Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh
Catalog link: https://jainqq.org/explore/022025/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મહામહોપાધ્યાય શાવિજય વિરચિત્ત સામાચારી પ્રકરણ આરાધક-વિરાધક ચતુર્મી કૂપદેષ્ટાન્ત વિશદીકરણ પ્રકરણ ગુજરાતી ભાવાનુવાદ સહિત) પ્રક વધસાવધાવિધિ તા.ભગવંત શ્રીભુવાભાજીસૂરીશ્વરજી મહારાજા © પ્રકાશક © શ્રી અંધેરી ગુજરાતી જૈન સંઘ,મુંબઈ-પડ Page #2 -------------------------------------------------------------------------- ________________ GEETAGGINGING TEST FRIENT FEETING? YAYASAANTAYYYYYYYYYYY શ્રી જિનેન્દ્રાય નમઃ શ્રીમદ્વિજયપ્રેમભુવનભાનુસૂરીશ્વરસશુલ્ય નમઃ ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ્દ યશવિજય વિરચિત સ્વપજ્ઞવૃત્તિયુત સામાચારી પ્રકરણ આરાધક-વિરાધક ચતુર્ભાગી કૃપદષ્ટાન્તાવિશદીકરણપ્રકરણ (ગુર્જર ભાવાનુવાદ સહિત) A મિનિટTET-111 I ! જ વાર = કપ, ફરે. -: પ્રેરક - ન્યાયવિશારદ વર્ધમાન તપેનિધિ સ્યાદવાદસિદ્ધાંતપ્રરૂપક પ.પૂ. આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા : પ્રકાશક : શ્રી અંધેરી ગુજરાતી જૈન સંઘ ૧૦૬, એસ. વી. રેડ, ઇલબ્રિીજ, મુંબઈ-૪૦૦ ૦૫૬. Wanauawasasa Page #3 -------------------------------------------------------------------------- ________________ મુદ્રક પ્રથમ આવૃત્તિ નકલ-૫૦૦ મૂલ્ય રૂા. ૩૫-૦૦ બેલા ટાઈપ સેટીંગ વર્કસ ઘીકાંટા, અમદાવાદ, વિર નિ. સં. ૨૫૧૩ વિ. સં. ૨૦૪૩ સર્વહક શ્રમણ પ્રધાન શ્રી જૈનસંધને આધીન છે. -: પ્રાપ્તિસ્થાને - ૧. પ્રકાશક ૨. દિવ્યદર્શન કાર્યાલય C/o ભરતકુમાર ચતુરદાસ કાળુશીની પિળ, કાળુપુર, અમદાવાદ–૧ ૩. દિવ્યદર્શન કાર્યાલય C/o કુમારપાળ વિ. શાહ ૬૮, ગુલાલવાડી મુંબઈ-૪ % R રકર ર % % -% माध्यस्थ्यमेव शास्त्रार्थो येन तच्चारु सिध्यति । स एव धर्मवादः स्यादन्यद् बालिशवल्गनम् ॥ અર્થ -શાસ્ત્રનું તાત્પર્ય મધ્યસ્થભાવની સિદ્ધિમાં છે છે છે. જેનાથી સુંદર મધ્યસ્થભાવ સિદ્ધ થાય તે જ ખરો ? ધર્મવાદ છે. બાકી બધું બાલિશ પ્રલાપતુલ્ય છે. –અધ્યાત્મઉપનિષદ છે રિવર વરરર-% E %E% Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન: એક વિક્રમની ૧૭ મી સદીના ઉત્તરાર્ધ અને ૧૮ મી સદીના પૂર્વાર્ધના ઝળહળતી સિતારા ૮ પ્રભાવકેમાંના પ્રથમ પ્રાવચનિક પ્રભાવક છે. શ્રુતકેવલીભગવંતની કંઈક ઝાંખી કરાવનારા બ્રાહ્મણ પંડિત પાસેથી પણ ન્યાયવિશારદ અને ન્યાયાચાર્યની માનવંતી પદવી પામનારા... લઘુહરિભદ્ર બિરુદધારી મહામહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજાથી કેણ અજાણ છે? તેઓ શ્રીમદે આગમગ્ર, પ્રકરણ , યોગ વગેરેનું રહસ્ય પ્રકાશિત કરનારા અનેક ગ્રન્થો રચીને આપણા સહુ પર અજોડ ઉપકાર કર્યો છે. આપણું એ કમભાગ્ય છે કે તેઓ શ્રીમદ્દના ઘણું વ્ર માત્ર ૩૦૦ વર્ષના ટૂંકા ગાળામાં લુપ્તપ્રાયઃ થઈ ગયા છે. તેમ છતાં તેઓ શ્રીમદ્દન જે ગ્રન્થ આજે પણ વિદ્યામાન છે તે પણ સત્ય રાહ ચીધવામાં ઘણું ઉપકારક છે. તેઓશ્રીએ ટૂંકા જીવનકાળ દરમ્યાન ઘણું કાર્ય કરવાનું હોઈ સંક્ષિપ્ત વાકયમાં ઘણું ઘણું રહસ્ય ભરી દીધું છે. વળી એમાં ભેગી દુરુહ ન્યાયશૈલી ગૂંથાએલી છે. એમાં વળી જમાનાના પવને પોતાની અસર ફેલાવી છે. તેથી શ્રાવક-શ્રાવિકાવર્ગમાં તે લગભગ રહ્યું નથી જ, પણ સાધુ-સાધ્વીજી ભગ વતેમાં પણ પૂજ્ય ઉપાધ્યાયજી ભગવંતના ગ્રન્થનું અધ્યયન-અધ્યાપન મંદ બની ગયું છે. એકબાજુ આ પરિસ્થિતિ છે અને બીજી બાજુ પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજાની ૩૦૦ મી પુણ્યતિથિ આવે છે, તેથી વર્તમાન સંઘમાં ઉપાધ્યાયજી મહારાજના ગ્રંથનું અધ્યયન-અધ્યાપન વધે અને તેઓશ્રીમદ્દ પ્રત્યે કૃતજ્ઞભાવ કંઈક અંશે પ્રકટ થાય એ દષ્ટિએ અમે તેઓશ્રીના પાંચ ગ્રન્થ ગુર્જર ભાવાનુવાદ સાથે પ્રકાશિત કરવાનો પવિત્ર સંક૯પ કર્યો. પણ આ સંકલ્પને સાકાર કરે સરળ નહોતો. વર્તમાન અનેક મહાભાઓમાંથી અમારી નજર વર્ધમાનતપોનિધિ ન્યાયશાસ્ત્રનિપુણમતિ સ્યાદ્વાદસિદ્ધાન્ત પ્રરૂપક પ. પૂ. આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા પર ઠરી. તેઓશ્રી પાસેથી જ આ સંક૯પ સાકાર થવાની ઘણી શક્યતાઓ દેખાઈ. કારણ તેઓશ્રી સ્વયં અજોડ બહુશ્રુત વિદ્વાન છે અને તેઓશ્રીને કુશળતાપૂર્વકના અધ્યયન-અધ્યાપનના આયોજનના પ્રભાવે તેઓશ્રીના ઘણું શિખ્ય પણ સારા વિદ્વાન થએલા છે. અને ખરેખર ! તેઓશ્રીમદની અચિત્ય કૃપાથી અને પ્રેરણાથી અમારો સંકલ્પ સાકાર થઈ રહ્યો છે. તેઓ શ્રીમદની અનુજ્ઞા અને કૃપાદૃષ્ટિથી નીચે મુજબના ગ્રન્થ તયાર થઈ રહ્યા છે. U જ્ઞાનબિંદુ-(ભાવાનુ) પ. પૂ. જયસુંદર વિ. મ. સા. D ધર્મપરીક્ષા-(ભાવાનુ.) પ. પૂ. અભયશેખર વિ. મ. સા. T સામાચારી પ્રકo D અરાઇ વિરા૦ ચતુ' (ભાવાન) પ પ. અભયશેખર વિ. મ. સા. T કૂપદષ્ટાન્તવિશદીકરણપ્રકરણ પ્રતિમાશતક (ભાવાનુપ. પૂ. અજિતશેખર વિ. મ. સા. Page #5 -------------------------------------------------------------------------- ________________ આમ અમારા સંકલપને સાકાર બનાવવા બદલ તેમજ તે સિવાય પણ અમારાં શ્રીસંઘને આરાધનામાં વધુ ને વધુ જોડવા માટે તેઓશ્રીની મળતી નિરંતર પ્રેરણા અને માર્ગદર્શન બદલ અમે સહુ વર્ધમાનતનિધિ આચાર્ય ભગવંતશ્રીના અત્યંત ઋણી છીએ. તેમજ તે તે ગ્રન્થને સુંદર ભાવાનુવાદ-સંપાદન વગેરે કરી આપનાર ઉપરોક્ત મહાત્માઓના પણ અમે ખૂબ ખૂબ ઋણી છીએ. પ્રસ્તુત સામાચારીપ્રકરણ ગ્રન્થમાં સાધુ-સાધ્વીજી ભગવંતે એ પરિચિત અને સ્થિર કરવા ગ્ય દશવિધ સામાચારીનું નિરૂપણ છે અને આરા. વિરાટ ચતુભગી ગ્રંથમાં પંચમાંગ શ્રી ભગવતીસૂત્રના એક સૂત્રનું વિવરણ છે જેમાં ભેગું બીજાની બ્રાન્ડમાન્યતાનું નિરાકરણ પણ છે આ બને ગ્રથો પૂર્વે વિ.સં. ૧૯૭૩માં શ્રી જૈન આત્માનંદ સભા ભાવનગર તરફથી ભેગા પ્રતાકારે છપાયા હતા. કુપદષ્ટાન્તવિશદીકરણપ્રકરણ ગ્રન્થમાં, જિનપૂજા અંગે જે કુપદષ્ટન્ત આપવામાં આવે છે તેનું અર્થઘટન કઈ રીતે કરવું તેની વિચારણા છે. આ ગ્રન્થ સંપૂર્ણપણે પૂર્વે ભારતીય પ્રાચ્ચતત્ત્વ પ્રકાશન સમિતિ અને યાભારતી જૈન પ્રકાશન સમિતિ તરફથી પુસ્તકાકારે પ્રકાશિત થયેલો છે. આ ત્રણેય ગ્રાને ગુજરભાવાનુવાદ સાથે અમારા શ્રી જ્ઞાનખાતામાંથી પુનઃ પ્રકાશિત કરતાં અમે અનેરો આનંદ અનુભવીએ છીએ. આ પ્રસ્તુતગ્રન્થના ભાવાનુવાદ-સંશોધન-સંપાદન વગેરેમાં પ્રત્યક્ષ-પરોક્ષ સહાય કરનાર તમામ શુભેચ્છકેને તેમજ ગ્રન્થનું સુંદર મુદ્રણ કરી આપનાર બેલા ટાઈપ સેટીગ વર્કસના માલિક–સંચાલક-કંપોઝીટરો વગેરેને ધન્યવાદ પાઠવીએ છીએ. ભવિષ્યમાં પણ આવા ઉત્તમ ગ્રંથના પ્રકાશનને લાભ વારંવાર અમને મળતું રહે એ શુભેચ્છા. શ્રી અંધેરી ગુજરાતી જન સંઘ વતી હર્ષદ સંઘવી Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિકમ્ અનાદિકાળથી અનંતાનંત જીવો સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા છે. આ પરિભ્રમણ દરમ્યાન, છો સુખ મેળવવા માટે નિરંતર ઉસુક હોઈ અનેક પ્રકારની જુદી જુદી પ્રવૃત્તિઓ કર્યા કરે છે. પણ મેહ રાજાએ જીવમાં એ વિપર્યાસ ઊભું કરી દીધો છે કે સુખ માટેની એની પ્રવૃત્તિઓ ધમધોકાર ચાલતી હોવા છતાં એ દુઃખી ને દુઃખી જ થઈ રહ્યો છે. સુખનું તો જાણે કે નામનિશાન પણ દેખાતું નથી. એટલે કે એની આ પ્રવૃત્તિઓ-એના આ આચાર જ એને કર્મબંધાદિ કરાવવા દ્વારા દુઃખનું કારણ બની જાય છે. આ આચારોથી બંધાએલા કર્મો અને કુસંસ્કારો જ્યાં સુધી દૂર થતાં નથી ત્યાં સુધી જીવ પોતાના શુદ્ધ ચિદાનન્દમય સ્વરૂપને પ્રાપ્ત કરી શકતો નથી. આ વિપરીત પ્રવૃત્તિઓ-મિથ્યા આચારો એટલા બધા અભ્યસ્ત થઈ ગયા હોય છે કે સાધુપણું લીધા પછી પણ જો સાવધાની રાખવામાં ન આવે, “મારે કેવા આચાર આચરવાનાં છે?” “અન્ય મહાત્માઓ વગેરે સાથે કેવી રીતે વત્તવાનું છે ? એને સ્પષ્ટ વિવેક શીખવામાં ન આવે તે એ અભ્યસ્ત આચારો દ્વારા મહરાજ પાછા જીવને રમાડી જાય છે. પોતાને શરણે આવેલા છે, આ રીતે પુનઃ મહરાજની ચુંગાલમાં ફસાઈ ન જાય એ માટે વિશ્વવત્સલ પરમકરુણાનિધાન તારક શ્રી જિનેશ્વરદેએ સાધુ-સાધવીઓને, તેઓને પાળવાના આચારોનું સ્પષ્ટ બંધારણ ઘડી આપ્યું છે. આ આચારોને સામાચારી કહે છે. આ આચારોનું ત્રણ ગ્રુપમાં વગીકરણ હોઈ સામાચારીના પણ ત્રણ પ્રકાર છે. (૧) એ સામાચારી, (૨) દશવિધ સામાચારી, અને (૩) પદવિભાગ (પદચ્છેદ) સામાચારી પ્રસ્તુત ગ્રન્થમાં આ ત્રણમાંથી દશવિધ સામાચારીનું નિરૂપણ છે. આ સામાચારીનું નિરૂપણ, શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર, શ્રી આવશ્યકનિયુક્તિ શ્રી પંચાશકછ વગેરે શાસ્ત્રોમાં કરાયેલું છે. તેનું ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયમહારાજાએ પિતાની ન્યાયશેલીગર્ભિત કલમે ઉક્ત ગ્રન્થને અનુસરનારું અને તેમ છતાં મૌલિક એવું સ્પષ્ટ પ્રરૂપણ આ ગ્રન્થમાં કરેલું છે. જાણે કે તેઓ શ્રીમદ્દ પણ સૂચન કરી રહ્યા છે કે આ સામાચારીને એકાદ વાર સાંભળી લેવાથી, કે જાણી લેવાથી કે એકાદ બે વાર આચરી લેવાથી કામ સરી જતું નથી. એટલા માત્રથી અનાદિકાલીન તે મિથ્યાચારોના સંસ્કારે ભૂંસાઈ જતા નથી, પણ આ સામાચારીને વારંવાર સાંભળવાથી, સમજવાથી અને જીવનમાં આચરી આચરીને વારંવાર ઘૂંટવાથી એ સંસ્કારે ધીમે ધીમે ભૂંસાતા જાય છે, યાવત સર્વથા નષ્ટ થઈ જાય છે. આ સામાચારીને ઘૂંટીઘૂંટીને એવી સ્થિર કરવાની હોય છે કે જેથી અનુપગદશામાં પણ સદધુન્યાયે એનું પાલન થયા જ કરે. સૌ પ્રથમ સામાચારી અંગે નયવિચારણા કરી છે. એમાં ગ્રન્થકારશ્રીએ પૂર્વાનુમૂવી અને પશ્ચાનુપૂવી એ વિશેષણોને અન્વય કરી દેખાડી નથી વિચારણું કરવા માટે એક સુંદર માર્ગદર્શન કર્યું છે. એ પછી ક્રમશઃ “ઈચ્છાકાર' વગેરે સામાચારીઓની પ્રરૂપણ કરી છે. દરેક સામાચારીની પ્રરૂપણામાં તે તે સામાચારીનું અવ્યાપ્તિ-અતિવ્યાપ્તિ વગેરે દોષોથી મુક્ત એવું લક્ષણ, તેને વિષય વગેરે દેખાડયાં છે. લક્ષણગત તે તે વિશેષણનું પદકૃત્ય કરી દેખાડેલું છે. તેમજ પ્રસંગે પ્રસંગે પતિ પર સુંદર છણાવટ કરી રહસ્ય ખોલી દેખાડ્યું છે. જેમકે (૧) માત્ર ભાવથી પરિપૂર્ણ ફળ મળતું નથી. (૨) ખરંટણી પણ આવશ્યક છેઃ નિવૃત્તિના ઉત્સાહ માટે. (૩) અક્ષરાર્થના ઉપગપૂર્વક “મિચ્છામી દુક્કડમ' એવો પ્રયોગ કરવો એ વિહિત છે. (3) તહત્તિના ‘અવિક૯૫વિક૯૫” એવા વિભાગનું કારણ. (૫) આવરૂહીના સ્થાને નિસિહી કેમ નહીં ? (૬) ઉપાશ્રય પ્રવેશ Page #7 -------------------------------------------------------------------------- ________________ નિસિહી શા માટે ? (૭) નિસિપી” શબ્દપ્રયોગથી શું લાભ? (૮) આપૃછા એ મંગલરૂપ છે. (૯) પ્રતિપૃછા સ્થળે માત્ર આપૃછાથી કાર્યસિદ્ધિ ન થાય. (૧૦) પ્રતિપૃચછા એ આપૃછારૂપ નથી. (૧૧) છંદનાના અસ્વીકારમાં અનુમોદનાજન્ય ફળનો અભાવ રહે છે. (૧૨) મોક્ષેચ્છા એ રાગરૂપ નથી. (૧૩) મોક્ષેચ્છનું સાર્વદિક કર્તવ્યઃ અપ્રમાદ (૧૪) મોક્ષેચ્છની ઉપાછા અવિચિછન હોય. (૧૫) નિમન્ત્રણા વગેરેમાં ગુર્વાઝા આવશ્યક છે. (૧૬) અર્થાનુયોગ એ રોગી અવસ્થામાં પણ ગુરુનું કર્તવ્ય છે. (૧૭) આરંભે પૃથક્ મંગલાચરણનું રહસ્ય. (૧૮) જ્ઞાન એ પણ રત્નત્રયીમાંનું એક રત્ન છે, માટે ના પણ અનુયોગદાતા જ્ઞાનરૂપ રત્નની અપેક્ષાએ રત્નાધિક” છે. એટલે એ વંદનીય પણ છે જ, (૧૯) જ્ઞાનદાતાને વંદન અંગે નિશ્ચય વ્યવહાર, (૨૦) વ્યવહારનયની વિરાધના અયોગ્ય છે. વગેરે. આમ અનેક વિષયો પર સુંદર પ્રકાશ પાથર્યા બાદ પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજાએ છેલ્લે રહસ્યભત ઉપદેશ આપતાં ફરમાવ્યું છે કે “વધુ શું કહીએ? જે જે રીતે રાગ અને દ્વેષ શીધ વિલય પામતાં જાય છે તે રીતે પ્રવૃત્તિ કરવી, એ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા છે.” આ ઉપનિષદૂભૂત ઉપદેશ કરમાવવા દ્વારા તેઓ શ્રી મદ્દ એ સુચન કરવા માંગે છે કે સામાન્યથી આ દશેય પ્રકારની સામાચારી જીવના રાગદેષને વિલય કરતી જાય છે માટે શ્રી જિનેશ્વરદેવોએ તે ફરમાવી છે. તેમજ તેઓ થી આ પણ સુચન કરી રહ્યા છે કે જ્યારે દેશ-કાલની એવી વિશેષ પરિસ્થિતિ ઉપસ્થિત થઈ છે ય ' જેના કારણે શાસ્ત્રમાં ઉત્સર્ગ માર્ગે કહેલી તે તે બાબતોથી કે તે તે ગરછ આદિમાં પ્રવર્તેલી તે તે સામાચારીએથી રાગ-દ્વેષ હણવાને બદલે વધી જતા હોય, તે એવી પરિસ્થિતિમાં તે તે બાબતોને કે તે તે સામાચારીઓને પાળવામાં જિનાજ્ઞા રહેતી નથી. | [આરાધક-વિરાધક ચતુર્ભગી ગ્રન્થ] . પંચમાંગ શ્રી ભગવતીજી સૂત્રના ૮ મા શતકના ૧૦ માં ઉદ્દેસામાં ચાર પ્રકારના જીવની Rપણ આવે છે. દેશઆરાધક, દેશવિરાધક, સર્વઆરાધક અને સર્વવિરાધક, નવાંગી ટીકાકાર શ્રીમદ્ વરિ મહારાજાએ ભાવથી ધર્મના અજાણ બાળતપસ્વીને દેશઆરાધક કહ્યો છે, અને સંપ્રSત અન્ય આચાર્યોના મતે ગીતાર્થ અનિશ્રિત એવા તપ-સંયમપાલનાદિમાં તત્પર અગીતાર્થને ટા આરાધક કહ્યો છે. “ જિકત સાધુસામાચારીનું પાલન એ જ આરાધના છે, અન્ય દર્શનમાં રહેલા માનસારી જીવોની પણ તત્તદર્શનકત ક્રિયાઓનું પાલન નહિ” એવી માન્યતાવાળો હોવાને કારણે પવપક્ષી ઈતરમાર્ગસ્થ જીને તો દેશઆરાધક પણ માનવા યાર જ નથી. તેથી એ બાળ તપસ્વી તેર જિનોકત સાધસામાચારીનું પાલન કરનારા દ્રવ્યલિંગીનું ગ્રહણ કરી એને જ દેશઆરાધક કહે છે. માર્ગાનસારી તાપસ વગેરેને નહિ, પ્રથકાર પૂજ્ય ઉપાધ્યાયજી શ્રીમદ યશોવિજયજી મહારાજા વપક્ષીની આ વાતને અયોગ્ય એટલા માટે ઠેરવે છે કે દ્રવ્યલિંગીને દેશઆરાધક તરીકે લેવામાં, આ ચcભગીની પ્રરૂપણાનું જે પ્રયોજન છે તે સરતું નથી. ‘એકલી ક્રિયા એ મોક્ષનું સાધન છે કે એકલું જ્ઞાન એ મોક્ષનું સાધન છે” એવું જેઓ માને છે તેઓને (૧) “એકલી ક્રિયા કે “એકલું જ્ઞાન” કેવા અધૂરા છે ? (૨) બંને એકલાં એકલાં હોય તો બંનેનું સામર્થ્ય કેટલું બધું અપૂર્ણ રહે છે અને (૩) એ બંને ભેગા થાય તે એ બંનેનું સામર્થ્ય કેવું પરિપૂર્ણ થઈ જાય છે...ઈત્યાદિ જણાવવા માટે ભગવતીજી સૂત્રમાં આ પ્રરૂપણ કરવામાં આવી છે. આના પરથી જણાય છે કે અહીં વ્યિા (શીલ) તરીકે અને જ્ઞાન તરીકે એવી ક્રિયા અને એવું જ્ઞાન લેવાનું છે કે જે બને સ્વતંત્ર હોય ત્યારે આંશિક રીતે પણ મોક્ષના કારણરૂપ હોય અને બને ભેગા થાય એટલે પરિપૂર્ણ કારણરૂપ બત્ર અભયાદિ દ્રવ્યલિંગીની જિક્ત ક્રિયાઓ અ પ્રધાનદ્રવ્યક્રિયા ૩૫ હાઈ એક સાવ સૂકમ અંશ જેટલા પણ કારણરૂપ નથી, તેથી એના જોર પર દ્રવ્યલિંગીને દેશઆરાધક કહી શકાતું નથી. માર્ગ Page #8 -------------------------------------------------------------------------- ________________ નુસારી તાપસ વગેરેની ક્રિયાઓ આંશિક આરાધનારૂપ હોઈ તેઓ દેશઆરાધક હવામાં કોઈ વાંધો નથી. વૃત્તિકારને આ બાળતપસ્વી અને અન્ય આચાર્યોને પૂર્વોક્ત અગીતાર્થ દેશ આરાધક તરીકે માન્ય છે. આ બે મતોમાં બહુ ભેદ નથી એનું ગ્રન્થકારશ્રીએ અન્યત્ર પ્રરૂપણ કરેલું છે. દેશવિરાધાકભાંગા અંગે પણ પૂર્વપક્ષીને એક ભ્રમ પેદા થયો છે કે “આમાં વાસ્તવિક વિરાધના લેવાની છે. પોતાની આ ભ્રાન્તમાન્યતાના કારણે પૂર્વપક્ષી, જેણે ચારિત્રનું ગ્રહણ જ નથી કર્યું એવા અવિરત સમ્યકત્વને દેશવિરાધક માનવા તૈયાર નથી. પણ એમાં આપત્તિ એ ઊભી થાય છે કે (૧) એ અવિરત સમ્યક્ત્વી પછી આ ચતુર્ભગીમાંથી બાકાત થઈ જાય છે. (૨) વૃત્તિકારે “માત્રા ” એવું જે વિકલ્પ વ્યાખ્યાન કર્યું છે (જેને ચારિત્રની પ્રાપ્તિ નથી થઈ તે અવિરત સમ્યક્ત્રી ચારિત્રને વિરાધક છે,) તેનું ખંડન કરવા રૂપ જ્ઞાનની મહાન આશાતના પૂર્વપક્ષીને કરવી પડે છે. વૃત્તિકારે કરેલું આ વિક૯૫વ્યાખ્યાને અયોગ્ય પણ નથી જ, કેમ કે ખુદ સૂત્રકાર ભગવતે પોતે જ “કજુવg” શબ્દથી સૂત્રમાં એનું સુચન કર્યું જ છે. આમ આવી આપત્તિઓ આવતી હોવાથી આ ભાંગામાં ગૃહીત ચારિત્રની વાસ્તવિક વિરાધને જ લેવાને પૂર્વ પક્ષ અભિપ્રાય યોગ્ય નથી. તાત્પર્ય એ છે કે આ બીજા ભાંગામાં વાસ્તવિક નહિ પણ પારિભાષિક વિરાધનાને અભિપ્રાય માનવો યોગ્ય છે. (૧) પ્રાપ્તચારિત્રનું પાલન જ ન કરવું તે કે (૨) ચારિત્રની પ્રાપ્તિ જ ન હોવી તે અહીં પારિભાષિક વિરાધના તરીકે અભિપ્રેત છે. તેથી અપ્રાપ્તર્વા' વ્યાખ્યામાં પૂર્વપક્ષી એ જે આપત્તિઓ આ પેલી છે તે પણ ઊભી રહેતી નથી. આ પ્રરૂપણા પારિભાષિક છે એવું રહસ્ય ખોલી આપીને અને અનેક તર્કપૂર્ણ દલીલેથી એ રહસ્યને યથાર્થ સિદ્ધ કરી આપીને પૂજ્ય ઉપાધ્યાયજી ભગવંતે પૂર્વાચાર્યોના વચનમાં ઉદ્ભવતી આપત્તિઓની શકાના અનિષ્ટથી રક્ષણ કરવારૂપ અનન્ય ઉપકાર કર્યો છે. આ ચતુભગીની વિસ્તૃત પૂર્વપક્ષ સાથેની સવિસ્તૃત પ્રરૂપણા ઉપા. મહારાજે સ્વકીય ધર્મપરીક્ષા (લે. ૧૮ થી ૩૧) ગ્રન્થમાં કરી છે. વિસ્તરાથીને એ ગ્રન્થ જોઈ લેવા ભલામણ. [ કૂપદષ્ટાન્તવિશદીકરણપ્રકરણ ] શ્રાવકે જે દ્રવ્યસ્તવ(જિનપૂજા) કરે છે તે નિર્દોષ છે એ બાબતને સમજવા માટે શાસ્ત્રમાં કપખનન (કો ખોદવાન) દષ્ટાંત આપ્યું છે. ૧૪૪૪ શાસ્ત્રોના પ્રણેતા શ્રીહરિભદ્રસૂરિમહારાજ વિરચિત શ્રી પંચાશકશાસ્ત્રની વૃત્તિમાં નવાંગી ટીકાકાર શ્રી અભયદેવ રાજે આ દૃષ્ટાન્તનું આવું અર્થ ઘટન કર્યું છે કે “કુવો ખોદવામાં પહેલાં શ્રમ, કાદવથી ખરડાવું, તૃષાવૃદ્ધિ વગેરે દેશો થાય છે. પણ છેવટે નિર્મળ જળની પ્રાપ્તિ થતાં એ પાણીથી જ એ બધા દોષો દૂર થઈ જાય છે અને સ્વપરની તૃષાનું શમન થવા રૂ૫ લાભ થાય છે. માટે કૂવો ખોદવે એ લોકિક દૃષ્ટિએ સ્વ–પર ઉપકારક છે. આ જ રીતે જિનપૂજા કરવામાં પાણી-પુષ્પ વગેરેના જીવોની હિંસાના કારણે અ૯૫૫૫ બંધ રૂ૫ દોષ થાય છે, પણ એ જિનપૂજાથી જે શુભભાવલાસ જાગે છે તેના પ્રભાવે એ દોષ દૂર થઈ વિપુલ નિરા અને પ્રચુરપુણ્યબંધ રૂ૫ લાભ થાય છે. જેનાર વગેરેને પણ અનુમોદનાદિ દ્વારા આ લાભ થાય છે. માટે જિનપૂજા એ સ્વ-પર ઉપકારક છે.” આ રીતે અર્થધટન કર્યા બાદ તેઓ શ્રીમદે જ વિત’ ના મત તરીકે જણાવ્યું છે કે “સ્નાનાદિ વખત પણ નિર્મળજળ તુલ્ય શુભઅધ્યવસાય હાજર હોવાથી કાદવથી ખરડાવું વગેરે રૂ૫ અ૯પપાબંધને દોષ લાગતો જ નથી. માટે દૃષ્ટાન્તને આ રીતે જોઈએ. “જેમ કૃપખનને સ્વપરને ઉપકાર માટે થાય છે તેમ જિનપૂજા કરણઅનુમોદન દ્વારા સ્વ-પરને ઉપકાર માટે થાય છે.” તિ ને આવો મત દર્શાવીને પછી શ્રી અભયદેવસૂરિ મહારાજે “ તદ્દામાનુપાતિ’ કહીને તેનું ખંડન કર્યું છે, Page #9 -------------------------------------------------------------------------- ________________ પ ગ્રન્થકાર શ્રી ઉપાધ્યાયજી મહારાજને અભિપ્રાય આવા છે કે “વિધિશુદ્ધ જિનપૂજા વગેરે સંપૂર્ણ નિર્દોષ છે. એમાં જે હિંસા થાય છે તેનાથી અલ્પપણુ પાપ ધરૂપ દોષ લાગતા નથી. માટે, ‘ધૂપખનન જેમ સ્વ-પરને ઉપકારક છે તેમ જિનપૂજા પણ સ્વ-પરને કરણ-અનુમેદન દ્વારા ઉપકારક છે' આ રીતે અર્થઘટન કરવુ. જોઈએ.' સ્વાભિપ્રેત આ અધટનનું ગ્રન્થકારે આગમ-યુક્તિ પુરસ્કર જોરદાર સમર્થાંન કર્યું છે. એ માટે સાધુને અશુદ્ધ આહારાદિનું દાન, કક શેવદનીયખધ, ધ્રુવળધપ્રક્રિયા વગેરેની પણ વિચારણા કરીને સ્વકીય અભિપ્રાય પરની સંભવિત શંકાઓનુ` નિવારણ કર્યું... છે. આમ હેાવા છતાં શ્રી અભયદેવસૂરિ મહારાજનું તેએ શ્રીમદ્દે ખંડન નથી કર્યુ. પણું સમન્વય સાધી આપ્યા છે કે અમે વિધિશુદ્ધ જિનપૂજાના તાપથી આ અર્થાટન કર્યું છે, જ્યારે શ્રી અભયદેવસૂરિ મહારાજે વિધિવિકલ જિનપૂજાના તાપ થી. માટે કાઈ વિરોધ નથી. વળી ગ્રન્થકારે શ્રી અભયદેવસૂરિ મહારાજ! આ અભિપ્રાય તે શ્રીમના જ વચન પરથી તારવી બતાવ્યા છે તેમજ તેઓ શ્રીમદે નચેતવાળમાનવાતિ કહીને જે ખંડન કર્યુ છે તે વિધિશુદ્ધ-વિધિવિકલ દરેક જિનપૂજને સાવ નિર્દોષ સિદ્ધ કરવાની વૃત્નિા જે મત છે તેનું ખંડન છે, વિધિશુદ્ધ જિનપૂજાને સાવનિષિ સિદ્ધ કરતા અમારા મતનું નહિ એ ખાખતનું પણ ગ્રન્થકારે સ્પષ્ટીકરણ કર્યુ છે. પૂજપ'ચાશકમાં ચૈત્યવ ́દનાન્તે જે પ્રણિધાન કહ્યું છે તે અને પહેલાંથી જ પૂજદિકાલે જે પ્રણિધાન રાખવાનું હોય છે તે ભિન્ન છે, એટલે પહેલાં પણ પ્રણિધાન હોય તેા છે જ અને તેથી પ્રણિધાના વિરહ હોવાથી જિંર્તપૂજા દ્રવ્યસ્તવ રૂપ છે એવું નથી ઈત્યાદિ દર્શાવીને તે શ્રીમદે, એ રીતે પણ અલ્પદોષની જે સંભાવના હતી તેને દૂર કરી છે. એમાં ભેગી, તીર્થંકરપણાંની પ્રાથના નિયણારૂપ છે કે અનિયણારૂપ એની પણ સુંદર વિચારણા દાખવી છે. પૂર્વે શ્રી જૈન ગ્રન્થ પ્રકાશક સભા તરફથી પ્રતાકારે છપાયેલે આ ગ્રન્થ અપૂ મુદ્રિત થયા હતા. પછી ભારતીયપ્રાચ્યતત્ત્વ પ્રકાશન સમિતિ અને યોાભારતીજૈન પ્રકાશન સમિતિ તરફથી પુસ્તકાકારે મુદ્રિત થયેલા પુસ્તામાં આ ગ્રન્થ પૂર્ણ હતા. એ ખંતેમાં મૂળ ગ્રન્થની ખાર ગાથા દર્શાવવામાં આવેલી. ગ્રન્થમાં ટીપણુમાં મેં જણાવ્યું છે તેમ, ખારમી ગાથાની વૃત્તિમાં ઉદ્ધૃતશ્લેાક તરીકે જે ‘જ્વો...' ઈત્યાદિ શ્લાક છપાયા છે તે વાસ્તવમાં ઉદ્દનલેાક નથી, પણ ગ્રન્થકારે સ્વય રચેલા મૂળલેાક છે. માટે ગ્રન્થના મૂળલેાકા ખાર નહિ, પણ તેર છે. તેમજ એ તેરમા શ્ર્લોકની અવતરણિકા કંઈક ખૂટતી હોય એવુ' લાગવાથી મે... એનું અનુસંધાન કયુ છે, આ બાબતને વાંચકાએ ધ્યાનમાં લેવી. [ગ્રંથકાર વિશે કંઇક ] મેગલસમ્રાટ અકબર પ્રતિાધક જગદ્ગુરુ શ્રી હીરસૂરીશ્વરજી મહારાજાની પરંપરામાં થએલા શ્રી નવિજય મ. સા. પાસે વિ. સ. ૧૯૮૮ માં ચારિત્ર ગ્રહણ કરનાર ગ્રન્થકાર ઉપા૦ શ્રી યશા વિજયજી મહારાજથી કાણુ અપરિચિત છે? પાટણ નજીક કનેાડું ગામના જૈન વણિક શ્રેષ્ઠી નારા યણની સૌભાગ્યદેવી નામની ધ*પત્નીની કુક્ષિને અજવાળનાર આ રત્ન જશવંતકુમારના લઘુસહેાદર પસિંહ પણ ચારિત્ર ગ્રહણ કરી પદ્મવિજય બન્યા હતા. ગ્રન્થકારશ્રી યશેાવિજયજી મ.ની બુદ્ધિ પ્રતિભા, તેજસ્વિતા અને સુયેાગ્યતાથી આવર્જિત થએલા શ્રેષ્ઠી ધનસુરા ની વિનતિ અને વ્યવસ્થાને અનુસરીને કાશીમાં પ્રકાંડ વિદ્વાન ભટ્ટાચાય પાસે ષડૂદન વગેરેનુ' તલસ્પશી અધ્ય ચન થયું. કાશીમાં ૩ વર્ષોં અને પછી આગ્રામાં ૪ વર્ષી અધ્યયન કર્યું. શ્રી વિનયવિજય મ. સા. સાથે ભાગીદારીમાં તેએશ્રીએ એક રાત્રીમાં ન્યાયદર્શનના ૧૨૦૦ લેાક પ્રમાણુ મૂન્યગ્રન્થ કંઠસ્થ કર્યા હતા એવી લેાકેાક્તિ છે. કાશીના વિદ્વાનેએ તે શ્રીમને ન્યાયવિશારદ અને ન્યાયાચાનુ માનવંતું બિરુદ આપ્યું હતું. ગંગાના કિનારે તેઓશ્રીએ ‘È' કાના જાપથી સરસ્વતીદેવીને પ્રસન્ન કરેલી હતી. Page #10 -------------------------------------------------------------------------- ________________ તેઓ શ્રીમદે સંસ્કૃત-પ્રાકૃત અને ગુજરગિરામાં અનેક અજોડ રચનાઓ કરી છે. પજ્ઞવૃત્તિ સહિત ગ્રન્થ રચ્યા છે તે સ્વતન્ત્ર ગ્રન્થ પણ રચ્યા છે. અન્યકર્તક ગ્રન્થ પર વૃત્તિગ્રન્થ પણ રચ્યા છે તે ગુજરાતી ભાષામાં સ્તવન–સજઝાય-ઢાળ-ટબ વગેરે રચીને લોકભોગ્ય સાહિત્યને પણ સમૃદ્ધ બનાવ્યું છે. આચાર્ય શ્રી દેવસૂરિજી મહારાજાની અનુજ્ઞાથી અને શ્રીસંધની આગ્રહભરી વિનંતિથી તેઓ શ્રીમદ્ ૧૭૧૮ માં ઉપાધ્યાય પદથી અલંકૃત બન્યા હતા. ૧૭૪૩ નું ચાતુર્માસ હઈ નગરીમાં કરી પછી ત્યાં જ અનશન કરીને પંડિત મરણને તેઓશ્રીએ સાધ્યું હતું. આજે પણ ત્યાં તેઓશ્રીનું સમાધિમંદિર તેઓશ્રીની યશગાથા ગાઈ રહ્યું છે. (ત્રણ સ્વીકાર) સિદ્ધાંતમહેદધિ કર્મસાહિત્યનિષ્ણાત નૈષ્ઠિક બ્રહ્મચારી સુવિશાળગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવેશ શ્રીમદ વિજય પ્રેમસુરીશ્વરજી મહારાજા. વર્ધમાનતનિધિ ન્યાયવિશારદે સ્યાદવાદસિદ્ધાંતસંરક્ષક આચાર્યદેવેશ શ્રીમદ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા. બંધવિધાન મહાગ્રન્થના એક મુખ્ય આધાર ભ અધ્યાત્મરસિક પંન્યાસપ્રવર શ્રી ધર્મજિત વિજયગણિવર. મૂપિયડિ રસબંધે ગ્રન્થના વૃત્તિકાર વિઠઠર્ય પંન્યાસપ્રવર શ્રી જયશેખર વિજય ગણિવર. પ્રસ્તુત ત્રણેય ગ્રન્થના ભાવાનુવાદ પેનમાંથી ઉતરતી સહીથી નથી લખાયા, પણ જાણે કે આ બધા પરમ ઉપકારી પૂજ્યપાદ ગુરુભગવંતોની અમીદષ્ટિમાંથી ઉતરતી કૃપાથી લખાયા છે. સિદ્ધાંતદિવાકર અજોડ વિદ્વાન પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમવિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાઓ ચિરસ્મરણીય છે. ન્યાયશાસ્ત્રનિપુણુમતિ વિદ્વદર્ય પ. પૂ. જયસુંદર વિ. મ. સાહેબે આ સંપૂર્ણ ભાવાનુવાદનું સંશોધન કરી આપી એની ઉપાદેયતામાં વધારે કર્યો છે. સહવત્તી તમામ મુનિભગવતાને આ ભાવાનુવાદના લેખનાદિમાં સુંદર સહયોગ પ્રાપ્ત થયો છે જે અવિસ્મરણીય છે.' મહામહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજાના વચને મહાથ અને ગંભીર રહસ્યવાળા છે. તેના મેં સ્વક્ષયોપશમાનુસાર ભાવાનુવાદ કર્યો છે. સંભવ છે કે એમાં ક્યાંક મેં ઉપાધ્યાયજી મહારાજના અભિપ્રાયને બરાબર સ્પષ્ટ ન કર્યો હોય, અથવા કયાંક તેઓશ્રીના અભિપ્રાયને અન્યાય કરી વિપરીત અભિપ્રાય જ લખી નાંખ્યો હોય. તેઓ શ્રીમદના આશયવિરૂદ્ધ કે પરમ પવિત્ર ત્રિકાળ અબાધિત શ્રી જિનાજ્ઞાની વિરુદ્ધ આમાં કાંઈ પણ લખાયું હોય તો તે બદલ હુ ત્રિવિધ ત્રિવિધે મિચ્છામી દુકકામ દઉં છું. તેમજ સંવિગ્ન ગીતાર્થ બહુશ્રુતને તેનું સંમાર્જન કરવા નમ્ર વિનંતિ કરું છું. શુદ્ધિપત્રક અને તેની નીચે આપેલી નેંધ વાંચી લેવા ખાસ ભલામણ કરું છું. શ્રી અંધેરી ગુજરાતી જેન સંઘ, ઈર્લા બીજ (મુંબઈ)એ પોતાને ત્યાં થયેલ જ્ઞાનખાતાની ઉપજને આ ના પ્રકાશનાદિમાં સદ્વ્યય કરેલ છે તે અનુમોદનીય છે અને બીજા ટ્રસ્ટને પણ પ્રાચીનગ્રન્થ વગેરેના પ્રકાશનાદિમાં સદ્વ્યય કરવાની પ્રેરણારૂપ છે.. આ ગ્રન્થના ભાવાનુવાદ-સંપાદન વગેરે કરવાથી જે પુણ્યપ્રાક્ષારનું ઉપાર્જન થયું હોય તેના પ્રભાવે ભવ્ય જિનક્તિ સાધુ સામાચારીનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરી તેનું પરિપૂર્ણ પાલન કરનારા સર્વ આરાધક બને એજ શુભેચ્છા. ગુરુપાદપણું. મુનિ અભયશેખરવિજય Page #11 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમણિકા ગ્રન્થમંગલ ' ૪૭ ૫૩ પપ ૧૭ ૫૭ વિષય પાન વિષય પાન ૧ (૪) આવશ્યકી સામાચારી સામાચારી અંગે વિચાર ૨ આવરૂહીનું લક્ષણ સામાચારી વિશે અન્ય અભિપ્રાય આવસહી ન બોલવામાં લાગતો દોષ ४८ દશવિધ સામાચારીનું લક્ષણ લક્ષણમાં રહેલા વિશેષ અંગે શંકા-સમાધાન ૪૯ સામાચારીના દશ ભેદ આવસહીના સ્થાને નિસિહી કેમ નહીં ? ૫૧ કાર' એ સ્વતંત્ર શબ્દ છે, પ્રત્યય નહિ ૧૦ આવસહી નિસિહીના વિષયનું ઐકય (૧) ઇચ્છાકાર સામાચારી ૧૨-૨૬ અગમન-ગમન ઉત્સગ-અપવાદરૂપ ઈચ્છાકારનું લક્ષણ ૧૨ (૫) ઐધિકી સામાચારી ૫૫-૫૯ ઈરછાકારને વિષય અને ફળ ૧૩ નિરિસહીનું લક્ષણ માત્ર ભાવથી પરિપૂર્ણ ફળ ન મળે ૧૫ “નિસિડી” શબ્દપ્રયોગ શા માટે ? અભ્યર્થના અપવાદે; કરણુ ઉત્સર્ગ અવગ્રહભૂમિમાં પ્રવેશ શી રીતે ? ઈચ્છાકાર વિહિત છે, માટે સર્વત્ર કર્તવ્ય . ૧૯ ઉપાશ્રય પ્રવેશે નિસિહી શા માટે ? આજ્ઞા–બળાભિયોગ અપવાદે કપ્ય ૨૦ “નિસિડી' શબ્દપ્રયોગથી થતા લાભ ૫૯ અશ્વનું દૃષ્ટાન્ત (૬) આપૃચ્છા સામાચારી ૬૦-૬૬ નિવૃત્ત થવાના ઉત્સાહ માટે ખરંટના ૨૩ આપૃછાસામાચારીનું લક્ષણ આચાર્યે સ્વયં પડિલેહણાદિ કરવું અયોગ્ય ૨૫ આપૃચ્છાથી થતા હિતને ક્રમ (૨) મિથ્યાકાર સામાચારી ૨૭–૩૯ આપૃછા મંગલરૂપ છે નિશ્ચયથી અને વ્યવહારથી લક્ષણ છે, વિહિત અનુષ્ઠાનમાં ઉદ્યમશીલ રહેવું ૬૫ “મિચ્છામી દુક્કડમ્' એવો જ પ્રયોગ કેમ? ૨૯ (૭) પ્રતિપૃચ્છા સામાચારી ૬૭-૭૩ અક્ષરાર્થના ઉપયોગ પૂર્વકનો પ્રયોગ વિહિત ૩૦ પ્રતિપૃરછાનું લક્ષણ મિચ્છામી દુક્કડમને અક્ષરાર્થ ૩૧ પ્રતિપૃછાના કાર્યાન્તરાદિ કારણે એક એક અક્ષરો પણ અર્થવાળા સંભવે પ્રતિપૃચ્છાને અન્ય પ્રકાર પુનઃ પાપ ન કરવાને સંક૯૫ આવશ્યક ૩૫ પ્રતિપૃચ્છાનું પ્રયોજન બોલવા મુજબ ન કરવું એ મેટું મિથ્યાત્વ પ્રતિપૃછા સ્થળે માત્ર આપૃછાથી કાર્યસિદ્ધિ શી રીતે ? ન થાય. પાપનું અકારણ એ જ મોટું પ્રતિક્રમણ ૩૭ પ્રતિપૃચ્છા આપૃછારૂપ નથી નિષિદ્ધનું પુનઃ પુનઃ આસેવન અભિનિવેશથી જ થાય. ૩૮ (૮) છંદના સામાચારી ૭૩-૮૦ (૩) તથાકાર સામાચારી ૩૯-૪૬ ७४ છંદના સામાચારીનું લક્ષણ લક્ષણ અને વિષય છંદના સામાચારીના અધિકારી કેના વચનને કેવી રીતે તહત્તિ કરવા? ૪૧ આજ્ઞાશુદ્ધભાવ વિપુલનિજેરાનું કારણ સંવિનીતાર્થના વચનમાં તહત્તિને અભાવ છંદનાના અસ્વીકારમાં અનુમોદના અભિનિવેશથી જ જ ફળાભાવ તહત્તિના અવિકલ્પ-વિકલ્પ એવા વિભાગનું છંદક-છંઘને છંદનાથી લાભ કઈ રીતે ? કારણ ૪૫ મેક્ષેરછા રાગરૂપ નથી w ૩૬ ૭૩ 'કે છે Page #12 -------------------------------------------------------------------------- ________________ જ 2 વિષય પાન વિષય પાને (૯) નિમત્રણે સામાચારી ૮૧-૮૯ અનુગપ્રારંભે મંગલ કાવ્ય નિમત્રણાનું લક્ષણ અને વિષય પૃથ– મંગલાચરણનું રહસ્ય ૯૯ મોક્ષેચ્છનું સાવદિક કર્તા–અપ્રમાદ અનુગદાતાને વંદન અંગે પૂર્વપક્ષ મેક્ષેચ્છની ઉપાછા અવિછિન હેય ૮૩ જ્ઞાનાધિકય પણ રત્નાધિકપણું છે–ઉત્તરપક્ષ ૧૦૧ ચઢિયાતી વૈયાવચ્ચની ઈચછા ઊભી જ હોય ૮૪ અનુયાગ દાતા નાના હોય તે પણ વંદનીય :૧૦૧ નમુહુર્ણમાં ઉત્કૃષ્ટ નમસ્કારની પ્રાર્થના જાતને નિણ જાણનારે વંદન ન લેવાય ૧૦૨ વૈયાવચ્ચેછી યોગ્યતા વિના અહિતાવહ જ્ઞાનદાતાને વંદન અંગે નિશ્ચય-વ્યવહાર ૧૦૪ નિમત્રણ વગેરેમાં ગુર્વાસા આવશ્યક વ્યવહારનયની વિરાધના અયોગ્ય ૧૦૬ ચારિત્રો પસં૫૬ (૧૦) ઉપસં૫ર્દૂ સામાચારી ૮૯–૧૧૨ ૧૦૮, ૧૦૯ ચારિત્રાપસંદના ભેદ ૧૦૮ ઉપસંપનું લક્ષણ અને વિભાગ વૈયાવચ્ચ કરનાર અંગેની વ્યવસ્થા ૧૦૯ જ્ઞાનપસંપના ૪ ભાંગા ક્ષપકેપસંપદ્ ૧૧૦ ભાંગાઓમાં શુદ્ધત્વ–અશુદ્ધત્વ ગૃહસ્થાપસં૫૬ ૧૧૨ જ્ઞાનગ્રહણની વિધિ ઉપસંહાર ૧. ૧૧૩ અર્થાનુયોગઃ રોગી ગુરુનું પણ કર્તવ્ય રહસ્યભૂત ઉપદેશ ૧૧૪ અ૮૫બચેલી શક્તિને પણ ગોપવાય નહિ ૯૫ પ્રશસ્તિ ૧૧૬-૧૨૦ 9 1કે 'ન , ઇ છે આરાધકવિરાધક ચતુર્ભાગી - ૧૩૦ ૧૩૧ ચાર ભાંગાની ટૂંકી સમજણ ૧૨૧ અપ્રાપ્તિમાત્રથી વિરાધકતા માનવામાં પ્રથમ ભાંગે : દેશ આરાધક ૧૨૨–૧૨૮ કપિત આપત્તિઓ સાધુસામાચારી પાલક દ્રવ્યલિંગી એ આપત્તિઓનું નિરાકરણ દેશ આરાધક-પૂ૦ ૧૨૨ આરા વિરાટ અનારાધકની ત્રિરાશિદેશઆરાધકપણામાં દ્રવ્યાજ્ઞાની આરાધના શંકાસમાધાન ૧૩૨ નિયામક-ઉ૦ ૧૨૩ દેશઆરાધના-વિરાધનાની આ પરિભાષામાં ઈતરમાર્ગસ્થ અપુનબંધકાદિ પણ ક્રિયા જ પ્રધાન, શ્રત નહિ * ૧૩૩ દેશઆરાધક ૧૨૫ દેશઆરાધના માટે માનસારી ક્રિયા ' , ' ' અવિરતસમ્યક્ત્વી દેશઆરાધક કેમ નહીં ? ૧૨૬ આવશ્યક ૧૩૪ ચતુર્ભગીની પ્રરૂપણું સ્વતંત્ર અનભિનિવિષ્ટ એકાકી પણ દેશઆરાધક પરિભાષારૂપ છે સંભવે ૧૩૬ બીજે ભાંગે : દેશવિરાધક ૧૨૮–૧૩૬ ત્રીજો ભાંગે : સર્વઆરાધક ૧૩૭ ભગ્ન કે અગૃહીત વ્રતવાળે જીવ ચેથે ભાંગે : સર્વવિરાધક ૧૩૭ દેશવિરાધક ૧૨૭ ૨૨૮ Page #13 -------------------------------------------------------------------------- ________________ પાન ૧૬૩ ૧૪૧ ૧૬૭ પદષ્ટાન્તવિશદીકરણપ્રકરણ વિષય પાન વિષય વૃત્તિગત મંગલ લોક ૧૩૯ આપેક્ષિક અપાયુક્તા અધિકાર ગ્રન્થને અભિધેયાર્થ ૧૪૦ જેટલો આરંભ એટલી હિંસા' એવું ૧૬૪ કૂપદૃષ્ટાન્તનું અર્થઘટન માનવામાં સ્થૂલ અસંગતિ કુપદષ્ટાન્ત અંગે પંચાશકને અધિકાર ૧૪૨ કર્કશ વેદનીયબંધની સૂક્ષમ અસંગતિ ૧૬૫ , “કચિત ”ને મત ૧૪૩ પૂજાભાવી આરંભ પણ અનારંભ અભયદેવસૂરિમહારાજકત અર્થધટનનું તાત્પર્ય ૧૪૪ કર્કશવેદનીય શું છે ? ૧૬૭ તે તાત્પર્યનું સૂચન હૃત્તિ શબ્દથી ૧૪૫ દેવામાં એને નિષેધ એ પ્રૌઢિવાદ પૂજદિભાવી દ્રવ્યહિંસાની અનુજ્ઞા કઈ રીતે ? ૧૪૬ આવા પ્રોઢિવાદે ઉત્કૃષ્ટનિષેધના તાત્પર્યવાળા ૧૬૮ નિષેધ અવિધિકૃતહિંસાને, . દ્રવ્યસ્તવયહિંસામાં ધ્રુવબંધી પા૫હેતુતા ૧૬૮ વિધિકૃતહિંસાને નહિ ૧૪૭ અયોગ્ય અલ્પાયુષ્કતામાં પણ વિધિવિકલજિનપૂજાનું તે હિંસામાં વિશેષહેતા માનવામાં ૧૭૦ જ દૃષ્ટાન ૩, ૧૪૭ અન્યાશ્રય અશુદ્ધદાન અંગે વિચારણું ૧૪૮ ધ્રુવબંધાદિ પ્રક્રિયા ૧૭૧ આગમાર્થ અવ્યુત્પનની પૂજામાં વિધિવિકલતાને ધ્રુવબંધના અનાદિ અનંત વગેરે ભાંગા ૧૭૨ જ સંભવ ૧૪૯ પૂજાદિકાલે પ્રણિધાન ન હોઈ અલ્પદોષ લાગે ૧૭૪ અશુદ્ધદાન અંગે અન્ય આચાર્યને મત ૧૫૧ જ શંકા ગ્રન્થકારકૃત અર્થધટન અંગે સંભવિત શંકા ૧૫ર પૂજાદિકાલે સામાન્ય પ્રણિધાનાદિ સંભવિત ૧૭૫ અવિ શબ્દ સદષત્વની સંભાવનાને સૂચક ૧૫૩ જ-સમા. ન ચૈતવાનુiાતિ થી શેનું નિરાકરણ? ૧૫૩ સ્તવની વ્યાખ્યા ૧૭૫ વિધિસહ જિનપૂજામાં નિર્દોષતા અબાધિત ૧૫૩ પ્રણિધાનાદિ પાંચ શુભાશય ૧૭૬ નિષ્કર્ષ ૧૫૫ અંતભાવી પ્રણિધાનાદિ વિશિષ્ટતર હેય ૧૭૭ ભક્તિપરિણામ પ્રમાણુ, છતાં અજયણાથી પ્રણિધાન સ્તવફળની પ્રાર્થનારૂપ, હિંસાદેષ લાગે ૧૫૬. છતાં નિયાણું નથી ૧૭૮ દુગતનારીનું દૃષ્ટાન્ત તીર્થંકરપણુની પ્રાર્થના નિયાણારૂપ છે? ૧૭૮ સ્નાનપૂજદિમાં પાળવાની જયણા ૧૫૯ તીર્થ કર૫ણુની પ્રાર્થના અંગે વાસ્તવિકતા ૧૭૯ યોગાદિમાં શુદ્ધાશુદ્ધત્વ ૧૫૯ નિરભિન્કંગ પ્રાર્થના એ નિયાણું નથી. ૧૮૦ ભક્તિભાવ વગેરેની સતત ધારા ચાલે ત્યારે ૧૬૦ ઓદ ક્ષાયિક ઉભયભાવાનુપરત દ્રવ્યમાત્રહિંસાના કારણે દુષ્ટત્વ માનવામાં ૧૬૨ પ્રાર્થના કેવી છે? ૧૮૧ આપત્તિ પરિશિષ્ટ : ઉદ્ધતપાડાશે ૧૮૩ Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૩ दोसा जेण निरुज्झति जेण छिज्जंति पुञ्चकम्माई | सो सो मोक्खोवाओ रोगावस्थासु समणं व ॥ અર્થ :- રાગાવસ્થામાં ના જેનાથી રાગ મટે એ જેમ ઔષધ બની જાય છે તેમ જેના જેનાથી રાગદ્વેષરૂપી દોષા ઘટતા આવે છે અને જેના જેનાથી પૂદ્ધ કર્યા છેદાતાં જાય છે તે તે બધું મેક્ષમાગ રૂપ બની જાય છે. विकिंचि अणुणायं पडिसिद्धं वा वि जिणवरिंदेहिं । एसा तेसिं आणा कज्जे सच्चेण होअव्वं ॥ અર્થ :- શ્રી જિનેશ્વરદેવાએ કાઈ ખાખતની સર્વથા અનુજ્ઞા નથી આપી, કે તેવું કારણ ઉપસ્થિત થએ કાઈ ખાખતના સ થાનિષેધ નથી કર્યા. તેમની આજ્ઞા તા એ જ છે કે કાઈ પણ કાર્ય ઉપસ્થિત થયુ' હાય તે સત્ય=નિષ્કપટ રહીને તે કાર્ય પાર પાડવુ. 323333X2 મહામહાપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાની ત્રીજી સ્વર્ગારાહણુ શતાબ્દીએ વર્ધમાનતપેાનિધિ પૂજ્ય આચાર્ય ભગવંતશ્નોની પ્રેરણાથી ભાવાનુવાદ સહિત પ્રગટ થઈ ચૂકેલા કે થઈ રહેલા ઉપાધ્યાયજી મહારાજાના ગ્રન્થરત્ના~ ઉપદેશ રહસ્ય નયરહસ્ય અધ્યાત્મમત પરીક્ષા જ્ઞાનબિન્દુ ધર્મ પરીક્ષા પ્રતિમાશતક સામાચારીપ્રકરણ આરાધક–વિરાધક ચતુર્ભ ́ગી, કૃપદેષ્ટાન્તવિશઢીકરણ Page #15 -------------------------------------------------------------------------- ________________ સમર્પણ અને વંદન શિ જેઓશ્રી વર્ધમાન તપની ૧૦૮ ઓળીના આરાધક છે. હિ. જેઓશ્રીની નિશ્રામાં લગભગ ૨૦૦ મહાત્માઓ પવિત્ર જીવન જીવી રહ્યા છે. છે જેઓશ્રીએ ઉચ્ચપ્રકાશના પંથે (પંચસૂત્રવિવેચના), પરમ તેજ (લલિતવિસ્તરાની વિવેચના) જેવા લોકભોગ્ય તાત્વિક ગ્રન્થોની શ્રીજિનશાસનને ભેટ ધરી છે. છે જેઓશ્રીએ દિવ્યદર્શન સાપ્તાહિક દ્વારા પોતાના શાસ્ત્રાનુસારી મૌલિક ઊંડા ચિંતનોને લોક સુધી પહોંચાડી લોકોને વૈરાગ્યરસના પાન કરાવ્યા છે. િધાર્મિક શિક્ષણ શિબિરો દ્વારા જેઓશ્રી હજારો યુવકેના જીવનનું ધાર્મિક ઉત્થાન કરનારા છે. શિ જેઓશ્રીના અધ્યયન-અધ્યાપનાદિના કુશળ આયોજનના પ્રભાવે શ્રીજિનશાસનને એક પછી એક વિદ્વાન શિષ્યોની ભેટ મળતી જ રહે છે. |િ કર્મવિષયક “બંધવિધાન સહાગ્રન્થના બે મુખ્ય સૂત્રધાર મહાત્માઓ અને અનેક વૃત્તિકાર મહાત્માઓ જેઓશ્રીના શિષ્ય-પ્રશિખ્યાદિ છે. |િ વર્તમાન શ્રી સંઘમાં, હજારો યુવકેને આકષીને જિનવાણીનું પાન કરાવી શકે એવા જે કાઉડ પુલર ધર્મોપદેશક વક્તા મહાત્માઓ છે તેમજ જે સિદ્ધહસ્તલેખક મહાત્માઓ છે તેઓ મોટે ભાગે જેઓશ્રીનું શિષ્ય-પ્રશિષ્યાદિપણુ. કે નિશ્રા પામેલા છે અને ધન્યતા અનુભવી રહ્યા છે. 8િ જેઓશ્રીએ સ્વયં સ્યાદવાદને જાણ્યો છે, યથાર્થ રીતે સમજે છે અને જેઓશ્રી અન્યોને યથાર્થ રીતે સમજાવી રહ્યા છે. હિજેઓશ્રીએ સ્વજીવનમાં અને સ્વનિશ્રામાં સ્વાધ્યાયની ધૂણી ધખાવી છે. છે જેઓશ્રી પંચાચારના સ્વયં અપ્રમત્તપાલક છે, અને નિશ્રાવતી મહાત્માઓને પંચાચારનું પાલન કરાવવામાં તત્પર છે. હિ. જેઓશ્રી તપ-ત્યાગ અને તિતિ વર્ધમાનતપોનિધિ ન્યાયવિશારદ સંઘહિતચિંતક પૂજ્યપાદ ગુરુભગવંત આચાર્ય દેવેશ શ્રીમદવિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના કરકમલમાં સાદર સમર્પણ, અને ચરણકમલમાં કેટિશઃ વંદન.. Page #16 -------------------------------------------------------------------------- ________________ भाचाराग 'कृतांग नाग य DR. प्रवचन प्रभावक वर्धमान तपोनिधि पूज्यपाद जनन आचार्यदेच श्रीमद 99D9 विजयमुचनामानुसूचिरजी महाराज Page #17 --------------------------------------------------------------------------  Page #18 -------------------------------------------------------------------------- ________________ १५ सामाचारीप्रकरणगतमूलश्लोकानामकारादिक्रमः श्लोकाद्यचरण/श्लोकाङ्कः एसा णिच्छायणयओ/३ तत्तो इसमत्ती/४८ अज्झप्पज्झाणरयस्सेसा/९९ कत्तिकडं मे पावं/२५ तम्हा अकरणयच्चि य/२९ अणिगृहियबलविरएण/११ कप्पाकप्पंमि ठियस्सु०/३१ . तम्हा गुरुपुच्छाए/६८ अणुओगदायगस्स/७९ करणं पुण आणाए/१३ तयहीण कज्जगहणे/६९ अब्भत्थणाविहाणे/७ कारणजायं पप्प य/७४ तावइया वि य सत्ती/७८ अब्भत्थणं वि कुज्जा/१२ कारेउ अ इअरो वि/६० तीसे ण दोसलेसो/१७ अब्भत्थिएण वि इमो/१० किं बहुणा इह जह जह/१०० दक्खस्सेय पओगे/२३ अह दो वि लद्धिमंता/९५ खणमवि मुणीण कप्पइ/७९ दढजत्तुवओगेणं/४२ आगंतुगो य पुराणओ/९४ खलणाइ पवित्तीए/५२ दोन्नि निसिज्जाउ तओ/७६ आणाबलाभिओगो/१५ खेले य काइयाए/७७ नणु एगट्ठत्तणओ/३९ आणाराहणजोगो/२२ गच्छंतस्सुवउत्तं/३६ नणु जेठे वंदणयं/८४ आणासुद्धो भावो/५७ गुरुआणाइजहरिहं/५५ नणु सव्वं जिणवयणं/३४ आभोगा पुणकरणे/२७ गुरुपुच्छाइ मुणीण ६२ नाणादुवग्गहस्सा ०/५९ इच्छाकारं किच्चा/१९ घडणं च संघणा किर/७१ नाणेण जाणइच्चिय/३३ इच्छामिच्छातहकारो/४ चरणोवसंपया पुण/९३ निच्छयणएण इहयं/८९ इच्छाऽविच्छेओ वि य/६७ छुहिअस्म जहा खणमवि/६५ पज्जाएण वि लहुओ/८५ इच्छाऽविच्छेदेण/६३ जइवि हु इच्छाकारो/५० । पढमो एत्थविसुद्धो/७३ इयरम्मि विगप्पेणं/३२ जइवि हु ण दाणगण/५८ पढम इच्छाकारो/१६ इयरेसु वि भंगेसु/१६ जइवि हु मंगलभूयं/८१ पुच्छा किर पडिपुच्छा/५१ इय संथुओ महायस/१०१ जह मुणिसामायारि/१ भन्नइ इयं जेठो/८६ इहयं अत्थग्गहणे/७५ जं णियणियकज्जमी/६ माणुस्सं संसारे/६४ इहयं आपुच्छा खलु/५३ जाणंतस्स वि अगुणं/८७ मि त्ति मिउमद्दवत्ते/२४ उच्चागोअविहाण/८ जेण गुरुविहिणाया/४७ वक्खाणंमि समत्ते/८३ उभयगहणा य णिय/९२ जेणेवं ववहारो/११ वत्तणसंधणगहणे/७० उवसंपया य काले/५ जो जहवायं न कुणइ/२८ वंदंति तओ सम्वे/८० एएण नाणगुणओ/९० जो मिच्छत्ति पओगो/२० वंदिय तत्तो वि गुरु/८२ एत्तो अववाएण/८८ जो सयमेव य भीओ/१८ विहिए कज्जे कज्जो/५० एत्तो चेइयसिहराइ/४३ झाणेणं ठाणेण वि/४४ सच्चत्तपच्चयठं/३० एत्तो तिव्वा सद्धा/३५ णय एसा पुच्छ च्चिय/५४ संदिट्ठों संदिट्ठस्सेव/७२ एवं एयगुणाण/६१ णय केवलभावेणं/९ सा य पइण्णा तीसे/३७ एवं णिसीहिया कय/४१ ण य दोसबहुलभावा/३८ सावज्जजोगविरओ/२ एवं भूअणएणं/४९ ण य संकेयाहीणो/२६ सिद्धे मुणीण कज्जे/६६ एवं सामायारी/९८ णियहियकज्जपइण्णा/४६ होइ अगमणे इरिया/४० एसा जमत्तलद्धिय/५६ णेयो णिज्जरहेऊ/२१ होइ पइण्णाभंगे/४५ श्री जि-मिलान रदरि Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૬ g/ g/i ૩/૬ તેમજ આમ શ્રતની वृद्धि એણે શુદ્ધિપત્રક અશુદ્ધ અશુદ્ધ ૨/૨ समाचारी सामाचारी ૯૩/૨૭–૨૯ પાસ , પપદ્ तेषामषि तेषामपि ९९/३ श्रोतणाम श्रोतृणाम ૨૧/૩ ऽकारन्तो उकारान्तो. १०५/३ ऽप्यलय ऽप्यालय ૨૬/૬ निषेधे निषेधे १०५/१८ राधानमपि राधनमपि ૨૬/૨૭ બળાભિયોગ બળાભિયોગના १०६/७ सम्घान सन्धान ૧૧૫/૩૦ તેમાં જ વિરોષઃ વિરોષ; ૧૨૪/૩૦ શ્રુત શ્રુતની ૨૭/૭ ऽच्छाकार इच्छाकार ૨૨/૪ वियाऊण वियाणिऊण ૧૨.૮/૨૫ આમ અપેક્ષાવાળું રૂ૪/૨. ઉભયબોધ | ઉભય અર્થબોધ १३४/४ व्रतपेभङ्गा व्रतभङ्गा Sન્યઃ कोऽन्यः १४७/३४ १४९ व्याख्याय' 'ज्याख्याय' वसान द वासानाद १४७/३४ १८ १४९ ४८/१ अथा नाव अथानाव ૪૯/૨૮ છે “પણ १४७/३४ ९ છે.” પણ ૫૦૨૬ નિષિક-નિરર્થય નિવિષય-નિરર્થક ૧૪૯/૨૧ દાનાદિ જ દાનાદિ ૪ १५७/१ ढन्दनः नन्दनः ५३/७ ईयण ર १६४/६ द्विपया द्विषया ५९/१५ वृद्भि ૧૬૫/૩૦ સ્વપ સ્વ૯૫ (અન૯૫) દ૨/૨ भ्रमर यितं भ्रमरायितं ૧૬૮/૧૬ બંધ જઈ બંધ થઈ ૬૬/૨૦ એને १७०/२ स्थलाय स्थलीय ७३/८ निरूत्यते निरूप्यते ૧૭૯/૨૦ એવું એનું ९३/१३ आत्ता आत्तो १८१/४ तीर्थकर तीर्थकरत्व નોંધ : (૧) પૃ. ૧૨/૫. ૧૫ “કેમ કે.....કહ્યો છે” ના સ્થાને આ પ્રમાણે વાંચવું – “કેમ કે આવશ્યકમાં સામાયિક અધ્યયનની ઉપોદઘાત નિક્તિમાં જે કાલદ્વાર છે તેમાં ઉપક્રમકાલના પ્રથમ પ્રકારભૂત જે સામાચારી ઉપક્રમકાલ તેના અવસરે આ સામાચારી કહેવામાં આવી છે.” iધ : (૨) પૃ. ૧૬ર પર કૃપદષ્ટાન્તના ૮ મ ક માં “વરૂ વિદિયપૂરાણ” એવું પ્રથમપાદ છે. એની અવતરણિકામાં અવિધિયુતભક્તિકર્મ અંગે દ્રવ્યહિંસાથી મિત્રત્વ માનવાની શંકા છે. વળી બુધના દીર્ઘકાલની અપેક્ષાએ મિશ્રતાની પ્રરૂપણા ગ્રન્થકારે જે કરી છે તે પણ અવિધિયુતભક્તિકર્મ અંગે કરી છે. એટલે ઉક્ત લોકમાં પ્રથમપાદ ન વિહિgયgયા...હવું પણ યોગ્ય લાગે છે. પ્રથમ પાદ જો એવું લઈએ તો એની વૃત્તિમાં પણ વિધિયુત... ના સ્થાને અવિધિયુત... શબ્દ જાણ. આમાં એવી શંકા ન કરવી કે અવિધિયુત પ્રજામાં અ૫દોષ હાવાં તે ગ્રન્થકારને પણ માન્ય જ છે તો એવા પૂર્વ પક્ષની શી જરૂર છે ? આવી શંકા એટલા માટે ન કરવી કે ગ્રન્થકારને અવિધિયુતમાં જે અ૯પદોષ માન્ય છે તે દ્રવ્યહિંસાના કારણે નહિ, પણ અજયણા-અવિધિ વગેરેના કારણે. વળી પૂર્વપક્ષીની ચાલ એવી છે કે અવિધિયુતમાં પણ જે ગ્રન્થકાર દ્રવ્યહિંસાના કારણે અહ૫દોષ સ્વીકારી લે તે દ્રવ્યહિંસા તે વિધિયુતમાં પણ રહી હોવાથી વિધિયુતમાં પણ અલ્પષ સિદ્ધ કરી શકાય. આવું ન થાય એટલા માટે ગ્રન્થકારે એવા પૂર્વપક્ષનું ઉક્ત ગાથાથી નિરાકરણ કર્યું છે, Page #20 -------------------------------------------------------------------------- ________________ श्री शङ्खेश्वरपार्श्वनाथाय नमः । श्री महावीरपरमात्मने नमः । श्रीप्रेमभुवनभानुसूरीश्वरपंन्यासधर्म जज्जशेखरगणिवर्येभ्यो नमः । न्यायविशारद-न्यायाचार्य-श्रीमदुपाध्याययशोविजयकृत सामाचारीप्रकरणम् છે નમઃ [ ટીકાગ્રન્થનું મંગળાચરણ ] ऐ कारकलितरूपां स्मृत्वा वाग्देवतां विबुधवन्द्याम् । सामाचारीप्रकरणमेष स्वकृतं सुविवृणोमि ॥ १ । इह हि भवार्णवे दुःखसहस्रवीचिनिचयभीषणे भव्यप्राणिनामाधारश्चारित्रमेव यानपात्रं, तच्च सम्यक्सामाचारीरूपानुकूलपवनप्रेरितमेव त्वरितं तन्निस्ताराय प्रभवतीति द्विगुणफला- . . थितया भगवद्वर्धमानस्वामिस्तुति व्याजेन तत्स्वरूप प्रतिपिपादयिषुः प्रतिजानीते जह मुणिसामायारि संसेविय परमनिव्वुइ पत्तो । तह वद्धमाणसामिय ! होमि कयत्थो तुह थुईए ॥१॥ यथा मुनिसामाचागं संसेव्य परमनिव॒तिं प्राप्तः । तथा वर्धमानस्वामिन् ! भवामि कृतार्थ स्तवस्तुत्या ॥१॥] કારસંવલિત સ્વરૂપવાળી અને દેવે તેમજ પંડિતેને પણ પૂજ્ય એવી વાૐવતાનું સ્મરણ કરીને સ્વકૃત સામાચારી પ્રકરણ(મૂળ)નું હું વિશદ વિવરણ કરું છું. અથવા– કારના જાપથી અનુભવાયેલ સ્વરૂપવાળી અને દેવોને પણ પૂજ્ય એવી શ્રીજિનવચનસ્વરૂપ દેવતાનું સ્મરણ કરીને સ્વનિર્મિત “સામાચારી પ્રકરણ મૂળ ગ્રન્થનું વિશદ વિવરણ કરું છું. આ બીજા અર્થથી શ્રીજિનશ્વરદેવના ચાર અતિશય સૂચિત થાય છે. વાગેવતા' શબ્દથી સાક્ષાત્ વચનાતિશયનું સૂચન કર્યું. તથા તે જ શબ્દથી અપાયાપગમાતિશય અને જ્ઞાનાતિશયનું અર્થતઃ સૂચન કરેલું જાણવું, કારણ કે ત્રિકાળઅબાધિત સત્યવચનરૂ૫ વચનાતિશય વીતરાગતા અને સર્વજ્ઞપણ વિના અસંભવિત છે. તેમજ વિબુધવવામ' પદથી, પરમામા સાથેના વચનના અભેદ ઉપચારથી પૂજાતિશય જણાવ્યો. હજારો દુઃખરૂપી મોજાઓને સમૂહના કારણે ભયંકર એવા આ સંસારસમુદ્રમાં લવ્યજીવોને ચારિત્રરૂપ વહાણ જ આધારભૂત છે. વળી આ ચારિત્ર–વહાણ પણ સમ્યફ સામાચારરૂપ અનુકૂલ પવનની સહાયથી જ સંસારસમુદ્રથી જીવને પાર કરાવી શકે છે. તેથી એ સામાચારીની પ્રરૂપણ અને ભગવાનની સ્તુતિ એ બન્નેના ફળની ઈરછાવાળા હોવાના કારણે એ બન્ને એકસાથે થઈ જાય એ માટે ભગવાન શ્રી મહાવીરસ્વામીની તતિના બહાને સામાચારીના સ્વરૂપનું પ્રતિપાદન કરવાની ઈચ્છાવાળા ગ્રન્થકાર ગ્રન્થના પ્રતિપાદ્ય અર્થનો નિર્દેશ કરે છે– હે મહાવીર પ્રભુ ! જે રીતે ઈચછાકારાદિક્રિયાઓના સમુહરૂપ સાધુસામાચારીને સદા ઉપગવાળા રહીને અપ્રમત્તભાવે આરાધીને સકલસાંસારિક સુખ કરતાં ચઢિયાતા Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨] સામાચારી પ્રકરણ પ્લે, ૧-૨ जह त्ति । 'यथा' येन प्रकारेण 'मुनिसामाचारी' साधुसंबन्धीच्छाकारादिक्रियाकलापम् , ओघदशविधपदविभाग(च्छेद)रूपक्रियाकदम्बशक्तस्यापि 'सामाचारी'पदस्य प्रकरणमहिम्ना विशेषपर्यवसायित्वात् , 'संसेव्य' उपयुक्ततयाऽऽराध्य ‘परमनिर्वतिसकलसांसारिकसुखातिशायिमोक्षसुखं प्राप्तस्त्वमितिगम्यम् । हे वर्धमानस्वामिन् ! तथा-तेन प्रकारेण 'तवस्तुत्या'= इच्छाकारादिभेदोपदर्शकभवत्स्तवनेन कृतार्थो भवामि । एतदेव हि स्तुतिकल्पलतायाः फलं यद्भगवद्गुणवर्णनमिति भक्तिश्रद्धाऽतिशयजनितादस्मादचिरादेवाजरामरत्वसिद्धेः ॥१॥ ____ अथादौ प्रतिज्ञातनिरूपणां सामाचारीमर्थतो नयविभागेन विवेचयन् विशेषण-विशेष्यभावस्वरूपेण निरूपयति 'सावज्जजोगविरओ तुज्झ तिगुत्तो सुसंजओ समए । आया सामाचारी समायरन्तो अ उवउत्तो ॥२॥ [सावद्ययोगविरतस्तव त्रिगुप्तः सुसंयतः समये । आत्मा सामाचारी समाचरं श्चोपयुक्तः ॥२॥] મોક્ષસુખને તું પામે તે રીતે હું તારું, ઇચ્છાકારાદિભેદોને જણાવનાર તરીકે સ્તવન કરું છું. અને એ સ્તવનથી કૃતાર્થ થાઉં છું. “સામાચારી” શબ્દ જોકે ઘ-દશવિધપદવિભાગ( છંદ) એ બધી ક્રિયાઓને જણાવવા સમર્થ=રૂઢ છે, છતાં પ્રસ્તુત–પ્રકરણના મહિમાથી અર્થાત્ અધિકારવશાત્ અહીં ઈચ્છાકારાદિ દશવિધ સામાચારીરૂપ સામાચારી વિશેષને જ “સામાચારી” શબ્દથી નિર્દેશ જાણવો “ભગવાને આવી સામાચારીઓનું અખંડ પાલન કર્યું’ એમ કહેવું એ ભગવાનના ગુણેનું વર્ણન છે. સ્તુતિરૂપ કલ્પલતાનું આ જ ફળ છે કે ભગવાનના ગુણોનું વર્ણન કરવું. કારણ કે ઊંચા પ્રકારની ભક્તિ અને શ્રદ્ધાથી ઉતપન્ન થયેલા એ ગુણવર્ણનથી જ શીદ્ય અજરામરત્વ પ્રાપ્ત થાય છે. લોકમાં પણ ક૯૫લતાને એ પરિણામ જ ફળ કહેવાય છે જે વાંછિતને શીધ્ર પમાડે. ૧ ' જેની પ્રરૂપણું કરવાની પ્રતિજ્ઞા કરી છે એ સામાચારીનું જ અર્થથી નવિભાગ કરવા પૂર્વક વિવેચન કરતાં ગ્રન્થકારશ્રી વિશેષણ–વિશેષ્યભાવ સ્વરૂપે સામાચારીનું નિરૂપણ કરે છે [સામાચારી અંગે નયવિચાર] હે પ્રભુ! તારા સિદ્ધાન્તમાં સાવદ્યયોગથી અટકેલ, ત્રિગુપ્ત, સુસંયત, આચરણ કરતા, ઉપયુક્ત આત્માને સામાચારી કહ્યો છે. આમાંથી જુદાજુદા અંશને પકડીને તે તે નો સામાચારીનું આવું આવું સ્વરૂપ કહે છે. સંગ્રહનય–આત્મા સામાચારી છે, નહિ કે આત્મભિન્ન કેઈગુણ એવું સંગ્રહાય કહે છે. કારણ કે એ આત્મા રૂપ વિશેષ્યમાં વિશેષણભૂત સકલ સામાચારીને સંગ્રહ કરે છે. અર્થાત્ વાસ્તવિક ઈચ્છાકારાદિ સામાચારીથી વિકલ અને અનિચ્છાકારાદિ આચારથી યુક્ત એવા આત્માઓને પણ, તેઓમાં રહેલ અનુપયોગ–અવિધિ આદિ દેષ દૂષિત સામાચારીને અનુલક્ષીને આ નય “સામાચારી' માને છે. તેથી સર્વ આમાઓમાં સઘળી સામાચારીને સંગ્રહ કરતો હોવાથી એ સંગ્રહનય છે. 1. सावज्जजोगविरओ तिगुत्तो छसु संजओ । उवउत्तो जयमाणो आया सामाइय होई ॥ મૂળભાષ્યની આ ગાથા [લે ૦ ૧૪૯] સાથે સરખાવે, Page #22 -------------------------------------------------------------------------- ________________ સામાચારીની નથી વિચારણ सावज्जत्ति । तव समये-सिद्धान्ते आत्मा समाचारी न त्वनात्मा तद्व्यतिरिक्तो गुणः । इद च संग्रहनयमतं, आत्मनि विशेष्ये सकलसमाचारीसंग्रहणात् । अथ व्यवहारनयो ब्रूते-न ह्यात्मा सामाचारीति व्यवहत्तुं शक्यते, एवं सति सर्वत्रात्मन्यविशेषे तद्व्यवहारप्रसङ्गात् । तन्नैवं निगाद्यम् , किन्त्वित्थं निगाद्य यद्-"इच्छाकारादिकमाचारं समाचरन्नात्मा समाचारी” इति । एवं चाऽसमाचरत्यात्मनि नातिप्रसङ्ग इति । अथर्जुसूत्रनयो ब्रूते-एवं सत्यपि व्यवहारसमाचरणशालिनि द्रव्यलिङ्गिन्यतिप्रसङ्ग इति 'उपयुक्त' इत्यपि विशेषणं देयम् । उपयुक्तो नाम ज्ञेयप्रत्याख्येयपरिज्ञापर इत्यर्थः । न च द्रव्यलिंग्येवंविध इति । एवमभिहिते शब्दनयः प्रत्यवतिष्ठते-नन्वेमप्यविरतसम्यग्दृष्ट्यादयोऽपि सामाचारीपरिणाम प्राप्ताः, तेषामप्येवम्प्रायत्वात् , अतः सुसंयत इत्यपि विशेषणीयम् । सुसंयतो नाम षट्सु जीवनिकायेषु सङ्घट्टनपरितापनादिविरत इति । एव नोतदोषः । समभिरूढस्त्वाह-नन्वेव प्रमत्तसंयतादयोऽप्येव प्राया इति तेषामपि तत्प्रसङ्ग इति 'त्रिगुप्त' इत्यपि विशेषणीयम् । तदर्थश्चाकुशलचित्तादिनिरोधित्व कुशलचित्तायुदीरकत्व च, 'एकग्रहणे तज्जातीयग्रहणम्' इतिन्यायात् 'पञ्चसमित' इत्यपि द्रष्टव्यम् । વ્યવહાર નય-“આમાં સામાચારી છેએ વ્યવહાર કરી શકાતે નથી, કારણ કે એ રીતે તો દરેક આત્મા વિશે એક સરખી રીતે “સામાચારી” વ્યવહાર કરવાની આપત્તિ આવે. તેથી “ઈચ્છાકારાદિ આચારને આચરતો આત્મા સામાચારી છે એ વ્યવહાર કરવો જોઈએ જેથી ઈચ્છાકારાદિને ન આચરતાં આત્મામાં તે વ્યવહાર થવા રૂ૫ અતિપ્રસંગ આવે નહિ. જુસત્રનય–આ રીતે વ્યવહાર કરવામાં પણ દ્રવ્યથી જ ઈચ્છાકારાદિનું પાલન કરતાં દ્રવ્યલિંગીમાં અતિપ્રસંગ થાય છે. તેથી “ઉપયુક્ત” એવું વિશેષણ પણ લગાડવું જોઈએ. અર્થાત્ ઈચ્છાકારાદિને ઉપગપૂર્વક આચરતે આત્મા સામાચારી છે. અહીં રૂપરિજ્ઞા અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા યુક્ત જીવને “ઉપયુક્ત' જાણ. દ્રવ્યલિંગી આવે ન હોવાથી અતિપ્રસંગ આવતું નથી. કેમકે શ્રદ્ધા ન હોવાના કારણે તેને જ્ઞપરિજ્ઞા નથી અને ભાવથી વિરતિ ન હોવાથી પ્રત્યાખ્યાન પરિણા પણ નથી. સામાચારીનું જ્ઞાન પ્રાપ્ત કરવું એ જ્ઞપરિજ્ઞા છે અને પચ્ચક્ખાણ પૂર્વક અસમાચારથી અટકવું તે પ્રત્યાખ્યાન પરિજ્ઞા છે. ' શબ્દનય–આ રીતે ઉભય પરિજ્ઞાત૫ર આત્માને જ સામાચારી કહેવાના હોય તે અવિરત સમ્યગુદષ્ટિ વગેરેને પણ “સામાચારી માનવાની આપત્તિ આવશે. કારણ કે બધા સમ્યગૂદષ્ટિ જીવો ઘણું કરીને ઇચ્છાકારાદિનું પાલન કરવામાં તત્પર હોય છે, તેઓ પણ બલાભિયોગાદિથી દૂર રહી સામાની ઈચ્છાદિને અનુકૂળ વત્તતા હોય છે. તેથી તેઓમાં પણ “સામાચારી વ્યવહાર કરવાને અતિપ્રસંગ ન થાય એ માટે “સુસં૧ ટીકામાં અહીં “અવિરત સમ્યગૂ દષ્ટવાદો” છે તેના બદલે “સાતિચાર સંતાદ” પદ હેવું વધુ યુક્ત લાગે છે કેમકે “અવિરત...' પદ લઈને આ અથે પરાણે બેસાડવો પડે છે. “સાતિચાર. પદ હોય તો એ તકલીફ નથી, Page #23 -------------------------------------------------------------------------- ________________ સામાચારી પ્રકરણ - ૨ . . अथैवंभूतः सिद्धान्तयति-नन्वेवमप्रमत्तदयोऽपि तथाभाव प्राप्ताः ! न च तत्फलमवद्यपरिक्षयमन्तरा तत्सद्भावो निश्चीयते, कुर्वपस्यैव कारणस्याभ्युपगमात् , कुशूलनिहितवीजस्याऽबीजादविशेषात् । तदिदमभिप्रेत्योक्तम्-"निच्छयण यस्स चरणस्सुवधाए नाणदंसणवहो वि" इति । तत्त्वमत्रत्यमस्मत्कृताध्यात्ममतपरीक्षायामध्यवसेयम् । तत्(तः) सावद्ययोगविरत इत्यादि वाच्यमिति । 'सावद्ययोगविरतः' इति-अवद्येन कारणीभूतेन सह विद्यत इति सावद्यः कर्मबन्धः, “सावज्जो नाम कम्मबंधो' इति चूर्णिकारवचनात् , तेन सह योगो-व्यापारो-वीर्यसामर्थ्यमित्यनर्थान्तरम् , ततो विरतः परिज्ञाततत्क इति यावत् । तदेवम्भूतस्यायमाशयःयदैवात्माऽभिहितसकलविशेषणविशिष्टस्तदेव सामाचारीपरिणामभाग , नान्यदा । चरमविशेषणेनैव कृतार्थत्वेऽपि तस्येतरसकला(ल)विशेषणाऽऽक्षेपकत्वात् । नैगमनयस्य पुनः शुद्धाऽशुद्धभेदेन द्वैविध्यात्सकलविशेषणविशिष्टो द्विकत्रिकादिसंयोगविशिष्टो वाऽऽत्मा तथा प्रस्थकन्यायदुन्नेयः । થત વિશેષણ લગાડવું આવશ્યક છે. એટલે કે છએ જવનિકાને સંઘદન-પરિતાપિનાદિ કરવામાંથી વિરત થએલો અને ઉપયુક્ત થઈને સામાચારીને આચરતે આત્મા સામાચારી છે. અવિરત સમ્યગૃષ્ટિ વગેરે કંઈ છ જવનિકાયના સંઘટ્ટનાદિથી વિરત હેતા નથી. સમભિરૂઢનય-‘સુસંવત’ વિશેષણ લગાડવા છતાં પ્રમત્તસંયતાદિમાં અતિપ્રસંગ ઊભે જ છે, કારણ કે તેઓ પણ જીવવિરાધનાથી વિરત તે હોય જ છે. એ અતિપ્રસંગના વારણ માટે “ત્રિગુપ્ત” વિશેષણ પણ લગાડવું જોઈએ. અહીં, અકુશલચિત્તાદિ (આદિ શબ્દથી અકુશલવચનાદિ)ને નિરોધ અને કુશલચિત્તાદિનું પ્રવર્તન કરનાર જીવને ત્રિગુપ્ત’ જાણવો. તેમજ “એક વ્યક્તિનો શબ્દથી ઉલ્લેખ કરવામાં તજજાતીય અન્યવ્યક્તિઓનો પણ ઉલ્લેખ થઈ જાય છે એવા ન્યાય મુજબ, અહીં ‘ત્રિગુપ્ત” એ જે ઉલ્લેખ છે તેના દ્વારા “પંચસમિત” એવું વિશેષણ પણ જાણવું. નિષ્કર્ષ એ કે આ મતે સુસંયતાદિ વિશેષણ યુક્ત આત્મા પણ ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિનું સમ્યફ પાલન કરનાર હોય તે જ સામાચારી છે, અન્યથા નહિ. એવભૂતનય –ત્રિગુપ્ત-પંચ સમિત આત્માને સામાચારી કહેવામાં અપ્રમત્તસંયતાદિને પણ “સામાચારી' શબ્દથી વ્યવહાર કરવો પડે. પણ કરી શકાય તેમ નથી, કારણ કે તેના [ સામાચારીના ] ફળભૂત પાપક્ષય વિના તેની હાજરીને નિર્ણય જ થઈ શકતું નથી. જે કાર્ય કરતું હોય તેવું કુતૂપ જ કારણ છે. જે બીજ અંકુરાને ઉત્પન્ન કરતું નથી તે કઠારાદિમાં રહેલ બીજ, ખરેખર બીજ જ નથી, અબીજ કરતાં તેમાં કોઈ વિશેષતા નથી. તેથી જો કારણ હાજર હોય તે કાર્ય અવશ્ય થવું જ જોઈએ. આ અભિપ્રાયથી જ કહ્યું છે કે “નિશ્ચયનય મતે તો ચારિત્રના ઉપઘાતમાં જ્ઞાનદશનને પણ અવશ્ય ઉપધાત માનવો જ પડે. જે જ્ઞાન-દર્શનરૂપ કારણ હાજર હોય તો એના કાર્યરૂપ ચારિત્રને ઉપધાત થઈ જ ન શકે.' આ અંગેનું વિશેષ રહસ્ય અમે રચેલ શ્રી અધ્યાત્મમત૧. અત્તરાર્ધઃ વવહાર નરગ્નિ મયuri૩ સેari || [ પડ્યા. ૨૬--૪ ] निश्चयनस्य चरणस्योपघाते ज्ञानदर्शनवघोऽपि । व्यवहारस्य तु चरणे हते भजनातु शेषयोः ॥ Page #24 -------------------------------------------------------------------------- ________________ સામાચારીની નથી વિચારણા ___ अन्ये त्वाहुः-आत्मा सामाचारीति संग्रहः । सावद्ययोगविरत इति व्यवहारः । परिज्ञातसावद्ययोगोऽपि चतुर्थगुणस्थानवत्ती न तथेति त्रिगुप्तस्तादृशस्तथा इति ऋजुसूत्रः । देशविरतिसामाचारीमनिच्छन् शब्दस्तु 'सुसंयत' इत्यपि देथमित्याह । प्रमत्तादारभ्य सूक्ष्मसंपराय यावत्तामनिच्छन् समभिरूढस्तु 'उपयुक्त' इत्यपि विशेषयति । एवंभूतस्त्वाकेवलिन (नो) न 5 પરીક્ષા ગ્રન્થ [શ્લો૦ ૫૬ માં જેવું. અપ્રમત્ત સંયતાદિમાં પણ જે સામાચારી રૂપ કારણ હાજર હોય તો પાપક્ષયરૂપ કાર્ય થવું જ જોઈએ. પણ થતું નથી, કારણ કે " પાપની સત્તા અત્રે પણ છે. તેથી જણાય છે કે તેઓ સમાચારી નથી. માટે તેઓ વિશેનો “સામાચારી” વ્યવહાર અયુક્ત છે. આ અયુક્તતા દૂર કરવા માટે “સાવદ્યોગ વિરત” એવું વિશેષણ પણ લગાડવું. કારણભૂત અવદ્ય સહિત જે હોય તે સાવદ્યઅર્થાત્ જે પોતાના કારણભૂત પાપની સાથે વિદ્યમાન હોય તે કર્મબંધ “સાવદ્ય છે. ચૂર્ણિકારે પણ કહ્યું છે કે “સાવદ્ય એટલે કર્મબંધ...” કર્મબંધ સહિતનો યોગ તે સાવઘયોગ...અર્થાત્ કર્મ બંધના કારણભૂત છે કે રોગ હોય તે સાવદ્યાગ. આ સાવદ્ય ચોગથી વિરત હોય–સાવદ્યોગની ઉભયપરિજ્ઞાવાળો હોય–તે આત્મા સામાચારી છે. આવું કહેનાર એવભૂતનયને આશય આ છે–જ્યારે આત્મા પૂર્વોક્ત સઘળા વિશેષણોથી યુક્ત હોય, એટલે કે ઈછાકારાદિને ઉપગપૂર્વક આચરતો હોય–સુસંયત હોય-ત્રિગુપ્ત હોય. પંચસમિત હોય તેમજ સાવદ્યોગ વિરત હોય ત્યારે જ સામાચારી પરિણામવાળો બને છે, એ સિવાય નહિ. આમ તે જે કે “સાવદ્યગવિરત આત્મા સામાચારી છે” એટલું જ કહીએ તો પણ કઈ અવ્યાપ્તિ-અતિવ્યાપ્તિ દોષ રહેતો નથી, તો પણ એ વિશેષણ શેષ સઘળા વિશેષણોની હાજરીમાં જ સંભવિત બનતું હોવાના કારણે એ બધા વિશેષણને ખેંચી જ લાવે છે. નિગમનય–આ શુદ્ધ અને અશુદ્ધ એમ બે ભેદવાળે હોવાથી સઘળા વિશેષણથી યુક્ત આત્માને કે બે-ત્રણ વગેરે વિશેષણોથી યુક્ત આત્માને સામાચારી માને છે. આના જુદા જુદા અભિપ્રાય પ્રસ્થકના ખાત મુજબ જાણી લેવા. એટલે કે આ નય લાકડું લાવવાની, છોલવાની, પ્રસ્થક તરીકે તૈયાર બની ગયેલાની, તેનાથી ધાન્ય માપવાની વગેરે જુદી જુદી અવસ્થામાં પણ તેને જુદા જુદા અભિપ્રાયથી જેમ પ્રસ્થક માને છે તેમ આત્માને તે સામાચારીના કારણ હવા રૂપે, ઈચ્છાકારાદિના આચરણકર્તારૂપે, સુસંયત હોવું, સાવદ્યોગ વિરત હોવું વગેરે જુદી જુદી અવસ્થામાં પણ જુદા જુદા અભિપ્રાયથી “સામાચારી માને છે. ( [ સામાચારી વિશે અન્ય અભિપ્રાય ] વળી બીજાઓ કહે છે કે-“આત્મા સામાચારી છે' એવું કહેનાર સંગ્રહનય છે જ્યારે સાવદ્યોગ વિરત આમા સામાચારી છે' એવો અભિપ્રાય વ્યવહારનયનો છે. અહીં અવદ્ય એટલે મોટામાં મોટા પાપરૂ પ મિથ્યાવ. તેનાથી યુક્ત યોગ એટલે સાવદ્યાગ. આવા સાવદ્યોગની પરિજ્ઞાવાળે તો અવિરતસમ્યગ્દષ્ટિ પણ હોય છે. પણ તે “સામાચારી” રૂપ નથી. તેથી એમાં અતિપ્રસંગ ન થાય એ માટે “ત્રિગુપ્ત’ વિશેષણ Page #25 -------------------------------------------------------------------------- ________________ तामिच्छति । तत्रापि योगनिरोधाद्याख्यमहाप्रयत्नविरहकाले न तामिच्छतीति समाचरन्नित्यप्याह । तादृशश्च विशिष्टकेवली । इति पश्चानुपूर्वी पूर्वानुपूर्वीभ्यां व्याख्यातेय गाथा । एवमनानुपूर्व्यापि व्याख्येयानि विशेषणानि नेयनिष्णातैः ॥२॥ अथ निश्चयव्यवहाराभ्यां दशविधः सामाचारीलक्षणमाह एसा णिच्छयणयओ इच्छाकाराइगेज्झपरिणामो । ववहारओ अ दसविहसद्दपओगो मुणेअव्वो ॥३॥ (q! નિશ્ચયનયત સૂછી¥IRાઢિાઢરનામઃ | વ્યવહારતથ્ય વિધઃ રાજયોનો જ્ઞાતવ્યઃ રૂા) एस त्ति । एषा-दशविधसामाचारी निश्चयनयतः 'गम्ययपः कर्माधारे' (सि० १-२-७४) इत्यनेन पञ्चनीविधानान्निश्चयनयमाश्रित्येत्यर्थः, इच्छाकारादिग्राह्यः-इच्छाकारादिना लिङ्गेनानुमेयः परिणामो-विचित्रचारित्रावरणकर्मक्षयोपशमादिसमुत्थः परिणामविशेष इति यावत् । एवं चेच्छाकारादिकं विनाऽपि न तदनुपपत्तिः, लिङ्ग विनापि लिङ्गिनो दर्शनात् , जातवेदस इव धूमं विनाप्ययोगोलके, प्रशमादिव्यङ्गयसम्यक्त्वस्येव वा प्रशमादिकं विनाऽपि श्रेणिकादौ । પણ આવશ્યક છે, એવું જુસૂત્રનય કહે છે. સામાયિક-પૌષધ વખતે શ્રાવકે પણ ત્રિગુપ્ત હોય છે. શબ્દનય દેશ વિરતિના આ આચારોને “સામાચારી’ વ્યવહારનું કારણ માનતા નથી. તેથી એ “સુસંયત વિશેષણને પણ જરૂરી માને છે. પ્રમત્તથી માંડીને સૂક્ષમ સંપાય સુધીના જીવોને “સામાચારી’ ન માનતો સમભિરૂઢનય “ઉપયુક્ત એવું વિશેષણ પણ લગાડે છે. એવંભૂતનય ને કેવલી સુધીના કેઈ જીવો સામાચારી તરીકે માન્ય નથી. કેવળીઓમાં પણ “યોગ નિરોધાદિ નામના મહાપ્રયત્નની ગેરહાજરીમાં તેને સામાચારી સંમત નથી. તેથી “સમાચર”એવું વિશેષણ પણ તે માને છે. એટલે કે તેના મતે યોગનિરોધાદિ મહાપ્રયત્નને આચરતે આત્મા સામાચારી' છે વિશિષ્ટ કેવળી જ આવા હોવાથી તેઓ જ સામાચારી છે. અહીં ગાથાનો અન્વય આ રીતે તમારા સિદ્ધાન્તમાં સાવદ્યોગવિરત, ત્રિગુપ્ત, સુસંયત સામાચારીને આચરતો ઉપયુક્ત આત્મા સામાચારી છે. આ અન્વયવાકયમાં “આત્મા” વિશેષ્ય છે અને સાવદ્યયોગવિરત વગેરે પદો વિશેષણ છે. આ વિશેષણોની જુદા જુદા નયને આશ્રીને પશ્ચાનુપૂવી અને પૂર્વાનુ પૂર્વાથી વ્યાખ્યા કરી. એ જ રીતે નયનિષ્ણાત વિદ્વાનોએ અનાનુપૂવથી પણ વ્યાખ્યા કરવી છેરા હવે ગ્રન્થકાર નિશ્ચય અને વ્યવહારનયને આશ્રીને દશવિધ સામાચારીનું લક્ષણ કહે છે – [દશવિધ સામાચારીનું લક્ષણ] નિશ્ચયનયને આશ્રીને, ઈચ્છાકારાદિથી જણાતો આત્મપરિણામ એ સામાચારી છે જ્યારે વ્યવહારનયને આશ્રીને ઈચ્છાકારાદિ દશ પ્રકારનો શબ્દપ્રયોગ એ “સામાચારી છે. “ભ્યાઃ જર્માધારે” એ વ્યાકરણ સૂત્ર, “જ્યાં સંબંધકભૂતકૃદન્તનો અર્થ ગમ્ય હોય (અર્થાત્ જણાતો હોવા છતાં શબ્દથી તેને ઉલ્લેખ ન હોય) ત્યાં તેના કર્મ અને આધારને પચમી વિભક્તિ લાગે એવું વિધાન કરે છે. તેથી અહીં નિશ્ચયનયતઃ અને Page #26 -------------------------------------------------------------------------- ________________ દશવિધ સામાચારીનું લક્ષણ [૭ अथ निश्चयनयत इति कथ१ व्यवहारनयेनापि तदाश्रयणात् इति चेत् ? न, उपसर्जनतयैव तेन तदाश्रयणात् , मुख्यतया तु व्यवहारक्षमस्येच्छाकारादिप्रयोगस्यैव तथात्वेनाभ्युपगमात् । न चेतरविषयतामात्रेण निश्चयविषयतातिक्रमः, तस्य सकलनयविषयताव्याप्यविषयताकत्वात् , यदभिहितं भगवता भाष्यकारेण-१ सम्वणया भावमिच्छंति' इत्यन्यत्र विस्तरः । अथेच्छाकारादिकं न तल्लिङ्ग, मातृस्थानादितोऽपि तत्संभवात् , न च भावपूर्वकमिच्छाकारादिकं तथा, भावस्य सामाचारीपर्यवसायित्वेन विशेषणग्रहं विना विशिष्टहेतोरग्रहेऽन्योन्याश्रयादिति चेत् १ न, દથવઠ્ઠરત્તા એમ બે શબ્દોને પંચમી વિભક્તિ લગાડેલી છે, તેથી “નિશ્ચયનયને આશ્રીને એ અર્થ ફલિત થયો. તાત્પર્ય, નિશ્ચયનયના આધારે વિચારીએ તે ઈચ્છાકારાદિ લિંગથી અનુમાન કરાત અને વિચિત્ર એવા ચારિત્રાવરણ કર્મના ક્ષયે પશમાદિથી પ્રકટ થએલ પરિણામવિશેષ સામાચારી છે. આમ ઈચ્છાકારાદિને સામાચારીના લિંગભૂત જ કહ્યા હોવાથી, (લક્ષણ રૂપે કહ્યા ન હોવાથી) ઇચ્છાકારાદિની ગેરહાજરીમાં પણ પરિણામરૂપ સામાચારી હોવામાં કઈ અસંગતિ રહેતી નથી. કારણ કે લિંગ વિના પણ લિંગી રહી શકે છે, જેમકે (૧) લોખંડના ધગધગતા ગોળીમાં ધૂમ ન હોવા છતાં અગ્નિ હોય છે. અથવા (૨) ઉપશમાદિ લિંગ ન હોવા છતાં તેના લિંગી સમ્યફવાદિ શ્રેણિકાદિમાં હાજર હતા. શંકા - વ્યવહાર નય પણ આવા પરિણામને સામાચારી માટે જ છે, તો તમે નિશ્ચયનયને આશ્રીને એમ કેમ કહો છો? સમાધાનઃ- તમારી શંકા યુક્ત નથી, કેમકે નિશ્ચયનયના વિષયભૂત આત્મપરિણામને તે એ ગૌણરૂપે જ સામાચારી માને છે. મુખ્યરૂપે તે વ્યવહારસમર્થ ઈચ્છાકારાદિ શબ્દ પ્રયોગને જ સામાચારી તરીકે સ્વીકારે છે. વળી આ રીતે આત્મપરિણામ સ્વરૂપ સામાચારી વ્યવહારને ગૌણ વિષય બનતે હવા માત્રથી કંઈ એમાંથી નિશ્ચયની વિષયતા ચાલી જતી નથી. કેમકે નિશ્ચયનયની વિષયતા સકલનય વિષયતાને વ્યાપ્ય છે. અર્થાત્ જે જે નિશ્ચયનયને વિષય હોય તે તે શેષનને પણ વિષય હોય જ છે. તેથી આત્મપરિણામમાં વ્યવહારનયની વિષયતા હોવા છતાં નિશ્ચયનયની વિષયતા પણ અબાધિત જ છે. ભાષ્યકાર ભગવાન્ શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ મહારાજે પણ કહ્યું છે કે “સર્વન ભાવને (નિશ્ચયનયના વિષયને) પોતાના વિષય તરીકે સ્વીકારે છે. આ બાબતનો વિસ્તાર અન્યત્ર કરેલ છે. શંકા-ઈચ્છાકારાદિ શબ્દપ્રયાગને આત્મ પરિણાત્મક સામાચારીનું લિંગ માનવ ચોગ્ય નથી, કારણકે તેવા પરિણામની ગેરહાજરીમાં પણ માયા વગેરેથી તેવો શબ્દપ્રયાગ સંભવિત હોઈ તે અનેકાન્તિક છે. “અમે શબ્દપ્રયોગ માત્રને લિંગ નથી કહેતાં, કિન્ત ભાવપૂર્વકના શબ્દ પ્રયોગને લિંગ કહીએ છીએ. જે વ્યભિચારદોષદુષ્ટ નથી” એવું પણ કહેવું નહિ કેમકે એમાં અન્યાશ્રય દેવ છે. તે આ રીતે–ભાવપૂર્વક શબ્દપ્રયોગ” સ્વરૂપ લિંગમાં ભાવ તાદશ આત્મપરિણામ વિશેષાત્મક હેઈ સામાચારી રૂ૫ જે ૧. સર્વનયા માવમિતિ | Page #27 -------------------------------------------------------------------------- ________________ ૮] સામાચારી પ્રકરણ લે. ૩ मातृस्थानाद्यपूर्वकत्वस्यैवोक्तहेतुविशेषण वात् , तद्भ्रमप्रमाभ्यां च सामाचार्यनुमितिभ्रमप्रमात्वोपपत्तेः । इत्थमेव च सदालयविहारादिलिङ्गेन सुविहितत्वानुमितिनियुक्तिकृदभिहिता सङ्गच्छत इति दिग् । व्यवहारत:-इच्छाकारादिशब्दप्रयोगो मुणितव्यः= ज्ञातव्यः । न च लक्ष्यलक्षणयोरभेदः, ओघपदच्छेदभिन्नसामाचारी लक्ष्यीकृत्येच्छाकाराद्यन्यतत्वस्य तल्लक्षणविधानात् । अत्र च भावपूर्वको दशविधशब्दप्रयोगः शुद्धव्यवहारनयेनाश्रीयते । अशुद्धव्यवहारनयेन तु वाङ्मात्रमिति विशेषः ॥३॥ उक्ता दशविधा एव प्रकटयतिલિંગી તસ્વરૂપ હોવો જ ફલિત થાય છે, તેથી સામાચારી સાધક અનુમાનનો “સામાચારી વિશિષ્ટ શબ્દપ્રયોગ એ હેતુ બન્યો. “જ્યાં સુધી આત્મપરિણામાત્મક સામાચારી” રૂપ વિશેષણ જણાયું નથી ત્યાં સુધી એ વિશેષણવિશિષ્ટ હેતુ જાણી શકાતો નથી, અને જ્યાં સુધી એ હેતુ અજ્ઞાત છે ત્યાં સુધી એનાથી સામાચારીનું અનુમાન કરી શકાતું નથી. આમ અ ન્યાશ્રય દોષ સ્પષ્ટ છે. સમાધાન-માયા વગેરે પૂર્વકને ન હોય એવા જ ઈચ્છાકારાદિ શબ્દપ્રયોગને અમે લિંગ માન્યો હોવાથી વ્યભિચાર કે અન્યાશ્રય દોષ નથી. અનતિશયિત જ્ઞાનીને અપ્રત્યક્ષ એવી માયાને અભાવ પણ અપ્રત્યક્ષ હોઈ તેનું અનુમાન જ કરવાનું રહે છે. આ અનુમાન જો પ્રમાત્મક થયું હોય તો તે વિશેષણયુક્ત હેતુથી સામાચારીની થએલ અનુમિતિ પ્રમાત્મક જાણવી અને જે તે અભાવની એ અનુમિતિ ભ્રમાત્મક થાય તે તેનાથી થએલ સામાચારીની અનુમિતિ પણ ભ્રમાત્મક જાણવી. નિયુક્તિકારે આલયવિહારાદિની પ્રવૃત્તિ રૂપ લિંગથી સુવિહિતત્વની જે અનુમિતિ કહી છે તે પણ આ રીતે જ સંગત જાણવી. અર્થાત્ અનુમાતાને જ્યારે અધિકૃત વ્યક્તિની આલયવિહારાદિની પ્રવૃતિ નિર્દભ લાગે ત્યારે એનાથી સુવિહિતવનું અનુમાન તે થઈ જ જાય. અધિકૃત જીવ માયાપૂર્વક તે પ્રવૃત્તિ કરતે હોય તે એટલા માત્રથી પણ એ અનુમાન કંઈ અટકી ન જાય. પણ એ વખતે નિભતાની એલ અનુમિતિ ભ્રમાત્મક હોવાથી સુવિહિતત્વની થએલ અનુમિતિ પણ ભ્રમાત્મક જાણવી. એ જ રીતે એની પ્રમાત્મક અનુમિતિ અંગે પણ જાણવું. વ્યવહારને આશ્રીને વિચારીએ તો દશ પ્રકારને ઈચ્છાકારાદિ શબ્દ પ્રયોગ એ સામાચારી છે. ન શકા-અહી પ્રકરણમહિમાથી દશવિધ ઇચ્છાકારાદિરૂપ સામાચારી પ્રસ્તુત છે એવું તમે કહી ગયા. હવે એ સામાચારીના લક્ષણ તરીકે પણ દશવિધ ઈરછાકારાદિ શબ્દપ્રયોગને જ તમે ઉ૯લેખ કરી છે. તેથી લક્ષ્ય અને લક્ષણનો અભેદ હોવાની આપત્તિ આવે છે. સમાધાન-આવી આપત્તિ આવતી નથી કેમકે ઓઘ સામાચારી અને પદ છેદ સામાચારીથી ભિન્ન સામાચારીને અહીં લક્ષ્ય તરીકે લઈ ઈચ્છાકારાદિ અન્યતરવને તેના લક્ષણ તરીકે કહ્યું છે. એમાં પણ શુદ્ધ વ્યવહારનય ભાવપૂર્વકના દશવિધશબ્દપ્રાગને જ તેના લક્ષણ તરીકે સ્વીકારે છે, જયારે અશુદ્ધ વ્યવહારનય તેવા શબ્દપ્રયોગ માત્રને તેના લક્ષણ તરીકે સ્વીકારે છે એ જાણવું. મેં કહેલ દશપ્રકારનું જ પ્રરૂપણ કરતાં ગ્રંથકાર કહે છે Page #28 -------------------------------------------------------------------------- ________________ સામાચારીના દસ ભેદ इच्छामिच्छातहक्कारो आवस्सिया य णिसीहिया । आपुच्छणा य पडिपुच्छा छन्दणा य णिमन्तणा ॥४॥ (इच्छामिथ्यातथाकार आवश्यकी च षेधिकी । आपृच्छा च प्रतिपृच्छा छन्दणा च निमन्त्रणा ॥४॥) उवसंपया य काले सामायारी भवे दसविहा उ । एएसिं अयमट्ठो तुह सिद्धन्ते मए दिट्ठो ॥५॥ ( उपसंपच्च काले सामाचारी भवेत् दशविधा तु । एतेषामयमर्थस्तव सिद्धान्ते मया दृष्टः ॥५॥) इच्छ त्ति-उवसंपय त्ति । अत्र कारशब्दः प्रयोगाभिधायी, स च सर्वेषु द्वारेषु संबध्यते । इच्छाकारो यावदुपसंपदाकार इति । यदुक्तं भगवता चूर्णिकृता-"एत्थ कारसद्दो पओगाभिधाती दट्ठवो, सो य सव्वदारेसु संबज्झति । इच्छग्गहणाय इच्छकारग्गहणम् । सटठाणे इच्छकारप्पओगो दसविहसामायारीए पढमभेउ त्ति वुत्त भवति । एवं मिच्छादुक्कडप्पओगो जाव उवसंपदाकारपओगो वि भासियव्वो" इति । न च 'कार' शब्दस्य प्रयोगाभिधायित्वमदृष्टपूर्व, रणत्कार इत्यादौ तद्दर्शनात् । 'वर्णात् कारः' इत्यत्र वर्णक्यविवक्षायाः प्रयोजनवशादत्रैव संकोचात् । वस्तुतो नाय कारप्रत्ययः, किन्तु प्रयोगान्तरम् । अतएव 'कारशब्द' इति चूर्णावुक्तं न तु 'कारप्रत्यय' इति, तथात्वे प्रकृत्यादन्यत्र तस्यानन्वयप्रसङ्गात् । एवं चात्र कारशब्दोऽसमस्त एव द्रष्टव्यः, समस्तत्वे सर्वद्वारेष्वनन्वयप्रसङ्गात् । एवं चानेन सहाभेदान्वयायेच्छादिपदानां शब्दपरत्व द्रष्टव्यम् । समस्तत्वे च कारशब्दोऽन्यत्रानुवृत्य योज्यः, अन्यथा चूर्णिरनाराद्धा स्यात् । [સમાચારીના દસ ભેદી. ઈચ્છાકાર, મિથ્યાકાર, તથાકાર, આવરૂહી, નિસિહી, આપૃચ્છા, પ્રતિપૃરછા, છંદના, નિમન્ત્રણ અને યોગ્ય કાલે ઉપસંપદા એ દશપ્રકારની સામાચારી છે. આ દશે પદને તારા પ્રવચનમાં મેં આ (આગળની ગાથાઓમાં કહેવાશે તે મુજબને) અર્થ જે છે (જાણે છે). અહીં “કાર” શબ્દ પ્રયોગને જણાવે છે. ઈચ્છા વગેરે દરેક કારોમાં એ શબ્દ લગાડ. અર્થાત્ ઈરછાકાર-મિયાકાર..યાવત્ ઉપસંપદાકાર એમ દશ દ્વારા જાણવા. ભગવાન્ ચૂર્ણિકારે પણ કહ્યું છે કે “અહીં “કાર” શબ્દ પ્રયોગાભિધાયી જાણવો. અને તેને દરેક દ્વારમાં લગાડે. ઈચ્છાનું ગ્રહણ કરવા ઈચ્છાકાર” શબ્દને ઉલ્લેખ કર્યો છે. યોગ્ય સ્થાને ‘ઈછાકાર” પ્રયોગ કરવો એ દશવિધ સામાચારીને પ્રથમભેદ છે. એમ મિશ્યાદુષ્કત પ્રવેગ યાવત ઉપસંપદાકારપ્રયોગ પણ જાણો.. કાર” શબ્દનો અર્થ “પ્રયોગ થાય છે એવું ક્યાંય જોયું કે સાંભળ્યું નથી એવું ન માનવું, કારણ કે “રણકાર વગેરે શબ્દમાં “કારને એવો જ અર્થ હે પ્રસિદ્ધ છે. “વ7 વાઃ” “અ” વગેરે વણે સૂચવવા તેના ઉપર કાર પ્રત્યય લગાડવાના નિયમમાં જે વર્ણના એજ્યની વિવક્ષા છે (અર્થાત્કાર” પ્રત્યય લાગીને બનેલા “અ” વગેરે શબ્દોમાં તે “” વગેરે એક એક વણને જ લાગે પણ વર્ણ સમુદાયરૂપ પૂરા શબ્દને નહિ એવી જે વિવેક્ષા છે.) તેને પ્રયોજન વિશેષના કારણે અહીં જ સંકેચ જાણો. એટલે કે અહીં, પ્રયોગવાચક તરીકે “કાર” શબ્દ વપરાયો હોવાથી એવી વિવક્ષા છે નહિ એ જાણવું. Page #29 -------------------------------------------------------------------------- ________________ परे तु 'इच्छामिथ्यातथाकार' इत्यत्र द्वन्द्वोत्तरश्रूयमाणस्य काग्शब्दस्यैतेष्वेव प्रत्येकमभिसंबन्धादन्वयः, आवश्यक्यादिपदानां च शब्दपरत्वावश्यकत्वादेवानुपपत्तिविरहे तत्र 'कार'शब्द योजनमनतिप्रयोजनम् । अत एव पश्चाशकवृत्तावुक्त'--"इच्छा-मिथ्या-तथा इत्येतेषां श्रद्धार्थ-व्यलीकार्थाऽवैतथ्यार्थानां शब्दानां कारः करणं यथास्वविषयं प्रयोग इच्छा-मिथ्या-तथाकारः। अथवाऽवयवे समुदायोपचाराद् 'इच्छा' इति 'इच्छाकारः' 'मिथ्या' इति च मिथ्यादुष्कृतम् , तथाशब्देन च 'तथेति' इत्येवभूतं पदमभिगृह्यते, ततश्चैतेषां कारः कारणमिति समास इति ।" युक्त चेतदुत्तराध्ययनादिष्वेतेभ्योऽन्यत्र कारशब्दप्रयोगाऽदर्शनादित्याहुः । एतन्मते चूर्णिकृतोऽन्यत्र कारशब्दस्य पर्ववसितस्यैवाभिधानमिति मन्तव्यमित्यलमतिपल्लवेन । વસ્તુતઃ તે “વતારમાં જે “કાર” પ્રત્યયને અધિકાર છે તે પ્રત્યયને અહીં પ્રયોગ જ નથી. કિન્તુ બીજે જ સ્વતંત્ર કારશબ્દનો પ્રયોગ છે. તેથી જ ચૂર્ણિમાં તેને “કાર પ્રત્યય તરીકે ઉલ્લેખ ન કરતાં “કાર” શબ્દ તરીકે ઉલ્લેખ કર્યો છે. વળી એ કાર” જે પ્રત્યય જ હોય તે પ્રકૃતિ (જે શબ્દને તે પ્રત્યય લાગ્યો હોય તે શબ્દ)ના અર્થ સિવાય બીજા કેઈ પદાર્થમાં તેને અન્વય થઈ ન શકવાની આપત્તિ આવે. કેમકે પ્રત્યયનો અન્વયે પ્રકૃતિના અર્થમાં જ હોય છે. વળી સ્વતંત્ર પ્રકૃતિરૂપ આ કાર’ શબ્દને ઈચ્છામિથ્યાતથા જોડે સમાસ કરેલો ન માન. કારણ કે સમાસ કર્યો હોય તે આવરૂહી નિસિહી વગેરે રૂ૫ બીજા બધા દ્વારમાં એનો અન્વય થઈ શકે નહિ. તેથી અસમસ્ત એવા “કાર” શબ્દ સાથે ઈચ્છાદિ પદના અર્થોને અભેદ અન્વય કરવા માટે તે ઈચ્છાદિ પદને “ઈચ્છા વગેરે રૂપ ઉચ્ચારાતા શબ્દના જ વાચક માનવા, આત્મગુણરૂપ ઈચ્છા વગેરેના નહિ. શા માટે ? એટલા માટે કે (૧) નહિતર “ઈચ્છાકાર” અર્થ અસંગત થઈ જાય, કારણ કે આત્મગુણાત્મક ઈચ્છા પ્રયોગરૂપ બની શકતી નથી. તેમજ એ આત્મગુણાત્મક ઈચ્છા સામાચારી નથી કિન્તુ “ઈચ્છા” એવો શબ્દપ્રયોગ જ સામાચારી છે. અને (૨) “ઈચ્છા” શબ્દના ઉચ્ચારાત્મક ઈચ્છાપ્રગ સુશક્ય છે. “કાર” શબ્દને જે સામાસિક જ માન હોય તે આવસહી આદિ દ્વારોમાં પણ તેની અનુવૃત્તિ કરી દરેકમાં એ લગાડો. નહિતર ચૂણિનો વિરોધ થાય, કેમ કે ચૂર્ણિમાં દરેકને “કાર” શબ્દ લગાડ છે. કેટલાક આચાર્યો માને છે કે ઈચ્છા મિથ્યા અને તથા શબ્દના કદ્ધસમાસને અંતે વપરાયેલા “કાર” શબ્દનો એ ત્રણ શબ્દ સાથે જ સંબંધ હોવાથી એ ત્રણમાં જ અન્વય છે. “આવશ્યકી” વગેરે પદો “આવશ્યકી” વગેરે રૂપે ઉચ્ચારાતા શબ્દોના જ વાચક હોવા આવશ્યક છે. તેથી કાર શખહિત “આવશ્યકી પર પણ શબ્દપ્રયોગ ને જ સામાચારી તરીકે જણાવવા સમર્થ હેઈ કઈ અનુપપત્તિ રહેતી નથી. તેથી આવશ્યકી વગેરે પદને “કાર લગાડવાનું કેઈ વિશેષ પ્રયોજન પણ નથી, તેથી જ શ્રી પંચાશકજીની વૃત્તિમાં કહ્યું છે કે શ્રદ્ધા અર્થવાળા ઈચ્છા” શબ્દને, વ્યલીક=મૃષા અર્થવાળા મિશ્યા’ શબ્દને તેમજ અપરીત્ય અર્થવાળા “તથા” શબ્દને કરવો-ઉચ્ચારવો એ ઇચ્છાકાર, મિશ્યાકાર અને તથાકાર છે. અથવા Page #30 -------------------------------------------------------------------------- ________________ સામાચારીના દસ ભેદ ૧૧ અક્ષરાર્થ –ug =રૂછ કરવંશ રૂઝથી મને ફુરચાહિયા રૂ . मिथ्या वितथमनृतमित्यनर्थान्तर', मिथ्याकरण मिथ्याकारः, दुष्प्रयुक्तेः मिथ्याप्रयोग इत्यर्थः । तथाशब्दोऽवैतथ्यार्थे, गुरूदितेऽर्थे तथाकरणं तथाकारः । अवश्यमित्यर्थे ऽवश्यशब्दोऽकारन्तोऽप्यस्ति, ततोऽवश्यस्य अवश्य कर्त्तव्यस्य क्रिया आवश्यकी । चः समुच्चये । निषेधेन निर्वृता नैषेधिकी । विहारादिगमनाद्यर्थ गुरोराप्रच्छनं तथाविधविनयलक्षणया मर्यादया सर्वप्रयोजनाभिव्याप्तिलक्षणेनाभिविधिना वा प्रच्छनमापृच्छा । एकशो निषेधे प्रयोजनवशाद् गुरोः प्रतिप्रच्छनं प्रतिपृच्छा। प्राग्गृहीतेनाशनादिना मन्त्रणा छन्दणा'। प्रागेव ग्रहणादामन्त्रण निमन्त्रणा । तथोपसंपत्तिरुपसंपद्, ज्ञानाद्यर्थ गुर्वन्तराायणमित्यर्थः । कालपदमवसरार्थकमुपसंपदि संबध्यते सर्वत्र वा, 'सर्वमपि ह्यनुष्ठानं विहितकालकृतमेव फलवद्भवति नान्यथेति प्रतिपादनार्थम् । अथवा 'काले' सामाचार्यु पक्रमकालेऽभिधातव्ये सतीत्यर्थः, उपोद्घाते तदवसर एतद्भणनात् । 'सामाचारी' उक्तઈચ્છા', 'મિથ્યા' અને “તથા' રૂપે અવયવોમાં અનુક્રમે “ઈચ્છાકાર', મિથાદુષ્કૃત” અને “તથા ઈતિ (તહત્તિ)” રૂ૫ સમુદાયનો ઉપચાર કરી “ઈચ્છાકાર” વગેરેનો નિર્દેશ થયેલો હોવો જાણો. “ઈચ્છા” શબ્દ વાગ્યે તે ઈચછા કારાદિને “કાર” (=કરણ=પ્રાગ=ઉચ્ચાર) એ ઈચ્છાકાર એવો ષષ્ઠી તપુરુષ સમાસ કરવો.” વળી આ રીર્ત ત્રણ પદને જ “કાર લગાડ યુક્ત છે, કારણ કે શ્રી ઉત્તરાધ્યયન વગેરે સૂત્રમાં પણ એવું જ જોવા મળે છે. અન્ય આચાર્યોના આવા મત મુજબ વિચાર કરીએ તો ચૂણિકારે આવશ્યકી વગેરેને પણ જે કાર લગાડવાનું કહેલ છે તે અર્થથી ફલિત થઈ જતું હોવાના કારણે જ કહેલ હોવું જાણવું. માટે આની વિસ્તૃત ચર્ચાથી સયું. - હવે અક્ષરાર્થ કહીએ છીએ-ઈચ્છા=એષણ, કાર=કરણ“ઈચ્છાપૂર્વક મારું આટલું કાર્ય કરો” ઈત્યાદિ શબ્દપ્રયોગ કરવો તે ઈચ્છાકાર. મિથ્યા=વિત =અમૃતઃખાટું, “મારો તે દુપ્રયોગ મિથ્યા થાઓ” એવું જણાવનાર “મિચ્છામિ દુકકડમ' શબ્દપ્રયોગ એ મિથ્યાકાર. તથા=અવિત=સત્ય. ગુરુએ કહેલ વાત અંગે “એ એમ જ છે ઈત્યાદિ જણાવનાર “તથતિ” (તહત્તિ) શબ્દપ્રયોગ કરે તે તથાકાર છે. અવશ્ય અર્થમાં અકારાન્ત અવશ્ય” શબ્દ પણ વપરાય છે. અવશ્ય કર્તવ્ય ચીજની કિયા તે આવશ્યકી. “નિષેધ શબ્દથી થએલ સામાચારી તે નૈષેધિકી. દેરાસર વગેરે જવા માટે, તેવા પ્રકારના વિનય રૂ૫ મર્યાદાને જાળવવા પૂર્વક ગુરુને પૂછવું તે આપૃચ્છના (આપૃચ્છા). અથવા સર્વ પ્રજનમાં (કાર્યોમાં) વ્યાપક હોવા રૂપ અભિવિધિથી પૃચ્છા કરવી તે આપૃચ્છા. એક વાર નિષેધ કરાએલ બાબત અંગે પણ તેવા વિશિષ્ટ પ્રયોજનના કારણે ફરીથી પૂછવું તે પ્રતિપૃચ્છા. પહેલાં લઈ આવેલ અશનાદિનો લાભ આપવા માટે મહાત્માઓને આમંત્રણ કરવું તે છંદના અશનાદિ લાવ્યા પહેલાં જ આમંત્રણ આપવું કે “હું તમારે માટે આવું આવું મળશે તો લાવીશ, મને લાભ આપશે તે નિમંત્રણ. જ્ઞાનાદિ માટે બીજા ગુરુની નિશ્રા સ્વીકારવી તે ઉપસં૫૬. ગાથામાં રહેલ “કાલ” શબ્દને અર્થ “અવસર છે. એ શબ્દ ઉપસંપદ્દ દ્વારમાં લગાડો અથવા દરેક અનુષ્ઠાન વિહિત કાલે=અવસરે કરાએલ હોય તો જ ફળ આપે છે, અન્યથા નહિ” એવું પ્રતિપાદન Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૨] સમાચાર પ્રકરણ-ઇચ્છાકારસામાં. लक्षणा भवेद्दशविया, 'तुः' एवकारार्थे, दशविधैव न न्यूनाधिकेत्यर्थः : विभागवाक्यमहिम्नैतल्लाभेऽपि स्पष्टार्थमवधारणम् । एतेषांउक्तपदानामयं वक्ष्यमाणोऽर्थो लक्षणविषयविभागादिरूपस्तव सिद्धान्ते मया दृष्टः । एवं च सिद्धान्तानुरोधिनि स्वाभिधानेऽनुपादेयत्वशङ्का परिहृता भवति ॥४॥ ॥५॥ इच्छाकारस्य लक्षणमाह-- जं णियणियकज्जंमी इच्छासंपच्चयत्य विहिवक्कं । सो खलु इच्छाकारो तहा पइण्णा य परकज्जे ॥६॥ ( यन्निजनिजकार्य इच्छासंप्रत्ययार्थ विधिवाक्यम् । स खलु इच्छाकारस्तथा प्रतिज्ञा च परकायें ॥६॥) जं णियत्ति । यन्निजनिजकार्ये इच्छासंप्रत्ययार्थ विधिवाक्यं, या च परकायें इच्छासंप्रत्ययार्था प्रतिज्ञा तदुभयमिच्छाकारः । एवं च स्वकार्यकर्मकेच्छाकरणकविधिवाक्यपरकार्यकर्मकेच्छाकरणकप्रतिज्ञावाक्यान्यतरत्व' तल्लक्षणं लभ्यते । विधिश्च कर्त्तव्यत्वप्रतिपादकप्रत्ययमात्रं न तु पञ्चम्येव, तेन तव्यादिघटिततथाप्रयोगे नाव्याप्तिः । प्रतिज्ञा च क्रियमाणत्वकरिष्यमाणत्वज्ञापकाऽस्मदर्थप्रत्ययः, तेने दमिच्छया करोमी''दमिच्छया करिष्यामी'त्यादेरविशेषेण संग्रह इत्याह्यम् ॥६॥ अथेच्छाकारविषयोपदर्शनार्थ माहકરવા દરેક દ્વારમાં લગાડે. અથવા કાલ એટલે સામાચારી ઉપકમ કાલ. એની પ્રરૂપણુમાં આ સામાચારી કહેવાને અવસર છે, કેમકે આવશ્યકના ઉપદઘાતમાં તેને અવસર કહ્યો છે. સામાચારીના આ દસ જ પ્રકાર છે, ઓછા કે વધારે નહિ. વિભાજન દેખાડનાર વાક્યથી જ જો કે આ વાત જણાઈ જાય છે તે પણ સ્પષ્ટ અવધારણ કરવા માટે “દશવિધા” શબ્દને ઉપન્યાસ કર્યો છે. આ પદોને હવે પછી કહેવાનાર અર્થ મારા વડે તારા સિદ્ધાન્તમાં જોવાય છે, તેથી મેં કરેલ આ પ્રરૂપણ પણ સિદ્ધાન્તાનુસારી છે. માટે “આ ગ્રન્થ સ્વકપનાકલ્પિત હોઈ ભણવા જેવો નથી એવી શંકાને અવકાશ રહેતો નથી. જાપા હવે ઈછાકારનું લક્ષણ કહે છે પિતપોતાના કાર્ય અંગે સામાની ઈચ્છા છે કે નહિ એ જાણવા માટે જે વિધિવાય બેલાય છે તે, તેમજ બીજાનું કાર્ય કરવાની પોતાની ઈચ્છા છે તે જણાવવા માટે જે પ્રતિજ્ઞા કરાય છે તે ઈરછાકાર છે. એટલે કે સ્વકાર્ય છે કર્મ જેમાં અને ઈચ્છા છે કરણ જેમાં એવું જે વિધિવાક્ય, તેમજ પરકાય છે કર્મ જેમાં અને ઈચ્છા છે કરણ જેમાં એવું જે પ્રતિજ્ઞાવાક્ય એ બેમાંથી કેઈપણ એક રૂપ તે ઈચ્છાકાર, એવું ઈચ્છાકારનું લક્ષણ થયું. અહીં વિધિ તરીકે માત્ર પંચમી (વિષ્યકાળ)ના પ્રત્યય અભિપ્રેત નથી, કિન્તુ કર્તવ્યતાના પ્રતિપાદક કેઈપણ પ્રત્યય અભિપ્રેત જાણવા. તેથી વિધ્યર્થ કૃદના “તવ્ય વગેરે પ્રત્યયવાળા પદને પ્રયોગ થયો હોય તે પણ અવ્યાપ્તિ દોષ રહેશે નહિ, વળી પ્રતિજ્ઞા એટલે વર્તમાનમાં કરવા પણું કે ભવિષ્યમાં કરાનારપણું જણાવનાર પ્રથમ પુરુષ બેધક પ્રત્યય જાણો. તેથી પરકાર્ય અંગે “હું આ મારી ઈચ્છાથી કરું છું કે હું આ મારી ઈચ્છાથી કરીશ” ઈત્યાદિ બધા વાક્યોને એકસરખી રીતે સંગ્રહ થઈ જાય છે. દાઈચ્છાકારને વિષય જણાવવા માટે ગ્રન્થકાર કહે છે– Page #32 -------------------------------------------------------------------------- ________________ अब्भत्थणाविहाणे इच्छाकारो समुचिओ दोण्हं । आराहणमाणाए गुरूण ठिइपालण च जओ ॥७॥ (કચ્ચર્થના-વિધાને રૂછાવાર સમુવતઃ યોઃ ! મારાધનમાણાયા ગુનાં થિતિવાદનં ૨ વતઃ આગા) अब्भत्थणाविहाणे त्ति । अभ्यर्थना='त्वं ममेदं कार्य कुरु' इति परप्रवर्तना, विधानं च परप्रयोजनस्य करणप्रतिज्ञा 'अहं तवेदं कार्य करोमि' इति, ततः समाहारद्वन्द्वादेकवचनम् । तत्र 'इच्छाकारः' इच्छयेति प्रयोगः । चकारस्याप्यर्थस्य भिन्नक्रमत्वाद् द्वयोरित्यत्र योजना । द्वयोरप्यभ्यर्थयमानकारकयोः समुचितः सङ्गतः । कुतः ? यतो गुरूणामाज्ञाया अभियोगपरिहारप्रधानोपदेशस्याराधनम् । अथ गुरुप्रतिपादितस्यार्थस्यानुष्ठानेनैव गुर्वाज्ञाराधन न तु तत्करणप्रतिज्ञयाऽपि इति चेत् ? न, गुरुणा ' त्वमिद' कार्य कुरु' इत्युक्ते शिष्येणे 'दभिच्छया करोमीतिप्रतिज्ञायां गुरोः शिष्यस्येच्छापूर्वकाभ्युपगमज्ञानादतिशयितप्रमोदोत्पादाच्छिष्यस्य तथाविधपुण्यप्रकृत्यर्जनात् । इद च फलं कारकस्य नत्वभ्यर्थ कस्येति साधारणं फलमाह- 'स्थतिपालन च' इति, स्थितिः संप्रदायस्तस्य पालन तदनुकूलाचरणम् । 'अभ्यर्थनायां विधाने च साधव इच्छाकार प्रयुञ्जते' इति कदाचिदिच्छाकार विना कृत्यकरणे संप्रदायभङ्गरूपबलवदनिष्टानुबन्धित्वज्ञानादिच्छैव न भवति । तत्करणे च, शिष्टाचारपरिपालनजनिताया महत्या निर्जराया लाभः । तथा च स्वविषये इच्छाकारप्रयोगस्य स्वातन्त्र्येणैव हेतुत्वमिति पर्यवस्यति ।। ७ ।। एतस्यैव फलान्तर समुच्चित्य दर्शयति અભ્યર્થના અને વિધાનમાં પ્રાર્થના કરનાર અને કાર્ય કરનાર બને એ “ઈચછાકાર” પ્રયોગ કરવો યુક્ત છે, કારણ કે એમાં ગુજ્ઞાનું આરાધન અને સ્થિતિ મર્યાદાનું પાલન છે. “તમે મારું આ કામ કરો' ઇત્યાદિ વચનથી બીજાને સ્વાર્ય અંગે પ્રવર્તાવવા એ “અભ્યર્થના” છે. બીજાનું કાર્ય કરવાની “હુ. આ તારું કાર્ય કરુ' ઈત્યાદિરૂપ પ્રતિજ્ઞા એ વિધાન છે. આ બન્નેમાં ઈરછાકાર="ઈચછાથી” એવા શબ્દને બન્નેએ પ્રયોગ કરવા યોગ્ય છે, કેમકે એ પ્રયોગ કરવામાં જ ગુરુએ કરેલ આજ્ઞાની="બળાત્કાર-દબાણના પરિહારપૂર્વક કરેલ ઉપદેશની આરાધના થાય છે. શંકા-ગુરુએ બતાવેલ કાર્ય કરવાથી જ ગુર્વાજ્ઞાની આરાધના થાય છે, નહિ કે - હું એ કાર્ય ઈચ્છાથી કરીશ” એવી પ્રતિજ્ઞા કરવા માત્રથી. સમાધાન-‘તું આ કામ કર” એવું ગુરુના કહેવા પર શિષ્ય “હું એ કામ ઈચ્છાપૂર્વક કરીશ” ઈત્યાદિરૂપ પ્રતિજ્ઞામાત્ર કરે તે પણ ગુરુને અત્યંત પ્રમોદ થાય છે, કેમકે “શિષ્ય પોતાનું કાર્ય સ્વેચ્છાથી કરવા સ્વીકાર્યું છે, દબાણ-ભયલજજા વગેરેના કારણે નહિ એવું ગુરુને જાણવા મળે છે. ગુરુને આવા પ્રદરૂપ શાતા આપવાથી શિષ્યને વિશિષ્ટ પ્રકારનું પુણ્ય બંધાય છે. તેથી આવા વાક્યપ્રયેગથી પણ ગુજ્ઞાની આરાધના થાય જ છે. આ ગુર્વાજ્ઞાની આરાધના રૂપ ફળ અભ્યર્થના સ્વીકારનારને જ મળે છે, અભ્યર્થના કરનારને (ગુરુને) નહિ, એ બનેને સમાન રીતે મળતું ફળ સ્થિતિપાલન છે. ' Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૪] રણ-ઈચ્છાકાર સામો. સસલોર उच्चागोअविहाणं अभिओगणिमित्तकम्महाणी अ । सासणमाणो अहवे एत्तो च्चिय हंदि मुँहभावा ॥८॥ (उच्चैर्गोत्रविधानमभियोगनिमित्तकर्महानिश्च । शासनमानोऽथवा इत एव हंदि शुभभावात् ॥८॥) उच्चागोअविहाणं ति । उच्चैर्गोत्रस्य लोकपूज्यतानिदानस्य कर्मविशेषस्य विधान बन्ध इत एवेच्छाकाराद्वे न् । मा भूत् परेषां बलाभियोगशङ्कया स्वल्पाऽपि पीडेति परपीडापरिहाराध्यवसायेनैव हि कृपापरीतचेतसः साधव इच्छाकार प्रयुजत इति कथन तथाविधाध्यवसायेन तेषामुच्चैर्गोत्रबन्धः १ । न केवलं तबन्ध एव, किन्त्वभियोगनिमित्तस्य पारतन्त्र्यप्रयोजनस्य नीचैर्गोत्रादिकर्मणोऽभियोगाध्यवसायप्रतिपक्षतत्परिहाराध्यवसायेन हानिरपि निर्जराऽपि । तथा शासनमानोऽपि- अहो ! जैना निपुणार्थदर्शिनोऽल्पीयसोऽपि परखेदस्य परिहाराय प्रयतन्ते' इत्येवंरूपा प्रवचनश्लाघाऽपि, 'हंदि' इत्युपदर्शने 'शुभभावात् ' प्रशस्ताध्यवसायात् ॥८॥ अथवं भावमात्रादेव फलसिद्धौ किमिच्छाकारविधानेन ? इत्यत आहસ્થિતિ એટલે સંપ્રદાય= પરંપરાથી ચાલી આવેલી મર્યાદા. તેને જાળવી રાખતું આચરણ એ સ્થિતિ પાલન “અભ્યર્થના અને...વિધાનમાં સાધુઓ ઈચ્છાકાર પ્રયોગ કરે છે એવું જાણનારને “કયારેક પણ ઈછાકારપ્રયોગ કર્યા વિના જ કાર્ય કરવામાં સંપ્રદાયભંગ થવા રૂપ બળવાન અનિષ્ટ પેદા થાય છે એવું જ્ઞાન હોવાથી એ રીતે કાર્ય કરવાની ઈચ્છા જ થતી નથી. વળી ઈચ્છાકારપ્રયોગ કરવામાં શિષ્ટાચાર પરિપાલન થાય છે જેનાથી વિપુલ નિર્જરા થવાને ફાયદો થાય છે. તેથી પોતાના વિષય અંગે કરાએલ ઈચ્છાકારનો પ્રયોગ સ્વતંત્ર રીતે જ કર્મનિર્જરાનું કારણ છે, માત્ર ગુરુ પ્રસન્નતા દ્વારા જ હેતુ છે એવું નથી. શા આ ઇચ્છાકારનું જ બીજું ફળ દેખાડતાં ગ્રન્થકાર કહે છે – આ ઈછાકાર પ્રયોગથી શુભભાવ પ્રવર્તાવા દ્વારા (૧) લોકમાં પૂજ્ય બનાવનાર ઉચ્ચગેત્ર કર્મ બંધ થાય છે. કાર્ય દેખાડનાર વડીલ પરાણે મારી પાસે કામ કરાવવા માંગે છે એવી શંકા પડવા દ્વારા સામાને અ૯૫ પીડા પણ ન થાઓ એવા શુભ અવ્યવસાયથી જ કૃપાત૫૨ સાધુઓ ઈચ્છાકાર પ્રયોગ કરે છે. તેથી તેઓને ઉચગોત્ર કર્મનો બંધ શા માટે ન થાય? (૨) વળી ભવિષ્યમાં પરતંત્રતા વગેરે લાવી આપનાર અને અભિગના કારણે બંધાતા એવા નીચગેત્ર વગેરે કર્મોની નિર્જરા થાય છે, કેમકે અભિગઅધ્યવસાયના પ્રતિપક્ષભૂત તેને પરિહાર કરવાને અધ્યવસાય પ્રવર છે. (૩) “અહો! જો ખરેખર નિપુણ વિચારવાળા હોય છે જેથી અ૯૫૫ણ પરપીડાને પરિહાર કરવા પ્રયત્ન કરે છે” ઈત્યાદિરૂપ પ્રવચન પ્રશંસા પણ થાય છે. પરપીડા પરિવારના શુભ ભાવમાત્રથી જ જે ઉચ્ચગેત્રબંધ વગેરે રૂપ ફળસિદ્ધિ થઈ જાય છે તો ઈરછાકાર પ્રયોગ કરવાની શી જરૂર છે?” એવી શંકાનું નિરાકરણ કરતાં ગ્રન્થકોર કહે છે. જે પરપીડા પરિવાર રૂપ હિતકાર્ય કરવાને ભાવ=અધ્યવસાય માત્ર રાખે છે, પણ એ પરિહાર કરવા માટે ઇચ્છાકાર પ્રગ કરવા રૂપ વીર્યને ફેરવત નથી તે વર્યાચારના પાલનથી થનાર ચારિત્રશુદ્ધિ પામી શકતો નથી અને તેથી તેવા વિશુદ્ધ Page #34 -------------------------------------------------------------------------- ________________ માત્ર ભાવથી પરિપૂર્ણ ફળનો અભાવ [१५ ण य केवलभावेणं हियकज्जे वीरिअं णिगृहंतो । विरियायारविसोहियचरणोचियणिज्जरं पावे ॥९॥ (न च केवलभावेन हितकार्य वीर्य निगृहयन् । वीयाचारविशोधितचरणोचितनिर्जरां प्राप्नुयात् ॥९।) ___ण य त्ति । न च 'केवलभावेन' परपीडापरिहाराध्यवसायमात्रेण हितकार्य =परपीडापरिहाररूपे वीर्य =तद्धेत्विच्छाकारप्रयोग निगृहयन् आच्छादयन् वीर्याचारविशोधितचरणोचितां निर्जरां प्राप्नुयात् । एवं च प्रशस्ताव्यवसायवांस्तन्मात्रनिमित्तकफलभावेऽपि वीर्यमप्रयुञ्जानो वीर्याचारपरिपालनानिमित्तकनिर्जरालाभेन वञ्च यत इति संपूर्णफलार्थिना साधुना भावतो यत्नो विधेयः ॥ ९ ॥ इत एवाभ्यर्थितेनेच्छाकारः सफलीकर्तव्योऽशक्तौ वा कारण दीपनीयमित्याह - अब्भत्थिएण वि इमो एत्तो च्चिय णेव णिप्फलो कज्जो । कारणदीवणयाए कज्जो व इमो असत्तीइ ॥१०॥ ( अभ्यर्थितेनाप्ययमित एव नैव निष्फलः कार्यः । कारणदीपनया कार्यों वाऽयमशक्तौ ॥१०॥) अब्भत्थिएण वित्ति । अत एव वीर्याच्छादने वीर्याचारपरिपालननिमित्तकनिर्जरालाभवञ्चनादेव · अभ्यर्थितेनापि ' विवक्षितकार्यकरणायोक्तेनापि 'अयं' इच्छाकारो निष्फलो न कार्यः, किन्त्वभ्यर्थितार्थकरणात्सफल एव विधेयः । अशक्तौ तु असामर्थ्य तु कारणदीपनया वा कारणप्रकाशनेन वा अयं-इच्छाकारः कार्यः । 'अहमिदं भवदीयं प्रयोजनमिच्छाकारेण करोमि परं न तावच्छक्नोमि, गुरुभिर्वा कार्यान्तरमादिष्टमिति । कारणाभावे स्वनुग्रहार्थमभ्यर्थयमानसाधुकृत्यमवश्यं कर्त्तव्यम् , यदागमः-[आ० नि० ६७५ समन शषः : 'तत्थ वि सो इच्छं से करेइ दीवेइ कारणं वा वि । इहरा अणुग्गहढें कायव्वं साहुणो किच्च्च । इति । १०॥ ચારિત્રથી જેવી વિશિષ્ટ નિર્જરા થાય તેવી વિશિષ્ટ નિર્જરા કરી શકતો નથી. તાત્પર્ય એ છે કે પ્રશસ્ત અધ્યવસાય રાખનાર તે અધ્યવસાય માત્રનું ફળ મેળવવા છતાં શક્તિ વાપરતે ન હોવાથી વીર્યાચારપાલનથી થનાર નિર્જરાના લાભથી તો વંચિત જ રહે છે. તેથી સંપૂર્ણ ફળ મેળવવા ઈચ્છનારે ભાવપૂર્વક ઈચ્છાકાર પ્રયોગાદિનો પ્રયત્ન કરવો જોઈએ. ૯ તેથી જ જેને પ્રાર્થના કરાય તે સાધુએ સામાની ઈચ્છાકારને સફળ કરવો જોઈએ, અને જે પોતે અસમર્થ હોય તે એ અંગેનું કારણ જણાવવું જોઈએ, એ વાત જણાવતાં ગ્રન્થકાર કહે છે– અભ્યર્થિત=વિવક્ષિતકાર્ય કરવા માટે કહેવાએલ સાધુએ પણ, વીર્ય જે ગોપવવામાં આવે તે વીર્યાચાર પરિપાલન નિમિત્તક કર્મનિર્જરાના લાભથી ઠગાવાનું હોવાથી પ્રાર્થકસાધુની ઈચ્છાકારને નિષ્ફળ કરવો ન જોઈએ કિન્તુ અભ્યથિત કાર્ય કરી આપવા દ્વારા સફળ જ કરવો જોઈએ. તે કાર્ય કરવાની જે પોતાની શક્તિ ન હોય તો તેનું કારણ જણાવવા પૂર્વક “હું તમારું આ કાર્ય ઈચ્છાપૂર્વક કરું તો ખરો. પણ તે માટે સમર્થ નથી તેથી, અથવા ગુરુદેવે મને સોંપેલા બીજા કામમાં પરોવાયેલો છું १. तत्रापि स इच्छां तस्य करोति दीपयति कारणं वाऽपि । इतरथाऽनुग्रहार्थ कर्त्तव्यं साधोः कृत्यम् ॥ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૬] अथोत्सर्गतोऽभ्यर्थनैव साधुना न कार्येत्याह સામાચારી પ્રકરણ-ઇછાકાર સામા www. अणिगूहियबलविर (विरिये )ण साहुणा ताव जेण होयव्व । अन्त्यमा ण कज्जा तेण विणा कज्जमुक्किट्ठे ॥११॥ 다 ( अनिगूहितबलवीर्येण साधुना तावद् येन भवितव्यम् । अभ्यर्थना न कार्या तेन विना कार्यमुत्कृष्टम् ||११|| ) अणिहियति । साधुना तावदवइयं येन कारणेनानिगूहित बलवीर्येण भवितव्यम्, बलं शारीरम् वीर्य ं चान्तरः शक्तिविशेषः, अथवा बलं सामर्थ्यम् वीर्यमुत्साहः, यह चूर्णकृत्--'बलं सामत्थ ं विरियं उच्छाहो” इति, ततोऽनिगूहितेऽनाच्छादिते बलवीर्ये येन तेन कारणेनोत्कृष्ट कार्य विनाऽभ्यर्थना न कार्या । यदि तु वस्त्रपरिकर्मा देरल्पीयसः स्वप्रयोजनात् पुरुषान्तराऽसाध्यं विशिष्ट ग्लानप्रतिचरणधर्मानुयोगादिकं स्वसाध्यमन्यप्रयोजनमवगच्छति तदा पर प्रत्येवं विशिष्टनिर्जरार्थितयेच्छाकार कुर्यात् यदुत - ' मदीयं वस्त्रसवनादिकं त्वमि च्छाकारेण कुरु, अहं च ग्लानप्रतिचरणादिकं करोमि' इति । न हीयमभ्यर्थना वीर्य निगूह यत उदेति, अपि त्वधिकतर वीर्य प्रयुञ्जानस्येति नेयमुत्सर्गविरोधिनी ॥ ११ ॥ તેથી કરી શકતા નથી,' ઇત્યાદિ રૂપ ચ્છિાકાર કરવા જોઈએ. પણ જો આવું કારણુ હાજર ન હોય તે સ્વ-પર અનુગ્રહ માટે પ્રાકસાધુનુ` કા` અવશ્ય કરવુ જોઇએ. આગમમાં પણ કહ્યું છે કે— કાઇએ પેાતાને પ્રાર્થના કયે છતે ઇચ્છાકાર પ્રયોગ કરવા. ગુરુ ઉપદિષ્ટ કાર્યાન્તરાદિના કારણે જો પ્રાર્થંકનું કામ કરી અપાય તેમ ન હેાય તા કારણ જણાવવું. એવું કારણુ ત હાય તા અનુગ્રહ માટે સાધુનું કામ અવશ્ય કરવુ`'' '૰|| ઉત્સર્ગથી તા સાધુએ અભ્યર્થના જ કરવી ન જોઇએ એ જણાવતાં ગ્રન્થકાર કહે છે સાધુએ હંમેશા ખળ અને વીર્યને ગેાપવ્યા વિના રહેવાનું હાય છે. તેથી ઉત્કૃષ્ટ કાય વિના તેા અભ્યના જ કરવી ન જોઇએ. શારીરિક શક્તિ એ ખળ છે અને આંતરિકશક્તિ (વીલ પાવર)એ વીય છે. અથવા ચૂર્ણિકારના વચન મુજબ–ખળ એટલે સામર્થ્ય અને વીર્ય એટલે ઉત્સાહ. સાધુએ હંમેશા ખળ અને વીને ગાપળ્યા વિના જ વત્તવાનુ હોય છે. તેથી વિશિષ્ટ કાર્ય સિવાય આ અભ્યના કરવાની હાતી નથી. પણ જો વસ્ત્ર સીવવું વગેરે રૂપ પેાતાના મામૂલી પ્રયેાજનના કારણે, બીજા સાધુ વગેરે ન કરી શકે-માત્ર પોતે જ કરી શકે એવું ગ્લાનસેવા-ધમકથા વગેરે રૂપ વિશિષ્ટ પરપ્રયેાજન સીદ્યાતું લાગે તેા વિશિષ્ટનિર્જરાના લાભ માટે બીજા પાસે એક મામૂલી પ્રયાજનના પણ આ રીતે ઈચ્છાકાર પ્રયાગ કરવા અનુજ્ઞાત છે કે 'મારું' વસ્ત્ર સીવવા વગેરેનુ` કા` તમે ઈચ્છાપૂર્વક કરી તે હું ગ્લાનવૈયાવચ્ચ વગેરે કરું !? આવી અભ્યર્થના વીય ગેાપવનારને હાતી નથી કિન્તુ અધિક વી` ફેારવનાર ને જ હાય છે. તેથી એ સામાન્યથી અભ્યર્થના જ ન કરવી' એવા ઉત્સગની વિધિની નથી. ૫૧૧૫ આ રીતે તેા અભ્ય ના સ`બ...ધી ઈચ્છાકારના ઉપન્યાસ કરવાની કોઈ જરૂર જ રહેશે નહિ” એવી શકા દૂર કરવા અપવાદ બતાવતાં ગ્રન્થકાર કહે છેજ્ઞાનાદિ સિવાયનું કાર્ય હોય તા માંદગી વગેરે કારણે રત્નાધિક સિવાયના સાધુ Page #36 -------------------------------------------------------------------------- ________________ " [૧૭ અભ્યર્થના અપવાદપદે-કરણ ઉત્સગપદે नन्वेवमभ्यर्थ नाविषयकेच्छाकारोपन्यासोऽनर्थ कः, अतोऽपवादार्थमाह अब्भत्थणं वि कुज्जा गेलन्नाईहिं कारणेहिं तु । रायणियं वज्जित्ता मोत्तं नाणाइअं कज्ज ॥१२॥ (अभ्यर्थनामपि कुर्याद् ग्लानत्वादिभिः कारणैस्तु । रात्निकं वर्जयित्वा मुक्त्वा ज्ञानादिकं कार्यम् ॥१२॥) __ अब्भत्थणं वि त्ति । ग्लानत्वादिभिः कारणैः 'तुः अवधारणे' तैरेवाभ्यर्थनां कुर्यात् , मा भूद् ग्लान देरशनाद्यभ्यर्थनां विना तदलाभे क्लिष्टाध्यवसायेन संयमफलवञ्चनेत्युत्सर्गसापेक्षસ્થાપવાસ્થાશ્રયTr Tમોડજિ-[કાવ. નિ. ૬૭૦] --રેખ ! १ जइ होज्ज तस्स अणलो कज्जस्स वियाणई न वावाणं । गेलन्नाई हिं वि होज्ज वावडो कारणेहि सो।।। इति । अथैवं सर्वेषामभ्यर्थना प्राप्तौ संकोचमाह-रत्नैज्ञानदर्शनचारित्रैरधिको रत्नाधिकस्तं, रत्नैश्चरतीति रात्निकस्तं वा वर्जयित्वा । रात्निकस्त्वभ्यर्थनायोग्यो न भवति, तं प्रति वस्त्रपरिकर्माद्यभ्यर्थ नायामविनयप्रसङ्गात् । न च सोऽपि सर्वथाऽभ्यर्थनाऽयोग्य इत्याह-मुक्त्वा ज्ञानादिकं कार्य, ज्ञानादीच्छायां तु सोऽपीच्छां कारणीयः ।।१२।। • , नन्वभ्यर्थनावत्करणमप्युत्सर्गतो न भविष्यति ? इत्याशझ्याह करण पुण आणाए विरियायारो त्ति णेव पडिसिद्धं । परकज्जत्थणणासे दट्टणं णिज्जरहाए ॥१३॥ ( करणं पुनराज्ञया वीर्याचार इति नैव प्रतिषिद्धम् । परकार्यार्थननाशे दृष्ट्वा निर्जरार्थाय ॥१३॥). એને અભ્યર્થના કરે પણ ખરા. ગ્લાન વગેરે સ્વયં તે ભિક્ષાએ જઈ શકતા નથી. એટલે જે તેઓ બીજાને અભ્યર્થના પણ ન કરે તે અશનાદિ પામી ન શકવાથી તેઓને સંકલેશ થાય. આ રીતે સંકલેશ થવા દ્વારા સંયમના ફળભૂત વિશિષ્ટ કર્મનિર્જરાથી ભ્રષ્ટ ન થઈ જવાય એ માટે ઉત્સર્ગ સાપેક્ષ અપવાદને આશ્રય કરાય છે. આગમમાં પણ કહ્યું છે કે- અધિકૃત કાર્ય કરવા અસમર્થ હય, અકુશળ હોય અથવા જ્ઞાનાદિના કાર્યમાં વ્યગ્ર હેય તે આવા કારણે અવમાનિકને (નાના સાધુને) ઈચ્છાકાર કરે.” આવા કારણે ગમે તે સાધુને અભ્યર્થના કરી શકાય એવું ફલિત ન થઈ જાય એ માટે અહીં વ્યાપકતામાં સંકેચ જાણ કે જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ રત્નથી જેઓ અધિક હોય છે તે રત્નાધિકને (=અર્થાત મોટા પર્યાયવાળા સાધુને) છેડીને બીજાને પ્રાર્થના કરવી. રત્નાધિકને વસ્ત્રસીવનાદિની અભ્યર્થના કરવામાં અવિનય થતો હોવાથી રત્નાધિકને તેની અભ્યર્થના કરવી યુક્ત નથી. તેમ છતાં જ્ઞાનાદિ કાર્ય માટે તેમને ઈચ્છા પેદા થાય એ ઈચ્છાકાર પ્રયોગ કરવામાં તેઓને અવિનય થતું ન હોવાથી એ ઈચ્છાકાર અનુજ્ઞાત છે. તેથી રત્નાધિક પણ અભ્યર્થનાને સર્વથા અયોગ્ય નથી એ જાણવું. ૧રા અભ્યર્થનાની જેમ કરણ (=પરકાર્ય સંપાદન) પણ ઉત્સર્ગથી હેતું નથી એવી શંકાનું નિરાકરણ કરવા ગ્રન્થકાર કહે છે પરકાર્ય પ્રજનને નાશ થતો જોઈ નિર્જરા માટે, રત્નાધિકની આજ્ઞા મુજબ १. यदि भवेत्तस्यानलः कार्यस्य विजानाति न वा वा णं)। ग्लानात्वादिभिर्वा भवेद् व्यापृतः कारणैः स ॥ Page #37 -------------------------------------------------------------------------- ________________ करण पुणत्ति । करणं पुनर्वीर्याचार इति कृत्वा नैव प्रतिषिद्धमुत्सर्गतोऽपीति शेषः । न चात्ममात्रप्रतिबन्धविश्रान्तस्य श्रामण्यस्य परप्रतिबद्धवैयावृत्त्यकरणमप्यपवादाय, ज्ञानाचारस्येव वीर्याचारस्यापि चारित्रमूलत्वेन तन्निबन्धनवैयावृत्त्यस्य परप्रतिबन्धमात्रेणापुवादाभावादेपेकर्षापवादयोरेकार्थत्वे आशैलेश्यास्तत्प्रसङ्गादित्यन्यत्र विस्तरः । तच्च करण रोत्निकाज्ञया पर प्रति परस्य कार्यप्रार्थनं, स्वयं कुर्वतः परस्याऽकौशलेन कार्यनाशं दृष्ट्वा निर्जरार्थ च, आह च'अहवा वि विणासंतं अब्भत्थतं च अण्ण दट् ठूणं । अण्णो कोइ भणिज्जा त साहू णिज्जरट्ठीओ ॥ २अहय तुम्भं एय करेमि कज्जं तु इच्छकारेणं । [आव० नि० ६७२--६७३ ) इति ॥१३॥ બીજાનું એ કાર્ય કરવું એ વિયચારના પરિપાલનરૂપ હાઈ ઉસર્ગથી પણ પ્રતિષિદ્ધ નથી. - પૂર્વપક્ષ:- આત્મમાત્ર દ્રવ્યના પ્રતિબંધમાં સંયમ વિશ્રાત છે. અર્થાત્ જે અનુષ્ઠાનમાં માત્ર પોતાના આત્મદ્રવ્યની જ ચિંતા હોય તે અનુષ્ઠાનરૂપ જ સંયમ છે. માટે જેમાં પરને (સ્વાત્મદ્રવ્યભિન્ન ચેતન કે જડ દ્રવ્યનો) પ્રતિબંધ (=અપાશે પણ રાગ) હોય તેવા વૈયાવચ્ચાદિ કૃત્યો પણ ઉત્સર્ગ નથી, અપવાદરૂપ જ છે. તેથી બીજાનું કાર્ય કરવા વગેરે રૂપ વૈયાવચ્ચ, ઉત્સર્ગથી પ્રતિષિદ્ધ નથી એમ શી રીતે કહેવાય? ઉત્તરપક્ષ :- જ્ઞાનાચારની જેમ વર્યાચાર પણ ચારિત્રનું મૂળ છે. તેથી પર. દ્રવ્યપ્રતિબંધ યુક્ત હવા માત્રથી એ વૈયાવચ્ચાદિક અપવાદરૂપ બની જતા નથી કે જેથી ઉત્સર્ગથી એને નિષેધ કરવો આવશ્યક બને. પૂર્વપક્ષ – જેમાં માત્ર સ્વાત્મ દ્રવ્યનો જ પ્રતિબંધ છે એવા પરમપેક્ષા સંયમ કરતાં તે આ વૈયાવચ્ચાદિ અનુષ્ઠાનરૂપ સંયમ અપકૃષ્ટ (કંઈક હિનકક્ષાનું) જ છે, કારણ કે એમાં પરદ્રવ્યપ્રતિબંધ બેઠેલો છે. તેથી શક્ય હોય ત્યાં સુધી તો એ પરમપેક્ષારૂપ ઉત્કૃષ્ટ સંયમ જ ઉપાદેય છે. વૈયાવચ્ચ વગેરે અનુષ્ઠાનરૂપ સંયમ નહિ. માટે, એવી શક્તિના અભાવમાં સ્વીકારાતું વૈયાવચાદિ અનુષ્ઠાનામક સંયમ તે અપવાદરૂપ જ છે. ઉત્તરપક્ષ – આનો અર્થ એ થાય કે જે જે ચઢિયાતું હોય તે ઉત્સર્ગ અને ઉતરતું હોય તે અપવાદ. આવું હવામાં આપત્તિ એ આવશે કે શૈલેશી અવસ્થા સુધીની પૂર્વની બધી અવસ્થાઓ અપવાદરૂપ જ થઈ જશે, કેમકે સર્વસંવરરૂપ શ્રેષ્ઠસંયમ ત્યાં જ હોય છે. એ પૂર્વે તો એની અપેક્ષાએ કંઈક ને કંઈક હિનકક્ષાનું જ સંયમ હોય છે. આ અંગે વધુ વિસ્તાર શ્રી અધ્યાત્મમત પરીક્ષા ગ્રન્થ (ગાથા નં-૨૨) માં જોઈ લેવો. રત્નાધિકની આજ્ઞાથી, બીજા પાસે એનું કાર્ય પિતાને કરવા આપવાની પ્રાર્થના કરવી એ કરણ છે. પોતાની મેળે કાર્ય કરનારા બીજા સાધુમાં કુશળતાની ઉણપ હોવાથી १. अथवाऽपि विनाशयन्तमभ्यर्थयन्तं चान्यं दृष्ट्वा । अन्यः कोऽपि भणेत् तं साधु निर्जरार्थी ॥ २, अस्योत्तरार्ध:- तत्थ वि सो इच्छं से करेइ मज्जायमूलियं ॥ મૂ |. .. अहं युष्माकमिदं करोमि कार्य विच्छाकारेण । तत्रापि स इच्छां तस्य करोति मर्यादामूलाम् ॥ Page #38 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છાકારવિહિત હેઈ સર્વત્ર કર્તવ્ય ૧ ___ ननु भवतु परस्याप्यभ्यर्थनायामिच्छाकारः, यस्तु परमभ्यर्थयमानमुद्वीक्ष्य स्वयमेवेच्छां कुरुते त प्रत्यभ्यर्थयमानस्य किमर्थमिच्छाकारः ? आज्ञाबलाभियोगशङ्कापरिहारार्थ खल्वयम्"इच्छाकारपओगो णाम जं इच्छया करणं, न पुनः बलाभिओगाइणा, इच्चेयस्स अस्थस्स संपच्चयळं जं इच्छकारसदं पउंजंति" इति चूर्युक्तेः । अत आह जइवि हु इच्छाकारो बलाभिओगस्स वारणहाए । तहवि ह सा मज्जाया अण्णत्थ वि होइ कायया ॥१४॥ ( यद्यपि खलु इच्छाकारो बलाभियोगस्य वारणार्थम् । तथापि खलु सा मर्यादाऽन्यत्रापि भवति कर्त्तव्या ॥१४॥) जइवि हु त्ति । यद्यपि 'हुः' वाक्यालङ्कारे, 'इच्छाकारो' बलेनाभियोगो बलाभियोगो हठेन प्रेरणमित्यर्थस्तस्य वारणार्थमुक्त इति शेषः, तथापि सेच्छा मर्यादा-विहितार्थ इत्यन्यत्रापि स्वतोऽभियोगशङ्काविरहस्थलेऽपि भवति कर्तव्या । तदुक्तं नियुक्तिकृता-[आ०नि० ६७३] १"तत्थ वि सो इच्छं से करेइ मज्जायमूलीयं” इति ॥ चूर्णिकृताऽपि विवृतं-तत्थ वि जस्स कज्जिहिति सो भणति करेहि इच्छाकारेण । नणु किमिति सो वि इच्छाकारं करेइ ? भन्नति-मज्जादामूलीयं साहूणं एस मज्जादामूलं" इति । अयं भावः- न खल्वत्राभियोगशङ्कापरिहारकाम एवेच्छाकाराधिकारी, કાર્ય બગડતું જોઈને તેમજ પોતાને નિર્જરાને લાભ મળે એ માટે આ કરણ હોય છે. કહ્યું છે કે “વિવક્ષિત કાર્યને અકુશળતાદિના કારણે નાશ કરતા અથવા કુશળ હાઈ વિનાશ ન કરતાં હોવા છતાં ગુરુતર કાર્યમાં વ્યાપૃત હાઈ બીજાને પ્રાર્થના કરતા સાધુને જોઈ તે કાર્ય કરવામાં સમર્થ બીજ નિર્જરાથી સાધુ કહે કે હું તમારું કાર્ય તમારી ઈચ્છા હોય તે કરું.' ૧૩ શકે – બીજાનું કાર્ય કરવાની માંગણી માટે પણ ભલે ઈચ્છાકાર પ્રયોગ કરાય. કિંતુ જે સાધુ બીજાને પ્રાર્થના કરતા સાધુને જોઈને પોતાની મેળે જ તેનું તે કાર્ય કરવાની ઈચ્છા કરે તે સાધુને કામ ભળાવવા માટે પ્રાર્થના કરનાર સાધુએ ઈચ્છાકાર પ્રયોગ કરવાની શી જરૂર છે? “ઈરછાકારપ્રયોગ એટલે “કાર્ય કરનાર સાધુ ઈચ્છાથી તે કાર્ય કરે છે. બળાભિયોગાદિથી નહિ એવી વાતની ખાત્રી કરવા જે ઈચછાકાર શબ્દને પ્રયોગ કરવો તે.” ચૂણિ કારના આવા વચનથી જણાય છે કે ઈચ્છાકારપ્રયોગ આજ્ઞા–બળાભિયેગની શંકા દૂર કરવા માટે છે, અહીં તો સામાએ સ્વયં જ ઈચ્છા કરી છે. તેથી આવી કઈ શંકા ન હોવાથી ઈચ્છાકારપ્રયોગ કરવો જરૂરી નથી. સમાધાન – આવી શંકાનું સમાધાન કરતાં ગ્રન્થકાર કહે છે– જે કે ઈચ્છાકારપ્રયાગ બળાભિયોગ (ધાકધમકીથી કરાવવું તેના) વારણ માટે કહ્યો છે તે પણ એ મર્યાદા=વિહિત પદાર્થરૂપ હોવાથી અન્યત્ર=જ્યાં સ્વતઃજ અભિગ શંકા હતી નથી ત્યાં પણ કર્તાવ્ય જ છે. નિયુક્તિકારે કહ્યું છે કે “કામ કરાવનાર સાધુએ પણ મર્યાદાના મૂળભૂત ઈચછાકાર કરવો જોઈએ.” ચૂર્ણિકારે આનું વિવેચન કરતાં કહ્યું છે કે ત્યાં પણ, જેનું કાર્ય કરાય છે તે કહે કે ઈચ્છા હોય તે કરે. શંકા-એ શા માટે ઈચ્છાકાર પ્રયોગ કરે ? સમાધાન-જ્ઞાામૂરીયં-સાધુઓને આ મર્યાદામૂલરૂપ છે માટે.” અહીં આવે અભિપ્રાય છે“માત્ર બળાભિયોગ શંકા દૂર કરવાને ઈરછતા સાધુઓ જ ઈચ્છાકાર પ્રયોગના અધિકારી છે. १. तत्रापि स इच्छां तस्य करोति मर्यादामूलम् । Page #39 -------------------------------------------------------------------------- ________________ येन स्वतस्तच्छङ्काविरहस्थलेऽनधिकारिकृतत्वेन कार्यवैफल्यापत्तिः, किन्तु निर्जरा विशेषकाम एव तदधिकारी । तत्कामना चोक्तस्थलेऽपि निरपाया । उक्तशङ्कापरिहारस्तु विधिवाक्यान्तगतेच्छापदादेव श्रोतुः संभवति । उक्तशङ्कापरिहारस्य तत्प्रयोजनत्वाभिधानं तु प्रायिक गौण च । प्रवृत्तिस्तु तत्र निर्जराविशेषकामन/व, "एय सामायारि' (आ०नि० ७२३) इत्यादिना सामाचारीसामान्यस्य कर्मक्षपणफलत्वाभिधानादिति दिग् ॥१४।। ननु गुरोः शिष्यस्याभ्यर्थनायां किमर्थमियं मर्यादा १ तत्र बलाभियोगस्यानौचित्याभावात् , इत्याशङ्कयाह आणाबलाभिओगो सव्वत्थ ण कप्पइ त्ति उस्सग्गो । अववायओ अ ईसिं कप्पइ सो आसणाएणं ॥१५।। (आज्ञाबलाभियोगः सर्वत्र नं कल्पत इति उत्सर्गः । अपवादतश्चेषत् कल्पते स अश्वज्ञातेन ॥१५॥) શાળા ત્તિ | શા મતે શાર્ચમેવેતિ કયોા, તર્વતો વઢાવો વામણો: तत आज्ञया सह बलाभियोग इति तत्पुरुषः । आज्ञाबलयोरभियोगो व्यापार इत्यन्ये । आजैव बलाभियोग इत्यपरे । स सर्वत्र रात्निके शैक्षे वा सामान्यतः साधूनामिति शेषः, न कल्पते नोचितो भवति इत्ययमुत्सर्गः कारणापोद्यो नियमः । यदागमः-(आव०नि०६७७) आणाबलाभिओगो णिग्गंथाणं ण कपए काउं । इच्छा पउंजियव्वा सेहे रायणिए तह त्ति ॥ એવું નથી કે જેથી તેવી શંકા જ્યાં સ્વતઃ જ ન હોય ત્યાં ઈછાકારનો અધિકાર ન હાઈ એ પ્રયોગ નિષ્ફળ થવાની આપત્તિ આવે. કિન્તુ વિશિષ્ટ પ્રકારની નિર્જરાની ઈચ્છાવાળા સાધુઓ જ તેના અધિકારી છે. ઉક્ત સ્થળમાં પણ તેવી ઈચછા તો અક્ષત , હોય જ છે. તેથી ઈચ્છાકારપ્રયોગ શા માટે ન કરે? પ્રશ્ન – જે ઈચ્છાકારપ્રયોગ નિર્જરા માટે જ છે તે એનાથી શંકાપરિહાર શી રીતે થાય? ઉત્તર:- નિર્જરાવિશેષની ઈચ્છાથી પ્રજાએલ વિધિવાક્યમાં અંતર્ગત ઈચ્છા” પદથી જ શ્રોતાને બળાભિગ શંકાનો પણ સાથે સાથે પરિહાર થઈ જાય છે. તેથી ઈચ્છાકારપ્રયોગના પ્રયોજન તરીકે ઉક્તશંકાપરિહાર જે કહેવાય છે તે પણ પ્રાયઃ કરીને અને ગૌણ રીતે જાણવું. મુખ્યતયા તે નિર્જરા જ તેનું પ્રયોજન છે. તેથી વિશેષ પ્રકારની નિર્જ રાની ઈચ્છાથી જ ઈચ્છાકાર પ્રયોગની પ્રવૃત્તિ થાય છે, કેમકે “આ સામાચારી..” ઈત્યાદિ (આવ. નિ. ૭૨૩) ગાથામાં પણ સામાચારીનું ફળ કર્મક્ષપણ કહ્યું છે કે ૧૪ “ગુરુએ શિષ્યને કામ બતાવવામાં ઈચ્છાકાર પ્રયોગની શી જરૂર છે? કેમકે તેઓ શિષ્યને બળાભિયોગ કરે તો પણ કઈ અનુચિતતા નથી” એવી શંકાને મનમાં રાખીને ગ્રન્થકાર કહે છે– આજ્ઞા-બલાભિયોગ કયાંય વાપરવો નહિ એ ઉત્સગ છે. અપવાદરૂપે એ પણ થોડા પ્રમાણમાં કરવાનું અશ્વના ઉદાહરણથી ક૯પે છે. આમાં “તમારે આ કાર્ય કરવાનું १. 'एयं सामायारिं जुजता चरणकरणमाउत्ता । साहू खवंति कम्मं अणेगभवसंचियमणते ।। १. आज्ञावलाभियोगो निम्रन्थानां न कल्पते कर्तुम् । इच्छा प्रयोक्तव्या शैक्षे शत्निके तथेति ॥ Page #40 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞા-બળભિગ અપવાદે કહ્યું [૨૧ अपवादतस्तु अपवादपदमाश्रित्य तु ईषत् मनाग महतस्तस्य प्रायः प्रद्वेषनिबन्धनत्वात् कल्पतेऽसावाज्ञाबलाभियोगः अश्वज्ञातेन अश्वदृष्टान्तेन । स चायम्-यथा किलैकस्य जात्यवाहीकाश्वकिशोरस्य दमनार्थमेकेन राज्ञा सन्ध्यावेलायां तमधिवास्य प्रातर्वाह्यायां पुरतः कविकमुपढौकित, तेन विनैवाभियोग स्वयमेव तद्गृहीतम् । राजा च त स्वयमधिरूढःसत्कृतश्चाहारदानादिना । एव' यो गुरूपदिष्ट कार्य स्वयमेव शिष्यः कुरुते न तत्राभियोगः । अन्यः पुनर्मगधादिजनपदजातोऽश्वकिशोरोऽधिवासनवेलायां मातरमपृच्छत्-'किं ममायं करिष्यति ?' इति । तयोक्तं- प्रातस्त्वां वाहयिष्यति, तत्स्वयमेव खलीनमादाय राज्ञस्तोषमुत्पादयः' इति । तेन तन्मातृवचन प्रतिश्रुत तथैव च कृतम् । राज्ञा च तस्याहारदानादिनोपचारः कृतः । तेन तन्मातुरुपदिष्टम् । तयोक्तं-'वत्स ! निजगुणफलमेतत् । अथ सा व्यतिरेकतो द्रढयितुमाहજ છે' આ વાક્યપ્રયોગ કરવો એ આજ્ઞા છે. એ કાર્ય ન કરનારને (કરવાની ના પાડનારને) બળાત્કાર-વિશિષ્ટ સજાની ધમકી આપીને પણ એ કામ કરાવવું એ બળાભિયોગ છે. તેથી આજ્ઞાસહિત બળાભિયોગ એ આજ્ઞાબળાભિયોગ એવો તપુરુષ સમાસ જાણ. અથવા બીજાએ, આજ્ઞા અને બળનો અભિગ વ્યાપાર એ આજ્ઞાબળાભિયોગ એવો દ્વન્દ્રઘટિત ષષ્ઠી તપુરુષ સમાસ કરે છે. વળી બીજા કેટલાક આચાર્યો “આજ્ઞા એ જ બળાભિયોગ” એવો કર્મધારય સમાસ કરે છે. આ આજ્ઞાબળાભિયોગને સર્વત્ર=નાના કે મેટા કેઈપણ સાધુ પ્રત્યે પ્રયોગ કરવો સામાન્યથી ક૯પ નથી. એટલે કે ઉચિત નથી. આ ઉત્સર્ગ કહ્યો. સામાન્ય રીતે અવશ્ય પાલન કરાતે જે નિયમ પુષ્ટ કારણે છોડી દેવાય તે “ઉત્સર્ગ કહેવાય છે. આગમમાં પણ કહ્યું છે કે નિગ્રન્થને આજ્ઞાબળાભિયોગ કરવો ક૫તો નથી. તથા તેવા વિશિષ્ટ પ્રયોજનન અવસરે શૈક્ષ કે રત્નાધિક પ્રત્યે ઈચ્છાકારપ્રયોગ કરવો જોઈએ.” અપવાદપદને આશ્રીને વિચારીએ તો (એટલે કે એવા પુષ્ટકારણની હાજરીમાં) કંઈક અપાંશે આજ્ઞા-બળાભિયોગ કરે અનુજ્ઞાત છે. વધુ પડતો આજ્ઞા–બળાભિયોગ પ્રાયઃ કરીને પ્રઢષનું કારણ બનતે હોઈ તેની પણ અપાંશે જ અનુજ્ઞા છે. આ અનુજ્ઞાન સમર્થનમાં અશ્વનું ઉદાહરણ આ પ્રમાણે જાણવું –એક રાજાએ એક જાતવાન તરુણ ઘડાનું દમન કરવા માટે સંધ્યાકાળે અધિવાસિત કરી સવારે સવારી વખતે કવિક= ચાકડું તેની સામે મૂકયું. કોઈ પણ જાતને અભિયોગ કરાવ્યા વગર જ તેણે એ સ્વયં જ ગ્રહણ કરી લીધું. રાજા સ્વયં તેના પર આરૂઢ થયે અને તેનો ખોરાક આપવા વગેરે રૂપ સત્કાર કર્યો. એમ ગુરુએ કહેલ કાર્યને જે શિષ્ય સ્વયં કરી લે છે તેની પ્રત્યે અભિયોગ કરવાનો હોતો નથી. મગધાદિદેશમાં જન્મેલ બીજા કોઈ અશ્વકિશોરે અધિવાસન વખતે માતાને પૂછયું કે “આ મને શું કરશે?” ત્યારે માતાએ કહ્યું કે “સવારે તારા પર સવારી કરશે. તેથી તું સ્વયં જ કવિકનું ગ્રહણ કરી રાજાને ખુશ કરજે.” તેણે માતાનું વચન સ્વીકાર્યું અને એ જ પ્રમાણે કર્યું. તેથી રાજાએ તેનો આહારદાન વગેરે દ્વારા સત્કાર કર્યો. અવે તેની માતાને આ વાત કરી. માતાએ કહ્યું-“વત્સ ! માલિકને અનુસરવાના તારા પોતાના ગુણનું આ ફળ છે.” વ્યતિરેકથી (ન અનુસરવામાં Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૨]. સામાચારી પ્રકરણ-ઈચ્છાકાર સામા 'श्वस्तया न ग्राह्यं कविकम्' इति । तेन तथैव कृतम् । राज्ञा तस्य कशाप्रहारो दापितः, निषिद्धं च भोजनम् , वाहितश्च बलात्कारेणायम् । तेन मातुरुक्तम् । तयोक्तं-'दोषफलमिदम्' इति । 'तदुभयमार्ग दृष्टवानसि, यथा भव्यं जानीयास्तथा कुर्याः' । इत्येष दृष्टान्तः । अयमुपनयः- यः स्वयं वैयावृत्त्यादिक न कुरुते स बलाभियोगेनापि कारणीय इति यदाह - (જાવનિ૬૮-૬૭૬). जह जच्चवाहलाण आसाणं जणवएसु जायाणं । सयमेव खलिणगहणं अहवावि बलाभिओगेणं ॥ पुरिसज्जाए वि तहा विणीयविणयम्मि णत्थि अभिओगो। अन्नम्मि उ अभिओगो जणवयजाए जहा आसे ॥ ___ इति ॥ १५ ॥ अथाऽयोग्येऽपि पूर्वमेव नाभियोगः प्रवर्तते, किन्त्विच्छाकारादिक्रमेण । योग्यस्यापि स्खलनायां च भलैनमित्यनुशास्ति पढम इच्छाकारो तत्तो आणा तओ अ अभिओगो। जोग्गे वि अणुवओगा खरण्टणा होइ खलियम्मि ॥१६॥ (प्रथममिच्छाकारस्तत आज्ञा ततश्चाभियोगः । योग्येऽप्यनुपयोगात्खरण्टणा भवति स्खलिते ॥१६॥) થતું નુકશાન દેખાડીને) પણ આ વાત દઢ કરવા તેની માતાએ કહ્યું કે “આવતીકાલે તારે ખલિનનું ગ્રહણ કરવું નહિ. એણે બીજે દિવસે એવું જ કર્યું. રાજાએ તેને ચાબૂકનો પ્રહાર મરાવ્યો, એ દિવસે ચારે ન આપવાનું ફરમાવ્યું અને છતાં બળાત્કારે પણ સવારી તે કરી છેતેને માતાને વાત જણાવી. માતાએ કહ્યું-“વત્સ! તારા માલિકને ને અનુસરવાના દોષનું આ ફળ છે. અનુસરવાને અને ન અનુસરવાને એ બને માર્ગ તે હવે જોઈ લીધા, જે માગે હિત દેખાતું હોય તે આચરજે.” આ દષ્ટાન્તને ઉપનય આવો જાણો-જે સ્વયં વૈયાવચ્છાદિ કરતા નથી તેની પાસે બળાકારે પણ કરાવવા. કહ્યું છે કે “જેમ બાહલાદિ દેશમાં ઉત્પન્ન થએલ જાત્ય અશ્વો સ્વયં જ ખલિન સ્વીકારી લેતા હોઈ તેઓ પર બળાભિયોગ કરાતો નથી. મગધાદિ દેશમાં ઉત્પન્ન થયલ જે અશ્વ તેને સ્વયં સ્વીકારતા નથી તેની પાસે તેને બળાત્કારે પણ સરકાર કરાવાય છે. તેમ મનુષ્યોમાં પણ વિનયયુકત શિષ્યો અંગે બળાભિયોગ હોતો નથી. મગધાદિદેશમાં ઉત્પન્ન થએલ અશ્વની જે મ અન્ય= અવિનીત શિષ્ય અંગે અભિયોગ પણ હોય છે.” ૧પા વળી અયોગ્ય શિષ્યને પણ પહેલેથી જ બળાત્કાર ન કરવો, કિન્તુ ઈચ્છાકારાદિ કમે જ કરવો. તેમજ યોગ્ય શિષ્યની પણ ખલના અંગે ભર્સના કરવી એ વાત જણાવતાં ગ્રન્થકાર કહે છે– ' સૌ પ્રથમ ઈરછાકાર, પછી આજ્ઞા અને પછી બળાભિયોગ કરો. અનુપયોગથી ખલના કરી હોય તે યોગ્યની પણ તર્જના કરવી. સામાન્યથી તે અગ્યની સાથે રહેવું જ નહિ એ ઉત્સર્ગ છે. પણ જો એ અગ્ય શિષ્યના ઘણું સ્વજનાદિ ગચ્છમાં હોય કે જેઓ પણ આ અગ્યને કાઢી મૂકવામાં ચાલી જવાને ભય હોય તો એ અગ્યને કાઢી શકાતો નથી. આવા અાગ્યને સૌપ્રથમ ઈચ્છાકારપૂર્વક કહેવું. તો १. यथा जात्यवाहलीकानां अश्वानां जनपदेषु जातानाम् । स्वयमेव खलिनग्रहणमथवाऽपि बलाभियोगेन ॥ २. पुरुषजातेऽपि तथा विनीतविनये नास्त्यभियोगः । अन्यस्मिंस्त्वभियोगो जनपदजाते यथाsxवे ॥ Page #42 -------------------------------------------------------------------------- ________________ નિવૃત્ત થવાના ઉત્સાહ માટે ખરેટના [ ૨૩ N ___ पढम ति । अयोग्येन सह संवास एव न कर्त्तव्य इत्युत्सर्गः। यदि तु बहुस्वजनादिकारणप्रतिबद्धतया स परित्यक्तु न शक्यते तदा तस्य प्रथममिच्छाकारः कर्त्तव्यः । ततोऽपि कार्यमकुर्वत आज्ञा । ततोऽप्यकुर्वतः पदैकदेशे पदसमुदायोपचारादभियोगो बलाभियोग इत्यर्थः 'कार्य' इति शेषः । तथा च चूर्णिकृतोक्तम्-"जो पुण खग्गूडो तंमि आणावि बलाभिओगो वि कीरइ, तंमि वि पढम इच्छा पउज्जति जदि करेइ सुंदरं । अह ण करेइ ताहे बलामोडीए कारिज्जइ । तारिसा ण संवासेयव्वा । अह ते भायाभागिणेज्जादी वा ण तरंति परिचाएउ ताहे आणाबलाभिओगो वि कीरइ" इति । इयं च व्यवस्था यः स्वजनादिरयोग्योऽनिच्छन्नपि गुर्वादिभयेन बिभेति कुललज्जया वा प्रत्यावर्त्तते त प्रति द्रष्टव्या । रस्त्वाज्ञाबलाभियोगेन न कथमपि प्रत्यावर्त्तते प्रत्युत प्रकाम प्रकोपभाग् भवति त प्रति न तदौचित्यम् । उक्त च पञ्चाशके "गाढ़ाजोग्गे उ पडिसेहो” इति । सूक्तमपिउपदेशो हि मूर्खाणां प्रकोपाय न शान्तये । पयःपान भुजङ्गानां केवलं विषवर्धनम् ॥ इति ।। __योग्ये ऽपि = गुणि वादहेऽपि अनुपयोगात् = अज्ञानान्न पुनरभिनिवेशात् स्खलिते = साधुसामाचारात् प्रच्युते खरण्टना = दुर्वाक्यभसना भवति । एतेन विनीतविनेये नास्त्यभियोग इत्यपोहित भवति । अथ तस्यानुपयोगप्रतिपक्षोपयोगहेतवे इच्छाकार एव पुनः प्रयुज्यतां कि खरण्टनया ? इति चेत् ? न, तस्य समाचारप्रवृत्तिमात्रार्थत्वात् , असमाचारप्रवृत्तस्य तन्निપણ જે કાર્ય ન કરે તે આજ્ઞા કરવી. છતાં જે કાર્ય ન કરે તે તેની પ્રત્યે બળાભિયાગ કરે. ચૂર્ણિકારે પણ કહ્યું છે કે “વળી, જે ખગૂડEઉછું ખેલ હોય તેને આજ્ઞા પણ કરાય છે કે બળાભિયોગ પણ કરાય છે. છતાં તેને વિશે પણ પ્રથમ તે ઈછાકાર પ્રણ જ કરે. જે કાર્ય કરે તે સારું. પણ જે ન કરે તો બળાત્કારે પણ કરાવવું. મુખ્યતયા તો તેવાઓને સાથે રાખવા જ નહિ, પણ તેના ભાઈ-ભાણિયા વગેરે ઘણા સ્વજને દીક્ષિત હોઈ જે તેને ત્યાગ કરી શકાતો ન હોય તો ત્યારે આજ્ઞાબળાભિયોગ પણ કરાય છે.” આ રીતે આજ્ઞાબળાભિયોગ કરવાની વ્યવસ્થા પણ જે સ્વજનાદિ અયોગ્ય સાધુ અનિચ્છાએ પણ ગુરુ વગેરેના ભયથી બીતે હોવાના કારણે કે કુલની લજજા-આબરૂના કારણે અકાર્યથી પાછો ફરતો હોય તેવા અંગે જાણવી. જે આજ્ઞા-બળાભિયોગથી પણ કેઈપણ રીતે પાછો ન ફરે, ઉહું અત્યંત ગુસ્સે થઈ જાય તેને પ્રત્યે આજ્ઞા-બળાભિયોગ પણ ઉચિત નથી. શ્રી પંચાશક શાસ્ત્રમાં કહ્યું છે કે અત્યંત અયોગ્ય અંગે ખરંટણી = તિરસ્કારને પણ નિષેધ છે.” અન્યત્ર સુભાષિત પણ છે કે “મૂર્ખાઓને, ઉપદેશ પણ ગુસ્સો વધારનાર બને છે, શાંતિ કરનાર નહિ. જેમકે સાપોને દૂધ પીવડાવવાથી પણ ઝેર જ વધે છે.” ગુણી હોવાના કારણે યોગ્ય એવો પણ શિષ્ય જ્યારે અભિનિવેશથી નહિ, કિન્તુ અનુપયોગના કારણે સાધુ સામાચારીનું ઉલ્લંઘન કરવા રૂપ ખલના કરે છે ત્યારે તેની પણ સાંભળવા ન ગમે એવા કડક શબ્દોથી તર્જના કરવી. વિનીતશિષ્યને અભિયાગ કરે નહિ એ જે ઉત્સર્ગ બતાવ્યો હતો તેને આ કથન દ્વારા અપવાદ દેખાડેલો જાણવો. ૧. પંડ્યા - ૬૨-૬. જાને તુ પ્રતિવેષઃ | Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૪] સામાચારી પ્રકરણ-ચ્છિાકાર સામા षेधार्थतया तु खरण्टनाया औचित्यात् । तदुक्त - तस्या असमाचारनिषेधार्थत्वादिति । न च निषेधवाक्यमात्रादेव तदुपपत्तिः स्तुतिवचनेन प्रवृत्ताविव निन्दावचनेन निवृत्तावप्यात्यन्तिकोसोदयादिति कि । तदिदमभिप्रेत्योक्त' हरिभद्रसूरिभिः = ""जोग्गे वि अगाभोगा खलियंमि खटाव उचित्ति इसि पन्नवणिज्जा" इति ||१६|| अथ खरण्टनायामीषत्प्रद्वेषोऽपि न दोषावह इत्यनुशास्ति तीसे ण दोसलेसो नूर्ण दोसावहो पसत्थो त्ति । परिकम्मिओ ण जीवियघायकरो वच्छणागो वि ॥ १७ ॥ ( तस्यां न द्वेषलेशो नूनं दोषावहः प्रशस्त इति । परिकर्मितो न जीवितघातकरो वच्छनागोऽपि ॥१७॥ ) तीसेति । तस्यां = खरण्टनायां नून निश्चित' द्वेषलेशोऽपि = इषद्वेषोऽपि न दोषावहः न श्रामण्यविरोधी प्रशस्त इति हेतोः प्रशस्तरागस्येव प्रशस्तद्वेषस्यापि श्रामण्यानुपघातित्वात् यथा च द्वेषस्य प्राशस्त्य तथा सप्रपञ्चमध्यात्ममतपरीक्षायां व्यवस्थापितम् । = શ'કા : યાગ્ય શિષ્યથી અનુપયેાગ થઈ જવા પર તેના પ્રતિપક્ષભૂત ઉપયાગ રાખવાનુ જણાવનાર ઇચ્છાકાર પ્રયાગ જ કરવા જોઈએ ને! તના શા માટે કરવી ? સમાધાન : ઇચ્છાકારપ્રયાગ માત્ર સામાચારીના પાલનમાં પ્રવૃત્તિ કરાવવા માટે જ હોય છે, અસામાચારની પ્રવૃત્તિથી અટકાવવા માટે નહિ. તેથી એ અટકાયત માટે તેા ખરટના જ ઉચિત હાઈ કરવી યેાગ્ય જ છે. કહ્યું જ છે કે તે=ખર'ટના અસામાચારના નિષેધ કરવા માટે હાય છે.' શ'કા : 'જો આવું ન કરીએ હાં’ ઇત્યાદિ કામળ શબ્દ યુક્ત વાકયથી જ એ અસામાચારીના નિષેધ થઇ જાય છે, તે તેવા તનાભર્યા વાકયને પ્રયાગ કરી ચેાગ્ય શિષ્યનું દિલ દુભાવવાની શી જરૂર? સમાધાન : જેમ સત્કાર્ય પ્રવૃત્તિમાં સ્તુતિવચનથી અત્યંત ઉત્સાહ જાગે છે એમ દુષ્કાની નિવૃત્તિમાં નિ`દાવચનથી જ અત્યંત ઉત્સાહ જાગે છે. તેથી એવા નિઢાવચન કહેવામાં કાઇ અનુચિતતા નથી. આવા અભિપ્રાયથી જ શ્રી હરિભદ્રસૂરિ મહારાજે કહ્યુ છે–યોગ્ય શિષ્યની અનુપયોગના કારણે સ્ખલના થઈ ગઈ હોય તા પ્રજ્ઞાપનીય એવા તેની પણ થાડી તર્જના કરવી, તેતે આજ્ઞા-ખળાભિયોગથી માર્ગોમાં પ્રવર્તાવા ઉચિત છે. ।।૧૬। વળી, ખરટના કરવામાં કંઈક પ્રદ્વેષ થાય એ પણ દોષાવહ નથી એવું ગ્રંથકાર જણાવે છે— જેમ સ'સ્કાર કરાએલ વિષ જીવિતઘાતક નથી તેમ ખરટનામાં થતા આંશિકદ્વેષ પ્રશસ્ત હાઇ દોષાવહ =શ્રામવિરોધી નથી એ વાત નિશ્ચિત છે, કેમકે પ્રશસ્તરાગની જેમ પ્રશસ્તદ્વેષ પણ સાધુપણાના નાશક નથી. દ્વેષ પણ પ્રશસ્ત હાવા સ`ભવિત છે એ વાતના વિચાર અધ્યાત્મમતપરીક્ષા (શ્લા૦ ૧૬) ગ્રન્થમાં કર્યા છે ત્યાંથી જાણી લેવા. સ્વરૂપે દુષ્ટ વસ્તુ પણ પરિક કરવા દ્વારા અદૃષ્ટ બની શકે છે એમાં વત્સનાગ १. पञ्चा० १२-९, अंस्य चतुर्थः पादः गाढाजोग्गे हु पडिसेहो । योग्येऽप्यनाभोगात्स्खलिते खरंटणापि उचितेति ईषत्प्रज्ञापनीया । Page #44 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય સ્વય· પડિલેહણાદિ કરવુ' અચેગ્ય [૫ = स्वरूपतो दुष्टस्याप्युपस्कारेणादुष्टत्वे दृष्टान्तमाह वच्छनागोऽपि विषविशेषः परिकर्मितः . - औषधविशेषयोगेन रसायनीकृतो 'न जीवितघातकरः ' नायुपायविधायी । स्वरूपतस्तस्यायुःक्षयकरस्यापि यथा न परिकर्मणायां तथात्व' प्रत्युतारोग्यकान्त्यादिगुणाधायकत्वमेव, तथा स्वरूपतः संसारहेतोद्वेषस्य खरण्टनादौ प्रशस्ताध्यवसायपरिकर्मितस्य न तथात्वं प्रत्युत संयमप्रवर्त्तनादिगुणहेतुत्वमेवेति भावः ||१७|| अथ खरण्टनादिप्रद्वेषभयाद्य आचार्यः स्वयमेव वैयावृत्त्य' करोति तदनौचित्यमुद्भावयन्नाह - जो सयमेव य भीओ वैयावच्चं करेइ आयरिओ । तेण णियपाणिणच्चिय सीसा किज्जंति अविणीआ | १८ || ( यः स्वयमेव च भीतो वैयावृत्त्यं करोत्याचार्यः । तेन निजपाणिनैव शिष्याः क्रियन्तेऽविनीताः ॥ १८॥ ) નો સયમેવ ચત્તિ । ચઃ સ્વયમેવ = आत्मनैव चरत्वर्थः भीतः = परस्य वैयावृत्त्यादिकारणे खरण्टनादिद्वेषप्रसङ्गादवाप्तभयः वैयावृत्त्य = उपधिप्रतिलेखनाहाराद्यानयनादिक' करोति_आचार्यः = आचार्यपदस्थः तेन निजपाणिनैव = स्वहस्तेनैव शिष्या अविनीताः क्रियन्ते, गुरुणैव स्ववैयावृत्त्यकरणे तेषां तत्करणप्रयुक्तविनयोच्छेदात् । एव च तेषां तत्करण - जन्यनिर्जरालाभेन वञ्चनम्, गुरोश्च तत्कारणजन्यनिर्जराला भेनेति दोषः । इदमुपलक्षणम् - सूत्रापलिमन्थो वादिनि राजादौ वा समागते वैयावृत्त्यपरे गुरौ 'अहो ! अनीश्वराः प्रव्रजिता તે' કૃતિ પ્રવચનજીાવમધ્યુગાયતે । તત્રુત્ત [ ] એવુ (એક પ્રકારનું ઝેર)નું ઉદ્દાહરણ જાણવુ'. જીવિતના નાશ કરવાના સ્વભાવવાળુ પણ ઝેર જેમ ઔષધિવશેષથી જ્યારે રસાયણુરૂપ બનાવાય છે ત્યારે વિતના નાશ તા નથી કરતું પણ ઉલટુ આરેાગ્ય-કાન્તિ વગેરેની વૃદ્ધિરૂપ ગુણ જ કરે છે. તેમ સંસારના કારણભૂત એવા પણ દ્વેષ ખર'ટના વગેરેમાં પ્રશસ્ત અધ્યવસાયરૂપ ઔષધથી રિકમિ ત હાઈ સંસારહેતુ તા ખનતા નથી પણ ઉલ્ટા સંયમમાં પ્રવૃત્તિ કરાવવા રૂપ ગુણકારી · જ અને છે. ।।૧૭ણા તના વગેરેથી સામાને પ્રદ્વેષ થશે એવા ભયના કારણે જે આચાય તર્જનાદિ દ્વારા વૈયાવચ્ચ વગેરે કરાવવાને બદલે સ્વય' જ વૈયાવચાદિ કરવા માંડે છે તેઓ અનુચિત કરી રહ્યા છે એવુ' જણાવતાં ગ્રન્થકાર કહે છે વૈયાવચ્ચ વગેરે કરાવવા માટે ખરટના કરવામાં અાગ્ય શિષ્યને પ્રદ્વેષ થશે એવા ભયથી જે આચાય ઉધિનુ પડિલેહણ-ગેાચરી લાવવી વગેરે રૂપ વૈયાવચ્ચ સ્વય' કરે છે તે પેાતાના હાથે જ શિષ્યાને અવિનીત પકવે છે, કેમકે તે વૈયાવચ્ચ કરવાથી જે વિનયસંપાદન થવાનું હતું તે હવે થતું નથી. તેથી શિષ્યા તે વિનય કરવાથી થનાર નિર્જરાને લાભ ગુમાવે છે તેમજ ગુરુ પણ તે વિનય કરાવવા દ્વારા પેાતાને થનાર નિરાલાભથી વાચિત રહે છે. અહી ઉપલક્ષણથી ખીજા દોષા પણ જાણવા. દા. ત. ગુરુ વૈયાવચ્ચ કરવામાં રાકાય તા એટલેા વખત શિષ્યાને સૂત્ર અર્થ ભણાવી ન શકવાથી સૂત્ર-અર્થની હાનિ થાય. તેમજ વાદી કે રાજા વગેરે આવે ત્યારે ગુરુને વૈયાવચ્ચમાં રાકાએલા જોઈ અહા ! ખરેખર આ લાકોએ આજ્ઞા-ઐશ્વય વિના જ દીક્ષા ૪ Page #45 -------------------------------------------------------------------------- ________________ સામાચારી પ્રકરણ-ઈઢાકાર સામા www 'सुत्तत्थेसु अचिंतण आएसे वुड्ढसेहगगिलाणे । बाले खमणे वाई इड्ढीमाई अणिढीआ ॥ एएहि कारणेहि तुंबब्भूओ अ होइ आयरिओ । वेयावच्च करण' कायव तस्स सेसेहि ।। उजेण कुल आयत्त त पुरिसं आयरेण रक्खिज्जा । ण हु तुबमि विणठे अरया साहारया हुति ।। एव चैतावद्दोपान् पर्यालोच्योक्तदोषाभास च पर्यालोच्य स्वयमेव वैयावृत्त्यकरणमाचायस्यानुचितमिति भावः ॥१८॥ ___अथ 'अहं तव प्रथमालिकाद्यानयामि' इतीच्छाकारं कृत्वा लब्ध्यभावात्तदनानयने निर्जरावैकल्य स्यादित्याशङ्कामपाकर्तुमाह इच्छाकारं किच्चा अदीणमणस्स लद्धिविरहे वि । विउलो णिज्जरलाभो होइ धुवं भावदाणेणं ॥१९॥ (इच्छाकारं कृत्वाऽदीनमनसो लब्धिविरहेऽपि । विपुलो निर्जरालाभो भवति ध्रुवं भावदानेन ॥१९||) | | રઝાઝારને સન્મત્તt iા इच्छाकार ति । इच्छाकार = 'अहं तवेच्छयाऽऽहारमानयामि' इत्यादिरूपं कृत्वा लब्धिविरहेऽपि = आहाराद्यलाभेऽपि अदीनमनसः = पश्चात्तापानाक्रान्तचेतसः भावदानेन ध्रुव = निश्चित विपुलो निर्जरालाभो भवति । द्रव्यदान हि आहारादिदानरूपमनैकान्तिकमनात्यन्तिकं च । भावदान तु तत्प्रतिपक्षमिति न ततो निर्जराप्रच्यवः । न हि शक्त्यनिगृहनલીધી છે' ઈત્યાદિ વિચારેબેલે, તેથી પ્રવચનલાઘવ થાય. કહ્યું છે કે સ્ત્રાર્થની અવિચારણ, પ્રાદુર્ણક (મહેમાનસાધુ), વૃદ્ધ, શૈક્ષક, ગ્લાન, બાળ, ક્ષપક, વાદી, ઋદ્ધિમાન, જે આચાર્ય ઋદ્ધિરહિત હોય તો આ બધા સદાય વગેરે કારણે આચાર્ય તુંબ જેવા હોય છે. માટે આચાર્યએ બીજાઓ પાસે વયાવશ્ય કરાવવી જોઈએ. (કહ્યું છે કે, કુલ જેના ઉપર અવલંબિત હોય તે પુરુષની આદર સહિત રક્ષા કરવી જોઈએ. તુંબ નષ્ટ થયે ચક્રના આરા આધારવાળા રહેતા નથી.” આમ આ બધા દશે વિચારીને અને “પ્રàષાદિરૂપ તે માત્ર દેખાવના જ દોષ છે, હકીકતમાં નહિ.” એ વિચારીને આચાર્યએ સ્વયં વૈયાવચ્ચ કરવી યુકત નથી એ જાણવું. ૧૮ “હું તમારી પ્રથમાલિકા લાવીશ” ઈત્યાદિ ઈચ્છાકાર પ્રયાગ પહેલાં કર્યો હોય પણ લબ્ધિ ન હોવાના કારણે કદાચ એ લાવી ન શકે તો નિર્જરા પણ થાય નહિ એવી શંકાને દૂર કરવા ગ્રન્થકાર કહે છે “ઈચ્છાથી તમારા આહારાદિ લાવીશ ઈત્યાદિ ઈચ્છાકાર કરીને પછી આહારાદિ ન મળવા છતાં મનમાં “આ ઈરછાકાર પ્રયોગ કયાં કર્યો ? ” આ પશ્ચાત્તાપ ન કરનારને ભાવદાન તે થઈ જ જતું હોવાથી વિપુલ નિર્જરા થાય છે. આહાર વગેરે આપવા રૂપ દ્રવ્યદાન તે ફળ આપવામાં અનેકાતિક અને અનાત્યતિક છે. ભાવદાન જ એકાતિક અને આત્યંતિક છે. તેથી નિર્જરાથી વંચિત રહેવાનું થતું નથી. શક્તિનું અનિગૃહન અને ભાવ કયારેય ફળવ્યભિચારી હેતા નથી. તેમજ નિશ્ચયનયાનુસારી સામગ્રીમાં દ્રવ્યદાન સમાવિષ્ટ નથી, કેમકે તે પુદગલપરિણામરૂપ હોઈ સ્વ=આત્માનું ઉપકારક १. सूत्रार्थयोरचिंतनमादेशे वृद्धशैक्षकग्लाने । बाले क्षपणे वादी ऋद्धयादयोऽनृद्धिकाः ।। २. एतेः कारणैस्तुंबभूतश्च भवत्याचार्यः । वैयावृत्त्यं करणं कर्तव्यं तस्य शेषैः ॥ 3. येन कुलमायत्तं तं पुरुषमादरेण रक्षेत् । न हु तुंबे विनष्टे ऽरकाः साधारका भवन्ति ।। Page #46 -------------------------------------------------------------------------- ________________ '7 / મિથાકારનું વ્યવહાર-નિશ્ચય લક્ષણ [ ૨૭ भावयोः फलव्यभिचारित्वमस्ति । न च द्रव्यदानमपि निश्चयसामग्र्यां निविशते, तस्य पुद्गलपरिणामरूपस्य स्वानुपकारित्वात् इति प्रपञ्चित निश्चयनयविचारावसरेऽ ध्यात्ममतपरीक्षाया मस्माभिः । तदिदमभिप्रेत्य नियुक्तिकृतोक्तम् - [आव० नि० ६८१] १वेयावच्चे (? संजमजोए) अब्भुट्ठियस्स सद्धाए काउकामस्स । लाभो चेव तवस्सिस्स होइ अदीणमणस्स त्ति ।।१९।। ॥इति न्यायविशारदविरचिते सामाचारीप्रकरणे इच्छाकारः समाप्तोऽर्थतः ।। इदाणि मिच्छाकारो भन्नइम) इदानीनिच्छाकारनिरूपणान्तरमवसरप्राप्ततया मिथ्याकारो भण्यते, तत्रादौ मिथ्याकारस्य लक्षणमाह जो मिच्छ त्ति पओगो नियसंजमजोगदुप्पउत्तंमि । सो खलु मिच्छाकारो तुह सिद्धते समुवइट्टो ॥२०॥ (यो मिथ्येति प्रयोगो निजसंयमयोगदुष्प्रयुक्ते । स खलु मिथ्याकारस्तव सिद्धान्ते समुपदिष्टः ॥२०॥) ___ जो मिच्छ त्ति त्ति । यो निजसंयमयोगदुष्प्रयुक्तेः स्वकृतसंयमयोगवितथाचरणे मिथ्येति प्रयोगः, सः 'खलु' निश्चये मिथ्याकारस्तव सिद्धान्ते समुपदिष्टः = सम्यक् प्रकारेण निरूपितः । 'स्वदुष्कृतार्थकपदविशेषणकवैतथ्यार्थकप्रयोगः स्वस्य मिथ्याकार' इत्यादि प्राति- . નથી. તેથી એની ગેરહાજરીમાં પણ નિજ રાત્મક ફળ અટકી જતું નથી, એ તે ભાવદાનથી મળી જ જાય છે. આ વાત અમે શ્રી અધ્યાત્મમત પરીક્ષા ગ્રંથમાં નિશ્ચયનયની પ્રરૂપણાના અવસરે કરેલી છે. આ અભિપ્રાયથી જ નિયુક્તિકારે કહ્યું છે કે–દીયાવશ્યમાં (સંવમયોગમાં) ઉદ્યત બનેલા, શ્રદ્ધાપૂર્વક (નિરાશંસ ભાવે-મનના આદરપૂર્વક) તે કરવાની ઈચ્છાવાળા અદીનમનવાળા તપસ્વીને આડારાદિ ન મળે તો પણ નિર્જરાને લાભ જ થાય છે. ૧૯ાા ન્યાયવિશારદે વિરચિત સામાચારી પ્રકરણમાં ઈછાકારની અપ્રરૂપણું પૂરી થઈ. છે [ મિથ્યાકાર સામાચારી] ઇચ્છાકારની પ્રરૂપણા કર્યા પછી હવે મિથ્યાકારનો અવસર હોવાથી તેનું નિરૂપણ કરાય છે. તેમાં સૌ પ્રથમ તેનું લક્ષણ જણાવતા ગ્રન્થકાર કહે છે સંયમયોગ અંગેના પોતે કરેલ વિતથ ગલત આચરણ વિશે “મિથ્યા એ વચન પ્રયોગ કરવો એ મિથ્યાકાર સામાચારી છે એવું (પ્રભુ !) તારા સિદ્ધાન્તમાં કહેલ છે. અર્થાત્ જેમાં સ્વદુષ્કતને જણાવનાર પદ વિશેષણ તરીકે હોય અને એનું વિતથ્ય જણાવનાર પદ વિશેષ્ય તરીકે હોય એ વચનપ્રયોગ એ પોતાની મિથ્યાકાર સામાચારી છે. આ રીતે સ્વપદ ગર્ભિત પિતા પોતાના મિથ્યાકાર માટે સ્વતંત્ર લક્ષણ જાણવું. આ રીતે કરેલા મિથ્યાકાર સામાચારીના લક્ષણમાં “સ્વદુકૃત પદ પણ અંતર્ગત હોઈ “પરદુષ્કૃતમિથ્યાથાઓ ઈત્યાદિ વચનપ્રયોગ કે “સ્વસુકૃત મિથ્યા થાઓ” ઈત્યાદિ વચનપ્રાગ મિથ્યાકાર સામાચારી રૂપ થઈ જવાને અતિપ્રસંગ આવશે નહિ. તેમજ “સ્વદુષ્કૃતાર્થક પદ १. वैयावृत्त्येऽश्युस्थितस्य श्रद्धया कर्तुकामस्य । लाभश्चैव तपस्विनो भवत्यदीनमनस इति ॥ . Page #47 -------------------------------------------------------------------------- ________________ स्विक लक्षण' द्रष्टव्यम्' । तेन न 'परदुष्कृत' मिथ्या' 'स्वसुकृत' मिथ्या' इत्यादिप्रयोगाति- ' व्याप्तिः, न वा 'मिथ्या मे दुष्कृतम्' इत्यादि प्रयोग इव ' वितथं मे दुराचरित" इत्यादिપ્રયોને ત-વ્યવહારાત્તિરિતિ ારના इदं च व्यवहारौपयिक' लक्षण, नैश्चयिक तु निर्जरौपयिक, तदाहयो णिज्जरहेऊ 'मिच्छामी दुक्कडं' इय पओगो । णिच्छयमिच्छाकारो तय संपच्चयपत्तो ॥ २१ ॥ (ज्ञेयो निर्जरा हेतु: 'मिच्छामीदुक्कड' इति प्रयोगः । निश्चयमिथ्याकारस्तदर्थसंप्रत्ययप्रयुक्तः ॥ २१ ॥ ) यो ति । 'मिच्छामी दुक्कडं ' इति प्रयोग एव निश्चयमिथ्याकारो ज्ञेयः, न तु तदर्थ प्रयोगान्तरमपीत्यवधारणफलत्वाद् वाक्यस्य लभ्यते । अत्र हेतुगर्भं विशेषणमाहनिर्जराहेतुरिति मिथ्याचार समर्जितपापकर्मक्षयकरत्वादयमेव नैश्चयिको मिथ्याकारो नान्यः, निश्चयेन फलकारिण एव कारणस्याभ्युपगमादिति भावः । अथायमेव कुतो विशेषः ? यदस्यैव प्रयोगस्य विशिष्ट निर्ज' राहेतुत्व' नान्यस्येत्यत्रापि हेतुगर्भविशेषणमाह - तदर्थसंप्रत्यययुक्तः इति = तस्यो प्रयोगस्यार्थाः प्रत्येकाक्षरार्थ पदार्थ वाक्यार्थास्तत्संप्रत्ययेन प्रयुक्त उच्चरित इति । एवं च विशिष्टज्ञानपूर्वकत्वेन प्रैयोगान्तरादस्य विशेष इत्यवधेयम् ||२१|| ततोऽपि किमित्याह એમ કહેવાથી અને શ્વેતથ્યાર્થીક પ્રયાગ' એમ કહેવાથી મારું દુષ્કૃત મિથ્યા થાઓ’ ઈત્યાદિ પ્રયાગની જેમ ‘મારું દુરાચરિત વિતથ થાઓ' ઇત્યાદિ પ્રયાગના મિથ્યાકાર સામાચારી તરીકે વ્યવહાર ન થવા રૂપ અવ્યાપ્તિની આપત્તિ પણ રહેશે નહિ. ઘર૦ના મિથ્યાકાર સામાચારીનું આ લક્ષણ એનેા વ્યવહાર કઇ રીતે કરવા એ જાણવા માટે ઉપયાગી છે, નિશ્ચયથી મિથ્યાકાર સામાચારી કેાને કહેવાય ? એ નૈૠયિક લક્ષણ જણાવતાં ગ્રન્થકાર કહે છે નિરાનાહેતુભૂત તેમજ તદર્થાંસ પ્રત્યયયુક્ત ‘મિચ્છામિ દુક્કડમ્' એવા પ્રયાગ જ નિશ્ચયથી ‘મિથ્યાકાર' છે. કાઈપણ વાકય સામાન્ય રીતે અવધારણ (‘જ’કાર) યુક્ત હાય છે તેથી અહીં પણુ જ કાર યુક્ત વાકય જાણવું. અર્થાત્ ‘મિચ્છામિ દુક્કડમ્’ પ્રયાગ જ નિશ્ચયથી મિથ્યાકાર છે, તેવા જ અવાળા ખીન્ને વાકયપ્રયાગ પણ નહિ, કેમકે ઉક્ત પ્રયાગ જ મિથ્યા આચરણથી બધાએલ પાપકર્મના નાશ કરે છે. અન્ય પ્રયાગેા નહિ. નિશ્ચયનય ફળ લાવી આપનાર ચીજને જ કારણ માનતા હાઇ એના અભિપ્રાયે આ જ મિથ્યાકાર સામાચારી છે. પ્રશ્ન :- · મિચ્છામી દુકડમ્' પ્રયાગ જ વિશિષ્ટનિર્જરાના હેતુ અને છે, અન્ય પ્રયાગેા નહિ, એવી વિશેષતા કેમ છે ? ઉત્તર :- આ પ્રયાગ જ તસ'પ્રત્યયપ્રયુક્ત હાવાથી એવી વિશેષતા છે. અર્થાત્ તે પ્રયાગના નિ વગેરે પ્રત્યેક અક્ષરના અદ્ભૂત પદ્મા ને જણાવનાર વાકયના જે અર્થા હાય છે તે અના સંપ્રત્યય=સવેદનપૂર્વક માત્ર આ પ્રયાગ જ ઉચ્ચારાય છે, અન્યપ્રત્યેાગા નહિ. તેથી આ પ્રયાગ જ વિશિષ્ટજ્ઞાનપૂર્ણાંક હાઈ બીજા પ્રયાગેા કરતાં વિશિષ્ટતા વાળા છે. ર૧ા તે વિશિષ્ટતાવાળા હૈાવાથી શું લાભ ? તે હવે કહે છે— ΟΥ Page #48 -------------------------------------------------------------------------- ________________ anamtamaanlardan narsa tanan neresplatreensmammann आणाराहणजोगो तत्तो पुण होइ तिव्वसंवेगो । अइविउलणिजरहा अपुणकरणसंगओ एसो ॥२२॥ (માસાધનયોસ્તૉ પુનમેવાતે તાત્રસંવૈઃ | પ્રતિવિપુસ્ત્રાર્થમપુનઃ#ળાત ggઃ ૨૨ા) શાળ ત્તિ ! તતા =પ્રાર્થજ્ઞાનાશાધનોઃ “મિરઝા ખર્ચે તિ વિયાકળ मिच्छुक्कडं देयंइति विध्यर्थ परिपालनं कृतं भवति । अत्रैतदा मम दुष्कृतमित्यस्य परामर्श न वाक्यार्थ ज्ञानपूर्वकत्वाभिधानस्याक्षरार्थज्ञानपूर्वकत्वोपलक्षणत्वात्(? त्वं, अन्यथाऽग्रे तदभिधान स्यानतिप्रयोजनत्वप्रसङ्गात् । 'उपयुक्ततयोक्तप्रयोग इष्टसाधनमिति हि विध्यर्थ सर्वस्वम् । उपयोगश्चोक्तरीत्यैव संपूर्यत इति किमतिचचितेन ? पुनस्तोत्रः-मिथ्याचाराध्यवसायापेक्षयाऽधिकतरः संवेगा=भववैराग्यात्मा स्वसंवेदनसिद्धः समुज्जीवति, योगिनां हि ज्ञान संवेगफलमेवेति यदाह परिणतजिनप्रवचनतत्त्वः श्रीहरिभद्रसूरिः एसो से अत्थनाणमि" इति । अपुनःकरणसंगतः 'न पुनरकरणीय करिष्यामि' इति निश्चयसमन्वितः एषः उक्तप्रयोगः अतिविपुलतरनिर्जरार्थ = 'तथाविधप्रयोगान्तरजन्यनिर्जरापेक्षया विशिष्टनिर्जरार्थ' भवति । उक्त च-(सुद्धणं भावेणं अपुणकरणसंगएण तिव्वेणं । एवं तक्कम्मखओ” इति ॥२२॥ ઉક્ત પ્રયોગના અર્થજ્ઞાનના પ્રભાવે આજ્ઞાની આરાધના એટલે કે આ “આ મિથ્યા છે એવું જાણી મિચ્છામી દુક્કડમ્ દેવું ' એવા વિધિવોયના પરિપાલનરૂપ આરાધના થાય છે જેનાથી તીવ્રસંગ પ્રગટે છે. આ ઉક્ત વિધિવાક્યમાં ‘ત’ શબ્દથી “મારું દુષ્કૃત” એ અર્થ ઉપસ્થિત થાય છે. તેથી “વાક્યર્થજ્ઞાનપૂર્વક મિચ્છામી દુક્કડમ્ દેવું” એવું જે કહ્યું છે તે, અક્ષરાર્થજ્ઞાનપૂર્વક દેવું એવા અર્થના ઉપલક્ષણભૂત જાણવું. નહિતર ત” આ મારું દુષ્કૃત મિથ્યા છે એવું જાણુને મિચ્છામી દુક્કડમ' દેવું એવા વિધિવાક્યના કથન બાદ “વાકયાર્થજ્ઞાનપૂર્વક તે દેવું” એવા કથનનું કઈ વિશેષ પ્રયોજન ન રહેવાની આપત્તિ આવે. કેમ કે “ઉપયોગ સહિત કરાએલ ઉક્ત પ્રયોગ જ ઈષ્ટસાધન= વિશિષ્ટ નિર્જરા કરાવનાર છે” એવો વિધિવાક્યથી જે બંધ થાય છે તેમાં ઉપયોગ વાક્યર્થજ્ઞાન રૂપ છે. તેથી તે જ્ઞાન-પૂર્વક મિચ્છામી દુક્કડમ દેવામાં જ વિધ્યર્થનું પાલન થતું હોઈ “વાક્યર્થજ્ઞાનપૂર્વક દેવું” એવું પૃથર્ અભિધાન નિરર્થક બને છે. માટે એના ઉપલક્ષણથી “અક્ષરાર્થજ્ઞાનપૂર્વક મિચ્છામિ દુક્કડમ્ દેવું એ અર્થ કરવો. “મારું દુષ્કત મિથ્યા છે એવું જાણીને મિચ્છામી દુક્કડમ દેવું” એવા વિધિવાક્યમાં મિચ્છામી દુક્કડમ' ના અક્ષરોના અર્થને ઉપયોગ અંતર્ગત ન હોવાથી અક્ષરાર્થજ્ઞાનનું પણ પ્રતિપાદન કરનારા “વાકયાર્થજ્ઞાનપૂર્વક” એવા શબ્દોનું પૃથર્ અભિધાન નિરર્થક બનતું નથી. આમ એ શબ્દ ઉપલક્ષણમક હોવામાં જ બધું સુસંગત થતું હોઈ વધુ ચર્ચાથી સયું. ૧. મિચૈતદિતિ વિરાય મિથ્યાતુવૃત રેવન્ / ૨. પંડ્યા ૦ ૨૨-૧૨. તરવાર્થસાને | 3. पंचाशक १२-११ अस्य चतुर्थः पादः एसो से अत्थनाणमि । शुद्धेन भावेनापुनःकरणसंगतेन તાળ | gવું તલ્બર્મક્ષયઃ | Page #49 -------------------------------------------------------------------------- ________________ સામાચારી પ્રકરણ મુ-મિથ્યાકાર સામા नन्वेतादृशोपयोग विनोक्तप्रयोगो निष्प्रयोजनः, तादृशोपयोगे तु प्रयोगान्तरमपि सम्यगेवेति को नामात्रैत्र पक्षपातः ? इत्याशङ्क्य विशेषमुपदर्शयन्नाह - दक्खस्से पओगे णियमा उल्लसइ तारिसी भावो । अण्णओगे भयणा तेण अच्चायरो इह यो ||२३|| (વાદ્વૈતપ્રયોને નિયમાનુસતિ તાદો માવઃ । અન્યત્રયોને મનના તેનાઽત્યા ફન્નુ યઃ ।।૨૩૫) दक्खस्से त्ति । दक्षस्य = प्रत्येक समुदायार्थ व्युत्पन्नस्य एतत्प्रगोगे नियमात् = निश्चयतः उल्लसति प्रतिसमयं वृद्धिमुपैति तदैकाग्र्येण विषयान्तरसंचाराभावात् तादृशः तत्तदर्थ - ज्ञानजन्यः भावः=संवेगः । अन्यप्रयोगे = एतत्प्रयोगातिरिक्तैतदर्थं प्रयोगे तु तादृशभावस्य भजना= विकल्पः, तथाविधगुरूपदेशादिक पारतन्त्र्यतदभावाभ्यां फलभावाभावयोः संभवात् । तेनेह = 'मिच्छामि दुक्कडम्' इति प्राकृत शैलीशालिनि प्रयोगे अत्यादर: गाढाग्रहो दक्षस्येति शेषः । અક્ષઃ પુત્તત્રાધિરોન્ચેવ નેતિ ા તપેક્ષા ? તિ માવઃ ॥૬॥ ૩૦] - " આ રીતે મિચ્છામી દુક્કડમ દેવાથી તીવ્ર સંવેગ ઉછળે છે અર્થાત્ મિથ્યા આચરણ કરતી વખતે જે મલિન અધ્યવસાય થયા હતા તેના કરતાં વધુ પ્રખળ એવા સ'સારપ્રત્યેના વૈરાગ્યરૂપ શુભ અધ્યવસાયાત્મક સ્વસ`વેદનસિદ્ધ સ`વેગ પ્રગટે છે, કેમ કે યાગીઓનું જ્ઞાન સંવેગરૂપ ફળવાળુ જ હાય છે. શ્રી જિનપ્રવચનના તત્ત્વાની પરિણતિવાળા શ્રી હરિભદ્રસૂરિ મહારાજે પણ કહ્યુ છે કે સ્ખલનાનિત કર્મોના ક્ષય કરવામાં સમ એવા તીવ્રસાવ ‘મિચ્છામી દુક્કડમ્' શબ્દના અર્થના જ્ઞાનની હાજરીમાં જ પ્રકટ થાય છે' . વળી આ ‘મિચ્છામી દુક્કડમ્’ પ્રયાગ ‘અકરણીય એવું આ દુષ્કૃત હું ફરીથી કરીશ નહિ’ એવા નિશ્ચયાત્મક અપુનઃકરણથી યુક્ત હાય તેા જ મારા દુાચાર મિથ્યા થાએ’ ઇત્યાદિ ખીજા પ્રયાગાથી થતી નિર્જરા કરતાં વધુ નિર્જરા કરાવે છે. કહ્યુ` છે કે *અપુનઃકરણયુક્ત તીવ્રશુભભાવથી જ તે કર્માંના ક્ષય થાય છે.' રા શંકા :- ‘મિચ્છામી દુકડમ્' ના અક્ષરાના ઉપયાગ એટલે ‘મારું વિવક્ષિત આચરણ મિથ્યા હતુ. તેની હું નિ ંદા કરુ છુ” ઇત્યાદ્રિરૂપ અક્ષરા જ્ઞાનાત્મક સ`વેદન. આવે! ઉપયાગ ન હેાય તા ‘મિચ્છામી દુક્કડમ' પ્રયાગ નિષ્પ્રયેાજન રહે છે=ક નિરા કરાવી શકતા નથી. એવુ' તમે જ કહી ગયા. હવે, જો એવા ઉપયાગ હાજર હાય તા ગમે તે શબ્દોને પ્રયાગ કરે, કનિર્જરા થઇ જ જવાની છે, (કેમકે નિરામાં તે ઉપયાગરૂપ ભાવ જ મુખ્ય ભાગ ભજવે છે.) તેા પછી મિચ્છામી દુક્કડમ’ એવા જ શબ્દ પ્રયાગ કરવા જોઇએ એવા પક્ષપાત શા માટે રાખેા છે ? આવી શંકાના સમાધાન માટે ગ્રન્થકાર કહે છે. સમાધાન :- પ્રત્યેક શબ્દના અને તેમજ સમુદાયના અને સારી રીતે જાણનાર દક્ષ સાધુને આ પ્રયાગ કરવામાં તે તે અના જ્ઞાનથી ઉત્પન્ન થયેલ તેવો ભાવ અવશ્ય ઉછળે છે-પ્રતિસમય વૃદ્ધિ પામે છે, કેમકે તે અના ઉપયાગમાં એકાગ્રતા હેાવાથી ખીજા વિષયમાં મનને સંચાર હાતા નથી. આ પ્રયાગ મુકીને ખીજા પ્રયાગ કરવામાં આવે વિશિષ્ટ ભાવ પ્રગટ થવામાં ભજના છે. અર્થાત્ તે પ્રગટે પણ ખરા કે ન પણ પ્રગટે, Page #50 -------------------------------------------------------------------------- ________________ “ મિચ્છામી દુક્કડમ ને અક્ષરાર્થ [ ૩૧ . अथ यतः परमानन्दनिदान' विशिष्टसंवेगः समुल्लसति, कोऽयमुक्तप्रयोगस्याक्षरार्थ: ? इत्याकाङ्क्षायामेतदर्थाभिधायकं नियुक्तिगतमेव गाथाद्वयं लिखति मि त्ति मिउमद्दवत्ते छत्तिय दोसाण छायणे होइ । मि त्ति य मेराइठिओ दुत्ति दुगच्छामि अप्पाण ॥२४॥ (मीति मृदुमार्दवत्वे छेति च दोषाणां स्थगने भवति । मीति च मेरायां स्थित दुइति जुगुप्स आत्मानम् ॥२४॥) 'कत्ति कडं मे पावं डत्ति य डेवेमि तं उवसमेणं । एसो मिच्छादुक्कडपयक्खरत्थो समासेण ॥२५॥ (केति कृत मे पाप डेति च डीये तमुपशमेन । एषो मिच्छादुक्कडपदाक्षरार्थः समासेन ॥२५॥) मि त्ति त्ति । क त्ति त्ति । 'मि त्ति' मि इत्येतदक्षरं मृदुमार्दवत्वे भवतीति योगः । भावप्रधाननिर्देशान्मृदुपद मृदुत्वार्थम् । ततो मृदु च मार्दवं च मृदुमाद वे कायनम्रताभावनम्रते, ते स्तोऽस्येति मत्वर्थीयोऽप्रत्ययः, तद्भावस्तत्त्व तस्मिन्नित्येके। मृदुश्वासौ मार्द वश्चेति कर्मधारयात्त्वप्रत्यय इत्यपरे । मृदु सुकुमार मार्दवं यस्य तद्भावस्तत्त्वमित्यप्याहुः । छ त्ति छ इत्येतदक्षर 'दोषाणां' असंयमलक्षणानां स्थगने-अपुनरासेवने भवति। मि त्ति य= मि કેમ કે તેવા પ્રકારના ગુરુના ઉપદેશાદિને પરતંત્ર રહેવામાં શુભભાવાદિરૂપ ફળનો સદુભાવ [=હાજરી] અને ન રહેવામાં અભાવ [ગેરહાજરી] થવા સંભવિત છે. તેથી દક્ષ સાધુઓ [આવો નિશ્ચિત રીતે શુભભાવ કમાવાને મળતો હોવાથી] પ્રાકૃતશૈલીવાળો આ “મિચ્છામી દુકકડમ” પ્રયોગ કરવાને ઘણે આગ્રહ રાખે છે. અદક્ષવ્યક્તિ તો આ સામાચારીને અધિકારી જ ન હોઈ તેની શી વાત કરવી ? [અહીં ઉપલક્ષણથી આ પણ સમજી લેવું કે દક્ષ સાધુઓએ દરેક અનુષ્ઠાનો વિધિપૂર્વક કરવાને જ આગ્રહ રાખવો જોઈએ. વિધિ સાચવવાનો પૂરો ભાવ હવા માત્રથી સંતોષ ન રાખવો] ૨૩ ઉક્ત પ્રયોગના અક્ષરોનો એવો કયો અર્થ છે જેનાથી પરમાનંદ (મોક્ષ)ના કારણભૂત વિશિષ્ટ સંવેગ પ્રગટે છે? એવી જિજ્ઞાસા પૂરવા માટે આવશ્યકનિયુક્તિની જ તે અર્થને જણાવનાર બે ગાથાઓને ગ્રન્થકાર જણાવે છે fમ” અક્ષર મૃદુમાર્દવ7 અર્થ માં છે. આમાં મૃદુ શબ્દનો નિર્દેશ ભાવપ્રધાન હોઈ તેનો અર્થ મૃદુ ન કરતાં મૃદુપણું કરવો. (અહીં મૃદુ-મૃદુત્વ એટલે શારીરિક નમ્રતા અને માર્દવ એટલે ભાવનમ્રતા જાણવી.) પછી મૃદુ અને માર્દવ શબ્દનો દ્વન્દ્રસમાસ કરો. તે બે જેમાં હોય તે વ્યક્તિ પણ મવથી “” પ્રત્યય લાગવાથી મૃદુમાર્દવ કહેવાય. તે એવાળા હોવાપણું એ મૃદુમાર્દવ7. “ઉ” શબ્દ આવા શારીરિક નમ્રતા અને ભાવનમ્રતાવાળા હોવાપણારૂપ મૃદુમાÉવત્વને જણાવે છે એવું કેટલાક આચાર્યો કહે છે. મૃદુમાÉવત્વ શબ્દમાં મૃદુ-માર્દવન વિશેષણવિશેષ કર્મધારય સમાસ થઈ તેના પર ભાવવાચક “વ” પ્રત્યય લાગે છે એવું બીજા કેટલાક આચાર્યો કહે છે. વળી બીજા કેટલાક આચાર્યો મૃદુ(=સુકુમાર) છે માર્દવ જેનું તે વ્યક્તિ મૃદુમાવ એવો બહુવીહિસાસ કરી એના પર ભાવવાચક “વ” પ્રત્યય (મૃદુમાવવા શબ્દમાં) લાગ્યો Page #51 -------------------------------------------------------------------------- ________________ ३२] સામાચારી પ્રકરણ-મિથ્થાકાર સામા इत्येतदक्षर' च मेरायांचारित्रमर्यादायां स्थितोऽहमित्येतदर्थाभिधायकं भवति । दु त्ति-दु इत्येतदक्षर' जुगुप्से = निन्दामि आत्मानं = दुष्कृतकर्मकारिणमित्येतदर्थकम् । कत्ति = (क इत्येतदक्षर) कृतं मया पापं नान्येनेत्यर्थकम् । ड त्ति=ड इत्येतदक्षा डीये = लघयामि तत् = पाप उपशमेन करणभूतेनेत्येतदर्थकम् । एषः=अनन्तरोक्तः 'मिच्छामि दुक्कड' इति प्राकृतशैल्योगाथानुलोम्येन च 'मिथ्या मे दुष्कृतमि'त्यत्र पदे ये वर्णास्तेषामर्थोऽभिधेयः समासेन = संक्षेपेण । अत्र चतुर्णामक्षराणां संभूर्यकवाक्यतयाऽन्वयबोधजनकत्वम् । द्वयोस्तु तात्पर्यवशात्स्वातन्त्र्येण मुख्यवाक्यस्यापि पार्थक्येनेति बोध्यम् ॥२४॥२५॥ ननु पदवाक्ययोरर्थवत्ता दृष्टा, न तु पदैकदेशस्यापि तत्कथमयमर्थ विभागः १ इत्याशङ्कां निरसितुमाह-- णय संकेयाहीणो अत्थो इट्ठो ण वण्णमित्तस्स । दिट्ठो य रिपवायं मनणा ताणा य मन्तो त्ति ॥२६॥ (न च संकेताधीनोऽर्थ इष्टो न वर्णमात्रस्य । दृष्टश्च निरपवाद मननात् त्राणाच्च मन्त्र इति ॥२६॥) ___णयत्ति । न च वर्णमात्रस्य = अक्षरमात्रस्य परैकदेशस्येति यावत् संकेताधीनः = संकेतयित्रभिप्रायाधीनोऽर्थो नेष्टः नाभिप्रेतः अस्मात्पदादयमर्थो बोध्यव्य इत्यभिप्राय वदस्मादक्षरादयमर्थो बोद्धव्य इत्यभिप्रायस्य दण्डानिवार्यत्वात् । न केवलमिष्ट एव, निरपवाद = निर्बाध दृष्टश्च = अनुभूतश्च, मननात् = ज्ञानात् त्राणात् = पालनाच्च मन्त्र इति । यथा हि मन्त्रपई मन्त्रावाचकः तदक्षरद्वयं चोक्तार्थ द्वयवाचक, तथा प्रकृतेऽपि प्रत्येकसमुदायार्थोभयभेदो नासंभवीतिभावः । ननु पङ्कजादि पदवन्मन्त्रादिपदानामस्तु योगरूढिभ्यामुभयार्थ बोधकत्व, હોવાનું કહે છે. “' અક્ષર અસંયમરૂપ દેના છાદન=સ્થગન =ફરીથી ન કરવાપણાને જણાવે છે. બીજો નિ' અક્ષર “હું મેરા=ચારિત્રમર્યાદામાં રહેલો છું” એ અર્થ જણાવે છે. 'दु' अक्ष२ 'दुष्कृत ४२ना२ भा२। मामानी दु गुप्सा-नि। ४ छुमेवा અર્થનો વાચક છે. “ અક્ષર “પાપ મારા વડે કરાયું છે, નહીં કે બીજા વડે એવા તાત્પર્ય સૂચક છે. તે પાપને ઉપશમાત્મક સાધન વડે આળંગી જાઉં' એવા અર્થને 'ड' श६ वे छे. 'मिथ्या मे दुष्कृतम्' सेवा शना प्राकृतशीथी तम यानुસારે બનેલા “મિચ્છામિ દુક્કડમ” શબ્દમાં જે વર્ષે વપરાયા છે તેઓને સંક્ષેપમાં આ અર્થ જાણ. આ અર્થમાં પહેલા ચાર અક્ષરો ભેગા થઈને એક વાક્યરૂપે અવબોધ કરાવે છે જ્યારે “” અને “ટુ' એ બે અક્ષરો તેવા તાત્પર્યવશાત્ સ્વતંત્ર રીતે-મુખ્યવાક્યના પણ પાર્થક્યથી અર્થ બંધ કરાવે છે એ જાણવું. તાત્પર્ય, પહેલા ચાર અક્ષરોનો અર્થ મળીને એક વાક્યનું નિર્માણ કરે છે. તે આ રીતે– મૃદુમાર્દવ એવો હું દે ફરી ન થાય એ રીતે સંયમાત્મક મર્યાદામાં રહી દુકૃતકારી મારા આત્માને નિંદુ છું. છેલ્લા બે અક્ષરોમાં જ અક્ષર સ્વતંત્ર વાકયાથ બોધક આ રીતે છે કે “આ પાપ મેં કર્યું છે નહિં કે બીજાએ” આ રીતે પાપની કબૂલાતસૂચક સ્વતંત્ર १४या ३५ छ. ड अक्ष२ ५५ "७५शभ3 ते पापने शमा छु” मावा स्वत. Page #52 -------------------------------------------------------------------------- ________________ એક એક અક્ષરે પણ અર્થબોધક સંભવે [૩૩ प्रकृते तु नैवमिति चेत् ? ननु तथापि मांस इति पदात् * "प्रेत्य मां स भक्षयिता यस्याऽह मांसममि” इति अस्यार्थस्य कथमुपस्थितिः ? न ह्यत्र योगरूढिः, योगार्थावच्छिन्नरूढयर्थाभावात् । 'स्मार्त्तनिरुक्तवशात्तथाबोधोऽपी(स्ती)ति चेद् ? आर्षनिरुतवशादस्माकमप्युक्तबोधो नानुपपन्न इति विक । स्यादेतत्-पदज्ञानस्यैव शाब्दबोध प्रति हेतुत्वात् कथमपदादर्थोपस्थितिः ? इति चेत् ? न, एकवर्णस्यापि पदस्य दर्शनेन 'वर्ण समुदायः पदम्' इति नियमाभावात् । 'शक्तिमत् पम्' इत्यभ्युपगमे तु न क्षतिः, अभिप्रायविशेषरूपाया अर्थान्तररूपाया वा तस्या વત્રવ્યનાયાત્ અવ પ્રત્યેકમક્ષરામર્થવર પ્રત્યે ચાલુuત્તકર, ધાતુવિમक्तिवाक्यवर्जार्थवत्त्वेन तस्य नामत्वादिति चेत् ? न, तत्रार्थ वत्पदस्य योगार्थवत्परत्वादिति अधिकमस्मत्कृताऽध्यात्ममतपरीक्षायामवसेयम् ॥२६॥ વાક્યાર્થીને મુખ્ય વાક્યથી પૃથફપણે સૂચિત કરનારો છે. પરકાર પા અરે! પદો કે વાક્યો અર્થને જણાવે છે એવું જોવા મળે છે પણ પદના એકદેશભૂત અક્ષર પણ અર્થ બેધક છે એવું તો ક્યાંય જોયું નથી. તો તમે શી રીતે આવો તે તે અક્ષરોનો જુદો જુદો અર્થ કહો છો? એવી આશંકાને દૂર કરવા ગ્રન્થકાર કહે છે પદના એકદેશભૂત વર્ણમાત્રને સંકેતાધીન અર્થ “અભિપ્રેત નથી” એવું નથી. અર્થાત્ સંકેત કરનારનો “આ પદથી આ અર્થનો બોધ કરવો” એવો અભિપ્રાય જેમ માની શકાય છે તેમ “આ અક્ષરથી આ અર્થને બંધ કરવો એવો અભિપ્રાય કઈ રીતે અટકાવી શકાતો નથી. તેથી તે તે અક્ષરમાત્રનો પણ અર્થ હોવાનું સ્વીકારવું જ પડે તેમ છે. વળી આવી યુક્તિથી માત્ર અમને જ આવું અર્થ બેધકત્વ ઈષ્ટ છે એવું નથી. કિન્ત પ્રાચીન શિષ્ટ પ્રયોગમાં નિર્બાધ રીતે એ દષ્ટ પણ છે જ, જેમ કે- “મત્ર” શબ્દમાં “મન” અક્ષરરૂપ પકદેશનો અર્થ મનન=જ્ઞાન અને “ત્ર” અક્ષરરૂપ પકદેશને અર્થ ત્રાણ=પાલન છે. તાત્પર્ય એ છે કે- જેમ આખું “મન્ન” પદ મન્ટને જણાવતું હોવા સાથે તેના બે અક્ષર જ્ઞાન અને પાલનને પણ જણાવે જ છે તેમ પ્રસ્તુતમાં પણ આ “મિચ્છામી દુક્ષકડમ” પ્રયાગ તેના સમુદાયાથને, તેમજ “મિ” વગેરે પ્રત્યેક અક્ષરો મૃદુમાËવત્વ વગેરે પૃથગુ પૃથ> અર્થને જણાવી શકે છે. શંકા – જેમ ગરૂઢ “પંકજ' એવું આખુ પદ અવયવના યોગથી “કાદવમાં ઉત્પન્ન થએલ” એવા અર્થને અને રૂઢિથી માત્ર કમલ રૂ૫ અર્થને જણાવે છે. અર્થાત્ યોગ અને રૂઢિથી ભિન્ન ભિન્ન બે અર્થનું વાચક છે તેમ “મંત્રી પદ પણ ભલે એવા ભિન્ન ભિન્ન બને અર્થનું વાચક હોય, પણ પ્રસ્તુતમાં “મિચ્છામિ દુક્કડમ'માં તો “મિ” વગેરે અક્ષરોને કઈ અર્થ ન હોઈ એવું ઉભયાર્થબોધકત્વ શી રીતે મનાય ? સમાધાન – તો એ રીતે તો “માં” શબ્દથી જેનું માંસ હું ખાઉં છું તે મને ભવિષ્યમાં ખાશે” એવા મનુસ્મૃતિમાં પ્રતિપાદિત અર્થની ઉપસ્થિતિ શી રીતે થશે? કેમ કે યોગાથે વિશિષ્ટ રૂઢિ અર્થનો અભાવ હોવાથી અહીં કેઈ યોગરૂઢિ છે નહિ. * मां स भक्षयिताऽमुत्र यस्य मांसमिहाम्यहम् । एतन्मांसस्य मांसत्वं प्रवदन्ति मनीषिणः [ मनु स्मृति ] Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ] -vv સામાચારી પ્રકરણ-મિથ્યાકારે સામા. www.w अथ यदुक्तमपुनःकरणसङ्गतस्यास्य फलहेतुत्वमिति, तद्वयतिरेकतो द्रढयितुमाह-आभोगा पुणकरणे नूणं मिज्छुक्कडे भवे मिच्छा । = . माया नियडी य तओ मिच्छत्तं पिय जओ भणियं ॥ २७॥ (आभोगात् पुनःकरणे नून मिथ्यादुष्कृतं भवेन्मिथ्या । माया निकृतिश्च ततो मिथ्यात्वमपि च यतो भणितम् ॥२७॥ आभोगत्ति | आभोगात् = उपयोगात् पुनः करणे - मिथ्यादुष्कृतदानानन्तरः पापाचरणे नून = निश्चितं मिच्छुक्कडं इति प्राकृत शैलीवशान्मिथ्यादुष्कृतं (भवेत् मिथ्या) मृषावादो व्यलीकभाषणं, 'न पुनः करिष्यामि' इति प्रतिज्ञाय तदतिक्रमात् । तथा पुनरासेव्य क्षुल्लककुलालज्ञातेन मिथ्यादुष्कृतदाने ‘સ્મૃતિ’માં નિર્દેશેલ નિરુક્તિ (શબ્દેવ્યુત્પત્તિ)ને અનુસરીને આવા ક્ષુ જણાય છે એવું જો કહેશેા તા અમે પણ કહીશું કે અમને પણ શ્રી ભદ્રબાહુસ્વામી વગેરે ઋષિઓએ કરેલ નિરુક્તિને અનુસરીને મિચ્છામિ દુક્કડમ્' શબ્દથી આવા ઉભયખાધ થાય છે. ‘મિ” વંગેરે દરેક શબ્દો પૃથગૂ અવાચક છે એનુ' આ જ રીતે સ્વબુદ્ધિથી વધુ સમર્થાન કરવું. “શાબ્દાધ પ્રત્યે પજ્ઞાન હેતુ છે. ‘મિ’ વગેરે અક્ષરા પદરૂપ ન હોઈ પદ્મજ્ઞાન દ્વારા શાબ્દખાધ શી રીતે કરાવે?” એવી શંકા થાય તેા સમાધાન એ સમજવું કે માત્ર એક વણુ વાળા પણ પંદ જોવા મળતા હેાવાથી વસમુદાય જ પદરૂપ હોય છે' એવા નિયમ. નથી. તેથી ‘મિ' વગેરે પણ નિર્માધરીતે પદરૂપ હાવા સભવિત હાઈ શાબ્દએધ અનુપપન્ન નથી. એ માટે ‘પદ્મ'નું લક્ષણ આવું કરવુ` કે જે વર્ણ કે વર્ષોંસમુદાય શક્તિમત્ હાય તે પદ! અભિપ્રાયવિશેષ રૂપ કે અન્ય કોઈ પદાર્થરૂપ આ શક્તિ વર્ણ માત્રમાં પણ અખાષિત જ છે. શંકા – ‘મિ’ વગેરે પ્રત્યેક અક્ષરા પૃથગૂ પૃથક્ અર્થાવાળા હાય તા એ દરેકને ‘”િ વગેરે વિભક્તિએ લાગવી જોઈએ, કેમકે ધાતુ, વિભક્તિ અને વાકય સિવાયના જે વણુ કે વણુ સમુદાય અ વાળા (સાક) હોય છે તે નામ છે અને નામને ' વગેરે વિભક્તિએ લાગે છે. સમાધાન – નામના લક્ષણમાં જે ‘અર્થાવત્' (અર્થાંવાળુ) પદ છે તે ચૈાગા વત્’ અર્થ જણાવવાના તાપ માં છે. ‘મિ' વગેરે અક્ષરા ‘અવત્' હાવા છતાં અવ્યુત્પન્ન હાવાથી ‘યેાગાવત્' નથી. માટે તેને ‘ત્તિ’ વગેરે લાગવાની આપત્તિ નથી. આ અ ંગેની વધુ વિચારણા શ્રી અધ્યાત્મમતપરીક્ષા (શ્લેા. ૧૭૮) ગ્રન્થમાં જોવી. ર૬ા અપુનઃકરણસ’ગત જ આ પ્રયાગ વિશિષ્ટનિરા રૂપ ફળનો હેતુ બને છે” એવું જે કહ્યું તેને વ્યતિરેકથી પણ દૃઢ કરવા ગ્રન્થકાર કહે છે ‘મિચ્છામિ દુક્કડમ્’ દીધા પછી આભાગથી=જાણી જોઇને તે પાપ ફરી આચરવામાં આવે તો દીધેલ મિચ્છામિદુક્કડમ મિથ્યા બને છે, અર્થાત્ મૃષાવાદ રૂપ બને છે, કેમકે ‘છા' શબ્દથી ફરીથી આ દુષ્કૃત કરીશ નહિ' એવી પ્રતિજ્ઞા કરીને તેના એજ દુષ્કૃત કરવા રૂપે પાછો ભંગ થાય છે. આ રીતે પ્રતિજ્ઞાનેા ભગ્ન કરવાથી થએલ દુષ્કૃતનુ' પુનઃ મિચ્છામિ દુક્કડમ દઈ દેશું. તેથી કાઇ દોષ રહેશે નહિ' એવી શકાતું નિવારણુ કરવા ગ્રન્થકાર કહે છે કે ફરીથી તે દુષ્કૃત આચરીને ક્ષુલ્લકમુનિ—કુંભારના Page #54 -------------------------------------------------------------------------- ________________ પુનઃ પાપ ન કરવાના સંક૯૫ની આવશ્યકતા t૩૫ ततो= मिथ्यादुष्कृतदानात् मायैव= कपटमेव निकृतिः= परवञ्चनम् , स हि दुष्टान्तरात्मा निश्चयतश्चेतसाऽनिवृत्त एव गुर्वा दिरञ्जनार्थ मिथ्यादुष्कृतं प्रयच्छतीति । न हि ज्ञात्वा प्रतीपाचरणे निःशूकतया प्रतिबद्धः संवेगः समुत्थातुमुत्सहते । न च तं विना तदानं फलवदित्युक्तम् । ઘઉં ૨ તત્ર ટુર્નિવારમાયા ૨-[બાવ૦ નિ ૬૮] १ज दुक्कड ति मिच्छा तं चेव निसेवए पुणो पाव । पच्चक्खमुसावाई माया नियडी ५संगो य। ॥ इति । एवं च तस्य रुचिविपर्यासान्मिथ्यात्वमपि भवति । अपि: समुच्चये, चः पुनरर्थे । स्वोक्तेऽर्थे श्रुतकेवलिसम्मतिमाह-यतो भणितमिति । यतः= यस्मात् कारणात् भणित' उपदिष्ट मुपदेशमालादौ ॥ २७ ॥ भणितमेवाह जो जहवाय न कुणइ मिच्छट्ठिी तओ हु को अन्नो । बड़ेइ य मिच्छत्तं परस्स संकं जणेमाणो ॥२८॥ (यो यथावादं न करोति मिथ्यादृष्टिस्ततः खलु कोऽन्यः । वर्धयति च मिथ्यात्व परस्य शङ्कां जनयन् ॥२८॥) जो जह त्ति । यः प्राणी यथावाद प्रतिज्ञानतिक्रमेण न करोति= न विधत्ते संयताचारमिति शेषः। मिथ्यादृष्टि: विपर्षस्तरुचिः, अतएव मिथ्याज्ञानी च, तत;= तस्मादयथावादकारिणः हुः वाक्यालङ्कारे कोऽन्यः कोऽपरो न कोऽपीत्यर्थः, स एव मिथ्यादृष्टियथावादाननुष्ठायित्वेन तज्ज्ञानदर्शनयोः सतोरपि वैफल्येनाऽसत्त्वात् । न केवलं स्वयमेवासौ मिथ्यादृष्टिः દષ્ટાન્ત મુજબ “મરિછામિ દુક્કડમ' દેવામાં માયા(=કપટ) અને નિકૃતિ (=બીજાને ઠગવું તે) જ લાગે છે, કારણ કે એ રીતે મિચ્છામિ દુક્કડમ્ દેતાં દુષ્ટ અન્તરામાવાળા જીવો, નિશ્ચયનયાનુસારે એ દુષ્કૃતથી ભાવથી અટક્યા વિના જ ગુર્નાદિને ખુશ કરવા મિચ્છામિ દુક્કડમ દેતા હોય છે. જાણીને વિપરીત આચરણ કરવામાં નિઃશુતા (સૂગ ન રહેવાપણું) આવતી હાઈ મિથ્યાદુકૃત દાન દેતી વખતે સામાન્યથી જે સંવેગ આવે છે તે સંવેગ આવતો નથી. અને તેવા સંવેગ વિના તો એ મિથ્યા દુષ્કતદાન વિશિષ્ટનિર્જ રાત્મક ફળવાળું બનતું જ નથી. તેથી એમાં માયા લાગે જ છે. કહ્યું જ છે કે-“દુષ્કત તરીકે જાણીને જેનું મિચ્છામિ દુકક્કડમ્ દીધું તે પાપને જ જે પુનઃ સેવે છે તે સ્પષ્ટ મૃષાવાદી છે અને તેને માયાનિકૃતિ લાગે છે.” વળી આભેગથી તે દુકૃત પુનઃ કરવામાં દુષ્કૃત ન કરવાની રુચિથી વિપરીત રુચિ થતી હોઈ તેને મિથ્યાત્વ પણ લાગે છે. પોતે કહેલ આ વાતમાં શ્રુતકેવલી શ્રી ધર્મદાસગણિ મહારાજની પણ સંમતિ છે એવું જણાવવા ગ્રન્થકાર કહે છે કે–કારણ કે શ્રી ઉપદેશમાલા ગ્રન્થમાં પણ કહ્યું છે–ારા એ જે કહ્યું છે તે જ ગાથાને ઉતારો કરતાં ગ્રન્થકાર કહે છે જે પ્રાણ પોતે જેવું બેલ્યો હોય તેવું સંયત આચાર પાલન વગેરે કરતો નથી તેના કરતાં જુદે બીજે કયો માણસ વધુ મિથ્યાષ્ટિ છે? અને તેથી જ બીજે કણ મિથ્યાજ્ઞાની પણ છે? અર્થાત્ વચન મુજબ ન કરનાર તેવા જીવો જ મિથ્યાદૃષ્ટિ અને મિશ્યાજ્ઞાની છે બીજા નહિ, કેમકે તેઓ જેવું બોલે છે તેવું કરતાં ન હોવાથી તેઓના હાજર એવા પણ જ્ઞાન અને દર્શન નિષ્ફળ રહેતા હોઈ પરમાર્થથી તો ગેરહાજર જ 1. यदुष्कृतमिति मिथ्या तमेव निसेवते पुनः पापम् । प्रत्यक्षमृषावादी मायानिकृतिप्रसङ्गश्च ॥ . Page #55 -------------------------------------------------------------------------- ________________ J સામાચારી પ્રકર્ણ-મિથ્યાકારમાંમાં. किन्तु वर्धयति च = वृद्धिं नयति च मिथ्यात्वं = = विपर्यासं परस्य = आत्मनोऽन्यस्य शङ्कां= सन्देहं किमयमेवानुचितं करोति उत आप्तोपदेश एवायम् ? इत्येवं रूपां जनयन् = विधानः | इयं हि शङ्का तत्र तथाविधमायावशादनाचारित्वनिश्चयमनास्कन्दन्ती तदाचारे आप्तोपदिष्टत्वनिश्चयमादायैव पर्यवस्यतीति कथं न ततः परस्य विपर्यासः ? इदं च निश्चयनयमतम् । व्यवहारतस्त्वभिनिवेशेन यथावादाननुष्ठानेऽश्रद्धया सम्यक्त्व परिक्षयान्मिथ्यात्वम् | अनभिनिवेशात्त्वनाभोगादिना प्रतिषिद्धाचरणे ज्ञानकार्यपश्चात्तापाद्युपलम्भान्न तदभावः । तदुक्त' पञ्चाशके 2 [ ૨/૪૭-૪૮ ] = ૨ - Tiળ: ' તિ મી: સખીચીન: તેય વિધ્યાત્મસ્ય ચવો ન 'एव च अहिणिवेसा चरणविघाए न णाणमाईआ । तप्यडिसिद्धसेव गमोहासदहणभावेहिं ॥ 'अणभिणिवेसाउ पुण विवज्जया होति तव्विघाए वि । तक्कज्जुवलंभाओ पच्छायावाइभावेणं ॥ इति ॥ २८ अथोक्तदोषाऽकलङ्कितमेकान्तहितावहमुत्सर्ग व्यतिरेक प्रदर्शनमुखेन विधिशुद्धमपवादच none. दर्शयन्नाह - છે. વળી એ એકલા જ મિથ્યાત્વી બને છે એટલું જ નથી કિન્તુ આ પાતે જ આવું અનુચિત કરે છે કે આપ્ત ઉદેશ જ આવું કરવાના હે।ઇ આવું કરે છે ?' એવી ખીજાઓને શંકા પાડતા તે તેઓનુ પણ મિથ્યાત્વ વધારે છે. વળી વિપરીત આચરણ કરતા તે પણ ભેગી એવી માયા કરતા હાય છે કે જેથી જોનારને પડેલી ઉપરોક્ત શંકા અનાચારના નિશ્ચયમાં પરિણમતી નથી. અર્થાત્ જોનારને આ પેાતેજ અનાચાર કરી રહ્યો છે, આપ્તાપદેશ એવા નથી' એવા નિશ્ચય થઈ શકતા નથી. તેથી એ શકા તેના મિથ્યા આચારને વિશે પણ ‘આ આચાર આપ્તપુરુષાએ જ બતાવ્યા હશે' એવા આપ્તાપત્રિના નિશ્ચયમાં જ ફેરવાઈ જાય છે. માટે આવે વિપર્યાસ થતા હાવાથી ખીજાનુ પણ મિથ્યાત્વ કેમ ન વધે ? આ નિશ્ચયનય મુજબ વાત કરી, વ્યવહારનય મુજબ તે। અભિનિવેશથી બેલવા મુજબ ન કરવામાં, આપ્તાપષ્ટિ આચારામાં અશ્રદ્ધા થઇ જતી હેાવાથી સમ્યક્ત્વથી ભ્રષ્ટ થવાનાં કારણે મિથ્યાત્વ લાગે છે. અભિનિવેશ ન હેાવા છતાં અનાભાગાદિના કારણે થઈ જતા પ્રતિષિદ્ધ આચરણ અંગે પશ્ચાત્તાપાદિ દેખાય છે. આ પશ્ચત્તાપાદિથી, તેએ જ્ઞાનના કાભૂત હાવાથી જ્ઞાનની હાજરીનું અનુમાન થાય છે. તેથી તેવા જીવામાં જ્ઞાનના સમ્યક્ત્વના અભાવ હાતા નથી. શ્રી પ`ચાશકજીમાં પણ કહ્યુ` છે કે —એમ અભિનિવેશથી ચારિત્રા વિધાત થવામાં ચારિત્રમાં જેના નિષેધ છે તેનુ આચરણુ, મેહુ=અજ્ઞાન અને અશ્રદ્દા વગેરે થવાના કારણે જ્ઞાનાદિ પણ ટકતા નથી, અતિભિનવેશથી થએલા ખાધ વિપર્યાસ (ભ્રમાત્મક-અજ્ઞાનાત્મક નહિ) ના કારણે અકૃત્યનું જે આસેવન થાય છે તેનાથી ચારિત્રભંગ થવા છતાં સમ્મક જ્ઞાનાદિ અખંડિત રહે છે. (અથવા ‘વિવજ્ઞયા’ શબ્દ આગળ આકાર પ્રશ્ર્લેષ કરવા. અનભિનિવેશ અવસ્થામાં ખેાધના અવિપર્યાસ હાવાથી ચારિત્રને નાશ થવા છતાં જ્ઞાનાદિ હાજર રહી શકે છે) પ્રશ્ચાત્તાપારૂિપ કાર્ય દેખાતું હેવાથી જ્ઞાનાદિ કારણની હાજરી અનુમાનથી જાણી શકાય છે.'' ારદ્વા १ एवं चाभिनिवेशाच्चरणविघाते न ज्ञानादयः । तत्प्रतिषिद्धा सेवनमोहा श्रद्धानभावैः ।। २ अनभिनिवेशात्पुनर्विपर्ययाद् भवन्ति तद्विघातेऽपि । तत्कार्योपलंभात् पश्चात्तापादिभावेन ॥ Page #56 -------------------------------------------------------------------------- ________________ પાપનું અકરણ એ જ મોટું પ્રતિક્રમણ तम्हा अकरणयच्चिय कहियं नु तए पर पडिक्कमणं । नो पुण उवेच्च करण असइ करणे य पडिक्कमणं ॥२९॥ (तस्मादकरणतैव कथित'नु त्वया पदे प्रतिक्रमणम् । न पुनरुपेत्यकरणेऽसकृत्करणे च प्रतिक्रमणम् ॥२९॥) મિરઝા મૂ ] तम्ह त्ति । तस्मात् = उक्तदोषभयात् अकरणमेवाकरणता सैव नु इति वितर्के, वितर्कश्च निश्चयनयपर्यालोचनरूपः तए इति त्वया पदे-उत्सर्गपदे प्रतिक्रमणं कथितम् । पए त्ति पढम सुतरामिति चूर्णिकारः, पापं कृत्वा प्रतिक्रमणापेक्षया तदकरणस्येव न्याय्यत्वात् , " प्रक्षालनाद्धि પટ્ટી ટૂરાનં વન્રૂતિ ચાચાજુ ચત હવા નિરિવારઃ [આવે. નિ૬૮૩] १ जइवि पडिक्कमियव्वं अवस्स काउण पावयं कम्मं । तं चेव ण कायव्वं तो होइ पए पडिक्कंतो इति ।। ઉક્તદોષથી નહિ ખરડાએલ અને એકાતે સુખાવહ એવા ઉત્સગને દેખાડતાં તેમજ વ્યતિરેક દેખાડવા દ્વારા વિધિશુદ્ધ અપવાદને દેખાડતાં ગ્રંથકાર કહે છે – આમ વિતથઆચરણ કરવામાં મિથ્યાત્વાદિ દોષો થવાનો ભય હોઈ (હે પ્રભો !) તમે અકરણતાને જ નિશ્ચયનયાનુસારે સર્ગિક પ્રતિકમણરૂપ કહી છે. પાપ કરીને પછી પ્રતિકમણ કરવું એના કરતાં પહેલેથી જ પાપ ન કરવું એ “કાદવથી હાથને ખરડીને પછી ધોવા એના કરતાં કાદવને અડકવું જ નહિ એ વધુ સારું છે” એવા ન્યાય મુજબ વધુ યુક્ત છે. તેથી જ નિર્યુક્તિકારે કહ્યું છે “પાપ કર્મ કરીને પણ જે એનું પ્રતિક્રમણ અવશ્ય કરવાનું જ છે તે બહેતર છે કે એ પાપ જ ન કરવું. આમ કરવામાં જ પદે ઉત્સર્ગ પદે પ્રતિક્રમણ કર્યું કહેવાય.” શંકા – અહીં મિચ્છાકારના અધિકારમાં પ્રતિક્રમણ સંબંધી કેઈ આકાંક્ષા ન હાઈ તેની વાત અનાકાંક્ષિત છે, અર્થાત્ અત્યંત અસંબદ્ધ છે. સમાધાન – મિથ્યાદુષ્કૃત” પ્રયોગને પદાર્થ પ્રતિક્રમણ જ છે. અર્થાત્ એ પ્રયોગથી પ્રતિક્રમણ જ કરવામાં આવે છે. તેથી પ્રતિકમણની વાત અહીં અનાકાંક્ષિત નથી. ચૂર્ણિ કરે પણ કહ્યું છે કે “મિચ્છામિ દુક્કડમ પ્રયોગ વડે પ્રતિક્રમણ કરવું.' શકા:- પ્રતિકમણથી જીવને ઘણું ગુણે થાય છે. પાપથી અટકી પ્રતિક્રમણ ન કરવામાં આ લાભે ગુમાવવા પડે છે. તેથી દુષ્કૃતથી અટકી જઈ પ્રતિકમણ ન કરવું એના કરતાં દુષ્કત સેવીને પ્રતિક્રમણ કરવામાં જ ફાયદો છે. સમાધાન - પ્રતિકમણથી આનુષંગિક રીતે જે બીજા ગુણે થાય છે તે પણ પરિણામે તે પ્રાફકૃત દુષ્કૃતને ક્ષય માત્ર કરે છે એવી વિવેક્ષાથી પ્રતિક્રમણ ઉક્ત પ્રક્ષાલનાદ્ધિ...” ન્યાયનો વિષય બને છે. અર્થાત્ બીજા ગુણો પણ ઊભા થયેલા દુષ્કૃતને નાશ કરનાર જ છે તેવી અહીં વિવેક્ષા છે. તેથી પ્રતિક્રમણ કરીને ગુણો પેદા કરવા દ્વારા દુષ્કતને દવંસાત્મક અભાવ ઊભો કરે એના કરતા. પહેલેથી દુષ્કૃત ન કરીને તેને અત્યંતભાવ જ જાળવી રાખવો એ વધુ હિતાવહ છે. તેમજ પ્રતિક્રમણનું વિધાન 4 यद्यपि प्रतिक्रान्तव्यमवश्यं कृत्वा पापकं कर्म । तच्चैव न कत्तव्यं ततो भवति पदे प्रतिक्रान्तः । । Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૮] સામાચારી પ્રકરણ-મિથ્યાકાર સામા, प्रतिक्रमणपदार्थों मिथ्यादुष्कृतप्रयोगस्तेन नानाकाङ्क्षिताभिधानम् । उक्त च चूर्णिकृता"मिच्छादुक्कडप्पओगेण पडिक्कमियध्वं" इति । स्यादेतत्-प्रतिक्रमणं विना तत्प्रत्ययगुणाभावादकरणापेक्षया कृत्वा प्रतिक्रमणं सम्यगिति ! मैव', एतेषां गुणानां प्राक्कृतदुष्कृतक्षयमात्रकरत्वेनोक्तन्यायावतारात् , फलान्तरार्जनस्य विहितत्वेनकिरणेऽप्यनेपायाच्च । आह चूर्णिकारः-- "स्यान्मतिरेवम्-पडिक्कलणवत्तिया गुणा ण हवंति त्ति । भन्नति-जदि त चेव ण करेइ पए पडिक्कते।” इति । उपत्यकरणे-सकृदपि ज्ञात्वा करणे 'असकृत् ' पौनःपुन्येन करणे च प्रतिक्रमणं न भवति । एवं च यथावत्प्रयतमानस्यैवानाभोगात्पुनरासेवने पापान्तराचरणे च पुनः पुनः प्रतिक्रमणमपवादतोऽपि व्यवस्थितं, न ह्यनाभोगादुपेत्य करण, व्याघातात् , नाप्यसकृत्करण, तत्रानाभोगस्याऽप्रयोजकत्वात् , अभिनिवेशादेवासकृत्करणसंभवात् , अनाभोगस्य तु कादाचित्कत्वात् । तदिदमभिप्रेत्योक्तमावश्यकवृत्तौ--" संयमयोगविषयायां च प्रवृत्तौ वितथासेवने मिथ्यादुष्कृतं दोषापनयायालम्, न तूपेत्य करणगोचरायां नाप्यसकृरकरणगोचरायाम्" इति ॥२९॥ ॥ इति न्यायविशारदविरचिते सामाचारीप्रकरणे मिथ्याकारः समाप्तोऽर्थतः ।। इयाणिं तहक्कारो भन्नइતે બીજા ગુણો રૂપે ફળ માટે નથી, મુખ્યતયા દુષ્કૃતનાશ માટે છે. તેથી પાપક્ષયાત્મક ફળથી ભિન્ન એવા તે ગુણોરૂપ ફળ માટે એ ન કરાય તે પણ કેઈ નુકશાન નથી. (અથવા “પાપનું અકરણ વિહિત હાઈ ફળાન્તરની પ્રાપ્તિ અટકતી નથી.” એ અર્થ કરો ) ચૂકિરે પણ કહ્યું છે કે “કદાય એમ વિચાર આવે કે આ રીતે પહેલેથી પાપ જ ન કરવામાં પ્રતિક્રમણ પ્રત્યાયિક લાભથી વંચિત રહેવાનું થાય. તો એને જવાબ એ જાણ કે એ રીતે પાપ જ ન કરવામાં ઉત્સગ પદે પ્રતિક્રમણ થઈ જ જાય છે ! વળી જાણીજોઇને એકવાર પણ કરેલ દુષ્કૃતનું તેમજ વારંવાર કરેલ એના એ દુષ્કૃતનું મિચ્છામિ દુક્કડમ્ દેવા છતાં પ્રતિક્રમણ થતું નથી. એટલે કે જયણાપૂર્વક પ્રવર્તનારને જ અનાભોગથી તે પાપ પુનઃ સેવાઈ જવામાં કે બીજા પાપના આચરણમાં આપવાદિક પ્રતિક્રમણ થાય છે. (સર્ગિક પ્રતિકમણ તે પાપ ન કરનારને જ હોય છે એ કહી ગયા છીએ) જાણી જોઈને થતું પાપ અનાભેગથી થયેલ હતું નથી, કેમકે જાણી જોઈને કરવું અને અનાગ એ બે પરસ્પર વિરુદ્ધ છે. એમ વારંવાર થતાં પાપમાં પણ અનાજોગ હોતો નથી, કારણ કે એ એમાં અપ્રાજક છે. પાપનું વારંવાર સેવન તો અભિનિવેશથી જ થાય છે જ્યારે અનાગ તો ક્યારેક જ હોય છે. તેથી અનાગને પાપના અનેકશ સેવનમાં પ્રયોજક માની શકાય નહિ. આ અભિપ્રાયથી આવશ્યક વૃત્તિમાં કહ્યું છે કે “સંયમયોગવિષયક પ્રવૃત્તિ અંગે થઈ ગયેલ વિતથ આસેવનથી થયેલ દોષને મિક્યાદુષ્કતદાન દૂર કરી શકે છે, નહિ કે જાણી જોઈને કરેલ પ્રવૃત્તિમાં કે વારંવાર કરેલ પ્રવૃત્તિમાં થઈ ગયેલ વિતથ આસેવનથી થએલ કર્મબંધાદિરૂપ દોષને.” ૨૯ છે છે ન્યાયવિશારદવિરચિત સામાચારી પ્રકરણમાં અિધ્યાકારની અર્થપ્રરૂપણું સમાપ્ત થઈ છે મિથ્યાકારના નિરૂપણ પછી હવે તથાકારની પ્રરૂપણા કરાય છે Page #58 -------------------------------------------------------------------------- ________________ તથાકારનું લક્ષણ અને વિષય [ ૩૯ इदानी मिथ्याकारनिरूपणानन्तर तथाकारो भण्यते-- सच्चत्तपञ्चयी जं अट्ठे किर गुरुवइट्टम्मि । रुइपुव्वं अभिहाण लक्खिज्जइ सो तहक्कारो ॥३०॥ (सत्यत्वप्रत्ययार्थ यदर्थे किल गुरूपदिष्टे । रुचिपूर्वमभिधानं लक्ष्यते स तथाकारः ।।३०॥) सच्चत्त त्ति । यत्किल गुरूपदिष्टेऽर्थे रुचिपूर्व = श्रद्धापूर्व सत्यत्वप्रत्ययार्थम्= अवैतथ्यप्रतिपादकमभिधानं स तथाकारो लक्ष्यते लक्ष्यीक्रियते । तेन 'तथार्थकप्रयोगान्तरे नाऽव्याप्तिः, न वा स्वभणिते वक्ष्यमाणलक्षणाऽगुरुभणिते वा 'तथेति' प्रयोगेऽतिव्याप्तिः, न वा 'रुच्यपूर्वे, तत्र सा इत्यादि द्रष्टव्यम् । अत्र "यदा प्रसिद्धमनूद्य तदाऽप्रसिद्धविधानं लक्ष्यलक्षणयोरुद्देश्य-त विधेयभावस्य कामचाराद् द्रष्टव्यम् । व्यवस्थितं चेदं स्याद्वादरत्नाकरे । तदिदमाशयाचूर्णिकृतोक्तम्-'तहत्ति पओगो णाम ज एवमेत अवितहमेयं जहेयं तुब्भे वदह इच्चेयस्स अट्ठस्स संपच्चयट्ठ सविसए तहत्ति सदं पउंजंति ॥३०।। अथैतद्विषयमेवाह कप्पाकप्पंमि ठियस्सुवओगे सव्वगुणवओ जइणो । वायणमाइम्मि हवे अविगप्पेण तहक्कारो ॥३१॥ (कल्पाकल्पे स्थितस्योपयोगे सर्वगुणवतो यतेः । वाचानादौ भवेदविकल्पेन तथाकारः ॥३१॥) ગુરુએ ઉપદેશેલ પદાર્થ વિશે “એ પદાર્થો એવા જ છે એવા અભિપ્રાયને જણાવનાર કથન શ્રદ્ધાપૂર્વક કરવું એ તથાકાર છે. “તહત્તિ” સિવાયના પણ એવા અર્થવાળા બીજા પ્રયોગોમાં “તથાકાર” સામાચારીનું લક્ષણ જતું હોઈ અવ્યાપ્તિ નથી. તેમજ પોતે કહેલ પદાર્થ વિશે કે જેનું સ્વરૂપ આગળ કહેવાના છીએ તેવા અગુરુ (ગુરુભિન્ન વ્યક્તિ ) એ કહેલ પદાર્થ વિશે કરાએલ “તહત્તિ” પ્રયોગમાં અતિવ્યાપ્તિ નથી. એ જ રીતે રુચિ વગર જ કરાએલા તેવા પ્રયોગમાં પણ અતિવ્યાપ્તિ નથી એ પણ જાણવું. અહીં “યત્' શબ્દથી પ્રસિદ્ધનો ઉલ્લેખ કરી “ત” શબ્દથી અપ્રસિદ્ધનું વિધાન કરેલું હોવું જાણવું. અર્થાત્ લક્ષ્ય કે લક્ષણ એ બનેમાં ઉદ્દેશ્યતા કે વિધેયતા એ બન્ને હોવા સંભવિત છે. અભિપ્રાય એ છે કે જ્યારે લક્ષ્ય પ્રસિદ્ધ હોય અને લક્ષણ અપ્રસિદ્ધ હોય ત્યારે લક્ષ્યને ઉદ્દેશીને લક્ષણનું વિધાન હોય છે. એમ જ્યારે લક્ષણ પ્રસિદ્ધ હોય અને લક્ષ્ય અપ્રસિદ્ધ હોય ત્યારે લક્ષણને ઉદ્દેશીને લક્ષ્યનું વિધાન જાણવું. આ અંગેની વધુ ચર્ચા શ્રી સ્યાદવાદ રત્નાકર ગ્રન્થમાંથી જોઈ લેવી. આવા આશયથી જ શ્રી ચૂર્ણિકારે કહ્યું છે કે “તહરિ પ્રગ એને કહેવાય કે જે “આ એવું જ છે” “આ અવિતથ છે જેવું આપે કહ્યું ' ઇત્યાદિ અર્થને જણાવવા માટે તથાકારના વિષય વિશે “તહત્તિ શબ્દનો પ્રયોગ કરાય છે. આ૩છે “તથાકારને વિષય જણાવતાં ગ્રન્થકાર કહે છે કપાક૯૫માં સ્થિત સર્વગુણયુક્ત સાધુએ ઉપયોગપૂર્વક આપેલ વાચના વગેરેમાં નિશ્ચિત રીતે તથાકાર પ્રયોગ કરવો.” અહીં ક૯પ એટલે વિધિ-આચાર અને અક૯૫ એટલે અવિધિ, અથવા ક૯૫ એટલે જિનક૯૫–કે સ્થવિરક૯૫ વગેરે અને અક૯૫ એટલે ચરક પરિવ્રાજકાદિ, અથવા કપ્ય એટલે ગ્રાહ્ય અને અકલ્પ્ય એટલે અગ્રાહ્ય. આ ક૯૫ ५ 'यद' इत्यनेन शब्देन ६. 'तद्' इत्यनेन शब्देन Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૦] સામાચારી પ્રકરણ-તથાકાર સીમા कप्पाकापंमित्ति । कल्पो-विधिराचार इत्यर्थः, अकल्पश्च अविधिः, अथवा कल्पो जिनस्थविरकल्पिकादिः, अकल्पश्चरकपरिव्राजकादिः, अथवा कल्प्यं ग्राह्यमकल्प्यमितरत् , ततः समाहारद्वन्द्वादेकवचनं, तत्र स्थितस्य-ज्ञाततद्रहस्यस्येति यावत् । एतेन ज्ञानसंपदुक्ता, 'कप्पाकप्पे परिणिट्ठियस्स' [ आव० नि० ६८८] इति च व्याख्यातम् । तथा सर्वगुणवतः= मूलोत्तरगुणवतः यतेः साधोः, अनेन संपूर्णचारित्रसंपत्तिरुक्ता, 'ठाणेसु पंचसु ठियस्स संजमतवडढगस्स' इति च व्याख्यातम् । उपयोगे-आभोगे सति एतादृशगुणोऽप्यनुपयोगादतथाभाषेतेत्युपयोगग्रहणम् । अयं च नियुक्तिगाथागत'तु'शब्दार्थः । उक्तं च चूर्णिकृता-"तुसदा एसो वि जइ उवउत्तो आयणाय उवधारितं” इति । पञ्चाशकवृत्तौ तु तुशब्द एवकारार्थ इति व्याख्यातम्, तत्रापीदमुपलक्षणाद्रष्टव्यम् । तस्य वाचना-सूत्रदानलक्षणा, तस्यां, मकारोऽत्राऽलाक्षणिकः आदिशब्दाच्चक्रवालसामाचारीप्रतिबद्धे सामान्योपदेशेऽर्थव्याख्यानविधौ प्रतिपृच्छोत्तरकालं गुरुभणिते च अविकल्पेन=निश्चयेन तथाकारो भवेदावश्यक इति शेषः । तदुक्तम्(કે કમ્ય) અને અક૯૫ (કે અકપ્ય)ને સમાહારદ્રન્દ સમાસ કર્યો હોવાથી એકવચન લગાડેલ છે. આવા ક૯પાક૯પમાં સ્થિત એટલે ક૯પ તેમજ અક૯પ બનેના રહસ્થાના જાણકાર, આ વિશેષણથી વાચનાદિદાતા ગુરુની જ્ઞાનસંપદું જણાવી તેમજ નિયુક્તિની ગાથામાં રહેલ “કપાકપે પરિણિઢિયસ્સ” અંશની વ્યાખ્યા થઈ ગએલ જાણવી. તથા સર્વગુણયુક્ત એટલે મૂળ–ઉત્તરગુણવાળા. આ વિશેષણથી સંપૂર્ણ ચારિત્ર સંપત્તિ જણાવી તેમજ નિયુક્તિગાથાના “સુ...” અંશની વ્યાખ્યા કરી. આવા ગુણવાળા મહામાથી પણ અનુપયોગના કારણે કયારેક અવિતથ બેલાઈ જાય. તેથી એ વચનો વિશે પણ “તથાકાર પ્રયોગ કરવો આવશ્યક ન થઈ જાય એ માટે ગ્રન્થકારે “ઉપયોગ” શબ્દ લીધો છે. આવશ્યક નિયુક્તિની ગાથામાં “ઉપયોગ” શબ્દ છે નહિ, પણ જે “તું” શબ્દ છે તેનો અર્થ આ ઉપયોગ જાણવો. ચૂર્ણિકારે પણ કહ્યું છે કે “ “તુ' શબ્દથી એ પણ જાણવું કે આવા ગુણયુક્ત મહાત્મા પણ જે આય-વ્યયને વિચાર કરી ઉપયુક્ત રીતે બોલતા હોય તો જ અવશ્ય તથાકાર કરવો.” શ્રી પંચાશકજીની વૃત્તિમાં તે “તું” શબ્દનો અર્થ “જ” કાર કર્યો છે. અર્થાત્ ઉપગનું સૂચન નથી કર્યું. તેમ છતાં ત્યાં પણ ઉપલક્ષણથી ઉપયોગનું સૂચન કરેલું જાણવું, હવે આ સામાચારીનો વિષય બતાવે છે. –“કપાકશ્યપરિનિષ્ઠિત” આદિ વિશેષણયુક્ત આવા મહાત્માની સૂત્ર આપવા રૂ૫ વાચના અંગે, શ્લોકગત “ કાર અલાક્ષણિક છે] ચક્રવાલ સામાચારી અંગેના સામાન્ય ઉપદેશ વિશે, સૂત્રાર્થ વ્યાખ્યા વિધિમાં તેમ જ શિષ્ય કરેલ પ્રતિપૃછાના તેઓએ આપેલ જવાબ અંગે કઈ પણ જાતના વિક૫ શંકા] વગર અવશ્ય તથાકાર પ્રયોગ કરવો જોઈએ. કહ્યું છે કે “ગરની વાચન સાંભળવામાં, સામાચારી સંબંધી ઉપદેશ [સૂચનાઓ આપે ત્યારે, સત્રની વ્યાખ્યા કરે ત્યારે, તેમજ પ્રતિવણા=યુર્વાજ્ઞાને સ્વીકાર કરતી વખતે શિખે “આ અવિતથ છે' ઈત્યાદિ જણાવના આવશ્યક નિયુક્તિના તથાકારનો વિષય દેખાડનાર આ લોકના “તપદિમુળrg' અંશમાં १. कल्पाकल्पे परिनिष्ठितस्य, स्थानेषु पञ्चसु स्थितस्य संयमतपआयकस्य । Page #60 -------------------------------------------------------------------------- ________________ [૪ કેના વચનને કેવી રીતે “તહત્તિ કરવા? वायण पडिसुणणाए उवएसे सुत्तअत्थकहणाए । अवितहमेयं ति तहा पडिसुणणाए तहक्कारो ॥ इति । अत्र ‘तहा पडिसुणणाए' इत्यत्र प्रतिश्रवणा 'अमुकं कुरु' इति गुर्वाज्ञाग्रहणं चूणों दृश्यते । अयं चेच्छाकारसामाचारीविषय इत्याशङ्कय तथाशब्दं 'एतद् ' इत्यत्र योजयित्वा तदुत्तरप्रतिश्रवणापदमुपदेशादिपदसंबंधशालीत्यन्ये व्याचक्षत इति तत्रैवोक्तम् । तदन्ये पुनर्यथोक्तमेवार्थ व्याचक्षत इत्यपि तत्रैव । पञ्चाशके पुनरत्र चतुर्थ पादस्यादौ — अविगप्पेण' इति परावृत्त्या लिखितमिति द्रष्टव्यम् ॥३१॥ नन्वेतादृशे वक्तरि क्रियतां नियमेन तथाकारोऽन्यत्र तु कथम् ? इत्याशङ्कायामाह इयरम्मि विगप्पेण सो य विगप्पो ववढिओ एसो । संविग्गे गीयम्मि य तहेव अण्णत्थ जुत्तिखमे ॥३२॥ (इतरस्मिन् विकल्पेन स च विकल्पो व्यवस्थित एषः । संविग्ने गीतार्थे तथैवान्यत्र युक्तिक्षमे ॥३२॥) રહેલ “ઢિસુગળrg” [પ્રતિશ્રવણ] શબ્દનો “અમુક કર” ઇત્યાદિ પ્રકારની ગુર્વાસાનું જે ગ્રહણ કરવું તે..એવો અર્થ ચૂર્ણિમાં કહે છે. તેથી ફલિતાર્થ એ થાય કે વાચનાદિમાં તેમજ ગુર્વાશા ગ્રહણ કરવામાં તથાકાર કરવો. (તહત્તિ કહીને સ્વીકાર કરવો.) ગુર્વાજ્ઞાન તે ઈચ્છકારથી સ્વીકાર કરવાનું હોય છે. તેથી આ સ્વીકાર ઈચ્છાકાર સામાચારીને વિષય છે, તથાકાર સામાચારીને નહિ એવી શંકા ઉઠાવીને તેનું નિરાકરણ કરવા) કેટલાક આચાર્યો “તા પદમુળTIT” ની વ્યાખ્યામાં એમ કહે છે કે “તથા” શબ્દને “પતન' શબ્દ પછી મૂકી એના પછી રહેલ પ્રતિવણા પદને ઉપદેશ–પ્રતિશ્રવણ સૂત્રાર્થકથનપ્રતિશ્રવણું ઈત્યાદિરૂપે ઉપદેશાદિ પદ સાથે જોડવું, (વાચની શબ્દ સાથે તો ઘટિતુળ” શબ્દ છે જ. તેથી વાચનાદિ ન કહેતાં ઉપદેશાદિ કહ્યું છે.) અર્થાત્ જેમ વાચન સાંભળતી વખતે “તહત્તિ “આ અવિતર્થ છે તે પ્રમાણે કહેવાનું હોય છે તેમ સામાચારી સંબંધી ઉપદેશ શ્રવણ વખતે અને સૂત્રની અર્થવ્યાખ્યા સાંભળતી વખતે પણ “આ અવિતથ છે એ પ્રમાણે કહેવું. આવી એ આચાર્યોની વ્યાખ્યા પણ ચૂર્ણિમાંજ કહી છે. વળી બીજા આચાર્યો તો તાપરિયુITIC” એ શબ્દની વ્યાખ્યા તરીકે પૂર્વોક્ત અર્થ જ કહે છે. અર્થાત્ “અમુક કરી ઈત્યાદિ ગુરુ આજ્ઞાને સ્વીકાર કરતી વખતે પણ વાચન-શ્રવણાદિની જેમ તથાકાર કરવો એમ કહે છે. એવું પણ ચૂર્ણિમાં જ કહ્યું છે. શ્રી પંચાશકજીમાં અહીં ચોથા પાદની શરૂઆતમાં “દિમુળગાણ ને બદલે વાળ' શબ્દ લખ્યો છે એ જાણવું. તેથી અર્થ એ થાય છે કે “વાચના શ્રવણ ઉપદેશ, સૂત્રાર્થકથનાદિ અવસરે આ (આપ કહો છો તે) અવિતથ છે” એવું જણાવવા નિઃશંકપણે તથાકાર કરવો” છે ૩૧ છે ઉપરોક્ત ગુણયુક્ત મહાત્માના વચનમાં ભલે અવશ્ય તથાકારપ્રયાગ કરવાનું હોય, પણ બીજાઓના વચન અંગે શું કરવું? એવા પ્રશ્નને મનમાં રાખીને પ્રથકાર કહે છે ઉપર કહેલ સંવિગ્નગીતાર્થ સિવાયની વ્યક્તિના વચન વિશે વિક૯પે તથાકાર કરો. १ वाचनाप्रतिश्रवणायामुपदेशे सूत्रार्थकथनायाम् । अवितथमेतदिति तथा प्रतिश्रवणायां तथाकारः ॥ Page #61 -------------------------------------------------------------------------- ________________ સામાચારી પ્રકરણ–તથાકાર સામા ___ इयरम्मित्ति । इतरस्मिन्-उक्तलक्षणादन्यत्र विकल्पेन तथाकारः कर्त्तव्यः । एक विशेषविधिनिषेधयोस्तदितरविशेषविधिनिषेधफलकत्वादुक्तलक्षणेऽविकल्पेन तथाकारविधावन्यत्र विशिष्टनिषेधलाभात्तत्रापि तथाकारस्य स्वविषयप्राप्ततया विशेषणभावमादायैव तत्पर्यवसानादन्यत्र विकल्पो लभ्यत इति द्रष्टव्यम् । तदिदमभिप्रेत्योक्त' चूर्णिकृता="अण्णस्स पुण विभासाए” इति । एवं च गीतार्थ साधुव्यतिरिक्ते सर्वस्मिन्नैवाविशेषेण तथाकाराऽतथाकारौ प्राप्नुत इत्याशङ्कायामाहस च विकल्पो व्यवस्थित इति । तथा च चूर्णी विभाषापदं व्यवस्थितविकल्पार्थ ज्ञेयमिति भावः । व्यवस्थामेवाह-एषः-तथाकारः संविग्ने पदैकदेशे पदसमुदायोपचारात् १ सुद्ध सुसाहुधम्मं कहेइ' (उप० माला-५१५) इत्यादिलक्षणलक्षिते संविग्नपाक्षिके, ज्ञात्वोत्सूत्रभाषणप्रतिपन्थिपरिणामविशेषशालिनि वा, उक्तन्यायादेव च गीते-गीतार्थे च तथैव-निश्चयेनैव । अयं चापवाद इत्येके, फलितविध्यन्तरमेवेत्यन्ये । अन्यत्र असंविग्नगीतार्थे-संविग्नागीतार्थे ऽसंविग्नागीतार्थे च वक्तरि सतीति शेषः । युक्तिक्षमे युक्तिसहेऽर्थे तथाकार इत्यनुषङ्गः । तथा चाह નિનાવનારદ મદ્ર—િ [ gવારા–૧૨–૨૬] २इयरम्मि विगप्पेणं जं जुत्तिखमं तहिं ण सेसंमि । संविग्गपक्खिए वा गीए सव्वत्थ इयरेण ॥३२॥ એક વિશેષ અંગે વિધિ કે નિષેધ બીજા વિશેષ અંગેના નિષેધ કે વિધિમાં ફલિત થાય છે. પ્રસ્તુતમાં કપાક૯પસ્થિત ઈત્યાદિ વિશેષણ યુક્ત પુરુષના વચન રૂપ એક વિશેષમાં અવિકલ્પ (અવશ્ય) તથાકાર પ્રયોગ કરવો એવું વિધાન કર્યું છે. તેથી ઉકત વિશેષણ શૂન્ય પુરુષના વચનરૂપ ઈતરવિશેષ અંગે અવિકલ્પ (વિકલ્પ શૂન્ય રીતે) તથાકાર પ્રયોગને નિષેધ (“નિશ્ચિત રૂપે તથાકાર પ્રયોગ કરવો જ” એવું ન હોવા રૂપ વિશિષ્ટ નિષેધ) ફલિત થઈ જાય છે. વિશિષ્ટ નિષેધ ત્રણ રીતે હોઈ શકે છે-માત્ર વિશેષ્યના નિષેધના કારણે થએલ, માત્ર વિશેષણના નિષેધ દ્વારા થએલ કે તે બનેના નિષેધથી થએલ. પ્રસ્તુતમાં ઈતરપુરુષવચન પણ તથાકારને વિષય હોવાનું સંભવિત હાઈ (અર્થાત્ તેઓના વચન અંગે પણ કવચિત તથાકાર કરવાનો તો હોય છે, તેથી) વિશેષ્યને નિષેધ બાધિત છે. તેથી ઉકત વિશિષ્ટ નિષેધ (આવશ્યક વિશિષ્ટ તથાકાર પ્રયોગને નિષેધ) માત્ર વિશેષણના નિષેધ દ્વારા જ હાઈ આ વિકલ્પ (આવશ્યકત્વ) રૂપ વિશેષણના નિષેધમાં જ ફલિત થાય છે. એટલે કે અન્યત્ર કરાતા તથાકાર પ્રયોગમાં આવશ્યકત્વ વિશેષણનો જ નિષેધ ફલિત થાય છે. તેથી અન્યત્ર, તથાકારપ્રયાગ “અવશ્ય કરો”, એવું નથી, કિન્તુ “વિકલપે કરો” એવું ફલિત થાય છે. આ અભિપ્રાયથી જ ચૂર્ણિકારે કહ્યું છે કે “અન્યના વચનમાં કરાતા તથાકારની વિભાષા જાણવી.” શંકા – “વિકપે તથાકાર કરે એવું ફલિત કરવામાં તે એ અર્થ નીકળશે કે ગીતાર્થ સાધુભિન્ન કેઈપણ વ્યકિતના વચન અંગે એકસરખી રીતે ઈચ્છા મુજબ તથાકાર કરવો અથવા ન કરવો. (અતથાકાર કરો.) સમાધાન - આનું સમાધાન આપવા ગ્રન્થકાર કહે છે કે “સ જ વિરા...” १. 'सुद्ध सुसाहुधम्म कहेइ निदइ य निययमायारं । सुतवस्सियाणं पुरओ होइ य सम्वोमरायणीओ। • इतरस्मिन् विकल्पेन यद्युक्तिक्षमं तत्र न शेषे । संविग्नपाक्षिके वा गीते सर्वत्रेतरेण ॥ Page #62 -------------------------------------------------------------------------- ________________ સવિગ્નગીતાર્થના વચનમાં અતથાકાર અભિનિવેશથી - Ë 83 अथ संपूर्णचारित्रस्यापि साधोरक्षीणरागादिमत्त्वेन संविग्नपाक्षिकस्य चाऽसक्रियत्वेन कथ न तयोवितथोपदेशसंभव इत्यारेकामपचिकीर्षुराह नाणेण जाणइ च्चिय संवेगेण तहेव य कहेइ । तो तदुभयगुणजुत्ते अतहक्कारो अभिणिवेसा ॥३३॥ (ज्ञानेन जानात्येव संवेगेन तथैव च कथयति । तस्मात्तदुभयगुणयुक्तेऽतथाकारोऽभिनिवेशात् ॥३३॥)" . નાળ ત્તિ જ્ઞાનેન=પારમિયાન નાના જ્ઞાનનિષ્ઠામામઘેવ, ઇવે અન્યત્ર પ્રાપ્ત થએલ આ વિક૯૫ વ્યવસ્થિત (અસ્વૈચ્છિક) છે અર્થાત્ આડેધડ નથી કિન્તુ પદ્ધતિસરને છે–વિશેષ પ્રકારની વ્યવસ્થાવાળે છે. આવું જણાવવા જ ચૂર્ણિમાં વ્યવસ્થિત વિક૯૫ અર્થ વાળું વિભાષાપદ વાપર્યું છે એ જાણવું. એની વ્યવસ્થા આ પ્રમાણે જાણવી–સંવિગ્નપાક્ષિક અને ગીતાર્થ વિશે એ રીતે જ (અવિકલપે) તથાકાર કરે. અર્થાત્ તેમના વચને અંગે તથાકાર પ્રયોગ અવશ્ય કરવો જ જોઈએ અહી સંવિગ્ન પાક્ષિક એટલે શ્રી ઉપદેશમાળા શાસ્ત્રમાં કહેલ નિર્દોષ સાધુ ધર્મની પ્રરૂપેણ કરે, પોતાના શિથિલ આચારની નિંદા-ઘણ કરનાર, ઉત્તમ સાધુઓની આગળ સહુથી નાને થઈને રહે' ઇત્યાદિ લક્ષણવાળા ચારિત્રશિથિલ પુરુષો અથવા “જાણીને બેલાતા ઉસૂત્ર'ના વિરોધી પરિણામ વિશેષવાળા (એટલે કે ઉસૂત્ર બેલાઈ ન જાય એની કાળજી રાખવાના પરિણામવાળા) પુરુષે જાણવા. અહીં “સંવિગ્ન પાક્ષિક' એવા પદસમુદાયના એક ભાગરૂપ “સંવિગ્ન પદ કે જેને ગાથામાં ઉલ્લેખ છે તેમાં “સંવિગ્ન પાક્ષિક, પદસમુદાયને ઉપચાર કરી સંવિગ્ન પદના પદાર્થ તરીકે “સંવિગ્ન પાક્ષિક એ અર્થ લે. એ જ રીતે પદના એક દેશમાં પદસમુદાયને ઉપચાર કરી “ગીત પદને અર્થ ગીતાર્થ કરવો. આવા સંવિગ્ન પાક્ષિક ગીતાર્થ પુરુષો અંગે પણ જે અવિકલ્પ તથાકાર કહો તે આપવાદ છે એવું કેટલાક આચાર્યો માને છે જ્યારે બીજા કેટલાક આચાર્યોનું માનવું એવું છે કે એ પૂર્વ પ્રતિપાદિત વિધિ પરથી જ ફલિત થયેલ અન્ય વિધિ છે. સંવિગ્નગીતાર્થ અને સંવિગ્ન પાક્ષિક ગીતાર્થ સિવાયના પુરુષો (એટલે કે અસંવિગ્નગીતાર્થ અથવા સંવિગ્ન અગીતાર્થ તેમજ અસંવિગ્ન–અગીતાર્થ વ્યક્તિએ) જ્યારે વક્તા તરીકે હોય ત્યારે તેઓના વચન જો યુક્તિસંગત હોય તો તથાકાર કરવો, નહિતર નહિ. શ્રી જિનપ્રવચનરૂપ સમુદ્રને પાર પામેલા શ્રી હરિભદ્રસૂરિ મહારાજે પણ છે. કહ્યું છે કે- “ક૯પાક૯પમાં પરિનિષ્ઠિત વગેરે વિશેષણશન્ય ગુરુના વચન વિશે વિકલ્પ તથાકાર કરો. અર્થાત યુક્તિસંગત વચનમાં તથાકાર કરો, શેષવચનમાં નહિ અથવા ગીતાર્થસંવિઝપાક્ષિક પાસત્યાદિના સર્વ વચનોમાં ઈતરેણુ=અપવાદરૂપે તથાકાર કરવો.” અથવા “ઈતરે ણ' શબ્દની બીજી". વ્યાખ્યા-ઈતરે= અગીતાર્થ પ્રજ્ઞાપક હોય ત્યારે –તથાકાર કરવો નહિ.” ૩રા પરિપૂર્ણ ચારિત્રવાળા સાધુને ઉપદેશ રાગનો સંપૂર્ણ ક્ષય થયો ન હોવાના કારણે તેમજ સંવિગ્ન પાક્ષિકનો ઉપદેશ અ&િયાઓ હાજર હોવાના કારણે વિતથ હોવો કેમ ન સંભવે? એવી શંકાને દૂર કરવાની ઈચ્છાથી ગ્રન્થકાર કહે છે – Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૪] સામાચારી પ્રકરણ-તથાકારે સામા૦ च तस्याऽज्ञाननिमित्तकमृषावादो न भवतीत्युक्त' भवति । अनेनैव च सामर्थ्यादुपयोगाद्य) दनुपयोगनिमित्तकमपि मृषाभाषणं तत्प्रत्याख्यातम् । तथा संवेगेन = भवभीरूतापरिणामेन तथैव च = यथावस्थितमेव च कथयति = भाषते । एतेन जानताऽप्यभिनिवेशनिमित्तको मृषावादी निरस्तः । तत्= तस्मात्कारणात् तदुभयगुणयुक्ते= ज्ञानसंवेगोभयगुणशालिनि विषयेऽतथाकारः अभिनिवेशात् = असद्ग्रहात्, नान्यथेत्यवधारणम् । न ह्यज्ञानाऽसंवेगव्यतिरेकेण वितथोपदेशः संभवति, रागद्वेषयविशेष एव हेतुत्वात् । न च जानताऽपि तथाभूतेऽतथाकारोऽसद्ग्रहं विनेति भावः । अत्र तथेदमित्यप्रयोगे तु विधयुक्तार्थानाराधनात् फलाऽयोग इत्यनुतमपि सामर्थ्याद्द्रष्टव्यम् । न चैवमपि मिथ्यात्वमेवेति वाच्यम्, प्रमादेनाऽकरणे तदभावाद्, अभिनिवेशेनाऽकरणे पुनરિધ્દાવત્તિય । તવિમાનૢ[ પંચારા ૨/૭] 'संविग्गोत्रएसं ण देइ दुब्भासियं कडुविवागं । जाणतो तंमि तहा अतहक्कारो हु मिच्छत्त ॥ इति ॥ ३३ ॥ ઉપરાષ્ઠત વિશેષણયુક્ત સાધુએ તેમજ સવિગ્નપાક્ષિકગીતાર્થી કલ્પ-અકલ્પ આદ્ધિનું' પ્રતિપાદન કરનાર આગમથી વિધિ-અવિધિને જાણતા જ હાય છે. તેથી અજ્ઞાનના કારણે ખેલાતુ' મૃષાવચન તેઓને હેતુ' નથી. જ્ઞાન હૈાવાનુ` આ કથન જ સામર્થ્યથી ઉપયાગને પણ જણાવે છે. તેથી અનુપયાનિમિત્તક મૃષાવચન પણ તેએને હાતુ' નથી એ વાત પણ પ્રતિપાદિત જાણવી. તેમજ ભવભીરૂતાપરિણામરૂપ સવેગના કારણે તેઓ યથાવસ્થિત જ ખેલે છે. અર્થાત્ સાચું જાણવા છતાં અભિનિવેશના કારણે જે જૂઠ ખેલાય છે તે પણ સ`વેગના કારણે તેઓ ખેાલતા નથી. માટે જ્ઞાન અને સવેગ ઉભયગુણુ ચુક્ત પુરુષના ઉપદેશ અવિતથ જ હાય એ નિશ્ચિત થાય છે, કારણ કે અજ્ઞાન અને અસવેગ વિના વિતથ ઉપદેશ સ`ભવતા નથી. વળી રાગદ્વેષ પણ વિશેષપ્રકારના અજ્ઞાન કે અસવેગના જ હેતુ છે. એટલે કે એ એવા અજ્ઞાનઅસ'વેગ કરાવવા દ્વારા જ વિતથ ઉપદેશ કરાવી શકે છે, એ વિના નહિ. ઉપરોકત ગુણયુક્ત પુરુષના મેાળા પડેલા રાગદ્વેષ તેવા વિશેષ પ્રકારના (હાજર રહેલ જ્ઞાન-સ`વેગના પ્રતિપક્ષભૂત) અજ્ઞાનઅસંવેગને ઉત્ત્પન્ન કરી શકતા ન હેાવાથી વિતથાદેશ પણ કરાવી શકતા નથી. તેથી આવા પુરુષ વિશે, તેને યથાવસ્થિત ઉપદેશ દેનારા તરીકે જાણવા છતાં થતા અતથાકાર અભિનિવેશ-કદાગ્રહથી જ હાય છે, એ વિના નહિ. આવા પુરુષના વચન વિશે મનમાં શ્રદ્ધા કરવા છતાં એ એમજ છે' ઇત્યાઢિ પ્રયાગ જો કરવામાં ન આવે તે વિધિ તરીકે બતાવેલ અનુષ્ઠાનની આરાધના ન થવાથી તથાકાર સામાચારી પાલનનુ ફળ મળતું નથી એ વાત લેાકમાં કહી ન હોવા છતાં અર્થાપત્તિથી જાણી લેવી. પણ, આટલા પ્રયેાગ ન કરવા માત્રમાં મિથ્યાત્વ જ આવી જાય એવું ન માનવું, કેમકે પ્રમાદના કારણે તેવા પ્રયાગ ન થવામાં મિથ્યાત્વ લાગતું નથી. અભિનિવેશથી તેવા પ્રયાગ ન કરવામાં આવે તે મિથ્યાત્વ લાગી જાય છે એ તે અમને પણ સંમત જ છે. આ જ વાત શ્રી પ્‘ચાશકજીમાં કહી છે- અનામિક ઉપદેશરૂપ દુર્ભાષિત કટુવિપાકવાળું હેાય છે એવું જાણુતા સંવિગ્ન અનુપદેશ દેતા નથી. તેથી તેના વચનમાં તથાકાર ત કરવા એ મિથ્યાત્વ છે” ।।૩૩શા १. संविग्नोऽनुपदेश न ददाति दुर्भाषित कटुविपाकम् । जानानस्तस्मिस्तथा तथाकारः खलु मिध्यात्वम् ॥ Page #64 -------------------------------------------------------------------------- ________________ - ननु कोऽयं विभागः १ यत्संविग्नगीतार्थस्य युक्तिक्षमेऽयुक्तिक्षमे वा तथाकारः कार्यः, इतरस्य तु युक्तिक्षम एव, यतो( १ )गीतार्थसंविग्नोऽपि जिनप्रवचनमेव भाषिष्यते, तच्च सकलं युक्तिक्षममेवेत्येकैव गतिरास्तामित्याशङ्कय समाधत्ते नणु सव्वं जिणवयण जुत्तिखम तेण को विसेसोऽयं । भन्नइ आणागेज्झे पडुच्च अत्थे विसेसोऽयं ॥३४॥ (ननु सर्व जिनवचन युक्तिक्षम तेन को विशेषोऽयम् । भण्यते आज्ञाग्राह्यान् प्रतीत्यार्थान् विशेषोऽयम् ) नणु त्ति । ननु इति प्रत्यवस्थाने सर्वअशेष जिनवचनं युक्तिक्षम तर्कसहं तेन हेतुनाऽयं यदेकस्य युक्तिक्षमाऽयुक्तिक्षमयोस्तथाकारः, अन्यस्य तु युक्तिक्षम एवेति विशेषः= विभागः कः ? न कोऽपीत्यर्थः । एवं प्रत्यवस्थाने कृते समाधानमाह-भण्यते अत्रोत्तरं दीयतेआज्ञाग्राह्यान् अर्थान् प्रतीत्य आश्रित्यायं विशेषः यदयुक्तिक्षमेऽपि तथाकार इति : द्वये खलु प्रवचनेऽर्थाः-युक्तिग्राह्या आज्ञाग्राह्याश्च । तत्र युक्तिग्राह्या युक्तिपूर्वमेव निरूपणीया आज्ञाग्राह्याश्वान्यथैव । अन्यथा व्याचक्षाणस्यार्थकथनाशातना। उक्तं च- (पंचवस्तु-९९४ ) आणागेझो अत्थो आणाए चेत्र सो कहेयव्यो । दिळंति उ दिद्रुता कहणविहिविराहणा इहरा ॥ इति । उपलक्षणं चेदं, युक्तिक्षमेऽपि युक्त्यनवतारदशायां विशेषावकाशात् । तदय परमार्थ:-शब्दप्रामाण्य निश्चित्यैव तत्र तथाकारः कार्यः । तन्निश्चयश्च क्वचिदाप्ताक्तत्वलिङ्गेन क्वचिच्च युक्त्यन्तरेणेति ॥३४॥ एतत्फलकदम्बकमाह “આ વળી કેવો વિભાગ કે સંવિગ્નગીતાર્થના યુક્તિસંગત કે અસંગત ગમે તે વચન વિશે તથાકાર કરવાને જ્યારે અગીતાર્થસંવિગ્નના યુક્તિયુક્ત વચન વિશે જ તથાકાર કરવાને? કારણ કે અગીતાર્થસંવિગ્ન પણ બેલવાના તે જિનવચન જ છે જે સંપૂર્ણ યુક્તિયુક્ત જ છે. માટે બન્નેના વચન વિશે સમાન વિધિ હોવો જોઈએ એવી પૂર્વાર્ધથી શંકા કરીને ઉત્તરાર્ધથી સમાધાન કરતાં ગ્રન્થકાર કહે છે – શંકા – સંપૂર્ણ જિનવચન દાખલા-દલીલથી યુક્ત જ છે તે એકના યુકિત ક્ષમ કે અક્ષમ બને વચન વિશે તથાકાર કરવો અને બીજાના માત્ર યુતિક્ષમ વિશે જ તથાકાર કરે એવો ભેદ કેમ ? સમાધાન - આજ્ઞા ગ્રાહ્ય પદાર્થોને આશ્રીને આ વિશેષ=ભેદ છે કે ગીતાર્થના અયુકિતક્ષમ વચન અંગે પણ તથાકાર કરવો. શ્રી જિનપ્રવચનમાં પ્રરૂપાએલા પદાર્થો બે પ્રકારે છે (૧) યુક્તિગ્રાહ્ય અને (૨) આજ્ઞા ગ્રાહ્ય. આમાંથી યુકિતગ્રાહ્ય પદાર્થોની પ્રરૂપણુ યુકિતપૂર્વક જ કરવાની હોય છે જ્યારે આજ્ઞા ગ્રાહ્ય પદાર્થોની પ્રરૂપણ અન્યથા જ હોય છે. અર્થાત્ એની પ્રરૂપણમાં યુક્તિ દેખાડવાની હોતી નથી કિન્તુ આજ્ઞાથી જ કરવાની હોય છે, એટલે કે “શ્રીતીર્થકરોએ અને ગણધરોએ આ પદાર્થો આવા કહ્યા છે માટે આવા છે ઈત્યાદિરૂપે જ પ્રરૂપણું કરવાની હોય છે. આ બે જાતના પદાર્થોની પ્રરૂપણ કરવામાં ફેરફાર કરનારને અર્થકથન (વિધિ)ની આશાતના લાગે છે. કહ્યું જ છે કેઆજ્ઞ ગ્રાહ્ય અર્થ આજ્ઞાથી જ કહેવી જોઈએ અને યુકિતગ્રાહ્ય પદાર્થ દૃષ્ટાન્તથી કહેવા જઈએ. १ आज्ञाग्राहोऽर्थ आज्ञया चैव स कथयितव्यः । दृष्टमिति तु दृष्टान्तात्कथनविधि विराधनेतरथा ॥ Page #65 -------------------------------------------------------------------------- ________________ સામાચારી પ્રકરણ–તથાકાર સામાં एत्तो तिव्वा सद्धा तीए मिच्छत्तमोहकम्मखओ । अण्णेसि पि पवित्ती विणओ तित्थंकराणा य ॥३५॥ || તવક્કાર સન્મત્ત છે. (इतस्तीवा श्रद्धा तया मिथ्यात्वमोहकर्मक्षयः । अन्येषामपि प्रवृत्तिविनयस्तीर्थकराज्ञा च ॥३५॥) एत्तो त्ति । इतः तथाकाराद्गुरूक्तेऽर्थे तीव्रा श्रद्धा भवति, तद्भावेन कृतायाः क्रियायास्तद्भाववृद्धिकरत्वात् । तदुक्तम्-"१ तब्भावेण कया पुण किरिया तब्भावबुढिकरी ।” इति । तया-तीत्रया श्रद्धयाऽसद्ग्रहैकजीवनस्य मिथ्यात्वमोहकर्मणः क्षयः प्रदेशपरिहानिर्भवति । न टेकप्रतिपक्षोत्कर्षेऽपरस्य न विनाशः, जलप्राग्भारेण ज्वालाजालजटिलस्यापि ज्वलनस्य परिक्षयदर्शनात् । तथाऽन्येषामपि = श्रोतृणां मुग्धानामपि प्रवृत्तिर्भवति, निश्चिताप्तभावेन तथा क्रियमाणे उपदेशे प्रामाण्यनिश्चय स्यावश्यकत्वेन श्रद्धापूर्वकनिष्कम्पप्रवृत्तेरनपायात् । तथा विनयो गुरुभक्तिઆમાં ફેરફાર કરનારને શાસ્ત્રકથનવિધિનો ભંગ કરવાનું પાપ લાગે છે. આ વાત ઉપલક્ષણભૂત જાણવી. અર્થાત્ યુકિતક્ષમ પદાર્થની પણ જ્યારે યુકિત બતાવવામાં કે જાણવામાં આવી ન હોય ત્યારે એટલી વિશેષતા કે એ પણ આજ્ઞા ગ્રાહ્ય બની જાય છે. તેથી આવી પરિસ્થિતિમાં એની પણ આજ્ઞાથી જ પ્રરૂપણા કરવાનું વિધાન ઉપલક્ષણથી જાણવું. સંવિગ્નગીતાના અયુક્તિક્ષમ વચનો આજ્ઞા ગ્રાહ્ય પદાર્થ વિષયક હોય છે, માટે તહત્તિ' કરવા પરમાર્થ આ છે–બેલાતા શબ્દો પ્રમાણભૂત છે એવો નિશ્ચય કરીને જ તથાકાર પ્રયોગ કરવો. એ નિશ્ચય કયારેક આપ્તતત્વરૂપ (આપ્ત વડે બેલાએલ હોવાપણુ રૂ૫) લિંગથી થાય છે જ્યારે ક્યારેક બીજી યુકિતઓથી. ૩૪ તથાકાર સામાચારી પાલનના લાભે બતાવતાં ગ્રન્થકાર કહે છે આ તથાકાર પ્રયોગ કરવાથી ગુરુએ કહેલ પદાર્થ વિશે તીવ્ર શ્રદ્ધા પિદા થાય છે, કેમકે શ્રદ્ધાદિરૂપ તે તે ભાવથી કરાએલ કિયા તે તે ભાવને વધારનારી હોય છે. કહ્યું છે કે તે ભાવથી કરાએલ ક્રિયા પુન: તે ભાવને વધારનારી બને છે.” પ્રકટ થએલ આ તીવ્ર શ્રદ્ધાથી, અસદ્દગ્રહરૂપ એકમાત્ર પાયા પર જીવન ટકાવી રહેલા મિથ્યાત્વ મેહનીયકર્મને ક્ષય થાય છે. એક વિરોધીને ઉત્કર્ષ થાય ત્યારે બીજા મજબૂત પણ વિરોધીને નાશ ન જ થાય એવું બનતું નથી, કેમકે પાણીના જોરદાર મારાથી ભડભડતી જવાલાએવાળા અગ્નિનો નાશ થતો દેખાય જ છે. વળી શિષ્ટપુરુષને તથાકારપ્રયોગ કરતાં જઈને બીજા મુગ્ધજીવો પણ એ પ્રયોગ કરવાની પ્રવૃત્તિ કરે છે. જેઓને પોતાના કરતાં હોંશિયાર અને શિષ્ટ માને છે તેવા પણ પુરુષ જેઓના વચન વિશે તથાકાર પ્રયોગ કરે છે તે અંગે “આ આપ્ત છે” એવો નિશ્ચય મુગ્ધજીને થઈ જ જાય છે. આ રીતે જેઓના આપ્તપણાને નિશ્ચય થઈ ગયો છે તેઓના ઉપદેશમાં પ્રામાણ્યને નિશ્ચય (તે ઉપદેશ પ્રમાણ છે એ નિશ્ચય) અવશ્ય થઈ જ જતું હોવાથી તથાકારપ્રયાગની શ્રદ્ધાપૂર્વક નિષ્કપ પ્રવૃત્તિ પણ થઈ જ જાય છે. ૧. તદ્માવેન ફુતા પુનઃ ક્રિયા માવદ્વિવારેTI Page #66 -------------------------------------------------------------------------- ________________ આવરૂહી ન બોલવામાં લાગતે દોષ [૪૭ ચન્નઢિચાવિશેષઃ | તીર્થયજ્ઞ = માવદુપતિ . રૂદ્રમુપર-સુતાનુમોના થોचित्येन द्रष्टव्यम् । उक्त च चूर्णी-' तह त्ति सुकताणुमोदणादि" इति ।।३५।। ___ इति न्यायविशारदविरचिते सामाचारीप्रकरणे तथाकारः समाप्तोऽर्थतः ॥३॥ इआणिं आवस्तिआ भन्नइइदानीं = तथाकारनिरूपणानन्तरमावश्यकी भण्यते, तत्र पूर्व तस्या लक्षणमाह गच्छंतस्सुवउत्तं गुरूवएसेण विहियकज्जेण । __आवस्सिय त्ति सद्दो णेया आवस्सिया णाम ॥३६॥ (गच्छत उपयुक्त गुरूपदेशेन विहित कार्येण । आवश्यकी इति शब्दो शेयाऽऽवश्यकी नाम ॥३६॥) गच्छंतस्स त्ति । गुरूपदेशेन = धर्माचार्यानुज्ञया विहितकायेण = उक्तकार्यहेतुना उपयुक्त = ईर्यासमित्यादिसंशुद्धिपूर्वकं यथा स्यात्तथा गच्छतः= गमनपरिणामभाजः आवश्यकीति शब्द आवश्यकी नाम सामाचारी ज्ञेया। तेन न 'गुर्वनुपदेशेन 'कार्य विना वाऽनुपयुक्ततया वा गच्छतोऽगच्छतो वा तत्प्रयोगे पगच्छतोऽपि केवलक्रियायां वाऽतिव्याप्तिः । अत्र च विहितकार्येणे'त्युक्त्यां यत्किञ्चित्कार्यमात्रमवलम्ब्य गच्छतो नावश्यकी शुद्धा भवतीत्युक्त મવતિ ા તથા ૨ grષમ વર–[ પન્નારા-૧૨/૨૧] 'कज पि नाणदंसणचरित्तजोगाण साहणं जं तु । जइणो सेसमकजण तस्स आवस्सिया सुद्धा इति ।।।३।। તેમજ તથાકારપ્રયોગ કરવાથી ગુરુપ્રત્યેની ભક્તિને વ્યક્ત કરનાર વિશેષ પ્રકારની ક્રિયારૂપ વિનયનું પાલન થાય છે. ઉપલક્ષણથી સુકૃત અનુમોદના વગેરે રૂ ૫ લાભે પણ (તથાકાર સામાચારી પાલનના) જાણવા. ચૂણિમાં કહ્યું છે કે “તથા સુકૃત અનુમંદનાદિને લાભ મળે છે.” રૂપા છે આમ ન્યાયવિશારદવિરચિત સામાચારી પ્રકરણમાં તથાકાર સામાચારીની અર્થ પ્રરૂપણા પૂરી થઈ. ૫૩ [ આવશ્યક સામાચારી–લક્ષણ ] તથાકારનું નિરૂપણ કર્યા પછી હવે આવશ્યક સામાચારી પ્રરૂપાય છે તેમાં સૌ પ્રથમ તેનું લક્ષણ કહેતાં ગ્રન્થકાર કહે છે ગુરુની અનુજ્ઞાપૂર્વક વિહિતકાર્ય કરવા માટે ઈર્ષા સમિતિ વગેરેની સંશુદ્ધિ જાળવવા રૂપ ઉપયોગ રાખીને ગમન કરવાના પરિણામવાળા સાધુ “આવશ્યકી” (આવરૂહી) શબ્દનો જે પ્રયોગ કરે છે તે આવશ્યક સામાચારી છે. આ સામાચારીનું લક્ષણ આવું હેવાથી “ગુરુની અનુજ્ઞા વગર જનારના, વિહિતકાર્ય વિના જનારના, અનુપયુકતપણે જનારના કે *ગમન જ ન કરનારના તેવા શબ્દપ્રયોગમાં અતિવ્યાપ્તિ નથી. તેમજ પઉપરેત સંપૂર્ણ શરતોના પાલનપૂર્વક આવસ્યહી શબ્દપ્રયોગ વિના કરાતી માત્ર ગમનક્રિયામાં પણ અતિવ્યાપ્તિ નથી. અહીં “વિહિતકાર્ય માટે જતાં એવું જે કહ્યું તેનાથી એ નિશ્ચિત થાય છે કે “ગમે તે કાર્ય માટે જનારને તે શબ્દપ્રયોગ શુદ્ધ આવસ્યહી સામાચારીરૂપ બનતું નથી.” શ્રી હરિભદ્રસૂરિ મહારાજે પણ કહ્યું છે કે १. कार्यमपि ज्ञानदर्शनचारित्रयोगानां साधनं थत्त । यतेः शेषमकार्य न तस्य आवश्यकी शुद्धा। Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૮] સામાચારી પ્રકરણ-આવશ્યકી સામા अथा नावश्यककार्यकरणे कुतो नैतत्तामाचारीपरिपालनम् ? इति स्पष्टयितुमाह सा य पइण्णा तीसे भंगे किर पायडो मुसाबाओ। ..... ण य तं विणावि किरिया सुद्धाणंगं पहाणं ति ॥३७॥ (सा च प्रतिज्ञा तस्या भंगे किल प्रकटो मृषावादः । न च तां विनापि क्रिया शुद्धाऽनङ्ग प्रधानमिति ।३७१) सा य त्ति । चः पुनरर्थे सा- आवश्यकीतिप्रयोगो विधेयलिङ्गत्वात्स्त्रीत्वनिर्देशः प्रतिज्ञा 'इदमहमवश्यं करोमि' इत्यभिधानम् । तस्याः = प्रतिज्ञायाः भङ्गे = अनावश्यके कर्मणि तत्करण इत्यर्थः, किल इति सत्ये पायडो इति प्रकटो मृषावादः == अनृतभाषणम् । नन्वेवं प्रतिज्ञातिक्रमस्य दुरन्ताहितावहत्वात्तां विनैवावश्यकं कर्म क्रियतां, तत्करणे हि तन्निदाना निर्जराऽभ्युदयेत् , अकरणे तु न मृषावाददोषाधिक्यम् इति चेत् १ नूनमिदं यूकापरिधानभिया સાધુઓને ભિક્ષ ટન વગેરે તે કાર્ય જ કર્તવ્યરૂપ છે જે જ્ઞાન -દર્શન-ચારિત્ર યુગોના સાધનભૂત હોય. એ સિવાયનું કાર્ય અકાય રૂપ જ હે તે માટે જનારનો આવસ્યહી શબ્દપ્રયોગ શુદ્ધ સામાચારીરૂ૫ બનતો નથી. ૩૬ અનાવશ્યક કાર્ય કરવામાં આ સામાચારીનું પરિપાલન કેમ હોતું નથી એ સ્પષ્ટ કરવા ગ્રન્થકાર કહે છે ના”=આવરૂહી એવો જે શબ્દપ્રયોગ તે આવશ્યક ક્રિયાની “આ હું અવશ્ય કરીશ' એવા અભિપ્રાયવાળી પ્રતિજ્ઞારૂપ છે. (અહીં “આવસ્યહી શબ્દપ્રયોગરૂપ ઉદ્દેશ્યના વિધેયભૂત પ્રતિજ્ઞા એ સ્ત્રીલિંગ શબ્દ હોવાથી તે શબ્દપ્રયોગનો પણ સ્ત્રીલિંગક “સા” શબ્દથી ઉલેખ કર્યો છે.) તે પ્રતિજ્ઞાને અનાવશ્યક કાર્ય કરવારૂપ ભંગ કરવામાં સ્પષ્ટ મૃષાવાદ લાગે છે. શંકા - આ રીતે થતી પ્રતિજ્ઞાભંગ દુરન્ત અહિત કરનાર હોઈ તે પ્રતિજ્ઞા કર્યા વિના જ આવશ્યક કાર્ય કરવું જોઈએ. અર્થાત્ જ્યારે આવશ્યક કાર્ય ઊભું થયું હોય ત્યારે પણ તેવા શબ્દપ્રયોગરૂપ પ્રતિજ્ઞા કર્યા વિના જ એ કાર્ય કરવું જોઈએ. આ રીતે એ કાર્ય કરવામાં આવશ્યકી સામાચારીના પાલનથી થનાર લાભ કે જે બહુ મુખ્ય નથી શૈણ છે) તેનાથી વંચિત રહેવાનું હોવા છતાં એ આવશ્યક કાર્ય નિમિત્તે થનાર કર્મનિર્જરારૂપ મુખ્ય લાભ તે પ્રાપ્ત થાય જ છે. તેમજ કદાચ એ આવશ્યક કાર્ય ન થાય તો જે પ્રતિજ્ઞાભંગ થવાના મૃષાવાદરૂપ મોટા દોષને સંભવ હતો તેનું જોખમ રહેતું નથી. સમાધાન - આ તે, “કપડા પહેરવામાં જૂ, થઈ જવાનો સંભવ છે માટે કપડી જ ન પહેરવા' એવું કરવા જેવું તમે કહ્યું. અર્થાત્ સાવધાની વગેરેથી જેને પરિહાર કરવો શક્ય છે તેવા સંભવિત નાના દોષના ભયથી નિશ્ચિત રીતે લાગનાર મોટા દેષનો આશ્રય લેવા જેવું કર્યું. તે આ રીતે-કારણ સામગ્રીમાં અન્તર્ગત, અને કાર્યોત્પત્તિમાં મુખ્ય ભાગ ભજવનાર મુખ્ય ઘટક “પ્રધાન” કહેવાય છે અને શેષ ઘટકો અંગ કહેવાય છે. શેષ ઘટકે ગૌણ ભાગ ભજવતા હોવા છતાં એટલું તો નિશ્ચિત જ હોય છે કે તેઓની ગેરહાજરીમાં પ્રધાન પણ કાર્યોત્પત્તિ કરી શકતું નથી. પ્રસ્તુતમાં આવશ્યકક્રિયા એ પ્રધાન છે જ્યારે પ્રતિજ્ઞા વગેરે અંગ છે. માટે પ્રતિજ્ઞા Page #68 -------------------------------------------------------------------------- ________________ લક્ષણના વિશેષણ અંગે શંકા-સમાધાન [૪૯ वसनपरिहारचेष्टितमायुष्मत इत्याह-न च=नैव चः अवधारणे तां प्रतिज्ञां विनाऽपि क्रिया आवश्यकी शुद्धा-फलाऽव्यभिचारिणी, अनङ्ग अङ्गविकलं प्रधानमिति हेतोः । प्रतिज्ञा खल्वङ्ग क्रिया च प्रधानमिति कथ तां विना तया फलनिष्पत्तिः १ एवं चाऽकरणप्रत्यवायभिया प्रतिज्ञैव न त्याज्या, किन्तु प्रतिज्ञापालन एव यतितव्यमिति रहस्यम् ॥३७|| ___अथानुपयुक्त गच्छत ईर्यासमितिभङ्ग एव, गुरोरनुपदेशे चेच्छाकारभङ्ग एव, अनावश्थककर्मणे गच्छतश्च मृषावाद एव, आवश्यकीतिप्रयोग कृत्वा गच्छत आवश्यकीसामाचारी (एव), (सामाचारी)भङ्गस्तु कथम् ? इति मुग्धाशङ्कां परिहर्तुमाह ___ण य दोषबहुलभावा सामाचारीणिमित्तकम्मखओ । वयमेत्तं णिव्विसयं इच्चाइ सतसिद्धमिण ॥३८॥ (न च दोषबहुलभावात् सामाचारीनिमित्तकर्मक्षयः । वचोमात्र निर्विषयमित्यादि स्वतंत्रसिद्धमिदम् ॥३८॥) ण य त्ति । न च = नैव दोषबहुलभावात् = दोषप्राचुर्यात् सामाचारीनिमित्तः = सामाचारीहेतुकः कर्मक्षयः = कर्महानिर्भवतीति शेषः । सामाचारी खलु विचित्रकर्मक्षयजनकः परिणामविशेषः, तत्संसूचिका वा क्व (? क्रिया) । न चैतावदोषबाहुल्ये वाङ्माण कर्मक्षयः संभવિનાની ક્રિયા અંગશૂન્ય પ્રધાનરૂપ હાઈ ફળને અવ્યભિચારી હોતી નથી. અર્થાત્ પિતાનું મુખ્ય ફળ આપતી નથી. આમ પ્રતિજ્ઞા જ ન કરવામાં આવે તે શુદ્ધ ફળની પ્રાપ્તિ જ ન થવા રૂપ અત્યંત મેટે દોષ નિશ્ચિત જ છે. માટે પ્રતિજ્ઞા કર્યા પછી તેનું પાલન ન થવામાં સંભવતા દષની બીકથી પ્રતિજ્ઞાને જ ત્યાગ કરવો એ ઠીક નથી, કિન્તુ પ્રતિજ્ઞાનું પાલન કરવામાં જ પ્રયત્નશીલ બનવું એ યોગ્ય છે. આ રહસ્ય છે. ૩૭ શક :- આવસહી” એવો શબ્દપ્રયોગ કરીને જવું એ આવશ્યક સામાચારી છે. આટલું જ લક્ષણ માનવું યુક્ત છે, કારણ કે ઉપયુક્ત વગેરે જે વિશેષણે તમે લગાડ્યા છે તેઓની અપરિપૂર્ણતામાં કંઈ સામાચારીભંગ થઈ જતો નથી, માત્ર નીચેના દોષ લાગે છે. (૧) અનુપયુક્ત જનારને ઈર્યાસમિતિનો ભંગ, (૨) ગુરુની અનુજ્ઞા વગર જનારને ઈચ્છાકાર સામાચારી ભંગ (૩) અનાવશ્યક કાર્ય અંગે જનારને મૃષા. વાદ. “ઉપયોગાદિથી યુક્ત એ શબ્દપ્રયોગનું જે ફળ મળે છે તેના કરતાં ઉપયોગાદિ શૂન્ય એ શબ્દપ્રયોગનું ફળ અત્યંત અ૮૫ હોય છે.” આ વાતને આગળ કરીને તમે એમ કહો છો કે “ઉપયોગાદિની ગેરહાજરીમાં આ સામાચારીનું પાલન જ પરિપૂર્ણ ન હોવાથી ફળ નાનું મળે છે. તેથી સામાચારીના લક્ષણમાં ઉપયુક્ત વગેરે વીષણે આવશ્યક છે “પણ એ બરાબર નથી, કેમકે ઉપયોગાદિની ગેરહાજરીમાં પણ સામાચારીનું તે પૂર્ણ ફળ જ મળે છે પણ ઉપયોગાદિની હાજરીમાં ઈસમિતિપાલનાદિના જે ફળ મળતાં હતા તે હવે ન મળતાં હોઈ એ ફળ નાનું લાગે છે. તેથી આવસ્યહી સામાચારીના લક્ષણમાં એ વિશેષણો નિરર્થક છે. મુગ્ધની આવી આશંકાનું સમાધાન આપવા ગ્રંથકાર કહે છે વિશેષ પ્રકારને કર્મક્ષય કરનાર પરિણામવિશેષ કે તેને જણાવનાર બાહ્યક્રિયા એ સામાચારી છે. અનુપયોગાદિ દોષપ્રાચર્યની હાજરીમાં તાદશવચન માત્રથી કંઈ વિશેષપ્રકારના કર્મક્ષય સંભવતો નથી, તેથી ઉપયોગદિશૂન્ય શબ્દપ્રયોગ તે સામાચારી રૂપ Page #69 -------------------------------------------------------------------------- ________________ menuhi unamaana સામાચારી પ્રકરણ-આવશ્યક સામા वतीति नेय सामाचारी, तत उक्तमेव संपूर्ण लक्षण श्रेयः । अथावश्यकीजन्यकर्मक्षये इच्छाकारादिकमपि सहकारीति न तद्व्यतिरेके फलोदय इति झिमर्थ तद्गर्भ लक्षणम् १ इति चेत् ? न, तावत्सहकारिकल्पनापेक्षया विशिष्ट एव आवश्यकीत्वकल्पनौचित्यादिति दिगू । न चेदं स्वमनीषिकामात्रविजृम्भितमित्याह-इद = प्रागुक्त 'वयमेत्त णिव्विसय' इत्यादिना स्वतन्त्रेण = स्वागमेन सिद्ध = प्रतिष्ठितम् । तच्चेद तन्त्र होरिभद्रोपशम्-[पंचाशक ૨૨/૨૦–૨૬]. 'वयमेत्त णिविसय दोसा य मुस त्ति एव विष्णेय । कुसलेहि वयणाओ वइरेगेण जओ भणिय ॥ आवस्सियाओ आवस्सएहि सव्वेहि जुत्तजोगिस्स । एयस्स एस उचिओ इयरस्स ण चे व णत्थि त्ति।। अत्र हि स प्रयोगो निरर्थकमनर्थकारि च वाङ्मात्रमित्युक्तम्, ततश्चाय न द्रव्यावश्यकी, भावावश्यक्यां संभवन्त्यामेव तद्धेतुत्वेन तस्यास्तथात्वौचित्यात, न चोक्तदोषबहुलरय भावावश्यकीसंभवोऽपि, तस्या गुणविशेषव्यङ्ग्यत्वात् । अप्राधान्यार्थक द्रव्यपदमाश्रित्य तु तत्र द्रव्यावश्यकीति व्यवहारोऽपि भवतीति बोध्यम् ॥३८।। જ નથી તે આવશ્યક સામાચારીરૂપ તો શી રીતે બને ? માટે આવા શબ્દપ્રયોગમાત્રને આવશ્યક સામાચારીનું લક્ષણ મનાય નહિ. તેથી સંપૂર્ણ લક્ષણ જ માનવું હિતાવહ છે. ન શકે - આવશ્યક સામાચારીથી વિશેષ પ્રકારના કર્મક્ષયરૂપ કાર્ય થવામાં ઈચ્છાકારાદિ પણ સહકારી છે. તેથી માત્ર શબ્દપ્રયોગ કરનારને તો તે સહકારીની વિકલતા હોવાના કારણે જ વિશિષ્ટ કર્મ નિર્જરારૂપ કાર્ય થતું નથી, સામાચારી અપરિપૂર્ણ રહેવાના કારણે નહિ. તેથી વિશિષ્ટ નિર્જરા ન થઈ હોવા છતાં સામાચારી પરિપાલન થઈ જ ગએલ હોઈ એ વખતે સામાચારીરૂપ લક્ષ્ય હાજર જ હોય છે. માટે સામાચારીના લક્ષણમાં ઉપયુક્તતા વગેરે વિશેષણોની જરૂર નથી. . સમાધાન ઉપયુક્તતા, આવશ્યકકાર્યકત્વ વગેરે રૂપ જુદા જુદા અનેક સ્વતંત્ર સહકારીએ માનવા તેના કરતાં તે બધાથી વિશિષ્ટ શબ્દપ્રયોગને જ આવશ્યક સામાચારી તરીકે માની એને વિશિષ્ટકર્મનિર્જરારૂપ કાર્યનું કારણ ક૯પવી યુક્ત છે. આ પણ અમે માત્ર અમારી કલ્પનાથી જ નથી કહેતાં, કિન્તુ “વયમેd...” ઈત્યાદિ સ્વઆગમથી પણ આ વાત સિદ્ધ જ છે. શ્રી હરિભદ્રસૂરિ મહારાજે રચેલ એ શાસ્ત્ર વચન આ છે– ઉપયુક્તતાદિ શૂન્ય માત્ર “આવસહી’ શબ્દપ્રયોગ નિવિષક-નિરર્થ છે. તેમજ મૃષાવાદ રૂપ હોઈ કર્મબંધાત્મક દેષ માટે થાય છે. એ વાત કુશળ પુરષોએ આગમવચનથી જાણવી. કેમકે આગમમાં કહ્યું છે. શું કહ્યું છે? આ-પ્રતિક્રમણાદિ–આવશ્યકોગયુક્ત સાધને જ આવશ્યક સામાચારી હોય છે, તે વગરના સાધુને નહિ, કેમકે આવશ્યકોગયુક્ત સાધુને જ આવશ્યકીને અન્તર્થ યોગ હોવો ઉચિત છે, ઈતરને નહિ, કારણ કે એને એ અન્વર્થ હાજર હોતો નથી.” I ? અહીં તે “આવશ્યકી” એવા શબ્દપ્રયોગને નિરર્થક અને અનર્થકારી વચનમાત્રરૂપ કહ્યો છે તેથી જણાય છે કે એ દ્રવ્ય આવશ્યકી રૂપ પણ નથી, કેમકે ભાવ આવશ્યકી સંભવિત હોય તો જ તેના હેતુ તરીકે એ વચનપ્રયોગ દ્રવ્ય આવશ્યકી રૂપ બને છે. १ वचोमात्र निर्विषय दोषश्च मृषेति एव विज्ञेयम् । कुशलैः वचनाद् व्यतिरेकेण यतो भणितम् ॥ २ आवश्यकी आवश्यकैः सवैः युक्तयोगिना । एतस्य एष उचित इतरस्य न चैव नास्तीति ।। Page #70 -------------------------------------------------------------------------- ________________ પ આવસહીના અવસરે નિસિહી કેમ નહીં ! न नावश्यक स्थाने कुतो न नैषेधिकीप्रयोगः इत्याशङ्कय समाधत्ते - गट्ठत्तणओ कह एत्थ णिसीहियाइ ण पओगो । भन्नइ एस विभागो गमणागमणप्पओअणओ ||३९|| ( नन्वेकार्थत्वात् कथमत्र नैषेधिक्या न प्रयोगः । भण्यत एष विभागो गमनागमनप्रयोजनतः ॥ ३१॥ ति । ननु इत्यक्षमायां एकार्थत्वात् = एकगोचरत्वादावश्यकीनै पेधिक्योरिति शेषः । आवश्यकी ह्यवश्यकर्त्तव्यगोचरा, नैषेधिकी च पापकर्मनिषेधक्रियागोचरा, अवश्यकर्मपापनिषेधक्रिययोश्चैक्यादनयोरेकार्थत्वम् । तदुक्त नियुक्तिकृता - [ आव० नि० ६९२] 'आवसई चणितो जं च अइतो णिसीहिय कुणइ । व जणमेय ं तु दुहा अडो पुण होइ सो चेव ॥ इति || चूर्णिकृताप्युक्तम् - " आवस्सिया णाम अवस्सकायव्वकिरिया इति पावकम्मनि सेहकिरियत्ति वा अवस्सकम्' अवकिरय त्ति वा एगट्ठ त्ति" । एव च कथमत्रावश्यकीस्थले नैषेधिक्या लक्षणया नैषेधिकपदस्य न प्रयोगः ? भण्यते अत्रोत्तर' दीयते - एष विभागस्तत्रावश्यकी शब्दप्रयोग एव शय्यादिप्रवेशे च नैषेधिकप्रयोग एवेत्येव रूपो, गमनागमनप्रयोजनतः = गमनागमनयोः જયારે ઉક્ત અનુપયેાગાદિ ઘણા દોષાવાળા જીવને તેા ઘણા વિશેષપ્રકારના ગુણાથી પ્રકટ થનાર એવી ભાવઆવશ્યકીના સભવ પણ હેાતા નથી. તેમ છતાં, એ જીવના શબ્દપ્રયાગના પણ અપ્રાધાન્યાર્થક દ્રવ્ય' પદને આશ્રીને દ્રવ્ય આવશ્યકી તરીકે વ્યવહાર કરી શકાય છે એ જાણવું. ારા [ આવસહીના સ્થાને નિસિહી કેમ નહી' ?] આવસહીના સ્થાને નિસિહી શબ્દપ્રયાગ કેમ કરાતા નથી? એવી શકા કરીને સમાધાન આપનારા ગ્રન્થકાર કહે છે— શ'કા –; · આવસહી” અવશ્યકત્ત બ્ય અંગે હાય છે અને નૈષધિકી' પાપકર્માંની નિષેધક્રિયા અ'ગે હાય છે. વળી જે આવશ્યક ક્રિયા હાય છે તેમાં પાપકમના નિષેધ પણ સમાવિષ્ટ હોય છે તેથી આવશ્યક ક્રિયાનુ અને પાપક નિષેધક્રિયાનુ ઐકય છે. માટે આવશ્યકી અને નૈષેધિકીના વિષય એક જ છે. નિયુક્તિકારે પણ કહ્યું છે કે, “ બહાર નીકળતી વખતે જે આવસહી કરે છે અને અવગ્રહમાં પેસતી વખતે જે નિસિહી કરે છે તે બે શબ્દ તરીકે જ જુદા જુદા છે અ` તો બંનેનો એ જ (એક જ) છે.” ચૂર્ણિકારે પણ કહ્યું છે કે, “ આવશ્યકી, આવક વ્ય ક્રિયા, પાપકમ નિષેધક્રિયા, અવશ્યક અને અવશ્યક્રિયા એ બધા એકાક શબ્દો છે.” માટે આવસહીના સ્થાને નષેધિકીના=નિસિહીપદના (નૈશ્વિકીના લક્ષણાથી ‘નિસિહીપદ' અર્થ કરવા) પ્રયાગ કેમ ન કરાય ? સમાધાન :- ગમન અને અગમન (સ્થિતિ) રૂપ ભિન્ન ભિન્ન પ્રયેાજનના કારણે આ બે ક્રિયાના આવા વિભાગ છે, કે આવશ્યકકાર્ય અંગે બહાર જતી વખતે આવસહી' શબ્દપ્રયાગ જ કરવા અને શય્યાદિમાં પ્રવેશ કરતી વખતે ‘નિસિહી'ના જ પ્રયાગ કરવા. અહી આ તાપ છે—પેાતાની (નિસિહી શબ્દપ્રયાગની) પૂર્વ પ્રવર્તેલ અનાભાગ વગેરેના કારણે જે પ્રત્યપાય સભવિત હતા તેના પરિહાર કરવા १. आवश्यकी च निर्यन् यच्चान् नैषेधिकी करोति । व्यञ्जनमेतत्तु द्विधाऽर्थः पुनर्भवति स चैव ॥ Page #71 -------------------------------------------------------------------------- ________________ પર 1 સામાચારી પ્રકરણ–આવશ્યકી સામા प्रयोजने आश्रित्येत्यर्थः । अय भावः-नषेधिकीप्रयोगः खलु स्वप्राग्भाव्यनाभोगादिनिमित्तकप्रत्यवायपरिहारार्थमेवेष्यते । न च गमनात्प्राक् संवृतगात्रतया स्थितस्य साधोः प्रत्यवायो भवति यत्परिहारार्थ नैषेधिकी प्रयुञ्जीत । एव नैषेधिकीप्रयोगकाले आवश्यकीप्रयोगोऽपि नापादनीयः । तदानीमावश्यकक्रियाव्यापारेऽप्युत्तरकाल व्यापारपरित्यागाभिप्रायेणैव तत्प्रयोगादन्यतस्तदनिर्वाहात् । तदिदमभिप्रेत्योक्त मलयगिरिचरण: 'आह यद्येव, भेदेनोपन्यासः किमर्थः ? उच्यते-गमनस्थितिक्रियाभेदादिति ।' यत्त्वावश्यकीनैषेधिक्योर्ने कार्थता, 'एव वा व्याख्या ‘जो आवस्सयम्मि जुत्तो सो णिसिद्धो, जो पुण णिसिद्धप्पा सो आवस्सए जुत्तो वा ण वा, जतो समितो णियमा गुत्तो, गुत्तो समियत्तणभि भयणिज्जो इति ।' इत्यावश्यकचूर्युक्तेरेकपव्यभिचारेण वृक्षशिंशपापदयोरिव तयो नार्थत्वादिति तदसत् , शय्यानैषेधिक्यां नैषेधिक्या(य)भिमुखो हि नैषेधिकी प्रयुङ्क्ते, तदा च गुर्वनुज्ञातशय्यास्थानाद्यावश्यकक्रियापरिणतत्वेनैकार्थत्वानपायात् । अत एवैतदपि संभाव्यते-"जहा जो णिसिद्धप्पा सो णियमा आवस्सए. जुत्तो” इति चूर्णिकार एव पक्षान्तर व्याचचक्षे । किञ्चैवम्“ગો પુખ હો સો ત સૂત્રોરચાનાસૂત્રાપત્તિ ધ૨ાવવું જિ તો” [મ-૬ર૦] इत्यादिभाष्यकाराभिप्रायपरित्यागश्चेति किंमतिपीडनया ॥३९॥ જ નિસિહી પ્રયોગ કરાય છે. બહાર ગમન કરતાં પહેલાં ઉપાશ્રયમાં શરીરને ગેપવીને રહેલા સાધુને કઈ પ્રત્યાયને સંભવ હોતો નથી જેને પરિહાર કરવા નિસિહી પ્રયોગ કરવો પડે. એમ નિસિહી શબ્દપ્રયોગ કરવાના અવસરે આવસહી શબ્દપ્રયોગ કરવાની આપત્તિ પણ આપવી નહિ, કેમકે એ વખતે (ઉપાશ્રયાદિમાં પ્રવેશ કરતી વખતે) આવશ્યકક્રિયાને વ્યાપાર હોવા છતાં ઉત્તરકાળમાં તે વ્યાપાર બંધ કરવાને અભિપ્રાય હોવાથી જ નિસિહી શબ્દપ્રોગ થાય છે. આવસહી શબ્દપ્રયોગથી એવા અભિપ્રાયને નિર્દેશ થઈ શકતું નથી. તેમજ આવશ્યકકાર્ય અંગે ગમન કરું છું” એવા જે અભિપ્રાયથી “આવસહી' શબ્દપ્રયોગ થાય છે તે અભિપ્રાય પણ એ વખતે હેતું નથી. તેથી એ વખતે આવસહી પ્રયોગ કરવાની આપત્તિ નથી. આવા અભિપ્રાયથી જ શ્રી મલયગિરિ મહારાજે કહ્યું છે કે-“શંકા-જે એમ એ બેને એકાઈક છે તો એ બેને જદ જદે ઉપન્યાસ કેમ કર્યો છે ? સમાધાન-ગમન અને સ્થિતિરૂપ ક્રિયાના ભેદના કારણે તે બેને પૃથર્ ઉપન્યાસ છે.” શકે–ચૂણિમાં કહ્યું છે કે-અથવા આવી વ્યાખ્યા કરવી.-જેમ સમિતિથી સમિત જીવ અવશ્ય ગુપ્ત હેય જ, પણ ગુપ્તિથી ગુપ્ત જીવ સમિત હોય જ એવો નિયમ નથી, એટલે કે હોય કે ન પણ હોય. એમ જે આવશ્યક ક્રિયામાં યુક્ત છે તે અવશ્ય પાપનિષેધથી યુક્ત હોય જ છે પણ જે નિષિદ્ધાત્મા હોય છે તે આવશ્યક વ્યાપારમાં યુક્ત હોય કે ન પણ હેય.” ચૂણિ કારના આવા વચનથી જણાય છે કે વૃક્ષ અને શિંશપાની જેમ તે બેમાંથી એક પદ વ્યભિચારવાનું છે. અર્થ જે શિપ હોય છે તે અવશ્ય વૃક્ષ હોય જ છે. તેથી શિશપ વૃક્ષને અવ્ય૧. ખાવ. નિ. ૬૧૨-અર્થઃ પુનર્મવતિ સ વૈવા २. आस्तिय च शिंतो जच अइंतो निसीह कुणह। सेज्जा मिसीहियाए णिसीहिया अभिमुहो होई । Page #72 -------------------------------------------------------------------------- ________________ આવસહી નિસિહીના વિષયનુ એકથ [ ૫૩ अथ गमनागमनयोरेत न्निदानयोरुत्सर्गापवादाभ्यां व्यवस्थितत्वादनयोरपि तथा शीलत्वाद इत्याविर्भावयति — होइ अगमणे इरिया विसो हिसज्झायझाणमाइगुणा । कारणियं पुण गमण तेण वि भेओ भवे आसिं ॥ ४० ॥ ( भवत्यगमने ईर्याविशोधस्वाध्यायध्यानादयो गुणाः । कारणिकं पुनर्गमन तेनापि भेदो भवेदनयोः ||४०|| ) // બસિયા સમ્મત્તા ॥ होइ ति । भवति अगमने = अटनाभावे ईयणं ईर्ष्या, ततो विशुद्धिस्तन्निमित्तक कर्मबन्धाभावः = इति यावत्, तथा स्वाध्यायो वाचनादिः, ध्यानं धर्मध्यानादि, मकारोऽलाक्षणिकः, तान्यादौ येषां ते गुणाः परिणामविशोधिविशेषाः । गुणाभिधाने चात्मसंयमविराधनादयो दोषा ભિચારી છે. પણ જે વૃક્ષ હેાય તે અવશ્ય શિશા હોય જ એવા નિયમ નથી. તેથી વૃક્ષ, શિ ́શપાને વ્યભિચારી છે. માટે વૃક્ષ અને શિશપા સર્વથા એક નથી. એ રીતે નિષેધક્રિયા, આવશ્યકક્રિયાને વ્યભિચારી હાઈ તે એ સર્વથા એક નથી. તેથી આવસહી અને નિસિહી સામાચારીના વિષય એક છે એ વાત બરાબર નથી. ~~~^^^^^^ સમાધાન-તમારી શ'કા ચેાગ્ય નથી. શય્યામાં પ્રવેશ કરતી વખતે નિષેધ ક્રિયાને અભિમુખ જીવ જ નિસિહી પ્રયાગ કરે છે. એ વખતે પણ એ ગુરુથી અનુજ્ઞાત એવી, શય્યામાં બેસવા વગેરે રૂપ આવશ્યક ક્રિયાના પરિણામવાળા હાય છે. તેથી નિષેધક્રિયા, આવશ્યકક્રિયાને વ્યભિચારી ન હેાવાથી તે બન્નેનુ અકથ અક્ષત જ છે. માટે આ બન્ને સામાચારીને વિષય એક છે એ વાતમાં કેાઇ દોષ નથી. તેથી જ આવી પણ સંભાવના કરી શકાય છે કે ‘જે નિષિદ્ધાત્મા હોય તે અવશ્ય આવશ્યકમાં યુકત હોય જ' ઈયાઢિ કહેનાર ચૂણ કારે જ એકપદ વ્યભિચારી ભાવ વગેરે જે વાત કહી છે તે પક્ષાન્તર વ્યાખ્યા રૂપે કહી હાય. વળી આ બેને ભિન્નાથ ક માનવામાં તેા ો પુળ ફ્રેડ્િ સે ચેવ' ઇત્યાદિસૂત્રનુ ઉલ્લંઘન થતુ. હાઈ ઉસૂત્રદોષની પણ આપત્તિ છે. તેમજ જ્ઞાÆિય* ૨ fન'...' એવા ભાષ્યકારના અભિપ્રાયને પણ પરિત્યાગ થઈ જાય છે, તેથી આવી અનેકાતા માનવામાં હવે બીજા વધારે દોષો બતાવવારૂપ અતિપીડાથી સર્યુ. ૫૩૯મા [અગમન-ગમન ઉત્સર્ગ-અપવાદરૂપ ] આવસહી–નિસિહીના કારણભૂત ગમન-અગમન ઉત્સ-અપવાદરૂપ છે. તેથી પણ એ એ સામાચારીના ભેદ છે એવુ* દેખાડતાં ગ્રન્થકાર કહે છે મુખ્યતયા તા ગમન જ ન કરવામાં ઈર્યાપાલન થાય છે જેનાથી, ગમન નિમિત્ત થનાર કર્માંધ ન થવા રૂપ વિશુદ્ધિ થાય છે તથા બહાર ન જવાના કારણે વાચનાદિ સ્વાધ્યાય, ધર્મ ધ્યાન વગેરે વિશુદ્ધ પરિણામરૂપ ગુણા થાય છે. અહી' સામાન્યથી ગમન ન કરવામાં ગુણા થાય છે એવુ' જે કહ્યુ' એનાથી જ તાપ થી ‘આત્મવિરાધના-સયમવિરાધના વગેરે વગેરે દાષા થતા નથી' એવુ‘ પણ સૂચન જાણી લેવુ', “અગમનમાં આ Page #73 -------------------------------------------------------------------------- ________________ સામાચારી પ્રકરણ-નધિકી સામા न भवन्तीति सामर्थ्यादुक्त भवति । नन्वेवमगमनमेव श्रेय इत्यत उत्सर्गसापेक्षमपवादमाह'कारणिकं पुनर्गमनं' कायिक्युच्चारभक्तपानगुरुनियोगादिकारणोपनिपातसंभवि च गमन, तदानीमप्यगमने तन्निमित्तकगुणाभावादाज्ञाविप्लवेन प्रत्युत दोषप्रसङ्गाच्च । तथा चागमः[ ભાવ નિત દુરૂ] १ एगग्गस्स पसंतस्स ण हुंति इरियादओ गुणा हुति । गंतवमवस्सं कारणमि आवस्सिया होइ ॥ इति । तेनापि गमनागमनयोरुत्सर्गापवादक्रोडीकृतत्वेनापि अपिः पूर्वोक्तहेतुसमुच्चये, अनयोः= आवश्यकीनैषेधिक्योर्भवेत् भेद =विशेषः, उत्सर्गानुरुद्धा हि नैषेधिकी अपवादानुरुद्धा चावश्यकीति । तदेवं भिन्नत्वेऽप्यनयोरेकाधिकारत्वमिति व्यवस्थितम् , अधिक विस्तरभियोपेक्ष्यते ॥४०॥ ॥ इति न्यायविशारदविरचिते सामाचारीप्रकरणे आवश्यकी समाप्ता(ऽर्थतः) ॥४॥ इयाणि निसीहिया भन्नइ इदानीं = आवश्यकीभणनानन्तर नैषेधिकी निरूप्यते एवं मिसीहिया कयपडि सेहस्सोग्गहप्पवेसम्मि । हंदि णिप्लीहियसदो उचिओ अण्णत्थ जोगेणं ॥४१॥ (एवं नैषेधिकी कृमप्रतिषेधस्वावग्रहप्रवेशे । हदि नैवेधिको शब्दः उचितोऽन्वर्थयोगेन |॥४१॥) રીતે લાભ જ લાભ હોય તો ક્યારે ય ગમન ન કરવારૂપ ઉત્સર્ગ જ હિતાવહ છે” એવી શંકાને ઉત્સર્ગ સાપેક્ષ અપવાદ જણાવવા દ્વારા દૂર કરતા ગ્રન્થકાર વાળ ...” ઇત્યાદિ ઉત્તરાર્ધ કહે છે. કાયિક લઘુનીતિ, ઉચ્ચાર–વડીનીતિ, ભજન, પાણી, ગુરુનું વિશેષકાર્ય વગેરે રૂપ કારણ આવી પડે ત્યારે ગમન અવશ્ય કરવાનું હોય છે, કેમકે એ વખતે પણ જે અગમરૂપ ઉત્સર્ગને પકડી રાખવામાં આવે છે, એ વિશેષકાર્યરૂપ કારણનું સંપાદન કરવામાં થનાર લાભથી વંચિત રહેવાનું થાય છે. તેમજ આવા કારણેએ ગમન કરવું” ઈત્યાદિરૂપ જિનાજ્ઞાન ભંગ કરવાનો વધારાનો દોષ લાગે છે– આગમમાં પણ કહ્યું છે કે-“એકાગ્ર અને પ્રશાંતસાધુને ગમન ન કરવામાં ઈર્યા ગમન નિમિત્તક કર્મબંધ, અત્મિવિરાધના, સંયમવિરાધના વગેરે દેથી બચાય છે તેમજ સ્વાધ્યાય-ધ્યાન વગેરેને લાભ થાય છે. છતાં ગુરૂ-ગ્લાન વગેરેના કારણે અપવાદપદે અવશ્ય જવું પડે ત્યારે આવશ્યક સામાચારી હોય છે.” આમ અગમન-ગમન ઉસળ–અપવાદની કોટિમાં સમાવિષ્ટ હોવાથી પણ આવશ્યકી-નિષેધિકીનો ભેદ દેખાઈ આવે છે. નિસિહી ઉત્સર્ગ સાથે સંકળાએલ છે જ્યારે આવસહી અપવાદ સાથે સંકળાયેલ છે. આમ આ બે પ્રયોગે ભિન્ન ભિન હોવા છતાં એક જ અધિકારવાળા છે એ પણ નિશ્ચિત થયું. ગ્રન્થ વિસ્તૃત થઈ જવાના ભયથી અમે આ અંગેની વધુ ચર્ચાને ઉપેક્ષિત કરીએ છીએ. ! ૪૦ આમ ન્યાયવિશારદવિરચિત સામાચારી-પ્રકરણમાં આવશ્યકીની અર્થ પ્રરૂપણું સમાપ્ત થઈ છે 1 एकाग्रस्य प्रशान्तस्य न भवन्तीदियो गुणा भवन्ति । गंतव्यमवश्यं कारणे आवश्यकी भवति ।। Page #74 -------------------------------------------------------------------------- ________________ નિસિહનું લક્ષણ [પપ ____ एवं' ति । एवं गुरूपदेशेनोपयोगपूर्वक च कृतप्रतिषेधस्य = निषिद्धपाप्मनः अवग्रहप्रवेशे = शय्याद्यभिमुखमागमने हंदि इत्युपदर्शने 'नैषेधिकी'ति प्रयोगो नैषेधिकीसामाचारी भवति । तेन न 'गुर्वननुज्ञातस्यानुपयुक्तस्यानिषिद्धपाप्मनोऽवग्रहप्रवेशे तत्प्रयोगेऽवग्रहाऽप्रवेशे वा "तत्प्रयोगे (तदप्रयोगेन) प्रवेशमात्र एव वाऽतिव्याप्तिः । कीदृशोऽय' शब्दः ? इति स्वरूपविशेषणमाह-अन्वर्थयोगेन शब्दार्थस्य घटमानतया उचितो = यथास्थानप्राप्तः ॥४१।। अथावग्रहप्रवेशे किमर्थ नैषेधिकी ? इत्यत्र हेतुमाह दढजत्तुवओगेणं गुरुदेवोग्गहमहीपवेसंमि । શુ ફrmટ્ટ તે જિસે રૂ પણ કરા (दृढयत्नोपयोगेन गुरुदेवावग्रहमहीप्रवेशे । इष्टमितरथाऽनिष्ट तेन निषेध इह प्रधानः ॥ ४२।।) દઢ ત્તિ ! =પ્રાથનાનાતિશાચ ચહ્ન =રાતના વિપરિતાપ્રયત્નતંત્રોન = अनाभोगनिमित्तकाऽयत्नपरिहारोपायः, तेन, दृढयत्नश्चेति समाहारद्वन्द्वादेकवचनम् । गुरुदेवयोः= धर्माचार्याहतोरवग्रहमयां प्रवेशे अन्तरागमने इष्ट कर्मक्षयरूप भवति । अत्र गुर्ववग्रहः આવશ્યક સામાચારીની પ્રરૂપણ પછી હવે નૈષધિથી સામાચારીનું નિરૂપણ કરાય છે એવંકગુરુની અનુજ્ઞાપૂર્વક તેમજ ઉપગપૂર્વક જેણે પાપકર્મનો નિષેધ કર્યો છે તેવા મહાત્માએ અવગ્રહ=શય્યા વગેરેમાં પ્રવેશ કરતી વખતે કરેલ “નિસિહી' શબ્દપ્રયોગ તે નૈધિકી સામાચારી છે. આ સામાચારીના લક્ષણમાં ગુરુની અનુજ્ઞા પૂર્વક તથા ઉપગપૂર્વક એમ કહ્યું હોવાથી 'ગુરુની અનુજ્ઞા વગર કે ૨ઉપગ વગર આ ક્રિયા કરનારને “નિસિહી” શબ્દપ્રયોગ નૈષેધિકી સામાચારી બની જવાનો અતિપ્રસંગ નહીં આવે. એમ પાપ કર્મનો નિષેધ લક્ષણપ્રવિષ્ટ હોવાથી પાપનો નિષેધ કર્યા વગર પ્રવેશ કરનારના તેવા પ્રયોગમાં અતિવ્યાપ્તિ નહીં આવે. તેમજ લક્ષણમાં અવગ્રહ પ્રવેશ કહ્યો હોવાથી અવગ્રહ પ્રવેશ કર્યા વગર જ કરાયેલ તેવા પ્રયોગમાં અતિવ્યાપ્તિ નથી. એજ રીતે "નિસિહી શબ્દ પ્રવેગ પણ લક્ષણાન્તર્ગત હોવાથી એનો પ્રયોગ કર્યા વગર જ પ્રવેશ કરવામાં પણ અતિવ્યાપ્તિ નથી. વળી આ નિસિહી શબ્દ તદ્દન તાંત્રિક છે એવું નથી કિન્તુ સાત્વર્થ છે–અર્થાત્ વ્યાકરણના આધારે એને જે અર્થ વ્યુત્પત્તિ દ્વારા ફલિત થાય છે તેવા અર્થમાં જ અહીં વપરાતો હોવાથી બિલકુલ ઉચિત છે, એટલે કે એને પ્રયોગ બરાબર યેગ્ય સ્થાને છે. ૪૧ અવગ્રહપ્રવેશ કરતી વખતે નિસિહ શબ્દપ્રયોગ શા માટે કરવાનું હોય છે એ જણાવતાં ગ્રન્થકાર કહે છે – શ્રી તીર્થંકરદેવ અને ગુરુની અવગ્રહભૂમિમાં પ્રવેશ કરતી વખતે, આશાતના વગેરેના પરિહારના પૂર્વ પ્રયત્ન કરતાં ચઢિયાતા પ્રયત્નપૂર્વક તેમજ એમાં અનાભોગ નિમિત્તે થનાર અયતનાના પરિહારના ઉપાયભૂત ઉપગપૂર્વક “નિસિહી” શબ્દપ્રયોગ કરે તે કર્મક્ષયજનક હોઈ ઈટ છે. અહીં “ચારે દિશામાં આત્મપ્રમાણ જેટલો ગુરુને અવગ્રહ હેય છે” ઈત્યાદિ આવશ્યકનિર્યુક્તિમાં કહ્યા મુજબને ગુરુને અવગ્રહ જાણુ. દેવને Page #75 -------------------------------------------------------------------------- ________________ પ૬] સામાચારી પ્રકરણ-નૈછિકી સામા "आयप्पमाणमेत्तो चउद्दिसि होइ उग्गहो गुरुणो” [प्रव०सारो० १२६] इति आवश्यकनिर्युक्त्यादावुक्तः । देवावग्रहश्चैवं श्रूयते___२तत्थवग्गहो तिविहो उक कोसजहन्नमज्झिमो चेव । उक्कोस सट्टिहत्थो जहन नब सेस विच्चालो । [ ] કૃતિ દત્તરથr=Yરતિવર્યાસે તત્ર પ્રવેશે જ અનિg=ર્મવધઋક્ષ મવતિ | तेन हेतुना इहावग्रहप्रवेशे निषेधः प्रधान=अव्यभिचारिफलहेतुत्वेन कामनाविषयः । एवं चावश्यकर्त्तव्येऽप्यत्र पापनिषेधत्वेनैव तत्कामना । तत्काभ्यार्थमेव चावश्यकीविषयापेक्षयाऽत्यन्तमुपयुञ्जानः फलं लभते । इत्थ चैतत्पर्यवसितं-देवाद्यवग्रहप्रवेशे नैषेधिकीप्रयोगो विचित्रकर्मक्षयहेतुः, स्वप्राग्भाविप्रयत्नापेक्षयाऽधिकप्रयत्नश्च तत्सहकारी, उपयोगातिशयश्च तदतिशयार्थमुपयुज्यत इति दिग् । तदिदमुक्तम्'गुरुदेवोग्गहभूमीइ जत्तओ चेव होइ परिभोगो । इट्ठफलसाहगो सइ अणिठ्ठफलसाहगो इहरा ॥ [पंचा० ૧૨/૨૩] રૂતિ સભાનામોન તવાડડરાતના પરિડા રાયમનિટમ્ ? કૃતિ તરાનીમકत्नस्य निषिद्धतया तदाचरणस्याऽनिष्टहेतुत्वात् । इष्टाऽप्राप्तिः पुनर्विध्यनाराधनादेवेति दिक् ॥४२॥ ___अत्र प्रयत्नपरिभोग्यतामेव समर्थयितुमाह-१अप्रयत्नपूर्वका चरणस्य। અવગ્રહ શાસ્ત્રોમાં આ સંભળાય છે- “અવગ્રહ ત્રણ પ્રકારે છે-ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય. એમાંથી ઉત્કૃષ્ટ ૬૦ હાથ, જધન્ય ૯ હાથ અને એ બેની વચમાં બધે મધ્યમ ” ઈતરથા=ઢપ્રયત્ન અને ઉપયોગીપૂર્વકના “નિસિહી' શબ્દપ્રયોગ વિના એ અવગ્રહમાં પ્રવેશ કરવામાં કર્મબંધરૂપ અનિષ્ટ થાય છે. તેથી અવગ્રહમાં પ્રવેશ કરતી વખતે કરાતા નિસિહી શબ્દપ્રયોગમાં અવશ્ય કર્તવ્યપણું હોવા છતાં પાપકર્મનિષેધ જ પ્રધાન છે. એટલે કે આશાતનાના પરિવારના પૂર્વકાલીન શિથિલ પ્રયત્ન વગેરે રૂપ પાપ ન થાઓ એવો અભિપ્રાય હોય તો જ એ ફળને અવ્યભિચારી મુખ્ય હેતુ બનતો હોઈ એ રીતે જ ઈચ્છાને વિષય છે. અર્થાત્ “નિસિહી’ પ્રયોગ અવશ્યકર્તવ્યરૂપ હોવા છતાં પણ પાપનિષેધરૂપ હોવા રૂપેજ ઈચ્છાનો વિષય બને છે. તેથી આવસ્યહીના વિષયરૂપે (અવશ્યકર્તવ્ય રૂપે) તેને ઉપયોગ રાખવા કરતા પાપનિષેધ રૂપે જ તેમાં અત્યંત ઉપયોગ રાખનાર વ્યક્તિ વિશિષ્ટ ફળ મેળવે છે. આમ ફલિત એ થાય છે કે દેવ -ગુરુના અવગ્રહમાં પ્રવેશ કરતી વખતે કરાતે “નિસિહી’ પ્રયોગ વિશિષ્ટ કર્મક્ષયનું કારણ છે, અને પાપકર્મના નિષેધ અંગેના પૂર્વ પ્રવૃત્ત પ્રયત્ન કરતાં તે વખતનો ચઢિયાતે પ્રયતન એનું સહકારી કારણ છે, તેમજ એ કર્મક્ષય રૂ૫ ફળને (અથવા અધિક પ્રયત્નને) વધુ પુષ્ટ કરવા માટે કુશળ ઉપયોગ જરૂરી છે. કહ્યું જ છે કે “ગુરુ અને દેવની અવગ્રહ ભૂમિને આશાતનાના પરિવારના પ્રયત્નપૂર્વક જ કરાતા પરિબેગ સદા ઈષ્ટફળસાધક બને છે, અન્યથા અનિષ્ટફળજનક બને છે” શંકા :- આ તમારી વાત માં પ્રશ્ન થાય છે કે પ્રવેશ કરતી વખતે તેવો વિશેષ ઉપયોગ ન હોવા છતાં પણ જે અનાગથી (કુદરતી રીતે જ આશાતના થવાનો પ્રસંગ १ आत्मप्रमाणमात्रश्चतुदिक्षु भवत्यवग्रहो गुरोः। । तत्रावग्रहस्त्रिविध उत्कृष्टजघन्यमध्यमश्चैव । उत्कृष्टः षष्ठीहस्तो जघन्यो नव शेषो मध्यमः ।। न रामदेवावग्रहभूमेः यत्नतश्चैव भवति परिभोगः। इष्टफलसाधकः सदाऽनिष्टफलसाधक इतरथा ।। Page #76 -------------------------------------------------------------------------- ________________ અવગ્રહ ભૂમિમાં પ્રવેશ શી રીતે? [૫૭ एत्तो चेइयसिहराइदंसणे च्चिय गयाइओसरणं । सड्ढाण वि साहणं किमंग पुण एत्थ वत्तव्वं ॥४३॥ ( इतश्चत्यशिखरादिदर्शन एव गजाद्यपसरणम् । श्राद्धानामपि साधूनां किमंग पुनरत्र वक्तव्यम् ॥४३॥) ___एत्तो त्ति । इतो-र.तः प्रयत्नपरिभोगादेवावग्रहभूप्रवेश इष्टसाधनं, (ततः) चैत्यशिखरादिदर्शन एव, आदिशब्दात्कलशध्वजादिग्रहणं तथा समवसरणमहेन्द्रध्वजचामरतोरणादिपरिग्रहः, THવસર=અવતરામ, મારા શ્વિિવવિપરિપ્ર, =યોજFક્યા શ્રદ્ધાशालिनामपि श्रावकाणाम् , एतेनैतद्विधिविपर्ययकारिणोऽश्राद्धाकलङ्कितत्वमुपलक्षणात्प्रमाद चाह, 'चैत्यादौ प्रवेष्टुकामानां श्रूयते' इति शेषः । यद्येवं तथाऽयोगोलकल्पानां श्रावकाणामप्याशातनाभङ्गभीरूणामत्र विषय इयान् प्रयत्नः, किमङ्ग पुनः साधूनां सर्वदेव दृढप्रयत्नशालिनामत्र विषये वक्तव्यम् ? आशातनभङ्गभीरूताऽभावविजृम्भितमेवात्र प्रयत्नवैक्लव्यमिति भावः। तदिदमभिप्रेत्याह हरिभद्रसूरिः-[पंचवस्तु-८५६] १ एत्तो ओसरणादिसु दंसणमेत्ते गयाइओसरणं । सुव्वइ चेइयसिहराइएसु सुस्सावयाणं पि ॥ इति ॥४३।। ન બનવાથી) ગુરુ કે દેવની કઈ આશાતના થઈ ન હોય તો કર્મબંધરૂપ અનિષ્ટ શી રીતે થાય ? સમાધાન - એ પ્રવેશ કરતી વખતે “અપ્રયન=અનુગ” નિષિદ્ધ છે. (અર્થાત્ દેવ-ગુરુના અવગ્રહમાં આશાતનાના પરિવારના ઉપયોગ વિના પ્રવેશ કરવો નિષિદ્ધ છે.) માટે ઉપયોગ શૂન્ય જે પ્રવેશ થાય છે તે નિષિદ્ધ આચરણરૂપ બને છે. તેથી એ કર્મબંધરૂપ અનિષ્ટનું કારણ બને છે. એવે વખતે આશાતનાના જાણતાં અજાણતાં પણ થઈ ગએલ પરિહારથી યુક્ત જે એ અવગ્રહ ભૂમિભાગ તેનાથી પણ કર્મનિર્જરારૂપ ઈષ્ટની પ્રાપ્તિ એટલા માટે જ થતી નથી કે એમાં ઉપયોગાદિ વિધિનું પાલન થયું હોતું નથી. ૪૨ . ગુરુ-દેવની અવગ્રહભૂમિ પ્રયત્નથી જ પરિભેગા કરવા ચોગ્ય છે એ વાતનું સમર્થન કરવા ગ્રન્થકાર કહે છે અવગ્રહભૂમિમાં કરેલ પ્રવેશ પ્રયત્નપૂર્વકના પરિભાગથી જ ઈષ્ટસાધનરૂપ બનતે હાઈ દેરાસરનું શિખર, કળશ, દવજ, સમવસરણુ, મહેનદ્રધ્વજ, ચામર, તરણું વગેરે દેખાવા માત્રથી હાથી, ઘોડા, રથ પાલખી વગેરે પરથી, ચેત્યાદિમાં પ્રવેશ કરવાની ઈરછાવાળા શ્રાવકોનું પણ નીચે ઉતરી જવું વગેરે સંભળાય છે. અર્થાત્, આનાથી વિપરીત કરવામાં ન ઉતરવામાં) અશ્રદ્ધાનું કલંક તેમજ પ્રમાદરૂપ દેષ લાગે છે એ સૂચિત થાય છે. જેમ ધગધગતો લોખંડનો ગોળો જ્યાં જાય ત્યાં જીવોની વિરાધના કરતો જાય છે તેમ ગૃહસ્થ પણ સામાન્યથી પૃથ્વીકાયાદિ જીવોની વિરાધના વગેરે રૂપ પ્રમાદ સેવ્યા કરતા જ હોય છે. આત્મહિતમાં શિથિલપ્રયત્નવાળા આવા શ્રાવકો પણ આશાતના-વિધિભંગ વગેરેના ભયવાળા હોઈ અવગ્રહભૂમિમાં પ્રવેશ કરતી વખતે જે આ પ્રયત્ન કરે છે (ઉપયોગ રાખે છે) તો આત્મહિતમાં સર્વદા દઢપ્રયત્નવાળા સાધુઓની १ इतोऽवसरणादिषु दर्शनमात्रे गजाद्ययसरणम् । श्रूयते चैत्यशिखरादिकेषु सुश्रावकाणामपि ।। Page #77 -------------------------------------------------------------------------- ________________ • ૫૮ ] સામાચારી પ્રકરણ-નૈષધિકી સામા. ननु जिनगृहप्रवेशादौ जिनवन्दनादौ बाढ प्रवृत्त्यां भवतु यत्नोत्कर्षो नैषेधिक्याः, यत्र तु तां प्रयुज्य शय्यादावेव ध्यानेन स्थेयं तत्र नासौ ? इत्याशङ्कां निरसितुमाहझाणेणं ठाणेण वि णिसीहियाए परो हवाइ जत्तो । : अणिसिद्धस्स णिसीहिय वायमित्तं ति वयणाओ ||४४ || (ध्यानेन स्थानेनापि नैषेधिक्यां परो भवति यत्नः । अनिषिद्धस्य नैषेधिकी वाङ्मात्रमिति वचनात् ||४४ ।। ) झांणेणं ति । ध्यानेन = एकाग्रता लक्षणेन स्थानेन= अवश्यकर्तव्याय गमनाभावेनापि - नैषेधिक्याः परः प्रकृष्टो यत्नो भवति, न हि तदानीं मनोयोगस्यातिशयशालियत्न विना - ध्यानसंभवः । कुत एतत्सिद्धम् ? इत्यत आह- अनिषिद्धस्य = अनिरुद्धाऽसद्व्यापारस्य नैषेधिकी તા. આ અંગે વાત જ શી કરવી? તેથી આના પ્રયત્નમાં જે ઉપેક્ષા-પ્રમાદ થાય છે એ આશાતના–વિધિભગના ભય ન હેાવાના કારણે જ જાણવા. આ અભિપ્રાયથી જ શ્રી હરિભદ્રસૂરિ મહારાજે કહ્યુ` છે કે “ ગુરુ વગેરેની અવગ્રહભૂમિના પ્રયત્નપભોગ જ ઈષ્ટસાધક હાવાથી સમવસરણાદિ તેમજ દેરાસરના શિખર વગેરેનું દર્શનમાત્ર થવામાં હાથી વગેરે પરથી સુશ્રાવકા પશુ ઉતરી જતા હતા એવું સંભળાય છે.’’ ૫૪૩ા [ ઉપાશ્રયપ્રવેશે નિસિહી શા માટે ? ] દેરાસરમાં પ્રવેશ કરતી વખતે કે જિનવદનની શરૂઆત વગેરે રૂપ અગત્યની પ્રવૃત્તિમાં (કે જેમાં ઉત્તરકાળમાં અધિકૃતભિન્નક્રિયા અનુચિત હાઈ વિશેષ પ્રયત્નથી વવાની હાય છે તેમાં) નૈષેધિકીના વિશેષ પ્રયત્ન ભલે કરાય ! પણ તે પ્રયાગ કરીને જ્યારે શય્યા વગેરેમાં ધ્યાન માત્ર જ કરવાનું છે ત્યારે પણ એટલે બધા પ્રકૃષ્ટ પ્રયત્ન શો માટે ? એવી શંકાનું નિરાકરણ કરવા ગ્રન્થકાર કહે છે— શય્યાદિમાં પ્રવેશ કર્યા પછી, અવશ્ય બ્ય માટેનું ગમન ન હેાવાના કારણે સ્થિર રહેવાનું હાવા છતાં એકાગ્રતારૂપ ધ્યાનથી જ રહેવાનુ હાય છે. મનેયાગના અતિશયિત પ્રયત્ન વિના ધ્યાન સંભવતું નથી, તેથી એ વખતે પણ ખીજા વિચારા ન આવી જાય એની પ્રયત્નપૂર્વક કાળજી રાખવાની હોય છે. માટે એ ઈતર વિચાર વગેરે રૂપ અનુચિત પ્રવૃત્તિના નિષેધ અભિપ્રેત હાવાથી નૈષેધિકીના વિશેષ પ્રયત્ન આવશ્યક છે. પ્રશ્ન :- આ વાત તમે શેના આધારે કહેા છે ? ઉત્તર ઃ- જેણે અસદૃવ્યાપારાના નિરાધ કર્યાં નથી તેની નૈષેધિકી વચનમાંત્રરૂપ હાય છે, સામાચારીરૂપ નહિ.' આવુ જણાવનાર શાસ્રવચનથી આ વાત સિદ્ધ છે. તાત્પર્ય એ છે કે સાધુએ સંયમયેાગ વિષયનાં દૃઢપ્રયત્ન વિના એક ક્ષણમાત્ર પણ નવરા રહેવાની અનુજ્ઞા નથી. તેથી શય્યાદિમાં પણ તેવા પ્રયત્નપૂર્વક જ રહેવાનુ હોય છે. એટલે એ વખતે પ્રયત્ન શિથિલ ન થઈ જાય એની સાવધાની લાવવા પ્રવેશ કરતી વખતે જ અતિશયિતપ્રયત્ન યુક્ત નિસિહી પ્રયાગ કરવા આવશ્યક બને છે. તેમજ એ વખતે નિસિહીપ્રયેાગ કરવા એ પણ સયમયેાગરૂપ હોઈ એમાં શિથિલ પ્રયત્ન રાખનારને તે નૈષિકી શુદ્ધ જ બનતી નથી. દૃઢપ્રયત્નપૂર્વક તેવા પ્રયે!ગ કરનારના તેમજ શય્યા Page #78 -------------------------------------------------------------------------- ________________ निसिही' २५४प्रयोगथी सा . fપહે वाङ्मात्रमितिवचनात् । अयं भावः-साधोः संयमयोगे दृढप्रयत्न विना क्षणमपि स्थातुमननुज्ञानात् तथा तिष्ठतः शुद्धैव न नैषेधिकी । दृढप्रयत्नेनावस्थाने ('न') पुनरिण्टमेय, सहकारिसंपन्नया तया फलजनने विलम्बाऽभावात् । अत एवैतत्पालनाय स्वाध्यायाद्यशक्तानां “आयावयं ते गिम्हेसु” इत्याद्युद्यमो भणितः । व्यक्त' चैतद्यतिदिनचर्यायाम् ॥४४॥ नन्विदं भावनैणेधिक्याः फल', 'नैधिकी' इति शब्दरूपप्रतिज्ञायाः पुनः किमायातम् ? इत्यत आह... होइ पइण्णाभंगे भीरुअ-भावा अओ दढो जत्तो। तपुब्बिया य किरिआ फला य (फलया ?) तब्भाव बुढिकरी ॥४५॥ . ) (भत्रति प्रतिज्ञाभी भीरूभावादतो दृढो यत्नः । तत्पूर्विका च क्रिया फला (फलदा) तद्भाववृद्धिकरी ॥४५।।) ॥ णिसीहिया सम्मत्ता ॥ होइ त्ति । भवति प्रतिज्ञाभङ्गे भीरुकभावात् = भयशीलस्वाभाव्यात् अतो-नषेधिकी' शब्दात् दृढः अतिशवशाली यत्नः उद्यमः। ‘नषेधिकी' इति प्रयोगो हि प्रतिज्ञा, तस्यां च सत्यां नियमादुल्लसति-'एतद्भङ्गोऽनिष्ट साधन' इति भीरुताऽध्यवसायः। स च प्रतिकूलप्रवृत्तिप्रतिपन्थी सन्ननुकूलप्रवृत्तावत्यन्तमुत्साहमाधत्ते । ततश्चोपपत्तिमांस्ततो दृढो यत्नः ।। 'तत्पूर्विका' दृढ यत्नपूर्विका च क्रिया येन क्षायोपशमिकभावेन सा क्रियो क्रियते तद्भावस्य वृद्धिकरी भवति । एव चोक्तप्रतिज्ञायाः पारंपर्येण क्षायोपशमिकभाववृद्भिहेतुत्वमित्युक्त', तवृद्धिश्चाऽऽक्षयिकभावफलिका । स च भावः परमपदनिदानमित्यनुक्तमपि द्रष्टव्यम् । आवश्यकीति प्रतिज्ञाफलमप्यनयैव दिशा भावनीयमिति दिगू ।। ४५ ॥ इति न्यायविशारदविरचिते सामाचारीप्रकरणे नैषेधिकी समाप्ता (अर्थतः) ॥५॥ દિમાં રહેનારનો તો એ પ્રાગ સામાચારીરૂપ બનાવો અમને ઈષ્ટ જ છે, કારણ કે દઢપ્રયત્નાત્મક સહકારીથી યુક્ત તે વિના વિલંબે ફળોત્પત્તિ કરે જ છે. દઢપ્રયત્નપૂર્વક રહેવાની આજ્ઞાનું નિરાબાધ પાલન થઈ શકે એ માટે તે સ્વાધ્યાયાદિમાં અશકત સાધુઓને ‘ઉનાળામાં આતાપના કરવી” ઈત્યાદિ ઉદ્યમ શ્રી દશવૈકાલિકાદિ સૂત્રમાં કહ્યો છે. આની વિશેષ સ્પષ્ટતા યતિદિનચર્યા ગ્રન્થમાં કરી છે. તે ૪૪ છે આ તે ભાવનધિકીનું ફળ હોઈ એમાં ઉદ્યમ કરવાનું સમર્થન થયું, “નિસિહી શબ્દરૂપ પ્રતિજ્ઞાને એમાં શું લાગેવળગે? આવા સંભવિત પ્રશ્નનો જવાબ આપતાં अन्य४२ ४ छ જે પ્રતિજ્ઞા કરી હોય તે, “કરેલ પ્રતિજ્ઞા ભાંગી ન જાય એવા ભયવાળો સ્વભાવ હેવાના કારણે, પછી એને ભંગ ન થઈ જાય એ માટે દઢ પ્રયત્ન થાય છે, “નિસિહી એ શબ્દપ્રયોગ પ્રતિજ્ઞા રૂપ છે, તેથી એ કર્યા પછી, “આનો ભંગ મારું ઘર અહિત કરનાર છે એવો ભાવ અવશ્ય ઊભું થાય છે, જે તે પ્રતિજ્ઞાને પ્રતિકૂળ બનતો થક અનુકૂળ પ્રવૃત્તિને ઉત્સાહ જગાડે જ છે. તેથી આ શબ્દપ્રયોગથી પણ દેઢપ્રયત્ન થાય એ વાત યુક્તિસંગત જ છે. વળી દઢપ્રયાનપૂર્વકની ક્રિયા જે ક્ષાપશમિક ભાવથી १. श्रीदशवैका० ३-१२ आतापयन्ति ग्रीष्मेषु । अस्य शेषः भागः हेमंतेसु अवाउडा, वासासु पडिसंलीणा संजया सुसमाहिया ॥ Page #79 -------------------------------------------------------------------------- ________________ ૨૦] સામાચારી પ્રકરણ-આપૃચ્છા સામા. इयाणिं आपुच्छणा भन्नइ-- इदानीमवसरप्राप्ततयाऽऽपृच्छा निरूप्यते; तत्रादावाऽऽप्रच्छनाया लक्षणमाहणियहियकज्जपइण्णाणि वेअणं पइ गुरुं विणयपुवं । आपुच्छणं त्ति णेया सेयं तप्पुव्वयं कम्मं ॥४६॥ (निजहितकार्यप्रतिज्ञानिवेदनं प्रति गुरुं विनयपूर्वम् । आपृच्छेति ज्ञेया श्रेयस्तत्पूर्वक कर्म ॥४६॥) णिय त्ति । गुरु धर्माचार्य प्रति विनयपूर्वगुरुभक्त्यभिमुखमनःपरिणामपूर्व निजहितकार्य प्रतिज्ञानिवेदनमापृच्छेति भणिता, इतिः लक्षणकथनपरिसमाप्तौ ।' तेन गुरुभिन्न प्रति, २त प्रत्यपि विनय विना वा स्वहितकार्य प्रतिज्ञानिवेदने, 'गुरु प्रति विनयपूर्व परहितस्य स्वाऽहितस्य वा प्रतिज्ञानिवेदने, 'स्वहितकृतत्वादिनिवेदने वा, "उक्तनिवेदनविरहितक्रियामात्रे वा नाऽऽपृच्छाव्यवहारः । तत्पूर्वक उक्तलक्षणलक्षिताऽऽप्रच्छनापूर्वक कर्म कार्य श्रेयः वक्ष्यमाणरीत्या यतिहितकरम् । सर्व वाक्य सावधारणमिति न्यायादाप्रच्छनापूर्व मेव कर्म श्रेयो नान्यथा, आज्ञाविराधनादितिभावः ॥४६।। अथ यया परिपाट्याऽऽप्रच्छनापूर्व ककर्मणि हितमुत्पद्यते तामेव परिपाटी दर्शयतिકરાએલ હોય છે તે ભાવની વર્ધક હોય છે. તેથી ઉક્ત પ્રતિજ્ઞા પરંપરાએ ક્ષાયે પશમિકભાવવૃદ્ધિની પણ હેતુ છે એ વાતનું સૂચન થએલ જાણવું. ક્ષાપશમિકભાવવૃદ્ધિ ક્ષાવિકભાવ સુધીનું ફળ આપે છે જે ક્ષાયિકભાવ મોક્ષનું કારણ છે. માટે આ પ્રતિજ્ઞા આ રીતે પરંપરાએ મોક્ષનું કારણ છે એ વાત કહી ન હોવા છતાં સમજી લેવી. આવસ્યહી પ્રતિજ્ઞાનું ફળ પણ આ રીતે જ વિચારવું. ૫ ૪૫ છે ન્યાયવિશારદવિરચિત સામાચારીપ્રકરણમાં નધિકીની અર્થપ્રરૂપણું પૂરી થઈ. પો [આપૃચ્છાસામાચારીનું લક્ષણ હવે આપૃચ્છાનો અવસર હોઈ તેનું પ્રરૂપણ કરાય છે તેમાં સૌ પ્રથમ એનું લક્ષણ જણાવતાં ગ્રન્થકાર કહે છે ગુરુભક્તિના વલણવાળા મન:પરિણામરૂપ વિનયપૂર્વક ગુરુને પિતાના હિતકર કાર્યની હું આ કાર્ય કરું છું, એવી પ્રતિજ્ઞાનું નિવેદન કરવું એ આપૃચ્છા સામાચારી છે. આ સામાચારીનું લક્ષણ આવું હોવાથી નીચેના પ્રસંગે સામાચારીના પરિપાલનરૂપ બની જવાની અતિવ્યાપ્તિ આવતી નથી એ જાણવું. (૧) ગુરુભિનવ્યક્તિને પ્રતિજ્ઞાનું નિવેદન કરવું. (૨) ગુરુને વિનય વિના સ્વહિતકાર્યની પ્રતિજ્ઞાનું નિવેદન કરવું (૩) ગુરુને વિનયપૂર્વક પરહિતકાર્યની કે સ્વના અહિતકાર્યની પ્રતિજ્ઞાનું નિવેદન કરવું (૪) સ્વહિતકાર્ય કરાઈ ગયું છે એવું નિવેદન કરવું. (૫) નિવેદન કર્યા વગર માત્ર હિતકાર્ય જ કરવું. તેથી આવી પ્રવૃત્તિઓનો આપૃચ્છા સામાચારી તરીકે વ્યવહાર થતું નથી. કેઈપણ કાર્ય ઉપર કહ્યા મુજબના લક્ષણવાળી આપૃચ્છાપૂર્વક હોય તો જ વફ્ટમાણકમે હિતાવહ બને છે, એ વિના નહિ. “બધા વિધાન વાકયે સામાન્યથી અવધારણુયુક્ત (“જકાર ગર્ભિત) હોય છે એવા ન્યાયને અનુસરીને અહીં ફલિત એ થાય છે કે તપ-સ્વાધ્યાય-આતાપનાદિ Page #80 -------------------------------------------------------------------------- ________________ આપૃછાથી થતાં હિતને ક્રમ जेण गुरू विहिणाया दाएइ विहिं खु तस्स आणाए । तत्तो विहिपडिवत्ती सुहभावा तत्थ विग्घखओ ॥ ४७ ॥ (येन गुरुविधिज्ञाता दर्शयति विधिं खलु तस्याऽऽज्ञायाम् । ततो विधिप्रतिपत्तिः शुभभावात्तत्र विघ्नक्षयः ॥४७॥) तत्तो इसमत्ती तयणुबंधो अ पुण्णपावखया । सुगइगुरुसंगलाभा परमपयस्सवि हवे लद्धी ॥ ४८ ।। (तत इष्टसमाप्तिस्तदनुबंधश्च पुण्यपापक्षयात् । सुगतिगुरुसंगलाभात्परमपदस्यापि भवेल्लब्धिः ॥४८॥) जेण त्ति । तत्तो त्ति । येन कारणेन गुरु:-धर्माचार्यः विधिज्ञाता शास्त्रोक्तविधिज्ञः 'खु' इति निश्चये तस्य= वस्त्रधावनाद्याप्रच्छकस्य आज्ञायां= 'विधिना वस्त्रधावनादिक कुरु' इत्युपदेशे विधि = "अच्छोडपिट्टणासुहणधुवे धोए पयावा न करे" इत्याद्यागमोक्तं दर्शयति । अय भावः-शिष्यप्रतिज्ञया हि गुरुर्वस्त्रधावनादौ शिष्यसाध्यत्व ज्ञात्वा सूत्रेऽविधिना तद्धोवनेऽपि शिष्येष्टसाधनताज्ञानेन तत्र शिष्यप्रवृत्तेः स्वाऽनिष्टानुबन्धित्वज्ञानात्, तद्विघाताय विधिना वस्त्रधावनादौ तत्प्रवृत्तेः स्वेष्टसाधनत्वं प्रतिसन्धाय तादृशतत्प्रवृत्त्यनुकूलविधिज्ञापनाय च विधिवाक्यं प्रयुक्त इति । ततश्च विधिप्रदर्शनाद्विधेः आचारस्य प्रतिपत्तिः शाब्दो बोधरतस्येत्यनुषज्यते । तत्रापि=विधिबोधेऽपि सति 'अहो ! सकलसत्त्वानुपघातक भगवतां वचनमिति विधिनिर्देष्टरि અનુષ્ઠાને પણ આપૃચ્છાપૂર્વક જ હિતકર બને છે અન્યથા નહિ, કેમ કે એમાં આસાની વિરાધના છે. ૪૬ આપૃચ્છાપૂર્વક અનુષ્ઠાન કરવામાં જે કમે જીવનું હિત થાય છે તે કમ દેખાડતાં ગ્રન્થકાર કહે છે– વસ્ત્ર ધોવા વગેરેનું કાર્ય કરતાં પહેલાં, શાસ્ત્રોક્ત વિધિના જાણકાર ગુરુને નિવેદન કરવામાં તેઓ વિધિપૂર્વક આ કાર્ય કર” એવી અનુજ્ઞારૂપ આજ્ઞા આપવાની સાથે વિધિને પણ નિર્દેશ કરે છે. વિધિ આ કે વસ્ત્રાદિને શિલા વગેરે પર પટકવા નહિ, ધોકાથી પીટવા નહિ, તડકામાં સૂકવવા નહિ, ઈત્યાદિ. “અહીં આ તાત્પર્ય છે–ગુરુ શિષ્ય કરેલા પ્રતિજ્ઞાના નિવેદનથી “તે વસ્ત્ર ધાવા વગેરેમાં સમર્થ છે” એવું જાણીને વિધિ વાકય કહે છે. * શાસ્ત્રમાં કહ્યા સિવાયની રીતથી કપડાં ધવામાં કર્મનિર્જરાના બદલે કર્મ બંધ થાય છે તે, તેમજ શાસ્ત્રોક્ત વિધિ મુજબ કપડાં ધોવાથી કપડાંને મેલ દૂર થવા સાથે વિપુલ કર્મનિર્જરા પણ થાય છે તે આ બન્નેને ન જાણતો શિષ્ય તે ગમે તે રીતે કપડાં ધોવાની ક્રિયાને મેલ દૂર કરવા રૂપ સ્વઈષ્ટનું સાધન માનીને કરે છે. પણ આવી ક્રિયાથી આશ્રિતને (તેને) અયતનાના કારણે થનાર કર્મબંધરૂપ અહિતમાંથી આગમોક્ત વિધિ દેખાડવા દ્વારા અટકાવીને કર્મનિર્જરારૂપ હિતમાં જોડવાની પિતાની ફરજ ચૂકી જવાતી હોઈ ગુરુને શિષ્યની આવી પ્રવૃત્તિથી પોતાનું અનિષ્ટ થતું હોવું અથવા આટલે સંદર્ભ આ રીતે લગાડવ-શિષ્ય અવિધિથી વસ્ત્ર ધશે તે પણ મલાપનયનરૂપ ઈષ્ટની સિદ્ધિ એને થઈ જશે એવું જાણતા ગુરુને તેની એ પ્રવૃત્તિથી પોતાનું અનિષ્ટ થવાનું છે એવું સૂત્રોમાંથી જાણવા મળે છે કારણ કે પોતે વિધિ દર્શાવવાની પોતાની ફરજ બજાવી નથી...ઈત્યાદિ... Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬૨] સામાચારી પ્રકરણ–આપૃચ્છા સામા. तीव्र श्रद्धा लक्षणात् शुभात्-प्रशस्तद्रव्यलेश्योपरञ्जितचित्तप्रसूताभावा अध्यवसायात् विघ्नस्य चिकीर्षितकार्यप्रतिबन्धकदुरितस्य क्षयो-नाशो भवतीति शेषः । आन्तरालिकविध्नानुत्पादस्यापीदमुपलक्षण', न हि शुभभावे प्रावृषोण्यधनाघनसलिलवर्ष समाने समुल्लसति कारीषाग्निनिचयसोदरोऽपि विध्नसन्तानः स्थातुमुत्पत्त वा समुत्सहते ॥४७॥ ____ ततः शुभभावेन विघ्नक्षयादिष्टस्येच्छाविषयस्य कार्यस्य निष्प्रत्यूहतया समाप्ति: सामस्त्येन प्राप्तिः । ततः तदनुबन्धः इष्टसन्तानाऽविच्छेदश्च भवति । कुतः ? इत्याह-पुण्यं च शुभप्रकृतिरूपं, इह पुण्यपद पुण्यबन्धे लाक्षणिक द्रष्टव्यम् , पापक्षयश्च-अशुभप्रकृतिहानिश्च ततः पुण्येन सहितः पापक्ष यस्तस्मादिति वा । अयं भावः-विधिवः प्रवृत्तिप्रसूता हि पुण्यप्रकृतिरबाधाकालपरिपाकात् स्वस्थित्यनुसारेण पापक्षयादसुखाऽसंवलित सुखसन्तान सन्धत्त इति कुतो न ततस्तदनुबन्धः १ ! एव च लघुकर्मताशालिनोऽस्य सुगतिर्मानुष्यकरूपा गुरुसङ्गश्च धर्माचार्यचरणारविन्दभ्रमराचितं, तयो भात् प्राप्तः, उपलक्षणमेतद् आमुत्रिकश्रवणज्ञानविज्ञानादिक्रमस्य, परमपदस्यापि सकलप्रयोजनोपनिषद्भूतस्य मोक्षस्यापि भवेत् लब्धिः प्राप्तिः । तदिदमाह-- [વા૨૨/૨–૨૮] શાસ્ત્રમાં દેખાય છે. તેમજ શિષ્ય વસ્ત્રવનાદિ વિધિપૂર્વક કરે છે તેમાં ગુરુને પોતાનું પણ ઈષ્ટ થાય એવું પણ શાસ્ત્રમાં દેખાય છે. તેથી ગુરુ પોતાના અનિષ્ટને અટકાવવા માટે, ઈષ્ટને કરવા માટે તેમજ જેનાથી એ બે થાય એવી શિષ્યની પ્રવૃત્તિને અનુકૂલ વિધિ જણાવવા માટે વિધિવાક્ય કહે છે. એ વિધિવાક્યથી શિષ્યને પિતાના આચારનું શાબ્દબેધ રૂપ જ્ઞાન થાય છે. આ રીતે અયતનાવારક નિરવદ્યવિધિને બંધ થએ છતે શિષ્યને અહંભાવ થાય છે કે “અહો ! ભગવાનનું વચન ખરે ખર સકલ જીવોનું અનુપઘાતક છે.” વિધિ બતાવનાર આપ્તપુરુષ પરની આવી તીવ્ર શ્રદ્ધારૂપ આ શુભ અધ્યવસાય કે જે પ્રશસ્તદ્રવ્યલેશ્યાથી રંગાયેલા ચિત્તથી પ્રગટેલો છે તેનાથી, ઈચ્છિત કાર્યના પ્રતિબંધક પાપકર્મને નાશ થાય છે. ઉપલક્ષણથી એ પણ જાણી લેવું કે વચમાં પણ વિનરૂપ નવા પાપકર્મો બંધાતા નથી, કેમકે ઘનઘોર વાદળામાંથી વરસતા મુશળધાર વરસાદ જેવો શુભભાવ પ્રવર્તતે છતે કારીષાગ્નિનિચય (છાણાના અગ્નિના ઢગલા) જેવું પણ વિદન ટકી શકતું નથી કે નવું ઉત્પન્ન થતું નથી. મેળા આમ શુભભાવથી વિદનક્ષય થવાના કારણે ઇચ્છિત કાર્યની નિર્વિદન પરિસમાપ્તિ થાય છે જેના કારણે કર્મક્ષયાદિ રૂપ ઈષ્ટની ચાલતી પરંપરાને વિચ્છેદ થતો નથી, કેમકે પુણ્યબંધ ('પુણ્ય' શબ્દને લક્ષણાથી પુણ્યબંધ અર્થ કરો) અને પાપક્ષય થયા હેય છે, તાત્પર્ય એ છે કે વિધિપૂર્વકની પ્રવૃત્તિથી બંધાએલ પુણ્યકર્મ અબાધાકાળ પાકી જવાથી પોતાની સ્થિતિ મુજબ સુખની પરંપરા જોડી આપે છે જે, પાપકર્મો પણ ક્ષીણ થઈ ગયા હોવાથી દુઃખમિશ્રિત હોતી નથી. તેથી ઈષ્ટની પરંપરા શા માટે ન ચાલે ? અર્થાત્ ચાલે જ છે. આ રીતે લઘુકમી થએલા શિષ્યને મનુષ્ય ૫ણારૂપ સદગતિની અને ધર્માચાર્યના ચરણકમલની ભ્રમરવત્ ઉપાસના કરવારૂપ ગુરુસંગની પ્રાપ્તિ થાય છે તેમજ પરલોકમાં પણ જિનવાણી શ્રવણ-જ્ઞાન-વિજ્ઞાનાદિ ક્રમની પ્રાપ્તિ થાય છે Page #82 -------------------------------------------------------------------------- ________________ આપૃચ્છા એવ'ભૂતનચે મગલરૂપ છે १ सो विहिणाया तस्साहणग्मि तज्जाणणा सुणायं ति । सन्नार्णापिडिवत्ती सुहभावो मङ्गल' तस्थ ।। 3. सिद्धो घणो वयपुन्नाओ । सुहागुरुलाभाओ एवं त्रिष सम्वसिद्धिति ||१८|| ननुळे सिद्धिलक्षणकार्य ं प्रति विहित कर्मैव प्रवृत्तिपुण्यार्जनादिक्रमेणोपयुज्यताम्, आपृच्छा तु न सर्वत्रोपयुज्यते, विधिप्रदर्शनस्य तत्फलस्य विधिज्ञमाप्रच्छकं प्रत्यफलत्वात्, निमेषोन्मेषादौ बहुवेलकार्ये आज्ञां दरता गुरुणा स्वभ्यस्ततया विधेरनुपदेशाच्च इत्यत आहएवं भूअणणं मंगलमापुच्छणा हवे एवं | "बहुवेलाइकमेण सव्वत्थवि सा तओ उचिया ॥ ४९ ॥ 3 ( एवंभूतनयेन मंगलमाप्रच्छना भवेदेवम् । बहुवेलादिक्रमेण सर्वत्रापि सा तत उचिता ॥ ४९|| एवंभूअत्ति । एवं=शुभभावनिबन्धनतयाऽऽप्रच्छता एवंभूतनयेन व्युत्पत्त्यर्थमात्र नयविशेषेण मङ्गलं भवेत् । मङ्ग कल्याणं लातीति मङ्गलम् मां गालयति पापादिति वा मङ्गलमिति । युक्तो हायमर्थ आपृच्छायां विधिज्ञापनद्वाराऽन्यथाऽपि वा તસ્યાઃ ગુમમાયनिबन्धनत्वात्, न हि " गुरूपदिष्टमिदं कार्य ततोऽवश्यमायतिहितनिबन्धनं ततः सुहृदमत्र . प्रयतितव्यम्” इति सामान्यापृच्छयापि न हितकार्ये परमोत्साहः समुल्लसति, श्रद्धावतो हि એ ઉપલક્ષણથી જાણી લેવું. આ બધી પ્રાપ્તિએથી ક્રમે કરીને સકલપ્રયેાજનના ઉપનિષ= રહસ્યમૂત મેાક્ષની પણ પ્રાપ્તિ થાય છે. કહ્યું છે કે-“તે ગુરુ ગીતા હ।ઈ વિધિજ્ઞાતા ડાય છે. તેઓએ વિધિ કહે છતે શિષ્યને પણ વિધિની જાણકારી મળે છે જેનાથી ‘અહે ! શ્રી તી કરીએ તેમજ ગુરુઓએ સુંદર વિધિ જાણ્યો છે' ઈત્યાદિ જ્ઞાન થાય છે જેનાથી શ્રી જિન કે ગુરુ જ આપ્ત છે' એવી પ્રતિપત્તિ થાય છે જે શુભભાવરૂપ હેાઈ ચિકીષિત કા' માટે મંગળરૂપ ખની જાય છે, તેનાથી પાપક્ષય અને પુણ્યભધ થવા દ્વારા ઈષ્ટસિદ્ધિની પર`પરા ચાલે છે અને શિષ્ય ધન્ય બને છે. તેમજ સુમનુષ્યરૂપ શુભગતિ, શ્રી તીર્થંકર વગેરે ધર્માચાર્યની પ્રાપ્તિ વગેરે દ્વારા પર પરાએ સ`સિદ્ધિ (મેક્ષ) થાય છે” ૫૪૮ાા [ ૩ શકા - સિદ્ધિરૂપકાર્ય માટે તા વિહિત અનુષ્ઠાન જ તેની પ્રવૃત્તિ-પુણ્યપ્રાપ્તિ વગેરે ક્રમે ઉપયાગી છે, આપૃચ્છા કંઈ સ=બધા શિષ્યેાને બધી વખતે ઉપયાગી àાતી નથી, કારણ કે તે નિવેદનનુ‘ ગુરુ વિધિ દેખાડે અને શિષ્યને વિધિ જાણવા મળે” એવુ જે ફળ કહ્યું છે તે પહેલેથી વિધિના જાણકાર' શિષ્ય માટે નિરર્થીક છે. તેમ જ આંખના પલકારા વગેરે આદેશ માગવા રૂપ આપૃચ્છા વખતે આજ્ઞા આપતાં ગુરુ, એ કાર્ય સ્વભ્યસ્ત હેાઈ એની વિધિ કઈ દેખાડતાં નથી. માટે વિધિની જાણકારી વગેરે રૂપ મૂળ દરેક કાય વખતે અપેક્ષિત ન હેાઈ દરેક કાર્ય વખતે આપૃચ્છા આવશ્યક નથી. સમાધાન – આવી શંકાનુ' સમાધાન આપતાં ગ્રન્થકાર કહે છે આમ શુભભાવના કારણભૂત હાઇ આપૃચ્છા વ્યુત્પત્તિ અર્થ માત્રને સ્વીકારનાર એવ ભૂત નયને અનુસરીને મ'ગલરૂપ અને છે, કારણકે ‘મ‘ગ=કલ્યાણને જે લાવે તે મગલ ૧. સ વિધિજ્ઞાતા સત્સાષને તાવના સુરાામિતિ | સગ્ગાનતિત્તિ: શ્ચમમાયો મકૂ તંત્ર . २, इष्टप्रसिद्धानुबंधो धन्यः पापक्षयपुण्यबंधात् । शुभगतिगुरुलाभादेवमेव सर्वसिद्धिरिति ॥ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૪ ] સામાચારી પ્રકરણ-આપૃચ્છા સામા विनेयस्य गुरूपदेशमात्रमेव शुभभाव निदानमिति न किञ्चिदनुपपन्नम् । ततः तस्मात् कारणात सर्वत्रापि कार्य बहुवेलादिक्रमेण यत्कार्य प्रतिवेलं प्रष्टुं न शक्यते तद्बहुवेलेत्यभिधीयते, तदादिर्यः क्रमः = व्यवस्था तया सा = आपृच्छा ज्ञेया - ज्ञातव्या । यत्कार्य साक्षादाप्रष्टुं शक्यते विशेषप्रयोजन च तत्र साक्षादापृच्छा, यत्तु मुहुर्मुहुः संभवितया प्रष्टुमशक्यं तत्रापि बहुवेलसन्देशनेनापृच्छावश्यकीति । तदिदमुक्तम् - [पंचा० १२ / २९ ] = " इहरा विवज्जओ खलु इमस्स सव्वस्स होइ जं तेणं । बहुवेलाइकमेणं सव्वत्थापुच्छणा भणिया ||४९ || तदेवं शुभभाव निबन्धनत्वेन सामान्यापृच्छा समर्थिता, इदानीं मर्यादामूलत्वेन तां समर्थयति विहिए कज्जे कज्जो अहवा णिस्संकियं परमजत्तो । इय बहुवेलापुच्छा दिट्ठा सामण्णकज्जे वि ॥ ५० ॥ (विहिते कार्ये कार्योऽथवा निःशङ्कितं परमयत्नः । इति बहुवेलापृच्छा दृष्टा सामान्यकार्येऽपि ॥ ५० ॥ ) // બાપુજીના સમ્મત્તા ।। અથવા મને પાપમાંથી ગાલે દૂર કરે તે મ ગલ' એવી મ ́ગલ શબ્દની જે વ્યુત્પત્તિ છે તે આપૃચ્છામાં પણ સમાએલી છે. તે પણ એટલા માટે કે વિધિની જાણકારી આપવા દ્વારા કે એ વિના પણ (આપૃચ્છા) શુભભાવે પ્રગટાવે છે. આ કાર્ય ની ગુરુએ પણ રાજીખુશીથી અનુજ્ઞા આપી છે તેથી એ અવશ્ય ભવિષ્યમાં હિત કરનાર છે. માટે મારે આમાં સુદૃઢ રીતે પ્રયત્ન કરવા જોઈએ” આવા પરમ ઉત્સાહ સામાન્ય આપૃચ્છાથી (સામાન્ય કાર્ય અંગેની આપૃચ્છાથી) પ્રવી` ન શકે એવું નથી. ખાકી શ્રદ્ધાળુ શિષ્યાને તા ગુરુની અનુજ્ઞા માત્ર જ ‘આહા! ગુરુદેવે મને રાજીખુશીથી અનુજ્ઞા આપી !' ઇત્યાદિ રૂપ શુભભાવ પ્રગટાવે છે. તેથી દરેક કાય વખતે આપૃચ્છા મોંગલરૂપ બનતી હાવામાં કોઈ અસંગતિ નથી. માટે દરેક કાર્ય અંગે બહુવેલાદિ ક્રમે આપૃચ્છા કરવી આવશ્યક છે એ જાણવું. જે કા'ની આપૃચ્છા દરેક વખતે કરવી શકય હાતી નથી તેવા કાર્યને બહુવેલ કહેવાય છે. જે કા` સાક્ષાત્ પૂછી શકાય એવુ હાય છે તેમ જ વિશેષ પ્રત્યેાજન વાળુ હાય છે તે કાય અંગે સાક્ષાત્ આપૃચ્છા કરવાની હાય છે. વારવાર ઉપસ્થિત થનાર બહુવેલ કાર્ય અંગેની આપૃચ્છા એકી સાથે ‘બહુવેલ સંદિસાહુ' ના પ્રાતઃકાલીન આદેશથી કરવાની હાય છે, કહ્યુ છે કે ઈતરથ=ગુરુને ન પૂછવામાં આપૃચ્છાજન્ય આ સગુણાને વિપર્યાસ જ થઈ જાય છે. તેથી જ વારંવાર કરાતા થા અંગે પણ બહુવેલાદિ ક્રમ બતાવી સકાય અંગે આપૃચ્છાની વિધિ કહી છે.'' ાજા 66 આમ શુભભાવના કારણભૂત હેવા રૂપે સામાન્ય આપૃચ્છાનું સમર્થન કર્યું. હવે એનુ મર્યાદા પાલનના મૂળભૂત હેાવા તરીકે સમર્થન કરતાં કહે છે અથવા શ્રીવીતરાગ સજ્ઞ પરમાત્માએ ઉપદેશેલ કાર્યાંમાં નિઃશંકપણે દેઢ પ્રયત્ન કરવાના હાય છે. નાના પણ વિહિત કાર્ય માં આળસ કરવાની હોતી નથી. તેમાં પણ વિહિત નિત્ય કાર્ય ન કરવામાં તેા કર્મ બંધાદિ રૂપ વિશેષ પ્રત્યપાય સંભવિત હાઈ ૧ इतरथा विपर्ययः खल्वस्य सर्वस्य भवति यत्तेन । बहुवेलादिक्रमेण सर्वत्राऽऽपृच्छा भणिता ॥ Page #84 -------------------------------------------------------------------------- ________________ વિહિત અનુષ્ઠાને માં ઉદ્યમશીલ રહેવું ( [ ૬૫ विहिए त्ति । अथवा इति प्रकारान्तरद्योतने, विहिते-भगवदुपदिष्ट कार्य कर्मणि निःशસિં=ારણિતં રથયાથેતિ વિષi ઘરમાર = શિવિદ્યમ વિધેયઃ | अल्पेऽपि हि विधिविषये कर्मणि नालस्य विधेय, तत्रापि नित्याऽकरणे प्रत्यवायप्रसङ्गात् । न च निर्जराकामनामात्रेणाऽस्य नित्यावहानिः, कामनां विना कार्य मात्र एवं प्रवृत्त्यनुपपत्त्या कर्ममात्रस्य काम्यत्वप्रसङगात् । तस्मादभिष्वङ्गलक्षणकामनयैव काम्यत्व कर्मणो नेच्छा. मात्रेणेति बोध्यम् । अथ नित्याऽकरणस्य प्रत्यवायहेतुत्वे तत्करणात् पूर्वमकरणस्य नियतत्वात् प्रत्यवायापत्तिरिति चेत् ? न, नित्यकरणकालस्यैवाकरणसहायस्यं तद्धेतुत्वादिति दिगं । एव चाज्ञाया लेश तोऽपि भङ्गरय महानर्थ हेतुत्वात्तद्भङ्गभीरुणा सर्वत्राऽपि प्रयत्नवता भाव्यम् । अत एव तनीयसोऽपि भङ्गस्य वारणार्थ प्रत्याख्यानेऽपि विचित्राकारप्रकारा भगवदागमे व्यव. દઢ પ્રયત્ન નિઃસંદેહપણે કરવો જ જોઈએ. તેથી દરેક કાર્ય અંગે આપૃચ્છારૂપે નિત્ય વિહિત અનુષ્ઠાનનો પણ પ્રયત્ન કરવો જ જોઈએ. શંકા – *જે વિહિત અનુષ્ઠાને કેઈપણ જાતની કામના વિના હંમેશા કરવાની હોય છે તે નિત્ય કહેવાય છે. કેમકે જે અનુષ્ઠાન પુત્રાદિની કામનાથી કરાયું છે તે તે તેવી કામના ન હોય ત્યારે કરવાના ન હોવાથી “નિત્ય” શી રીતે બને ? કામનાથી કરાતા અનુષ્ઠાને તો “કામ્ય હોઈ કામનાની હાજરીમાં જ કરાય છે. આપૃચ્છા પંણ કર્મનિજ૨ાની કામનાથી કરવાની કહી હોવાથી “કામ્ય” જ છે, નિત્ય નથી. સમાધાન - નિર્જરાની કામનાથી કરાતી હોય એટલામાત્રથી કંઈ આપૃરછારૂપ કર્મમાંથી નિયત્વ ચાલ્યું જતું નથી કે કામ્યત્વ આવી જતું નથી. કેમકે “કામનાં માત્રથી કરાતી પ્રવૃત્તિ એ કામ્યકર્મ એવી એની વ્યાખ્યા નથી. નહિતર તો; કામના વિના તે કઈ પણ કાર્યની પ્રવૃત્તિ જ અશકય હાઈ કાર્ય માત્ર કામ્ય” બની જવાના કારણે કેઈ કાર્ય “નિત્ય રહે જ નહિ, માટે કાર્ય, ઈચ્છા માત્રના કારણે “કામ્ય” બની જતું નથી પણ અભિવૃંગાત્મક કામનાથી જ કામ્ય બને છે એ જાણવું. કેમ નિર્જરાની ઈચ્છા અભિવ્યંગાત્મક ન હોઈ તે ઈચ્છાથી કરાતી આપૃચ્છા કોમ્યકર્મરૂપ બની જતી નથી કે નિત્ય કર્મરૂપે મટી જતી નથી. શેકા – નિત્યનું અકારણ જે પ્રત્યપાને હેતું હોય તો એ નિત્ય કરવા પૂર્વે અવશ્ય અક૨ણ હોઈ પ્રત્યવાય અવશ્ય થશે જ. સમાધાન – નિત્યકર્મનું અકરણ પ્રત્યાયને હેતુ નથી કિન્તુ જે કાળમાં એ કર્મ કરવાને શાસ્ત્રમાં નિર્દેશ હોય તે કોળમાં તે કેમ ન કરાય તે તેવા નિત્ય કર્મને અકરણરૂપ સહકારી વાળે નિત્યકર્મ કરવાને તે કાળ એ પ્રત્યપાય હેતુ છે, * વૈદિક કર્મકાંડમાં બે જાતના કર્મો દર્શાવાયા છે(1) કામ્ય કર્મ - જે કઈ ફવિશેષની કામનાપૂર્વક કરાય છે તે, દા. ત. કારીરી યજ્ઞ કે જે વૃષ્ટિની કામનાથી કરાય છે (૨) નિત્યકર્મ :- જે કર્મનું દષ્ટ કઈ ફલ ન હોય પણ તે કેમ ન કરવાથી પ્રત્યવાય (નુકસાન) ની સંભાવના હોય તેવું કને. દા. ત. સયાઉપાસના વગેરે નિત્યકમ કહેવાય છે. આ વિંભાગને મનમાં રાખીને અહીં શંકાકારે શંકા રજૂ કરી છે, જો લાલ અને મનને Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬] www સામાચારી પ્રકરણ-પૃચ્છા સામા स्थिताः । तदिदमभिप्रेत्याऽऽह - इति = सामान्यानापृच्छायामप्याज्ञाभङ्गाद्धेतोः सामान्यकार्येऽपि निमेषोन्मेषाद बहुवेाऽऽपृच्छा = बहुवेलसन्देशनरूपाऽऽपृच्छा दृष्टा समयवेदिभिरिति शेषः । ""आपुच्छणाओ कज्जे” [आव० नि० ६९७] इति नियुक्तिवचनेन, “जया किंचि साहू का उमणो हवह तदा: आपुच्छत्ति” इति चूयुक्त्या च कार्यमात्र एवापृच्छाविधिः । क्वाचित्कसंभवाश्च गुणविशेषा. उत्साहोत्कर्षाय प्रतिपाद्यमाना न विविच्य स्वाऽदर्शनेऽपि क्वचित्प्रवृत्ति प्रतिबध्नન્તીતિ રમ્યમ્ ॥૬૦ની || इति न्यायविशारदविरचिते सामाचारीप्रकरणे आपृच्छा समाप्ताऽर्थतः ||६|| એટલે જે કાળે આપૃચ્છાના અવસર ન હેાય તે કાળે તેના અકરણમાત્રથી પ્રત્યપાય થવાના કાઇ સંભવ નથી. આમ ભગવદાનાના નાના પણ ભંગ માટા અનનું કારણ હાઈ તે ભંગથી મીનારે દરેક વિહિત અનુષ્ઠાનમાં ઉદ્યમશીલ રહેવુ જોઇએ. અલ્પ પણુ ભ’ગ મહા અનનુ કારણુ હાવાથી જ તેવા ભંગથી બચવા માટે શ્રી જિનાગમમાં તપ વગેરેના પચ્ચક્ખાણેા જાતજાતના આગારાથી યુક્ત બતાવ્યા છે. અલ્પ પણુ આજ્ઞાભ'ગ મહાઅનથ નુ કારણ મને છે એવા અભિપ્રાયથી જ ગ્રન્થકાર ઉત્તરાર્ધમાં કહે છે કે સામાન્ય અનાપૃચ્છામાં પણ આજ્ઞાભંગ હાઇ પાંપણ મી'ચવી, ઉઘાડવી વગેરે રૂપ મહુવેળા કરવા પડે એવા નાના નાના કાર્યા વારવાર પૂછીને કરવા શકય ન હાવાથી તે માટે પ્રાતઃકાલે જ ‘બહુવેલ સ`દિસાહૂ” વગેરે આદેશ માંગીને તેની એક સામટી આપૃચ્છા કરી લેવી આવશ્યક છે એવુ સિદ્ધાન્તના જાણકારોએ (પેાતાના જ્ઞાનમાં) એયુ છે. ‘બાપુજીનો ને' ઇત્યાદિ નિયુક્તિ વચનથી અને “જ્યારે સાધુ કાઈપણ કાર્ય કરવાની ઈચ્છાવાળા હૈાય ત્યારે એને આપૃચ્છા કરવી ” ઇત્યાદિ શ્રૃણના વચનથી પણ કાર્ય માત્રમાં આપૃચ્છાનુ વિધાન કર્યુ” છે. શંકા :- વસ્ત્ર ધાવા વગેરેની આપૃચ્છાથી વિધિજાણકારી, વિધિની નિરવદ્યતા વગેરે જાણીને થતા ભાવાલ્લાસ વગેરે રૂપ જેવા લાભા થાય છે તેવા લાભેા આંખ ઉઘાડવી-મી'ચવી વગેરે સુઅભ્યસ્ત કાર્યાની આપૃચ્છા કરવાથી તા કાંઇ થતા નથી તા પછી એ કાર્યા અંગે આપૃચ્છા આવશ્યક ન હેાઈ તેના વિધાનની જરૂર જ શી છે ? સમાધાન :- (ઘણા કાર્યા અંગેની) ઘણી આપૃચ્છાએમાંથી કેાઈક કાઇક (વસ્ત્ર ધાવા વગેરે કાર્યાની) આપૃચ્છામાં સ`ભવિત વિધિજાણકારી વગેરે રૂપ લાભાનુ તે! સત્ર આપૃચ્છા સામાચારીના પાલનના ઉત્સાહ વધારવા જ પ્રતિપાદન કરાય છે. તેવા લાભા સર્વત્ર થાય જ છે એવા નિયમ જણાવવા નહિ. તેથી આંખ મીંચવી વગેરે કાઈક કાર્યની આપૃચ્છામાં તેવા લાભા પૃથક્પષ્ટ ન દેખાતાં હોય તે પણ કાંઈ સામાચારી પાલન રૂપ-પ્રવૃત્તિના પ્રતિબંધ થઇ જતા નથી. અર્થાત્ તે પ્રવૃત્તિ કાંઇ અનાવશ્યક મની જતી નથી. તેથી તેનું વિધાન કર્યુ છે. માટે જ મેાક્ષાથી એએ તેનું પાલન કરવું જ જોઈએ એ રહસ્યભૂત અર્થ છે. પા આમ ન્યાયવિશારવિરચિત સામાચારી પ્રકરણમાં આપૃચ્છાસામાંચારીનું અનિરૂપણ પૂર્ણ થયું. પ્રા १, आपुच्छणा उ फ़ज्जे पुव्वनिसिण होइ पडिपुच्छां । पुव्वगहिएण छदण मि ंतणा होअगहिएण ं ।। Page #86 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપ્રશ્નાના કાર્યાન્તરાદિકારણે ફળ પરિપુરઇ અન્ન – इदानीमवसरप्राप्ततया प्रतिपृच्छा प्रदर्श्यते, तत्रादौ तल्लक्षणमाह पुच्छा किर पडिपुच्छा गुरुपुव्वणिवेइयस्स अट्ठस्स । કનંતરારૂબાપા ધીરાળ શિફસમg || ૧૧ || (पृच्छा किल प्रतिपृच्छा गुरुपूर्वनिवेदितस्यार्थस्य । कार्यान्तरादिज्ञानहेतु/राणां कृतिसमये ॥५१॥) . पुच्छ त्ति । किल इति सत्ये, गुरुणा पूर्वनिवेदितस्यार्थस्य पृच्छा प्रतिपृच्छा 'भण्यते' इति शेवः : पृच्छा चोक्तलक्षणैत्र निवेदनं च विधिनिषेधान्यतर(रो)उपदेशः । तेन न 'गुरुणा पूर्वमनिवेदितस्यार्थस्त्र पृच्छायां पूर्वनिवेदितस्यापि पृच्छागुणविरहितकथनमात्रे वाऽतिव्याप्तिः, 3 अपबादतो निषिद्धप्रतिपृच्छायामव्याप्तिर्वेत्यादि भाव्यम् । अथ केषां कदा किंनिमित्तं वैषा भवति ? इत्याह-धीराणां-गुर्वाज्ञापालनबद्धकक्षाणां साधूनामिति शेषः, कृतिसमये कार्यविधानकाले कार्यान्तरं विवक्षितकार्यादन्यत्कार्य तदादिर्येषां तन्निषेधादीनां तेषां जाणण इति ज्ञान : सैव हेतुरतस्माद् , द्वितीयायाः पञ्चम्यर्थत्वात् । कार्यान्तरादीनि चामूनिफज्जन्तरं, ण कज्जं तेणं, कालांतरेण कज्जति अग्णो वा त काहिति, कयं च एमाइआ हेऊ ॥.... [पंवा० १२-३१] इति गाथाप्रतिपादितान्यवसेयानि । अस्याश्चायमर्थः-प्रतिपृष्टो हि गुरुः [પ્રતિપુચ્છાનું લક્ષણ ] હવે અવસર પ્રાપ્ત પ્રતિપૃચ્છાનું નિરૂપણ કરાય છે. તેમાં સૌ પ્રથમ તેનું લક્ષણ ગ્રંથકાર કહે છે ગુરુએ પૂર્વે નિવેદન કરેલ કાર્ય અંગે પૃચ્છા કરવી એ પ્રતિપૃચ્છા છે. આમાં જે પૃચ્છા કહી એનું લક્ષણ તે પૂર્વે (આપૃચ્છા સામાચારીમાં) કહી જ ગયા છીએ. નિવેદન એટલે વિધાન કે નિષેધમાંથી એકનો ઉપદેશ, તેથી નીચે જણાવેલ આપત્તિઓ નથી. (૧) ગુરુએ પૂર્વે જેનું નિવેદન કર્યું નથી તેવા કાર્યની પૃછામાં અતિવ્યાપ્તિ. (૨) પૂર્વ નિવેદિત કાર્ય અંગેના પણ આપૃછા માટેની આવશ્યક શરત વિનાના કથન માત્રમાં અતિવ્યાપ્તિ. કે (૩) અપવાદથી નિષિદ્ધ કાર્ય અંગેની પુનઃપૃચ્છામાં આવ્યાપ્તિ. : પ્રેન- આ પ્રતિષ્ઠા કોણે, કયારે અને કયા કારણે કરવાની હોય છે ? . ઉત્તર- ગુર્વાજ્ઞાપાલન અવશ્ય કરવું જ એવાં દઢ નિર્ધારવાળા ધીર સાધુઓએ કાર્ય કરતી વખતે તે વિવક્ષિત કાર્ય સિવાયના બીજા કાર્ય વગેરેની (આદિ શબ્દથી વિવક્ષિત કાર્યનો નિષેધ વગેરેની ) જાણકારી માટે પ્રતિકૃચ્છા કરવાની હોય છે. અહીં , બીજું કાર્ય વગેરે જે કહ્યું તેનાથી આ પંચાશકની ગાથામાં કહેલ ચીજે જણાવી(૧) કાર્યાન્તર, (૨) તે કાર્યની જરૂર નથી, (૩) કાલાન્તરે કરશે, (૪) અન્ય તેને કરશે, (૫) કરાઈ ગયું છે ઈત્યાદિ (આપૃછાના) હેતુઓ જાણવા.' આ ગાથાને અર્થ આ છે–ફરી પૂછાએલ ગુરુ મહારાજ કયારેક (૧) પૂર્વે કહેલ કાર્ય કરતાં કોઈ બીજુ જુદું જ કાર્ય બતાવે, . (૨) અથવા તે પૂર્વકાર્યનું હવે પ્રયોજન નથી એમ કહે, (૩) અથવા કાલાન્તરે કે બીજા અવસરે તે કાર્ય કરવું એવી અનુજ્ઞા આપે, (૪) અથવા બીજે કઈ શિષ્ય એ ४ कार्यान्तरं, न कार्य तेन, कालान्तरेण कार्यमिति । अन्यो वा तत्करिष्यति, कृत चैवमादिका हेतवः ॥ . Page #87 -------------------------------------------------------------------------- ________________ ૬૮.] સામાચારી પ્રકરણ-પ્રર્તિપૂછા સામા कदाचित् (१) प्रागादिष्टकार्यादन्यत्कार्यमादिशेत् , (२) तेन प्रागादिष्टेन कार्येण न कार्य =न प्रयोजनमिति वा ब्रूयात् , (३) कालान्तरेण = अवसरान्तरेण वा कार्यमिति. वाऽनुजानीयात् , (४) अन्यो वाऽधिकृतभिन्नः शिष्यस्तत्करिष्यतीत्यभिदध्यात् , (५) कृतः वेदं केनचिदिति प्रतिपादयेत् , (६) आदिशब्दात्तस्यैव वा कार्यस्य विशेषं ब्रूयात् । तदेतत्कार्यजिज्ञासया प्रतिपृच्छौ. चित्यमिति भावः । न चैतादृशजिज्ञासां विनैव पूर्वगुरूपदेशपालनादेवेष्टसिद्धेः किं प्रतिपृच्छया ? इति वाच्यम् , गुरूपदेशात्कियच्चिरविलम्बे प्रतिपृच्छाया अवसरप्राप्ततया तदकरणे प्रत्यवायप्रसङ्गादिति दिग् ॥५१॥ प्रतिच्छायामेव प्रकारान्तर प्रदर्शनार्थमाह खलणाइ. पवित्तीए, तिक्खुत्तो अहव विहिपओगेवि । पुत्रणिसिद्धे. अण्णे पडिपुच्छमुवटिए विति ॥५२॥ ( स्खलनायो. प्रवृत्तौ त्रिःकृत्वोऽथवो विधिप्रयोगेऽपि। पूर्वनिषिद्धे ऽन्ये प्रतिपृच्छामुप स्थते ब्रुवते ॥ ५२ ॥) શ્રાવૃત્તિ / અથવા રૂ.પ્રજાસત્તાવોને, પ્રવૃત્તી =ચિક્કીર્ષિતાર્ચચાારે ત્રિઃ = त्रीन् वारान् स्खलनायां दुनिमित्तायुपपाते सति विधिप्रयोगेऽपि= दुनिमित्तादिप्रतिबन्धकविहितकार्याराधनेऽपि, तद्विधान, चैवम्-प्रथमस्खलनायामष्टोच्छ्वासमानः कायोत्सर्गो द्वितीयायां तद्विगुणः तृतीयायां सङ्घाटकज्येष्ठस्य पश्चात्करणमित्यादि विधिप्रयोगे पुनः पुनः स्खलनैव (प्रायः) न भवतीत्यपिशब्दार्थः । तथा सति प्रतिपच्छा कार्येत्युत्तेरगाथातोऽनुषङ्गः । अथ कथ विधिप्रयोगेऽपि स्खलना ? किं वा तस्यां सत्यां प्रतिपृच्छया ? इति चेत् ?, तथाविधविघ्नक्षय કાર્ય કરશે એવું કહે, (૫) અથવા કોઈએ એ કાર્ય કરી લીધું છે એવું જણાવે..., (૬) “આદિ' શબ્દથી એ જ કાર્યની બીજી કોઈ વિશેષ વાત જણાવે. આ બધાની જિજ્ઞાસાથી પ્રતિકૃચ્છા થતી હોવાથી તે ઉચિત છે. શકા- આવી જિજ્ઞાસા વિના પણ, ગુરુએ પૂર્વે કરેલ ઉપદેશનું પાલન કરવાથી જ ઈષ્ટસિદ્ધિ તે થઈ જવાની છે. તો પ્રતિપુછાની શી જરૂર છે? સમાધાન- ગુરુએ કાર્ય ફરમાવ્યા પછી કેટલેક કાળ પસાર થઈ ગયો હોય તે, દેશકાળાદિની પરિસ્થિતિ બદલાઈ ગઈ હોવાથી હવે ગુરુને એ કાર્યનું પ્રયોજન છે કે નહિ? ઈત્યાદિ જાણવા માટે પ્રતિપૃચ્છા કરવી આવશ્યક બને છે. તેથી એ ન કરવામાં વિશેષ નુકશાન થાય છે. ૨૧ પ્રતિપૃછાની જ બીજા પ્રકારે પ્રરૂપણું કરવા ગ્રન્થકાર કહે છે- * ઇચ્છિત કાર્યની શરૂઆતમાં અપશુકન વગેરે રૂપ ખૂલના થએ છતે તે અપશુકનને દૂર કરનાર વિધિ કરવા છતાં (ઉત્તરોત્તર ત્રણવાર ખુલના અને વિધિ કરવાં છતાં) ફરી ફરી ખલના થાય ત્યારે પ્રતિપૃચ્છા કરવી. દુનિમિત્તાદિને દૂર કરનાર વિધિ નીચે પ્રમાણે જાણ– પહેલી વાર ખલના થાય ત્યારે આઠ વાસવાસ પ્રમાણ (એક નવકારનો) કાઉસ્સગ્ન કર. બીજીવાર અપશુકન થાય તો એના કરતાં બમણો કાઉસગ્ન કર. ત્રીજીવાર થાય તે રત્નાધિક સંઘાટકે પાછળ રહેવું. ( અર્થાત્ કાર્ય માટે પહેલી, બીજી અને ત્રીજી વાર ઉપાશ્રયાદિની બહાર નીકળતી વખતે રત્નાધિક આગળ ચાલતા હતા અને અમરાનિક પાછળ ચાલતા હતા. પણ હવે એથી વાર Page #88 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપૃચ્છાના અન્ય પ્રકાર [ રૃટ प्रति विधिप्रयोगहेतुत्वस्याऽल्पीयसस्तस्य बहुत र विघ्नपरिक्षयाऽशक्तत्वेऽप्यनपायात्, न खलु जलकणिकामात्रस्य ज्वलनज्वालाविध्यापनाऽक्षमत्वेऽपि धाराधरविमुक्तनीरधारायास्तत्र तथात्वम्, इ विधिप्रयोगेऽपि स्खलनायां विघ्नबाहुल्यकल्पनात् । दुर्निमित्तोपनिपातस्तु तज्ज्ञापकोऽदृष्टवशादेवोपतिष्ठते, पुण्यवत एवाऽनिष्टज्ञानेनानिष्टप्रवृत्तिप्रतिरोधसंभवात् । यत्तु दुर्निमित्तस्यापि विघ्नकारकत्वेन कारणोच्छेदद्वारा विधिप्रयोगस्य विघ्नक्षयहेतुत्वमिति तन्न, तस्य निषिद्धकर्मा त्वाभावे:पापात् । प्रतिपृच्छायां तु गुरुरुत्तरविघ्नाभावज्ञानेन प्रतिप्रच्छकं तत्र प्रवर्त्तयेत् पुनः शकुनादिशुद्ध तत्र प्रवर्तेथा इत्युपदिशेत्, तथा च शकुनादिशुद्ध पुनरपि तत्र प्रवृत्तिरुचिता । एतेन त्रिवारस्खलनायां न तत्प्रवृत्तिरित्यपोदित भवति । तदिदमाह - [पंचा० १२ / ३२ ] 'अह्वावि पट्टस्सा तिवारखलणाइ विहिनओगे वि । पडिपुच्छत्ति णेया तहिं गमणं सउणसुद्धीए ॥ इति । બહાર નીકળતી વખતે નાના સાધુ આગળ રહે અને રત્નાધિક પાળ રહે. ) ‘વિધિપ્રયાગ કરવાથી પ્રાયઃ કરીને સ્ખલના થતી જ નથી' એવું ‘' શબ્દ સૂચન કરે છે. આ રીતે ત્રણ વાર વિધિપ્રયાગ કરવા છતાં સ્ખલના થાય તેા પ્રતિસ્પૃચ્છા કરવી—આટલુ ઉત્તર ( ? પૂર્વ) ગાથામાંથી સમજી લેવું. શકા− વિઘ્ન દૂર કરનાર વિધિ કરવા છતાં સ્ખલના કેમ થાય ? અથવા તે થએ છતે પણ પ્રતિસ્પૃચ્છાનુ. શુ' પ્રયાજન છે ? સમાધાન- વિધિપ્રયાગ વિધ્નક્ષયના હેતુ તેા છે જ. પણ જેમ પાણીના બિંદુથી, ભડભડતા અગ્નિ એલવાતા ન હેાવા છતાં મુશળધાર વરસાદથી તે તે આલવાતા જ હાવાથી પાણીમાં અગ્નિને એલવવાની હેતુતા તેા મનાય જ છે. જ્યારે પાણીના બિન્દુ વગેરેથી અગ્નિ એલવવાનુ` કા` થતુ નથી ત્યારે પણ પાણીમાં અગ્નિ એલવવાની આ હેતુતા અખડિત રાખવા, જેમ અગ્નિની પ્રબળતાને જ તે ન એલવવામાં જવાબદાર મનાય છે, કિંતુ પાણીમાં અગ્નિ એલવવાની કારણતા જ ન હોવાને નહિ. તેમ પ્રસ્તુતમાં પણ, જ્યારે વિધિપ્રયાગ કરવા છતાં વિઘ્નક્ષય થતા નથી ત્યારે પણ વિધિપ્રયાગમાં તેની કારણતા તે અખ`ડિત જ હાવી મનાય છે તેમ છતાં વિઘ્નક્ષય થતા નથી તેમાં વિઘ્નનું બાહુલ્ય જ જવાખદાર હેાવાનુ કલ્પી શકાય છે, વિધિપ્રયાગમાં વિઘ્નક્ષયની કારણતા જ ન હેાવાને નહિ. જે દુનિમિત્ત ( અપશુકનાદિ ) થાય છે તે પોતે કઈ વિઘ્નરૂપ કે વિઘ્નના કારક હેતુરૂપ નથી કિન્તુ એતા માત્ર વિઘ્નોને જણાવતાર યાને સૂચક (જ્ઞાપક હેતુરૂપ) જ છે અને તે પણ તેવા પ્રકારના (શુભ) અદૃષ્ટવશાત્ જ ઉપસ્થિત થઇ જાય છે, વિઘ્નની હાજરી માત્રથી નહિ, કેમકે સંભવિત ભાવિ અનિષ્ટના સૂચક ચિન્હા પુણ્યશાળીને જ મળે છે જેના દ્વારા એ અનિષ્ટને જાણીને અનિષ્ટ પ્રવૃત્તિથી અટકીને અનિષ્ટથી બચી શકે છે. મંદ પુણ્યવાળા તેા વિઘ્ન હૈાવા છતાં સાપક હેતુ ન જાવાથી તે અનિષ્ટ પ્રયેાજક પ્રવૃત્તિથી નિવૃત્ત થતા જ નથી અને પરિણામે અનિષ્ટ १ अथवाऽपि प्रवृत्तस्य त्रिवारस्खलनायां विधिप्रयोगेऽपि । प्रतिपृच्छेति ज्ञेया तत्र गमनं शकुनशुद्धौ ॥ Page #89 -------------------------------------------------------------------------- ________________ સામાચારી પ્રકરણ-પ્રતિસ્પૃચ્છા સામા अन्ये आचार्याः पूर्वनिषिद्धे = पूर्व गुरुणा निवारिते कार्य इति शेषः, उपस्थितेऽव्यवहितसामग्री के सति प्रतिपृच्छां बुते । पूर्वनिषेधवाक्येन जनितमनिष्टसाधनताज्ञानमपोद्योत्तरविधिवाक्यजन्येष्टसाधनताज्ञानद्वारा तथैव तत्रेच्छाप्रवृत्त्यादिक्रमेण प्रतिप्रच्छकस्य कार्य जननसंभवादिति । अथानुचितत्वज्ञानेन तदेव कार्य निषेद्धा गुरुः कथं पुनस्तदेवानुजानीयाद् ? विरोधादिति चेत् ? न, एकचैव कार्ये उत्सर्गापवादाभ्यां विधिनिषेधसंभवात् । तदेवमाह - पुवणिसिद्धे अण्णे पडिपुच्छा किर उवटिठए कज्जे । एवं प णत्थि दोसो उस्सग्गाईहिं धम्मटिई || [પંચ॰ ૨૨/૨૨] ફાંતે । નિર્યુસિતાઽવ્યુક્તમ્- પુનિસિઢુંમિ (? દ્વેગ) દોઢપુચ્છા ’ [આવ॰નિષ્ફ૬૭] કૃતિ ારા ૨ ز دف પામે છે. “ દુર્નિમિત્તો પણ વિઘ્નના ( અશુભ અષ્ટના ) કારકહેતુ જ છે અને વિધિપ્રયાગ તે દુનિúમત્ત રૂપ કારણેાને દૂર કરવા દ્વારા જ વિઘ્નક્ષય કરે છે ,, એવુ‘ જે કાઇનુ કથન છે તે યુક્ત નથી. કેમકે દુનિમિત્તો શાસ્ત્રનિષિદ્ધ અનુષ્ઠાનરૂપ ન હાવાના કારણે પાપના હેતુભૂત નથી અને તેથી વિઘ્નકારક હાવાનુ` માની શકાય નહિ, પ્રતિપૃચ્છાની શી જરૂર છે? એવા ખીજા પ્રશ્નના જવાબ :– શિષ્ય ફરીથી પૂછે એટલે ગુરુ પેાતાના જ્ઞાનથી હવે ભવિષ્યમાં વિઘ્ના છે કે નહિ એ જુએ છે. જો વિઘ્નાના અભાવ જણાય તે શિષ્યને પ્રવર્તાવે છે અને વિઘ્નાભાવને જાણી ન શકાય તે શુભ શુકન થાય ત્યારે ફરીથી પ્રવૃત્તિ કરજે' ઇત્યાદિ કહે છે. તેથી શુભશુકન થયા પછી પુન: પ્રવૃત્તિ કરવી ઉચિત બને છે, એટલે કે ‘ ત્રણવાર સ્ખલના થાય તેા પછી પ્રવ્રુત્તિ ન કરવી' એવા નિયમના આ અપવાદ જાણવા. કહ્યું છે કે “અથવા ઈચ્છિત કાર્ય કરવા જતાં સાધુને વિધિપ્રયોગ કરવા છતાં જે ત્રણુવાર સ્ખલના થાય તેા પ્રતિસ્પૃચ્છા સામાચારીના અવસર જાણવા. શુભશુકન થએ છતે ગમન કરવું.” આમ પુનઃ પુન: થએલી સ્ખલનાથી પ્રતિષ્ઠ'ધ પામેલ કાર્યની ઉત્પત્તિ માટે પ્રતિસ્પૃચ્છા જરૂરી બને છે. જે કાય ના ગુરુએ પહેલાં નિષેધ કર્યા હાય તે સ’પૂર્ણ સામગ્રીની હાજરી હાવા સાથે પુનઃ ઉપસ્થિત થાય તેા તેની ગુરુ પાસે ફરીથી અનુજ્ઞા માંગવી એ પ્રતિસ્પૃચ્છા છે” એવું કેટલાક આચાર્યા માને છે. પ્રતિસ્પૃચ્છાના ઉત્તરરૂપે ગુરુએ કહેલ વિધિવાકયથી, ગુરુએ પૂર્વે કહેલ નિષેધવાકયથી આ મારું અનિષ્ટ કરનાર છે' એવુ' જે અનિષ્ટ સાધનતા જ્ઞાન થયુ' હતુ તે દૂર થઈને ઈષ્ટસાધનતા જ્ઞાન થાય છે. આમ પ્રતિસ્પૃચ્છાથી આ જ્ઞાન દ્વારા પછી ઇચ્છા-પ્રવૃત્તિ આદિના ક્રમે કાર્યાત્પત્તિ થાય છે. આ રીતે પણુ કાર્યા.પત્તિરૂપ પ્રત્યેાજન સરતુ. હાઈ પ્રતિપૃચ્છા નિષ્ફળ નથી. શકા :–પહેલાં અનુચિત જાણીને જે કાના ગુરુએ નિષેધ કર્યાં હતા તેની જ પછી અનુજ્ઞા શી રીતે આપે ? કેમકે અનુચિતત્વ અને ઉચિતત્વ પરસ્પર વિરુદ્ધ હાવાથી તે એના કારણે થતા નિષેધ અને અનુજ્ઞા પણ પરસ્પર વિરુદ્ધ છે. સમાધાન :-તમારી શંકા અયુક્ત છે કારણકે એક જ કાર્ય અંગે પણ ઉત્સર્ગ १. पूर्वनिषिद्धेऽये प्रतिपृच्छा किलोपस्थिते कार्ये । एवमपि नास्ति दोष उत्सर्गादिभिः धर्मस्थितिः ।। २. आपुच्छणा उ कज्जे पुग्वनिसिद्वेण होइ पडिपुच्छा । पुन्वगहिएण छंदण णिमंतणा हो अगहिए णं ॥ Page #90 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપુછાનું પ્રયોજન [૭૧ ___ अथ कथमायापृच्छोपदिष्टकार्याऽकरणे प्रतिपृच्छाऽवसरे तां विनैव तत्कारण अतिश्च्छा । जन्यफलाऽभावेऽप्यापृच्छाजन्य फल कथं न भवति ? इत्यनुशासितुमाह ઘરજ ૨ इहयं आपुच्छा खलु पडिपुच्छाए करेइ उवयारं । फलमिटै साहेउं णेव सततत्तणं वहइ ॥५३॥ ( इहापृच्छा खलु प्रतिपृच्छायाः करोत्युपकारम् । फलमिष्ट साधयितुं नैव स्वतन्त्रत्वं वहति A RT-REAK ___ इहय त्ति । इह-प्रतिपृच्छास्थले आपृच्छा प्रतिपृच्छायाः पूर्वोपकार कुरुते, तो बिना तदनुदयात् । इष्ट अभिलषितं फल कार्य साधयितुं कर्नु नैव स्वतन्त्रत्वं स्वप्रधानतां वहति बिभर्ति । न ह्यारब्धबहुक्रियात्मकप्रधानस्यैकक्रियामात्रकरणेऽपि फलसिद्धिः, अन्यथा प्रारब्धप्रतिक्रमणस्य चैत्यवन्दनैककायोत्सर्गमात्रकरणेऽपि फलसिद्धिप्रसङ्गात् । न चाऽऽपृच्छा तत्र प्रधान', गौणभावाद्, उपदेशाऽविलम्बितकालसध्रीचीनाया एव तस्या फलहेतु वादिति दिग् ॥५३।। અપવાદને આશ્રીને વિધિ-નિષેધ સંભવી શકે છે. અર્થાત્ ઉત્સર્ગથી જે કાર્યનો નિષેધ કર્યો હોય તેની પણ અપવાદરૂપે અનુજ્ઞા સંભવે છે. શ્રી પંચાશકમાં આ જ વાત કહી છે કે- “પૂર્વે નિષિદ્ધ કરેલ કાર્ય કરવાનો અવસર પુનઃ પ્રાપ્ત થએ તે પૂર્વે જેની ના પાડી છે તેની પણ કદાચ રજા આપી દે' એવી ઈચ્છા હોય તે પ્રતિપૃછા કરવી. નિષિદ્ધની આ રીતે અનુજ્ઞા આપવામાં પણ કોઈ દેષ નથી, કેમકે ધર્મ ઉત્સગ-અપવાદરૂપે ગોઠવાએલો છે.” નિયુક્તિકારે પણ કહ્યું છે કે “પૂર્વે નિષેધ કરાએલ કાર્ય અંગે પ્રતિપુરા કરવી. પરા [પ્રતિપૂછાસ્થળે માત્ર આપૃચ્છાથી કાર્યસિદ્ધિ ન થાય આપૃચ્છા વખતે ઉપદેશાએલ કાર્ય કેઈક કારણે ન કરવામાં અને પછી પ્રતિપૃચ્છાના અવસરે પ્રતિપૃછા કર્યા વગર જ તે કાર્ય કરવામાં પ્રતિપૃછાજન્ય ફળ ભલે ન મળે, પણ આપૃછાજન્ય ફળ કેમ મળતું નથી ? એ જણાવવા ગ્રન્થકાર કહે છે – પ્રતિપુછાસ્થળે (પ્રતિપૃરછાના અવસરે) આપૃછા, સ્વતંત્રસામાચારીરૂપ રહેતી નથી કિન્તુ પ્રતિપૃરછાનો જ પૂર્વ ઉપકાર કરીને ચરિતાર્થ થઈ જાય છે. અર્થાત્ આપૃચ્છા તે પ્રતિપૃચ્છાને અવસર ઊભો થાય એવી ભૂમિકા જ ઊભી કરી આપે છે, કેમકે આપૃચ્છા વિના પ્રતિપૃચ્છા હોતી નથી. તેથી આપૃચ્છા પોતે ઈષ્ટકાર્યને સિદ્ધ કરવામાં સ્વતંત્ર=પ્રધાન=મુખ્ય કારણ બનતી નથી. વળી જ્યાં ઈષ્ટફળની સિદ્ધિ કરનાર મુખ્ય કારણરૂપ પ્રધાન, શરૂ કરેલ ઘણી ક્રિયાને સમુદાય રૂપ હોય (અર્થાત્ જ્યાં ઈષ્ટફળની સિદ્ધિ માટે ઘણી ક્રિયાઓ મુખ્યતયા વ્યાપૃત હોય) ત્યાં કોઈ એક ક્રિયા માત્ર કરવામાં ફળસિદ્ધિ થતી નથી. નહિતર તે શરૂ કરેલ પ્રતિકમણનું ચૈત્યવંદન-એક કાઉસગ્ન માત્ર કરવામાં પણ ફળ પ્રાપ્ત થઈ જાય. પ્રસ્તુતમાં પ્રતિપૃચ્છાસ્થળે પણ ઈષ્ટફળ સિદ્ધિ માટે પ્રતિપૃછા જ પ્રધાન છે, આપૃચ્છા નહિ, કેમકે એ ગૌણ છે. તેથી પ્રતિપૃચ્છારૂપ પ્રધાન કારણની ગેરહાજરીમાં માત્ર આપૃચ્છારૂપ ગૌણકારણ શી રીતે ફળ પ્રાપ્તિ કરાવે ? - શંકા –પ્રતિપૃચ્છાશૂન્ય આપૃચ્છા ફળને હેતુ બનતી ન હોય તે આપૃચ્છા સામાચારી તે નિષ્ફળ જ બની જશે. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ] સામાચારી પ્રકરણ-પ્રતિપૃચ્છા સામા, MENAMPANIAMnanananananananananananananananana अथ निजहितकार्य निवेदनात्मकापृच्छालक्षणाक्रान्तत्वात् प्रतिपृच्छाया आपृच्छातो न भेदः, "विषयभेदमात्रोण भेदस्वीकारे त्वापृच्छानामप्यनन्तकार्य विषयिणीनामानन्त्यप्रसङ्गादिति परस्य विभ्रममपासितुमाह ण य एसा पुच्छ च्चिय उवाहि भेया य कज्जभेयवसा। अण्णह कह ण पविसे इच्छाकारस्स कुच्छिंसि ॥५४॥ (म) (न चैषाऽऽपृच्छैव उपाधिभेदाच्च कार्यभेदवशात् । अन्यथा कथं न प्रविशेदिच्छाकारस्य कुक्षौ ॥ ५४ ।) | પરછા સમૂત્તા || - ન ચ = = પુનઃ ઉપા=પ્રતિકૃચ્છાsgછેવ યુક્તિઃ ? મેરા સૂક્ષણभेदात् । व्यवहियते च स्वरूपाभेदेऽपि प्रमाणप्रमेययोरिव लक्षणभेदाद् भेदः । न चीनयोविषयसाङ्कर्याल्लक्षणत्वमपंसिद्धान्ताय-"जीवे भ'ते ! णेरइए णो णेरइए जीवे ? गोयमा ! जीवे सिया णेरइए सिया णो णेरइए, णेरइए पुण णियमा जीवे" इतिवदेकपदव्यभिचारिलक्षणत्वात् । 'अनयोरप्येवं सामान्यविशेषभाव एव प्राप्तः, तथा चानयोर्भेदप्रतिपादन किंप्रयोजनम् १' इत्यत आह-कार्यभेद સમાધાન –ગુરુએ કાર્ય માટે કરેલા નિર્દેશ પછીના વિલંબ રહિત કાળથી સહકૃત આપૃચ્છા ફળ પ્રત્યે હેતુ છે. અર્થાત્ ગુરુએ અનુજ્ઞા આપ્યા પછી જ્યાં વિના વિલંબે કાર્ય થવાનું (કરવાનું) હોય ત્યાં કરવામાં આવેલ આપૃચ્છા ફળોત્પત્તિ કરે છે. પ્રતિપૃચ્છા સ્થળે અવિલંબિત કાળરૂપ સહકારી હાજર ન હોઈ આપૃચ્છાથી ફળે. પત્તિ થતી નથી, જ્યારે આપૃચ્છા સ્થળે તે હાજર હોઈ ફળોત્પત્તિ થાય છે. પડા શંકા:- સ્વહિતકાર્યનું નિવેદન કરવું એ આપૃચ્છા છે. પ્રતિપૃચ્છા પણ એવા નિવેદન રૂપ હોવાથી આપૃચ્છારૂપ જ છે, આપૃચ્છાથી જુદી નથી. “આપૃચ્છાનો વિષય પૂર્વે જેનું નિવેદન કર્યું ન હોય તેવું અપૂર્વ કાર્ય જ છે જ્યારે પ્રતિપૃરછાને વિષય પૂર્વનિવેદિત કાર્ય છે. આમ બન્નેના વિષય જુદા જુદા હોઈ એ બન્ને જુદી જુદી જ છે એવું પણ કહેવું નહિ, કેમકે એમ માત્ર વિષયભેદના કારણે ભેદ માનવાને હોય તે તે, આપૃચ્છાના વસ્ત્રસાવન, વસ્ત્રધેવન વગેરે કાર્યરૂપ જુદા જુદા અનંતા વિષયો હોવાથી આપૃચ્છાના પણ અનંતભેદ હેવાની આપત્તિ આવે. સમાધાન :- આવા વિભ્રમનું નિવારણ કરવા ગ્રન્થકાર કહે છે – આ પ્રતિપૃચ્છા “આપૃચ્છા' રૂપ નથી, કેમકે આપૃચ્છા કરતાં ભિન ઉપાધિ=લક્ષણવાળી છે. સ્વરૂપથી અભેદ હોવા છતાં લક્ષણના ભેદથી વસ્તુના ભેદનો વ્યવહાર થાય છે. જેમકે પ્રમાણ અને પ્રમેય. “ અ પૃચ્છા અને પ્રતિપૃચ્છા ને વિષય સંકીર્ણ હોવાથી તે બેનું આવું પૃથક્ પૃથફ લક્ષણ માનવું અપસિદ્ધાન્તરૂપ છે” એવું કહેવું નહિ, કેમકે આ બે એકપદવ્યભિચારી લક્ષણરૂપ છે. જેમકે “પ્રશ્ન- હે ભગવાન ! જીવ નારક હોય છે કે નહિ ? ઉત્તર:- હે ગૌતમ! જીવ નારક હોય કે ન પણ હૈય, પણ નારક તે અવશ્ય જીવ હોય છે ઈત્યાદિ એકપદવ્યભિચારી લક્ષણરૂપ છે. અર્થાત્ એક પદવ્યભિચારી એવા પણ જીવ અને નારકનું શાસ્ત્રમાં કરેલ જુદું જુદું પ્રતિપાદન જેમ અપસિદ્ધાન્તરૂપ નથી તેમ આ બેન પણ જુદો જુદે ઉપન્યાસ વગેરે અપસિદ્ધાન્તરૂપ નથી. Page #92 -------------------------------------------------------------------------- ________________ An ww वशात् विधिशिक्षादिकार्यान्तरज्ञानादिप्रयोजनभेदेन खल्वनयोर्भेदेनोपन्यास इति न किञ्चिदनुपपन्नम् | अन्यथा=उक्तगतिमन्तरेणेच्छाकारस्य कुक्षौ = स्वरूपे कथं न प्रविशेत् ? =कुतो नान्तभवेदेषेत्यनुषङ्गः । 'इदं भदन्तोपदिष्ट' कार्यमहमिच्छया करोमि, पर शकुनादिस्खलना प्रतिषेधतीति हि प्रतिपृच्छा, सा चेच्छाका रलक्षणा कान्तैवेत्युपधेयसाङ्कर्ये ऽप्युपाध्योरसाङ्कर्य मेवात्र समाधानम्, तच्चान्यत्रापि समानमिति भावः ॥ ५४ ॥ ॥ इति न्यायविशारदविरचिते सामाचारीप्रकरणे प्रतिपृच्छा समाप्ताऽर्थतः ॥७॥ इयाणि छंदणा भन्नइ इदानीमवसर प्राप्ततया छन्दना निरुध्यते, तत्रादौ तल्लक्षणमाह- गुरुणाई जहरिहं दाणं साहूण पुव्वगहिअस्स । छंदणसामायारी विसेसबिसया मुणेयव्वा || ५५॥ ( गुर्वाज्ञया यथाह दान साधूनां पूर्व गृहीतस्य । छंदनासामाचारी विशेषविषया मुणितव्या ।। ५५ ।। ) गुरुआणाइति । पूर्वगृहीतस्य पूर्वानी तस्याऽशनादेः गुर्वाज्ञया - रत्नाधिकादेशेन यथार्ह=बालग्लानादियोग्यतानतिक्रमेण साधूनां यतीनां दानं दीयतेऽनेनेति व्युत्पत्त्या ग्रहणनिमन्त्रणं छन्दना सामाचारी भवति । तेनागृहीतस्य ' ' गृहीतस्यापि गुर्वाज्ञां विना वा व्यत्ययेन निमन्त्रणायां, दानमात्रे वा नातिव्याप्तिः । इयं च वक्ष्यमाणरीत्या विशेषविषया मुणितव्या, न साधु सामान्यविषया || ५५|| विशेषविषयत्वमेव स्पष्टयति આમ વર્ત શંકા – એક પદવ્યભિચારી વસ્તુએ પરસ્પર સામાન્ય વિશેષ ભાવવાળી હાય છે (અર્થાત્ એક સામાન્ય હાય છે અને ખીજી એના જ કેાઈ એક વિશેષપ્રકાર રૂપ હાય છે) પણ તે એમાં ભેદ હાતા નથી; જેમકે જીવ અને નારક. તેથી આપૃચ્છા અને પ્રતિસ્પૃચ્છા વચ્ચે પણ સામાન્ય—વિશેષ ભાવ જ છે, ભેદ નહિ. માટે આ બેનું જુદી જુદી સામાચારી રૂપે પ્રતિપાદન કરવાની શી જરૂર છે.? સમાધાન – આ બન્નેના વિધિશિક્ષાદિ અને કાર્યાન્તરજ્ઞાનાદ્વિરૂપ કાર્ય જુદા જુદા હાવાથી એ એના જુદી જુદી હાવા રૂપે ઉપન્યાસ કર્યાં છે. તેથી કેાઈ અયુક્તતા નથી. નહિતર તેા એ ઇચ્છાકાર સામાચારીમાં પણ અ'તગત શા માટે ન થઇ જાય ?. કેમકે આપે જણાવેલ કાર્ય ને હું ઇચ્છાપૂર્વક કરું છું', પણ અપશુકનેા મને તે કરતાં અટકાવે છે.' આવુ કથન કરવુ' એ પ્રતિસ્પૃચ્છા છે, જેમાં ઇચ્છાકારનું લક્ષણ પણ ગએલ જ છે. છતાં ઈચ્છાકાર અને પ્રતિસ્પૃચ્છાના લક્ષણ ભિન્ન ભિન્ન જ મનાય છે તેમજ એ માન્યતાને સંગત મનાવવા ‘ઉપધેયનુ સાંકય હેાય તે પણ ઉપાધિનું અસાંક સંભવિત છે' એવું સમાધાન કરવુ જ પડે છે. તેા એ જ રીતે આપૃચ્છા-પ્રતિસ્પૃચ્છા અંગે પણ એ સમાધાન સુષ્કર છે. અર્થાત્ એ એના વિષય સકી હાવા છતાં એ એના લક્ષણમાં અસાંક સ*ભવિત હેાઇ એ બંને સ્વતંત્ર લક્ષણ રૂપ હેાવામાં અપસિદ્ધાન્ત નથી. ૫૫૪ા ।। ન્યાયવિશારદવિરચિત સામાચારી પ્રકરણમાં પ્રતિરૃચ્છાની અ પ્રરૂપણા પૂર્ણ થઈ. ાણા ૧૦. Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૪] સામાચારી પ્રકરણ-છંદના સામા एसा जमत्तलद्धियविसिट्टतवकारगाइजइजुग्गा । अहियगहणं च तेसिं अणुग्गहूहूं अणुण्णायं ॥५६॥ (एषा यदात्मलब्धिकविशिष्टतपःकारकादियतियोग्या । अधिकग्रहणं च तेषामनुग्रहार्थमनुज्ञातम् ।। ५६ ॥) ____ एसा त्ति । एषा= छन्दना यत्-यस्मात् कारणात् आत्मनैव स्वार्जितलाभान्तरायकर्मक्षयोपशमेप्ये ( ? नै)व, न तु परसाहाय्यादिना लब्धिः भक्तादिलाभो यस्यासावात्मलब्धिकः, સત્તા=સ્વીકૃત દિધર્માદ્રિકા૨નુq શનિ જાત્તસ્ત્રદિધો વા, ગાતા-ગાતા लब्धिये न स आप्तलब्धिको वा, तथा विशिष्टमष्टमादितपः करोतीति विशिष्टतपःकारकस्तौ आदियेषां, ते च ते यतयश्च, तेषां योग्या उचिता । अयं भावः- य आत्मलब्धिसंपन्नो विशिष्टतपस्वी वा पारणे मण्डल्या बहिर्मोजनकारी तस्यैतदौचित्यम् । इतरेषां तु यतीनां मण्डलीभोग एकभक्त' च नियमेनैवेति पूर्वगृहीतभक्ताद्यभावान्निर्विषया छन्दना । तदिदमुक्तम् [ છંદના સામાચારીનું લક્ષણ] હવે અવસરપ્રાપ્ત છંદનાની પ્રરૂપણું કરાય છે એમાં સૌ પ્રથમ એનું લક્ષણ કહેવાય છે. – પહેલાં લઈ આવેલ આશનપાનાદિ રત્નાવિકના આદેશને અનુસરીને બાળગ્લાનાદિનું ઉલ્લંઘન ન થાય એ રીતે સાધુઓને, તેઓ એ ગ્રહણ કરે એ માટેના જે નિમંત્રણથી અપાય છે તે છંદનાસામાચારી છે. આ સામાચારીનું લક્ષણ આવું હેવાથી નીચેની અતિવ્યાપ્તિઓ આવતી નથી. અગૃહીત અશનાદિના નિમંત્રણમાં, ગૃહીત અશનાદિના ગુર્વજ્ઞાવિના જ બાળગ્લાનાદિ કમને વિપર્યાસ કરીને કરાતા નિમંત્રણમાં, અને નિમંત્રણા કર્યા વિના જ દાન કરવા માત્રમાં. આ સામાચારી નીચે જણાવેલ રીતે અમુક વિશેષ સાધુઓને જ હોય છે. દરેક સાધુઓને નહિ તે જાણવું. | પપ . આજ વાતને સ્પષ્ટ કરતાં ગ્રન્થકાર કહે છે— આ સામાચારી આત્મલબ્ધિક વિશિષ્ટ તપકારક વગેરે સાધુઓને હોય છે, કેમકે અનુગ્રહ=નિર્જરા માટે તેઓને જ અશનાદિનું અધિક ગ્રહણ અનુજ્ઞાત છે. અહીં કલેકમાં “અરદ્ધિચ' શબ્દ છે એની નીચે મુજબ ત્રણ પ્રકારે વ્યાખ્યા જાણવી જેણે આત્માથીજ પાર્જિતલાભાંતરાયકર્મક્ષપશમથી જ અશનાદિને લાભ થતે હેય, બીજાની સહાય વગેરેથી નહિ તે આત્મલબ્ધિક અથવા (આત્તા સ્વીકૃત કરાએલ) જેનાથી ભોજનાદિની પ્રાપ્તિ થાય તેવી શક્તિ રૂપ લબ્ધિ જેના વડે સ્વીકૃત કરાઈ છે તે આત્તલબ્ધિક, અથવા જેણે એવી લબ્ધિ આપ્ત=પ્રાપ્ત કરી છે તે આપ્તલબ્લિક વિશિષ્ટ તપકારક એટલે અઠ્ઠમ વગેરે તપકરનાર મહાત્મા. આવા આત્મલબ્ધિ સંપન્ન કે વિશિષ્ટ તપસ્વી મહાત્મા પારણે માંડલી બહાર ભજન કરતા હોય છે તેમજ આવશ્યકતા મુજબ સવાર-બાર વગેરે કાળે બે-ત્રણ વગેરે વાર પણ ભિક્ષા માટે જતાં હોય છે. તેથી તેઓને પૂર્વગૃહીત અશનાદિ સંભવિત હોઈ આ સામાચારી હોય છે. બીજા સાધુઓને તે અવશ્ય માડલીમાં એક જ વાર ભજન કરવાનું હોઈ પૂર્વગૃહીત અશનાદિ હતા જ નથી. માટે તેઓને છંદના સામાચારી હતી નથી. Page #94 -------------------------------------------------------------------------- ________________ છેદના સામાચારીના અધિકારી [૭પ जो अत्तलद्धिगो खलु विसिट्ठखवगों व पारणाइत्तो । इहरा मंडलिभोगो जईण तह एगभत्तं च ॥ १ ॥ [पंचा० १२/३५] इति । नन्वात्मलब्धिकादेरप्यात्मोदरपूर्तिमात्रोपयोग्येव भक्तादिकं गृहणतोऽधिकभक्ताद्यभावात्कथं छन्दनासंभवः ? इत्यत आह-तेषां आत्मलब्धिकविशिष्टतपःकारकादीनां अधिकग्रहणं-स्वप्रमाणातिरिक्तभक्ताद्यानयन चः पुनरर्थे अनुग्रहार्थ बालग्लानादीनां प्रदानेन निर्जरार्थ अनुशात' अनुमत तीर्थकरगणधरैरिति शेषः । तदुक्तम्-२नाणादुवग्गहे सइ अहिगे गहण રૂમરસTTÁI [પંચા૨૨/૩૬] રૂતિ || ૬ | ननुच्छन्दकेनाधिकभक्तपानाद्यानयने छन्द्येन च केनापि कारणेन तदग्रहणे फलाभावादन्तगडुश्छन्दना इत्यत आह आणासुद्धो भावो देइ बहुं णिज्जर ण गहणं वि । असणागहणे वि तो फलसिद्धी छंदगस्स हवे ।। ५७ ॥ (आज्ञाशुद्धो भावो ददाति बहुः निर्जरां न ग्रहणमपि । अशनाऽग्रहणेऽपि ततः फलसिद्धिश्छंदकस्य भवेत् ।५७। કહ્યું છે કે –“જે આત્મલબ્ધિક હોય અથવા વિશિષ્ટ તપસ્વી પારણું કરનાર હોય તેણે છંદના આચરવાની હોય છે. આ સિવાયના સાધુઓને માંડલી ભોજન અને એકાસણું હેવાના કારણે અશનાદિનું પૂર્વગ્રહણ સંભવિત ન હોઈ છંદના શેની કરે ?” શંકા - આત્મલબ્ધિક વગેરે સાધુઓ પણ પોતાના પેટ પૂરતો આહાર જ ગ્રહણ કરે છે. તેથી તેઓ પાસે પણ વધારે આહારાદિ ન હોઈ છેદન શી રીતે સંભવે ? સમાધાન - આમલબ્ધિક–વિશિષ્ટ તપસ્વી વગેરે સાધુઓને બાળ-લાન વગેરેને અનુકૂળ આહારાદિ આપવા દ્વારા નિર્જરા કરવા રૂપ સ્વાનુગ્રહ માટે અધિક આહાર ગ્રહણ કરવાની શ્રી તીર્થકર–ગણધરોએ અનુજ્ઞા આપી છે. કહ્યું છે કે–“આત્મલબ્ધિકાદિને અધિક અશનાદિ લાવવાની અનુજ્ઞા અપાયેલી છે જે એનાથી જ્ઞાનાદિગુણને ટકે મળે એમ હેય” તેથી તેઓને છંદના અસંભવિત નથી. છે ૫૬ છે છંદક મહામાએ અધિક ભક્ત પાનાદિ લાવીને છંદના કરી, પણ જેને નિમંત્રણ અપાયું તે છંઘ મહામાએ જે કંઈપણ કારણસર એ ભક્ત પાનાદિ લીધા નહિ તો છદકને પણ કેઈ ફળ મળે નહિ. તેથી તેની છંદના નિષ્ફળ થાય છે” એવી શંકાને ઉદ્દેશીને ગ્રન્થકાર કહે છે – [ આજ્ઞા શુદ્ધભાવ વિપુલનિજર સાધક] આજ્ઞાશુદ્ધ ભાવ જ વિપુલનિર્જરી કરાવે છે, ગ્રહણ કરે તે જ નિર્જરા એમ નહિ. તેથી હૃદ્ય મુનિ અશનાદિનું ગ્રહણ ન કરે તે પણ છંદક મુનિને ફળપ્રાપ્તિ થાય જ છે. છંઘને આમંત્રણ આપવાનો ભાવ ભગવાન ના ઉપદેશના યથાર્થ પાલનથી ઉત્પન્ન થએલો હાઈ પ્રશસ્ત બનતો જાય છે. પ્રશસ્ત બનતો આ ભાવ જ (ઈતર એટલે કે ગ્રહણ નહિ, કારણકે એને તે ફળજનક તરીકે આગળ નિષેધ કરાવાને છે,) પિતાના ચઢિયાતાપણાને અનુસરતા ચઢિયાતાપણવાળી વિશિષ્ટ કર્મનિર્જરા રૂ૫ ફળ આપે છે. १. य आत्मलब्धिकः खलु विशिष्टक्षपको वा पारणादिकतः । इतरथा मंडलिभोगो यतीनां तथैकभक्तं च ॥ है अस्योत्तरार्धः-दोण्ह वि इट्ठफलं तं अतिगंभीराण धीराण ॥ ज्ञानाद्युपग्रहे सदाऽधिके ग्रहणमस्यानुज्ञातम् । Page #95 -------------------------------------------------------------------------- ________________ ' માાસુદ્ધો રિા આજ્ઞrશુદ્ધ થાઅવડુપરાપાઢનમવતા કરાતતામાતા भावः अध्यवसाय इतरस्य निषेत्स्यमानत्वात् स एव बहवीं स्वातिशयानुविहितातिशयां निर्जरां= महानि ददाति-प्रयच्छति, न ग्रहणमपि । छन्दनाजन्यनिर्जरायां भावविशेष एव हेतुः, न तु तत्र च्छन्द्यग्रहणमपि सहकारी,तदन्तराऽपि फलभावात् । न च तत्र भावपूर्वकदानमेव विधिबोधितकारणताकमित्यग्रहणे तदभावात् कथं फलोदयः १ इति वाच्यम् , 'विशिष्टविधेविशेष्ये बाधकावतारे विशेषणमात्र एव पर्यवसानमिति निश्चयनयतात्पर्याद्विशेषणहेतुत्वावश्यकत्वेनैवोपपत्तौ विशिष्टहेतुत्वकल्पनाऽनौचित्याद्विशिष्टस्य फलदेशनिष्ठसंबन्धाऽभावाच्च । न चाऽसंबद्धस्य कार्यजनकत्वं नाम, अतिप्रसङ्गात् , तत्त्वमत्रत्यमस्मत्कृताध्यात्ममतपरीक्षाद्रव्यालोकादाવચમ્ | તત:=ાજ્ઞાસુદ્ધમાઘરા વિપુનિર્વસાતુસ્થાન યજ્ઞન૪=મયોપઢળાનું पानादेरग्रहणेऽपि= अस्वीकारेऽपि छन्द्येनेति शेषः, छन्दकस्य-पूर्वगृहीताशनादिनिमन्त्रणाकृतः फलसिद्धिः निर्जराविशेषसंपत्तिर्भवेत् । अत एव 'ग्रहणाग्रहणे निर्जरां बन्ध प्रति च हेतू भवत' इत्यनियम एव, भावविशेषस्यैव नियामकत्वात् । तदिदमाह-[पंचा० १२/३७] . गहणे वि णिज्जरा खलु अग्गहरों वि य दुहावि बधो अ। भावो एत्थ णिमित्त आणासुद्धो असुद्धो अ ॥ इति ॥६७॥ નહીં કે છંદક દ્વારા થતું ગ્રહણ પણ અર્થાત્ છંદનાથી થનાર નિર્જરા પ્રત્યે છંદકને ભાવવિશેષ જ હેતુ છે, છંધે કરેલ સ્વીકાર એને સહકારી છે એવું નથી, કેમકે એના વિના પણ ફળપ્રાપ્તિ થાય છે. શંકા – “છંદના સામાચારીના પાલન માટે પૂર્વગૃહીત અપનાદિનું નિમંત્રણ પૂર્વક દાન કરવું” એવું વિધાન છે. આવું વિધાન ભાવપૂર્વકના (નિમંત્રણપૂર્વકના) દાનને જ વિધિપાલનજન્યફળના કારણ તરીકે જણાવે છે. છંઘ સાધુ એ અશનાદિનો સ્વીકાર ના કરે તે દાનનો અભાવ રહેતો હેઈ ફળોત્પત્તિ શી રીતે થાય? સમાધાન – “ભાવપૂર્વક દાન કરવું” ઈત્યાદિરૂપ વિશિષ્ટવિધિઓમાં જ્યાં વિધિને અવય વિશેષ્યમાં બાધિત હોય ત્યાં તે માત્ર વિશેષણમાં જ અવિત હોવાનું ફલિત થાય છે. જેમકે ગૃહસ્થોને ઉચિતવિવાહના કરેલ વિધાનમાં, વિવાહનું વિધાન બ્રહ્મચારી સાધુઓએ કરવું અસંભવિત હોઈ માત્ર ઔચિત્યનું જ વિધાન ફલિત થાય છે. આવા નિશ્ચયનયના તાત્પર્ય મુજબ વિશેષણમાં હેતુતા માનવી આવશ્યક હોઈ વિશિષ્ટમાં હેતુતા માનવી ઉચિત નથી. તેથી ફળ પ્રત્યે ભાવવિશિષ્ટ દાન નહિ, પણ ભાવ જ હેતુ છે, વળી કાર્ય અને કારણ સમાનાધિકરણ હોય છે એટલે કે ફળ જ્યાં રહ્યું હોય ત્યાં કારણને પણ સંબંધ હોવું આવશ્યક છે. પ્રસ્તુતમાં કર્મનિર્જરારૂપ ફળ જ્યાં (દકના આત્મામાં) રહ્યું છે ત્યાં ભાવપૂર્વક દાનરૂપ વિશિષ્ટનો સંબંધ ન હોવાથી તેને કારણે માનવું યુક્ત નથી. માટે ભાવાત્મક વિશેષતાને જ ફળ પ્રત્યે કારણ માનવું યુક્ત છે. કાર્યના અધિકરણમાં અસંબદ્ધ એવા પણ ભાવપૂર્વકના દાન રૂપ વિશિષ્ટને જ જો કાર્યજનક માનવાનું હોય તે તો લંકામાં રહેલ દંડ અયોધ્યામાં ઉત્પન થતા १ ग्रहणेऽपि निर्जरा खल्वग्रहणेऽपि च द्विधापि बंधश्च । भावोऽत्र निमित्तमाज्ञाशुद्धोऽशुद्धश्च ॥ Page #96 -------------------------------------------------------------------------- ________________ 3 वंशनादिदानस्य न फलाsहेतुत्वं स्वजन्यभावविशेषसबन्धेन फलसामानाधिकरण्यन तस्य हेतुत्वसंभव इति व्यवहारनयसूक्ष्मेक्षिकाकरणात् । तथा च स्वगृहीताशनस्य च्छन्द्येना-ग्रहणे तस्य ग्रहणजन्यफलाभावः, छन्दकस्य च दानजन्यफलाभाव इत्याशङ्कामपाकर्तुमाहजइ वि हु ण दाणगहणप्पभव सुकडाणुमोअणं तत्थ । तह वि वयं विहिपाल समुन्भव होइ नियमेण ॥ ५८ ॥ ( यद्यपि खलु न दानग्रहणप्रभवं सुकृतानुमोदन तत्र । तथापि तक विधिपालन समुद्भवं भवति नियमेन ॥ ५८ ॥ जइ वि हु ति । यद्यपि हुः वाक्यालङ्कारे, तत्र = अग्रहणस्थले दानग्रहणप्रभवं सुकृतानुमोदन' न भवति । " सुष्ठु मया दत्तमस्मै महात्मने, इदमेव चासारस्य शरीरस्य संसारे शक्तिफलं यदेतादृशानां महात्मनां प्रत्युपकारानीहया वैयावृत्त्यकरणमिति दातुर्दानादेव सुकृतानुमोदनाध्यवसायः समुल्लसति, अन्यथा तु 'अहो ! कष्टमात्र' मया कृतं न तु फलवज्जा - तम्' इति दीनतया तत्कुण्ठनमेव स्यादिति । एवं ग्रहीतुरपि ग्रहण एव " सुष्ठु महात्माऽसावदीनमना निर्जरार्थी परार्थ प्रयतते, सुष्ठु च ममाप्येतदत्ताशनादिग्रहणम्, इयताऽप्यस्य ઘટકાય પ્રત્યે હેતુ ખની જવા વગેરે રૂપ અતિપ્રસ`ગ આવે. આ અ'ગેનુ' વિશેષ રહસ્ય અમારા અધ્યાત્મત્ત પરીક્ષા-દ્રબ્યાલાક વગેરે ગ્રન્થામાંથી જોઈ લેવું. સારાંશ, પૂર્વગૃહીતની નિમ...ત્રણા કરવાને! આજ્ઞા શુદ્ધભાવ જ વિપુલનિજ રાના હેતુ હાઇ, અશનપાનાદિના છન્દ દ્વારા સ્વીકાર ન થાય તે પણુ, છદકને વિશિષ્ટ ક્રર્માના રૂપ ફળની પ્રાપ્તિ થાય જ છે. તેથી જ ગ્રહણ કે અગ્રહણ નિર્જરા કે મધ પ્રત્યે હેતુ અને છે” એવા નિયમ છે જ નહિ, કારણકે ખંધ કે નિર્જરા પ્રત્યે ભાવવિશેષ જ નિયામક છે. કહ્યુ` છે કે “અન્ય મઽાત્માતે આપવા માટે અધિક અશનાદિ લઇ આવવા માત્રમાં પણ, તેમજ છેદ્યગ્રહણ ન કરે તેમાં પણ છ દુકાદિને નિરા તેમજ -પુણ્યબંધ થાય જ છે, કેમકે નિરા [ઉપલક્ષણુથી પુણ્ય ] પ્રત્યે આજ્ઞાશુદ્ધભાવ અને પાપભધ પ્રત્યે આન્નાઅશુદ્ધ ભાવ જ હેતુ છે, ગ્રહણુ-અગ્રહણ નહિ” ! પ૭ ॥ અશનાદિદાનના ફળદેશમાં (છંદક આત્મામાં) સંબંધ ન હૈાવાથી દાનમાં હેતુતા સંભવતી નથી” એવું જે કહ્યું તે યુક્ત નથી, કેમકે વ્યવહારનયાનુસારે સૂક્ષ્મદૃષ્ટિએ વિચાર કરતાં જણાય છે કે સ્વ(=દાન) જન્ય ભાવવિશેષરૂપ સબ'ધથી દાન પણુ ફળાધિકરણ છ ઢંકાત્મામાં રહ્યું જ હાઈ કાર્યને સમાનાધિકરણ જ છે. તેથી દાનમાં ફળની પ્રત્યે હેતુતા અસભવિત નથી. માટે છન્દ જો અશનાદિનુ ગ્રહણ ન કરે તે તે ગ્રહણુજન્ય ફળથી અને છંદક દાનજન્યળથી અવશ્ય વ‘ચિત રહે જ છે.” આવી શકાનુ’ સમાધાન આપતાં ગ્રન્થકાર કહે છે જો કે છન્દમુનિ આહારના અસ્વીકાર કરે ત્યારે દાન-ગ્રહણથી ઉત્પન્ન થનાર સુકૃતાનુમેાદના થતી નથી. મે આ મહાત્માને આહારાઢિ આપ્યા એ બહુ સુંદર થયું, અસાર એવા પણ આ શરીરની શક્તિનુ સંસારમાં આ જ ખરું ફળ છે કે જે આવ મહાત્માએાની સામેા બદલેા મેળવવાની આશા વિના જ વૈયાવચ્ચ કરવી.’ઇત્યાદ્વિ અનુમાદના દાતાને તેા જ થાય જે દાન થયુ. હાય. નહિતર તા આહા ! મે તે Page #97 -------------------------------------------------------------------------- ________________ चेतोभाववृद्धया प्रत्युपकारान्ममापि स्वाध्यायाधुपष्टम्भसंभवाच्चे"ति सुकृतानुमोदनमुज्जृम्भते, अन्यथा तु न किञ्चिदेतदिति । तथाऽपि तय इति सुकृतानुमोदन विधिपालनसमुद्भव = भगवदुपदेशाराधनप्रसूत नियमेन निश्चयेन भवति, दातुर्दानमात्राऽननुमोदनेऽपि स्वकृतवैयावृत्त्यादेरदीनतयाऽनुमोदनसंभवात् । दीनता पुनरविवेकविजृम्भितमेवेति न विवेकिनां तया बाधा, छन्द्यस्याप्येतदनुमोदन प्रायः संभवत्येवेति न किञ्चिदनुपपन्नम् । स्वजन्यभाव विशेषसंबन्धेन दानस्य तु न हेतुत्वम् , भावविशेषस्यैवावश्यहेतुतया दानस्याऽन्यथासिद्धत्वात् । “ दासेण मे खरो कीओ" इत्यादिन्यायेन तद्धेतुत्वे च घटादौ देण्डावयवस्यापि हेतुत्वव्यवहारप्रसङ्गादिति निश्चयनयनिष्कर्षः। ठेयवहारतोऽपि तद्धेतुत्वं फैलविशेष एवेति न तद्विनापि च्छन्दनाजन्यफलसामान्यानुपपत्तिरिति बोध्यम् ॥ ५८ ॥३क्षणजन्मभावजन्यनिशयाम, अथ कथं प्रवर्त्तमानस्य छन्दकस्य लाभो भवति ? कथं वा न ? इत्यनुशास्ति नाणावग्गहस्सासंसाए छ दगो कुणउ किच्चं । ण य पत्थिंतो तत्तो पच्चुवयारं च कित्तिं च ॥ ५९ ॥ ( જ્ઞાનાચતપ્રહાફાંસવા ઇન્વેઃ રોતુ ત્ય{I પ્રાર્થયમાનસ્તતઃ પ્રત્યુષા ીર્નિં ૧ | ) અધિક આહારાદિ લાવવાનું કષ્ટ જ કર્યું, પણ એ સફળ ન થયું' ઈત્યાદિ દીનતા થવાથી સુકૃતાનુમોદના કુંઠિત જ થઈ જાય છે. એમ છંઘને પણ પોતે ગ્રહણ કરે તો જ “આ અદીન મહાત્મા પરાર્થ માટે સારો ઉદ્યમ કરે છે. વળી મેં પણ એમણે આપેલ અશનાદિનું જે ગ્રહણ કર્યું તે બહુ સારું થયું, કેમકે એ રીતે પણ એમના ચિત્તના ભાવ વધવાથી પ્રત્યુપકાર થયો તેમજ મારે પણ સ્વાધ્યાયાદિને ટેકે મળી ગયો.” ઈત્યાદિ અનુમોદના થાય છે. આમ દાન-ગ્રહણ ન થવામાં આવી અનુમોદનાથી વંચિત રહેવાનું થાય છે તેમ છતાં ભગવદુપદેશની આરાધનાના પાલનમાંથી ઉત્પન - થએલ સુકૃતઅનુમોદના તેં અવશ્ય થાય જ છે, કેમકે દાનમાત્રની અનુમોદના ન હોવા છતાં દાતાને પોતે કરેલ વૈયાવચ્ચ વગેરેની અનુમોદના તો અદીનતાના કારણે સંભવે જ છે. છ અસ્વીકાર કર્યો હોય તો પણ, દીનતા તે અવિવેકના કારણે જ થતી હોઈ વિવેકીને કેઈ નુકશાન થતું નથી. એ જ રીતે છંદને પણ આવું અનુમોદન સંભવે જ છે કે “આ મહાત્મા વૈયાવચ્ચ વગેરેમાં સારા ઉદ્યમી છે.” માટે ફળપ્રાપ્તિ થવામાં કઈ અસંગતિ નથી. વળી દાન સ્વજન્ય ભાવવિશેષ સંબંધથી ફળ પ્રત્યે હેતુ છે એ વાત પણ અયુક્ત છે, કેમકે ભાવવિશેષ તો હેતુરૂપ હોવું આવશ્યક જ હઈ દાન તેનાથી પંચમ અન્યથાસિદ્ધ છે, “મારા નેકરે ગધેડો ખરી છે. તે નેકર પણ મારો છે અને તેથી ગધેડે પણ મારો છે” એવા ન્યાય મુજબ દાનને પણ જે હેતુ માનશો (અર્થાત્ જે ભાવને હેતુતા પ્રાપ્ત થઈ છે તે ભાવ “દાનનો છે, કેમકે દાન આપવાના ભાવમાં જ હેતુતા છે. તેથી હેતુતા પણ દાનની છે એવું જો માનશે) તે દંડના અવયવોને પણ ઘટકાર્યના કારણ માનવા પડશે, કેમકે દંડ પોતે દંડાવયવને હાઈ (દંડ, સમવાય સંબંધથી દંડાવયવિમાં રહ્યો હોઈ તેઓને છે) તેની હેતુતા પણ દંડાવવાની છે. તેથી નિશ્ચયનય મુજબ Page #98 -------------------------------------------------------------------------- ________________ છેદક અને છંઘને લાભ કઈ રીતે? [ ૭ટ, ___ नाणादुवग्गहत्ति । ज्ञानमादिर्येषां तपःसंयमोत्कर्षादीनां ते ज्ञानादयः तेषामुपग्रहो वृद्धिः तदाशंसया तदिच्छया छन्दका छन्दनाकारी कृत्य भक्ताद्यानयन करोतु । तथाऽभिलाषेणैव तस्य वैयावृत्त्यकरण बलवदनिष्टाऽननुबन्धीष्टसाधनमिति भावः। च पुनः ततः छन्द्यात् प्रत्युपकार च-कालान्तरे भक्ताद्यानयनवस्त्रदानादिरूप च कीति च स्वगतश्लाघां च पत्थितो इति प्रार्थयमानो न कुर्यात् । प्रत्युपकारकीर्त्यादीच्छया तत्करण तस्यानिष्टसाधनमिति भावः। | 3 | अथ कथं छन्दकेन वैयावृत्त्यकारणे छन्द्यस्य लाभः ? कथं वा न ? इति विवेचयितुमाह कारेउ अ इअरो वि हु एत्तो एयस्स होउ लाभो त्ति । नो पुण अलस्सत्तणओ पच्चुवयारच दाइतो ।। ६० ॥ (कारयतु चेतरोऽपि हु इत एतस्य भवतु लाभ इति । न पुनरलसत्वात् प्रत्युपकार च दर्शयन् ॥६०॥) कारेउ त्ति । इतरोऽपि छन्दकापेक्षयाऽन्यश्छन्द्योऽपि हुः प्राग्वत् कारयतु च कृत्यमिति प्राक्तनगाथातोऽनुषङ्गः । कथम् ? इत्याह-इतः मम वैयावृत्त्यकारणात् एतस्य छन्दकस्य भवतु लाभ: निर्जराविशेष इति हेतोः। एव च तन्निर्जरार्थितयैव तस्य स्ववैयावृत्त्यकरणानुज्ञा इष्टसाधनमित्युक्त भवति । इदमुपलक्षण स्वगतस्वाध्यायादिगुणोपष्टम्भार्थितयाऽपि तदनुज्ञा तथा, न पुनः अलसत्वात्= स्वगतशक्तिनिगृहनात् प्रत्युपकार च दर्शयन् , “ यदि त्व' ममैतत्कृत्य करिष्यसि तदाऽहमपि तव विशिष्ट कार्यान्तर करिष्यामि” इति प्रलोभयन् कारयेत् कृत्यम् । તે ભાવ જ ફળપ્રત્યે હેતુ છે, દાન નહિ. દાનમાં, વ્યવહારનયમુજબ પણ જે હેતુતા છે તે પણ ફળ વિશેષની જ (સુકૃત અનુમોદનાદિ જન્ય નિર્જરા વિશિષ્ટ છંદનાજન્યનિર્જરાદિની જ) છે, છંદના જન્ય નિજ રારૂપ ફળ સામાન્યની નહિ. તેથી દાન ન થવા છતાં પણ છંદના જન્ય ફળ સામાન્યની પ્રાપ્તિ થવી અસંગત નથી એ જાણવું. ૫૮ છંદ, કઈ રીતે પૂર્વગૃહીત અશનાદિની નિમંત્રણ કરે તે ફળપ્રાપ્તિ થાય ? અને શી રીતે કરે તે ન થાય ? એ જણાવતાં ગ્રન્થકાર કહે છે તપ, સંયમ, જ્ઞાન વગેરેની વૃદ્ધિની આશંસાથી છંદકે આહારાદિ લાવવા જોઈએ. તેમજ એની છંદના કરવી જોઈએ. આવી અભિલાષાઓથી કરાએલ વૈયાવચ્ચ જ બલવાનું અનિષ્ટ ઊભું ન કરે એવા ઈષ્ટસાધનરૂપ બને છે. તેમ જ ભવિષ્યમાં એ મને આહારાદિ લાવી આપશે કે વસ્ત્રાદિ આપશે” એવા છંઘ તરફથી થનાર પ્રત્યુપકારની તેમજ પિતાની કીર્તિની ઈચ્છા રાખ્યા વગર જ છંદના કરવી જોઈએ, કેમ કે પ્રત્યુપકાર કીર્તિ વગેરેની ઈચ્છાથી છંદના કરવી એ ભવિષ્યમાં અનિષ્ટ લાવી આપનાર છે. પાપ છંદક પાસે વૈયાવચ્ચ કરાવવામાં અંઘને શી રીતે લાભ થાય ? અથવા શી રીતે લાભ ન થાય ? એનું વિવેચન કરવા ગ્રન્થકાર કહે છે છે પણ “મારી વૈયાવચ્ચ કરવાથી હૃદકને નિર્જરાવિશેષ થવા રૂપ લાભ થાઓ” એવી ભાવનાથી જ અશનાદિનું ગ્રહણ કરવું જોઈએ. અર્થાત્ ઈદકને થનાર નિર્જરાની ઈચ્છાથી જ પિતાની (=ઘની) વૈયાવચ્ચ કરવાની અનુજ્ઞા આપવી એ છઘનું ઈષ્ટસાધન છે. અહીં ઉપલક્ષણથી એ પણ સમજી લેવું કે પોતાના સ્વાધ્યાયાદિ ગુણોના ઉપખંભ Page #99 -------------------------------------------------------------------------- ________________ ८०] સામાચારી પ્રકરણ-છંદના સામા तथा च स्वशक्तिनिगृहनादिना तस्य तदनुज्ञाऽनिष्टसाधनमित्युक्तम् । अत्रेदं तत्त्वम्-मोक्षेच्छाजन्यप्रवृत्तौ तदुपायतया ज्ञानाथुपष्टम्म एवेच्छोपयुज्यते, कीर्त्यादौ तदुपायत्व प्रतिसन्धाय तदिच्छया त्वज्ञाननिमित्तकः कर्मबन्धः । निरुपाधिकेच्छा तु तत्र न संभवति, सुखदुःखहान्यन्यतरत्वाभावात् , ऐहिक सुखहेतुतया तत्रेच्छायां तु मोहनिमित्तकर्मबन्ध इति । न च मोक्षेच्छाया अपि रागरूपतया कर्मबन्धहेतुत्वमेवेति वाच्यम् , अनभिष्वङ्गरूपतया तस्यारतथात्वाभावात् , वह्ना विनाश्यानुविनाशवत्तस्या अपि कर्मविनाश्यानुविनाशात् इत्यन्यत्र विस्तर इति ॥६०।। अथैव विधगुणयोगेन छन्दकच्छन्द्ययोः सामाचारीपालनक्षसत्वमित्युद्घोषयति एवं एयगुणाणं कहिया गंभीरधीरया दोण्ह। छदणसामायारी एएहिं परिजिआ होइ ॥ ६१ ॥ ( एवमेतद्गुणयोः कथिता गंभीरधीरता द्वयोः । छंदनासामाचार्यताभ्यां परिजिता भवति ॥ ६१ ॥) ॥ छंदणा सम्मत्ता ॥ एवं ति । एवं उक्तरीत्या एतद्गुणयोः = उक्तगुणयुक्तयोः द्वयोः छन्दकच्छन्द्ययोः गम्भीरधीरता गम्भीरौ अलक्षितचित्ताभिप्रायौ धीरौ च कार्यनान्तरीयकस्वगतपरिभवसहिष्णू तयोर्भावस्तथाता कथिताप्ररूपिता-“१ दोण्ह -वि इटठफलं तं अतिगम्भीराण धीराणं" [पंचा० १२/३६ ] इत्यादिना प्रबन्धेन पूर्वाचार्य रिति गम्यम् । एताभ्यां = गम्भीर धीराभ्यां छन्दकछन्द्याभ्यां छन्दनासामाचारी परिजिता भवति-स्वायत्तीकृता भवति ।। ६१ ॥ ॥ इति न्यायविशारदविरचिते सामाचारीप्रकरणे छन्दना विवृता ॥ ८ ॥ માટે પણ તે અનુજ્ઞા આપવીએ તેનું ઈષ્ટસાધન છે. પણ પોતાની શક્તિ છૂપાવવા રૂપ આળસુપણાના કારણે કે “જો તું મારું આ કામ કરીશ તો હું પણ તારું બીજું કંઈ વિશિષ્ટ કાર્ય કરી આપીશ” એ પ્રત્યુપકાર દેખાડીને પોતાની વૈયાવચ્ચ કરાવવી નહિ. અર્થાત્ પિતાની શક્તિ છૂપાવવી વગેરે રૂપ કારણે અનુજ્ઞા આપવી એ અનિષ્ટ સાધન छ. मामासतमा २९स्य मा छ મોક્ષની ઈચ્છાથી થતી છંદનાદિ પ્રવૃત્તિમાં જ્ઞાનાદિવૃદ્ધિની ઇચ્છા જ ઉપયોગી છે, કેમકે જ્ઞાનાદિ જ મેક્ષના ઉપાયભૂત છે. છંદનાને કીતિ વગેરેના ઉપાય તરીકે માની ને તેની (=કીર્તિ વગેરેની) ઈચ્છાથી છંદનાદિ પ્રવૃત્તિ કરવામાં તે અજ્ઞાનનિમિત્તક કર્મ બંધ જ થાય છે, મોક્ષપ્રાપ્તિ નહિ. વળી છંદનાદિની નિરુપાધિક ઈચ્છા (એટલે કે જે ઈચ્છા બીજી કોઈ ઈચ્છાને આધીન ન હોય એવી સ્વતંત્ર ઈરછા) તો સંભવતી જ નથી, કેમકે એ તે સુખ કે દુઃખહાનિ એ બેમાંથી એકની જ હોય છે, જ્યારે છંદનાદિ તે બેમાંથી એકેય રૂપ નથી છંદનાદિને એહિક સુખનું કારણ માની ને કરવામાં તે મોહનિમિત્તક કર્મબંધ થાય છે, કેમકે એહિ સુખની ઇચ્છા રાગાત્મક મોહ રૂપ છે. શકે - મેક્ષેચ્છા પણ સુચછા રૂપ જ હોવાના કારણે રાગરૂપ હોઈ કર્મબંધ જ કરાવે છે. તેથી તજજન્ય પ્રવૃત્તિથી પણ કર્મબંધ જ થવો જોઈએ. સમાધાન - મેક્ષેચ્છા અનભિગ્લંગરૂપ હોઈ રાગરૂપ નથી. તેથી કર્મબંધ થતો १ अस्य पूर्वाधः-नाणावग्गहे सइ अहिगे गहणं इमस्सऽणुण्णाय । द्वयोरपि इष्टफल तदतिगम्भीरयो(रयोः ।। Page #100 -------------------------------------------------------------------------- ________________ માક્ષેચ્છા રાગરૂપ નથી www इयाणिं णिमंतणा भन्नइ अथ निमन्त्रणा विव्रियते, तत्रादौ तल्लक्षणमाह गुरुपुच्छा मुणीणं अग्गहियसंपत्थणा णिमतणया । सज्झायाइरयस्स वि कज्जुज्जुत्तस्स सा होइ ॥ ६२ ॥ [૮૧ www ( गुरुपृच्छया मुनीनामगृहीतसंप्रार्थना निमन्त्रणका । स्वाध्यायादिरतस्यापि कार्योयुक्तस्य सा भवति ॥ ६२ ॥) गुरुति । यतीनां = साधूनां गुरुपृच्छया-धर्माचार्याज्ञया अगृहीतस्य = अनानी तस्याशनादे-रिति गम्यते, संप्रार्थना भावविशुद्धिपूर्विका प्रार्थना ' निमंत्तणया' इति स्वार्थिक' क ' - प्रत्ययान्ततया निमन्त्रणका निमन्त्रणा सामाचारी भवति । अत्राऽगृहीतेति पद छन्दनावारणाय । शेषमुकप्रयोजनम् । स्वाध्यायादौ - स्वाध्यायो वाचनादिरूपः आदिशब्दाद् वस्त्रधावनादिरूप गुरुकृत्यं च तत्र रतस्यापि = उद्यतस्यापि स्वाध्यायादिकरण परिश्रान्तस्यापि इत्यर्थ: कार्योद्युक्तस्य = कार्ये वैयावृत्क्षण उद्युक्तस्य = बद्धाभिलाषस्य सा-निमन्त्रणा भवति कर्त्तव्येति शेषः । વિમુમ્−[ પંચા૦૨૨/૨૮ ] १ सज्झायादुब्वाओ गुरुकिच्चे सेसगे असंतंमि । तं पुच्छिऊण कज्जे सेसाण णिमंतणं कुज्जा || इति ॥ ६२ ॥ નથી. અગ્નિ જેમ કાષ્ઠ વગેરે ખળતણના નાશ કરીને પછી પાતે સ્વયં પણ નાશ પામી જાય છે, એમ મેાક્ષેચ્છા પણ કના નાશ કરીને પછી સ્વય' પણ નષ્ટ થઈ જાય છે. તેથી કાઈ અસંગતિ નથી. આ અંગેની વધુ વિચારણા અન્યત્ર કરેલી છે. ૫૬૦ના આવા પ્રકારના ગુણ્ણાની હાજરીથી જ છંદક અને છાઁવ સામાચારીનુ પાલન કરવામાં સમથ ખને છે એવી ઉūાષણા કરતાં ગ્રન્થકાર કહે છે– આમ ઉક્ત ગુણવાળા હાય તેવા છંદક અને છંદ્ય બન્નેમા. અતિગભીર અને ધીર એવા તે બન્નેને ફળની પ્રાપ્તિ થાય છે' ઇત્યાદિ ગ્રન્થથી, પૂર્વાચાય ભગવાએ ચિત્તના અભિપ્રાય બહાર ન પડવા દેવા રૂપ ગંભીરતા અને કા'માં વચમાં આવી પડેલ વિઘ્નને સહન કરી લેવા રૂપ ધીરતા હાવી જણાવી છે. આવા ગભીર અને ધીર છંદ્ય છંક છંદના સામાચારીને પરિજિત=સ્વાયત્ત=સ્થિર કરે છે. ૫૬૧૫ ૫ આમ ન્યાયવિશારદિવચિત સામાચારી પ્રકરણમાં છંદનાની અંપ્રરૂપણા પૂર્ણ થઈ ! < u હવે નિમ‘ત્રણા સામાચારીનુ વિવરણ કરાય છે. તેમાં સૌ પ્રથમ તેનુ લક્ષણ જણાવતાં ગ્રન્થકાર કહે છે– [નિમન્ત્રણા સામાચારીનુ લક્ષણ અને વિષય ] અશનાદિને લાવવા પૂર્વેજ, ધર્માચાર્યની આજ્ઞાપૂર્વક સાધુઓને ભાવથી (પાતે તે લાવી આપે એ માટે) પ્રાર્થના કરવી એ નિમન્ત્રણા સામાચારી છે. સ્વાથિક ક્ર' પ્રત્યય લાગ્યા હાવાથી ‘નિમન્ત્રણકા' શબ્દના અર્થ ‘નિમન્ત્રા' જ જાણવા. અહી અગૃહીત' એવુ અશનાદિનું જે વિશેષણ લગાડયુ છે તે છંદનામાં લક્ષણુ ચાલ્યુ. ન १ स्वाध्यायाद्युद्व्रातः गुरुकृत्ये शेषकेऽसति । तां पृष्ट्वा कार्ये शेषाणां निमंत्रणां कुर्यात् ॥ ૧૧ Page #101 -------------------------------------------------------------------------- ________________ ૨] wwwwwwww સામાચારી પ્રકરણ-નિમન્ત્રણા સામા૦ – wwwwwwww अथ स्वाध्यायादिखिन्नस्य कथ वैयावृत्त्यादावुद्योगः ? इत्यत्राह - इच्छाऽविच्छेदेणं कज्जुज्जोगो अ हंदि पइसमयं । परिणयजिणवयाण एसो अ महाणुभावाणं ॥ ६३ ॥ ( इच्छाऽविच्छेदेन कार्योद्योगश्च हंदि प्रतिसमयम् । परिणतजिनवचनानामेष च महानुभावानाम् ॥ ६३ ॥ ) इच्छति । प्रतिसमयं = समयं समयं प्रति, कार्योद्योगश्च = कृत्योद्यमश्चच्छाया = मोक्षकाङ्क्षाया अविच्छेदेन=नैरन्तर्येण भवतीति शेषः । हंदि इत्युपदर्शने, एष च इच्छाऽविच्छेदश्च परिणतजिनवानानां = सम्यक् श्रद्धागोचरीकृत प्रवचनतत्त्वानां महानुभावानां = महाप्रभावानां भवति । मोक्षोपायेच्छाऽविच्छेदेन हि प्रवृत्त्यविच्छेदः, तदविच्छेदश्च मोक्षेच्छाऽविच्छेदात्, तदविच्छेदश्च प्रतिकूलेच्छयाऽप्रतिबन्धादप्रमादाच्च, प्रतिकूलेच्छाप्रमादपरिहारश्च विवेकात्, विवेकश्च नैरन्तर्येण भगवद्वचनपरिभावन ं, तच्च क्षयोपशमविशेषप्रगुणीकृतशक्तेर्महाशयस्यैव कस्यचिद् गोष्पदीकृतभवजलधेरेव जन्तोः संभवतीति बोध्यम् ॥ ६३ ॥ इच्छाऽविच्छेदानुकूलमेवोपदेशमाहજાય એ માટે જાણવું. ગુરુપૃચ્છા વગેરે વિશેષણા લગાડવાનું પ્રયાજન પૂર્વ મુજબ જાણી લેવું. આ સામાચારી કેાને હાય છે? પ્રશ્ન ઉત્તર સ્વાધ્યાય, વસ્ત્રધાવનાદિ રૂપ ગુરુકૃત્ય વગેરેમાં સદા ઉદ્યત હાય અને કદાચ તેનાથી થાકેલ પણ હેાય એવા પણ વૈયાવચ્ચની લિપ્સા વાળા સાધુએ નિમન્ત્રણા કરવી જોઈએ. કહ્યુ છે કે ‘સ્વાધ્યાયાદિથી પરિશ્રાન્ત થયેા હાય અને બીજા ગુરુકૃત્ય એ વખતે ન હાય તા ગુરુને પૂછીને શેષ સાધુએને નિમન્ત્રણા કરવી જોઈએ.' ।। ૬૨ ॥ સ્વાધ્યાયાદિથી ખિન્ન થએલ સાધુ વૈયાવચ્ચ વગેરેમાં પણ શી રીતે ઉદ્યમ કરે ? એવી શકાને મનમાં રાખીને ગ્રન્થકાર કહે છે— એએ જિનવચનની સમ્યક્ પરિણિત ઊભી કરી છે અર્થાત્ સમ્યક્ શ્રદ્ધા કરેલી છે તેવા મહાનુભાવ મહાત્માઓને મેાક્ષની ઈચ્છા ક્યારેય વિચ્છિન્ન થતી નથી. તેથી તેઓને પ્રત્યેક સમયે માક્ષેાપાયરૂપ કત્ત બ્યભૂત કાર્યામાં ઉદ્યમ પ્રવર્ત્યા જ કરે છે. માંટે તેઓ સ્વાધ્યાયાદિથી ખેદ પામેલા હેાવા છતાં વૈયાવચ્ચ વગેરેમાં ઉદ્યત અને જ છે. અહી આ પ્રવૃત્તિ થવામાં આ ક્રમ જાણવા. જેના ભવસમુદ્ર ખામેાચિયા જેવા થઈ ગયા છે ( અર્થાત્ હવે નજીકમાં મુક્તિ છે ) તેવા કોઇક મહાશયને જ ક્ષાપશમના કારણે શક્તિ વિશેષ પ્રકારે ખીલેલી હાઈજિન વચનેાનુ' નિર'તર પરિભાવન હેાય છે. આ પરિભાવનના કારણે તેઓને વિવેક પ્રગટે છે જેનાથી મેાક્ષને પ્રતિકૂળ ઈચ્છા અને પ્રમાદના પરિહાર થાય છે. પ્રતિકૂળ ઈચ્છા ન હોવાથી માક્ષેચ્છાના પ્રતિબંધ થતા નથી. તેમજ અપ્રમત્તભાવ જાગતા હેાવાથી પણ માક્ષેચ્છાના વિચ્છેદ થતા નથી. માક્ષેચ્છા અવિચ્છિન્ન રહેતી હાવાથી મેાક્ષના ઉપાયાની ઇચ્છા પણ સદા અવિચ્છિન્ન રહે છે જેના કારણે તે ઉપાયામાં સતત પ્રવૃત્તિ થયા કરે છે. તેથી એક ઉપાયમાં થાક લાગે તે પણ ખીજા ઉપાયમાં તા પ્રવૃત્તિ થાય જ છે. ૫૬૩ા મોક્ષેચ્છાના અવિચ્છેદ્દ Page #102 -------------------------------------------------------------------------- ________________ મોક્ષેચ્છનું સાદક કર્તવ્ય: અપ્રમાદ माणुस्सं संसारे मरुम्मि कप्पदुमो व्य अइदुलह । एवं लघृण सया अप्पमत्तेणेव होयव्वं ॥६४॥ (मानुष्य संसारे मरौ कल्पद्रुम इवातिदुर्लभम् । एतल्लब्ध्वा सदाऽप्रमत्तेनैव भवित व्यम् ॥६४॥) माणुस्सं ति । संसारे गतिचतुष्टये मानुष्यमतिदुर्लभ = अतिदुःखेन लभ्यते, बादरत्व-त्रसत्वपञ्चन्द्रियत्व-मानुष्यादिप्राप्तेरुत्तरोत्तरप्रकर्ष शालिपुण्यप्राग्भारलभ्यत्वाभिधानात् । कुत्र किमिव ? मरौ कल्पतरुरिव । तत्र हि देशे नीरसतया वृक्षान्तरमपि न लभ्यते कुतस्तरां तत्र नन्दनवनप्रदेशोत्पत्तिककल्पतरुसंभावनाऽपि । यथा च तत्रापि कदाचित्प्रथमारकादिसंभवी युगलिजनमहिम्ना कल्पतरोरपि संभवस्तथासंसारेऽपि कदाचित्पुण्यातिशयान्मनुष्यभवलाभसंभवोऽपि । एवमतिदुष्कर एतत् मानुष्यं लब्ध्वा प्राप्य सदा सर्वदा अप्रमत्तेनैव-प्रमादरहितेनैव भवितव्यम् । एवं चास्योपदेशपरिकर्मितमतेर्मतिभ्रंशालस्याद्यभावाद् मोक्षकाङ्क्षा न कदाचिदपि व्यवच्छिद्यते इति बोध्यम् ॥ ६४ ॥ अथाऽविच्छिन्नमोक्षेच्छस्य तदुपायेच्छाऽविच्छेदे दृष्टान्तमाह- . · छुहिअस्स जहा खणमवि विच्छिज्जइ णेव भोअणे इच्छा । एवं मोक्खट्ठीणं छिज्जइ इच्छा ण कज्जंमि ॥६५॥ (क्षुधितस्य यथा क्षणमपि विच्छिद्यते नैव भोजन इच्छा । एवं मोक्षार्थिनां छिद्यत इच्छा न कायें ॥६५॥) જળવાઈ રહે એ અનુકૂલ ઉપદેશ આપતાં ગ્રન્થકાર કહે છે– બાદરપણું, ત્રસપણું, પંચેન્દ્રિયપણું, મનુષ્યપણું વગેરેની પ્રાપ્તિ ઉત્તરોત્તર ચઢિયાતા ચેકબંધ પુણ્યથી થાય છે” એવી શાસ્ત્રોક્તિથી જણાય છે કે મરભૂમિમાં ક૯પવૃક્ષ જેમ અતિદુર્લભ છે તેમ ચારગતિરૂપ સંસારમાં મનુષ્યપણું અતિદુર્લભ છે. મરુદેશ નીરસ હોવાના કારણે ત્યાં બીજા વૃક્ષો પણ જે ઊગતા નથી તો નંદનવનમાં ઉત્પન્ન થતાં ક૯૫વૃક્ષોની તે ત્યાં સંભાવના જ કયાંથી હોય? તેમ છતાં ત્યાં પણ પહેલા વગેરે આરામાં યુગલિયાઓના પુણ્યપ્રભાવે કલ્પવૃક્ષો પણ સંભવિત બને છે તેમ સંસારમાં પણ કયારેક પુણ્યના ચઢિયાતાપણના કારણે મનુષ્યભવની પ્રાપ્તિ સંભવિત બને છે. અત્યંત દુર્લભ આ મનુષ્યપણું પામીને હંમેશાં અપ્રમત્ત રહેવું જોઈએ. આવા બધાં ઉપદેશથી પરિકમિંત થયેલ મતિવાળા મહાત્માને મતિભ્રંશ-આળસ વગેરેને અભાવ હોવાથી મેક્ષાકાંક્ષા કયારેય પણ ખસતી નથી એ જાણવું. ૬૪ છે જેની મેક્ષેચ્છા ઊતરી ગઈ નથી તેની તેના ઉપાયોની ઈચ્છા પણ નિવૃત્ત થતી નથી એ અંગે દૃષ્ટાન્ત આપતાં ગ્રન્થકાર કહે છે – મેક્ષેચ્છની ઉપાયેછા અવિચ્છિન હોય ]. સુધાવેદનીયના ઉદયથી ભૂખા થયેલા માણસને જ્યાં સુધી ભૂખ શમે નહિ ત્યાં સુધી જેમ એક ક્ષણ પણ ભેજનની ઈચ્છા ખસતી નથી તેમ મોક્ષાથની એક્ષના ઉપાયભૂત કાર્ય અંગેની ઈચ્છા વિચ્છિન્ન થતી નથી, કેમકે મેક્ષરૂપ ફળ હજુ સિદ્ધ થયું નથી. શકે – જેમ ઘડાની ઇરછા કોઈ એક ઘડે પ્રાપ્ત થઈ જવા માત્રથી જ ખસી જાય છે એમ મોક્ષેપાયની ઈચ્છા પણું તેને કોઈ એક ઉપાય સિદ્ધ થવા માત્રથી ખસી Page #103 -------------------------------------------------------------------------- ________________ ૪] સાર્માચારી પ્રકરણ-નિમન્ત્રણા સામો, छुहिअस्सति । क्षुधितस्य = उदितक्षुद्वेदनीयस्य यथा क्षणमपि भोजन इच्छा न विच्छि द्यते तथा मोक्षार्थिनां परमपदाभिलाषुकाणां कार्ये तदुपाये इच्छा न विच्छिद्यते, फलस्याऽसिद्धत्वादिति भावः । अथ यथा घटेच्छा यत्किञ्चिद्यटसिद्धत्वेनैव विधूयते, एवं मोक्षोपायेच्छाऽपि यत्किञ्चिदुपायसिद्धतयैव निरस्यतामिति चेत् ? न, यत्किञ्चिद्घटमात्रलाभेऽपि जलाहरणाद्युद्देश्यसिद्धया तत्र फलेच्छां विना तदुपायेच्छाविच्छेदात् । मोक्षोपायस्य तु यस्य कस्यचिल्लाभेऽयुद्देश्यमोक्षाऽसिद्धा तदिच्छाऽविच्छेदेन तदुपायेच्छाऽविच्छेदात् ॥ ६५ ॥ ननु तथापि कृतवैयावृत्त्यस्य साधोः कथं समयान्तरे तत्रैवेच्छा ? तस्य सिद्धत्वज्ञानेन तत्रेच्छाप्रतिबन्धात्-इत्याशङ्कामपनिनीषुराह— सिद्धे मुणीण कज्जे तम्मि वि इच्छोचिया असिद्धम्मि । उक्कट्ठे तेणेव य समत्थियं किर णमुत्थु ति ॥६६॥ '= (सिद्धे मुनीनां कार्ये तस्मिन्नपि इच्छोचिताऽसिद्धे । उत्कृष्टे तेनैव च समर्थित किल नमोऽस्त्विति ||६६ | | ) सिद्धेति । मुनीनां कार्ये - साधुसंबन्धिवैयावृत्त्यादिकृत्ये सिद्धे सति तस्मिन्नपि = वैयावृत्त्यादिकृत्ये उत्कृष्टे = प्राक्तनकार्याऽपेक्षयाऽतिशयशालिनि असिद्धे = अनुत्पन्ने इच्छा=वाञ्छा उचिता = योग्या । अयं भावः - सिद्धत्वज्ञानं हि यद्व्यक्तिविषयं तद्व्यक्तिविषयिणीमेवेच्छां प्रतिबध्नाति न तु तदन्यव्यक्तिविषयिणीमपि, अन्यथैकस्मिन् सुखे सिद्धे सुखान्तरेच्छाविच्छेदप्रसङ्ग इति महत्सङ्कटम् । किञ्चवं " न जातु कामः कामानामुपभोगेन शाम्यति ।" इति वचनविरोधः। જવી જોઈએ. અર્થાત્ જેણે સ્વાધ્યાયાદિ કરી લીધા છે તેને માક્ષેાપાયભૂત વૈયાવચ્ચાદિની ઈચ્છા રહેવી ન જોઇએ, કેમકે સ્વાઘ્યાયાદિ માક્ષેાપાય તેને સિદ્ધ થઈ ગયા છે. સમાધાન ઃ– ઘટેચ્છાવાળાને જે ઉદ્દેશથી ઘડાની ઇચ્છા છે તે જળાહરણ વગેરે રૂપ ઉદ્દેશ તે ગમે તે એક ઘડાથી પણ સિદ્ધ થઈ જાય છે. તેથી જળાહરણાદિ ફળની ઈચ્છા નિવૃત્ત થઇ જાય છે. તેથી તેના ઉપાય ભૂત ઘડાની ઈચ્છા પણ નિવૃત્ત થઈ જાય છે. પણ સ્વાધ્યાયાદ્વિરૂપ કાઇ એક મેાપાય સિદ્ધ થવા માત્રથી ઉદ્દેશ્યભૂત માક્ષ સિદ્ધ થતા નથી. તેથી ઉદ્દેશ્ય એવા મેાક્ષની ઈચ્છા ખસતી ન હેાવાથી તેના ઈતર ઉપાયાની ઈચ્છા તા શી રીતે ખસે ? ! ૬૫ । “ છતાં પણ જેણે વૈયાવચ્ચ કરી દીધી છે એને કાલાન્તરે વૈયાવચ્ચ કરવાની ઈચ્છા ફ્રીથી શી રીતે થાય ? કેમકે મે' વૈયાવચ્ચ કરી લીધી છે’ ઇત્યાદિ રૂપ સિદ્ધ જ્ઞાનથી તે ઈચ્છા પ્રતિબંધિત થઈ જાય છે. જેમકે ભૂખ્યાને ભેાજન કરી લીધા પછી ભેાજનેચ્છા ઊભી રહેતી નથી.” આવી શકાને દૂર કરવાની ઇચ્છાથી ગ્રન્થકાર કહે છેસાધુ સંબધી તૈયાવચ્ચાદિ કૃત્ય સિદ્ધ થવા છતાં તે જ વૈયાવચાદિના ઊંચા પ્રકાર ( =ભેદ=પૂર્વે કરેલ વૈયાવચ્ચ કરતાં ચઢિયાતી ક્ક્ષાના વૈયાવચાદિ કાય ) ની ઈચ્છા ઊભી રહેવી યુક્ત જ છે. તાપય એ છે કે વૈયાવચ્ચવિશેષ રૂપ કાĆવિશેષનુ સિદ્ધત્વજ્ઞાન તેની જ ઈચ્છાના પ્રતિબ`ધ કરે છે. પૂર્વ કૃત વૈયાવચ્ચ કરતાં જુદા પ્રકારની વૈયાવચ્ચ વગેરે રૂપ કાર્યવિશેષની ઈચ્છાના નહિ. નહિતર તા કાઈ પણ એક સુખ સિદ્ધ થઈ ગયે છતે ખીજા કેાઈ સુખની ઇચ્છા જ ઊભી ન રહેવા રૂપ માટું સંકટ Page #104 -------------------------------------------------------------------------- ________________ ચઢિયાતી વૈયાવચ્ચની ઈચ્છા ઊભી જ હોય છે ich सिद्धत्वज्ञानकृतः सामान्येच्छाविच्छेदस्तु नास्त्येव, किन्तु तत्र बलवद्वेषप्रयुक्त इत्यध्यात्ममतपरीक्षायां प्रपश्चितम् । एवं चैककार्यस्य सिद्धत्वेऽपि तज्जातीयकार्यान्तरे इच्छा नानुपपन्ना । तेनैव च=उक्तहेतुनैव च किल इति सत्ये ‘नमोऽस्तु' इति शक्रस्तववचन समर्थितं-उपपादि. तम् । अत्रास्त्विति हि प्रार्थना, सा च सिद्धे नमस्कारे कथम् ? इति प्रत्यवस्थाने तदुत्कर्षस्याऽसिद्धत्वादेव तत्र तत्संभव इति ललितविस्तरायां भगवता हरिभद्रसूरिणा समर्थितम् । तथा च स( ? त) द्ग्रन्थः- यद्येवं न सामान्येनैवं पाठो युक्तः, भावनमस्कारवतस्तद्भावेन तत्साधनाऽयोगात् । एवमपि पाठे मृषावादः, 'असदभिधानं मृषा' इति वचनात् , असदभिधानं च भावतः सिद्धे तत्प्रार्थनावचः, तदभावेन तद्भावनायोगादिति, उच्यते यत्किञ्चिदेतत् , तत्वाऽपरिज्ञानाद् , भावनमस्कारस्याप्युत्कर्षादिभेदोऽस्त्येवेति तत्त्वम् । एवं च भाव नमस्कारवतोऽपि तथातथोत्कर्षादिभावेनास्य तत्साधनायोगोऽसिद्धः, तदुत्कर्षस्य साध्यत्वेन तत्साधनोपपत्तेरिति । एवं चैवमपि पाठे मृषावाद इत्याद्यप्यन( ? पा)र्थकमेव, असिद्धे तत्प्रार्थनावचः इति न्यायोपपत्तेरिति” । विस्तरस्तुमत्कृत विधिवादादवबोध्यः ॥ ६६ ।। अथेच्छाऽविच्छे दोऽपि योग्यतां विना न श्रेयानित्यनुशास्तिઆવી પડે. વળી એવું હવામાં તે “કામ = શબ્દાદિ વિષયોની ઇચ્છા શબ્દાદિ કામોના ઉપભેગથી શાન્ત થતી નથી ' ઈત્યાદિ વચનને વિરોધ થશે, કેમકે ત્યાં પણ ઉપભેગથી સિદ્ધત્વજ્ઞાન તે થયેલ જ છે. વળી જેનાથી વિશેષ ઈચ્છાને વિચ્છેદ થાય છે તે સિદ્ધત્વજ્ઞાનથી સામાન્ય ઈચ્છાનો વિચ્છેદ થતું નથી. કિન્તુ એ તે ઈચ્છાના વિષય પ્રત્યે ઉદ્દભવતા બલવદ દ્વેષથી જ થાય છે. અર્થાત્ તે ઈચ્છાના વિષયભૂત શબ્દાદિ અંગે જેટલું આકર્ષણ હોય એના કરતાં વધુ પ્રબળ થયેલ ઠેષ જ એ ઈચ્છાને નિર્મૂળ કરી નાંખે છે. આ વાત શ્રી અધ્યાત્મમત પરીક્ષા (શ્લો. ૧૭૩) ગ્રન્થમાં ચચી છે. આમ એક કાર્યવિશેષ સિદ્ધ થવા છતાં તેવા પ્રકારના બીજા કાર્ય વિશેષની ઇચ્છા ઊભી થવી–હોવી એ અસંગત નથી. [ નમુથુણંમાં ઉત્કૃષ્ટ નમસ્કારની પ્રાર્થના] આવું કારણ બતાવીને જ શકસ્તવન “નામુલ્થ” (નમતુ) વચનનું સમર્થન કરાયું છે. આમાં “અસ્તુ” શબ્દથી પ્રાર્થના છે. નમ: શખથી નમસ્કાર રૂપ કાર્ય સિદ્ધ થઈ ગએ છતે એ પ્રાર્થના શા માટે? એવી શંકાનું સમાધાન કરતાં ભગવાન શ્રી હરિભદ્ર સૂરિ મહારાજે લલિતવિસ્તરા ગ્રન્થમાં કહ્યું છે કે નમસ્કારનો ઉત્કર્ષ (ઊંચા પ્રકારને નમસ્કાર) હજુ પણ અસિદ્ધ હોવાથી નમસ્કાર અંગે હજુ ઈરછા સંભવે છે. તે ગ્રન્થમાં શંકા-સમાધાનરૂપે એવું કહ્યું છે કે-“શંકા – વ્યાદિ નમસ્કારની અપેક્ષાએ ભાવનમસકાર ઉત્કૃષ્ટ નમસ્કાર છે. તેથી આ રીતે પ્રાર્થના યુક્ત વચન પ્રયોગ, સામાન્યથી બધાને માટે પાઠમાં મૂકવો યુક્ત નથી, કેમકે ભાવનમસ્કારવાળા ભક્તને તો તે પણ હાજર જ હોઈ તેને પુનઃ સાધવાને હેત નથી. વળી “અસદ્દઅસંભવિતનું (અયોગ્યનું) અભિધાન કરવું એ મૃષા છે,' એવા વચનને અનુસરીને આ રીતે પણ એમાં મૃષાવાદ છે, કેમકે ભાવથી વસ્તુ (ભાવ નમસ્કાર ) સિદ્ધ થઈ ગયા પછી તેની પ્રાર્થના જણાવનાર વચન, તે વસ્તુ હાજર થઈ ગઈ હોવાથી હવે પ્રાર્થનીય રહી ન હોઈ અસ૬ અભિધાનરૂપ છે. ૧, તરસાધનાડયો વિત્યર્થઃ | Page #105 -------------------------------------------------------------------------- ________________ સામાચાર પ્રકરણ-નિમત્રભુ સામાં. इच्छाऽविच्छेओ वि य प तारिखो जोग्गयं विणा भद्दो । - भद्दा कहिं णु इच्छा उज्जू वंको य दो मग्गा ॥६७॥ ( इच्छाऽविच्छेदोऽपि च न तादृशो योग्यतां विना भद्रः । भद्रा कुत्र विच्छा ऋजुर्वक्रश्च द्वौ मार्गों ॥६७॥) ___ इच्छ त्ति । इच्छाया अविच्छेदोऽपि संतानोऽपि तादृशोपि-प्रशस्तालम्बनोऽपि, अत्रापि 'अपि'शब्दस्य काकाक्षिन्यायात् संबन्धः, योग्यतामौचित्यं विना न भद्रो, भद्रमस्त्यस्मिन्निति मत्वर्थीय 'अ' प्रत्ययान्ततया भद्रवान् परिणतावविलम्बितफलहेतुरित्यर्थः । अयं भावः-आचार्यादेवैयावृत्त्यादाविच्छा वैयावृत्त्यकररादेश्चाध्ययनाध्यापनादाविच्छा प्रसह्यानुचिता, कृतिसाध्यत्वविपर्यासे प्रवृत्तिविपर्यासात् , धृतिविशेषात् प्रसह्य कृतिसाध्यत्वज्ञानेऽपि प्रवृत्तितानवात् फलतानवापत्तेः । अत्रैव दृष्टान्तमुपदर्शयन् शिष्यमध्यापयति-ऋजुः सरलः वक्रश्च-तद्विपरीतः द्वौ मागौं यत्र तोति शेषः, कहिं इति कुत्र नु इति वितर्के इच्छा भद्रा श्रेयसी ? मार्गत्वमात्रोण द्वयोः साम्येऽपि वक्रमार्गे गमनेच्छया तत्र प्रवृत्तौ विलम्बिता गमनप्राप्तिः, इतरथा त्वविलम्बिता, इति यथा ऋजुमार्गे एव गमनेच्छा श्रेयसी एवं मोक्षोपायत्वेन सकलसंयमयोगसाम्येऽपि यत्र यस्याधिकारपाटवं तत्र तस्येच्छ:ऽविलम्बतसिद्धिक्षमतया श्रेयसी नान्यत्रोति विवेकः ॥ ६७ ।। अथैतदुपसंहृत्य निमन्त्रणोपदेशमाहસમાધાન – આ તમારી વાત માલ વગરની છે, કેમકે તમે રહસ્ય સમજ્યા વિના બેલો છે. બધા ભાવ નમસ્કાર દ્રવ્યાદિ નમસ્કાર કરતાં ઉત્કૃષ્ટ હોવા છતાં પરસ્પર ઉત્કૃષ્ટ જ હેય એ નિયમ નથી. એટલે કે ભાવ નમસકારના પણ ઉત્કર્ષ-અપકર્ષાદિ ભેદ હોય જ છે. તેથી ભાવ નમસ્કારવાળાને પણ. તેવા તેવા ઉકર્ષ સહિતના ભાવ નમસ્કાર હજુ અસિદ્ધ હેઈ તેની સાધના ન હોવી અસિદ્ધ છે. અર્થાત નમસ્કારનો ઉત્કર્ષ સાધ્ય હોઈ નમસ્કારની સાધના સુયોગ્ય છે.” આ આ અંગેનો વધુ વિસ્તાર મારા (=ઉપા. શ્રી યશોવિજયજીના) વિધવાદ વગેરે ગ્રન્થમાંથી જોઈ લે. ૬૬ વૈયાવચ્ચ વગેરેની ઇચ્છાનો અવિચ્છેદ પણ યોગ્યતા વિના હિતાવહ નથી એવો ઉપદેશ આપતાં ગ્રન્થકાર કહે છે [વૈયાવચ્ચની ઈચ્છા રેગ્યતા વિના અહિતાવહ ] વૈયાવચાદિની ઇચ્છાને અવિચ્છેદ (પરંપરા) પણ, તે વૈયાવરાદિનું આલંબન પ્રશસ્ત હોવા છતાં પણ (અહીં પણ કાકાસિન્યાય મુજબ “પ” શબ્દને સંબંધ જાણવો.) ઔચિત્ય વિના ભદ્રવાનું નથી અર્થાત્ પરિણામે અવિલંબિત ફળ દેનાર નથી. (ભદ્ર શબ્દને મવથી ય “” પ્રત્યય લાગ્યો હોવાથી ભદ્ર એટલે જ ભદ્રવાન). અહીં આ તાતપર્ય છે- આચાર્ય વગેરે વૈયાવસ્થાદિ કરવાની ઈચછા રાખે અને વૈયાવચ્ચ કરનાર સાધુ અધ્યયન-અધ્યાપન (ભણવા-ભણાવવા) વગેરેની ઈચ્છા રાખે એ અત્યંત અનુચિત છે. કેમ કે “આ વૈયાવચ્ચાદિ મારી કૃતિથી સાધ્ય છે (અર્થાતુ) હું કરી શકું એમ છું' એવું કૃતિસાધ્યત્વજ્ઞાન વિપર્યસ્ત હોઈ તેનાથી થનારી પ્રવૃત્તિ પણ વિપર્યસ્ત(=વિસંવાદી) જ થાય છે અને વિપર્યસ્ત પ્રવૃત્તિ તો નિષ્ફળ જ હોય છે. તેથી આચાર્ય વગેરેએ પિતાને ૧. જેમ લેકમાં કહેવાય છે કે કાગડાને આંખને ગાળો એક જ હોય છે જે બને બાજુ ફરી બને બાજી રહેલા પદાર્થોનું દર્શન કરાવે છે. તેને કાકાક્ષિગોલકન્યાય કહે છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ નિમન્ત્રણ વગેરેમાં ગુર્વાઝા આવશ્યક [ ૮૭ तम्हा गुरुपुच्छाए इहमहिगयजोग्गओ कुणउ । किच्चं अकए किच्चे वि फलं तीए इहरा फलाभावो ॥६८॥ (तस्माद्गुरुपृच्छ येहाधिगतयोग्यत करोतु । कृत्यमकृते कृयेऽपि फल तयेतरथा फलाभावः ॥६८॥) નિમત સમ્મા || तम्ह त्ति । तस्मात् योग्यतानधिगमस्याऽश्रेयस्त्वात् गुरुपृच्छया= गुरु' प्रति निमन्त्रणानिवेदनेन अधिगता ज्ञाता योग्यता कर्तव्याऽकर्तव्यरूपा येन तादृशः सन् कृत्यं निमन्त्रणापूर्वक परेषां वैयावृत्त्य करोतु । ननु गुर्वाज्ञापेक्षायां तेन तत्कार्यनिषेधे कथं तन्निमित्तको लाभः ? इत्यत आइ-अकृतेऽपि अननुष्ठितेऽपि कृत्ये वैयावृत्त्यादौ फलमिष्टसिद्धिस्तया आज्ञया । नहि केवलं वैयावृत्त्यमिष्टसिद्धये,अपि त्वाज्ञापूर्वकम् । एवं चावश्यकत्वादाज्ञाया एव तथात्वमिति અનધિકૃત પ્રવૃત્તિની ઇચ્છા કરવી ન જોઈ એ “મારા ધૃતિબળ (સર્વા–સાહસાદિ–વલપાવર) થી હું ગમે તે રીતે પણ એ વૈયાવચ્ચાદિ કાર્યને પાર પાડીશ” એ રીતે કૃતિસાધ્યત્વજ્ઞાન કરીને પણ જે પ્રવૃત્તિ થાય એ વિપર્યસ્ત ન હોવા છતાં પણ શિથિલ તે જરૂર હોય જ છે, કેમ કે તે વખતે વૈયાવચ્ચ વગેરેનો આચાર્યાદિને કોઈ અભ્યાસ હતો નથી. તેથી એ અંગેની પ્રવૃત્તિ દઢ ન થવાથી ફળ પણ અ૮૫ જ મળવાની આપત્તિ ઊભી જ રહે છે. તેમજ એટલો વખત પિતાને જેનો અભ્યાસ અને અધિકાર છે એવા અધ્યયનાદિની જે પ્રવૃત્તિ કરી લેત તે એ પ્રવૃત્તિ દઢ થવાથી જે વિશિષ્ટ નિર્જરા થાય તે નિર્જરાનું નુકસાન થવાની પણ આપત્તિ આવે છે. તેથી સંયમયાગરૂપ એવા પણ વૈયાવચ્ચાદિની ઈચ્છા અનધિકારીએ કરવી ગ્ય નથી. આ બાબતમાં આ દષ્ટાંત જાણવું જ્યારે સીધે અને વાંકો એમ બે ભાગ હોય ત્યારે કયા માર્ગે જવાની ઈચ્છા હિતાવહ બને? માત્ર માર્ગ રૂપે તો બને તુલ્ય હોવા છતાં વક્રમાર્ગ પર જવાની ઇચ્છા કરી એ મુજબ પ્રવૃત્તિ કરવામાં ઈષ્ટદેશ પ્રાપ્તિ રૂ૫ ફળપ્રાપ્તિ વિલંબ થાય છે અને ઋજુમાગે પર જવાની ઈચ્છાથી થએલ પ્રવૃત્તિથી (ઋજુમાગે ગમન કરવાથી) તે ફળપ્રાપ્તિ વિના વિલંબ થાય છે. તેથી જેમ ઋજુમાની ઈચ્છા જ હિતાવહ છે તેમ બધા સંયમયોગો મોક્ષપાય હોવા રૂપે તુલ્ય હોવા છતાં જે અંગે જેનો કુશળ અધિકાર હોય તે અંગે તેની ઈરછા વિલંબ વિના સિદ્ધિ કરવામાં સમર્થ હાઈ હિતાવહ છે. અન્ય અંગેની ઇચ્છા નહિ. ૬૭ા આ વિચારણાનો ઉપસંહાર કરી નિમંત્રણનો ઉપદેશ આપતાં ગ્રન્થકાર કહે છે આમ વૈયાવચ્ચ વગેરે પણ યોગ્યતા વિના અકલ્યાણકાર હોઈ ગ્યતાની અજાણ કારી પણ અહિતકર છે. તેથી ગુરુને નિમંત્રણા વગેરેની પૃચ્છા કરવા દ્વારા કર્તવ્યઅર્તવ્યના વિવેકરૂપ યોગ્યતા જેણે જાણું હોય અને પોતાનામાં જોઈ હોય તેને જ બીજાઓની વૈયાવચ્ચ કરવી હિતાવહ છે. શંકા નિમત્રણ વગેરે માટે ગુર્વાજ્ઞાની અપેક્ષા રાખવામાં તે નુકસાન છે, કેમકે ક્યારેક તેઓ ના પાડી દે તો એ નિમત્રણાદિ નિમિત્ત થનાર લાભથી વંચિત રહેવાનું થાય. તેથી ગુરુને પૂછ્યા વિના જ નિમન્ત્રણાદિ કરી દેવા જોઈએ, Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮૮] સામાચારી પ્રકરણ-નિમત્રણ સામા कथं नाज्ञामात्रात्फलसिद्धिः ? इतरथाऽऽज्ञां विना कृत्यकरणेऽपि फलाभावः फलाऽसिद्धिः । तस्मादवश्यमाज्ञामश्रित्यैव निमन्त्रणा क्रियमाणा श्रेयसीति तत्त्वम् । तदाह-[पंचा-१२/४१] १ इयरेसिं पक्खित्ते गुरुपुच्छाए णिओगकरण ति । एयमिण परिसुद्धं वेयावच्चं तु अकए वि ॥ इति । स्यादेतत् निमन्त्रणायामेव गुरुपृच्छाया उपयोगित्वात्कथमकृते वैयावृत्त्ये निमन्त्रणां विना गुरुपृच्छामात्रात्साध्यसिद्धिः १ इति चेत् ? सत्यम् , गुरुपृच्छाजनितभावोत्कर्ष प्रयुक्तोत्कर्ष शालिभावनिमन्त्रणायोगादेव तत्र फलसिद्धेः, द्रव्यनिमन्त्रणायां तु पृच्छामात्रादेवोपरमे भावસંયોર વેતિ વીષ્યમ્ II૬૮ ॥ इति न्यायविशारदविरचिते सामाचारीप्रकरणे निमन्त्रणा विवृता ॥९॥ સમાધાન : નિમત્રણાદિ કરવાની ઈચ્છા ઊભી થયે છતે નિમન્ત્રક ગુરુની આજ્ઞા લેવા જાય. કદાચ ગુરુ એનો નિષેધ કરે અને તેથી એ વૈયાવચ્ચાદિ કરવામાં ન આવે તે પણ કર્મનિર્જરારૂપ ઈષ્ટફળની સિદ્ધિ તો ગુરુને પૂછવા રૂપ આજ્ઞા લેવા માત્રથી જ થઈ જાય છે, કેમ કે આજ્ઞા જ તે ફળ સિદ્ધિનું મુખ્ય કારણ છે. તાત્પર્ય એ છે કે માત્ર વૈયાવચ્ચાદિ અનુષ્ઠાને ઈષ્ટસિદ્ધિ કરનાર નથી કિન્તુ આજ્ઞાપૂર્વકના જ તે તેવા છે. તેથી આગળ બતાવી ગયા તેમ ઈષ્ટફળની સિદ્ધિ માટે આજ્ઞા આવશ્યક હેઈ વૈયાવચ્ચાદિ તે અન્યથા સિદ્ધ જ બની જાય છે. એટલે કે આજ્ઞામાત્ર જ હેતુભૂત છે. માટે તૈયાવગ્રાદિ સંપન્ન ન થવામાં પણ માત્ર આજ્ઞાથી પણ ફળ સિદ્ધિ ન કેમ થાય ? ઈતરથા= આજ્ઞા વિના જ વૈયાવચ્ચાદિ કૃત્ય કરવામાં ફળપ્રાપ્તિ થતી નથી. તેથી અવશ્ય આજ્ઞાને આશ્રીને કરાતી નિમત્રણ જ હિતાવહ છે. માટે તપ, વૈયાવચ્ચ, અધ્યયન-અધ્યાપન વગેરે રૂપ વિહિત અનુષ્ઠાને પણ ગુરુને પૂછીને જ કરવા જોઈએ. કદાચ ગુરુ ના પાડી દે અને તેથી એટલા આત્મહિતના અનુષ્ઠાનથી વંચિત રહેવાનું નુકસાન થાય” એવું વિચારીને પૂછયા વિના જ બારોબાર એ અનુષ્ઠાન કરી લેવાની મૂર્ખાઈ હિતેચ્છુઓએ કરવી નહિ એ રહસ્ય છે. કહ્યું છે કે “બીજાઓને નિમંત્રણ કરવામાં પણ ગુરુપૃછા અવશ્ય કરવી જોઈએ. ગુરુને પૂછવા પૂર્વક કરાયેલ નિમન્ત્રણ જ શુદ્ધ થાય છે. પછી ભલે કદાય ગુરુના નિષેધાદિના કારણે વૈયાવચ્ચ સંપન ન પણ થાય.” શંકા-ગુરુપૃચ્છા તે નિમન્ત્રણ માટે જ આવશ્યક છે, નિમન્નણજન્ય ફળ પ્રાપ્તિ માટે નહિ. તેથી વિયાવચ્ચ સંપન્ન થઈ ન હોય ત્યારે નિમન્ત્રણ વિના જ ગુરુપૃચ્છામાત્રથી સાધ્યસિદ્ધિ શી રીતે થાય? સમાધાન : તમારી વાત સાચી છે. પણ ગુરુને પૂછવાથી જે ઊંચે ભાવ પ્રગટે છે તેની પ્રબળતાના કારણે ભાવનિમંત્રણું પણ ઉકર્ષવાળી બને છે. અર્થાત્ નિમત્રણાના ઊંચા ભાવ પ્રગટે છે. તેથી અન્ય સાધુઓને આમંત્રણ આપવા રૂપ દ્રવ્ય નિમન્ત્રણ ગુરુએ કરેલ નિષેધના કારણે સંપન્ન ન થવા છતાં ભાવનિમત્રણથી જ ફળસિદ્ધિ થઈ જાય છે. આમ દ્રવ્યનિમત્રણ શૂન્ય ગુરુપૂછામાત્રથી પણ ભાવનિમત્રણ દ્વારા ફળસિદ્ધિ થાય છે. આમ જેની નિમત્રણે ભાવનિમત્રણું રૂપ છે તેને ગુરુપૃચ્છાથી ભાવવૃદ્ધિ થાય १. इतरेषामाक्षिप्ते गुरुपृच्छाया नियोगकरणमिति । एतदिद परिशुद्ध वैयावृत्त्यं त्वकृतेऽपि ॥ Page #108 -------------------------------------------------------------------------- ________________ નિષદ इदाणि उवसंपया भण्णइअथावसरप्राप्तोपसंपद्विवियते, तत्रादौ तल्लक्षणमुक्त्वा तत्सामान्यविभागमाह तयहीणकज्जगहणे वयणं उपसंपया उवगमस्स । सा पुण तिविहा भणिया नाणे दंसणचरित्ते य ॥ ६९॥ (तदर्धन कार्यग्रहणे वचनमुपसंपदुपगमस्य । सा पुनः त्रिविधा भणिता ज्ञाने दर्शनचरित्रे च ॥६९॥) तय त्ति । तस्याधीनं-तहानभोगफलकं यत्कार्य तस्य ग्रहणे स्वायत्तीकरणे उपगमस्य = अङ्गीकारस्य वचनं = अभिधानमुपसंपत् । एवं च न 'कार्य विनैव रागादिना पराभ्युपगमनेऽतिव्याप्तिः, न वा कार्यार्थितयाऽपि तदनुपगमवचने सा। सा=उपसंपत् पुनः त्रिविधा त्रिप्रकारा भणिता प्रतिपादिता। ज्ञाने ज्ञायतेऽनेनेति व्युत्पत्त्या ज्ञान शास्त्रसामान्यं । कर्मयोगवचनस्य प्रायिकतयाऽत्र निमित्तसप्तम्या अपि साधुत्वात् तन्निमित्तम् , दृश्यतेऽनेनेति दर्शन दर्शनप्रभावकं सम्मत्यादि, चारित्रं च क्रियाकलापस्ततः समाहारद्वन्द्वादेकवचन तस्मिंश्च तन्निमित्तं चेत्यर्थः । एवं चोद्देश्यत्रैविध्यादुपसंपत्त्रौविध्यम् । उद्देश्यान्तराभावाच्च न विधान्तरम् । विधान्तरेण विभागश्च स्वतन्त्रपरिभाषाया अपर्यनुयोज्यत्वादपर्यनुयोज्यः । ज्ञानादर्शनस्य पृथग्विभागस्तु प्राधान्यात् प्रयोजनभेदाश्रयणाद्वेति बोध्यम् ॥ ६९ ॥ છે એ જણાવ્યું. એમ જેની નિમત્રણે માત્ર દ્રવ્યનિમત્રણ રૂપ જ હોય છે તેને તે ગુરુને પૃચ્છા કરવા માત્રથી જ ગુરુના નિષેધના કારણે અટકી જવાનું હાઈ નિમન્ત્રણના રહ્યા સહ્યા ભાવમાં પણ સંકોચ જ થાય છે એ જાણવું છે ૬૮ | | શ્રી ન્યાયવિશારદવિરચિત સામાચારીપ્રકરણમાં નિમત્રણે સામાન ચારીનું વિવરણ પૂરું થયુંમેલા ઉપસપ સામાચારી- હવે અવસર પ્રાપ્ત ઉપસં૫ટ્ટ સામાચારીનું વિવરણ કરાય છે. તેમાં સૌ પ્રથમ તેનું લક્ષણ કહી સામાન્ય વિભેગ દેખાડતાં ગ્રન્થકાર કહે છે – જેમની નિશ્રામાં જવાનું હોય તેમને આધીન જ્ઞાનાદિનું ગ્રહણ કરવા ઉપગમનું= તેમની નિશ્રાના સ્વીકારનું વચન કહેવું એ ઉપસંદ્દ છે. તેથી જ્ઞાનાદિ કાર્ય વિના જ રાગાદિને વશ થઈને બીજા સાધુ વગેરેના અભ્યાગમના વચનમાં, તેમ જ કાર્યાથી હોવા છતાં અસ્વીકારના વચનમાં અતિવ્યાપ્તિ નથી. આ ઉપસં૫ત્ ત્રણ પ્રકારે કહી છે. જેનાથી પદાર્થો જણાય તે જ્ઞાન (શાસ્ત્રો). તેના ગ્રહણ માટે જે નિશ્રા સ્વીકારાય તે જ્ઞાન પસંદુ. દર્શન પ્રભાવક સમતિપ્રકરણ વગેરે શાસ્ત્રોના અધ્યયન માટે જે સ્વીકારાય તે દશને પસં૫૬. અને સાધુઓની ક્રિયાકલાપ રૂપ ચારિત્રની કુશળતા મેળવવા જે રવીકારાય તે ચારિત્રઉપસંદૃ છે. આમ ઉપસંપદના ઉદેશ ત્રણ હોવાથી ઉપસં૫૬ પણ ત્રણ પ્રકારે છે. આ સિવાય બીજા કોઈ ઉદ્દેશથી ઉપસંપદ સ્વીકારાતી ન હોવાથી ઉપસંપનો પણ બીજો કોઈ પ્રકાર નથી. અન્ય કોઈ શાસ્ત્રમાં અન્ય કઈ રીતે વિભાગ કર્યો હોય તે પણ શાસ્ત્રીય પદાર્થો અંગેની સ્વતંત્ર પરિભાષા અપર્યનુજય હાઈ (અર્થાત્ આને આ રીતે જ ભેદ કેમ પાડ્યા? ઇત્યાદિ પ્રશ્ન પૂછવાને અયોગ્ય હેઈ) બીજુ કઈ રીતે ઉપસંપનું વિભાજન કેમ કર્યું નથી ?' એવું પૂછવું નહિ તથા, Page #109 -------------------------------------------------------------------------- ________________ अथ ज्ञानोपसंपदो भेदान् (दर्शयन् ) दर्शनोपसंपद्मेदानां चातिदेशमाह वत्तणसंधण गहणे नाणे सुत्तत्थतदुभयं पप्प । एमेव दंसणंमि वि वत्तणमिहयं थिरीकरणं ॥ ७० ॥ (वर्तनासंधनाग्रहणे ज्ञाने सूत्रार्थतदुभयं प्राप्य' । एवमेव दर्शनेऽपि वर्तनमिह स्थिरीकरणम् ।।७०।।) घडणं च संधणा किर तस्स पएसंतरम्मि णहस्स। . गहण अपुव्वधरणं इहयं चउरो इमे भंगा. ॥ ७१ ॥ (घटनं च संधना किल तस्य प्रदेशान्तरे नष्टस्य । ग्रहणमपूर्वधरणमिह चत्वार इमे भङ्गाः ।।७१।।) वत्तण त्ति । सूत्रमविवृतो ग्रन्थः, अर्थस्तद्विवरण' तदुभयौं च = तद्विशिष्ट' चैकविशिष्टापरं, ततः समाहारद्वन्द्वाद् द्वितीयैकवचनम् । तथा च सूत्रार्थतदुभयानि प्राप्य आश्रित्य वर्तनासंधनाग्रहणे, अत्रापि समाहारादेकवचनम् , ज्ञाने ज्ञानविषये उपसंपदिति पूर्वगाथातोऽनुषङ्गः । एवं च सूत्रादिषु त्रिषु प्रत्येक त्रैविध्यान्नवविधत्वं ज्ञानोपसंपद इत्युक्त' भवति । एवमेव = उक्तरीत्यैव दर्शनेऽपि, एवं च दर्शनोपसंपदोऽपि नवविधत्वमेवेति भावः । अथ वर्तनादीनामेव लक्षणमाह—'इहयं' इति इह अस्मिन् भेदकदम्बके वर्तन स्थिरीकरणं अधीतस्य सूत्रस्य संस्कारदादर्यकारिपुनरुच्चारण', गृहीतस्य चार्थस्य तथाविधं पुनः पुनरनुसंधानम् , , उभयस्य चोभयमिति भावः ॥ ७० ॥ च=पुनः तस्य-सूत्रस्यार्थस्योभयस्य वा प्रदेशान्तरे-किञ्चिदवच्छेदके नष्टस्य=च्युतसंस्कारस्य घटनं-स्मरण संधना भवति । तथा अपूर्वधरण स्वसमानाधिकरणतत्समानविषयकज्ञानाऽप्रयोज्यं ज्ञानग्रहणम् । इहयं इति अत्रोपसं. पत्कदम्बके चत्वार इमे वक्ष्यमाणा भङ्गाः प्रतीच्छयप्रतीच्छकवैचित्र्यात् प्रकारा भवन्ति ।। ७१॥ चतुर्भङ्गीमेव नामग्रार्ह संगृह्णातिજ્ઞાને પસંદુ અને દર્શનેપસંપદ્દ બંને યદ્યપિ શાસ્ત્રગ્રહણ માટે જ છે, છતાં દર્શને પસંદનું મહત્ત્વ વધુ છે તેથી અથવા તો બંનેના પ્રયેાજન ભિન્ન ભિન્ન છે તેથી જ્ઞાનેપસંપ કરતા દશનેપસંપને અલગ પાડવામાં આવી છે. જે ૬૯ જ્ઞાન પસં'પદના ભેદો દેખાડતાં અને દશને પપસંદના ભેદોને અતિદેશ કરતાં ગ્રન્થકાર કહે છે ' સૂત્ર એટલે વિવરણ કરાયા વિનાને ગ્રન્થ, તે સૂત્રનું વિવરણ એ અર્થ અને સૂત્ર વિશિષ્ટ અર્થ કે અર્થ વિશિષ્ટ સૂત્ર એ તદુભાય છે. આ ત્રણને આશ્રયીને વર્તના સંધના અને ગ્રહણ અંગે જ્ઞાને પસં૫ટ્ટ હોય છે. સૂત્રાદિ ત્રણેયનાં આ ત્રણ ત્રણ ભેદ હોઈ જ્ઞાને પસંપદના નવ ભેદ જાણવા આ જ રીતે દર્શનપસંદના પણ નવ ભેદ જાણવા. આમાં વર્તન એટલે સ્થિરીકરણ. એમાં ભણેલા સૂત્રના સંસ્કારોને દઢ કરનાર પુનરુચારણા એ સૂત્રનું સ્થિરીકરણ, ગૃહીત અર્થનું પુનઃ પુનઃ અનુસંધાન કરવું એ અર્થનું સ્થિરીકરણ, અને એ બને કરવા તે તદુભયનું સ્થિરીકરણ છે. કાલાન્તરે તે સૂત્ર–અર્થ કે તદુભયના જે સંસ્કાર ભૂંસાઈ ગયા હોય તેને યાદ કરવા= તાજા કરવા એ સંધના છે. તથા અપૂર્વ સૂત્રાદિનું (પૂર્વે નહિ ભણેલા સૂવાદિનું) ધારણ કરવું એ ગ્રહણ છે. અર્થાત્ સ્વને (ગૃહ્યમાન જ્ઞાનને) સમાનાધિકરણ જે સ્વસમાન વિષયકજ્ઞાન તેનાથી અપ્રાજ્ય એવા Page #110 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનેપસંપના ૪ ભાંગા संदिह्रो संदिट्ठस्सेवमसंदिट्टयास सदिट्ठो । संदिस्स य इयरो इयरो इयरस्स णायवो ॥ ७२ ॥ ( संदिष्टः संदिष्टस्यैवमसंदिष्टस्य संदिष्टः । संदिष्टस्य चेतर इतर इतरस्य ज्ञातव्यः ॥७२॥) संदिटूठो त्ति । सन्दिपः=" त्वममुक ग्रन्थं पठ” इति गुरुणा दत्ताज्ञः सन्दिष्टस्य= "अमुकपाधै पठ” इति गुरुणाऽऽज्ञाविषयीकृतस्य पार्श्व उपसंपदं गृहूणातीति प्रथमो भगः । एवं अनेन प्रकारेण, प्रकारश्च प्रायिक सादृश्यम् , असंदिष्टकस्य-गुरुणाऽप्रदर्शिताचार्यस्य सन्दिष्टः गुरुणा पठनाय दत्ताज्ञ इति द्वितीयः । सन्दिष्टस्य-गुरुप्रदर्शिताचार्यस्य चः समुच्चये इतरः = असन्दिष्टः “एतस्य निकटे पठितव्यं पर न तावदिदानीमि"ति दत्ताज्ञ इति तृतीयः । इतरः= न तावदिदानी पठनीयम्' इति कृतप्रतिषेधः इतरस्य=' नामुकस्य पार्श्वे पठनीयम्' રૂતિ પ્રતિષિદ્ધચાવાર્થસ્થતિ વતુર્થ સમુદ, જ્ઞાતા =વોથઃ | ૭૨ | ___ अत्र कतरो भङ्गः शुद्धः ? कतरो वाऽशुद्धः १ इति विवेचयति पढमो एत्थ विसुद्धो बितियपदेण तु हंदि इयरे वि । अब्बोच्छित्तिणिमित्तं जेण ते वि य अणुण्णाया ॥ ७३ ॥ (प्रथमोऽत्र विशुद्धः द्वितीयपदेन तु हंदि इतरेऽपि । अव्यवच्छित्तिनिमित्तं येन तेऽपि चानुज्ञाता ।।७३।।) જ્ઞાનનું ગ્રહણ (ઉત્પાદન). આ ઉ૫સંપદાઓના સમૂહનાં પ્રતીય અને પ્રતીકના ભેદના કારણે આગળ બતાવ્યા મુજબના આ ચાર ભાંગા=પ્રકારો થાય છે. ૭િ૦૭ના નામ લેવા પૂર્વક એ ચતુર્ભગીને જણાવતાં ગ્રન્થકાર કહે છે – ‘તું અમુક ગ્રન્થ ભણ” એવી ગુરુની આજ્ઞા જેને મળી હોય તે સંદિષ્ટ. “અમુકની પાસે ભણ” એ ગુરુએ જેનો નિર્દેશ કર્યો હોય તે પણ સંદિષ્ટ (આચાર્ય). સંદિષ્ટ શિષ્ય સંદિષ્ટ મહાત્મા પાસે ઉપસં૫૬ સ્વીકારે એ પ્રથમ ભાંગે. આ પ્રથમભંગ પ્રકારે (પ્રકારે એટલે લગભગ સરખા પણું હોવું તે) બાકીના ત્રણ ભાંગ પણ જાણવા. ગુરુએ ભણવા માટે શિષ્યને રજા આપી હોય પણ “કોની પાસે ભણવું” તેને હજુ નિદેશ કર્યો ન હોય અને કેઈની પણ ઉપલંપટ્ટ શિષ્ય સ્વીકારી લે તો “સંદિષ્ટ-અસંદિષ્ટ, પાસે એ બીજો ભાંગો થાય. “તારે અમુક પાસે ભણવું એવો આચાર્યને નિર્દેશ ગુરુએ કર્યો હોય પણ “હમણાં ન ભણવું' એમ વર્તમાનમાં અધ્યયનની અનુજ્ઞા આપી ન હોય અને તેમ છતાં શિખ્ય ભણે તો “અસદિષ્ટ સંદિષ્ટ પાસે એ ત્રીજો ભાગ થાય. હમણાં ન ભણવું” એ રીતે નિષેધ કરાયેલ શિષ્ય “અમુકની પાસે ન ભણવું એ રીતે નિષિદ્ધ આચાર્ય પાસે ઉપસંપદા સ્વીકારે તો “અસંદિષ્ટ અસંદિષ્ટ પાસે એવો એ ભાંગે થાય. એ ૭૨ છે. આમાંથી કયો ભાગ શુદ્ધ છે અથવા કયે અશુદ્ધ છે? એનું ગ્રન્થકાર વિવેચન કરે છે – | [ ચાર ભાંગાએમાં શુદ્ધાશુદ્ધત્વ આ ભાંગાઓમાં “સંદિષ્ટ સંદિષ્ટ પાસે એ પ્રથમ ભાંગ શુદ્ધ છે એટલે કે સર્વથા હિતાવહ છે. કેમ કે એમાં ગુર્વાજ્ઞાનું સમ્યફ પાલન છે તેમ જ સ્વીકાર્યો નિર્વાહ Page #111 -------------------------------------------------------------------------- ________________ દર સમાચાર પ્રકરણ ઉપસપ સામા પઢમો રિા અત્ર-તેવુ મજેવું મળે પ્રથમ =સટિ: નિષ્ણતિ મ7 શુ = सर्वथा हितावहः गुर्वाज्ञायाः सम्यक्पालनात् , स्वकार्यनिर्वाहाच्च । एव च शेषास्त्रयोऽशुद्धा इति सामर्थ्याद्गम्यते, गुर्वाज्ञाया देशतः सर्वतश्चाऽपालनात् । तदिदमुक्त नियुक्तिकृता संदिट्ठो संदिस्स चेव संवज्जए उ एमाइ । चउभंगो एत्थं पुग पढमो भंगो हबइ सुद्धो । [आव० नि० ७०० ] इति । चूर्णिकृताऽपि विवृतमेतत्-'एत्थ संदिठो संदिट्ठस्स जइ तो सुद्धो, सेसेसु तिसु असामायारीए वट्टइ” इति । इदं चोत्सर्गमार्गमधिकृत्योक्तम् । अपवादतस्त्वाह द्वितीयमुत्सर्गापेक्षया पदमपवादाख्य तेन तुः पुनरर्थे हंदि इत्युपदर्शने इतरेऽपि = द्वितीयादयोऽपि भङ्गाः शुद्धा इति विपरिणतानुषङ्गः । अत्र हेतुमाह-येन कारणेन अव्यवच्छित्तिनिमित्त = प्रवचनाविच्छेदहेतोः तेऽपि च द्वितीयादयोऽपि चानुज्ञाताः= समये उपसंपद्योग्यतया भणिताः । तदुक्तमावश्यकवृत्तौ-- पुनः शब्दस्य विशेषणार्थत्वात् । द्वितीयपदेनाऽव्यवच्छित्तिनिमित्तमन्येऽपि दृष्टव्या इति पञ्चाशकवृत्तावप्युक्तं शेषास्तु यदि परमपवाद इति ॥ ७३ ।। ननु तेषामपवादतोऽपि कथं शुद्धत्व गुर्वाज्ञाविरहादुपसंपदोऽपीष्टफलाऽसिद्धेः १ इत्यत आह कारणजाय पप्प य नाणिट्ठफला तया अणापुच्छा । एत्थ य णेगमणो परोप्पर तारतम्म वि ॥ ७४ ॥ (कारणजातं प्राप्य च नानिष्टफला तदाऽनापृच्छा । अत्र च नैगमनयतः परस्परं तारतम्यमपि ।।७४॥) થઈ જાય છે. તેથી અર્થપત્તિથી એ પણ જણાય છે કે બાકીના ત્રણ ભાંગા અશુદ્ધ છે. નિયુક્તિકારે કહ્યું છે કે “ગુરુવડે સ દિષ્ટ, સંદિષ્ટ પાસે ઉપસંપદ્ સ્વીકારે ઈત્યાદિ ચાર ભાંગા છે. એમાંથી પ્રથમ ભાંગે શુદ્ધ છે.” ચૂર્ણિકારે પણ આનું વિવરણ કરતાં કહ્યું છે કે “આ ચારમાંથી “સંદિષ્ટ સંદિષ્ટ પાસે એ ભાંગો શુદ્ધ છે બાકીના અસામાચારી રૂ૫ જાણવા.” . આ ઉત્સર્ગ કહ્યો. (અહીં ‘વિશુદ્ધઃ' એકવચનાન્ત પદને વિપરિણત એટલે કે “વિશુદ્ધા” એવા બહુવચનમાં ફેરવીને જોડવાનું છે.) અપવાદથી તે બાકીના ત્રણ ભાંગા પણ શુદ્ધ છે. કેમકે એ રીતે ઉપસંપદ્દ સ્વીકારવાથી પણ જે પ્રવચનનો વિચછેદ થતો અટકતો હોય તો એ ત્રણ પણ અનુજ્ઞાત છે. અર્થાત્ ઉપસં૫ક્રને યોગ્ય હોવા રૂપે સિદ્ધાન્તમાં કહેલ છે. આવશ્યકવૃત્તિમાં કહ્યું છે કે “પુનઃ' શબ્દ વિશેષ અર્થ જણાવવા માટે છે. તે વિશેષ અર્થ આ-અપવાદપદે પ્રવચનના અવ્યવચ્છેદ માટે બીજા ભાંગાએ પણ શુદ્ધ જાણવા.” પંચાશકવૃત્તિમાં પણ કહ્યું છે કે “ બાકીના ભાંગા પણ શુદ્ધ છે જે અપવાદરૂપે હોય.” [ ૭૩ ] , શેષ ત્રણ ભાંગા અપવાદપદે પણ શી રીતે શુદ્ધ બને? કેમ કે એમાં ગુર્વાસા ન હોવાથી ઉપસંપદ સ્વીકારવા છતાં ઈષ્ટફળની સિદ્ધિ તે થવાની નથી.” એવી શંકાને મનમાં રાખીને ગ્રન્થકાર કહે છે તેવી વિશેષ પ્રકારની અવસ્થામાં અવ્યવછિત્તિ રૂપ કારણે ગુરુને ન પૂછવું એ કર્મબંધરૂપ અનિષ્ટફળ આપનાર બનતું નથી. ગુરુને ન પૂછવાપણ રૂપ કારણ, અવ્યવદ્યારિરૂપ રૂ૫ કારણના અભાવ રૂપ સહકારીની સહાય હોય તે જ અનિષ્ટ१. सन्दिष्टः सन्दिष्टस्य चैव संपद्यते त्वेवमादिः । चतुर्भगोऽत्र पुनः प्रथमो भंगो भवति शुद्धः ।। Page #112 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન ગ્રહણની વિધિ [63 कारणजाति । तदा तस्यामवस्थायां कारणजातं = अव्यवच्छित्त्यादिक प्राप्य च - आश्रित्य च अनापृच्छा = गुरोरनालापः अनिष्टफला - कर्मबन्धलक्षणविपरीतफला न भवति । कारणभावसहकृताया एव तस्यास्तथात्वादिति भावः । अत्र च = एतेषु भेदेषु च सामान्येनं शुद्ध विचार्यमाणे नैगमनयतः = नैगमनयमाश्रित्य परस्पर = अन्योन्यं तारतम्यमपि = प्रकर्षापकर्ष लक्षणमपि भवति, न केवलमपवादतोऽपि साम्यमित्यपि शब्दार्थः । सामान्यविशेषोभयाभ्युपगमपरः खल्वयम्, स च सामान्याद्विशेषं निर्धार्य प्राधान्येन पृथगाश्रयति, प्रस्थकन्यायवदिति विवेकिनाऽभ्यूहनीयम् ॥ ७४ ॥ प्रसङ्गादेतद्विषयविधिविवक्षुराह ser अत्थग्गणे एस विही जिणवरेहिं पण्णत्तो । पुचि उचिए ठाणे पमज्जणा होइ कायव्या ॥ ७५ ॥ ( इहार्थग्रहण एष विधिर्जिनवरैः प्रज्ञप्तः । पूर्वमुचिते स्थाने प्रमार्जना भवति कर्त्तव्या ॥ ७५ ॥ ) इहयं ति । इह = उक्तोपसंपदि सूत्रग्रहणविधेरपि प्रमार्जनादेरन्यत्रो कत्वेऽपि प्रपञ्चभिया निर्युक्तिप्रघट्टकमात्रानुरोधेन च तमुपेक्ष्याह - अर्थग्रहणे = अनुयोगाभ्युपगमे एषः = वक्ष्यमाणो विधिः जिनवरैः = भगवद्भिः प्रज्ञप्तः कथितः, तेभ्यो वा प्राज्ञैर्गणधरादिभिराप्तः प्राप्तः, आत्ता गृहीतो वा, तेभ्यः प्रज्ञयाऽतिशयितधिया वाऽऽप्तो गणधरादिभिरिति गम्यम् । " जिण ! तए समक्खाओ " इति पाठान्तरम्, तत्र हे जिन भगवन् ! त्वया समाख्यातः - सम्यक् प्रकारेण ફળ આપવામાં સમ અને છે. સામાન્યથી આ ભેદોની શુદ્ધતા પર વિચારણા કરવામાં એમ જણાય છે કે નગમનયાનુસારે આ બધામાં પરસ્પર પ્રક-અપકરૂપતારતમ્ય પણ છે, અર્થાત્ અપવાદપદે આ બધા અનુજ્ઞાત છે એટલા માત્રથી પણ એકસરખી રીતે આચરવા ચેાગ્ય છે એવું નથી. નાગમનય સામાન્ય વિશેષ ઉભયને સ્વીકારે છે. તેમજ સામાન્ય કરતાં વિશેષનું નિર્ધારણ કરી (પૃથભાવ અવધારીને) પ્રથકન્યાયની જેમ મુખ્યતયા પૃથર્ સ્વીકારે છે, એ વાત વિવેકીએ સ્વય' વિચારવી. એટલે કે અપવાદ તરીકે બધા ભાંગાને આચરવાની સામાન્યતઃ અનુજ્ઞા આપી છે. તેમ છતાં નૈગમનય તે ભાંગાઓમાં શુદ્ધ કાણુ ? શુદ્ધતર કાણુ ? ઇત્યાદિરૂપ શુદ્ધત્વના પ્રક-અપકર્ષાત્મક વિશેષનુ નિર્ધારણ કરી શુદ્ધતમ-શુદ્ધતર વગેરેના અભાવમાં જ શુદ્ધતર-શુદ્ધ વગેરેની અનુજ્ઞા સ્વીકારે છે. શુદ્ધતમાદિની હાજરીમાં તે શુદ્ધાદિની આચરણાને તે અયેાગ્ય જ માને છે. ૭૪ા જ્ઞાનાપસ'ની પ્રરૂપણાના પ્રસંગે ભેગી ભેગી જ્ઞાનગ્રહણ કરવાની વિધિની પણ પ્રરૂપણા કરતાં ગ્રન્થકાર કહે છે જ્ઞાનાપસ'માં અગ્રહણુની શ્રી જિનેશ્વરદેવા વડે આવી વિધિ કહેવાઈ (પ્રજ્ઞપ્ત) છે. અથવા શ્રી જિનેશ્વરા પાસેથી પ્રાજ્ઞ ગણુધરા વડે (આપ્ત) મેળવાઈ છે કે (આત્ત) ગ્રહણ કરાઈ છે અથવા શ્રી જિનેશ્વરા પાસેથી અતિશયિત જ્ઞાનરૂપ પ્રજ્ઞાથી ગણધરો વડે મેળવાઈ છે. આમ તા સૂત્રગ્રહણની પણ પ્રમાર્જના વગેરે રૂપ વિધિ ખીજા ગ્રન્થામાં કહી છે. છતાં ગ્રન્થ લાંખા થઈ જવાના ભયથી તેમજ નિયુક્તિમાં લીધેલ પ્રકરણ માત્રને અનુસરીને આ વિવરણ હાવાથી ગ્રન્થકારે એની ઉપેક્ષા કરી છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૪] સામાચારી પ્રકરણ-ઉપસપ સામા विनयानुबन्धादिलक्षणेनाख्यातः-कथित इत्यर्थः । विधिमेवाह-पूर्व प्रथम उचितेव्याख्यानो. पवेशनयोग्ये स्थाने प्रमार्जना कर्तव्या भवति । ज्ञानाचारो हि चारित्रिणां चारित्राचाराऽविरोधेनैव शेयान् , अन्यथा पुनरनाचार एव । इत्थं च तदर्थिना पूर्व भूमिप्रमार्जनेन चारित्राचारौचिती समुदश्चिता भवति । सा च हेतु: कल्याणपरम्पराया इति तत्त्वम् ॥ ७५ ॥ दोन्नि निसिज्जाउ तओ कायव्याओ गुरूण अक्खाणं । अकयसमोसरणस्स उ वक्खाणुचिय त्ति उस्सग्गो ॥ ७६॥ (द्वे निषद्ये ततः कर्तव्ये गुरूणामक्षाणाम् । अकृतसमवसरणस्य तु व्याख्यानुचितेत्युत्सर्गः ॥७६।।) दोन्नि त्ति । ततस्तदुत्तर द्वे निषद्ये कर्त्तव्ये, अक्षाणामित्युत्तर 'च'कारस्य गम्यमानत्वाद् गुरूणामक्षाणां चेत्यर्थः । नन्वक्षाणामपि निषद्या किमर्थ कार्या? इत्यत आह-अकृतसमवसरणस्य तु अविहिताक्षनिषिदास्य तु गुरोरिति शेषः व्याख्या अनुयोगार्पणा अनुचिता= अयोग्येत्युत्सर्गः, अतः साऽप्यावश्यकीति भावः। एतदर्थज्ञापनार्थमेव '१मज्जणणिसिज्जअक्खा' [ आव० नि० ७०३] इत्यत्र साक्षादक्षग्रहणमित्याहुः ।। ७६ ॥ खेले य काइयाए जोग्गाई मत्तयाई दो होति । तयवत्येणवि अत्थो दाययो एस भावत्थो ॥७७॥ __ (श्लेष्मणि कायिक्यां च योग्ये मात्रके द्वे भवतः । तदवस्थेनाप्यर्थो दातव्य एष भावार्थः ॥७७॥) ની આ કલાકમાં “far Humત્તો” એવા ભાગના સ્થાને “જિળ ! તા સમજવામાં” એ પાઠાન્તર પણ છે. એ પાઠાન્તરનો અર્થ આવો જાણો–જિન ! તે અર્થગ્રહણની આવી વિધિ વિનય–અનુબંધાદિરૂપ સમ્યફ પ્રકારે કહી છે.” એ વિધિ આવી જાણવી-સૌ પ્રથમ અર્થવ્યાખ્યાન માટે બેસવાના સ્થાનમાં પ્રમાર્જના કરવી. ચારિત્રયુક્ત સાધુઓને જ્ઞાનાચાર પણ ચારિત્રાચારનો વિરોધ ન થાય એ રીતે જ હિતાવહ બને છે. એ વિના તે એ અનાચાર જ બની જાય છે. તેથી જ્ઞાનાચાર પાલનના અથએ પણ ચારિત્રાચારપાલનનું આચિત્ય જાળવવું આવશ્યક છે. સૌ પ્રથમ ભૂમિપ્રમાર્જન કરવામાં (કાજે લેવામાં) એ ઔચિત્ય જળવાઈ રહે છે જે કલ્યાણની પરંપરાના હેતુભૂત હોઈ મહાત્માને કલ્યાણભાગી બનાવે છે. અર્થગ્રહણ પૂર્વ, દેખીતી રીતે સ્વાધ્યાયનો વ્યાઘાતાદિ કરનાર એવી પણ કાજે લેવા વગેરેની વિધિનું પાલન કરવાનું આ રહસ્ય છે. . ૭૫ છે કાજે લીધા પછી બે નિષદ્યા કરવી અર્થાત્ બે આસન પધરાવવા. એક અક્ષ (=સ્થાપનાચાર્યજી) માટે અને બીજુ ગુરુ માટે. પ્રશ્ન :- સ્થાપનાચાર્ય માટે આસન બિછાવવાની શી જરૂર ? ઉત્તર :- અક્ષનિષદ્યા કરી ન હોય તો ગુરુએ અનુયાગ કરે ઉત્સર્ગ પદે અનુચિત હોઈ આસન બિછાવવું આવશ્યક છે. આ વાત જણાવવા માટે જ “નકાળાલિકઝ...”માં “ક્ષનું સાક્ષાત્ ગ્રહણ કર્યું છે એમ પૂર્વાચાર્યોએ કહ્યું છે. આ૭૬ [ અર્થનુગ એ રેગી ગુરુનું પણ કત્તવ્ય] બે આસન બિછાવ્યા પછી લેભા (કફ) અને કયિક (લઘુનીતિ) માટે ગુરુને યોગ્ય १. मज्जगणिसेज्जअक्खा कितिकम्मुस्सग्ग वःणे जेठे । भासंतो होइ जेठो नो परियाएण तो वन्दे ।। Page #114 -------------------------------------------------------------------------- ________________ અર્થાનુયોગનું મહત્વ [८५ खेले य त्ति । ततः श्लेष्मणि कायिक्यां च श्लेष्मनिमित्त कायिकीनिमित्त चेत्यर्थः, गुरोरिति शेषः, योग्ये उचिते मात्र समाधिस्थानरूपे द्वे भवतः स्थापनीये इति शेषः, अन्यथा पुनरर्धकृतव्याख्यानोत्थानानुत्थानाभ्यां स्वाध्यायपलिमन्यात्मविराधनादिप्रसङ्ग इति भावः। ननु कृतकायिकीव्यापारेणैव गुरुणा व्याख्याप्रारम्भादन्तरा कायिक्या अनवकाशादुक्तदोषाभावेन किं कायिकीमात्रकेण ? इत्यत आह-तदवस्थस्यापि सा पुनः पुनः कायिकीसमागमनिमित्तरोगग्रस्तावस्था यस्यासौ तइवस्थ(स्त)स्यापि, अपिशब्दोऽन्यस्य सुतरां तदौचित्याभिव्यञ्जकः, अर्थ =अनुयोगो दातव्य इति भावार्थः । “दो चेव मत्तगाइ खेले तह काइयाइ बीयं तु” [ आव० नि० ७०५ ] इति सूत्ररहस्यम् । तथा च तथाविधग्लानत्वादिकारणे तदौचित्यमित्युक्त भवति । अत एव पञ्चवस्तुके [१००३] ऽप्यभिहितम्दो चेवमत्तगाई खेले तह काइयाइ बीयं तु । एवंविहो वि सुत्त वक्खाणिज्ज त्ति भावत्थो ॥इति ॥७७॥ नन्वेवंविधाऽशक्तिमतोऽनुयोगादानेऽपि का क्षतिः ? इत्यत आह तावइयावि य सत्ती इहरा नूणं निगूहिया होइ । सत्तिं च णिगृहंतो चरणविसोहिं कहं पावे ।।७८॥ (तावत्यपि च शक्तिरितरथा नूनं निगहिता भवति । शक्तिं च निगृहथन् चरणविशुद्धि कथं प्राप्नुयात् ।।७८) __ तावइया वि य त्ति । तावत्यपि च-रोगग्रासादल्पीयस्यपि च शक्तिः इतरथा अनुयोगादाने नून = निश्चितं निगूहिता-धृतिबलाऽस्फोरणेनाऽप्रकटीकृता भवति । किं ततः ? इत्यत आहબે માત્રક (કુંડીએ) નજીકમાં મૂકવી. નહિતર અડધું વ્યાખ્યાન થયું ન થયું હોય ત્યારે ઉઠવું–બેસવું પડે જેથી સ્વાધ્યાય પલિમંથ (હાનિ)–આત્મવિરાધના વગેરે દોષો થવાનો સંભવ છે. પ્રશ્ન :- ગુરુ લઘુનીતિની શંકા ટાળીને જ વ્યાખ્યાન શરૂ કરે છે. તેથી વચમાં એની શંકા થવાને પ્રશ્ન જ ન હોઈ ઉક્તદોષને સંભવ રહેતું નથી. તેથી કાચિકી માટેની કુંડીની શી જરૂર ? ઉત્તર :- લઘુનીતિની પુનઃ પુનઃ શંકા થાય એવા રોગની અવસ્થાવાળા ગુરુએ પણ અર્થાનુગ આપવાને તો હોય જ છે. તેથી એ આવશ્યક બને છે. આનાથી એ સૂચન કર્યું છે કે આવી અવસ્થાવાળાએ પણ જે અનુગ આપવાનું છે તે બીજાએ (નીરોગી ગુરુએ) તે અવશ્ય આપવો જ જોઈએ. “બે માત્ર રાખવા, ભલે મા માટે અને કાયિકી માટે ' ઈત્યાદિ સૂત્રનું આ જ રહસ્ય છે. પંચવસ્તુ શાસ્ત્રમાં પણ કહ્યું છે કે “બે માત્રકે રાખવા, લેબ્સ માટે અને કાયિકી માટે, અ૯૫ કાલમાં પણ જેણે આ બેને ઉપયોગ કરવો પડે એવા ગ્લાને પણ સૂત્રના વ્યાખ્યાનમાં ઉદ્યમ કરવો જોઈએ એ ભાવાર્થ છે. ” પાછલા [ અલપબચેલી શક્તિનું પણ નિગૃહન ન કરાય. આવી અશક્ત અવસ્થાવાળા આચાર્ય અનુગ ન આપે તો પણ શું વાંધે ? १. अस्योत्तरार्धः-जावइया य सुणेती सव्वे वि य ते तु वंदंत्ति । २. द्वे एव मात्रके श्लेष्मणि तथा कायिक्यां द्वितीयं तु । एवंविधोऽपि सूत्रं व्याख्यायादिति भावार्थः ।। Page #115 -------------------------------------------------------------------------- ________________ સામાચારી પ્રકરણ-ઉપસં૫૬ સામા शक्तिं च-पराक्रमं च निगृहयन् आच्छादयन् चरणविशुद्धिं चारित्रप्रकर्ष कथं प्राप्नुयात् १ न થમરીચર્થઃ શત્તિનિરાજં વિના ચતમાન ઘવ દિં ચરિતે, અતઃ શક્ઝિનિ ચરિત્ર शुद्धिदुरापास्ता : अत एवाऽशक्तमाश्रित्याप्येवमुक्तम् - [ उपदेशमाला-३८४ ] 'सो विय णीअपरक्कमववसायधिइबलं अगूहतो । मुत्तण कूडचरियं जइ जयंतो अवस्स जई ॥ इति ॥ ७८ ।। ननु भूयःकालप्रतिबद्धमनुयोगमददानोऽप्यसौ स्वल्पसमाधिकालानुरूपमल्पमेव कार्यान्तर' करिष्यति ततो न शक्तिनिगूहनप्रयुक्तो दोषः, इत्यत आह अणुओगदायगस्स उ काले कज्जंतरेण णो लाहो । कप्पडववहारेणं को लाहो रयणजीविस्स ॥७९॥ ( अनुयोगदायकस्य तु काले कार्यान्तरेण न लाभः । कर्पटव्यवहारेण को लाभः रत्नजीविनः ॥७९॥) अणुओग त्ति । अणुओगदायगस्स उ इति अनुयोगदायकस्य तु अर्थव्याख्यानार्पकस्य तु काले=अनुयोगवेलायां कार्यान्तरेण तदतिरिक्तकार्येण नो लाभः नेष्टफलावाप्तिः । अत्र दृष्टान्तमाह-रत्नजीविनः रत्नरिन्द्रनीलादिभिर्जीवति वृत्तिं करोतीति रत्नजीवी, तस्य कर्पटव्यवहारेण स्थूलवस्त्रव्यापारेण को लाभः न कोऽपीत्यर्थः। तत्राऽपरिनिष्णातत्वादुपेक्षाभावाच्चेति. भावः। एव चानुयोग मुक्त्वा कार्यान्तरकरणे तस्याऽविवेक इत्युक्त भवति, यो हि यत्राधिकारी स तमर्थमेव साधयन् विवेकी व्यपदिश्यत इति निगवः ॥ ७९ ॥ निष्कर्षः। એવા સંભવિત પ્રશ્નને ઉત્તર આપતાં ગ્રન્થકાર કહે છે રોગાદિના કારણે ઘણી શક્તિ દબાઈ ગઈ હોવા છતાં જે અ૯૫શકિત શેષ રહી હોય છે તેનું પણ અનુયોગ ન આપવામાં ધૃતિ-બળ ન ફેરવવાનાં કારણે નિગ્રહના થાય છે. તેથી શક્તિ ગો૫વાતી હોવાથી ચારિત્રવિશુદ્ધિ શી રીતે થાય? કેમકે શક્તિ ગોપવ્યા વિના પ્રયત્ન કરનાર જ સાચે યતિ બનતો હોવાના કારણે શક્તિ ગોપવનારમાં તે સાધુપણું જ રહેતું ન હોઈ ચારિત્રવિશુદ્ધિ પણ રહેતી નથી. તેથી જ અશક્ત સાધુને આશ્રીને પણ કહ્યું છે કે “તે અશક્ત પણ પિતાનાં પરાક્રમ-વ્યવસાય ધૃતિ બળને ગાવ્યા વિના અને માયા રાખ્યા વગર જ પ્રયત્ન કરતો હોય તો અવશ્ય યતિ છે. ૭૮ “અનુગ તે લાંબા કાળનું અનુષ્ઠાન છે. તેથી અનુયોગ ન આપવા છતાં પણ જે એ ગ્લાન પોતાની સમાધિ જળવાઈ રહે તેવું સ્વપકાલીન બીજું નાનું કાર્ય કરે તે તેને શક્તિ નિગૃહનપ્રયુક્ત દોષ શી રીતે લાગે?” એવી શંકાને મનમાં રાખીને ગ્રકાર કહે છે– જેમ રત્નના વેપારીને કાપડિયાના જાડા વસ્ત્ર વગેરેના વેપારથી કઈ લાભ થત નથી, કેમકે એ તેમાં નિષ્ણાત હોતો નથી, તેમજ તેની ઉપેક્ષાવાળો હોય છે, તેમ અનુયોગ આપનાર ને અનુયોગ આપવાના અવસરે બીજા કાર્યથી ઈષ્ટફળની પ્રાપ્તિ થતી નથી. અનુયોગ છેડીને બીજું કાર્ય કરવું એ તો તેને અવિવેક જ છે. જે જેવા કાર્યનો અધિકારી હોય તે તેવું કાર્ય કરતો હોય તે જ વિવેકી કહેવાય છે. આ૭૯ १. सोऽपि च निजपराक्रमव्यवसायधृतिबलमगृहयन् । मुक्त्वा कूटचरितं यदि यतमानोऽवश्यं यतिः ॥ Page #116 -------------------------------------------------------------------------- ________________ અનુયાગ પ્રારંભે માંગલ કત્તવ્ય वंदति त सव्वे वक्खाणं किर सुणंति जावइया | तत्तो काउस्सगं करेंति सव्वे अविग्घट्टा ||८०|| [ ૯૭ HIT ( वन्दन्ते ततः सर्वे व्याख्यानं किल श्रृण्वन्ति यावन्तः । ततः कायोत्सर्गे कुर्वन्ति सर्वेऽविघ्नार्थम् ||८०|| ) वंदति ति । ततः तदनन्तरं किल इति सत्ये यावन्तो व्याख्यान शृण्वन्ति तावन्त इति गम्यम्, सर्वे न तु कतिपये वन्दन्ते द्वादशावर्त्तवन्दनेनेति विधिविशेषबलादुन्नीयते । तत = तदनन्तर' सर्वे कायोत्सर्गं कुर्वन्ति । किमर्थम् ? इत्याह- अविघ्नार्थ = उत्पन्नोत्पत्स्यद् ( उत्पत्स्यमान ) विघ्नेक्षयानुत्पत्त्यर्थम् । तदुकमावश्यकवृत्तौ “सर्वे श्रोतारः 'श्रेयांसि बहु विघ्नानो ति कृत्वा तद्विघातायानुयोगप्रारम्भे कायोत्सर्गे कुर्वन्ति” इति ॥ ८० ॥ ननु सर्वमेव शास्त्र' मंगलभूत, पुनः किं तत्र मंगलान्तरेण ? इत्यत आहजवि हु मंगलभूयं सव्वं सत्थं तहावि सामण्णं । एम्म उ विग्घखओ मंगलबुद्धी इइ एसो ॥ ८१ ॥ ( यद्यपि हुर्मंगलभूतं सर्व शास्त्र तथापि सामान्यम् । एतस्मिंस्तु विघ्नक्षयो मंगलबुद्धिरिति एषः ॥८१॥ ) આ રીતે એ માત્રક રાખ્યા પછી, અનુયાગ સાંભળનાર બધા શ્રોતાએએ અનુચેાગદાયકને વંદન કરવું, અમુક જ શ્રોતા સાધુએ વંદન કરે એવું નહિ. આ વિશેષપ્રકારની વિધિરૂપ હાઇ જણાય છે કે વંદન એટલે દ્વાદશાવત વંદન... વંદન કર્યા પછી બધા સાધુએએ ઉત્પન્ન થએલ વિઘ્નના ક્ષય માટે તેમજ ઉત્પન્ન થનાર વિધ્ના ઉત્પન્ન જ ન થાય એ માટે કાઉસ્સગ્ગ કરવા. આવશ્યકની વૃત્તિમાં પણ કહ્યું છે કે “ બધા શ્રોતાએ 'હિતકર અનુષ્ઠાના બહુવિઘ્નવાળા હેાય છે' એમ વિચારીને વિઘ્નક્ષય માટે અનુયેાગ પ્રારંભે કાઉસ્સગ કરે છે.' ૧૮ના સૌંપૂર્ણ શાસ્ત્ર મ`ગલરૂપ જ છે. તેા તેની શરૂઆતમાં ખીજુ` મંગલ કરવાની શી જરૂર ? એવી શંકાને દૂર કરવા ગ્રન્થકાર કહે છે– મંગલપદની વ્યુત્પત્તિવાળી કાઈપણ ચીજ એવ'ભૂતનય મુજબ મ ́ગલ જ છે. આખું શાસ્ત્ર પણ તેવુ જ હાઈમ'ગલભૂત જ છે. તેમજ આદિ-મધ્ય અને અત ભાગ સિવાયના વચલા ભાગેામાં પણ મંગલતા કહી છે તેથી પણ આખું શાસ્ત્ર મંગલભૂત હાવું સિદ્ધ છે. તેમ છતાં એ મંગલ તા સામાન્ય અતરાયક્ષય પ્રત્યે જ હેતુ છે. શાસ્ત્રસંબંધી વિઘ્નના ક્ષય તા મંગલપુદ્ધિથી જ થાય છે, તેથી કાયાત્સગ કરવા આવશ્યક છે. તાત્પર્ય એ છે કે અંતરાયકમ રૂપ વિઘ્નના ક્ષય માત્રની ઈચ્છાથી (માઁગલ તરીકે) શાસ્ત્રની પ્રવૃત્તિ થતી હાવા છતાં શાસ`ખ`ધી વિઘ્નના ક્ષયની ઈચ્છાથી તેની (શાસ્રાધ્યયનની) પ્રવૃત્તિ કરવી યેાગ્ય નથી. કેમકે અનુત્પન્ન એવું તે (શાસ્ત્ર) પેાતાના જ વિઘ્નનો ક્ષય કરવામાં સમર્થ હેાતું નથી. (તે માટે તા પૃથગ્ મ"ગલાચરણ કરવાની જ જરૂર છે.) શ`કા :- શાસ્ત્રકારને આગળ-આગળના વાકયની રચના કરવાથી જ અને શ્રોતાને તેના શ્રવણથી જ ઉત્તરાત્તર (ઉત્પન્ન થવાની શકયતાવાળા) વિઘ્નના ક્ષય (અનુભવ) થઈ જવાથી પૃથગ મંગલ કરવાની શી જરૂર છે? કેમકે કરાતુ` મ`ગલ ૧૩ Page #117 -------------------------------------------------------------------------- ________________ - जइ वि हु त्ति । यद्यपि हुः निश्चये सर्व = निरवशेष शास्त्रं मङ्गलभूतं, एवंभूतनयेन मङ्गलपदव्युत्पत्त्याक्रान्तस्यैव मङ्गलत्वात् , आदिमध्यान्तभिन्नान्तरालानामपि तथात्वव्यवस्थापनाच्च, तथाऽपि सामान्य अन्तरायक्षयसामान्य प्रत्येव हेतुस्तत् । एतस्मिंस्तु-शास्त्रे तु विघ्नक्षयः अंतरायविनाशः मङ्गलबुद्धया श्रेयोधिया इति हेतोः एषः कायोत्सर्गः कर्त्तव्य इति शेषः । अयं भावः-विघ्नक्षयमात्रार्थितया शास्त्रे प्रवृत्त्या(त्ता)वपि शास्त्रविषयकविघ्नक्षयार्थितया न तत्रैव प्रवृत्तिर्युक्ता, अनुत्पन्नस्य स्वस्य स्वविघ्नक्षयाऽक्षमत्वात् । न च कर्तुः पूर्वपूर्ववाक्यरचनायाः श्रोतुश्च तच्छ्रवणादेवोत्तरोत्तरविध्नक्षयातिक मंगालान्तरादरेण ? अन्यथानुपपत्तेः क्रियमाणस्य मङ्गलस्य शास्त्रादेकान्तभेदे संबन्धाऽयोगात् , एकान्ताऽभेदे च कोत्स्न्यन तत्त्वापत्तेः, भेदाभेदाभ्युपगमेऽपि मङ्गलवाक्याद् वाक्यान्तरस्याऽविशेषात् कः खल्वत्र विशेषः यदाद्य एवावयवः स्कन्धसमाप्तिं जनयति तद्विघ्नं वा विघातयति न द्वितीयादिः ? इति वाच्यम् ; पृथग्मङ्गलकरणात् शास्त्रे मङ्गलत्वबुद्धयैव तद्विध्नक्षयात् । न हि स्वरूपतो मङ्गलमप्यमङ्गलत्वेन गृह्यमाणं मङ्गलं नाम, मङ्गलस्यापि साधोरमङ्गलत्वेन ग्रहेऽनार्याणां मङ्गलफलादर्शनात् । न चैवममङ्गलस्यापि मङ्गलत्वेन ग्रहे मङ्गलफलापत्तिरिति वाच्यम् , यथाऽवस्थितमङ्गलोपयोगશાસ્ત્રથી એકાનતે ભિન્ન હોય તે “એ અધિકૃતશાસ્ત્રનું મંગલ છે એ સંબંધ જ રહેશે નહિ, કેમકે એ સંબંધ હોવામાં એકાન્તભેદ જ સમાપ્ત થઈ જાય. તેથી એ મંગલ અધિકૃત શાસ્ત્ર સંબંધી ન હોઈ તેના વિદનને ક્ષય શી રીતે કરી શકે ? તેથી જે એમ માનશે કે કરાતું મંગલ શાસ્ત્રથી એકાતે અભિન્ન છે' ફલિત એ થશે કે તે સર્વથા શાસ્ત્રરૂપ જ છે. એમ હોવામાં પૃથ– મંગલ કરવાને કેાઈ પ્રશ્ન જ રહેશે નહિ. પૃથફ કરાતા મંગલને જે શાસ્ત્ર કરતાં ભિનાભિન્ન માનશે તે એની કોઈ જરૂર જ રહેશે નહિ, કારણ કે ભેદભેદ પક્ષમાં મંગલનાં વાક્યો અને શાસ્ત્રના વાક્યો બન્ને સરખા બની જાય છે તે પૃથક કરવામાં આવતા આદ્યઅવયથભૂત એ મંગલ વાક્યમાં એવી કઈ વિશેષતા છે કે જેના કારણે એ જ સ્કન્ધાત્મક શાસ્ત્રની સમાપ્તિ કે શાસ્ત્રના વિદનેને નાશ કરી શકે, શાસ્ત્રના આઘવાયરૂપ દ્વિતીયાદિ અવયવ નહિ ? અર્થાત્ એમાં એવી કેઈ વિશેષતા છે નહિ. તેથી કરાતું મંગલ ભિનાભિના હેવા રૂપે પણ શાસ્ત્ર સંબંધી ભાવિ વિદન ટાળનાર હે વું સિદ્ધ થતું નથી. તેથી પૃથનું મંગલ કરવાની કોઈ જરૂર નથી. . . સમાધાન - આ બધી તમારી વાતો નિરર્થક છે, કેમકે જુદું મંગલ ન કરીએ તો શાસ્ત્ર મંગલભૂત છે એ હકીકત પ્રત્યે લક્ષ દોરાય નહીં, જ્યારે જુદું મંગલ કરવાથી “શાસ્ત્ર મંગલભૂત છે એવી બુદ્ધિ થાય છે. આવી બુદ્ધિ થાય તે જ તેના 'વિદનેને ક્ષય થાય છે. કેમકે સ્વરૂપે મંગલભૂત એવી પણ વસ્તુ જે અમંગલ તરીકે દેખવામાં આવે તે કંઈ એ મંગલનું કામ કરતી નથી. જેમકે મંગલમય સાધુને પણ અપશુકન માનનાર અનાર્યોને સાધુદશનાદિથી મંગલનું ફળ પ્રાપ્ત થતું નથી. * શંકા – એ રીતે તે અમંગલને પણ મંગલરૂપે જોવાથી મંગલનું ફળ મળી. જવાની આપત્તિ આવશે. . Page #118 -------------------------------------------------------------------------- ________________ પૃથક્ મરંગલાચરણનું રહસ્ય તળ [૯ स्यैव मङ्गलकार्यक्षमत्वादिति निश्चयनयसर्वस्वम् । व्यवस्थित चेदं विशेषावश्यकादौ । सुपरीक्षित च स्वोपज्ञद्रव्यालोक विवरणेऽस्माभिरिति विस्तरभिया नेह प्रतन्यते । नन्वेवं ग्रन्थकारकृतादेव मङ्गलात् श्रोतॄणामप्यनुषङ्गतो मङ्गलसंभवात् पुनः किं तदर्थककायोत्सर्ग करणेन ? इति चेत् ? सत्यम्, आनुषङ्गिकमङ्गलस्य तथाविधभावजनकत्वेन भावातिशयार्थं पृथगेतद्विधिविधानाવિત્તિ વિદૂ॥ ૮॥ वंदितत्तो वि गुरुं णच्चासणे य णाइदूरे अ । ठाणे ठिया खुसीसा विहिणा वयणं पडिच्छंति ॥ ८२ ॥ (ન્વિત્યા તતોઽવિ શુ× નાસ્યાસને શ્વ નાતિપૂરે ચ । સ્થાને સ્થિતઃ સુરિઘ્ધા વિધિના વચન પ્રતીષ્ઠન્તિ ૫૮૨૫) वंदिय त्ति । ततोऽपि= कायोत्सर्गोत्सारणानन्तरमपि गुरु = अनुयोगदायकं वन्दित्वा नात्यासन्ने = नातिनिकटे नातिदुरे = अनतिविप्रकृष्टे च स्थाने स्थिताः सन्तोऽत्यासत्त्यवस्थानेऽविनयादिप्रसङ्गात्, अतिदूरावस्थाने च सम्यगनुयोगश्रवणाद्यभावप्रसङ्गात्, अत एवं नीतिरपि - अत्यासन्ना विनाशाय दूरस्था न फलप्रदाः । सेव्या मध्यमभावेन राजवह्निगुरुस्त्रियः ॥ इत्याह । सुशिष्याः = शोभनविनेयाः विधिना = निद्राविकथात्यागाञ्जलियोजनभक्ति बहुमानादिना वचनं वाक्यौं પ્રતી‰ન્તિ=xવન્તિ, તમુિતમ્ [બા.॰િ ૭૦/૭૦૧] સમાધાન :- મોંગલ બુદ્ધિ પણ યથાય હાય તા જ મૉંગલનું વિઘ્નક્ષયાદરૂપ કાર્ય કરી શકે છે. અમ’ગલ વિશેનુ, મંગલજ્ઞાન યથાર્થ ન હેાઈ મંગલકાય કરી શકતું નથી. નિશ્ચયનયાનુસારી આ વિચારણા શ્રી વિશેષાવશ્યક ભાષ્ય ગ્રન્થમાં બતાવી છે. તેમજ દ્રવ્યાલાકના સ્વાપવિવરણમાં અમે પણ આની વિસ્તૃત વિચારણા કરી છે. તેથી અહીં એના વિસ્તાર કરતાં નથી. શકા :- તેમ છતાં ગ્રન્થકારે કરેલા મ`ગલથી જ સાથે સાથે શ્રોતાઓને પણ આનુષ'ગિક રીતે શાસ્ત્ર અંગે મંગલમુદ્ધિ થઈ જવા દ્વારા મંગલ થઈ જવાથી મગલના ફળની પ્રાપ્તિ સભવે જ છે. તેથી તેઓને કાઉસગ્ગ કરવાની જરૂર નથી. સમાધાન :- તમારી વાત સાચી છે. પણ આનુષંગિક મ`ગલ શાસ્ત્રીય મ'ગલતાના તેવા અતિશયિત ભાવ જગાડી શકતું નથી કે જે ભાવ વિઘ્નક્ષય કે સમાપ્તિ કરી શકે. તેથી તેવા વિશિષ્ટ ભાવ જગાડવા શ્રોતાએએ પણ પૃથર્ મંગલાત્મક કાઉસગ્ગ કરવા આવશ્યક છે. ૫૮૧૫ કાઉસ્સગ્ગ કર્યા પછી અનુયાગદાતા ગુરુને વંદન કરીને ગુરુની અત્ય‘ત નજીક નહિ કે અત્યંત ક્રૂર નહિ એવા સ્થાને રહી સુશિષ્યાએ વિધિપૂર્વક ગુરુવચનાને સ્વીકારવા જોઈ એ અત્યંત નજીક બેસવામાં અવિનયાદિ દોષો થાય અને અતિ દૂર બેસવામાં અનુયાગ ખરાબર રીતે સાંભળી શકાય નહિ. નીતિવાકયમાં પણ કહ્યુ` છે કે “રાજા, અગ્નિ, ગુરુ અને સ્ત્રી મધ્યમભાવથી સેવવા યોગ્ય છે કેમકે અત્યંત નજીક રહેલા તે વિનાશ માટે થાય છે અને અત્યંત દૂર રહેલા તે ફળપ્રદ બનતા નથી.” તેથી ઉક્તસ્થાને બેસવુ'. વળી વિધિ પૂર્ણાંક સાંભળવુ' એટલે નિદ્રા-વિકથા વગેરેનો પરિહાર કરવા પૂર્વક અંજલિબદ્ધ રહી ભક્તિબહુમાનાદિથી સાંભળવુ' તે. કહ્યુ છે કે ગુરવચનને સાંભળનારાએ અત્યંત નજીક Page #119 -------------------------------------------------------------------------- ________________ 186 mini સામાચારી પ્રકરણ-ઉપસં૫૬ સામા १मासन्ननाइदूरे गुरुवयंणपडिच्छगा हुंति ।। २मिहाविगहापरिवज्जएहिं गुत्तेहिं पंजलिउडेहिं । भत्तिबहुमाणपुव्वं उवउत्तेहिं सुणेयव्वं ।।। अभिकखंतेहिं सुभासिआईवयणाई अत्थसाराई। विम्हियमुहेहिं हरिसागएहिं हरिसं जणंतेहिं । गुरुपरितोसगएणं गुरुभत्तीए तहेव विणएणं । इच्छियसुत्तत्थाणं खिप्पं पारं समुवयंति ।। इति ॥८२।। वक्खाणंमि समत्ते काइयजोगे कयंमि वंदंति । अणुभासगमन्ने पुण वयंति गुरुवंदणावसरे ॥८३॥ (व्याख्याने समाप्ते कायिकीयोगे कृते वन्दन्ते । अनुभाषकमन्ये पुनर्वदन्ति गुरुवंदनावसरे ।।८३॥) वक्खाणंमि त्ति । व्याख्याने अनुयोगे समाप्ते-पूणे सति योग इत्यनन्तर चकारो द्रष्टव्य इति कायिकीयोगे च कृते सति अनुभाषक चिन्तापक वन्दन्ते द्वादशावर्त्तवन्दनेनेति द्रष्टव्यम् । अन्ये पुनराचार्या वदन्ति-गुरुवन्दनावसरे स्थूलकालोपादानाद् गुरुवन्दनानन्तरमेव वाक्यफलत्वादवधारणस्यानुभाषक वन्दन्त इत्यनुषङ्गः इति ।। ८३ ।। अत्र कश्चित्प्रत्यवतिष्ठते नणु जेढे वंदणयं इहयं जइ सोऽहिगिच्च पज्जायं । वक्खाणलद्धिविगले तो तम्मि णिरत्ययं णु तयं ॥८४॥ ( ननु ज्येष्ठे वंदनकमिह यदि सोऽधिकृत्य पर्यायम् । व्याख्यानलब्धिविकले ततस्तस्मिन्निरर्थक नु तकम् ॥८४॥) અત્યંત દૂર હોતા નથી. નિદ્રા વિકથાને વઈને, ગુપ્તિઓને જાળવીને. અંજલિ જે ડીને, ઉપયુક્ત થઈને -અહમાનપૂર્વક સાંભળવું જોઈએ, અર્થ યુક્ત હેવાના કારણે સારભૂત એવા સુભાષિત વચનોને ઈછતા રહીને, વિસ્મિત મુખવાળા થઈને, હરખ-હરખ અનુભવીને તેમજ જોનારને પણ સંવેગાદિ પમાડવા ઠરિા હરખ પમાડતાં પમાડતાં સાંભળવું જોઈએ. આ રીતે સાંભળવાથી ગુરુને અત્યંત પરિતોષ થાય છે. આવા ગુરુને પરિતોષ, ગુરુની ભક્તિ તેમજ વિનય દ્વારા શિષ્યો જલદીથી ઈચ્છિત સૂત્ર-અર્થને પાર પામે છે.” ૮૨ા અનુગ પૂરો થયા પછી લઘુશંકાનું નિવારણ કરીએ છતે અનુભાષક=ચિન્તાપકને શેષ શ્રોતાઓ દ્વાદશાવ વંદન કરે. બીજા આચાર્યો એમ કહે છે કે ગુરુવંદનાવસરે= ગુરુને વંદન ર્યા પછી તરત જ અનુભાષકને વંદન કરે. વાકયનું ફળ અવધારણ હેવાથી અહીં ‘જ કાર વાપર્યો છે. ગુરુએ આપેલ અનુગનું જે પુનરાવર્તાનાદિ કરાવે તે અનુભાષકે જાણો. ૮૩ [ અનુયોગ દાતાને વંદન અંગે પૂર્વપક્ષ]. પિતાના કરતાં ઉત્કર્ષવાળા જયેષ્ઠને વંદન કરવું એ સામાન્યથી અનુજ્ઞાત છે. અનુગના અવસરે જે વ્રતગ્રહણ રૂપ પર્યાયની અપેક્ષાએ કે ઉંમરની અપેક્ષાએ યેષ્ઠ લેવાના હોય તે અનુયોગ આપવામાં અસમર્થ એવા તે જયેષ્ઠને કરેલ વંદન નિરર્થક થઈ જશે. કેમકે કર્મનિર્જરા વગેરે રૂપ ઈષ્ટફળનું અનુગ એ “પ્રધાન” (મુખ્ય કારણ છે અને વંદનાદિ તેના “અંગ છે. અનુયેગ આપવામાં અશક્ત વ્યક્તિને વંદન કરવા છતાં ५. नासन्नातिदूरे गुरुवचनप्रतीच्छका भवन्ति । पू० सव्वे काउसस्गं सव्वे पुणोवि वंदति । ૨. નિદ્રાવિયાdવનિતૈઃ ગુૉ. પ્રાજ્ઞઢિપુ. | મતિ દુમાનપૂર્વમુચુતૈઃ શ્રોગ્યમ્ | 3. अभिकाङ्क्षमाणैः सुभाषितानि वचनान्यर्थसाराणि । विस्मितमुखैहर्षागतैहर्ष जनयद्भिः ॥ ४. गुरुपरितोषगतेन गुरुभक्त्या तथैव विनयेन । इष्टसूत्रार्थानां क्षिप्रं पारं समुपयान्ति ॥ Page #120 -------------------------------------------------------------------------- ________________ અનુયાગદાતા નાના હૈાય તો પણ વનીય mir पज्जारण विलहुओ वक्खाणगुणं पडुच्च जइ जेट्टो | आसाणा इमसवि वंदावंतस्स रायणियं ॥ ८५॥ ( ૧૦૧ ડો ( पर्यायेणापि लघुको व्याख्यानगुणं प्रतीत्य यदि ज्येष्ठः । आशातनाऽस्यापि वन्दापयतो रात्निकम् ||८५ || ) नति । पज्जाएण ति । ननु ज्येष्ठे स्वापेक्ष योत्कर्ष शालिनि वन्दनकमनुज्ञातमिति शेषः । इहथं इति इह = अनुयोगावसरे यदि पर्याय = व्रतग्रहणलक्षण उपलक्षणाद्वयश्च अधिकृत्य=आश्रित्य सः ज्येष्ठोऽभिप्रेयत इति शेषः, तत् = तर्हि व्याख्यानलब्धिविकले अनुयोगदानाशक्ते तस्मिन् ज्येष्ठे विषये 'नु' इति वितर्के तयं इति तत् वन्दनं निरर्थक = ईप्सितफल' प्रत्यनुपकारकम् । इदं खलु वन्दनमनुयोगाङ्गम्, न च योग संभव कथमजातप्रधानमङ्गः फलवदिति भावः ॥ ८४ अनुयोगचा भावे तद वन्द फलवदित्यर्थः । अथ यदि पर्यायेण उपलक्षणाद् वयसाऽपि लघुकोऽपि = लघुरपि व्याख्यानगुणं=अनुयोगार्पणानुकूलज्ञानगुणं प्रतीत्य = आश्रित्य ज्येष्ठ: - अधिक इष्यत इति शेषः, यदेति निर्देशात्तदेति लभ्यते तदा रात्निक वन्दापयतोऽस्यापि व्याख्यानगुणं प्रतीत्य ज्येष्ठस्यापि आशातना चिरकालप्रव्रजितस्य लघोर्वन्दापन निषेधनात्सूत्रविराधना भवतीति शेषः । तदेवं गतिद्वय निषेधाद् गत्यन्तरस्य चाभावादयुक्तमिह वन्दनमिति पूर्वपक्षसंक्षेपः ॥ ८५ ॥ सिद्धान्तयतिभन्न इयं जेट्ठो वक्खाणगुणं पडुच्च णायच्चो | itsa य रायणिओ खलु तेण गुणेणं ति णो दोसो || ८६ ॥ भण्यत इह ज्येष्ठो व्याख्यानगुणं प्रतीत्य ज्ञातव्यः । सोऽपि च रानिकः खलु तेन गुणेनेति न दोषः || ८६ ॥ ) અનુયાગાત્મક પ્રધાન સ`પન્ન થતુ ન હેાઈ ...ફળપ્રાપ્તિ થતી નથી. તેથી વંદન સફળ શી રીતે બને? ૫૮૪૫ તેથી જો પર્યાય અને વયમાં નાનાને પણ અનુયાગ દાનાનુકૂલજ્ઞાનના કારણે જયેષ્ઠ માની વંદન કરવાનુ હોય તેા અનુયાગ તેા સંપન્ન થઇ જશે, પણ અનુયાગદાયકને, રત્નાધિકનું વંદન સ્વીકારવામાં, નાનાએ ચિરકાલદીક્ષિત રત્નાધિક પાસે વંદન ન કરાવવુ’ '' ઈત્યાદિ સૂત્રની વિરાધના કરવાના દોષ લાગશે. આમ જ્યેષ્ઠ માનવાની બન્ને રીતમાં દોષ આવતા હાઈ અને ત્રીજી તો કેાઇ રીત જ ન હોવાથી અનુયાગ અવસરે વંદન કરવું' જ અયુક્ત છે. ૮પપ્પા આવા પૂર્વ પક્ષના જવાબ આપતાં ગ્રન્થકાર કહે છેઃ [ઉત્તરપક્ષ-જ્ઞાનાધિકચ પણ રત્નાધિકતા છે.] અહી. અનુયેાગ સંબંધી વંદનવિધિમાં જ્ઞાનવિશેષરૂપ વ્યાખ્યાન ગુણને આશ્રીને ચેષ્ઠતા લેવી. દીક્ષાપર્યાયમાં નાનાને, રત્નાધિકનું વંદન સ્વીકારવામાં આશાતના લાગવાના જે દોષ તમે કહ્યો તે પણ અહીં લાગતા નથી, કેમકે અવમરાહ્નિક એવા પણ તે અનુયેાગદાતા પેાતાના જ્ઞાનવિશેષ રૂપ ગુણના કારણે રત્નાધિક જ છે. ચારિત્રની જેમ જ્ઞાન પણ રત્નત્રયીમાંનુ એક રત્ન હેાઇ એની અપેક્ષાએ રત્નાધિકતા અનુયાગદાતામાં સ્પષ્ટ જ છે. સૂત્રમાં પણ હીનગુણીને જ અધિકગુણી પાસે વદન કરાવવાના નિષેધ છે, અધિકગુણીને હીનગુણી પાસે વંદન કરાવવાના નહિ. સૂવિરાધના નથી. તેથી Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ भन्नइति । भव्यते= अत्रोत्तर' दीयते, इहयं इति प्रकृतवन्दनकविधौ ज्येष्ठोऽधिकः व्याख्यानगुण प्रतीत्य = ज्ञानविशेषगुणमाश्रित्य ज्ञातव्यः = बोद्धव्यः । आशातनादोषपरिहारप्रकारमाह-सोऽपि च= व्याख्यानगुणाधिकोऽपि च खलु इति निश्वये तेन गुणेन ज्ञानविशेषगुणेन रायणि इति रत्नाधिकः इति हेतोः न दोषः = नाशातना । हीनगुणस्य खल्वधिकगुणवन्दाने निषेधो न त्वधिकगुणस्यापीति न सूत्रविराधनेति भावः । स्यादेतद् एवमपि समानगुणत्वमेव प्राप्त न त्वाधिक्य, वन्द्यस्य ज्ञानगुणापेक्षयैव वन्दमानस्य चारित्रगुणापेक्षयाधिकत्वादिति चेत् ? सत्यम्, स्वाराध्यगुणाधिकस्यैव वन्द्य (मान) गतस्यापेक्षितत्वात्, क्षायिकसम्यग्दृष्टिगृहस्थापेक्षयाऽपि क्षायोपशमिकसम्यग्दृष्टीनां यतीनामवन्द्यत्वप्रसङ्गादिति સામાચારી પ્રકરણ-ઉપસપદ્ સામા www दिग् ॥ ८६ ॥ उक्तमेव विवेचयितु यथा वन्दापने दोषस्तथाह— जाणतस्स हि अगुणं अप्पाण सगुणभावविक्खाय । वंदावंतस्स पर दोसो मायाइ भावेणं ॥ ८७ ॥ अन्यथा ( जानतो गुणमात्मानं सगुणभावविख्यातम् । वन्दानयतः परं दोषो मायादिभावेन ||८७ || ) जाणंतर हि ति । आत्मानं स्वं अगुणं = गुणरहित जानतः =अध्यवस्यतः हिः उपदर्शने कीदृशमात्मानम् ? सगुणभावेन = गुणवद्रूपतया विख्यातं - लोके प्रसिद्धम्, एतेन परवन्दनयोग्यताप्रकारोपदर्शनं कृतं भवति, बालमध्यम यो लिङ्गवृत्ति ( १ त ) मात्रमपेक्ष्य प्रवृत्तिशीलत्वात्, "बालः पश्यति लिङ्गं मध्यमबुद्धिर्विचारयति वृत्तम् । आगमतत्त्वं तु बुधः परीक्षते सर्वयत्नेन ॥ " શકા – તે પછી અનુયાગના દાયક અને ગ્રાહક બન્ને સમાન ગુણવાળા થયા. હીન–અધિક ગુણવાળા નહિ, કેમકે દાયક જ્ઞાનગુણની અપેક્ષાએ અધિક છે જ્યારે ગ્રાહક ચારિત્રગુણની અપેક્ષાએ. તેથી ગુણાધિક તેા બેમાંથી એકેય ન થવાથી કાઇએ કાઈને વદન કરવું ન જોઇએ. સમાધાન :- વંદ્યક વદ્યને જે વદન કરે છે તેમાં, પેાતાને આરાધ્યગુણની વધમાં રહેલ અધિકતાની જ અપેક્ષા રાખે છે, શેષગુણાની હીનતા-અધિકતાની તા ઉપેક્ષા જ કરે છે. નહિતર તેા ક્ષાયિકસમ્યક્ત્વી ગૃહસ્થાને ક્ષાયેાપશમક સમ્યક્ત્વી સાધુએ સમાન ગુણી જ હાવાથી (કેમકે ગૃહસ્થ સમ્યક્ત્વ ગુણને આશ્રીને અધિક છે જ્યારે સાધુ ચારિત્રગુણને આશ્રીને અધિક છે) અવદ્ય ખની જવાની આપત્તિ આવે: તેથી સમ્યક્ત્વમાં અધિક એવા પશુ ગૃહસ્થને સ્વઆરાધ્ય ચારિત્રગુણની અપેક્ષાએ આધિકયવાળા એવા સાધુએ વંદનીય છે તેમ ચારિત્રગુણમાં અધિક એવા પણ અનુયાગ ગ્રાહક સાધુઓને સ્વઆરાઘ્ય જ્ઞાન ગુણના આધિકષવાળા અનુયાગદાતા વંદનીય છે જ. "ટા [જાતને નિર્ગુણ જાણનારે વદન ન કરાવાય ] આ જ વાતનું વિવેચન કરવા, જે રીતે વંદન કરાવવામાં દોષ છે તે ગ્રન્થકાર કહે છે ગુણવાન હેાવા રૂપે લેાકમાં પ્રસિદ્ધ (લેાકેા માટે ભાગે ગુણવાનરૂપે પ્રસિદ્ધ વ્યક્તિને વદન કરે છે) થએલ વ્યક્તિને સામાન્યતઃ માળ અને મધ્યમ જીવા વંદન કરતાં હોય છે, કેમકે તેએ માત્ર લિગ અને વર્ત્તન જોઇને પ્રવૃત્તિ કરનારા હાય છે, Page #122 -------------------------------------------------------------------------- ________________ નાને અનુભાષક જયેષ્ઠ મોટાનું વંદન લે તો પણ નિર્દોષ [ ૧૦૩ | [mોઢ૦ ૨/૨] રૂતિ વ7 | ઘ =સ્થાપિતyળારા નેઝારશાસ્ટિન વાગત = वन्दन कारयतः दोषः कर्मबन्धः मायादिभावन-कपटादिपरिणामेन भवति । स हि दुरात्मा स्वतो जातभ्रमं मुग्धजनं कुपथादनिवारयन् विश्वासघातपातककलङ्कपङ्कलिप्तान्तःकरणतया दुरन्त. मोहग्रस्तो भवतीति ॥ ८७ ॥ भवतु तस्य परवन्दापने दोषः, प्रकृते तु ततोऽत्यन्तविलक्षणस्य प्रशस्तलक्षणस्यानुभाषकज्येष्ठस्य जगद्गुरुवचनाराधनार्थितामात्रेणाध्येतार वयापर्याभ्यां ज्येष्ठमपि वन्दापयतः कथं दोषः ? बीजाभावादिति विवेचनीयमेतद्, यतः प्रवचनाराधनार्थमात्रमेतद्वन्दनम् , अतश्चारित्रहीन-. स्याप्येतद्गुणस्यापवादतो वन्द्यत्वमित्यनुशास्ति एत्तो अववाएण पागड पडिसेविणो वि सुत्तत्थं । - वंदणयमणुण्णायं दोसाणुववूहणाजोगा ॥८८।। ... (इतोऽपवदेना प्रकट गतिसेविनोऽपि सूत्रार्थम् । वंदनकमनुज्ञातं दोषणामुपबृंहणाऽयोगात् ॥८८॥) एत्तो त्ति । इतः इति पातनिकाव्याख्यातम् । अपवादेन द्वितीयपदेन प्रकटप्रतिसेविनोऽपि-"१दगपाणं पुप्फफलं" [ उ० माला ३४९] इत्याधुक्ताऽसंयतलक्षणभृतोऽपि अपिस्तस्योत्सर्गतोऽवन्द्यत्वद्योतनार्थः, सूत्रार्थ-प्रवचनार्थ वन्दनक-द्वादशावर्त्तवन्दनं अनुज्ञातं-भगवद्भिरनुमतम् । ननु यद्वन्दने दोष ज्ञात्वा निषेधस्तस्य पुनः कथमनुज्ञा ? इत्यत आह-दोषाणां-तद्गताऽसंयકહ્યું છે કે “બાળ જીવો લિંગ જુએ છે, અને મધ્યમ છો આચરણ જુએ છે જ્યારે ૫ ડિતો સર્વ પ્રયત્નપૂર્વક આગમતત્વની પરીક્ષા કરે છે.” ગુણવાન તરીકે લેકમાં પ્રસિદ્ધ થએલ આવી વ્યક્તિ જે પોતે હકીકતમાં નિર્ગુણ છે એમ જાણતો હોય અને છતાં, આરાધનાની ઈચ્છાવાળા બીજા પાસે, પિોતાનામાં તેના આરાધ્ય જ્ઞાનાદિ ગુણોની હાજરીનો દેખાવ માત્ર કરવા દ્વારા વંદન કરાવતો હોય તો એ માયા વગેરે આચરવા દ્વારા કર્મબંધ જ કરે છે. સ્વયં ભ્રમણામાં પડેલા મુગ્ધજનેને તે દુરાત્મા કુમાર્ગથી અટકાવતો નથી. અને તેથી વિશ્વાસઘાતરૂપી પાપકર્મના કલંકરૂપ કાદવથી તેનું અંતઃકરણ ખરડાય છે તેમજ એ દુરન્ત મહગ્રસ્ત બને છે. કેટલા બીજાનું વંદન લેવામાં આવા નિર્ગુણને ભલે દોષ લાગતો હોય. પ્રસ્તુતમાં તે તેના કરતાં અત્યંત વિલક્ષણ પ્રશસ્તલક્ષણયુક્ત અનુભાષક જ્યેષ્ઠને વય-પર્યાયમાં જયેષ્ઠ એવા ભણનારનું વંદન લેવામાં દોષ નથી, કેમકે એ તો જગદગુરુ શ્રી વીતરાગ પરમાત્માના વચનની આરાધનાની ઈચ્છા માત્રથી જ આ વંદનને સ્વીકારે છે. તેથી દેશના બીજ રૂ૫ માયાનો એનામાં અભાવ છે. તેથી જ જ્ઞાનવિશેષાદિગુણયુક્ત ચારિત્રહીન જીવ પણ અપવાદથી વંઘ છે એવું જણાવવા ગ્રન્થકાર કહે છે આમ, “દગાણું પુષ્કફલ' ઇત્યાદિ શ્લોકમાં કહેલ અસંયતના લક્ષણોથી યુક્ત અને પ્રકટમાં સાવઘનું પ્રતિસેવન કરનાર એવી વ્યક્તિને પણ (“પણ” શબ્દ “ઉત્સર્ગથી તે એ અવંઘ જ છે એ જણાવવા માટે છે ) સૂત્ર ગ્રહણ માટે દ્વાદશાવત્ત વંદન १. दगपाणं पुप्फफलं अंणेसणिज्जं गिहत्थकिच्चाई। अजया पडिसेवंती जइवेसविडंबगा णवरं ।। Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪] સામાચારી પ્રકરણ-ઉપસ’પદ્ સામા मादीनां उपबृंहणायोगात् - अनुमोदनाऽप्रसङ्गात् । प्रवचनग्रहणार्थितामात्रेण खल्विदं वन्दन न तु तद्गतगुणार्थितास्पर्शोऽपीति । यथा चैतत्तत्त्वं तथा विवृतमध्यात्ममतपरीक्षायामिह तु विस्तरभयान्न प्रतन्यते ॥ ८८ ॥ अत्रैव विषये निश्चयव्यवहारनयद्वयमतमुपदर्शयति — निच्छयणएण इहयं पज्जाओ वा वओ वाण पमाणं । ववहारस्स पमाण उभयणयमयं च वेत्तव्यं ॥ ८९ ॥ ( निश्चयनयेनेह पर्यायो वा वयो वा न प्रमाणाम् । व्यवहारस्य प्रमाणमुभयनयमतं च गृहीतव्यम् ||८९ | | ) निच्छ्रयणत्ति । निश्चयनयेन = भावप्राधान्यवादिना शब्दादिनयेन ईहयं ति इह जयेष्ठत्वविचारावसरे पर्यायः = व्रतकालः वयः = अवस्थाविशेषो वा न प्रमाण - नादरणीयम्, કરવાની ભગવાને અપવાઢ તરીકે અનુજ્ઞા આપી છે. તોઃ શંકા :– જેને વંદન કરવામાં તેનામાં રહેલ અસંયમાદિની અનુમેાદના વગેરે દોષો જાણીને નિષેધ કર્યાં છે. તેને જ (અપવાદે) વંદન કરવાની અનુજ્ઞા શી રીતે આપી શકાય ? સમાધાન :- નિષેધના કારણભૂત જે તગત અસયમાદિની અનુમાઇનાના દોષ છે તે અહી' લાગતા ન હેાવાથી આ અનુજ્ઞા આપી છે. સૂત્રા ગ્રહણ કરવાની ઇચ્છા માત્રથી જ આ વંદન કરાય છે, તેથી એમાં તેનામાં રહેલ ગુણ્ણા (દોષાત્મક ધર્મા)ની અર્થિંતા ના વ'કને સ્પર્શીમાત્ર પણ ન હેાઇ અનુમેાદના લાગતી નથી. આના રહસ્યનુ* વિશેષ વિવરણ શ્રી અધ્યાત્મમતપરીક્ષા (àાક-૫૮) ગ્રન્થમાં કર્યુ છે. તેથી અહી વિસ્તાર થઈ જવાના ભયે વધુ વિવેચન કરાતું નથી. ૫૮૮૫ આ બાબતમાં નિશ્ચય-વ્યવહાર નયાનો મત દેખાડતાં ગ્રન્થકાર કહે છે ભાવને પ્રધાન કરનાર શખ્તાનિયરૂપ નિશ્ચયનયે આ જ્યેષ્ઠત્વની વિચારણામાં પર્યાય કે ઉંમર પ્રમાણ નથી (અર્થાત્ નિયામક નથી), કેમકે તે છે નિાત્મક કાર્ય કરવામાં અસમ છે. પર્યાય કે ઉંમરમાં ગમે એટલા મેાટા હાવા માત્રથી જ કંઇ, વિશિષ્ટ ઉપયાગ શૂન્ય સાધુ મેાક્ષકારણીભૂત નિરાવિશેષને પામી શકતા નથી. વ્યવહારનય પર્યાય કે વયને પ્રમાણ માને છે અર્થાત્ વન્ધત્વ હાવા ન ઢાવામાં પર્યાય કે વયનો આદર કરે છેએને આગળ કરે છે. જો કે વંદન કરવા માટે તે વદ્યમાં રહેલ ગુણવિશેષ આવશ્યક છે, તેમ છતાં આલયવિહારાદિની વિશુદ્ધિથી યુક્ત પર્યાય વિશેષ જ તે ગુણવિશેષની જાણકારી માટે ઉપાયભૂત હાઇ વંદનાદિ વહેવાર માટે પર્યાય જ મુખ્ય ખની જાય છે. ગુણવિશેષ તે દાસેણ મે ખરા કીએ.' ઇત્યાદિ ન્યાયથી ગૌણ જ રહે છે. કહ્યુ` છે કે નિશ્ચયત: એ જાણવુ અશકયપ્રાયઃ છે કે વિવક્ષિત કાળે કયા સાધુ કયા શુભ કે અશુભ ભાવમાં રમે છે? તેથી એ રીતે તેા વંદન અકવ્યુ જ ખની જાય, અને વ્યત્રડારથી તે જેણે ચારિત્ર પહેલાં લીધું હોય તેને વંદન કરાય છે.” or ** પ્રશ્ન :- આ રીતે પેાતાના આગ્રહમાત્રના કારણે આ બન્નેની વ્યવસ્થા ન હાઇ કાણુ પ્રમાણ છે અને કાણુ અપ્રમાણુ ? એનો વિવેક=ભેદ્ય તે બતાવેા.1 Page #124 -------------------------------------------------------------------------- ________________ ઉભયનયસ મત પ્રવૃત્તિ આદરણીય [204 " कार्यक्षमत्वात् । न हि पर्यायेण वयसा वाधिकोऽपि विशिष्टोपयोग विकलः साधुः परमपदनिदान' निर्जराविशेषमासादयतीति । व्यवहारस्य व्यवहारनयस्य पर्यायो वयो वा प्रमाण = आदरणीयम् । यद्यपि वन्दनौपयिको वन्द्यगतो गुणविशेष एव तथ तथाऽयलयविहारादिविशुद्धिसध्रीचीनस्य पर्यायविशेषस्यैव तत्प्रतिसंधानोपायत्वात् पर्याय एव प्रधानम्, गुणविशेषस्य 'दासेण मे० ' इत्यादिन्यायाद् गौणत्वात् । उक्त च - [पंचवस्तु - १०१५] “१ णिच्छयओ दुन्नेयं को भावे कंमि वट्टए समणो । ववहारओ उ कीरइ जो पुव्वओि चरितं ॥ इति । नन्वेव ं द्वयोरप्यनयोः स्वाग्रहमात्रेणाऽव्यवस्थितत्वात्किं प्रमाण १ किं वाऽप्रमाणम् ? इति विविच्यताम् अत आह— उभयनयमत च उक्तनयद्वयसम्मतं च पुनः ग्रहीतव्यं = आदरणीय तुल्यवत्, उभयापेक्षायामेव प्रमाणपक्षव्यवस्थितेः । सा च द्वयोरपि परस्पर स्वत्वदीर्घत्वयोरिवापेक्षिकयोग णत्वमुख्यत्वयोः संभवान्नानुपपन्ना । तत्त्वं पुनरत्रत्यमध्यात्ममतपरीक्षायामेव ॥ ८९ ॥ एतेन निश्चयन मात्रावलम्बिना दत्तं दूषणं प्रतिक्षिप्तमित्याह पण नाणगुणओ लहुओ जइ वंदणारिहो नूणं । sis free faast गुणंतरेणं ति णिद्दलियं ॥ ९० ॥ ( एतेन ज्ञानगुणतः लघुको यदि वंदनार्हो नूनम् । भवति गृहस्थोऽपि तथा गुणान्तरेणेति निर्दलितम् ॥ ९० ॥ ) एएण न्ति । एतेन=उभयमताङ्गीकारेण इति एतद्भणितं निर्दलितं = निराकृतम् । इतीति किम् ? लघुकोऽपि वयःपर्यायाभ्यां हीनोऽपि यदि ज्ञानगुणेन वन्दनार्ह = वन्दनयोग्यो वयः पर्यायाभ्यां ज्येष्ठस्यापीति गम्यम्, यदा तदाक्षेपात्तदा नूनं निश्चितं गुणान्तरेण स्वावृत्तिक्षायिकसम्यक्त्वा - दिगुणेन गृहस्थोऽपि गृहिधर्मापि तथा वन्द्यो भवति । न हि ज्ञानाराधनमिव दर्शनाराधानमपि न मोक्षाङ्गमिति ।। ९० ।। एतदर्थमेव विवेचयति - जेणेवं ववहारो विराहिओ होइ सो वि बलिअयरो | 'वहारो विहु बलव' ' इच्चाइअवयणसिद्धमिणं ॥ ९१ ॥ (येव व्यवहारो विराद्धो भवति सोऽपि बलिकतरः । व्यवहारोऽपि हु बलवान् इत्यादिकवचनसिद्धमिदम् ॥९१॥ उत्तर :- અન્ને નયને સ ́મતવાત સમાન રીતે સ્વીકારવી જોઇએ, કેમકે ઉભયનયની અપેક્ષાવાળી વાત જ પ્રમાણભૂત હાય છે. આ ઉભયની અપેક્ષા પણ, પરસ્પર આપેક્ષિક એવા હસ્ત્ર–દીઘ વની જેમ પરસ્પર સાપેક્ષ ગૌણુત્વ-મુખ્યત્વે તે એમાં સંભવિત હાઈ અસંગત નથી. આ અંગેનું વિશેષ રહસ્ય પણ અધ્યાત્મમત પરીક્ષા (લેા. ૬૪) ગ્રન્થમાંથી જ જોઈ લેવું. ૫૮ા આમ ઉભયનયસંમત પ્રવૃત્તિ જ આદરણીય હાઇ નિશ્ચયનયમાત્રનું અવલ બન કરનારે આપેલ દૂષણ નિરસ્ત જાણવુ એવુ' દેખાડતાં ગ્રન્થકાર કહે છે— વય અને પર્યાયમાં નાના એવા પણ સાધુ જો જ્ઞાનગુણના કારણે માટાને પણ વંદનીય બની જતા હોય તેા ક્ષાયેાપશમિક સમ્યક્ત્વી સાધુઓને ક્ષાયિકસમ્યક્ત્વગુણુને આશ્રીને ક્ષાયિકસમ્યક્ત્વી ગૃહસ્થ પણ વંદ્ય ખની જશે. કેમકે જ્ઞાનારાધનાની જેમ દર્શન આરાધના પણ મેાક્ષનુ` કારણ હાઇ દÔનગુણ પણ આરાધ્ય તે છે જ.” એવા કુતર્કનુ १. निश्चयतः दुर्ज्ञेयं को भावे कस्मिन् वर्तते श्रमणः । व्यवहारतस्तु क्रियते यः पूर्वस्थितश्चारित्रे ॥ १४ Page #125 -------------------------------------------------------------------------- ________________ સામાચારી પ્રકરણ-ઉપસં૫૬ સામા ... जेणेवं ति । येन कारणेन एवं उक्तरीत्या गृहस्थवन्दने व्यवहारः = व्यवहारनयः विराद्धःअनङ्गीकृतः स्यात् , टङ्करहितरूप्यस्थानीयस्य यतिवेषरहितस्य संयमवतोऽपि व्यवहारनयेन वन्दनाऽनङ्गीकरणात् । विशुद्धयतिलिङ्गस्य सुविहितस्दैव टङ्कसहितरूप्यस्थानीयस्य वन्दने उभयनयाश्रयणसंभवादन्यतराश्रयणेऽन्यतरविराधनाप्रसङ्ग इति भावः । ननु निश्चयाराधने व्यवहारविराधनमकिञ्चित्करमित्याशङक्याह-सोऽपि व्यवहारनयोऽपि बलिकतरः बलीयान् स्वस्थानेतस्य पराऽप्रतिक्षेप्यत्वाद्, अस्थाने प्रतिक्षेपस्य च निश्चयेऽपि तुल्यत्वात् । न च नास्त्यमूहशं व्यवहारस्थान यन्निश्चयस्याऽस्थानमिति वाच्यम् , वन्ये दोषाऽप्रतिसन्धानगुणप्रतिसन्धानदशायां व्यवहारावकाशेऽपि निश्चयानवकाशात् । उक्तामभियुक्तसम्मत्या प्रमाणयति-एतद व्यवहारस्य बलिकतरत्वं " ववहारो वि हु वलवं” इत्यादिकवचनसिद्धम् । ઉભયનયસંમત એવા મતનો અંગીકાર કર્યો હોવાથી નિરાકરણ થઈ ગએલ જાણવું. છે ૯૦ છે આ વાતનું જ વિવેચન કરતાં ગ્રન્થકાર કહે છે – [ વ્યવહારનયની વિરાધના અગ્ય ] ગૃહસ્થને વંદન કરવામાં વ્યવહારનયની વિરાધના થાય છે જે ગ્ય નથી, કેમકે એ પણ બળવાન છે. “વારા વિ ટુ વઢવ” એવા શાસ્ત્ર વચનથી આ (બળવાન હવાની) વાત સિદ્ધ છે. મહાર છાપ વિનાના ચાંદીના સિક્કા જેવા જે સાધુવેશ શૂન્ય સંયમી તે ભાવતિને પણ વ્યવહારનય વઘ માનતા નથી. તેથી સાદા ગૃહસ્થને વંદન કરવામાં તેને (વ્યવહારનયન) અનાદર કેમ ન થાય ? તાત્પર્ય એ છે કે છાપયુક્ત સિકકા જેવા વિશુદ્ધયતિલિંગયુક્ત સુવિહિત સાધુને વંદન કરવામાં જ ઉભયનય સ્વીકાર સંભવે છે. તેથી બેમાંથી માત્ર એક જ આશ્રય કરવામાં બીજાની વિરાધના થવાની આપત્તિ ઊભી થાય છે. , , શંકા- નિશ્ચયનયની આરધના થઈ જતી હોય તો વ્યવહારનયની વિરાધના - અકિંચિત્કાર છે, (આપણું કંઈ બગાડી શકતી નથી. કેમકે નિશ્ચયનય જ મુખ્યતયા ભાવને સ્વીકારતા હોઈ બળવાન છે, કાર્યસાધક છે. , સમાધાન તમારી શંકા અયુક્ત છે, કેમકે વ્યવહારનય પણ બળવાન છે જ. તે એટલા માટે કે સ્વસ્થાનમાં એને પણ પર=નિશ્ચયનય પરાભવ કરી શકતો નથી. પિતાના અસ્થાનમાં તેને પરાભવ થઈ જતો હવા માત્રથી એને નિર્બળ માનવાને હેય તે તુલ્ય ચુક્તિથી તે નિશ્ચયને પણ દુર્બળ માનવો પડશે, કેમકે એ પણ પિતાના 'અસ્થાનમાં પર (વ્યવહાર)થી પરાભવ પામેલ છે. તાત્પર્ય એ છે કે વંદનવ્યવહારાદિરૂપ પિતાના અસ્થાનમાં નિશ્ચયનય દુબળો હોવા છતાં કર્મનિજા વગેરે રૂપ સ્વસ્થાનમાં સબળ હોવાથી જેમ બળવાન જ છે તેમ કર્મનિર્જરાવગેરે રૂપ પિતાના અસ્થાનમાં વ્યવહારનય માયકાંગલો હોવા છતાં વંદનવ્યવહારાદિ સ્વસ્થાનમાં સશક્ત હોઈ બળવાન - શંકા- વ્યવહારનયનું એવું કેઈ સ્થાન નથી કે જે નિશ્ચયનયનું અસ્થાન હૈય. તેથી વ્યવહારના દરેક સ્થાને નિશ્ચયના પણ સ્વસ્થાન જ હોઈ નિશ્ચય તે ક્યાંય Page #126 -------------------------------------------------------------------------- ________________ વ્યવહારનયં પણ બળવાને. Lt.૧૦૭ ववहारो वि हु बलबज छ उमत्थं पि वंदई अरहा । जा होइ अगाभिन्नो जाणंतो धम्मय एयं ॥ इति हि भाष्यकारो (मू०भा० १२३) बभाण। युक्त' चैतत् , कृतकृत्यस्याप्यस्तो व्यवहार विघातेच्छायास्तस्यरे मोक्षाऽनङ्गत्वेऽसंभवात् । न च " तस्य तथाविधेच्छा न युक्तियुक्ता, वीतरागत्वव्याहतेः” इति दिगम्बरकुचोद्यमाशङ्कनीयम् , अनभिष्वङ्गरूपाया इच्छाया रागाs. नात्मकत्वात् , प्रत्युत तस्याः कारुण्यरूपत्वात् । व्यवस्थित चैतन्नन्दिवृत्तौ-"क्वचिदह तामिच्छा. भावानभिधान तु रागाऽयोगमात्राभिप्रायात् इति बोध्यम् ॥ ९१ ॥ ननु यद्युभयोराश्रयणं युक्त तर्हि प्रकृते ज्ञानज्येष्ठवन्दने पर्यायज्येष्ठानां व्यवहारसता (मत्ता) कुतो नाङ्गीक्रियते ? इत्याशङ्कायामाह उभयगहणा य णियणियठाणे कहियस्स सेवण सेयं । तेण ण कत्थइ कस्सवि दोसोऽ गहणे वि णायचो ॥ ९२ ॥ (उभयग्रहणाच्च निजनिजस्थाने कथितस्य सेवनं श्रेयः । तेन न कुत्रचित् कस्याऽपि दोषोऽग्रहणेऽपि ज्ञातव्यः॥१२॥ उभयत्ति । उभयग्रहणाच्च निश्चयव्यवहारोभयाश्रयणाच्च निजनिजस्थाने स्वस्वावसरे નિર્બળ નથી. અર્થાત્ વ્યવહારના સ્થાનમાં નિશ્ચયનો પરાભવ શક્ય જ નથી. સમાધાન- તમારી શંકા યુક્ત નથી. વંદ્ય તરીકે અભિપ્રેત દ્રવ્યલિંગીમાં જ્યાં સુધી દેશનું પ્રતિસંધાન થયું ન હોય અને ગુણપ્રતિસંધાન થતું હોય ત્યાં સુધી એ દ્રવ્યલિંગી વ્યવહારથી જ વંઘ છે પણ નિશ્ચયથી નહિ. તેથી આવા સ્થાનમાં નિશ્ચય દુર્બળ જ છે. ભાગ્યકારના “જ્યાં સુધી પૂર્વદીક્ષિત છઘ પિતાની (પશ્ચાતદીક્ષિતની) કેવલ્પત્તિ જાણતા ન હોય ત્યાં સુધી, વ્યવહારધર્મને જાણનારા તે પશ્ચાતદીક્ષિત પણ તે છઘસ્થને વંદન કરે છે ઈત્યાદિ વચનથી પણ “વ્યવહારનય પણ બળવાન છે” એ વાત સિદ્ધ થાય છે. આ વાત તર્કથી પણ યુક્ત જ છે, કેમકે વ્યવહારનય જે મેક્ષનું કારણ ન હોય તે તે કૃતકૃત્ય એવા કેવળીઓને વ્યવહારને ભંગ ન કરવાની ઈચ્છા જ ન સંભવે. “કેવળીઓને તેવી ઈરછા સંભવતી જ નથી, કેમકે ઇચ્છા રાગાત્મક હોઈ વીતરાગતાની બાધક છે” એવી દિગંબરના કુતર્કની શંકા કરવી નહિ, કારણ કે અનભિવૃંગરૂપ ઈચ્છા રાગાત્મક હેતી નથી, ઉ૬૮ કરુણારૂપ જ હોય છે. આ વાત શ્રી નંદીસત્રની વૃત્તિમાં પણ કહી છે “શ્રી અરિહંતોને ઇચ્છા હોવાનું અભિધાન ક્યાંક ક્યાંક જે નથી કર્યું તે માત્ર રાગાત્મક ઈછાના અભિપ્રાયથી જ જાણવું, કેમકે તેઓને રાગ હેતો નથી.” ! ૯૧ જે નિશ્ચય અને વ્યવહાર ઉભયનયને આશ્રય કરવો જ યુક્ત છે તે પ્રસ્તુતમાં જ્ઞાનજયેષ્ઠને વંદન કરવામાં પર્યાયજયેષ્ઠની વ્યવહારમત્તાને કેમ સ્વીકાર કરતાં નથી? અર્થાત્ જે ભણાવનાર વિશિષ્ટજ્ઞાની હોઈ નિશ્ચયથી જ્યેષ્ઠ છે તે ભણનાર પણ, પૂર્વદીક્ષિત ઈ વ્યવહારથી ચેષ્ઠ છે જ. તેથી ઉભયનયને આશ્રીને વિચારીએ તો બને યેષ્ઠ હેવાથી કેઈએ કેઈને વંદન કરવું ન જોઈએ અથવા બન્નેએ બન્નેને વંદન કરવું જોઈએ એવી શંકાને ઉદ્દેશીને ગ્રન્થકાર કહે છે – १. व्यवहारोऽपि हु बलवान् यद्छद्मस्थमपि वन्दतेऽर्हन् । यावद् भवति अनभिज्ञातः जानन् धर्मकमेततू ॥ ૨. ઇgaહારશેર્યઃ | Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮] સામાચારી પ્રકરણ-ઉપસ પદ્ સમા૦ कथितस्य = उक्तस्य सेवनं श्रेयः = कल्याणावहम् । यत्काले व्यवहारप्रतिबद्धं कार्यमनुज्ञात तत्काले तदेव कर्त्तव्यम्, यत्काले तु निश्चयप्रतिबद्धं तदा तदेव, यत्काले चोभयप्रतिबद्ध तदाऽपि तदेव, नत्वेकमात्र पक्षपातितया विपर्यासः कार्य इति परमार्थः । तेन = उक्तहेतुना कुत्रचित् = 'निश्चयादिप्रतिबद्धकार्यस्थले कस्यापि = व्यवहारादेः अग्रहणेऽपि = अनाश्रयणेऽपि दोषः = कर्मबन्धः 'न ज्ञातव्यः =न बोध्यः ॥ ९२ ॥ ज्ञानोपसंपद्विध्युक्त्या दर्शनोपसंपद्विधिरप्युक्त एवेति । सम्प्रति चारित्रोपसंपदमभिधित्सुराह - चरणो संपया पुण वैयावच्चे य होइ खमणे य । सीय माइव सेण गमणं पुण अण्णगच्छंमि ॥ ९३ ॥ (ચળોવસવઘુનયાવૃત્ત્વ શ્વ મતિ ક્ષપળે ૨ / સૌનાવિવોન ગમનપુનઃરન્યા છે ।।૨૩।।) चरणोवसंपत्ति । चरणोपसंपत् = चारित्रोपसंपत् पुनः विशेषणे, किं विशेषयति १ द्वैविध्यं वैयावृत्त्ये च वैयावृत्त्यनिमित्तं च क्षपणे च क्षपणनिमित्त च । ननु किमत्रोपसंपदा प्रयोजनम् ? स्वच्छ एव वैयावृत्त्यं क्षपण वा कुतो न क्रियते ? इति चेद् ? भण्यते सीदनं = साधुसामाचार्या प्रमत्तता, मकारोऽत्राऽलाक्षणिकस्ततः सीद्नमादिर्यस्य स्वकार्यक्षमा (? स्वकार्याऽक्षमक्षपका) न्तरशालिस्वगच्छप्रतिसंधानादेस्तद्वशेन = तत्तन्त्रतया अन्यगच्छे= स्वगच्छातिरिक्तगच्छे पुनर्गमन भवति ॥ ९३ ॥ तत्र वैयावृत्त्योपसंपद्विषयिणी व्यवस्थामाह ઉભયનયના આશ્રય કરવા એવું જે કહ્યુ તેનું તાત્પ એ છે કે નિશ્ચય-વ્યવહાર સ'મત અનુષ્ઠાનાનુ સેવન પાતપેાતાના સ્થાનમાં જ હિતાવહ છે. તેથી જે વખતે વ્યવહાર પ્રતિબદ્ધ કાની અનુજ્ઞા હાય તે વખતે તે જ કર્ત્તવ્ય બને છે, એમ જે વખતે નિશ્ચય પ્રતિમખ્ત કાય ની અનુજ્ઞા હૈાય તે વખતે નિશ્ચયકાય જ હિતાવહ બને છે. એ રીતે જે વખતે ઉભયપ્રતિબદ્ધ કાર્યની અનુજ્ઞા હાય તે વખતે ઉંભયપ્રતિબદ્ધકા જ કલ્યાણકારી બને છે. માટે કાઈ એકના પક્ષપાતી બની વિપર્યાસ કરવા નહિ. તેથી કયાંક નિશ્ચયાપ્રિતિબદ્ધ કાર્યસ્થળમાં વ્યવહારાદિરૂપ ઇતરના આશ્રય કરવામાં આવ્યા ન હાય તા પણ કખ ધાદિ દોષ થતા નથી તે જાણવુ'. ।। ૯૨ ॥ [ ચારિત્રોપસ પદ્મના ભેદ] જ્ઞાનાપસ'પત્ની વિધિ કહી. તેનાથી જ દર્શનાપસ'પત્ની વિધિ પણ કહેવાઈ ગએલી જાણવી. (કારણ કે બન્ને સમાન છે.) હવે ચારિત્રાપસ'પને કહેવાની ઈચ્છાવાળા ગ્રન્થકાર કહે છે— ચારિત્રાપસ'પદ્ વૈયાવચ્ચ નિમિત્તે તેમજ ક્ષપણા(તપશ્ચર્યા) નિમિત્તે હાય છે. પ્રશ્ન :- આ એ નિમિત્તે પણ ઉપસ પદ્ સ્વીકારવાની શી જરૂર છે? પેાતાના ગચ્છમાં જ વૈયાવચ્ચ કે ક્ષપણ કેમ નથી કરાતા ? ઉત્તર :- સાધુ સામાચારીના પાલનમાં પ્રમાદ કરવા રૂપ સીક્રાવાપણું. (તેમજ આદિ’ શબ્દથી) પેાતાના ગચ્છમાં પેાતાની વૈયાવચ્ચ કરનાર સમ વ્યક્તિના અભાવના કે ખીજા કેાઈ ક્ષેપકની હાજરીના પ્રતિસધાન વગેરે કારણે અન્ય ગચ્છમાં ઉપસ‘પદ્ સ્વીકારવી પડે છે. ા ૯૩ ॥ Page #128 -------------------------------------------------------------------------- ________________ વૈયાવચ્ચ કરનાર અંગેની વ્યવસ્થા आगंतुगो य पुराणओ अ जइ दो वि आवकहियाओ। ... तो तेसु लद्धिमंतो ठप्पो इयरो अ दायव्यो ॥ ९४ ॥ (आगंतुकश्च पुराणकश्च यदि द्वावपि यावत्कथिको । तर्हि तयोर्लब्धिमान् स्थाप्य इतरश्च दातव्यः ॥९४॥) अह दो वि लंद्धिमंता दिज्जइ आगंतुओ च्चिय तया णं । तयणिच्छाए इयरो तयणिच्छाए अ तच्चाओ ॥ ९५ ॥ (अथ द्वावपि लब्धिमन्तौ दीयत आगंतुक एव तदा णम् ॥ तदनिच्छायामितरस्तदनिच्छायां च तत्त्यागः ॥९५॥) इयरेसु वि भंगेसु एवं विवेगो तहेव खमणे वि। अविगिट्ठ विगिट्टम्मि य गणिणा गच्छस्स पुच्छाए ॥९६ ॥ (इतरेष्वपि भङ्गेषु एव विवेकस्तथैव क्षपणेऽपि । अविकृष्टविकृष्टे च गणिना गच्छस्य पृच्छया ॥९६॥) आगंतुगो य त्ति । अह दोवि त्ति । इयरेसु त्ति । आगन्तुकः आगमनशीलः पुराणकः= वास्तव्यश्च द्वावप्येतो यदि यावत्कथिको = यावज्जीवं गुर्वन्तिकावस्थानबद्धमनोरथौ भवेयातां, तर्हि तयोः= द्वयोर्मध्ये लब्धिमान् स्थाप्यः = स्ववैयावृत्त्यं कारणीयः, इतरश्च = अलब्धिमांश्च दातव्य उपाध्यायस्थविरग्लानशैक्षकादीनामिति गम्यम् । अत्र द्वयोः समाने एतद्विधिभणनाद यद्याचार्यस्य समीपे कोऽपि वैयावृत्त्यकरो नास्ति तदाऽऽगन्तुकः सर्वोऽपि सर्वथेष्यत एवेति सामर्थ्याल्लभ्यते ॥ ९४ ॥ अथेति पक्षान्तरे, द्वावपि आगन्तुकवास्तव्यौ यदि लब्धिमन्तौ तदाऽऽगन्तुक एवोपाध्यायादिभ्यो दीयते, वास्तव्यश्च स्थाप्यते, तदाशयस्य सम्यक्परिज्ञानात् , लब्धिमत्तया कार्यक्षमत्वाच्चेति भावः। णं इति वाक्यालकारे । तयाणि इति पाठोऽपि, तत्र तदानीमित्यर्थः । तदनिच्छायां = आगन्तुकस्योपाध्यायाद्यन्तिकगमनेच्छाविरहे इतर: वास्तव्य एव प्रीतिपुरस्सर' વૈયાવૃ૫સંપદ વિષયક વ્યવસ્થા બતાવતાં ગ્રન્થકાર કહે છે આગંતુક અને વાસ્તવ્ય એ બને જો યાવજ્જીવ માટે ગુરુ પાસે રહી વૈયાવચ્ચે કરવાના મનોરથવાળા હોય તો તે બેમાંથી જે લબ્ધિમાન હોય તેની પાસે આચાર્યો પિતાની વૈયાવચ્ચ કરાવવી અને બીજાને ઉપાધ્યાય-સ્થવિર-ગ્લાન–શક્ષકદિ પાસે મૂકે. આવા બને વૈયાવચ્ચાર્યોની હાજરી હોય ત્યારની આ વાત કહી. આનાથી 'એ પણ જણાય છે કે આચાર્ય પાસે વૈયાવચ્ચ કરનાર જે કંઈ ન હોય તો તે આગંતુકને સર્વથા રાખી જ લે છે ૯૪ છે જે આગંતુક અને વાસ્તવ્ય બને લબ્ધિમાન હોય તો આચાર્યો વાસ્તવ્યને જ રાખો, કેમકે તેની ચિત્તવૃત્તિઓ (સ્વભાવાદિ) સમ્યફજ્ઞાત હોય છે તેમજ લબ્ધિવાળે હોઈ તે પણ કાર્યક્ષમ તે છે જ. ઉપાધ્યાયાદિને આગંતુક સોંપવો. “” શબ્દ વાક્યને मत ४२१। १५२मेत छे ते ना. अथवा 'तयाणि' पाठ बे. तर अर्थ'तदानीं त्यारेअन्न सन्धिमान डाय त्यारे. (वास्तव्याने पाते । त्यादि.) આગંતુક સાધુ ઉપાધ્યાયાદિ પાસે રહેવા માંગતે ન હોય તે વાસ્તવ્યને જ પ્રેમપૂર્વક સમજાવી ઉપાધ્યાયાદિ પાસે રાખવો અને આગંતુક પાસે પિતાની વૈયાવચ્ચ કરાવવી, Page #129 -------------------------------------------------------------------------- ________________ સમાચાર પ્રકરણ ઉપસપ સામા दीयते, आगन्तुकश्च स्वपैयावृत्त्यं कार्यते । तइनिच्छायां वास्तव्यस्याऽप्युपाध्यायाद्याश्रयानिच्छायां જ તત્યાઃ=ાનુઋવિસઃ || ૧૧ // इतरेष्वपि-अन्येष्वपि भङ्गेषु-संयोगेषु एवं-अनया रीत्या विवेकः-विशेषनिर्धारण कर्त्तव्यम् । तथाहि-यदि वास्तव्यो यावत्कथिक आगन्तुकस्त्वितरस्तत्राप्येवमेव भेदाः, यावदागन्तुको विसृज्यते । विशेषस्तु वास्तव्य उपाध्यायादिवैयावृत्त्या(त्यम)निच्छन्नपि प्रीत्या विश्राम्यते । उक्त च चूर्णी-"आवकहिओ विस्सामिज्जइ” इति । यदि तु वास्तव्यः सर्वथा विश्रामणमपि नेच्छति तदाऽऽगन्तुको विसृज्यते । अथ वास्तव्य इत्वर आगन्तुकस्तु यावत्कथिकस्ततो वास्तव्योऽवधिकालं यावदुपाध्यायादिभ्यो दीयते, शेष पूर्ववत् । अथ द्वावपीत्वरौ, तत्राप्येक उपाध्यायादिभ्यो दीयतेऽन्यस्तु स्ववैयावृत्त्यं कार्यते, शेष पूर्ववत् , अन्यतमो वाऽवधिकाल यावद् ध्रियत इत्येवं यथाविधि कर्त्तव्यम् । ' उक्ता वैयावृत्त्योपसंपद्, संप्रति क्षपणोपसंपदुच्यते-क्षपकश्च द्विविधः, इत्वरो यावत्कथिकश्च । तत्र यावत्कथिक उत्तरकालेऽनशनकर्ता । इतरस्तु द्विविधः विकृष्टक्षपकोऽविकृष्टक्षपकश्च । तत्राष्टमादिक्षपको विकृष्टक्षपकः, चतुर्थषष्ठक्षपकस्त्वविकृष्टक्षपकः । तत्र चायं विवेकः-अविकृष्टक्षपकः खल्वाचार्येण पृच्छ्यते-हे आयुष्मन् ! पारणके त्वं कीदृशो भविष्यसि ? स प्राहવાસ્તવ્ય પણ જે ઉપાધ્યાયાદિ પાસે રહેવા ન જ ઈ છે તો આગંતુકને રજા આપી દેવી. ૫ | ' બીજા ભાંગાઓમાં પણ આ રીતે જ વિશેષ નિર્ધારણ કરવું. તે આ રીતે-જે વાસ્તવ્ય યાવજ્જીવ માટે હોય અને આગંતુક અલ્પકાળ માટે કામચલાઉ આ હેય તો આગંતુકને રજા આપવા સુધીને આ જ કમ જાણ. ફેર એટલો કે વાસ્તવ્ય સાધુ જે ઉપાધ્યાયાદિની વૈયાવચ્ચ કરવા ઈચ્છતા ન હોય તે તેને પ્રીતિથી સમજાવી એટલે કાળ આરામ કરાવ. ચૂણિમાં પણ કહ્યું છે કે “યાવસ્કથિક એવા વાસ્તવ્યને વિશ્રામ કરાવવો.” જે વાસ્તવ્ય સાધુ કેઈપણ રીતે વિશ્રામ કરવા પણ ન જ ઈરછે તો આગંતુકને રજા આપવી. છે , જે વાસ્તવ્ય અલપકાળ માટે હોય અને આગંતુક યાવકથિક હોય તો વાસ્તવ્યને તેના નિયતકાળ માટે ઉપાધ્યાયાદિ પાસે મૂકો, બાકી બધું પૂર્વવતું. એમ જે બને - ઈશ્વર (અલપકાલીન) હોય તે બેમાંથી એકને ઉપાધ્યાયાદિની સેવામાં ગોઠવો અને બીજને પિતાની સેવામાં. બાકી બધું પૂર્વવત્ અથવા બેમાંથી એકને બીજાના અવધિકાળ સુધી વિશ્રામ કરાવો. [ક્ષપસં૫૬] !! વૈયાવૃપસં૫૬ સંબંધી વિધિ કહ્યો. હવે ક્ષપકો પસં૫૬ :-ક્ષપક બે પ્રકારના હોય છે ઈસ્વર અને યાવસ્કથિક. આગળ ઉપર જે અનશન કરવાના હોય તે યાવસ્કથિક. તે સિવાયના ઈવર. ઈશ્વરના પણ બે પ્રકાર છે-(૧) વિકૃષ્ટક્ષપક–અઠ્ઠમ કે તેથી * વધુ તપ કરનાર અને (૨) અવિકૃટક્ષપક-ઉપવાસ કે છઠ્ઠ કરનાર. આ બાબતમાં આ વિવેક કર જોઈએ. અવિકૃષ્ટ ક્ષેપકને આચાર્યએ પૂછવું કે-હે આયુષ્યન્ ! તું Page #130 -------------------------------------------------------------------------- ________________ [i ક્ષેપકોપસ પદ્ ग्लानोपम इति । तदा स प्रतिषेद्धव्यः 'अल' तव क्षपणेन' इति 'स्वाध्यायवैयावृत्त्यादावेव यत्नं कुरु' इति चाभिधातव्यः । विकृष्टक्षपकोऽप्येवमेव प्रज्ञाप्यते । अन्ये तु व्याचक्षते - विष्टक्षपकपारणककाले ग्लानकल्पतामनुभवन्नपीष्यत एव । यस्तु मासादिक्षपको यावत्कथिको 'वा स इष्यते । अयं च विवेक: गणिना = गच्छेशेन गच्छस्य पृच्छया कार्यः । तथा हि-प्रागूअभिहितकार्य आचार्येण गच्छः प्रष्टव्यः ' यथाऽयं क्षपकस्तप उपसंपद्यते ' इति । अनापृच्छायां तु सामाचारीविराधना, यतस्तेऽसन्दिष्टा उपधिप्रत्युपेक्षणादि तस्य न कुर्वन्तीति । अथ पृष्टा 'ब्रुवते यथा - 'अस्माकमेकः क्षपकोऽस्त्येव तस्य क्षपणपरिसमाप्तावस्य वैयावृत्त्य' 'करिष्यामः ?' इति, ततोऽसौ विलम्ब कार्यते । यदि नेच्छन्ति सर्वथा ततोऽसौ त्यज्यते । अथ गच्छो विशिष्टनिर्जरार्थितया तमप्यनुवर्त्तते ततोऽसाविष्यत एव । तस्य च विधिना प्रतीच्छितस्य कार्य प्रमादतोऽनाभोगतो वा यदि न कुर्वन्ति तदा गणिना ते सम्यक् प्रेरणीयाः । उपसंपत्ताst संपदः कारणं वैयावृत्त्यादिकं न पूरयति तदा तस्य सारणा क्रियते । अत्यविनीतस्य समाप्तोपसंपदो वा विसर्ग एव क्रियते । उक्तं च 'उवसंपन्नोज कारण तु तं कारण अपूरंतो | अहवा समाणियम्मी सारणया वा विसग्गो वा ॥ [ आव० नि० ७२० ] इत्ययं विवेकः ॥ ९६ ॥ उक्ता साधूपसंपत्, अथ गृहस्थोसंपदमाह– પારણા વખતે કેવા હશે? (અર્થાત્ એ વખતે તારી શક્તિ-સ્વસ્થતા-ધીરજ વગેરે કેવા હશે ?) જો તે કહે કે ગ્લાન જેવા' (ઢીલેા ઘેંસ) તા તેને નિષેધ કરવા કે ‘ભાઇ! તું તપ કરવા રહેવા દે. સ્વાધ્યાય-વૈયાવચાદિમાં જ ઉદ્યમ કર.' ઇત્યાદિ કહેવું, વિકૃષ્ણ ક્ષપકને પણ આજ રીતે પ્રશ્નાદિ કરવા ખીજા આચાર્યા કહે છે કે વિકૃક્ષપક પારણા વખતે માંદા જેવા બની જતા હોય તે પણ તેને ઉપસ’પદ્ આપીને સ્વીકારવા, તપ કરાવવા” જે માસક્ષમણાદિ તપ કરનાર હાય કે યાવત્કથિક તપ કરનાર હોય તે તા ગ્લાન જેવા બની જતા હાય તા પણ સ્વીકારવા જ. છતાં ગચ્છના આચાર્યએ ગચ્છને પૂછવા દ્વારા આટલે! વિવેક તેા કરવા જ જોઈ એ-પહેલાં તપસ્વી અંગે આચાર્ય ગચ્છને પૂછવું કે ‘આ ક્ષેપક તપની ઉપસ'પદ્મા સ્વીકારે છે' ઇત્યાદિ. આચાયો ગચ્છને આ પૂછે નહિ તે સામાચારીની વિરાધના થાય, કેમકે નહિ જાવાએલા તે સાધુએ ક્ષપકની ઉપધિનું પડિલેહણ વગેરે કરે નહિ. સાધુએને પૂછવામાં જો તેએા એવુ' કહે કે આપણે ત્યાં અત્યારે એક ક્ષપક તેા છે જ, તેથી એના તપ પૂરા થયા પછી આ નવાની વૈયાવચ્ચ કરીશું” તે નવાને તપમાં વિલાખ કરાવવા. જો સાધુએ પૂર્વક્ષપકની વૈયાવચ્ચ વગેરે કારણે આ નવા આગંતુકની વૈયાવચ્ચ કરવા સર્વથા ઇચ્છતા ન હેાય તે (અથવા જે કાઈ પણ રીતે વિલંબ કરવા તે ક્ષપક તૈયાર જ ન હેાય તે) તે નવાક્ષપકને રજા આપવી. ગચ્છ જો વિશિષ્ટનિજ રાથી હાય અને ખીજાની વૈયાવચ્ચ કરવાની તૈયારી બતાવે તો એને પણ સ્વીકારવે જ. આ રીતે વિધિપૂર્વક સ્વીકારાયેલા તેનું પડિલેહણાદિ કાર્ય ગચ્છના સાધુએ જો પ્રમાદથી કે અનાલેાગથી ન કરે તો આચાય તેને સમ્યક્ પ્રેરણા કરે. १. उपसंपन्नो यत्कारण तु तत्कारणमपूरयन् । अथवा समाप्ते सारणया वा विसर्गो वा ॥ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨] સામાચારી પ્રકરણ-ઉપસ પદ્ન સામા૦ aणमवि मुणी कप णेव अदिन्नोग्गहस्स परिभोगो । tesजोगे गेज्झो अवग्गहो देवया वि ॥ ९७ ॥ ( क्षणमपि मुनीनां कल्पते नैवादत्तावग्रहस्य परिभोगः । इतरायोगे ग्राह्योऽवग्रहो देवताया अपि ॥ ९७|| ) खणमवित्ति । क्षणमपि मुनीनामदत्तावग्रहस्य परिभोगस्तत्र स्थानोपवेशनादिरूपो न कल्पते, तृतीयत्रता तिक्रमप्रसंगात् । तदुक्तम् 'इत्तरियंपि न कप्पइ अविदिन्न खलु परोग्गहाइसु । चिट्टित्तु णिसीइत्तु च तइयब्वयरक्खणट्ठाए ॥ [ आव० नि० ७२१] इति । एवं च भिक्षाटनादावपि व्याघातः संभवेत् । क्वचित्स्थातुकामेन स्वामिनमनुज्ञाप्य विधिना स्थातव्यम् | अटव्यादावपि विश्रमितुकामेन पूर्वस्थितमनुज्ञाप्य : स्थातव्यम् । तदभावे त्वाह- इतरस्थ = पूर्वस्थितस्यापि अयोगे = असंबन्धे देवतायाः = तदधिष्ठाच्या બવ્યવપ્રોગ્રાહ્યઃવિતથ્યઃ ‘અનુજ્ઞાળો (૬) ગમુદ્દો તિ। ૫ જૂૌ ‘નસ્થિ તાદે અનુયાળઓ દેવતા નસ્સોદ્દો મો’રૂતિ ॥ ૧૭ II तदेवं विवृतोपसंपत्सामाचारी, तथा चोक्ता दशापि विधाः । अथोपसंहरतिएवं सामायारी कहिया दसहा समासओ एसा । जिणआणाजुत्ताणं गुरुपरतताण साहूणं ॥ ९८ ॥ ( एवं सामाचारी कथिता दशधा समासत एषा । जिनाज्ञायुक्तानां गुरुपरतन्त्राणां साधूनाम् ||९८ | | ) એમ ઉપસ'પદ્મ સ્વીકારનાર જો ઉપસ`પના કારણભૂત જ્ઞાનનું ગ્રહણ, વૈયાવચ્ચ, તપ વગેરે કરતા ન હોય તે તેની પણ સારણા કરવી-હિત શિક્ષાના શબ્દો કહી એ કરવામાં ઉદ્યત બનાવવા. જો એ અત્યંત અવિનીત હાય અથવા તેા એની ઉપસ`પદ્ પૂરી થઈ ગઈ હાય તા તેને છૂટા કરવા. કહ્યું છે કે “જે કારણે ઉપસંપન્ન થયા હેાય તે કારણને જો ન બજાવતા હાય તા પ્રેરણાથી એ કારણુ સફળ કરાવવું. નહિતર તેના ત્યાગ કરવા, અથવા કારણ પૂરું થઈ ગયુ. હાય તા એને છુટા કરવો.” ઉપસ'પદ્ સબંધી આ બધા વિવેક જાણવા. ૫૯૬) સાધુ ઉપસ પદ કહી, હવે ગૃહસ્થેાસ'પ કહે છે— [ગૃહસ્થેાસ પ૬] માલિક વર્ડ નહિ અપાએલ અવગ્રહના, ત્યાં ઊભા રહેવા-બેસવા વગેરે રૂપ પરિભાગ એક ક્ષણ માટે પણ કરવા સાધુઓને કલ્પતા નથી, કેમકે એમાં ત્રીજા મહાવ્રતનું ઉલ્લ་ઘન થઈ જાય છે. કહ્યું છે કે ત્રીજા વ્રતના રક્ષણ માટે માલિકથી નહિ અપાયેલ પુરાવગ્રહાદિમાં અલ્પકાળ માટે કાઉસ્સગ કરવો કે બેસવુ. કલ્પતું નથી.” ભિક્ષા વગેરેકરવામાં કયારેક થાક વગેરે રૂપ વ્યાઘાત થાય તેા સ્વામીની અનુજ્ઞા લઈને જ મકાનની છત નીચે વગેરે સ્થળેાએ વિધિપૂર્વક ઊભા રહેવું. જંગલ વગેરેમાંથી પસાર થતી વખતે વિશ્રામ કરવાની ઈચ્છાવાળા સાધુએ, જે કાઈ પહેલાં આવીને ત્યાં રહેલ હોય તા એની અનુજ્ઞા લેવી, અને એવી કાઇ વ્યક્તિ જો ન હાય તે તે સ્થાનના અધિષ્ઠાયક દેવતાના અવગ્રહ ‘અનુજ્ઞાનકો() નમુનો’શબ્દથી યાચી લેવે. ચૂર્ણિમાં કહ્યું છે કે “જો ડાઈ ઊભું ન હેાય તા અણુજાણુએ જસુગંહે શબ્દથી દેવતાની અનુજ્ઞા લેવી ' ાણ્ણા १, इत्वरिक्रमपि न तेऽदत्त' खड्ड परावादिषु । स्यातु ं निवोदितु ं च यत्ररक्षणार्थम् ॥ Page #132 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર [૧૧૩ एवं ति । एवं अनया रीत्या एषा= प्रत्यक्षा दशधा सामाचारी समासतः शब्दसंक्षेपतः कथिता-निरूपिता । केषामेषा संभवति ? इत्याह-जिनाशायुक्तानां भगवदुतविधिपरायणानां गुरुपरतन्त्राणां गुरुवशवर्त्तिनां साधूनां भवति ॥ ९८ ॥ अथ कीदृशस्येयमैकान्तिकात्यन्तिकफलहेतुः ? इत्याह अज्झप्पज्झाणरयस्सेसा परमत्थसाहण होइ । मग्गम्मि चेव गमणं एयगुणस्सणुवओगेऽवि ॥९९॥ (કથામાનરતāવા વરમાર્થસાધન મવતિ | મા જૈવ સુમનતિનુયાનુયોરીડ 83II) अज्झप्पत्ति । 'अध्यात्मध्यानरतस्य' = अन्तर्भावितध्यातृध्येयभावेनात्मनैव परापेक्षाबहिर्मुखे स्वस्वरूपे ध्यानमात्रनिष्ठां प्राप्तस्य एषा-सामाचारी परमो धर्मार्थकामापेक्षयोत्कृष्टोऽर्थः पुरुषार्थो मोक्षलक्षणस्तत्साधनं-तद्धेतुर्भवति । स्वप्रयोज्यशुक्लध्यानातिशयरूपाध्यात्मध्यानद्वारा तस्या मोक्षहेतुत्वमिति भावः । ननु सामाचारीनिरतस्याप्यनाभोगतोऽपि कर्मबन्धसंभवात् कथमकर्मताभिमुख तद्ध्यानम् ? अत आह-मार्ग एव-मोक्षपथ एव रत्नत्रयसाम्राज्यलक्षणे गमन =अभिमुखः परिणाम एतद्गुणस्य = उक्तसामाचारीपरिणामशालिनः अनुपयोगेऽपि अनाभोगेऽपि भवति । यस्य हि यत्र कर्मणि नैरन्तर्येणाभ्यासस्तस्य दृढसंस्कारवशादनुपयोगेऽपि तत्र प्रवृत्तिदृष्टचरैवेति न किञ्चिदनुपपन्नम् । तदिदमुक्त' ललितविस्तरायाम्-“अनाभोगतोऽपि मार्गगमनमेव :सदन्धन्यायेनेत्यध्यात्मचिन्तका इति, तत्र तथा प्रवृत्तियोगजादृष्टमहिम्नैवेति योगभावितमतयः" ॥ ९९ ॥ આમ ઉપસં૫ત્સામાચારીનું વિવરણ કર્યું. તેથી દશે પ્રકારની સામાચારીનું વિવરણ પૂરું થયું. હવે ઉપસંહાર કરતાં ગ્રન્થકાર કહે છે— આમ દશધા સામાચારીનું સંક્ષેપથી નિરૂપણ કર્યું. આ સામાચારી જિનેક્ત વિધિમાં પરાયણ તેમજ ગુરુને આધીન રહેનારા સાધુઓને પાળવાની હોય છે. હા આ સામાચારીનું પાલન કેવા સાધુને એકાન્તિક અને આત્યંતિક ફળ આપે છે? એવા પ્રશ્નનો જવાબ આપતાં ગ્રન્થકાર કહે છે – અધ્યાત્મધ્યાનમાં રત બનેલા સાધુને આ સામાચારી પરમાર્થનું કારણ બને છે. અહીં અધ્યાત્મધ્યાનરત એટલે તેવા સાધુ કે જેઓ ધ્યાતા–ધ્યેયના અભેદ ભાવના કારણે આત્માથી જ પરાપેક્ષા રહિતપણે સ્વસ્વરૂપ વિશે ધ્યાનમાત્રમાં નિષ્ઠા પામેલ હોય. તેમજ પરમાર્થ એટલે ધર્મ-અર્થકામની અપેક્ષાએ પરમ–ઉત્કૃષ્ટ અર્થરૂપ મેક્ષ પુરુષાર્થ. આ દશધા સામાચારી શુકલધ્યાનના અતિશયરૂપ અધ્યાત્મ ધ્યાન દ્વારા મોક્ષહેતુ બને છે. શકા–સામાચારીમાં રત બનેલા સાધુને પણ અનાભોગથી પણ કર્મ બંધ થઈ જવો સંભવે છે. તે તેનું ધ્યાન કર્મશૂન્ય અવસ્થારૂપ મેક્ષને અભિમુખ શી રીતે બને? સમાધાન-ઉક્ત સામાચારી પાલનના પરિણામવાળા સાધુનું, અનુપયોગ દશામાં પણ રત્નત્રય સામ્રાજ્ય રૂપ મેક્ષ માર્ગમાં જ ગમન થાય છે. જે વ્યક્તિને જે કાર્યનો દઢ અભ્યાસ હોય તેણે અનુપયોગ અવસ્થામાં પણ દઢ સંસ્કારવશ તે કાર્ય અંગેની પ્રવૃત્તિ ચાલુ જ હોય છે એ પ્રત્યક્ષ સિદ્ધ છે. તેથી કોઈ અનુપત્તિ નથી. લલિત વિસ્તરામાં પણ કહ્યું છે કે-અનાભોગથી પણ સદત્પન્યાય મુજબ માગગમન જ થાય છે. જેમ ફિઈ . Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪]. સામાચારી પ્રકરણ-ઉપસં૫૬ સામા तदिह सामाचारी निरूप्यैकान्तहितावहतया भावमात्रप्रवृत्तये उपदेशसर्वस्वमाह किं बहुणा इह जह जह रागदोसा लहुं विलिज्जति । तह तह पयट्टिअब एसा आणा जिणिंदाण ॥१०॥ (किं बहुनेह यथा यथा रागद्वेषौ लघु विलीयेते । तथा तथा प्रवर्तितव्यमेषाऽऽज्ञा जिनेन्द्राणाम् ॥१००॥) किं बहुण त्ति । बहुना भूयोभाषितेन किम् ? तद्धि मिथो धर्मकथायामेवोपयुज्यते, न तु स्वल्पसारज्ञानमूलप्रवृत्तय इति तत्र तदुद्वेजकतया नात्यन्तोपयुक्तमुपदेशकर्म । अलङ्कर्मीणानां च स्वल्पसारोपदेशोपनिषद्भूतः " मितं च सारं च वचो हि वाग्मिता" इति वचनात् । तदेवं प्रस्तावनां विधायोपनिषदुपदेशमेवाह-तथा तथा तेन तेन प्रकारेण प्रवर्तितव्यं = उद्यमवता भाव्यमिह-जगति यथा यथा येन येन प्रकारेण रागद्वेषौ मायालोभक्रोधमानरूपौ विलीयेते क्षयं गच्छतः । न ह्यत्र कश्चिदेकान्तोऽस्ति यत्प्रतिनियत एव कर्मणि प्रवर्तितव्यमिति, किन्त्वयमेवैकान्तः यद्रागद्वेषपरिक्षयानुकूल्येनैव प्रवर्तितव्यमिति । अत एव तद्भावाभावाभ्याમનુજ્ઞાનિધોરણ પ્રવૃત્તિઃ | તટુમ્--[૩રામારા–રૂ૨૨] આંધળે કુદરતી રીતે શુભ અદથી પ્રેરાઈને માગ પર જ આવી ચડવાથી જોઈને ચાલતો ન હોવા છતાં માગ પર જ ચાલે છે તેમ આવા ઓને અભ્યાસના કારણે મોક્ષમાર્ગ જ હાથમાં આવી ચડતો હોવાથી અનુપયોગ દશામાં પણ માર્ગગમન જ થાય છે એવું અધ્યાત્મચિંતકે કહે છે. જયારે યોગભાવિત બુદ્ધિવાળાઓ (યોગના પક્ષપાતીઓ)નું કહેવું એ છે કે ઉપયુક્ત દશામાં સામાચારી પાલનાદિ રૂપે કરેલ વેગથી ઉત્પન્ન થએલ અદષ્ટને જ એ મહિમા છે કે તેઓનું અનાભોગ દશામાં પણ માગ ગમન જ થાય છે.” ૯લા [ રહસ્યભૂત ઉપદેશ ] આમ અહીં સામાચારીનું નિરૂપણ કરી એકાન્ત હિતાવહ એવી ભાવમાત્ર પ્રવૃત્તિ માટે સારભૂત ઉપદેશ આપતાં પ્રથકાર કહે છે– આ અંગે વધારે બોલવાથી સર્યું. કેમકે એ વધારે બેલિવું એ તો પરસ્પર ધર્મકથામાં જ ઉપયોગી છે, નહિ કે થોડા પણ સારયુક્ત જ્ઞાનવડે થતી પ્રવૃત્તિમાં પણ. તેથી સ્વપસારયુક્ત જ્ઞાનમૂલક પ્રવૃત્તિમાં વધુ બોલવું એ શ્રોતાઓને ઉદ્વેગ કરાવનાર હાઈ અનુપયોગી છે. વળી “પરિમિત અને સારયુક્ત વચન બોલવું એ જ વાગ્મિતા= કુશળવકૃત્વ છે” એવા વચનથી જણાય છે કે જેઓ સ્વહિતાદિ સમજવા કે કરવા રૂપ કાર્ય કરવામાં સમર્થ હોય છે તેઓને તે સ્વપ પણ સારભૂત ઉપદેશ જ ઉપનિષદ્દ ભૂત બની જાય છે. આમ પ્રસ્તાવના કરીને ઉપનિષદભૂત ઉપદેશ જ કહે છે-“આ જગતમાં તે તે રીતે પ્રવૃત્તિ કરવી કે જે જે રીતે માયા લેભ રૂ૫ રાગ અને કોધમાન રૂ૫ શ્રેષ વિલીન થતા જાય. એવો કેઈ આગ્રહ નથી કે અમુક ચેકસ અનુષ્ઠાનમાં જ પ્રયત્ન કરે. એકાન્ત તે એ જ છે કે હંમેશ રાગદ્વેષની હાનિને અનુકૂળ પ્રવૃત્તિ જ ક્ય કરવી.” તેથી જ એ હાનિની હાજરી–ગેરહાજરીને આશ્રીને, એની એ પ્રવૃત્તિના અનુજ્ઞા-નિષેધ બદલાઈ જાય છે. અર્થાત્ સામાન્યથી નિષેધ કરાએલ પ્રવૃત્તિ પણ અવસર વિશેષમાં રાગહાનિને અનુકુળ બની જાય તો અનુજ્ઞાત થઈ જાય છે અને એમ સામાન્યતઃ અનુજ્ઞાત પ્રવૃત્તિ પણ જે કયારેક રાગહાનિને પ્રતિકુળ બની જતી હોય Page #134 -------------------------------------------------------------------------- ________________ ભગવદ્ સ્તવનથી જસવિજયની પ્રાપ્તિ [१५ तम्हा सव्वाणुन्ना सव्वणिसेहो य पवयणे नत्थि । आयं वय तुलिज्जा लाहाकंखि व्व वाणियओ ॥ इति । नन्वेवमाज्ञाभङ्गः १ इत्यत आह-एषा =" रागद्वेषपरिक्षयार्थमेव प्रयतितव्यमि"त्याकाराऽऽज्ञा प्रवक्तृवाक्यरूपा जिनेन्द्राणां तीर्थकृतां, सर्वस्य ग्रन्थप्रपञ्चस्यैतदुद्देशेनैव प्रवृत्तेरिति दिग् ॥ १००॥ एवं सामाचारीनिरूपणद्वारेण भगवन्तं वर्धमानस्वामिनं स्तुत्वा तत्समाप्ति निवेदयन् स्वामिनं फलं प्रार्थयमानो रचनागर्भितं स्वनामाविष्कुर्वन्नाह इय संथुओ महायस जगबंधव वीर ! देसु मह बोहि । तुह थोत्तेण धुवच्चिय जायइ जसविजयसंपत्ती ॥१०१॥ ( इति संस्तुनो महायशो ! जगद्बान्धव ! वीर ! देहि मम बोधिम् । तव स्तोत्रेण ध्रवैव जायते यशोविजयसंपत्तिः ॥ १०१ ॥) इय त्ति । इति-अमुना प्रकारेण संस्तुतः स्तुतिगोचरं नीतो हे वीर ! हे महायशोनिरुपमकीत ! हे जगद्बान्धव ! जगतो भव्यलोकस्य हितप्रवर्तकाऽहितनिवर्तकतया बान्धव इव बान्धवस्तस्यामन्त्रण मह इति मम बोधि- सम्यक्त्वं देसु इति देहि । एहिकसंपत्तिस्तु तद्भवनादन्तराऽवश्यं भाविनीत्याह-तव स्तोत्रेण-भवतः स्तवनेन ध्रुवैव-निश्चितैव जायते =संपद्यते यशः पाण्डित्यादिप्रथा विजयश्च-सर्वातिशयलक्षणस्तयोः संपत्तिः संपत्, ताभ्यामुपलक्षिता संपत्तिरैश्वर्यादिलक्षणा वा । यथा खल्वजरामरभावार्थ पीयूषपानप्रवृत्तावान्तरालिक तापोपशमादिकमावश्यकमेव तथा बोध्यर्थ भगवद्गुणगानप्रवृत्तावान्तरालिकमैहिकसुखं ध्रुवप्राप्तिकमिति भावः । अत्र 'यशोविजयः' इति ग्रन्थकृता स्वनामप्रकटीकृतम् ॥१०॥ તો એ વખતે તે નિષિદ્ધ બની જાય છે. કહ્યું છે કે “તેથી શ્રી જિનપ્રવચનમાં કોઈની સર્વથા અનુજ્ઞા કે સર્વથા નિષેધ નથી, કિન્તુ લાભાકાંક્ષી વાણિયાની જેમ આય (ગુણને લાભ) અને વ્યય (ગુણની હાનિ)ની તુલના કરીને પ્રવૃત્તિ કરવી.” શંકા – પણ જેની શ્રી જિનેશ્વરોએ અનુજ્ઞા આપી છે એનો પણ અવસ્થા વિશેષમાં રાગવર્ધક જાણીને જે નિષેધ કરાય તો એમાં રાગવૃદ્ધિ રૂપ દોષથી બચવાનું થવા છતાં આજ્ઞાભંગરૂપ દોષથી લેપાવાનું તો ઉભું જ રહેશે ને! સમાધાન – “રાગદ્વેષની હાનિ માટે જ સદા પ્રયત્નશીલ રહેવું એ પણ શ્રી તીર્થકરદેવોની પ્રધાન આજ્ઞા જ છે. કેમકે બધા ગ્રન્થનો વિસ્તાર પણ આ હાનિના ઉદ્દેશથી જ પ્રવર્તે છે. માટે તેની હાનિને અનુકૂળ કેઈપણ પ્રવૃત્તિ આજ્ઞાવિરુદ્ધ નથી. ૧૦૦ હે મહાયશ ! હેવીર ! હે જગદબાંધવ! (ભવ્યજીવો રૂપી જગને હિતમાં પ્રવર્તાવનારા હોવાથી તેમાં જ અહિતમાંથી પાછા ફેરવનાર હોવાથી બાંધવે જેવા બાંધવ) મને બેધિ આપો. અહિક સંપત્તિ તો તે બેધિ થવાથી વચમાં અવશ્ય થઈ જ જવાની છે એવું જણાવવા કહે છે–તારું સ્તવન કરવાથી યશ અને વિજયની સંપત્તિ મળે છે અથવા યશ અને વિજયથી ઉપલક્ષિત થએલ એશ્વર્યાદિરૂપ સંપત્તિ મળે છે. १ तस्मात्सर्वानुज्ञा सर्वनिषेधश्च प्रवचने नास्ति । आयं व्यय तोलयेत् लाभाकाक्षीव वणिगू ॥ .. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬] સામાચારી પ્રકરણ-પ્રશસ્તિ | રથ પ્રરાન્તિ : || सप्ताम्भोधितटीनटीहतरिपुस्त्रीनेत्रनीरद्रवत् - तद्वक्षोजतटीपटीरपटलीशोषिप्रतापोष्मणः । येषां कीर्तिरकब्बरक्षितिपतेर्नृत्यं पुरो निर्ममे, श्रीमन्तः स्म जयन्ति हीरविजयास्ते सूरिपञ्चाननाः ॥१॥ वादाम्भोधिरशोषि पोषितदृढस्याद्वादवाचां महान् येषां वाडवतेजसापि न जगद्विख्यातविद्याभृताम् । श्रीहीरप्रभुपट्टनन्दनवनप्रत्यक्षकल्पद्रुमाः सूरिश्रीविजयादिसेनगुरवो रेजुर्जगद्वन्दिताः ।।२।। वृद्धं चारुमरुत्प्रसंगवशतश्चैित्र ययौ यत्तेपस्तेजः कैल्मशकक्षदाहपटुतामांचाम्लनीरैरपि । सूरिश्रीविजयादिदेवगुरवो राजन्ति ते सत्तदाम्नायन्यायनिधानमानसलसद्ध्यानप्रधानप्रथाः ॥३।। आदत्ते न कुमारपालतुलनां किं धर्मकर्मोत्सवै यच्चातुर्यचमत्कृतः प्रतिदिन श्रीचित्रकूटेश्वरः । અહી યશ એટલે પાંડિત્ય વગેરેની પ્રસિદ્ધિ અને વિજય એટલે બધા કરતાં ચઢિયાતાપણું. જેમ અજરામરપણું પામવા માટે કરાતી અમૃતપાનની ક્રિયામાં વચ્ચે તાપની શાંતિ વગેરે અવશ્ય થઈ જ જાય છે તેમ સમ્યક્ત્વ માટે ભગવાનના ગુણગાનની પ્રવૃત્તિ કરવામાં વચ્ચે ઐહિક સુખ તો અવશ્ય પ્રાપ્ત થઈ જ જાય છે. અહીં યશોવિજય’ શબ્દથી ગ્રન્થકારે સ્વનામ પ્રકટ કર્યું છે. જે ૧૦૧ છે. [ પ્રશસ્તિ ] જેના પ્રતાપની ગરમી, હણુએલા શત્રુઓની સ્ત્રીઓના આંસુઓથી ભીનું થએલ જે તેઓના સ્તન પર રહેલ વસ્ત્રપટલ તે વસ્ત્રપટલને સૂકાવનાર છે તેવા અકબર રાજાની આગળ સાત સમુદ્રના કિનારા પર નૃત્ય કરનાર નટી જેવી જેમની કીર્તિએ, નૃત્ય કર્યું તે સૂરિસિંહ શ્રી હીરવિજયસૂરિ મહારાજ વિશ્વમાં જય પામી ગયા જગવિખ્યાત પંડિતના વડવાનલથી પણ, પુષ્ટ અને દઢ સ્યાદવાદ યુક્ત વાણી વાળા એવા જેઓને વાદસમુદ્ર સૂકાય નહિ તે, શ્રી હીરસૂરિ મહારાજની પાટ રૂપ નંદનવનમાં કલ્પવૃક્ષ સમાન અને આખા જગતથી વંદાએલા એવા ગુરુ શ્રી વિજયસેનસૂરિ મહારાજ શેલ્યા. મે ૨ સુંદર પવનસંગના કારણે (સુંદર દેવતાઓએ કરેલ પ્રકૃષ્ટ સંગના કારણે) વધેલ જેઓના તપનું તેજ (અગ્નિ) આયંબિલરૂપ પાણીથી પણ કમસમૂહને દાહ કરવામાં કુશળ બન્યું તે, તેઓની (શ્રી સેનસૂરિ મહારાજની) પરંપરામાં ન્યાયના નિધાનભૂત એવા મનમાં વિલસતા ધ્યાનથી મુખ્ય પ્રસિદ્ધિ છે જેઓની એવા ગુરુ શ્રી વિજયદેવસૂરિ મહારાજ જગમાં શેભે છે. ૩ Page #136 -------------------------------------------------------------------------- ________________ પ્રશસ્તિ ( ૧૧૭ तत्पट्टोदयशैलतुङ्गशिखरे मार्तण्डलक्ष्मीजुषः . सूरि श्रीविजयादिसिंहगुरवस्तेऽनी जयन्ति क्षितौ ॥४॥ इतश्चगच्छे स्वच्छतरे तेषां परिपाट्योपतस्थुषाम् । कवीनामनुभावेन नवीनां रचनां व्यधाम् ॥५॥ तथाहियेषां कीर्त्तिरिह प्रयाति जगदुत्सेकार्थमेकाकिनी पाथोधेर्वडवानलाद् धुसरितो भीता न शीतादपि । षट्तर्कश्रमसंभवस्तवरवख्यातप्रतापश्रियं श्रीकल्याणविराजमानविजयास्ते वाचकास्तेनिरे ॥६।। स्वप्रज्ञाविभवेन मेरुगिरिणा व्यालोडिताद् यत्नतो हैमव्याकरणार्णवाज्जगति ये रत्नाधिकत्वं गताः । एते सिंहसमाः समग्रकुमतिस्तम्बेरमत्रासने श्रीलाभाद्विजयाभिधानविबुधा दिव्यां श्रियं लेभिरे ॥७॥ दत्तः स्म प्रतिभां यदश्मन इव प्रोद्यत्प्रवालश्रिय येषां मादृशबालिशस्य विलसत्कारुण्यसान्द्रे दृशौ । गीतार्थस्तुतजीतजीतविजयप्राज्ञोत्तमानां वयं तत्तषां भुवनत्रयाद्भुतगुणस्तोत्र कियत्कुर्महे ॥८॥ જેમના ચાતુર્યથી ચમકાર પામેલા ચિતોડનરેશે ધર્મ અનુષ્ઠાનના ઉસમાં કુમારપાલની તુલના કરી છે અને શ્રી દેવસૂરિ મહારાજની પાટ રૂપી ઉદયાચલ પર્વતના ઊંચા શિખર પર સૂર્ય જેવી શોભાવાળા એવા તે શ્રી વિજયસિંહસૂરિ મહારાજ પૃથ્વી પર જયવંતા વર્તે છે. ૪ છે આ બાજુ, તેઓના સ્વચ્છતર ગ૭માં ક્રમશઃ ઉત્પન્ન થયેલા કવિઓના પ્રભાવથી મેં આ નવી રચના કરી. પા કવિઓની પરંપરા આ રીતે– જગતને સીંચવા માટે જેઓની કીર્તિ સમુદ્રના વડવાનલથી કે આકાશ ગંગાની ઠંડીથી બીધા વગર એકાકિની વિચરે છે તે વાચક શ્રી કલ્યાણવિજય મહારાજે ષ તક (દર્શન) અંગે કરેલા શ્રમથી ઉત્પન્ન થયેલ સ્તવનના ધ્વનિથી પ્રસિદ્ધ થએલ પ્રતાપશ્રીને વિસ્તારી. દા સ્વપ્રજ્ઞાના વૈભવરૂપ મેરુ પર્વતથી પ્રયત્નપૂર્વક મંથન કરાએલા હેમવ્યાકરણરૂપ સમુદ્રમાંથી પ્રાપ્ત કરેલ રત્નોના કારણે જે રત્નાધિક બન્યા તે આ સમગ્ર કુમતરૂપ હાથીઓને ત્રાસ આપવામાં સિંહાસમાં શ્રી લાભવિજય નામના પંડિતે દિવ્ય શોભા પ્રાપ્ત કરી. તેના જેઓની વિલસતી કરૂણાથી વ્યાપ્ત છે અને એ મારા જેવી બાલિશ વ્યક્તિરૂપ પાથરને ચમકતા પ્રવાલની શોભારૂપ પ્રતિમા આપી તે, ગીતાર્થોથી સ્તવાએલ છે આચાર જેઓને એવા પ્રાજ્ઞોત્તમ શ્રી જીત વિજય મહારાજના ત્રણે ભુવનમાં અદ્દભુત એવા ગુણેનું સ્તવન અમે કેટલું કરીએ? ૮ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮] જન્મ સામાચારી પ્રકરણ-પ્રશસ્તિ mernama MARIANAnino naman maana विप्रानात्मवशांश्चिरं परिचितां काशी च बालानिव क्षेमापालानपि विद्विषो गैतनयान् मित्राणि चाजीगणत् । मन्न्यायाध्ययनार्थमात्रफलकं वात्सल्यमुल्लास्य ये सेव्यन्ते हि मया नयादिविजयप्राज्ञाः प्रमोदेन ते ।।९।। तेषां पादरजःप्रसादमसम संप्राप्य चिन्तामणिं "जैनी वाचमुपासितु भवहरी श्रेयस्करीमायतौ । येत्याचारविचारचारुचरितैरत्यर्थमभ्यर्थनादेष न्यायविशारदेन यतिना ग्रन्थः सुखं निर्ममे ॥१०॥ यावद्धावति भास्करो घनतमोध्वंसी वियन्मण्डले । स्वर्गङ्गापुलिने मरालतुलनां यावच्च धत्ते विधुः । यावन्मेरुमहीधरोऽपि धरणी धत्ते जगच्चित्रकृद् ग्रन्थो नन्दतु तावदेष सुधियां खेलनू कराम्भोरुहे ॥११॥ ये ग्रन्थार्थविभावनादतितमां तुष्यन्ति ते सन्ततं सन्तः सन्तु मयि प्रसन्नहृदयाः किं तैरहो दुर्जनैः ? येषां चेतसि सूक्तसन्ततिपयःसिक्तेऽपि नूनं रसो मध्याहूने मरुभूमिकास्विव पयोलेशो न संवीक्ष्यते ।।१२।। મારા ન્યાય અધ્યયનનું પ્રયોજન માત્ર છે ફળ જેનું એવું વાત્સલ્ય પ્રગટાવીને જેએએ વિપ્રોને આત્મવશ કર્યા, (તદ્દન અપરિચિત એવી) કાશીને ચિરપરિચિત કરી રાજાઓને બાળક જેવા હઠીલા ગણી યથા યોગ્ય આચરણ કર્યું તેમજ ન્યાયનીતિ શૂન્ય એવા ઉદ્મ શત્રુઓને પણ મિત્ર ગણું (તેઓની સાથે મિત્રની જેમ વતી) મારા અધ્યયન કાર્યને સાધ્યું તે પ્રાજ્ઞ શ્રી નયવિજય મહારાજ હંમેશા મારા વડે પ્રમોદ પૂર્વક ઉપાસના કરાય છે. પાલા સંસારમાશક અને ભવિષ્યમાં હિતકર એવી જિનવાણીની ઉપાસના કરવા માટે તેઓના ચરણરજની ચિન્તામણિ સમાન અજોડ કૃપાને મેળવીને, સાધુ સંબંધી આચારવિચારોથી પવિત્ર છે આચરણ જેઓનું એવા સાધુઓએ અત્યંત પ્રાર્થના કરી હોવાથી ન્યાયવિશારદ સાધુ (શ્રી યશોવિજય મહારાજ) વડે આ ગ્રન્થ સુખપૂર્વક રચાયે. ૧૦માં ' ગાઢ અંધકારનો નાશ કરનાર સૂર્ય જ્યાં સુધી નભોમંડલમાં ફરે છે (ફરશે) અને જ્યાં સુધી ચંદ્ર આકાશ ગંગાના કિનારા પર હંસની તુલના કરે છે (ફરશે) તેમજ જાં સુધી મેરૂ પર્વત પૃથ્વીને ધારણ (કરશે. ત્યાં સુધી જગતને આશ્ચર્ય પમાડનાર આ ગ્રન્થ સદ્દબુદ્ધિવાળા પંડિતોના કમલમાં ખેલતાં ખેલતાં આનંદ પામે. ૧૧/ - ગ્રન્થાર્થની સૂફમવિચારણાથી જેઓ અત્યંત તુષ્ટ થાય છે તે સજજને હમેશા મારા પર પ્રસન્ન ચિત્તવાળા થાઓ. અહો ! તે દુર્જનથી સર્યું ! સુભાષિતોની પરંપરારૂપી પાણીથી સીંચાયેલા પણ જેઓના ચિત્તમાં, મરૂભૂમિમાં જેમ મધ્યાહે પાણીને Page #138 -------------------------------------------------------------------------- ________________ પ્રશસ્તિ [૧૧૯ किमु खिद्यसे खल ! वृथा खलता किं फलवती क्वचिदृष्टा ? परनिन्दापानीयैः पूरयसि किमालवालमिह ? ।।१३।। जानाति मत्कृतस्य हि विद्वान् ग्रन्थस्य कमपि रसमस्य । नलिनीवनमकरन्दास्वादं वेद भ्रमर एव ।।१४।। दुर्जनवचनशतैरपि चेतोऽस्माकं न तापमावहति । तन्नूनमियत्कियदपि सरस्वतीसेवनस्य फलम् ।।१५।। ग्रन्थेभ्यः सुकरो ग्रन्थो मूढा इत्यवजानते । न जानते तु रचनां घूका इव रविश्रियम् । ।।१६।। दुर्जनगीभ्यो भयतो रसिका न ग्रन्थकरणमुज्झन्ति । यूकापरिभवभयतस्त्यज्यन्ति के नाम परिधानम् १ ॥१७।। उपेक्ष्य दुर्जनभयं कृताद् ग्रन्थादतो मम ।। बोधिपीयूषवृष्टिर्मे भवताद् भवतापहृत् ।।१८।। ॥ इति न्यायविशारदविरचितं सामाचारीप्रकरणं संपूर्णम् ॥ છાંટે પણ જોવા મળતા નથી તેમ ગ્રન્થ અને રસ ઊભું થતું નથી. ૧૨ . હે દુર્જન ! વૃથા શા માટે ખેદ કરે છે. શું ખલતાને કયાંય ફળવાન બનેલી દેખી? તેથી પારકાની નિંદા રૂપ પાણીથી અહીં ક્યારાઓ શા માટે પૂરે છે ? ૧૩ મેં કરેલા ગ્રન્થના કેઈક અપૂર્વ રસને વિદ્વાન જ જાણી શકે છે. નલિનીવનના મકરન્દને આસ્વાદ ભ્રમર જ માની શકે છે. ઊંટ નહિ. મે ૧૪ છે દુર્જનના સેંકડે વચનથી પણ અમારું ચિત્ત જે સંતાપ પામતું નથી તે ખરેખર સરસ્વતીની અત્યાર સુધી કરેલી ઉપાસનાનું કંઈક ફળ છે. મેં ૧૫ છે જુદા જુદા ગ્રન્થોમાંથી થોડું થોડું લઈને ન ગ્રન્થ રચી દેવો સુકર છે એવું વિચારીને મૂઢજીવો આની અવજ્ઞા કરે છે. ખરેખર! ઘુવડે જેમ સૂર્યની શેભાને જાણી શકતા નથી, તેમ તેઓ ગ્રન્થરચનાને જાણી શકતા નથી. જે ૧૬ . | દુર્જન નિંદાવચને બાલશે એવા ભયથી રસિક પુરુષો કંઈ ગ્રન્થ રચનાને પડતી મૂકતા નથી. “જૂ થઈ જશે” એવા ભયના કારણે વસ્ત્ર પહેરવાનું કેણ છેડી દે છે? ૧૭ તેથી દુર્જનના ભયની ઉપેક્ષા કરીને કરાએલા આ મારા ગ્રન્થથી મારા સંસારના તાપને હરનાર બેધિરૂપ પીયૂષની વૃષ્ટિ થાઓ. મે ૧૮ છે છે આમ ન્યાય વિશારદ મહામહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજય મહારાજે રચેલું સામાચારીપ્રકરણ પૂર્ણ થયું. છે Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧ર૦ ]. સામાચારી પ્રકરણ-પ્રશસિત સાથે સાથે, કર્મ સાહિત્ય નિષ્ણાત સિદ્ધાંતમહોદધિ સ્વ. આ. ભગ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર વર્ધમાન તપોનિધિ ન્યાયશાસ્ત્રનિપુણુમતિ આ. ભગ. શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન બંધવિહાણ મહાગ્રન્થ સર્જનના એક આધારસ્તંભ પ. પૂ. પંન્યાસવર શ્રી ધર્મજિત્ વિજયગણિવરના શિષ્યરત્ન ભગવદ્ભક્તિરસિક પ. પૂ. પંન્યાસ પ્રવર શ્રી જયશેખર વિજયગણિવરના શિષ્યાણ મુનિ અભયશેખર વિજયે આ સામાચારી પ્રકરણ ગ્રન્થન કરેલ ભાવાનુવાદ સાનંદ સંપૂર્ણ થયો. [વિ. સં. ૨૦૪૨] Page #140 -------------------------------------------------------------------------- ________________ अहम् । श्रीशकेश्वरपार्श्वनाथाय नमः । श्रीप्रेमभुवनभानुसूरीश्वरपन्यासधर्मजिज्जयशेखरविजयगणिवरेभ्यो नमः । न्याय विशारद न्यायाचार्य महामहोपाध्याय यशोविजयकृता आराधक-विराधक चतुर्भङ्गी श्रुतशीलव्यपेक्षायामाराधकविराधको ।। प्रत्येकसमुदायाभ्यां चतुर्भङ्गी श्रितौ श्रुतौ ॥१॥ ऐं नमः । श्रुतं श्रुतज्ञानं शीलं-मार्गानुसारिक्रियालक्षणं ब्रह्म, तयोर्व्यपेक्षायां मिथःसङ्गत्या विशिष्टायामपेक्षायां विवेचनीयायां आराधकविराधको पुरुषौ प्रत्येकसमुदायाभ्यां मिलिताऽमिलितभावाऽभावाभ्यां चतुर्भङ्गी श्रितौ-भङ्गचतुष्टयापन्नौ श्रुतौ, भगवत्यादौ । तथाहि एकः शीलवानश्रुतवानुपरतोऽविज्ञातधर्मा च, स्वबुद्धया पापान्निवृत्तीवतोऽनधिगतश्रुतज्ञानत्वाच्चायं શ્રુતજ્ઞાન અને માર્ગાનુસારી ક્રિયાત્મક બ્રહ્મરૂપશીલ એ બેની જ પરસ્પર સંબંધવાળી વિશિષ્ટ અપેક્ષાપૂર્વક વિવેચન કરીએ તે જણાય છે કે આરાધક-વિરાધક પુરુષ પ્રત્યેક શ્રત–શીલ અને તે બેના સમુદાયને આશ્રીને (શ્રત–શીલ પ્રત્યેકની મિલિત=ભેગી હાજરી, અમિલિત=રસ્વતંત્ર એક એકની હાજરી અને બન્નેના અભાવને આશ્રોને) ચાર ભાંગ ધરાવે છે. એવું શ્રી ભગવતીજી સૂત્ર આદિમાં કહ્યું છે. તે આ રીતે-(૧) શીલવાનઅશ્રુતવાનૂ...આ પોતાની બુદ્ધિ મુજબ પાપથી અટકેલ હોવાથી ઉપરત હોય છે, તેમજ ભાવથી શ્રુતજ્ઞાન પામેલ ન હોવાથી અવિજ્ઞાતધર્મા(=ધર્મનો અજાણ) હેય છે. આ ભાંગામાં બાળતપસ્વી આવે છે એવું કેટલાક આચાર્યે કહે છે, જ્યારે બીજા કેટલાક આચાર્યો એમ કહે છે કે ગીતાર્થની નિશ્રા વગર જ તપ-ચારિત્રમાં રત બનેલ અગીતાર્થ જીવ આ ભાગમાં આવે છે. આ ભાંગાવાળો જીવ સમ્યગ્ર બેધ શૂન્ય હોવાથી અને તેમ છતાં ક્રિયાતત્પર હોવાથી મોક્ષમાર્ગના અ૫અંશની આરાધના કરતા હોય છે. તેથી દેશઆરાધક કહેવાય છે. १ भगवतीसूत्रम् (श० ८ उ० १०) एवं खलु मए चत्तारि पुरिसजाया पण्णत्ता । तं जहा-१ सीलसंपन्ने एगे णो सुअसंपन्ने । २. सुअसंपन्ने णामं एगे णो सीलसंपन्ने । ३. एगे सीलसंपन्ने वि सुअसंपन्ने वि । ४. एगे णो सीलसंपन्ने णो सुअसंपन्ने ॥ तत्थ णं जे से पढमे पुरिसजाए से णं पुरिसे सीलवं असुअवं, उवरए अविष्णायधम्मे । एस गं गोअमा । मए पुरिसे देसाराहए पण्णते ? । तत्थ णं जे से दुच्चे पुरिसजाए से णं पुरिसे असीलव सुअव अणुवरए विण्णायधम्मे । एस ण गोअमा ! मर पुलिसे देसविराहए पण्णत्ते २ । तत्थ णजे से तच्चे पुरिसजाए से ण परिसे सीलव सुअवं, उवरए विण्णायधम्मे । एस ण गोअमा ! मए पुरिसे सव्वाराहए पण्णत्ते ३ । तत्थ ण जे से चउत्थे पुरिसजाए से ण पुरिसे असीलवं, असुअवं अणुवरए अविण्णायधम्मे । एस णं गोयमा मए पुरिसे सम्वविराहए पण्णत्तेत्ति ४ ॥ * પરસ્પર સંબંધવાળી વિશિષ્ટ અપેક્ષાપૂર્વક વિવેચન એટલે શ્રત અને શીલ આ બંનેને દૃષ્ટિ સમક્ષ રાખીને ફેણ કેટલે અંશે આરાધક કે વિરાધક-એની વિચારણું. Page #141 -------------------------------------------------------------------------- ________________ R - આરાધક-વિાધક ચતુભ ́ગી શ્લાક-૧ बालतपस्वीत्येके, गीतार्थाऽनिश्चिततपश्चरणरतोऽगीतार्थ इत्यन्ये । सम्यग्बोधरहितत्वात् क्रियापरत्वाच्च स्तोकस्य मोक्षमार्गस्याराधनादेशा राधकच्चायमुच्यते १ । अन्यः श्रुतवानशीलवान् अनुपरतो विज्ञातधर्माऽविरतसम्यग्दृष्टिरिति यावत् । अयं च देशविराधकः - देवां स्तोकमंशं ज्ञानादित्रयस्य मोक्षमार्गस्य तृतीयविभागरूपं चारित्रं विराधयतीत्यर्थः, प्राप्तस्य तस्याऽपालनादप्राप्तेर्वा २ । इतरः शीलवान् श्रुतवानुपरतो विज्ञातधर्मा, स च सर्वाराधकः, संपूर्णमोक्षमार्गाराधनात् ३ । अपरश्चाशीलवान श्रुतवाननुपरतोऽविज्ञातधर्मा, स च सर्वविराधकः, मोक्षमार्गस्य लेशेनाप्यनाराधनात् ४ । इति संप्रदायः ॥ १ ॥ "अत्र केचित् – “यदनुष्ठानाऽकरणेन जिनाज्ञाया विराधकत्वं तदनुष्ठान करणेनैव जिनाज्ञाया आराधकत्वमिति नियमादनुष्ठानान्तरकरणाकरणाभ्यां जिनाज्ञारोधनविराधनयोरभावाद्, अन्यथा परमार्गानुष्ठानत्याजनेन जैनमार्गानुष्ठानव्यवस्थापनाऽन्याय्यत्वप्रसङ्गात् । इत्थं परेषां विराधकुतश्चिन्निमित्तादङ्गीकृतजिनोक्तसाधुसामाचारीपरि कत्वापादनाद्देशाराधकस्थलोदाहृतबालतपस्वी (૨) શ્રુતવાન્-અશીલવાન્ અર્થાત્ ધને ભાવથી જાણ્યા હેાવા છતાં પાપથી નહિ અટકેલ જીવ...અવિરત સમ્યગ્દષ્ટિજીવ આ ભાંગામાં આવે છે. આ જીવ જ્ઞાન– દર્શન-ચારિત્રરૂપ મેાક્ષમાર્ગના ત્રજા વિભાગ રૂપ ચારિત્રાત્મક એક દેશને વિરાધતા હાવાથી દેશવિરાધક કહેવાય છે. પ્રાપ્તચારિત્રનુ પાલન કરતો ન હેાવાથી કે ચારિત્રની પ્રાપ્તિ જ થઈ ન હેાવાથી આ જીવ ચારિત્રના વિરાધક હેાય છે. (૩) શીલવાન્-શ્રુતવા-પાપાથી અટકેલ એવા ભાવથી ધર્મના જાણકાર જીવ. આ સપૂર્ણ મેાક્ષમાર્ગની આરાધના કરતા હેાવાથી સર્વ આરાધક કહેવાય છે. (૪) અશીલવાન્—અશ્રુતવાન્ પાપાથી નહિ અટકેલા ધર્મના રમજાણુ જીવ...મેાક્ષમાના અંશમાત્રની પણ આરાધના કરતા ન હેાવાથી આ સવરાધક કહેવાય છે. આ ચતુભગીની આવી સમજણ આચાર્યાની પર પરાથી ચાલી આવેલ છે. ૧૫ [સાધુસામાચારીપાલક દ્રવ્યલિ‘ગી દેશઆરાધક-પૂરું] આ ચતુર્ભ ́ગીના પ્રથમ ભાંગા અંગે કેટલાકની માન્યતા એવી છે કે— પૂર્વ પક્ષ :- જે અનુષ્ઠાન ન કરવામાં જિનાજ્ઞાના વિરાધક બનાય છેતે અનુષ્ઠાન કરવાથી જ જિનાજ્ઞાના આરાધક ખનાય છે' એવા નિયમ હેાવાથી ખીજા અનુષ્ઠાને કરવા—ન કરવા પર જિનાજ્ઞાની આરાધના–વિરાધના ઊભી નથી. અર્થાત્ ચતુર્થાં ગીના બીજા ભાંગામાં જિનાક્ત ચારિત્ર (સાધુસામાચારી)નું પાલન ન હેાવાથી જો વિરાધના કહી છે તા પહેલા ભાંગામાં તેના જ પાલનના કારણે (દેશથી) આરાધના કહી શકાય, અન્ય તાપસાદિ સંબંધી અનુષ્ઠાનેાના પાલનથી નહિ... નહિતર તા (એટલે કે એ તાપસાદિ સંબંધી અનુષ્ઠાનાથી પણ જિનાજ્ઞાની આરાધના થઈ જતી હાય તે) જે ભાવથી જૈનધર્મ પામી ગયા છે અથવા જૈનધર્માંને અભિમુખ થએલા છે તે તાપસાદિને તેઓના અનુષ્ઠાના છેડાવી જૈનધર્માનુસારી અનુષ્ઠાનેામાં જોડવાની આવશ્યકતા જ ન રહેવાથી તેઓને એ રીતે જોડવા અન્યાય્ય=અન્યાયપૂર્ણ બની જાય... માટે સાધુસમાચારી શૂન્ય બધા જીવાને જે વિરાધક કહ્યા છે તે આર્ધક તરીકે સાધુસામાચારીયત ઋત Page #142 -------------------------------------------------------------------------- ________________ पालनपरायण एव गृह्यते मिथ्यादृष्टिः, जिनो तलाधुनामाचारीपरिपालनमन्तरेणाराधकत्वाभावामिथ्यादृष्टित्वमन्तरेण च बालतपस्वित्वाभावात् , न चैव मतद्वयाऽभेदः, गीतार्थनिश्रितस्य गीतार्थस्य च द्रव्यलिङ्गिनो बालतपस्विनः संभवात्" इत्यभिमन्यन्ते तन्मतनिरासार्थमाह द्रव्याज्ञाऽऽराधनादत्र देशाराधक इष्यते । सामाचारी तु साधूनां तन्त्रमत्र न केवलम् ॥ २ ॥ द्रव्याज्ञेति । अत्र-प्रकृत चतुर्भडग्यां द्रव्या(ज्ञा)राधनाद् देशाराधक इष्यते । द्रव्यपदं चात्र भावकारणार्थक द्रष्टव्यं न त्वप्रधानार्थकम् , फलोपधायकसमुदायनिष्पादकावयवस्यैव देशજ લઈ શકાય... તેથી દેશ આરાધક જીવના ઉદાહરણ તરીકે જે બાળતપસ્વી કહ્યો છે તે દિવ્યસમૃદ્ધિ વગેરેની લાલસા વગેરે રૂપ કેઈ કારણે સાધુપણું લઈ જિનેક્ત સાધુસમાચારીના પરિપાલનમાં તત્પર રહેનાર મિથ્યાદૃષ્ટિ જીવ જ સમજો. મિત્રાદિ દષ્ટિવાળો અને વેદવગેરેમાં કહેલા અનુષ્ઠાને કરનાર માર્ગાનુસારી જીવ વગેરે નહિ, કેમ કે તેઓને જિનક્તિ સાધુસામાચારીનું પરિપાલન હેતું નથી અને જે પંચાગ્નિ તપ વગેરે અનુષ્ઠાને હોય છે તેના પર જિનાજ્ઞાની આરાધના ઊભી નથી. માટે તેઓ માં આરાધકત્વ હોતું નથી, જ્યારે ઉક્ત મિાદષ્ટિમાં જિનેન્દ્ર અનુષ્ઠાન હાજર હેઈ આરાધકત્વ છે તેમજ મિથ્યાદષ્ટિપણના કારણે બાળતપસ્વીપણું પણ છે. માટે તેમાં ઉદાહરણ તરીકે જે બાળતપસ્વી કહ્યું છે તે દ્રવ્યલિંગી મિથ્યાવી જ લેવું જોઈએ. શંકા –પહેલા ભાંગાના ઉદાહરણમાં બે મત દેખાડયા છે. એમાં પહેલાં ઉદાહ૨ભૂત બાળતપસ્વી તરીકે પણ જે આ સાધુવેશધારી જીવ જ લેવાનું હોય તે બે મત જુદા રહેશે જ નહિ, કારણ કે એ દ્રવ્યલિંગી પોતે ગીતાર્થની નિશ્રાશૂન્ય અગીતાર્થ જ છે અને એને તે બીજા મતના ઉદાહરણ તરીકે કહેવાએલો છે. સમાધાન -દ્રવ્યલિંગી બાળતપસ્વી ગીતાર્થ અનિશ્રિત અગીતાર્થ જ હોય એ નિયમ નથી. ગીતાર્થ નિશ્રિત સાધુ કે ખુદ ગીતાથ સાધુ પણ દ્રવ્યલિંગી બાળતપસ્વી હોઈ શકે છે. તેથી પહેલા મતના ઉદાહરણ તરીકે તેવા ગીતાર્થનિશ્રિત કે : ગીતાર્થ સંભવે છે જ્યારે બીજા મતના ઉદાહરણ તરીકે ગીતાર્થ અનિશ્રિત અગીતાર્થ જ સંભવે છે. તેથી બે મત જુદા હોવા સ્પષ્ટ છે. તેથી બાળતપસ્વી તરીકે ઉક્ત દ્રવ્યલિંગી જ લેવો જોઈએ. આવા પૂર્વપક્ષનું નિરાકરણ કરવા ગ્રન્થકાર કહે છે– [દેશઆરાધનપણમાં કયાજ્ઞાની આરાધના નિયામક-ઉ.] આ પ્રસ્તુત ચતુ“ગીમાં જે આરાધનાની અપેક્ષાએ દેશ આરાધક કહ્યો છે તે દ્રવ્યાજ્ઞાની આરાધના છે. એમાં પણ જે દ્રવ્ય” પદ છે તે ભાવના કારણભૂત દ્રચક્રિયાને જણાવનાર જાણવું. યોગ્ય ભાવ વિના કરાએલું અનુષ્ઠાન દ્રવ્ય આરાધના બને છે. આ દ્રવ્યઆરાધના જ ભાવ આરાધનાનું કારણ બનતી હોય તો પ્રધાન દ્રવ્ય આરાધના કહેવાય છે અને જે ભાવ આરાધનાનું કારણ બનતી ન હોય તે અપ્રધાન દ્રવ્ય આરાધના કહેવાય છે. અહીં પ્રધાન દ્રવ્ય આરાધના જ “દેશ આરાધક વ્યપદેશને પાત્ર Page #143 -------------------------------------------------------------------------- ________________ . पदार्थत्वाद्, अप्रधानसहस्रस्य समुदायाऽनिष्पादकत्वात् । व्यवहाराभासेनाप्रधानद्रव्यक्रियाया मार्गदेशत्वाभिमानेऽपि शीलश्रुतान्यतरश्रेयस्त्वप्रश्नोत्तरावसरे तदुपादानस्याऽन्याय्यत्वात् । साधूनां सामाचारी त्वत्र प्रकृतदेशाराधकत्वे केवल न तन्त्रं, श्रावकाणामनाराधकत्वप्रसङ्गात् । ननु तेषामाराधकत्वेऽपि सर्वाराधकत्वं स्यादिति चेत् ? स्यादेव श्रुतशीलदेशापेक्षया, शीलरूपदेशप्रभेदापेक्षया तु न स्यादिति किं नश्छिद्यते ? ननु जिनोक्तानुष्ठानस्य देशाराधकतायां तन्त्रत्वे प्रणिगद्यमाने को दोषः ? इति चेत् ? न कोऽपि दोषः, केवल' द्रव्यलिंगवतामेव तथात्वमिति वृथा कदाग्रहः, मित्रादिदृष्टिमतामवेद्यજાણવી, કેમ કે, ફલે પધાયક (ફળ લાવી આપનાર) સમુદાયને ઉપસ્થિત કરી આપનાર અવયવ જ “દેશ” છે... અને એ અવયવ તે પ્રધાનદ્રવ્ય આરાધના જ છે. અપ્રધાન દ્રવ્ય આરાધનાઓ તે હજારો ભેગી થાય તે પણ વિશિષ્ટ કર્મનિર્જ રાત્મક ફળ લાવી આપનાર ભાવ આરાધના સ્વરૂપ સમુદાયને એ ભેગા કરી આપી શકતી નથી. તેથી ખરો (શુદ્ધ) વ્યવહારનય છે તેવી અપ્રધાન દ્રવ્યકિયાને માર્ગના “દેશ” (એક ભાગ) રૂ૫ પણ માનતો થી. વ્યવહાર જેવા જણાતા અભિપ્રાય રૂપ વ્યવહારાભાસ નય અપ્રધાન દ્રવ્યક્રિયાને માર્ગના દેશ રૂપ માનવાનું અભિમાન રાખે છે પણ એટલા માત્રથી કંઈ એ દેશ આરાધના રૂપ બની જતી નથી. કેમ કે એ કલ્યાણરૂપ જ ન હોવાથી શીલશ્રુતના કલ્યાણ પણની વિચારણામાં શીલ તરીકે એની વાત કરવી એ અત્યન્ત અન્યાધ્ય બની જાય છે. અર્થાત્ શ્રી ભગવતીજી સૂત્ર આદિમાં જ્યાં શીલ-શ્રુતના કલ્યાણપણાની વિચારણું છે, ત્યાં દેશ આરાધકના શીલ તરીકે કલ્યાણ મૂત નહિ એવી અપ્રધાન દ્રવ્યકિયા કહેવી એ સાવ અસંગત છે. તમે કહેલ મિથ્યાત્વી દ્રવ્યલિંગીની સાધુમાચારીપાલનાદિ રૂપ ક્રિયા અપ્રધાન દ્રવ્ય આરાધના સ્વરૂપ હોઈ તે બાળતપસ્વીને દેશઆરાધક બનાવી શકતી નથી. વળી આ દેશ આરાધકતામાં માત્ર સાધુસામાચારી જ નિયામક છે એવું નથી, કેમ કે એવું હોવામાં તે શ્રાવકે તે સામાચારી વિનાના હોઈ અનારાધક જ બની જવાની આપત્તિ આવે ! - શંકા-શ્રાવકે અનારાધક બની જાય એમાં આપત્તિ જેવું છે શું? કેમ કે તેઓના અનુષ્ઠાનેને શીલ રૂ૫ આરાધના માનીને જે તેઓને પણ આરાધક માનવાના હોય તો તે તેઓ પણ સર્વ આરાધક જ બની જાય, કેમ કે સમ્યગબેધ તો તેઓને પણ હાજર છે તેઓ પણ શ્રુતવાન–શીલવાન બની જાય છે. આ સર્વ આરાધકત્વની આપત્તિ ન આવે એ માટે તેઓમાં “શીલ” રૂપ અંશની ગેરહાજરી માનવી આવશ્યક છે અને તેથી તેઓ અનારાધક બની જવામાં કેઈ આપત્તિ નથી. સમાધાન-શ્રાવકે પણ શ્રુત અને શીલના એક દેશની અપેક્ષાએ સર્વ આરાધક છે જ..અર્થાત્ શ્રત અને શીલદેશ રૂપ બને અવયવો હાજર હેવાથી તેઓમાં સર્વ , આરાધકત્વ હોવામાં અમારે કઈ અનિષ્ટ નથી. તેમ છતાં શ્રત-શીલ ઉભયાત્મ દાયના એકદેશ-રૂપ શીલના પેટા ભેદની અપેક્ષાએ, તેઓમાં સ્થાવરજીની અહિંસા - વગેરે રૂ૫ શીલદેશ ન હોવાના કારણે પણ સંપૂર્ણશીલ હાજર ન હોવાથી સર્વ આરા Page #144 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ભાંગે : દેશઆરાધે "૧૨૫ संवेद्यपदस्थानामप्यपुनर्बन्धकाधुचिततत्तत्तन्त्रोक्तक्रियाकारिणां विनिवृत्तकुतर्कग्रहाणां मार्गानुसारिणामध्यात्मभावनारूपस्य व्यवहारतस्तात्त्विकस्य कुलयोग्याधुचितानुष्ठानस्य___चित्रा तु देशनैतेषां स्याद् विनेयानुगुण्यतः । यस्मादेते महात्मानो भवव्याधिभिषग्वराः ॥ १३४ ॥ इत्यादिना ग्रन्थेन योगदृष्टिसमुच्चयादौ तत्त्वतो जिनोक्तत्वस्य सुप्रसिद्धत्वाद्, इति हरिभद्रग्रन्थाऽपरिचयविलसितमेतद् यद् भवाभिनन्दिनां ख्यातिलाभाद्यर्थिनां गृहीतद्रव्यलिङ्गानां सकृदावर्तनादिदूरतरभूभिभाजां देशाराधकत्वमनभिमतमङ्गीक्रियते, अतादृशां चाऽपुनर्बन्धकादीनां मित्रादि. दृष्टिमतामभिमतं तन्नाङ्गीक्रियत इति । न च बालतपस्विपदेन द्रव्यलिङ्गी क्वचिदपि व्यपदिપકવ નથી પણ. [ઇતરમાર્ગસ્થ અપુનબંધકાદિ પણ દેશઆરાધક]. પ્રશ્ન-દેશઆરાધના માટે જિનોક્ત અનુષ્ઠાનોને જ નિયામક કહેવામાં શું દોષ છે? ઉત્તર-કઈ જ દોષ નથી. પણ માત્ર દ્રવ્યલિંગીઓમાં જ જિનેન્દ્ર અનુષ્ઠાન હોય છે અને તેથી તેઓ જ દેશ આરાધક છે, અનુપર્બ ધકાદિ જીવો નહિ એ તમારો આગ્રહ કદાગ્રહ રૂપ જ છે, કેમકે અપુનુબંધકાદિ જમાં પણ જિનેન્દ્ર અનુષ્ઠાને હોય જ છે. તે આ રીતે-જે જીવો મિત્રાદિ દષ્ટિવાળા છે, અદ્યસંવેદ્ય પદે રહેલા હોવા છતાં તે તે ઇતરશાસ્ત્રોમાં કહેલ અપુનબંધકાદિને ઉચિત ક્રિયા કરનારા છે, કુતર્કોની પકડ વિનાના છે, માર્ગાનુસારી છે તેઓના ૨ અધ્યાત્મ અને ભાવના સ્વરૂપ, વ્યવહારથી તાત્વિક અને કુલગીઓને ઉચિત એવા અનુષ્ઠાન તવતઃ "જિનેક્ત જ છે એવું શ્રી યોગદષ્ટિ સમુચ્ચયાદિ ગ્રંથમાં “અભિનિવેશ શુન્ય આ જીવો (તે તે દર્શનના આદ્ય સ્થાપકે)ની દેશના શિષ્યોને અનુસરીને વિચિત્ર હોય છે (છતાં તે તે ભૂમિકાએ આત્મહિતકર હોય છે અને તેથી જિકત જ હોય છે), કેમકે આ મહાત્માઓ સંસારરૂપ રંગના વૈદ્ય સમાન હોય છે” ઈત્યાદિ શ્લોક દ્વારા કહ્યું છે. તેથી જે જીવો ભવાભિનંદી છે, ખ્યાતિ આદિની ઈચછાથી દ્રવ્યલિંગને ધારણ કરે છે અને સમૃદ્રબંધકાદિની ભૂમિકાથી પણ ઘણું દૂર રહેલા છે, તેઓમાં શાસ્ત્રકારોને અનભિમત એવું પણ દેશ આરાધકપણું હોવાની અને જેઓ તેવા નથી એવા મિત્રાદિદષ્ટિવાળા અપુનબંધકાદિમાં શાસ્ત્રકારોને અભિમત એવું પણ દેશ આરાધકત્વ ન હોવાની તમારી આ માન્યતા તે તમે શ્રી હરિભદ્રસૂરિ મહારાજના ગદષ્ટિ સમુચ્ચયાદિ ગ્રન્થના સાવ અજાણ જ છે એ વાતને જ સૂચવે છે. વળી ૧. પ્રગતિ સાધક ક્ષયે પશમાનુસારી. ૨. યોગના આધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષેપ એ પાંચ ભેદમાંના આદ્ય બે ભેદ...૩. નિશ્ચયનયથી તે ૬-૭ ગુણુઠાણુના અનુષ્ઠાને જ તાત્ત્વિક છે. માટે અહીં વ્યવહારનયથી એમ કહ્યું...૪. “કુલ પરંપરામાં મળેલ છે માત્ર એટલા જ કારણે પિતાને કુલ પરંપરામાં મળેલ અનુષ્ઠાને જિનપૂજા-પંચાગ્નિ તપ વગેરે અનુષ્ઠાન કરે તે કલગી અને સમજ મળવાથી ઉપાદેય ભાવે કરે તે પ્રવૃત્તચક્ર. ૫. તેઓના જે માતા-પિતાને પ્રણામાદિ સદઅનુષ્ઠાને છે તે તો જિનેન્દ્ર અને હિતાવહ છે જ, પણ બીજા ય જે ફરાળી ઉપવાસાદિ અનુષ્ઠાને છે તે પણ કદાગ્રહને અભાવ હોવાના કારણે તેમાંથી અસપણું નીકળી ગયું હોઈ હિતાવહ જ બને છે. જેમકે ૧૦ માં ગુણઠાણાવાળાનો અસત્યમ યોગ પણ કેવલજ્ઞાન લાવી આપે છે. માટે તેઓના તે અન્યવિધ અનુષ્ઠાનો પણ અર્થતઃ જિનક્તિ જ છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ આરાધક-વિરાધક ચતુભ“ગી શ્લાક-૨ ' श्यतेऽपीति यत्किञ्चिदेतद् । न चैवं शीलेन देशाराधकस्य सतो बालतपस्विनरतन्मार्गत्याजनेन जैनमार्गव्यवस्थापनानुपपत्तिः, उत्कृष्ट क्रिया संपत्तयेऽपकृष्ट क्रियात्या जनेऽप्याराधकतमत्वस्य लोकशास्त्रसिद्धत्वात्, लोके क्षुद्रवाणिज्यपरित्यागेन रत्नवाणिज्यादरात् शास्त्रे च स्थविरकल्पिकादिसामाचारीपरित्यागेन जिनकल्पादिसामाचार्यादरादिति । ननु यद्यपुनर्बन्धादयोऽपि मार्गानुसारिक्रियारूपशीलेनान्यलिङ्गस्था अपि देशाराधका इयन्ते तदाऽविरतसम्यग्दृष्टिरपि देशाराधकः सुतरां स्यात्, तस्थापि मार्गानुसारिक्रियायाः सुश्रूषादिरूपाया योगबिन्दुप्रसिद्धत्वादिति चेत् ? सत्यम्, स्थूलबोधवतां मित्र। दिदृष्टिभाजां स्वोचितस्थूल क्रियाया शीलवत्त्वेऽप्यविरतसम्यग्दृशः सूक्ष्मबोधवतः स्वोचितलोकोत्तरसूक्ष्मખાળતપસ્વી' શબ્દથી દ્રવ્યલિંગીના કાઈ, શાસ્ત્રમાં ઉલ્લેખ કર્યા નથી. તેથી ‘ખાળતપસ્વી,’ પદ્મથી તેવા દ્રવ્યલિ'ગી લેવા યુક્ત નથી. શકા- આવા ધૃતરશાસ્ત્રોક્ત અનુષ્ઠાનરૂપ શીલના કારણે જે દેશ આરાધક બનેલા છે તેઓને તે અનુષ્ઠાનરૂપ માર્ગ છેાડાવી જૈન માર્ગોમાં જોડાવા અયેાગ્ય બની જશે. સમાધાન-તમારી શંકા ખરાખર નથી, કેમકે ‘ઉત્કૃષ્ટ ક્રિયાની પ્રાપ્તિ માટે અપકૃષ્ણક્રિયા છેાડાવવામાં પણ ઊ'ચી આરાધના થાય છે' એ વાત લેાકમાં અને શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. જેનાથી પેાતાની આજીવિકા ચાલતી હેાય એવા પણ ક્ષુદ્રવાણિજ્યના રત્નના વેપાર માટે કરાતા ત્યાગ લેાકમાં જોવા મળે છે, તેમજ શાસ્ત્રમાં પણ સ્થવિરકલ્પની સામાચારીના ત્યાગ કરી જિનકલ્પાદ્ઘિની સામાચારીના આદર કરવાનું વિધાન છે. [અવિરતસમ્યક્ત્વી દેશઆરાધક કેમ નહી?] શકા :–અપુનખ ધકાદિ જીવા પણ અન્યલિંગમાં રહ્યા હોવા છતાં જો માર્ગાનુસારીક્રિયારૂપ શીલના કારણે દેશઆરાધક છે તે અવિરત સમ્યક્દૅષ્ટિ તે નિર્વિવાદ દેશ આરાધક મની જ જશે, કેમ કે શુશ્રૂષાદિરૂપ માર્ગાનુસારી ક્રિયાએ એ પણ કરે છે એવુ ચેાગબિન્દુ શાસ્ત્રમાં કહ્યું છે. સમાધાન : તમારી વાત સાચી છે. તેએ પણ એવી માર્ગાનુસારીક્રિયાએ કરે જ છે. છતાં તેઓને જે સૂક્ષ્મએધ પ્રાપ્ત થયેા હાય છે તેની ખપેક્ષાએ તેએની એ ક્રિયાઓ સ્થૂલ હાવાથી લોકોત્તરસૂક્ષ્મશીલ તા તેઓમાં હાતું જ નથી. અર્થાત્ સ્વભૂમિકાને ઉચિત સૂક્ષ્મશીલ ન હોવાથી તેએ દેશઆરાધક બનતા નથી. મિત્રાદ્ધિ દૃષ્ટિવાળા જીવાની ક્રિયાએ પણ જો કે સ્થૂલ જ હોય છે છતાં તેઓને પ્રાપ્ત થએલ સ્કૂલબોધની અપેક્ષાએ એ ક્રિયાએ શીલરૂપ બને જ છે અને તેથી તેઓ દેશઆરાધક બને છે. તાત્પર્ય એ છે કે જેમ નાના ૪-૫ વર્ષના છેાકરે. જો કાગળની હોડી બનાવે તા એ એની હોશિયારી ગણાય છે પણ વીશ વર્ષના યુવાન્ એવી ચેષ્ટા કરે તે એ એની હાંશિયારી તા ન ગણાય પણ જડતા જ ગણાય છે, કારણ કે એની બુદ્ધિ વિકસેલી હાય છે. એમ અપુન ધકાદિને એધ એટલા બધા વિકસેલ ન હોવાથી એની એ સ્થૂલક્રિયાએ પણ શીરૂપ બને છે જ્યારે અવિરત સમ્યગ્દૃષ્ટિના મેાધ એની અપેક્ષાએ ઘણો વિકસેલા Page #146 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ભાંગે : દેશઆરાધક ૧૨૭ शीलाभावाद्, अन्यथा देशविरत्यादिगुणस्थानावाप्त्याऽविरतत्वव्याघातात् सुश्रूषादि क्रियायाश्च श्रुताङ्गतया तत्त्वतः श्रुतान्तर्भावेन शीलत्वेनाऽविवक्षणादकरणनियमोपकारिपापनिवृत्तेः शीलार्थत्वात् । अथ तथापि शीलवतोऽश्रुतवतो देशाराधकत्वं कथं, मित्रादिदृष्टिभाविनो द्रव्यशीलस्य तादृशद्रव्यश्रुतनान्तरीयकत्वात् १ इति चेत् ? न, श्रुतशब्देनात्र भावश्रुतस्यैव शीलशब्देन च मार्गानुसारिक्रियामात्रस्यैव ग्रहणात् , स्वतन्त्रपरिभाषाया अपर्यनुयोज्यत्वाद्, अन्यथा द्रव्यलिङ्गवतामभव्यादीनामपि श्रुतप्राप्त्या सर्वाराधकतापत्तेः । अथ श्रुतापेक्षया देशाराधकत्वमशीलवतः श्रुतवतश्च किं न स्यात् ? इति चेत् ? तस्येह सतोऽप्यविवक्षणात् । द्वितीयव्रतनिर्वाहरूपस्य च तस्य । तत्त्वतः शीलाराधकत्वपर्यवसितत्वादिति ॥ २ ॥ હેવાથી એની એ સ્થૂલક્રિયાઓ સ્વઉચિત લોકોત્તર શીલરૂપ બનતી નથી. આશય એ છે કે અવિરત સમ્યક્દષ્ટિ જીવો સર્વ પાપોને પાપ રૂપે જાણે છે–છોડવા જેવા માને છે અને છતાં તે કર્મોદય, સત્ત્વની કચાશ, પરિસ્થિતિ વગેરેના કારણે એ બધાથી નિવૃત્ત થતા નથી. તેથી તેઓમાં શીલ હોતું નથી. જ્યારે આપુનબંધકાદિ અન્ય લિંગસ્થ તે જ પિતે જેટલા પાપોને પાપ રૂપ જાણે છે તે બધાથી પ્રાયઃ દૂર રહે છે તેથી એનામાં શીલની હાજરી હોય છે. બાકી અવિરત સમ્યગ દષ્ટિ જીવ શુશ્રષાદિરૂપ જે અનુષ્ઠાન કરે છે પોતાના બંધની અપેક્ષાએ અત્યંત અ૯૫ એવા પણ તે અનુષ્કાનેને શીલરૂપ માની લેવામાં આપત્તિ એ આવશે કે એને દેશવિરતિ ગુણસ્થાનકની જ પ્રાપ્તિ થઈ જવાથી તેઓનું અવિરતપણું જ ટળી જશે, કેમ કે શીલ પાપનિવૃત્તિરૂપ હોઈ શીલની હાજરીમાં આંશિક વિરતિ આવી જ જાય છે. વળી “શુશ્રષા શ્રવણું ચવ...” ઈત્યાદિ શ્લોકથી જણાય છે કે શુશ્રષાકિ ક્રિયાઓ શ્રુતના અંગરૂપ જ છે. તેથી શ્રતમાં અન્તર્ગત એવી તેની શીલરૂપે વિવક્ષા કરી નથી, કેમ કે અકારણ નિયમને પોષક એવી પાપનિવૃત્તિ જ શીલ છે. માટે શુશ્રષાદિને લઈને અવિરત સમ્યક્ત્વી જીવો દેશ-આરાધક બનતા નથી. [ચતુભગીની પ્રરૂપણું સ્વતંત્રપરિભાષારૂપ છે. શંકા-છતાં શીલવાન-અદ્યુતવાન એવા મિત્રાદિદષ્ટિ યુક્ત જેમાં દેશઆરાધકપણું શી રીતે સંભવે ? કેમ કે દ્રવ્યશીલ તેવા પ્રકારના વિશિષ્ટ દ્રવ્યશ્રુત વિના અસં. ભવિત હોઈ તેઓને પણ દ્રવ્યશ્રત હોય તો છે જ..તેથી શ્રુત-શીલ ઉભયની હાજરી વાળા તેઓને દેશ આરાધક શી રીતે કહેવાય ? સમાધાન- અહીં “શ્રુત શબ્દથી ભાવદ્યુત જ લેવાનું છે. તે અપુનબંધકાદિ જીવોને ભાવકૃત ન હોવાથી તેઓ દેશ આરાધક જ છે. વળી “શીલ શબ્દથી માત્ર માનુસારક્રિયા જ લેવાની છે. તેથી અપુનબંધકાદિને ભાવ આરાધના ન હોવા છતાં શીલ તો અક્ષત જ હોવાથી દેશઆરાધને હવામાં બાધ નથી. તેમજ “આ ચત. ભગીમાં શ્રુત તરીકે જો ભાવશ્રુત લેવાનું છે તો શીલ તરીકે પણ ભાવઆરાધના જ કેમ નથી લીધી ?” એ પ્રશ્ન કરવો નહિ, કેમ કે આ આરાધક-વિરાધકની પ્રરૂપણા Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ આરાધક-વિરાધક ચતુર્ભગી શ્લેક-૩ द्वितीयभङ्गमपि बालिशानां महतीं विप्रतिपत्तिमपाकर्तुं विवेचयति भग्नव्रतक्रियानातक्रियौ देशविराधको । क्रियाप्राधान्यमाश्रित्य ज्ञायते परिभाषितौ ॥३॥ भग्नेति । व्रतं प्राणातिपातविरमणादि, इच्छाप्रवृत्त्यादिक्रिया च संवेगपूर्वा तदनुगताचरणा, ततो भग्ने व्रतक्रिये येन स तथा, अनात्ता=अगृहीता क्रिया उपलक्षणाद् व्रतं च येन स तथा, भग्नव्रतक्रियश्चाऽनात्तव्रतक्रियश्च भग्नव्रत[क्रियानात्त ]क्रियौ देशविराधको परिभाषितौ ज्ञायते, प्राप्तस्य तस्याऽपालनाद् अप्राप्तेर्वेति व्यवस्थितविकल्पप्रदर्शनाद् भग्नव्रतक्रियस्य प्राप्ताऽपालनेनाऽनात्तव्रतक्रियस्य चाऽप्राप्त्यैव देशविराधकत्वव्यवस्थानात् । शुतवन्तमशीलवन्तमुद्दिश्य देशविराधकत्वविधानेनोद्देश्यविधेययोव्युत्पत्तिविशेषाद् व्याप्यव्यापकभावे लब्धे द्वितीयभङ्गे चाऽસ્વતંત્ર પરિભાષા રૂપ હોઈ તેમાં આવું કેમ? અને આવું કેમ નહિ? ઈત્યાદિ પ્રશ્નોને અવકાશ નથી. માટે શ્રુત તરીકે તો ભાવઠુત જ લેવાનું છે નહિતર તે (એટલે કે શ્રુત તરીકે જે દ્રવ્યશ્રુત પણ ચાલતું હોય તો) દ્રવ્યલિંગી અભવ્યોને પણ સર્વ આરાધક 1, માનવાની આપત્તિ આવે, કેમ કે તેમાં પણ દ્રવ્યશ્રુત તે હોય છે જ.. શકા-અવિરતસમ્યફષ્ટિ વગેરેમાં સુશ્રુષાદિ હોવા છતાં સ્વઉચિત શીલ હેતું નથી એવું તમે કહ્યું તે જાણ્યું. છતાં તેઓમાં શ્રુત તો હોય જ છે. તેથી અશીલવાનું શુતવાન એવા તેઓ પણ શ્રુતની અપેક્ષાએ દેશઆરાધક શા માટે નહિ? સમાધાન– જ્ઞાન-કિયા ઉભયસ્વરૂપ મોક્ષમાર્ગના એક દેશભૂત એવા શ્રુતની આરી - ધનાથી અવિરતસમ્યગૃષ્ટિ વગેરેમાં જે કે દેશઆરાધકપણું હોય છે, તે પણ તેની અહીં વિવક્ષા કરી નથી. તેમાં કારણ આ પ્રમાણે જાણવું-અવિરતસમ્યક્ત્વી, સંવિપાક્ષિક વગેરે જેટલું પણ શ્રત ધરાવતા હોય તેની તેઓએ યથાર્થ પ્રરૂપણું જ કરવાની હોય છે. એટલે કે પિતાનું આચરણ ભલે અર્થકામનું કે શિથિલતાનું હોય તે પણ તેઓએ અર્થકામને હેય તરીકે અને ઉદ્યવિહારને જ સત્યમાર્ગ તરીકે કહેવા પડે છે. (હેયઉપાદેય વગેરેની જાણકારી હોવા છતાં) આ બાબતમાં તેઓ અસત્ય બોલે તે મિથ્યાત્વે જવાથી તેઓનું શ્રુત એ મિથ્યાશ્રુત (દ્રવ્યહ્યુત) બની જવાના કારણે શ્રુતની અપેક્ષાવાળું દેશઆરાધકપણું જળવાતું નથી, માટે આટલા અંશમાં સત્યવ્રતને નિર્વાહ (અસત્યથી વિરમણ) એ જ તેઓનું શ્રુતની અપેક્ષાવળું દેશ આરાધકપણું બની જાય છે. આ દ્વિતીયવ્રતને નિર્વાહ એ તે એક પ્રકારનું શીલ જ છે. તેથી દ્વિતીયવ્રતના નિર્વાહરૂપ તે આમ વાસ્તવિક રીતે શીલના આરાધકત્વમાં ફલિત થાય છે, માટે શ્રતની અપેક્ષાએ પણ જે આરાધકત્વની વિવક્ષા કરવામાં આવે છે, તેનામાં મૃત તે છે જ. આ રીતે શીલ પણ આવી ગયું, એટલે સર્વ આરાધપણું જ વિવક્ષવું પડે, પણ દેશઆરાધકપણું નહિ. રા બાલીશજીને થયેલી મોટી વિપ્રતિપત્તિને દૂર કરવા બીજા ભાંગાનું પણ વિવેચન કરતા ગ્રંથકાર કહે છે– (ભગ્ન કે અગૃહીત બતક્રિયાવાળે જીવ એ દેશવિરાધક) જેઓએ ગ્રહીત વ્રત-કિયા ભાંગી નાખ્યા છે અથવા તે જેઓએ તેનું ગ્રેહણ જ કર્યું નથી તેવા જીવેને ક્રિયાની પ્રધાનતા રાખીને શાસ્ત્રકારોએ દેશવિરાધક કહ્યા છે એવું જણાય છે. અહીં વ્રત પ્રાણાતિપાત વિરમણાદિ રૂપ છે અને ઈચ્છા-પ્રવૃત્તિ વગેરે ક્રિયા તે વ્રતને અનુકૂળ એવી સંવેગપૂર્વકની આચરણ રૂપ છે. આ બેને જેણે ભાંગી નાંખ્યા હોય તે ભગ્નવ્રતક્રિય કહેવાય અને જેણે આ બેનું ગ્રહણ જ કર્યું નથી તે Page #148 -------------------------------------------------------------------------- ________________ विरतसम्यग्दृष्टिरपि, “प्राप्तस्य तस्याऽपालनादिति वचनेन विरतिपरित्यागेनैव देशविराघको भणितः” इति वचनस्याऽज्ञानविलसितत्वात् , अनुपरतपदेन सूत्र एव विवृतस्याऽशीलवत्पदस्य, समर्थनार्थ 'अप्राप्तेर्वा' इति विकल्पस्य वृत्तिकृताऽभिधानात् । इत्थं च-एवं चोभयोरपि प्रकारयोः सविषयत्वेन प्रामाण्ये सिद्धे यदप्राप्तेर्वेति विकल्पेन व्याख्यातं तत्केनाभिप्रायेणेति संशये सम्यग्वक्तृवचनं वयमपि श्रोतुकामाः स्म' इति वदतोऽज्ञानान्धस्य सूक्ष्मदृशा पर्यालोचनाभिमानो न दिव्यदृशां विस्मयकारीति ध्येयम् । यत्त्वेवं केवल्यप्यप्राप्तजिनकल्पादेविराधकः प्रसज्येतेति वचनं तदसमीक्षिताभिधानं, प्राप्तिसामान्याभावस्यैवाऽप्राप्तिपदार्थत्वात् । अतएव “ परिभाषितौ” इति वचनाच्च न सम्यग्ज्ञाઅનાત્તક્રિય કહેવાય. (અહીં અનાજ્ઞક્રિય શબ્દમાં વ્રતનો શબ્દથી ઉલ્લેખ કર્યો ન હોવા છતાં ઉપલક્ષણથી તેનું પણ અગ્રહણ સમજી લેવાનું છે) આ ભગ્નવ્રતક્રિય અને અનાત્તત્રક્રિય એ બને દેશ વિરાધક હોવાની શાસ્ત્રીય પરિભાષા હોવી જણાય છે, કેમ કે “પ્રાપ્ત એવા ચારિત્રનું પાલન ન હોવાથી અથવા ચારિત્રની પ્રાપ્તિ જ ન હોવાથી (એ વિરાધક છે)” એ વ્યવસ્થિત વિક૯૫ દેખાડડ્યો હોવાથી જણાય છે કે પ્રાપ્તવ્રતના અપાલનના કારણે ભગ્નત્રક્રિયામાં અને વ્રતની જ અપ્રાતિના કારણે અનાત્તત્રતક્રિયમાં વિરાધકત્વ હોય છે. શ્રુતવાન–અશીલવાનને ઉદ્દેશીને દેશવિરાધકત્વનું વિધાન છે. તેનાથી વ્યુત્પત્તિ વિશેષના કારણે શ્રુતવાનું અશીલવાન રૂપ ઉદ્દેશ્ય અને દેશવિરાધકરૂપ વિધેયનો વ્યાપ્ય વ્યાપક ભાવ મળે છે. અર્થાત્ જે કૃતવાન–અશીલવાન હોય તે દેશવિરાધક હોય એવો વ્યાપ્ય વ્યાપકભાવ છે. તેથી શતવાન-અશીલવાન એવા અવિરત સમ્યગદષ્ટિ પણ દેશવિરાધક હોવા સિદ્ધ થાય છે. ત્યારે “પ્રાપ્ત વ્રતના અપાલનથી દેશવિરાધક બને છે એવા વચન દ્વારા વિરતિને ત્યાગ કરવાથી જ દેશવિરાધક બનાય છે, (વ્રતની પ્રાપ્તિથી નહિ) એવું શાસ્ત્રમાં કહ્યું છે” એવું કહેવું તે તો અજ્ઞાનચેષ્ટા જ છે, કેમકે સૂત્રમાં જ અશીલવાન્ પદનું “અનુપરત' પદથી વિવરણ કર્યું છે અને એ વિવરણના સમર્થન માટે જ વૃત્તિકારે “અપ્રાપ્તવં' એવો વિકલ્પ કહ્યો છે. અર્થાત્ સૂત્રમાં જ અશીલવાન પદના વિવરણ તરીકે “અનુપરત’ પદ કહીને તે વ્રતની અપ્રાપ્તિને પણ શીલના અભાવ તરીકે જણાવી જ છે. “પ્રાણે” એ પદની આ રીતે યુક્તિયુક્ત રોજના કરી શકાય છે ત્યારે-શ્રુતની ગેરહાજરીમાં શીલવત્ત્વના કારણે આવતું દેશઆરાધકત્વ અને શ્રુતની હાજરીમાં અશીલવત્ત્વના કારણે આવતું દેશવિરાધકત્વ.એ બંને પ્રકાર ક્રમશ: દ્રવ્યલિંગી બાળતપસ્વી અને ચારિત્રભ્રષ્ટ સમ્યકૃત્વમાં પ્રામાણિક રીતે ઘટી જાય છે ત્યારે અપ્રાપ્તવં” એવા પ્રયોગ દ્વારા ટીકાકારે જે વિકલ્પની વ્યાખ્યા કરી છે તે કયા અભિપ્રાયથી કરી છે? એવા સંશય અંગે અમે પણ સુંદર સમાધાન સાંભળવા ઈછીએ છીએ—એવું બોલનાર અજ્ઞાનાંજ વ્યક્તિનું “પોતે સૂક્ષમ દષ્ટિથી પદાર્થનો વિચાર કરે ૧. આગળ ફુદડી (૪) થો સૂચવેલી ‘વિરોઘાવાતે...' ઇત્યાદિ પંક્તિ અહીં હેવી સંભવે છે. ૧૭ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ આરાધક-વિરાધક ચતુર્ભગી શ્લોક-૩ नादीनां लेशतोऽप्यभावेन देशविरतिसर्पविरत्योरुभयोरप्राप्त्या युगपद्विराधकानां चरकपरिव्राजकादीनां ज्योतिष्कादूर्ध्वमुपपाताभावप्रसङ्गः, न वाऽनुपात्तचारित्रत्वेन संयमविराधकस्य श्रावकमात्रस्य सौधर्मादूर्ध्वमुपपाताभावप्रसङ्गः, न वाऽनुपात्तसंयमत्वेन संयमविराधनाभ्युपगमे निश्चयतो ज्ञानदर्शनयोरपि विरानाध्रौव्यात् श्रेणिकादीनां तीर्थकरनामनिकाचनं तीर्थकरतया प्रत्यायातिश्च न स्यात् , जिनाज्ञाऽऽराधकानामेव तीर्थकरतयोत्पत्तः, नापि गृहे वसतां तीर्थकृदादिचरमशरीराणामपि प्रतिसमयं ज्ञानादिविराधकत्वापत्त्याऽत्यन्तमासमञ्जस्य, * विशेषाप्राप्तेः सामान्याप्राप्तिછે' એવું અભિમાન દિવ્યદૃષ્ટિવાળા જ્ઞાની પુરુષોને વિસ્મય પમાડતું નથી એ જાણવું... [અપ્રાપ્તિમાત્રથી વિરાધકત્વ માનવામાં કલિપત આપત્તિઓ] જેઓને અપ્રાપ્તિ હોય તેઓ પણ જો આ રીતે વિરાધક ગણાય તે કેવલજ્ઞાની મહાત્મા પણ અપ્રાપ્ત જિનક૯૫ વગેરેના વિરાધક બનવાની આપત્તિ આવશે” આવું જે કેઈનું વચન છે તે વિચાર્યા વગર બેલાયેલું જાણવું, કારણ કે વ્રતની પ્રાપ્તિ સામાન્યનો અભાવ જ અહીં “અપ્રાપ્તિ” તરીકે અભિમત છે, અર્થાત્ વ્રતની કઈપણ પ્રકારે પ્રાપ્તિ જ જેણે ન હોય તે વિરાધક છે એ અહી અભિપ્રાય છે. કેવળીઓને પાંચ મહાવ્રત (યથાખ્યાતચારિત્ર) વગેરેની પ્રાપ્તિ નિઃશંક હોઈ પ્રાપ્તિ સામાન્યનો અભાવ હતો નથી કે જેથી તેઓ વિરાધક બનવાની આપત્તિ આવે, તેમજ જિનકલે૫ વગેરે રૂપ શીલવિશેષની અપ્રાપ્તિ, શીલસામાન્યની અપ્રાપ્તિ જેમાં પ્રયોજક છે એવો આ પારિભાષિક વિરોધ કરવા માટે અનુપચાગી છે. અર્થાત્ એ આવું વિરાધકતવ લાવી શકતી નથી. તેથી જ તેમ જ આ ચતુભગીની વિચારણું સ્વતંત્ર પરિભાષારૂપ છે એવા વચનથી જણાય છે કે આ પરિભાષાના કારણે નીચેની આ પત્તિઓ આવતી નથી. : (૧) સમ્યગજ્ઞાનાદિની અંશમાત્ર પણ હાજરી ન હોવાથી શ્રુતના વિરાધક અને દેશવિરતિ-સર્વવિરતિની અપ્રાપ્તિ હોવાથી શીલના વિરાધક એમ યુગપટ્ટ બનેના વિરાધક એવા ચરક–પરિવ્રાજક વગેરે જોતિષથી ઉપરના દેવલેકમાં જઈ શકે નહિ, કેમ કે ઉભયવિરાધક જીવો આનાથી ઉપર જતાં નથી એવું અન્યશાસ્ત્રોમાં કહ્યું છે. - (૨) દરેક શ્રાવકો, ચારિત્રની અપ્રાપ્તિ હોવાના કારણે ચારિત્રના વિરાધક હોઈ સૌધર્મદેવલોકની ઉપર જઈ શકશે નહિ. કેમકે ચારિત્રવિરાધક જીવોની ત્યાં સુધીની જ ગતિ શાસ્ત્રમાં બતાવી છે. - (૩) સંયમની પ્રાપ્તિ ન હોવા માત્રથી સંયમવિરાધના થઈ જતી હોય તે નિશ્ચયનય મુજબ તે સમ્યગ જ્ઞાનદર્શનની પણ વિરાધના અવશ્ય થઈ જ જશે. તેથી શ્રેણિક વગેરે તે જિનનામકર્મની નિકાચના જ કરી શકશે નહિ કે તીર્થકર તરીકે જન્મી શકશે પણ નહિ, કેમકે જિનાજ્ઞાના આરાધકે જ તીર્થકર તરીકે ઉત્પન્ન થાય છે જ્યારે આ છો તે શ્રત અને ચારિત્ર ઉભય રૂ૫ જિનાજ્ઞાના વિરાધક છે. - (૪) ગૃહસ્થાવાસમાં રહેલ તીર્થંકર વગેરે ચરમશરીરી જીવો ચારિત્રની અપ્રાપ્તિપ્રયુક્ત વિરાધનાવાળા હોઈ નિશ્ચયનય મુજબ સમયે સમયે જ્ઞાનાદિના વિરાધક હેવાની, આપત્તિ આવવાથી અત્યંત અસમંજસ થાય. Page #150 -------------------------------------------------------------------------- ________________ 19 hahahanan ngamanan ahananananana प्रयुक्तविराधकत्वेऽनुपयोगात् , विशेषविराधकत्वस्य च वास्तवस्य फलविशेषजननेन प्रकृतपरिभाषानुपक्षयात्, निश्चयनयाश्रयणेनाप्राप्तिप्रयुक्तदेशविराधकस्थले सर्वविराधक्तवापादने विरतिपरिः त्यागेनाभिमते तत्र सुतरां तदापत्ते द्वितीयभङ्गस्यैवोच्छेदप्रसङ्गात् , चारित्रविराधनायामपि पश्चात्तापादिभ.वाभावाभ्यां ज्ञानदर्शनविराधनाभजनाभ्युपगमधानेन व्यवहारनयेनैव द्वित्तीयभङ्गोपादानसंभवात् , परिभाषाया अपि शास्त्रीयव्यवहारविशेषरूपत्वादुपचारगर्भत्वेन तल्लक्षणोपपत्तेः, चरमशरीरिणामपि परिभाषाबलादनाराधकत्वपर्यवसितेन प्रतिसमयं विराधकत्वेनाऽसमञ्जस्याभावाच्च । [એ આપત્તિઓનું નિરાકરણુર, આમાંની પ્રથમ બે આપત્તિઓ ન આવવામાં કારણ એ છે કે કયા જીવોની કયાં કયાં સુધી ગતિ થાય ? ઈત્યાદિપ્રરૂપણામાં ચારિત્રાદિની જે વિરાધના લેવાની છે તે વાસ્તવિક ભંગરૂપ વિરાધના લેવાની છે જ્યારે અપ્રાપ્તિના કારણે અહીં કહેલ આ વિરાધના તો પારિભાષિક સ્વતંત્રપરિભાષારૂપ વિરાધના છે. વાસ્તવિક ભંગરૂપ વિરાધના જ ચારિત્ર વિરાધક જીવને જોતિષથી ઉપરના દેવલોકમાં ઉત્પન્ન ન થવા દેવા વગેરે રૂ૫ ફળ વિશેષ ઉત્પન્ન કરે છે. માટે જ્યોતિષ્ક–સૌધર્માદિ દેવલોકની ઉપર પણ જનારા અને તેથી અવિરાધક સિદ્ધ થનારા એવા ચક–પરિવ્રાજકાદિમાં તેમજ શ્રાવકમાં પણ પારિભાષિક વિરાધકત્વ તો અક્ષત જ રહેશે. કારણ કે તેના ઉપરના ઉપપાતથી વાસ્તવિક અવિરાધકત્વ જ સિદ્ધ થાય છે જેને પરિભાષિક વિરાધકત્વ સાથે કોઈ વિરોધ નથી. ચરિત્રની અપ્રાપ્તિના કારણે બનેલ દેશવિરાધકને નિશ્ચયનય મુજબ (ચારિત્રની વિરાધનામાં જ્ઞાન-દર્શનની પણ અવશ્ય વિરાધના માની) સર્વવિરાધક બનાવી દઈને જે ત્રીજી-ચેથી આપત્તિ અપાઈ છે તે પણ સાવ અયોગ્ય જ છે, કારણ કે એ રીતે એને સર્વવિરાધક બનાવી દેવામાં આ ચતુગીના “દેશવિરાધક સ્વરૂપ બીજા ભાંગાને જ ઉચછેદ થઈ જાય છે. કેમ કે સ્વીકારેલ વિરતિના ત્યાગથી (પ્રાપ્તના અપાલનથી) બનનાર દેશવિરાધક પણ નિશ્ચયનય મુજબ તે નિર્વિવાદ રીતે સર્વવિરાધક જ બની જાય છે. તેથી ચારિત્રની વિરાધના થવા છતાં પશ્ચાત્તાપ વગેરેની હાજરી કે ગેરહાજરીથી જ્ઞાનદર્શનની અખંડિતતા કે વિરાધના માનનાર વ્યવહારનયથી જ બીજા ભાંગાને ઉપન્યાસ સંભવે છે. તેથી તેમાં આ રીતે નિશ્ચયનય લગાડવો અયોગ્ય છે. વળી પરિભાષા પણ શાસ્ત્રીય વ્યવહાર વિશેષરૂપ જ હોય છે તેથી તેનું લક્ષણ ઉપચારયુક્ત હોવું સંગત છે. અર્થાત વ્યવહારમાં જેમ ઘણી વાતો ઉપચારથી થતી હોય છે. તેમ આ પરિભાષામાં દેશવિરાધનાનું કહેલું લક્ષણ આ રીતે ઉપચારગશિત હોવું શક્ય છે. તેથી આ પરિભાષાથી જે દેશવિરાધક આવે છે તે તાત્વિક જ હોય એવો નિયમ નથી. તેથી આ પરિભાષાનુસારે ઉભયવિરાધક એવા પણ ચક–પરિવ્રાજકાદિ કે શ્રાવકો તાવિક વિરાધક ન હોવાથી તિષ કે સૌધર્મ દેવલોકની ઉપર પણ જઈ શકે છે. એમ આ પરિભાષા મુજબ વિરાધક એવા પણ શ્રેણિક વગેરે છ વ્યવહારનય મુજબ જ્ઞાન-દર્શનના તે અવિરાધક જ ઈ Page #151 -------------------------------------------------------------------------- ________________ • इत्थ च “गौतमादयो जिनाज्ञाराधका एव, जामाल्यादयस्तु विराधका एव, एकेन्द्रियादयः शाक्यादयश्चानाराधका एवेति राशित्रयस्य पुंस्त्रीक्लीबराशिवयवन्मिथः कस्यापि क्वाप्यन्तर्भावयितुमशक्यत्वादनाराधकस्य विराधकपदेन ग्रहणमयुक्तम्” इति निरस्तं, अनाराधकमपि विराधकत्वेन परिभाष्य राशित्रयस्य पुरुषादीनां त्रयाणां पुरुषतद्व्यतिरिक्तपदाभ्यामिव द्वाभ्यां -राशिभ्यामुपग्रहस्थाशद्धायां स्याद्वादव्युत्पत्त्यभावस्येव बीजत्वात् । षण्णां कायानामपि केवलं षट्त्वेन श्रद्धानस्यैकान्तविपर्यासकलङ्कितत्वस्य सम्मत्यां श्रुतकेवलिनाऽभिधानात् । यत्तूच्यते परेण “ यद्याज्ञाराधकव्यतिरिक्तत्वेन विराधकः परिभाष्यते तदा विराधकव्यतिरिक्तत्वेनाऽऽराधकोऽपि परिभाषितुं शक्यते” इति सदयुक्त', अनुपरतत्वेन विराधकत्वे परिभाष्यमाणे परिभाषकेच्छायामीदृशकुमृष्ट्यनारोहात् । ननु यद्येवं शीलस्याऽप्राप्त्यापि देशविराधकत्वमनुमतं तदा જિનનામકર્મની નિકાચના કરી શકે છે તેમજ તીર્થકર તરીકે જન્મ પામી શકે છે. એમ ચરમશરીરી જેમાં પણ આ પરિભાષા મુજબ પ્રતિસમય જે વિરાધકતા આવે છે તે પણ તત્વતઃ તો અનારાધકતામાં જ પર્યવસિત થતી હોઈ કેઈ અસમંજસતા નથી. [આરા. વિરાટ અનારાધકની ત્રિરાશિની શંકા અને સમાધાન]. આમ આ ચતુર્ભ“ગી એ વિશેષ પરિભાષારૂપ હોવાથી જ કેઈએ જે શંકા કરી છે કે “ગૌતમ વગેરે સાધુએ જિનાજ્ઞાના આરાધક છે, જમાલી વગેરે વિરાધક છે અને એકેન્દ્રિયાદિ તેમજ શાક્યભિક્ષુ વગેરે અનારાધક છે. આમ પુરુષ, સ્ત્રી અને નપુંસકની જેમ આ ત્રણ પ્રકારોમપી પરસ્પર કેઈને પણ કશામાં પણ અન્તર્ભાવ કરે અશકય હોઈ અનારાધકને પણ વિરાધક ગણી બે જ પ્રકાર કહેવા અયુક્ત છે” તે શંકા નિરસ્ત જાણવી, કારણ કે અનારાધકની પણ વિરાધક રૂપે પરિભાષા કરીને બે રાશિમાં જ અન્તર્ભાવ કરી જ શકાય છે. જેમ કે પુરુષાદિ ત્રણ રાશિમાંથી પુરુષરાશિનું ‘પુરુષ” પદથી તેમજ સ્ત્રી અને નપુંસક રાશિનું તદ્દવ્યતિરિક્ત (પુરુષભિન્ન) પદથી ગ્રહણ કરી બે જ રાશિમાં અંતર્ભાવ કરી શકાય છે. આ રીતે બે જ રાશિમાં કરાતા અન્તર્ભાવની તમને જે શ્રદ્ધા થતી નથી તેમાં સ્યાદવાદના રહસ્યની અજાણકારી જ દેષપાત્ર છે. શાસ્ત્રમાં એક સ્થળે કરેલ વિભાજનને સર્વત્ર એ રીતે જ એકાને સ્વીકારવું, બીજી રીતે વિભાજન ન જ કરાય ” એવી માન્યતા એ એકાન્તવિ પર્યાસથી કલકિત છે એવું સમર્થન કરવા શ્રત કેવલી તુલ્ય શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજે શ્રી સમ્મતિ શાસ્ત્રમાં છ જવનિકાયોને માત્ર છ ભેદ તરીકે જ સ્વીકારવા એ એકાન્તવિપર્યાસ કલંકિત છે” ઈત્યાદિ કહ્યું છે. . વળી બીજાઓ જે કહે છે કે “આજ્ઞા આરાધકભિન તરીકે વિરાધકની ગણતરી કરવાની જે પરિભાષા કરે છે તે એ રીતે તે વિરાધકભિન દેવા રૂપે આરાધકની ગણતરી કરવા રૂપ પરિભાષા પણ કરી શકાતી હોવાથી તેવી જ પરિભાષા કરોને !” તે કહેવું અયુક્ત છે, કેમ કે પરિભાષા પરિભાષકની ઈચ્છાને અનુસરીને હોય છે. તેને અનુસરીને નહિ તેથી પ્રસ્તુતમાં “અનુપૂરત હોય તે પણ વિરાધક હાય” Page #152 -------------------------------------------------------------------------- ________________ श्रुताऽप्राप्त्यापि तत्स्यात् । किञ्चवं शीलाप्राप्त्या शीलविराधकोऽपि श्रुतप्राप्त्याराधकः स्यादिति देशविराधकाराधक साङ्कदिव्यवस्थेत्यत आह-क्रियाप्राधान्यमाश्रित्य इति क्रियापेक्षया हि देशत आराधकत्वं विराधकत्व चात्र विवक्षितम्, श्रुतापेक्षया तु तत्सदपि नादृतम् , समुदयवादेऽप्यनन्तरकारणत्वेन क्रियाप्राधान्यस्य विवक्षणात् , यदाह भगवान् भद्रबाहुः 'जम्हा दसणनाणा संपुण्णफलं न दिन्ति पत्तअं । चारित्तजुआ दिन्ति हु विसिस्सए तेण चारित्तं ॥ भाष्यकारोप्याह - "नाणं परं परमणन्तरा उ किरिया तयं पहाणयरं । जुत्तं कारणं । इति । शुद्धक्रियाप्राधान्यं च विचित्रक्रियाणां प्राधान्यव्यवस्थापनेन निर्वाह्यत इति क्रियाप्राधान्यमात्रानुगतविचित्रनगमाभिप्रायादित्थमुक्तिरिति भावः । यदि च जिनोक्तसामाचारीमात्रभङ्गेनैव देशविराधिकत्वं એવી પરિભાષા અંગે અનારાધકની પણ વિરાધક તરીકે જ ગણતરી કરવાની પ્રરિભાષકની ઈચ્છા હોવાથી આવા કુતર્કો કરવાને અવકાશ નથી વનિત્મપિર્તવ્યન્ડેિ ત્યારે ) શકા :-શીલની અપ્રાપ્તિ માત્રના કારણે જે આ રીતે તેમને દેશવિરાધકતા માન્ય છે તે એ રીતે અન્યલિંગસ્થ અપુનબંધકાદિ જોને પણ શ્રતની અપ્રાપ્તિના કારણે દેશવિરાધકતા પણ માનવી જોઈએ. તેમજ શીલની અપ્રાપ્તિના કારણે શીલવિરાધક એવા પણ અવિરતસમ્યગદષ્ટિ વગેરે જીવોમાં શ્રુતપ્રાપ્તિના કારણે દેશઆરાધકતા માનવી જોઈએ. આમ દેશવિરાઘક–દેશઆરાધકનું સાર્ય થવાથી કેઈ વ્યવસ્થા રહેશે નહિ. દિશઆરાધના-વિરાધનાની આ પરિભાષામાં ક્રિયા જ પ્રધાન શ્રી નહિ] સમાધાન :- આવી શંકાનું સમાધાન આપવા ગ્રન્થકારે શ્લેકના ઉત્તરાર્ધમાં ક્રિયાપ્રાધાન્ય.” ઈત્યાદિ કહ્યું છે. ક્રિયાને પ્રધાન કરીને–તેની અપેક્ષાએ જ પ્રસ્તુતમાં દેશઆરાધકતા-દેશવિરાધકતાની વિવેક્ષા છે. તેથી શ્રુતની અપેક્ષાએ તે બે હાજર હોવા છતાં અહીં વિવયા નથી. વળી જ્ઞાન-કિયાનો સમુદાય મોક્ષનું કારણ છે એવા સમુદાયવાદમાં પણ અનંતરકારણ હવારૂપે ક્રિયાને જ પ્રધાન કહી છે. જેમ કે ભગવાન શ્રી ભદ્રબાહુ સ્વામી એ પણ કહ્યું છે કે “ દર્શન અને જ્ઞાન પ્રત્યેક (ચારિત્ર વિનાના) સંપૂર્ણ ફળ આપતાં નથી, ચારિત્રયુક્ત થાય છે ત્યારે જ આપે છે. તેથી ચારિત્રમાં વિશેષતા છે ” ભાષ્યકારે પણ કહ્યું છે કે “જ્ઞાન શ્રેષ્ઠ કારણ છે, પણ ક્રિયા અનંતરકારણ હેવાથી એના કરતાં પણ પ્રધાનકારણ હેવી યુક્ત છે.” જે અનંતરકારણ તે માત્ર અંતિમ શુદ્ધ ક્રિયા જ બનતી હોવાથી એ શુદ્ધ કિયા જ પ્રધાન હોવી સિદ્ધ થાય છે, પૂર્વ પૂર્વની વિચિત્ર ક્રિયાઓ નહિ. તેથી એ ક્રિયાઓ તો પ્રધાન ન બનવાથી આ દેશવિરાધકતા વગેરેમાં એની વિવેક્ષા રાખી શકાતી નથી. તેમ છતાં પૂર્વ પૂર્વની વિચિત્ર ક્રિયાઓમાં પ્રધાનતા હોય તે જ અંતિમ શુદ્ધ કિયામાં પ્રાધાન્ય હોવું સુસંગત હોઈ એ બધી ક્રિયાઓ પણ પ્રધાન બને જ છે. તેથી એની વિવેક્ષા રાખીને ક્રિયાપ્રાધાન્ય માનવા માત્ર રૂપ અનુગતતા જાળવનાર વિચિત્ર નિગમનય મુજબ આ ભાંગાઓની પ્રરૂપણા પણ સંગત જ છે. વળી “જિનેક્ત સામાચારી માત્રના ભંગથી જ શ્રુતવામાં દેશવિરાધકતા આવે છે એવું જે માનવાનું હોય તે નિતવને સર્વવિરાધકપ્રાયોગ્ય ફળ મળી શકશે નહિ, કારણ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ આરાધક-વાઘક ચતુર્ભગી શ્લેક-૩ ~ ~ ~ ~~ www स्याच्छ्रतवतस्तदा निहूनवस्थ सर्वविराधकफलं न स्यादेशविराधकस्य सतः श्रुताभावेन देशाराधकस्य च श्रुताप्राप्तिशीलाभावाभ्यां, सर्वाराधकस्य च युगपदुभयाभावात्तदुपपत्तेः । अथ निह्नवस्यापि नवमवेयकपर्यन्तोपपातानुरोधेन सामाचार्यपेक्षया देशाराधकत्वस्वीकारेऽपि उत्सूत्रप्ररूपणेन गृहीतद्वितीयव्रत भङ्गापेक्षया विराधकत्वमपि स्वीक्रियत एव, अत एव ग्रैवेयकेष्वपि निडूनवस्य देवदुर्गततयोत्पादः । देवदुर्गतत्वं च न केवलं देवकिल्बिषिकत्वादिनैव, तत्र *तेषामभावात् , किन्तु सम्मोहत्वेन । स च देवदुर्गतस्ततश्युतोऽनन्तकाल संसारे परिभ्रमति વાળ –[૩૨૫વાળ] कन्दप्पदेवकिन्धित अभिओगा आसुरी य सम्मोहा । ता देवदुग्गईओ मरणम्मि विराहिए हुन्ति ।।३९|| કે પૂવે જે દેશવિરાધક હોય તેને શ્રુતને અભાવ થવા દ્વારા, પૂર્વ જે દેશઆરાધક હોય તેને શ્રુતની અપ્રાપ્તિ અને શીલને અભાવ થવા દ્વારા અને પૂર્વે જે સર્વઆરાધક હોય તેને યુગપદ બનેને (શ્રુત–શીલનો) અભાવ થવા દ્વારા જ સર્વવિરાધકપણાનું ફળ મળે છે. નિવમાં આ ત્રણમાંથી એકે ય રીતે એ ફળ સંગત થતું નથી. કેમ કે જિક્ત સામાચારીનું પાલન તેઓ હજુ (નિદ્ભવ બન્યા પછી) પણ કરતાં હોઈ તેઓમાં દેશવિરાધકતા છે નહિ કે જેથી ભાવકૃતનો અભાવ થવા માત્રથી તેઓ સર્વવિરાધક બની જાય. એમ જે કદાચ તેઓમાં દેશઆરાધતા હોવાનું માનીએ તો પણ સામાચારી પાલનના કારણે શીલની હાજરી અખંડિત રહી હોવાથી સર્વવિરાધકતા આવતી નથી. તેથી જ તેઓમાં ઉભયનો અભાવ પણ થતો ન હોવાથી સર્વ આરાધકતામાંથી આવતી સર્વવિરાધકતા પણ તેઓમાં સંગત થતી નથી. માટે જેમ જિનક્તિ સામાચારીનું પાલનમાત્ર દેશઆરાધનાનું બીજ નથી પણ માર્ગાનુસારી (પ્રધાનદ્રવ્યભૂત) પાલન જ બીજ છે તેમ જિનોક્તસામાચારી માત્રને મંગ દેશવિરાધનાનું બીજ નથી પણ માર્ગનુસારી સામાચારીને ભંગ જ તે છે. નિટ્સવનું સામાચારીપાલન માર્ગાનુસારી ન હોવાથી તે પાલનના કારણે તેમાં દેશઆરાધકતા આવતી નથી કે વિરાધકતા આવતી અટકતી નથી. વળી તે મિથ્યાત્વ ગુણસ્થાનકે ગયા હોવાથી ભાવદ્યુત તે તેમાં હતું જ નથી. તેથી શ્રુતશીલ ઉભયને અભાવ હોવાથી એ સર્વવિરાધક બની સર્વવિરાધકપણાનું ફળ મેળવે જ છે. દેિશઆરાધના માટે માર્ગનુસારી ક્રિયા આવશ્યક]. શંકા-જિનેક્ત સામાચારી પાલનમાત્રને આરાધકતાનું અને તેના ભંગને વિરાધકતાનું બીજ માનવામાં પણ તમે કહેલ દોષ આવતું નથી, કેમ કે નિદ્ભવ પણ નવમા વેયક સુધી જતો હોવાથી તેની સામાચારીના આધારે દેશઆરાધકતા હોવાનું માનવા છતાં ઉસૂત્રપ્રરૂપણું દ્વારા પૂર્વ ગૃહીત દ્વિતીય વ્રતના થતા ભંગની અપેક્ષાએ તેનામાં વિરાધકતા પણ મનાય જ છે. આવી વિરાધતાના કારણે જ તેઓ ગ્રેવેયકાદિમાં પણ દેવદુર્ગત રૂપે જ ઉત્પન્ન થાય છે. કિબિષિકપણા વગેરેના કારણે જ દેવદુર્ગતપણું આવે છે એવું નથી કેમ કે યાદિમાં કિલિબષિક વગેરેને અભાવ હોય છે. કિન્તુ १ कन्दर्पदेवकिल्बिषाभियोगा आसुरी च सम्मोहा । ता देवदुर्गतयो मरणे. विराधिते भवन्ति । Page #154 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ભાંગે : દેશવિધિક ૧૩૫ सम्मोहत्ति-सम्मोहयन्त्युन्मादेशनादिना मोक्षमार्गाद् अंशयन्ति ये ते सम्मोहाः, संयता अप्येवंविधाः देवत्वेनोत्पन्नाः सम्मोहा इति न कोऽपि दोष इति चेत् ? न, इत्थं सति सर्वविराधकस्यास्य क्रियामात्रेण देशाराधककथनस्य भवतोऽन्याय्यत्वात् । “२देसोवगारिया जा सा समवायम्मि संपुन्ना" [वि०भा०११६४ ] इति भाष्यकारवचनेन देशोपकारिण्या दलरूपाया एव क्रियाया अत्र ग्रहणौचित्यात् , अत एव व्रतक्रियाग्रहणमत्र व्रतानुगतत्वेन क्रियाया मार्गानुसारित्वपर्यवसनार्थम् , न तु परश्येव गृहीतव्रतसामाचार्यपेक्षयैव विराधकत्वघटनायेति बोध्यम् । . नन्वेवं गीतार्थाऽनिश्चिततपश्चरणरतोऽगीतार्थों देशाराधकत्वेन कथमुक्तस्तक्रियाया गुरुपारतन्त्र्याभावेन पायं अभिन्नगण्ठी' [पंचा० ११-३८] इत्यादिग्रन्थेनाचार्मार्गाननुસંમેહ રૂપે દેવદુર્ગત પણ તેઓમાં આવે છે. આ નિ યાદિમાંથી થએલ દેવદુર્ગત ત્યાંથી નીકળીને અનંતકાળ માટે સંસારમાં રખડે છે. આગમમાં કહ્યું છે કે “કંદદેવ, કિબિષિક દેવ, આભિયોગિક દેવ, આસુરી દેવ કે સંમોહ દેવ બનવું એ દેવપણામાં દુર્ગતિરૂ૫ છે. મરણ વખતે વિરાધના થઈ હોય તો આવી દેવદુર્ગતિઓ થાય છે.” ઉન્માર્ગ દેશના વગેરે દ્વારા જેઓ અન્ય જીવોને સંમોહ પમાડે છે–મોક્ષમાર્ગથી ભ્રષ્ટ કરે છે તેઓ સંમોહ કહેવાય છે. આવા સાધુઓ કાળ કરીને દેવ થયા પછી પણ સંમેહ કહેવાય છે. આમ નિતવમાં વિરાધકતા અક્ષત હોવાથી આરાધકતા-વિરાધકતાના બીજમાં સામાચારી શબ્દને “માર્ગોનુસારી” વિશેષણ લગાડવાની જરૂર નથી. - સમાધાન-તમારી શંકા બરાબર નથી, કારણ કે સર્વવિરાધક એવા આને એની ક્રિયામાત્રના કારણે તમે દેશઆરાધક કહી દો એ અન્યાયપૂર્ણ છે. વળી “દેશ કારિતા તે છે જે સમુદાય ભેગો થએ છને સંપૂર્ણ થતી હોય.” એવા ભાષ્યકારના વચનથી જણાય છે કે અહીં દેશઆરાધના વગેરેની બીજ તરીકે દેશો૫કારિણી દલરૂપ કિયા (પ્રધાનદ્રવ્યકિયા) જ માનવી યુક્ત છે. આ માટે જ અહીં કરેલ વ્રત ક્રિયાનું–ગ્રહણ “વ્રતને અનુસરનારી કિયા” એવો અર્થ જણાવી ફલિત તરીકે માર્ગાનુસારી ક્રિયા લેવા માટે જ કર્યું છે. નહિ કે શંકાકાર (તમે) જે રીતે ગૃહતવ્રતની સામાચારીની અપેક્ષાએ જ વિરાધકતા લાવવા ઈચ્છે છે તેવી વિરાધકતા લાવવા માટે જ... શંકા-દેશઆરાધનાનું બીજ જે માર્ગાનુસારી ક્રિયાઓને જ માનવાની હોય તે ગીતાર્થ અનિશ્રિત અને તપ ચારિત્રમાં રત એવા અગીતાર્થને દેશઆરાધક કહી શકાશે નહિ, કેમ કે એની ક્રિયાઓ ગુરુપારતત્રય ન હોવાના કારણે માર્ગાનુસારી હોતી નથી એવું “gયં મિનટી..ઇત્યાદિ ગ્રંથ દ્વારા પૂર્વાચાર્યોએ પ્રતિપાદન કર્યું છે. તેથી એને માર્ગાનુસારી ક્રિયાઓની અપ્રાતિ હોઈ દેશવિરાધકતા જ સંભવે છે, દેશઆરાધકતા નહિ. २ अस्य पूर्वार्धः- वीसुंग सव्वहच्चिय सिकतातेल्लं व साहणाभावो । विश्वग न सर्वथैव सिकतातैल इव साधनाभावः । देशोपकारिता या सा समवाये संपूर्णा ।। १. पायं अभिन्नगण्ठी तमाउ तह दुक्करपि कुव्वंता । बज्झा व ण ते साहू धंखाहरणेण विन्नेया ।। प्रायोऽभिनग्रन्थयस्तमसस्तथा दुष्करमपि कुर्वन्तः । बाह्या इव न ते साधवः ध्वांक्षोदाहरणेन विज्ञेयाः॥ , Page #155 -------------------------------------------------------------------------- ________________ सारित्वप्रतिपादनेन मार्गानुसारिक्रियाया अप्राप्त्या ( देश विराधकत्वस्यैव संभवादिति चेत् ? नसत्यम्, अनभिनिवेशेऽप्यज्ञानादेः कुतश्चिद् निमित्ताद् गच्छ्वहिर्भूतानां गीतार्थाऽनिश्रित - निरतानां प्रायः पदव्यवच्छेद्यानां ज्ञानपतितस्वल्पक्रियाणामन्यैर्विवक्षितत्वेन दोषाभावात्, तादृशानामेव शीलस्य कथञ्चिदनुमोदनीयत्वात् । यस्त्वप्रधानक्रियावतोऽभव्यनिनवादेरपि द्रव्यलिङ्गिनः शीलस्यानुमोदनीयत्वं मार्गपतितत्वेन व्यवहारनयवतामेवावसातव्यमित्याह ग्रन्थाभासकृत् तेन तु मार्गपतितशब्दार्थ एव योगबिन्दुप्रभृतिग्रन्थाऽपरिचयेन न बुद्ध:, मार्गपतितमार्गाभिमुखयोर पुनर्बन्घकावस्था विशेषरूपत्वेनैव तत्र सूचितत्वात् । प्रकृते च सुविहितत्वज्ञाने सुव्यवहारस्यैव विपरीतज्ञाने च तद्व्यत्ययस्यैवोपपत्तेरिति दिक् ||३॥ [અનિિનવિષ્ટ એકાકી પણ દેશઆરાધક સ‘ભવે] સમાધાન-તમારી શંકા સાચી છે, પણ અભિનિવેશ ન હેાવા છતાં અજ્ઞાન વગેરે રૂપ કાઇક નિમિત્તે ગચ્છમાંથી બહાર નીકળી ગએલા ગીતાર્થ અનિશ્રિત અને તપચારિત્રમાં રક્ત સાધુએ કે જેઓના ‘પાય અભિન્નગઠી’ ઇત્યાદ્રિ ગ્રન્થમાં પ્રાયઃ પદથી વ્યવચ્છેદ કર્યો છે તેમજ જેએની ક્રિયાએ અલ્પાંશે જ્ઞાનમાં અવતરે છે તેની દેશઆરાધક તરીકે બીજા આચાર્યોએ પણ વિવક્ષા કરી છે. તેથી અમારા કથનમાં કાઈ દોષ નથી. જેએ અભિનિવેશના કારણે ગચ્છ બહાર નીકળ્યા હાય તેઓ તપ-ચારિત્રમાં રત હોય તે પણ અમારે કંઇ દેશઆરાધક તરીકે અભિમત છે જ નહિ. પાય' અભિન્ન ગઠી.” ગાથાનેા ભાવાર્થ આ છે-ગીતા અનિશ્રિત જે અગીતાર્થી ગચ્છમહિભૂત થયા હાય છે તે કલેશ-આચારને જોનારા હાય છે પણ મર્મીને વિચારતા નથી. તેથી તેઓ પ્રાય: અભિન્નગથિક (ગ્રન્થિભેદ નહિ કરેલા) હેાય છે તેમજ માહિભૂત હાય છે.” પણ ઉક્ત જીવે આવા હાતા નથી. તેથી જ તેનું શીલ કથ ચંદ્ અનુમાદનીય હાવાથી તેઓને દેશઆરાધક કહ્યા છે. જે ગ્રન્થાસાસકાર પ્રધાનક્રિયાવાળા દ્રવ્યલિંગી અભવ્યનિહ્નાદિના શીલને પણુ તે માર્ગ પતિત હાવાથી વ્યવહારનયના અભિપ્રાય મુજબ અનુમાદનીય કહે છે તેઓએ તે માપતિત શબ્દને અથ જ યાગબિન્દુ વગેરે ગ્રન્થના પરિચય ન હેાવાથી જાણ્યા નથી. કેમ કે માર્ગ પતિત અને માભિમુખ ને અપુન ધક અવસ્થાવિશેષ રૂપે જ ત્યાં કહ્યા છે જ્યારે તે ગ્રન્થાભાસકાર તા તેવી અવસ્થાશૂન્ય અભયાદ્રિના શીલને પતિત સમજે છે. મા શંકા-સામેા જીવ અપુન ધકાદિ અવસ્થામાં રહેલા છે કે નહિ તે છદ્મસ્થે જાણવું દુઃશકચ છે. તેથી એની ક્રિયાએ ‘માર્ગાનુસારી શીલ રૂપ છે કે નહિ' એ પેાતે જાણી ન શકવાથી દેશ આરાધક' વગેરે વ્યપદેશ શી રીતે કરી શકાય ? સમાધાન-સામી વ્યક્તિમાં જો સુવિહિતપણાનું જ્ઞાન થાય તા એના આરાધક તરીકેના વ્યવહાર કરવા જ યુક્ત છે અને એ શિથિલતાનુ જ્ઞાન થાય તેા એવા વ્યવહાર ન કરવા જ યુક્ત છે. તેથી છદ્મસ્થ જીવો પણ સુવિહિતત્વ અને શિથિલતાને આધારે થાયાગ્ય વ્યપદેશ કરી શકે છે. ઘણા Page #156 -------------------------------------------------------------------------- ________________ तृतीयभङ्ग विवेचयति श्रुतशीलसमावेशात् साराधक इष्यते । संमील्य न पृथक सिद्धं देशाराधकताद्वयम् ॥४॥ श्रुतेति । श्रुतशीलयोः समावेशः श्रुते सति शीलस्य शीले सति श्रुतस्य वा सन्निकर्षः, ततः सर्वाराधक इष्यते । पृथसिद्धं देशाराधकताद्वयं संमील्य-एकीकृत्य न, शीलापेक्षया देशाराधकत्वस्य पृथसिद्धत्वेऽपि श्रुतापेक्षया तदसिद्धेः, देशाराधके श्रुतस्य साक्षाद् गुरुपारतन्त्र्यદ્વારા વા સંવષેનૈવ સાધારિરિતિ કો चतुर्थ भङ्गं विवेचयति ____ अप्राप्तिः प्राप्तभङ्गो वा द्वयोर्यत्र नियोगतः । अस्पर्शान्मोक्षहेतूनां स तु सर्वविराधकः ॥५॥. ___ अप्राप्तिरिति । द्वयोः=शीलश्रुतयोरप्राप्तिर्देशकााभ्यां प्राप्तभङ्गो वा यस्मिन् नियोगतः= नियमतः, स तु मोक्षहेतूनां ज्ञानादीनामस्पर्शात्लेशेनाप्यभावात् सर्वविराधकः । न चैव निहूनवादेर्भग्नश्रुतशीलस्य नवमप्रैवेयकानुत्पत्तिप्रसङ्गः, गैरानुष्ठानात्तदुत्पत्तावपि तत्र तद्धत्वमृतानुष्ठानेन सर्वोपपत्तेः, तयोरेव शीलरूपदेशत्वादिति विभावनीयम् ॥५॥ ॥ समाप्तेयं सटीकाराधकविराधकचतुर्भङ्गी ॥ “સર્વઆરાધક એવા ત્રીજા ભાંગાનું વિવેચન કરતાં ગ્રન્થકાર કહે છે – શ્રતની હાજરીમાં શીલને સન્નિકર્ષ થવો અથવા શીલની હાજરીમાં શ્રતને સન્નિકર્ષ થવો એ શ્રત-શીલને સમાવેશ થયો કહેવાય. આવા સમાવેશથી “સર્વારાધતા આવે છે, નહિ કે મૃત અને શીલની સ્વતંત્ર હાજરીથી પૃથક પૃથક સિદ્ધ થયેલ બે દેશઆરાધકતાને ભેગી કરવાથી; કેમકે માત્ર શીલની અપેક્ષાએ સ્વતંત્ર દેશઆરાધકતા હેવાનું સિદ્ધ હોવા છતાં માત્ર શ્રતની અપેક્ષાએ પૃથફ દેશઆરાધકતા હોવાનું સિદ્ધ નથી. (એ વખતે તો દેશવિરાધકતા જ હોય) માટે દેશઆરાધકમાં સાક્ષાત્ કે ગુરુષારતવ્યદ્વારા શ્રતને સંબંધ થવાથી જ સર્વઆરાધકતા આવે છે. (ઉપલક્ષણથી દેશવિરાધકમાં માર્ગીનુસારી કિયાઓને સંબંધ થવાથી–અર્થાત્ તે શ્રાવક કે સાધુ બનવાથી સર્વઆરાધકતા આવે છે.) ૪ હવે ગ્રન્થકાર ચેથા ભાંગાનું વિવેચન કરે છે– જે જીવમાં શીલ-હૃત બંનેની અપ્રાપ્તિ હોય અથવા પ્રાપ્ત થયેલ તે બંને દેશથી કે સર્વથી ભંગ હોય તે સર્વવિરાધક છે. કારણ કે મેક્ષના હેતુભૂત જ્ઞાનાદિને તેમાં અંશમાત્ર પણ સદ્ભાવ હેત નથી. શકા –તે પછી જેના કૃત–શીલ ભાંગી ગયા છે તેવા નિવાદિની નવમા વેયકાદિમાં ઉત્પત્તિ જ થશે નહિ. સમાધાન :–ગર અનુષ્ઠાનથી પણ નવમાં પ્રવેયકમાં જઈ શકાય છે. જ્યારે દેશ કે સર્વ આરાધનામાં તે તદ્ધતુ કે અમૃત અનુષ્ઠાન જ નિયામક છે; કેમકે એ બે જ Page #157 -------------------------------------------------------------------------- ________________ આરાધક-વિરાધક ચતુર્ભગી-કલેક–૫ શીલાત્મક દેશ છે. તેથી નિવાદિ પિતાના ગરાનુષ્ઠાનથી નવમા ગ્રેવેયકમાં જઈ શકતા હોવા છતાં તહેતુ કે અમૃત અનુષ્ઠાનરૂપ શીલ ન હોવાથી તેમનામાં સર્વવિરાધકતા ઘટી શકે તેમ છે. પા [ આ જ ગ્રન્થકારે આ ચતુર્ભગીની વિશેષ પ્રરૂપણ સ્વકીય ધમપરીક્ષા નામના ગ્રન્થમાં વિસ્તારથી કરી છે. વિસ્તરાર્થીએ એ ગ્રન્થમાં શ્લોક ૧૮ થી ૩૧ જેવા.] આમ, ન્યાયવિશારદ ન્યાયાચાર્ય લઘુહરિભદ્રબિરૂદધારી મહામહોપાધ્યાય શ્રીમદ યશવિજય કૃત સટીક આરાધક-વિરાધક ચતુભગી ગ્રન્થ પૂર્ણ થયો અને સાથે સાથે, સિદ્ધાતમહોદધિ કર્મ સાહિત્યનિષ્ણાત સચારિત્રચૂડામણિ સ્વ. પ. પૂ. આ. ભગ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર સ્યાદવાદસિદ્ધાન્તપ્રરૂપક ન્યાય વિશારદ વર્ધમાનતનિધિ પ. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન અધ્યાત્મરસિક કર્મ સાહિત્યનિપુણમતિ પ.પૂપં. શ્રી ધર્મજિત વિજય ગણિવરના શિષ્યરત્ન ભગવદ્ભક્તિરસિક વિદ્વદ્વર્ય પ.પૂ.પં. શ્રી જયશેખર વિજય ગણિવરના શિષ્યાણ મુનિ અભયશેખર વિજયે ગુરુકૃપાથી કરેલે તેને ભાવાનુવાદ સાનંદ સંપૂર્ણ થયે. [સંવત ૨૦૪૨] Page #158 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહં નમઃ | श्रीशद्धेश्वरपार्श्वनाथाय नमः । श्रीमहावीरपरमात्मने नमः । वाचकपुंगवश्रीमद्यशोविजयाय नमः । श्रीप्रेमभुवनभानुसूरीश्वरपन्न्यासधर्मजिज्जयशेखरगणिवरेभ्यो नमः । न्यायाचार्यन्यायविशारद महामहोपाध्याय श्रीमद यशोविजय सन्दृब्धं कूपदृष्टान्तविशदीकरणप्रकरणम् ऐन्द्रश्रीर्यत्पदाब्जे विलुठति सतत राजहंसीव यस्य, ध्यान मुक्ते र्निदान प्रभवति च यतः सर्वविद्याविनोदः । श्रीमन्त वर्धमान' त्रिभुवनभवनाभोगसौभाग्यलीलाविस्फुर्जत्केवलश्रीपरिचयरसिक त जिनेन्द्र भजामः ॥१॥ सिद्धान्तसुधास्वादी परिचितचिन्तामणिनयोल्लासी । तत्त्वविवेक कुरुते न्यायाचार्या यशोविजयः ॥२॥ [વૃત્તિગત મંગલક] જેઓના ચરણકમળમાં ઈન્દ્રોની લક્ષમી રાજહંસીની જેમ હમેશા આળેટયા કરે છે, જેમનું ધ્યાન મેક્ષનું અનન્ય કારણ છે, જેમાંથી સર્વ વિદ્યાઓને વિનોદ પ્રકટ થઈ રહ્યો છે અને જેઓ ત્રિભુવનમાં રહેલા ભવન=ભાવ=પદાર્થોના સાક્ષાત્કાર રૂપ સૌભાગ્ય અને લીલાથી ઝળહળતી કેવલજ્ઞાન રૂપી લક્ષમીને પરિચય =સંગ કરવામાં રસિક છે (અથવા જે એ ત્રિભુવનરૂપી ભવનના વિસ્તારમાં વિહરવાના મળેલા સૌભાગ્ય અને લીલાથી ઝળહળતી કેવલજ્ઞાનરૂપી લક્ષમીને પરિચય કરવામાં રસિક છે) તે જિને. શ્વર ભગવાન શ્રીમાન વર્ધમાન સ્વામીને અમે ભજીએ છીએ. ૧૫ સિદ્ધાન્તરૂપી અમૃતને આસ્વાદ માણનારા, ચિનાજ્ઞાનરૂપી મણિથી સુપરિચિત (અથવા તત્વચિન્તામણિ ગ્રન્થના પરિચયવાળા) સર્વનના યથાસ્થાન વિનિંગરૂપ ઉલ્લાસવાળા (એટલે કે જેઓના જ્ઞાનમાં સર્વન યથાસ્થાને વિનિગ પામવા રૂપે ઉલસી રહ્યા છે તેવા) ન્યાયાચાર્ય શ્રી યશવિજય મહારાજ તત્ત્વવિવેકને કરે છે. એટલે કે સ્વરચિત કૂપદષ્ટાન્તવિશદીકરણ પ્રકરણની તત્ત્વવિવેક નામની વ્યાખ્યા કરે છે. [આનાથી એ સૂચિત થાય છે કે તત્ત્વવિવેક કરવા માટે ત્રણ ચીજે આવશ્યક છે–(૧)સિદ્ધાન્તસુધાને નિરંતર આસ્વાદ (૨) શાસ્ત્રોક્ત વાતનું પૂર્વાપર ચિંતન અને (૩) સર્વનનું યથાસ્થાન વિનિજના) જ ખરી રાતે મૂલ-વૃત્તિ ઉભય સમત ગ્રન્થનું નામ જ ‘તવિવેક' હોય અને કપદષ્ટાંત - વિશદીકરણ એ તેનું અભિય હેય-એમ લાગે છે. Page #159 -------------------------------------------------------------------------- ________________ तत्रेयमिष्टदेवतानमस्कारपूर्वकं प्रतिज्ञागर्भा प्रथमगाथा नमिऊण महावीर तियसिंदणमंसियं महाभाग । विसईकरेमि सम्मं दव्वथए कूवदिह्रतं ॥१॥ ( नत्वा महावीर त्रिदशेन्द्रनमस्कृत महाभागम् । विशदीकरोमि सम्यक् द्रव्यस्तवे कूपदृष्टान्तम् ॥१॥) व्याख्याः नत्वा महावीर त्रिदशेन्द्रनमस्कृत, महाभागं महानुभावं, महती आभा केवलज्ञानशोभा तां गच्छति यः स तथा तमिति वा । विशदीकरोमि-निश्चितप्रामाण्यकज्ञानविषयतया प्रदर्शयामि । सम्यक् असम्भावना-विपरीतभावनानिरासेन । द्रव्यस्तवे स्वपरोपकारजनकत्वान्निर्दोषतया साध्ये इति शेषः । कृपदृष्टान्तं अवटदृष्टान्तं, 'धूमवत्त्वाद्वनिमत्तया साध्ये पर्वते महानसं दृष्टान्त' इतिवदयं प्रयोगः । अत्र च भगवतश्चत्वारो मूलातिशयाः प्रतिपादिताः। तथाहि-महावीरमित्यनेन ___ "विदारयति यत्कर्म, तपसा च विराजते । तपोवीर्येण युक्तश्च, तस्माद्वीर इति स्मृतः ॥१॥" જે તત્ત્વવિવેક કરે છે તેમાં, ઇષ્ટદેવતાને નમસ્કાર કરવાપૂર્વક પ્રતિજ્ઞાને જણાવનારી આ પ્રથમ ગાથા છે– [ ગ્રન્થને અભિધેયાથ ] ગાથાર્થ – દેવેન્દ્રોથી નમસ્કાર કરાએલા, મહાપ્રભાવી શ્રી મહાવીર પરમાત્માને નમસ્કાર કરીને, દ્રવ્યતવમાં જે કૃપદષ્ટાન્ત અપાય છે તેનું સમ્યફ રીતે હું સ્પષ્ટીકરણ કરીશ. તેના વ્યાખ્યાર્થ – દેવેન્દ્રોથી નમસ્કાર કરાએલા અને મહાભાગ એવા શ્રી મહાવીર પરમાત્માને નમસ્કાર કરીને, દ્રવ્યસ્તવ અંગે અપાએલા કૂવાને દષ્ટાતને સમ્યક્ પ્રકારે હું વિશદ કરીશ. આમાં “મહાભાગ” એવું જે વિશેષણ છે એના બે અર્થે જાણવા(૧) મહાપ્રભાવવાળા અથવા (૨) મહાન એવી કેવલજ્ઞાનની શોભા રૂપ “આભા’ને પામેલા. વળી “કૃપછાતને વિશદ કરીશ” એવું જે કહ્યું એનો અર્થ એ જાણો કે “આ જ્ઞાન પ્રમાણભૂત છે” એ રીતે જે જ્ઞાનનું પ્રામાણ્ય સુનિશ્ચિત હોય તે જ્ઞાનના વિષયરૂપે કૃપદષ્ટાન્તને દેખાડીશ. એટલે કે ફૂપદષ્ટાન્તનું પ્રમાણભૂત જ્ઞાન કરાવીશ. વળી “સમ્યફપ્રકારે વિશદ કરીશ” એવું જે કહ્યું છે એનો અર્થ એ જાણો કે “આ કૃપદષ્ટાન્ત જે રીતે ઘટાવવામાં આવે છે તે અસંભવિત બની જાય અથવા તો જે પ્રકારે ઘટાવવામાં એ વિપરીત રીતે ઘટી જાય તેવા પ્રકારોનું નિરાકરણ કરવાપૂર્વક કૃપદષ્ટાતને વિશદ કરીશ.” આ ફૂપદૃષ્ટાન્ત શાસ્ત્રોમાં દ્રવ્યતવ અંગે આપવામાં આવ્યું છે. એટલે કે, “વ્યસ્તવ નિર્દોષ છે, કારણ કે સ્વ–પરઉપકારજનક છે, જેમકે કૂવો ખોદવો એ.” આવા અનુમાન પ્રયોગમાં દષ્ટાન્ત તરીકે કૂવાની વાત શાસ્ત્રોમાં કરી છે. જેમકે “પર્વત અગ્નિવાળે છે, કેમકે ધૂમાડાવાળો છે, જેમકે રસોડું” આવા અનુમાન પ્રયોગમાં રસોડું દાન તરીકે કહેવાયું છે. '' નિષ્કર્ષ એ છે કે, “દ્રવ્યસ્તવ સ્વ–પર ઉપકારક હોઈ નિર્દોષ છે એવું બતાવવા માટે જે કૂવાનું દષ્ટાન્ત શાસ્ત્રમાં આપવામાં આવ્યું છે તે કઈ રીતે ઘટાવવાનું છે Page #160 -------------------------------------------------------------------------- ________________ इति निरुक्तात्सकलापायमूलभूतकर्मविदारणक्षमतपोवीर्यविराजमानत्वाभिधानादपायापगमातिशयः १, त्रिदशेन्द्रनमस्कृतमित्यनेन पूजातिशयः २, महाभागमित्यनेन ज्ञानातिशयः प्रतिपादितः ३, वचनातिशयश्च सामर्थ्यगम्य इति ४ ॥१॥ प्रतिज्ञातमेवाह सपशेवयारजणगं जणाण जह कुवखणणमाइलैं॥ अकसिणपवत्तगाणं तह दव्वथओ वि विष्णेओ ॥२॥ ( स्वपरोपकारजनक जनानां यथा कूपखननमादिष्टम् । अकृत्स्नप्रवर्तकानां तथा द्रव्यस्तवोऽपि विज्ञेयः ॥२॥) व्याख्या-यथा जानानां कूपखनन निर्मलजलोत्पादनद्वारा स्वपरोपकारजनकमादिष्टम् , एवं अकृत्स्नप्रवर्तकानां कृत्स्नसंयमेऽप्रवृत्तिमतां गृहिणां द्रव्यस्तवो.ऽपि स्नानपूजादिकः करणानुमोदनद्वारेण स्वपरयोः पुण्यकारणं विज्ञेयः । दृष्टान्ते उपकारो द्रव्यात्मा, दार्टान्तिके च. भावात्मेतिभावः ॥२॥ नन्वियं योजनाऽभयदेवसूरिणैव (चतुर्थ) पञ्चाशकवृत्तौ दूषिताऽन्यथायोजना च कृता । तथाहिએને ગ્રન્થકાર અહી સ્પષ્ટ કરવાના છે. આ પ્રથમ કલેકમાં ભગવાનના ૪ મૂળ અતિશયોનું પ્રતિપાદન છે. તે આ રીતે (૧) “મહાવીર” શબ્દથી અપાયા પગમાતિશયનું સૂચન છે, કેમકે એ શબ્દની નિરુક્તિ આવી કહેવામાં આવે છે-“કર્મનું વિદારણ કરે છે, તપથી વિરાજે છે, અને તપવીર્યથી યુક્ત છે. માટે શ્રીવર્ધમાનસ્વામી “વીર' તરીકે પ્રસિદ્ધ થયા.” આમાં સઘળાં અપાયોના મૂળભૂત કર્મનું વિદારણ કરવામાં સમર્થ એવા તપવીર્યથી પ્રભુને શોભતા હાવા જે જણાવ્યા છે તેનાથી અપાયોને અપગમ=વિનાશ થઈ ગયે હવા રૂપ અતિશય સ્પષ્ટ રીતે જણાઈ જાય છે. (૨) દેવેન્દ્રોથી નમસ્કૃત છે એવું જે કહ્યું તેનાથી પૂજાતિશયનું સૂચન થયું. (૩) મહાભાગ’ શબ્દ દ્વારા બીજા અર્થ રૂપે જ્ઞાનાતિશય જણાવ્યો અને (૪) વચનાતિશય સામર્થ્યગમ્ય જાણ. જે કૂપદષ્ટાન્તને વિશદ કરવાની પ્રતિજ્ઞા કરી છે તેને જણાવતાં ગ્રન્થકાર કહે છે-- ગાથાથ- લોકોની કૂખનન પ્રવૃત્તિ એ જેમ સ્વ-પરઉપકારજનક કહેવાયેલી છે તેમ અકૃત્નપ્રવર્તક ગૃહસ્થને દ્રવ્યસ્તવ પણ જાણો. વ્યાખ્યાથ:- જેમ લેકની કૂવો ખોદવા વગેરેની પ્રવૃત્તિ નિર્મળ જળની પ્રાપ્તિ કરાવી આપવા દ્વારા સ્વ–પર ઉપકારજનક કહેવાય છે તેમ સંપૂર્ણ સંયમમાં પ્રવૃત્ત નહિ થએલાં ગૃહસ્થોનો સ્નાન-પૂજા (અભિષેક પૂજા) વગેરરૂપ દ્રવ્યસ્તવ પણ કરણ અને અનુમોદન દ્વારા સ્વ અને પરને પુણ્યનું કારણ બને છે. કૃપખનન દૃષ્ટાન્તમાં સ્વપર ઉભયને નિર્મળ જળ પ્રાપ્તિરૂપ દ્રવ્ય ઉપકાર રહેલો છે, જ્યારે દ્રવ્યસ્તવરૂપ દાર્શે. નિતકમાં સ્વ–પરને પુણ્યબંધાદિરૂપ ભાવઉપકાર જાણવો. ૨ પૂર્વપક્ષ –“જેમ કૃપખનન એ સ્વ–પર ઉપકારક છે એમ દ્રવ્યસ્તવ પણ સ્વપર ઉપકારક છે અને તેથી એ નિર્દોષ છે.” આ જે રીતે તમે દૃષ્ટાન્તને ઘટાવો છો તે વાતને તે શ્રી અભયદેવસૂરિમહારાજે ચોથા પંચાશકની વૃત્તિમાં દૂષિત ઠેરવી છે અને એના કરતાં અન્ય રીતે આ દૃષ્ટાન્તને તેઓશ્રીએ ઘટાડ્યું છે. તે આ રીતે– Page #161 -------------------------------------------------------------------------- ________________ .1;ાળાવિ ગવળાઈ, વારંમવો જુના ળિયળ / મુદ્દેમવદેવમો વહુ વિર્ય વાળું ? स्नानाद्यपि देहशौचप्रभृतिकमपि आस्तां पूजार्चादि, आदिशब्दाद्विलेपनादिग्रहः, गुणायेति योगः, यतनया रक्षयितुं शक्यजीवरक्षणरूपया । तत्किं साधोरपीत्याशङ्कयाह-आरम्भवतः स्वजनधनगेहादिनिमित्त कृष्यादिकर्मभिः पृथिव्यादिजीवोपमर्दयुक्तस्य गृहिण इत्यर्थः । न पुनः साधोः, तस्य सर्वसावद्ययोगविरतत्वाद् भावस्तवारूढत्वाच्च । भावस्तवारूढस्य हि स्नानादिपूर्वकद्रव्यस्तवोऽनादेय एव, भावस्तवार्थमेव तस्याश्रयणीयत्वात् तस्य च स्वत एव सिद्धत्वात् । इमं चार्थ प्रकरणान्तरे स्वयमेव वक्ष्यतीति । गुणाय-पुण्यबन्धलक्षणोपकाराय, नियमेन अवश्यम्भावेन । अथ कथं स्वरूपेण सदोषमप्यारम्भिणो गुणायेत्याह-'सुहभावहेउओ' त्ति लुप्तभावप्रत्ययत्वेन निर्देशस्य, शुभभावहेतुत्वात्-प्रशस्तभावनिबन्धनत्वाज्जिनपूजार्थस्नानादेः, अनुभवन्ति च केचित्स्नानपूर्वक जिनार्चनं विदधानाः शुभभावमिति । खलुक्यिालङ्कारे, विज्ञेयं ज्ञातव्यम् । अथ गुणकरत्वमस्य शुभभावहेतुत्वात्कथमिव ज्ञेयमित्याह [ અહીંથી ૪ થા પંચાશકની ૧૦ મી ગાથા અને તેની વૃત્તિને અધિકાર ચાલુ થાય છે. એને ગાથાર્થ– ] “જયણા પૂર્વક કરતાં સ્નાનાદિ પણ આરંભવાળા ગૃહસ્થને શુભભાવને હેતુ હેવાના કારણે અવશ્ય લાભકારી બને છે એ કુવાના દૃષ્ટાન્ત મુજબ જાણવું.” પંચાશકની આ ગાથાની વૃત્તિને અર્થ : જેટલા જીવોની રક્ષા શકય હોય તેટલાની રક્ષા કરવા સ્વરૂપ જયણા પૂર્વક જે સ્નાન વગેરે=દેહશોચ વગેરે (દ્રવ્યસ્તવ માટે) કરાય છે તે લાભકારી બને છે આ ટ્રકે અર્થ જ. આમાં “સ્નાનાદિમાં જે “આદિ' શબ્દ છે તેનાથી વિલેપન વગેરેને પણ સમાવેશ જાણો. તેમજ જે “કવિ” (પણ) શબ્દ વાપર્યો છે તે એ જણાવે છે કે “પૂજા અર્ચા વગેરેની વાત તો દૂર રહી, સ્નાન વગેરે પણ હિતકર બને છે, એટલે કે પૂજા અર્ચા વગેરે તો હિતકર બને જ છે, પણ સ્નાન વગેરે પણ હિતકર બને છે.” તો શું આ સ્નાન વગેરે સાધુને પણ હિતકર બને ?” એવી સંભવિતશંકાને દૂર કરવા પંચાશકકારે કહ્યું છે કે “સ્વજન–ધન-ગૃહ વગેરે માટે ખેતી વગેરે ક્રિયાઓ દ્વારા પૃથવીકાય વગેરે જીવોની હિંસારૂપ આરંભવાળા ગૃહસ્થને આ દ્રવ્યસ્તવ માટે જયણપૂર્વક કરાતા સ્નાનાદિ હિતકર બને છે. પણ સાધુને એ હિતકર બનતા નથી, કારણકે સાધુએ સર્વ સાવદ્ય વ્યાપારોથી વિરામ પામેલા હોય છે અને ભાવસ્તવ પર આરૂઢ થએલા હોય છે. ભાવસ્તવ પર આરૂઢ થએલા જીવને સ્નાનાદિપૂર્વક કરાતો એવો દ્રવ્યસ્તવ અનાદેય=અકર્તવ્ય જ હોય છે, કેમકે જેઓએ તે કરવાને હોય છે તેઓએ પણ ભાવસ્તવ પર આરૂઢ થવા માટે જ તે કરવાનો હોય છે, જ્યારે સાધુઓને તે ભાવસ્તવ સ્વતઃ જ પ્રાપ્ત થઈ ગયું હોય છે, એટલે પછી તેઓએ શા માટે દ્રવ્યસ્તવ કરો પડે ? આ વાતને અન્ય પ્રકરણમાં પ્રથકાર (શ્રી હરિભદ્રસૂરિ મહારાજ) સ્વયં જ આગળ (છટ્ઠા સ્તવિવિપેચાશકમાં) કહેશે. આમાં દ્રવ્યસ્તવને જે હિતકર કહ્યો છે તેમાં હિત એટલે પુણ્યબંધરૂપ ઉપકાર. “સ્વરૂપે હિંસાદિ દોષયુક્ત એ પણ આ દ્રવ્યસ્તવ આરંભવાળા ગૃહસ્થને હિતકર શી રીતે બને? પ્રશ્નને આશય એ છે કે ગૃહસ્થને સ્વજનાદિ માટે હિંસાદિ કરવા પડે છે એને અર્થ એવો કાંઈ નથી થઈ જ છે કે એને વધુને વધુ હિંસા કરવાની છૂટ મળી જાય. ઉલટું એ અર્થદંડ રૂ૫ હિંસા કરતાં વધારાની તે જેટલા હિંસાથી બચે એટલું વધુ સારું જ છે. તે પછી આટલી સ્વજનાદિ માટે હિંસા કરતા એને માટે આ વધારાની હિંસા તો વધુ દોષ રૂપ જ બને ને !” આવી શંકાને દૂર કરવા પંચાશક કારે “મુહમાંવહેમો' કહ્યું છે. આમાં ભાવાર્થક “સ્વ” પ્રત્યયને લેપ થયો છે. એટલે અર્થ એ થશે કે “જિનપૂજા વગેરે માટે થતા સ્નાનાદિ શુભ ભાવનું કારણ બનતા હોવાથી હિતકર બને છે. કેટલાંય ગ્રડ નાનપૂર્વક પૂજા કરતી વખતે શુભભાવને અનુભવે છે. “વહુ' શબ્દ વાકયને 卐 इत आरभ्य द्वितीयस्वस्तिकान्तः पञ्चाशकवृत्तिपाठः । Page #162 -------------------------------------------------------------------------- ________________ કૃપષ્ટાન્ત અંગે પંચાશકગ્રન્થગત અધિકાર ૧૪૩ कृपज्ञातेन अवटोदाहरणेन । इह चैवं साधनप्रयोगः 'गुणकरमधिकारिणः किञ्चित्सदोषमपि स्नानादि, विशिष्टशुभभावहेतुत्वाद्, यद् विशिष्टशुभभावहेतुभूतं तद् गुणकरं दृष्टं यथा कृपखननं, विशिष्टशुभभावहेतुश्च यतनया स्नानादि, ततो गुणकरमि'ति । कूपखननपक्षे शुभभावः तृष्णादिव्युदासेनाऽऽनन्दाद्यवाप्तिरिति । इदमुक्तं भवति, यथा कृपखननं श्रमतृष्णाकर्दमोपलेपादिदोषदुष्टमपि जलोत्पत्तावनन्तरोक्तदोषानपोह्य स्वोपकाराय परोपकाराय च भवत्येवं स्नानादिकमप्यारम्भदोषमपोह्य शुभाध्यवसायोत्पादनेन विशिष्टाशुभकर्मनिर्जरणपुण्यबन्धकारणं भवतीति । इह केचिन्मन्यन्ते-पूजार्थस्नानादिकरणकालेऽपि निर्मलजलकल्पशुभाध्यवसायस्य विद्यमानत्वेन कर्दमलेपादिकल्पपापाभावाद्विषममिदमुदाहरणम् , ततः किलेदमित्थं योजनीयं यथा कूपखननं स्वपरोपकाराय भवत्येवं स्नानपूजादिक करणानुमोदनद्वारेण स्वपरयोः पुण्यकारणं स्यादिति । नचैतदागमानुपाति, यतो धर्मार्थप्रवृत्तावप्यारम्भजनितस्याल्पस्य पापस्येष्टवात् , कथमन्यथा भगवत्यामुक्तं "तहारूवं समणं वा माहणं वा पडिहयपच्चक्खायपावकम्मं अफासुएण' अणेसणिज्जेणं असणपाणखाइमसाइमेणं पडिलामेमाणे भंते ! किं कज्जइ ? गोयमा ! अप्पे पावे कम्मे बहुतरया से णिज्जरा कज्जइ" । तथा ग्लानप्रतिचरणानन्तरं पञ्चकल्याणकप्रायश्चित्तप्रतिपत्तिरपि कथं स्यात् ? इत्यलं प्रसङ्गेनेति गाथार्थ इति" |२|| અલંકૃત કરવા માટે છે. શુભભાવને હેતુ હોવાથી દ્રવ્યસ્તવ ગુણકર બને છે એ વાત શેના જેવી જાણવી ? એવા પ્રશ્નનો જવાબ આપવા પંચાશકકા૨ આગળ કહે છે કે કૂવાના દૃષ્ટાન્તની જેમ એ વાત જાણવી, અહીં અનુમાન પ્રયોગ આ જાણવો-કંઈક દોષયુક્ત એવી પણ અધિકારી જીવની સ્નાનાદિ ક્રિયા ગુણકર બને છે, કેમકે વિશિષ્ટશુભભાવને હેતુ બને છે, જે જે વિશિષ્ટ શુભભાવના હેતુભૂત હોય છે તે ગુણકર હોય છે, જેમકે કૂવો ખોદવો તે, જયણું પૂર્વક સ્નાનાદિ કરવા એ પણ શુભભાવને હેતુ તે છે જ, માટે એ પણ ગુણકર છે. આમાં દૃષ્ટાન તરીકે જે કૂપખનન કહ્યું છે તેમાં તૃષ્ણાદિને દૂર કરીને આનન્દાદિની પ્રાતિ એ શુભભાવ જાણ. તાત્પર્ય એ છે કે, જેમ કપખનનમાં પરિશ્રમ લાગવો, તૃષા લાગવી, કાદવથી ખરડાવું વગેરે દોષો રહેલા હોવા છતાં, જયારે પાણી પ્રાપ્ત થાય છે ત્યારે એ આ બધા દોષોને દૂર કરીને સોપકાર અને પરોપકાર કરનાર નીવડે છે. એમ સ્નાન વગેરે પણ, એમાં થતા આરંભાદિ દોષોને દૂર કરી શુભભાવો પ્રવર્તાવવા દ્વારા વિશેષ પ્રકારે અશુભકર્મોની નિર્જરા અને પુણ્યબંધનું કારણ બને છે. એટલે કે આ રીતે એ સ્વ–પર ઉપકારક બને છે. કૂવાના દષ્ટાન્તને ઘટાવવા અંગે જે કેટલાંક વિવેચકો એવું માને છે કે “પૂજા માટે કરાતા સ્નાનાદિ વખતે પણ નિર્મળજળ તુલ્ય શુભ અધ્યવસાય હાજર હોય છે. કૂવો ખોદતી વખતે નિર્મળજળ હેતું નથી. માટે તૃષા, કદમથી ખરડાવું વગેરે દોષી ઊભા થાય છે. પ્રસ્તુત માં તા નિર્મળ જળરૂપ શુભ પરિણામ હાજર હોવાથી તૃષા, કદમથી ખરડાવું વગેરે સમાન પા૫ શી રીતે લાગે ? માટે, આ રીત કવાના દૃષ્ટાન્તને પ્રસ્તુતમાં ઘટાવવું એ યોગ્ય નથી. તેને બદલે આ રીતે એને ધટાવવું જોઈએ જેમ કૂપ ખનન સ્વ–પરઉપકાર માટે થાય છે તેમ સ્નાન-પૂજા વગેરે પણ કરણ–અનુમોદન દ્વારા સ્વ-પરને પુણ્યબંધનું કારણ બને છે.” તે વિવેચકોએ કૃપખનનદષ્ટાન્તનું આવું કરેલું અર્થધટન આગમાનુસારી નથી, કેમકે ધર્મ માટે કરાતી પ્રવૃત્તિમાં પણ આરંભજન્ય અ૫ પાપ લાગવું માન્યું છે. નહિતર તે શ્રીભગવતીસૂત્રમાં આવું શા માટે કહે કે “પાપકર્મને હણી નાખનાર અને પચ્ચક્ખાણ કરનાર તેવા પ્રકારના શ્રમણને અપ્રાસક (સચિત્ત) અષણીય (ઉતપાદના વગેરેમાંથી કોઈ દોષ યુક્ત) અશન–પાન-ખાદિમ–સ્વાદિમ આહાર વહેરાવે તો હે ભગવદ્ ! તે ગૃહસ્થને શું થાય ? ગૌતમ ! અ૯૫ પાપ કર્મ લાગે અને ઘણી નિર્જર થાય.” વળી ગ્લાનમુનિની સેવા કર્યા પછી પંચકલ્યાણક પ્રાયશ્ચિત્ત કહ્યું છે તે પણ શા માટે Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ક્રૂપાન્તવિશદીકરણ શ્લાક-૩ wwww तदेतन्निनुवतां कूपदृष्टान्त विशदीकरणं काकपक्षविशदीकरणवदुपहास पात्रतामभिव्यनक्ति स्वसम्मताभियुक्तवचनविरुद्धत्वादित्याशङ्कायां नाभियुक्तवचनविरोधो बोधोन्मुखानामवभासते, तस्य भिन्नतात्पर्यकत्वादित्याशयवानाह - इस दुत्ते जं, एयस्स नवंगिवित्तिकारणं । संजोयणं कयं तं विहिविरहे भत्तिमहिकिच्च ||३|| ( ईषदुष्टत्वे यदेतस्य नवांगीवृत्तिकारेण । संयोजन कृतं तद्विधिविरहे भक्तिमधिकृत्य ||३|| ) व्याख्या-ईषदुष्टत्वे= अल्पपापबहुनिर्जराकारणत्वे, यद् एतस्य - कूपदृष्टान्तस्य, नवाङ्गीवृत्तिकारेण श्री अभयदेवसूरिणा पञ्चाशकाष्टकवृत्त्यादौ (संयोजन कृत), तद्विधिविर हे = यतनादिवैकल्ये, भक्तिमात्रमधिकृत्य । विधिभक्त्यादिसाकल्ये तु स्वल्पमपि पाप वक्तुमशक्यमेवेति भावः ॥ ३॥ कथमयमाशयः सूरेर्ज्ञात इति चेत् १, तत्राह - કહે? માટે ધર્મ અંગેની પ્રવૃત્તિમાં પણ આર ભાદિજન્ય અલ્પ પાપ લાગે છે એ વાત શાસ્ત્રકારાને માન્ય છે, અને તેથી અમે દૃષ્ટાન્તને જે રીતે ટાળ્યું છે એ જ ખરાબર છે, અન્યવિવેચકાએ ઘટાવ્યુ` છે તે ખરાબર નથી. આની વધુ ચર્ચાથી સૌં. આ પ્રમાણે શ્રીપ’ચાશકજીની ૪–૧૦ મી ગાથાને અથ જાણુવા. [ ૫ંચાશકને સંદર્ભ પૂરા થયા. ] નવાંગી ટીકાકાર ભગવત શ્રી અભયદેવસૂરિ મહારાજે દૃષ્ટાન્તને જે રીતે ઘટાળ્યું છે તેને છૂપાવી દઇ તમે પદેષ્ટાન્તને જે વિશદ કરવા નીકળી પડવા છે. તે કાગડાની પાંખને ધાળી કરવાની મહેનતની જેમ તમારી ઉપહાસપાત્રતાને વ્યક્ત કરે છે, કેમ કે તમારી એ પ્રવૃત્તિ સ્વસ’મત આપ્તજને વિચારપૂર્વક કહેલાં વચનથી વિરુદ્ધ છે. ઉત્તરપક્ષ : પૂર્વ પક્ષની આવી શકાને મનમાં રાખીને, સમ્યક્ પ્રેાધ કરવાને સન્મુખ થએલા જીવાને, અમે જે વિશ્વીકરણ કરીએ છીએ તેમાં ઉક્ત અભિયુક્ત (આપ્ત) વચનનો કોઇ વિરોધ ભાસતા નથી, કેમકે ઉક્ત અભિયુક્ત વચન અને અમારુ દૃષ્ટાંતઘટન એ બન્ને ભિન્ન ભિન્ન તાપથી કહેવાએલા છે” આવા આશયથી ગ્રન્થકાર આગળ કહે છે— [ અભયદેવસૂરિમહારાજકૃત અર્થઘટનનુ' તાત્પ ] ગાથાર્થ : આ કૂપદેષ્ટાન્તનુ` કંઇક દોષ થાય છે’ એવા ભાવમાં નવાંગી ટીકાકારે જે અર્થાઘટન કર્યુ છે તે જયણા વગેરે વિધિની અપૂર્ણતા હૈાવા સાથે જે ભક્તિભાવ હાજર હાય છે તેની અપેક્ષાએ કર્યુ. છે. વ્યાખ્યા : નવાંગીવૃત્તિકારશ્રી અભયદેવસૂરિમહારાજે સ્નાન-પૂજા વગેરે, અલ્પપાપ અને પ્રચુરનિર્જરાનું કારણ બને છે એવુ' જણાવવા માટે ગ્રૂપ દૃષ્ટાંતનુ જે અર્થઘટન પચાશક–અષ્ટકની વૃત્તિ વગેરેમાં કયુ ́ છે તે જયણા વગેરે વિધિની અધૂરાશ હાય તેવા સ્થળે માત્ર ભક્તિને આશ્રીને કર્યું છે. એટલે કે ભક્તિભાવ ઘણા ઉછળતા હાવા છતાં જે સ્નાનપૂજાદિમાં વિધિની અધૂરાશ હોય તેવા સ્નાનપૂજાઢિ અલ્પપાપનુ અને વિપુલ નિજાનું કારણ બને છે. પણ જ્યાં વિધિ-ભક્તિ વગેરે પરિપૂર્ણ હોય તે સ્નાનપૂજાઢિમાં તા પાપ લાગવાની વાત કહી જ શકાતી નથી. ાકા Page #164 -------------------------------------------------------------------------- ________________ ” શબ્દથી મળતો ફલિતાર્થ ૧૪૫ ફુદt “જિ” વય, જયદે રજુ ડ્રોન્ગ qયાણી न य तारिसो तवस्सी, जंपइ पुव्यावरविरुद्धं ॥४॥ ( રૂતરથા “શ્ચિ” વચનં કાયવ ાથ નુ મઘૂનાવાન્ ! ન તાદાસ્તપસ્વી ઝઘતિ પૂર્વ વિમ્ III) ___ व्याख्या-इतरथा सूरेरुक्ताशयाभावे, पूजायाँ कायवधे 'कथञ्चिद्'वचन' कथ नु भवेत् ? न कथञ्चिदित्यर्थः । न च तादृशस्तपस्वी पूर्वापरविरुद्ध'वचनजल्पति । तस्मादीषद्दोषदुष्ट' जिनपूजादिक विधिविरहभक्तिकालीनमेव ग्राह्यमित्याशय एव युक्तः । ___अय भावः-पूजापञ्चाशके जिनार्चने कायवधेन प्रतिक्रुष्टेन दुष्टत्वात्कथ परिशुद्धत्वमित्याशङ्कायाम् “ भण्णइ जिणपूयाए, कायवहो जइवि होइ उ कहंचि । तहवि तई परिसुद्धा, गिहीण कूवाहरणजोगा ।। ४२॥” इति श्रीहरिभद्रसूरिभिस्समाहितम् । तत्र च ‘यतनाविशेषेण प्रवर्तः . मानस्य सर्वथापि न भवतीति दर्शनार्थ कथञ्चिद्ग्रहणमित्यभयदेवसूरिभिर्व्याख्यातम् , तेन विधिविरह एव कायवधः पर्यवस्यति । “प्रमादयोगेन प्राणव्यपरोपण हिंसे"ति (७.८) तत्त्वार्थोक्तहिंसालक्षणसद्भावात् हिंसारूपस्यैव कायवधस्यात्र प्रतिषेध्यत्वात् । जलपुष्पोपनयनादिरूपस्य च વિધિવિકલ સ્નાનપૂજાદિથી જ અ૫પાપબંધરૂપ દોષ થાય છે, વિધિપૂર્ણ સ્નાનપૂજાદિથી તો જરાય પાપબંધ થતો જ નથી.” શ્રી અભયદેવસૂરિમહારાજે કૃપદષ્ટાંતનું જે અર્થઘટન કર્યું છે તેમાં તેઓશ્રીને આ આશય છે એવું તમે શી રીતે જાણ્યું ? એવા સંભવિત પ્રશ્નને જવાબ આપતાં ગ્રન્થકાર કહે છે તાત્પયનું સૂચન “જિ” શબ્દથી ]. ગાથાર્થ: શ્રી અભયદેવસૂરિમહારાજને જે આ આશય ન હોય તો પૂજામાં થતાં કાયવધ અંગે જે “હું જિ’ શબ્દને પ્રયોગ થયો છે તે શા માટે થાય? પિતાના પૂર્વાપર વચનેને જાણનારા એવા તે મહાત્મા પૂર્વાપરવિરુદ્ધ તો બોલે નહિ. - વ્યાખ્યાથ : સૂરિનો જ ઉક્ત આશય ન હોય તે પૂજામાં થતા કાયવધ અંગે કથંચિત્' શબ્દ વપરાયો ન હોત. તેવા મોટા તપસ્વી આચાર્ય મહારાજ પૂર્વાપર વિરુદ્ધ વચન બોલે નહિ. તેથી “કંઈક દોષવાળા જિનપૂજાદિ તરીકે વિધિશન્યતાકાલીન ભક્તિ પ્રયુક્ત અનુષ્ઠાન જ લેવું” એ આશય માનવો યોગ્ય છે. કહેવાનો ભાવ એ છે કે-“શ્રી જિનેશ્વરદેવોએ સામાન્યથી જીવહિંસાને નિષેધ કર્યો છે. જિનપૂજામાં આવા નિષિદ્ધ કાયવધ ભળેલો હોવાથી દોષયુક્તતા છે. તે એને પરિશુદ્ધ શી રીતે કહેવાય ?” આવી શંકાના સમાધાન માટે પ્રજા પંચાશકના ૪૨ મા શ્લોકમાં શ્રી હરિભદ્રસૂરિ મહારાજે કહ્યું છે કે “ઉક્ત શંકાનું સમાધાન કહીએ છીએ–જો કે શ્રી જિનપૂજામાં કોઈક રીતે કાયવ થાય છે. તો પણ એ કુપદષ્ટાનને અનુસાર ગૃહસ્થને માટે પરિશુદ્ધ છે.” આની વ્યાખ્યામાં શ્રી અભયદેવસૂરિ મહારાજે કહ્યું છે કે “વિશેષ પ્રકારની જયણાપૂર્વક જિનપૂજામાં પ્રવર્તનારને જરા પણ જીવહિંસા લાગતી નથી આવું જણાવવા માટે “જિ” શબ્દ વપરાયો છે. આના પરથી સ્પષ્ટ રીતે ફલિત થાય છે કે જયણુ વગેરે વિધિની પૂર્ણતા ન હોય ત્યારે જ વાસ્તવમાં કાયવધરૂપ દેષ લાગે છે. १. पूजापञ्चाशक ४२ गाथाया हरिभद्रसूरिवचनमिदम् । Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ કૂપદષ્ટાન્તવિશદીકરણ શ્લોક-૪ पूजाभ्यन्तरीभूतस्य "देहादिनिमित्त पि हु जे कायवहंमि तह पयन्ति । जिणपूआकायवमि तेसिमपवत्तण मोहो" (पू.पश्चा. ४५)। इत्यादिना उपत्यकरणस्याप्यनुज्ञानात् , अप्रवृत्तिनिन्दार्थवादस्य विध्याbu क्षेपकत्वात् । विधिस्पष्टे च निषेधानवकाशात् । यदि च विधिसामग्र्येऽपि पुष्पजलोपहारादि. रूपहिंसादोषोऽत्र परिगण्येत, तदा तस्य पूजानान्तरीयकत्वेन "कायवहो जइवि होइ उ कहंचि" त्ति नावक्ष्यदाचार्यः, किन्तु “कायवहो होइ जइवि नियमेण"मित्येवाऽवक्ष्यत् । अपि च पदार्थवाक्यार्थ-महावाक्यार्थ-ऐदंपर्यार्थविचारणायां हिंसासामान्यस्य निषेधस्य अविधिनिषेधपरताया एव व्यवस्थितत्वात् विधिसामग्ये न हिंसादोषः, अन्यथा चैत्यगृह-लोचकरणादौ तत्सम्भवो दुर्निवार इत्यादिसूक्ष्ममीक्षितमुपदेशपदादौ । કહેવાને આશય એ છે કે કાયવધ બે પ્રકારે છે–એક શ્રી તવાર્થસૂત્રમાં પમાન કાળ ચારે હિંસા” (પ્રમાદપૂર્વક પ્રાણોને નાશ કરવો એ હિંસા છે) આવું જે હિંસાનું લક્ષણ બાંધ્યું છે તદ્રુપ કાયવધ અને બીજે, જયાં જયણા વગેરે વિધિનું પરિપૂર્ણ પાલન હોવાના કારણે પ્રમાદ ન હોવા છતાં જળ-પુષ્પ ચડાવવા વગેરેના કારણે અપકાય વગેરે જીવોના પ્રાણને જે નાશ થાય છે તદ્રુપ કાયવધ. શ્રી જિનેશ્વરદેએ જે કાયવધને નિષેધ કર્યો છે તે માત્ર પ્રથમ પ્રકારના કાયવધનો જ જાણો. એટલે કે પ્રમાદભાવે જયણા વગર જે કાંઈ પ્રવૃત્તિ થાય તેમાં થનારા કાયવધને નિષેધ કરાયો છે. બીજા પ્રકારના કાયવધનો નહિ. જળ-પુષ્પ ચડાવવાં વગેરે રૂપ તે દ્વિતીય પ્રકારનો કાયવધ કે જે જિનપૂજામાં અંતર્ગત જ એક અનિવાર્ય અંશરૂપ છે, તે કાયવઘગર્ભિત પ્રવૃત્તિની તે, પૂજાપંચાશકના નીચેના વચને દ્વારા, જાણીને પણ કરવાની શાસ્ત્રકારોએ અનુજ્ઞા આપી છે. પૂજા પંચાશક (૪૫)નું તે વચન આ છે–“જે (ગ્રહ) શરીર વગેરે માટે કાયવધ કરવામાં તે તે રીતે પ્રવર્તે છે તેઓ જિનપૂજામાં થતા કાયવધમાં ન પ્રવર્તે છે તે તેઓને મેહ=અજ્ઞાન છે.” પ્રશ્ન :- “ગૃહસ્થોએ જિનપૂજામાં થનારા કાયવધમાં પ્રવર્તવું જોઈએ” એવી રીતે એ કાયવધની આમાં ક્યાં અનુજ્ઞા આપી છે ? ( જળપૂજાદિભાવી દ્રવ્યહિંસાની અનુજ્ઞા કઈ રીતે?). ઉત્તર – જિનપૂજામાં થનાર કાયવધની પ્રવૃત્તિ ન કરે એ તેઓને મેહ છે” આ રીતે અપ્રવૃત્તિની જે નિંદા કરી છે એ જ, તથા અન્યત્ર (શાસ્ત્રમાં) જિનપૂજાદિકૃત્યની જે પ્રશંસા (અર્થવાદ) કરાયેલ છે તે જ પ્રવૃત્તિના વિધાનને ખેંચી લાવે છે, અર્થાત્ પ્રવૃત્તિનું વિધાન કરી દે છે, એટલે કે પ્રવૃત્તિની અનુજ્ઞા આપી દે છે. આમ જળ–પુષ્પપૂજા વગેરેમાં જે દ્રવ્યહિંસારૂપ કાયવધ છે તેનું તે સ્પષ્ટ વિધાન જ હોવાથી, શાસ્ત્રકાર ભગવંતોએ તેને નિષેધ કર્યો હોય એવી વાતને તો કઈ અવકાશ જ રહેતો નથી. (અને તેથી એ કાયવધ નિષિદ્ધ ન હોઈ એના કારણે સ્નાનપૂજાદિ નિષિદ્ધના આસેવનરૂપ કે અલ્પપાપબંધની કારણુતારૂપ દષવાળા (દુષ્ટ) બનતા જ નથી.) બાકી, સંપૂર્ણ વિધિપાલન હોવા છતાં પણ પુષ્પ-જળ વગેરે ચડાવવામાં થતી Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭. અપાયુષ્કતા અંગેના સૂત્રની વિચારણા * एतेन “कहन्नं भन्ते जीवा अप्पाउत्ताए कम्मं पगरेंति ? पाणे अइवइत्ता, मुसं वइत्ता, तहारूवं समण वा अफासुएणं अणेसणिज्जेण असण-पाण-खाइम-साइमेण पडिलाभित्ता एवं खलु जीवा अप्पाउयत्ताए कम्म पगरेन्ति” इत्यत्र अध्यवसायविशेषादेतत्त्रयं जघन्यायुःफलमिति व्याख्यायદ્રવ્યહિંસાને જે અહીં (નિષિદ્ધ માનવાની હોય અને તેથી એને) દોષરૂપે ગણવામાં આવે તે એ દોષ તો પૂજા સાથે અવયંભાવે સંકળાએલ હોવાથી આચાર્ય ભગવાન શ્રીહરિભદ્રસૂરિ મહારાજ “વાવ નવિ છો ૩ ચિ..(“જે કે કાયવધ કેક રીતે થાય છે...) એવું ન કહેત, પણ એમ કહે કે યવો હો રવિ નિયમેળ” (એટલે કે કે કાયવધ અવશ્ય થાય છે...”), પણ આવું કીધું નથી. માટે નક્કી થાય છે કે અહીં અવિધિસ્થલીય કાયવધ કે જે જયણાના અપરિપૂર્ણ પાલન વગેરે રૂપ પ્રમાદથી યુક્ત છે તેને જ દોષ તરીકે ઉલ્લેખ છે, અને તે જ સ્નાન-પૂજાદિને કંઈક દુષ્ટ બનાવે છે. [ નિષેધ પણ અવિધિકૃતહિંસાને, વિધિકૃતહિંસાનો નહિ ] વળી, ઉપદેશપદ વગેરેમાં પદાર્થ—વાકયાર્થ–મહાવાક્ષાર્થ અને ઐદંપર્યાર્થીની વિચારણામાં તો એ વાત નિશ્ચિત થએલી જ છે કે હિંસા સામાન્યનો (સામાન્યથી હિંસાને) શાસ્ત્રમાં જે નિષેધ કરવામાં આવ્યો છે અને તેથી જે દોષરૂપે નિશ્ચિત છે) તે અવિધિકૃતહિંસાના નિષેધનું જ તાત્પર્ય ધરાવે છે, વિધિકૃતહિંસાના નિષેધનું નહિ. માટે શાસ્ત્રીય વિધિની સંપૂર્ણ હાજરીમાં જે હિંસા થાય છે તે નિષિદ્ધ ન હોઈ દેષરૂપ નથી, નહિતર તે ચૈત્યગૃહ-લોચ વગેરેમાં પણ એ દેષ લાગવો દુર્નિવાર બની જાય. આ બધી બાબતોને ઉપદેશપદ વગેરેમાં સૂક્ષ્મ વિચાર કરવામાં આવ્યો છે. માટે નક્કી થાય છે કે સ્નાન-પૂજા વગેરેમાં પણ જે જયણ વગેરે વિધિનું પરિપૂર્ણ પાલન હોય તે અ૯૫ પણ હિંસાદિ દોષ લાગતું નથી. (સારાંશ એ છે કે પૂજા પંચાશકની , ૪૨ મી ગાથામાં, જિનપૂજા, નિષિદ્ધ એવા કાયવધથી ગર્ભિત હોવાથી દોષવાળી હોઈ, પરિશુદ્ધ શી રીતે મનાય ? એવી શંકાના જવાબમાં શ્રીહરિભદ્રસૂરિ મહારાજે જે કહ્યું છે કે “એ શંકાને જવાબ આપીએ છીએ–જે કે જિનપૂજામાં કો'ક રીતે કાયવધ થાય છે, તે પણ એ ફૂપના દૃષ્ટાંત મુજબ પરિશુદ્ધ છે” તેમાં આ અવિધિ સ્થલીય કાયવધની વાત છે, અને તેવા સ્થળે પણ જિનપૂજા પરિશુદ્ધ હવામાં ફૂપનું દષ્ટાન્ત તેઓશ્રીએ જણાવ્યું છે. શ્રી અભયદેવસૂરિ મહારાજે કુપદષ્ટાતનું જે અર્થઘટન કર્યું છે તે આ રીતે આવા અવિધિસ્થલીય કુપદષ્ટાન્તનું અર્થઘટન જાણવું. અમે જે ફૂપદષ્ટાન્તનું અર્થઘટન કરીએ છીએ તે વિધિસ્થલીય ફૂપદષ્ટાન્તનું છે. માટે બનેના તાત્પર્ય જુદા જુદા હોવાથી કેઈ વિરોધ નથી.) [અપાયુષ્કતા અંગે પણ વિધિવિકલ જિનપૂજાનું જ દષ્ટાત] આમ “વિધિશુદ્ધ” પૂજામાં અ૯પ પણ દોષ નથી એવું જે નિશ્ચિત થયું તેનાથી ૯ ૨૪૬ gટે ? qતૌ “E” રૂનાન્વયઃ | 0१४९ व्याख्याय' इति अस्य पृ. १८ पं० ९ 'इति व्याख्यानेऽपि' इत्यनेन सह अन्वयः । Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ પદષ્ટાંતવિશદીકરણ પ્લેક-૪ अन्ये तु यो जीवो जिनसाधुगुणपक्षपातितया तत्पूजार्थ पृथिव्याद्यारम्भेण स्वभाण्डासत्योत्कर्षणादिना आधाकर्मादिकरणेन च प्राणातिपातादिषु वर्तते तस्य वधादिविरतिनिरवद्यदान निमित्तायुष्कापेक्षयेयमल्पायुष्कताऽवसेया, अविशेषणत्वेऽपि सूत्रस्य प्राणातिपातादिविशेषस्य अवश्यं वाच्यत्वात् , अन्यथेतस्तृतीयसूत्रे प्राणातिपातादितः अशुभदीर्घायुष्कतावचनानुपपत्तेः । न हि सामान्यहेतोः कार्यवैषम्यं युज्यते । अपि च अल्पतरपापबहुतरनिर्जराहेतुताया अशुद्धदाने अभिधास्यमानत्वाद् नैवेयं क्षुल्लकभवग्रहणरूपा अल्पायुष्कता । न हि स्वल्पपापबहुनिर्जरानिबन्धनस्यानुष्ठानस्य क्षुल्लकभवग्रहणनिमित्तता सम्भाव्यते, जिनपूजाद्यनुष्ठानस्याऽपि तथात्वનીચેની બાબતનું પણ સૂચન થએલું જાણવું. તે બાબત આ છે– હે ભગવન્ ! જીવો અલ્પ આયુષ્યપણાનું કર્મ કઈ રીતે બાંધે છે? ઉ. પ્રાણાતિપાત (હિંસા) કરીને, મૃષાવાદ બેલીને તેવા પ્રકારના શ્રમણને કે માહણને અપ્રાસુક, અષણીય એવા અશન-પાનખાદિમ-સ્વાદિમ વહેરાવીને. આ રીતે છો અલ્પઆયુષ્યપણુનું કર્મ બાંધે છે.” [ ] આ સૂત્ર અંગે પહેલાં, તેવા અધ્યવસાયવિશેષના કારણે આ પ્રાણાતિપાત, મૃષાવાદ અને અશુદ્ધ દાન એ ત્રણે ચીજો જઘન્ય આયુ રૂ૫ ફળ આપનારી બને છે એવી વ્યાખ્યા કરીને પછી “પ્રત્યે તુ' એમ કહીને નીચેની વ્યાખ્યા કરી છે– બીજાઓ આ સૂત્રની આવી વ્યાખ્યા કરે છે કે “જે જીવ શ્રીજિનેશ્વરદેવ અને સાધુમહાત્માઓના ગુણેના પક્ષપાતવાળે હેવાના કારણે તેઓની પૂજા માટે પૃથ્વી કાયાદિને આરંભ કરવા દ્વારા, “અમારે માલ ઘણે ઊંચે છે એ પોતાના માલનો જૂઠ ઉત્કર્ષ દેખાડવા દ્વારા કે માલની કિંમત ઘણી વધારી દેવા દ્વારા (કે જેથી વધુ આવક થવાથી સાધુભક્તિ સારી રીતે કરી શકાય-આ રીતે) અસત્ય બોલવા દ્વારા અને આધાકર્મ વગેરે કરવા દ્વારા પ્રાણાતિપાત મૃષાવાદ વગેરેમાં પ્રવૃત્ત થાય છે તેવા જીવની આ સૂત્રમાં વાત છે. તેવો જીવ, જીવવધ વગેરેની વિરતિથી જેવું આયુષ્ય બંધાય, એમ સાધુમહાત્માને શુદ્વનિર્દોષ દાન દેવાથી જેવું આયુષ્ય બંધાય, તેવા આયુષ્યની અપેક્ષાએ અલ્પઆયુષ્ય બાંધે છે. આવા અલ્પઆયુષ્યની પ્રસ્તુત સૂત્રમાં વાત છે. આમ આ સૂત્રમાં વિશેષ પ્રકારના પ્રાણાતિપાતાદિનિી અને તેના ફળ તરીકે બંધાતા વિશેષ પ્રકારના અલ્પઆયુષ્યની વાત છે, પણ સામાન્યથી જ પ્રાણાતિપાતાદિની કે તેના ફળ તરીકે સુલકભવરૂપ અલ્પઆયુષ્યની વાત નથી. જો કે સૂત્રમાં આવી વિશેષતા જણાવનાર કેઈ વિશેષણે વપરાયા નથી, તેમ છતાં એમાં અવશ્ય આવા વિશેષણયુક્ત વિશેષ પ્રકારના જ પ્રાણાતિપાતાદિ સમજવાના છે, નહિતર તે (એટલે કે અહીં સામાન્યથી જ પ્રાણાતિપાદિ જે લેવાના હોય તે) આ સૂત્રથી પછીના ત્રીજા સૂત્રમાં “પ્રાણાતિપાતાદિથી જીવ લાંબા અશુભ આયુષ્યને બાંધવાવાળો થાય છે” ઈત્યાદિ જે કહ્યું છે તે અસંગત બની જાય. તે પણ એટલા માટે કે “સામાન્ય હેતુથી વિષમકાર્ય થાય” એ વાત યોગ્ય નથી. એટલે કે, જે આ સૂત્રમાં અને એ ત્રીજા સૂત્રમાં, બને સ્થળે સમાન રીતે સામાન્ય હિંસાની જ વાત હોય તો, વન્ન સૂત્રમાં એના કાર્ય તરીકે Page #168 -------------------------------------------------------------------------- ________________ અશુદ્ધ દાન અંગે વિચારણા ઉ૪૮ प्रसङ्गादिति व्याख्यानेऽपि विधिवैकल्यवत्येव जिनपूजा ग्राह्येति द्रष्टव्यम् , अशुद्धदानादिदृष्टान्तैः क्रियमाणाया जिनपूजाया विधिशुद्धाया ग्रहणानौचित्यात् । “काऊण जिणाययणेहिं मण्डिय सयल - मेइणीवट्ट दाणाइचउक्केण वि सुट्ठ वि गच्छिज्ज अच्चुअं न परओ' त्ति महानिसीथे सामान्यतो जिनपूजाया दानादिचतुष्कतुल्यफलकत्वोपदेशेन विशेषे विशेषस्थैव औपम्यौचित्यात् । किञ्च-“संविग्गभावियाण लुद्धयदिळंतभावियाणं च मुत्तण खित्तकालं भाव च कहति सुटुंछ'' [बृहत्कल्पभाष्ये गा. १६०७ इत्येतत्पर्यालोचनया लुब्धकदृष्टान्तभावितानामागमार्थाव्युत्पन्नानामेव अशुद्धदानसम्भवस्तादृशानामेव च जिनपूजासम्भवोऽपि विधिवैकल्यवानेव सम्भवतीति । यत्त-गुणवते पात्राय(या)प्रासुकादिद्रव्यदाने चारित्रकायोपष्टम्भान्निर्जरा, व्यवहारतो જે અલ્પ આયુષ્ય કહ્યું છે તે અને એ પછીના ત્રીજા સૂત્રમાં એના કાર્ય તરીકે જે અશુભ દીધું આયુષ્ય કહ્યું છે તે એ બંને પરસ્પર અસંગત બની જાય. સામાન્ય હિંસારૂપ એકસરખા કારણથી અલ્પઆયુષ્ય અને દીર્ઘ અશુભ આયુષ્યરૂપ બે વિષમ કાર્યો થવા સંગત નથી. વળી, આ સૂત્રમાં જે અશુદ્ધદાનની વાત છે, તેના અંગે તે આગળ કહેવાના છે કે એ અશુદ્ધદાન અ૯પતર પા૫ અને બહુતર નિર્જરાને હેતુ છે. માટે એ અશુદ્ધદાનના કાર્ય તરીકે અહીં સુલક ભવ રૂપ અ૮૫આયુષ્યને ઉલેખ તે નથી જ, કારણ કે જે અનુષ્ઠાન સ્વ૯૫પાપ અને પ્રચુરનિર્જરાનું કારણ હોય તે અનુષ્ઠાન ભુલકભવના આયુષ્યનું કારણ હોય એવી સંભાવના કરી શકાતી નથી, નહિતર તે જિનપૂજ વગેરે અનુષ્ઠાનને પણ ક્ષુલ્લકભવના આયુષ્યનું કારણ માની લેવાની આપત્તિ આવે. ઉક્તસૂત્રની આવી જે બીજી રીતે વ્યાખ્યા કરવામાં આવી છે અને તેમાં જે જિનપૂજા વગેરે અનુષ્ઠાનથી અપાયુબંધનો ઉલ્લેખ છે તે પણ વિધિની અધૂરાશવાળી જિનપૂજાને લગતો જ છે. આ બાબતનું સૂચન પણ, ઉપર જે સિદ્ધ કરી ગયા કે “વિધિશુદ્ધ પૂજામાં અલપ પણ દોષ લાગતો નથી” તેનાથી થઈ જાય છે. આ વાત યોગ્ય પણ છે જ, કેમકે અશુદ્ધદાનાદિની સાથે ઉલ્લેખ પામેલી જિનપૂજા તરીકે વિધિશુદ્ધ જિનપૂજા લેવી એ અનુચિત છે. પ્રશ્ન :-અહી વિધિશુદ્ધ કે અવિધિયુક્ત એવા વિશેની અપેક્ષા વગર સામાન્યથી બધી જ જિનપૂજાનું જ ગ્રહણ છે એવું માનવામાં શું વાંધો ? ઉત્તર :-શ્રીમહાનિસીથ સૂત્રમાં કહ્યું છે કે સંપૂર્ણ ભૂમંડલને શ્રી જિનાલયેથી મંડિત કરીને કે દાનાદિ ચાર કરીને પણ એ બધું સુંદર કર્યું હોય તો પણ (ગૃહસ્થ) અમ્રુત દેવલોક સુધી જાય, એની ઉપર નહિ.” આમાં સામાન્યથી જિનપૂજાને સામાન્યથી દાનાદિ જ સાથે સમાન ફળવાળી કહી છે તેનાથી જણાય છે કે સામાન્યની સાથે સામાન્યની અને વિશેષની સાથે વિશેષની ઉપમા હોવી એગ્ય છે. તેથી અલ્પાયુષ્ક સંબંધી સૂત્રની વ્યાખ્યામાં અશુદ્ધદાનાદિ સાથે જિનપૂજાની જે વાત છે તે પણ વિધિશૂન્ય જિનપૂજાની જ હોવી છે, વિધિશુદ્ધ જિનપૂજાની નહિ. માટે આ વ્યાખ્યામાં જિનપૂજાને જે સ્વ૯૫ પાપ-બહનિર્જરાના કારણ તરીકે કહી છે તેનાથી પણ “વિધિશુદ્ધ જિનપૂજામાં પણ સ્વલ્પદોષ તો રહ્યો જ છે” એવું સિદ્ધ કરી શકાતું નથી. Page #169 -------------------------------------------------------------------------- ________________ n:- નયતો સાવ ખાલીયા ૩૨ પાનકૂપાન્તવિશદીકરણ શ્લોક-૪ ચા"દા જીજે૪૨a~~ जीवघातेन चारित्रबाधनाच्च पापं कर्म, तत्र स्वहेतुसामर्थ्या(त्या)पेक्षया बहुतरा (निर्जरा) निर्जरापेक्षया च अल्पतर पापं भवति, तच्च कारण एव, यत उक्त'- 'कारणासाय "संथरणंमि असुद्ध दुन्न वि गिहणंतदं(?दि)तयाणऽहियौं । आउरदिट्टतेण त चेव हिय असंथरणे ॥" [निशीथभाष्य गा. १६५०] त्ति-तद्गीतार्थान्यतरपदवैकल्य एव युज्यते, तत्साकल्ये स्वल्पस्यापि पापस्याऽसम्भवात् , व्यवहारतो बाधकस्याबाधकत्वात् । स्वहेतुसामर्थ्यस्य द्रव्यभावाभ्यामुपपत्तेः । अयमेवातिदेशो विधिशुद्धजिनपूजायां द्रष्टव्यः । द्रव्य द्रव्ययाय मावा " [આગમાથે અવ્યુત્પનની જિનપૂજામાં વિધિવિકલતાને જ સંભવ) વળી, બૃહત્ક૯૫ભાષ્ય (ગા. ૧૬૦૭) માં કહ્યું છે કે – સંવિઝભાવિત ગ્રહસ્થને અને લુમ્બકદષ્ટાંતથી ભાવિત ગૃહસ્થોને, એવા અમુક ક્ષેત્ર-કાલ–અને ભાવને છોડીને શુદ્ધાંછની (શુદ્ધભિક્ષાન) પ્રરૂપણ કરે છે.” આના અર્થની બરાબર વિચારણા કરવામાં આવે તો જણાય છે કે લુબ્ધકર્દષ્ટાન્તભાવિત આગમતત્ત્વના અજાણ નું જ દાન અશુદ્ધદાન હવાને સંભવ છે અને તેથી એ પણ જણાય છે કે તેવા જ=આગમતત્વના અજાણ છવાની જ, જિનપૂજા પણ વિધિવિકલ જ હોવી સંભવે છે. • કેક સ્થળે જ કહ્યું છે કે- “ગુણવાનું પાત્રને અપ્રાસુક વગેરે અશુદ્ધ દ્રવ્ય આપવામાં એમની ચારિત્રકાયને ટેકો આપવાનું થતું હોવાથી નિર્જરા થાય છે અને જીવહિંસા થતી હોવાથી વ્યવહારથી ચારિત્રને બાધ પહોંચતું હોવાના કારણે પાપકર્મ લાગે છે. આમાં નિજાના હેતુભૂત ગુણવાનું મહાત્માની ચારિત્રકા ટકાવવાને શુભભાવ જોરદાર હોવાથી નિર્જરા ઘણી થાય છે. એટલે કે નિર્જરાના હેતુભૂત આ શુભભાવનું સામર્થ્ય ઘણું હોવાથી નિર્જરા ઘણી થાય છે અને તેની અપેક્ષાએ પાપકર્મના હેતુભૂત જીવવધનું સામર્થ્ય અ૯પ હોવાથી પાપકર્મ અલપતર બંધાય છે. આ બહતરનિર્જરા અને અ૯૫તર પાપકર્મની વાત પણ કારણિક અશુદ્ધદાન માટે જાણવી. નિષ્કારણ કરાએલા અશુદ્ધદાન માટે નહિ. કારણ કે નિશીથભાષ્ય (૧૬૫૦) માં કહ્યું છે કે સંતરણમાં (એટલેકે જ્યારે જરૂરીયાતવાળા શુદ્ધ આહારાદિની પ્રાપ્તિ શક્ય હોય ત્યારે) અશુદ્ધ આહારાદિનું દાન, આપનારને અને લેનારને બન્નેને અહિતકર બને છે. પણ જ્યારે અસંતરણું હોય (એટલે કે જરૂરીયાતવાળા શુદ્ધ આહારાદિ અલભ્ય હેય) ત્યારે તે જ અશુદ્ધદાન ગીના દૃષ્ટાન્ત મુજબ (ત બંનેને) હિતકર બને છે.”[ અશુદ્ધ દાનમાં પણ વિધિવૈકલ્ય હોય તે જ અલપતર પાપબંધ ]. આવું જે કહેવાયું છે તે પણ ગીતાર્થપણું કે સંવિગ્નપણું આ બેમાંથી એકની પણ અપૂર્ણતા હોય તે પરિસ્થિતિમાં જાણવું. જ્યારે આ બન્ને પરિપૂર્ણ હોય ત્યારે તે અ૯પ પણ પાપને સંભવ જ રહેતો નથી. “અશુદ્ધદાનમાં થતો જીવઘાત વ્યવહારથી ચારિત્રનો બાધ કરતો હોવાથી એના કારણે અ૯૫ પાપકર્મ બંધ થાય છે” એવું જે કહ્યું છે તેમાં પણ સમજવાનું છે કે માત્ર વ્યવહારથી જે બાધક હોય છે તે વાસ્તવિક રીતે તે અબાધક જ હોવાથી ગીતાર્થતા-સંવિગ્નતાની હાજરીમાં પાપકર્મબંધ કરાવી શતેનાથી तो हिसाबन्धरेतुः नियनोभावो निशरेतः अत्रयोरेचे सत्यमिति दूधमा હેરસ) ઘુવંર હસતો નવધાતી દૃર્શત્પન્નઃનિર્મપતી સમાજ નિર્મરા Page #170 -------------------------------------------------------------------------- ________________ અશુદ્ધદાન અંગે વિચારણા ૧૫૬ अन्यस्त्वकारणेऽपि गुणवत्पात्रायाप्रासुकादिदाने परिणामवशात् बहुतरा निर्जरा अल्पतर च पापकर्मेति च प्रतिपादितम्, परिणामप्रामाण्यात् । “संथरणमी.” त्यादौ अशुद्धं द्वयोरपि दातृगृहीत्रोरहितायेति च व्यवहारतः संयमविराधकत्वात् दायकस्य लुब्धकदृष्टान्तभावितत्वेनाव्युत्पन्नत्वेन च देवगतौ शुभाल्पाऽऽयुष्कतानिमित्तत्वादिति योजितम् । अयमतिदेशोऽव्युत्त्यु. ()ની પૂકાચાં દાચ રૂતિ Iકો પ્રશ્ન –ઉક્તઅધિકારમાં વ્યવહારથી પાપકર્મના બંધના હેતુ તરીકે જે જીવઘાત કહ્યો છે તેને પારમાર્થિક રીતે અબાધક કહી અ૫તરપાપબંધની હેતુતાનું વિધિશુદ્ધદાનાદિમાં તમે વારણ કર્યું. પણ સ્વહેતુસામર્થ્ય વગેરેની જે વાત કરી છે એનાથી પણ નિશ્ચિત તે થાય જ છે કે પાપબંધનો પણ હેતુ ત્યાં હાજર હોય જ છે, કેમકે જે પાપબંધનો હેતુ હાજર ન હોય તે નિર્જરાના હેતુનું સામર્થ્ય કેની અપેક્ષાએ વધુ હોવું સંગત બને ? પાપબંધના હેતુમાં નિર્જરાના હેતુની અપેક્ષાએ અ૫ સામર્થ્ય હોવાની વાત પણ શી રીતે સંગત બને ? ઉત્તર– ગીતાર્થપણું અને સંવિગ્ન પણું એ બને હાજર હોય તેવા અનેષણીય દાનાદિ પ્રસંગમાં વાસ્તવિક રીતે તે પાપબંધને હેતુ હાજર હોતે જ નથી. તેમ છતાં, જીવઘાત જે હાજર હોય છે તે દ્રવ્યથી પા૫હેતુ છે. તેમજ જે જોરદાર શુભભાવ હોય છે તે ભાવથી નિર્જરાહેતુ છે. આમ પાપબંધને હેતુ દ્રવ્યથી હોવાથી અને નિર્જરાને હેતુ ભાવથી હોવાથી સ્વહેતુસામર્થ્યની વાત સંગત થઈ જાય છે. આમ જ્યાં ગીતાર્થપણું વગેરે હાજર હવા રૂપ વિધિ પરિપૂર્ણ હોય છે ત્યાં અમાસુકાદિદ્રવ્યદાનથી અ૯૫પાપ પણ લાગતું નથી એવું સિદ્ધ થયું. આજ પ્રમાણે વિધિશુદ્ધ જિનપૂજામાં જાણવું. [ અશુદ્ધ દાન અંગે અન્ય આચાર્યને મત ] વળી બીજા આચાર્યો તો એવું પ્રતિપાદન કરે છે કે “પુષ્ટ કારણ ન હોય ત્યારે પણુ ગુણવાનું મહાત્માને અપ્રાસુક અન્ન વગેરે આપવામાં, આપનારને ગુણવાન પ્રત્યેનો ઉછળ બહુમાનભાવ વગેરે રૂપ પરિણામના પ્રભાવે પ્રચુર નિર્જરા થાય છે, અને અલપતર પાપબંધ થાય છે, કેમકે કર્મબંધ-નિર્જરા વગેરે બાબતોમાં સર્વત્ર પરિણામ જ પ્રમાણ હોય છે, એટલે કે એ જ મુખ્ય ભાગ ભજવતું હોય છે. નિશીથભાષ્યની “સંથાળમિ...” ઈત્યાદિ ગાથામાં જે કહ્યું છે કે “કારણ વગર અશુદ્ધદાન આપવામાં આપનાર અને લેનાર બનેને અહિત થાય છે તેની આ અન્ય આચાર્યો આ રીતે સંગતિ કરે છે કે ગુણવાનું પાત્ર તેવી પુષ્ટ કારણ રહિત અવસ્થામાં જાણીને તે અનેષણયનું ગ્રહણ કરે નહિ. શ્રતોપયોગથી ચોકસાઈ કરીને “એષણીય લાગે તો જ એ (અજ્ઞાત) અનેષણીયનું ગ્રહણ કરે. આમાં તેઓના પરિણામ શુદ્ધ હોવાથી તે અષણીયપિંડ નિશ્ચયથી અનેષણીય રહેતો નથી. માટે એ નિશ્ચયથી સંયમને વિરાધક પણ રહેતું નથી. તેમ છતાં વ્યવહારથી એ સંયમ. વિરાધક હોઈ અહિતકર કહેવાય છે. આપનાર વ્યક્તિ લુખ્યક દષ્ટાન્તથી ભાવિત હોઈ અને અવ્યુત્પન્ન હાઈ એને માટે એ દેવગતિના શુભઅલ્પઆયુષ્યનું નિમિત્ત બનતું હોવાથી અહિતકર કહેવાય છે. એટલે કે જે એણે નિરવદ્ય આહારાદિનું દાન કર્યું હોત તો Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર પછાતવિશદીકરણ શ્લેક-૫ तदिदमखिलम्मनसिकृत्याह सम्भावणे विसद्दो दिळंतोऽनणुगुणो पयंसेइ । सामण्णाणुमईए सूरी पुण अंसओ बाहं ॥ ५ ॥ . ચાહવા-સોમરિ નાનારિરી)યarઉત્તરાઃ વમવને, તેન (7) સર્વ સોપવા, यतनादिसत्त्वे भावोत्कर्षे दोषाभावात् । दृष्टान्तोऽशुद्धदानरूपः शुद्धजिनपूजायामननुगुणोऽननुकूलः । सूरिः अभयदेवसूरिःपुनः, सामान्यानुमितौरनानत्वपूजात्वाद्यवच्छेदेन निर्दोषत्वानुमितौ “न દેવગતિનું દીર્ઘ શુભઆયુ બંધાત, એના બદલે અશુદ્ધદાનથી આ દેવગતિનું અપશુભઆયુ બંધાયું, એટલે એટલું નુકસાન થવા રૂપ અહિત થયું. અન્ય આચાર્યોએ આ જે રીતે અર્થઘટના કરી છે તે જ રીતે અવ્યુત્પન્ન જીવોની વિધિવિકલ જિનપૂજા અંગે બહુનિર્જરા અને અ૯૫ પાપબંધનું અર્થઘટન પણ સમજી લેવું. નિકષ જ્યાં દ્રવ્યહિંસા વગેરે રૂપ દ્રવ્ય આશ્રો જેમાં જેમાં સંભવિત હોય તેવા અનુષ્ઠાનોનું શાસ્ત્રોમાં જે પ્રતિપાદન આવે છે તે બધામાંથી આવે તાત્પર્યાથ ફલિત થાય છે કે જે એ અનુષ્ઠાન વિધિના પરિપૂર્ણ પાલન પૂર્વક થયું હોય તે અલ્પ પણ પાપબંધ થતો નથી, પણ માત્ર પ્રચુર નિર્જરા જ થાય છે. પણ જો એમાં વિધિપાલનની ખામી હોય તે શુભભાવને અનુસરીને વિપુલનિરા થાય છે, અને અલપતર પાપબંધ થાય છે. જા [ ગ્રન્થકારકૃત અર્થઘટન અંગે સંભવિત શંકા ] આ બધી બાબતેને મનમાં રાખીને ગ્રન્થકાર આગળ કહે છે–(તાત્પર્ય એ છે કે, જે અનુષ્ઠાનમાં હિંસા વગેરે રહ્યા હોય તે અનુષ્ઠાન પણ જે સંપૂર્ણવિધિ પૂર્વક હેય તે તિવિમિતક જરાય પાપબંધ થતું નથી. એટલે કે એમાં અલ્પ પણ દોષ લાગતે નથી એવું ઉપરની વિચારણાથી નકકી થાય છે. તેથી વિધિશુદ્ધ જિનપૂજા અંગે કૂપખનન દૃષ્ટાન્તને “જેમ કૃપખનનમાં પ્રારંભે શ્રમ-કાદવથી ખરડાવું વગેરે અલ્પ દોષ લાગ્યા પછી પાણી પ્રાપ્ત થવાથી એ બધા દોષ દૂર થઈ સ્વ–પરને તૃષાશમન વગેરરૂપ મહાલાભ થાય છે તેમ જિનપૂજામાં અ૯પદોષ અને મહાલાભ છે” આ રીતે ઘટાવવું યોગ્ય ન રહેવાથી એ જ રીતે ઘટાવવું આવશ્યક બને છે કે “જેમ કૃપખનન સ્વ–પર ઉપકારજનક બને છે એમ સ્નાનપૂજા વગેરે પણ કરણ– અનુમોદન દ્વારા સ્વ–પર ઉપ કારક બને છે.” પણ આનું તે શ્રી અભયદેવસૂરિ મહારાજે “ર ચિતટુ મામાનુષાર” (આ રીતે અર્થઘટન એ આગમાનુસારી નથી) એમ કહીને ખંડન કર્યું છે. તેમજ તેઓશ્રીએ સ્વઅભિપ્રાય મુજબ કૃપખનન દૃષ્ટાન્તને ઘટાવવા માટે જે અનુમાન આપ્યું છે કે “અધિકારી જીવે કરેલ કંઈક સદોષ એવા પણ નાનપૂજાદિ ગુણકર છે, કેમકે વિશિષ્ટ શુભ ભાવનો હેતુ છે, જે વિશિષ્ટ શુભભાવને હેતુભૂત હોય તે ગુણકર હોય છે, જેમકે કૃપખનન, જયણપૂર્વક કરતા સ્નાનપૂજાદિ વિશિષ્ટ શુભભાવના હેતુભૂત છે, માટે ગુણકર છે,” આ અનુમાનમાં સ્નાનાદિને “સદોષ” તરીકે સ્વયં ઉલલેખ કરી જ દીધું છે તે હવે આ અંગે તમારો શું અભિપ્રાય છે? એવા પ્રશ્નને મનમાં રાખીને ગ્રન્થકાર કહે છે.) Page #172 -------------------------------------------------------------------------- ________________ શ્રી અભયદેવસૂરિમહારાજના વચનનું રહસ્યદૃઘાટન ૧૫૩ चैतदागमानुपाती "त्यादिना 'अंशतो याध प्रदर्शयति । विधिविरहितायाः पूजायाः कर्दमोपलेपादितुल्योऽल्पदोषो दुष्टत्वात् । भवति चांशतो बाधप्रतिसन्धानेऽवच्छेदकावच्छेदेनाऽनुमितिप्रतिबन्धः । सामानाधिकरण्येनानुमितौ तु नायमपि दोष इति विभावनीयं सुधीभिः ॥५॥ [ “' શબ્દ સદષત્વની સંભાવનાને સૂચક છે, નિયમને નહિ ] ગાથાર્થ – “' શબ્દ સંભાવનાને જણાવે છે દૃષ્ટાન્ત અનુકૂલ નથી. શ્રી અભયદેવસૂરિ મહારાજ તે સામાન્ય અનુમિતિમાં અંશથી બાધ દેખાડે છે. વ્યાખ્યાથ – શ્રી અભયદેવસૂરિ મહારાજે પંચાશક (૪-૧૦)ની વૃત્તિમાં “અધિકારીજીવે કરેલું કંઈક સંદેષ પણ સ્નાનાદિ ગુણકર છે.” ઈત્યાદિ જે અનુમાન આપ્યું છે તેમાં જે “સદોષ પણ એવા શબ્દમાં રહેલો “પણ” શબ્દ છે તે “સંભાવનાને જણાવે છે. એટલે કે એ “સ્નાનાદિ સદોષ હવા પણ સંભવે છે” એવું જણાવે છે, પણ “બધા નાનાદિ સદોષ જ હોય એવું નહિ. તેમાં કારણ એ છે કે જયણા વગેરે વિધિનું પાલન હોય અને ભાવને પ્રકર્ષ હોય ત્યારે કેઈ દેષ હોતો નથી. આમ તેઓ શ્રીમદના જ “સદષમપિ” શબ્દ પરથી એ નિશ્ચિત થાય છે કે તેઓ શ્રીમદે એ અનુમાન પ્રયોગમાં કૃપખનન દષ્ટાન્તને જે ઘટાવ્યું છે તે પણ જયણા, ભાવોત્કર્ષ વગેરરૂપ વિધિની અધૂરાશવાળા સ્નાનપૂજાદિ માટે જ ઘટાવ્યું છે, પણ સામાન્યથી સઘળાં નાનપૂજાદિ માટે નહિ કે વિધિશુદ્ધ સ્નાનપૂજાદિ માટે નહિ. વળી તેઓશ્રીએ “કેચિત’ના નામે “સ્નાનાદિ કૂપનનનની જેમ સ્વ–પર ઉપકારક હાઈ ગુણકર છે” એવા અભિપ્રાયનો ઉલ્લેખ કરી “ર વૈતરામનુપાતિ...” ઈત્યાદિ કહી તેનું જે ખંડન કર્યું છે તે પણ વિધિશુદ્ધ નાન-પૂજાદિને નજરમાં રાખીને નહિ, પણ વિધિવિકલ સ્નાન-પૂજદિને નજરમાં રાખીને જ આ વાત એના પરથી ફલિત થાય છે કે તેઓશ્રીએ “જે અલ્પ પણ દેષ લાગતું ન હોય તે શ્રી ભગવતીજીમાં શા માટે એવું કહ્યું છે કે સાધુ મહારાજને અપ્રાસક અશનાદિ આપે તેને અલ૫ પાપબંધ અને વિપુલ નિર્જરા થાય છે” વગેરે જે કહ્યું છે તેમાં અશુદ્ધદાનરૂપ દષ્ટાત છે. જે અહીં વિધિશુદ્ધજિનપૂજા અંગેની વિચારણું હેત તો આ દૃષ્ટાન આપવું યોગ્ય ગણત નહિ. જો તેઓ શ્રીમદને “કેચિ'ના અભિપ્રાય મુજબનું ફૂપદષ્ટાન્તનું અર્થઘટન વિધિશુદ્ધ કે વિધિવિકલ બધા જ સ્નાન-પૂજાદિ અંગે આગમાનુસારી નથી એવું જણાવવું હોત તે દ્રવ્યહિંસાદિ યુક્ત અશનાદિ દાનનું પણ તેઓશ્રીએ વિધિશુદ્ધ કે વિધિવિકલની વિવેક્ષા વગર સામાન્યથી જ દૃષ્ટાન આપ્યું હતું. પણ એ રીતે આપ્યું નથી. માટે જણાય છે કે વિધિશુદ્ધ સ્નાન-પૂજાદિ અંગે તે તેઓએ તેવા દષ્ટાન્તઘટનનું નિરાકરણ કર્યું જ નથી. [ન વૈતવામggrતિ થી શેનું નિરાકરણ) પ્રશ્ન - તો પછી શ્રી અભયદેવસૂરિ મહારાજે “ર વૈતરામાનુજાતિ” ઈત્યાદિ કહીને શેનું નિરાકરણ કર્યું છે? Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ પદષ્ટાન્તવિશદીકરણ શ્લોક-૫ ઉત્તર – તેઓ શ્રીમદ વિના મત તરીકે જે અભિપ્રાય જણાવ્યું છે તે અભિપ્રાયવાળા આચાર્યોને મત એવો છે કે “ભગવદ્દભક્તિ વગેરેરૂપ શુભ અધ્યવસાય; પૂજા માટે સ્નાનાદિ કરવામાં આવતા હોય ત્યારે પણ હાજર હોય છે, જે નિર્મળ જળરૂપ છે. તેથી એ વખતે કાદવથી ખરડાવું વગેરે રૂપ પાપબંધ થતો જ નથી. માટે એમાં અલ્પષની પણ સંભાવના નથી. તેથી કૂપદષ્ટાન્ત એવી રીતે ઘટાવવું જોઈએ કે “જેમ કૃપખનન એ સ્વપર ઉપકારજનક છે તેમ જિનપૂજા એ કરણ–અનુમોદન દ્વારા સ્વ–પરઉપકારજનક છે.” તેઓના આ મતમાં સ્પષ્ટ જણાય છે કે “તેઓ શુભ અધ્યવસાય હોવા માત્રથી જિનપૂજાને સંપૂર્ણ દોષ વગરની માનીને કૃપાદૃષ્ટાન્તને આ રીતે ઘટાડે છે, પછી ભલેને એમાં વિધિની પરિપૂર્ણતા હોય કે અધૂરાશ..” આમ તેઓ વિધિની પરિપૂર્ણતાવાળા કે અધૂરાશવાળા પૂજા-સ્નાનાદિ અનુષ્ઠાન માત્રને કૂવાના સ્વાભિપ્રેત અર્થઘટન દ્વારા સંપૂર્ણ નિર્દોષ સિદ્ધ કરવા મથે છે. એટલે કે હરકોઈ સ્નાન કે હર કઈ પૂજા માટે સ્નાનત્વાવUદેન, પૂજાત્યાવચ્છેદન નિર્દોષતાની અનુમિતિ રૂપ સામાન્ય અનુમિતિ તેઓ કરે છે. અર્થાત્ “ શ્રીજિનેશ્વરદેવની ભક્તિના ઈરાદે જે કંઈ સ્નાનજિનપૂજા વગેરે (વિધિયુક્ત કે વિધિવિલ) થતા હોય તે બધા સ્વ-પર ઉપકારક હોઈ કૃપખનનની જેમ સર્વથા નિર્દોષ છે” આવી તેઓ અનુમિતિ કરવા માંગે છે. પણ આ અનુમિતિ યોગ્ય નથી, કેમકે વિધિવિકલ જે પૂજા વગેરે હોય છે તે શુભભાવયુક્ત હોવા છતાં અહ૫દોષવાળી તો હોય જ છે એવું આગમમાં (અ૯૫ પાપબંધની કારણુતા જણાવવા દ્વારા) બતાવ્યું છે. તેથી તેઓની એ સામાન્ય અનુમિતિમાં “ર ચત્તામકુત્તિ ઈત્યાદિ દ્વારા શ્રી અભયદેવસૂરિ મહારાજે આંશિક બાધ દેખાડો છે, એટલે કે “સંપૂર્ણ નિર્દોષતાની એ અનુમિતિ જિનપૂજારૂપ પક્ષના એક દેશભૂત જે વિધિવિકલ જિનપૂજા તેમાં આગમબાધિત છે” એવું તેઓ શ્રીમદે દેખાડયું છે, તે પણ એટલા માટે કે વિધિન્ય પૂજામાં તો કાદવથી ખરડાવા વગેરેને તુલ્ય એ અ૯૫ પાપબંધરૂપ દોષ હોય જ છે. વળી આ રીતે પક્ષના એક અંશમાં પણ બાધ (=સાધ્યાભાવ) હોવાને જે નિર્ણય હોય તે સંપૂર્ણ પક્ષમાં કરાતી સાધ્યઅનુમિતિને પ્રતિબંધ થઈ જ જાય છે. “પક્ષના અમુકભાગમાં સાધ્ય નથી” એ જે નિર્ણય હોય તો “સંપૂર્ણ પક્ષમાં સાધ્ય રહ્યું છે એવી અનુમિતિ ન જ થઈ શકે એ સ્પષ્ટ છે. પ્રશ્ન:- “જિનપૂજારૂપ સમગ્ર પક્ષમાં સંપૂર્ણ નિર્દોષત્વની અનુમિતિનો શ્રીઅભયદેવસૂરિ મહારાજે આ રીતે પ્રતિબંધ દેખાડયો છે” એવું જો તમે પણ માને છે તે હવે તમે શા માટે પાછા સંપૂર્ણ નિર્દોષત્વની સિદ્ધિ કરવા પ્રયાસ કરે છે? [ વિધિશુદ્ધ જિનપૂજા રૂપ એક અંશમાં નિર્દોષતા અબાધિત ] ઉત્તર- આંશિકખાધના નિર્ણયથી પક્ષતાવચ્છેદકાવન અનુમિતિનો બાધ થત હોવા છતાં પક્ષતાસામાનાધિકરણ્યન અનુમિતિને બાધ તો થતું નથી જ એ વાત પ્રાજ્ઞપુરુષોએ વિચારવા યોગ્ય છે. કહેવાનો આશય એ છે કે “સમગ્ર જિનપૂજારૂપ પક્ષના વિધિવિકલ જિનપૂજારૂપ અમુક ભાગમાં નિર્દોષવરૂપ સાધ્ય રહ્યું નથી” આવો Page #174 -------------------------------------------------------------------------- ________________ બને અર્થઘટનના નિષ્કર્ષ નિર્ણય હોય ત્યારે “બધી જિનપૂજા રૂપ સંપૂર્ણ પક્ષમાં નિર્દોષતારૂપ સાધ્ય રહ્યું હોય છે” એવી અનુમિતિ થઈ શકતી ન હોવા છતાં, “સમગ્ર જિનપૂજારૂપ પક્ષના વિધિશુદ્ધ જિનપૂજારૂપ બીજા એક ભાગમાં નિર્દોષતારૂપ સાધ્ય રહ્યું હોય છે ” એવી અનુમિતિ તે થઈ જ શકે છે. અમે કૃપખનન દષ્ટાન્તનું અમારા અભિપ્રાય મુજબ જિનપૂજામાં સંપૂર્ણ નિર્દોષ સ્વ-પર ઉપકારક હેવારૂપે જે અર્થઘટન કરીએ છીએ તે, પક્ષના તે બીજા એક ભાગરૂપે વિધિશુદ્ધ પૂજા અંગે જ કરીએ છીએ. તેથી એને શ્રીઅભયદેવસૂરિમહારાજે કૃપખનનદષ્ટાન્તના કરેલા અર્થઘટનથી કે “તાજામાગુતિ” ઈત્યાદિ વ્યાખ્યાધિકારથી પ્રતિબંધ થતું નથી. નિષ્કર્ષ :- (૧) ભક્તિભાવથી કરાતી જિનપૂજામાં પણ બે ભાગ પડી જાય છે. () વિધિશુદ્ધ અને (૨) વિધિવિકલ. (૨) કૂપખનન દષ્ટાન્તનું બે રીતે અર્થઘટન છે– (૫) નિર્મળ જળની પ્રાપ્તિ થવાથી કૃ ખોદવામાં સ્વપરને ઉપકાર થાય છે તેમ શ્રીજિનપૂજા વગેરેથી કરણ દ્વારા સ્વને અને અનુમોદન દ્વારા પરને એમ સ્વ–પર બન્નેને ઉપકાર થાય છે. જો કે કૂવો ખેદતી વખતે પહેલાં શુદ્ધ જળ ન હોવાથી તૃષા, કાદવથી ખરડાવું વગેરે અલપ દોષ ઊભું થાય છે, પણ શ્રીજિનપૂજામાં તો પહેલેથી જ ઉછળતો ભક્તિભાવ-જયણાનું પાલન વગેરે વિધિપરિપૂર્ણતારૂપ નિર્મળજળ હાજર હોવાથી તૃષાકાદવથી ખરાડવું વગેરે તુલ્ય જે અ૫ પાપબંધ રૂપ દોષ છે તે સમૂળગે લાગતે જ નથી. માટે વિધિશુદ્ધ જિનપૂજા-સ્નાનાદિ કૂપખનનની જેમ સ્વપર ઉપકારક હોય છે. તેમજ એ સંપૂર્ણ નિર્દોષ હોય છે. () જ્યાં વિધિના પરિપૂર્ણપાલનરૂપ નિર્મળ જળ હાજર હેતું નથી ત્યાં (એટલે કે વિધિવિકલ જિનપૂજામાં) દષ્ટાન્તનું અર્થઘટન આ રીતે– કૂ ખોદતી વખતે લાગેલા શ્રમ, કર્દમપલેપ વગેરે દોષોને, પ્રાપ્ત થએલું નિર્મળજળ દૂર કરે છે તેમજ સવ-પરની તૃષાશનાદિરૂપ ઉપકાર કરે છે તેમ વિધિવિકલ જિનપૂજામાં થોડું પાપ લાગે છે, પણ એને પ્રકટ થએલા શુભ અધ્યવસાયે દૂર કરી દે છે, અને વિપુલનિર્જરા તેમજ પુણ્યબંધ રૂપ ઉપકાર સ્વ-પરજીવોને કરે છે. (૩) વિધિશુદ્ધતા કે વિધિવિકલતાને વિભાગ કર્યા વગર સામાન્યથી જ જિનપૂજા વગેરે માટે કૂપદષ્ટાન્તનું અર્થઘટન કરવું હોય તે આ બેમાંથી એ કે ય રીતે કરી શકાતું નથી. માટે તેવા બે વિભાગ કરી એક એક વિભાગ માટે એક એક અર્થઘટન કરવું યોગ્ય લાગે છે. (૪) ગ્રન્થકાર શ્રીયશવિજય મહારાજ (ક) પ્રકારનું જે અર્થઘટન કરે છે તે વિધિશુદ્ધ જિનપૂજા વગેરે અંગે છે. (૫) નવાંગીટીકાકાર શ્રીઅભયદેવસૂરિ મહારાજે જે (૨) પ્રકારનું અર્થઘટન કર્યું છે તે વિધિવિકલજિનપૂજા વગેરે અંગે છે. (૬) તેઓશ્રીએ પણ “Hોપમપિ' માં રહેલા “જિ” શબ્દથી જિનપૂજા વગેરે અનુષ્ઠાને સંપૂર્ણ નિર્દોષ હવા પણ સંભવે છે એનું સૂચન કર્યું જ છે. (૭) “ર ચતરામાનુપાત્તિ.” ઈત્યાદિ કહીને તેઓશ્રીમદે (બ) પ્રકાર જેવા લાગતા અર્થઘટનનું જે નિરાકરણ કર્યું છે તે, વિધિ શુદ્ધ કે વિધિવિકલ એવો ભેદ પાડયા વિના જ દરેક જિનપૂજા અંગે એવું અર્થઘટન કરવાને જે પ્રયાસ કરાયો છે તેના નિરાકરણ રૂપ છે, પણ વિધિશુદ્ધ જિનપૂજા Page #175 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ કુંપદષ્ટાન્તવિશદીકરણ શ્લેક-૬ - ननु परिमाण(णाम)प्रामाण्ये विधिवगुण्येऽपि को दोष इत्याशझ्याह दुग्गयनारीणाया जइवि पमाणीकया हवइ भत्ती। तहवि अजयणाजणिआ हिंसा अन्नाणओ होई ॥६॥ (व्या०) दुर्गतनारीज्ञाताद् यद्यपि प्रमाणीकृता भवति भक्तिः, तथापि अयतनाजनिता हिंसाऽज्ञानतो भवति, 'प्रमादानाभोगाभ्यां प्राणभूतानि हिनस्तीति वचनात् । तथा च तत्र आचार्योक्तिः कूपदृष्टान्त उपतिष्ठत एव । अव्युत्पत्त्ययतनाजनितस्य दोषस्योत्तरशुभभावदृष्टये व शोधयितु शक्यत्वात् । भक्त्यनुष्ठानमपि अविधिदोष निरनुबन्धीकृत्य परम्परया मुक्तिजनकमिति केचित् ब्रुवते । हरिभद्राचार्यास्तु * “ अभ्युदयफले चाये निश्रेयससाधने तथा चरमे" इत्याहुः । आये प्रीतिभक्त्यनुष्ठाने, चरमे-वचनाऽसङ्गानुष्ठाने । વગેરે અંગે કરાતા તેવા અર્થઘટનના નિરાકરણરૂપ નહિ. [ભક્તિ પરિણુમ પ્રમાણુ, છતાં અજયથી હિંસાદેષ લાગે] અરે ! તમારા બધાને તો એ મત છે કે કર્મબંધ, કર્મનિર્જરા વગેરેમાં જીવના અધ્યવસાયરૂપ પરિણામ પ્રમાણ છે, એટલે કે એ જે હોય તે પ્રમાણે કર્મબંધ વગેરે થાય. તે પછી, જિનપૂજા વગેરેમાં વિધિનું પાલન ન હોય=વિધિ શૂન્યતા હોય તો વાંધે શું છે? ભગવદ્ભક્તિરૂપ શુભ અધ્યવસાય પરિણામથી જ જીવને કર્મનિજેરા અને પુણ્યબંધ થઈ જશે, પાપ કરવાને તે તેના પરિણામ ન હોવાથી પાપબંધ થવાના દોષનો પ્રશ્ન જ ક્યાં છે? આવી શંકા ઊઠાવનારને સમાધાન આપવા ગ્રંથકાર કહે છે– ગાથાથ - દુર્ગતનારીના દષ્ટાંતથી જે કે ભક્તિભાવને પ્રમાણુ કરાયો છે તો પણ અજયણુજન્ય હિંસા અજ્ઞાનથી થઈ જાય છે. જે ૬ - વ્યાખ્યાથ :- “પ્રમાદ અને અનામેગથી પ્રાણીઓની હિંસા કરે છે એવા શાસ્ત્રવચનથી જણાય છે કે વિધિવિકલ અનુષ્ઠાનમાં ભક્તિભાવ પ્રમાણભૂત હોવા છતાં ‘અજયણાજન્ય હિંસા અજ્ઞાનથી થાય છે અને તેથી એ અંશમાં શ્રી અભયદેવસૂરિમહારાજે જે રીતે કૂપદષ્ટાન્તનું અર્થઘટન કર્યું છે તે આવશ્યક બને જ છે, કેમ કે વિધિપાલનની અકુશળતા-અજયણાથી થએલો દોષ, ઉત્તરકાલીન શુભભાવષ્ટિથી દૂર થવા શકય જ હોય છે. કારણ કે “ભક્તિભાવથી કરાએલું વિધિવિકલ અનુષ્ઠાન કે જે ભક્તિ અનુષ્ઠાન કહેવાયું છે તે પણ અવિધિદોષને નિરનુબંધ કરીને પરંપરાએ મુક્તિજનક બને છે' એવું કેટલાક આચાર્યો કહે છે. શ્રીહરિભદ્રસૂરિ મહારાજાએ તો ૧૦ મા પોડશકની નવમી ગાથામાં કહ્યું છે કે આ ચાર અનુષ્ઠાનમાંના પહેલા બે પ્રીતિ અને ભક્તિ અનુષ્ઠાન અભ્યદયરૂપે ફળ આપનારા છે જ્યારે છેલ્લા બે વચન અને અસંગ અનુષ્ઠાન મેક્ષના કારણભૂત છે. (મોક્ષ આપનારા છે).” : તાત્પર્ય એ છે કે જિનવચનાનુસારી વિધિગર્ભિત જિનપૂજા ન હોય કિંતુ માત્ર પ્રતિ કે ભક્તિભાવ ગર્ભિત જિનપૂજા હોય તો ત્યાં પરિણામ પ્રમાણભૂત હોવાથી અને * एतदनुष्ठानानां विज्ञेये इह गतापाये ॥ इति उत्तरार्द्ध दशमषोडशके गा ६ । Page #176 -------------------------------------------------------------------------- ________________ દુતનારીનું દષ્ટાન્ત ૧૫૭ दुर्गतनारीज्ञातं चैवं-श्रीमन्महावीरवर्द्धमानस्वामी इक्ष्वाकुकुलन्दनः प्रसिद्धसिद्धार्थपार्थिवपुत्रः पुत्रीयितनिखिलभुवनजनो जनितजनमनश्चमत्कारगुणग्रामो ग्रामाकरनगरपृथु पृथिवीं विहरन्नन्यदा कदाचित्काकन्दीनामिकायां पुरि समाजगाम । तत्र चाऽमरचरविसरविरचितसमवसरणमध्यमवर्तिनि भगवति धर्मदेशनां विदधति नानाविधयानवाहनसमारूढप्रौढपत्तिपरिगते सिन्धुरस्कन्धमधिष्ठिते छत्रच्छन्ननभःस्थले मागधोद्गीतगुणगणे भेरीभाङ्कारभरिताम्बरतले नरपतौ तथा तद्विधवरवैश्यादिकपुरजने तथा गन्धधूपपटलप्रभृतिपूजापदार्थव्यग्रकरकिङ्करी निकरपरिगते विविधवसनाभरणरमणीयतरशरीरे नगरनारीनिकरे भगवतो वन्दनार्थ व्रजति सति एकया वृद्धदरिद्रयोषिता जलेन्धनाद्यर्थ बहिर्निर्गतया कश्चिन्नरः पृष्टः 'क्वाऽयं लोक एकमुखस्त्वरित' याति?' तेनोक्त 'जगदेकबान्धवस्य देहिनां जरामरणरोगशोकदौर्गत्यादिदुःखछिदुरस्य श्रीमन्महावीरस्य वन्दनपूजनाद्यर्थम् । ततस्तच्छवणात् तस्या भगवति भक्तिरभवत् । अचिन्तयच्च, अहमपि भगवतः पूजार्थ यत्न करोमि, केवलमहमतिदुर्गता पुण्यरहिता विहितपूजाङ्गवर्जितेति । ततोऽरण्याऽऽदृष्टानि मुधा लभ्यानि सिंदुवारकुसुमानि स्वयमेव गृहीत्वा भक्तिभरनिर्भराङ्गी 'अहो! धन्या पुण्या कृतार्था कृतलक्षणा, सुलब्धं मम जन्म, जीवितफलं चाहमवाप' इति भावनया पुलककण्टकितकाया प्रमोदजलप्लावितकपोला भगवन्तं प्रति प्रयान्ती समवसरणकाननयोरन्तराल एव वृद्धतया क्षीणायुष्कतया च झगिति पञ्चत्वमुपगता । ततो सा विहितपूजाप्रणिधानोल्लसितमानसतया देवत्वमवाप्तवती । ततस्तस्याः कडेवरमवनिपीठઅવિધિદોષ નિરનુબંધ હોવાથી અસ્પૃદયજનકતા કે પરંપરાએ મુક્તિજનતા માનવામાં કઈ દોષ નથી. | દુર્ગતનારીનું દ્રત કથા પંચાશકમાં આવું આપ્યું છે-ઈવાકુકુલનંદન વિખ્યાતસિદ્ધાર્થ રાજાના પુત્ર, સકલ જીવો પ્રત્યે સ્વપુત્રની જેમ વર્તાનારા, લેકના મનને ચમત્કાર પમાડનારા ગુણસમૂહના ધારક શ્રીમાન મહાવીરવર્ધમાનસ્વામી ગ્રામ-નગર–આકર વગેરેથી વ્યાપ્ત પૃથવીતલ પર વિહાર કરતાં કરતાં એકવાર કાકંદી નગરીમાં પધાર્યા. ત્યાં દેવવિરચિત સમવસરણની મધ્ય ભાગમાં રહેલા ભગવાન ધમ દેશના આપે છે. અનેક પ્રકારના વાહન પર આરૂઢ થયેલા પ્રૌઢ સૈનિકેથી પરિવરેલ, હસ્તીના ગંડસ્થલ પર બેઠેલે રાજા કે જેના છત્રથી આકાશ ઢંકાઈ ગયું છે, જેના ગુણ સમને ચારણ ગાઈ રહ્યા છે, જેની ભેરીના અવાજથી આકાશ ગાજી ઊઠયું છે તે તેમજ તેવા પ્રકારના શ્રેષ્ઠ વસ્ય વગેરે નગરજને અને ગન્ધ-ધૂપ વગેરે પૂજાની સામગ્રીને લઈને ચાલતી નોકરાણીઆથી પરિવરેલી, વિવિધ વસ્ત્રો અને આભરણેથી અવિક ૨ મણીય બનેલા શરીરવાળી નગરની સ્ત્રીઓ-આ બધા ભગવાનને વંદન કરવા આવી રહ્યા છે. તે વખતે એક ગરીબ ઘરડી ડોશી કે જે પાણી–બળતણું વગેરે લેવા બહાર નીકળેલી છે. તેણીએ કો'ક માણસને પૂછયું કે “ આ બધા લોકો એક જ દિશા તરફ જલદી જલદી કયાં જાય છે ?” તે માણસે કહ્યું–જગતના એ કબાંધવ, શરીરી જીના જન્મ જરા રોગ શોકદર્ગત્ય વગેરે દુઃખને છેદનારા શ્રીમાન મહાવીરપ્રભુના વંદન-પૂજનાદિ માટે તે તરફ જઈ રહ્યા છે.” આ સાંભળીને તે ડોશીને પણ ભગવાન પર ભક્તિ ઉભરાઈ. તેણીએ વિચાર્યું, હું પણ ભગવાનની પૂજા કરવા માટે પ્રયત્ન કરું. પણ હું તો અત્યંત ગરબ, પુણ્યહીન છું અને પુજની જે સામગ્રી વિહિત છે તે વગરની છું. તેથી જંગલમાં જોયેલા મફત મળતાં સિંદુવાર કોને પિતાની મેળે લઈને ભક્તિથી ભરાઈ ગયેલા દિલવાળી તેણી ભાવવા લાગી કે “અહો ! હું ધન્ય બની, પુણ્યશાળી બની, કૃતાર્થ થઈ, લક્ષણે પેત બની. મારો જન્મ ગ્લાધ્ય બન્યો, મેં આ જીવનનું શ્રેષ્ઠ ફળ મેળવ્યું.” આવી ભાવનાથી તેનું શરીર રોમાંચિત થઈ ગયું, હર્ષાશ્રુથી ગાલ ભીનાં ભીનાં થઈ ગયા. આ રીતે પ્રભુ તરફ જતી તેણુનું સમવસરણ અને જંગલ-બેની વચમાં જ ઘડપણના કારણે અને આયુષ્યપૂર્ણ થયું હોવાના કારણે એકદમ અવસાન થઈ ગયું, શાસ્ત્રવિહિત એવી જિનપૂજાના પ્રણિધાનથી ઉલ્લસિત મનવાળી હોવાના કારણે તે ડેશી દેવ પણું પામી. પૃવીતલ પર પડેલાં Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ પદષ્ટાન્તવિશદીકરણ શ્લેક लोठितमवलोक्याऽनुकम्पापरीतान्तःकरणो लोको मूर्छितेयमिति मन्यमानोऽम्भसा सिषेच । ततस्तामपरिस्पन्दाમરોય ટો માવ« guછે, “મવન ! સૌ વૃદ્ધા + મૃતોત નીવતીતિ ?” મજાવતુ ગા=હાર यथा- "मृताऽसौ देवत्व चावाप्ता" । ततः पर्याप्तिभावमुपागत्य प्रयुक्तावधिः पूर्वभवानुभूतमवगम्य मद्वन्दनार्थमागतः, स चाय मत्पुरोवर्ती देव इति । ततो भगवदभिहितमिदमनुश्रत्य समस्तः स समवसरणधरणीगतो जनः परम विस्मयमगमत् । यथा “अहो ! पूजाप्रणिधानमात्रेणापि कथममरतामवाप्तासाविति" । ततो भगवान्गम्भीरां धर्मकथामकथयत् , यथा-स्तोकोऽपि शुभाध्यवसायो विशिष्टगुणपात्रविषयो महाफटो भवति । यतः "इक्कंपि उद्गबिन्दु, जह पविखत्तं महासमुइंमि । जाए अक्खयमेव', *पूयावि जिणेसु विन्नेया । उत्तमगुणबहुमाणो, पयमुत्तमसत्तमज्झयारंमि । उत्तमधम्मपसिद्धी, पूयाए जिगवरिदाणं ॥ [ पूजा पञ्चा. गा. ४७-४८]" ति । ततो भावांस्तत्सम्बन्धिन भाविभवव्यतिकरमकथयत् । यथा-अयं दुर्गतनारीजीवो देव सुखान्यनुभूय ततश्च्युतः सन् कनकपुरे नगरे कनकध्वजो नाम नृपो भविष्यति । स च कदाचित्प्राज्य राज्यसुखमनुभवन् मण्डूक सर्पण, सर्प कुररेण, कुररमजगरेण तमपि महाहिना ग्रस्यमानमवलोक्य भावयिष्यति, यथा"एते मण्डुकादयः परस्परं असमाना महाहेर्मुखमवशा विशन्ति, एवमेतेऽपि जना बलवन्तो दुर्बलान्यथाबल बाधयन्तो यमराजमुखं विशन्ति” इति भावयंश्च प्रत्येकबुद्धो भविष्यति । ततो राज्यसम्पदमवधूयश्रमणत्वमुपगम्य देवत्वमवाप्स्यति । एवं भवपरम्परयाऽयोध्याया नगर्याः शक्रावतारनाम्नि चैत्ये केवलश्रियमवाप्य सेत्स्यति इति गाथार्थः।” તેના કલેવરને જોઈને કપાતત્પર બનેલા લોકોએ “આને મૂચ્છ આવી લાગે છે' એમ વિચારી ઠંડું પાણી ઘંટયું. તે પણ સાવ સ્પન્દન વિનાની તેણીને જોઈને લેકાએ ભગવાન પાસે જઈને પૂછયું કે “હે પ્રભો ! આ ડોશી શું મરી ગઈ છે કે જીવે છે ?” ભગવાને જવાબ આપ્યો કે, “આ ડોશી મરી ગઈ છે અને દેવ બની છે.” પછી પર્યાપ્ત ભાવ પામેલા તે ડોશીના જીવ દેવે અવધિજ્ઞાનને ઉપયોગ મૂકી પૂર્વભવના અનુભવને જાણીને અહીં મને વંદન કરવા તે આવ્યું છે, તે આ મારી સામે રહેલો દેવ છે. પછી ભગવાને કહેલી આ વાતને સાંભળીને સમવસરણભૂમિમાં રહેલા બધા લેકે અત્યંત વિર્ય પામ્યા કે “અહો, પૂજાના પ્રણિધાનમાત્રથી પણ આ ડોશી શી રીતે દેવ બની ગઈ? તેણીએ પૂજા તે હજ કરી નથી.” પછી ભગવાને ગંભીર એવી ધમકથા કહી. તે આ રીત-“શ્રી તીર્થ"કર પરમાત્મા વગેરે રૂપ વિશિષ્ટગુણેના સ્વામી અંગે એક નાને પણ શુભ ભાવ મહાન ફળ આપનારો બને છે, કેમ કે કહ્યું છે કે “જેમ એક પણ જળબિન્દુ મહાસમુદ્ર માં નાખવામાં આવે તો અક્ષય બની જાય છે એ પ્રમાણે શ્રીજિનેશ્વરની પૂજા અંગે પણ જાણવું. (અથવા શ્રીજિનેશ્વરદેવના ગુણોના સમુદ્રમાં અર્પણ કરવામાં આવેલી પૂજા પણ એ પ્રમાણે અક્ષય બની જાય છે.) શ્રીજિનવરેન્દ્રોની પૂજથી પૂજક જીવને ઉત્તમગુણે પર બહુ માન પ્રકટે છે, શ્રી જિન-ગણધર-દે-રાજા વગેરે ઉત્ત મજાની વચમાં પદ અવસ્થાન મળે છે તથા પૂજાકાળે શ્રેષ્ઠ પ્રબંધ અને પાપનિજ રારૂપ ઉત્ત અધમ અને કાલાન્તરે યથાખ્યાતચારિત્રરૂ૫ ઉત્તમધમની પ્રાપ્તિ થાય છે.” પછી ભગવાને તેના ભાવિ ભવોનું વર્ણન કર્યું. જેમ કે–આ. ગરીબસ્ત્રીને જીવ દેવસુખને ભોગવીને ત્યાંથી ચાવીને કનકપુર નગરમાં કનકધ્વજ નામે રાજા થશે, વિશાળ રાજ્યસુખને ભગવતો તે કયારેક એવું દૃશ્ય જોશે કે દેડકાંને સાપ ખાઈ રહ્યો છે, એ સાપને નાળિયે ખાઈ રહ્યો છે, નેળિયાને અજગર ખાઈ રહ્યો છે. અજગરને પણ એક મોટો સાપ ખાઈ રહ્યો છે. આ દશ્ય જોઈને એ ભાવના ભાવશે કે “પરસ્પર એકબીજાનો કાળી કરતાં આ દેડકાં વગેરે પરવશપણે મેટા સાપના મુખમાં ઓહિયા થઈ જવાના છે તેમ દૂબળાને સ્વબળને અનસારે પડતાં આ બળવાન લેકે યમરાજાના મુખમાં કેળિયે થઈ જવાના છે. ” આવી ભાવના ભાવતો એ પ્રત્યેકબુદ્ધ બનશે. પછી રાજ્યસંપત્તિને છોડીને સાધુપણું લઈ દેવ થશે. આવી ભવપરંપરાથી * “કૂવા નિશુગર દેહ ” તિ વતુર્થ વાઃ રાતે | Page #178 -------------------------------------------------------------------------- ________________ જિનપૂજામાં પાળવાની જયણું ૧૫ . यतनां चात्र स्नानपूजादिगतामित्थमादिशन्ति, "भूमीपेहणजलच्छाणणाइ जयणा उ होइ न्हाणादौ । एत्तो विसुद्धभावो, अणुहवसिद्धोच्चिअ बुहाणं" ।। तथा "एसो चेव इह विही, विसेसओ सव्वमेव जत्तेण ॥ जह रेहंति तह सम्म, कायव्वमणण्णचिठेणं ।। वत्थण बधिऊण', णसे अहरा जहा समाहीए । वज्जेयव्वं तु तहा, देहम्मि वि कडुयणमाइ । [qષાર . ૨૧૧૨-૨૦] I? કુદ્યારિ II દ | नन्वेव विध्यंशेऽशद्रो भक्त्यंशे च शद्रो योगः प्राप्तः, तथा च कथन तत एकविधकर्मबन्धः ? न च मिश्र कर्म शास्त्रे प्रोक्त येन मिश्रात्ततो मिश्र कर्म बध्येतेत्याशङ्कायामाह सुद्धासुद्धो जोगो, एसो ववहारदसणाभिमओ । णिच्छयणओ उ णिच्छई, जोगज्झवसाण मिस्सत्तं ॥७॥ (शुद्धाशुद्धो योग एष व्यवहारदर्शनाभिमतः । निश्चयनयस्तु नेच्छति योगाध्यवसायमिश्रत्वम् ॥ ७॥ ____ व्याख्या-एष दुर्गतनारीसदृशानां जीवानां विधिवैधुर्ये ऽपि भक्तिकालीनो जिनपूजायोगः अशुद्धदानादिवच्छुद्धाशुद्धः आंशिकशुद्धयशुद्धिवान् व्यवहारदर्शनस्य-व्यवहारनयस्य अभिमतः । છેલ્લે અયોધ્યા નગરીના શક્રાવતાર નામના ચૈત્યમાં કેવલજ્ઞાન પામી સિદ્ધ થશે. આ પ્રમાણે (ચોથા પંચાશકની ૪૯ મી) ગાથાને અર્થ જાણવો. [સ્નાન-પૂજાદિમાં પાળવાની જયણા ] સ્નાન-પૂજા વગેરેમાં રાખવાની જયણે પૂજા પંચાશકમાં આવી જણાવી છે– “ભૂમિ જોઈને જીવજંતુ વગરની ભૂમિમાં સ્નાન કરવું, પાણી ગાળેલું લેવું, એ પાણીને નિર્જીવ ભૂમિમાં પરઠવવું...વગેરે સ્નાનાદિમાં રાખવાની જાણ છે. આનાથી વિશુદ્ધભાવ પ્રવર્તે છે એ વાત ડાહ્યા માણસોને અનુભવસિદ્ધ છે.” તથા “કાળ આરાધન-શૌચ વગેરે જે પૂર્વે કહી ગયા તે બધે વિધિ અહીં જાણો. વિશેષમાં, પુષ્પ વગેરે પૂજાની સામગ્રી અત્યંત આદરથી તેવી રીતે ચડાવવી કે જેથી અત્યંત શાભી ઊઠે. આ રીતે અન્ય ચેષ્ટાઓને વજેવાપૂર્વક ભાવશુદ્ધિથી સમ્યક જિનપૂજ કરવી નાકને વસ્ત્રથી બાંધીને અથવા જે રીતે સમાધિ રહે એ રીતે પ્રયત્નપૂર્વક જિનપૂજા કરવી. એ વખતે શરીર પર ખંજવાળવા વગેરેની પ્રવૃત્તિને પણ વર્જવી.” આ બધે વિધિ જાણ. ૧૬ શંકા – ભક્તિથી થતાં વિધિવિકલ અનુષ્ઠાનમાં વિધિઅંશે અશુદ્ધ અને ભક્તિ અંશે શુદ્ધ એવો યોગ હોવાનું સિદ્ધ થયું. તે પછી તેનાથી શુભ કે અશુભ એક જ પ્રકારનો કમબન્ધ કેમ ન થાય? શુદ્ધયોગથી પુણ્યબંધ થાય, અશુદ્ધયોગથી પાપબંધ થાય. પણ શાસ્ત્રમાં કોઈ કર્મ મિશ્ર (પુણ્ય + પાપની મિશ્રતાવાળું) તે કહ્યું નથી તેથી વિધિવિકલ અનુષ્ઠાનમાં તે તે અંશમાં જે શુદ્ધ અને અશુદ્ધ યોગ થાય છે તેનાથી માત્ર એક જ પ્રકારનો કર્મબન્ધ કેમ ન થાય? એટલે કે કાં તો પુણ્યબંધ જ થાય ને કાં તે પાપબંધ જ થાય. એવું કેમ ન થાય ? [ ગાદિમાં શુદ્ધાશુદ્ધત્વ] આવી શંકાને ઉદ્દેશીને ગ્રન્થકાર કહે છે – ગાથાર્થ –આ આંશિક શુદ્ધ અને આંશિક અશુદ્ધ એ યોગ વ્યવહારનયને માન્ય છે. નિશ્ચયનય તે યોગ અને અધ્યવસાયસ્થાનની મિત્રતાને માનતા નથી. પાછા વ્યાખ્યાથ – દુર્ગતનારી વગેરે જેવા જેને વિધિવિકલતા હોવા છતાં ભક્તિ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૬૦ -- - - કૂપદાર્તાવિશદીકરણ શ્લેક-૭ ततश्च वाग्व्यवहारमात्रसिद्धर्नान्यत्फलम् । निश्चयनयस्तु योगा(गेना)ध्यवसायस्थानानां मिश्रत्वं नेच्छति, अशुभरूपाणां शुभरूपाणां च शास्त्रे प्रतिपादनात् तृतीयराशेरकथनादिति महाभाष्ये । नर्नु (न च) समूहालम्ब्नोपयोगरूपस्याध्यवसायस्य सम्भवात्कथं तदप्रतिपादनमिति वाच्यम् , समूहालम्बनज्ञानस्य विशेषणीयत्वाद् विध्यौपयिकस्य विशिष्टोपयोगस्यैवमधिकृतत्वादिति युक्तमुत्पश्यामः । तथा चाविध्यंशे उत्कटत्वेऽशुद्ध एव, भक्त्यंशे पुनरुत्कटत्वे शुद्ध एव योग इत्येतन्मते एकस्माद्योगादेकदैक एव बन्धः, बन्धकालस्य प्रदीर्घत्वात् परिणामपरावृत्त्या च मिश्रत्वं भावनीयम् । एकधारारूढे तु भक्तिभावेऽविधिदोषोऽपि निरनुबन्धतया द्रव्यरूपतामश्नुवंस्तत्र भग्न इवावतिष्ठते । एकधारारूढेऽविधिभावेऽप्यविधिभक्तिपयवसायिनि विधिपक्षादक्षकतामप्यसहमाने કાલીન જિનપૂજાગ અશુદ્ધદાનાદિની જેમ શુદ્ધાશુદ્ધ હોય છે એ વ્યવહારનયન અભિપ્રાય છે. વ્યવહારના આ અભિપ્રાયના કારણે લોકોમાં એને શુદ્ધાશુદ્ધ કહેવારૂપ વાવ્યવહારમાત્ર થાય છે, પણ એનાથી પુણ્ય-પાપ કર્મબંધરૂપ શુદ્ધાશુદ્ધ કર્મબંધ વગેરેરૂ૫ ફળ સિદ્ધ થતું નથી. નિશ્ચયનય યોગ અને અધ્યવસાય સ્થાને માં શુદ્ધાશુદ્ધત્વ રૂ૫ મિશ્રત્વ માનતો નથી, કેમકે શાસ્ત્રોમાં શુભ રૂપ કે અશુભ રૂપ યોગ અને અધ્યવસાયની જ પ્રરૂપણું છે, પણ એ બે કરતાં જુદા “મિશ્ર' એવા ત્રીજા કઈ પ્રકારના યોગ કે અધ્યવસાયની પ્રરૂપણું નથી, આ વાત મહાભાષ્યમાં સ્પષ્ટ છે. સમૂહાલંબનોપયોગરૂપ અધ્યવસાય સંભવિત છે. તે મિશ્ર અધ્યવસાયનું શાસ્ત્રમાં પ્રતિપાદન કેમ નથી ? આવી શંકા ન કરવી, કેમકે સમૂહાલંબનજ્ઞાન વિશેષણીય હોવાથી, એટલે કે તે સંબંધી વિશેષ વક્તવ્ય વિચારણાધીન હોવાથી અહીં તો વિધિમાં ઉપાયભૂત જે વિશિષ્ટઉપયોગ હોય તેને જ પ્રસ્તુત અધ્યવસાયસ્થાનોની પ્રરૂપણામાં અધિકાર લીધે છે, અને તેથી મિશ્ર અધ્યવસાયનું પ્રતિપાદન કરવામાં આવ્યું નથી. આવું માનવું અમને (ગ્રન્થકારને) યોગ્ય લાગે છે, આમ આ નિશ્ચયનયમતે યોગ કે અધ્યવસાયોના શુભ કે અશુભ એમ બે જ ભેદ છે, પણ મિશ્ર ભેદ છે નહિ. તેથી જે વિધિવિકલઅનુષ્ઠાનમાં જ્યારે અવિધિને અંશ ઉત્કટ હોય ત્યારે તેમાં યોગ અશુદ્ધ જ હોય છે અને તેથી માત્ર પાપબંધ જ થાય છે અને જ્યારે ભક્તિભાવને અંશ પ્રબળ હોય છે ત્યારે તેમાં યોગ શુદ્ધ જ હેય છે અને તેથી માત્ર પુણ્યબંધ જ થાય છે. જો કે આ નિશ્ચયનયમતે એક યોગથી એક કાળે એક જ બન્ધ થાય છે. છતાં પણ બંધકાલ હી હોવાના કારણે એમાં અવિધિ અંશની પ્રબળતારૂપ કે ભક્તિભાવની પ્રબળતા રૂપ પરિણામ બદલાતા રહેતા હોવાથી પાપબંધ-પુણ્યબંધ થયા કરે છે, અને તેથી એ રીતે એમાં મિત્રત્વ પણ આવે છે. [ભક્તિભાવ વગેરેની સતત ધારા ચાલે ત્યારે...] તેમ છતાં, આ દીર્ઘકાળમાં પણ જે પરિણામ બદલાયા ન કરે અને એકસરખી ભક્તિભાવની જ જે ધારા ચાલ્યા કરે તે અવિધિદોષ પણ નિરનુબંધ થઈ જવાથી માત્ર દ્રવ્ય અવિધિરૂપ જ બનતો જાય છે અને તેથી પાપ કર્મબંધ વગેરેરૂપ સ્વકાર્ય Page #180 -------------------------------------------------------------------------- ________________ પત્રુધ્ધિવપયન वस्त्रहत्या भयान्न दृष्यस्तवन्धम 'भक्तिभावर(?स्य) तथा अविधियुतस्य विषये ऽप्यर्चनादेर्भावस्तवाहेतुत्वेन न देव्यस्त वत्वमिति प्रतिपादनादिति विवेचकाः ॥ ७ ॥ इति तत्र तस्य दूषकत्यमिति । ननु किमित्येवमविधियुतभकिकर्मणो व्यवहारतो निश्चयतो वा बन्धप्रदीर्घ कालापेक्षया मिश्रत्वमुच्यते, यावता द्रव्यहिंसयैव जलपुष्पादिजीवोपमर्दरूपया मिश्रत्वमुच्यताम्, उत्तरकालिकचैत्यवन्दनादिभावस्तवेन तदोषापनयनात्कूपदृष्टान्तोपपत्तेः ? इत्याशङ्कायामाह - કરવાની બાબતમાં તે ભાંગી ગયા હાય-(દૂર થઈ ગયા હૈાય) તેમ વર્તે છે. (એટલે કે તે અનુષ્ઠાનમાં થતી અવિધિ માત્ર દ્રવ્યથી અવિધિરૂપ જ રહે છે, ભાવથી અવિધિ રૂપ રહેતી નથી, અને તેથી એ પાપબધ કરાવતી જ નથી.) એમ જે વિધિવિકલ અનુષ્ઠાનમાં અવિધની જ ધારા ચાલ્યા કરે છે અને વચ્ચે વચ્ચે પણ પ્રમળ ભક્તિભાવ રૂપ પરિણામ આવતા નથી તેવા અનુષ્ઠાનમાં ભક્તિભાવ માત્ર કહેવાના જ રહે છે. તેથી આવું અનુષ્ઠાન જીવને કાંઈ લાભ કરાવી શકતુ નથી. કહેવાના આશય એ છે કે જે વિધિવિકલઅનુષ્ઠાનમાં વિધિના અભાવ વિધિની જાણકારીના અભાવના કારણે કે વિધિપાલનની અશક્તિના કારણે કે અનાભાગના કારણે નથી પણ વિધિ પ્રત્યેની તીવ્ર બેદરકારીના કારણે હાય છે કે વિધિનુ પાલન ન હેાય તા પણ શું વાંધા ?” એવી ઉપેક્ષા વગેરેના કારણે હાય છે તેવા અનુષ્ઠાનમાં વાસ્તવિક રીતે ભગવાન પ્રત્યેની ભક્તિ વગેરેના ભાવ પણ હેાતે જ નથી, કેમ કે સાચા ભક્તિભાવ હાય તા આવી એન્રરકારી-ઉપેક્ષાભાવ લાંબે કાળ ટકી શકતા નથી. માટે એ એવા પ્રકારનું અવિધિયુક્ત પૂજનાદિ અનુષ્ઠાન જિનેશ્વરાદિ ઉત્તમવિષયક હોવા છતાંય ભાવસ્તવનેા હેતુ ન હાવાથી દ્રવ્યસ્તવ રૂપ હેાતું નથી એમ શાસ્ત્રમાં કહ્યું છે. [ આ અધિકારની પ્રાપ્ત થતી પક્તિઓમાં કઇક અશુદ્ધિ કે ત્રુટિ લાગે છે, માટે પક્તિના અક્ષરાને અનુસરીને અર્થ ખરાખર બેસી શકતા નથી, પણ આજુબાજુની ૫ક્તિએ પરથી અનુમાન કરીને આવે! અથ લખ્યા છે. તેમ છતાં આમાં ગ્રન્થકારના આશય વિરુદ્ધ કે શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ જે કાંઈ પ્રતિપાદન થયુ' હાય તેનું ‘મિચ્છામી દુક્કડમ્...'] ભક્તિભાવ કે અવિધિભાવ એકધારારૂઢ હાય તે આવુ` પરિણામ આવે છે એમ વિવેચકા માને છે. ાણા શકા :- અવિધિયુક્ત ભક્તિ અનુષ્ઠાનને તમે આ રીતે વ્યવહારથી મિશ્ર કહા છે અથવા તેા નિશ્ચયથી બંધના પ્રી કાળની અપેક્ષાએ મિશ્ર કહેા છે. પણ આ રીતે કહેવાની શું જરૂર છે ? માત્ર જળ-પુષ્પ વગેરે જીવાતું જે મરણ થાય છે તદ્રુપ દ્રવ્યહિસાના કારણે જ મિશ્ર કહી દો ને! એટલે કે આ દ્રવ્યહિ સાથી કંઇક દોષ લાગવાથી અનુષ્ઠાન મિશ્ર બની જાય છે એમ માની લ્યા ને! પણ આ રીતે ‘મિશ્રત્વ' માનવાથી વિધિશુદ્ધ ભક્તિઅનુષ્ઠાનમાં પણ મિશ્રત્વ માનવું પડશે” એવી આપત્તિ પણ ન આપશે, કેમ કે એ અમને ઇજાપત્તિ રૂપ જ છે. પણ તેા પછી વિધિશુદ્ધ અનુષ્ઠાનને પણ કંઈક દોષયુક્ત માનવું પડશે” એવી પણ શંકા ન કરવી, કેમ કે એ દોષ ઉત્તરકાલીન ચૈત્યવંદન વગેરેરૂપ ભાવસ્તવથી દૂર થઈ જાય છે. આવું માનવામાં ૨૧ Page #181 -------------------------------------------------------------------------- ________________ કૂપદષ્ટાન્તવિશદીકરણ શ્લોક-૮ annammmmmmmmmmmmmmmmmmmaan mannanananananananananana जइ विहिजुयपूयाए, दुहृत्तं दव्वमित्तहिंसाए । तो आहारविहारप्पमुहं साहूण किमदुटुं ॥ ८ ॥. (यदि विधियुतपूजायां दुष्टत्व द्रव्यमात्रहिंसया । तर्हि आहारविहारप्रमुख साधूनां किमदुष्टम् ॥८॥) __व्याख्या-यदि विधियुतपूजायां = विधियुतभक्तिकर्मणि, द्रव्यमात्रहिंसया दुष्टत्वं स्यात् , 'तो'त्ति-तहि-साधूनामाहारविहारप्रमुख किमदुष्टमुच्यते १ तदपि दुष्टमेव वक्तुमुचितम् , तत्रापि द्रव्यहिंसादोषस्यावर्जनीयत्वात् । यतनया तत्र न दोष इति चेत् ? अत्रापि किं न तथा! जिनपूजादौ द्रव्यहिंसाया असदारम्भप्रवृत्तिनिवृत्तिफलत्वेनाहिंसारूपत्वात् । तदुक्तम् "असदारंभपवत्ता, जं च गिही तेण तेसि विण्णेया । तणिवित्तिफलच्चिय, एसा परिभावणीयमिण ॥१॥” (पू० पञ्चा० ४३) व्याख्या-असदारम्भप्रवृत्ताः-प्राण्युपमर्दनहेतुत्वेनाशोभनकृष्यादिव्यापारप्रसक्ताः, ચમતો, વરાઃ સમુરવી, નિઃ=સ્થા, તેનો હેતુના, તેવાં ાિં , વિસેવા=જ્ઞાતવા, તખ્રિવૃત્તિफलैव देहगेहादिनिमित्तजीवोपमर्दनरूपाशुभारम्भनिवृत्तिप्रयोजनैव । भवति हि जिनपूजाजनितभावविशुद्धिप्रकर्षण चारित्रमोहनीयक्षयोपशमसभावात्कालेनासदारम्भेभ्यो निवृत्तिः । तथा जिनपूजाप्रवृत्तिकाले चाऽसदारम्भाणामसम्भवात् शुभभावसम्भवाच्च तन्निवृत्तिफलाऽसौ भवतीत्युच्यते । एषा= जिनपूजा, परिभावनीय पर्यालोचनीयम् , इदं जिनपूजाया असदारम्भनिवर्तनफलत्वं. भवद्भिरपि, येनावबुध्य तथैव प्रतिपद्यते, इति गाथार्थः” इति gશાશવૃત્ત. બીજે પણ એક લાભ એ છે કે વિધિવિકલ કે વિધિશુદ્ધ બધા જ અનુષ્ઠાને અંગે કુપદષ્ટાન્તને એકસરખી રીતે સંગત કરી શકાશે. આવી શંકાને ઉદ્દેશીને ગ્રન્થકાર કહે છે – દ્રિવ્યમાત્રહિંસાના કારણે દુષ્ટત્વ માનવામાં આપત્તિ] ગાથાર્થ - વિધિયુક્ત જિનપૂજા પણ જે દ્રવ્યમાત્રહિંસાના કારણે દુષ્ટ હોય તે સાધુના આહાર-વિહાર વગેરે પણ શા માટે અદુષ્ટ રહે? વ્યગાથ :- જે વિધિશુદ્ધ જિનપૂજામાં દ્રવ્યમાત્ર હિંસાથી દોષ લાગે છે તે સાધુઓની આહાર-વિહાર વગેરે પ્રવૃત્તિને પણ શા માટે નિર્દોષ કહેવી જોઈએ? અર્થત. તેને પણ સદોષ કહેવી જ યોગ્ય છે, કેમ કે તેમાં પણ દ્રથહિંસ રૂપ દેષ અવર્જનીય હોય છે એટલે કે વજી ન શકાય એવો હોય છે. “જયણાનું પાલન કરવામાં આવે તે એ દોષને વજી શકાય છે” એવી દલીલ તે જિનપૂજા અંગે પણ સમાન જ છે “જિનપૂજામાં તો સચિત્તજળ-પુષ્પ વગેરેનો ઉપયોગ કરાતો હોય છે. એથી એ જીવોની દ્રવ્યહિંસા તે ગમે એટલી જયણું રાખીએ તો પણ કઈ રીતે વજી શકાતી જ નથી” એવી શંકા ન કરવી, કેમકે જિનપૂજા વગેરેમાં થતી દ્રવ્યહિંસા પૂજકાદિ જીવોને અસદુઆરંભની પ્રવૃત્તિથી વિરામ પમાડવાનું કામ કરતી હોવાથી પરમાર્થથી તે અહિંસા રૂપ જ છે. પૂજા પંચાશકમાં કહ્યું છે કે – જીવોની હિંસાના કારણભૂત હોઈ જે અશુભ છે. એવી ખેતી વગેરેની પ્રવૃત્તિમાં ગૃહસ્થ ડૂબેલા હોય છે. માટે તેઓને આ જિનપૂજા દેહ–ઘર વગેરે માટે થતી જીવહિંસારૂ ૫ અશુભ આર ભથી અટકાવનારી બને છે. જિનપૂજાજન્ય ભાવવિશુદ્ધિને પ્રકષ થવાથી ચારિત્રમોહનીય કમને ક્ષયોપશમ થઈ કાલાન્તરે સર્વ અસદુઆરંભથી નિવૃત્તિરૂપ ચારિત્રપ્રાપ્તિ થાય છે. આ વાત પ્રસિદ્ધ છે. તેમ જ ગુડસ્થ જેટલે કાળ જિનપૂજામાં પ્રવૃત્તિશીલ રહે છે એટલા કાળ માટે પણ અસદ Page #182 -------------------------------------------------------------------------- ________________ આપેક્ષિક અપાયુષ્કતા અધિકાર *'यतनातो न च हिंसा, यस्मादेषैव तन्निवृत्तिफला । तदधिकनिवृत्तिभावाद्विहितमतोऽदुष्टमेतदिति ॥१६॥" | [ GBરોઢ ] अत एवाऽऽपेक्षिकाल्पायुष्कताधिकारे “नन्वेव प्राणातिपातमृषावादावप्रासुकदानं च कर्तव्यतामापन्नमिति चेत् ? आपद्यतां नाम भूमिकाविशेषापेक्षया, को दोषः ? अत एव यतिधर्माऽशक्तानां द्रव्यस्तवद्वारेण प्राणातिपातादौ प्रवृत्तिः प्रवचने प्रोक्ते" ति भगवतीवृत्तावुक्तम् । ____ अत्र यतिधर्माशक्तत्वम् असदारम्भप्रवृत्तत्वम् अधिकारिविशेषण द्रष्टव्यम् । कूपज्ञातान्यथानुपपत्त्या पूजादिकाले द्रव्यहिंसाजनित' पापमवर्जनीयमेव, आज्ञायोगादाहारविहारादिकं साधूनां न दुष्टमिति चेत् ? अत्रापि परिमितसंसारफलकत्वार्थवादेनानुकम्पादाविवाज्ञायोगः किं न कल्प्यते ? उक्त हि-संसारपतनुताकारणत्वं द्रव्यस्तवस्य, तत्र दानादिचतुष्कतुल्यफलकत्वोपवर्णनमप्यत्रोपष्टम्भकमेव ॥८॥ આરંભ અસંભવિત હોવાથી અને શુભભાવ ઉછળવા સંભવિત હોવાથી “જિનપૂજા અસઆરંભાથી અટકાવનારી બને છે” એમ કહેવાય છે. આમ આ=જિનપૂજા અસદૂઆરંભનિવૃત્તિફલક છે એ વાત તમારે પણ ભાવવી, જેથી તે રીતે સમજીને તમે પણ એ સ્વીકારે. આ પંચાશકચ્છની ગાથાને અર્થ થયો.” આ પ્રમાણે પંચાશકની વૃત્તિમાં કહ્યું છે. વળી છઠા જોડશકમાં પણ કહ્યું છે કે “જિનપૂજામાં જયણાના કારણે હિંસા લાગતી નથી, કેમકે આ જિનપૂજા જ હિંસાથી અટક વાનું ફળ આપે છે. જે દેખાતી હિંસા થાય છે એના કરતાં કેટલી યે વધુ હિંસાથી અટકવાનું થાય છે. વળી આ જિનપૂજા અનુષ્ઠાન શાસ્ત્રવિહિત છે. આ બધા કારણેથી એ નિર્દોષ છે.” | [આપેક્ષિક અપાયુષ્કતા અધિકાર] આમ જિનપૂજા વગેરેમાં થતી દ્રવ્યમાત્રહિંસા દેષરૂપ ન હોવાથી જ શ્રી ભગવતીસૂત્રની વૃત્તિમાં, આપેક્ષિક અ૯પ આયુષ્યના અધિકારમાં એક શંકાના ઉત્તરમાં કહ્યું છે કે “શંકા-આ રીતે તે પ્રાણાતિપાત, મૃષાવાદ અને અપ્રાસુકદાન કર્તવ્ય બની જશે. સમાધાનવિશેષ (પૂર્વ) ભૂમિકાની અપેક્ષાએ એ કર્તવ્ય બની જતાં હોય તો બની જવા દે, શું વાંધે છે ? અર્થાત કોઈ વાંધો નથી. માટે સાધુધર્મ માટે અશક્ત જીવોને દ્રવ્યસ્તવ (જિનપૂજા) દ્વારા પ્રાણુંતિપાત વગેરેની પ્રવૃત્તિ પણ પ્રવચનમાં કડી છે.” આ જિનપૂજાના અધિકારી જીવમાં યતિધર્મ માટે અશક્ત હોવાપણું અને અસઆરંભમાં પ્રવૃત્તિવાળા હોવાપણું એ બે વિશેષણે જાણવા. શંકા - શ્રી અભયદેવસૂરિમહારાજે કૂપદષ્ટાન્તને જે રીતે ઘટાવ્યું છે એ જ યોગ્ય છે અને તેથી જે જિનપૂજામાં દ્રવ્યહિંસાજન્ય પાપને અવર્ય ન માનીએ તો કુપદષ્ટાંત અસંગત બની જાય છે. માટે જિનપૂજા વગેરેમાં તે દ્રવ્યહિંસા જન્ય પાપરૂપ દોષ માન જ જોઈએ, એને સર્વથા નિર્દોષ માનવી ગ્ય નથી, પછી ભલેને એ. સંપૂર્ણ વિધિશુદ્ધ હોય. વળી આ રીતે જિનપૂજા કંઈક દોષવાળી હોવા છતાં, સાધુઓની * “તડુતમિ” ચત્રાવ્યનવરંતે . Page #183 -------------------------------------------------------------------------- ________________ अथ 'द्रव्यस्तवे यावानारम्भस्तावत्पापमि'त्यत्र स्थूलानुपपत्तिमाह जावइओ आरंभो, तावइयं दूषणं ति गणणाए।। अप्पत्तं कह जुज्जइ, अप्पंपि विसं च मारेइ ॥९॥ (यावानारंम्भस्तावद् दूषणंमिति गणनायाम् । अल्पत्वं कथं युज्यतेऽल्पमपि विष च मारयति ॥९॥) व्याख्या-द्रव्यस्तवे यावानारम्भस्तावददूषणमिति गणनायां क्रियमाणायां, ऋजुसूत्रनये प्रतिजीवं भिन्नभिन्नहिंसाऽऽश्रयणादसङ्ख्यजीवविषय आरम्भः, एकभगवद्विषया च भक्तिरिति अल्पपापबहुतरनिर्जराकारणत्व सर्वथाऽनुपपन्नम् । आत्मरूपहिंसाऽहिंसावादिशब्दादिनयमते त्वाह-अल्पमपि विष च हालाहलं मारयति । आध्यात्मिक आरम्भो यद्यल्पोऽपि स्यात्तदापुण्याઆહાર-વિહારાદિ ક્રિયા દ્રવ્યહિંસાથી સષ એટલા માટે નથી બનતાં કે એમાં ભગવદઆજ્ઞાનો યોગ છે, અર્થાત્ સાધુઓને તે આહારવિહારાદિ કરવાની ભગવાને આજ્ઞા આપી છે માટે એ સંપૂર્ણ નિર્દોષ છે. સમાધાન - “જિનપૂજા પણ સંસારને પરિમિત કરી દેવાનું ફળ આપે છે” આ જે અર્થવાદ (પ્રશંસાસૂચક પ્રતિપાદન) છે તેનાથી, અનુકંપાદાન વગેરેમાં જેમ ભગવદ્દઆઝાયોગ ફલિત થયેલ છે તેમ જિનપૂજામાં પણ તે ફલિત થાય જ છે. માટે જિનાજ્ઞાવિહિતત્વ જિનપૂજામાં પણ કલ્પી શકાતું હોઈ સાધુના આહારાદિની જેમ એ પણ સંપૂર્ણ નિર્દોષ છે. દ્રવ્યસ્તવ સંસારને અલપ બનાવવાનું કારણ છે એ વાત તો શાસ્ત્રોમાં કહી જ છે. વળી દાનાદિ ચારને તુલ્યફળ આપનારી હોવા તરીકે જિનપૂજાનું જે પ્રતિપાદન છે તે પણ આ બાબતને પુષ્ટ જ કરે છે. એટલા [“જેટલો, આરંભ એટલી હિંસા માનવામાં સ્થલ અસંગતિ) દ્રવ્યસ્તવમાં જેટલે અંશે હિંસા થાય એટલે અંશે પાપ લાગે આવા શંકાકથનમાં રહેલી સ્થૂલ અસંગતિને દેખાડવા ગ્રન્થકાર કહે છે – ગાથાથ – જેટલો આરંભ હોય તેટલો દોષ લાગે છે એવી ગણનામાં “જિનપૂજામાં દેષ અ૫ લાગે છે એ વાત શી રીતે ઘટે? વળી અલ્પ પણ વિષ મારનારું હોય છે. વ્યાખ્યા :– “વ્યસ્તવમાં જેટલી હિંસા હોય એટલે દોષ લાગે એવી જે ગણતરી કરવામાં આવે તે “જિનપૂજામાં અ૯પપાપબંધની કારણુતા અને પ્રચુરનિર્જરાની કારણતા છે” એ વાત સર્વથા અસંગત બની જાય. તે આ રીતે-ઋજુસૂત્રનયે વિચારીએ તે– મરનારા તે તે દરેક જીવની હિંસા જુદી જુદી ગણવાની હોઈ આરંભ અસંખ્ય જીવવિષયક હોવો સિદ્ધ થાય છે. અને ભક્તિ તે માત્ર એક ભગવાનના વિષયવાળી જ હાય છે. માટે અહ૫પાપબંધ-પ્રચુરનિર્જરાની વાત સાવ અસંગત બની જાય. હિંસકાદિ તે તે જીવનો પોતપોતાને આત્મા જ હિંસા છે કે અહિંસા છે (એટલેકે જીવન જ્યારે હિંસાને પરિણામ હોય છે ત્યારે હિંસકરૂપે પરિણામેલે એનો આત્મા એ જ હિંસા છે, એમ અહિંસા અંગે જાણવું.) એવું માનનાર શબ્દાદિનયમતે વિચારીએ તે જણાય છે કે-અલ્પ પણ વિષ મારી નાંખે છે. અર્થાત્ આ મતે તે આત્મપરિણામ જ હિંસા Page #184 -------------------------------------------------------------------------- ________________ नुबन्धिपुण्यप्राप्तिर्न स्यादेव, व्याध्या(?धा)द्यपेक्षया कर्णजीविनामिवाल्परसस्यापि तस्य शुभकर्मविरोधित्वादिति भावः ॥९॥ सूक्ष्मानुपपत्तिमाह "कक्कसवेज्जमसायं बन्धइ पाणाइवायओ जीवो'। इय भगवईइ भणियं ता कह पूयाइ सो दोसो ॥ १० ॥ (कर्कशवेद्यमसात, बध्नाति प्राणातिपाततो जीवः । इति भगवत्यां भणित, तत्कथ पूजायां स दोषः ॥१०॥) "कर्कशवेदनीयमसात बध्नाति प्राणातिपाततो जीवः' इति भणित भगवत्यां तत्कथं पूजायां =भगवच्चरणार्चायां स प्राणातिपाताख्यो दोषः अल्पोऽपि हि ? तस्मिन् सति कर्कशवेदनीय कर्म बध्येताऽसातवेदनीयं च, इष्यते च भगवत्पूजया कर्कशवेदनीयकर्माऽबन्धः स्वल्पसातवेदनीयबन्धश्चेति विपरीतमापन्नमायुष्मतः ।। १० ।। तस्मादयमारऽम्भोऽप्यनारम्भ एव श्रद्धेय इत्याह आरम्भो वि हु एसो हंदि अणारम्भओत्ति णायव्यो । वहविरईए भणि जमककसवेयणिज्जतु ॥११॥ (आरम्भोऽप्येष हंदि अनारम्भ इति ज्ञातव्यः । वधविरत्यैव भणित यदकर्कशवेदनीय तु ॥११॥) છે. આધ્યામિક=આત્મપરિણામ રૂપ આ હિંસા જે ડી પણ થાય તો પુણ્યાનુબંધી પુણ્ય બંધાય જ નહીં. આશય એ છે કે આત્મામાં જે હિંસાનો પરિણામ આવી ગયો હોય તો પછી ભલેને તે અલપ જ હોય તે પણ આત્માનું અહિત જ કરનાર હોય છે, તેથી એ વખતે પુણ્યાનુબંધી પુણ્ય તો શી રીતે બંધાય? “શિકારીઓના કરતાં નાવિકે વગેરેને હિંસાને અધ્યવસાય જેમ અપરસવાળો હોય છે તેમ પૂજાદિમાં જે આરંભ થાય છે તે અ૯પરસવાળો હોય છે. એટલે દોષ અ૮૫ હોવાથી પુણ્યાનુબંધી પુણ્યબંધ થઈ શકે છે. આવું જ કહેશે તે એ પણ બરાબર નથી, કારણ કે હિંસાદિ પ્રવૃત્તિનો અ૯પરસ પણ શુભકર્મ બંધનો વિરોધી હોય છે. આ સ્થૂલ અસંગતિ કહી. પેલા [હિંસાદેષ માનવામાં કર્કશવેદનીયબંધરૂપ સૂક્ષ્મ અસંગતિ હવે સૂક્ષમ અસંગતિને દેખાડવા ગ્રન્થકાર કહે છે – ગાથાથ – “જીવ પ્રાણાતિપાતથી–હિંસાથી કર્કશવેદનીય અશાતા બાંધે છે” એવું શ્રીભગવતીજી સૂત્રમાં કહ્યું છે. તો પૂજામાં હિંસાદેષ શી રીતે માની શકાય ? વ્યાખ્યાથ - વળી “જીવ પ્રાણાતિપાતથી કર્ક શદનીય અશાતાને બાંધે છે.” આવું શ્રીભગવતીજીમાં કહ્યું છે. તો પછી જિનપૂજામાં તે પ્રાણાતિપાત નામનો અલ્પ પણ દોષ શી રીતે માની શકાય? જે અલપ પણ એ દોષ માનવાને હોય તો જિનપૂજાથી કર્કશવેદનીય કર્મ અને અશાતાદનીય કર્મ બંધાય. જ્યારે શાસ્ત્રકારોને તે જિનપૂજાથી કર્ક વેદનીયકમને અબંધ અને સ્વલ્પશાતા વેદનીયને બંધ થવો માન્ય છે. તેથી જિનપૂજામાં અ૯૫પણ હિંસાદોષ માનનારા તમારા મતમાં આ સૂક્ષમ અસંગતિ ઊભી થાય છે. ૧૦ જ #નવી=નાવિ: | Page #185 -------------------------------------------------------------------------- ________________ કૂપદૃષ્ટાન્તવિશીકરણ શ્લોક-૧૧ आरम्भोऽप्येष द्रव्यस्तवभावी, हंदीत्यामन्त्रणे, अनारम्भ इति ज्ञातव्य:, असदारम्भनिवृत्यंशप्राधान्यात् । यद्यस्मादकर्कशवेदनीयकर्म वधविरत्यैव बध्यत इति भणितं भगवत्याम् । उपलक्षणमिदं सातावेदनीयबन्धस्य । || ૧૬૬ www અત્રાજાપાઃ-[મા૦ ૭/૬/૨૮–૨૮૬] 'अस्थि णं भन्ते ! जीवाणं कक्कसवेयणिज्जा कम्मा कज्जेति ? हंता अस्थि । कहणं भंते! जीवाणं कक्कसवेयणिज्जा कम्मा कज्जति ? गोयमा ! पाणाइवाएणं जाव मिच्छादंसणसल्लेणं, एवं खलु गो० जीवाण कक्कसवेयणिज्जा कम्मा कज्जेति । अस्थि णं भंते ! णेरइयाण कक्कस० एवं चेव, एवं जाव वेमाणिआण । अस्थि ન મતે ! નીવાળ' અત્રતત્રેયળિના મા નૈતિ ? ëતા અસ્થિ | દળ મતે ! નીવાળ' અવેય पिज्जा कम्मा कज्जति ? गो० पाणाइवायवेरमणेण जाव परिग्गहवेरमणेण, कोहविवेगेण जाव मिच्छादंसणसलविवेगेण ं । एवं खलु गोयमा ! जीवाण अकक्कसवेयणिज्जं कम्मं कज्जइ । अस्थि ण मंते ! णेरइआण अककसवेयणिज्जा कम्मा कज्जति ? णो इणट्ठे समट्ठे । एवं जाव वेमाणियाण णवर मणुस्सा जहा जीवाण" । "द विवेकार्ड भावाच्या [જિનપૂજાભાવી આર્ભ પણ અનારંભ] . આમ જિનપૂજામાં થતા આર ́ભને હિ'સા દોષરૂપ માનવામાં ઘણી અસગતિએ ઊભી થાય છે. માટે એ આરંભને પણ અનાર'ભ જ માનવા એ યેાગ્ય છે એવુ' ગ્રન્થકાર જણાવે છે— ગાથા :– આ આરભને પણ અનારભ જ જાણવા જોઇએ, કેમકે હિ'સાની વિરતિથી અક શવેદનીયકમ બધાય છે એવુ કહ્યું છે. વ્યાખ્યા :- જિનપૂજામાં થતા આ આરભ પણ અનારંભ જાણુવેા, કેમકે એમાં અસર’ભથી નિવૃત્ત થવાની ગણતરી મુખ્ય હાય છે. આ વાત એના પરથી જણાય છે કે એકબાજુ જિનપૂજાથી અકર્કશવેદનીયકના અને શાતાવેનીયક ના બંધ કહ્યો છે. વળી બીજી બાજુ શ્રીભગવતીજીસૂત્રમાં એવુ' કહ્યુ` છે કે અકક શવેદનીય ક અને ઉપલક્ષણથી શાતાવેદનીયકમાં હિંસાવિરતિથી જ બંધાય છે. માટે નક્કી થાય છે કે જિનપૂજામાં હિ‘સાથી નિવૃત્તિ હાય છે, એટલેકે અનાર'ભ હાય છે. આ અંગેના આલાવાએ આવા છે— “હે ભગવન્ ! જીવાને કશવેદનીય કર્મ બંધાય છે ? હા, બંધાય છે. હે ભગવન્ ! જીવેશને ક શવેદનીયકર્મો કઈ રીતે બંધાય છે ? ગૌતમ ! પ્રાણાતિપાતથી, મૃષાવાદથી...યાવત્ મિથ્યાદન શલ્યથી...હે ગૌતમ ! વેને આ રીતે ક શવેદનીયકમ બંધાય છે. હે ભગવન્ ! નારકજીવને કશવેદનીયક' બંધાય છે ...યાવત્ વૈમાનિક જવાને પણ બધાય છે. ઈત્યાદિ. હું ભગવન્ ! જીવાને અકક શવેનીયક બધાય છે ? હા, બુધાય છે. હે ભગવન્ ! વાતે અક શવેદનીય કર્મ શી રીતે બધાય છે ? ગૌતમ ! પ્રાણાતિપાત વિરમણથી...યાત્ પરિગ્રહ વિરમહુથી, એમ ક્રોવિવેકથી=ક્રોધને દૂર કરવાથી...એમ યાત્ મિથ્યાદ નશલ્યને દૂર કરવાથી...હે ગૌતમ ! જીવાને એક શવેદનીયકમ આ રીતે બંધાય છે. હે ભગત્રન ! નારકીવાને અકર્કશવેદનીય કમ બધાય છે ? ના, આ ખામત શકય નથી (એટલે કે તારકીએ અક શવેદનીયકમ બાંધી શકતા નથી.) આ પ્રમાણે વૈમાનિક સુધી જાવુ પણ મનુષ્યેામાં છવા પ્રમાણે જાણવુ. (એટલે કે મનુષ્યા અકક શવેદીયકર્મ બાંધી શકે છે, કેમકે તેને પ્રાણાતિપાતવિરતિ વગેરે સ`ભવિત છે.) હે ભગવન્ ! જીવાને શાતાવેદનીયક' બંધાય છે ? હા, બંધાય છે. હે ભગવન ! જીવાતે શાતાવેદનીય કમ કઈ રીતે બધાય છે ? ગૌતમ ! પ્રાણની અનુકંપાથી, ભૂતની અનુકંપાથી, જીવની અનુક"પાથી, સત્ત્વની Page #186 -------------------------------------------------------------------------- ________________ કર્કશવેદનીયને અધિકાર अत्थि ण भंते ! जीवाण सातवेदणिज्जा कम्मा कति ? हंता अस्थि । कहण्ण भंते ! जीवाण सातावेदणिज्जा कम्मा कति ? गो० पाणाणुकंपयाए, भू० जी० सत्ताणुकंपयाए । बहूण पाणाण जाव सत्ताण अदुक्खणयाए, असोअणयाए, अजूरणयाए, अतिप्पणयाए अपीडणयाए अपरियावणयाए एवं खलु गो० जीवाण सातावेदणिज्जा कम्मा कजति । एवं णेरइआण वि । एवं जाव वेमाणिआण । अत्थि ण भंते ! जीवाण' अस्सायावेदणिज्जा कम्मा कज्जति ? हंता अत्थि । कहण्ण भंते ! जीवाण अस्सायावेअणिज्जा कम्मा कति ? गो० परदुक्खणयाए, परसोअणयाए, परजूरणयाए, परतिप्पणयाए, परपरितावणयाए, बहूण पाणाण जाव सत्ताण' दुक्खणयाए जाव परितावणयाए । एवं खलु गो० जीवाण अस्सायावेअणिज्जा कम्मा कज्जति । एवं णेरइआण વિ વાવ નાળિવાનું છે” कर्कशरौद्रदुःखैवेद्यन्ते यानि तानि कर्कशवेदनीयानि । स्कन्दकाऽऽचार्यसाधूनामिव । अकर्कशेन सुखेन वेद्यन्ते यानि तान्यकर्कशवेदनीयानि भरतादीनामिव । दुःखस्य करणं दुःखनं तद् (न) विद्यते यस्य तद्भावोऽदुःखनता तया । एतदेव प्रपञ्च्यते असोयणयाए त्ति दैन्यानुत्पादेन, अजूरणयाए-शरीरापचयकारिशोकानुत्पादनेन, अतिप्पणयाए त्ति अश्रलालादिक्षरणकारिशोकानुत्पादनेन, पीडणयाएत्ति यष्टयादिपीडनपरिहारेण, अपरितावणयाएत्ति शरीरपीडानुत्पादनेनेति वृत्तिः ॥ वस्तुतो अनिवर्तनीयाशुभानुबन्धं कर्कशवेदनीयम् , अतादृशमकर्कशवेदनीयम् । वैमानिकादिषु तन्निषेधश्च प्रौढिवादः विशिष्टविरतिपरिणामजनिताऽशुभानुबन्धापनयापेक्षया । अन्यथा मिथ्यादर्शनशल्यविरमणस्याऽपि तत्र नैष्फल्यापत्तेः, सर्वसंवरस्य च शैलेश्यामेव सम्भवादिति द्रष्टव्यम् । અનુકંપાથી (શાતા વેદનીયકમ બંધાય છે.) ઘણું પ્રાણ-ભૂત-જીવ-સવની અદુઃખણતાથી, અશોચનતાથી, અજરપુતાથી, અતિપણુતાથી, અપીડનતાથી, અપરિતાપનાથી. આ બધાથી જીવોને શાતા વેદનીયકર્મ બંધાય છે. આ જ પ્રમાણે નારકીઓમાં જાણવું. યાવત્ વૈમાનિક દેવેમાં જાણવું. હે ભગવન ! જીવોને અશાતા વેદનીયકર્મ બંધાય છે ? હા, બંધાય છે. હે ભગવન્! જીવોને અશાતા વેદનીય કામ શી રીતે બંધાય છે? ગૌતમ ! પરદુઃખણુતાથી, પાચનતાથી, પરસુરણુતાથી, પરતિપણુતાથી, પરંપરિતાપનાથી, એમ, અનેક પ્રાણ-ભૂત-જીવ-સવોની દુઃખણતાથી, યાવત પરિતાપનાથી હે ગૌતમ ! અશાતાદનીયકર્મ બંધાય છે. આ પ્રમાણે નારકીથી માંડીને વિમાનિક સુધી જાણવું.” [ કેશવેદનીય શું છે? ] કર્કશ-દ્ર દુઃખ વડે જે જોગવવું પડે તે કર્કશ વેદનીય, જેમ કે ખંધકસૂરિના ૫૦૦ શિષ્ય સાધુઓને પાણીમાં પીલાવાનું આવ્યું. અકક શ-સુખેથી જે વેદી શકાય તે અકક શદ. નીય જાણવું. જેમ કે ભરતચક્રી વગેરેનું કમ. દુઃખ પેદા કરવું એ દુઃખન. તે જેમાં ન હોય તે અદુઃખન, તેને ભાવ અદુઃખનતા. આ જ બાબતને વિસ્તારથી સૂત્રકાર જણાવે છે--અશોચનતા= દીનતા પેદા ન થાય એ રીતે, અજુરતા શરીરને અપચય કરે એવો શેક ચિંતા ઉત્પન્ન ન કરવા દ્વારા. અતિપૂણતા=જેના કારણે આંસુ-લાળ વગેરે પડવા માંડે તેવો શોક-અઘાત લાગે એવું ન કરવું. અપીડણતા=લાકડી વગેરેથી પીડા કરવાના પરિહારપૂર્વક, અપરિતાપના=શારીરિક પીડા ઉપના કર્યા વગર.” આ પ્રમાણે શ્રીભગવતીસૂત્રના ઉક્ત આલાવાની વૃત્તિ છે. [ દેવોમાં અકકશવેદનીય બંધને નિષેધ એ પ્રૌઢિવાદ | વાસ્તવિકતા વિચારીએ તે એવું લાગે છે કે “જેને અશુભઅનુબંધ ટાળ્યો ન ટાળી શકાય એ કર્કશવેદનીય. જે આવું ન હોય તે અકર્ક શનીય. વૈમાનિક વગેરે Page #187 -------------------------------------------------------------------------- ________________ કૂપછાતવિશદીકરણ શ્લેક-૧૧ एतेन · देवेष्वकर्कशवेदनीयकर्मकरणनिषेधादेव द्रव्यस्तवस्य न तद्धेतुत्वमिति" दुर्वादिमत. मपास्तं, 'ज्ञेया सकामा यमिनामि' (योगशास्त्रे) त्यादिवदीदृशप्रौढ़िवादानामुत्कृष्टनिषेधपरत्वादन्यथा तदीयभगवद्वन्दनगुणोत्कीर्तनादीनामप्यतादृशत्वाऽऽपत्तेरिति विभावनीय सुधीभिः ॥११॥ જેમાં પ્રાણાતિપાત વિરમણાદિ ન હોવાથી અકર્કશવેદનીયકર્મના બંધને જે નિષેધ કરવામાં આવ્યો છે તે પ્રૌઢિવાદ જાણ. એટલેકે એ તેને સ્પષ્ટ નિષેધના નિયમરૂપ પ્રતિપાદન નથી, પણ વિશિષ્ટવિરતિ પરિણામથી જેવો અશુભાનુબંધ દૂર થાય છે તે અશુભાનુબંધ દૂર થવાની અપેક્ષાએ છે. “સર્વવિરતિથી બંધાય એવા વિશિષ્ટ પ્રકારવાળું અકર્કશવેદનીયકમ વૈમાનિકાદિને બંધાતું નથી” એટલું જ પ્રતિપાદન કરવાનું એ પ્રૌઢિવાદનું તાત્પર્ય છે. બાકી અકર્કશવેદનીયને સર્વથા નિષેધ જ તેઓ માટે હોય તે તેમાં મિથ્યાદર્શન શલ્યનું જે વિરમણ હોય છે (જે સમ્યક્ત્વ રૂપ છે) તે નિષ્ફળ થવાની આપત્તિ આવે. “એક આશ્રવદ્યારથી અટકવા માત્રથી અકકેશવેદનીયને બંધ હોતે નથી, સર્વ શ્રવોથી અટકવામાં આવે તો જ એ બંધ હોય છે. વૈમાનિકાદિ જીવોને સર્વ આશથી અટકવાનું ન હોઈ અકર્કશવેદનીયન બંધ હોતે નથી” આવું જ કહેશે તે આપત્તિ એ આવશે કે સર્વવિરતિધર સાધુઓને પણ અકર્ક શવેદનીયન બંધ માની શકાશે નહિ, કેમકે તેમાં પણ સર્વ આશ્રવારો બંધ થયા હોતા નથી, સર્વ આશ્રવધારો બંધ જઈ જવારૂપ સર્વ સંવર તો શૈલેશી અવસ્થામાં જ સંભવે છે. [ આવા પ્રોઢિવાદો ઉત્કૃષ્ટનિષેધના તાત્પર્યવાળા ] દેવવગેરે જીવોમાં અકર્કશવેદનીયકર્મના બંધને જે નિષેધ કરવામાં આવ્યો છે તે પ્રૌઢિવાદ છે” એવું જે જણાવ્યું તેનાથી જ દુર્વાદીઓના નીચેના મતનું નિરસન થઈ ગએલું જાણવું. તે મત આ પ્રમાણે–“દેવામાં અકર્કશવેદનીયકર્મબંધનો જે નિષેધ કર્યો છે તે જ જણાવે છે કે જિનપૂજા એ અકર્કશવેદનીયકર્મબંધનું કારણ નથી, કેમકે જિનપૂજા તે દેવને પણ હોય છે. આ મતનું નિરાકરણ એટલા માટે થઈ જાય છે કે યોગશાસ્ત્રમાં જે કહ્યું છે કે “સેવા સામા મિનામુ” ઈત્યાદિ, તેની જેમ આવા પ્રૌઢિવાદ ઉત્કૃષ્ણનો જ નિષેધ કરવાનું તાત્પર્ય ધરાવતાં હોય છે. આશય એ છે કે યોગશાસ્ત્રમાં કહ્યું છે કે “સકામનિર્જરા યમી સાધુઓને હોવી જાણવી, અન્ય જીવોને અકામનિજેરા જાણવી.” આમાં સર્વવિરતભિન્ન અન્ય સર્વજીવોમાં સકામનિર્જરાનો નિષેધ હોવાનું ઉપરઉપરથી ભાસે છે. પણ શાસ્ત્રકારોને દેશવિરતિ, અવિરતસમ્યફવી વગેરેમાં પણ સકામનિર્જરા હેવી માન્ય તો છે જ. માટે સકામનિર્જરાના નિષેધનું પ્રતિપાદક આ વચન એ નિયમવચન નથી પણ પ્રૌઢિવાદ છે એવું માનવું પડે છે. એટલે કે એ વચન દેશવિરતિ વગેરે માં સકામનિજરાન સર્વથા અભાવ હોવાને નિયમ નથી જણાવતું, પણ ઉત્કૃષ્ટ સકામનિર્જરાને તેઓમાં અભાવ હોય છે એવા પ્રૌઢિવાદને જ જણાવે છે. એમ પ્રસ્તુતમાં અકર્કશવેદનીયનબંધ મનુષ્યમાં જ હોય છે, દેવાદિમાં નહિ એવું વચન દેવાદિમાં ઉત્કૃષ્ટ પ્રકારના અકર્કશવેદનીયબંધને જ નિષેધ કરે છે, અકર્કશવેદનીયબંધ Page #188 -------------------------------------------------------------------------- ________________ ધ્રુવઅ ધીપાપની હેતુતા કહેવી અચેગ્ય wwww ૧૬૯ ननु द्रव्यस्तवे भक्तिजन्यसातावेद्यबन्धेन विरुध्यन्नसातबन्धो मा भूत् पृथिव्याद्युपमर्दात् ज्ञानावरणीयादिबन्धहेतुत्वादेव तस्य हिंसात्वमक्षतमित्याशङ्कायामाह - ध्रुवबन्धिपावउत्तणं ण दव्वत्थमि हिंसाए । धुवबन्धा जमसज्झा, तने इयरेय सयया || १२ | (ध्रुवन्धिपापहेतुत्वं न द्रव्यस्तवे हिंसायाम् । ध्रुवबन्धा यदसाध्यास्तत्त्वे इतरेतराश्रयता || १२ || ) ध्रुवबन्धिपापस्य ज्ञानावरणादिप्रकृतिक दम्बकरूपस्य हेतुत्वं न द्रव्यस्तंवीय हिंसायां वक्तुं युक्तम् । यद्=यस्मात् ध्रुवबन्धा असाध्याः / प्रक्रमाद् द्रव्यस्तवभाविहिंसायाः / सामान्य हेतु व सद्भावे ह्यवश्यंसम्भविबन्धाः (१) ( । अत एव यत्र गुणस्थाने तासां व्यवच्छेदस्ततोऽर्वाक् सततबन्ध एवेति सादिसान्तादिभङ्गग्रन्थे व्यवस्थितम् । अथाऽसातप्रकृतित्वावच्छिन्न इव पापप्रकृतित्वावच्छिन्नेऽपि हिंसाया हेतुत्वस्य शास्त्रे व्यव स्थितत्वात् " यत्सामान्ये यत्सामान्यं हेतुस्तद्विशेषे तद्विशेषः” इति न्यायात् द्रव्यस्तवस्थलीय हिंसाया માત્રના નહિ. એ વચન આવા પ્રૌઢિવાદરૂપ છે. બાકી એ વચનને જો પ્રૌઢિવાદરૂપ ન માનવાનું હાય અને નિયમરૂપ જ તે માનવાનુ હોય તા પછી દેવા જે ભગવાનને વંદન-ગુણેાત્કીત ન વગેરે કરે છે તેનાથી પણ તેઓને અકર્કશવેદનીખ'ધ થતા ન માની શકવાથી, ભગવાનને કરાતા વંદનાદિમાં પણ્ અકક શવેદનીયષ્ઠ ધની કારણતા માની ન શકવાની આપત્તિ આવે. આ વાતને પ્રાજ્ઞપુરુષાએ ખરાખર ભાવવી. ।। ૧૧ । શંકા :– જિનપૂજામાં ભક્તિના પ્રભાવે જે શાતાવેદનીય બધાય છે તે અશાતાવેદનીયનું વિરાધી છે. માટે એ ભલે ન બંધાતુ હાય, પણ પૃથ્વીકાય વગેરે જીવાની હિ‘સા થતી હાવાથી જ્ઞાનાવરણીયાદિ કબંધ તા થાય જ. આમ એમાં જ્ઞાનાવરણીયાદિ કર્મ બંધની હેતુતા રહી હેાવાથી હિંસાપણું' પણ અક્ષત જ માનવું પડે. આવી શ'કાનુ` સમાધાન આપવા ગ્રન્થકાર કહે છે ગાથા :– ધ્રુવબંધીપાપમધની હેતુતા દ્રવ્યસ્તવીય હિંસામાં કહેવી યાગ્ય નથી, કેમકે ધ્રુવબન્ધા અસાધ્ય છે. તેમ છતાં તે દ્રવ્યહિંસાને જો ધ્રુવમધની વિશેષહેતુ કહેશે તા ઈતરેતરાશ્રય=અન્યાન્યાશ્રય દોષ આવશે. [દ્રવ્યસ્તવીયહિંસામાં ધ્રુવબંધીપાપહેતુતા કહેવી અચેાગ્ય ] વ્યાખ્યા :- જ્ઞાનાવરણાદિપ્રકૃતિએના સમૂહરૂપ ધ્રુવબંધી પાપપ્રકૃતિએના કારણ તરીકે, દ્રવ્યસ્તવમાં થતી દ્રવ્યહિસાને કહેવી ચૈાગ્ય નથી, કારણ ધ્રુવમ ધા અસાધ્ય છે. અર્થાત્ જ્યાં સુધી અવિચ્છેદ્ય થાય નહિ ત્યાં સુધી વિશેષહેતુઓ હાય કે ન હાય, ધ્રુવબંધી પ્રકૃતિના ખધ તા થયા જ કરે છે. આશય એ છે કે દ્રવ્ય સ્તવભાવી જે હિંસા છે તેમાં વખ‘ધી પાપપ્રકૃતિના ખ‘ધની સામાન્યકારણુતા હાજર હાઈ તે કર્માના બંધ અવશ્ય થાય છે.(?) તેથી જ જે ગુણઠાણે તેઓના બધવચ્છેદ થવાના હાય તે ગુણુઠાણા પૂવની અવસ્થામાં તેઓના સતતબ`ધ ચાલુ જ રહે છે. આ વાત ક્ર બંધના સાદિ-સાન્ત વગેરે ભાંગાની પ્રરૂપણાના અધિકારમાં કરેલી છે. ૨૨ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭. કૂપદષ્ટાંતવિશદીકરણ શ્લોક-૧૨ ज्ञानावरणीयादिप्रकृतिविशेषे हेतुत्वम् , भक्तिरागोपनीयमानप्रकृतिविशेषेषु बहुभागपाताच्च तत्राऽल्पतरभागोपनिपातेनाल्पत्वमिति चेत् ? तत्राह-तत्त्वे-द्रव्य(स्तव)स्थलीयहिंसायाः ध्रुवबन्धिपापप्रकृतिविशेषहेतुत्वे इतरेतराश्रयता अन्योन्याश्रयदोषः । द्रव्यस्तवीयद्रव्यहिंसाया भावहिंसात्वसिद्धौ उक्त हेतुत्वसिद्धिः, तत्सिद्धौ च भावहिंसात्वमिति । द्रव्यहिंसा त्वाऽऽसयोगिकेवलिनमवर्जनीया । एवंविघे चार्थसमाजसिद्धे चार्थे नियतोक्तहेतुत्वाश्रयणे पौषधादावतिप्रसङ्गस्तदाप्यल्पज्ञानावरणीयादिबन्धानुपरमादिति दिक् । अनुपरमप्रसार ' ' . શેકા : અસાતપ્રકૃતિવાવચ્છિન્ન જે કઈ અશાતા વેદની પ્રકૃતિ હોય તેનું હિંસા એ કારણ છે એવું જેમ શાસ્ત્રમાં કહ્યું છે તેમ પાપપ્રકૃતિવાવચ્છિન્ન જે કઈ પાપપ્રકૃતિ હોય (અર્થાત્ સઘળી પાપપ્રકૃતિઓ) તે બધી પ્રત્યે હિંસા પણ કારણ હોવાનું શાસ્ત્રમાં કહ્યું છે. વળી “જે પ્રકારની કોઈ પણ સામાન્ય બાબત પ્રત્યે જે પ્રકારની કઈ પણ સામાન્ય ચીજ હેતુ હોય, તે પ્રકારની કઈ વિશેષ બાબત પ્રત્યે તે પ્રકારની કેઈ વિશેષચીજ હેતુ હોય છે આવો ન્યાય છે. (જેમકે સામાન્યથી ઘડા પ્રત્યે સામાન્યથી માટી એ હેતુ છે તે લાલ ઘડા પ્રત્યે લાલ માટી એ હેતુ છે.) આ ન્યાય મુજબ વિચારીએ તે જણાય છે કે જે સામાન્યથી પાપ પ્રત્યે સામાન્યથી હિંસા હેતુ છે તે જ્ઞાનાવરણીય વગેરે પ્રકૃતિરૂ૫ પાપવિશેષ પ્રત્યે દ્રવ્યસ્તવીય હિંસા રૂપ હિસાવિશેષ એ હેતુ બનશે. તેમ છતાં, ભક્તિરાગના પ્રભાવે જે વિશેષ પ્રકૃતિઓ બંધાતી હોય છે તે અંગે જ જિનપૂજા અંગેના યોગાદિને બહુભાગ કાર્યરત બનતો હોવાથી જ્ઞાનાવરણીયાદિ વિશેષ પ્રકૃતિઓને રસને અ૫તર ભાગ જ મળે છે અને તેથી પાપબંધ અ૮૫ જ થાય છે. [તે હિંસાને ધવબંધીપ્રકૃતિવિશેષનો હેતુ માનવામાં અન્યોન્યાશ્રય ] સમાધાન–આવી શંકાનું સમાધાન આપવા ગ્રન્થકાર ચતુર્થ પાદમાં કહે છે કે “ દ્રવ્યસ્તવયહિંસાને ધ્રુવબંધી તે તે વિશેષ પ્રકૃતિનો હેતુ માનવામાં અન્યાશ્રયદોષ આવે છે.” કહેવાનો આશય એ છે કે જ્ઞાનાવરણીયકર્મ વગેરેનો હેતુ તો ભાવહિંસા જ બને છે, માત્ર દ્રવ્યહિંસા નહિ જ, કેમકે દ્રવ્યહિંસા તો સયોગી કેવલી સુધીના જીવને અવર્જનીય હોય છે. એટલે કે ઉપશાંત મેહ, ક્ષીણમેહ અને સગીકેવળી જીવોને દ્રવ્યહિંસા હાજર હોય છે, તેમ છતાં જ્ઞાનાવરણાદિ કર્મોને બંધ હેતે નથી. એ જણાવે છે કે જ્ઞાનાવરણાદિ કર્મો પ્રત્યે દ્રવ્યહિંસા હેતુ નથી પણ ભાવહિંસા હેતુ છે. તેથી દ્રવ્યસ્તવીય હિંસાને જ્ઞાનાવરણાદિ કર્મોનો હેતુ તો જ માની શકાય છે એ “ભાવહિંસા” તરીકે સિદ્ધ થઈ હોય. વળી એ હિંસા “ભાવહિંસા છે એવું સિદ્ધ કરી આપનાર અન્ય તે કઈ પ્રમાણ નથી. તેથી, જે એ જ્ઞાનાવરણાદિ કર્મોનો હેતુ તરીકે સિદ્ધ થાય તે જ ભાવહિંસા તરીકે સિદ્ધ થઈ શકે છે. આમ અ ન્યાશ્રયદોષ સ્પષ્ટ છે. આ પ્રમાણે જે ધ્રુવબંધ થયા કરે છે તેવા, ઉપર–ઉપરના ગુણઠાણા પ્રાપ્ત થયા ન હોવાના કારણે સાહજિક રીતે ઉપસ્થિત રહેતી કારણસામગ્રીના Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ ધ્રુવળ ધાદિ પ્રક્રિયા अत्रेयं ध्रुवबन्धादिप्रक्रिया - निज हेतुसद्भावे यासामवश्यं भावी बन्धस्ताः ध्रुवबन्धिन्यस्ताश्चवर्णचतुष्कं तैजसं, कार्मणमगुरुलघु, निर्माणोपघातभयकुत्सामिध्यात्वं, कषायाः ज्ञानावरणपञ्चकं, दर्शनावरणनवकं, विघ्नपञ्चकमिति सप्तचत्वारिंशत् । यासां च निजहेतुसद्भावेऽपि नावश्यंभावी बन्धस्ता अध्रुवबन्धिन्यस्ताचौदारिकवैक्रियाहारकशरीराणि, तदुपाङ्गानि ३, संहननषट्कं, संस्थानषट्कं गतिचतुष्कं खगतिद्विकमानुपूर्वीचतुष्टयं, जिननामोच्छ्वासनामोद्योतनामाऽऽतपनाम, पराघातनाम, त्रसदशकं, स्थावरदशकं, गोत्रद्विकं, वेदनीयद्विक, हास्यादियुगलद्वयं जातिपञ्चकं, वेदत्रयमायुश्चतुष्टयमिति त्रिसप्ततिः ।। एतासां निजहेतुसद्भावेऽप्यवश्यंबन्धाऽभावात् । तथाहि पराघातोच्छवासनाम्नोः पर्याप्तनाम्नैव सह बन्धो नाऽपर्याप्तनाम्नाऽतोऽध्रुवबन्धित्वम् । आतपं पुनरे केन्द्रियप्रायोग्यप्रकृति सहचरितमेव बध्यते नान्यदा । उद्योतं तु तिर्यग्गतिप्रायोग्यबन्धिनैव सह । आहारकद्विकजिननाम्नी अपि यथाक्रमं संयमसम्यक्त्वप्रत्ययेनैव बध्येते नान्यदेत्यध्रुवबन्धित्वम् । शेषशरीरादिषट्षष्टिप्रकृतीनां सविपक्षत्वान्निज हेतु सद्भावेऽपि नाऽवश्यं बन्ध इति तथात्वं सुप्रतीतम् । પ્રભાવે થઈ જતા કા અંગે આવી દ્રવ્યસ્તવીય હિ`સારૂપ નિયત ચીજને હેતુ માનવામાં તા પૌષધ વગેરેમાં પણ અતિપ્રસ’ગ થશે, એટલે કે જિનપૂજાની જેમ પૌષધ-સામાયિક વગેરેમાં પણ હિંસા માનવાની આપત્તિ આવશે, કેમકે ત્યારે પણ જ્ઞાનાવરણીયાદિ કર્માના અલ્પબ`ધ તા ાય જ છે. આમ ધ્રુવબંધી પાપપ્રકૃતિના ખંધના કારણુ તરીકે પણ દ્રવ્યસ્તવમાં સદોષત્વ માની શકાય તેમ નથી. [ ધ્રુવબધાદિ પ્રક્રિયા ] પાતાના સામાન્ય હેતુઓની હાજરીમાં જેએનેા અવશ્ય બધ થાય છે તે પ્રકૃતિ ધ્રુવબધી કહેવાય છે. આ પ્રમાણે ૪૭ છે. વર્ણાદિ ૪, તૈજસ, કાણુ, અગુરુલઘુ, ઉપઘાત, (=♦ નામક ની) ભય, જુગુપ્સા, મિથ્યાત્વ, ૧૬ કષાયા, (૧૯ માહનીયની) ૫ જ્ઞાનાવરણ, ૯ દનાવરણ અને ૫ અંતરાય. પેાતાના સામાન્ય હેતુ વિદ્યમાન હાવા છતાં પણ જેઓના ખધ અવશ્ય ભાવી ન હેાય તે અશ્રુવબંધિની છે. તે આ પ્રમાણે ૭૩ છે– ઔદ્યારિક-વૈક્રિય-આહારક એ ૩ શરીર અને એના ૩ ઉપાંગા, ૬ સયણ, ૬. સૌંસ્થાન, ૪ ગતિ, ૨ ખગતિ, ૪ આનુપૂર્વી, જિનનામ, ઉચ્છ્વાસનામ, ઉદ્યોતનામ, આતપનામ, પરાઘાતનામ, પાંચ જાતિ ત્રસ દશક, સ્થાવર દશક, (=૫૮ નામકર્માંની), એ ગેાત્ર, એ વેદનીય, હાસ્યરતિ, અરતિશાક, ૩ વેદ અને ૪ આયુષ્ય. પેાતાના સામાન્ય હેતુઓ હાજર હેાય તેા પણ અવશ્ય અધ થાય જ એવા આ પ્રકૃતિએ માટે નિયમ નથી. તે આ રીતે-પરાઘાત અને ઉચ્છ્વાસ એ એ પ્રકૃતિએ જ ખંધાય છે, અપર્યાપ્તનામકમ સાથે નહિ, માટે અધ્રુવમધી. પ્રકૃતિની સાથે જ બંધાય છે, એ સિવાય નહિ. ઉદ્યોત તિય સાથે જ બધાય છે. આહારકદ્વિક સયમ હોય તે જ અને : પર્યાપ્તનામ કમ સાથે આતપ એકેન્દ્રિય પ્રાયેાગ્ય ચગતિપ્રાચેાગ્ય પ્રકૃતિની જિનનામ સમ્યક્ત્વ હાય Page #191 -------------------------------------------------------------------------- ________________ ક્રૂપાન્તવિશીકરણ શ્લોક-૧૨ तत्र ध्रुवबन्धिनीषु भङ्गत्रयम्, अनाद्यनन्तो बन्धः, अनादिसान्तः, सादिसान्तश्च । तत्र प्रथमभङ्गकः सर्वासामपि तासामभव्याश्रितः, तद्बन्धस्यानाद्यनन्तत्वादिति । द्वितीयभङ्गकस्तु ज्ञानावरणपञ्चकदर्शनावरणचतुष्कान्तरायपञ्चकलक्षणानां चतुर्दशप्रकृतीनाम् अनादिकालात् संतानभावे प्रवृत्तस्य बन्धस्य सूक्ष्मसम्परायचरमसमये यदा व्यवच्छेदः तदा । आसामेव चतुदेशप्रकृतीनामुपशान्तमोहे यदाऽबन्धकत्वमासाद्याऽऽयुः क्षयेणाद्वाक्षयेण वा प्रतिपतितः सन् पुन धेन सादिबन्धं विधाय भूयोऽपि सूक्ष्मसम्परायचरमसमये यदा बन्धविच्छेदं विधत्ते तदा तृतीयः । संज्वलनकषायचतुष्कस्य तु सदैव प्रवृत्तबन्धभावस्य यदाऽनिवृत्तिबादरादिर्बन्धविच्छेदं विधत्ते तदा द्वितीयः । ततः प्रतिपतितस्य पुनर्बन्धेन संज्वलनबन्धं सादि कृत्वा कालान्तरेऽनिवृत्तिबादरादिभावप्राप्तौ तद्द्बन्धविच्छेदसमये तृतीयः । निद्राप्रचलातैजसकार्मणवर्णचतुष्काऽगुरुलघूपघातनिर्माणभयजुगुप्सास्वरूपाणां त्रयोदशप्रकृतीनामनादिकालादनादिवन्धं विधाय यदाऽपूर्वकरणाद्धायां यथास्थानं बन्धोपरमं करोति तदा द्वितीयो भङ्गः । यदा तु ततः प्रतिपतितस्य पुनर्बन्धेन सादित्वमासादयन् बन्धः कालान्तरेऽपूर्वकरणमारूढस्य निवर्त्तते तदा तृतीयः । चतुर्णां प्रत्याख्याना - वरणानां बन्धो देशविरतगुणस्थानकं यावदनादिस्ततः प्रमत्तादौ बन्धोपरमात् सान्त इति द्वितीयः । प्रतिपतितबन्धापेक्षया तृतीयः । अप्रत्याख्यानावरणानां त्वविरतसम्यग्दृष्टिं यावदनादिबन्धं कृत्वा देशविरतादावबन्धकत्वसमये द्वितीयः । प्रतिपातापेक्षया तृतीयः । मिथ्यात्वस्त्यानर्द्धित्रिकानन्तानुबन्धिनां तु मिध्यादृष्टिरनादिबन्धको यदा सम्यकत्वाऽवाप्तौ बन्धोपरमं करोति तदा द्वितीयो भङ्गः । पुनर्मिथ्यात्वे गत्वा तान् बद्ध्वा यदा भूयोपि सम्यक्त्वलाभे न बना तदा तृतीयः । इत्येवं ध्रुवबन्धिनीनां भङ्गत्रयम् | साद्यनन्तभङ्गकस्तु विरोधादेवानुद्भाव्यः । તેા જ બધાય છે એ વિના નહિ. માટે આ પ્રકૃતિ અશ્રુવ"ધી છે. શેષ શરીરવગેરે ૬૬ પ્રકૃતિએ તે પાતપેાતાના વિપક્ષવાળી હાવાથી સ્વહેતુની હાજરીમાં પણ એક ખંધાય ત્યારે બીજી ન બંધાય તેથી અવખ`ધી છે. [ ધ્રુવબધના અનાદિ અનંત વગેરે ભાંગા ] આમાંથી ધ્રુવખધિની પ્રકૃતિએમાં ૩ ભાંગા છે. અનાદિ અનંતખધ, અનાદિ સાન્તબંધ અને સાદિસાન્ત મધ. આમાંના ષધી ૪૭ પ્રકૃતિના પ્રથમ ભંગ અભ બ્યાને હૉવ છે, કેમકે અભયેામાં તે પ્રકૃતિબંધના પ્રારંભ નથી કે અંત નથી. પ જ્ઞાના૦, ૪ દર્શના॰ અને ૫ અંતરાય. આ ૧૪ પ્રકૃતિએના અનાદિકાળથી પ્રવાહરૂપે ખંધ ચાલુ છે. એમાં સૂક્ષ્મસ'પરાયના ચરમસમયે જયારે બંધ વિચ્છેદ થાય ત્યારે એ અનાદિ સાન્ત નામના બીજો ભાંગેા પ્રવો. આ જ ૧૪ પ્રકૃતિઓના ઉપશાન્તમેાહગુણુઠાણું અખંધ થઈને પછી આયુક્ષયથી કે ઉપશમકાળ પૂર્ણ થવાથી જ્યારે નીચલા શુઠાણે આવે અને આ પ્રકૃતિના ખધ શરૂ કરે તેથી એ સાઢિ ખંધ થાય. વળી પુનઃ જ્યારે સૂક્ષ્મસ'પરાયગુણુઠાણાના ચરમસમયે એ બધના વિચ્છેદ્ય થાય ત્યારે આ ત્રીને ભાંગેા પ્રવો. અર્થાત્ સાદિસાન્ત બંધ થાય. ૪ સજવલનકષાયાના પણ સત્તાપ્રવૃત્ત અધ જ્યારે અનિવૃત્તિ બાદર વગેરેની પ્રાપ્તિએ બધ વિચ્છેદ્ય થાય ત્યારે અન્ત થતા હાવાથી અનાદિસાન્ત. ઉપશમશ્રેણિમાં એ સ્થાનથી ઊંચે ચઢીને પાછા પડે એટલે પુનઃ ૧૭૨ Page #192 -------------------------------------------------------------------------- ________________ બન્ધના સાદિ-સાન્તવગેરે ભાંગા ૧૭૩ अध्रुवबन्धिनीनां त्वध्रुवबन्धित्वादेव सादिसान्तलक्षण एक एव भङ्गो लभ्यते । अधिकमस्मत्कृतकर्मप्रकृतिवृत्त्यादेरवसे यम् ।।१२।। બંધની શરૂઆત કરે, અને પુનઃ શ્રણિ માંડી એ સ્થાને પહોંચી બંધવિચ્છેદ કરે એટલે સાદિ સાત ભાગો મળે. નિદ્રા-પ્રચલા, તેજસ, કાર્મણ, વર્ણાદિ ૪, અગુરુલઘુ ઉપઘાત, નિર્માણ, ભય, જુગુપ્સા-આ ૧૩ પ્રકૃતિઓને અનાદિકાળથી બંધ કરીને જ્યારે અપૂર્વ કરણ ગુણઠાણે યોગ્ય સ્થાને બંધ અટકે છે ત્યારે એની અપેક્ષાએ અનાદિસાન્ત. ઉપશમશ્રેણિવાળે જીવ એ સ્થાનેથી નીચે આવી પુનઃ બંધને પ્રારંભ કરી પુનઃ એ સ્થાન પ્રાપ્ત કરી બંધવિચ્છેદ કરે છે. એટલે એની અપેક્ષાએ સાદિસાન્ત ભાંગે મળે. ૪ પ્રત્યાખ્યાનાવરણ કષાયને બંધ અનાદિકાળથી ચાલુ હોય તે ૫ મા ગુણઠાણું સુધી ચાલે, પછી બંધવિચ્છેદ. માટે એ અનાદિસાંત ભાંગો. છ વગેરે ગુણઠાણે એને બંધ ન હોય અને પછી નીચે આવી બંધને પ્રારંભ કરી પાછો છઠે વગેરે ગુણઠાણે જઈ બધવિચ્છેદ કરે ત્યારે સાદિસાત ભાંગો. એમ ૪ અપ્રત્યાખ્યાનાવરણ કષાયોનો અવિરતસમ્યફદષ્ટિ ગુણઠાણા સુધી અનાદિ બંધ કરી દેશવિરતિગુણઠાણે બંધવિચ્છેદ થાય માટે અનાદિ સાંત ભાંગે. ત્યાંથી પડીને બંધને પ્રારંભ કરી પુનઃ ઉપર જઈ બંધ વિચ્છેદ કરે એ સાદિસાત ભાંગો. મિથ્યાત્વ, થીણદ્વિત્રિક અને અનંતાનુબંધી ૪ આ ૮ પ્રકૃતિને મિથ્યાત્વી અનાદિબંધક સમ્યક્ત્વ પામે ત્યારે બંધવિચછેદ થવાથી અનાદિસાંત ભાંગો. પુનઃ મિથ્યાત્વે જઈ બાંધવાની શરૂઆત કરી ઉપર આવી બંધવિચ્છેદ કરે એ સાદિયાન્ત ભાંગે. આમ ધ્રુબંધી પ્રવૃતિઓમાં ૩ ભાંગા મળે છે. સાદિ અનંત ભાંગો તો વિરુદ્ધ જ હોવાથી એની શંકા પણ ન કરવી. અધ્રુવબંધી પ્રકૃતિએનો તે તેઓ હમેશા બંધાતી જ ન હોવાથી સાદિયાન્ત નામનો એક જ ભાંગો જાણવો. આ બાબતની વધુ વિચારણા અમારી બનાવેલી કર્મપ્રકૃતિવૃત્તિ વગેરે ગ્રન્થમાંથી જાણી લેવી. ૧૨ નોંધ:-ભારતીય પ્રાગ્ય તસવપ્રકાશન સમિતિ અને યશાભારતી જેનપ્રકાશન સમિતિ તરફથી મુદ્રિત થએલા પુસકમાં આ અધિકાર પછી પ્રણિધાનવાને તુ મૈત્ય... ઈત્યાદિ અધિકાર છે અને એ અધિકાર આ બધુaધપાઉં...” ઈત્યાદિ મૂળના ૧૨ મા લેકની વૃત્તિ તરીકે જ આપવામાં આવ્યો છે. પણ ઘણી રીતે અર્થ બેસાડવાનો પ્રયાસ કરવા છતાં યોગ્ય અર્થ બેસતું નથી. તેમજ હમણાં છેલ્લે ધ્રુબંધી પ્રક્રિયાને જે અધિકાર આવી ગયું છે તેની સાથે એને સંબંધ પણ કઈ જોડી શકાતો નથી. તેથી મને (આ ભાવનુવાદના કર્તાને) એવું લાગે છે કે તે મુદ્રિત પુસ્તકોમાં પ્રળિધાનાધાને... વગેરે વૃત્તિમૈન્યના અધિકારમાં જ “a grફં...” ઈત્યાદિ જે ક ઉ શ્લોક તરીકે છાપવામાં આવ્યો છે તે વાસ્તવિક રીતે ઉદ્ધત લાગતો નથી, પણ ગ્રન્થકારશ્રી ઉપાધ્યાયજી મહારાજાએ પોતે રચેલો અને આ મૂળરાથના જ એક ભાગરૂ૫ ૧૩ મે કલેક છે. વળી એ પછીના વૃત્તિપ્રન્થને જતાં તેમજ પ્રાતે “તવમત્તે...” ઇત્યાદિ જે ઉપસંહાર પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ કર્યો છે તે જોતાં મને આ બાબતમાં કોઈ શંકા પણ રહેતી નથી. એટલે કે “દવસો ..” ઈત્યાદિ શ્લોક આ કપદાન્તવિશદીકરણ ગ્રન્થને જ ૧૩ મે મૂળ લેક છે એવું મને નિઃશંકપણે લાગે છે અને તેથી હવે પછીના ગ્રન્થાધિકારને એ પ્રમાણે મેં ભાવાનુવાદ કર્યો છે. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ કૂપદૃષ્ટાન્તત્ત્તવેશદીકરણ શ્લોક-1૩ [ ननु पूजापञ्चाशके 'एयस्स समत्तीए' इत्यादिना प्रणिधानं चैत्यवन्दनान्ते कर्त्तव्यतया प्रोक्तमिति पूजादिकाले शुभोपयोगाभावेनाल्पदोषत्व पूजायामक्षतमेव, ] प्रणिधानप्रधानेन तु चैत्यवन्दनेन तदपनीयते । अत एव प्रणिधानाद्याशय राहित्यात् द्रव्यक्रियारूपत्वेन पूजाया द्रव्यस्तवत्वं इत्यत्राह - * दव्वथ पुप्फाई ण उ पणिहाणाइविरहओ चेव । पणिहाणाई अन्ते भिणं पूवि तु सामण्णं ॥ १३ ॥ (द्रव्यस्तवः पुष्पादि न तु प्रणिधानादिविरहतश्चैव । प्रणिधानादि अन्ते भिन्न पूर्व तु सामान्यम् ||१३|| ) (પૂજાદિકાલે પ્રણિધાન ન હોઈ અલ્પદોષ લાગે જ-શંકા] શ’કા :- જિનપૂજામાં જ્ઞાનાવરણાદિ ધ્રુવબંધી પાપપ્રકૃતિએ ખંધાય જ છે, માટે અલ્પદોષ છે જ” એ વાતનુ તમે નિરાકરણ કર્યુ.. તેમ છતાં હજી બીજી રીતે પણ જિનપૂજામાં અલ્પદોષ હોવા સિદ્ધ થઈ શકે છે. તે આ રીતે-જિનપૂજારૂપ દ્રવ્યસ્તવમાં સ્નાન-પૂજા વગેરે વખતે પણ ભવિષ્યમાં અસફઆર‘ભથી નિવૃત્ત થવા વગેરેના શુભઉપયાગ જયણાવગેરે હાવાથી અલ્પપણુ દોષ લાગતા નથી” એવુ તમે કહેા છે. પણ મૂળમાં આ વાત જ ખરાબર નથી, કેમકે પૂજામાં ઉપયોગ રૂપ પ્રણિધાન તા. ઠેઠ ચૈત્યવંદનને 'તે કરવાનુ' યસ્ત સમÎણ (૪-૨૯) ઇત્યાદિ શ્લેાક દ્વારા પ`ચાશકજીમાં કહ્યું છે. માટે સ્નાન-પૂજા વગેરે કાળે અલ્પ દોષ તેા લાગે જ છે જે પ્રણિધાનપ્રધાન ચૈત્યવ`દનથી દૂર થઈ જાય છે. આમ પ્રણિધાનાદિ આશય રૂપ ઉપયાગ રહિત હૈાવાથી જ ભગવાનને પુષ્પ વગેરે ચડાવવાં રૂપ ક્રિયા એ દ્વવ્યક્રિયારૂપ હાવાના કારણે એ પૂજાને દ્રવ્યતવ’ કહી છે. આવી શંકાનું સમાધાન આપવા ગ્રન્થકાર કહે છે—અથવા આ ગાથાની ખીજી રીતે અવતરણિકા— શ`કા :– પૂજા પ’ચાશકમાં 'યમ્સ સમન્નૌ' (૪-૨૯) ઇત્યાદિ શ્લેાક દ્વારા પ્રણિધાન તા ચૈત્યવ’દનના અંતે કરવાનું કહ્યું છે એનાથી જણાય છે કે તે પૂર્વ થતાં પૂજા—સ્નાનાદિ પ્રણિધાનશૂન્ય હોય છે. તેા પછી એમાં અલ્પપાપ શા માટે ન લાગે ? હા, પ્રણિધાનપ્રધાન ચૈત્યવંદનમાં તે લાગતું નથી. [આવા અર્થ કરવા માટે પૂમુદ્રિત પુસ્તકામાં જે છપાયુ' છે કે પ્રનિધાનપ્રધાને ચચયંનેન તર્પનીયતે” એના સ્થાને આવા પાઠ સમજવા કે નિધાનપ્રધાને તું ચૈત્યયંને ન સહુનીયતે] માટેસ્ત પ્રણિધાનાદિ * વળી આ શ્લાકતે મૂળ શ્લેક તરીકે લીધે! છે, એટલે 'ળિયાનપ્રધાને તુ...' ઇત્યાદિ અધિકાર તેની અવતરણિકા તરીકે હોવા ફલિત થઈ જ જાય છે. તેમ છતાં પૂર્વની ધ્રુવખ"ધી પ્રક્રિયા વગેરે સાથે એનેા કાઈ સંબધ બાંધી ન શકાતે! હોવાથી તેમજ આ ૧૩ મા મૂળ લેાકની અવતરણિકા તરીકે એટલા અધિકાર માત્રથી કેઈ વિશેષ અર્થ સ્પષ્ટ થતા ન હેાવાથી એવુ લાગે છે કે અહીં કદાચ કાઇક પ`ક્તિ લુપ્ત પણ થઈ ગઈ હેાય. માટે વૃત્તિıન્થમાં જે પ્રતિપાદન છે તેના પરથી કલ્પના કરીને મેં આ [ ] કૌંસમાં છ પેલ અવતરણિકામથ જોડેલા છે એ સહુ સુજ્ઞ વાંયકે!એ ખ્યાલમાં રાખવુ'. જેથી એમાં કાઈ ભૂલ ય તા ગ્રન્થકાર પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજાને દોષ દેવાનું ન થાય... વળી મુદ્રિત પુસ્તકામાં ‘નિધાનપ્રધાને’ શબ્દ છે તેના અર્થ ખેસાડવા માટે મેં શિધાનપ્રધાનેન' એવા શબ્દફેર સૂચવ્યેા છે. Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ પ્રણિધાનાદિનો વિચાર पदवथउ पुप्फाई, सन्तगुणकित्तणा भावे" इति नियुक्तिवचनाद्रव्येण पुष्पादिना स्तवो द्रव्यस्तव इति व्युत्पत्तेर्जिनपूजाया द्रव्यस्तवत्वमुच्यते । गुणवत्तया ज्ञानजनकः शब्दः (स्तवः) इत्यत्र वर्णध्वनिसाधारण ताल्वोष्ठपुटादिजन्यव्यापारत्वं शब्दत्वमिति जन्यान्तपरिहारेण व्यापारमात्रस्यैव ग्रहणौचित्यात् । आलङ्कारिकमते चेष्टादिव्यापारस्य व्यञ्जकस्य ग्रहणावश्यकत्वेनोक्तपरिहारस्यावश्यकत्वाच्च । न तु प्रणिधानादिविरहादेव द्रव्यस्तवत्वं, तथा सति तुच्छत्वेनाऽप्राधान्यरूपद्रव्यपदार्थत्व प्रसङ्गात् । तदुक्त षोडशकेઆશય રહિત હોવાના કારણે દ્રવ્યકિયારૂપ બની જતી એવી પૂજાને “દ્રવ્યસ્તવ' કહી છે. આવી શંકાનું સમાધાન આપવા ગ્રંથકાર કહે છે – [પૂજાદિકાલે સામાન્ય પ્રણિધાનાદિ સંભવિત જ છે–સમા.. ગાથાર્થ :- જિનપૂજા પુપાદિ દ્રવ્યોથી થતી હોવાના કારણે દ્રવ્યસ્તવ છે, “પ્રણિધાનાદિન વિરહ હોવાના કારણે એ દ્રવ્યસ્તવ છે” એમ નહિ. અંતે જે પ્રણિધાનાદિ કહ્યા છે તે જુદા છે. પહેલાં પણ સામાન્ય પ્રણિધાનાદિ તે હોય જ છે. વ્યાખ્યાથ :- “પુ પાદિથી થાય એ દ્રવ્યસ્તવ છે અને વિદ્યમાન ગુણોનું કીર્તન એ ભાવસ્તવ છે” આવા આવશ્યક નિર્યુક્તિના (ભાષ્યના) વચનથી જણાય છે કે પુષ્પાદિદ્રવ્યથી થતું સ્તવ એ દ્રવ્યસ્તવ” આવી વ્યુત્પત્તિના કારણે જિનપૂજાને “દ્રવ્યસ્તવ” કહેવામાં આવે છે, નહિ કે “એમાં પ્રણિધાનાદિન વિરહ જ હોય છે” એવા કારણે. પ્રશ્ન – જે વ્યક્તિ સ્તુતિ કરવા યોગ્ય છે તેને અંગે “આ ગુણવાન છે” એવું જ્ઞાન-ભાવના પેદા કરાવનાર શબ્દ એ “સ્તવ” છે. જેમકે “પ્રભો ! આપ જ્ઞાની છો” ઇત્યાદિ શબ્દ. સ્તવની આવી વ્યાખ્યા લેકમાં પ્રસિદ્ધ છે. પુપાદિથી થતી પૂજામાં કેઈ “શબ્દ જ ન હોવાથી એ “સ્તવ રૂપ જ નથી, તે એને દ્રવ્યસ્તવ” પણ શી રીતે કહેવાય? [‘સ્તવની વ્યાખ્યા - ઉત્તર - લેકમાં આ જે વ્યાખ્યા પ્રસિદ્ધ છે એમાં શબ્દ એટલે વર્ણ કે ધ્વનિ બન્ને અંગે સાધારણ એ તાળુ-હોઠ વગેરેથી પેદા થએલો વ્યાપાર એવો અર્થ લેવાનો નથી, કિન્તુ એ અર્થમાં “પેદા થએલો સુધીને જે અંશ છે તે બધે અંશ છોડીને વ્યાપાર માત્રને “શબ્દ” તરીકે લેવો યોગ્ય છે. વળી આ બાબત એગ્ય છે એમાં એક કારણ આ પણ છે કે અલંકારશાસ્ત્રકારોને જે મત છે કે “બે હાથ જોડવા વગેરે ચેષ્ટારૂપ વ્યાપાર પણ “આ ગુણવાનું છે” એવા ભાવને વ્યક્ત કરે જ છે. માટે એ વ્યાપાર પણ સ્તવ(સ્તુતિ) રૂપ છે.” તે મત મુજબ ચેષ્ટાદિવ્યાપારનું પણ સ્તવ તરીકે ગ્રહણ કરવું આવશ્યક છે. આમ સ્તવની વ્યાખ્યામાં “શબ્દ” તરીકે માત્ર “વ્યાપાર” જ લેવાને હાઈ એ વ્યાખ્યા એવી ફલિત થઈ કે “આ વ્યક્તિ ગુણવાનું છે” એવું જ્ઞાન કરાવનાર વ્યાપાર એ સ્તવ. આવી વ્યાખ્યા તે પુષ્પપૂજા વગેરેમાં પણ સંગત થાય જ છે. માટે એને દ્રવ્યસ્તવ કહેવામાં કોઈ વાંધો નથી. अस्यापूर्वाध:-नाम ठवणा दविए भावे अ थयस्स होइ निक्खेवो । भाष्य-१९१ Page #195 -------------------------------------------------------------------------- ________________ ક્રૂપદૃષ્ટાન્તવિશદીકરણ શ્લાક-૧૩ 1 “િિષ-પ્રવૃત્તિ-વિઘ્નજ્ઞય-સિદ્ધિ-વિનિયોગ-મેરતઃ પ્રાયઃ । ધર્મ રાવત, ઝુમારાયઃ વજ્રધાત્ર વિધૌ ॥૬॥ प्रणिधान तत् समये, स्थितिमत्तदेधः कृपानुगं चैव । निरवद्यवस्तुविषयं परार्थनिष्पत्तिसारं च ॥२॥ तत्रैव 'तु प्रवृत्तिः शुभसारोपायसङ्गतात्यंतम् । अधिकृतयत्नातिशयादौत्सुक्यविवर्जिता चैव ॥ ३॥ विघ्नजयस्त्रिविधः खलु, विज्ञेयो हीनमध्यमोत्कृष्टः । मार्ग इह कण्टक - ज्वर - मोहजयसमः प्रवृत्तिफलः || ४ || सिद्धिस्तत्तद्धर्मस्थानावाप्तिरिह तात्रिकी ज्ञेया । अधिके विनयादियुता, हीने च दयादिगुणसारा ॥ ५ ॥ सिद्धेश्चोत्तरकार्यं विनियोगोऽवन्ध्यमेतदेतस्मिन् । सत्यन्वयसम्पत्त्या, सुन्दरमिति तत्परं यावत् ||६|| आशयभेदा एते सर्वेऽपि हि तत्त्वतोऽनुमन्तव्याः । भावोऽयमनेन विना चेष्टा द्रव्यक्रिया तुच्छा” ॥७॥ . ૧૭૬ इति । न च सर्वापि जिनपूजा प्राधान्येनैव द्रव्यरूपा, अपूर्वत्वप्रतिसन्धान - विस्मय-भवभयादिवृद्धिभावाभावाभ्यां द्रव्यभावेतरविशेषस्य तत्र तत्र प्रतिपादनात् । વળી એમાં પ્રણિધાનાદિના વિરહ હાવાથી જ દ્રવ્યસ્તવપણું છે એ વાત બરાબર નથી, કેમકે તા તા પછી એ સાવ તુચ્છ બની જવાથી અપ્રધાન દ્રવ્ય જ બની જવાની આપત્તિ આવે. મેાડશજીમાં કહ્યું છે કે— [પ્રણિધાનાદિ પાંચ શુભાશયા] ધર્મીના જાણકારાએ પ્રસ્તુત વિધિમાં, પ્રણિધિ=પ્રણિધાન, પ્રવૃત્તિ, વિઘ્નજય, સિદ્ધિ અને વિનિયેગ આ પાંચ પ્રકારે પ્રાયઃ શુભાશય કહ્યો છે. ૧ા પ્રસ્તુત ધર્મની મર્યાદામાં અડગપણે રહેવાપણું, એ ધમ કરતાં નીયલી ભૂમિકામાં રહેલ જીવા પ્રત્યે કરુણાસભર, નિરવદ્યવસ્તુના વિષયવાળા અને પરાપકારની પ્રધાનતાવાળા આશય એ પ્રણિધાન છે. ારા શુભસારયુક્ત ઉપાયથી અત્યંત યુક્ત, અધિકૃત ધર્મીમાં જોરદાર પ્રયત્નવાળી, ઓત્સય વિતાની ખાઘક્રિયાને પ્રત્રર્તાવી શકે તેવા આશય એ પ્રવૃત્તિ છે. રાણા માર્ગમાં આવતા કાંટા રૂપ, જ્વર રૂપ અને દિગ્માહરૂપ વિઘ્નને વિજય કરવાથી મા`ગમન રૂપ પ્રવૃત્તિનું ફળ થાય છે તેમ ધર્મમાં અંતરાયરૂપ ૩ પ્રકારના વિઘ્ન આવે છે તેના પર વિજય મેળવવા એ હીન-મધ્યમ અનેઉત્કૃષ્ટ એમ ૩ પ્રકારના વિઘ્નજ્રય છે. ખાદ્ય પ્રતિકૂળતાએ એ .કાંટારૂપ વિઘ્ન છે, શારીરિક પ્રતિકૂળતા એ જવર સમાનવિઘ્ન છે અને મિથ્યાત્વાદિજન્ય માત્ર ભ્રમણા એ ત્રીજું દિગ્માહ સમાન વિઘ્ન છે, આ ત્રણે વિશ્તા પરના જય એ ક્રમશઃ હીન, મધ્યમ અને ઉત્કૃષ્ટ પ્રકારના વિઘ્નય છે. એનાથી ધર્માંમાં પ્રવૃત્તિ થયા કરે છે. જા તે તે ધર્માંની તાત્ત્વિક પ્રાપ્તિ થવી એ સિદ્ધિ છે. એ પોતાના કરતાં ઊંચા ધર્મવાળા પ્રત્યે ત્રિનયાદિવાળી હોય છે અને હીત ધર્મવાળા પ્રત્યે દયાદિ ગુણાવાળી હોય છે. ાપા સિદ્ધિના ઉત્તરકાળમાં વિનિયોગ જાણવા. પેાતાની જેમ અન્યમાં પણ અધિકૃત ધર્માં પેદા કરવા એ વિનિયોગ છે. આ વિનિયોગ થએ અહિં સાદિ અધિકૃત ધર્મસ્થાન સફળ બને છે. તેમજ અધિકૃત ધર્મસ્થાનના પરમ પ્રક` સુધી અવિચ્છિન્ન પરરંપરા થવાથી ધર્મસ્થાન સુંદર બને છે. ।।!! આ પાંચે કંઈક ક્રિયાસ્વરૂપ હેવા છતાં તાત્ત્વિક રીતે આ બધા આશયનાં જ ભેદે છે. આ પાંચે પ્રકારને આશય ભાવ' કહેવાય છે. આ ભાવ વિનાની ચેષ્ટા એ તુચ્છ દ્રવ્યક્રિયા છે.’ ષોડશક ગ્રન્થના આ અધિકાર પરથી જણાય છે કે જો આ પ્રણિધાનાદિ આશચૈાના જ જિનપૂજામાં સર્વથા અભાવ હોય તા તા એ જિનપૂજા સાવ તુચ્છ અપ્રધાન દ્રવ્ય રૂપ જ બની જાય. પણ લાખા ને કરોડો ચાવત્ અસંખ્ય જિનભક્તોની બધાની જિનપૂજા કંઇ એવી તુચ્છ અપ્રધાનદ્રવ્યરૂપ હોતી નથી, કેમ કે એહા ! આજે ભગવદ્ ભક્તિના અપૂર્વ લાભ મળ્યા' એવું પ્રતિસ`ધાન, વિસ્મયના અનુભવ, સંસારના ભયની Page #196 -------------------------------------------------------------------------- ________________ પ્રારંભ-અંતભાવી પ્રણિધાનાદિ ભિન્ન ૧૭૭ 3 ___ यत्तु प्रणिधानादि अन्ते चैत्यवन्दनान्ते प्रोक्त', तद्भिन्न विशिष्टतर, पूर्व तु सामान्यं, सर्व क्रियासामान्ये भावत्वाऽऽपादकमिति भावः । ___ कथमन्ते प्रणिधानादि भिन्नमिति चेदत्राहुः-'एयस्स समत्तीए कुसलं पणिहाणमो उ कायव्यं । एत्तो पवित्तिविग्वजयसिद्धि तय स्थिरीकरणं-' (पू. पञ्चा. २९) एतस्य चैत्यवंदनस्य समाप्तौ कुशलं शुभं, प्रणिधान प्रार्थनागतमैकाग्र्यम् , उ इति निपातः पादपूरणे, कर्त्तव्यं=विधेयं, यस्मादितः प्रवृत्तिः सद्धर्मव्यापारेषु प्रवर्तन', जातमनोरथानां यथाशक्ति तदुपाये प्रवृत्तेः । विघ्नजयो मोक्षपथप्रवृत्तिप्रत्यूहस्य जघन्यमध्यमोत्कृष्टस्याऽशुभभावरूपस्य प्रणिधानजनितशुभभावान्तरेणाभिभवात् । तथा सिद्धिर्विघ्नजयात् प्रस्तुतधर्मव्यापाराणां निष्पत्तिः । तथैव च स्थिरीकरण = स्वगतपरम(परगत)धर्मव्यापाराणां स्थिरत्वाधान', परयोजनाध्यवसायेनाऽनुबन्धाऽविच्छेद इति ચાવત્ | માત્રામાં વૃદ્ધિ વગેરે જે થયું હોય તો એ જિનપૂજા ભાવથી થઈ હોય છે (એટલે કે, ભાવરતવ લાવી આપવા વગેરે રૂ૫ સ્વકાર્ય સમર્થ થઈ હોય છે) અને જે આ બધું ન, થયું હોય તો એ જિનપૂજા દ્રવ્યથી થઈ હોય છે (પિતાના ઉક્ત કાર્યો કરવા અસમર્થ થઈ હોય છે, એવું શાસ્ત્રોમાં ઠેર ઠેર પ્રતિપાદન જોવા મળે છે. (અંતભાવી પ્રણિધાનાદિ વિશિષ્ટતર-બિન હોય) આના પરથી જણાય છે કે જેની જિનપૂજા ભાવથી થાય છે તેને તેમાં પ્રણિધાનાદિ આશય હોય જ છે. તેમ છતાં એના માટે પણ ચિત્યવંદનાતે પ્રણિધાન કરવાનું તે કહ્યું જ છે. તેથી જણાય છે કે એ અંતે જે પ્રણિધાનાદિ કહ્યા છે તે આ પ્રારંભકાલીન પ્રણિધાનાદિ કરતાં ભિન્ન પ્રકારના કંઈક વિશિષ્ટતર હોય છે અને આ પૂર્વ કાલીન પ્રણિધાનાદિ સામાન્ય હોય છે. એટલે કે સામાન્યથી કઈ પણ કિયા અનુષ્ઠાનને જે ભાવઅનુષ્ઠાનરૂપ બનાવી શકે તેવા સામાન્ય પ્રણિધાનાદિ પાંચ તે સ્નાન જિનપૂજા વગેરે વખતે પણ હોય જ છે એ કહેવાને ભાવ છે. માટે સ્નાનપૂજાદિ કાળે પ્રણિધાનાદિ હતા જ નથી, અને તેથી જ એ “દ્રવ્યસ્તવ” રૂપ છે અને તેથી એમાં કંઈકને કંઈક પાપ તો અવશ્ય લાગે જ છે એ બધી વાતો અગ્ય ઠરે છે. રમૈત્યવંદનને અંતે કહેલ પ્રણિધાનાદિ શી રીતે ભિન્ન છે? (આને ટૂંકમાં જવાબ આવે છે કે પૂજાદિકાળે તે દ્રવ્યસ્તવમાં ઉપયોગ રાખવા રૂપ પ્રણિધાન હોય છે, જ્યારે અંતે તે સ્તવના ફળની પ્રાર્થનારૂપ પ્રણિધાન હોય છે. માટે એ બે પ્રણિધાન જુદા છે.) એને જવાબ શાસ્ત્રકારો આ રીતે ફરમાવે છે–(પૂજા પંચાશકનો અધિકાર) “આ=ઉપર કહી ગએલ રીત્યવંદનને પ્રાનને પ્રાર્થના સંબંધી એકાગ્રતા રૂપ શુભ પ્રણિધાન કરવું જોઈએ. કારણ કે આ પ્રણિધાનથી (૧) સદ્ધર્મ અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ થાય છે, કારણ કે તે તે વસ્તુના મને રથવાળા બનેલા છે તેના ઉપાયમાં યથાશક્તિ ઉદ્યમ કરે જ છે. (૨) તથા વિદનજય થાય છે. અર્થાત્ મોક્ષમાર્ગ પર પ્રવર્તેલા જીવને જે જઘન્ય -મધ્યમ-ઉત્કૃષ્ટ અશુભ ભાવરૂપ વિદને ઊભા થાય છે તેઓને પ્રણિધાનથી ઉત્પન્ન ૨૩ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭: ક્રૂપાન્તવિશદીકરણ શ્લાક-૧૩ wwwwww " एतो च्चिय ण शियाणं, पणिहाणं बोहिपत्थणासरिसं । सुहभावहे उभावा णेयं इहराऽपवित्तीय ॥ " (પૂ. પદ્મા॰ ૨૦) વૃત્ત ચવુરાપ્રવૃચારિહંતુત્યારેવ, વોધિપ્રાથનાડડરો યયોધિામસમાધિવ૬प्रार्थना । इतरथा निदानत्वेऽप्रवृत्तिरन्त्यप्रणिधाने स्यात् सा चाऽनिष्टा । " एवं तु ईहसिद्धि दब्वपवित्ती उ अण्णहा णियमा । तम्हा अविरुद्धमिणं णेयमवत्थंतरे उचिए || ” ( पू० पञ्चा० ३१) एवं पुनः प्रणिधानप्रवृत्ताविष्टसिद्धिः, प्रणिधानयुक्तचैत्यवन्दनस्य भावानुष्ठानत्वेन सकलकल्याणकारित्वात् । द्रव्यप्रवृत्तिस्त्वन्यथा = प्रणिधानं विना नियमात् तस्माद्धेतोरेतत्प्रणिधानमविरुद्धम्, अवस्थान्तर अप्राप्तप्रार्थनीयगुणावस्थायां तच्च 'जयवी अराए'त्यादि । न चेदं निदानं, मोक्षाङ्गप्रार्थनात्वात् बोधिप्रार्थनावत् । तीर्थंकरत्वप्रार्थना चौदयिकभावांशे निदानं, छत्रचामरादिविभूतिप्रार्थनाया भवप्रार्थनारूपत्वात् न तु क्षायिकभावांशे, तत्र तीर्थकरत्वोपलक्षितकेवलज्ञानादेरेव काम्यत्वात्, तस्य च साक्षान्मोक्षांगत्वात् । " થયેલા ખીજા શુભભાવ વડે પરાભવ થાય છે. તથા (૩) માર્ગમાં રહેલા વિઘ્ના દૂર થઈ જવાથી પ્રસ્તુત ધર્મવ્યાપારાની સિદ્ધિ થાય છે. તથા (૪) સ્થિરીકરણ થાય છે, એટલે કે સ્વગત શ્રેષ્ઠ ધર્મવ્યાપારામાં સ્થિરતા આવે છે (અથવા સ્વગત-પરગત ધર્મવ્યાપારા સ્થિર થાય છે) અને (૫) બીજાઓને પણ એ ધર્મ વ્યાપારામાં જોડવાના અધ્યવસાયથી અનુખ ધના અવિચ્છેદ થાય છે. આમાં ૩' એ પાદપૂત્તિ માટેના નિપાત (અવ્યય) જાણવા. માટે પ્રવૃત્તિ વગેરેને ઇચ્છનારે પ્રણિધાન અવશ્ય કરવુ જોઈએ. (પ્રણિધાન એ સ્તવફળની પ્રાથનારૂપ, છતાં નિયાણું નથી ) આ પ્રણિધાન કુશલરૂપ હાવાથી કે પ્રવૃત્તિ-વિજ્ઞજય વગેરેના હેતુભૂત હાવાથી જ નિયાણા રૂપ નથી, પણ શુભભાવના હેતુભૂત હાવાથી આરાગ્ય, મેાધિલાભ, શ્રેષ્ઠ સમાધિની પ્રાર્થના જેવું છે. નહિતર તા=જો એ નિયાણા રૂપ હાય તો એ અન્ય પ્રણધાન પ્રવૃત્તિ જ અટકી પડે. કેમકે નિયાણાંના આગમમાં નિષેધ કર્યા છે. અને પ્રણિધાન પ્રવૃત્તિ અટકી પડે એ તે શાસ્ત્રકારાને ઇષ્ટ નથી. માટે એ નિયાણારૂપ નથી. બાકી એની પ્રવૃત્તિ ન થાય તેા ઇષ્ટસિદ્ધિ શી રીતે થાય? એની પ્રવૃત્તિ થાય તેા જ ઇષ્ટસિદ્ધિ થાય છે, કેમ કે પચાશકજીમાં કહ્યુ છે કે પ્રણિધાનયુક્ત ચૈત્યવંદન ભાવાનુષ્ઠાનરૂપ હોઇ સકલકલ્યાણને કરનારું છે. બાકી પ્રણિધાન ન હેાય તેા તે ચૈત્યવંદન વગેરે પણ અવશ્ય માત્ર દ્રવ્યપ્રવૃત્તિ રૂપ જ બની જાય. આમ ઇષ્ટ અર્થસિદ્ધિના કારણભૂત હાવાથી, પ્રાનીય ગુણાવસ્થા પ્રાપ્ત થઇ ન હેાય એવી ઉચિત અવસ્થામાં પ્રણિધાન કરવુ. એ અવિરુદ્ધ છે યાને સંગત છે. આ પ્રણિધાન જયવીયરાય !...’ ઈત્યાદ્વિરૂપ છે. [ તીર્થંકરપણાની પ્રાર્થના નિયાણારૂપ છે ! ] આ પ્રણિધાન નિયણારૂપ નથી, કેમ કે મેાક્ષાંગની=મેાક્ષના અનંતર કે પરંપર કારણની પ્રાર્થનારૂપ છે, જેમ બેાધિની=સમ્યક્ત્વની પ્રાર્થના. જે સ'સારની પ્રાથનારૂપ હાય છે તે નિયાણારૂપ બને છે. તી કરપણું અષ્ટમહાપ્રાતિહા ની શેાભા વગેરે રૂપે ઔયિક ભાવાથી સ`કળાયેલુ છે અને કેવલજ્ઞાનાદિ રૂપે ક્ષાયિકભાવાથી સ`કળાએલુ Page #198 -------------------------------------------------------------------------- ________________ તીર્થકરપણની પ્રાર્થના વિચારે ૧૭૮ N आह च "मोक्खंगपत्थणा इय न नियाण तदुचियस्स विण्णेयं । सुत्ताणुमईओ जह बोहिए पत्थणा माणं ।” (पू० प० ३६) इय=एषा " जयवीयराए "त्यादिका, तदुचितस्य प्रणिधानोचितस्य, प्रमत्तसंयतान्तस्य गुणस्थानिन इत्यर्थः । सूत्रानुमतेः, साभिष्वङ्गस्य तस्य निरभिष्वङ्गताहेतुत्वेन सूत्रे प्रणिधानाऽभिधानात् , यथा बोधेः प्रार्थना मान =निदानत्वाऽभावसाधकमनुमान, दृष्टान्तावयवेऽनुमानत्वोक्तिरूपत्वात् । “एवं च दसाईसु तित्थयरंमि वि णियाणपुडिसेहो । जुत्तो भवपडिबद्ध રામિરરં ત નેf th” (પૂ૦ પશ્ચા) માતવૐ “મવશ્વમળ(ર્તા) ચટું તીર્થો મૂયાसमिति विकल्पेन संसारप्रार्थनानुप्रविष्टं साभिष्वंगं रागोपेतं, 'तयं' ति तकत्तीर्थकरत्वम् । - वस्तुतः औदयिकभावप्रकारत्वाऽवच्छिन्नतीर्थकरभवनेच्छाया एव निदान (त्वं), तेन तीव्रसंवेगवतः 'कतिपयभवभ्रमणतोऽप्यहं सिद्धो भूयासमि'त्यस्येवोक्तसङ्कल्पस्य न निदानत्वमित्युक्तावपि न क्षतिः। तीर्थकरत्वविभूतेरप्यकाम्यत्वमधिकृत्योक्तमन्यैरपिછે. માટે તીર્થકરપણાની પ્રાર્થના ઔદયિક ભાવના અંશમાં નિયાણારૂપ છે, કેમ કે છત્રચામર વગેરે વિભૂતિની પ્રાર્થના એ સંસારની પ્રાર્થના રૂપ છે, જ્યારે એ જ તીર્થકર પણની પ્રાર્થના ક્ષાયિકભાવના અંશમાં નિયાણારૂપ નથી, કેમ કે એમાં તીર્થંકર પણાથી ઉપલક્ષિત એવા કેવલજ્ઞાન આદિ જ વાસ્તવમાં પ્રાર્થનાનો વિષય બને છે જે સાક્ષાત્ મોક્ષાંગ છે, માટે એને નિયાણું માની શકાતું નથી. પંચાલકજીમાં કહ્યું છે કે “પ્રમત્તસંયત ગુણઠાણ સુધીના જીવ એ પ્રણિધાન કરવાને યોગ્ય જીવો છે. તેઓએ કરેલું આ જયવીયરાય ઈત્યાદિ પ્રણિધાન એ મેક્ષાંગની પ્રાર્થનરૂપ હેઈ નિયાણું નથી એમ જાણવું. એમાં કારણ એ છે કે“સાભિવંગ એવું પણ તે નિરભિવંગ પણાનું કારણ છે” એમ સૂત્રમાં કહ્યું છે. જેમ કે બેધિની પ્રાર્થના એ આમાં પ્રમાણ છે. જો કે આ પ્રણિધાન નિયાણુરૂપ નથી એવું સાધક અનુમાન તે આવું છે કે “આ પ્રણિધાન નિયાણું નથી, કેમકે મોક્ષાંગની પ્રાર્થનારૂપ છે, જેમ કે બાધિની પ્રાર્થના.” આમાં બાધિની પ્રાર્થના” એ તો અનુમાન પ્રમાણના દષ્ટાન્તરૂપ એક અવયવભૂત છે, તેમ છતાં એમાં અવયવી રૂપ અનુમાનને ઉપચાર કરીને એને માન=પ્રમાણ તરીકે આ બ્લેકમાં ઉલ્લેખ થયો છે. આમ, જે મોક્ષની પ્રાર્થનારૂપ હોય તે જ નિયાણારૂપ બનતું નથી એવું જે જણાવ્યું તેનાથી એ પણ ફલિત થાય છે કે શ્રીદશાશ્રુતસ્કંધમાં તીર્થંકરપણના નિયાણાને પણ જે નિષેધ કર્યો છે તે યોગ્ય જ છે, કેમકે “ભવભ્રમણ બાદ પણ હું તીર્થંકર બનું ” એવી સંસારનો પ્રાર્થનાથી સંકળાએલી એવી તે તીર્થકરપણાની પ્રાર્થના સાભિવંગ=રાગયુક્ત હોય છે.” [તીથ કરપણુની ઈચ્છા અંગે વાસ્તવિકતા] ડી સૂકમતાથી વાસ્તવિકતાને વિચારીએ તે જણાય છે કે છત્ર–ચામર વગેરે ઔદયિક ભાવના આકર્ષણથી થએલી તીર્થકર બનવાની ઈચ્છા જ નિયાણું છે, પણ કેવલજ્ઞાનાદિ ક્ષાયિકભાવના આકર્ષણથી થએલી તે ઈચ્છા નહિ. તેથી થોડાક ભવ ભ્રમણ બાદ પણ હું સિદ્ધ થાઉ” એવી પ્રાર્થના, એમાં કઈ ભવપ્રતિબદ્ધ એવા ઔદ Page #199 -------------------------------------------------------------------------- ________________ કૂપદષ્ટાન્તવિશદીકરણ પ્લેક-૧૩ - "देवागमनभोयानचामरादिविभूतयः मायाविष्वपि दृश्यन्ते नातस्त्वमसि नो महानि" ।। ति (आ.मि.१) जं पुण णिरभिस्संग धम्मा एसो अणेगसत्तहिओ । णिरूवमसुहसंजणओ अउव्वचिंतामणीकप्पो ॥१॥ तो एयाणुट्ठाण हियमणुवहयं पहाणभावस्स । तेसिं पवित्तिसरूवं अत्थावत्तीइ तमदुढें ॥ ॥२॥ (पू० पञ्चा० ३८-३९) यत्पुनस्तीर्थकरत्वप्रार्थन निरभिष्वंग तददुष्टमिति सम्बन्धः ।। यथा धर्मात्कुशालानुष्ठानादेष तीर्थकरो भवतीति गम्यम् । किंभूतः १ अनेकसत्त्वहितः निरुपम सुखसंजननः, अपूर्विचन्तामणिकल्पः । तत्तस्मादेतत्तीर्थकरानुष्ठान धर्मदेशनादिहितं पथ्यमनुपहतमप्रतिघात, इतिर्गम्यः । इति प्रधान(ग)भावस्य एवंभूतसुन्दराध्यवसायस्य, तस्मिन् યિકભાવના આકર્ષણથી થએલી ન હોવાથી, જેમ નિયાણારૂપ નથી તેમ તીવ્રસંગવાળા જીવે તીર્થંકરપણાની છત્રચામરાદિ વિભૂતિની ઈચ્છા વગર માત્ર કેવલજ્ઞાનાદિ ક્ષાયિકભાવના આકર્ષણથી જ આવો સંકલ્પ કર્યો હોય કે “છેડા ભવભ્રમણ બાદ પણ હું તીર્થકર થાઉં” તે એ સંક૯૫ નિયાણું રૂપ બનતું નથી આવું કહેવામાં પણ કેઈ દોષ નથી. , પ્રશ્ન :-પણ તીર્થંકર પણાની પ્રાર્થના કરે અને તેમ છતાં એમાં, ત્રિભુવનશ્રેષ્ઠ એવી છત્ર-ચામરાદિ વિભૂતિની ઈચછા ન હોય એવું શી રીતે મનાય ? ઉત્તર તીર્થંકરપણાની વિભૂતિ પણ અનિચ્છનીય છે. એ બાબતમાં અન્ય ગ્રન્થકાર (દિગંબર આચાર્ય સમતભદ્રાચાર્યો) આપ્તમીમાંસામાં કહ્યું છે કે હે પ્રભો ! દેવોનું આગમન, આકાશમાં વાહને (કે વિહરણ), ચામર વગેરે વિભૂતિઓ તે માયાવીઓ પાસે પણ જોવા મળે છે. માટે આવી વિભૂતિઓ તારી પાસે છે એટલા માત્રથી અમને તું મહાન લાગતો નથી. એટલે એ વિભૂતિઓથી આકર્ષાઈને અમે તને મહાન દેવ તરીકે સ્વીકારીએ છીએ એવું નથી.” ( [ નિરભિળંગ પ્રાર્થના એ નિયાણું નથી]. પંચાશકચ્છમાં પણ આગળ કહ્યું છે કે “તીર્થકરપણાની સાભિધ્વંગ પ્રાર્થના તે નિયાણારૂપ હોઈ દુષ્ટ છે જ, કિન્તુ તીર્થંકરપણાની પણ જે પ્રાર્થના નિરભિળંગપણે કરવામાં આવી હોય છે તે નિર્દોષ હોય છે. “કુશલાનુષ્ઠાનરૂપ ધર્માનુષ્ઠાનથી શ્રીતીર્થ". કરદેવ અનેક જીવોને હિત કરનારા બને છે, અનેક જીવોના નિરુપમ સુખના જનક બને છે, તેમ અપૂર્વચિન્તામણિસમાન બને છે. માટે શ્રીતીર્થંકર પરમાત્માનું સદ્ધર્મદેશનાદિ અનુષ્ઠાન ઈબ્દાર્થ સાધક હાઈ હિતકર હોય છે તેમજ અનુપહત હોય છે. આવા પ્રધાન= સુંદર અધ્યવસાયવાળા જીવની તીર્થંકરપણાની જે પ્રાર્થના હોય છે તે શ્રી જિનના અનુષ્ઠાનરૂપ ધર્મ દેશના વગેરેની પ્રવૃત્તિ કરવાના સ્વભાવવાળી હોય છે, અને અર્થપત્તિથી જણાય છે કે તે અદુષ્ટ નિર્દોષ હોય છે. “તીર્થંકરપણાની સાભિધ્વંગ પ્રાર્થના દુષ્ટ હોય છે” એ વાત, જે એવું માનવામાં ન આવે કે “તેની નિરભિવંગ પ્રાર્થના નિર્દોષ હોય છે તે અસંગત રહે છે. માટે તેની નિરભિવંગ પ્રાર્થના નિર્દોષ હોય છે એ વાત સિદ્ધ થાય છે. પ્રશ્ન – દિવસે ન ખાનાર દેવદત્તનું તગડાપણું અન્યથા અસંગત રહી દેવદત્તમાં જ રાત્રીજનના કર્તૃત્વને સિદ્ધ કરી શકે છે, યજ્ઞદત્તમાં નહિ. આના પરથી જણાય છે Page #200 -------------------------------------------------------------------------- ________________ धर्मदेशनादौ जिनानुष्ठाने प्रवृत्तिस्वरूप प्रवर्तनस्वभावं, अर्थाऽऽपत्त्या न्यायतः, साभिष्वंगस्य तीर्थकरत्वप्रार्थनस्य दुष्टत्वान्यथानुपपत्त्या निरभिष्वंग तद्दुष्टमिति न्यायप्राप्तम् । ने चवैयधिकरण्य, पुत्रस्य ब्राह्मणत्वाऽन्यथानुपपत्त्या पित्रोर्ब्राह्मणत्व न्याय्यमितिवदुपपत्तिरिति भावः । ___ उभयभावोपरागविनिर्मुक्ततीर्थकरप्रार्थना किं रूपेति चेत् ? औदयिकभावप्रार्थनाविशिष्टा निदान, क्षायिकभावप्रार्थनाविशिष्टा चाऽनिदानम् । वैशिष्टय सामानाधिकरण्य-तत्तद्वयवधा; કે અન્યથા અસંગત રહેનારી ચીજ પિતાના અધિકરણમાં જ રહેલી (સ્વસમાનાધિકરણે જ) અન્ય ચીજની સિદ્ધિ કરી શકે છે, અન્યત્ર (વ્યધિકરણમાં) નહિ. તે પ્રસ્તુતમાં પણ, તીર્થકર પણની સાભિધ્વંગ પ્રાર્થનામાં રહેલું દુષ્ટ અન્યથા અનુપપનન રહેવાના ન્યાયે પણ તેની નિરભિવંગ પ્રાર્થનામાં રહેલા પોતાને વ્યધિકરણ એવા) નિર્દોષ,વને શી રીતે સિદ્ધ કરી આપી શકે ? ઉત્તર :- અન્યથા અનુપપત્તિથી વસ્તુની સિદ્ધિ કરવામાં સર્વત્ર સામાનાધિકરણ્ય જ જોઈએ, વૈયધિકરણ્ય ન જ ચાલે એવો નિયમ નથી, કેમકે પુત્રમાં રહેલું બ્રાહ્મણપણું અન્યથા (એટલે કે પિતામાં જે બ્રાહ્મણપણું માનવામાં ન આવે તો) અસંગત રહેતું હોવાથી સ્વવ્યધિકરણ (કેમકે પોતે પુત્રમાં રહેલ છે જ્યારે સિદ્ધ થનાર બ્રાહ્મણત્વ પિતામાં રહેલ છે.) એવા પણ પિતામાં રહેલા બ્રાહાણપણને સિદ્ધ કરે જ છે. આ જ રીતે “સાભિળંગ પ્રાર્થનામાં રહેલું દુષ્ટત નિરભિધ્વંગ પ્રાર્થનામાં નિર્દોષત્વને અન્યથા અનુપપત્તિ ન્યાયે સિદ્ધ કરી આપે છે એ વાત પણ સંગત જ છે. આમ, કેવલજ્ઞાનાદિ ક્ષાયિકભાની બુદ્ધિથી કે ભવ્યજીનું હિત કરવાના અભિપ્રાયથી શ્રીજિનના અનુષ્ઠાનરૂપ ધર્મ દેશના વગેરેની બુદ્ધિથી કરવામાં આવેલી તીર્થંકરપણાની નિરભિવંગ પ્રાર્થના એ નિયાણારૂપ નથી કે દુષ્ટ નથી એ વાત નકકી થાય છે. [ દયિક-ક્ષાયિક ઉભયભાવાનુપરક્ત પ્રાર્થના કેવી છે?] પ્રશ્ન:- ઔદયિક અને ક્ષાયિક એ ઉભયભાવથી ન રંગાએલી તીર્થકરપણાની પ્રાર્થના કિંસ્વરૂપ છે? ઉત્તર :- દયિક ભાવની પ્રાર્થના વિશિષ્ટ એવી એ પ્રાર્થના નિયાણું છે અને ક્ષાયિકભાવની પ્રાર્થના વિશિષ્ટ એવી એ પ્રાર્થના નિયાણરૂપ નથી. આમાં વિશિષ્ટ છે સંબંધથી લેવું. (૧) સામાનાધિકરણ્ય સંબંધથી, એટલે કે જે જીવે પૂર્વે ઔદયિક કે ક્ષાવિકભાવની પ્રાર્થના કરેલી હોય તે જ જીવની આ ઉભયભાવના ઉપરાગ વિનાની તીર્થકરત્વ પ્રાર્થના પણ હોવી જોઈએ. (૨) તત્તદ્વયવધાનાભાવકૂટ એટલે કે વિશેષણરૂપ ઔદયિક કે ક્ષાયિક ભાવની પ્રાર્થના પછી ઉભો પરાગવિનિમુક્ત તીર્થકરવાની પ્રાર્થના થવામાં વચ્ચે જે કોઈ વ્યવધાન (આંતરા) સંભવતા હોય તે સઘળાં વ્યવધાનોના અભાવનો સમુહ એ બીજો સંબંધ છે. અર્થાત્ એ ઉભયભાવ૫રાગ વિનિમુક્ત પ્રાર્થના આવા તે તે કઈપણ વ્યવધાન પડયા વિના થએલી હોવી જોઈએ. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ફૂપદષ્ટાન્તવિશદીકરણ- ક-૧૩ नाभावकूटसम्बन्धाभ्याम् । समूहालम्बनेच्छायां तु मानाभावो, भावे वाऽऽस्तां निदानत्वाऽनिदानत्वे अव्याप्यवृत्तिजाती, इत्यादि प्रमाणार्णवसंप्लवव्यसनिनां गोचरः पन्थाः । तदेवमन्ते स्तवफलप्रार्थनारूप प्रणिधान भिन्न, पूर्व तु क्रियमाणस्तवोपयोगरूप भिन्नमित्यनुपयोगरूपत्वेन द्रव्यस्तवे नाऽवद्याशङ्का विधेयेति स्थितम् । ॥ इति न्यायविशारदविरचित कूपदृष्टान्तविशदीकरणप्रकरण सम्पूर्णम् ।। આમાં ગ્રન્થકારનો એવું જણાવવાનો આશય લાગે છે કે તીર્થકરપણાની પ્રાર્થના કાળે ઔદયિક કે ક્ષાયિક બેમાંથી કોઈ પણ ભાવના આકર્ષણથી ચિત્ત રંગાએલું ન હોય તે પણ જે સંભવિત વ્યવધાન ન પડે એ રીતે એ જીવ એ પ્રાર્થના પૂર્વે ઔદયિકભાવની પ્રાર્થનાવાળો બન્યો હોય તો એ જીવની એ તીર્થકરવપ્રાર્થના નિયાણું રૂપ બને અને જો એ જીવ વ્યવધાનવિના પૂર્વે ક્ષાયિક ભાવની પ્રાર્થનાવાળો બન્યો હોય તે એ અનુપરક્ત પ્રાર્થના નિયાણ રૂપ બનતી નથી. પ્રશ્ન- કોઈ જીવને છત્રચામરાદિ ઔદયિક ભાવની અને કેવલજ્ઞાનાદિ ક્ષાયિકભાવની એ બંનેની એક સમૂહાલંબનાત્મક ઈરછા (એ બનેને પોતાનો વિષય બનાવનારી એક ઈરછા) થઈ હોય તે એની તીર્થંકરપણાની પ્રાર્થના કેવી કહેવાય ? ઉત્તર- જીવને આવી વિભિન્નવિષયક એક ઈચ્છા થઈ શકે એ વાતમાં જ કઈ પ્રમાણ ન હોવાથી આગળ વિચારવાનું રહેતું નથી. અથવા માની લઈએ કે એવી ઈચ્છા પણ થાય છે તો નિદાનવ (નિયાણપણું) અને અનિદાનત્વ (અનિયાણાપણું) આ બેને અવ્યાપ્યવૃત્તિ જાતિ સમજવી. આશય એ છે કે સામાન્યથી જાતિઓ વ્યાપ્યવૃત્તિ હોય છે. એટલે કે જાતિમાનમાં સંપૂર્ણ પણે વ્યાપીને રહેવાવાળી હોય છે. ઘટવ જાતિ ઘડાના અમુક ભાગમાં જ રહી હોય અને અન્ય ભાગમાં પટવ વગેરે રૂપ કેઈ અન્ય જાતિ રહી હોય એવું સંભવતું નથી. તેમ છતાં નિદાનત્વ-અનિદાનવ એ બે જાતિને અવ્યાયવૃત્તિ જાણવી. એટલેકે એ બેમાંથી એકેય સમૂહાલંબનાત્મક ઈચ્છા પ્રયુક્ત પ્રાર્થનામાં વ્યાપીને નથી રહી, પણ પ્રાર્થનાના ઔદયિક ભાવાંશમાં નિદાનવજાતિ રહી છે જ્યારે ક્ષાયિકભાવાંશમાં અનિદાનવજાતિ રહી છે એમ માનવું. પ્રમાણસમુદ્રમાં ડૂબકી મારવાના વ્યસની વિદ્વાનેને આ બાબતમાં આવું માનવું લાગે છે. છેલે નિષ્કર્ષ એ છે કે ચૈત્યવંદનમાં અને કરાતું સ્તવના ફળની પ્રાર્થના રૂપ પ્રણિધાન એ જ છે, અને પૂજા-સ્નાનાદિ પૂર્વકાળે, તે વખતે કરાઈ રહેલા દ્રવ્યસ્તવમાં ઉપયોગ રાખવા રૂપ પ્રણિધાન જુદું છે. તેથી, પ્રણિધાનાદિ ત્યવંદનને અંતે કહ્યા હેવા માત્રથી “પૂર્વકાલે તેને અભાવ હોય છે, અને તેથી પૂજા વગેરે અનુપયોગવાળા હોવાથી એમાં અલ્પપાપબંધરૂપ દોષ લાગે જ છે (જે ચૈત્યવંદનાદિથી દૂર થાય છે” એવી શંકા ન કરવી એ નિશ્ચિત થયું. આ આખા ગ્રન્થને સાર એ છે કે, (૧) વિધિને પરિપૂર્ણ પરિપાલનપૂર્વક ભક્તિથી જિનપૂજા કરવામાં આવે તે એમાં દ્રવ્યહિંસા હોવા છતાં અપ પણ પાપબંધ થતું નથી, જ્યારે કર્મનિર્જરા અને પુણ્ય બંધ અઢળક થાય છે. Page #202 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧૮૩ (૨) ભક્તિભાવ ઘણા હાવા છતાં વિધિપાલનમાં જો કચાશ હાય અથવા જયણાનુ પાલન ન હેાય તેા અલ્પપાપબંધ થવારૂપ નાના દોષ લાગે છે, પણ ભક્તિના ઉછાળાના કારણે પ્રવર્ત્તતા જોરદાર શુભભાવાથી એ દોષ દૂર થઈ જાય છે અને વિપુલ નિરા અને પચ‘પુણ્યમ'ધ થાય છે. ક સાહિત્યનિષ્ણાત સિદ્ધાન્તમહેાદધિ સ્વ. આ. ભગ. શ્રીપ્રેમસૂરીશ્વરજી મહા રાજાના પટ્ટાલંકાર વર્ધમાનતપેાનિધિ આ. ભગ. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન અધ્યાત્મરસિક પ. પૂ. પ. પ્રવરશ્રી ધર્મજિતુ વિ. ગણિવરના શિષ્યરત્ન જિનભક્તિરસિક પ. પૂ ૫. પ્રવરશ્રી જયશેખર વિ. ગણિવરના શિષ્યાણુ મુનિ અભયશેખરવિજયે કરેલે કૃપષ્ટાન્તવિશદીકરણ ગ્રન્થના ભાવાનુવાદ સાનંદ સ ́પૂર્ણ થયા. આ ભાવાનુવાદામાં શ્રીજિનાજ્ઞાવિરુદ્ધ કે ગ્રન્થકાર મહામહાપાધ્યાય ન્યાયાચાર્ય શ્રી યશેાવિજયજી વાચકપુ ગવના આશય વિરુદ્ધ જે કાંઈ કહેવાયુ હોય તેનુ' મિચ્છામી દુડમ્ ગીતા બહુશ્રુતા તેનુ પરિમાન કરવાની મારા પર કૃપા કરી. [સવંત ૨૦૪૨] 卐 પરિશિષ્ટઃ ઉદ્ધત સાક્ષીપાઠોને અકારાક્રિમ पाठांशः पृष्ठांक इयरंमि विगप्पे / ४२ इरेसिं पक्खित्ते / ८८ इरा विवज्जओ खलु / ६४ उपदेशो हि मूर्खाणां / २३ उवसंपन्नो जं कारण / १११ एएहिं कारणेहिं / २६ एगग्गस्म पसंतस्स / ५४ एत्तो ओसरणादिसु / ५७ एवं सामायारि/ २० एवं च अहिणिवेसा / ३६ कज्जतरं ण कज्जं / ६७ कज्जपि नाणदंसण / ४७ कन्दप देवकिब्बिस / १३४ कप्पाकप्पे परिणि ० / ४० गम्ययपः कर्माधारे / ६ गहणे विणिज्जरा खलु / ७६ गाढाजोगे उ पडिसेहो / २३ गुरुदेवभूमी / ५६ पाठांशः / पृष्ठांकः अच्छोड पिट्टणा सुहण / ६१ अट्ठो पुण होइ सो / ५२ अणभिणिवेसार पुण / ३६ अत्यासन्ना विनाशाय / ९९ अभिकखतेहिं सुभा० / १०० अहयं तुब्भं एयं / १८ अहवावि पट्टसा / ६९ अहवावि विणासंतं / १८ आणागेज्झो अत्थो / ४५ आणाबलाभिओगो / २० आपुच्छणाओ कज्जे / ६६ आयप्पमाणमेत्तो चउ / ५६ आयावयति गिम्हेसु / ५९ आवसई च णितो / ५१ आवस्यिं च णितो / ५२ आवसियाओ आव० / ५० इट्ठपसिद्धणुबंधो/६३ इत्तरियं पिंन कप्पर / ११२ पाठांशः / पृष्ठांकः गुरुपरितो सगएण / १०० चित्रा तु देशनैतेषां / १२५ जइवि पडिक्कमियव्व / ३७ जइ होज्ज तस्स अणलो/ जम्हा दंसणनाणा / १३३ जह जच्चवाहलाण / २२ जं दुक्कडंति मिच्छा / ३५ जीवे भंते ! णेरइए / ७२ जेण कुलं आयत्तं / २६ जो अत्तलद्धिगो खलु / ७५ जोग्गेवि अणाभोगा / २४ णिच्छायओ दुनेय / १०५ तत्थवग्गहो तिविहो / ५६ तत्थवि सो इच्छं से / १५ तत्थवि सो इच्छ से / १९ भावेण कया पुण / ४६ म्हासवाणुन्ना / ११५ दगपाणं पुप्फफलं / १०३ ७ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪. પરિશિષ્ટ पाठांशः/पृष्ठांकः देसोवगारिया जा/१३५ दो चेव मत्तगाइं/९५ दो चेव मत्तगाई/९५ दोण्हवि इफलं तं/८० न जातु कामः कामानां/८४ नाणादुवग्गहे सइ/७५ नाणं परं परमण/१३३ नासन्ननाइदूरे/१०० निच्छयणयस्स चरण०/४ निद्दाविगहापरिवज्जि०/१०० पायं अभिन्नगंठी/१३५ पुरिसज्जाए वि तहा/२२ पुव्वणिसिद्धमि होइ/७० पुव्वणिसिद्ध अण्णे/७० प्रेत्य मां स भक्षयिता/३३ बालः पश्यति लिङ्ग/१०२ मज्जणणिसिज्ज अक्खा ९४ मिच्छा एयंति विया०/२९ । वयमेत्तं णिव्विसयं/५० ववहारोवि हु बलवं/१०७ वायणपडिसुणणाए/४१ वेयावच्चे अब्भु०/२७ संदिट्ठोऽसंदिट्ठस्स/९२ पाठांशः/पृष्ठांकः पाठांशः/पृष्ठांकः संविग्गोणुवएस/४४ जं पुण गिरभिस्संग/१८० सज्झायादुवाओ/८१ तत्रैव तु प्रवृत्तिः/१७६ सव्वणया भावमिच्छन्ति/७ तहारूवं समणं०...अफासुएण/१४३ सुत्तत्थेसु अचिंतण/२६ तो एयाणुट्ठाण/१८० सुद्धं सुसाहुधम्म/४२ दव्वथउ पुप्फाई/१७५ सुद्धण भावेण अपुण०/२९ देवागमनभोयान/१८० सो वि य णीअपर०/९६ देहादिनिमित्तं पिहु जे/१४६ सो विहिणाया तस्सा/३३ न्हाणाइवि जयणाए/१४२ कूपदृष्टान्त० गतउद्धतपाठाः । प्रणिधानं तत्समये/१७६ अत्थिणं भन्ते जीवाण कक्कस०/१६६ प्रणिधि-प्रवृत्ति-विध्नजय/१७६ अभ्युदयफले चाये/१५६ प्रमादयोगेन प्राण०/१४५ असदारंभपवत्ता/१६२ भण्णइ जिणपूजाए १४५ आशयभेदा एते/१७६ भूमीपेहणजलच्छाणणाइ/१५९ इक्कंपि उदगबिन्दु/१५८ मोक्खंगपत्थणा इय/१७९ उत्तमगुणबहुमाणो/१५८ यतनातो न च हिंसा/१६३ एत्तो च्चिय ण णियाणं/१७८ वत्थेण बंधिऊणं/१५९ एवं च दसाईसु/१७९ विघ्नजयस्त्रिविधः खलु/१७६ एवं तु इट्ठसिद्धि/१७८ विदारयति यत्कर्म/१४० एयरस समत्तीए/१७७ संथरणंमि असुद्ध/१५० एसो चेव इहं विही/१५९ संविग्गभावियाणं/१४९ कहन्नं भन्ते जीवा अपाउत्ताए सिद्धिस्तत्तद्धर्म/१७६ कम्म/१४७ सिद्धेश्चोत्तरकार्य/१७६ काऊण जिणाययणेहि मण्डियं/१४९ Page #204 -------------------------------------------------------------------------- _