पृष्ठ १५६.
~_'જ
Page #288
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૦ મું.
કર ને જે. અશેકની કલિંગ પર ચઢાઈ, રાજપુત્ર કુણાલને તેના ૧૬ મા વર્ષની વર્ષગાંઠની ખુશાલીમાં (ઈ. સ. પૂર્વે ર૬૨-૨૬૩ માં) અવન્તીની રાજ્યગાદી મળવી જોઈએ તેના બદલે તેને પૂર્વ સંચિત કર્માનુસાર અંધાપો મળે. આ પ્રસંગને અનુસરીને એક કાવરાજ લખે છે કે
બની બનાઈ બન રહી, ઓર બનવેકી રહી;
બુંદ પડંતા સે લીખા, તે તે મીટતી નહિ.” રાણીને પ્રપંચ ફૂટે છે –
ઉજજેનના દરબારે રાજ્યખરીતે લઈ જનાર ખેપીયે તેને જવાબ લેહીથી ખરડાએલા કાગળમાં લઈ આવ્યો. પત્રના જવાબમાં મહારાજા અશોકને તેના લઘુબંધુ માધવસિંહે જણાવ્યું હતું કે
સમસ્ત અવન્તીમાં પ્રિય થઈ પડેલ પાટવીકુંવર વીર કુણાલને તેની ગ્ય ઉંમરે રાજ્યગાદી સુપ્રત કરવાનો સંદેશ મળવો જોઈએ તેને બદલે કુંવરને અંધ કરવાને રાજ્યખરીતો મળવાથી આજ્ઞાંકિત રાજ્યપુત્રે મર્યવંશની ગેરવતા અમર રહે તે ખાતર પિતૃઆજ્ઞાને માન આપી અંધાપે સ્વીકારી લીધું છે.
સમજ નથી પડતી કે રાજ્યગાદીને બદલે યુવરાજને બંધ કરવાનું કારણ શું?
આ રીતના મહારાજાશ્રીના વર્તનથી અવન્તો શોકમાં ડૂબી ગઈ છે. અધિકારીઓ અને પ્રજામાં અસંતોષ વધી પડ્યો છે. પ્રજાને સંતોષવા ગ્ય ખુલાસો પાઠવશે અને હવે રાજ્યવ્યવસ્થા કઈ રીતે સંભાળવી તથા રાજ્યગાદી કોને અર્પણ કરવી તે પણ જણાવશે.”
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૪૪
સમ્રાટ્ સંપ્રતિ ઉપરોક્ત પત્ર વાંચતાં જ સમ્રાટ બેશુદ્ધ જે દિમૂઢ બની ગયા. આ વિષયમાં આમ કેમ બન્યું તેની પહેલાં તે તેને સમજ પડી નહીં, પરંતુ વિશેષ વિચાર કરતાં સમ્રાટને પલંગ પર પડી રહેલ પત્રને ખ્યાલ આવ્યું, અને સાથોસાથ રાણ તીષરક્ષિતાનું જ આ કાવવું હોવું જોઈએ એવું અનુમાન પણ બાંધી લીધું. ક્રોધના આવેશમાં ઉગ્ર બનેલ સમ્રાટે નિર્દોષ પાટવીકુંવરના અંધાપાને બદલે લેવા અવિચારી કપટી રાણીને જીવતાં ને જીવતાં બાળી મૂકવાને હુકમ કર્યો.
રાજ્યાજ્ઞાનું કડક પાલન કરતાં કર્મચારીઓને દયા આવી અને તેઓએ મહારાણી તીખ્યરક્ષિતાને રાજમહેલમાંથી લઈ જઈ જંગલમાં એક પર્ણકૂટીમાં ગુપ્તપણે રાખી તેને જીવતદાન આપ્યું, જ્યાં તેણીનું પાછળથી પશ્ચાત્તાપપૂર્વક મૃત્યુ થયું.
આ ઘટના બની ગયા બાદ સમ્રાટ એટલે બધે તે ક્રોધીલે અને અત્યાચારી બન્ય કે તેણે પોતાના ક્રોધના સમાવેશની ખાતર પાટલિપુત્રમાં “નગાર” બનાવ્યું. તેના સ્વભાવમાં એટલું બધું પરિવર્તન થઈ ચૂકયું હતું કે નજીવા ગુન્હાને અંગે ગુન્હેગારોને સખ્ત સજા કરતે ને નર્કગારમાં ભયંકર સજાએ ભગવાને મોકલી આપતો. ત્યાં એવી તે ભયંકરમાં ભયંકર સજા થતી હતી કે તૈયાર રાખવામાં આવેલ તેલની ગરમ કઢાઈમાં ગુન્હેગાર મનુષ્યોને જીવતા ને જીવતા તળી નાખવામાં આવતા. આ સંબંધમાં લખતાં માર્યવંશી ઇતિહાસકાર જણાવે છે કે–“મહારાજા અશોક રાજ્યગાદીની શરૂઆતના વર્ષથી ઘણે જ કૂર અને અત્યાચારી હતે. એક વાર પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર ૫૦૦ અમાત્ય પર તે ક્રોધે ભરાયો અને પિતાની તલવારદ્વારા સ્વહસ્તે જ પાંચસો અમાત્યનાં શિરો ધડથી જુદાં કરી નાખ્યાં. તેવી જ રીતે એક સમયે ક્રોધાવેશમાં અંત:પુરની પાંચસો રાણીઓને ઘાત આ રાજવીએ પિતાને હાથે કરી નાખ્યો હતો. સ્ત્રી અને પુરુષોને નજીવા ગુન્હાને કારણે જીવતા ને જીવતા બન્યા હતા. અંતે અમાત્યની સલાહ અનુસાર મહારાજા અશેકે પોતાના હાથે તલવાર ચલાવવાનું ત્યજી દીધું ને અપરાધીઓને શિક્ષા કરવા માટે ચંડકગિરિક નામના એક નિર્દય મનુષ્યની નર્કાગારના ઉપરી તરીકે નીમણુક કરી કે જે મનુષ્ય બીજાઓને દુ:ખ દેવામાં આનંદ માનતો હતો. તે નિર્દય ચંડકગિરિકે પિતાના માતાપિતાને પિતાને હાથે ક્ષણ માત્રમાં મારી નાખ્યાં હતાં. આવી ભયંકર વ્યક્તિની વધઘાતક તરીકેની નીમણુક કરી સમ્રાટ અશોકે પાટલિપુત્રમાં ભયંકર જેલખાનું બનાવ્યું. આ નર્કાગારનું બાહ્ય સ્વરૂપ અતિશય સુંદર અને મોહક હતું અને તેને બહારથી જોતાં અંદર શું છે? તે જોવાનું અજાણ્યા મુસાફરને સહજ દિલ થતુંપરન્તુ અંદર પહોંચતાં જ તેઓ અત્યાચારના ભંગ થતા અને જીવતા બહાર નીકળવા પામતા ન હતા. બાલપંડિત નામે એક અજાણ્ય બદ્ધ ભિક્ષુક કે જે કુતુહલતાથી જેલના દરવાજાની અંદર જોવા ગયે તેને વધઘાતકે તરત પકડી લીધો. પ્રભુપ્રાર્થના માટે ૭ દિવસને ટાઈમ આપી તેને જેલમાં પૂર્યો. સાતમે દિવસે તેલની ગરમાગરમ કઢાઈમાં તેને નાખવામાં આવ્યો. કઢાઈના તેલમાં ભિક્ષુકના પડવા સાથે એક ચમત્કારિક બનાવ બન્યા. ગરમાગરમ ઉકળતું તેલ તદ્દન
Page #290
--------------------------------------------------------------------------
________________
કર ને જે. અશોકની કલિંગ પર ચઢાઈ
૨૪૫ ઠંડું થઈ ગયું અને ભિક્ષુક તેલની કઢાઈમાં એક કમળ ઉપર બેઠેલો જોવામાં આવ્યું. તેની ચારે તરફ અગ્નિજવાળાઓ બળી રહી છે, પરંતુ તે જ્વાળાઓ આભિક્ષુકને સ્પશી પણ શકતી ન હતી. આ પ્રમાણેને દેખાવ જોઈ વધઘાતકે મહારાજાશ્રીને તેના સમાચાર પહોંચાડયા. મહારાજા ત્યાં આવ્યા અને ભિક્ષુકના સચોટ ઉપદેશથી વધસ્થાન બંધ કરવામાં આંબું અર્થાત નગાર ભાંગી નાખવામાં આવ્યું.” (જુઓ “મર્ય સામ્રાજ્યના ઈતિહાસ” પૃષ્ઠ ૪૮૯ થી ૪૪)
આ કથાનું કંઈક પરિવર્તન કરી ચિનાઈ મુસાફર હ્યુએનશાંગે પોતાના યાત્રાના વૃત્તાંતમાં આની નેંધ પૂરેપૂરી આપી છે.
યુવરાજ કુણાલ માટે એક ગામની ભેટ
મહારાજા અશોકે યુવરાજ કુણાલના ખર્ચ માટે ઉજજેની નજદિકના એક ગામની આવક અલગ કાઢી આપી અને પોતાના દશરથ નામના રાજ્યકુમારની અવન્તીના શાસક તરીકે નીમણુક કરી તેને અવન્તી મોકલી આપે, કે જ્યાં તેણે અવન્તીપતિ તરીકે રાજ્ય ચલાવ્યું. મહારાજા અશેકની કલિગ ઉપર ચઢાઈ
ઈ. સ. પૂર્વે ૨૬૧ માં મહારાજા અશોકે કલિંગ ઉપર ચઢાઈ કરી. આ કાળે મગધ પાસે ચતુરંગી સેનાનું બળ ઘણું જ સારા પ્રમાણમાં હતું. કલિંગ ઉપર ચઢાઈ કરવા માટે તેટલું સન્યબળ પૂરતું માની તેણે કલિંગ જેવા બળવાન સામ્રાજ્ય સામે બાથ ભીડવાનું સાહસ ખેડયું હતું. કલિંગ અને મગધની સરહદ પર હમેશાં નાનાવિધ તેફાનો થયાં કરતાં હતાં.
કલિંગને પ્રદેશ બંગાળની ખાડીના તટ ઉપર મહાનદી ગંગા અને ગોદાવરી વચ્ચે મગધના કઠા ઉપર આવેલ હતો કે જેને જીતવાની મગધની ખાસ આકાંક્ષા હતી. કલિંગ સામ્રાજ્ય પણ મહાન શક્તિશાળી અને અન્ય સામ્રાજ્યમાં ઉચ્ચ કોટીનું માન ધરાવતું હતું. તેની પાસે આ સમયે લશ્કરી સામગ્રીમાં ૬૦,૦૦૦ નું પાયદળ, ૧૦,૦૦૦ ઘોડેશ્વાર અને ૭૦૦ ઉપરાંતની હસ્તીસેના વિદ્યમાન હતી. એ સિવાય લડાયક સામગ્રી પણ ઘણી જ સારા પ્રમાણમાં હતી. આવા બળવાન સામ્રાજ્ય પર તેના કરતાં અધિક લશ્કરી સામગ્રી સાથે મહારાજા અશોકે ચઢાઈ કરી અને મગધની સરહદે ભયંકર યુદ્ધ જામ્યું.
કલિંગપતિએ પણ વીરતાથી યુદ્ધમાં ભાગ લીધે અને ભયંકર યુદ્ધ જામવાને કારણે એકલા કલિંગ દેશના એક લાખ ઉપરાંત મનુષ્યોને કચડઘાણ નીકળી ગયો. બીજી બાજુએથી મગધની પ્રચંડ સેનાને પણ કચડઘાણ પૂરતા પ્રમાણમાં નીકળે. અને આ ભયંકર યુદ્ધમાં કલિંગપતિને પરાજય થ અને મહારાજા અશોકને કલિંગને પ્રદેશ હાથ આવ્યો.
== =
Page #291
--------------------------------------------------------------------------
________________
પ્રક્રણ ૧૧ મુ.
- અશોકના ઐતિહાસિક બનાવે. સુજ્ઞ વાચક, મહારાજા અશોકના જીવનકાળ દરમિયાનમાં નીચે પ્રમાણે ઐતિહાસિક બનાવો બન્યા હતા –
(૧) યુવરાજ કુણાલને તેના ૧૬મા વર્ષની ઉંમરે ઈ. સ. પૂર્વે ર૬૨ માં રાજ્ય ગાદીના બદલે અંધાપો મળે.
(૨) અપરમાતા તીષ્યરક્ષિતા કે જેણે પિતાના પુત્ર મહેન્દ્રને મગધનું સમ્રાટપણું અપાવવા યુવરાજ કુણાલ જેવા વીર રાજ્યપુત્રને આંધળો કરવા કાવત્રુ રચ્યું હતું તેનું પશ્ચાત્તાપપૂર્વક મૃત્યુ થયું.
(૩) દેવાંશી રાજ્યપુત્ર મહેન્દ્ર રાજ્યગાદીને બદલે “સંન્યાસ” પસંદ કર્યો અને રક્તદૂષિત રાજ્યગાદીને ત્યાગ કરી આત્મકલ્યાણ સાધવા સાથે અમર કીર્તિ પ્રાપ્ત કરી.
(૪) સમ્રાટ અશોક જેવા ક્રોધી મહારાજાના હદયનું પરિવર્તન થયું. ધી અને ક્રૂર અશોક કે જેણે રાજ્યસિંહાસનની પ્રાપ્તિ અર્થે પોતાના અડ્ડાણ બાંધવોનું ખૂન કરી રાજ્યસિંહાસન પ્રાપ્ત કર્યું હતું તેના આત્મામાં દિવ્યજ્ઞાનની તિ પ્રકટી. ત્યારબાદ પોતાના હાથે થએલ અસંખ્ય કૂર ગુન્હાઓના પ્રાયશ્ચિત્ત તરીકે ધર્મપરાયણ જીવન વીતાવ્યું.
(૫) રાજ્યપુત્ર મહેન્દ્રના સંન્યાસ પછી તરતમાં જ રાજ્યપુત્રી સંઘમિત્રા કે જેણે તરુણ અવસ્થામાં વિધવા થઈ હતી તે પણ “બૈદ્ધ ભિક્ષણ” બની, અને આત્મક૯યાણના માર્ગે વળી મહારાજા અને ધર્મ અને મનુષ્યજન્મની સાર્થકતા કેવી અમૂલ્ય વસ્તુ છે તેનું જ્ઞાન તેના વારસોએ જ કરાવી આપ્યું
(૬) આ પ્રમાણે ઉપરાચાપરી બનતા બનાવથી જેવી રીતે મહારાણી પિંગળાના
Page #292
--------------------------------------------------------------------------
________________
શાકના અતિહાસિક બનાવા
૨૪૦
અપકૃત્યથી મહારાજા ભર્તૃહરિનું જીવન ત્યાગમય ખન્યું હતું તે જ માફક મહારાજા અશાકનુ જીવન ત્યાગમય બન્યું. મહારાજાએ રાજ્યવહીવટમાંથી લગભગ રાજ્યસંન્યાસ ગ્રહણ કર્યા અને રાજ્યવહીવટ પાર્લામેન્ટરી પદ્ધતિ પ્રમાણે (મહાજન અને અમાત્યાદ્વારા) ચલાન્યા.
( ૭ )- મહારાજા અશેક હવે ધમ અશાક અન્યા; અને તેણે કિંમતી વસ્ત્રાલ કાર તથા આભૂષણૢાના ત્યાગ કરી મગધની પ્રજા અને મગધમાં ધર્મ પ્રચારાર્થે આદર્શ રીતે આત્મસેવાભાવી, જગતકલ્યાણકર સાધુસમાજની સુવ્યવસ્થા અને રક્ષણના માર્ગના સ્વીકાર કર્યાં.
(૮) મહારાજાના મતવ્યમાં પરિવર્તન થયું કે જીવમાત્ર સમાન છે. દુ:ખ અને સુખ એ પશુ-પક્ષી સાથે મનુષ્યાને પણ સમાન રીતે આત્મા પર અસર કરનારા થાય છે.” સાધુસમાજના સત્સમાગમે સમ્રાટને આ વાતની પ્રતીતિ થઇ, જેના ચેાગે મહારાજાએ અર્ધો અર્ધો ગાઉના અંતરે રસ્તા પર કુવાઓ, વાવડી, ધર્મશાળાઓ, મનુષ્ય તથા જનાવરાને રસ્તે આવતાં-જતાં સુંદર રીતને છાંયડા મળે તેવી રીતે રસ્તાની બન્ને બાજુએ વિશાળ આમ્રવૃક્ષા રાપાવ્યાં. એટલું જ નહિ પરન્તુ તેણે વટેમાર્ગુ એ માટે અર્ધા અર્ધા ગાઉને અંતરે પાણી પીવાની પરખે ચાલુ કરી તથા પશુએ ( જનાવરા ) માટે પાણીના અવેડાએ ઠેકઠેકાણે બધાવ્યા. મહારાજાના અન્નક્ષેત્રાના લાભ બ્રહ્મભાજન તરિકે નિત્યે ૬૦ હજાર બ્રાહ્મણેાને મળતા તે સાધુ, સંત તથા ભિક્ષુકાને ત્યાંથી ભિક્ષા મળી રહેતી.
(૯) આથી આગળ વધી મહારાજાએ રાજ્યલક્ષ્મીના સદુપયેાગ તરીકે દરેક ગામાગામ ધર્મશાળાએ બંધાવી અને ત્યાં અન્નક્ષેત્ર અને ભેાજનશાળાઓ સાથે સદાવ્રતા ચાલુ કર્યો. જેમાં મહારાજાશ્રીએ એટલે સુધીની ધર્મસેવા બજાવી કે તેના અંતિમ કાળે તેણે ચાર કરાડનું દાન દેવાના કરેલ સંકલ્પની પૂર્ણતા અર્થે રાજ્યભૂમિના એક ભાગ દાનમાં દેવા પડ્યો હતા.
( ૧૦ ) આટલી હદ સુધી હૃદયનુ પરિવર્તન કરનાર મહારાજા ધર્મ. અશેકે પેાતાના ધાર્મિક કાર્યાની અમરતા ખાતર રાજ્યઅમલદારાને તેમજ વંશ-વારસાને પેાતાના ક બ્યનું ભાન રહે તેની ખાતર તેણે મગધ સામ્રાજ્યના લગભગ ૮૪,૦૦૦ મુખ્ય શહેરામાં ઠેકઠેકાણે સ્તૂપો ઊભા કરી, શિલાલેખા કેાતરાવી રાજ્યાજ્ઞા સાથે ધાર્મિક સેવાનું ભાન કર્માચારીઓને કરાવ્યું હતું. આ રીતે મહારાજા અશોકે લગભગ ૯૬ કરોડ રૂપિયા સન્માર્ગીમાં ખર્ચ્યા હતા.
આ પ્રમાણે વૈરાગ્યયુક્ત બનેલ મહારાજાના અંગે આટલું નિષ્પક્ષપાતે વર્ણ ન કરી અમે જગતને જણાવવા માગીએ છીએ કે મહારાજા શેાકના હૃદયમાં તેણે કરેલ જગતકલ્યાણનાં કાર્યોમાં તથા રાજ્યખજાનાના કરેલા સદુપયોગમાં કયાં આગળ પક્ષપાતી
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૪૮
સમ્રાટે સંપ્રતિ બદ્ધત્વપણું હતું તે અમને બતાવશે ખરા કે જેના અંગે જગતના ઈતિહાસકારો પૈકી કઈ કઈ મહારાજા અશકને અંતિમકાળ સુધી ચુસ્ત બૌદ્ધધમી તરીકે જણાવે છે.
અમો આ પ્રકરણ પૂરું કરતાં મહારાજા અશોક, ધર્મ અશક બન્યા પછી કયા ધર્મ ઉપર અધિક પ્રેમી બન્યો હતો તેને અંગે જગતના જાણીતા ઇતિહાસકારોનાં પ્રમાણે રજૂ કરી ખાત્રી કરી આપવા માગીએ છીએ કે મહારાજા અશોક એ સત્યધમી અને મહારાજા ચંદ્રગુપ્તના જૈનધર્મને જ અનુસરનારે બન્યો હતો. સમર્થ ઈતિહાસવેત્તાઓના અભિપ્રાય
મહારાજા અશોકની ધર્મભાવનાને અંગે મી. એડવર્ડ થેમસ જણાવે છે કે – “અશોક નાનપણથી જ પોતાના પિતામહ ચંદ્રગુપ્તના ધર્મથી આકર્ષાયો હતો.” આના ટેકામાં કાશ્મીરમાં લખાએલ “રાજ્યતરંગી” નામના ગ્રંથને આધાર ટાંકે છે. શહેનશાહ અકબરના સમયમાં મંત્રી અબુલફઝુલના હાથે લખાએલ “આઈને અકબરીમાંના મહત્વતાભર્યા ત્રણ મુદ્દાઓ પર વિવેચન કરતાં મી. થેમસ જણાવે છે કે
અશોકે પિતે કાશ્મીરમાં જૈનધર્મને પ્રચાર કર્યો હતે.” આના ઉપર ભારપૂર્વક પિતાની દલીલ રજૂ કરતાં વિદ્વાન સંશોધક મી. થેમસ જણાવે છે કે “અશકે કાશ્મીરમાં જૈન ધર્મને પ્રચાર કર્યાની વાત માત્ર મુસલમાની ગ્રંથકર્તા જ કહેતા નથી, પરંતુ રાજ્યતરંગીમાં પણ તે વાત સ્પષ્ટ રીતે સ્વીકારવામાં આવી છે.” આ ગ્રંથ ચેકસ સ્વરૂપમાં જે કે ઈ. સ. પૂર્વે ૧૧૪૮ માં મૂકવામાં આવ્યું છે છતાં તેના ઐતિહાસિક વિભાગનો આધાર પદ્યમિહીર અને છવલાકાર નામના પ્રાચીન હસ્તલિખિત ગ્રંથમાંથી લેવામાં આવે છે.
વધુમાં વિદ્વાન પંડિત થોમસ માને છે કે “અશોક તેની આખી કારકિદી દરમિયાન આજીવન જેન ન હતો; નહિ તે જેનેએ તેને પ્રતિભાશાળી ધર્મસંરક્ષક તરીકે સ્વીકાર્યો હોત.”
મી. થોમસ આગળ ચાલતાં જણાવે છે કે–“ અશોક સાધુઓના ઉપદેશથી જે કે પાછળથી આકર્ષાયે હતું છતાં તે તેમના સાંપ્રદાયિક વાડામાં ન રહેતાં, સર્વ દર્શનમાન્ય નૈતિક નિયમને અને સિદ્ધાંતરૂપ ધર્મને પ્રજામાં પ્રચારક બન્યા હતા.”
મહામાન્ય હેરેસ કહે છે કે—જૈનધર્મના શાશ્વતા સિદ્ધાંતની અસર મહારાજા અશોક ઉપર થઈ હતી અને તે પવિત્ર બન્યો હતો.
અહીં અમારો કહેવાને પ્રમાણિક ભાવાર્થ એ છે કે જે કે અશોક, મહારાષ્ટ્ર તીખ્યરક્ષિતાના લગ્ન બાદ બદ્ધધમી બન્યા હતા, પરંતુ રાણુ તીષ્યરક્ષિતાના મૃત્યુ બાદ તેનું પરિવર્તન થયું હતું કે તેના પર જૈન ધર્મના સચોટ સિદ્ધાંતોની અસર થઈ હતી
Page #294
--------------------------------------------------------------------------
________________
અશાકના ઐતિહાસિક બનાવે
૨૪૯
અને તે પવિત્ર અને નૈતિક નિયમાના પાલક બન્યા હતા. પાછળથી અશેાક માદ્ધધમી અન્યા હતા તે વાત નવી નથી. વસન્તેકફેઇલ, ફ્લીટ, મેાન્હેન્ અને મહામાન્ય હેરાસે તે ક્યારનુંયે સ્વીકાર્યું છે અને ડા. કાન પણ કહે છે કે થાડાક અપવાદ સિવાય “ તેના શિલાલેખામાં ઔદ્દોને લગતું ખાસ કાંઈ જ નથી.”
મહારાજા અશાકના સર્વ ધર્મ પ્રત્યેના પ્રેમને અંગે તેમના કાતરાવેલ એક શિલાલેખમાં નીચેના શબ્દો મળી આવે છે:~
સમાનપ્રેમ—
“ સર્વે મનુષ્યા મારાં ખાળકો છે. જેમ મારા પેાતાનાં બાળકા માટે હું ઇચ્છું કે તેઓને આ લાક અને પરલેાકનુ કલ્યાણ મળે તેમ સર્વે મનુષ્યને મળે એમ મારી ઇચ્છા છે. એ જ દષ્ટિએ સર્વે વર્ગો પ્રત્યે હુ લક્ષ્ય રાખું છું અને જુદી જુદી જાતનાં સન્માનથી હું તેમને સંતાપુ છું. ”
સાધુસંસ્થાની વ્યવસ્થા માટે આજ્ઞા—
મહારાજા અશેાકે માદ્ધા, બ્રાહ્મણ્ણા, આજીવિકા અને નિગ્રંથ જૈનમુનિઓની સભાળ માટે ખાસ મહામાત્રા નીમ્યા હતા, જેને લગતા શિલાલેખ દીલ્હીના સ્તૂપમાં મળી આવ્યા છે કે જેના ઉલ્લેખ ગ્રંથકારાએ કર્યો છે.
બરાબરની ગુફાના શિલાલેખ—
ખરાખરની ગુફાના શિલાલેખા માટે ડા. સ્મિથ્ કહે છે કે આ બધા શિલાલેખા મહત્ત્વતાભર્યા છે અને તે એ ઉપરથી સાબિત થાય છે કે દરેક ધર્મને સમાન રીતે માન આપવાની સમ્રાટ અશેાકની હાર્દિક આજ્ઞા હતી અને તે મહારાજા ચદ્રગુપ્તે સ્વીકારેલ જૈનધર્મ પ્રત્યે તેના ઉત્તરાધિકારી વારસ તરીકે જૈન ધમ ના રાગી બન્યા હતા જે આવા ઉલ્લેખા ઉપરથી સ્પષ્ટ સમજાય છે.
હાથીગુફાના શિલાલેખના ઉલ્લેખ—
હાથીગુફાના શિલાલેખાની વિગતાના ઊંડાણભર્યા સંશાધના માટે ગુફાની આસપાસનાં ખડિયેરામાંથી મળેલી માહિતી પ્રમાણે જિલ્લા ગેઝેટીયરમાં જણાવવામાં આવ્યું છે કે—— મા અશેાકના સમયમાં કલિંગ દેશની જીત બાદ એટલે ઇ. સ. પૂ. ૨૬૨-૬૩ના ગાળામાં કેટલાક જૈનેા અહિં વસ્યા હતા. કારણુ ઉદયગિરિ (કુમારપČત) અને ખંડિગિર (કુમારીપત)ના રેતીયા પત્થરની ટેકરીએ અનેક રીતે વિશ્રામસ્થાન તરીકે ગુફાએથી ઘેરાયેલી હતી કે જેમાંની ઘણીખરી ટેકરીઓની ગુફાઓ પર માય સમયની બ્રાહ્મી લિપિના શિલાલેખા કાતરાએલા
૩ર
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૫૦ ,
સમ્રા સંપતિ મળી આવે છે. આ શિલાલેખે ઉપરથી સમજાય છે કે આ બધી ગુફાઓને જેનેનાં ધાર્મિક કાર્યો માટે ઉપયોગ કરાયો હતો. કારણ જૈન સાધુઓએ અનેક સૈકા સુધી આ ગુફાઓને ઉપયોગ કર્યો છે.
(જુઓ ઉત્તરહિંદનો ઈતિહાસ B. D. G. Pp. 24) કુમારપર્વત અને કુમારી પર્વતને લગતે હેવાલ સાતમા ખંડમાં સવિસ્તરપણે આપવામાં આવેલ છે.
તેવી જ રીતે “અહૂિંસા પરમો ધર્મ” ના જીવરક્ષાના મહાન કાર્યોમાં, નિર્દોષ પશુપક્ષીઓને મહારાજા અશોક પૂર્ણ પશ્ચાત્તાપના કારણે ધર્મ અશક તરીકે મહાન અભયદાતા 'બ હતો કે જેણે સામ્રાજ્યના દરેક વિભાગો ઉપર પશુ-પક્ષીનાં વધને સર્વથા પ્રતિબંધ મૂક્યો હતો જેને પરિણામે પોપટ, મેના, અરુણું, ચકર હંસ, નાદિમુખ, ઘેલાડ, ચમરી ઘટ્ટ, અંબાર પીલિકા, દુગ્ધી, માછલી, દેડકાં, વેદવ્યયક, ગંગાકુકુટક, સંકુચમસ્ય, કાચબા, સાહી, થર્ણશશ, બારશીંગા, સાડ, એક, એરંડ, મૃગ, કબુતર, (સફેદ અને શ્યામ કબુતર) અને એ સિવાય ઉપગમાં ન આવનાર ચોપગાં પશુના વધને તેણે નિષેધ કર્યો હતે.
તેવી જ રીતે ધાર્મિક દિવસોએ જીવહિંસા ન કરવાને “અમારી ” પડહ તેણે વગડાવ્યું હતું. આ સિવાય દરેક મહિનાની ધાર્મિક મહાતિથિઓ જેવી કે પંચમી, અષ્ટમી, ચતુર્દશી, અમાવાસ્યા, પુષ્ય અને પુનર્વસુ નક્ષત્રના દિવસોએ તથા ચાતુર્માસિક તહેવારોના દિવસોએ બળદની ખાંધ ઉપર ગુંસરી નાંખવાનું તેણે બંધ કરાવ્યું હતું. તે જ પ્રમાણે ચાતુર્માસના તહેવારોમાં અને ધાર્મિક પર્વોનાં દિવસોમાં તેણે ઘેડા, બળદ અને અન્ય પ્રાણીઓની ખસી કરવા ઉપર પણ પ્રતિબંધ મૂક્યો હતો.
મહારાજા અશોકને કલિંગની ચઢાઈ ઉપરથી અત્યંત વૈરાગ્ય ઉપ હતું અને ત્યારબાદ રણક્ષેત્રના રત પાતથી તે સદંતર અલગ રહ્યો હતો, જેને લગતે વૃત્તાંત અમે પૂર્વેના પ્રકરણમાં આપી ગયા છીએ.
Page #296
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૨ મું.
સમ્રા સંપ્રતિને જન્મ. રાજ્યપુત્ર કુણાલને ૧૬ મા વર્ષની વર્ષગાંઠના દિવસે રાજ્યદરબારમાં તખ્તનશીન થવાને લગતે પેગામ મળ જોઈએ તેને બદલે અંધાપે મળે તે હકીકત આપણે પૂર્વે જઈ ગયા છીએ. યુવરાજ કુણાલનાં લગ્ન શરતબાળા નામે ગુણિયલ, પતિભક્ત, સંસ્કારી, જેનધમી બાળા સાથે થએલાં હતાં. કુણાલના અંધાપા બાદ પતિભક્ત નવાવનાએ પાતના દુઃખમાં ભાગીદાર બનવામાં જરાય કચાશ રાખી નહિ.
પતિનેત્રને રંજન કરનાર કિંમતી વસ્ત્રાલંકાર અને વિલાસી જીવનનો ત્યાગ કરી આ બાળ શુદ્ધ, સાદા વસ્ત્રધારિણું આદર્શ ગૃહિણું બની, અને સાથે સાથે પતિની સેવા-ચાકરી કરી, તેમને દિલાસે આપી કુણાલને ઓછું ન લાગે તેવું સુંદર વાતાવરણ સર્જતી.
આ કાળે અવન્તીનું પાટનગર ઉજજૈન, પ્રભુ મહાવીરના જીવનકાળની અદભુત પ્રભાવશાળી પ્રતિમા કે જેનું નામ જીવિતસ્વામી હતું તેના કારણે યાત્રાનું ધામ બન્યું હતું. ઉપરોક્ત જીવિતસ્વામીની પ્રતિમાના દર્શનાર્થે ભારતની ચારે દિશાએથી સાધુસંપ્રદાય અને જેનસ તેમજ યાત્રિકે આવતા હતા, જેને સુગ્ય બંદોબસ્ત અવન્તીની સુપ્રખ્યાત ધર્માત્મા ભદ્રા શેઠાણ તથા અવન્તીનું મહાજન કરતું હતું.
શ્રીમતી ભદ્રા શેઠાણીનો વિશાળ અને વૈભવશાળી મહેલને “શાળા” નામનો એક વિભાગ આ સમયે સાધુઓના નિવાસસ્થાન તરીકે વપરાતો, અને અવન્તી આવનાર સાધુઓ પૈકી ઘણાખરાને ઉતારે તેમને ત્યાં જ રહેતે. સબબ ઉપાશ્રયની સગવડ શહેરમાં હતી નહિ. પ્રભુ મહાવીરના મોક્ષગમન બાદ સાધુગણના વડા તરીકે યુગપ્રધાનની પદવી ધરાવનાર એકાવતારી ચિદ પૂર્વધર મુનિરાજે તથા શ્રુતકેવળી અને લબ્ધિવંત જ્ઞાની સાધુઓનાં સમાગમ મગધ અને અવન્તી આ કાળે અહિંસા પરમો ધર્મના સત્યાત્મક
Page #297
--------------------------------------------------------------------------
________________
પર
સમ્રાટ્ સંપ્રતિ
સિદ્ધાંતાનુ અનુકરણીય અને ગૌરવશાળી સ્થાન બન્યું હતું અને તેની કીર્તિ ભારતમાં ચારે દિશાએ ફેલાઈ હતી.
મહારાજા મિઠ્ઠુસાર અથવા તેા મહારાજા અÀાકનાં રાજ્યકાળ સમયે અવન્તીને રાજ્યવહીવટની સુંદર વ્યવસ્થાને ખાતર એ ભાગમાં વહેંચી નાખવામાં આવ્યું હતું, જે એ ભાગાનાં નામા “ ઉત્તર અને દક્ષિણ અવન્તી ” આ પ્રમાણે રાખવામાં આવ્યા હતા. ઉત્તર અવન્તીનું પાટનગર એ પ્રાચીન રાજ્યનગર ઉજ્જૈન ઊર્ફે અતિ કાયમ રહ્યું હતું જ્યારે દક્ષિણ અવન્તીનું પાટનગર વિદિશા નગરી બન્યુ હતુ કે જે પુરાણું શહેર હતુ.
આ વિદિશા નગર જૈનધર્મની યાત્રાભૂમિ તરીકે ઉજ્જૈનીના જેટલું જ પ્રસિદ્ધિને પામ્યું હતું, કારણ કે અહીં પણ પ્રભુ મહાવીરના જીવનકાળની ભવ્ય પ્રતિમાનું મનાહર મંદિર આવેલું છે. પ્રભુ મહાવીર અને તપશ્ચાત થએલ જૈનમુનિ મહારાજોના અંગે તથા મહારાજા અશાકની “ ધર્મ અશેાક ” તરીકેની પ્રસિદ્ધિને અંગે તેણે બનાવેલ સ્તૂપાની હારમાળાએ અહિં આવેલ હાવાથી વિશેષ ખ્યાતિ પામ્યું હતું. કુણાલની ધર્મપત્ની શરદમાળા આ જ વિદિશા નગરીના શ્રેષ્ઠ વણિકની પુત્રી હતી અને તેણે પતિદેવને સંસ્કારી અનાવવા પ્રબળ પુરુષાર્થ કર્યો. કુદરતી સ ંજોગાનુસાર માર્યવંશી યુવરાજ કુણાલે પિતૃઆજ્ઞાના આદર્શ પાલન તરીકે પોતાની પાછળ અમર ઇતિહાસ મૂકતાં સ્વહસ્તે ભરસભામાં અંધાપા લીધા. અને જગતને સાષ્ઠિત કરી આપ્યું કે પિતૃભક્તિ શ્રીમંત અને ગરીબોના માટે સરખી જ છે. રાજ્યકુટુબ પેાતાના જન્મદાતાઓની આજ્ઞા એ , પ્રભુના તુલ્ય માથે ચઢાવે છે અને ડિલેાની સેવા પ્રભુતુલ્ય કરે છે.
66
૪
યુવરાણી શરક્ર્માળા જૈનસ'પ્રદાયના આદર્શ મુનિમહારાજના સત્સંગમાં આવેલી એટલે તેણે પૂર્વસંચિત કર્મીને જ દોષ દઇ, ભવિતવ્યતાનાં ચેાગે પિતૃભક્ત પતિદેવે સ્વહસ્તે લીધેલ અંધાપામાં તેણી પણ સંપૂર્ણ ભાગીદાર બની, અને પેાતાનાં પતિનાં દુ:ખના વિસ્મરણ અર્થે અવન્તી પધારતા જ્ઞાની મુનિમહારાજોના સત્સંગમાં પેાતાના પતિને અવારનવાર લાવતી. પૂર્વે બનેલા મહાન ઐતિહાસિક બનાવાની કથાએ પ્રતિમાધાર્થે જ્ઞાની મુનિમહારાજોની પાસેથી સંભળાવતી. આ પ્રમાણે તેણીએ અંધ પતિદેવને સાધુસમાગમે એવા તેા ચૂસ્ત જૈનધર્માનુરાગી બનાવ્યેા હતેા કે યુવરાજ કુણાલનું ગામ જૈનમુનિમહારાજો અને યાત્રાળુઓ માટે એવું તેા સંસ્કારી અને આશ્રયરૂપ પણ બન્યું હતું કે જેની કીર્તિ ચારે દિશાએ પ્રસરી ગઇ હતી.
આંખાના જખમા રૂઝાયા બાદ ટૂંક સમયમાં જ રાજપુત્ર કુણાલે પાતાના દુ:ખનું વિસ્મરણ કર્યું. બાદ તે અધ્યાત્મપ્રેમી બન્યા અને પેાતાના મધુર સ્વરદ્વારા સતારના અદ્ભુત તારના ઝણકારે આધ્યાત્મિક ભજના( સ્તવના )ના તે રસિક ગાયક બન્યા કે જેના ચેાગે તેની કીર્તિ ચારે દિશામાં પ્રસરી.
Page #298
--------------------------------------------------------------------------
________________
સમ્રા, સંપ્રતિને જન્મ
૨૫૩ એકદા રાત્રિના પાછલા પહોરે પિતાનાં મુખમાં પ્રવેશ કરતાં હાથીનું સ્વપ્ન શરદૂબળાને દેખાયું. ઉચ્ચ કેટીનું સ્વપ્ન દેખી સુજ્ઞ સન્નારી તરત જ જાગૃત થઈ અને હાથપગ ધોઈ રાત્રિના પાછલા પ્રહરને સમય તેણીએ પ્રભુભક્તિમાં ગા. જોતજોતામાં સવાર પડી અને નિત્યકર્મથી પરવારી ગામની સીમા નજદિકના ઉપાશ્રયે પધારેલ પૂર્વધર શ્રી સાગરસૂરિ નામના મુનિવર પાસે પોતાના પતિ સહ જઈ સ્વપ્નની હકીકત કહી ને તેનું ફળ પૂછયું.
દશપૂર્વધર મહારાજશ્રીએ જ્ઞાનને ઉપગ મૂકી જણાવ્યું કે “હે! પ્રભુભક્તિપરાયણ આત્માઓ! તમારે ત્યાં ભાગ્યશાળી, કુળશિમણું, ભવ્યાત્માને જન્મ થશે, કે જેનાં હાથે જૈનધર્મને મહાન ઉદય થશે, એટલું જ નહિ પણ તેના વેગે ભારત જૈન, મંદિરમય બનશે.”
જ્ઞાની મુનિમહારાજના મુખથી પિતાને ત્યાં જન્મ લેનાર મહાન આત્માની વાત સાંભળી યુગલને સંતોષ ને આનંદ થયે. ત્યારબાદ પતિભક્ત શરદબાળાએ પોતાના ગર્ભનું સુંદર રીતે પાલન-પોષણ કરી ગર્ભાવસ્થાને કાળ સારી રીતે પસાર કર્યો, અને નવ માસ ઉપરાન્ત કેટલાક દિવસ વ્યતીત થતાં એક સુંદર સ્વરૂપવાન પુત્રને ઈ. સ. પૂર્વે ૨૫૭ માં પિોષ માસના શુકલપક્ષમાં જન્મ આપ્યો.
રાજ્યમહેલમાં જ્યાં સેંકડો દાસદાસીઓની સેવા-ચાકરી અને એષધોપચારો પ્રસૂતિ સમયે મળવાં જોઈએ તેને બદલે મગધના આ કીર્તિવંત ભાગ્યાત્માના જન્મ સમયે તેની માતાની સુશ્રષામાં માત્ર થોડીક વ્યક્તિઓ, ધાવમાતા સુનંદા અને ચંદા નામે દાસી હાજર હતી. મગધ અને માળવાના ત્રીજા દુકાળની ધ–
આ સમયે મગધ અને અવન્તી(માળવા)માં ત્રીજો ભયંકર દ્વાદશવષીય દુકાળ ચાલુ હતો, જેના દશ વર્ષે તે પસાર થઈ ગયાં હતાં. અવન્તી (માળવા) અને મગધની પ્રજાની ઉપરાચાપરી દુકાળનાં અંગે એટલી બધી તે દુર્દશા થઈ હતી કે ભલભલા શ્રીમંત શ્રેષ્ઠીઓને ત્યાં પણ એક ટંકનું ભજન કરકસરથી થતું હતું ત્યાં બિચારી ગરીબ રૈયતના તે શા હાલ સમજવા? આવા દુભિક્ષના સમયમાં માત્ર અંધ કુણાલના આશ્રમે એકધારી પ્રભુભક્તિના પ્રતાપે સદાયે સુકાળ દેખાતે અને ભજનેની ધૂનમાં મસ્ત રહેનાર આત્મહિતાથીઓને ત્યાં સદાકાળ સંતોષકારક સુંદર ભેજન મળી રહેતું.
કુણાલની પર્ણકૂટીવાળું ગામ છે ધર્મભૂમિ અને અન્નક્ષેત્ર તરીકે સુંદર પ્રસિદ્ધિને પામ્યું હતું જેને લાભ સાધુસંપ્રદાયને પણ સારી રીતે મળ્યા કરતે.
જે દિવસે પિષ મહિનામાં પ્રભુભક્ત સુરદાસને ત્યાં આ ભાગ્યવિધાતાને જન્મ થયે તે સમયે અકાળે પણ એવી રીતે સુંદર અમીવૃષ્ટિ થઈ કે જેના વેગે સમસ્ત અવન્તીમાં લીલાલહેર થઈ અને સાનાં હૃદયમાં શાંતિ સ્થપાઈ. આ પ્રમાણે અકાળે થયેલ અમીવૃષ્ટિના
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૫૪
સમ્રાટું સંપ્રતિ
કારણે સહુના હૃદયમાં આ ભાગ્યાત્માને જ જન્મપ્રભાવ સમજાયે. તેમજ “ભવિષ્યમાં આ આત્મા મહાન સંપત્તિને ભક્તા અને સંસ્કારી થશે કે જે મગધ અને માળવાને સંપત્તિથી ભરપૂર કરશે” એવી રીતનું ભાવી સમજાયું અને તેના કારણે આ રાજ્યપુત્રનું નામ “સંપ્રતિ ” એવું રાખ્યું. રાજ્યપુત્રના નામાભિધાનના સમયે જ્યાં સેંકડો દરબારી હાથીઓએ શીર ઝુકાવી સલામ કરવી જોઈએ તેને બદલે તે દિવસે ભજનની ધૂન જામી અને આનંદત્સવનો આખો દિવસ પ્રભુભક્તિમાં ઉજવાયે. કુમાર સંપ્રતિ છ માસનો થયે તેવામાં તે ઘાસચારો અને ધાન્યની વૃદ્ધિ એટલી બધી થઈ કે સુકાળના સમય કરતાં પણ તેના ભાવ ઓછા થઈ ગયા. •
છે
કાકડી
Page #300
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૩ મું.
વફાદાર ધાવમાતાની ઐતિહાસિક સેવા. ભારતના મહાન ભાગ્યવિધાતા સંપ્રતિ કે જેને દિગંબર જૈન સંપ્રદાય દ્વિતીય ચંદ્રગુપ્ત તેમજ ઈતિહાસવેત્તાઓ જૈન અશોકના નામે સંબંધી તેના કરેલાં અમર કાર્યોની કદર કરે છે. પુરાણકારે તેને સપ્તતિના નામે ઓળખાવે છે, પરંતુ જેને તે તેને સંપતિના નામે જ સંબોધે છે. આ પ્રમાણે આ ભાગ્યવિધાતાનાં નામની અલગ અલગ સંજ્ઞાઓ જેવામાં આવે છે.
આ મહાપુરુષનો જન્મ સુરદાસ કુણાલની પર્ણકૂટીમાં થયો હતો, કે જે આશ્રમ પ્રભુભક્તિનું અવિચલ ધામ બન્યું હતું
સુજ્ઞ વાચક, જગતમાં અવતારી મહાપુરુષને જન્મ એવાં સ્થાનમાં થતું હોય છે કે જે સ્થાને જગતમાં એવા ખણે–ચરે રહેલાં હોય છે કે તેની માહિતી જગતને અવતારી મહાન પુરુષોની અમર કીર્તિ ગવાયા બાદ મળે છે.
રાજ્યપુત્ર સંપ્રતિને માટે કેઈપણ જાતને ગાદીને વેગ જણાતો ન હતો, કારણ કે. યુવરાજ કુણાલના અંધાપાને અંગે તેને રાજ્યહકક રદ કરવામાં આવ્યો હતો. જો કે મહારાજા અશોકને બીજે રાજપુત્ર મહેન્દ્ર કુણાલની પશ્ચાત ગાદીવારસ તરીકે યુવરાજપદે સ્થપાય તેમ હતું છતાં આ સંસ્કારી રાજ્યપુત્ર બંધુ મેમને અંગે રાજ્યતખ્તને બદલે સંન્યાસ સ્વીકારી આદર્શ ભિક્ષુક બને અને રક્તર્ભિજિત રાજ્ય સિંહાસનના હક્કને તેણે ત્યાગ કર્યો.
તત્પશ્ચાત મહારાજા અશોકના બીજા પુત્રો પૈકી દશરથને મગધ સામ્રાજ્યના ગાદીવારસ તરીકેને હક મંજૂર કરવામાં આવ્યું હતું, અને આ રાજ્યપુત્રને પાટવીકુમાર બનાવી, અવન્તીને રાજ્યવહીવટ તેને સુપ્રત કર્યો હતો. એટલે ઈ. સ. પૂર્વ ૨૬૨ માં મગધ ઉપર મહારાજા અશોક હતા, અને અવન્તી ઉપર યુવરાજ કુણાલના અંધાપા બાદ રાજ્યપુત્ર દશરથ હતે.
Page #301
--------------------------------------------------------------------------
________________
સન્નાર્ સંપ્રતિ
૨૫૬ રાજ્યાજ્ઞા પ્રમાણે યુવરાજ દશરથને અવન્તીનું તખ્ત સુપ્રત કરી રાજ્યપુત્ર કુણાલે અવન્તી નગર( ઉજજૈન)ને ત્યાગ કર્યો અને ઈ. સ. પૂર્વ ર૬ર ની આખરમાં મહારાજાએ આજીવિકા અર્થે આપેલ ગામમાં જઈ નિવાસ કર્યો. આ પ્રમાણે રાજ્યકારણમાં થએલ પરિવર્તન પણાનો સ્પષ્ટ ઉલલેખ કરી અમો ઐતિહાસિક ઘટનાને આગળ લંબાવીએ છીએ.
રાજ્યપુત્ર સંપ્રતિ લગભગ છ માસને થતાં ધાવમાતા સુનંદાએ સુંદર કાંતિવાન બાળકને અંધ કુણાલના ખોળામાં રમાડવા આપો, અને કહ્યું કે: “હે યુવરાજ! આ મહાન ભાગ્યવિધાતાનું સુંદર વદન નિહાળવાને પ્રભુએ જે તમને ચક્ષુ આપ્યાં હોત તો જરૂર આવું સુંદર બાળવદન આખે આગળથી દૂર કરવું પણ તમને ગમત નહિ. પરંતુ દેવગતિ કેવી વિચિત્ર છે? હે વત્સ ! આજે તું ઉજજેનના સિંહાસન ઉપર હેત તે આ બાળકુંવર કેવા ઉત્સાહ અને લાડમાં ઉછરતે હેત, તેને ખ્યાલ હે કુણાલ! તને આવે છે ખરો ?”
ધાવમાતાનાં વચન સાંભળી કુણાલ, શરબાળા તથા આ કુટુંબની સેવામાં હાજર રહેલ ચંદા નામની શરદબાબાની એક સમાનવથી સખીએ પણ રાજ્યકુટુંબની કરુણાજનક સ્થિતિનો ખ્યાલ લાવી અથુપાત કર્યો.
ગંભીર ને ગમગીન વાતાવરણ હતું તેવામાં ચિબાવલી ચંદાએ એક એવો મુદ્દો ઊભો કર્યો કે જેના અંગે તેની નામના સંપ્રતિના ઈતિહાસમાં અમર થઈ. તેણીએ કહ્યું કે-“હે સુનંદા બા! આ રાજ્યપુત્રનું નશીબ તેની દિવ્ય કાંતિ ઉપરથી મહાન લાગે છે, તો શું આ બત્રીસ લક્ષણયુક્ત ભાગ્યવાન સુંદર રાજ્યપુત્ર સામ્રાજ્યને માલીક ન થઈ શકે? જે આવા સુંદર લક્ષણયુક્ત ભાગ્યવિધાતાના નશીબમાં રાજ્યાગ ન હોય તો તેને જન્મ કારણવશાત્ અહીં થઈ જ કેમ શકે? મારી સમજ પ્રમાણે જે આ રાજ્યપુત્રને અંગે રાજ્ય મેળવવાના પ્રયાસો કરવામાં આવે તે જરૂરી તેમાં સફળતા મળે તેમ છે.”
“ચંદા ! પ્રભુ ઈચ્છા હશે તે મારી અને રાજ્યકુટુંબની ઈચ્છા પ્રભુ જરૂર પૂર્ણ કરશે.” આટલું કહી ધાવમાતા સુનંદાએ યુવરાજ કુણાલ તરફ જોઈ દીર્ઘ નિ:શ્વાસ નાખે.
એટલામાં યુવરાજ કુણાલના ખેાળામાં ગેલ કરતાં બાળશિશુ સંપ્રતિએ ઉપરોક્ત હકીકતને જાણે ટેકે ન આપતો હોય તેવી રીતે ઉપરાચાપરી શુભ શુકનદર્શક ચાર છીક ખાધી.
આ છીંકે અનુભવી ધાવમાતા સુનંદાને અતિશય શુભદર્શક દેખાણું અને તેણીએ તરત જ કહ્યું કે “જરૂર પ્રભુ આપણી આશા ફળિભૂત કરશે, અને રાજપુત્ર સંપ્રતિને હું મારી સગી આંખેએ રાજ્યસન પર રાજ્યઅમલ ભેગવતો. જેવાને ભાગ્યશાળી થઈશ. બેટા કુણાલ! તું મને વચન આપ કે હું કહું તે પ્રમાણે તું કરીશ.”
માતુશ્રી ! મેં આપને મારી સગી જનની કરતાં પણ અધિક માન્યાં છે. મારી બાલ્યાવસ્થામાં મારી માતાને સ્વર્ગવાસ થતાં તમારાં દૂધથી પોષાઈ મેં મારું જીવન સુધાયું
Page #302
--------------------------------------------------------------------------
________________
વાદાર ધાવમાતાની ઐતિહાસિક સેવા
૨૫૦
છે અને તમાએ મારી સંભાળ પેાતાના પુત્ર કરતાં પણ અધિક રાખી મને પુત્રતુલ્ય સભાખ્યા છે, અને હજી પણ સંભાળેા છે, તે આપનું વચન કદાપિ કાળે હું ઉથાપીશ ખરા ?” આ પ્રમાણે ખેલી રાજ્યપુત્ર કુણાલે ધાવમાતા કહે તે પ્રમાણે કરવા વચન આપ્યું.
' વત્સ ! મારી એક જ માગણી છે કે તું આપણી રાજ્યધાની પાટલિપુત્ર જા અને સુરદાસ તરીકે આધ્યાત્મિક ભજનાની સંગીતકલાથી મગધપતિને પ્રસન્ન કર. અને તેમની પાસેથી વરદાનમાં “ કાકિણી ”ની માગણી કર. આ કાકિણી શબ્દના અર્થ એવા ગૂઢ છે કે તેના અર્થ સમજ્યા વગર મહારાજા તને તે આપવા તૈયાર થશે ત્યારે તુ તારું જીવનવૃત્તાંત સંગીતદ્વારા સમજાવી, કાકિણીની માગણીમાં ( રાજપુત્ર સંપ્રતિ માટે ) રાજ્યભિક્ષાની માગણી કરજે. અને રાજા જ્યારે તને પૂછે કે તું અધરાજપુત્ર રાજ્યને શું કરીશ ? ત્યારે કહેજે કે મારે ત્યાં રાજ્યને લાયક ભાગ્યવિધાતા સંપ્રતિના જન્મ થએલ છે, માટે તેને રાજ્યગાદી અણુ કરી આપેલ વરદાનને પાળેા.
''
વત્સ ! મા વ ́શી સમ્રાટા અને રાજ્યકુટુ ખીએ વચન પાળવામાં એવા તે સમર્થ છે કે વચનની ખાતર–તે વચનની સિદ્ધિ અર્થે રાજ્યાસનના ત્યાગ કરવા પડે તે પણ તેમાં તે પાછા પડે તેમ નથી. વત્સ કુણાલ ! આ ભાગ્યાત્મા બાળશિશુના ભાગ્યેાદય અર્થ શું તું સુરદાસ ભજનકાર તરીકે મગધ દરબારે જઇ આટલી મારી આશા સફળ કરી ન શકે ? ”
ઢ
ધાવમાતાની માગણીથી કુણાલની આંખ ચમકી અને તે વિચારમાં પડ્યો. એટલામાં ચિત્રાવલી ચઢ્ઢાએ સમયેાચિત ટાણા મારતાં કહ્યું: યુવરાજશ્રી ! પ્રભુએ અપ સંગીતવિદ્યા આપને જે અણુ કરી છે તેમાં શું આપને કઇ રહસ્ય સમજાતુ નથી ? માટે દૈવ ઉપર ભરાસા રાખા અને વિધાતા ઉપર વિશ્વાસ લાવી આપ પુરુષાથી ખના. પુરુષા વગર ફળ કદાપિ કાળે મળતુ નથી માટે આપે શુભ પ્રયાસે આદરવા એવી મારી પણુ
આપને નમ્ર અરજ છે.”
આ રીતના વાર્તાલાપે ગંભીર રૂપ પકડયું અને છેવટે રાજ્યપુત્ર કુણાલે ધાવમાતાને આશ્વાસન આપી જણાવ્યું કે “ હું જરૂર બે ચાર દિવસમાં જ આ શુભ પ્રયત્ના તરફ વળીશ. ” અધ સીતારવાળા મગધને મુગ્ધ કરે છે—
મગધના પાટલિપુત્ર શહેરમાં થાડાક દિવસથી એક અંધ સીતારવાળાએ પેાતાના મધુરા કંઠથી પાટિલપુત્રને હચમચાવી મૂક્યું છે. ગાંધી અને કિન્નરા પણ લજ્જા પામી જાય એવા સુરદાસનાં મધુરાં ભજને પાટિલપુત્રને સંગીતઘેલુ' બનાવી મૂક્યું છે.
જ્યારે જ્યારે આ અંધ સુરદાસ પેાતાના ભજનાની ધારા મીઠા સ્વરે ચાલુ કરે છે ત્યારે તેનાં દેવદુર્લભ ગાન તરફ હજારા માણસા લુબ્ધ થઇ · વાહ ! સુરદાસ ' કહી તેના
.
૩૩
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૫૮
સમ્રા સંપ્રતિ ઉપર મરી ફીટે છે. મગધના મોટા મોટા અધિકારી અને ઉમરાવને ત્યાં આ સુરદાસનાં ભજનો થવા લાગ્યાં અને આ અંધ સતારવાળો પણ આમંત્રણેને સ્વીકાર કરી અદ્દભુત સંગીતકલાથી સહુનાં દિલ રંજિત કરવા લાગ્યા.
સંગીતપ્રેમી મોટા અધિકારીઓ અને શ્રીમતે સારી સારી લાલચ આપી સુરદાસને પોતાને ત્યાં રહેવા લલચાવે છે, પરંતુ સુરદાસ કેઈના ગૃહે રહેવાની ખુલ્લા શબ્દમાં ના પાડે છે. ભજનના બદલામાં અમીરે તરફથી અપાતી કિંમતી ભેટને પણ અસ્વીકાર કરી સાદા ભેજન માત્રથી તે સંતોષ માને છે. આ પ્રમાણે વિશાળ પાટલિપુત્રમાં આ ત્યાગી સુરદાસની ખ્યાતિ રંકથી માંડી રાજા સુધી પહોંચી ગઈ.
અનેક સરદારેએ આ સુરદાસને નામ, ઠામ વિગેરે પૂછતાં પરંતુ તે તેના જવાબમાં એટલું જ જણાવતો કે “હું સુરદાસ અને સતારવાળો છું. આ સતાર એ જ મારું કુટુંબ છે, પ્રભુ એ જ મારાં માબાપ છે અને આ લાકડી એ જ મારા જીવનનો આધાર છે.”
એક દિવસ રાત્રિના પાછલા પ્રહરે કુળદેવીએ સ્વપ્નમાં સમ્રાટ અશોકને દર્શન દીધાં અને દેવીએ સમ્રાટના હાથમાં એક બાળશિશુ મૂકીને તેને મગધની રાજ્યગાદી અર્પણ કરવા આજ્ઞા કરી. રાજા બીજું કંઈ પૂછે તેવામાં દેવી અંતર્ધાન થઈ ગઈ. સમ્રાટ અશોકે આ શુભ વનનું ફળ મગધની રાજ્યગાદી માટે લાભદાયક માન્યું, અને કંઈ પણ નવાજૂની બનવાની છે એ તેણે મન સાથે નિશ્ચય કર્યો.
યુવરાજ કુણાલ જેવા વીરપુત્રને અંધાપો મળવાથી અને મહેન્દ્રના સંન્યસ્ત થવા પછી ગાદી માટે એગ્ય વારસ ન હોવાથી સમ્રાટને અત્યંત ફીકર રહેતી હતી તેમાં આજના સ્વપ્નથી સમ્રાટ અંતરમાં હર્ષઘેલા થયા અને જરૂર કુળદેવીને પણ મગધની ફિકર છે એવી તેની ખાત્રી થઈ ચૂકી.
તે જ દિવસે સમ્રાટ અશોકે દરબારમાં નિત્યકાર્ય કર્યા પછી રાજ્યની નવાજુની સમજવા મંત્રીને નિત્યનિયમ પ્રમાણે પ્રશ્ન કર્યો, જેના જવાબમાં રાજ્ય મંત્રીએ કહ્યું કે-“મહારાજ, હમણાં થોડા દિવસથી નગરમાં “એક અંધ ગાંધર્વે પોતાના આધ્યાત્મિક ભજનોની ધૂનથી પાટલિપુત્રને ઘેલું બનાવી મૂક્યું છે. મહારાજ ! છુપા વેશમાં આવેલ દેવતાઈ ગાંધર્વ સિવાય આવું મધુરું સંગીત અને મીઠો સૂર કેઈનાથી નીકળી શકે નહિ. તેનું સંગીત સાંભળતાં મનુષ્ય સાથે પશુપક્ષી પણ ડોલાયમાન અને લુબ્ધ થાય છે, છતાં અફસોસની વાત તો એ જ છે કે આ કળાવંત પુરુષને વિધાતાએ અંધ બનાવ્યા છે. મહારાજ તે અંધ અત્યારે આપના નગરમાં છે અને તેના આધ્યાત્મિક ભજન આપે સાંભળવાં એવી મારી આપને અરજ છે. મહારાજ, આ કિન્નર રંક સ્થિતિમાં હોવા છતાં પણ તે કેઈનું દાન લેતો નથી એટલું જ નહિ પણ તે ગરિબ યા શ્રીમંત સર્વ તરફ પ્રેમદષ્ટિએ જોઈ, દરેકનાં આમંત્રણને માન આપી પ્રભુ
Page #304
--------------------------------------------------------------------------
________________
વફાદાર ધાવમાતાની ઐતિહાસિક સેવા
૨૫૯ ભક્તિનાં મધુરાં ભજનથી સર્વેની આશા પરિપૂર્ણ કરે છે. જે આપશ્રીની આજ્ઞા હેય તે હું તેને બોલાવી લાવવા પ્રતિહારીને હુકમ કરું.” રાજાજ્ઞા મળતાં પ્રધાને સુરદાસને બેલાવવા પ્રતિહારીને રવાના કર્યો.
સમય દિવસના ત્રીજા પહેરને હતે. રાજ્યદરબારમાં હમેશાં સમ્રાટ માટે અંધ પુરુષનાં દર્શનને પ્રતિબંધ હોવાથી સમ્રાટ અને સીતારવાળાની વચ્ચે સફેદ ચાદરને એક પડદે બાંધવામાં આવ્યું. દરબારના એક વિભાગમાં સ્ત્રીવર્ગને બેસવાની શેઠવણ કરી તેની આડે ચક (પડદો) બાંધવામાં આવ્યો.
રાજ્યઆજ્ઞા પ્રમાણે અંધ સીતારવાળે આવી પહોંચે. પ્રતિહારી એને, તેને માટે નિયત કરેલ જગ્યાએ લઈ ગયે. રાજ્યસભા આ સમયે ચિકાર ભરાએલ હોવા છતાં ટાંચણી પડે તે પણ સંભળાય તેવી શાંતિ વ્યાપી હતી.
સુરદાસ માટે સમય બરાબર પરિપૂર્ણ કસોટીને હતે. પિતાના ધ્યેયને બરાબર સમજનાર ગાયકે રાજ્યસભા અને મહારાજને પ્રસન્ન કરવા અર્થે ઉચ્ચ કેટીનાં આધ્યાત્મિક ભજનની શરૂઆત કરી. સુરદાસે પિતાને પ્રિય વાજીંત્ર સીતારના સુરે બરાબર ગોઠવી સંગીતની લહેર છેડી.
સુરદાસના સંગીતે જોતજોતામાં રાજ્યસભામાં એવું તે સુંદર વાતાવરણ આચ્છાદિત કર્યું કે તેના ગે રાજ્યસભા સંગીતના તાનમાં લુબ્ધ થઈ ડોલવા લાગી. એટલું જ નહિ પરંતુ ખુદ સમ્રાટુ અશોક પણ સુરદાસની ભજનશૈલી તથા મધુરા કંઠ ઉપર આકર્ષાઈ તેના ઉપર અત્યંત પ્રસન્ન થયો, અને તેણે સુરદાસને કહ્યું કે “હે કિન્નર! આ સમયે હું તારા ઉપર પ્રસન્ન થયો છું, માટે તું માગે તે આપવા હું તત્પર છું.’
રાજ્યસભા મહારાજાના આ જાતના વરદાનથી આશ્ચર્યચકિત થઈ અને આનું પરિણામ શું આવે છે તે જાણવા આતુર બની. મહારાજાનું વરદાન સાંભળી અંધ સીતારવાળાએ વરદાનની માગણીમાં મહારાજા પાસે “કાકિણી” માગી.
રાજ્યસભામાં હાજર રહેલ અમલદારવર્ગ અંધ સીતારવાળાની કાકિણીની માગણીથી વિચારમાં પડ્યો અને સભામાં હાહાકાર મચી ગયે. મહારાજાશ્રીએ મંત્રીશ્વરને પૂછ્યું કે– હે મંત્રીશ્વર, આપ તથા અન્ય અમલદારવર્ગ કાકિણીની માગણીમાં કેમ મુંઝાયા છે તેની સમજ પડતી નથી. જેના જવાબમાં સુજ્ઞ રાજપુરુષોએ કહ્યું કે-“હે રાજન ! આ સીતારવાળાએ વરદાનમાં કાકિણી એટલે આપનું સામ્રાજ્ય માંગ્યું છે.” ખૂદ મહારાજા અશોક આ રીતની માગણીથી મુંઝાય અને જેને સ્વપને પણ ખ્યાલ ન હતો કે અંધ સીતારવાળો વરદાનમાં સામ્રાજ્યની માગણી કરવાની હિંમત કરશે.
અતિ શાંતતા વચ્ચે મહારાજાશ્રીએ અંધ સીતારવાળાને કહ્યું કે-“હે સુરદાસ! તને
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૬૦
સમ્રાટું સંપ્રતિ રાજ્યથી શી નિસ્બત છે?” ત્યારે તેણે પોતાને ગૂઢ ભેદ ખેલતાં જણાવ્યું કે-મહારાજ, આ સુરદાસ કાકિણીની માગણી યોગ્ય કારણસર જ કરે છે. પ્રતાપી મહારાજ, મારી માગણી યોગ્ય છે યા નહિ તેની ખાત્રી આપને ત્યારે જ થશે કે જ્યારે આપ મારા અભેદ્ય ભેદને સ્ટ્રેટ સમજશે.’
રાજ્યસભા આ સમયે એટલી બધી તે આશ્ચર્યચકિત બની હતી કે શું મહારાજા અશોકના વરદાનની પરીક્ષા અર્થે કઈ દેવ યા તે દાનવ નથી આવ્યું ને? સના આશ્ચર્ય વચ્ચે સુરદાસે નીચેની પંક્તિ બેલી સેના હૃદયને ખળભળાવી મૂક્યું.
આર્યા-ગીતિ. પ્રબળ પ્રતાપી નરપતિ, મિાય વંશના આદ્ય પુરુષ રાજે, ચંદ્રગુપ્ત પૃથ્વીપતિ, બિંદુસાર પછી અશકશ્રી ગાજે; પિતુ આજ્ઞાને માન આપી, લોચન અર્પણ કીધ અનુરાગે,
તે કુણાલ આજે આવી, પિતા પાસે કાકિણી માંગે. આ ગૂઢ અર્થસૂચક ગીતિ સુરદાસે પિતાના ચક્ષુનાં વહેતાં અથુપ્રવાહ વચ્ચે એવી રીતે અસરકારક શબ્દમાં સંભળાવી કે જે સાંભળતાં જ સમ્રાટુ સાથે સભાજનેનાં ચક્ષુઓ પણ અશ્રુથી ભિંજાયા.
સમ્રાટે વહેતા અશ્રુપ્રવાહ વચ્ચે રડતાં રડતાં પૂછયું કે “કેણ! વહાલો અંધ રાજપુત્ર કુણાલ! શું તને આવી દુઃખુદ રિથતિએ તારો પિતા જોઈ રહ્યો છે !”
હા, પૂજ્ય પિતાજી.” તરત જ પડદે ખસેડી સમ્રાટ ભરસભામાં કુણાલને ભેટી પડ્યો અને પિતા પુત્ર બંને ચોધાર અશ્રુથી રોવા લાગ્યા.
“વહાલા પુત્ર કુણાલ, તારી અંધ અવસ્થાએ રાજ્યને તું શું કરીશ? મેં તે તને યુવરાજપદે સ્થાપી અવન્તીની ગાદી તારા માટે મુકરર કરી હતી એટલું જ નહિ પણ મારો ઉત્તરાધિકારી વારસ બનાવી તેને મગધને યુવરાજ બનાવ્યો હતો છતાં તારા ભાગ્યમાં રાજ્યગાદીના બદલે આ સ્થિતિએ અંધાપે નિમિત્ત થયે હશે તેને હે વત્સ! કોણ મિસ્યા કરી શકે ?
विधात्रा सा लिखिता ललाटे अक्षरमालिकाः ।
न तां मार्जयितुम् स्वशक्याऽपि अतिपंडिताः ॥ કુણાલે કહ્યું કે–“પૂજ્ય પિતાશ્રી, આપ જે વસ્તુ સમજાવવા માગે છે તે હું સારી રીતે સમજું છું. માત્ર મારે ત્યાં જન્મેલ બાળશિશુ “સંપ્રતિ ” અથે જ કાકિણીની ભિક્ષા
Page #306
--------------------------------------------------------------------------
________________
વફાદાર ધાવમાતાની ઐતિહાસિક સેવા
૨૧
મે તમારી પાસે માગી છે, અને હું રાજ્યપુત્રના ચેાગ્ય હક્ક દાવા અર્થે જ અધભિક્ષુક અન્યા છું. મને આશા છે કે માર્ય સમ્રાટ પેાતાના વચનને બરાબર પાળશે, ”
રાજ્યસભા રાજ્યપુત્ર કુણાલને ત્યાં ગાદીવારસના થએલ જન્મ સાંભળી સાન દાશ્ચ પાસી; એટલું જ નહિ પરંતુ વીરપુત્ર કુણાલે અન્ય અવસ્થાના સંતસમાગમ, સદુપયોગ કરી મા વંશની કીર્તિને અમર કરી તેને માટે પણ સભાએ અપૂર્વ સતાષ અનુભજ્યેા.
રાજ્ય અમલદારા અને ખદ મહારાજા આપેલ વરદાનના અંગે વિચાર કરવા તરત જ એકત્રિત થયા, અને ટૂંક સમયમાં જ તેને નિર્ણય લાવી આ સભામાં જ જાહેર કરવામાં આવ્યું કે “ માવંશી સમ્રાટ્ અશાક આજ રાજ્યસભામાં સુરદાસને આપેલ વરદાન પ્રમાણે રાજ્યપુત્ર કુણાલના પુત્ર સંપ્રતિને મગધનુ યુવરાજપદ અણુ કરે છે. એટલું જ નહિ પણ મહારાજા અાક પ્રસન્નચિત્તે રાજ્યપુત્ર કુણાલને થયેલ અંધાપાના અન્યાય દૂર કરવા અવન્તીની રાજ્યગાદી ઉપર તેના પુત્ર સંપ્રતિને સ્થાપિત કરવા વચન આપે છે.”
સમ્રાટ્ અશાર્ક હર્ષઘેલા થઇ રાજસભામાં આ જાતના નિર્ણય જાહેર કર્યા. જો કે આ સમયે તેને લગભગ ચાર રાયપુત્રા વિદ્યમાન હતા છતાં વરદાનના પાલનાર્થે અને પેાતાના હાથે રાજ્યપુત્રને અંધાપાના થએલ ભયંકર અન્યાયના બદલેા આપવા તેણે સામ્રાજ્યની ભેટ કરી.
આ ઘટનાને અંગે જૈનગ્રંથામાં નીચે પ્રમાણે ઉલ્લેખ મળી આવે છે:—— બ્રહતૂકલ્પચૂર્ણિ અને કકિરણાવલીમાં નીચે મુજખ લખાણ છે:—
“ જ્યારે કુણાલે અશાક પાસે પેાતાના પુત્ર સંપ્રતિ માટે રાજ્યની માગણી કરી ત્યારે સપ્રતિને રાજ્ય દેવામાં આવ્યું. ( જુએ નિમ્નલિખિત ઉલ્લેખ. )
66
पत्तो चंद्रगुत्तस्स बिंदुसारस्स नत्तुओ । अशोगसिरिणो पुत्ती अंधो जायह कागिणिं ॥
,,
" किं काहिसि अंधओ रज्जेणं, कुणालो भणति मम पुत्तोत्थि संपती नाम कुमारो, વિમારાં।” ( વૃહત્ વપપૂર્ણિ ૨૨)
“ + + तस्य सुतः कुणालस्तनंदन त्रिखंडभोक्ता संप्रतिनामा भूपतिरभूत्, स च जातमात्र एव पितामहदत्तराज्यः ।। " ( હ્ર૫જિળાવણી ૨૬૧ )
મહારાજા અશેાકને આ ઘટનામાં કુળદેવીના હાથ છે એવી ખાત્રી થઈ અને તેણે મુખ્ય મંત્રીને ઉજ્જૈન માકલી રાજ્યપુત્ર કુણાલના કુટુંબને અતીવ માન સહિત તેડાવ્યુ:
Page #307
--------------------------------------------------------------------------
________________
ર૬ર
સમ્રાટ્ સંપ્રતિ
ઉજ્જૈનથી યુવરાણી શરતખાળા, ધાવમાતા સુનદા અને આ ઐતિહાસિક ઘટનાનુ અપૂર્વ માન ધરાવનાર શરતશ્રીની સહચરી ચંદા સાથે રાજ્યપાત્ર સપ્રતિ ઉચ્ચ કોટીના રાજ્યમ દાખસ્ત સાથે મગધ આવી પહોંચ્યા.
સમ્રાટે ખાળશિશુને અતિ હર્ષ થી ગાઢમાં લઈ તેના મુખારવિન્દના લક્ષણ્ણા સાથે હસ્તમાં રહેલ ગદા આદિ રાજ્યચિહ્નો જોયાં. અને દિવ્ય પ્રભાવશાળી લલાટને સૂક્ષ્મતાપૂર્ણાંક નિહાળી સમ્રાટ અને રાજ્ય અમલદારવગે ખાત્રી કરી કે “ આ રાજપાત્ર સમ્રાટપદ્મને ખરાખર લાયક છે.”
તરત જ સમ્રાટે રાજ્યપાત્ર સ’પ્રતિના રાજ્યાભિષેકની તૈયારી કરી અને વિજયાદશમીના શુભ મુહૂર્તે દશ મહિનાના પાત્રને ભારતના ભાવી સમ્રાટ તરીકેનું તિલક કર્યું અને તેની મગધના યુવરાજપદે સ્થાપના કરી, એટલું જ નહિ પણ તેને અવન્તીનેા શાસક બનાવ્યેા.
Page #308
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૪ સુ.
મગધ સામ્રાજ્યની વહેંચણી ને સીમા
આગલા પ્રકરણમાં જોઇ ગયા તે પ્રમાણે મહારાજા અશાકે અંધ યુવરાજ કુણાલને આપેલ વચન ) વરદાન પ્રમાણે પાત્ર સ ંપ્રતિને અવન્તીનું રાજ્ય અર્પણ કરવાપૂર્વક મગધ સામ્રાજ્યના યુવરાજની પદવી અર્પણ કરી. આ ઐતિહાસિક બનાવ ઈ. સ. પૂર્વે ૨૫૭ ના ગાળામાં એટલે વીરિનર્વાણુ ૨૭૦ લગભગમાં બન્યા હતા.
મહારાજાએ રાજસભામાં યુવરાજ કુણાલને થએલ અન્યાય દૂર કરવા આપેલ વચન પ્રમાણે રાજ્યાધિકાર અર્પણુ તા કર્યાં, પરંતુ તપશ્ચાત્ રાજ્યકુટુ ંબમાં જબરદસ્ત આંતરિક કલહ ઉત્પન્ન થયેા; કારણ કે આ કાળે રાજ્યવ્યવસ્થાને ખરાબર સંભાળી શકે તેવા અલગ અલગ રાણીઓના ઉંમરલાયક રાજ્યકુંવરા વિદ્યમાન હતા. તેના હક અધ રાજ્યપુત્ર કુણુાલ કરતાં રાજ્યગાદી માટે વિશેષ હતા, કારણ કે યુવરાજ કુણાલ અંધ થયેલ હાવાથી તેના અને તેના વારસાના રાજ્યગાદી ઉપરના હક નષ્ટ થયા હતા, પરંતુ જ્યારે મહારાજા અશાકે વરદાનમાં રાજ્યગાદી રાજસભામાં અર્પણુ કરી એટલે પિતૃ આજ્ઞાંકિત મા રાજ્યપુત્રાને ફરજિયાત શાંતિ જાળવી મા રાજકીર્તિનું રક્ષણ કરવાની જરૂરિયાત સમજાઇ. છતાં રાજ્યકુટુંબમાં આ સમયે એવા માટા આંતરકલહ ઉત્પન્ન થયા કે તેના કારણે મહારાજાને કલહની શાંતિ ખાતર, અને રાજ્યકુટુંબની ઐક્યતા ખાતર મગધ સામ્રાજ્યને ફરજિયાત ચાર વિભાગમાં વહેંચવું પડયું, અને ઉંમરલાયક ચારે રાજપુત્રાને સ્વતંત્ર પ્રાંતાના રાજ્યવવહીવટ સુપ્રત કરવા પડ્યો. આ હકીકતને લગતું વર્ણન સંક્ષિપ્તમાં નીચે પ્રમાણે છેઃ— (૧) પંજાબ અને તક્ષશિલા——
માય સામ્રાજ્યના રાજ્યામલ દરમિયાનમાં આ તક્ષશિલા નગરી પશ્ચિમેત્તર પ્રદેશનુ મુખ્ય વ્યાપારિક શહેર હતું, જ્યાં ભારતની સુપ્રસિદ્ધ વિદ્યાપીઠ આવેલી હતી. આ વિદ્યા
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૪
સમ્રાટ્ સંપ્રતિ પીઠમાંથી અર્થશાસ્ત્રી પંડિત ચાણક્ય, વ્યાકરણવિશારદ પંડિત પાણિનિ અને સંસ્કૃતના મહાન જ્ઞાતા પંડિત વરરુચિ (વરુચી) જેવા મહાન્ રને વિદ્યાદાન મળ્યું હતું. આ તક્ષશિલાની વિદ્યાપીઠમાંથી ઉત્પન્ન થયેલ મહાન વિશારદ વિદ્યાથીઓએ મગધ સામ્રાજ્યમાં પાલી, માગધી અને સંસ્કૃત ભાષાને લિપિબદ્ધ કરી હતી. રાજ્યવ્યવસ્થા સાચવવા સાથે પ્રાચીન સૂત્રજ્ઞાન જે આ કાળ સુધી કંઠસ્થ જ રહેલું હતું તેને સૂત્રારૂઢ કરવામાં લીપિન્નાને એ ઉચ્ચ કેટીને ફાળો આપે કે જેના વેગે વીરનિર્વાણ ૧૬૦ માં જૈન “આગમ સૂત્ર” નાં અગિયાર મુખ્ય અંગે અને બારમું દષ્ટિવાદ અંગ લિપિબદ્ધ ગ્રંથારૂઢ કરવા પાટલિપુત્રને જેનસંઘ સમર્થ થયો હતો. તેવી જ રીતે પંડિત ચાણયે આજ વિદ્યાપીઠમાં રહી અનેક જાતની વિદ્યાઓની પ્રાપ્તિ કરી, મહાન ત્રિદંડી સંન્યાસી અને અર્થશાસ્ત્રી બની ભારતની કીર્તિને જગતમાં ચતુર્દિશાએ પ્રસરાવી હતી.
આ તક્ષશિલા નગરી પશ્ચિમોત્તર પ્રાંતની રાજધાનીનું નગર હોવાથી તેના વહીવટ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવતું હતું. સબબ પશ્ચિમોત્તર પ્રદેશના અનેક રાજવીઓ પિતાના શક્તિશાળી સિન્ય સાથે આ તરફ આક્રમણ કરતા હતા. મોર્ય જેવા સબળ સામ્રાજ્યના મજબૂત રાજ્યામલ દરમિયાનમાં પણ નિરંતર આક્રમણને ભય આ પ્રાંત ઉપર રહેતા હતા. આંતરિક બળવાઓ પણ અવારનવાર થયા કરતા હતા. આવા મહત્વતાભર્યા પ્રાંત ઉપર મહારાજા અશકે પિતાના એક પુત્રની નિમણુક કરી. (૨) સુવર્ણગિરિ (મહિસર)–
દક્ષિણમાં ચોલા, પાંડ્ય આદિ પાંચ નાનાં રાજની વિદ્યમાનતા હતી, કે જેઓ સામ્રાજ્યના ખંડિઆ અથવા તો મિત્રરાની ગણતરીમાં ગણાતા હતા, છતાં ય આ પાંચ રાજ્યો મજબૂત સ્થિતિના હતા. તેની સાથે દક્ષિણ પ્રાંત મગધ પાટલિપુત્રથી અતિ દૂર હોવાના કારણે આ પ્રાંતે ઉપર પણ વ્યવસ્થાને અંગે શક્તિશાળી રાજ્યપુત્રના અમલની જરૂરિયાત હતી. એટલે તે પ્રાંતને વહીવટ મહારાજાએ પોતાના બીજા વીર રાજપુત્રને સુપ્રત કર્યો. (૩) કલિગ રાજ્ય
મહારાજા અશોકે ભયંકર ખુવારીના ગે, પ્રબળ આત્મભેગે, છતેલ કલિંગ પ્રદેશ, જેની રાજ્યધાની કનકપુરનગરમાં હતી, તેની વ્યવસ્થા માટે એક બહેશ રાજ્યપુત્રની જરૂરિયાત હતી. એટલે મહારાજાએ આ કલિંગ પ્રદેશ પણ બીજા એક રાજપુત્રને સુપ્રત કર્યો. આ જીતાએલા નવીન પ્રદેશમાં વિદ્રોહી વાતાવરણ જબરજસ્ત રીતે ચાલી રહ્યું હતું, કે જ્યાંની જંગલી અને પહાડી જાતિઓ સદા ઉદ્ધતાઇભર્યું વર્તન ચલાવી રહી હતી. આ કનકપુરનગર આજે પણ ઘેલા એવા નામે પ્રસિદ્ધ છે.
Page #310
--------------------------------------------------------------------------
________________
મગધ સામ્રાજ્યની વહેંચણી ને સીમા
૬૫ (૪) સૈારાષ્ટ્ર
તેવી જ રીતે પશ્ચિમોત્તર પ્રદેશમાં કાઠિયાવાડમાં ગિરનાર નજદિક જુનાગઢની સરહદ સુધીના ઉત્તર પશ્ચિમોત્તર પ્રાંતના વહીવટદાર તરીકે પણ બીજા એક રાજ્યપુત્રની નિમશુક કરી. આ પ્રમાણે મહારાજાએ કુનેહભરી રીતે મગધ સામ્રાજ્યની ચારે દિશાએથી મજબૂતાઈ કરી રાજ્યકુમારને પણ ગ્ય ઉંમરે સ્વતંત્ર વહીવટદાર બનાવ્યા ને દક્ષ રાજવી તરીકે યુક્તિપૂર્વક કુટુંબકલહ નાબુદ કરી મગધ સામ્રાજ્યના પાયા મજબૂત કર્યા હતા. મગધ સામ્રાજ્યની સીમા–
આ કાળે એટલે ઈ. સ. પૂર્વે ૨૫૭માં મગધ સામ્રાજ્ય ભારતમાં નીચે પ્રમાણે
વિસ્તારમાં હતું.
એની ઉત્તર પૂર્વની સીમા ઘેલી નજદિકમાં પુરી છલામાં ભુવનેશ્વર ગામ નજદિક સાત માઈલ પર આવેલી હતી.
એની દક્ષિણના સીમા મદ્રાસના ગંજાર દલામાં જૈગઢ નામના ગામ નજદિકમાં આવેલી હતી, કે જ્યાં જોગઢ અને કલિંગ રાજનાં અંતર્ગત ગામે છે. આ બને પ્રદેશ ઉપર સમ્રાટ અશોકની આણ ફરતી હતી કે જેને આ દક્ષિણ પૂર્વ વિભાગ ગણાતો હતો.
એની પૂર્વની સીમા દહેરાદન જીલ્લામાં કાલસી ગામ નજદિકમાં હતી. દહેરાદુનથી ચક્રતા તરફ એક સડક જાય છે, ત્યાંથી થોડેક દૂર જતાં જ્યાંથી યમુના નદી હિમાલયની તળેટીથી બહાર પડે છે ત્યાં સુધી આ સરહદ આવેલી હતી. અને અબેટાબાદથી પંદર માઈલ ઉત્તર તરફ હજારા જીલ્લામાં મનસેરા નામે સ્થાન નજદિક આ સરહદ કેન્દ્રસ્થાન તરીકે એકત્ર થાય છે.
બીજી સરહદની સીમા પિશાવર જીલ્લાના ૪૦ માઈલ ઉત્તર અને પૂર્વ તરફ શાહાબાદગઢી નજદિક આવેલી હતી.
પશ્ચિમેત્તર પ્રદેશમાં કાઠિયાવાડના જુનાગઢ નજદિક મગધ સામ્રાજ્યની સીમા આવેલી હતી. તેવી જ રીતે મુંબઈથી ૩૦ માઈલ દૂર થાણા જીલ્લામાં સોપારા નામે ગામમાં મગધ સામ્રાજ્યની સીમા આવેલી હતી. એટલે ઠાણાના કેકનપટ પર પણ મગધનું સામ્રાજ્ય હતું. આ ઉપરાન્ત મહિસરના સિદ્ધપુર, રામેશ્વર અને બ્રહ્મગિરિ નામે સ્થાને ઉપર પણ મગધ સામ્રાજ્યનું આધિપત્ય હતું.
દક્ષિણમાં ગોદાવરી અને કૃષ્ણા નદીની વચગાળાના પ્રદેશને આંધ્રપ્રાંત તરીકે સંબંધ ૩૪
Page #311
--------------------------------------------------------------------------
________________
સમ્રાટ્ સંપ્રતિ
વામાં આવતા હતા. મા કાળમાં આ આંધ્ર જાતિ બહુ શક્તિશાળી હતી કે જેઓએ મા સામ્રાજ્યના પતન બાદ વિસ્તૃત સત્તા જમાવી હતી, તેમજ પ્રાચીન ઇતિહાસકારોના કથન પ્રમાણે આ પ્રાંતાના મુખ્ય શહેરામાં જૈનસાધુ સંપ્રદાય ઉપર અને જૈનધમીએ ઉપર અત્યંત અત્યાચાર ગુજારવામાં આવ્યા હતા. આ પ્રાંતા પણ માર્ય સામ્રાજ્યમાં સમાએલા હતા.
આ પ્રમાણે મગધ સામ્રાજ્યની સીમા ભારતવર્ષમાં ચારે દિશાએ પ્રસરેલી હતી. આવા વિશાળ પ્રદેશમાં સુંદર વ્યવસ્થા જળવાઇ રહે અને રાયકલહ ઉત્પન્ન ન થાય તેવી રીતે રાજ્યકુમારેાને રાજ્યવ્યવસ્થા સ્વતંત્ર રીતે સુપ્રત કરી રાજ્યકલહનું નિવારણ કરવામાં આવ્યું હતું.
.
માદ મહારાજા અશેાકે વિજયાદશમીના દિવસે મહત્ત્વતાભર્યો ઐતિહાસિક રાજ્યદરખાર ભરી મગધ સામ્રાજ્યના રાજ્યવહીવટની વ્યવસ્થાના ભાર ઉમ્મરલાયક રાજ્યકુમારીને ઉપર જણાવ્યા પ્રમાણે સુપ્રત કર્યાનું જાહેર કર્યું અને અવન્તી પ્રાંત કે જે મગધ સામ્રાજ્યની રાજધાનીનું કેન્દ્રસ્થાન ગણાતું હતું અને જે ભારતનું દ્વિતીય મહત્ત્વતાભર્યું વ્યાપારિક નગર ગણાતું હતું તેની રાજ્યગાદી રાજ્યપાત્ર સંપ્રતિને અર્પણ કર્યાનુ જાહેર કર્યું. મહારાજા અશેકે દશ જ માસના આ ખાળશિશુ સ’પ્રતિને અવન્તીપતિ તરીકે અને મગધ સામ્રાજ્યના યુવરાજ તરીકે તિલક કરી મગધ સામ્રાજ્યના ભાવી સમ્રાટ અનાન્યે. આ ઐતિહાસિક બનાવ ઇ. સ. પૂર્વે ૨૫૭ એટલે વીરનિર્વાણુ ૨૭૦-૭૧ માં બન્યા હતા અને તે જ વર્ષે અવન્તી ઉપર મહારાજા સંપ્રતિની આણ ફેરવવામાં આવી હતી.
Page #312
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૫ મું.
યુગપ્રધાન પટ્ટાવલીને અંગે એક અગત્યને ખુલાસે. રાજકાળગણના સાથે સંબંધ ધરાવતી યુગપ્રધાન પટ્ટાવલીને સુસ્થાને ગ્ય પરિચય આપવાની ખાસ જરૂરિયાત ઉપસ્થિત થવાથી ચાલુ ઈતિહાસને પ્રમાણભૂત દર્શાવવા ખાતર અમે યુગપ્રધાન આચાર્યોના અંગે આ સ્થળે નીચેને ખુલાસો રજૂ કરીએ છીએ –
આ પૂર્વે વિ. નિ. ૨૧૫ માં શ્રી સ્થૂલભદ્રજીને સ્વર્ગવાસ થતાં તેમણે પિતાના બને શિષ્યો આર્યમહાગિરિ અને આર્ય સુહસ્તિ મહારાજ પૈકી શ્રી આર્યમહાગિરિ મહારાજ વડિલ હેવાથી શ્રી લભદ્રજીએ શ્રી આર્ય મહાગિરિજીને યુગપ્રધાનપદે સ્થાપ્યા, અને સાધુગણને ભાર વડિલ આચાર્ય તરીકે તેમને સુપ્રત કર્યો.
આ સમયે યુગપ્રધાનપદની પ્રાપ્તિ ધરાવનાર શ્રી આર્યમહાગિરિ મહારાજ જિનકલ્પી સાધુની તુલના કરતાં ઉચ્ચકેટીની ક્રિયા અને ભાવનાથી રહેવા લાગ્યા. તેમને સાધુસંપ્રદાયને ભાર તેમજ ચતુર્વિધ જૈન સંઘની સંભાળને ભાર આત્મહિતાર્થે બાધાકર્તા થઈ પડ્યો, એટલે તેમણે કાળ અને સંજોગ તપાસી વી. નિ. ૨૪૫ માં સાધુગણને ભાર શ્રી ચતુર્વિધ સંઘની સંમતિથી શ્રી આર્ય સુહસ્તિ મહારાજને સુપ્રત કર્યો અને પોતે જિનકલ્પીની તુલના માફક એક જિનકલ્પી સાધુના જેવા આચારથી આત્મહિતાથી બન્યા છતાં શ્રી આર્ય સુહસ્તિ મહારાજના સ્નેહને અનુસરી તેઓ તેમની સાથે જ બહુધાએ વિચરતા હતા. આ કાળે બને આચાર્યદેવે વરચે સનેહભાવ ઘણે જ અનુકરણીય હતો.
વી. નિ. ર૭૦-૭૧ ના ગાળામાં શ્રી. આર્યસુહસ્તિ મહારાજ (યુગપ્રધાન) અને જિનકલ્પી શ્રી આર્ય મહાગિરિ મહારાજ વિહાર કરતા કરતા કેશંખીનગરીએ જઈ ચઢ્યા. આ સમયે ભયંકર દ્વાદશવષય દુકાળ ચાલતો હતો. જેમાં શ્રીમંત ગણાતા શ્રાવકેને ત્યાં
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૬૮ -
સમ્રાટું સંપ્રતિ પણ “ઉનેદરી” કહેતાં માંડ માંડ પૂરું પેટ ભરાય એવી રસોઈ થતી હતી. તેમજ એક જ વખતના ભોજનમાત્રથી શ્રીમંત ગણાતા શ્રાવકસમુદાય પણ સંતોષ માનતો હતો.
આ સમયે કેશબીનગરીમાં શિષ્યસમુદાય સાથે વિહાર કરતા કરતા જઈ ચઢેલ બને આચાર્યદેવને સમ્રાટ સંપ્રતિના પૂર્વભવના “દુમક” નામના જીવને દીક્ષા આપવાની અલભ્ય તક સાંપડી, જેમાં મકને ચારિત્ર્ય અંગીકાર કરાવી તેનું રંકમુનિ નામ રાખી તેને આર્ય સુહસ્તિ મહારાજના શિષ્ય તરીકે જાહેર કરવામાં આવ્યા.
. માત્ર એક જ દિવસના દીક્ષા પાલનમાં આ રંકમુનિએ અતિસારના દરદથી વ્યાધિગ્રસ્ત થઈ શુકલધ્યાને કાળ કર્યો. અને એક જ દિવસના ચારિત્ર-પાલનના પ્રભાવે અને મૃત્યુ સમયે ચઢેલ શુકલધ્યાનના ગે તે રંકમુનિના જીવે ત્યાંથી કાળ કરી મર્યવંશમાં અંધ પિતૃભક્ત રાજ્યપુત્ર કુણાલને ત્યાં વી. નિ. ર૭૦-૭૧ માં મહારાજા સંપ્રતિ તરીકે જન્મ લીધો. અને તે જ વર્ષે શ્રી આર્ય મહાગિરિ મહારાજે ગજાગ્રપદ તીર્થ (દશાર્ણ પુર) સ્વર્ગવાસ કર્યો. સંપ્રતિને તે જ વર્ષમાં દશ માસની કુમળી અવસ્થાએ જ અવન્તીની રાજ્યગાદી પ્રાપ્ત થઈ.
કાળગણના પ્રમાણે યુગપ્રધાન પટ્ટાવલીને પ્રથમ અંક નંદવંશના રાજ્યોમલની સમાપ્તિ થતાં ઈ. સ. પૂર્વે ૩૧૭ માં એટલે વીરનિર્વાણ ૨૧૦ માં બદલાયે.
યુગપ્રધાન શ્રી સ્થૂલભદ્રજી મગધ સામ્રાજ્ય ઉપર મર્યવંશની સ્થાપના થયા પછી પાંચ વર્ષ સુધી જીવવા પામ્યા હતા અને તેમને વીરનિર્વાણ ૨૧૫ કહેતાં ઈ. સ. પૂર્વે ૩૧૨ માં સ્વર્ગવાસ થયો હતો.
શ્રી સ્થૂલભદ્રજીએ સ્વર્ગવાસ કર્યા પૂર્વે શ્રી આર્યમહાગિરિ અને આર્યસુહસ્તી નામના બે શિષ્યોને દીક્ષા આપી હતી. તેમને બાલ્યાવસ્થાથી જ યક્ષા નામની આર્યા(સાધ્વી)એ માતાની જેમ ઉછેર્યા હતા તેથી મહાગિરિ અને સુહસ્તી એવા તેમના નામની પૂર્વે “આર્ય” એવું પદ જોડવામાં આવ્યું હતું. તેઓ બન્ને પરિષદેથી નિર્ભય થઈને ખર્શની ધારા જેવું તીવ્ર અને નિરતિચાર ચારિત્ર પાળતા હતા. સ્થૂલભદ્રજીના ચરણકમળમાં મધુકર સમાન અને મહાપ્રજ્ઞાવાળા, અગિયાર અંગસહિત દશપૂર્વ ભણ્યા. પછી શાંત, દાંત, લબ્ધિવંત, અભ્યાસી, આયુષ્યમંત, વચનકુશળ અને દઢભક્ત એવા તે બન્ને શિષ્યોને આચાર્યપદ ઉપર સ્થાપી સ્થલભદ્ર મહાત્મા સ્વર્ગવાસી બન્યા.
જેમાંથી શ્રી આર્યમહાગિરિ મહારાજ ઈ. સ. પૂર્વે ૩૧૨ થી ૨૮૨ સુધી એટલે કે વી. નિ. ૨૧૫ થી ૨૪૫ સુધી ૩૦ વર્ષ સુધી યુગપ્રધાનપદે રહ્યા. બાદ યુગપ્રધાનપદને નિક્ષેપ કરી તેઓ જિનકલ્પી સાધુ તરીકે મહારાજા સંપ્રતિના જન્મકાળ સુધી અથવા તે દુમકના જીવને પ્રતિબંધ પમાડ્યા બાદ થોડા સમય સુધી વિદ્યમાન હતા.
તેમના યુગપ્રધાન સમયે મહારાજા ચંદ્રગુપ્ત અને મહારાજા બિંદુસાર અને મહારાજા
Page #314
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન પટ્ટાવલીને અંગે એક અગત્યના ખુલાસા
૨૬૯
અશાક જેવા મગધ સમ્રાટોના સંબંધ સાધી ભારતમાં જૈનધર્મને રાજ્યધર્મ તરીકે બનાવવાના અમૂલ્ય લાભ તેમને પ્રાપ્ત થયા. જેમાં માવંશી રાયકુટુખ શ્રી આ મહાગિરિજી તથા શ્રી આર્ય સુહસ્તિ મહારાજના તેમજ તેમના શિષ્ય સમુદાયના નિકટ સંબંધમાં રહી જૈનધર્મીના આદર્શ ધર્મોપાલકો અન્યા હતા. ડા. સ્મિથ કહે છે કે આ કાળે જૈનસાધુએ ભારતના રાજ્યસંચાલનમાં ખાસ સલાહકારાની ગરજ સારતા હતા અને તેની અમૂલ્ય સલાહથી મા વંશની કીર્તિ ભારતમાં ગરજી હતી.’
•
જ્યારે શ્રી આ મહાગિરિ મહારાજે વી. નિ. ૨૪૫ માં યુગપ્રધાનપદના નિક્ષેપે કર્યો ત્યારે તેમની પાટે યુગપ્રધાન તરીકે શ્રી આર્ય સુહસ્તિ મહારાજની સ્થાપના થઇ. તે વીર નિર્વાણું ૨૯૧ સુધી એટલે ઇ. સ. પૂર્વે ૨૩૬ સુધી વિદ્યમાન હતા કે જેઓની છત્રછાયામાં રહી મહારાજા સ`પ્રતિએ જૈનમંદિરમય ભારત બનાવ્યું. આ પ્રસંગને લગતા સવિસ્તર વૃત્તાંત હવે પછીના ખંડમાં રજૂ કરવામાં આવશે.
Page #315
--------------------------------------------------------------------------
________________
25
K
પાંચમા ખડના પરિચય.
મહારાજા સ‘પ્રતિના જન્મ ઇ. સ. પૂર્વે ૫૭ એટલે વીનિર્વાણ સર્વત્ ૨૦ના પાષ માસમાં થયા હતા. અને તે જ વર્ષમાં તેમને મગધ સામ્રાજ્યના ગાદીવારસ તરીકે જાહેર કરવામાં આવ્યા. બાદ તેમને ઇ. સ. પૂર્વે` ૨૪૩ એટલે વીરનિર્વાણુ સંવત્ ૨૮૫ માં અવ`તીતિ તરિકે અભિષેક કરવામાં આવ્યા. ઈ. સ. પૂર્વે ૨૪૦ વીરનિર્વાણ સંવત્ ૨૮૭–૨૮૮ માં મહારાજા સંપ્રતિને જાતિસ્મરણજ્ઞાન થયુ. બાદ તેમણે અવંતીમાં અભૂતપૂર્વ રથયાત્રાના વરધાડા કાઢયો. પછી પુનીત તીથ યાત્રાએ નીકળતાં શ્રી શત્રુંજય, શ્રી ગિરનારજી વિગેરે પવિત્ર તીર્થાની યાત્રા કરી ત્યાં નૂતન જિનમ ંદિરો કરાવ્યાં અને જીર્ણ થએલા કેટલાય જિનમદિના જીર્ણોદ્ધાર કરાવ્યા. તી યાત્રાના પટનમાં માર્ગમાં આવતાં ગામાને પણ જિનમંદિરથી ભૂષિત કરી જૈનધર્મની જાહેાજલાલી ફેલાવી. મહારાજા સ’પ્રતિની
આ તી યાત્રામાં સમ્રાટ્ અાકે પૂર્ણ સંમતિ દર્શાવી હતી. જિનમંદિરના નિર્માણ ઉપરાંત સમ્રાટ્ સ'પ્રતિએ ગુપ્તદાન, પશુરક્ષા તેમજ જીવદયાનાં અનેક કાર્યાં કર્યાં. બાદ સમ્રાન્ટ્ અશાકના સ્વર્ગવાસ થતાં ઈ. સ. પૂર્વે ૨૩૫ એટલે વીનિર્વાણ ૨૯૧–૨૯ર માં તે મગધસમ્રાટ્ અન્યા. મગધસમ્રાટ્ બન્યા બાદ તેણે ઈ. સ. પૂર્વે ૨૭૨ માં નેપાળ, તિબેટ, ખાટાન વિગેરે પ્રદેશેા પર ચઢાઇ કરી તેને તાબે કર્યા અને ભારત સામ્રાજ્યની હદ કેાઈ દિવસ ન હતી તેટલી વિસ્તૃત બનાવી, તેણે અનાય દેશમાં ધર્મ પ્રચારાર્થે પહેલા ઉપદેશકા માકલ્યા અને પછીથી સાધુવિહાર પણ કરાવ્યા. તેણે અનાર્ય દેશોમાં જિનમ'ર્દિશ બધાવ્યાં જેની સાબિતી અત્યારે પણ ત્યાંથી પ્રાપ્ત થતી જિનમૂતિઓ આપી રહી છે. જાતિસ્મરણજ્ઞાનમાં નિમિત્તભૂત યુગપ્રધાન આ સુહસ્તી ઇ. સ. પૂર્વે ૨૩૬ માં સ્વર્ગવાસી થયા અને તેમની પાટે આચાય ગુણસુંદરજી આવ્યા. તેઓ ઇ. સ. પૂર્વે` ૧૯૨ એટલે વીરનિર્વાણ ૩૩૫ સુધી જીવંત રહ્યા. તેમની સહાયદ્વારા પણ સપ્રતિએ સારા શાસનાદ્યોત કર્યો. સમ્રાન્ સપ્રતિએ પેાતાના સીક્કાના અમલ ચાલુ કર્યા. બાદ ધર્મ પ્રભાવનાનાં અસખ્ય કાર્ય કરી ઈ. સ. પૂર્વે ૨૦૩ એટલે વીરનિર્વાણુ સ ંવત્ ૩૨૩ માં સમ્રાટ્ સ ંપ્રતિ સ્વર્ગવાસી થયા.
IKI
B
Page #316
--------------------------------------------------------------------------
________________
ખંડ પ મો.
પ્રકરણ ૧ લું.
મહારાજા સંપ્રતિના રાજ્યાભિષેક અને ઐતિહાસિક વિજય.
ખંડ ચેાથાના અંતમાં જણાવ્યા મુજળ સમ્રાટ અશેાકે પાત્ર સ'પ્રતિને અવન્તીની રાજ્યગાદી અણુ કરતી વખતે મગધ સામ્રાજ્યના વિભાગેા પાડીને વહેંચણી કરી આપી ને ઉમ્મરલાયક રાજ્યપુત્રાને રાજ્યશાસકા બનાવી કુટુંબકલહ નાબૂદ કર્યાં. તે સર્વેના ઉપર મગધ સામ્રાજ્યની સર્વોપરી સત્તા તા કાયમ હતી જ
યુવરાજ કુણાલ, યુવરાજ્ઞી શરતમાળા, ધાવમાતા સુનંદા અને ચંદાને પેાતાની જન્મભૂમિ અવન્તી અનુકૂળતાભરી જાવાથી ટૂંક સમય પછી આ રાજ્યકુટુંબ અવન્તી રહેવા ચાલ્યું ગયુ. આ સમયે અવન્તીના રાજ્યકારભાર મહારાજા અશેાકના લઘુબંધુ માધવસિંહ કે. જેઓ રાજપુત્ર કુણાલ ઉપર અપૂર્વ પ્રેમ ધરાવતા હતા તે સભાળતા હતા. તેઓના આધિપત્ય નીચે અવન્તીના વહીવટ ચાલુ રહ્યા; કારણ કે યુવરાજ કુણાલ અંધ હતા તેમજ પાત્ર સંપ્રતિ હજી ખાળવયને હાવાને લીધે ફરજિયાત રીતે માધવસિંહને અવન્તીના રાજ્યકારભાર સંભાળવા પડ્યા.
ઐતિહાસિક ક્ષેત્રના ઊંડાણમાં ઊતરતાં સમજાય છે કે આ માધવસિંહુને જે જે સ'તાના થતાં હતાં તે તુરત જ મૃત્યુ પામતાં હાવાથી માધવસિંહના પ્રેમ રાજ્યપૌત્ર સંપ્રતિ ઉપર કુણાલ જેટલા અવિચળ રહ્યા હતા. તેઓ રાજ્યપાત્ર સ’પ્રતિની ઉછેરમાં જ સાષ માની, મગધ સામ્રાજ્યના પાતે હકદાર હોવા છતાં, સંપૂર્ણ ત્યાગવૃત્તિ દર્શાવી, અંધકુમાર કુણાલના
Page #317
--------------------------------------------------------------------------
________________
૨૭૨
સમ્રા સંપ્રતિ કુટુંબના વડીલ તરીકે રક્ષક બન્યા હતા, અને અવન્તીના સૂબા તરીકે પૂર્વવત્ રાજ્યવહીવટ સંભાળવો ચાલુ રાખ્યો હતો.
રાજ્યપુત્ર સંપ્રતિ અવન્તીના રાજ્યમહેલમાં રહી સુંદર રીતે પોતાની બાલ્યાવસ્થા પસાર કરતો હતે. તેવી જ રીતે યુવરાજ કુણાલ પણ પ્રભુભક્તિમાં પોતાનો સમય સુંદર રીતે વ્યતીત કરતો હતો. સદ્દગુરુઓના સમાગમ અને પૂર્વજન્મના ઉચ્ચ કોટીને સંસ્કારી ધર્મબળે રાજપુત્ર સંપ્રતિ પણ સંસ્કારી, ધર્માત્મા અને વીર રાજ્યપુત્ર બન્યું, એટલું જ નહિ પરંતુ તે મહારાજા અશકવર્ધનની ધર્મકરણ કરતાં પણ ચઢી જાય તેવો દયાળુ, ધમી અને દાનેશ્વરી બન્યા. ધીમે ધીમે બાળવય વટાવી સંપ્રતિ ચાર વર્ષને થયે. મહારાજા સંપ્રતિને અવન્તીપતિ તરીકે રાજ્યાભિષેક (ઈ.સ. પૂ.ર૪૩વી.નિ. ૨૮૫)
રાજ્યપત્ર સંપ્રતિ ચૂદ વર્ષની ઉંમર થતાં મહારાજા અશોકને સ્વહસ્તે તેને રાજ્યાભિષેક કરવાની જિજ્ઞાસા થઈ, અને તેથી મહારાજાએ અવન્તીથી રાજ્યકુટુંબને મગધ તેડાવી લીધું. મહારાજાએ વૈશાખ શુદિ (અક્ષય) તૃતીયાના માંગલિક દિવસે ખાસ રાજ્યારોહણની ક્રિયા માટે રાજ્યદરબાર ભર્યો ને રાજ્યપૌત્ર સંપ્રતિને અવન્તી પતિ તરીકેનો રાજ્યાભિષેક કર્યો. આ સમયે મોટા મોટા રાજાઓની રાજ્યકન્યા સાથે તેનું લગ્ન પણ કરવામાં આવ્યું.
આ પ્રમાણે મહારાજા અશોકે રાજ્યપત્ર સંપ્રતિને અવન્તીનું શાસન સુપ્રત કરીને તેની તહેનાતમાં સંપૂર્ણ લશ્કરી બળ મૂકયું ને તેને અતિમાનપૂર્વક અવન્તી તરફ વિદાય આપી.
મહારાજા સંપ્રતિએ ભાગ્યેજ ડાક દિવસ અવંતીના માર્ગે મુસાફરી કરી હશે એટલામાં જ પંજાબ તરફ ભયંકર બખેડે ઉત્પન્ન થયાના સમાચાર મગધ આવી પહોંચ્યા. બખેડાની શાંતિ માટે સંપ્રતિના સેનાધિપતિ પણ નીચે ત્યાં વિશાળ લશ્કર મોકલવાની જરૂર જણાઈ, અને મહારાજા અશકે અવન્તી તરફ જતા રાજ્યપેત્ર સંપ્રતિને રાજ્યાજ્ઞા મોકલી કે રાજ્યકુટુંબને અવન્તી તરફ મોકલી તમારે અત્રેથી મોકલાયેલા બળવાન લશ્કરની સરદારી લઈ બળવાની શાંતિ માટે પંજાબ તરફ જવું.
- “સિંહના બાળકો સિંહ જ હોય ” ઉક્તિ પ્રમાણે મૌર્યવંશી રાજ્યપુત્રના નશીબમાં યુવાવસ્થાની શરૂઆતમાં જ કેસરીસિંહની માફક રણક્ષેત્રમાં ગર્જના કરવાનું નિર્માણ થયેલું હોવાને લીધે, કુદરત પણ તેમને રણક્ષેત્રમાં ઉતારી મર્યવંશીય કીર્તિ ઉપર સુવર્ણકળશ ચઢાવતી હતી. બિંદુસારના રાજ્યામલ દરમિયાન સમ્રાટ અશોકને પણ આવી જ રીતે પંજાબ તરફ બળવાની શાંતિ માટે જવું પડયું હતું. અહીં પણ તે જ હકીક્તની પુનરાવૃત્તિ થઈ ને મહારાજા સંપ્રતિને ભરયુવાનવયે રણક્ષેત્રમાં ઝૂઝવું પડ્યું. મહારાજા સંપ્રતિને અપૂર્વ વિજયા–
સમ્રાટ અશોકની રાજ્યજ્ઞા મળતાં જ સંપ્રતિને અત્યંત આનંદ થશે. રાજ્યજ્ઞા
Page #318
--------------------------------------------------------------------------
________________
સમ્રાટ સંમતિ
(
૧૦૦, ૦૦૦
૧૦૦૦
૦૦૦o ૦૦૦ છે
IIM
સમ્રા સંપ્રતિનું રાજ્યકુટુંબ
હ
ete666.
હeos
eeeeeeeee
OSS0000°
શ્રી મહોદય પ્રેસ–ભાવનગર.
Page #319
--------------------------------------------------------------------------
Page #320
--------------------------------------------------------------------------
________________
૨૭૩
મહારાજા સંપ્રતિને રાજ્યાભિષેક અને ઐતિહાસિક વિજય માથે ચઢાવી તેણે રાજ્યકુટુંબને અવન્તી મોકલવાને બંદોબસ્ત કર્યો, ને પોતે વિશાળ લશ્કર અને વિપુલ યુદ્ધસામગ્રી સાથે પંજાબ તરફ કૂચ કરી.
પંજાબ તરફ જતાં જે જે રાજ્યસત્તાઓ ઉપર મગધની આણ ફરતી હતી તે તે રાજ્યની રાજવીઓએ આ પ્રતાપી પુરુષને અતીવ માન આપ્યું, ગ્ય સત્કાર કરી તેનું આધિપત્યપણું સ્વીકાર્યું, તેમજ દરેક જાતની જોઈતી મદદ પૂરી પાડી. આ રીતે મગધથી પંજાબની સરહદ સુધીના પ્રત્યેક પ્રાંત ઉપર સંપ્રતિ પિતાને કાબુ મજબૂત કરે પંજાબમાં આવી પહોંચ્યો કે જ્યાં બળો ફાટી નીકળ્યા હતા.
મહારાજા સંપ્રતિએ કુનેહ અને સફળતાપૂર્વક બળ દાબી દીધો અને મગધ સામ્રાજ્યની જડ ઘણું જ મજબૂત કરી. બાદ સંપ્રતિ અફઘાનીસ્થાનના પ્રદેશ તરફ આગળ વધે. અફઘાનીસ્થાનના ઈશાન ખુણાના પ્રદેશે કે જ્યાંથી ગ્રીસના શહેનશાહ હમેશાં હિંદ ઉપર હુમલે લઈ આવતા હતા તેને દાબી દેવા સમ્રાટ સંપ્રતિ અત્યંત ઉત્સાહપૂર્વક આગળ વધ્યા.
આજ સુધીના ઈતિહાસમાં હિંદ ઉપર હલે લાવતાં યવન સૈન્યને સામને કઈ પણ હિંદી રાજવીએ સમ્રાટ સંપ્રતિની ઢબે કર્યો ન હતો. હિંદી રાજવીઓ સિધુ નદીની પેલી પાર યવન સૈન્યને હાંકી કાઢી સરહદનું રક્ષણ કરવા માત્રથી સંતોષ માનતા. તેનું પરિણામ એવું આવતું કે યવન પાદશાહે પિતાનું સન્ય પુન: એકત્રિત કરી, મજબૂત યુદ્ધસામગ્રી લઈ હિન્દ પર વારંવાર ચઢી આવતા અને પરિણામે પંજાબની સરહદે આ પ્રમાણે યુદ્ધો અવારનવાર ચાલુ જ રહેતાં. આવી પરિસ્થિતિને સદાને માટે નાબુદ કરવા આ વીર અને યુવાન રાજવીએ સિધુ નદીની પેલી પાર અફઘાનીસ્થાનના ઈશાન ખૂણાના પ્રદેશ તરફ પ્રબળ સૈન્ય સહિત આક્રમણ કર્યું. અફઘાનીસ્થાનની સરહદે અને સિધુ નદીને સામે કાંઠે ગ્રીસના શહેનશાહના બળવાન લશ્કર સાથે તેને સામને થયે. ભયંકર લડાઈ બાદ વીરતા અને વિચક્ષણતાથી યુવરાજને ઐતિહાસિક જીત મળી, અને યવન લશ્કર સર્વ યુદ્ધસામગ્રી અને પોતાનો ખજાને પડતું મૂકી ઈરાન તરફ નાસી છુટયું. નાસતા લશ્કરની તેણે બરાબર પૂઠ પકડી ને તે ઈરાન અને બાબલિયન પ્રદેશ તરફ આગળ વધ્યા. રણઘેલા રજપુતની માફક આ યુવાન રાજ્યપુત્રે જાતે રણક્ષેત્રમાં મોખરે રહી ગ્રીસની સરહદને બરાબર કાબૂમાં આવ્યું. આ જીતમાં યવન રાજ્યના ઘણા પ્રદેશને સમાવેશ થતો હતે.
મર્યવંશી પતિ સંપ્રતિના આ રીતના વીરતાભર્યા વિજયથી ગ્રીસના શહેનશાહે પણ મેંમાં આંગળી નાંખી અને આ ભારતના વિજેતા યુવાન રાજવી સાથે યુદ્ધ આરંભવા કરતાં સુંદર રીતની માનભરી સંધિ કરી, જેને પરિણામે મગધ સામ્રાજ્યની હદ વિસ્તાર પામીને ગ્રીસની સરહદ સુધી પોંચી. યુવરાજ સંપ્રતિને આટલા પ્રદેશોની જીતથી
૩૫
Page #321
--------------------------------------------------------------------------
________________
૨૭૪
" સમ્રા સંપ્રતિ સંતોષ ન થયો હોય તેમ તે ઠેઠ એશિયા માઈનોર સુધી આગળ વધ્યા. જેમાં સુએઝ કેનેલની સગીભૂમિ સુધીના પ્રદેશ ઉપર તેને જીત મળી. અહીં સુધીના રાજાઓને પિતાના ખંડિયા બનાવ્યા ને પિતાના પ્રતિનિધિઓને (એલચીઓને) પ્રત્યેક રાજ્યદરબારમાં ગોઠવ્યા અને સાથોસાથ હિંદના વેપારને રાજ્યમાર્ગ અહીં સુધી ખુલ્લો કર્યો.
આ પ્રમાણે ગ્રીસની સરહદ સુધીના પ્રદેશો ઉપર સમ્રાટ સંપ્રતિએ વિજય મેળવી ભારતને સદાને માટે યવન હુમલાઓથી મુક્ત કર્યું એટલું જ નહિ પણ વિજેતા રાજવી તરીકે તેને નજરાણમાં એટલો બધો સુવર્ણ ભંડાર અને રને મળ્યાં કે જેનાથી અવન્તીને રાજ્યખજાને ઉભરાવા લાગ્યો. ઉપરોક્ત છતાએલા પ્રદેશમાંથી રાજ્યની આમદાનીમાં કરોડ રૂપિયાનો વધારે થયે, એટલું જ નહિ પણું વ્યાપારિક ક્ષેત્રફળ પણ વિશેષ પ્રમાણમાં વધ્યું અને તેથી પ્રજામાં આબાદી અને સમૃદ્ધિ ફેલાઈ.
ગ્રીસથી સિન્ધ સુધીની સરહદ પર પાછા આવતાં સમ્રાટે બહુ જ તકેદારી રાખી હતી કારણ કે તેમને આંતરિક દગાની ધાસ્તી રહેતી હતી કે જેને અનુભવ સ્વ. મહારાજા ચંદ્રગુપ્તને થયા હતા, છતાં આ વીર રાજ્યપુત્રનાં વીરતાભર્યા આક્રમણદ્વારા તેની જીત અપૂર્વ અને એટલી બધી તો અજોડ બની કે ગ્રીસ શહેનશાહ જેવાને પણ આવા બળવાન સામ્રાજ્ય સાથે હૃદયની સાચી મિત્રતા જ રાખવામાં લાભ જણાય.
સિધુ નદીથી પાછાં ફરતાં વિજેતા સંપ્રતિને પોતાના પૂર્વજોએ જીતેલા પ્રદેશો જેવા કે સારાષ્ટ્ર, કચ્છ, મધ્ય કાઠિયાવાડ, ખંભાત અને ગુજરાત આખામાં અપૂર્વ માન મળ્યું હતું. જેમાં સૌરાષ્ટ્રના ફરી બેઠેલ મુસલમાન હાકેમને યુદ્ધથી તાબે કરવો પડ્યો. ત્યાંથી મારવાડ અને રાજપુતાનાના જે રાજ્ય સમ્રાટ અશોકની સત્તા માન્ય કરતા ન હતા તેમને મજબૂત રીતે કાબુમાં લાવી સમ્રાટ સંપ્રતિ ભારતને વિજેતા રાજવી બને. આ પશ્ચિમોત્તર પ્રદેશોની જીતમાં અગાઉ યવન બાદશાહો દ્વારા ભારતની લુંટાયેલ લક્ષમીમાંથી સુવર્ણ, માણેક, મોતી, પન્ના, નિલમ, ઉચ્ચ કારીગીરીના કિંમતી ગાલીચાઓ, સુંદર નકીદાર સુવર્ણનાં વાસણ, તેમજ ઉત્તમ પ્રકારની ધાતુઓ તથા સેના રૂપાને માટે સંગ્રહ નજરાણામાં પુનઃ પ્રાપ્ત કરી અઢળક ધનસંપત્તિ સહિત, મહારાજા સંપ્રતિ પિતાના પાટનગર ઉજજૈનમાં લગભગ ત્રણ વસે આવી પહોંચે.
Page #322
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨ જુ.
આંધ્ર પ્રાંતની છત ને પલટાયેલું માનસ મહારાજા સંપ્રતિએ ભારતના પશ્ચિમોત્તર વિભાગમાં મેળવેલા ઐતિહાસિક વિજય પછી તેને દક્ષિણના આંધ પ્રાંતની ભયંકર લડાઈમાં ઉતરવાને પ્રસંગ પુનઃ પ્રાપ્ત થયા હતા.
મહારાજા બિંદુસારના સમયથી આંધ્રપતિઓ બહુ જ બળવાન બનતા ગયા હતા ને મહારાજા અશોકના સમયમાં પણ પોતાની રાજ્યસરહદે મજબૂત કિલ્લેબંધી રાખવા સમર્થ થયા હતા. આ આંધ્રરાજ્યની સરહદ મગધની દક્ષિણ સરહદથી લગાવી છેક લંકા સુધી હતી અને આખો ય આંધ્ર પ્રાંત ચુસ્ત સનાતન-ધમી હતે.
આંધ્રપતિઓએ મહારાજા અશોકના પાછળના ધમજીવનકાળને લાભ લઈ છડેચક વિરુદ્ધતા દર્શાવવા માંડી હતી. કારણ તેઓ સમજતા હતા કે મહારાજા અશોક લડાઈમાં ઉતરે તેમ નથી એટલે તેમણે સ્વતંત્ર થવા તેફાને આદર્યા. સંપ્રતિએ લગભગ દેઢથી બે લાખની સૈન્ય સામગ્રી સાથે આંધ્ર પ્રાંત ઉપર ચઢાઈ કરી. આંધ્રની સરહદે લગભગ બાર માસ સુધી ભયંકર યુદ્ધ ચાલ્યું, અને આંધ્રની વીર સેનાએ પિતાના અંતિમ બળ સુધી સામને, કર્યો, છતાં તેમાં ભાગ્યદેવીએ સંપ્રતિને જ યારી આપી અને આંધ્રપ્રતિનો પરાભવ થયે. છેવટે આંધ્રપતિએ મગધનું સર્વોપરીપણું સ્વીકારી ખંડણી આપવાનું કબૂલ કર્યું.
આ સમયે આંધ્રની ગાદી ઉપર આવનાર આંધ્રપતિ યુવાવસ્થામાં હતું. સંધિના પાલન (જામીન) તરીકે તેણે પિતાની બેનનાં લગ્ન વિજેતા મહારાજા સંપ્રતિ સાથે કરી આપ્યાં કે જેનાથી મગધના ગાદીવારસ પુત્ર વૃષભસેનને જન્મ થયે.
મહારાજા સંપ્રતિએ પશ્ચિમોત્તર પ્રદેશની છતમાં છેક કાઠિયાવાડ સુધીના પ્રદેશ તાબે કર્યા હતા અને દક્ષિણેત્તર પ્રદેશની છતમાં આંધ્ર પ્રાંતથી સિંહલદ્વીપ (લંકા) સુધીના પ્રાંતે તાબે કર્યા. આ પ્રમાણે આ બંને મહત્ત્વતાભર્યા વિજયથી મગધ સામ્રાજ્યની
Page #323
--------------------------------------------------------------------------
________________
२७६
સમ્રાટું સંપતિ સત્તા અવન્તી મારફતે આ કાળે ભારતમાં લગભગ સાર્વભૌમપણાને પામી ચૂકી હતી. આ મહાન કાઠી પ્રદેશો તથા દક્ષિણેત્તર આંધ્ર પ્રાંતની જીતના અંગે ગ્રંથિક પુરાવાઓ મળી આવે છે. નિશીથચૂર્ણિકાર તથા કલ્પચૂર્ણિકાર નીચે પ્રમાણે દર્શાવે છે –
" तेणे सुरट्ठविसयो अंधा दमिला यो ओयविला ।” निशीथ " ताहे तेण संपइणा उजेणी आई काउं दख्किणावहो सको। तत्थ ठिण्ण वि अञ्जावितो"
कल्पचूर्णी
માતાને સબંધ
એક સમયે મહારાજા સંપ્રતિ પોતાની માતા શરદશ્રી પાસે બેસી ધાર્મિક ચર્ચા કરતા હતા તે સમયે માતાએ પુત્રને નીચે મુજબ હદયંગમ બધ આપે –“હે વત્સ! તેં પરદેશી યવન તથા અનેક બલી દુશ્મન રાજાઓને જીતી તારા સામંત બનાવ્યા છે. જો કે જગતની દૃષ્ટિએ તે માર્યરાજ્યકુળ ઉજજવળ બનાવ્યું ગણાય; પરન્તુ લાખે મનુષ્યની હિંસાના ભેગે મેળવેલ જીત પ્રાણુતે પણ કયા રાજવીને હિતકર થઈ છે કે જેના વેગે લાખો જીને સંહારક ધર્મભાવનાહીન રાજવી સ્વર્ગે જઈ શક્ય હોય? વીર પુત્ર, દુનિયાને જીતનાર ચક્રવતી જેવા રાજાઓ પણ ધર્મહીનતાને કારણે બહુધા કરી નર્કગતિને જ પામ્યા છે.
વહાલા તનુજ, પૃથ્વી તે સદાકાળ તલવારને જ નમતી રહી છે. બેશક, વીરપુરુષ પૃથ્વી જીતે, શસ્ત્રોના બળે શત્રુને હરાવે–એવું અનાદિ કાળથી ચાલતું જ આવ્યું છે. વિજેતા રાજવીની માતા કદાપિ કાળે નારાજ તે ન જ થાય, તેણે પુત્રને પરાક્રમથી પ્રકુલ્લિત જ થાય; છતાં સમજુ અને જ્ઞાની માતાએ પોતાના પુત્રની ગતિ સુધારવા જરૂર ધર્મ–પ્રતિબોધ આપે તે જ પ્રમાણે હે વીર પુત્ર, તે જેવી રીતે સામ્રાજ્યની જીત મેળવી છે તે જ પ્રમાણે આ ધમી તરીકે ત્યારે આત્મકલ્યાણ સાધી તે ઉચ્ચ ૦ આરાધક બનીશ ત્યારે જ તું ખરે ભાગ્યાત્મા અને પિતૃકુળને તારનાર થયો ગણાય.
વીર પુત્ર! રણક્ષેત્રમાં થએલ અસંખ્ય જીવોના નાશનું ફળ (શિક્ષા) જરૂર ભેગવવું જ પડે, અને તેના યેગે જે તેટલું જ ઉત્કૃષ્ટ તપ અને ધર્મસેવન વિજેતા રાજવીથી ન થાય તે તે ધર્મરહિત નૃપતિની ગતિ નરક સિવાય બીજી ન હોઈ શકે માટે મારી તને ખાસ ભલામણ છે કે હવે રણક્ષેત્રથી સંતેષ પામ અને ધર્મભાવના તરફ વળી ધાર્મિક કાર્યો કર.”
ખરેખર પુત્ર-હિતસ્વી માતાઓ જ પ્રસંગ આવ્યે પુત્રને સાચા અક્ષરો કહેવામાં પાછી પાની ન જ કરે. ઈહલેકિક સુખ કરતાં પારલેકિક સુખની શ્રેષ્ઠતા અનંતગણી છે.
Page #324
--------------------------------------------------------------------------
Page #325
--------------------------------------------------------------------------
________________
ચાથા આરાની પ્રાચીન જૈન પ્રતિમા
શ્રી મહેાય પ્રેસ–ભાવનગર
સમ્રાટ્ સ પ્રતિ
આ ભવ્ય પ્રતિમા આબૂ તી ઉપર વિમળવસહીમાં દહેરી નં. ૨૦ માં સ્થાપિત થયેલ છે કે જે ખાદકામ કરતાં ભૂગર્ભમાંથી મળી આવી હતી.
Page #326
--------------------------------------------------------------------------
________________
આંધ્ર પ્રાંતની છત ને પલટાયેલું માનસ
૨૭૭ શરદશ્રી જેવી વીર ક્ષત્રિયાણીઓ જ સાચો માર્ગ દર્શાવી શકે. સંસ્કારી માતા શરશ્રીની સચેટ અને શાંતવાહિની વાણીને પીયૂષપાનથી મહારાજા સંપ્રતિ અતીવ સંતેષ પામ્યા ને બેલ્યા કે–
પૂજ્ય માતુશ્રી ! આપના ઉપદેશને હું માથે ચઢાવું છું, અને આજ્ઞાંક્તિ માર્યપુત્ર તરીકે આપ ફરમાવે તે મુજબ ધર્મકાર્યોથી આપને સંતોષવા તૈયાર છું.”
માતાનું હૃદય પુત્રના સુંદર જવાબથી અત્યંત સંતુષ્ટ થયું, અને તેણીએ પુત્રને કહ્યું કે-“હે વત્સ! નવાં નવાં જિનમંદિર બંધાવી, તેમજ પ્રાચીન જૈનમંદિરોને જીર્ણોદ્ધાર કરાવી તું પુણ્યોપાર્જન કરે તે મને અતિ હર્ષ થાય અને સાથોસાથ તારી ગતિ સુધરે, કારણ કે આ સંબંધમાં મેં પૂજ્ય શ્રી આર્ય સુહસ્તિસૂરિના મુખદ્વારા તેમની દેશનામાં સાંભળ્યું છે કે
काष्ठादिनां जिनावासे, यावंतः परमाणवः ।
ताति वर्षलक्षाणि, तत्कर्ता स्वर्गभाग् भवेत् ॥ જૈન મંદિર બંધાવતાં કાણ, પાષાણ વિગેરેમાં જેટલાં પરમાણુઓ આવે છે તેટલા લાખ વર્ષો સુધી મંદિરને કરાવનાર સ્વર્ગને ભક્તા થાય છે. તેવી જ રીતે પરમાણુસ્વરૂપનું વર્ણન કરતાં શ્રી આર્યસુહસ્તિ મહારાજે જણાવ્યું હતું કે–
जालान्तरगते सूर्ये, यत्सूक्ष्म दृश्यते रजम् ।
तस्य त्रिंशत्तमो भागः, परमाणुः स उच्यते ।। અર્થાતજાળીની અંદરથી પડતા સૂર્યના તેજમાં સૂક્ષમ રજ દેખાય છે તેને ત્રીશમો ભાગ પરમાણુ કહેવાય છે
હાલા પુત્ર! નુતન મંદિર બંધાવવા કરતાં આઠગણું પુણ્ય જિનમંદિરનો જીર્ણોદ્ધાર કરવાથી પ્રાપ્ત થાય છે. તેના અંગે પણ શ્રી આર્ય સુહસ્તિ મહારાજે પ્રાચીન ગ્રન્થને નીચે પ્રમાણેને લેક સંભળાવ્ય હતો –
'नूतनाईद्वारवासे विधाने यत्फलं भवेत् ।
तस्मादष्टगुणं पुण्यं, जीर्णोद्धारे विवेकिना॥ તેવી જ રીતે હે પુત્ર! ધન, અગ્નિ, પાણી, ચેર, ચારણ, યાચક, રાજા, જુગારી, બંધુ અને રાજ્યદંડ વિગેરેથી બચાવીને પણ જૈનમંદિરાદિકમાં ધન વાપર્યું હોય તેવા પુરુષને ધન્ય છે. આ પ્રસંગને લગતે કલેક શ્રી આચાર્યદેવે નીચે મુજબ સંભળાવ્યું હતું:
Page #327
--------------------------------------------------------------------------
________________
૨૭૮
સમ્રાટુ સંપ્રતિ " ज्वलनजलचोरचारणनृपखलदायादबंदि ।
धन्योऽसौ यस्य धनं जिनभुवनादौ शुमे लग्नम् ॥" હે પુત્ર! જિનભુવનાદિ બનાવવામાં આ પ્રમાણે ધનને ઉપયોગ કરવા શાસ્ત્રકારે અને પૂજ્ય આચાર્યદેવે ફરમાવે છે અને તેથી નરકગતિનું ધન થાય છે, તે તારા જે વીર સંસ્કારી પુત્ર માતાની આત્મસંતુષ્ટતા કરવા સાથે એક ગતિ સાધવા શું ઉઘુક્ત નહીં થઈ શકે ?
વળી હે વીરપુત્ર! તારા જન્મકાળ પૂર્વે મને ગર્ભાવાસની શરૂઆતમાં મુખમાં પ્રવેશ કરતા હસ્તિનું સ્વમ આવેલ. આ સ્વમના અંગે તેનું ફળ પૂછવા હું અવન્તીમાં પધારેલ શ્રી સાગરસૂરિ નામના પૂર્વધર જ્ઞાની મહારાજ પાસે તારા પૂજ્ય અંધ પિતાશ્રીને સાથે લઈ ગઈ હતી. જ્યારે તેમણે સ્વપ્નનું ફળ દર્શાવતાં જ્ઞાનબળે જણાવ્યું હતું કે “તારી કૂખે જૈનધર્મને મહાન ઉદ્ધારક એવા વીરપુત્રનો જન્મ થશે કે જેના હાથે ભારતના પ્રાચીન જૈન મંદિરોને ઉદ્ધાર થશે એટલું જ નહિ પણ જૈન મંદિરમય ભારત બનશે અને સાધુઓને સારી રીતે રક્ષણ મળશે.'
આ પ્રમાણે જ્ઞાની મુનિ મહારાજે કહેલ વાણીને ફલિભૂત થએલ હું ત્યારે માનું કે જ્યારે મારે વીર પુત્ર ભારતને મંદિરમય બનાવે.”
પોતાની માતાને ધમધ મહારાજા સંપ્રતિને એ તો સચોટ લાગે કે તેણે પિતાની માતા પાસે તરત જ અભિગ્રહ કર્યો કે “ હું તે માર્ગે જરૂર પ્રવતીશ અને "તારી મનભાવના અને માગણી સિદ્ધ કરી આપીશ.”
આ સમયે હાજર રહેલ વયેવૃદ્ધ ધાવમાતા સુનંદાએ કહ્યું કે-“હે વત્સ! તારા અંધ અને પ્રભુભક્ત પિતા કે જેમને ધર્મ પસાથે તારા જે આજ્ઞાંકિત અને કુળોદ્ધારક વિરપુત્ર પ્રાપ્ત થયો અને પરમાત્માએ સૌની દ્રષ્ટિ ઠારી. સાથે રાજ્યખજાનામાં અત્યારે એવો તે સંતોષકારક વધારે ચાલે છે કે જેના થેંગે તું ધારે તે ચક્રવતતુલ્ય રાજ્ય ભોગવી તારી માતાની મનભાવના ફલિભૂત કરી શકે, માટે સંસ્કારી હે વત્સ ! વીરપુત્ર! તારી ફરજ છે કે તારા જન્મદાતાઓના આત્માને સંતુષ્ટ કરી આત્મકલ્યાણ સાધવું.”
માતા, પુત્ર અને પિતાશ્રીની વયેવૃદ્ધ ધાવમાતા વચ્ચે આ પ્રમાણેની થયેલ વાતચિતનું પરિણામ કઈ રીતે ફલિભૂત થાય છે તે હવે પછીના પ્રકરણમાંથી આપણને જણાઈ આવશે.
Page #328
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩ જુ.
જીવંતસ્વામીની પ્રતિમા. સુજ્ઞ વાચક! આ પ્રકરણમાં રજૂ કરવામાં આવતી દૈવીશક્તિની ઘટનાઓને સંબંધ ઈતિહાસ સાથે સંકલિત હેવાને લીધે અમે તેની નેંધ અતિ સંક્ષિપ્તમાં નીચે પ્રમાણે ઉધકૃત કરીએ છીએ. સ્વર્ગીય દેવીએ ખાતર અનિપ્રવેશ કરતે સોની–
પ્રભુ મહાવીરના જીવનકાળ સમયમાં ચંપાનગરીમાં કમાનંદી નામે સોની હતે. તે સોની અતિ ધનાઢ્ય તેમજ અત્યંત વિષયાંધ હતો. તે લગભગ પાંચસો પાંચસો સેનૈયા આપીને સુંદરમાં સુંદર પાંચસો જેટલી સ્ત્રીઓને પરણ્યો હતોચંપાનગરમાં એક વૈભવશાળી મહેલ બનાવી આ સર્વે સ્ત્રીઓ સાથે તે રાજા-મહારાજા કરતાં પણ વિશેષ એશઆરામ ભગવત હતા. આ નંદી સોનીને નાગિલ નામે શ્રાવક મિત્ર હતો. એક દિવસ પંચશેલ કંપની અધિષ્ઠાયિકા હાસા અને પ્રહાસા નામની બે વ્યંતર દેવીઓ નંદીશ્વર દ્વીપે જતી હતી. માર્ગમાં જ એમને સ્વામી વિન્માલીદેવ દેવપણાનું આયુષ્ય પૂર્ણ થવાથી થવી ગયે. એટલે આ વ્યંતર દેવીઓએ અવધિજ્ઞાનથી કુમારનંદીને અતિ વિષયાંધ જાણે પિતાના સ્વામી તરીકે પસંદ કર્યો અને તેને પિતા પ્રત્યે આકર્ષવાને બન્ને દેવીઓ કુમારનંદી સમક્ષ તેના મહેલમાં એકાંતે પ્રગટ થઈ.
રૂપવંતી દેવાંગનાઓને સાક્ષાત સ્વરૂપે પિતાના મહેલમાં આવેલી જોઈ વિષયાંધ સોની તેને ભેટવા આતુર થયો અને બોલ્યો કે-“તમે કોણ છો અને ક્યાંથી આવો છો?” તેના જવાબમાં દેવીઓએ ભાવપૂર્વક અટ્ટહાસ્ય કરતાં કહ્યું કે-“એ દિવ્ય કાંતિવાન પુરુષ, અમે તારે માટે જ અહીં આવેલ છીએ, પરંતુ દેવાંગનાઓનો ઉપભેગ કરવાનો અધિકાર દેવ સિવાય બીજા કેઈને ન હોવાથી, હે કુમારનંદી ! જે તને અમારી લાલસા હોય
Page #329
--------------------------------------------------------------------------
________________
૨૮૦
સમ્રાટું સંપ્રતિ તે તારે પંચશૈલ દ્વીપે આવવું.” પંચશેલ દ્વીપે જવાનું કામ સુલભ ન હતું; કારણ કે ત્યાં જવામાં જીવનું જોખમ હતું. પડહ વગડાવી, અમુક દ્રવ્ય આપી, કુમારનંદીએ એક વૃદ્ધ નાવિક સાથે પંચશૈલ દ્વીપ તરફ જવા પ્રયાણ કર્યું. મહામુસીબતે પંચશેલ દ્વીપ કુમારનંદી પહોંચ્યા તો ખરો પણ દેવીઓએ તેને કહ્યું કે મનુષ્યરૂપે તું અમારો ભક્તા થઈ શકશે નહિ. તારે પંચશેલ દ્વીપના સ્વામી થવાનું નિયાણું કરી અગ્નિપ્રવેશ કરવો પડશે. ત્યારબાદ તે નિયાણને ગે તું અમારો સ્વામી બનશે. અમારે સ્વામી બનવાને કારણે ઓછામાં ઓછા દેવપણાના આયુષ્યના દસ હજાર વર્ષ તું મનગમતા વિલાસો ભેગવવા ભાગ્યશાળી થશે, કે જે ભોગવિલાસ મનુષ્યના ભેગવિલાસો કરતાં અતિ ઉચ્ચ કોટિના અને મનવાંછિત હશે.” બાદ કુમારનંદીના કથનથી તે દેવીઓએ તેને તેના નગર ચંપાપુરીમાં પુનઃ પહોંચાડ્યો.
અપ્સરાઓનાં દર્શન થયા બાદ કુમારનંદીને પિતાની રૂપવંતી પાંચસો સ્ત્રીઓ તે દેવીઓની અપેક્ષાએ એક કીટ સમાન જણાવા લાગી. દેવાંગનામાં લુબ્ધ થયેલ તેને તેઓના ઉપરથી નેહ ઉતરી ગયે. રાતદિવસ તે દેવીઓના નામની જપમાળા ફેરવવા લાગે અને ઉપરોક્ત બન્ને દેવીઓ મેળવવાની લાલસાએ તેણે અગ્નિપ્રવેશ કરવાને પણ વિચાર કર્યો. તેના મિત્ર નાગિલે તેને ઘણું સમજાવ્યું, ધર્મમાર્ગમાં પ્રવર્તાવવા અનેક પ્રયાસ કર્યા છતાં આ વિષયાંધ સોની તો પિતાના નિશ્ચયમાં મજબૂત રહ્યો, અને અગ્નિચિતા ખડકાવી, નિયાણાપૂર્વક તેમાં પ્રવેશ કરી પંચશેલ દ્વીપમાં દેવપણે ઉત્પન્ન થઈ હાસા ને પ્રહાસા અપ્સરાઓના ભેગવિલાસમાં મગ્ન બન્યા.
કેટલાંક વર્ષો વ્યતીત થયા બાદ એક દિવસ સ્વર્ગના દેવતાઓ નંદીશ્વરદ્વીપ યાત્રા કરવા જતા હતા, જેમાં તેમની આજ્ઞાથી હાસા અને પ્રહાસાને પણ જવાનું હતું. તેઓ તેમની નાચનારીઓ સંગીતકાર દેવી હોવાથી તેમણે પોતાના પતિને કહ્યું: “તમે ઢેલ વગાડે, અને અમે ગાઈએ.” કુમારનંદી સોનીના જીવ વિદ્યુમ્માલી દેવે અહંકારથી ઢેલ વગાડવાની ના કહી એટલે કર્મોદયથી એ દેવતાઈ ઢેલ આપમેળે એને ગળે વળગી ગયે; તેથી મહાદુઃખી હૃદયે ઢોલી તરીકે ઢેલ વગાડે તે વિદ્યુમ્માલીદેવ આગળ ચાલવા લાગ્યા.
આ બાજુ કુમારનંદીને મિત્ર નાગિલ શ્રાવક ઉચ્ચ કોટીની ધર્મકરણ કરી, આયુષ્ય પૂર્ણ કરી, મૃત્યુ પામી બારમા દેવલેકે મહેંદ્ર નામે મહદ્ધિક દેવ થયો. તે પણ આ યાત્રામાં સાથે આવ્યો. એણે પિતાના અવધિજ્ઞાનના બળે આ ઢેલી-વિદ્યુમ્માલીને પિતાના પૂર્વભવના મિત્ર તરીકે ઓળખે અને તેને પિતાની પાસે બોલાવી કહ્યું કે-“હે ભદ્ર! મનુષ્યભવ પામવા છતાં તે નિરર્થક ભવ હારી ગયે. મારી માફક જે સારી રીતે ધર્મની આરાધના કરી હતી તે તું પણ મહદ્ધિકદેવ થાત, પરંતુ તેના બદલે વિષયને ભેગી બની, નિયાણ બાંધી, હલકી નાચનારી દેવ જાતિમાં તું ઉત્પન્ન થયે એ ખરેખર શોચનીય છે. તારે માટે હજી પણ શ્રેષ્ઠ દેવગતિ પ્રાપ્ત કરવાને એક માર્ગ છે તે હું કહું તે પ્રમાણે કર, અને હજુ પણ આત્મકલ્યાણ સાધ.
Page #330
--------------------------------------------------------------------------
________________
જીવંતસ્વામીની પ્રતિમા કુંડગ્રામનગરના પિતાના મહેલમાં પ્રભુ મહાવીર ગૃહસ્થાવાસમાં કાર્યોત્સર્ગ મુદ્રાએ ધ્યાનસ્થપણે ઊભેલા છે. તેમની પ્રતિમા (જીવંતસ્વામી) તે જ સ્વરૂપે ભરાવ, અને તેની પૂર્ણભાવથી ભક્તિ કર તેથી તેને બોધિબીજની પ્રાપ્તિ થશે અને તારી ગતિ સુધરશે.” પ્રભુ મહાવીરના ચહસ્થાવાસ સમયની ભાવમુનિ તરિકે બનેલ પ્રતિમા–
યાત્રાનું કાર્ય સમાપ્ત થતાં વિદ્યુમ્ભાલીએ પોતાના દેવમિત્રના કથાનુસાર તેમના રાજમહેલમાં કાર્યોત્સર્ગ મુદ્રાએ ઊભા રહેલ શ્રી મહાવીર પ્રભુને જોયા. ત્યાર પછી તેણે હિમપર્વત ઉપર જઈ, ગશીર્ષ ચંદન લાવી તેનાથી તેણે પ્રભુ મહાવીરની ગૃહસ્થાવાસ સમયની ભાવમુનિ તરીકેની સાક્ષાત્ પ્રતિમા બનાવી.
ઉપરોક્ત પ્રતિમાની કપિલ નામના કેવળી આચાર્ય પાસે વિધિસર પ્રતિષ્ઠા કરાવી. પછી ચંદનની એક પેટી બનાવીને તે પ્રતિમા તેમાં મૂકી. આ અરસામાં સિંધસવીર દેશ તરફ જતાં એક વેપારીનું વહાણ જે ડામાડોળ સ્થિતિએ ચડી ડૂબવાની તૈયારીમાં હતું તેનું તે વિશ્વ વિદ્યુમ્માલી દેવે નિવારી ઉપરોક્ત પ્રતિભાવાળી પેટી તે વેપારીને આપી અને તે પ્રતિમાને વીતભયપણ તરફ લઈ જવાની આજ્ઞા કરી.
દેવપ્રતિમાના કારણે તેફાને ચઢેલ સમુદ્ર શાંત થયે અને થોડા દિવસમાં આ વેપારી વીતભયપટ્ટણમાં આવી પહોંચ્યા. અહીંયાં આ કાળે શિવ ધર્મમાં ચુસ્ત ૭૦૦ તાપસોને ભક્ત ઉદાઈ નામે રાજા રાજ્ય કરતા હતા. આ રાજાની સેવામાં દસ મુકુટબંધ રાજાઓ હમેશાં હાજર રહેતા. આવા પ્રતાપી રાજવીના પાટનગરમાં આવી શાહ સોદાગર વેપારીએ નગરકમાં ઉપલી દેવપ્રતિમાવાળી પેટી રજૂ કરી, અને “આ દિવ્ય પ્રતિમાને પૂજા અર્થે ગ્રહણ કરો, ગ્રહણ કરો” એવી રીતે ઉદ્દઘષણ કરાવી.
નગરના વિધવિધ ધર્મના પુરુષો, તાપસે, સંન્યાસીઓ, નગરજને, રાજ્ય અમલદારે તથા ખૂદ મહારાજાએ પણ આ ચમત્કારિક દૈવી પેટી જેઈ તેને ઉઘાડવા અનેક પ્રયાસ કરી જોયા. દરેકે પિતાપિતાના ઈષ્ટ દેવની સ્તુતિ કરવા માંડી, પરંતુ પેટી ઊઘડી નહિ.
આખરે મહારાજાની પટ્ટરાણ પ્રભાવતી કે જે ચેડા મહારાજની પુત્રી થતી હતી તેણે દેવાધિદેવની વીતરાગ પરમાત્માની સ્તુતિ કરી, અને તેના પ્રતાપે એ પેટી તરત જ ખુલી ગઈ. તેણે એ પ્રતિમાને આડંબરપૂર્વક લઈ જઈ પિતાના ચૈત્યગૃહમાં સ્થાપન કરી અને નિરંતર તેની એકચિતે ભક્તિ અને પૂજા કરવા લાગી, કારણ કે આ મહારાણુ ચુસ્ત જેનધમી હતી.
પ્રભુભક્તિમાં અત્યંત શ્રદ્ધાળુ એવી મહારાણું પ્રભાવતીએ કેટલાક સમય પછી રાજાની આજ્ઞા મેળવી ચારિત્ર અંગીકાર કર્યું અને દેવલેકમાં દેવપણે ઉત્પન્ન થઈ.
Page #331
--------------------------------------------------------------------------
________________
૨૮૨
સમ્રા સંપ્રતિ પ્રભાવતીના ચારિત્ર અંગીકાર કર્યા બાદ તેની ભલામણ પ્રમાણે તે પ્રતિમા(પ્રભુ)ની પૂજા તેની દેવદત્તા નામની દાસી નિરંતર કરવા લાગી. બીજી બાજુ પ્રભાવતીનો જીવ જે દેવ થએલો તેણે રાજાને સન્માર્ગે વાળવા અનેક યુક્તિઓ દ્વારા પ્રતિબધી જૈન ધર્મમાં સ્થિર કર્યો.
એ અરસામાં દેવતાઈ ગુટિકા ધરાવનાર ગાંધાર નામે એક શ્રાવક ગટિકાના પ્રભાવથી આકાશમાં ઊડી આ જીવંતસ્વામીની પ્રતિમાનાં દર્શન માટે વીતભયપટ્ટણ આવ્યો.
વિતભયપટ્ટણ આવ્યા બાદ આ જ્ઞાની શ્રાવકને પિતાનું મૃત્યુ નજદિક જણાતાં તેણે પિતાની પાસે રહેલ દેવી ગુટિકા, પ્રભુભક્તિમાં નિત્ય મસ્ત રહેનાર દેવદત્તા કુન્જાને આપી, અને પોતે સંયમ સ્વીકારી આત્મહિત સાધ્યું.
* કદરૂપી મટી સુવર્ણ શરીરવાળા સુંદર સ્વરૂપને ઈચ્છતી કુબજા દાસી(દેવદત્તા)એ દૈવી ગુટિકા મુખમાં રાખી કે તરતજ તેની કાયા સંદર્યસંપન્ન અપ્સરા તુલ્ય બની ગઈ.
આ ઉપરથી મહારાજા ઉદાઈએ આ દાસીનું નામ “સુવર્ણલિકા” પાડ્યું. કુજા મટી અસરા તુય દેહ અને લાવણ્ય ધરાવનાર સુવર્ણગલિકા દાસીને હવે પિતાને ગ્ય પતિની જરૂર જણાઈ. તેણીએ તે ગુટિકાના અધિષ્ઠાયક દેવનું સ્મરણ કર્યું, એટલે તેના અધિષ્ઠાયક દેવે હાજર થઈને તેને પૂછયું કે-“બોલ, તારે મારી શી જરૂર પડી છે?” તેણીએ કહ્યું કે “અવન્તીપતિ ચંડપ્રદ્યાત રાજા મારો પતિ થાય એવો બંદોબસ્ત કરો.”
અધિષ્ઠાયક દેવે ચંડપ્રદ્યાત રાજા આગળ જઈ સુવર્ણ ગલિકા દાસીનું અતીવ સુંદર વર્ણન કર્યું જેથી તેના ઉપર તે મોહિત થયે, અને તેને તેડી લાવવા પિતાના દૂતને મેકો. દ્વતની સાથે સુવર્ણલિકાએ ન જતાં તેણે અવન્તીપતિને પાટણ બેલા.
રાત્રિના સમયે અવન્તીપતિ અનિલગ નામના હાથી ઉપર બેસી ત્યાં આવી પહએ, અને નગરની બહાર ઉદ્યાનમાં બંનેને મેળાપ થયે. અવન્તી પતિએ સુવર્ણ ગલિકાને પોતાની સાથે આવવા કહ્યું ત્યારે તેણીએ જણાવ્યું કે “હું આ જિનમૂર્તિ વગર જીવી શકું તેમ નથી માટે એના જેવી જ એક મૂર્તિ બનાવી અહીં લાવે એટલે આ મૂર્તિના સ્થાને તે મૂર્તિની સ્થાપના કર્યા પછી આ મૂળ પ્રતિમાને લઈ હું તમારી સાથે આવીશ.”
ત્યારબાદ ચંડuત રાજાએ અવન્તી આવી તે મૂર્તિના જેવી બીજી મૂર્તિ તૈયાર કરાવી અને તેની કપિલ કેવળી પાસે પ્રતિષ્ઠા કરાવી. પછી એ મૂર્તિને લઈ ચંડપ્રોત રાજા વીતભયપટ્ટણ આવ્યું, અને દાસીને નૂતન મૂર્તિ અર્પણ કરી. દાસી આ નવીન મૂર્તિ ચૈત્યમાં સ્થાપી, મૂળ મૂર્તિને પોતાની સાથે લઈ અવન્તી આવી અને ચંડપ્રોત સાથે યથેચ્છ ભેગ ભેગવવા લાગી.
બીજે દિવસે પ્રાત:કાળે ઉદાઈ રાજા દેવાલયમાં આવ્યું અને પ્રતિમાને નમી તેની
Page #332
--------------------------------------------------------------------------
________________
જીવંતસ્વામીની પ્રતિમા
૨૮૩
સન્મુખ જુએ છે તા કોઇ દિવસ ન કરમાય એવી પુષ્પમાળા કરમાયલી દીઠી. તેને તરત જ માલૂમ પડયું કે “આ મૂર્તિ મૂળ પ્રતિમા નથી. વળી પ્રભુભક્તિમાં નિત્ય હાજર રહેનારી સુવર્ણ શાલકા પણ હાજર નથી. પ્રભાવશાળી મૂળ પ્રતિમાના અદૃશ્ય થવાથી મારા હાથીના મઢ પણ ગળી ગયા દેખાય છે, માટે નક્કી આ કાર્ય અવન્તીના ચડપ્રàાતનું દેખાય છે કે જે અહીં આવી, મૂર્તિ તથા દાસી બનેને લઇ ગયા હાય એમ જણાય છે. ” તેણે તરત જ દસ રાજાએ સહિત વિશાળ સૈન્ય તૈયાર કર્યું અને અવન્તી ઉપર ચઢાઇ કરી. આ બાજુ અવન્તીપતિ પણ લશ્કર સહિત સામના કરવા માટે તૈયાર હતા એટલે બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયુ. યુદ્ધમાં બાણાવળી ઉદાઇ રાજાએ તીક્ષ્ણ માણેાથી ચડપ્રદ્યોત રાજાના હાથીના ચારે પગેા ભરી દીધા જેથી ચંડપ્રદ્યોતના માનીતા અનિલવેગ હાથી પૃથ્વી પર ઢળી પડ્યો. એટલે પ્રતાપી ચડપ્રદ્યોતે મૃત્યુવશ થએલ હાથીની અંબાડીમાંથી કૂદકા મારી રણમેદાનમાં ઝ ંપલાવ્યું. તક્ષણે ઉદ્ભાઇ રાજા પણ કૂદકે! મારી રથમાંથી બહાર પડ્યો, અને બન્ને વચ્ચે ભયંકર દ્વયુદ્ધ થયું. છેવટે અવન્તીપતિ હાર્યા અને ઉદાઇએ ચડપ્રદ્યોત રાજાને બાંધી લીધેા.
ઉદાઈ રાજા તરત જ વિજેતા રાજવી તરીકે અવન્તીના રાજ્યમહેલમાં આન્યા અને સૌથી પ્રથમ તે તેણે મૂળ પ્રતિમાનાં દર્શન કરી આત્મસંતેાષ મેળવ્યેા. ખાદ એ જ મૂળ પ્રતિમાને વીતભયપટ્ટણુ લઇ જવાની તૈયારી કરી, પણ એ પ્રભાવશાળી પ્રતિમા ત્યાંથી એક અંશ માત્ર ચલાયમાન થઇ નહિ. અંતે રાજાએ અતિશય સ્તુતિપૂર્વક એકચિત્તે પ્રભુને વિનતિ કરવા માંડી ત્યારે એના અધિષ્ઠાયકે પ્રગટ થઈ કહ્યું કે- હું રાજન્! તારું નગર ઘેાડા વખતમાં ધૂળના વરસાદથી દટાઇ જવાનુ છે, માટે આ પ્રભાવશાળી પ્રતિમા ત્યાં આવશે નહિ, તે તું હવે શાક ન કર. ” ત્યારપછી ઉદાઇ રાજાએ પાતાના ક્રોધના સમાવેશને માટે એક લાખંડના સળીયાને ખૂબ તપાવી, એના વડે ચંડપ્રદ્યોત રાજાના લલાટ ઉપર ‘ દાસીપતિ ’ એવા અક્ષર લખાવ્યા અને તેને પિંજામાં પૂર્યો. ખાદ તે પિંજરાને સાથે લઈ રાજા પેાતાના નગર તરફ રવાના થયા. સ્વદેશે જતાં માર્ગમાં વર્ષો ઋતુના–ચાતુર્માસના દિવસેા આવ્યા જેથી વર્ષાધારા સખત થવા લાગી, એટલે રાજાએ એક ઠેકાણે છાવણી નાંખી મુકામ કર્યા. ત્યાં આગળ નગર જેવા દેખાવ થઇ રહ્યો, અને તે સ્થળનું નામ “ દસારા ” એવુ પડ્યુ.
ચાતુર્માસના પર્યુષણના પર્વના દિવસે આવ્યા. એટલે ઉદાયી રાજાએ ધાર્મિક ક્રિયા શરૂ કરી. મા અવન્તીપતિ રાજા પ્રદ્યોત પણ જૈન ધર્મી હતા ને તે મહારાજા ઉદાઈના સાદ્ઘ થતા હતા કારણ કે મહારાજા ચેટકની ચેાથી પુત્રી શિવા સાથે તેનાં લગ્ન થયાં હતાં જ્યારે મહારાજા ઉડ્ડાઇનાં લગ્ન ચેટકની મેાટી પુત્રી સાથે થયાં હતાં.
ઉદાઈ રાજા સંવત્સરીના દિવસે ઉપવાસ કરતા એટલે તેના રસેાયા ચડપ્રદ્યોતને કઇ જાતની
Page #333
--------------------------------------------------------------------------
________________
૨૮૪
સમ્રાટું સંપ્રતિ આજે રસોઈ કરવી છે તે પૂછવા આવ્યા. ચંડપ્રદ્યોતને આશ્ચર્ય થયું. કોઈ દિવસ નહીં ને આજે રસયાઓ કેમ પૂછવા આવ્યા છે તે માટે તેના મનમાં વિચાર-પરંપરા ઉદ્દભવી. છેવટે રસેયાઓને કારણ પૂછતાં રસોયાએ જણાવ્યું કે “આજે સંવત્સરીને પર્વદિન હોવાથી ઉદાઈ રાજાને ઉપવાસ હોવાથી તમને પૂછવા આવ્યો છું.” રાજા ચંડપ્રદ્યોતને પણ એમ થયું કે કદાચ ભેજનમાં દગો થાય એટલે તેણે પણ વિચાર કરી જવાબમાં જણાવ્યું કે આજે મારે પણ ઉપવાસ કરે છે.
રાજા ઉદાઈને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તે અત્યંત રાજી થયે, અને ચંડપ્રદ્યોતને પિતાનો સ્વામીભાઈ જાણી વિચાર્યું કે ગુન્હાહિત રાજવી છતાં પિતાના સ્વામીભાઈ સાથે “ક્ષમાપના” કર્યા સિવાય સંવત્સરી પ્રતિક્રમણ સાર્થક નહીં થાય એમ માની તેમણે તક્ષણે ચંડઅદ્યતને બંધનમુક્ત કરાવ્યો અને અવન્તીનું રાજ્ય પાછું સુપ્રત કર્યું. બાદ પોતે વીતભયપટ્ટણ આવ્યું. આ જ કારણે રાજા ઉદાયીની “ક્ષમાપના” આદર્શ ગણાઈ છે. મહારાજા ઉદાયી છેલ્લા રાજર્ષિ બને છે–
કેટલાક સમય ગયા બાદ ઉદાઈ રાજાને વિરક્તભાવ વૃદ્ધિ પામતાં તેમણે પ્રભુ શ્રી મહાવીર પાસે દીક્ષા લીધી ને છેલ્લા રાજર્ષિ થયા. એ રાજર્ષિને કર્માનુસારે વ્યાધિ ઉત્પન્ન થયે. કોઈ તેમને દહીંને આહાર લેવા સૂચના કરવાથી આ રાજર્ષિ વીતભયપટ્ટણ આવ્યા. ઉદાઈના ચારિત્રસ્વીકાર બાદ અવન્તીમાં એમનો ભાણેજ કેશી રાજા રાજ્ય કરતે હતો. કેશીએ રાજર્ષિ ઉદાઈને પિતાને ઘેર વહરવા બોલાવી, મંત્રીઓના ભરમાવ્યાથી વિષમિશ્રિત અન્ન વહેરાવ્યું. દેવવાણુની સફળતા : વીતભયપટ્ટણ પર રજવૃષ્ટિ–
રાજર્ષિ ઉદાઈએ વિષવ્યાપ્ત અન્નને આહાર કરી, અનશન સ્વીકારી ઉચ્ચ કોટીના ધ્યાનપૂર્વક ત્રણ દિવસની ઉગ્ર તપશ્ચર્યા કરીને પ્રાંત કૈવલ્યપદ એટલે મેક્ષપદવી પ્રાપ્ત કરી.
જૈન શાસનના રક્ષક અધિષ્ઠાયક દેવી-દેવતાઓએ કેશી રાજાની આ જાતની અધમતા જોઈ કોપથી વીતભય નગરને ધૂળથી દાટી દીધું.
વિતભયપટ્ટણથી અવંતી લઈ જવાયેલ જીવંતસ્વામીની પ્રતિમા અવન્તીના ઉજ્જૈનમાં ભાવિક જનેથી પૂજાવા લાગી.
કાળાંતરે તે પ્રતિમા કાળના પ્રભાવે અદશ્ય થઈ ગઈ. વીર પ્રભુના નિર્વાણ બાદ ૧૯૬૯ વર્ષ વ્યતીત થયા પછી કુમારપાળ રાજાએ એ પ્રતિમાને પ્રાપ્ત કરી અને પોતે તેનું પૂજન કરી, આત્માનું કલ્યાણ કર્યું હતું.
Page #334
--------------------------------------------------------------------------
________________
જીવંતસ્વામીની પ્રતિમા
૨૮૫
અવન્તીના બીજા પાટનગરવિદિશામાં જીવંતસ્વામીનું બીજું ભવ્ય મંદિર
મહારાજા અશકે એવી પ્રાંતના બે વિભાગો પાડ્યા હતાઃ ઉત્તર અને પૂર્વ, ઉત્તર વિભાગનું પાટનગર ઉજજેની ઊર્ફે અવન્તીપુર હતું, જ્યારે પૂર્વ તરફના વિભાગના પાટનગરનું નામ વિદિશા હતું.
આ બંને પાટનગરમાં રાજ્યની સુંદર વ્યવસ્થાથે રાજ્ય કચેરીઓ અને રાજમહેલ બાંધવામાં આવ્યા હતા.
મહારાજા અશોકે આ પ્રમાણે રાજ્યવ્યવસ્થાની કરેલ ગોઠવણ મુજબ મર્યવંશી રાજ્યકુટુંબનાં કુટુંબીઓ તેમજ સંબંધીઓને ભારતના અલગ અલગ પ્રાંતના સૂબાઓ અને વહીવટદારે બનાવી મિર્યવંશી રાજ્યકુટુંબ અને મિાર્યવંશી ક્ષત્રિય ઉચ્ચ ગોત્રીઓને એવી સરસ રીતે ઉદ્ધાર કર્યો હતો કે જેના વેગે માર્યજાતીય ક્ષત્રિયનું એક પણ કુટુંબ નિરાધાર અથવા તે આશ્રયરહિત આ કાળે ન રહ્યું.
મહારાજાએ વિદિશાની વ્યવસ્થા માટે પિતાના એક કુટુંબને સૂબા તરીકે બનાવી રાજ્યવ્યવસ્થા સુંદર રીતે સાચવી હતી કે જે વિદિશા પ્રાંત મુખ્ય અવન્તીના તાબા નીચે ગણાતે હતો. આ વિદિશા નગર એતિહાસિક તીર્થ તરીકે ગણાતું હતું અને ગણાય છે, કે
જ્યાં પ્રભુ મહાવીર અને તત્પશ્ચાતના નિર્વાણ પામેલ પૂજ્ય સાધુસંપ્રદાયની રક્ષાને સંગ્રહ કરી તેના ઉપર અલગ અલગ જાતના કીર્તિસ્થ ઊભા કરવામાં આવ્યા હતા.
તેવી જ રીતે વિદિશામાં રાવત નામે અતિ પ્રસિદ્ધ જૈનતીર્થ આ કાળે અહીં આવેલું હતું કે જ્યાં જીવંતસ્વામીની પ્રભાવશાળી પ્રતિમાં હતી. તે ભવ્ય પ્રતિમાના દર્શનાર્થે તીર્થફરસના કરતા મુનિમહારાજે અને યાત્રિક સંઘે વિદિશા તીર્થની યાત્રાએ અવશ્ય જતા અને અહીંની પ્રતિમાના દર્શનથી આત્મકલ્યાણ સાધતા. આ પ્રતિમા પણ અત્યંત પ્રભાવશાળી હતી.
આના પ્રતિપાદનમાં નિશીથગ્રણીમાં નીચે પ્રમાણે મૂળ પાઠ છે –
अण्णया आयरिया वतीदिशं जियपडिमं वंदि आगात्ता तथ्थ रहाणुज्जातेरण्णो घरं रहोवरि अचति ।
તે જ પ્રમાણે આવશ્યક ચણીમાં નીચે મુજબ પાઠ છે.
xxx दो विजणा वतिदिसं गया तत्थ जियपडिमं वन्दिता अज्जमहागिरि एलकच्छं गयागयग्गपट्टवंदया तस्स एलकच्छ नामं ? तं पुवं दसण्णपुर नगरमासी xxx ताहे दशण्णापुरस्स एलकच्छ नामं जायं । तत्थ गयग्गपययो पचओ xx तत्थ महागीरि भत्तं पश्चख्कायं देवत्तं गया, सहस्त्थी वी उजियि जियपडिमं वंदया गया ।
Page #335
--------------------------------------------------------------------------
________________
૨૮૬
સમ્રાટ્ સ`પ્રતિ
અર્થાત્——-પાટલિપુત્રથી વિહાર કરતાં શ્રી આ મહાગિરિ અને શ્રી આસુહ સ્તિસૂરિ મહારાજ વિદિશા (વત માનમાં શિસા) ગયા, જ્યાં તેઓ બન્ને મહાત્માઓએ જીવંતસ્વામીની પ્રતિમાને વંદન કર્યું. ત્યારબાદ આ મહાગિરિ મહારાજને પેાતાને અંતકાળ સમીપ જણાતાં તે એકાક્ષ( કહેતાં દશાણુ પુર)ના ગજાગ્રપદ તીથૅ વંદન કરવા ગયા અને ત્યાં જ તે અનશન કરી વીર નિર્વાણુ ૨૭૦–૨૭૧ માં સ્વર્ગવાસી થયા. ત્યારબાદ શ્રી આર્ય સુહસ્તિ મહારાજ વિદિશાથી વિહાર કરી ઉજ્જૈનીમાં આવેલ જીવંતસ્વામીની પ્રતિમાના દર્શનાર્થે ગયા.
ઉપરક્ત આવશ્યક શ્રેણીની પ્રાચીન ગાથાઓ ઉપરથી સિદ્ધ થાય છે કે શ્રી મહાગિરિ મહારાજના સ્વર્ગવાસ શ્રી આર્ય સુહસ્તિ મહારાજના ઉજ્જૈન ગયા પૂર્વે અને શ્રી સંપ્રતિ મહારાજને જાતિસ્મરણ જ્ઞાનની ઉત્પત્તિ થયા પૂર્વે લગભગ ૧૭ વર્ષે થયા હતા. શ્રી આર્ય - સુહસ્તિ મહારાજ વિદિશાથી પેાતાના શિષ્ય સમુદાય સાથે ઉજ્જૈન જીવિતસ્વામીની પ્રતિમાના દર્શને આવ્યા માદ અહીંની તી યાત્રા કરી તેએ અહીંથી વિહાર કરી અન્ય સ્થળે ગયા. આ કાળે મહારાજા સંપ્રતિ પારણામાં ઝુલતા હતા. આ ઉપરથી સાબિત થાય છે કે શ્રી આ મહાગિરિ મહારાજ યુગપ્રધાન પદના નિક્ષેપા બાદ દ્રુમકના જીવને પ્રતિધ્યા ત્યાં સુધી જિનકલ્પી તરીકે વિદ્યમાન હતા.
નિશીથીમાં શ્રી આ મહાગિરિ મહારાજ અને શ્રી આર્ય સુહસ્તિસૂરિ મહારાજની સભાગી ગાચરીના જે અધિકાર આવે છે તે અધિકારના સંબંધ મહારાજા સંપ્રતિના સમકાળે અનેલ બનાવને અંગે નહિ પરન્તુ તેના સંબંધ મહારાજા હિંદુસારના રાજ્યામલ સમયમાં, જે સમયે યુવરાજ અશેાક ઉજ્જૈનીના યુવરાજપદે સ્થાપિત હતા તે સમયની અનેલ ઘટનાને અંગે હતા એમ સમજાય છે. સમમ શ્રી આ મહાગિરિ અને શ્રી આ સુહસ્તિના સમકાળે મગધમાં પડેલ દુર્ભિક્ષના અંગે મહારાજા હિંદુસારે મગધ સામ્રાજ્યના દુકાળી પ્રદેશેામાં ( જેમાં અવન્તીના સમાવેશ થયા હતા ) પ્રાચીન પ્રણાલિકા પ્રમાણે પેાતાના પૂજ્ય પિતા ચંદ્રગુપ્તને પગલે ચાલી રાજ્ય તરફથી દાનશાળાઓ ખાલી હતી, કે જ્યાંથી સાધુઓને ગાચરી તેમજ બ્રાહ્મણાદિક ભિક્ષુકાને ભિક્ષા ( ભેાજન ) મળી રહેતી હતી.
મહારાજા અશાકના સમયમાં પણ આ દાનશાળાઓ ચાલુ હતી, જેના ઉલ્લેખ ઐાદ્ધગ્રંથ “ મહાવશ ” ના પાંચમા પરિચ્છેદના તેવીસમા શ્લાક પ્રમાણે નીચે મુજબ છે:— “ પિતા સાંઢે સદસાનિ, ગાાળે ત્રાવિયે । भोजेसि सा पिते येव, तीणि वस्सानि भोजयि ॥ મદાવંશ વે ૧॥ ૨૩ ॥
“ અશેકના પિતા રાજા હિંદુસાર નિત્ય ૬૦,૦૦૦ બ્રાહ્મણેાને લેાજન કરાવતા, ત્યારબાદ ઇ. સ. પૂર્વે ૨૫૫ માં ગાદીપતિ થયા પછી અશેાકે પણ ત્રણ વર્ષ સુધી એટલે ઇ. સ. પૂર્વે ૨૫૫ થી ૨૫૮-૫૯ સુધી બ્રાભાજન કરાવ્યુ હતું.
Page #336
--------------------------------------------------------------------------
________________
છતસ્વામીની પ્રતિમા
૨૭
રાજકીય દાનશાળાઓના આહાર પાણી લેવાનું જેનસાધુ મુનિમહારાજના આચાર વિરુદ્ધ હોવાથી જિનકલ્પી આચારવાળા શ્રી આર્યમહાગિરિ મહારાજે શ્રી આર્ય સુહસ્તિ મહારાજથી સગી ગોચરીને સંબંધ વિભક્ત કરી, સાધુગણને ભાર અને યુગપ્રધાનપદ શ્રી આર્ય સુહસ્તિ મહારાજને ઈ. સ. પૂર્વે ૨૪૫ માં અર્પણ કરી તેઓ તેમનાથી અલગ થઈ એકાકી વિહારી અને ચુસ્ત જિનકલ્પી બની અલગ વિચરતા હતા.
મહારાજા બિંદુસાર અને અશોકના રાજ્યકાળ દરમિયાનમાં દાન શાળાના રસઈઆઓ અને વેપારીઓ મારફતે જેનમુનિ મહારાજને માટે આહાર અને વસ્ત્રાદિકની ગઠવણ કરવામાં આવી હતી, જેમાં વેપારીઓ અને રસઈઆઓને રાજ્ય તરફથી તેનો બદલે મળી રહે છે. આ જાતની રાજ્યવ્યવસ્થાને રાજ્યપિંડ તરીકે અક૯ય ગણી શ્રી આર્યમહાગિરિ મહારાજ શ્રી આર્યસુહસ્તિ મહારાજથી અલગ થયા હતા અને ગોચરીની વિભક્તતા થઈ હતી. શ્રીસંઘે એક વખત વિભક્તગોચરીને સંભેગી બનાવી હતી, છતાં કાળના પ્રભાવે તેમાં ફેર ન પડ્યો એટલે અંતે યુગપ્રધાનપદને નિક્ષેપ કરી શ્રી આર્યમહાગિરિ મહારાજ જિનકલ્પી તરીકે સાધુગણનો ભાર શ્રી આર્ય સુહસ્તિ મહારાજને સોંપી અલગ થયા હતા.
મહારાજા અશક અને બિંદુસારને પ્રેમ મહારાજ શ્રી આર્યસુહસ્તિ અને આર્ય મહાગિરિ ઉપર અપૂર્વ હતો. અને આ દાનપ્રવર્તક રાજાઓના સંબંધમાં આવેલા શ્રી આર્ય મહાગિરિ મહારાજના મુખમાંથી નીકળેલા નીચેના શબ્દો પણ આ વસ્તુસ્થિતિને સ્પષ્ટ કરે છે, કે જે શબ્દો ગ્રંથમાં નીચે મુજબ છે –
“ચોરા મૃત્યુ માતા” આ શબ્દોનો અર્થ એ થાય છે કે “આ જાતની અનેરી ગોચરી કરતાં મૃત્યુ અધિક સારું” તથા બીજા પણ આને લગતા શબ્દો મળી આવે છે--
“શો રૂ! અri સીજ” આ બન્ને વાકે ઉપરોક્ત સમયની વિષમતા દર્શક હતા. આ ઉપરથી જિનકલ્પી શ્રી આર્ય મહાગિરિ મહારાજની અપૂર્વતા સમજાઈ આવે છે.
ગ્રંથિક પુરાવાને આધારે અમોએ ઉપરોક્ત પુરાવાઓ રજૂ કરી સમજાવ્યું છે કે શ્રી આર્ય મહાગિરિ મહારાજના અંગે જે સંભેગી અને અસંગી ગોચરીના વૃત્તાંત સંબંધમાં જૈન ગ્રંથમાં મતભેદ જોવામાં આવે છે, તેમાં અમારે મત અમે એ દર્શાવ્યો છે. બાકી તો સર્વ જાણે મહારાજા સંપ્રતિને જાતિસ્મરણુજ્ઞાન કયાં પ્રાપ્ત થયું હતું?
અમારા સંશોધનમાં શ્રી આર્ય સુહસ્તિ મહારાજના પ્રથમ દર્શને અવન્તી (ઉજજેન) માં મહારાજા સંપ્રતિને જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયું હતું જેના અંગે કલ્પચૂર્ણને મૂળ પાઠ નીચે પ્રમાણે છે –
Page #337
--------------------------------------------------------------------------
________________
૨૦૮
સમ્રાટ્ સંપ્રતિ
इतोय अजहत्थी उजेणी ' जियसामि वंदओ आगओ रहाणुजाणे य हिंडतो राउलं गणपदेशे रन्ना आलोयणगतेण दिट्ठो, ताहे रन्नो ईहपोहं करेंतस्स जातं ( जाइसरणं जातं) तहा तेण मणुस्सा भणिता - पंडिचरह आयरिंए कहिं ठितत्ति हिं पडिचरिउ कहितं सिविरे ठिता । ताहे तत्थ गतुं धम्मो णेण सुओ पुच्छितं धम्मस्स किं फलं ? भणितं अव्यक्तस्य तु सामाइयस्स राजाति फलं, सो संमंतो हानि ( होती ? ) स भणसि अहं भे कहिं चिट्टिट्ठे लओ, आइरिएहिं उवउज्जितं दिट्ठे लओ ति ताहे सो सावओ जाओ पंचाणुवयधारी तस जीव पडिक्कमओ पभावओ समण संघस्स ।
cr
,
અર્થાત્ શ્રી આર્ય સુહસ્તી મહારાજ જીવંતસ્વામીના વંદનાર્થે ઉજ્જૈની આવ્યા, અને રથયાત્રામાં મહારાજશ્રીને નિહાળતાં ઝરુખામાં બેઠેલા સંપ્રતિ મહારાજાને જાતિસ્મરણજ્ઞાનની ઉત્પત્તિ થઈ. તેમણે પેાતાના પ્રતિહારીને કહ્યું કે–તપાસ કરો કે મહારાજશ્રી કાં ઊતર્યા છે ? પ્રતિહારીઓએ તપાસ કરી, નિવેદન કર્યું કે-આચાર્યશ્રીના મુકામ “ શ્રીઘર ” માં છે. રાજા તેમની પાસે ગયા ને તેમને ધર્મોપદેશ સાંભળ્યા બાદ મહારાજાએ પ્રશ્ન કર્યો કે—ધર્મનું ફળ શું? ત્યારે આચાર્યશ્રીએ કહ્યું કે “ અવ્યક્ત સામાયિક ધર્મનું ફળ રાજ્યપ્રાપ્તિ આદિ છે, ” આ પ્રમાણે આચાર્ય શ્રીના મુખથી ધર્મનુ કુળ સાંભળીને રાજાને આશ્ચર્ય થયું, અને તેમણે કહ્યું કે “ ગુરુદેવ, સત્ય છે. ગુરુદેવ, આપ મને એળખા છે ? ” શ્રુતજ્ઞાનના ઉપયોગ મૂકી આચાર્ય શ્રીએ કહ્યું કે “હા, તું મારા પરિચિત અને પૂર્વ ભવના શિષ્ય છે.” આ પ્રમાણે સાંભળી મહારાજા સ`પ્રતિ પ ંચાણુવ્રતધારી બન્યા ને ત્રસ જીવાની હિંસાના પણ તેણે ત્યાગ કર્યો અને તે શ્રમણુસંઘના ઉન્નતિ કરવાવાળા પરમ શ્રાવક થયા.
નિશીથણીમાં પણ આ હકીકતને લગતા મતભેદ નીચે પ્રમાણે છે:--
अण्णा आयरिया वतीदिसं जियपडिमं वंदियागता । तत्थ रहाणु जाते रण्णो घरं रहोवर अंचति ।। संपतिरण्णा ओलायणगण्ण अजसुहस्त्थि दिट्ठो जातिस्मरणं जातं । आगच्छो पायेसु पडिओ पचुट्टिओ विणओणओ ॥
આ પાઠના ભાવાર્થ નીચે પ્રમાણે છે.-
“ આચાર્ય શ્રી આર્ય સુહસ્તી વિદિશામાં · જીવિતસ્વામી ' ની પ્રતિમાના દર્શને
6
ગયા. ત્યાં રથયાત્રા નીકળી. રાજાનેા મહેલ રથમાર્ગ પર હતા. રથ રાજમહેલની પાસે પહેાંચ્યા એટલે ઝરુખામાં બેઠેલા રાજા સ`પ્રતિએ વરઘેાડામાં રહેલ શ્રી આર્ય સુહસ્તિ મહારાજને દેખ્યા. જેમને જોતાં જ તેમને પૂર્વભવનુ જ્ઞાન થયું. તરત જ રાજા મહેલ નીચે ઉતરી આચાર્ય શ્રીના ચરણમાં પડ્યા અને એમને પ્રશ્ન કર્યો કે “ ભગવત, આપ મને આળખા છે ?” આચાર્ય શ્રીએ તરતજ ધ્યાન લગાવી જોયુ અને તેઓ ખેલ્યા—“ હા. હુ' એળખુ છુ. તુ મારા પૂર્વભવના શિષ્ય છે.”
Page #338
--------------------------------------------------------------------------
________________
જીવ'તસ્વામીની પ્રતિમા
૨૮
આ પ્રમાણે પ્રાચીન અને ગ્રંથામાં સ ંપ્રતિ મહારાજાને જાતિસ્મરણુજ્ઞાનની પ્રાપ્તિ ઉજ્જૈન અને વિદિશામાં મતભેદ રીતે દર્શાવી છે કારણુ બન્ને સ્થળોએ જીવતસ્વામીની પ્રતિમાઓ વિદ્યમાન હતી. એટલે તેને વિષે આ પ્રમાણે મતભેદક લખાણેા લખાયા સમજાય છે, પરન્તુ વાસ્તવિકમાં મહારાજા સ’પ્રતિને જાતિસ્મરણુજ્ઞાનની પ્રાપ્તિ વિદિશામાં નહિ પરન્તુ અવન્તીમાં થઈ હતી આવું સ્પષ્ટ પ્રમાણ મળી આવે છે, છતાં વિદિશાના ઉલ્લેખ પ્રાચીન ગ્રંથામાં પણ દેખાય છે. તે જ પ્રમાણે ગ્રંથકારોની સમજમાં મહારાજા સંપ્રતિના જન્મકાળ પૂર્વે પડેલ દુભિક્ષ નજર સામે રહેલા હૈાવાથી સભાગી અને વિભક્ત ગોચરીને ઉલ્લેખ મહારાજા સંપ્રતિના સમકાળે લીધેલ હાય એમ જણાય છે, પરન્તુ જ્યાં શ્રી આમહાગિરિ મહારાજની હસ્તિ જ આ કાળે સંભવિત ન હતી ત્યાં ગેાચરીની સભાગિકતા અને વિભક્તતાના અધિકાર તે કયાંથી જ ખનેલ હાય ? તે વિચારવા જેવું છે. છતાં અમે અલ્પજ્ઞ હોવાથી પરમપૂજ્ય દ્વિતાથી મુનિમહારાજોને આ હકીકત પરત્વે સત્ય ઘટનાએ રજૂ કરવા વિન ંતિ કરીએ છીએ.
૩૭
Page #339
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪ છું.
સમ્રાટ્ સંપ્રતિને જાતિસ્મરણજ્ઞાન,
રથયાત્રાના ભવ્ય વરઘેાડા
પ્રભુ મહાવીરના સાતમા પટ્ટધર અને સાધુગણુના નાયક શ્રો આર્ય સુહસ્તિ મહારાજ લગભગ સેાળ-સત્તર વરસના લંબાણું ગાળા ખાદ્ય ઉજૈન આવી પહોંચેલા હેાવાથી અવન્તીના જૈન સંઘ તરફથી રથયાત્રાના ભવ્ય વરઘેાડા કાઢવામાં આવ્યેા હતા, જેમાં હજારા જૈન શ્રીમતા સુંદર વસ્ત્રાલ કારા સાથે જોનારને જૈન મહાજનની સમૃદ્ધિના ખ્યાલ આપતા હતા.
વિવિધ પ્રકારથી સુશે।ભિત વાહનામાં સાંબેલાએ વરઘેાડાની શે।ભાને અલંકૃત કરતા હતા. રાજ્ય તરફથી વિવિધ પ્રકારનાં વાજિંત્રા, લશ્કરી ઘેાડેસ્વાર તેમજ પાયદળ ટુકડીએ અને લાખાની કિ ંમતના અલંકારા ધરાવનાર કિંમતી તુરીઅશ્વો તેમજ હસ્તીની હારમાળાએ વરઘેાડાની શે।ભાને વધારી રહેલ હતા. આ ઉપરાન્ત રાજ્ય અમલદારોની હાજરીથી આ વરઘાડા સુંદર રીતે એવા તે આકર્ષક બન્યા હતા કે જેના દર્શનાર્થે સમસ્ત અવન્તી પ્રાંતના જૈન અને જૈનેતર વિભાગ એકત્રિત થયા હતા.
રથની પાછળ અનેક સાધુસમુદાયથી પરવરેલા શ્રી આર્ય સુહસ્તી મહારાજ ચાલતા હતા. તેમની પાછળ સમુદ્રની લહેરાની માફક, અવન્તીના શત્રુગારરૂપ મહાજન સમુદાય ચાલતા હતા. તેની પાછળ સાધ્વીએ અને શ્રાવિકા સમુદાય હતા. આ પ્રમાણે વ્યવસ્થા મુજબ ગેાઠવાયેલા વઘેાડા રાયગઢ નજદિક આવી પડેચ્યા. રાજ્યમહેલનાં પ્રત્યેક માણસા, કોઇ ઝરુખામાંથી, કાઇ ખારીએથી તા કોઇ અગાશીમાંથી વરઘેાડાની અપૂર્વ શેાભા નિહાળતા હતા.
મહારાજા સંપ્રતિ પણ આ સમયે ગેાખમાં બેઠા બેઠા આ વરઘેાડાને નિહાળવા લાગ્યા. મહારાજાની ચંચળ ષ્ટિ અનેક માણસનુ અવલેાકન કરી રહી હતી. જીવંતસ્વામીના રથ નજરે પડતાં તેમણે એ કર જોડી ગાખમાંથી જ પ્રતિમાને વદન કર્યું.
Page #340
--------------------------------------------------------------------------
________________
સમ્રાટ્ સ'પ્રતિને જાતિસ્મરણુજ્ઞાન
અનુક્રમે એમની દ્રષ્ટિ રથની પાછળ રહેલ માખરે રહેલ શ્રી આર્ય સુહસ્તી મહારાજને તે
૨૯૧
સાધુસમુદાય પર પડી અને સાધુગણને એકાગ્રચિત્તથી નિહાળવા લાગ્યા.
સૂરિમહારાજને જોતાં જ મહારાજાના અંતરમાં પૂર્વ સસ્કારી જ્ઞાનદષ્ટિની દિવ્ય છાયા ફરી વળી, અને “આ શાંત આત્મા પવિત્ર મુનિને મેં કયાંક જોયા છે ” એવુ મહારાજાના દિલમાં થયું. તેઓ તેમને વારંવાર નીહાળવા લાગ્યા અને જેમ જેમ તેમને જોતા ગયા તેમ તેમ જાણે તેએ અતૃપ્ત જ હાય એમ જણાવા લાગ્યું. તેમના હા અતિરેક પણ વધવા લાગ્યા અને હર્ષાવેશમાં ને હર્ષાવેશમાં તેએ વિચાર–મંથન કરવા લાગ્યા. મહારાજાને એમ જ થવા લાગ્યુ કે મે આ મહાપુરુષને કથાંક જરૂર જોયા જ છે ! એકચિત્તે દી વિચારણા કરતાં કરતાં મહારાજા ઊંડા વિચારમાં ગરકાવ થઇ ગયા.
મહારાજા સ'પ્રતિ આંતરિક ગુંચવાયેલ સ્થિતિએ લગભગ એક ને એક જ વિચારમાં દીર્ઘ સમય પસાર થવાથી બેભાન જેવા થઇ મૂતિ થઇ જમીન ઉપર ઢળી પડ્યા. રાજ્યમહેલમાં કાલાહલ મચી રહ્યા અને મહારાજાને મૂર્છામાંથી સાવધ કરવા વાયુ-પ્રક્ષેપ આદિ શીતાપચારા કરતાં થાડા સમય ખાદ મહારાજા સાવધ થયા.
46
""
મહારાજાને સાવધ થતાં જ · પૂર્વ સ'ચાગે કરી જાતિસ્મરણુજ્ઞાન પ્રાપ્ત થયું. અને એમણે પોતાના પૂર્વભવ જ્ઞાનખળથી જોચેા. ખાદ વિચારવા લાગ્યા કે “ અહા ! હું પૂર્વે કાણુ હતા ? અને કઇ રીતે અને શું કરવાથી મને આવા વિશાળ રાજ્યની પ્રાપ્તિ થઇ? ”
મહા
સંપૂર્ણ શુદ્ધિમાં આવતાં જ મહારાજાએ ગેાખ નીચેથી પસાર થતા વઘેાડાને થાભાવવાની આજ્ઞા પ્રતિહારી મારફતે મહાજનને માકલાવી, અને કહેવરાવ્યુ કે “ રાજાશ્રી સૂરીશ્વરજીના દર્શને નીચે પધારે છે માટે વરઘેાડાને જરા ચેાભાવવા. ”
આ સમયે જૈન મહાજનના હર્ષના પાર રહ્યા નહિ; કારણ કે રાજ્યમહેલમાંથી નીચે પધારી સમસૂરીશ્વરાના દર્શનના લાભ મેળવવા વરધાડામાં આવવા માટેનું અવન્તીપતિ મહારાજાનું આ પ્રથમ પગલું હતું.
જોતજોતામાં મહારાજા રાજ્યગઢની બહાર વઘેાડાની સમીપમાં આવ્યા. એમને આવતા જોઇ સઘળાએ તેમને માર્ગ કરી આપ્યા. વરાડામાં આવતાં જ મહારાજાએ સૂરીશ્વરજી આર્ય સુહસ્તીને નમન કરી, બે હાથ જોડી હÖપૂર્ણાંક પ્રશ્ન કર્યો કે “ હું ભગવત! આપ મને આળખા છે ? ”
“ આપ મહારાજશ્રી શાકના પાત્ર અને ધી કુણાલના પુત્ર હેાવા ઉપરાંત અવન્તીના ભાગ્યવિધાતા મહારાજા ડાવાથી આપને કાણુ ન આળખે વારું ? ” આચાર્ય શ્રીએ જવાબ આપ્યા.
Page #341
--------------------------------------------------------------------------
________________
૨૯૨
સમ્રાટ્ સંપ્રતિ
“હું રાજા તરીકે આપને પ્રશ્ન નથી પૂછતે, પરંતુ આપ મને બીજા કાઈ પણુ પ્રકારે ઓળખી શકે! છે ? ”
મહારાજાના આ જાતના પ્રશ્નથી આર્ય સુહસ્તિસૂરિ વિચારમાં પડ્યા અને તેમને તે પ્રશ્ન પૂછવામાં કાંઇ ગૂઢતા હાવી જોઈએ એમ લાગ્યું. તરત જ તેમણે પેાતાના જ્ઞાનના ઉપયાગ મૂકયા અને જ્ઞાનથી મહારાજા સંપ્રતિના પૂર્વભવનુ વૃત્તાંત જાણી લઇ તે ઓલ્યા કે “ હું નરેશ્વર ! હવે મેં તને સારી રીતે ઓળખ્યા છે. તમારું' વૃત્તાંત અતિશય રસિક અને મહત્ત્વતાભર્યું " હાવાથી અહીં માર્ગોમાં કહી સંભળાવવા કરતાં ઉપાશ્રયમાં સંઘ સમક્ષ શાંતિથી સાંભળવાથી તમને અને મહાજનને અપૂર્વ લાભ થાય તેમ હાવાથી આપ મારી સાથે ઉપાશ્રયે પધારા, જ્યાં તમારું પૂર્વજન્મનું વૃત્તાંત કહી સંભળાવીશ. ”
સૂરિશ્રીના આ જાતના નિવેદનથી સંઘમાં મહારાજા સ'પ્રતિના અપૂર્વતાભર્યં વૃત્તાંતની માહિતી મેળવવા જિજ્ઞાસા વધી પડી, અને રથયાત્રાના વરઘેાડા ઉતાવળી ગતિએ બાકીના માર્ગ પૂરા કરી મહારાજશ્રીના ઉપાશ્રય “ શ્રીધરે ” આવી પહોંચ્યા.
,,
મહારાજા સમતિના પૂર્વ ભવ—
સૂરિશ્રીએ મહારાજા સ’પ્રતિનું પૂજન્મવૃત્તાંત સંભળાવતા પૂર્વે સંભળાવ્યું અને તપશ્ચાત્ મહારાજા સંપ્રતિના પૂર્વભવ સંભળાવવા શરૂ કર્યાં.
“ મંગળિક
ܕܕ
""
66
આ સમયે મહારાજા સંપ્રતિએ બન્ને હાથ જોડી . આચાર્ય દેવને પૂછ્યુ કે હૈ ભગવંત! અહુત પ્રભુના જૈનધર્મ પ્રાપ્ત થવાનું ફળ શું ? ” સૂરીશ્વરશ્રીએ કહ્યું કે “એનુ સુપકવ ફળ તા મેાક્ષપ્રાપ્તિ ” છે, પરન્તુ એનું અપકવ ફળ રાજ્યપ્રાપ્તિ વિગેરે ઘણું પ્રકારે જાણવુ. '
""
મહારાજાએ ખીજો પ્રશ્ન કર્યાં કે—“ૐ ભગવત અન્યક્ત સામાયિક ચારિત્રનું ફળ શું? તે સમજાવેા. ”
તેના જવાબમાં સૂરિશ્રીએ કહ્યું કે-“હે રાજન! સામાયિકમાં શ્રાવક સાધુ જેવા ગણાય છે; કારણ કે ભગવતે ફરમાવ્યુ છે કે સામાયિકમાં “ સમળી રૂવ સાવગો હવદ્ નદ્દા” તેટલા માટેજ વારવાર સામાયિક કરવા. વળી અવ્યક્ત સામાયિકનું કુળ ( ચારિત્રનું ફળ ) પણ રાજ્યપ્રાપ્તિ થાય છે. એક પુરુષ નિયમિત હજારા સુવર્ણનું દાન કરે અને બીજો હૃદયના શુદ્ધ ભાવથી એક સામાયિક કરે તેા તે સામાયિક કરનારના સામાયિકનું ફળ દાન આપનાર કરતાં વિશેષ છે.
પ્રતિદિવસ એ ઘડી વિધિપૂર્વક શુદ્ધ સામાયિક કરનારી શ્રાવક પુણ્યના પ્રતાપે ૯૨૫૯ લાખ, ૨૫ હજાર ૯૨૫, પત્યેાપમથી કંઇક અધિક દેવગતિનું આયુષ્ય બાંધી શકે છે. અને તેના જ પ્રભાવથી પ્રાંતે મેક્ષગતિ પણ પ્રાપ્ત કરી શકે છે. ”
Page #342
--------------------------------------------------------------------------
________________
સમ્રાટ્ સંપ્રતિને જાતિસ્મરણુજ્ઞાન
૨૯૩
સૂરિશ્રીના મુખથી આ પ્રમાણે સામાયિકનું ફળ સાંભળી મહારાજા સંપ્રતિ અત્યંત હર્ષિત થયા. વધુમાં તેમણે જણાવ્યુ કે “ આપને જોતાં જ મને જાતિસ્મરણુજ્ઞાન ’ પ્રાપ્ત થયું છે અને તેના પ્રભાવે મેં મારા પૂર્વભવ દીઠા છે, કે જેમાં હું જૈનધર્મનુ પ્રત્યક્ષ ફળ અને ધર્મ પ્રભાવ જ માનું છું. જો તે સમયે આ રકના જીવના આપે ઉદ્ધાર ન કર્યાં હાત તા તે રંક આત્મા હું અત્યારે અપૂર્વ લક્ષ્મીના લાક્ડા ચાંથી થાત ? માટે હું પૂજ્ય ! પૂર્વભવમાં જે પ્રમાણે આપ મારા તારક બન્યા હતા તે જ પ્રમાણે આ ભવમાં પણુ આપ મારા ગુરુ થાઓ. ’
મહારાજા સંપ્રતિના મુખથી આ પ્રમાણેના શબ્દો સાંભળી સધ આનંદમાં આવી ગયા અને સૂરિશ્રીને મહારાજા સ'પ્રતિના પૂર્વભવ ( જ્ઞાનના બળે ) સંભળાવવા વિજ્ઞપ્તિ કરી, એટલે દશ પૂર્વધર શ્રી આર્ય સુહસ્તી મહારાજે ચતુર્વિધ જૈન સંઘ સમક્ષ નીચે પ્રમાણે મહારાજા સ’પ્રતિના પૂર્વભવ કહી સંભળાવ્યેા —
મહારાજા સ'પ્રતિના પૂર્વ ભવ—
“હૈ મહાનુભાવા ! મહારાજા સંપ્રતિના જન્મ પૂર્વે અવન્તી, રાજપુતાના આદિ પ્રદેશેામાં દ્વાદશવીચ ભયંકર દુકાળ પડ્યા હતા. આ પ્રમાણે ઉપરાચાપરી પડેલ દુકાળાના ચેાગે સમૃદ્ધિવાન ગણાતુ અવન્તી એવું તેા ઘસાઇ ગયું કે જેના પરિણામે સુજ્ઞ આત્મહિંતાથી સાધુસમુદાયને પણ આ દુકાળપીડિત પ્રદેશના ત્યાગ કરવા પડ્યા હતા.
બાદ અમે શિષ્યપરિવાર સહિત તીર્થંક્સના કરતા કાશમ્મી નગરીમાં આવી પહોંચ્યા, ત્યારે અમારી સાથે સ્વર્ગસ્થ સૂરિશ્રી આ મહાગિરિ મહારાજ પણ સાથે હતા. સમય ખરાબર મધ્યાહ્ના હતા. વૈશાખ માસના સખત ગરમીના દિવસે પસાર થતા હતા. અમે ઉગ્ર વિહાર કરી લગભગ અગિયાર વાગ્યાના સુમારે કાશખી નગરીએ આવી પહાંચ્યા હતા. કાશીના સ ંઘસમુદાયે અમારું સુંદર સ્વાગત કર્યું અને અમેએ ઉપાશ્રયે આવી મુકામ કર્યો.
,,
બાદ અનેક શ્રાવક ભક્તજનદ્વારા ગેાચરી માટે પધારવા વિન ંતિ થઇ. અમારા એક શિષ્યને એક શ્રદ્ધાળુ શ્રીમત જૈન સાÖવાહ પેાતાને ઘેર વહેારવા લઇ ગયા. શ્રીમંત સાવાહની ડેલીના દરવાજે એક કાંતિવાન ભિક્ષુક “ રંક દુમક અલ્પ ભિક્ષાર્થે આગ્રહભરી આજીજી કરતા ઊભા હતા. ડેલીના દરવાજેથી મુનિમહારાજ વિણકની ગૃહપડશાળમાં આવ્યા. સા વાહના સ્ત્રીવગે ભાવપૂર્વક અતિ આગ્રહથી સુંદર વસાણાથી ભરપૂર કિંમતી માદકા મહારાજશ્રીને વહેારવા વિનંતિ કરી.
અતિ આગ્રહભરી વિન ંતિને માન આપી મારા શિષ્ય તેમાંથી ગોચરી તરીકે તેવામાં તેમની નજર ડેલીના દરવાજે
અલ્પાહાર ગ્રહણ કરી ઉપાશ્રય તરફ પાછા વળ્યા ભિક્ષા માટે ઊભેલા “ રક દ્રુમક ” ઉપર પડી.
Page #343
--------------------------------------------------------------------------
________________
૨૯૪
સમ્રાટ્ સંપ્રતિ
લક્ષણુશાસ્ત્રના જાણકાર ચકાર મુનિને ભિક્ષુકના ભવ્ય લલાટની રેખાઓ અને દેદીપ્યમાન દેહકાંતિ જોવાથી ખાત્રી થઇ કે આ દ્રુમકના આત્મા પ્રભાવશાળી દેખાય છે.
ડેલીના દરવાજે ઊભેલા ભિક્ષુકને જૈન સાધુઓના ઘણી વખત સમાગમ થએલ હાવાના કારણે તે જૈન સાધુઓના આચાર, વિચાર અને વહેવારને જાણકાર હતા, એટલે તે આ જ્ઞાની મુનિમહારાજની પાછળ શાંતિથી ગયા ને એકાંત મળતાં મુનિમહારાજને તેણે પોતાના ભૂખ્યા આત્માની તૃપ્તિ માટે અલ્પાહાર આપવા અતિશય નમ્રતાભરી અરજ કરી.
આ ક્રુમકની શારીરિક દુબ ળતા જોઇ મુનિરાજને અનુકંપા તેા આવી, પરન્તુ શાસ્ત્રજ્ઞા પ્રમાણે સાધુ સિવાય કોઈને પણ આહાર આપવાના નિષેધ હાવાથી તેમણે પાતાની અશક્તિ જણાવતાં તેને કહ્યું કે–“ હે દ્રુમક ! જે તુ અત્યારે સમયેાચિત જૈન સાધુપણું વ્રતુણુ કરતા હોય તેા અલ્પ તેા શું પણ તારા આત્મા સદા સંતુષ્ટ રહે તેટલા ઉત્તમ આહાર પ્રતિક્રિન આપવા અમે સમર્થ છીએ. ”
પૂર્વ સંસ્કારના યાગે આ સમયે તે રક આત્માના કમ માં દીક્ષાના યાગ હતા તેથી તેણે દીક્ષાથે પેાતાની તત્પરતા દર્શાવી એટલે તરત જ આ મુનિ કે જેએ મારા શિષ્ય હતા તે ભાવિક દ્રુમકને મારી પાસે લઇ આવ્યા અને મને દ્રુમકની સવિસ્તર હકીકત જણાવી.
મેં જ્ઞાનના ઉપયાગ મૂકી જોયુ તા મને અજાયખી થઇ અને વિચાર્યું કે ‘ અહા ! આ કેવા અમૃત યોગ ?' આવા આત્માને દીક્ષા આપવા માટે ઢીલ થાય ખરી કે તરત જ જૈનમુનિ તરીકે તેને દીક્ષા આપવામાં આવી અને “ રકમુનિ ” એવું નામ રાખવામાં આવ્યું.
બાદ ઉપાશ્રયમાં સહુ મુનિમહારાજે આહાર માટે મારી પાસે આવી બેઠા અને નવદીક્ષિત મુનિરાજ સન્મુખ ઉત્તમ કેાટીના મિષ્ટ પદાર્થ ભાવપૂર્વક મૂક્યા.
ઘણા દિવસે ખાદ મિષ્ટાહાર મળેલા ડેાવાથી નવદીક્ષિત રંક મુનિએ શારીરિક સ્થિતિના વિચાર ન કરતાં હદ ઉપરાંત આહાર કર્યો, જેના પરિણામે તે જ દિવસે તેમને અતિસારના ભયંકર વ્યાધિ થયા અને જોતજોતામાં અનેક જાતના વૈદિક ઉપચારો કરવા છતાં તે અસાધ્ય થઈ પડ્યો.
મેં મહાજનના આગેવાનાને મેલાવ્યા. તેમણે નવદીક્ષિત મુનિની એવી સરસ વૈયાવચ્ચ કરી કે જેની નદીક્ષિત મુનિ પર સુદર અસર થઇ. પરિણામે તેમને જૈનધર્મ ૫૨ અતિશય અનુરાગ થયા. તેમણે વિચાર્યું કે- એક દિવસ પહેલાં જે શ્રીમંતા મારી સામું પણુ જોતા ન હતા તે જ શ્રીમતે આજે આ મારા સાધુવેષને કારણે અત્યંત ભક્તિપૂર્વક મારી વૈયાવચ્ચ કરે છે, માટે આ જૈનધર્મને અનેક વાર ધન્યવાદ છે. મારુ' મૃત્યુ પણ આ ધર્મના સેવનમાં જ થો અને આગામી ભવે પણ મને આ પરમપૂનિત જૈનધર્મની જ પ્રાપ્તિ થજો.'
આ પ્રમાણે ઉચ્ચ કોટીની ભાવનાઓદ્વારા ધર્મ ધ્યાને ચઢી તે જ દિવસની રાત્રિના
Page #344
--------------------------------------------------------------------------
________________
સમામ્ સંપ્રતિને જાતિસ્મરણઝાન સમયે શાંતિથી રાજગીની માફક શુભ ધ્યાને તે રંક મુનિએ સ્વર્ગવાસ કર્યો. જેન મહાજને સ્વર્ગવાસી થએલ નવદીક્ષિત મુનિના દેહનો ચંદન-કાર્ષથી અગ્નિસંસ્કાર કર્યો.
હે મહાનુભાવ! સંસ્કારી “દુમકના જીવે એક દિવસના ચારિત્ર-પાલનના પ્રભાવે જન્માંતરે રાજયોગની પ્રાપ્તિ કરી અને સતી સરતબાળાની કૂખમાં આવી નવ માસ પૂર્ણ થતાં સુરદાસની પર્ણકૂટીમાં પ્રભુભક્તિનાં ઉચ્ચ કેટિના સંસ્કારી આંદેલનમાં પિષ માસમાં તેને જન્મ થયે કે જેનું સંપ્રતિ નામ રાખવામાં આવ્યું.
તે જ આ સંપ્રતિ મહારાજા છે કે જેને એક દિવસના ચારિત્રના ગે અને તેના પ્રત્યક્ષ ફળ તરીકે ચક્રવર્તતુલ્ય રાજ્ય પ્રાપ્ત થયું છે, માટે હે મહાનુભાવો! આ પ્રમાણે જૈનધર્મની આરાધનાનું સાક્ષાત્ ફળ જાણી ધર્મમાં પ્રમાદ કરે નહિ અને ધર્માનુરાગી બની આત્મકલ્યાણ સાધવું.”
આ પ્રમાણે ગુરુદેવે સંપ્રતિને પૂર્વ ભવ ઉજજૈનીના જૈનસંઘ સમક્ષ કહી સંભળાવ્યો. સંઘ સમક્ષ પોતાને પૂર્વભવ સાંભળતાં મહારાજા સંપ્રતિ પણ અત્યંત ખુશી થયા અને તેણે કહ્યું કે-“ગુરુદેવ! આ રાજ્ય એ આપની કૃપાનું જ ફળ છે તે હે ભગવંત! આપ તેને સ્વીકાર કરો કે જેથી હું કૃતાર્થ અને ઋણમુક્ત થાઉં.” સૂરિશ્રીએ કહ્યું કે-“હે રાજન! સંસારમુક્ત ત્યાગીઓને તો મુક્તિ જ આરાધ્ય હોઈ શકે, માટે તારા રાજ્યથી અમને શું લાભ? અમે નિ:સ્પૃહીઓને કાંઈ પણ સ્પૃહા હોતી નથી, તે અમે રાજ્યને શું કરીએ? તમારું રાજ અખંડ રહે અને તેને સુખેથી ભગવટો કરી ધર્મકાર્ય કરે.”
જવાબમાં સંપતિએ કહ્યું કે-“હે ગુરુદેવ, આપે કહેલી સર્વે હકીકત સત્ય છે, માટે હવે આપ ફરમાવે તે પ્રમાણે હું ધર્મ-આરાધન કરવા તૈયાર છું.”
સૂરિશ્રીએ કહ્યું કે-“હે રાજી ધર્મ, અર્થ અને કામ એ ત્રણે પુરુષાર્થના સાધન વગર મનુષ્યનું જીવન પશુની માફક નિષ્ફળ જાય છે. આ સર્વેમાં ધર્મ પુરુષાર્થ પ્રાધાન્ય સ્થાને-શ્રેષ્ઠ છે. તેના વિના અન્ય પુરુષાર્થોની સિદ્ધિ થતી નથી, માટે હે. રાજન ! તારે જેનધર્મનું સુંદર રીતે પાલન કરવું. જ્યારે તમે ધર્મ આરાધનાનું સાક્ષાત્ ફળ જાતિસ્મરણથી જાણ્યું છે ત્યારે તેથી અધિક હું શું સમજાવી શકું? માટે હે રાજન ! સ્વર્ગ અને મોક્ષની ઈચ્છા માટે જેનધર્મને ઉઘાત–પ્રભાવના કરી તું પરમહંત શ્રાવક બન, ધાર્મિક કાર્યોથી આત્મકલ્યાણ સાધ, જૈનધર્મને ઉદય કરી શાસનસેવા બજાવ, જ્યાં જ્યાં પ્રાચીન જૈનતીર્થો અને મંદિર હોય તેનો જીર્ણોદ્ધાર કર, એટલું જ નહિ પરંતુ જ્યાં જ્યાં નવાં મંદિરોની જરૂરિયાત દેખાય ત્યાં દ્રવ્યસહાય કરી અનંતગણું પુણ્ય ઉપાર્જન કર. સાથોસાથ સંઘસમુદાય સહિત તીર્થયાત્રા કરી શાસનપ્રભાવના કર.”
Page #345
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫ મું.
શાસ્ત્રીય શહાદત શ્રી મહારાજા સંપ્રતિને થએલ જાતિસ્મરણજ્ઞાનની સાબિતી માટે અમે પ્રાચીન સૂની મૂળ ગાથાઓ આ પ્રકરણમાં રજૂ કરીએ છીએ.
નિશીથણીની હસ્તલિખિત પ્રતના પંચમ ઉદ્દેશાના પૃષ્ઠ ૧૮૦, ૧૮૧ પર આ વસ્તુની પુષ્ટિ કરવામાં આવી છે. આ મૂળ પાઠ શ્રી મુંબઈ શ્રી ગોડીજી મહારાજના ઉપાશ્રયે બિરાજતા પંન્યાસજી મહારાજ શ્રી પ્રીતિવિજયજી ગણિવરે આ ગ્રંથને અંગે પૂરો પાડ્યો છે કે જે નિશીથચણની હસ્તલિખિત આગમ ગ્રંથની પ્રતનો ઉતારો શ્રીયુત શેઠ માણેકલાલ ચુનીલાલ જે. પી.ની દ્રવ્ય સહાયતાથી લહીયાઓ દ્વારા કરાવવામાં આવ્યો હતો. આ હસ્તલિખિત પ્રત વીર નિર્વાણની આઠમી સદીની આસપાસની છે, જેને પાઠ નીચે પ્રમાણે છે- -
थूलभदं जाव सबेसि एकसंभोगो आसी । थूलभद्दजुगप्पहाणा दो सीसा। अजमहागिरी अजसुहत्थीओ। अजमहागिरी जेठो अजसुहत्थी तस्सठि एगोथूलभद्दसामिणा अजसुहत्थिस्स जुओ गणो दिनो । तहावि अजमहागिरी अञ्जसुहत्थिपीतिवसेण एकतो विहरन्ति । अन्नता दो विहरन्ता कोसंबाहारं गच्छा । तत्थ य दुभिक्खं ते य आयरिया वसहिवसेण पिहं ठितताणं एगंमि य सेडिकुले साहूर्हि मोदगादिविधानं भत्तं च जाव ति य भद्रं । तं एगो रंको दट्ट साहुं उभासति । साहुहिं भणितं, अम्हं आयरिया जणेगाए वसयामो दातुं सो रंको साधुपिठतो गंतु अजसुहत्थि उभासति । भत्तं साहुर्हि विथं अम्हे वि एते णि उभासिया आसी । अजसुहत्थी उवउत्तो पासति । पवयणाधारो भविस्ससि । भणितो जति णिक्खमाहि अन्भुवगतं णिक्खतो सामाइयं कारवेता। जाव तियं समुदाणं दिनं । तदिनरातिए अजीरंतो कालगतो सो अवत्तसामाइतो अंधकुणालकुमारपुत्तो जाव
Page #346
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્રીય શહાદતા
૨૭
तस्स उप्पत्ती | चंदगुत्तस्स पुत्तो बिन्दुसारो, तस्स पुत्तो असोगो तस्स पुत्तो कुणालो तस्य बालणे चैव जेणी कुमारभोत्ती दिन्ना । ताहे से चेरिसो हूतो पाडलिपुत्ता असोगरन्नो पयत्तेति | अन्नता असोगरन्ना चिंतियं इदाणीं कुमारो धणुवेया कलादियाण कलाजग्गा ततो असोगरन्ना सयमेव लेहे लिहिता इदाणीं अधीयता कुमारः कला इति लिहितं । रन्ना अणाभोगेणं कुमारस्स य कम्मोदयेण भवितवताए अगारस्स उवरिं बिंदू पडितो, केति भणति रायलिहिउं असंगतियं लिहं मोतुं पच्छा घरे पवित्थो । पच्छंतरे य मादिसवत्तीए अणुवाएउं अगारस्सुवरिं बिंदू कता । रन्ना पच्छागतेन अवाएत्ता चैव संवति । बहिरना नामंकिता मुद्दितो, उज्जेणी नीतो लेहगो, वाएता तोहिको थितो । कुमारेण सयमेव वाइतो कुमारेण चिंतियं, जति रने एवं अभिप्पेतं पीती वा तो एवं
जति अहया मोरियवंसे अपडिहता आणाणाहं आणं को ये मि सलागंता वेत्ता सयमेव अख्ख दिन्ना । रन्नो जहा वृत्तं कहितं अंधिकंता किं अन्धस्स रखेण, एगो से गामो दिनो । तम्मिगामे अंतस्स कुणालकुमारस्स सो रंको घरे उप्पए । तो निवत्ते बारसहे संपत्ति से नामं कतं । ( નિશીથસૂળી )
ભાવાર્થ :—સ્થૂલભદ્રસૂરિના સર્વે સાધુઓની ( આહાર સંબંધી ) સભાગિક માંડલી હતી. શ્રી. સ્થૂલભદ્રને યુગપ્રધાન એ શિષ્યા હતા: આ મહાગિરિ અને આર્ય સુહસ્તિ. તેમાં આ મહાગિરિ મેાટા હતા. સ્થૂલભદ્રસ્વામીએ આ મહાગિરિને ચેાગ્ય જાણીને ગણુ( સાધુસમુદાય )ને સોંપ્યા. આ મહાગિરિ આર્ય સુહસ્તી પ્રત્યેની પ્રીતિના વશથી સાથે વિચરતા હતા.
એક વખતે બ ંને વિચરતા કોશ'બી નગરીમાં આહારને માટે ગયા. ત્યાં દુકાળ હતા. તે નગરીમાં આર્ય સુહસ્તીસૂરિના શિષ્ય મુનિને એક શેઠને ઘરેથી મેદકના આહાર મળ્યા, તેને જોઇને એક ભિક્ષુક, તે સાધુ પાસે આહારની માગણી કરે છે. સાધુએ કહ્યું અમે આચાર્ય ને આધીન છીએ એટલે ન આપી શકીએ. બાદ તે સાધુ આર્ય સુહસ્તીસુરિ પાસે આવે છે.
""
સાધુએ આહાર વિગેરે આચાર્ય મહારાજને બતાવ્યા અને ભિક્ષુકની વાત પણ કરી. આર્ય સુહસ્તીને ઉપયાગથી જોતાં જણાયું કે—“ સંધના આધારભૂત આ રક થશે. ” તેથી તે ભિક્ષુકને કહ્યું કે—“ જો તું દીક્ષા લે તે આ આહાર આપીએ. ” તેણે તે અંગીકાર કર્યું અને આચાર્ય મહારાજે દીક્ષા આપીને સામાયિક ચારિત્ર્ય ઉચ્ચરાવ્યું અને તેને આહાર આપ્યા. વધારે આહાર ખાવાથી તે જ રાત્રિએ અણુ થવાથી તે ભિક્ષુક કાળધર્મ પામ્યા. અવ્યક્ત સામાયિકવાળા તે અંધ કુણાલકુમારના પુત્ર તરીકે ઉત્પન્ન થયા. ચંદ્રગુપ્તના પુત્ર બિંદુસાર, બિંદુસારના પુત્ર અશેાક અને તેના પુત્ર તે કુણાલ. તે કુણાલને બાલ્યાવસ્થામાં જ
૩૮
Page #347
--------------------------------------------------------------------------
________________
૨૯૮.
સમ્રાટું સંમતિ ઉજૈની નગરી ભેગવટા માટે આપી. તે વખતે અશક રાજા પાટલિપુત્રમાં હતા. એક વખત અશક રાજાએ ચિંતવ્યું કે –“હમણાં કુમારે ધનુર્વિદ્યા વિગેરે કલા શીખવી જોઈએ” ત્યારપછી અશક રાજાએ પોતે જ પત્રમાં લખ્યું કે “હે, કુમાર ! હમણાં તારે ભણવું જોઈએ(અધિથs) એમ લખ્યું.” રાજા ભૂલી જવાથી અને કુમારના કર્મોદયથી અથવા તો ભવિતવ્યતાથી અકાર ઉપર બિંદુ પડયું. ચણકારના સમકાલિન આચાર્યોમાંથી કેટલાક આચાર્યો કહે છે કે રાજાએ પત્ર લખીને બીડ્યા વિના ત્યાં મૂકીને અન્ય સ્થળે ગયા. - પછીથી શેક માતાએ વાંચીને અકાર ઉપર કાજળવડે અનુસ્વાર કર્યું. (સંધિયા કર્યું.) રાજાએ પાછા આવીને વાંચ્યા વિના જ તે પત્ર બંધ કર્યો. બહારથી રાજાએ પોતાના નામથી મહારછાપ કરી. લેખવાહક તેને ઉજેજેની લઈ ગયે. તે વાંચીને સભા અને લેખ વાહક બંને મૌન રહ્યા કુણાલ કુમારે પિતે એ લેખ વાંચીને ચિંતવ્યું કે
“જે રાજાને તે જ ઈદ છે તે માટે પણ પ્રીતિપૂર્વક કરવું જોઈએ. વળી મર્યવંશના રાજ્યપુત્રે વડીલોની આજ્ઞાને અવગણતા નથી, તે હું કોણ માત્ર?” એમ વિચારીને પિતે જ લોઢાની સળીવતી આંખો કાઢી આપી. લેખવાહકે આ બધું વૃત્તાંત રાજાને કહ્યું. રાજાએ વિચાર્યું કે “આંધળાને રાજ્યવડે શું? અર્થાત “અંધ કુણાલ રાજ્યને શું કરવાને?” એટલે તેને એક ગામ આપ્યું. તે ગામમાં વસતા કુણાલને ત્યાં તે ભિક્ષુક સાધુ પુત્રપણે ઉત્પન્ન થયું. ત્યારપછી બાર દિવસે તેનું સંપ્રતિ એવું નામ રાખવામાં આવ્યું.
કલ્પસૂત્રદીપિકામાં પણ નિશીથને લગતો પાઠ છે જે આચાર્ય શ્રી વિજયનીતિસૂરિના શિષ્ય પંન્યાસ શ્રી કલ્યાણવિજયજી મહારાજે અમને પૂરો પાડ્યો છે. આ પાઠ શ્રી સંપ્રતિની ચર્ચા સમયે “જેન જ્યોતિ ” પત્રમાં પણ પ્રગટ થયેલ હતું.
दुर्भिक्षे क्वाऽपि कोऽपि द्रमको महेभ्यवेश्मनि साधुभ्यो भिक्षां दीयमानां दृष्ट्वा श्रीसुहस्तिशिष्येभ्योऽन्नममार्गयत् , तैरूचे गुर्वाज्ञामन्तरेण वयं दातुमसमस्तितोऽसौ गुरूनपि तथैव याचमानस्तैोग्य इति प्रव्राज्य कामिताऽऽहारै जितो विशुचिकया मृत्वा चारित्रानुमोदनात् चन्द्रगुप्तराजसुत-बिन्दुसारभूपसुत-अशोकश्रीनृपसुत-कुणाल कुमारगृहे पुत्रो जातः, स च पितामहात् सम्प्राप्तराज्यः सम्प्रतिनामा त्रिखण्डभोक्ता श्रीसुहस्तिसूरीन् दष्ट्वा सञ्जातजातिस्मृतिगुरून् प्रपच्छ 'अव्यक्तसामायिकस्य किं फलं ?' तैरूचे ' राज्यादि' पुनरुक्तं- स्वामिन् ! मामुपलक्षयथ' ततश्योपयोगेन तत्स्वरूपे ज्ञाते गुरुभिः प्रतिबोधितः सन् सपादकोटीविम्ब-सपादलक्षनवीनप्रासाद-पत्रिंशत्सहस्रजीर्णप्रासादोद्धार-पञ्चनवतिसहस्रपित्तलमयप्रतिमाऽनेकसहस्रसत्रसालादिभिर्विभूषितां त्रिखण्डामपि वसुधामकरोत् ॥
(wવીર)
Page #348
--------------------------------------------------------------------------
________________
છે?
=
=
સમ્રા સંપ્રતિ $ –10– ૯
=
-
4
= U
૪
8 (3) ઉ
=ઈ SS SS
=0-
=
==
=
પંન્યાસ શ્રી કલ્યાણવિજયજી મહારાજ
તેઓએ સમ્રાટ સંપ્રતિની વાદી અને પ્રતિવાદી સ્વરૂપે ચાલતી ચર્ચામાં લાગણીભર્યો સાથ આપી
જૈન તિ”માં “કલ્પસૂત્રદીપિકાને પાઠ તેમજ અન્ય ગથિક પુરાવાઓ રજૂ કરી એતિહાસિક સેવા બજાવી છે. તેમજ આ ગ્રંથને પ્રમાણભૂત બનાવવા માટે શાસ્ત્રીય શહાદતે માટે તેઓશ્રીને સહકાર
અમોને અંત પયંત મળે છે. એટલું જ નહિ પણ છે તેઓશ્રીએ આ ગ્રંથ એક આદર્શ પ્રમાણભૂત ઈતિજ હાસ અને તે ખાતર પૂરતી કાળજી રાખી છે, જેના તું યોગે આ ગ્રંથને અમે પ્રમાણભૂત બનાવવા
ભાગ્યશાળી થયા છીએ.
VIST==t== $
આનંદ પ્રેસ-ભાવનગર,
$
>$ $ $ $ $ $ s—10—4
Page #349
--------------------------------------------------------------------------
Page #350
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્રીય શહાદતો
૨૯૯ ભાવાર્થ-દુભિક્ષને સમયમાં કોઈ એક ઢમક ગૃહસ્થોના ઘેર સાધુઓને શિક્ષા લેતાં જેમાં શ્રી સુહસ્તિસૂરીશ્વરજી મહારાજના શિષ્યો પાસે અન્નની માંગણી કરે છે. સાધુઓએ કહ્યું-“ગુરુ આજ્ઞા વગર અન્ન અમે દેવા અસમર્થ છીએ.” બાદ તે દ્રમક ગુરુની પાસે જાય છે. અન્નની યાચના કરે છે. ગુરુ જ્ઞાનના બળે ઉપગ મૂકી, યોગ્યતાવાળે દેખી, દીક્ષા આપી ભિક્ષા આપે છે. તે રંકમુનિ ઘણા દિવસે આહાર મળવાથી ખૂબ ખાય છે. વિશુચિએ કરી (તે જ રાત્રિએ) મરણ પામે છે.
ચારિત્રધર્મની અનુમોદનાથી તે આત્મા ચન્દ્રગુપ્ત રાજાનો પુત્ર-બિન્દુસાર રાજા, તેને પુત્ર અશોક રાજા, તેને પુત્ર કુણાલકુમાર, તેને ઘેર પુત્ર તરીકે ઉત્પન્ન થાય છે. તે પુત્ર પિતામહનું રાજ્ય પામી સમ્મતિ ત્રિખંડના અધિપતિ રાજા તરીકે થયે. રથયાત્રામાં નીકળેલા શ્રી સુહસ્તિસૂરિને જોઈને ઉત્પન્ન થયેલું છે જાતિસ્મરણજ્ઞાન જેને, એવો તે સંપ્રતિ રાજા ગુરુને નમસ્કાર કરી પ્રશ્ન પૂછે છે. “અવ્યક્ત સામાયિકનું ફળ શું!” ગુરુ જવાબ આપે છે-“રાજ્યાદિ.” એટલે સંપ્રતિ બીજો પ્રશ્ન કરે છે-“હે સ્વામિન! આપ મને ઓળખો છો?” ગુરુ ઉપયોગ મૂકી સકલ સ્વરૂપ જાણે છે. બાદ સૂરિશ્રીના ઉપદેશના પ્રતાપે સવાક્રોડ બિંબ, સવા લાખ નવીન દેરાસર, છત્રીસ હજાર જીર્ણદેરાસરને ઉદ્ધાર, પંચાણું હજાર પીત્તલમય પ્રતિમા, આ પ્રમાણે તેઓશ્રીએ ચૈત્યમય પૃથ્વીને બનાવ્યાનો કેટલાએ ગ્રન્થોમાં ઉલ્લેખ મળી આવે છે. અરે ! ખુદ બાર માસે પર્યુષણ જેવા પર્વમાં જેનું વાંચન (કલપસૂત્ર) કરાય છે તેમાં પણ ઉલ્લેખ દેખાય છે. કિરણવલીમાં પણ દેખાય છે. તે ઉપરાંત છાત્રાલય પણ બંધાવેલાં જણાય છે અને તેઓશ્રીએ અનાર્ય દેશોમાં જૈનધર્મને ખૂબ ફેલાવો કરેલો હોય તેમ પણ શાસ્ત્રોના પાઠો પરથી સિદ્ધ થાય છે.
કલ્પસૂત્રકલ્પલતા ” માં પણ નીચે પ્રમાણે ઉલ્લેખ મળી આવે છે જેથી પણ પ્રસ્તુત વાતને પુષ્ટિ મળે છે. अथ श्रीआर्यसुहस्तिसूरिसंबन्धो यथा
अन्यदा दुःकाले जाते धान्यं न लभ्यते, लोको दुःखी जातः, राजानोऽपि रङ्का जाताः। तथापि श्रावकाः साधूनां विशेषतः दानं ददुः। एको भिक्षुः साधून् बहुभिक्षा પ્રતિકૃદં મખાનાં દg માહ–“મો માં મિલાં સત્તા” સાપુરમ રો–“સુરવો जानन्ति।" ततो गुरुसमीपे समागतः । गुरुभिःलाभ विभाव्य दीक्षां दत्त्वा यथेच्छ भोजितः, परं विषूचिकया चारित्रानुमोदनात् मृत्वा उज्जयिनीनगरे श्रेणिकराजपदे कोणिकः २, तत्पदे उदायिराजा ३, तत्पदे नवनन्दाः १२, तत्पदे चन्द्रगुप्तः १३, तत्पदे बिन्दुसारः १४, तत्पदे अशोकश्री. १५, तस्य पुत्रः कुणालः १६, तस्य पुत्रः संप्रतिनामा राजा अभूत् । तस्य हि जातमात्रस्यैव पिता महाराज्यं मन्त्रिभिः दत्तं । अनुक्रमेण त्रिखण्ड
Page #351
--------------------------------------------------------------------------
________________
३००
સમ્રા સંપ્રતિ भोक्ता जातः। एकदा रथयात्रार्थ आगतं श्रीआर्यसुहस्तिहरिं दृष्ट्वा जातिस्मरणं ज्ञानं उत्पनं । तत आगत्य गुरुणां पृष्टं-" हे स्वामिन् ! अव्यक्तसामायिकस्य किं फलं?" ततो गुरुमिः प्रोक्तं-" राज्यादिकं।" ततो विशेषतः प्रत्ययो जातः। गुरुमिः अपि उपयोगेन ज्ञातः तस्य पूर्वभवः प्रतिबोधितश्च, गृहीतः श्रावकधर्मः । ततः संप्रतिभूपेन [१,२५,०००]सपादलक्षनवीनप्रासादा:कारिताः, सपादकोटिबिम्बानि[१,२५,०००००] कारयित्वा प्रतिष्ठापितानि । [१३,००० ]* त्रयोदशसहस्राः जीर्णोद्धाराः कारिताः। [९५००० ] पश्चनवतिसहस्रपित्तलप्रतिमाः कारिताः । सप्तशतानि [७०० ] दानशाला सत्राकारशाला मण्डिताः। देवगृहप्रतिमादिभिः त्रिखण्डामपि पृथिवीं मण्डितां अकरोत् । करं मुक्त्वा पूर्वसाधुवेषधारिस्ववण्ठप्रेषणादिना अनार्यदेशान् अपि साधुविहारयोग्यान् अकरोत् । अनार्यदेशीयभूपान् जैनधर्मरतान् अकरोत् । पुनः ये वस्त्रपात्रअन्नदधिदुग्धघृतादिकं प्रासुकद्रव्यविक्रयं कुर्वन्ति, तेषां संप्रतिभूपेन ज्ञापितं-" भो ! साधूनां अग्रे सर्व ढौकनीयं, यच्च ते साधवो लान्ति तत् तेभ्यो देयमेव । भवतां च तन्मूल्यं मम कोष्ठगारिक० प्रच्छन्नं दास्यति । तैः तथा कृतं, साधुभिः अशुद्धमपि शुद्धबुद्धथा गृहीतं । संप्रतिभूपः श्रीआर्यसुहस्तिहरिप्रतिबोधित एवंविधो बभूव । एवंविधाः श्रीआर्यसुहस्तिसूरयः चारित्रं प्रतिपाल्य स्वर्ग जग्मुः ९॥
(कल्पसूत्रकल्पलता)
ATTA
* પૃ. ૨૯૯ ઉપર છત્રીસ હજાર જિનાલયોનો જીર્ણોદ્ધાર કર્યો તેમ જણાવ્યું છે જ્યારે અહીં તેર હજાર જણાવેલ છે, તે મતાંતર જાણવો. ૩૬૦૦૦ની સંખ્યા વધારે ગણનાપાત્ર છે.
Page #352
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૬ હું.
મહારાજા સંપ્રતિની તીર્થયાત્રા તીર્થોને જીર્ણોદ્ધાર, મહારાજા સંપ્રતિને જાતિસ્મરણજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી તેને ધાર્મિક કાર્યો કરવા માટે સાનુકૂળતાભર્યા સંજોગે ઉપલબ્ધ થયા.
મહારાજ શ્રી આર્ય સુહસ્તિસૂરીશ્વરજીને પ્રથમ સમાગમે જ મહારાજા સંપ્રતિ જૈનધર્માનુરાગી બન્યા અને શ્રાવકધર્મ અંગીકાર કર્યો. ત્યારપછી મહારાજા સંપ્રતિ પ્રતિદિન શ્રી આર્યસુહસ્તિસૂરિના સમાગમમાં આવતા, અને પિતે કઈ રીતે ધાર્મિક કાર્યોથી શાસન-સેવા કરી શકે તે માટે અવારનવાર તેમની સલાહ લેતા.
એક સમયે મહારાજાએ સૂરીશ્વરને કહ્યું કે-“હે સૂરીશ્વરજી! આપ જ મારા ધર્મ પિતા, નાથ અને માતા છે તેમ જ તમને મારા તારક છે. આપે કહેલ સામાયિક કરવા પ્રત્યે હું ઘણે આકર્ષાઉં છું છતાં તે માટે અસમર્થ બન્યો છું, માટે મારે લાયક અન્ય કાંઈ ધર્મકાર્યો ફરમાવે. પછી ગુરુએ એને શ્રાવકધર્મ સમજાવ્યું. મહારાજાની સંઘસહિત તીર્થયાત્રા – .
આ સમયે રાજ્યમાતાની એવી ઈચ્છા થઈ કે જે મહારાજા તીર્થયાત્રાએ નીકળે તે જરૂર તેથી દરેક ગામમાં પ્રાચીન જીર્ણતીર્થો અને મંદિરને ઉદ્ધાર થાય અને જ્યાં
જ્યાં નવાં મંદિરની જરૂરિયાત હોય ત્યાં તે બનાવાય-એ રીતે તીર્થયાત્રા શાસનસેવાર્થે અતિ મહત્વતાભરી થઈ પડે. ધમી માતાએ પોતાની ઈચ્છા પુત્રને પ્રદર્શિત કરી.
સંસ્કારી મહારાજા સંપ્રતિએ તેને અનુમોદન આપ્યું, તેમજ પિતાની માતા સાથે ઉપાશ્રયે આવી રાજ્યકુટુંબની ઈચ્છા સૂરીશ્વરજી સમક્ષ રજૂ કરી. વધુમાં મહારાજાશ્રીએ અવન્તીમાં રહેલ ચતુર્વિધ સંઘના સમુદાય સાથે સૌરાષ્ટ્રના તીર્થોની ફરસનાથે સ્વેચ્છા
Page #353
--------------------------------------------------------------------------
________________
૩૦૨
સમ્રાટ્ સંપ્રતિ. પ્રદર્શિત કરતાં જણાવ્યું કે “ગુરુદેવ, અવન્તીના પાયતખ્ત ઉજજેનીથી માંડી સરાષ્ટ્રના તીર્થો સુધીના પાદુકા યાત્રા( વિહાર)ને માર્ગ ખુલ્લો ને નિર્ભય થએલે હેવાથી અત્યારે તીર્થયાત્રા માટે સાનુકૂળતાભર્યા સંજોગો છે તેથી આપ ચતુર્વિધ સંઘ સહિત પધારે.”
આચાર્યશ્રીએ તેમની ભાવનાને અનુમોદન આપ્યું, એટલે મહારાજા સંપ્રતિએ અવનતીન સંઘને તીર્થયાત્રાની વ્યવસ્થાનું કામ સેપ્યું અને તીર્થયાત્રાને લગતા પડત અવન્તી અને મગધમાં વગડાવ્યા. એગ્ય મુહૂર્ત વિશાળ સંઘસમુદાય સાથે મહારાજા સંપ્રતિ તીર્થયાત્રાએ નીકળ્યા. ' આ સંઘની અંદર અવન્તીમાં રહેલ સેંકડે સાધુ, સાધ્વીઓએ તેમજ અવન્તી અને મગધના સંઘના મોટા ભાગે પણ તીર્થયાત્રાને લાભ લીધું હતું. રાજ્યકુટુંબને ઘણે ભાગ પણ આ તીર્થયાત્રામાં સામેલ થયા હતા. મહારાજાશ્રીએ કરેલ અપૂર્વ દાન–
અવન્તીના પાટનગરેથી પાદુકાવિહારે નીકળેલા આ સંઘના પ્રમાણમાં જે જે ગામમાં ધર્મશાળાઓ, અન્નક્ષેત્રો, વાવો, ઉપાશ્રય, પિષધશાળાઓ વિગેરેનો અભાવ હતો તે કરાવવા સાથે તે તે ગામનાં પ્રાચીન જિનમંદિરના જીર્ણોદ્ધારનું કાર્ય મહારાજશ્રી ધ્યાન ઉપર લેતા, અને તે તે ગામના સૂબા તથા અધિકારીઓને ગામના મહાજનની સલાહ પ્રમાણે જેનમંદિરને જીર્ણોદ્ધાર કરાવી આપવામાં, તથા નવાં મંદિરો બનાવી આપવામાં સહાયક થવા આજ્ઞા કરતા. રાજ્યખજાનાનો છૂટથી ઉપયોગ કરી માર્યવંશની કીર્તિને છાજે તેવી રીતે ધાર્મિક કાર્યો કરવા મહાજનને આજ્ઞા કરતા અને પછી મહારાજા એક ગામથી બીજે ગામ આગળ વધતા. મહારાજાએ ગુસદાનને પ્રબંધ પણ આ જ પ્રમાણે રાખ્યા હતા.
આ પ્રમાણે મહારાજાએ અવન્તીથી નીકળી ગિરનારના પ્રાચીન જૈન તીર્થોનાં દર્શનને લાભ લીધે, જ્યાં તેણે પોતાની તીર્થયાત્રાની અમર યાદગીરી નિમિત્તે ત્રણ ભવ્ય મંદિરે બંધાવ્યા, જેમાંનું એક મંદિર ગિરનાર પર્વત પર વસ્તુપાળ તેજપાળની ટુંક નજદિકમાં ભવ્ય કારીગરીથી ભરપૂર અદ્યાપિપર્યત મોજુદ છે, જેનો ફેટો અહીં આપવામાં આવ્યું છે. આ જિનાલયમાં સંપ્રતિ મહારાજના સમયની પુરાતન પ્રતિમા પણ વિદ્યમાન છે. જુનાગઢ શહેરમાં તેમણે બીજા બે દેરાસર બંધાવ્યાં જે મંદિરે પણ વર્તમાનકાળે સમ્રાટ સંપ્રતિની યશગાથા ઉચ્ચારી રહ્યાં છે.
આ ત્રણે મંદિરનો ઘાટ એક સરખો છે. તેવી જ રીતે મહારાજાશ્રીએ પોતાના પ્રપિતામહ ચંદ્રગુપ્તદ્વારા તેમની તીર્થયાત્રાની અમર નામના તરીકે બંધાએલ સુદર્શન તળાવને જીર્ણોદ્ધાર કર્યો. આ તળાવમાં ડુંગરોનું પાછું એકત્રિત થતું હતું અને ત્યાંથી સમસ્ત સૌરાષ્ટ્રને નહેરે દ્વારા પાણી પૂરું પાડવામાં આવતું હતું. આ નહેરનું બાંધકામ મગધમાં પડેલા દુકાળ સમયે સંકટનિવારણના કાર્ય તરીકે હાથ ધરવામાં આવ્યું હતું. તે તળાવ તથા નહેરનું
Page #354
--------------------------------------------------------------------------
________________
સમ્રાટું સપ્રતિ
સમ્રા સંપ્રતિના જિનાલયનું દૃશ્ય,
ગિરનારની યાત્રાને અંગે સમ્રાટ સ પ્રતિએ : બંધાવેલ આ જિનાલય વત્તમાનકાળે મહારાજા સ પ્રતિની જીવનપ્રભાનો તાદા પુરાવા રજૂ કરે છે. '
સંપતિના મંદિરનો મુખ્ય ભાગ.
શ્રી મહાદય પ્રેસ–ભાવનગર.
Page #355
--------------------------------------------------------------------------
Page #356
--------------------------------------------------------------------------
________________
૩૦૭
મહારાજા સપ્રતિની તીથૈયાત્રા તી જર્ણોદ્ધાર રીપેરકામ મહારાજા અશોકે પિતાની સૈારાષ્ટ્રની તીર્થયાત્રા સમયે હાથ ધર્યું હતું. ત્યારબાદ મહારાજા સંપ્રતિએ તેનું બાંધકામ સુંદર રીતે સુધારી નામના અમર કરી.
ગિરનારની તળેટી નજદિક તથા જુનાગઢમાં સાધુ-સંતો માટે મહારાજાએ અનેક સ્થળોએ રાજ્ય તરફથી ધર્મશાળાઓ, કૂવાઓ, અન્નક્ષેત્રે તથા ભેજનાલયે ખુલ્લાં મૂક્યાં.
મહારાજાએ ગિરનારની તળેટી નજદિક પિતાની યાત્રાની યાદગીરી નિમિત્તે જીવરક્ષાને લગત સ્તૂપ ઊભો કર્યો.
મહારાજા અશોક આ કાળે મગધાધિપતિ સમ્રાટ તરીકે વિદ્યમાન હતા અને પોતે તેને પત્ર હોવાના અંગે મર્યવંશની કીર્તિ અને યશને અધિકાર પિતાના દાદાને ફાળે જેવો જોઈએ એવી મહારાજા સંપ્રતિની આજ્ઞાંકિત પત્ર તરીકેની માન્યતા હતી. સબબ અશેક ઊર્ફે પિતામહે પિતાની દશ માસની અલ્પ વયમાં જ પિતાને અવન્તીની રાજ્યગાદી અર્પણ કરી હતી, એટલું જ નહિ પણ રાજ્યના હક્કદાર અનેક રાજ્યપુત્ર વિદ્યમાન હોવા છતાં મગધ સામ્રાજ્યના યુવરાજ તરીકે પોતાને સામ્રાજ્યને વારસ બનાવ્યા હતા. તેના ઉપકારના બદલામાં પોતાના પિતામહની મર્ય સમ્રાટ અશોકની કીર્તિ અમર રહે તેવી જ ઈચ્છા પિતે રાખતા હતા. મર્યવંશી આજ્ઞાંકિત રાજ્ય પુત્ર તરીકે તે પોતાની ફરજ પણ તેવી જ સમજતો હતો. એટલે પોતે (મહારાજા સંપ્રતિએ)પિતાની તીર્થયાત્રાની અમર નામના તરીકે કરેલ ઐતિહાસિક કાર્યો પિતાના ઉપકારી પિતામહ અશકના જ ફાળે સેંધાવ્યા અને જે જે શિલાલેખો કેતરાવ્યા તે બધામાં તેણે સમ્રાટ અશોકનું જ નામ કતરાવ્યું. આ ઉપરથી પ્રજાએ મહારાજા સંપ્રતિને જૈન અશોક ઊર્ફે દ્વિતીય અશોકને નામે સંબેધવું શરૂ કર્યું.
મહારાજા સંપ્રતિના રાજ્યામલ બાદ લગભગ દશ વર્ષ ઉપરાંત મહારાજા અશોક મગધની રાજગાદી ઉપર ભારતના સમ્રાટ તરીકે વિદ્યમાન હતા, અને આ કાળે સાધુ સમાગમમાં તેઓનું જીવન એટલું બધું તે ધમી અને પ્રજાકલ્યાણનાં કાર્યોમાં ઓતપ્રોત થયું હતું કે તેમણે આ તીર્થયાત્રામાં મૌર્યવંશી કીર્તિને સુંદર રીતે વધારવા આચાર્યદેવ શ્રી આર્યસુહસ્તિ મહારાજ અને ચતુર્વિધ સંઘની સલાહ અનુસારે દરેક જાતનાં ધાર્મિક કાર્યો કરવા સમ્રા સંપ્રતિને સલાહ, સહાયતા તેમ જ સંમતિ આપી હતી.
આ પ્રમાણે મહારાજા સંપ્રતિએ જુનાગઢ અને ગિરનાર પર્વત પર સુંદર જિનાલય બંધાવી ત્યાંથી શત્રુંજય તરફ પ્રયાણ કર્યું અને ત્યાં પણ સુંદર ભાવપૂર્વક યાત્રા કરી શત્રુંજય ઉપર ખાસ એક ટંક બંધાવી, તેમજ એ તીર્થનો જીર્ણોદ્ધાર કરાવી અઢળક લક્ષમીને વ્યય કર્યો.
Page #357
--------------------------------------------------------------------------
________________
સન્નાર્ સંપતિ. શત્રુંજય-ઉદ્ધાર સંબંધમાં પ્રાચીન પ્રમાણે –
શત્રુંજય તીર્થના ઉદ્ધારને અંગે શ્રી શત્રુંજય કપમાં નીચે પ્રમાણે ઉલ્લેખ મળી આવે છે –
સંપ-વિક–જાદા -પાર્જિત-સત્તાવારં
जं उद्धरिहंति तयं सिरिसतुंजयं महातीत्थं ॥ ભાવાર્થ–સંપ્રતિ, વિક્રમ, બાહડ, પાદલિપ્તસૂરિ પ્રતિબંધિત રાજા આમ, પછી દત્ત અને શાતવાહન વિગેરે ઘણા રાજાઓએ મહાતીર્થ શત્રુંજયને કલિકાલમાં ઉદ્ધાર કરાવ્યો હતે.
આને લગતે ફેટે અમોએ રજૂ કર્યો છે જેમાં શત્રુંજય ઉપર સંપ્રતિ મહારાજાએ બંધાવેલ પ્રાચીન મંદિર જેવા લાયક છે.
તેવી જ રીતે “નાભિનંદન જીર્ણોદ્ધાર” ગ્રંથના તૃતીય પ્રસ્તાવના પૃષ્ઠ ૧૧૧ માં નીચેનું વાક્ય ઉપરના ભાવાર્થને લગતું મળી આવે છે.
तथाऽत्र वीरनिर्वाणान सम्प्रतिनरिनायकः।
विक्रम-पादलिप्ताऽऽमदत्ताः श्रीशातवाहनः ॥ २०० ॥ ભાવાર્થ –વીર પ્રભુના નિર્વાણ પછી સંપ્રતિ નામના રાજા, વિક્રમ, પાદલિપ્તસૂરિના ઉપદેશથી આમ નામના રાજા, દત્ત અને શાલિવાહન વિગેરે રાજાઓએ શ્રી શત્રુંજય તીર્થને ઉદ્ધાર કરાવ્યા હતા.
આ પ્રમાણે મહારાજા સંપ્રતિ અવન્તીથી છેક ગિરનાર અને શત્રુંજયનાં તીર્થોની યાત્રા કરી, મારવાડમાં આવેલાં પ્રાચીન તીર્થોનાં દર્શનાર્થે ગયાં. મારવાડમાં અનેક સ્થળોએ નૂતન જૈન મંદિરો બંધાવી આપ્યાં તેમ જ પ્રાચીન જૈન મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો.
શ્રી જૈનમત પતાકા” નામના ગ્રંથમાં “ તવારિખે જૈન તીર્થ” નામના પ્રકરણમાં તીર્થ શ્રી શત્રુંજયના અંગે વર્ણન કરતા સ્વ. શ્રી. શાંતિવિજયજી મહારાજ જણાવે છે કે –“શ્રી ચામુખજીની ટુંકમાં રાજા સંપ્રતિનું બનાવેલ મંદિર બધાથી પુરાણું છે.” આ ચામુખજીની ટુંક ઊંચામાં ઊંચી છે અને તે શત્રુંજયની યાત્રા કરતાં સૌથી પ્રથમ દેખાય છે તેમ જ ઘણે જ દૂરથી નજરે પડે છે.
તવારિખે ગિરનારમાં શ્રી શાંતિવિજયજી મહારાજ જણાવે છે કે –
શ્રી વસ્તુપાલ તેજપાલની ટુંકની પાસે ઉમદા શિલ્પ કારીગરીવાળું, સંગીન પત્થરોનું બનાવેલ સમવસરણના આકારવાળું, જેની ચારે તરફ સીડીઓ છે એવું, સુંદર આકર્ષિત ચામુખજીની ચાર પ્રતિમાઓવાળું મંદિર છે. તેના સમવસરણને આકાર અસલ પ્રાચીનતા નજર સામે ખડી કરે છે. આ મંદિરની ડાબી બાજુમાં મેરુપર્વતને આકાર પણ
Page #358
--------------------------------------------------------------------------
________________
મહારાજા સપ્રતિની તીર્થયાત્રા : તીર્થોને જીર્ણોદ્ધાર
૩૦૫ સુંદર રીતે કોતરેલો છે કે જે જોતાં મેરુપર્વતની યાદી દષ્ટિગોચર થાય છે. આ બધામાં રાજા સંપ્રતિની ટુંકવાળું મંદિર ઘણું જ ઉમદા કારીગીરીવાળું વિદ્યમાન છે, જેને નિહાળતાં પ્રાચીન જમાનાની યાદ આવે છે. આ મંદિરમાં મૂળનાયક તરીકે શ્રી નેમિનાથજીની સ્યામ—રંગી અઢી ફુટ ઊંચાઈની મૂર્તિ તખ્તનશીન થએલ છે.
“મુકે મારવાડની પંચતીથીનું વર્ણન કરતાં શ્રી વરકાણુમાં આવેલ સંપ્રતિ મહારાજે બનાવેલ પ્રાચીન મંદિરની નેંધ આપેલ છે. મારવાડમાં આવેલ રાણી સ્ટેશનથી વીસ માઈલ દૂર વકાણા નામે પ્રસિદ્ધ તીર્થ છે. તેની નજદિક અઢી કોસ ઉપર નાડોલ નામનું પંચતીથીની યાત્રાનું બીજું તીર્થસ્થાન છે, જ્યાં શ્રાવકની આબાદી સારી છે. અહીં તીર્થકર પદ્મપ્રભુનું પ્રાચીન શિખરબંધ મંદિર વિદ્યમાન છે કે જે મંદિર તથા તેમાંની પદ્મપ્રભુની મૂર્તિ મહારાજા સંપ્રતિની બનાવેલ છે. નાડોલમાં ધર્મશાળા વિગેરેને પ્રબંધ ઘણે જ સુંદર છે. રાણકપુરમાં સંપ્રતિ મંદિર–
રાણકપુર નજદિક સાદડી નામે શહેર આવે છે. અહિં શ્રાવકની આબાદી ઘણી જ સરસ છે. અહીં એક આલીશાન જૈન શ્વેતાંબર મંદિર વિદ્યમાન છે, જેમાં શ્રી ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુની દેઢ હાથ ઊંચી પ્રતિમા તખ્તનશીન થએલ છે. જો કે પ્રતિમા ઉપર લેખ નથી; પરંતુ તે પ્રતિમા સંપ્રતિ રાજાએ બનાવેલ પ્રાચીન મૂર્તિઓની નિશાની ઉપરથી તેમની જ હોવાની સાબિત થાય છે.
આ પ્રમાણે મહારાજા સંપ્રતિએ મારવાડની પંચતીથની યાત્રાનાં સ્થળોએ બનાવેલ મંદિરોની દષ્ટિગોચર થતી નોંધ ઉપરથી સાબિત થાય છે કે મહારાજા સંપ્રતિએ ગિરનાર અને શત્રુંજયની યાત્રા કર્યા બાદ મારવાડ પંચતીથીનાં દર્શન કરી, ત્યાંથી ગુજરાત તરફ થઈ, ત્યાંના સંઘોને સંતોષી, જિનમંદિરોનાં દર્શન કરી તેઓ અવન્તી તરફ પાછા ફર્યા હતા.
Page #359
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૭ મું.
અવંતીસુકમાલને જાતિસ્મરણજ્ઞાન. શ્રી શત્રુંજય ગિરનાર આદિ તીર્થોની ઐતિહાસિક યાત્રા કર્યા બાદ શ્રી આર્યસુહસ્તી મહારાજ શિષ્યસમુદાય સાથે અવન્તીથી વિહાર કરી અન્ય પ્રાંતમાં ગયા. બાદ કેટલાક સમય પછી ત્યાંથી વિહાર કરતાં કરતાં ટૂંક સમયમાં પાછા અવન્તી તરફ પધાર્યા. આ કાળે શ્રી આર્યસહસ્તી મહારાજ અતિશય વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા હતાં. તેઓનું શ્રી સંઘે અપૂર્વ સ્વાગત કર્યું અને તે સ્વાગતમાં સંપ્રતિએ પણ પૂર્ણ ઉલ્લાસથી ભાગ લીધે. સૂરિશ્રીએ પોતે “ભદ્રા” શેઠાણની પિષધશાળામાં સ્થિરતા કરી.
આ ભદ્રા શેઠાણીનું કુટુંબ સમસ્ત અવન્તીમાં ધાર્મિક કુટુંબ તરીકે અતીવ પ્રસિદ્ધિ પામ્યું હતું. ધર્માત્મા ભદ્રા શેઠાણું નિયમિત ધર્મપ્રભાવનાનાં સુંદર કાર્યો કરતાં અને સાધુજનના આતિથ્ય માટે તેઓનું ગૃહ પ્રથમ પંક્તિએ ગણાતું.
સમસ્ત અવન્તીના મહાજનમાં ભદ્રા શેઠાણનું ઘર નગરશેઠના ઘર તરીકે સુપ્રસિદ્ધિને પામેલ હતું, એટલું જ નહિ પરંતુ શેઠાણ પાસેના ધનભંડારની ગણત્રી થઈ શકતી ન હતી ભદ્રા શેઠાણુને ખર્ચ રાજા-મહારાજાને પણ નીચું જોવરાવે તેવો હતો અને સાથોસાથ દાનવીરપણું પણ તેવું જ હતું.
ભદ્રા શેઠાણના પુત્રનું નામ અવન્તીસુકુમાલ હતું. શેઠાણીએ તેમનું લગ્ન દેવાંગના સમાન બત્રીસ સુંદર સ્ત્રીઓ સાથે કર્યું હતું. અવન્તીસુકુમાલને ધને પાર્જન કરવાની ચિંતા હતી જ નહિ તેથી તે પિતાની પત્નીઓ સાથે દેવ તુલ્ય ભેગ ભેગવતે મહેલમાં જ રહેતે. અવન્તી સુકમાલને જાતિસ્મરણજ્ઞાનની પ્રાપ્તિ
ભદ્રા શેઠાણીની પિષધશાળામાં સ્થિરતા કરી રહેલ સુરીશ્વર શ્રી આર્ય સુહસ્તિ મહારાજ
Page #360
--------------------------------------------------------------------------
________________
અવંતીસુકુમાલને જાતિસ્મરણજ્ઞાન
એક દિવસ સંધ્યા સમયે નલિનશુલ્મ ( નલિણુગુક્ષ્મ ) નામના વિમાનના અજઝયરણુ( અધ્યયન )નું ઉચ્ચ સ્વરે પરાવર્તન કરી રહ્યા હતા. સૂરિશ્રીના અધ્યયનના અવાજ સ્પષ્ટ રીતે સાતમા મજલા સુધી પહેાંચતા હતા, અને સાતમા મજલે સુવર્ણ હિડાળે ઝૂલી રહેલ અવન્તીસુકુમાલ તેનું શ્રવણ કરી રહ્યો હતા.
૩૦૭
જેમ જેમ અધ્યયન આગળ ચાલતું ગયું તેમ તેમ અવંતીસુકુમાલનું દિલ તેના ખરાખર શ્રવણુ કરવા તરફ આકર્ષાયું અને રંગમહેલમાંથી નીચે ઊતરી તરત જ તે સૂરીશ્વરજી પાસે આવી પહોંચ્યા અને તેમને વંદન કરી એકધ્યાને સાંભળવા લાગ્યા.
એકધ્યાને અધ્યયન સાંભળતાં તેના આત્મામાં ભાસ થયેા કે “ મેં આવું કયાંક જોયું છે. ” અવન્તીસુકુમાલના આત્મા આંતિરક સ ંશાધનમાં પડ્યો અને તેને જ્ઞાનન્ત્યાત પ્રકટી. વિશેષ વિચારણા કરતાં તરત જ આ નિર્માંળ હળુકમી આત્માને વિવેક બીજરૂપી જાતિસ્મરણજ્ઞાન પ્રાપ્ત થયું અને તેણે સૂરીશ્વરજીને તરતજ પ્રશ્ન કર્યાં કે—“ હે ભગવન્ત ! આપ શું તે વિમાનમાંથી આવા છે ?”
આચાર્ય શ્રીએ કુમારની સન્મુખ જોઇ સ્મિતમુદ્રાએ કહ્યું કે “ હું વત્સ ! એ વિમાનમાંથી હું નથી માન્યા પરન્તુ પ્રભુ મહાવીરે જે પ્રમાણે તે વિમાનનું વર્ણન કર્યું છે તેનુ હું અધ્યયન માત્ર કરું છું. ”
66
અહા હા ! ભગવંતની શી જ્ઞાનશક્તિ ? જેવી રીતે એ વિમાનનું વર્ણન અધ્યયનમાં આપ કરા છે તે જ પ્રમાણે તે વિમાન છે. ” અવંતીસુકુમાલ ખેલ્યા.
“તે શી રીતે જાણ્યું વત્સ ! ? ”
66
ભગવન્ત ! સાતમી ભૂમિકાએ વિલાસમગ્ન સ્થિતિમાં આપના અધ્યયનના શબ્દો મારા સાંભળવામાં આવ્યા અને મારા આત્મામાં તનમનાટ થઇ રહ્યો, કુદરતી આકષઁણુદ્વારા મારું દિલ આપની પાસે આવવા ખેંચાયું. આપની પાસે આવી ઉપરાક્ત વિમાનનુ અધ્યયન એક ચિત્તે સાંભળતાં મને જાતિસ્મરણુજ્ઞાન થયું છે, જેથી હું જાણી શકયા કે ખારમા દેવલાકના તે વિમાનમાંથી ચ્યવી હું અહીં આવ્યા છું. હે પૂજ્ય ! હું હુવે પાછા ત્યાં જવા ઇચ્છું છું, તા ત્યાં શી રીતે પાછા જવાય તે માર્ગ આપ મને મતાવશે ? ’
અવન્તીસુકુમાલને થએલ જાતિસ્મરણુજ્ઞાનની વાત સાંભળી સૂરીશ્વર આદિ સાધુ સમુદાય આશ્ચય પામ્યા.બાદ સૂરીશ્વરજી મેલ્યા:– વત્સ ! આ વિમાનની પ્રાપ્તિ માટે સંસારને ત્યાગ કરી સાધુપણું અંગીકાર કરવુ જોઇએ. ચારિત્ર-સ્વીકાર સિવાય એ સ્થાન પ્રાપ્ત થઇ શકતું નથી.”
“ ઉપકારી ગુરુદેવ ! તેા આપ મને ચારિત્ર અંગીકાર કરાવી તે વિમાનના વાસી અનાવા. હે ભગવંત! શું આપ મારા પર એટલી કૃપા ન કરી શકા? હે દેવ, એ મારું
Page #361
--------------------------------------------------------------------------
________________
૩૦૮
સમ્રાટ્ સંપ્રતિ
વૈભવશાળી વિમાન, એ મારી દેવાંગનાએ, એ મારા સેવક દેવતા, એ સમૃદ્ધિ, એ વૈભવ ને વિશ્વાસ અને ઇંદ્રતુલ્ય સાહ્યબી આગળ આ મૃત્યુલેાકની સાહ્યબી કઇપણ ગણત્રીમાં નથી.
“સમગ્ર અવન્તીમાં રૂપવતી દેવાંગનાઓમાં પ્રથમ સ્થાને પકાતી મારી બત્રીસ સ્રીઓનુ રૂપ તા વૈમાનિક દેવાંગનાએના રૂપ આગળ તદ્ન ઝાંખું દેખાય છે. આ દેવાંગનાએનુ સ્મરણ થયા બાદ હવે મારી એ મને લેશમાત્ર ગમતી નથી. આ વૈભવ અને ઠકુરાઈ હવે મને દૈવિક વૈભવ જોયા પછી ગમતાં નથી, માટે હે ભગવંત! હું સત્વર મારા તે સ્થાનકે જવા ઇચ્છું છું તે આપ તેમાં મદદગાર બને. ”
''
વત્સ ! તારા જેવા યુવાન અને વૈભવશાળી કુમાર કે જેને જગતની માહિતી નથી તેવા વિલાસીચી સાધુપણું પળવુ બહુ જ દુષ્કર છે. પંચમહાવ્રતાનું પાલન લેાહના ચણા ચાવવા કરતાં અધિક છે. વત્સ ! અતિચાર રહિત વ્રત પાળવુ એ દાહલુ છે. લાહના ચણા ચાવવા પ્રસંગેાપાત અતિ સહેલા છે, પરન્તુ ચારિત્રનુ પાલન તલવારની ધાર પર ચાલવા કરતાં પણ અધિક વિષમ છે, ’
“ ભગવંત! ગમે તેમ હા, પરન્તુ હું ગમે તેવા પુરુષાર્થથી ત્યાં જવાને અધીરા થયા છું, તે આપ મને ચારિત્રવ્રત અંગીકાર કરાવા અને મારા શીઘ્ર ઉદ્ધાર કરો. ”
“ જો તારા તે જ પ્રમાણે નિશ્ચય અને આગ્રહ હાય તે! તું તારી માતાની સંમતિ મેળવ્યા પછી મારી પાસે આવ.
""
પ્રત્રયા–પ્રાપ્તિ—
અવન્તીસુકુમાલની રાહ જોતી વિલાસપ્રિય રમણીઓને આજના આ પ્રસંગથી અતીવ અજાયબી ઉત્પન્ન થઇ. અવન્તીસુકુમાલને સૂરિશ્રી પાસે ગએલ જોઇ બત્રીસ વહુએ પેાતાની સાસુ પાસે જઇ એકત્રિત થઇ બેઠી.
અવન્તીસુકુમાટે પેાતાની માતા પાસે આવી, માતાના ચરણકમળમાં મસ્તક નમાવી બન્ને હાથ જોડી કહ્યું કેઃ “ હું માતુશ્રી ! સૂરીશ્વરજીના શાસ્રાધ્યયન-શ્રવણથી મને હમણાં જ જાતિસ્મરણજ્ઞાનની પ્રાપ્તિ થઇ છે, અને તેના ચાગે હું મારા પૂર્વ ભવ જોઇ શકયા છું. નલિન શુક્ષ્મ વિમાનમાંથી ( દેવપણાનું મારું આયુષ્ય પૂર્ણ થતાં ) · મારું અહિં ચ્યવન થએલ છે. આ બધી વસ્તુ મને સૂરીશ્વરના પ્રતાપે જણાઇ છે; તેા હૈ માતુશ્રી ! આવા વેભવશાળી વૈમાનિક દેવપણાને પ્રાપ્ત કરવા હું. પ્રબળ ઇચ્છા ધરાવું છું, જેથી આપ મને ત્યાં જવા માટે ચારિત્ર અંગીકાર કરવાની આજ્ઞા આપે.”
પુત્રનાં આ જાતના કથનથી પ્રેમી માતાને આધાત લાગ્યા. ત્યાં હાજર રહેલ ખત્રીસ સ્ત્રીઓએ પણ કંપારી અનુભવી અને ભદ્રા શેઠાણીના આવાસ આ સમયે એટલે
Page #362
--------------------------------------------------------------------------
________________
અવ'તીસુકુમાલને જાતિસ્મરણુજ્ઞાન
૩૦૯
બધા કરુણાજનક થઈ પડ્યા કે ત્યાં હાજર રહેલ દરેક વ્યક્તિની ચક્ષુમાંથી અશ્રુપ્રવાહ વહેવા લાગ્યા. માતાની રજા મેળવવા પુત્રે અનેક જાતના પ્રયત્ના કર્યાં, અનેક રીતે માતાને સમજાવી; છતાં પુત્રપ્રેમી માતા પેાતાની નજર સામે રહેલી દેવાંગના તુલ્ય વહુઓને જોઇ વિચારમગ્ન ખની ગઈ કે તેણીનું શું કરવું? ખીજી બાજુ તેની સ્ત્રીઓએ પણ અવતીસુકુમાલને વિનવવામાં કચાશ ન રાખી.
ન
જ્યારે માતા અને સ્ત્રીઓ સાથે સ્વકુટુંબની રાના યાગ કોઇપણ એટલે આ ત્યાગી કુમારે પેાતાના કુટુંબની દેખતાં જ પેાતાના હાથે જ બાદ તે જ વેષે સૂરિશ્રી પાસે આવી તેણે પચમહાવ્રત અંગીકાર કર્યાં (દીક્ષા લીધી ).
હિસાબે ન દેખાયા, કેશના લેાચ કર્યાં.
દીક્ષા લીધા ખાદ ગુરુદેવને અવન્તીસુકુમાલે કહ્યું કે હે ભગવંત ! ચિરકાલ પત હું વ્રત પાળવાને સર્વથા અસમર્થ છું, માટે મારે નલિનીશુક્ષ્મ વિમાનની પ્રાપ્તિ અર્થે કઇ રીતે ઉગ્ર તપશ્ચર્યા કરવી તે મને સત્વર બતાવેા. ”
'
વત્સ ! અવન્તીનગરીના કથારિકા નામના વનમાં આવેલી સ્મશાનભૂમિમાં તું જા. ત્યાં અનશનવ્રત અંગીકાર કરી ધ્યાનમાં મગ્ન રહીશ એટલે તારી મનેાકામના પૂર્ણ થશે. ” ગુરુએ જ્ઞાનના ઉપયાગ કરી, તેનુ ભાવી સમજી, તેને આ પ્રમાણે અનુજ્ઞા આપી.
ગુરુની રજા મેળવી “ અવન્તીમુનિ ” અનશન વ્રતની ઉગ્ર તપશ્ચર્યા માટે કથારિકાવનની સ્મશાનભૂમિ તરફ ચાલી નીકળ્યા.
શરીર અતિસુકેામળ હતું અને જેના પગે કદાપિ કાળે કાંકરાના સ્પર્શ પણ થયા ન હતા એવા આ સુકુમાર મુનિના પગમાંથી રસ્તે ચાલતાં કાંકરાના સ્પર્શીથી રુધિર નીકળવા લાગ્યું. છતાં તેની દરકાર ન કરતાં સ્મશાનની મધ્યમાં આવી, કાયાત્સગ મુદ્રાએ ધ્યાનસ્થ થયા અને અનશન સ્વીકારી કાયાને વાસરાવી દીધી.
માર્ગમાં મુનિના ચરણમાંથી ટપકેલ રુધિરધારાની ગંધ સ્મશાનમાં રહેલી એક ભૂખી અને તરતની વીંઆયેલી શિયાળણીને આવી. પાતાનાં ખાળા સાથે માર્ગમાં પડેલી રુધિરધારાઓને ચાટતી ચાટતીયમની બહેન સમી તે શિયાળણી ખચ્ચાં સહિત રુધિરભ્યાસ મુનિના ચરણને ચાટવા-ખાવા લાગી. રાત્રિના પ્રથમ અને ખીજા પ્રહર સુધીમાં આ રુધિરભક્ષિણી શિયાળણીએ મુનિના બે પગેાનુ ધીમે ધીમે ભક્ષણ કર્યું” અર્થાત્ તેણી ખન્ને પગ ઉપરનું માંસ અને રુધિર ખાઈ ગઈ અને મુનિના પગાનાં ખાલી હાડકાંઓ રહેવા દીધાં. અવતીસુકુમાલ તા ધ્યાનમગ્ન જ હતા. અતિશય વેદના થવા છતાં સંસારસ્વરૂપ વિચારતાં તેઓ ધર્મધ્યાનની શ્રેણીએ ચડવા લાગ્યા. પેાતાના દેહ પ્રત્યેની મમતા પણુ તેઓએ ત્યજી દીધી હતી.
આ પ્રમાણે પોતાના કુટુંબ સહિત આહારમાં મગ્ન થયેલી શિયાળણી અને તેના
Page #363
--------------------------------------------------------------------------
________________
૩૧૦
સમ્રાટુ સંપ્રતિ કુટુંબે ધ્યાનસ્થ મુનિના બન્ને સાથળો ખલાસ કર્યા અને ત્રીજા પ્રહરની શરૂઆત થતાં આ માંસભૂખી અતૃત શિયાળણીનું કુટુંબ મુનિશ્રીના ઉદર સુધી પહોંચ્યું. શરીરને અતિ સુકોમળ જણાતો ઉદરનો ભાગ અને આંતરડાંઓ એવી રીતે તો ચાવી અને કરડી શિયાળણીએ પૂર્ણ કર્યા કે ખરેખર આ સમયે જે કોઈ બાહ્ય (સંસારી) વ્યક્તિ મુનિશ્રીના
ધ્યાનની પરીક્ષા કરનાર હોત તો તેની ખાત્રી થાત કે એક આત્મહિતાથી ધ્યાનસ્થ સાધુ આત્મકલ્યાણ અર્થે કઈ રીતે દેહદમન કરી ઉચ્ચગતિ પ્રાપ્ત કરી શકે છે તેમ જ એક મુનિ પરિપૂર્ણ ધર્મધ્યાને દેહની માયા વિસારી કેવી રીતે આત્મકલ્યાણ સાધી શકે છે. ધન્ય છે આવા યોગીશ્વરેની શુકલધ્યાનની પુરુષાથી દિવ્યશક્તિને!
આ પ્રમાણે રાત્રિને ચે પ્રહર થતાં સુધીમાં મુનિના કર્મબંધને તેડવામાં ઉપકારી બનેલી શિયાળણું ધ્યાનસ્થ મુનિના કાળજા પર્યન્ત પહોંચી. અને કાળજાને ભેગ લેવાતા શાંતિથી અખલિતપણે ધ્યાન ધરતાં મહાસવધારી તે મુનિને શુભધ્યાનપૂર્વક સ્વર્ગવાસ થયો. પરિણામે જે નલિની ગુમ વિમાનમાંથી તેઓ આવ્યા હતા ત્યાં દેવાંગનાઓ સાથે ક્રીડા કરવાને આ મુનિ દીક્ષાની પ્રથમ રાત્રિએ જ ચાલ્યા ગયા.
માતા ભદ્રા અને કુળવધુ કુમારને સૂરિશ્રી પાસે જતાં રોકી શક્યાં નહિ, કારણ કે સૂરિશ્રીને મુકામ પોતાની પૈષધશાળામાં જ હતો. શેઠાણીના મનને ખાત્રી હતી કે સૂરિશ્રી જરૂર મારા પુત્રને સમજાવી શાંત કરશે અને જાતિસ્મરણજ્ઞાનની પ્રાપ્તિવાળા મારા સંસ્કારી સુકોમળ પુત્રને મહારાજા સંપ્રતિની માફક ગૃહસંસારી રહેવા દઈ જરૂર તેના માર્ગદર્શક બનશે. શેઠાણીએ પુત્રવધુઓને શાંતિ આપી અને વહુઓ પિતાના રંગમહેલમાં ગઈ. શેઠાણીએ અહોરાત્રે જાગરણ કીધું અને પુત્રની રાહ જોઈ.
તે જ પ્રમાણે પુત્રવધુઓએ પણ પતિની રાહ જોઈ છતાં કુમારનું દર્શન કોઈને થયું નહિ, એટલે પ્રભાત થતાં માતા ભદ્રા પિતાની પુત્રવધુઓ સાથે ગુરુને વંદન કરવા પિષધશાળામાં આવી. ત્યાં પણ પિતાના પુત્રને જે નહિ, તેથી તેમણે સૂરીશ્વરને પૂછયું કે-“હે ભગવંત! મારો અવન્તીસુકુમાલ કયાં છે?”
સુરિશ્રીએ તરત જ જ્ઞાનને ઉપગ મૂકે અને જ્ઞાનના બળે મુનિના વૃત્તાંતને સમજી તેમણે શેઠાણને કહ્યું કે “હે દેવી! તમારો પુત્ર જ્યાંથી આવ્યું હતું ત્યાં જ તે દેવપણે ઉત્પન્ન થયે છે.” આટલું કહી તેમણે અવન્તીમુનિ સંબંધી ગતરાત્રિએ બનેલી હકીક્તને કહી સંભળાવી અને ધર્મોપદેશ આપી સૌને શાંતિ પમાડી.
પછી ભદ્રા શેઠાણ પુત્રવધુઓ સહિત કંથારિકા વનમાં આવી અને પુત્રના કલેવરને જોઈ અશ્રુ પાડતી શેઠાણી, પુત્રવધુ સહિત વિલાપ કરવા લાગી. તેણીએ વિલાપ કરતાં કહ્યું કે “અમો સમજતાં હતાં કે ચારિત્ર્યની ભાવનામાં ચડેલ હે પુત્ર! તું દીક્ષા લેશે એટલે તારા ચારિત્રમાં અંતરાયરૂપ થવા અમે તારી પાછળ ન આવ્યાં. અરે વત્સ !તું એવો તે કેમ
Page #364
--------------------------------------------------------------------------
________________
અવંતીસુકમાલને જાતિસ્મરણગાન
૧૧
નિર્દય થયો કે દીક્ષા લઈ એક વાર પણ તે અમારું આંગણું પાવન ન કર્યું ! હે વત્સ ! આવા સંજોગમાં તારા વિજેગનું દુઃખ અમારા માટે એવું અસહા બન્યું છે કે મહેલ અને વૈભવ અમને અરણ્યવત્ શુન્ય લાગે છે.” આ પ્રમાણે વિલાપ કરતાં ભદ્રાશેઠાણું તથા કુળવધુઓને તે જ સ્મશાનમાં તે સમયે જે વૈરાગ્યની પ્રાપ્તિ થઈ, અને ભદ્રાશેઠાણ તથા કુળવધુઓ રુદન કરવાનું ત્યજી દઈ પ્રત્રજ્યા અંગીકાર કરવાનો નિશ્ચય કરી ગૃહ ભણી પાછા વળ્યા.
બીજી બાજુએ અવન્તીના મહાજન અને આસજનેએ ચંદનના કાષ્ટાદિકથી અવન્તી. મુનિના મૃત્યુદેહને અગ્નિસંસ્કાર કરી, ભદ્રાશેઠાણના કુળને ધન્યવાદ આપે.
આ કાળે અવન્તીસુકુમાલની એક સ્ત્રી ગર્ભવતી હતી તેને ઘરમાં રાખી એકત્રીશ કુળવધુઓ સહિત ભદ્રાશેઠાણીએ ચારિત્ર અંગીકાર કર્યું અને આત્મકલ્યાણ સાધ્યું.
બીજી બાજુ મહેલમાં રહેલી સ્ત્રીને યોગ્ય સમયે પુત્ર પ્રાપ્ત થયે, જેનું મહાકાલ એવું નામ રાખવામાં આવ્યું.
આ મહાકાલે યુવાનવયમાં આવતાં જે સ્થળે તેના પિતાને સ્વર્ગવાસ થએલે ત્યાં મહાકાલ” નામે પ્રાસાદ બંધાવ્યું, અને પોતાના પિતાના નામથી અવન્તીપાશ્વ, નાથની પ્રતિમા બનાવી તે મંદિરમાં પ્રતિષ્ઠિત કરી.
આ અવન્તીપાનાથની પ્રતિમા અત્યંત પ્રભાવશાળી થઈ પડી, જેથી તેની પૂજા ચારે વર્ષોમાં થવા લાગી. કાળાંતરે અવન્તી અને મગધ સામ્રાજ્યમાં બ્રાહ્મણનું જોર વધી પડતાં બ્રાહ્મણોએ તે પ્રતિમાને ભેંયરામાં ભંડારી, તેની ઉપર મહાદેવનું લિંગ સ્થાપન કર્યું. મહાકાળેશ્વરની પ્રખ્યાતિ ચારે દિશામાં થઈ.
મહારાજા વિક્રમના સમયમાં શ્રી સિદ્ધસેન દિવાકર નામે પ્રભાવિક આચાર્ય થયા. તેમણે પિતાના જ્ઞાનના બળે મહાદેવજીના મંદિરમાં રહેલી આ પ્રભાવશાળી પ્રતિમાને જોઈ, અને ધાર્મિક પ્રભાવ બતાવવા અને શાસનનો પ્રભાવ વધારવા આ સૂરીશ્વરે શ્રી કલ્યાણમંદિર નામના સ્તોત્રની રચના કરી. હજારે લેક સમૂહ સમક્ષ આ સ્તંત્રને અગ્યારમો લેક ઉચ્ચારતાં જ શિવલિંગની જગ્યાએ ભેંયરામાંથી તે પ્રતિમા ઉપર આવી પ્રગટ થઈ અને આ અવન્તી પાર્શ્વનાથની મૂર્તિએ હજારો લોકોને દર્શન દીધાં.
આ ઐતિહાસિક ઘટના મહારાજા સંપ્રતિના સમકાળે બનેલ બનાવે સાથે અવન્તીના રાજ્ય ઇતિહાસ સાથે સંકળાએલ છે, કે જે ઈતિહાસની મહારાજા વિક્રમના સમયમાં થએલ મહાન આચાર્યોએ, શ્રી આર્યસુહસ્તી મહારાજના સમય દરમિયાન ખાસ દષ્ટિવાદ બનાવ તરીકે નેંધ લીધી છે.
આ પ્રતિમા ઉજજૈનમાં વર્તમાનકાળે પણ અત્યંત પ્રતિષ્ઠાને પાત્ર છે, એટલું જ નહિ પરંતુ આ પ્રતિમાનાં દર્શન કરતા મહારાજા સંપ્રતિનાં પ્રાચીન ઇતિહાસનું સ્મરણ થવા સાથે ઉપકારી ગુરુદેવ શ્રી આર્યસુહસ્તી મહારાજના ઉપકારની યાદ દીર્ઘ સમય પર્યત સ્મરણીય રહે છે,
Page #365
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૮ મું.
મહારાજા સંપ્રતિની પ્રભાવશાળી રથયાત્રા. આ પ્રકરણમાં મહારાજા સંપ્રતિએ પોતાના જીવનકાળ દરમિયાન બજાવેલ જેનધર્મની સેવાની નેંધ “સંપ્રતિ ” નામના ઐતિહાસિક પ્રાચીન ચરિત્રને આધારે અમે રસમય શૈલીથી રજૂ કરીએ છીએ.
મહારાજા સંપ્રતિની જીવનપ્રભાનો ઈતિહાસ વિ. સં. ૧૧૭૪ ની સાલમાં અણહીલપુરપાટણમાં મહારાજા સિદ્ધરાજ જયસિંહના રાજ્યદરબારમાં મહારાજાની રાજઆજ્ઞાનુસાર નવાંગી ટીકાકાર શ્રીમદ્દ અભયદેવસૂરીશ્વરજી મહારાજે “નવતત્વ પ્રકરણ ની મૂળ ગાથાઓ સાથે ૧૫૬ કલાકમાં રજૂ કર્યો છે, જેમાં વિરનિર્વાણ ૮ મી સદીમાં રચાયેલ “નિશીથ ચૂર્ણ ” ની ગાથાઓને ઉદ્ધત કરી મહારાજા સંપ્રતિની જીવનપ્રભાને પ્રમાણભૂત બનાવી છે. આ ચરિત્ર અને મુંબઈ ગોડીજીના ઉપાશ્રયે બિરાજતા પંન્યાસ શ્રી પ્રીતિવિજયજી મહારાજે આ ગ્રંથ માટે પૂરું પાડ્યું છે જેના માટે અમો તેમને આભાર માનીએ છીએ.
ઉજૈન(અવન્તી)નાં નગરશેઠાણી ભદ્રાદેવીએ પિતાની એકત્રીસ કુળવધુઓ સાથે એક જ દિવસે ચારિત્ર લીધું અને અવન્તીસુકુમાલને એક જ દિવસના ચારિત્રપાલનમાં નલિની ગુલ્મ નામના વિમાનમાં દેવપણું પ્રાપ્ત થયું.
ખુદ અવનીમાં બનેલ આ જાતના ઐતિહાસિક બનાવથી મહારાજા સંપ્રતિની ધાર્મિક ભાવનાઓ વિશેષ સુદઢ બની, અને ગત જન્મના ઉપકારી શ્રી આર્યસુહસ્તિ મહારાજની હાજરીમાં રાજ્યના ખર્ચે ધર્મપ્રભાવ વધારનાર અઢાઈ મહેત્સવ કર્યો.
આ અઢાઈ મહત્સવના અંગે મહારાજાએ મગધ સામ્રાજ્યના દરેક ખંડિયા રાજાએને ખાસ આગ્રહભર્યા આમંત્રણથી ધર્મવિધિ અને ક્રિયા દર્શાવવા નોતર્યા. તેવી જ રીતે સામ્રાજ્યના દરેક પ્રાંતના જૈનસંઘ ઉપર ખાસ આમંત્રણ પત્રિકાઓ મોકલવામાં આવી. બીજી બાજુએ મહારાજાશ્રીએ પ્રભુના રથયાત્રાના વરઘોડા નિમિત્તે જિનેશ્વરનો રથ સૂર્યના રથ
Page #366
--------------------------------------------------------------------------
________________
મહારાન્ત સંપ્રતિની પ્રભાવશાળી રથયાત્રા
ફા
જેવા જ તેજસ્વી, ઉત્તમ કારીગરીવાળા, અતિ મૂલ્યવાન હીરા માણેક આદિ નવરત્નાથી મઢેલા, સુવર્ણ અને ચાંદીથી યુક્ત એવા તે આકર્ષક બનાવ્યે કે જે રથ અતીવ મૂલ્યવાન અને અજોડ અન્યા હતા.
અઠ્ઠાઇ મહેાસત્વની શરૂઆતમાં સામ્રાજ્યના ખ'ડીયા દરેક રાજવીઓએ પાતાનાં કુટુંબ અને રસાલા સાથે મહારાજાના આમંત્રણને માન આપી હાજરી આપી. આ સંબંધમાં ઐતિહાસિક નોંધવા લાયક બનાવ તા એ હતા કે આ અઠ્ઠાઇ મહેાત્સવમાં આંધ્ર, દ્રાવિડ અને મહારાષ્ટ્ર જેવાં સનાતનધી મિત્રરાજ્યાનાં નૃપતિઓએ પણ પેાતાના કુટુંબ અને રસાલા સાથે હાજરી આપી હતી. આ ઉપરાંત મહારાજાના આમંત્રણને માન આપી અવન્તી, મગધ તેમજ વિધવિધ પ્રાંતામાંથી ચતુર્વિધ સંઘના સારા વિભાગે આ અદ્ભાઈ મહેાત્સવમાં હાજરી આપી ધાર્મિક અભિમાન દર્શાવ્યું હતુ. આ અદ્ભુત મહાત્સવ પ્રસંગે સાધુસંપ્રદાય અને સાધ્વીઓની સંખ્યા પણુ સારા પ્રમાણમાં ઉપસ્થિત થઈ હતી.
આ રથયાત્રાના પુણ્યપ્રસ ંગે રાજ્યમાતા શરતશ્રીના હર્ષના તેા પાર જ ન હતા. સબબ આ ધર્માત્મા રાજ્યમાતાએ પેાતાની નજર સામે પેાતાના પુત્રને સંસ્કારી અને ધર્મ પરાયણ જોઈ પાતાના આત્માને સ ંતુષ્ટ થએલેા માન્યા હતા. મહારાજાની ધાર્મિક પ્રવૃત્તિમાં રાજ્યમાતા પ્રતિદિન પ્રાત્સાહન આપતા અને એના જ પુણ્યપ્રતાપે મહારાજા સંપ્રતિ યશસ્વી અને ધર્મીષ્ઠ અન્યા હતા.
રથયાત્રાના વરઘેાડાના દિવસે પ્રભાતથી જનસમુદાયથી અવન્તી ઉભરાતું હતું. મહારાજાએ વરઘેાડાના સમયની એકાદ ઘટિકા પૂર્વે સ્નાનાદિક ક્રિયાથી શુદ્ધ થઇ, રથમાં પધરાવવાની પ્રભુની પ્રતિમા સન્મુખ સ્નાત્ર આદિ પૂજનક્રિયા વિધિપૂર્વક કરી અને પ્રભુની પ્રભાવશાળી પ્રતિમાને સ'ઘના જયનાદ વચ્ચે રથમાં પધરાવી.
રથયાત્રાના વરઘેાડામાં વિવિધ પ્રકારથી સુશૅાભિત વાહનામાં કિંમતી અલંકારાથી શણગારેલા સાંબેલાંઓ અલંકૃત થયાં હતાં; તેવી જ રીતે રાજ્યહસ્તીઓની હારમાળાઓ વરઘેાડાને શે।ભાયમાન બનાવતી હતી. કિંમતી તુરી અશ્વવારાની લશ્કરી ટુકડી, પાયદળ લશ્કરાની શ્રેણીએ તથા સાથે લશ્કરી વાજિંત્રાથી વરઘેાડાની શાભા અલૈાકિક દેખાતી હતી.
આ પ્રમાણે લશ્કરી અને દરખારી ઠાઠથી સુÀાભિત એવા રાજ્ય રસાલા વરઘેાડાના અગ્ર ભાગે હતા. આ ભાગની પાછળ મહારાજાનું માનીતુ રાજ્યએડ મધુરા અવાજે લેાકેાનાં મન રંજન કરતુ હતું. તેની પાછળ ખુદ મહારાજા પૂજનિધિના પાશાકમાં જ સજ્જ થઇ પ્રભુના રથની આગળ પુષ્પવૃષ્ટિ અને જિનેશ્વરનુ સ્તુતિગાન કરતા ચાલતા હતા. એમની પાછળ અન્ય દેશેાના ખંડિયા રાજા મહારાજાશ્રીનું આબેહૂબ અનુકરણ કરતા હતા.
આ વરઘેાડાના નાંધવા લાયક પ્રસંગ એ હતા કે તેમાં અવન્તીના શ્રીમંત અને
૪૦
Page #367
--------------------------------------------------------------------------
________________
૭૧૪
સમ્રાટું સંપ્રતિ કોટ્યાધીશ ગણુત મહાજનસમુદાય પ્રભુના રથને અશ્વો જોડવાને બદલે જાતે ખેંચતે હતો. રથની પાછળના ભાગમાં અનેક સાધુસમુદાયથી પરવરેલા શ્રી આર્યસુસ્તી મહારાજ સાધુગણના વડા તરીકે મોખરે ચાલતા હતા અને તેમની પાછળ આખે સાધુસમુદાય હતો. એની પાછળ અવન્તીના શણગારરૂપ મહાજનવર્ગ ચાલતો હતો. તેની પાછળ સાધ્વીઓ અને શ્રાવિકાઓને સ્ત્રી સમુદાય ચાલતો હતો. આ પ્રભાવશાળી વરઘોડાને નિહાળવા અવન્તીનાં દરેક ઘરોની અટારીઓ-અગાસીઓ અને છાપરાં ઉપર માનવમેદની ચિકાર દેખાતી હતી અને સરીયામ રસ્તાઓ ઉપર તે ક્યાંય ઊભા રહેવાની જરાપણ જગ્યા નહતી. દરેક મહોલ્લામાં ફરતો આ યાત્રાને વરઘોડો રાજગઢ નજદિક આવી પહોંચ્યા અને પ્રભુને રથ રાજ્યમહેલના દરવાજા આગળ આવી . રાજ્યમાતા શરતશ્રી અને રાજમહેલની રમણુએાએ પ્રભુને કીંમતી મુક્તાફળવડે વધાવ્યા. મહારાજા સંપ્રતિને સામને ધર્મોપદેશ
મહારાજા સંપ્રતિએ આ સમયે પોતાના ખંડિયા રાજા તથા સામંતવર્ગને ઉદ્દેશીને હિતોપદેશ આપે. આ ઉપદેશની નેંધ “નિશીથચણી ” નામના પ્રાચીન ગ્રંથમાં લેવાયેલ છે, જેને અમે અહીં શબ્દશ: મૂળ લેક ને અર્થે રજૂ કરીએ છીએ.
"जह मं जा लाह सामि समणाणं पण महा सुविहियाणं । दवेण मे न कजं एवं खुकयं पियं मज्झ ॥१॥ विसजिया य तेण गमणं घोषायणं सरश्चेषु । साहूण सुह विहारा जाया पश्चंतिया देसा ॥ २॥ अणुजाणे अणुजाई पुष्फारु हणाई उकिरणं ના પૂર્વ ૨ ૨હયા તેવિ સર સુaifતિ / રૂ .”
જો તમે મને સ્વામી તરીકે માનતા હો તો તમારા રાજ્યનાં જૈનમંદિરમાં પણ આવી જ રીતે અઢાઈ મહોત્સવ કરાવજે. સુવિહિત સાધુઓને નમન કરે અને જેનધર્મનો સ્વીકાર કરો. તમારાં રાષ્ટ્રની પ્રજાને જૈનધમી બનાવો અને તમારા દેશમાં વિહારની સગવડતા કરી આપે. મને તમારા ધનભંડારની જરૂર નથી. કારણ હું આત્મસંતોષી અને પ્રભુભક્ત છું, અવન્તીની આવક સંતોષકારક છે. જેથી આ જાતનાં કાર્યોથી મને તમે જેટલો ખુશી કરી શકશે તેટલે બીજાથી નહિ કરી શકશે, મને તો આ જ પ્રિય છે.”
આ પ્રમાણે સામતને બોધ દઈ તેઓને સૂરિશ્રી સમક્ષ લઈ જઈ જૈન ધર્મ અંગીકાર કરાવ્યું કે જેના અથે આ અઠ્ઠાઈ મહોત્સવની મહારાજા સંપ્રતિએ યેજના કરી હતી. મહારાજા સંપ્રતિને અભિગ્રહ –
ત્યારપછી મહારાજાએ ચતુર્વિધ સંઘ સમક્ષ સૂરિશ્રીના ચરણે શીશ નમાવી એ અભિગ્રહ લીધે કે મારે નિત્ય પ્રભાતે એક નવા મંદિરના ખાતમુહૂર્તના સમાચાર
Page #368
--------------------------------------------------------------------------
________________
મહારાજા સંપ્રતિની પ્રભાવશાળી રથયાત્રા
૩૧૫ સાંભળ્યા પછી દંતધાવન કરવું. આ પ્રમાણે રથયાત્રાના વરઘોડામાં ઉત્સાહી વાતાવરણ જમાવી મહારાજા સંપ્રતિએ રથયાત્રાના વરઘડાનું કાર્ય નિર્વિદને સંઘના ઉલ્લાસપૂર્વક પૂર્ણ કર્યું. વરઘોડાની સમાપ્તિ થતાં આંધ્ર, દ્રાવિડ અને મહારાષ્ટ્રના રાજાઓએ પોતપોતાના દેશમાં જઈ જેનધર્મને પ્રચાર કરી, ગામેગામ નવાં જૈનમંદિર બંધાવવા શરૂ કર્યા. આ પ્રમાણે આ રાજવીએ જેનધમી બન્યા તેમજ તેમના દેશમાં સાધુવિહારની સગવડતા તેઓએ કરી આપી.
એક દિવસ રાત્રિના પાછલે પહોરે સુખેથી સૂઈ ઊઠેલ રાજા સંપ્રાતને કુરણા થઈ કે આર્યદેશમાં જે સાધુવિહાર છે તે અનાર્ય દેશમાં થાય તે ત્યાંની જનતાનું પણ કલ્યાણ થાય. એમ વિચારી તેને માટે વિચારણા શરૂ કરી. દીર્ઘ વિચારણાને અંતે એક યોજના ઘડી કાઢી. બાદ આંધ આદિ અનાર્ય દેશોમાં સાધુઓ સુખેથી વિચરી શકે તે માટે કેટલાક ઉપદેશકોને જે સાધુઓના આચાર-વિચારથી પરિચિત કર્યા. તેવી જ રીતે અનાર્ય દેશોના અધિકારીઓને પણ આજ્ઞા ફરમાવી કે-મારા ઉપદેશકે (સુભટ) તમારી પાસે મારે (રાજ્ય)કર જેવી રીતે માગે તેવી રીતે આપજે. તેઓએ એમ કરવા કબૂલ કર્યું, એટલે ઉપદેશકને સાધુવેશમાં જેન સાધુઓની શૈલીએ વર્તવાની આજ્ઞા આપી અનાર્ય દેશોમાં ગુપ્ત રીતે મોકલ્યા.
આ ઉપદેશક સાધુવેશમાં જ અનાર્ય દેશમાં ગયા અને તેઓએ ત્યાંની પ્રજા પાસે જઈ બેંતાળીશ દોષરહિત સાધુને આહાર, પાણી અને વસ્ત્ર આદિ કઈ રીતે કપે તેને વિધિ બતાવ્યો. આધાકર્મ વિગેરે દેષ સાધુઓને કઈ રીતે લાગે તે પણ સમજાવ્યું. આ પ્રમાણે સાધુવેશધારી ઉપદેશકોએ અનાર્ય દેશોમાં એવી રીતે ધર્મપ્રભાવ તથા સાધુસંપ્રદાયના આહાર આદિની સગવડતાને પાઠ શીખવાડ્યો કે જેના વેગે ત્યાંની પ્રજા ધર્મમાં અતિશય દઢ બની. કાળક્રમે તેઓ આર્યોથી પણ અધિક ધર્મભાવનાશાળી બન્યા.
સાધુ વિહાર માટે અનાર્ય દેશની ભૂમિકા યેગ્ય બનાવ્યા બાદ એક દિવસ મહારાજાએ આચાર્યદેવને કહ્યું કે “હે ભગવંત! આપ સાધુસંપ્રદાયને અનાર્ય દેશોમાં કેમ મોકલતા નથી?સૂરિશ્રીએ કહ્યું કે- અનાર્ય દેશોમાં આહાર-પાણીની શુદ્ધતા ન જળવાય.” મહારાજા સંપ્રતિએ કહ્યું કે-“સૂરિશ્રી એક વાર કેટલાક સાધુઓને એકલી તો જુઓ.” રાજાની ઈચ્છાથી સૂરિવરે કેટલાક મુનિવરોને અનાર્ય દેશમાં મોકલ્યા.
અનાર્ય દેશમાં ગયેલા સાધુઓ પૈકી કેટલાકે પાછા આવીને સૂરિશ્રીને કહ્યું કે “હે. પ્રભો! અનાર્યો તે કેવળ નામ માત્રના જ છે. વસ્ત્ર, અન્ન, પાણી વિગેરે આપવાના વહેવારમાં તેઓ અમેને આર્યોથી પણ અધિક લાગે છે. હે ભગવંત! સંપ્રતિ મહારાજાએ ઉપદેશક વિગેરે દ્વારા અનાર્ય ભૂમિને આર્ય જેવી બનાવી દીધી છે. ”
સાધુઓના આ પ્રમાણેનાં વચન સાંભળી સૂરિશ્રીને સંપ્રતિની સમયસૂચકતા માટે આનંદ
Page #369
--------------------------------------------------------------------------
________________
૩૧૬
સમ્રાટ્ સંપ્રતિ થયો ને વિશેષ સાધુઓને ફરીથી ત્યાં મોકલ્યા. સાધુઓની દેશનાથી અનાર્યો સરળ પરિણામી થયા, જેના અંગે “નિશીથચણી'માં પણ ખાસ ગાથા છે કે જેને ઉતારે નીચે પ્રમાણે છે.
શ્રમણ સુભટેથી (ઉપદેશકેથી) ભાવિત તે દેશમાં સાધુઓ સુખેથી વિચરતા. તેથી તેઓ સરળ પરિણામી થયા.”,
બાદ મહારાજા સંપ્રતિએ પોતાના નગરના કંદોઈઓને એકત્રિત કરી આજ્ઞા કરી કે–“સાધુએને જે વસ્તુઓ ખપતી હોય તે તમારે આપવી, બદલામાં એની કિંમત હું તમને આપીશ.”
મહારાજાએ પોતાના પૂર્વજન્મના “રાંક”પણાને યાદ લાવી અવન્તીના ચારે દરવાજાઓએ ગરીબોને દાન આપવાની પ્રવૃત્તિ શત્રુ અને મિત્રના ભેદભાવ વિના દાનશાળા મારફતે ચાલુ કરી. રાજા પિતે અવારનવાર ત્યાં જઈ વ્યવસ્થાની તપાસ રાખતો.
આ પ્રમાણે એક દિવસ આ દાનશાળાની મુલાકાત લઈ મહારાજાએ રસેઈઆને પૂછ્યું કે “ગરીબને આપતાં વધેલાં અનાજ વિગેરેનું તમે શું કરે છે?” તેઓએ જવાબ આપે “હે દેવ! તે અનાજ અમારા ઘરમાં વાપરીએ છીએ.” ત્યારે મહારાજાએ કહ્યું કે –“મારી આજ્ઞાથી તે અનાજ વિગેરે સાધુઓને આપવું અને એના બદલામાં હું તમને ઈચ્છિત ધન આપીશ.”
મહારાજાની આજ્ઞાનુસાર ત્યારબાદ આ પ્રમાણે થવા લાગ્યું. આથી સાધુઓને અન્ન, પાણી, વસ્ત્ર આદિ સુખેથી મળવા લાગ્યાં.
આ પ્રમાણે ધાર્મિક પ્રવૃત્તિના દરેક કાર્યોમાં તત્પર, પ્રશમ વિગેરે ગુણયુક્ત સંપ્રતિ ન્યાય-નીતિથી રાજ્યનું પાલન કરવા લાગ્યા. દરમિયાન ધર્મપ્રભાવના નિમિત્તે રથયાત્રાના વરઘોડાઓ અવારનવાર નીકળતા.
:રિ :
Page #370
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૯ મું.
સંપ્રતિના મનનું સમાધાન : પંચમ આરાનુ’ સ્વરૂપ
વીરનિર્વાણુ સ ંવત્ ૨૯૧ ની શરૂઆતમાં આ સુહસ્તિસૂરિ લગભગ ૯૯ વર્ષની વૃદ્ધીવસ્થાએ પહોંચેલા હાવાથી તેઓશ્રીએ પેાતાના સ્વગમનના સમય સમીપ જાણી તેમજ જ્ઞાનમળે વીરનિર્વાણુ ૨૯૧ ના વર્ષનું ભાવી સમજી સૂરિશ્રીએ ધર્મ જાગૃતિ માટે પોતાના શિષ્યસમુદાય સાથે પાટલિપુત્રમાં અ ંતિમ ચાતુર્માસ કર્યું હતું.
આ સમયે મહારાજા અશાકની તખિયત પણ અતિશય નરમ રહેતી હતી, જેથી મહારાજા અશેાકે પેાતાના અંતિમ સમયે રાજ્યપાત્ર સપ્રતિને પેાતાની નજર સામે રાજ્યમુગટ અર્પણુ કરવા રાજ્યકુટુંબ સહુ મગધ ખેલાવ્યા હતા. રાજાજ્ઞાને માન આપી મહારાજા સંપ્રતિ પાટલિપુત્રમાં હાજર થયા હતા.
મહારાજા સંમતિ અને રાજ્યકુટુંબ નિત્ય પ્રભાતે સૂરિશ્રીના વ્યાખ્યાનશ્રવણાર્થે રાજ્યમહેલ નજીકમાં બધાવેલ પૌષધશાળામાં જતું હતું. સૂરિશ્રી પાતાની અત્યંત વૃદ્ધાવસ્થા અને લથડતી તખિયત હાવા છતાં મહારાજા સ ંપ્રતિની દરેક જાતની શંકાઓનુ નિવારણુ કરતા હતા. સૂરિશ્રીની ઉપદેશધારાનું શ્રવણુ કરવા પાટલિપુત્રના સંઘસમુદાય પણ સારા પ્રમાણમાં એકત્રિત થતા હતા. એક દિવસ મહારાજા સ ંપ્રતિ દેવદન, પૂજા આદિ નિત્યકર્મથી નિવૃત્ત થઇ ધાર્મિક મેધ મેળવવા પાષધશાળાએ આવ્યા. અનેક જાતની ચર્ચાઓ થયા બાદ મહારાજા સંપ્રતિએ “ દીપાવલી ” પર્વની ઉત્પત્તિના ઇતિહાસ પૂછો ત્યારે દશ પૂર્વધર જ્ઞાની સૂરિશ્રીએ જ્ઞાનમળે તેમના સચાટ અને સુંદર જવાબ આપી તેમનું સમાધાન કર્યું હતું, જે સાંભળી ચતુર્વિધ સંઘને પણ અત્યંત સતાષ થયા હતા. સૂરિશ્રીના કથનનુ કાંઇક અવતરણ પ્રશ્નને જવામના રૂપમાં અમા નીચે પ્રમાણે રજૂ કરીએ છીએ;
Page #371
--------------------------------------------------------------------------
________________
૩૧૮
સમ્રાટું સંપ્રતિ પ્રશ્ન–હે ભગવંત! દિવાળીના દિવસે અસંખ્ય દીવા પ્રગટાવવામાં આવે છે અને દિત્સવ ઉજવવામાં આવે છે તેનું શું કારણ?
ઉત્તર-હે રાજન ! પ્રભુ મહાવીરસ્વામી પૂર્વે અષાડ સુદ ૬ ના દિવસે દેવલોકથી એવેલા એટલે તે દિવસને પ્રભુના ચ્યવનકલ્યાણકનો દિવસ ગણવામાં આવ્યું. તેવી જ રીતે ચૈત્ર સુદ ૧૩ ની મધ્યરાત્રિએ પ્રભુને જન્મ થયે માટે તે દિવસ જન્મકલ્યાણક દિવસ તરીકે ઉજવાય છે. ત્યારબાદ ત્રીશ વર્ષ સુધી ગ્રહવાસમાં રહી માગસર સુદ ૬ ના દિવસે પ્રભુએ ચારિત્ર લીધું એટલે તે દિવસ દીક્ષાકલ્યાણક તરીકે ઉજવાય છે. દુઃસહ તપ કરતાં બાર વર્ષ પછી વૈશાખ સુદ ૧૦ ને દિવસે શૈદેહન આસને પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું એટલે તે દિવસ કેવળજ્ઞાનકલ્યાણક તરીકે ઉજવાય છે.
કાંઈક ન્યુન ત્રીશ વર્ષ કેવળપર્યાય ભેળવીને વીર પરમાત્મા પિતાનું આયુષ્ય અલ્પ જાણ અપાપા નગરીમાં આવ્યા. ત્યાં હસ્તિપાલ રાજાની પિષધશાળામાં પ્રભુએ છેલ્લું ચાતુર્માસ નિર્ગમન કર્યું. પ્રભુનું આયુષ્ય ને તીર્થંકરનામકર્મના પુગળ અધિક હોવાથી એમણે છેલ્લા સોળ પ્રહર સુધી અખંડ દેશના આપી તે કર્મ ભેગવી લીધું. એ દેશનામાં અનેક ભવ્યજનના સંશ દૂર કર્યા.
પ્રભુ ઉપર અત્યંત પ્રેમ ધરાવનાર શ્રીમદ્દ દૈતમસ્વામી ગણધર કે જેઓ પ્રભુના પ્રથમ શિષ્ય હતા તેઓના મોહનીયકર્મને નાશ કરવા પ્રભુએ ભાવભાવ સ્વરૂપ સમજી તેમને નજીકના ગામમાં રહેલ દેવશર્મા નામના બ્રાહ્મણને પ્રતિબંધ કરવા મોકલ્યા.
શ્રી ગૌતમ ઈંદ્રભૂતિ ગણધર એ પ્રભુ મહાવીરના પ્રથમ શિષ્ય હતા, તેમજ પ્રભુ પ્રત્યે અતીવ પ્રશસ્ત પ્રેમ ધરાવતા. ત્યારબાદ ચૌદ હજાર આત્મહિતાથીઓએ પ્રભુ પાસે દીક્ષા લીધી હતી, જેમાંથી કેટલાએક આત્મહિતાથીઓને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. આમ છતાં ઇદ્રભૂતિ ગૌતમને તેની પ્રાપ્તિ થઈ શકી ન હતી, કારણ કે તેઓને પ્રભુ પ્રત્યેને મોહ કાયમ રહ્યો હતે. તે મોહનીયકર્મ ખખ્યા બાદ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે તેમ હતું. તે મેહનીયકર્મને પશ્ચાત્તાપવડે નાશ કરાવવા ખાતર પ્રભુએ પિતાને અંતિમ સમય જાણી તેમના હિતાર્થે દેવશમાં બ્રાહ્મણને પ્રતિબંધ કરવા નિમિત્તે તેમને અલગ કર્યા હતા.
આસો વદ અમાસની પાછલી રાત્રિના સોળ પ્રહર પહેલાંથી અખંડ ધારાએ પ્રભુએ દેશના દેવી શરૂ કરી. આ સમયે પ્રભુ મહાવીર પ્રત્યે અત્યંત પ્રેમ ધરાવનાર જૈન ધર્માનુરાગી કાશી અને કોશલ દેશના અઢાર રાજવીઓ તેમજ ચેડા મહારાજના સામતે પણ હાજર રહ્યા હતા. ઉપરાંત ક્ષત્રિય નવમલ્લક અને લિચ્છવી જાતિના રાજાઓ અને ઠાકોર પણ હાજર રહ્યા હતા, જેઓ અમાવાસ્યાને દિવસે ખાસ પિષધવ્રત લઈ પ્રભુ મહાવીરની અંતિમ દેશનાનું શ્રવણ કરતા હતા. આ સમયે અપાપાપુરી ઊર્ફે પાવાપુરીમાં ચતુર્વિધ જૈનસંઘ સમુદાય સારા પ્રમાણમાં એકત્રિત થયા હતા.
Page #372
--------------------------------------------------------------------------
________________
સ'પ્રતિના મનનું સમાધાન : પંચમ આરાનું' સ્વરૂપ
૩૧૯
પાંચમા આરાનું સ્વરૂપ
દેશનાની અંતર્ગત પંચમ આરાનું સ્વરૂપ સમજાવતાં પ્રભુશ્રીએ જણુાવ્યું કે–“ મારી મુક્તિ બાદ ત્રણ વર્ષ અને સાડાઆઠ માસ પછી પાંચમા આરાની શરૂઆત થશે. તેના પ્રભાવે દુનિયાની ઉત્તમમાં ઉત્તમ ચીજો દિવસે દિવસે આછી આછી થતી જશે. મેટાં મેટાં શહેરા વેરાન થશે અને નાનાં નાનાં ગામડાંઓ આબાદ થશે.
દેવી, દેવતાઓ મનુષ્યાને પ્રત્યક્ષ રીતે દેખાવ નહિ
મનુષ્યા મર્યાદાનું ઉલ્લંધન કરશે. પૂર્વકાળની માફક અને નખળાઓનુ જોર વધી પડશે.
પરન્તુ સ્વપ્નમાં દેખાવ દેશે. પુરુષાથી મનુષ્યા આછા થશે
પાપાચરણમાં મનુષ્ય હાંશિયાર થશે, એટલું જ નહિ પરન્તુ પોતાનાં કાર્યોની સુધારણા માટે પારકાનું અનિષ્ટ કરવા આઘુંપાછુ નહિ જુએ. મનુષ્યે। પુણ્યકામમાં આળસુ અને પ્રમાદી થશે.
ગૈા આદિ જનાવરના પશુવધ ચાલુ થશે જેમાં ધર્મનુ નામ કે નિશાન નહિ સમજાય. સાચું ખેલનારા લેાકેા આછા રહેશે. ધરતીની પેદાશ પણ ઓછી થશે.
કૃષ્ણેા પાસે ધનના સંચય થશે ત્યારે દયાળુ અને દાતાઓ પાસે તંગી રહેશે. ધર્માત્માએ ઓછા આયુષ્યવાળા થશે ત્યારે પાપીઓ દીર્ઘાયુ થશે
વયેાવૃદ્ધના દેખતાં જીવાનીઆએ અને બાળકે ચાલ્યા જશે (મૃત્યુ પામશે ) જ્યારે વૃદ્ધો પેાતાનુ આયુષ્ય દુ:ખી અવસ્થામાં પૂર્ણ કરશે. વળી—
मंत्रतंत्रौषधज्ञानरत्नविद्याधनायुषां । फलपुष्परसादीनां रूपसौभाग्यसंपदां
सच्चसंहननस्थाम्नां यशः कीर्तिगुणत्रियां ।
हानिः क्रमेण भावानां भाविनी पंचमारके || २ || ( जैनमतप्रभाकर )
॥ ? ॥
ભાવાર્થ :—મ`ત્રામાં રહેલ દૈવી શકિત એછી થતી જશે. ત ંત્રવિદ્યાની પણ એ જ સ્થિતિ થવાની છે. તેવી જ રીતે આષધિની માહિતી પણ લેાકેામાં ઓછી થતી જશે.
પૂર્વ કાળે મનુષ્યા જેવા જ્ઞાનીએ થતા હતા તે પ્રમાણે જ્ઞાનપ્રાપ્તિ કરવાની શક્તિમાં ન્યૂનતા આવતી જશે.
જર, ઝવેરાત અને દોલત પૂર્વકાળ જેવી નિહ રહે, તથા દિવસે દિવસે આયુષ્યમાં પણુ ક્ષીણતા થતી જશે. ફૂલેાની સુવાસ પૂર્વકાળ જેવી નહિ રહે.
Page #373
--------------------------------------------------------------------------
________________
३२०
સમ્રાટ્ર્ સંપ્રતિ
તેલ, ધૃત આદિ ચીકાશમય પદાર્થોમાં રસ અને કસ રહેશે નહિ, તેમ જ રૂપ અને રંગની સ્થિતિ પણ તેવી જ થશે, જેમાં શરીરની તાકાત દિવસે દિવસે ઘટતી જશે. કીર્તિ અને ગુણેામાં પણ હમણાં કરતાં ફરક પડશે.
ઉચ્ચ કૈાટીનું નસીબ ધરાવનાર ભાગ્યાત્મા પણ એછા થશે. સાધુસંપ્રદાય લાભમાં પડી ધર્મ માનું ઉલ્લ ંઘન કરનાર થશે. પુત્રા માતાપિતાની આજ્ઞાનું ઉદ્ઘઘન કરશે.
કાળના પ્રભાવે એવી રીતના રાગચાળાઓ ચાલશે કે જેમાં કાઈ કોઈને દિલાસા દેનાર નહિ મળે.
ગૃહસ્થાશ્રમીએ પેાતાનું ગુજરાન મહામુશીબતે ચલાવી શકશે. વ્રત, નિયમ આદિ પાળનારા બહુ જ થાડા નીકળશે. અથવા તે જેએએ લીધા હશે તેથી તેનું બરાબર પાલન નહિ થઈ શકે.
દેવદ્રવ્યના ઉપયેગ ગૃહસ્થા પેાતાના કામમાં કરશે.
આત્મહિતાથી સાધુએ આછા થશે અને જગતને દંભ દેખાડી ક્રિયા કરનારા બહુ નીકળશે.
આ ભસ્મગ્રહના પ્રભાવે ડહેાળાતા જૈન શાસનમાં અનેક ગચ્છા પ્રગટ થશે, અને દરેક ગચ્છાના આચાર્યો પોતપાતાના મતાની મહત્ત્વતા દર્શાવવા મારું તે સાચું'
4
કહી બીજાના મતને ઉત્થાપવા પ્રયત્ન કરશે. એથી ગચ્છામાં ઝગડા ઊભા થશે.
મારા નિર્વાણુ સમયે જ બેસનાર એ હજાર વર્ષના સમગ્ર તે મળી કુલ ૨,૫૦૦ વર્ષ સુધી આ ગ્રહ પેાતાના પ્રભાવે શાસનને જૈનધર્મના ઉદય થશે. તે પાંચમા આરાના અંત સુધી—૨૧,૦૦૦ વર્ષ સુધી ચાલશે.
જેનાં ૫૦૦ વક્રીનાં છે ડાલાવશે. ત્યારપછી
આ ભસ્મગ્રહ ઉતરતાં તેના અંતકાળે સમાજમાં વિખવાદ એછા થતા જશે અને યુગપ્રધાનના ત્રીજો ઉદય થતાં જૈનધર્મમાં નવીન જ્યાત પ્રગટ થશે તેમજ અંદર અંદરની આગ કઈક શાંત પામશે.
યુગપ્રધાનાના ત્રીજો ઉદય વિક્રમ સંવત ૧૯૯૦ માં થશે. ત્રીજા ઉદયમાં ૯૮ યુગપ્રધાના થશે, જેમાં છેલ્લા યુગપ્રધાન “વૈશાખ ” નામે થશે.
66
,,
એવી રીતે અનુક્રમે આ ક્ષત્રિય રાષ્ટ્રધર્મની સ્થિતિ વૈશ્યાના હાથમાં જતાં, ચારણીની માફક ધર્મ ચળાશે. એ બધાયે ભસ્મ નામના ગ્રહના પ્રભાવ જાણવા. ૨,૫૦૦ વષૅ ભસ્મગ્રહ ઉતરતાં જૈનધર્મમાં ઐકયતા થશે અને જૈનધર્મ જગતમાં પેાતાનુ સ્થાન સુંદર રીતે પ્રાપ્ત કરશે. ”
આ પ્રમાણે પ્રભુની દેશના અખંડ ધારાએ ચાલુ હતી તેટલામાં અમાસની પાછલી
Page #374
--------------------------------------------------------------------------
________________
સંપ્રતિના મનનું સમાધાન પંચમ આશનું સ્વરૂપ
કરી રાત્રિને શ્વાતિ નક્ષત્રને વેગ આવ્યું ત્યારે છઠ્ઠની તપશ્ચર્યાને ધારણ કરનાર પ્રભુ પાછલી રાત્રિની ચાર ઘડી શેષ રહી ત્યારે પદ્માસને બેઠા.
આસનકંપથી શક્રે પ્રભુનું નિર્વાણ જાણ્યું અને તે ત્યાં આવ્યો. તેણે પ્રભુને વિનંતિ કરી કે-“હે ભગવન્! આપ એક ક્ષણ માત્ર આયુષ્યની વૃદ્ધિ કરો, કારણ કે આપના જન્મસમયે સંક્રમેલ ભસ્મગૃહ હાલમાં બેસે છે કે જે ૨૦૦૦ વર્ષ પર્યત આપણા શાસનને હેરાન કરશે અને તીર્થની ઉન્નતિ થવા દેશે નહિ, માટે તે આપની દષ્ટિ આગળ જ ઉદય પામી જાય તે આપની દષ્ટિના પ્રભાવથી એને ઉદય નિષ્ફળ જાય.”
પ્રભુએ કહ્યું-“હે શકેંદ્ર, આયુષ્યકર્મના ગળે પૂર્વભવને વિષે બંધાયેલા હોય છે, તેને અધિક કે ન્યન કરવાને કેઈની પણ શક્તિ નથી તેમજ ભાવિભાવ બનવાનું છે તે અવશ્ય બન્યા જ કરે છે તેને ટાળવાને પણ કેઈ સમર્થ નથી.” ભગવન્ત આ પ્રમાણે સમજાવી શકેંદ્રને શાંત કર્યા પછી મન, કર્મ, વચનને નિરોધ કરી પ્રભુ મૈનપણે ધ્યાનસ્થ રહ્યા. શેલેશીકરણ કરી પ્રભુ સિદ્ધિપદને પામ્યા અને તેમને અરૂપી આત્મા સ્વર્ગથી પણ આગળ કાન્તમાં ( સિદ્ધશિલાએ ) જઈ આત્મસ્વરૂપમાં લીન થયે. તે વખતે જેની યતના ન થઈ શકે એવા કુંથુઆ જીવની ઉત્પત્તિ થવાથી હવે પછી ચારિત્ર પળાવવું અશકય છે ધારી ઉત્તમ સાધુઓએ જીવરક્ષા નિમિત્તે અનશન આદર્યું.
ભક્તિમાન રાજાઓએ જિનેશ્વરના નિર્વાણ કલ્યાણકની પાછલી રાત્રિએ અંધકારને નાશ કરવા દિવ્ય દીવાઓ પ્રગટ કર્યા. તે સમયે ભગવંતને નિર્વાણ મહત્સવ ઉજવવા સ્વર્ગમાંથી આવતા દેવ, દેવીઓના વિમાનના તેજોમય પ્રકાશથી રાત્રિ પણ તેજોમય દેખાવા લાગી. આ સમયે અંધકારને નાશ થાય એવાં તેજોમય રને હાથમાં લઈ દેવ દેવીએ પ્રભુની આરતી ઉતારવા લાગ્યાં. તે દિવસથી પ્રભુની પ્રતિમા સમક્ષ આરતી ઉતારવાને રિવાજ ચાલુ છે અને લેકે પણ આ સમયે દેવતાઓનું અનુકરણ કરવા હાથમાં દીપક લઈ “આ અમારી આરતી” કહી બોલવા લાગ્યા. એ પ્રમાણે સર્વ સ્થાનકે દીવા થવા લાગ્યા. એટલે મેરેયામાં રાત્રિની અખંડ જ્યોત તરીકે તે દિવસથી દીવાઓ કરવાની પ્રથા ચાલુ થઈ. ત્યારપછી પ્રતિવર્ષે દીપાવલીનું પર્વ પૃથ્વી ઉપર એ પ્રમાણે પ્રસિદ્ધિ પામ્યું.
ત્યારબાદ પ્રભુના દેહને ચંદન કાછવડે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યું. પ્રભુની દાઢને ઇંદ્ર મહારાજા સ્વર્ગમાં લઈ ગયા. બાદ દેવ દેવીઓએ ત્યાંથી નંદીશ્વર દ્વીપે જઈ પ્રભુના નિર્વાણ નિમિત્તે અઠ્ઠાઈ મહોત્સવ કર્યો.
બાદ કારતક સુદ ૧ ના દિવસે પ્રભાતમાં ગૌતમસ્વામી દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબધી પાવાપુરી નગરીમાં આવતાં માર્ગમાં જ એમને પ્રભુ મહાવીરનું નિર્વાણ સાંભળી અત્યંત ખેદ થયે. પછી પશ્ચાત્તાપૂર્વક અનિત્ય ભાવનાએ ચઢતાં, પ્રભુ પ્રત્યેના મેહનો નાશ થતાં
૪૧
Page #375
--------------------------------------------------------------------------
________________
કરણ
સત્રાર્ સંપ્રતિ
ક્ષપકશ્રેણી સુધી ધ્યાને ચઢતાં તેમને પણ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઇ. ઇંદ્ર મહારાજે વીર પ્રભુના નિર્વાણુ મહેાત્સવ પછી તરત જ પ્રાતઃકાળે ગાતમસ્વામીનેા કેવળજ્ઞાન મહેાત્સવ કર્યાં.
આ પ્રમાણે સૂરિશ્રીના દીપાવલી સંબંધેના જવાબથી સંતુષ્ટ થયેલા સ'પ્રતિએ “ ભાઈબીજ ”ની ઉત્પત્તિ પૂછી એટલે સૂરિશ્રીએ જણાવ્યુ' કે—
“હે રાજન્ ! ભાઈબીજ સબંધી ખુલાસા નીચે મુજખ છે.
ભગવંતના નિર્વાણુથી એમના વડિલ અધુ નોંદિવર્ધન અત્યંત ખેદ પામ્યા હતા. એ ખેદમાં એમણે અન્નપાણી લીધા વિના કા. છુ. ૧ ના દિવસ ભાઇના ચેકમાં નિમન કર્યા તેથી ખીજના દિવસે એમની એન સુદના ભાઈને આશ્વાસન આપવા પેાતાને ત્યાં તેડી ગઇ અને એમના શાક સુકાવી લેાજન કરાવ્યું ત્યારથી ભાઈબીજ જગતમાં પ્રસિદ્ધિને પામી. આજે પણ કાર્તિક શુદ્ઘ ખીજના દિવસે બહેના ભાઈને પેાતાને ઘેર તેડી જઇ જમાડે છે.
આ પ્રમાણે દીપાવલી પર્વનું મહાત્મ્ય શ્રી આર્ય સુહસ્તિ મહારાજે મહારાજા સંપ્રતિને સંભળાવ્યું હતું જેતુ' વૃત્તાંત દીપાવલીપ 'માં સવિસ્તર ગાથાનુંબહુઁ આપવામાં આવ્યું છે, જે વૃત્તાંતના અંતમાં નીચેના મહત્ત્વતાભયો àાક દષ્ટિગોચર થાય છે:—
=
यत उत्तमगउडेसु पाडलिपुरे संपइ राया तिखंडभरहवई । अहत्थि गणहरं पुच्छर पणओ परमसढो ||
અર્થાત્ ગાડ દેશમાં પાટલિપુત્ર નગરમાં પરમ ભરતક્ષેત્રના ત્રણ અધિપતિ સંપ્રતિ મહારાજાએ અંજિલ જોડીને શ્રી આર્ય સુહસ્તિ મહારાજાને પ્રશ્ન કરેલા. જેના જવાબ આપતાં સૂરિશ્રીએ તેને ઉપરોક્ત શ્લોકના અંતિમ પદમાં ‘પરમસદ્નો' કહેતાં ચૂસ્ત શ્રાવક જણાવ્યા છે. ઉદયનુ' વૃત્તાંત—
એક સમયે સ ંપ્રતિ મહારાજાએ પ્રભુ મહાવીરનું શાસન ક્યાં સુધી ચાલશે અને બીજા તીર્થંકર આ ક્ષેત્રમાં હવે કયારે થશે તેને લગતું ભાવી શ્રી આર્ય સુહસ્તિ મહારાજને પૂછેલું, જેના જવાબ સૂરિશ્રીએ જ્ઞાનબળે નીચે પ્રમાણે આપ્યા હતા.
“હું રાજન્! પ્રભુ મહાવીર નિર્વાણ સમયે બેઠેલ ભસ્મગ્રહ ૨,૫૦૦ વર્ષો સુધી શાસનને ડાલાવશે. પછી જૈન ધર્મીના ઉદય થશે તે પાંચમા આરાના અંત લગી ૨,૧૦૦૦ વ પન્ત અસ્ખલિતપણે ચાલશે. ”
હાલમાં યુગપ્રધાનાના ત્રેવીસ ઉદયમાંથી પહેલા ઉદય પ્રવર્તે છે. પહેલા ઉદયની શરૂઆતમાં પ્રથમ સુધર્માસ્વામી થયા અને વીસમા યુગપ્રધાન પુષ્પમિત્ર થશે. પ્રભુ મહાવીર નિર્વાણુથી ૬૧૭ વર્ષ સુધીમાં પ્રથમ ઉદય સમાપ્ત થશે. પછી વજ્રસેનથી ખીજો
Page #376
--------------------------------------------------------------------------
________________
સંપ્રતિના મનનું સમાધાન : પંચમ આરાનું સ્વરૂપ
૩૨૩
ઉદય થશે જે સંવત ૧૩૮૦ સુધી ચાલશે. જેમાં બીજા ઉદયમાં ત્રેવીસ યુગપ્રધાન થવાના એમ શાસ્ત્રમાં કહ્યું છે. આ બીજો ઉદય ત્રેવીસમા યુગપ્રધાન અન્મિત્ર ખાદ સમાપ્ત થશે. પછી કાળાંતરે યુગપ્રધાનના ત્રીજો ઉદય પાડિવય( આદ્ય સૂરિ)થી સંવત ૧૯૯૦ માં થશે જેમાં ૯૮ યુગપ્રધાના થશે, અને છેલ્લા ચુગપ્રધાન વૈશાખ થશે. આ ત્રીજો ઉદય ૧૫૦૦ વર્ષ પન્ત ચાલશે.
ચેાથા ઉદયમાં પ્રથમ હરીસ્સહસૂરિ નવમા વર્ષે દીક્ષા ગ્રહણ કરનારા થશે અને આ ઉદયમાં ૭૮ યુગપ્રધાના થશે, જેમાં છેલ્લા સત્કીર્તિ નામે યુગપ્રધાન થશે. આ ઉદય ૧,૫૪૫ વર્ષ પ્રમાણ ચાલશે,
પાંચમા ઉદય નદીમિત્રસૂરિથી શરૂ થશે, જેમાં છેલ્લા યુગપ્રધાન થાવરસુત નામે થશે. એ પાંચમા ઉદય ૧,૯૦૦ વર્ષ પર્યંન્ત રહેશે.
છઠ્ઠા ઉદયમાં પ્રથમ સુરસેનસૂરિ થશે અને અંતમાં રહસુત યુગપ્રધાન થશે. આ ઉદય ૧,૯૫૦ વર્ષ ચાલશે.
સાતમા ઉદ્દયમાં રવિમિત્રસૂરિ પ્રથમ યુગપ્રધાન થશે અને છેલ્લા જયમંગળસૂરિ થશે. આ ઉદય ૧,૭૭૦ વર્ષ સુધી ચાલશે.
આઠમા ઉદયમાં શ્રીપ્રભુ પ્રથમ યુગપ્રધાન થશે. આ સમયે જગવિખ્યાત કલંકી રાજા આ આઠમા ઉદયની શરૂઆતમાં અર્થાત્ શ્રીપ્રભુ યુગપ્રધાનના સમયમાં થશે. છેલ્રા સિદ્ધા યુગપ્રધાન થશે. પછી એ ઉદય પૂર્ણ થશે. આ આઠમેા ઉદય ૧૦૧૦ વર્ષ પર્યંન્ત ચાલશે.
એ પ્રમાણે ત્રેવીસ ઉદયમાં ૨૦૦૪ યુગપ્રધાના આ પાંચમા આરાના ૨૧,૦૦૦ વર્ષોમાં થશે. આ યુગપ્રધાના એકાવતારી હાવાથી તેઓ જે જે દેશેામાં અને ભૂમિમાં વિચરશે તે તે દેશેાની ભૂમિકાની ચારે દિશામાં અઢી જોજન ભૂમિમાં દુષ્કાળ અને હિંસક થવાના ભય નહિ રહે.
પાંચમા આરામાં છેલ્લા દુષ્પસહસૂરિ નામે યુગપ્રધાન થશે. પછી પાંચમા આરા પૂરા થતાં જૈનધર્મ નષ્ટ થશે, પછી રાજ્યધર્મ નષ્ટ થશે. ખાદ છઠ્ઠો આરા બેસશે. એ આરા પણ ૨૧,૦૦૦ વર્ષ પન્તના રહેશે અને તે પૂરા થતાં અવસર્પિણીના છ આરા પૂરા થઈ ઉત્સર્પિણીના પહેલા આરા અવસર્પિણીના છઠ્ઠા આરા જેવા એસશે. આ છેલ્લા અને પહેલા આરા ક, ધર્મ અને વહેવાર રહિત સમજવા. એ પ્રથમ આરાના અંતમાં સાત દિવસ પર્યંન્ત જુદી જુદી જાતના વરસાદ થતાં પૃથ્વીમાં રસાત્પત્તિ થશે; અને ધાન્ય વિગેરે ઊગી નીકળશે અને મનુષ્યનાં શરીર, આયુષ્ય પણ ધીમે ધીમે વૃદ્ધિ પામશે. ૨૧૦૦૦ વર્ષના એ
* યુગપ્રધાન પછી દેવના ભવ કરી, મનુષ્યપણુ' પ્રાપ્ત કરી મેાક્ષે જનાર હાવાથી એકાવતારી કહ્યા છે.
Page #377
--------------------------------------------------------------------------
________________
૩૨૪.
સમ્રા સંપ્રતિ આરો પૂરો થતાં બીજે આરે પણ તેટલા જ પ્રમાણને થશે. એ બીજા આરાની શરૂઆતમાં મનુષ્યનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૦ વર્ષનું હશે અને ઊંચાઈનું પ્રમાણુ બે હાથનું હશે તેમ જ પાંચ વર્ષની બાલિકા ગર્ભ ધાર્યું કરશે. આ જાતની પરિસ્થિતિ અવસર્પિણીના પાંચમાં આરાના અંતમાં પણ બનવાની છે તે સમજી લેવું. ઉત્સર્પિણીના બીજા આરામાં આયુષ્યને શરીરપ્રમાણ અનુક્રમે વૃદ્ધિ પામતું જશે અને તેના અંતમાં સાત હાથનું શરીર અને ૧૩૦ વર્ષનું આયુષ્ય પ્રમાણ રહેશે.
બીજા આરાના કેટલાંક વર્ષો શેષ હશે ત્યારે જાતિસ્મરણજ્ઞાનવાળી વિભૂતિઓના આધારે પ્રથમ પુર-નગર વિગેરેની રચના થશે અને એને વ્યવસ્થાપક તે પહેલ કુલકર કહેવાશે. અનુક્રમે એના વંશમાં સાત કુલકર થશે. બીજો આરો પૂરો થતાં ત્રીજાની શરૂઆત થશે. તે આરાના સાડાત્રણ વર્ષ જતાં સાતમા કુલકરને ત્યાં સતદ્વારપુર નગરમાં શ્રેણિક મહારાજાને જીવ પ્રથમ નારકીના પહેલા પાથડામાંથી નીકળી પનાભ નામે તીર્થકર થશે અને તે પ્રભુ મહાવીર સમાન આકૃતિ અને આયુષ્યવાળા થશે. તે પછી ૨૫૦ વર્ષે મહાવીરસ્વામીના કાકા શુકદેવજી નામે બીજા તીર્થકર થશે. બાદ નેમિનાથ સરખા ત્રીજા તીર્થકર થશે એ પ્રમાણે ચાલુ વીશીના ઊલટા ક્રમે ઉત્સર્પિણી આરામાં પણ કાળના પ્રભાવે બનવાનું છે.
પ્રભુ મહાવીરના કહ્યા પ્રમાણે પાંચમા આરામાં ભસ્મગ્રહનું વિશેષ બળ હેવાથી જેનશાસન બહુ ડહોળાશે, અનેક શત્રુઓ એના ઉપર કટાક્ષ કરશે અને સત્ય ઘટનાઓને અસત્ય ઠરાવવા પ્રયત્ન કરશે, પિતાનું ખોટું હશે તેને સત્ય તરીકે સ્થાપશે. કાળના પ્રભાવે લેકનાં મન ઉપર અસત્યમાં સત્યની ભાવના થશે.
અલ્પ સત્વવાળા લેકેની ઉત્પત્તિ થવાથી તેમજ બહુલકમી આત્માઓ ઉત્પન્ન થવાથી તપ કરવું, આત્મહિતાર્થે કષ્ટ સહન કરવું, ધર્મ આરાધન કરવું–એ એમને ગમશે નહિ અને જિલ્લાના લુપી લેકે ખાવાપીવામાં જ આસક્ત રહેશે.
પંચેન્દ્રિયના વિષયમાં પ્રમત્ત એવા લોકોને આ અપૂર્વ ત્યાગ ધર્મ ગમશે નહિ જેથી અનેક પ્રકારે એને ડહોળવા પ્રયત્ન ચાલુ રહેશે. કાળક્રમે ભસ્મગ્રહ ઉતરતાં વિખવાદ એ છે થશે અને યુગપ્રધાનેને તેજોદય થતાં જૈનધર્મમાં નવીન જોમ અને જેશ ઉત્પન્ન થશે અને અંદર અંદરની આગ શાંત થઈ એયતા થશે.
Page #378
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૦ મું.
શ્રી આર્યસહસ્તી સૂરીશ્વરને સ્વર્ગવાસ પ્રભુ મહાવીરની ૧૧ મી પાટે શ્રી ગુણસુંદરસૂરિની યુગપ્રધાન તરીકે
પાટલિપુત્રમાં થયેલ સ્થાપના.
શ્રી આર્યસુહસ્તિ મહારાજનું અંતિમ ચોમાસું પાટલિપુત્રમાં હતું, જ્યાં તેઓએ જ્ઞાનના બળે પિતાને અંતિમ કાળ નજીક જાણી ચતુર્વિધ સંઘ સમક્ષ પ્રભુ મહાવીરની ૧૧ મી પાટે યુગપ્રધાન તરીકે પોતાના ૩૨ વર્ષના સહચારી શિષ્ય શ્રી ગુણસુંદરજીને સ્થાપ્યા. બાદ ટૂંક સમયમાં જ છઠ્ઠની તપશ્ચર્યા કરી સૂરિશ્રીએ ૧૦૦ વર્ષ, ૬ માસ ને ૬ દિવસનું આયુષ્ય પૂર્ણ કરી દેવગતિ પ્રાપ્ત કરી.
સૂરિશ્રી આર્ય સુહસ્તિના અંગે જૈન ગ્રંથકારોએ મહારાજા સંપ્રતિને ધર્મકાર્યો પૂરતો જ ઈતિહાસ સાંકળે છે. મહારાજા સંપ્રતિને લગતે જે ઇતિહાસ જૈન ગ્રંથમાં રજૂ થયો છે તેને આધાર અમને વીર નિર્વાણની પ્રથમ સદીથી મળતું આવ્યું છે. વિક્રમ સંવત્ ૧૧૭૪ માં શ્રી અભયદેવસૂરિજીને લખેલે ઈતિહાસ અને આ ગ્રંથમાં અતિ ઉપયોગી થઈ પડયો છે તેમ જ કાળગણનાને અંગે મુનિશ્રી કલ્યાણવિજયજીનો ગ્રંથ પણ અમને અતિ મહત્વતાદર્શક સમજાવે છે, જેના આધારે અમોએ કાળ ગણનનો હિસાબ લઈ મગધ સામ્રાજ્ય ઉપર મૈર્યવંશની સ્થાપનાને કાળ વીર નિર્વાણ ૨૧૦માં કહેતાં ઈ. સ. પૂર્વે ૩૧૭ માં દર્શાવ્યું છે. પરિશિષ્ટ પર્વ આદિ ગ્રંથમાં મૌર્ય સામ્રાજ્યની સ્થાપના વીર નિર્વાણ ૧૫૫ એટલે ઈ. સ. પૂર્વે ૩૭૨ માં બતાવવામાં આવી છે. વળી શ્રી આર્ય સુહસ્તિ મહારાજ અને આર્ય મહાગિરિ મહારાજની સંભેગી ગોચરીનો પ્રસંગ મહારાજા સંપ્રતિના રાજપિંડના કારણે અલગ થયાનું દર્શાવ્યું છે. પરંતુ યુગપ્રધાન પટ્ટાવળીમાં જણાવેલ વર્ષોની ગણત્રી “તિલ્યગાલી પઈન્નય ” ની રાજકાળગણના સાથે મેળવતાં વીરનિર્વાણ ૨૪૫ માં જ શ્રી આર્ય સુહસ્તિ યુગપ્રધાન થયા. જ્યારે મહારાજા સંપ્રતિને જન્મ ત્યારપછી
Page #379
--------------------------------------------------------------------------
________________
૩૨૬
સમ્રાટું સંપ્રતિ થએલ છે એટલે આ બન્ને વરતુઓમાં તફાવત આવે છે જેને તેડ પ્રાચીન ગ્રંથના આધારે નીચે પ્રમાણે મળી આવે છે કે “શ્રી આર્યમહાગિરિ મહારાજે વીરનિર્વાણ ૨૪૫ માં જિનકલ્પની તુલના કરનાર સાધુ તરીકે યુગપ્રધાનપદને નિક્ષેપ કરી યુગપ્રધાનપદ શ્રી આર્યસહસ્તી મહારાજને સુપ્રત કર્યું હતું. ત્યારપછી તેઓ વીરનિર્વાણ ૨૭૧ માં કાળધર્મ પામ્યા હતા. એટલે વીરનિર્વાણ ૨૫૭ માં મહારાજા સંપ્રતિના પૂર્વભવના રંક જીવને દીક્ષા આપી તે સમયે તેમનું અસ્તિત્વ હતું એમ સાબિત થાય છે. શ્રી આર્યસુહસ્તિ મહારાજ પ્રત્યે અતિશય પ્રેમ હોવાને કારણે શ્રી આર્યમહાગિરિ મહારાજ તેમની સાથે જ વિચારતા હતા. ' મહારાજા ચંદ્રગુપ્ત, મહારાજા બિંદુસાર અને મહારાજા અશોકના કાળ દરમ્યાનમાં મગધમાં ઉપરાસાપરી પલ દુકાળના અંગે રાજપિંડને યોગ બનેલ, જેના અંગે શ્રી આર્યમહાગિરિ અને શ્રી આર્યસુહસ્તિ મહારાજ વચ્ચે ભેગી ગોચરીમાં વિભક્તતા થઈ પણ શ્રી સંઘે વચ્ચે પડી પ્રયાસપૂર્વક બન્ને સમર્થ આચાર્યોની ગેચરી ફરીથી સંયુક્ત કરી. ઉપરોક્ત ઘટના મહારાજા સંપ્રતિના અંગે નજર સામે રહેવાથી અન્ય વિદ્વાનો દ્વારા કાંઈક સમજફેર લખાણ થયું સમજાય છે. આ હકીકતને અંગે અમોએ વિગતવાર ખુલાસો ગત પ્રકરણમાં રજૂ કર્યો છે.
Page #380
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૧ મું.
મગધ સમ્રાટ મહારાજા સંપ્રતિ
રાજ્યઅમલ. ઈ. સ. પૂર્વે ૨૩૫ થી ૨૦૩. વીર નિર્વાણુ ર૯૧ થી ૩૨૩, ( ૩૨ વ ) યુગપ્રધાન શ્રી ગુણસુંદરજી વીર નિર્વાણ ૨૪૧ થી ૩૩૫. ( ૪૪ વર્ષ)
મહારાજા અશાક ઇ. સ. પૂર્વે ૨૩૫ માં સખત ખીમારીથી પટકાઈ પથારીવશ થતાં તેમને પેાતાના અંતકાળ નજીક દેખાયા, એટલે સમ્રાટ અશેકે પેાતાના પાત્ર સ`પ્રતિને અવન્તીથી મગધ ખેલાવવા ખાસ પ્રતિનિધિ માકલ્યા, અને રાજ્યાજ્ઞા મુજબ મહારાજા સંપ્રતિ પોતાના કુટુંબ સહિત મગધ આવી પહેાંચ્યા. સમ્રાટે પાત્ર સ’પ્રતિના દર્શને અત્યંત સતાષ અનુભબ્યા, અને માવંશની કીર્તિ ઉપર સુવર્ણ કળશ ચઢાવનાર પાત્ર કરેલ ધાર્મિક કાર્યોની મહારાજાએ પ્રશંસા કરી. ટૂંક સમયમાં મહારાજાની માંઢગી અસાધ્ય થઈ પડી અને તેમણે ઇ. સ. પૂર્વે ૨૩૫ માં દેહત્યાગ કર્યો.
અશાકના અભિગ્રહ—
મહારાજા અશેાકની માંદગી સમયે રાજ્યખાના ઉપર અંકુશ મૂકવાની જરૂરિયાત યુવરાજ તરીકે મહારાજા સંપ્રતિને જણાઇ હતી, કારણ કે મહારાજા અશેાક મગધના ખજાનાના ઉપયાગ બદ્ધ ભિક્ષુક કુકુટરામને દાન દેવામાં કરી રહ્યા હતા.
આના અંગે માદ્ધ ગ્રંથ “ દિવ્યાવદાન ” ના ૨૯ મા અવદાનમાં નીચે પ્રમાણેના મહત્ત્વતાભર્યો ઉલ્લેખ મળી આવે છે કે જે ઉલ્લેખ મહારાજા સ'પ્રતિને મહારાજા અશોક પછી રાજ્યગાદી મળ્યાનું પ્રમાણભૂત ઠરાવે છે.
“ રાજા અાકે માદ્ધ સંઘને સેા કરાડ સુવણૅ મહેારનુ દાન દેવાની ઇચ્છા બતાવી અને તે મુજબ તેણે દાન આપવું શરૂ કર્યું. ૩૬ વર્ષના રાજ્યામલ દરમિયાનમાં અશેકે ૯૬ કરાડ સુવ ણુ મહારનું દાન તા દઇ દીધું હતું, તે પણુ જ કરાડનું દેવું ખાકી હતું. ખાદ
Page #381
--------------------------------------------------------------------------
________________
૭૨૮
સમ્રાટ સંપ્રતિ અશોક બીમાર પડ્યો, અને જિંદગીને ભરોસો ન લાગવાથી આ દાનવીર રાજવીએ બાકી રહેલ ચાર કરોડનું દાન પૂરું કરવા અર્થે ખજાનામાંથી કુર્કટરામ ભિક્ષુકને દ્રવ્ય મોકલવાની શરૂઆત કરી. આ સમયે રાજ્યપાત્ર સંપ્રતિ યુવરાજપદ ઉપર હતો. તેને મંત્રીઓએ અશોકની દાનવૃત્તિની હકીકત સમજાવતાં કહ્યું કે-હે રાજન ! રાજા અશોક હવે થોડા દિવસના અતિથિ છે તેઓ કુર્કટરામને વિપુલ દ્રવ્ય મેકલી રહ્યા છે તે જતું અટકાવવું જોઈએ, કારણ કે રાજ્યખજાનો એ તે રાજાઓનું બળ છે.” મંત્રીઓના સૂચનથી યુવરાજે ખજાનચીને દ્રવ્ય આપવાને નિષેધ કર્યો. આ ઉપરથી અશોક રાજા પોતાના સુવર્ણના જન પાત્રો કુર્કટરામ તરફ મેકલવા લાગ્યા. બાદ અશેકના જનાથે ક્રમશ: શિપ, લેહ અને માટીના વાસણ આવ્યાં તેને પણ તેણે દાનમાં આપી દીધાં.
ઉપર પ્રમાણેના અંકુશથી રાજા અશોકના હાથે દાન દેવા અર્થે અંકુશમાં આવી પડ્યા ત્યારે રાજા ઘણે વિરક્ત થયે અને મહાજનને એકત્ર કરી તેણે પૂછયું કે-“હે મહાજન ! તમે કહો કે આ સમયે પૃથ્વી ઉપર સત્તાધીશ કોણ ગણાય?' મહાજને કહ્યું કે-આપ જ પૃથ્વી ઉપર ઈશ્ચરાવતારી રાજા છે.” ત્યારે આંખમાંથી વહેતા અશ્રપ્રવાહ વચ્ચે અશોકે કહ્યું કે-“તમે દાક્ષિણ્યતા રાખી જૂઠું કેમ બોલો છો ? હું તે રાજ્યભ્રષ્ટ રાજા ગણાઉં છું. હમણાં મારો અધિકાર માત્ર અર્ધા મુલક ઉપર ગણાય.” આમ કહી તેણે પિતાની નજીક ઉભેલા મનુષ્યને બોલાવી પિતાને અર્થે મુલક કુર્કટરામને ભેટ આપવાનું જણાવ્યું.
ભિક્ષુક સંઘ માટે આ દાન આખરી દાન હતું કે જે દાન સર્વે ભિક્ષુકોએ (આખા સંઘમાં) વહેંચી લીધું.
મહારાજા અશોક પછી મગધની રાજ્યગાદી તેના ઉત્તરાધિકારી વારસ પત્ર સંપ્રતિએ પ્રાપ્ત કરી કે જેણે ગાદી ઉપર આવતાં અમાત્યની સલાહ અનુસાર ચાર કરોડ સુવર્ણમહોર ખજાનામાંથી ચૂકવી ભિક્ષુક સંઘને અર્પણ થએલ પૃથ્વી છોડાવી. બાદ તેને રાજ્યાભિષેક થયો.” રાજ્યપ્રાપ્તિને અંગે પ્રાચીન જૈન ગ્રંથમાંથી પણ નીચે પ્રમાણે પુરાવાએ મળી આવે છે. “બૃહત્કલપચૂણી ” જણાવે છે કે –
किं काहिसि अंधओ रजेणं कुणालो भणति । मम पुत्तोत्थि संपत्ति नाम कुमारो दिन्नं रजं ॥
बृहत्कल्पचूर्णी । २२। તેવી જ રીતે “ કલ્પરિણાવળી ” માં નીચે પ્રમાણે જણાવે છે –
तस्य सुतः कुणालस्तनंदनस्त्रिखंडभोक्ता संप्रतिनामा भूपतिरभूत् जातमात्र एव पितामहदत्तराज्यः॥ .
corriટી / !
Page #382
--------------------------------------------------------------------------
________________
૩૨૯
મગધ સમ્રાટુ મહારાજા સંપ્રતિ તે જ પ્રમાણે મત્સ્યપુરાણમાં પણ નીચે પ્રમાણે ઉલ્લેખ મળી આવે છે.
षत्रिंशन्तु समा राजा भविताऽशोक एव च । सप्पति ( संप्रति ) दश वर्षाणि तस्य नप्ता भविष्यति ॥
મસ્યપુરાણ કથા, ૨૭૨! આ પ્રમાણે જેન ગ્રંથ, મત્સ્યપુરાણ જે પિરાણિક ગ્રંથ અને દિવ્યાવદાન જેવા બૌદ્ધ ગ્રંથમાં જણાવ્યા પ્રમાણે મહારાજા અશોક પછી મગધ સામ્રાજ્યની રાજગાદી મહારાજા સંપ્રતિને પ્રાપ્ત થઈ. સંપતિને રાજ્યાભિષેક–
મહારાજા સંપ્રતિને રાજ્યાભિષેક અતિશય મહત્સવપૂર્વક ઉજવાયે, કારણ કે આ સંસ્કારી સમ્રાટે અવન્તીપતિ મહારાજા તરીકે સુંદર કીર્તિ સંપાદન કરી હતી, એટલું જ નહિ પણ તેણે સ્વર્ગસ્થ સૂરીશ્વર શ્રી આર્યસુહતી મહારાજના ઉપદેશામૃતને કારણે ભારતને જૈન મંદિરમય તેમ જ જૈન ધર્માનુયાયી બનાવવા પ્રબળ પુરુષાર્થ આદર્યો હતો. તેમના આ કાર્યમાં તેમને ચારે દિશાએથી સુંદર સહકાર મળે હતે.
આ પ્રભાવશાળી મહારાજાને ભારતવર્ષના સામ્રાજ્યની પ્રાપ્તિ થાય અને તેના યોગે ભારતવર્ષના ગામોગામ જૈનમંદિરોની સ્થાપના કરી જેનધર્મની વિજયપતાકા ફરકે એ સુખદ પ્રસંગ જેવા શ્રીમદ્દ ઉપકારી આર્ય સુહસ્તિસૂરીશ્વરજી વિદ્યમાન રહ્યા નહિ. સૂરીશ્વરજીએ પોતાના દીક્ષિત શિષ્ય શ્રી ગુણસુંદરજીને યુગપ્રધાનપદ અર્પણ કરતાં મહારાજા સંપ્રતિના ધર્મપ્રભાવિક કાર્યો ઉપર દેખરેખ રાખવાની તેમજ સલાહ-સૂચના આપવાની ખાસ ભલામણ કરી હતી. શ્રી ગુણસુંદરજી પણ મગધ રાજ્યકુટુંબના સંબંધમાં તેમ જ ખુદ સમ્રાટું સાથે ગાઢ પરિચયમાં આવેલ હોવાથી તેઓ સમ્રા ઉપર પોતાના સ્વર્ગસ્થ ગુરુદેવ એટલે જ ધર્મપ્રભાવ પાડી શકયા હતા.
Page #383
--------------------------------------------------------------------------
________________
મરણુ ૧૨ સુ.
મહારાજા સંપ્રતિની પૂર્વે થએલ મા
સમ્રાટ્ સ’પ્રતિની નેપાળ આદિ પૂ`પ્રાંતા ઉપર ચઢાઇ ( ઇ. સ. પૂર્વે ૩૩૨) સામ્રાજ્યના મહારાજા અશેાક સુધીના રાજવીઓએ પૂર્વ પ્રદેશેા જીત્યા ન હતા; કારણ કે આ પ્રદેશા પહાડી હતા. વળી નેપાળની રાજધાનીનું શહેર એવા તા ડુંગરાળ પ્રદેશેાની વચમાં આવેલ હતુ કે જ્યાં જવામાં જિંદગીનું જોખમ હતુ. રસ્તા સાંકડા અને ખીણ્ણા એવી તા ઊંડી અને ભયાનક હતી કે તે રસ્તે જતાં જો એકાદ સ્થળેથી પગ લપસે તે શરીરના સૂક્ષ્મમાં સૂક્ષ્મ અવયવાના પણુ ખુડદા થઇ જવાના ભય રહેતા. આ કારણને અંગે કાઇ પણ રાજ્યસત્તાએ નેપાળના પ્રદેશ ઉપર ચઢાઈ કરવા નજર દેાડાવેલી નહિ. આ પ્રદેશે! એટલા બધા તે આબાદ અને ખજાનાથી ભરપૂર હતા કે તેના રાજ્યખજાનાની ગણત્રી રાજ્યકુટુંબથી પણ થતી ન હતી. આવી પરિસ્થિતિના અંગે આજે પશુ આ નેપાળ પ્રદેશનું રાજ્ય અજેય અને રાજ્યખજાનાથી ભરપૂર રહ્યું છે. તેના રત્ન અને સુવર્ણ ભંડારા તા જગવિખ્યાત બન્યા છે. વિદેશી મુસાફા આનુ વર્ણન કરતાં કહે છે કે ‘ નેપાળના રાખજાના કુબેરભંડારી જેવા ધન, રત્ન અને સુવર્ણ થી ભરપૂર છે.
'
વળી નેપાળ કસ્તૂરી અને અખરની કિંમતી પેદાશને કારણે પણ જગતની ચારે દિશાએ પ્રસિદ્ધિ પામ્યુ છે. આ કસ્તૂરીની પેદાશ કસ્તૂરીમૃગ નામના મૃગાની ફ્રુટીમાં થાય છે અને આવા કસ્તૂરીમૃગા આ પ્રદેશમાં સેંકડાની સંખ્યામાં મળી આવે છે.
ભારતના વેપાર નેપાળ, તિબેટ અને ખાટાનના માર્ગે ચીન સામ્રાજ્ય સાથે જીસકી માગે સંકળાયેલ હતા કે જેના લીધે ચીનથી માંડી સિન્ધ-સાવીર સુધી પાઠા ને પાઠે દિનપ્રતિદિન આવતી ને જતી. પૂર્વ પ્રાંતાથી લગાવી પશ્ચિમાત્તર માંતા સુધી ભારતના વેપાર સુંદર રીતે વિસ્તારને પામ્યા હતા. નેપાળ, તિબેટ અને ખાટાનના પ્રદેશે! જો ભારત સામ્રાજ્યમાં ભળી જાય તા ભારતના વેપાર પૂર્વ અને પશ્ચિમ માગે
Page #384
--------------------------------------------------------------------------
________________
કલીફોનીયા
શ્રેષ્ઠ છે
ઈજીપ્ત
un
राणा समुद्र
Ist
શ્રી મહેાય પ્રેસ-ભાવનગર,
| ન
ખશિયા ઈ. तु स्तान
અાનિસ્તાન
બ વિસન
વર્ડસ્તાન
ખોડાન
13
શી ધુબા
साम्रान्य
સમ્રાટ્ સ પ્રતિનું સામ્રાજ્ય દર્શાવનારો નકશે.
જ્યાં જ્યાં આંધ્રા દેખાય છે ત્યાં ત્યાં સમ્રાટ્ સપ્રતિની આણુ ફરતી હતી.
સમ્રાટ્ સ પ્રતિ
Page #385
--------------------------------------------------------------------------
Page #386
--------------------------------------------------------------------------
________________
સમાય્ સંપ્રતિની નેપાળ આદિ પૂર્વ પ્રાંત ઉપર ચઢાઈ
૩૩૧ સારી રીતે વિકાસ પામે અને રાજ્યની આવકમાં પણ સારા પ્રમાણમાં વૃદ્ધિ થાય, ભારતની પ્રજા પણ સમૃદ્ધિવાન બને અને સાથે સાથે જૈનધર્મને ફેલાવે પણ આ પ્રદેશમાં સારી રીતે કરી શકાય. આ પ્રમાણે મહારાજાએ દીર્ધદષ્ટિથી વિચાર કરી લશ્કરી સરંજામ સાથે નેપાળ ઉપર ચઢાઈ કરવા નિશ્ચય કર્યો. મગધ સામ્રાજ્ય પર પોતાના પ્રતિનિધી તરીકે કાકા દશરથને રાજ્યવહીવટ સુપ્રત કરી, પોતાની સરદારી નીચે નેપાળ પર ચઢાઈ કરી.
આ કાળે નેપાળની રાજગાદી ઉપર મહારાજા સ્થકે નામે રાજા રાજ્ય કરતે હતે કે જે સૂર્ય ઉપાસક, ગબ્રાહ્મણપ્રતિપાળ અને પશુધનને ખાસ રક્ષક હતે.
ભાગ્યાત્મ સંપ્રતિના નશીબમાં વિજય જ નેંધાએલ હોવાથી તેને નેપાળ જે પહાડી પ્રદેશ જીતવામાં પણ સફળતા મળી કે જે પહાડી પ્રદેશ છતા મુશ્કેલ હતે. નેપાળનરેશ સ્થકોએ પિતાની હાર કબૂલી. સંપતિએ સ્થકને માનપૂર્વક ગ્ય વર્ષાસન બાંધી આપ્યું ને તેને કુટુંબ સહિત રાજધાનીમાં રહેવાની છૂટ આપી પોતે નેપાળ પ્રદેશને કબજો લીધે. મહારાજા સંપ્રતિના હાથમાં વિજેતા રાજવી તરીકે નેપાલને અખૂટ ધનભંડાર આવ્યું.
મહારાજા સંપ્રતિએ અહીંના પ્રખ્યાત નિગ્લીવ તથા રૂમીડીઆઈ જેવા તીર્થક્ષેત્રની મુલાકાત લીધી, કારણ કે આ બને તીર્થક્ષેત્ર ધર્મસ્થાને તરીકે પ્રસિદ્ધિ પામ્યાં હતાં.
મહારાજાએ મુખ્ય રાજધાનીમાં કેટલાંક વર્ષો વહી રાજ્યવ્યવસ્થા સંભાળી અને તેમણે પિતાના જમાઈ દેવપાળની નેપાળના સૂબા તરીકે નિમણુક કરી.
આ પ્રદેશ જીતવામાં મહારાજા સંપ્રતિનું ધ્યેય ધર્મપ્રચારનું હોવાથી મહારાજાએ સુરક્ષિત સ્થળે નવી રાજધાની વસાવી ત્યાં મંદિરે, ઉપાશ્રયે, દાનશાળાઓ, ગશાળાઓ ઈત્યાદિ બંધાવ્યાં. આ રાજધાનીના નવા સ્થળને મહારાજાએ નેપાળના જૈનધર્મ પ્રચારનું કેન્દ્રસ્થાન બનાવ્યું. બાદ તેમણે અવન્તીથી ધર્મોપદેશકને અહીં બોલાવ્યા અને જેધર્મને પ્રચાર ખુબ જોસભેર ચાલુ કર્યો.
મહારાજા તિબેટ અને ખાટાન તરફ –
નેપાળ પર વિજય પ્રાપ્ત કર્યા બાદ સમ્રા સંપ્રતિએ નેપાળના પહાડી સિન્યના બળે તિબેટ અને ખેટાનના પહાડી પ્રદેશો ઉપર ચઢાઈ કરી. આ પહાડી પ્રદેશોના તિબેટ અને બેટાન સુધીના ગુપ્ત માર્ગને જાણકાર નેપાળી ઝનૂની, કુકરીબાજ લડવૈયાઓના બળે મહારાજા સંમતિએ તિબેટ પણ જીત્યું. આ તિબેટના રાજવીએ પણ મહારાજા સંપ્રતિનું આધિપત્ય સ્વીકાર્યું અને વિજેતા રાજવી તરીકે નજરાણામાં કિંમતી રત્નભંડાર અને રાયખજાને અર્પણ કર્યો. સમ્રાટે
Page #387
--------------------------------------------------------------------------
________________
૩૩૨
સમ્રાટું સંપ્રતિ. પિતાની સાથે રાખેલ ધર્મપ્રચારકોને અહીં પણ ગોઠવ્યા અને ધર્મપ્રચાર કરી નવાં દેવમંદિરે, ઉપાશ્રયે વિગેરે બંધાવી આપ્યાં.
મહારાજાએ તિબેટમાં બરાબર વ્યવસ્થા જાળવવા સામ્રાજ્યના પ્રતિનિધિઓને તિબેટના રાજ્ય દરબારમાં મૂકી, આ જ પહાડી લશ્કરની મદદથી ખોટાન ઉપર ચઢાઈ કરી. અહીં પણ મહારાજાને જીત મળી. ખેટાનના રાજાએ સમ્રાટ્ સંપ્રતિની આજ્ઞા કબૂલી અને સંધિ કરી.
મહારાજાના હાથમાં નેપાળથી લગાવી ખટાન સુધીના પૂર્વ રાજ્યને કસ્તુરી અને અંબરનો કિમતી ભંડાર હસ્તગત છે. કસૂરી અને અંબર એ બંને વસ્તુઓ મનુષ્યને અખૂટ શક્તિ આપનારી ગણાય છે અને તેને વેપાર જગતમાં ચારે દિશાએ ચાલે છે. આ ચીજોની પેદાશ ઉપર પણ મહારાજાની સત્તા આવી. ખેટાન સુધીના આ પ્રદેશની છતથી મગધ સામ્રાજ્યની આવકમાં ઘણું જ સારો વધારો થયો અને વેપારનો પણ સારા પ્રમાણમાં વિકાસ થયે.
મહારાજાએ ધર્મ પ્રચાર અર્થે ખોટાનના મુખ્ય શહેરને ધાર્મિક પ્રચારનું કેન્દ્રસ્થાન બનાવી ઉપદેશકદ્વારા ત્યાંથી ધર્મપ્રચારની શરૂઆત કરી. ધાર્મિક દઢતાને માટે નેપાળ અને તિબેટની જેમ અહીં પણ દેવમંદિર અને ઉપાશ્રયે બંધાવી આપ્યાં.
પૂર્વ હિંદના આ ત્રણે રાજવીએ અસલ ક્ષત્રિય લિચ્છવી જાતિમાં જ જન્મેલા હતા કે જેનું મૂળ વૈશાલીમાં ગણાતું હતું. પ્રભુ મહાવીરના નિર્વાણ પૂર્વે આ નેપાળનું રાજ્ય મૈર્યવંશીય પહાડી રાજાઓના હાથમાં હતું, એ પ્રમાણેની નોંધ પ્રાચીન ગ્રંથોમાં મળી આવે છે એટલે આ કાળે પણ મહારાજા સંપ્રતિએ નેપાળ, તિબેટ ને બેટાનનાં રાજ્ય જીત્યા પછી પણ તે રાજ્યની પ્રજાને તેમ જ રાજાને જરા પણ હેરાન કર્યા ન હતા તેમ જ વધુ પડતો રાજ્યઅંકુશ પણ મૂક્યો ન હતો. સબબ મહારાજા સંપ્રતિ પણ લિચ્છવી જાતિના ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થએલા રાજવી હતા. આ પ્રદેશના લિચ્છવી કુત્પન્ન રાજવીઓને મહારાજાએ પિતાના કુટુંબી તરીકે માનની દષ્ટિએ જોઈ તેઓનું બહુમાન સાચવ્યું હતું.
ગતમબુદ્ધના દ્ધધને પ્રચાર તેના નિર્વાણ બાદ આ પહાડી પ્રદેશના માર્ગે જ પૂર્વ ચીન સુધી પ્રવર્તમાન થયે હતે. ચીનથી દૂર દૂર પ્રદેશના ધર્માત્માઓ ૌતમબુદ્ધની જન્મ અને નિર્વાણભૂમિનાં દર્શન માટે યાત્રાળુઓ તરીકે આવતા હતા. વળી બદ્ધધર્મના પ્રચાર અર્થે માત્ર પૂર્વ વિભાગની જ સરહદ ખુલ્લી હવાને લીધે અને આ પ્રદેશના રાજવીઓને બોદ્ધસાધુઓએ બ્રાદ્ધધમી બનાવવામાં સફળતા મેળવેલ હોવાના અંગે ઉપરોક્ત પ્રાંતમાં બૌદ્ધધર્મનો પ્રચાર સારા પ્રમાણમાં ચાલુ થયે હતો. તિબેટ, ખોટાન અને ચીનનાં મેટાં શહેરમાં બદ્ધમઠે અને સાધુઓનાં ટોળે ટોળાં નજરે પડતાં હતાં.
* આ હકીકત અમે અગાઉના પ્રકરણમાં સાબિત કરી ગયા છીએ.
Page #388
--------------------------------------------------------------------------
Page #389
--------------------------------------------------------------------------
________________
સમ્રાટ સપ્રતિ Booooooooooo
નેપાળરાજગુરુ શ્રી વિજયશાંતિસૂરીશ્વરજી
વર્તમાન નેપાળનરેશે પ્રાચીન ઇતિહાસનું સ્મરણ કરી આ સૂરીશ્વરજીને પોતાના રાજ્યગુરુની પદવી અર્પણ કરી છે.
આનંદ પ્રેમભાવનગર,
Page #390
--------------------------------------------------------------------------
________________
સમ્રાટ્ સંપ્રતિની નેપાળ આદિ પૂર્વ પ્રાંતા પર ચઢાઇ
૩૩૩
એકંદરે કહેવાના સારાંશ એ છે કે આ કાળે તિબેટ અને ખાટાન પ્રદેશના રૂપિયે પંદર આની ભાગ તેમ જ નેપાળના રૂપિયે પાંચ આની ભાગ ઐદ્ધિધમી બન્યા હતા, જેમાં ચીન જેવા વિશાળ વસ્તીવાળા પ્રદેશે પૂર્ણ સાથ આપ્યા હતા. એટલે આ કાળે આ ભૂમિને આપણે ઔદ્ધધર્મ ભૂમિ તરીકે વર્ણવીએ તા અયેાગ્ય નહિ ગણાય.
આબુના પહાડી પ્રદેશેામાં વિચરતા રાજ્યગુરુ શ્રીમદ્ શ્રી શાંતિવિજયજી મહારાજ કે જેએ ભારતના અનેક રાજા-મહારાજાઓનું ધર્મ ગુરુ તરીકેનુ બિરુદ પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થયા છે તેઓને વર્તમાન નેપાળનરેશે પણ પાતાના રાજ્યના ધર્મગુરુનું પદ અર્પણુ કર્યું છે. પ્રાચીન કાળથી એટલે મહારાજા સંપ્રતિના રાજ્યામલ દરમ્યાનથી નેપાળનું રાજ્યકુટુંબ અને પ્રજા જૈનધર્મને અનુસરનારી હતી જેને અંગે વર્તમાન નરેશે પણ તેવી જ માનની દૃષ્ટિએ જોઇ પાતાના પૂર્વજોની કીતિ અમર કરી છે.
X
ચીનની ઐતિહાસિક દિવાલ—
મહારાજા સંપ્રતિની ખાટાન આદિ પ્રદેશેાની જીતથી ગભરાઇ ચીન જેવા વિશાળ દેશના શહેનશાહ સીઘુવાંગને સમ્રાટ્ સ ંપ્રતિની ચીન ઉપર ચઢાઇની ધાસ્તી લાગી. પરિણામે તેણે તિબેટની સરહદથી લગાવી ચીનની સરહદ સુધીના પ્રદેશમાં એક કિલ્લેખ ધ મજબૂત દિવાલ માંધવાનું કામ હાથ ધર્યું, જેથી તિબેટથી ચીન આવવાના રસ્તા ઉપર કુદરતી પ્રતિબંધ રહે, આ દિવાલના આંધકામ પાછળ લગભગ ચાર લાખ કારીગરો રાત્રિદિવસ કામ ઉપર રીચા હતા. કામ કરનારાઓ ઉપર એટલે તેા કડક રાજ્યામલ હતા કે તેમાં વખતે કાઇ કામ કરવામાં ઢીલે। દેખાતા તા તેને દાખલે બેસાડવા ખાતર ત્યાં ને ત્યાં જ દેહાંત દંડની સજા કરવામાં આવતી. આ પ્રમાણે ચીનના શહેનશાહે લગભગ ત્રણથી ચાર વર્ષના ગાળામાં તિબેટથી ચીન જવાના ખુસકીમાર્ગ સદંતર બ ંધ કર્યો.
X
X
X
મહારાજા સંપ્રતિની હૃદયભાવના ખાટાન સુધીના પ્રદેશની જીત પછી સંતાષાઇ અને તેણે ચીન ઉપર આક્રમણ કરવાનું માંડી વાળ્યુ; કારણ કે એ પ્રદેશ ભારતના પ્રદેશોથી ભિન્ન જાતના અને માંસાહારી હતા.
કે
X
X
તુર્કસ્તાનના પ્રદેશા ઉપર ચઢાઇ—
મહારાજા સ’પ્રતિને પેાતાના પહાડી વિજયી લશ્કરની મદદથી એશિયા માઇનારમાં આવેલ તુર્કીસ્તાનના મધ્યમાં જ્યાં તાસકદ, સમરકંદ અને મ શહેરા આવેલાં છે તે પ્રદેશેા સુધીના પ્રાંતા જીતવાની ઇચ્છા થઇ આવી, કારણ કે આ પ્રાંતા અત્યંત ફળદ્રૂપ હતા.
મહારાજાએ ખાટાન સુધીના પ્રદેશેા ઉપર મજબૂત રાજ્યમ દાખસ્ત કરી, ત્યાં પેાતાના પ્રતિનિધિ રાખી, પોતે નેપાળ આવ્યા. ત્યાં થોડા સમય વિશ્રાંતિ લઇ લશ્કરી સુંદર ખળ
Page #391
--------------------------------------------------------------------------
________________
૩૩૪
સમ્રાટ્ સંપ્રતિ
સહિત મહારાજાએ તુર્કસ્તાનના ઉપરાક્ત પ્રદેશા ઉપર ચઢાઇ કરી. અહીં પણ મહારાજાને વિજય મળ્યો અને અહીં સુધીનું ક્ષેત્ર ભારતના વેપાર અને ધર્મપ્રચાર અર્થે ખુલ્લું કર્યું.
મહારાજાએ તુર્કસ્તાનના રાજવી સાથે સંધી કરી અને તેણે પણ સમ્રાટ્ સંપ્રતિનુ આધિપત્ય કલ રાખ્યું. સમ્રાટ્ સંપ્રતિને નજરાણામાં કિંમતી રત્નભંડાર અને ઘણી જ સારી રાજ્યલક્ષ્મી પ્રાપ્ત થઈ.
આ પ્રમાણે પૂર્વોક્ત પ્રદેશેાને છતી મહારાજાએ મગધ ન જતાં અવન્તી તરફ઼ે પ્રયાણ કર્યું
સ’પ્રતિએ પૂર્વ પ્રદેશાને જીતવા પાછળ અને ત્યાંની વ્યવસ્થા સાચવવામાં લગભગ પાંચેક વર્ષોં એ પ્રદેશામાં પસાર કર્યાં હતા, છતાં રાજ્યાજ્ઞાનું પાલન રાજ્યદરખારેથી નિયમિત ચાલુ રહેતુ. આના અંગે ખાસ અમાત્યાની ગાઠવણ પણ કરવામાં આવી હતી.
X
X
X
અનાય પ્રદેશામાં ધમ પ્રચાર
જૈન ધર્મના પ્રચાર માત્ર ભરતખ’ડમાં જ કર્યાં એટલું જ નહિ પરંતુ મહારાજાએ યુરોપ અને અમેરિકા સુધી ધર્મપ્રચાર કર્યાં હતા અને ત્યાં આગળ પણ જૈન મંદિરા બંધાવ્યાં હતાં, જેના પૂરાવાઓ અમા નીચે પ્રમાણે રજૂ કરીએ છીએ.
""
જૈનાચાર્યાં તેમજ પ્રભાવિક પુરુષાએ પ્રમળ પુરુષાથી પ્રયત્નાવડે જગતભરમાં જૈન ધર્મના પ્રચાર કર્યા હતા. “ શત્રુંજય મહાત્મ્ય માં લખ્યું કે વિ. સંવત્ ૧૦૮ માં જાવડશાહે શત્રુજયના ઉદ્ધાર કર્યો, અને ત્યાં તેણે જે પ્રતિમા સ્થાપન કરી તે પ્રાચીન પ્રતિમા અફઘાનીસ્થાનના યવન પ્રદેશમાંથી પ્રાપ્ત થઈ હતી.
ભાગેાલિક વર્ણનથી સમજાય છે કે ઉપરાક્ત અને દેશાની સરહદના સબંધ સ ંકલિત હતા. ‘ અષ્ટાપદ ’ આદિ મહાન્ તી જો કે અત્યારે આપણને ઉપલબ્ધ થઇ શકતાં નથી તા પણ શાઅદ્વારા એક એવું અનુમાન થઇ શકે છે કે પ્રાયે તે મહાન્ તીથ હિમાલયના પ્રદેશના અંતર્ગત વિભાગમાં હાવું જોઇએ.
ઈતિહાસ તરફ દષ્ટિપાત કરતાં સમજાય છે કે સ`પ્રતિ નરેશની વિનતિથી આચાર્ય શ્રી આર્ય સુહસ્તિસૂરિએ પાતાના ઘણા શિષ્ય સંપ્રદાયને અનાર્ય દેશેામાં જૈન ધર્મના પ્રચાર અર્થે માકલ્યા હતા. ખાદ યુગપ્રધાન શ્રી ગુણસુંદરજીએ પણુ મહારાજા સ’પ્રતિની વિનતિથી તે પ્રમાણે ધર્મ પ્રચાર ચાલુ રાખ્યા હતા.
તેઓએ અરબસ્તાન, અઘાનીસ્થાન, તુર્ક સ્થાન, ઈરાન, તિબેટ, ચીન, બ્રહ્મદેશ, આસામ, લંકા, આફ્રિકા અને અમેરિકા સુધી ઉપદેશકા માકલી જૈન ધર્મના પ્રચાર કર્યાં હતા. બલકે ઉપરાક્ત દેશેામાં કેટલેક સ્થળે જૈન મંદિર પણ બધાવ્યાં હતાં. ખાસ
Page #392
--------------------------------------------------------------------------
Page #393
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન જૈન પ્રતિમા.
આસ્ટ્રીયા હંગરીના ખુદાપેસ્ટ શહેરમાં ખાદકામ કરતાં મળી આવેલ આ પ્રતિમા બહુધાએ સમ્રાટ્ સ'પ્રતિના સમયની સમજાય છે.
Le
સમ્રાટ્ સંપ્રતિ
relie
અમેરિકામાં ખાદકામ કરતાં પ્રાપ્ત થયેલ તાંબાને સિદ્ધચક્રને ગટ્ટો અને ખ'ડિત પ્રતિમાના અવયવા.
શ્રી મહાદ્ય પ્રેસ–ભાવનગર.
Page #394
--------------------------------------------------------------------------
________________
સમ્રાટ્ સંપ્રતિની નેપાળ આદિ પૂર્વ પ્રાન્ત પર ચઢાઈ
૫ નેધવા લાયક બાબત એ છે કે આ કાળ સુધી મહમદ ઇસા અને મહમદ પૈગમ્બરને જન્મ પણ થયા ન હતા. ત્યારે હતું શું?
- આર્ય અને અનાર્યો સર્વે મૂર્તિપૂજામાં માનતા હતા. આ કાળે જૈન ધર્મનું પાલન કરનારની સંખ્યા લગભગ ચાલીસ કરોડની હતી.
આ સમયને ધાર્મિક પ્રચાર એટલે સંગીન અને વિસ્તૃત હતું કે તેના પરિણામસ્વરૂપ વિકમની ચાદમી શતાબ્દિ સુધી યુરોપમાં પણ મૂર્તિપૂજા વિદ્યમાન હતી. ઓસ્ટ્રીઆ અને અમેરિકામાં તે ભૂમિનું ખેદકામ કરતાં અત્યારે પણ જિનમૂર્તિઓ નીકળી રહી છે. અહીં સામે રજૂ કરવામાં આવેલું ચિત્ર અંતિમ તીર્થકર શ્રી મહાવીર સ્વામીનું છે કે જે મૂર્તિ હમણાં જ ઓસ્ટ્રીઆ અંતર્ગત હંગરી પ્રાંતના બુડાપેસ્ટ નગર નજદિક એક બગીચાનું ખેદકામ કરતાં ખેડૂતને પ્રાપ્ત થઈ છે. તેવી જ રીતે અમેરિકામાં ખેદકામ કરતાં સિદ્ધચક્રના ગટ્ટાઓ તેમજ પ્રાચીન ખંડિત મૂર્તિના અવય પ્રાપ્ત થયા છે, જેનું ચિત્ર પણ અહીં દાખલ કરવામાં આવ્યું છે. તે જ પ્રમાણે મેંગેલીયામાં પણ મૂર્તિપૂજા-પ્રચારના પુરાવાઓ પ્રાપ્ત થયા છે. સીઆમ દેશના પહાડ પર અત્યારે પણ જેન મંદિર વિદ્યમાન છે. ઉપરોક્ત પ્રત્યક્ષ પ્રમાણુથી સિદ્ધ થાય છે કે પૂર્વકાળમાં જેન ધર્મને પ્રચાર સારા કે વિશ્વમાં હતો.
અત્યારે પણ સંશોધનની પ્રવૃત્તિ જનાપૂર્વક વધારવામાં આવે તે જગવ્યાપી જૈન શાસનના સંશોધનમાં અલભ્ય અને અનેરો પ્રકાશ પડે.
મુંબઈ સમાચારના તા. ૪ થી ઑગસ્ટ ૧૯૩૪ના અંકમાં “જેની ચર્ચા” ના મથાળા નીચે એક યુરોપીય યાત્રિકે પોતાનું નિવેદન રજૂ કર્યું છે.
અમેરિકા અને માંગેલી આ દેશોમાં એક સમયે જેનોની વસ્તી હતી, જેનું પ્રમાણ આજે પણ ત્યાં જમીનનું ખેદકામ કરતાં જેન મૂર્તિના ખંડિત અવયે મળી આવે છે તે છે.” વિશેષમાં આ લેખક મહાશય ત્યાંસુધી જણાવે છે કે “મને શંકા રહે છે કે જેનું મહાવિદેહ ક્ષેત્ર આ વખતે આ ભૂમિ ત ન હોય કે જ્યાંથી ભારતમાં લેકેનું આવવું થયું હોય ! ”
જૈન શાસન ઉપર પ્રભુ વરના નિર્વાણ સમયે બેઠેલ ભસ્મગ્રહના પ્રભાવે ૨,૫૦૦ વર્ષમાં જૈન ધર્મ જગભરના ધર્મોમાં કેટલે પછાત પડ્યો છે તેના આંકડાઓ અમે નીચે મુજબ ટાંકી બતાવીએ છીએ. ઉપરોક્ત આંકડાઓમાં ખૂબી તે એ છે કે પ્રભુ મહાવીરના
* બાબુ કૃષ્ણલાલ બેનરજી પ્રાચીન સંશોધનમાં જણાવે છે કે પૂર્વે ભારતમાં ૪૦ કરોડ જેને હતા. આ ધર્મ અતિ પ્રાચીન છે. તે ધર્મના સર્વે નિયમો ઉત્તમ હોવાથી તે દ્વારા દેશને અત્યંત લાભ થયો છે.
* મહાવિદેહક્ષેત્ર સંબંધી આવું મંતવ્ય તે યાત્રિકે જાહેર કર્યું છે. આ મંતવ્યને અમો સંમત છીએ એમ માની લેવાની જરૂર નથી.
-લેખક
Page #395
--------------------------------------------------------------------------
________________
૩૩૬
સમ્રાટ્ સંપ્રતિ જીવનકાળ દરમ્યાનમાં થએલ ગૅતમ બુદ્ધ કે જેઓ દ્ધ ધર્મના સ્થાપક હતા તેમના માંસાહારી સિદ્ધાંતને અંગે ભારતે તેને લેશમાત્ર સાથ ન આપે પરંતુ આ ધર્મ માંસાહારી સિદ્ધાંતેને અંગે તિબેટ, બોટાન અને ચીન તરફ પ્રસર્યો હતો. તે પ્રદેશની પ્રજા બહુધા દરિયાકિનારે વસેલી હોવાથી માંસાહારી હતી. તે લેકેએ ગૌતમ બુદ્ધના સિદ્ધાંતે સ્વીકાર્યા અને તેના બે ધર્મ આ પ્રદેશમાં પ્રસર્યો. ૨,૫૦૦ વર્ષમાં તેને અનુયાયીઓની સંખ્યા આજે જગતભરના ધર્મોમાં પ્રથમ પંક્તિમાં આવે છે, જ્યારે
અહિંસા પરમો ધર્મ ના શ્રેષ્ઠ કોટીના તત્વવાળા જૈન ધર્મનું સ્થાન છેલ્લું આવે છે. આ પ્રભાવ ભસ્મગ્રહને જ ગણી શકાય.'
વીરનિર્વાણ ૨,૫૦૦ માં આ ભસ્મગ્રહ વક્ર ગતિ સાથે અસ્ત પામે છે. ત્યારપછી પ્રભુ મહાવીરની ભવિષ્યવાણી પ્રમાણે જેન ધર્મમાં અક્યતા થશે, કુસંપનો નાશ થશે અને આ એક્યતાના બળે ધર્મપ્રભાવ સુંદર જામતો થશે અને જૈન ધર્મ પાંચમા આરાના અંતિમ કાળ સુધી ટકી રહેશે.
કયા ધર્મના કેટલા અનુયાયીઓ છે તે નીચેના આંકડાઓથી જણાઈ આવશે. ૧ બૈદ્ધમતાનુયાયીઓ -
૫૮ કરોડ. ૨ રેમન કેથોલિક યુરોપિયને
૩૯ કરોડ. ૩ રોમન કેથલિક ગ્રીક ... ...
૧ કરોડ. ૪ એનીમીસ્ટ
૧૫ કરોડ, ૩૨ લાખ. ૫ સનાતની હિંદુઓ (વેદાન્તને માનનાર)...
૨૭ કરોડ. ૬ ભિન્ન ભિન્ન માર્ગે મૂર્તિઓને માનનાર ...
૦ કરોડ, ર૭ લાખ. ૭ જેનોની સંખ્યા
૦ કરોડ, ૧૦ લાખ. આ દશ લાખની સંખ્યા પછી લગભગ ૪ લાખ સ્થાનકવાસી છે એટલે મૂર્તિપૂજાને માનનારી સાચી પ્રમાણભૂત સંખ્યા માત્ર ૬ લાખની જ ગણાય અને તેમાં પણ દિગંબર અને શ્વેતાંબર એમ બે વિભાગ છે.
શ્રી જ્ઞાનસુંદરજીના “મૂર્તિ પૂના બાવીન તિહાસ” નામના ગ્રંથના આધારે ઉપરોક્ત પુરાવાઓ અમે રજૂ કર્યા છે કે જે અમને પ્રમાણભૂત લાગે છે.
પ્રાચીન ઇતિહાસના ઊંડાણમાં ઉતરતાં તથા નેપાળ પ્રદેશની વર્તમાન ધાર્મિક ક્રિયાઓ તરફ દષ્ટિપાત કરતાં વર્તમાનમાં પણ જૈન ધર્મની ક્રિયાને મળતી ક્રિયા અને ભક્તિ નેપાળના પ્રદેશની જણાય છે. આ ઉપરથી પણ સમજવા મળે છે કે આ બધોયે પ્રભાવ સમ્રાટુ સંપ્રતિનાં ધર્મપ્રચારને જ છે.
Page #396
--------------------------------------------------------------------------
________________
સમ્રા સંપ્રતિ
છે
)<>>>>>ડિઝીટીઝ>>>>>> >>>
રિરા
n
ઇતિહાસપ્રેમી મુનિશ્રી જ્ઞાનસુંદરજી મહારાજ.
પ્રાચીન જૈન ઇતિહાસ ઉપર સુંદર પ્રકાશ પાડનાર “ પ્રાચીન મૂર્તિપૂજા' તથા
* જૈન જાતિ મહોદય’ તેમજ અન્ય ઐતિહાસિક ગ્રંથના લેખક.
શ્રી મહોદય પ્રેસ–ભાવનગર.
Page #397
--------------------------------------------------------------------------
Page #398
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૩ મું.
સંપતિના નામના સિક્કાઓનું ચલણ પ્રજાના હિતાર્થે પ્રભુ મહાવીરના જીવનકાળ દરમ્યાનમાં મગધ સામ્રાજ્યમાં સિક્કાઓનું ચલણ સુવર્ણથી માંડી તાંબાના દોકડા સુધીનું ચાલુ કરવામાં આવ્યું હતું. આના અંગે પંજાબ-તક્ષશિલામાં ટંકશાળ ખોલવામાં આવી હતી કે જ્યાં તેજંતુરીને જથ્થો પુષ્કળ પ્રમાણમાં હતો. ભારતના સોળે પ્રાંતના રાજવીઓએ મગધનું અનુકરણ કર્યું અને આ કાળથી ભારતમાં ટંકશાળી સિકકાઓનું ચલણ સઘળે ઠેકાણે ચાલુ થયું.
આજે દરેક પ્રાંતના પ્રાચીન સિક્કાઓનું સંગ્રહસ્થાન મુંબઈ, કલકત્તા અને મદ્રાસના સરકારી મ્યુઝીઅમમાં જોવા મળે છે. માર્ય રાજાઓના પ્રાચીન સિક્કાઓને સંગ્રહ કલકરાના મ્યુઝીએમમાં સારા પ્રમાણમાં છે, જેમાં સંપ્રતિ મહારાજાના સિક્કાઓ વિદ્યમાન છે. તે સિદ્ધાનું અમો નીચે પ્રમાણે વિવેચન કરીએ છીએ.
સંપ્રતિના સિકકામાં એક બાજુ ઉપર “સંગી” અને બીજી તરફ સ્વસ્તિકનું ચિહ્ન છે. આ સ્વસ્તિક ઉપર બે ટપકાંઓ છે, તેના ઉપર એક ત્રીજું ટપકું છે અને સૌથી ઉપર અર્ધ ચંદ્રાકાર આકૃતિ છે અને સાથે સાથે મોર્ય શબ્દ પણ આપેલો છે.
આ જાતના ચિહ્નવાળા સિક્કાનું ઐતિહાસિક દષ્ટિએ પૃથક્કરણ કરતાં ઉપરોક્ત સિક્કાઓ પોતાની ધાર્મિક ભાવનાઓ જગત સમક્ષ વ્યક્ત કરવા મહારાજાએ પડાવ્યા હતા એમ સિદ્ધ થાય છે.
સ્વસ્તિક ઉપરનાં બે ટપકાંઓ એટલે કે જેનદર્શનના હિસાબે જોતાં તે જ્ઞાન અને દર્શનનાં બે ટપકાંઓ ગણાય. તેના ઉપરનું એક ટપકું તે ચારિત્રનું ગણાય. સૌથી ઉપર અર્ધ ચંદ્રાકારનો આકાર તે “સિદ્ધશિલા” સૂચવે છે. જેને અત્યારે પણ આને મળતા
Page #399
--------------------------------------------------------------------------
________________
૩૩૮
સમ્રા સંપ્રતિ સાથિઆઓ કરે છે. તેમાં સ્વસ્તિક ઉપર બે ટપકાંને બદલે ત્રણ ઢગલી કરી ઉપર સિદ્ધશિલાનો આકાર દર્શાવે છે. આ સિક્કાઓ અત્યારે પણ પાટલિપુત્ર, તક્ષશિલા અને રામનગર આદિ શહેરોમાં સંશોધન કરતાં મળી આવે છે. આ સિક્કા ઉપરથી મહારાજા સંપતિના હૃદયમાં રહેલ જૈનધર્મ પ્રત્યેના આદરને સ્પષ્ટ રીતે ભાસ થાય છે. સિક્કા બાબત ઐતિહાસિક પ્રમાણે
સંશોધક મિ. કનીંગહામે “એનસીયન્ટ કેઈન્સ ઑફ ઈન્ડીયા ” નામના ગ્રંથમાં તક્ષશિલાના મહારાજા સંપ્રતિને પ્રાચીન સિક્કો પ્રગટ કરી જણાવે છે કે એની એક બાજુએ “સંપ્રતિ મર્ય” અને બીજી બાજુએ સ્વસ્તિક વિગેરે કેરેલાં છે. આ સિક્કાઓ પાટલિપુત્રના ખંડિયેરોમાંથી મળી આવેલા છે અને મળી આવે છે.”
ઈતિહાસવેત્તા મી. જાયસ્વાલે પિતાને અભિપ્રાય મહારાજા સંપ્રતિના સિક્કાને અંગે મોડને રીવ્યુ” ના ૧૦૪ ના મે માસના અંકમાં જણાવ્યું છે. વળી તેઓશ્રી “ટેડ રાજસ્થાન” ના ભાગ પહેલાના અંક ચોથામાં પૃષ્ઠ ૭૨૧ ઉપર મહારાજા સંપ્રતિએ કરાવેલ જેનવિહારનું સુંદર રીતે વર્ણન કરતાં સંપ્રતિના સિક્કા ઉપર ભાર મૂકી સંમતિ જેન રાજવી હતા એમ દઢતાપૂર્વક જણાવે છે.
આ જ પ્રમાણે મુનિ મહારાજશ્રી દર્શનવિજયજી પણ સંપ્રતિના સિક્કાઓનું “શ્રી જેન સત્ય પ્રકાશ” નામના માસિકના સને ૧૯૩૪ ના ભાદરવા માસના અંકના ૧૧૮ મા પાના પર વર્ણન કરતાં તેનું પૃથક્કરણ અમોએ જે પ્રમાણે કર્યું છે તે જ પ્રમાણે તેઓ કરે છે. આ પ્રમાણે અમારી સિક્કા પ્રકરણને લગતી માહિતીને સંપૂર્ણપણે ટેકો મળે છે.
ઉપરોક્ત સિક્કાઓ અફઘાનીસ્થાન અને અન્ય યવન રાજ્યના પ્રાંતમાંથી પણ મળી આવે છે. તે ઉપરથી પૂરવાર થાય છે કે અફઘાનીસ્થાન, તેની પેલી બાજુનાં પ્રાંતે તથા તક્ષશિલા પણ મહારાજા સંપ્રતિના તાબે હતા. મોર્ય સામ્રાજ્યના ઇતિહાસકાર શ્રી સત્યકેતુ વિદ્યાલંકાર મહારાજા સંપ્રતિ ઊર્ફે દ્વિતીય ચંદ્રગુપ્ત નામના પ્રકરણમાં સંપ્રતિને ઉલેખ કરી પાનાં ૬૪૮ થી ૫ર સુધીમાં જણાવે છે કે જેનસાહિત્યમાં સંપ્રતિનું સ્થાન એટલું બધું મહત્વનું છે કે જેટલું દ્ધસાહિત્યમાં અશોકનું છે. ડે. સ્મિથને પણ અભિપ્રાય ઉપર્યુક્ત હકીકતને મળતે જ આવે છે.
ઉપરોક્ત પ્રમાણભૂત હકીક્તો રજૂ કરી અમે સાબિત કરવા માગીએ છીએ કે મહારાજા સંપ્રતિ, મહારાજા અશોક પછી મૌર્ય સામ્રાજ્યના રાજ્યાધિકારી બન્યા હતા અને તેમણે પિતાના નામના સિક્કાઓ ચાલુ કર્યા હતાં. -
Page #400
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૪ મું
અવન્તી અને રાજપુતાનામાં મૂર્તિનાં કારખાનાં. त्रिखंडाधिपत्याऽऽप्तिसपादलक्ष जैनप्रासाद-सपाद कोटीजिनबिंबनिर्मापणाद्यवदात—-જ઼ેરાતરશિની, પૃ. ૨૬૪.
सुभगं श्रीसंप्रतिनृपचरित्रं वाच्यम् ॥
ભારતભૂમિની ત્રણ ખંડ જેટલી પૃથ્વીને જીતનાર મહારાજા સ’પ્રતિએ લગભગ આઠ હજાર રાજાએને ખંડિયા બનાવ્યા હતા. આ ખંડિયા રાજાઓ અને તેમની પ્રજા સાથે મહારાજાએ સદાકાળ ઘણી સારી મિત્રતા જાળવી હતી. અવારનવાર ધર્મ પ્રચાર અર્થે મહારાજા રથયાત્રાના વરઘેાડા કાઢતા અને અનેક જાતની ધાર્મિક પ્રભાવશાળી ક્રિયાએથી જૈનધર્મ ના સુંદર પ્રચાર કરતા. આવા પ્રસ ંગે સંપ્રાત પેાતાના ખ`ડિયા રાજાને પણ આમંત્રણ આપતા.
મહાજાને સામ્રાજ્યના વહીવટ માટે મગધ કરતાં અંતિ અનુકૂળતાભરી લાગવાથી મહારાજાએ ઉજ્જૈનને જ સામ્રાજ્યનું પાયતખ્ત બનાવી પોતે ત્યાં રહ્યા. અહીં રહેવામાં મહારાજાની ધર્મભાવનાઓ પણ સુંદર રીતે સચવાતી હતી અને પાતે ધર્મપ્રચાર પણ સુંદર રીતે કરી શકતા હતા.
મહારાજાએ પાતાની રાજધાનીના શહેર ઉજ્જૈનમાં, દરેક દરવાજે રાજ્ય તરફથી ખાસ લેાજનશાળાઓ ખાલી હતી કે જ્યાં બહારગામથી આવનાર દરેક મુસાફરને ભેાજન કરાવવામાં આવતું. તેવી જ રીતે આ ભેાજનશાળાઓમાંથી અનેક સાધુઓને દોષ રહિત આહાર મળી રહેતા, કારણ તેમના કારણભૂત કાઇ પણ વસ્તુ ત્યાં ખનતી ન હતી.
મહારાજા જાતે આ અન્નક્ષેત્રાની મુલાકાત લેતા અને ત્યાંની વ્યવસ્થા ખરાખર ચાલે છે કે નહિ તેની જાતે તપાસ રાખતા. આવી જ જાતના ખઢામસ્ત અનેક મેટાં શહેરામાં પણ કરવામાં આવેલ હતા, જેના લાભ સારા પ્રમાણમાં લેવાતા.
Page #401
--------------------------------------------------------------------------
________________
૩૪૦
સમ્રાટુ સંપ્રતિ મહારાજાએ દરેક ગામમાં દહીં, દૂધની દુકાન ધરાવનારાઓ ઉપર તેમ જ વસ્ત્રાદિકના વેપારીઓને તેમ જ મિઠાઈ આદિ વેપાર કરનારા વેપારીઓ ઉપર ખાસ રાજ્ય આજ્ઞા મેકલાવી હતી કે “તેઓને ત્યાં કોઈ પણ જેનસાધુ કંઈ પણ વસ્તુ લેવા આવે તે આપવી ને કિંમત રાજ્યની તિજોરીમાંથી લઈ જવી.”
આ રાજ્યઆજ્ઞાને અમલ મહારાજાએ અનાર્ય દેશે, જેવા કે આંધ, દ્રાવિડ, મહારાષ્ટ્ર શક, યવન અને ફારસાદિ દૂર દૂરના દેશોમાં પણ કરાવ્યું હતું. જે જે રાજાઓએ જૈનધર્મ અંગીકાર કર્યો હતો તે તે રાજાઓ પાસેથી તેમણે ખંડણી માફ કરી, ને તેઓને તેમના રાજ્યમાં ખંડણ જેટલી જ રકમનો દેવમંદિરે, ઉપાશ્રયે વિગેરે. બાંધવામાં સદુપયોગ કરવાનું તથા સાધુસંપ્રદાયની વ્યવસ્થા રાખવાનું જણાવ્યું હતું. જેનધર્મ આ કાળે લગભગ ભારતવ્યાપી બન્યા હતા અને રાજ્યના પીઠબળ અંગે જૈનધર્મ પાળનારી વસ્તીની સંખ્યા લગભગ ૪૦ કરોડ જેટલી થઈ હતી.
મહારાજા સંપ્રતિએ ઉપકારી ગુરુદેવ શ્રી આર્યસહસ્તી મહારાજના ચરણે શિર નમાવી ચતુર્વિધ સંઘ સમક્ષ રથયાત્રાના વડા સમયે નિત્ય પ્રભાતે નૂતન મંદિરના ખાતમુહૂર્તના સમાચાર સાંભળ્યા પછી જ દંતધાવન કરવાના લીધેલ અભિગ્રહનું પાલન બરાબર રીતે કર્યું હતું અને પ્રતિદિન પ્રતિહારી અમુક જિનાલયને પાયે નંખાયાનાં સમાચાર આપી જાય ત્યારપછીથી જ તે દંતધાવન ક્રિયા કરતા. આ અભિગ્રહને કારણે ઘણી વખત મહારાજાને સાંજ સુધીનો સમય આહારરહિતપણે પસાર કરવો પડતો.
નૂતન જિનાલયને પાયે નખાય ત્યારપછી જ દંતધાવન કરવું એવો અભિગ્રહ મહારાજાએ વીરનિર્વાણ ૨૮૯ માં લીધેલ સમજાય છે. ત્યારબાદ મહારાજા વીરનિર્વાણ ૩૨૩ સુધી જીવવા પામ્યા. એટલે લગભગ ૩૪ વર્ષ સુધી તેઓ વિદ્યમાન હતા, જેમાં એક દિવસ પણ એ ખાલી ગય નથી કે જે દિવસે મહારાજાવતી નવા મંદિરનું ખાતમુહૂર્ત થયું ન હોય.
નવા મંદિરમાં જોઇતી પાષાણની પ્રતિમાઓ માટે મહારાજાએ અવન્તી અને રાજપુતાનામાં આવેલ જેપુર (જયપુર) અને મકરાણુમાં હજારો કુશળ કારીગરે રોકી પ્રતિમાઓ બનાવવાનાં કારખાનાં ખેલ્યાં હતા. જ્યાં મકરાણાના આરસના પત્થરની ખાણે આવેલી છે ત્યાં શિલ્પના આદર્શ નમૂનારૂપ એક જ જાતની ઘાટીલી પ્રતિમાઓ બનતી. મહારાજા સંપ્રતિની બનાવેલ પ્રતિમાની નિશાની તરીકે હાથની કોણી નીચે બે ટેકાઓ રાખ્યા હતા. મહારાજાએ ગિરનાર, જુનાગઢ, માળવા, મારવાડ, શત્રુંજય તીર્થ તેમ જ ભારતની ચારે દિશાએ બનાવેલ મંદિરની કેરણી રાજ્યની કીર્તિ માફક સારી બનવી જોઈએ તેને માટે કાળજી રાખી તે માટે સારામાં સારા શિલ્પીઓને ક્યા
Page #402
--------------------------------------------------------------------------
________________
અવન્તી અને રાજપૂતાનામાં મૂર્તિનાં કારખાનાંએ
૩૪૧
હતા, જેના ચેાગે આજે પણ શત્રુજય અને ગિરનાર પર્વતના સંપ્રતિના દેવાલયે અને પ્રતિમાની કારીગરી અતિશય પ્રશંસાપાત્ર છે; એટલુ જ નહિ પણ તેના મુક્ત કઠે વખાણુ પણ થાય છે. અમેાએ જુનાગઢના પ્રાચીન મંદિરના ફોટા શિલ્પના નમૂના તરીકે આ ગ્રંથમાં રજૂ કર્યા છે જે જોવાથી ખાત્રી થશે કે મહારાજા સ`પ્રતિએ જૈન ધર્માંના પ્રચાર અર્થે કેટલા સુંદર ભાગ આપ્યા હતા.
મહારાજાની પ્રતિજ્ઞા અનુસારે લગભગ પાષાણુની અદ્ભુત કારીગરીવાળી, એક સરખી નિશાનીએવાળી સવા કરોડ મૂર્તિએ બની હતી કે જેના ઉપયાગ મહારાજાએ ભારતના દરેકે દરેક શહેરામાં સુંદર દેવાલયેા બંધાવી તેમાં સ્થાપન કરવા અર્થે કર્યા હતા કે જે દેવાલયાની સંખ્યા લગભગ સવા લાખ જેટલી થવા જાય છે. તેવી જ રીતે મહારાજાએ પાંચ ધાતુની લગભગ પંચાણું હજાર પ્રતિમા બનાવી નાના નાના ગામડાઓમાં જૈનધર્મની દઢતાને અંગે પૂજા આદિ ક્રિયા અર્થે અર્પણ કરી હતી. તેવી જ રીતે મહારાજાએ આ કાળ પૂર્વેના બધાયેલા પ્રાચીન જૈનમ ંદિરના ઉદ્ધાર સારા પ્રમાણમાં કરાવ્યા હતા જેની સંખ્યા લગભગ ત્રીશ હજારની થવા જાય છે. તેવી જ રીતે લગભગ સાતસે। જેટલી દાનશાળાઓ ખાલી મહારાજાએ જૈનધર્મોના પ્રભાવ અત્યંત વધાર્યાં હતા.
મહારાજા સ’પ્રતિએ અનાવેલ સવા કરાડ પાષાણની પ્રતિમા તેમ જ પંચાણુ હજાર ધાતુની પ્રતિમાઓ ઉપર કોઇ પણ સ્થળે શિલાલેખ જોવામાં આવતા નથી. માત્ર હાથની કેાણી નીચે એ ટેકાએ એક સરખા મળી આવે છે, જેતુ' કારણ અમેને નીચે મુજબ સમજાય છે. કીર્તિની ઈચ્છા ધમ ને બાધકર્તા છે;--
પૂર્વકાળના સાધુ સંપ્રદાય અને આત્મહિતાથી જના પ્રતિમા નીચે નામ કેાતરાવવાની પ્રવૃત્તિને અનિષ્ટ ગણુતા હતા. કીર્તિની ઇચ્છા ધર્માંના ફળને ખાધ કરનારી છે. એવું સદા જૈનધર્મીમાં મનાતુ આવ્યું છે, જેના અંગે સમ્રાટ્ સંપ્રતિના ઉપકારી ગુરુદેવ શ્રી આર્ય સુહસ્તીસૂરિ મહારાજના પ્રતિધથી મહારાજા સંપ્રતિએ જ ‘ ભવભીરુ ' તરીકે બનાવેલ કાઇ પણ પ્રતિમા ઉપર કોઇ પણ સ્થળે લેખ કાતરાજ્યે જ નથી; માત્ર નિશાનીમાં એ સમચારસ ટેકાએ મૂકયા છે.
>
આ કાળે સ્તૂપા, શિલાલેખાની પ્રવૃત્તિ મહારાજા અશાકે પૂર જોસમાં આદરી હતી. મહારાજા અશેાકે પેાતાના કીર્તિસ્ત ંભ તરીકે ભારતના ચારે દિશાના ગામામાં નાના મેટા સ્તૂપાની હારમાળા નીતિદર્શક વાકયેાથી કાતરાવી તેના સ્થાપક તરીકે પેાતાની કીર્તિ અમર કરી છે, પરંતુ આત્મહિતાથીએ માટે આ જાતની કીર્તિ જૈનધર્મમાં અનિષ્ટ મનાતી. આ ઉપરથી સાબિત થાય છે કે દરેક જાતના સ્તૂપા અને કીર્તિસ્થ ંભેા ઊભા કરવાની પ્રવૃત્તિ મહારાજા અશેાકની હતી અને નડ઼િ કે સમ્રાટ્ સંપ્રતિની,
Page #403
--------------------------------------------------------------------------
________________
૩૪૨
સમ્રાટુ સંમતિ મહારાજા અશોકે ભારતમાં સેંકડો સ્તૂપ નીતિવાકયથી કોતરાવી ચારે દિશાએ કીર્તિ અમર કરી હતી. તે જ માફક સ્તૂપને બદલે મહારાજા સંપ્રતિએ ગામેગામ જૈન મંદિર બંધાવી, અન્નક્ષેત્રે ખેલી, પ્રાચીન દેવાલયનો જીર્ણોદ્ધાર કરી પિતાની નામના અમર કરી હતી.
મહારાજા અશકે એક અબજ સુવર્ણ મહારનું દાન બદ્ધ ભિક્ષુકે ને ધર્મપ્રચાર અર્થે આપ્યું હતું છતાં બદ્ધધર્મને ફેલા મહારાજા અશોકથી ભારતમાં થઈ શકે નહિ. જ્યારે
હિંસા પરમો ધર્મ ના પ્રાચીન સિદ્ધાંત અનુસારે મહારાજા સંપ્રતિ ભારતને જૈનધર્મમય બનાવી શક્યા હતા. એટલું જ નહિ પણ ભારતને ખૂણે ખૂણે જૈનમંદિર બંધાવી ચાલીસ કરોડની પ્રજામાં જૈનધર્મને ફેલાવો કર્યો હતે. તેમ જ સાધુસંપ્રદાયના વિહાર અથે અનાર્ય પ્રદેશને માર્ગ ખુલે કરી આપી જૈનધમને વિશ્વવ્યાપી બનાવ્યો હતો.
ૌર્યવંશી રાજવીઓમાં એક જાતની સરસ અને કુનેહભરી આવડત એ હતી કે તેઓ છતર ધમીને લેશમાત્ર પણ દુઃખી ન કરતા. માર્યવંશના રાજ્યામલ દરમ્યાનમાં ભારતમાં જેન, બદ્ધ અને વેદાંતિક એમ ત્રણ ધર્મ પૂર જેસમાં હતા. સનાતન ધર્મના લગભગ ૬૦૦૦૦ જેટલા બ્રાહ્મણને પૂજનિક ગણી નિત્ય ભેજન આપવામાં આવતું અને તેમનું માન રાજ્યપુરહિત તરીકે સચવાતું. આ પ્રથા મહારાજા અશોકના પાંચ વર્ષના રાજ્ય અમલ સુધી ચાલુ રહી અને સનાતન ધમીઓનું સુંદર માન સચવાયું. બાદ મહારાજા અશોક ચુસ્ત બદ્ધધમી બનતાં તેણે એક અબજ સુવર્ણ મહારનું ખુલ્લું દાન બૌદ્ધ ભિક્ષુકોને દીધું. એ સિવાય મહારાજાએ ધાર્મિક કાર્યો અને પ્રજાહિતનાં કાર્યો પાછળ કરડેને સુંદર રીતે સદુપયોગ કર્યો. ત્યારપછી મહારાજા સંપ્રતિએ પણ જૈન ધર્મના ફેલાવામાં તન, મન અને ધનની સંપૂર્ણ મદદ આપી છતાં મહારાજા ચંદ્રગુપ્તથી લગાવી મહારાજા સંપ્રતિ સુધીમાં કેઈપણ રાજવીએ તેમ જ તેમની પાછળ મોર્યવંશમાં થનાર અન્ય કોઈ રાજવીએ કેઈપણ ધર્મ ઉપર જરા પણ અંકુશ મૂકે નથી તેમ જ કેઈપણ ધર્મપંથીનું દિલ દુખાવવા જે એક પણ ઐતિહાસિક બનાવ બનવા દીધું નથી.
પ્રભુ મહાવીરના નિર્વાણથી લગાવી વીર નિર્વાણ ૩ર૩ વર્ષો સુધીમાં પ્રાચીન ગ્રંથકારોના જણાવ્યા મુજબ પ્રભુ મહાવીરના ઉપદેશે લગભગ ભરતક્ષેત્રના સાડી પચીશ પ્રદેશો ધર્મભૂમિ તરીકે સંસ્કારી બન્યા હતા, જેમાં આંધ્ર, દ્રાવિડ અને મહારાષ્ટ્ર જેવા ત્રણ મહાન પ્રદેશને સમાવેશ થવાથી ભારતની વસ્તીને ઘણે ભાગ જેનધમી બન્યો હતો. પ્રભુ મહાવીરના સમયમાં જૈનધર્મને પાળનારા સાડીપચ્ચીશ દેશની નેંધ નીચે પ્રમાણે છે.
રાજ્યધાની ૧ મગ દેશ
(રાજ્યગ્રહી) ૨ અંગદેશ
(ચંપાનગર)
દેશ
Page #404
--------------------------------------------------------------------------
________________
અવન્તી અને રાજપુતાનામાં મૂર્તિનાં કારખાનાઓ ૩ અંગદેશ
(તામ્રલિમિનગર) ૪ કલિંગદેશ .
(કાંચનપુરનગર) ૫ કાશીદશ
(બનારસનગર) ૬ કેશલદેશ
( અયોધ્યા ). ૭ કુરુક્ષેત્ર
(ગજપુરનગર-હસ્તિનાપુર) ૮ કુશાવતદેશ
(સેરીપુરનગર), ૯ પાંચાલદેશ
(કાંપિયપુર) ૧૦ જંગલદેશ
(અહિ છત્રાનગરી) ૧૧ સૈારાષ્ટ્ર
(દ્વારિકા) ૧૨ વિદેહ
(મિથિલા) ૧૩ વત્સદેશ
(કાશી ) ૧૪ શાંડિલ્યદેશ
(નદીપુર) ૧૫ મલયદેશ
(ભદિલપુર) ૧૬ મત્સ્યદેશ
(વૈરાટ) ૧૭ વરુણદેશ
(અછાપુરી) ૧૮ દશાણ દેશ
(મુક્તિકાવતી) ૧૯ ચેદીશ
(શક્તિકાવતીનગરી) ૨૦ સિંધ-સેવિર
(વીતભયપતન ) ૨૧ સુરસેન
(મથુરા) ૨૨ અંગદેશ
(પાવાપુર) ૨૩ માલદેશ
( પૂરીવઠ્ઠા) ૨૪ કુણાલ
(સાવસ્થિ) ૨૫ લાદેશ
(કેટીવસ) ૨૬ કેBય (અર્થે)
Page #405
--------------------------------------------------------------------------
________________
પ્રકરણુ ૧૫ મુ.
અગત્યની નોંધા અને શાસનતભ સૂરીશ્વરાના અભિપ્રાયા.
દિગ ંબર સપ્રદાયવાળા મહારાજા સંપ્રતિને દ્વિતીય ચદ્રગુપ્તના નામે સ ંબધે છે. આ સંપ્રદાયના ‘અનુશ્રુતિ' નામના ગ્રંથમાં મહારાજા સ'પ્રતિને લગતા હેવાલ દ્વિતીય ચંદ્રગુપ્તના નામે આપવામાં આવેલ છે, જેમાં પણ સ'પ્રતિનાં ધાર્મિક કાર્યોની અતીવ પ્રશંસા કરવામાં આવી છે. તેવી જ રીતે ‘ પુણ્યાશ્રવકથાકોષ' નામના ગ્રંથમાં પણ સંપ્રતિના અંગે ખાસ વર્ણન કરવામાં આવ્યું છે. આ ઉપરાન્ત દિગંબર સંપ્રદાયના ચદ્રશેખર નામના શાસ્ત્રીએ મહારાજા ચદ્રગુપ્ત અને ચાણાકયના અંગે ખાસ નિષ્ઠા લખ્યા છે.
ઉપરોક્ત દિગબર સોંપ્રદાયના મહત્ત્વતાભર્યોગ્રંથામાં મહારાજા ચંદ્રગુપ્ત અને શ્રુતકેવળી શ્રી ભદ્રબાહુસ્વામીના સબંધ દર્શાવવામાં આવ્યેા નથી, તેને પરિણામે શ્રો ભદ્રબાહુસ્વામી સાથે મહારાજા ચંદ્રગુપ્તના બારવી દુકાળના અંગે સાધુ તરીકે દક્ષિણુના દેશમાં ગમનના ઉલ્લેખ પણ નથી. માય સામ્રાજ્યના ઇતિહાસકાર શ્રી સત્યકેતુ વિદ્યાલંકાર મહારાજા સ’પ્રતિવાળા પ્રકરણમાં ઉપરોક્ત દિગંબર ગ્રંથૈાના અભિપ્રાય ટાંકતાં જણાવે છે કે ચંદ્રગુપ્તના અંત મગધની ભૂમિમાં જ થયા હતા અને બિંદુસારને ત્યારબાદ રાજ્યગાદી મળી હતી. ” તેવી જ રીતે મહારાજા સ’પ્રતિએ જૈનધર્મના ફેલાવા મહારાજા અÀાકે જેટલા પ્રમાણમાં બૌદ્ધધર્મના કર્યો, તેટલા જ પ્રમાણમાં કર્યાં હતા.
66
ડા. સ્મિથના અભિપ્રાય પશુ એ જ પ્રમાણે મળતા આવે છે.
મુંબઈ સમાચારમાં મહારાજા સ’પ્રતિની જીવનપ્રભાના ઇતિહાસ રજૂ કરવા પૂર્વે તેની પૂર્વભૂમિકા તરીકે અમેએ “મા વશી રાજવીઓનેા ભારતમાં રાજ્યામલ ” એ મથાળા નીચે લેખમાળા ૧૯૩૯ માં ચાલુ કરેલી, જેમાં લગભગ પચીસેક કેાલમા પ્રગટ થયા પછી ૧૯૩૯ ના સપ્ટેમ્બર માસમાં જ યુરોપીય ચાદવાસ્થળી જાગતાં માંધવારીના અંગે આ પત્ર
Page #406
--------------------------------------------------------------------------
Page #407
--------------------------------------------------------------------------
________________
સમ્રા સંપ્રતિ GENIL BRITIFE:INSTIT TIMEINGUISTITURESIDEFINISHINHEIGURESSNEXI][3
આગમોદધારક આચાર્યશ્રી સાગરાનંદસૂરીશ્વરજી
48KIKSHAKIKNIKKEIKKSAKEIKYOKKAL
તા. ૨૪-૯-૦૯ ના રોજ અમદાવાદ મુકામે મહારાજા સંપ્રતિ સંબંધે અભિપ્રાય મેળવવા લેખક તેઓશ્રીને મળ્યા હતા જ્યારે તેઓશ્રીએ પોતાનો અભિપ્રાય નીચે પ્રમાણે જણાવ્યો હતો કે—
SEIKSSAKNIKYSEKIKEKESEKKYYETKEIK541KAIKE
STARTI
બારમી સદી પહેલાં ગુના ભેદભાવો વધારે પ્રમાણમાં હતા નહિ. બારમી સદીથી જયારે ગછો વધારે પ્રમાણમાં જૂદા પડ્યા ત્યારે ચાની માફક ગચ્છાની ઓળખાણ રહેવા માટે મૂર્તિઓ નીચે શિલાલેખે લખવાની પ્રવૃત્તિ વધારે પ્રમાણમાં ચાલુ થઇ. - નામ લખવાની પ્રવૃત્તિમાં ઘણા ભાગે કીર્તિ ગવાય છે અને તે કીર્તિની ઈચ્છા ધર્મના ફલને બાધ કરનારી છે એવું સદા જૈન ધર્મમાં ગણાતું આવ્યું છે. આ પૂર્વે રચાયેલા સેંકડો જૈન ગ્રંથમાં કર્તાઓના નામ પણ નથી તેવી જ રીતે શેઠ મોતીશા, સદાનંદજી, તેમણે પાલીતાણામાં ટુડે બંધાવી છે, તેવી જ રીતે શેઠ હેમાભાઈ, શેઠ હઠીભાઈ, તથા શેઠ પ્રેમચંદ રાયચંદ વગેરેએ કરેલા ધાર્મિક કાર્યોની નોંધ ગ્રંથો અને સ્તવનોમાં લેવાય છે. તેવી જ રીતે ધનાશા પોરવાડે રાણકપુરમાં બંધાયેલ ભવ્ય દેરાસરાના બાંધનારની નોંધ પણ તેના ધાર્મિક કાર્યો પુરતી લેવાઈ છે. તે સિવાય તેમના કુટુંબીઓની તથા તેમના વ્યાપારાદિની નોંધ ગ્રંથકર્તાઓએ લીધી નથી તેવીજ રીતે મહાન સંપ્રતિને અંગે ધમ પુરતો જ ઇતિહાસ જૈન શાસ્ત્રાએ લીધા છે.
અંગી કરતાં અંગનું વર્ણન ન વધે તે સ્વાભાવિક છે. અને ગ્રંથકારો મહાન સંપ્રતિના અંગે જે વર્ણન કરે છે તે મહારાજા સંપ્રતિનું વર્ણન આર્ય સુહસ્તિ મહારાજના અંગે જ કરે
છે, પરંતુ તે સ્વતંત્ર ન હોવાથી તેણે કરેલ ધાર્મિક કાર્યો પૂરતો જ અહેવાલ જૈન ગ્રન્થાએ, 2 પ્રસંગોએ જરૂરિયાત પૂરતો લીધો છે.” KEIKY4YAK$$44AK$$$YEKSSYSEIK$$4EIKIR આનંદ પ્રેસ-ભાવનગર,
Page #408
--------------------------------------------------------------------------
________________
અગત્યની છે અને શાસનસ્તંભ સૂરીશ્વરના અભિપ્રાય
३४५ પાનાં ઘટાડી દીધાં અને આ લેખમાળા બંધ પડી, જેના વેગે ચર્ચાપત્રો દ્વારા અધૂરી લેખમાળાના મુદ્દાઓની છણાવટનું કાર્ય ચર્ચારૂપે ખૂબ જોરમાં આવ્યું. પરિણામે સમ્રા સંપ્રતિની બનાવેલ પ્રતિમાઓ ઉપર શિલાલેખ નથી તેવી જ રીતે સમ્રા સંપ્રતિનું અસ્તિત્વ પણ શંકાસ્પદ છે એ જાતના મુદ્દાઓ રજૂ કરી ચર્ચાકારો એ આ ગ્રંથના લેખકની કારમી સ્થિતિ કરી મૂકી, જેના વેગે પ્રમાણભૂત પ્રમાણે મેળવવા તેમ જ ભારતના સમર્થ અને ધુરંધર શાસનસ્તંભ સૂરીશ્વરના અભિપ્રાયો મેળવવા અમારે મુસાફરી કરવી પડી. અમે સમર્થ સૂરીશ્વરોના અભિપ્રાય મેળવી તેને જાહેરપત્ર દ્વારા પ્રગટ કરીએ ત્યારે પહેલાં તો જેનપત્રોએ પણ ધમાલ કરી મૂકી. આ ઊહાપોહમાં “જેન તિ” પત્રે ઉપરાછાપરી લેખે લખી ચર્ચાને ગંભીર બનાવી મૂકી, જે સઘળાનો જવાબ અમોએ “જેન તિ” પત્રમાં ૧૫ ના આસો સુદ પૂનમના અંકના પૃષ્ઠ ૧૦ ઉપર આપે છે. તેવી જ રીતે “મુંબઈ સમાચાર” દ્વારા પણ એને જવાબ અમેએ સંતોષકારક રીતે રજૂ કર્યો હતો, જેને ટૂંક સારાંશ નીચે પ્રમાણે છે – - “અમારી પાસે સમ્રા સંપ્રતિનું સાહિત્ય સંપૂર્ણ તૈયાર છે. તેના આધારે અમે ધારીએ તો દિવાળી સુધીમાં ગ્રંથ પ્રગટ કરી શકીએ, પણ સ્વાર્થોધ થઈ સંપ્રતિના મહત્વતાભર્યા ઈતિહાસને એકતરફી ગ્રંથારૂઢ કરી સંપ્રતિના નામ પર ચરી ખાવાની અમારી નબળી મનવૃત્તિ નથી, જેની જેનસમાજે ખાત્રી રાખવી. અમે વર્ષોથી ઊંડાણભર્યા સંશોધનને અંગે સાહિત્ય એકત્ર કરવા અર્થે સાસ જેવા ખર્ચામાં ઉતર્યા છતાં અમોએ જરા પણ ઉત્સાહભંગ થઈ ચર્ચામાં પાછી પાની ભરી નથી તેમજ કોઈના ઉપર ખર્ચને બે નાંખે નથી અને નાંખવા માગતા પણ નથી.
ચર્ચાપત્રના અંગે અમેએ મેળવેલ સમર્થ સૂરીશ્વરેના અભિપ્રાયે
(૧) તા. ૨૪–૯–૩૯ ના દિવસે આચાર્યદેવ શ્રી વિજયપ્રેમસૂરીશ્વર મહારાજને અભિપ્રાય પુના મુકામેથી અમે નીચે પ્રમાણે મેળવી શક્યા છીએ. આચાર્યદેવશ્રી જણાવે છે કે “જૈન ગ્રંધકાર મુનિવરેએ મહાન સંપ્રતિનાં ધાર્મિક કાર્યો પૂરતી જ નેધ માં લીધી છે. મુનિવરોને સંપ્રતિના સાંસારિક કાર્યો સાથે સંબંધ ન હતો એટલે તેઓએ તેમના કૌટુંબિક ઈતિહાસની નેંધ ગ્રંથમાં લીધી નથી. ભારતમાં ચારે દિશાએ સંપ્રતિ મહારાજાએ જિનાલય બંધાવી જેનધર્મની અપૂર્વ સેવા બજાવી છે. સંપ્રતિના કાળમાં મૂર્તિ નીચે શિલાલેખ લખવાની પ્રથા હતી નહિ, છતાં સંપતિએ ભરાવેલ જેનબિંબમાં ખાસ નિશાનીઓ એક સરખી જ મળી આવે છે.”
(૨) તા. ર૬-૯-૩૯ના દિવસે અમે અમદાવાદ જઈ આગમોદ્ધારક આચાર્ય મહારાજ શ્રીમદ્દ સાગરાનંદસૂરીશ્વરને અભિપ્રાય નીચે પ્રમાણે મેળવી શક્યા છીએ
Page #409
--------------------------------------------------------------------------
________________
સમ્રાટું સંપ્રતિ. બારમી સદી પહેલાં ગચ્છના ભેદભાવ વધારે પડતા હતા નહિ. બારમી સદીથી જ્યારે ગર્જી વધારે પ્રમાણમાં જુદા પડ્યા ત્યારે ચિત્યેની માફક ગની ઓળખાણ લેવા માટે મૂર્તિઓ નીચે શિલાલેખે લખવાની પ્રવૃત્તિ વધારે પ્રમાણમાં ચાલુ થઈ.
નામ લખવાની પ્રથામાં ઘણા ભાગે કીર્તિ ગવાય છે અને તે કીર્તિની ઈછા સદા જૈન ધર્મના ફળને બાધ કરનારી છે એવું જૈનધર્મમાં ગણાતું આવ્યું છે.
પૂર્વે રચાએલ સેંકડો જેનગ્રંથમાં કર્તાઓનાં નામે પણ નથી. તેવી જ રીતે શેઠ મોતીશા, સદાનંદજી, જેમણે પાલીતાણામાં કે બંધાવી છે. તેવી જ રીતે શેઠ હેમાભાઈ, શેઠ હઠીભાઈ, તથા શેઠ પ્રેમચંદ રાયચંદ વિગેરેએ કરેલાં ધાર્મિક કાર્યોની ધ ગ્રંથ અને સ્તવનમાં લેવાઈ છે. તેવી જ રીતે ધનાશા પોરવાડે રાણકપુરમાં બંધાવેલ ભવ્ય દેરાસરની નેંધ પણ તેના ધાર્મિક કાર્ય પૂરતી જ લેવાઈ છે. તે સિવાય તેમના કુટુંબીઓની તથા વ્યાપારાદિની નેંધ ગ્રંથકર્તાઓએ લીધી નથી તેવી જ રીતે મહાન સંપ્રતિને અંગે ધર્મપૂરતો જ ઈતિહાસ જેનશાસ્ત્રોએ લીધે છે.
અંગી કરતાં અંગનું વર્ણન ન વધે એ સ્વાભાવિક છે. અને ગ્રંથકારો મહાન સંપ્રતિના અંગે જે વર્ણન કરે છે તે મહારાજા સંપ્રતિનું વર્ણન શ્રી આર્યસહસ્તી મહારાજના અંગે જ કરે છે, પરંતુ તે સ્વતંત્ર ન હોવાથી મહારાજાએ કરેલ ધાર્મિક કાર્યો પૂરત જ જેનગ્રંથોએ પ્રસંગ પૂરતો ઉલ્લેખ કર્યો છે.
ત્રિષષ્ટિ શલાકા પુરુષચરિત્ર'ના દશમા પર્વમાં મહાન સંપ્રતિના બનાવેલ મંદિરની નેધ શ્રીમદ્દ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ લેતાં જણાવે છે કે “શ્રી સંપ્રતિ મહારાજાએ જંબુદ્વિપના ભરતખંડમાં સર્વત્ર જૈનમંદિર બંધાવી જૈનધર્મની અપૂર્વ સેવા બજાવી છે.”
જૈનધર્મને જાણનારાઓમાં શ્રદ્ધા અને વર્તન એક સરખું જ હોય એ નિયમ નથી એ હેજે સમજી શકાય તેવું છે. અઢાર પાપસ્થાનને પાપસ્થાન તરીકે માનનારો જેને ધર્મના પ્રથમ પગથિએ ગણાય છે, ત્યારે અઢાર પાપસ્થાનને છોડનાર ઉચ્ચ ગતિગામી ગણાય છે. ”
(૩) ત્યારબાદ અમો વયેવૃદ્ધ આચાર્યદેવ શ્રીમદ્દ વિજયસિદ્ધિસૂરીશ્વરજી પાસે જઈ તેમને અભિપ્રાય નીચે પ્રમાણે મેળવી શક્યા હતા. તેમને શ્રીમદ્દ સાગરાનંદસૂરિજીનું નિવેદન અમોએ વંચાવ્યું હતું જેથી તેમણે ઘણું જ સંતોષ દર્શાવ્યો અને “તે બરોબર છે” એમ દર્શાવ્યા બાદ તેઓએ પિતાને અભિપ્રાય નીચે મુજબ જણાવેલ છે.
મહાન સંપ્રતિ એ ચુસ્ત જેન રાજવી હતા. તેમણે ભારતમાં ચારે દિશાએ જૈન મંદિર બંધાવ્યાં છે એટલું જ નહિ પણ અનાર્ય દેશમાં સુવિહિત એવા સાધુઓના વિહારની સગવડ ખાતર વંઠ પુરુષોને (ઉપદેશકેને) અથવા તે મહારાજા સંપ્રતિએ પિતાના સુભટને સાધુવેશ પહેરાવી ઉપદેશક બનાવી ધર્મસેવા બજાવી હતી.
Page #410
--------------------------------------------------------------------------
Page #411
--------------------------------------------------------------------------
________________
200
• ♠ ♠ ♠ ( ooooooo
•?l
080P aaaa
1°°°°°
સમ્રાટ્ સંપ્રતિના અંગે નીચે પ્રમાણે અગ્રગણ્ય સાહિત્યના માસિકમાં તેઓશ્રીએ પેાતાના અભિપ્રાય રજૂ કરી અણુમેાલ સેવા બજાવી છે. કા સ ગુજરાતી સભા તરફથી પ્રગટ થતાં ત્રૈમાસિક”ના ચેાથા વર્ષની ચેાથા અક માટે તેઓશ્રીએ તા. ૧૮-૧૦-૩૯ના રાજ પેાતાના વિદ્વાન શિષ્ય વીરવિજયજી દ્વારા એક લેખ મેકલેલ જેમાં તેઓશ્રીએ જણાવ્યું —“ માતાનું વચન સાંભળી મહાન્ સંપ્રતિ રાજાએ ઘણા દેશોમાં નવા દર બંધાવ્યા તેમજ તૂટેલા ખંડિયેર મંદિરના ઉદ્ધાર કરાવ્યો અને નવીન પ્રતિમાઓ વિગેરેથી અનેક રીતે જૈન ધર્મની વૃદ્ધિ કરી હતી. મેં જાતિ અનુભવથી જાણ્યું કે નાંદેલ, ગિરનાર, શત્રુ ંજય, રતલામ આદિના-તેમાંયે મારવાડ પ્રાંતમાં સ્થાન પર મહારાજા સંપ્રતિના બનાવેલ જૈન નદિરા વિદ્યમાન છે.” વગેરે તેમનું લબાન નિવેદન આ ગ્રંથમાં રજૂ થએલ છે.
આનંદ પ્રેસ–ભાવનગર.
સમ્રાટ્ પ્રતિ
અજ્ઞાનતિમિરતરણી આચાર્ય શ્રીમદ્ વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ.
Page #412
--------------------------------------------------------------------------
Page #413
--------------------------------------------------------------------------
________________
સમ્રાટું સંપ્રતિ
aa as ૮૨ ૦ = 0 80000 9099egopaeee san Soos69 ''done Poo(D)ipe Deepossessospeese e 6 0 009 રાહQર એ
છે
)* 90903333333.33 33 34 3
000.COCOCcocerte
5
3,
03593.33 2034 335 GB 2.3 533919925341352
353 3 * * * *
* * ૦૦૦0009 90'.૦૩૩૩૩૩૩૩૩૩૩૩ ૩૩= 250 2093393333333300 0 0 9 33 0 9033399 ૦ ૦૦૨૩૩૩૦ ૦
રૈવતાચલ-જીર્ણોદ્ધારક સુવિહિત આચાર્યશ્રી
| વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ શ્રીમદ્ સૂરીશ્વરજીના હાથે ગિરનારના પ્રાચીન તીર્થનો જીર્ણોદ્ધાર થયેલો હોવાથી અને તેઓ કાઠીયાવાડ આદિ પ્રદેશમાં સારી રીતે વિચરેલા હોવાથી તેઓના દર્શનીય પુરા અમાને વધુ ઉપયોગી થઈ પડવાથી તેઓશ્રીનું નિવેદન અમાએ અમદાવાદમાં તારીખ ૨૯-૯-૦૯ ના રોજ નીચે પ્રમાણે મેળવ્યું છે. | * ગિરનારનાં વસ્તુપાલ તેજપાલની ટુક નજીક માં મહાન સંપ્રતિના સમયનું પુરાતન દેરાસર વિદ્યમાન છે, જ્યાં મહાન સંપ્રતના સમયની પુરાતન પ્રતભાએ વિદ્યમાન છે. તેવી જ રીતે જુનાગઢમાં બીજા એ દેરાસરો સંપ્રતિ મહારાજનાં જ બનાવેલાં જ્યની પ્રતિમાઓ પણ મહાન સંપ્રતિના સમયની છે. ઉપલા ત્રણે દેરા સરનો ઘાટ એક જ સરખો છે તે સિવાય મેવાડ, મારવાડ, માળવા આદિ ઘણા તીર્થોમાં મહાન સંપ્રતિના સમયની હજારો પ્રતિમાઓ વિદ્યમાન છે. મહાન સંપ્રતિના અભિગ્રહ પ્રમાણે એક દિવસ પણ એવો નહોતો ગયો કે તે દિવસે નવા મંદિરોનું ખાતમુદત ન થયું હોય. સંપ્રતિ મહારાજા ચુસ્ત જૈન જાતિસ્મરણજ્ઞાનવાળા રાજવી હતા જેઓએ ભારતને જિનચૈત્ય બનાવી મૂકયું હતું.
- ગછના ભેદોની શરૂ આત દશમા સૈકાથી થઈ છે. તે પૂર્વે મૂર્તિ નીચેના શિલાલેખાની પ્રવૃત્તિ બદ્ધા હતી નહિ. જેમાં સંમતિની મતિ ના અંગે શિલાલેખે અસંભવિત છે. કેટલીક ધાતુની પ્રતિમાઓ ઉપર મળે પણ છે.”
CCCCCCOOCOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOoConfecco com 6000CcOcGOecoce COCCCCCCCCCoco LCCCCCCCCCCCC
C)0 oceae page as da aa c 2009૦ ૦૦૨aa૦૦easonias a૦૦ 0િoGo Poe(W)999 °ocee® હo દિoo go o season૦૯૩ 2000a૦૦૦૦૦૦૦૦૦૦૦
આનંદ પ્રેસ-ભાવનગર.
Page #414
--------------------------------------------------------------------------
________________
અગત્યની નોંધે અને શાસનસ્તભ સૂરીશ્વરાના અભિપ્રાયા
૩૭
ગ્રંથકાર જૈનાચાર્ય ભવભીરુ હાવાથી અસત્ય પ્રરૂપણા કાઇ પણ કાર્ય માં ન થઈ જાય તે ઉપર ખાસ ધ્યાન રાખી ધાર્મિક કાર્યો પૂરતા જ અહેવાલ એમણે મહાન્ સંપ્રતિને અંગે લીધેા છે. ”
( ૪ ) ખાદ આચાર્ય દેવ શ્રીમદ્ વિજયનીતિસૂરીશ્વરજી મહારાજના અભિપ્રાય અમેએ નીચે પ્રમાણે મેળવ્યેા છે.
“ પ્રાચીન તીર્થક્ષેત્ર ગિરનારમાં વસ્તુપાળ તેજપાળની ટુંકની નજદિકમાં મહાન્ સંપ્રતિના સમયનું પુરાતન દેરાસર વિદ્યમાન છે. ત્યાં મહાન્ સપ્રતિના સમયની પુરાતન પ્રતિમાએ પણ વિદ્યમાન છે. તેવી જ રીતે જુનાગઢમાં ખીજા બે દેરાસરે સંપ્રતિ મહારાજનાં જ બંધાવેલાં છે, જેની પ્રતિમાઓ પણ મહાન્ સંપ્રતિના સમયની જ છે. ઉપલાં ત્રણે દેરાસરાના ઘાટ એક સરખા જ છે. એ સિવાય શત્રુ ંજય તીર્થ, મેવાડ, મારવાડ, માળવા આદિ ઘણાં તીર્થોમાં મહાન્ સ પ્રતિના સમયની હજારા પ્રતિમાઓ વિદ્યમાન છે.
મહાન્ સ’પ્રતિના અભિગ્રહ પ્રમાણે એક દિવસ પણ એવા નહાતા ગયા કે તે દિવસે નવાં મદિરાનુ ખાતમુહૂત ન થયું હાય. સંપ્રતિ મહારાજા ચુસ્ત જૈન જાતિસ્મરણુજ્ઞાનવાળા રાજવી હતા. તેઓએ ભારતને જૈન ચૈત્યમય બનાવી મૂકયું હતુ.
ગચ્છના ભેદાની શરૂઆત દશમા સૈકાથી થઇ છે. તે પૂર્વે મૂર્તિ નીચેના શિલાલેખાની પ્રવૃત્તિ મહુધા હતી નહિ, જેથી સંપ્રતિની મૂર્તિના અંગે શિલાલેખા અસંભવિત છે. ”
X
X
X
ઉપર પ્રમાણે શાસનસ્તંભ આચાર્ય પુંગવાના અભિપ્રાયાની એ હજાર નકલેા છપાવી તા. ૨૯–૯–૩૯ ના દિવસે ભારતના અગ્રગણ્ય શહેરામાં વહેંચાવી હતી. સમખ મહારાજા સંપ્રતિની વિરુદ્ધની ચર્ચાએ દિવસે દિવસે ગંભીર સ્વરૂપ પકડયું હતું.
ત્યારબાદ ફાસ ગુજરાતી સભા તરફથી પ્રગટ થતાં ‘ત્રૈમાસિક’ના ચેાથા વર્ષના ચાથા અંકમાં આચાર્ય દેવ શ્રીમદ્ વિજયવલ્રભસૂરીશ્વરજીના લેખ રાયકાટ, પંજાખથી તા.૧૮-૧૦-૩૯ ના તેમના શિષ્ય મુનિશ્રી વીરવિજયજી મારફતે પાવેલ પ્રગટ થયા છે જેમાં તેઓશ્રી જણાવે છે કે“ માતાનું વચન સાંભળી મહાન્ સંપ્રતિ રાજાએ ઘણા દેશમાં નવાં દિશ ખંધાવ્યાં તેમ જ તૂટેલાં ડિયર મદિરાના ઉદ્ધાર કરાવ્યેા, અને નવીન પ્રતિમાએ વિગેરેથી અનેક રીતે જૈનધર્મની વૃદ્ધિ કરી હતી. મેં જાતિઅનુભવથી જાણ્યુ છે કે, નાંઢાલ, ગિરનાર, શત્રુંજય, રતલામ આદિના—તેમાંયે મારવાડ પ્રાંતમાં વધારે સ્થાન ઉપર મહારાજા સ'પ્રતિના બનાવેલ જૈન દિશ વિદ્યમાન છે.
મહારાજા સ`પ્રતિના સમયમાં નામની કીર્તિ થઇ નથી. પ્રાચીન સમયમાં તાલેખ
Page #415
--------------------------------------------------------------------------
________________
૩૪૮
સમ્રા સંપ્રતિ ખોદાવાય એ જ્ઞાનીઓને પાપક્રિયા સમજાતી હતી, એટલે એમના સમયના લેખે ઉપલબ્ધ થયા નથી પણ કાર્યો ઉપલબ્ધ થાય છે.
પૂર્વાચાર્યોની ઘટનાઓ જેટલા અંશે ઐતિહાસિક સિદ્ધ થતી નથી તેટલી જ ઘટનાઓ આપણી નજર સામે તરી આવે છે, અને એના પુસ્તકેમાં (ગ્રંથોમાં) સંગ્રહિત થએલી પણ મળી આવે છે.
આજકાલની પ્રવૃત્તિ તે ખાલી નામની જ દેખાય છે. આવી નામની કીર્તિથી આત્માઓના કાંઈ કલ્યાણ થઈ શકતાં નથી પણ સંસારની જ વૃદ્ધિ થાય છે, માટે આત્માથી થઈને નામની કીતિ પાછળના પ્રપંચનું નિરાકરણ કરી જેનધર્મની સેવાદ્વારા વૃદ્ધિ કરવી જોઈએ એ જ અક્ષયકતિ છે.”
શ્રીમદ્ આત્મારામજી ઊર્ફે વિજયાનંદસૂરીશ્વરજી સમ્રા સંપ્રતિના અંગે “જેન તસ્વાદશ, ઉત્તરાર્ધ, દ્વાદશ પરિચછેદ, પૃષ્ઠ ૫૭૫” ઉપર પોતાનો અભિપ્રાય ટાંકતાં નીચે પ્રમાણે જણાવે છે કે-“શ્રી સ્થૂલભદ્રજી મહારાજના સમયમાં નવ નંદોએ ૧૫૫ વર્ષ રાજ્ય કર્યું. બાદ તેને ઉછેદ કરી ચાણકયે ચંદ્રગુપ્ત રાજાને રાજ્યસિંહાસન પર બેસાડ્યો. જેનમતધારક ચંદ્રગુપ્ત રાજા શ્રાવક હતું, જેઓનું વૃત્તાંત “પરિશિષ્ટ પર્વ ” અને
ઉત્તરાધ્યયન વૃત્તિ” તથા “આવશ્યકવૃત્તિમાં મળી આવે છે. સંપ્રતિ રાજાનું રાજ્ય ભરતખંડ અને ગંગાની પેલી બાજુ સિંધુપારના અનેક દેશમાં હતું. સંપ્રતિ રાજાએ પિતાના નોકરને જૈન સાધુઓને વેશ પહેરાવી, પોતાના સેવક રાજાએ જેવા કે શક, યવન અને ફારસાદિદેશમાં તથા આંધ્ર, દ્રાવિડ અને મહારાષ્ટ્રમાં મોકલ્યા. તેઓએ તે દેશના રાજાઓને જેનસાધુઓના આહાર, વિહાર અને આચારાદિ સર્વે બતલાવ્યા અને સમજાવ્યા. ત્યારપછી સાધુઓને વિહાર તે દેશોમાં કરાવી ત્યાંની પ્રજાને જેનધમી બનાવી. સંપ્રતિ રાજાએ જેનમંદિરને ઉદ્ધાર કરાવ્યો. સંપ્રતિ રાજાની બનાવેલી જેનપ્રતિમાઓ તો અમે સેંકડે જોઈ છે.”
પાંચમા પટ્ટધર ચૌદ પૂર્વધર શ્રી યશોભદ્રસ્વામી કે જેઓ મહાવીરનિર્વાણ પછી પહેલી શતાબ્દી મધ્યે થઈ ગયા તેઓએ ભવિષ્યમાં સંપ્રતિ રાજા જેનપ્રતિમાઓને આરાધક થશે એ પ્રમાણેનું ભવિષ્ય “વનચુલીયા” નામના આગમ સૂત્રનું દર્શાવ્યું હતું. તે ગ્રંથની ગાથાઓ નીચે મુજબ છે –
भणइ जसभद्दसरि, सुओवओगेण अग्गिदत्तमुणि॥ सुणसु महामाय जहा, सूअहिलणमह जहा उदओ ॥१॥ मुख्काओ वीरपहुणो, दुसएहिय एगनवइ अहिएहिं ॥ वरिसाइ संपइ निवो, जिणपडीमाराहओ होही ॥२॥
Page #416
--------------------------------------------------------------------------
Page #417
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસંગી સાક્ષરવ મુનિરાજ શ્રી પુન્યવિજયજી
સમ્રાટ્ સ'પ્રતિ
ઉષરાકત મુનિવર “ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ” નામના પુસ્તકના ઉપેાદ્ઘાતમાં જણાવે છે કે “મહાવીર પછીના યુગમાં મહારાજા કાણિક, ઉદાયન, નદ વશના રાજાએ અને તેમના શકડાલ, શ્રીયક વિગેરે મહાઅમાત્યે તેમજ મૌર્ય વંશી મહારાજા ચંદ્રગુપ્ત અને મહાન સંપ્રતિરાજ વિગેરે રાજાએ જન હતા. તે સિવાય અનેક રાજવીએએ આ કાળે જૈન ધર્મ પ્રતિ સહાનુભૂતિ દાખવી હતી.
ઉપર।કત સર્વ રાજાએ પૈકી મહારાજા સંપ્રતિનું સ્થાન જૈન ધર્માંના ઇતિહાસમાં ઉજ્જવળ કારકીર્દીભર્યું ને અતિ ગૌરવવતુ છે. મહાન સપ્રતિ માત્ર પેાતે જ જૈન ધી હતા એટલું જ નિહ પણ તેણે વૈદિક સંસ્કૃતિપ્રાધાન્ય આંત્ર, દ્રાવિડ વિગેરે દેશેામાં જૈન ધર્મના ઝંડા ફરકાવ્યા હતા. ભગવાન મહાવીરના આજસુધીમાં ૨૫૦૦ વરસના ઇતિહાસમાં મેાટા પાયા પર જૈન ધર્મના પ્રચાર અને અભિવૃદ્ધિ કરનાર આવી પ્રભાવશાળી વિભૂતિ ખીજી એક પણ ઉત્પન્ન થઈ નથી કે જેને પ્રતાપે જૈન મુત્રકારાને પેાતાના મૌલિક રીતરિવાજોમાં પરિવર્તન કે ઉમેરા કરવાની ફરજ પડી હોય.
Page #418
--------------------------------------------------------------------------
________________
અગત્યની છે અને શાસનસ્તંભ સૂરીશ્વરના અભિપ્રાય
૩૪૯ શ્રી યશોભદ્રસૂરિ મહારાજે સૂત્રના ઉપયોગથી અગ્નિદત્ત મુનિને કહ્યું કે-“શ્રુતની નિંદા અને ઉદય જેમ થવાના છે તેમ સાંભળ. વીર પ્રભુના નિર્વાણ પછી ૨૯૧ વર્ષે જૈન પ્રતિમાઓને આરાધક સંપ્રતિ (મગધને) રાજા થશે.”
આ ભવિષ્યવાણી શ્રી મહાવીરનિર્વાણ પછી પહેલી શતાબ્દીમાં થઈ હતી. આ ઐતિહાસિક ઘટના પ્રાચીનથી પણ પ્રાચીન છે. આ ઘટનાથી શ્રી સંપ્રતિ રાજા જેન જ સિદ્ધ થયા છે, માટે સાક્ષર મહાશયોએ આવા શાસ્ત્રીય પ્રમાણે જોઈને પોતાને હઠાગ્રહ ત્યજી શ્રી સંપ્રતિ જેનધમી રાજા હતા એવી સત્ય હકીક્તને અવલંબવું જોઈએ.
ઈતિહાસવેત્તા શ્રીમદ પુન્યવિજયજી મહારાજ “ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ” નામના પુસ્તકના ઉપોદ્દઘાતમાં જણાવે છે કે-“મહાવીર પછીના યુગમાં મહારાજા કોણિક, ઉદાયન, નંદવંશી રાજાઓ અને તેમના શકડાલ, શ્રીયક વિગેરે મહાઅમાત્યો તેમજ મૌર્યવંશી મહારાજા ચંદ્રગુપ્ત અને મહાન્ સંપ્રતિરાજ વિગેરે રાજાઓ જૈન હતા. તે સિવાય અનેક રાજવીઓએ આ કાળે જેનધર્મ પ્રતિ સહાનુભૂતિ દાખવી હતી.
- ઉપરોક્ત સર્વે રાજાઓ પૈકી મહારાજા સંપ્રતિનું સ્થાન જૈનધર્મના ઇતિહાસમાં ઉજજવળ કારકીદીભર્યું ને અતિ ગેરવવંતું છે. મહાન સંપ્રતિ માત્ર પોતે જ જૈનધમી હતો એટલું જ નહિ પણ તેણે વૈદિક સંસ્કૃતિ પ્રાધાન્ય આધ, દ્રાવિડ વિગેરે દેશોમાં જેનધર્મનો ઝંડે ફરકાવ્યો હતો. ભગવાન મહાવીરના આજ સુધીના ૨૫૦૦ વરસના ઈતિહાસમાં મોટા પાયા ઉપર જેનધર્મનો પ્રચાર અને અભિવૃદ્ધિ કરનાર આવી પ્રભાવશાળી વિભૂતિ બીજી એક પણ ઉત્પન્ન થઈ નથી કે જેને પ્રતાપે જેને સૂત્રકારોને પિતાના મૌલિક રીતરિવાજોમાં પરિવર્તન કે ઉમેરો કરવાની ફરજ પડી હોય.
જેને પ્રજાનું આ એક મહાન દુર્ભાગ્ય છે કે તેને ત્યાં એક વ્યક્તિએ શરૂ કરેલ કાર્યને સાંગોપાંગ પાર ઉતારનાર કે પોષનાર પ્રાણવાન કોઈ પાછળ નથી હતું. જેવી રીતે જૈનધર્મના પ્રચારની બાબતમાં મહાન સંપ્રતિની પાછળ કોઈ એના જેવી વિભૂતિ પાકી નથી તેવી જ રીતે જૈન સાહિત્ય, કળા, શિલ્પ, વિજ્ઞાન વિગેરેના વિકાસના ક્ષેત્રમાં જે ગણીગાંઠી વ્યક્તિઓ આપણે ત્યાં જન્મી છે તેના સ્થાનને શોભાવનાર બીજી વ્યક્તિઓ પણ આપણે ત્યાં વિરલ જન્મી છે.”
આજકાલ આ બાબતની વર્તમાનપત્રમાં ઘણું રીતે ચર્ચા ચાલી રહી છે. તે શ્રદ્ધા વિના ગ્રાહા થઈ શકતી નથી, પણ સાથે સાથે તેમાં વિતંડાવાદનો સમાસ થતો જાય છે. સાક્ષર મહાશય પૂર્વધર પુરુષના કથન પર ઊંડી ગવેષણ કરશે તે મહારાજા સંપ્રતિ રાજા વિષે પ્રાચીન બીને શ્રદ્ધાપૂર્વક સત્ય સમજાશે અને પિતાના જ્ઞાનમાં વધારો કરશે.
મહારાજા સંપ્રતિનો જન્મ મર્યવંશી કુણાલને ઘેર થશે. તે વખતે એમનાં માતાજી
Page #419
--------------------------------------------------------------------------
________________
૩૫૦
સમ્રાટ્ સંપ્રતિ
શરશ્રી જૈન જ હતાં. આ ખીના ઉપર ધ્યાન દઇ, હુંસ જેવી બુદ્ધિ રાખવી. ચિંતામણી રત્નને ફેંકી દેવા જેવી વાતા કરવી તે ખરેખર વિરાધાત્મક આત્માઓ માટે દિલગીર થવા જેવું છે.
ઉપર પ્રમાણેના સમર્થ સૂરીશ્વરાના અભિપ્રાયા મહારાજા સંપ્રતિની ઐતિહાસિક ઘટનામાં રજૂ કરવામાં અમેા સમર્થ થયા છીએ કે જેની અણી પ્રસંગે ખાસ જરૂરિયાત હતી. અમાને ( મહારાજા સંપ્રતિની ચર્ચા અંગે) પાતાના ઉચ્ચ કાટીના અભિપ્રાય આપનાર સમર્થ સૂરીશ્વરાના પણ અમે આભારી છીએ. વળી અમા સ’પ્રતિની વિરોધાત્મક રીતે ચર્ચા ઉપાડનાર વિદ્વાનાના પણ આ સ્થળે આભાર માનીએ છીએ, કારણ કે ચર્ચાને જ અંગે મહાન્ સંપ્રતિના ઇતિહાસ ગ્રંથારૂઢ કરવાનું અમેને આજે સદ્ભાગ્ય પ્રાપ્ત થયું છે. જો મહારાજા સંમતિના અંગે વાદી પ્રતિવાદી સ્વરૂપે જોસબંધ આંદોલન જામ્યું ન હેાત તા સ ંપ્રતિના ઇતિહાસ આજે જે પ્રમાણે પ્રાચીન ગ્રંથા અને ઇતિહાસામાંથી છણુાઇ આ ગ્રંથ દ્વારા અને હવે પછીના ગ્રંથા દ્વારા જૈનસમાજને સમજવા મળશે તેવા સુંદર પ્રસંગ કદાપિ કાળે ઉપલબ્ધ ન થાત.
Page #420
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૬ મું.
દિગ્વિજયી સમ્રાટ સંપ્રતિનો સ્વર્ગવાસ (ઈ.સ. પૂર્વે. ૨૦૩–વીરનિવાણ ૩૨૩.) | ભારતના ઈતિહાસમાં પ્રભાવશાળી ત્રિખંડ ભક્તા રાજવી તરીકે રાજ્ય ભેગવનાર મર્યવંશી ચતુર્થ મહારાજા સંપ્રતિ અવન્તી અને મગધમાં અવારનવાર રહેતા હતા. મગધ સામ્રાજ્ય ઉપર મહારાજા સંપ્રતિવતી તેના કાકા દશરથ રાજ્યપ્રતિનિધિ તરીકે વહીવટ સંભાળતા હતા.
અવન્તીનો રાજ્યવહીવટ મહારાજા સંપ્રતિના લઘુ બંધુ શાલીસુત સંભાળતા હતા. આ બન્ને રાજ્યપ્રતિનિધિઓ ઉપર મહારાજા સંપ્રતિની દેખરેખ ઘણું જ સુંદર રહેતી, તેમ જ રાજ્યવ્યવસ્થા પણ મહાજનના સહકારથી પ્રજાકીય પાર્લામેન્ટરી પદ્ધતિએ ચાલતી હતી, જેના વેગે કોઈ પણ જાતની ગેરવ્યવસ્થા કે અસંતોષ દેખાતાં નહિ. આ પ્રમાણે મહારાજા સંપ્રતિએ મગધ સામ્રાજ્ય ઉપર ૩૨ વર્ષ સુધી રાજ્ય કર્યું. બાદ મગધ-પાટલિપુત્રમાં રહેલા મહારાજની તબિયત અસ્વસ્થ થઈ એટલે મહારાજાએ મગધ સામ્રાજ્યને વહીવટ સંભાળતાં પિતાના કાકાને જ મગધ સમ્રાટ તરીકે રાજ્યતિલક કર્યું. આ પ્રમાણે મગધ સામ્રાજ્યની ગાદી ઈ. સ. પૂર્વે ૨૦૩ કહેતાં વીરનિર્વાગ ૩ર૩ માં મહારાજા દશરથના હાથમાં આવી.
મહારાજા દશરથના રાજ્યાભિષેક બાદ મહારાજા સંપ્રતિની તબિયત વિશેષ અસ્વસ્થ થઈ અને તેઓ ટૂંક સમયમાં જ પોતાની પાછળ યુવરાજ તરીકે વૃષભસેન તથા અન્ય રાજકુમારને મૂકી સ્વર્ગવાસી થયા. મહારાજાના દેવલોકવાસથી સમસ્ત ભારતમાં અતિશય શોકની લાગણી પ્રવર્તી રહી અને ભારો ધર્મપ્રભાવિક શ્રેષ્ઠ રાજવી ગુમાવ્યું.
Page #421
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૭ મુ.
સમ્રાટ સંપ્રતિની સંસ્કૃત કથા
શ્રી દેવાણુમાચાર્યે નવતત્ત્વ પ્રકરણ રચ્યું છે. તે નવતત્ત્વ પ્રકરણ પર શ્રીમદ્ નવાંગી ટીકાકાર અભયદેવસૂરિએ ચૈાદ ગાથાનું ભાષ્ય રચ્યું છે, જ્યારે વૃત્તિ શ્રીમાન્ યશેાદેવ સૂરિએ રચી છે. અભયદેવસૂરિજી મહારાજે આ સંપ્રતિની સંસ્કૃત કથા લખી તે વિ. સ. ૧૧૭૪ માં અણુહીલપુરપાટણમાં શ્રી સિદ્ધરાજ જયસિંહને અર્પણ કરી હતી. આ કથાનકમાં શ્લોક ૧૫૬ પછી આઠમી અને દશમી શતાબ્દી વચ્ચે રચાએલ નિશીથ ભાષ્યની શહાદત આપવામાં આવી છે, જેને અંગે આ કથા પ્રમાણભૂત મનાય છે. આ કથાના સંપૂર્ણ વાચનથી એ સિદ્ધ થશે કે સમ્રાટ્ સંપ્રતિનું અસ્તિત્વ હતુ અને તેએએ ભારતને જૈન મંદિરમય બનાવ્યું હતું.
श्री संप्रतिनृप कथा. ( नवतच्चविवरणान्तर्गता )
अत्रैव भरतक्षेत्रे, दक्षिणार्द्धस्य मण्डने । समस्ति मध्यमे खण्डे, पुरं पाटलिपुत्रकम् ॥ १ ॥ तत्रासीच्चन्द्रगुप्ताख्यो, राजा मौर्यकुलोत्तमः । नमत्सामन्तसंघात - मौलिमाल्याचितक्रमः ॥२॥ नन्दमुत्सार्य यो राज्ये, चाणक्येन निवेशितः । स्वाभिमानस्य सिद्ध्यर्थं, बुद्धिकौशलशालिना | ३ | तस्यासीद्दाक्ष्यदाक्षिण्य-सौजन्यप्रमुखैर्गुणैः । भूषिता धारिणीदेवी, स्ववंशाकाशकौमुदी ||४|| विषयान्सेवमानस्य, प्रेमसारं तया सह । पौलोम्येव सुरेन्द्रस्य, तस्य कालः सुखं ययौ ॥५॥ इतश्च विषसम्मिश्रं नृपतेस्तस्य भोजनम् । ददाति मंत्रि चाणक्यो, नित्यं तत्साहनाकृते ||६|| अन्यदा धारिणीदेवी, जाता गर्भभरालसा । जज्ञे तदनुभावेन, दोहदोऽस्या मनोरमः ॥ ७ ॥ एकासनोपविष्टेन, स्वभ भूभुजा समम् । एकस्थालगतं भोज्यं, भुझेऽहं सुरसं यथा ॥८॥ लज्जया न च सा भर्तुः शशाक गदितुं ततः । क्षीयतेऽनुदिनं राज्ञा, पृष्टा चैवं कदाचन ||९|| स्वाधीनेऽपि महीनाथे, मयि प्राणप्रिये प्रिये, ! । किं ते न पूर्यते १ येन, त्वमेवं क्षीयसे वद ||१०|| पाभरावनप्रास्या, सोवाच प्राणनाथ ! मे । जातो गर्भानुभावेन, दोहदस्तद्वशादयम् ॥ ११ ॥
1
Page #422
--------------------------------------------------------------------------
________________
સમ્રાટ્ સંપ્રતિની સંસ્કૃત કથા
૩૫૩
भूपतिः प्राह कीदृक्षस्तयाऽभाणि त्वया सह । एकासनगता भुजे, सद्भोज्यं त्वत्करार्पितं ॥ १२ ॥ किमत्र दुष्करं कान्ते !, निजगाद नृपस्ततः । प्राप्ते भोजनकाले च, तामाहूय न्यवीविशत् ॥ १३ स्वकीयार्द्धासने चित्र - मणिरत्नविराजिते । निविष्टः स्वकरेणास्यै ददौ भोज्यं स्वभाजनात् | १४ | विस्मृतं चास्य तद्भोज्यं, यथेदं विषभावितम् । अत्रान्तरे समायातश्चाणाक्यस्तं ददर्श च ॥ १५ ॥ अवादीत्स ततो हा हा, न सुंदरमिदं कृतं । यदस्यै विषसम्मिश्रं भोजनं प्रददौ भवान् ॥ १६ ॥ यतो व्यापादितानेन, न केवलमियं त्वया । संभाव्य मानस लक्ष्मा, गर्भोऽप्यस्या विनाशितः १७ वदतैवैवमाकृष्य, चाणक्येन कृपाणिकाम् । विदार्योदरमेतस्या, गर्भ आचकृषे लघु ॥ १८ ॥ धृत्वा घृतादिमध्ये च, कियन्त्यपि दिनान्यमुम् । स तथा पालयामास, यथासौ पुष्टिमागतः । १९ केवलं यस्तदा तस्य, मस्तके बिंदुकोऽपतत् । मातुर्विषान्नकवलात्स, तेनांकितशीर्षकः ॥ २० ॥ बिंदुसाराभिधः ख्यातिं जगाम गुणमन्दिरम् । कलाकलापदेहाभ्यां वृद्धिं प्राप क्रमेण च । २१ । श्री चन्द्रगुप्त राजे च, देवभूयं गतेऽन्यदा । राजा स एव संजातो, जातिमान् ख्यातविक्रमः | २२| एकान्तेऽभाणि धात्र्या च, पुत्र ! सर्वाप्यसौ तव । राज्य श्रीरार्य चाणक्य - प्रसादेन समागता || २३ तस्मादमुष्य सततं, गुरुरत्नमहोदधेः । प्रवर्त्यं सम्यगेवेति, स तथैव प्रवर्त्तते ॥ २४ ॥ अन्यदैकान्तवर्येष, नन्दसत्केन मंत्रिणा । सुबन्धुनाऽभ्यधाय्येवं देव ! यद्यपि ते वयं ।। २५ ।। विपक्षपक्षवर्तित्व- सम्भावनवहिष्कृताः । तथाऽप्येतस्य पट्टस्य, हितं विज्ञपयामहे ॥ २६ ॥ चाणक्यो यो महामंत्री, भवत्सन्मानभाजनम् । क्षुद्रः प्रकृत्या खल्वेष, निःशूकः पापकर्मणि २७ त्वदीया जननी यस्माद्विक्रोशन्त्यतिविस्वरम् । कुक्षिं विदार्य पापेन, प्रेषिता यममंदिरम् ॥ २८ ॥ अकृत्य कृत्यमथवा, तदेतस्य न विद्यते । तस्मादात्मा त्वयाप्यस्माद्रक्षणीयः प्रयत्नतः ॥२९॥ एतदश्रद्दधानेन, तद्वचस्तेन भूभुजा । पृष्टा स्वधात्री किं सत्यमिदमम्ब ! न वा वचः ॥ ३० ॥ सावोचन्मुग्धभावेन, पुत्र ! सत्यं ततो रुषा । आगच्छन्तममुं दृष्ट्वा नृपस्तस्थौ पराङ्मुखः । ३१ । ततो विज्ञाय चाणक्यो, भूपं दुर्जनभावितम् । द्रुतं निवर्त्त्य तत्स्थाना - दाजगाम निजं गृहं । ३२ । स्वबान्धवान्समाहूय, शिक्षयित्वा यथोचितं । देवगुर्वादिकृत्येषु, स्वद्रव्यं विनियोज्य च । ३३ । एकापवरकस्यान्तर्मञ्जूषां विनिवेश्य च । तन्मध्ये स्थापयमास, दिव्यवाससमुद्रकं ||३४|| लिखितं पत्रकं चैकं, क्षित्रा तत्र स्वयं त्वसौ । प्रदाय तालकान्याशु, निर्जगाम ततो गृहात् ॥ ३५ ॥ आगत्य नगरद्वार मिंगिनी मरणोद्यतः । मध्येकारीषमासीनो, विहितानशनक्रियः ।। ३६ ।। ज्ञात्वा व्यतिकरं चैनं राज्ञो धात्री वभाण तम् । पुत्र त्वयार्यचाणक्ये, कि मीदृशमनुष्ठितम् । ३७| यंत एतत्प्रसादेन सप्ताङ्गो राज्यविस्तरः । सर्वमूलधनं चैतजीवितं तत्र वर्त्तते ॥ ३८ ॥ किश्व—
त्वजीवितार्थिना येन, न पापं स्त्रीवधोत्थितं । गणितं न च लोकानाम-पवादोऽतिदारुणः ||३९||
૪૫
Page #423
--------------------------------------------------------------------------
________________
સમ્રાટ્ સ'પ્રતિ
૩૫૪
एवं निवेद्य सर्वाऽपि कथा पूर्वा सविस्तरा । तथा निवेदिता तस्य, पश्चात्तापं यथा गतः ॥ ४० ॥ ततस्तत्क्षमणाहेतोर्निर्जगाम पुराद्बहिः । परिवारयुतो राजा, दृष्ट्वा तं च तथास्थितं ॥४१॥ विलग्य पादयोः कृत्वा, प्रणामं तस्य भूपतिः । लज्जावनम्रवदनो, बभाषे गद्गदाक्षरम् ॥४२॥ क्षम्यतामपराधोऽयमेकमा गम्यतां गृहम् | अविचारितकारित्वं नो विधास्येऽन्यदा पुनः । ४३ । क्षमाधना महात्मानो, भवन्ति प्रणते तथा । अत उत्थीयतां तात !, प्रसादः क्रियतां मयि । ४४ । चाणक्योऽप्यवदत्पुत्र !, न मे कोपोऽधुना क्वचित् । तदुत्तिष्ठ गृहं याहि, गृहीतानशनो ह्यहम् ४५ इत्युक्त्वा मौनमास्थाय यावदेष पुनः स्थितः। वन्दित्वा क्षमयित्वा च तावद्राजा गृहं गतः ४६ सुबन्धुरपि विज्ञाय तचेष्टां कुटिलाशयः । चिन्तयामास यद्येषः, कथंचिगृहमेष्यति ||४७|| तदास्मद्वंशनामापि, नूनमुच्छेत्स्यतेऽमुना । ततो विज्ञपयामास, सप्रश्रयमिलापतिम् ||४८॥ यथाऽयं देव ! चाणक्यः, समभावव्यवस्थितः । पूजाहवदनुमत्या, पूजामस्य करोम्यतः ४९ एवं कुर्वित्यनुज्ञातो, भूपालेनैष मायया । पूजां कर्त्तुमथारेभे पुष्पगन्धादिभिर्वरैः ॥ ५० ॥ धूपमुद्राहयनेव, करीषान्तर्न्यपातयत् । ततोऽसावेकमङ्गार - मलक्षितमिहापरैः ॥ ५१ ॥ अत्रान्तरे विलोक्येव, दुर्बुद्धेस्तस्य चेष्टितम् । प्रतीकारासमर्थत्वाद्रविरस्तमुपागतः ॥ ५२ ॥ पश्यन्त्या एव मे पश्य, कीदृगेष विचेष्टते । इति रोषारुणेवासीत्संध्या रागच्छलादलम् ||५३ || तथा दृष्ट्वेव तन्मृत्युमप्रतीकारमागतम् । तमश्छन्ना दिशो जाताः, शोकेनेवान्धकारिताः ५४ सुबन्धुरपि संतुष्टः, समीहितविधानतः । काञ्चित्कालकलां स्थित्वा जगाम स्वगृहं ततः । ५५ । वायुं सहचरं प्राप्य, करीषातन्तर्गतोऽनलः । सोऽपि तं दग्धुमारेभे, समभावव्यवस्थितम् । ५६ ।
अपि च-
चाणक्यश्चिन्तयामास, रे जीव ! भवतैव यत् । उपार्जितं पुरा दुःखं तत्तवैतदुपस्थितम् ॥ ५७ ॥ विद्वेषं मागमस्तस्मात्कस्याप्युपरि विक्लवः । जैनमागममेवेह, चिन्तयस्व समाहितः ॥ ५८ ॥ यस्मादमुत्र संसारे, सर्वे जीवा अनन्तशः । शत्रुत्वं मित्रभावं च तवापन्ना अनेकधा ||५९ || यथैते ते तथैतेषां त्वं चैवं तेन मा कृथाः । कर्मारिविजये सख्यौ, सुबन्धुसचिवे रुषम् ॥६०॥ एवं सर्वेषु जीवेषु, समभावं विभावयन् | उच्चारयन्नमस्कारं पञ्चानां परमेष्ठिनाम् ॥ ६१ ॥ लोकाग्रतसिद्धानां दददालोचनां तथा । व्रतान्यनुस्मरन् भक्तया, दग्धोऽसौ जातवेदसा । ६२ वृन्दारकः समुत्पेदे, देवलोके महर्द्धिकः । विशुद्ध ध्यानयोगेन तदानीमस्तकल्मषः ॥ ६३ ॥ सुबन्धुरपि गच्छत्सु दिवसेष्वथ केषुचित् । जज्ञे प्रसादसत्पात्रं, बिन्दुसारस्य भूपतेः ॥ ६४ ॥ स्वावासार्थं ययाचे च, चाणक्यगृहमन्यदा । भूपतिः तदनुज्ञातः प्रविवेश मुदा तकत् ।। ६५।। एकापवरकं तत्र, दृष्ट्वा यत्नेन तालितम् । लोभादुद्घाटयामास, मञ्जूषां तत्र वीक्ष्य च ॥६६॥
Page #424
--------------------------------------------------------------------------
________________
૩૫૫
સમ્રાટું સપ્રતિની સંસ્કૃત કથા अहो! प्रधानरत्नानि, भविष्यन्त्यत्र निश्चितम् । इति बुद्ध्या विपाटथैनां,ददर्शान्तः समुद्कम्६७ बीजकानि निधानानां, सन्त्यमुत्रेति वाञ्छया। उद्घाट्य वीक्षते यावत्तावद्गन्धानवैक्षत ॥६८॥ लिखितं पत्रकं चैकं, तत आघ्राय तानसौ । पत्रकं वाचयामास, प्रहर्षापूर्णमानसः ॥ ६९॥ आघ्राय य इमान् गन्धान्, ब्रह्मचर्यादिसेवया। न स्थास्यति व्रतीवाशु, स यास्यति यमान्तिकं एतत्परीक्षणार्थं चा-घ्राप्य गन्धानिमान्नरम् । विषयान् भोजयामास, पश्चाप्येकं समैथुनान्।।७१ ततः परासुतां प्राप्त, दृष्ट्वा तमचिरादसौ । तस्थौ तपस्विवृत्त्यैव, जीवितव्यं रिरक्षिषुः ।।७२।। दध्यौ च कौशलं बुद्धे-रहो चाणाक्यमंत्रिणः। म्रियमाणेन येनाहं, जीवन्नपि मृतः कृतः ॥७३॥ अभव्यभावतश्चैष, मुनिवृत्तावपि स्थितः। न मुनित्वफलं लेभे, लप्स्यते वा न जातुचित् ।।७४॥ इतश्च बिन्दुसारस्य, पृथिवीतिलकाभिधा । अभृत् प्राणप्रिया देवी, पुत्रस्तस्या अजायत ॥७५॥ विलसत्पत्रसच्छायः, प्रधानसुमनोहरः। न केवलमशोकश्रीर्यो, नाम्ना चरितेन च ॥७६ ॥ कलाकौशलशाली च, यौवनस्थो यदाजनि । यौवराज्यपदे पित्रा, तदासौ विनिवेशितः ॥७७॥ मृत्युपर्यवसानत्वाजीवलोकस्य चान्यदा । पितर्युपरते राजा, सैव मन्त्र्यादिभिः कृतः॥७८॥ राज्यं पालयतस्तस्य, कुणालाख्यः सुतोऽजनि । बालस्यैवास्य माता च,मृता दैवनियोगतः .७९ सपत्नीमातृभीत्या च, यौवराज्ये निवेश्य तम् । प्रधानमंत्रिसामन्त-समेतं विससज्जे सः॥८॥ कुमारभुक्तिदत्तायामुजयिन्यां नृपोऽस्य च । स्वहस्तलिखितांल्लेखान् , स्नेहात्प्रेषयते सदा॥८१॥ कलाग्रहणयोग्यं च, विज्ञायैनमथान्यदा । तदीयमंत्रिणामेवं, लिलेखाध्याप्यतामसौ ॥ ८२ ॥ अनुद्वानाक्षरं लेखमसंवयं विमुच्य च । तत्रैव तं समुत्तस्थौ, राजा स्वतनुचिंतया ॥ ८३ ॥ इतः सपत्नमात्रा च, नृपान्तिकनिविष्टया । तत्रस्थो ददृशे लेखो, गृहीत्वा वाचितश्च सः॥८४॥ स्वपुत्रस्य ततो राज्यमिच्छन्त्या कज्जलं दृशः।समादाय नखाग्रेण,कुमारोऽध्याप्यतां कृतम्।।८५ न च तल्लक्षितं राज्ञा, कुर्वता प्रतिवाचनाम् । संवर्त्य प्रेषयामास, तं तेषां तत्र भूपतिः ॥ ८६ ।। असम्भाव्यं तमथं च, दृष्ट्वा ते तत्र मंत्रिणः। विलक्षवदनाः सन्तश्चिन्तयामासुरीदृशम् ॥८७॥ स्नेह व नु कुमारेऽस्य ? क्क चादेशोऽयमीदृशः। दारुणोऽस्माकमित्येवं, नेदं सङ्गतिमङ्गति ८८ किश्चापरस्य कस्यापि, खलस्येदं विचेष्टितम् । चिन्तयत्स्वेवमेतेषु, कुमारो लेखमग्रहीत् ॥८९॥ प्रवाच्य खयमेवामुमब्रवीदिदमञ्जसा । नास्माकं मौर्यवंश्यानामाज्ञा प्रतिहता क्वचित् ॥९० ॥ तरिक प्रथममेवाहमागतां जानकीमिमाम् ? आज्ञामतिक्रमिष्यामि, स्वशरीरार्थलम्पटः॥९॥ तस्मादहो ! नरा शीघ्रं, ज्वलज्ज्वलनभासुरां । तप्तां लोहशलाका मे, समर्पयत सत्वरम् ॥१२॥ इत्युक्त्वा तां समानाय्य, वारयत्स्वपि मंत्रिषु । अक्षिणी अञ्जयामास, तया निर्भयमानसः॥९३॥ तत्क्षणे च समुत्तस्थौ, हाहारवविमिश्रितः। आक्रन्दः सर्वलोकस्य, पुरयनिव रोदसी ॥ ९४ ॥ जीवलोकं कुमारोऽपि, तत्क्षणादक्षिनाशतः। सर्वमस्तं गतं मेने, स्वालोकरहितत्वतः ॥ ९५ ॥
Page #425
--------------------------------------------------------------------------
________________
૩૫૬
સમ્રાટ્ સંપ્રતિ
तं वृत्तान्तं परिज्ञाय, राज्ञा शोकपरेण च । व्यचिन्ति चिन्तितं कार्यमन्यथा जातमन्यथा ॥ ९६ ॥ तदेतत्सत्यमेवेह, विद्वद्भिर्यदुष्यते । कार्यसिद्धिर्न चिन्तातः, किन्तु दैवनियोगतः ॥९७॥ राज्यस्यायोग्य एवायं तदिदानीमजायत । ततोऽदायि नृपेणैको, ग्रामोऽस्मै तुच्छजीवनः। ९८ || उज्जयिनी पुरी दत्ता, सपत्नीतनयस्य तु । कुमारभुक्तिरासीद्या, तां तदा पालयत्यसौ ॥ ९९ ॥ निजसम्प्राप्तिसन्तुष्टः, कुणालस्त्वविषण्णधीः । तस्थौ तत्रैव गन्धर्व - विनोदासक्तमानसः ॥ १००॥ शरच्छ्रीनामिका तस्य भार्या वर्यकुलोद्भवा । भुञ्जानस्य तया भोगान्, गतः कालः कियानपि ।। पुत्रोऽन्यदासमुत्पेदे, तस्या दैवनियोगतः । ततः कुणालो निर्गत्य, ग्रामादज्ञातचर्यया ॥ १०२ ॥ बभ्राम नगर ग्राम - मण्डितां मेदिनीमिमाम् । कालेन कियताप्यापत्पुरं पाटलिपुत्रकं ॥ १०३ ॥ तत्र मन्त्र्यादिगेहेषु, गायता तेन रञ्जितः । तथा जनः समग्रोऽपि यथाऽसावेवमादृतः ॥ १०४ ॥ किं किन्नरोऽथ गन्धर्वः, किश्चायं सुरगायनः ? । प्रच्छाद्य निजमाकारमेको गायति सुस्वरः ।। १०५ राज्ञः पुरोऽन्यदा लोकैरेवमेवोदितं ततः । कौतुका कृष्टमनसा, नृपेणाह्वायितश्च सः ॥ १०६ ॥ एष प्रवर्त्तितो गातुं धृत्वा यवनिकान्तरे । हीनाङ्गं येन पश्यन्ति, प्राणिनं न नृपोत्तमाः ॥ १०७॥ आवर्जितस्तथा राजा, गायता तेन सुस्वरम् । वृणीष्व वरमित्येवं, बभाण त्वरया यथा ॥ १०८॥ ततो विज्ञाय राजानं, स्वगीतपरितोषितम् । प्रस्तावपाठकः श्लोकं, पपाठ प्रणयादसौ ॥ १०९ ॥ प्रपौत्रश्चन्द्रगुप्तस्य, बिन्दुसारस्य पौत्रकः । पुत्रोऽशोकश्रियो राज्ञः, काकिनीं याचतेऽन्धकः ॥ ११० राजा तु मम पुत्रोऽयमिति सास्रविलोचनः । उत्सार्थ तिरस्करिणीं, तमुत्संगे न्यवीविशत् ॥ १११ भाणीच्च यथा पुत्र !, किमल्पं याचितं त्वया । उदितं मत्रिभिर्भूप । नेदमल्पं यत शृणु ॥ ११२ ॥ सन्न्यायोपात्तवित्तानां, सच्च एव स्थितात्मनाम् । निर्व्याजकृतधर्माणां राज्ञां राज्यं हि काकिनी ततोsवादीत्पुना राजा, वत्सान्धः किं करिष्यति ? । त्वं राज्येन स तूवाच, पुत्रो मे देव ! विद्यते जजल्प नृपतिः पुत्र, उदपादि कदा तव । विनयप्रह्वशिरसा, तेनोचे तात ! सम्प्रति ॥ ११५ ॥ सम्प्रतीत्येव नामास्य, ततो राज्ञा निवेशितम् । आनाय्य शुभलग्ने च, राज्ये स स्थापितो मुदा ॥ कालक्रमेण जातश्च, भूपतिश्चण्डशासनः । साधितं चार्द्धभरतं नीत्या वर्द्धयता श्रियम् ॥ ११७॥ असिद्धपूर्वाः पूर्वेषामुन्मत्ताः स्वीयसंपदा । अनार्याः किल ये लोका, ग्राहितास्तेऽपि शासनं ।। ११८ अन्यदा तस्य भूभर्तुरवन्तिपुरवासिनः । प्रासादे रममाणस्य, स्वमित्रैः सह लीलया ॥ ११९॥ जीवत्स्वामिकां प्रतिमां वन्दितुं समुपागताः । भ्रमन्तो रथयात्रायां, स्वगृहाङ्गण वर्त्तिनः ॥ १२० युक्ताश्चतुर्विधेनापि, श्रीसङ्केन महात्मना । दृष्टिगोचरमाजग्मुराचार्यार्य सुहस्तिनः ॥ १२१ ॥ ततोऽसौ चिन्तयामास, स्मरणोन्मुखचेतसा । दृष्टपूर्वा इवामी मे, प्रतिभान्ति मुनीश्वराः ॥ १२२ क्क पुनर्वीक्षिता एते, इतीहापोहवर्त्तिनः । मूर्च्छागच्छदतुच्छास्य, सर्वतस्तन्वती तमः ॥ १२३ प्रत्यासन्नजनेनासौ, ततश्चान्दनवारिणा । प्रसिक्तो वीजितश्चाशु, तालवृन्तानिलादिभिः ।। १२४
Page #426
--------------------------------------------------------------------------
________________
૩૫૭
સમ્રાટુ સંપ્રતિની સંસ્કૃત કથા ततोऽसौ लन्धचैतन्यो, जातिस्मरणपूर्वकम् । उत्थाय क्षणमात्रेण, सूरीणामन्तिकं गतः॥१२५ वन्दित्वा भावसारंच,पप्रच्छ विनयानतः। भगवन् ! जिनधर्मस्य,सेवितस्येह किं फलम् ॥१२६ उवाच सरिर्मोक्षोऽस्य, सुचीर्णस्य फलं नृप! । स्वर्गोवा तदसंप्राप्तौ,तथा चोक्तमिदं वचः॥१२७
" जिणधम्मफलं मोक्खो, सासयसोक्खो जिणेहिं पन्नत्तो ।
नरसुरसुहाई अणुसंगयाइं, इह किसिपलालंव" ॥१॥ भूयोप्यभिदधौ राजा, सामायिकफलं वद । तस्याव्यक्तस्य भो ! राज्यमित्यवादीन्मुनीश्वरः॥ संजातप्रत्ययो राजा, प्रमोदभरनिर्भरः। अब्रवीदेवमेवैतत्त्वं, यथाऽऽत्थ मुनिप्रभो ! ॥१२९॥ किञ्च प्रत्यभिजानीथ, यूयं मां किं न वाधुना ?। वित्थ चेद्बत तत्कोऽहं ? समाधायाथ सोऽब्रवीत् कौशाम्ब्यां भो! महापुर्यामासीस्त्वं द्रमकः पुरा । अन्यदा तां वयं याता, विहरन्तो यथाविधि। अन्योऽप्यस्मद्गुरुभ्राता,ज्येष्ठ आर्यमहागिरिः। वसतेस्तत्र साङ्कव्यात्पृथगासीव्यवस्थितः१३२ ततोऽसद्वतिनो भिक्षा निमित्तं धनिनो गृहे । धनाख्यसार्थवाहस्य, प्रविष्टाः शान्तचेतसः१३३ सार्थवाहेन दृष्टाश्च, सद्भक्त्या प्रतिलाभिताः । मोदकाचैवरैः खाद्यैर्दुर्भिक्षेऽपि तदा किल।।१३४ इतश्च द्रमकत्वेन, भिक्षार्थ त्वमुपागतः । तदेव गृहमालोक्य, लब्धाभिक्षांस्तथा यतीन्॥१३५ याचयामास तानेव, भिक्षापासं त ऊचिरे। अस्मद्गुरव एवास्य, स्वामिनो न पुनर्वयम् ॥१३६ ततस्तत्पृष्ठलग्नस्त्वं, मत्समीपं तदागतः । यातिचवाँश्च मां भिक्षां, साधुभिश्च न्यवेदि मे ॥१३७ अस्मत्सकाशतोऽप्येष, पूर्व याचितवानिति । उपयुज्य श्रुते ज्ञात्वा, शासनाधारतां तव ॥१३८॥ अभाष्यत मया भद्र! गृहाण त्वं व्रतं मम । येनाभीष्टं तवाहारं, परिपूर्ण प्रदापये ॥ १३९ ।। प्रतिपने वचस्यस्मिंस्त्वया दत्तं मया तदा । सामायिकं तवाव्यक्तं, दीक्षादानपुरस्सरम् ॥१४० भोजनं च तथाभीष्टं, यावत्तृप्ति विधापितः । अत्याहारात्ततो जाता, तदानीं ते विसूचिका॥१४१ गाढतद्वेदनाग्रस्तः, क्षीणत्वादायुषो द्रुतम् । मृत्वोत्पन्नः कुणालस्य, स त्वं पुत्रो नृपोत्तमः॥१४२ तदेवमेषा तव राज्यसंपदव्यक्तसामायिकभावलभ्या ।
तस्मादमुत्रानुभवप्रसिद्धे, व्यक्तेऽपि कुर्याः सुतरां प्रयत्नम् ॥१४३ ॥ श्रुत्वैतत्सूरिवचः प्रणम्य चरणौ च मुनिवरस्य नृपः। ___ इदमब्रवीत्वदीयः प्रभो ! प्रसादः समस्तो मे
॥१४४॥ यदि नाकरिष्यत भवान् , निर्व्याजदयानिधिर्मयीश ! कृपाम् । ___ मृत्वा बुभुक्षयातस्तदाहमपतिष्यमशुभगतौ ।
॥१४५॥ तदेषा राज्यसम्पत्तिः, सप्ताङ्गप्रविराजिता । सदाझैश्वर्यसंपन्ना, सर्वा मे त्वत्प्रभावतः ॥१४६॥ तस्मात्त्वमेव मे नाथ!,पिता माता गतिः पतिः। प्रकाशदीप आश्वासद्वीपस्त्राणं च सर्वतः॥१४॥
Page #427
--------------------------------------------------------------------------
________________
૩૫૮
સમ્રાટ્ સંપ્રતિ
किन्तु सामायिकं कर्त्तुं त्वदुक्तमहमक्षमः । तस्मान्मदुचितं किंचिद्धर्मानुष्ठानमादिश ॥ १४८॥ ततः श्रावकधर्मोऽस्य, गुरुभिः प्रतिपादितः । तत्प्रभृत्येव तं कर्तुमादृतोऽसावभून्नृपः ॥१४९॥ तथा हि
वंद जिनबिम्बानि, पूजां कृत्वाष्टभेदिकाम् । कुरुते संघसम्मानं, विधत्ते जीवरक्षणम् ॥ १५० ॥ दत्ते दीनादि दानं च, जिनहर्म्याणि सर्वतः । उद्धारयति जीर्णानि, कारयते नवानि च ॥ १५१ ॥ किंबहुना -
तदासौ भक्तिसम्पन्नः, स्वराज्ये भूमिमंडलं । जिनचैत्यगृहैर्दिव्यैर्विधापयति भूषितम् ॥ १५२ ॥ येऽपि प्रत्यन्तसामन्तास्तेऽपि तेन मनीषिणा । साधुसन्निधिमानीय, ग्राहिता धर्म्ममुत्तमम् ॥ १५३ ॥ रथयात्रा विचित्राश्च, स्थाने स्थाने प्रवर्तिताः । कर्त्तुं प्रभावनां जैन- शासनस्य गरीयसीम् ।। १५४।। यात्रामहामहः पूर्वमुज्जयिन्यां यतः पुरि । कारितस्तत्र मिलिताः, सामन्ता भणितास्ततः ।। १५५॥ स्वस्थानेषु भवन्तोऽपि, कारयन्तां महामहं। जिनहर्म्येषु मन्यध्वं भो ! यूयं यदि मां प्रभुम् ।। १५६ तथा चोक्तं निशीथभाष्ये—
""
'जह मं जाणह सामिं, समणाणं पणमहा सुविहियाणं । दव्वेण मे न कर्ज, एवं खु कथं पियं मज्झ ॥ १ ॥ वीसजिया य तेणं, गमणं घोसावणं सरज्जेसु ।
साहू सुहविहारा, जाया पच्चंतिया देसा " ।। २॥ " घोषणा मातोद्धोषणारूपाम् "
अणुजाणे अणुजाई, पुप्फारुहणाई उकिरणगाई | पूयं च चेइयाणं, तेऽवि सरज्जेसु कार्रिति || ३ ||
अनुयानं रथयात्रा तत्रानुयाति स राजा समस्तसामन्तादिपरिवृतः । पुष्पारोहणानि माल्यारोपणानि ' उकिरण गाई ' इति रथपुरतः पुष्पवृष्ट्यादिरूपाणि । पूजां च चैत्यानां सपर्यां च जिनबिम्बानां राजा करोति । तच्च दृष्ट्वा तेऽपि प्रत्यन्तनृपा अन्धद्रविड महाराष्ट्रादिस्वामिनः स्वराज्येषु सर्व कार्रिति उपलक्षणत्वात्कुर्वन्ति कारयन्ति चेत्यर्थः ।
रजन्याः पश्चिमे यामे, सुखसुप्तोत्थितो नृपः । धर्म्मजागरिकां जाग्रच्चिन्तयामास सोऽन्यदा ।। १५७ प्रवर्त्तयामि साधूनां सुविहार विधित्सया । अन्धाद्यनार्यदेशेषु, यतिवेषधरान् भटान् ॥ १५८ ॥
Page #428
--------------------------------------------------------------------------
________________
સમ્રાટ્ સપ્રતિની સંસ્કૃત કથા
૩૫૯
येन व्रतिसमाचार-वासनावासितो जनः । अनार्योऽप्यन्नदानादौ साधूनां वर्त्तते सुखम् ॥ १५९ ॥ चिन्तयित्वेत्थमाकार्यानार्यानेवमभाषत । भो ! यथा मद्भटा युष्मान्, याचन्ते मामकं करं ।। १६० तथा दद्यात तेऽप्यूचुः कूर्म एवं ततो नृपः । तुष्टस्तान् प्रेषयामास, स्वस्थानं स्वभटानपि ॥ १६१ ॥ सत्तपस्विसमाचार-दक्षान् कृत्वा यथाविधि । प्राहिणोन्नृपतिस्तत्र, बहुंस्तद्वेषधारिणः ॥ १६२ ॥ ते च तत्र गतास्तेषां वदन्त्येवं पुरः स्थिताः । अस्माकमन्नपानादि, प्रदेयं विधिनामुना ॥ १६३ ॥ तथा हि
द्विचत्वारिंशता दोषैर्विशुद्धं यद्भवेन्नहि । तन्नैव कल्पतेऽस्माकं, वस्त्रपात्रादि किञ्चन ॥ १६४ ॥ आधर्मादयश्वामी, दोषा इत्थं भवन्ति भोः ! । तच्छुद्धमेव नः सर्व, प्रदेयं सर्वदैव हि ॥ १६५ ॥ न चात्रार्थे वयं भूयो, भणिष्यामः किमप्यहो !। स्वबुद्ध्या स्वत एवोच्चैर्यत ध्वं स्वामितुष्टये ॥१६६॥ इत्यादिभिर्वचोभिस्ते, तथा तैर्वासिता दृढम् । कालेन जज्ञिरेऽनार्या, अध्यार्येभ्यो यथाऽधिकाः १६७ अन्येद्युश्च ततो राज्ञा, सूरयो भणिता यथा । साधवोऽन्धादिदेशेषु किं न वो विहरन्त्यमी ॥ १६८ ॥ सूरिराह न ते साधु-समाचारं विजानते । राज्ञोचे दृश्यतां तावत्कीदृशी तत्परिक्रिया || १६९ ॥ ततो राजोपरोधेन, सूरिभिः केऽपि साधवः । प्रेषितास्तेषु ते पूर्व, वासनावासितत्वतः ॥ १७० ॥ साधूनामन्नपानादि, सर्वमेव यथोचितम् । नीत्या सम्पादयन्ति स्म, दर्शयन्तोऽतिसंभ्रमम् ॥ १७१ ॥ सूरीणामन्तिकेऽन्येद्युः, साधवः समुपागताः । उक्तवन्तो यथाऽनार्या, नाममात्रेण केवलम् ॥ १७२ ॥ वस्त्रान्नपानदानादि-व्यवहारेण ते पुनः । आर्येभ्योऽभ्यधिका एव, प्रतिभान्ति सदैव नः ॥ १७३ ॥ तस्मात्सम्प्रतिराजेनानार्यदेशा अपि प्रभो ! । विहारयोग्यतां याताः सर्वतोऽपि तपस्विनाम् १७४ श्रुत्वैवं साधुवचनमाचार्यार्यसुहस्तिनः । भूयोऽपि प्रेषयामासुरन्यानन्यांस्तपस्विनः || १७५ ।। ततस्ते भद्रका जाताः, साधूनां देशनाश्रुतेः । तत्प्रभृत्येव ते सर्वे, निशीथेऽपि यथोदितम् ।। १७६ ।। समणभडभाविएसुं, तेसुं देसेसु साईहिं । साहू सुहं विहरिया, तेणं ते भद्दया जाया
19 ॥ १ ॥
46
एवं सम्प्रतिराजेन, यतीनां सम्प्रवर्त्तितः । विहारोऽनार्यदेशेषु, शासनोन्नतिमिच्छता ॥ १७७॥ किश्च स्वकीयनगरे, कान्दुकादिजना अपि । तेन राज्ञैवमादिष्टाः साधुदानप्रवृत्तये ॥ १७८ ॥ यदहो ! साधु लोकस्योपकाराय प्रजायते । तदेयं भवद्भिस्तस्मै, मूल्यं दास्याम्यहं तु वः ॥ १७९॥ तथा प्राग्भवरक्कत्वं, स्मरता तेन दुःसहम् । स्त्रपुरस्य प्रतोलीषु चतसृष्वपि कारितम् ॥ १८० ॥ अवारितद्विषमित्रं, महासत्रचतुष्टयम् । प्रवर्त्तितं महादानं, तत्र दीनादिवांछया ॥ १८९ ॥ दत्तशेषं च यत्तत्र, महानसिकसंहतेः । तदाभाव्यं ततो राज्ञा, ते पृष्टा अन्यदेदृशम् ॥ १८२ ॥ यदत्र दत्तशेषं भोः !, तेन यूयं विधत्त किम् । त ऊचुर्देव ! सर्वं नः स्वगृहेषूपयुज्यते ॥ १८३॥
?
Page #429
--------------------------------------------------------------------------
________________
३१०
સમ્રાટુ સંપ્રતિ राज्ञोदितं यतिभ्यस्तदातव्यमस्मदाज्ञया । युष्माकं त्वीप्सितं वित्तमहं दास्यामि तत्कृते॥१८४॥ ततस्ते सर्वमेव स्म, राजादेशेन कुर्वते । साधूनामनपानादि, सुप्रापं सर्वतोऽप्यतः ॥१८५॥ एतच्चातिप्रसङ्गेन,विलोक्यार्यमहागिरिः। भो! भो! अनेषणेत्येवं, बभाणार्यसुहस्तिनम् ॥१८६॥ सोऽपि शिष्यममत्वेन, प्रत्युवाच विदनपि । अनेषणीयवस्वान्नाद्यादानं साधुसंहतेः ॥१८७॥* राज्ञि धर्मिणि धम्मिष्ठाः,पापे पापाः समे समाः। राजानमनुवर्तन्ते,यथा राजा तथा प्रजाः १८८ तस्माद्राजानुरागेण, धर्मपक्षाश्रयादसौ। जनो भक्तिपरोदत्ते, यतिभ्योऽनेषणात्र का ॥१८९।। तत एकत्र संभोग, सूरिरार्यमहागिरिः । आर्यसुहस्तिना साद्धं, त्यक्तवान् संस्मरनिदम्॥१९०॥ "सिरिकप्पे सिरिछंदे,तुल्लचरिते विसिट्टतरए वा । साहूहिं संथवं कुजा,नाणीहिं चरित्तजुत्तेहिं ।१। सिरिकप्पे सिरिछंदे, तुल्लचरित्ते विसिद्वतरए वा । आपज भत्तपाणं, सएण लाभेण वा तुस्से"२ तत आर्यसुहस्ती च, पश्चात्तापमुपागतः। निवृत्तोऽकल्प्यसेवातो, मिथ्यादुष्कृतमब्रवीत् ॥१९॥ एवं चैकत्र संभोगं,भूयोऽप्यार्यमहागिरिः। तस्यानुज्ञातवान्सोऽपि,मोचयित्वाथ भूपतिम्॥१९२॥ सहार्यमहागिरिणा, विजहारान्यत्र संयमी । कुर्वाणो भव्यलोकस्य, प्रतिबोधं विशुद्धधीः॥१९३॥ इतः सम्प्रतिराजोऽपि,धर्मकृत्यपरायणः। नीत्या तु पालयन् राज्यं,प्रशमादिगुणान्वितः।१९४। जीर्णोद्धाररथयात्रा-जिनहर्म्य विधापनाः । जिनबिम्बप्रतिष्ठाश्च, कारयन्नमलाशयः ॥ १९५ ॥ सम्यक्त्वस्य गुणस्यैवं,परां शुद्धिमुपानयन् । परिपाल्य चिरं श्राद्ध-धर्मवृत्या समाहितः।।१९६॥ परमेष्ठिनमस्काराद्याराधनविधानतः । पर्यन्तसमये धीमान्मृत्वा प्राप्तः सुरालयम् ॥१९७ ।। ततश्युतः सुमानुष्य-सुदेवत्वादिभावतः। क्रमेण लप्स्यते सिद्धिं, सर्वकर्मक्षयोद्भवाम्॥१९८॥ एवं सम्प्रतिराजेन, सम्यक्त्वं धारितं यथा । शुश्रूषाधर्मरागाद्यैर्धारणीयं तथा परैः ॥१९९॥
*શ્રીમદ અભયદેવસૂરીશ્વરરચિત આ કથામાં શ્રી આર્યમહાગિરિજી અને શ્રી આર્યસહસ્તી મહારાજની સંભોગી ગોચરીના અંગે જે હકીકત ક ૧૮૬-૧૯૦ માં દર્શાવી છે તે વીર નિર્વાણ ૧૫૫ માં મહારાજા ચંદ્રગુપ્તને મૌર્યવંશની રાજગાદી પ્રાપ્ત થયાના હિસાબે થાય છે; જ્યારે અમારી રાજકાળગણના પ્રમાણે મહારાજા ચંદ્રગુપ્તને રાજપાલ મગધ ઉપર વીર નિર્વાણ ૨૧૦ થી શરૂ થાય છે; નહિં કે વી નિ. ૧૫૫ એટલે શ્રી આર્ય મહાગિરિ અને શ્રી આર્ય સુરસ્તીની ગોચરીની વિભક્તતાના સમયે સમ્રાટ સંપ્રતિનો જન્મ પણ થયો ન હતો, જે બીના અમો આ ગ્રંથમાં વારંવાર જણાવી ગયા છીએ. આના અંગે આ ગ્રંથના પૃષ્ઠ ૨૮૫ થી ૨૮૯ સુધીની હકીકત વાંચવા અને વાચકને ખાસ ભલામણ કરીએ છીએ. આ સંત કથાની માત્ર આટલી જ હકીકતથી કાળગણનાને અંગે અમે જુદા પડીએ છીએ. બાકીના ભાગ અમોને માન્ય છે. આ મતભેદક કાળગણનાની સમીક્ષા અર્થે અમારે આઠમો ખંડ આ ગ્રંથમાં દાખલ કરવો પડ્યો છે; કારણ કે કાળગણનાને લગતો મતભેદક પ્રશ્ન અમારી દષ્ટિ બહાર નથી. શ્રીમદ હેમચંદ્રાચાર્ય રચિત “ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્ર” અને “પરિશિષ્ટ પર્વ માં પણ અભયદેવસૂરિના લખાણને ભળતું જ વર્ણન છે.
-
Page #430
--------------------------------------------------------------------------
Page #431
--------------------------------------------------------------------------
________________
સમ્રાટું સંમતિ
શ્રી લક્ષ્મણીતીર્થનું ત્રણ મજલાવાળું ભવ્ય મંદિર,
આ મંદિરમાં બિરાજમાન કરવામાં આવેલ પ્રાચીન પ્રતિમાઓ સ. ૧૯૯૧ ના કાત્તિક માસમાં ખેતરનું ખેદકામ કરતાં મળી આવી છે. મૂર્તિઓ મનહર અને સમ્રાટું સપ્રતિના સમયની છે, જે સંગ્રતિના અસ્તિત્વને સાબિત કરવા માટે અતિ અગત્યનો દાર્શનિક પુરાવે છે. આ સ્થળ તીર્થક્ષેત્ર તરીકે ધીમે ધીમે પ્રસિદ્ધિમાં આવતું જાય છે. લક્ષ્મણીતીર્થ એ પુરાતન સમયનું લમણપુર મનાય છે. આ સ્થળની આસપાસના ખડિયામાં અગર તે ટેકરા-ટેકરીઓ પર ખેદકામ કરવામાં આવે તો પ્રાચીન સંશોધનને લગતાં ઘણા સુદર તત્ત્વ સાંપડી શકે તેમ છે. આ તીર્થની યાત્રા મનને પ્રમાદ પ્રગટાવે તેવી તેમજ અલાદકારક નીવડે તેવી છે.
શ્રી મહાદય પ્રેસ-ભાવનગર.
Page #432
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૮ મુ
સમ્રાટ્ સંપ્રતિની સાબિતીના દાનિક પુરાવા શ્રી લક્ષ્મણી તી,
અલીરાજપુર સ્ટેટમાં અલીરાજપુરથી પાંચ માઇલ દૂર લક્ષ્મણી (લક્ષ્મણપુર) નામે એક ગામ સુખડે નદીના તટ ઉપર આવેલું છે. અહીં માત્ર ૨૦–૨૫ ભીોના ઘરની વસ્તી છે.
આલુ નામના ભીતુ ખેડૂત વિ. સંવત્ ૧૯૯૧ ના કારતક શુદ એકમના પ્રભાતે હળખેડનનુ મુહૂત્ત કરવા સહકુટુબ પેાતાને ખેતરે ગયા. પ્રભુના નામનું સ્મરણ કરી તેણે હળને જમીન પર મૂકી પેાતાના કામની શરૂઆત કરી. ભાગ્યે જ આ હળ કૂવાકાંઠેથી ૧૫-૨૦ કદમ આગળ વધ્યુ હશે. એટલામાં તેા હળના દાંતાએ પત્થરની નક્કર ચીજ સાથે મજબૂત રીતે ભેરવાઈ ગયા અને હુળ આગળ જઇ શક્યું નહિ. એટ્લે આ આસ્તિક ખેડૂતે કાંઇક દૈવી ચમત્કાર છે એવું માની તરત જ ગામના કેટલાક ખેડૂતાને ખેલાવ્યા.
ત્યારખાદ તેણે આ જગ્યાને અક્ષત કુમકુમથી વધાવી અને પ્રભુનુ નામસ્મરણુ કરવાપૂર્વક સાએ મળી હળને બહાર ખેચી કાઢ્યું. હળ ખેંચતાની સાથે જ ત્રણ ફુટની એક ખડિત પાષાણની પ્રતિમા હળના દાંતામાં ભેરવાએલી બહાર નીકળી આવી.
આ પ્રતિમા ખહાર આવ્યા ખાદ તે જગ્યાએ ખીજી પ્રતિમા પણ તેઓને દેખાઇ. એટલે એકત્રિત થએલ ભીલ ખેડૂતાએ તુરત જ ખાદકામ બંધ કર્યું; અને આ હકીકતના સમાચાર તેઓએ અલીરાજપુર સ્ટેટને તથા ત્યાંના મહાજનને પહોંચાડયા.
અલીરાજપુરના ધી નરેશ મહારાજા સર પ્રતાપસિ’ઠુજી કે. સી. એસ. આઈ. રાજ્ય અમલદારા, સમાચાર મળતાં જ ખાદકામ કરનારા મજૂરા સાથે આ સ્થળે આવી પહોંચ્યા. મહાજનના અગ્રેસરા પણ અતિ ઉત્સાહથી આવી પહોંચ્યા.
બહાર નીકળેલ ઉપરાક્ત ખ'ડિત પ્રતિમા પ્રભુ મહાવીરની પ્રાચીન પ્રતિમા છે એમ જણાયું'. ખાદ બીજી પ્રતિમાઓ પણ નીકળશે એવા સંભવ માનીને એકત્રિત થએલ જૈનાએ અપૂર્વ ઉત્સાહપૂર્વક આ ખાદકામના કાર્યમાં સાથ આપ્યા.
xt
Page #433
--------------------------------------------------------------------------
________________
૩૬૨
સમ્રા, સપ્રતિ સોની આશ્ચર્યતા વચ્ચે વધુ ખોદકામ કરતાં છ ફુટના સમચોરસ ભૂ-ભંડારમાંથી એક પછી એક ચંદ પાષાણ પ્રતિમાઓ સવા કુટથી ચાર ફુટ સુધીની ઊંચાઈની પ્રાપ્ત થઈ, જેમાં કેટલીક મહારાજા સંપ્રતિની નિશાનીવાળી હતી.
બાદ આ સ્થળે ધર્માત્મા નરેશની સહાયતાથી જૈન મહાજને ત્રણ દિવસને અપૂર્વ ઉત્સવ ઉજ, હજારે ભાવુક માણસો આ પ્રતિમાઓનાં દર્શનાર્થે ઊતરી પડયાં અને આ ખેતર એક તીર્થભૂમિ તુલ્ય બન્યું.
રાજ્યના સહકારથી જૈન મહાજને આ પ્રતિમાઓ અલીરાજપુરના દેવમંદિરે રાખવાનું ઠરાવ્યું, અને તે મુજબ પ્રતિમાઓને સંભાળપૂર્વક લઈ જવાની તૈયારી કરવામાં આવી.
ઉપરોક્ત પ્રતિમાઓમાંથી અગિયાર પ્રતિમાઓ તે સહેલાઈથી ઉંચકવામાં આવી, પરંતુ મોટામાં મોટી બીજી ત્રાણ પ્રતિમાઓ ઉંચકવા અનેકવિધ પ્રયાસો કર્યા છતાં ઊંચકી શકાઈ નહિ. દેવી શક્તિ તરફથી તેનું રોકાણ થતું હોય તેમ દેખાયું એટલે ધર્માત્મા નરેશ અને જૈન મહાજને ઠરાવ કર્યો કે અહીં જ નૂતન મંદિર બાંધી આ પ્રતિમાઓને તેમાં પધરાવીશું અને તીર્થોદ્ધાર કરીશું.
આ પ્રમાણે ઠરાવ થયા પછી ત્રણે પ્રતિમાઓને ત્યાં રાખવાની વિધિસરની ગાંઠવણ કરવામાં આવ્યા બાદ ભાવપૂર્વક ઉપરોક્ત ત્રણે પ્રતિમાઓ ઉંચકી તે તુરત જ તે પ્રતિમાઓ ફૂલના દડાની માફક ઉંચકાઈ અને તેને એગ્ય સ્થળે મૂકવામાં આવી. બાકીની અગિયાર પ્રતિમાઓને અલીરાજપુરના જૈન મંદિરે લઈ જવામાં આવી.
આજે છ વર્ષના ગાળામાં શ્રી અલીરાજપુરનું મહાજન ચતુર્વિધિ જૈન સંઘની સહાયતાથી લક્ષમણીમાં પ્રાચીન બાંધકામ ઉપર ત્રણ ભવ્ય મંદિરો બાંધવા સમર્થ થયું છે, જ્યાં અલીરાજપુરમાં રાખેલ ઉપરોક્ત અગિયાર પ્રતિમાઓને પાછી લાવી, વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરી આ ત્રણ પ્રતિમાઓ સાથે ત્યાં બિરાજમાન કરવામાં આવી છે.
આજે આ તીર્થ પ્રાચીન તીર્થોની ગણતરીમાં આવ્યું છે. હજારો જેનેએ દૂર દૂરના દેશોમાંથી આવી દર્શનનો લાભ લીધો છે અને લે છે. અમે પણ આ પ્રાચીન તીર્થના દર્શનને લાભ લેવા ખાસ ભલામણ કરીએ છીએ.
આ પ્રમાણે મહારાજા સંપ્રતિના સમયનું માળવાના એક પ્રાચીન તીર્થનું સંશોધન ચાલુ ઈતિહાસને પુષ્ટિ આપે છે. સબબ અહીંની પ્રતિમાઓ મહારાજા સંપ્રતિની નિશાનીઓવાળી છે, જે સંપ્રતિના અસ્તિત્વના દાર્શનિક પુરાવારૂપ છે.
સંવત ૧૯૧ માં અમેને (લેખકને) પ્રાચીન ઐતિહાસિક સંશોધનના અંગે શ્રી અલીરાજપુર સંઘનું આમંત્રણ મળવાથી અમારે ત્યાં ત્રણ-ચાર વખત જવું પડયું હતું. જેમાં અમારા સંશોધનને પરિણામે આ તીર્થ લગભગ ત્રણ હજાર વર્ષો પૂર્વનું પ્રાચીન દેખાયું. લગભગ અઢી માઈલના ઘેરાવામાં મંદિરોના ખંડિયેરે દેખાયાં. કેટલાક ખંડિયેરે.
Page #434
--------------------------------------------------------------------------
________________
સમ્રાટ્ સ'પ્રતિની સાબિતીના દાનિક પુરાવા : શ્રી લક્ષ્મણી તીર્થં
૩૬૩
ઉપર માગધી અને પાલી ભાષાના શિલાલેખા કાતરેલા દેખાયા, તેમજ બાવન જિનાલયના ખંડિયેરની ખુરસીઓ પણુ દેખાઇ. આ સ્થળે પ્રાચીન કાળમાં એક ભવ્ય શહેર હાય એવુ અમાને ખ'ડિચેરા ઉપરથી દેખાયું.
આ ઉપરાંત સનાતન ધર્મની કેટલીક પ્રાચીન ખ'ડિત પ્રતિમાઓ પણ અમારી નજરે ચઢી, જેમાં શ્રી હનુમાનજીની એક ભવ્ય ખ’ડિત પ્રતિમા તથા રાધાકૃષ્ણની પણ એક પાષાણુમાં કાતરેલી પ્રતિમા હતી. એ સિવાય એક વાવમાં ઉત્તમ નકશીકામવાળુ ભેાંયરું' અમાને દેખાયું કે જે ભોંયરાનાં સ ંશોધનની ખાસ જરૂરિયાત છે. તેવી જ રીતે અહીં એક બીજી ઊંડી વાવ માટીવડે પૂરેલી દેખાઇ.
આ સિવાય અહીંના ભીલ્લો પાસે તપાસ કરતાં જણાયું કે આવી પ્રાચીન મૂર્તિ તા આખાયે માળવાના ખેતરામાંથી મળી આવે તેમ છે. તેમાંના વૃદ્ધોએ અમેાને જણાવ્યું કે અમારી માહિતી પ્રમાણે મુસ્લીમ રાજ્યામલ અગાઉ માળવામાં તે પાંચ પાંચ ગાઉના અતરે આવાં મંદિરાની હારમાળા હતી.
આ તીર્થના સ ંશોધનને અંગે અમેાએ અલીરાજપુર શહેરમાં પણ ભ્રમણ કર્યું. ત્યાંથી અમાને માહિતી મળી કે આ શહેર આ સ્થળે લગભગ ૧૫૦ વર્ષ થી મહાદેવના મંદિરના કારણે વસ્યું છે. અલીરાજપુર નરેશના પૂર્વજો અહીં નિત્ય મહાદેવનાં દર્શને આવતા હતા. તેમણે દૈવી આજ્ઞા પ્રમાણે આજનુ અલીરાજપુર શહેર વસાવ્યું છે કે જ્યાં પૂર્વે ફ્ક્ત જંગલ અને મહાદેવનુ મંદિર હતું. આ શહેર અને રાજ્યમહેલ આદિના બાંધકામમાં લક્ષ્મણીના ખંડિયેરાના પત્થરાના છૂટથી ઉપયોગ કરવામાં આવ્યેા હતા. સેંકડા ઘરેામાં આ કારણીવાળા પત્થર ત્યાંસુધી વપરાયા કે તેની માત્ર નિશાનીએ જ ખડિયેર તરીકે કાયમ રહી.
આ પ્રમાણે લક્ષ્મણીના વપરાએલા પત્થરા અમાને બતાવવામાં આવ્યા, જે ઉપરથી અમારી માન્યતા વધુ દૃઢ થઈ કે આ તીર્થ સૈા રાજકાળ દરમિયાન પૂર્ણ ઉદયને પામેલું, સમૃદ્ધિવાન અને વિશાળ ઘેરાવાવાળું હાવુ જોઇએ, કે જ્યાં એછામાં ઓછાં સા મદિશ હાવાં જોઈએ. તેવી જ રીતે અહીંની ( માળવાની ) ભૂમિના ખાંડિયેર દેખાતા મંદિરાની નજદિકમાં અથવા તેા ખેતીમાં કૂવાકાંઠે મંદિરની પ્રતિમા તેમજ કિંમતી ખજાના લડારેલા હાવા જોઈએ.
આને લગતા અમારા સ ંશાધનને લગતા ટૂંકા રિપોર્ટ મુખઇ સમાચાર અને અન્ય પત્રકદ્વારા ઘણી વખત બહાર પડ્યા છે, જેના અંગે આજે આ તીર્થ એક આદશ તીર્થ બન્યુ છે. આ તીર્થને અ ંગે ઐતિહાસિક પુરાવાઓ—
"6
નામના ગ્રંથના આઠમા તરંગમાં આ તીર્થને લગતી નીચે પ્રમાણે નાંધ મળી આવે છે. આ ગ્રંથ રત્નમ'ડન ગણીના રચેલા છે.
,, સુકૃત સાગર
વિક્રમ સંવત્ ૧૩૪૦ ના મહા સુદ પાંચમના દિવસે આંઝણ કુમારે આચાર્ય શ્રી ધર્મઘાષસૂરિના ઉપદેશથી માંડવગઢથી એક સંઘ કાઢેલ, જે સંઘ કુમારના મેાસાળ ખાલપુર થઇ
Page #435
--------------------------------------------------------------------------
________________
३६४
સમ્રાટું સંપ્રતિ. ચિતેડગઢ ગિરનાર, સિદ્ધાચલ (શત્રુંજય), પાલણપુર, પ્રભાસપાટણ, કર્ણાવતી, ત્રંબાવતી અને ગોધરા થઈ “લક્ષમણપુર” (લક્ષમણ) આવેલ. અહીંના જૈન સંઘે તેનું સુંદર સ્વાગત કર્યું હતું. આ સંઘ અહીંથી પાછો માંડવગઢ ગયો હતો. આ ઝાંઝણ કુમારને જન્મ અલીરાજપુર સ્ટેટના નાનપુર ગામના દેદાશા નામે એસવાળના પુત્ર પેથડકુમારને ત્યાં થયા હતા. પાછળથી પેથડકુમાર માંડવગઢના મંત્રી બન્યા હતા.
આ સંઘમાં લગભગ અઢી લાખ યાત્રાળુઓ હતા. સંઘની નિમંત્રણ પત્રિકાઓ દેશદેશાવરમાં મોકલવામાં આવી હતી. સંઘમાં બાર દહેરાસરે, બાર હજાર ગાડાં અને બાર સંઘપતિઓ હતા. પચાસ હજાર પિઠીયાઓ હતા. તંબુઓ વિગેરે સામાન ઉપાડવા માટે ૧૨૦૦ ખચ્ચર તથા ઊંટે હતાં. સંઘની રક્ષા માટે માંડવગઢના રાજાએ “ખેલ’ નામના મંત્રીને તથા “સીધન” નામના સેનાપતિને બે હજાર ઘેડેસ્વાર અને એક હજાર સૈનિકો સાથે મોકલ્યા હતા. જે સમયે અતિ ધામધુમપૂર્વક આ સંઘ લક્ષમણીની યાત્રાએ આવી પહોંચે તે સમયે તેમાં સાત લાખ માણસ હતા. આ પ્રમાણે આવા મોટા સંઘની સુંદર વ્યવસ્થા લક્ષમણીના સંઘે કરેલી.
સુજ્ઞ વાચક, ઉપરોક્ત લખાણમાં લક્ષમણીના મહાજને વિ.સં. ૧૩૪૭માં યાત્રાએ આવેલ સંઘની વ્યવસ્થા કર્યાની હકીકત જાણ છતાં તે સમયે અહીં શ્રાવકોનાં ઘર કેટલાં હતાં, દેવમંદિરે કેટલાં હતાં, આ શહેર કેવું હતું વિગેરે સંશોધનની જરૂરિઆત જણાઈ. જેના અંગે તપાસ કરતાં મુનિશ્રી જયાનંદરચિત “નિમાડ પ્રવાસ ગીતિકા” નામના ગ્રંથમાં વિ. સં. ૧૪ર૭ ની સાલને એક લેખ લક્ષમણની યાત્રાની નેંધને લગતે મળી આવ્યું. જેમાં જણાવ્યું છે કે “વિક્રમ સંવત ૧૪ર૭ માં માગસર વદ ત્રીજના દિવસે મેં અહીંની યાત્રા કરી છે. તે વખતે લક્ષમણીપુરમાં ૧૦૧ દેરાસરો હતાં, બે હજાર શ્રાવકોનાં ઘરો હતાં કે જે શ્રાવકો શ્રમ પાસક, ધનધાન્ય અને કનકના ભંડારોથી ભરપૂર અને સમૃદ્ધિશાળી હતા.”
પિથડકુમારે લક્ષમણ તીર્થમાં એક દેહરાસર બંધાવેલું છે કે જે દેહરાસર એણે માળવામાં બંધાવેલ ચોર્યાસી દેહરાસરો પૈકીનું એક છે.
આ પ્રમાણે વિક્રમ સંવત ૧૪૭ સુધી માળવાની પ્રાચીન તીર્થભૂમિ તેમજ તીર્થ મંદિરો આબાદીમાં હતાં નામ તેને નાશ --
પંદરમી સદીથી સત્તરમી સદી સુધીમાં મુસ્લીમ રાજ્યકર્તાઓના ધર્મઝનુનને લઈ દિલ્હીથી-ગુજરાત અને કાઠિયાવાડ સુધીના દેવાલ તેમજ પ્રતિમાઓનાં ખંડન થયેલાં જેમાં ધર્મભૂમિ માળવાનું એવી રીતે તે છેદન (નાશ) થયું છે કે ત્યાંના ધર્મપ્રેમી મહાજને લેહીનાં છેવટનાં ટીપાં સુધી ધર્મનું રક્ષણ કરી, પ્રભાવશાળી પ્રતિમાઓને ભૂમિમાં ભંડારી ધર્મની ગેરવતા સાચવી હતી.
Page #436
--------------------------------------------------------------------------
________________
, સમ્રાટ્ સંપતિની સાબિતીને દાર્શનિક પુરાવો શ્રી લક્ષ્મણી તીર્થ ૩૬૫ આના અંગે વર્તમાન પુરાતત્વશેધક સંસ્થાઓને અમે ભારપૂર્વક જણાવીએ છીએ કે તેઓ પિતાના સંશોધકોને લક્ષમણીતીર્થ મેકલે. તેમના સંશોધનમાં સમસ્ત માળવામાં પ્રાચીન કાળે ધર્મવૈભવ કેવો હતું તેની ખાતરી થશે એટલું જ નહિ પરંતુ મહારાજા સંપ્રતિના સમયની સેંકડે નહિ પરંતુ હજારો પ્રતિમાઓ ભૂભંડારમાંથી પ્રાપ્ત થશે.
સમ્રાટ સંપ્રતિ સંબંધી જેન ગ્રંથોમાં ઘણું ઉલ્લેખ છે તે પૈકી કેટલાક અમો રજૂ કરી ગયા છીએ. એક વધુ પુરાવો આ રહ્યો. મહારાજા સંપ્રતિની ગતિ તેમજ ધર્મપ્રચારને અંગે " श्री संप्रति नृपति चरित्रम् " नामे मनी समाति ४२ti si or :
दानपात्रं च तस्यापि, श्रावकश्राविकाजनः। स्वामिनास्यायि तद्वत्स!, गच्छ त्वमपि तत्पथम् ॥१॥ अनुशास्ति गुरोस्तां स, निवृत्तेः पदवीमिव । आदाय परमानन्द-मनो धर्ममपालयत् ॥२॥ आर्यानार्येषु देशेषु, हृदयस्थानके नृणाम् ।
स्वामाज्ञामिव सम्यक्त्व-मुवापावर्द्धयच्च सः ॥३॥ श्रीसंप्रतिः क्षितिपतिर्जिनराजधर्म, सम्यक्त्वमूलममलं परिपाल्य सम्यक् । भूत्वा दिवः श्रियमथानुपमामनयां, मुक्ति गमिष्यति शुभैकमतिः क्रमेण ॥४॥ सम्यक्त्वरत्नं तदिदं विशुद्ध-मासाद्य युष्माभिरपीह भव्याः। स्वपुत्रवनिर्मलचित्तरङ्गैः, पाल्यं सदा निवृतिमाप्तुकामः ॥५॥
पीयूषोदरसोदरैर्जलभरैः पुष्णन्तु वार्दा धरां । नित्यं नीतिपरायणा नृपतयो भूमीमिमां विभ्रताम् ।। धात्री धान्यवती भवत्वनुदिनं लक्ष्मीर्जनानां गृहे ।। श्रेयः श्रेणिनिकेतनं विजयतां श्रीजैनधर्मः सदा ॥१॥ सूर्याचन्द्रमसौ प्रदक्षिणयतो यावत् सुवर्णाचलं । यावज्छीजिनचैत्यमण्डनवती सर्वसहा राजते । तावत् संप्रतिभूपतेर्विजयतां सम्यक्त्वपूतात्मनः । सम्यक्त्वप्रतिबोधकारि भविनामेतचरित्रं क्षितौ ॥२॥
-
Page #437
--------------------------------------------------------------------------
________________
ખંડ ૬ ઠ્ઠો.
પ્રકરણ ૧ લું.
ૌર્ય સામ્રાજ્ય પતનના માર્ગે. ઈ. સ. પૂર્વે ર૦૩ થી ૧૫૬, વીર નિર્વાણ ૩ર૩ થી ૩૯૦ સુધી ૪૭ વર્ષને
મૌર્ય સામ્રાજ્યને સંક્ષિપ્ત ઇતિહાસ.
માર્ય મહારાજાઓ મહારાજા દશરથ ઈ. સ. પૂર્વે ૨૦૩ થી ૧૮૮ઃ ૧૫ વર્ષ. મહારાજ શાહીસુક ઈ. સ. પૂર્વે ૧૮૮ થી ૧૭૯ : ૯ વર્ષ. મહારાજા વિવર્મા ઈ. સ. પૂર્વે ૧૭૯ થી ૧૭૧ : ૮ વર્ષ. મહારાજા શતધનુષ્ય ઈ. સ. પૂર્વે ૧૭૧ થી ૧૬૩: ૮ વર્ષ. મહારાજા હદથ ઈ. સ. પૂર્વે ૧૦ થી ૧૫ ૭ વર્ષ
યુગપ્રધાન આચાર્યો શ્રી ગુણસુંદરજી મહારાજ વીરનિર્વાણ ૨૦૧ થી ૩૫ (૪ વર્ષ) .
નિગ વ્યાખ્યાતા શ્રી કાલકાવાર્થ વિ. નિ. ૩૭૫ થી ૩૭(૧ વર્ષ) . આ બંને આચાર્યો પૈકી શ્રી કાલકાચાર્યના સમયમાં એટલે વીરનિર્વાણ ૩૭૦ માં મૌર્ય સામ્રાજયનો અંત આવ્યું. જેન કાળગણના પ્રમાણે મૌર્ય વશે ૧૬૦ વર્ષ મગધની રાજ્યગાદી ઉપર રાજ્ય કર્યું. તેના છેલ્લા રાજા બૃહદઈને તેના સેનાપતિ પુષ્યમિત્રે મારી મગધ સામ્રાજ્યની રાજ્યગાદી હસ્તગત કરી, જેનો ઉલ્લેખ “તિચેંગાલી પાય”ની નીચેની ગાથામાં માલુમ પડે છે.
Page #438
--------------------------------------------------------------------------
________________
મર્ય સામ્રાજ્ય પતના માર્ગે जं रवणि सिद्धिगओ, अरहा तित्थंकरो महावीरो । तं स्यणिमवंतीए, अभिसित्तो पालयो राया ॥ पालगरण्णो सडि, पुण पुण्णसयं वियाणि गंदाणम् ।
मुरियाणं ससियं, पणतीसा पूसमित्ताणम्( तस्स ) ॥ પ્રભુ મહાવીરના નિર્વાણના દિવસે પાલક રાજાને રાજ્યાભિષેક થયે. પાલક રાજા ૬૦ વર્ષ, નન્દવંશ ૧૫૦ વર્ષ. મર્યવંશ ૧૬૦ વર્ષ.
બાદ પુષ્યમિત્રે મગધની રાજ્યગાદી પ્રાપ્ત કરી અને ૩૫ વર્ષ સુધી રાજ્ય ભોગવ્યું.
મહારાજા દશરથને જગતના ઈતિહાસકારો સમ્રા અશોકના પુત્ર તરીકે વર્ણવે છે. છે કે તે બાબતમાં અમને શંકા રહે છે. તેના અંગે બે મત હોવા છતાં જ્યારે બહુમતિ સમ્રાટ અશોકના પુત્ર તરીકે અને સમ્રાટ્ સંપ્રતિના કાકા તરીકે તેની તરફેણમાં જાય છે ત્યારે અમારે પણ એ જ વસ્તુ ગ્રહણ કરી બહુમતિને માન્ય રાખવાની જરૂરિયાત ઉપસ્થિત થાય છે.
આ મહારાજા દશરથે માર્ય સામ્રાજ્યની રાજ્યગાદી, મહારાજા અશોકના જીવનકાળ દરમિયાનમાં પણ મગધના સૂબા તરીકે ઈ. સ. પૂર્વે ૨૫૭ થી ભેગવવી શરૂ કરી હતી. . સ. પૂર્વે ૨૩૫ માં મહારાજા અશોકને સ્વર્ગવાસ થતાં મહારાજા સંપ્રતિને રાજ્યગાદી મળી છતાં પણ મહારાજા સંપ્રતિના સ્વર્ગવાસ પર્યત સમ્રા સંપ્રતિના પ્રતિનિધિ તરીકે તેમણે જ સ્વતંત્રપણે મગધની ગાદી ભેગવી. ત્યારબાદ સમ્રા સંપ્રતિને સ્વર્ગવાસ થતાં ઈ. સ. પૂર્વે ર૦૩ થી ૧૮૮ સુધી તેમણે મગધ સમ્રાટ તરીકે ગાદી ભેગવી. એટલે મગધની રાજ્યગાદી ભેગવવાને ૬૯ વર્ષ જેટલા દીર્ઘ સમય સુધી કઈ પણ ભાગ્યશાળી થયું હોય તે તે મહારાજા દશરથ જ હતા. - ઈ. સ. પૂર્વે ૨૦૩ માં જ્યારે મહારાજા દશરથને રાજ્યગાદી મળી ત્યારે તે વૃદ્ધ અવસ્થામાં હતા છતાં તેમના રાજ્યહક્કને માન આપવા ખાતર જ રાજ્યગાદી તેમને સુપ્રત કરવામાં આવી હતી. ખરી રીતે તે રાજ્યવહીવટ અન્ય રાજ્યપુત્રે જ સંભાળતા હતા.
મહારાજા સંપ્રતિની આજ્ઞાથી અવન્તીની ગાદી શાલીસુક સંભાળતા હતા. મહારાજા સંપતિના સ્વર્ગવાસ પછી સંપ્રતિ મહારાજાના યુવરાજ કુમાર વૃષભસેનને અવન્તીની રાજ્યગાદી પ્રાપ્ત થઈ.
શાલીસુક સાથે વૃષભસેનને અણબનાવ રહેવા લાગે, જેના ગે યુવરાજ વૃષભસેન, મહારાજા સંપ્રતિના સ્વર્ગવાસ પછી પશ્ચિમોત્તર પ્રાંતમાં બળ જાગતાં ત્યાં જબરજસ્ત સૈન્ય લઈ
Page #439
--------------------------------------------------------------------------
________________
સમ્રા સંપ્રતિ બળવાની શાંતિ અર્થે ગયો અને તે શાંતિનાં એઠાં નીચે પંજાબમાં જ સવતંત્ર રાજ્ય જમાવી ત્યાં રહ્યા. બાદ ઈ. સ. પૂર્વે ૧૮૮ માં મહારાજા દશરથનું અતિ વયોવૃદ્ધ અવસ્થાએ મૃત્યુ થતાં શાલીસુકને મગધની રાજ્યગાદી પ્રાપ્ત થઈ એટલે સમ્રા સંપ્રતિનો યુવરાજ વૃષભસેન પંજાબથી અવન્તી પાછો ફર્યો અને અવનીપતિ તરીકે અવન્તીની ગાદી સંભાળી લીધી.
- આ પ્રમાણે મગધ સામ્રાજ્યમાં રાજવીપદને અંગે કલહ ઉદ્દભવવા અને શમવા લાગ્યા પણ તેનું સારું પરિણામ ન જ આવ્યું. આ આંતરિક કલેશ, કુસંપ અને નિર્બળતાની માહિતી પશ્ચિમેત્તર પ્રદેશ સુધી પહોંચી, જેને લાભ પરદેશી રાજ્યસત્તાઓએ લેવા માંડ્યો. મગધ સામ્રાજ્યને તાબે રહેતા કેટલાક ખંડિયા રાજાઓ પણ સ્વતંત્ર બન્યા, અને ત્યાં જેનું જેર ફાવ્યું ત્યાંના મુલકે લશ્કરી બળે અને શામ, દામ અને ભેદની રાજનીતિએ પચાવતા ગયા. આવી રીતે ફાલેલ-ફૂલેલ મગધ સામ્રાજ્યનો સમ્રા સંપ્રતિના સ્વર્ગવાસ બાદ માત્ર ૪૭ વર્ષમાં જ એ તે કરુણ અંત આવ્યો કે તેના છેલ્લા મહારાજા બૃહદાર્થનું તેના સેનાપતિ પુષ્યમિત્રે ધર્મઝનૂન અને રાજ્યભથી પ્રેરાઈ ખૂન કર્યું અને રાજ્યગાદી પ્રાપ્ત કરી. “ નામ તેને નાશ” એ કહેવત અનુસાર મગધ સામ્રાજ્યનો કરુણ અંત આવ્યે. પતનને લગત ઈતિહાસ અમે હવે પછીના પ્રકરણમાં રજૂ કરીએ છીએ.
Page #440
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨ જુ.
મહારાજા દશરથને મૈર્યસમ્રાટ તરીકે રાજ્યામલ.
ઈ. સ. પૂર્વે ૨૦૩ થી ૧૮૮ ૧૫ વર્ષ. મગધ સામ્રાજ્યની ગાદી ઉપર પાંચમા સમ્રા તરીકે વયોવૃદ્ધ મહારાજા દશરથ આવ્યા કે જેણે મગધના પ્રતિનિધિ તરીકે મગધ સામ્રાજયને વહીવટ ૫૪ વર્ષ સુધી તે ભેગા હતે. સમ્રા સંપ્રતિને સ્વર્ગવાસ થતાં રાજ્યના હકદાર તરીકે તેમને મગધ સામ્રાજ્યની ગાદી મળી હતી.
આ મહારાજાની વયેવૃદ્ધાવસ્થાને લાભ લઈ કલિંગ જેવો બળવાન પ્રાંત ચેતરાજ નામે કલિંગપતિ( તેના રાજ્યામલ દરમિયાનમાં )ની કુનેહથી સ્વતંત્ર થયો અને કલિંગ પ્રાંતે પુનઃ સ્વતંત્રતા પ્રાપ્ત કરી. આ હકીક્તની અગેને એક શિલાલેખ હાથીગુફામાંથી નીચે પ્રમાણે મળી આવે છે –
"नमो अरहन्तानम् । नमो सवसिधानम् । ऐरेन महाराजेन महामेघवाहनेन वेतराजवसवधनेन पसथ-सुभलखनेन चतुरंतलुठितगुणोपहितेन कलिंगाधिपतिना सिरि / હેન ? ”
(પંડિત સુખલાલજીદ્વારા સંધિત શિલાલેખ, પંક્તિ ૧.) કલિંગની ગાદી ઉપર ત્યારપછી ત્રીજે મહાબળવાન ખારવેલ નામે રાજા થયો કે જે જૈનધર્મનો મહાન ઉપાસક હતો. તેણે કલિંગની હાથીગુફાની ટેકરીઓમાં શિલાલેખ કેતરાવનાર રાજવી તરીકે સારી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી છે.
કલિંગ દેશમાં આવેલ ખંડગિરિ અને ઉદયગિરિની પ્રાચીન ઐતિહાસિક ગુફાઓના પ્રાચીન શિલાલેખોની હારમાળાઓનું ઈતિહાસવેત્તાઓએ સંશોધન કરી ખાત્રીલાયક
Page #441
--------------------------------------------------------------------------
________________
સમ્રાટું સંપ્રતિ. પ્રમાણભૂત અભિપ્રાય દર્શાવે છે કે ભારતવર્ષમાં આ કાળ પૂર્વે મૂર્તિપૂજા વિદ્યમાન હતી અને જૈનધર્મે ભારતમાં સુંદર સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ હકીક્તને અંગે સવિસ્તર વર્ણન અમે પુષ્યમિત્રના રાજ્યામલ દરમિયાનમાં રજૂ કરીશું. | મહારાજા દશરથના અમલ દરમિયાનમાં વૈશાલીનાં રાજે સ્વતંત્ર થયાં તેવી જ રીતે મૈર્ય સામ્રાજ્ય ઉપર પશ્ચિમોત્તર પ્રદેશદ્વારા ગ્રીકેએ પણ આક્રમણ શરૂ કર્યું, પરંતુ વીર રાજપુત્ર ઝલકે તેને સામને કર્યો. ઝાલેકે મિર્ય મહારાજા અશોકને કાશમીરી રાણીના ઉદરથી ઉત્પન્ન થયેલ રાજકુંવર હતું, કે જેને મહારાજા અશોકના જીવનકાળ દરમ્યાનમાં જે કાશ્મીરના રાજા અપુત્ર મરી જવાથી તેના દોહિત્ર તરીકે કાશ્મીરની રાજ્યગાદી મળી હતી. - આ રાજપુત્ર ઝાલેકે મગધ સામ્રાજ્ય ઉપર ચઢી આવતા ગ્રીકલ્લાને બહાદુરીપૂર્વક કાશમીરની સરહદ પર રોકી દઈ ગ્રીક સેનાપતિને પરાજીત કર્યો, અને મગધ સામ્રાજ્ય ઉપર તલપી રહેલ યવનરાજવીઓની નેમ ઊંધી વાળી.
જે આ કાળે યવન રાજસત્તાને વર રાજપુત્ર ઝાલેકે કાશ્મીરમાં મહાત ન કરી હોત તે મગધ સામ્રાજ્યનો અંત જલદી આવત; કારણ કે યવન સેનાપતિનું બળવાન લશ્કર વિશેષ પ્રમાણમાં અને સુસજિજત હતું.
રાજ્યસત્તાના આંતરિક ખટપટના ભાગ તરીકે આંધ આદિ મહાબળવાન પ્રાતે પણ સ્વતંત્ર થઈ ગયા. આંધ્ર પ્રાંતની સ્વતંત્રતા પ્રાપ્ત કરનાર શ્રીમુખ નામે શૂરવીર આંધ્રપતિ રાજા હતા. તેવી જ રીતે બીજા અનેક પ્રાંતએ પોતપોતાની સ્વતંત્રતા પ્રાપ્ત કરવા પ્રયાસો કર્યા અને તેમાં તેઓને સફળતા મળી.
મહારાજા દશરથે પિતાની અમર નામના તરીકે નાગાર્જુનની પહાડી ગુફાઓ આજીવિકેને રહેઠાણ તરીકે દાનમાં આપી દીધી, તેમજ આજીવિકેને તેમણે સારા પ્રમાણમાં દાન કર્યું હતું, જેને શિલાલેખ નાગાર્જુનની પહાડી ગુફાઓ ઉપર વર્તમાન કાળમાં દષ્ટિબેચર થાય છે કે જે મહારાજા દશરથના અસ્તિત્વની અને દાનવીરપણાની મૂગી સાક્ષી પૂરે છે.
મહારાજા દશરથના આ પ્રમાણે ૧૫ વર્ષના રાજ્યામલ દરમિયાનમાં મગધ સામ્રાજ્ય પતનના માર્ગે વળ્યું. તેમને સ્વર્ગવાસ થતાં મગધની રાજ્યગાદી મહારાજા સંપ્રતિના પુત્ર શાલીસુકને મળી.
[]))
Page #442
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩ જુ.
મહારાજા શાલીસુક (ઈ. સ. પૂર્વે ૧૮૮ થી ૧૭૯ ૯ વર્ષ) મહારાજા શાલીસુક સમ્રા સંપ્રતિના પુત્ર થતા હતા. જો કે મગધ સામ્રાજ્યની ગાદી ઉપર યુવરાજ વૃષભસેનને સંપૂર્ણપણે અધિકાર હતું છતાં કુટુંબકલેશની શાંતિ અર્થે વૃષભસેને શાલીસુકને મગધની રાજ્યગાદીને હક સુપ્રત કર્યો અને પોતે અવન્તીપતિ તરીકે અવન્તીમાં રાજ્ય કરવા લાગ્યા.
એક અંગ્રેજ ઈતિહાસકાર જણાવે છે કે આ શાલીસુકે પિતાના વડીલ બંધુનું ખૂન કરી મગધની રાજ્યગાદી પ્રાપ્ત કરી હતી જેને લગતો ઉલ્લેખ નીચે પ્રમાણે છે – “ ઇજાતરં તાજું તેતિ (? દરવારિ?) કથિd Th"_Bern Brihatsamhita,
રાજ્યભના અંગે માર્યો રાજવીઓની આંતરિક સ્થિતિ ઘણી જ શોચનીય થઈ પડી અને તેને પરિણામે મિર્યસમ્રાજ્યના પાયામાં લૂ લાગવા માંડ્યો હતો.
કાશ્મીરપ્રદેશ મગધ સામ્રાજ્યથી અશોકના સમયમાં જ જુદે પડી ગયો હતે. કાશમીરપતિ ઝાલકે ગ્રીક સિન્યને મગધ ઉપર ચઢી આવતું રોકી દીધું ખરું, પરંતુ એકલા કાશ્મીરપતિ માટે આ કાર્ય અતિશય જોખમદારીભર્યું હોવાથી તેણે કાશમીરની સરહદની મજબૂતાઈ કરી મગધ ઉપર થતી ચઢાઈ અટકાવી, પરંતુ તે પંજાબ સુધી જઈ બળવાની શાંતિ કરી શક્યો નહિ. આને પરિણામે આ કાળે સિંધુ નદીની સામી પારના પ્રદેશ જેવા કે અફઘાનીસ્થાન, કંદહાર અને ઈરાન આદિ અનેક પ્રદેશ સ્વતંત્ર થઈ ગયા. અવન્તીથી પંજાબ સુધીની સરહદ ઉપર કાબૂ મેળવવા વૃષભસેને હિમ્મત કરી અને તેમાં તે ફાળે.
* આ ઈતિહાસકાર ભલે આમ જણાવતા હોય છતાં અમારો આ બાબતમાં મતભેદ છે. અમે તેમના મંતવ્ય સાથે સહમત થઈ શક્તા નથી.
ફેખક,
Page #443
--------------------------------------------------------------------------
________________
३७२
સમ્રાટ્ સંપ્રતિ
આ કાળે કાશ્મીરપતિ મહારાજા ઝાલેાકે આંતરિક કુટુંમકલહના લાભ લઇ કાન્સકુબ્જ પ્રાંત ઉપર ચઢાઈ કરી તેમાં તે વિજયી થતાં કાન્યકુબ્જને કાશ્મીર સાથે જોડી દીધું. આ પ્રમાણે આ પ્રાંત પણ મગધથી સ્વતંત્ર થયા.
મહારાજા શાલીસુકે જૈનધર્મના પ્રચાર અર્થે પુષ્કળ પ્રયત્ના જારી રાખ્યા હતા, છતાં તેમાં તેને જશ મળ્યે નહિ.
આ રાજાના સમયમાં યવના, મ્લેચ્છે અને ગ્રીક લેાકેાએ ફરીથી આક્રમણ કર્યું. શ્રીક સેનાધિપતિ એઇટયેાકસ ધી ગ્રેટે પેાતાની શક્તિશાળી ગ્રીક સેનાની સહાયથી હિંદુકુશ પર્વતને ઓળંગી ભારત ઉપર આક્રમણ કર્યું. જેમાં ગાંધારના રાજા સુભાગસેન સાથે ભયંકર યુદ્ધ થયુ' અને પરિણામે બન્ને જણાએ સંધી કરી. આ સધીને પરિણામે ગ્રીક સેનાધિપતિને લગભગ દોઢસા હાથીઓની સંખ્યા પ્રાપ્ત થઈ.
ત્યારખાદ આ વીર સેનાધિપતિએ સખીની પરવા ન કરતાં દૂર દૂરના પ્રાંતા સુષી આક્રમણ કર્યું હતું. ‘ગાગ્ય સહિતા 'ના કથનાનુસારે સાકેત, પાંચાલ તથા મથુરા તેણે હસ્તગત કર્યાં. એટલું જ નહિ પણ મગધસામ્રાજ્યની રાજધાની પાટલિપુત્ર અથવા કુસુમપુર ઉપર પણ તેણે પાતાના વાવટા ફરકાવ્યા હતા. પરંતુ આ ગ્રીક સેનાપતિની હકુમત વધુ વખત ટકી શકી નહિ. તેમાં પરસ્પર આંતરિક કલહ જાગતાં તેને યુદ્ધમાં ઉતરવું પડયું, અને તેના પિરણામે ગ્રીક લેાકેાને તુરતાતુરત ભારતના ત્યાગ કરી જવા પડ્યો.
“ મળ્યુંલેશે ન સ્થાન્તિ, પત્રના યુદ્ધદુમેલઃ | तेषामन्योन्यसंभावा ( १ ) भविष्यन्ति न संशयः ॥ आत्मचक्रोत्थितं घोरं युद्धं પરમવાળયું ” || ||
“ તતો. યુવશોમાં, પવનનાં પક્ષિયે ।
સંતે ( ? ) સસરાનાનો,મવિષ્યન્તિ ન સંશય: ” || ૨ ||
આ ગ્રીક લેાકા જો કે આંતરિક ખટપટને અંગે આ સમયે ભારતના ત્યાગ કરી ચાલ્યા ગયા; પરંતુ તેના આક્રમણુદ્વારા ભારતસામ્રાજ્યનું. સિંહાસન ડાલાયમાન થયું. ખાદી આક્રમણુના ચગે રાજ્યની વ્યવસ્થા અન્યસ્થિત થઈ પડી. વળી ગાંધાર, કાશ્મીર, કલિંગ અને આંધ્ર જેવા ચાર ખલીઇ રાજ્ય મા સામ્રાજ્યથી જુદાં પડી તદ્ન સ્વતંત્ર થઈ જવાથી મગધસામ્રાજ્યના પાયા હચમચી ગયા.
મહારાજા શાલીસુકના ૯ વર્ષ સુધીના રાજ્યામલ દરમિયાન માર્ય સામ્રાજ્યના સાંધા વિશેષ ઢીલા થઈ ગયા.
Page #444
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪ છું.
છેલ્લા ત્રણ રાજાએ
( ૧ ) મહારાજા દેવવાંના રાજ્યામલ ( ઇ. સ. પૂર્વે` ૧૭૯ થી ૧૭૧ : ૮ વ )
આ મહારાજાના કૌટુંબિક સંબંધની સંપૂર્ણ માહિતી મળતી નથી છતાં તેઓ મગધની ગાદીના હકદાર રાજ્યપુત્ર હતા એવી માહિતી મળે છે. એનાં નામા જુદા જુદા ગ્રંથકારા નીચે પ્રમાણે રજૂ કરે છે: દેવધર્માં, સામધાં અને સામવમાં.’
6
આ મહારાજાના અમલ દરમિયાનમાં ચવનાનુ`ી આક્રમણ પૂરજોસમાં થયુ. એકટ્રીયાના રાજા ડેમેટ્રીયસે ભારત ઉપર આક્રમણ કર્યું, જેને પરિણામે તેણે પશ્ચિમેાત્તર ભારતના ઘણા પ્રાંતા હસ્તગત કર્યા.
આ મહારાજાના ૮ વષૅના રાજ્યામલ દરમિયાનમાં પશ્ચિમેાત્તર પ્રાંત સિવાય કોઇપણ રાજ્યસત્તાએ સ્વતંત્રતા પ્રાપ્ત કર્યાના ઇતિહાસ મળતા નથી; તેમ જ આંતરિક કલહ કે મળવાની નોંધ પણ ઇતિહાસને પાને નોંધાઈ નથી. આ પ્રમાણે ૮ વર્ષ રાજ્ય ભાગવી એમના સ્વર્ગવાસ થતાં મગધની રાજ્યગાદી ઉપર શતધનુષ્ય નામે રાજા રાજ્યારૂઢ થયે
X
X
X
( ૨ ) મહારાજા શતધનુષ્ય ( ઈ. સ. પૂર્વે ૧૭૧ થી ૧૬૩ ૭ ૮ વ )
આ મહારાજાના રાજ્યામલ દરમિયાનમાં પશ્ચિમાત્તર ભારત ઉપર ગ્રીક લીકાએ પેાતાનું શાસન સારી રીતે જમાવ્યું. ડેમેટ્રીયસે પણ પાતાના અડ્ડો ઠીક જમાન્યે હતા. આ રુમેટ્રીયસ ઘણુા પ્રતાપશાળી રાજા હતા. તેણે અક્બાનીસ્થાન અને ભારતમાં પાતાના નામથી અનેક નગરો સ્થાપિત કર્યા. પ્રાચીન આક્રેાશીયામાં · ડેમેટ્રીયસ પેાલીસ ’ * નુ સ્મીથના ‘ અર્લી હીસ્ટ્રી ઑફ્ ઇન્ડીયા ' પૂ. ૨૩૭,
Page #445
--------------------------------------------------------------------------
________________
૩૭૪
સમ્રાટ સંપ્રતિ. નામે એક નગર હતું. પતંજલિત “મહાભાષ્ય” અનુસાર વીર દેશમાં પણ દાતામિત્રી” નામે એક નગરનો ઉલ્લેખ મળે છે કે જે દાતામિત્રી ડેમેટ્રીયસના નામને અપાંશ શબ્દ છે. આ પતંજલિ મુનિ “શંગવંશીય પુષ્યમિત્ર” ના સમકાલીન હતા. આ પ્રમાણે ગ્રીકલેકાએ ભારતના પશ્ચિમોત્તર પ્રાંતે ઉપર પિતાનો અધિકાર સુદઢ રીતે સ્થાપ્યો.
તેવી જ રીતે વિદર્ભ દેશ પણ આ કાળે સ્વતંત્ર થયે. આ ઉપરાન્ત અનેક પ્રજાતંત્રી રાએ પણ પિતાની સ્વતંત્રતા પુનઃ પ્રાપ્ત કરી. ( આ પ્રમાણે મહારાજા શતધનુષ્યના અમલ દરમિયાન મગધ સામ્રાજ્યનું દિનપરદિન પતન થતું ગયું.
(૩) છેલ્લા સમ્રાટ મહારાજા બૃહદર્થ ( ઈ. સ. પૂર્વે ૧૩ થી ૧૫૦ વર્ષ)
મહારાજા બહદર્થ શતધનુષ્યના ભાઈ થતા હતા. તેઓ મર્યવંશના છેલા સમ્રાટું હતા. એમના કાળમાં મોર્ય સામ્રાજ્યનું પતન ચાલુ જ રહ્યું જેને તેઓ રોકી શક્યા નહિ. અંતમાં આ મહારાજાના સેનાધિપતિ પુષ્યમિત્રે મહારાજા બૃહદર્થનું ધર્મઝનૂન અને રાજ્યગાદીના લેભે ખૂન કર્યું અને પોતે રાજ્યારૂઢ થયા. મગધની શક્તિશાળી સેના ઉપર પુષ્યમિત્રનું સંપૂર્ણ આધિપત્ય હતું અને તેથી જ તે ફાળે.
આ રીતે મગધ સામ્રાજ્યનો ઈ. સ. પૂર્વે ૧૫૬ કહેતાં વીરનિર્વાણ ૩૭૦ માં, ૧૬ વર્ષના રાજ્યામલ બાદ અંત આવ્યો. આ પ્રમાણે પુષ્યમિત્ર રાજ્યારૂઢ થવાથી મૈર્યવંશની રાજ્યગાદી ઈંગવંશમાં ગઈ.
જગતના ઈતિહાસકારો શૃંગવંશના રાજા પુષ્યમિત્રનો ઈતિહાસ વિશાળ નથી એમ જણાવે છે, પરંતુ જૈનગ્રંથકારેએ આ પુષ્યમિત્ર રાજન મુનિહંત રાજા તરીકે ઈતિહાસ સવિસ્તરપણે આલેખેલો છે જે અમે હવે પછીના ખંડમાં રજૂ કરીએ છીએ,
જુઓ “પોલીટિકલ હીસ્ટ્રી એફ એન્સન્ટ ઇન્ડીયા ” કર્તા રાયચૌધરી, પૂ. ૨૫. .
Page #446
--------------------------------------------------------------------------
________________
ઉગતી વાન પ્રજા ૬ વી.
આ ન ણકારો
શ્રી મહેાદય પ્રેસ–ભાવનગર.
કાશ્મિર
સામા જ્ય
मोर्च
ખાં
સામ્રાજ્ય
સા
प्रा
क्य
યે સામ્રાજ્ય ની
પડતી
સ્વાતં ત્ર
પ્રજા
સમ્રાટ્ સંપ્રતિ
વીર નિર્વાણ ૪૦૦ ના ગાળામાં મો` સામ્રાજ્ય પડતી દર્શાવનારા નકશે.
Page #447
--------------------------------------------------------------------------
Page #448
--------------------------------------------------------------------------
________________
ખંડ૭ મો.
પ્રકરણ ૧ લું.
મુનિત કલ’કીસ્વરૂપી રાજા પુષ્યમિત્ર અથવા બૃહસ્પતિમિત્ર, ઇ. સ. પૂર્વે ૧૫૬ થી ૧૨૧, વીરનિર્વાણ ૩૭૦ થી ૪૦૫ : ૩૫ વ
ઈ. સ. પૂર્વે ત્રીજા સૈકાથી પ્રારંભી આઠમા સૈકા સુધી ભારતવર્ષ જૈનધર્મની સંપૂર્ણ અસર નીચે હતું. ત્યારપૂર્વ ભારતમાં યજ્ઞાદિ ક્રિયાકાંડ કરનાર બ્રાહ્મણ ભાષ્યાનુ વિશેષ જોર હતુ. આ કાળને ‘સનાતન યુગ ’ તરીકે સ ંબેધવામાં આવતા હતા. આ સમયે યજ્ઞાદિ ક્રિયાકાંડાનું જોર ( જેમાં પશુખલિ-પશુહિંસા પણ થતી) વધી પડયું હતુ. આવા પશુયજ્ઞા રાજયજ્ઞા તરીકે સનાતન ધર્મી રાજાઓના રાજદરબારમાં ખૂબ જોસથી પ્રચલિત થયા હતા. જેમાં ધર્મને નામે, દેવ-દેવીઓને પ્રસન્ન કરવા અર્થે સેંકડા અવાક્ પશુ–પ્રાણીઓનુ બલિદાન અપાતું હતું. આ વિષયને લગતું વર્ણન અમે અગાઉના ખડામાં કરી ગયા છીએ.
ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ કે જેઓ ઈ. સ. પૂર્વે ૮૦૦ ના ગાળામાં થયા હતા તેમના ધર્મપ્રભાવે તેમ જ ત્યારપછી તેમની પાટે થએલા જ્ઞાની મુનિમહારાજના પુરુષાથી પ્રચાસાદ્વારા જૈનધર્મ રાષ્ટ્રધર્મ તરીકે ફરીથી પગભર થયા. પ્રભુ મહાવીરના સમયમાં જૈનધર્મનું તત્ત્વજ્ઞાન વેદાન્ત સાથે સરખાવતાં સર્વોત્તમ પુરવાર થયું અને વેદાન્તી મનુયાયીઓ પણ જૈનધર્મ પ્રત્યે આકર્ષાયા. મહાવીરના પ્રથમ શિષ્યપદનું માન પ્રાપ્ત કરનાર ઈંદ્રભૂતિ ગણધર ( ગૌતમસ્વામી ) અને ત્યારપછી બીજા દસ પંડિતા પશુ દ્વિજ જાતિના હતા. તેઓએ વેદાન્ત ધર્મના ત્યાગ કરી જૈનધર્મ ના સ્વીકાર કર્યાં હતા
Page #449
--------------------------------------------------------------------------
________________
સમ્રા સંપ્રતિ અને સાથોસાથ પિતાના ૪,૪૦૦ જેટલા યજ્ઞપારંગત કર્મકાંડી શિષ્યને જેનષમાં સાધુઓ બનાવ્યા હતા.
ત્યારબાદ પ્રભુ મહાવીરના વિહાર અને વીરતાભરેલ ઉપદેશને પરિણામે ૧૪૦૦૦ સાધુએ જેનધર્મની ગોરવતા વધારનાર થયા જેમાંને ઘણે મોટે ભાગ પણ વેદાંતવાદી પંડિતેને જ હતે.
પ્રભુ મહાવીરની પૂર્વે જૈનધર્મમાં દીક્ષા લેનાર બુદ્ધકીર્તિ નામે જૈનમુનિ કે જેઓ પાછળથી બદ્ધ ધર્મના સ્થાપક બન્યા હતા તેઓએ પણ આ યજ્ઞાદિ ક્રિયા પર ઝુંબેશ ઉઠાવી હતી. પાછળથી તેઓએ માંસાહારી ધર્મ(બેહ ધર્મ)ની સ્થાપના કરી હતી અને માંસાહારને અંગે “મરેલાં પ્રાણીઓનું માંસ ખાવામાં પાપ નથી” એ સિદ્ધાંત પ્રરૂપે હતે. બાકીનાં મહાત્ર જેનધર્મને મળતાં જ હતાં અને તેઓને પ્રતિબંધ પણ તે જ પ્રમાણે હતે.
ગૃહત્યાગ કર્યા પછી મૈતમબુદ્ધનું પ્રથમ યશસ્વી કાર્ય એ હતું કે “ ત્યાગી રાજકુમાર તરીકે તેમણે રાજગૃહીની રાજ્યગાદી ઉપર બિરાજમાન થએલ રાજા બિંબિસાર ઉકે શ્રેણિક મહારાજાના દરબારમાં જઈ, રાજ્યાભિષેક નિમિત્તે થતા ભયંકર પયજ્ઞને વિરોધ કરી, યુક્તિપૂર્વક ઉપદેશ આપી તે ભયંકર રાજયઝ બંધ કરાવ્યો હતો.
ત્યારબાદ ભારતના રાજવીઓ પ્રભુ મહાવીર અને તત્પશ્ચાતના જૈનપ્રભાવિક સચ્ચારિત્રશીલ સૂરીશ્વરના ઉપદેશ અને સમાગમથી જૈનધર્માનુરાગી બન્યા અને જેનધર્મ ભારતમાં રાષ્ટ્રધર્મ તરીકે પોતાને વિજયધ્વજ ફરકાવ્ય.
જગતમાં “ચઢતી અને પડતી” ની ઘટના દરેકના માટે નિર્માણ થએલી વસ્તુ છે તે પ્રમાણે આ સમયે પણ બન્યું. મગધ સામ્રાજ્યના રાજવીઓના કેટુંબિક કલેશને લાભ વેદાંતવાઢી સમાજે લીધે અને સનાતન ધર્મના પુનરુદ્ધાર માટે શામ, દામ અને ભેદની રાજ્યનીતિને આશરે લીધે.
રાજ્યદરબારમાં રાજ્યપુરહિત તરીકે સારું માન ધરાવતા “પુષ્યધામ” નામે પુરોહિતને છાણાસમાજે વેદાંત ધર્મના પ્રચારનું કાર્ય જેસભેર કરવા અને આ આવેલી તકને લાભ લેવા સૂચવ્યું. પરિણામે ગુપ્ત યૂહરચનાઓ ચારે દિશાએ ચાલુ થઈ.
મુખ્યધર્મ પુરેહિતનો પુત્ર “પુષ્યમિત્ર” મગધના લશ્કરને મુખ્ય સેનાધિપતિ હતે એટલે તેના કાબૂમાં આખું લશકર હતું. પુરોહિત પુષ્યધર્માના કુટુંબમાં થતી ધાર્મિક ચર્ચાની અસર તેના પુત્રની રગેરગમાં વ્યાપેલી જ હતી, જેથી તેને ધર્મઝનન પ્રગટયું. એક તો એ પતે શરવીર હતું અને બીજું સમસ્ત લશ્કર એના તાબામાં હતું તેથી તક જોઈ
Page #450
--------------------------------------------------------------------------
________________
અહિત કલકીપ રાજા પુષ્પમિત્ર અથવા બૃહસ્પતિમિત્ર એણે ધર્મઝનનથી પ્રેરાઈ રાજા બૃહદાર્થનું ખૂન કર્યું અને મગધની રાજ્યગાદી હસ્તગત કરી. આ ઘટના ઈ. સ. પૂર્વે ૧૫૬ એટલે વીર નિર્વાણ સંવત ૩૭૦ માં બની હતી. - આ કાળ સુધી જે કે ભારતમાં જૈનધર્મે પિતાનું સામ્રાજ્ય જમાવ્યું હતું છતાં સનાતની મંદિરો તથા સાધુ-સંતેને જરા પણ હેરાનગતિ પહોંચાડી હતી નહિં; કારણ કે જનસાધુઓ આત્મપરાયણ હોવાથી ધર્મઝનુનથી દૂર જ રહ્યા હતા. મૈર્ય રાજાઓ જેને હોવા છતાં સાઠ હજાર બ્રાહ્મણોને નિયમિત ભેજન આપતા હતા. આ બ્રહ્મજનની શરૂઆત મહારાજા ચંદ્રગુપ્તના રાજ્યકાળથી જ પંડિત ચાણુયે ચાલુ કરાવી હતી અને તે સમ્રાટું અશકની રાજ્યકાળ સુધી ચાલુ રહી.
જે કે મહારાજા ચંદ્રગુપ્ત ચુસ્ત જૈન હતું છતાં તે પ્રણાલિકા તેણે પિષી હતી. આ સંબંધમાં પંડિત ચાણક્ય પોતાના અર્થશાસ્ત્રમાં જણાવે છે કે “મૌર્ય ચંદ્રગુપ્ત કટ્ટર જેન હતું અને જેનમંદિરે તરફ એની અખૂટ ભક્તિ હતી. ૮૦ કરોડ સોનૈયાના ખર્ચથી એણે દેવમંદિરે બાંધ્યાં હતાં. એના સમયમાં કોઈ શખ દેવમંદિરની આશાતના તો શું પણ તેની વિરુદ્ધમાં કટુ શબ્દ બોલતો તો તે બોલનાર દંડને પાત્ર થતું અને તેને સજા પણ થતી.” જુઓ, આ વાકય–ગોરાવરૈત્યાનાં સમરંમતિ (કૌટિલ્ય અર્થ શાસ્ત્ર, ખંડ ૩ જે, પ્રકરણ ૧૮ મું.)
આ પ્રમાણે જિન ધર્મના ચુસ્ત મર્યવંશી રાજવીઓએ પણ બ્રાહ્મણભાષ્ય સમાજ પરત્વે ઉચ્ચ કેટીનું માન ધરાવી નિયમિત બ્રહ્યાજનના અંગે ગામેગામ અન્નક્ષેત્ર ચાલુ કર્યા હતાં કે જેને ૬૦,૦૦૦ બ્રાહ્મણે લાભ લેતા હતા.
બ્રહ્મજનના અન્નક્ષેત્રની ઉત્પત્તિનું રહસ્ય –
આ બ્રહ્મજનના રહસ્ય વિષે વિચાર કરતાં જાણવા મળે છે કે પ્રભુ શ્રી મહાવીરના સમયમાં દીક્ષિત થએલ સાધુઓને ૧૪,૦૦૦ ને સંપ્રદાય હતો, જેમાંથી લગભગ ૯,૦૦૦ ઉપરાંતની સંખ્યા દ્વિજ જાતિની હતી. વેદાન્તવાદી બ્રાહ્મણભાની સંખ્યા લગભગ ૬૦,૦૦૦ જેટલી હતી કે જેઓને નિર્વાહ રાજ્યાશ્રયથી, ભિક્ષાવૃત્તિથી યા ધર્મોપદેશ કરવાથી થતો હતે. જૈનધર્મ રાષ્ટ્રધર્મ બનવાથી અને આત્મહિતાથી વેદાંતવાદી પંડિત ઉપરાઉપરી જેનધર્મમાં દીક્ષિત થવાથી અન્ય વેદાંતી પંડિતેને જૈનધર્મના પ્રચારને અંગે આશ્રય મળે લગભગ બંધ થયે, જેથી તેઓએ પોતાની સ્થિતિનું સ્પષ્ટીકરણ પંડિત ચાણકય સમક્ષ કર્યું. પંડિત ચાણકયે આ બ્રાહ્મણવિદ્વાનેને આશ્વાસન આપી તેઓ માટે રાજ્ય તરફથી અન્નક્ષેત્ર ચાલુ કરાવ્યાં, કે જેનો લાભ તેઓ વિનાસંકેચે લેવા લાગ્યા. આ પ્રમાણે આ અન્નક્ષેત્રો મહારાજા ચંદ્રગુપ્તથી મહારાજા અશોકના સમય સુધી
૪૮
Page #451
--------------------------------------------------------------------------
________________
સમ્રાટ્ સ પ્રતિ
ચાલુ રહ્યાં. જેમાં મહારાજા અશાકના રાજ્યારૂઢ થયા બાદ, લગભગ ચાર પાંચ વર્ષ બાદ, તેને બદ્ધ ધર્મના માહ લાગ્યા અને તેથી તે બૌદ્ધધર્મી બનવાથી આ અન્નક્ષેત્રા અંધ કરાવ્યાં. એટલે અહીં સુધી બ્રાહ્મણ પંડિતાને રાજ્યાશ્રય મળતા હતા તે મધ પડ્યો, એટલે વિદ્વાન વેદાંતવાદી પડિતાને રાજ્યાશ્રય વિના પેાતાના નિભાવ કરવા ભારે થઈ પડ્યો અને તે મુશ્કેલીમાં આવી પડ્યા.
"7
સમ્રાટ્ અશાક પછી સમ્રાટ્ સંપ્રતિ મગધની ગાદીએ આવ્યા, જેમણે જૈનધર્મના ચારે દિશામાં સારામાં સારા પ્રચાર કર્યાં. પેાતાના પૂર્વજન્મનું “કપણું યાદ લાવી પાટલિપુત્ર અને ઉજ્જૈનના ચારે દરવાજે ભાજનશાળાએ ખાલી. શ્રીમત અને ગરીમાના ભેદભાવ વિના આંતરિક દુ:ખી દરેક કુટુંબને ભેાજનશાળાના લાભ મળતા, જેના ચેાગે મહારાજા સ ંપ્રતિના રાજ્યવહીવટ અતિ લેાકપ્રિય થઇ પડ્યો અને સમસ્ત ભારતમાં ચારે દિશાએ મહારાજાની કીર્તિ ગવાઇ રહી.
મહારાજા સંપ્રતિના સ્વર્ગવાસ ખાદ મગધના રાજ્યકુટુંબમાં કલેશે ભયંકર સ્વરૂપ પકડયું, જેના લાભ વેદાન્તવાદી સમાજે લીધા. અન્ય રાષ્ટ્રા કે જ્યાં સનાતન ધર્મ પળાતા હતા તે રાષ્ટ્રાએ સનાતન ધર્મ પ્રચારને અર્થે અહીં ગુપ્ત રીતે પ્રમળ હીલચાલ શરૂ કરી; અને રાજ્યરમત રમાવા લાગી. આ પ્રપ ંચની આગેવાની સનાતન ધર્મ રાજ્યપુરાહિત
66
‘ પુષ્પધર્મા ” ને આપી, કારણ કે પુષ્પધર્માં રાજ્યપુરાહિત હતા એટલું જ નહુિ પણ રાજ્યકુટુંબમાં તેનુ માન પણ સારું' હતું.
ܕܕ
વેદાન્તવાદી સમાજે રાજ્યપુરાહિત પુષ્પધર્માને પેાતાના પક્ષમાં ભેળવી તેના પુત્ર સેનાધિપતિ પુષ્યમિત્ર મારફતે તક સાધી, મહારાજા બૃહદનું ખૂન કરવાનું ઠરાવ્યું ને તેણે ધર્મઝનૂનથી પ્રેરાઇ મહારાજા બૃહદનું ખૂન કર્યું.
આ ખૂનથી મગધમાં ચારે દિશાએ હાહાકાર મચી ગયા. મદ્ધ અને જૈનધમી પ્રજાને તેના અંગે ઘણું જ સહન કરવું પડયું. શ્રી સંઘને પણ સાધુ–સંપ્રદાય તેમ જ જૈનમંદિરની કઈ રીતે રક્ષા કરવી તે ચિંતાના વિષય થઈ પડ્યો.
66
રાજા પુષ્યમિત્ર રાજ્યગાદી ઉપર આવતાં જ રાજ્યદરબાર ભરી પેાતાના મંત્રીઓને પૂછ્યુ કે “ એવા કયા ઉપાય છે કે જેથી મારું નામ અમર થાય ? ” મંત્રીઓએ કહ્યું: મહારાજ, આપની પૂર્વ રાજા અશાક થઇ ગયા, તેમણે ૮૪,૦૦૦ ધર્મરાજીકા સ્થાપિત કરી અવિચળ નામના મેળવી છે, જ માફ્ક આપ પણ એવું કાર્ય કરી કે જેથી આપની નામના અમર થાય. ” પુષ્યમિત્રે કહ્યું: “ રાજા અશાક તા માટેા માણસ હતા, તેને હું... પહેાંચી નહિ શકું, મારે માટે કાંઇ ખીજો ઉપાય છે ? ” આ પ્રશ્ન સાંભળી એક બ્રાહ્મણે કહ્યું: “ હે દેવ ! એ કારણેાથી નામ અમર થાય, એક નૂતન સર્જન કરવાથી અને બીજી સર્જિત થયેલ વસ્તુના વિનાશ કરવાથી. ’
,,
Page #452
--------------------------------------------------------------------------
________________
૩૭૯
મુનિહંત કલંકીસ્વરૂપ રાજા પુષ્યમિત્ર અથવા બૃહસ્પતિમિત્ર બાદ ચતુરંગી સેનાને સજજ કરી, બદ્ધશાસનને નાશ કરવા તે કુર્કટરામના બૌદ્ધમઠ તરફ ગયે, પણ બૌદ્ધના મહામઠના દ્વાર આગળ પહોંચતાં જ એક ભયંકર સિંહનાદ થયે, જેથી ભયભીત થઈ પાછે તે પાટલિપુત્ર ચાલ્યા ગયા. બીજી અને ત્રીજી વખત પણ આવી રીતે જ બન્યું
અંતમાં ભિક્ષુકસંઘના ખાસ પ્રતિનિધિ સાધુઓને તેણે પિતાની પાસે બોલાવી કહ્યું કે: હું બૌદ્ધશાસનને નાશ કરવા માગું છું, તો તમે શું ચાહો છે? સ્તૂપ યા સંઘારામ?” આ સાંભળી બદ્ધભિક્ષુકે ભયભીત થયા અને ભિક્ષુકસમુદાયને ઘણે મોટો ભાગ સ્તૂપોને લઈ મગધને ત્યાગ કરી પૂર્વ તરફ એટલે નેપાળના માર્ગે થઈ ચીન તરફ ચાલ્યા ગયે.
થોડા ઘણા બદ્ધભિક્ષુકો જેઓ હિંમતથી મઠોનું રક્ષણ કરી રહ્યા હતા તેઓને તથા મઠને પુષ્યમિત્ર નાશ કરે છેક પંજાબ, સીઆલકોટ સુધી જઈ પહોંચે. મૂર્તિએનું ખંડન અને શ્રમણને શિરચ્છેદ
પંજાબ, સીઆલકેટ સુધી પહોંચી ત્યાંના બૌદ્ધભિક્ષુકાના મોટા સમૂહનો નાશ કરી, તેણે ઉઘેષણ કરાવી કે “જે કે મને શ્રમણ(સાધુ)નું મસ્તક લાવી આપશે તેને હું એકસો સુવર્ણ મહાર આપીશ.”
અહીંથી તેણે અરિહંત જેનપ્રતિમાઓ ખંડન કરવાનું કાર્ય શરૂ કર્યું. રાજ્યઢંઢેરાને અંગે ભી-લાલચુ જન શ્રમણ કહેતાં જૈન સાધુઓ તેમજ બદ્ધ સાધુઓનાં મસ્તક કાપી કાપીને પુષ્યમિત્ર પાસે લાવવા લાગ્યા. ધર્મઝનૂનમાં પ્રેરાઈ માનવી કયાં સુધી પતિત થાય છે તેનું પુષ્યમિત્ર જવલંત દષ્ટાંત છે. આવા પ્રકારનાં તેના આચરણથી ચારે તરફ હાહાકાર મચી ગયો.
દિવ્યાવદાન' નામને પ્રમાણભૂત બદ્ધગ્રંથ રમા અવદાનમાં ઉપરની હકીક્તને પૃષ્ટિ આપે છે. પૃષ્ઠ ૪૩૦ થી ૪૩૪ સુધી હદયભેદક શબ્દોમાં જે નેંધ લેવાઈ છે તે નેધ અમે નીચે પ્રમાણે રજૂ કરીએ છીએ:
"xxx पुष्यधर्मणः पुष्यमित्रः, सोऽमात्यानामंत्रयते का उपायः स्याद् यद् अस्माकं नाम चिरं तिष्ठते । तैरभिहितं देवस्य च वंशादशोको नाम्ना राजा बभूवेति, तेन चतुरशीतिधर्मराजिकासहस्रं प्रतिष्ठापितं यावद् भगवच्छासनं प्राप्यते तावदस्य यशः स्थास्यति, देवोऽपि चतुरशीतिधर्मराजिका सहस्रं प्रतिष्ठापयतु । राजाह । महेशाख्यो राजाऽशोको बभूव, अन्यः कश्चिदुपाय इति । तस्य ब्राह्मण पुरोहितः पृथग्ज
* આ કુર્કટરામને મહારાજા અશે કે એક કરોડ સુવર્ણ મહેરનું દાન આપ્યું હતું તે આપણે અગાઉના પ્રકરણમાં જઇ ગયા છીએ.
Page #453
--------------------------------------------------------------------------
________________
३८०
સમ્રાટ્ સ'પ્રતિ
नोभ्राद्ध:, तेनाभिहितं देव ! द्वाभ्यां कारणाभ्यां नाम चिरं स्थास्यति XXX यावद्राजा पुष्यमित्रः चतुरंगबलकायं संनाहयित्वा भगवच्छासनं विनाशयिष्यामीति कुर्कुटारामं निर्गतः । द्वारे च सिंहनादो मुक्तः, यावत्स राजा भीतः पाटलिपुत्रं प्रविष्टः, एवं द्विरपि त्रिरपि यावद् भिक्षुश्च संघमाहूय कथयति भगवच्छासनं नाशयिष्यामीति । किमिच्छथ स्तूपं संघारामान् वा १ भिक्षुभिः परिगृहीता यावर पुष्यमित्रो यावत्संघारामं भिक्षूश्च प्रघातयन् प्रस्थितः स यावत् शाकलमनुप्राप्तः । तेनाभिहितं यो मे भ्रमणशिरो दास्यति तस्याऽहं दीनारशतं दास्यामि । धर्मराजिका बार्हद्वृद्ध्या शिरो दातुमारब्धं श्रुत्वा च राजाऽर्हत् प्रघातयितुमारब्धः, स च निरोधं संपन्नः, तस्य परोपक्रमो न क्रमते, स यत्नमुत्सृज्य यावत् कोष्ठकं गतः, दंष्ट्राविनाशी यक्षश्चिन्तयति इदं भगवच्छासनं विनश्यति, अहं च शिक्षां धारयामि न मया शक्यं कस्यचिदप्रियं कर्तु, तस्य दुहिता कमिसेनयक्षेण याच्यते न चानुपर्यच्छति त्वं पापकर्मकारीति, यावत्सा दुहिता कृमिसेनस्य दत्ता, भगवच्छासनपरित्राणार्थं परिग्रहपरिपालनार्थं च पुष्यमि - त्रस्य राज्ञ : पृष्ठतः यक्षो महान् प्रमाणे यूयं ( 2 ) तस्यानुभावात् स राजा न प्रतिहन्यते यावद् दंष्ट्राविनाशी यक्षस्तं पुष्यमित्रानुबन्धयक्षं ग्रहाय पर्वतचर्येऽचरत् यावदक्षिण महासमुद्रं गतः, कृमिसेनेन च यक्षेण महान्तं पर्वतं आनयित्वा पुष्यमित्रो राजा सबलवाहनोsवष्टब्धः, तस्य 'मुनिहत' इति संज्ञा व्यवस्थापिता । यदा पुष्यमित्रो राजा प्रघाति - तस्तदा मौर्यवंशः समुच्छिन्नः । ”
જૈન ગ્રંથા તા પુષ્યમિત્રને અંગે ઐતિહાસિક પુરાવા રજૂ કરે છે, પશુ ઉપર જણાવ્યા પ્રમાણે બદ્ધ ગ્રંથા પણ ના ગ્રંથૈને મળતાં જ પ્રમાણેા રજૂ કરે છે, છતાં આશ્ચર્ય જેવો વાત તા એ છે કે સૈા વશી ઇતિહાસકારોએ આ ઘટના રજૂ કરવામાં ઇરાદાપૂર્વક ઉપેક્ષા સેવી છે અગર તેા પેાતાની અજ્ઞાનતા દર્શાવી છે.
Page #454
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨ જુ.
મહારાજા પુષ્યમિત્ર જિનમંદિરના વિવાર અર્થે રાજ્યગ્રહી તરફ
આ સમયે મગધ સામ્રાજ્યની પિટગાદી તરીકે રાજ્યગૃહી નગરી ઉપર મૈર્યવંશી ધર્મગુપ્ત નામે રાજા રાજ્ય કરતો હતો. આ નગરી જૈનમંદિરો માટે, જેનધર્મના પ્રાચીન ધર્મસ્થાન તરીકે, તેમજ સાધુ સંપ્રદાયના નિવાસસ્થાન માટે અતિશય પ્રસિદ્ધિને પામી હતી. આ નગરીને પ્રભુ મહાવીરે ધર્મપ્રચારનું કેન્દ્રસ્થાન બનાવી ત્યાં ચેદ ચાતુર્માસ ક્ય હતા. તેવી જ રીતે ગૌતમબુદ્ધ પણ અહીંથી જ બૌદ્ધ ધર્મના પ્રચારને પગભર કર્યો હતે.
આ રાજગૃહીના જગવિખ્યાત જૈનમંદિરોનો નાશ કરવા તેમ જ તેની રાજ્યગાદી હસ્તગત કરવા પુષ્યમિત્રે રાજ્યગ્રહી ઉપર ચઢાઈ કરી, અને ધર્મગુપ્ત રાજા જે જૈનધર્મ પાળતે હતે તેને તેણે વિનાશ કર્યો અને ધર્મઝનુનની ખૂબ ધૂન મચાવી. બાદ ધર્મઝનૂની પુષ્યમિત્ર દેવમંદિરોમાંની મૂર્તિઓનું ખંડન કરવા લાગે એટલું જ નહિ પણ સાધુ મુનિમહારાજેને પણ અતિશય વિન કરવા લાગ્યો. એક સમયે શ્રમણ સંઘના એક સમુદાયને તેણે એકત્રિત કરી એક મહેલમાં પૂરી દીધા અને તેમની પાસેથી દ્રવ્યની માગણી કરી ત્યારે સાધુઓએ કહ્યું કે “અમો ત્યાગીઓ સુવર્ણ રહિત છીએ, તેથી અમારી કઈ ચીજ તમને કામ આવી શકે? અમે કઈ રીતે દંડ આપી શકીએ?” આટલું કહેવા છતાં રાજાએ તેઓને છોડ્યા નહિ અને ઘણા દિવસ સુધી તેઓને ભૂખ્યા અને તરસ્યા પૂરી રાખ્યા. આવું તેનું કુકર્મ જોઈ નગરદેવતાએ પ્રગટ થઈને કહ્યું કે “રાજન ! સાધુસંઘને હેરાન કરી તેના પરિણામે તારા મરણની જલ્દી તૈયારી તું શા માટે કરે છે? જરા ધીરજ ધર, તારી અનીતિનું પરિણામ તારા માટે તૈયાર જ છે.”
નગરદેવતાની આ જાતની ધમકીની રાજાને અસર થઈ અને તેણે શ્રમણસંઘ સન્મુખ જઈ વંદન કરી કહ્યું: “હે ભગવંત! દેવકપની શાંતિ અર્થે હું આપની કૃપા યાચું છું.”
Page #455
--------------------------------------------------------------------------
________________
૩૮૨ ,
સમ્રાટ સંપ્રતિ આટલું કહી સાધુસંધને તેણે મુક્ત કર્યો અને તે સાધુસંઘ પણ રાજગૃહીને ત્યાગ કરી તુરત જ અન્ય દેશ તરફ ચાલ્યા ગયા. મહારાજા પુષ્યમિત્રને દેવી મદદ–
મહારાજા પુષ્યમિત્રે સનાતન ધર્મના મૂળ મજબૂત કરવા માટે બોદ્ધ અને જૈનશાસનના વિનાશ અર્થે તેમજ શાસનરક્ષક દેવી દેવતાઓની શક્તિને પરાજય કરવા એક બલાટય યક્ષની સાધના કરી, જેના ગે તે રાજગૃહીમાં મહારાજા ધર્મગુરૂનું ખૂન કર્યા બાદ જેનસાધુઓને હદ ઉપરાંત હેરાન કરવા લાગ્યા. વળી મંદિરની પ્રાચીન જૈનપ્રતિમાઓનું ખંડન કરવાનું શરૂ કર્યું. એક દિવસ એક મંદિરમાં રહેલ પ્રતિમાનું ખંડન કરવા જતાં ત્યાં તેને ભયંકર રીતે આઘાત પહોંચવાથી આ કાર્ય તેને મનુષ્યશક્તિની બહારનું જણાયું. એટલે તેણે પિતાના સાધેલ યક્ષને તેનું કારણ પૂછ્યું. એણે પણ પિતાની અશક્તિ દર્શાવી કોઇક દેશમાં રહેતા બળવાન, શક્તિશાળી દૃષ્ટવિનાશી યક્ષની સાધના કરવા તેને કહ્યું. એટલે દંષ્ટ્રાવિનાશી યક્ષની સાધના અર્થે તે કોઇક દેશ તરફ ગયે. ત્યાં જઈ તેણે મહામુશીબતે યક્ષને પ્રસન્ન કર્યો અને પિતાના કાર્યમાં મદદ કરવા કહ્યું. તે સમયે આ દંષ્ટ્રાવિનાશી યક્ષે વિચાર કર્યો કે “આ રાજવી ભગવાનના શાસનનો નાશ કરવા મારી મદદ માંગી રહ્યો છે, પરંતુ મારું તે ખાસ “પણ” છે કે મારાથી કોઈનું પણ અહિત ન થઈ શકે તે આવું વિનાશક કાર્ય મારાથી શી રીતે થઈ શકે?” આ યક્ષ પ્રભુશાસનની રક્ષામાં માન ધરાવતા હોવાને અંગે તેણે પિતાનું બળ મજબૂત કરવા માટે આ સમયે કુમીસેન નામના એક બળવાન યક્ષને પિતાની પુત્રી પરણાવી પિતાને પક્ષ સુદઢ કર્યો અને પુષ્યમિત્રને દાદ આપી નહિ. મહારાજા પુષ્યમિત્ર મુનિહંત બને છે–
પુરાણમાં ભાખેલ નીચેની ભવિષ્યવાણી આ કાળે પુષ્યમિત્ર રાજાને અંગે સિદ્ધ થતી માલુમ પડે છે. પુરાણકારો કહે છે કે “ કલિક પાખંડીઓ કહેતાં અન્ય દર્શનિક સાધુઓને નાશ કરશે.” જેને પણ કહે છે કે “કલિક જબરજસ્તીથી સાધુઓને વેશ ઉતરાવી લેશે અને સાધુઓને પીડાકારક થશે.” તે જ પ્રમાણે બદ્ધોએ પણ પિકારીને કહ્યું છે કે
પુષ્યમિત્રે બદ્ધધર્મને નષ્ટ કરવાનો સંકલ્પ કરી બોદ્ધમઠો તથા સાધુઓને નાશ કર્યો હતો.” આ હકીક્તને લગતે દિવ્યાવદાનને પાઠ અમે રજૂ કરી ગયા છીએ.
આ ત્રણે મતનું ભિન્ન ભિન્ન પરંતુ એક જ વસ્તુનું પ્રતિપાદન કરનારું વર્ણન જોઈ તેમજ મહારાજા પુષ્યમિત્રે વેદાંત ધર્મના પ્રચાર અર્થે આદરેલ રાજ્યનીતિનું પૃથક્કરણ કરતાં સ્પષ્ટ રીતે સમજાઈ આવે છે કે શ્રાદ્ધ અને જૈનધર્મને આ કાળે અતિશય કચ્છ સહન કરવું પડયું હતું.
Page #456
--------------------------------------------------------------------------
________________
મહારાજા પુષ્પમિત્ર જિનમંદિરોના વિનાશાથે રાજ્યગ્રહી તરફ ૩૮. મહારાજા પુષ્યમિત્રને ભગવાનના શાસનના વિ છેદ અથે એક બળવાન યક્ષની મદદ મળવાથી તે ખુબ ધર્મઝનની બન્યું હતું. કુર્કુટરામના મહાન મઠને નાશ કર્યા બાદ મગધથી લગાવી પંજાબ સુધીના સેંકડે બદ્ધવિહારનો નાશ કરી બૈદ્ધભિક્ષુકે અને બાહધર્માનુયાયીઓને પૂર્વહિંદના માર્ગે ચીન સુધી દેશવટે આપવામાં તે સમર્થ થયે.
બાદ તેણે પડો વગડાવી આખા સામ્રાજ્યમાં જાહેર કર્યું કે “જે કોઈ શ્રમણ કહેતાં સાધુનું મસ્તક મને લાવી આપશે તેને હું એક સે સુવર્ણ મહેરનું ઈનામ આપીશ.” સાથોસાથ તેણે મગધમાં અશ્વમેધ યજ્ઞ કરવાની પણ જાહેરાત કરી.
સુવર્ણમહારના લોભથી લલચાઈ રાજ્યદરબારે સેંકડો શ્રમણોનાં મસ્તકે આવવા ચાલુ થયાં. આમ થવાથી સાધુઓને શાસનરક્ષાની ફિકર થઈ પડી અને મગધના જેનસંઘે એકત્રિત થઈ આ ભયંકર અપકૃત્યથી છંછેડાઈ શાસનરક્ષા અર્થે તેમજ મુનિ મહારાજોની જીવનરક્ષા અથે મગધની સરહદ નજદિક મથુરા ઉપર ચઢી આવેલ મહારાજા ખારવેલ કે જે ચુસ્ત જૈનધમી હતું તેને જેનધર્મની રક્ષા કરવા અને પિતાને મદદ કરવા આગ્રહભરી વિનંતિ કરી. પરિણામે કલિંગપતિ વીર ખારવેલે મથુરાને ઘેરે ઉપાડી લઈ મગધ ઉપર ચઢાઈ કરી અને મહારાજા પુષ્યમિત્રને હરાવી જેનધર્મ અને સાધુઓની રક્ષા કરી. આ હકીકતને નીચેના શિલાલેખ દ્વારા પણ પુષ્ટિ મળી રહે છે.
___“अठमे च वसे महता सेना....मीरधगिरि-घातापयिता राजगहं उपपीडापयति । एतिनं च,-कंमापदान-संनादेन संवित-सेनवाहनो विपमुंचितु मथुरं अफ्यातो यवनराज લિખિતા....”
ભાવાર્થ –રાજ્યાભિષેકના આઠમા વર્ષે મૈર્ય રાજા ધર્મગુપ્ત( બ્રહદર્થ )ને મારી પુષ્યમિત્રે રાજ્યગૃહમાં તેફાન મચાવ્યું હતું. એ હકીકત સાંભળી સેનાથી ઘેરેલ મથુરાને છોડી રાજા ખારવેલ બૃહસ્પતિ(પુષ્ય)મિત્રને શિક્ષા દેવા અર્થે રાજગૃહી ઉપર ચઢી આવ્યો.”
આ લડાઈમાં પુષ્યમિત્ર હાર્યો અને કેદ પકડાયો. પછી પિતાના રાજ્યની સલામતી ખાતર તેણે ફરજિયાત સંધી કરી. સંધીની શરતમાં મહારાજા ખારવેલે લખાવી લીધું કે “હવેથી ધર્મષના અંગે જેનમૂર્તિઓનું ખંડન તેણે કરવું નહિ તેમજ જેનસાધુઓને જરા પણ હેરાનગતિ પહોંચાડવી નહિ. એટલું જ નહિ પરંતુ જૈન ધર્મપાલક પ્રજાને તેણે જરા પણ કનડગત કરવી નહિ. તેમજ જૈનમંદિરોના રક્ષણાર્થે મળતો રાજ્યાશ્રય કાયમ રાખ.”
આ પ્રમાણેની સંધી કરી મહારાજા ખારવેલ હાલ નૃપતિ પુષ્યમિત્રને ગાદી ઉપરથી ઉઠાડી ન મૂકતાં તેની પાસેથી પુષ્કળ ધન, સામગ્રી લઈ કર્લિંગ તરફ પાછો ફર્યો.
ભાગ્યે જ થોડાંક વર્ષો શાંતિમાં ગયાં હશે તેવામાં તે મહારાજા પુષ્યમિત્રે પુઃ જેસાધુઓના ઘાતનું કાર્ય હાથ ધર્યું, અને જૈનપ્રતિમાઓનું ખંડન કાર્ય ચાલુ કરવા તેણે
Page #457
--------------------------------------------------------------------------
________________
૩૪
સમ્રાટ્ સંપ્રતિ
ફરીથી રાજ્યાના ફરમાવી. આ સમાચારા જૈનસંઘે મહારાજા ખારવેલને મારતી સાંઢણીયે કલિંગ પહાંચાડ્યા.
મહારાજા ખારવેલની મગધ ઉપર ત્રીજી ચઢાઈ—
મહારાજા ખારવેલે આ સમાચાર મળતાં પુષ્કળ હસ્તી સૈન્ય સહિત જૈનધર્મના રક્ષણાર્થે કલિંગથી ઉત્તર હિંદના પ્રદેશ માગે પ્રવેશ કરી, હિમાલયની તળેટી સુધી પહેાંચી, એકાએક ગગા નદીની ઉત્તરેથી મગધ ઉપર ચઢાઇ કરી.
આ સમયે અસંખ્ય હસ્તી સેનાથી કલિ`ગરાજે ગંગા નદી ઓળંગી પાટલિપુત્રને ઘેરી લીધું. જેના ચાગે પુષ્યમિત્ર વિવશ થઈ રાજા ખારવેલ સાથે સધી કરવા તૈયાર થયા. ખારવેલે આ જૈનધર્મ દ્વેષી રાજાને બંધનયુક્ત કરી પેાતાનાં ચરણામાં નમાળ્યા અને સધીમાં રત્નસહિત ધનભંડાર લઇ ક્રીથી આવા ઉપદ્રવ ન કરવાની પ્રથમ મુજબની શરતે સ ંધી કરી અને જો તેના હવે ભંગ કરવામાં આવશે તેા દેહાંતદંડની ધમકી આપી. બાદ મહારાજા નંદના સમયમાં અહીં આવેલ સુવર્ણ જૈનપ્રાતમાને લઇ તે પેાતાના દેશ તરફ પાછે . આને અંગે હાથીગુફાની બારમી પરંક્તિમાં ખાસ નાંધ છે:
વસમે જ વસે.......સદને હિ વિતાસાત ઉતરાય રાનાનો......મગધાનું च विपुलभयं जनेतो हत्थी सुगंगीय पाययति । मागधं च राजानं बहसद्दिमितं पादे वंदापयति नंदरागहरतनान पडिहारेहि अंगमागध वसु च नेयाति ॥ ''
અર્થાત્ ખારમા વરસે હજારા ઉત્તરાપથના રાજાઓને ભયભીત કરી મગધવાસીઓને ભયભીત કરતા પેાતાના હાથીને સુગંગીય કહેતાં રાજમહેલ સુધી લઈ ગયા. જ્યાં મગધરાજને કેદ કરી પેાતાના પગમાં નાંખ્યા તથા રાજા નંદના કાળમાં આવેલ કલિંગની જૈનપ્રતિમા તથા ગૃહરત્નાના ભંડાર પ્રતિહારા દ્વારા મેળવી મગધની અખૂટ રાજલક્ષ્મી કલિંગ તરફ્ વાળી, મહારાજા ખારવેલના રાજ્યકાળ માત્ર કલિંગની ગાદી ઉપર ૧૩ વર્ષ ચાલ્યા હતા છતાં તેના ધાર્મિક કાર્યોંની ગણતરી એક અવતારી મહાન્ પુરુષ તરીકે ઇતિહાસને પાને અમર થઇ ગઇ.
મહારાજા મારવેલના સ્વગ વાસ—
મહારાજા ખારવેલના આ જીત ખાદ કલિંગ ગયા પછી સ્વર્ગવાસ થયેા, જેથી પુષ્યમિત્ર નિરકુશ થયા અને તેણે જૈન તથા ખાદ્ધધર્મ ઉપર ફરીથી આક્રમણ કર્યું. પરિણામે પ્રભુ મહાવીરના જીવનકાળથી લગાવી ૪૦૦ વર્ષ સુધીમાં જૈન ધર્માંથી રંગાયેલી ભૂમિ સનાતન ધર્મની અસર નીચે જવા લાગી. હજારા જૈનસાધુએ આ પરિચિત ભૂમિના ત્યાગ કરી ચારે દિશાએ નીકળી પડ્યા. એટલું સારું થયું હતું કે મહારાજા સંપ્રતિના રાજ્યકાળ દરમ્યાનમાં જ મધ્ય, પશ્ચિમ અને દક્ષિણ પ્રદેશેામાં જૈનશ્રમણાના વિહાર ચાલુ થઈ
Page #458
--------------------------------------------------------------------------
________________
મહારાજા પુષ્યમિત્ર જિનમંદિરોના વિનાશાથે રાજયગ્રહી તરફ ૭૮૫ જવાથી અને તે પ્રદેશનું ક્ષેત્રફળ ઘણું જ વિશાળ હવા સાથે પ્રજા પણ સંસ્કારી અને શ્રદ્ધાળુ બનેલ હોવાથી હજારોની સંખ્યામાં જૈન સાધુઓએ ઉપરોક્ત ભૂમિમાં વિહાર કર્યો અને સુખપૂર્વક ધર્મ સાધન કરી શક્યા.
આ જૈન-ધર્મસંરક્ષક કલિંગપતિ મહારાજા ખારવેલનો ઈતિહાસ આ પછીના પ્રકરણમાં રજૂ કરીશું.
મહારાજા પુષ્યમિત્ર ફરીથી ધર્મઝનૂની બને છે–
મહારાજા પુષ્યમિત્રને ફરીથી ધર્મઝનુન વ્યાખ્યું અને તેણે પોતાની હઠના પાલનાથે ફરીથી પ્રચંડ દાવાનળ સળગાવ્યું. તેણે નંદકાલીન પાટલિપુત્રના પાંચ કીર્તિસ્તૂપોને નાશ કર્યો અને તેમાંનું અખૂટ દ્રવ્ય હસ્તગત કર્યું તેવી જ રીતે અનેક જૈન સાધુઓના વેને જબરજસ્તીથી ઉતરાવી લેવા લાગે એટલું જ નહિ પણ તેમની હત્યા કરવામાં પણ તે પાછા હઠ નહિ.
આ કાળે રદ્યાસહ્યા બદ્ધભિક્ષુકાની પણ તેણે બેહદ સતામણી કરી. આ સમયના અત્યાચારોનું વર્ણન જૈનગ્રંથકાર કલંકી રાજાના વર્ણન જેટલું જ ક્રૂર બતાવે છે કે જે કલંકી રાજા વેદાન્ત ધર્મના ઉદ્ધારને અને અન્ય ધમીઓને નાશ કરવાવાળો બનવાને છે. શ્રીમદ્ ભગવદ્દગીતામાં આને લગતે નીચે પ્રમાણે લેક છે –
" कल्किना व्याहताः सर्वे, म्लेच्छा यास्यन्ति संक्षयम् ।
अधार्मिकाश्च येऽत्यर्थ, पाखण्डाश्चैव सर्वशः॥" મહારાજા પુષ્યમિત્ર કલિંગપતિ ખારવેલના સ્વર્ગવાસ બાદ તદ્દન નિરંકુશ થયા પછી તેણે લગભગ ઘણાં વર્ષ રાજ્ય કર્યું, જેમાં તેણે બે અશ્વમેધ યજ્ઞો કર્યાની નૈધ ગ્રંથોમાંથી મળી આવે છે. પાટલિપુત્રમાં દૈવી કે –
નગરદેવતાએ આ નિર્દય રાજા પુષ્યમિત્રને શ્રમણસંઘને અત્યંત હેરાન કરતો જે ત્યારે તેના આખરી પરિણામ અથે તેણે દંષ્ટ્રાવિનાશી યક્ષની મદદ માગી. આ યક્ષ, પુષ્યમિત્ર એક સમયે જ્યારે દેવમંદિરોના વિનાશ અથે બહાર નીકળે ત્યારે તેના મદદગાર યક્ષને કાંઈક બહાનું કાઢી અન્ય બાજુએ ફરવા લઈ ગયે. આ સમયે કૃમીસેન નામને બળવાન યક્ષ કે જે આ નગરદેવતાને મદદગાર બન્યો હતો તેણે બળવાન લશ્કરના રોકાણ અર્થે પિતાની અગાધ શક્તિના ગે એક પહાડ નજદિક પુષ્યમિત્રને લશ્કર સહિત રોકી દિધે, અને પરિણામે બળવિહીન પુષ્યમિત્રનું આ ચક્ષના કારણે જ મૃત્યુ થયું.
Page #459
--------------------------------------------------------------------------
________________
૩૮૯
સામ્ સંપ્રતિ એક બાજુએ મુનિહંત મહારાજા પુષ્યમિત્રનું મૃત્યુ થયું ત્યારે બીજી બાજુ પાટલિપુત્રમાં નિરંતર ભયંકર વૃષ્ટિ થવા લાગી, જેના ગે ગંગાનદીમાં પૂર આવ્યું અને રમણિય પાટલિપુત્ર નગરનો નાશ થયે. આ સમયે મોટી મોટી હવેલીઓ પૂરમાં તણાવા લાગી. નગરજનોની એવી તે દુર્દશા થઈ કે જેમાં ભાગ્યે જ કોઈ બચવા પામ્યું હોય.
આધુનિક સમયમાં પ્રાચીન પાટલિપુત્રના દૃષ્ટિગોચર થતાં અવશે
વર્તમાનમાં પાટલિપુત્રના સંશોધનને અંગે અનેક વખત ખેદકામો થયાં છે, છતાં તેના અંગે જેટલા પ્રમાણમાં પ્રાચીન અવશે પ્રાપ્ત થવા જોઈએ તેટલા થયા નથી. જે કાંઈ સાહિત્ય પ્રાપ્ત થયું છે તે ઉપરથી પુરાતત્વવેત્તાઓ પાટલિપુત્રના સંશોધનને અંગે ગરવતા લે છે. પુરાતત્વ શોધક ડે. સ્પનર પાટલિપુત્રના સંશોધનને અંગે જણાવે છે કે
પ્રાચીન પાટલિપુત્ર નગર વર્તમાન સમયમાં ગંગા અને શેણ નદીઓના વિસ્તૃત પટની નીચે દબાએલ છે કે જે દટાએલ નગર ઉપરથી ઉપરોક્ત નદીઓ વહે છે.
બાંકીપુર સ્ટેશનની આસપાસના ગામોમાં પણ આ પ્રાચીન નગરને ઘણેખરે ભાગ જમીનમાં દટાયેલો સમજાય છે જેમાંથી ખોદકામ કરતાં કાંઈક અવશેષો મળી આવે છે. તેમજ કુમરાહર ગામની સમીપમાં પ્રાચીન સમયનાં વિવિધ પ્રકારના અવશેષો દષ્ટિગોચર થાય છે. આ ગામની નીચે ઘણું રાજ્યપ્રાસાદ દટાએલા છે એમ નિશ્ચયપૂર્વક સમજાય છે.
ઉપરોક્ત ગામની ઉત્તરે કલુ અને ચમન નામના તળાવોની વચ્ચે અકકાલિન થંભના ઘણા અવશે પ્રાપ્ત થાય છે.
આ પ્રમાણે અનેક કૃતિઓ તથા અવશે અહીં વિદ્યમાન છે, જેના આધારે પ્રમાણિકતાથી નિશ્ચય થઈ શકે છે કે આ સ્થાને પ્રાચીન મર્યસમ્રાટેના રાજ્યપ્રાસાદે હતા એમ માની શકાય છે.”
પ્રાચીન પાટલિપુત્રને અંગે સંશોધનનું કાર્ય જે ચીવટપૂર્વક હાથ ધરવામાં આવે તે ખોદકામ કરતાં હજી પણ મહત્વતાભરી કૃતિઓ મળી આવે એ સંપૂર્ણ યુગ છે.
કાળગણનાને ચૂંથો આંક પૂરે થાય છે.
આ કાળે જૈનાચાર્યો પાટલિપુત્રના વિનાશ સાથે રાજ્યકાળગણનાને આંક બદલે છે અને કાળગણનાની સંખ્યાનો ચોથો આંક અહીં પૂરે કરી હવે પછીના પાંચમા આંકની શરૂઆત ભરુચ કહેતાં ભૃગુકચ્છ કે જ્યાં રાજા બલમિત્રને રાજ્યાભિષેક થયા હતા તેના અંગે શરૂ કરે છે.
Page #460
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩ જી.
મહામેધવાહન કલિંગપતિ ખારવેલ (ઈ. સ. પૂર્વે° ૧૬૫ થી ૧૫૨.) મહારાજા ખારવેલ અને તેના પૂજ—
મૌર્ય સામ્રાજ્ય મહારાજા બૃહદથ સુધી પહેાંચ્યા બાદ પુષ્યમિત્ર સાર્યવશીય અતિમ રાજવી બૃહદનું ધર્મઝનૂનથી પ્રેરાઈ ખૂન કરી રાજ્યગાદીની પ્રાપ્તિ કરી તેને લગતા ઉલ્લેખ પણ હાથીગુફાના શિલાલેખામાંથી મળી આવે છે. જૈનધર્માનુરાગી મહારાજા ખારવેલ અને તેના પૂર્વજોના આ સ્થળે સંશાધનપૂર્વક પરિચય આપવા તે અસ્થાને ન ગણાય એમ માની નીચે પ્રમાણે રજૂ કરીએ છીએ:—
હાથીશુક્ાના શિલાલેખા ઉપરથી ઘણા વિદ્વાના મહારાજા ખારવેલને ચૈત્રવંશીય માને છે, જ્યારે કાઇ કાઇ તેને ચેદીવશીય રાજા માને છે. અમારા સશાધન મુજબ મહારાજા ખારવેલ ન તા ચૈત્રવંશીય છે, ન તા ચેદીવંશીય છે; પરંતુ તે ચેટવંશીય હતા; કારણ કે એ વૈશાલીના પ્રસિદ્ધ રાજા ચેટકના પુત્ર કલિંગરાજ શાલનરાયની વંશપર’પરામાં થએલ હતા.
અજાતશત્રુ ( કાણિક ) સાથેની લડાઇમાં મહારાજા ચેટકના મરણ બાદ તેના પુત્ર શેાલનરાય વૈશાલીથી નાસી કલિંગરાજ પાસે ગયા અને તે કલિંગાધિપતિ થયા. સ્થવિરા વલીમાં તેને લગતુ વૃત્તાંત નીચે પ્રમાણે છે. વિદ્વાના તેમજ સશાષકા જરૂર આ પૂર્વ ઘટના ઉપર ધ્યાન પહોંચાડશે.
૬ વૈશાલીના રાજા ચેટક તીથંકર મહાવીરના ઉત્કૃષ્ટ શ્રમણેાપાસક હતા. ચંપાનગરીના અધિપતિ રાજા કાણિક વૈશાલી ઉપર ચઢી આવ્યા અને તેણે ચેટકને હરાજ્યેા. ખાદ અન્નજળના ત્યાગ કરી મહારાજા ચેટક સ્વર્ગવાસી થયા.”
“ ચેટકના ગ્રાભનરાય નામના પુત્ર ત્યાંથી નાસી પાતાના શ્વસુર કલિંગપતિ સુલેાચનને શરણે ગયા. સુલેાચનને પુત્ર ન હાવાથી પેાતાના જમાઈ શેાભનરાયને કલિંગ દેશનુ
Page #461
--------------------------------------------------------------------------
________________
૩૮૮
સમ્રાટું સંપ્રતિ રાજ્ય અર્પણ કરી તે પરફેકવાસી થયે. શોભનરાયને કલિંગની રાજધાની કનકપુરમાં રાજ્યાભિષેક થયે. એ જૈન ધર્મને મહાન ઉપાસક હતા. તેણે કલિંગ દેશના તીર્થસ્વરૂપ કુમારપર્વતની યાત્રા કરી કે જ્યાં શ્રી ઋષભદેવની સુવર્ણપ્રતિભાવાળું જૈન મંદિર આવેલ હતું અને તે શ્રેષ્ઠ શ્રાવક બને.”
“શોભનરાયના વંશમાં પાંચમી પેઢીએ ચંદરાય નામે રાજા થશે. શેભરાયની આઠમી પેઢીએ ક્ષેમરાજ નામે રાજા થયે, જેનો ઉલ્લેખ ખારવેલના શિલાલેખની ૧૬મી પંક્તિમાં ખેમરાજના નામે મળી આવે છે. ત્યારબાદ તેનો પુત્ર વૃદ્ધરાજ કલિંગને રાજા થયે કે જે જૈન ધર્મને મહાન ઉપાસક હતે. એના અંગે હાથીગુફાવાળા શિલાલેખમાં ઉલેખ કરવામાં આવ્યું છે. ત્યારબાદ તેને પુત્ર ભીખુરાય નામે કલિંગપતિ રાજા થયે, જેનાં ત્રણ નામે પ્રસિદ્ધિને પામ્યાં છે.”
નિર્ગથ સાધુઓની ભક્તિ કરવાવાળો હોવાને લીધે તેનું નામ “ભીખુરાય” તરીકે પ્રસિદ્ધિ પામ્યું છે. પૂર્વ પરંપરાગત પ્રમાણે “મહામેઘ” નામના હાથી ઉપર તે નિયમિત બેસતો હોવાના કારણે તેનું બીજું નામ “મહામેઘવાન” હતું. તેની રાજધાની સમુદ્રકિનારે હોવાથી તેનું ત્રીજું નામ “ખારવેલાધિપતિ ” પડયું.”
ભીખુરાય (મહામેઘવાન, ખારવેલ) અતિશય પરાક્રમી હતું. તેની પાસે હસ્તી આદિની સેના સારા પ્રમાણમાં હોવાથી તે ચારે દિશાએ વિજયી બન્યું હતું. તેણે મગધ દેશના રાજા પુષ્યમિત્ર-બૃહસ્પતિમિત્રને હરાવી પિતાની રાજ્યાજ્ઞા મગધ ઉપર પણ ફેરવી. નંદ રાજા, ઝાષભદેવ ભગવાનની સુવર્ણ પ્રતિમા કલિંગથી ઉઠાવી લઈ ગયા હતા તે આ વીર રાજવી ખારવેલ પાટલિપુત્ર નગરથી પોતાની રાજ્યધાનીમાં પાછો લઈ આવ્યો અને કુમારગિરિ તીર્થ ઉપર શ્રેણિક મહારાજાએ બંધાવેલ જૈન મંદિરને પુનરુદ્ધાર કરાવી શ્રી આર્ય સુહસ્તિના શિષ્ય સુપ્રતિબદ્ધ નામના આચાર્યના હસ્તે એ સુવર્ણ પ્રતિમાને પ્રતિષ્ઠિત કરાવી ઉપરોક્ત મંદિરમાં સ્થાપિત કરી. આ હકીકતને લગતે ઉલેખ હાથીગુફાના શિલાલેખમાં મળી આવે છે.”
પૂર્વે બારવણી દુકાળના કારણે શ્રી આર્યમહાગિરિ અને શ્રી આર્યસુહસ્તિના અનેક શિખ્યા શુદ્ધ આહાર ન મળવાના કારણે કુમારગિરિ નામના પર્વત ઉપર અનશન કરી
સ્વર્ગવાસ પામ્યા હતા. એ દુકાળના પ્રભાવે તીર્થકરોના ગણધરો દ્વારા પ્રરૂપિત ઘણા સિદ્ધાંત પણ નષ્ટ થઈ ગયા હતા એ જાણ ભીખુરાયે જેનસિદ્ધાંતેના સંગ્રહ અથે, જૈનધર્મનો વિસ્તાર કરવા અથે શ્રી સંપ્રતિ રાજાના સમયના શ્રમણ નિર્ગથ તથા નિગ્રંથીઓની એક સભા કુમારગિરિ ઉપર એકત્ર કરી. આ સમુદાયમાં શ્રી આર્યમહાગિરિની પરંપરાના શ્રી બલિરૂહ, બધિલિંગ, દેવાચાર્ય, ધર્મસેનાચાર્ય, નક્ષત્રાચાર્ય આદિ બસે જેટલા જિનકપની તુલના કરવાવાળા સાધુઓ તથા આર્ય સુસ્થિત, આર્યસુપ્રતિબદ્ધ, ઉમાસ્વાતી, શ્યામાચાર્ય આદિ ત્રણસો જેટલા નિગ્રંથ સાધુએ પણ એકત્ર થયા હતા.
Page #462
--------------------------------------------------------------------------
________________
મહામેધવાહન લિંગપતિ ખારવેલ
૩૮૯ આ પણ આદિ ત્રણ જેટલી નિગ્રંથ સાધ્વીઓ પણ આ સભામાં એકત્ર થઈ હતી. - ભીખુરાય, સવંદ, ચૂર્ણક, સેલક આદિ સાત શ્રમપાસક અને ભીખુરાયની શ્રી પૂર્ણમિત્રા આદિ સાતસે શ્રાવિકાઓ પણ આ સભામાં હાજર રહી હતી.
પુત્ર, પિત્ર અને રાણુઓના પરિવારથી સુશોભિત એવા ભીખુરાયે નિર્થ અને નિર્ચથીઓને નમસ્કાર કરીને કહ્યું કે “હે મહાનુભાવો! આપ હવે શ્રી વર્ધમાન તીર્થંકરપ્રરૂપિત જૈનધર્મની ઉન્નતિ અને વિસ્તાર કરવા અર્થે સર્વે શક્તિઓને ઉદ્યમવંત કરે અને આપ સર્વે ઉદ્યમવંત બને.”
ભીખુરાયના ઉપરોક્ત પ્રસ્તાવ ઉપર સર્વે નિર્ગથ અને નિર્ગથિયુંઓએ પિતાની સંમતિ દર્શાવી. બાદ ભીખુરાયથી પૂજિત, સંસ્કૃત અને સન્માનિત નિર્ગથ અને નિર્ગથિણીએ મગધ, મથુરા, બંગ આદિ દેશમાં તીર્થંકરપ્રણીત જૈન ધર્મની ઉન્નતિ અર્થે ત્યાંથી વિહાર કરી ગયા.
ત્યારબાદ ભીખુરાયે કુમારગિરિ અને કુમારીગિરિ નામના પર્વત ઉપર સુશોભિત અનેક ગુફાઓ કોતરાવી. જિનકલ્પની તુલના કરવાવાળા નિગ્રંથ વર્ષાઋતુમાં આ ગુફાઓમાં રહેતા હતા, તેમ જ વિકલ્પી નિર્ગથે પણ આ પર્વતની ગુફામાં રહેતા હતા.
આ પ્રમાણે નિથાના અંગે ભીખુરાયે વિભિન્ન વ્યવસ્થા કરી હતી. ઉપરોક્ત સર્વે જાતની વ્યવસ્થાથી કૃતાર્થ થએલ ભીખુરાયે બલિરૂહ, ઉમાસ્વાતી, શ્યામાચાર્ય આદિ વિને નમસ્કાર કરી જેન આગમોના મુગટતુલ્ય “દૃષ્ટિવાદ અંગ”ના સંગ્રહના અર્થે પ્રાર્થના કરી.
ભીખુરાયની પ્રેરણાથી ઉપરોક્ત આચાર્યોએ અવશિષ્ટ પ્રષ્ટિવાદ અંગને શ્રમણ સંઘસમુદાદ્વારા થોડા થોડા ભેજપત્ર એકત્રિત કરી તાડપત્ર અને વકલ પર અક્ષરોથી લિપિબદ્ધ કરી ભીખુરાયને મને રથ પૂર્ણ કર્યો. આ પ્રમાણે શ્રી આર્યસુધર્મારચિત “દ્વાદશાંગી” સંરક્ષિત થઈ.
ઉપરોકત પ્રસંગ ઉપર શ્રી શ્યામાચાર્યો નિગ્રંથ સાધુ સાધ્વીઓના સુખબધાથે પન્નવણુ” (પ્રજ્ઞાપના) સુત્રની પણ રચના કરી, જે સૂત્ર વર્તમાન કાળે પણ વિદ્યમાન છે.
વિર શ્રી ઉમાસ્વાતીજીએ પણ ઉપરોક્ત ઉપદેશ અનુસારે નિર્યુક્તિ સહિત તત્વાર્થ ” સૂત્રની રચના કરી. આ સૂત્ર પણ વર્તમાનકાળે ઉપલબ્ધ છે.
સ્થવિર શ્રી આર્યબલિસ વિદ્યાપ્રવાદ પૂર્વમાંથી અંગવિદ્યા” આદિ શાસ્ત્રોની
Page #463
--------------------------------------------------------------------------
________________
૩૯૦
સમ્રાટ્ સંપ્રતિ
પશુ રચના કરી.ઉપરાત ‘અંગવિદ્યા’ ૯,૦૦૦ શ્લેાકપ્રમાણુ પ્રાકૃત અને ગલ તથા પદ્યમાં લખાયેલ છે જે સામુદ્રિક વિદ્યાના શ્રેષ્ઠ કેાટિના ગ્રંથ તરીકે આજે પણ પ્રખ્યાતિ પામેલ છે. આ પ્રમાણે જૈનશાસનની ઉન્નતિ કરવાવાળા ભીમ્મુરાય અનેકવિધ ધર્મ કાર્યો કરી સ્વર્ગવાસી થયા.
ભીમ્મુરાયની પછી તેના પુત્ર વક્રરાય કલિંગના રાજા થયા. તે પણ જૈનધમી હતા. વક્રરાયના ખાદ વિહરાય કલિંગના રાજા થયા. તે પણ જૈનધર્મી હતા.
ઇ. સ. પૂર્વે ખીજા સૈકામાં બ્રાહ્મણ, આદ્ધ અને જૈન આ ત્રણે ધર્માં કલિંગમાં વિદ્યમાન હતા. જૈનાની માટી સંખ્યા હતી તેમ જ જૈનસાધુએ પણ મેાટા પ્રમાણમાં વિચરતા હતા. રાષ્ટ્રધર્મ તરીકે પણ જૈનધર્મ અહીં સારામાં સારું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
કલિંગ ક્યાં આવ્યું ?
મગધ સરહદની લગોલગ આવેલ તેલીગાનની ઉત્તરના પૂઘાટ અને બંગાળ વચ્ચેના કિનારાના પ્રદેશને કલિંગની હદ ઠરાવવી તે જો કે અચેાક્કસ છે, છતાં ગાઢાવરીની ઉત્તરે પથરાતા અને બંગાળ ઉપસાગરને સ્પર્શતા ભૂમિપ્રદેશ આ કાળે કલિંગ નામે આળખાતા, - જેનું હાલમાં ભૂગાળમાં એરીસા અને ગંજામ પ્રદેશ તરીકે વર્ણન કરવામાં આવે છે.
આ પ્રદેશમાં હિંદી પ્રજાના ગારવના અખંડ સ્મારકસ્વરૂપ અને ઐતિહાસિક સબંધદક બનારસ ( કાશી ) અને જગન્નાથપુરી એ એ યાત્રાધામે આવેલાં છે, જેના અંગે આ પ્રદેશને ધર્મ ભૂમિની ઉપમા આપીએ તેા ખાટું ન કહેવાય.
જગન્નાથપુરીના કારણે એરીસાના પ્રદેશ હિંદુ ધર્મના ખાસ બગીચારૂપ છે. આવા મહાન્ ઐતિહાસિક પ્રદેશની પ્રાચીન ઐતિહાસિક માહિતી નિષ્પક્ષપાતપણે પ્રસંગાનુસાર આપવી તે ગ્રંથની મહત્ત્વતા વધારનારી થઇ પડશે.
પ્રાચીન જૈન ગુફાઓની હારમાલા—
આ પ્રદેશમાં (કુમારગિરિ) ઉદયગિરિ અને (કુમારીગિરિ) ખ`ગિરિ નામની એ ઐતિહાસિક ટેકરીઓ પર શુફાઓ આવેલ છે, તેમ જ પ્રાચીન જૈન ધર્મના અવશેષરૂપ જીણુ મદિરા પણુ અહીં દેખાય છે. ઉપરાક્ત અને ટેકરીઓ ભુવનેશ્વરની ઉત્તર પશ્ચિમે પાંચ માઈલ દૂર છે. અને ટેકરીએ જુદી જુદી દિશાઓમાં આવેલી છે, જ્યાં જવાના
“ ઉત્તરહિંદમાં જૈન ધર્મ એ નામના પુસ્તકના લેખક શ્રી ચીમનલાલ જે. શાહે કાને લગતાં ચિત્રા તેમજ નાંધા પેાતાના ગ્રંથમાંથી આ ગ્રંથ માટે લેવાની અમાને પરવાનગી આપી છે તે બદલ અમે તેમના આભાર માનીએ છીએ. આ ગ્રંથકારે ઉત્તરહિંદના પ્રમાણભૂત ઇતિહાસ રજૂ કરવા કરેલ સ્તુત્ય પ્રયાસના અમેા મુક્તકંઠે વખાણુ કરીએ છીએ.
Page #464
--------------------------------------------------------------------------
________________
સમ્રા સપ્રતિ
Reh સમય
છે.
જે.કે.
ર8
કલે છે,
જે
છે
.
*
**
..
*
t
te
the
ખેડગિરિ ઉપરની જૈન ગુફા.
[ શ્રી મિત્રના સૌજન્યથી ]
શ્રી મહાદય પ્રેસ-ભાવનગર,
Page #465
--------------------------------------------------------------------------
Page #466
--------------------------------------------------------------------------
________________
મહામેધવાહન કલિંગપતિ ખારવેલ માર્ગ ભુવનેશ્વરથી પણ અલગ છે. ત્યાં અનેક જાતિઓને હાલમાં વસવાટ છે કે જેનું સ્થાન હલકી જાતિઓમાં પણ ઉતરતું છે. જેને પ્રાચીન શાસ્ત્રીય ગ્રંથમાં “અંગ” અને “ઉપાંગના નામે તે જાતિઓનું વર્ણન મળે છે. તેઓની ભાષા જંગલી, મ્લેચ્છ જેવી જણાય છે. નીલગિરિ પર્વતની ગુફા–
તેવી જ રીતે આ પ્રદેશમાં નીલગિરિ નામે એક પર્વત પણ આવે છે કે જે પર્વત પણ સારી જેવી ઐતિહાસિક માહિતી પૂરી પાડે છે. ઉદયગિરિમાં ૪૪, અંડગિરિમાં ૧૯ અને નીલગિરિમાં ૩ મળી કુલ ૬૬ ગુફાઓ આ ગિરિમાળામાં આવેલી છે. આ ગુફાઓ પ્રાચીન સુંદર કોતરકામના લીધે પૂર્વ હિંદમાં ઈતિહાસવેત્તાઓનું ખાસ ધ્યાન ખેંચે છે. પ્રાચીન કાળમાં બૌદ્ધ અને જૈન સાધુઓ આ ગુફાઓમાં રહેતા હતા. કળાવિધાનની દષ્ટિએ પણ આ ગુફાઓ અતિસુંદર અને મનહર છે. આ ગુફાઓ ઈ. સ. પૂર્વે બીજા અને ત્રીજા સેકામાં કેતરાએલી જણાય છે, જેમાંના પ્રાચીન શિલાલેખોનો ઘણે ભાગ મહારાજા ખારવેલ અને તેની ધર્મપત્નીના અંગે કોતરાએલા દેખાય છે. મહારાજા ખારવેલને સંબંધ મોર્યવંશના પતન પછી રાજ્યગાદી ઉપર આવનાર મહારાજા પુષ્યમિત્રની સાથે સંકળાએલો છે.
મહારાજા ખારવેલના રાજ્યામલ દરમ્યાન કલિંગ રાજ્ય સંપૂર્ણ સ્વતંત્ર બન્યું હતું, કારણ કે મગધની અંધાધુંધીને તેણે લાભ લીધું હતું અને પુષ્યમિત્રના અમલ દરમિયાન બે વાર મગધ પર ચઢાઈ કરી તેને પરાજિત કર્યો હતો.
આ મહારાજા ખારવેલ કલિંગની ગાદી ઉપર ઈ. સ. પૂર્વે લગભગ ૧૬૫ માં આવ્યો હતું. બાદ તેણે માત્ર ૧૩ વર્ષ સુધી રાજ્યગાદી ભેગવ્યાને ઈતિહાસ મળી આવે છે. આ સમયની તેની કારકીદી મુખ્યત્વે કરીને હાથી ગુફાના સત્તર શિલાલેખોદ્વારા સુંદર રીતે સમજવા મળે છે. આ શિલાલેખો પ્રાચીન મૂર્તિપૂજાના ઈતિહાસને પ્રમાણભૂત કરાવવા વર્તમાનકાળે એક અગત્યનું સાધન છે. તેના શિલાલેખેને સારાંશ બહુધાએ ધાર્મિક તોથી ભરપૂર છે. ઉપરોક્ત શિલાલેખેને ઉતારે શ્રીમાન પંડિત સુખલાલજીએ પ્રાકૃત મૂળ પાઠો સાથે લીધેલો છે, જેને અમે આ પ્રકરણના અંતમાં રજૂ કરીએ છીએ. આ શિલાલેખોના વાંચનથી ઈતિહાસ પ્રેમી જનતાને તેમજ પ્રાચીન કાળમાં ભારતમાં મૂર્તિપૂજા હતી કે નહિ એવી શંકા ધરાવનાર વ્યક્તિને મૂર્તિપૂજાની સચોટ ખાત્રી થાય એમ ધારીને અમો આ શિલાલેખના મૂળ પાઠો પ્રગટ કરવાનું ઉચિત ધારીએ છીએ. આ ઐતિહાસિક ગ્રંથની રચના પણ અમેએ મૂર્તિપૂજાની પ્રમાણિકતાના અંગે જ કરી છે. આ શિલાલેખ પણ અમારી માન્યતાને પુષ્ટ બનાવે છે. હાથીગુફાના શિલાલેખની સમજ–
હાથીગુફાવાળે શિલાલેખ એ અન્ય શિલાલેખમાં પહેલે અને સૌથી મોટો છે કે જે જેનપદ્ધતિ અનુસાર “માંગલિક” ચિહ્નથી શરૂ થાય છે. આ શિલાલેખ અંતિમ તીર્થકર
Page #467
--------------------------------------------------------------------------
________________
૦૯૨
સમ્રા સંપ્રતિ પ્રભુ મહાવીરના નિર્વાણ પછી સો વર્ષે ઓરીસામાં જૈનધર્મ દાખલ થયે હતું અને પછી તે . રાષ્ટ્રધર્મ બન્યા હતા તેમ સૂચવે છે. તેવી જ રીતે આ ગુફાના આગળના ભાગ ઉપર
ઐતિહાસિક કોતરકામ છે કે જે ઈ. સ. પૂર્વે બીજા સકાની નેંધ ઉપર રોશની ફેંકે છે. પુષ્યમિત્રે મર્યવંશની ગાદી પચાવી રાજ્ય કરવા માંડ્યું તે સમયે દક્ષિણ હિંદના આંધ લેકેએ ઉત્તર તરફ ધસી જઈ માળવા સુધીના પ્રદેશ સર કર્યા હતા, તેમ જ કલિંગના વિજયની નેંધ આ ગુફાના શિખર ઉપર જોવામાં આવે છે. તેવી જ રીતે સ્વર્ગ પુરીગુફા ઉપરનો શિલાલેખ કે જે મહારાજા ખારવેલની પટરાણીએ કેતરાવ્યું હતું તેમાં શ્રમણે માટે એક મંદિર અને ગુફાઓ બંધાવ્યાને ઉલેખ છે. ગુફાઓની માહિતી
હાથીગુફાના શિલાલેખની વિગતમાં ઉતરતાં પૂર્વે તેની આસપાસનાં ખંડિયેરો શું માહિતી પૂરી પાડે છે તે પણ તપાસીએ. “જલા ગેઝેટીયર માં જણાવ્યા અનુસાર માર્ય સમ્રા અશોકના સમયમાં જૈન સાધુઓ અહીં વસ્યા હતા એ ચોક્કસ છે. કારણ ઉદયગિરિ અને ખંડગિરિની રેતીયા પથરની ટેકરીઓ, અનેક વિશ્રામસ્થાનરૂપ ગુફાઓથી ઘેરાએલી છે કે જે ઘણીખરી મૌર્ય સમયની બ્રાહ્મી લિપિના શિલાલેખો ધરાવે છે. તે બધી જેના ધાર્મિક ઉપયોગ માટે બંધાયેલી જણાય છે, કારણકે અનેક સિકાઓ સુધી જેન સાધુઓએ તેને ઉપયોગ કર્યો છે. ઓરીસાની કલાવિધાન પ્રગતિમાં જૈન અને બૌદ્ધોના અંગે આ ગુફાઓ ખાસ ધ્યાન ખેંચે છે. ખંડગિરિની કેટલીક ગુફાઓ “રાણીગુફા” અને
અનંતગુફા ની માફક બદ્ધ-વૃક્ષ, બોદ્ધ ત્રિશૂળ, સ્તૂપ અને લાક્ષણિક સ્વસ્તિક આદિ નિશાનીઓ માટે પ્રસિદ્ધ છે.
ખંડગિરિની ગુફામાં (૧) સન્દર અથવા સબમ્ર (૨) નવમુનિ અને (૩) અનંત એ ત્રણ અગત્યની ગુફાઓ છે. તેમાં પ્રથમની બે ગુફાઓ ઉપર સ્પષ્ટ રીતે જેના ચિહ્નો છે, જ્યારે છેલ્લી ઉપર બદ્ધધર્મનાં ચિહ્યો છે. આ ગુફાઓની પાછલી ભીંત ઉપર સ્વસ્તિક અને ત્રિશળ ચીતરેલાં છે. પહેલીમાં સ્વસ્તિકની નીચે એક નાની ઊભી ખંડિત પ્રતિમા છે કે જે જી લા ગેઝેટીયરની નોંધ પ્રમાણે ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથને મળતી આવે છે. તે ગુફાની હદ ટેકરીના ઉત્તર તરફના ભાગથી સરખી કરી લેવામાં આવી છે, જેમાં જૈન સાધુઓ તથા તીર્થકરોની પ્રતિમાઓ છે. તે ઉપરાંત કોતરકામની દરેક કમાન નાગની બે ફેણની વચમાં આવે છે કે જે ફણાનું ચિહ્ન શ્રી પાર્શ્વનાથના લાંછન તરીકે ગણાય છે. ગુફાની બાજુની ભીંતો તેમજ કમાન વચ્ચેની જગ્યા પોતાના હાથમાં અર્થ લઈ જતા વિદ્યાધરોથી પૂરાઈ છે. સત્વર ને નવમુનિની ગુફ
સત્વરની ગુફા દક્ષિણ બાજુના અંદરના ખંડમાં બેઠવેલી છે જેમાં લાંછન સહિત
Page #468
--------------------------------------------------------------------------
________________
સમ્રાર્ સંપ્રતિ
llllllllllllll||
l/lllllllllllll3||||llll|E3
'IES
ER
ખંડગિરિ ઉપરનું જૈન મંદિર.
| [ શ્રી મિત્રના સૌજન્યથી ] Bllllll|||| |||||E3I||||||IE3II|| Sa][3]|||||3||||||||||||3|||||||||||||| શ્રી મહોદય પ્રેસ-ભાવનગર.
ak
Page #469
--------------------------------------------------------------------------
Page #470
--------------------------------------------------------------------------
________________
મહામેધવાહન લિંગપતિ ખારવેલ
૩૭ તીર્થકરેની આકૃતિઓ છે. જ્યારે નવમુનિ યા નવસંતની ગુફા એક સળંગ પડસાળવાળી પરંતુ બે ખંડની એક સાદી ગુફા છે. એક ફૂટ ઊંચી સાદા કોતરકામવાળી, શાસનદેવી સહિત દસ તીર્થકરોની પ્રતિમાઓ તેમાં છે. આ પ્રતિમાઓ પૈકી પાર્શ્વનાથની પ્રતિમાઓ નાગફણાને લઈ તુરત જ ઓળખી શકાય છે. શ્રી પાર્શ્વનાથની પ્રતિમાં વધારે પૂજનિક મનાય છે. અને તેથી અહીં પણ પાર્શ્વનાથની બે પ્રતિમાઓ કેતરાએલી દેખાય છે.
આ ઉપરાંત આ ગુફામાં બે પ્રખ્યાત શિલાલેખો છે. તેમાં એક પ્રખ્યાત ઉદ્યોકેસરીદેવના પ્રગતિમાન અને વિજયી રાજકાળના અઢારમા વર્ષને છે. બંને શિલાલેખમાં નીચેને ઉલેખ દષ્ટિગોચર થાય છે –“આર્ય સંઘના ગૃહકુળના દેશીગણ શાખાના આચાર્ય કુલચંદ્રના શિષ્ય શુભચંદ્રનું નામ ધરાવે છે. ” આ બને શિલાલેખ એક જ તારીખના કેતરાએલા સમજાય છે કે જે ઈ. સ. ના દસમાં સકામાં હોવાને સંભવ છે. બારભુજી ગુફા–
આ ગુફાની પેલી બાજુ “બારભુજી અર્થાત બાર હાથવાળી” ગુફા આવે છે. તેમાં પડસાળની ડાબી બાજુ ઉપર બાર હાથવાળી એક સ્ત્રીની પ્રતિકૃતિ છે. આમાં પણ શાસનદેવી સહિત પદ્માસને બેઠેલ તીર્થકરની પ્રતિમાઓ છે. તેની પાછલી ભીંત ઉપર સાત ફણાવાળા પાર્શ્વનાથની ઊભી પ્રતિમા છે. તેવી જ રીતે લાંછનવાળી તીર્થકરોની દરેક પ્રતિમાઓ સરખી રીતે આઠથી સાડાનવ ઇંચની છે જ્યારે પાર્શ્વનાથની પ્રતિમા સાડીએકત્રીસ ઇંચની છે કે જે સુંદર અને દર્શનીય છે. ત્રિશૂળ ગુફા
દક્ષિણમાં “ત્રિશુળ” નામે ગુફા છે, જેની અંદરના ભાગની બેઠકો ખાસ ધ્યાન ખેંચે તેવી છે કે જેની ઉપર સાતફણા પાર્શ્વનાથ અને મહાવીર આદિ ચોવીસ તીર્થકરોની હારમાળા આવેલી છે. આ હારમાળામાં પણ શ્રી પાર્શ્વનાથને પ્રભુ મહાવીરની પાછળની ભીંતમાં મધ્યમાં બેસાડી તેમને ખાસ મહત્ત્વતા અપાઈ છે. તેવી જ રીતે પંદરમાં તીર્થ. કરની પ્રતિમા નીચેનો ભાગ પગથી ઉપર કરેલી બેઠકથી ઢંકાઈ ગયેલ છે કે જે બેઠક ઉપર આદિનાથની કોતરેલી ત્રણ સુંદર પ્રતિમાઓ છે. આ હારમાળાની પ્રતિમાઓની રચના બાજુની ગુફાઓ કરતાં વધુ સૂકમ દેખાય છે. નવમુનિ ગુફાની લગભગ તારીખનો લેખ લાલ-ડુ-કેસરીની ગુફા યા સિંહદ્વાર પર તેમજ ઉત-કેસરીની ગુફા પરના લેખોની તારીખ સાથે મળતો આવે છે. જીલ્લા ગેઝેટીયરના જણાવવા મુજબ નૃપતિ લાલ-તેડુ-કેસરી પરથી તેનું તેવું નામાભિધાન થયેલ છે. તે બે માળની ગુફા છે. તેના પહેલા માળના ઓરડામાં તીર્થકરની પ્રતિમાઓ કોતરાએલી છે, જેમાં શ્રી પાર્શ્વનાથની મુખ્ય છે. ગુફાના તળીયાંથી ૩૦ થી ૪૦ ફુટ ઊંચે તેની પાછળની ભીંતે પ્રતિમાઓની હારમાળાઓ કોતરાએલી છે.
૫૦
Page #471
--------------------------------------------------------------------------
________________
૭૯૪
સમ્રાટ સંમતિ
ઉપરોક્ત ગુફાના લેખની બરાબર રક્ષા ન થવાથી તેની છેલ્લી લીટીના થોડાક શબ્દો તૂટેલા છે છતાં તે નીચે પ્રમાણે વંચાય છે. “પ્રખ્યાત ઉદ્યતૂ-કેસરીના વિજયી રાજ્યના પાંચમા વર્ષમાં પ્રખ્યાત કુમારપર્વત પર જીર્ણ તળાવ તથા મંદિરનો પુનરુદ્ધાર થયે હતા અને ત્યાં જ વીસ તીર્થંકરની પ્રતિમાઓ બેસાડી હતી. પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરતી વખતે જ સનન્દિ ”
ઉપરોક્ત લેખમાં ઉદ્યો-કેસરીને ઉલ્લેખ જોવામાં આવે છે છતાં એતિહાસિક શોધખેાળના આધારે ઉદ્ય-કેસરીને લગતી પૂરેપૂરી માહીતિ મળી શકતી નથી, કારણ કે ઈ. સ. ૨૦૦ થી લગાવી ઈ. સ. ના સાતમા સૈકા સુધીને આંધ અને એરીસાનો ઈતિહાસ શોધખોળના અભાવે અંધારામાં રહ્યો છે, છતાં આધુનિક સંશોધન પરથી સમજાય છે કે આ ઉદ્યો-કેસરી જૈન સંપ્રદાયને માનનાર જૈનધમાં રાજા હતા. ઉદયગિરિની ગુફા–
ઉદયગિરિની ગુફા તરફ દષ્ટિપાત કરતાં જણાય છે કે કલાવિધાન અને શિલ્પની દષ્ટિએ આ ગુફા ઓરીસાની બધી ગુફાઓમાં અગત્યની છે. રાણીનર યા રાણીગુફા વિશેષ પ્રખ્યાત છે કે જેમાં મનુષ્યની વિવિધ ક્રિયાઓનાં દશ્ય તેના ભવ્ય કેવાળમાંહેના કોતરકામમાં સમાએલા છે. આમાં પણ કેવાળમાંના શિલ્પના ત્રણે નમૂનાઓ તથા નકશીકામ ખાસ આકર્ષક છે. જીલ્લા ગેઝેટીયરના રિપોર્ટ મુજબ આ નકશીકામનો ઘણે અંશે કઈક ધાર્મિક પ્રસંગે શહેરમાં પસાર થતી કેઈ સાધુપુરુષની સ્વારી જેવો દેખાવા લાગે છે. તેમાં લોકો પોતાનાં ઘરોમાંથી એમનાં દર્શન કરી રહ્યા છે. ઘોડાઓને દોરવામાં આવ્યા છે. હાથી પર સ્વારી કરવામાં આવી છે. રક્ષકે પહેરો ભરે છે. પ્રજાજનેમાં પુરુષો અને સ્ત્રીઓ જોડેલા હાથે સંતની પાછળ ચાલે છે અને સ્ત્રીઓ થાળમાં ફળ તથા આહારને અર્થ તરીકે ધરી આશીર્વાદ માગે છે.
ઉપરની પાંખનું ૬૦ ફુટ લાંબા દેખાવનું નેતરકામ ખાસ બેધદાયક છે. હિંદી ગુફાઓમાં આ ગુફાની માફક બીજી કોઈએ પણ શિલ્પશાસ્ત્રમાં આટલી ચર્ચા ઊભી કરી નથી. આ દેખાવને અનેક રીતે સમજાવવામાં આવે છે, જેની ટૂંકી આવૃત્તિ ગણેશગુફામાં થએલ છે. આમાં પાર્શ્વનાથ અન્ય તીર્થકર કરતાં વધુ માન્ય દેખાય છે. તેમનો સંબંધ હિંદની ભૂમિમાં પૂર્વે કલિંગ સાથે સંકલિત હતા એવું જે અનુમાન દેરીએ તે તે અસ્થાને નહિ ગણાય. કારણું હાથીવાળ દેખાવ પ્રભુ પાર્શ્વનાથનાં ભાવી પત્ની પ્રભાવતીને તેનાં સગાં તથા પાર્થરક્ષક સહિત રજૂ કરે છે. પછીને દેખાવ કલિંગના રાજાથી તેનું કરાતું હરણ બતાવે છે. ત્રીજો દેખાવ જંગલમાં શિકાર કરતા પાર્શ્વનાથ દ્વારા તેની થતી રક્ષા રજૂ કરે છે. ચોથે દેખાવ લગ્નોત્સવમાં જમણું આદિના ઉપભેગને દર્શાવે છે. પછી દેખાવ લગ્નક્રિયા બતાવે છે. નીચેની પાંખ પરનો દેખાવ તીર્થકર તરીકે પ્રભુ પાર્શ્વનાથ વિહાર અને તેમને મળતા વિવિધ માનને સૂચક છે.
Page #472
--------------------------------------------------------------------------
Page #473
--------------------------------------------------------------------------
________________
FREE
ઉચિગર ઉપરની ગણેશ ગુફામાંની કેવાળના નમૂના,
શ્રી મહેાય પ્રેસ-ભાવનગર.
સમ્રાટ્ સંપ્રતિ
[ શ્રી મિત્રના સૌજન્યથી ]
BEEE
ઉદયગિર ઉપરની ગણેશ ગુફાના ઉપરના ભાગમાંના કેવાળને નમૂનેા.
[ શ્રી મિત્રના સૌજન્યથી
Page #474
--------------------------------------------------------------------------
________________
મહામેઘવાહન કલિંગપતિ ખારવેલ
૩૯૫
શ્રી ગણેશગુફા
આ ગુફાનું કોતરકામ રાણીગુફાની માફક જ છે. આ ગુફા અંગે જીલ્લા ગેઝેટીયર અનુમાન દોરે છે કે આ દેખાવ મધ્યકાલીન કથા અનુસારે કલિંગના યવન નામના રાજા દ્વારા થતા પ્રભાવતીના હરણને બચાવ જેનેના ત્રેવીસમા તીર્થકર શ્રી પાર્શ્વનાથ પ્રભુ દ્વારા થયો હતો તે હકીક્તને અનુસરતો છે. આ હકીકતને શ્રીમદ હેમચંદ્રાચાર્ય પણ ટેકે આપે છે. તેઓ શ્રી કલિંગની ગુફાનું વર્ણન લખતાં લખે છે કે:-“ચવનો નામ સુતા ” Hemchandra Op. and Loc. cit. B. D. G. P. Op and Loc. cit." This scene frieze appears to be the early story of that developed in the upper storey in the Rani Gumpha"-Chakravarti (Mon Mohan ), op, cit; p. 16.
આ પ્રાંતના કિટ સિપાઈઓ આ કાળે પરદેશી તરીકે ઓળખાતા હતા કે જેઓ ઘણે ભાગે યવન જાતિના હતા. આ ઉપરથી પણ રાજકુંવરીની પ્રાચીન કથાને મળતી હકીકત ગુફાના કોતરકામ ઉપરથી દેખાઈ આવે છે. જય, વિજય, સ્વર્ગપુરી, વ્યાવ્ર અને સર્ષ ગુફાઓ
આ ગુફાઓમાં સ્વર્ગપુરીની ગુફા સિવાય કોઈ પણ ગુફા ઐતિહાસિક દ્રષ્ટિએ અગત્યતા ધરાવતી નથી. વ્યાધ્ર ઉપર એક બદ્ધ લેખ છે. વ્યાધ્ર અને સર્ષ ગુફાઓ આ ટેકરી ઉપરની જૂનામાં જૂની ગુફાઓ છે. સર્ષ ગુફા હાથી ગુફાની પશ્ચિમે છે. તેની પડસાળની કારણે સર્પના મસ્તકના ત્રણ ખણ જેવી દેખાય છે. આ ગુફામાં ત્રણ શિલાલેખ છે, જેમાં સમ્રા ખારવેલની પત્નીનો શિલાલેખ પહેલો છે. ઈતિહાસના ઊંડાણમાં ઊતરતાં સમજાય છે કે મહારાજા ખારવેલની ધર્મપત્ની જેનધર્મપાલક રાજા લાલાકની પુત્રી હતી કે જેણે પોતે ગુફા અને મંદિર બંધાવ્યાં હતાં. એને ઉલેખ આ શિલાલેખવાળી ગુફા સાથે જોડાએલ છે. કાળચક્રના ફેરા પ્રમાણે આ ગુફાના અનુક્રમે ત્રણ નામો પડયાં છે, જે નીચે પ્રમાણે છે –(૧) સ્વર્ગપુરી, (૨) વૈકુંઠ ગુફા અને (૩) વૈકુંઠપુરી. આ બે માળની ગુફા તથા બાજુની પાંખવાળી ગુફાને ઉપલો ભાગ સારી હાલતમાં છે, જેને લેકે ઉપરોક્ત અલગ અલગ નામથી ઓળખે છે.
આ ગુફાના શિલાલેખની એક લીટી સ્પષ્ટ દેખાય છે કે જે શિલાલેખ માત્ર ત્રણ જ લીટીને છે. “કલિંગના શ્રમ માટે એક ગુફા તથા અરિહંતનું એક મંદિર હસ્તિસાહસના પત્ર લાલાકની પુત્રી અને ખારવેલની પટરાણીએ બનાવ્યાં છે.”
બીજી બે ને આ ગુફાઓમાં દેખાય છે, જે પૈકી એક નેંધ કલિંગના નિયંતા રાજા કુડેશ્મીરી અને બીજી બેંધ યુવરાજ વડુખને લગતી છે. આ ત્રણે શિલાલેખોની લિપિ ખારવેલના હાથીગુફાના શિલાલેખ પછી થોડા વખતની છે.
આ બધીયે ગુફાઓના શિલાલેખનો સારાંશ જેને રાજ્યવંશની હસ્તીની સાબિતી છે.
Page #475
--------------------------------------------------------------------------
________________
સમ્રા સંપ્રતિ આ જૈનધમી રાજ્યવંશ કયાં સુધી ચાલે અને ત્યારપછી ક વંશ રાજ્યગાદી ઉપર આવ્યું તેની તપાસ કરતાં પણ ચોક્કસ માહીતિ મળી શક્તી નથી, જેના અંગે જીલલા ગેઝેટીયરની નોંધ ઉપર સંતોષ માન્યા વિના છૂટકે જ નથી. આ સેંધ પ્રમાણે એરીસા અને કલિંગ. ઈ. સ. ના બીજા સકામાં આંધવંશના આધિપત્ય નીચે હતા, જ્યાં બદ્ધધર્મે ઈ. સ. ૨૦૦ માં પ્રવેશ કર્યો હતે. તિબેટના હેવાલ અનુસાર લેવાયેલ નોંધ એ છે કે આંધ દરબારમાં ઈ. સ. ૨૦૦ માં થએલા નાગાર્જુને રીસાના રાજાને એક હજાર પ્રજાજનો સહિત બદ્ધધમી કર્યો હતો અને અહીંના પ્રજાજનેમાં ધર્મ પરિવર્તન રાજાના દાખલાથી સહેલાઈથી થયું હતું. - આ પ્રમાણે શિલાલેખે અને ગુફાઓના કતરકામને આધારે કલિંગ પ્રદેશ મિર્ય વંશના અંતિમ મહારાજાના સમયમાં જૈનધર્મપાલક અને ઉન્નતિની ટોચ ઉપર હતો. તેમ જ ત્યાંનો રાજા ચેટવંશી ખારવેલ અતિશય પ્રભાવશાળી અને વીર પુરુષ હતો એમ સાબિત થઈ શકે છે. कलिंगाधिपति महामेघवाहन चक्रवर्ती महाराजा खारवेल के
प्राचीन शिलालेख की
"नकल"
[प्राकृत का मूलपाठ ] (पंक्ति १ ली ) नमो अराहंतानं (1) नमो सवसिधानं (।) ऐरेन महाराजेन महामेघवाहनेन चेतिराजवसवघनेन पसथ-सुभलखनेन चतुरंतलुठितगुनोपहितेन कलिंगाधिपतिना सिरि खारवेलेन १.
__ (पंक्ति २ री ) पंदरसवसानि सिरि-कडार-सरीरवता कीडिता कुमारकीडिका (।) ततो लेखरूपगणना-ववहार । विधि-विसारदेन सवविजावदातेन नववसानि योवरजं पसासितं (1) संपुण-चतु-वीसति-वसो तदानि वधमानसेसयो वेनाभिविजयो ततिये २.
(पंक्ति ३ री ) कलिंगराजवंस-पुरिसयुगे महाराजाभिसेचनं पापुनाति (1) अभिसितमतो च पधमे वसे वातविहत-गोपुर-पाकार-निवेसनं पटिसंखारयति (।) कलिंगनगरि खवीर-इसि-ताल-तडाग-पाडि यो च बंधापयति (1) सवुयान पटि संठपनं च ३.
(पंक्ति ४ थी) कारयति (1) पनती साहि सतसहसेहिपकतियो च रंजयति (1)
Page #476
--------------------------------------------------------------------------
________________
ધનનું
ઉદયગિરિ ઉપરની સ્વ પુરીની ગુફા.
મહેાદય પ્રેસ-ભાવનગર.
સમ્રાટ્ સ પ્રતિ
[ શ્રી મિત્રના સૌજન્યથી ]
ઉદ્દયગિર ઉપરની રાણી ગુફાના ઉપરના ભાગમાંની કેવાળને નમૂને.
[ શ્રી મિત્રના સૌજન્યથી ]
*************<<<<<<
Page #477
--------------------------------------------------------------------------
Page #478
--------------------------------------------------------------------------
________________
મહામેધવાહન કલિંગપતિ ખારવેલ
3८७ दुतिये च बसे अचितयिता सातकंणि पछिमदिसं हय-गज-नर-रधबहुलं दंडं पठापयति (1) कन्हवेनां गताय च सेनाय वितासितं मुसिकनगरं (।) ततिये पुन वसे ४.
(पंक्ति ५ वी ) गंधव-वेदबुद्धो दंप-नत-गीतावादित संदसनाहि उसव-समाज कारापनाहि च कीडापयति नगरिं (1) तथा चवुथे वसे विजाधराधिवासं अहतपुवं कलिंग युवराज-निवेसितं...वितघ-मकुस बिलमढिते च निखित छत ५.
(पंक्ति ६ ठी) भिंगारे हित-रतन-सापतेये सवरठिक भोजके पादे वंदापयति (1) पंचमे च दानी वसे नन्दराज-ति-बस-सत-ओघाटितं तनसुलिय-वाटा-पनाडिं नगरं पवेस(य)ति (।) सो...भिसितो च राजसुय संदस-यंतो सव-कर-वणं ६.
(पंक्ति ७ वीं) अनुगह-अनेकानि सतसहसानि विसजति पोरं जानपदं (1) सतमं च वसं पसासतो वजि रघरव-ति-घुसित-घरिनीस ( मतुकपद-पुंना) (ति १ कुमार......(।) अठमे च वसे महता सेना...गोरधगिरि ७.
(पंक्ति ८ वीं ) घातापायिता राजगहं उपपीडापयति (1) एतिनं च कंमापदान-संनादेन संवित-सेन-वाहनो विपमुंचितु मधुरं अपयातो यवनराजडिमित... (मो १) यछति (वि)....पलव ८.
(पंक्ति ९ वीं) कपरुखे हय-गज-रध-सह-यंते सवघरा-वास-परिवसने सअगिणठिया (1) सवगहनं च कारयितुं बम्हणानं जाति परिहारं ददाति ( 1 ) अरहतो... व...न...गिय ९.
(पंक्ति १० वीं)... (का).. मान (ति) रा(ज)संनिवासं महाविजयं पासादं कारयति अठतिसायसतसहसेहि ( 1 ) दसमे च वसे दंड-संधी-साममयोमरध-वस-पठानं महि-जयनं...ति कारापयति...(निरितय उयातानं च मनिरतना(नि) उपलभते १०.
(पंक्ति ११ वीं)....मंडं च अवराजनिवेसितं पीथुडगदभ-नंगलेन कासयति (f) जनस दंभावनं च तेरसवस-सतिक (')-तु भिदति तमरदेह-संघातं (1) बारसमे च वसे...हस...के. ज. सबसेहि-वितासयति उतरापथ-राजानो...
(पंक्ति १२ वीं)...मगधानं च विपुलं भयं जनेतो हथी सुगंगीय (') पापयति (1) मागधं च राजानं वहसतिमितं पादे वंदापयति (1) नंदराज-नीतं च कलिंगजिनं संनिवेसं......गह-रतनान पडिहारेहि अंगमागध-वसुं च नेयाति (।) १२
Page #479
--------------------------------------------------------------------------
________________
૩૯૮
સમ્રાષ્ટ્ર સંપ્રતિ (पंक्ति १३ वीं)...तु (') जठरलिखिल-चरानि-सिहरानि नीवेसयति सतवेसिकनं परिहारेन (1) अभुतमछरियं च दृथि-नावन परीपुरं सवदेन हय-हथी-रतना(मा)निकं पंडराजा चेदानि अनेकानि मुतमणि रतनानि अहरापयति इध सतो १३.
(पंक्ति १४ वीं)...सिनो वसी करोति (1) तेरसमे च वसे सुपवत-विजयचककुमारीपवते अरिहते ( य ?) प-खोण संसतेहि कायनिसीदीयाय यापनाव केहि राजभितिनि चिनवतानि वसासितानि (।) पूजाय रत-उवास-खारवेलं-सिरिना जीवदेहसिरिकपरिखिता (1) १४.
(पंक्ति १५ वीं)...(सु)कतिसमणसुविहितानं (नु-१) च सत दिसानं (d) आनिनं तपसि-इसिनं संधियनं (?) (B) अरहत-निसीदिया समीपे पमारे वराकरसमुथपिताहि अनेकयोजनाहिताहि प. सि. ओ......सिलाह सिंहपथरानिसि-( . ) धुडाय निसयानि १५.
(पंक्ति १६ वीं)..घंटालचो चतरे च वेदूरिय गमे-थंभे पतिठापयति (,) पानतरिया सतसहसेहि (,) मुरिय-काल वोछिनं च चोयठि अंग-सतिकं तुरियं उपादयति (1) खेमराजा स वढराजा स भिखुराजा धमराजा पसंतो सुनंतो अनुभवंतो कलाणानि १६.
(पंक्ति १७ वीं)......गुण-विसेस-कुसलो सवपांसडपूजको सव-देवायतनसंकारकारको (अ) पतिहत चकिवाहिनिबलो चकधुरो गुतचको पवत-चकोराजसिवस-कुलविनिसितो महा-विजयो राजा खारवेल-सिरि १७.
Page #480
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪ છું.
વીરનિર્વાણુ ૪૦૫ થી ૪૭૦ સુધીના સંક્ષિપ્ત ઇતિહાસ,
રાજકાળગણના સાથે સબંધ ધરાવતા સમ રાજવીઓના સક્ષિપ્ત હેવાલ. યુગપ્રધાન પટ્ટાવળીના આચાર્યા.
વીર નિર્વાણુ
નિગેાદ વ્યાખ્યાતા શ્રી કાલકાચાય શ્રી શાંડિલ્યમૂરિ શ્રી રેવતીમિત્રસૂરિ. શ્રી આĆમંગુસૂરિ.
પુષ્યમિત્ર `ણુ અને 2 ગભીલ
""
×
.
""
x
95
99
53
X
માળવાની ગાદી ઉપર આ કાળે થએલ રાજવીઓની નોંધ.
""
૩૩૫ થી ૩૭૬-૪૧ વર્ષી.
૩૭૬ થી ૪૧૪–૩૮ વ
વીર નિર્વાણ ૩૭૦ થી ૪૦૫-૩૫ વર્ષી
૪૦૫ થી ૪૫૩-૪૮ વ
૪૧૪ થી ૪૫૦-૩૬ વ
૪૫૦ થી ૪૦૦-૨૦ વર્ષ
*
23
""
શક રાજા ક્ષત્રપ. મહારાજા વિક્રમ.
મહારાજા પુષ્યમિત્રના રાજ્યના કરુણ અંત—
વીરનિર્વાણુ ૩૭૦ માં મહારાજા બૃહદનું ખૂન કરી મગધની રાજગાદી શૃગીવંશી પુષ્યમિત્ર હાથમાં લીધી. તેણે ૩૫ વર્ષ સુધી અમલ કર્યો. દરમિયાન ધર્મઝનૂની ખની એક સનાતની રાજા તરીકે ઐતિહાસિક પાટલિપુત્ર નગરના દેવકાપે વિનાશ કરાયે; અને સાથેાસાથ પેાતાના પણુ વિનાશ વહેારી લીધા. ( વીરનિર્વાણુ ૪૦૫ ).
99
૪૫૩ થી ૪૫૭-૪ વ
૪૫૭ થી ૪૭૦-૧૩ વ
"9
આ સાથે ભારતના ઇતિહાસમાં માટુ પરિવર્ત્તન થયું અને રાજકાળગણનાના ચેાથેા આંક પાટલિપુત્રના પતન સાથે કાળગણુત્રીને અંગે પૂરા થયા. પાટિલપુત્રના વિનાશ
Page #481
--------------------------------------------------------------------------
________________
૪૦૦
સમ્રામ્ સંપ્રતિ. બાદ મગધ સામ્રાજ્યનું મધ્યસ્થ રાજધાનીનું નગર ઉજજૈન કે જે માલવ દેશનું મુખ્ય નગર ગણાતું હતું તેના ઉપર દર્પણ નામે પરદેશી રાજાએ પિતાની સત્તા જમાવી.*
ગઈભલ્લનું પાપી કૃત્ય—
આ દર્પણ રાજા અને તેના યુવરાજ ગઈ ભીલે વીરનિર્વાણ ૪૦૫ થી વીરનિર્વાણ ૪૫૩ સુધી અવન્તીની રાજ્યગાદી ઉપર રાજ્ય કર્યું. દર્પણ નૃપતિને ગર્દભ નામે એક રાજપુત્ર હતો. આ યુવરાજનું નામ ગર્દભ પડવાનું કારણ એ હતું કે તેણે “ગઈભી” નામે દેવીની સાધના કરી હતી કે જે દેવી શત્રુનો નાશ કરવાની શક્તિ ધરાવતી હતી. આ દેવીની સાધનામાં ફલિભૂત થયા પછી આ યુવરાજનું નામ “ગદંભીલ” તરીકે પ્રસિદ્ધિને પામ્યું. '
આ યુવરાજને સમવયસ્ક અડેલિયા નામે એક બહેન હતી કે જે અતિશય સુંદર અને રૂપસંપન્ન હતી. પોતાની જ બહેનના સંદર્ય ઉપર મોહિત થઈ જગતના નીતિ અને વ્યવહારશાસ્ત્રનું ભાન ભૂલી ગભીલ પિતાની જ બહેનનો ઉપભેગી બન્ય. યુવરાજની આ પાપઘટના જગવિખ્યાત બની. પરિણામે યુવરાજ ગર્દભીલ સમસ્ત માળવામાં ધિક્કારને પાત્ર થશે. રાજ્યના સુજ્ઞ મંત્રીએ યુવરાજને ઘણું જ ઠપકો આપે અને રાજ્યપુત્રી અડોલિયાને રાજ્યમહેલના સાતમા ભુવન ઉપર કડક બંદોબસ્ત સહિત મૂકી, છતાં આનું કાંઈ શુભ પરિણામ આવ્યું નહિ. આ ઉદ્ધત અને વિષયાંધ યુવરાજ સાતમી ભૂમિએ પહોંચી પાપક્રીડામાં મસ્ત રહેવા લાગ્યો.
યુગપ્રધાન પટ્ટાવલીની કાળગણના અને સંવત્સરની શરૂઆત–
વીરનિર્વાણ ૩૭૬ માં યુગપ્રધાન પટ્ટાવળીના નિગેદવ્યાખ્યાતા શ્રી કાલકાચાર્યને દેવલોકવાસ થવાથી શ્રી શાંડિલ્ય નામે આચાર્યને યુગપ્રધાનપદની પ્રાપ્તિ થઈ હતી. બાદ ૩૮ વર્ષ સુધી તેમણે યુગપ્રધાનપદ ભગવતાં યુગપ્રધાન પટ્ટાવલીના અંગે વીરનિર્વાણુને આંક ૪૧૪ પહોંચ્યું હતું.
ત્યારબાદ શ્રી રેવતી મિત્રને યુગપ્રધાનપદ મળ્યું હતું. એમણે ૩૬ વર્ષ યુગપ્રધાન પદ ભગવ્યું અને વીરનિર્વાણને આંક ૪૫૦ સુધી પહોંચ્યો.
* અહીંની રાજ્યગાદી દર્પણ રાજાના હાથમાં કેવી રીતે ગઈ તેને લગતો ઈતિહાસ લંબાણભર્યો હોવાથી અમો આ ગ્રંથના બીજા ભાગમાં તે જણાવીશું. આને લગતું પ્રમાણભૂત સંશોધન ચાલુ છે. અત્યારે અમારી નજર સામે જે સંશોધન દેખાય છે તે અમને શંકાસ્પદ સમજાતું હોવાથી અહીં રજૂ કરેલ નથી.
–લેખક,
Page #482
--------------------------------------------------------------------------
Page #483
--------------------------------------------------------------------------
________________
સમ્રા સંપ્રતિ
જOOOOO૦૦૦ ....
ooooooooo
ooooooooo
00000000
DOOM૦૦૦૦૦૦૦૦૦૦૦
00000
A Guernet
"
Wirelevafa .
E.Holtzsch
P& Faldagor
Prom.Neba!
FBolborn Filippi
CH. Krause
Hertel.
Sten Konow
T
. NIKAYADHRM SURI
u
ws von Negeein
w
The
Sylvan Levi
Rertold.
૧
ooooo૦ ૦૦૦૦૦૦૦૦
જગતભરના ઇતિહાસવેત્તાઓ અને વૈજ્ઞાનિક સાથે સંબંધ ધરાવનાર આચાર્યદેવ શ્રી વિજયધર્મસૂરિ અને ઇતિહાસવેત્તાઓનું
સમુચ્ચય દૃશ્ય.
ooooo
DOOOOOOOOOOOOOOOOOOOOOx
-
we
a
reeee
શ્રી મહોદય પ્રેસ-ભાવનગર.
Page #484
--------------------------------------------------------------------------
________________
વિરનિવણ ૪૦૫ થી ૪૭૦ સુધી સંક્ષિપ્ત ઇતિહાસ બાદ શ્રી આર્યમંગુ નામે આચાર્યની યુગપ્રધાનપદે સ્થાપના થઈ, જેઓએ ૨૦ વર્ષ સુધી આ પદ ભગવ્યું. અહીં વિરનિર્વાણ ૪૭૦ સુધીને કાળ થયું. આ વર્ષમાં (૭૦ માં) માળવાની રાજ્યગાદી ઉપર મહારાજા વિક્રમ ઉર્ફે બલમિત્રના સંવત્સરની શરૂઆત થઈ, એટલે રાજકાળગણનાને આંક રાજ્યસત્તાના પરિવર્તનને લઈ બદલાય.
રત્નસંચય ગ્રંથ શું કહે છે?
આ પરિવર્તનમાં નિમિત્તવેત્તા શ્રી કાલકાચાર્ય (બીજા) નામે એક સમર્થ આચાર્ય વીરનિર્વાણ ૪૫૫ માં પ્રસિદ્ધિને પામ્યા જેના અંગે ઇતિહાસનું પરિવર્તન થયું. વરનિર્વાણ ૪૫૩ માં થએલ બીજા કાલકાચાર્યના અંગે એક જ જાતના નામને અંગે જે ગેટાળો થયે છે તે સંબંધમાં “રત્નસંચય” નામના પ્રાચીન ગ્રંથમાં તેના અંગે નીચે પ્રમાણેની ગાથાઓ રજૂ કરી સ્પષ્ટીકરણ કરી ગ્રંથકાર આચાર્યદેવે બતાવી આપ્યું છે કે વીરનિર્વાણ ૩૩૫-૪૫૩–૭૨૦ અને ૯૯૩ માં થએલ કાલકાચાર્યો એ ભિન્ન ભિન્ન વ્યક્તિઓ હતી, કે જેમના અંગે તેમના સમયનો ઈતિહાસ દેરતાં સમકાલિન ગ્રંથકર્તા આચાર્યોએ અલગ અલગ ધ લીધી છે.
" सिरिवीराओ गएसु, पणतिसहिएसु तिसय वरिसेसु । पढमो कालगसुरी, जाओ सामजना मुत्ति
| | પs / चउसयति पनवरिसे, कालगगुरुणा सरस्सरी गहिओ । चउसयसत्तरि वरिसे, वीराओ विक्कमो जाओ ॥५६ ॥ पंचेव य वरिससए, सिद्धसेणो दिवायरो जाओ। सत्तसयवीस अहिए, कालिगगुरु सक्कसंधुणिओ ॥५७ ॥ नवसयतेण उएहिं, समइक्कतेहिं बद्धमाणओ। पजोसवण चउत्थी, कालिकसुरी हिंतो ठविआ ॥५८ ।।
रत्नसंचय प्रकरण पत्र ३२ નિમિત્તવેત્તા શ્રી કાલકાચાર્યના અંગે જૈન જગતને ભિન્ન ભિન્ન મતભેદ સમજાયા છે છતાં કાળગણનાને અંગે તેને નિશ્ચય કરવા સમર્થ સૂરીશ્વરોએ જોઈએ તેટલે ભગીરથ પ્રયત્ન કરવા ઉત્સાહ દર્શાવે નહિ ત્યારે જૈન સાહિત્યના શોખીન અને પ્રાચીન સંશોધનમાં અગ્રસ્થાન ભોગવતા અમેરિકાના વિજ્ઞાનશાસ્ત્રીઓને તેમાં સંશોધનની જરૂરિયાત જણાઈ અને અમેરિકાએ શ્રી કાલકાચાર્યના સંશોધનને અંગે જ ખાસ
પા
Page #485
--------------------------------------------------------------------------
________________
૪૦૨
સમ્રાટ્ સ‘પ્રતિ
પ્રતિનિધિ તરીકે વિદ્વાન ડૉ. બ્રાઉનને શિવપુરી આશ્રમે શ્રી વિદ્યાવિજયજી મહારાજ પાસે માકલ્યા. શિવપુરી આશ્રમના સ્થાપક મુનિ મહારાજ શ્રી વિદ્યાવિજયજી, સહાયક મુનિરાજ શ્રી જયંતવિજયજી તથા વીરતત્ત્વ પ્રકાશક મંડળના સુપરિન્ટેન્ડન્ટ મિ. સત્યનારાયણ પડચાએ ડૉકટર બ્રાઉનને શ્રી કાલકાચાર્યના અંગે શિવપુરીના વિજયલક્ષ્મી જ્ઞાનભંડારમાં રહેલ સંખ્યાબંધ પ્રાચીન પ્રતા એકઠી કરી બતાવી અને જ્ઞાનભડારમાંથી સ ંશાધનનુ સુંદર રીતે દાઠુન કર્યાં ખાદ તેઓએ શ્રી કાલકાચાર્યના અંગે એક ઐતિહાસિક લેખ જગત સમક્ષ રજૂ કર્યો કે જે લેખ ‘જૈન ’પત્રના સવત ૧૯૮૬ના રોગ્ય મહોત્સવ અંકમાં પાનાં ૨૧૦ થી ૨૧૫ સુધીમાં રજૂ થએલ છે. અને તેના લેખક સાહિત્યરસિક મુનિશ્રી વિદ્યાવિજયજી મહારાજ છે.
આ જાતના સ ંશાધનથી સતાષ માની ડૉ. બ્રાઉન અમેરિકા ગયા અને ત્યાંના અગ્રગણ્ય પેપરામાં તેમણે ઉપરાકત લેખ અંગ્રેજી ભાષામાં પ્રગટ કરાવ્યે, જે લેખ પ્રાચીન જૈન ઇતિહાસ ઉપર સારી રીતના પ્રકાશ પાડનારા નીવડ્યો. બાદ તે જર્મન પેપરામાં પણ પ્રગટ થયા. ઉપરાકત લેખમાં માળવાની રાજ્યગાદી ઉપર વીનિર્વાણુ ૪૭૦ માં મહારાજા વિક્રમે કઇ રીતે સંવત્સર ચાલુ કર્યો તેના પ્રમાણભૂત પુરાવાઓ હતા. આને લગતા સારાંશ કાળગણનાને અ ંગે અમારા ગ્રંથને મજબૂત બનાવવા અમેા સંક્ષિપ્તમાં રજૂ કરીએ છીએ.
“ આ પ્રભાવશાળી કાલકાચાર્યનું નામ ઇતિહાસમાં સુપ્રસિદ્ધ છે. તેમની કથાને તેમ જ બનેલ ઘટનાઓને એવી રીતે તા સેળસેળ કરવામાં આવી છે કે ગ્રંથામાં વર્ણ વેલ કાલકાચા કેટલા અને કયારે થયા ? તેમાં કણે કણે કયું કયું કામ કર્યું અને કયા કયા રાજાના કાળમાં થયા ? એના નિર્ણય કરવા ઇતિહાસકારા માટે દુર્લભ થઇ પડયા.
""
આ ચારે અલગ અલગ આચાર્ચોમાંથી આપણા સંબંધ ગઈ ભીલના કાળ સાથે સંબંધ ધરાવતા કાલકાચાર્ય સાથે હાવાથી તેમના વિષેની માહિતી સંકલિત રીતે રજૂ કરીએ છીએ. શ્રી કાલકાચાય ના ઐતિહાસિક પરિચય
વીનિર્વાણુ ૪૫૩ના ગાળામાં ઐતિહાસિક કાર્યોથી પેાતાની નામના અમર કરનાર આ આચાર્ય ના જન્મ મગધના ધારાવાસ નામે નગરમાં રાજ્યકુળમાં થયા હતા. તેમના પિતા વૃજસિંહ ધારાવાસના રાજા હતા. તેની માતાનું નામ સુરસુંદરી હતુ. સુરસુંદરીને અનુક્રમે એ સંતાનેા થયાં. જેમાં એકનું નામ કાલકકુમાર અને ખીજાતુ (પુત્રીનું) નામ સરસ્વતી હતું. કાલકકુમાર સર્વ લક્ષણૢાથી ભરપૂર, રૂપવાન અને જનવલ્લભ હતા.
આઠ વર્ષની ઉમરે કાલકકુમારને કલાચા પાસે શીખવા મૂકયા. ખાસ કરીને અશ્વપરીક્ષા અને માણુવિદ્યામાં આ કુમારે સારી નિપુણતા મેળવી. એક વખત વ્રજસેન રાજાને ખેારાસન દેશથી ઘણાં ઘેાડાંએ લેટમાં આવ્યાં એટલે તેની પરીક્ષાનું કામ રાજાએ કાલકકુમારને સાંપ્યું.
Page #486
--------------------------------------------------------------------------
________________
ELELE
ILE LCLCL
חבכתב
品
URURULIBR
品
品
પ્રખર વક્તા
સાહિત્યરસિક મુનિશ્રી વિદ્યાવિજયજી.
SURURURURURU ÉTUFFL
શ્રી કાલકાચા તે અંગે અપૂર્વ સંશોધન રજૂ કરી અમેરિકા
જેવા પાશ્ચાત્ય પ્રદેશમાં જૈન ઇતિહાસની પ્રાચીન પ્રમાણિકતા
સિદ્ધ કરી બતાવનાર ડા. બ્રાઉનના સંશોધનમાં મુખ્ય સહાયક
શ્રી મહેાય પ્રેસ-ભાવનગર.
સમ્રાટ્ સંપ્રતિ
品
UR FUTURE LURURURURUL NURTURFURURURU URURURURU UTURE.
品
品
Page #487
--------------------------------------------------------------------------
Page #488
--------------------------------------------------------------------------
________________
વિરનિર્વાણ ૪૦૫ થી ૪૦૦ સુધીનો સંક્ષિપ્ત ઇતિહાસ
४०३ રાજ્યપુત્ર કાલક ૫૦૦ સેવક સાથે લઈ વનમાં ઘોડાં ફેરવવાને ગયો. ઘોડાઓને ખુબ ખેલાવી જેયા અને તેને પરિશ્રમથી થાક લાગ્યો. આ થાક ઓછો કરવા તે આમ્રવૃક્ષની છાયા નીચે બેસી ગયો.
જે અરશ્યમાં રાજકુમાર અશ્વપરીક્ષા કરી થાકી આરામ લેતે હતો તેની નજદિકમાં શ્રી ગુણકરસૂરિ નામે એક આચાર્ય અનેક સાધુગણ સહિત બિરાજેલા હતા.
દૂર દૂર બેઠાં આચાર્યના વ્યાખ્યાનને મધુર ધ્વનિ કાલકકુમારને કોચર થયો. તેણે ઊઠીને આચાર્ય સમીપે જઈ તેમને વંદન કરી તેમને ઉપદેશ શ્રવણ કર્યો. આચાર્યો આગંતુક રાજ્યપુત્રને ઉદ્દેશી લક્ષ્મી, રાજ્યવૈભવ, શરીર વિગેરેની અનિત્યતાને ઉપદેશ કર્યો. વળી સાધુના વાસ્તવિક સુખ અને પંચ મહાવ્રતનું સ્વરૂપ સમજાવ્યું, જેની અસર પૂર્વસંકારિક ગબળે રાજ્યપુત્ર ઉપર સચોટ થઈ.
આચાર્યશ્રીનો ઉપદેશ શ્રવણ કરી કાલકકુમારે કહ્યું કે “હે ભગવંત, આપના ઉપદેશથી મને વૈરાગ્ય થયો છે. હું માતાપિતાની આજ્ઞા લઈ પાછા નહિ આવું ત્યાં સુધી આપ અહી બિરાજશે એવી મારી વિનંતિ છે.”
કાલકકુમારે ઘેર જઈ માતાપતાને પોતાની દીક્ષા લેવાની ઈચ્છા જણાવી. પિતાના પુત્રમાં સંપૂર્ણ વૈરાગ્યવૃત્તિ જોઈ રાજા વૃજસિંહે મોટા ઉત્સવપૂર્વક પિતાના પુત્રને દીક્ષા અપાવી. પિતાના ભાઈને ઉત્કૃષ્ટ વૈરાગ્ય જેમાં તેની બેન સરસ્વતીએ પણ દીક્ષા લીધી.
માતાપિતાએ કાલકકુમારને તેની બેનના રક્ષણનો ભાર પૂરેપૂરે સુપ્રત કર્યો અને સાધ્વી સરસ્વતી કાલકાચાર્યના રક્ષણ નીચે રહી. નવદીક્ષિત સાધુનું નામ કાલકકુમાર આચાર્યશ્રીએ કાયમ રાખ્યું હતું. આ કાલકકુમાર વ્યાકરણ, ન્યાય, સાહિત્ય, અલંકાર, છંદ,
જ્યોતિષ અને મંત્ર, તંત્ર વિદ્યામાં સારા નિપુણ બન્યા, યેગ્ય જ્ઞાનપ્રાપ્તિ થયા બાદ ગુરુએ તેમની આચાર્યપદે સ્થાપના કરી અને ત્યારબાદ તેઓ કાલકાચાર્ય તરીકે પ્રસિદ્ધિને પામ્યા. સરસ્વતી સાધ્વીનું અપહરણ–
અનેક સાધુએથી પરિવૃત્ત થએલા કાલકાચાર્ય એકદા ઉજજેનની બહાર ઉદ્યાનમાં આવી રહ્યા. આ સમયે બીજી અનેક સાધ્વીઓ સાથે સરસ્વતી સાધ્વી ઉજજૈન શહેરમાં આવી શહેરના ઉપાશ્રયમાં ઉતરી હતી. તે રોજ બહારના ઉદ્યાનમાં આચાર્યશ્રીનું વ્યાખ્યાન સાંભળવા જતી હતી.
આ સમયે વિષયાંધ ગભીલ પિતાને સ્વર્ગવાસ થવાથી માલવપતિ તરીકે રાજ્યગાદી પર બિરાજમાન થએલું હતું. આ અત્યાચારી રાજાની નજરે એક વખત સ્વરૂપવંતી બાળબ્રહ્મચારિણી સાધ્વી સરસ્વતી પડી. એને જોતાં જ તે તેના પ્રત્યે રાગી
Page #489
--------------------------------------------------------------------------
________________
४०४
સમ્રાટું સંપ્રતિ. બ, અને કોઈ પણ જાતના વિચાર વિના પિતાના સેવકો દ્વારા તેને ઉપાડી લાવીને અંત:પુરમાં લઈ ગયે. તે સમયે સરસ્વતીએ કારમી ચીસ પાડી અને રૂદન શરૂ કર્યું. તેની સાથેની બીજી સાધ્વીઓ એકદમ કાલકાચાર્યની પાસે ગઈ અને સરસ્વતી ઉપર આવી પડેલ ભયંકર સંકટનું તેમને નિવેદન કર્યું
આ હકીકત શ્રવણ કરતાં જ કાલકાચાર્યને ગુસ્સ ઉત્પન્ન થયે અને રાજ્યદરબારે ગયા. ત્યાં જઈ શાંત ચિત્તથી રાજાને ખૂબ સમજાવ્યું છતાં તે ડગે નહિ. એટલે કાલકાચાર્ય ઉપાશ્રયે આવી સંઘને એકત્રિત કરી સવિસ્તર હકીકત જણાવી.
સંધ ઘણું જેટલું લઈ રાજા પાસે ગયો અને વિનયપૂર્વક સાધ્વીને છોડી દેવા રાજાને વિનવ્ય, છતાં સંઘનું વચન પણ રાજાએ માન્ય ન રાખ્યું. આથી કાલકાચાર્યના રોમેરોમે કેધ વ્યાખ્યા અને તેમણે સંઘસમક્ષ પ્રતિજ્ઞા કરી કે “ ગઈલીલ રાજાને રાજ્ય ઉપરથી ઉખેડી ન નાંખું તે હું કાલકાચાર્ય નહિ.
કાલકાચાર્ય એક ત્યાગી, સંસારથી વિરક્ત સાધુ હતા છતાં એક દુષ્ટ રાજાને એને પાપને બદલે આપવા તેઓ મેદાને પડ્યા. તેમને ઉદ્દેશ પ્રજા પર અત્યાચાર દૂર કરાવવાને હતે. લીધેલ પ્રતિજ્ઞાના પાલન અથે તેઓએ એક ભ્રમિત સાધુની માફક અનેક જાતના બકવાદ કરતા ગામમાં ફરવું શરૂ કર્યું. આ હકીકત રાજાના કાને પહોંચી, છતાં નિર્દય રાજાના હૃદયમાં દયાના અંકુર ઉત્પન્ન ન થયાં.
આખરે કાલકાચાર્યને પિતાની પ્રતિજ્ઞાના પાલન અર્થે દેશ છોડવો જ પડ્યો. અને તેમણે પિતાના ગચ્છનો ભાર એક “ગીતાર્થને સેં. બાદ પોતે ઉજજેનની બળવાન રાજ્યસત્તા સામે લડી શકે એવા બળવાન રાજવીની શોધમાં નીકળ્યા.
આ કાળે ભેગુકચ્છ કહેતાં ભરુચની ગાદી ઉપર તેમના ભાણેજ બળમિત્ર અને ભાનુમિત્રનું રાજ હતું. તેઓ ભરુચની રાજ્યગાદી ઉપર ૪૭ વર્ષથી રાજ્ય કરી રહ્યા હતા. સૂરીશ્વરે અહીં આવી પોતાની બેન સાધ્વી સરસ્વતીની સવિસ્તર હકીકત કહી અને તેની રક્ષા અથે મદદની માગણી કરી, પરંતુ ઉજજેનના બળવાન રાજ્ય સામે માથું ઉંચકવાનું સાહસ ખેડવા આ રાજવીઓએ આનાકાની કરી, એટલે અંતે કાલકાચાયે સમુદ્રમા બળવાન સત્તાની શોધમાં પરદેશગમન કર્યું અને પોતે સિધુ નદીના તીરે પાશ્વકુળ નામના દેશમાં ગયા કે જે દેશના બધા રાજાઓ “સાખીના નામથી પ્રસિદ્ધ હતા. પ્રાકૃતમાં આ રાજાઓને સગકુલ” તરીકે ઓળખાવ્યા છે જ્યારે સંસ્કૃતમાં “સાખી” તરીકે જ ઓળખાવ્યા છે.
સાખી અથવા શાહી એ નામ હિંદુ અથવા પાશ્ચાત્ય ઈતિહાસકારે કયાંય આપ્યું હોય એમ દેખાતું નથી, પરંતુ “શક” નામનો ઉલ્લેખ સર્વત્ર દેખાય છે. મનુસ્મૃતિ'માં પણ “શક” રાજાઓને ઉલ્લેખ નીચે પ્રમાણે આપે છે. પિક, આડે, કવિડ, કંબોજ,
Page #490
--------------------------------------------------------------------------
________________
વીરનિર્વાણુ ૪૦૫ થી ૪૭૦ સુધીના સ ંક્ષિપ્ત ઇતિહાસ
૪૦૫
યવન, પારદ, પહલવ, ચીન, કિરાત, દરદ, ખસ, એ બધા ભ્રષ્ટ થએલા ક્ષત્રિય રાજવીએ છે. અને જે દેશમાં તેએ રહેતા તે દેશનું નામ તેમણે જાતિ તરીકે રાખ્યુ' (જુઓ મનુસ્મૃતિ. ૧૯–૪૪. પ્રાકૃતમાં ‘સહજ' (શકકુલ) અને તે જ વસ્તુ ખરાખર છે.)
""
પરદેશી ઇતિહાસકાર ફ્રાનગ્લાસનપે “ ટ્રુઅર જૈનીસ ચુસ નામના જૈન ગ્રંથમાં સિથિયન લેાકાના નાયક તરીકે શક રાજાને શહેનશાહ દર્શાવી તેમની પાસે કાલકાચા ગયા હતા એવા ઉલ્લેખ કર્યા છે. (જુએ ઉપરોક્ત ગ્રંથનુ પૃષ્ઠ ૪૩.)
આ પાર્શ્વ કુળ દેશના રાજ્ય અમલ ‘શાક' નામે શહેનશાહના હાથમાં હતા. તેમના રાજ્ય દરબારમાં શ્રી કાલકાચાર્યે જૈનાચાર્ય તરીકે જવાનું શરૂ કર્યું અને વખત જતાં તેમણે પેાતાના પ્રભાવ રાજ્યસત્તા ઉપર સુંદર રીતે જમાબ્યા, જ્યાં જ્યાતિષ નિમિત્ત આદિ વિદ્યાએથી શ્રી કાલકાચા રાજાને ચમત્કાર બતાવવા લાગ્યા. આમ ઘણા દિવસેા વ્યતીત થયા.
એક દિવસ શાહી રાજા પાસે એક દૂતે આવી એક કચાળુ, એક છરી અને એક લેખ ( પત્ર ) મૂકયા. રાજા પત્ર વાંચી સ્તબ્ધ બન્યા અને એનું મુખ શ્યામ થઈ ગયું. રાજાની આ સ્થિતિ જોઇ ત્યાં બેઠેલ શ્રી કાલકાચાર્યે કહ્યું કે: “ હે રાજન્! તમારા સ્વામીનુ ભેટછું આવ્યું છે તેને જોઇ હષ થવા જોઇએ તેના બદલે સ્તબ્ધ અને ઉદાસ કેમ થયા છે ? ” રાજાએ કહ્યું કે: “હે મહાપુરુષ ! આજે મરણરૂપ મહાભયનું કારણ મને ઉપસ્થિત થયું છે. ” કાલકાચાર્યે પૂછ્યું “ કેમ વારુ ? ” રાજાએ કહ્યું: “ અમારા વૃદ્ધ સ્વામીએ ક્રોધિત થઇ હુકમ લખ્યા છે કે આ છરીથી તમારું મસ્તક કાપી કચેાળામાં મૂકી જલ્દી અત્રે મેાકલજો. જો તેમ નહિ કરવામાં આવશે તે કુટુંબ સહિત તમારા નાશ કરવામાં આવશે.” આ પ્રમાણે મને જ નહિ પરંતુ મારા જેવા બીજા બધા “ સાખી ” રાજાને જણાવવામાં આવ્યું છે.
,,
"
કાલકાચાર્યને ધારેલ કાર્યÖસિદ્ધિ માટે આ સુયેગ જણાયા, અને તેણે રાજાને હિંમત આપી કહ્યુ કે “ તમે બધા એકત્રિત થઇ મારી સાથે ચાલા. હિંદુ દેશમાં જઇ, ઉજ્જૈનીના રાજા ગઈ ભીલના ઉચ્છેદ કરી તે રાજ્યના વિભાગ કરી તમાને સોંપીશ. ’
સૂરિશ્રીનાં વચન ઉપર વિશ્વાસ રાખી આ રાજાએ બીજા ૯૫ રાજાઓને તેડાવ્યા અને સવે એ સાથે મળી પ્રયાણ કર્યું. સિન્ધુ ઉતરી આગળ આવતાં તેઓ સારાષ્ટ્રમાં આવ્યા.
અહીં આવતાં વર્ષાકાળ આવી પહોંચ્યા. એટલે કાલકાચા ના કથન પ્રમાણે સાએ પોતપોતાના પડાવ અહીં નાંખ્યા અને ચામાસુ પૂરું થતાં સા આગળ વધ્યા. આ સમયે ઢગિરિ નજદિક આવતાં દ્રવ્ય ખૂટી ગયું. એટલે શાસનદેવીની સહાયતાથી આચાર્ય શ્રીએ સુવર્ણ - સિદ્ધિના પ્રયાગ સાધ્યા અને દ્રવ્યને લગતી અડચણ દૂર કરી. ત્યાંથી જલમાર્ગે તે લાટ દેશમાં આવ્યા, અને ખલમિત્ર તથા ભાનુમિત્રને સાથે લઇ તેઓ માળવા ઉપર ચઢાઇ લઇ ગયા.
X
X
X
Page #491
--------------------------------------------------------------------------
________________
સમ્રાટું સંપ્રતિ બીજી તરફ ગર્દભીલને પિતાની ઉપર હુમલે આવે છે એમ ખબર મળતાં જ તેણે પણ સામું લશ્કર તૈયાર કરી ગ્ય સ્થાન જેઈ પડાવ નાંખે. યુદ્ધ કરવા પૂર્વે પણ એક દૂતને મોકલાવી આચાર્યશ્રીએ કહેવડાવ્યું કેઃ “હે રાજન, હજી પણ તે સરસ્વતીને મુક્ત કર, તેમાં જ તારું શ્રેય છે.” આ દૂતનું અપમાન કરી તેણે કાઢી મૂકો. પરિણામે બંને સૈન્ય વચ્ચે ભયંકર યુદ્ધ જામ્યું. જેમાં સાખી સૈન્ય સારું જોર બતાવ્યું. ગદંભીલનું સન્ય નાસભાગ કરવા લાગ્યું અને ગર્દભીલ પિતે પણ નગરના દરવાજા બંધ કરાવી ગઢમાં પેસી ગયો અને કાલકાચાર્યનું સૈન્ય નગર ફરતે ઘેરો કાયમ રાખી ત્યાં જ પડયું. ગદંભી વિદ્યાની સાધના–
ઉજજેનના કિલામાં ઘેરાએલ ગર્દભીલની સેનાનો એક પણ માણસ ઘણા સમય સુધી કિટલા ઉપર દેખાય નહિ અને રાજ્યગઢનું વાતાવરણ તદ્દન શાંત સમજાવા લાગ્યું.
આવા ભયંકર ઘેરાના સમયે આ જાતની શાંતિમાં કાંઈક ભયંકર કાવત્રાની ગંધ સાખી રાજાઓને દેખાઈ, જેથી તેઓએ આ રણયુદ્ધના સૂત્રધાર શ્રી આચાર્યદેવને તેનું કારણ પૂછ્યું.
શ્રી કાલકાચા જ્ઞાનના ઉપયોગથી જાણી જણાવ્યું કે “ગભીલ રાજા કિલ્લાના એક ભાગ પર ખડે પગે, મેં ફાડી ગર્દભી દેવીની સાધના કરી રહ્યો છે. જે તેને વિદ્યાની સિદ્ધિ થશે તો તે “ગદંભી' શબ્દ દેવી મદદથી મોટેથી બોલવા માંડશે. એ શબ્દો રાજાના જે જે શત્રુઓ સાંભળશે તેમને લોહીની ઉલટી થશે અને તેઓ જમીન પર પડી મૃત્યુને શરણ થશે.” - આચાર્યશ્રીને આ પ્રમાણેને ખુલાસો સાંભળી સાખી રાજાએ ગભરાટમાં પડયા. આચાર્યદેવ શ્રી કાલકાચાર્યે તેઓને શાંતિ આપી અને સૈન્યને પડાવ ત્યાંથી ઉપડાવી ઉજજેનથી પાંચ કોસ દૂર નંખાવ્યો. આ પ્રમાણે વ્યવસ્થા કર્યા બાદ સૈન્યમાંના ૧૦૮ સારામાં સારા બાણાવળી એને આચાર્યદેવે પોતાની પાસે રાખ્યા. બાદ તેઓએ ગભીલ રાજાને મેં ફાડેલ મુખે કિલ્લાના એક ભાગમાં તપશ્ચર્યા કરતે શોધી કાઢ્યો અને ગર્દભીલ રાજા કયે સમયે શબ્દ-ઉચ્ચાર કરે છે તેની તક જતા તેઓ ઊભા રહ્યા.
કિલાના બહારના ભાગમાં કિલાથી પણ ઊંચે માંચડો એવી રીતનો બાંધે કે જ્યાંથી બાણાવળીનાં બાણે બરાબર ગર્દભીલ રાજાના મેંમાં શબ્દોચ્ચાર કરતાં જ પહોંચી શકે અને તેનાથી એક પણ શબ્દનું ઉચ્ચારણ થઈ શકે નહિ. આ જાતની ૧૦૮ શબ્દવેધી બાણાવળીની ગોઠવણ કરી શ્રી કાલકાચાર્ય જાતે મોરચા ઉપર જઈ બરાબર તકસાધક તરીકે નિરીક્ષણ કરવા લાગ્યા.
Page #492
--------------------------------------------------------------------------
________________
વીરનિર્વાણ ૪૦૫ થી ૪૭૦ સુધી સંક્ષિપ્ત ઇતિહાસ
9. તિહાસ ૪૦૭ ગદંભીલ્લાની તપશ્ચર્યા નિષ્ફળ બને છે–
ટૂંક સમયમાં જ ગભીલની ઉગ્ર તપશ્ચર્યાને અંગે દેવી પ્રસન્ન થઈ. અને આ પ્રસન્ન થએલ દેવીએ ગર્દભીલને ઊંચેથી શબ્દોચ્ચાર કરવા કહ્યું.
આ જ સમયે દેવીની આજ્ઞાનુસારે ગર્દભીલ એક પણ શબ્દ ઉચ્ચારે તે પહેલાં જ તેનું મુખ બાણેના વરસાદથી એવી રીતે તો ભરાઈ ગયું કે તેના વેગે તે અર્ધ મૃત્યુવશ થઈ જમીન પર ઢળી પડયે. અને તેનાથી શબ્દોચ્ચાર તો શું પણ દેવીની સન્મુખ જોઈ પણ શકાયું નહિ. પરિણામે પ્રસન્ન થએલ દેવી ગર્દભીલ રાજા ઉપર કોપાયમાન થઈ, તેના મસ્તક ઉપર વિષ્ટા કરી, તેને લાતો મારી આકાશમાર્ગે ચાલી ગઈ. શ્રી કાલકાચાર્યને શરણે ગર્દભીલ
સાખી રાજાના સુભટોએ અને સૈન્ય આ જ સમયે કિલ્લાની દિવાલનો એક ભાગ તે કે જે ભાગ ઉપર ગભીલ તપશ્ચર્યા કરી રહ્યો હતે. ઉપરોકત ભાગને તોડી લશ્કરે કિલ્લામાં પ્રવેશ કર્યો અને પ્રવેશ કરતાં સાથે જ ગર્દભીલ રાજાને રાજ્યસુભટોએ કેદી બનાવ્યું, અને તેને બાંધી કાલકાચાર્ય પાસે લાવી રજૂ કર્યો.
આચાર્યદેવને જોતાં જ ગભીલ રાજા શરમાઈ ગયે. આચાર્યદેવે આ સમયે પણ શાંતિથી ગભીલ રાજાને કહ્યું કે, “હે અત્યાચારી રાજવી, એક સતી સાધ્વીના ચારિત્રના ભંગના પ્રાયશ્ચિત-સ્વરૂપ આ તે એક પુષ્પ માત્ર છે. હજી તો તેનું ફળ તને ભવિષ્યમાં-પરલેકમાં મળશે. આ ઘર પાપથી તરવા માટે, તારા માટે, હજુ પણ, આત્મશુદ્ધિ અર્થે સંસારત્યાગને યોગ છે,” પરંતુ આ ઉપદેશ વ્યર્થ ગ. સબબ “માર રાતત્તિન मलिनत्वं न मुञ्चति।"
શાંતિ ધરી બેઠેલ સાખી રાજાઓની ધીરજ હવે ખૂટી, અને તેઓએ ગર્દભીલને દેહાંતદંડની સજા કરવા ઈચ્છા કરી, પરંતુ આચાર્યદેવે “vપેન ચતે ” એ સિદ્ધાંત અનુસારે તેને જીવતદાન અપાવ્યું અને તેની પાસે દેશત્યાગ કરાવ્યું
સરસ્વતી સાધ્વીને તરત જ માનભેર આચાર્યદેવ પાસે લાવવામાં આવી, અને અન્ય સાધ્વીઓએ તેમને ગચ્છમાં લીધી. સરસ્વતી સાધ્વીએ લાગેલ પાપની તપશ્ચર્યાથી આલોચના કરી.
માળવાના વિભાગ
બાદ આચાર્યદેવે માળવા રાજ્યના ૯૬વિભાગે બુદ્ધિપૂર્વક પાડ્યા. જેમાંથી શક રાજા સાથે રહેલ ૫ રાજાઓને ઉજજેનવાળે મોટે વિભાગ વહેંચી આપે અને તેને સમ્રા બનાવ્યું.
Page #493
--------------------------------------------------------------------------
________________
સમ્રા સંપ્રતિ બલમિત્ર(વિક્રમ)ને વિદિશાને વિભાગ સુપ્રત કર્યો અને તેને શક રાવને પડિયા બનાવ્યું. આ પ્રમાણે માળવાના એક પ્રાન્તના રાજવી તરીકે બલમિત્રનો રાજ્યામલ વિ. નિ. ૪૫૩ માં ચાલુ થયે. જો કે તે સમયે તે ભચને સ્વતંત્ર રાજવી તે હવે જ. શકવંશની સ્થાપના (વીર નિર્વાણ ૪૫૩)
આ સમયે ઉજજેનની રાજગાદી ઉપર શાહી રાજાના મુખ્ય રાજવી કે જેનું નામ ભૂમકક્ષહરાત ઊદ્દે ક્ષત્રપ હતું તેણે “શક” વંશની સ્થાપના કરી. આ વંશને આ કાળે હિંદુઓ મ્લેચ્છ વંશ તરીકે ગણતા હતા છતાં તેને પૂર્વ ઈતિહાસ તપાસતાં તેઓ ધર્મભ્રષ્ટ થએલ ભારતના ક્ષત્રિયવંશી આર્યો હતા. આ કાળે શક રાજસત્તા સ્થાપક શ્રી કાલકાચાર્યને વિનંતિપૂર્વક તેમના ધર્મગુરુ બનવા વિનંતિ કરી, તેમને ઉજજૈનમાં રોકી લીધા. માળવાની ગાદી ઉપર બલમિત્ર ઉફે વિક્રમાદિત્યને રાજ્યાભિષેક
માળવાની ગાદી ઉપર આવેલ શક રાજવીઓ હિંદના આચાર વહેવારથી આ કાળે અજાણ હોવાને લીધે તથા તેઓ ભારતની પ્રજાથી દરેક રીતે અલગ પડતા હોવાને લીધે તેમને રાજ્યાધિકાર ટકી શકે નહિ; અને તે માળવાની પ્રજા માટે અપ્રિય થઈ પડે. પરિણામે રાજ્યસત્તા ઉપર આવેલ શકરાજાની સત્તા નબળી પડી અને માળવાના રાજ્યાધિકારી અમલદારવર્ગ અને પ્રજાએ યાંત્રિક ગોઠવણ કરી એવી જાતને બેઠો બળવો જગાવ્યું કે જેથી શકરાજાને માત્ર ચાર જ વર્ષના રાજ્યઅમલ બાદ પદભ્રષ્ટ કરી અવન્તીની રાજ્યગાદી કાલકાચાર્યના ભાણેજ બલમિત્ર અને ભાનુમિત્રને વીરનિર્વાણ ૪૫૭ માં અર્પણ કરી. - અહીંના રાજ્યસિંહાસન ઉપર બલમિત્ર કહેતાં મહારાજા વિક્રમાદિત્યને વીરનિર્વાણ ૪૫૭ માં રાજ્યાભિષેક કરવામાં આવ્યો કે જે કાલકાચાર્ય મહારાજાની નજર સામે શ્રાવક થયો.
વીરનિર્વાણ ૪૫૩ માં માળવાની ગાદી ઉપર શકવંશની સ્થાપના થઈ તે સમયે બલમિત્ર અને ભાનુમિત્રના રાજ્યઅમલનું ૪૩મું વર્ષ હતું. ચાર વર્ષ બાદ આ બને ભાઈઓને અવન્તીનું રાજ્ય મળ્યું એટલે તેમને રાજ્યામલ ૪૭ વર્ષને થયે.
આ બનાવ પછીથી મહારાજા વિક્રમે માળવાથી દૂર આવેલ ભરુચ પ્રાંતની ગાદી તેના પિતરાઈ ભાઈ નરવાહન(નભસેન)ને સુપ્રત કરી અને તેને માળવાન મંડલિક રાજા બનાવ્યો.
રાજા નભસેને ભરુચનો વહિવટ સુવ્યવસ્થિત રીતે ચલાવવા માંડે. તેણે પિતાના નામથી “નઃપાન” રાજા તરીકે સિક્કાઓ ચાલુ કર્યા.
ઉજજેનીમાં બલમિત્ર અને ભાનુમિત્રના રાજ્યામલ જમાવ્યે થોડા જ વર્ષ થયાં
Page #494
--------------------------------------------------------------------------
________________
વીરનિર્વાણું ૪૦૫ થી ૪૭૦ સુધીના સક્ષિપ્ત ઈતિહાસ
૪૦૯
હશે એટલામાં પરદેશી શકે રાજ્યસત્તાએ બળવાન સૈન્ય સાથે માળવા ઉપર હલ્લા કર્યાં, જેના માળવી લશ્કરે વીરતાથી સામના કર્યા અને માળવાની જીત થઈ.
આ જીતની કાયમી યાદગીરી તરીકે માળવાની પ્રજાએ માલવ સંવત્ નામે સ ંવત્ સરની શરૂઆત કરી કે જે સંવત્ પાછળથી ‘વિક્રમ સંવત્ 'ના નામે પ્રસિદ્ધિને પામ્યા આ સંવત્સરની શરૂઆત વીરનિર્વાણુ ૪૭૦ માં ખલમિત્રના સ્વર્ગવાસ થતાં જ થઇ હતી. તેને અંગે અનેક પ્રાચીન ગ્રંથા તેમ જ શિલાલેખામાં અનેક સ્થળેાએ ઉલ્લેખ મળી આવે છે. આ ઉલ્લેખામાં કાઇ પણ સ્થળે વિક્રમના નામના નિર્દેશ નથી, છતાં આ સંવત્ વિક્રમ સંવત્ તરીકે જ પ્રસિદ્ધિને પામ્યા છે.
·
મહારાજા વિક્રમ ઊર્ફે બલમિત્ર શ્રી કાલકાચાર્યના સ`સારી અવસ્થાના ભાણેજ થતા હતા. માળવાની રાજ્યગાદી પ્રાપ્ત કરાવવામાં પાતે અગ્રસ્થાને હાવાથી તેમ જ અનેક જાતની વિદ્યાના જ્ઞાતા હેાવાને લીધે ‘ સુવર્ણસિદ્ધિ ’ વિદ્યાની સાધનાદ્વારા જગતને જૈનધર્મીના પ્રભાવ બતાવવા કાલકાચાર્યે માળવાના ખજાના ભરપૂર બનાવ્યા, અને તે ખજાનાની સહાયથી મહારાજા વિક્રમે જનતાને અનૃણી બનાવી, જેને લગતું સવિસ્તૃત વૃત્તાંત હવે પછીના પ્રકરણમાં રજૂ કરશું.
X
X
આ પ્રકરણમાં રજૂ થતી ઘટનાઓને અંગે પ્રાચીન જૈન ગ્રંથાના પુરાવાઓ—
શ્રી બૃહત્કલ્પ ભાષ્યમાં રાજા ગર્દભ પેાતાની બેનની સાથે સંબંધ રાખતા હતા તેની નીચે પ્રમાણે નોંધ છે:
“ ઉજજૈની નગરીમાં અણુિલપુત્ર યત્ર નામના રાજા અને તેને પુત્ર ગભ યુવરાજ હતા. ગભને અડાલિયા નામે બેન હતી. અડાલિયાને ચાવન પ્રાપ્ત થતાં તેનું રૂપ અને સૌંદર્ય જોઈ યુવરાજ ગર્દભ એના પર માહિત થયા અને દુષ્ટાચરણ કરવા લાગ્યા. આ પાપાચારની વાત સર્વેને માલૂમ પડી અને અડાલિયાને રાજ્યમંત્રીએ સાતમી ભૂમિકા ઉપર મૂકી છતાં ગભ તેની પાસે જવા લાગ્યા.
..
X
બૃહત્કલ્પ ‘ચી ’માં પણ ઉપરોક્ત પાને મળતી જ ગાથા “ સાધ્વી સરસ્વતીનું અપહરણ કરનાર ગઈ ભીલૢ તે ખીજે કાઈ નહિ બહેન અડાલિયા સાથે અનાચાર સેવનાર આ જ ગઈ ભીલુ હતા.
,,
શાહી રાજાના કુળના અંગે શાહી ’ અને ‘ સાખી ' શબ્દાના ઉલ્લેખ
(
,,
“નિશીથ ચૂણી ” આદિ પ્રાચીન ગ્રંથા
પર
શક
" વંશને સગ 6
9
નજરે પડે છે. પરંતુ પેાતાની
થેાએ કરેલ છે.
અથવા ‘ સાહી ’
Page #495
--------------------------------------------------------------------------
________________
૪૧૦
સમ્રા સંપ્રતિ
શબ્દથી ઉલેખે છે. સંસ્કૃત ગ્રંથકાર આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ આદિ જણાવે છે કે
સાહીનું અનુવાદ “સાખી” થઈ શકે છે. આ “સાહી” અથવા “સફ” લેકે સિથિાન જાતિના હતા. તેમનું નિવાસસ્થાન ઈરાન અથવા બલખ હતું. આચાર્ય કાલકે ૯૬ સહાયક રાજવીઓને લઈ કાઠિયાવાડ મુકામ કર્યો અને ત્યાં વર્ષાઋતુ વિતાવી લાટ (ભરુચ)ને રાજા બલમિત્ર–ભાનુમિત્રને સાથે લઈ ઉજજૈન ઉપર ચઢાઈ કરી. આ હકીકતને અંગે કથાવલીમાં નીચેને ઉલેખ નજરે પડે છે.
" ताहे जे गद्दभिल्ल नाव माणिया लाडरायाणो अण्णेय ते मिलिउ सव्वेहि જિ દિયા કોળી !
कथावली २, २८५ " सुरीजप्पासि ढिओ आसीसोऽवंति सामिओ सेसा । तस्से वगा य जाया, तओ पऊतो अ सगवंसो॥"
હિલવાઈ જા. इस प्रकारका उल्लेख निशीथ के १० वें उद्देश की चूर्णी में भी है
" कालगजो समल्लीणो सो तत्थ राया अधिवो।
राया ढवितो ताहे सगवंसो उप्पणो॥" વિરનિર્વાણ ૪૫૩ માં ગઈભીલના પછી શક રાજાને માળવાની ગાદી મળી અને ત્યારબાદ ચોથે જ વર્ષે બલમિત્રે ઉજજેનીને કબજે કર્યો તેના અંગે રાજકાળગણના રજૂ કરનાર શ્રી મેરૂતુંગાચાર્ય એક ગાથામાં જણાવે છે કે “રાહ્ય ” અર્થાત્ ઉજજૈનમાં શકનું રાજ્ય ચાર વર્ષ સુધી રહ્યું. શ્રી કાલકાચાર્ય કથામાં પણ નીચે પ્રમાણે નેધ છે:
" बलमित्त भानुमित्ता, आसी अवंतीइ राय जुवराया।
निय माणिज्जत्ति तया, तत्थ गओ कालगायरिओ"॥ અન્ય દર્શનીય ગ્રંથ શું કહે છે ?
વિષ્ણુપુરાણના કથન પ્રમાણે “અભિર', “ગભીલ”, “શક”, “યવન', અને વાહલિક” વિગેરે લેકે અને એના રાજાઓ હિંદુસ્તાનમાં સમ્રાટ થયા. ગર્દભીલ રાજા હિંદુસ્તાનને નહિં પણ પરદેશથી આવેલ રાજા હતો.
મનુસ્મૃતિ માં “સાખી ” કે “સાહી” એ નામ હિંદુ રાજાઓનું કઈ પણ ઠેકાણે દર્શાવ્યું નથી. જો કે “શક’ને ઉલેખ સર્વત્ર મળે છે. વિશેષમાં “મનુસ્મૃતિમાં કહ્યું છે કે “ક”, “પૈક', “આંદ્ર', “દ્રવિડ, “
કજ',
Page #496
--------------------------------------------------------------------------
________________
વીરનિર્વાણ ૪૦૫ થી ૪૦૦ સુધીનું સંક્ષિપ્ત ઇતિહાસ
૪૧૧
“યવન”, “પારદ', “પલ્લવ” “ચીન', “કિરાતું”, “દરદ', અને “ખાસ” એ બધા ભ્રષ્ટ થએલા ક્ષત્રિયો છે અને જે દેશમાં તેઓ રહેતા હતા તે દેશનું નામ તેમણે પિતાની જાતિ ઉપરથી રાખ્યું હતું.
પ્રાકૃતમાં “સગકુલ' (શકકુલ) કહેવામાં આવ્યું છે તે જ બરાબર છે.
ફેશન ગ્લાસનપે “દેઅર જેનીસ યુઝ” નામના જર્મન પુસ્તકમાં પૃષ્ઠ ૪૩ ઉપર શાહી રાજાઓ વિષે લખતાં જણાવ્યું છે કે “શાહનશાહી” કે જેઓ શિક અથવા સિથિયન લેકના નાયક હતા તેમની પાસે શ્રી કાલિકાચાર્યા ગયા હતા.
તેવી જ રીતે સિધુ નદી ઓળંગી સૈરાષ્ટ્રમાં આવ્યાની હકીકત પણ નીચેની પ્રાકૃત પંક્તિ પરથી માલુમ પડે છે.
“કાળિો હિંપુનર મેન સીમંડ પરો.” તેવી જ રીતે ઢક્કગિરિમાં દ્રવ્ય ખૂટી જતાં સુવર્ણ સિદ્ધિને પ્રયોગ કરવો પડ્યો હતો તેને ઉલેખ પણ પ્રાકૃત ગ્રંથમાં છે. માળવા પહોંચ્યા પછી સરસ્વતી સાધ્વીને મુક્ત કરવા ગભીન્ન રાજાને સમજાવવા દૂતને મોકલેલે તેને લગતે સંસ્કૃતમાં ગાથાનુબંધ લેક મળી આવે છે. આ બધી હકીકતે અમારા મંતવ્યને પુષ્ટ કરવા માટે પૂરતી છે.
ભારતના જેન સાહિત્યકારો સાથે જાણીતા ઇતિહાસકારો પણ આ સમયના યુગને અંગે એટલે શ્રીમદ્ કાલકાચાર્યને હાથે મહારાજા વિક્રમાદિત્ય(પ્રથમ)ને માળવાની રાજગાદી વીર નિર્વાણ ૪૫૭ માં પ્રાપ્ત થઈ ત્યાંસુધીના પ્રાચીન જૈન ઈતિહાસને અંગે પિતાપિતાના અભિપ્રાયો નીચેના શબ્દમાં રજૂ કરે છે.
“ઉપલબ્ધ જૈન વાડ્મયનું સૂક્ષમ નિરીક્ષણ કરતાં જણાય છે કે મહારાજા વિક્રમના સમયમાં થએલા આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકર પહેલા જૈન દર્શનમાં તર્કશાસ્ત્ર સંબંધી કઈ સ્વતંત્ર સિદ્ધાંત પ્રચલિત હતો નહિ. તેની પૂર્વે પ્રમાણુશાસ્ત્ર સંબંધી વાત કેવળ
આગમ” માં જ સંકલિત હતી. સિદ્ધસેનસૂરિ પહેલાને જમાને તર્કપ્રધાન ન હતા પરંતુ આગમપ્રધાન હતા. ત્યાં સુધી માત્ર આસ (મહાન ) પુરુષનાં વચન સર્વથા શિરોધાર્ય સ્વીકારાતા...”
“જેન ધર્મના સહચર બ્રાહ્મણ અને હૈદ્ધ ધર્મની પણ એ અવસ્થા હતી, પરંતુ મહર્ષિ તમના ન્યાયસૂત્રના સંકલન પછી ધીમે ધીમે તર્કનું જોર વધવા લાગ્યું અને જુદાજુદા દર્શનેના વિચારોનું સમર્થન કરવા માટે સ્વતંત્ર સિદ્ધાંતની રચના થવા લાગી. તાકિ બ્રાહ્મણે થયા અને તેમની સામે બોદ્ધોમાંથી નાગાર્જુન નામના બુદ્ધિશાળી મહાશમણે મધ્યમાવતાર' રચ્યું. બ્રાહ્મણ અને દ્ધ વિદ્વાનોમાં તર્કશાસ્ત્રીય યુદ્ધ વધતું ગયું.”
Page #497
--------------------------------------------------------------------------
________________
૪૧૨
સમ્રાટ સંપ્રતિ આ વાયુદ્ધની શબ્દધ્વનિ નિરંજન વનમાં ધૂમનાર જેન નિ ના કાન સુધી પહોંચી. ધ્યાનમગ્ન નિચે આ વનિને અર્થ સમજવાનો પ્રયત્ન કરી કહ્યા હતા. એટલામાં તેમને કાને ભગવાન મહાવીરના મોક્ષમાર્ગને ઉપહાસ કરનારા શબદ પણ અસ્કુટ રીતે સાંભળવામાં આવ્યા. આથી ક્ષપણુક (જેન શ્રમણ યા નિગ્રંથ) પણ પિતાની શાસનરક્ષાના ઉપાયો શોધવા લાગ્યા...”
આ નિમાંથી પ્રથમ આચાર્યશ્રી ઉમાસ્વાતીજીએ “તત્વાર્થાધિગમ' સૂત્ર (મેક્ષશાસ)ની રચના કરી અને સમગ્ર જૈન તને એકત્ર રીતે સંગ્રહિત કરી, તે સૂત્રકારે પોતાના જીવનમાં તે કાર્યને પૂર્ણ કરી, પાછળના પ્રભાવશાળી વિદ્વાને માટે સૂચના કરી છે કે આમાં સંગ્રહિત જેન તત્વને અર્થ, પ્રમાણ અને નયદ્વારા નિર્ણય કરવો જોઈએ...”
એ પ્રમાણને નયની વ્યવસ્થા કરવા માટે નવીન શાસ્ત્ર રચવાનું કાર્ય ત્યારપછીના આચાર્યોએ ઉપાડી લીધું તેમાં પ્રથમ અગ્રણી શ્રી સિદ્ધસેન હતા. તેમણે સૌથી પહેલાં
ન્યાયાવતાર' નામના તર્કપ્રકરણની સંસ્કૃતમાં રચના કરી અને જેના પ્રમાણને પાયે સ્થિર કર્યો.”
આ પ્રમાણેની ઉપરની ધ અમોએ શ્રી મોહનલાલ દેસાઈકૃત “જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ” નામના ગ્રંથમાંથી લીધી છે.
સુજ્ઞ વાચક, આ ઉપરથી સારી રીતે સમજી શકાશે મહારાજા વિક્રમને માળવાની રાજ્યગાદ્ધ પ્રાપ્ત થઈ ત્યાંસુધીના જૈન સાહિત્યમાં કોઈ પણ સ્થળે તર્કવાદને ઉપગ થયે
જ નથી એટલે પ્રાચીન સૂત્રની શહાદતો સાથે ઐતિહાસિક લખાણેને મેળવી અમેએ આ ગ્રંથ રજૂ કર્યો છે કે જે પ્રમાણભૂત ઐતિહાસિક ગ્રંથ તરીકે માનનીય થશે એવી સંપૂર્ણ આશા છે.
Page #498
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫ મું.
મહારાજા બલમિત્ર ઊર્ફે વિક્રમાદિત્ય પહેલે.
વિરનિર્વાણ ૪૫૭ થી ૪૭૦ ( ૧૩ વર્ષ) યુગપ્રધાન શ્રી આર્યઅંગુસૂરિ વિ. નિ. ૪૫૦ થી ૪૭૦
નિમિત્તવેત્તા શ્રી કાલકાચાર્યો માળવાની રાજગાદી ઉપર રહેલ અત્યાચારી રાજા ગર્દભીલને હરાવવા શક રાજાઓ સાથે ભેગુકરછ કહેતાં ભરુચના રાજવી બલમિત્રભાનુમિત્રને સાથ લીધા હતા. તેમની સહાયતાથી શ્રી કાલકાચાર્ય ગર્દભીલને પદભ્રષ્ટ કરી સાધ્વી સરસ્વતીને મુક્ત કરવા સમર્થ થયા હતા અને આપેલ વચન પ્રમાણે સર્વે સહાયક શક રાજાઓને માળવાના ૯૯ વિભાગો પાડી વહેંચી આપ્યા હતા, જેમાંથી મુખ્ય રાજાને ઉજજેનની રાજગાદી સુપ્રત કરી હતી. આ શક રાજવીએ વીરનિર્વાણ ૪૫૩ થી ૪૫૭ સુધી રાજગાદી ભેગવી, પરંતુ આ રાજવી હિંદના આચાર–વહેવારથી અજાણ હેવાથી તેને રાજ્યામલ માળવા ઉપર ટકી શકો નહિ અને માળવાની પ્રજાને તે અપ્રિય થઈ પડયો.
એટલે માળવાની પ્રજાએ શ્રી કાલકાચાર્ય તેમજ રાજ્યાધિકારી વર્ગની સંમતિથી શકરાજાને પદભ્રષ્ટ કરી વી.નિ. ૪૫૭ માં બલમિત્ર(વિક્રમ)ને અવન્તીપતિ તરીકે રાજ્યાભિષેક કર્યો. આને લગતું વૃત્તાંત અમો અગાઉના પ્રકરણમાં જણાવી ગયા છીએ.
મહારાજા વિક્રમના અમલ દરમ્યાનમાં શ્રી આર્યમંગુ, શ્રી વૃદ્ધવાદી, શ્રી સિદ્ધસેન દિવાકર અને શ્રી પાદલિપ્તસૂરિ થયાની પરંપરા છે. આ પૈકી શ્રી સિદ્ધસેન દિવાકર “મહાન તર્કશાસ્ત્રી” થયા. તેઓ જાતે મૂળ બ્રાહ્મણ હતા. તેમણે વિક્રમ રાજાને પ્રતિબધી શત્રુંજય( પાલીતાણા )ને સંઘ કાઢ્યો હતો અને એ તીર્થનો ઉદ્ધાર કર્યો હતું, જેને લગતો લેક અમો આ જ ગ્રંથમાં પૃષ્ઠ ૩૦૪ ઉપર કજૂ રહી ગયા છીએ,
Page #499
--------------------------------------------------------------------------
________________
૪૧૪
સમ્રા સંપ્રતિ - શ્રી પાદલિપ્તસૂરિએ આ સંઘ કાઢવામાં અગ્રભાગ ભજવ્યો હતો. તેઓ આકાશમાં ઊડવાની શક્તિ ધરાવતા હતા એટલું જ નહિ પરંતુ તેઓ સુવર્ણસિદ્ધિના જાણકાર હોવાથી અને વિદ્યાઓના પ્રભાવે આ કાળે સિદ્ધક્ષેત્ર શત્રુંજય જે તદ્દન જીર્ણ થયું હતું તેને પિતાની શક્તિઓના પ્રભાવે એક મંદિરમય શહેર બનાવી દીધું. તેની તળાટીમાં એક નગર વસ્યું જે આજે પાલીતાણા એવા નામથી પ્રસિદ્ધિ પામ્યું છે.
આ પાદલિપ્તસૂરિ મહારાષ્ટ્રીય કવિ નૃપતિ સાતવાહનના રાજ્યગુરુ બન્યા હતા, તેમજ તેમણે “તિમ્ કરંડક' (પન્ના) પર પ્રાકૃત ટીકા લખી હતી.
શ્રી સિદ્ધસેન દિવાકરે અસંખ્ય જનસમૂહ સમક્ષ જૈનધર્મને પ્રભાવ બતાવવા મહાકાલ મંદિરમાં જઈ, ત્યાં “ કલ્યાણુમંદિર” નામના સ્તોત્રની રચના કરતાં ઉપરોક્ત તેત્રને અગિયારમો લેક ઉચ્ચારતાંની સાથે જ શિવલિંગની જગ્યાએ ભૂગર્ભમાંથી મહારાજા સંમતિના સમયની શ્રી અવંતી પાર્શ્વનાથની પ્રાચીન પ્રતિમા ઉપર આવી અને પ્રગટ થઈ જેના દર્શન હજારો લેકેએ કર્યા. આ પ્રતિમા વર્તમાનકાળે પણ ઉજજૈનના જિનમંદિરમાં મોજુદ છે.
મહારાજા વિક્રમના રાજ્યદરબારમાં નવ રાજ્યરત્નો હતાં, જે પૈકી સિદ્ધસેન દિવાકર પણ એક હતા એ પ્રમાણે 3. સતીશચંદ્ર કહે છે. આ હકીકતને લગતે લેક નીચે મુજબ છે. ___“धन्वन्तरिः क्षपणकोऽमरसिंहशंकु-बेतालभट्ट-घटखर्परकालिद साः।
ख्यातो वराहमिहिरो नृपतेः सभायां, रत्नानि वै वररुचिर्नव विक्रमस्य ॥" | વિક્રમ મહારાજાને અને ઈતિહાસકારો જણાવે છે કે આ હિંદુ રાજા આર્થર જેવો આદર્શ રાજવી હતા. રાજાઓમાં આદર્શ નૃપતિ તરીકે જૈન અને બ્રાહ્મણ સાહિત્ય રાજા વિક્રમને માન આપે છે. તેના પશ્ચાત્ ઉજજેનની રાજગાદી ઉપર થએલ અનેક રાજવીઓએ પોતાને “વિક્રમ” તરીકે ઓળખાવવામાં ગેરવતા માનેલી છે, જેના અંગે સમાન નામને કારણે ઈતિહાસમાં થોડી ઘણી ગુંચવણ ઊભી થવા પામી છે, છતાં સમજપૂર્વક સંશોધનમાં આ ગુંચવણને ઉકેલ સહેલાઈથી નીકળી શકે છે. એકંદરે મહારાજા વિક્રમે અવન્તીની ગાદી ઉપર માત્ર ૧૩ વર્ષ અમલ કર્યો અને વી.નિ. ૪૭૦ માં તેને સ્વર્ગવાસ થતાં તેની યાદગીરી માટે તેના નામને સંવત માળવાની પ્રજાએ ચાલુ કર્યો, કે જે સંવત્સરનું આજે ૧૬ મું વર્ષ ચાલે છે. આ સંવત્સરની શરૂઆત ઈ. સ. પૂર્વે ૫૬ માં થએલ છે, એટલે આજે ઈ. સ. નું ૧૯૪૦ મું વર્ષ ચાલે છે તેમાં પ૬ ઉમેરતાં સંવત ૧૬ મળી રહે છે. તેવી જ રીતે ૧૯૬ માં વીર નિર્વાણના ૪૭૦ વર્ષ ઉમેરતાં આજે વીરનિર્વાણ સંવત્ ૨૪૬૬ સત્ય સાબિત થાય છે.
જ્યાં સુધી વિક્રમ સંવત્સર ભારતમાં વિદ્યમાન હશે ત્યાં સુધી આ પ્રતાપી મહારાજાનું નામ અને ઈતિહાસ અમર રહેશે.
Page #500
--------------------------------------------------------------------------
________________
મહારાજા બલમિત્ર છ વિક્રમાદિય પહેલો
૪૧૫ ધોલપુરમાં ચૈહાણ ચંદને શિલાલેખ વિક્રમ સંવત ૮૯૮, ઈ. સ. ૮૪૧ નો મળી આવ્યું છે. ઉપરોક્ત શિલાલેખમાં વિક્રમનું નામ જોડવામાં આવ્યું છે.
" वसुनव[ अष्टौ वर्षागतस्य कालस्य विक्रमाख्यस्य । વૈશાલા સીતાણા(વાં ) વવાયુતદિતીવાયા છે”
-भारतीय प्राचीन लिपिमाला. અહીં રાજ્યકાળગણના તેમજ વીરનિર્વાણ પટ્ટાવળીને સંયુક્ત આંક બદલાયે અને યુગપ્રધાન શ્રી આર્યમંગુસૂરિને સ્વર્ગવાસ થતાં શ્રી આર્યધર્મસૂરિ મહારાજની યુગપ્રધાન પદે સ્થાપના થઈ.
Page #501
--------------------------------------------------------------------------
________________
પ્રકરણું ૬ હું.
વીરનિવણ ૪૭૦ થી ૬૫ સુધીનું સંક્ષિપ્ત ઇતિહાસ,
યુગપ્રધાન પટ્ટાવાળાના આચાર્યો. શ્રી આર્યધર્મસૂરિ... ... વીરનિર્વાણ. ૪૭૦ થી ૪૫ (૨૫ વર્ષ) શ્રી ભદ્રગુમસુરિ ... વીરનિર્વાણ. ૪૫ થી ૫૩૧ (એક વર્ષ) શ્રી ગુપ્તરિ . - વીરનિર્વાણુ. ૫૩૧ થી ૫૭ (૧૬ વર્ષ)
શ્રી વજસ્વામી ... ... વીરનિર્વાણુ. ૫૭ થી ૧૮૪ (૩૭ વર્ષ) ઉપર પ્રમાણે ચાર આચાર્યો વિરનિર્વાણ ૪૭૦ પછીના કાળમાં શ્રી આર્યમંગુસૂરિના નિર્વાણ બાદ ક્રમશઃ યુગપ્રધાનપદે આવ્યા અને વિરનિર્વાણ ૫૮૪ સુધી કાળગણનાને આંક પહોંચે. શ્રી વજીસ્વામીના સમયમાં જાવડશા મારફત શત્રુંજયને તેર ઉદ્ધાર વિ. સં. ૧૦૮ માં થયો.
ત્યારબાદ શ્રી આર્યરક્ષિતસૂરિ વીરનિર્વાણ ૫૮૪ થી ૫૭ અને શ્રી પુષમિત્રસૂરિ વિ. નિ. ૫૯૭ થી ૧૭ યુગપ્રધાનપદે રહા. વીરનિર્વાણ સં. ૬૦૫ માં શાલિવાહન શકની શરૂઆત થઈ. શાલિવાહન સંવતની શરૂઆત થયા બાદ પણ શ્રી પુષ્પમિત્રસૂરિ ૧૨ વર્ષ સુધી યુગપ્રધાનપદે વિદ્યમાન હતા. માળવાની રાજગાદી ઉપર આ કાળ દરમિયાન થએલ રાજવીઓની નોંધ
મહારાજા નભસેન વિરનિર્વાણ ૪૭૦ થી ૫૦૫ (૩૫ વર્ષ), ગર્દભ વંશની ફરીથી સ્થાપના અને અમલ, વિરનિર્વાણ ૫૦૫ થી ૬૦૫ (૧૦૦ વર્ષ) અને ત્યારથી જ (૬૦૫) શાલિવાહન શકની શરૂઆત થઈ.
Page #502
--------------------------------------------------------------------------
________________
વીરનિર્વાણ ૪૭૦ થી ૬૦૫ સુધીના સંક્ષિપ્ત ઇતિહાસ
४१७ મહારાજા નરવાહનનું વૃત્તાંત
આ નરવાહન રાજા અવન્તીના મહારાજા વિક્રમ ઊર્ફે બલમિત્રને પિતરાઈ થતો હતે. ભરુચની રાજ્યસત્તા નીચે તે સમય (૪૫૭) અગાઉ એક મંડલિક રાજા તરીકે તે સારું માન અને સંગીન સૈન્યબળ ધરાવતું હતું. મહારાજા વિક્રમને માળવાની રાજ્ય ગાદી મળ્યા પછીથી માળવાથી દૂર આવેલ ભરુચને વહીવટ સંભાળ કઠિન થઈ પડ્યો; કારણ કે આ કાળે માળવાને અમલ ભારતમાં તેમજ પરદેશ ઉપર સારા પ્રમાણમાં જામેલ હતો. એની તાબા નીચેની પ્રજાની ગણત્રી પ૬ કરોડની હતી એટલે મહારાજા વિક્રમે પિતાના પિતરાઈ નરવાહનને ભરુચની ગાદી સુપ્રત કરી તેને માળવાને ખંડિયા રાજા બનાવ્યો અને પોતે માળવામાં જ રહી રાજ્યવ્યવસ્થા ચલાવવાનું શરૂ કર્યું.
કર્મવશાત્ પ્રતાપી મહારાજા વિક્રમ ઉર્ફે બલમિત્ર આ પ્રદેશ ઉપર પિતાનો અમલ લાંબા કાળ સુધી ચલાવી શક્યા નહિ અને વીરનિર્વાણ ૪૭૦માં તેઓને સ્વર્ગવાસ થયો.
જગતની કહેવત પ્રમાણે હમેશાં “દીપક પાછળ અંધારું હોય છે તે જ પ્રમાણે આ સમયે પણ બન્યું અને માળવાની રાજગાદી મહારાજા વિક્રમના પિતરાઈ નરવાહનના હાથમાં ગઈ. તેણે માળવાની ગાદી ઉપર નભસેન નામ ધારણ કરી ૩૫ વર્ષ સુધી રાજ્યામલ ચલાવ્યો.
મહારાજા વિક્રમે ન્યાયી, ધમી અને દાનવીર રાજા તરીકે જે પ્રજાપ્રેમ સંપાદન કર્યો હતો તેનાં મીઠાં ફળ ચાખવાનો અવસર મહારાજા નભસેનને મળે. મહારાજા વિક્રમનો સ્વર્ગવાસ થતાં જ માળવાની પ્રજાએ તેના પિતરાઈ નભસેનને માલવપતિ તરીકે મંજૂર રાખ્યો અને તેણે ૩૫ વર્ષ સુધી કઈ પણ જાતના કલહ કે અંતરાય સિવાય સંતોષપૂર્વક રાજ્ય કર્યું. | નભસેનના અમલને અંત આવતાં રાજકાળગણનાની શૃંખલાનો છઠ્ઠો આંક પૂરો થયો કે જે સમયે વીરનિર્વાણુનું ૫૦૫ મું વર્ષ પૂરું થયું હતું. આ જ વર્ષે ગર્દભીલના વંશજોએ ફરીથી માળવાની રાજ્યગાદી હસ્તગત કરી. વી.નિ. ૫૦૫ થી ૬૦૫ સુધી ગર્દભીલ વંશને માળવા પર પુનઃ અમલ
મહારાજા નભસેનના રાજ્યામલ દરમિયાન ગર્દભીલ રાજાના વંશજો માળવામાં વસતા હતા. તેઓએ ફરીથી આ કાળે રાજ્યગાદી હસ્તગત કરી, અને ગર્દભીલ વંશ અમલ ચાલુ કર્યો.
જૈન ગ્રંથકાર કાળગણનાને અંગે આ પ્રમાણે રાજ્યપરિવર્તનની સ્થિતિ જણાવે છે. ક્યા સંજોગોમાં આ રાજ્યગાદી ઉપર પરિવર્તન થયું તેની અમોને સંશોધન કરવા છતાં પણ સંપૂર્ણ માહિતી મળી શકી નથી, એટલે આ પ્રમાણે કાળગણનાને આધારે જ અમેએ ઈતિહાસમાં ઉપરોક્ત બીના સંકલિત કરી છે.
પી
Page #503
--------------------------------------------------------------------------
________________
ક
સમ્રાટ્ સંપ્રતિ
આ
માળવાની ગાદી ઉપર ગઈ ભીલૢ વંશની રાજ્યસત્તા ૧૦૦ વર્ષ એટલે વીનિવાણુ ૫૦૧ થી ૬૦૫ સુધી રહી. જે દરમ્યાનમાં માળવામાં રાજ્ય-પરિવર્તનને અંગે કાંઇ મહત્ત્વતાદક નોંધ મળી શકતી નથી.
શક સંવત્સરની શરૂઆત ( વીરનિર્વાણુ ૬૦૫)—
પૂર્વે વીરનિર્વાણુ ૪૫૩ થી ૪૫૭ સુધી ભારતમાં રાજ્ય કરી ગએલ શક શહેનશાહે એ હિંદમાં જ રહી ભારતવર્ષની નીતિ, સભ્યતા અને વ્યવહારનું સપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કર્યું, અને ધીમે ધીમે ભારતની પ્રજાથી હળમળીને તેઓ રાજ્ય કરી શકે તેવું બળ કેળવ્યું.
આ સમયે સિન્ધુ નદીની પેલી બાજુના પ્રદેશેા ઉપર શકવશના શાલિવાહન નામે રાજા રાજ્ય કરતા હતા. તેણે તેના પૂર્વજો સાથે હળીમળીને સિન્ધુ નદી ઓળંગી, કાઠયાવાડના માર્ગે ફરીથી માળવા ઉપર ચઢાઇ કરી. આ આક્રમણુ માળવાની ખલાઢ્ય સેનાથી પણુ રાકી શકાયું નહિ. પિરણામે આ વર્ષે ગઈ ભીલ વંશની સત્તાના અંત આવ્યેા; અને માળવાની ગાદી ઉપર મહારાજા શાલિવાહને શકવંશની સ્થાપના કરી, તેમજ સ`પૂર્ણ અધિકાર હસ્તગત કરી રાજ્યવહીવટ સભાળી લીધેા.
આ મહત્ત્વતાભર્યો વિજયના અંગે તેઓએ શાલિવાહન નામના શકની (૬૦૫ માં ) શરૂઆત કરી કે જે શક વર્તમાન કાળે પણ ભારતમાં ચાલુ છે. આ શકની શરૂઆત ચૈત્ર સુદિ ૧ ના દિનથી થાય છે.
ઉજ્જૈનની રાજ્યગાદી ઉપર શાલિવાહનના રાજ્યામલને અંગે ઇતિહાસકાર વીન્સન્ટ એ, સ્મીથ પેતાના · અલિ હીસ્ટરી ઓફ ઇન્ડિયા ’માં જણાવે છે કે “ શક કાળની શરૂઆત ઈ. સ. પૂર્વે ૭૮ માં થઈ હતી. કે જેના સ્થાપક શાલિવાહન નામે રાજા હતા. ભૂમક્ષ રાહત નામના રાજાએ આ પૂર્વે શક વંશની સ્થાપના કરી હતી.
જગતભરના જંજાળી સ’બધા સાથે જૈન મુનિવરેશને સબંધ ન હેાવાથી મુનિ મહારાજાએએ તેની નોંધ જૈનગ્રંથામાં લીધી નથી જેથી કરી વર્તમાન ઇતિહાસકારા ઐતિહાસિક સ્વરૂપમાં તેની નોંધ, તેમના કુટુંબપરવાર અને રાજ્યવહીવટ વિગેરે માગે છે તે જણાવવા જૈન ગ્રંથા અશક્ત છે, છતાં આ મહાન્ રાજાએનાં વર્ષોંના તેઓએ પ્રાસ ંગિક કર્યા છે. “ નિશિથ ચૂણી ” અને શ્રી અભયદેવસૂરિજી મહારાજનાં ઐતિહાસિક લખાણા તથા અન્ય ગ્રંથામાંથી તેવા સક્ષિસ ઉતારાઓ લઇ અમેએ અહીં સુધીના ઇતિહાસ રજૂ કર્યાં છે.
પ્રાચીન કાળમાં સમર્થ મહાન વિભૂતિઓનાં ચિરતાનુવાદો અને કથાએ ઇતિહાસ તરીકે જ જ્ઞાની આત્માઓનાં મુખની વાણીને સત્ય માની પ્રમાણભૂત ગણાતા અને તે જ પ્રમાણે જૈન અને સનાતન ગ્રંથાએ પેાતાના પૂર્વાચાર્યાના સમકાળે થએલ રાજા, મહારાજાઓની નાંધા લીધી છે ને તે પ્રમાણભૂત મનાય છે.
Page #504
--------------------------------------------------------------------------
________________
ખંડ ૮ મો.
પ્રકરણ ૧ લું
કાળગણનાની ભૂલનું નિરાકરણ
સુજ્ઞ વાચક, અમેએ પ્રાચીન ઈતિહાસને લગતા મહત્વતાભર્યા સાત ખડે રજૂ કર્યા છે, જેમાં વીરનિર્વાણ ૬૦૫ સુધીને ઈતિહાસ ઘણું જ સૂક્ષમતાથી અને પ્રમાણિક રીતે રજૂ કર્યો છે. આ સંકલનામાં પાલકના ૬૦ વર્ષ, નંદ વંશના ૧૫૦, મૈર્ય વંશના ૧૬૦, પુષ્યમિત્રનાં ૩૫, બલમિત્રભાનુમિત્રના ૬૦, નભસેનનાં ૪૦ અને ગર્દભીલ્લાના ૧૦૦ વર્ષ અમેએ રજૂ કર્યા છે.
અમારી નજર સામે અન્ય ગ્રંથમાં પાલકના ૬૦, નંદના ૧૫૫, માયોના ૧૦૮, પુષ્યમિત્રના ૩૦, ગર્દભીલૅના ૧૫૨ અને વિક્રમાદિત્યના સંવતસરની શરૂઆત વીરનિર્વાણ ૪૭૦ના બદલે ૪૮૩ દેખાવાથી અમોએ દર્શાવેલ કાળગણનામાં આ પ્રમાણેનાં વર્ષોને આંતરે કઈ રીતે અને કયાંથી ઉત્પન્ન થયે ને તેમાં કઈ રીતે મતભેદ પડ્યો તે તપાસવાની જરૂરિયાત અમેને જણાવાથી અમેએ ઘણું પુસ્તકોનું અવલોકન કર્યું અને તેના નવનીતરૂપે જે અમારી સમજમાં આવ્યું તેની ટૂંકી રૂપરેખા અહીં દર્શાવામાં આવી છે. નંદવંશના ૧૫૦ના બદલે ૧૫૫ કઈ રીતે થયો?
ઐતિહાસિક ગણતરી પ્રમાણે નંદવંશનો ૧૫૦ વર્ષને રાજ્યામલ પ્રમાણભૂત ઠરે છે, જેમાં ચિરકાલીન પાંચ વર્ષની અશુદ્ધિ નીચે પ્રમાણે થએલ દેખાય છે –
Page #505
--------------------------------------------------------------------------
________________
૪૨૦
- સમ્રાટું સંપ્રતિ રાજકાળગણનાને અંગે નંદેની સંખ્યા દર્શાવતી ગાથામાં “પુw gurણ' આ વાક્યાં. શમાંના “gr” શબ્દનું અશુદ્ધ સ્વરૂપ “” થયું; અને “guસરની સાથે તે સંધિમાં મળી જવાથી “પછાતીના પૂર્વનિરર' વાક્ય બન્યું છે. આ વાકયના ખંડના પંચવાચક પળ શબ્દનું કુળ થઈ તેમાંને તારા શબ્દ પાછળ જવાથી બંને જગ્યાએ પાંચ વર્ષને એ છોવત્ત અધિકાર થઈ ગયે છે, પરંતુ છેવટની સંખ્યા બરાબર મળતી આવી.
આ પાંચ વર્ષની અશુદ્ધ ચિરકાલીન ભૂલને અંગે નંદવંશના ૧૫૦ના બદલે ૧૫૫ વર્ષપ્રચલિત થયાં છે, પરંતુ ઐતિહાસિક પ્રમાણે અનુસાર ૧૫૦ વર્ષનો રાજ્યામલ કાળગણનામાં - બંધબેસત થાય છે, જેને લગતો સ્પષ્ટ ઇતિહાસ આ પુસ્તકના ત્રીજા ખંડમાં આપવામાં આવ્યો છે. મનાં ૧૬૦ કે ૧૦૮ ?
મોર્ય રાજયવંશને લગતા જેનગ્રંથના ઘણા ભાગોમાં મિરવંશના ૧૬૦ વર્ષને બદલે ૧૦૮ વર્ષની સંખ્યા જણાવવામાં આવી છે.
વર્તમાને મર્ય–કાળસૂચક ગાથાઓમાં “અઝુર્ઘ મુરિવાળ” આ શબ્દ મોટે ભાગે દેખાય છે તેમજ “તિગાલી પન્નય સૂત્રમાં પણ આ ગાથા નીચે પ્રમાણે છે –
“મરા(કુરિયા)i ગgણા ' આ પાઠ પણ અશુદ્ધ સમજાય છે, પરંતુ આ અશુદ્ધિને લગતી ભૂલ સહેલાઈથી પકડાઈ શકે તેમ છે.
વસ્તુસ્થિતિ એ છે કે ગુણા અpāની જગ્યાએ કુરિયા દિલ નો મૂળ પાઠ હસ્તલિખિત પ્રાચીન ગ્રંથમાં છે. કુદરતી સંજોગોમાં ગણે યા તો ભવિતવ્યતાને ગે ગણે, ઉપરોક્ત મૂળ ગાથા સરિણા દિલમાં સના સ્થાને લીઆની ભૂલથી મ થઈ ગયે. કાલાંતરે આ એક જ ભૂલનું પરિણામ સંશોધકો માટે એવું તો મતભેદક આવ્યું કે ત્યાર પછીના લેખકોએ દિલના બદલે મદિર શબ્દ ચાલુ કર્યો કે જેને અર્થ ૧૦૮ વર્ષ થાય છે.
૫ અને ૬ ને અર્ધ ઉચ્ચારક ગણ લઈ તે સમયના વ્યાકરણકારોએ ઉપરોક્ત શબ્દને નીચે પ્રમાણે વાળ કટ્ટર બનાવ્યું. આ શબ્દ વૈકલ્પિક સંધિથી કુરિયામદૃશં એ પ્રમાણે પ્રચલિત થયે. એટલે અંશેધક વ્યાકરણકારોએ આ શબ્દમાંથી કોઈ પણ સ્થળેથી માત્રા ઘટી ન જાય તેની ખાતર આ શબ્દની પાછળથી તર્કવાદે કાયાપલટ કરી મુાિળમદાઈ ના બદલે અદૂર મુરિવાજે શબ્દ પ્રચલિત કર્યો. આને પરિણામે ઘણા વખત સુધી કાળગણનાને અંગે માર્યવંશના ૧૬૦ ના બદલે ૧૦૮ વર્ષે અનેક ગ્રંથમાં દાખલ થયાં, જે વર્તમાનકાળ સુધી મતભેદક રીતે નજરે પડે છે. આ કાળગણના મુજબ થએલ બાવન વર્ષની ભૂલનું પરિણામ એવું વિપરીત આવ્યું છે કે જેના વેગે જેન
Page #506
--------------------------------------------------------------------------
________________
કાળગણનાની ભૂલનું નિરાકરણ
૪૨૧ ઈતિહાસને શંકાશીલ બનાવ્યું છે. આ ભૂલ આજકાલની બનેલી નથી પરંતુ ચદમી સદી પૂર્વે થએલ માલૂમ પડે છે.
માર્ય રાજકાળગણનાના ૧૬૦ વર્ષના બદલે ૧૦૮ વર્ષ ચિદમી સદી પર્યન્ત પ્રચલિત હતાં. આ અશુદ્ધ કાળગણનાનું સ્વરૂપ આચાર્યદેવ શ્રી મેરતુંગાચાયે ચાદમી સદીમાં ભૂલ તરીકે પકડી પાડયું. અને ત્યારબાદ રાજકાળગણનાના અંગે તેમણે
વિચાર ” નામનો ગ્રંથ રચે. આ ગ્રંથમાં તેઓએ રાજકાળગણનાનું શુદ્ધ સ્વરૂપ રજૂ કરતાં જણાવ્યું છે કે-નંદનાં ૧૫૦, માર્યોનાં ૧૬૦, અને પુષ્યમિત્રનાં ૩૫ વર્ષ નિશ્ચયાત્મક છે. તેઓશ્રીના જણાવ્યા પ્રમાણે આ ભૂલ લહિઆના હાથે સાતમી સદીથી ચાલુ થએલ છે.
મર્યવંશના ઇતિહાસના અંગે બાવન વર્ષની થએલ આ ભૂલની આખા ઈતિહાસ ઉપર કેવી રીતે અસર થઈ છે તે તપાસીએ.
પ્રભાવક ચરિત્ર ” અને ત્યારપૂર્વેના પ્રાચીન પ્રબંધોમાં લખ્યું છે કે ખપુટાચાર્ય જ્યારે ભરુચમાં વિચરતા હતા ત્યારે ત્યાં શ્રીકાલકાચાર્યના ભાણેજ બલમિત્રભાનુમિત્ર રાજ્ય કરતા હતા.
ભૂલભરેલ કાળગણના અનુસાર બલમિત્ર–ભાનુમિત્રને રાજ્યામલ વિરનિર્વાણ સંવત્ ૩૫૩ થી ૪૧૩ સુધી આવે છે, જ્યારે વાસ્તવિક રીતે ખપુટાચાર્યને સ્વર્ગવાસ વીરનિર્વાણ ૪૮૪ માં થયેલ છે. આ હકીકતને લગતી પ્રભાવક ચરિત્રની ૭૯ મી ગાથા નીચે મુજબ છે –
श्रीवीरमुक्तितः शतचतुष्टये चतुरशीतिसंयुक्ते ।
वर्षाणां समजायत, श्रीमानाचार्यखपटगुरुः ॥ ७९ ॥ -प्रभावक चरित्र સુજ્ઞ વાચક, ખ,ટાચાર્યને સ્વર્ગવાસ વીરનિર્વાણ ૪૮૪ માં થયે એમ પ્રભાવક ચરિત્રકાર જણાવે છે ત્યારે તેઓ બલમિત્રના રાજ્યામલ દરમિયાનમાં વિચરતા હતા એ વસ્તુ કઈ રીતે બંધબેસતી થઈ શકે? પટ્ટાવળીઓ અને પ્રબંધ દ્વારા સમજાય છે કે શ્રી કાલકાચાર્ય વીરનિર્વાણ ૪૫૩ માં વિદ્યમાન હતા. તેવી જ રીતે તેમના ભાણેજ બલમિત્રભાનુમિત્ર પણ ભરુચમાં રાજ્ય કરતા હતા, જેના અંગે પ્રભાવક ચરિત્રમાં જ નીચે પ્રમાણે ૯૪ મો લેક મળી આવે છે.
इतवास्ति पुरं लाटललाटतिलकप्रभम् ।
भृगुकच्छं नृपस्तत्र बलमित्रोऽभिधानतः ॥ ९४ ॥ બલમિત્રભાનુમિત્રનો રાજ્યામલ ભૂલભરેલી આંકની દષ્ટિએ વીરનિર્વાણ ૩૫૩ થી ૪૧૨ સુધીનું માનીએ તે પ્રભાવક ચરિત્રની ગાથાઓ પ્રમાણે શ્રી કાલકાચાર્ય અને
Page #507
--------------------------------------------------------------------------
________________
કરર
સમ્રાટ્ સંપ્રતિ
મદ્યમિત્ર-ભાનુમિત્રના સંબંધ સમાન કાળે કઇ રીતે આવી શકે ? આ બાબતમાં ઊડી ગવેષણા થતાં ખલમિત્ર--ભાનુમિત્ર તેમજ નિમિત્તવેત્તા દ્વિતીય કાલકાચા ના કાળ ( સમય ) વીરનિર્વાણ ૪૫૩ ઐતિહાસિક પ્રમાણેાદ્વારા મજૂર રહ્યો છે.
મહત્ત્વતાભરી નોંધ—
આ પ્રમાણે અનેક જાતની અસંગત ભૂલેાના કારણે ઇતિહાસની પરિસ્થિતિ ગુંચવાડાભરેલી બની ગઈ કે જે પરિસ્થિતિ ઐતિહાસિક સૂક્ષ્માવલેાકનમાં તરી આવવાથી સ્થિરતાપૂર્વક ટકી શકતી નથી.
આ જાતની અજબ સંજોગામાં થએલી ભૂલેાના સ ંશાધન માટે કેવળ તર્કવાદી કલ્પના દાડાવવાથી હેતુ સરે તેમ નથી. જગતને સત્ય સાખિતીપૂર્ણ ખાતરી કરી આપવામાં ન આવે ત્યાંસુધી તે પ્રમાણિક સંશાધન કહી શકાય નહિ.
‘તિસ્થેાગાલી પઇન્નય ’ના લખાણમાં પણ ગણુના વિષયક ગાથાઓમાં સૂક્ષ્મ ભૂલ પ્રવિષ્ટ થએલ દેખાય છે. આ ભૂલને આધારે વીરનિર્વાણુથી શકસ ંવત્સર સુધીના રાજાઓના રાજકાળ ૫૫૩ વર્ષ સુધી આવે છે, પરંતુ પ્રમાણિક ને સાચી રીતે તેા શક સવતસરના કાળ વી. નિ. ૬૦૫ જોઇએ.
હિન્દી ગાથાઓની જોડણી પ્રમાણે કાળગણત્રીની ગાથાઓનુ પ્રમાણ વીરનિર્વાણુથી શક સંવત્સર સુધીના ૬૦૫ વર્ષે ૫ માસ બરાબર મળી આવે છે.
આ ઉપરથી નિશ્ચિત થાય છે કે વમાન સૂત્રાની ગાથાઓમાં દુિનય ના સ્થાનકે મઠ્ઠિયં શબ્દ થવાથી બાવન વર્ષના તફાવત રહ્યો અને મા વંશની ગણનામાં પણ ૧૬૦ ને બદલે વિકૃત ૧૦૮ ની સંખ્યા નિશ્ચિત થઈ ગઈ.
પૂર્વ કાળે લહીમની ભૂલથી લ ના ઠેકાણે મેં તિત્થાગાલી પઇન્નયમાં અનેક ઠેકાણે લખાયા છે, જેની ખાત્રીને માટે અમે નીચેના કેટલાક ઉદાહરણા રજૂ કરી વાચકવર્ગને કરી નાખે છે.
* નીચેના ઉદાહરણાદ્વારા માલૂમ પડશે કે લહીઆએ કેવી કેવી ભૂલા ૬ ને બદલે મ લખાઈ ગયાના દાખલા.
અશુદ્ધ પાš
મુરા
રાખયવામે.
નિમુબે ય મજતા
પૃષ્ઠ ગાથા ચરણ
૯ | ૨૦૮–૨
| ૧૩ | ૩૧૬–ર
| ૨૩ | ૯૧૦–૨
| ૨૬ | ૬૮૦-૨
મુનિસિલ્લા | ૩૦ | ૮૦૯–૪
...
...
...
...
શુદ્ધ પાઠ
સુરા રાખયવાસે.
નિસ્ભે ય.
સજતા. સુયનિસિલેે.
Page #508
--------------------------------------------------------------------------
________________
કાળગણનાની ભૂલનું નિરાકરણ
૨૩ બતાવી આપવા માંગીએ છીએ કે હિત ને બદલે મદિર શબ્દની ભૂલ લહીઆઓને હાથે જ થએલી છે. આ ભૂલને પરિણામે મોર્યવંશના ઈતિહાસની મહત્વતાભરી ઘટનાઓ શંકાસ્પદ બની અને ૧૯૦ ને બદલે ૧૦૮ ના અંકે સ્થાન જમાવ્યું. વર્તમાનકાળમાં પણ કાઠિયાવાડ અને મારવાડમાં અનેક સ્થળોએ “ર” ના બદલે “” અને “ર” ના બદલે
સ” પ્રચલિત છે. આવું બોલવામાં તેમજ લખાણમાં પણ ઘણી વખત અમારા સાંભળવામાં તેમજ વાંચવામાં આવેલ છે. એટલે સ્વાભાવિક છે કે મના સ્થાને ર અને સના ઠેકાણે * લહિયાઓના હાથે લખાયા હોય.
મુયાયણ | ૨ | ૮૪૯-૪ • • •
સુયરયણું. મંકિણું | ૪ | ૯૧૨-૪- .
સંકિરણું. ભમુડિય | ૭૬ | ૯૫૦-૧ .. - • ભસુંડિય. મુણિવિદ્દો | ૪૫ / ૧૧૯૯-૪ • • • • સુણિવિદ્દો.
“' ના સ્થાને “ર” થયાનાં ઉદાહરણ:પરીસાણું | ૧ | ૧૩-૪ •
પરીમાણું. સુહકમલા | ૧૧ | ૨૭૦-૪ • .. •••
મુહકમલા. ધણિયસુજંતા | ૨૫ | ૬૬૭–૨ • • •
ધણિયમુન્જતા. સુવતિઓ | ૨૯ ] ૭૬૮-૬ .. • •
મુવદિઓ. સુતિહિંતિ | ૩૫ | ૯૭૫-૨ • •
મુતિહિતિ. સુરૂર | | ૩૫ | ૯૩૭-૨-૪ ... ... ... મુમ્મર. અહીં તો થોડાક દાખલાઓ ઉધૂત કર્યા છે. આવા તો ઘણાય ઉદાહરણ આપી શકાય તેમ છે.
Page #509
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨ જી
ગઈ ભીલ્લાના ૧૫૨ કે ૧૦૦ o
સોય-કાળની ગણત્રીમાં પર વર્ષની થયેલ ભૂલ આપણે ઉપરોક્ત પ્રકરણમાં જોઇ
ગયા. આ બાવન વર્ષને ગઈ ભીલોના શાસનકાળમાં ઉમેરી દઇ એટલે ગઈ ભીલોના ૧૦૦ ના બદલે ૧પર વર્ષ માની લઇ વીર નિર્વાણુથી શક સંવત્સર સુધી ૬૦૫ વર્ષ ને ૫ માસનુ આંતરું દર્શાવી ગયા છીએ, આને અંગે શ્રી મેરુતુગાચાય નીચે પ્રમાણે જણાવે છે:—
“ विक्कमरज्जाणंतरसतरसवासेहिं वच्छरपवित्ती ।
"
सेसं पुण पणतीससयं, विक्कमकालम्मि य पविट्ठे ॥
ઉપરના લેાકની વ્યાખ્યા સંસ્કૃતમાં નીચે પ્રમાણે ઉપલબ્ધ થાય છે:—
सप्तदशवर्षैर्विक्रमराज्यानंतरं वत्सरप्रवृत्तिः । कोऽर्थः १, नभोवाहनराज्यात् १७ वर्षैर्विक्रमादित्यस्य राज्यम् । राज्यानंतरं च तदैव वत्सरप्रवृत्तिः । ततो द्विपंचाशदधिकशत (१५२ ) मध्यात् १७ वर्षेषु गतेषु शेषं पंचत्रिंशदधिकशतं ( १३५ ) विक्रमकाले प्रविष्टम् ॥
ભાવાર્થ:—વિક્રમ રાજાના ૧૭ વર્ષના રાજ્યામલ પછી સંવત્સર ચાલુ થયા. એટલે ૧૫૨ માંથી ૧૭ વર્ષ કાળગણનાને અંગે વ્યતીત થયાં હતાં એટલે શક રાજા અને વિક્રમાદિત્યની વચ્ચે ૧૩૫ વર્ષના ગાળા પડ્યો. (વિક્રમના અંત ૪૭૦+૧૩૫=૬૦૫) આ પ્રમાણે ગભીgના રાજ્યારંભથી તે શક સંવત્સર સુધી ૧૫૨ વર્ષ આવે છે. ગઈ ભીલોના ૧પ૨ વર્ષ સિદ્ધ કરવા અર્થે શ્રી મેરુત્તુ ંગાચાર્યને આ પ્રમાણે દ્રાવિડી પ્રાણાયામ કરવા પડ્યો; કારણ કે કાઈ પણ હિસાબે તેને વીર નિર્વાણુ ૬૦૫ માં શાલિવાહન શકની ઉત્પત્તિ મધબેસતી કરવાની હતી.
Page #510
--------------------------------------------------------------------------
________________
ગદંભીલ્લોના ૧૫૨ કે ૧૦૦
૪૨૫ હવે આ સંબંધમાં વાચકવર્ગો ઉપરોક્ત ગાથાઓમાંથી સૂક્ષમતાથી નીચેનો અર્થ તારવો પડશે કે–ગાથાને પૂર્વાધ અર્થ આ પ્રમાણે નીકળે છે કે “વિક્રમ રાજ્યામલના સત્તરમા વર્ષે સંવત્સરની ઉત્પત્તિ થઈ.”
આ ગ્રંથના બલમિત્ર-ભાનુમિત્રના પ્રકરણમાં શ્રી કાલકાચાર્યના હસ્તે વીર નિર્વાણ સંવત્ ૪૫૩ માં બલમિત્ર ઊર્ફ વિક્રમાદિત્યને માળવાના એક પ્રાંતની રાજ્યગાદી પ્રાપ્ત થઈ તેનું સ્પષ્ટીકરણ અમો કરી ગયા છીએ. તેવી જ રીતે વીર નિર્વાણ ૪૭૦ માં માલવ સંવત્સરની પ્રવૃત્તિ થયાનું પણ અમો જણાવી ગયા છીએ. એટલે તેમાંથી પણ કાળગણનાને અંગે ૧૭ વર્ષનું આંતરું મળી આવે છે. ( આ પ્રમાણે ઉપરોક્ત ગાથાઓને પૂર્વાર્ધ ભાગને સંબંધ કાળગણના સાથે મળી રહે છે, પરંતુ ભવિતવ્યતાને ચગે માર્ય રાજકાળગણનામાંથી બાવન છૂટી જવાના કારણે શ્રી મેહતુંગાચાર્ય જેવા સમર્થ સંશોધક આચાર્યને પણ આ પ્રમાણે દ્રાવિડી પ્રાણાયામ કરવાની ફરજ પડી એવું અમારું મંતવ્ય છે. ગભીલોના ૧૦૦ વર્ષ સંબંધે શાસ્ત્રોક્ત પ્રમાણે
મસ્ય, બ્રહ્માંડ અને વાયુ પુરાણમાં કુલ સાત ગભીલ રાજાઓ થયાનું લખ્યું છે. “તિલ્યગાલી પઈશ્વય”માં ગર્દભીલોનો રાજ્યકાળ ૧૦૦ વર્ષ પ્રમાણુ બતાવવામાં આવ્યું છે અને અમેએ પણ એ પ્રમાણ માન્ય રાખી ૧૦૦ વર્ષને અમલ રજૂ કર્યો છે.
પુરાણમાં ગર્દભીલ રાજાઓનાં નીચે પ્રમાણે નામે મળી આવે છે - દર્પણ, બલમિત્ર, ભાનુમિત્ર, નભસેન, ભાઈલ, નાઈલ અને નાહડ.
જગતમાં મહાન વિભૂતિઓ પણ કંઈક સમયે ભૂલથાપમાં આવી જાય છે તેના અનેક દાખલાઓ ઈતિહાસના પાને નેંધાએલા મળી આવે છે. શ્રી મેરૂતુંગાચાર્ય જેવા સમર્થ આચાર્યની પણ કાળગણનામાં ભૂલ થઈ તેમાં તેમને દેષ નથી, પરંતુ તેમની નજર સામે રહેલ મૌર્ય વંશને લગતા બાવન વર્ષના આંતરાનું જ એ પરિણામ સમજાય છે. બાકી તેઓ તે પિતાની કાળગણના બરાબર પ્રમાણભૂત રીતે કરી ગયા છે. આ ભૂલ કઈ રીતે થઈ તેને ખુલાસો અમે નીચે મુજબ રજૂ કરીએ છીએ. - શ્રી મેરૂતુંગાચાર્ય ગભીલના ૧૭, વિક્રમાદિત્યના ૬૦, ધર્માદિત્યના ૪૦, ભાઈલના ૧૧, નાઈલના ૧૪, અને નાહડના ૧૦ વર્ષઆ પ્રમાણે ૧૫ર વર્ષ જણાવે છે. વાસ્તવિકતાએ શ્રી મેરૂતુંગાચાયે જણાવેલ વિક્રમાદિત્ય અને ધર્માદિત્ય એ બંને બલમિત્ર અને નભસેનથી ભિન્ન વ્યક્તિઓ નથી, માત્ર નામનો જ ફેરફાર થયો દેખાય છે. ચાલુ કાળગણનામાં બલમિત્રનાં ૬૦ વર્ષ અને નભસેનનાં ૪૦ વર્ષે અમે પણ દર્શાવી ગયા છીએ.
૫૪
Page #511
--------------------------------------------------------------------------
________________
૨૬
સામ્ સંપ્રતિ ગભીલોના ૧૦૦ વર્ષને ઉજજેનની ગાદી ઉપરના અમલ બાદ બલમિત્ર અને ભાનુમિત્રે ૧૨ વર્ષ રાજ્ય કર્યું હતું. ત્યારબાદ નભસેને ૪૦ વર્ષ સુધી રાજય કર્યું હતું. તે નભસેન બલમિત્રને વંશજ કે પુત્ર હતો કે કેમ? તેની ચોક્કસ માહિતી મળી શકતી નથી છતાં તે તેને નજદિકને કુટુંબી હતે એ સિદ્ધ થાય છે.
આ પ્રમાણે ગર્દભીના ૧૦૦ વર્ષમાં ઉપરોક્ત બંને રાજાઓના બાર અને ચાળીશ (૧ર૪૪૦) વર્ષ ગભીલી વંશમાં જ ગણી લેતાં ગઈ ભીના ૧૫ર વર્ષ જણાવવામાં આવ્યા છે.
ગઈ ભીલના રાજ્યામલના ૧૦૦ વર્ષના બદલે ૧૫ર વર્ષ દર્શાવવા લેખકે એ ઉપર પ્રમાણે પ્રયાસ કરી શુદ્ધ કાળગણનાને વિકૃત સ્વરૂપ આપ્યું, જેના પરિણામે મૌર્ય વંશના મહત્વતાભર્યા ઈતિહાસ અને ઐતિહાસિક પ્રભાવી ને પ્રતાપી વિભૂતિઓના અસ્તિત્વ સંબંધમાં શંકાઓ ઉદ્દભવવા પામી. પરિણામે જગત સમક્ષ મતભેદક કાળગણનાને અંગે પ્રમાણભૂત જેન ઈતિહાસ અસંગત દેખાવા લાગ્યા.
વીરનિર્વાણ સંવત ઔર જેન કાળગણના'ના લેખક સાહિત્યરત્ન શ્રી કલ્યાણુવિજયજી જેવા સમર્થ સંશોધક મુનિરાજે આ સંબંધમાં પ્રાચીન ગ્રંથોના આધારે જે પ્રમાણિક સંશોધન ન કર્યું હેત તે આજે આ ભૂલની પરંપરા ચાલુ જ રહેત. જગતભરના ઈતિહાસવેત્તાઓ માટે ઈતિહાસનું સંશોધન મધ્યાહે પહોંચ્યું છે ત્યારે જેને ઈતિહાસકારો માટે અરુદય પણ ન જ દેખાય, તેનું કારણ માત્ર પ્રાચીન ગ્રંથનું અપૂર્ણ સંશોધન છે. વળી જૈન સમાજના દુર્ભાગ્યે પ્રાચીન જૈન ગ્રંથભંડારો જેઓના હાથમાં છે તેઓ જાતે તેને પૂરતે લાભ લઈ શકતા નથી તેમજ લાભ લેનાર ઉત્સુક વ્યક્તિને તેનાં દર્શનને પણ લાભ આપતા નથી તે તેમાં રહેલ પ્રાચીન હસ્તલિખિત પ્રતો તે નજરે જોવા પણ કયાંથી જ મળે? આ બાબતને કડવો અનુભવ અમોને આ ગ્રંથની રચના વખતે થયે છે. મહારાજા વિક્રમના ૧૩ વર્ષના મતભેદનું રહસ્ય
સુજ્ઞ વાચક, આ ચાલુ ખંડના બે પ્રકરણમાં ઐતિહાસિક ક્ષેત્રમાં થએલી ભૂલનું પરિણામ કેવું મતભેદક આવ્યું છે તે આપણે જોઈ ગયા છીએ. હવે મહારાજા વિક્રમના અંગે ૧૩ વર્ષની કાળગણનામાં કઈ રીતે મતભેદ પડ્યો તેને ખુલાસો પણ અમે નીચે મુજબ રજૂ કરવો ઉચિત માનીએ છીએ.
માથરીસૂત્ર વાચના”ની ગણના તેમજ “વલ્લભીસૂત્ર વાચના”ની ગણના મર્ય વંશના ૧૬૦ વર્ષના હિસાબે ગણવાથી અથવા તો ૧૦૮ વર્ષના હિસાબે પણ લેવાથી વીરનિર્વાણ સંવત અને શક સંવતના આંતરામાં ફેરફાર આવતું નથી, અને ૬૦૫ વર્ષનું આંતરું બરાબર મળતું આવે છે.
આ ઉપરથી એ નિશ્ચત થાય છે કે જ્યારે શક સંવત્સરની પ્રવૃત્તિ થઈ ત્યારે જેમાં
Page #512
--------------------------------------------------------------------------
________________
ગજીલ્લાના ૧૫ર કે ૧૦૦ ?
૪ર૭ મહાવીર નિર્વાણ સંવત્ સંબંધમાં કોઈ પણ જાતને મતભેદ હતું નહિ, પરંતુ પૂર્વે વર્ણવેલ બાવન વર્ષને જ અહીંતહીં વચગાળે ફેરફાર થયે હતે.
ગમે તેમ હોય પરંતુ એ વસ્તુ નિશ્ચિત છે કે પાછલા સમયમાં જૈનસંઘમાં એક એવે સમુદાય હતો કે જે વીરનિર્વાણ અને વિક્રમ સંવત્ વચ્ચે જુદા જુદા વર્ષોનું આંતરું માનતે હતું અને તે માન્યતાનું કારણ માર્ય વંશના બાવન વર્ષ છૂટી જવાનું જ પરિણામ હતું. “ સેવાસેતુ વછરપવિત્ત ”—ઉપરોક્ત વાકયના વાસ્તવિક અર્થનું વિસ્મરણ થઈ જવાથી વર્તમાન કાલ્પનિક અર્થની ઉત્પતિ થઈ દેખાય છે. પરિણામે “વલ્લભી વાચના” ની ગણત્રીમાં ૧૩ વર્ષ અધિક આવે છે.
પ્રભાવક ચરિત્રના કર્તા આચાર્ય શ્રી પ્રભાચંદ્રસૂરિ છવદેવસૂરિના પ્રબંધમાં લખતા જણાવે છે કે –“જે સમયે આચાર્ય છવદેવસૂરિ વાટ નગરમાં હતા તે સમયે વિક્રમાદિત્ય અવંતી એટલે ઉજેનીમાં રાજ્ય કરતો હતે. સંવત્સર પ્રવર્તાવવા નિમિત્તે પૃથ્વીનું ત્રણ ચૂકવવા અર્થે વિક્રમ રાજાએ પિતાના મંત્રી લીંબાને વાયેટ નગરે મોકલ્ય, જ્યાં તેણે પ્રભુ શ્રી મહાવીરનું પ્રસિદ્ધ જિનાલય અતિ જીર્ણ સ્થિતિમાં જોયું. મંત્રીએ તેને જીર્ણોદ્ધાર કરાવ્યું. બાદ વિક્રમ સંવત્ ૭ માં શ્રી જીવદેવસૂરિના હસ્તે ધ્વજદંડ અને પ્રતિષ્ઠા કરાવી.” આ હકીકતને લગતી મૂળ ગાથાઓ નીચે પ્રમાણે છે
“ત્તર કવિરાત્વિા, જાવંત નાવિષT अनृणां पृथिवीं कुर्वन् , प्रवर्णयति वत्सरम् ॥ वायटे प्रेषितोऽमात्यो लिम्बाख्यस्तेन भूभुजा । जनानृण्याय जीर्ण चाऽ-पश्यच्छीवीरधाम तत् ॥ उद्दधार स्ववंशेन, निजेन सह मंदिरम् । अर्हतस्तत्र सौवर्ण-कुंभदंडध्वजालिभृत् ॥ संवत्सरे प्रवृत्ते स, षट्सु वर्षेषु पूर्वतः । गतेषु सप्तमस्यांतः, प्रतिष्ठां ध्वजकुंभयोः॥ श्रीजीवदेवसरिभ्यस्ते-भ्यस्तत्र व्यधापयत् । अद्याऽप्यभङ्गस्तत्तीर्थ-मभूद्दग्भिः प्रतिष्ठितम् ॥"
–ામાવત્રિ , 98 રૂ.
Page #513
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩ જું
દિગંબર સંપ્રદાયની નિવણની કાળગણનામાં સંમતિ. શ્વેતાંબર જૈનસૂત્રોના આધારે કાળગણનાને અંગે વીરનિર્વાણ ૬૦૫ અને ૫ માસ બાદ શક રાજા થયો હતે એવું આપણે દર્શાવી ગયા છીએ.
આ કાળગણનાના સંબંધમાં દિગંબર જૈનાચાર્યોની કઈ રીતે સંમતિ છે તે પણ આપણે તપાસી લઈએ. પ્રમાણિક દિગંબર આચાર્યોને મત કાળગણનાને અંગે પણ તિગાલી પઈય” સૂત્રના જેવો જ છે.
દિગંબર જૈનાચાર્ય યતિ વૃષભજીરચિત “તોપત્તિ' નામના ગ્રંથમાં તેમ જ સિદ્ધાંતચક્રવતી આચાર્ય નેમિચંદ્ર બનાવેલ “
તિલા ” નામના ગ્રંથમાં કાળગણનાને લગતી ગાથાઓ ઉપલબ્ધ થાય છે. “તિરોગપતિ' ગ્રંથની ગાથા નીચે પ્રમાણે છે –
"णिब्वाणे वीरजीणे, छव्याससदेषु पंचवरिसेषु ।
vમાણેનું કશું ન સળગો થવા II” ૦૪ | અર્થાત્ વીર નિર્વાણ ૬૦૫ વર્ષ અને ૫ માસ બાદ શક રાજા થયે. ઉપરોક્ત ગાથાને મળતી ગાથા “તિછોકરા' ગ્રંથમાં નીચે પ્રમાણે છે –
" पण छस्सयवस्सपणमासजुदं गमिय वीरणिव्वुइदो सगराजो ।
તો શી તિ] વહુવતિમહિલાના” અર્થાત્ વીરનિર્વાણ ૬૦૫ વર્ષ અને ૫ માસ વ્યતીત થયા બાદ શક રાજા થયે. ઉપરોક્ત ગાથામાં શક રાજા ઉપરાંત વીરનિર્વાણના ૧૦૦૦ વર્ષ બાદ કલંકી
Page #514
--------------------------------------------------------------------------
________________
દિગબર સંપ્રદાયની નિર્વાણની કાળગણનામાં સંમતિ
૪ર૯ અવતાર થશે એ પ્રમાણેને આશય મળી આવે છે. તે જ પ્રમાણે દર હજાર વર્ષે એક એક કલંકી થવાન. તત્પશ્ચાત્ ૨૧ મે જલમંથન નામને કલંકી થશે કે જે સન્માર્ગનું મંથન કરવાવાળે સમજાશે.
શક સંવત ૩૯૪ વર્ષ, ૭ માસ થયા બાદ પ્રથમ કલંકી થવાને ઉલેખ છે, જે ઉપરથી પણ સિદ્ધ થાય છે કે વીરનિર્વાણ અને શક સંવત્સર વચ્ચે બતાવવામાં આવેલ ૬૦૫ વર્ષ અને ૫ માસના અંતરની માન્યતા દિગંબર જૈનાચાર્યો પણ સિદ્ધાંતાનુસાર માને છે.
વર્તમાનકાલીન દિગંબર સંપ્રદાયે ઉપરોકત બન્ને આચાર્યોના કથન અનુસારે શક રાજા અને વીર નિર્વાણ વચ્ચે ૬૦૫ વર્ષ અને ૫ માસનું આંતરું માન્ય રાખ્યું છે.
આ ઉપરથી સુજ્ઞ વાચકવર્ગ સમજી શકશે કે જૈનસંપ્રદાયના બન્ને મુખ્ય વિભાગો આ વિષયમાં તે એકમત જ છે.
=
=
=
Page #515
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪ થું.
વી. નિ. કાળગણનાને અંગે આધુનિક વિદ્વાનોના મતભેદેની પાચના.
ડૉ. હરમન જેકેબીએ જેનાચાર્ય શ્રી હેમચંદ્રજીના એક ઉલ્લેખના આધારે મહાવીર નિર્વાણના પ્રચલિત સંવતની સત્યતા સંબંધી સંદેહ દર્શાવ્યો છે. તેણે આ વિષયમાં પિતાને જુદે જ મત રજૂ કર્યો છે, જેના પરિણામે આ વિષય વિશેષ સમાલોચનાને પાત્ર બને છે.
3. હરમન જેકેબી અને તેમના મત સમર્થક હૈ. જાલં ચારપેન્ટીયર પ્રચલિત વિરનિર્વાણ સંવમાંથી ૬૦ વર્ષ બાદ કરી ઈ. સ. પૂર્વે ૪૬૭ વર્ષ ઉપર પ્રભુ મહાવીરનું નિર્વાણ થયું હતું એ પ્રમાણે દર્શાવે છે. તેમણે આના સમર્થનમાં કલ્પસૂત્ર અને Second books of the East નામના પુસ્તક ૨૨ ની પ્રસ્તાવનામાં આ વિષય ઉપર ચર્ચા રજૂ કરી વીરનિર્વાણુ સંવત્ ઈ. સ. પૂર્વે ૪૬૭માં લઈ જવા પ્રયત્ન કર્યો છે. ઉપરોક્ત દલીલો અનુસાર ડો. જાલં ચારપેન્ટીયરે વિસ્તૃત નિબંધ લખી પ્રોફેસર જેકેબીના મતનું સમર્થન કર્યું છે. ઉપરોક્ત લેખ કાળગણનાનાં વિષયમાં પશ્ચિમોત્તર વિદ્વાનેએ લખેલા લેખમાં અધિક વિસ્તૃત છે.
ઉપરોક્ત વિદ્વાને પિતાના મતની પુષ્ટિમાં નીચે મુજબ દલીલે રજૂ કરે છે –
( ૧ ) જે ગાથાઓના આધાર ઉપર વિરનિર્વાણ સમય પ્રતિપાદન કરવામાં આવ્યું છે તેમાં દર્શાવવામાં આવેલ રાજાઓનાં સ્થાનેને સંબંધ ઐતિહાસિક ઘટનાઓ સાથે બંધબેસતે ન થવાના કારણે તેમના સત્તાસમયના આધાર પર ગણવામાં આવેલ નિર્વાણ સમયની ગણના સત્ય કરી શકતી નથી.
( ૨ ) મહાવીરનિર્વાણ બાદ ૪૭૧ વર્ષે વિક્રમ સંવત્ માન્ય રાખી વીરનિર્વાણ સંવત ગણવામાં આવે છે તે પણ બંધબેસત થતું નથી.. સબબ એ સમયે સંવત્સર પ્રવર્તક વિકમ નામે કઈ વ્યક્તિનું અસ્તિત્વ ઈતિહાસમાં દેખાતું નથી, તે તેના નામથી
Page #516
--------------------------------------------------------------------------
________________
વી. નિ. કાળગણનાને અંગે આધુનિક વિદ્વાનોના મતભેદેની પર્યાલચના ૪૩૧ પ્રચલિત સંવત્સરના આધાર ઉપર નિર્વાણ સંવત્ની ગણના કરવી એ કઈ રીતે બંધબેસતું થઈ શકતું નથી.
(૩) બદ્ધ સાહિત્યના આધારે બદ્ધ અને મહાવીરની સમકાલિનતા સિદ્ધ થાય છે, જેમાં બદ્ધનિર્વાણ ઈ. સ. પૂર્વે ૪૭૭ માં થયું એ વસ્તુ તે નિશ્ચિત કરે છે. હવે જે મહાવીરનિર્વાણ પ્રચલિત પરંપરા અનુસાર ઈ. સ. પૂર્વે પર૭ વર્ષે માનીએ તે પ્રભુ મહાવીરના નિર્વાણુ સમયમાં બુદ્ધની અવસ્થા શીફ ૩૦ વર્ષની આવે છે, જે સમયમાં તેમને “બાધિજ્ઞાનની પ્રાપ્તિ પણે થઈ ન હતી, તે આ કાળે તેઓ મહાવીરના સમકાલિન ધર્મપ્રવર્તક કઈ રીતે કરી શકે છે?
ઉપરોક્ત ત્રણ દલીલે ડે. જેકેબી અને ડે. જાઉં ચારપેન્ટીયરના મતભેદક મુદ્દાઓના સારરૂપ છે. તેના જવાબરૂપે આ આખો ય ગ્રંથ કાળગણનાના હિસાબે પ્રાચીન સુત્રોના આધાર ઉપરથી રચી અને સિદ્ધ કરી આપ્યું છે કે વીરનિર્વાણ ઈ. સ. પૂર્વે પર૭માં ગણવામાં આવે છે તે પ્રમાણભૂત છે. તે જ માફક મહાત્મા ગતમ બુદ્ધનું નિર્વાણ મહાવીરસ્વામીના નિર્વાણ પૂર્વે ૧૪ વર્ષ ૭ માસ અને ૧૫ દિવસ અગાઉ થયું હતું તે પણ પ્રમાણભૂત છે, જે અમો દર્શાવી ગયા છીએ.
અમારા આખા ય ગ્રંથને સાર ઉપરોક્ત વિદ્વાનોની દલીલના જવાબ રૂપે નીચે પ્રમાણે ટુંકાણમાં રજૂ કરીએ છીએ--
પ્રથમ દલીલને જવાબ એ છે કે-જૈન સાધુ કઈ પણ રાજવંશ અથવા તે રાજસ્થાનનો ગરાસ ભેગવી કીર્તિગાયક થા નથી કે જે પ્રમાણે તેઓ ભાટચારણની માફક એક જ સ્થળે રહી તે રાજાની વંશકથા લખ્યા કરે.
તેઓ પિતાના ધાર્મિક નિયમ પ્રમાણે દેશપરદેશમાં પરિભ્રમણ કરવાવાળા અપ્રતિબદ્ધ વિહારી સાધુઓ હતા. એટલે જે સમયે તેઓ જ્યાં જઈ ચઢતા તે સમયે ત્યાંના અધિક પ્રસિદ્ધ રાજાના રાજત્વની કાળગણનાને ઉપયોગ પોતાની કાળગણનાથી સંબંધિત કરી કાળગણના રજૂ કરતા હતા. આ ઉપરથી એમ નથી કરી શકતું કે વીરનિર્વાણ કાળગણનાના સંબંધમાં કઈ પણ ઠેકાણે ભૂલ આવી જાય. આ રીતની કાળગણનાને લગતી મહત્વતાભરી ને નજર સામે તરી આવતી હોય છતાં તેમાં શંકા દર્શાવવી તે ખરેખર અગ્ય અને દિલગીર થવા જેવું છે.
બીજી દલીલને જવાબ એ છે કે-બલમિત્ર-ભાનુમિત્ર અને કાલકાચાર્યના સમયને અને પરસ્પર કાળગણના મળતી ન થવાની જે દલીલે રજૂ કરવામાં આવી છે તે વિચાર કરવા જેવી છે. તેના ઉપર અમાએ પણ ભાર મૂકી, સાતમા ખંડમાં શ્રી કાલકાચાર્યના અને ખાસ અલગ પ્રકરણ રજૂ કરી મહારાજા (બલમિત્ર) વિક્રમના અંગે વીરનિર્વાણના
Page #517
--------------------------------------------------------------------------
________________
૪૩૨
સમ્રાટું સંપતિ ૪૭૦મા વર્ષે વિક્રમ સંવત્ની ઉત્પત્તિ થઈ હતી તે સિદ્ધ કરી ગયા છીએ, કાળગણનામાં જે કાંઈ ગોટાળો થયો છે તે નિગોદવ્યાખ્યાતા પ્રથમ કાલકાચાર્ય અને નિમિત્તવેરા દ્વિતીય કાલકાચાર્યને અંગે જ છે. બલમિત્ર-ભાનુમિત્રને નામે નિમિત્તવેત્તા કાલકાચાર્યને પ્રમાણભૂત ઈતિહાસ મળી આવે છે કે જે બલમિત્ર-ભાનુમિત્રા મહારાજા વિક્રમને નામે પ્રસિદ્ધિને પામ્યા હતા તે જ છે. પુરાતત્વવેત્તાઓના કથન અનુસારે ઈ. સ. ના પ૭ વર્ષ પછી જે સંવત્સર પ્રચલિત થયેલ છે તેની સાથે વિક્રમ સંવતને વાસ્તવિક રીતે કઈ પણ જાતને સંબંધ નથી.” . શિલાલેખ, સિકકા આદિ કોઈ પણ એવું પ્રમાણ નથી મળી આવતું કે આ સંવત્સર પ્રવૃત્તિના સમયમાં વિક્રમ નામે વ્યક્તિનું અસ્તિત્વ પણ તેઓ સાબિત કરી શકે.
પહેલાં વિક્રમાદિત્યને ઉલેખ દ્વિતીય ચંદ્રગુપ્ત નામના રાજા સાથે મળતું આવે છે. ત્યારપૂર્વે કેઈપણ રાજાની ઉપાધિ (Title) વિક્રમાદિત્ય તરીકે હતી તેવાં પ્રમાણ મળતાં નથી.
પ્રચલિત સંવત્સરની સાથે વિક્રમનું નામ ઘણાં વર્ષો પાછળથી જોડવામાં આવ્યું છે. નવમી સદી પૂર્વે કોઈ પણ લેખપત્રમાં સંવની સાથે વિક્રમ શબ્દ લખાએલે દેખાતું નથી.
આ ઉપરથી વિક્રમ નામધારી કોઈ રાજા થયે નથી કે જેણે પિતાના નામથી સંવત્સર ચાલુ કર્યો હોય. અથવા તે આ નામધારી કે વ્યક્તિ થઈ હોય તે તેની સાથે આ સંવત્સરની પ્રવૃત્તિને સંબંધ બંધબેસતો થતો નથી. - “વરનિર્વાણ સંવત અને જેન કાળગણના' નામના ગ્રંથના લેખક ઈતિહાસવેતા મુનિશ્રી કલ્યાણવિજયજી તેમ જ અમોએ પણ આ ગ્રંથ રચનામાં કીધેલ સૂક્ષમ સંશોધનમાં જણાવ્યું છે કે ઉપરોક્ત સંવત્સર વિક્રમાદિત્ય નામે કઈ પણ વ્યક્તિએ ચલાવ્યો નથી, છતાં એ સમયના ગાળામાં વિક્રમ નામે વ્યક્તિનું અસ્તિત્વ ધારે કે માની લઈએ તે પણ કાળગણનાને અંગે કઈ પણ આપત્તિ આવી શકતી નથી.
તિલ્યગાલી પUત્રયની કાળગણનામાં દર્શાવેલ બલમિત્રને જ વાસ્તવિક્તાએ વિક્રમાદિત્ય માની લઈએ તો બેટું નથી. એમણે ઉજજોનીમાં રાજ્ય સ્થાપના કરી. તેમના સ્વર્ગવાસ બાદ માલવપ્રજાએ સંવત્સરને પ્રારંભ કર્યો. (વિ. નિ. ૪૭૦ માં )
માલવ સંવતની સાથે વિક્રમનું નામ કયારથી જોડવામાં આવ્યું છે તેને નિશ્ચય થે મુશ્કેલ છે, કારણ કે નવમી શતાબ્દી પૂર્વે ઉપરોક્ત સંવત સાથે વિક્રમ શબ્દ લખાયેલ મળતું નથી, પરંતુ એમ માની શકાય કે ત્યારપૂર્વે એ માલવસંવત્ વિક્રમ સંવત નામે પ્રસિદ્ધ થઈ ચૂક્યો હતો.
જે પ્રમાણે શક સંવત પુરાણકાળમાં કેવળ સંવતના નામે લખાતું હતું, પરંતુ કાળાંતરે શક સંવત્ લખાવા લાગે એ જ માફક સંવતની પૂર્વ વિક્રમનું નામ જોડવામાં
Page #518
--------------------------------------------------------------------------
________________
શ્રી. નિ. કાળગણુનાને અંગે આધુનિક વિદ્યાનાના મતભેદની પર્યાલાચના
૪૩૩
આવ્યું. વે એકલા સંવત્ લખાયા કરતા હતા, પરંતુ જ્યારથી શક સંવત્, ગુપ્ત સંવત્ આદિ અનેક સંવતા વિશેષનામેાદ્વારા પ્રચાર પામ્યા ત્યારથી આ માલવ સંવત્ પણુ માલવાના સુપ્રસિદ્ધ રાજા વિક્રમાદિત્યના નામની સાથે પ્રચલિત થયા.
વિક્રમની દશમી સદીમાં આચાર્ય દેવસેન દ્વારા લખાએલ દનસાર ગ્રંથમાં સંવત્ની સાથે વિક્રમ નામ જોડાએલ દેખાય છે.
*
.
ત્રીજી દલીલને જવાબ એ છે કે આદ્ધનિર્વાણુના સબંધમાં આજે નહિ પણ હજારા વર્ષથી નિર્વાણુકાળ સંશયાત્મક બન્યા છે. અમારા કથનના ટેકામાં અમેા નીચેની દલીલે રજૂ કરીએ છીએ:—
(૧) ઇ. સ. ૪૦૦માં ચીની યાત્રી હિન્દ આવેલ હતા. તેણે લખ્યુ છે કે આ સમય સુધી મુહનિર્વાણુના ૧૪૯૭ વર્ષ થઈ ગયાં હતાં. આ ઉપરથી નિર્વાણુ સમય ઇ. સ. પૂર્વે ૧૦૯૭ ની આસપાસ આવે છે.
(૨) ઇ. સ. ૬૩૦ માં પ્રસિદ્ધ ચીની યાત્રી હ્યુએનસાંગે ભારતયાત્રા કરી હતી. તેણે યાત્રાના વર્ણનમાં લખ્યું છે કે “ બુદ્ધદેવ ૮૦ વર્ષ સુધી જીવતા રહ્યા. જેની નિર્વાણતિથિ સંબંધમાં ઘણુા જ મતભેદ કોઇ મતવાળા વેશાખ શુદિ ૧૫ ના દિવસે તેમની નિર્વાણતિથિ માને છે, સર્વાસ્તિવાદી કાર્તિક શુદ્ધિ ૧૫ નું નિર્વાણુ માને છે, કાઇ મતવાળા કહે છે કે બુદ્ધનિર્વાણુને ૧,૨૦૦ વર્ષ થઇ ગયાં, કાઇ કહે છે કે ૧,૫૦૦ વર્ષ થઈ ગયાં, કોઈ કહે છે કે ૯૦૦ વર્ષથી કાંઇક અધિક કાળ બુદ્ધનિર્વાણુને થયા છે. આ ઉપરથી સમજાય છે કે હ્યુએનસાંગના સમયમાં પણ ખુદ્ધનિર્વાણુના નિર્વાણુકાળને અંગે ત્રણ જાતની માન્યતા હતી. એક પંથની માન્યતા અનુસારે બુદ્ધનિર્વાણુ ઇ. સ. પૂર્વે ૫૭૦ વર્ષ, ખીજા મત અનુસારે ઇ. સ. પૂર્વે ૮૭૦ વર્ષ અને ત્રીજાની માન્યતા પ્રમાણે ત્યારપૂર્વે ર૭૦ વર્ષ ગણાતાં હતાં.
બોદ્ધોના પાલીગ્રથ અશેાકના રાજ્યાભિષેક પૂર્વે બુદ્ધનિર્વાણુ પ્રતિપાદન કરે છે, જ્યારે દિવ્યાવદાન પ્રમુખ ઉત્તરીય ખાદ્ધગ્રંથા અશોકના ૧૦૦ વર્ષ પૂર્વે ઔદ્ધનિર્વાણુ ખતાવે છે.
ચીન દેશ ઇ. સ. પૂર્વે ૬૩૮ બુદ્ધનિર્વાણુના કાળ માને છે. સીલેાન, બ્રહ્મદેશ અને સીઆમ ઇ. સ. પૂર્વે ૫૪૪ માં ઔદ્ધનિર્વાણુ માને છે. તે જ પ્રમાણેની માન્યતા આસામના રાજ્યગુરુઓની પણ છે.
આદ્ધનિર્વાણુની કાળગણનામાં ઐાદ્ધસપ્રદાયમાં પણ ભિન્ન ભિન્ન મતા દેખાય છે.
* જીઓ ભારતીય પ્રાચીન લિપિમાળા.
૧૫
Page #519
--------------------------------------------------------------------------
________________
૪૭૪
સમ્રાટ્ સંપ્રતિ
કાંઇ કાઇ સ્થળે સત્યપરંપરા પણ ૮ મહાવÀાક્ત ' નિર્વાણસમય ગણુનાના યથાસ્થિત રજૂ કરવામાં આવ્યા છે.
' અને
માજીદ છે, જેના આધારે બુદ્ધઘાષ ’ સમંતપાસાદિક 'માં સંશાધનપૂર્વક નિર્વાણુસમય
સીલેાન, બ્રહ્મદેશ આદિ પ્રદેશેામાં વર્તમાનકાળમાં બુદ્ધનિર્વાણુ સમય જે માનનીય ઠો છે તે ‘ બુદ્ધઘાષ ’ ના સશૈાષિત અને પ્રમાણિક સમજાય છે.
વમાન સંશાધકે પશુ બુદ્ધનિર્વાણુને અંગે એકમત થઈ શકતા નથી. દરેક સંશાધક પોતપોતાના અભિપ્રાય ભિન્ન ભિન્ન રીતે રજૂ કરે છે.
ડા. ખુલ્લુરના મત પ્રમાણે બુદ્ધનિર્વાણુ સંવત્ ઇ. સ. પૂર્વે ૪૮૩, ૨ માસ અથવા ૪૭૨, ૧ માસના વચમાં આવે છે.
પ્રાફ઼ેસર કના મત પ્રમાણે ઇ. સ. પૂર્વે ૩૮૮ આવે છે.
મેજર ફર્ગ્યુસન ઈ. સ. પૂર્વે ૪૮૧ જણાવે છે.
જનરલ કનિ'ગહામ તેમજ મેકસમૂલર અને બેનરજી ઇ. સ. પૂર્વે ૪૭૮ અને ૪૭૭ જણાવે છે.
પંડિત ભગવાનલાલ ઇંદરજી ઇ. સ. પૂર્વે ૬૩૮ જણાવે છે.
મી. ફ્લીટ ઇ. સ. પૂર્વે ૪૮૨ જણાવે છે.
ૐા. વેલેાર તથા તુકારામ કૃષ્ણે લાડ ઇ. સ. પૂર્વે ૪૮૩ જણાવે છે.
ડા. વી. એ. સ્મીથ પેાતાના પ્રથમ સંશોધનમાં ઇ. સ. પૂર્વે ૫૪૩, અને પાછળના સંશાધનમાં ઇ. સ. પૂર્વે ૪૮૭ જણાવે છે.
X
આ પ્રમાણે એછામાં ઓછી પંદર જાતની માન્યતાઓ બદ્ધનિર્વાણને અગે છે. આને પરિણામે નિશ્ચિત રૂપે કાઇપણ સંખ્યા માની શકાતી નથી કે બુદ્ધનિર્વાણુ ઇ. સ. પૂર્વે ૪૭૭ માં જ થયું કે જેના આધારે વમાન ઇતિહાસમાં બુદ્ધનિર્વાણુનુ વર્ષ ૪૭૭ પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
X
X
વીર નિર્વાણને અંગે પણ મતભેદ—
પ્રભુ મહાવીરનિર્વાણુના સમયના અંગે ભારતીય વિદ્વાનેામાં સાથી પહેલાં વિવેચનપૂર્વક વિચાર કરવાવાળા શ્રી કે. પી. જાયસ્વાલ છે. તેમણે ૮ પાટલિપુત્ર વિહાર ’, ‘· એરિસા પત્રિકા ’ આદિ હિંદી અને અંગ્રેજી પત્રામાં વીરનિર્વાણુ સંબંધમાં અનેક લેખા લખી
Page #520
--------------------------------------------------------------------------
________________
વી. નિ. કાળગણનાને અંગે આધુનિક વિદ્વાનોના મતભેદની પર્યાચના. ૪૩૫ પિતાની માન્યતા સિદ્ધ કરી છે કે વીરનિર્વાણ ઈ. સ. પૂર્વે પર૭ અથવા ૪૬૭ માં નહિ પરંતુ ઈ. સ. પૂર્વે ૫૪૫માં થયું હતું. તેઓ પોતાના મંતવ્યને અંગે નીચેની દલીલ રજૂ કરે છે –
(૧) શાયભૂમિના શામગામમાં રહેલ બુદ્ધને જ્ઞાતપુત્ર(મહાવીર)નું પાવાપુરીમાં મોક્ષગમન થએલ સમજાયું.
આ ઉપરથી મહાવીરનિર્વાણ બુદ્ધનિર્વાણ પૂર્વે થયું હતું એ સિદ્ધ થાય છે.
(૨) જેનગણનામાં વીરનિર્વાણ સંવત અને વિક્રમ સંવતની વચ્ચે ૪૭૦ વર્ષનું આંતરું માનવામાં આવે છે, જેમાં “સરસ્વતી ગચ્છ” પટ્ટાવળીના લખાણ અનુસાર વીરનિવાણ અને વિક્રમ જન્મ વચ્ચે ઉપરોક્ત ૪૭૦ વર્ષને આંતરે છે. | વિક્રમને ૧૮ મા વર્ષે રાજ્યાભિષેક થયો અને તે જ વર્ષથી સંવત પ્રચલિત થયે. આ પ્રમાણે વીરનિર્વાણથી (૪૭૦+૧૮) ૪૮૮ વર્ષ ઉપર વિક્રમ સંવતની પ્રવૃત્તિ થઈ. જેનગણનામાંથી ઉપરોક્ત ૧૮ વર્ષ છૂટી જવાથી વીરનિર્વાણથી ૪૭૦ વર્ષે વિક્રમ સંવત્સર મનાય છે તેમાં મારે મતભેદ છે.
(૩) બ્રાદેશ અને સીલેન આદિ દેશોની દંતકથાઓના આધાર ઉપર બુદ્વનિર્વાણ ઈ. સ. પૂર્વે ૫૪૪ માં થયું એ સિદ્ધ મનાય છે. એટલે વીરનિર્વાણ પણ ત્યારપૂર્વે એટલે ઈ. સ. પૂર્વે ૫૪૫ માં માનવું યુક્ત લેખાય.
ઉપરોક્ત ત્રણે દલીને જવાબ સંક્ષિપ્તમાં નીચે પ્રમાણે છે –
પહેલી દલીલને જવાબ અમો ગતિમબુદ્ધ ને પ્રભુ મહાવીરની કાળગણનાને અંગે જણાવી ગયા છીએ. (જુઓ ખંડ બીજાનું પ્રકરણ ૧૩ મું) તે પ્રમાણે ગતમબુદ્ધ જ્યારે ૨૨ વર્ષના થયા ત્યારે પ્રભુ મહાવીરને જન્મ (ઈ. સ. પૂર્વે ૫૯ માં) થયે હતો તે બતાવી ગયા છીએ. જ્યારે ગૌતમબુદ્ધ ૮૦ વર્ષના થઈ ઈ. સ. પૂર્વે ૫૪૨-૪૩માં પરિનિર્વાણ પામ્યા તે સમયે પ્રભુ મહાવીરને ૫૮ મું વર્ષ ચાલતું હતું. ત્યારબાદ ૧૪ વર્ષ, ૫ માસ અને ૧૫ દિવસ પછી એટલે કે ઈ. સ. પૂર્વે પર૭ માં અશ્વિન વદ ૩૦ ની રાત્રિના પાછલા પહેરે પ્રભુ મહાવીર નિર્વાણપદને પામ્યા એ અમે સિદ્ધ કરી ગયા છીએ.
આ ઉપરથી સિદ્ધ થાય છે કે ૭૨ વર્ષની અવસ્થાએ નિવાણપદને પ્રાપ્ત કરનાર પ્રભુ મહાવીરને નિર્વાણકાળ ઈ. સ. પૂર્વે પર૭ થી અગાઉ કઈ પણ હિસાબે આવી શક્તો નથી.
દલીલ બીજાના જવાબમાં વિક્રમ અને વીરનિર્વાણના આંતરા અંગે જે ૧૮ વર્ષને તફાવત દર્શાવવામાં આવ્યું છે તેના જવાબમાં જણાવવાનું કે વીરનિર્વાણુ કાળગણનાને સંબંધ શક સંવત્સરની સાથે સંકલિત થયો છે, નહિ કે વિક્રમ સંવત્ સાથે વીરનિર્વાણ અને શકનું ૬૦૫ વર્ષનું આંતરું જે પ્રાચીન સમયમાં હતું તે જ પ્રમાણે વર્તમાને પણ ચાલુ
Page #521
--------------------------------------------------------------------------
________________
૪૩૬
સમ્રાટ સંપ્રતિ છે. વીરનિર્વાણ બાદ ૪૭૦ મા વર્ષે વિક્રમને જન્મ, આઠ વર્ષ સુધી બાળક્રીડા, ૧૬ વર્ષ સુધી દેશભ્રમણ, ૨૫ વર્ષ સુધી મિથ્યાધર્મયુક્ત રાજ્ય અને ૪૦ વર્ષ સુધી જૈનધર્મ યુક્ત રાજ્ય કરી, વિક્રમની સ્વર્ગગતિ બતાવવાવાળી સરસ્વતીગ૭ પટ્ટાવળીની જે ગાથા શ્રી જયસ્વાલજી રજૂ કરે છે તે તદ્દન નવીન અને દંતકથા આધારે રચાએલ છે. આવી અપ્રમાણિક નૂતન ગાથાઓના આધારે ચિર-પ્રચલિત, વ્યવસ્થિત કાળગણનાને અમાન્ય રાખવી અને તેના ઉપર શંકા દર્શાવવી એ ખરેખર શોચનીય છે.
ઉપરોક્ત સરસ્વતીગ૭ પટ્ટાવળી. બીલકુલ અર્વાચીન અને અશુદ્ધ છે. તેની રચના વિક્રમ સંવત્ ૧૬ યા ૧૭મી સદીમાં થએલ સમજાય છે, અથવા તે ત્યારપૂર્વે કંઈક સમય અગાઉ થઈ હોય તેમ જણાય છે.
વિદ્વાનોના અવલોકનાથે ઉપરોક્ત ગાથાનું અવતરણ નીચે પ્રમાણે રજૂ કરીએ છીએ. જેમાં વિક્રમના જન્મકાળમાં ભિન્નભિન્ન વર્ષોની વહેંચણી કરવામાં આવી છે –
સત્તર વરસ જુત્તા(તે), તિ(નિ) વિમો નો. अट्टवरस बाललीला, सोडसवासेहि(साई) भम्मण्दसो(सं)॥
वरस पणवीसा रज्ज, कुणति मिच्छोवदेस संजुत्तो।
चालीस वरस जिणवर-धम्म पालिय सुरपहं लहियं ॥" વેતાંબર સંપ્રદાયની માફક દિગંબર સંપ્રદાયમાં પણ વિક્રમ સંવત્નો પ્રચાર થએલ છે, જેમાં પણ અનેક જાતની ભૂલની પરંપરા થઈ છે. કેઈ વિક્રમના જન્મથી સંવત્સરની શરૂઆત માનતા હતા, કોઈ તેના રાજ્યાભિષેકથી તે કે તેના મૃત્યકાળથી સંવની શરૂઆત ગણુતા હતા.
આ પ્રમાણે આ વિષયમાં મતભેદ હતો પણ કઈ માન્યતા યોગ્ય છે અને કઈ માન્યતા અગ્ય છે તે વિષયક ચર્ચા કરવાની અહીં જરૂરિઆત નથી, કારણ કે અમારા ગ્રંથની કાળગણનાને મર્યાદિત સમય શકસંવતના સમય સાથે કેઈપણ રીતે મતભેદક થઈ શકો નથી.
સીલેન, બ્રહ્મદેશ તથા સીઆમ અને આસામમાં બદ્ધ રાજગુરુએ બુદ્ધનિર્વાણના સમય અંગે એકમતવાળા છે. જ્યારે બુદ્ધનિર્વાણને અંગે આ પ્રમાણે વિપુલ સમુદાયની બહુમતિ નિશ્ચયાત્મક હોય ત્યારે મહાવીરનિર્વાણ બુદ્ધનિર્વાણ પહેલાં કઈ રીતે સંભવી શકે?
અમોએ આ ગ્રંથમાં સાબિત કરી આપ્યું છે કે પ્રભુ મહાવીર શૈતમબુદ્ધના નિવાણ બાદ લગભગ ૧૫ વર્ષે કાળ કરી ગયા છે. વલ્લભીવાચનાનાં જૈન સૂત્રો અને બૌદ્ધ ગ્રંથનો નિર્વાણ-કાળ અમારી કાળગણના સાથે મળતું આવે છે.
Page #522
--------------------------------------------------------------------------
________________
વી. નિ. કાળગણનાને અંગે આધુનિક વિદ્વાનેાના મતભેદેાની પર્યાલાચના.
૪૩૦
શક ૬૦બ્દ વર્ષ અને વિક્રમ સંવત ૫૭૧ વર્ષ પૂર્વે વીરનિવાણુ લઇએ તા એ હિસાબે ઈ. સ. પૂર્વે ૫૨૮ ના ઑકટોબર-નવેમ્બર માસ વીરનિર્વાણન આવે છે.
મહાવીરનિર્વાણુ પૂર્વે ૧૪ વર્ષ અને પાા માસ પર બુદ્ધનું પરિનિર્વાણ થયું તે અનુસારે બુદ્ધનિર્વાણુ ઇ. સ. પૂર્વે ૫૪ર ના મે માસમાં આવે છે. સિલાન આદિ આદ્ધ ધી પ્રદેશાની ગણના પ્રમાણે ઇ. સ. પૂર્વે ૫૪૪ ચા ૫૪૩ માં નિર્વાણુ મનાય છે. આ પ્રમાણે જૈન અને ખાદ્ધ કાળગણના વચ્ચે માત્ર એક જ વરસના ફરક પડે છે જે કંઇ અતિગણનાપાત્ર મતભેદ ન કહેવાય.
ઉપર પ્રમાણે અલગ અલગ વિદ્વાનાના શેાધનેાનુ મતભેદક પર્યાàાચન આપણે સવિસ્તર કરી ગયા. અમાએ અમારાથી બન્યા. તેટલા ખુલાસા નિષ્પક્ષપાતપણે તથા પ્રમાણિક રીતે કર્યો, છતાં આના ઉપર વધુ સંશોધન મળી આવશે તેા અમેા બીજી આવૃત્તિમાં રજૂ કરીશુ. આશા છે કે વિદ્વાન પુરાતત્ત્વશાષકા અને ઇતિહાસકારો આ સંબંધમાં પેાતાના અભિપ્રાય દર્શાવે.
આ પ્રમાણે આઠ ખંડમાં આ ગ્રંથ પૂરા કરતાં તેના સાત ખંડમાં લગભગ ૧,૦૦૦ વર્ષના છીતહાસની સમાàાચના અમેએ પ્રમાણિકપણે કરી છે. આ આઠમા ખંડની સમાપ્ત બાદ પરિશિષ્ટો ઉમેરવામાં આવ્યાં છે. જો કે સમ્રાટ્ સ'પ્રતિની હકીકત સાથે તેને વિશેષ સ ંબંધ નથી, પણ જૈન સાહિત્ય-સર્જન માટે જે કેટલાક વિદ્વાના ભ્રમણા સેવી રહ્યા છે તેના તેથી નિરાસ થશે એમ માની દાખલ કર્યો છે.
Page #523
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧ લું.
વ્યાકરણ સાહિત્યમાં જૈનેની ગેરવતાભરી સેવા, જૈન સમાજે સાહિત્યના રક્ષણાથે વ્યાકરણશાસ્ત્રની એવી તે સુંદર સેવા બજાવી છે કે જેની નેંધ લેતાં અને હર્ષ થાય છે. જગતના વર્તમાન સાહિત્યકાર, વિજ્ઞાનશાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને કાવ્યકારો આધુનિક સમયને જેનસમાજ માટે અદયને કાળ સમજાવે છે તેની સાથે અમે સહમત થઈ શકતા નથી. આવી જાતની તેઓની કલ્પના અધૂરા સંશોધનનું પરિણામ છે. જેનસાહિત્ય-સેવીઓએ કેવી અમૂલ્ય સેવા બજાવી છે તેને લગતું ટૂંક ખ્યાન પહેલા તથા બીજા પરિશિષ્ટોમાં દર્શાવવામાં આવ્યું છે.
જે કે સાહિત્યમય જગતની વીસમી સદીના પ્રમાણમાં જૈનસાહિત્યને પ્રચાર પણ જ અ૫ છે, છતાં જે કંઈ પ્રાચીન હસ્તલિખિત સાહિત્ય ઉપલબ્ધ છે તેના આધાર જેસાહિત્યને પૂરતા પ્રમાણમાં પ્રચાર કરવામાં આવે તો જૈનસાહિત્ય કેટલું પ્રમાણભૂત, પ્રમાણિક, અતુલ અને આશ્ચર્યચકિત કરે તેવું છે તેનું વિશ્વને દિગદર્શન થઈ શકે. આ દિશામાં અમારા પ્રયાસો ચાલુ છે.
નીચેના વેતાંબર વ્યાકરણશાસ્ત્રીઓએ જગત સમક્ષ તેમની કૃતિઓ રજુ કરી જેને ઈતિહાસને અમર કરવા સાથે એ પણ દર્શાવ્યું છે કે જે જૈન સાહિત્યસેવીઓની આ કૃતિઓને સાહિત્ય વિભાગમાંથી અલગ કરવામાં આવે તે પાછળ નહીં જેવું જ સાહિત્ય બાકી રહેવા પામે છે. કૃતિ તથા કર્તાઓની સંક્ષિપ્ત યાદી નીચે મુજબ છે. તાંબરાચાર્યે રચેલાં વ્યાકરણની નેધ–
૧. જગપ્રસિદ્ધ શાકટયન વ્યાકરણના કર્તા શાકટાયન નિ હતા. ૨. શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય એક પ્રખર વ્યાકરણી હતા.
Page #524
--------------------------------------------------------------------------
________________
ખ્યાકરણ સાહિત્યમાં તેનોની ગૌરવતાભરી સેવા
૩. શ્રી ચંદ્રકેતી નામના સૂરિએ સારસ્વત વ્યાકરણ ઉપર ચંદ્રકેતી નામની ટીકા લખેલી છે.
૪. નંદવંશની શરૂઆતમાં “પાણિની એ વ્યાકરણ રચ્યું હતું, જેના ઉપર કાશીકા નામે જૈનાચાર્યે ટીકા લખેલી છે.
૫. કાતંત્ર નામના વ્યાકરણ ઉપર પ્રબોધસૂરિએ ટીકા લખેલી છે. ૬. શ્રી બુદ્ધિસાગર વ્યાકરણલેક ૮,૦૦૦ પ્રમાણના કર્તા શ્રીમદ્ બુદ્ધિસાગરજી જૈન હતા. ૭. શબ્દપ્રતિભેદ વ્યાકરણની રચના જ્ઞાનવિમળસૂરિએ કરી છે.
૮. શ્રી હેમચંદ્રાચાર્યની નામાવળીની ટીકા ઉપરથી દુર્ગમ પ્રબોધ નામના વ્યાકરણની રચના શ્રીમદ્ વલભસૂરિએ કરી છે.
૯. સિહસાવિત વ્યાકરણ દેવાનંદસૂરિનું બનાવેલું છે. ૧૦. શબ્દસિદ્ધિ વ્યાકરણ ધર્મઘોષસૂરિનું બનાવેલું છે. ૧૧. ભેજ વ્યાકરણ અચળગચ્છના એક આચાર્યે રચેલું છે.
દિગંબર વ્યાકરણશાસ્ત્રીઓએ રચેલાં વ્યાકરણની નોંધ–
૧. વ્યાકરણ કૌમુદી (વાસવસેન ગૃહસ્થાચાર્ય) ૨. પ્રક્રિયાબદ્ધ જેનેન્દ્ર વ્યાકરણ (વિજયપ્રભ યતિ) ૩. શાક્ટાચન ક્રિયા સંગ્રહ-ક ૬,૦૦૦ (અભયચંદ્રસૂરિ) ૪. કાતંત્રરૂપ માલાવૃત્તિ (સકલકીર્તિ અને બીજાઓ) ૫. ચિંતામણિ વ્યાકરણ ટિપ્પણ (સમતભદ્ર ભટ્ટાર્ક) ૬. જિને વ્યાકરણની શબ્દાર્ણવ ચંદ્રિકા (સોમદેવ) ૭. શબ્દમણિ નામ વ્યાકરણ (કેશવરાજ નામે ગૃહસ્થ) ૮. ચિંતામણિ વ્યાકરણ, લેક ૬,૦૦૦ (ચિંતામણિ કવિ) ૯. કોમાર વ્યાકરણ (ચૂડામણિ પંડિત) ૧૦. મંત્ર ભૂતામૃત વ્યાકરણ (ચૂડામણિ પંડિત) ૧૧. ત્રિવિક્રમનાની વ્યાકરણ વૃત્તિ, લેક ૩પ૦૦ (ત્રિવિકમદેવ કવિ)
Page #525
--------------------------------------------------------------------------
________________
સમ્રા સંપતિ ૧૨. પંચવસ્તુ ટીકા (દેવનદી) ૧૩. જિનેન્દ્ર વ્યાકરણ સમ (દેવનન્દી) ૧૪. ચિંતામણિ વ્યાકરણમ્ય ટિપ્પણ (પ્રભાચંદ્ર ભટ્ટાર્ક) ૧૫. અમેઘ વૃત્તિ ન્યાસ (પ્રભાચંદ્ર ભટ્ટાર્ક) ૧૬. મનેરમાં વ્યાકરણ (ભાવસેન ભટ્ટાર્ક). ૧૭. વિશ્વતત્વપ્રકાશ (ભાવસેન કવિ) ૧૮. કમવૃત્તિ વ્યાકરણ, લેક ૬,૦૦૦ (ભાવસેન કવિ) ૧૯. કાતંત્ર વ્યાકરણ વૃત્તિ, લેક ૨,૦૦૦ (ભાવસન કવિ) ૨૦. ચિંતામણિ નામ વ્યાકરણ ટીકા (ભાવને કવિ) ૨૧. જિનેન્દ્ર વ્યાકરણાબ્ધિ (દેવસગીય નાગકુંજસ્વામી) ૨૨. પંચાંગ ટીકા વ્યાકરણ ( , , , , ૨૩. વૃહ જેને વ્યાકરણ, લેક ૧૮,૦૦૦ (અભયનન્દી ત્રીજા) ૨૪. શબ્દમણિ દર્પણમ્ય ટીકા (કેશવરાજ ) ૨૫. પાણિની વ્યાકરણ સૂત્ર વૃત્તિ, લેક ૩,૦૦૦ (જિનેન્દ્ર સ્વામી) ૨૬. ચિંતામણી લઘુ વ્યાકરણ (શુભચંદ્ર ભટ્ટાર્ક) ૨૭. ગણરત્ન મહોદધિ પદ્ય સ્વપજ્ઞ ટીકા (વર્ધમાન કવિ). ૨૮. રૂપસિદ્ધિ (શાટાયન)
Page #526
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૨ જું.
જૈનાચાર્યોની સુંદર સાહિત્યસેવા. પૂર્વ કાળે રચાએલ સાહિત્યના ગ્રંથને અંગે બહુધાએ એમ મનાય છે કે વૈદિક પંડિતોએ સાહિત્યસેવા બજાવવામાં સારામાં સારે ફાળો આપે છે. આ બીનામાં અમે એટલે ઉમેરે કરવા ઈચ્છીએ કે સમર્થ જૈનાચાર્યોએ પણ સાહિત્ય-સર્જનમાં એટલે બધે પરિશ્રમ ઉઠાવ્યા છે કે તેની બરાબરી કરવા ભાગ્યેજ કઈ હિંમત કરી શકે. જૈનાચાર્યોની સાહિત્ય-સેવાના અંગે વિસ્તૃત વિવેચન કરવા બેસીએ તે એક બીજે દળદાર ગ્રંથ તૈયાર થાય પણ સંક્ષિપ્ત નેધદ્વારા અમો એ પ્રતિભાવંત વિદ્વાનની કૃતિ અત્રે જણાવીએ છીએ. જેમ જેમ સંશોધન આગળ વધતું જાય છે તેમ તેમ ઈતર દર્શનીય પંડિતે પણ કબૂલ કરે છે કે જૈનધર્મના સાહિત્યને અલગ રાખવામાં આવે તે પછી સાહિત્યને નામે ગેરવ લેવા જેવું બહુ જ અહ૫ હે. કેટલીક કૃતિઓ નીચે મુજબ છે –
૧. વિ. સંવત્ ૧૨૭૮ માં થએલ “વાદસિંહ” બિરુદધારક વેતાંબરાચાર્ય શ્રીમદ અભયદેવસૂરિનું બનાવેલ “જય વિજય” મહાકાવ્ય એ અતિ અદ્દભુત અને સુંદરમાં સુંદર રસિક કાવ્ય છે.
૨. પવાનંદ મહાકાવ્ય, ૩. બાલ મહાભારત કાવ્ય, ૪. કવિશિક્ષાવૃત્તિ નામક ટીકા સહિત કાવ્ય, ૫. કલ્પલતા સાહિત્યશાસ્ત્ર, ૬. છન્દરચનાવલી, ૭. કલાકલાપ-આ છએ છે તેરમા સૈકામાં થએલ Aવેતાંબર જૈનાચાર્ય શ્રી અમરચંદ્રસૂરિના બનાવેલા છે.
૮. ધર્માસ્યુદય મહાકાવ્ય, અને ૯ આરંભસિદ્ધિ એવેતાંબર જૈનાચાર્ય શ્રી ઉદયપ્રસૂરિએ તેરમા સૈકામાં લખેલા છે.
૧૦. રઘુવંશ ટકા ગુણવિજયસૂરિએ વિ. સં. ૧૫૯૦ માં લખી છે.
Page #527
--------------------------------------------------------------------------
________________
૪૪૨
સમ્રાટ્ સંપ્રતિ
૧૧. રઘુવંશ ઉપર શિષ્યહિતષિણી ટીકા ખરતરગચ્છીય ચારુવ નસૂરિએ લખેલી છે.
૧૨. જૈન કુમારસંભવ કાવ્ય, ૧૩. પ્રાધ ચિંતામણિ, ૧૪. ઉપદેશ ચિંતામણી, ૧૫. ધમ્મિલ ચરિત્ર–આ ચારે ગ્રંથાના કોં કવિચઢવી જયશેખરસૂરિ હતા.
૧૬. નૈષધિક કાવ્ય ઉપર જિનરાજી ટીકાના કર્તા જિનરાજસૂરિ હતા.
૧૭. જૈન નૈષધિક કાવ્યના કર્તો રાજગચ્છમાં થએલ જિનેશ્વરસૂરિ હતા. ૧૮. પાંડવ ચરિત્ર મહાકાવ્ય અને ૧૯ મૃગાવતી ચરિત્રના કોં મલધારી દેવપ્રભસૂરિ છે. ૨૦. ચંદ્રપ્રભ ચરિત્રના કર્તા નાગેન્દ્ર ગચ્છના દેવેન્દ્રાચાર્ય હતા.
૨૧. ધનજય નામમાળા, ૨૨. દ્વિસંધાનમહાકાવ્ય, આ બન્ને ગ્રંથા ધનંજય નામના કિવએ સંવત્ ૮૮૪ માં લખ્યા હતા.
૨૩. ઋષભપંચાશિકા અને ૨૪. તિલકમજરી-આ ખન્ને ગ્રંથા સિદ્ધસારસ્વત કવીશ્વરના નામથી પ્રખ્યાતિ પામેલ શ્રી ધનપાલ મહાકવિએ લખેલા છે.
૨૫. શાભન સ્તુતિના કત્ત' શાલનાચાર્ય હતા.
૨૬. કાચાલંકાર ઉપર ટીપ્પણકર્તા જૈન સાધુ હતા.
૨૭. હમીર મહાકાવ્ય, ૨૮, ૨ભામજરી ટીકા–આ બન્ને ગ્રંથા નયચંદ્રસૂરિના લખેલાં છે. ૨૯. મુરારિકવિરચિત અનઈ રાધવ નામના નાટક ઉપર હÖસૂરિએ ટીકા લખી છે. ૩૦. અલંકારમહાદ્ધિ અને ૩૨. કાકુસ્થકેલી-આ બન્ને ગ્રંથા નરેંદ્રપ્રભસૂરિ (વે.) એ લખેલા છે.
૩૧. ધનાભ્યુદય મહાકાવ્ય ( વે. ) પદ્મસૂરિએ લખેલુ છે.
૩૨. રાયમલ્રાભ્યુદય મહાકાવ્ય તથા ૩૩. પાર્શ્વનાથ કાવ્ય અકબર બાદશાહના સમયમાં તપગચ્છની નાગપુરીય શાખામાં થયેલ પદ્મસૂરિએ લખેલ છે.
૩૪. પાર્શ્વનાથ ચરિત્ર, ૩૫. કાવ્યપ્રકાશસંકેત, ૩૬. નલાયન યાને કુબેર પુરાણ-આ ત્રણે કૃતિઓ કેાટિકગણની વજી શાખામાં થયેલ માણિકયચંદ્રસૂરિની લખેલી છે.
૩૭. શ્રી હેમચંદ્રાચાર્ય પ્રણીત શબ્દાનુશાસન ઉપર ચંદ્રપ્રભા ટીકા લખનાર મેઘવિજય ( વે. ) ઉષાધ્યાય હતા.
૩૮. મેઘદૂતની ટીકાના કર્તા મૈતુંગસૂરિ હતા.
Page #528
--------------------------------------------------------------------------
________________
જૈનાચાર્યોની સુંદર સાહિત્યસેવા
૪૪૩
૩૯. નિર્ભય ભીમ વ્યાયેગ, ૪૦. રઘુવિલાસ નાટક, ૪૧. વિહારશતક, ૪૨. દ્રવ્યાલંકાર, ૪૩. રાઘવાક્યુદય મહાકાવ્ય, ૪૪ યાદવાક્યુદય મહાકાવ્ય, ૪૫. નવવિલાસ મહાકાવ્ય-આ સાતે ગ્રંથ શ્રી હેમચંદ્રસૂરિના પ્રખ્યાત શિષ્ય રામચંદ્રજીએ બનાવ્યા છે. આ ઉપરાંત તેમણે સે અલગ અલગ ગ્રંથ રચેલા છે જેથી કરીને તેમને “પ્રબંધશતક” નું બિરુદ મળ્યું હતું.
૪૯. કુમાર વિહાર પ્રશસ્તિ કાવ્યના કર્તા વર્ધમાનગણ હતા. ૪૭. મહાકલ્પ અને ૪૮. વાસુદેવ હિન્ડીના કર્તા સંઘદાસ ક્ષમાક્ષમણ હતા. ૪૯. ઉપમિતિભવપ્રપંચ કથાના કર્તા શ્રી સિદ્ધર્ષિ હતા.
૫૦. શ્રી રાષભદેવ અને શ્રી નેમિનાથ ચરિત્ર ઉપર દ્વિસંધાન કાવ્ય લખનાર હેમચંદ્રાચાર્ય હતા. તેમના અન્ય ગ્રંથો પણ અતિ પ્રસિદ્ધિને પામ્યા છે. જે પૈકી કેટલાક નીચે પ્રમાણે છે. (૧) અનેકાર્થ કેવું. (૨) અભિધાન ચિંતામણિ. (૩) કાવ્યાનુશાસન (૪) છંદેનુશાસન વૃત્તિ (૫) દેશીય નામમાળા. (૬) દ્વયાશ્રય કાવ્ય ટીકા સહિત. (૭) સટીક ધાતુપાઠ. (૮) સટીક ધાતુપારાયણ. (૯) ધાતુમાળા. (૧૦) નામમાલા શેષ. (૧૧) લિંગાનુશાસન. (૧૨) શબ્દાનુશાસન, ઈત્યાદિ ઈત્યાદિ. શ્રી હેમચંદ્રાચાર્યજીરચિત લેકેની સંખ્યા સાડાત્રણ કરોડ જેટલી સમજાય છે.
આ સંબંધમાં વિસ્તારથી જોવાની જિજ્ઞાસાવાળાએ શ્રી જેન વેતાંબર કેન્ફરંસ દ્વારા પ્રકાશિત “જૈન ગ્રંથાવલી ” જેવી.
6800 ૨૦૦૬
088
t
8૬૦૦
Page #529
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૩ જુ.
સાલવારીમાં શું બન્યું? વીરનિર્વાણ ૩૭૬ માં આર્ય શ્યામાચાર્યો કાપનાર બનાવ્યું.
વીરનિર્વાણ ૪૭૦ માં શ્રી સિદ્ધસેન દિવાકર ઉજજોનીમાં વાચાળમંદિર સ્તોત્ર બનાવી તીર્થકર શ્રી પાર્શ્વનાથ મહારાજની પ્રતિમા પ્રગટ કરી કે જે પ્રતિમા અવન્તીપા. નાથના નામે મહારાજા સંપ્રતિના કાળમાં પ્રસિદ્ધિને પામી હતી. બાદ આ સ્થળે મહાકાળ નામના મહાદેવનું મંદિર બંધાયું હતું. આ કાળે મહારાજા વિક્રમ (બલમિત્ર) ઉજજેનની ગાદીએ રાજ્ય કરતો હતો. સંમતિ તદ નામનો ગ્રંથ સિદ્ધસેન દિવાકરે બનાવ્યું છે કે જે ન્યાયને ઉત્તમ ગ્રંથ પૂરવાર થયો છે.
વીરનિર્વાણ પ૭૦( મતાંતરે ૫૭૮)માં શ્રી જાવડશાની મારફતે શત્રુંજય તીર્થને વાસ્વામીએ ઉદ્ધાર કરાવ્યો.
વીરનિર્વાણ ૬૦૯ માં શ્રી શિવભૂતિ મુનિએ દિગંબર મતની સ્થાપના કરી અને વેતાંબર સંપ્રદાયમાંથી દિગંબર સંપ્રદાયની ઉત્પત્તિ થઈ.
વિરનિર્વાણ ૬૧૬ બાદ શ્રી દુર્બલિકા પુષમિત્ર નામના જૈનાચાર્ય થયા. તેમના સમયમાં સાડાનવ પૂર્વનું જ્ઞાન હતું.
તીર્થકર મહાવીર પ્રભુના નિર્વાણ બાદ ૬૮૪ વર્ષ પછી શ્રી ગંધહસ્તી નામે જેનાચાર્ય થયા, જેમણે પણ શાસનસેવા સારી બજાવી હતી. વીરનિર્વાણના ૭૭૦ પછી વીરાચાર્ય નામે આચાર્ય થયા જેમના હાથે જેન ધર્મની સારી ઉન્નતિ થઈ છે.
વીરનિર્વાણ ૯૮૦ વર્ષ પછી વલ્લભીપુરમાં ૫૦૦ સમર્થ જૈનાચાર્યોએ એકત્રિત થઈ પેરામિણમાણમાના આધિપત્ય નીચે જે આગમ ગ્રંથે કંઠાર હતા તેને પુસ્તકારૂઢ કર્યા.
Page #530
--------------------------------------------------------------------------
________________
સલવારીમાં શું બન્યું?
૪૫ વિ. નિ. ૯૯૩ ના વર્ષ પછી શ્રી ચેથા કાલકાચાર્ય થયા, જેઓએ ભાદરવા સુદ ચોથની સંવત્સરી શરૂ કરી. ત્યારપૂર્વે સંવત્સરી પર્વ પાંચમને દિવસે પળાતું હતું.
વીર નિર્વાણ ૧૦૦૮ પછી જૈન મુનિઓ ગામમાં રહેવા લાગ્યા. ત્યારપૂર્વે વન અને ઉદ્યાનમાં રહેવાની પ્રણાલિકા હતી. જે જે પ્રમાણે મનુષ્યની તાકાત ઓછી થતી ગઈ તે પ્રમાણે ધર્મક્રિયામાં પણ શિથિલતા આવવા લાગી, જેથી તેઓ વન અને ઉદ્યાન છેડી ગામ અને શહેરમાં રહેવા લાગ્યા.
વીર નિર્વાણ ૧૦૫૫ પછી જૈનાચાર્ય શ્રી હરિભદ્રસૂરિજીને સ્વર્ગવાસ થયે. તેમણે સેંકડો જૈન ગ્રંથ બનાવ્યા.
પ્રભુ મહાવીરના નિર્વાણ ૧૧૨૫ વર્ષ પછી શ્રી જિનભદ્વગણિ ક્ષમાશ્રમણને સ્વર્ગવાસ થ: જેઓએ ઘણું જૈન ગ્રંથ પર ભાષ્ય લખ્યાં.
" વિક્રમ સંવત ૭૦૦ માં શ્રી શીલાંકાચાર્ય થયા. તેઓએ આચારાંગ અને સૂત્રકૃતાંગ નામના સૂત્ર પર પહેલવહેલી ટીકા બનાવી. વિક્રમ સંવત ૪૭૦ વર્ષ પૂર્વે શ્રી મહાવીરસ્વામી નિર્વાણ પદને પામ્યા. ત્યારપછી વિક્રમ સંવત ૭૦૦ માં ઉપરોક્ત ટીકા લખાઈ છે.
એ સાતમાં ચાર સીત્તેર મેળવતાં મહાવીર નિવણ બાદ ૧૧૭૦ માં શીલાંકાચાર્ય થયા. આ હકીકત વીર નિર્વાણની સાલ સાથે પ્રમાણભૂતપણે મળતી આવે છે. વિક્રમ સંવતમાં ૪૭૦ વર્ષ ઉમેરતાં વીર નિર્વાણ સંવત થાય છે. | વિક્રમ સંવત ૧૦૯૬ માં વાદવેતાલ શ્રી શાંતિસૂરિ મહારાજ સ્વર્ગવાસી થયા. તેઓએ ઉત્તરાધ્યયન સૂત્ર પર વૃત્તિ રચી. છે. વિક્રમ સંવત ૧૧૨૦ માં ઐઘનિર્યુક્તિની ટીકા કરનાર શ્રી દ્વાણાચાર્ય થયા.
વિક્રમ સંવત ૧૧૩૫(મતાંતરે ૧૧૩૯)માં શ્રી અભયદેવસૂરિ મહારાજ સ્વર્ગવાસી થયા. તેઓ મહારાજા સિદ્ધરાજ જયસિંહના સમકાલીન હતા. તેઓએ સ્થાનાંગ વિગેરે નવ અંગ ગ્રંથ પર ટીકા બનાવી તથા મહારાજા સિદ્ધરાજ જયદેવની આજ્ઞાથી ૧૯ પ્રમાણ શ્રી સંપ્રતિ મહારાજનું ચરિત્ર બનાવી મહારાજા સિદ્ધરાજને અણહિલપુર પાટણમાં અર્પણ કર્યું. તે ચરિત્રમાં શ્રી નિશીથ આદિ પ્રાચીન સૂરોને આધાર મહારાજા સંપ્રતિના ઈતિહાસના સાક્ષીભૂત અંગ તરીકે દર્શાવ્યું હતું.
* આ સંપતિની કથા અમાએ આ ગ્રંથના પાંચમા ખંડમાં દાખલ કરી છે, જે વાંચવાથી સંમતિના અસ્તિત્વ સંબંધી શંકા નિર્મૂળ થઈ જશે.
વિક્રમ સંવત ૧૨૨૬ માં શ્રી વાદી દેવસૂરિ મહારાજનો દેહાંત થયા. જેઓએ
Page #531
--------------------------------------------------------------------------
________________
સમ્રાટ સંપ્રતિ. સ્યાદવાદરસ્નાકર નામને અપૂર્વ ગ્રંથ બનાવ્યો હતો. આ ગ્રંથ વર્તમાને સંપૂર્ણ ઉપલબ્ધ થઈ શક્ત નથી.
વિક્રમ ૧૨૨૯ માં શ્રી કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિનો સ્વર્ગવાસ થયે. તેઓએ મહારાજા કુમારપાળને પ્રતિબધી જેન બનાવ્યું હતું કે જે મહારાજાએ જૈન ધર્મને ચુસ્તપણે પાળી પરમહંત શ્રાવક તરીકે પિતાના અઢારે દેશમાં જનમંદિર બનાવ્યા એટલું જ નહિ પણ અમારી પડહદ્વારા લાખે છના તેઓ અભયદાતા બન્યા. આ ઉપરાંત ગરવી ગુજરાતમાંથી તેઓએ મદિરા, જુગટું, વ્યભિચાર આદિ સાત દુર્વ્યસનને દૂર કરી ગુર્જરભૂમિને સંસ્કારી બનાવી.
તેમના સમકાળે શ્રી મલયગિરિ આચાર્ય થયા જેઓએ અનેક જૈનગ્રંથ પર ટીકા બનાવી. બાદ શ્રી મુનિચંદ્રસૂરિજી, શ્રી અજિતદેવસૂરિજી થયા, જેઓએ પણ છે બનાવ્યા છે. ત્યારપછી શ્રી સોમપ્રભાચાર્ય થયા, જેઓએ શ્રી સિંદૂરપ્રકરતવ બનાવ્યું. - ત્યારપછી શ્રી દેવેંદ્રસૂરિ થયા જેઓએ કર્મગ્રંથની રચના કરી. ત્યારબાદ સંમતિલકસૂરિ, દેવસુંદરસૂરિ, સેમસુંદરસૂરિ, મુનિસુંદરસૂરિ વિગેરે પ્રભાવિક પટ્ટધર થયા. બાદ રત્નશેખરસૂરિ થયા, જેઓએ શ્રાદ્ધવિધિ ગ્રંથ બનાવ્યું. ત્યારપછી શ્રી હેમવિમલસૂરિજી થયા જેઓએ ક્યપકાશ નામે તિષ ગ્રંથ બનાવ્યું. ત્યારબાદ જૈનાચાર્ય આનંદવિમલસૂરિ થયા. જેમણે ક્રિોદ્ધાર કર્યો. બાદ વિજયદાનસૂરિજી થયા, તેઓએ પણ સારી શાસન-સેવા બજાવી. ત્યારપછી શહેનશાહ અકબરના સમયમાં જગદગુરુ શ્રી હીરવિજયજી થયા, જેમણે અકબર શહેનશાહને પ્રતિબધી જીવદયાના ફરમાને સાથે તીર્થરક્ષાના ફરમાન મેળવ્યા હતા.
ત્યારપછી વિજયસેનસૂરિ, પછી વિજયસિંહસૂરિ, પછી પંન્યાસ શ્રી સત્યવિજયજી ગણી અને ઉપાધ્યાય શ્રી યશોવિજયજી થયા, જેઓએ સારા પ્રમાણમાં જૈન ગ્રંથ બનાવ્યા.
બાદ પંન્યાસજી કરવિજયજી ગણી, પંન્યાસજી ક્ષમાવિજયજી ગણી, પંન્યાસજી જિનવિજયજી ગણી, પન્યાસજી ઉત્તમવિજયજી ગણી, પંન્યાજી પવિજયજી ગણી, પંન્યાસજી રૂપવિજયજી ગણી, પંન્યાસ કીર્તિવિજયજી ગણી, પંન્યાસ શ્રી કસ્તૂરવિજયજી ગણ, પંન્યાસ શ્રી મણિવિજયજી દાદા, શ્રી બુદ્ધિવિજયજી અગર બુરાયજી મહારાજ થયા. અત્યારને સાધુસમુદાયને માટે ભાગ બુદ્દેરાયજી મહારાજના પરિવારને ગણી શકાય. પં. રૂપવિજયજી ગણિથી બીજી પણ એક શાખા નીકળી હતી તેમાં રૂપવિજયજી પછી પં. અમીવિજયજી ગણી, પં. સભાગ્યવિજયજી, પંન્યાસ શ્રી રત્નવિજયજી ગણ, પંન્યાસ શ્રી ભાવવિજયજી ગણ અને તેની પાટે વર્તમાનાચાર્ય શ્રી વિજયનીતિસૂરીશ્વર થયેલા છે,
Page #532
--------------------------------------------------------------------------
________________
સાલવારીમાં શું બન્યું ?
૪૪૭ બુઢિવિજયજી મુનિ તરીકે હતા. પંન્યાસપદ કે ગણિપદ સ્વીકારેલ નહીં. તેમનું બીજું નામ બુકેરાયજી મહારાજ હતું જેઓ પંન્યાસ કરવિજયજીની દશમી પાટે થયા તેઓ પંજાબના રહેવાસી હતા. તેઓએ ઢંઢક પંથને ત્યાગ કરી અમદાવાદમાં પચાસ મણિવિજયજી (દાદા) મહારાજ પાસે દીક્ષા લીધી. તેમના શિષ્ય પૈકી ન્યાયાંનિધિ વિજયાનંદસૂરીશ્વરજી અપનામ આત્મારામજી મહારાજ સમર્થ હતા. તેઓએ પણ ટુંક મતનો ત્યાગ કરી ગુજરાત(અમદાવાદ)માં આવી મુનિ બુદ્ધિવિજયજી મહારાજ પાસે મૂર્તિપૂજક સંવેગી સાધુ તરીકે દીક્ષા લીધી.
ગુજરાત, મારવાડ અને પંજાબ આદિ પ્રદેશમાં તીર્થફરસના કરતા શ્રી આત્મારામજી મહારાજે હજારોની સંખ્યામાં મૂર્તિપૂજક જેને બનાવ્યા. શ્રી વિજ્યાનંદસૂરીશ્વરજીની પાટ ઉપર વર્તમાને પણ સમર્થ ક્રિયાપ્રેમી આચાર્યો ધાર્મિક પ્રભાવના કરી રહ્યા છે.
Page #533
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૪ થું.
પ્રાસંગિક
(૧)
[ જ્યારે એક જાતનો પ્રવાહ ચાલે છે ત્યારે ભલભલા વિદ્વાને પણ તે પ્રવાહમાં ખેંચાઈ જાય છે. તે જ પ્રમાણે મહારાજા સંપ્રતિની ચર્ચા સમયે બન્યું. અમારી સાથે ચર્ચાસમયે મદદમાં રહેલ શ્રી ગેડીજી ઉપાશ્રયે બિરાજતા પં. શ્રી પ્રીતિવિજયજી મહારાજ ગણિવર્યાને પણ પ્રતિવાદીઓના પ્રતિનિધિ તરીકે શ્રી રતિલાલ ભીખાભાઈ તથા બીજાઓને સામને કરવાની પુરુષાર્થ જિજ્ઞાસા ઉત્પન્ન થઈ. જેમાં અમારી માફક તેઓશ્રીએ મહારાજા સંપ્રતિને લગતા સાહિત્યના આધારે જાણીતા જૈન સાક્ષર શ્રી મેહનલાલ દલીચંદ દેશાઈ એડવોકેટ અને શ્રી મોહનલાલ ભગવાનદાસ સોલીસીટર સાથે સલાહ કરી. મહારાજા સંપ્રતિને લગતે એક અલગ મંથ બહાર પાડવા નિશ્ચય કર્યો, જે હકીકત તેઓશ્રીએ હેન્ડબીલ દ્વારા જાહેર કરી.
અમારી નજરે ચઢેલ જૈન સાહિત્ય પૈકી શ્રી મોહનલાલ દેસાઈ કૃત “જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ” નામનો ૧૨૦૦ પાનાનો ગ્રંથ વાંચતાં, તેમાં માત્ર એક જ પાનામાં મૌય રાજવીઓને લગતે ઈતિહાસ મળી આવે છે. જેમાં મહાન સંપ્રતિને અંગે તેઓનું નિવેદન અમારા સંશોધનને પુષ્ટિ આપનારું સમજાયાથી અમે તેને નીચે પ્રમાણે રજૂ કરીએ છીએ.]
દ્ધ પ્રમાણે લેકમાં દદીઓને ઓસડ આપતા, પશુ-પક્ષીના રોગોની ચીકિત્સા પણ કરતા, વિદ્યાર્થીઓને વિદ્યાદાન પણ દેતા, દુ:ખી દિલને સહાય પણ કરતા, તેમજ આરોગ્ય સંબંધી સહાય કરવા તેઓ ચૂકતા ન હતા. આની અસર જોન ઉપર થઈ હોય એમ સંભવિત છે.”
x
સમ્રાટુ અશોકના પુત્ર કુણાલ ને તેના પુત્ર રાજા સંપ્રતિના સમયમાં શ્રી આર્ય. સુહસ્તીએ સ્થવિરક૯૫માં રહી સંપ્રતિને પ્રતિબળે. સંપ્રતિએ સવા લાખ નવા જિનાલયે,
Page #534
--------------------------------------------------------------------------
________________
પ્રાસંગિક
૪૪૯
તેર હજાર છણુ મંદિરના ઉદ્ધાર, સાતસા દાનશાળાએ કરાવી તથા અનાર્ય દેશામાં પણ ધર્મોપદેશકે માકલી ધર્મ ઉન્નતિ કરી. સુહસ્તિ વીરાત્ ૨૯૧(વી. સ. પૂર્વે ૧૭૯ )માં સ્વસ્થ થયા. આ સંપ્રતિ ઉજ્જૈનીમાં રાજ્ય કરતા હતા અને ઉજ્જૈની જૈનાનુ કેન્દ્રસ્થાન હતુ.....”
×
X
X
“ કુણાલને સ્થાને પુરાણામાં ‘ સુયશા ” નામ મળે છે તે તેનુ બિરુદ હાવું જોઈએ....” ૮ મોદ્ધોના દિવ્યાવદાન ' ગ્રંથમાં તથા જેનેાના ‘ પરિશિષ્ટ પર્વ', તથા ‘ તીર્થંકલ્પ ’ ઉપરથી જણાય છે કે કુણુાલના પુત્ર સ ંપ્રતિ હતા....”
વિચારશ્રેણી ’
*
X
“ સંપ્રાતની રાજધાની કયાંક પાટલિપુત્ર અને કયાંક ઉજ્જૈનમાં લખેલ છે. રજપુતાના, માળવા, ગુજરાત અને કાઠિયાવાડ એ પ્રદેશે। ઉપર સંપ્રતિનું રાજ્ય હતુ કે જેણે કેટલાએક જૈન મ ંાિ ધાવ્યાં હતાં. ‘ તીર્થંકલ્પ ’માં એ પણ લખ્યું છે કે પરમાત્ સ'પ્રતિએ અનાર્ય દેશેામાં પણ વિહાર ( મંદિર ) બંધાવ્યાં હતાં....'
X
*
'
X
X
“ જૈન લેખકોના એ મત છે કે રાજા સ’પ્રતિ કે જે અશાકના વંશજ હતા તેણે જૈન ધર્મની ઉન્નતિ કરી, અને રજપુતાના તેમજ તેની આસપાસના પ્રદેશેામાં પણ તેણે કેટલા એક જૈન મંદિરે ખંધાવ્યા હતાં. ”
— જૈન સાહિત્યના સક્ષિપ્ત ઇતિહાસ ' પૃ. ૯૪-૯૬.
X
X
આ ઉપરથી સ્પષ્ટ રીતે સમજાય છે કે વીર નિર્વાણુ ૬૦૫ પહેલાંના ઇતિહાસ એ સુવર્ણ યુગ કહેતાં આગમપ્રધાન યુગના ગણાય. તે સમય પૂર્વધર જ્ઞાની સાધુ સંપ્રદાયના હતા. આ જ્ઞાની મહાત્માઓએ ‘ ભવભીરુ ' તરીકે ગ્રંથારૂઢ કરેલ સૂક્ષ્મમાં સૂક્ષ્મ હકીકત પણ સત્ય હાવા ઉપરાંત તે ત રહિત છે. તેમાં મહારાજા સંપ્રતિકાલિન ઇતિહાસ કે જેના કાળ વી. નિ. ૪૭૦ પૂર્વેના છે, અને જે પૂર્વાચાર્યાંના હાથે જ પ્રમાણભૂત રીતે રજૂ થએલ છે તેમાં કઇ રીતે શંકા લાવી શકાય તેની અમાને સમજ પડતી નથી.
X
સુજ્ઞ વાચક, જૈન સાહિત્યકારામાં શ્રી. મેાહનલાલ દેશાઇનુ નામ સુપ્રસિદ્ધ છે. તેમની કૃતિઓ માટે અમને પણ માન છે. મહાન્ સપ્રતિના અસ્તિત્વને અગે તેમ જ તેની
* આને લગતું લખાણુ અમે આ પુસ્તકના પૃષ્ઠ ૪૧૧-૧૨ માં રજૂ કરી ગયા છે.
૫
Page #535
--------------------------------------------------------------------------
________________
૪૫૦
સંગ્રા સંપ્રતિ,
કૃત્યેના અંગે તેમણે જે ઉપરોક્ત સંક્ષિપ્તમાં સંક્ષિપ્ત નેધ લીધી છે તે ઉપરથી પણ
સ્પષ્ટ રીતે સાબિત થાય છે કે વી. નિ. ૨૯૧ માં શ્રી આર્યસહસ્તી મહારાજને સ્વર્ગવાસ થયે તે સમયે મહારાજા સંપ્રતિ વિદ્યમાન હતા. તેમજ સંપ્રતિ મહારાજાએ જેન મંદિરમય ભારત બનાવ્યું હતું તે હકીકતને પણ તેઓ પુષ્ટિ આપે છે.
અમારે આ ગ્રંથ પ્રગટ થયા પછી ટૂંક સમયમાં જ સમ્રાટ સંપ્રતિને અંગે શ્રી. મોહનલાલ દલીચંદ દેશાઈ એડકેટ, શ્રી. મેહનલાલ ભગવાનદાસ સોલિસીટર અને પં. શ્રી પ્રીતિવિજયજી મહારાજ એક ગ્રંથ બહાર પાડવાના છે.
પ્રગટ થનાર આ નૂતન ગ્રંથમાં સમ્રા સંપ્રતિના અંગે વિશેષ અજવાળું પડશે અને અમો ઈચ્છીએ છીએ કે શિશુનાગ, નંદ અને મર્યવંશી રાજવીઓ તેમજ પુષ્યમિત્ર, ખારવેલ અને મહારાજા વિક્રમથી શક સંવત્સર સુધીના અપ્રગટ સાહિત્ય પર વિશેષ સંશોધન કરી તેઓ જગતને ઈતિહાસના ક્ષેત્રમાં નવું દિશાસૂચન કરશે. અમારા પ્રયત્નને પરિણામે સમ્રા સંપ્રતિના સંબંધમાં સાક્ષરેને પ્રેમ ધીમેધીમે વધતા આવે છે તે અમારે માટે હર્ષદાયક પ્રસંગ છે. ઈછીએ કે ઉપરોક્ત ત્રણે વ્યક્તિએ પોતાનું પ્રકાશન સવેળા પ્રગટ કરે.
(૨)
મારા આ ગ્રંથ-પ્રકાશનમાં સહાયક થનાર પંન્યાસ શ્રી પ્રીતિવિજયજી મહારાજે પાશ્ચાત્ય વિદ્વાનને એક પુરાવો મને પૂરો પાડ્યો છે. તે પુરા “ઓકસફર્ડ હીસ્ટ્રી ઓફ ઈન્ડીયા ”માંથી ઉદ્ભૂત કરે છે. તે ગ્રંથના લેખક છે જાણીતા વિદ્વાન વી. એ. સ્મીથ. તેઓ પિતાના અભિપ્રાયમાં જણાવે છે કે–“રજપુતાનામાં અજમેરથી માંડી કાઠિયાવાડમાં આવેલ શત્રુંજય સુધી અનેકવિધ સ્થાનિક ગામોમાં સંપ્રતિનું નામ પ્રચલિત છે. શત્રુંજયના દેવાલયમાં તે અતિ પ્રાચીન મંદિરકલાપ તેણે બંધાવ્યું હતું. જોધપુરમાં નાગલાઈ ખાતે એક મંદિર તેમજ અજમેરથી બુદી માર્ગે જતાં જહાજ પુરને કિલ્લો તેણે ( સંપ્રતિએ ) બંધાવ્યો હતો એમ કહેવાય છે. બૌદ્ધ સંપ્રદાયના પ્રચારમાં જે ઉત્સાહ રાજા અશેકે બતાવ્યો હતો તે જ ઉત્સાહ મહારાજા સંપ્રતિએ જૈન સંપ્રદાયના પ્રચારમાં દાખવ્યો હતો. અને તેની ખ્યાતિ પણ તેટલા જ પ્રમાણમાં હતી.”
(૩)
આ પુસ્તકના પૃ. ૩૫ પરના છેલ્લા પારામાં જણાવ્યું છે કે બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથના સમકાળે સનાતન ધર્મના મહાન અવતારી પુરુષો વાસુદેવ–શ્રી કૃષ્ણ, બળદેવબળભદ્ર અને પ્રતિવાસુદેવ-જરાસંધ જેવા મહાપુરુષ થયા–આવી જાતનું મંતવ્ય વૈદિક ધર્મવાળાઓનું છે. જેન ધર્મશાસ્ત્રમાં ઉપરોક્ત વિભૂતિઓને અંગે જે વર્ણન મળે છે તેમાં જણાવવામાં આવ્યું છે. શ્રી કૃષ્ણ અને બલભદ્ર બંને ભગવાન નેમિનાથના પરમ ઉપાસક હતા એટલું જ નહિ પરંતુ તેઓ પીતરાઈ ભાઈઓ થતા હતા. નેમિનાથના સચારિત્ર
Page #536
--------------------------------------------------------------------------
________________
પ્રાસંગિક
૪૫૧
તેમજ અતુલ મળની તે પર ઊંડી છાપ પડી હતી અને તેની ઉપાસના કરવામાં પેાતાનું કલ્યાણુ માનતા. પેાતાની અતિશય ભક્તિને કારણે શ્રી કૃષ્ણે તેા તીર્થંકરનામકર્યું ઉપાર્જન કરેલ છે અને આગામી ચાવીશીમાં તીર્થંકર થવાના છે. કૃષ્ણ વાસુદેવના મૃત્યુબાદ ખળભદ્રે પ્રત્રજ્યા સ્વીકારી અને અત્યંત ઉગ્ર તપ કરી, નિરતિચાર ચારિત્ર પાળી પાંચમા બ્રહ્મ દેવલેાક ગયા છે. વિસ્તૃત હકીકત જાણવાના ઇચ્છુકે કલિકાલસર્વૈજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય રચિત ૮ શ્રી ત્રિષષ્ઠિશલાકા પુરુષચરિત્ર ’ વાંચવું.
(૪)
[ સમ્રાટ્ સ'પ્રતિએ ભારતને જૈન મંદિરમય બનાવ્યાના ઉલ્લેખને પુષ્ટ કરતી ધણી દેવકુલિકાઓ આજે પણ વિદ્યમાન છે. આ સંબંધમાં પરિશ્રમપૂર્વક સંશાધન કરવામાં આવે તેા ધણા જૈન મંદિશ સમ્રાટ્ સ પ્રતિએ બનાવ્યાના સાબિત થઇ શકે. ]
અપેાધ્યાજી : : સ'પ્રતિના હસ્તે જીર્ણોદ્ધાર થયેલ એક પ્રાચીનતમ મંદિર—
અાધ્યાજીના રાજમાર્ગ પર એક પ્રાચીન મંદિર આવેલ છે. તે મન્દિરમાં પાંચ તીર્થંકરાના આગણીસ કલ્યાણકાની પાદુકાઓ દેહરીએ આવેલ છે, જેનુ ખાંધકામ અતિશય રમણીય, મનેાહર અને શિલ્પના શ્રેષ્ઠ નમૂનારૂપ હાઇ, આ દેવાલયના દેખાવ અતિવ રમ્ય લાગે છે. આ જિનમદિરાના અણુધ્ધિાર સમ્રાટ્ સ'પ્રતિએ કરાવેલ છે. આ મંદિરના [દ્ધાર સંપ્રતિના હસ્તે જ થયા છે તેની ખાત્રી માટે પ્રભુની પાદુકાઓવાળી ઇંટાનું સરકારી પૃથક્કરણ ખાતાએ પૃથક્કરણ કરી સાબિત કરી આપ્યું છે કે આ ઈંટા અતિ પ્રાચીન છે અને તે સમ્રાટ સંપ્રતિના સમયની ઈંટાને મળતી છે.
સ મા સ
Page #537
--------------------------------------------------------------------------
________________
પૂરવણી શ્રી સિદ્ધચક આરાધક શ્રીપાલ મહારાજ અને મયણાસુંદરીના સ્મરણુંથે થાણુમાં બંધાતા ઐતિહાસિક મંદિરને
લગતે ટૂંક પરિચય. - ભારતને જેનસમાજ ચિત્ર અને આશ્વિન માસમાં શ્રી નવપદજીની આરાધના નિમિત્તે ક્રિયા સહિત ઓળી કરી શ્રી શ્રીપાલ મહારાજના રાસનું નવ દિવસ સુધી નિયમિત શ્રવણ કરી, નવનિધિ અને અષ્ટ મહાસિદ્ધિ પ્રાપ્ત કરે છે, તેમ જ સાથેસાથ કર્મનિર્જરા કરી આત્મકલ્યાણ સાધે છે.
આ શ્રીપાલ મહારાજા અને મયણાસુંદરીના નામથી જૈન સમાજનું નાનામાં નાનું બાળક પણ પરિચિત છે. એટલે આખાયે ચરિત્રને આ સ્થળે ન વર્ણવતાં કોંકણ કિનારે આવેલ શ્રી થાણુનગરની સાથે તેમનો સંબંધ અહીં અતિ સંક્ષેપમાં જણાવવામાં આવ્યો છે.
વર્તમાનકાળે માગધી, સંસ્કૃત તેમ જ ગુજરાતી ભાષામાં શ્રીપાલ મહારાજાનું ચરિત્ર જ્ઞાનભંડારમાંથી મળી આવે છે, જેમાં શ્રી વિનયવિજયજી મહારાજ વિરચિત શ્રી શ્રીપાલ મહારાજને કાવ્યમય રાસ જેનસમાજમાં ઘરેઘરે વંચાય છે. આ રાસની રચના પ્રાચીનમાં પ્રાચીન ગ્રંથોના આધારે ઉપકારી મુનિવરે કરી છે. તે રાસના ત્રીજા ખંડમાં શ્રી થાણુ નગરી સાથે શ્રીપાલ મહારાજના ચરિત્રને સંબંધ નીચે મુજબ દષ્ટિગોચર થાય છે.
શ્રી નવપદજીની સર્વશ્રેષ્ઠ આરાધનાથી નવમે ભવે મોક્ષ મેળવનાર શ્રીપાલ મહારાજને ડગલે અને પગલે અનેક પ્રકારની ત્રાદ્ધિ પ્રાપ્ત થતી જઈ તેના જેવું પુણ્યકાર્ય કરવાને બદલે આ ઉપકારી આત્મા ઉપર અત્યંત ઈર્ષા ધરાવનાર ધવલ શેઠે રત્નદ્વીપથી પિતાની સાથે વહાણમાં મુસાફરી કરતાં શ્રીપાલ મહારાજાને વિશ્વાસઘાતથી સમુદ્રમાં નાંખી દીધા.
Page #538
--------------------------------------------------------------------------
________________
સમ્રા સંપ્રતિ
નવપદારાધક મહારાજા શ્રીપાલ તથા મયણાસુંદરીના સમરણાર્થે બંધાતું
કકકક;
Aટ ગ્રીષ નિર્ભ છે.
Baખ્ય નર્મની
ક
ક
ts -
HEVAL
યયયય
1
થાણી નગરનું અદ્ભુત શિ૯૫મય ભવ્ય જિનમંદિર
શ્રી મહેાદય પ્રેસ-ભાવનગર,
Page #539
--------------------------------------------------------------------------
Page #540
--------------------------------------------------------------------------
________________
થાણુના ઐતિહાસિક મંદિરને સંક્ષિપ્ત પરિચય
૪૫૩ અહોનિશ નવપદજીનું એકાગ્ર ચિત્તે સ્મરણ કરનાર શ્રીપાલ મહારાજને ગદ્વારા પ્રાપ્ત થયેલ “જલતરણીય ઔષધીના પ્રભાવે તેઓ મોટા મગરમચ્છની પીઠ ઉપર આરૂઢ થઈ જીવનનું રક્ષણ કરી શક્યા. બીજે જ દિવસે મગરમ છે કુદરતી સંજોગોમાં તેઓને શ્રી થાણા નગરની સમીપે સમુદ્રને કાંઠે લાવી મૂક્યા.
સમય મધ્યાહને હતે. ઉનાળાના દિવસો હતા. આવા ગરમીના દિવસમાં સમુદ્રતરણના અતિ પરિશ્રમથી શ્રમિત થએલ શ્રીપાલકુમાર સમુદ્રની બહાર નીકળતાં જ કિનારા નજદિક આવેલ એક ચંપાવૃક્ષની છાયા તળે વિશ્રાંતિ લેવા માટે બેઠા, અને અતિશય થાકને લઈ તેમને તરત જ નિદ્રા આવી ગઈ. આ મહાપુરુષના પુણ્યપ્રભાવને અંગે ચંપા વૃક્ષની છાયાએ મુદ્દલ હલન-ચલન ન કરતાં સ્થિર રહી જ્યાં સુધી તેઓ નિદ્રાધીન રહ્યા ત્યાંસુધી છાયારૂપે આશ્રય આપે.
થંડા પ્રહરે શ્રીપાલ મહારાજાની આંખ ઊઘડી જતાં તેઓની આશ્ચર્યતા વચ્ચે એક ઉત્તમ અશ્વ સહિત કેટલાક રાજસુભટને પિતાની નજદિકમાં ઊભેલા જોયા. આ માણસે મહારાજા વસુપાલના સુભટ હતા. તેઓએ શ્રીપાલ મહારાજને નમ્રતાથી જણાવ્યું કે :
મહારાજ ! આ અશ્વરત્ન આપને માટે તૈયાર છે. અહીંના રાજાના હકમથી અમો રાજ્યાધિકારીઓ આપને અતિ માનભેર તેડવા આવ્યા છીએ, તે આપ અશ્વારૂઢ થઈ અમારી સાથે નગરમાં પધારે.” આ પ્રમાણેના સુભટોના આમંત્રણને માન્ય રાખી શ્રીપાલ મહારાજે અશ્વારૂઢ થઈ સુભટો સહિત નગર તરફ પ્રયાણ કર્યું.
રાજદૂતે જલદી જઈ નગરનરેશ વસુપાલને બનેલી ઘટનાના સમાચાર આપ્યા, જેના આધારે અતિ ઉત્સાહ અને ઠાઠમાઠથી આ રાજવીએ પુણ્યાત્મા કુમારને મહોત્સવપૂર્વક નગરપ્રવેશ કરાવ્યું અને તે જ દિવસે શુભ મુહૂર્તે પોતાની મદનમંજરી નામની રાજકન્યા પરણાવી ને દરબારમાં સ્થગીધરની પદવીએ શ્રીપાલકુમારને સ્થાપિત કર્યા.
સુજ્ઞ વાચક, આ સ્થળે આ અપૂર્ણ વાંચનથી જરૂર પ્રશ્ન ઉત્પન્ન થશે કે આ વસુપાલ મહારાજાને શ્રીપાલકુમારના સમુદ્રકાંઠા પરના આગમનની કેવી રીતે ખબર પડી? આ શંકાના નિરસન માટે જણાવવાનું કે-મહારાજા વસુપાલની રાજકન્યા મદનમંજરી ઉમરલાયક થતાં તેણે નિમિત્તીઓને બોલાવી રાજકન્યાના લગ્નને લગતા પ્રશ્ન પૂછયો હતો. સદર પ્રશ્નને જવાબ આપતાં નિમિત્તશાસ્ત્રના જાણકાર પંડિતે જણાવ્યું કે “દિવસે મધ્યાહ્નસમય વ્યતીત થયા બાદ સમુદ્રકિનારે ચંપાવૃક્ષની નીચે તેની સ્થિર છાયામાં સૂતેલ ભાગ્યશાળી વ્યક્તિને માનભેર લાવીને તે જ દિવસે તેની સાથે ગરજ ઘડીયાના સમયે કુમારી મદનમંજરીનાં લગ્ન કરવાં, આ મહાપુરુષ અનેક માતંગને ધણી હશે. ” આ પ્રમાણેના નિમિત્તવેત્તાના
Page #541
--------------------------------------------------------------------------
________________
થાણાના ઐતિહાસિક મંદિરના સક્ષિપ્ત પરિચય
કથનાનુસારે મહારાજા વસુપાલે શ્રીપાલ મહારાજા સાથે તેનુ કુળ તેમ જ ગાત્રની પૂછપરછ કર્યા સિવાય રાજકુમારીનાં કેવી રીતે લગ્ન કર્યાં તે આપણે ઉપર જોઇ ગયા છીએ.
X
૪૫૪
X
કેટલાક દિવસે। વ્યતીત થયા બાદ પેલા ઇર્ષ્યાળુ અને લેાભી ધવલ શેઠ દૈવયેાગે થાણા ખદરે આવી પહોંચ્યા, અને રાજદરબારમાં આવી રાજા સન્મુખ ભેટછુ' મૂક્યું. આ સમયે શ્રીપાલ મહારાજાને રાજ્યદરબારમાં બેઠેલા જોઇ તેની ઇર્ષ્યામાં વધારો થયે.. આ ઇર્ષાળુ ધવલ શેઠે અહીંથી પણ શ્રીપાલ મહારાજનુ યુક્તિપૂર્વક કાટલું કાઢવા વિચાર કર્યા.
આ સમય દરમિયાન થાણા નગરીમાં નીચ જાતિમાં ગણાતા કેટલાક “ ડૂક્ષ્મ ” જાતિનાં માણસા આવેલ હતાં. ધવલ શેઠે તેમના નાયકને પેાતાની પાસે ખેલાવી કહ્યું કે- તમા રાજ્યદરમારમાં જઇ તમારી નટ વિદ્યાના એવા પ્રભાવ બતાવા કે જેના આધારે રાજા તમારા ઉપર પ્રસન્ન થઈ પેાતાના જમાઈ શ્રીપાલના હાથે તમાને પાનનું બીડુ અપાવે. જે સમયે રાજકુમાર શ્રીપાલ તમાને ખીડું' આપવા આવે તે જ સમયે તમા તેને તમારી કુટુંબી જણાવી, ખાવાઇ ગયેલ પુત્ર તરીકે એવી રીતે વળગી પડા કે રાજ્યસભા અને ખૂદ મહારાજા તેને તમારી “ ડૂમ્સ ” જાતિને માની લે, ’
ܙܕ
ધવલ શેઠે ગેાઠવેલ શેતરજની રમત મુજખ રાજ્યદરમારમાં જઇ આ નટ લેાકેાએ તેઓનુ કાર્ય ખરાબર પાર ઉતાર્યું . રાજા પ્રસન્ન થતાં જ ધવલ શેઠની શિખવણી પ્રમાણે કર્યું એટલે વસુપાલ રાજાને શ્રીપાલ કુમારના કુળ વિષે શંકા ઉત્પન્ન થઇ. તેને પેાતાનું નિર્મળ કુળ દૂષિત કર્યાના પશ્ચાત્તાપ થયા. એટલે તરત જ જે નિમિત્તશાસ્ત્રીએ કુંવરીનાં લગ્નને લગતા જોશ જોઈ આપ્યા હતા તેને ખેલાવી કહ્યું કે : “ હું નૈમિત્તિક ! તમે મને સાન્યા. તમે કહ્યું હતું કે માતંગ એટલે હાથીઓના તે ધણી થશે. તેના બદલે આ માતંગ એટલે “હૂક્ષ્મ ” જાતિને નાયક જણાય છે. ” જવાખમાં નિમિત્તશાસ્ત્રીએ જણાવ્યું કે—“ હે રાજન્! ઉતાવળા ન થાઓ. ભવિષ્યવેત્તા તરીકે પ્રશ્નકુંડળીને આધારે મે જે જણાવ્યું છે તે સત્ય છે. અને તે ઝૂક્ષ્મ જાતિના નહિ પરંતુ માત ંગ કહેતાં હાથીઓના જ ધણી થશે.” નિમિત્તવેત્તાના ખુલાસાથી રાજાને સંતાષ ન થતાં તે ઉશ્કેરાયા અને ગુસ્સાના આવેશમાં જ શ્રીપાલ કુમારને તથા નિમિત્તશાસ્ત્રીજીને ઠાર કરવા તેણે સુભટાને ખેલાવ્યા.
રાજ્યદરમાર અને રણવાસમાં પણ હાહાકાર મચી રહ્યો. આ સમાચાર સાંભળી મદનમજરી તરત દરબારમાં દોડી આવી પિતાજીને વિનવવા લાગી કે—“ હું પિતાજી ! કુળ તા આચારથી જ ઓળખાઇ આવે છે, છતાં આપ આવી વાત સાંભળી ઊંડી તપાસ કર્યાં પછી જ કાઈ પણુ કાર્ય કરો કે જેથી પાછળથી પસ્તાવાના સમય ન આવે.
એટલે રાજાએ શ્રીપાલકુમારને તેના કુળ માખત પૃચ્છા કરતાં કુંવરે જવાબ આપ્યા કે
Page #542
--------------------------------------------------------------------------
________________
૪૫૫
થાણાના ઐતિહાસિક મંદિરને સંક્ષિપ્ત પરિચય સૈન્ય તમારું સજજ કરે, મુજ કર ઘો તલવાર; તવ મુજ કુળી પ્રગટ થશે, ટળશે તમ શંકાય. માથું મુંડાવ્યા પછી, પૂછે નક્ષત્ર અને વાર;
એ ઉખાણે તમે સાચજો, ભલી કરી ભૂપાળ.” છતાં પણ હે ભૂપાળા વધુ ખાત્રી કરવા માગતા હો તો સમુદ્રકાંઠે નાંગરેલ આ જ ધવલશેઠના વહાણમાં મારી પરણેલી બે સ્ત્રીઓ છે તેમને તેડાવી તમે તમારી શંકાનું સમાધાન કરી શકો છો.
ભૂપાળે તરત જ પ્રધાનને બંદર ઉપર કર્યો અને બને સ્ત્રીઓને માનપૂર્વક રાજ્યદરબારે બોલાવી. પિતાની બન્ને સ્ત્રીઓને જોઈ શ્રીપાલકુમારને સંતોષ થયો.
બાદ વિદ્યાધરની પુત્રી મદનમંજૂષાએ રાજા તરફથી પૂછાએલ પ્રશ્નનો જવાબ એ તે સંતોષકારક રીતે આપ્યો કે જે સાંભળતાં રાજા તો આશ્ચર્યમુગ્ધ બની ગયે એટલું જ નહિ પરંતુ આ રાણીના મુખથી સાંભળેલ વૃત્તાંતથી તેને ખાત્રી થઈ કે શ્રીપાલકુમાર તેની બહેનને જ દીકરો છે. આ પ્રમાણેના કૌટુંબિક સંબંધથી રાજ્યસભા તથા પ્રજાજને આનંદમાં આવી ગયાં.
રાજાએ તરત જ કરડી નજર કરી હૂમ્બ નાયક તરફ જોયું તો તેઓ સર્વે થરથરતા હતા. ડૂઅ–નાયકે જવાબ આપતાં કહ્યું કે-“આ સર્વ ધવલશેઠને જ પ્રપંચ છે. અમે એક લાખ સુવર્ણ મહારની લાલચે જ આ પ્રમાણે કપટજાળ રચી હતી, માટે અમો ગરીબ ઉપર દયા કરો.” રાજાએ તરત જ ધવલશેઠને મુશ્કેટાટ બંધાવ્યા અને તેને તથા ડૂઓના ટેળાંઓને ઠાર કરવા આજ્ઞા ફરમાવી મારાઓને સ્વાધીન કર્યા. એટલે ઉદાર દિલના શ્રીપાલકુમારે
અપકાર ઉપર ઉપકાર કરી ” તેઓને બચાવી લીધા. મહારાજાએ નિમિત્તવેત્તાને સુંદર શિરપાવ આપી રવાના કર્યો.
સુજ્ઞ વાચક, જગતના તમામ ખનીજ ખજાનાઓ કરતાં વિદ્યારૂપી ખજાને મહાન અખટ, અમૂલ્ય અને અલભ્ય છે જેની ખાત્રી ઉપરના વૃત્તાંતના વાચનથી થશે કે નિમિત્તવેત્તાએ નિમિત્તશાસ્ત્રના જ્ઞાનના બળે કેવું સપ્રમાણ ભવિષ્ય ભાખ્યું હતું. સ્વ પૂરે નાગા વિજ્ઞાન સર્વત્ર પૂ. બાદ શ્રીપાલકુંવર નવપદજીનું ધ્યાન ધરતા ત્રણે રાણીઓ સહિત અહીં આનંદપૂર્વક રહેવા લાગ્યા.
ઈર્ષાગ્નિમાં બળી રહેલ ધવલશેઠની નીચતા ન છૂટી અને તે વિચારવા લાગ્યું કે “મેં બબ્બે વખત કુંવરને હણવા પ્રયાસ કર્યો છતાં આ બન્ને વખત મારા હાથ હેઠા પડ્યા અને કાર્યસિદ્ધિ થઈ નહિ, માટે હવે તો એક જ નિશ્ચય કે “પી ન શકું તે ઢળી તે નાખવું” એટલે મારે હાથ લક્ષમી તે ભલે ન આવી પણ એને તો ભેગવવા નહિ જ દઉં. બસ મારા હાથે જ એને ઠાર કરી નાંખ્યું એટલે બધી પંચાત મટી જાય.” આ પ્રમાણે નિશ્ચય કરી એક રાત્રિના સમયે સાતમે મજલે જ્યાં શ્રીપાલકુંવર સુખશખ્યામાં પોઢેલ છે તે સમયે
Page #543
--------------------------------------------------------------------------
________________
૪૫૬
થાણાના ઐતિહાસિક મંદિરના સંક્ષિપ્ત પરિચય પાણીદાર કટારી હાથમાં રાખી, ચંદનને રેશમની દેરી બાંધી શેઠે સાતમે મજલે ફેંકી. ઘે ભીતે એંટી ગઈ અને શેઠે ઉપર ચઢવા માંડયું, પરંતુ અતિ પાપનો ઘડો ફૂટવાની તૈયારીમાં હોય તેમ શેઠને પગ લપસી ગયે અને તે દેરડે લટકી પડ્યો રેશમની દેરી તૂટી ગઈ ને તે ભેય ઉપર પડ્યો અને પડતાંની સાથે જ હાથમાંની ખુલ્લી કટારી “કર અને જે” એ કહેવત પ્રમાણે શેઠના પેટમાં પેસી ગઈ અને ધવલશેઠ મૃત્યુ પામ્યો.
સવારમાં કુંવરને ધવલશેઠના મૃત્યુના સમાચાર મળતાં તે તેના ગુણે સંભારી તેના શબ પાસે બેસી વિલાપ કરવા લાગે. લોકોએ તેને શાંત્વન આપ્યું. વસુપાલ રાજાએ ધવલશેઠના પાંચસો વહાણે શ્રીપાલ મહારાજાને સ્વાધીન કર્યા, અને આ રીતે તે અઢળક લક્ષમીને સ્વામી બન્યો. બાદ અહીંથી કુંવર અન્ય અન્ય સ્થળોએ દિગ્વિજય કરવા માટે આગળ વધ્યા.
આ પ્રમાણે થાણા નગર સાથે શ્રીપાલ મહારાજના ચરિત્રને લગતે સંબંધ પ્રાચીન કાળથી એટલે વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રતસ્વામીના સમયથી જોડાએલ છે.
થાણુની પ્રાચીનતા સિદ્ધ કરતું અમારું અપૂર્વ સંશોધન
હાલમાં વર્તમાન થાણું નગરની તદ્દન નજીકમાં વડવલી નામે ખાડીનું સ્થાન છે. જેની નીચેના ભાગમાં “રેમન્ડ વુલનમીલનામે મીલ આવેલી છે. વર્તમાનકાળે અહીં પોર્ટુગીઝ ચર્ચ પણ છે. નીચેના ઢળાવમાં ઝરમરી માતાનું મંદિર છે. આ સ્થળ પુરાતન થાણું તરીકે લેખાય છે. આ મંદિરની બાજુમાં સિદ્ધાચળ નામે તળાવ છે. આને અંગે એવી પ્રાચીન દંતકથા પ્રચલિત છે કે પૂર્વ કાળે અહીં ૯૯ મંદિરોની હારમાળા હતી. જેમાં જેન અને સનાતન ધર્મના મંદિરને સમાવેશ થતો હતો. એટલે પૂર્વકાળે આ લગભગ છ માઈલના ઘેરાવામાં એક ભવ્ય અને પ્રભાવશાળી નગર હતું એમ સમજાય છે.
પુરાતત્વશોધકો અને જૈન પ્રાચીન સધનમાં ઉત્સાહ ધરાવનારાઓ જે સૂક્ષમતાથી આ દિશામાં પ્રયાસ કરે તો હજારો વર્ષના કાળાંતરે ઉજજડ થએલ આવાં સ્થાનમાં સેંકડો ભવ્ય પ્રતિમાઓ તેમજ અવશેષ પ્રાપ્ત થવા સંપૂર્ણ સંભવ છે.
મહારાજા અશોકે રાજ્યપત્ર સંપ્રતિને તેના જન્મ કાળના વર્ષે જ એટલે ઈ. સ. પૂર્વે ૨૫૭ માં રાજ્ય સુપ્રત કરતી વખતે રાજ્યના પાડેલા વિભાગમાં મગધની દક્ષિણ વિભાગની રાજ્ય સરહદ કેકણ કાંઠે થાણાથી આગળ નાલાસોપારા સુધી લંબાએલ હતી તે અમે સંપ્રતિવાળા પ્રકરણમાં જણાવી ગયા છીએ.
મહારાજા સંપ્રતિએ વી. નિ ૨૮૭ માં નિત્ય એક મંદિર બાંધવાની લીધેલ પ્રતિજ્ઞાના અંગે સમસ્ત ભારતમાં બંધાએલ સવાલાખ જિનાલયોમાં અહીં પણ મંદિર અને
Page #544
--------------------------------------------------------------------------
________________
થાણાના ઐતિહાસિક મદિરના સક્ષિપ્ત પરિચય
૪૫૭
દાનશાળાઓ બાંધી હતી, પરંતુ કાળચક્રની ગતિના આધારે પ્રાચીન તીર્થં લક્ષ્મણીના જેવા જ થાણાના પ્રાચીન તીર્થના હાલ થયા. આટલું છતાં ઐતિહાસિક ક્ષેત્ર પુરાતત્ત્વ વસ્તુઓ રજૂ કરતુ વિદ્યમાન છે.
આ સ્થળે સિદ્ધાચલ તલાવ નજદિક લગભગ છ માઇલના ઘેરાવામાં પુરાતત્ત્વ અવશેષા મળી આવે છે તેા જ્ઞાની મુનિમહારાજો તેમજ તી-સશાષકે જો આ દિશાએ પ્રયાસે કરે તેા મહારાજા સ’પ્રતિકાલિન તેમજ તપૂના ઘણા પ્રાચીનકાલિન પ્રાચીન પ્રતિમા તેમજ અવશેષ વિગેરેના સ ંશાધનમાં ફળિભૂત થાય તેમ છે.
X
**
X
શ્રી થાણા જૈનસંઘના તીર્થાટ્ટારને અગે અપૂર્વ પ્રયાસઃ—
આ ઉપરથી સુજ્ઞ વાચક, શ્રી થાણાનગરની પ્રાચીનતા તેમ જ અતિહાસિક ગૈારવતા સારી રીતે સમજી શકાશે. જૈન જગતમાં પ્રાચીનમાં પ્રાચીન ઐતિહાસિક ગારવતા સાચવનાર જે કેટલાક ઐતિહાસિક નગરી અને તીર્થક્ષેત્રા છે તેમાં શ્રી થાણાનું તીર્થ ક્ષેત્ર પણુ એક છે. આ પ્રાચીન તીર્થ ક્ષેત્ર વત્તમાનકાળે પણ પાતાની પ્રાચીન ગૈારવતા સાચવી રહ્યું છે. શ્રીપાલ મહારાજના રાસ સાથે સંબંધ ધરાવનાર થાણામાં એક પ્રાચીન તળાવ છે કે જે સિદ્ધાચળ તળાવ'ના નામથી ઓળખાય છે. તેવી જ રીતે અમારા સાંભળવામાં આવ્યા મુજબ થાણા નજદિકના એક ગામના એક ખેતરમાંથી એક ખેડૂતને ખેાદકામ કરતાં પ્રાચીન જૈનધાર્મિક અવશેષાવાળી વસ્તુઓ પ્રાપ્ત થઇ હતી. પરંતુ દુર્ભાગ્યે આ અ ંધશ્રદ્ધાળુ ખેડૂતે તે વસ્તુઓ જ્યાંથી નીકળી હતી ત્યાં જ દાટી દીધી; કારણ કે તેની એવી માન્યતા હતી જૂના દેવ ભૂમાં જ રહે ” તેમાં જ આબાદી છે.
“
તેવી જ રીતે નાલાસેાપારા કે જે કાંકણની સરહદમાં ગણાય છે ત્યાંથી જમીનમાં ખાદ્યકામ કરતાં ધાર્મિક અવશેષાવાળી પુરાતત્ત્વ વસ્તુઓ આ જ વરસમાં પ્રાપ્ત થઇ છે કે જે વસ્તુઓ અત્યંત પુરાણી અને શ્રીપાલ મહારાજના ઇતિહાસને પુષ્ટિ આપનારી છે. આ નીકળેલ વસ્તુઓ મુંબઇના મ્યુઝિયમમાં મોજુદ છે. આને અંગે ‘મુંબઇ સમાચાર ' આદિ પત્રામાં ઘણું લખાણ આવી ગયુ છે.
તેવીજ રીતે પુરાતત્ત્વશાધક શ્રી ભાઇશ્રી નાથાલાલ છગનલાલ પાસે નાલાસેાપારાના ભૂવિભાગમાંથી નીકળેલ પ્રાચીન સિદ્ધચક્ર આદિ વસ્તુઓના સંગ્રહ છે કે જેના આધારે તેઓ શ્રી શ્રીપાલ મહારાજને લગતી કાંકણુ પ્રદેશની ઘટનાઓને સાષિત કરી આપી શકે તેમ છે, તેા મારી તેઓને અરજ છે કે તે પાતા પાસે સંગ્રહિત સામગ્રી જલદી પ્રકાશમાં મૂકી કૃતાર્થ થાય.
૫૮
Page #545
--------------------------------------------------------------------------
________________
૪૫૮
થાણાના ઐતિહાસિક મંદિરને સંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે એતિહાસિક પ્રાચીન નગર થાણામાં પ્રાચીન ગેરવતાનું રક્ષણ થાય તેની ખાતર શ્રી થાણાના જૈનસંઘે વર્તમાન દહેરાસરની સન્મુખમાં ઈ. સ. ૧૯૭૭ માં લગભગ ૩,૫૦૦ વારનો એક જમીનનો ટુકડે શ્રી સિદ્ધચક્રને મંદિર અથે મુસલમાનો પાસેથી ખરીદ કર્યો હતે. આ સમયે થાણામાં સ્વ. શ્રી શાંતિવિજ્યજી (રેલવિહારી) મહારાજ વિદ્યમાન હતા. તેઓને જ્ઞાનના બળે આ ભૂમિ સંસ્કારી લાગી અને તેમણે આ ભૂમિમાં મંદિર બાંધવાની સૂચના કરી. તેમ જ બરાબર ધ્યાન પહોંચાડી દહેરાસરની જમણી બાજુએ તેમણે ચંપાવૃક્ષનું આરોપણ એવી રીતે કરાવ્યું કે જે વૃક્ષ પ્રાચીન ઐતિહાસિક અગત્યતા પ્રાપ્ત કરી શકે.
આ સમયે (૧૭૭માં) તેમના ઉપદેશથી મંદિર બાંધવાનું કામ શ્રી થાણ સંઘે હાથ ધર્યું, જેમાં લગભગ રૂા. ૧૫,૦૦૦) ખર્ચાયા. બાદ શ્રી શાંતિવિજયજી મહારાજને સ્વર્ગવાસ થતાં સંજોગવશાત આ કામ સંવત ૧૯૪ સુધી અધૂરું રહ્યું.
વિ.સંવત ૧૯૯૪ માં આ તીર્થને પૂર્ણ ઉદય થ નિણીત હશે તેના યોગે શ્રી થાણા જૈનસંઘની આગ્રહભરી વિનંતિથી ૧૦૦૮ આચાર્યદેવ શ્રી જિનરિદ્ધિસૂરિજીનું થાણામાં ચાતુર્માસ થયું. તેમના તથા તેમના શિષ્યરત્ન શ્રી ગુલાબમુનિજીના તથા સ્વર્ગસ્થ શ્રી મહાદય મુનિમહારાજના સદુપદેશે અને પ્રખર પ્રયાસોએ શ્રી થાણાના જૈનસંઘમાં આ પ્રાચીન તીર્થના તીર્થોદ્ધારના કાર્ય માટે પૂર્ણ ઉત્સાહ વ્યાપે.
આ સમયે ફરીથી ટીપ ચાલુ થઈ, જેમાં મુંબઈ તેમજ પરાંવાસીઓએ સુંદર ફાળે આપે. દાનવીર શ્રીમતીએ પિતાને ઉદાર હાથ લંબાવ્યો. આવી ઉદાર સહાયતાથી આજે આ મંદિરનું બાંધકામ પ્રાચીન તીર્થને લાયક એવું તો સુંદર અને ગેરવતાયુક્ત બન્યું છે કે જેના માટે સમસ્ત હિંદને જૈનસંઘ સૌરવ અભિમાન લઈ શકે.
જગતભરના વિજ્ઞાનશાસ્ત્રીઓને તેમ જ યાત્રાળુઓને મંદિરનાં દર્શન માત્રથી જ શ્રી શ્રીપાલ ચરિત્રની ઐતિહાસિક ઘટનાની સંપૂર્ણ માહિતી મળે એ પ્રમાણે શાસ્ત્રોક્ત દષ્ટિએ ભીતમાં એવી રીતનું ચિત્રકામ કેતરાય છે કે જેમાં શ્રીપાલ મહારાજના ચરિત્રના ચાર ખંડના રાસનો સમાવેશ ૪૮ ચિત્રોમાં થઈ શકે. આ ચિત્રો રંગમંડપની ભીંતમાં જ ઊંડાણમાં બાહોશ શિષશાસ્ત્રીના હાથે એવી રીતે કોતરાય છે કે તેનું રક્ષણ સેંકડો વર્ષ સુધી અબાધિત રહી શકે.
શ્રી સિદ્ધચક્રના આરાધકે માટે શ્રી સિદ્ધચક્રનું માંડલું (સમવસરણ) ૪૬ આરસનું આ રંગમંડપમાં એવી રીતે ગોઠવાશે કે જે ચૈત્ર અને આસો માસની ઓળીના દિવસોમાં ક્રિયા સહિત એળી કરનારાઓ માટે તેમ જ નવપદજીની પૂજા ભણાવનારાઓ માટે ખાસ મહત્વતાવાળું થઈ પડશે.
Page #546
--------------------------------------------------------------------------
________________
થાણાના ઐતિહાસિક મંદિરના સંક્ષિપ્ત પરિચય
૪૫૯
બીજો રંગમંડપ ૨૨'×૨૨' ના ચૈત્યવંદન આદિથી ભક્તિ કરનારાઓ માટે, તેમજ મેાટી પૂજાએ સમયે શ્રી સંઘ સમુદાય સારી રીતે છૂટથી બેસી શકે તે માટે તૈયાર કરવામાં આવ્યા છે. અને મંડપમાં મળી ૫૦૦ માણુસ ઘણી છૂટથી આ મંદિરમાં ક્રિયા અને પૂજાના લાભ લઇ શકે એ પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવી છે.
આ ઉપરાંત આ મંદિરના મૂળ ગભારામાં વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રતસ્વામીની ભવ્ય અને પ્રભાવશાળી પ્રતિમાવાળું ત્રિગડું બિરાજમાન થશે કે જેમના કાળમાં શ્રી શ્રીપાલમહારાજ અને મયણાસુંદરી થયાં હતાં.
X
X
X
આ મહાન તીર્થાલ્હારના કાર્યમાં સાથ આપવા જૈનસ`ઘ દ્વેગ અપીલઃ
આ પ્રમાણે આ દહેરાસરનું બાંધકામ અત્યાર સુધીમાં લગભગ રૂપીએ ખાર આના તૈયાર થયું છે. લગભગ રૂા. ૪૫,૦૦૦ ના ખર્ચે થયા છે, જેમાં લગભગ રૂા. ૨૮,૦૦૦ થી ૩૦,૦૦૦ ટીપમાં ભરાયા છે. હજી લગભગ રૂપીયા ૨૫,૦૦૦ ની જરૂરિયાત દહેરાસરજી પૂર્ણ થતાં સુધીમાં છે. જેના અંગે શ્રી સંઘ તરફથી એવી ચેાજના ઘડવામાં આવી છે કે ભીંત ઉપર કાતરાતા શ્રીપાલ ચરિત્રના રા'×૨' ના ફોટાઓ ઉપર દાનવીરાનાં નામની અમર તકતી લગાવવી અને માત્ર રૂા. ૧૫૧) લેવા.
તેવી જ રીતે મેાટી સાઇઝનાં લગભગ બાર ચિત્રા દરેક તીર્થાને લગતાં ભીંતમાં સુંદર રીતે કાતરાય છે કે જેની સાઇઝ લગભગ આઠ ફુટના ગાળાની રહેશે. તેના ઉપર તકતી લગાવવાને અંગે રૂા. ૩૦૧) ની યાજના રાખવામાં આવી છે.
તેવી જ રીતે માંડલાના યંત્રને અંગે રૂા. ૩૫,૦૦ ના ખર્ચે થવા સંભવ છે. તેના અંગે આ રકમ આપનાર દાનવીરનું નામ અમર થઇ શકશે.
આ પ્રમાણેની નાની મેાટીયેાજનાએથી એક પંથ અને ટ્વા કાજ ’સરે એ પ્રમાણે થાણાના જૈન સ ંઘે મ ંદિરનું કામ અતિ ઉત્સાહથી પૂર્ણ કરવા ધાર્યું છે. દાનવીરેશ તરફથી સુંદર સાથ આ ચેાજનાને અંગે મળતા રહ્યો છે, તા અમારી સમસ્ત ભારતના દાનવીરેશ જોગ નમ્રતાભરી અરજ છે કે આપે આપના ઉદાર હાથ આ તરફ લખાવી જૈન સમાજની ગારવતારૂપ આ પ્રાચીન તીર્થં ક્ષેત્રના તીર્થોદ્ધાર કરવામાં સહાયક થઇ, પ્રભુ મહાવીરના વીર પુત્ર તરીકે પેાતાની ફરજ અદા કરવી.
મ'ગળદાસ ત્રીકમદાસ અવેરી
Page #547
--------------------------------------------------------------------------
________________
USLSLSLSLSLSLSLSLSLSLSLSLSLSLSLA454646464646464645454545454545
ટૂંક સમયમાં બહાર પડશે “શ્રી સિદ્ધચક્ર આરાધક શ્રી શ્રીપાલકુમાર ચરિત્ર” (લગભગ પ ચિત્રયુક્ત સચિત્ર ગ્રંથ) લેખકઃ મંગળદાસ ગ્રીકમદાસ ઝવેરી
naanshshshS546454645454545454545LSUELEUEUEUEUEUEUPON
શ્રી સિદ્ધચક આરાધક શ્રીપાલ મહારાજ અને મયણાસુંદરીના રાસના થી આધારે તેમ જ પ્રાચીન સંશોધનને આધારે “શ્રી સિદ્ધચક આરાધક શ્રી શ્રીપાલકુમાર ચરિત્ર” નામને ગુજરાતી સચિત્ર ગ્રંથ આ જ લેખક પિતાની રસમય પણ એ લખાણ શૈલીથી એવી રીતે રજૂ કરનાર છે કે જે વાંચતા અખંડિત રસધારા વહેશે છે એટલું જ નહિ પરંતુ વારંવાર આ અપૂર્વ ઐતિહાસિક ધર્મકથા વાંચવા દિલ પણ આકર્ષાશે.
આ ગ્રંથની વિશિષ્ટતા એ છે કે શ્રીપાલ ચરિત્રના ૪૮ અડતાળીશ ચિત્ર છે કે જે અદ્યાપિ કેઈ પણ ગ્રંથમાં પ્રગટ થયાં નથી તે આપવામાં આવશે. તેવા તો ચિત્રોના પરિચયથી જ આખાયે રાસની સમજ પડે એવી રીતે ચિત્રમાં સુંદર UR આકર્ષક ઘટનાઓ ચીતરવામાં આવી છે.
આ મહાન ઐતિહાસિક અને ધાર્મિક ગ્રંથ દરેક જૈનકુટુંબમાં, ધાર્મિક Rી સંસ્થાઓ તેમ જ મુનિ મહારાજાએ પાસે અવશ્ય ધર્મમિત્ર તરીકે હેવો જોઈએ.
ટૂંકમાં અને તેની પ્રશંસા કરીએ તે પૂર્વે આપ આ ગ્રંથના ગ્રાહક તરીકે આપનું નામ ve છે નેંધાવી અને ઉત્સાહિત કરશે. કીમત રૂ. ૩-૦-૦ (પિસ્ટેજ જુદું)
પ્રકાશક: પ્રાચીન સાહિત્ય સંશોધન કાર્યાલય, સંસ્થાપક: મંગળદાસ ત્રીકમદાસ ઝવેરી, થાણું.
תכתבתכחכחכחכחכחכחכחכחכחכחכחכחכתכוכתכתבתלתלתלהבתכתבתבבכתבתכתבתם
Page #548
--------------------------------------------------------------------------
_