Page #1
--------------------------------------------------------------------------
________________
_: 3જ. ૧૮
નમ: !
a E ઠળીયા મંડન પ્રગટ પ્રભાવી શ્રી ઋષભદેવસ્વામિને નમ: ક ન ! થા. સ્વ.પૂ. આગમાદ્ધારક આચાયવય શ્રી આનંદ સાગરસૂરીશ્વરે BE Bી આગદ્દા૨ક જૈન ગ્રંથમાલા ગ્રંથાંક -
- શ્રા -
સાગાર સમાણોયના સંગ્રહ:
યાનો આયામોદદ્વારકની શાસનસોઘા
આ ગ્રંથ ૨૮નમાં શ્રી વિજયદેવસૂર તપાગચ્છ સામાચારી સંરક્ષક - આગમ વાચના દાતા – બહેશત - આગમમંદિરના સંસ્થાપક – વાદિમદ ભજિક - કલિકાલ કહપતરૂ – ધ્યા. સ્વ. ૫ પૂ. આગમાદ્ધારક આચાર્ય દેવેશ શ્રી માનદસાગરસૂરીશ્વરજી મહારાજા સાહેબશ્રીએ સિદ્ધચક્ર’ નામના પાક્ષિક પત્રમાં પ્રસંગે - પ્રસ ગે અનેક વિષયેની જે સમાલોચના કરી છે તે દરેક સમાચનાઓનો સંગ્રહ કરવામાં આવેલ છે. ]
-: સ ગ્રાહક :અવિચ્છિન્ન તપાગચ્છ સમાચારી સરક્ષક - પરમ શાસન પ્રભાવક – સિદ્ધહસ્ત લેખક - સમથ વ્યાખ્યાતા – શાસનસ્થ ભ - મહાવિજયવંત - શાસનક ટકોદ્ધારક પ.પૂ. આચાર્ય દેવશ્રી હુ સસાગરસૂરીશ્વરજી મ.ના પટ્ટાલ કાર - શાસન – સમુદાય હિતવત્સલ જાતિવિંદ્ર પૂ. આચાર્ય શ્રી નરેન્દ્રસાગર સૂરિજી મહારાજ
* પ્રકાશક અને પ્રાપ્તિસ્થાન * . શ્રી આગદ્દારક ગ્રંથપાલા વતી પરીખ રમણલાલ જેચંદુભાઈ તથા
સૌભાગ્યચંદ ચૂનીલાલ શાહ જી. ખેડા, મુ. કપડવંજ - ૩૮૭૬૨૦
| વીર સ". ૨૫૧૮)
સને ૧૯૯૨ |
અક્ષય તૃતીયા કિં. રૂા ૨૫-૦૦
વિ. સ. ૨૦૪૮ કે. પી ૫ ૦ ૦.
Page #2
--------------------------------------------------------------------------
________________
10111010
૬ ઠળીયા મંડન પ્રગઢ પ્રભાવી શ્રી ઋષભદેવસ્વામિને નમ:
! થા, સ્વ.પૂ. આગમાદ્ધારક આચાયવ` શ્રી આનંદસાગરસૂરીશ્વરેભ્યો નમ: u શ્રી શાસનક ટકોદ્ધારકસૂરિજી ગ્રંથમાલા ગ્રંથાંક ૬૦ મા,
-
સાર સમાલોયના સંગ્રહઃ યાને
આગમોદ્રાનાં શાસનસેવા
આ ગ્રંથરત્નમાં
શ્રી વિજયદેવસૂર તપાગચ્છ સામાચારી સદંરક્ષક - આગમ વાચના દાતા - આગમમંદિરના સંસ્થાપક વાદિમદ ભજક - કલિકાલ કલ્પતરૂ પૂ. ગમેોદ્ધારક આચાર્ય દેવેશ શ્રી ‘સિદ્ધચક્ર' નામના પાક્ષક પત્રમાં પ્રસંગે તે દરેક સમાલાચનાએનેા સંગ્રહ કરવામાં આવેલ છે. ]
- શ્રી
-
વીર સ’. ૨૫૧૮ સને ૧૯૯૨
1
-
-
-
બહુશ્રુત
ધ્યા. સ્વ. પ
માન દસ ગરસૂરીશ્વરજી મહારાજા સાહેબશ્રીએ - પ્રસ ગે અનેક વિષયેાની જે સમાટેાચના કરી છે
-ઃ સંગ્રાહક :
અવિચ્છિન્ન તપાગચ્છ સમાચારી સંરક્ષક પરમ
શાસન – સમુદાય હિતવત્સલ
પ્રભાવક - સિદ્ધહસ્ત લેખક - સમર્થ વ્યાખ્યાતા શાસનસ્થ ભ મહાવિજયવ’ત શાસનક ટકાદ્ધારક ૫.પૂ. આચાર્ય દેવશ્રી હુઇસસાગરસૂરીશ્વરજી મ.ના પટ્ટાલંકાર ચેતિર્વિદ્ પૂ. આચાર્ય શ્રી નરેન્દ્રસાગર સૂરિજી મહારાજ પ્ર....કા....શ..ક અને પ્રા...પ્તિસ્થાન શ્રી શાસનકટકોદ્ધારક સૂરિજી જૈન જ્ઞાન મદિર બ્ય. શા. જીતેન્દ્રકુમાર લહેરચંદ
૭. ભાવનગર, વાચા – તળાજા, મુ. ઠળીયા-૩૬૪૧૪૫
-
અક્ષય તૃતીયા
કિં.
રૂા. ૨૫-૦૦
-
શાસન
-
-
વિ. સં. ૨૦૪૮ કોપી ૫૦૦
Page #3
--------------------------------------------------------------------------
________________
Bટ સહાયકની શુભ નામાવલી છે
૨કમ સહાયક
ગામ રૂા ૫૦૦૦ = પૂ.આ.શ્રી સૂર્યોદયસાગરસૂરિજી મ.ના ઉપદેશથી શેઠ મીઠાભાઈ કલ્યાણચંદ ધર્મ કુંડ પેઢી
-ક૫ડવંજ
રૂા ૨૦૦૦ = ૫ ૬, શ્રી અશોકસાગરજી મ.ના ઉપદેશથી શ્રી વર્ધમાન જૈન આગમ મંદિર સંસ્થા.
-પાલીતાણું રૂા. ૨૦૦• = શ્રી તાલધ્વજ જૈન તીર્થ કમિટિની પેઢી
-તળાજા ૧૧૦૦ = ૧ આ. શ્રી પદ્મસાગરસૂરિજી મના ઉપદેશથી શ્રી જૈન ધે. મૂ | સંઘ
– પાલી (મારવા) રૂા. ૧૦૦૦ = પૂ.આ શ્રી વિજયભદ્રસૂરિજી મ. [ ડહેલાવાળાના] ના
ઉપદેશથી તખતગઢ મંગળ ભુવનના આરાધકે –પાલીતાણું
રૂ. ૧૦૦૦ = પૂ. પં. શ્રી મહાયશ સાગરજી મ.ના ઉપદેશથી
શ્રી જૈન મૂ, પૂ. તપગચ્છ સંઘ
-માટુંગા
રૂા. ૧૦૦૦ = પૂ. સાધ્વીજી શ્રી વિદ્યા શ્રીજી મ. ના ઉપદેશથી
શ્રી અંજનાશ્રીજી આરાધના ભવનની આરાધક બહેને તરફથી. ગિરિરાજ સોસાયટી,
– પાલીતાણું રૂ. ૧૦૦૧ = પૂ.સાધ્વીજી શ્રી પ્રવીણ શ્રીજી મ.ના સ્મરણાર્થે તેમના શિષ્યા
૫ સાધ્વીજી શ્રી મૃદુતાશ્રીજી મ.ના ઉપદેશથી કૃષ્ણનગર નયન નગરની આરાધક બહેને
- અમદાવાદ રૂા. ૫૦૧ = પૂ સાધ્વીજી શ્રી મલયાશ્રીજી મ ના ઉપદેશથી ખાનપુરની આરાધક બહેને
– અમદાવાદ
રૂા. ૫૦૧
= પૂ. સાધ્વીજી શ્રી વિનીતયશાશ્રીજી મ.ના ઉપદેશથી
દાદા સાહેબની બહેનના જ્ઞાન ખાતેથી હ: ચંદનબેન
– ભાવનગર
Page #4
--------------------------------------------------------------------------
________________
શ્રી વર્દુ માન જૈન આગમ મંદિરના સંસ્થાપક-ફૌલાના નરેશ પ્રતિબંધક
આ.........મ...વા.... ચ...ના....દા....તા
આ.ગ...મો...દ્દા.૨...ક
પન્યાસપદ :
જન્મ :
વિ. સં. ૧૯૯૧
અ. વદ ૦))
વિ. સં. ૧૯૬૦
અ શુ. ૧૩ અમદાવાદ
अ५७५४
દીક્ષા :
વિ. સ , ૧૯૪૯ મહા શુ. પ. લીંબડી
આચાર્યપદ : વિ સં. ૧૯૭૪ વે. વઢ ૧૦.
સુરત
સ્વર્ગવાસ :
વડી દીક્ષા :
વિ. સ. ૧૯૪૯
લીંબડી
વિ. સં', ૨૦૦૬ વૈ. ૧. ૫ શનિ
સુરત
પૂ. આચાર્ય દેવ શ્રી આનંદસાગર સુરીશ્વરજી મહારાજ
Page #5
--------------------------------------------------------------------------
Page #6
--------------------------------------------------------------------------
________________
સાગર “સમાલોચના સંગ્રહની
પુરતો, શાસ્ત્રો, ગ્રંથ આદિમાં આમુખ, પ્રાફિકથન કે પ્રસ્તાવના આદિ. આપવાની બહુધા પરંપરા એટલા માટે હોય છે કે–વાચકવર્ગ, તે–તે પુસ્તકના વાંચનનો પ્રારંભ કરતાં પહેલાં પ્રતાવના તરફ નજર નાખે. આનું પણ મુખ્ય કરણ એ હોય છે કે- ગ્રંથમાં રજુ થયેલ રસસભર એવા હોય પદાર્થોની માહિતી તેને પ્રસ્તાવનામાંથી મળી આવે. તેવી જ રીતે ગ્રંથકારની મહત્તા, ગ્રંથપ્રકાશનને ઉદ્દેશ, સાહાયકાદિને આભાર આદિની સમજણ પણ તે પ્રસ્તાવનામાં આવરી લેવાની હોય છે.
સાગરજી મહારાજ' ના લાડીલા નામથી પ્રસિદ્ધ એવા શૈલાના નરેશ ૨ પ્રતિબોધક, વાદી ગજકેસરી, જ્ઞાનવૃધ, વૃદ્ધ, સકલાગમનિષ્ણાત, આગમવાચનાદાતા, આગમમંદિર સંસ્થાપક, આગામોધારક, ધ્યાનસ્થસ્વર્ગત પૂજ્ય આચાર્ય દેવેશ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. શ્રીના નામથી અને તેમના શાસન સંરક્ષક કામોથી જૈન-જૈનેતર સમાજને કોઈક જ આત્મા અપરિચિત હશે.
કે-જે મહાપુરૂષે પિતાની સમગ્ર જીંદગી, આગમ-શાસ્ત્રોના પઠન-પાઠન મનનવાંચન અને નિદિધ્યાસનમાં તેમજ સાહિત્યરચનામાં જ પૂર્ણ કરેલ છે. તેવી જ રીતે તારિક વાચનાઓ-તાવિક દેશનાઓ-તાત્વિક સમાધાન-તાત્વિક સમાલોચનાઓ દ્વારા જન-જૈનેતસમાજના વ્યાપક ઘોર અજ્ઞાન અંધકારને ઉલેચવામાં જ પૂર્ણ કરેલ છે ! એટલું જ નહિ, પરંતુ તિથિચર્ચા–મતમતાંતરો-તીર્થરક્ષા–સિધ્ધાંતરક્ષા આદિ શાસનરક્ષાને લગતા પ્રશ્નોમાં તન-મનનો ભોગ આપવામાં સદાય કટીબદ્ધ રહેનાર આ એકજ મહાપુરુષ હતા.
આવા વિશ્વવંદ્ય પૂ. આગમોદ્ધારક આચાર્યદેવશ્રીએ ખરતર, પાચંદ, તેરાપંથી, સ્થાનકવાસી, દિગંબર, કાનજી સ્વામી, તુલસીજી, બેતિથિવાળા આદિ
Page #7
--------------------------------------------------------------------------
________________
તરફથી શાસન - શાસ્ર અને સામાચારી વિરૂધ્ધના આક્રમણોકારાની ટુંકાણમાં સમાલાચના કરીને તિથિચર્ચા-મુહપત્તિચર્ચા-દેવદ્રવ્યચર્ચા-આર્યાંના ચર્ચા-દીક્ષાપ્રકરણ આદિ ભિન્ન ભિન્ન વિષયેા પરત્વે જીભાન સદંતર બંધ કરી દ્વીધી હતી.
આવી એકાંતે શાસનહિતકારી એવી આ સમાલેાચનાને સંગ્રહ, જો ‘પુતકરૂપે પ્રસિધ્ધ થાય તેા તેવા પ્રકારના ભવિષ્યમાં ઉભા થતાં શાસનપ્રત્યેનીકા સામે ચંદ્રહાસખડૂગનું કામ કરી આપે' એવી અનેક આરાધક આત્માઓની ભાવનાને ધ્યાનમાં રાખીને વિક્રમસંવત્ ૧૯૮૮થી ૨૦૧૨ સુધીના ‘સિધ્ધચક' માસિકમાં મુદ્રિત થએલી તે તે સમાલોચનાઓના ત્રણ વર્ષના સતત પરિશ્રમે સ ંગ્રઢ કરવામાં આવ્યા અને તેને બગર સમાલોચના સ ંગ્રઢ-યાને આગમેન્દ્વકશ્રીની શાસનસેવા' નામે પુરતકરૂપે જનતાસમક્ષ રજુ કરતાં આનંદ અનુભવુ છું.
આ પુતકરત્નના પ્રકાશનમાં ભાવભર્યું` પ્રાત્સાહન આપનાર સમુદૃાયહિતવત્સલ શ્રુતપ્રેમી-આત્મસખા પૂ.આ શ્રી સૂર્યદયસાગરસૂરિજી મ.ને આમૂલચૂલ મહત્વને ભાગ ભજવનાર દીર્ઘ અનુ મવી – શાંતમૃત્તિ વિડિલબંધુ પૂ પ્રવર્ત્તક મુનિરાજશ્રી મુનીન્દ્રસાગરજી મ ને તથા પ્રેસકાપી આદિનુ કાર્ય કરવામાં મહત્વને ફાળેા આપનાર વિદુષી સાધ્વીજી શ્રી વિદ્યાશ્રીજી, શીલવતાશ્રીજી - વિમલયશાશ્રીજી, પૂર્ણ કલા શ્રીજી આદિ સાધ્વીગણના તેમજ બનતી કાળજી રાખી સુંદર મુદ્રણ કાર્ય કરી આપનાર શ્રી અરૂણાય પ્રીં. પ્રેસના માલીક શ્રીયુત ફતેચંદ ખોડીદાસ ગાંધી આદિને અને સહાયકેાને તન-મન-ધનના ભેગ ખરેખર અવિસ્મરણીય રહેશે.
પ્રાન્તે આ 'સાગર સમાલોચના સંગ્રહે.યાને આગમેાધ્ધારકશ્રીની શાસનસેવા' ગ્રંથરત્નનું આમૂલચૂલ મનન-વાંચન કરીને અને તેમાં રહેલા પૂ આમેાધાક આચાર્ય દેવેશશ્રીના એજસ-ખમીર-શાસનરક્ષાની ધગશને પીછાણીને સુજ્ઞવાચક પણ સ્વશકત્યનુસાર શાસનપ્રત્યેનીકાના આક્રમણાનેા પ્રતીકાર કરી શાસનરક્ષામાં પેાતાના તન-મન–ધનના ભાગ આપવાપૂર્વક સ્વ-પર કલ્યાણ સાધે એવી શુભેચ્છા
નરેન્દ્રસાગરસૂરિ પાલીતાણા ૨૦૪૮ ચૈત્ર શુદિ ૧
Page #8
--------------------------------------------------------------------------
________________
garaba gaman+spontaneous ? સાગર સમાચતા સંગ્રહ ?
– યાને – છે આમામબાડાના વાસાનોવા છે pumpuસમા. - શાસનકંકોશિશુ - નરેન્દ્રસાગરસૂરિnguage
સિદ્ધચકપાક્ષિક વર્ષ ૧ અંક ૪ પૃ ૯૫ નોંધ - પત્રકારને વાંચકેએ પત્રદ્ધરાએ પૂછેલા પ્રશ્નનના સમાધાન પૂજય પાદ શ્રીજી “આમોદ્ધારક પાસેથી મેળવી અત્રે પ્રગટ કરાય છે– તંત્રી)
૧ પ્રશ્ન-શ્રી પાલચરિત્રનો ઉલ્લેખ શ્રી રતનશેખરસૂરીશ્વરજીની પહેરાના રચાયેલા કેઈપણ જૈન શ્વેતાંબર કથાનકમાં અમ૨ આગમમાં છે યા નહિ ? - સમ ધાન-શ્રી કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસુરીશ્વરજી વિરચિત “શબ્દાનુશાસનની ટકા અને ન્યાસ જુએ.
- ૨ પ્રશ્ન-શ્રી સિદ્ધચક્રની અંદરના પરમેષ્ઠીઓના રંગો તથા ચકેશ્વરજીનું વાહન સિંહ તેમજ વિમલેશ્વરનું વર્ણન વિસ્તારપૂર્વક કયા ગ્રંથમાં છે. ?
| સમાધાન - સેનનમાં અરિહંતાદિકના વેતાદિક વણેને ધ્યાનમાં ઉપયોગી • જણાવે છે. દેવતાઓ જુદા જુદા વાહને વાપરી શકે છે વળી ચૅ તરે આદિના વજ આદિમાં પણ અનેક ચિન્હ હોય છે નવા થયેલ અધિષ્ઠાયકેનું શાવતી દ્વાદશાંગીમાં વર્ણન ન પણ હોય ખુદ શ્રી પાર્શ્વનાથ ભગવાનને અંગે ધરેન્દ્ર અને પદ્માવતીને શ્રીનેમનાથજી ને અંગે અંબિકાને અધિકાર પણ સુત્રોમાં સામાન્ય કે સવિસ્તર નથી તેમાં પણ ઉપરનું જ કારણ સંભવે છે કદાચ કોઈ પ્રાચીન અપ્રચલિત ગ્રંથમાં તે અધિકાર હોય તે પણ ના કહી શકાય નહિ શ્રી હેમચંદ્દાચાર્ય મહારાજે જયારે સિદ્ધચક્ર એ પ્રકારનું જણાવ્યું છે તે જરૂર કોઈ પૂર્વના 2 થેમાં તેનું સ્વરૂપ, તેના રંગ, તેના અધિષ્ઠાયક વગેરેનું વર્ણન હેવું જોઈએ. શ્રી રત્નશેખરસૂરિકૃત શ્રીપાલ ચરિત્રમાં અત્યારે પણ તે દેખાય છે.
૩ પ્રશ્ન સિદ્ધચક પાક્ષિક અંક બીજે, પ. ૪૭ પ્ર. ૧૦૬ની અંદર “વિવેક એક સરખે છે ” અર્થાત્ વિવેક એટલે શું ?
Page #9
--------------------------------------------------------------------------
________________
[૨] સાગર સમાલાચના સગ્રહ યાને આગમાદ્નારકની શાસનસેવા
સમાધાન સહસ્રાર અને મેાક્ષબંધિની અનુક્રમે સથા હૈયપણાની અને સથી આદરણીયપણાની જે બુદ્ધિ તે વિવેક ગણુવે, અને તે સમ્યકત્વના અ ંગે હાવાથી ચેાથા ગુણુઠાણાથી સર્વ ગુણુઠાણાઓમાં હૈય; અને ચેાથે ગુઠાણે પણ ક્ષાયિક સમ્યકત્વવાળાને જેવા તે હૈયે પાદેયની બુદ્ધિફળરૂપ વિવેક હોય તેવા જ ચૌદમે ગુણહાણે પશુ આત્મપરિણામની અપેક્ષાએ હૈયે પાદેયને વિવેક હૉય.
૪ પ્રશ્ન શાસનમહેલની સીઢીમાં સમ્યકત્વ સમધિની ઘટના કયા આગમમાં છે? સમાધાન સૂયગડાંગસૂત્રના બીજ શ્ર ુતસ્ક ધના ક્રિયાસ્થાન અધ્યનમાં શ્રાવકના અધિકારમાં રૂમેન' ઇત્યાદિ પડે સ્પષ્ટ શબ્દોમાં છે
1
સિદ્ધચક્રપાક્ષિક વર્ષ ૧ અંક ૬ પૃ. ૧૪૩ પત્રક રનેા ખુલાસા
૧ શ્રી પંચવસ્તુમાં ‘અમુ (મ) વગતિ સંત' કહીને દીક્ષા અંગીકાર કર્યાં પછી પરીક્ષા અને તેને કાલ છ માસ આદિ જણાવે છે વળી સ્વચત્રિયા નવિના' એ વાકય, સાધુની ક્રિયા દેખ:ડવી અરે ! કરાવવી વિગેરે પરીક્ષાકાલમાં જણાવે છે માટે પણ દીક્ષા પછી પરીક્ષા છે વળી ‘સાવધારેણ’ એમ જણાવી ‘પૃથ્વીકાયાદિકન વિરાધનાના બરાબર ત્યાગ કરે છે કે કેમ ?” એ દ્વારા પરીક્ષા કરવાની જણાવેલ હોવાથી અને તે પરીક્ષાનો અધિકાર વડ દીક્ષાની યાગ્યતામાં લીધેલે હાવાથી જ પરીક્ષાના વખત દીક્ષા પછી જાણવા
છજીવનિકાય અધ્યયના જ્ઞાન વીના છકાર્યનું જ્ઞાન કયાંથી થાય ? અને તેનું જ્ઞાન થયા વિના સ્વતંત્રપણે વધના પરિહાર કરે કયાંથી ? અને તે સિવાય પરીક્ષ ને ચેગ્ય કયાંથી હોય ? અને દશવૈકાલિકના ચેથા અધ્યયને મટે પણ તે જ ગ્રંથમાં અપ્રાપ્ત, અકથિત, અનધિગત, અપરીક્ષિત વગેરે કહીને યાગની આવશ્યકતા, પરીક્ષા પહેલાં દાવાનું સ્પષ્ટ કરે છે.
સામાયિકની સાથે આદિ શબ્દથી પ્રતિક્રમણ વિગેરે કહી પ્રતિક્રિને પયેગી સુત્રા વગર ઉપધાને સાધુ થનારને અપાય એમ જણાવે છે; પણ તેથી આવશ્યકના યુગ જે દીક્ષા પછી થયા છે તે ઉડી જતા નથી તેમજ દશવૈકાલિકના યાગ પણ ઉડી જતા નથી અર્થાત્ પરીક્ષાના કાલ દીક્ષા અને વડીદીક્ષા વચ્ચેના છે, પૃચ્છાની અપેક્ષએ આ બીજી પરીક્ષા દીક્ષા પછી હાવાથી જ ઘુણો શિવવા વયવહી’એમ ફેર અનેક વચનવિધિથી પરીક્ષા કરી (કડી) છે.
Page #10
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલાચના સંગ્રહુ યાતે આગમાદ્નારકની શાસનસેવા
[3]
૨ જૈનશાસ્ત્રમાં ‘અસ્પૃશ્યતાનુ સ્થાન છે કે કેમ ?” તે ખાબતમાં શ્રીનિશીથચૂર્ણિ, પ્રવચનસારે દ્ધારવૃત્તિ પ્રવચનસારોદ્ધાર કીપ્પન, યતિતકલ્પ, ગુરૂગુણષત્રિંશિકાવૃત્તિ, ધમ સંગ્રહવૃત્તિ (વગેરે જોનારને સ્પષ્ટ માલુમ પડશે કે- માત ંગ આદિને અસ્પૃશ્યતાદોષને અંગેજ દુષિત ગણી દીક્ષાને અયેાગ્ય ગણ્યા છે. અને તેથીજ ચિત્રસ ́ભૂતિમુનિને કોઇ ગચ્છ એટલે સમુદાયવાળા મુનિએ દીક્ષા આપી નથી એમ કહેવાય છે. ઉત્તરાધ્યયન વિગેરે વાંચનારને સ્પષ્ટ માલુમ પડશે કે ચિત્રસ ભૃતિને કુલદેાષથી જ ત્રણ-ત્રણ વખત (એ વખત ગૃહસ્થપણામાં અને એક વખત સાધુપણામાં) તાડન આદિ થયેલાં છે અને તે ખુદ મુનિએએ પણ અનશન ફ્રી અકાલે શરીરના કરવાના માર્ગ લેવામાં નીચકુલથી થતી પીડાએ જ ભાગલ કરી છે એ વાત શ્રી ભાવિજયજીકૃત ઉત્તરાધ્યન ટીકા વગેરેમાં સ્પષ્ટ છે. ગાનારાઓની ઇષમાંમાં તથા લાકોએ ગણેલ રાજાના આદેશભ ́ગના હેતુમાં તથા પ્રધાનની બદદાનમાં પણ નીચકુલના જન્મને જ આગળ કરવામાં (ગણવામાં) આવ્યા છે.
૩ આ પાક્ષિકમાં આવતા પ્રશ્નો, ઘણે ભાગે ચતુર્વિધ સંઘ તરફના હોય છે છતાં નામ આપવા ઈષ્ટ ગણ્યા નથી.
૪ જૈનશાસનને અ અને પરમા` તરીકે અને તે સિવાયની સર્વ વસ્તુને અન તરીકે માનવાની છે પણ સામાન્ય ત્યાજ્યકોટી તરીકે ઇતરને ગણી કહાડવાના નથી. ઇતર વસ્તુએજ અનાદિથી રખડાવનાર, ચારગતિની રખડપટી કરાવનાર છે. માટેજ જુલમગારછે.
૫ જ્ઞાતાસૂત્ર, શંકઅધ્યયન તથા વિશેષણુવતીમાં તિય ચાને અન્ય અવસ્થાએ સર્વથા પ્રાણાતિપાતના પચ્ચકખાણુ હેાવાથી મહાવત છતાંય ઈચ્છા-મિચ્છાદિકને પડિલેહણ’ આદિ સામાચારીના અભાવથી ચારિત્ર નથી એમ માન્યું છે.
૬ કર્મના ઉદયથી થએલી ને ક્રબંધ કરાવનારી મેહુનીયની પ્રવૃત્તિએને કરવા લાયક તરીકે તે ફકત શ્રદ્ધાહીના ગણે છે, કોઈપણ શાસનપ્રેમી ગણતા જ નથી.
૭ શ્રી આચારાંગ, નિશીથ ને આશ્વનિયુ'કિત જેવા જીનેશ્વર આદિના સમસમયના આગમે માં દુર્ગુ છનીય આદિ કુલાના પ્રવેશ આદિના સ્પષ્ટ નિષેધ છે.
*
૮ શ્રદ્ધાહીનયુવકોને ૬૦ વર્ષમાં કોઈપણ વખતની દીક્ષા માનવી જ નથી, તેને તે
પેાતાને સત્તા જોઈએ. છે,
Page #11
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલ ચના સંગ્રહુ યાતે આગમાદ્ધારકની શાસનસેવા
[૪]
સિદ્ધચક્ર વર્ષ ૧ અંક ૭ પૃ. ૧૬૬
પત્રકારના ખુલાસા
નોંધ :- આ ખુલાસા, પત્ર-પેપર કે વાર્તા વગેરે દ્વારાએ આવેલી હકીકતાને અગે છે.
મલીન માન્યતાઓ
૧ યુવકસંઘ સુધારક અને સુધારક યુવકસ’ઘ
૨ નવીન શ્રોતા અને ઉપાસકમાં ભેડ નહિ.
:
૩ જિનભાષિત પ્રમાણે કહેલ તત્વ, જિનકથિત નહિ.
૪ ઉદેશ, સમુદેશ અને અનુજ્ઞા થયા વિના સૂત્રાદિ વંચાવાય કે વ'ચાય વા વંચાવવામાં વાંધા નથી.
૫ શ્રાવકને દલૈકાલિકના ચાર અધ્યયન મુજબ ધમ, તેની ધૃતિ, ધર્માંચારને જીવનિકાયનુ જ્ઞાન જરૂરી છે, તેવુ ભિક્ષા માગવતુ જ્ઞાન જરૂરી છે,
૬ ષોડશ'થી આગલ પણ રજા ન હેાય તે દીક્ષા ન દેવાય
૭ સ્ત્રીને ‘પ્રાણપ્રિય' જાહેર કરવી.
૮ ભવિષ્યમાં સમ્યકત્વ યાવત્ સવરતિને હું તેવા સભવવાળા માતાપિતા હાય અને કુટુંબને માલીક પુત્ર હોય તેને માટે કહેલ વિધિ, દીક્ષાદ્રષી મા-બાપ તથા અસ્વાધીન પુત્રાદિને લાગુ કરવી.
૯ સાધુએ ગૃહસ્થાની રાજયાપણુ, કુટુ અસ્થાપન, તેનુ પેષણ વિગેરેની તપાસ કરવી
૧૦ એકલા શ્રાવક-શ્રાવિકાને સ`ધ માનવે.
૧૧ શ્રાવક ધર્મના નામે પૈસા ઉધરાવી પૉંચેન્દ્રિયવઘવાળી શિક્ષા માપે કે અપાવે ૧૨ અંગ ઉપાંગ મુજબ તેને ન માનવા, તેમજ અંગોપાંગ શિવાયના શાસ્રો
ન માનવા
• ૩ દુ: ખીજીવની હત્યામાં ધર્મ માને, પ્રતિજ્ઞાઓને અસ્તવ્યસ્ત કરે, શાસ્ત્રોના કલ્પિત અર્થાં કરે તેવાને અનુસરવામાં કલ્યાણુ માનવું (રાષ્ટ્રવસ્તુને સંબધે વાત જુદી છે)
Page #12
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગામોદ્ધારકની શાસનસેવા ૧૪ દીક્ષા લેવા આવેલ ભાવિક શ્રાદ્ધને કઈ પણ ક્ષણે દીક્ષાને નિષેધ કરે. ૧૫ વડી દીક્ષાથી ન્હાના-મેરાપણું ન માનવું. ૧૬ નાસ્તિક-અધર્મ એવા શબ્દોથી ભડકવું.
(આશા છે કે આ સ્થાને સાત, પન્નર કે એકત્રીશમાંની એકપણ તારીખને વજન નહિં અપાય)
૧૭ સાધર્મિક વાત્સલ્ય, તીર્થયાત્રા વિગેરેનું પીકેટીંગ કરનાર તથા વિવાહ, પાર્ટી, ફેરી આદિમાં મિષ્ટાન્ન ઉઠાવી ત્યાગી ઉપર સત્તા ચલાવવા તૈયાર થયેલા મસ્તામાં જ સમાજ તથા ધર્મસુધારણાનું ધ્યેય છે.
૧૮ નહિ બેલાયેલ તથા છાપામાં પણ નહિ દેખાતી કૂટકુવાણીએ પ્રસરાવી તેના કુટ ઉત્તર ગોઠવવા.
- ૧૯ આસમાની શુદ્ધિ કરનાર બહુશ્રત આચાર્યો આચારેલ, ગીતાર્થોએ નહિ નીવારેલ આચારણને નામે બાયડીને ગુરૂ તથા પૈસાને પરમેશ્રવર માનનારે વર્ગ દીક્ષાની બાબતમાં વિરૂદ્ધ ક૯પનાને સ્થાન આપે. - ૨૦ ચેાથની સંવત્સરીમાં સાધુ અને ચૈત્યેની પર્યું પાસનાનું કારણ જણાવેલ છતાં ન ગણવું. (આશા છે કે આ બધું શાંતદષ્ટિથી જોઈ વિચ રી સન્માર્ગ લેવાશે.
(પ્રબુદ્ધ) ૨૧ તા ૧૧-૧૨ - ૩૨ના મુંબઈ સમાચાર તા. ૧૯-૧૨-૩૨ના સાંજ વર્તમાન તથા તા. ૧૩-૧૨-૩૨ના હેન્ડ મીલથી મુનિશ્રી ગૌતમસાગરજીએ (મૂલનામ ગોપીચદે) જાહેર કર્યું છે કે- “મહારી ઉંમર ૨૧ વર્ષની છે તથા મહે રાજી ખુશીથી દીક્ષા લીધી છે, આવું છતાં તે ન માનવું અને જુડાં તથા જુના તેવા લેખેને વજન આપવું.
૨૨ ગર્ભથી ગણુતાં સેળને સ્થાને ચૌદ વર્ષ થશે એમ માનવું.
૨૩ શાસ્ત્રીયરીતિએ દીક્ષાની ઉંમરમાં ત્રણ મત છતાં કોઈપણ મતને જો ઠરાવવા શાસનપ્રેમીઓને ગૃહસ્થ આહવાન કરવું.
૨૪ વગરકારણે અન્યધર્મીને ચોમાસામાં દીક્ષા ન દેવાય એવી માન્યતામાં મતભેદ પઠાવવા મથવું.
૨૫ આ યુગમાં ઉદ્ધતયુવકેએ જુઠનાં પાથરેલાં જાળાંને સાચાં માનવા.
Page #13
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના યાને સંગ્રહ આગમારકની શાસનસેવા ૨૬ હાડકાની રચનાને સંઘયણ નહિ માનનારને શ્રી મલયગિરિજીએ ઉસૂત્રભાષી, કહ્યા છતાં તે માનવું (તેને માનવી
૨૭ વાક્યાંતરદર્શક તતઃ અને પછીની બે વિધિને સંબંધ દેખાડનાર = ને ન વિચારવા
૨૮ વયા જેવા મૂલપાઠને ગ૭મમત્વથી ફેરવે. (કવે જૈ.) ૨૯ પવતિયા શબ્દને પરમાર્થ પીછાણ નથી ' (પા. )
૩૦ લેક પ્રકાશના આઠમાં સર્ગમાં અને ઉપદેશ પ્રાસાદ સ્તંભ બીજે પાને ૪૮ અંડોલિકને મનુષ્ય કહ્યા છતાં તિર્યંચે માનવા માનવવા
(પત્ર) ૩૧ અજ્ઞાનીઓ, જ્ઞાનીઓની નિશ્રાએ જ્ઞાનફળ મેળવે છે તેમ અવિરતિઓ, વિરતિની નિશ્રાએ વિરતિનું ફલ મેળવે છે એમ સિદ્ધ કર્યા સિવાય જ્ઞાની અથવા જ્ઞાનીની નિશાવાળી ક્રિયાને હિતકર ન માનવી કે ક્રિયાને અનુપયોગી જ્ઞાનની મસ્તતા મનાવવી.
૩૨ ગીતાર્થોની અપેક્ષાએ અગીતાર્થ સંયમીઓની સંખ્યા બહુ છતા તેને કિયા અંગીકાર થઈ જવાના ડરથી અપવાદિક માનવી.
૩૩ તતો ગોવાન ને સ્થાને વતતાર્ ગીવાનું માનવું. _____३४ अद्धनिब्तड़े सूरे सत' पढ़ढ़ति गीथथ्था 'अद्धनिब्बुड़ें सूरे सुत्तं कङढ़ति गोयत्था' અને શાસ્ત્રીય પાઠ ન સૂઝે.
૩૫ વ્યાખ્યાનકારને સામાયિકોનો બાધ ન માની શ્રોતા (સાંભળનાર)ને શ્રી ભગવતીજીના નામે પાઠ વગર દેષિત માનવા.
(સમય)
સિદ્ધચક્ર વર્ષ ૧ અંક ૮ પૃ. ૧૯૨
સમાલોચના (ધ:- દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, માસિક વિગેરે પત્રો તથા ટપાલ વિગેરેને અ ગે) તંત્રી
(૧) ગઈ વખતના અમારા સાતમાં અંકમાં “પત્રકારના ખુલાસા એ મથાળામાં જણાવેલ “મલિન માન્યતાઓ અન્ય પત્રકારની માન્યતાઓ હતી અને તે મલિન હતી તેથી તે મલિન માન્યતાઓને નામે લખી છે. ૧
Page #14
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આ હારકની શાસનસેવા [૭]
(૨) શ્રી આચારાંગમાં મૃગપ્રશ્નના અધિકારમાં પહેલાં મૌન રહેવાનું કહ્યું અને પછી પક્ષાંતરે જાણતે છતાં પણ નથી જાણત” એમ કહે એવું કહ્યું છે. ત્યાં જે કે- વા શબ્દ છે છતાં તે ન હોય તે પણ પક્ષાંતર લઈ શકાય. તેમ બીજે પણ સમજવું, એ જણાવવા પૃ. ૧૭૭માં વા શબ્દને અત્તર છે. તેરા
(૩) શ્રી ઉપાસકદશાંગ વિગેરેમાં સર્વવિતિય નિપ્રવચન, “શાસનને રૂપે જણાવ્યું છે માટે અને જિનનામકર્મ તે જ બાંધે કે જે આખા જગતને સંયમમાગે જોડવા માગે એ માટે શાસનની એ સ્થાને કૌસમે “સંયમ મહેલે છે શ્રીગબિન્દુના ભવેત્તારણ અધિકારથી પણ વૈ પ્ય તે નથી સમ્યકત્વ પણ સર્વવિરતિના ધ્યેયથી જ છાયા
સિદ્ધચક વર્ષ ૧ અંક ૯ પૃ. ૧૬
સમાલોચના નોંધ : દેનિક, સાપ્તાહિક, પાક્ષિક માસિક પત્ર તથા ટપાલ વિગેરે દ્વારે આ ચાલુ પ ક્ષિકને બંગ કરેલા પ્રશ્ન, આક્ષેપ અને જિજ્ઞાસા સમાધાને અત્રે અપાય છે.(તગી)
૧ આ ભવમાં પણ લે કેત્તર કાર્ય માટે તપ-જપ કરવામાં અડચણ નથી; નિષ્કલ થવામાં તે મંત્રનું પદ કે અમ્નાય કે વિધિ ની ખામી ધ્યાનમાં રહેશે તે શ્રદ્ધામાં અડચણ નહિ આવે ૪
૨ જેઓને સુદેવાદિ મોક્ષનાં કારણરૂપે છેએવી શ્રદ્ધા હોય નહિ તેઓ જે આ લેકનાં ફલ માટે જ સુવાદિને માને તે અર્થદીપિકા વગેરેમાં મિથ્યાત્વ જણાવેલ છે પા
૩ શ્રી કષભદેવજી મહારાજના નવાણ પુત્રોના સ્તુપને ઉલેખ અવશ્યકમાં છે ૬
૪ સરસ્વતીને આરાધનારે તિના મંત્ર - આમ્નાય ને વિધિ વિગેરે બરાબર જેવાં નિશ્ચિત કરવા જોઈએ Iછા
૫ પુણીયા શેઠની પહેલી અવસ્થા ને સામાયિકની અપૂર્વતા સાથે સંબંધ નથી ,
૬ ગુરૂણીજી, એકલી શ્રાવિકાઓ આગલ વ્યાખ્યાન વાંચે તેમાં અડચણ નથી શ્રાવક સમુખ વાંચવું શોભે નહિ nલા
૭ ઉપધાનમાં એકાસણા વિગેરેને સ્થાને આયંબિલ વિગેરે કરે તેવી ગણે છે. શાસ્ત્રના લેખથી વિરૂદ્ધ લાગતું નથી ૧૦મા
Page #15
--------------------------------------------------------------------------
________________
[૮] સાગર સમાલોચના સંગ્રહ યાને આગદ્ધારકની શાસનસેવા
( ૮ વિમાનમાં શાવતી શ્રી જિનમૂર્તિઓ જ છે. વિમાનને માલીક મિથ્યાત્વી હોય તે પણ પૂજા કરે ૧
૯ છતીશકિત પણ ધર્મકાર્યમાં ન ફોરવાય તે પણ આલોચનાદિ ગ્ય તે છે જ ૧૨ા
૧૦ મુદ્ધિસહિય પચ્ચકખાણ સાથે લેવાતું હોવાથી આગળનું ને તે બંને પચ્ચકખાણ, તેના કાલ ઉલ્લંધન છતાં પણ થઈ શકે. ll૧૩
૧૧ સમુદ્રની વેલાથી થતી જીવવિરાધનાનું કર્મ, તેમાં સંબંધવાળા બધા જીવને લાગે ૧૪
૧૨ આત્માના કલ્યાણ માટે કરેલા સ્તોત્રેથી કોઈ લૌકિક સિદ્ધિ મેળવે તેમાં સ્તોત્રકારને દોષ નથી ૧૫-(ટપાલ)
૧૩ સાત રાત દિવસ, ચાર માસ ને છ માસની પરીક્ષા, વડીદીક્ષાને અંગે જ પંચ વસ્તુમાં :હી છે. ૧૬
૧૪ પુરાણ અને શ્રાદ્ધને છેડીને જ ચેમા સામાં દીક્ષાને નિષેધ છે. અપવાદે તે તે શિવાયને પણ દીક્ષા દેવાની શાસકારની રજા છે કોઈ પણ પુરાણ અને શ્રાધધને ઉદેશીને નિષેધ કરે નહિ સામાન્ય નિષેધ કરે તે વિશેષ વિધિને બાધ આવે નહિ ૧૭.
૧૫ દીક્ષા પહેલાં છ માસની કે ઓછા વત્તા કાળની પરીક્ષા લેવાના પ્રકારનું વિધાન કોઈપણ શાસ્ત્રમાં નથી. પંચવસ્તુમાં પ્રવચનવિધિથી જે પરીક્ષા કહી છે તે દીક્ષા પછી લેવાની છે એ જાણવાના અર્થીએ આચારપ્રક૯પમાં દીક્ષા ને વડી દીક્ષા વિધિ ૧૮
૧૬ દીક્ષા પહેલાં પરીક્ષા માગનારા “સાવધવારે” “ સ્વવપ્રનાવિના', સબુવા ગરિ પૂણો પવયgવિટ્ટી વિગેરેને વિચાર કરતા નથી ૧ાા (પ્રબુધ)
૧૭ સમ્યકત્વવાળા શ્રાવકને માટે રૂ/મેવ નો પાવય મર્દ ? - ૨ જેણે સટ્ટો રૂ આવું શ્રી સૂત્રકૃતાંગનું સ્પષ્ટ વાક્ય, અથે પરમાર્થ અને અનર્થના પગથીયાને સુચવનાર છે રજા
૧૮ કપ્રકાશ સગ ૮ કલેક ૧૭ અંગોલિક ગુફામાં રહેનારા મનુષ્યો છે અને તે અંડલિકને સ્ત્રીઓમાં આસકત માન્યા છે. જેના
૧૯ લેકપ્ર. સર્ગ ૮ કલેક ૨૩ બે-ત્રણ દિવસ તે મનુષ્ય મધ-માંસ ખાતા સુખે રહે છે, એમ કહ્યું છે. પરિરા
(સમય)
Page #16
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગધારકની શાસનસેવા [૯]. ૨૦ સૂક્ષ્મનિગદમાં વ્યવહારમાં આવી ગયેલા વ્યવહારરાશિયા પણ અનંતા છે. ર૩
૨૧ વ્યવહારરાશિમાં આવે ને સમ્યકત્વ પામે તે જ ભવ્ય છે એમ નથી. કારણકે બધા ભવ્યને સમ્યકત થાય અથવા સમ્યકત્વ પામે તેટલા જ ભવ્ય કહેવાય એવું જૈન દર્શનને માન્ય નથી. ૨૪
૨૨ સિદ્ધભગવાનના અનંતા છે, જેમાં તે સમાય તેમ એક ક્ષેત્રે રહી શકે છે ૨પા
૨૩ પંચસૂત્રમાં દુઃખ આદિ અને અલ્પ આયુષ્યનું જે છેટું કથન છે તે માતપિતાના ધર્મ માટે નથી, પણ પિતાને ચારિત્રની રજા મળવા માટે છે. વળી ત્યાં પ્રતિબંધ’ શબ્દ, સંયમ લેવાના જ અર્થમાં છે. રજા
૨૪ “સમુદાયે કરેલાં કર્મ સમુદાયે ફળે છે ને તેથી સમુદાયને સંબંધ શરૂ રહે છે એ કથન, મા-બાપને સાથે સાધુપણું લેવા માટે સમજાવવા સારૂં છે ર૭ી
જતા શબ્દને અર્થ, જૈન શાસ્ત્રને જાણનારા “જગલ’ એ કરે છે મતની જગે પર “મા” એ પાઠ કરે તે ભૂલ છે ૨૮
અસભ્યતદીક્ષાને વિષમય’ કહેનારા રીતિની અયોગ્યતાને વસ્તુમાં નાખી દઈ મોટી ભૂલ કરે છે. શું તેઓ માતાપિતાની રજા વિના થયેલ લગ્નને ગેરકાયદેસર માને છે ? અથવા તેવા લગ્નથી થયેલા સંતતિને વારસદાર ગણતા નથી ? શાસ્ત્રમાં બાલ, વૃદ્ધ, ચાર અને નિષ્ફટિકાથી લીધેલ દીક્ષાવ ળાને સાધુ, આચાર્ય, યુગપ્રધાન અને ટેક્ષગામી માન્યા છે આમ છતાં જેઓ દીક્ષા વસ્તુને જ અયોગ્ય ગણે તેઓની ઘાનત સાધુ સંસ્થાને નાશ કરવાની છે એમ સ્પષ્ટ થાય છે પરલn
(૨૦૧૦,૦) [III ]] [I ] સિદ્ધચક્ર પાક્ષિક વર્ષ ૧ અંક ૧૦ પૃ. ૨૪૦ સમાલોચના
ધ - દેનિક, સાપ્તાહિક, પાક્ષિક, માસિકપત્ર તથા ટપાલ વિગેર દ્વારા આ ચાલુ પાક્ષિકને અંગે કરેલ પ્રશ્નો. આક્ષેપ અને જિજ્ઞાસાના સમાધાને અત્રે છે..તંત્રી)
૧ શાસન કે સાધુનો પ્રત્યેનીક હોય તેના પણ મરણને અનુમોદવું તે સાવદ્ય (પાપ) વચન છે એ ઉલ્લેખ શ્રી ઉત્તરાધ્યયન ૧ અધ્યયન અને દશવૈકાલિક અધ્યયન ૭ની અંદર છે. ૩૦૧
Page #17
--------------------------------------------------------------------------
________________
[
સાગર સમાલોચના સંગ્રહ થાને આગામે દ્ધારકની શાસનસેવા ૨ દશવૈકાલિકને ઉદ્ધાર, વિકાલે થયે છે એમાં વિકાસને અર્થ, અકાલવેળાએ કરનારાઓએ સમજવું જોઈએ કે- ત્રીજી પોરસી પૂરી થતાંના વખતનું નામ વિકાલ છે. ૩૧
૩ સામાયિકના અનુક્રમે અનુયાગ કરવાને અનિદેશ છે. ભગવાન શય્યભવસ્વામીએ ઉદ્ધાર કરતાં દશવૈકાલિકના ઉદ્ધારની પહેલાં સામાયિકાદિની વ્યાખ્યા કરી હતી ને પછી ઉચધાયું એમ કહેવું તે અગાન ગણાય ll૩૨ાા (ચિત્રમય૦)
૪ મુઠ્ઠિસહિય પચ્ચકખાણ, નવકાર ગણીને પારવાની જરૂર ખરી જ ૪૩
૫ લુખા નવી કરનારે લીલેરી શાક, સૂકો મેવે વાપરવા ઠીક નહિ. અજમે, ધાણાજીરું, મરી, તજ, લવિંગ ઇત્યાદિ કોઈક સ્થળે વપરાય છે ૩૪
૬ પ્રતિક્રમણ પુરૂં થયા પછી સામાયિક પરવાના આદેશની જેમ લેવાને આદેશ માગી સામાયિક લેવાય રૂપા
૭ દુધ બે વખત ઉકાળીને પીવામાં તેમાં ઓછી વસ્તી વસ્તુ નખાતી હોય તે તે ચૌદ નિયમને અંગે જુદા દ્રવ્ય ગણાય l૩૬
સિદ્ધચક વર્ષ ૧ અંક ૧૧ પૃ. ૨૫૪
સમાલે ચના - ૧ આચારપ્રકલ્પ એ નિશીથસૂત્રનું બીજું નામ છે. તેમાં અગ્યારમે ઉદેશે દીક્ષા અને વડીદિલને અધિકાર છે તેમાં દીક્ષાને અંગે ૧ ગોચરી, ૨ અચિત્તભેજન, ૩ અસ્નાન, ૪ ભૂમિશગ્યા, ૫ કેશલેચને અંગીકાર છે. બાકી છકાયજીવની રક્ષા વિગેરેની પરીક્ષા, દીક્ષા પછી અને વડીદીક્ષા પહેલાં જણાવેલી છે. ૩૭ગા
૨ વસુદેવ હિંડી કરતાં જુદા રૂપ શ્રી નેમિચરિત્રમાં શ્રી કૃષ્ણ મહારાજનાં પાંચ ભવ કહ્યાં છે. ૩૮
સિદ્ધચક વર્ષ ૧ અંક ૧૧ પૃ. ૩૩૬
સમાલોચના ૧ જૈન સમાજમાં ચાલતા મતભેદનું નિરાકરણ કરવા હર કોઈ સાચા સાધુ – સાધ્વી શ્રાવક અને શ્રાવિકા દરેક પક્ષે ઇતેજાર જ છે. હરકોઈ ધર્મ કે સમાજમાં મતભેદ ઉભા થતા નથી કે ચર્ચાઓ થતી જ નથી એમ તે નહી જ. પૂર્વકાલમાં પણ અંદર અંદર મતભેદ પડી યાદ વિવાદ અને ચર્ચાઓ થતી હતી અને દરેક પિતાપિતાના મતે જનતા
Page #18
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમાદ્વારકની શાસનસેવા [૧૧] આગલ મૂકતા ત્યારે ડાહ્યો સમાજ, પક્ષને વલગવા ન જતાં સર્વજ્ઞસિદ્ધાંત અને તેને જ અનુસરતા યુકિતવાદ ઉપર ઢલી શાસ્ત્રવિરૂદ્ધ ભલભલા સમર્થ વિદ્વાનોને પણ શાસન બહાર ફેકી દેતે અને તેથી જ દરેક વખતે જૈનશાસનની અખંડ પ્રણાલિકા અત્યાર સુધી કાયમ રહી છે. અત્યારે એ સ્થિતિમાં પરિવર્તન છે છતાં પણ ચાલી રહેલા મતભેદનું નિરાકરણ કરવા શ્રીદશવિરતિસમાજ અને સોસાયટીએ અનેક વખત પ્રયત્ન કર્યા છેછેવટે શ્રી જૈન શ્વેતામ્બર કેન્ફરન્સ, સુધારક વિચારોવાળા આગેવાનોના હાથમાં હથીયાર બની ધમ વિરૂદ્ધ કાર્યમાં પ્રવતી, અને તેથી અનેક સ્થલના શ્રી સંઘેએ તેને સુરત અને અમદાવાદમાં બહિષ્કાર કર્યો ને યુવક સઘને તેના શાસ્ત્ર અને શાસનવિરૂદ્ધના લખાણ આદિથી અમાન્ય કરેલ છતાં તે બન્નેને પણ સીધે રસ્તે લાવવા પંન્યાસજી શ્રી રામવિજયજી મહારાજે વઢવાણથી પ્રયત્ન કર્યો, પણ શાસનરસિક સિવાયને વગ શાસનિરપેક્ષપણે પિતાના વિચારો સમાજ ઉપર ઠોકી બેસાડવા માગે ત્યાં શું થાય ?
- જૈન સમાજમાં ચાલી રહેતા મતભેદો દુર થાય તેવી રીતની જરૂરીઆત કણ નહીં સ્વીકારે ? પણ જરૂરીઆતની સાથેજ પ્રભુ મહાવીરના અમેઘ સિદ્ધાંતને માન આપવાનું શ્રી સંઘની દરેક વ્યક્તિના હૃદયમાં હોવું જ જોઈ એ અમે એમ કહેવા જરૂર હિમ્મત કરીએ છીએ કે-બહિષ્કાર કરેલી અને અમાન્ય થએલી એવી ક.યુ.ની સંસ્થાએ દીક્ષા અને સત્તાના પ્રશ્નને આગમ કબુલ કરીને તેના આધારે જ તેને નીકાલ લાવ કબુલ કર્યો હોત તે વઢવાણથી પં.ને કરેલા પ્રયાસ સફળ થયે હોત અને મતભેદ અત્યાર સુધી રહ્યો પણ ન હેત. હજીપણ તે રસ્તે સમાધાન થવું અશક્ય નથી.
૨ મતભેદને નિવારવા વ્યાવહારિક ઉપાય ઉભય પક્ષે શાસ્ત્રાધારે નિર્ણય કરે અને તે નિર્ણય કરવા માટે પ્રયત્ન કરતા સુધીમાં બન્ને પક્ષોએ ચાલુ રીવાજ પ્રમાણે વર્તવું અને કેઈપણ પક્ષને કેઈએ પણ પિતાના મત પ્રમાણે વર્તાવા બલાત્કાર ન કરે એ છે.
૩ છાપાઓ વિગેરેના પ્રચારથી અસત્ય અને અસભ્ય આક્ષેપ કરવામાં આવે છે તે બંધ થાય એટલે બન્ને પક્ષેએ કોઈને માટે અસત્ય કે આક્ષેપ ભરેલાં લખાણો લખવાં નહિ ને સમાધાનીના જલદી પ્રયત્નો શરૂ કરવા, તે જૈનશાસનની હેલના દેખાય છે તે સહેજે બંધ થાય.
૪ સાધુસમેલન ભરવા માટે અત્યારસુધીમાં શાસનપ્રેમીઓ તફથી અનેક વખત પ્રયત્ન થવા છતાં વાતાવરણ કલુષિત હોવાથી તેની શકયતા જણાતી નથી. તે ઉપર મુજબનું વાતાવરણ થયે સાધુસંમેલન માટે મુશીબત નડશે નહિ.
Page #19
--------------------------------------------------------------------------
________________
[૧૨] સાગર સમાલોચના સંગ્રહ યાને આગામે દ્ધારકની શાસનસેવા
૫ કોન્ફરન્સ અને યુવક સંઘ, હાલની ચાલુ ચર્ચાઓમાં ઉતરવાનું મેકુફ રાખે તે શાસન ઉપરના થતા આક્રમણના બચાવમાં શ્રીદેશવિરતિસમાજ તથા યંગમેન જૈન સોસાયટીને ઉભું રહેવું પડે છે તે પણ બંધ થાય એટલે આ ચારે સંસ્થાઓ સાધુ સંમેલન માટે કટીબદ્ધ થાય તે આચાર્ય શ્રી વિજયનેમીસૂરીશ્વરજી કે આચાર્યશ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી ખુશીથી સંમેલન ભરી શકે ને શાંતિથી તે કાર્ય કરી શકે.
૬ શ્રી સિદ્ધચક સાહિત્ય સમિતિ, હંમેશા શાસનસેવા બજાવવા તૈયાર છે. આ પત્રને ઉદેશ, વ્યકિતરાગ કે પક્ષ પિષવાને નથી; પણ શાસસિદ્ધાંત મુજબ સાચા જૈનતનું રાગી આખું જગત્ બને એ જ આ સમિતિનું ધ્યેય છે. તે પછી જૈન સમાજમાં રહેલી વ્યકિત, કેઈપણ પક્ષ કે ઝઘડાને ભેગ ન થઈ પડે ને વીતરાગ દેવનું શાસન આનંદભરી રીતે આરાધી શકે તેવી બાબતમાં સહાય કરવા ખડે પગે તૈયાર હોય તેમાં નવાઈ નથી. ૩લા
| (જાગૃતિપત્ર), તા.ક. :- સમિતિ પર પૂછવામાં આવતાં ટપાલ દ્વારા ખુલાસે પૂછનાર ધણીને પરભારે જવાબ નહિ આપતાં વાચકના લાભની ખાતર અત્રે સમાજનાં વિભાગમાં અપાય છે. તંત્રી
સિદ્ધચક વર્ષ ૧ અંક ૧૮ ટાઈટલ પેજ ત્રીજુ સમાચના
તમારા પ્રશ્નને જવાબ નીચે મુજબ છે. ૧ શ્રી ઉત્તરાધ્યયનના ૨૩મા અધ્યયનમાં જ વેષની વાતમાં બંને પક્ષકાએ મહત્તા સ્વીકારી છે. અને તેઓમાં અલક - ચેલકપણને જ માત્ર વિવાદ હતે; અર્થાત્ સમ્યગૂદર્શનાદિ અને મેક્ષ કહેનારાઓએ જ મેક્ષને રાજમાર્ગ સમ્યગ્ગદર્શનાદિ સાથેને સાધુવેષા જ માને છે એ વાત વિચારવાથી વેષની વાતમાં તમને થતી વિડંબના શમી જશે.
૨ તમને ખબર નહિં હોય કે-ગૃહસ્થ અને અન્યલિંગવાળાને જે મેક્ષ ગણ્ય છે તે અકસ્મિક સંગ, વર્તન વિચારમાં આસ્માન જમીનનું અંતર. એ બેને આભારી હેવા સાથે માત્ર ટુંક સમયને માટે ન (4) હોઈ તેમજ વધુ ટાઇમ થાય તે સાધુવેષ લે પડે એવું દરેક જૈનશાસ્ત્રકારોએ મુખ્ય માર્ગો સંસાર ત્યાગવાળા સાધુલિંગથી મોક્ષ માન્ય છે.
૩ મોક્ષ પ્રાપ્તિની સાથે ઉચ્ચતર સગતિને પ્રાપ્ત કરવાને અધિકાર પણ ગુણસંપન્ન એવા સાધુવેષવાળાઓએ હસ્તગત કર્યો છે.
Page #20
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગામોદ્ધારકની શાસનસેવા [૧૩], ૪ એટલું તે તમારે જરૂર માનવું પડશે કે- ગૃહસ્થનું જીવન અને ગૃહસ્થને વેષ સાચી સાધુતાને પૂરેપૂરે બાધક છે. કદાચ તેમ માનવા ન દેરાઈ એ તે પણ તે સાધુતાના સાધકે તે નથીજ. જ્યારે સાધુપણાને વેષ, સાચી સાધુતાને કાંઈપણ અંશે બાષક ન થતાં સંપૂર્ણ રીતે સાધક જ છે અને જે એમ છે તે પછી સાધુતાના અથને સાધુવેષ જરૂર લેવા લાયક છે એમ કહેવામાં જ ડહાપણ છે.
૫ તમારું આ સ્થાને એ હકીકત ઉપર ધ્યાન ખેંચવું જરૂરી છે કે ભગવાન મહાવીરે અઠ્ઠાવીસ વર્ષ થયા પછી બે વર્ષ ત્યાગ કર્યા વિના ઉંચી ભાવના અને ઉચ્ચ વર્તન રાખ્યું છતાં શાસ્ત્રકારોએ તે વર્ષો સાધુપણાના હિસાબમાં ન ગણ્યા. કુદરતથી સાધુપણાની સાથે થનાર મનઃ પર્યાયજ્ઞાન પણ ન જ થયું એ વાત જે તમે સમજ્યા હત તે સાધુતાના ચિહ્નરૂપ સાધુના વેષ કે તેના ત્યાગ અને જ્ઞાનની કિંમત બરોબર જ કરત.
૬ શાસનપ્રેમી લોકોને સત્યની પ્રીતિ ને ગવેષણ છે તેને હજામે ભાગ પણ સુધારકના નામે સગવડીઓ પંથ સાચવી શાસન અને તેના સેવકોને બેટી અને અધમરીતે અસભ્યતા અને અસત્યતા અને અસત્યરતે સતાવનારાઓમાં જણાતું નથી. અને જણાવવાને સંભવ પણ નથી. જો આ વાત ખેતી કરવા તમે સુધારકના અત્યાર સુધીના લેખેની સત્યતા સાબીત કરી આપવા જોખમદારી લઈ આવતા હે તે ખરેખર ખાસ ખુશીને પાર રહેશે નહિ.
૭ વડોદરાનો મુસદ્દો વાંચવાને તસ્દી લીધી ન હોય તે તસ્દી લઈને વાંચી જેવાની જરૂર છે. અને બરોબર ધ્યાન દઈને વાંચવાથી તમને માલમ પડશે કે મુસદો નાટકીયાના વિષને રોકતે કે શિક્ષાપાત્ર ઠરાવતે નથી; પણ જેથી સંસારત્યાગ થાય અને ધર્મધ્યાનમાં રહેવાને પ્રતિજ્ઞા થાય એવા વેષવાળી દીક્ષાને જ રેકે છે. . આ હકીકત વિચારતાં જે તમને પ્રભુ મહાવીરના માર્ગને ઓળખે તે આ સમાચક પ્રયત્નની સફળતા ગણે (સમજાય) ૪. (રાજનગર પત્ર)
સિદ્ધચક વર્ષ ૧ અંક ૩ ટાઈટલ પિજ ૪ (સ. ૧૯૮૯)
સસાલોચના અને નોંધ ૧ દરેક આચાર્ય આદિ પદસ્થ અને સાધુઓ દરેક વર્ષે મહિને અને પક્ષમાં જોધપુરી ચંડ શુગંડુ પંચાંગને આધારે તિથિ અને પર્વો કરે છે. છતાં આ વર્ષે કેટલાક માત્ર સંવછરીના પર્વ માટે જ તે ટીપણું ન માનતાં બીજાં ટીપણું માન્યાં છે. ૪૧
Page #21
--------------------------------------------------------------------------
________________
[૧૪]
સાગર સમાલાચના સંગ્રહુ યાને આગમાદ્વારકની શાસનસેવા
૨ કેટલાક મહાશયે એ જોધપુરીમાં પાંચમને ક્ષય છે એમ જણાવીને પણ ભાદરવા સુદ ૬નો ક્ષય જણાવ્યે છે.
૩ કેટલાકોએ સ’વચ્છરીના ફેરફારની અપેક્ષાએ ‘મરેલી મા’ જેવી ગણેલી પાંચમને છઠ-અઠ્ઠમ અદિની અપેક્ષાએ તિથિ તરીકે માન્ય રાખેલી હેાવા છતાં ક્ષય ગણી ઉડાવી દીધી છે
૪ દરેક આચાર્ય આદિ દરેક પુનમના ક્ષયે તેરશે ચદશ અને ચઉદશે પુનમની ક્રિયા કરે છે, છતાં કેટલાકએ એ ભાદરવા સુદ પાંચમના ક્ષયે ત્રીજે ચેાથની ને ચેાથે પાંચમની માન્યતા ન કરતાં તેમાંના કેટલાક ભાગે તે ટીપણુ' છેડી છાનો ક્ષય માન્યા ને કેટલાકએ પાંચમના જ ક્ષય માની લીધે
૫ શાસ્ત્ર અને રીવાજને અનુસરનારાઓએ તા ભાદરવા સુદ પાંચમના ય હાવાથી ત્રીજના ક્ષય ગણી ત્રીજે ચેાથ અને ચેાથે પાંચમની ક્રિયા કરી અનેક સ્થાને પષણાની આરાધના કરી છે ॥૪૨॥
૬ અમાવાસ્યાને દિવસે ૮-૪૮ પછી ગ્રહણ શરૂ થનાર તે ૧૧-૫૭ મુકત થનાર હાવાથી રાાસ્રાનુસારાએએ તે પાંચ દિવસના નિયમ જાળવ્યો ને ટાળી શકાય એથી અસજઝાય ગણીને ગ્રહણ શરૂ થવા પહેલાં બન્ને વ્યાખ્યાને વાંચી લીધા ! જયારે કેટલાકાએ પાંચ દિવસના નિયમને એલ ઘી કલ્પસૂત્ર પહેલેથી શરૂ કર્યાં ને કેટલાકોએ ગ્રહણના દૂષિત ભાગ છેડી બાકીની અસજઝાયના વખતમાં કલ્પસૂત્રનું વાંચન કર્યું. ૫૪૩૫
છ ગણāણ પદના અથ ‘અમેજન' નથી પણ “તાશ્રવ છે ને તેથી સ`યમથી અનાશ્રવ ને અનાશ્રવથી તપ થાય છે એમ સમજવું ૪૪॥ (સાપ્તાહિક)
૮ સ્વપમિદ્વેતુ નાવિામિ: એ પદ, ૧ સ્વરૂપ ૨ ભેદ ૩ હેતુ અને ૪ લ વગેરેને કહેનારા એમ સ્વ-સ્વમતના શાસ્ત્રાનું વિશેષણ સમજવું ૫૪૫॥ (સાપ્તાહિક)
૯ સૂર્યપુરમા ગેપીપુરા અને વડાચૌટામાં ભાદરવા સુદ ૪ને ગુરૂવારે સાંવત્સરિક પર્વની દિવ્ય ઉજવણી, ભા શુ. પને શુકવારે જંગી વરઘોડો, ભવ્ય તપસ્યાએ (૨૯ ઉપવાસ, ૧૨ દિવસ, ૧૦ દિવસ ત્થા અડ્ડાઇએ) મેોટા પ્રમાણમાં થઈ હતી ૫૪૬॥
૧૦ ગુરૂવારે સાંવત્સરિક પર્વની આરાધના કઠોર-લીમારા-દમણ-ધાર (માળવા)-છાણી અને વેજલપુર વિગેરે સ્થળામાં પુણ્યવંતા પર્વાધિરાજની આરાધના સારા પ્રમાણમાં થઈ હતી ।।૪૬।।
Page #22
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલાચના સમહ યાને આગમેાધ્ધારકની શાસનસેવા
[૧૫]
૧૧ આતુરતાપૂર્વક રાહ જોઈ બેઠેલા ભવ્યાત્માઓને પંચમંગલ મહાશ્ર તસ્કષ સ્વરૂપ નવકાર મહામંત્રાદિના ઉપધાનને વહન કરવાની સુંદર જોગવાઈ પૂર્ણાંકનું સ્થાન સૂર્યપુરમાં નક્કી થયેલ છે અને તે અવસરના લાભ લેવા આવનાર માટે ટુ'કસમયમાં કુંકુ’મ પત્રિકાઓ નીકળશે
૧૨ બિલ્લાની લ્હાણી કરનાર અને ખેાટી અસજઝાય કહેનારને થાબડવા સ‘મેલનનું નામ આગળ કરાય તે સમાજને શેલે નહિ. ll૪૭
તા.ક. નિક, સાપ્તાહિક, પાક્ષિક, માસિકપત્ર તથા ટપાલ દ્વારા આ ચાલુ પાક્ષિકને અગે કરેલા પ્રશ્નો, આક્ષેપેા, જિજ્ઞાસાના સમાધાન અને નાંધ અત્રે અપાય છે. સુધાવી
મ
સિધ્ધચક્ર વર્ષ ૨ અંક ૩ પૃ. ૭૦
સમાલાચના
* સડેલ સમય નીસરણીથી સરી પડી સેાનમાં લક્ષ્મીની લીલાની લ્હેરના વેશમાં લીન બનેલાને પુરિમટ્ટે એકાસણા આય'બિલને ઉપવાસથી ઉપધાનની તપસ્યા પૂરી શકાય છે. અર્થાત્ એકલા ઉપવાસ અને આયબિલ જ ઉપધાનમાં હોતા નથી [હાય છે] એ વાત શ્રીમહાનિશીથ તેમજ અન્ય પ્રકરણેથી પણ સિદ્ધ છતાં સડોથી સરાઇ ગયેલી શાનમાંથી સરકી જાય તેમાં આશ્ચય નથી ૫૪૮।।
મ
* ચૈત્યવાસીએ ચૈત્યથી જુદી પોષધશાળામાં જ રહેતા હતા એ વાત નૂતન ચૈત્યવાસીની આભલાષાના અંકુર જણાય છે ।।૪।।
આવશ્યક
* ચૈત્યવાસીએથી પહેલાં દેવદ્રવ્ય શબ્દ જ ન હેાતા એમ કહેનારા શ્રીનિશીથ અને બૃહત્કલ્પ વગેરેમાં કહેલ દેવદ્રવ્યરક્ષણુના સંગનાદિત એટલે શાસનના કાને જાણતા કે માનતા નથી એમ ચેાકકસ સમજાય છે, ને તેવાએ પાતાના અવાજ બહાર પાડી શ્રદ્ધાળુઓને મા`થી ચૂકવે છે. માટે શ્રદ્ધાળુઓને તેવા સમયના નામે સડતાના અવાજને ઉપેખવે જ ઉચિત છે 1પના
* દેવદ્રવ્યના રક્ષણ અને ભક્ષણનું ફળ, ચૈત્યવાસીઓ તરફથી નથી કહેવાયું; પણુ ચૈત્યવાસીએની અધમવૃત્તિને જમીનદોસ્ત કરનાર ભગવાન્ શ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ શ્રી ઉપદેશપદ,સ એધપ્રકરણ ને શ્રી ષોડશકજી જેવા ગ્રંથેામાં વાસ્તવિકપણે જ જણાવેલ છે માટે કોઇપણ તેનો નાશ કે ઉપેક્ષા કરે કે ખાઈ જવાને માટે આડી કલ્પના કરે તે શાસ્ત્રનીશ્રધ્ધવાળાઓને અદ્રષ્ટમુખ જ છે ।।૫૧॥
Page #23
--------------------------------------------------------------------------
________________
[૧૬]
આગર સમાલાચના સંગ્રહુ યાને આગમાધારકની શાસનસેવા
* ઉપધાન વહેનારા તે ગુરૂમુખે વિધિસર વાંચના લેતા હોઈ સૂત્રને ‘હુતર' તરીકે ખેલતા જણાવ્યા નથી પર
* ઉપધાનની માલાનું દ્રવ્ય સČત્ર દેવદ્રવ્યમાં જ જાય છે તે શાસ્ત્રોકત જ છે.
* જ્ઞાનખાતા વગેરેના વહિવટ ગૃહસ્થા જ રાખે છે તે તેના અભ્યાસ કે પુસ્તક માં જ વ્યય થાય છે જો કોઈ જગાપર ખીજીરીતે કઈ કરતા હોય તે। શ્રી સધે તેને ખ દાબસ્ત કરવા યોગ્ય છે. એમ સંવેગી સાધુ સમુદાયનું મંતવ્ય છે ાપા
* આજના યુવકે એકલા સે।ળ વર્ષોંથી અંદરની ઉમરવાળાની સંમતીવાળી અને પછીથી સ્વત ંત્ર વ્યકત દીક્ષાના વિરોધી છે, એટલુ જ નહિ પણ તેએને તે કે ઇ સાધુ ગૃહસ્થ થઈ જાય તે મરણથી કાળટીયાને ઘેર થતી દિવાળીની માફક દિવાળી ઉ વાય છે. અને તેથી ઉપધાન કે બીજી સધ પ્રતિષ્ઠા વરઘેાડા કે સામૈયાં જેવા કાર્યા. એ બધામાં ધુમાડો લાગે છે. માટે તેવાઓને શાસનનાં વિરોધી માનવા તેમાં આશ્ચય શું ? ૫૫૪॥ * શાસનપ્રેમી તરીકે ગણતા વગે સાધુએની ઉપર વરાધીઓના થતા હલ્લાં જબરદસ્ત ઉદ્યમે પણપાછા હઠાવ્યા છે ને ધમકાર્ડ આ મકલ્યાણ માટે કર્યાં છે. કરે છે ને કરશે અને તેઓ શા સ્રપ્રેમી ગણાય તેમાં આશ્ચર્ય શું ? પપા
* ધર્માંને માત્ર દુનીયાદારીનુ સાધન માનનારા યુવક ગણાય છે. જયારે દુનીયાદારીની સાહ્યબીના ભાગે પણ દેવ ગુરૂ ધ'રૂપ તત્વત્રયી આરાધ્ય છે એવું માનનારાએ શાસનપ્રેમી ગણાય છે. ।।૫૬॥ (સમય )
* શ્રી ઉપદેશ રત્નાકર- ક્ષેાક મૂર્તિ તે બ્લેકમાં ત્રણમવાવ્યમાäમુવાસતે ઈત્યાદિના અથ ચક્ષુના પ્રાપ્યકારિત્વના ખંડન પ્રત્યે ઉદાસીન રહે છે. અથવા ઇંદ્રિય માત્ર જ્ઞાન કરનારી જ છે પણ પદાથ લેનારી નથી એમ જાણી સુધામયી મૂર્તિ દેખવાથી પેાતાની આંખેથી અમૃત સરવાના સુખને મેળવવા છતાં ઉાસીન રહે છે. ।।૫।।
-
અવિક્ અન્વયન્ત્રવે એની જગાપર વિધયપ થો એટલે અવિરતિ પ્રત્યયિકબંધ તેને હુ'મેશાં થાય છે એમ જાણવું ૫૫૮૦
* અવેવે વિષયાયેશાન્તુ એટલે શબ્દમાં આસકિત થવાથી વિષયેાથી જે ખિન્નપણું ન થાય તે અવિરતિ છે. પ
* દરેક શાસનમાં આચારાંગના પહેલા શ્રુતસ્કંધના નવમાં ઉપધાન અધ્યયનમાં તે તે શાસનના પવત ૪ શ્રી તીર્થંકરભગવાનના તપ અને જ્ઞાનાદિનું વર્ણન શાસનના જીવાને અનુકરણ કરવા માટે જ વર્ણવવામાં આવે છે એ હકીકત નિયુકિતકાર મહારાજા
Page #24
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલેચના સમહ યાને આગમાધ્ધારકની શાસનસેવા
[૧૭]
સ્પષ્ટ રીતે જણાવે છે. શ્રી જિનેશ્વર મહારાજા નટની માફક ધર્માંના દેશક નથી, પણ તે ધમ આદરીને ધર્મના નાયક બને છે; અને તેથી તેઓ અનુકરણીય ચરિત્રવાળા જ હાય છે. અનુકરણીયતા અને વાદમાં કેટલા ફરક છે. ન્યાયાચા શ્રીમદ્ ઉપાધ્યાયજી મહારાજા ‘ધ્યાતા ધ્યેયવર ટ્રોવેન્રી' એમ કહી ધ્યાતા અને ધ્યેયનું અનુકરણીયપણું જણાવે છે પ્રણિધાન પણ તે જ છે કે જે ધ્યેયના સ્વરૂપથી પેાતાને અભેદ્યરૂપ ગણે છે.૬૦ા
* શ્રી જિનેશ્ર્વરોની જીવનચર્યાને જાણી, માનીને, મનન કરીને તે જ પ્રમાણે બીજા પણ કમ ક્ષયના અીએએ જરૂર કરવુ જોઇએ એમ ભગવાન શ્રી ધમ દાસગણીજી વગેરે ઉપદેશમાલા વગેરે ગ્રંથોમાં સ્પષ્ટપણે જણાવે છે ॥૬॥
પ'ચાંગીકારો ફરમાવે છે કે જો ઉપકરણ વિના પણ નિષણુ સંયમ પાળી શકે તે તેને શ્રી જીનેશ્વર ભગવાનની માફક ઉપકરણા ધારવાની જરૂર નથી. ॥૬॥ * દ્વાદશાંગીમાંનું કેઇ પણ કથન શ્રી જીનેશ્વર ભગવાનના આચરણને દ્રઢ કરનારૂ છે પણ બાધક નથી. ૫૬૩॥
જીવાજીવાદિ પદાર્થીનું લેાકાલેાકનું સ્વરૂપ છે. પરમતારકોનું અનુકરણ કરનારા માટે (છે) તેથી પરમતારકની અનુકરણીયતાનુ
* જીનેશ્વર ભગવાનના વતન ઉપરથી જાણી કે માની શકવાની વાતે અસંભવિત જ અભ્યાસદશામાં g બડા વગેરેની સવડ હેાય તે ધ્યેય પરમતારક થનારા માટે આવશ્યક છે. ૫૬૪॥
* દેવતાએ શ્રી જીનેશ્વરની દીક્ષા વખતે શિબિકા કરે છે તે રાજાદિએ કરેલી શિબિકામાં અંતર્ભૂત થાય છે. દેખાવમાં રાજાદિકની શિખિકા હોય છે. ૬૫૫
* તે યાંતિ પમાં ગતિ'ને સ્થાને ‘પ્રયાંતિ પરમાં ગતિ' એમ કરવાથી સમ્યક્ શાસ્રના શ્રવણાદિને મહિમા આવશે નહિતર સમ્યગ્દનનો મહિમા આવશે. ૬૬॥
નીચેની વસ્તુએ શાસ્ત્રમાં કહેલી નથી છતાં તીર્થંકર મહારાજની કરણીથી અનુકરણ તરીકે છે.
* દીક્ષાર્થીએ સ વચ્છરીદાન દે છે તે સૂત્રોકત નથી. ॥૬૭॥ .
* પુષ્ટાલ અને અસયતદાન સૂત્રાકત નથી ને અનુકરણીય છે. ૬૮ા
માસી તપનું ચિંતવન શ્રી વીરમહારાજાનું અનુકરણ છે. દા
* તીર્થંકર શ્રી મહાવીરે સાધુઓને સ'ધર્મ'નુ' અનુકરણ કરવા માટે સવસપણુ એક વ અધિક રાખ્યુ છે ।।૭૦ના
* સ તીર્થકર મહારાજાઓએ દેવદુષ્યગ્રહણ અનુકરણ માટે કર્યુ છે. ૭૧
Page #25
--------------------------------------------------------------------------
________________
[૧૮] સાગર સમાલોચના સંગ્રહ જાને આગમોદ્ધારાની શાસનસેવા
- ભગવાન શ્રી મહાવીરે સપાવધર્મ' નિરૂપણ કરવા માટે જ પાત્રમાં પારણું કર્યું છે. રા
* અનુકરણ કરનારાઓની અનુકુળતા માટે જ ભગવાન શ્રી મહાવીરે નિશ્ચયથી અચિતજલની પણ વ્યવહારથી તેવા નહિ ગણાતા જલની અનુજ્ઞા ન આપી અને પાંચસો સાધુઓને કાલધર્મ પામવા દીધા તે અનુકરણને માટે જ છે. ૭૩ાા (ભાષાંતર સાપ્તાહિકાદિ)
સિધચક્ર વર્ષ ૨ અંક ૪ પૃ. ૯૩ ,
. સમાચના * ચતુર્થીના ક્ષયને સ્થાને તેની પૂર્વતિથિને ક્ષય માનવામાં મતભેદ છે. જ નહિ ૭૪
* ભાદરવા સુદ ૫ નો ક્ષય માનનારે બીક આઠમ અગીયારસ ચૌદશ અને પૂર્ણિમાને ક્ષય માન્ય કરવું જોઈએ liઉપા
* શાસ્ત્ર અને પરંપરાએ ટીપનામાં પર્વતિથિને ક્ષય હોય ત્યારે પૂર્વતિથિને ક્ષય માની તે સ્થાને પર્વતિયિ સ્થાપીને આરાધના કરાય છે. આઠમના ક્ષયે સાતમને અઠમ માનીને સાતમની તિથિએ જ આઠમ મનાય ને આજે આઠમને પૌષધ છે એમ પૌષધા કરનારે શાસ્ત્ર અને પરંપરાથી બોલે છે. i૭૬
* ક્ષય પામતી તિથિની પહેલાની તિથિ પણ છે. પર્વરૂપ હોય છે તે તે પહેલા તિથિને પણ લેપ ન માની શકવાથી તે પહેલાની તિથિને ક્ષય માની તે આગવી તિથિને. આગલે દિવસે તેનાથી આગલી તિથિ મનાય છે u૭છા ' '
* Fatતથિગ્રુટિતા એ પાકથી ભાદરવા સુદ પાંચમને ક્ષય નહિ કરવા માટે કહ્યું નથી પણ ભાદરવા શુદિ પાંચમને ક્ષય નહિ માનવા માટે તે છ8 અઠ્ઠમ કરવાના પાઠ કહ્યા છે. ઘ૭૮
* પૂર્ણિમાને તપ તેરસે કરવાનું કહેવાવાળાએ તિથિના ભગને વિચાર કર્યો જ નથી વળી એમ તેરસેજ પુનમને તપ કરવાનું હોત તે ત્રયોદશ્ય એટલે તેરસે કરે એમ કહેત અથવા પડ કરવાનું કહેત; પણ ત્રયોદશી ચતુર્ણયો: એમ દ્રિવચન કહેત જ નહિ ચૌદશને ઉપવાસ કોઈ ન કરે, કોઈ કરે તે શું તિથિની અનિયમિતતા માનવી ?” I૭૯
We અમાવાસ્યાની વૃદ્ધિએ બે તેરસ માનતા પણ ક૫ધર તે અમાવાસ્યાએ જ આવે અને તે બે અમાવાસ્યા માની હતી તે દ્રિતીયા (1) અમાવાસ્યાય એમ કહી બીજી અમાવાસ્યાએ જ કલ્પધર કહેત પણ તેમ ન કહેતાં સામાન્ય બનાવસ્થામાં કહેવાથી સ્પષ્ટ જણાય છે કે અમાવાસ્યાની વૃદ્ધિ માની નથી ૮મા (જૈન)
Page #26
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગદ્ધારકની શાસનસેવા [૧૯]. એક ઉત્તમકાને માટે અનુકરણીયતા એટલે અનુકરણ કરવા લાયકપણું તે દરેક અનુસરનારા માટે હોય છે. ૮૧પ.
* અનુકરણીયતાને ઉડાડવા માટે અનુકરણને ગોઠવનાર દિશાને જ ભૂલે છે. દરા
* શકિતને અભાવ છતાં અનુકરણ કરનાર મૂર્ખ બને ને તેથી અનુકરણીયતા ન ઉડી જાય એ સહજથી સમજાય તેમ છે. ૮૩
* શકિત નહિ છતાં શિવભૂતિને જે જિનકલ્પ આચરતાં નિદ્ભવ થવું પડ્યું તે જ જિનક૯૫ શ્રી જંબુસ્વામીજી સુધીમાં સંખ્યાબંધ મહાનુભાવોએ શક્તિ હોવાથી આચર્યો છે ને તેને શાસકારોએ તે (૪) સારા માન્ય છે. ૮ઠા. - ૯ શાસ્ત્રોમાં સ્થાન સ્થાન પર ભગવાને પિતાનું અનુકરણ કરવાનું જણાવેલ છે. ૮પા
* અનુકરણીયતા નથી એવું માનનારે તીર્થંકરની આજ્ઞા છે કે આચાર્ય અનુકરણ કરવું એમ બેલવું શોભે જ નહિ ૮૬ * જે આજ્ઞા માન્ય છે તેમજ ઉત્તમ પુરૂષ અનુકરણીય એમ માનનાર કુશળ છે. ૮૭ળા
( પ્રવચન )
સિદ્ધચક્ર વર્ષ ૨ અંક ૫ પૃ. ૧૧૬ સમાચના
વેતામ્બર જૈન સાધુ એમાં કયમય સકલ જૈન સમાજમાં મતભેદ ગણનારાઓ દીક્ષા, ઉપધાન, ઉજમણ અને પુનર્લગ્ન સંબંધી સાધુઓમાં મતભેદ છે એમ ગણતા હતા, પણ હાલ શ્રીમાન વલલભવિયજીએ પિતે જાહેર કર્યા મુજબ પિતાની સહીથી નથી જાહેર કર્યું, પણ તેમણે ભકતલેખક દ્વારા બહાર પાડેલા સમાચારોમાં ધિગેજગામના વર્તમાન જણાવે છે કે- “શ્રીમાન વલભવિજયજી દીક્ષાની તરફેણમાં છે પણ દીક્ષાની વિરૂદ્ધમાં નથી,” અર્થાત વડોદરા સરકારના દીક્ષાધર્મવિધિ કાયદાથી તેઓ વિરૂદ્ધ જ છે, એટલે કે કાયદાની તરફેણ કરનારા શ્રીમાનના અનુયાયી નથી કે હવેથી તે શ્રીમાનના કાયદાથી વિરોધી વલણ જાહેર કરે છે, પણ એકંદરે સર્વસાધુસમાજ વડેદરાને અન્યાયી ઠરાવથી એકીમતે વિરૂદ્ધ જ છે. વળી ઉપધાન ઉજમણુ જેવામાં કરાતાં ખર્ચે તેમના શ્રોતાઓએ અને સોલીસીટરે નકામા જણાવેલ છતાં શ્રીમાન તે ખર્ચાન ધુમાડે કે નકામો ગણતા નથી, અર્થાત સકલ સાધુમડલ ઉપધાન ઉજમણ જેવાં ખર્ચીને ધર્મને ઉત્પન કરનાર, ટકાવનાર ને વધારનાર ગણે છે એમ હવે નિશ્ચિતપણે જાહેર થાય છે. વળી પુનર્લગ્ન સંબંધમાં પંજાબની સભાએ શ્રીમાન પંજાબમાં છતાં મહારાજ આત્મારામજીના સાધુઓ પુનર્લગ્નના દીયા આપતા નથી એમ જણાવી પુનર્લગને ઠરાવ ભલે પસાર કરાવવા મથ્યા હોય પણ શ્રીમાન તે પુન
Page #27
--------------------------------------------------------------------------
________________
[૨૦]
સાગર સમાલેાચના સંગ્રહુ યાને આગમાદ્ધારકની શાસનસેવા
લગ્નથી હુંમેશા વિરૂદ્ધ છે એમ જણાવવાથી હવે ચાકકસ થયુ` છે કે સાધુસમુદાય એકકેમતે વિરૂદ્ધ છે; અર્થાત નજીકમાં ભરાતું સાધુસમેલન દેવદ્રવ્યની ખાખતમાં પણુ પાલણપુરના તેમના પત્રાને આધારે કોઇ રહાય તેમ ખેલે પણ શ્રીમાન તે। દેવદ્રવ્ય કે દેવદ્રવ્યની આવકને કોઇપણ કાલે ધોકા લગાડતા નથી ને લગાડે પણુ નહિ એમ એ ભકતદ્વારા આપેલ લેખથી ચાકખું થઇ જાય છે.
તા.ક. શ્રીમાન વલ્લભવિજયજીએ પેાતાના ભકત પાસે આ હકીકત બહાર પડાવી ઐકયમત્યના વાવટા ઉડાડયે તેના કરતાં સ્વહસ્તાક્ષરથી ઉડાડયા હોત તે ' વધારે ઠીક થાત. સબબ તેઓએ પૂર્વે જાહેર કર્યુ` હતુ` કે મારા હસ્તાક્ષર સિવાય મેં કહ્યું છે એમ સમજવા કોઈ એ ઘેરાવુ` નહીં. ૫૮૮૫ (જૈન)
અથ’દીપિકામાં યક્ષયક્ષિણીનુ જે આરાધન મિથ્યાત્વ તરીકે જણાવેલ છે, તે મિથ્યાદ્રષ્ટિ યક્ષયક્ષિણી માટે છે, તેમજ શ્રી શાંતિનાથજી આદિ તીર્થંકર દેવાની આ લોકના ફુલ માટે જે સમ્યકત્વવાળા આરાધના કરે તે તે ક્રિયાને દ્રવ્યક્રિયા કહેવાય પણ લેાકેાત્તર મિથ્યાત્વ ન જ કહેવાય લેાકેત્તર મિથ્યાત્વ તે શ્રદ્ધાહીન મનુષ્ય માટે છે '૮૯ા (પ્રવચન.) જુએ સિદ્ધચક્ર પ્રથમ વર્ષ' પ્ર સમાધાન ૧૪૨-૧૪૩
- સિધ્ધચક્ર વર્ષ ૨ અંક ૬ઠ્ઠો સ.૧૯૯૦ પૃ. ૧૩૯
સમાલાચના
ભગવાન મહાવીર મહારાજા ઉપર શ્રી ગૌતમસ્વામીજીને જિનેશ્ર્વરપણાને અપૂ પ્રશસ્ત રાગ હતા પણ સાથે સ્નેહરાગ પણ હતા. ને તેથી જ શાસ્ત્રકારે મેળવલમા पवन्नाए सिणेहो वज्जसिखला वीरें जीव तए जाओ गोंयमो जं न केवली २ से ગાથામાં મેક્ષમાગ વાલાને વજૂની સાંકળ જેવા રાગ ગણાવતાં શ્રી ગૌતમસ્વામીજીના રાગને સ્નેહરાગ ગણાવ્યા છે. વિસ'ોિત્તિ વગેરે પદા ઘણા ભવથી ભગવાન મહાવીર ઉપર શ્રી ગૌતમસ્વામીજીના રાગ જણાવે છે. વલી દીવેલ જેમ અન્યમલને કહાડી પોતે નીકલી જાય, તેમ અપ્રશસ્તરાગને કહાડીને સ્વયં નીકળી જનાર પ્રશસ્ત રાગ હેય છે; મે ક્ષમાગ ને પ્રતિબંધ કરતા જ નથી ા૦ા
૨ હુઢીયાઓએ બત્રીસ સૂત્ર જે માનેલાં છે, તેમ રિમાર્ગિય એ માનેલાં જ પીસ્તાલીશ આગમ પૈકીનાં જ છે, વલી તે બત્રીસમાં પણ પ્રતિમા માનવવાનાં પાઠ ઘણાં છે. ૫૯૧૫
૩ ઉત્તરહામે નિયતઃ પૂજામ: એવા શ્રી ભાષ્યકારના તેમજ નાય સણસ્સ નાણ નાણેણવિણા ન હો ́તિ ચરણગુણા એવા શ્રી ઉત્તરાધ્યયનના વચનથી ચારિત્રવાળાને સમ્યકત્વ જરૂર હાય છે વલી અષ્ટપ્રવચન માતાનુ` માત્ર જ્ઞાન હોય તેપણ સમ્યગજ્ઞ ન કહેવાય છે. ચારિત્ર ગ્રહણ કરનાર એકલા નિસગ સમ્યકત્વવાલે હાય નહિ.
Page #28
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગાદ્વારકની શાસનસેવા ૪ અનુત્તર વિમાનવાલાને પણ ઘાતકર્મ હોય છે, ને તે પાપરૂપ છે. માટે અનાચાર અધ્યયનમાં એકલા પુણ્યવાલા કે પાપવાલા જીવે છે. એમ કહેવામાં અનાચાર જણાવે છે. ૧લી ઘાતિ વિના જૈવભમણ હોય જ નહિ તેથી પાપવગરને કોઈપણ જીવ જન્મ ધારણ કરી શકે જ નહિ. ધાનિકર્મ કોઈપણ દિવસ અઘાતિપણે પરિણમે નહિ. ધ્યાનથી પાપના ક્ષયની માફક પુણ્યને ક્ષય માનનાર વસ્તુને સમજ નથી i૯૩મા
૫ સરાગચારિત્રમાં દેવકનું આયુ બંધાય છે, વીતરાગ ચારિત્રમાં જ મોક્ષ થાય છે ૯૪
૬ ભગવાનના વચનમાં શંકા કક્ષા મહનીયના ઉદયે જ થાય ને તે ભાવવૃદ્ધિ જ કરાવે લ્યા
૭ સરે ભૂલ કરી છે એમ માન્યા છતાં તેને મધ્યાત્વ ન માને ને શંકા માને તેને વિચારવાની જરૂર છે. ૯૬ - ૮ ફોનોગ્રાફમાં શબ્દવર્ગણાના પુદ્ગલે ભરાઈ રહે છે એમ માનવું અયોગ્ય જ છે, • પણ તે ભાષાના પુદ્ગલેથી એવા ત્યાં સંસ્થાનો થાય છે કે જેથી સેયના સંગે તેવી જ ભાષા ઉત્પન્ન થાય, પણ આકાશને ગુણ શબ્દ માનીએ તે તે શબ્દને ઉત્પન્ન થવાના કારણભૂત સંસ્થાને બનાવવાની તાકાત રહે નહિ, જેમ હારમોનીયમ ને વીણ ભાષા સમયને એલ ઘેલી ભાષા અભાભા થાય છે. ૯
૯ આચારાંગ ને દ્રષ્ટિવાદ સિવાયના અંગના નામે અશાવતા કહેવામાં પ્રમાણની જરૂર છે ૯૮
૧૦ માંસભક્ષકમાં સમ્યકત્વને નિષેધ નહિ માનનારે સર્વવિરતિ દેશવિરતિ ને સમ્યકત્વ ન ગ્રહણ કરે તે પણ અભક્ષ્ય ત્યાગ કરાવવાના ઉપદેશને ક્રમ વિચારવું જોઈએ. સ્વતંત્રપરિણામને માટે જુદી વાત રખાય હલ્લા
૧૧ અસતિષણ એ ભેગે પગવતમાં પણ કર્મથી અતિચાર છે, તેથી અનાચારીઓને તેના અનાચારથી આજીવિકા મેળવવા માટે પોષવા તે અતિચાર ગણાય; પણ દયા કે અનુકંપા, રક્ષણ કે પિષણ એકકેય અતિચાર નથી ૧૦૦
૧૨ મનની સામાન્ય શકિત તે અસંસીમાં પણ છે, માત્ર સારી ને વિશિષ્ટ મનશકિત ન હોવાથી અસંજ્ઞી ગણાય છે. ૧૦૧
૧૩ શ્રુતજ્ઞાનનું સ્મરણ થતજ્ઞાનાવરણયના પશમથી ગણાય છે.
કેવલજ્ઞાનવાલા અંતમુહુર્તથી વધારે આયુષ્ય હોય તે દીક્ષા જ લે એમ પ્રવચનસારેદ્ધાર વગેરેમાં લખે છે. ૧૦૩
Page #29
--------------------------------------------------------------------------
________________
[૨૨]
સાગર સમાલેાયના સંગ્રહ યાને આગમાધારકની શાસનસેવા
૧૪ કુર્માંપુત્ર માતાપિતાના પ્રતિધ માટે કેવલી થયા છતાં ઘરે રહ્યો છે. ૧૦૪૫ શ્રી કલ્પસૂત્રના મૂલમાં ઉચ્ચ તથા નીચગેત્રની વ્યાખ્યા છે એમ કહેનારે મૂલ જોવાની જરૂર છે. ૫૧૦પા (જૈન ધ. પ્ર.)
૧ શ્રી કમળપ્રભ આચાર્ય પ્રમાદથી બચાવ માટે મ્યાન્દાદ શબ્દ વાપરીને ખાંધેલું તીર્થંકરનામકર્મ' ગુમાવી દ્વીધુ. અને અનંતે સ`સાર ઉપાર્જન કર્યાં સ્યાદ્વાદ શુદ્ધતત્વની પ્રાપ્તિ માટે, નહિ કે કરાતા પાપથી ખેાટીરીતે બચવા બચાવવા માટે ૫૧૦૬॥
૧ ‘અશુભ ભવક્ષયને માટે હું દીક્ષા લઉં છુ' એમ કહેનારા દીક્ષાર્થી ગ્રહણુ કરવા યાગ્ય છે અર્થાત્ દીક્ષા દેવા ચેાગ્ય છે; ને તેને ગ્રહણ કરવામાં (દીક્ષા દેવામાં) ભજના નથી એમ પ ́ચવસ્તુકાર ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી સ્પષ્ટ જણાવે છે ।।૧૦૭ાા
૨ પરીક્ષા પ્રવચનવિધિથી કરવાની કહેલ છે, માટે પ્રવચનવિધના પરમાથ ને જાણવાની જરૂર છે. સ`પરિણામકના અં સુ ંદર પરિણામ કહેનાર ઇતર જે અલ્પને બહુકાલને માટે કહયા તેને માટે શુ ખરાબ પરિણામ લેશે ? અર્થાત્ શુ ખરાબ પરિણામવાળાને દીક્ષા આપશે ? ૧૦૮૫
૩ પરીક્ષામાં પરિચિત અપરિચિત પશુ લગાડવુ યેાગ્ય છે કે શસ્ત્રમાં પૃચ્છાને તે પરિચિત અપરિચિતપણું લગાડયા છે તે યેાગ્ય છે. ? ૧૦૯ા
૪ શ્રી આચારકલ્પ વિગેરે શાસ્ત્રોમાં કહેલ દીક્ષાવિધાનમાં ગેાચરી, અચિત્ત લેાજન, ભૂમિશય્યા, અસ્નાન અને કેશલેચના. અંગીકાર કરે (સ્વીકાર કરે છતે) દીક્ષા દેવાનુ વિધાન છે. ૫૧૧૦ના
૫ અન્યમતનું વકતવ્ય અને કર્તવ્ય જૈનમત પ્રમાણે જ છે એ માન્યતા કેને રાલે. ? ૧૧૧॥
૬ શ્રી આચારાંગસૂત્રના ટીકાકાર ભગવાન શ્રી લાંકાચા સ્પષ્ટ જણાવે છે કે ભગવાન મહાવીરદેવે જ્ઞાનાદિ અથવા તપ સ્વતઃ આચર્યું છે, માટે મેાક્ષની ઇચ્છાવાળા ખીજાએએ પણ અવશ્ય એ આચરવુ, છતાં જેએ ન માને તે અનુકરણીયતાને સ થા નિષેધ કરે તેની ધારણા જ્ઞાનીગમ્ય સમજાય છે. !!! ।।૧૧૨/
૭ કલ્પાતીપણામાં સનિ થે। અને સ્નાતક હોય છે એમ સમજવાવાળા કલ્પાતીત શબ્દને આગળ કરીને અનુકરણીયતાના નિષેધ કરે ? ૫૧૧૪
૮ જિનકલ્પ એ સંહનન ને શિકિતવાળાને આચરણીય માનનારા જિનકલ્પને કેમ અનુકરણીય ન માને ? ૫૧૧૫૫
Page #30
--------------------------------------------------------------------------
________________
0 સાગર સમાલોચના સંગ્રહ યાને આગમ ધારકની સાસનસેવા [૨૩]
૯ સ્થિત ક૫ ને અસ્થિતંકલ્પ કે સ્થવિરક૯૫ ને જિનકલ્પ સિવાયના બધા સાધુને કપાતીત ગણ્યા છે એ સમજવાનું છે. ૧૧૫
૧૦ થી સુખશમા અરિહંત ભગવાનના અનુકરણથી તપ ન કરવા રૂપ ૧૧૬
૧૧ ઉત્સાહ માટે આસનોપકારી વીરપ્રભુનું દ્રષ્ટાંત માનનારે અનુકરણીયતા નથી માની એમ કેમ કહેવાય ? ૧૧ળા
. સિદ્ધચક્ર વર્ષ ૨ અંક છ સ. ૧૯૯૦ પિશુ.૧૫ પૃ. ૧૬૩ સમાલોચના
૧ શાસ્ત્રોમાં ગૃહસ્થની હાજરીમાં સ્થગિલચર્યાદિની મનાઈ કરી, ને તે કરનારને પ્રાયશ્ચિતના ભાગીદાર કહયા છે, છતાં તે (સ્પંડિલચર્યાદિ) ગૃહસ્થને દર્શનીય છે એમ માનનાર શું ધારતા હશે ?? N૧૧૮ , ,
૨ સાવદ્યારિહાર પછી સાવઘપરિહારથી થતી પરીક્ષાને સાવઘને ત્યાગ કરવા પહેલાં જ કરવાનું કહેનારા પ્રભુમાર્ગ પ્રણીત પ્રવચન કે યુકિતને કેમ સમજતા હશે ? ૧૧૯
( ૩ આજ્ઞાને પરમ માન્ય કરી ભગવાનના વર્તનને ઉત્તમોત્તમ ગણું તેનું કરવા લાયક પણું ગણનારાઓને પિતાના કદગ્રિહને પિવવા આજ્ઞા નહિ માનનારા તરીકે કહેનારા કેવા ગણાય ? ૧૨
અશકિતવાળાથી સશકતનું અનુકરણ ન હોય, પણ અનુકરણીયતા જરૂર હોય એ વાત સમજુને સમજવી ઘણી સહેલી છે. ૧૨૧
૫ મિથ્યાત્વી, અધમ, વેચ્છાચારી, ઉસૂત્રભાવી વિગેરે બેટાં બિરૂદેને આપનારા પિતાની અવસ્થાને જોઈ શકતા નથી તે અજ્ઞાનાદિને પ્રબથી પ્રભાવ છે. ૧૨૨
દશામાં સેંકડો સ્થાને વૈરાગ્યની ઉત્પત્તિ સાથે દીક્ષા લીધી અને દીક્ષા લીધાના દાખલા છે. ૧૨૩.
૭ “સમરાઈશ્ચકહાના પ્રથમ ભવના અધિકારમાં અગ્નિશમ જેવા વિરૂપને તાપસદીક્ષા અપાઈ તે જૈનદર્શનનું શું અનુકરણ છે ? A૧૨૪
૮ શુભ મુહુર્નાદિકની જરૂર માનવા છતાં ઉત્સાહની સર્વોત્તમતા જે આરભસિદ્ધિના વાકય મુજબ માને અને વિસંવાદિત ધાગાપથીના આધારે ન રહે તેઓને મનમાન્યા ખરાબ શબ્દોથી નિંદનારા ધાગાપંથીયેના ધેરી જ હોય !!! ૧૨૫
Page #31
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલેાચના સગ્રહુ યાતે આગમાદ્ધારકની શાસનસેવા વધુ માટે પૃ. ૪૪ કલમ ૨૭ તથા ૩૧
૯ વત માન શાસ્ત્રોમાંથી એકપણ દાખલે ન જણાવતાં દીક્ષા દેવા પહેલાં સામાન્યપણ્ છ માસ ગૃહસ્થપણે રાખી પરીક્ષા કરવાની વાહ્યાત વાતાને જણાવનારા કઈ કોટીમાં હશે ? ૫૧૨૬॥
[૨૪]
૧૦ અગ્નિશમાંના અધિકારમાં પરીક્ષા શબ્દ જ નથી, છતાં તે જોવાનાં ચશ્મા જુદાં હશે ? ।।૧૨ના
૧૧ કેટલાક દિવસ પછી તાપસે આચાર કહયા છે ત્યાં પરીક્ષા કયાંથી લવાય? ૫૧૨૮।
૧૨ “અશકતેને આચરમાં ન મુકવાનુ” હેાવા માત્રથી અનુકરણીયતા ઉડાવનાર વસ્તુત: તત્ત્વતર`ગિણિકારના આશયને સમજતા નથી. ૫૧૨૯ા
૧૩ શ્રી વિજયસિંહ આચાયે શિખિકુમારને અનુગ્રહ કર્યા પછી કેટલા દિવસ ગૃહસ્થપણામાં રાખ્યા, તે કઈ પરીક્ષા કરી તે જણાવ્યા શિવાય તેમના પિતાની રજાથી તરત આપેલ મહોત્સવપૂર્વકની દીક્ષામાં કઈ રીતે અનુંકત પરીક્ષાના પ્રવેશ થયે?૧૩૦ના ૧૪ શાસ્ત્રાધારે કરાયેલ પ્રવૃત્તિ છે એમ જાણ્યા છતાં સહસાકારે અને આચરાઇ ગયેલી હતી ઈત્યાદિ કી શા માટે માયામૃષાવાદ સેવતા હશે ? ૧૩૧૫
૧૫ ‘બાલક અને સુપરિચિત આત્માની દીક્ષાની વિધિની મર્યાદા જુદી છે” એમ કહી શ્રી પચવસ્તુકની વિધિ ખસેડાય એ માટે શાસ્ત્રીય પાઠની જરૂર
છે. ૧૩૨૫
૧૬ પરીક્ષામાં જે અાગ્ય જણાય તે તેને દીક્ષા આપવાની ના પણ પાડી શકાય છે” આ વાકય પણ શાસ્ત્રીયપાઠની અપેક્ષા રાખે છે ૫૧૩૩ા જૈન પ્રવચન ૫-૩૦, ૩૧
સુધારો ટાઈટલ પેઈજ ચેાથું ચાલુ વષૅ અંક છઠ્ઠો
સમાલેચના નં. ૫. “જનમત” ને બદલે
21
પૃ. ૧૬૫
જૈનમત
નં. ૧૦ ‘તપ ન કરવારૂપ છે” ને બદલે ‘તપ ન કરવા રૂપે છે’ તત્રી
×××
શ્રી સિદ્ધચક્ર વર્ષ ૨ અંક ૮ સ. ૧૯૯૦ પેા.વ. ૦)) પૃ ૧૮૬ સમાલોચના ૧ ભગવાન શ્રી મહાવીરદેવ ગર્ભથી વિશિષ્ટ મતિ, શ્ર ુત અને અવધિજ્ઞાનવાળા હતા, જ્ઞ ને લીધે માતાપિતાની સ્થિતિ જાણી હતી, અને તેથી તેઓશ્રીએ કરેલા અભિગ્રહમાં માહને ઉદય કારણ ન્હાતા એવું કથન કરનારે ગૃહાવસ્થાનના અભિગ્રહને ઔદયિક ને મેહેયથી ન મહુવા તે શું ક્ષયાપશમિક ગણવાં ?
Page #32
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલેચના સંગ્રહુ યાને આગમાદ્નારકની શાસનસેવા શાસ્ત્રકારો તે સ્પષ્ટ મેહેાદયથી દર્શાવી ઔયિક જણાવે છે. ૧૩૪॥
[૨૫]
૨ સેાપક્રમના ઉદય પણ રહેવા દેવે એ ઔયિકભાવ નથી, એમ કહેનારે ઔદ– ચિકભાવ જાણવા માટે કંઈક નવું શીખવું જોઇએ. ૧૩૫॥
૩ શ્રી કલ્પસુમેધિકા અને શ્રી કલ્પકિરણાવલી વગેરેમાં તે અન્યેનાવા મા તથા જેષાં વિધેયતા એમ કડી તે અભિગ્રહનું અવસ્થાનૠારા નહિ પણ ભકિતદ્વારા અનુકરણ કરવા જણાવે છે. માટે સુજ્ઞાને શાસ્રપકિતએ વિચારવી જરૂરી છે, અવસ્થાન જો મેાહાયજન્ય ન હેાત તે તેને કભ્ય તરીકે દર્શાવત, ભકિતઅ'શને જુદા પાડીને તેને વિધેયપણે કહેત નહિ. ૧૩૬॥
૪ સૂત્રકાર મહર્ષિએ તથા શ્રી તીર્થંકર ભગવાન પણ નિગ્રંથ મહાત્માઓને તપ ઉપધાનમાં ને આચાય મહારાજને કેવલ અર્થ વ્યાખ્યામાં તારકદેવનું અનુકરણ કરવા જણાવે તે પણ અનુકરણીયતા માનવાના ખાટા વિરાધના જોરે અનુકરણીયતા ન જ દેખે, અને એકલી આજ્ઞા જ દેખે તેમાં આશ્ચર્ય શું ? ।।૧૩૭ના
જૈન – પ્રવચન
૧ મુનિસ ́મેલનમાં પૂ. મુનિમહારાજાએ પધારે એવા નિમત્રણથી જ પાટણ અને જામનગરના જમાનાવાદ જમીનદોસ્ત થયેા છે કેમકે તે શાસ્ત્ર, મુનિસમુદાય, ઇતરસ્થાનના શ્રાવકસ'ઘાને સત્તાથી દૂર જ હતા. ૧૩૮૫
૨ શાસનસ ંચાલક નિઃસ્પૃહ ત્યાગિમહાત્માએને જડવાદની વૃદ્ધિની આાશામાં જકડાયલા જુવાન જે પેાપશાહી કહે છે તે તેની આશા જ તે વ્યક્તિને ઓળખાવવા માટે બસ છે.
૫૧૩૯૫
લગ્નુ જૈન
૧ કઇવર્ષાથી અને આચાર્યાંએ મુનિસ ́મેલનના નિણ્ય કરેલે જાહેર જ છે. ૨ મુનિસંમેલનની તારીખ પહેલાં કેઈ આચાર્યાં એકઠાં થશે, અને ચ`વા લાયક વિષયે નકકી કરશે જ.
૩ મુનિસ`મેલન શાસનના ઉદ્ધાર માટે જ થશે. અધિપત્ય; કલ્પના, વાહ્યાતવાતા અને શાસનને નહિ માનનારાનું ત્યાં સ્થાન જ નહિ રહે. તેનુ' કાય શાસ્ત્રાધારે નિરભિમાન પણે જ થશે.
૪ શાસનહિતૈષીચે પેાતાના મતભેદોને શાસ્રાધારે સ ંમેલનમાં એકાંતમાં કે પછી પણ નિવારવા તૈયાર જ હાય ॥૧૪૦ના
મુંબઈ સમા, તા. ૧૦-૧-૩૪
Page #33
--------------------------------------------------------------------------
________________
[૨૬] સાગર સમાલોચના સંગ્રહ યાને આગાદ્વારકની શાસનસેવા
૧ આચારાંગાદિસૂત્રે કે તેના અર્થને વાંચવા ભણવાને પણ જેએને અધિકાર નથી તેવાઓને અવાજ શ્રમણમણ સંઘમાં ન હોય તેટલું પણ જેઓ ન સમજે તેઓની સમજની બલિહારી ! ૧૪૧
૨ શ્રી દેવદ્વિગણિ ક્ષમાશ્રમ સિદ્ધાંત પુસ્તકારૂઢ કર્યો તેમાં કુંવરજીભાઈ શા આધારે કહે છે કે – શ્રાવકો તેમાં સામિલ હતા ? તેમાં શું શાસ્ત્રાધાર દેખાડવાની જરૂર નથી ? ૧૪૨
૩ ડાહ્યા... શ્રાવકે તે પિતાની ઉપાસક તરીકેની ફરજ સમજે છે તેઓના તે મનમાં પણ ન હોય કે હમારા વિના મુનિ સંમેલન નકામું; તેઓ તે મુનિ વિના હમે જ નિરર્થક છીયે એમ માનનારા હોય ૧૪૩
૪ મુનિ સંમેલનમાં શાસ્ત્રાનુસારી કાર્યોને સ્થાન જરૂર હોય, પણ સામાજિક કાર્યોને તેમાં ઘુસેડવા મથનારા ભીંત ભૂલે છે. ૧૪૪
૫ આરંભ પરિગ્રહમાં આસકતેની સત્તા ત્યાગમય પ્રવચનમાં ચાલી નથી, ચાલતી નથી અને ચાલશે પણ નહિં. શ્રમણગણરૂપી સંઘે તે શાસનને ચલાવ્યું છે, ચલાવે છે અને ચલાવશે, તેમાં શંકાને સ્થાન જ નથી. ૧૪પા
જૈન તા ૭ ૧-૩૪ [I D][ સિદ્ધચક વર્ષ ૨ અંક ૯ ૧૯૯૦ મહા શુ. ૧૫ પૃ. ૨૦૫ સમાચના
૧ એક વખત તારકદેવના કૃત્યની અનુકરણીયતા ન હોય એમ કહેવું, વળી અનુકરણ ન હોય એવું કથન કરવું, ફેર આનાને અનુસરતું અનુકરણ હોય એમ કહી છેવટ આજ્ઞાને બાધ આવે તેવું અનુકરણ ન હોય એમ કહી પ્રસંગે જુદું જુદું બેલવામાં અને લખવામાં શ્રોતા અને વાંચનારાને અન્યાય આપ્યું છે કે નહિ ? તે તેઓએ સ્વયં વિચારી લેવાની જરૂર છે. ૧૪૬
૨ શાસનપ્રભાવક આચાર્ય શ્રીમાન રત્નશેખરસૂરીશ્વરજી મહારાજ તથા શાસન ધુરંધર મહોપાધ્યાય શ્રી માનવિજયજી મહારાજ શ્રી અર્થદીપિકા અને ધર્મસંગ્રહમાં સ્પષ્ટપણે જણાવે છે કે અદેવ, અગુરૂ અને અધર્મને દેવ, ગુરૂ, ધર્મપણાની બુદ્ધિથી આરાધન કરે તે જ પરમાર્થ દ્રષ્ટિએ મિથ્યાત્વ ગણાય ૧૪ળા
૩ “અપવાદ૫દે છે” એ વાક્ય મિથ્યાત્વના લક્ષણ માટે નથી, પણ મિથ્યાત્વ વર્તન માટે છે. કારણ કે - લક્ષણ અને વર્તનના પારમાર્થિક ભેદને સમજવાની જરૂર છે ૧૪૮
Page #34
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા [૨૭]. ૪ મિથ્યાત્વિ યક્ષાદિનું આરાધન મિથ્યાત્વની વૃદ્ધિ અને તેના સ્થિરીકરણના પ્રસંગવાળું છે, અને તેથી થતા દુર્લભધિપણા માટે વજવાનું છે, આ ઉપરથી મિથ્યાદ્રષ્ટિ યક્ષાદિની પણ આરાધના વખતે શ્રદ્ધાવાળાને મિથ્યાત્વ થવાનું જણાવતા નથી. અને જૈન ધર્મની ઈતર મેથી અતિશયિતા નહિ હોવાને લીધે મિથ્યાત્વવૃદ્ધિ વિગેરે પણ કાલદેષથી કહે છે ૧૪૯
૫ સમ્યગદષ્ટિ દેવતાનું કે શ્રી જિનેશ્વર ભગવાનનું ઈહલેકલિની પ્રાપ્તિ માટે આરાધન કરતાં તવની શ્રદ્ધાવાળાને પણ દ્રવ્યકિયાપણું નથી, પણ મિથ્યાત્વ લાગે, એવા વાકયમાં શાસ્ત્રીયપાઠની આવશ્યકતા રહે તે સ્વાભાવિક છે. ૧૫ના
૬ મિથ્યાત્વના લક્ષણમાં અપવાદ ન હોય એ વાતને ન સમજતાં મિથ્યાત્વવર્તાનના અપવાદને આગળ કરે, અને મિથ્યાત્વવર્તનના અપવાદના ન્હાના હેઠળ મિથ્યાત્વના નિરપવાદ લક્ષણને ઉથલાવવા મથે તેઓ લક્ષણ અને વર્તનના વાસ્તવિક તફાવતને સમજતા નથી. એમ કહેવું આવશ્યક છે, કારણ કે રાજાભિયેગાદિ છ આગારો તે મિથ્યાત્વવર્તન માટે પ્રસિદ્ધ જ છે ૧૫૧
૭ લેકોત્તર મિથ્યાત્વ સેવનારા શ્રદ્ધા તે કાલે મિથ્યાદ્રષ્ટિ ન કહેવાય, તે પણ લૌકિક ફલથી શુદ્ધ દેવ, ગુરૂને શ્રદ્ધાપૂર્વક આરાધનારને અતિચાર હોય તે શંકાદિક પાંચ અતિચારમાંથી કયે અતિચાર સમ્યકત્વને લાગે ? તે શાંતિથી જણાવવું આવશ્યક છે. ઉપરા
૮ દ્રવ્યક્રિયા અને લેકાત્તર મિથ્યાત્વના ભેદને નહિ સમજતા છતા “મિથ્યાદ્રષ્ટિ કહેવામાં પણ કશી જ હરકત નથી' એમ બેલનારા પિતાના આત્માને મિથ્યાત્વમાંથી કેમ બચાવતા હશે ? i૧૫૩
૯ પૂર્વાપરના વિચાર રહિત થઈને ભરતાદિક મહાપુરૂષે પણ મિથ્યાત્વી ગણાય એવું બેટી રીતે લક્ષણ બેલનારા પિતાને કેવી રીતે બચાવશે એ તેઓએ જ સમજવાનું છે. ૧૫૪
૧• ગર્ભ પ્રયત્ન કરણેને આ પદ ગર્ભની રક્ષા પિષણ આદિ રૂપ માતપિતાના પ્રયત્ન દ્વારા એવા અર્થ માટે શાસ્ત્રકારોએ કહેલ છતાં તે ન સૂઝેને “ગર્ભની અંદર પ્રયત્ન કરવા દ્વારા” અને ગર્ભમાં રહીને પ્રયત્ન કરવા દ્વારા” આવા આવા અર્થો કરનારા તેમજ પ્રકરણને ઉથલાવવા પૂર્વક બદ્ધાગ્રહ-બાલીશતા અને નાક કાપીને અપશુકન કરવાની રીતિ વિગેરે અસભ્ય શબ્દ ઉચ્ચરનારા પિતાની દશાનું દિગ્દર્શન કરાવે છે. ૧૫પા
Page #35
--------------------------------------------------------------------------
________________
[૨૮] સાગર સમાલોચના સંગ્રહ યાને આગાદ્વારકની શાસનસેવા
૧૧ નાનત્રયોmતત્વા એ હતુ અને જાણવા માટે સ્પષ્ટપણે છતાં અને અભિગ્રહમાં માતપિતાને સ્નેહ હેતુ છે એમ સ્પષ્ટ જણાવ્યા છતાં હેતુને ઉથલાવીને અભિગ્રહમાં તે (હેતુને) લેનારે કે બેટે રસ્તે જાય છે તે સહેજે સમજાય તેમ છે. ૧૫૭
જૈન પ્ર. વ. ૫ અં. ૪૫ ૧ સમ્યગ્નદ્રષ્ટિ ગુરૂકુલવાસી શાસનહિતૈષી શાસન પ્રેમિયે તે સદા કાલ શાસનુસારે જ બેલે છે, પણ ઈતરેએ દીક્ષાવિરોધને લીધે મૂઢ, વાર, રિટીઇ, વિગેરે અનેક વાકયે અને પ્રકરણેને દુરુપયોગ કર્યો છે તે જૈન જનતાની જાણ બહાર નથી ૧૫ણા,
૨ જૈનશા “સાધુસમુદાયને જ સંઘ' તરીકે જણાવીને તેને જ મેરૂ, પદ્મ વિગેરેની ઉપમા આપે છે, શ્રાવકોને તે મેર અને ભમરા જેવા ગણ્યા છે. માટે તેઓની સત્તાને મદ કે પ્રવાદ પેટે જ છે. ૧૫૮
જૈન વર્ષ-૩૨ -૨
૧ એકાંતે જન્મથી આઠ વર્ષ પછી જ દીક્ષા થાય એમ માનનારે અનુત્તરનું નવ વર્ષનું આંતરૂં ને નવા વર્ષના આયુવાળાને થતે મેક્ષ વિચારે, કેમકે – બાર માસના પર્યાયે કેવલ અને અનુત્તર મળે છે એટલે પિણા દશ વર્ષે જ તેઓના મતે તે બે થશે ૧૫
૨ આઠમાને સ્થાને આઠ સમજનાર કેવા અજાણું ગણાય? ને ગર્ભથી આઠમું જન્મથી ૬ વર્ષે (સવા છે) થાય કે નહિ ૧૬
૩ બાલિકપણામાં ચારિત્ર લેવાને વેગ પૂર્વ ભવના સંસ્કારથી જ હોય છે એમ ન માનનારા પૂર્વ ભવ ઉદય અને પગમાદિ કેમ માનતા હશે ? ૧૬પા
( જે. ધ પ્ર.)
સિધચક વર્ષ ૨ અંક ૧૦ ૧૯૯૮ મહા વ.)) પૃ. ૨૨૯ સમાલોચના
નેધ : દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, માસિક, પત્ર તથા ટપાલ વિગેરે દ્વારા આ ચાલુ-પાક્ષિકને અંગે કરેલ પ્રશ્નો અને આક્ષેપોના સમાધાને અત્રે અપાય છે.
* ૧ કઈ પણ પત્ર અગર પત્રકાર વગેરેની સમાલોચના કરાય તેમાં તેઓને અમે અન્યાય આપીએ છીએ કે ઉતારી પાડીયે છીએ એમ સમજવાની ભૂલ ન થવી જોઈએ.
૨ સમજફેર બાબતેને સુધારવી તે તે દરેકની અનિવાર્ય ફરજ છે.
Page #36
--------------------------------------------------------------------------
________________
સાગર સમાચના સંગ્રહ વાન આગમાધારકની શાસનસેવા
[૨] ૩ શાસ્ત્રકારેના આશય વિરૂદ્ધ પ્રગટ થતાં સાહિત્યની સમાલોચના કરવી તે આવશ્યક છે, છતાં સમાચનામાં શાસ્ત્ર વિરુદ્ધ લાગે તે ખુશીથી જણાવવું. ૧દરા
(પત્ર શ્રી પુન્યવિ. વઢવાણ) ૧ શ્રી તત્વાર્થમાં અસંખ્યાત વર્ષના આયુષ્યવાળાઓને અપવત્તનીય આયુષ્યવાળા જે માન્યા છે, તે બીને પર્યાપ્તપણું પ્રાપ્ત થયા પછી નાને માટે સમજવાની છે; કારણ કે તેઓ (અસંખ્યાતવર્ષના આયુષ્યવાળાએ)નું આયુષ્ય ઘટે તે અપર્યાપ્તપણમાં જ ઘટીને અંતમુહૂર્ત જેટલું રહે છે ૧૬૩
- ૨ “સાધુ સમુદાય રૂપી શ્રી સંઘમાં શાસનપ્રેમી કેઈપણ મુનિરાજ અમૂક સવાલ ચર્ચ નહિં એવી શરત કરે નહિ, તેઓ તે પિતાની તરફના કે જવાબદારીના શાસ્ત્રીય સવાલે શ્રી સંઘમાં ચર્ચવા તૈયાર જ હોય.” ૧૬૪
નવ. ભા ૪ ૨-૩૪
- સિદ્ધચક્ર વર્ષ ૨ અંક ૧૧ ૧૯૯૦ ફ. શુ. ૧૫ પૃ. ૨૫૪ સમાલોચના
ભગવાન મહાવીરે માતપિતાના સ્વર્ગગમન પછી પિતાની દીક્ષા તરત થાય તે નંદીવર્ધનાદિ પરિજન મરણ પામશે એમ અવધિથી જાણ્યા છતાં પરિવારે કહેલી બે વર્ષની મુદત અવધિજ્ઞાનકારણથી ન હતી, અને તે બે વર્ષની મુદતને અંગીકાર સાવદ્ય મેહરૂપ ન માનતા જ્ઞાનકારણ જ કેવળ માનવે એ જ્ઞાનની ધૂનને જ આભારી ગણાય. ૧૬૫
સૂત્રકાર અને વૃત્તિકારક વિગેરેએ સ્પષ્ટ શબ્દોમાં જ્યારે ભગવાન તીર્થકરેએ ધારણ કરેલ દેવદૂષ્યમાં અણુધર્મચારિતા માનેલી છે અને પર્યુષણકલ્પવૃત્તિ વિગેરેમાં સવસ્ત્રપણમાં તેઓ ધર્મ કહેવાનું હતુ જણાવેલ છતાં આચરવાથી નિષેધ કરતા હોય તેને પૂછવાનું કહેવું તે મર્યાદાવાળું ન ગણાય. ૧૬૬
આજ્ઞાને નામે જે અશકત શ્રી તીર્થંકરાદિના નામે અનુકરણ કરવા તૈયાર થાય તેને સમજાવવા કહેલ શારાવાકાને ઉક્ત ગ્ય અનુકરણ અને અનુકરણીયતાના નિષેધમાં ગોઠવવા એ શાસ્ત્રના શ્રદ્ધાળુને શોભતું નથી. ૧૬
જૈન પ્રવ.
સિદ્ધચક વર્ષ ૨ અંક ૧૪ સં. ૧૯૦ ચૌ.વ. ૦)) પૃ. ૩૨૮ સમાલોચના
૧ ભગવાન મહાવીર મહારાજાના જીવે મરિચિના ભવમાં “તમારા મનમાં શું સર્વથા ધર્મ નથી ?' એવા કપિલના પ્રશ્નની વખતે દીધેલે “ફfજ જિ' એ જે ઉત્તર છે તે “જીનેશ્વર મહારાજના ધર્મમાં સંપૂર્ણ ધર્મ છે અને અમારા પરિમિત જળથી
Page #37
--------------------------------------------------------------------------
________________
[ ૩૦ ]
સાગર સમાલોચના સંગ્રહ થાને આગમોદ્વારકની શાસનસેવા ખાનપાનાદિક કરવું વિગેરરૂપ પરિવ્રાજક ધર્મમાં કઈક કમ છે એવો ઉત્તર આવશ્યક મલયગિરિવૃત્તિમાં સ્પષ્ટપણે જણાવે છે, માટે કેવળ “હીને ઉત્તર લખનારે અને કહેનારે સમજ જોઈએ. ૧૬૮.
૨ દીક્ષાની બાબતમાં ગર્ભ અને જન્મથી આઠમું અને જન્મ પછી આઠ થયા પછી યોગ્ય થાય એ વાત કોઈએ નવી કલ્પી નથી, પણ શ્રી નિશીથચૂર્ણ, પ્રવચનસારોદ્ધાર અને ધર્મ સંગ્રહ વિગેરેમાં સ્પષ્ટપણે જણાવેલ જ છે૧૬૯,
૩ શ્રમણ સંઘની વ્યાખ્યામાં આરંભક અવયવ લઇએ તે મુનિને સમુદાય ગ૭ અને ગચ્છને સમુદાય કુળ અને કુળને સમુદાય ગણ અને ગણુને સમુદાય સંઘ એમ કહેવાતું હોવાથી કેવળ મુનિગણ આવે પણ સંઘના ચાર ભેદો શ્રી સ્થાનાંગસૂત્ર, ભગવતીજી વિગેરેમાં જણાવેલા હોવાથી આજ્ઞાવર્તી પરિવાર પણ અંદર ગણી શ્રમણ પ્રધાન છે જેમાં એ સપરિવાર સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચાર પ્રકારને સંઘ કહે છે ૧૭૦
૪ શાસ્ત્રદ્રષ્ટિએ તે સેળ વરસની ઉમર સુધી દીક્ષા દેવી હોય તે માત્ર માતપિતા અગર તેના વાલીની ઉત્સર્ગમાર્ગે રજાની જરૂર હતી, પણ પૂર્વકાળમાં વકતાઓ જેવી વચનની દ્રઢતા રાખતા હતા અને તેથી એકવચનીપણુનિયમિત હતું તેવી સ્થિતિ આજ કાલ ન હોવાથી માતાપિતા કે વાલીની સંમતિના પુરાવા માટે વિશેષ પ્રયનની જરૂર રહે તે સ્વાભાવિક છે અને આ જ કારણથી ધનગિરિમહારાજે સાક્ષીઓ રાખી વજ સ્વામીને લીધા છે. ૧૭૧
૫ પૂર્વકાળમાં પણ તે તે દ્રવ્યમુનિઓની અત્યંત અનુચિત પ્રવૃત્તિઓ દેખીને તે કાળના પુરુષોએ ઉચિત કરેલું જ છે તેમાં શાલના જાણકારને મતભેદ નથી n૧૭રા
૬ અવિદ્યમાન દોષનું જાહેરપણે આરોપણ કરવું તે અભ્યાખ્યાન એટલે કલકદાન નામનું મોટું પાપ છે. તેમજ પ્રચ્છન્નપણે વિદ્યમાન કે અવિદ્યમાન દેને પ્રગટ કરવા તે પશૂન્ય નામનું પાપસ્થાનક છે, અને બીજાઓને જાતિ, કર્મ આદિક જણાવી અધમતા દર્શાવવી તે પર૫રિવાદ નામનું પાપસ્થાનક કહેવાય. આટલા માટેજ સાધુપણુમાં વર્તતા શિષ્ય સિવાયને ઉદ્દેશીને આ કુશીલ છે એમ કહેવાને નિષેધ કર્યો અને દેવ વિદ્યમાન છતાં બીજાને ક્રોધ થાય તેવું બેલવાની મનાઈ થઈ ૧૭૩
સિદ્ધચક વર્ષ ૨ અંક ૧૫ ૧૯. પ્રા. શુ.૧૫ પૃ. ૩૫૦ સમાલોચના
૧ બાલ દીક્ષા વિરલવિષયક અને કદાચિત્ક હોય તેથી તે તે અત્યન્ત દુર્લભ કરી
Page #38
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમાધારકની શાસનસેવા [૩૧]. કિંમતી કરે છે, ને તેથી ભાગ્યશાળી બાલ્યકાળમાં દીક્ષિત ન થવાથી પિતાને ઠગાયેલા માને છે. ૧૭૪
૨ ત્યાગના પરિણામ થયા છતાં ત્યાગને રોકવાની આવશ્યકતા માનનારે સંયમને ભેગથી ઠગાવવું માનતે હશે ને કામને જ પુરુષાર્થ માનતે હશે. ઘ૧૭પા
૩ શાસ્ત્ર અને સંયમને સરકાવીને ઉદારતા મનાવનારા હેડી સળગાવીને સમુદ્રમાં સિધાવનારા છે ૧૭૬
૪ અનુમતિની વાત આખ્યાત ને અવમાત નામની દીક્ષાને કર્થચિત્ લાગુ પડે છે તે ન જાણતાં અનુમતિ વિના દીક્ષા બનવાનું ન કહે તે શાસ્ત્ર જુવે તે સારૂં ૧૭છા
૫ જીનેશ્વર ભગવાને આશ્રીને દેવદ્રવ્યની વૃદ્ધિ માટે કરાતી બોલીનું દ્રવ્ય તેનાથી ઉતરતા જ્ઞાન આદિ ક્ષેત્રમાં ને શ્રી સંઘની માલીકીમાં સપનાર મનુષ્ય કેવી દાનત ને સમજણમાં હશે તે વિચારકોએ સમજવું ૧૭૮ (ન્યા) - ૬ જેમ જૈનશાસ્ત્રકારોએ ગુણહીનપણું છતાં જાતિમદ કરનારને શિક્ષિત કર્યા છે તે વીજ રીતે શ્રી જીનેશ્વર મહારાજ, ગણધર મહારાજ આદિને ગુણેનું વર્ણન કરતાં જાતિ અને કુલની વિશિષ્ટતા સ્વીકારી છે તથા અમુક જાતિ અને કુને જ માત્ર આર્ય તરીકે, શેષ જાતિ, કુલને અનાર્ય તરીકે ગણેલા છે તે સ્પષ્ટ જ છે. ૧૭૯ા
૭ ધર્મરૂપ જલારાયના બ્રહ્મરૂપ ઘાટે સ્નાન કરવાની વાત સર્વવિરતિ માટે છે તેથી દેશવિરતિવાળાને પવિત્ર તીર્થોના પવિત્ર સ્થાનેનાં સ્નાનને નિષેધક વસ્તુસ્થિતિ વિચારે તે ઠીક થાય. ૧૮૦ના
૮ દિશાઓની પૂજ્યતારૂપે વિધાન ન છતાં તેમાંની પૂર્વ ઉત્તર અને પૂર્વોત્તરની પ્રશસ્તતાને સ્થાન સ્થાન પર મૂલસૂત્રકારો સ્પષ્ટપણે સ્થાનાંગાદિમાં જણાવે જ છે. ૧૮૧ ( ૯ જેમાં પહેલાં ગર્ભાધાનને અંગે રચવનકલ્યાણક તેમજ જન્માદિ કલ્યાણકો માનવાથી દેવી પૂજાને મુખ્ય સ્થાન મળ્યું જ નથી. ૧૮૨ાા
૧૦ સ્થાપનાદિ નિક્ષેપાએ થતી આરાધના ભાવ નિક્ષેપાને અંગે હોવાથી જૈનદર્શન હંમેશા ગુણ ને ગુણવાનને જ પૂજનાર છે. ૧૮૩
૧૧ ચરણ સિત્તરની આરાધના અને તેનું પાલન સંવર અને નિર્જરા માટે લેવાથી તે ક્રિયાને અદશ્ય દેવાદિની માન્યતાને આધાર ગણ તે જનદર્શન જાણનારને શોભે નહિ. ૧૮૪
Page #39
--------------------------------------------------------------------------
________________
[૩૨]
સાગર સમાલાચના સગ્રહ યાને આગમાધારકની શાસનસેવા
૧૨ જૈનધર્મ પણ સ`વર અને નિરાની ક્રિયાની સાધ્ય દ્રષ્ટિવાળા જ છે, તે ધ ક્રિયાને નિષેધ નથી કરતા પણ આશ્રવ અને બધના કારણભૂત ક્રિયાનો નિષેધ કરે છે. ૧૮૫
૧૩ ભગવાન મહાવીર અનેક વખત વિષ્ણુ, બલભદ્ર વિગેરેના મંદિરમાં રહેલા છે એ હકિકત સમજનારા વિષ્ણુ આદિ માટે નવી કલ્પના કરતાં જરૂર થાભશે ૫૧૮૬૫
૧૪ કેઇપણ જૈન તીય કરાની મહતા, ઋદ્ધિ-સમૃદ્ધિથી કે દેવતા! સાન્નિધ્યથી માની નથી જે એમ હોત તા વાસુદેવ, પ્રતિવાસુદેવ અને ચક્રવર્તીની અંતિ ઋદ્ધિ સમૃદ્ધિને અંગે દેવતાઈ ચમત્કારને સેવા આદિ કહેવાનેા જૈન પ્રસ`ગ રાખત નહિં ૧૮૭।।
*
૧૫ પ્રશ્નવ્યાકરણ નામના અંગમાં સીતાને અંગે થયેલ યુદ્ધથી, ચર્ચાથી તેમજ સમવાયાંગમાં શલાકા પુરૂષ તરીકે રામચ`દ્રજીના નિરૂપણાથી જૈન અંગે। રામચિરત્રને નથી પ્રકાશતાં તે કહેવુ' અસ્થાને છે. યુદ્ધ શલાકા પુરૂષ નથી એથી તેને ન કહે તે સ્વાભાવિક જ છે. ૧૮૮ના
૧૬ જિન પ્રમાણુ યજ્ઞમાં દર્દી કરવી એ વાલ્મીકિરામાયણમાં લેખ પુરાણુ કાલને
નથી ।।૧૮૯મા
૧૭ ભગવતાં શેષ રહેલા નીચગેાત્રને લીધે જ શ્રી વીર બ્રાહ્મણુકુલે આવ્યા ૫૧૯૦ના ૧૮ ભગવાન્ મહાવીરે શિકતને પિરચય આપવા મેરૂ ક પાળ્યે નથી ।। ૧૯૧૫ ૧૯ શાસ્ત્રકાર સાત તાલ જેટલું શરીર કહે છે. ૧૯૨ા
૨૦ ભગવાન્ મહાવીરને સપે` ભરડા દીધા નથી. ૫૧૯૩।।
૨૧ ભગવાન્ મહાવીરને ચડકોશિકે ઘણા ડડંખ માર્યાં જ નથી ૧૧૯૪/ (જિન પ્રકાશ, સુખ )
F
સિદ્ધચક્ર વર્ષ ૨ અંક ૧૭ ૧૯૯૦ વૌ.વ.૦)) પૃ. ૪૦૨
સમાલેચના
૧ ભગવાન્ મહાવીર મહારાજે માતાપિતાની અનુકપા માટે જ માતાપિતા જીવે ત્યાં સુધી દીક્ષા નહિ લેવાના અભિગ્રહ કર્યાં છે એ વાત ચૂર્ણિકાર અને ટીકાકારોના લખાણથી સ્પષ્ટ છે; છતાં તે અભિગ્રહને માતાપિતાની અનુક ંપાથી નહિ માનનારા શાસ્ત્રાના સ્પષ્ટ પાઠેને શા માટે નહિ જોતા હૈાય ? આવા આગ્રહથી શે ફાયદો ? ૧૯૫૪ા
Page #40
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલેચના સંગ્રહુ યાને આગમાદ્ધારકની શાસનસેવા [33]
૨ ભગવાન્ મહાવીર મહારાજે માતાપિતાની હૈયાતિ સુધી દીક્ષા નહિ લેવાને કરેલા અભિગ્રહ સેાપક્રમ એવા પણ માહુના ઉદયને લીધે હતા એમ શ્રી હરિદ્રસૂરિજીના અષ્ટકની વૃત્તિ અને મહે।પાધ્યાય શ્રીમાન્ યñવિજયજીની બત્રીશીના પાઠથી સ્પષ્ટ છતાં તે અભિગ્રહને મેહજન્ય કે ઔદયિક ન માનનારા ઔયિકના સ્વરૂપને પણ શું નહિ સમજતા હોય ? ૫૧૯૬૫
૩ સમ્યગ્ન નથી બનેલા અને મૈ કારણ સિવાયના અભિગ્રહને શા માટે ક્ષાયેાપમિક કેટમાં લાવતા નથી ? ઔવિક શા માટે ગણે છે ? ૧૯૭ના
૪ શાસ્ત્રના ખુલ્લા પાડો અને જાહેર પ્રશ્નોનાં સમાધાને ન આપતાં ઉદ્ધૃતયુવકની માફ્ક શાસનના ઈજારદાર મુનિ પણ પોતાના કક્કો ખરો કરવા જાહેરપેપરમાં આગ્રહ કરે તેા ધર્માંની ધગશ તેમનામાં કેટલી ગણવી ? ॥૧૯૮૫
૫ નવપૂ` આદિ આગમેને આધારે વસ્તુ જાણનારને આગમવિહારી (વ્યવહુા ) ન માનવાનું કહેનાર શાસ્ર વાંચતા હશે કે કેમ ? (૧૯૯॥
૬ શ્ર ુતવ્યવહારી આદિ માટે ગર્ભાષ્ટમ' એટલે ‘જન્મથી સવા છ વર્ષે દીક્ષા દેવાના ચાકખેા પાઠ છતાં જેએ મહા અધમ જ છે એમ કહે તેવાઓને વાચાલ, અભિનિવેશી કહેતાં પણ દયાલીનું અંતઃકરણ જ અટકાવે છે. ર૦ા
૭ આગમ શબ્દથી શાસ્રકાશ કેવલ આદિની માફક ચૌદ પૂર્વ'થી નવ પૂર્વી કહે છે, છતાં તે પૂર્વાને આંગમ તરીકે ન ગણનારની શ્રદ્ધા કેવી હશે
૫૨૦૧૫
૮ જન્માષ્ટ, જન્માષ્ટમ અને ગર્ભાશ્ટમ એ ત્રણે પક્ષે માન્ય છે અને તે ત્રણે પક્ષાને ધ્યાનમાં રાખીને જ આઠથી અત્યંત વૃદ્ધ ન થાય ત્યાં સુધી” એ વાકય લખ્યું છે એમ ચાકખા ખુલાસા થયા છતાં ગર્ભાષ્ટમ આદિને ‘મડા અધમ′ કહેનાર મનુષ્ય પેાતાની શાસ્રશ્રદ્ધાને અને મૃષાવાદવ મણને કેમ ટકાવતા હશે ? ૨૦૨૫
૯ બારમાસના દીક્ષાપર્યાંય સિવાય જઘન્યયવાળાને કેવળજ્ઞાન થતું નથી ને કેવલીપણાના પર્યાય આઠ વર્ષથી શરૂ થાય છે એમ શાસ્રાધારે માનવા છતાં આઠ (જન્મથી આ થયા) પહેલાં દીક્ષા નહિ માનનારા પૂર્વાપર વિચાર કરીને ખેલે તે અધમ અને મહાઅધર્મીના ખાટા ઈજારા ન રાખવા પડે. ૨૦૩॥
૧૦ સ’સારમાં આસકત છતાં પણ સમ્યકત્વવાળા જીવા નિરપેક્ષ ન હાઈ વિરકત હાય તેમાં મહુના ઉદ્દય નથી કે તેમાં મેહ કાણુ નથી એમ માનતાં કાય કરણ વિચારવું જરૂરી છે. ૨ જા
(જૈન પ્રવચન)
૫
Page #41
--------------------------------------------------------------------------
________________
[ ૩૪ ] સાગર સમાલોચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા સિદ્ધચક્ર વર્ષ ૨ અંક ૧૮ ૧૯૯૦ જે.શુ.૧૫ પૃ.૪૨૫-૪૩૨ સમાલોચના વિચક્ષણને વિચારણીય વાતે
૧ ગષ્ટમ, જન્માષ્ટમ અને જન્માષ્ટ વર્ષોની જ અપેક્ષાએ આઠ વર્ષથી” દીક્ષાની યોગ્યતા માની છે. ભાષાની દ્રષ્ટિએ ગુજરાતીમાં આઠમું વર્ષ બેસે ત્યારથી આઠ વર્ષ ગણાય છે. રિપા
૨ દીક્ષાના અઢાર દોષમાં જે “બાલ” નામને દોષ જણાવી બાલકને દીક્ષા માટે જે અગ્ય માને છે તે આપેક્ષિક છે. ને તેથીજ “પ્રવચન સારોદ્ધારવૃત્તિકાર” વગેરે સ્પષ્ટપણે જણાવે છે કે-આ દીક્ષાના અઢાર દોષમાં બાલ” દેવ જન્માષ્ટમ કે ગ મથી પહેલાંના બાળકો માટે જાણવો. શર૦૬
૩ “પ્રવચનસારોદ્ધાર, “ઉપમિતિ ભવપ્રપંચ,” “અષ્ટકવૃત્તિ” આદિ ગ્રંથમાં બાલદોષિત સાધુઓના અધિકાર હોવાથી; “નિશીથભાષ્યકાર” તથા “પંચક૯૫ ભાષ્યકાર” શૈક્ષનિષ્ફટિકાના” અધિકારમાં સોલ વરસની ઉંમર થ ાં સુધી અવ્યકત ગણી બાલક ગણે છે, માટે બાલદીક્ષા અગ્યજ છે એમ કહી શકાય નહિ. ર૦ળા
૪ આચારાંગમાં “ફાઈ વસાવ”ના અધિકારમાં “અપિ” શબ્દથી પહેલી ને છેલ્લી અવસ્થાને પણ દીક્ષા ગ્ય ગણી છે “કલ્પસૂત્ર' સુબેધિકાવૃત્તિમાં આઠ વર્ષની બાલ્યાવસ્થા એલંડ્યા પછી યૌવનદશાને અધિકાર છે, પ્રતિમાપતિપન્નાદિ એકાકી વિહાર કરનારા યૌવનવયે દીક્ષિત હોય છે (કેમકે) શીતથી થયેલા કંપનીમાં કામની શંકા નિવારણ કરવાનો સંભવ યૌવનદશામાં જ હોય છે. ર૦૮
૫ ભગવાન વાસ્વામીજીને તેમની માતાએ સાક્ષીઓ કરવા પૂર્વક તેમના પિતા ધનગિરિને આપેલા છતાં માતા શય્યાતરે પાસેથી પાછા માગે છે, ત્યારે શ્રાવકે તે માતાને નથી તે સમજાવી શકતા કે નથી એમ કહી શકતા કે “તારે હવે અધિકાર નથી.” પરંતુ “આ તે ગુરૂ મહારાજની થાપણ છે” એમ કહી ખસી જાય છે. ૨૦લા
૬ ગુરૂમહારાજના આવ્યા પછી પણ માતા વાસ્વામીજીની માગણી સાધુઓ પાસે કરે છે, પરંતુ પોતે સાક્ષી સાથે રાખીને તે ભગવાન વાસ્વામીજીને તેના બાપ ધનગિરિ તથા મામા આર્ય સમિતિને આપ્યા છે તે વાત ભૂલી જાય છે. આથી સ્પષ્ટ થાય છે કે શ્રમણ સંઘ સિવાય દીક્ષા લેવડાવવાના પક્ષમાં કેઇ રહેતું નથી”
૭ આખું નગર વજાસ્વામીજીની માતા સુનન્દાના પક્ષમાં થાય છે, અર્થાત્-વાસ્વામીજીને સાધુ પાસે ન રાખવા અને જે સાક્ષીઓ પૂર્વક માતાએ તે
Page #42
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ થાને આગમાધારકની શાસનસેવા [૩૫] પુત્ર પિતાને અર્પણ કર્યો હતે તેઓની પાસેથી પુત્ર માતાને અપાવી દેવો. એવા વિચાર અને વર્તનવાળું આખું શહેર થાય છે. દીક્ષિતે તે ગામના વિરોધને પણ ગણતા નથી ને વાસ્વામીજીને તે માતાને સોંપાતા નથી.
( ૮ છેવટે સ્વયં કે શહેરની ઉશ્કેરણીથી માતા રાજા પાસે સાક્ષી પૂર્વક આપેલા પુત્રને” પાછા લેવા ફરીયાદ કરે છે ને રાજા તે બધી સાક્ષી કરીને માતાએજ પિતાને પુત્ર સેંગે છે આ વાત જાણે છે છતાં માતાના રૂદનાદિ બાહ્ય દયાથી કે નગરના લોકોની શરમથી તે ફરીયાદ કહાડી નાખ નથી.
૯ હિન્દુશાસ્ત્રદિ પ્રમાણે પુત્ર ઉપર પિતાને સ્વાભાવિક હક હેવાથી અને માતાએ પિતે સાક્ષી પૂર્વક સેપેલે છે એ બધી વાત રાજા વિચારતો નથી અને બન્નેના સરખા હક ગણવા જ તૈયાર થાય છે.
૧૦ વિહાર કરીને તત્કાળ બહારથી આવેલા સાધુઓને પરિચયવાળા છે એમ ગણાવી પુત્રને સોંપનારી માતા અનેહને અંગે સ્તનપાન કરાવતી હતી ને રમાડતી હતી છતાં પરિચય (વાળી) તરીકે ગણતી નથી
૧૧ પિતાને સ્વાભાવિક અને અર્પણથી પ્રાપ્ત થયેલ હક છતાં, ને પરિચયવાળી માતા છતાં જેની પાસે બોલાવવાથી આવે” તેને સાંપ એ ન્યાયને નિમ્ ળ નાશ કરનારે ચુકાદો રાજા આપે છે
૧૨ માતા પણ બાલકને રાજાએ કહેલ હક પ્રમાણે બોલાવતી નથી પરંતુ લેભવનારા રમકડાં વગેરે હાથમાં રાખી માતા પિતાની તરફ બોલાવી લેવા માગે છે તે પણ રાજા, રાજસભા અને નગરજને ચલાવી રહે છે.
- ૧૩ રમકડાં વિગેરેને નામે પણ માતા શ્રી વાસ્વામીજીને બોલાવે છે છતાં તેઓ માતાના સામું પણ જતા નથી ત્યારે માતાને બીજી વખત બેલાવવાને હક રાજા વિગેરે આપે છે બીજી વખત પણ તેવી રીતે રમકડાંના નામે બાળકને માતા બેલા છે છતાં નથી આવતા ત્યારે ત્રીજી વખત પણ બેલાવવાને હક આપે છે. (આ આખી હકીકત તપાસનારને સ્પષ્ટ માલમ પડશે કે મોહમાં માચેલા ને વિષયરસમાં રાચેલા લોકે અધિકારી હો કે ઈતર હો પણ કેવા તેઓ મહાધીન મનુષ્યને પક્ષ કરે છે !! વર્તમાનમાં પણ તે પ્રમાણે રાજા પ્રજા કે બીજા તેવા લેકે દીક્ષાના વિરોધી થાય તેમાં આશ્ચર્ય નથી; પણ માતપિતા સ્ત્રી પુત્ર વિગેરેના મેહને ભયંકર વિપાકવાળે સમજીને ત્યાગમાર્ગમાં મશગુલ બનેલ મહાત્માઓએ તે ત્યાગરૂપ અમૃતના પાનમાં મદદ જ કરવી જોઈએ અને તેના ત્યાગમાં મદદ થાય તે જ ત્યાગીઓના ત્યાગનું અખંડિતપણું રહે. ૨૧ના
Page #43
--------------------------------------------------------------------------
________________
[૩૬]
સાગર સમાલાચના સંગ્રહુ યાને આગમાદ્વારકની શાસનસેવા
૧૪ શાભનમુનિજીને દીક્ષા નહિ આપવા માટે ધારાનગરીના પ્રધાન ધનપાલે મુખ ધમાલ મચાવી, ત્યાંના શ્રાવક સંઘે પણ દીક્ષા નહિ આપવા જણાવ્યું, છતાં આચાય મહારાજ શ્રી ઉદ્યોતન (?) સૂરિએ દીક્ષા આપી હતી.
૧૫ શેાભનમુનિજીની દીક્ષા તેમના પિતાના અધસવ સ્વ અપ ણુની પ્રતિજ્ઞાને અંગે જ હતી.
૧૬ શાલનમુનિજીની દીક્ષા અંગે બાર વર્ષ સુધી માળવામાં સાધુઓને વિહાર બધ રહ્યો હતે ॥૨૧૧)
૧૭ રાજય તરફથી અનેકધા મુનિમહારાજ અને શ્રી સધના વિરોધ છતાં દીક્ષાના પ્રતિબ`ધ કાઇપણ અંશે મૂકાય તે તે અંકુશને દુર કરવા પ્રયત્ન ન કરનારને પાપના ભાગી જણાવ્યા છે. ૨૧૨ા
૧૮ કોઇ અંશે પણ પ્રતિબંધ અનિવાય હાય તા જ્યાં વધારે દીક્ષિતા થાય ત્યાં વિચરવાનું શાસ્ત્રકારા સ્પષ્ટ અક્ષરથી જણાવે છે (અર્થાત્ પ્રતિબંધના નામે શાસ્ત્રાનુસારીએ દીક્ષા રોકી શકે નહિ) ૨૧૩૫
૧૯ રામચંદ્રજી પ્રતિકુલ છતાં જયભૂષણ મહારાજ સીતાજીને અને રાજમાતા ધકકા દેવડાવી કહાડી મેલે છે છતાં કીર્તિધર સાધુ સુકેશલને દીક્ષા આપે છે ( માતા દીક્ષાના દ્વેષથી આર્ત્ત ધ્યાન પામી મરી શિયાલણી થાય છે અને રામચંદ્રજી સૂચ્છિત થઈ બેભાન થાય છે, તે પણ કોઈ જ્ઞાની તે દીક્ષાને તિરસ્કારતા નથી ) [સુધારા પૃ. ૬૫ કલમ ૨ જુએ] ૨૧૪॥
૨૦ સૂત્રકૃતાંગમાં દીક્ષિત થયેલા કે દીક્ષા લેનારને અગે જણાવેલ ઉપસર્ગો જોતાં તધા વ્યાકરણાના અનાવરે વાળા સૂત્રને જોતાં સ્પષ્ટ થાય છે કે- મહાધીનેાની વિરૂદ્ધતા દીક્ષાને રાકનાર નથી અને જેએ તેવી વિરૂદ્ધતાથી વિમુખ અને તેઓ ધર્મની પરિણાતિ વગરના સત્વહીન તથા ભારે કર્મી સ્પષ્ટ જાહેર થાય છે. ૨૧૫
૨૧ સેોળ વરસની ઉંમર થતાં સુધી અવ્યકત બાળક ગણાય છે અને તેને નસાડે, ભગાડે કે નાસીભાગી આવેલાને દીક્ષા આપે તે તે અપહારથો શૈક્ષનિષ્ફટિકા લાગે છે. (સર્વ અવસ્થામાં શૈક્ષનિષ્ફટિકા લાગતી નથી. નિશીથ અને ૫'ચકલ્પના ભાષ્યમાં સ્પષ્ટપણે અવ્યકત બાળક જેની ઉંમર સાળથી એછી હાય. તેના જ અપહારમાં શૈક્ષનિષ્ફટિકા ગણાવીને અધિક ઉંમરવાળાને માટે નિષ્ફટિકાના નિષેધ કરેલ છે. ર૧૬૫
૨૨ આરક્ષિત માટે શૈક્ષનિષ્ફટિકા ગણી છે પણ તેઓની દીક્ષા વખતે ૧૧ વર્ષની ઉ મર યુગપ્રધાનગ’ડિકામાં સ્પષ્ટપણે જણાવેલ છે. (એકે-ખરતરમચ્છીય ગણધર સાર્ધ શતકની
Page #44
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમાધારકની શાસનસેવા
[૩૭] વૃત્તિ આદિમાં તેઓની દીક્ષા વખતે બાવીસ વર્ષની ઉંમર જણાવી છે પણ ત્યાં શૈક્ષનિષ્કટિકા જણાવી નથી.) પરના
૨૩ શ્રી સ્થાનાંગસૂત્ર ને પંચકલ્પમાં છુંagr” આદિ દીક્ષાના સોળ ભેદ જણાવેલ છે તેમાં માત્ર અવqાર (ગરૂસેવા) અને કાવ્યાત (ગુરૂ મહારાજને ઉપદેશ)થી કે તેવી કેટલી માત્ર દીક્ષામાં જ કુટુંબીજનોની અનુમતિ જોવાય છે તેથી કુટુંબની અનુમતિ હોય તે જ દીક્ષા જેવી કે લેવી એ નિયમ નથી. ૨૧૮
ર૪ શાસ્ત્રોમાં શ્રી ગૌતમસ્વામીજી. શäભવસૂરિજી વિગેરે અનેક મહાપુરુષની દીક્ષા કુટુંબની અનુમતિ કે તેના પ્રયત્ન સિવાયની છે ર૧
- ૨૫ ભગવાન કાલિકાચા ભાનુમિત્રને તથા શ્રી મૂળચંદજી મહારાજ વિગેરેએ શ્રી ગુલાબશ્રી વિગેરેને જેમ સામાં પણ દીક્ષા આપી છે. રા.
૨૬ શ્રી નિશીથભાષ્ય તથા ભાષ્યકાર મહારાજે પુરાણ અને ભાવિત શ્રાદ્ધ કે શ્રાદ્ધ જેઓને વર્ષાકાલની સાધુ સમાચારીથી દીક્ષા છેડી ઉડડાહ કરવાને દેષ લાગુ નથી થતું તેવાને છેડીને જ પજુસણ પછી દીક્ષાને નિષેધ કરેલ છે. તેમાં પણ અપવાદે પુરાણ કે શ્રાદ્ધ સિવાયને દીક્ષા આપવાની છૂટ આપી છે. દશવૈકાલિકવૃત્તિમાં પણ ચેમાસાની દીક્ષાના નિષેધમાં “પ્રાય” શબ્દ છે. પ્રવચનસારોદ્ધાર વિગેરેના પાઠો સામાન્ય છે. ર૨ા
૨૭ ઘડીયું કે છાયા લગ્ન જેઈને પણ કુટુંબના ભયથી ઉતાવળ કરનારને દીક્ષા આપી શકાય એમ ચૂર્ણિકાર કહે છે પર૩રા
૨૮ પૃચ્છાથી શુદ્ધ થયેલાને, ગોચરી આદિ સાધુ આચાર કહ્યા પછી તે આચારનું પાલન અંગીકાર કરે તે દીક્ષા લેનારની પરીક્ષા કહેવાય એમ ચૂર્ણિકાર સ્પષ્ટ જણાવે છે. - ૨૯ સામાન્યથી આચાર પાળવાને અંગીકાર કરવારૂપ પરીક્ષા નાની દીક્ષા પહેલાં થવાથી, વિશેષથી મુખ્યરીતિએ વડી દીક્ષાને અંગે જે છ માસની પરીક્ષા સાધ્વાચાર દેખાડવા વિગેરેથી ને સાવદ્યપરિહારથી સવની પરીક્ષા તે ગતાર્થ નથી પણ તે કરવી જ જોઈએ. ધર્મબિંદુના ૧૯૫૧ના અને હમણાં બહાર પડેલ ભાષાંતરમાં પણ તે છ માસની પરીક્ષા નાની દીક્ષા થયા પછી વડી દીક્ષા માટે છે એમ સ્પષ્ટ લખ્યું પણ છે. ર૨૪
૩૦ કેટલાક સાધુઓ તરફથી પણ જ્યારે દીક્ષા લેનારને અપાત્ર જણાવવામાં આવે ત્યારે શ્રી ઉમિતિભવ.માં સૂચવ્યા મુજબ ગીતાર્થની સાથે દીક્ષા દેતાં એકમત થવું એ અયોગ્ય નથી. ગીતાર્થપણાના નિશ્ચયની સ્થિતિ તપાસવા કરતાં અન્યના વડીલેની સ્થિતિ આગળ કરવી એ અયેચ કેમ “ગણવી ? ગઠામાહિલની વખત અન્યગચ્છીયથી નિર્ણય કરવાનો અધીકાર સ્પષ્ટ છે. ઉપસંપદામાં અન્ય સ્થવિરેની સંમતિને સ્થાન છે. ૨૨પા
Page #45
--------------------------------------------------------------------------
________________
[૩૮]
સાગર સમાલાચના સગ્રહ યાને આગમાદ્વારકની શાસનસેવા ૩૧ સારૂ ચોઘડીયુ વિગેરે પણ શુભ મુહુર્ત્ત જ છે. જ્યાં મુનિરાજ હોય તે ઉપાશ્રય વિગેરે પણ જાહેર સ્થાને જ છે. ૫૨૨૬॥ (વધુ માટે પૃષ્ટ ૨૭ કલમ ૮) ૩૨ શ્રી મેઘકુમાર તથા ઋષભદત્ત જેવાને પણ ભગવાન્ મહાવીરે શિક્ષા માટે સ્થવિરાને જ અર્પણ કર્યાં છે. ૨૨૭॥
૩૩ સોળ વર્ષ સુધી પુરૂષને અવ્યકત માનવામાં જો શુદ્ધ રાજ્યનીતિ કારણુ હોય તે પછી તે નીતિમાં અઢાર વર્ષ પછી સ્ત્રી અને પુરૂષ બન્ને જો વ્યકત ગણાય તે નીતિને ન અનુસરાય ? ૫૨૨૮૫
તે શા માટે
૩૪ દીક્ષાના રોધ કે બીજો કોઇ અવરોધ ન દેખે ા વ્યકત (૧૬, ૧૮ વર્ષની ઉમવાળ: પણ) કુટુંબને સર્વવિરતિની તત્કાલપ્રાપ્તિ, કાલાંતરપ્રાપ્તિ અને અનુમેાદના થવા માટે તે ભાવદયાથી તેને કમ બધથી બચાવવા માટે સ્વદીક્ષાની હકીકત જણાવે તેમાં કશું અનુચિત નથી ૫૨૨૯॥
૩૫ પોતાની ગેરહાજરીમાં પોતાની મિલ્કત રફેદફે થઈ જાય અને પેાતાને ભત વ્ય તરીકે ગણાયેલા માતાપિતા આદિ હેરાન થાય તે ઉચિત ન ગણી યથાશકિત નિર્વિલ ખપણે ચેાગ્ય વ્યવસ્થા કરે તેમાં અયેાગ્ય કયુ' કહેવાય નહિ. ૨૩૦॥
૩૬ અઢાર દેષ પૈકીના કોઈ દોષ દીક્ષાથીમાં હોય તે જ તેની દીક્ષાની યાચનાં છતાં તે ન આપવામાં મહાવ્રતધારી નિર્દોષ છે. ૨૩૧
૩૭ પુરાણશ્રાદ્ધ, રાજા કે રાજામાત્ય સિવાયને ચામાસા કે રાતની વખતે દીક્ષા માગે તે પણ ના પાડવામાં દોષ ન હેાવાથી સામાન્યથી ઋતુબદ્ધ આદિ કાલના વિધાનમાં અડચણુ જ નથી!૨૩૨ા
1
૩૮ અગીતાને દીક્ષા દેવાના અધિકાર ન હેાવાથી પદ્મસ્થ વગેરેને પૂછીને દીક્ષા આપવાનું વિધાન અચેગ્ય નથી. ૫૨૩૩
૩૯ દેવદ્રવ્યના સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, જ્ઞાન કે સાધારણમાં ઉપયેગ કરવાને મનેાથ કરવા તે પણ પાપમય છે. ૨૩૪૫
૪૦ દેવદ્રવ્યની વૃદ્ધિ માટે એવી ખેાલવાને રિવાજ હજાર વર્ષ પહેલાંથી ચાલે છે અને તે દિગબરોમાં માન્ય ગણાએàા હતા. તેથી તે નિમિત્તે ખેલાતુ દ્રવ્ય, જ્ઞાન આદિ ખાતામાં લઇ જવાથી પાપભાગી થવાય છે. ૨૩પા
૪૧ ચોખા, ફલ વિગેરેની આવક એ દેવદ્રવ્યના કલ્પિત કે ચરિત નામના દેવદ્રવ્યના ભેદ છતાં તે પ્રભુપૂજા કે શૈત્ય એ બન્નેમાં ઉપચાગી થઈ શકે છે. ૫૨૩૬૫
Page #46
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલાચના સમહ યાને આગમાધારકની શાસનસેવા
[36]
૪૨ શ્રી રૂષભાર્દિક તીર્થં 'કર મહારાજાઓને અંગે પણ થતી આવક તે તે ઋષભાદિકના નામે દ્રવ્ય ન ગણાતાં માત્ર દેવદ્રવ્ય’ તરીકે જ ગણાય છે માટે તેના ઉપયોગ પણ સર્વ જનશ્વરની ભૂતિ અને ચૈત્યાને અ ંગે થાય તેમાં ઉચિતતા જ છે. ૫૨૩૭ણા
૪૩ આવશ્યકચૂર્ણિવૃત્તિ, ઉપમિતિભવપ્રપ‘ચાકથા, ૫ ચકલ્પચૂર્ણિ અને નક્રિસૂત્ર આદિને અનુસારે અંગ તરીકે સાધુસમુદાય જ સ ંઘરૂપ છતાં પણ શ્રી ભગવતીજી અને સ્થાનાંગાદિમાં કહેલ ભેદ પ્રમાણે પરિવાર સહિતપણાની અપેક્ષાએ વ્યવસ્થા કરવાની હાઇ શ્રમણેા પ્રધાન છે જેમાં તે શ્રમણ સ`ઘ એમ કહેવું અયેગ્ય નથી. ૫૨૩૮ા
૪૪ શાસન. તી, આગમ-વિધિ આદિના પ્રતીકારના કાર્યો ચતુર્વિધ સંઘે મળીને કરાય છે ને કરવાના છે. એવા કાર્યોંમાં ચતુ`િધસ ધને જરૂરી સ’બધ હોવાથી એકલા શ્રમણનગ કે શ્રાવકવગ તે કાય કરતા નથી ને કરે પણ નિહાર૩૯મા
૪૫ શ્રાવકસ ́લની સ્થાપના જ સમ્યકત્વપાલન કરવાપૂર્વક દેશવિરતિની આરાધના કરતાં સર્વવિરતિની પ્રાપ્તિ વિગેરે માટે સવવિરતિ, શ્રમણુસ ંઘની સેવા માટે હાઈ તેએએ પેાતાના વર્ગમાં પણ શ્રમણવર્ગીના બહુમાનથી નિરપેક્ષ થયા વિના જ અધિકાર ચલાવવાના હાય છે. શ્રમણભગને આરાધતા જન્મની સફળતા માનનાર તે વગ હોય ારપા
૪૬ સાધુઓને પારકા છેકરા લાવી, ખેાટા માબાપે બની રજા આપી, દીક્ષા દેવડાવી સાથે નહિ માટે તેના ખરાપણાના નિર્ણાયની જરૂર ગણી છે સ્વયં નિણૅય થાય ને જરૂર ન જણાય કે શ્રાવક બેપરવા રહે તે દીક્ષા રેકાવવા માટે કાઈ કહે નહિ.
૫૨૪૧॥
૪૭ સાધુ અને સાધ્વીઓને ડીદીક્ષા અપાય છે ત્યારે આચાય અને ઉપાધ્યાયના દિગ્બધ કરી તેને આચાય અને ઉપાધ્યાયની આજ્ઞા વિના કઋપણુ કરવાનું હાય નહિ એમ નક્કી કરવામાં આવે જ છે. સાધ્વીઓને ત્રીજી પ્રવર્તિનીની આજ્ઞા હોય છે, પરંતુ તે પણ આચાય અને ઉપાધ્યાયની આજ્ઞાએ જ વર્તી શકે છે. ૨૪૨॥
૪૮ અવિનીત શિષ્યની સુધારણા માટે રાજા જિતશત્રુને આચારાંગવૃત્તિમાં આચાય દ્વારા થયેલા પ્રયત્ન અને યોગશાસ્રવૃત્તિ વિગેરેમાં સાધ્વીક્ષેત્ર વ્યાખ્યા તપાસતાં સંયમની શેભામાં રાજી થનાર ઇતર વર્ગને પણ કઈક પ્રયત્ન સાયમશેાભા માટે કરવા પડે તેમાં આશ્ચય નથી. ર૪૩૫
૪૯ ૫ંચવસ્તુ વિગેરે શાસ્ત્રમાં ઉપેક્ષા કરનાર ગુરૂ દેષભાજન ગણી શિક્ષાદાતાને નિર્દોષ જણાવેલ છે. ૧૨૪૪૫
૫૦ શાસ્ત્રોમાં સ`ષ્ટિ પાસેના ભાંગેા જ ઉપસ'પદ્મમાં શુદ્ધ ગણેલે છે. ૨૪૫
Page #47
--------------------------------------------------------------------------
________________
[૪૦]
સાગર સમાલાચના સંગ્રહુ યાને આગમાદ્ધાર્કની શાસનસેવા
૫૧ શ્રી ઉપદેશમાલા વિગેરેમાં એકાકી વિચરવાવાળાને ધમ (સાધુધમ')ને અસ'ભવ જણાવેલેા છે. ર૪૬॥
પર શુદ્ધ સાધુને પણ સ્ત્રીના પરિચય કલ`ક દેનાર છે એમ ઉપદેશમાળા વગેરેમાં સ્પષ્ટ છે ॥૨૪ના
૫૩ તીČરક્ષા વિગેરેના કાર્યાં સાધુએને પણ કત્ત બ્ય તરીકે છે. ૨૪૮ા
૫૪ જ્ઞાન દશન અને ચારિત્રની વૃદ્ધિ માટે ગચ્છવાસની જરૂર શાસકારાએ જણાવેલી છે. ૨૪ા
૫૫ જૈનશાસનનું મુષ્ટિજ્ઞાન એ જ છે કે આશ્રવ સર્વથા છાંડવાલાયક ને સંવર સથથા આદરવા લાયક છે. ૫૨૫૦ના
૫૬ શ્રાવકોને સાધર્મિક (શ્રાવકો)ની ભકિતના ઉપદેશ શ્રી મુનિચંદ્રસૂરિજી વિગેરેએ સ્પષ્ટપણે આપેલ છે.
૫૭ અભ્યાખ્યાન પિશુન અને પરપરિવાદને સમજનારા મનુષ્ય કોઇની પણ નિંદા કરે નહિ. ારપરા
૫૮ અન્યતીથિકા તરફથી શાસનની અપભ્રાજના ટાળવા માટે શ્રી વજીસ્વામીજી વિગેરેને કુલ લાવવા વિગેરેનું પ્રવર્ત્તન કરવું પડ્યું એ સમજનારા સર્વાંગે અપભ્રાજના ટાળવા માટે પ્રયત્ન કરે. ૨૫૩ણા
૫૯ દીક્ષા વિગેરે ધમ કાર્ય માં રાજયસત્તાનેા પ્રવેશ અયેાગ્ય છે એમ અખિલ ભારતવર્ષીય મુનિઓએ સકળસ્થળના તેને અનુસરનારા શ્રીસ ંઘેએ સ્પષ્ટ કર્યું છે કે દીક્ષાપ્રતિમ ધક કાયદો કરનારી સત્તા ધામિઁક નહિ પણ બીજી જ જાતની છે.’૨૫૪૫
૬૦ કેટ પણ કાલે કોઇપણ વ્યકિત કે સમુદાય સČજ્ઞભગવાને નિરૂપણ કરેલ
શાસ્ત્રને માન્યા કે આદર્યાં સિવાય આત્મહિતને સાધી શકતા નથી એ વાત નિર્વિવાદ જ છે. રપપા
૬૧ કોઇપણ વસ્તુ સુરક્ષિત કરવી હેાય તે હાલમાં અમદાવાદમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી છે એમ ધરાય છે. ૨૫૬॥
-
૧ સૂક્ષ્મ એકેન્દ્રિયાદિક જીવે હિંસા નથી કરતા ને અભવ્યજીવા વ્યવહારથી પરમ અહિંસા પાળનાર હોય છે, છતાં પણ તેએ ધર્માંની કોટિમાં આવતા નથી. માટે તત્ત્વાની શ્રદ્ધાપૂર્વક નિ:શ્રેયસ સાધક અહિંસાને ધર્માંસ'ના અપાય એ જ ઠીક છે. ૨૫છા
Page #48
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગાદ્વારકની શાસનસેવા [૪૧]. ૨ મૈથુન અને પરિગ્રહસંજ્ઞા સર્વ જીવેને હોવાથી તેમજ સૂક્ષમ એકેદ્રિય કેઈને હિંસક ન હોવાથી હિંસાની જ વ્યાપકતા છે એમ કહેતાં વિચાર કરવો. ર૫૮.
૩ કષ્ટનું કરવું અને કટથી બચાવવું એ જેટલું અધમ અને ધર્મની સાથે સંબંધવાળું છે તેના કરતાં અવિરતિ ને વિરતિ સાથે સંબંધવાળાં વધારે છે. ર૫લા
૪ કષ્ટ અને આનંદના થવા ઉપર હિંસા અને અહિંસા સાથેના સિદ્ધાંત કરવા કરતાં રક્ષણની બુદ્ધિને અભાવ અને સદ્ભાવ ઉપર શખ ઉચિત છે ર૬
૫ અહિંસા બહુરૂપિણી છે એમ કહી પંચેન્દ્રિયની હિંસા કરનારને પણ હિંસક નહિ કહે એમ સૂચવનારા સ્પષ્ટ રીતે હત્યારાના પક્ષપાતી કેમ ન ગણાય ? પ્રજ્ઞાપનીય ભાષા પણ વિચારણીય છે. ર૬ ના
૬ ચાલતાં, ઉભા રહેતાં, બેસતાં, સુતાં, ખાતાં કે બેલતાં જ્યણ બુદ્ધિ જ પાપકર્મથી બચાવે છે. તે ન હોય તે કટફલવાળાં પાપ બંધાય જ છે ા૨૬૨ાા
૭ સગતિ થવાના નામે યજ્ઞમા પશુઓને મારનાર તથા દુખથી છોડાવવાના નામે દુઃખીઓને મારનારના પરિણામ ભયંકરમાં ભયંકર છે પાપને ઉદય માનીને હિંસા કરનાર કસાઇઓ કરતાં પણ તેવી ઉન્નતિના નામે હિંસા કરનારા લૌકિક અને લેકોત્તર બને માર્ગમાં ભયંકર જ છે ૨૬૩
૮ જે અસમારંભથી સંયમ અને સમારંભથી અસંયમ છે તે મરનારની શકિત રક્ષણને નાશને અનુસરે છે. ર૬૪
૯ પાપ કરનાર જેમ અનુકંપ્ય છે તેમ કોઈ પણ જાતના દુ ખવાળે અનુકંપ્ય જ છે ને તેથી જ અપરાધી કુરકમની ઉપર પણ કરૂણા અને ઉપેક્ષા રાખવી જરૂરી છે. Im૨ ૬પા
૧૦ મધ્યસ્થ દષ્ટિ, નિર્વાહના નામે કરાતી હિંસાને અહિંસા માને નહિ. રક્ષાને પ્રયત્ન અહિંસાની જડ છે. ર૬૬
૧૧ શરીરની સુશ્રષા નિવારવા કે નિજાના ઉદ્દેશથી ચિકિત્સાની અકર્તાવ્યતા નિરપેક્ષમુનિઓ માટે છે. ૨૬ળા
૧૨ હિંસક અથવા અપરાધીઓની પણ હિંસા કર્તવ્ય તરીકે તે નથી જ, અનિવાર્ય હિંસા જુદી વાત છે. ૨૬૮
Page #49
--------------------------------------------------------------------------
________________
[૪]
સાગર સમાલાચના સંગ્રહ યાને આગમાદ્વારની શાસનસેવા
૧૩ આનપ્રાણ અચેતન છે. (૨) આહાર માટે હનન, વચન ને યણ આદિ પણ અકત્તવ્ય છે. (૩) પાતાના જીવના કુટુંબ, સુખપ્રાપ્તિ કે રાગનિવારણ માટે કરાતી સ્થાવરની હિંસા પણ નિન્દ જ છે (૪) કોઇના ખચાવના નામે કાઈની હિહંસા થાય તે વિધેય નથી (૫) હિંસા કરવી એ પણ મ્હોટા અત્યાચાર જ છે. (૬) મરવામાં કલ્યાણુ નથી પણ કલ્યાણકામનાવાળા મરણથી નિભય રહે. (૭) અકામમરણ પણ દુર્ધ્યાન જ છે. (૮) સ્વપ્નામાં પણ થતી હિંસા પ્રાયશ્ચિતશેાધ્ય જ છે. (૯) અનંતગુણી આદિ ચૈતન્ય માત્રા કલ્પવા કરતાં શાસ્ત્રામાં જ્ઞાનિયાના જે કથન છે તેજ ચેાગ્ય છે. અને અન્યની રક્ષા માટે અન્યની ચેતનાનેા ઘાત કત્ત બ્ય તરીકે કે શ્રેયઃ તે મનાય જ નહિ પાપમાં ન્યૂનાધિકપણું જરૂર હોય (૧૦) અજાણપણે આવી ગયેલી હરસની દવાથી થતી વિરાધના નિંધ જ થઈ છે (૧૧) અવિરતિ, અજ્ઞાનને મિથ્યાત્વ પણ પ્રમાદ છે. (૧૨) જાણીને કે અજ્ઞાનથી થતી હિંસા પણ કટુલ દેવાવાળી છે માટે જયણા કરવી (૧૩) અનિવાય` આદિ નામ દઇને હિંસા માગ ખેલનારા જૈનનામને નહિ શે।ભાવે ॥૨૬૯॥
૧૪ કૃષિ આદિક ક મહાકર્માદાન છે. મુનિએને વચન આદિના નિષેધ પરિગ્રહ કરતાં આર`ભ આદિની અપેક્ષાયે વધારે છે. દીક્ષા દેવાથી જેમ અબ્રહ્મની અનુમેદના નથી તેમ આહાર લેવાથી કૃષિ કે રસોઈની અનુમેદના નથી. (ઔરસ કે પૌન`વની દીક્ષામાં કોઇ જાતના ફરક નથી.) ૨૭૦॥
૧૫ સ્વ, પર, ઉભયને અર્થે કે નિરકપણે મુનિઓએ જીવહિંસા વજવાની છે.. (માંસમાં કાચામાં રધાતામાં કે રાધેલાનાં સવ અવસ્થામાં જીવ છે એ ધ્યાનમાં રાખવું)
૫૨૭૧॥
૧૬ પશુઅલ કે ચૈતન્યબલને નામે કે અણુભરાસાના નામે હિ'સાથી ડરવું' એ મકા નથી એ તે સગવડના રસ્તા છે. ૨૭૨॥
૧૭ ધમના આધ અને પાલનની અપેક્ષાએ ઋજી જડ, ઋજુ પ્રાજ્ઞ, વક્ર જડ એ વિભાગા કરવામાં આવેલ છે. ર૭૩
૧૮ ભગવાન્ ગૌતમસ્વામીજી જ્યેષ્ઠ કુલની અપેક્ષાએ જ કેશિકુમારની પાસે ગયા છે.
||૨૩૪૦ા
૧૯ બૌદ્ધમતનું નિમન પાર્શ્વનાથજી મહારાજના સતાનીયાથી થયેલુ' હાવાથી બૌદ્ધગ્રંથામાં જૈનને માટે ચતુર્યામ લખવામાં આવે તે સ્વાભાવિક છે. પણ જૈન શ્વેતાંબર ગ્રથામાં મહાવીર મહારાજને જે જ્ઞાતપુત્ર (જ્ઞાતન'દન) નામ રાખેલુ છે. તેમનું શાસ્ત્ર તે વખતે હાવાથી ચાર યામવાળા જ્ઞાતપુત્ર જણાવ્યા છે. આવી રીતે ખીજા પણ નિર્દેશે। અસ્તવ્યસ્ત તરીકે બૌદ્ધોમાં ઘણા નજરે પડે છે. ૨૪૭ના
Page #50
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલાચના સગ્રહુ યાને આગમાધારકની શાસનસેવા
[૪૩]
૨૦ જૈનજગતમાં આવેલી પુરાણેાની કદાગ્રહદશા શેઠ હુકમીચંદજીની અસ્તવ્યસ્ત માન્યતા અને દિગંબરી મુનીંદ્ર મડળીની હકીકત સાચી હાય તે ખરેખર તેને વિચારવા જેવું છે. ૨૪૮ા ( જૈન જગત )
( નોંધ :-વધુ સમાલોચના માટે જુએ ટાઈટલ પાનુ. ચેાથુ' ) સમાલેચના ( ચાલુ ) ટાઇટલ પેજ ૪
૧ મિહિકા વિગેરેમાં એકલા સ્વાધ્યાયના પરિહાર નથી, પણ સવ્વ”” એવા (આય. ૧૩૨૭) પદથી કાર્યાત્સગ અને ખેલવા આદિના પણ પરિહાર જણાવ્યા છે ને તેથીજ ન સાનો નેવ કિોણાવિકાવિ એટ્ટા કારર્ એમ કહી શ્રીમાન્ સૂરિપુરંદર હરિભદ્રસૂરિજીએ સ્વાધ્યાય અને પડિલેહણ આદિ ક્રીયા પણ વજી છે, પણ રેતુ નડતુ ગમજ્ઞા इसु सज्जाओ चंत्र न कोरइ, सेसा सव्वा चेट्टा कीरइ आवस्सगादि एककालिय च દિગ્ગર એમ કહી ગ્રહણ આદિની અસ્વાધ્યાયમાં આવશ્યકાદિ કરવાનું ને ઉત્કાલિકસૂત્રેા ભણવાનું સ્પષ્ટ વિધાન કરે છે, છતાં અવશ્યકવ્ય ગણીને જ છૂટ આપી છે, બાકી તે મુખ્યતયા ચારે અસ્વાધ્યાયમાં આવશ્યકાદિ ક્રિયાના પણુ નિષેધ છે એમ કહેનારે ફરીથી પાઠ જોઈ વિચારવે ને સમજવા જરૂરી છે. ૨૪૯॥
૨ ઉત્કાલિક ને આવશ્યકાદિના અધ્યયનમાં પણ સધ્યારૂપ અકાલ તે જવાના છે.
૪૨૫૦
૩ સયમઘાતક અસ્વાધ્યાયમાં જ સંજ્ઞાયાવિ સવ્વ ન નૌરવ' એમ ઉત્સગ માગે સ્વાધ્યાય, ગમન, કાયાત્સગ, પડિલેડુ આદિ સવ ક્રિયાને નિષેધ છે. અવશ્ય કર્ત્ત બ્યને લીધે ત્યાં માત્ર શ્વામ લેવાની છૂટ રાખી છે, ને તે સંયમઘાતક અસ્વાધ્યાયમાં જ અવશ્ય કર્ત્તવ્ય તરીકે અપવાદ જણાવતાં સ્પષ્ટ કહે છે કે ત્રવÇાયત્વે વત્તજ્વેવાણે આવશ્યક કત્તવ્ય કે કહેવા ચગ્ય હોય તેા હાથથી, ભ્રવિકારથી કે અંગુલિની સ'ના અને અ ંતે જયણાથી સ્પષ્ટપણે કહે અથવા ગ્લાનાદિ કારણે કામળી એઢીને બહાર જાય. (સ'યમઘાતકમાં આવશ્યક કત્તવ્યને સ્પષ્ટ પણે જણાવ્યુ છે ને બીજે સામાન્યપણે છૂટ જણાવેલ છતાં ગ્રહણમાં પ્રતિક્રમણ ક્રિયાને નિષેધ લખાઈ ગયેલા ખાટા છે' એમ સ્પષ્ટપણે જાણ્યા છતાં ઉંટડીનું દૂધ ને સૂતકવિચારની માફક ભૂલ ન સુધારવાની ટેવને લીધે જ માત્ર મનકલ્પનાથી અવશ્યકૅત્તવ્ય શબ્દ લગાડાય છે.) ૫૨૫૧૫
૪ (આવશ્યક ૧૩૩૭) ૨૩મુ સજ્જાય. નર્ ́ત્તિ દુવ્વત' એ પાઠથી પૂર્વીકત સૂત્રના સ્વાધ્યાય નિષેધેલ છતાં અને સૂચદ્રગ્રહણની અસ્વાધ્યાયમાં સ સુવિહિતેાએ કલ્પવાચનની અસ્વાધ્યાય વવી શકય ગણી થવાની
Page #51
--------------------------------------------------------------------------
________________
[૪૪] સાગર સમાલોચના સંગ્રહ યાને આગામે દ્વારકની શાસનસેવા નકકી કરી છે એમ જાણ્યા છતાં માત્ર કદાગ્રહ અને શેભાને અંગે જ અસ્વાધ્યાય ન રાખતાં તેમજ કલપસૂત્ર વાંચી અવશ્ય કર્તવ્યના પડદામાં ખોટી રીતે પસી બચાવ કરો કેને શોભે તે વાચકે વિચારી શકે છે. પરંપરા
૫ ઓળીના દિવસોમાં ભગવતીજી સિવાયના પેગોને નિક્ષેપ જ થાય છે માટે ઓળીમાં કેગ કરવાનું હતું જ નથી. ર૫૩
૬ (બાવ. ૭રૂ૭ 17) દ્રિવ જાણ ન ાં એ વાક્યથી સ્પષ્ટપણે માત્ર અભ્યાસરૂપ પાઠને નિષેધ છતાં જેઓ એ આવશ્યકક્રિયાને દષ્ટાંત દ્વારા નિષેધ કર્યો હતો તેઓ સ્પષ્ટ પિતાની ભૂલ સમજી શકે તેમ છે ૨૫૪
૭ બુદુગ્રહ નામની અસ્વાધ્યાયમાં તે ધીમે સ્વરે સ્વાધ્યાય કરવાનું શાસ્ત્રકાર જણાવે છે. એટલે એમાં તે આવશ્યકક્રિયાની અકરણીયતા કે અવશ્ય કારણે કર્તવ્યતા છે એવું કાંઈ રહેતું જ નથી રપપા
૮ આખું પાનું ભર્યું છતાં ૩frf૪ ૨ નિઝ એટલે સંયમઘાતક સિવાયની ચાર અસ્વાધ્યાયમાં ઉત્કાલિક સૂત્ર તે ભણાય છે એ વાકય બોલ્યું જ નથી. આવશ્યકાદિ ક્રિયાની સાથે જે છૂટ આપી છે તેને અને “ચ” શબ્દને ભાવાર્થ સમજાયું નથી તેમજ આવશ્યક એકલું ન કહેતાં ઉત્કાલિક કહ્યું તે ઉત્કાલિક શબ્દ જ નકામો પડે છે તે પણ વિચાર્યું નથી. રપ૬
૯ ચઉમાસી આતિની અસ્વાધ્યાય છતાં તેમાં ઉપદેશમાલાદિને ભણવાની છૂટ સમજનારે આવશ્યક ક્રિયાની અવશ્ય કર્તાવ્ય તરીકે જ શેષ ચાર અસ્વાધ્યાયમાં છૂટ છે એમ કહેતાં વિચારવું જોઈએ. પરપછા ,
૧૦ ઉત્કાલિકની છૂટ આપી, એ અવશ્ય કર્તવ્ય તરીકે જ છૂટ છે એમ કહેનારે કાલિકસૂત્ર (કલ્પસૂત્ર)ની તે અવશ્યકર્તાવ્ય તરીકે પણ છૂટ નથી એમ માનવું પડશે. ર૫૮
|
(વી. શા. વિ. પ્ર. )
સિદ્ધચક વર્ષ ૨ અંક ૧૯ સં. ૧૯૯૦ જે.વ. ૦)) પૃ.૪૫૩ થી ૪૫૫
સમાલોચના ૧ આવશ્યક ક્રિયાઓને મુખ્ય વખત ઉભયસંધ્યારૂપ અકાલ જ છે, તેની જે અસજઝાય હેત તે તેને વખત અન્ય જ રહેત. ૨૫૯
Page #52
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમાધારકની શાસનસેવા [૪૫]. ૨ પ્રદોષમાં અસ્વાધ્યાયની વખતે સૂત્રાર્થસ્મરણને શેષ સાધુઓ કાર્યોત્સર્ગ કરે છે. ને સૂત્રાર્થમરણ પણ પરિવર્તન માફક સ્વાધ્યાય જ છે, અનુપ્રેક્ષા સ્વાધ્યાયની અસ્વાધ્યાય ફકત સંયમઘાતક અસ્વાધ્યાયમાં જ છે. ૨૬
૩ સલેક દશવૈકાલિકનાં બે અધ્યયનની સ્વાધ્યાય અકાલવેળાએ લેવાતા કાલગ્રહણમાં હોય છે (મતલબ કે સંયમપાતકમાં અવશ્યકર્તવ્યતાને અપવાદ સ્પષ્ટ જણાવેલ હોઈ અન્યત્ર કિયારૂપ ઉસને પણ અવશ્યકર્તવ્યને નામે અપવાદ કરાવવા બેસવું તે આગમરહસ્યવાળું તે નથી જ માર૬૧
| (વીર શા. ) ૧ મથુરાને સૂપ જે પ્રાચીન હતું અને જેને ઉલ્લેખ ડોકટર કુહરરે કર્યો છે તે Aવેતાંબરે છે સ્તૂપ શ્રી સુપાર્શ્વનાથજીને અંગે હવે એ વાત શ્રી ઘનિર્યુકિતની “જે જૂ” વાળી ગાથાથી તેમજ શ્રી સંઘાચાર ભાગ્યની વૃત્તિમાં જણાવેલ ક્ષેપકમુનિને દ્રષ્ટાંત ઉપરથી સાબીત થાય છે. દિગંબરનું જોડે મંદિર હોવું એ તે દિગંબરોની
વેતાંબરેના તીર્થો, ગ્રંથે (તત્ત્વાર્થ જેવા) ને પ્રતિમા ઉપર આક્રમણ કરવાની ટેવને જ આભારી છે. માર૬રા - ૨ એ તે સ્પષ્ટ જ છે કે કેટિગણ, વાણિજ્યકુલ, થાનિકુલ, વશાખા, મધ્યમ શાખા, પ્રશ્નવાહનકુલ વિગેરે કેકાલીટીલાના મહારાજ કા ક્કના સંવત્સરવાળા મથુરાના લેખમાં આવતા ગણ આદિ શબ્દો વેતાંબરની સત્યતા જણાવે છે. તેવા જૂના લેખે દિગંબરની પરંપરાને જણાવનારા હજુ નકલ્યા નથી નગ્ન મૂર્તિ હોય તે દિગંબરમૂર્તિ જ હોય તે માન્યતા પણ હવે સુધરી છે તે સારું છે. પર૬૩
૩ કહનામ સાધુને અંગે છે કે પ્રતિમાકારને અંગે છે તે પુરા લેખને જણાવ્યા વિના કહેવું તે અસંગત છે, શ્રાવકની ખભે અને કાંઠે વસવાળી મૂતિઓ અનેક સ્થાને છે સાધુ પાસે ચાર ભકતાણીઓ ને એકના માથા ઉપર સર્પ હોવો અાગ્ય જ ગણાય. ૨૬૪
૪ સંવત ૭૯ના લેખમાં સૂવે ફેવનિર્ષિતે એ વાક્ય ક્ષેપકના ચરિત્રને સત્ય જાહેર કરીને અસલી સ્તૂપ વેતાંબરેને હતું એમ સ્પષ્ટ કરે છે. શરદપા
૫ સંવત ૯૫ (?)ના લેખમાં શિષ્યાણી માટે વપરાએલ શબ્દ સાધ્વીઓની સત્તા જણાવી સ્ત્રીને ચારિત્રને ઇસારે કરે છે. ૨૬૬
૬ સૂફમસં૫રાય ને છદ્મસ્થવીતરાગમાં ચૌદ પરિષહ માનીને જ શ્રી ઉમાસ્વાતિ મહારાજે શ્રી જિનેશ્વરમાં અગિયાર પરિષહ માન્યા છે છતાં અગિયારનો નિષેધ માનતા પણ શેષ તે અગિયાર રહેશે, અર્થાત અગિયાર પરિષહેનું અસહન વેદનીયજન્ય હોવાથી
Page #53
--------------------------------------------------------------------------
________________
[૪૬]
સાગર સમાલોચના સંગ્રહ યાને આગામોદ્વારકની શાસનસેવા તે કેવલીમાં પણ હોય છે. અન્યથા છદ્મસ્થવીતરાગને ચૌદ પરિષહે કેમ હોય ? ૨૬૭
૭ જાતિજ્ઞાન લાયોપશમિક હોવાથી કેવલી ન હોય તે પણ શીતષ્ણ વિગેરેના પણ સ્પશને ન જાણે ને તે દ્વારા થતી વેદના ન હોય એમ નથી. શું કેવલીને અગ્નિ વિગેરેથી દાહ વિગેરે ન થાય ? જે તેમ હોય તે તમારા મતે પણ તીર્થકરોને ઉપસર્ગનો અભાવ માનવ નકામો થાય. કેવલીએ ઇદ્રિયાતીત હોય તેનો અર્થ એ નથી કે તે પંચેન્દ્રિય નથી, કિન્તુ તે તે ઈન્દ્રિયના વિષયને ચંચલ ક્ષાયિક પથમિકી દ્રષ્ટિથી ન જાણતાં સ્થિર ક્ષાયિક દ્રષ્ટિથી જાણે છે. એમ ન કહીએ તે કેવલીઓને કરેલા પ્રશ્ન ને જણાવેલી હકીકતે પણ નકામી ગણાય ાર ૬૮
૮ જેને તે તે પરિષહ વાસ્તવિક રીતે છે તે જ તવાર્થકારે જણાવેલા છે, અન્યથા બાદર સંપાયમાં કહેલ સર્વપરિષહ પણ ઉપચારિત થશે. કર્મમાં ઉતારેલર પરિષહ જે વાસ્તવિક છે તે ગુણઠાણામાં તેને અવતાર વાસ્તવિક ન માનવામાં માત્ર સિવાય બીજે કોઈ હેતુ નથી. રદલા
૯ પરિષહનું સહન માગથી નહિ ખસવા તથા નિર્જરા માટે છે એમ તત્વાર્થમાં માવનિરર્થએ સૂત્રથી સ્પષ્ટ છે, નિર્જરાનું કારણ સંવરરૂપ હ ય તેમાં આશ્ચર્ય શું ? વળી પરિષહનાં અસહનથી કર્મનું આગમન થઈ અ શ્રવ થાય અને તેના સહનથી તે રોકાય તે સ્વાભાવિક જ છે. યોગજન્યબંધ મોહનીય સિવાયને પણ છતાં આશ્રવ તે છે જ, ઈર્યાપથ આશ્નવ નિર્મોહને જ છે. કેવલજ્ઞાનીના ગુણોનો ઘાત ન કરે તે પણ વેદનીયથી વેદના તે થાય, તેમ પરિષહ પણ થાય, ને એ જ યુકિત સંગત ગણાય. શું તરવાર આદિના ઘાથી વેદના નહિ થાય ? જે થાય તે તેમાં કારણ વેદનીય એકલું કે મેહસંગત વેદનીય ? તપેલા લેઢાના ઘરેણાંથી ઉપસર્ગી પામેલ પાંડની કથા શું કહે છે ? ર૭મા
૧૦ = famત્યાત્રિના એવું સૂત્ર કરવાથી જ ન રંગની સાથે એક શબ્દને સમાસ અગ્ય છે, એક + અ + દશન તમારા હિસાબે ઓગણીશની માફક નવ પરિષહ એમ અર્થ થશે પણ અગીયાર પરિષહો જ ન હોય એ નહિ થાય. અને તે કરવામાં તત્વાર્થસારથી પહેલાં અગીયાર માનનારા વેતાંબરો હતા એમ માનવું પડશે ર૭ના
૧૧ ખારવેલના લેખમાં ચિંતવસવૉન એ વાકય વેતાંબરમતના શાસ્ત્રને અનુકૂલ છે, કારણ કે વૈશાલિને કેણિકે નાશ કર્યો ત્યારે સુજેષ્ઠાસાધ્વીના સત્યકકુમારના નંદિકેશ વૈશાલના શેષજનેને માહિષ્મતિમાં લઈ ગયા ને ત્યાંથી નિમૂળ થયેલ ચેડા મહારાજાના વંશની વૃદ્ધિ થઈ છે. સ્ત્રીઓને ચારિત્ર નહિ માનનારાઓને તે હકીકત અનુકૂલ નથી તેમ દિગબરોના શાસ્ત્રોને પણ સાનુકુલ નથી. ર૭રા ,
Page #54
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમાધારકની શાસનસેવા
[૪૭] ૧૨ શ્રી દશવૈકાલિકમાં મુનિઓને સમાગમ સારી કહી મઘમાંને પરિહાર કરનારા જ ગણ્યા છે. વળી શ્રી સ્થાનાંગસૂત્રમાં મહારંભ, મહાપરિગ્રહ, પચેન્દ્રિયહિંસાને નરકના કારણ તરીકે બતાવતાં માંસ એટલે કુણિમના આહારને પણ નરકના કારણ તરીકે સ્પષ્ટપણે ગણાવેલ છે. વળી શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં માંસાહારીને અજ્ઞાની મૂર્ણ ગણવા સાથે નરકગામી ગણ્યા છે; માટે શ્વેતાંબર શાસ્ત્રોમાં માંસાહાર વજેવા લાયક જ ગણ્યો છે. ૧ર૭૩ાાં
૧૩ અસંખ્યસંમૂ8િમ ને નવ લાખ ગર્ભજ મનુષ્યોની હત્યાવાળું અબ્રા સેવન છતાં જે તેને પાપરૂપ માનવાથી સમ્યકત્વ હોઈ શકે તે પછી તેવા સ્થાન કુલ ને આપત્તિ પ્રસંગે અભક્ષ્ય ભક્ષણથી શ્રદ્ધા હોય તે સ્વાભાવિકપણે તે કાર્યને પાપરૂપ માને તે પણ સમ્યકત્વ ન જ રહે કે ન જ હોય એમ માનવામાં યુકિતયુકત આગમને સ્થાન નથી. વર૭૪
૧૪ શ્વેતાંબરના જ શામાં વમસ્જિના નામે કુલ છે. શાખાનું નામ કરનાર તે નથી પણ સન્નાનારી છે અને તે શાખાના શ્રી ઉમાસ્વાતિ વાચકજી ગણિ તત્ત્વાર્થકાર છે. ૨૭૫ 1. ૧૫ સં. ૨૦ના લેખમાં લખેલ મરિ ને અંક ૧૧માં મોકો શબ્દ વેતાંબર સાધુ સંઘના બાર વંદનાદિક સંભેગને જણ વનાર છે. ર૭૬
૧૬ ઈડે સાથિયનની ૧૫ વર્ષવાળી પ્રતિમા પણ આર્યા એટલે સાધ્વીના નામવાળી હેવાથી તેને દિગંબરમતની મનાય જ કેમ ? ૨૭૭
૧૭ દિગબરશાસ્ત્રોમાં મથુરા સ્તૂપને ઇસારે પણ નથી, પરંતુ તેનું બબર વર્ણન વેતાંબર શાસ્ત્રોમાં છે. માટે તે દેવતાઈ સ્તુપ વેતાંબરને જ ગણાય. વળી ભકિતચૈત્યે પણ શ્વેતાંબર માને છે. ઘર૭૮
૧૮ શ્વેતાંબરોના આવશ્યકાદિના હિસાબે વસંવત ૬૦૯ વિક્રમસંવત્ ૧૩૯માં અને દિગંબરીય દર્શનસારના હિસાબે વિક્રમ સંવત્ ૧૩૬ એટલે વીરસંવત્ ૬૦૬માં મતભેદ થયો એ સ્પષ્ટ છે. છતાં વીરમહારાજની બીજી સદીમાં ભેદ કહે તે જુદું જ છે. ૨૭૯
૧૯ પુરૂષચિહ્ન વિનાની મૂર્તિને પણ માનવાની વાત કેવળ શ્વેતાંબરની મૂર્તિઓને ઉડાવી દેવા માટેની યુકિત જ છે. ૨૮ના
૨૦ કેવલી મહારાજને આહાર અને વસ્ત્રાદિ નહિ માનવા છતાં પણ ભાગ અને ઉપભોગ લબ્ધિ માનવામાં તે દિગંબરને અડચણ નથી. ૨૮૧
Page #55
--------------------------------------------------------------------------
________________
[૪૮] સાગર સમાલોચના સંગ્રહ યાને આગાદ્વારકની શાસનસેવા
૨૧ કંજસ આદમીને ભેગ, ઉપભાગ ન થાય, એ જ અંતરાય કે અન્ય ? સાધન મળવારૂપ કાર્ય તે લાભાંતરાયના નાશથી થાય છે, સિદ્ધમહાજને ભેગાદિની લબ્ધિ નથી મનાતી તે પણ વિચારવું ૨૮૨
( દિગંબર જૈન દર્શન ૧૮-૧-૧૯)
સિદ્ધચક વર્ષ ૨ અંક ૨૦ સં. ૧૯૯૦ આ. શુ. ૧૫ પૃ. ૪૭૨થી ૪૭૮
૧ ભગવાન કેશરીયાનાથજીનું તીર્થ વેતાંબરનું છે તેને માટે શેઠ ચંદનમલજી નાગોરીવાળું પુસ્તક ને દસ્તાવેજો મોજુદ છે ખુદ કેશરી આજી નામ જ વધારે ને શોભાદિ માટે કેશર ચઢાવનાર શ્વેતાંબરેથી જ થયું છે. ૨૮૩
૨ વિજાદંડની તકરાર વખતે અજમેરની દિગંબરી કમિટિએ છપાવેલી ચોપડી જ જણાવે છે કે (હલે કરવા એકઠા થયેલા દિગંબર નાસવા ગયા ને લીસાં પગથી તથા બારણાથી અંદરને ભાગ સાંકડો હોવાથી) ચાર પાંચ જણ ચગદાઈને મરી ગયા ૨૮૪
૩ દિગંબરની ડિરેકટરીથી જ સાબીત થાય છે કે કેશરીઆજીનું તીર્થ, સેંકડે વર્ષોથી શ્વેતાંબરેના તાબામાં જ છે. ૨૮૫
૪ શ્રી કેશરીઆજીના મંદિરમાં હંમેશા આંગી, મુકુટ, કુંડલ અને વરખ વિગેરે ચડે છે. ૨૮૬I
૫ રાજય પ્રકરણમાં ન્યાય થાય છે ને તેથી દિગંબરમેંબરને ઘુસાડયા છે, એ માન્યતા સર્વથા બેટી છે. જે દિગંબરલેક અને પંડિતજી શાસ્ત્ર અને ઇતિહાસના નિર્ણયને કબુલ કરવા તૈયાર થઈ નિર્ણય કરવા એક સભા ભરે તે ઝવેતાંબરે ચક્કસ તીર્થને અધિકારમાં લઈ લે ને દિગંબરને દર્શન, પૂજા કરવાનું જે વેતાંબરેની સરલતાથી મળે છે, તે પણ બંધ થાય l૨૮૭
૬ મદિરજીની નવચૌકી કરાવ્યાને સ્પષ્ટ લેખ ત્યાં જ નવચીકીમાં ૧૮૩૫ને શ્રી જિનલાભસૂરિને હાજર છતાં મી. ગૌરીશંકર કે તાંબર તીર્થોને આક્રમણ કરવાજ તૈયાર થએલા દિગંબરે નથી દેખાતે તે એ છું આશ્ચર્યકારક નથી. ૨૮૮
(જૈન દર્શન ૧/૨૧, મો અંક) ( ૭ દિગબરોને જન્માભિષેક વિગેરેની ભકિત તે માનવી છે ને તેજ અભિષેક વખતે ઈન્દ્રમહારાજે મુકુટ, કંડલાદિ ચઢાવીને કરેલી ભક્તિ માનવી નથી, એટલું જ નહિ, પણ
Page #56
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગહ યાને આગમાધારકની શાસનસેવા
[૪] તેના કરનાર ઉપર અપ્રીતિ ધારણ કરી લડાઈઓ કરવી છે ! તેમના કહેવા પ્રમાણે જ માંસમદિરાના ભક્ષકોને પિષવા છે; તે પછી સ્પષ્ટ કહો કે દિગબર સહગ કરી શકે જ નહિ. (યાદ રાખવું કે કહેવાતા પણ એકકે દિગંબરના તીર્થમાં વેતાંબરોએ આક્રમણ કર્યું નથી પણ ઇતિહાસ, શાસ્ત્ર, માલિકી ને ભેગવટાથી સિદ્ધ એવા શ્રી અંતરિક્ષજી, કેશરીઆઇ, સમેતશિખરજી, તારંગાજી, મક્ષીજી, પાવાપુરીજી આદિ વેતાંબરતીર્થો ઉપર દિગંબરેએ જ અનીતિથી લુંટ કરવી શરૂ કરી છે.) ૨૮૯I
૮ શ્રી અજિતકુમારજી ભગવાન શ્રેષભદેવજીના કેશરી આજી તીર્થમાં નહિ ગયા હોય અને ગયા હશે તે ધ્યાન નહિ રાખ્યું હોય કે, ભગવાન શ્રી કેશરીઆનાથજીની મૂર્તિ કણ પાષાણની છે ને તેવા પાષાણના કાઉસ્સગીયા કે સ્વપ્નાં ત્યાં છે જ નહિ. વાચકોએ એવા ભ્રામક લેખેથી સાવચેત રહેવું ૨૯૦
૯ વેતાંબર શાસ્ત્રી શ્રી દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, શ્રી સ્થાનાંગજી વિગેરેમાં મધ માંસનો પરિહાર ફરજીઆત જણાવવા સાથે માંસભક્ષણ કરનારને સ્પષ્ટપણે નરકગામી જણાવે છે માટે વનસ્પતિવાચક શબ્દોને પણ અભક્ષ્યમાં જોડવા ને ખોટી ટીકા કરવી તે સજજનનું કાર્ય નથી ર૯૧ાા
૧૦ બીજાની ધર્મપ્રાપ્તિનાં કારણેની ટીકા કરતા પહેલાં પિતાની ભકતામરની કપેલી કથાઓમાં આપેલાં કારણે જેવાં ર૯રા
- ૧૧ વાલી તવ યત્ર fiદ્ર ! ઘરઃ એ ભકતામરના વાકયને માનનારો શ્રી જિનેશ્વર ચાલતા નથી એમ કેમ માને ? તત્વાર્થની માફક ભકતામર પણ તાંબરનું હોવા છતાં ને માનતુ નામ સ્પષ્ટપણે છતાં દિગબરે તેમની સદાની ટેવ પ્રમાણે તેને પિતાનું માને છે (સમવસરણમાં જિનેશ્વરે ચઢશે કે હંમેશા જન જેટલે ઉંચે જ રહેશે એ વાત સ્વભાવથી જિનેવરોનું આકાશગમન માનનારે વિચારવી યોગ્ય છે.) ૨૯૩ા
૧૨ તત્ત્વાર્થકાર જયારે સ્પષ્ટપણે કેવલી અને જિનેશ્વરમાં અગીઆર પરીષહ સુધા, તૃષ્ણા, શીત આદિ માને છે અને કેવલી તીર્થકરને જ જ્યારે દિગંબરે ભજનના અભાવરૂપ અતિશય, ભાવપ્રાભૃત વિગેરેમાં માને છે તે પછી સર્વ કેવલીને કવલાહાર ન માનવાને આગ્રહ શા માટે રાખે છે ? ૨૯૪
૧૩ વર્તમાન કર્મને ઉદય ને પ્રતિબંધકનો અભાવ એકેન્દ્રિય વિગેરેમાં શું નથી? ને તેને દિગંબરે શું કર્મ આહાર માને છે ? ઇરલ્પા
૧૪ જે વિચારો આહાર માટે થાય છે, તે જ વિચારે શરીર, પુદ્દગલ, શ્વાસોશ્વાસ, ભાષા આદિ માટે કરવા જરૂરી કેમ નહિ ? ને તે શા માટે માનવાં ? રદ્દ
Page #57
--------------------------------------------------------------------------
________________
[૫] સાગર સમાલોચના સંગ્રહ યાને આગોદ્ધારકની શાસનસેવા
૧૫ ગર્ભમાં રહેલા જીવનું માતાએ કરેલ કવલાહારથી જ નાડી દ્વારા પોષણ થાય છે છતાં તે હકીકત કલાહાર માન્યા વિના કેવલીને લાગુ કરનારે બુદ્ધિ વેચી નથી ? ૨૯૭ા ,
૧૬ પ્રેમાબાઈને કીસ્સો જાણનાર સર્વ કઈ જાણી શકે છે. આહાર વિના શરીરની વૃદ્ધિ માનવી એ કેવલ ગયા જ છે ૨૯૮
૧૭ ભગવાન કેશરીઆનાથજીના તીર્થની માલિકી સેંકડો વર્ષથી વેતાંબરોની છે એ વાત સંપૂર્ણ પૂરવાર થયેલી છે. ર૯
(જૈન દર્શન ૧-૨૦) ૧૮ FT૪ શબ્દને પન્નવણાજીના રસ પદના “ફલના ગિર’ એવો સિદ્ધિ અર્થ નહિ સમજનાર તથા gift ના અધિકારમાં સ્પષ્ટપણે ય શબ્દને કરેલે “બીજ” અર્થ નહિ સમજનાર તેમજ સ્થિતિ વિગેરે “બહુબીજવાળા હોઈ અલ્પગિર (કસ) વાળા હોય છે એ અધિકાર સ્પષ્ટ છતાં નહિ જેનાર અવળે અર્થ કરે ને અવળા અર્થ કરનારની સાક્ષી આપે તે અંધને દોરનાર અંધ જે જ ગણાય. ૩૦૦
૧૯ પોષ શબ્દની આગળ શરીર શબ્દ કેમ છે તથા મન્નારએ પદનું તત્વ શું છે ? તેમજ વાસણ એ વિશેષણ શા માટે છે ? અને સીકા ઉપર રસોડામાં કેમ રખ યું ? એ વગેરેના વિચારને સ્પષ્ટપણે તે સૂત્રમાં માંસની ગંધ પણ નહિ માલમ પડતાં પાક અર્થ જ માલમ પડશે બિલાડીએ હણેલું એમ નથી કહ્યું પણ મન્નારા એમ કહેલું છે તથા બિલાડીથી કે બીજેથી મરેલાના માંસમાં ફરક ? કપાત ન કહેતાં કપતશરીર કેમ કહ્યું ? આધાકમ આહારને છેડનાર દયાળુ પુરૂષ માંસ વાપરે એમ કહેનાર ને માનનારની અકકલ કેટલી ? ( ધ્યાનમાં રાખવું કે નિઘંટુમાં અનેક વૃક્ષાદિનાં નામે જાનવરોનાં નામ જેવાં છે. ખુદું પન્નવણામાં માર નામની વનસ્પતિ છે) ૩૦૧
૨૦ સ્ત્રીવેદમાં રહેલે જીવ તીર્થકરગોત્ર બાંધી શકે છે એ વાતમાં બધાં જૈનશાસ્ત્ર માનનાર મતનું કય છે, તે પછી કદાચ તેમાં તેને ઉદય અનંતકાળે થાય તેમાં શું આશ્ચર્ય ? (મલ્લીનાથજી પુરૂષ હેત તે તેઓને પરમ આરાધ્ય માનનારા સ્ત્રીપણે કેમ માને ? ૩૦૨
૨૧ રાજ્યસન ઉપર નહિ બેસવાને કારણે રાજપુત્રમાં કુમારપણું રહે છે એ વાત શાસ્ત્ર તથા લે કેથી સિદ્ધ છતાં કુમારશબ્દ કે સ્ત્રી અને રાજ્યાભિષેક ઉભયના અભાવથી વપરાતા કુમાર શબ્દને દેખીને કે એકમતીય અપરિણયન દેખીને કુમાર શબ્દવાળાઓએ સમસ કર્યો જ નથી એવું માનવા તૈયાર થનાર ઘણું ભૂલે છે. ૩૦૩
Page #58
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ થવાને આગમાદ્ધારકની શાસનસેવા [૧] ૨૨ જૈન શાની પ્રાકૃત ભાષા જ છે એમ માનનારે અંતે, સમ, નવી વિગેરે શાસ્ત્રીય પ્રવેગે પ્રાકૃતવ્યાકરણથી સિદ્ધ કરવા. (અઢાર દેશી ભાષાએ મિશ્ર અને સમગ્ર આર્યક્ષેત્રમાં વપરાતી તથા બ્રાહ્મીલિપિની સહચારિણી અર્ધમાગધી ભાષા છે એ વાત શ્રી નિશીથચૂર્ણિ અને પ્રજ્ઞાપનાદિના જાણકારોથી છૂપી નથી). ૩૦૪
૨૩ જિનચરિત્ત થવિરાવલી અને સામાચારી એ ત્રણે પ્રકરણે શ્રી કલ્પસૂત્રમાં છે. ને તે શ્રી ભદ્રબાહુસ્વામીજીના રચેલાં છે માત્ર સ્થવિરાવલીમાં દરેક કથન કરનારે પિતાના ગુરુ સુધીની પરંપરા જણાવવી જોઈએ ને તેથી જ સ્થવિરાવલીમાં સિદ્ધાંતને પુસ્તકારૂઢ કરનાર શ્રી દેવદ્ધિગણ ક્ષમાશ્રમણજીએ પિતાનાં ગુરુ સુધીની પરંપરા દાખલ કરી ને તેથી ત્યાંજ નવસો એંસીની સાલ લખી છે. અન્યથા ગ્રંથકાર જે સંવત્ લખત તે કલ્પસૂત્રના અંતમાં જ તે લખત. ૩૦પા - ૨૪ કુંદકુંદાચાર્યને સમય વિક્રમની પ્રથમ શતાબ્દી હતું એમ કહેવું એ ઈતિહાસનું તેમજે સમયસાર આદિની પ્રસ્તાવનાનું અજ્ઞાન જણાવે છે ૩૦૬
૨૫ તત્ત્વાર્થસૂત્રકાર વેતાંબર છે અને તેઓ તે અંગના બાર ભેદોમાંથી એકને ચુછેદ થયે કહેતા નથી અને અનેક ભેદે અંગબાહ્ય એવા દશવૈકાલિક, ઉત્તરાધ્યયન આદિની હૈયાતી સૂચવે છે. (દિગંબરના મતે દશવૈકાલિક જેવાં આઠ વર્ષના બાલક છ માસમાં ભણે તેવાં ને ઉત્તરાધ્યયન જેવા નાનાં સૂત્રે જે પૂર્વાચાર્યોનાં હતાં તે પણ બધાં વિચ્છેદ થઈ ગયાં, ને ષટ ખંડગમ જેવાં ગણધર કે સ્થવિર સિવાયનાં કરેલાં સામાન્ય શા ટકાવવા તેમના આચાર્યોએ મહેનત લીધી તત્વથી અપ્રમાણિકને એમ કહેવું જ પડે છે કે મારા ચોપડા જ ગુમ થયા છે ) ૩૦૭ના
૨૬ ન્યાયાવતારમાં પ્રમાણેના સ્વરૂપમાં આગમપ્રમાણુ જણાવતાં મૉજજ્ઞ શ્લેક બરાબર બંધબેસતું નથી એવું કહેનારે વસ્તુનું સ્વરૂપ જેવા કદાગ્રહનાં ચશમા કાઢી નાંખી કઈ મધ્યસ્થષ્ટિ પાસે આંખ સધરાવી લેવી. એવી રીતે સમંતભદ્રને શ્રી સિદ્ધસેન દિવાકરજીથી પ્રાચીન એમ નહિ કરાવી દેવાય (રત્નકરંડકમાં જ તે કલેક આંગતુક છે એમ મધ્યસ્થને માલમ પડશે.) ૩૦૮૫
૨૭ એસવાલે પૂર્ણતયા દૈવેતાંબરે છે એ વાત જેમ સિદ્ધ છે તેવી જ રીતે અનેક શીલાલેખથી પહલીવાલ લોકે વેતાંબર છે એ વાત સિદ્ધ છતાં ન માનનારને પલીવાલોના અનેક વેતાંબર શિલાલેખોના ઉત્તર દેવા અમારૂં નિમંત્રણ છે તે સ્વીકારે ૩૦
[જૈન દર્શન ૧-૨૨] ૨૮ વિક્રમ પ્રથમશતાબ્દીમાં શાસ્ત્ર લખાયું એ પુરાવા વિનાનું છે. વળી તે ગ્રંથની સમાપ્તિના ઉપલક્ષ્યમાં શ્રતપંચમી છે એ તથા જેષ્ઠ શુકલપંચમીને તે દિવસ છે. તે
Page #59
--------------------------------------------------------------------------
________________
[પર]
સાગર સમાલાચના સંગ્રહુ યાને આગમાદ્ધારકની શાસનસેવા
સ` પ્રમાણથી દુર છે શ્વેતાંબરા તે ચતુર્માસની સમાપ્તિમાં ભડારાના પુસ્તકરૂપ જ્ઞાનના આવિષ્કારના અંગે કાર્તિક શુકલપ'ચમીને જ્ઞાનપ ચમી, સૌભાગ્યપ’ચમી કે શ્રતપ'ચમીના નામે `માનમાં પણ આરાધન કરે છે. ૩૧૦॥
૨૯ દિગંબરેના જ શાસ્ત્રામાં આધેલકયાઢિ દશ પ્રકારના કલ્પ તથા સ્થિતાસ્થિતપશું છતાં જેએ તે ન માને તેને દિગ ંબરગ્રંથની શ્રદ્ધા પણ કેમ હશે ? ૩૧૧
ભગવાન પાર્શ્વનાથજીના શાસનમાં સચેલક અને અચેલકપણું. બંને હતાં તે ચર્ચાકારે સમજવુ જોઇએ તથા વાસ્તવિક ને ઉપરિત અચેલકપણું પણુ સમજવુ જોઈ એ
૩૦ શ્વેતાંબરા જિનકલ્પના વિચ્છેદ શ્રી જ ભુસ્વામીજીના નિણૅયથી નિર્વાણુથી માને છે. શ્રીભદ્રબાહુ વખતે જિનકલ્પ (ન) હતા એમ કોઈ માનતું જ નથી, ૫૩૧૨૫
૩૧ દિગંબર શબ્દમાં વપરાએલા અંબર શબ્દ જ ક્રિશ'બરાની નવીનતા, સવજ્રમાંથી નિ`મન (આદિ) સૂચવીને જણાવે છે. ૩૧૩ા (જૈન દર્શીન ૨૩ મે અક)
૧ ઘાષનદિ ક્ષમાશ્રમણ શ્વેતાંબર હતા એમ તત્ત્વાર્થભાષ્યથી સ્પષ્ટ છે, તેથી ગુહન'દિઆચાય' શ્વેતાંબર મનાય વળી લેખમાં કુલ માટે કાશબ્દ માટે હ્રાય એમ નથી, પણ પહેલાં જે સ્થાં છે ત્યાં સાં એમ વાંચી સાંાશી શાખા જે કલ્પસૂત્રમાં જણાવી છે તે લેવી જોઇએ ૫૩૧૪૫ (જૈન જયેતિ)
૧ અઢની અદર વિરતિપરિણામ ન હોય' એ કથન ઉપદેશથી થતા પરિણામને આભારી છે, અર્થાત્ ભવાંતરીયજ્ઞાન કે તેવાં કારણેાને તે અધિકાર લાગુ પડતુ નથી એમ શ્રી મેઘવિજયજી ઉપાધ્યાયજી સ્પષ્ટ જણાવે છે. ૩૧મા
૨ એકપલ્સે કહેલ જન્માષ્ટની દીક્ષાને રાજમા કે જન્માષ્ટમની દીક્ષાને અધમ કહેનારા વિપરીત કેમ નહિ ! ૫૩૧૬॥
ઠરાવવાથી ગર્ભાષ્ટમ વિચારવાળા છે એમ
૩ શ્રાવકસĆઘની સત્તા માન્ય ન રાખી, સ`ઘની વિનતિ ન હતી, સમિતિમાં અમુક મુનિ નીમ્યા, જાહેર નગરશેઠની મહેનત છતાં સ ંમેલનનું ઉલારિયુંકરવાવાળાને સફળ કરનાર ગણાવવા વગેરે વાતા હેળી નહિ સળગાવનારને શેાલતી નથી. ૫૩૧૭) (વીરશા.) ૧ લાંબા તાડપત્ર ઉપરથી વ્યાખ્યાન વાંચવા વખતે પૂર્વ પુરૂષોએ મુહપત્તિ બાંધી, અને તે એક હાથે પાના વહેંચાય તેવી પ્રતાના વખતમાં ચાલુ રહી, પણ તે નીકળી જવી ચૈાગ્ય હાઈ નીકળી ગઈ છે એમ માનવું શું ખાટુ છે ? ૫૩૧૮૫
Page #60
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમેદધારકની શાસનસેવા [૫૩] ૨ ચર્ચાસારના ત્રણે ફોટા શેઠે મુહપત્તિના છે તે કલ્પિત અને જુઠા હેઈ લેખક અને પ્રકાશકને નુકશાન કરવા સાથે ધર્મને હાનિ કરનાર છે ૩૧ભા
૩ પ્રદર્શનમાં સેંકડોuતેમાં હજારો ચિત્ર વ્યાખ્યાન પ્રસંગના હતાં જે તેમાં એકેયમાં મુહપત્તિ બંધન ન હતું. ૩૨
૪ ત્રણ ત્રણ ચાર ચાર કલાકે બાંધીને વાંચનારા આ દિવસ મુખ બાંધનારને સંમૂછિંમ મનુષ્યની હિંસા કરનાર કેમ કહેશે ? ૩૨૧
૫ અણુવ્રતધારીને પણ અતિચાર કરનાર એ કર્ણવેધ સાધુને પણ કદાચ અનુચિત છતાં કરે પડશે. ૩૨૨
- ૬ એકપણ શાસ્ત્રપાઠ, વ્યાખ્યાનના મુહપત્તિબંધનને વિહિત કરતું નથી (શીલાકાચાર્ય ને જિનભદ્રની વિધિપ્રપા ક્યા ભંડારમાં છે ? (ચર્ચાસામાં ખોટા અર્થો અને ખોટા પાડે છે) ૩૨૩ ( ૭ પંચવસ્તુમાં ૯૫૭મી ગાથ.ની ટીકામાં મુવત્રિા વિgિીતા રથયાત મુવમ: એ પદે હાથમાં પકડેલી મુહપત્તિથીજ વ્યાખ્યાનમાં મુખ ઢાંકવાનું સ્પષ્ટપણે લખે છે ૩૨૪
૮ આચાર્યાદિ પદ જ વડી દીક્ષા આપે. ૩૨ પા. ૯ તપ આદિના કાઉસગમાં લેગસ્સ સંપૂર્ણ ગણવા. ૩રદા
( એક પત્ર) ૧ સર્વ તીર્થંકર મહારાજાઓના શાસનમાં ગણવેલ સાધુ સાધ્વીની સંખ્યા કેવળજ્ઞાન પામનાઓને બાદ કરીને બધા બકુશકુશીલની જ છે !૩૨છા
૨ જબુસ્વામીજીના નિર્વાણથી પાંચમા આરાના છેડા સુધી બકુશકુશીલ જ સાધુ હેય અને તેનાથી જ તીર્થ હોય ૩૨૮
૩ વ્રત, સાધુપણું અને સામાયિકને નહિ માનનારો શ્રમણ સંઘથી દૂર કરવા લાયક છે એમ વ્યવહારભાષ્ય જણાવે છે, અને તે પ્રમાણે અમદાવાદમાં દૂર કરાયેલે પણ છે. ૩૨લા
૪ શ્રી ભગવતી સૂત્રના હજાર વર્ષ સુધી પૂર્વધર હેવાના લેખના આધારે ભગવાન મહાવીરનું શાસન આ મધ્યક્ષેત્રમાં જ છે. ૩૩
Page #61
--------------------------------------------------------------------------
________________
[ ૫૪ ]
સાગર સમાલાચના સગ્રહુ થાને આગમાદ્નારકની શાસનસેવા
૫ મૂલે ત્તર ગુણુના દોષવાળા તથા ત્રણ ગૌરવવાળા, ઋદ્ધિયશની ઈચ્છાવાળા, મલિન ચારિત્રયુકત સાધુના પરિવારવાળા, શરીર અને ઉપકરણની શેાભાને અનુસરનારા ઇંદ્રિય અને મનને નિયમિત નહિ રાખનારા બકુશકુશીલે હાય છે એમ તત્વાથ ભાષ્યકાર વગેરે સ્પષ્ટપણે કહે છે ।।૩૩૧૫
૬ દ્રવ્યચારિત્રના રોગવાળા, શાસનની સાચી શ્રદ્ધ!વાળા અને શાસ્ત્રના યથા મેધવાળા જ ભાવચારિત્રી હાઈ શકે ૩૩રરા
છ દશવૈકાલિક ચૂર્ણિકાર દુષમાકાલમાં પુસ્તક રાખવાં તે પણ સયમ છે' એમ સ્પષ્ટપણે જણાવે છે ।।૩૩૩।। ( જૈન યાતિ )
૧ આઠ વર્ષોંની દીક્ષાના પુરાવા તેને માટેજ ઉપયાગી થાય કે જેએ! નાની ઉમર ગણી આઠ વર્ષે દીક્ષા ન માને, અત્રે તેા અન્યે તુ ગષ્ટિમવસ્થાપિ રીક્ષમાં મન્યતે એ વગેરે અનેક શસ્ત્રામાં જણાવેલ છે કે ‘ગર્ભ રહ્યો ત્યારથી આઠમુ વ` એસે' ત્યારથી (એટલે સવા છ વર્ષે) પણ દીક્ષા હાય છતાં એ વાતને નથી માનવી માટે તેવા પાઠ ન હાય અગર તે માન્ય ન હેાય તે તે વાત સ્પષ્ટ કરવી ૫૩૩૪||
૨ કેલિપણાને! પર્યાય પાતે જ આઠ વર્ષ ન્યૂન ક્રોડપૂર્વ વર્ષને ગણ્યા છે ને તે વાત ઉત્કૃષ્ટતેઽટવાના. એવા ગુણસ્થાનક*મારોહના પાઠ વિગેરેથી સિદ્ધ છે, ને તેવ એને પર્યાય વાર્ષિક વિના એવા લેાકપ્રકાશના પાઠ વિગેરેને માનનારા આઠમાની શરૂઆતે દ્વીક્ષા માને તેમાં નવાઈ શી ? ॥૩૩૫૫
૩ લઘુક્ષપણાનો ડ્રેસ આ ભગવતીજીના નવ ઊનના પાઠથી કેમ સંગત કરશે ?
૫૩૩૬॥
૪ અષ્ટપૂર્ણ અને અમુક માસના ગર્ભવાળાને અંતર્મુહુર્ત્ત કહેવાથી જઘન્ય વયવાળાને વાર્ષિક પર્યાય માનવામાં શી અડચણ આવે ? ૫૩૩૭ના
૫ ય વ્રુિતે સૂત્ર હેાવાથી ટ્રીબ્ય રૂપ ન બનાવતાં વ્યિ બનાવવું. ૫૩૩૮ના ૬ વાળવિાહ દ્વિતાનાં નથી પણ વાાયમનેવિારરહિતાનામ્ એમ છે. ૭ જ્ઞાન ત્રાવક્રુત, વાળન) એ અર્થાન્તરન્યાસ છે. પૌદ્ગલિક શબ્દ અપ્રાસંગિક છે. પ્રકરણના વિષ સમજવાની જરૂર છે. ૫૩૪૦ના ( જૈન પ્રથચન )
૧ જે કારણથી લિખિત સ'મતિના નિયમ કાયમ કર્યાં તે કારણ જણાવવુ' તે ખેાટુ' કેમ ગણાય ? ૩૪૧૫
Page #62
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલાચના સગ્રહુ યાને આગમાધારકની શાસનસેવા
[૫]
૨ આઠ વષઁથી સેાળ વર્ષ સુધીની દીક્ષામાં પણ દીક્ષાના સ્થાનના બે આગેવાનની સહી જોઇએ એવા ઠરાવ કરનારે સત્યની ખાતર ઠરાવે વાંચવા જોઇએ. ૫૩૪રા ( મુ`બઈ સમાચાર વગેરે ) ૧ શૈક્ષ (નવદીક્ષિત) ને સાધ્વીના ઉપાશ્રયે સંતાડવાના પ્રસંગને સમજવાવાળા એ વન્દ્રાયણા ય સેઢે એ ૧-૪-૧૪૦મી દ્વારગાથાનું પદ્મ તથા બાપુસ્કૃતિ ચારો સમ એ તા ૧-૪-૧૮૧મી ગાથાના ભાગ તેમજ તરિાગોર સાતમટ્ટી આરિવમિરણ તિવિટ્ટણ' રોજણા નિયઙીણ અગાણમુવલ્સય મતીતિ એ ૧-૪-૧૮૩મી ગાથા વિચારવી કે જેથી સ્પષ્ટ થશે કે મુખ્યતાએ નવદીક્ષિતને જ . સંતાડવાના અધિકાર છે અને રાજપુત્રોની હકીકત માત્ર સભવ જણાવવા ઉપલક્ષણ તરીકે છે પણ નિયમ તરીકે નથી. તેમાં પણુ મુખ્ય મુદ્દો તે સયમની રક્ષાના જ છે. ૫૩૪૩ના
૨ ૧૮માં અંકના ૪૨૭માં પાને સુકેશલજીની માતાને શિયાલણી લખી છે, પણુ વાઘણુ થઈ છે. ૩૪૪૫
૩ સિષિજી અને અવતીમુકુમાલજીની રાત્રે દીક્ષા થઈ છે એમ ચેાત્રીસ પ્રબંધ અને ઉપદેશપદમાં સ્પષ્ટ છે. તેમજ કોઈ સ્થાને તેના નિષેધ નથી, વડગચ્છના મૂલ પુરૂષની આચાર્ય પદવી રાત્રે થઈ છે.
૫૩૪પાા
( જૈન )
સિદ્ધચક્ર વર્ષ ૨ અંક ૨૧ સ. ૧૯૯૦ અષાઢ વદે ૦)) પૃ. ૫૦૪ તથા ટા, પે, ર સમાલાચના
૧ વીતરાગતાના પૂજક બનવા માગતા દિગંબરા, અરિહંત ભગવાનને પ્રાતિહાર્ય સહિત કેમ માને છે ? જાતજાતના અભિષેકે ને ધૂપ, દીપ, પુરૂષ ને સુગધથી કેમ પૂજે છે ? (ભકિત કહા તે શ્વેતાંખરાની સાચી માન્યતા.) ૫૩૪૬૫
૨ સાક્ષાત્ છત્ર, ચામર આદિવાળી મૂર્તિ જો રાગયુકત નથી તે વજ્રના આકાર શુ રાગચુકતતાની નિશાની છે ? ।।૩૪ણા
૩ શ્વેતાંબર શાશ્ત્રામાં સ્થાન સ્થાનપર માંસભક્ષણ કરવાથી નરકનું આયુષ્ય બધાય એમ સ્પષ્ટ કહ્યું છે. ૩૪૮૫
૪ શ્રમણુ શબ્દ બૌદ્ધ ગોશાલક તાપસ નૈરિક અને આહું તને લાગુ છતાં એકલા નગ્નને લગાડનાર શુ સમજતેા હશે ? ૫૩૪૯ના
Page #63
--------------------------------------------------------------------------
________________
[૫૬] સાગર સમાલોચના સંગ્રહ યાને આગાદ્વારકની શાસનસેવા
૫ લંગટી રાખનાર બાવાઓને પણ નાગા બાવાજ કહેવાય છે, માટે નગ્ન શબ્દથી દિગંબર જ લેવાય એમ કહેનારે આગ્રહનું ફળ વિચારવું. ૩૫
૬ અદ્વૈત વિગેરે સિદ્ધિના ઘર એ પદને ન સમજનારા જ ક્ષપણુક એટલે દિગંબર છે એમ કહે. ૩પ૧
૭ ક્ષપણુકને વિવસમાં નગ્નશબ્દ કહેવાથી જ ક્ષપણુક વસ્ત્ર રહિત ન હોય એમ માનવું જ પડશે a૩પરા
૮ અન્વેદ, આરણ્યક અને જાબાલે પનિષદ્દમાં કરેલું મુનિવર્ણન દિગંબર જૈનનું જ છે એમ કહેનારે કંઈક ભણવું જોઈએ. ૩૫૩
૯ શંકરાચાર્ય આદિએ દિગંબરને હરાવ્યા હોય કે ખંડિત કર્યા હોય ને તેથી તેને માટે દિગબર શબ્દ વાપર્યો હોય તે દિગંબર જાણે. ૩૫૪
૧૦ બૌદ્ધગ્રંથેથી સાબીત થાય છે કે નિર્ગોથના નાતપુત્રો પાત્ર રાખતા હતા. (જુઓ રાજગૃહના નગરશેઠની હકીકત.) ૩૫પા
૧૧ દિગંબર શબ્દના દિશારૂપી અંબરને ધારણ કરનાર અર્થને સમજનાર સ્પષ્ટપણે સમજી શકે છે કે દિગબરને મત કે વસ્ત્ર ધારણ કરનાર મતની શાખા છે (ગૃહસ્થતા એકલા વસ્ત્રથી નથી પણ પરિગ્રહ માત્રથી છે.) ૩૫૬
(જૈન દર્શન વર્ષ ૧ લું અંક ૨૪ મિ.) ૧ અર્થ-દ્રવ્યથી ધર્મકાર્ય થાય છે તેથી તેને વખાણવું તે ચારિત્ર લેનારને દેખી અબ્રહ્મને વખાણવા જેવું છે. ૩૫૭ના
૨ સત્તા અને સતીઓ વિષયસેવનરૂપ કામથી પંકાયા નથી, પણ પરપુરૂષ કે પરસ્ત્રીના વિરમણથી જ પંકાયા છે. i૩૫૮
૩ જે ધર્મનો અર્થ સંવર કે નિરા ન કરતાં નીતિ કરે છે તે લેકે લોકોત્તર માર્ગ ભૂલે છે. ૩૫લા (સમયધર્મ)
૧ શ્રી નિશીથચૂર્ણિ, પંચક૯૫ભાષ્ય, બૃહત્કલ્પભાષ્યવૃત્તિ, યતિજીતક૯૫વૃત્તિ વિગેરે શાસ્ત્રોમાં દીક્ષિત થનારને અંગે પૃચ્છા, કથા અને પરીક્ષાના દ્વારે યથાસ્થિતપણે જણાવેલાં છે, પણ એક પણ શાસ્ત્રમાં દીક્ષા આપવા પહેલાં છ માસની કે યાવત્ એક દિવસની પણ પરીક્ષા કરવા માટે મુદ્દત જણાવેલી નથી એટલું જ નહિ પણ શ્રી નિશીથચૂર્ણિમાં દીક્ષા દેનાર ગીતાર્થ પુરૂષ ગોચરી, અચિત્તભોજન આદિ સાધુચર્યા જણાવે તે રૂપ કથા થયા પછી તે ઉપદેશકે જણાવેલી સાધુચર્યા પ્રમાણે વર્તવાનું
Page #64
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આ ધારકની શાસનસેવા કબુલ કરે તેનું જ નામ પરીક્ષા જણાવેલી છે (ા સઢય ગરૂ areભુવતિ તે પન્ના વણિજ્જો નાં વવાણિજ્ઞા વરવા આ પ્રમાણે આચાર ના અભ્યપગમ માત્રનું નામ પરીક્ષા લેવાથી પંચવસ્તુકાર ભગવાન હરિભદ્રસૂરિજીએ સમવાય એમ કહી આચાર અભ્યપગમ રૂપી પરીક્ષા સ્પષ્ટપણે જણાવી છે, પણ આ પરીક્ષાથી ઉપસ્થાપના પહેલાં કરાતી પરીક્ષા, ગીતાર્થ ન થાય કે અન્યતર પરેલ ક્ષાને સદ્દભાવ ન ગણાય તેટલા માટે ઉપસ્થાપનાવાળી પરીક્ષા સાથે જણાવતાં પુણો પરિકિવઝ ૨ પવયણવિદ્દીg ૨ એમ કહી પરીક્ષાની બીજી વખતની કર્તવ્યતા અને તેને માટે શાસ્ત્રીયવિધિ જે સ્પષ્ટ હતું તે સૂચિત કર્યો. આ બાબતમાં સાવજટ્ટિાર ૨ વઢબઢનાવિના ૨ સપરિણામ રૂ રૂતરમિન્ ૪ કમ્પસરઃ ૬ અને વકુતર: ૬ એ બધું પ્રવચનવિધિને અનુકુળ ઉપસ્થાપના પરીક્ષામાં થાય છે એ વિચારવું, અને તેથીજ ધર્મબિંદુમાં બંને ભાષાતરકારેએ સ્પષ્ટ તે (તયા) છ માસની પરીક્ષા વડી દીક્ષા માટે છે એમ એક ખા અક્ષરમાં જણાવ્યું છે (જો કે આ ઉપરથી શ કા પડતાં કે જરૂર લાગતાં દીક્ષાર્થીને કેટલેક કાળ રોક પડે તેને નિષેધ કરવા ભાગ્યેજ કોઈ તૈયાર થાય, પણ પરીક્ષાના નામે રોકવાનો નિયમ કરે તે તે શાસ્ત્રીય છે એમ માની શકાય જ નહિ ૩૬
૨ દીક્ષા દેનારે સંઘની રજા લેવી જોઈએ ને લેનારે સ્થિતિ ન હોય તે પણ ભરણપિષણને બંદોબસ્ત કરેલ જ હવે જોઈએ તથા દીક્ષા ને અમુક મુદત રાખવે જ જોઇએ એવું સમેલનને નામે કહેનારે તેના ઠરાવે શાંતિથી વાંચવા જોઈએ અને ઠરાવ લખીને જ ઠરાવના નામે બેલવું જોઈએ ૩૬૧
૧ જે કે ભગવાન હરિભદ્રસૂરિજી શ્રાવકપ્રતિમાઓના વહન સિવાય ચારિત્ર પ્રાપ્તિ માનીને પણ વર્તમાન કાળમાં સંપ વિસેષ્ઠ એમ કહી વત્તમાનકાળમાં પ્રતિમાના વહનપૂર્વક જ દીક્ષા હોય એમ સ્પષ્ટપણે જણાવે છે, પણ તે જ ભગવાન હરિભદ્રસૂરિજી એક બે આદિ માસ પ્રમાણે વાળી જ પ્રતિમાઓ હોય એમ નહિ માનતાં પ્રવ્રજિત થનારા આદિ માટે અંતર્મુહુર્તની પણ પ્રતિમાઓ માને છે, અને તેથી તેવા લઘુકાળની પ્રતિમા એ વહન કરવા પૂર્વકની દીક્ષા માનવામાં કોઈપણ શાસનપ્રેમીને અડચણ નથી, તે પણ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી તેમજ ખુદા ભગવાન્ હરિભદ્રસૂરિજી પણ અષ્ટવર્ષની ઉંમરે દીક્ષા માનનારા હાઈ કેઈ તેવા મંદ પશમવાળાને એ પ્રતિમા વહન પૂર્વકની દીક્ષાને નિયમ લાગુ થાય છે ને એ વાત ઉપાધ્યાયજી સ્પષ્ટ જણાવે પણ છે, તેથી એમ સમજી શકાય કે સંસારવાસમાં નહિ પ્રવર્તેલા અને અભુકતભેગી બાળકોને તીવ્ર વિર્ય ઉલાસ હોવાથી પ્રતિમા વહનની જરૂર ન હાય. (આ સ્થાને પૃચ્છા, કથનાદિકના પુરાવા આપી પ્રતિભાવહનને અનિયમ ઉત્તર ગ્રંથથી બાધિત અને સામાન્ય હેવાથી અસ્થાને છે, અને ષામાસિક પરીક્ષાને પણ અતિદેશ સામાન્ય હોવાથી આચારઅંગીકાર રૂપ વિશેષ પરીક્ષાને
Page #65
--------------------------------------------------------------------------
________________
[૫૮]
સાગર સમાલોચના સંગ્રહ જાને આગામોદ્ધારકની શાસનસેવા બાધિત કરતે નથી અને ઉપસ્થાપના પહેલાની પ્રામાસિક આદિ પરીક્ષારૂપ પ્રવચનેકત સ્વસ્થાનને ખસેડતે નથી) (અભુકતભેગી બાળકને પંચમપ્રતિમામાં માત્ર દિવસનું અબ્રહાવજન, છઠ્ઠીમાં રાત્રિ દિવસ અબ્રહ્મવર્જન, આઠમીમાં કૃષિ આદિ આરંભને સ્વયં કરવાને ત્યાગ અને નવમીમાં તેવા આરંભમાં નેકર ચાકરને પ્રવર્તાવવાને ત્યાગ એ સંભવિત ન હેય એ સહેજે સમજાય તેવી બીના છે) ૩૬૨
૨ પ્રતિમાને નિયમ ૪૯ મી ગાથામાં વર્તમાનકાળને અંગે કરેલ હોઈ તેના સમાધાનને માટે ૪૬મી ગાથા કે પૂર્વકાળના શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણને પાઠ આપ અસ્થાને છે. ૩૬૩
૩ શ્રી પંચાશકમાં પચાસથી અધિક ગાથા ન હોવાથી ગાથાને આંક ૬૬ હોય નહિ ને તે અંક ૪૬ છે in૩૬૪ના
४ बालत्वादिकारणात् प्रतिमानुण्ठानव्यतिरेकेगापि एतत्प्रकारेण तावजज़ायत एवेत्यपि દા: એવા ટીકાકાર શ્રી અભયદેવસૂરિજીના સ્પષ્ટ લેખથી બાળકોને પ્રતિમાની જરૂર નથી સ્વીકારી તેમજ અંત્યગાથામાં પણ આને ખુલાસે નથી કર્યો એ સ્પષ્ટ છે. ૩૬૫
(જૈન પ્રવચન)
૧ બકુશકુશીલમાં બધા ઉત્સર્ગ કે બધા અપવાદ હેવને પાઠ ક ? ૨ ઉત્સર્ગનું પ્રવર્તન હોય તે જ અપવાદનું પ્રવર્તન હેય તે પાઠ કર્યો ? ૩ બકુશકુશીલપણામાં બધા મહાવ્રતની અપ્રતિષેવી દશા છે ? ૪ પ્રત્યાખ્યાન કર્યા પછી પણ અતિક્રમાદિ લાગે તેમાં કર્મોદય કારણુ ખરે છે ? ૫ વશીરોઢિ નિત્ય એ પાઠ શાસ્ત્રાનુસારી છે કે ? ૬ યથાખ્યાતચારિત્રની અપેક્ષાએ બકુશાદિ તેવા હેય તેમાં કેણ ના કહે? ૭ કુશીલનામના નિર્ચ અને કુશીલ નામના કુગુરૂને ભેદ સમજવાની જરૂર છે.
(જૈન જતિ ) સમાલોચનાની સંકીર્ણ કર્ન વ્યતા આજકાલ જગતમાં તેમજ જૈન સમાજમાં માસિક, પાક્ષિકે, સાપ્તાહિક અને દૈનિકપત્રે સારી સંખ્યામાં પ્રચાર પામેલા છે. અને દિનપ્રતિદિન તેમાં ઉપયોગી કે
૩૬૬
Page #66
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલેાચના સંગ્રહુ યાને આગમાદ્વારકની શાસનસેવા
[૫૯]
અનુપયેાગી તત્ત્વના પ્રચાર કરવા કે અન્ય દૃષ્ટિથી વધારે થતા જાય છે એ વાત સુન્ન સજ્જનેની સમજ બહાર નથી. આવી વખતે સર્વ પત્ર શાસ્ત્રના જ્ઞાનવાળા અને રૂચિ-વાળાના હાથે જ લખાતાં એમ છે નહિ, તેમ તેવુ' થયાના સ ́ભવ પણ નથી ને તેથી અનેક પત્રામાં ત્રિકાલ બાધિત અવિચ્છિન્ન પ્રભાવશાળી ત્રિલેાકનાથ તીથ‘કર ભગવ તા, તેએશ્રીએ જ જગજ તુના ઉદ્ધાર માટે પૂર્વાપરના અવિરાધપણાના ગુણવાળા અને આત્મકલ્યાણમાં કશ્મલતાના કાળા કેર વર્તાવનાર આરંભ, પરિગ્રહ, વિષય અને કષાયના ત્યાગ કરી સદા મેાક્ષમાગ નીજ માન્યતાને વળગી રહી તે અવિચલ અવ્યાબાધ પદની પ્રાપ્તિ માટે જ પરમપુરુષાથથી પ્રયત્ન કરનાર મહાપુરૂષોએ પવિત્રતમ રીતિએ અપનાવેલા એવા આગમના અપ્રતિહત પ્રભાવ અને દુČતિના દુČમ કૂપમાં કુદી પડતા જગતનાં જંતુમાત્રને બચાવી સદ્ગતિમાં સ્થાપન કરતાં અહિંસા, સંયમ અને તપસ્વરૂપ અતીન્દ્રિય પદાર્થાને દેખવાની પરાકાષ્ઠાએ પહેાંચેલા પરમાદી પરમેશ્વરાની પરમપુનિત પરમાગમેાને આધારે અને અનુસાર આત્મકલ્યાણની અ કાંક્ષાથી આચરણમાં મૂકાએલા મૈત્રી, પ્રમેાદ, કારૂણ્ય અને માધ્યસ્થભાવનાની ભવ્ય પ્રવાહવાહી અમય, સુપાત્ર કે અનુક ંપાદાનની નિરંતર નિર'તરાય પ્રવૃત્તિ સાથે આત્મ અને અન્યન અમેઘ ઉદ્ધારના કારણ તરીકે જિનચૈત્ય, જિન મિત્ર ને જૈનધમની જયપતાકા ફરકાવવા જન્મેલાં તીર્થાંની નવ્યરચના, જર્ણોદ્ધાર, પ્રતિષ્ઠા, ઉત્સવ આડંબર આદિ કરાય અનાદિ કાલથી અભ્યાહતપણે વહેતે અવિરતિના જીરા જડમૂલથી ઉખેડવા મહાવ્રત અને અણુવ્રત આચરવામાં આવે, સદાકાલ અવિરહિતપણે પ્રવતેલી આહારાદિની તૃષ્ણાને સદાકાલ રાધ કરવા શાસ્ત્રાકિતને અનુસરીને આચરાતાં અનેકવિધ અતિશયનિધાન તપે તથા અનિત્ય,દિક જે બાર પ્રકારની વૈરાગ્ય ભાવના, મૈત્રી, પ્રમેાદ, કારૂણ્ય અને માધ્યસ્થરૂપ સમ્યકત્વભાવના અને રત્નત્રયીને ધારણ કરનારાઓની અનાહતભકિત તેઓશ્રીના ત્રિવિધયાગને અનુકુળ તથા સયમસાધક એવાં અનેક કાર્યોની ચિકીર્ષા તથા સ`સારના સતત પ્રવાહુને ભયંકર કાનન સમાન દુષ્ટ દાવાનલ સમાન માનીને તેનાથી અહારાત્ર ઉદ્વિગ્ન રહેવારૂપ ધર્મ ભાવનારૂપ પ્રવૃત્તિમય ધર્મને ધકકો લગાડનારાં લખાણા આવ્યાં છે, આવે છે અને આવવાના સ'ભવ પણ છે
જો કે તેવી રીતે આવતાં લખાણેા કેટલાંક સત્ય પદાર્થના પારમાર્થિક સ્વરૂપની સુંનતાના અભાવે 'થએલા હાય છે, કેટલાંક તત્ત્વત્રયીના ખરા મેધ છતાં પણ તેની ઉપરના દ્વેષ કે પેાતાના માનેલા તત્ત્વના અયેાગ્ય પક્ષપાતને લીધે હાય છે. જ્યારે કેટલાંક લખાણા સુન્નતાને સર્વાંત્તમ સદ્ભાવ છતાં શાસનની સર્વોત્તમતા પ્રતિ પરમ પ્રતીતિ હોવા છતાં અજાણપણે કે અનાયાસે અયુકત ખેલાયુ કે લખાયુ હોય તેને શુદ્ધતત્ત્વ માલમ પડતાં પણ સુધારા ન કરતાં વિશ્વમાં વિખ્યાતિ પામેલા પદાને પ પાળવા માટે અસત્ય, અયેાગ્ય અને અસભ્ય લેખેા લખાએલા હોય છે તે સર્વને ભાવર પદાર્થ માત્ર પ્રકાશ જ પાડે તેવી રીતે આ પાક્ષિકપત્ર માત્ર તેવા લેખાને માટે પ્રકાશ પાડવા પૂરતીજ સમલેાચના રાખી તેના એક વિભાગ રાખેલ છે.
Page #67
--------------------------------------------------------------------------
________________
[૬૦] સાગર સમાલોચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા
વળી કેટલીક વખત આ પત્રમાં પ્રગટ થએલી હકીકતે વાંચીને વાંચકો વિચારવમલમાં વહેતા થઈ સમાધાનને માટે પત્ર પાઠવે કે અન્ય પત્રોદ્વારા ખુલાસા માગે કે ઘટતી અથવા અણઘટતી ચર્ચા કરે તે સર્વના ઉત્તર કે ખુલાસારૂપે પણ સમાલોચનાની જરૂર દેખી આ પત્રમાં સમાલોચના વિભાગ શરૂઆતથીજ રાખેલ છે.
આ સમાલોચનાના વિભાગમાં માત્ર સૂચનારૂપેજ લખવામાં આવે છે, કારણ સમાલેચનીય સ્થાને અનેક હોય એ સ્વાભાવિક છે ને તેની ઉપર પ્રત્યેક એકેક લેખથી કે વિસ્તારથી ઉત્તર કે સમાજના આવવાથી આ અત્યંત નાનું પત્ર સમાલોચનાથી જ ભરાઈ જાય અને આગમતત્વના જિજ્ઞાસુ શાસ્ત્રીય પ્રશ્નના પરમ આકાંક્ષાવાળા ને સુધાસાગરના શ્રેતમાં સ્નાન સર્જનારાઓને નિરાશ રહેવું પડે તેમજ શબ્દઐણિના વિગ્રહમાં . વિકરાલતા થઈ વિકૃતતા જ આ માટે માત્ર સૂચનારૂપેજ સમાચના કરવામાં આવે છે.
જો કે પૂર્વોકત પ્રકારે સત્યના સાથીની પવિત્ર ફરજ બજાવવા માટે સમલેચનાને સંકીર્ણ માર્ગ સ્વીકાર્યો છે, છતાં અન્ય ભકિજીને તે સમાચના અરૂચિકર કે અસમાધાનકારક થાય તેમાં આશ્ચર્ય નથી, પણ પરિણા મહિતની દ્રષ્ટિથી વાંચકો અને તેવા લેખકને સત્ય માર્ગ સુઝાડવા માટે સમાચનાને માર્ગ મોકળે રાખવો પડે છે. સાથે એ પણ સ્પષ્ટ કરી દઈ એ તે અગ્ય નથી કે આ પાક્ષિકમાં આવતા લેખેની પણ અસત્યતા, કે અસભ્યતાની જાણ થતાં તેને સુધારે સત્વર થયે છે, થાય છે અને થતું જ રહેશે.
સિદ્ધચક વર્ષ ૨ અંક ૨૨ સં. ૧૯૯૮ શ્રા. શુ. ૧૫ સમાલોચના
૧ ૧૯૮૦ના કાર્તિક સુદ ૧ મે ગર્ભે આવેલાને ગર્ભષ્ટમપક્ષથી કયારે દીક્ષા થાય? l૩૬૭ના
૨ જન્મથી આઠ વર્ષ એવા પાઠમાં અર્થને ફરક છે ? ૩૬૮ ૩ ગુજરાતીમાં આઠમું બેસે ત્યારે આઠ કહેવાય છે કે ? ૩૬
૪ શ્રી નિશીથચૂર્ણિ વગેરેમાં જમકુમ કે જffટમ એ શબ્દો છે કે? અષ્ટમ અને અષ્ટનો ફરક છે ? ૩૭૦
૫ લઘુક્ષપણામાં જન્માષ્ટને અંતમુહુર્ત કેવલ છે ને શ્રી ભગવતીજીના નાતકને હિસાબે જન્મનવમે કેવલ છે કે ?” i૩૭૧
૬ કેવલિકાલ જે નવવર્ષોન કોડપૂર્વ ને ગુણસ્થાનને આઠ વન એ એક જ ને ? ઝડપૂર્વનું આયુમાન જન્મથી કે ગર્ભથી ? “નવ” કંઈક ન્યૂન નવ” “કિંચિદષિક અષ્ટમૂન” ઝડપૂર્વના ત્રણ પક્ષે ગર્ભથી કે જન્મથી ગણે છે ? ૩૭૨ા
Page #68
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમાધારકની શાસનસેવા
[૬૧]. ૭ અષ્ટ પૂર્ણ વાળ દીક્ષિત હોય તે અંતમૂહું કેવલ લહે પણ ગર્ભષ્ટમવાળો બારમાસ પર્યાયે જ કેવલ પામે એમ પણ થાય કે ? i૩૭૩
૮ વાર્ષિક પર્યાય વિના જઘન્યવાળાને કેવળજ્ઞાન ન થાય એમ લેકપ્રકાશ વગેરેમાં સ્પષ્ટ છે કે ? ૩૭૪
(જૈન પ્રવચન) ૧ જન્માષ્ટમની અપેક્ષા લઘુક્ષપણ જણાવવાથી કેવલજ્ઞાન, સિદ્ધિ, અનુત્તર વિમાન પ્રાપ્તિ અને શુકલડ્યાના અધિકારમાં જણાવેલ સાધુપણાના વાર્ષિક પર્યાય બાધિત થાય નહિ ? પક્ષાંતર તરીકે તે લઘુક્ષપણાને અધીકાર રહે, બેની એકતા કઈ અકકલથી ગણવી? ૩૭પા
૨ સ ગ્રહણીના અર્થમાં શુકલેશ્યાની પરમસ્થિતિ કેડપૂર્વ જણાવતાં આયુષ્યનું માન ગર્ભથી લે છે, શ્રી ભગવતીજીમાં પણ પૂર્વ કોટિનું ગર્ભથી લઈને જ સામાયિક ચરિત્રનું માન કહે છે ૩૭૬ ( ૩ અષ્ટમશબ્દને “આઠમું” એ અર્થ નહિ પણ “પૂર્ણ આઠ જ છે એ કયા વ્યાકરણ, કોશ, કાવ્ય કે શાસ્ત્રના આધારે ? ગુજરાતી ભાષાદિમાં આઠમાના સ્થાને આઠ શબ્દ કદાચ વપરાય પણ તેથી આઠમાની શરૂઆતને આઠમું નહિ કહેવું પણ આઠમાની પૂર્ણતા એ જ આઠમું વર્ષ કહેવું એ શા આધારે ? ૩૭ છા
૪ જયાં શ્રી ભગવતીજીના સ્નાતકની સ્થિતિને હિસાબે નવ વર્ષ થાય ત્યાં લઘુક્ષપણા આઠ વર્ષ અને સાત મહિના થાય તે પણ ફરક નથી કે શંકાને સ્થાન નથી એમ કેમ ? //૩૭૮
(જૈન પ્રવચન) ૧ પંચવસ્તુની ટીકામાં વિશ્વાતિયા મુસ્ત્રિયા થાિતમુહમ આવું સ્પષ્ટ વ્યાખ્યાન છતાં બાંધવાને અર્થ કર્યો છે તે ખેટો નથી ? લેખમાં સંસ્કૃત પાઠ આપ્યા છતાં આ વાકયને તે અર્થ જ નથી આપે. ૩૭૯
૨ અમદાવાદના શ્રીમાન નગરશેઠની પાસે મુહપતિ મુહપત્તિની ચર્ચા સંમેલનમાં નહિ કરાવવાની કબુલાત મુહપત્તિ નહિ બાંધનાર પક્ષે લીધી નથી. ૩૮
૩ ભાષાસમિતિ અને વચન ગુપ્તિના પ્રસંગે માત્ર બંધનમાં ગોઠવ્યા છે તે હું છે. ૩૮૧
૪ આ ચર્ચાપત્ર લખાવીને અન્ય ઉપાડેલી છે. પાક્ષિક તેમાં નિષ્ફળતા અને શાંતિના ભંગના ભયે ઉતરવા માંગતું જ ન હતું. ૩૮૨ા
Page #69
--------------------------------------------------------------------------
________________
[૬૨]
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમાદ્વારકની શાસનસેવા ૫ પંચવસ્તુની ગાથા ગુરૂના નંદી વ્યાખ્યાનના કથન ને શિષ્યના તે શ્રવણવખતની ને “અપિ” શબ્દના યોગે સમાનતાને સૂચવનારી છે તે જોયું હોત તો માલમ પડત (લેખકે ગ્રંથ જે જ નથી તેથી કંઈક સંભળાવવાનું છે એમ લખે છે.) ૩૮૩
( મુંબઈ સમાચાર તા. ૮મી ઓગસ્ટ )
૧ ગતવર્ષે ચંડૂપંચાંગમાં ભાદરવા સુદ પાંચમને ક્ષય હોઈ ચમાસી પુનમના થયે તેરસના ક્ષચની માફક ત્રીજને ક્ષય ગણવામાં આવ્યો હતો ત્યારે જેઓ ત્રીજની સ વત્સરી થઈ” એમ કહી લોકોને સન્માર્ગથી શ્રુત કરતા હતા તેઓ જ આ વર્ષે બીજી ત્રીજ (ચોકખી ત્રીજ ) ને બુધવારે એટલે ચડશુચ ડૂ પ્રમાણે જ ચેથને ક્ષય માની સંવત્સરી કરવાના છે એ શાસનદેવનો જ પ્રભાવ છે બીજા ટીપણામાં તે કઈમાં બે પડવા અને કઈમાં બે બીજ હોવાથી ચોથને ગુરૂવાર આવે છે. પણ આનંદની વાત છે કે બીજી ત્રીજ બુધવારને ચેક મની બુધવારની જ બંધે સંવત્સરી થશે. ૩૮૪
૨ આ વખતે કલ્પવાચનમાં ગ્રહણ નહિ હોવાથી ટાળી શકાય એવી પણ અસજઝાય ગયા વર્ષની માફક નહિ ટાળવાને પ્રસંગ નહિ આવે. ૩૮પ (એક સમાચ ૨)
૧ પુષ્ટિ અને શુદ્ધિવાળું ચિત્ત એ ધર્મ અને પ્રણિધાનાદિ આશયના જ્ઞાન સિવાય અનુબંધ થતું નથી ને મોક્ષ આપતું નથી. ૩૮૬
૨ અદ્ધ ષ અને દયાને ફરક ઘણે છે ને આઘનું સ્થાન ધર્મપ્રાપ્તિ પહેલાં છે જયારે બીજાનું સ્થાન પછી છે. ઔદાર્યાદિ લિંગોવાળ ધર્મ અને તે પ્રાપ્ત થતાં વિષય, તૃષ્ણદિને અભાવ અને મૈત્રી આદિને સદ્ભાવ થાય છે અને પછી પ્રણિધાનાદિનું જ્ઞાન થવાથી તે તે ઉચ્ચસ્થાનની પ્રાપ્તિ થઈ મોક્ષ મળે પ્રણિધાનમાં જ પ્રાપ્ત ધર્મસ્થાનની સ્થિતિને નિશ્ચય હોય છે. ૩૮૭
| ( જિજ્ઞાસાવાળા ૧ શ્રી આવશ્યક નિર્યુકિત અને શ્રી મહાવીર ચરિત્રમાં ભગવાનની પૂજાને પ્રતિબંધમાં કારણ તરીકે જણાવી છે કે શ્રી ઋષભચરિત્રમાં સ્પષ્ટપણે કેવળજ્ઞાન મહોત્સવને એકને જ વ્રતમાં કારણ તરીકે જણાવે છે છતાં તે કદ્ધિથી પ્રતિબધ કહેવામાં અભિનિવેશ ગણનાર પિતે અભિનિવેશરહિત થાય તે ઠીક ગણાય. તીર્થકરના સુરમહિમાની અપેક્ષા પણ અભિવંગ જ છે એ સમજાય તેમ છે. પ્રથમ અભિવંગ હોય ને પછી નિરભિમ્પંગ થાય એ સંભવિત નથી બધે મહિમા જણાવવાને હેતુ શું છે ? ૩૮૮
“અનંતે પ્રતોએ નિયમને સમજનાર કાર ક્યાં છે એ પ્રશ્ન કરે નહિ.
li૩૮૯ાા .
Page #70
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગાધારકની શાસનસેવા [૬૩] . ૩ જીવિતનું ચંચલપણું વિગેરે દ્રવ્યચારિત્રવાળ ન ધારે એ માટે પાઠની અપેક્ષા હોય તે સ્વાભાવિક છે. ૩૯૦
૪ તીર્થકર ઋદ્ધિની ઇચ્છાને અંગે વિંશતિસ્થાનકનું તપ નિયાણું ગણાય છે કે ? કહ્યું છે કે કચ્છ મહાકચ્છિાદિ, કેવલજ્ઞાન ઉપજયું જાણીને દીક્ષિત થયા પણ સૂરપૂજાને લીધે નહિ, જીવનું અનિત્યપણું, સ્ત્રી પ્રેમનું અનિત્યપણું જાણવું ને ત્યાગની સુંદરતા તથા સંસારની અસારતા જાણવી એ એક છે ? સમ્યકત્વયુકતને પણ વિરતિ દ્રવ્યથી હાય કે? ખડનની અપેક્ષાએ તે તે દ્રવ્ય ચારિત્ર છે જ કે ? ૩૧
(જૈન પ્રવચન અંક ૧૧ મે વર્ષ ૬)
FREE ૧ નાનાં ને કાગળનાં પુસ્તકે પહેલાં હતાં તેને પુરા દે. ૩૯રા
૨ પુસ્તકની પ્રતિમાજી માફક વગર મુખ બાંધે આશાતના ગણનારે દરેક વાંચન વખતે મુખ બાંધવું અને જ્ઞાનનો પ્રસંગ પણ લે પ્રતિમા પૂજક પૂજા અંગે પ્રથમ કરે છે તે ૩દ્દા . ૩ તે એઠ ઉપરની મુહપતિ બાંધ્યાન ફોટા જુઠા અને ધર્મહાનિકર નહિ તે બીજુ શું ? i૩૯૪
૪ મુહપત્તિ બાંધનારની મુહપત્તિ ભીની થાય અને થાય પણ છે. ૩લ્પા ૫ મુહપત્તિ માટે કાન વીંધવાનું પ્રાયશ્ચિત કયા સૂત્રમાં છે ? i૩૯દ્દા ૬ ચર્ચાસારમાં તે જ ગાથાને અર્થ બાંધવામાં જણાવ્યું છે પ૩૯૭
૭ હાથથી જ ગમુદ્રા છે અને તેમાં મુહપત્તિ રાખવાની હોય તે જ ભાષ્યકારના વચન પ્રમાણે વિશિષ્ટતા થાય ૩૯૮
તા.ક. આ સમાલોચનામાં આવતી હકીકત બીજા પિપર, પત્ર વિગેરેને અંગે જ હોય છે. અર્થાત્ આ પત્રે સ્વતંત્રપણે ઉપાડેલી હતી નથી એ સમાલોચનાની મથાળાની લીટીને વાંચવાવાળાઓ સહેજે સમજી શકે તેમ છે, અને તેથી જ કેટલીક ચર્ચા આ પત્રને સમાલોચનામાં અનિચ્છાએ ઉપાડવી પડે છે.
Page #71
--------------------------------------------------------------------------
________________
[૬૪] સાગર સમાચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા સિદ્ધચક વર્ષ ૨ અંક ૨૩ શ્રા.વ. ૦)) ૧૯૦ સમાલોચના
૧ પરિચયવાળા અને પ્રખ્યાત પિતાના છોકરાને દીક્ષા અપાવવા અન્ય ગામે આવે તે પણ તેના ખરાપણાની શંકા લાવવી એમ કે ? અને શ્રાવકોદ્વારા તેના ખરાપણાનો નિર્ણય મનુષ્ય મોકલી કરાવો એમ કે ? તથા જણાવ્યા છતાં શ્રાવકો ખર્ચ આદિને સંકોચ કે કોઈ હેતુથી બને કે એકકયને ન મોકલે તે દીક્ષા ન આપવી એ અર્થ જે તે ઠરાવને હોય તે તે સંમેલનના મુખત્યારે પાસે બહાર પડાવવું (નર્ણય શબ્દ જ શંકાને જણાવે છે) ૩૯લા
૨ સંમેલનમાં વૃદ્ધોએ લિખિતની વાત લખાવી તે ચલાવી લીધી તે જ અરસામાં તે કહાડી નાખવાની વાત નકકી થઈ પણ અન્યચર્ચાના (સુપનનાથીના ) નામે સંમેલન તેડવા તૈયારી કરી તેમાં તે કાયમ થઈ, સોસાયટીના સુકાનીને યુવકના નામે કલમ કાયમ રહેવામાં નિર્ભયતા સમજાવી વિગેરે ઢાંકપિછેડે કરે શાસનહિત માટે જ હતા એમ કેમ નહિ g૪૦૦થી
૩ પત્રના લખાણની બાબત છે તે પકિતને તે અર્થ કરનારે ફરી નિશાળે બેસવું સારૂં છે. ૪૦૧
( વીરશાસન, અંક ૪૫ ) ૧ શાસ્ત્રના પાઠ અને અર્થે અસંગત હોય તેના ઉપર કરેલા પ્રશ્નને તર્ક કરી ઉડાવવા ને ઉત્તર ન દેવા એ ચર્ચાસારની ચેપડી લખી ચર્ચા ઉપાડ્યા પછી ગ્ય છે ? I૪૨
૨ બાર દેખાડનાર બે હાથે પુસ્તક પકડે છે. સ્નાન કરી વસુલંકારથી સજજ થાય છે ને તે પણ શ્રી જિનેશ્વરના ગભારા માફક ગુરુદેવ પાસે મુખકોશથી મુખ બાંધે છે. મુહપતિનાં આઠ પડ નથી હોતાં ને તે મુખકોશના તે આઠ પડ હોય છે છતાં શ્રાવકનું અનુકરણ શ્રેય લાગે છે ? In૪૩ાા
૩ બારસે આદિના વ્યાખ્યાન વખતે બે ઉપયોગ ટાળવા મુહપત્તિ બાંધી પણ બાકીના ભાષણ ને વાચનાના પ્રસંગમાં બે ઉપગવાદી બનવું ઈષ્ટ હશે તેથી આ દિવસ નહિ બાંધતા હોય (બેક્રિયાના સ્થાને ઉપયોગ કહેનારે શું વિચાર્યું હશે ? સમજફેરની હદ કઈ?) (૪૦૪
(જૈન ર૬-૮-૩૪)
સિદ્ધચક વર્ષ ૨ અંક ૨૪ ૧૯૦ ભા. વ. ૦))
સમાલોચના ૧ પુલાક દિ પાંચે નિગ્રંથે છે એમ જ નિયંકા જનતા [ભગવતીજી પા ૮૯૯] થી સ્પષ્ટ છે. સ્નાતક (કેવલી] સિવાયના બકુંશકુશલે તે કષાયવાળા જ હોય. વીતરાગ
Page #72
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા [૬૫] હોય જ નહિ. જો કે નિગ્રંથ નામને પિટભેદ કવાયરહિત હોય છે પણ તે ઉપશાંત મેહ હોય તે બે ઘડી ટકી પાછા કષાયકુશીલ વિગેરેમાં આવે છે અને ક્ષીણમેહ હોય તે બે ઘડીમાં કેવળજ્ઞાન પામે છે માટે કેવળજ્ઞાનવાળા સિવાય કષાયકુશીલ હોય છે. આ૪૦પ
૨ એકલા પુલાક જ સ્થિતકલ્પ અને અસ્થિતકલ્પ જ હોય છે એમ નહિ. કેમકે ભગવતીજી પા. ૮૯૩ “gવ સાવ નિyrig” કહીને બકુશકુશીલ સ્થિત અને અસ્થિતકલ્પમાં હોય એમ સ્પષ્ટ જણાવ્યું છે. ૪૦૬
૩ બકુશ અને કુશીલે આહારદિની સંજ્ઞા એટલે અભિલાષાવાળા પણ હોય છે. અને તેથી તેવાને અસાધુ કહેનારા ભગવતીજીનું પા. ૦૪મું જુએ. •છા
૪ દશમાં ગુણકાણુ સુધી બકુશપણું માનનારે ભગવતીજી પા ૮૩ મું જોવું; કારણ કે બકુશને સૂક્ષ્મપરાયચારિત્ર જે દશમે ગુણઠણે હોય છે તે હોતું નથી ૪૦૮
૫ કેવળજ્ઞાન પામનારા સિવાય અ૫કાળવાળા નિગ્રંથને બાદ કરીને બાકી બધા - બકુશકુશીલે જ હોય છે એ વાત સ્નાતક કરતાં બકુશકુશીલની સંખ્યા સંખ્યાત ગુણ કહી છે તે જ જણાવે છે. ૪૦૯
૬ બકુશ અને કુશીલની સંખ્યા દરેક કાળે નવસેકોડની હોય છે અને તે મૂળગુણ તથા ઉત્તરગુણ બંનેમાં દૂષણવાળા જ હોય છે એ વાત ભગવતીજી પા ૯૦૮ અને પા. ૮૯૩ જેવાની જરૂર છે. નિર્દૂષણે બકુશ હેાય જ નહિ પા. ૮૯૪ ૪૧૦માં
૭ બકુશકુશીલનું પ્રતિસેવીપણું સંજવલન કે તેના ઘરની બીજી ચેકડીઓની પડે હોય તેમાં નવાઈ નથી વા૪૧૧
૮ નગરશેઠ પ્રેમાભાઈને શાંતિસાગરને સંઘ બહાર મેલવાનું પગલું ગેરવ્યાજબી લાગેલું જ ન હતું. ૪૧૨
૯ વર્તમાનના સાધુઓને સાધુ ન કહે તેને માટે પૂર્વધરને કાળ અને શાસનનો કાળ જણાવવો જરૂરી હતે. ૪૧૩
૧૦ પ્રતિસેવી પણ માત્રથી પાપ સાધુપણું માનનાર જૈનશાસને જ નથી માનતો એમ કહેવું વ્યાજબી છે. વર્તમાન સાધુઓ દોષ લગાડવાળા જ છે એવું બોલનારે તેવું જ્ઞાન મેળવવાની જરૂર છે. I૪૧૪
૧૧ ભાવચાત્રિીયાપણે બહાર આવનારે તેનું લક્ષણ જાણવાની જરૂર હોય એ સ્વાભાવિક જ છે. પાપા
Page #73
--------------------------------------------------------------------------
________________
[૬]
સાગર સમાલાચના સંગ્રહ યાને આગમ દ્ધારકની શાસનસેવા
૧૨ દશવૈકાલિકચૂર્ણિ પા. ૨૧મે વાજ વધુ૨ ચરણ રણટ્ટા વોિિત્ત નિમિત્ત આ શેટ્ટÇાણસ્સ જોડ્થ 'નમો મવદ્ આ પાઠ જોયા હોત તો અજીવક ય સ`જમનો ખુલાસા થઈ જાત. ।।૪૧૬૫
૧૩ બકુશકુશીલ વિગેરે ભેદો છદ્મસ્થાને ઓળખવા માટે નથી એવું કહેનારે પાઠ રજુ કરવા. ।।૪૧૭ના (જૈન જયેાતિ તા. ૨૫-૮-૩૪ )
'
૧ સામાન્યરીતે તાડપત્ર મેટાં જ હોય ને છે ને તેથી જ વચમાં તથા બે છેડા ઉપર કેરી અપેક્ષાએ તે મુખખ ધન કલ્પાય છે. પુસ્તક ઉપર સૌંયમ ગણાવ્યું ત્યાં પણ મુખબ ધનનો લેખ નથી માટે કદાચ હોય તે જ્ઞાની જાણે કારણુ અને વિધાનનો સ્પષ્ટ લેખ કેમ નથી અપાતા ? ॥૪૧૮૫
ઘણી પ્રતો મેટા તાડપત્ર ઉપર જ જગ્યા, દારીને સ્થાને રહે મેાટાની વાચન છતાં પુસ્તક સ'ગ્રહને કારણ હોય ને પ્રમાદ
૨ પ્રસંગાપાદ ને સલાહનો ફેર ન સમજે તેને શુ' કહેવું ? ૫૪૧૯૫
૩ થુકથી કલાકો સુધી ભીની અલગ રહેતી મુહુપત્તિમાં છવાત્પતિ ન માનવા શરીરે લાગેલા પરસેવાથી ભીનાં કાપડા માગળ કરનારને શુ' કહેવુ. ? ૫૪૨ના
૪ ૫'ચવસ્તુની ૯૭પ ગાથાના અ`માં ચર્ચાસારમાં બાંધવાને રથ ખાટે જણાવ્યે છે ને ? ૪૨૧૫
૫ સાધુના સ્મૃતકને રેઢવુ' પડે તે કહેલું' મુખબધન કરવા તે વખત કાન વિંધવા એમ કહેનારે તે પાઠ આપવા (ગુલીને છેક તે કહયા છે તે ક્ષતપણા માટે છે, જો કાન વિંધ્યા હાય તે તેની જરૂર શી ?) ૫૪૨૨ા
૬ આચારદિનકર ને આવશ્યક ખાલષેધ વગેરેમાં છતાં ને બંધનવાળાની અપેક્ષાએ ખારસે વખતે આપડે કરતાં પાઠની જરૂર છે. ૫૪૨૩ા
મુહુપતિના આઠ પડના લેખ છતાં તેના અનિયમ [જૈન ૩૦-૯-૩૪]
બંધાતા
૧ શ્રી વીરભદ્રજીની ટીકાના આધારે ઉંટડીનું દુધ અભક્ષ્ય' જણાવનારે તે પાઠ અર્થ સાથે જાહેર કરવા. (તે ટીકા ઘણે સ્થાને હયાત છે. ) ૧૫૪૨૪ા
૨ શ્રીમાન સમયસુંદર વચન પ્રમાણે અભક્ષ્ય કે ભક્ષ્યપણાને કેવળીને નિય ભળાવ્યા છતાં ‘અભક્ષ્ય જ છે’ એમ કહેનારે વધારે પાઠ આપવા સમયસુંદર તે સીંગાડાને પણ અભક્ષ્ય ને સાંગરનુ' વિઠ્ઠલ માને છે કે ? ૪૨મા
Page #74
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગામોધારકની શાસનસેવા
[૬૭] ૩ ઉંટડી અને ઘેટી બંનેના સરખાં શ્રી સમયસુંદરે શ્રી વીરષિને નામે અભક્ષ્ય કહ્યાં તે ઘેટીનું દુધ કેવું ગણાય તે જાહેર કરવુ ને ઘેટીના દહીં અને ઘીને પણ અભક્ષ્યની શંકાથી છેડવા લાયક ગણવા કે કેમ ? i૪૨૬
૪ શ્રી આવશ્યકવૃત્તિ, પંચવસ્તુવૃત્તિ, યોગશાસ્ત્રવૃત્તિ ને પચ્ચકખાણુભાષ્ય આદિ પ્રૌઢ ગ્રંથમાં દશ વિગઈએમાં ચારને અભક્ષ્ય કહી બાકી દુધ આદિ છએ પ્રભેદ ગણાવી સ્પષ્ટપણે ભક્ષ્ય કહી છે. જરા
૫ શ્રી આવશ્યકના બાલાવબેધમાં ઉંટડીના દુધ માટે તમે આપેલા પાઠમાં “અગ્ય” એ શબ્દ છે ને તે તે લેકવ્યવહાર પણ ઘટે, પણ પા૫જનકપણાને જણાવનાર અબક્ય’ શબ્દ કયા શાસ્ત્રથી વપરાય છે ? ૪૨૮
૬ પિતાને ત્યાં પ્રત છતાં પ્રાચીન મુનિવરને નામે લખવું તે કરતાં નામ સાથે લખવું સારૂ ૪૨૯૫ - ૭ ઉંટડી અને ઘેટીના દુધને પિંડનિર્યુકિત અને તેની બંને ટીકામાં અન્યમતની અપેક્ષાએ પણ “અપેય” જણાવેલ છે. ‘અભક્ષ્ય’ શબ્દને તે તેની સાથે સંબંધ જ નથી. ૪૩૦૫ ( ૮ થડા કાલ પછી જે તેમાં જીવ ઉત્પન્ન થવાથી તે અભક્ષ્ય થાય છતાં તે અભક્ષ્ય ન પણ કહેવાય તે માખણમાં પણ તેમ હોવાથી તે માખણને અભક્ષ્યમાં નાખ્યું તે આ ઘેટી અને ઉંટડીના દુધને કેમ ન નાખ્યાં ? u૪૩૧
૯ અબાધિત નિર્ણય અનિર્ણય બંને હોય તે શંકાથી વજેવું કે સર્વત્ર વર્જવું? ૪૩૨ 1. ૧૦ દષ્ટાંત ને સાધ્ય, અપેય ને અભક્ષ્ય, અગ્યને અભક્ષ્ય ને ઉંટડી ઘેટી બેમાંથી એક ઉંટડીની વાતથી થતે અર્ધજરતીયન્યાય તેમજ પ્રૌઢ શાસ્ત્ર અને પંચાંગીકારોએ ભય જણાવેલ ને એક સામાન્ય અનિયમિત કથનથી વિરૂદ્ધ એકાંત પ્રરૂપણના ભેદમાં જેને ભેદ ન સમજાય તેને શું કહેવું ? ૪૩૩
૧૧ ઉંટડીના દુધનું અગ્યપણું પણ દુધના નિવીયાતા ગણવાના અધીકારમાં છે કે ? ને નિવીયતાની વાતમાં કહેલ અયોગ્ય શબ્દ વિગઈની વાતમાં શી રીતે લગાડે ને સામાન્ય અયોગ્ય શબ્દની જગો પર અભય શબ્દ કયાંથી શેઠળે? ૪૩૪
૧૨ શ્રી દેવેન્દ્રસૂરિજીએ પચ્ચકખ ણુભાષ્યમાં તથા શ્રી જ્ઞાનવિમલસૂરિએ કહેલા બાલાવબોધમાં દુધ આદિ છ વિગઈ ના એકવીસ ભેદ ભક્ષ્ય ગણાવતાં ચકખાં શબ્દથી ઉંટડીના દુધને ભક્ષ્ય ગણાવ્યું કે ? શું તે આચાર્યોને નિષ્ણક ગણે છે ? ૪૩૫
Page #75
--------------------------------------------------------------------------
________________
[૬૮] સાગર સમાલોચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા
૧૩ શ્રી હેમહંસગણિજીએ શ્રી આવશ્યક બાલાવબેધમાં ઉંટડીનું દુધ ભક્ષ્ય વિગઈ તરીકે ગણાવ્યું છે કે ? ૪૩૬
૧૪ શ્રી હેમચંદ્ર આચાર્ય ને ભટ્ટજી દીક્ષિત વગેરે આસ્તિકશબ્દની વ્યુત્પતિ આપતાં સ્પષ્ટ લખે છે કે “અતિ ઉરો વિરતિ મતિરક્યત્વસ્તિ': અર્થાત્ પરલેકાદિ છે એવી જેની બુદ્ધિ હોય તે આસ્તિક કહેવાય છતાં તેને નરી અજ્ઞાનતા કહેનાર કેટલે જ્ઞાની હશે ? ૪૩ણા
૧૫ જૈન દર્શન પ્રમાણે પણ સમ્યકત્વના લક્ષણ તરીકે આસ્તિક જણાવ્યા છતાં, એ આસ્તિકા કરી માન્યતામાં નથી, એ કહેનારે શું ગુણઠાણું કે જે અવિરતિમય ને પરિગ્રડારંભની પ્રવૃત્તિવાળું છે ત્યાં આસ્તિકય માનવું નથી એમ કે ? ૪૩૮
(જૈન પ્રવચન ) વસ્તુના સકલધર્મોના પ્રાધાન્યથી કથન ને જ્ઞાનને પ્રમાણુવાકય કે જ્ઞાન કહેવાય છે, ને એકાદિ ધર્મની પ્રધાનતાએ નય કહેવાય છે ને તેથી પ્રમાણને સકલાદેશી ને નયને વિકલાદેશી માનવામાં અડચણ નથી પણ પહેલાંના ત્રણ ભાંગી વસ્તુના અખંડપણને અંગે સકલાદેશી ને બીજા અવયવદ્વારાએ વસ્તુને નિરૂપણ કરનારા હેઈ વિકલાદેશી ગણ્યા છે ને ? તેથી અજ્ઞાનિકના સડસઠ ભેદોમાં સતિ ભાત્પત્તિ આદિ વિકલપ લઈ શકાયા છે. અવયવ ને અવયવીની અપેક્ષાએ સપ્તભંગી માનનાર ને તેમાં અડચણ નથી
અસલમાં તે સવ .ત્સવ અને સદ્ એ દુર્નય પ્રમાણ ને નયનાં વાક્ય છે. વધારે દિગંબોને તે અન્યધર્મની અપેક્ષા સાથેના એકધર્મવાળા વાકયને નય માન છે. વધારે માટે આવશ્યક મલયગિરિ ૩૭૦મું પાનું જોવું. ૪૩૯ જૈન દર્શન, સ્યાદ્વાદાંક)
સિદ્ધચક વર્ષ ૩ અંક ૧ ૧૯૦ આસે શુ. ૧૫ પૃ. ૧૮ સમાલોચના [નોંધઃ નિક, સાપ્તાહિક, પાક્ષિક, માસિક, પત્ર તથા ટપાલ દ્વારા આ ચાલુ પાક્ષિકને અંગે કરેલ પ્રશ્નને અને [અન્ય આક્ષેપનાં સમાધાને અત્રે અપાય છે]
૧ બધા સાધુઓના મુખેથી લઇને બુદ્ધિથી સંકલન કરી પુસ્તકમાં આગમો લખ્યાં એવી “સામાચારી શતક' વિગેરેની સ્પષ્ટ વાત છતાં ન સમજે અને કેવળ અછતા દે, બીજા ઉપર લગાડવાને પિતાના વાસ્તવિક દોષને ઢાંકવાની આદતને લીધે રચવાનું એટલે નવા બનાવ્યાનું કહે તેને વિદ્યાને કઈ કટિમાં મૂકે ? ૪૪૦
Page #76
--------------------------------------------------------------------------
________________
સાગર સમાવેાચના સંગ્રહું યાને આગમાધારકની શાસનસેવા [૬૯]
૨ ૫ટખંડાગમમાં કોઈ ગણધરપ્રાણીત વાકયે નથી, ને તે દિગ ંબરાના હિસાબે પણ નવાં જ વાકયે। હાવાથી નવાં બનેલા છે, માટે શ્વેતાંબર આગમા ઉદ્ધરેલાં ને દ્વિગ ખરશાસ્ત્રો નવાં અનેલા છે એ દીવા જેવી વાત છે. ૪૪૧૫
૩ કુન્દકુન્દાચાયના દર્શન પ્રાભૂતાદિને દેખનારા સ્પષ્ટ સમજી શકે તેમ છે કે ચારિત્રના ઉપકરણેનુ ઉત્થાપન કુન્દકુન્દ (ક્રૌઢિન્ય)થી શરૂ થએલ છે. ૫૪૪૨ા
૪ મૂલભાષામાં વમાન શ્વેતાંબરી આગમે છે એમ આડકતરી રીતે કબુલ કરવા જવું તે કરતાં સ્પષ્ટપણે કબુલ કરવુ જ સુજ્ઞને યેગ્ય છે. ૫૪૪૩ા
૧ કોઈપણ શ્વેતાંબર આચાર્ય' એમ કહ્યું જ નથી કે પહેલાં ખધા આગમા સંસ્કૃતમાં હતાં. માત્ર સૌંસ્કૃત ભાગ કરતાં પ્રાકૃત ભાગને ફાયદા જ જણાવવા વાનસ્ત્રી’ ઇત્યાદિ Àાક છે. સ્ત્રી' વિગેરે ક્ષેાક તે પડિતજીના કલ્પિત જ છે. ૫૪૪૪૫
૬ દિગ'ખરે। શ્રી સિદ્ધસેનદિવાકર કે જે વિક્રમના સમકાલીન હતા ને જેના ન્યાયાવતારમાં પ્રમાણુના લક્ષણને પ્રસંગે જ આÀપજ્ઞ' Àાક લખેલે સ્વામીજીના કહેવાતા ‘રત્નકરડમાં દાખલ થયા છે તેઓને જો દિગ ંબા માન્ય કરતા હાય તે‘સિદ્દાસનĂ.’ વિગે૨ે કલ્યાણમ દ્વિરનાં તેમનાં કાવ્યે માન્ય કરી ભગવાનનું આકાશમાં રહેવુ' ને અનક્ષરવાણી ન માનવી ૫૪૪૫ાા
૭ તત્ત્વા નુ ભાષ્ય શ્રી ઉમાસ્વાતિવાચકજીનુ પેતાનુ` છે. તે ખાખતમાં ભાષ્યના અંત્યમાં તેને સ્વાપન્નપણે જણાવે છે વળી તે ભાષ્ય જો અન્યનુ હાત તે। ભાષ્યમાં અત્યંત ઘણે સ્થળે સૂત્રકારની સાથે અભિન્નતા જણાવનારૂ ઉત, વક્ષ્યતે, શ્યામઃ ઇત્યાદિ પ્રયાગો હાત નહિ, તેમજ અન્ય સ` ભાષ્યાની માફ્ક સૂત્રકારને નમસ્કાર આદિ કરતું ને મહિમા ગાત. વળી સર્વાર્થસિદ્ધિ વિગેરે ટીકાએ કઇ વ્યાખ્યાને અનુસરીને થઈ તેના ઉલ્લેખ જ નથી, એટલે કહેા કે તે સ્વપજ્ઞભાષ્યને આધારે તે ટીકાએ લખ્યા છતાં સ્પષ્ટ કહેતાં મતાગ્રહુ જ નાયા ૫૪૪૬૫
૮ શ્રી કલ્પસૂત્રમાં તે માંસના નિષેધ છે, ભગવતીજીમાં માંસ ખાષાની વ્યાખ્યાજ નથી અને શ્રી આચારાંગમાં સાધુનુ સ્વયં વન છે, સૂત્રકારનું વિધાન નથી. વળી વનસ્પતિને અધિકાર સ્પષ્ટ છે, છતાં યદ્વાતદ્દા લખવું તેમાં અન્યની સત્યતા પણ સહુન ન થઈ તે જ કારણુ રા૪૪૭ના
૯ વસ્રના સબંધ માત્રથી ચારિત્રને અભાવ માનનારાને ઉપસથી પણ વસ્રના સંગ હૈાય ત્યાં મુનિપણું કેમ રહે ? અને મમત્વ ન હેાવાથી પરિગ્રહ ન ગણાય એમ
Page #77
--------------------------------------------------------------------------
________________
[ ૭૦ ]
સાગર સમાલાચના સંગ્રહુ થાને આગમાદ્વારકની શાસનસેવા કહેવામાં તે ધર્માંપકરણ માની શ્વેતાંબરેની માન્યતા જ સાચી થાય ૫૪૪૮ાા
( જૈન દર્શન )
૧ પ્રત્યવાહિ નબ્રિડ્યાં, તત્ત્વારમાંતિજે ॥ એમ ત્રિષ્ટીય મહાવીર ચરિત્ર તથા સુવણરણો સમીવે, નિવખ્ત હોર્ વન્યપ્ણ । એવા શ્રી મહાવીર ચરિત્રને તથા માવતાવિઞા તસ્ય ટીબા વાળ એવા શ્રી ઉપદેશમાલાના ભગવાને દીક્ષા આપ્યાના સ્પષ્ટ લેખ છતાં શ્રી નદિષણજીએ સ્વયં (પેાતાની મેળે) દીક્ષા લીધી છે એમ કહે તે સાચું કેમ ગણાય ? ૫૪૪૯૫
૨ દીક્ષા મેાક્ષનુ સાધન હોવાથી પતિત થનારને પણ આપી છે એવા લેખ પણ ગુરૂતત્વ વિનિશ્ચય પત્ર ૪૨માં સ્પષ્ટ છે. ૫૪૫ના
૩ ‘ કશાય લાભ થવાના જ નથી’ એ વાકય કોઈ પ્રરૂપકનુ' નથી તેમ કોઇ જિજ્ઞાસુનુ' પણ નથી. એ તેા તૃપ્તિકારકનુ જ છે. ૫૪૫૧૫
૪ મરીચિ, જમાલિ, નર્દિષણ આદિ પતિત થનારાઓને ભગવાન્ કેલિએએ આપેલી દીક્ષા મેાક્ષસાધન માટે ન હેાય શું સ'સારવૃદ્ધિ માટે ? ૪૫૨
૫ એકકિવિહારી થવા સુધી શ્રી નદ્વિષણુજી ભગવાનની સાથે વિચર્યાં છે એ લેખ સ્પષ્ટ છતાં, તેમની દીક્ષા વખતની તીવ્ર વૈરાગ્યભાવનાને સ્વચ્છ દેતા ગણતાં જરૂર વિચારને અવકાશ છે. ૪૫૩૫ (જૈન પ્રવચન, વર્ષાં છઠ્ઠું અક ૧૭ મે.) FACE
૧ આપેલા તત્ત્વાર્થ સૂત્ર, ભાષ્યને ટીકાના પાઠમાં કે તેના કરેલાં અમાં પણ ‘સમ્યકત્વ પામતી વખતે જીવ સાધુ કરતાં અસ`ખ્યાતગુણી નિર્જરા નથી કરતા' એની ગધ પણ નથી. એ તે માત્ર તૃપ્તિકારકની તૃષ્ણામાં જ રહી ગઈ છે ૫૪૫૪૫
૨ અન`તાનુબંધિ ક્રયાદિ ચાર કે દનમેાહુ સાતના ક્ષય કે ઉપશમ કરતી વખતે સાધુ કરતાં અસખ્યાતગુણી નિર્જરા તે તે તૃપ્તિકારકને કબુલ જ છે તે દર્શનમેહના કે અનંતાનુબંધીના ક્ષય કે ઉપશમની દશા તે સમ્યકત્વ પામવાની દશા નથી ? ને તે દશામાં વરત એટલે સાધુ કરતાં અસંખ્યાતગુણી નિર્જરા તમારા પાઠથી જ સિદ્ધ છે, છતાં શુ' દેખીને શાસ્ત્રના નામે ના પડાઈ છે ? ૫૪૫૫ા
૩ દનામેાહના ક્ષેપક કરતાં તેના ઉપશમકને અસ`ખ્યાતગુણી નિરા કહેનારે કયા ચિત્તથી કહ્યું હશે તે તે તે જાણે, શ્રેણિના સાતમા સ્થાને ઉપશમશ્રેણિએ ચઢનાર ઉપશમક લીધા છે તે નમેહક્ષપક કરતાં અસંખ્યાતગુણી નિજરવાળા હોય તે સ્વાભાવિક
Page #78
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમાધારકની શાસનસેવા
[૭૧] જ છે (જામ) એ ભાષ્યની વ્યાખ્યા કરતાં વપરાએલે લક્ષ્ય ને પ્રવેગ મેહને જણાવનાર છે, પણ ભાષ્યનું ધ્યાન ન રાખી દર્શનમોહની સાથે તેને જોડી શાસ્ત્રવિરૂદ્ધ અર્થે કરવામાં તૃપ્તિકારકને સંકેચ ન થ તે જ આશ્ચર્ય છે. ૪૫૬
૪ ત્રણ પ્રકારના સમ્યકત્વવાળા તે પહેલે સ્થાને છે પણ તે પામનાર કયે સ્થાને છે તે જણાવવાનું તે તૃપ્તિકારને સૂઝયું નથી. પછા
૫ શ્રાવક શબ્દની માત્ર વ્યુત્પત્તિને અંગે કહેલ હકીકત સ્થાન તરીકે લઈ અવિરતિ સમકતિને પણ બીજા સ્થાનમાં લેતાં તૃપ્તિકારે ગોથું ખાધું છે. i૪૫૮
જૈન પ્રવચન, વર્ષ છઠું અંક ૧૮ મે. ૧ તાડપત્રની પ્રતિ ટુંકી છેડી ત્યારે લાંબી ઘણું હોય છે.
૨ પાટલી સાથે પાનું રાખે તે પણ લાંબી પાટલી એક હાથે રહે નહિ અને વંચાય પણ નહિ.
૩ બાંધનાર પક્ષ વધારે ચર્ચા ન વધારવા માગતો હોય કે સત્યનું સમર્થન કરવા માગતા હોય તે વ્યાખ્યાનની વખતે બાંધવાનો પુરાવો આપે એ જ સારું છે. ૪૫
* ૪ આશતના ટાળવા માટે જ મુખકેશ બાંધવાની જરૂર ગૃહસ્થના અનુકરણે શાસ્ત્રના વિધિપાઠ વગર જણાવી તેથી તેની માફક પ્રસંગ આવે.
૫ ભ્રમરનું દ્રષ્ટાંત છે નહિ કે અનુકરણ તમારે તે ગૃહસ્થના મુખકાશનું અનુકરણ લેવું છે, તેમજ આશાતનાના ભયથી તે માનીને અનુકરણ કરે છે ૪૬
૬ બાંધનારની મુહપત્તિ ભીની થાય તે શ્રોતા ને દ્રષ્ટા દેખી શકે છે તે નાક ઉપર હેવાથી અધર રહે છે ૪૬૧
૭ મૃતકના કાન વિંધવાના પાઠ તે આપિ કે જેથી બીજા પ્રસંગે તે છવિછેદનું યેગ્યપણું છે કે કેમ તે વિચારાય ૪૬૨
૮ શ્રી ભગવતીજીના વાક્યથી બેલતાં મુખ ઢાંકવું એટલું જ નક્કી છે. જે તેથી સાવા વચનપણું ટાળવા બાંધવાનું હોય તે બધી વખત બેલતાં બાંધવી પડશે. ૪૬૩
૯ નમુત્થણું કહેતા મુખ આગળ હાથ ને મુહપત્તિ રાખી ગમુદ્રા બને છે. હાથમાં લેવાથી જ જિનેવરની યેગમુદ્રાથી આ જુદી પડે છે. ૪૬૪
૧૦ મુખ આગળ મુહપત્તિ હાથે રખાય તે સ્થાપન નહિ? ૪૬૫
Page #79
--------------------------------------------------------------------------
________________
[૭૨]
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમહારકની શાસનવા ૧૧ ચર્ચાસારમાં ૫૭ના અર્થમાં બાંધવાનું જુઠુ કરેલ છે. ૪૬દા ૧૨ મુખકેશ બાંધનાર મૌન હેય તમારે વાંચવું છે. આ૪૬૭ા
(મુંબઈ સમાચાર તા. ૧૮-૧૦-૩૪)
સિદ્ધચક્ર વર્ષ ૩ અંક ૨ ૧૯૦ આસો વદી ૦)) સમાલોચના
૧ મુહપત્તિ ચર્ચાસારમાં પંચવસ્તુની રૂારોવ એ ગાથા અને તેની ટીકા આપીને તેને તાત્પર્ય તથા ભાવાર્થમાં મુખ બાંધવાનું જણાવેલું હોવાથી સત્યતા માટે વિધિ તથા મુલવત્રિકા જિતમુવમઃ એ પાઠ અર્થ સાથે જણાવી મુખ્યબંધનને અર્થ ખે છે એમ જણાવાયું છે. (એમાં માત્ર લીટી હાથ પગ વગર ની કહેવું તે ઉપયોગી વસ્તુને નહિ સમજનારનું કાર્ય છે.) ૪૬૮
૨ મુહપત્તિ ચર્ચાસાર બહાર પાડીને જે વાસ્તવિક નિર્ણય કરે હવે તે નગરશેઠની પાસે વ્યાખ્યાન વખતે મુહપત્તિ બાંધવાના વિષયને કેમ બાદ કરાવ્યું ? તથા સંમેલનમાં એક વિદ્વાનમુનિએ તમને તે ચર્ચા કરવાનું કહ્યું હતું છતાં કેમ ખસી ગયા? હજી પણ પ્રતિજ્ઞા કરી, મધ્યસ્થના નામ આપી જાહેર કરશે તે બીજાઓ તૈયાર જ છે. (ચર્ચાસારની માફક ખોટા પાઠ અને અર્થો ન આપતાં વ્યાખ્યાનની વખતે મુહપત્તિ બાંધવાના વિધાનને પાઠ અપાય તે તે પક્ષને શોભાવળું છે. કાજો કાઢવા વિગેરેમાં કાન વિંધ્યાને પાઠ હોય તે પણ લેખકે આપવો જોઈએ. કારણ કે ત્યાં તે ગરદને ગાંઠ વાળવાની વાત છે) ૪૬લા
(મુંબઈ સમાચાર તા ૨૭ ૧૦-૩૪) ૧ રજા દેનાર સ્ત્રીઓને સૌભાગ્ય સૂચવનાર વેષ ઉતારવાની જરૂર કોઈ પ્રજ્ઞાપકે કે જિજ્ઞાસાવાળાએ તો જણાવી નથી, પણ તૃપ્તિકારકને તેવો રસ્તો લેવા માટે ફત બહાર પાડવાનું મન થયું હોય તે તે જાણે, હકને માટે પણ તેમજ (પૂર્વકાલ અને વર્તમાનમાં સંસારમાં રહેનારા તે રજા આપે કે ન આપે તે પણ દીક્ષિત થનારની મમતા વાળા હોય જ છે, અને તેથી સધવા પિતાના સૌભાગ્યના વેષે રાખતી અને રાખે છે. ॥४७०॥
૨ શ્રી જિનશ્વર મહારાજ, જંબુસ્વામીજી, શય્યવસૂરિજી વિગેરેએ બાલ, વૃદ્ધ વિગેરેને આપેલી દીક્ષા શ્રી નિશીથભાષ્ય ૧૦ મે ઉ. ગાથા ૨૫૯, ૨૬૦, ૨૮, ૨૮૧, ૪પ૬ વિગેરે અને શ્રી પંચક૬૫ ભાષ્યમાં ગાથા ૨૩૩-૨૩૬, ૨૬૫, ૨૬૮, ૫૩૮-૫૪૩ વિગેરેમાં દ્વિતીયપદે એટલે અપવાદપદે ગણવેલી છે. તેવી રીતે મનકની દીક્ષાને શિષ્યનિષ્ફટિકા ગણાવી હોય તો પાઠ આપો. છતાં જેને શિષ્યનિષ્ફટિકાને દોષ ન માન હોય તેણે ખુલાસે શ સ્ત્રના પાઠ સાથે આપ જોઈએ ૪૭૧ (જૈન પ્રવચન વર્ષ ૬ અંક ૨ .)
Page #80
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સપડ યાને આગમાધારકની શાસનસેવા
[૭૩] સુધારાની ઉણપ
દર્શન મેહક્ષપક કરતાં અસંખ્યાતગુણી નિજેરાવાળો જે ઉપશમક લીધે છે તે અઠ્ઠાવીસ પણ પ્રકૃતિને ઉપશામક છે એમ તત્વાર્થ બંને ટીકાકારે ચકખું કહે છે. (સમકિત પામતાનું લખાણ તે તેમાં પણ સુધર્યું નથી.) ૪૭રા
(જૈન પ્રવચન વર્ષ ૬, અંક ૨મે.)
- સિદ્ધચક વર્ષ ૩ અંક ૩ સં. ૧૯૧ કા. શુ. ૧૫ સમાલોચના
(૧) જૈનપ્રવચન અક ૧પ પા. ૧૯૨માં બીજા કલમમાં “એ દ્રઢ વૈરાગી રાજકુમારે સ્વયં પ્રવ્રજયા ગ્રહી એમ સ્પષ્ટ લખ્યું છે, અને તે જ પત્રના અંક ૧૭માંના પા. ૨૧૬ માં તેનું “શ્રી મહાવીર મહારાજે દીક્ષાને નિષેધ જ કર્યો છે ને નિષિદ્ધ કરાએલ હેવા છતાં’ એવું વિવેચન કરવામાં આવ્યા પછી “સ્વયં દીક્ષા નથી લીધી પણ ભગવાને આપી છે એમ સમાલોચના થતાં અંક ૨ ના પા ૨૫માં સુધારો કરવામાં આવ્યો એમ મહાવીર મહારાજાએ જ શ્રી નંદિને નિષેધ કર્યા પછી પણ દીક્ષા આપી” એમ હવે પ્રવચનના લેખકે પણ સ્પષ્ટ માન્યું છે. n૪૭૩
( ૨ (૩૪) ગુરૂતવિનિશ્ચયના પાઠમાં દીક્ષા એ વિશિષ્ટ બીજ અને સમ્યકત્વ એ બીજ માત્ર છે એમ કહયા છતાં તે ભેદને ન સમજે અને અન્યથાથી કહેલા વિરોધને ન સમજે તે મનુષ્ય જ “ખેડુતને અપાવેલી દીક્ષાના પ્રતાપે ” એમ પ્રકરણ વિરોધી અને અસંબદ્ધ લખે અને સિદ્ધ થયેલી છે એમ પણ પ્રસંગાપાદનને ન સમજતાં જ લખે ૫૪૭૪ | (T) અસંબદ્ધ અને જુઠા પણ માત્ર પાઠ આપવા એવી ટેવવાળાને પાઠમાં રહેલ મુદ્દો ન સુઝે અને તેથી ગુરુતત્વવિનિશ્ચયના મત gવને સંબંધ કે અર્થન અપાય તે સ્વાભાવિક છે, કેમકે તેને સ્પષ્ટ અર્થ એ હતું કે- પૃચ્છાદિથી યંગ્ય જણાએલાને (વસ્તુતઃ) બીજાધાન માટે ને સામાન્યથી વિશિષ્ટ બીજાધાનને માટે આચાર્યો દીક્ષા આપે છે. કેમકે તેવા બીજથી આઠમે ભવે મોક્ષ મેળવે છે ને તેથીજ નિશ્ચયથી પડવાવાળે જાણે હતે એવા હાલિકને ભગવાન મહાવીરે ગૌતમસ્વામીજી દ્વારા દીક્ષા અપાવી છે. (વાચકને આથી સ્પષ્ટ માલમ પડશે કે તૃપ્તિકારને પાઠના ઉલટા, જુઠા, અસંબદ્ધ અને અણસમજ ભરેલા અર્થ લખી દેવાની ટેવ પડી છે ને તે પિતાની ટેવને બીજાને માથે બેટા પડયા વિગેરેની બળતરાથી ઓઢાડવા જાય છે ૪૭૫
(૩) “કશોય લાભ થવાને જ નથી એવું વાકય તૃપ્તિકારકને પિતાની કલ્પનાથી જ લખેલ હોવાથી જ ગળી જવું પડયું છે ને પ્રરૂપકના વચનમાંથી તે દેખાડી શકાયું નથી. ૪૭૬ ૧૦
Page #81
--------------------------------------------------------------------------
________________
[૭૪] સાગર સમાચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા
૪ નિશ્ચિત પતિને પણ દીક્ષાથી ગુણવિશેષ પણ થાય છે એ વાત તે પ્રવચને પણ શ્રી ભગવતીજીના પાઠથી કબુલ કરી છે. (વર્તમાનમાં તે ભવિષ્યના પતનને સહજ ગણાય.) ૪૭૭
૫ જે “સ્વયં પ્રવ્રજયા ગ્રહી’ એમ લખીને પણ પાછળથી સુધારે કરેલ છે તે સારે છે ૪૭૮
( જૈન પ્રવચન ) ૧ જરાય શબ્દની સિદ્ધિ કરનારે અનુગદ્વાર પત્ર ૩૪ પૃષ્ઠ ૧ ત્રણ તત્તતામ્યાદ્રિ સંઘનિ અને તરસંઘાનિqનાતુ પુસ્તક જેવું જેથી પણ માલમ પડશે કે મુખ્યતાએ તાડપત્રના પુસ્તકો હતાં નાના દાબડામાં ભૂપત્ર હોય છે૪૭૯ો
૨ ચર્ચાસારમાં પૃષ્ઠ ૬૮-૬૯માં રૂડવિ. એ ગાથા ૫૭ છે ને તેના તાત્પર્યમાં ‘નંદીસૂત્ર સંભળાવતી વખતે શિષ્ય પણ મુહપરિવડે મુખ્યબંધન કરવું પડે એમ સમજાય છે,” એમ ચેકખું વિધિપૂતયા ના પાઠથી વિરુદ્ધ જુઠું લખેલ છે. ૪૮
૩ દશવૈકાલિકચૂર્ણિમાં દુબમાકાલમાં પુસ્તક રાખવું સંયમ છે એમ તે આ પત્ર જણવેલ જ છે પણ શાસ્ત્રોમાં કહેલ લેખન પ્રાયશ્ચિતને તેથી અપવાદ થાય પણ કાગળને અંગે કરવાં પડતાં બંધનને અપવાદ તેમાં નથી એમ જણાવ્યું હતું તે તેની અવાસ્તવિકતા કહેનારે તે ચૂર્ણમાંથી પુસ્તકબંધનને અપવાદ સિદ્ધ થાય તે પાઠ આપો. I૪૮૧
૪ હવેથી થતી ગમુદ્રામાં મુહપત્તિ ધારણના ભેદને જણાવનાર ભાષ્ય ગાથા અને આદીશ્વરચરિત્રમાં સૂરિવર્યો. શુમુહું વિચસ્તમુવન્ન : એટલે “મુખ પાસે મુખવસ્ત્રિકાનું રાખવું” વગેરે પાઠથી બંધન ટકતું નથી ને તે વિધિપ્રપા માટે પહેલાં જ લખ્યું છે કે તે પુસ્તક કયાં છે ? વળી તેથી પણ બાંધવી જ પડે તેમ સિદ્ધ થાય તેમ નથી. કોઈપણ પાઠમાં ધિય કે વંદિર એ પાઠ છે જ નહિ. સ્થાપન-સ્થગન વિગેરે શબ્દો તો છુટામાં પણ લાગુ થાય. ૪૮૨ા .
૫ સંપતિમ આદિને બચાવ તો વ્યાખ્યાન સિવાયના વખતમાં બાંધનાર કરશે તેમ બીજા તે અને બને બીજી વખત પણ કરી શકે ૪૮૩
૬ જેમ વસતિપ્રમાર્જન વખતે કુકાટિકાબંધ છે તેમ કોઈપણ જગો પર વ્યાખ્યાનમાં કર્ણવેધ બંધ હોય તે પાઠ આપ. ૪૮૪
૭ આઠ પડને લેખ હોવાથી બાંધવાવાળા બે પડે બાંધે છે, માટે તેમને તે લેખ આપવાની જરૂર છે. ૪૮૫
Page #82
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમોદ્ધારકની શાસનસેવા [૫] ૮ તૉ નીતિ નિર્વત્રિતતમ રૂટો મુનીર ગાઢુ જેવા અનેક પાઠ ભવભાવના, પુષ્પમાલા, વાસુપૂજ્યચરિત્ર વિગેરેમાં વ્યાખ્યાન કરનાર મુનિરાજના મુખ્યબંધન વિનાની સાબીતી માટે સ્પષ્ટ છે. ૪૮૬
(મુંબઈ સમાચાર ) ૧ ગમુદ્રામાં હાથ મુખ આગળ રાખવાના ન હોય તે શકસ્તવમાં કેમ કરવું ? I૪૮૭
૨ મુહપત્તિ વ્યાખ્યાન વખતે હાથમાં રાખવાની હોવાથી જ ઘર તિ અને નવા એ બે પદો છે ૪૮૮
૩ કારણસર થએલી પ્રવૃત્તિ કારણ ન હોય તે ફેરવવામાં ડહાપણ કેમ નહિ ? ૪૮૯
૪ અધિકતા થઈ નથી) અનંતાનુબંધીના પ્રસંગને વારવા ચતુર્થીની સંવત્સરી યાવત્ તીર્થ રહે તે સ્વાભાવિક છે. ૪૯૦
સિદ્ધચક વર્ષ ૩ અંક ૪ ૧૯૧ કા. વદી ૦)) પૃ.૯૫-૯૬ ટાઈ. ૩
સમાલોચના १ तत्त्वार्थ भाष्य - नैन्थ्य प्रति प्रस्थिताः शरीरोपकरणविभुषानुवर्तिनः ऋद्धियशस्कामा सातगौरवाश्रिता अविविफ़तपरिवाराः छेदशबलयुफ़ाता: निर्ग्रन्था बकुशाः तथा प्रतिवनोकुशला नैर्ग्रन्थ्य प्रति प्रस्थिता अनियमितेन्द्रियाः कथचित् कश्चिद्रुत्तरगुणेषु વિરાઘાનશ્ચરિત એ પાઠ વિચારવાથી બકુશ કુશીલેનું લક્ષણ સમજાશે ને તેથી પાંચમા આરાના છેડા સુધી બકુશકુશીલથી તીર્થ છે, ને તેથી વર્તમાનમાં સાધુપણાને અભાવ કહેનાર શાસન બહાર કરવા લાયક હોઈ તે સજાએ અમદાવાદના શ્રીમાન નગરશેઠે તેવાને પહોંચાડયા. ૪૯૧
૨ આધાકર્મીશબ્દ વાપરનારે પ્રથમ તે મિશ્ર અને અધ્યવપૂરક દોષથી ભિનપણું તેનું સમજવું. પર આત્મામાં રહેલ આધાકને અંગેનું નિશંકપણું તે અતિશયજ્ઞાની જ સમજે; પણ પિતાની નિશંકપણાથી થતી પાપવૃત્તિને ધર્મને નામે પોષવા માર્ગલેપક બને તેની તે દશા જગતને સિદ્ધ જ છે. ૪૯૨ાા - ૩ આધાકર્મમાં એકાન્ત પાપબંધ જ એવું કહેનાર પણ માગપતિત છે. સૂયગડાંગજમાં સ્પષ્ટ છે તે પણ નિશંકપણાને બેટો આરોપ કરી જિનવાણીથી વિરૂદ્ધ બેલે તેને શું કહેવું ? શ્રી ભગવતીજી વિગેરેમાં તે મૂલગુણની પ્રતિસેવા પણ બકુશકુશીલમાં
Page #83
--------------------------------------------------------------------------
________________
[9]
સાગર સમાલાચના સંગ્રહુ યાને આગમેાદ્વારકની શાસનસેવા
કહી છે તે ધ્યાનમાં રાખી વમાનમાં શાસન અને મુનિએના અભાવ માનવા તે ખાટ છે એ સમજાય તેમ છે. ૫૪૯૩ા
(જૈન જયેાતિ )
1 ચૂર્ણિકાર મહારાજે પુસ્તક રાખવામાં ચરણકરણ અને અભ્યુછેદ એ કારણેા કહ્યાં છે ૪૪ા
૨ બધનના અધિકાર તે ત્યાં નથી જ. ૫૪૯૫
૩ ઘણી પ્રતે મેટા તાડપત્રાની છે એમ સ્પષ્ટ લખાણ છતાં અન્યથા લખવું કે ચચ વું તે શે।ભારૂપ નથી. ૫૪૯૬।
૪ પંચવસ્તુમાં મુહપત્તિના પ્રમાણમાં બે પક્ષ છે, પણ એ મુહપત્તિએ નથી.
૫૪૯૭૫
૫ વિધિગૃહીતયા પદથી બાંધવાના અથ કરનારે સત્ય સમજવાની જરૂર છે. શુ' એ પદ ન હેાય ત્યાં વસતિ પ્રમાનાદિમાં બાંધવાને અર્થ નહિ કરવા ? ૫૪૯૮૫
૬ આખા ચર્ચાસારમાં એકપણ પાઠે વ્યાખ્યાનની મુહપત્તિનુ વિધાન કરનારા નથી
૫૪૯૯૫
૭ ચર્ચાસારના ફોટાએ તે કલ્પિત જ છે ને ? ૫૫૦૦૫ (જૈન)
૧ ચર્ચામારના એકપણ પાઠ કાન વિંધવા અને વ્યાખ્યાન વખતે મુહપત્તિ બાંધવાનુ વિધાન કરનારા નથી. ૫૫૦ ૧૫
૨ મોટાં તાડપત્રોને ત્રણ દોરીથી બધાય છે ને તેનું અનુકરણ કાગળની પ્રતામાં પણ જગા ખાલી રાખી થયું છે
૫૫૦૨ા .
૩ ચર્ચાસારમાં ૯૫૭મી ગાથા છે તેના અથ ખાટો છે. ાપા
૪ વસતિપ્રમાન વખતે કૃકાટિકા બધ છે, કાન વિંધવાનુ` નથી. ૫૫૦૪ના
૫ આઠ પડતું જયારે વિધાન કબુલ છે તે પછી વ્યાખ્યાન વખતે એ પડ થાય છે તેને લેખ આપવા જોએ. ૫૫૦પા (જૈન)
૧ અગીઆરમી સદી પહેલાંની પ્રતે જોનારા સ્પષ્ટપણે કહી શકે છે કે પ્રાચીનકાળમાં ઘણે ભાગે તાડપત્રની અને ઘણા ભાગે માટા પાનાની પ્રતા લખાતી હતી. (તાડનાં પાનાં મોટાં હોય તે સ્વાભાવિક છે, નાનાં પણ માત્ર ટાળવા જેવાં હેાય તે પણ ઉપયેગમાં લેવાયા હોય પા
Page #84
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલાચના સંગ્રહુ યાને આંગમાધારકની શાસનસેવા
[SG]
૨ અઢી અઢી, ત્રણ ત્રણ ફુટની પાટલીએ પાના સાથે એક હાથે રાખી વાંચવી ન ફાવે તે સ્વાભાવિક છે. ૧૦૭ના
૩ મુ`બઈથી પત્ર લખાવીને બાંધવાવાળાએ જ કરી ચર્ચા શરૂ કરી છે. ૫૦૮ના
૪ ચર્ચાસારના કયા પાને વ્યાખ્યાનમાં મુહુપત્તિના બ ધનના વિધાનના સ્પષ્ટ પાઠ છે તે જણાવવું ૫૫૦૯ના
૫ મુખકેશનું અનુકરણુ કચ્છુ કરવા બધનવાળા પક્ષે જ કહ્યું છે. ૧૫૧૦ના
૬ પાઠની માગણી વખતે પ્રવૃત્તિ કે કેઈના અભિપ્રાય જણાવવા તે ચેગ્ય નથી.
૫૧૧૫
૭ શ્રી ભગવતીજી અને જ્ઞાતાસૂત્રજીમાં તમારે જણાવેલા હજામના મુખકેશ આઠ પડના છૅ, નહિ કે એ પડના ૫૫૧૨
૮ વિધાનની ચર્ચામાં પુરૂષ પ્રવૃત્તિને ગેઠવવી એ નખળાઈ છે. ૫૫૧૩ા
૯ વસતિપ્રમાન કરતાં કાન વિંધ્યા વગર પણ મુહપત્તિ બધાય છે, તેમ મૃતકને પણ બની શકે ૫૫૧૪૫
૧૦ શેષ વખત વાચનાદિકમાં જેમ ઉપયાગ રખાય તેમ વ્યાખ્યાન વખતે પણુ રાખી શકાય. (પ્રસંગે પુસ્તક સાપડા ઉપર પણ રાખી શકાય છે.) ૫૫૧મા
૧૧ ચૈત્યવદન બૃહદ્ભાષ્યમાં ઘર'તિ મુટ્ઠોત્તિયો વર' એ પાઠથી જિનેશ્વર મહારાજની યાત્રમુદ્રા કરતાં શેષ વ્યાખ્યાનકારાનીયેાગમુદ્રામાં ભેદ છે એમ સ્પષ્ટ છે.
૫૫૧૬ના
૧૨ પુસ્તક સાપડા ઉપર મેલવાથી એક હાથે મુહપત્તિ અને એક હાથે પ્રવચન મુદ્રા પણુ બની શકશે. (જો કે, આચારદિનકર અને વિધિપ્રપાને તમે પણ સર્જાશે માન્ય કરી શકે તેમ નથી.) ૫૫૧૭મા
૧૩ આખા દિવસ ખેલતાં જેમ મુહપત્તિ મુખ પાસે રખાય તેમ વ્યાખ્યાન વખતે પણ રખાય અને તેને સ્થાપના કહેવાય તેમાં નવાઈ નથી. ૫૫૧૮ા
૧૪ વ્યાખ્યાનમાં નાક ઉપર રાખીને મુહપત્તિ કાનમાં ભરાવવી એવા વિધાનના લેખ કેમ નથી આપતા ? ।।૫૧૯ના
Page #85
--------------------------------------------------------------------------
________________
[ ૭૮ ]
સાગર સમાલાચના સગ્રહુ યાને આગમેાદ્વારકની શાસનસેવા
૧૫ પચવસ્તુના પાઢથી નંદીસૂત્ર સાંભળતાં વિષિવૃદ્દીતયા શબ્દથી હાથમાં રાખવાના અથ થાય છે, માટે ખાંધવાના કરેલા અથ ખાટા છે, એમ નદીસૂત્ર સાંભળનારે કોઈ માંધતા પણ નથી।ાપરના
૧૬ આશાતના ટાળવા ખાંધવી ડાય તે। સભાના બાંધતા સમગ્ર વાચન વખતે ખાંધવી જોઇએ. ાપરા
વ્યાખ્યાન વખતે એકવી
ન
૧૭ નવકારવાળીના મણકા માટે ઉપદેશરસાયણુમાં સ્પષ્ટ સૂચનના લેખ છે, છતાં તે મણકાની સંખ્યાને જેમ પરંપરામૂલક જણાવાય છે, પણ તેમાં લેખનો ડોળ કરવામાં આવતા નથી, તેમ જો મુહપતિખ ધનમાં પણ કરવામાં આવે તે ચર્ચા સહેજે ઓછી
થાય પરા
૧૮ દાંતની કાંતિનું વ્યાખ્યાન વખતે વર્ણન મુહુપત્તિ ન બાંધી હાય તે જ ચેાગ્ય ગણાય ૫૫૨૩।।
૧૯ સમેલનમાં સકલસંઘ સમક્ષ શ્રીમાન નગરશેઠે જણાવ્યું હતું કે તેમના (વ્યાખ્યાનમાં મુહપત્તિ બાંધવાવાળાના) કહેવાથી મુહપતિ બંધનની ચર્ચા નહિ કરવા હું વિનતિ કરૂ છું. ૫૫૨૪૫
તા.ક. વ્યાખ્યાનમાં વિંધેલા એ કાનમાં મુહપત્તિ ભરાવીને અને તે નાક ઉપર રહે તેવી રીતે મુહપત્તિ રાખી વ્યાખ્યાન વાંચવાનુ વિધાન છે” એવા સ્પષ્ટ પાડે બાંધવાવાળા તરફથી જયાં સુધી નહિ આપવામાં આવે ત્યાં સુધી આ પત્રને પિષ્ટપેષણ જેવુ' સમલેાચન કરવુ' ઠીક લાગતું નથી.
( મુ`બઈ સમાચાર )
૧ પ્રાસાદાદિ માટે લાકડાં લેવા જાય છે અને સામાન્ય નાકરવર્ગ સાથે છે' એ અમાન્ય નથી તે અપેક્ષાએ મુખ્યતા લઈને નયસારના અધિકાર વિચારવા. ખાળવાના લાકડાં કે સ થા એકલા ઉપર તત્ત્વ નથી. જો કે સુમેાધિકામાં કાષ્ટશબ્દને એકવચન સ્પષ્ટપણે છે.
૨ શ્રી આવશ્યકચૂર્ણિ, શ્રી હારિભદ્રીય વૃત્તિ, મૂલભાષ્ય કે મલયગિરિજી વૃત્તિમાં પ્રાસાદાદ્ધિ માટે લાકડાં લેવા જવાનુ કયા શબ્દોથી લેવુ. ? શ્રી હેમચન્દ્ર (સૂરિ) મહારાજ સામાન્ય શ્રેષ્ટ લાકડાં કહે છે. તેમાં પ્રાસાદાદિનુ નામ નથી કે શ્રી મહાવીર ચરિત્રમાં જે કારણ જણાવે છે તે માલવાનુ કારણ છે કે ?
૩ સ ઐવા ટિનિમિત્ત' વન' અંત: (સુનોષિષ્ઠા) એમ છે કે ?
Page #86
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગધારકની શાસનસેવા [૩૯]. ૪ મા શ્વાઠ્ઠિઃ સાપૂમિઃ સર્વ કfપતઃ એમ સમ્યકત્વ પછી થયું છે કે ?
૫ નેકરે હોય તે પણ સાધુઓને તેિજ માર્ગ બતાવવા જાય છે વગેરેનું કારણ કેઈ પણ જગે ઉપર છે કે ? મપરા
૬ નામ છે ઉતા માતવૈવિધવા ઘણિ પરિશિષ્ટ ૫-૬૩થી જણાશે કે સ્વામિત્વને અંગે વેષ છે તથા જ્ઞનવો નામ મણ તfrણું દુર દશવૈકાલિક પત્ર ૧૧માં એ વાકય જોઈ કુટુંબે માલિકી નથી સરાવી એમ સ્પષ્ટ જણાશે પ૨૬
૭ અઠ્ઠાવીસે પ્રકારના મેહના ઉપશામક અને ઉપશાંત લેવા. જૈન પ્રવચન પૃ. ૨૨૮માં મોદ્યોગ ટાવિંશતિ વગેરે પાઠ જોવે. પર૭૫
૮ ક્ષપશમ સમ્યકત્વવાળ પણ અપ્રમત્તયતિ ઉપશમ કે ક્ષપકશ્રેણ માંડે કે નહિ? ને જે માંડે તે તે ગુણસ્થાનક પહેલાં દર્શનમોહની (આદિ) સાત પ્રકૃતિને નિયત ઉપશામક કે ક્ષેપક ન હોય એમ ખરું કે ? શ્રેણી માંડનારને સાતમા સુધી ક્ષપશમ સમ્યકત્વવાળ પણ ગણ્યા છે, જુઓ શતક ગાથા ૯૮ અને કર્માસ્તવ ગાથા ૨૭ પ૨૮
૯ આચારાંગના નામે ક્ષીણદર્શનસપ્તવાળો જ અસંખ્યાતગુણનિરક ગણે તે ઉપશાંતસપ્તક કે ક્ષયોપશમવાળે શ્રેણુએ ચઢતે કેવી નિજરવાળે ? પ૨૯
૧૧ મુનિઓને પ્રતિલાભવાને સમ્યકત્વપ્રાપ્તિ જે બીજે વૃત્તાંત નથી, આ વાક્યના ઉત્તરમાં માતપિતાએ આપેલ શિક્ષાને “વૃત્તાંત' કહેનારે વૃતાંત શબ્દનો અર્થ જોવા કોશ વિગેરે જેવા, ને જે બીજું કઈ આવું વૃતાંત હોય તે જણાવવું ૫૩મા ૧૧ રાજાના આદેશથી ઘણી વેઠ હતી તેને કોઈ પુરાવા નથી. ૫૩૧
( જૈન પ્રવચન)
સિધચક વર્ષ ૩ અંક ૫ ૧૯૯૧ માગ. શુ. ૧૫ સમાલોચના
૧ અઢાર વર્ષની અંદરની દીક્ષામાં બધે લેખિત સંમતિ લખનારે સંમેલનના ઠરાવ વિચારવા પ૩૨.
(વીર શાસન) ૨ વ્યાખ્યાન વખતે મુહપતિ બાંધવી ને તે માટે કાન વીંધવાનું વિધાન કરનાર એક પણ પાઠ આપે. ૨-જિનેશ્વર મહારાજ અને અન્ય વ્યાખ્યાનકારેની ગમુદ્રાને ભેદ ખુદ ચૈત્યવંદનભાષ્યકારે ઘરતિ મુરિા નવર' એમ કહીને સ્પષ્ટ જણાવ્યું છે.
૩ પુસ્તક વગર અગર પુસ્તક સાપડા ઉપર રાખી વાંચે તે ગમુદ્રા અને નાના પુસ્તકને એક હાથમાં રાખી પ્રવચનમુદ્રા માને તે મુહપતિ હાથમાં રહી શકે છે. ૪
Page #87
--------------------------------------------------------------------------
________________
[૮૦]
સાગર સમાલાચના સંગ્રહ યાને આગમાદ્ધારકની શાસનસેવા
વ્યાખ્યાન સિવાયના સ્વાધ્યાયાદિમાં જલવાશે ને સાવદ્ય વચન નહિ થાય તે વ્યાખ્યાનમાં પણ તેમ કેમ નહિ થાય ? પ-શ્રાવકને તેની રીતિએ પુસ્તકની કે તેમાંની સ્થાપનાની આશાતના ટાળવા ખાંધવાનુ હોય છતાં તમારે તેનું અનુકરણ કરવું હોય તે બધી વખત પુસ્તક ઝાલતાં ખાંધવું ૬-મણકા માટે ઉપદેશરસાયન દેખવા. ૭-કિરણાના સ્વભાવ પ્રસરવાના છે ને તેથી કાંતિનુ કથન અમ ધનને જણાવે છે. વર્ણનને અધિકાર પણ નથી. (બાંધનાર પક્ષે) મુંબઈ થી ચર્ચાપત્ર લખાવીને ચર્ચાની શરૂઆત કરી છે. ( જૈન )
૫૫૩૩૫
૧ પ ́ચવસ્તુની ૯પ૭મી ગાથાનું' ચર્ચાસારવાળું ગાથાનું તાત્પય ટીકાથી સ ંગત નથી એમ હવે તમે પણ માને છે, તેમજ તેમાં આપેલ અપિશબ્દ વકતા ને શ્રોતાની સરખી અવસ્થા જણાવે છે તે વિચારો, ૨-ચર્ચા ન કરવાની તમારા પક્ષે કબુલાત લીધી એ વાતનું મૌ ખક તત્ત્વ જવા દઇએ પણ ખુદ શેઠશ્રીનું ભાષણ વાંચવું. તે વખતે છાયું કાઢનારને પુછે કે જેથી ખસ્યાનુ` માલમ પડે. ૩-તટસ્થથી સાચા નિર્ણય મળે નહિ એમ તમે માનેછે તે ઠીક નથી તમેા મધ્યસ્થદ્ધિએ જેએને તટસ્થ તરીકે નીમે
કબુલ હતા તેથી તમને નીમવા લખ્યુ હતુ. ૪ ચામાસાની દીક્ષાના પુરાણ અને ભાવિત શ્રાધ્ધ માટે નિષેધ નથી એ હકીકત નિશીથભાષ્ય ૧૦ ઉ.થી સ્પષ્ટ છે. અન્ય માટેના નિષેધમાં દેશ. વૃત્તિકાર મહારાજ પણ પ્રાયઃ શબ્દ લખે છે. ૫- પર'પરારૂપે કહેવુ' ને શાસ્ત્રના અનર્થક પઢો આપવા એ કેમ શાલે ? ૬-આચારણાને આગમાકત કહેનારે સમજવું જરૂરી છે. ૭-નિષેતુક તેમજ સાવદ્ય આચરણા માનવાની શાસ્રકારે સ્થાને સ્થાને મનાઈ કરી છે ૮-શ્રી કાલકાચા મહારાજે મતરાવિ પાઠથી આચરણા કરી છે તે તમારી માચરણામાં કોઈ પાઠ છે કે ? ૯–પયુ ષણ કલ્પકષ ણમાં અપવાદના લેખો છે. ૧૦-ગણધર મહારાજે બાંધીને વ્યાખ્યાન વાંચવાના પુરાવા આપવે. ૧૧-વ્યાખ્યાન વાંચતા મુહુપતિ વીંધેલા કાનમાં ભરાવવી એવા પુરાવે વિધાનવાળા આપ્યા પછી તેની પ્રમાણિકતા જોવાય. ૧૨-કાન ન વીંધ્યા હેય તા પણ વસતિ પ્રમાતા મુખ બાંધી શકાય છે એમ તમે માના છે એટલે સાધુ થતાં પડિલેહણ કરવા કાન વીંધવા એવા પાઠ તે તમારે આપવા. ૧૩–થેડે અંતરે મુહપતિ રહેવાથી તે સુકાશે ને યતના પણુ થશે. બાંધનારે સમૂચ્છિમની ઉત્પત્તિ ને હિંસામાં બચાવના પાઠ દેવા. ૧૪-ચેાથનુ કારણ અધિકતા છે ને તે ચાલુ છે તેમજ તેની પ્રવૃતિને નિશીથ આદિમાં સ્પષ્ટ લેખ છે. ૧૫-માંધ્યાની વાત કહેનાર સથા જુઠા છે. તમા તે માની તે પણ નવાઈ છે. ૫૫૩૪૫ (મુંબઇ સમાચાર)
૧-પત્ર શબ્દથી કાગળ જ લેવા એ જુઠ્ઠું હતું ને ? શાસ્રકારે તે તાડપત્રાહિ લીધાં જ છે. ૨-ત્રણ કાંણાથી પ્રતનુ લાંભાપણું ને મુહપતિના હેતુ ગણાય.
તેથી
Page #88
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલાચના સમહુ યાતે આગમાધ્ધારકની શાસનસેવા
[૮૧]
૩-વસમાં લખેલને પત્રક કહેનારે અનુ ના ફ્રેન્ચ જોવા. ૪-ઈ.સ. પૂર્વે પાંચમીને લેખ આપવા. ૫-યરો વિ માં ખાંધવાના અકલ્પિત છે એમ માન્યુ તે ઠીક છે. વિષિવૃત્તીત્તયા. થી બાંધવાના અ કહેનારને શું કહેવું ? ૬-ઉપધિમાં અશકિત કારણુ ગણાય. અહિં તે દરેક આંટે પ્રાયશ્ચિત છે. ૭-હાથથી ચેગમુદ્રા છે તે તેમાં આપેલ મુદ્ઘપત્તિધારણના અપવાદમુખને નહિ વળગે. ૮–મુલ ને સ્થાને ૩૧મુલણ' ના પાઠ લખવા ૯-આઠ પડ મુદ્ઘપત્તિના હાય એ વાતને બાંધવામાં સમજનારે વાંચતા ધ્યાન રાખવું. ૧૦-તે દેશનાના અધિકારે છે જીએ શુશ્રાય વેજ્ઞનાં ૧૧-વિધિપ્રપા નથી એમ નહિ પણ જિનભદ્ર અને શીલાંકાચાયની વિધિપ્રપા બતાવવી ૧૨-શ્રી ઉત્તરાધ્યયન, પચવસ્તુ, એનિયુકિત આતિમાં પડિલહણ વિધિ છે ત્યાં ઉપધિ પડિલેહણુ કરતાં બંધન છે ? ૧૩-અન્યા ન વાંચે ને સ્નાતસ્યા ન કહે તેમાં ઇતરનુ જોર નહિ. ૧૪-પાંચમ કરનાર નિશીથસૂર્ણિને માને છે ને તેમાં એકજ તિથિ કહી છે. ૧૫-મુહપત્તિના વિષયે વિષે ચર્ચા થશે નહિ એમ હું જયારે સર્વાંગચ્છેના મુનિએને આમંત્રણ આપવાને મળ્યે હતા ત્યારે મે (વાતાવરણની શાંતિ માટે) કબુલ કર્યું છે.' એ વાકય વિચારશે. તે કબુલાત કાણે લીધી તે જણાશે. ૫૫૩૫ (સ્વ. પત્ર)
૧ અનંતાનુબધી અને દશ નમેાહનીયને શમાવનાર કે ખપાવનાર સવતિ કરતાં અસંખ્યાતગુણી નિજરાવાળા છે, અને તે સમ્યગૂદનના હેતુ છે, એ વાત તત્ત્વાથ તથા આચારાંગ એ મનેના પાડેથી સિદ્ધ છે. ૫૩૬॥
ર્ ધની ક્રિયા ને અનંતાનુબધી આદિને ક્ષય વિગેરે ભિન્ન છે એમ સ્પષ્ટ (અનંતાનુબધી અને દર્શનમેહનીયના ક્ષય થવાદિથી જ સભ્યદ્રષ્ટિપણું થાય છે, એ વાત જૈન બાળક પણ સમજી શકે છે. ૫૩૭ણા
૩ પ્રથમ સમ્યકત્વમાં પણ અનંતાનુબન્ધી અને દનમેાહનીયના ઉપશમ આદિ તા છે. જ. ૫૫૩૮)
૪ ઔપમિક કે ક્ષાયિક સમ્યકત્વને પામવાવાળા ઉપશમક કે ક્ષપકશ્રેણિવાળા જ લેવા બીજા તેવા કેમ ન લેવા ? ૫૫૩૯ા
૫ સમ્યગદ્રષ્ટિ શબ્દ ત્રણે પ્રકારના સમ્યકત્વ કહેનારને લાગે ૫૫૪૦ના
૬ ચોથા પ્રશ્નમાં લખેલા અને શબ્દ વિચારવા ૫૫૪૧૫
છ પાંચમા પ્રશ્નમાં હવે રજાને વેસરાવવાનું રૂપ દીધું છે. (વેાસરાવવાનું સાધ્વીપણુ લેવા વિગેરેમાં જ હેાય છે. રજાથી સાધુ થયેલાના મરણે સ્ત્રી સૌભાગ્યનાં ચિહ્નિ કારે પણ છે. (મનકમુનિની માતાનાં સૌભાગ્યચિહ્ન શાસ્રસિદ્ધ છે અને તે સ્વામિત્વની હુયાતિ અંગે જ છે. ) ૫૫૪૨ા
૧૧
Page #89
--------------------------------------------------------------------------
________________
[૮]
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા ૮ છઠ્ઠી પ્રશ્નમાં શિષ્ય નિષ્ફટિકાને પ્રશ્ન ન લાગુ પડે એમ કહેનારે આપવાદમાં કેમ લેવું પડયું એ વિચારવું ૫૪૩
૯ ‘ત પુત્રને સંબંધ ન હતું એમ કહેનારે ગ્રંથકારને કેવા માન્યા ? ૫૪૪
૧૦ દંપર્યની વાત કરનારે વાક્યર્થને જ છોડી દે એ સાહસ છે, અધિકાર હોય છતાં પાઠમાં નથી એમ બેલવું તે તે વિચારવાનું જ છે. રાતા નો પ્રયોગ ને હાલિકને અધિકાર તે તે વસ્તુને સ્પષ્ટ કરે જ છે ૫૪પા !
સિદ્ધચક વર્ષ ૩ અંક ૭ ૧૯૯૧ પિ. શુ. ૧૫ ટાઈ પેજ ૨ સમાલોચના
૧ શ્રી પંચવસ્તુની રોય ગાથાની ટકામાં વિઘણીતા પાઠને સાક્ષાત્ અર્થ મુખે મુહપત્તિ બાંધી નંદીસૂત્ર સાંભળવું એ થતું નથી માત્ર ચર્ચાસર મુખબંધનની સિદ્ધિ માટે હોવાથી તે અર્થ કર્યો છે એમ તમારું કથન બંધનમાં તેની નિરૂપગિતા સ્વીકારે છે. ૫૫૪૬
૨ તે ગાથાને જ શબ્દ નંદીસૂત્રના વકતાની શ્રોતા જેવી દશા જણાવી વકતાને પણ મુખમાં ધન ન હતું એમ સ્પષ્ટ કહે છે તે વાત તમારે અસ્વીકાર્ય નથી. પ૪છા
૩ શ્રી શીલાંકાચાર્યને શ્રી જિનભદ્રાચાર્યને વિધિપ્રપાને પાઠ તે ગ્રંથની પ્રાપ્તિ વિનાને છે. ૫૪૮
૪ તિલકાચાર્યની સામાચારીમાં કાલગ્રહણવિધિમાં કાને મુહપત્તિ રાખવા જણાવે છે, પણ ત્યાં વ્યાખ્યાન કે બંધનની વાત જ નથી. ૫૪૯
૫ વોલ્યા શબ્દને પિતપર્યાય કરતાં પત્રક અને પિતાને દ્વન્દ્રસમાસ ભૂલાઈ ગયા છે. પત્રક શબ્દથી કાગળ જ લેવામાં ભૂલ થઈ એમ હવે સમજાયું હશે પપ૦
૬ મુખ આગળ સુહપતિ રાખવાની શ્રી આદીવર ચરિત્ર અને પુષ્યમાલા વિગેરેની વાત દેશના વખતની છે તેમ તે તે સ્થાન જેવાથી સમજી શકાશે. ૫૫૧૫
૭ ચર્ચાસારમાં આપેલા ફોટા મુખ સાફ દેખાડવા માટે “એડથી મુહપતિવાળા ક્ય છે એવું કથન તે ફેટાઓની કાપિતતા જણાવવા બસ છે. પપરા
૮ એકપણ પુરા હજી સુધી વ્યાખ્યાન વખતે મુખ્યબંધનને ચચસારથી કે આટલા લેખેથી આપી શકાયું નથી, માટે તેની જાહેરાત કરવી જરૂરી છે. પ૫૩
Page #90
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા [૩] અમદાવાદથી સંઘનું પ્રસ્થાન થવાના પહેલાં તે શું પણ ખુદ મહેસાણાના ચમાસા માં અને ખુદ અમદાવાદમાં અને માર્ગમાં પણ જામનગરના ઉજમણું ઉપર જવાની વાત જાહેર રીતે થયેલી છતાં ગાયકવાડી હદને નામે બુદ્દો ઉઠાવનાર દીક્ષા વિરોધની પડવાની રમતમાં ખોટી રીતે મે તે કઈપણ પ્રકારે ગ્ય નથી. ગાયકવાડી હદમાં વિહાર ન જ થાય એવી તે ટીકાકારની ધારણું હોય તે તે કેવળ બેટી ભ્રમણા જ છે. પ૫કા (જૈન)
સિધચક વર્ષ ૩ અંક ૧૭ જે.શુ. ૧૫ પૃ. ૩૯૭ સમાલોચના
સંબોધપ્રકરણ, શ્રીપાળચરિત્ર, ધર્મ સંગ્રહ અને ઉપદેશપ્રાસાદ વગેરે જાહેર છપાયેલા સંસ્કૃત-માગધી ગ્રંથમાં ઉજમણા ને પદેની આરાધનાની વિધિના લેખે છતાં તે ન તે જાણવા, ન જેવા અને શોધી જોવાની તસ્દી લેવી નહિ અને માત્ર યદ્વાલદ્વા વગર પુરાવે અને ચૈત્યવાસીઓને નામે ગપ્પ હાંકવી એ શાસ્ત્રથી નિરપેક્ષ થઈ સમયેધમને શેભાવનારને ગમે, તેમાં કાંઈ નવાઈ નથી પપપપ
૨ તીર્થની રચનાને નામે તેઓનેજ સૂગ ડે અને અધર્મ માને કે-જેઓને શ્રી પંચાશકસૂત્ર તથા તેની ટીકામાં લખેલ સમવસરણની કલ્પિત રચનાને પાઠ જહેને દેખવા કે સાંભળવામાં ન આવેલ હોય અથવા જેને જાણી જોઈને સમયધર્મનો સડો લાગેલે હોઈ શાસનપ્રેમી અને તેમની ધર્મક્રિયાને ધક્કો મારવાની જ દાનત હેય. T૫૫૬
૩ શ્રી શ્રીપાલ મહારાજના ચરિત્રને કરનાર શ્રી રત્નશેખરસૂરીશ્વરજી કે જેઓ ચૈત્યવાસી ન હોવા સાથે મૈત્યવાસના વિરોધી છે તેઓએ નપદના આરાધનમાં દરેક વખત સ્થાન (ઉપાશ્રય) અશન કે આસન ને વસ્ત્રાદિથી આરાધના કરવામાં જણાવેલ છે, તે સંબોધપ્રકરણમાં ચારિત્ર, જ્ઞાન અને દર્શનની તિથિઓની આરાધના તે તે ગુણે અને તેને ધારણ કરનારાઓની ભકિત, પૂજા આદિ જણાવેલ છતાં શાસ્ત્ર પ્રત્યેનીક સમયધર્મને ધરનારાઓને જ સૂઝે તેમાં શાસનપ્રેમીયે એક અંશે પણ દૂષિત કેમ ગણાય ૫૫છા
૪ શ્રી સિદ્ધચક્રજી કે જેમાં આરાધ્ય એવા પાંચ પરમેષ્ઠિરૂપ ગુણી અને શ્રી સમ્યગદર્શનાદિ ચાર આરાધ્યગુણેની સ્થાપના થાય છે તેનું મંડલ કરવાનું શાસ્ત્રકારોએ સ્પષ્ટપણે ફરમાવ્યું છે, છતાં જેઓને તીર્થોની રચના, સ્થાપના અનુચિત લાગે તેને સમયધર્મના કીડાનો સળવળાટ સિવાય બીજું શું કહી શકાય ? ૫૫૮ (સમયધર્મ)
૫ જૈનશાસકારે જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ માને છે, છતાં જ્ઞાનને માટે સ્વયં જ્ઞાનવાન ન હોય, જ્ઞાનવાનની નિશ્રાયે વિચરનારને સાધુ માનવાનું કહીને આગેવાનના જ્ઞાનને લાભ, અનુસરનારાઓને હોય એમ સ્પષ્ટપણે જણાય છે; પણ કિયા જે ચારિત્ર તે તે સ્વતંત્ર પૂજયતાનું સ્થાન હોવાથી ચારિત્રરહિતને ચારિત્રવાળાની નિશ્રાથી સાધુ
Page #91
--------------------------------------------------------------------------
________________
[ ૮૪ ]
સાગર સમાલાચના સંગ્રહ ચાને આગમાદ્નારકની શાસનસેવા
માનવાનુ” રાખ્યુ નથી એથી સ્પષ્ટ છે કે જૈનશાસન જ્ઞાનને માત્ર સાધન તરીકે ઉપયેગી ગણે છે, જયારે ચારિત્રને સાધ્ય તરીકે ઉપયેાગી ગણી તેને અંગે પૂજયતા ગણે છે. પપા
૬ કોઇપણ એકલવહારી પગચ'પી, સાધ્વી પાસે વજ્રક્ષાલન કે કિંમતી કમ્બલના કારણથી જુદો થઈ એકલા પડયા છે એમ પ્રતિજ્ઞાપૂર્વક સાબીત કરે નહિ ત્યાં સુધી મતિના સાગર રહે, જ્ઞાનના સરોવર પણ ન થાય "પદ્મા
સ્વચ્છંદ પ્રલાપેાથી “સમેલનને” સડેડ લાગતા નથી. ૫૫૬૧૫
૭ ચૈત્ર સુદી પાંચમથી ચૈત્ર વદ્દી ૧ સુધી મહા અસ્વાધ્યાય ગણવાનુંશાસ્રસિદ્ધ હાઈ સુદ ૧૪ના અસ્વાધ્યાયના વસે કાલગ્રતુણુ ને પદારપણુ વિગેરે કાય થયું તેને કોઇપણ આગમાનુસારી તે સમૂસ્પ્રિંમ ક્રિયા જ માને ૫૫૬૨ા
ભાવનગરથી શા કુવરજી આણુજીએ ‘પાક્ષિક અતિચાર’ નામની બહાર પાડેલી ચે।પડી, શાસ્ત્રથી વિરૂદ્ધ લખાણવાળી હાવાથી શાસ્રાનુસારીઓએ આદરવા લાયક
નથી ૫૫૬૩૫
Y
સિધ્ધચક્ર વર્ષ ૩ અંક ૨૧ ૧૯૯૧ શ્રા, જી. ૧૫ રૃ. ૫૦૪-૫૦૫ સમાલાચના
નિયુ`તિકારે ‘સમુવ્વત્ત” શબ્દ હેલેàા ને તેમાં પૃચ્છા વગેરે લેવાથી અન્યાથપણુ અટકાવવા ટીકાકારે રૂતિ સભ્યÒાવૃત્તિર્થારવ્યાતા એમ કહ્યું, તેને ન સમરે તે જ આ પ્રમાણે સમ્યકત્વની ઉત્પત્તિ કહેલી છે' તેવા અન્યદ્શે અથ કરે. ॥૫૬૪ા
ર્દનમાહનીય ખપાવતાં ચાથે તે ઠીક, પણ પાંચમે ને છઠે હાય એ નિયમ કરનારે મરૂદેવા માતાનુ' દ્રષ્ટાંત વિચારવું ને પાઠ આપવા પા
૩ દનસપ્તકને ખપાવતી વખતે પાંચમા, છઠ્ઠા ગુણુઠાણાવાળા સાધુ કરતાં અસ`ખ્યગુણુ નિરા તા એની પાંચમી શ્રેણી હાવાથી માનવી જ પડશે, ને અણુસમજુને હિસાબે તા ચેાથે ગુડાણે ક્ષાયિકસમકીતિ હમેશ સાધુ કરતાં અસખ્યગુણ નિજ રાવાળા છે, અને અવિરતિ હોય તે તે ચેાથે જ હાય છે. ૫૫૬૬)
૪ સમ્યકત્વને સ્થાને પ્રથમ સમ્યકત્વ' કહી પ્રથમ શબ્દ ઘુસેડવા એ કોનું કાય છે એ સમજીએ સમજે છે. ૫૬૭ના
Page #92
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમાધારકની શાસનસેવા [૮૫]. ૫ કેઈપણ સમ્યકત્વ પામતી વખતે અનન્તાનુબંધી ને દર્શનમોહનું જોર તે નષ્ટ જ છે. પ૬૮
૬ સમ્યગદ્રષ્ટિ નામની પહેલી ગુણશ્રેણમાં ત્રણે સમકિતવાળા ન લેવા એમ કહેનારે પુરાવો આપે, ને અનંતાનુબંધીને ખપાવવા ઇચ્છનારા કરતાં ખપાવનાર અને તે કરતાં ક્ષીણ કરનાર જે “સાધુ કરતાં અસંખ્યગુણ નિરાવાળો છે એમ કબુલ છે તે ચોથાવાળે ક્ષાયિક શિવાયના સાધુપણવાળા જે છઠે છે તેના અસંખ્ય ગુણ નિરક છે. પદા
૭ અનંતાનુબંધીને વિયેજક ને દર્શનમોહક્ષપક કે કયે ગુણઠાણે છે તે જે વિચારાય તે ગુણશ્રેણી સમજાય ૫૭મા .
૮ પ્રથમ સમકિત પામતાં પણ અનંતાનુબંધીને નાશ વિગેરે કરાય છે કે નહિ? ને તે કઈ ગુણશ્રેણીમાં લે તે વિચારવું શું સુજ્ઞનું કામ નથી ? ટીકાકાર ક્ષેપક અને ઉપશમક બને તે છે ૫ ૭૧
- ૯ સમ્યકત્વ પામતા દરેક, પહેલાં સમ્યકત્વ પામેલ હોય કે ન પામ્યા હોય તો પણ યથાસ્થિત આત્માદિ ને તેના ગુણેની શ્રદ્ધા તે સમ્યકત્વથી જ નવા રૂપે જ કરે છે. પપ૭૨માં
(એક વ્યાખ્યાન) ૧ ભાષાની દષ્ટિએ શાસ્ત્રો અને ધર્મની પ્રાચીનતાદિની થતી પરીક્ષાને ધ્યાનમાં લેનાર મનુષ્ય સમજુ હોય તે વર્તમાન ભાષાને ફેરફાર કરે તે તેના સત્યને ખુન કરવા બરાબર હોવાથી કદિ સમિતિ દે જ નહિ, ભાષાનાં કાલના સૂત્ર ગણાય અને તે સર્વજ્ઞક થિત ન ગણાય ૨. વર્ણના નામે અધિકાર અને ગુણને અંગે અપાતા અધિકારના ભેદને ન સમજે તેથી સર્વ સાવધના ત્યાગગુણને અંગે સર્વસાવદ્ય ત્યાગપષક શાસ્ત્રનો અધિકાર હોય એની સ્વાભાવિકતા ન સમજે તેનું શું ? (૩) દર્શનાદિ પ્રતિમા ધરે સાવહત્યાગવાળી પ્રતિમા ન વહે ત્યાં સુધી દ્રવ્યપૂજાના અધિકારી જ છે, દર્શન પૂજાને ઉદેશ તીર્થકરેના ઉપકાર અને સમ્યકત્વની શુદ્ધિ વિગેરે છે. સંસારમાં રહેલે જ પૂજાને “ન કરવા લાયક માને તેને શા અભિનિવેશી કહે છે, જન્માદિ કલ્યાણકની વખતે શ્રી જિનેશ્વર મહારાજને દેએ સ્નાત્રની માફક અલંકારે પહેરાવ્યા છે, છતાં નાનામાં નખાયેલાને તે ન રૂચે તે સ્વાભાવિક છે. (૪) જાતિપ્રધાનતાએ પુણ્ય માનવાનો વિરોધ કરનારા ગુણિ પ્રધાનતા માની તેના સત્કારાદિમાં લાભ માને તે યોગ્ય જ છે. (૫) સમ્યગદર્શનાદિ સાપનેને સુવર્ણ રજત, હીરા આદિ વૈભવને સ્થાને તે જ ગોઠવે કે જેને સુવર્ણ વિગેરે રાખી સાધુપણાને ટૅગ કરે છે. (૬) પાપના કાર્યોથી બચવાનું ને ધર્મના કાર્યો કરવાનું મુખ્ય સાધન શાને સરજનારા સર્વજ્ઞો છે એમ ધારી સર્વજ્ઞોને પાપ નિવારનાર
Page #93
--------------------------------------------------------------------------
________________
[૮]
સાગર સમાલોચના સંગ્રહ યાને આગદ્વારકની શાસનસેવા અને ધર્મ આપનાર કહેવા એ શાસ્ત્રસિદ્ધ છતાં તે વાતને દુઃખે કરનાર દુર્ગતિ અને ગર્ભાવાસના દુઃખને કરનાર ઈશ્વરને માનવા સાથે સરખાવનાર ખરેખર પુરૂષના નામે પારકી પત્નીને પતિ થવા જનાર જેવોજ ગણાય. (૭) દેવદ્રવ્યની ચર્ચામાં જે વાક્ય સાધુસંમેલનમાં બેલાયેલાં જણાવ્યાં છે તે સર્વથા જુઠ્ઠાં ને લેકેને ભરમાવવા માટે છે, પણ લેકે તે જાહેર વસ્તુને સમજે છે પ૭૩
| (સમય ધર્મ) ૧ અતિ તીવકર્મના વિરામ સિવાય પણ જિન વચનનું સફ શ્રવણ થાય છે. એમ માનવું તે ૫ કિતનું અજ્ઞાન છે (૨) દુર્ગતિથી બચાવે અને સુગતિમાં ધારે એ ધર્મની વ્યાખ્યામાં સ્વર્ગ પણ સુગતિ તરીકે માની છે ને એ વ્યાખ્યા શ્રી હરિભદ્રસૂરિજી અને ભગવાન્ હેમચંદ્રસૂરિ આદિએ કરી છે, દુર્ગતિથી બચાવવાનું એકલું પણ શ્રી હરિભદ્રસૂરિજી જણાવે છે. વ્યાખ્યાને અધુરી કહેવા કરતાં વ્યવહાર, નિશ્ચય. ઉપચરિત, અનુપચરિત વગેરે સમજવું, સમજયા વગર એક વાતને ખેંચનાર ધર્મથી ને માર્ગથી ઉભગાવનાર થાય એમાં કહેવાનું શું ? ૫૭૪ (૩) ગસારને જોયા વિના તેને શ્રદ્ધયપણે નિર્ણય કરવામાં સાહસ છે. ૫૭૫ા
એક વ્યાખ્યાન)
સિદ્ધચક્ર વર્ષ ૩ અંક ૨૨ ૧૯૧ શ્રા. વ. ૦)) પૃ. ૫૩૨ સમાલોચના
૧ વિગય અને નિવિયાતાં બંધ કરનારે તેના છમકારેલાં ન ખવાય તે સારૂ. બાકી નીવીમાં દાળ વિગેરે વઘારેલ ખવાય છે. પ૭૬ાા
૨ સાક્ષાત જીવ ન દેખાય તે પણ ચોમાસામાં ખાંડ વગેરે ન ખાવાં પછા
૩ મહાવીરચરિત્ર વાંચનાર સાચું અને સમજીને વાંચે છે તે માન્ય કરવું જ જોઈયે, વિરોધ વાસિતને વિરોધ લાગે તે ભડકવું નહિ. ૫૭૮
૪ સ્વપ્નાદિકની બેલીનું દ્રવ્ય દેવદ્રવ્યમાં જાય તે જ ઠીક છે, પણ તે સંમેલનને ઠરાવ નથી. જોકે કેઈની શિખવણીથા બે વૃદ્ધો તેવું ઠરાવવા સંમેલનમાંથી ઉઠી ગયા હતાં, ૫૭૯ાા
૫ નહિ છોડેલા સચિત્તથી દુવિહારને ભંગ ગણાય નહિ. ૫૮૦ એક પત્ર
૧ લલિતવિસ્તરાના તે’ એ પદને અનાદિકાળના અર્થમાં વાપરનારે બુદ્ધિ ઠેકાણે રાખી વિચારવું કે જણાવેલા વિશેષણોમાં એક પણ અનાદિકાળથી હેય ખરૂં ? અનાદિથી દેવગુરુને બહુ માનવાવાળા જ સર્વ તીર્થકરે હોય એ જૈનના પ્રવચનની નવી જ શેધ સં૫૮૧
Page #94
--------------------------------------------------------------------------
________________
સાગર સમાચના સંગ્રહ યાને આગમ ધારકની શાસનસેવા
[૮] ૨ હરિભદ્રસૂરિ પરોપકાર, ધિલાભ થયા પછીથી જણાવે છે તે પણ પરવચનને મતે જુઠા હશે ૫૮૨ ૩ વિચારથી ગમ્ય છતાં સાક્ષાત અક્ષર નથી એમ કહેનાર શંસયવાદી (૫૮૩ાા
( એક વ્યાખ્યાન )
સિદ્ધચક વર્ષ ૩ અંક ૨૪ ૧૯૯૧ ભા.વ. 1)) ૫૭૮ સમાલોચના
૧ વિપાકનું બંધન દુર્ગધથી બચવા. ૨ નાના વખતે બંધનને લેખ નથી આરોહ મોટામાં જ ઘણે છે ૩ વિન્યસ્ત શબ્દ છે, તે ન્યાય કરનારને ખેંચે જ છે, સુબદ્ધ શબ્દ નથી. ૪ કાગળ લખનારને માનતા હોય તેને પૂછવું. ૫ ચર્ચાસાર ખોટા અર્થવાળે ને કલ્પિત ફેટાવાળે જ છે. ૬ વ્યાખ્યાનની વખતે બાંધવાને લેખ હોય તે કેઈને પણ માનવામાં વાંધો હોય જ નહિ, પણ હજુ સુધી એક પણ તે લેખ છે જ કયાં ? ૭ શાસ્ત્રના અર્થો ન ફેરવે, પરંપરા છે, તે વખત ઉપયોગ નથી રહેતે માટે બાંધુ છું ધારી . બાંધે તે અથવા લિંગ ફરી જાય છે, પ્રમાદને પિષણ મળે છે, વિધિશાસ્ત્રોમાં લેખ નથી
અને ઉપયોગ શકય છે માટે ન બાંધવી સારી છે (એમ) માને ને બાંધે તે તે બંને આરાધક થાય. ૫૮૩
(પુનાસ્થિત) ૧ ઉજમણું જે શાકત છે એમ માનો છે તો હવે તેમાં મેલાતી વસ્તુઓને બાધ તમારે શાસ્ત્રથી દેખાડ. ૨ સમવસરણની રચના કરાય ને વિખેરાય એમ માન્ય છે તે હવે વર્તમાનને સવાલ શાસ્ત્રના લેખથી લાવે ૫૮૪ (સમયધર્મ)
૧ દરેક વખતની આરાધના કરવાની રીતિ જેવાથી તથા આખો લેખ જેવા આંખને મહેનત અપવાથી ચંદરવાદિ ને ઉપકરણને ખુલાસો થશે. ૫૮૫ : ૨ માંડલાના પાઠની વાતને સવાલ ન હતું પરંતુ નવપદની સ્થાપના તેના ભંગને સવાલ હ પ૮૬
૩ ભંગના ભયથી નહિ કરવાનું કહેનારને મંદિર અને મૂર્તિને દાખલે બરાબર છે. ૫૮૭ા :
૪ શાસ્ત્ર અને ધર્માનુષ્ઠાને સામે ધૂળ ઉડાડનાર મનુષ્ય ધૂળ ઉડાડવાની વાત કરે તે સાહસ ૫૮૮
૫ શાસ્ત્રની શ્રદ્ધાવાળા તે માને છે કે ભારતમાં ચોવીસે કલાક સૂર્યની સ્થિતિ છે. સમયમની શ્રદ્ધા સડેલી હેય, શાસ્ત્રાનુસારીઓને એલર્ભ દે તે તેને શેલે જ.
(જેવું મંડલ પ્રકરણ) ૫૮૯
Page #95
--------------------------------------------------------------------------
________________
[૮]
સાગર સમાલાચના સ`ગ્રહુ યાને આગમાદ્વાકની શાસનસેવા
હું સમેલન ઠરાવમાં સ્વપ્નની ઉપજના ખુલાસા છે એમ કહેનારા સત્યથી સથા વેગળા જ છે. જયાં જેમ થતુ હાય તેમ કરવું એ કથન સાથે તે સમેલનને સ ંબંધ જ નથી. સમયધર્મીના સડાના એ અવાજ છે ૫૫૯૦૫
(સમયધર્મ )
અજમાન
સિધ્ધચક વર્ષ ૪ અક ૭ પૃ. ૧૬૮ તથા ટાઈટલ પેજ ત્રીજી વાચકાને
તીર્થંકરા સમ્યકત્વ પછી તે પાપકારબ્યસની હાય છે, પણ ભગવાન્ મહાવીર મહારાજા તે નયસારના ભવમાં સમ્યકત્વ પામ્યા પહેલાં પણ પરોપકારી હતા.
આવી રીતના આવેલા લેખના સ્હામા થઈ આ વાકયથી તીર્થંકરાની આશાતના થઈ એમ ગણાવ્યું ને ઉ. શ્રીમાન રામવિજયજી મહારાજાએ જૈન પ્રવચનમાં—
અનાદિ કાળથી તીથ કરેા નયસારની માફક પરોપકાર કરનારા હાય જ છે. એમ લલિતવિસ્તરાના બારુમંત.' પાઠથી સાબીત કરવા તૈયાર થઇ આહ્વાહન કર્યુ.
જેના
આચાય દેવ શ્રીમત સાગરાન' સૂરીશ્વરજીએ આ પત્રના પાંચમાં અકમાં પક્ષ પ્રતિપક્ષ સાથે સ્વીકાર કરી મુદ્દત, સ્થાન અને મધ્યસ્થ માટે ઉ શ્રી રામવિજયજીને જણાવ્યુ હતુ.....પણ
પછીનું પ્રવચન માત્ર સંપાદકે તે મુદ્દત આદિ ભાખતની ઉ. શ્રી રામવિજયજીની સહી શિવાય બહાર પાડેલ હાઈ
આચાર્ય દેવ શ્રી સાગરાન ઇસૂરિ મહારાજને હવે તેમાં કાંઇ લખવાનું હમણાં રહેતુ' નથી. તા.ક. જો કે નયસારની માફક કા રૂપે તે પરોપકારિતા સાબીત કરવા ઉપાધ્યાયશ્રીજી તૈયાર નથી, એટલે કહેલુ' તે નથી રહયું, છતા કારણરૂપ પરોપકારતા અનાદિની ઠરાવવા વાંછા રાખે છે, તેમાં પણ નિષ્ફળ થઈ ચેગ્યતાના રૂપમાં જશે
(સવ” મતભેદની ટુકી નોંધ પાઠ સહિત બહાર પાડીએ તે તેમના અધરપણાના જનતાને સ્પષ્ટ ખ્યાલ આવે) ૫૫૯૧
‘તત્રી’
એક ખુલાસા ૧ એક જિનેશ્વરના ગુણ ગાવાથી અન્યની આશાતના થાય.'
૨ ગ્રામ ચિંતક શબ્દના અર્થ રાજા જ' થાય,
Page #96
--------------------------------------------------------------------------
________________
[૮]
સાગર સમાલેચના સંગ્રહુ યાને આગમાધારકની શાસનસેવા
૩ આવશ્યકનિયુકિત વિગેરેમાં તીર્થંકરાના સમ્યકત્વને પણ સમ્યકત્વ કહ્યા છતાં વ્હેલેથી તીથ કરનુ' સમ્યકત્વ, ‘વરમાધિ’ જ કહેવાય
૪ આખા દેશ અનાય દ્વાય છતાં તેમાં આવેલુ તીથ તે અનાયે ગૃહીત છતાં આય”જ રહે.
૫ આવશ્યકસૂત્રની મને ટીકામાં ચાલતાં ધર્માંકથન કરવાનુ જણાવનાર પુરતે સમર્થિતા ધર્મો હેતુસ્રો એમ વાકય છતાં ‘ચાલતાં ધમ કહ્યો નથી' એમ માનવું. ૬ ‘વીતરાગપણામાં જ વાલીજીએ રાવણને શિક્ષા કરી.’
૭ મત ત્ય. ના પાઠના કરેલ અથ' સાચા જ હતા.
આ બધી હકીકત નિષ્ણુયની વખત ચર્ચીત અને પ્રતિજ્ઞાપત્રમાં મધ્યસ્થા લખાવી શકત છતાં શ્રીમાને તેમ નથી માન્યું તેમાં (ના) કહેવાય નહિ ! તેમજ આખા ૫૬ પાનાના ત્રણ અંકે સ ́પાદકના નામે નહિ ચમકાવતાં પેાતાની સહીથી પેાતેજ મુદ્દત આદિ જણાવી નિણૅય કરવા તૈયારી કરી હોય તે ઉપરની વાત પણ તેમને સાબીત કરવી પડત. ॥૫૯૨
(ત ́ત્રી)
****
સિદ્ધચક વર્ષે ૪ અક ૧ પૃ. ૨૩-૨૪
સમાલાચના
૧ રાગ કરનાર ગુણુ અને ગુણી અને ઉપર રાગ કરે તે પણ તે પ્રશ્નસ્તરાગ કહેવાય પણુ દ્વેષ કરનાર તેા ફકત દોષ ઉપર જ દ્વેષ કરે તે જ પ્રશસ્તદ્વેષ ગણાય પણ દેોષવાલા ઉપર દ્વેષ કરાય તે તે દ્રુોષ પ્રશસ્ત નથી એટલું જ નહિ પણ મૈત્રી, કારૂણ્ય અને માધ્યસ્થ ભાવનાના ભંગ રૂપ છે એ વાત પ્રવચનકારને નથી સમજાઇ, તે સમજે કે જેથી પ્રશસ્તદ્વેષને નામે દેોષવાલા ઉપર દ્વેષ કરવામાં ધમ મનાવી, મેાજ ઉડાવવી છે.ડે.
૨ સર્વાનુભૂતિ આદિના નાશક ગેાશાલાને શિક્ષિત નહિ કરનાર વીતરાગ ભગવાનૂ કે સમય બીજા મહાપુરૂષને આશાતના કરનારની કૅટિમાં નવપ્રવચન (પ્રવચન) કાર મૂકે તેમાં શું કહેવું ?
૩ અંગત રાગદ્વેષ અને શુભ પદા'ની લાગણીને અંગે રાગદ્વેષને ન સમજે તે પ્રવચનકારને વીતરાગ પણામાં લબ્ધિનું ફેરવવું માનવું પડે.
૪ અરિહંત મહારાજને અંગે કરાતા રામ જે નિજ રાતું સાધન છે, છતાં પણુ સ્વરૂપે તે તેને શ્રી મલગિરિજી મધનું કારણ જણાવે છે.
૧૨
Page #97
--------------------------------------------------------------------------
________________
[eo]
સાગર સમાલાચના સંગ્રહ યાને આગમાદ્ધારકની શાસનસેવા
૫ આરાપિત શાસનપ્રેમવાળાની વાત સાચામાં લગાડનારા કઈ દશા સેવતા હશે ? ( વ્યાખ્યાન )
૫૫૯૩૫
૧ શ્રીમાનૢ વલ્લભવિજયજીના જયંતી વખતના શબ્દો છાપા પ્રમાણે હોય તે સુધારવા ચેગ્ય છે. ૫૫૯૪૫
૨ સ્વપ્નાની ઉપજ સંમેલનના ‘પ્રભુનિમિત્ત' વાળા ઠરાવમાં આવી ગઈ એમ માનનારા પાસે, તે ખેતીના જુદો સવાલ ચચ્ચે, નાપાસ થઈ ઉડી જાય અને પાછળથી હઠ પકડી સ ંમેલન તેાડાય અને ફૅર તે ચર્ચાય, છતાં ઉડી જાય એ બધું કેમ ભુલે છે ? (પંજાબમાં સુધારવાની વાત કબુલાતરૂપ નથી એવુ ચેાકખુ' થયા છતાં યુદ્દા તદ્દા લખે તેને શું કહેવું ? ॥૫॥
૧ અર્થ' માસેર્ અરણમુાં ગુથતિ ગણઢરા નિયણા એવી રીતે આપેલ પઠ જો સમયધમ ને આભારી ન હોય તેા મૂલપાઠ અર્થ માસર અન્ના સુત્તિ ગતિ ગણરૢરા નિરણ આવી રીતે છે અને ગણધર મહારાજે‘મ“માસા નિયય” આવા સ્પષ્ટ ભાષ્યવચનથી અર્ધમાગધીમાં સૂત્રેા રચ્યા છે અને તીર્થંકરાની ભાષા અ`માગધી છે એમ સૂત્રસિદ્ધ છે જ, તેથી સજ્ઞભાષા અને સૂત્રભાષા જુદી કહેનારા જુઠા કેમ નહિ ?
૫૯૬૫
૨ ટીકા કે ભાષાંતર મૂલભાષાના સૂત્રેાને સ્થાને હાતા નથી. ।।૫૯૭Īા
૩ મેાક્ષ પ મેલા શ્રી જિનેશ્વરના દેહને જો પટશાટકાદિ હાય અને તેમાં વીતરાગતાને ખાધ નથી તે। પ્રતિમાને અંગે બાધ કયાંથી લખાય ? એક પ્રતિમામાં પાંચે કલ્યાણકાની ભાગ્યવચનથી ભાવના સિદ્ધ છે. આભૂષણાદિકથી પૂજેલી પ્રતિમા ભાગળ સૂર્યાભદેષતાએ વીતરાગ ભાવનાવાળું નમ્રુત્યુણ કહેલ છે. વિધિએ પણ તેમ થાય છે ।।૫૯૭
૪ દેવદ્રવ્ય બાખતમાં પહેલેથી ખુલ્લું કરેલુ જ છે કે- શાસ્ત્રનુસારીએ જિનેશ્વરભગવાનને ગર્ભથી જ દેવપણે માને છે. ગેત્રિયા વગેરે તેમ ન માને તે સ્વાભાવિક છે.
૫૫૯૮૫
પ દેવદ્રવ્યની વૃદ્ધિ માટે માલાર્દિકની મેલી કલેશ નિવારણ માટે એલી નથી, છતાં તેમ કહેનાર
છે, એ વાત શાસ્રસિદ્ધ છે. અને કલ્પિત કથન કરનાર છે. ૫૫૯૯
( સમય ધર્મ ) તા. ૨૨-૯-૩૫
૧ અતિ તીવ્રકના વિગમને હતુ તરીકે ન લેતાં વ્યવચ્છેદક તરીકે લીધેલું ચાકખુ' છે, પણ હવે સમજાયું છતાં સમજાવનારને દુષ્ટ દાનતવાળા ગણનાર હશે ? ૫૬૦૦ ॥
કઈ ગતિના જીવ
Page #98
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંયહ યાને આગમાધારકની શાસનસેવા [૧].
૨ મોક્ષના અદૈષને ભવિષ્યના વિષયથી વિરાગરૂપ ગણનાર મનુષ્ય શબ્દાર્થ અને શબ્દ જ્ઞાન ઉભયથી રહિત હોય તે સ્વાભાવિક છે. ૬૦૧
૩ પૌગલિક ફળની અપેક્ષાથી ધર્મકરનારો દુર્ગતિ જ પામે એમ કહેનારે અભવ્ય અને મિથ્યાત્વીઓની ધર્મ કરતાં ધારેલી દેવત્વાકાંક્ષાના વાક જેવાં ને થયેલું દેવત્વ જેવું. ૬ ૦ર
૪ ત્રિદંડીવાળે શ્રાવક, નિયાણું કરી રાજા થનાર ચંડપિંગલ, પાણીની લાલચેજ નેકાર ગણી દેવ થનાર ચૌર વિગેરે નમસ્કાર ફલનાં દ્રષ્ટાંત જેવાથી પૌગલિક ફળની ઈચ્છાથી ધર્મ દુર્ગતિ જ દે છે' એ કહેનારની સ્થિતિ સમજાશે. અવંતીસુકુમાલને નલિનીનુભવિમાનની ઈચ્છાએ જ સાધુપણું લીધું ને જ્ઞાની આચાર્યું આપ્યું. ને તેમને તે વિમાન મળ્યું. એક પણ પૌગલિક ઈચ્છાવાળો ધર્મ કરતાં ધર્મના ફળ તરીકે દુર્ગતિ ગયો નથી જે કે ત્રિવિધ ત્રિવિધ ત્યાગવાળાએ મેક્ષ ઉદ્દેશથી જ ધર્મ કહેવાનો છે, ને - મુમુક્ષુઓએ તે બુદ્ધિએ જ કરવાનું છે. ૬૩ ( ૫ પાટીદારોને કણબીઓ હોય છે, તેમ સામાન્ય અનુચર હેય અને કોઈ બરબરીઓ સાથે ન હોય તે તે લાકડાં છેદે તેમાં અગ્ય શું ? વર્તમાનમાં કેઝરની વૃત્તિ જોવી. ૬૦૪
(એક સાપ્તાહિક ) સુધારો :- શ્રી સિદ્ધચક તૃતીય વર્ષ અંક ૨૩ પા. ૫૪૮ પ્રથમ કલમ લાઈન ૧૬ “અમૂર્ત પદાર્થોને” બદલે “અદશ્ય પદાર્થો વાંચવું.
સિધચક વર્ષ ૪ અંક ૨ પૃ. ૪૮
સમાલોચના - ૧ અજ્ઞાનતાથી કાર્યરૂપે પરોપકાર વ્યસનિપણની વાત અનાદિની જણાવી તે જગો પર કારણરૂપે તેમ જણાવીને બચનાર શ્રી તીર્થંકર મહારાજનું તીર્થંકરપણું અનાદિ જ રૂપે માનશે કે ? iદપા
૨ ભગવાન તીર્થકરને વરાધિ પહેલાં આખા ભવચક્રમાં પરોપકારની સામગ્રી ન હોતી મળી એમ કહેનારે તે પાઠ કેમ નથી આપે ? A૬૦
૩ તથાભવ્યત્વ અને ભવ્યત્વપરિપાકને ભેદ ન સમજે તે યથાર્થપણું કેમ સમજે ? ૬૦છા
૪ યથાર્થ તત્વાર્થની શ્રદ્ધાના કારણભૂત આત્મપરિણામને સમ્યગદર્શન ન કહેતાં કે તેને વ્યવહાર કહી શંકા કક્ષાના નિવારણ માટે કહેવાએલ ને તેથી યત્ તના વિપ
Page #99
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમતારકની શાસનસેવા યસવા શંકાના અભાવને સૂચવનાર તમેવ એ વાક્યના પરિણામને સમ્યકત્વ માનનાર મન આદિ યુકત શ્રી તીર્થકર, કેવલિ અને સિદ્ધમાં જિનેકતપણાથી સત્યની માન્યતા કેમ લાવશે ? ૬૦ાા
૫ દેવ ગુરૂ બહુમાનને રોકનાર મિથ્યાત્વાદિ છે કે નહિ ? અને તેને શું ક્ષયપશમ તીર્થંકરમાં અનાદિ છે ? ૬૦૮.
૬ પરાર્થવ્યસનીપણાની કાર્યરૂપતા ને જગદુદ્વારની ભાવનાને ભેદ કેમ ન સમજાય? ત૬૦૯
૭ પરાર્થવ્યસનીપણું જે અનાદિથી માન્યું ને સમ્યગદર્શનની ઉત્પત્તિ આવે થઈ તે તે આઘભવમાં જ તીર્થકરના કર્મને બંધ કેમ નહિ? જિનનામ કર્મની નિકાચના પાછલા ત્રીજા ભવે કેમ ? i૬૧ના
૮ શ્રી હરિભદ્રસૂરિજી બેધિ અને તે પણ વરબધિથી પરાર્થોઘત કહે છે, પણ અનાદિથી નથી કહેતા એમ ખરું કે ? (કાર્યરૂપની વાત જાણી જોઈને છોડે ને () કારણરૂપ નીતેને કે ગણું ?
૯ આર્યદેશની મર્યાદા દેખાડનાર સૂત્રની વ્યાખ્યાને ન સમજવાથી સૌરાષ્ટ્ર, માલવા અને મારવાડ આદિ દેશોને અનાર્ય જાહેર કર્યા તે ભૂલને જાણ્યા છતાં ન કબુલવી ને યંતી પ્રસંગે તેના ટાપણાને જાહેર કરનારને ઈર્ષાર કે તેથી ચીતરવાવાળાઓ અભિનિવેશથી કેમ બચતા હશે ? u૬૧૨
૧૦ કૌશાંબી નગરીથી દક્ષિણના બધા દેશે ભગવાન મહાવીર વખતે અનાર્ય હતાં એવું જે પ્રવચન મુદ્રક, તેના ગુરૂ કે તેના દાદાગુરૂને પણ થાપવું હોય તે પ્રતિવાદી તરીકે આ સમાલોચકની ચેલેંજ છે. (ખેટાને સાચા અને સાચાને દ્વેષી આદિ ઠરાવવા તે માર્ગને અસહ્ય જ હોય.) આ ચેલેંજના સ્વીકાર સાથે પરસ્પર બીજા મતભેદો જે નવીન છે તેની પણ ચેલેંજ સ્વીકારવી ઠીક છે. ૬૧૩
૧૧ ઓળીમાં કાલગ્રહણ સૂઝે અને તેથી આચાર્યાદિ પદવીએ દેવાય એમ આગમના અભ્યાસથી દુર રહેલા “રહસ્યવેદી ધારે એમ કહેનારને ધન્ય છે. (ઓળીમાં પદવીના કાલગ્રહણને પાઠ કેમ નથી અપાય ?) ૬૧૪
૧૨ કાર્યરૂપે પરોપકારીપણું શ્રી વીરમહારાજને સમ્યકત્વ પહેલાં થયું એ માન્યું તેને ધન્યવાદ (કારણરૂપની વાત તે મીયાં પડયાં ને ટાંગ ઉંચી) ૬૫૧
Page #100
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલાચના સંગ્રહુ યાને આગમાદ્વારકની શાસનસેવા
[૩]
પ્રાય
૧૩ વગરયેાગે આધાકમૈિં ખાય, પ્રાયશ્ચિત ન લે અને વેગમાં આધાકમ નું શ્રિત લેવાય છતાં ભાષાકમાં અને અભ્યાસક્રમને ખાટે બહાને યાગને ન માને અને માત્ર મ`ડળીના ચેગે જ આચાય અને તેને સાચા ન કહેવા માટે પાઠે અભ્યાસ વગરના ‘રહસ્યવેદ્દી' પાસેથી ન બહાર આવે એ સ્વાભાવિક છે. ૫૬૧૬૫
૧૪ યેાગ ખસેડનારના સતાનેા શાસનના છેડા સુધી રહેશે એમ કહેવાનુ સાહસ મૃષાવાદવિરમણુ અને સાસુથી સાપેક્ષ તેા ન જ કરે. ॥૬૧૭ા
૧૫ શ્રમણ ભગવાન્ મહાવીરે કેલિપણામાં ઉજ્જયિનીમાં વિહાર કર્યાં હતા, છતાં તે વખતે માળવાને અનાય કહે જુઠ્ઠું જ છે અને તેનું જાણીને મંડન
કરે તેને શું કહેવું ? ૬૧૮૫
૧૬ માલવાધિપતિ ચ'ડપ્રદ્યોત ઉજ્જયિનીમાંજ ધમ સાંભળી શ્રમણુ મહાવીરના શ્રાવક થાય છે. એ સત્યને માનનારા કસ’ભીનગરીથી દક્ષિણના બધા દેશે। શ્રી મહાવીર વખતે અના હતા એમ કેમ કહી શકે ? (વીરચરિય' પત્ર ૨૯૧) u૬૧૯ા વીરશા. ( સાપ્તાહિક )
૧ વચન (ક્ષમા) અને ધર્મ ક્ષમા વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાન તથા શાસ્ત્ર અને સામર્થ્ય ચેગને નહિ સમજનારે કે નહિ માનનારા જ આત્મા, માત્તા કે આગમથી જ ધમ છે એમ કહે., શાસ્ત્રાનુસારીએ તે આજ્ઞાએ ધમ જ છે એમ કહે સ્થવિર કલ્પાદિ વિશેષ ધર્મોને અંગે આજ્ઞાએ જ ધમ કહેવાય, પણ સામાન્ય ધર્મની વ્યાખ્યામાં તે જોડનાર તે વસ્તુ નથી સમજતા એમ કહેવાય ।૬૨૦ના
૨ અનુકરણીયતાના નિષેધ કરનાર પોતાના અભિનિવેશને પાષવા જ અન્ય જ્ઞા અને અનુકરણીયતાને માનનારાને આજ્ઞાલેાપી કહી બકવાદ કરે ૫૬૨૧૫
૩ સ્વ માટે વસ્તુ મેળવવી એવી એક સાઘથી નહિ નિતેલા જીવની કલ્પનાને ઉત્સૂત્રભાષણુનું રૂપ આપનાર પિતાની લક્ષ્મી યુવાનને ન ભાગવવી જોઈએ. માટે લક્ષ્મી ઉપાર્જનના કથનને કેમ ગણશે ? અભિપ્રાયના અનુવાદ અને પ્રરૂપણાના ભૈ ન સમજે, કલ્પનાની જડ ન સમજે તે કેવા મનુષ્ય ? ।૬૨૨ા
૪ જયાં મનુષ્યની કે ગાડાં ગાડીની આવક ન હેાય ને તેની આવક હોય તે ખે જગલેના ભેદ ન સમજે તે કેવા ? ( જંગલના કિનારેનું પણ જંગલ એવા ચાકખા શબ્દો ન સૂઝે તેની દ્રષ્ટિ કેવી ? ૫૬૨ા
Page #101
--------------------------------------------------------------------------
________________
સાગર સમાચના સંગ્રહ યાને આગાદ્વારકની શાસનસેવા
૫ એકજ પ્રઘટ્ટકમાં સામે તેની સાથે સેવવદુમાનિનઃ એવું છતાં એક વિશેષણને અનાદિ ગણે અને એકને ન ગણે તેની વ્યાખ્યાન યથાર્ય કોણ ગણે? ૬૨૪
| (સાપ્તાહિક).
૧ શ્રી તીર્થકર દે કેવલજ્ઞાન પામ્યા પછી તે આરાધ્ય છે પણ આરાધક નથી એમ કથંચિત તે વખત થયેલ કૃત્યકૃત્ય પણાને લીધે કહી શકાય, પણ આખે છેલ્લે ભવ આરાધક નથી એમ કહેનારે વીતરાગને જન્મ માને કે સરાગને આરાધકોટિ ન હોય તેમ માનવું. ૬રપા
૨ કર્મશત્રુનિર્ધાતન માટે કહેલ ચારિત્રાદિ અનુકરણીય નહિ એમ કહેવું એ લીલાવાદ નહિ ? પ૬૨૬
૩ અવિરતિ સમ્યગદ્રષ્ટિપણાનું અનુકરણીયપણું ? ને બીજે ભવ ચારિત્રદિ થાય એ માત્ર આરાધ્યકટિ ગણું અનુકરણીય નાહે ?
૪ આરાધ્યનું અનુકરણ સર્વથા ન જ હોય એ એક પ્રવચનાભાસને અધમાધમ અધ્યવસાય છે. ૬૨૭ના
૫ સંપૂર્ણ અનુકરણ ન થાય એમ કહેનારને આત્મા અનુકરણીયતા અને અનુકરણુતાનો સર્વથા નિષેધ કર્યો છે તે બેઠું થયું છે એમ હવે જાણ્યા છતાં બે ટાને ખટાશથી પાશિત કરવાનો પ્રયત્ન કરે તે તેની અકથનીય દશા જ સૂચવે છે. ૬૨૮ - ૬ અનુકરણને સર્વાશે નિષેધ માની પહેલા ભવે કર્યું તે કરવાનું એમ બોલનાર હું બેબડે છું એ કહેવતથી કેમ દુર ખસશે ? દરા
૭ વચન અને જ્ઞાપકથી વસ્તુસિદ્ધિ માનનારો વચન સિવાય ન હોય એમ અકકલ હોય તે ન કહે. ૬૩
૧ દેવદ્રવ્યની વૃદ્ધિ માટે (ઉછામણી પૂર્વક) ઈન્દ્રમાલાદિક લેવાં, ઉછામણીપૂર્વક આરતિ ઉતારવી વગેરે ઉપદેશે સાધુઓના હોય છે જ. દેવદ્રવ્ય કે તેની આવકના નાશને પ્રસંગ ટાળવા જિનકલ્પી સરખાયે પણ પ્રયત્ન કરવાને છે. ગ૬૩૧ (સમય. )
સિદ્ધચક વર્ષ ૪ અંક ૩ ૧૯૨ કા. શુ. ૧૫ સમાલોચના
૧ અસંખ્યગુણ નિરા, નંદીષેણની દીક્ષા, ગુરૂતત્વવિનિશ્ચય અને ઉંટડીનું દૂધ વિગેરેના પાઠ અને અર્થો ખોટા અને ઉલટા આપ્યા ને તે ખોટા સમજાયા છતાં નથી
Page #102
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગધારકની શાસનસેવા [૫] સુધાર્યા એ ચેકનું છે તે વચનની શાહુકારી શું કાર્ય કરશે ? [ હજુ સાચા માનતા હે કે હે કે હેય તે સૌરાષ્ટ્રવાળા આહાન સાથે અગર તે સિવાય ખુશીથી આ આહાન સ્વીકારવું. વ્યાજબી રીતે મધ્યસ્થ, મુદ્દત ને મુકામ પણ જાહેર કરવાં ] ૬૩૨
[ જૈન પ્રવચન ] ૧ મૂખ મિત્રો કે તેના આડતીઆઓ પોતાની તેવી વર્તણુંક સમજે એ મુશ્કેલ છે દાનાને જ પોતાની અને પારકી દાનાઈ સૂઝે n૬૩૩ા
૨ સંમેલનને નામે જુઠી વાત લખવી તે સકલ ભારતવર્ષીય મુનિ કે જે વાસ્તવિક તીર્થરૂપ છે તેને કલંક દેવા સમાન છે. ૬૩૪
૩ દુશ્મન દાને જાણ્યા પછી તેને શરણે ન જાય ને મિત્રને મૂર્ખતાથી મૂર્ખ કહે તેના જેવ મૂખ જગતમાં જવલે જ હશે. ૬૩પા
| (વીરશાસન) ૧ જે મુક્તિને માટે જ થાય તે વિદ્યા એ અવિદ્યાના વ્યવદને ન સમજાયાથી પ્રનેત્તર છે.
૨ આચાર પ્રકલ્પના જાણનારને શાસ્ત્રો ગીતાર્થ કહે છે ૬૩૬
૩ પૂજાવાળા અહંધાતુથી અરિહંત, અરહન્ત અને અરુહન્ત શબ્દો થાય છે એમ જે ન જાણે તે જ અરિહંતપણું સામાન્ય કેવલીમાં છે એમ કહે. ૬૩છા
૪ શામાં ચૌર તરીકે જાહેર થયેલ માલના સ્થાનને અનાર્ય ગણેલો ન સમજે તેજ ઉજજયિનીવાળા માલવાને અનાર્ય શબ્દથી ભેળવે ૬૩૮ (જૈન ધર્મ પ્રકાશ)
૧ કેવલજ્ઞાની પણ લેકોને જે બોધ દે છે તે શ્રતજ્ઞાનને અવલંબીને જ દે છે આવું લખાણ તેજ કરી શકે કે જે કેવલીને શ્રુતજ્ઞાન માને અને પહેલાનાં શ્રતજ્ઞાનને આલંબવાવાળા કેવલીઓ કેવલિપણામાં હોય છે એમ અને ક્ષાયિક ક્ષાપશમિક જ્ઞાનની મિશ્રતા માનતા હેય. ૬૩
૨ ભએ દેવાદિ માટે ભકિતથી કરેલા દ્રવ્યને દેવાદિદ્રવ્ય કહેવાના સ્થાને સડેલ સમયધર્મીઓ સ્થાપનના હેતુઓ ન સમજતાં કલ્પના કરે ૬૪૦
૩ જ્ઞાનની અને સાધારણની અપેક્ષિક અધિકતા દ્રવ્યની વ્યવસ્થા કરવા માટે ઉપયોગી નથી એ વાત પુસૈર સ્થાન ફેવરિ એ ઉપદેશસપ્તતિ અને સેનપ્રશ્નના કથને શ્રદ્ધાલુ સહેજે સમજે તેમ છે અ૬૪૧.
Page #103
--------------------------------------------------------------------------
________________
[૬]
સાગર સમાલાચના સંગ્રહ થાને આગમાદ્નારકની શાસનસેવા
૪ ઉજમણાને સ્વીકાર કરીને ચાલનારને ચંદરવાસ્ક્રિન નિષેધ પૂછાય તે સ્વાભાવિક જ છે. પ્રોટ્યાપૂવરણ આ શબ્દો શ્રાદ્ધવિધિમાં છે કે ? ૫૬૪૨ા
૫ જો ગેાત્રિઓની શાસ્ત્રાનુસારીઓની માફક તીર્થંકર બુદ્ધિ જ (ન) હૈાય તે પછી શ્રમણાપાસકધમ માં વત્તતા શ્રી સિદ્ધાર્થ મહારાજા અને ત્રિશલારાણીને શ્રી મહાવીર મહારાજા ગૃહિપણામાં નમનાદિ કરે કે નહિ ? ૫૬૪૩u
૬ દેવદ્રવ્યની વૃધ્ધિ માટે એન્દ્રી કે એવી બીજી માલા લેવી એમ શાસ્ત્રપાઠ છે કે ? ( સમયધર્મ )
૫૬૪૪ા
સિદ્ધચક્ર વર્ષ ૪ અક ૪ ૧૯૯૨ કા. વ. ૬))
૧ આવેલા પ્રશ્નને શ્રી સિષચક્રમાં આવેલા સમાધાનવાળા હતા
સમાલાચના
૨ તમેએ સમાધાન કેમ કરી ન ીધું ?
૩ પ્રશ્નકારનું નામ જણાયુ હેાય તે તે કરનારની સ્થિતિ માલમ પડે ને તેને લાયક ઉત્તર દેવાય. ચાર ચાર માસ સુધી ગ્રહસ્થને રૂબરૂ મળવામાં અનિવાર્ય સજોગ રહે એ કેમ મને ?
૪ લાંબા પ્રશ્નાના પાઠ ને ગુજરાતી તરજુમા સાથે ઉત્તર દેતાં એકેક પ્રશ્નના ઉત્તર પણ એક વખતના અંકમાં કદાચ જ આવે ને તેથી પત્રની સ્થિતિ યેગ્ય ન રહે માટે રૂબરૂ ઠીક છે.
૫ માત્ર થોડા પ્રશ્નનેા સિવાયના બધા પ્રશ્ના સિધ્ધચક્રમાં અન્ય ધારણાવાળા જ છે. ૬૪પા
પિષ્ટપેક્ષણવાળા અને ( ખેડા )
૧ પરીક્ષા માટે અંક કહાડનાર જો સુરતથી થયેલા પ્રશ્નેાત્તરાના કાગળે તથા પાછળના પ્રશ્નને લખી તે બધાના ઉત્તર ક્રમસર બરેાખર લખશે તે તેના.ઉત્તરા જોઇતા શાસ્રપાઠ સહિત આપી શકાશે.
૨ જેમ શાસ્ત્રોમાં જગે જગા પર શાસ્ત્રોમાં કહેલી વાતાને શાસ્ત્રના નામે જણાવાય છે તેમ આ પેપરમાં જણાવાય છે. છતાં તે પ્રવચન કહાડનારને પાઠો નથી જોવા અને શ્રાવકાદિના એઢામાં ઘુસી જવું પડે તે ચેગ્ય નથી. તે જો જીવે તે સમધાન આપે. જણાવેલ કિકત તે તે સૂત્રામાં ન હેાય તે ભલે તેમ કહે ॥૬૪૬૫ (સાપ્તાહિક)
Page #104
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા [૭]. ૧ સોરઠને અનાય કહેલ હોવાથી પંન્યાસ રત્નવિજયજી રૂબરૂ મળવાના હતા ત્યારે વહેલે વિહાર થઈ ગયો એનો પૂરા શું જાહેર કરે પડશે ? ૬૪છા
૨ અમદાવાદમાં મહારાજ આત્મારામજીએ (સૂત્રમાં, નિકિતમાં કે ટીકામાં નગરી શબ્દ નહિ છતાં માત્ર કલ્પનાથી ખડે કરી) કૌશાંબી નગરીથી દક્ષિણના બધા દેશે અનાર્ય કહ્યા હતા એ વાત એટલી બધી જાહેર છે કે એને નાકબૂલ કરવી તે સૂર્યની હયાતિ નાકબુલ કરવા જેવું છે. “આર્યાનાર્યદેશ દર્પણ” વિગેરે પડીઓ પણ તેમાં જ પરસ્પર છપાએલી છે. (સેરઠ જે શ્રી સિદ્ધગિરિજીવાળે છે તે પણ અનાર્ય કડયો હતો. પ૬૪૮
૩ મુદ્રકશબ્દની જે પિપરના માલિકની વ્યકિત માટે પ્રવૃત્તિ છે તે પણ પ્રેરકપણાને અંગે છે એ વાત એને પણ પ્રેરકને કેમ ન સમજાઈ ? છતાં જે મુદ્રકથી પ્રેસવાળે ભાર લેવા માગે છે તેને માથે ન ખાય તે ગુરુ અને દાદાગુરૂમાં પોતે પિતાની મેળે આવશે ગૃહસ્થ માટે ગુરૂ દાદાગુરૂ શબ્દ લાગુ કરનારને શું કહેવું ? ૬૪૯ ( ૪ સોરઠ વગેરેને અનાર્ય કહેનાર કે માનનારના પુરાવા આવ્યા પછી જ તેના ખેટાપણાના કે બીજા પુરાવા આપવાના હોય અને તે આપનારો પ્રતિવાદી જ હોય એ સહેજે સમજાય તેવી વાત છે. ૬૫
૫ “ચતુર્થસ્તુતિ નિર્ણયશંકધાર”માં “ત્રિસ્તુતિક અને ચતુર્થ સ્તુતિ નિર્ણય” ભાગ બીજામાં ખુદ મહારાજ આત્મારામજી સેરઠ કે જેમાં શ્રી સિધ્ધગિરિરાજ છે તેને અનાર્ય કહયાની ને તેના સ્વીકારની વાત જાણનાર પ્રવચન મુદ્રકને માટે શું કહે ? સૂત્ર વિરૂદ્ધ પ્રરૂપણા કરી તીર્થશિરોમણિવાલા આખા આર્યદેશને અનાર્ય કરાવે તેને શ્રમણુસંઘ બહારપણું 5 જ હોય તેમાં કશું ના કહે ? ૧૯૫૧
૬ પ્રવચન મુદ્રકાદિએ નવા વિષયને ઉભા કરવા કરતાં કરેલી ચેલેંજ સ્વીકારી દરેક પક્ષ તરફથી બે બે અને તે ચારની પસંદગીનો એક શિરપંચ નીમી નિર્ણય કરાવવા તૌયાર થવું તે જ સીધે રસ્તે છે. ૬પરા
| (સાપ્તાહિક) - ૧ તમારા બસે ઉપરના પ્રકમાંથી દેશના ઉત્તરે સ્વીકાર કરવા આપ્યા હતા. તેને તમારા તરફથી સ્વીકાર નથી અને પાઠ અને તરજુમાને આગ્રહ છે તે આજથી બે માસની અંક ૨ તમે જણાવો તે તારીખે સભા સમક્ષ તમારા બધા પ્રશ્નો ચર્ચાય, માટે તમે પાલીતાણા કે નજીકમાં બે માસમાં હાજર થઈ શકે તે તારીખ જણાવવી. તમારા કેટલાક પ્રશ્નને સિવાય બધાની ચર્ચા શ્રી સિદ્ધચક્રમાં આવી ગઈ છે, માટે વાચકને તેનું પિષ્ટપેષણ કરાવવું વ્યાજબી નથી ૬૫૩
(નામ વગરના પત્ર ઉપર ધ્યાન દેવાય જ નહિ તે સ્વાભાવિક છતાં તુષેતુ દુર્જન ન્યાયે આટલું લખ્યું છે)
(નામ વગરને જિજ્ઞાસુ ) ૧૩
Page #105
--------------------------------------------------------------------------
________________
[૮]. સાગર સમાલોચના સંગ્રહ યાને આગાદ્વારકની શાસનસેવા
૧ પૌગલિક ઈચ્છાએ ધર્મ કરનારે પણ સદ્દગતિ જ મેળવે છે અને ભવાંતરે નિરિચ્છક ભાવમાં પણ આવે છે.
(શ્રી અવંતિસુકુમાલ વિગેરે) ૨ ત્યાગમાર્ગે લાવવા પ્રભને આપ્યાને દાખલ આવશ્યમાં સુંદરીનંદ અને પ્રસિદ્ધ એવા સંપ્રતિરાજા.
૩ બેસતું વર્ષે નવસ્મરણ વિગેરે નિર્વિઘતા માટે સંભળાવાય છે. વેયાવચ્ચને કાઉસગ પણ તેમજ છે. ધર્મનું ફળ હિક અને પારિત્રિક બનેય અપાય નિવારવા સાથે કલ્યાણ દેવાનું છે. ૬૫૪
૪ ધર્મને તારનાર ન માનતાં માત્ર દેવકાદિને માટે જ ધર્મ છે એમ ધારી એની પ્રવૃત્તિ કરે તે તે પરંપરા ન કરે તેથી સંમૂચ્છિમ ક્રિયા કહી શકાય ૬૫૫
૫ ગવાહનાદિ ક્રિયા વિના આચારાંગ ન ભણાય ને તે વિના થયેલ આચાર્ય આચાર્ય તરીકે ગણાય નહિ, તે પછી તે બીજાને આચાર્યપદ આપી શકે જ કેમ ? ૬૫૬
૬ સંવછરી દાન માટે દેવતાઓએ લવાયેલું દ્રવ્ય જિનેશ્વરની પૂજા ભકિત કરવા માટે લવાયેલ નથી, પણ દાન માટે જ લવાયેલ છે, ને તેથી તે દેવદ્રવ્ય ગણાતું નથી. ૬૫છા
૭ દેવદ્રવ્યની વૃદ્ધિ, રક્ષા આદિ માટે તે સ્થવિરકલ્પિને ઉપદેશ હોય જ છે, પણ ભક્ષણના નિવારણ માટે તે જિનકાલ્પિને પણ ઉપદેશ દેવે જરૂરી છે. ૬૫૮
૮ ધમશ્રવણમાં તે ઉપસ્થિત અનુપસ્થિત છે. વાચન પાઠનાદિમાં અર્થિપણું હોય તે વગેરે તથ વ્રતધર્મમાં સરાવવાની વસ્તુને જાણી સરાવવા તૈયાર થયે હોય તે અધિકારી છે, ને તે કથા પ્રીતિ આદિથી જાણ. ૬૫૯
૯ વાલીમુનિએ રાવણને કરેલ શિક્ષા ન છૂટકે હોય તે પણ પ્રતિક્રમણીય તે ખરીજ (તીર્થકરની પૂજા માટે કરાતા સ્નાનને પણ અસંયમ તે ગણે છે) ૬૬ના
૧૦ ભગવાન તીર્થકરો ચોથે ગુણઠાણેથી યથાસંભવ (૫-૧૧ સિવાય) સર્વ ગુણઠાણે હોય (ફલસિદ્ધિની અપેક્ષાએ માત્ર તેરમે) ૬૬૧
૧૧ જમાલિની દીક્ષામાં ટીકાકારે ભાવિભાવ અને ગુણવિશેષને કારણ ગણાવે છે.
૬૬૨
Page #106
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમો ધારકની શાસનસેવા
[૧૯]. ૧૨ કારણ તરીકેની ઉત્તમતા અનાદિમાં પણ માની શકાય. (તથા ભવ્યત્વની માફક) પણ જાણીને ભૂલ સુધારવાને ઠેકાણે કાર્યરૂપને સ્થાને કારણરૂપતાને ગોઠવનાર તે કુટિલ જ ગણાય ૬૬૩
(મુંબઈ) ૧ શ્રી જિનેશ્વર ભગવાનને ઉપદેશ તે માગે ન લાવી શકાય તેવા નિંદક કે નાશક બધાને માટે ઉપેક્ષા એટલે માધ્યસ્થ ભાવનાને અંગે જ હોય, પણ સરાગદશાવાળે મનુષ્ય દેવાદિના બહમાનથી તેમ ન રહી શકે અને તેથી શ્રી હરિકેશીમતિ અને ભગવાન મહાવીરના વેચાવચ્ચ કરનાર દેવ અને ઇંદ્રમહારાજે કરેલી શિક્ષા સંભવિત છે. તત્ત્વમાં અવગુણ કે નાશક પ્રત્યે દ્વેષભાવ નિજાનું કારણ તે ન જ માને નિર્જરાના કારણ તરીકે પ્રશસ્તષ તે મિથ્યાત્વાદિ અવગુણ પ્રત્યેને જ ગણાય ૬૬૪
૨ વીતરાગ ભગવાનના વાકયેના વિચારમાં પ્રશસ્ત લાગણીથી પણ ઉશ્કેરાયાને લીધે કહેવાયલાં વાક્ય ન ગોઠવવાં. ધ્યાન રાખવું કે તેલેશ્યા મહેલનાર ગોશાલાને અંગે તેનાથી અનંતગુણ શકિત ધરાવનાર શ્રમણ અને સ્થવિરેને ક્ષાંતિથી સહન કરવી ને જ બોધ વીતરાગે આપ્યું હતું. બે ઉત્તમ મુનિઓને બાળી નાખનાર અને ભગવાનની ઉપર તેજલેશ્યા મુકનાર ગોશાલા સાથે નિરૂત્તર કરવાની ચર્ચા કરવાની છૂટ આપી હતી. અર્થાત્ એકલા કેને ઉશ્કેરીને દંડાદડિ આદિ કરાવવા અને શાસ્ત્રીય પ્રશ્નોત્તરના પ્રસંગથી દુર રહેવું અને ચૂપ રહેવું કે ભક્ત પાસે લખાણ કરાવી બચવું એ એક સુન સાધુને
ગ્ય ન જ કહેવાય. * (આ ઉપરથી ઇંદ્રની ઘોષણા ને લુહાર વખતે કરેલ કૃત્યને પણ ખુલાસે થાય છે.) ' ૬૬પ
૩ સમવસરણમાં અધિક ઋદ્ધિમંતદેવ આવે ત્યારે પ્રથમ આવેલા દેવતા નમન કરે છે એ વાત ધ્યાનમાં રાખી ગુરુનું અભ્યસ્થાન ચૈત્યમાં કરે તે આશાતના ગણવાય નહિ ૬૬૬
૪ ઉત્સુત્ર પ્રરૂપકોની બનાવેલી તેની હાજરીવાળી કે તે વિનાની પૂજામાં કે કોઈ તેના હસ્તકની પ્રતિષ્ઠામાં જવું તે ગચ્છ નિશ્રિત ચૈત્યોમાં આચાર્યાદિકને સપરિવારને ન ઉતારવામાં જણાવેલ કારણે તપાસતાં ઠીક લાગતું નથી, પણ નિર્ણય બહુ બારીકીથી અને સર્વથા મધ્યસ્થ દૃષ્ટિથી કરવાની જરૂર છે પક્ષને સૂત્રોષ ગણાય તે ધર્મનું નામ પણ નથી.
(ખેડા શ્રમણોપાસક) નામ વગરની જિજ્ઞાસુ શ્રી સિદ્ધચકના વાચન ઉપરથી જે તમારી શંકાઓ છે તે કયા જિના ક્યાથી
Page #107
--------------------------------------------------------------------------
________________
[200]
સાગર સમાલેાચના સગ્રહુ યાને આગમાદ્ધારકની શાસનસેવા
કઈ કઈ શકા છે એમ જણાવા અને જો તેનુ' સમાધાન શ્રી સિધ્ધચકમાં નહિ આવેલુ હેય તેા પેપરની નીતિ જાળવી જુદા વધારાથી યોગ્યથી પાઠ અને કઠણ શબ્દોના અર્થ સમાધાન આપવા અમે આચાર્ય મહારાજ શ્રી સાગરાનંદસૂરિજીને વિનંતિ કરશું (તંત્રી)
-
સિધ્ધચક્ર વર્ષ ૪ અંક ૫ ૧૯૯૧ માગ. શુ. ૧૫ રૃ. ૧૧૩-૧૪ સમાલાચના
આવ. ચૂર્ણિ પૃષ્ઠ ૧૨૮ ગવવિવેઢે તત્ત્વ જ્ઞમિ ગામે ગામથ્સ નિતો ગામદૂ अवि अपविठ्ठो + तेबा अडवी पंथे + त देस गता
આવ મલ. વૃત્તિ પત્ર ૧૫૨ અયવિવેઢે 'મિ ગામેં વાઢ્યિો + મટ્ઠાવિ વિટ્ટો + તેણ અવિપ'થેણ + ત તેસાતા
આવ ભાષ્ય' અવવિવેદ્ને ગામમ્સ ત્રિતો
આવા સ્પષ્ટ પાડી હાવાથી નયસાર ગામના રાજા જ હતા, પણ તલાટી કે તેવા ન હતા અને ભયંકર જંગલના નાકાના જ'ગલમાં સાધુને નથી દેખ્યા એમ કહેનાર કેવા હશે તે વાંચકે સમજશે ૬૬૮૫
(સાપ્તાહિક
૧ અમેઘ શબ્દનો અથ' વ્યથ નહિ એવા જેમ થાય છે તેમ સફળ પણ થાય છે. (બુધ્ધિ)
૫૬૬૯.
૧ સમેલન કઈ દાનતથી ભરવા તૈયાર થયા હતાં. તે વાત સમેલનની વખતે જ અને ખાનગી મસલતેાથી ખુલ્લી પડી ગઈ હતી, અને સ ંમેલનને નામે સ્વપ્નાની બાબત પ્રમુખ પાસે ચાવવાથી પણ ખુલ્લી થઇ હતી અને વળી હમહુાં સ ંમેલનમાં રામચંદ્ર પંડિત અને આત્માનંદસભાએ કરેલ ધબિંદુ ભાષાંતરની વઢીદીક્ષા માટે છ માસની પરીક્ષા હાવાથી કલ્પના પહેલાંની છે એમ થયેલી વાત તથા ત્યાં જાહેર થયેલ નિશીથ વિગેરેના પાઠનું ધ્યાન રાખ્યા વિના અને સ મેલને પણ સામાન્ય ઠરાવેલી પરીક્ષાના સવાલ ઉભા કરનાર સ'મેલનમાં પેાતાના પાસા ઉંધા પડયાની જાહેરાત કરે છે એમ જ કહેવાય ૫૬૭ |
૨ શ્રી નિશીથભાષ્ય, યતિજીતકલ્પ અને પાંચવસ્તુ પછી બનેલ તથા આચારમાં મ્હેલાતી સુખાધા તથા આચારમય સમાચારીમાં નાની દીક્ષાની છ માસ કે કોઇપણ મુદ્સવ!ળી પરીક્ષા હાય તા જણાવવી જરૂરી છે, તથા પંચવસ્તુને માટે કરાયલા પ્રશ્નોત્તરોના સમાધાનો દીધા સિવાય પિષ્ટપેષણ કરવું શુધ્ધલેખકને શેલે નહિ. ૫૬૭૧૫
Page #108
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલાચના સંગ્રહુ યાને આગમાધ્ધારકની શાસનસેવા
[૧૦૧]
૩ ધમ સંગ્રહમાં ‘દેયા' શબ્દ કૌસમાં કરેલ હાવાથી સ્વકલ્પના સિધ્ધ જ છે, છતાં પ્રવચનકારને અસ્ય શબ્દ અને આગલ આવતા તસ્ય શબ્દ કેમ સંગત કરવા તે ન સૂઝે તેમાં નવાઈ નથી. ૫૬૭રા
૪ જો પ્રવચનકારને અહિં યોગ્યતાના અથવાળા દેથા શબ્દ નડયો તે પછી એનાથી પહેલાં રીફ્સ શબ્દ છે તે ન નડા એ આશ્ચય છે. દેયાપદનો અથ દેવાલાયક એમ છતાં વત્તમાન ક્રિયાપદ જેવા ગણનારે વિચાર કરવા ૫૬૭૩ા
૫ આવા વિષયાંતરે કરવાથી આર્યાના આઢિની ચેલેજો ઉડાવી નહિ શકે.
૬ દીક્ષા Àનારની નપુંસકાદિ ન હૈાય એવી તપાસ કરવાનો કેઈએ નિષેધ કર્યાં નથી ને કરતું નથી, પણ પ્રવચનકારને છ મહીનાની મુખ્યતાએ પરીક્ષા માટેની રાકાણુનો આગ્રહ છે. ઉપમિતિ, કે સમરાઇચ્ચ માં મર્યાદા છે જ નહિ, માટે તે ભમાવનાર છે. ( સાપ્તાહિક ) ૧ ગીતાર્થી દીક્ષા દે એવુ' શાસ્ત્રવિધાન ક્રેઈ કહેતુ જ નથી, એ તે પ્રવચન
૫૬૭૪૫
કારની કલ્પના જ છે. ૬૦૫મા
૨ દીક્ષા દીધા પછી સાવાચાર કહેવા એવું વિધાન પ્રવચનકારની કલ્પનામાં જ હશે
૫૬૭૬૫
૩ જે પાઠો મુખ્યતાએ છ માસ દીક્ષાથીને રોકવા માટે સંમેલનમાં પ્રવચનકારે આપ્યા હતા અને જે ઉપરથી સિદ્ધિ થઇ ન હ।તી તે જ પાઢ પ્રવચનમાં આપી પિષ્ટપેષણ કર્યુ છે ૫૬૭૭ના
૪ સાધુઆચારના અભ્યુપગમ અગીકારનું નામ પરીક્ષા ચૂર્ણિકાર કહે છે ને તે પાઠ પ્રવચનકાર જાણે છે, છતાં તેને ન અડતાં એકાંત છ માસના જ ઉત્સગ માં જવાય તે શું આશ્ચર્ય નહિ ? ૫૬૭૮
પ કદાચ નાની દીક્ષા માટે પણ છ માસની પરીક્ષા શાસ્ત્રીય હાય તે સમાલેાચકને માનવાના વાંકે શા ? કેમકે પ્રવચનકાર પાતે જ અપવાદથી નાની માટી મુદત તે માને જ છે, અર્થાત પ્રવચનકારના મતે પણ પરીક્ષાના નિયમિત સમય તે છે જ નહિ, અનિયમિતના ગ્રંથ શાસ્ત્રાર્થ જ કહેવાય. ૫૬૭૯ના
૬ આ જ પ'ચવસ્તુ આદિના પાઠથી તેમના સ્ફામાવાળાએએ હીલચાલની શરૂઆતથી દીક્ષાને આંતરા રાખવાની વારવાર સૂચના આપી હતી, તે તેમના હિસાબે
Page #109
--------------------------------------------------------------------------
________________
[૧૦] સાગર સમાલોચના સંગ્રહ યાને આગદ્ધારકની શાસનસેવા વ્યાજબી હતી તે પછી આટલી બધી વખત અને આટલે બધે કલેશ હા ના ના વૈરને જ સમજ કે ? (વડેદરામાં શાસનના ભેગે સમુદાય જલવાયે અને આ વખતે શ્રી સંઘને ભેગ વ્યકિત માટે લેવા એમ જ કે i૬૮૦ (સાપ્તાહિક )
૧ કૌશાંબી નગરીથી દક્ષિણના માળવાદિ (સોરઠ જેમાં શ્રી સિદ્ધગિરિ છે તે) ને મહરાજ શ્રી આત્મારામજીએ ભગવાન શ્રી મહાવીર મહારાજ વખતે અનાર્ય તરીકે જાહેર કર્યા હતા એમ ખરું ? જે તે વાત જુઠી હોય તે તેને પ્રવચનમાં સ્પષ્ટ ઇન્કાર થ જોઈ તે હતું અને જે તે વાત સાચી હોય તે અંક ૨-૩માં આપેલ ચેલેજનો સ્વીકાર તમે (પ્રવચન મુદ્રકે) કે તમારા ગુરુ કે દાદાગુરુએ કેમ નથી કર્યો ? (તમોએ રદીયા આપવાની કરેલી જાહેરાત યાદ કરવી) ૬૮૧
|
(સાપ્તાહિક) ૧ કહેવતને સર્વથી સત્ય માની વગર સમજે લખાય, પણ માથે આવે ત્યારે ચિરની મોરપીછાંનું ચિહ્ન સાક્ષી પૂરે તેમ થાય.
( વીરશાસન ) ૧ દિગંબરભાઈઓ જયાં પણ શ્વેતાંબરોની સાથે સહકાર માગતા હોય ત્યાં વેતાંબરેએ પિતે કલેશપ્રિય નથી તેથી ખાનગી સહકાર આપને ઉચિત છે પણ બેમાંથી કેઈની પણ ભાવિપ્રજાના વિચારની સરલતા બાબત ખાત્રી રહે નહિ માટે મંદિર કે ઉપાશ્રયના સ્થાનકે મિલકત બાબતમાં સહકાર આપ કે લે નહિ, અને એમ કરવાથી બંનેના સમુદાયે અને સંતાનો અડચણમાં નહિ આવે ૬૦રા (હુબલી)
૧ પ્રવચનનું નામ આહાનને રદ ગયેલ લેખ આવવાથી લખાય. ૨ અસંખ્ય નિજ રા આદિના લેખે ઘણા પ્રવચનના અંકમાં છે તે જોવા
૩ બહાર પડતા અંક સુધીના લેખે જવાય જ છે. તમે તે પછીને અંક જોયે ને બતાવ્યો હશે ૬૮૩
(જૈન પ્રવચન કાર્યાલય) ૧ સંમેલનની નાસીપાસને લીધે અમારા આચાર્યને અમુક ગાળે ખવડાવી એમ નવા આચાર્ય વગેરે બાઈએ આગળ અવળી બૂમો પાડે તેમાં સમાચકને ઉપાય નથી. ૬૮૪
(પાટણ સમાચાર ) શ્રીમાન રામવિજયજીના આહાનને સ્વીકાર તા૧-૧૨-૧૯૩૫ના જૈન પ્રવચનમાં તમેએ કરેલ આહાનને સ્વીકાર કરવા સાથે જણાવવાનું કે- મારો પક્ષ શ્રી તીર્થકર ભગવાનની કાર્યરૂપે પરોપકારવાળી પ્રવૃત્તિ સામાન્ય સમ્યકત્વથી અને મુખ્યતાએ વરાધિલાભ ૫છી હોય છે અને લલિતવિસ્તરાના ગામેતેં. વાળા પાઠમાં વવદુમાજિનાઃ વિગેરે વિરોષણથી તે વસ્તુ માનું
Page #110
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમાધારકની શાસનસેવા [૧૦] છું; પણ તમે ભગવાનૂ મહાવીર મહારાજના નયસાર ભવની માફક કાર્યરૂપે અનાદિકાલથી પરોપકારવ્યસની તીર્થકરે હોય જ એમ માને છે. આ પક્ષપ્રતિપક્ષમાં ફેર ન હોય તેમ કબુલાત જાહેર થશે તે તે માસની મુદત અમદાવાદના નામ વગરની જિજ્ઞાસુ પ્રકારને આપેલ હોવાથી ફાગણ ચૈત્રના બે માસમાં શ્રી સિદ્ધાચલજીથી વીરમગામ સુધીના કોઈપણ સારા ક્ષેત્રમાં મધ્યસ્થ પાંચ વિદ્વાનેની સમક્ષ તમારે પણ તમો સાબીત ન કરી શકે તે તમારે તમારી માન્યતા ફેરવવાનું જાહેર કરવું અને તે જ શરતે હું પણ આથી જાહેર કરૂં છું.
તા.ક. : આર્યાનાર્ય વિગેરે બાબતમાં અહીંથી અત્યાર અગાઉ કરવામાં આવેલી ચેલે જેને તમારી તરફથી આવે જ સ્વીકાર સાથે જવાબ આવ વ્યાજબી હતે. પાલીતાણા
લિ. તા. ૧૦-૧૨-૩૫
આનંદ સાગર
* સિદ્ધચક વર્ષ ૪ અંક ૬ ૧૯૨ મા. વ. ૦)) સમાલોચના
૧ શ્રી મહાનિશીથમાં ઉપધાનની તપસ્યાને એક પ્રકાર નથી, પણ ઘણા પ્રકારે છે અને વાચનાના ભેદ માટે પ્રાચીન ગ્રંથની ચકખી સાક્ષીએ જણાવાઈ છે છતાં સમયને જ ધર્મ માનવાના આગ્રહવાળાને તેન દેખાય તેમાં શું કહેવું ? ૬૮પા (સમયધર્મ)
૧ સુબાધિકા વિગેરેમાં તલાટી પણ જેવી દશા જણાવનાર ગ્રામચિંતક જે શબ્દ - તથા એકવચન અને કાટ માટે એવું સામાન્ય વચન સ્પષ્ટ છે છતાં પિતાના આગ્રહથી વિરુદ્ધ હોવાથી તેને જુદું કહેનાર કેવા હોય ? ૬૮૬
૨ અનુકરણ ન હોય એમ પોકારનાર હવે “સર્વથા અનુકરણ ન હોય” એમ કહે છે તે સર્વથા અનુકરણ કેઈનું કોઇને ન હોય એ સર્વસાધર્મ્સના અભાવને સમજનાર કેમ પહેલેથી ભૂલ્યા હશે ? જોકે–અનુકરણીયતાને મુદ્દો તે જુદો છે જ. ૬૮ (સાપ્તાહિક) ,
૧ સાધુ સેવા આદિ ધર્મના સાધનને સુખનાં સાધન તરીકે ગણવે અને ધર્મ એ સુખનું સાધન છે એમ કહે એ સંવર નિર્જરા વિગેરેને કેમ ઘસડતા હશે ? ક૬૮૮
૨ પ્રવચનકાર એમ હવે કહે છે કે પૌગલિક આસકિતવાળાની ધર્મક્રિયા, આગળ મેક્ષ આપે છે અને મોક્ષમાં વળાવારૂપ થાય એવું પુણ્ય તેથી બંધાય છે. ૬૮
( વીર શાસન )
Page #111
--------------------------------------------------------------------------
________________
[૧૪] સાગર સમાલોચના સંગ્રહ યાને આગાદ્વારકની શાસનસેવા
૧ દુવિહારવાળાને સાંજે બે આહારનાં પચ્ચકખાણ આપવાં જોઈએ પણ ચોવિહાર આપવામાં ખાદિમ સ્વાદિમની આજ્ઞા ન હોવાથી વિધેયતા ન થઈ જાય. ૬૯૦
૨ ચોમાસાની દીક્ષાના નિધનું મૂલસ્થાન જોનારે પુરાણ એટલે પતિત અને ભાવિક શ્રાદ્ધ સિવાય અને તે પણ મુખ્યતા એ અન્યમત વાળા માટે છે તે સમજાય તેમ છે. આ સે. શુ. ૧૦ (દશેરા) પછી નદી કે જે આડબર રૂપ છે તેની પણ સ્પષ્ટ પ્રવૃત્તિ અને આજ્ઞા છે. ૬૯૧ણ.
૩ શ્રી ધર્મરૂચિને પરઠવવાની આજ્ઞા તેમને જીવ બચાવવાની અપેક્ષાપૂર્વક હતી. ને તેથી અનેક જીવવિરાધના જતાં તે બચાવ ગૌણ લાગે. ૬૯રા
૪ પાદછન એટલે આસન એક હાથ સમચઉરસ હેય. ૧૯૩
૫ સાધર્મિક વાત્સલ્યને માટે કોઈપણ દિવસે નિષેધ ન હોય શંખપુષ્કલીકનું દ્રષ્ટાંત જેવું. ૬૯૫
૬ સ્થાનકવાસી પ્રતિમા માનતા કે સ્થાપતા હોય તે પણ તેઓના ધર્મસ્થાનકે શાસનુસારીને જવું વ્યાજબી નથી. જૈનલિંગને જે સ્વલિંગ ન ગણતા હોય તેને શું કહેવું? ૬૯૫
૭ સંઘનું અપાયેલું દ્રષ્ટાંત કરેલ કાર્યની અનુમોદનામાં ન રાખતાં અવળારૂપે જે લેવાયું છે તે ધર્મબીજના દાહની વરાળ છે. એમ કહેવાય. ૬૯૬
૮ કાર્તિકી એકમે શ્રી સુધર્માસ્વામીજીને પટ્ટાહ હોઈ તે દિવસે ધર્મપ્રેમીઓએ સ્થાપનાચાર્યનું પૂજન કરવું જ વ્યાજબી છે. સાધુઓને તે દ્રવ્યસ્તવમાં અધિકાર નથી. ૬૯૭
| (જૈન ધર્મ પ્રકાશ) ૧ અનાદિકાલથી સામગ્રી ન મળવાથી પાપકારિકપણને ગુણ હતું છતાં વ્યકત હેતે થયે એમ માનનારે લાપશમિકભાવ અનાદિસાંત માન્ય હશે. ૬૯૮
| ( સાપ્તાહિક) ૧ પત્રથી સાધુમહારાજને વિહારની અગવડો પૂછવા કરતાં વિહારની મુશ્કેલીવાળા સ્થાન કમિટિએ તપાસ કરી અગવડતા ન રહે તેમ કરવું સારું છે. | (સોસાયટી)
૧ અનેક યુકિતથી દેવાયેલ શાઆનુસાર ઉપદેશ જ્યારે ન રૂપે કે ન માને ત્યારે અતિશય વિનાના મનુષ્ય સમજી શકે કે આ અવિનેય છે. ૬૯
Page #112
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગાધારકની શાસનસેવા [૧૦૫]. ૨ વીતરાગ ભગવાનને કહેલે જ માર્ગ ગણાય, માટે તેની પ્રરૂપણા જ માગ ગણાય. ભગવાન હેમચંદ્ર મહારાજા વિગેરે મહાનુભાવોએ શાસનની રક્યતા વિધેય તરીકે જણાવી છે સરાગદશામાં થતી દ્રષિાદિની પ્રવૃત્તિ અનુવાદ સ્થાને છે. ઉપેક્ષા ન કરવાને અર્થ સામર્થ્ય છતાં રક્ષણયની રક્ષા કરવી. નિંદ્રક આદિના તાડન આદિને નિજર કરનાર તરીકે જૈન ગણી શકે નહિ. વ્યકિતદ્વેષને નિર્જરા માનતાં અસુરોને વિષ્ણુએ માર્યા તે અને તીર્થરક્ષા માટે સંસારમાં અવતરવું તે યોગ્ય ઠરે, જો કે સરગદશામાં તેવી પ્રવૃત્તિ તે થાય ને તે કથ ચિત્ લાગણીથી લાભ દે ૭૦૦
૩ આશાતના ટાળવાનો પ્રયત્ન હવે જ જોઈએ ને તેથી નિર્જરા જ છે, પણ અવગુણ ઉપરને દ્રવ તે બંધરૂપ જ છે. ૭૦૧
'૪ સરાગદશાવાળો દેવાદિની આરાધનાવાળે હેવાથી આશાતનાની ઉપેક્ષા ન જ કરી શકે પણ જો અવગુણીના પણ દ્રષિાદિને નિર્જરાનું કારણ ગણે તે માર્ગ જ ચૂકી જાય ૭૦૨
૫ પ્રભુની પૂજા કરતી વખતે મુખકેશ હોય. મનમાં જ ભગવાનના ગુણનું ચિંતવન કરવું તે યોગ્ય છે કોઈક સ્થાને બેલાય છે. ૭૦૩
- ૬ અજિતશાંતિમાં ગાથાઓને અંતે આવતા છંદના નામે છંદની બહાર છે છતાં તે બોલાય છે ને તેમાં હરકત નથી. w૭૦૪
૭ શ્રી પંચાશકછ વિગેરે શાસ્ત્રોના ફરમાન પ્રમાણે સ્ત્રીઓને માટે પરિણીત સિવાયના બધા પુરુષે વર્જિત પુરુષ છે અને તેથી તે ફેર લગ્ન કરે તે પણ અણુવ્રતનું ખંડન જ ગણાય, પણ પુરુષોને માટે પરિણિત સિવાયની બધી વજિત પર સ્ત્રીઓ નથી પણ જે પરણેલી કે પરણે તે સિવાયની પરસ્ત્રીઓ છે. અર્થાત સ્ત્રીઓને માટે સ્વપુરુષસતેષ કે પપુરૂષ વિરમણમાં ભેદ નથી અને પુરૂષને માટે સ્વદાર સંતોષ તથા પરદાર વિરમણમાં ફરક છે ૭૦૫
(ખેડા શ્રમણોપાસક) ૧ નામ નહિ દેનાર જિજ્ઞાસુને માટે ગતાંકમાં આવેલી સૂચનાઓ બસ છે.
- (ખેડા મુનિરાજ ) ૧ તીર્થંકરપણને લાયકની તથાભવ્યતા શ્રી તીર્થકરોને જ હોય, બાકી અન્ય પણ પરોપકારી અને દેવગુરૂ બહાનિઓને તથાભવ્યતા તે હોય છે જ, પણ તે વૃત્તિ ક્ષાપશમિક રૂપ નહિ હોવાથી અનાદિની ન મનાય, છતાં તેમ માનનારે આત્માને અનાદિ શુદ્ધ માનનારે થાય તેમાં નવાઈ નથી. ૭૦૬ ૧૪
Page #113
--------------------------------------------------------------------------
________________
[૧૦૬]
સાગર સમાલોચના સંગ્રહ થાને આગમ દ્વારકની શાસનસેવા ૨ પ્રવચનકાર માર્ગ બતાવવા જતાં તે બીજાની હૈયાતિને કલ્પનાથી જ માનવા તૈયાર છે. તેમ એકલાએ સાધુઓને દેખ્યા અને પ્રતિલાલ્યા એમ માન્ય કરે છે. (સાપ્તાહિક)
૧ પાષાણ કે ધાતુની પ્રતિમા કે શ્રી સિદ્ધચક્રજીની વિધિસહિત પ્રતિષ્ઠા થવી વ્યાજબી છે, માત્ર શાંતિસ્નાત્ર કે અષ્ટોત્તરીમાં મેલવાથી પૂજયતા શરૂ કરવી ઠીક નથી. I૭૫
૨ ઉપધાનની માલની કંકોતરીને રિવાજ એ છે કહાડનારાઓને અભિપ્રાય લાગતાવળગતા કે ધર્મપ્રેમીઓ આવે અને શાસનની ઉન્નતિ થાય એમ હવે વ્યાજબી
છે.
૭૦૮
૩ શ્રાવકે શ્રાવકને તે મળે ત્યારે તે પ્રણામ જ કહેવાના અને કરવાના છે. અન્યમતવાળાને પ્રણામ ન કરાય તેથી તે મળે ત્યારે “જય જિનેન્દ્ર” બોલવું વ્યાજબી છે, ને તેમાં આશાતના નથી જણાતી. ||૭૦૯
૪ શ્રમણવર્ગમાં સ્નાતક અને નિર્ચને હિસાબે દુષમાકાલમાં બકુશકુશીલથી તીર્થ છે એમ કહેવાય, બાકી શ્રાવકોને આશ્રીને તે નામશ્રાવક અને ઝાંખરા તથા ખર'. ટનાર શ્રાવકને પણ શ્રાવકપણુરહિત માન્યા નથી. (શ્રાદ્ધવિધિ અને સ્થાનાંગસૂત્ર.) સ્વપર કલ્યાણ કરનાર તે માતાપિતા આદિ સમાન જેવા શ્રાવક થાય ૭૧ના
૫ હામવાળાઓએ એજ પાઠોથી છ માસને નિયમ જણાવેલ છતાં તે ન માનતાં, હમણાં છ મહિનાની પરીક્ષાને આગ્રહ કરવા તૈયાર થયા છે. તેઓ જે તે વખતથી તેવી બુદ્ધિવાળા હોત તે વધુ કલેશ ન થાત એ વાત ખરી છે એમ કહી શકાય. વર્તમાનમાં છ માસની પરીક્ષા કરીને જ કોઈએ દીક્ષા કરી છે કે કરે છે એમ કહેવું સત્યથી વેગળું જ છે. I૭૧૧
૬ સર્વવિરતિ તરફ રૂચિ ન ધરાવનારની પૂજા કારણરૂપ દ્રવ્યપૂજા નથી, પણ માત્ર રૂઢ દ્રવ્યપૂજા છે, એમ શ્રી હરિભદ્રસૂરિજી કહે છે ૭૧૨ા ( ૭ શાસપાઠ વિગેરેમાં અધિકારિ પણને જોવાનું છે, ધર્મશ્રાવણમાં તે સર્વ અધિકારી છે પાખંડી અને કાલસૌકરિક સરખા પણ શ્રવણથી બહિષ્કૃત ન હતા૭૧૩
(મુંબઈને પત્ર) ૧ કેટલાંક જનાવર તે એવાં હોય છે કે પિતાના ચાલાને પિતાના છે એમ ન સમજતાં પારકાના ન હોય છતાં પારકા એમ સમજે છે, પણ તે જનાવરની અજ્ઞાનતાને આભારી છે. મનુષ્યને કેમ તેમ થાય છે તે સમજુ પણ શકે. ૭૧૪ (વીરશાસન)
Page #114
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલેચના સમહ યાને આગમાધારકની શાસનસેવા
[૧૦૭]
૧ જૈન પ્ર. વ્યવસ્થાપકે પરીક્ષનુ' સામાન્યરીતે કુટવાની જરૂર નથી. સમાલોચકને નયુંસકાર્ત્તિ ન હોવાની પરીક્ષા તે નિષેધ્ય હતી નઢુિ નેછે પણ નહિં, અને સ ંમેલને પણ તેવે। સામાન્ય પરીક્ષાના ઠરાવ કર્યાં છે, અને પહેલાંના કેઈ પણ પ્રવચનમાં દીક્ષા ીને પરીક્ષા માટે છ માસ રાકવાનું કબુલાયું હોય તે તે જ લખવું ચેાગ્ય હતુ. ( જૈન )
વાચકે ને :- સમાÈાચકનુ' મતવ્ય અત્યાર સુધીના લેખેથી સ્પષ્ટ થયુ છે, માટે ચાલુ વિષયામાં બીજો તેવા પુરાવેા નહિ આવે તે હવે એ ચાલુ વિષયાનુ' પિષ્ટ— પેષણ કરવામાં નહિ આવે
(તત્રી)
સિદ્ધચક્ર વર્ષ ૪ અક ૮ ૧૯૯૨ પ્રેા. વ. ૦))
સમાલાચના
૧ માલધારી શ્રી હેમચંદ્ર મહારાજ શ્રાવકના ચતુર્થાં અણુવ્રતના અધિકારમાં લખે છે કે :- યોષિતાં સ્વમતું વ્યતિતસ્ય સામાન્યપુર માત્રમ્ય વનમ્ અર્થાત્ પુરૂષને પરી ગમનથી વિરતિ એટલે બીજાએએ પરણેલી, ગ્રહણ કરેલી સ્ત્રીઓનાં પચ્ચકખાણુ એવી રીતે પચ્ચકખાણુ હોય અથવા સ્વદારાસ તાજ એટલે માત્ર પેાતાની પરણેલી તેમાં પણ વત માન પરણેલી છે તેથી અથવા પરણેલી ને પરણું તે બધી સ્વદારા કહેવાય તેનાથી સ ંતોષ એમ એ પ્રકારે શ્રાવક્રને વ્રત હોય પણ; સ્રીએને તે પે:તાના પરણેલા ભાઁર સિવાય સામાન્ય રીતે પુરૂષ માત્રને વજ્રયાથી જ ચેાથું અણુવ્રત થાય છે.
ને
આ ઉપરથી પુરૂષોને પરદારવિરમણ ને સ્વદારસ ંતાષ એમ બે પ્રકારે વ્રત હાય પણ સ્ત્રીઓને તે સ્વપુરૂષસ તેજ એટલે પરણેલા વત માન પુરૂષ સિવાયના સર્વ પુરૂષના ત્યાગે જ ચે:થુ અણુવ્રત હાય અને તેથી પુરૂષ માત્ર શબ્દ છતાં સામાન્યતઃ એવા શબ્દ લખ્યું છે. આ બાબતમાં આવી રીતે પચાશક અને અદીપિકા વિગેરેમાં પણ અધિકાર
છે. ૫૭૧૬ના
૨ દુવિહારના પચ્ચકખાણવાળા માત્ર પાણી અને ત`બેાલ જેવુ જ લઈ શકે. ઘી ગાળ સાથે કે` દુધ સાથે દવા લઈ શકે નહિ. ૫૭૧૭ના
૩ પાંચપરમેષ્ઠીની પૂજયતાની અપેક્ષાએ સિદ્ધચક્ર અને તેમાં પણુ આચાર્યાદિની પૂજા કર્યા પછી અરિહંત મહારાજની પૂજામાં હરકત નથી. પુંડરીકસ્વામી કે ગૌતમસ્વામીની પૂજા કર્યાં પછી પણ અરિહ ંત પૂજામાં હરકત નથી, તીથ પ્રવૃત્તિની અપેક્ષાએ જ માત્ર પુડરીક સ્વામીજી મૂલનાયક તરીકે છે અને બીજા જીનેશ્વર ભગવાના આજુબાજુ છે.
૧૭૧૮૫
Page #115
--------------------------------------------------------------------------
________________
[૧૮] સાગર સમાચના સંગ્રહ યાને આગાદ્વારકની શાસનસેવા
૪ દેવદ્રવ્ય અધિક વ્યાજે પણ શ્રાવકને ન ધીરવું તે ઠીક છે. લીધું હોય તે વ્યાજ સાથે આપી દઈ છૂટી જવું. ૭૧૯
૫ સાધારણ ખાતે તેવી રકમ ન હોય કે વ્યાજ અગર તેવી આવક ન હોય તે સાધારણ ખાતે લખીને કે દેવદ્રવ્યમાંથી વ્યાજે લઈને રકમ ખરચવામાં અધિકારીએ અયોગ્ય જ કરે છે. u૭૨ ના
૬ છેડાવતાં મરી જાય તેમાં જોડાવનાર જે ઉપગપૂર્વક અને યોગ્યરીતિએ જ પ્રવર્ચે છે તે તેને મુદ્દલ દેવ નથી. ૭૨૧
૭ અનુદન કે મદદની બુદ્ધિ કે ક્રિયા સિવાય અન્યની ધર્મક્રિયાથી અન્ય કેઈને પણ લાભ થઈ શકે નહિ ૭૨૨
૮ શ્રેતાને ધર્મ પરિણમવાની અપેક્ષાએ અરકત અ%િષ્ટ વિગેરે ગુણ બતાવ્યા છે. પણ સંભળાવનારને ઉસ્થિત કે અનુત્થિત આદિ ધર્મ સ ભળાવવામાં બાધક નથી.
| (ખેડા શ્રમણે પસક)
સિદ્ધચક વર્ષ ૪ અંક ૮ પૃ. ૧૯૨ આ પ્રશ્નોને વાર્થ
(૧) ભગવાન તીર્થકરના જીવે, (અનુકંપાગુણ સમ્યકત્વ સાથે થતે હેવ થી) સામાન્ય સમ્યકત્વ પામે ત્યારથી પોપકાર પરાયણ હોય છે અને અત્યંત તન્મયપણે વરબોધિલાભ પછી તે જરૂર પોપકાર પરાયણ થાય છે.
(૨) ઔદયિક ભાવે કે ક્ષાપશમિકાદિભાવે પરોપકાર હોવાથી (અર્થાત્ સાયિકભાવે નહિ હેવાથી તે પોપકારીપણું અનાદિથી છે એમ મનાય નહિ.
(૩) ભગવાન અને પરેનું સમ્યકત્વ માત્ર વરબોધિ ન કહેવાય પણ વિશિષ્ઠ સમ્યકત્વ જ વરબેધિ લાભ કહેવાય.
(૪) વરબધિને લાભ થયા પછી ભગવાન જીનેશ્વરે પરોપકાર કરવામાં લીન જ હોય છે.
(૫) તીર્થકરના ભાવથી પાછળ જે નિરંતર શુભકમની સેવાવાળા ભલે હોય તેમાં વરાધિલાભ કહેવાય.
(૬) કારણરૂપે પરોપકાર પણ ક્ષયપશારિરૂપ છે (ક્ષાયિક રૂપ નથી, માટે તે અનાદિ છે એમ કહેવાય નહિ.
Page #116
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલેચના સંગ્રહુ યાને આગમાદ્વારકની શાસનસેવા
[૧૦૯]
(૭) ચેગ્યતારૂપે પરોપકાર અનાદિ માનવા છતાં તે પણ ચેગ્યતા વિચિત્ર હાવાથી શ્રી નયસારની પરોપકારની તથાભવ્યતા કે ચેાગ્યતા મિથ્યાત્વદશામાં પણ ફળવાળી થઈ તે વિશિષ્ટતા માનવામાં કાઇની નિંદા નથી. ભગવાન જિનેશ્વર મહાવીર મહારાજની સ્તુત્તિ છે. (શીહેરથી પૂ. ગુરૂદેવે પાલીતાણે પૂછાવેલા પ્રશ્નોના આ ખુલાસા છે.) ૭૨૩૫
વર્ષ ૪ અક ૮ ટાઈટલ પેજ ૩ ચર્ચાના ઉત્પાદકા અને ઉમેદવારાને (૧) દીક્ષીને રાકવા માટે પરીક્ષાને અંગે છ માસ સુધી રાકવા જોઇએ એવા આગ્રહ ધરાવનાર પક્ષ તેવી એકાન્ત છ માસની મુદ્દતને નિયમિત પાઠ ન આપે કે પ્રવચનમાં વ્હેલે તેવા છ માસ રાકવાના સ્વીકાર થયેલ ન જણાવે અને ઓછા અધિકપણા સિવાયની એકપણ દિવસની નિયમિત મુદત એક પણ શાસ્રમાં પરીક્ષાની નથી, એ હકીકતને ઉત્સૂત્ર તરીકે ખેાલે તેમના બેલની કિંમત સજજના આંકે ૫૭૨૪ા
(૨) વિકારવાળા સાહિત્યને ખાટે નામે ઉશ્કેરણી કરનાર સ'મૂછિમવાળા આખા લેખને માટે જવાબદાર છે એ હકીકત નિર્મળ દ્રષ્ટિવાળા તે જોઇ શકે જ છે. શાર્પા
(૩) ભગવાન મહાવીર મહારાજની વખત અને મહારાજા સંપ્રતિ ધમ પામ્યા તે પહેલાં પણ માલવાદિ દેશે આ જ હતા, એમ ન માનનાર સૂત્રાનુસારી માન્યતાવાળા થઈ શકે નહિ ૫૭૨૬॥
[વિસ્તુસ્થિતિની ચર્ચામાં અસભ્યતા અસભ્યને જ વરે છે. ]
(૪) માલવા અને સેરઢ વિગેરે કૌશાંખીનગરથી દક્ષિણના દેશા ભગવાન્ મહાવીર વખતે આય ન્હાતા, એમ સાબીત કરવાની દરેક શાસ્ત્રપ્રેમીને છુટ હોય જ. ૫૭૨ના
(૫) માલવા અને સેરઠ આદિ દેશે મહાવીર ભગવાન વખતે આય ન હતા આવું સિદ્ધ કરનારને એ પણ સિદ્ધ કરવાનું કે શ્રી સિદ્ધાચલજી તેમના માનવા પ્રમાણે અનાય એવા સારઠમાં આવ્યા છતાં અનાય ન ગણાય ૫૭૨૮૫
દેશના અનાય પણાને
(૬) શ્રી બ્રહત્કલ્પસૂત્ર, નિયુŚકિત અને ટીકાકારે દેશનું આય`પણું હાવાથી સાધુસાધ્વીના વિહારની કલ્પ્યતા જણાવ્યા છતાં ‘વિહારને લીધે આ પશુ છે' એમ જેને જેને લાગતુ હેાય તે તે સૂત્રપાઠ વિગેરેથી ખુલાસેા કરી શકે છે. ૭૨૯ા
[ ચતુર્થ સ્તુતિ નિર્ણય ક્ષ'કેદ્ધાર આદિના લેખકે એ લીધે તીની મનાતા જણાવી જ છે. ]
[ કૌશાંબી સામાન્ય શબ્દ છતાં દક્ષિણુનુ કૌશાંબી સ્થાન ન લેતાં કૌશાંબીનગરીના આગ્રહ વ્યાજબી નથી ]
Page #117
--------------------------------------------------------------------------
________________
[૧૧] સાગર સમાજના સંગ્રહ યાને આગાદ્વારકની શાસનસેવા
(૭) અંગ, મગધના પૂર્વમાં બંગાલને માની તેને અનાર્ય માની શ્રી શિખરજીના તીર્થની અનાર્યતા મનવનાર પણ કેવા ચતુર હશે તે સમજાવવા કેશશ કરવી પડશે ? 98
( તંત્રી) તા.ક. વાચકોએ ધ્યાન રાખવું કે શ્રી સિદ્ધચક્રપેપર શાસ્ત્રીય હકીકત સિવાય આઘાતનીતિને કેઈપણ વ્યકિત માટે કોઈપણ દિવસ અમલ કરતું નથી.
[ પ્રવચનકારે નિયમિત મુદતની વાતને ઉસૂત્ર કહી પછી યિમિત મુદતની વાત પરીક્ષા માટે ન જણાવતાં સામાન્ય પરીક્ષા શબ્દની હયાતિ જણાવી તે શોભાસ્પદ નથી જ આવશ્યકની ટીકાને અર્થ આગ્રહથી જુદે જ કરેલ છે તે વાત શ્રી મલયગિરિજીની વૃત્તિ તથા વિશેષાવસ્યકની બન્ને ટીકાઓથી સાબિત થઈ શકે છે એમ અમને જણાવાયું છે, અને તેથી તે આવશ્યક છે તેની ટીકાને આધારે છ માસની પરીક્ષા આવે તેમ નથી.
(ત ત્રી)
સિદ્ધચક્ર વર્ષ ૪ અંક ૯ ૧૯૯૨ મહા સુદ ૧૫ પૃ ૧૧૩-૧૪ એ
વાચકોને ૧ જૈનપ્રવચનની શરૂઆતથી અત્યાર સુધીમાં સંપાદકના નામે અને સંપાદક તરફથી જે અંકે બહાર પડયા હોય તે આચાર્યદેવશ્રીએ કરેલા આહ્વાનસ્વીકારના નિરૂત્તરપણાને પ્રતાપે જ છે. વ્યાખ્યાનના અત્યાર પહેલાં તે સંપાદક માત્ર પ્રકાશક રહેતા અને હવે વ્યાખ્યાનના લેખમાં સંપાદક થયા, તેથી જ પાને પાને ઘણી વખત પ્રવચનકાર મહાત્મા એ પદ શેઠવાયું, આહાનના અંકમાં તેમ હતું જ નહિ.
૨ આહ્માનવાળા પ્રવચનમાં ત્રીજા પુરૂષ તરીકે સંપાદકને વચમાં નાખ્યા નહોતા, પણ અસ્મત તરીકે જ સ્વતંત્રપણે હતું. હજુ પણ ઉપાધ્યાય રામવિજ્યજીયે મુદત, સ્થાન અને મધ્યસ્થાને નિર્ણય જાહેર કરે જરૂરી છે, પણ વચમાં સંપાદકને ઘુસેડ નહિ.
૩ આચાર્યદેવશ્રીએ જણાવેલા પક્ષ પ્રતિપક્ષ વ્યાજબી હતા તે તેઓને પસંદ ન હોય તે મધ્યસ્થ કહે તે પ્રમાણે કરવાનું અમે લખ્યું છે છતાં કેમ કબુલ કરતા નથી? તેઓ કાર્યદશામાંથી કારણદશામાં જઈને પ્રતિજ્ઞા કરાવવા ધારે છે તે હું જ છે. નયસારના મુદ્દા ઉપર તેઓએ આકાલ ને પાઠ આગળ કરી અનાદિથી દરેક તીર્થકરે નયસારની માફક પરોપકારી જ હોય છે એમ સ્પષ્ટપણે જણાવ્યું પણ તેવપુરવહુ માનિન એ વિગેરેથી પકડાયા પછી જ તેઓ કારણદશામાં ચાલ્યા ગયા અને ખોટી રીતે છટકી જવા માગ્યું, માટે કાં તે નયસારની માફક અનાદિથી પરોપકારિતા સાબીત કરવી કાં તે શાસ્ત્ર અને આચાર્યદેવશ્રીની આશાતના કર્યાનું પ્રાયશ્ચિત લેવું.
Page #118
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલેાચના સગ્રહ યાને આગમાધારકની શાસનસેવા
[૧૧]
૪ વાત્રીજી ખાખતમાં સમાલેચનામાં જણાવેલા વીતરાગપણામાં લબ્ધિ ફારવવાનું ન હાય' તે વિગેરે મુદ્દાઓનુ સમાધાન તે ઉપાધ્યાયજીએ કર્યુ નથી અને તે ભાખતમાં આહ્વાનના તે શબ્દ સરખાએ ઉપાધ્યાયજીએ લખ્યા નથી, અને તેથી જ તેઓને તે ખાબતમાં લગભગ શબ્દ વાપરી પ્રપ`ચ સેવવે। પડયા છે, છતાં પણ તેને નિર્ણય મધ્યસ્થા દ્વારા કરાવવાની તાક. દ્વારા સૂચના થયેલી જ છે.
૫ યથાસ્થિત, લગભગ, ખરેખર વિગેરે શબ્દે વાપરીને જાણી જોઈને માયાથી મૃષાવાદના બચાવમાં જાય છે.
૬ અમદાવાદમાં આહ્વાનનેા જે સ્વીકાર થયા હતા. તે ચાકખા જ હતા. જુએ
તેની નકલઃ
અમદાવાદ માગશર વિદ્ઘ ર્ માનંદ સાગ
પ. શ્રી રામવિજયજી યાગ્ય.
તમારા છેલ્લા પ્રવચનમાં આવેલ આહ્વાનને અ ંગે જણાવવાનું કે- શ્રી ગુરૂતત્ત્વવિનિશ્ચયના શ્રૃતત્ત્વ' પાઢમાં તમારૂં કથન પ્રકરણ નિરૂધ્ધ છે એમ સાબીત કરાશે તે તમારે માફી માગવી એ શરતે પ્રેફેસર શ્રી અભ્ય'કરદ્વારા ખુલાસે। કરવા અહીં આવે અગર હું ત્યાં આવું.
• તા.ક. સમ્યકત્વાપત્તિ અને શ્રી શય્યભવસૂરિજીવાળી ખાખતમાં તમે। આહ્વાન ન કરતાં ચર્ચામાં રાખેા છે તે તે તમારી મરજી−”
આવે સ્વીકાર ચેાકખી રીતે થયા છતાં તેએએ ચર્ચા કરી નિય ન કર્યાં પણ તે વખતે જે સમાલેાચના આવે તે સ્વીકારી રાહેરાત તે આચાય દેવશ્રીના હાથના આહ્વાનનાં સ્વીકારની ચિઠ્ઠી પછી મેાકટી આ ઉપરથી સ્પષ્ટ સમજાશે કે ઉપાધ્યાયજીની ટેવ છે કેઆહ્વાન કરવું અને સ્વીકાર થયે ખસી જવું.
૭ મને તરફ્ના અનુક્રમે પ્રશ્ન, ઉત્તર અને મધ્યસ્થાના નિર્ણય શાસ્રાય વખતે લખાય તે સ્વાભાવિક જ છે, માટે તે ખાખતનું લખાણ સમજવાળું ગણાય નહિ.
૮ શ્રી સિદ્ધચક્રના અંકામાં ૪ વર્ષ ૨જો અ* ૪૮મું પાનું, ૪-૩-૨ ટાઈટલ, ૪-૪-૯૨, ૪-૫-૧૫૪માં ઉપાશ્ચાયશ્રી રામવિજયજી સામા ચાકખા શબ્દોથી ચેલેજો છે, તેમાંથી એકને પણ સ્વીક ૨ તેઓના તરફથી થએલા નથી તત્રી—
તા.ક હજુ પણ ઉપાધ્યાયજી પેાતાના તરફથી આચાર્યશ્રી સિદ્ધિસૂરિજી, આચાય શ્રી નીતિસૂરિજી, આચાર્ય શ્રી નંદનસૂરિજી અને ઉપાધ્યાય શ્રી લાવણ્યવિજયજીને મધ્યસ્થ તરીકે સ્વીકારી સ્થાન અને મુદત જણાવતા હાય તા આચાર્ય દેવશ્રી તરફથી કબુલાત
Page #119
--------------------------------------------------------------------------
________________
[૧૧] સાગર સમાલોચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા બહાર પડાવવાનું અને માથે લઈએ છીએ અને મધ્યસ્થાને વિજ્ઞાપ્તિ કરવાનું પણ માથે લઈએ છીએ. આ૭૨૪
-તંત્રી સિ. ૪ અંક ૯ ટાઈટલ પિજ ચર્થ
પ્રવચનના સંપાદકને ૧ ૩. શ્રી રામવિજ્યજીએ અમદાવાદની માફક ઉતાવળથી આહ્વાન તે કર્યું પણ અમદાવાદની માફક જ આચાર્યદેવશ્રી સાગરાનંદસૂરિજી તરફથી તરત સ્વીકાર થયા, એટલે અમદાવાદમાં જેમ તેરાત ભકતને શ્રી સિદ્ધચક્રમાં આવે તે સમાચના કબુલ કરી, અડધી રાતે આહ્વાનના સ્વીકારની ચીઠ્ઠી આચાર્યદેવશ્રીના હાથની લખેલી પાછી મોકલાવી પાછા હઠવ્યા હતા. તેવી રીતે આ વખત પણ સ્વતંત્ર માત્ર તમારા પ્રકાશકપણુ તળે આહવાન કર્યું પણ આચાર્ય દેવશ્રીએ તેને જલદી સ્વીકાર કર્યો એટલે ખસી જવા માટે ઉપાધ્યાયશ્રીએ તમારી પાસે હવે આખે ચર્ચાવિષય બહાર પાડવા માંડે છે, પણ તમારી અને તેઓની બાજી હવે છાની રહી નથી. અમદાવાદની પેઠે હવે ઉપાધ્યાયશ્રી છટકી શકે તેમ નથી અને તમે છટકાવી શકે તેમ પણ નથી. જો સાચા હોય તે પૂર્વની માફક માત્ર પ્રકાશકપણ તરીકે કે ખુલી તેમની સહીથી બહાર પડો અને પડાવે. યાદ રાખે કે- સમાચનાની જવાબદારી આચાર્યદેવશ્રીની જ હતી ને છે, છતાં આહાનને
સ્વીકાર તેઓશ્રીએ પિતાની ખુલ્લી સહીથી ચકખીરીતે બહાર પાડે છે, જ્યારે તમે પ્રકાશક હતા તેના સંપાદક થઈને તેમને પદામાં નાખ્યા છે.
૨ ચર્ચાના મુદ્દામાં શ્રી સિદ્ધચક્રમાં આવેલ નયસારના મિથ્યાદ્રષ્ટિપણના કાર્યરૂપ પરોપકારને મૂળ પ્રસંગ હોવાનું યાદ કરશે તે તમને આચાર્યદેવશ્રીએ લખેલે પક્ષ પ્રતિપક્ષ જ વ્યાજબી લાગશે, માટે ઉપાધ્યાયશ્રીને સંમત થઈ તેઓની પાસે તે પક્ષપ્રતિ , પક્ષની કબુલાત બહાર પડાવશે.
૩ સ્થાન, મુદ્દત અને મધ્યસ્થની જાહેરાત આહાન કરનારે કરવી સારી હતી, છતાં જે ખુલી સહીથી ઉ. શ્રી રામવિજ્યજી જે આચાર્યદેવને તે સ્થાનાદિકની જાહેરાત કરવાનું જણાવે, તે આચાર્ય દેવશ્રી સ્થાનાદિકની જાહેરાત કરે.
૪ મિથ્યાદ્રષ્ટિપણામાં પણ નયસારે કરેલા પરોપકારની સામે થઈ “સર્વ તીર્થકર અનાદિથી પરોપકારી જ હોય છે એમ તમારા ઉપાધ્યાયે બાવા.ના પાઠના નામે હાંકયું અને પછી જ્યારે તે માત્ર.ના ફકરાને જ લેવાહવઘુમાનિનઃ એ વિશેષણવાળે ભાગ આચાર્યદેવશ્રીએ બાધક તરીકે જણાવ્યું ત્યારે તમારા ઉપાધ્યાય કાર્યની દશા છોડી નયસારને કરેલ કાર્યદશાને વિરોધ ભૂલી જઈ “કારણદશામાં ઉતરી ગયા છે, માટે તમારા ઉપાધ્યાયે જણાવેલ પક્ષપ્રતિપક્ષ બેટા છે, પણ આચાર્ય દેવશ્રીએ જણાવેલ પક્ષપ્રતિપક્ષ જ સાચા છે, અને તેથી ઉપાધ્યાય ચર્ચાના મે ખરે ખસી જઈને તમને આગળ કરે છે.
Page #120
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલાચના સંગ્રહુ યાને આંગમાધ્ધારકની શાસનસેવા
[૧૩]
ઉપાધ્યાયની સહીથી બહાર ન પડયુ તે બ્હાનું નથી પણ સાચી બીના જ છે. હજી પણ તમારા પડદામાંથી નીકળીને ખુલ્લી રીતે બહાર આવે ને આચાય દેવશ્રીએ સ્થાન, મુદત અને મધ્યસ્થાને નીમવાની આપેલી છુટના પવિત્ર ઘાનતથી ઉપયેગ લે, એમ નહિ તે આચાય દેવશ્રી સ્થાન, મુદત અને મધ્યસ્થાના નિર્ણય જાહેર કરી આહ્વાન કરનારને ફરજીયાત રીતે ખેચી શકે તેમ હતા અને છે. ૪૭૨પા તંત્રી
સિદ્ધચક્ર વર્ષ ૪ અક ૧૧ ૧૯૯૨ ફા. જી. ૧૫ પ્રવચનના સપાદકને
તમે અમદાવાદમાં મારા દ્વારાએ બનેલી બીના જે પ્રવચન, ૩૬-૩૭માં લખી છે તે તદ્ન અસત્ય છે. કેમકે તે મીના નીચે પ્રમાણે છે.
ઉ. શ્રી રામવિજયજી પાસેથી ત્રણ ધપ્રેમી ગૃહસ્થા સેનેટોરીયમમાં આચાર્ય દેવશ્રી પાસે આવ્યા અને પ્રથમ પરસ્પરના લખાણેા બંધ કરવાની વિનતિ કરી, જેના ઉત્તરમાં આચાર્ય દેવશ્રીએ સમાલેચના ઉપર એક પણ અક્ષર ‘જિજ્ઞાસાતૃપ્તિ' તરીકે ઉભો રહે તે કોઈ કાલે પણ લખાણુ બંધ નહુિ થાય તેમ જણાવ્યુ, ત્યારે તે ત્રણ ધમપ્રેમી ગૃહસ્થાએ જિજ્ઞાસાતૃપ્તિનું લખાણ સમાલેચના ઉપર ન આવવાની કબુલાત આપી અને લખાણુ અંધ કરવા નક્કી કર્યું. તે પછી તે ધર્મપ્રેમી ગૃહસ્થા ઉશ્રી રામવિજયજી પાસે ગયા અને પાછા મધ્યરાત્રિએ . શ્રી રામવિજયજી પાસેથી સેનેટોરિઅમમાં આચાય દેવશ્રી પાસે આવ્યા અને સમાલેચના તમે લખેા છતાં ઉશ્રી રામવિજયજી જિજ્ઞાસ્રાતૃપ્તિનુ લખાણ નહિ કરે એ વાત શ્રીરામવિજયજીએ કબુલ કરી છે' એમ જણાવ્યું અને તે કબુલાત સાંભળાવવા મધ્યરાત્રિએ મને વિદ્યાશાળાએ લઈ જવા માંડયેા. ઉઠતાં ઉઠતાં તે સગૃહસ્થાએ આહ્વનના સ્વીકારની ચીઠ્ઠી પાછી મગાવવા આચાર્ય દેવશ્રીને વન`તિ કરી, જયારે આચાય દેવશ્રીએ તેા ખુલ્લુ જણાવ્યુ` કે- ચિઠ્ઠી ત્યાં રહેશે તેમાં કોઈ જાતની અડચણુ નથી, છતાં વધારે વિનતિ થવાથી આચાય દેવશ્રીએ મને ઉચિત લાગે તેમ કરવા જણાવ્યું અને તેમણે જિજ્ઞાસાતૃપ્તિ નહિ લખવાની કબુલાત આપી તેથી તેમનુ ( ઉ, શ્રી રામવિજયજીનુ' ) હૃદય નિખાલસ થયુ છે એમ જણાવી સમાલેચનાની નકલ આચાય દેવશ્રીએ મને આપી અને આજ્ઞા કરી કે ‘આ આવવાની સમાલેચના તેમને વંચાવજો અને આમાં જે શબ્દા કઠિન લાગતા હોય તે તેમના કહેવા પ્રમાણે સુધારો ’ એ આજ્ઞા થયા પછી મને તે ત્રણ ધર્મપ્રેમી સગૃહસ્થા તે મધ્યરાત્રિએ જ વિદ્ય શાળાએ લઈ ગયા ત્યાં જઈ સમાલેચના આવે તે પણ જિજ્ઞાસાતૃપ્ત નહિ લખવી એવી ઉ શ્રી રામવિજયજી પાસે કબુલાત મને સંભળાવી, જયારે મે' તે સમાલોચનાની નકલ દેખાડી અને તેમાંથી દુઃખ ઉપજાવે એવા શબ્દો કાઢી નાખવા જણાવ્યું, ત્યારે પ્રથમ તા તેઓએ ૧૧
Page #121
--------------------------------------------------------------------------
________________
[૧૧૪] સાગર સમાલોચના સંગ્રહ યાને આગમેદ્વારકની શાસનસેવા જણાવ્યું કે- જે એક જૈન પ્રવચન' શબ્દ સમાલોચનાની નિચે ન આવે તે માટે કોઈ જાતને વાંધો નથી” એમ કહેવા છતાં મારા જ કથનથી કેટલાક કઠિન શબ્દ કાઢી નાખ્યા પછી પેલા ધર્મપ્રેમી ગૃહસ્થમાંથી અમુક સદગૃહસ્થ ઉ. શ્રીરામવિજયજીને આહાનના સ્વીકારની આચાર્યદેવશ્રીના હાથની ચીઠ્ઠી કે જે બીજે મનુષ્ય સંગ્રહી જ રાખે પણ આપી ન શકે તે આપવા જણાવ્યું અને ઉ. શ્રી રામવિજયજીએ તે ચિકી મને આપી મેં તે વખત ચોકખા શબ્દોમાં જણાવ્યું કે- આચાર્યદેવશ્રીએ તે ચિઠ્ઠી “તમે સમાલે ચનાને સ્વીકાર કરેલે હેવાથી હવે નકામી છે અને તમારી પાસે રહેશે તે જળવાશે એમ કહેલું છે, એવું સ્પષ્ટ જણાવ્યા છતાં ઉ શ્રી રામવિજયજીએ તે ચિઠ્ઠી મને આપી, જે મેં સમાલોચનાની સાથે આચાર્યદેવશ્રીને સુપરત કરી.
આ મારી જણાવેલી હકીકતમાં કાંઈપણ ફેરફાર હોય તે ઉ શ્રી રામવિજયજી કે તે ત્રણ સંગ્રહ છે કે જેઓ હતા તેઓજ પિતાની સહીથી જણાવી શકશે.
તા.ક. આહાનના સ્વીકારની ચિઠ્ઠી ન લખતાં આચાર્યદેવશ્રી વિગેરે વિચાર તે હેડબીલ કહાડવાનું હતું, પણ શ્રી સિદ્ધાચલજીના સઘન અવસર હોવાથી મેં પિતેજ આહાનના સવીકારનું હેડબીલ નહિ કહાડતાં ચિઠી લખવા વિનતિ કરી હતી અને આચાર્યદેવશ્રીએ તે વિનંતિ સ્વીકારી ચીઠી ઉને દેવા આપી હતી અને આ વાત મેં ઉશ્રી રામવિજયજી તથા ત્રણ સદગૃહસ્થને વિદ્યાશાળામાં તે વખતે જ જણાવી હતી. લલુભાઈ ટાઈટલ પેજ ૪થું અને ૩જું
પ્રવચનના સંપાદકને ૧ તમે જે વખત પ્રવચનપત્રમાં માત્ર રિપોર્ટર તરીકે કામ કરતાં હતાં, પણ હાલની પેઠે કાર્ય નહોતા કરતા તે વખતે તમારા વકતાએ સ્થાન સ્થાન પર સ્પષ્ટપણે અને ઘણાજ વિસ્તારથી જાહેર કરેલું છે કે “વાલી મુનિજીએ રાવણને કરેલી શિક્ષામાં રાગ કે દ્વેષ સર્વથા હતા જ નહિ અને શ્રી આચાર્યદેવશ્રીનું કથન એ હતું કે- “રાવણ તીર્થને દ્રોહી હતી અને તેથી તેના ઉપર તે કારણથી જ થયેલા રોષને અંગે જ તે શિક્ષણ હતું.” હવે તો તમારા તે વકતા વાલી મુનિજીએ કરેલ શિક્ષા રાગદ્વેષ યુક્ત હતી પણ વીતરાગતા એટલે સર્વથા રાગદ્વેષ વિનાની દશાવાળી ન હતી એમ તમારા દ્વારા જાહેર કરતા હોય તે શાસનપ્રેમીઓને આનંદ જ છે.
૨ સંપાદકછ ! અંતે સત્ય તરી આવે છે એવી લોકકિત ખરેખર સાચી નીવડી છે અને તેથી તમારા હાથે જ પ્રવચનવકતાની પીછેહઠ સિદ્ધ થઈ ગઈ છે, કેમકેતમારા જણાવવા પ્રમાણે આટલી વાત તે નકકી થાય છે.
૧ તમે કબુલ કર્યું છે કે શાસ્ત્રાર્થ અટકાવવા ચિઠી પાછી મોકલવી એ રસ્તે ત્રણ ધર્મપ્રેમી ગૃહસ્થને તમારા પ્રવચન વકતાએ જ જણાવ્યું.
Page #122
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલાચના સહુ યાને
ગમેાદ્વારકની શાસનસેવા
[૧૫]
૨ તમે કબુલ કરશું છે જ કે ત્રણ ધર્મપ્રેમી ગૃહસ્થા પહેલા તમારા વકતા પાસે આવ્યા, તે પછી આચાય દેવશ્રી પાસે ગયા, એટલે શાસ્ત્રાર્થ અટકાવવાની એક તમારા વકતા તરફથી તેઓ આચાર્ય દેવશ્રી પાસે લઈ ગયા.
૩ તમા કબુલ કરે છે કે પ્રવચનવકતાએ પ્રવચનના નામ વિના પેાતાના લેખને અગે આવતી સમાલેચના સ્વીકારી હતી
૪ તમેા કબુલ કરે છે કે આચાર્ય દેવશ્રીએ તમારા વકતાને તે સમાલેાચના જોવા માકલી હતી. અને તેમાં દુ:ખદાયી માત્ર શબ્દો હાય તે કહાડી નાખવાની આચાર્ય દેવશ્રીએ છુટ આપી હતી અને તેના લાભ તમારા વકતાએ પુરેપુરા લીધે પણ હતા.
૫ તમેા કબુલ કરો જ છે કે સમલેાચના કે જે તમારા વકતાની જિજ્ઞાસા અને તૃપ્તિ ઉપર જ આવતી હતી છતાં એક વખત તે આવે તે પણ તેની ઉપર જિજ્ઞાસા અને તૃપ્તિ નહિ લખવાની તમારા વકતાએ કબુલાત આપી હતી.
૬ તમારા લખાણુથી એ પણ સ્પષ્ટ થાય છે કે- તમારા વકતાની સુચનાથી જ ત્રણ પ્રેમીએ શ્રી લલ્લુભાઈને તેઓની પાસે લઇ ગયા હતા. સમાવેાચના આવે છતાં તેની ઉપર જિજ્ઞાસા અને તૃપ્તિ નહુિ લખવાની તમામ વકતાના મુખેથી કબુલાત સ'ભળાવવા જ લઈ ગયા હતા.
૭ તમે એમ તો નથી જ કહી શકતા કે શ્રી લલ્લુભાઈ એ આચાર્ય દેવશ્રીનો ચિઠીની માગણી તમારા વકતા પાસે કરી હતી.
૮ ચિઠી પાછી જવાથી શાસ્ત્રાર્થ અટકશે એમ માનવુ, કહેવુ અને સગૃહસ્થા દ્વારા વિનંતિ કરવી તે પાછી મેકલાવવી અને સમાલેચના કબુલ કરવી એ પીછેહઠ ન હાય તો સમજી મનુષ્ય તેને શું કહે ?
૯ તમારા વકતા તમારા પડદામાંથી નીકળી શાસ્રા મધ્યસ્થાની મંજુરી પણ ન કરે અને મધ્યસ્થા પાસે મને ચાી શકે ખરૂ ?
કરવાની સહી ન કરે અને જવાનું કહે। એ દુનિયામાં
(તત્રી)
તા.ક. સપાદકજી ! અત્યારે જેમ ઉપાધ્યાયજી સ્થાન, મુર્તી કે મધ્યસ્થાને નીમી શાસ્ત્રોથ ન કરતાં તમને આડા ધરી વિરમગામ સુધીની હદવાળી દિશાથી અવળી દિશાએ જવામાં બહાદુરી ગણે છે તેવીજ બહાદુરી અમદાવાદની બાબતમાં ગણી હશે. પ્રથમ તેઓ પ્રવચન વકતા તરીકે હતા ને તમને અનુવાદક કર્યાં હતા. વચમાં તેએ સદેશે પાઠવનાર થયા અને તમને સ ંદેશા પહાંચાડનાર કર્યાં અને તેથીજ તમાએ તમારા
Page #123
--------------------------------------------------------------------------
________________
[૧૬]
સાગર સમાલેાચના સંગ્રહ યાને આગમાદ્વારકની શાસનસેવા
વકતાની દશા પલટાવવા એક જ છાપામાં સેકડા વખત પ્રવચનકાર મહાત્મા કહી નાખ્યા અને હવે તમને ઉંટ તરીકે ભાગળ ધરી પેાતે ઉલટી દિશાએ પેાબારા ગણે છે. જો તેએ ખરે પ્રસ`ગે વિનંતિ કે દુર ગયાનાં બહાનાં કહાડે તો તે ચાલમાજી જ ગણાય, કેમકે આહ્વાનને સ્વીકાર થયા છે ને મધ્યસ્થા પક્ષ પ્રતિપક્ષ કેમ લખવા તેને પણ નિણૅય આપી શકે તેમ છે, છતાં અવળી દિશાએ તમારા વકતા જાય છે. અસલ તે એનીજી સરખા મહા અસજઝયમાં કાલગ્રહણાદિ વિધિ અને પદવિધિ કર્યાં તેને ઉત્તર ન દેવાયા, તેનેા ઉકળાટ અનેક ઉત્સૂત્રભાષણરૂપે વૃદ્ધિ પામ્યા છે. તેઓએ સહી નથી આપી, ને તમને આડા ધર્યાં ને સ્થાન આદિનું તે નામ નિશાન પણ જસ્રાવ્યું નથી એ વાત ખુલ્લી જ છે ા૭૨૬॥
(1ંત્રી)
૯ સિચક્ર વર્ષ ૪ અક ૧૨ ૧૯૯૨ ફા. વ. ૦))
સમાલાચના
૧ વમાન સાધુએમાં અહમિન્ત્રતાના પ્રવેશ છે એમ માનીએ તે પણ નાયકને મંજુર કરવામાં શસ્ત્રીય રીતિઓને કારાણે મૂકનારાઓને માનવની દિલાલી તેઓજ કરેકેજેઓ પાતાના આત્માને સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્રથી ચુકવનાર હોય સમ્યગૂનાદિને ધારણ કરનારા મહાપુરૂષોને નાયકને મંજુર કરવાનુ કહેવુ તેના કરતાં પણ પહેલાં સાચા નાયકને જ તૈયાર કરવા ઘર તૈયાર થયા પહેલાં વસવાટની વાત કરનાર જેવી દશા કાને શોભે ? ૭૨૭ના ( સમયધર્મ )
૧ યુવા તરફથી વારંવાર જે કહેવાય છે કે-દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને અ ંગે પરાવતન થયું છે અને થાય છે; પણ તેઓએ ધ્યાન રાખવુ જરૂરી છે કે- આશ્રવને આશ્રવણે અને સવરને 'વરપણે અનુક્રમે છાંડવા અને આદરવા લાયકપણામાં દ્રવ્યાદિને આડે લવાય જ નહિ અને તેથીજ ભગવાન શ્રી હેમચદ્રસૂરિજી જણાવે છે કેआकालमियमाशा ते, हेयोपादेयगोचरा आश्रवः सर्वथा हेय, उपादेयश्च संवरः ॥ १ ॥
અર્થાત્ – દ્રવ્યક્ષેત્રાદિના નામે માશ્રવના ધેધ વહેવડાવવા અને સંવરના પવિત્ર Àાતાને તોડી પાડવા એ સામાન્ય જૈનને (ય) શેલે નહિ ૭૨૮॥ (જૈન જયેાતિ)
૧ જૈનધમ પ્રકાશવાળાએ જે ટાઈટલ ઉપર દીવીને જૈનધમ તરીકે જણાવી વચ્ચેની માટી અને મ`ડળવાળી જયાતને જ્ઞાનના જમાનો જણાવી તની અધિકતા જણાવવા માગતા હોય તો જૈનધમ થી સ્મ્રુત થાય છે છરા
૨ જૈતદ્દનમાં જ્ઞાન જરૂરી છે, પણ તે ચારિત્રના સાધન તરીકે હોવાથી જ ! આ કારણથી તેા નિશ્ચયવાળાએ સયમને જ નિર્વાણના રસ્તે માને છે. ૭૩ના
(જૈન ધર્મ પ્રકાશ)
Page #124
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમાઇધારકની શાસનસેવા [૧૧૭] સિદ્ધચક વર્ષ ૪ અંક ૧૩ ૧૨ ચે. શુ ૧૫ પૃ. ૨૫મી “ સાગર સમાધાન” વિભાગમાં “આર્યાનાર્યની ચર્ચા” શરૂ થઈ. W૭૩૦
પ્રવચનકારે આહ્વાન કર્યું ને તેને સ્વીકાર થયે, ત્યારે તેઓ સંપાદકને પી ખસ્યા; તેથી લેખ લખવાની ફરજ આવી હતી જે નવા લેખની જરૂર નહિ પડે તે હવે માત્ર “ગ્રામચિંતક' ને લેખ આવશે હવે આ પ્રસંગ હશે તે વધારે કાઢીશું તે શોભશે.
-તંત્રી
સિદ્ધચક્ર વર્ષ ૪ અંક ૧૪ ૧૯૯૨ રો. વ. ")) સમાલોચના
કથીર શાસનમાં જ અહમિન્દ્રના પૂજારી થઈ અન્યને અહમિન્દ્ર ગણાવાય ૧ અહમિન્દ્રના પૂજારીએ એ શ્રી મણિવિજયજી તપસ્વી તથા મહારાજ બુદ્ધિવિજયજીનું ચારિત્ર શ્લાઘનીય ન હતું એમ ક્રાન્તિકારી આચાર્યની ચોપડીમાં જણાવેલું જોયું નથી? ૨ અહમિન્દ્રના પૂજારી પતે એગ વહેવડાવવાના નામે દાનવિજયજી મહારાજથી મોટા થવા માગે અને પિતાના વડીલને વેગ વહેવડાવે અને વડીદીક્ષા આપે તે મહાત્માને તે ચરિત્રમાં સ્થાન જ ન આપે ૩ પિતાના વડીલની અહમિન્દ્રતા તપાસી હોત તે બીજાને અહમિન્દ્ર કહેવા બહાર ન પડત, કારણે (1) ગ વહેવડાવનાર છતાં ગે ન વહ્યા. () ગણિમહારાજની હયાતિ છતાં વાણુઓ પાસે આચાર્યને ઈલકાબ વગર વિધિને લીધો. (૩) વગર યોગવહે માંડળીઆ યુગો વહેવડાવ્યા. (૬) પદસ્થ પાસેથી પદ મેળવ્યા સિવાય વડી દીક્ષાઓ કરી. (૩) પરંપરાથી ચાલી આવતા પાણરત ના આગાર ઉઠાવ્યા. () ગની પર પરાવાળાઓને ચેરપલીવાળા માનવાનું સૂચવ્યું. પણ તેમની દીધેલી વડી દીક્ષા ઓ માની. (૪) શાંતિસાગરના મતનું ગણિજી મૂળચંદજી મહારાજે ઔષધ કરેલ છતાં તેમની નિન્દા ને પિતાની બેટી પ્રશંસા ગોઠવાઈ ૭૩૧૫ (વીરશાસન )
૧ કથી શાસનમાં જણાવે છે કે- કચ્છમાં ભગવાન સુધર્મસ્વામી પધાર્યા હતા અને પ્રતિષ્ઠા વિગેરે કર્યા હતાં, ત્યારે તેના પરમપુરૂષ તે- “કૌશાંબીનગરથી દક્ષિણમાં ભગવાન મહાવીર મહારાજ વખતે સાધુઓને વિહાર જ ન હતું અને તે બધા દેશે અનાર્ય જ હતા” એમ કથે છે, તે પુણ્યપુરૂષ આચા કે કથીર શાસનના લેખક સાચા ? (૨) નયસારની ગુણાધિકતાથી ઈતર તીર્થકરેની ઘેર આશાતના માનનાર માંગાઓ તેમની હાલમાં વર્તમાનના કોઈથી ટકી શકાય તેમ છે નહિ આવું કેમ ભાખતા હશે ? (૩) વંશવેલીની ઘેલછાવાળાએ ઔષધ લેવું વ્યાજબી છે કે જેથી દશા સુધરે. અન્યની અપેક્ષાએ.........સંમૂછિમાં શું વધારે નથી થતાં ? (૪) વંશવેલીની વૃદ્ધિ, એ કથંચિત્ શાસન વેરની પણ વૃદ્ધિ છે, એ ન થયું હોય તે જ સઘનું કલ્યાણ ગણાય.
Page #125
--------------------------------------------------------------------------
________________
[૧૧૮]
સાગર સમાલાચના સગ્રહ યાને આગમાદ્વારકની શાયનસેવા
(૫) ગર્ભજ કરતાં સમૂછિમની ઉત્પત્તિ વધારે છે એ કથીરશાસનને ન સમજાયુ. હાય તા નવાઈ નથી. ૭૩રા
પ્રવચનના સ`પાદકને
(તમારા છેલ્લા નિવેદનના અંગે)
૧ તમારા ઉપાધ્યાયે શ્રી સિદ્ધચક્રના ચર્ચાસ્પદ લેખા વાંચ્યા હશે અને તેએ તે લેખાથી પાતાની સારૂં જાહેર ભૂલ સમજ્યા અને કાંઈ ન લખ્યું, છતાં તમે તે લખાણને અડયા સિવાય લખેા તે તમને જ શેલે.
૨ અમદાવાદની ખાખતમાં મ્હાર અને અંદર જે ખુર્દૂ મનુષ્ય હાજર હતાં તેમના તરફથી સાચી હકીકત હતી તે જ લખાઈ છે. જો તેમાં કાંઈપણ ફેરફાર હોય તે તે ત્રણ ધમપ્રેમીઓને તથા તમારા ઉપાધ્યાયને લખવાની છૂટ ખાપી હતી, છતાં તેમાંનું કાંઇપણ તમે। કે તમારા ઉપાધ્યાય બતાવી શકયા નથી એટલું. જ સત્યના પ્રેમીઓને સત્ય સમજવા માટે પુરતું સાધન છે.
૩ તમારા ઉપાધ્યાય કે તમેા અવસરના નામે સત્ય વાતને ઉડાવવા અને જુદી વાતને પાત્રથા ન માગતા (હા તે) કાં તે શાસ્ત્રાર્થ કરો અથવા રીતસર ઉત્તર આપે, એ સિવાયના રસ્તા, ધમની લાગણીવાલા માટે તે શેલે તેમ નથી
૪ જો તમારા દ્વારા તમારા ઉપાધ્યાય લેખાની પહોંચ આવી રીતે આપવા માંગતા હોય તે તેમને એટલુ જ કહેવુ. બસ છે કે માગ ને ખપ કરી પહેલી તકે સુધારી લે.
૫. તમારા ઉપાધ્યાયે (૧) દરેક તીર્થંકરને અનાદિથી પરોપકાર કરનાર મ:ન્યા, (૨) વાલીજીએ સથા રાગદ્વેોષ રહિતપણે લબ્ધિ ફારવી એમ માન્યુ. (૩) ચતત્ત્વના જુઠ્ઠો અર્થાં કર્યાં (૪) સેરઢ આદિને અનાય ઠરાવવા વ્યાજબી ગણ્યા (૫) આવશ્યકના માટે અથ કર્યાં, છતાં આ બાબતમાં તેઓએ લેખે વાંચ્યા છતાં ભૂલ જાહેર ન કરી ને ઉત્તર ન આપ્યા, તેથી વાચક છુ' સત્ય નહિ સમજી શકે ?
(ત ત્રી)
r
સિદ્ધચક્ર વર્ષ ૪ અંક ૧૫ ૧૯૯૨
સમાલાચના
ભગવાન તીર્થકર મહારાજ શિવાયના કોઇપણ જીવ. ભવિષ્યમાં ચ્હાય તેવે સમ વિદ્વાન, અને શુદ્ધ ચારિત્રના પાલક પણુ ‘જન્મસમયે કઈપણ વિશેષતાને પામતા જ નથી’ આ પ્રકારે આવેલ લખાણુ સ્વતંત્રપણે થયુ હાય તા પણ સુધારાને પાત્ર છે. 1103311
૧ ક્ષાયિકની માફક ક્ષાયેાપશમિક સમ્યકત્વ પણ છાસઠ સાગરોપમની સ્થિતિનું હાવાથી અન્ય જીવને પણ ભવાંતરનું હોઈ શકે છ૩૪ા
Page #126
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલેાચના સંગ્રહુ યાને આગમાદ્નારકની શાસનસેવા
[૧૯]
૨. તીથકર મહારાજ શિવાયના જીવા ભવાંતરથી મતિ આદિ જ્ઞાન ન જ લાવે એમ માનવુ' સૂત્રથી વિરૂદ્ધ છે. ૭૩પા
૩ શ્રી જિનેશ્વર મહારાજ સિવાય બીજા કોઈપણ મનુષ્યને ભવાંતરાથી અવધિજ્ઞાન સાથે ન જ આવે એમ શાસ્રના શ્રદ્ધાળુ તે માને કે કહી શકે જ નહિ ૫૭૩૬॥
૪ આવશ્યકાઢિ સૂત્રને જાણનાર મનુષ્ય તે ભગવાન તીર્થંકર શિવાયના ગણધર અને આચાય દિને તે તે નામકમની સત્તાવાળા ડાવાથી ઇતરજના કરતાં વિશેષતાવાળા માન્યા શિવાય રહી શકે જ નહિ. ભાવિતાત્મા અનગારની એક સ્વપ્ન દેખે છે એ પણ કથન શુ` સામાન્ય છે? ૭૩૭ાા (વીરશાસન)
૧ શતાબ્દીની ઉજવણી શાસ્ત્રાનુસારિણી છે કે વિરૂધ્ધ છે ? એ બાબતની ચર્ચા શાસ્ત્રપાઠ અને તેને અનુસરતી યુકિતયેાથી થવી વ્યાજખી છે. છતાં અંગત આક્ષેપેાથી પરસ્પર હુમલા કરી ચર્ચા બગાડવી એ વ્યાજખી નથી. ચેલે ંજ કરનારે આક્ષેપથી દુર રહેવુ’. ૭૩૮૫ (વીરશાસન)
૧ વીરશબ્દમાં રહેી કર્યુંવિજેતૃતા ન સમજે અને તેમના અનતવીય ને ન સમજે તે જ મનુષ્ય વેદના કલ્પિત અર્થાં ઉપજાવનાર અને વર્ણવ્યવસ્થાના લેપક હોઈ હિંદુધમ ના ઉચ્છેદકને પણ વીર માની સરખામણી કરી મુનિવેષ અને જૈનપણાને લજવે. ૭૩૯ના
૨ પેાતાની છત્રીએ મનાવે અને પરમેશ્વરની પ્રતિમાને ન માનવાની અનાય સમાજીયેાની સરખાવટ દેખીને તેના રાગી થનારા મનુષ્ય સૂત્રસિધ્ધાંતના જ ઉત્થાપક થાય છે તેટલુંજ નહિ પણ દગલબાજ પણ મને છે. ૭૪ના
૩ જૈન ધર્માં, ગર્હુિત અને જીગુપ્સિતકુલોના નિષેધ કરે છે, છતાં જહેશે તે વ્યવસ્થા પેટ ભરવા માટે વેગળી મેલવી છે તે વ વ્યવસ્થાના લેાપક બની અમુસલમાન થનારાના મતને સહકાર દેનારા થાય તેમાં આશ્ચય શુ' ? u૭૪૧૫
૪ ભારતીય ઇતિહાસના અજ્ઞાનલેકે જાતિના નામે ધાડા પાડેલી ન જાણે, તેઓ પણ જૈનવેષધારી એવું ખેલે તે તે ખરેખર પ્રજાજ ચલાવી લે ાજરા
સ્વયં પ્રભાની વાતને ન જાણે, અને બ્રાહ્મજાતીએ ધર્મને નુકશાન કરનાર ખેલે તેમાં નવાઈ નથી. અકકલહીન અને ધર્માંથી દુર ધસી ગયેલી
૫ પ્રતિમા અને વણુ વ્યવસ્થાના લેપને લીધે અમુસલમાન બનેલા મનુષ્ય તેવાના જ મુખે પ્રશ'સાને મેળવે કે જે પાતે તેવી સ્થિતિમાં જ હોય ૫૭૪૩॥
(૨૨-૪-૩૬ મુ`બઈ સમાચાર )
Page #127
--------------------------------------------------------------------------
________________
| [૧૨૦] સાગર સમાલોચના સંગ્રહ યાને આગાદ્વારકની શાસનસેવા
૧ શ્રી જિનેશ્વર આદિના પરમ માનનીય વચનોની શ્રદ્ધાને હદયમાં સ્થાન નહિ આપનારા, લૌકિક કે લેકોત્તર મિથ્યાત્વમાંથી એકકે નહિ છેડનારા, શ્રાવકના દેવપૂજા આદિ ષટકર્મોથી વાર તહેવારે પણ સંબંધ નહિ રાખનારા શ્રાવક, કેઈપણ શ્રાવક કે કોઈની પણ ટીકા કરે તે તાવડી કચેલાને હસે, એના જેવું ગણાય I૭૪જા
૨ જેમ શ્રાવક નામને સર્વ કઈ ધારણ કરે છે, છતાં ગુણજ્ઞ પુરૂષે માત્ર શ્રાવક નામ તરફ નહિ દોરવાતાં શાસનદ્રોહમાં દાખલ થયેલને એક અંશે પણ પોષવા તૈયાર થયા નથી અને થતાં નથી. તેમ મુનિ ઉપાધ્યાય કે આચાર્ય નામ ધરાવવા માત્રથી ગુણજ્ઞો તેવા સર્વને પૂજવાના નથી. એ ચોકકસ છે. w૭૪પા
૩ ધર્મબલની ધગસને ધકકો મારીને પણ સંખ્યાબલજ જેઓને ઈ છે તેવા લેકેએ ખોટી અને નકામી સંખ્યાઓની વૃદ્ધિને પણ વધાવી લેવી જોઈએ. સુધારકોની જે લેવા દેવાના તેલ માપ જુદાં રાખવાની ખુબી છે તે અહિં નહિ લગાડાય તે સારું છે એ તે સ્વાભાવિક જ છે.
(જૈન જતિ) – વકીલ વૃજલાલ રામજી લાઠીવાલાને - સંશય વિદ્યારણ”ની ચેપડીનાં પૃષ્ઠ ૮ અને ૯માં લખેલ પાઠ ક્યા સૂત્રને છે ? કેનું કરેલું તે સૂત્ર છે ? તેની પ્રત કઈ સાલની લખેલી છે ? તથા કોના ભંડારમાં કયા નંબરમાં છે? આટલે ખુલાસે આવ્યા પછી તેની સમાલોચના અને તમારા બીજા પાઠે અને તેના અર્થોની સમાલોચના કરવામાં આવશે જે એક મહીનામાં સંતોષકારક ખુલાસો નહિ આવે તે તે પાઠ કલ્પિત છે એમ માન્યતા દ્રઢ રહેશે અને તેને આધારે જે લખાણ વગેરે થશે તેમાં તમારી જ જવાબદારી રહેશે.
(તંત્રી)
સિધચક વર્ષ ૪ અંક ૧૬ સં. ૧૯૯૨ વ. ૦)) સમાલોચના
૧ કંચનની ખુબી છે કે કાળી કસોટી ઉપર કસાય તોપણ પિતાને રંગ ન ચુકે તે કથીરમાં ન જ હોય અને તેથી શ્રેષાગ્નિજ માત્ર પેપરમાં પધરાવે પણ ખુલાસાની ખંતને તે ખટકારોએ ન હોય એમાં આશ્ચર્ય નથી.
૨ અહમિન્દ્ર ઇર્ષાખોર તેજોષી વગેરે શબ્દોથી જેઓ પિોતાની જાતને શણગારે તેઓ યથાર્થ ઉત્તરની પ્રણાલિકામાં ન આવે એ અસ્વાભાવિક નથી
૩ જયંતિ ઉજવવી અને શતાબ્દી નહિ, સાધર્મિકને પૈસા વગેરે આપવું પણ ઘધે નેકરી કે સગાઈને સંબંધ ન થાય. કેર્ટ સમક્ષ અને જાહેર પિપરમાં એક વખતના સહી કરેલ ઠરાને જમીનદોસ્ત કરવામાં શોભા ગાય વગેરે જાહેર હકીકતને જેના થમાધાત તરન્ન એ ઉકિતને બરોબર અનુભવે છે.
Page #128
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલેચના સમહુ યાને આગમાદ્નારકની શાસનસેવા
[૧૧]
૪ પટધર, ઉટડીનું દુધ; હરસના જીવ, સૂતકની તકે (૨ા૨) વગેરે ચર્ચાએ કેમ જન્મી તેને વિચાર કરવાના કથીરપક્ષીને ન જ હાય ૭૪૭ના
( વીર (કથીર) શાસન )
444
સિધ્ધચક્ર વર્ષ ૪ અક ૧૭ સ. ૧૯૯૨ જે.જી. ૧૫
સમાલાચના
૧ શ્રી જિનેશ્વર દેવાએ જે કહ્યું તે જ સાચું અને શંકા વિનાનું એ માન્યતા જો પ્રમાણિક હાય તે શકયમાં પ્રવૃત્તિ અને અશકયમાં સદ્ગુણા હેવી જોઇએ' આ વદનારે અવિરતિ સમ્યગ દ્રષ્ટિએ શ્રી કૃષ્ણ મહારાજ જેવા આ લેાકના કાર્યાંની સિદ્ધિ માટે પૌષધ ઉપવાસદિક કરતા અને આત્મકલ્યાણની દ્રષ્ટિએ નહાતા કરી શકતા એ દેખીને શું તેને અપ્રમાણિક માનનાર ગણતા હશે ? શકયમાં થતી પ્રવૃત્તિ સહૃા પૂર્વકની જ હોવી જોઈએ શકચની પ્રવૃત્તિ અને અશકયની સહા એ સાધુનું ચિહ્ન છતાં અવિરતિ અને દેશવરતિને એ લક્ષણ લગાડનારા વસ્તુને સમજતેજ નથી એમ કહેવાય. ખરી રીતે તે પ્રમસાધુને પણ એ રક્ષણ લાગુ થાય તેમ નથી. અપ્રમાદિ સાધુઓ માટે શકયની પ્રતિપત્તિ અને અશકયની માત્ર સહણા જ હાય. પૂરેપૂરા વીર્યાચારને પ્રવર્તાવવાળા જ તેવા ગણાય એ સ્વાભાવિક છે ( જૈન પ્રવચન )
૫૭૪૮ાા
૧ ભગવાન્ જિનેશ્વર મહારાજના શાસનને માનનારાઓને ભૂલની જાણ થતાં ને તે સુધારતાં ભડકો સળગે નહિ. ભડકા સળગે ત્યાં જાણવુંજ નકામું ગણાય. પણ એ હકીકત ચરણુદાસને તે જરૂર સમજાવવી જ જોઇએ ભૂલ થઈ છે. સુધારવી છે. એમ છતાં ચરણદાસના જે ફફડાટ થાય તે શે।ભતા નથી જ. હજી પણ એ ફકરા જોઈ ઘાનતની શુદ્ધતા કેવી છે તે જોવું. ૫૭૪૯ ( જૈન )
૧ સદા ક્રોધરહિત વીતરાગ જ હોય અને તે કેઈને લબ્ધિ ફોરવી સજા કરે નહિં, આ સાદું સત્ય ન સમજાય ન મનાય કે ન ખેલાય, તેને જૈનશાસન કે વીરશાસન પરિણમ્યું ગણે તેને જ ધન્ય છે ૭૫૦ન ( વીર શાસન )
૧ સહેતુક કે નિહ તુક કોઇપણ લખાણથી વાચકવર્ગને ક્રોધ કે અભિમાનાદિ જાગે તે તેના મિચ્છામિ દુકકડ દઇએ એ જ હિતમા છે. હેતુના સુધારા નિહૈ તુકની ક્ષામણા જે કરે તેનુ કલ્યાણ જ છે. !૭૫૧
( જૈન )
૧ જૈનશાસન માનનારાઓની આદ્ય કત્ત વ્યતા જ ત્યાં છે કે જે આજ્ઞાયુકત અનુષ્ઠાન હાય. એ વાત સર્વ પ્રકારે સત્ય છતાં જેએ અવ્યાપ્તિ આદિ દોષોને ન માનતા હાય
૧૬
Page #129
--------------------------------------------------------------------------
________________
[૧૨૨] સાગર સમાલોચના સંગ્રહ યાને આગમારકની શાસનસેવા તેઓજ આજ્ઞાને પ્રોજક તરીકે ન માનતાં સહચાર તરીકે જ માને ૩ Gram# નસિથ એ વાતને વિચાર કરવો જરૂરી છે. ઉપરા
(જૈન પ્રવચન)
સિદ્ધચક વર્ષ ૪ અંક ૧૭
“ પ્રવચનના સંપાદકને ” આચાર્યદેવશ્રીએ શાસ્ત્રના પાઠ સાથે પ્રત્તરરૂપે ચાલુ વિષષે ચર્ચા છે એટલે તમારે લખાણની કિસ્મત લખાવનારને જ મુબારક જે તમારા નવા આચાર્યને “ભૂલ પોતાની છે? એમ ન માનવું હોય તો ૧ સમ્યકત્વ પૂર્વે પણ સર્વકાલ પરોપકાર કરવાવાળા જ છે તીર્થકરે થાય છે. ૨ વાલીજીએ સકષાયપણે લબ્ધિ નથી જ ફોરવી એમ જણાવવા માટે વીતરાગ લબ્ધિ ફેરવે ૩ મતક્ષાવ. વાળા ગુરૂતત્વ વિનિશ્ચયના અને રૂત્યાદ્રિ પ્રજા વાળા આવશ્યકના પાઠોના અર્થો સાચા ઠરાવવા, આમાં તટસ્થ પાંચ કોઈપણ આચાર્યોની સંમતિ બહાર પાડવી ગ્ય છે.
૨ તમારા નવા આચાર્ય જે લાઈનસર પ્રશ્ન કરશે તે હું માનું છું કે- આચાર્યદેવ બીજા પ્રક કરતાં તેના ઉત્તર પહેલા આપશે
૩ તમારા નવા આચાર્ય પૃષ્ઠ ૫૭૫માં પાંચ વખત અહં દર્શન શબ્દ આપે છે. તે જે નવી શોધ ન હોય તે સુધારવા લાયક છે. એમ તમને અને તમારા નવા આચાર્યને જરૂર લાગવું જોઈએ. આશા છે કે પહેલાં ઘણી વખત કર્યું છે તેમ આમાં ચાલાકી નહિ ચલાવાય પેરે પાકો નિ કિફાયદ એ જે છાપાની ભૂલ હોય તે તે નિટિવ એમ માની લઉં- કદાચ (આહંદૂદર્શન જેવી) નવી શેધ હોય તે ખુલાસે જણાવવાની જરૂર છે.
તા.ક. : સ પાદકે ધ્યાન રાખવું કે શબ્દની ચાલાકી કરવાનું કાર્ય ચાલાક ચંદ્ર ને સેંપી વસ્તુસ્થિતિને નિરખી સત્યના સાથીપણાને કઈક અંશ હજી છે એટલું જણાવાય તે સારૂં છે. | મી. લલુભાઈએ લખેલ હકીકત ખરી છે. કારણ કે તે તેમના અનુભવની છે તમે તે સાદ્યન્ત અનુભવ બહાર જ છે છતાં તમારા નવા આચાર્ય કે તેમના ગણાવેલ ધર્મપ્રેમિયે તેમાં સાચું અન્ય હોય તે કેમ જાહેર કરતા નથી ?
ખરી રીતે તે આચાર્યદેવ જે ગામમાં હશે ત્યાં તમારા નવા આચાર્ય હાલમાં ખસી ગયા છતાં અકસ્માત આવશે અથવા નવાને સ્થાને તેઓ આવશે, ત્યારે વિષયને ફેટ અને તેને નિર્ણય થશે. દિશા પલટી છે તેમ દેશ ન પલટે તે સારૂં. જેમ અત્યારે સંપાદકની સોડમાં ગયા છે તેમ તે વખત તે નહિંજ જઈ શકે. (તંત્રી)
Page #130
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમાદ્વારકની શાસનસેવા [૨૩]. સિદ્ધચક્ર વર્ષ ૪ અંક ૧૮ ૧૨ જે.વ. ૦)) પ્રવચનના સંપાદકને
૧૭માં અંકને ઉત્તર તથા તમારૂં અધુરૂં લખાણ આવશે એટલે જે આ વખત વ્યર્થ પ્રલાપ અને જુઠું ડફાણ નહિં લખાવ્યું કે લખાયું હોય તે યેગ્ય અને સત્ય ઉત્તર રીતસર દેવાય છે તેમ દેવાશે.
તંત્રી સિદ્ધચક વર્ષ ૪ અંક ૧૮
સમાલોચના કથીરશાસને-કથીરશાસન ઈર્ષાના મશાનમાં સફર કર્યા કરે તેનાં કરતાં સંમૂ૭િપણું અનાર્યકથન આદિ પહેલાના તથા અસ્વાધ્યાયે કાલગ્રહણ આદિ વર્તમાનના થયેલા અનર્થનું શમન કરે તે જ સારું ગણાય યાદ રાખવું કે સન્નિપાતવાલાને પિતાના દરદનું ભાન ન હોય, પણ તે બિચારાને જલદી શમસાનમાં સિધાવવું પડે છે, માટે તમારૂં તેમ ન થવા માટે દરદ અને દવા માટે યોગ્ય કરવું સારું છે, અને ઉત્સુત્ર બોલ્યા તે સ્થાપવું પડયું અને અભિમાને પિતાનાથી છુટયા એ વાત તે જાહેર છે. ૭૫૩ (વીરશાસન)
૧ સચિત્તજલમાં સમયે સમયે અસંખ્યની ઉત્પત્તિ અને નાશ છે. ૨ અચિત્ત કરવાના આરંભ કરતાં ભક્ષણમાં થતે આરંભ અ૫ અવગુણવાળે છે, એ હકીકત અપકવ અને દુષકવ ઔધધિને વજવાનું કહેલ હોવાથી સમજાશે ૩ બનાવટી બરફ પણ તેવી સાંગિક સ્થિતિએ થાય છે ૪ ૫ આરંભ વજ એ શ્ર_તવાણીનું તાત્પર્ય છે. ૫ કારણ અને કાર્યની પૃથદશા સમજવાથી પૂર્વકાર્યની શંકા નહિ રહે. ૬ અયોધ્યાથી ઉત્તરમાં અષ્ટાપદ છે, ભારતના દક્ષિણ મધ્યભાગ શિવાયમાં અનાર્ય જ ક્ષેત્ર છે બૈતાઢય એ હિમાલયથી જુદો છે, દક્ષિણ મધ્યભાગ શીવાયના રાજા વર્તમાનમાં છે તેમ તે ભાગ તેના આધીન હોય. (આ પાંચ પ્રત્તરેથી માત્ર સમાધાની થાય તત્વજ્ઞાન ન થાય એ સમજવા જેવું છે.) I૭૫૪
આચાર્યપદથી વિભૂષિત થનારાઓમાં અનેક વ્યકિતઓ લાયકપણે છે, યોગપૂર્વક અને પદસ્થાથી લેવાતી પદવીઓમાં જયારે અધિકતા લાગે તે વગર વેગે કે ઘરબારી પાસે પદવી લેતાં તે રાફડો ફાટે તેમાં દોષ કેને અને કેમ નિવાર એ ચર્ચ કે એ જ વિચારવું ૭૫ પા.
(જૈન) શ્રીયુત વીરેન્દ્રને–
શ્રી કેશરીયાજના ધ્વજાદંડને અધિકાર વેતાંબરેને જ હતું અને છે કમીટીમાં પણ તેના પુરાવા દાખલ થઈ ગયાં છે. તમારે એકકે પુરા નથી, ધ્રુજી જવાથી રાજ્ય તે ઉતાર્યો છે, તેમાં તમારું કાંઈ વળ્યું નથી. પણ તમે તે હકિકત જૂઠારૂપે જ રજુ કરી છે. ૨ મથુરામાં નીકળેલી શ્વેતાંબરની ગણ કુલ શાખાદિના લેખવાળી જૈનમૂર્તિઓ
Page #131
--------------------------------------------------------------------------
________________
[૧૪] સાગર સમાલોચના સંગ્રહ યાને આગાદ્વારકની શાસનસેવા કચ્છ વિનાની મૂર્તિ દિગંબરેની જ હોય એ ભ્રમ જ છે. ૩ નવચેકી, નગારખાનું અને હાથી ઉપર વેતાંબરના ચેકખા અને ગ્યસ્થાને લેખે છે. ( દિગબરના કહેલા પત્થરો મંદિરના લેખના જ નથી.)
૪ દિગંબરે વેતાંબરની પિલમાં ઘુસી જાય છે તે વાત તમે જુની જણાવે છે તે ચેતવણી રૂપ છે એમ ખરૂં છે. પ ભગવાન કેશરીયાજીની મૂર્તિના પાષાણમાં સ્વપ્ન છે જ નહી ૬ પુસ્તકની યુરોપીયન યાદી તરફ જોવાની તસ્દી લીધી હોય કે જુના ભડ ના પુસ્તક જોયાં હોય તે આવું અણસમજનું લખાણ કોઈપણ નહિ કરે કે લખનાર એ જ રચનાર જ હોય. ૭૫૬
(જૈન દર્શન) ૧ મોક્ષમાર્ગની આરાધના કરનારે તેનાં સર્વ સાધનો આદર કરવો જ જોઇએ. શકિતના અભાવાદિ કારણથી કદાચ કઈ સાધન પિતાનાથી ન બને તે તે કરનારના બહુમાન સાથે તે કરવાની આકાંક્ષા રાખવી એ શાસ્ત્રીય માર્ગ છે ૭૫
૨ નિશા સમયે પૂજા વખતે કરેલું તિલક દર કરવું એમ જરાકાત એમ કહી જણાવે છે ૧૭૫૮
૩ પષધનો મુખ્યકાલ સવારના પ્રતિકમણ પહેલાં છે. શ્રી વીરવિજયજીએ પ્રભુપરિમા પૂજીને પિસહ કરીયે રે’ એમ જે કહયું છે તે જે બીજા કોઈ કારણે ન હોય તે પૌષધવતના અગર પૌષધપ્રતિમાના અંગીકાર અ ગે હોય એમ જણાય છે ૭૫
૪ નાળીયેર કે જમણની લાલચે વ્યાખ્યાન કે પૌષધની પ્રવૃત્તિ થાય એ પ્રભાવના કે જમણ કરનારને ગૌણ હેતુ હોય છે પણ તેવી રીતની પ્રવૃતિમાં લાલચને રોકવાની હોય છે પણ તે વ્યાખ્યાન અને પૌષધને રોકવાની જરૂર હોતી નથી. u૭૬૦
૫ સામાયિકમાં સાવધનાં પચ્ચકખાણ હેવાથી નિરવઘ જલપાનમાં તભંગ નથી; પણ બે ઘડીનાં ટુંકા વખતમાં તે પ્રવૃતિ ચોગ્ય નથી. ૫૭૬ ૧
૬ સાધારણ ખાતાની સદ્ધરસ્થિતિ ધ્યાનમાં રાખવી જરૂરી છે. તે ધ્યાનમાં રાખ્યા શિવાય જે દેવદ્રવ્ય કે જ્ઞાનદ્રવ્યાદિ બીજે ધીરવામાં આવે તે વહીવટદારનું સાહસ જ ગણાય અયોગ્ય અને દેવયુકતથી વહીવટદારે બચવાની જરૂર છે. 9૬૨ (મુંબઈ)
૧ મૌનના કારણમાં કડીયા, શકિતના વ્યયને નકામો છે એમ મુંબઈ સમાચારમાં જણાવે છે ત્યારે શાસિત તંત્રી જુદું જ કારણ અસત્યને સત્ય અને સત્યને અસત્ય બનાવવાની બાજી રમીને જણાવે છે.
Page #132
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગદ્વારકની શાસનસેવા [૧૨૫]. ૨ મહાત્મા વાલીમુનિજીનું વૃત્તાંત એક કલમ કે એક પેજનું નહતું કે જેથી પૃષ્ટાંક લખી શકાય.
૩ આ પક્ષે પત્રવ્યવહારની અખત્યાર કરેલ નીતી કેવી નિષ્ફળ જ નહિ પણ ઝેરીલી બનાવાઈ હતી તે તેના પત્રના અધિષ્ઠાતા અને લેખક ભૂલે છે કેમ ?
૪ શાસન મહિમા જ અલૌકિક છે કે જેથી તેનાથી વિરૂદ્ધ વર્તનારને તે વધારે વફાદારીની બુમ મારવી જ પડે છે. પ૭૬૩
| (વીર શાસન ) -: વાચક ગણને – પ્રવચનની લાંબી ચર્ચા ચાલ્યા છતાં સત્યાસત્યને નિર્ણય ન થઈ શક્યો ગણીએ, તેથી હવે આચાર્યદેવ શ્રીમત્ સાગરાનંદસૂરીશ્વરજીના પાંચ લેખે અને બન્ને વર્ષની શ્રી સિદ્ધચકની ફાઈલો હું પાંચ આચાર્યો ઉપર મોકલી આપું છું. જે મેં કંઈપણ ખોટી વાતને પક્ષ કર્યો છે, એમ તેઓ શ્રી ફરમાવશે તે તે બાબતને મિચ્છામિ દુકકડું હું જાહેર કરીશ, અને હું ખાતરી આપુછું જે તેમ ( ૧ આચાર્ય શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી; ૨ આચાર્ય શ્રી વિજયનીતિસૂરીશ્વરજી, ૩ આચાર્યશ્રી વિજયનદનસૂરીશ્વરજી, ૪ આચાર્યશ્રી વિજય લાવણ્યસૂરીશ્વરજી, ૫ આચાર્યશ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી, જે હારૂં લખાણ બેટા પક્ષને અગે છે, એમ જણાવશે તે આચાર્યદેવેશ પિતાને પક્ષ છેડી દેશે.
તાક :- આશા છે કે પ્રવચનના સંપાદક પણ પિતાની બે વર્ષની ફાઈલ ઉપરના પાંચ આચાર્યો ઉપર મોકલશે કે જેથી તેઓને અભિપ્રાય બાંધવો અનુકૂલ પડે અને હિમને ન સાંભળ્યા એમ ન કહેવાય
૨ સંપાદક અને તેમના નવા આચાર્ય કઈપણ લખે તેમાં કંઈપણ ઉત્તર લખવાને અમારે રહેશે નહિ.
‘ તંત્રી ?
સિદ્ધચક વર્ષ ૪ અંક ૧૯૨૦
પ્રવચનના સંપાદકને (૧) પક્ષ પ્રતિપક્ષ જે આચાર્યદેવ જણાવેલા તે સત્ય જ હતા અને છે. (૨) એક કલમ કે એક પેઈજ ને ચર્ચા ન હતી કે પેઈજના આંક લખાય, છતાં પ્રવચનકારની અસલથી શી દાનત હશે તે જાહેર થયું છે. (૩) આચાર્યદેવે આહાનનો સ્વીકાર કર્યો ત્યારથી જ તમારા પ્રવચનકારે તે લખવાનું બંધ કર્યું ને તમને સેપ્યું (૪) પક્ષ પ્રતિપક્ષનો મુદે પણ મધ્યસ્થ નકકી કરી શકશે એમ જણાવ્યા છતાં જયારે તમે કે પ્રવચનકાર ન સમજ્યા ત્યારે જ વાસ્તવિકરીતે પ્રશ્નોત્તર ગોઠવાઈ છપાવ્યું છે.
Page #133
--------------------------------------------------------------------------
________________
[૧૬]
સાગર સમાલોચના સંગ્રહ યાને આગાદ્વારકની શાસનસેવા (૫) વીરશાસન કે જૈનપ્રવચનમાં તંત્રી કે સંપાદક કે લેખક તે મફત કાર્ય કરતા હશે. અને તેમાં પગારદારને જાઠા અને લગાડ તેઓ ગણતા હશે. મી. લલુભાઈ તેવા નથી એ ચોકકસ છે. તેમની સાચી હકીકત આગલ બહાર આવવા જણાવ્યા છતાં તમારા નવા આચાર્ય કે તેમના ધર્મપ્રેમીઓ બહાર આવતા જ નથી એ જ એની સત્યતાને પુરાવે છે તમે આત્યંત અનુભવ વિનાના થઈને લખે છે પણ લલ્લુભાઈ સાઘત અનુભવવાળા હોઈને લખે છે. (૬) તમારા આચાર્ય જે પ્રશ્ન પૂછવાની ઈચ્છા ચકખી સહી સાથે સ્પષ્ટ શબ્દોથી જાહેરાત કરશે (૭) અનુકરણે પ્રકૃતિવત્ હોય છે એ સમજનારે તે નિ' ની ભૂલ અમારી છે એમ નહિ જ ગણે, છતાં તે છાપાની હોય એમ પહેલેથી જ જણાવેલ છતાં સુધારામાં કુધારે થાય એ જ દશાની દિશા જણાવે છે (૮) આચાર્ય દેવે આહ્વાનને સહી સાથે પિપરમાં સ્વીકાર કર્યો પછી તમારા નવા આચાયે પિતાની તરફથી એક શબ્દ તે બાબતમાં જાહેર કર્યો નથી, માટે ઉત્તરના ઉત્તરોની વાત સર્વથા જુઠી જ છે. (૯) આહંતદર્શન કે અહંદશનની જગો પર વારંવાર આહંદદર્શન લખનાર ભાષાની ભુલ ગણે તે ને નિક ને તેવી ગણે તે મનની વાત છે.
૧ લાંબે લેખ છતાં ભુલ રહેલી હોય તે બતાવવાની ચતુરાઈ ચરણદાસની ચાલાકીમાં ન જ આવી,
વાચકે ને : ૧ ચાલુ મતભેદના લેખે બીજા પેપરમાં છેડવા નહિ વિષયના સર્વથ અજાણે ઘણું હોય અને તેથી ન સમજતાં કેઈપણ વકતાને ખોટી રીતે નિંદે તે યોગ્ય નહિ. આ પિપરમાં પણ ટુંકાવવાની રીતિ અમે એકથી વધારે વખત લીધી છે.
સમાલોચના ૧ જન્મસૂતક આખા કુટુંબને દશ દિવસ લાગે એ વ્યવહાર કથન છે બ્રાહ્મણાદિકની પ્રવૃત્તિ ઉપર ધ્યાન આપવા પણ પૂર્વાચાર્યો જણાવે છે, પણ તે સૂતક હોય ત્યાં સુધી એટલે વગર વિશેષે દશ દિવસ પૂજા કરવામાં શુચિતા ન ગણવી I૭૬૪
ર તે મનુષ્ય તે મુદતમાં બહારથી દર્શન કરી શકે. કે પ્રતિક્રમણ ક્રિયા તે દરમ્યાન મનથી કરી શકે. ૪ તે મુદ્દત સુધી સાધુ તેને ત્યાં બહેરવા ન જાય ૭૬પા
૫ જાતિ આદિ આર્યો છે અને તે સર્વમાં તે જાતિ આદિવાળા તે આર્ય અને બીજ અનાય. ક્ષેત્ર આયમાં મગધાદિ ૨પા દેશમાં જન્મેલે આય અને શેષમાં જન્મેલે અનાર્ય ગણાય ૭૬૬
Page #134
--------------------------------------------------------------------------
________________
સાગાર સમાલોચના સંગ્રહ યાને આગાદ્વારકની શાસનસેવા [૧૨૭] ૬ તત્વાર્થભાષ્યકાર વગેરે ત્રીશ અકર્મભુમિ અને પ૬ અંતરીપના લોકેને પણ અનાર્ય ગણે છે. અકર્મભૂમિવાળો સમ્યકત્વ ન જ પામે એમ નહિ. દેવાદિકથી થયેલ સંહરણ શિવાય કોઈ મુનિ ત્યાં હોય જ નહિ સંહરણ થયેલામાં સ્વર્ગ કે મોક્ષની ના કહી શકાય નહિ. ૭૬
૭ ચંદ્ર અને સૂર્ય અસંખ્યાત હેવાથી અસંખ્ય ઈન્દ્ર કહેવાય ખરા ૭૬૮
૮ છ ખંડમાં બત્રીસ હજાર જેટલી દેશની સંખ્યા હોવાથી ૨પા આર્ય શિવાયના બીજા અનાર્ય છે. ૭૬૯
૯ શ્રાવકને કર્મનિર્જરા ન હોય એમ કહેવાય જ નહિ ૭૭૦૫ • ૧૦ અપ્રત્યાખ્યાનીની ચેકડીના ઉદયવાળાને પ્રત્યાખ્યાનાવરણ એન સંજવલનને પણ ઉદય હેય છે, પાછળ પાછળની આગલ આગલની ચેકડી હોય છે. જ: I૭૭૧
૧૧ સામાયિક, પૌષધાદિત્રત, નવકારશી આદિ પચ્ચકખાણ, દાનશીલાદિ અને મૈત્રી કે અનિત્યત્વ આદિ ભાવનાથી શ્રાવક નિર્ધાર કરી શકે I૭૭૨
૧૨ નાતબહારવાળાને પણ અવિરુદ્ધ પણે પારણું કરાવતાં લેકવિરુદ્ધ કાર્ય ગણાય નહિ તેમાં નેતરાં હતાં નથી અને નાતની રીતિજાતિ તેમાં હેતી નથી I૭૭૩
૧૩ સવારના પ્રતિકમણ પહેલાં પૌષધ લેવો એ મુખ્ય વિધિ છે. ૭૭૪ ૧૪ મુઠસી વગેરે પચ્ચકખાણ વસિક છે માટે તે દિવસે જ કરવા ઉચિત છે.
૭૭૫
૧૫ અનુકંપાદાનથી મેઘકુમારના જીવે પુણ્યાનુબંધી પુણ્ય બાંધ્યું છે. તથા ભૂતેષુ એમ શાસ્ત્રો પણ કહે છે. ll૭૭૬H.
૧૬ મુનિદાનમાં પણ શાસ્ત્રકારો સ્વજાતિથી અવિરુદ્ધપણે ઉપાર્જન કરેલ દ્રવ્યની જરૂર જણાવે છે, માટે પંચેન્દ્રિય હત્યાદિ કરનારને ત્યાં સાધમિકને જમવું જ ઠીક નથી. II૭૭ના
૧૭ વ્યાવહારિક કેલવણી કે તેવું કાર્ય પુણ્યબંધને અને કરવાલાયક રસ્તો છે એમ સાધુ તે નહિ કહી શકે i૭૭૮
૧૮ વ્યવહાર, ઠગ અને સામાચારી વગેરેમાં આચાર્યને ગોચરી જવાને નિષેધ છે, અને જાય તે ઉપાધ્યાય વગેરે બધાને દંડ લાગે એમ જણાવે છે. ૭૭૯
Page #135
--------------------------------------------------------------------------
________________
[૧૮].
સાગર સમાલોચના સંગ્રહ યાને આગાદ્વારકની શાસનસેવા ૧૯ જાતિભવ્ય ત્રિપણુ પણ પામે નહિ ૭૮૧
૨૦ નારકી સમ્યગદ્રષ્ટિ હોય તે પૂર્વકૃત પાપની નિંદા કરીને પાપ હલકા પણ કરે, મુખ્યતાએ તે જ્ઞાન, કર્મફવેદન વખતે નવાં બંધાતાં બચાવવામાં ઉપયોગી થાય ૭૮૧
૨૧ નિગદના બધા જ જાતિભવ્ય નહિ પણ બધા જાતિભવ્ય નિગદમાં ખરા. I૭૮૨
૨૨ માતાપિતાની સાથે આઠથી ઓછી ઉમ્મરવાળાને પૌષધ ઉશ્ચરાવાય તેમ સાથે હોય તે દીક્ષા પણ અપાય I૭૮૩
૨૩ બાલ, દ્વાન અને વૃદ્ધ સાધુઓને અનુકંપાબુદ્ધિથી દેવાનું પણ વિધાન છે. બાકી અપાત્રને પાત્ર માનતાં જે દાન દેવાય તેમાં એકાંત પાપ છે એ સૂત્રસિદ્ધ છે આ૭૮૪
૨૪ સાધુ મહાત્મા, સાંસારિક સર્વસંબંધથી નીકળેલ હોવાથી સૂતક નહિ. લેકમર્યાએ માત્ર લેક શૌચ કરે એમ વિધાન છે. ૭૮૫
૨૫ શ્રાવકની ઉત્કૃષ્ટગતિ બારમા દેવલેક સુધી અને દ્રવ્યતંગી સાધુની નવ યક સુધી ગતિ થાય, એ વાત સંગ્રહણી, ભગવતીજી આદિમાં પ્રસિદ્ધ જ છે t૭૮દા :
૨૬ આચારપ્રકલ્પને ધારણ કરવાથી દેશના માટે અને વ્યવહાર બૃહતક૯પને ધારણ કરવાથી આચાર આદિ માટે ગીતાર્થ ગણાય ૭૮૭ા
ર૭ સમ્યગદ્રષ્ટિ જીવ આવેલી આપત્તિને અગે પહેલાં મુખ્યતાએ કમફિલ સમજી સહન કરે અને શાસનાદિ પ્રસંગે તે નિવારવા સમ્યગદ્રષ્ટિ દેવ કે ભગવાન જિનેશ્વરની આરાધના કરે તેમાં અતિચાર કે દોષ કહી શકાય નહિ. ૭૮૮
૨૮ ભગવાનનું હ્રવણ પીવું એ ઉચિત જ નથી. ૭૮લા
૨૯ દાક્ષિણ્યાદિ પ્રસંગે ગયેલે માલ ખેજવા દીવાસળી વગેરે આપવામાં અનર્થદંડ નથી II૭૯ના
૩૦ વીતરાગના આલબને કરાતી વીતરાગસ્તુતિથી ભાલાસ થવાથી ભવભવનાં કર્મો નાશ પામે છે. ૭૯ના
૩૧ અનુકંપ સમ્યકત્વનું ચિહ્ન છે અને અહિંસા એ મહાવ્રતનું અંગ છે. r૭૯રા ૩૨ અન્યદર્શનની પ્રશંસા સમ્યકત્વને અતિચાર છે એ વાત વદિત્તામાં સ્પષ્ટ છે.
૭૯૩
Page #136
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગદ્ધારકની શાસનસેવા [૧૨]
૩૩ ઈન્દ્ર દીક્ષા મહોત્સવમાં આવે તેના વજૂના તેવા સંસર્ગથી નખકેશ ભગવાનના વધે નહિ માટે એ અતિશય દેવકૃત ગણ્યો છે એમ વિતરાગસ્તેત્રની ટીકાથી જણાય છે I૭૯૪
૩૪ સામાયિક વગર પણ સ્વાધ્યાય કરતાં ઉઘાડે મહોએ ગણવું માટે વસાંચલથી મહેડું ઢાંકવું એમ કહ્યું, પણ તેથી અનુગદ્વાર આદિ સૂત્રોથી સામાયિક આદિમાં મુખસિકા રાખવાનું જે કહ્યું છે તે ખસતું નથી. u૭૯૫
૩૫ ખાદિમ સ્વાદિમ સાધુએ મુખ્યતાએ ન વાપરવાં, પણ એથી તે દેનાર શ્રાવકને દેષ લાગે છે એમ નથી II૭૯૬
૩૬ શરીર ઉપર ચંદ્રમાનું અજવાળું ન હોય તે ઉmઈ ટાળવી જ. ૭૯ળા
૩૭ કૃષ્ણ મહારાજે સમુદાય સમુદાયને વંદન કર્યું એમ પણ કેટલાક કહે છે. ૭૯૮
૩૮ મરનાર મહાત્માને મરણ ઉત્સવ હોય, પણ ભકતને નહિં. ૭૯લા - ૩૯ સાધુએ પાંચ દિવસે ક૯પસૂત્ર વાંચવું એવી શાસ્ત્રજ્ઞા છે. ૮૦ના
(ખેડા શ્રાવક) પ્રવચનના સંપાદકને ૧ ઈચ્છાગનું સ્વરૂપ અને fb સ ન્ન ન સમાયામિ તેમ fઉં ફf તવ ર ા #fમ એ શાસપાઠને માનનારથી પ્રમત્તસાધુ પણ સર્વશકયને કરવાવાળા હોય એમ મનાય નહિ. a૮૦૧
૨ શ્રી કૃષ્ણ મહારાજે લૌકિક અર્થે અઠ્ઠમ અને પૌષધ કર્યા છતાં આત્માથે ન કર્યા એને ખુલાસે કેમ નથી ? શકિતને અભાવ છે કે પરિણામની ખામી છે ? ૮૦રા - ૩ જો કે ગુજરાતીમાં આ લેક એમ લખ્યા છતાં શાસ્ત્રીય ભૂલની બળતરાથી પ્રેસની ભૂલ તે પણ માત્ર જુદા પાડવાની લેવી તે પ્રવ. સં.નેજ મુબારક. ત્યાં પણ એકઠું અલેક એકલા અજવાળાને જ કહે એમ કહેનારે ગુજરાતીમાં સમાસ નહિં માને અને આજીવન કે આભવશબ્દ પણ મર્યાદાવાળા નહિ માને ? ૮૦૩
૪ જૈન પ્રવચનની શરૂની માત્ર બે લીટી લખીને શુદ્ધતા બતાવી તેના કરતાં શકય ન થાય તે પણ બળતરા તે થાય જ એ સુધારે જે કરે છે તે શોભાસ્પદ છે. સમ્યગૂદષ્ટિ, દેશવિરતિ કે પ્રમત્ત શકય છતાં ન થાય તેના દુખવાળા થાય એ
Page #137
--------------------------------------------------------------------------
________________
[૧૩] સાગર સમાચન સંગ્રહ યાને આગદ્ધારકની શાસનસેવા નિર્વિવાદ છે. વિવાદ માત્ર દરક સમ્યગ દષ્ટિ શક્યને કરે જ અને ન કરે તે તમેવ ની માન્યતા અપ્રમાણિક ગણાય એમ કહ્યા જ છે અને હતે. ] u૮૯૪
૫ અજ્ઞા-આગમને ઉદેશીને જ પ્રવૃત્તિધર્મ કહેવાય એ વાકય કહે તેને માટે એ પ્રાજક અને સહકારને સવાલ રહે છે. સ્થવિરકલ્પીને અધિકૃત કરી કહે છે તે વ્યાજબી જ છે. ૮૦પા
૬ નયસારના પરોપકારની પ્રશંસામાં વિરોધ કરતાં જે સર્વકાલ લખ્યું છે તે જેવાથી શ્રી સિદ્ધચકને પક્ષ વ્યાજબી છે એમ જણાશે. ૮૦૬
૭ જેનું લખાણ જ ભુલ જણાયાવાળું હોય છતાં ભુલ સુધારે નહિ તેવાને શું કહેવું ?
૮ વિષગરલાલ ઉપાધિ છોડવા લાયક જ છે એમાં બે મત નથી, પણ અનુષ્ઠાન છેડવા લાયક કહેનારને શું કહેવું ? વિષ આદિની વ્યુત્પન્નને માટે ત્યાજયતા છતાં મુગ્ધને માટે કેમ હોય તે સમજવાની ઇચ્છાવાળાએ તપ પંચાશકના દેવેદ્દેશીને કહેલા તપ ને અધિકાર જવાય તે ઠીક થાય, સંવર અને કષાયને નહિ છોડવાને ઉપદેશ હોય જ નહિ
૮ ૦૭માં
૯ ઉસૂત્રભાષક અને નિ વશિરોમણિને પણ અનન્ત ભવ માનવામાં આંચકા ખાવાની જગો પર તે વિષાદ અનુષ્ઠાને લીધે અનંતભવેનું ગ્રંથવાય શિવાય મનથી નિયમન કરે તેને શું થાય ? જે કે અન્ય સ્થાને તેણે પણ શબ્દ વાપર્યો છે છતાં પણ શબ્દ વિનાના લખાણને માટે વિચારવું યોગ્ય છે. ૮૦૮
વર્ષ ૪ અંક ૧૯-૨૦ સપષ્ટીકરણ
૧ ભગવાન જિનેશ્વર મહારાજને માનવાને ઠરાવ કરનાર વર્ગ, શાસ્ત્ર અને શાસન વિરૂદ્ધ બેલે કે ઠરાવે તે સિદ્ધાંતની સત્યદ્રષ્ટિવાળાને અક્ષમ્ય હોય એમ જે જાહેર થયું તે યોગ્ય જ છે.
૨ એકાકિમનુષ્ય લખેલા કે કહેલા શબ્દ કરતાં સિદ્ધાંતાનુસારપણે જાહેર થઈ જે વર્ગ સિદ્ધાંત કે શાસન આદિને ઘાત કરનાર બેલે કે લખે અથવા ઠરાવે તે કુવે ભાંગ પડયા જેવું થયું ગણાય ને તેથી તેની હામે અણગમે જાહેર કરનારને ટેકાવાળી સંસ્થાઓને અંગે આશ્ચર્ય લાગે તેમાં નવાઈ નથી.
Page #138
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગામોદ્ધારકની શાસનસેવા [૧૩૧]. ૩ લાલન અને શિવજીવાળા ઠરાવ ને બહેચરદાસવાળે ઠરાવ ભાવનગરવાળાઓએ કે પાળે છે ? એ સમજનાર હોય તે નાને અને નાના શહેરને સંઘ પણ ભાવનગરની કિંમત સમજે તેમ છે.
૪ ભાવનગરવાળાએ દીક્ષાને ઠરાવ કરતાં કયા મુનિરાજ, શાસ્ત્ર કે અમદાવાદના સંઘને વિચાર કર્યો હતો ? શું સાધુ સમુદાય આદિને અગર દક્ષાને એકલું ભાવનગરજ માનતું હતું કે માને છે ?
૫ “સંઘબહારનું હથિયાર બુઠું થયું છે' વગેરે બેસીને વિક્ષેપ ન વધારાય તે જ ઠીક છે યુવકોને જે સ્વતંત્રતા વ્યકિતથી પ્રિય છે તે શાસનાનુસારી શ્રીસંઘને પિતાની ધમ આદિને અંગે સ્વતંત્રતા પ્રિય નથી ? કે જેથી પોતાને અને ધર્મને હણનાર તથા વગે વનારની સાથે તેઓ અસહકાર ન કરી શકે ? સમુદાયનું બંધારણ પસંદ ન હોય તે અપ્રસન્ને રાજીનામું આપવું જ જોઈએ અને તે જે સત્યપ્રેમી હોય તે બહિષ્કારથી પણ ડરે નહિ
૬ યુવકેને વિક્ષેપરહિત કાર્ય કરવાને એ જ રસ્તો છે કે ધર્મને અનુલક્ષીને રહે અને સુધરેલી ભાષાની ગાળેથી અન્યને નવાજે નહિ તમારા વર્ગને માટે જેમ તમને લાગે તેમ શાસનમાટે શાસનપ્રેમીઓને લાગે તે યોગ્ય જ છે એકમેકની ચલવલની નિંદા ના કરતાં કંઈક સીધી કાર્ય દશા લેવાય તે જ સર્વને શોભાસ્પદ છે.
૭ મી. પરમાનંદનું ભાષણ બહાર આવી ગયેલ હોવાથી ભાવનગરને સંઘ જરૂર તેને રસ્તો કરશે. અમદાવાદમાં જે ગણાતે ગુન્હો બને છે, તે અમદાવાદના સંઘને અસહકાર કરવાની સત્તા રહે છે. નાના સંઘવાળાએ મોટા સંઘ પાસે પિતે તેને માટે હજી સુધી પ્રયત્ન ન કર્યો કે તેનો કશે પણ બચાવ કર હોય તે જરૂર અમદાવાદ વાળાએ તેને સાંભળવો જોઈએ ચાંચીઆના સરદારની નીતિ તે રાજ હવે ચલાવી લેતાં નથી ૮
灣牙 સિદ્ધચક વર્ષ ૪ અંક ૨૧ સં. ૧૯૨ શ્રા. શુ. ૧૫ સમાલોચના
- જયોતિવાચકને “દેવદ્રવ્યના ભક્ષણથી અનંતસંસારની વૃદ્ધિ થાય’ એમ શાસ્ત્ર અને મુનિરાજોની પ્રરૂપણ છતાં મહા અનર્થકારી દેવદ્રવ્યભક્ષણને અભાવ થયો નથી અને ભક્ષણ કરનારા છે એ વાત સત્ય છે, પણ દેવદ્રવ્ય તફડાવવાનાં ભાષણ કરનાર અને તેને ટેકે આપનાર વર્ગ તે અનર્થને કે કેવી રીતે ? ભક્ષકને બીજાને મહેણુ તરીકે પણ તેવી માન્યતાવાળાને તે બેલવાને હક જ કયાં રહે ? આશા છે કે તે મહેણાં લખનાર અને તેને વર્ગ તે ભક્ષણથી યાજજીવ સાવચેત રહે તે શ્રેય છે. ૮૧૦ના
Page #139
--------------------------------------------------------------------------
________________
[૧૩૨]
સાગર સમાલાચના સ'ગ્રહ યાને આગમાધારકની શાસનસેવા
મી. કુંવરજીને—પત્રમાં પ્રશ્નોત્તર અપાય છે, પણ ઘણું શાસ્ત્ર વિરૂદ્ધ અને ખાટુ લખાય છે, તે તેવી રીતે ન થાય તે ઠીક. ખીજી' મેટર મેળવી લેવું તે સારૂ' છે. ૫૮૧૧૫
કલકત્તાવાળા સુ. અગચંદ્ર નાહર
૧ શાસ્ત્રીય અને સત્ય હકીકતમાં કલેશને સ્થાન ન હેાવુ. જોઇએ એમાં બે મત હાય જ નહિ
૨ મહાપાધ્યાયશ્રી ધર્મ સાગરજીએ ચર્ચાની શરૂઆત કરી એ સત્ય નથી. તેના કરતાં પહેલાના શ્રી જિનપ્રભસૂરિએ તપેટ મત. કરીને શરૂઆત કરી હતી.
૩ વળી વમાનમાં પણ તપાગચ્છ અને તેના મહાપુરૂષાની નિંદા તમારા ગચ્છવાળાએ શરૂ કરી છે અને એ સિદ્ધાંત સામાચારી, મૃત્પર્યુષણ નિય વસ્તુ જોવ થી સ્પષ્ટપણે જણ શે
૪ તપાગચ્છવાળાએ ખરતગચ્છના ઉત્પત્તિ તમારા શ્રી જિનદત્તસૂરિથી થયેલી માને છે. માટે તમેને શ્રી જિનેશ્વરસૂરિમહારાજ, શ્રી જિનચ'દ્રસૂરિજી, અભયદેવસૂરિજી મહારાજ, શ્રી જિનવલ્લભજી કે શ્રી જિનદત્તજીના પાડો કે તેના વ્હેલાનાં કહેવાય કે દેવા વ્યાજબી છે. ૫ શ્રી મહાવીર ચરિત્ર અને પાર્શ્વનાથ ચરિત્રના પાડાની વાત જ તમારા મ ટે અહિતકર છે. ચેરી જાહેર થશે.
૬ શ્રી અભયદેવસૂરિમહારાજને અ ગે શ્રી સામધમ મહારાજની હકીકત તપાગચ્છવાળાઓએ શ્રી અભયદેવસૂરિજીથી પ્રતિષ્ઠા મેળવી છે એમ જણાવે છે.
૭ શ્રી પ્રવચનપરીક્ષા માટે શ્રી વિજયસેનસૂરિજીએ શ્રી જિનચંદ્રસૂરજી સાથે વાદ કરી જય મેળવ્યેા છે, એ સત્ય છે, પણ જળશરણુ કરવુ' એ એક નિરૂત્તરપણાની જાહેરાત છે, એમ કેમ નહિ ? કોઇપણ ભેળા થઈને પેાતાની પાસેનાં પુસ્તક! જળમાં એની દે તેમાં કર્તાનુ નિરૂત્તરપણું કે અન્ય કહેવાય જ નહિ.
૮ ૧૧૩૭ સુધી શ્રી જિનવલ્લભજી કૂચ'પુરીય શ્રી જિનેશ્વરસૂરિના શિષ્ય તરીકે હતા એ વાત પુનાની તે વખતની પ્રતમાં છે તે સમજીને સ્વતત્ર લેખ લખાય તે ઠીક. આચાર્ય મહારાજ અભયદેવસૂરિજીની પર પરાવાળા શ્રી વર્ધમાનસૂરિજી વગેરે તથા શ્રી જિનેશ્વરદેવસૂરિજીની પરપરાવાળા અલ્લદેવેાપાધ્યાય વગેરે ખરતગચ્છની કે આદિ ગચ્છમાં પેાતાની હયાતી નથી જણાવતા, એ જરૂર ધ્યાનમાં રાખવું. શ્રી મહાવીર ચરિત્ર આદિ જેવા પાલ્હે કવિની કૃતિમાં ગોટાળા નીકળે નહિ ૧૦૮૦ માં શ્રી જિનેશ્વરસૂરિજી જાવાલમાં હતા એમ અષ્ટકજી કહે છે. [ ખાલુચરના કૃત્રિમ લેખને ખાદ કરતાં કોઇ પ્રતિમાજી આદિના લેખમાં ૧૨૦૪ વ્હેલાં તે શું ? પણ ૧૪મી સદીમાં ખરતર બિરૂદની વાત હોય તે લખવી.
Page #140
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ જાને આગામે દ્ધારકની શાસનસેવા [૧૩] ૯ આચાર્ય શ્રીમાન દેવેન્દ્રસૂરિજી મહારાજ શ્રી કર્મગ્રન્થની ટીકા વગેરેમાં તપાગચ્છનું નામ સ્પષ્ટપણે જણાવે છે, અને તેઓશ્રી તપાગચ્છના બિરૂદ વખતે દીક્ષિતદશામાં જ ગુરૂસેવામાં હાજર હતા, માટે તમારી પેઠે તેને કલ્પિત નહિ કરાવે.
૧૦ ઉપાધ્યાય શ્રી શાન્તિચંદ્રજીએ કૃપારસકેશ બનાવ્યા છે, તે અમારિ પડવાની જડ હાજર છે અને તમારી આચાર્ય શ્રી જિનચંદ્રજીએ તેના અનુકરણે ખંભાતની અમારી કરાવી તે કાર્યને કણ સારું નહિ ગણે?
૧૧ જગદ્ગુરુબિરૂદ જે શ્રી હીરસૂરિજી મહારાજને મળ્યું તે જગતને સાધારણ હોવાથી બાદશાહના મુખેથી હોય, પણ યુગપ્રધાન જેવા જૈનને પારિભાષિક શબ્દ તે ન જ હોય તે સહેજે સમજાય તેમ છે. તમારામાં પહેલેથી વર્તમાન કાલ સુધી યુગપ્રધાન લખવાના અભ ખરા ચાલે છે તે અજાણ્યું નથી.'
૧૨ તમારા હિસાબે થી તપાગચછના આચાર્યો કેવા કલેશથી ડરવાવાળા કે ભદ્રિક • હતા કે જેથી કુમતિકુદ્દાલને જલશરણ કર્યો તમારામાં ઈર્યાપથિકષટત્રિશિકા, પૌષધપ્રકરણ કે સમાચારશતકને કોઈએ જલશરણું કર્યા ? તપાગચ૭વાળા અત્યારે પણ એવા ભેળા જ ઘણું છે જે સિદ્ધાંતસમાચારી કે બૃહત્પર્યુષણને તમે એ વર્તમાનમાં પણ જલશરણ કર્યા હોય તે તો અશાન્તિનો ઉલ્લેખ જ ન કરવો પડત.
૧૩ આવા સાહિત્ય બહાર પાડવા કરતાં ભલે એકપક્ષીય કે એકગચ્છીય હોય તેવું પણ સાહિત્ય બહાર આવશે તે સાહિત્ય પ્રચારના ક્ષેત્રમાં તે ભાગ સારે ગણાશે પણ બીજાને વિકૃત સાહિત્ય લખવા ઉશ્કેરે એવા વિકૃતસાહિત્યને હાર પાડવા કરતાં અસલ સાહિત્યનું પ્રકાશન સારું છે.
૧૪ મહોપાધ્ય ય ધર્મ સાગરજીની તરફ સકલ અન્યગચ્છવાળા જેમ અનુકૂલ નહેતા, તેમ મકલ તપાછવાળા પણ અનુ કૂલ (અનુકૂલ) નહોતા એ વાતમાં બે મત નથી જ, પણ સૈદ્ધાંતિક રીતે અને યુકિતપુરસ્સર જે તપાગચ્છને ખરેખર સ્તંભ ગોઠવ્યું હોય તે તે મહાપુરૂષે જ ગોઠવ્યો છે. લેકિન જેવા દેશવટે ભગવે છે તે પણ તેની કિમત તે જગત સારી સમજી શકે છે.
(શ્રી જિનચંદ્ર યુગપ્રધાન ) તા. ક. :- મહે પાચાય ધર્મ સાગરજીની પરંપરામાં કંઈ પણ સંવેગી સાધુ હાલ છે નહિ એ સત્યને સમજવું. તપાગચ્છવાળાઓના ભેળપણનો લાભ લેવા કે લેવાય તે કઈપણ પ્રકારે ઉચિત તે નથી જ ૮૧૨
Page #141
--------------------------------------------------------------------------
________________
[૧૩૪] સાગર સમાલોચન સંગ્રહ યાને આગદ્વારકની શાસનસેવા
૧ મી. હીરાલાલ રસિકલાલ કાપડીયાએ શ્રી ભગવતીજી સૂત્રની ટીકાના મે જોયमाइए गएहराएमित्यादय : पुस्तफ़लेखककृता नमस्काराः प्रकटार्थाश्च ति न व्यारव्याता: આવી રીતના પાઠને જે હોય તે મુદેવયા ય ગwવો વાળી ગાથા સેળમી સદીના પુસ્તકમાં ન હોવાથી અનિયમિત છે એમ ન ગણત. તેમજ પહેલી બે ગાથાઓ શ્રી ગણધરકતપણાની શંકાવાલી દર્શાવત નહિ. ૮૧૩n.
(જૈન સત્યપ્રકાશ ) ૧ સ્થાનાંગસુત્રની ટીકા પંચાશકની ટીકા પહેલાં અભયદેવસૂરિજી મહારાજે કરી છે. ૧૧રમાં સ્થાનાંગના ટીકાને સં ૧૧૨૪માં પંચાશકની ટકાનો ઉલ્લેખ પ્રશસ્તિમાં મળે છે. ૮૧૪
(જૈન સત્ય ) ૧ ૧૭મી સદીમાં માફી માગવાની વાતમાં વત્તામાનના ધર્મ અને શાસનવિરોધીઓને જોડવા સુજ્ઞોને માટે વિચારણીય છે. તે વખતે અસત્યમાત્રને સુધરાવી શકાયું નથી, અને અસત્યને અંગે જ માફી થયેલી છે એમ પણ સાબીત થાય તેમ નથી. ૮૧પ (વીરશાસન)
પૂજય પાંચ આચાર્ય મહારાજાઓને વિજ્ઞપ્તિ ગયા અંકમાં સુચના આપી હતી તે પ્રમાણે ઓફીસથી બીજા ત્રીજા વર્ષની શ્રી સિદ્ધચકની ફાઈલે તથા પાંચ લેબવાળા અંક આપને મોકલ્યા છે, તે હવે આપ તેની આઘત તપાસ કરી અને હકીકતથી વાકેફ થઈ મહારૂં થયેલું લખાણ જુઠા પક્ષને અંગે હોય તે જણાવવા મહેરબાની કરશે. આપ જાહેર પેપરથી કે ખાનગી બેમાંથી કઇ પણ રીતે જણાવશે તે પણ હરકત નથી આપને નીચેના મુદ્દા ઉપર વિચારવાની જરૂર છે.
૧ ત્રિલોકનાથ તીર્થકર સમ્યકત્વ અથવા તે વિશિષ્ટ સમ્યકત્વ પામ્યા પછી જ નિયમિત પરોપકારી હોય કે સર્વ કાલ એટલે અનાદિથી પરેપકારી હેય ?
૨ ભગવાન તીર્થકરોને જે આદ્ય સમ્યકત્વ થાય તે વરબોધિ કહેવાય કે કંઈક વિશિષ્ઠતા થયા પછી વરબોધિ કહેવાય ?
૩ મહાત્મા વાલીજીએ અષ્ટાપદજીના બચાવ માટે રાવણને કરેલી શિક્ષા સર્વથા કે ધ રહિતદશા એટલે વીતરાગદશામાં હતી, કે માત્ર વ્યકિતગત જ ઢષ નહે, અને તે લબ્ધિની ફેરવણી હતી કે નહિ ? અને હતી તે તે પડિકમાવા લાયક ખરી કે નહિ?
૪ ગુરુતત્વવિનિશ્ચયના પાઠની બાબત પ્રવચનકારે કૌસમાં લખેલે પાઠ પ્રકરણથી વિરુદ્ધ છે કે કેમ ? અને તેમાં શ્રી ગૌતમસ્વામીજીનું નામ તથા નિશ્ચયથી પતિત થવાના જાણ્યા છતાં એવું સ્પષ્ટાર્થ માં લખેલું જુઠું છે કે કેમ ?
Page #142
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગાદ્વારકની શાસનસેવા [૧૩] . ૫ શ્રી આવશ્યક હારિભદ્રીયવૃત્તિના રૂટ્યાલિકનારાક્ષ: આના અર્થમાં એક આદિ શબ્દનો અર્થ પ્રવચનકાર બરાબર કર્યો નથી એમ ખરૂં ? અને પરીક્ષાની વાત બે આદિશબ્દને હોવાથી આવી શકે નહિં એમ ખરૂં ?
૬ ભગવાન મહાવીર મહારાજ વખતે સોરઠ (જ્યાં સિદ્ધાચલજી છે તે) અનાર્ય હતું કે ત્યાં સાધુને વિહાર હેતે એ મહારાજ આત્મારામજીનું કથન સાચું હતું ? આ વગેરે મુખ્ય વાતને આપ બબર વિચાર કરી ઉત્તર આપશે કે જેથી મને કે વાચકને સંશય ન રહે એવી આશા અસ્થાને નથી.
તા.ક – આપમાંથી ત્રણ આચાર્યો પત્ર દ્વારા પણ નિર્ણય કરી જણાવશે તે પણ અમોને સ્વીકાર્ય છે. એકઠા થવાની શક્યતાને સવાલ ન રહે માટે આ લખ્યું છે ત્રણ અમદાવાદમાં જ છે. એકાદ આચાર્ય અશકત હોય તે ચારે મળીને નવા નીમી
શકશે.
પ્રવચનના સંપાદકને - ૧ શ્રી સિદ્ધચક્રના અંકે અનિયમિત નીકળે છે તે સાચું છે.
૨ પૂજય પાંચ આચાર્યોને સત્યાસત્યને નિર્ણય તો આગલ સેપે જ હતે હમણું તે આ આચાર્ય મહારાજાઓને હારૂં અસત્ય પક્ષને અંગે લખવું થતું હોય તે જણાવવા વિનતિ કરી છે.
૩ જેમ તમારે ત્યાંથી આજીજીની જરૂરીયાત અસત્ય સમજાવવામાં જણાવાય છે. તેમ જે પૂજ્ય આચાર્યો તરફથી જણાવશે તે તેમ કરવામાં પણ મને અસત્યથી બચી જવા માટે હરકત જેવું નથી
૪ પૂજ્ય પાંચ આચાર્ય મહારાજાએ તમારે કબુલાતના અને ચર્ચા ઉપાડવાના લેખને હારી અસત્ય જણાવવાની વિનતિના સ્વીકારવામાં આડે નહિજ લાવે એવી હારી ખાતરી છે
૫ જેઓને તટસ્થ તરીકે જણાવવાને માટે જાહેર વિનંતિ કરવી હોય તેઓને પહેલેથી ખાનગી પત્ર વ્યવહારને પાત્ર બનાવવા એ રીત અન્યને જ મુબારક રહે.
૬ જે પક્ષને અંગે મેં લખ્યું છે, તેમાં સત્ય શિવાય બીજું છે જ નહિં એવી ખાતરીથી મેં વિનંતિ લખી છે. છતાં કદાચ કઈ હઠ પકડે એમ સંપાદકને જણાવ્યું હોય તે મુરબ્બી આચાર્યો આ સેવકને જણાવી શકે છે, પણ મુરબ્બી આચાર્યો તેને રસ્તે કહાડી શકશે એમ હું માનું છું.
Page #143
--------------------------------------------------------------------------
________________
[૧૬]
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા
આવશ્યક ખુલાસે–
જોધપુરી ચંડાશુચંડ પંચાંગમાં બીજા ભાદરવાના શુકલપક્ષમાં બે પાંચમો છે અર્થાત રવિ અને સોમવારે પાંચમ છે, તેથી સાંવત્સરીક દિન કયે રાખે એ બાબત પૂછાવવામાં આવે છે, તેના ખુલાસામાં જણાવવાનું કે જેમ આષાઢ શુકલ પૂર્ણિમા બે હોય તે બે તેરસ ગણી ચૌદશ અને પૂર્ણિમા એક એક ૨ખાય છે, તેમ અહિં બે ત્રીજે ગણી ચોથ અને પાંચમ એક એક રાખવી ઉચિત જણાય છે અને તે અપેક્ષાએ રવિવારે સવછરી કરવી ઠીક જણાય છે, અને પહેલા ભાદરવાની વદ ૧૩ રવિએ પર્યુષણારંભ તથા ૧૩ તથા ૧૪ના છઠ કરી સુદ ૧ બુધે ક૯પપ્રારંભ કરે ઠીક લાગે છે, તેથી હીર પ્રશ્રનમાં છઠને માટે ચતુર્દશ્યાદિની વૃદ્ધિને લીધે અનિયમિતતા સ્પષ્ટપણે લખેલ છે.) ૧૮૧દા
સિદ્ધચક વર્ષ ૪ અંક ૨૨ ૧૯૯૨ શ્રા. વ. )) સમાચના
૧ કેવળજ્ઞાન આદિ પ્રકૃતિએ ૩૫ સર્વ પર્યાનો ઉપઘાત નથી કરતી, તેથી સર્વ જ કર્મથી આવરાય છે તે પણ તેના સર્વથા સર્વ ગુણ આવતા નથી. જેમ સુર્ય અને ચંદ્ર આખા ઢંકાઈ જાય તો પણ તેનું તેજ સર્વથા ઢકાઈ જતું નથી. દ્રવ્યથી પર્યા જુદા નથી તેમ સૂર્યાદિથી પ્રકાશ પણ બિન નથી કર્થ ચિત ભિન્નતાનો અહિં પણું છે જ ૮૧૭ના
૨ અપર્યાપ્તપણું છ પર્યાપ્તિ પૂરી ન થાય ત્યાં સુધી પણ રહે તે અપેક્ષાએ વાસ અને અપર્યાપ્તપણું બને હોઈ શકે ૧૮૧૮
૩ અકાકાશ એ પણ અરૂપી દ્રવ્ય છે તેથી તેમાં અગુરુલઘુ પર્યાયે હોય અને તેની ષટ સ્થાન વૃદ્ધિ હાનિ સ્વભાવથી હાય. ૧૮૧ા
૪ તેજસ અને કાશ્મણના લીધે અને પછી આહારપર્યાપ્તિને લીધે આહાર લેવાય છે. આહાર ન લેવાથી વેદના થાય તે સુધાવેદના (ને) અને શમાવવા માટે પણ આહાર લેવાનું વિધાન છે. ૮૨૦
૫ ભાવશબ્દના અર્થોમાં કેશકારો અભિપ્રાય, દ્રવ્ય, પદાર્થ, પ્રોજન અને નિર્વતિ જણાવે છે અને તેથી સમુચ્ચય અવસ્થા એ અર્થ કરવામાં અડચણ નહિ આવે ૮૨૧
૬ શ્રી મલ્લીનાથ ભગવાન વિશસ્થાનક આરાધવાથી તીર્થકર થયા અને માયા એટલે પરની અસહિષ્ણુતાથી સીવેદે થયા. ૮૨૨
Page #144
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલાચના સગ્રહ યાને આગમેાદ્વારકની શાસનસેવા ૭ પરમાણુ એ દ્રવ્યની અપેક્ષાએ નિવિભાજય છે, સ્પર્શીતિની અને નિંર શ છે. જીઓ પરમાણુ છત્રીશી ૮૨૩॥
સ્પષ્ટીકરણ—
[૧૩] અપેક્ષાએ સાંશ ( ઝા)
આખા હિન્દુસ્થાનમાંથી કોઇપણ ગામના કઇપણુ જૈન કોઈપણ ગામમાં સંઘ નેકારશી અને સાધર્મિકવાત્સલ્યેામાં જમવા જાય અને જવાનેા હક્ક ધરાવે તે તેમાંથી સંધનેા વ્યવહાર કરવા ન ચેગ્ય ગણાય તેવા સાથે દરેક ગામના સ`ધ અસહકાર કરે તે અયેાગ્ય નથી આ વાત શિવજીલાલનની ચર્ચા વખત સ્પષ્ટ થયેલી જ છે. સહકારને હક અને અસહકારના હક નહિં એ તે જમાનાના જીવાનીયાની જોહુકમી જ ગણાય ૮૨૪॥
સત્યપ્રકાશકના મુનિયાએ ગિબર, સ્થાનકવાસી, આય સમાજ અને બૌદ્ધના આક્ષેપાના ઉત્તરનીજ ગેાઠવણ કરી છે, છતાંપણ વેત્તાંબરના અને વળી સમાધાન નહિં પશુ સાને લાયકના ગુન્હાના નિણ્ય પણ તે મુનિએએ આપવા એમ કેન્ફરન્સ અને તેના યુવા કબુલ કરે છે અને મુનિશ્રી વિદ્યાવિજયજી તેને ટેકે આપે છે તે ઘણુંજ સારૂં' છે, પણ સ ંમેલને તે સ્પષ્ટ ન કર્યું તે હવે સ્પષ્ટ થાય સારૂ છે જો ભાઈ પરમાનન્દે કે યુવકપરિષદે ચર્ચા ઉપડતાં કમીટીના બંધાણુને માની કમીટી પાસે તેના નિણ્ ય માગ્યે હોત તે કમીટીને શ્વેતાંબરના પરસ્પર ભેદના નિષ્ણુ'યમાં પડવું કે કેમ તેને વિચાર કરવા પડત ।।૮૨૫॥
સુ. લાલને મુંબઈ ભાયખાલા છે અને કન્વેન્શનમાં માફી માગેલ હોવાથી તેનુ પ્રતિનિધિપણું હોય તે પણ સ્ડામે કેઇ આવે નહિં. સંઘબહારની કિ`મત ન ગણનારે કન્વેન્શન આદિના કિસ્સા કેમ ભુઠ્ઠી જવાય છે. ? ૫૮૨પા
યુવકોએ પરિષદમાં અમદાવાદના શ્રીસ'ઘને રૂઢિચુસ્ત આદિને નામે વાર વાર કહીને જ ખેલાવ્યે છે તે શું વાણીને વિવેક હતા ?
ન્યાયાધીશ પેાતાની સમક્ષ ગુન્હા બનવાથી અથવા ફરીયાદીના પુરાવાથી આરાપીને ગુન્હેગાર માને અથવા કહે તે ન્યાય કરવા લાયક ન રહે એમ યુવકો કહે તે નવાઈ નહિ ?
શાસનસુભટોએ સતેષ લેવા જેવું એ છે કે સ'ઘમ્હાર કરવાનુ શસ્ત્ર મુઠું છે એમ કહેનાર આજે સ'ઘમ્હારની સજાને ભય'કર ગણી સ્થાને સ્થાનેથી વિરેધી સૂરા કહાડે છે.
૫૮૨૫૫
શાસનસેવકાએ ભાઈ પરમાનન્દન ભાષણમાં જેટલુ અધાર્મિક તત્ત્વ હતું તેની જાહેરાત યુવાની વારવાર માગણી છતાં નથી આપી, તેથી ઘણીજ અધિક જાહેરાત ૧૮
Page #145
--------------------------------------------------------------------------
________________
[૧૩૮]
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા યુવકેએ ભાઈ પરમાનન્દને અમદાવાદના શ્રી સંઘે શ્રીસંઘને સંબંધ ન રાખવા કરેલા ઠરાવની જાહેરાત આપી છે તે ન ભૂલવું જોઈએ ૮૨૮
યુવકે દશ દશ વર્ષથી જહેમત ઉઠાવ્યા છતાં કોઈ પણ ધાર્મિક ક્લિાને રોકી શક્યા નથી, તે હવે આટલાથી સમજી ઘાતકશૈલી છડી બાલવૃદ્ધિ લગ્ન અટકાવવા, બેકારી ટાળવાં, કન્યાવિક રેકવા, સટ્ટા, જુગાર, નાટક, સીનેમા, હટલે આદિ બંધ કરાવવા જેવા ધાર્મિકેની સહાનુભૂતિવાળા પિતાને લાયકના ક્ષેત્રોમાં પ્રવૃત્તિ આદર ની જરૂર છે. ૮૨૯
ધ્યાન રાખવા જેવું છે કે ધર્મના પાયા હચમચાવવા જેઓ તૈયાર થાય છે તેઓ પિતાની અધમ ઘાનત તે સફલ નથી કરી શકતા, પણ અધમ ધારણાથી પિતાને જ નુકશાન કરે છે શ સનરસિકોને તે શાસનરક્ષાની ધારણા હોવાથી જે પરિશ્રમ, અર્થવ્ય અને કાલક્ષેપ થાય છે તે સત્કાર્યની માફક સફલ જ બને છે. w૮૩૦
૧ મસ્તક, ભુજ, ચરણ જેવા અંગે ખંડિત હોય તે તે સર્વથા પ્રતિષ્ઠા કરવી જ નહિં મુખ્યતાએ પ્રહલાદનીયમૂર્તિ પ્રતિષ્ઠિત કરવી એગ્ય છે ૮૩૧ (કલકત્તા )
૧ જૈને જૈનને મળતાં કે પત્ર લખતાં પ્રણામ જ લખવા જોઈએ. જયજિનેન્દ્ર તે હા સમ્યગ્ગદર્શન વિનાનો હોય અને તેથી પ્રણામ ન લખાય માટે હેય સમ્યકત્વવાન પિતા તેવા પુત્રને લખે તેમાં એકલા પ્રણામ લખે અને તે પુત્ર તેવા પિતાને કોગલ લખે તે પ્રણામ લખવા સાથે મહેકારાદિ જણાવી શકે. ચતુર્વિધ સંઘમાં પરસ્પર પ્રણામ ને વ્યવહાર હે જ જોઈએ. ૮૩૨
૨ રાજા, અમાત્ય આદિ અધિકારીને હાથ જોડવા કે શિરે નમાવવું તે લૌકિક ક્રિયા છે. તેને લૌકિકબુદ્ધિથી કરવામાં સમ્યકત્વમાં દૂષણ નથી. લૌકિક અને પ્રવચનિક ભેદને સમજી લેવા જેવા છે. પ૮૩૩ *
( મહેસાણા ) ૧ શ્રી હીરપ્રશ્નમાં ચતુર્દશીએ ક૫ વંચાય અને અમાવાસ્યાદિની વૃદ્ધિએ અમાવાસ્યા કે પડવે ક૯૫ વંચાય એમ જણાવેલું છે. બીજી ચઉદશ કે બીજી અમાવાસ્યા એમ જણાવ્યું નથી. એ ઉપરથી જણાય છે કે ચઉદશ કે અમાવાસ્યાદિની વૃદ્ધિ હોય તે પણ તેરસ જ બે કરવી અને એ પ્રમાણે પાંચમ ભાદરવા સૂદની વધે ત્યારે ત્રીજ બે કરવી ઉચિત જણાય છે. ઉદયવાળી તિથિ આરાધવાનો લેખ બેસતી કે આથમતી તિથિની આરાધનાના વ્યવછેદ માટે છે. ક્ષય કે વૃદ્ધિના પ્રસંગમાં તેનો ઉપગ નથી, કારણ કે- ક્ષયમાં ઉદયવાળી હોય જ નહિં અને વૃદ્ધિમાં બને ઉદયવાળી જ હેય. વળી તિથિને અંગે પચ્ચકખાણો
Page #146
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલાચના સગ્રહું યાતે આગમાદ્ધારકની શાસનસેવા
[૧૩]
સવારથી થાય માટે હંમેશા ઉદયવાળી તિથિ લેવાય, પૂર્ણિમાની વૃદ્ધિએ તેરસ એ કરાય છે તેમાં ચૌદશના ઉદય હાતા જ નથી, તેમ અહીં પાંચમની વૃદ્ધિમાં ત્રીજ એ કરતાં સમજવું ચેાગ્ય છે. બીજો કાઇ પાઠ બીજી રીતને હોય તે માનવામાં અડચણુ ( વાસા )
નથી ૫૮૩૪॥
=
સિદ્ધચક્ર વર્ષ ૪ અક ૨૩ ૧૯૯૨ ક્રે. ભા. શુ. ૧૫ ૧ પત્રથી આવેલ સૂચનાથી સમાલાચનામાં લખાય.
૨ શ્રી જયાનન્દસૂરિજી માટે અન્ય ઇતિહાસ લખે તે સારૂ માનવામાં નાનમ નથી
સમાલાચના
જ છે. અજ્ઞાન
૩ શ્રી મહાવીર મહારાજ વગેરેની ચર્ચામાં સત્યના નિર્ણય માટે નિમણુ ંક માટે જ થઇ તે અસત્યને જશુ.વવા પણ સુચના થઈ છે જ
૪ બૃહત્કલ્પની પ્રસ્તાવનામા જ અધિકાર છે એમ તે કબુલાત કરી જ છે, રાજાદિની વાત તે ઉદાહરણ તરીકે છે તે વાત આ પેપરમાં આવી ગઈ છે.
૫ ક્રાંતિકારિની જુઠી સુધારણાને કે બીજે પણ બચાવ આમ ન થાય.
૬ ખાટુ સમજાવવા નકારની ભૂલ જણાવી, છતાં પણ તેમાંજ ધમપછાડા થાય શુદ્ધ બુદ્ધિએ સુધારનારાને ન શાલે તે અસ્વાભાવિક નથી. ( અવજ્ઞાને એ લેખ છે. )
૫૮૩૫૫ા
૭ તન્ત્રતર ગિણીમાં પર્યુષણાની ચેયના ક્ષયે તારે પ'ચમીએ સ’વચ્છરી કરવી પડશે એમ ખરતરાને ચઉદશના ક્ષયે પુનમે પકખી કરવાથી પ્રસંગ આપ્યા છે, તે ઉપરથી પચમીનું પ પણું અને ત્રીજનો ક્ષય કરવાનુ' સ્પષ્ટ છે, ત્યાં અમાન્યતાને આગળ કરનારને ધન્યવાદ. ૫૮૩૬।। ( ચરણુદાસ ) ૧ ૯૭૮ મે પાને શતક બધાં પૂરાં થવાને અંગે સમાપ્તિ છે, ૯૭૯ મે' લહીયા એએ લખેલા નમસ્કાર સાથે પૂર્ણતા જણાવાઇ છે. ત્રીજી તે ટીકા માટે છે.
૨ ૯૭૯માં શતકની ટીકા સમાપ્તિ પછીના પણ ટીકા ભાગ ભગવાન્ અભયદેવસુરજી
ના જ છે.
૩-૪-૫ ચુસીરૂ વગેરે ગાથા લહીયાની કરેલી છે એમ ટીકાકાર માનતા નથી.
Page #147
--------------------------------------------------------------------------
________________
[૧૪] સાગર સમાલોચના સંગ્રહ યાને આગાદ્વારકની શાસનસેવા
૬ પુસ્તક લેખન શબ્દથી શ્રી સુધર્માસ્વામી કે શ્રી દેવદ્ધિક્ષમાશ્રમણને લેનારની તે અકલ જ નમુનેદાર ગણાય. અમો જોકમાણથી શેષ બધું લેખક નમસ્કારથી લે છે.
૭ મો આદિવાળે બધે ભાગ લખનાર કોણ એ જણાવ્યું નથી કેઈપણ લેખક હોય.
૮ શ્રતદેવતા સ્તુતિ આપી ગદ્ય આપી પાછી શ્રતદેવતાતુતિ આપવામાં લેખક ઈચ્છા જ કારણ.
૯ બાકીના ભાગના કર્તા લેખકે છે એમ ટીકાકાર સ્પષ્ટ કહે છે અંતહુંડી એ વિદ્યાનું વિશેષણ છે.
૧૦ શ્રી દાનશેખરજીવાળો ટીકા સંક્ષિપ્ત છે, તે પછી તેમાં તેને લેખ ન હોય એથી તે ભાગ પહેલે ન્હોતે, એમ કહેનાર તે અણસમજુ ગણાય.
તા.ક. આવા પ્રશ્નથી તમે ગણધર મહારાજકૃત ગાથાઓ અમુક છે વગેરે લખી નાખ્યું હતું તેનું સમાધાન ન ગણાય, અને સત્યગ્રહણને આ રસ્તો પણ નથી. તમને સંતેષ થવા ઉત્તર આપ્યા છે. ૧૮૩૭
| ( હીરાલાલ કા.) ૧ સાધ્વી પાસે કપડાં ધોવરાવવા એ સાધુઓને માટે અકલ્પ છે. ૮૩૮
૨ વ્યાખ્યાન વખત શિવાય સાધ્વી કે શ્રાવિકા સાધુઓને ઉપાશ્રયે આવે તે અયોગ્ય ગણાય ૮૩૯
( ચાણસ્મા ) ૧ પૂર્ણિમા અને અમાવાસ્યાની વૃદ્ધિએ તેરસ બે પહેલેથી કરાય છે, એ જેને કબુલ છે તેને તે ભાદરવા સુદ પની વૃદ્ધિ થવાથી બે ત્રીજ કરવી પડે ૫૮૪૦
૨ શ્રી હીપ્રશ્નમાં પૂર્ણિમા અમાવસ્થની વૃદ્ધિમાં ઔદપિકી શબ્દ બીજી તિથિને અંગે ગુણનિષ્પન્ન છે. બાકી સૂર્યોદય તે બન્નેમાં જ હોય છે. ૮૪ll
૩ તત્વતર ગિણીને પાઠ ક્ષયતિથિને અંગે છે તેને વૃદ્ધિમાં કેમ લગાડાય છે ? અને ક્ષયમાં ષષ્ઠતપને સ્થાને શીલપાલન આરંભત્યાગને માટે શું ? અર્થાત્ બે દિવસ થવા જોઈએ ત્યાં કેમ ? ૮૪શા.
૪ શનિવારવાળાને ભાદરવા સુદ ૫ થી એક દિવસ પાછલ આણેલી સંવછરી બે દિવસ પાછલ જશે. I૮૪૩
૫ શ્રી હરી પ્રશ્ન વગેરેમાં છ અઠ્ઠમ માટે ભાદરવા સુદિ ૫ લીધી છે. વર્ષની ગણતરીમાં સંવછરીપણું પડયું છે. તિથિપણું નહિ તે સહેજે સમજાય તેમ છે ૮૪૪
૬ ક્ષયમાં ઉદય હેય નહિ અને વૃદ્ધિમાં બે ઉદય હેય એ જાણનારે ઉદયાતનું કથન વિચારવું જરૂરી છે. ૫૮૪પ
Page #148
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા [૧૪] ૭ આમ કર્યું હતું એમ કહેશે એ કથન કેને શેભે ? ( સાંજ વર્તમાન)
૧ ભગવાન તીર્થકર દેશના દે તે વખતે જ ભગવાનનાં ત્રણ રૂ૫ સમવરણમાં ત્રણ દિશાએ દેવતા કરે. ભગવાન દેવઈદે જાય અને ગણધર મહારાજ દેશના દે ત્યારે નહિ ૮૪૬
૨ શ્રી ભગવતીજીમાં છત્રીશ હજાર અને અને છત્રીસ હજાર વખત શ્રી ગૌતમ સ્વામીજીનું નામ હોવાથી ચાર માસના ૧૨૦ દિવસે રાજ ત્રણસે સાથીયા આદિ કરવાથી છત્રીસ હજારને મેળ થાય. ઓળી આદિને અંગે વધારે ૮૪૭
૩ આચાર્યાદિ પતને દ્વાદશાવ વંદન કરાય છે. સાધ્વીમાં પ્રવતિનીને પણ હેવું સંભવિત નથી ૮૪૮
(તાપસ) ૧ સુત્રથી વિરુદ્ધ શ્રદ્ધા અને પ્રરૂપણવાળા છે એમ નકકી હોય તેવા સાથે ક્રિયા કરવી અથવા એના સ્થાપનાઆર્ય માનવા એ સૂત્રોનુસારિને શોભે નહિ જ૮૪૯ - ૨ મધ્યાહ્નાદિને કાલ વખત તે કલ્પવાચનામાં પણ ટાળવું જ જોઈએ. ૮૫
૩ શનિવારે લાજને લીધે પણ સંવછરી કર્યા પછી રવિવાર કરવું એ ભતું નથી શકાવાળે સ્વયં ખામણું કરી શકે. ૮૫૧
૪ તેરસ અને ત્રીજ અહિ દિવસોએ સંતિક અને ધમ્મ મંગલના સ્તવન અને સજઝાય બેલાવાનો રિવાજ જુએ છે. ૮૫રા
૫ પ્રભુપૂજાને (મુખ્ય કાલ ત્રણ સંધ્યા છે, પણ આજીવિકાના બાપને પ્રસગે હરેક કાલે દિવસમાં કરી શકે. ૮૫૩
૬ જેની ઉપર કાગળ લખતા હોઈ એ તે કઈ જાતને છે એ ન જાણીએ તે સામાન્ય જયજિનેન્દ્ર લખવામાં અડચણ નથી. પ૮૫૪ ૭ સાધુઓની અપેક્ષાએ તે માંડળીમાં પડિકમણું ન કરે તે દેશ છે. ૮૫૫
( મહેસાણા ) ૧ મેવાડ આદિ દેશમાં સ્થાનકવાસી સાધુઓ જેનના દહેરામાં ઉતરે છે અને મહા અશાતના કરે છે, તેને અંગે તેઓ અટકાવ નહિં પાળવાની માન્યતા અને પ્રવૃત્તિવાળા હેવાથી દુધ અને પાણીથી દહેરૂ દેવાની વાત અનુવાદથી હતી તે સ્વાભાવિક છે. ઉપાશ્રયમાં અને સામાન્ય ગૃહસ્થની વાત તે પરવારેલાના મગજની જ ગણાય.) u૮૫
Page #149
--------------------------------------------------------------------------
________________
[૧૪૨]. સાગર સમાલોચના સંગ્રહ યાને ગમેદ્વારકની શાસનસેવા
૨ દિગંબરે પ્રથમ વેતાંબરના શ્રી શિખરજી જેવા તીર્થોમાં દર્શનાદિકના બહાને આવે છે અને પછી “હમારો હક છે એમ કહી તીર્થને પચાવવા જાય છે તે વખતે તાંબરોન લેહી ખાખ થતાં પણ તીર્થને બચાવ થતું નથી આ વાત દીવા જેવી છે (લેહીથી બેવાથી પવિત્ર કરાય કે ચકખું થાય એ હકીકત તે મગજને ગુમાવનાર જ લખે કે માને) ૧૮૫૭ના
( સુરત-ધટકોપર-કપડવંજ ) ૧ દિગબર બાર દુકાળીમાં ગુરૂને માર્યાની વાત જણાવે છે તે કોઈ દિગબર ગુરૂ ચેલાની હશે ૮૫૦
૨ ૧૪૪૪ બૌદ્ધોને કઈ વેતાંબર આચાર્યો મારી નાખ્યા એમ કહેનાર દિગંબરે માના પેટમાંથી નીકળે ત્યારથી જુઠા છે. ૮૫લા
- ૩ આચારાંગસૂત્રને નામે વાત કરનાર દિગબર ભગવાનના વચનને નહિ માનનારા હેવાથી ટીક ને ન માને અને બાહ્યપરિભેગને ન માને તેમાં દિગંબરોના ભાગ્યનો જ દોષ છે. ૮૬મા
શનિવારની સંવછરીવાળાઓ સમજશે શનિવારે સંવછરી કરનારા પિતાના આગ્રહમાં સરલ રસ્તે ન ગ્રહણ કરી શકે એ જુદી વાત છે, પણ તેઓ રવિવારે સંવછરી કરનારા કે જેઓ પાંચમને સાંવત્સરિક તિથિ નહિ પણ પર્વતિથિ તરીકે અષાઢ આદિ પુનમની માફક માને છે અને તેથી બે પુનમના પ્રસંગે બે ચૌદશને પ્રસંગ આવવાથી બે તેરસ કરી જે ચૌદશ સ્વીકારાઈ તે જ ચૌદશે ચમચી આદિ થાય છે તેમ બે પાંચમથી બે થના પ્રસંગે બે ત્રીજ કરી સ્વીકારેલી ચોથે જ સંવછરી કરી છે, એ સત્યને ન સમજતાં “પાંચમના ક્ષયે ત્રીજ કરી’ એમ કહ અને પાંચમની વૃદ્ધિએ પાંચમે સંવછરી કરી એમ કહે એ ખરેખર જાણી જોઈને જાહેર રીતિએ માયામૃષાવાદ કરે છે. ઉભયત્ર સંવછરી ચેથે થાય છે. ૮૬૧
શનીવારવાળાઓએ ધ્યાનમાં રાખવું કે અન્ય વર્ષોમાં જ્યારે પાંચમને ક્ષય જોધપુરીમાં હતું ત્યારે બીજી ટીપ્પનામાં છઠ ક્ષય પણ હતું તેથી કદાચ તેઓ ટીપણું માનીને ચોથ અને પાંચમ બે બરોબર ક્ષય વિના રાખી શક્યા, પણ આ વર્ષે તે જોધપુરીમાં રવિવાર અને સેમવારે પાંચમે છે અને બીજા ટીપનામાં શનિવારે અને રવિવારે બે થે છે. માટે બે ચોથ માને અગર બે પાંચમ માને તે પણ શનીવારની સવછરી થઈ શકે જ નહિ. બે પાંચમ કે ચે ન મનાય માટે રવિવારે જ સંવચ્છરી થાય, ભાદરવા સુદ પાંચમને પણ બીજી અગીઆરસ જેવી તિથિમાં ન ગણાવી એમ તે ભાવથી ભય રાખવાવાળા બેલી શકે જ નહિ. ૧૮૬૨
Page #150
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ જાને આગોદ્ધારકની શાસનસેવા [૧૪૩] શનિવારવાળાએ પંચાસી પ્રશ્નો જે વધારા દ્વારા બહાર પાડ્યા છે તેને ખુલાસો ક્રમસર નહેર સહી સાથે કર્યો હોત (તે) તે વ્યાજબી ગણાત L૮ ૬૩
તા.ક.- આવતા વર્ષે બે પાંચમ છે. પણ ૧૩ ક્ષય હોવાથી પર્યુષણ ૧૨ ગુરૂવારે શરૂ થઈ ગુરૂવારે સંવત્સરી થશે. ૮૬૪
તંત્રી FERE સિદ્ધચક વર્ષ ૪ અંક ૨૩
સંવછરી અને જેનો - ભગવાન શ્રી જિનેશ્વર મહારાજના શાસનમાં આ એક જ દિન એ છે કે જે દિવસે શ્રી ચતુર્વિધ સંઘ પૈકીની કોઈપણ વ્યકિત પિતાને વેરવિરોધ સરાવે નહિં અથવા વૈરવિરાધની વૃત્તિવાળા વચનો આ દિવસે ખમાવ્યા છતાં બેલે તે તેને “હે આર્ય તું અગ્ય બોલે છે એમ કહી શકાય. અર્થાત્ દેવસિક, રાત્રિક, પાક્ષિક આદિ પ્રતિક્રમ
ણોમાં વૈર વિરોધ ખમાવવાના જ છે અને ખમાવ્યા પછી તે વૈરવિરેધવાળી વૃત્તિથી - વચને બોલવાના નથી. છતાં તે દેવસિક આદિથી ખમાવેલા દેષનાં વચને બોલે તે તેને કહે આર્ય ! તું અકલ્ય બેલે છે એમ કહેવાને શાસ્ત્રીય સ્પષ્ટ અધિકાર નથી.
જ્યારે સંવછરીપર્વને માટે તે શાસ્ત્રીય સ્પષ્ટ લેખ છે કે સંવછરી પ્રતિકમણ કરીને કે સંવછરી પછી જે કઈ શ્રી સંઘની વ્યકિત પુરાણ વેરવિરોધની વૃત્તિવાળાં વાક બેલે તે તેને સમુદાયે સ્પષ્ટ શબ્દોમાં જણાવવું કે “હે આર્ય ! તું અકપ્ય એવું બોલે છે આટલું જણાવવું એટલું જ તેમાં બસ થાય છે એમ નહિ, પણ તેમ કહ્યા છતાં એટલે તું અકય બોલે છે એમ કહી સાવચેતી આપ્યા છતાં જે તે વૈરવિરોધની વૃત્તિવાળે તેવું ને તેવું વૈરવિરોધની વૃત્તિવાળું બોલે છે તે અગ્ય બેલનારને તંબોળી સડેલા પાનને કડીયામાંથી કહાડી નાખે છે તેવી રીતે શ્રી સકલ શ્રમણસંઘથી દુર કરી દે એવું સ્પષ્ટ વિધાન સૂત્રકારે આ દિવસને માટે જ કરે છે.
ઉપરની હકીકત વિચારનારને સ્પષ્મપણે સમજાશે કે આ સાંવત્સરીક દિવસ એ શ્રી સંઘની આખરી કેટ છે, અને આ વાતને સમજનારો વર્ગ, આ દિવસની મહત્તા સમજે તે સ્વાભાવિક છે. માટે આ સાંવત્સરીકની મહત્તા સમજી તેના ધ્યેયને પુગી વળવા માટે શ્રી ચતુર્વિધ સંઘની દરેક વ્યકિતએ વાર્ષિક ખામણા કરવા અને પુરાણુ વૈરવિરોધ વોસરાવી મૈત્રી આદિ ભાવનાથી ભાવિત થઈ મનુષ્યજન્મ સફલ કરવા કટીબદ્ધ થવું જોઈએ.
તા.ક. આશા છે કે જૈન શાસનના સુકાનીયે આવતે વર્ષે સાંવત્સરિક બાબતમાં ભિનતા ન રહે માટે બનતું કરશે. આવતે વર્ષે પણ બે પાંચમો છે, તે પાંચમને પર્વ– તિથિ પણ નહિ માનનારો વર્ગ તેના પુરાવા બહાર પાડશે તે બીજાઓને રસ્તે સુખશે.
Page #151
--------------------------------------------------------------------------
________________
[૧૪૪]
સાગર સમાલોચના સમહ યાને આગમાધારકની શાસનસેવા
પુરાવા આપતાં ધ્યાનમાં રાખવું કે (૧) ક્ષય અને વૃદ્ધિના પ્રસ ંગે ઉદયના નિયમ નથી. (૨) પર્યુષણમાં પહેલા કે વચમાં પણ છઠ થાય છે. (૩) ચેાથ સુધીને માટે લખેલ વાત પાંચમને લાગુ ન કરવી. (૪) પુનમના ક્ષયે તેરસ ને ચૌદશે ચૌદશ પુનમ લેગવટામાં હૈાય છે. (૫) પુનમની વૃદ્ધિએ કે ક્ષયે તેરસની વૃદ્ધિ ક્ષય થાય છે. (૬) પુનમના ક્ષયે મુખ્યવૃત્તિએ ત્રયેશી અને ચતુર્દશીમાં તેને તપ કહયા છે, એકલી તેરસે નહિ (૭) વળી તેરસે વિસ્મરણે જ પડવા કયા છે. ૧૮૬૫
સિક વર્ષ ૪ અંક ૨૪ ૧૯૯૨ દ્વિ
ભા. ૧, ૦))
૧ અક્ષયતૃતીયા (ની વૃદ્ધિ વખતે પણ) આદિ બાર તિથિના પમાં જો ઉત્તર તિથિએ જ પ થાય એ નિયમ વૃદ્ધા કાર્યા તથોરારી એ વાકયથી થાય અને તે અક્ષયતૃતીય દિની ( ક્ષીણ તિથિ વખતે પણ) પૂત્રની ક્ષયના નિયમ મનાય તે પછી બાર તિથિમાંજ ‘ક્ષયે પૂર્વા” વાળા નિયમ લાગુ થાય છે, એ કથન વવતે યાત્રાત:
Y છે.
૫૮.
૨ કિતના અભાવે જ્ઞાનપર્યંચમીના તપ કરનારને પણ ભાદરવા સુદ ચેાથના તપથી ચાલે એ પૂર્વ પુરુષના વાકયને માનનાર મનુષ્ય ખાર પમાં ગણાતી પાંચમ કરતાં ચાયને ઉતરતી માની તેની વૃધ્ધિ માની શકે જ કેમ ? ૫૮૬૭મા
૩ સવત ૧૮૬૯ના નિયમ । અશાસ્ત્રીય હાવા સાથે અસબદ્ધ અને અનિયત છે ને તેથી ન મનાયે હોય ૫૮૬૮૫
૪ જોધપુરી શિવાયને માનવાનું સકલ ભારતીય મુનિએના સમેલને હરાવ્યુ હૈત તેા ચાલત—એક સદી કરતાં વધારે વખતથી જોધપુરી નીકળે છે ને મનાય છે એમ વિશ્વાસપાત્ર મનાવવું જોઇએ. ૫૮૬૯ના . ( સમય ધર્માં)
૧ દિગબરા શ્વેતાંબરાના તીર્થાંમાં દન પુજા કરવા માંડી પછી હુક જમાવી વેતાંબરાનાં લેહી ચુસી લે છે એ સાચી વાતને ન સમજતાં લેહીએ ધેવાની વાત કરનારા કે માનનારાઓની તેા અકલ ઉપર જ આફ્રીન થવાય ૫૮૭૦ના
(જૈન)
૧ તત્ત્વતર ગણીમાં સંવચ્છીની ચેાથના ક્ષયે ખરતરને ચૌદશના ક્ષયે પુનમે પકખી માનવાના અંગે પાંચમે વચ્છરી માનવા માટે આપેલે અનિષ્ટ પ્રસ`ગ જ જેએએ વ્હેલાં કે હમણાં પણ વિચાર્યાં હશે તે ચેાગ્યમાગને આપે આપ સમજશે. ॥૮૭૧॥ ૨ ચેથની વ્હેલાના આઠ દિવસને લખાયેલને પાંચમના પ્રસંગે લગાડે તે તે કહેવાય ૫૮૭૨ા
અકકલખા
Page #152
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગદ્ધારકની શાસનસેવા [૧૪૫]
૩ પુનમ અમાવાસ્યાના ક્ષય વૃદ્ધિ ન મનાય તે પાંચમની કેમ મનાય ? પુનમની પહેલાં ચૌમાસી ચઉદશ ત્રણ જ હોય તથા દીવાળીની અમાવાસ્યા એક જ હોય એમ નહિં ? ૮૭૩ાા
૪ પંચાસી પ્રશ્નનેની જોખમદારી તંત્રી નાકબુલ કરતા નથી, છતાં શનિવારેવાળાને કમસર ઉત્તર દે કે પુનમ કે અમાવાસ્યાના વૃદ્ધિ કે ક્ષયે તેરસની વૃદ્ધિ કે ક્ષયને રિવાજ કબુલ કરે છે ને માન નથી II૮૭૪ - ૫ આજ્ઞા સંદેશા આદિ તે ફુટ છે એટલે બચાવ શાને થાય છે? ૮૭૫
૬ પુનમ અને અમાવાસ્યાની ક્ષય વૃદ્ધિએ તેરસનાં ક્ષય વૃદ્ધિ માફક પાંચમની ક્ષય વૃદ્ધિએ ત્રીજની ક્ષય વૃધ્ધિ માનવાવાળા તે પરંપરા અને ત્રયોદશીવાક્યોઃ ના પાઠથી બરાબર ગણાય પણ પાંચમની તિથિ બે માનનારનું શું થાય ? ચતુર્દશી સ્થિરની તેના તપની અને તપ ન હોવાની વાત કલ્પિત છે ૫૮૭૫
૭ પંચાંગમાં બે બીજ પાંચમાદિ પર્વ તિથિઓ હોય છે ત્યારે ભીંતીયાં પંચાંગમાં પહેલાની બે તિથિઓ લખાય છે એ સાદી વાતને ન સમજે તેને શું કહેવું ? ૮૭૬
(વીરશાસન)
સિદ્ધચક્ર વર્ષ ૪ અંક ૨૪ પૃ. ૫૬૦
સમાલોચના ૧ રાધનપુરમાં સ્વપનાનું દ્રવ્ય દેવદ્રવ્ય શિવાયમાં જવાથી વ્યાખ્યાન ન વાંચ્યું અને તે જ સમુદાયે મુ બઈ વાંચ્યું કેમ ? એ બાબત અહિં લખવાની જરૂર નથી. ૮૭ળા
૨ શ્રી જિનેશ્વરની આજ્ઞા માને છે કે મુરમીની આજ્ઞા માને છે એ ખુલાસે પણ અહિંથી ન લેવાય ૮૭૮
૩ કઈક મહાનુભાવ ક્ષય પૂ. ના વચન ઉપર મુખ્યતા રાખે અને કોઈક મહાનુભાવ કલ્પસૂત્રમાં જેમ ભગવાને પજુસણ ક્ય તેમ ગણધરે, જેમ ગણધરે તેમ તેમના શિષ્યએ, જેમ તેમના શિષ્યોએ તેમ વિરોએ જેમ સ્થવિરેએ તેમ વર્તમાન સાધુ સમુદાયે, જેમ વર્તમાન સાધુ સમુદાયે તેમ હમારા આચાર્યોપાધ્યાયે અને જેમ હમારા આચાર્યોપાધ્યાયે પજુસણ કર્યા તેમ હમે કરીયે છીયે એમ જ કહેવાય છે તેને મુખ્યતા આપી હોય તેમાં આરાધક વીરાધકપણાની છાપ મારવાનું કાર્ય જ્ઞાનીઓનું છે. વર્તમાનમાં લૌકીક ટીપનાં કે જે શાસનને મળતું નથી તેને આધારે ખળભળાટ નકામે છે. ૮૭૯
૪ શ્રી સિદ્ધચક્રમાં સુધારતા ભુલે રહે છે એ કબુલ કરવા જેવું છે. (મુંબઈ-વિજય) ૧૯
Page #153
--------------------------------------------------------------------------
________________
[૧૬] સાગર સમાલોચના સંપ્રહ યાને આગમોદધારકની શાસનસેવા વર્ષ ૪ અંક ૨૪ “ સિદ્ધચક્રને વધારે”
મહારાજશ્રી કલ્યાણ વિજયજીને વિનતિ સાંભળવા પ્રમાણે આપે મારા ૮૫ પ્રશ્નના ઉત્તરે જે પિપર છપાવવા મોકલ્યા હતા ત્યાં છાપવાને નિષેધ લખ્યું હતું, પણ હવે તે છપાઈ ગયા છે માટે આ જાહેર ખુલાસે સામાન્યરીતે જ લખ પડે છે.
૧ જિજ્ઞાસા ધરાવનાર શનીવારની સંવછરી કરવાવાળા વિસ્તારથી પ્રશ્ન હોય તે સારી રીતે સમજે માટે જ પ્રનની પરંપરા હતી.
૨ પર્યુષણના પવિત્ર દિવસોમાં આરાધનામાં ખલેલ ન આવે માટે ઉત્તર આદિને નિષેધ કરાય છે એમ ચોકખું છતાં અડધા ઉપર ધ્યાન દેવાથી ચતુરાઈનું ચણતર જણાયું તેમાં હું નિરૂપાય છે.
૩ આપના લખાણ ઉપરથી જોધપુરી ચંડાશુગંડુ પંચાંગ આપણામાં મનાયું છે અને મનાય છે એમ જે નકકી થાય છે. તે અન્ય શનિવારવાળા પણ કબુલ કરશે તે ટીપણું બાબતમાં તે સવાલ કે વિરોધ નહિ રહે.
૪ પુનમ કે અમાવાસ્યાના ક્ષયે કે તેની વૃદ્ધિએ તેરસને ક્ષય કે વૃધિએ તેરસને ક્ષય કે વૃદ્ધિ થાય છે તે વીસમી સદીની શરૂઆતથી થાય છે એમ જે આપ વીસમી સદીથી જુને રિવાજ નથી. એમ કહી જણાવે છે તે તે રિવાજને માનનાર અને આચરનારે તે ભાદરવા સુદ પાંચમની વૃદ્ધિ કે ક્ષય હોય ત્યારે ભાદરવા સુદ ત્રીજની જ ' વૃદ્ધિ કે ક્ષય કરે એજ વ્યાજબી છે.
૫ પુનમ કે અમાવાસ્યાના ક્ષય કે વૃધિએ તેરસનો ક્ષય કે વૃદ્ધિ કરવાનું જે અશાસ્ત્રીય કે શાસ્ત્ર બાધિત લાગતું હોય તો તેને નિર્ણય થવાની જરૂર હતી. માત્ર પિતાના વિચારથી તે જુની રૂઢિને અશાસ્ત્રીય કે શાસ્ત્રવિરૂધ્ધ માની લેવી કે કહી અથવા લખી દેવી તે ઠીક નથી
૬ શ્રી હરિપ્રશ્નમાં જ્યારે પંચમીના ક્ષયે તેનું તપ તેની પહેલી તિથિમાં કરવું એમ જણાવ્યું ત્યારે જે પુનમનું તપ પણ ચૌદશે પુનમના ક્ષયે કરવાનું હેત તે તેમાં પણ પૂર્વતિથિમાં પુનમના ક્ષયે પુનમનું તપ કરવું એમ જણાવત, પણ તેમ નથી જણાવ્યું તેથી પુનમના ક્ષયે પુનમને તપ કરવામાં કંઈ પચમીના ક્ષયે તેની પૂર્વતિથિમાં કરાતા તપ કરતાં વિશિષ્ટતા છે, અને તે વિશિષ્ટતા ત્રયોદ્દેશીતુ ચો: એમ દ્વિવચન વાપરીને સ્પષ્ટ કરી છે.
Page #154
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા [૧૪૭] ૭ તાતરંગિણીમાં કર્યુંservજતુર્થો ક્ષયે જમવFIRપ્રસંગ – સારો મfasafસ એ વાક્યથી ખરતરને અનિષ્ટ પ્રસંગ આપતાં સંવત્સરીની ચુથ માફક તે પાંચમને મહત્તાવાળી ગણી છે એમ તે ખરૂં જ
૮ તવરંગિણીમાં પ્રાચીન કલ્યાણતિથી ત્રણ વિઘમનવા એમ જણાવી કલ્યાણકતપને અંગે ઉભય કલ્યાણકની આરાધના જણાવે છે, પણ પ્રતિદિન કર્તવ્ય તરીકે કરતા પૌષધાદિ અનુષ્ઠાન એકઠાં ન થાય, કેમકે તે અપેક્ષાએ તે ચતુર્દશીના ક્ષયે પુનમે પાક્ષિક માનનારને પાક્ષિક અનુષ્ઠાન માનશે કે પુનમનું અનુષ્ઠાન માનશે” એમ સવાલ કરેલ છે.
૯ આપના લખાણમાં પુનમના ક્ષયે તેનું તપ તેરસે કરવું અને તેરસે ભૂલાય તો પડેવે કરવું આવો અર્થ જે આપે કર્યો છે તેને માટે ત્રયોદય એવું પદ નથી, પણ ત્રયોદશી વ્રતુણ્યોએમ દ્વિવચનવાળું પદ છે. વળી આપના હિસાબે તેરસને દિવસે નથી પુનમને ઉદય, કે નથી તે પુનમને ભેગવટો, તે પછી તેરસે કે પડવે પુનમનું તપ કયે મુદ્દે કરવું ?
૧૦ તત્ત્વતરંગિણ માંજ ઘરથા gવ વતુર્વ શોન અશાત્ આવા પ્રસિધ્ધ જણાવનાર કહેલા વાકયથી શું એમ નથી કરતું કે પર્વતિથિનો ક્ષયે પૂર્વતિથિને પર્વના નામે જ ગણવામાં આવતી ? અને જો એમ હોય તે કહેવું પડશે કે પૂર્વની તિથિને ક્ષય જ મનાતે હતો અને એ પ્રમાણે પર્વના એકવડા અનુષ્ઠાનને અંગે એક જ પર્વતિથિ મનાતી હતી.
૧૧ જે દિવસે જે તિથિને ભગવટો હોય તે દિવસે તે તિથિ કરવામાં આરોપ નથી એમ જ્યારે તત્વતરંગિણીકાર કહે છે અને મનાય છે, તે પછી પુનમના ક્ષયે તેરસે ચૌદશનો અને ચૌદશે પુનમને ભગવટો છે એ ચેકનું છે. છતાં તેની કેમ ના કહેવાય છે?
૧૨ આષાઢાદિની પૂર્ણિમા અડ્ડાઈના હિસાબમાં નથી પણ પર્વ તિથિના હિસાબમાં છે એમ પ્રશ્નનગ્રંથમાં સ્પષ્ટ કહેલું છે, તે શું તે પુનમના ક્ષયે કે તેની વૃધ્ધિએ અઠ્ઠાઈમાં ફેરફાર નહિ કરાય ? જે તે અઠ્ઠાઈ અખંડ છતાં ફેરફાર પુનમની વૃદ્ધિ કે ક્ષયે કરાય છે અને કરે જોઈએ તે પર્યુષણની અઠ્ઠાઈ અખંડ છે એમ કહી પાંચમની પર્વતિથિની વૃદ્ધિ કે ક્ષય માનવાનું કેમ બને ?
૧૩ કલ્પધરના ષષ્ઠના પ્રસંગમાં છઠની તપસ્યા માટે પ્રશ્ન નથી પણ તેની તિથિને અંગે પ્રશ્ન છે એ દ્રષ્ટિએ વિચારવાથી ચતુર્દશી અમાવાસ્યા અને પડવાના કલ્પને અગે પ્રશ્ન છે એમ હું સમજું છું.
Page #155
--------------------------------------------------------------------------
________________
[૧૪]
સાગર સમાલાચના સગ્રહ યાને આગમાાર્કની શાસનસેવા
૧૪ જિજ્ઞાસાવાળાને તે પડદો જોખમદારવ્યક્તિ અને આચાર્ય જેવી વાતો ઓછી જરૂરી છે.
૧૫ તમારા સિવાયની વ્યકિત કે સમુદાયને લાગતા પ્રકરણને તેએજ નથી ગણુકાયું અને આપે કાંઈ નથી લખ્યુ. એટલે જ કાંઇ લખવાનું રહેતું નથી.
૧૬ તત્ત્વતર‘ગિણીમાં ચૌદશના ક્ષયે તેરસે પાક્ષિક કરતાં તેરસના બ્યપદેશને ગધ પણ હાવાની ના કહે છે, તેથી પૂર્વની અપતિથિમાં પ'તિથિની ક્રિયા કરવી એમ નહિ પણ પૂર્વની અપવતિથિના ક્ષય જ એમ ચેકકસ સમજાય તેમ છે. વળી ખતને પુનમને દિવસે પાક્ષિક અને પંચદશીના અનુષ્ઠાનમાં પરસ્પર અભાવ જણાવવાથી પણ એક તિથિએ એકજ પની આરાધના સિધ્ધ કરે છે
૧૭ વળી જયારે પતિથિના ક્ષયે તેની પ્રથમની અપતિથિને ક્ષય તેની પ્રથમની અપ તિથિને ક્ષય ગણવા તે પછી સહેજે નકકી થયુ કે 'તિથિની પહેલાં પણ પતિથિ હોય તેા તેને પણ ક્ષય ન ગણવા માટે તે પહેલાંની પતિથિથી પણ પહેલાંની અપ તિથિને ક્ષય કરવા જ જોઇએ.
૧૮ જયારે પતિથિને ક્ષય જ ન માનવે તે વૃધ્ધિ પણ ન જ મનાય અને તેથી પતિથિની વૃદ્ધિમાં બીજી -િથિને જ પતિથિ તરીકે મનાય અર્થાત્ પન્ન તિથિ એ માનવી એ ન બને, તે સ્પષ્ટ થાય છે કે પહેલાંની અપતિથિને જ બેવડી માનવી. શુ બીજ આદિ પતિથિ એ માને અને સચિત્તત્યગાદ્ધિ બે દિવસે ન કરે અને બીજ આદિ ના નિયમે પાળે ? માટે અપની તિથિને જ બેવડી મનાય અને તેથી પુનમ અમાવાસ્યાની વૃદ્ધિએ તેરસ વધે
૧૯ ઉદયતિથિ ન મળે અથવા અધિક મળે તે ક્ષયમાં પૂર્વ અને વૃદ્ધેમાં ઉત્તર લેવાનુ` હાવાનું હાવાથી તે અપવાદ થાય.
૨૦ છઠ્ઠને અંગે તપને સવાલ નથી પણ દિનના સવાલ છે એ અધિકાર એ રૂપે જ વિચારવાથી યથાર્થ ગણાશે. ૫૮૮૦૫ ત'ત્રી શ્રી સિદ્ધચક્ર
ન યુવકને
જોકે તમે આજ વર્ષાથી તન મન અને ધનથી ઉદય માટે ઉદ્યમ કરે છે, તેને માટે તમન્ના રાખો છે, જીગરમાં જુસ્સા પણ અસાધારણપણે ધરાવા છે, છતાં તમેા દેખી શકે છે કે તમારા પરિશ્રમના પ્રમાણમાં કઇપણ ફૂલ તમે મેળવી શકયા નથી.
--
Page #156
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગદ્વારકની શાસનસેવા [૧૪] તમે જે ધારતા હો કે હમેએ વાણી સ્વાતંત્ર્ય મેળવ્યું છે તે ધ્યાન રાખવું કે વાણી એ વસ્તુ જ પરના ઉદયને માટે હોય, અન્યથા ઉલુક કાક આદિ ગગનગામી અને શિયાલ આદિ સ્થલગામી સ્વતંત્રપણે વાણીને વદે જ છે, એટલું જ નહિ, પણ તમારી વાણી ઉપર અન્ય તરફથી જયારે ટીકા આદિથી પ્રહારો થાય છે તે વાણી સ્વાતંત્ર્ય કહેવાય કે વાણવ્યામોહ કહેવાય ? વાણીવ્યાહથી તમારું અને તમારા શ્રેતાનું કયું શ્રેયઃ સાધ્યું કે કયું શ્રેયઃ સાધવા માગે છે તેનું મનન કરો. અનાચારમાંથી જ આશીર્વાદ મેળવવા હોય તે તમોને રૂચનાં કાર્યો ઉપાડી તેના વિધાનમાં કટીબદ્ધ થઈ જાઓ. આ આ કાયે તમારી રૂચિના છે કે નહિ ?
૧ દરેક ગ્રેજયુએટે પિતાની આવકને દશમે ભાગ તમારી ધારેલી વ્યવહારિક કેળવણી સાથે શુદ્ધ ધાર્મિંક કેલવણ પાછળ ખરચવે.
૨ તમારા વર્ગમાં જે કોઈ સ્થાવર મિલકત વસાવે ત્યારે તેને દશમો ભાગ પોતાની જાતના બેકારોની બેકારી ટાળવા માટે ખર્ચવે.
૩ બાલલગ્ન કે વૃદ્ધલગ્ન ન કરવાની પ્રતિજ્ઞાપત્રે કહાડી તે ઉપર સહી કરી જાહેર કરવું અને જેઓ બાલલગ્ન કે વૃદ્ધલગ્નમાં માનતા હોય કે કરતા હોય તેવાઓને તમારા સમુદાયથી દૂર કરવા.
* જયારે પણ મેટર જેવાં વાહનો કે આભૂષણો ખરીદે ત્યારે તેને દશમે ભાગ તમારી વિધવા બહેનોના નિર્વાહ માટે કહાડ.
૫ તમારા મંડલમાં એક વિચાર પ્રવાહ ઉમે કરી સધવા કે વિધવાબાઈઓની મૂડી સુરક્ષિત રહે અને પહેલે હક તેની વસુલાતને રહે એ કાયદો કરાવે.
- ૬ બેન્ક અને બજાર વગેરેમાં સધવા કે વિધવાના રકમના વ્યાજને દર એક આને વધારે રખ .
૭ હોટલ નાટક સીનેમા અને બીજા ફાલતુ ખર્ચનાં સ્થાને બંધ કરાવવાં.
આવા કાર્યોમાં જો તમારો પ્રયત્ન થશે તે અત્યાર સુધી તમારી ધર્મવિધિ પ્રવૃત્તિથી નિષ્કલતા ને નિન્જતા થઈ છે તે નહિં થાય અને તમે જગતમાં હીરા માફક ચમકતા થશે. અને જેને તમે રૂઢિચૂસ્ત કહીને નિન્દો છે તેઓને પણ ખરેખરો સહકાર મેળવી શકશો. ૮૮૧
Page #157
--------------------------------------------------------------------------
________________
[૧૫૦]
સાગર સમાલાચના સંગ્રહ યાને આગમાદ્ધારકની શાસનસેવા સિદ્ધચક્ર પાક્ષિક વર્ષ ૪ અક ૨૪
વ્યાખ્યાન એટલે શું ? વ્યાખ્યાન કોણ કરે ?
જૈન જગતમાં વ્યાખ્યાન જેને અપભ્રંશમાં વખાણ કહેવાય છે તે શબ્દ ઘણા જ પ્રસિદ્ધ છે, એ તે જણાવવાની જરૂર જ નથી કે જૈનજનતા ત્યારેજ વ્યાખ્યાન રશદ વાપરે છે કે-જ્યારે કથન કરનાર ભગવાનની આજ્ઞાને મહત્વ આપનાર અને તે મુજબ વવાવાળા હોય અને કરાતુ કથન શ્રી જૈનશાસ્ત્રોનું હોય, પણ જો આવી રીતનું કથન ન હેાય તેા બીજાના કહેલા કે બીજા રૂપથી કરેલા કથનને તે ભાષણ કે લેકચર શબ્દથી ઓળખે છે. અને આળખાવે છે. જૈનજનતાની આ રૂઢિને જેએ યશા રીતે સમજતા નથી કે સમજે તે પણ પોતાનુ રૂઢિ ઉત્થાપકપણાનું ઉપાડી લીધેલુ બિરૂદ સફલ કરવા મથે છે તેઓ ભાષણને વ્યાખ્યાન તરીકે જાહેર કરે છે. આમ કરવાની મતલબ વ્યાખ્યાનની રૂઢિથી પરિચિત થયેલા અને તેના સામાન્યપણે અથી થયેલા જીવાને ભરમાવવાની છે, પણ તે રૂઢિઉત્થાપકોએ સમજવાની જરૂર છે કે ભગવાન્ જિનેશ્વરોએ છાંડવા લાયક કહેલ હિંસાદિ જે આશ્રવેા તેને છેડનાર તથા સમ્યગદનાદિ જે આદરવા લાયક ગણ્યા છે તેને આદરનાર હૈાવા સાથે ભગવાન્ જિનેશ્વરેના આગમની મર્યાદાએ સમ્યગદનાદિ અને દાનાદિરૂપ ધર્માંતે નિરૂપણ કરવાનું નામ વિ + આ + ખ્યન એટલે વ્યાખ્યાન છે અને તેથી જ શાસ્રકાર ભગવાના શ્રી જિનેશ્વર મહારાજાએ નરૂપણ કરેલા ધર્મોની પણુ વ્યાખ્યા કરનારનું સ્વરૂપ જણાવતાં અપવાદ ઉત્સર્ગાદિ પદાર્થાને જણાવનાર શ્રી આચારપ્રકલ્પના ભણેલા અને દીક્ષિત થયાં જેને ત્રણ વર્ષ એછામાં એ છાં થયા હોય તેએ જ વ્યાખ્યાન કરનારા હાય એમ જણાવે છે. આ ઉપરથી એ શ્રમણ નિ ત્થા પાસે આખા વ'માં કરેલી શ્રી સઘની પ્રતિકૂલતાને લીધે જતાં શરમાય અને જે વકતાઓન નહિં કોઈ ધર્મ કે નિયમ, નહિં કેાઈ તપચ્ચકખાણુ, નહિં કેઇ જૈનશાસ્રના યથા અભ્યાસ, એવા અતિહિંની જેવી તેવી વ્યકિતઓને ભેળી કરી ધ་વિરાધી બખાળા જ કહુાડવાના ધધા કરનારા હોય તેવાઓને ભેળા કરી બ્યાખ્યાનથી પન્નુસણ ઉજવવા માગે તેઓએ વ્યાખ્યાન અને પન્નુસણુ એ બન્ને રૂઢિ છે અને તે સારી છે એમ કબુલ કરવું અને પેાતે જે તેનુ અનુકરણ કરે છે તેમાં ડુબવાને જ ધંધે કરે છે એમ સમજી ભગવાન્ જિનેશ્વર મહારાજના માર્ગોંમાં આવવા તૈયાર થવું હિતાવહ છે.
તા.ક. :— પશુસણ નામે વ્યાખ્યાન ગેાઢવવાળા રૂઢિ ઉત્થાપકાએ આટલા વર્ષોના વ્યાખ્યાનેથી દાન શીલ તપ અને ભાવમાંથી કયા ધમ વધાર્યા ? અથવા સમ્યગદશનાદિ કે શ્રી તીર્થાદ્વારાદિ કર્યાં કયાં કર્યાં ? અન્તે પાતાના અભિપ્રાયે વ્યાવહારિક કેળવણી માટે એક જનરલ ક્રૂડ, બેકારીને નાશ કરવાની રચના અથવા માલાદિલગ્ન અને નાટક આદિને નિષેધ જેવું ક'ઈપણ કયું છે ? હજીપણ એ રસ્તા આખા વર્ષ અને પજીસણુ માટે પણ લેવાય તે સારૂ છે. ૮૮૨॥
Page #158
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલેાચના સંગ્રહ યાને આગમાદ્ધારકની શાસનસેવા
સિદ્ધચક્ર વર્ષ ૫ અંક ૧ સ'. ૧૯૯૨ આ. જી. ૧૫
[૫૧] સમાચલાના
प्रबुद्धा नामेये खप्नान् मरुदेवा न्यवेदयत् ॥ १२० ॥ तद्विचारप्रवृत्तस्य नामे: शक्रादय स्तदा एत्य नत्वा जिनेात्यत्ति-मारव्याय च दिव ं ययुः ॥१२१॥
पत्र ४६ प्रव्रज्याविधानकूल के.
चोदस सुमिला उसभाइया पासिय पड़िबुद्धा न नामिकुलरस्स कहेइ, तेा भणिय तुब्भ पुत्ता महाकुलकरे। भविस्सइ, सक्कस्स आसए चलिय, सिग्ध' आमगां, भएाइ - देवाए fu ! तव पुत्ता सयलभुवएामगलालयो पढ़मराया ' पढ़मधम्मचक्कवट्टी भविस्सइ બાવ. હા. ૨૦
આ બે પાઠો ઉપરથી સ્પષ્ટ થાય છે કે— માતા મરૂદેવીના સ્વપ્નાનુ ‘રાજા અને જિનેશ્વર' તરીકેનું કૂલ શક આદિ ઇન્દ્રોએ જ કહેલું છે શ્રી કલ્પસૂત્રમાં ‘નાભિમહારાજે સ્વપ્નનું ફૂલ કહ્યુ” કહેવાય છે તે સ્વપ્ન પાઠકના અભાવમાત્રને અંગે અને મહાકુલકર થશે એમ જણવવાની અપેક્ષાએ સમજવું રાજા અને જિનરાજપણાની તે નાણિ-મહારાન્તને તે વખતે કલ્પના પણ નહેતી ૧૮૮૩૫ (ખંભાત) ૧ શ્રીમાન્ કન્થાણુવિજય એ ‘છાપા ઉપર પેતાના ઉત્તરેા નહિ છાપવા' એમ લખ્યુ હતુ. અને ‘પેસ્ટથી વ્યવહાર કરવા' જણાવ્યુ હતું, છતાં કથીરને કટાઈ ગયેલી દશામાં જવુ જ હાય ત્યાં તે પત્રને ખાઈ જાય તેમાં નવાઇ નહિ; છતાં તાત્ત્વિક ઉત્તરા તત્રીએ આપેલા પણ છે ૫૮૮૪૫
૨ દિગંબરાની જુઠી હીલચાલમાં પણ વીરશસને શાસનવેરને એકવાનું કર્યુ છે.
૫૮૮૫ા
૩ શ્રીમાનૂ કલ્યાણુવિજ્યજીએ જ જે અગત સવાલા કહી કથીરના પ્રભુને સોંપેલા છે, તેના ઉત્તર તા કથીરમાં કહેોવાઈ ગયા છે તેની અનેખી વાત છે.
૮૮૬
( વીરશાસન )
૧ પર્યુષણામાં કલ્પસૂત્રનુ પઠન, પાંચ દિવસે કરવુ જ જોઇએ એવી સૂત્ર આજ્ઞા છે. ૮૮૭ના
૨ કલ્પસૂત્રને સ્થાને તે પર્યુષણમાં બીજુ સૂત્ર મુનિએ ન જ વાંચે ૫૮૮૮૫
૩ મુખ્યતાએ યાગ વડેલા હોય એવા સાધુ જ કલ્પસૂત્ર વાંચે, શ્રાવકને માટે તે
ઢાળેા છે. ૫૮૮૯ના
Page #159
--------------------------------------------------------------------------
________________
[૧૫]. સાગર સમાલોચના સંગ્રહ યાને આગામોદ્વારકની શાસનસેવા
૪ શ્રાવક, શ્રી જ્ઞાનવિમલજીવાળી ઢાળે વાંચી શકે છે. ૮૯માં
૫ અમાવાસ્યાએ કલ્પારંભ થાય ત્યારે એક મે જન્મ વંચાય, બાકી ચઉદશે શરૂ થાય તે અમાવાસ્યાઓ અને પડેવે શરૂ થાય તે બીજના દિવસે પણ જન્મ વંચાય છે. |૮૯ ના
૬ ચતુર્દશી, અમાવાસ્યા કે એકમે કલ્પારંભને નિયમ નથી, પણ સંવછરીથી પાંચ દિવસ પહેલેથી શરૂ થાય એ નિયમ છે. વધારે દિવસે કલ્પનું વાંચન થાય તે શાસ્ત્રીય નથી. ૧૮૯૨
* (જૈન ધ્વજ) ૧ નવે પણ મે ચોમાસામાં ન લે એ વ્યવહાર ચાલે જ છે !૮૯૩
૨ શ્રી બારસાસૂત્ર વાંચતાં સામાન્ય અર્થ કહે તો તેને નિષેધ નહિ !૮૯૪
૩ પકખી શરૂ થયા પછી પકખીની મુહપત્તિનું પડિલેહણ કરનારને છીંક આવવાથી ફેર કરવાનું અને કાર્યોત્સર્ગ વિગેરે કરવાનું થાય છે ૮૫
૪ આભરણ કરતાં પણ શ્રી જિનેશ્વર ભગવાનની મૂર્તિની આશાતના ટાળવા માટે બંદોબસ્તની જરૂર ગણાય (મારવાડ-મેવાડ વગેરેમાં જુઓ) દર્શનનો અંતરાય ન થાય તેમ વહીવટદારેએ ખ્યાલ રખાય પણ છે અને રાખવું જ જોઈએ ૮૯૬
૫ ભગવાન કેવલિમહારાજને રસમયે વર્તનાઓ અન તી વર્તમાનપણે જાણવાની થાય. છે. પહેલાં અનાગતપણે હતી વળી ઉત્સુકતા નથી અને એ સ્મરમણતા છે. અને તે કાલ , પણ એ જ દ્રષ્ટિમાં જ જવાને છે. (નાટક દેખનારે પુસ્તક અને વર્તમાનમાં ફેર દેખ્યો જ છે) ૧૮૯૭
(માનકુવા) ૧ શ્રાવકોને સત્ય અસત્ય ન વિચારતાં મળેલા સાધુનું જ અનુકરણ કરવું એ માર્ગ નથી ૫૮૯૮
(મુંબઇ-ઉ) ૨ દ્રવ્યલિંગ અને દ્રવ્યક્રિયાની અનૌકાન્તિકતા છતાં તેની નિરર્થકતાનું કથન એ માર્ગ નથી ૮૯૯
(મુંબઈ–૦)
૩ સુઘાવક લક્ષ્મીચંદજીએ જ તે સામાન્ય પ્રશ્નને કરેલા તેના જ તે ઉત્તરે હતા તેમાં કઈ સાધુ ઉપર આક્ષેપ કરવા જવું તે બીનજરૂરી છે. ૯૦૦ (ચાણસ્મા)
સુધારે - દિગબર બાબતમાં બૌદ્ધોને સ્થાને બૌદ્ધોને વાંચવું.
Page #160
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલાચના સંગ્રહ યાને આગમાદ્વારની શાસનસેવા
સિદ્ધચક્ર વર્ષ ૫ અંક ૨ ૧૯૫૨ આસા વદી ૦))
[૧૫૩] સમાલાચના
૧ જો તિથિસમાપ્તિને દહાડે પતિથિ માનવી હાત તે ઉદ્દય, ક્ષય અને વૃદ્ધિ માટે જુદાં જુદાં લખાણેાની જરૂર નહોતી. તમારા પ્રભુને પૂછે કે સમાપ્તા તિથિર્માંન’ એટલુ જ કહા તેા સામાન્ય ક્ષયવૃદ્ધિવાળી તિથિઓને લાગુ થાત કે નહિ ? પણ કથીરને શાસ્ત્રવિરુદ્ધ નવું તૂત, શાસ્રોને એઠે કરવુ' છે, અને તેના પ્રભુ તેવું જ સમજ્યા હશે
કે સમજાવતા હશે ? ૫૯૯૧॥
૨ અન્યએ કરાતી સાંવત્સરિકની એક દિવસે જાહેર થયેલી ક્રિયાને માયામૃષા કે મૃષાવાદ ગણનારા પેટ કે આંતરડામાં તે જ રાખતા હશે એ સિવાય આવુ. અધમ વન થાય જ નહિ ૯૯૨
૩ વાયડા મનુષ્યા જ અનેક કલ્યાણકોની તપસ્યા સાથે થઈ શકે' એ વાતને ન સમજે, અથવા તેમને નચાવનાર ન સમજાવે તે નિનિયત એવા પૌષધાદિ ક્રિયામાં તે લગાડે ૧૯૯૩
૪ કથીર કુટનારે સમજવુ જોઇએ કે- રવિવારે સંવચ્છરી કરનારાએ આગ્રહી ન્હાતા તેથી પાતપેાતાની જે માન્યતા હતી તે જાહેર કરી હતી; પણ શનિવારની સ વચ્છરી કરનાર મુબઇના બની બેઠેલા જ આગ્રહી હતા કે તેઓએ તમને શાસનપક્ષ માંથી કહાડી શેતાન પક્ષમાં નાખી અત્યાર સુધીની પુનમની વૃદ્ધિએ કે ક્ષયે તેરસની વૃદ્ધિ અને ક્ષય કરવાની' શ્રી તપાગચ્છની પરપર અને પેાતે પણ પહેલાંના તિથિની વૃદ્ધિ અને ક્ષયના લેખેાથી વિરૂદ્ધ ફરી શાસ્ત્રથી પણ વિરાધી વમલમાં (તમેાને) વહેવડાવ્યા છે. એમ સમજવું કે ત્રીજ માનનારા શ્રી તપાગચ્છની પરપરા અને શાસ્ત્રો પ્રમાણે જ માનનારા છે' એ વાત વર્ષોથી સ્પષ્ટ છે. ૯૯૪॥
૫ શાસ્ત્રકારએ અધિકમાસને ‘કાલચુલા’ તે કહ્યો છે પણ 'ફલ્ગુમાસ’ની નવી કલ્પના તે કટ્ટા ‘શાસનવૈરીએ પણ શસ્ત્રને નામે ગેાઠવી નથી. શાસનવૈરીપત્રે એટલુ પણુ ન વિચાયુ કે-શાસ્ત્રકારા કાલચુલા જણાવતાં ફ્કત માસને કેમ લ્યે છે ? અધિકમાસાદ્ધિ કહી તિથિ કેમ કહેતા નથી ? શુ તે વખતે તિથિએ વધતી નહેાતી ? શાણાએ સમજી શકશે કેવધેલેા માસ તેજ નામે ખેલાતા અને ગાતા, પણ અધિક તિથિ, તેજ નામે નિયતપણે ખેલાતી કે ગણાતી નહેાતી ફલ્ગુતિથિ અને ફલ્ગુમાસ એ શબ્દો શાસ્ત્રીય કયાં છે ? એ તે ફાગણના ફાટેલા કાંટાને જ શબ્દ છે (વીરશાસન) વૃદ્ધિએ તેરસના ક્ષય અને વૃદ્ધિ કરાય છે’ આપવે ઉદયતિથિમાનવી ’એ સામાન્ય
૫૯૯૫)
૧ ‘પુનમ અને અમાવાસ્યાના ક્ષયે અને એવી અને વર્ષોની પરપરાના બાધક પાઠ વાકય છે. ૯૯૬૫
२०
"
Page #161
--------------------------------------------------------------------------
________________
[૧૫].
સાગર સમાલોચના સંગ્રહ યાને આગદ્વારકની શાસનસેવા ૨ ત્રયોદ્રશીવતુરંચો: ના અર્થને ગોટાળે અને જુઠી કલ્પના છોડાય તે તે પાઠ, બરાબર તેરસના ક્ષયની પરંપરાને સૂચવનાર છે. ૯ણા
૩ ચતુર્દશીના ક્ષયે તેરસે ચઉદશ કરવી અને તેરસ તરીકે ન ગણવી એમ સ્પષ્ટ ચશવમવત્ એમ કહીને જણાવે છે. છતાં પૂર્વ અપર્વતિથિને ક્ષય ન માનો એ જુઠે કદાગ્રહ નહિં તે બીજું શું ? ૯૯૮
૪ ટીપ્પનાની અપેક્ષાએ બે અમાવાસ્યા કહેલી હોય તેને આરાધનાની માન્યતાની વાતમાં કેમ લેવાય ? ૯૯લા
- ૫ આઠ દિવસની વાતમાં આઠની અને નવ દિવસની વાતમાં નવની અપેક્ષા લેવામાં જે વિરોધ સમજે તેની દશા વીતરાગ જાણે ૧૦૦ના
૬ સંવછરીની તિથિના પલટાને અંગે માસી પલટાઈ છે. એમાં બે મત છે જ નહિ. ૧૦૦ના
૭ સૂર્યોદયવાળી તિથિની અપેક્ષાએ પચાસ કે સીત્તોર, ' હર કે એકસો વીસને નિયમ નથી, પણ તિથિગની અપેક્ષાઓ જ છે. I૧૦૦રા ,
૮ ફલ્ગ કે અભિવર્ધિત નામ, તિથિને લગાડે તે સાચું નથી, પણ કલ્પિત જશે. ૧૦૦૩ ( ૯ તરવતરંગિણમાં પૌષધને અંગે તિથિરાચ છે, તેથી તેથિઓને ભેગ એકમાં હોય એમ કહી ઉદય ચઉદશે પૂનમની આરાધના વ્યાજબી ગણાતે છતે બે ભેલાં પૌષધે તે ન હોય ૧૦૦૪
| (વીર શાસન) ૧ ચમાસામાં ભગવાન જિનેશ્વરનાં સમવસરણે હોય નહિ. ચોમાસા શિવાય પણ જ્યાં સમવસરણ ન થયું હોષ અથવા ન દેવ ના આવે તે સમવસણ થાય સમવસરણ ન થાય તે પણ આઠ પ્રાતિહાર્યો તે જરૂર હોયજ. બારં પર્ષદાને નિયમ, સમવસરણની દેશાને અંગે છેસમવસરણ ન હોય ત્યારે બાર પર્ષદાને કે તેને બેસવાનું કેમ હોય જ શાને? ૧૦૦પ
૨ વર્તમાન કાલમાં જાતિસ્મરણ અને અવધિજ્ઞાનને વ્યુ છેદ નથી, પણ તે છે એમ કહેવા માત્રથી ન મનાય, પણ પરીક્ષા સત્ય થાય તે મનાય. ૧૦૦૬
૩ પ્રશ્નગ્રંથના હિસાબે મિતી ન વિંધાયું હોય તે સચિત ગણાય ૧૦૦છા ૪ અભવ્યને પાદપપગમન અનશન દ્રવ્યથી હવામાં અડચણ નથી. ૧૦૦૮
૫ ભગવાન જિનેશ્વર કેવલી અને સામાન્ય કેવલીનું આત્મબલ તે સરખું જ હેય છે, શરીર એ સાધન છે અને તેમાં ફેર હોય. ૧૦૦૯
Page #162
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા [૧૫]
૬ અગ્નિ અને લેઢાના ગળાનું દ્રષ્ટાંત એકમેકપણે માટે છે. મૂર્તાિ અમૂર્ત પણની અપેક્ષાએ તે ઘટાકાશાદિ કે દ્રવ્યગુણાદિ દ્રષ્ટાંતે લેવાય છે ૧૦૧૦ - ૭ ચૌદશે અમાવાસ્યાએ કે પડવે કલ્પધર થાય, પણ છઠની તિથિને નિયમ નથી એમ શ્રી હીર પ્રશ્નમાં કહે છે. ૧૦૧૧
મુંબઈ- વાડીલાલ ૧ આજકાલ ચેલેંજની ચાખડીએ ચઢવાનો વાયરો વાયો છે. વાયરો એટલા માટે કહેવું પડે છે કે-અજમેરના સ્થાનકવાસી ચેલેંજ ફેંકે છે પણ પ્રતિજ્ઞા બહાર પાડી શ્રી જૈનસૂત્રોમાંથી (૧) ભગવાન જિનેવરની પ્રતિમાનાં દર્શન-પૂજન કરવામાં પાપ છે, (૨) ભગવાન જિનેટવર મહારાજનું ચૈત્ય બનાવવામાં પાપ છે, (૩) જૈન સાધુઓએ મુખપત્તિથી રાતદિન મુખ બાંધવું જોઈએ એ પ્રમાણે હું સાબીત કરીશ.” એમ પિતાની સહી સાથે જાહેર કરવું જોઈએ અને સભાપતિ, સ્થાન, મુદ્દત આદિ માટે મધ્યસ્થ દ્રષ્ટિએ જણાવવું જોઈએ. એમાંનું કાંઈ ન કરતાં શ્રાવકો પાસે પ્રતિજ્ઞાપત્ર આદિ શિવાય કાગળ કાળાં કરાવવાનું થાય છે એ વાયરે જ છે.
વળી શાસનવૈરી પેપર પણ ઉપાધ્યાય ક્ષમાવિજ્યજી તરફથી આરાધનામાં પર્વતિથિના ક્ષયે પહેલાની અપર્વ તિથિને ક્ષય ન થાય તેમજ પર્વતિથિ બેવડી પણ માની લેવી, એમ ચાલતી પરંપરાથી વિરૂદ્ધ છતાં એ હું શાસ્ત્રી સાબિત કરીશ એમ સહી સાથેની પ્રતિજ્ઞા વ્હાર પાડવા સાથે મધ્યસ્થ આદિનું કઈ કર્યા સિવાય ચેલેંજ શબ્દ વાપરી નાંખે છે. આગલ પણ તે શાસનરીના પ્રભુએ પણ આવી જ રીતે બે વખત ચેલેંજશબ્દને સઢ ચઢાવ્યો હતે આશા છે કે, અજમેર અને મુંબઈથી રીતસર ચેલેજે બહાર પડશે તે સાચા શાસનસેવકોમાંથી જ કોઈ જરૂર ઝીલવા બહાર આવશે. ૧૦૧૨
| ( અજમેર - અમદાવાદ ) * ૧ ચઉદશને દિવસે ક્ષીણ પૂર્ણિમા હોવાથી તે ચઉદશે ચઉદશ-પૂનમ બંને છે એમ કહેવાથી ચઉદશ-પૂનમના પૌષધ થઇ જાય એમ માને તેની તે બલિહારી જ ગણાય. ૧૦૧૩
૨ આચાર્યાદિ જવાબ આપે તે જ ડેપ્યુટેશન નીમાય એવી વાણી જ વદનારની ઘાનત જણાવે છે. ૧૯૧૪મા
૩ ક્ષયમાં અન્ય મતવાળાનું એકમાત્ય જણાવેલું હતું તે વૃદ્ધિ જે અન્યને અમાન્ય ન હોય તેમાં લગાડનારને શું કહેવું ? ૧૯૧૫
| (વીરશાસન) ૧ મોતીજીના ભંડારની પ્રતમાં “પયુંષણમાં અમાસે બે હોય તે ૧૩ બે કરવી, ૦)) કે ક્ષય હવે તે ૧૨-૧૩ ભેગા કરવા, બારે માસની પૂર્ણિમા તથા ૦)) ક્ષય હવે
Page #163
--------------------------------------------------------------------------
________________
[૧૫] સાગર સમાલોચના સંગ્રહ યાને આગમાધારકની શાસનસેવા તે ૧૨-૧૩ બે ભેગી કરવી, આષાઢ -કાર્તિકી–ફાગણ-પૌત્રી-આસ પુનમ વૃદ્ધિ હોય તે ૧૩ દેય કરવી” એમ લખ્યું છે. તે જાણ્યું ૧૦૧૬
(ઉદયપુર) १ कत्तियासाढ़फ़ग्गुएमासे खउ पूर्णिमा रुजइ हाइ । तास खओ तेरसीइ મણિકો ૩ નિgવદિ શા આ પ્રમાણે કાર્તિક અષાઢ અને ફાગણ માસમાં જે પુરુ ને ક્ષય હોય તે તેરસને ક્ષય શ્રી જિનેશ્વરએ કહેલું છે, એવા અર્થને જણાવનારી તમારી ગાથા છે. પ્રાચીન નામવાલા ગ્રંથની અંતર્ગત આ ગાથા જેવામાં તે નથી આવી જુની સામાચારીની પ્રતમાં આ ગાથા છે એ વાત જાણું. ૧૦૧ (રાધનપુર)
સિદ્ધચક વર્ષ ૫ અંક ૪ ૧૯૯૯ કા. વ. ૦))
સમાલોચના ૧ વડોદરાની લાયબ્રેરીમાં લેવાથી સ્પષ્ટ માલમ પડશે કે શ્રી મહાવીર ચરિત્રની અસલ પ્રતમાં સુરક્રિયા ને સફેદાથી વાયરિયાં કરેલું છે. ૧૦૧૮
૨ શ્રી અભયદેવસૂરિ, જિનવલલભ કે જિનદત્ત પણ ખરતર બિરૂદ લખતા નથી, તે ૧૧૭૦ અને ૧૧૭૧ લખાયું ક્યાંથી ? પ્રતે પરીક્ષા માગે છે ૧૦૧લા
૩ પહાકવિના ગ્રંથમાં તે વદ્ધમાનસૂરિને ખરવરતર મળ્યું ગણાય, વળી વય (?) થરવ એ શબ્દમાં વાચનારને શંકા કરવી જ પડે કે-ખરતરગચ્છ આગળ લીટી સુવર વરદ્ નું તે નથી કેમ ? ૧૦૨
૪ અવિચલ તપાગચ્છાધિપતિ શ્રી દેવેન્દ્રસૂરિજીએ કર્મ ગ્રંથની ટકામાં સ્પષ્ટપણે તપા બિરૂદ જણાવેલ છે. ૧૨
૫ આચાર્ય મહારાજ શ્રી વિજયસેનસૂરિજીએ પ્રવચન પરીક્ષાનું મંડન ખરતરના આચાર્યને જીતીને કર્યું છે. જુઓ વિજયપ્રશસ્તિ ૧૦૨૨ા
૬ કલ્પસુબાધિકા વગેરેમાં પણ કહપકિણાવલીની ભલામણ સ્પષ્ટ છે. ૧૦૨૩
૭ યુગપ્રધાન શબ્દ લખાવેલ હોય અને જગદ્ગુરૂ શબ્દ સ્વાભાવિક હોય એમ નથી ? ૧૦૨૪
૧ પુનમના ક્ષયે તેને તપ તેરસે કરવાનું કહેનારા, તેરસે પુનમની સૂર્યોદય કે સમાપ્તિ તે નહિ લાવી શકે; પણ ભગવટો પણ નહિં લાવી શકે. તેવી રીતે પડવે પણ નહિંજ લાવી શકે ! ક્ષીણપુનમ ચૌદશે કરવી કે તેરશે કરવી અને તે નિર્ણય જણાવે. વ્યપદેશ પણ તેરસને ન કરવો એવા સ્પષ્ટ શબ્દ છતાં અ૫ને ક્ષય પર્વયે ન સમજાય તેની બલીહારી ૧૦૨૫
Page #164
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલેાચના સંગ્રહ યાતે આગમાદ્ધારકની શાસનસેવા
[૧૧૭]
૩ ડેપ્યુટેશન જો તમેા ન નીમી શકે તે ના કહે। આચાર્યાદિ જવાબ આપવા બધાય વગેરે ન લખેા શાસનસુકાનીઓ તરફથી ડેપ્યુટેશન નીકળશે તેા જવાખાની જવાબદારી નહિં મગાવે
૪ તો: નહિ પણ તસ્યા: થી ચઉદશે પુનમ કરવાથી ચઉદશની વિરાધના નથી એટલુ જ માત્ર સમજાય ॥૧૦૨૬॥
૫ પૌષધાદિ દિનપ્રતિમધ્યક્રિયાને ઉત્તર કેમ નથી ? ઉપવાસેા તે સાથે થાય, પણ પૌષધેા સાથે ન ઉચ્ચરાય ।।૧૦૨૭ાા
૬ તમારા પ્રભુએ વ્હેલી ચેલેજમાં સમાલેાચના કબુલ કરી છેડે આણ્યા અને બીજી ચેલેંજમાં સ્વીકાર થયે સપાદકની સેાડમાં ભરાયા એ હવે અસિધ્ધ રહ્યુ નથી,
૭ તમારા લખણુ પ્રમાણે શ્રી ક્ષમાવિજયજી મુકામ, મુદ્દત અને પ્રતિજ્ઞાપત્ર કેમ જાહેર કરતા નથી ? એ જાહેર કરવાનું સમાલેચનામાં સૂચવ્યું છતાં કેમ તમેાએ નથી કરાવ્યુ` ? ૫૧૦૨૮ા (વીર શાસન)
૮ એ તેરસ કરવા માક એ ત્રીજ કરવી જ જોઇએ એ દીવા જેવુ છે. ૧ ૨ા (તંત્રી. જનક)
૯ પાંચમ પની તિથિની વૃધ્ધિ ન થાય અને તેથી ચેયની અને તેની પણ પતિથિપણાને લીધે વૃધ્ધિ ન થવાથી ત્રીજ એ ગણુનરને એકાવન દિવસ કહેનારને શનિવારમાં ૪૯ દિવસ કહેવાય તે સ્વાભાવિક છે ॥૧૦૩૦ના
૧૦ જેમ છડે સ‘વચ્છરી કરવાથી અતિક્રમણ કરતાં આજ્ઞાભંગ ગણાય, તેમ પાંચમથી એ દિવસ વ્હેલી લેવામાં પેાતાની માન્યતાને અનુસારે દોષ ગણે તેને શું કહેવાય ?
૫૧૦૩૧૫
૧૧ પુનમે પકખી કરનારને જેમ એક અનુષ્ઠાનના લેપ શ્રી ધર્માંસાગરજીએ જણાવ્યેા છે તેમ ચૌદશે પુનમ કરનારાને પણ એક અનુષ્ઠાનને લેાપ કેમ નહિ ?
૫૧૦૩૨॥
૧૨ લક્ષણ ને સંજ્ઞામાં ભેદ સમજે તે તે અવમરાત્ર અને અતિરાત્ર માને, અભિવધિતમાસને અભવધિ તતિથિનુ માન શાસ્ત્રમાં જોવુ. ફલ્ગુ અભિવધિ તસ ́જ્ઞા કેમ થાય છે ? સૂર્ય`પ્રજ્ઞપ્તિ (૧૭૧)ના અવમ અને અતિરાત્રના પાને સમજનારો તા માસ કે તિથિ જે વ્યવહારમાં વધે છે તેને અભિવૃધિત નામે ન કહે, અવમ અને અતિરાત્ર જ કહે છે. ૫૧૦૩૩શા
Page #165
--------------------------------------------------------------------------
________________
[૧૫૮]
સાગર સમાલાચના સંગ્રહુ યાને આગમાદ્ધારકની શાસનસેવા
૧૩ પુનમ અમાવાસ્યાની (ક્ષય) વૃધ્ધિ ન કરવા એ પર પરા, શાસ્ત્રાનુસારી છે. માટે શનિવારી સચ્છરી કરી અને બુધવારી કરવા ધારે છે તેઓએ સાચા રસ્તે આવવુ.. ૧૦૩૪૫
ddd
સિદ્ધચક્ર વર્ષ ૫ એક ૫ સ. ૧૯૯૨ મા. શુ. ૧૫
સમાલાચના
૧ શ્રી ભગવતીજી સૂત્રના અન્ત્યભાગની એ ગાથા ગણધર કૃત અને ત્રીજી જ અનિયમિત, એમ ઠરાવવાના લેખ ફુલીભૂત ન થયા તેના પછાડા ખાટા ન મારો. શ્રી અભયદેવસૂરિજી ભગવાન્ સુધ સ્વામી કે દેવર્ધિક્ષમા શ્રમણને લેખક ગણે એ કલ્પનાની જ ખલિહારી છે. વિશેષ ખુલાસા રૂબરૂ. ૫૧૦૩પપ્પા
(હીરાલાલ)
૧ જો તમારા પ્રભુ અને ઉ. ક્ષમાવિજયજી મેને જાહેર રીતે પ્રતિનિધિ તરીકે નીચે તે તમને ફાગણ સુદમાં પાંચ આચાર્ય'ની હાજરીમાં ઉત્તર અપાશે પરપરા ખોટી તમારે ઠરાવવાની છે, તે ધ્યાનમાં રાખવું. ૫૧૦૩૬॥
૨ તિથિક્ષય વૃધ્ધિને પાઠ ટ્રાયશમાસાનાં મધ્યે ષટ્ તિયો ન્યૂના અવિ, અધિવા ન નવન્તિ અર્થાત્ ક માસમાં જૈનેાના ટીપ્પનાને અનુસારે ખાર માસમાં છ તિથિએ ન્યૂન પણ હાય, પરંતુ અધિક ન હોય. ધ્યાન રાખવું કે-અવમરાત્ર, ચદ્ર અનેક માસને અંગે છે, અધિક-અતિરાત્ર તે ચંદ્ર સૂર્યંમાસને અગે છે, પણ કમ માસને અગે નહિ. અતિરાત્ર જો ક્રમ માસમાં લે તે યુગમાં બે માસ વધવાના રહે નહિ ॥૧૦૩૭મા
૩ તેરસદ્ધિ' ન વસિય હૈારૂ એ ગાયા અને એવી બીજી ગાથાઓ, પુનમીયા મતવાલાએ કલ્પીને જાતિષકરડમાં ધાલી દીધી છે, એને પણ જેને ખ્યાલ નથી. તેવા મનુષ્ય, ચતુર્દશીના ક્ષયે તેરશે પકખી કરનારને વખાડે અને વૈયાકરણપાશ કહે એમાં નવાઇ શી ? ૫૧૦૩૮૫
૪ એ લેખ ઉપરથી જ સાખીત થાય છે કે તે વખતે વિદ્વાનો તે પુનમના ક્ષયે તેરસે ચઉદ્દેશ અને ચઉદશે પુનમ જ કરતા હતા તેઓ વ્યાકરણ પ્રમાણે અ જ કરનારા હાવાથી એઘડદાસે વૈયાવાશ કરીને નવાજયા છે. ૧૦૩૯ા
૫ આશ્ચર્યની વાત છે કે પ્રત્યાખ્યાન માત્રને અ ંગે તિથિના ઉદય કે સમાપ્તિ માની તેરસ અને પડવે પુનમ માનવા તૈયાર થવાય છે ૫૧૦૪૦ના
૬ તસ્યાવ્યારાવન' કહે છે તોરારાધન નથી કહેતા તેરસે પુનઃમતપ કે. (પુનમના તપ તેરસ કે) ચઉદશે ? એ બેમાંથી એકના નિશ્ચય કરાશે તે અસ્તવ્યસ્ત કે વિત'ડાવાદ નહિં કહેવાય ।।૧૦૪૧૫
Page #166
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા [૧૫] ૭ બે સાથે પર્વતિથિએ ન હોય તે પ્રસંગનું લખાણ, બે સાથે પર્વ હોય તેની ચર્ચામાં જોડાય નહિ ૧૦૪રા
૧ જૈની શાસ્ત્ર પ્રમાણે તિથિ કે પર્વતિથિની વૃદ્ધિ થાય છે તેવી માન્યતા છે નહિ અને હતી પણ નહિ. જુઠાં હાંકવાની ટેવની હદ કઈ ? શ્રીમાન કલ્યાણવિજયજીએ પણ ક્ષયની જ વાત લખી છે. અને લૌક્રિટીપનાથી ક્ષય ને વૃદ્ધિ બંને મનાય છે, ને તેથીજ ભીંતીયામાં તેને પ્રસંગે પૂર્વની અપર્વતિથિનો ક્ષય અને વૃદ્ધિ કરાય છે. જૈનશાસ્ત્ર અને પરંપરાથી તમારાં ટીપનાં છેટા અને લેકોને ધર્મારાધનામાં ભમાવવાના કાર્ય સિવાય બીજું કાર્ય કરનારાં નથી ૧૦૪૩
(જૈન પ્રવચન) ૧ પર્વતિથિના ક્ષયે પ્રથમની અપર્વતિથિને ક્ષય અને વૃદ્ધિએ પૂર્વની અપર્વતિથિની વૃદ્ધિ કરાય છે અને તે મુજબ જ શ્રીસંઘ માને છે ને કહે છે. જેને તે વિરૂધ લાગતું હોય તે શાસ્ત્રાર્થથી સભા દ્વારા નકકી કરે, તે પછી સઘને વિચાર કરવાને રહે. પંચાગોની હાલ જરૂર નથી ૧૦૪૪
(મુંબઈ, સુરત) - ૧ સંવત ૧૧૩૦ અથવા ૩૪માં અભયદેવસૂરિજી મહારાજ કાલ કરી ગયા હતા, તેઓએ પિતાની પાટે તે શ્રી વર્ધમાનસૂરિજીને થાપ્યા હતા. ૧૧૬૮માં તે જિન વલભ કૂર્ચપુરીય જિનેવરને પોતાના ગુરૂ જણાવે છે. છતાં પાટનો સંબંધ જોડાય છે તે વિચારવું મહારાજ. આત્મારામજીએ સંવેગિપણમાં સાધુસંતતિના વૃક્ષસ્કંધ (માં) શ્રી બુટેરાયજી મહારાજને ગુરૂ ગણ્યા છે. અને કહ્યા છે ૧૦૪પા
૨ સાવ ઘમો ૪ વચ્છિના તે ગાથા માનનારે તીર્થોદ્ધારપયને શુદ્ધવૃત્તિથી જે. હાલ અવધિજ્ઞાનવાળા ન દેખાય તેથી અવધિને વ્યુ છે કહેનાર શાસ્ત્રાનુસારી તે ન જ હોય ૧૦૪૬
૩ શ્રી અભયદેવસૂરિજીની “શ્રાવકની પ્રતિભાવહનને નિયત કરવાની વાતમાં પિતાની પર પર લગાડનાર શુ વાઘની પરંપરા તપાસે ૧૦૪છા (જયપુર-કવીન્દ્ર)
૧ જૈનપ્રવચને વ્યવસ્થાપક દ્વારા જુની અને કલ્પિત વાતે માટે લખવા માંડયું છે, તેની ખરી સમલેચના તે અધિકાર પૂરો થશે ત્યારે થશે માટે ત્યાં સુધી વાંચકેએ અભિપ્રાય બાંધ નહિ. ચોમાસામાં ભાવિત આત્મા શ્રાવકાદિને દીક્ષા આપવાના પાઠ સ્પટ છે. ૧૯૪૮
ને
૨ જમvટમ એ ચકખો પાઠ ન માન અને જ્ઞન્માષ અર્થ ક૫ કે અષ્ટમ આઠમું' એવો અર્થ ન કરતાં પૂર્ણ આઠ” અર્થ કરે, તે સ્પષ્ટમ ડું છે.
Page #167
--------------------------------------------------------------------------
________________
[૧૬૦]
સાગર સમાલાચના સગ્રહ યાને આગમાદ્ધારકની શાસનસેવા
છાણીમાં પણ રેખાસ્ય અને પૂર્ણ વિશેષણુથી અષ્ટમના અર્થ ‘આઠમુ” માનવુ' પડયું હતું અ કબુલ કર્યાં અને કાય નહિ કરવાની આજીજી જેવી હાલત થઈ પણ માન્ય ન થઈ એ સાચુ માનવું સારૂં' છે. ૧૦૪૯૫
૩ આવશ્યક ચૂર્ણ વગેરેમાં અશ્વ'તીસુકુમાલ અને સહસ્રમલની તથા સિદ્ધષિ માહિની રીતે ઢીક્ષા થયેલી સિદ્ધ છે ૫૧૦૫ના
૪ ગ્રામષિતને મય રાજા તરફથી રહેતે ગામને સભાળનારનેાકર છે, ને રાજા એવા અર્થે તે પ્રવચનકારે ઠસાવી દીધેા. ખરી રીતે ચર્ચા, અનાદિથી પરોપકારની છે. ૧૦૫૧
૧ તત્ત્વતર’ગિણીમાં ‘પર્યુષણાની ચતુર્થાંના ક્ષયે ત્રીજ કરાય પણ પાંચમ ન કરાય એ ચેાકખુ છે ને જણાવેલ પણ છે પાંચમ અને ચેાથનો ક્ષય ન થાય ત્યારે ત્રીજનો થાય એ એ વાકયથી ચેાકખુ' જ છે ૫૧૦પરા
૨ તત્ત્વતર`ગિણીમાં પૌષધને અંગે તિથિની ચર્ચા શરૂ થઈ છે એ જોવાથી જ જણાય છે અને તેથી એ પૌષધ એક દિવસે નહિ થાય' એ કથન ચૈગ્ય જ છે અને તેથી પુનઃમક્ષયે તેરસે ને ચઉદશે જ ચૌદશ અને પુનમના પૌષધ થાય. ૫૧૦૫૩॥
૩ તત્ત્વતર ગણીમાં પક્ષયે પૂર્વની અપ་તિથિ તેા વિશેષ કારણે જ ખેલવાની કહે છે. સેના જેવી પતિથિને ગણીને અંતરધાતુ જેવી મૂલ અપતિથિ કહે છે.
(વીરશાસન)
સિચક્ર વર્ષ ૫ એક ૬-૭ સ.૧૯૯૩ પશુ.૧૫
સમાલાચના
૧ સત્યની જિજ્ઞાસાવાળા અને બુધ્ધિને દોરવવાવાળાને સત્ય ખાળવા અને સમજવાની તક છે
૨ શ્રી સિધ્ધચક્ર તે સમાલેચના લખે છે, એટલે મૂલ લખાણ બંધ થતાં આપે આપ તે બંધ થાય અને આગલ પણ થયું છે. જેના તે પત્રના સંપાદકે 'સમાલેાચના નહાતી આવી' એવા અ પણ કર્યાં છે
૩ પ્રવચન છાપાવાળા નયસારને ‘ગામના રાજા’ મનાવે છે અને તે રાજા નથી, પણુ પણ નિયુકત ગામેતી કે તલાટી છે' નળી-તીર્થંકર અનાદિકાલથી પરાપકારી જ હોય' એમ કહે છે, જયારે-ભગવાન્ જિનેશ્વર, ‘સામાન્યથી સમ્યકત્વવાળી અવસ્થામાં અને
Page #168
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા
[૧૬૧] વિશેષથી વરાધિલાભ પછી પરોપકારી જ હોય છે.” તેમજ તેઓ ભગવાનના – આદિ સમ્યકત્વને જ વરાધિ ગણાવે છે, જયારે લલિત વિસ્તરા આદિથી “આદિસમ્યકત્વ અને વરબોધિ જુદાં છે. છેવટે તેઓ ભાવતીર્થકર માટે કહેલા પુરૂષેત્તમ પદની વ્યાખ્યાના માત્ર પદને “તીર્થકરના અનાદિભવને લગાડી “અનાદિ પરોપકારીપણું' લગાડે છે. અનાદિકાલથી તીર્થ કરેના તે ભવને માટે અને અષ્ટકજીના ભાવાર્થ સાથે વરબધિલાભથી તો પરોપકારી હોય જ છે. ૧૦૫પા
૪ જુઠાને વળગવું અને સાચાને સમાવું એ વીરશાસનનું નહિ, પણ કથીરશાસનનું કાર્ય કહેવું પડશે એ તે ચોકખું છે સારે મા શબ્દ અધમ સ્થાને રખાયે છે. ૧૦૫
૫ તે છાપાએ કરેલી ઉશ્કેરણીના ઉત્તરમાં “સંમૂચ્છિમના સંતાનીયા’ શબ્દ લખાચેલે છે. પછા
- તેઓ પંચવસ્તુના વચનથી પરીક્ષા માટે છ માસ દીક્ષા રોકવા’નું કહે છે. ધર્મબિંદુનું ભાષાંતરકારેએ તે પરીક્ષા, ‘વડી દીક્ષાને જ લાગુ પાડી છે.” . ૭ વાલી મુનિએ “સર્વથા રાગદ્વેષ રહિતપણે રાવણને શિક્ષા કરી’ એમ તેઓ કહે છે, આપણે ‘અંગત રાગ દ્વેષ વિના કરી” એમ કહીએ છીએ.
૮ પાંચમ બે નહિ માનનારાઓને પાંચમની સંવછરી કરી કહીને તેઓ માયામૃષાવાદ સેવવા સાથે જુઠા કલંક દેનાર થાય છે.
૯ તેઓ તવતરંગિણી આદિ શા અને પરંપરાને ઉઠાવીને પર્વતિથિના ક્ષયે અપર્વતિથિને ક્ષય ગણાવાની ના પાડે છે અને જુઠાં પંચાંગ કહાડી લેકને ધર્મ આરાધના કરતાં ડહાળે છે.
૧૦ તેઓ જુના લેખોથી પુનમ અને અમાવાસ્યાની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિને લેખ છતાં બે પુનમ માને છે અને પર્વતિથિના નિયમવાલાને પણ પહેલી તિથિને પાંચમ આદિ કહે છે અને પાળવા ના પાડે ૧૦૫છા
૧૧ ને પાઉડર અમૂલ્ય વસ્તુ માટે અયોગ્ય લાગે તે વિનયપૂર્વક ખુલાસો કરે. અત એવ આદિના ભેદ પણ બીજા છે.
(હેસાણા-વાડીલાલ) ૧ તિથિક્ષય વૃદ્ધિવિચારના લખનાર તેર બેસણાં છે એ વાત ચોગ્ય માની વર્તવું એ એક અજ્ઞાન છે. કેમકે તે લેખ (૧) પુનમની પકખી માનીને તેરસ સહિત પકડી ન હોય એમ કહે છે. અને (૨) છઠ અને આઠમની માફક તેરસ અને પકખીને અંતર જણાવે છે. વળી (૩) વ્યાકરણ પ્રમાણે શાસને અર્થ કરનાર અને તેને લીધે પુનમના ૨૧
Page #169
--------------------------------------------------------------------------
________________
[૧૬] સાગર સમાલોચના સંગ્રહ થાને આગમ દ્વારકની શાસનસેવા ક્ષયે તેરસે ચઉદશ અને ચઉદશે પુનમ કરનારને વૈયાકરણપાશ કહીને ગાળ દે છે, અને યુકિત કે લેખ આપતા નથી (૪) વળી તે લોકોને શાલિવાહને ચેથ કરાવ્યાનું જ્ઞાન નહિ તેથી તેઓએ ધ્રુવસેને ચોથ કરાવી' લખી માયું છે, અને (૫) એ પ્રમાણે સંવછરી પરિવર્તનનું સ્થાન પ્રતિષ્ઠાન છે, પણ વડનગર નથી. એ પણ તેર બેસણવાળા સમજ્યા નથી એ બધું ખરૂ પણ તે બેસણાના લેખથી જ સાબીત થાય છે કે વિદ્વાને, પુનમના ક્ષયે તેરસે ચઉદશ અને ચઉદશે પુનમ કરતા હતા. એ હકીકતવાળી પ્રત છે તે ઠીક છે. ૧૦૫૮
શનિવારવાળા પુનમના લયે તેની આરાધના કઈ વખત તેરસે અને કોઈક વખતે ચઉદશે જણાવે છે. વળી શ્રી હીરસૂરિજી બીજી અગીઆરસ વગેરેને ઔદયિકી કહીને પહેલીને અનૌયિકી ગણાવી તેને પૂર્વ તિથિમાં નાંખે છે તે નથી માનતા એ નકકી છે. ૧૦૫૯I.
| (લીંચ-શ્રી કુમુદસૂરિ) ૧ સૂત્ર-નિર્યુકિત-ભાગ્ય-ચૂર્ણિ અને હારિભદ્રીયાદિ વૃત્તિને બનવાના વખત સુધી કર્મ માસ કે-જે નિયમિત ત્રીશ દિવસને જ ગણાય. તેના આધારે જ હિસાબ અને પ્રવૃત્તિ હતી. અને તેમાં વૃદ્ધિ કે હાનિ કોઈ પણ તિથિ ગણાતી રહેતી” આ સદી વાત ન સમજનારા ભાદરવા સુદ ચોથમાં ચમકે છઠ આદિને બેવડી માનીને પણ પશ્ચાસ અને સીત્તેરની ચર્ચા કરે, ૧૦૬.
૨ ભાદરવા સુદ ચોથની સાથે સંવછરીનું નિયત પણું, એ વાક્યને વગર સમયે વળગવાવાળા જ એમ બોલે કે “ભાદરવા સુદ પાંચમને ક્ષય હોય તે એ શું ? અને પાંચમ બે હોય તે એ શું ?' તેમ બેલનારે શું જેથને ક્ષય (હોય) ત્યારે શું ક્ષયે પૂર્વાના વચનને આગળ નહિં કરે ? અર્થાત્ ઉદયવાળી ચુથ ન હોય અને ત્રીજ, ઉદય અને સમાપ્તિ ઉભયવાળી હોય તે શુ જેથને ક્ષય માની વચ્છરાને ઉડાવી દેશે ? કહો કે એમ નહિં જ કરે; પણ ઉદય અને સમાપિતવાળી ત્રીજ છે, છતાં તે દિવસે ઉદય વિનાની અને એકલી સમાપ્તિવાળી જ થ છે, છતાં ચોથ તે દિવસે (ત્રીજના) જ કરશે. એટલે ન રહ્યો ઉદયને મુદ્દો અને રહ્યો ઉઢય તથા સમાપ્તિ ઉભયનો મુદે ! માત્ર ક્ષયે પૂર્વાના મુદ્દાથી જ ત્રીજની સવારથી બીજા સૂર્યોદય સુધી એથની જ ક્રિયા કરશે ! તે પછી કહેવું જ પડશે કે – ક્ષય પૂ.ને પ્રભાવ રાખીને એથની સંવછી નિયત છે તે પછી વૃઢૌના નિયમને કેમ ખસેડી શકશે ? શું બે એથે હશે તે ઉદયના નામે બે સંવછરી કરશે ? કહો કે- વૃઢ.ના નિયમને અનુસરીને બીજી એથે જ સંવરી થશે એટલે સ્પષ્ટ થયું કે-સંવછરીનું જે ચોથની સાથે નિયતપણું છે તે વૃદ્ધ.ના નિયમને જાળવીને છે તે પછી તે જ વૃતીના નિયમથી જે ચોથ ન મનાય તે પાંચમ પણ બે કેમ મનાય ? સામાન્ય રીતે કોઈપણ પર્વ તિથિક્ષયે તેની પહેલાની કરવી
Page #170
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલેચના સ'મહ યાને આશમાધારકની શાસનસેવા [૧૩] અને વધે તે મીજી કરવી આવા ચાકખા અર્થ છે. વ્હેલાની અપતિથિને પતિથિ ન કહે કે માને તે ક્ષયે પૂર્વી ના કથનથી ઉલટા જ ગણાય ॥૧૦૬૧॥
૩ શ્રી હીરસૂરિજી વગેરે તા વધેલી તિથિને જ યૌયિકો ગણે છે. અર્થાત્ હેલીને ઉદય વગરની માને છે તે પછી વ્હેલી ખીજ કે પુનઃમ વગેરે શ્રી હીરસૂરિજીની માન્યતાથી વિરૂદ્ધ થાય છે અને ઉદય ન માનેા તે કહેવુ એ સ્પષ્ટ થયુ કે–અન્ય ઉદય થતા સુધી પ્હેલાની જ તિથિ ગણાય કહેા કે એ પ્રમાણે બે બીજ આદિ કહેવાય જ નહિ ॥૧૦૬૨॥
૪ તિથિ અને દિવસની ચર્ચા કરનારાએ યાદ રાખવું કે સૂત્રકાર આદિના કથન મુજબ અષાઢ શુક્રના ચામાસાથી સચ્છરીના દિવસની વચ્ચે કોઈપણુ ‘અવમરાત્ર’ એટલે ધટતી તિથિ હતી જ નહિ. તેઓને એ વિચાર કેમ નથી આવતા કે–જો તે પચાસ દિવસના કલ્પ અવમરાત્ર આવે તે દશ 'ચક કેમ થાય ? અને પાંચ દિવસની કલ્પવાચન વ્યવસ્થા કેમ થાય ? તિથિને ભેળી માનવ દ્વારાએ પતિથિને ક્ષય માનનાર શુ ચાર દિવસે કલ્પવાચના માની લેત? યાદ રાખવુ જરૂરી છે કે શ્રમણુ ભગવાનૢ મહાવીર, શ્રી દેવાન દાના ગર્ભામાં બ્યાસી દિવસ રહયા તેમાં અવમરાત્ર એટલે તિથિક્ષય આવેલા જ છે. (ત્યાં) કમ માસની અપેક્ષા એ બ્યાસી રાત્રિ દિવસ ગણ્યા છે. સવચ્છરી પછીના સીતેર અને વ્હેલાના પચાસ પણ રાત્રિદિવસ (કમ માસના) લીધા છે. ૧૦૬૩॥
૫ પડિક્કમણાની વખત તિથિ માનનારને પડિક્કમણાના ટાઇમ સિક પાક્ષિક ચાતુર્માસિક અને સ ંચ્છરો માટે દિવસના બાર વાગ્યા પછીથી રાત્રિના બાર વાગ્યા સુધીના હાવાથી જુદા જુદા વખતે જુદા જુદા પ±િમણાં થશે તેમ તિથિને ભેળી માનનારાઓને તિથિના પાક્ષિકાદિ પ્રતિક્રમણા અનિયમિત થશે ૧૦૬૪॥
૬ પ તિથિના ક્ષયે તેની પહેલાની તિથિનેા ક્ષય ગણી તેના સૂર્યાદયના વખતથી તિથિ ન માનનાર શ્રાદ્ધવિધિમાં ડૂબાવ(પરવા.ના વાકયથી ઉલટા છે કેમકે તેણે ઉદય વિના પૂજા પચ્ચકખાણ વગેરે માન્યા ૫૧૦૬પપ્પા (વીર. જનક)
૧ માગશર વદ ૧૦ થી વૈશાખ સુદ ૧૧ સુધી સાડા છ માસ થાય જ. કાર્ત્તિકવદ જે શાસ્ત્રમાં ચાલુ તે જ માગસર વદ ગણાય અને કાક વથી ગુજરાતી ચૈત્ર દ્ધિ પાંચ માસ અથવા શાસ્રીય માગશરથી વૈશાખ વદ પાંચ મહિને આવે, અને તે વના વખત યુગના મધ્ય હાવાથી પેષ એ હોય એટલે વૈશાખ વદ કે ગુજરાતી ચૈત્ર વદે છ માસ થાય, અને પછી એક પક્ષ જવાથી બાર વષ અને સાડા છ માસ થાય છે અને સુબેાધિકામાં ખરેખર હિસાબ અપાયલ પશુ છે. ૧૦૬૬ા
Page #171
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા
૨ આવશ્યક સૂત્રમાં નિગમનો અધિકાર હોવાથી તેમજ શાસ્ત્રપ્રણયનને ઉપદ્યાતા પ્રસંગવાળો હોવાથી ભગવાન્ શ્રી મહાવીરના કેવલજ્ઞાન પછીના ચોમાસાઓને હેવાલ અપ્રસ્તુત ગણાય શ્રી આચારાંગમાં ઉપધાનસૂત્રમાં પણ શ્રી મહાવીરે નો ગદ્ય ઈત્યાદિ નિર્યુકિત વચનથી માત્ર છદ્મસ્થપણાની તપસ્યાનું વર્ણન હેય એ અસ્વાભાવિક નથી. ૧૦૬૭ના
૩ મંડિકની જગા પર મંડિલ અને અકપિતની જગે પર અકંપિક એવાં નામે લખવામાં જે અશુદ્ધિ ન હોય અને વિચારપૂર્વક હોય તે ખુલાસાની જરૂર ગણાય.
૪ કેવલિપણાના ચોમાસામાં રાજગૃહી વગેરેમાં લાગલગાટ અને વચમાં બે બે ચોમાસાના પરિહાર સિવાયનાં ચેમાસા ગણાય છે, તેના ખુલાસાની જરૂર છે ૧૦ ૬૮
૫ શ્રી ચંપાનગરીથી વીતભય સુધીની એક જ વર્ષની ૧૦૦૦-૧૨૦૦ માઈલ જવાની અને આવવાની અડચણ નથી આવી તે ઉજજયિની તે તે કરતાં નજીક છે; તે ત્યાં ચંડવોત્તનને શ્રાવક બનાવવાનો અધિકાર નિશ્ચયવાળો નહિ તે સંદેહવાળો સ્થાન રાખવાની જરૂર હતી શ્રી સિદ્ધાચલજી માટે પણ તેમ જ કહે ૧૯૬૯
૬ આનંદનું શ્રાવકપણું પનરમે માસે રાખી ૩૬મું વર્ષે વિવાદ ૨ાખે છે. પણ તેને શ્રાવકત્વકાલ જ ૨૦ વર્ષ છે. ૨૭મેં વર્ષે કામદેવને શ્રાવક કરવામાં આવ્યો છે અને ૩૭ મેં વર્ષે તેની પ્રશંસા કરી એ પણ ન બને. એટલું જ નહિં; પણ તે પ્રશંસાને અધિકાર, પ્રતિમા પહેલે હેવાથી અને પ્રતિમાને વિચાર, પંદરમે વર્ષે હોવાથી વિચારવા લાયક છે. ૨૩મેં સાલહી પિતાને પ્રતિબંધ ગણતાં વીશ વર્ષ ભગવાનના કાલધર્મ પછી થાય; તેમજ ચુલની પિતાના માટે પણ ગણાય ૧ ૭૦
૭ કામદેવ-ગુલની પિતા સુરદેવ-ચુલશતક-કંડકૌલિક-સદ્દાલ પુત્ર આદિના ઉત્સર્ગો (ઉપસર્ગો ?) અને વાદનું વર્ષ અપાયું હોત તે સારું હતું. ૧૦૭૧
૮ મહાશતકના શ્રાવકપણાના પન્નર વર્ષે સ દેશ છે. માટે એકાતીલ સમે વર્ષે ન ઘટે. ૧૦૭૨ા
૯ આનંદાદિ દશે શ્રાવકેના ગામોમાં તેમને બોધ થાય પછી ભગવાન પનરમે વર્ષે આવવા જોઈએ ૧૯૭૩
૧૦ વિલાસપુર માં બે વખત આવવું એ તે જણાવાયું નથી. ૨૧ મે વર્ષે શ્રાવક કર્યો તે ૩૫ મેં વર્ષે આવવાની જરૂર હતી. ૧૯૭૪
Page #172
--------------------------------------------------------------------------
________________
સાગર સમાજના સંગ્રહ યાને આગમાદ્ધારકની શાસનસેવા [૧૬] ૧૧ ત્રીજે ચેમાસે જયંતીની ધમ ચર્ચા ગોઠવાઈ છે, તે તેની પ્રથમ શય્યાતરની ખ્યાતિને શેલે નહિ ! વળી તેના જીવાજીવાદિકના જાણપણાવાળું વર્ણન, વર્ષોના શ્રમણોપાસકને આભારી હોય. તેના અધિકારમાં આવેલ કેણિક, દેવાનંદા આદિના અતિદેશે પણ કેમ વિચાર ન માગે ? ૧૦૭પ -
૧૨ કુંડકૌલિકને નગરે બે વખત ભગવાનનું આવવું હોવું જોઈએ, એવી ત્રીજા ચેથા અને પાંચમાં શ્રાવકને માટે પણ હોય. કારણકે–સ્વીકાર, પરીક્ષા અને પ્રતિમાને આદર એ ત્રણે જુદાં જુદાં છે. ૧૦૭૬
૧૩ ૩૧, ૩ર અને પાંત્રીશમા વર્ષના ચોમાસા વિશાલામાં જણાવાય તે યોગ્ય નથી. ર૭માં પહેલાં તેને નાશ થઈ ગયું છે. ૧૦૭
૧૪ ચંદ્રાવતરણ વીસમું રાખ્યું અને જયંતીની ચર્ચા, ચંદ્રાવતરણ ઉદ્યાનમાં બની છે તે ત્રીજે ચોમાસે રાખી છે ! ૧૦૭૮
૧૫ મહારાજા ઉદાયનની દીક્ષા ૧૭માં ચોમાસામાં રાખી છે, પણ તેને પુત્ર અભીચિ, કેણિકની સેવામાં ગમે છે. ૧૦૭
૧૬ ૧૩-૨૦ અને ૨૩માં કેવલી અવસ્થાના અને પર્યાયના ૩૧-૩૨ અને ૩પમાં ચોમાસા વૈશાલીમાં લીધા તે ઠીક નથી. વિશાલાને તે પહેલાં નાશ થયો છે અને ચેડામહારાજના વંશજે કલિંગમાં ગયા છે ૧૦૮ના
૧૭ ચંપા અને પૃષ્ઠચંપા એમાં ત્રણ માસા હોવા જોઈએ. બે છદ્મરથપણામાં અને એક કેમ પણા માં જોઈએ ૧૦૮૧
૧૮ આદ્રકની દીક્ષા ૧૨મે વર્ષે રાખતાં કેટલુંક સાધુપણું, વીશ વર્ષ ગાઈથ્ય અને સાધુ પણ લેતી વખત હસ્તિબંધનનું ત્રટન એ ત્રણે બનાવને વખત અત્રે છે તે પછી તે વખતે શ્રેણિકની હાજરી કેવલી ગણવી ? ૧૦૮રા
૧૯ મહારાજા, ઉદયનને દીક્ષા આપવા માટે ચંપાથી અને પછી રાજગૃહી આવ્યા, એ સ્પષ્ટ લેખ શ્રી ભગવતીજીમાં છે ૧૦૮૩
૨૦ શ્રી ભગવતી સૂત્રમાં સેવ મતે એકલે પાઠ, વિરક્ સાથેનો પાઠ અને સમાઢે નાં સ્થાનો વિચારી લેવાની ને સામેલ કરવાની કેવલિવિહારમાં ઘણી આવશ્યકતા હતી. શ્રી ભગવતીસૂત્ર, કેવલિપણાના વિહારવાળું હવા સાથે ક્રમદર્શક થાય તેમ છે. ૧૦૮૪
Page #173
--------------------------------------------------------------------------
________________
[૧૬૬]
સાગર સમાલેાચના સગ્રહું યાને આગમાદ્વારકની શાસનસેવા
૨૧ મેધકુમારની દીક્ષા, કેવલજ્ઞાનના પ્રથમ વષે લેવાય છે અને શ્રેણિકાદિને તે વખતે શ્રાવક કરાય છે; પણ મેઘકુમારની માતાના દેહલા વખતે અભયકુમારને અષ્ટમ પૌષધ તથા ધારિણીરાણીનું ધમકથાથી સ્વપ્નનું જાગરણ કાંઇક વિચાર માગે છે. શ્રી ત્રિશલામાતાની માફક પાર્શ્વ સ તાનીયપણાને માટે ગવેષણાની દરકાર રહે એ અસ્વાભાવિક - ( મપુ –વિશેષાંક )
નથી. ૫૧૦૮પપ્પા
સિદ્ધચક્ર વર્ષ ૫ અર્ક ૮ ૧૯૯૩ પે. વ. ૦))
સમાલાચના
૧ ચતુર્થાં, ષષ્ઠ વગેરે તપસ્યામાં ચાર છ માદિ લેાજનના ત્યાગ ગણી ‘અષ્ટમ’ના અથ ‘અષ્ટ' કરનારે શ્વેતુથ' મવત' થાય. મવત' સ્થ”તે યંત્ર સજ્વસ્તુ માં, જૂથ ચાવવાસસ્થ સ'ના, વષષ્ઠાવિ મુવવાસટ્રૂયાવેિિત એ ભગવતીજી ૨ શતક ૧ ઉદેશ નું વાકય વિચારવું. ૧૦૮૬૫
2
૨ નોકરો સપ્તવો ઇત્યાદિ પૂરણા વાળાની આગળ આવેલી સપ્તમી, અતીત અને (ની) - હેાઇ સતિ સપ્તમી માટે છે એ સમજવુ' શ્રી પચવસ્તુ ત્રિવાવિયમ્ય पंचदशवर्षस्य षोड़शवर्षादिषु એ પાઠ તેએને વિચારવા જેવા છે એ ઉપરથી સમજાશે કે સપ્તો ના અથ સપ્તદશ વર્ષોંના પર્યાય થઈ ગયા પછી' એવા ચેકખા અયવથી અંત્ય અવયવ લેવાય છે. માટે તે સ્થલે પૂરકને ઉંડાવવાનું પાલવે તેમ નથી અને જય માં અવયવ ન લેવાય ।૧૦૮૭ણા
૩ આવેસેણ વાળા પાઠમાં શર્માન ના ગ઼ન્માષ્ટમ પર્યાય માનતાં વચમાં વિરલા શબ્દ છે તે ન ઘટે તે વિચારવું. ૧૦૮૮૫
૪ લેાકપ્રકાશના ત્રય પક્ષાઃ પદે ચાકમાં છે. ૧૦૮૯
૫ ધ સંગ્રહ વિગેરેમાં જન્માષ્ટમ ન લખતાં ગર્ભાશ્ટમ કેમ લખ્યું ? તે તે પૂરકને ઉડાવનાર જાણે. ગર્ભીષ્ટ પશુ કેમ લખ્યું તે પણ તે જ જાણે. ૧૦૯૦ના
૬ જઘન્યમાં અષ્ટમની વ્હેલી હદ આવે અને અધિક કહેવાથી સઘલા અષ્ટમ હૃદથી આગળ જાય એ ન સમજાય તેનુ ? ૫૧૦૯૧૫
૭ પૂર્ણ વિશેષણથી પ'રામ શબ્દ, આખા વ`વાચક છે; પણ છેડાવાચક નથી. નહિંતર માપંચમાત્ કહેવુ પડત ।।૧૦૯૨ા
૮ ૦વહાર (ભાષ્ય)ના પાઠમાં શર્મી.નું કૌસમાં ગુમ્મા. શબ્દ લખનારા સત્યપ્રેમી કેટલે ? [ભાગ ણુદ્ધાર પૃ. ૨૦૦ પુ. ૧ ૬' f (Aન્માષ્ટમવર્ષે દ્રબિંતા પ કિતની સમાàચના છે.] ૧૦૯૩/
Page #174
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગામે દ્વારકની શાસનસેવા [૧૭
- સવા છ વર્ષે દીક્ષા, મધ્યમ શૈક્ષભૂમિ ચાર માસ, વીશ વર્ષ પૂર્વના અને અઢી વર્ષ પરિકમ લેવાથી ઓગણત્રીસ પર્યાય આવે. વળી સૂત્રમાં વડીદીક્ષાને જ પર્યાય ગણાય. ૧૦૯૪
૧૦ અમારા એ જગો પર મકારનું અલાક્ષણિકપણું અથવા આદેશાંતરે લીધેલા ગર્ભષ્ટમ અને જન્માષ્ટમના માટે અઠમપદ નથી એવી દ્રષ્ટ વ્યાખ્યા ન જણાવનારાઓમાં ભૂલ કેમ નહિ ? ૧૦૯પા
૧૧ અખિલ મુનિ મેલનમાં જન્માષ્ટ, જન્માષ્ટમ અને ગર્ભાસ્ટમ જાહેર થયા છે તે ત્યારે કે આટલે વખત હું કેમ ન જણાવ્યું ? સ ર મારૂ વિવસ્વ પરિવરને એમ કેમ નહિ ? દશામાટે આદિશબ્દ ન લેનાર આદિ કહેલ દશાને સંબંધ કેમ લગાડશે ? ૧૯૯૬
૧૨ “મષ્ટમ એજ બન્માષ્ટમ છે એવી જાહેરરીતે કરાતી મૂર્ખતા, ચૂર્ણિકાર મહારાજ, માથે નાંખનારને શું કહેવાય ? ગર્ભાટ (મ) “જન્મથી સાત વર્ષ અને પિણું ત્રણ માસે તમારે થાય તેને પર્યાય, જન્માષ્ટમ એટલે “જન્મથી સાત વર્ષ અને એક દિવસ'થી થાય; છતાં ‘ચૂર્ણિકાર કહે છે એમ કહી કલંક દેનારની શી ગતિ ? g૧૦૯ળા
૧૩ “અષ્ટમીનો અર્થ જે પૂર્ણઅષ્ટ’ એ જ થાય તે પછી જન્માષ્ટ અને જનમાષ્ટમને તથા ગર્ભાસ્ટમ અને જન્માષ્ટમ ફરક જ શા માટે ? [માણ પાઠ વારંવાર લખે છે પણ કિરતો (ફિવતી) યે ] ૧૦૯૮
૧૪ શૈક્ષભૂમિ અને પરિકર્માણ વિના જ હિસાબ જે મેળવે તે પછી ગ કે જન્મ અથવા અષ્ટમ કે અષ્ટ લેવાની કે શંકાની જગ્યા જ ક્યાં છે? કેમકે ૮૨૦+૧=૨૯ થઈ જ જાય છે વ્ર પ્રતિપત્તિ વડી દીક્ષા છે, એ સહેજે સમજાયું કેમ નહિ ? દરેક પરિ. કર્મના છ છ માસ ક્યાંથી લીધા ? ૧૯૯૯
તા.ક. જુઠા કહેલા અર્થો અને ફેરવેલા પાઠનો ખુલાસો કેઈપણ શાસનપ્રેમી માણી શકે છે, પણ રૂબરૂનું કાર્ય છે તે તેમ થયે જ થાય આટલું પણ અત્યારે સૂચનારૂપ છે.
(માર્ગદ્વાર-જંબુવિજયજી) ૧ ને મુસેના ને સોળા એ ઔત્સગિક નિષેધ જેમ પૂરુ ના અપવાદ આદેશમાં રહેતા નથી, પણ સંયમની સાધ્યતા બંનેમાં રહે છે, તેમ ઉદયને મુદ્દો ક્ષયવૃદ્ધિમાં ન રહે એ સ્વાભાવિક છે, પણ આરાધના તે રહે. (નદી ઉતરતાં વધુ નથી વઈ શકાતો એ ચેકનું જ છે.) ક્ષયવૃદ્ધિમાં ઉદયનો અભાવ અને અધિકતા છે એ ચેકખું જ છે. (નિયમ અને હેતુ શબ્દ જોડીને પલટો ન ખાવો.)
Page #175
--------------------------------------------------------------------------
________________
[૧૬]
સાગર સમાàાચના સગ્રહ યાને આગમાદ્નારકની શાસનસેવા
૨ એ ગાથાઓ ગણધરકૃત અને એક અનિયમિત એ જે પ્રશ્નરૂપ હોય અને હવે ટીકાના વચનથી સૂત્રકાર વગેરે મહારૂષો શિવાય અન્યની કરેલી છે એમ સમજાયુ. હાય તે બસ છે. પ્રશ્નકાર તરીકે પ્રશ્ન ન હાય અને જિજ્ઞાસાથી હેાય તે સારૂ.. સમાલે ચકથી તમે અજાણ ઢાય તે સ'વિત નથી જામનગર છે.ટુ ન ગણાય
૩ વલ્લભ પટેલને વારવાર જૈન ધર્માંની અને તેમાં ખાસ કરીને જૈનગુરૂની નિંદ્રા કરવાની ઘેલછા થઈ આવે છે. અક્ષિપણા શિવાય સ્વરૂપ બરોબર જાણ્યા વીના માત્ર કાકદ્રષ્ટિ સજ્જનતાને જણાવે નહિ. દ્રષ્ટિ વિપર્યાસ હોય ત્યાં જ ગૌહત્યા જેવાં કાર્યાં કરનારને ત્રખાણાય અને ધમની ખાટી રીતે નિંદા કરાય.
૪ ઉત્સ`સૂત્ર ને અપવાદ સુત્ર, સામાન્ય ને વિશેષ પૂને પસૂત્રેા બાધ ન કરતાં હાય એમ માનવામાં અજ્ઞાનતા નહિં ગણાય ? શુ ક્ષયતિથિમાં ઉત્ક્રય છે એમ માનવું અથવા વૃદ્ધિના બન્ને ઉદા માનવા લાયક ગણાય ? ૫૧૧૦૦ || (વીર મુંબઇ)
242
સિચક્ર વર્ષ ૫ અક ૧૧ સ. ૧૯૯૩ ફા. જી. ૧૫
સમાાચના
- પ્રનેત્તર કષષ્ટિશતકમાં જિનવલ્લભ પોતેજ મનુ્રવઃ શ્રી ઉનનેશ્વરસૂયઃ એમ સ્પષ્ટપણે જણાવે છે. વળી અષ્ટસપ્તતિકાપ્રકરણમાં તે તેમજ જણાવે છે ૧૧૩૭ની પુનાની પ્રતમાં પણ તેમ સ્પષ્ટ છે. ૧૧૬૮માં મરનાર, આખુ વર્ષી ગ્રંથ ન જ બતાવે એમ તે નડુ ૧૧૦૧૫૫
૨ સઘપકમાં શ્રી સધને વ્યાધ્ર જેવા ભય કર જણાવવામાં આવેલ છે કે ?
૫૧૧:૨ા
૩ મહારાજ ખુટેરાચજી મ્હોટા સાધુસમુદૃાયના મૂલ હોવાથી વૃક્ષસ્ક ધ કહેવાય.
૧૧૩૦ના
૪ સાવયમે એ જગાપર ‘પ્રતિમાધમ” જેવાના પૂરાવા અને શ્રી અભયદેવસૂરિજીના વાકયના ખુલાસે વિચારે અને સમજે તે સાચા રસ્તે રડે. પાંચમા આરાને છેડે શ્રાવક ધર્માંના વ્યુચ્છેદ થાય એ સ્વાભાવિક છે ૧૧૦૪૫ (જય. કવીન્દ્ર)
૧ મહારાજ શ્રી આત્મારામજીની શતાબ્દિ વખતે જેએ જન્મ વખતે કલ્યાણરૂપ કેમ હોય છે' એમ કહીને વિરોધ કરતા હતા તેએજ હવે પેાતાના ગુરૂના જન્મને કલ્યાણરૂપ મનાવે છે. ૧૧-પા
Page #176
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગાદ્વારકની શાસનસેવા [૧૬]
૨ તત્વાર્થભાષ્યકારે જે ભાવવાચક જન્મશબ્દ લીધે તેને ન સમજનાર મરણના પ્રતિપક્ષવાળે જન્મ લે અને જન્મ-મરણનાં દુખેને જોડે ૧૧૦૬u મુંબઈ-સ્વર્ગારે)
૧ તત્વતરંગિણીમાં તિથિની ચર્ચા, મુખ્યતાએ પૌષધ માટે છે. તે ચૌદશ-પુનમ ભેળા કરનારને પ્રતિદિનકર્તવ્ય એવી પૌષધ ક્રિયાને લેપ લાગે છે. ૧૧૦૭ના
૨ એક પૌષધાદિ કરી બેનાં ફલ માનવા ન જ શોભે ૧૧૦૮
૩ પર્વતિથિઓને ક્ષય ન હોય એમ કોઈ માનતું જ નથી પણ આરાધનાને (માં) ક્ષય ન હોય અને આરાધના બેની એકપણ ન ચાલે ૧૧૦૯
(૪ જૈનમત પ્રમાણે સામાન્ય તિથિ કે પર્વતિથિની વૃદ્ધિ થાય છે, એ કહેવું હવે તે આગ્રહ જ છે. લૌકિક ટીપ્પનાથી વૃદ્ધિ મનાય છે. ૧૧૧ના - ૫ તિથિ એ પ્રથમાને ન સમજે તેજ “પૂર્વતિથિમાં' એવો અર્થ કરે અને તે ખેંચે ૧૧૧૧
૬ તસ્યા. એક વચનને ન સમજે તે જ તો એમ જાણે બે પ૧ ભેળાં માને ૧૧૧૨
૭ કલ્યાણકમાં પણ પ્રતિનિયત ક્રિયાના સંબંધે તેમજ થાય, બાકી તપ તે સાથે થાય. ૧૧૧૩
૮ સામાન્ય તિથિઓને ઉદયાધિકાર છે છતાં તે જેમ ક્ષય વૃદ્ધિમાં કાર્ય ન લાગે, તેમ બે પર્વમાં કે દ્વિતીયપર્વની વૃદ્ધિમાં ભેગને નિયમ ન રહે અને તેથીજ લાયોજિપૂર એમ ન કહ્યું. ૧૧૧૪n
૯ gવરાત” એ સમજવાવાળે જાણે જ છે, અવ્યવધાનના અસંભવે એકવણું– વ્યવધાન લેવાય. તેવી રીતે ક્ષયની વખતે પહેલાની પણ પર્વતિથિ હોય તે તેનાથી પહેલાની લેવાય જે આરાધનાને અખંડિત રાખવા પહેલામાં જવું પડે તે તે જ આરાધનાને માટે પૂર્વતરમાં જવું જ પડે (અને તેથી) પૂનમ અમાવાસ્યાની વૃદ્ધિ હાનિએ તેરસની વૃદ્ધિને હાનિ કરવી તે પર પરાને અનુસરતું હવા સાથે લેખને પણ અનુકૂલ છે. માટે તે પરંપરાને ઉઠાવવાવાળા કદાગ્રહી ગણાય. પૂનમના ન્યાયથી ભાદરવા શુદ પાંચમની ક્ષય વૃદ્ધિએ ત્રીજની ક્ષય-વૃદ્ધિ કરનાર જ માર્ગમાં છે. ૧૧૧૫
(વીર૦ તત્વ) ૨ ૨
Page #177
--------------------------------------------------------------------------
________________
[૧૭૦] સાગર સમાલોચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા
૧ “ચઉદશના ક્ષયે તેરસને દિવસે “ચઉદશ જ છે એમ કહેવું, “તેરસ છે એમ કહેવું નહિ અને તેરસ છે એમ જણાવનાર મૂર્ખ ગણવે.” આવા સ્પષ્ટ લેખે છતાં ક્ષય ન માને તેને શું કહેવાય ? ૧૧૧૬
૨ ગૌણ મુખ્ય ન્યાય, આરાધના (પ્રાયશ્ચિત્તાધિ) શિવાયમાં છે. ૧૧૧ળા
૩ વિશેષકારણે પણ ઉદયવાળી તેરસ હોય છતાં તેને તાંબા સમાન ગણ કિંમતમાં હિસાબ વગરની જણાવી છે. ચઉદશ પુનમ ભેળી કરનારા, શું તે વખતે ચૌદશને ગૌણ કે તાંબાને સ્થાને ગણશે ? ૧૧૧૮
૪ તમારામાંના મતે તેર અને ભૂલ થાય તે પુનમનું કાર્ય પડવે કરવાનું કહેનારા ભૂલ્યા છે ? ૧૧૧લા
૫ એકવાકયતાના હેતુ તરીકે કહેલ રૂત્યfમાયેવાહૂ વાકય કેમ ખવાયું ? પ્રાયશ્ચિત્તાદિના પક્ષે અને મુખ્ય પણે ચઉદશ જ છે એમ કહેવું યોગ્ય છે એ જણાવેલ સ્પષ્ટ અર્થ ઓળવો યોગ્ય નથી. ૧૧૨ના
૬ વ્યપદેશ ન કરાય એટલે કહેવાય જ નહિ અર્થાત્ “ક્ષય કરાય એ ચેકબુ છે. ૧૧૨૧
૭ ‘બળવાન કાર્યવાળી તેરસ’ એ કથનછલ ગણાય વિપકાર્યરત ને પિતેજ અર્થ, વિશેષ કારણુ શિવાય તેરસ કહેવાય જ નહિ એમ કહેલ છે. ૧૧રરા
૮ અન્યતિથિઓના ક્ષયે તે ભેળી થાય તેમજ તેરસ ચઉદશ પણ ભેળી કરનાર તિથિને લેપક ગણાય. ૧૧૨૩
૯ પૂર્વ પૂર્વતિથિમાં ભેગ હોય જ છે અને ભગ તે માને છે /૧૧૨૪
૧ નિગદ છત્રીશી અને પુદગલષવિંશકા, શ્રી અભયદેવસૂરિજીની નથી, પણ તેમનાથી પૂર્વાચાર્યોની છે.
गाथाप्रप'चे। वृद्धोक्ताऽभिधीयते (भ. २४१ पत्रे) इहाम्यबहुत्वाधिकारे वृब्धा गाथा एव' प्रपचितवन्त (भ. ४१४) अयच सूत्रार्थोऽमूभिवृध्धोक्त गाथाभिविनीयः (भ. ५२८) શ્રીમાન અભયદેવસૂરિજીની મહત્તા તે સર્વને કબુલ છે, પણ ખરતરે પિતાના મહિમા માટે જુઠું લખે છે. ૧૧૨પા
૨ ૧૬૭૫ના લેખમાં જહાંગરપાદશાહે યુગપ્રધાનપદ દીધું એમ છે. ૧૯૮૧માં દેનારનું નામ જ છાપ્યું નથી ૧૧૨૬
Page #178
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલાચના સંગ્રહુ યાતે આગમાદ્વારકની શાસનસેવા
[૧૭૧]
૩ ૧૦૨૪માં દુલ ભસેન રાજા હતા' એ વાત ખરતરના જિનહ'સાદિને શેલે. વગર રાજાએ વળી એ બિરૂદ કહેનારને શું કહેવું ? ૫૧૧૨ા
૪ સુવિદ્યિા આ પદનું લરિયા એમ સફેદાથી ખરતરાએ તાડપત્રમાં કર્યું છે, વડોદરામાં એ પ્રત છે તે જુની લિપિના સુના લ,વ ને ય, અને f ૢ ના ર સફેદાથી કરેલે છે તે જોવા. ૫૧૧૨૮।
૫ શ્રી પાર્શ્વનાથ ચરિત્રના રીપેર્ટીમાં લયરો ણાયા નથી જ. ખરતરમાં છે; પણુ પૂર્વાધમાં વિશેષણે આવી ગયાં છે કોઈપણ પ્રકારે બુદ્ધિસાગરજી છે નહિ તેમજ પ્રસિદ્ધાથમાં છાયા કહેનારની દશા પણ ચેાકખી છે. ૧૧૨૯ા
૬ સુરવર ને સ્થાને લયર કરી દ્યો પણ વર શબ્દ, દેવતાને આપેાઆપ ખેંચે છે.
૫૧૧૩૦૫
૭ Tરવારતત્ર્ય ગણુધરસા શતક પ'ચર્સિની વૃત્તિ લીલાવતી પ્રભાવક ચરિત્ર આદિમાં ખરતરની ગંધ પણ નથી પણ૦ પ્રકરણમાં વસતો પ્રાન્તવશી વિા માવાઃએ વાકયજ ખરતરનું પ્રક્ષિપ્તપણુ જ જણાવશે. ૧૧૩૧ા
૮ પ્રભાવકચરિત્ર તે જણાવે છે કે રાજ્યના આગ્રહથી ચૈત્યવાસીએએ જગ્યા આપવા દીધી મ્હેરખાનીના આવા અર્થ ખરતરા કરે છે. ૫૧૧૩૨૫
૯ ખરતરાની પટ્ટાવલીએમાં શ્રી જિનેશ્વરસૂરિ મહારાજને નખર નિમિત નથી. (શું તે ખધી કલ્પિત હશે ?) ૫૧૧૩૩ા
૧૦ (૧૦૫ત્ર) પાઠાંતરોનેકા તારણ આ વાકય શુ લેખકને કલ્પિતતા લાગેલી છે' એમ નથી જણાવતુ ? ખુલ્લા શબ્દમાં લેખક ગચ્છભકત હાય તેથી ન લખે. બાકી તે પટ્ટાવીએ પાઠાંતરવાળી નહિ, પણ જુઠા પાઠ અને ગુરૂશિષ્યાદિના સબંધવાળી છે.
૫૧૧૩૪૫
૧૧ લેખક, ગચ્છના ભકત હાય અને તેથી મહાવીર મહારાજ અને શ્રી પાર્શ્વનાથચરિત્રના પલટાયેલા પાઠ માને અને દેવતાઈ વરદાનને ‘ખયર' બનાવ્યુ અને તે પણ વ માનસૂરિજી હાવા છતાં શ્રી જિનેશ્વરસૂરિમાં લગાડે ! ૫૧૧૩પાા
૧૨ લેખક, રાજાના ‘ખરા' શબ્દને ગચ્છના બિરૂદમાં મ્હેલે છે ! (જોકે જિનપતિ વ્હેલાની કંઈ તે વાત જ નથી.) કરતા ૫૧૧૩૬॥
૧૩ મહાપાધ્યાય ધમ સાગરજીને ખરતરગચ્છનું ખંડન કરવાની ફરજ, ગણધરસા શતકના લ'ખાણુ આદિ શબ્દોએ તથા જિનપ્રભના કરેલા તોપૂવણ, તપોટમત ગ્ર ંથે પાડી
Page #179
--------------------------------------------------------------------------
________________
[૧૭]
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમાદ્વારકની શાસનસેવા છે. સત્યભકત, અસત્યને ન જ સહન કરે તે પછી અસત્ય, સત્યની બેટી નિંદા કરે તે કેમ સહે? ૧૧૩છા
૧૪ ખરતરમાં જિનપતિથી શ્રી અભયદેવસૂરિજીને ખરતર તરીકે ઘસયા તેથી જ મહેપાધ્યાયજીને તે બાબત સત્ય બીના પ્રગટ કરવી ફરજીયાત થઈ ૧૧૩૮
૧૫ જિનપતિ પછી શ્રી અભયદેવસૂરિજીને નામે ખરતરે મગરૂરી લેવા લાગ્યા તેથી તે શ્રી સોમધર્મ ગણિજીને ચડૂ: gf458ામાને . તરતifમધઃ એમ લખી સ્પષ્ટ કરવું પડ્યું કે- “શ્રી અભયદેવસૂરીજીના નામે ખરતરગચ્છની લેકમાં પ્રતિષ્ઠા થઈ ખરતના મુદ્દા પ્રમાણે પણ શ્રી અભયદેવસૂરિજીથી તે ખરતરગચ્છ થયે નથી જ અને નવાંગીવૃત્તિ આદિમાં બરતર નામ છે પણ નહિ. ક૯પાન્તર્વાચ તે અનુવાદ ખરતરને કરે છે શ્રી હીરસૂરિજીનું વાકય પણ પ્રોષ જણાવી ખરતની હીલચાલ જ જણાવે છે. I૧૧૩૯૫
૧૬ (૩૨) શ્રી સમસુંદરસૂરિજીએ ઉપદેશસપ્તત્તિ નથી કરી, પણ શ્રી મધમે કરી છે. આ વસ્તુ ખરતરાની સભા ન સમજી ? વળી [સં. ૧૬૧૭નાં પાટણ ચોમાસા પછી] એક જ કાર્તિક માસમાં પાટણ અને ખંભાતના દસ્તાવેજો હાજરીવાળા થાય છે એ શું ? ૧૧૪
૧૭ આચારપ્રદીપ અને પ્રભાવક ચરિત્ર છપાયેલાં પણ છે. ૧૦૮ માં થયાનું કે રાજવિવાદનું નામ નિશાન નથી. દસ્તાવેજોની સચ્ચાઈ કેવી ? સહી સાચી અને વાંચી સમજી થઈ હશે કે શું ? સાર્ધશતકમાં ખરતના બિરૂદનું નામ પણ નથી. (સહીઓની અપ્રમાણિકતા માટે જુઓ “કુમતાહિવિષ જાંગુલીમંત્રતિમિતરણિ ' ગ્રંથ નરેન્દ્રસાગરસૂરિ) i૧૧૪૧
૧૮ શ્રી દેવેન્દ્રસૂરિજીએ શ્રી કર્મગ્રન્થ આદિની ટીકાઓમાં સ્પષ્ટ તપાગચ્છા બિરૂદ પહેલાં અને ચૈત્રવાલગચ્છની ઉપસંપદામાં છે એ કેમ નથી સમજાતું ? ૧૧૪રા
૧૯ શ્રી ઉસૂત્રકંદમુદ્દાલને અંગે થયેલ વાતને ઉપાધ્યાયજીના બધા ગ્રંથોને જોડનારો અનર્થવાળા મિચ્છામિ દુક્કડેથી શાસ્ત્રોને પણ અમાન્ય ગણશે. યાદ રાખવું કેપ્રવચનપરીક્ષાની ચર્ચામાં ખરતરને વિજયસેન સુરિજી મહારાજે પાટણ અને અમદાવાદમાં ૧૧૯૨-૯૩ (૧૬૪૨-૪૩)ના બંને માસામાં હરાવ્યા અને તેજ પ્રવચન પરીક્ષાને શ્રી સંઘે બાદશાહી વાજિંત્રના ઠાઠથી વધાવી લીધો છે. (જુએ-વિજ્યપ્રશસ્તિ) જિનચંદગીત. વિધિસ્થાનક' આદિમાં આ વાત ન લેવાય જ. વિજયપ્રશસ્તિ પછી [ની બનાવેલી] પટ્ટાવલીમાં લેવાય વિહારપત્રમાં તે પરાજયને જ્ય લેખેજ ૧૧૪૩
Page #180
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમાદ્ધારકની શાસનસેવા [૧૭૩] . ૨૦ જયસમે સમજવું જ જોઈએ નાગુ પદ જૈનેમાં ભગવાનને અંગે જાહેર હતું અને શંકરાચાર્યાદિ તે ધરાવતા તેથી બાદશાહ આપે તેમાં નવાઈ શી ? શ્રી હીરસુરિજીએ વાવેલા વૃક્ષની છાયાને લાભ, જિનચંદ્રને મળે તેમાં ખોટું શું ? જગદગુરુ પદ દેનાર બાદશાહ હોય અને શેખ કદાચ ખીજાય તેમાં મેગલાઈ નથી? ૧૧૪૪
૨૧ શ્રી હીરસુરિજીની સાથે અકબર પાતશાહ વગેરેનાં અમારી પડો વગડાવ્યાનાં ચિહ્નો (ચિત્ર) અમદાવાદ સાહિત્યપ્રદર્શનમાં રજુ થયેલાં છે. (જી.વ.૨૪) ૧૧૪પ - ૨૨ આશ્ચર્યની વાત છે કે- જિનચંદ્રના વિહારવર્ણનમાં ન્હાની ન્હાની વાતેના ઇસારા છે અને યુગપ્રધાનપદનો ઇસારે પણ નથી ! ગ્રંથની પુષ્પિકાએ કેટલીક ગ્રંથ લખનારની હોય છે અને કેટલીક તે પાછલાઓએ પણ લખેલી હોય છે. ખરતરમાં તે વિશેષે એ રીત છે એમ ભંડારે જોનારને જણાય છે. ૧૧૪૬
તાક. પ્રકાશકે “સમાલોચનાથે' એમ લખી સમાલોચના માગી છે, તે ન અપાય તે અંગીકાર જેવું થાય માટે અપ્રાસંગિક પણ આવું ઈસારારૂપ જણાવ્યું છે.
(જિનચંદ્ર)
૧ સુચના આપી હતી નમુના માટે ફેર તપાસ.
૧ પ્રશ્ન ૧૦ ને અંગે ભગવાન શ્રી કષભદેવજીના બાર, શ્રી નેમિનાથજીના નવ, ભગવાન શ્રી મહાવીર મહારાજના સત્તાવીશ ભવ છે તે નથી તે ક્ષાયિકસમ્યકત્વવાળા અને નથી તે અપ્રતિપાતી સમ્યકત્વવાળા ૧૧૪૭
૨ વાસુદેવને સમ્યકત્વનિર્ણતિ પણ છે. રિટ્ટ તે ગાથાની ટીકા જેવી. અન્યધર્મને અનુષ્ઠાન તરીકે ગણુયેલી ક્રિયા, મિથ્યાત્વને વધારનાર હેઈ અગ્ય જ છે એ સમજાવવું ત્યાં જરૂરી છે. (૧૨) ૧૧૪૮
- ૩ કેવલજ્ઞાનવાળી સ્ત્રીઓને પણ છદ્મસ્થ સાધુ વાંદે નહિ સમવસરણમાં પણ સાધુઓની પાછળ તેઓ બેસે (૧૫) ૧૧૪લા
૪ અતિચારની આઠ ગાથા ન આવડે તે નવકાર ગણવાને શાસ્ત્રીય લેખ છે, તો પછી વદિત્તા માટે પચાસ નવકાર વ્યાજબી નથી” એમ કેમ કહેવાય ? ખપીઓએ વ દિત્સુત્ર શીખવું જ જોઈએ એમ કહેવાય. (૧૬) ૧૧૫
૫ પથમિકમાં પણ જિન નામકર્મ નિકાચિત થાય છે. વિટ્ટી એવું જ શાસ્ત્રકાર કહે છે. ૧૧૫૧
Page #181
--------------------------------------------------------------------------
________________
[૧૭] સાગર સમાલોચના સંગ્રહ થાને આગદ્વારકની શાસનસેવા
૬ વર્તમાનકાલમાં શ્રાવકપ્રતિમાને વહીને જ સાધુપણું (બાલાતિ શિવાયે) લેવું એ ચેક પાઠ શ્રી હરિભદ્રસૂરિજીના પંચાશકમાં છે. સાધુપણામાં આકારે નથી. શ્રી સેનસૂરિજીની વખત પ્રતિભાવહનની વાત પણ લેખસિદ્ધ છે (૨૫) ૧૧૫રા
૭ શ્રી આર્યમહાગિરિ અને સુહસ્તિજી આદિની માફક યુગપ્રધાને સાથે પણ હોય (૨૬) ૧૧૫૩
(જૈન ધર્મ)
સિદ્ધચક વર્ષ ૫ અંક ૧૨ સ. ૧૯૩ ફા. વ. ૦)) સમાલોચના
૧ પુરાણ (પતિત) અને શ્રાવકને માટે તે જગ્યાવિનંતિ એમ ચાક પૂર્વધરનો પાઠ છે. અન્યમતવાળા માં રાજાદિનું વિધાન અપવાદ છે. ૧૧૫૪
૨ ગષ્ટમનો અર્થ જન્માષ્ટમ, તથા અષ્ટમને “આઠ'જ એ અર્થ કરનાર કોણ હોય ? નિશીથચૂણિ કે- જેમાં જન્માષ્ટ, ગષ્ટમ અને જન્માષ્ટમ છે તેનું નામ ખસેડનાર કે ? જન્માષ્ટ અને ગર્ભાસ્ટમ સુધી બાલક ગણતાં વચમાં જન્માષ્ટમ આવે એ ન સમજાય ? વિરોધીઓને અગે ઠરાવમાં “અષ્ટમની પૂર્ણતા જણાવેલી દે છે અને પહેલેથી જ પાઠના અર્થમાં અષ્ટમની શરૂઆત જાણ્યા છતાં એળવે” તેનું કેવલી કલ્યાણ કરી શકે ? a૧૧પપ
૩ રાત્રિએ પ્રશસ્તતા ન હોય એમ માનનારે કેશરથી થયેલ પદવીને પિતાના ગુરૂએ લખેલ છે તે પણ જોયું ? અવંતિ સુકુમાલાદિની દીક્ષા રાતે છે. ૧૧૫૬
૪ ચારિત્રને ભેદનાર બને તેવું કથન, ચારિત્રના દ્રઢ પરિણામ પહેલાં ન હોય કથામાં દીક્ષાના પમ ફલેના કથન પછી અને સાથે વિરાધન ફલનું કથન છે અને તે પણ દીક્ષાભિમુખતાના નિશ્ચય થયા અને જાણ્યા પછી જ છે. ૧૧૫૭
૫ રજોહરણ દિથી દીક્ષિત કરીને જ સામાયિક ઉશ્ચરાવાય છે અને તે પંચવસ્તુમાં સ્પષ્ટ જ છે. વળી સામાયિકસૂત્ર, દીક્ષા પછી ભણાવવાની વાત પણ વ્યવહારવૃત્તિમાં ન જવાય તે આશ્ચર્ય.
૬ “અવ્યકત માટે રજા જોઈએ એમ શાસકાર કહે છે. આચારપાલનના અંગીકારને ચૂર્ણિકાર “પરીક્ષા” કહે છે તે કણ ને માને ? ૧૧૫૮
૭ શ્રી નિશીથચૂર્ણિ આદિ અને પંચવસ્તુની પછી બનેલા યતિજતકલ્પાદિ જે અનુવાદ વિનાના ગ્રંથ છે તેમાં એક દિવસ પણ પરીક્ષા માટે છ માસ (કે એક દિવસ પણ) રેવાની વાત નથી ૧૧૫૯
Page #182
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંપ્રહ યાને આગોદધારકની શાસનસેવા [૧૭૫]
૮ પરીક્ષાની મુદત માટે આવશ્યકનું નામ દેનાર જુઠો છે અને જુઠા અર્થને કરનારે છે એ વાત લેખથી સિદ્ધ થઈ ગયેલ છે.
૯ સાવદ્યત્યાગ પહેલાં સાવદ્યપરિહાર આદિને ઉડાઉ જવાબ છે.
૧૦ એ વડી દીક્ષા માટેની પરીક્ષા છે, એમ ધર્મબિંદુના ભાષાંતરમાં સ્પષ્ટ છે છતાં હઠ જ પકડે ! આ આજ્ઞાપાલન નહિ પણ આપ્યું છે.
૧૧ ધર્મબિંદુમાં પરીક્ષાનું સુચન ન કબુલ કરનારે તેને પાઠ વિસ્તાર વિધાનવાળો તેમાંથી આપ જોઈએ.
૧૨ પ્રશ્નવિધિ કરતાં જવાબ અને અંગીકારરૂપ ચર્ણિકારે જણાવેલ પરીક્ષા કણ એક કહે છે ચૂર્ણિને પાઠ જાણ્યા પછી પણ ન સમજાય તે શું ? ૧૧૬
૧૩ પહેલાં પરીક્ષાવાળા ભાષાંતરની વાત ઉપજાવી સંમેલનમાં કહી જ નથી.
૧૪ દીક્ષા પહેલાં સાધુચર્ચા દેખાડવા અને આદિ શબ્દનો અર્થ દેખાડવામાં તેમજ પરિણામિકપણું દિક્ષા પહેલાં માનવામાં શાસ્ત્રાન્તરનો પાઠ કેમ બતાવાતું નથી ?
૧૫ માનેલ એ છે કાલ કયે ? અને તેને પાઠ કેમ નથી અપાતે ? ૧૬ ‘અભ્યપગતને પણ આવું સ્પષ્ટ છે ત્યાં ન માનનારને શું કહેવું ?
૧૭ સાધ્વાચારના અંગીકારની પરીક્ષાને, દીક્ષા પહેલાં માનનારે મનુષ્ય, “આચારકથનને દીક્ષા દાન પહેલાં નથી માનતે” એમ કહેવું એ કથન કલંક કહેવાય. ૧૧૬૧
૧૮ સાવધના ત્યાગ વગર “સાવઘત્યાગની પરીક્ષા માનનારે તેના પ્રકારે તે શાસ્ત્રથી આપવા જોઈએ વડી દીક્ષાના પરીક્ષાના તે પ્રકાર છે જ ૧૧૬૨
. ૧૯ વિરોધીઓની સહામે સમુદાયવાચક હમારા” શબ્દ, કયા અર્થમાં અને કયા મુખે હોય એ ન સમજે તેને શું ? ઉત્કૃષ્ટનું માન હોય અને અ૮૫માં બે ઘડી જે પણ કાળ, પરીક્ષા માટે લેવું હોય તે ચર્ચા શાની ?
૨૦ ભાવિભાવે પછી ગુણવિશેષ હેતુ અપાય છે તેની પ્રબળતા ન સમજે તેને ગુણ કેમ થાય ?
* ૨૧ નિષેધ કર્યા પછી આપેલી દીક્ષાને ગુણહેતુમાં ન લે, તે વગર નિષેધની જમાલિદીક્ષાને તેવી કેમ ગણે?
૨૨ પ્રવચનકાર, નદિષેણની નિષેધેલી દીક્ષામાં મોક્ષહેતુ શિવાય બીજું કારણ શાસ્ત્રથી જણાવે.
Page #183
--------------------------------------------------------------------------
________________
[૧૭]. સાગર સમાલોચના સંગ્રહ યાને આગાદ્વારકની શાસનસેવા
૨૩ પડી જશે એવા સંભવને અંગે થતા દીક્ષાના નિષેધના ઉત્તરને પણ તે રૂપે ન સમજે તેની બલિહારી.
૨૪ પ્રવ્રાજનની પરીક્ષા, અચિત્તભોજનાદિના અંગીકારથી ચૂર્ણિકારે સ્પષ્ટ શબ્દોમાં કહી છે. પ્રવકન પદનું વિવરણ પણ તે જ કહે છે. તેથી અન્યથા નિયમ કેમ ? છ માસને નિયમ ન કરાય ૧૧૬૩
- ૨૫ મનકમુનિજની દીક્ષામાં નિષ્ફટિકાનું નિવારણ અપાય નહિં અને આપ્યું મનાય નહિ એ શું ?
૨૬ શકિતરહિત અનુકરણદિની વખતે કહેલાં વાકથી “અનુકરણને સર્વથા અભાવ જેના વિશેષાવશ્યકમાં જણાવેલ કથંચિત્ સાધમ્ય જાણવું અને શ્રી સિદ્ધચક્રમાં આપેલા સંખ્યાબંધ પાઠો જોવા અને સમાધાન કરવું ૧૧૬૪
૨૭ દીક્ષા લેવા નીકળતાં જે દાન દેવાય છે તે સંવછરીદાન તરીકે કહેવાય છે તે કેમ એળવાશે ?
૨૮ વસધારણુથી સવસૂધમ પ્રરૂપિય, એ અનુકરણ માટે ન ગણે તેને શું કહેવું? /૧૧૬૫
૨૯ અર્થવ્યાખ્યા માટે લાગેલા કેવલ વિશેષણને ન સમજે અને અનુકરણને લગાડી દે તેને શું કહેવું ?
૩૦ સર્વે ન મિથ્યાવાદી છે અને શાસ્ત્રવાળે એક નયવાળાં છે એ નાનાનિષ્ઠાનાં પ્રવૃત્ત શ્રતવર્મનિ એમ કહી દિવાકર મહારાજા સ્પષ્ટ ફરમાવે છે. ૧૧૬ ૬
- ૩૧ સર્વાઈવરતારવિયોગઃ એ સૂત્ર એકખું છતાં ન માને તેને શું કહેવું ? આચારાંગવૃત્તિમાં સામાન્યધમ કહી પૂfzતવનસર્વ વિસ્તે: એમ જણાવી સ્પષ્ટ કહે છે. છતાં ન સમજે તેને શું ? i૧૧૬૭ના ૩૨ સાતની ક્ષમતા પણ ઉપશમકમાં જેડે તેમાં કોને નવાઈ ન લાગે ?
એમ સ્પષ્ટ છે છતાં એકવીશ ગણે તેનું શું ? આદ્ય સમ્યકત્વમાં પણ સાતને શમક થાય છે તેનું સ્થાન કયાં ? તત્વાર્થ ટીકાકાર તે ક્ષતિ ૩૧મતિ વા એમ બને ને લે છે આચારુ ઉત્પત્તિને અર્થ લે છે. ઉત્પત્તિ જુદી સૂચવે છે તેનું શું? ૧૧૬૮
૩૩ ઘાત એના વ્યુત્પત્તિ અર્થમાં અને પહેલાં કહેલ “દુર્ગતિથી ધરનાર' એવી વ્યાખ્યામાં તત્ત્વ ન સમજે તેને શું ? ૧૧૬
Page #184
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગાદ્વારકની શાસનસેવા [૧૭]
૩૪ અઠ્ઠા ય રાખો. એ વગેરે વચનેથી પ્રશસ્તરાગનું વિધાન ન માને તેનું શું ? ૧૧૭૦
૩૫ સભ્ય દ્રષ્ટિ હોય અને પ્રસંગ પર હલૌકિક માટે આરાધના કરે તેમાં મિથ્યાત્વ જ છે એમ કહેનાર વ્યક્રિયાને ઓળખે તે સારૂં. ૧૧૭૦
૩૬ પ્રથમ તે વાધ્યતે તા થપ્રત્યાહાર માનનારે મરીચિનું દ્રવ્યચરિત્ર જ માને મહિમા દેખ્યાની વાત સ્પષ્ટ છતાં ન સમજાય શું ? શ્રત પણ સમ્યકત્વ જ છે. I૧૧૭રા
૩૭ ઔપશમિક સમ્યકત્વને માટે અતિ" નો અવિચ્છિો કહેલા વિશેષણ ન સમજે તેને શું ? ૧૧૭૩
૩૮ નલિદીગુલ્મ માટે અવન્તીજીની દીક્ષા આદિ ન સમજે તેને શું ? વિષયે સારા નથી કહેવાતા, દીક્ષા સારી કહેવાય છે. ૧૧૭૪
૩૯ શ્રી શત્રુંજ્ય સીકકે આખા સોરઠને અનાર્ય કહ્યો છે એ વાત સ્પષ્ટ છે. એમાં રામામસો કામ ન લાગે ૧૧૭૫
૪૦ વાલીજીની રાવણ ઉપર અપ્રીતિરૂપ દ્વષ થયા તે જ શિક્ષા થઈ કાર્ય છીને “અંગત” શબ્દ દાખલ કર્યો છે. ૧૧૭૬
૪૧ તેને તિરસ્કારથી શિક્ષા કરવાની ધારણ ગણી જ નથી. .
૪૨ “વધ પણ અનુમોદનીય થાય એ પરવચન છે, રક્ષા અનમેદનીય થાય એ જિનવચન છે. પૂજાને પણ આરંભ અનમેદનીય નથી. ૧૧૭છા
૪૩ સુપિકામાં સામાન્ય કાષ્ઠ શબ્દ જેવાં છતાં પણ ન માને તેને શું ? શેષ હકીકત હોય તે વૃત્તાંત કહેવાય તે પણ નથી સમજાયું.
૪૪ રાજા કહ્યા નથી, ગ્રામપતિ ગ્રામસ્વામી કહેલા છે એ કથનમાં “ વાંઝણીમા” જેવું છે. ગ્રામનિયુકત-નેકર તલાટી ન કહેવાય ? ૧૧૭૮
૪૫ એક વાતના પિટભેદને શિખામણને નિવૃત્તાંત ગણનારની બલીહારી.
૪૬ મેહને ટકાવી રાખવા અભિગ્રહ કર્યો એ કબુલ કરે અને મેહના ઉદયથી ને કબુલ કરે એ મનુષ્ય અષ્ટકને ક્યાંથી કબૂલે ? ૧૧૭૯ ૨૩
Page #185
--------------------------------------------------------------------------
________________
[૧૭૮] સાગર સમાલોચના સંગ્રહ યાને આગમાધારકની શાસનસેવા
૪૭ એક વાત નવી થઈ કે-મેહને પશમ થાય તે પણ તેને કુટુંબ માટે રેકે તે પણ સમ્યગ્દ્રષ્ટિપણું શોભે દીક્ષા નથી થવાની એ શું ન જણાય ? અભિગ્રહ એ નિશ્ચલતાનું પરિણામ નહિ લેખક જ અનુકંપા જણાવે છે. અવધિજ્ઞાનથી નેહ જાણે છે, મરણ નહિ. આવશ્યક પાઠ જે. ૧૧૮૦
૪૮ મેઘકુમારના છ વગર સમ્યકત્વે અનુકંપા કરી એ શાસ્ત્રસિદ્ધ છતાં મિથ્ય ત્વને અનુકંપા ન જ હાય” એમ પરવચની જ બોલે. ૧૧૮૧
૪૯ સાધુ માટે શક્ય પ્રવૃત્તિ નિયમ. સમ્યકત્વની સાથે એ નિયમ માની દેશવિરતિ પણ અશકય જ હતી એમ માને એ પરવચન i૧૧૮૨
૫૦ દેવાધન માટે કૃષ્ણમહાર જે અવિરતપણામાં અષ્ટમ પૌષધ કરેલ છે, તો અશકય કેમ ગણવું ? ૧૧૮ષા
૫૧ વાલી, સર્વથા રાગદ્વેષ વગરના અને પ્રવચન વાત્સલ્ય (ચૈત્યરક્ષા) કરનાર એ પરવચન જ હેય વીતરાગને લબ્ધિનું ફોરવવું” પણ તેમજ ૧૧૮૪
પર “ભકતે તે મહાત્માના મરણમાં શેકવાળા જ હોય. વાચકજીએ મરણને ‘ઉત્સવ નથી મા તપ આદિથી યુક્તને માની છે. ઇન્દ્ર, ભરત વગેરેના શોકે શાસકારો જણાવે છે. સૂત્રકાર પણ જિનેશ્વરાદિમણે લેકાંધકારાદિ જણાવે છે. a૧૧૮૫
પ૩ સંઘાદિ માટે કરેલા વૈક્રિયમાં પણ આલેચન પ્રતિક્રમણ, ભગવતીજી અને તેની વૃત્તિમાં સ્પષ્ટ છે. ૧૧૮૬
૫૪ જિનપૂજાની હિંસા પણ કર્મનું કારણ છે એ જાણનારે પ્રાણાંત કરે તેવી શિક્ષામાં સર્વથા કર્મબંધ છે જ નહિ એ કેમ માને ? ૧૧૮ળા
૫૫ મહામહનીયના કારણમાં ગણધર મહારાજા અને બલાત્કારથી દીક્ષાથી પાડવા ના વાત, સમવાયાંગમાં ચોકખી જ છે. કુટુંબને અંગે ભરતે સુંદરીને, શ્રેણિકે અભયકુમારને રોયાનું છે જ. મહેતુક અને મેહજન્ય છે. પણ અહિ અધિકાર મહામહનીય છે.
૫૬ સમ્યકત્વ પછી અને પહેલાં પરાર્થોઘત જ હોય એવું પરવચન કહે છે શ્રી સિદ્ધચક તે માત્ર “નિયમને અભાવ” કહે છે કે ૧૧૮૮
પ૭ સમ્યકત્વ પછી અને પહેલાં પણ તીર્થકરોમાં પરાર્થોઘતપણું હોય જ એ વાત શાસ્ત્રની નહિ. પણ પરવચનની છે ૧૧૮
૫૮ પુરૂષોત્તમપણને અંગે જણાવેલી પરાધનપણું આદિ હકીકત, સમ્યકત્વ પછીજ નિયમિત હોય એમ કેમ ન મનાય ? ૧૧૯
Page #186
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગામોદ્વારકની શાસનસેવા
[૧૯] ૫૯ “ભાદરવા સુદ ૪ના ક્ષયે ૩ને ક્ષય કરવાનું સ્પષ્ટ (છે) તત્ત્વત્તરંગિણકાર, ચઉદશના ક્ષયે તેરસે ચઉદશ કરવાનું અને તે દિવસે તેરસ છે એમ કહેનારનું અતિશય મૂખ પણું જણાવે છે. ચઉદશ પુનમના પૌષધ અને બ્રહ્મચર્યાદિવાળા એક દિવસ પાળશે ? ઉદય ત ચૌદશે પુનમ ક્ષીણ છતાં પણ હોય છે તેથી ચઉદ પુનમ આરાધાય અને ચઉદશ તે તેરસે આરાધાઈ ગઈ ૧૧૯ના
તા.ક. ૧ સિદ્ધચકને નામે ટીકામાં આપેલી હકીકત, આખી અને સંબંધ સાથે કેમ નથી અપાઈ ? વિસ્તાર કરનારે આખે ભાગ અને વર્ષ અંક પૃષ્ઠ સાથે લખવું સારૂં છે ઘણી જગપર વગર લખેલું અને માનેલું જ પ્રવચને ટીકામાં લીધું છે.
૨ વગર મુખત્યારીએ પણ સંપાદક જે કે બોલે છે, પણ જોખમદાર તે તે જ છે.
૩ ચૌદ રાજની જગે પર રાજ, સૂગડાંગની જગો પર સમવાયાંગ, એ રસની જગો પર ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જોઈએ જ
(જૈન પ્રવચન)
૧ ગઈસાલને પત્રવ્યવહાર બધે તિથિચર્ચાને બહાર પાડવા ઈચ્છા થઈ છે તે અડચણ નથી વાચકને એટલી ભલામણ કરવી કે- આઘંત તે ચર્ચા અને ત્યાર પછીથી અત્યાર સુધીની બધી તિથિસંબંધી ચર્ચા વાંચી વિચાર બાંધે; પણ અધુરે વિચાર ન બાંધે. લેકપકાર માટે તે બધા તિથિસંબંધી લેખની ચોપડી થાય તે વિચારકને સવડ થાય. એકેક પક્ષથી તે વિચારે ઘણુ ન્હાર આવે છે. વિશેષમાં કઈ તટસ્થ, તારણ સાથે બહાર પાડે તે લેકેને ગ્રાહ્ય થશે. પ્રશ્ન અને ઉત્તરોને વિષય પત્રમાં ઘણેજ ચર્ચાઈ ગયે પણ છે.
| (શ્રીમાનું કલ્યાણ) ૧ બાર તિથિનું બ્રહ્મચર્ય અને પૌષધને ચૌદશ પુનમને નિયમ સચિત્તત્યાગમાં ચઉદશ પુનમ ભેળી કરનારને સચવાશે નહિ જ. ૧૧૯૨ાા
૨ “વ્યપદેશ કરનારને મૂર્ખ કહે છે ત્યાં નામવાળી પણ થાય છે એ કથન શાસવિરૂદ્ધ છે મુહૂર્નાદિ વિશેષકારણે જ તે ગણાય, અને ચઉદશ સેના જેવી ગણી તેરસ તાંબા જેવી ગણી તેની કિંમત જ ગણાવાની ના કહી છે. ll૧૧૯૩
૩ ચઉદશના ક્ષયે તેરસનું નામ ન રહે અને પુનમના ક્ષયે ચઉદશ તે આખી જ અને તે નામે રહે એ આશ્ચર્ય.
૬ પડવેને અર્થાત્ ચઉદશ પડવે એ અર્થ કરનાર બેલવાલાયક નથી. તુરયાં કે રાશી તિજો એમ નથી કહ્યું એટલે તે ભેળી કરનારને નિરધારપણું જ છે.
Page #187
--------------------------------------------------------------------------
________________
[૧૦]
સાગર સમાલાચના સંગ્રહ યાને આગમેાદ્ધારકની શાસનસેવા
૫ તેરસને જો સબધ નથી તેા તેરસે ભુલે તેા પડવે એમ શા માટે કહ્યું ? ભેળીવાળાને તે તેરસને અટકવાની જ જરૂર નથી. ૫૧૧૯૪૫
૬ શાસ્ત્ર અને પર'પરાને માનનારા તેરસે પુનમના નથી કહેતા. દ્વિવચન હાવાથી તેરસે ચદશ અને ચઉદશે પુનમનુ તપ કરે છે. માત્ર તેરસને ક્ષય કરી ચઉદશ કરવી ભુટ્ટી ગયા તે પછી ચઉદશે ચઉદયે કરી ચઉદ્દેશ પછી આવતી પુનમ ચઉદશને ખીજે દિવસે પડવેજ થાય; એ ચેકખું ન સૂઝે તેની બલીહારી ભુલને પથ હરાવવા તે ઠગાઇ, ભેળી માનનારા એળી, અઠ્ઠાઇ અને યાત્રાનું કેમ કરશે ? ૫૧૧૯૫૫
છઠના પ્રશ્ન નથી, ખેટી કલ્પના ઉપવાસને જણાવે છે; અને પ્રશ્ન પણ એકલી પુનમના તપના છે. વળી પાંચમને અંગે જે પ્રશ્ન ભેલે છે તેમાં તે છાનેા સંભવ જ નથી ભેળી માનનારને પડવે જવાનુ જ ન રહે. દ્વિવચનની પણ એક તપમાં જરૂર ન રહે ચેાથ પાંચમની માફક ચઉદશે પુનમ લેવી હેાત તા એક જ ઉત્તર બસ હતા ।૧૧૯૬૫
૭ ‘ખાખા પુનમ’ માનનારા છઠ્ઠ કેમ કરશે ? ત્યાં છે. યોયાં અને પ્રતિવૃત્તિ એ એકવચન જ એક જ
૮ પૂર્વ અને પૂતરના ક્ષયવાળાને ગુંચત્રણ નથી. ભેળી માનનારને ડગલે ને પગલે તે થાય છે; પણ તે કેમ જાય ?
૯ સામાન્ય ચેાથના પવિનાની પાંચમના ક્ષયની વાત, વચ્છરી સાથેની પાંચમને જોડનારને શું કહેવું ?
૧૦ ભાદરવા સુદ પાંચમને પ` માનવું અને તેથી તેના પવ` હાવાથી પુનમ આદિ માફક પૂતરમાં જવુ એ કેમ નથી
ક્ષયે તેના પણ વ્હેલાં સમજાતું ? ૫૧૧૯૭ા
૧૧ પૂ’તિથિમાં લેવી’એ સામાન્ય વાકયને આગલ કરી તેએએ આળવનારને શું કહેવું ?
૧ તેરમાને છેડે સૂક્ષ્મ કાયયેગ રેકતાં ત્રીજો ભાગ ન્યૂન કહે છે. ચક્રમે નદ્ધિ.
૫૧૧૯૮૫
કરેલા ક્ષયને (વીર ૦ )
૨ સ્વપ્નમાં અલ્પનિદ્રા છે, દનાવરણીના ક્ષયાપશમ કેમ ? ૫૧૧૯૯॥ (જૈનધમ ૦)
૧ સાયામા વિનયંત્તિ ને સફલ કરનારા જ કાંઈકને કઈ’ સમજી શકયા વિના રહે ન હું એમ કહે અને પીઠ ફેરવવા વિશેષ પાઠ આદિ લખે.
૨ શુદ્ધ શાસ્ત્રદ્રષ્ટિવાળા (ને) એ વાકય ખરેખર વેશ્યાના ઘુમટા જેવું જ છે. પરપરા અને શાસ્રોને ડગલે ને પગલે ઉઠાવનારાએ, શુદ્ધશાસ્ત્રદ્રષ્ટિ કયાંથી ગણાય ?
Page #188
--------------------------------------------------------------------------
________________
સાગર સમાચના યાને સંગ્રહ આગમદ્ધિારકની શાસનસેવા
[૧૧] ૩ વાંચકો કે વિદ્વાને જે ભૂલ જણાવે તે સુધારવા શ્રી સિદ્ધચક તે તૈયાર જ છે, પણ પરવચનની તે પરંપરામાં પણ એ નથી બન્યું. ભૂલ કરવી અને બતાવનારને ભાંડવા એ પરવચનન નીતિ !
(જૈન પ્રવચન) તા.ક. અનેક લેખો લખાયાથી વાચકોને જરૂર કંટાળો આવશે, પણ તે પક્ષ, શાસ્ત્રાર્થ કરવા ન માને અને પ્રતિનિધિ મોકલી ખુલાસે ન મેળવે; પણ અગડંબગડે ભરડે ત્યાં આટલું સુકું લખવુ ઠીક જણાયું છે વાચકો તરફ નથી માનતા માટે ચર્ચા બંધ કરવાની ભલામણ ધ્યાનમાં રહેશે. ઉત્પાદક, સંપાદકની સોડમાં રહ્યા છે. તે તે સ્પષ્ટ છે.
૧ પુરાણ (પતિત) અને ભાવીત શ્રાવકને શ્રી નિશીથચૂર્ણિકાર સ્પષ્ટ શબ્દોમાં દીક્ષા દેવાનું કહે છે ૧૨૦૦૫ * ૨ ગર્ભાસ્ટમની મર્યાદા, જન્મથી જ સવા છ વર્ષ ગયે શરૂ થાય છે. એ વાત પણ તેમ જ છે. ૧૨૧૩
૩ આચાર્ય ભકિતસૂરિએ બુધવારની સંવછરી ક્યાં જાહેર કરી તે પૂરાવા સહિત લખાય તે સાચું ૧૨૦૨
૪ સંવછરી જે રવિવારે થઈ છે અને ગુરૂવારે થશે તે વ્યાજબી છે, તે માટે તેની વિરૂદ્ધ પ્રલાપ વ્યર્થ જ છે.
(મુંબઈ સ )
સિદ્ધચક વર્ષ ૫ અંક ૧૨ ટાઈટલ પેજ ચોથું
સમાલોચના - પ્રવચનકારની શાસ્ત્રવિરૂદ્ધ અને જુઠી પ્રરૂપણું - ૧ ગષ્ટમ” પદમાં અષ્ટમ અર્થ, આઠમું નહિ પણ આઠ પૂરા.
૨ ગર્માષ્ટમ એટલે જન્માષ્ટમ જ લેવું.
૩ પુરાણ અને શ્રાદ્ધ માટે તેનું તે પડ્યાવિક્રગતિ એવું વિધાન છે તે વિધાન છે તે વિધાન ન ગણવું.
૪ સર્વથા રાગદ્વેષ રહિત (વીતરાગ) પણ લબ્ધિ ફોરવે.
૫ લબ્ધિ ફેરવાય તેનું પ્રયોજન, શ્રેષ્ઠ હોય તે પછી તે લબ્ધિનું ફેરવવું પણ પડિક્કમવા નહિ.
Page #189
--------------------------------------------------------------------------
________________
[૧૮૨]
સાગર સમાલાચના સંગ્રહ યાને આગમાદ્નારકની શાસનસેવા
૬ લબ્ધિનુ ફેરવવુ અપવાદ પદ્મ ગણવું. (અપવાદપદ, પ્રમાદવાળું જ માનવું)
છ ગુરૂતત્ત્વવિનિશ્ચયને અ` જુડો કર્યાં છે.
૮ આવશ્યકવૃત્તિને અથ' જુઠા કર્યાં છે.
૯ વિશેષાવશ્યકને અથ ઝુડ કર્યાં છે.
૧૦ તી કરભગવાન અનાદિકલ ( નિગેદ અવસ્થા ) થી પણ પરોપકાŕપણાના ગુણવાળા જ હાય છે
૧૧ જિનેશ્વર મહારાજનુ હેલુ સમ્યકત્વ, તે જ વરઐધિ કહેવાય.
૧૨ સેરઠને શ્રી વીરમહારાજની વખત સાધુના વિહારને અભાવે અના' કહ્યો છતાં શ્રી શત્રુંજય ક્ષેત્રને અન: કયુ નથી.
xxx
સિદ્ધચક્રપાક્ષિક વર્ષ ૫ અર્ક ૧૩ સ. ૧૯૯૩ ચે. જી. ૧૫ સમાલાચના
૧ અતિમત્તામુનિજીને ભગવાને નાવડીની રમત પેટે ઇર્યાવહી પડિકકમવાની કહી એ ખાટુ' છે; પણ આચારથી મુનિએ જ ઇરિયાવહી કરવા માંડી છે.
૨ અતિમત્તાજી ઇરિયાવહીના અને પણ તે વખતે ન્હાતા જાણતા, એ કથન ખાટુ છે.
૩ અતિમત્તાજીના અધિકારના ઉપસ'હાર આખા અયગ્ય છે. ૧૨૦૩ા
( જૈત પ્રવચન )
૧ શ્રીહીરપ્રશ્નમાં પંચમીના તપને ઉત્તર પુનમથી જુદો હાવાથી તે પાચમ, તેની વ્હેલાના પુત્ર વિનાની લેવાય એ ચાક છે. ૧૨૦૪૫
૨ ચઉદશ પુનમ વગેરેના જુદા તપા ઉડાડવા અને પાંચમને જુદે। શકિત છતાં ન કરવા માનવું અને સવ ઠેકાણે એવું કલ્પિત અને વિરધવાળુ' વિશેષણ લગાડવુ` કેને શાલે ?
૩ રહિણી અને પાંચમીની તિથિએ ઉદયવાળી મળતી હોય તે પણ કારણે તેની આરાધના ભળતી એટલે વગર ઉદયવાળીમાં કરાવાય એમ માનનાર એકાંત ઉદ્દયના આગ્રહ
Page #190
--------------------------------------------------------------------------
________________
સાગર સમાચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા
[૧૮૩] વાળ નહિ રહે. નક્ષત્રનિમિત્તના સંગને અંગે બંને તિથિઓને કેમ ભેળવાય છે ? ક્ષય-વૃદ્ધિ એ કારણ નથી એમ તે ન જ કહેવાય.
૪ સામાન્ય પવતિથિ માગને અંગે જ ક્ષણે દૂર્વાનું વિધાન છે છતાં હેટી નાની પર્વતિથિ માનનાર ક્યાં જાય છે તે સમજાય તેમ છે. શું પુનમે માસીની વખતે પકખી ઉડાવશે ? ચૈત્રી આસોની ચઉદશને ક્ષય માનશે અને આઠ દિવસની ઓળી અને સાત દિવસની અઠાઈ કરશે ? શકિતને અભાવે તે નવકારશીએ પણ શુદ્ધિ આપે તે શું અન્ય સ્થાને લેવાય ? ૧૨૦
૫ પરંપરા અને લેખથી આજ્ઞાનુસારી, તિથિ જાળવી શકે છે ત્યાં ભેળાની અશકિતની અનિય ત્રિનેતરપણાનાં કૂટ આલ બને છે.
૬ શકિતવાળાથી સંવછરીમાં પણ પાંચમ ન સચવાય એ વાત સમજનાર પાંચમને ભેળવે શું ? મુખ્યવૃત્તિની વાત ન સમજે તે જ ભેળવવા માગે. કારણની વાત ક્ષયમાં ભેળવનાર પાંચમ ચેથને ક્ષયે સવછરીએ શું ખાવાનું કહે છે ? ૧૨૦૬
૭ પરંપરા અને શાસથી વિરૂદ્ધ બેલે અને વર્તે તે જે વિધિની વાત કરે તે હાસ્યાસ્પદ જ છે
૮ ચઉદસના ક્ષયે તેરસનું નામ લે તે મૂખ એમ જ્યારે શાસ્ત્રકાર સ્પષ્ટ કહે છે. તે પછી થક્ષયે ત્રીજ અગર પાંચમક્ષયે ચેાથે એમ પહેલી તિથિને બેલે તે કે ગણાય ? ૧૨૦૭
૯ ૫ ચમીના તપવાળાને અનુપગે પણ અઠમ પહેલે થયે તે પાંચમે શિકિત હોય તે ] એકાસણું કરવું સારું’ એ વચન માનનારે [પાંચમને ઉડાવે ? ૧૨૦૮
૧૦ મિક્ષ જેવા મુખ્ય પદાર્થને માનનારા છતાં પણ ‘ક્રિયામણને કૃત’ પણ ન માને છે કે ? ૧૨૦૯
૧૧ વેગ અને ચર્ચાને શબ્દ, આરાધનામાં જોડનારે પ્રથમની તિથિને ઔદયિકી ' નથી માની તે કેમ ન વિચાર્યું ? તથા ઉતરત્ત શબ્દ વિચારે. બીજના ક્ષયે બારસને : પહોંચાય નહિ તે વાતને પુનમક્ષયે તેરસના ક્ષયની પરંપરા આદિ ઉઠાવનાર કેમ વળગે? મહાપાધ્યાયજીએ તેરસનું નામ લેવાનું ના કહી સ્પષ્ટપણે પૂર્વ અપર્વને ક્ષય જણાવેલ છે.
૧૨ કર્મમાસમાં ભાગાદિ પ્રમાણે પણ ક્ષય તે હેય; પણ વૃદ્ધિ ન હોય. તે યુગમાં બે માસ ન વધે અને નિયમિત જ રહે. કર્મમાસમાં તિથિની વૃદ્ધિ તે લૌકિકટીપ્પના
Page #191
--------------------------------------------------------------------------
________________
[૧૮૪]
સાગર સમાલાચના સંગ્રહ યાને આગમાદ્ધારકની શાસનસેવા
માન્યા પછી જૈન શાસ્ત્રામાં છે. કમ માસની ચર્ચામાં સૂર્ય માસની ગેાઠવણી ચાથી થાય છે એ સમજવુ રહેલુ છે. ૧૨૧૦ના
૧૩ સ ́વચ્છરીમાં પણ દેવસી કરનાર આના સમાવવાની વાત કેમ કરે ? સ વચ્છરી માં રાત દિવસ માસ પક્ષ ખેલાય છે ત્રણ ચેામાસી બેલાતી નથી. પૂત્ર ધરાએ પકખીને દિવસે ચે।માસી આચરી તે પ'પરાને માનનારનેજ માન્યા ગણાય. ‘આના સમાવવાની' વાત કરનારા રાઈ-દેવસી-પકખી-ચામાસીમાં સમાવી દે તે નવાઈ નહિ, ૫૧૨૧૧૫
૧૪ ખાર તિથિ કે કલ્યાણુકમાં આછા થતા નથી, પણ ભેળવવામાં એછી થાય છે. અને એછી કે અધિકની અડચણ નથી તેા ક્ષયે સૂર્યાંના વિધાનની જરૂર નથી એમ ગણુવુ ॥૧૨૧૫
૧૫ પરપરા અને શાસ્ત્રથી વિરૂદ્ધ ચાલનારા તા થયા, હવે આજ્ઞાના ઢાંગ શરૂ થયા છે ! એ આરાધનાની પરપરા અને આજ્ઞા તે સ્પષ્ટ છે. ઉડવવાની આજ્ઞા, ખેલવા કરતાં લેખથી જણાવવી.
૧૬ પૌષધ આદિને અંગે તિથિચર્ચા તત્ત્વતર’ગિણીમાં છે
(વીર૦)
૧ ચતુથ ષષ્ઠ આદિના અર્થો ચાર છ આદિ થાત તે પછી તુમવત' યાવર કહેવું પડત જ નહિ.
૨ અતીત અને આર્ભને સમજે નહિ, સત્તરમું ગયા પછી અને સેલમુ એટ પછીના અથ ન સમજે. પાંચ લાલન અને દશ તાડન પછી સેાલમાને આરંભ ન દેખે તેની બલિહારી ! વવામાં અષ્ટમ આપ્યુ જાય, નવમસમેવુ લખે એ આદિશા માટે, અમરિસાઈ માની અષ્ટમને વવું છે તે માગણુ કયુ ? એકલે અંત પૂરણમાં ન હોય તેથી ગંતરા અને પરિણમમાણસિ સરખાં વિશેષણા પૂરણા સાથે હોય છે. જઘન્યસ્થાને આદિ જ હાય.
૩ દીક્ષા શબ્દના અધ્યાહાર થાય પણ પર્યાયની થચમાં ન હોય મદ્રુમત્તે પછી દીક્ષાશબ્દ નથી અને કયાંથી લાવ્યા ? એ જ ખુના ‘માગણુાદ્વાર'ના પ્રશ્નના ખુલાસા છે.] [ સેાણ મઝુમમ્સ વિવલા ભ્રમણનો બડ્ડમરિસ પાડમાં ‘જન્માષ્ટમ’ને ‘ગર્ભાષ્ટમ’ ને ‘ગર્ભાષ્ટમ’ના પર્યાય મનનાર જબ્રૂને ‘ગર્ભાષ્ટમ અને તેના માનેલા પર્યાય નમણકો ની વચ્ચે વિષ્ણા ન હેાય એમ કહે છે. ]
Page #192
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલેાચના સગ્રહ યાને આગમાધારકની શાસનસેવા ૪ ય: રક્ષા: એવાં ચેકખાં પદે છતાં એ કહે તેની બુદ્ધિ કેમ ઘટી ? ૫ મતમતાંતરદનનું કાર્ય પ્રકરણકાર ન કરે અને સામાન્ય ઉંચા-નીચા કાલ દેખાડે.
૬ વચનના અથ ‘આખું પાંચમુ (બારે માસ) આવે તેથીજ અપૂર્ણ વિશેષણ હાય, પૂર્ણુ જ અ હેય તે આપવમ્યઃ કહેવુ પડે અથવા તેવુ કહેવુ પડે. દઈ તેને શુદ્ધિ
મુ
છગન્મા ના કૌસમાં Tf. (7fના કૌસમાં ગ્રમા ?) કરી કહેનારની સફેદ શુદ્ધિ જ ગણાય
[૧૯૫]
૮ ૮+૨૦+૧થી ૨૬ (૨૯) થવામાં ગાટાળા કહેનાર સત્યને સમજે, નિશાલદવાખાના કચેરી વગેરેમાં આઠમુ બેસે ત્યારે આઠ લખાય છે જ.
૯ અલાક્ષણિકપણું તે મકારનું જગેાજગા પર આવે છે અને ‘આ ઠં પૂર” જ ગણવા એવા અ, આઠ વર્ષામાં પણ નથી શેધી શકયા !
અષ્ટમ”ને અ
૧૦ શ્રી મ.ન્ પુણ્યવિજયજીએ ત્રણેય પક્ષને માટે ‘આઠથી’ એમ લખ્યું છે માટે ‘આઠ પછી' એમ ન લખવુ, એમ સ્પષ્ટ કહેલુ છે. કાયદો અઢાર ન કહેતાં પૂરા એમ કહે છે. ગામમાં પેઠે, ગામમાં છે, ગામથી નીકળ્યેા એ વાકયેા ધ્યાનમાં રાખનાર અષ્ટમના અરભવન્તમાન અને અતીતને સ્હેજે સમજશે.
૧૧ મતાંતરો જણાવવામાં મધ્યના મત ગતા ન (X) ગણાય તે સમજણુવાલે તે સમજે.
૧૨ અષ્ટમના અઢ પૂર્ણ અને આઠમુ એવા એ અથ' કરનાર કલ્પનાકુશલ કેવા ? તે વળી એકજ કિતમાં અને પ્રકરણમાં કરે ! તેને શું કહેવું ?
૧૩ માણાદાર ના લેખકે જુઠા અથ કર્યાં છે તેની જ આ સૂચના અને ભવિષ્યને ઇસારો છે. તે લેખકે જ આના અને હેન્નાના ઉત્તરા આપવા ।।૧૨૧૩।।
(માણા )
૧ અપવાદમાં આમ નથી વજાયે એ સ્પષ્ટ કેમ ન સમજાય ?
૨ કથીરના શાસનની છાયામાં કેણુ કમભાગ્ય લેપાય ? જિનશાસનમાં તે આશ્રિત થનાર ભાગ્યશાળી જ હાય.
૩ ક્ષયે પૂના ઉત્ક્રય અને વૃદ્ધિએ ઉત્તરના ઉદય અનુક્રમે અછતે લેવે। અને છતે। છેડવા, તે ઉદયની ત્યાં અનિયમિતતા થઈ જ. ॥
૨૪
Page #193
--------------------------------------------------------------------------
________________
[૧૮] સાગર સમાલોચના સંગ્રહ યાને આગદ્ધારકની શાસનસેવા
૪ ખરતરની ચર્ચામાં અર્થની અનુકુળતાએ જાહ્ય કહ્યું, તેને વિપરીત પણે લઈને મૂળ ફાર્યાનો અર્થ ન માને અથવા તત્ત્વતરંગિણીકાર તેરસનું નામ લેવાનું જ ના કહે છે? તે ન માને તેની દશા જ્ઞાની જાણે પૌષધાદિમાં તિથિ ભેળી હોય નહિં, ફકત પુનમના ક્ષયે તેરશે ચઉદશ કરેલી હોવાથી “ચઉદશને દિવસે પુનમ છે માટે તેનું પણ આરાધન જણાવે છે. તયો: એમ દ્વિવચન તે નથી જ.
૫ “પરંપરા ચાલી છે તે જુઠી છે એમ કહેનારા, શાસ્ત્ર અને પરંપરાને ઉથલાવનારા
૬ શાસ્ત્રાનુસારી, સ્વર્ગસ્થ હોય કે હયાત હોય તેની આશાતના ભવભીરૂ કરે જ નહિ; પણ આગ્રહી મનુષ્ય જુઠા બચાવ કરે
૭ કર્મ માસે ક્ષય છે પણ વૃદ્ધિ નથી, એ સશાસ્ત્ર અને વિચારપૂર્વક જ લખ્યું છે; પણ “કમ માસમાં જૈન શાસ્ત્ર, તિથિની વૃદ્ધિ માને છે કથન જુહુ છે જ.
૮ પુનમના ક્ષયે તેરસને ક્ષય માનો એટલે અમાવાસ્યાક્ષયે તે આપોઆપ આવે. ભેળસેળ પંથીને તે તેરસ કે ભુલથી પડે એ બન્ને નકામા છે.
૯ જુદું જાણ્યા પછી પણ સત્ય પિકારવું પણ [અસત્ય પિકારવું પણ સત્યન પિકારવું] એ શાસનની [કથીર શાસનની નીતિમાં અને પ્રવચનમાં તે ન જ હોય
૧૦ પંચાંગને લીધે લખવાને ખુલાસે છતાં પિલ ખુલી પડવાથી સજજનતાને તિલાંજલિ અપાય છે. ૧૨૧૪
| (વર૦ !) તા.ક. ક્ષયના પ્રસંગે પૂર્વતિથિના ઉદય અને સમાપ્તિ બન્નેની અને વૃદ્ધિમાં પૂર્વના ઉદયની કચુંબર કરનારા શું જોઈને ઉદયની હઠ પકડે છે ? ક્ષય-વૃદ્ધિ શિવાયમાં ઉદય લેવાય છે જ.
૧ પાલીવાલ લેક હજાર વર્ષથી શ્વેતાંબર જૈન છે. એને માટે ભાવનગરથી હાર પડેલ લેખમાળા’ના ૧૩૯૭ને લેખ ૬૫ અને ૧૫૧ને લેખ ર૬૧ મો જે. વળી એ પહલીવાલની તાંબરતાને લીધે તે શ્વેતાંબરમાં આ પહેલીવાલ” નામે ગચ્છ થયા છે. જુઓ ૧૫૦૭ને ૫૭મે લેખ. વળી આત્માનંદ સભાવાળા લેખ સંગ્રહમાં પણ ૧૩૫ને ૫૭ તથા ૧૩૦૦ગ્નો ૫૪૫ નંબરને પહેલી અને પલ્લીજ્ઞાતીયને સ્પષ્ટ છે વળી ૧૯૮૧ને ૪૧૯ નંબરને લેખ પહલીવાલ ગચ્છને ચેકો છે આ ઉપ૨ થી પષ્ટ થાય છે કે- પલ્લીવાલી જ્ઞાતીય વેતાંબર સંપ્રદાયની છે. તે પલીવાલેને દિગબર ઠેરાવવાની ચેષ્ટા કેવલ અધમાધમ છે. માટે દિગંબરીએ અત્યકાલ
Page #194
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમોદ્ધારકની શાસનસેવા [૧૮૭]. સુધી વેતાંબરના તત્વાર્થી શાસ્ત્રી, શ્રી કેશરીયાજી આદિ તીર્થો અને અનેક પુબડ આદિ જ્ઞાતિઓને પિતાના ઠરાવવા તનતોડ ખેટી મહેનત કરી છે. છતાં હજુ તેઓ પિતાની તે અધમવૃત્તિને છોડે તે સારું છે ૧૨૧૫
૨ “મૂલચાર” નામનો દિગબરને ગ્રંથ, આવશ્યક નિર્યુકિત ભાગ્ય અને પથનાઓની ગાથાએ ઉઠાવીને બનાવાય છે. શ્રી સ્થાનાંગસૂત્રનું વ્યાખ્યાન વાંચ્યું હોત તે સ્પષ્ટ માલમ પડત કે-વાચનાદિ ચાર પ્રકારના સ્વાધ્યાય માટે પ્રથમાદિ સંધ્યાએ અગ્ય ગણી છે. અને તે અસ્વાધ્યાયમાં શ્રતની અભકિત આદિ દે છે ધ્યાનને વ્યાઘાત વજેવા અસજઝાય છે એ કથન કે પ્રકારે માન્ય કરે (કરાય) તેમ નથી તે બીજી પૌરૂષી, ધ્યાનને વખત છે પણ અસજઝાય નથી. વેતાંબર નથી અર્હદ્ ભગવ તેને વાણીરહિત માનતા અને નથી તે સંધ્યાકાલે જિનેશ્વરનો સમાબંધીએ ઉપદેશ માનતા ! વ્યવહારના પાઠથી તથા ઉઠત એવું કહીને વાચનાદિ સ્વાધ્યાય જ ધીમેથી કરવા કહે છે i૧૨૧૬
- ૩ શ્રી તસ્વાર્થ માં વિશુદ્ઘિવિનયqનતા આદિ કારણે દેખાડન ૨ જિનનામકર્મમાં દર્શન હેતુ નથી, એમ કહી શકે ? રાગ જે હોય તે જિનનામ કમબંધ છે કે ? ત્રણ નરક અને દેવલેકમાં જિનના મકમને બંધ છે કે નહિં ? ૧૨૧૭ના
૪ સ્વભાવની અભિવ્યક્તિને અંગે ભવ્યત્વ નથી; પણ ભવ્યત્વને અંગે અભિવ્યકિત છે ભવ્યત્વ એ અનાદિ પરિણામિક ભાવ છે. વળી નિગોદમાં જ કહેશે એવા પણ ઘણું ભવે છે. બધા બદ્ધો, અપજ્ઞ નથી. સદોષ નથી રાગી નથી.
૫ આખરે દિગંબરે માન્યું કે દક્ષિણના વસવાટ પછી દિગંબર મત થયા અને તેઓ માલવામાંથી જુદા પડયા. માધુકરવૃત્તિ, સર્વ ત્યાગીની છે તે દિગંબરને પાત્રાદિ છેડવાથી છેડવી પડી અને એષણ સમિતિને જલાંજલી આપી એકજ ઘરમાં ખાવું શરૂ કરવું પડયું ! દુષ્કાળને લીધે વસ્ત્રપ્રાય (વસ્ત્ર પાત્ર) રાખવા માંડયા એ કથન તો કાલજા વગરને માને અને કહે શ્રી ભદ્રબાહુ સ્વામી સુધી જિનક૬૫ હતું એમ કઈ જૈન આગમ કહેતું નથી “શ્રી જબુસ્વામીજીના મેક્ષ પછી જિનક૯૫ને વ્યુ છેદ' કહે છે. તત્વાર્થકાર મહારાજા જ વેદ અને લિંગની ભજન જણાવે છે, અને ટીકાકારો પણ ક૯૫ લિંગની ભજના જણાવે છે. માટે તાંબરોએ નથી તે નવી સરલતા કરી અથવા નથી તે તેમ કરવાનું પ્રજન; પરંતુ દિગંબરેને નાગાપણાનો આગ્રહ થવાથી અન્યલિંગાદિના મેક્ષને ઉઠાવીને ઉત્થાપક થવું પડ્યું છે ! જૈન આગમમાં “કૂરગડુએ ખાધું” એમ કહ્યું જ નથી. સ્થાનકવાસી તે તમારી પેઠે ચોપડારની માફક આગમ માનતા નથી એમ નથી. અમે લખઋષિએ લખેલે અર્થ જુઠો છે. સંપ્રદાયમેહથી તેમ લખ્યું હોય તે તે જાણે. તમામ સાધુઓ કુવા આદિથી પાણી લાવતાં અને અનાદિ લાવતાં અને બન વતા જોડે રહે છે કે જેથી “અનુચ્છિષ્ટ જ છે એ નિશ્ચય થાય. ૧૨૧૮
Page #195
--------------------------------------------------------------------------
________________
[૧૮૮]. સાગર સમાલોચના સંગ્રહ જાને આગમ દ્વારકની શાસનસેવા
૬ સુ. મિટ્ટનલાલજીના પત્રમાં માત્ર પુસ્તક મોકલ્યાની વાત છે. તેને કહે ભાવાર્થ માત્ર લેખકની કુટિલતા જ સૂચવે છે.
દિગં. જૈન
સિદ્ધચક વર્ષ ૫ અંક ૧૪ સં. ૧૯૩ ચે. વ. ૦)) સમાલોચના
૧ અન્ય રાજર્ષિના સવાલ વખતે અભયકુમારની દીક્ષા નથી, ઘણી પછી છે. ૨ જ્ઞાઈ. વાકયમાં કહેવાય અને સમજાય તેમ નથી એવું કથન ઠીક નથી. ૩ સંપાદક અને કરમનુષ્યના માથે નખાય છે તે માયામૃષા ન હોય તે સારૂં. ૪ “મરી જાય ત્યાર’ એ કથન નથી શાસ્ત્રીય અને નથી તે પ્રકરણાનુકૂલ.
૫ ભૃગુપુરોહિતને પુત્રની હકીકત કહેનાર, દેવી નથી પણ દેવ છે. તે પણ દેવરૂપે નહિ પણ શ્રમણરૂપે છે. I૧૨૧૯ - તા.ક. જૈનપ્રવચનપત્રને પરવચન ધારી ટીકા શિવાયનું નવાંચતાં અને જણાવેલાની આ સમાચના છે, માટે બીજુ કેમ નથી લખાતું” એ પ્રશ્નન ન રહે. વર્ષોની ટીકા કરનારે અંક પેજ લખવાં. ટીકાકારે કલ્પિત અર્થ લખવા પહેલાં સર્વ સંબંધસર લખવું.
( જૈન પ્રવચન) ૧ કહેવાતી કેન્ફરન્સના કહેવાતા નેતાઓ, કયની બૂમ મારવા લાગ્યા તે સાચી જે હશે તે જુનેરના મૃત્યુઘંટના ઠરાવો પહેલે નંબરે ફેરવશે.
૨ કહાડવાના હિમાયતીઓ શરૂઆતથી જેથી જેટલી અનામત, ઘરથી કરે અને નજીવા વ્યાજે ચાલુ ખાતા સારી રકમનાં પડાવે અને અન્ય વિધવા. ગરીબ તથા ધર્માદા રકમનું વ્યાજ સારૂં આપવાની ગોઠવણ કરે તે લેકને તે આશીર્વાદરૂપ નીવડે નહિંતર તે વિધવા વગેરેના નાણાંને પરિણામે નાશ જ થાય
૩ બેલાયું બહ; પણ બેકારી માટે બે-પાંચ લાખની લેન પણ કહેવાતી કોન્ફરન્સ ઉભી કરી નહિં.
(મુંબઈ સ્ટેડીંગ) ૪ શાસ્ત્રોને અભરાઈએ મહેલવાવાળા શાસનથી દુર થયા છે. તે જે શાસોને માન્ય કરે તે શાસનમાં વગર પ્રતિબધે આવી શકે.
ક પ ક ૧ પુનમ આદિ બે પર્વમાં ઉત્તરના ક્ષયે પૂર્વતરના ક્ષયની પરંપરા છે અને શ્રી હીરપ્રશ્નમાં (ત્રયોદશીતુસ્થિ:) એમ દ્વિવચન કહે છે. જુની પ્રતેના લેખે પણ છે અને એવીજ વિરોધ વગરની પરંપરા છે. ઉદય સિદ્ધાંત, ક્ષયે. થી બાધિત છે. ૧૨૨૦
Page #196
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા
[૧૮] ૨ ભગવાન્ પાર્શ્વનાથજીના ત્રણ કલ્યાણ કે, તે દિવસથી આરાધાય તેમાં પૂર્વતર જવું પડે, પણ સર્વ કલ્યાણ કે દિવસ પ્રતિબદ્ધ નથી પણ તપપ્રતિબદ્ધ છે માટે “અમાસથી ચેથે પહેચનારને કુતર્ક છે. પર્વની આરાધના એમ ન ઉડાવવી તે સારું છે. અનેક કલ્યાણક સાથે થાય છે. બીજ આદિ પર્વોને સાથે કરાય કેમ ? ૧૨૨૧
૩ છત્રીશ પલની વાત, ઉયના જ જઘન્ય માટે છે. માનવાના નિયમ માટે નથી નહિંતર વૃદ્ધિમાં વધારેનું શું થાય ? રરરા
| (વીરો!) ૧ મધ્યસ્થતાની છાયા પણ ન આવી શકે ત્યાં તે ન લખાય. અન્યગછની સંવછરી આવી મળે તેનું દુઃખ શું ? અને અન્યના પન મળ્યાનો દાખલો માન્યતાને સ્થાને
ગ્ય ન ગણાય. વૃદ્ધિમાં ઉત્તર અને ઉયને માનવાને સિદ્ધાંત તેઓ માને છે કે ? કષિપંચમીએ પાંચમ માની છે કે ?
(મુંબઈ-પુષ્પ) . यदि च भिन्ना एवाघोतना ज़िनचन्द्राश्च सूरयः परस्पर तदा नैते त्रयो ग्रन्था 0 1 રૂતિ સ્પષ્ટત આ પંકિત જે પ્રવચનસારે દ્વારની પ્રસ્તાવનામાં છે તે જોઈ હોત તે તે પ્રસ્તાવનામાં “ત્રણે એકજ કર્તા માન્યા છે એમ ગણું લખવું પડત નહિ. ૧૨૨૩ાા
| (શ્રી ઉત્તરા-નેમિ ) ૧ બુધવારની ગણેશચોથને નામે બુધવારી સંવછરી કરવા માગનારે ગુરૂવારે ખા પાંચમ’ ન ગણતાં સાચી પાંચમ ગણવી જોઈએ કારણ કે ઋષિપાંચમને લેક ગુરૂવારે માનશે ૧૨૨૪
૨ ધમાર્ગને બીજા કદાચ માને તે તે અશુદ્ધ થઈ જાય એ માન્યતા તે જગતના અસહકારવાળાને શોભે ઘણી ચઉદશે અને આઠમે તમારી તિથિયેની ભેળી તેઓની પુનમ વગેરે થાય છે તે તે પકખી વગેરેમાં તમે પિતાને તેવા અમાર્ગી ગણતા હશે.
(મુંબઈ-પુ૫.)
સિદ્ધચક્ર વર્ષ ૫ અંક ૧૫ ૧૩ . શુ. ૧૫ સમાલોચના
૧ કૂર્ચ પુરગચ્છના જિનેશ્વર (સૂરિ)ને પ્રત્તરેકષષ્ટિકાર, ગુરૂ તરીકે ગણે છે અને તે ચૈત્યવાસી જ છે. ૧૨૨પા
૨ સાવધજો થી શ્રાવકને સામાન્ય ધર્મ ન લે; પણ પ્રતિમામલે એવી પ્રાચીન વ્યાખ્યા કેમ નથી અપાતી ? કાલવ્યત્યયની પ્રાકૃતમાં નવાઈ નથી. અધિકાર હોય તે કહેવાય ૧૨૨૬
Page #197
--------------------------------------------------------------------------
________________
[૧૯]
સાગર સમાલોચના સંગ્રહ યાને આગાદ્વારકની શાસનસેવા ૩ આજ્ઞાશાસ્ત્રને ન માનનારને હાડકાંને ઢગ તે પૂર્વાચાર્યો કહે છે. સામાન્ય કરીને સંઘને “વ્યાધ્ર'ની ઉપમા તે જિનવલ્લભ જ દે વખ્તમાનમાં ન હોય તે ‘વ્યુ છેદ હોય, એમ માનનારે અવધિ આદિને જાતિસ્મરણ સાથે વ્યુછેદ માન ૧૨૨ળા
(જૈન-કવીન્દ્ર) ૧ અષ્ટમંગલ એ પૂજાનું ઉપકરણ છે. આલેખવામાં માસ્યયુગલને આકાર કરે તે જ મત્સ્યયુગલ, યવ આદિની રેખા સમાન ઉત્તમ છે શ્રદ્ધાહીનતાને લીધે તિય ચપૂજા લાગે. ૧૨૨૮
૨ જિનેશ્વર ભગવાનના નખ-કેશે અવસ્થિત રહે એ વાસ્તવિક હોવા છતાં ઈતરજનને ન હેવાથી તે અતિશય છે. ૧૨૨૯
૩ ઢુંઢીયાઓ પણ ગુરૂવંદન માટે નદીનું ઉતરવું માને છે, તે પછી દેશના શ્રવણમાં પુષ્પ માટે ચમકવું એ શ્રદ્ધાથી ચસકેલાને જ થાય ૫ ૧૨૩થા
૪ મનુષ્યલકના સમુદાયે કરેલી રૂઢિથી પવિત્ર વસ્તુઓ ન માનવી એ કચરાની અધમતાએ કમલ ન માનવા જેવું છે. ૧૨૩૧
(જૈન-ધીરજલાલ) ૧ જૈનશાસ્ત્ર પ્રમાણે તે તિથિ નિયમિત જ દ૧/૬૦ દિવસાંશ હોય છે તેથી વધે જ નહિ માત્ર લૌકિક ટીપનાને અંગે જ તિથિની વૃદ્ધિ છે. સુર્ય માસની અપેક્ષાએ જ અતિરાત્ર છે તે કર્મ માસમાં ન હોત. (ય) કેમકે ત્રીસ દિવસને જ છે. ૧૨૩રા
૨ સમાપ્તિવાળી તિથિ ગણાય’ એ ખરતરોની હમે યુકિત છે; પણ એકાંત શાસ્ત્રવાક્ય નથી. નહિંતર તેરસ ઉદય-સમાપ્તિવાળી છતાં તેને ચૌદશ કહેવાય ? i૧૨૩૩
૩ બીજી અગ્યારસનો પ્રશ્ન છતાં બીજીને ઔદયિકી કહે છે, તે જ જણાવે છે કે પહેલી ઉદય વિનાની ગણવી એટલે અપર્વ જ થઈ ૧૨૩૪
૪ વરઘrfપ ને ભાવાર્થ જે ઉદય તે જ દિવસે સમાપ્તિસૂચક ન હોય તે પ્રમાણભૂત નથી' એમ કહીને જણાવ તે બેટ છે. સ્વલ્પને અર્થ અ૯પ છે. ૧૨૩પા
પ જૈન સૂર્યપ્રજ્ઞત્યાદિ શાથી કર્મમાસમાં તિથિની વૃદ્ધિ છે જ નહિ માટે એ વૃદ્ધિનું લખાણ જુદું છે. કમ માસમાં તિથિ વધે તે યુગમાં બે માસ વધે જ નહિ. ૧૨૩૬
૬ તિથિ, ખાધાવામાં ન આવે તેમ કરવું એ અર્થ કપિત અને કદાગ્રહવાળે છે પ્રશ્નોત્તરમાં તે તે નથી જઉત્તરમાં ઠીક પડે એટલે અનુકૂલતાએ કરે એટલું જ છે. દિનને નિયમ નથી એમ કહે છે. નહિંતર તથ ન મુદેવનો માવ્ય' એમ લખત.
Page #198
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગાદ્વારકની શાસનસેવા [૧૧]
૭ ચઉદશે ક૯૫વાચન, ચઉદશની વૃદ્ધિ સાથે આગલ ક્ષય હોય ત્યારે જ આવી શકે. પરંપરા અને શાસ્ત્રને ઉઠાવનારા પણ ક્ષય સિવાય તે ચઉદશે ક૯૫વાચન ન જ લાવી શકે ચઉદશની વૃદ્ધિને સવાલ ચઉદશના કલ્પવારાનમાં જ સમાવવો પડશે આગલા અમાવાયાદિની જ વૃધિ, અમાવાસ્યા પ્રતિપદના વાચનમાં લીધી છે માટે અમાવાસ્યાની વૃદ્ધિ, ટીપનાની અપેક્ષાએ કહી; પણ આગળ બીજી અમાવાસ્યા એમ ન કહેતાં સામાન્ય અમાવાસ્યાનું કલ્યવાચન જણાવ્યું. તેથી સ્પષ્ટ થાય છે કે આરાધનામાં બે અમાવાસ્યા માની જ નહેતી. બે તિથિ ભેળી માનનારને તે પકખી અને કહેવધર એકઠા થવાથી છટ્ટ જ _ઉડી જાય. ૧૨૩છા
૮ તિથિની વૃદ્ધિ જૈનસૂત્રથી કર્મમાસમાં ન હોય છતાં “તેમ થાય છે. એ કથન ખોટું છે. સામાન્ય રીતે હલી-બીજી કહી છે; પણ આરાધનામાં બીજીને જ ઉદયવાળી ગણી છે. ઔદયિકીનો અર્થ ઉદયવાળી એમ થાય ત્યાં “ઉદય પ્રમાણભુત છે' એ અર્થ, કદાઝથી અને કલિપત છે તેને ફકત અર્થ ‘ઉદયવાળી” એ થાય અને પહેલાની ઉદય વગરની ગણુ યાથી અપર્વ ગણાય એથી ખોખુ” ન ગણાય માટે અર્થ ફેરવી નાંખે તેથી એ અર્થ, જુઠ અને કદાગ્રહથી કર્યો છે એમ ચોકખું છે. સામાન્યરીતે ચઉદશ અને અમે વાસ્યાનો છઠ થાય છે તેથી ક્ષય-વૃદ્ધિએ છઠના દિવસેને પ્રશ્ન છે ચઉદશે કપધર હોય તો અમાવાસ્યાએ જ પારણું હોય. ક્ષયની વખત એક દિવસે બે તિથિ આરાધનારને ચઉદશનો ક૯૫ધર કયાંથી ? બેખું માનનારાઓ અને ભેળી માનનારાઓને એ પ્રશ્ન જ ન હોય અમાવાસ્યાની વૃદ્ધિમાં બીજી કે ઔદયિકી અમાવાસ્યા નથી કહી તેથી ટીપણામાં અમાવાસ્યા વધે છતે તે વધે તે અમાવાસ્યા “વધી માની નથી તિથિ ભેળી માનનારને તે અમાવાસ્યાના ક્ષયે પણ ચઉદશ અને અમાવાસ્યા એ જ ક૯પધર અમાવાસ્યાને ક્ષયે ચઉદશ ક૯૫ધર હોય એ કથન કપિત છે. વીરશાસનના K V લેખકે પૂનમના ક્ષયે ચઉદશની જ આરાધનાથી અને પુનમની આરાધના ન થાય એવી કરેલી જાહેરાત
૧ તે વદે છે કે ચઉદશ અને પુનમ એ બેના વૌષધ કરવાના નિયમવાળાએ પુનમને ક્ષય હોય ત્યારે એકલે ચઉદશને જ પૌષધ નહિ પણ બીજે દિવસે પણ પૌષધ કરો જોઈયે” આ કથનમાં ન તે રહ્યો ઉદય નિયમ અને ન તે રહ્યો ક્ષયે પૂ.ને નિયમ! પુનમને ક્ષય હોય ત્યારે ચઉદશને બીજે દિવસે તે પુનમનો સુર્યોદય હાય નહિ અને પડવે એ કંઈ પુનમને દિવસ ૫ ગણાય નહિ. ખરતરે જેમ ચઉદશના ક્ષયે ઉત્તરમાં જાય છે તેમ આ બુધવારીયાઓને ઉત્તર તિથિમાં જ જવું પડયું છેફરક એટલે છે કે ખરતરે, પુનમને દિવસ પર્વ ગણીને જાય છે ત્યારે આ બુધવારીયાઓને અપર્વઉદય લેઈ પડ લે છે. તેરસે ચઉદશનો અને ચૌદશે પુનમને ભેગ છે છતાં તે લે નથી અને શાસ્ત્ર તથા પરંપરા ઉઠાવીને નવું કરવામાં આરામ માને છે. ૧૨૩૮
Page #199
--------------------------------------------------------------------------
________________
[૧૨]
સાગર સમાજને સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા ૨ અઠાઈ અને ઓળીમાં પુનમના ક્ષયે ચઉદશ માત્રની આરાધનાથી ચઉદર અને પુનમની આરાધના મનાય નહિ એમ માનવું પડયું છે અને તેમ થવાથી કોઈપણ તિથિને ક્ષય હોય તે આઠ અને નવ દિવસ, અઠ્ઠાઈ અને એળીના માન્ય કરે છે. (એક દિવસે બે તિથિને આરાધાય તે પછી આઠ અને નવ દિવસને નિયમ ન રહે એ ચોકખું જ છે.) ૧૨૩લા.
૩ કાર્તિકી, આષાઢી અદિ પુનમનાં કાર્યો બુધવારીયાઓને પડવાના ઉદયે અને પુનમને ભેગ પણ ન હોય ત્યારે કરવાં છે (પર્વના ક્ષયની કે વૃદ્ધિની ચર્ચાને ન સમજતા દ્વિતીય પર્વની ચર્ચામાં ઉતરતાં તે માર્ગ અને શાસ્ત્ર બનેથી ચૂક્યા છે.)
૪ વસ્તુતાએ ક્ષયે પૂર્વાને તથા પરંપરાને અનુસરીને પુનમ અમાવાસ્યાની ક્ષય વૃદ્ધિએ તેરસની ક્ષય વૃદ્ધિ કરાય છે તે જ યેગ્ય છે એમ માનવું પડશે અને તેથી રવિવારે સંવછરી કરી અને ગુરૂવારે કરશે તે જ યોગ્ય થશે.
૫ કલ્યાણક તે એક દિવસે ઘણાં સાથે હોય છે.
૬ આજ્ઞાને નામે ને માસી તથા કલ્યાણકને ન મે “તિથિ એ છી’ની વાત તે હવે જુઠી છે એ સમજાઈ ગયું અને ભેળસેળની વાત પણ રહી નહિ. ૧૨૪મા
( કથીર શાસન ) 555 ૧ શ્રી તીર્થંકરદેવેના આંશિક અનુકરણમાં વિવાદ નથી' એમ હવે વીર (?) શાસન માને છે ઘ૧૨૪૧
૨ અન્યમતવાળા મળવાથી અન્યમતના ગણાય એ કથન, આંખવાળાથી વિપરીત રહેતાં આંધલા થવા જેવું ગણાય એમ એ હવે વદે છે.
૩ પહેલું સમ્યકત્વ અને વરબે ધિને ભેદ, લલિતવિસ્તરા આદિથી સ્પષ્ટ જણાવ્યા છતાં વીર (8) શાસનને માન્ય નથી
૪ વરધિએ પરાર્થોઘત થતા નથી, પણ જિનનામકર્મના નિકાચન વખતે થાય છે એમ તે માને છે.
૫ ઔદચિકી એ શબ્દને “ઉદયવાળી તિથિ એવો અર્થ સ્પષ્ટ છે પ્રમાણભૂત ઉદયવાળી એ અર્થ બેટા આગ્રહને છે પહેલી તિથિને ઉદયવાળી ન માની તેથી પહેલાની વૃદ્ધિ ગણાય અને તેથી ફલ્ગ કહેવાનું ન રહે.
Page #200
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગાદ્વારકની શાસનસેવા [૧૩] ૬ પૂર્વ તિથિએ અને ઉતરતિથિએ આ સપ્તમીવાળા અર્થ છેટા અને કદાગ્રહના છે. પૂર્વ અને વર એમ પ્રથમાન્ત પદે છે લાય અને કાર્યને વિશેષણ માનનારે તિથિ આદિનું કર્મ પણું નથી જાણ્યું ક્ષયે ના અર્થમાં માંખી પણ હસે હસે તેમ છે.
૭ અપવાદસ્થાનને પામેલે મંદસંહનની, ઉત્સર્ગ કરે તે વિરાધક થાય. પર્વતિથિના ક્ષય કે વૃદ્ધિ વખતે ઉદયને અવકાશ લેવા જાય તે અગ્ય જ થાય ૧૨૪રા
૮ “ચઉદશના ક્ષ તેરસ છે એમ કહેવું જ નહિ. જો કે તેરસ, તે દિવસે ઉદય અને સમાપ્તિવાળી છે છતાં “ચઉદશ જ છે; એમ કહેવું એમ તત્ત્વતર ગિણકારે ચકખી રીતે અપર્વને ક્ષય કહે છે. છતાં ન માનવાની (માનનારની) દશા જ્ઞાની જાણે. પર્વતિથિની વૃદ્ધિમાં બીજા પર્વને જ ઉદયવાળી તિથિ માનીને પહેલાની તિથિને ઉદય વગરની માની અપર્વની જ વૃદ્ધિ જણાવે છે. ઉત્સર્ગોપવાદને વ્યત્યય ન છતાં કહે તે આરાધક કેમ ?
( ૯ અપવાદનું બળવાપણું માનવું કે લૌકિક છે” એ બોલનાર લેકોત્તરમાગથી - ન ખસે તે સારૂં, ક્ષય અને વૃ માં અછતા ઉદયમાં પર્વ પણું અને પ્રથમ ઉદયવાળીનું
અપપણું માનનાર ઉદયને એકાંત નહિ જ લે. વૃદ્ધિમાં બનેય ઉદયવાળી છતાં એકને આરાધનાર “ઉદયમાં હોય તેની આરાધના કરવી જ જોઈએ’ એમ કેમ બેલે ? ૧૨૪૩ - ૧૦ શાસ્ત્રકાર પુનમના ક્ષયે ત્રયોદ્રશીવતો : એમ દ્વિવચનથી સ્પષ્ટપણે પુનમના ક્ષયે તૈસે ચઉદશ અને ચઉદશે પુનમ કરવાનું કહે છે, અને તેવી પરંપરા પણ છે છઠને અભિગ્રહ પકખી માસીમાં હોય અને એક જ દિવસે એનું પચ્ચકખાણ લઈ બીજે દિવસે પુરૂં કરે. કહ્યું કે એક દિવસે અનેક હોય તિથિ તે એક દિવસે એક જ આરાધાય. પર્વની વૃદ્ધિ કે ક્ષય ટીપનામાં હેય પણ તેની આરાધના તે ઉડે પણ નહિ. અને બેવડાય પણ નહિ. ખેટા પ્રશ્નો પક્ષને માથે ન નંખાય. (વીર (8) શાસન)
૧ પ્રભાવક ચરિત્રમાં શ્રી ભદ્રગુપ્તસૂરિની નિયમનું પછી જ શ્રી આયંરક્ષિતનું ઉજજથિની આવવું જણાવે છે અને આવશ્યકમાં કૉંfr/ મત્તે એમ છે. I૧૨૪૪
| (એક પત્ર)
ક ક . સિદ્ધચક વર્ષ ૫ અ ક ૧૭ ૧૮ ૧૯૯૩ જેઠ માસ સમાલોચના
૧ બુધવારપક્ષ તરફથી આચાર્ય રામચંદ્રસુરિજી આદિને શ્રાવક તરફથી મુબઈથી સંવછરીના વાર સંબંધીને શાસ્ત્રાર્થ કરવા વિહાર કરવાને તાર આવે કે-તે જ દિવસે ગુરૂવારની સંવછરી કરનાર આચાર્યો શાસ્ત્રાર્થ માટે ખંભાત જવા વિહાર કર્યો છે એ જગજાહેર છે; છતાં પુના અને અમદાવાદથી એક ડગલું પણ નહિં ખસનારા કયા મુખે પિતે શાસ્ત્રાર્થથી ખસ્યા નથી એમ જણાવે છે ? ૨૫
એ
છે
ક
Page #201
--------------------------------------------------------------------------
________________
[૧૪]
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા ૨ તાર, પત્ર અને ઉપરથી સાબીત થયું છે કે તા. ૧૭-૬-૩થી પહેલાં અને પછી પણ પુનાવાળા સાધુઓને ખંભાત શાસ્ત્રાર્થ કરવા આવવું જ હતું.
૩ શેઠ નગીનભાઈના શ્રી લબ્ધિસૂરિજી ઉપરના તાજા પત્રથી પણ નકકી થાય છે કે બુધવારવાળા તરફથી આચાર્ય લબ્ધિસૂરિજી. ઉપાધ્યાય જ બુવિજ્યજી કે મુનિરાજ કલ્યાણવિજ્યજી એ ત્રણેને હાજર રહેવાનું જે તા. ૧૭મીના પત્રમાં તેઓએ જણાવ્યું હતું તે કલ્પિત હતું અને કેઈએ ખંભાત શાસ્ત્રાર્થ કરવા આવવક બુલ કર્યું નહોતું અને તેથી ત્રણમાંથી કઈ નહિ આવે, સુલક આવે, કોઈ ન આવે એવી શરતે જામનગરથી ગુરૂવારવાળા સાધુઓને આ શેઠ નગીનભાઈ, ઉનાળામાં ખંભાત સુધી તગડાવવા માગતા હતા અને પુના તથા અમદાવાદવાળાને ત્યાં રાખવા (માગતા) હતા.
૪ મુનિરાજશ્રી કલ્યાણવિજયજી, જે મધ્ય સ્થાને આવ્યા હોત, પ્રતિનિધિપણને બુદ્દો ઉઠાવ્યું ન હોત અને નકકી થયેલ કમિટિને માની હતી તે અત્યાર સુધી સંવછરીના વારને નિર્ણય થઈ ગયે હેત.
૫ લિખિતશાસ્ત્રાર્થની બાબતમાં પણ શ્રી કલ્યાણવિજયજી છુપી રમત રમે છે વાદી પ્રતિવાદીના પુરાવા, બારેબાર શાસ્ત્રીએ આદિ પાસે મેકવે છે ! બધી રીતે પરસ્પર જાણ કરાય, શ કા સમાધાન કરાય, સાચા જુઠાપણાની પરીક્ષા થાય પછી જ ન્યાયધીશની માફક શાસ્ત્રીઓ નિર્ણય આપે તે વ્યાજબી ગણાય. તે રીતે તે તેમણે કબુલ કરી જ નથી,
૬ વાદીમાંના આચાર્ય કે વૃદ્ધિ, પ્રતિવાદી ચૂંટે અને પ્રતિવાદીના આચાર્યાદિ વાદી ચૂટે એ ન્યાય કર્યો ?
૭ ત્રીજને ક્ષય માનનારા બીજા સમુદાયમાં નથી તે ખાને એ ખુ માનનાઓને કેમ ખસેડાય છે ?
૮ શાસ્ત્રમાં અને જગતમાં પણ “એકેક પ્રતિવાદી સામે વાદમાં ન ઉતરાય” એમ કરનાર કેટલે સમજદાર ગણાય ?
૯ શ્રી કલ્યાણવિજ્યજી, જે રૂપે પર્વતિથિને ઓછું કરાવે તે રૂપે ફેર કઈ વાહને કરી શકે નહિં અને ત્રીજની વૃદ્ધિને વાદ પણ કઈ ફેર ન કરી શકે એ ન્યાયની વાત છે છતાં કેમ નથી સૂઝતી ?
૧૦ ત્રીજની વૃદ્ધિ માનનારા બીજા ન હોવાથી આચાર્યદેવના પક્ષમાં કઈ (એ) દાખલ થવાનું નહિ રહે અને પછી બેલવાનું પણ નહિ રહે; પણ “પર્વ તરીકે બેખા પાંચમવાળા વચમાં ન આવે કે પછી ન બોલે.’ એ શ્રી કલ્યાણવિજયજીએ નકકી કરેલું જ હશે?
Page #202
--------------------------------------------------------------------------
________________
સાગર સમાચના સંગ્રહ યાને આગાદ્વારકની શાસનસેવા [૧૯૫] ૧૧ વાદી પતિવાદી પરસ્પરના લેખને જાણું અને તેનું ખંડન કરે તે (વાત) છે. છતાં તે સિવાય પ્રતિનિધિ માત્ર એકેક પક્ષે લખેલ યુકિતપેકેટ શાસ્ત્રીને આપે અને તેથી નિર્ણય થાય અને તેની કબુલાત આપવી. આમ કહેનારે, શાસ્ત્ર અને જગતના પણ વાહપ્રતિવાદના સિદ્ધાંતથી અજાણ છે
૧૨ પરંપરાથી પુનમ અમાવાસ્યાની વૃધિએ તેરસની વૃદ્ધિ થાય છે, છતાં તેને કતિ કે ચાલીશ વર્ષને રે કહી અવળે માર્ગે જય અને દેરે તેને માટે ૧૮૧પને સીધે પાઠ બસ છે.
૧૩ શ્રી કષભદેવજી કેસરીમલજીના નામે પ્રસિદ્ધિથી તેના છપાવનાર વગેરેની “શ્રીદેવસૂરિજી ગચ્છ સિદ્ધિ’ સાહજિક જ છે. ( ૧૪ ચઉદશના ક્ષયે તેરશને ક્ષય કહે, પર્વતિથિની લૌકિ ટીપનાથી થતી વૃદ્ધિમાં માત્ર બીજી જ ઔદયિકી ગણાય અને પુનમના ક્ષયે તેરશ ચૌદશના દ્વિવચનના ઉત્તરને ન માનનારા તથા ક્ષય વૃદ્ધિમાં બાધિત થયેલા સીધા ઉદયપક્ષને વિરોધ ગણનારા તે શાસની પાઠશાલાથી દુર છે. શાસ્ત્ર અને પરંપરાને અનુસરનાર જ આરાધક ગણાય.
(પાલીતાણા ધર્મશાળા) १५ बीयाइ पचपव्विक्खयम्मि पुवस्स तिहिखओ हाइ । पुन्निमखए य तेरसि अमावसाएवि एमेव ॥१॥ वीसरएाए पडवा एव भणिवरिदेण । कतियआई बारस gિfણામ, માવાતુસ્ત્રા ય રા આવી રીતે બીજ આદિના ક્ષયે પહેલાની અપર્વતિથિને ક્ષય કરે અને પુનમ અમાવાસ્યા જેવી સાથે (સંયુકત) પર્વવાળી તિથિનો ક્ષયે તે બને પર્વતિથિથી પહેલાના તેરસનો ક્ષય કરે (એકલી માસી વાળી પૂનમે કે દિવાલી જેવી અમાવાસ્યાઓને આ નિયમ લાગુ ન કરે પણ બારેય માસની પૂનમ અમાસને પૂનમ અમાવાસ્યાઓ સરખી જાણવી) અને ભૂલ થઈ જાય તે પડવાને ક્ષય કરે, એમ જીનેશ્વર ભગવાને કહ્યું છે. શ્રી વિજયદેવસૂરિજીના ગચ્છની પ્રાચીન પ્રતમાં આ ગાથાઓ છે.
આ ઉપરથી નવા અને શાસ્ત્રથી વિરોધી મતવાળાને માગે આવવું જરૂરી છે. શ્રી આવશ્યકતૃત્યાદિના નિર્નામક પટ્ટો અને શ્રી હીરપ્રકન જેવામાં છૂટક પત્રની ગાથાઓનું તેમજ કેટલીક અજ્ઞાતકતૃક ટીકા અવસૂરિઓનું તત્વ સમજનાર નામ નહિ હોવાથી અપ્રમાણ ન જ કરી શકે. વળી જેઓ પુનમ અમાવાસ્યાના ક્ષયે તેરસના ક્ષય અને તેની વૃદ્ધિએ તેની વૃદ્ધિની પરંપરાને ઉથલાવવા કે જુઠી ઠેરવવા માગે તેને માટે તે તે વગરનામની જુની પ્રતે પણ વાઘાતથી છે. અસુરેપણુ વાઘાતથી ડરે છે. શાસ્ત્ર અને પરંપરાને ઉઠાવી દેવાની ધુનમાં સાચું ન માનવું અને સાચું ગળે જાય નહિં એમ ધારીને સાચાને જુઠું માનવું અને કહેવું એ આસનભવ્યને તે ન જ હેય
Page #203
--------------------------------------------------------------------------
________________
[૧૯]
સાગર સમાલાચના સંગ્રહુ યાને આગમાધારકની શાસનસેવા ૧૬ તિથિહાનિવદ્ધિવિચારમાં ૮મા પૃષ્ઠ ૯૧ આ પ્રશ્નવિચારને વાંચનાર
ગા
વિગેરે લખાણ ગ્રંથની સમાપ્તિની સંવત વગેરે પછી અને સમાપ્તિને સૂચવનારી લીટીએ પછી છે અને છેવટે તેથી ગુરૂવારની સવચ્છરી આ વખતે કરનાર શાસ્ત્ર અને પરપરાને આરાધનારા છે” એવું ચેાકખુ નીચેડરૂપ (હાવા) છતાં ‘શાનુ ભાષાંતર છે’ એમ પૂછનારે સમજણુના ઘરથી બહાર જાય છે. ! ૧૨૪પપ્પા (મુ. સ. જૈન)
૧ ‘પલ્લીવાલ જાતિ શ્વેતાંબર છે' એની જાણ માટે સે'કડો વર્ષોંના શિલાલેખા વિગેરે જાહેર થયા છે ત્યારે ગબરભાઇએ તરફથી તેએના દિગંબરપણા માટે કેમ હજુ સુધી એક પણ પૂરાવા બહાર આવતા નથી ? વત્તમાનયુગમાં અમુકે કિંગ ખરીકોમની સેવા બજાવી છે એ કાંઈ પુરાવા નથી. એના અથ તે શ્વેતાંબરા તરફથી એવે થાય કે દિગબરાના સહવાસથી વસનાના થએલા પલટાના એ પ્રભાવ છે. માટે એમના હૅવ સમાં આવશે। તે પરિણામે તે તમાને ચક્ષુ આદિથી હીન એવા દેવને અને સયમ ઉપકરણથી દુર એવા અક્ષયનાગા સાધુને તથા દ્વેષના પાત્રણ સાથે અન્ય યના આચરણ કરવારૂપ ધમ ને શીખવશે. માટે સાવચેત રહેજો. ૧૨૪૬૫
૨ ધનુ' ખરૂં' મૂલ હોય તે મનુષ્યના પરિણામ છે અને તે પરિણામ જ્યારે સાચા માર્ગોને અનુસરનારા થાય ત્યારે તે મનુષ્ય માનેલા ખાટા દેવને અને તેની મૂર્તિને ન માને, પેાતાના માલિકીના મકાનમાંથી તેને ખસેડે અને સાચ માનેલ દેવને પધરાવે, તેને યાગ્ય વિધિ કહે અને તેણે કરેલા શાસ્ત્રાને સગ્રહ કરે એમા નવાઈ શી ? કોઇપણુ ધમ વાળા યાવત દિગ ંબરા પણ તેને અન્યાય કહી શકે નહિં. કદાચ કહેવા જાય તે તેને દિગખર બનાવનાર આચાર્યાદિને અન્યાયાચરણનો ખિતાબ મળે.
૩ શ્વેતાંબરના મૂળ આગમમાં લેાજરાજાની હકીકત છે” એ કહેનારા જુહુ ખેલનારાએમાં પણ જાલીમ છે.
૪ અત્યપૂર્ણાંધર, શ્રતના ઉદ્ધાર કરે અપેક્ષાએ શ્રી દેવર્ધિગણિક્ષમ શ્રમણુજીએ પુસ્તકારાહ કરતી વખતે ભગવાના વચનેને સ્પષ્ટ કરવા માટે ગાથા અને દ્રષ્ટાંતાદિ આપેલા છે. તેમાં આગમનું ગણુધરકૃતપણુ મૂલસ્વરૂપે જ પ્રસિદ્ધ હોવાથી જતું નથી જિનેશ્વર ભગવાના વચનને સમજાવતાં દ્રષ્ટાન્ત સાક્ષીપૂરણને અન્ય અન્યરૂપે આપીએ તે પણ મૂલવાણી જિનેશ્વર ભગવાનની હાવાથી તે વાણી જિનેશ્વરની જ મૂલરૂપ છે તેમ સ્પષ્ટપણે સમજાય તેમ છે.
૫ સુસુમાના દ્રષ્ટાંતમાં આહારની આકિતને છોડવાના ઉપનય છે.
Page #204
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગોદ્ધારકની શાસન સેવા
[૧૭] ૬ અનાચારથી ઉત્પન્ન થયેલા મનુષ્યને દીક્ષા આપતાં કે છ કાયના વધથી બનેલા મંદિરમાં દર્શન કરતાં તેમના મુનિઓને દિગંબરોએ શું અનાચાર અને આરંભને અનુમદનાર માન્યા છે ? જે નહિં, તે પછી “ચર્મ ચકીને અપવાદ પદે થતે ઉપગ કેમ દુખે ? લકનો આહાર કેમ માને છે ? ૧૨૪છા
(જૈન દર્શન) ૧ તવતર ગિણીના અનુવાદકે અને વિવેચકે પિતાનું નામ, અનેક મહિનાઓથી સાપ્તાહિક પેપરમાં અનુવાદ અને વિવેચન આપવામાં આવે છે છતાં જાહેર કર્યું નથી. તે જે જાહેર થયું હોત તે તેમાં જે જુઠાની ઝડીઓ ઠેકાણે ઠેકાણે વરસી છે તેને જે તે અનુવાદાદિ કરનાર માર્ગની અપેક્ષાવાળો લાગે તે વિચાર કરી શકાય
૨ જેઓ સાચા માર્ગના ખપી હોય અને શ્રી જિનેશ્વર મહારાજના કથનને માનવા માગતા હોય તેઓને તે આ અનુવાદક અને વિવેચકના આજ્ઞા આદિ વચને, કેવલ કલ્પિત તથા શાસ્ત્ર અને પરંપરાને લેપવાવાળા અને વિરોધી છે માટે તે માનવા યોગ્ય નથી.
૩ જો તે અનુવાદક અને વિવેચક, વ્યવસ્થાપૂર્વક પિતાનું મૃષાવાદીપણું કબુલવા સાથે તે સુધારવા તૈયાર હોય તે તેનું જુઠાણું જાહેર કરવા બીજો કોઈ શાસનપ્રેમી નહિ નીકલે તે તે તત્વતરંગિણના અનુવાદકે શબ્દાર્થો ખોટા કર્યા છે, જાણી જોઈને જ કદ્રાગ્રડથી જ વાકના અર્થો અને અતિદેશના ખેટા અર્થો કર્યા છે તથા પ્રકરણથી પણ વિરૂદ્ધ અર્થે કદ ગ્રહથી કર્યા છે તે જાહેર જણાવાશે. ૧૨૪૮ - ૪ શાસ્ત્ર, જ્યારે ક્ષીણ પર્વતિથિને પૂર્વ પ્રબલ પર્વતિથિમાં સમાવી દેવાનું કહે છે અને વૃદ્ધિ હોય ત્યારે પહેલી તિથિને અપર્વ ગણવાનું કહે છે. આ અંકનું લખાણ, શાસના ખેડાં સિકકાવાળું અને કદાગ્રહવાળું જ છે શાસકાર તપસ્યાના ઉદેશવાળી કલ્યાણકતિથિ પણ ઉત્તરદિનની તપસ્યાને ગણવાથી જ કરવા કહે છે અને પાક્ષિક અને પૂર્ણિમાના અનુષ્ઠાને ભેળાં કરનારને અનુષ્ઠાનને લેપક અને મૃષાવાદી કહે છે. વળી પ્રબલ અને અપ્રબલ પર્વની કલ્પના પણ સમાવવાના કદાગ્રહથી જ છે, વળી વધેલી તિથિમાં પહેલી તિથિ, તે તિથિના સૂર્યોદય વાળી જ નથી ગણાતી છતાં કદાગ્રહથી બેખું આઠમ વગેરે કહે છે શ્રી વિજયદેવસૂરગચ્છની સામાચારીના જુનાં પાના જાહેર થઈને પુનમની વૃદ્ધિએ તેરસ જ વધારાય એમ નકકી થયા છતા બેખામાં જ ખખડે તેના વચનને ભરોસે તે જૈનવેષધારી પણ રાખે નહિ
૫ ચઉદશના ક્ષયે તેરસને દિવસે તેરસ બેલાય જ નહિ, કિન્તુ આશકે તે ચઉદશ જ કહે છે અને તે તેરસને “તેરસ છે એમ કહેનારો મૂMશિરોમણી છે એમ સ્પષ્ટ થયા છતાં જેઓ ભેળસેળવાદી થાય તેને કદાગ્રહના કૂવામાંજ કહેવાવાનું હોય અને તેથી જ હાલમાં જેઓ ન પડે આવું શાસ્ત્ર અને પરંપરાથી વિરૂદ્ધ લેકોને ઉંધા પાટા બંધાવવા
Page #205
--------------------------------------------------------------------------
________________
[૧૮] સાગર સમાલોચના સંગ્રહ થાને આગદ્વારકની શાસનસેવા લખે. ખરતરને માત્ર ઉદયની અપેક્ષાએ કહેલું જે વાકય છે તેથી કહાગ્રહ પિષ અને ૪ થે પૃષ્ઠ આરાધનામાં “આઠમ જ કહેવાય છે એ વાત ઉભયમાન્ય છતાં ન લેવી તેનું કારણ આરાધકદશાની શૂન્યતા ન હોય તે સારું ?
૬ પિતે જગતની નિંદા કરે છે તે વસ્તુનું સ્વરૂપ, અને પિતે શાસ્ત્ર અને પરંપરાથી વિરૂદ્ધ ખાપથ અને ભેળસેળ પંથ કહાડી શાસન ડહોળી નાંખે એને અમે શાસનવાળા હિતશિક્ષા માટે જે કાંઈ બેલે તે છે બીપણું છે એમ કહેનારા દુભવ્યની કેટીમાં જાય નહિં તે કલ્યાણ ગણવું. ll૧૨૪
(વીર (?) શાસન) ૧ પ્રવચન પરીક્ષાની મહત્તાના લેખમાંજ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે એ લેખને એવી રીતે જન્મ જ જિનચંદ્રની પડી છે કે- જે તમારા પક્ષ તરફથી સમાલોચના માટે મોકલી હતી તેથી છે સાચા શાસનને અનુસરનારા તપાગચ્છની તમે ખોટી રીતે અને પેટ ભરીને નિંદા કરે અને તે તપાગચ્છવાળા સહન કરે અને સાચી વસ્તુ પણ ન કહે એ કેમ બને ? i૧૨૫૦ - ૨ શ્રી ભદ્રબાહુસ્વામી શતકેવલી હોવાથી પ્રરૂપણામાં કેવલી છે, માટે તેઓને કલિકાલ સર્વજ્ઞ તરીકે કહેવા તે અણસમજુઓ જ સારૂં ગણે. ૧૨૫૧
૩ ભાદરવા સુદ ચોથ કે પાંચવા માટે શ્રી કલ્પસૂત્રની રચના નથી થઈ. પણ અવસ્થાનરૂપ પર્યુષણ વખતે પાંચ રાત્રિએ શ્રુતકેવલીમહારાજે ઉદ્ધરીને તૈયાર કરેલું તે પહેલાં કહેવાતું હતું અને હવે વંચાય છે. ૧૨૫૨
* ભગવાન મહાવીર મહારાજા જેવા અને યાવત્ શ્રી દુર્બલિકા પુષ્પમિત્ર કે શ્રી કૃષ્ણાચાર્ય જેવા શાસનના નેતા ન હોવાથી તેમજ મણિનાગ જેવા શ સનના ભકતે ન હવાથી જ ખરતરથી આટલી બધી સ્વચ્છંદતાવાળી અને સૂત્રવિરોધી હીલચાલે ચાલી રહી છે. ૧૨૫૩
_H = + ૧ શ્રી હરિભદ્રસૂરિજી અને શ્રી અભયદેવસૂરિજીના વચનની વિરૂદ્ધ જિનવલશે કરેલી છ કલ્યાણકની પ્રરૂપણા (અ ગે) ખરતર કબૂલ કરે છે કે-“ સમગ્ર સઘને વિરોધ છતાં જિનવલ્લભે યવન પછી બીજે નંબરે આવે તે ગર્ભાપહાર” નામનું, નહિ કેગર્ભપક્રમ’ નામનું છઠું કલ્યાણક જાહેર કર્યું હતું. ધ્યાન રાખવું કે પાંચમું નિર્વાણ કલ્યાણ ગણાય છે, તે શું છઠું ગર્ભાપહાર માનતાં તે મોક્ષ પછી માનશે ? ૧૨૫૪
Page #206
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા [૧૯]. ૨ સ્ત્રીને જિનપૂજાને નિષેધ કરી જિનદતે ખડતલગછ કહાડ ૧૨૫
૩ જૈન શોમાં સ્પષ્ટપણે બીજે આષાઢ માસી માની પહેલે મહિને મલમાસ તરીકે માન્યા છતાં ખરતરેએ પજુસણ માટે મલમાસ પસંદ કર્યો ૧૨૫
૪ મલમાસને માનવાને લીધે પર્વની વૃદ્ધિ માનીને અનૌદયિક તરીકે ગણાયેલી પહેલી તિથિએ જ પર્વ માનવાની ફરજ પડી તે બહેરી લીધી ! આરાધ્યતિથિ ઉભયતઃ અપર્વને ફરસે માટે જ અપર્વની વૃદ્ધિ થાય ૧૨ પછા ( ૫ શાસન અને શાસ્ત્રને અનુસરનારા એવા શ્રી તપાગચ્છની ખરતરો નિંદા કરે તે પણ ઈન્દ્રમહારાજા જેવા ગુણસંપન્નના પક્ષકારની ગેરહાજરીને જ આભારી છે. ૧૨૫૮
૬ ખરતનું ચાલ્યું છે ત્યાં તે અસલથી તપાગચ્છને થઈ શકે તેટલું સર્વ પ્રકારે નુકશાન કર્યું છે, કરે છે. માટે સાચાઓએ ડરવાનું નથી એ ચેકકસ છે. ૧૨૫૯
(ખરતર સમિતિ મુંબઈ) * ૧ ભેળી તિથિ અને બે તિથિ માનનારાઓ જે ઉદયવાળી તિથિ માનવી” એ શાસવાયને બરાબર સમજે તે બીચારાને શાસ્ત્ર અને પરંપરા ઉઠાવીને પર્વોપર્વને ભેળાં ન માનવા પડે, બે પર્વ ભેળાં માનવા ન પડે અને પર્વતિથિને બેવડી માનીને બેખું પણ ન માનવું પડે. ઉદયવાળી તિથિ પ્રમાણ છે' એ વાક્ય, એગ કે અન્યાગ વ્યવહેદ રૂપે નથી કેમકે- અયોગ વ્યવચ્છેદ રૂપે લેતાં અનુદયથી ક્ષય પામેલી પર્વતિથિ આરાધનાને આજ્ઞ ભંગાદિ દે લાગે, વળી અન્યોગ વ્યવછેદરૂપે લઈને ઉદયવાળી પ્રમાણે જ ગણવી એમ લે તે બેવડી તિથિમાં પહેલી ઉદયવાળી છતાં ખેડું માનીને આરાધન નહિ કરે તેમાં આજ્ઞાભંગાવિ દે લાગશે ! માટે કહેવું જોઈએ. કે-એ વચન, માત્ર અસંભવને વ્યવ છેદ કરતાં તિથિના પ્રારંભથી તિથિ માનનાર કે પ્રતિક્રમણ વખતે તિથિ માનનારને વિરાધભાવ જણાવે છે એટલે કે એક પર્વ કે બે પર્વના ક્ષય અને વૃધ્ધિ પ્રસંગે જેઓ ઉદયના વાક્યને વળગે છે તે બીચારા, વાકયને અર્થ કે તેનું ફલ સમજતા જ નથી અને પિતે શાસ્ત્ર અને પરંપરાથી ખસી જાય છે તેમજ ભેળા જેને ખસેડી દે છે. યાદ રાખવા જેવું છે કે શ્રી હીરસૂરિજી મહારાજ ત્રયોદરાઃ એમ પુનમના ક્ષયની વખત દ્વિવચન વાપરીને જ્યારે બે પર્વને ભેળાં કરવાનું ન રાખતાં પની જુદી જુદી આરાધના કરવાનું જણાવી દે છે, ત્યાં શ્રી ધર્મ સાગરજી મહારાજ બે પર્વને ભેળા કરાવવાનું જણાવે જ નહિ અને જણાવ્યું પણ નથી. પૂનમના ક્ષયે તેરસે ચૌદશ કરી ચૌદશે પુનમ કરવી થાય છે તે જ ત્યાં જણાવે છે. તથા કલ્યાણકની આરાધના તાયી હેવાથી ઉત્તરદિનને લઈ તપ પૂરવાનું જણાવ્યુ છે ! માટે પર્વતિથિ ભેળસેળ કરવી કે ખોખું તિથિ માનવી એ શાસ્ત્ર અને પરંપરા અનુસરનારાઓને શેભે જ નહિ ૧૨૬૦ના
Page #207
--------------------------------------------------------------------------
________________
[૨૦૦]
સાગર સમાલોચના સંગ્રહ યાને આગોદ્ધારકની શાસનસેવા ૨ શ્રી આત્મારામજી મહારાજ, શ્રી સિધ્ધગિરિજીની તવના ન હતા કરતા એમ કેઈએ કહયું જ નથી. તેઓ ભગવાન મહાવીર મહારાજની વખત શ્રી સિદ્ધિગિરિજીવાળા આખા સોરઠને અનાર્ય ગણતા નહોતા, એ વાત તે આર્યાનાર્યની ચર્ચા ન દેખનારે જ માને ૧૨૬૧
(ડભોઈ-જંબુ.) ૧ આનંદસૂરિના ગ૭વાળાએ જે “તિથિ ઘટ ઘટ વિચાર” લખ્યા છે અને જેને લીધે બેખું અને ભેળસેળ તિથિ માનવાને મુનિશ્રી કલ્યાણ વિજયજી અને રામસૂરિ વિગેરેએ શાસ્ત્ર અને પરંપરાથી વિરૂદધ મત ચલાવ્યું છે તે આનન્દસૂરિજીના મતની વિચારણા કરતાં શ્રી વિજયદેવસૂરિજીની તિથિસંબધી માન્યતા જે અત્યાર સુધી સર્વ તપગચ્છવા ળાએ પાળી છે તે “પૂનમ અમાવાસ્યાની ક્ષય અને વૃધિએ તેરસની જ ક્ષય અને વૃદ્ધિ થાય એવી રીતિ વાળી છે અને તે [રીતે ઘણું પહેલેથી છે કારણ કે- આનંદસૂરિના મતપત્રકમાં તે “પૂનમના ક્ષયે તેરસે ચઉદશ અને ચઉદશે પુનમ કરવામાં આવે છે તેનું ખડન છે. તેમાં જણાવે છે કે- વૈચારણા કરાતાયાં ત્રયોદ્રશ્ય વસુશીયતે શ્રી વિજયદેવસૂરિના ગ૭વાળા, શ્રી હીરસુરિજીના પ્રશ્નોત્તરમાં પંચમીના ક્ષય કરતાં જુદે અને ત્રયોદ્રશીવતુર્રશ્યો એ દ્વિવચનવાળે જે ઉત્તર છે તેથી તેરસે ચઉદશ અને ચઉદશે પુનમ કરતા. તેરસે ચઉદશ કરે છે તે વિજયદેવસુરવાળોને યારણપાશ” કહીને નિંદે છે; પણ એ ઉપરથી જ સ્પષ્ટ થાય છે કે પુનમના ક્ષયે તેરસનો ક્ષય કરી તેરસે ચઉદશ કરવાનો રીવાજ ઘણેજ પહેલાનો છે.
વળી એક વસ્તુ એ વિચારવા જેવી છે કે આસુરવાળાના જણાવવા પ્રમાણે ચતુર્દશીશબ્દથી જયદ્ર લાવીને જતુફીયતે એવા પ્રયોગ વાપરીને ખુદ તેરસે જ ચઉદશ બનાવતા હતા” એમ સ્પષ્ટ કરે છે. ધ્યાનમાં રાખવું કે- અ ધારમાં ઉત્તર પ્રત્યય લેવાતા ' નથી, એટલે જયારે તેરસે જ ચઉદશ થતી હોય તે તેરશનો ક્ષય આપો આપ થાય ! અમદાની પાઘડી મામદ પહેરે એટલે આમ ઉઘાડા માથાવાળે થાય જ. આ સ્થલે આમદાની પાઘડી મામદ પહેરીએ વાકયને અર્થ, આમદો ઉઘા માથાવાળો છે એમ શબ્દાર્થથી નથી થતું પણ તે ભાવાર્થરૂપે છે. પણ તે ન માનનારો વર્ણમાં જ ન ગણાય. તેવી રીતે ક્ષથે પૂર્વ તિથિ: રાય એ વાકયને સીધે અર્થ એ જ થાય કે - જ્યારે પર્વતિથિ, ઉદય વિનાની હોવાથી ક્ષયવાળી હોય ત્યારે જે કે પહેલાની તિથિ જે પડવા આદિ છે તેમાં બીજ અદિ તિથિઓ ભેગવટાથી તે રહેલી જ છે અને તેથી તે પડવા આદિને દિવસે બીજ આદિ માનવા માટે તે વિધાન કરવાની જરૂર નથી એટલે પડવા આદિમાં બીજ અહિ કરવા એવું કહેનારા તે’ ‘વિધિ, અપ્રાપ્તમાં હોય એટલું પણ નહિ સમજનારા ગણાય ! તેથી સ્પષ્ટ થાય છે કે- “પડવા આદિને જે ઉદય છે તે બીજ આદિનો ઉદય ગણ અને તે તિથિને બીજ આદિ તરીકે જ ઘાર્મિષ્ટોએ ગણવી અને તેને પડવા આદિ તરીકે ગણનારે ભૂખ છે એમ તત્વતરંગિણીકાર સ્પષ્ટપણે જણાવે છે.
Page #208
--------------------------------------------------------------------------
________________
સગર સમાલોચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા [૨૦૧]. એવી જ રીતે તિથિની વૃદ્ધિ હોય ત્યારે તેઓ એવો અર્થ કરે છે કે- “ઉત્તરની એટલે બીજી બીજ આદિને તિથિ કરવી.” આ જેઓ અર્થ કરવા માગે છે તેઓએ પણ સમજવું જોઈએ કે–બને દિવસે સૂર્યોદય, તે તિથિન હોવાથી બીજી તિથિમાં તિથિપણું સ્વભાવે જ હતું. [આથી તેઓના મતે તે વાકય નિરર્થક છે; પણ જ્યારે ટીપનાથી બે દિવસનું પર્વતિથિપણું હોવા છતાં પૂર્વતિથિના ઉદયને અપ્રમાણે કરાવીને ઉત્તર તિથિના ઉદયને પ્રમાણુ ઠરાવવા દ્વારા નિયમ કરી દે તે જ વાયને અર્થ વાસ્તવિક થાય પણ એ હિસાબે પર્વતિથિના ક્ષયે પૂર્વતિથિને ક્ષય અને પર્વતિથિની વૃદ્ધિ તેનાથી પહેલાની અપર્વની જ વૃદ્ધિ થાય. એ ભાવાર્થ એક હોવા છતાં ન માને તે મનુષ્ય વર્ણની પણ બહાર જ ગણાય. ૧૨૬રા :
૨ આનંદસૂરિવાળા પણ પુનમ અમાવાસ્યાની વૃદ્ધિ થતાં બે પડવા માનવાનું કહે છે, પણ આ નવીનની માફક પર્વતિથિને બેવડી માનવી અને બે ખાપર્વ માનવું એમ તે તેમણે કે અત્યારસુધી કોઈ એ કહયું કે કર્યું નથી. ૧૨૬૩
શ્રી વિજ્યદેવસૂરિજીના સમુદાય તરફથી એ લખાણ હોવાને લીધે વિશિષ્ટ નામ તે તિથિપત્રમાં ન હોય - ૪ શબ્દસર ભાષાન્તર મુખ્યતાએ હેવાથી અર્થાત ઈતર વિવેચન નહિ હેવાથી ભાષાન્તરકારે નામની જરૂર નહિ ગણી હેય.
૫ શ્રાદ્ધવિધિ આદિ ગ્રંથનાં માત્ર નામ લખી દઈ વિરોધ ન જણાવાય ખરી રીતે તે. ક્ષય-વૃદ્ધિનાં પ્રસ ગ શિવાયને માટે તે ઉદયને નિયમ છે તે સુ તે સમજે.
(પાલીતાણા ધર્મશાળા) ૧ પ્રવચનમાં સંપાદકને નામે આવેલ લેખ જે તમારા આચાર્યને હોય તે તેમાં કંઈકને કઈક વિરોધ છે એ શરૂમાં જણાવી છેવટે વળી વિશિષ્ટ પાઠની અપેક્ષા જણાવી નકામો ભાંગરો વાટયે તેના કરતાં શાસ્ત્રના સ્પષ્ટ પાઠ અને સાચા અર્થથી વિરોધ દેખાડવા જરૂરી હતા અને છે કે – જેથી શ્રી સિદ્ધચકને લેખક, પિતાની ભૂલ હોય તે સમજે અને તુરત સુધારી શકે
૨ પરવચનના વકતાના અસત્ય અને સૂત્રાદિથી વિરૂદ્ધ લખાણે તે “જત gવ આદિના અનેક લેખેથી શ્રી સિદ્ધચક્ર પૂરવાર કરી દીધેલા જ છે !
૩ તમે પણ જે માર્ગના ખપી છે અને કલ્યાણની ચાહનાવાળા હે તે હવે પૂનાથી અથવા અમદાવાદથી સવાલપત્રક લઈને ખુલાસે મેળવવા અહિં પ્રતિનિધિ તરીકે મેકલાવવા પ્રયત્ન કરે. એઓ પ્રતિનિધિના અને યાવત્ કેઈપણ મુલક જે પણ આવશે” એ પક્ષના છે. ગુરૂવારવાળા એવા પક્ષના નથી. ૧૨૬૪ (પુના-કેશવલાલ)
૨૬
Page #209
--------------------------------------------------------------------------
________________
[૨૦]
સાગર સમાલોચના સંગ્રહ યાને આગોદ્ધારકની શાસનસેવા
૧ મહાનુભાવ ! કેટલાક અજ્ઞાનથી. કેટલાક પિતાના સમુદાયના આગેવાનના કથનથી કે દબાણથી સાધુ સાધવીઓને પણ શાસ્ત્ર અને પરંપરાથી વિરૂદ્ધ એવી બુધવારી સંવછરી કરવી પડશે. તે પછી જુદા જુદા ક્ષેત્રના શ્રાવક શ્રાવિકાઓને પોતાના ક્ષેત્રમાં બુધવારીયા પક્ષના જ સાધુ સાધ્વીઓને વેગ હોય અને તેને આધીન થવાથી માન્યતા, ગુરૂવારની સંવરછરીની સાચી છતાં બુધવારી સંવછરી કરવી પડે તેમાં શું કહેવું ? તે બધાને ખરેખર ભાર તે તે લોકોને માથે જ છે કે જેઓ શાસ્ત્ર અને પરંપરાને ઉથલાવે છે અને પિતે અવળે રસ્તે જઈ બીજાઓને અવળે રસ્તે બલાત્કારે દોરે છે. ધ્યાન રાખવા જેવું છે કે- અન્યલિંગ અને કુલિંગને આઘપ્રવર્તક, કોઈ દિવસ મોક્ષ પામ્યો નથી; પણ અન્યલિંગ અને કુલિંગે રહેલા તે ઘણુએ મોક્ષ પામ્યા છે. ( પાલીતાણા–મેડી)
૧ સાચી દ્રષ્ટિએ જેનારે મનુષ્ય તે શ્રી તત્વતરંગિણીમાં ચઉદશના ક્ષયે તેનાથી પહેલાની તેરસના ક્ષયની માફક પર્વ તિથિનો ક્ષયે તેથી પહેલાની અપર્વતિથિને ક્ષય ચોક માની હય. ૧૨૬પા
૨ પુનમ અને પાક્ષિકનું અનુષ્ઠાન એકઠું ન થાય એ તત્ત્વતર ગિણીમાં કહેલી હકીકતને જાણનારે બે પર્વને ભેળાં કરવાનું કહે જ નહિ. ૧૨ ૬૬
૩ ક્ષયમાં પૂર્વ અને વૃદ્ધિમાં ઉત્તર તિથિને માનનારે ઉદયના સિદ્ધાંતને તિથિની પ્રમાણિકતા સાથે જોડે, પણ અન્યાગ કે અગના વ્યવછેદમાં જેડે જ નહિ ૧૨૬ળા.
૪ તત્વતર ગિણીના અનુવાદક અને વિવેચકે લેકની ગણતરીને હિસાબે અડધે ગ્રંથ તે અનુવાદ અને વિવેચન (વના છેડી જ દીધો છે અને પિતે તે “છેડી દીધાનું કબુલ કરે છે, એટલે પૂરે નહિ કરે એ શ્રી સિદ્ધચકનું ભવિષ્ય સાચું જ થયું છે /૧૨૧૮
૫ અનુવાદક અને વિવેચકનું નામ, આ વખત ચેમાસું બેઠા પછી કોઈ પણ સાધુ રૂબરૂ જવાબ લઈ ન શકે ત્યારે આવ્યું છે. છતાં ભવિષ્યની વાત આગલ ઉપર અષ્ટમના અવળાં લખાણની માફક રાખીને વર્ધમાનને ઉચિત ઉપાય શાસનપ્રેમીઓ જશે.
(વીર, તત્ત્વ૦) ૧ ફુટ વિવાઘોડા ઉત્તમ વિજૂરીfé uદ્દા કર્મવિપાકે પુત્ર સુદુજાविचारे। लिहिओ देविंदसूरीहिं ॥८६॥ षडशीतौ देविदसूरिलिहिअसयगमिणं आयसरपट्टा n૨૦૦ શતકે આવી રીતે રયાને માટે લિખિત શબ્દ તેરમી સદીથી વપરાય છે. છતાં ઇતિહાસવેત્તા, બુધવારીયા થાય ત્યારે તેને હદયમાં પડેલે આવે ૧૨૬લા
Page #210
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ જાને આગમ દ્વારકની શાસનસેવા
[૨૦૩] ૨ રાધનપુરવાળા ૫. લાભ વિજયજીની હોવી જોઈએ એ અનુમાન કરવું તે અજ્ઞાનપણું; છતાં કલંક ની પ્રત લાવનારની કસોટી નહિં થતાં તેનું નામ છુપાવાય એ બુધવારીય ના કારસ્તાનખાનામાં કલ્યાણ નામ મુબારક રહે ૧૨૭ના
૩ જુદી અને એકઠી પ્રતેના ભેથી અને જાલીપણને બોલનાર તે બેબડ હાય તે જ શ સન અને જગતને હિત કરે.
૪ કલ્યાણના કણીયાના પણ કાંક્ષી હોય તે આગ્રહ છેડી પુનમની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિની માફક મળેલા ત્રીજની વૃદ્ધિના પુરાવાને જાલીકહેવાની કુટિલતા ન કરતાં સાચા માર્ગે આવી બુધવારે ચાપણામાંથી નીકળી જવું તે જ શ્રેષ્ઠ છે.
| (વીર. મુંબઈ શ્રીમાન )
૧ ટૂયોરણારાઘવ એમ ન લખતાં તસ્યા નિ લખ્યું છે તે જ ચઉદશની પછી પુનમ કહે છે ભેળી તિથિ કરવામાં તે એક અનુષ્ઠાનને તત્વતરંગિણીમાં લેપ માને છે ૧૨૭૧
(વીર. તત્વ)
૨ કર્મમાસ કરતાં સૂર્યમાસમાં અડધા દિવસ વધે તેમ શાસકાર કહે છે; પણ કર્મમાસમાં ન વધે. એ વસ્તુ ન સમજે તે ચાલબાજી માને. સૂર્યમાસની અપેક્ષાની વૃદ્ધિ, કર્મ માસમાં ન નખાય. તેથી જ બીજે માસ યુગમાં વધારે પડે છે. જૈન તિષ - શાસ્ત્રથી કર્મમાસમાં તિથિને ક્ષય જ છે. માત્ર લૌકિકટીપનાં પછીના શાસ્ત્રકારોએ માન્યાં તેથી પ્રાયે એમ લખાય. શાસ્ત્ર પ્રમાણે ૬૧/૬૨ માન જ તિથિનું હોય, તેથી વધે જ નહિં. કર્મમાસની વાતમાં સૂર્ય કહીને ફરાય છે. ચંદ્ર, સાડી ઓગણત્રીસ દિવસ સાથે સરખા કરવા કર્મના ત્રીસના સાડીઓગણત્રીસ કર્યા તે કર્મની હાનિ છે.
- ૩ મહા વદ •)) અમાવાસ્યાના ક્ષયે મહાવદ ૧૩ ને ક્ષય કરાય તેરસે ચઉદશ અને ચઉદસે અમાવાસ્યા મનાશે અને ચઉદશને દિવસે કલ્યાણક આરાધાશે. તિથિઓ એક દિવસે બન્ને ન હેય; પણ કલ્યાણકે તે સાથે પણ હેય અને ઘણું પણ હોય છે. I૧૨૭૨ાા
૪ વરરે અવમાત્રા: એ ચેક પાઠ માને છતાં કર્મમાસમાં તિથિક્ષય નહિં એમ કહે તેને શું કહેવું ? ૧૨૭૩
૫ કર્મમાસની અપેક્ષાએ પડવા આદિની તિથિમાં બીજ આદિ તિથિનું ભળવું છે. તેમ સૂર્યની અપેક્ષાએ જે તિથિઓ વધતી હોય તે તે જણાવવી. ૧૨૭૪
Page #211
--------------------------------------------------------------------------
________________
[૨૦]
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા ૧ મહેન્દ્રપંચાંગને માન્યાની વાત અસત્ય અને અસ્થાને છે પુનમના યે તેરશ ક્ષય શાસ્ત્ર અને પરંપરાથી સિદ્ધ છે, માટે ભાદરવા સુદ પાંચમના ક્ષયે ભાદરવા સુદ ત્રીજને ક્ષય યોગ્ય છે પર્વતિથિની વૃદ્ધિ ન હોય તે સંવછરીની ચેથ કેમ વધારાય ? ૧૨૭૫
૧ “આ કોણ ? ને ઉત્તર રામ કહેશે. આવા લેખેથી શું ? શ્રી હરિભદ્રસૂરિજી વગેરે જેવીસમા શ્રીવીરને પરમોપકારી અને આસને પકારી કહે છે તે આશાતના નથી જ. ૧૨૭૬ [૪. ૧૯૯૩માં દિશા ફેર” ભાગ પહેલો પૂ. શાસન કટકોદ્ધારક ગુરૂદેવશ્રી તરફથી પ્રસિદ્ધ થતાં વીરશાસનપત્રે મુખ પૃષ્ટ ઉપર “એ કેણ?” શીર્ષકતળેના લેખમાં બખાળાં કાઢેલ તેને આ જવાબ છે,].
| (વીર () શા.) ખુલાસે ગતાંક પાને ૪૩૦મે ૧૮૧૫ છે ત્યાં ૧૮૯૫ સંવછરી ચર્ચામાં બીજાવતી લખાણ પણ આવે છે.
* F ક સદ્ધચક વર્ષ ૫ અંક ૧૯ સં. ૧૯૯૩ અ. શુ. ૫ : સમાલોચના
૧ ભાદરવા સુદ પાંચમના ક્ષયે ચોથને ક્ષય પ્રાપ્ત થાય, પણ તે સંવછરીને દિવસ હોવાથી તેનાથી પહેલાની ત્રીજાનો ક્ષય કરવો જોઈએ એ વાતને ન સમજે તે જ પાંચમને ત્રીજ કરવા માગે છે એમ બેલે ૧૨ છા
(વીર જૈન, ૧ જ્ઞાન પંચમીના તપવાળાને ચોથ પાંચમને અને ત્રીજ-ચેથ અને પાંચમનો અઠમ કરવાનું શાસ્ત્રીવચન છે માટે પુનમના ક્ષયે તેરશના ક્ષયની માફક ભાદરવા સુદ : પાંચમના ક્ષયે તે પાંચમ પર્વને અને તેનાથી પહેલી જે સંવછરીની ચોથ તેને પણ ક્ષય ન થાય માટે ત્રીજનો જ કરે એ યોગ્ય જ છે. ૧૨૭૮
૨ ક્ષય વૃધિના પ્રસંગમાં ઉદયની વાત લેનાર મુચત્ર રતઃ કરવાવાળા જે જ ગણાય. It૨૦લા [મુત્ર માટે વર્ષ ૬ અંક ૨૩ ૨૪ના ૫ ૫૩૩ ઉપરનું સ્પષ્ટીકરણ જેવું]
૩ શ્રી દીપવિજયજી કવિએ ૧૯૭૧માં પુનમની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ, શ્રી દેવસૂરિવાળા કરતા હતા' એમ સ્પષ્ટ જણાવેલ હેવાથી તે તિથિપત્રક માન્ય થાય છે. ૧૨૮૦૧
૪ ૧૮૫ના લેખથી ચાલી આવતે રીવાજ ન માને અને ભાદરવા સુદ પાંચમની વૃદ્ધિએ ત્રીજની વૃદ્ધિ ન કરે તે શાસ્ત્ર અને પરંપરાને ઉત્થાપક કેમ ન કહેવાય ? ૧૨૮૧
Page #212
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગામોદ્ધારકની શાસનસેવા (ર૦૫] .
૫ આજની માફક જુના વખતમાં ખોટું બોલી શાસ્ત્ર અને પરંપરાને ઉઠાવનારાએ થી મતે નીકળ્યા છે એ સમજાય અને કલ્યાણના માર્ગે જવાય તે કલ્યાણ અન્ય પ્રસંગને અધિકાર ડહેલ તે તમને જ મુબારક હે. (વીર કલ્યાણ વિજયજી)
૬ જે પુનમના ક્ષયે તેરશ અને ચૌદશે પૌષધ અને તપ કરવા પડે તે ચઉદશની આરાધનાથી ચૌદશ પુનમ બનેની આરાધના થઈ ગઈ” એ કયાં રહે? એ ચેકનું ન સમજે તેને શું કહેવું ? ક્ષીણતિથિની આરાધના ભેગી માનનાર અને બેખા માનનારને અઠ્ઠાઈએ જુદી જુદી તિથિએ બેસાડવી પડે એ પણ ચોકખું જ છે મનાય છે કંઈ અને કહેવાય છે કાંઈ ! ૧૨૮રા
૭ પુનમે નવ દિવસ આવે એવી રીતે ઓળી આરાધાય છે માટે હમારે આગલ પાછલ બેસવું થાય પણ ભેળી આરાધના માનનાર અને બેખું માનનારને તે ન જ થાય એ પણ ચેકબું જ છે ! ચોથ સુધી આઠ દિવસ બાબર માનનારા ચઉદશ સુધી બરાબર છે અને પુનમની વૃદ્ધિ અને હાનિ છતાં “અઠાઈ અને ઓળી નહિ ફેરવે તેથી શાસ અને પરંપરાના વિરાધક બનશે - ૮ શ્રીહીર સૂરિજીએ તે પુનમની આરાધના ચઉદશમાં સમાવી જ નથી, એ હવે ઉત્થાપકોને ભાન આવ્યું ! ૧૨૮૩
૯ કલાકોના નામે તિથિક્ષયને હાયડે [હારો] બીન જરૂરી હતું એમ માન્યું તે કલ્યાણ સાચું જણાયા અને માન્યા છતાં જીભ અને કલમ સીધે રસ્તે ન લે એ નવું આશ્ચર્ય ! ૧૨૮૪
(વીર. કે. વી.) - ૧૦ પુના અને અમદાવાદથી બુધવારે પક્ષવાળા ખંભાત આવવા તૈયાર ન હોવાથી પ્રતિનિધિપણાની હઠ, મૌખિકશાસ્ત્રાર્થ અને કમીટી ન માનવાથી લિખિત શાસ્ત્રાર્થ બુધવારીયાઓએ ન કર્યો એ ચેકનું જ છે. ( ૧૧ એકલી સંવત્સરી બાબત ચર્ચા નથી માટે ચોમાસું ઉતરે પણ રીતસર મધ્ય સ્થલે પ્રતિનિધિનો ઢગ કર્યા સિવાય કમીટી માનીને આવશે તે પણ કલ્યાણ છે
કા ; ; ૧ શ્રી દેવસૂરવાળાના તિથિપત્રકની મતલબ જ એ હતી કે-જેઓ પુનમની વૃદ્ધિ કે ક્ષયે તેરશની વૃધ્ધિ કે ક્ષય થાય છે [ઓ] ચાલીશ વર્ષને ર નથી પણ સેકડે વર્ષની પર પરા છે. વૃદ્ધિ કે ક્ષયમાં તે બુધવારીયાએ પણ છતા ઉદયને ખસેડે છે અને અછતા ઉદયને લે છે. ભેળસેળ કે ખાવાદી ન થવું હોય તેને તે પુનમની ક્ષયવૃધ્ધિએ
Page #213
--------------------------------------------------------------------------
________________
[૨૬]
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા તેરશની ક્ષયવૃદિધ માનવી પડે અને તે જ હિસાબે ભાદરવા સુદ પાંચમની ક્ષયવૃધિએ ત્રીજની ક્ષયવૃદ્ધિ માનવી જ પડે. સાચું સમજે તે તે ગુરૂવારની જ સંવછરી કરે. બુધવારીયા, પૂના કે અમદાવાદથી નીકળવા તૈયાર નહોતા એ હવે છૂપું નથી. પુરાવા ન માનવા અને ગપ્પ હાંકવી એ બુધવારવાળાઓને શેલે ૧૨૮પ (મુંબઈ-ગોરધન)
વડાવશ્યકસૂત્ર” પાનું ૬ [કહી નીચે પ્રમાણે ચૈત્યવંદન, ડાબો ઢીંચણ ઉભું કરી કહે. તે આ પ્રમાણે) આ પ્રમાણે પડાવશ્યક સૂત્રોમાં ચૈત્યવદન માટે જ આ મુદ્રા જણાવી છે તે મી, હીરાલાલે તેના નિષેધને પાઠ આપે.
પંચાશક ટીકામાં પા. ૨૯/૧
नतु चतुर्विशतिस्तवादेरेव पाठो योगमद्रया विधेयो न तु शकस्तवस्य, तथाहि समाकुचितवामजानुमिविन्यभूस्तदक्षिएजानुललाटपट्टघटितक श्कुड़मल: पठतीति जीवाभिग़मादिध्वभिधीयत इति ? सत्यम्, केवल नानतरोक्तविशेषणयुक्त एव त पठतोति नियमोऽस्ति, पर्य'कासनस्थः शिरोधिनिवेशितकरकोरकस्स पठतीत्यस्यापि ज्ञाताधर्मकथासु दर्शन त् । तथा हरिभद्राचार्य एापि चैत्यवदनवृत्तौ-"क्षितिनिहितजानकरतलो भवनगुरौ विनिवेशितनयनमासः प्रणिपातदंडकं पठति” इत्यस्य विध्य तरस्याभिधानात् । ततोऽस्य पाठे विविधविधिदर्शनात् सर्वेषां च तेषां प्रमाणन बोफ्तत्वेन विनयविशेषभूतत्वेन च निषेधुमशक्यत्वाद्योगमुद्रयापि शक्रस्तवपाठो न विरुध्यते बिचित्रत्वान्मुनिमतानाम् । न चैतानि परस्परमतिविरुद्धानि, સfપ વિનયસ્ય íિ તત્વારૂતિ આ પ્રમાણે શ્રી પંચાશકમાં શકસ્તવ માટે બંને પ્રકાર હોવાથી ભૂલ કહેનારે ભૂલ સુધારવી જોઈએ. ૧૨૮૬ (જૈ. સ. હીર લાલ)
સિદ્ધચક્ર વર્ષ ૫ અંક ૨૦-૨૧ ૧૯૯૩ શ્રાવણ
સમાલોચના ૧ સોસાયટીને લેખ લખ્યાને તે બે માસ થયા છે. હમણાં જ તે બહાર આવ્યું આટલી બધી મુદ્દત થયા છતાં સુધારો થયે નથી પણ સુધારે (થવાનો સંભવ પણ નથી જ જણાતે. એમ ન હેત તે દિગંબર ખરતર અને પાય દની કુમક ન લેવાત આટલી વખત પણ ખંભાત કે અન્ય સ્થાનની (અંગે લખેલ વાતથી સોસાયટી ન ચેતે એટલે વિસર્જનમાં જ વિશ્રામ. વળી ખંભાતને સાચચેતી અપાતે લેખ ખંભાતના નામે જે અપાય છે તે પ્રપંચ નથી ?
૨ શરૂઆતમાં જ બથ તિથિfહાનિકોત્તર સ્થિતે એવું ચેકનું ગ્રંથકારનું હેડીંગ છે અંદર પણ મુખ્યતાએ પુનમની વૃદ્ધિને વિચાર છે છતાં શ્રી હીરપ્રશ્નને પાઠ પાંચમ અને પુનમના ક્ષય વખતે તેવા તપને કયાં કરે એ વિચાર છે જ. માટે તિથિાનિવૃત્તિવિવાર એવું બાંધેલું સરનામું (હેડીંગ) અગ્ય નથી જ ૧૨૮ળા
Page #214
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આમેદ્વારકની શાસનસેવા
[૨૭]
૩ વળી ૧૮૭૫ના શ્રીદીપવિયજીના પત્રથી તે પત્રક ‘દેવસૂર વાળાનું જ છે એમ જણાય છે, આ રહ્યો તેને કેટલાક ભાગ
“સ્વસ્તીશ્રી ભરૂઅચ સુરત કાંઠાનમ પરગણે શ્રી વિજયાનંદસૂરિગછિયા સમસ્ત સંપ્રદાય પ્રતિ શ્રી વડોદરાથી લિ પં. દીપવિજયજી વંદના બીજુ તિથિ બાબત તુમારો ખેપીયે આવ્યું હતું તે સાથે પત્ર મોકલ્યું તે પહેતુ હા બી અમાસ, પુન્યમ ત્રુટતી હેઈ, તે ઉપર દેવસૂરિજી વાલા તેરસ ઘટાડે છે. સં. ૧૮૭૧ આ સુદિ ૧, વિના સ્વારર્થે સ્થાને વિગ્રહ જેઈઈ, વધારે ન્યાય છઈ ! તે કરેજોજી ! ”
તેથી આખા દેવસૂરિના ગચ્છની આ માન્યતા છે એમ કહેવું યોગ્ય જ છે ૧૨૮૮
૪ આચાર્ય મહારાજ શ્રી વિજ્યદેવસૂરિજીને માટે વિજ્યપ્રશસ્તિકાવ્ય કે જે અનેક વર્ષોથી ટીકા સાથે છપાઈ ગયું છે તે જાણનાર તે ઉત્તરાધિકાર છીનવાયાનું ગપાટક ન જ માને એ સ્વાભાવિક જ છે. ૧૨૮૯ો
૫ સાગરવાળાઓનું ધન્ય ભાગ્ય મનાયકે- તેઓના સબંધી ગણાતા શ્રી વિજયદેવસૂરિજીની પરંપરામાં શાસન ચાલ્યું છે અને આસુરવાળા કે જેઓને શ્રીમાનું કલ્યાણવિજયજી ‘ઉત્તરાધિકારવાળા” જણાવે છે તેઓની પરંપરામાં કોઈ સંવેગી રહ્યો નહિ અને પરંપરા પણ જણાઈ (જળવાઈ) નહિં. ૧૨૯
૬ જેકે શ્રી દીપવિજ્યજી શ્રી અણસુરગછીય હશે એમ જણાય છે છતાં તેઓ ૧૮૭૧માં પણ શ્રીદેવસૂરિજીવાળા જુદા હતા એમ જણાવે છે ! અર્થાત્ ભરૂચ વગેરેમાં એકજ ગુરૂના શિષ્યો આણાસુર અને દેવસુરવાળાને ઝઘડો ચાલતું હતું, પેટે નામે સાગરવિજયનો ઝઘડો’ જણાવ અને પિતાને પર્વક્ષયને અને ખાપર્વને મત જુઠજુઠું બેલીને બચાવ (ચલાવ) તે સજજનને લાકિ નથી. ૧૨૯૧ - ૭ ૧૮૭૧ના શ્રી દીપવિજયજીના પત્રથી એ પણ સ્પષ્ટ થાય છે કે શ્રી દેવસુરિવાળા પુનમ અને અમાવાસ્યાના ક્ષયે તેરશને ક્ષય કરતા હતા. અર્થાત્ પુનમના ક્ષયે ઉદયવાળી તેરશને ચઉદશ અને ઉદયવાળી ચઉદશને પુનમ માનતા હતા અ.થી સ્પષ્ટ થાય છે કેક્ષય અને વૃદ્ધિને પ્રસંગે ઉદયને આગ્રહ તે આ નવા પંથવાળાને જ છે. કોઈપણ પહેલાના પુરૂષને નહોતું અને હોય પણ નહિ. ઉદયની વાત જ બેસતી વગેરે તિથિ માનનારાઓના ખંડનને માટે છે. ૧૨૯રા
૮ હજુ સુધી બુધવારીયા તરફથી પૂર્વની અપર્વતિથિ ક્ષય વૃદ્ધિ ન કરવી એ એક પણ પૂરાવો આપા નથી. ૧૨૯૩
Page #215
--------------------------------------------------------------------------
________________
[૨૦૮] સાગર સમાલોચના સંગ્રહ યાને આગમાધારકની શાસનસેવા
૯ શ્રી હીરસુરિજી વગેરે ત્રયોદશીવતુ : એમ અને બીજી તિથિને જ ઉદયવાળી લખે છે તે સાગરની સહેથી (શેહશરમથી) નથી જ. માટે ખોટું લઢાવવું છોડી દઈ પરંપરાને સાચે માર્ગ ગ્રહણ કરે તે કલ્યાણ ૧૨૯૪
(વીર૦ મુંબઈ) ૧ શ્રી હીરપ્રશ્નમાં પુનમના ક્ષયે તેના તપ માટે ત્રયોદશીવતુર્કો: એમ દ્વિવચનથી જેમ ઉત્તર આપે છે અને ત્રદશીનું વિસ્મરણ થયે છતે પડવાનું એકવચનથી છે એ સ્પષ્ટપણે તેરસનો ક્ષય કહે છે. સેંકડો વર્ષોથી પુનમની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ થાય છે. એ જણવવા ૧૦૫ વાળે લેખ બસ છે. ગચ્છની મર્યાદા હોય તે નામ ન પણ હોય. વંદિતા સૂત્ર વગેરેમાં કર્તાનું નામ નથી એટલે શું તે નથી મનાતાં ? “ચાલીશ વર્ષને રયે” કહી ૧૮લ્પના લેખથી છેટા પડયા અને પરંપરા સાચી અને જુની સાબીત થઈ એટલે નામ વગેરેનાં ફાંફા મારે છે, પણ તેથી કાંઈ વળવાનું નથી ૨૯૫ '
૨ જે કઈ દેવસુરવાળાએ પુનમની વૃદ્ધિએ તેરસ ન વધારી હોય તે જણાવવું. બાકી પહેલાના લેખે અને વર્તમાન રીવાજથી નકકી થાય છે કે પુનમની વૃધિએ તેરસની વૃધ્ધિ જ બધાએ કરી છે. ૧૨૯૪
૩ શ્રી કલ્યાણવિજયજીના લખવા પ્રમાણે રાધનપુરના ભંડારમાં ૧૭૯૨ની શ્રી વિનયવિજયજી મહારાજના શિષ્ય રૂપવિજયજીએ અને તે બીજી વખતે શ્રી રામવિજ્યજીએ લખેલી તિથિવાની પ્રતમાં ભાદરવા સુદ પાંચમના ક્ષયે કે વૃદ્ધિએ ભાદરવા સુદ ત્રીજને ક્ષય કે વૃદ્ધિ કરવાનો ચેક પાઠ છે. એટલું છે કે બુધવારીયાઓ પ્રામાણિક રસ્તે ન ન જાય એટલે ૧૮૫ને જુઠો, ૧૭૯૨ને જુઠ એમ પિતાથી વિરૂધ્ધ એટલા જુઠા !! (પુનમને દાખલે જાહેર અને જુને જ) સત્યપ્રેમીને જન્મ આપનારી માતાને જ ધન્યવાદ અપાય ૧૨૯૬
* જૈન જ્યોતિષ પ્રમાણે તિથિને ક્ષય આવતું નહોતે એમ કેઈ કહે નહિ; બાકી તિથિની વૃદિધ તે ન જ હેય. ઉત્તરાધ્યયનમાં પૌરૂષીના માનમાં અવમાત્ર લીધા પણ અતિરાત્ર નહિ લીધા. અક્કલ હોય તે સમજે કે-વર્ષે (તિથિ)ના ક્ષયથી પાંચ વર્ષે એક મહિને વધે, પણ બીજો મહિને શાન વધે છે ? અહોરાત્રની વૃદ્ધિ હોય અને પાંચ વર્ષે એકઠી થઈ મહિનો વધે, પણ તિથિ તે વધે જ નહિ ૧૨૯૭
- પોતિ જલ્પાથમવાત્ એ વિગેરે તત્વતરંગિણીના પાઠથી અનેક વખત સમજાવાઈ ગયું છે કે પતિથિના ક્ષયે પહેલાની તિથિ બોલાય નહિં પણ તુરિયૅવ એટલે ચઉદશ જ છે એમ કહેવાનું કહે છે. તેથી ધર્મના વિધાનમાં ચૌદશ અર્થાત બીજ આદિ પર્વતિથિ જ છે એમ સ્પષ્ટપણે જણાવાઈ ગયું છે
Page #216
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગાદ્વારકની શાસનસેવા [૨૦]. સાચી વાત સ્થિરમગજવાળે જ સમજે પૂર્વની તિથિ કરે એટલે પ આદિ જ બીજ આદિ થાય એટલે પડવા આદિને ક્ષય ગણાયઃ અને વૃદ્ધિમાં બીજીને જ તિથિ કરવી, એટલે પહેલી તિથિ ન જ ગણાય એ ચેકનું સમજાય તે પૂર્વના અપર્વની હાનિ અને વૃદ્ધિ એ સહેજે સમજાય. પૂર્વમાં” અને “ઉત્તરમાં’ એવો અર્થ કહેનારા તે વ્યાકરણ ભણવા બેસે તે સારૂં. કે-જેથી ખોટા અર્થો કરી શાસ્ત્ર અને સાચી પરંપરાને ઉઠાવે નહિ. ૧૨૯૮
- ૬ લૌકિકટીપનામાં તિથિ અને પર્વતિથિની વૃદ્ધિ સ્પષ્ટ છે. પરંપરા અને ૧૮લ્પને લેખ બે પુનમે એ બે તેરસ ગણતા અને કહેતા હતા એમ જણાવે છે. ફલઘુ અને
ખાવાળી તે ખાખરામાં ખખડાવે છે. હજુ સુધી ભેળસેળ અને ખાપંથીઓથી એકપણ પુરાવે આરાધનામાં ભેળસેળ અને ઓખા માટે સીધે અપાયે નથી અને અપાશે પણ નહિ પરંપરા તે તેમને બેખું કરનારી જ છે હીનાતિથિએ સવારથી તે તિથિ માનવામાં અને વૃદ્ધિ તિથિએ પહેલાની ઉદય અને પૂર્ણ ભેગવટાવાળીને પણ ફગુ કે બેખું માનવામાં આરાધના માટે ઉચિત છે અને મૃષાવાદ નથી, તે પછી આરાધનાની નિયમિતતા માટે શ્રી ઉમાસ્વાતિવાચકજીના પ્રઘોષને અનુસારે પૂર્વની અપર્વની હાનિવૃદ્ધિ મનાય તેમાં દોષને સ્થાન જ કયાં છે ? ખરતને તે પુનમ માનવી છે અને પકખીનું કામ કરવું છે માટે સ્પષ્ટ મૃષાવાદ લાગે છે. ૧૨૯
૭ તત્વતરંગિણીમાં તેરસ ન કહેવી, ચઉદશ જ છે એમ કહેવું અને તેરસ કહેનારે મૂર્ખ શિરોમણિ છે એ વિગેરે જેવાથી અપર્વને ક્ષય કર એ જ શાસ્ત્રીય છે એમ જણાશે ૧૩૦૦
૮ ભાદરવા સુદ પાંચમની ક્ષયવૃદ્ધિએ ત્રીજની ક્ષય વૃદ્ધિ માની છે અને માનીએ છીએ અને એ જ સાચા ઠરે છે. ૧૩૧
૯ પુનમની ક્ષય વૃધિએ તેરસની ક્ષયવૃદ્ધિ કરવાની માફક જ ભાદરવા સુદ પાંચમની ક્ષયવૃધિએ ત્રીજની ક્ષયવૃદ્ધિ સ્વાભાવિક જ છે માટે ખોખા થી અને ભેળસેળ પંથીઓ તેને ન માને ૧૩૦૨
૧૦ ૧૮૫ને લેખ વગેરે અને પરંપરાથી અપર્વને ક્ષય અને વૃદ્ધિ સિધ્ધ છતાં ન માને તેની મરજી.
૧૧ ભાદરવા સુદ ચોથના ક્ષયે સ.ના નિયમથી ત્રીજને ચેાથ કરવી એટલે બીજાને ક્ષય થઈ જ જાય. ૧૩૦૩
Page #217
--------------------------------------------------------------------------
________________
[૧૦]. સાગર સમાજના સંગ્રહ યાને આગધ્ધારકની શાસનસેવા
૧૨ ભાદરવા સુદ પાંચમની પર્વતિથિ માનીને ખરતરને જણાવ્યું છે કે- ચૌદશના ક્ષયે પુનમ લઈ શકે તે ભાદરવા સુદ ચોથના ક્ષયે ત્રીજ અપર્વને ક્ષય નહિં થાય; પણ પર્વ એવી પંચમીએ સંવછરી કરવી પડશે એમ વં સ્થwારે વાક્યથી જણાય છે. ૧૩૦જા
૧૩ ગયે વર્ષે રવિવારે અને આ વર્ષે ગુરૂવારે ટીપનામાં ચુથ ન હોય છતાં તેને તવતરંગિણી વગેરેમાં ઉદયવાળી તેરસ છતાં તેને તેરસ કહેનારને મૂશિરોમણિ કહે એ હિસાબે ગયે વર્ષે રવિવાર અને આ વર્ષે ગુરૂવારે ધર્મઆરાધનાના પ્રસંગમાં પાંચમ છે એમ માને તે પણ મૂખ જ ગણાય. માટે જ પરંપરા અને શાસ્ત્રને માનનારાઓએ રવિવારે ચેથ માની છે અને ગુરૂવારે ચેથ જ માનશે.
૧૪ જશે પૂર્વ ને અર્થ બાજ આદિ પર્વ તિથિને ક્ષય હોય ત્યારે તેનાથી પહેલાની પડવા આદિ તિથિને જ બીજ આદિ તિથિ બનાવવી. એ અર્થ શ્રી સિદ્ધચક્રમાં જ વેલે છે. પડવે આદિ બીજ આદિ બની જાય તેવી પડે ન રહે અને ક્ષય પામે એ ચેકનું જ છે. એવી જ રીતે બીજી તિથિનેજ ઔદયિકી કહેવાથી તથા ઉત્તરાને જ બીજ આદિ માનવાનું શ્રી ઉમાસ્વાતિજીનું વચન છે તેથી આપોઆપ અપર્વની જ વૃદ્ધિ થાય અર્થપત્તિને શબ્દાર્થ ગણવાવાળા તે નિશાળે ફેર કે ખાય ૧૩૦૫
૧૫ ક્ષય અને વૃદ્ધિ શિવાયજ ઉદયને નિયમ છે, અને તે પણ આરંભ ક્રિયાકાલ કે સમાપ્તિ માનનારના ખંડન માટે છે. નહિતર ક્ષયમાં વગર ઉદયે અને વૃદ્ધિમાં છતે ઉદયે તિથિ માની અને ન માની તેનું શું ? ૧૩૦૬
૧૬ કેપીની પ્રત જૈનાનંદ પુસ્તકાલયમાં તૈયાર છે અનુવાદક, અસત્ય અને અભિનિવેશી છે. વખત આવે તે સ્વરૂપે પ્રકાશમાં લવાશે જ. ૧૩૦થા
૧૭ ધમરાધનની વિધિ સમજનારા તે તેરસ કહેનારની મૂર્ખતા જાણી અને માની છે. માટે બુધવારે થિ છે એમ માને જ નહિ.
૧૮ ચૌમાસી ચઉદશે જ થાય એમ છતાં ચદશના ક્ષયે તેરસે વગર ચઉદશના ઉદયે કરનાર આરાધક થાય તે પછી ગુરૂવારે ચુથ માનનાર જ આરાધક છે તમો - ચાણમાવા આ હેતુવાકયને સમજનારે સમાપ્તિને સાથે લેવી જ એમ ન કહે. જો કે ભેગનો અધિકાર યથાસંભવથી લેવાય નહિંતર આઠમના ક્ષયે સૂર્યોદયની વખત શું આઠમનો ભોગ છે કે-જેથી તે વખત શીલાદિનિયમની હાજરી માનવી ? ૧૩છા
૧૯ ઉભયપર્વના ક્ષય કે વૃધ્ધિના પ્રસંગમાં સંપૂર્ણતાવાળે ભેગ કોઈ લખે નહિ અને કેઈ માનતું પણ નથી. ૧૩૦૯
Page #218
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ થાને આગામોદ્ધારકની શાસનસેવા [૧૧].
૨. કોઈપણ આરાધના કરનારે આરાધનામાં ચૌદશ-પુનમ વગેરે બે માની જ નથી. શ્રી વિજયહીરસૂરિજી મહારાજ, બંને ઉદયવાળી હોવા છતાં બીજને જ ઔદયિકી માનીને પહેલીને વગર ઉદયની જણાવી સ્પષ્ટપણે અપર્વ જણાવે છે. ૧૩૧૦
૨૧ ટીપનામાં જે તેરસ હોય તે ગૌણ અને આરાધનામાં ચઉદશ જ છે એમ કહેવાય તે મુખ્ય છે અને તેથી જ શણમુહમાત મુજસ્થતથા વસુયૅવેતિ થશો યુવતઃ એમ સ્પષ્ટ જણાવી આરાધનમાં તેરસ કહેનાર કે માનનાર મૂર્ખશેખર છે એ વાકયની સંગતતા જણાવે છે પ૧૩૧૧
- ૨૨ ક્ષયની વખતે ઉદય નહિં મળે અને ભગ તથા સમાપ્તિ જ મળે; પણ વૃદ્ધિ વખતે ઉદય તે પહેલે દિવસે છે, માટે સમાપ્તિવાળો ઉદય [બીજે દિવસે] મળે. અને ઉભયપર્વ હોય ત્યાં પર પરા અને શાસ્ત્રને અનુસારે ભાગ લેવાય અને વ્યવહરા (વ્યપદેશ?) લેવાય પણ ભેળસેળીયા અને ખાપંથી તે શાસ્ત્ર અને પરંપરાને છોડે ને સ્વછતી થાય. - ૨૩ નિયમ તિથિને અગે હોય છે ક્ષય હે ય તે પણ પર્વ માનીને જ આરાધાય છે તેમ વૃદ્ધિ હોય તો પહેલીને ખસેડીને જ વ્યવસ્થા કરાય તે શાસ્ત્રીય છે. બે તેરસો તે બે પુનમે જણાવે જ છે. વળી શ્રી હિરસૂરિજી મહારાજ બીજને જ ઔદચિકી કહી પહેલીને અપર્વતિથિના નામે જણાવે છે જ. a૧૩૧
૨૪ આરાધના પ્રસંગે તેરસને તેરસ તરીકે બોલનાર મહામૂર્ખ છે એમ જે તત્વતરં ગણીમાં જણાવ્યું છે તે વાચે, જાણે અને માને તે તે જરૂર ભેળસેળવાદીઓને પરંપરા અને શાસ્ત્રના લેપનાર માનવા સાથે મૃષાવાદી જ નહિં પણ અભિનિવેશી મિલાવી જ માને ૧૩૧૩
૨૫ ટીપનામાં જેમ ચૌદશ આદિને ક્ષય લખાતે અને બેલા હતા તે પણ રાધનાના પ્રસંગમાં તે “તેરસ છે એમ બેલનાર અને ચૌદશને ક્ષય છે એમ બોલનાર મુશેખર ગણાય છે,” તેવી જ રીતે ટીપનામાં બે ચઉદશ કે બે પુનમ આદિ હોય છતાં આરાધના પ્રસંગે બે પુનમ કે બે ચઉદશ આદિ બેલી બન્નેને ઔદચિકી માનનાર શ્રી હીરસૂરિજી મહારાજના વચનને અને પરંપરાને લેપનાર જ ગણાય છે.
૧૩૧૪ ' વાચકોએ વિચારવું કે- ઔદયિક ચઉદશ અને ઔદયિક ચોથને તેઓને વૃદ્ધિ પ્રસંગે પણ બાધ આવે છે તે પછી બે ચઉદશ-પુનમ હોય ત્યારે પહેલી ચઉદશ પુનમનો ઉદય ફગટીયે હતું કે જેથી તેને તેઓ બેખા તિથિ માને છે અને આરાધવાની ના કહે છે ? કદાચ કહે કે-સમાપ્તિ બીજે દિવસે છે. તે કહો કે-પહેલો ઉદય નકામે થયો છે એમ અડુિં ઉભય પર્વના પ્રસંગે પણ ઉદય, ભેગ કે સમાપ્તિ એકકેય રહે નહિ;
Page #219
--------------------------------------------------------------------------
________________
[૧૨] સાગર સમાલોચન સંગ્રહ યાને આગદ્વારકની શાસનસેવા પરંતુ માત્ર શાસ્ત્ર અને પરંપરા છે તે જ રહેશે. અને એટલા માટે જ શાસ્ત્ર અને પરંપરાને માનનારાઓએ રવીવારની સંવછરી કરી છે અને ગુરૂવારની કરશે. બાકી જેઓને આંખ મીચીને ચાલનારાની માફક ભેળસેળ૫થી અને ખેખાપથીમાં જવું હોય તેઓને તે જ્ઞાની પણ નહિં બચાવી શકે. સત્યમાર્ગેજ કલ્યાણ છે અને શાસ્ત્ર તથા પરંપરાથી જ સત્યમાગ છે.
(પાલીતાણા-ધર્મશાળા) ૧ જોધપુરીપંચાંગ માન્ય હોવાની સાથે “ક્ષમાં પૂર્વતિથિ કરવી અને વૃદ્ધિમાં * ઉત્તર તિથિ કરવી” આ પણ નિયમ છે જ બીજી પાંચમ જ ઉદયવાળી મનાય, પહેલી પાંચમને પાંચમ કહે તે શ્રી ઉમાસ્વાતિ વાચકજી મહારાજ અને શ્રી હીરસૂરિજી મહારાજને બેયકોટ કરનાર છે. પ્રજને જુઠ કહેન કેશવકાન્તને શરમ કેમ નથી આવતી ? લયે પૂ.ને સપ્તમીથી અર્થ કરનારા રામપંથીયે પિતે જુઠા છે અને બીજાને માથે છઠીને અર્થ નાંખીને તેઓ અકથ્ય કટિમાં આવે છે પુનમ અમાવાગ્યાની ક્ષયવદિએ તેરસની ક્ષયવૃદ્ધિનો રીવાજ સેકડો વર્ષોના હોવા સાથે તેના પુરાવા પણ મોજુદ છે. બે ને બે ચાર કહેનારને ખોટા માનનાર જેવા આ રામપંથીયા છે. પૂર્વના અપર્વને ક્ષય કે વૃદ્ધિ ન થાય, પાંચમ કે પુનમના ક્ષયે કે વૃદ્ધિ ત્રીજ કે તેરશની ક્ષય વૃદ્ધિ ન થાય એ એક પણ દાખલે રામપંથી કેમ આપતા નથી ? N૧૩૧પ
૨ બુધવારીયાએ જે શ્રી સિદ્ધિચક્રને “આઠ દિવસની અપેક્ષ એ અઠ્ઠાઈ ગણાવેલી ને દાખલ આપે છે તે જ પત્રમાં તે બાબતને ખુલાસો અપાઈ ગયું છે કે- “ચેથની, પહેલાની વધઘટની અપેક્ષાએ પજુસણની અઠ્ઠાઈ ગણવા’ માટેની ત્યાં વાત છે બુધવારીયાએ શું એટલું નથી જાણતા કે અષાઢી પૂનમ પર્વતથિ છે અને અઠ્ઠાઈ, માસીના છેડા સુધી છે અને તેની પહેલાની તિથિઓની વૃદ્ધિહાનિ ધ્યાનમાં લઇ ત બેસાડાય છે ? છતાં પુનમની અપેક્ષાએ જ્યારે વિચારીએ ત્યારે પુનમની હાનિ વૃદ્ધિ પણ ધ્યાનમાં લેવી જ પડે છે ! આવી સાદી વાત તેઓ નથી સમજતા એમ તે નથી; પણ હઠ અને કદાગ્રહને લીધે જુઠું બેસવું અને જુઠું પ્રચારકાર્ય કરવું છે, પરંતુ હવે જૈન જગતુ બુધવારીયાઓથી ઘણે ભાગે સાચવ બની ગયું છે. છતાં હજુ કોઈક સારા પણ બેનસીબ હશે કે-જેઓએ હજી તેઓની ચાલબાજી નહિ જાણી હેય ૧૩૧૬
૩ પુના અને અમદાવાદથી વિહાર કર્યો નહિ. પ્રતિનિધિપણાની ખેટી શરત ઉભી કરી અને કમીટીની નાકબુલાત કરી બુધવારીયા લિખિતશાસ્ત્રાર્થથી ખસ્યા અને પરસ્પર દેખાડ્યા શિવાય ખાનગી કાગલથી લિખિત ચર્ચા કરવા જેવી છેકમત તેમજ સર્વાનુમત જે હેંગ ઉભું કરી લિખિતથી પણ બુધવારીયા જ ખસ્યા છે. ૧૩૧
Page #220
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગદ્ધારકની શાસનસેવા
[૧૩] ૧ અગુરુલઘુ એ પદાર્થને સ્વભાવ છે અને તે એ છે કે-તે કેવલિમહારાજ દેખે. અને તે દેખનાર, સર્વ દ્રવ્યને દેખે તેમાં નવાઈ નથી. અરૂપનું જ્ઞાન કેવલીને જ હોય ગોત્રકમના ક્ષયથી અગુરુલઘુતા થાય પણ તેનું જ્ઞાન તે જ્ઞાનાવરણીયના ક્ષયથી જ થાય. ભવસ્થકેવલી અને મુકતકેવલીને એ જ્ઞાનગુણ સરખા છે સ્વચ્છતા જેમ દર્પણ અને કાચમાં છે અથવા પ્રતિબંધ ધરવાને સ્વભાવ બન્નેમાં છે, એ સમાનતા છે. ૧૩૧૮
૨ ઘડાના ભૂતકાળના મૃત્તિકા-પિંડાદિ પર્યાયે અને તેનું દ્રવ્ય અતીતપણે, પૃથુબુનેદરાદિઆકાર અને દ્રવ્ય વર્તમાનપણે અને કપાલદિ પર્યાય અને દ્રવ્ય અનાગતપણે જેમ જણાય તેમ ત્રણ કાલનું જ્ઞાન થાય અતીત, વર્તમાન. ભવિષ્યપણે તે તે પદાર્થોનું સ્વરૂપ જાણવું તે ત્રિકાલજ્ઞાન જાણવું. ૧૩૧
૩ પ્રશસ્તપણથી જિન-ગુરૂવંદનાદિમાં હિંસા, મૃગંત્રશ્નાદિમાં મૃષા, યુગપ્રધાનાદિ જેવામાં દીક્ષા દેતાં અદત્ત અને સંયમોપકરણાદિમાં પરિગ્રહ હોય છતાં ભેગવ પડે તે પાપબંધ ન થાય અને ભકિત આદિ પરિણામથી પુણ્ય અને સાથે નિજર થાય. મૈથુનમાં પ્રશસ્તકષાયથી સેવા ન હોય. ૧૩૨મા
( ૪ પ્રશસ્તપણું પુણ્યબંધ કરાવે અને સાથે નિર્જરા પણ કરાવે. સરગતા બંધનું કારણ અને વિરતિપણું આદિ નિર્જરાનું કારણ ! કેવલી આત્માના પગ
ગો સાતાના કારણે છે શુભકર્મ અને તેના ભેગે અને સમુદ્દઘાતે નિર્જરે અને અશુભકર્મ, તપસ્યા તથા સમુઘાતથી નિજરે ૧૨ના
૫ નિષ્કષાયપણે થતી ગની પ્રવૃત્તિ, શુકલાવાળી જ હોય, મનને વેગ કેવલીને અનુત્તર સુર કે મનઃ પર્યાયજ્ઞાનીના ઉત્તર માટે, ધર્મદેશના માટે વચન અને કાયાની પ્રવૃત્તિ થાય તેમાં શુકલેશ્યા હોવાથી અડચણ નથી. ૧૩૨૨
૬ ઇન્દ્રિયથી થતા સ્પર્શદિને ઉપગ મતિજ્ઞાન છે અને તે થયેલા મતિજ્ઞાનને કેવલીઓ જાણી લે છે. ૧૩૨કા
૭ કેવલીઓ અતીન્દ્રિય હોવાથી જીવન્મુકતદશામાં પણ તેમને તેનો ઉપયોગ ન હોય તે પછી સિદ્ધ દશામાં તે તે ઉપયોગ હેય જ કયાંથી ? i૧૩૨૪
૮ આયુ તે આયુષ્કર્મ ઉપર આધાર રાખે, પણ તેની ગણત્રી વર્ષાહિથી કરવા માટે શ્વાસોચ્છવાસથી શરૂઆત કરી. શાસ્ત્રમાં પણ સંત પfણ તે જોવે તથા સૂક્ષ્મ અવાજીf ઈત્યાદિ કહીને ગણત્રી માટે તેનું આદિપણું લીધું અને આવલિકા લેકવ્યવહારને વિષય નહિ. બાકી શ્વાસે નામકર્મ ભેગવાય છે. ૧૩૨પા
Page #221
--------------------------------------------------------------------------
________________
[૧૪]
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમોદ્ધારકની શાસનસેવા શ્રી જિનેવરપ્રભુના અદરમાં પુણ્યબ ધ અને નિજા બને છે. જુઓ. સવ્વપાવવાનો આદિ વાકયે આદર અનાદરમાં ઉદાસીનતા જે નિરાનું કારણ માનીયે તે અસંજ્ઞીઓ ઘણી નિજર કરવા વાળા થાય ઉદયને ભેગ કે તપસ્યા એ નિજરને હેતુ છે એ નિજેર પાપકર્મની છે. ૧૩૨૬
૧૦ સંગ પછી બાર મુહર્ત સુધી જીવ સંક્રમે છે એમ ધ્યાનમાં છે. ૧૩૨ ૧૧ અજ્ઞાન અને અવિરતિપણામાં વેદાય છે વગેરે ભાવકમ ગણાય છે૧૩૨૮
. (મુંબઈ ફતેચંદ) ૧ પુર્વતમૂત્રમીગ્ન વિનેયાન વાવયન્તત વાવાઃ એ પાઠથી પણ વાચકે પૂર્વગત સૂત્રને ધારણ કરનાર હોય એમ નકકી થાય છે અને ટીકાકારે પણ સ્થાને સ્થાને વાવ: પૂર્વ વિદ્ર એમ સ્પષ્ટ જણાવે છે. એટલે શ્રી પાર્શ્વનાથનું શ્રત તે પૂર્વશ્રેત આવું કહેનાર શાસ્ત્ર અને પરંપરા બન્નેની અશ્રદ્ધાવાળા છે ! વળી શ્રી નરસૂત્રમાં वड्ढ़उ वायगव सो (रु.) (३१) वायगपयमुत्तम पत्ते (३२) अए पुवि वायगत्तएं पत्ते નાખવાથT' વસે (૩૬) એ આદિ વચનથી તેમજ વાગવત પુaણ ૨ (વિ.નિ.) ના વચનથી તાંબરમાં જ રહેલે વાચકવંશ છે, પણ વેતાંબરેથી ભિનતાવાળો નથી. વળી શ્રી દેવવાચક જેઓ શ્રી નન્દીસૂત્રના કરનારા છે તેઓ શ્રી પણ વાચક પદથી અંકિત જ છે. એ ઉપરથી “વાચકને વર્ગ જુદા મતને હિતે’ એ કથન જુદું જ છે અને ઘણું હો સન્તા ય વાયવંતો એ જણાવવામાં આવેલ છે તે માત્ર વશની ભિન્નતા જણાવી આચાર્ય અને ઉપાધ્યાયની પરંપરા અને જુદા નમસ્કારનું પ્રજન જણાવવા માટે છે; પણ તેથી વેતાંબરોથી વાચકને વર્ગ જુદે હત” એવી કલ્પના કરવી તે તે જુઠી જ છે. શ્રી નંદીસૂત્રમાં વાચક અને ગણધર - સ્થવિરપર પરાનાં નામ છે [૧૩૨૯.
૨ મી સુખલાલે પૃ. ૧૮માં- “ઉમાસ્વાતિ તેિજ પિતાના દીક્ષાગુરૂને વાચક તરીકે ઓળખાવવા સાથે અગ્યાર અંગના ધારક પણ કહે છે” એમ જે લખ્યું છે તે ફકત તેમને વાંચન પરાલંબન હેવાથી થયું છે. કેમકે ત્યાં તે ઉપૅણ ઘોષક્ષિણશૈશવઃ આવી રીતે વાચકપણ શિવાયને જ લેખ છે. જો કે પૂર્વધરશ તને ધારણ કરવાવાળા અગ્યાર અંગને રોજ વિચારનાર હોય અને તેથી વિચાર અર્થને વિદ્ ધાતુ લઈને કહી પણ શકાય ૧૩૩૦
૩ શ્રી ઉમાસ્વાતિજી ગુમઃ પુયસ્થ, અમારા' એ સૂત્રો (અ ૬ સૂ. ૩-૪) થી પુણ્ય અને પાપને નથી માનતા એમ તે નથી જ સગવવંઠ્ઠાણ્ય...પુWયમ્ (૬ અ ૨૬) સૂત્રથી પુણ્યફલ પણ તે જ જણાવે છે માટે જે નવને સાતમાં સંકોચ કરે છે તે કેવલ તકનુસારીઓની અનુકૂળતા માટે અનન્તર્ભાવરૂપે અને શુદ્ધરૂપે તત્ત્વ કહેવા માટે છે અને એ સમજવું મુશ્કેલ નથી. ૧૩૩૧
Page #222
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલાચના સમહ યાને આગમાÜારકની શાસનસેવા
[૧૫]
૪ તર્કાનુસારીયેાની અનુકુલતા માટે શબ્દાદિના મુલ ભેદ સાંપ્રતનામથી લીધે છે અને તેથીજ શ્રી ઉપાધ્યાયજી મહારાજ શ્રીનયરહસ્ય' આદિમાં તે તે રૂપેજ નયના ભેદે જણાવે છે અને નૈગચમાં સામાન્ય વિશેષઉભયવાદ્વિતા છે એ તેા શાસ્રસિદ્ધ જ છે. અનુયાગદ્વાર અને વિશેષાવશ્યકના સમજતારને તા અજાણ્યું નથી. ૫૧૩૩૨॥
૫ દેશાવકાશિકત જો કે-સવ વ્રતાના સક્ષેપરૂપે છે. છતાં તેને મુખ્ય આધાર દિશાષરિમાણુના સકેચ ઉપર રહેલા છે તથા તેના આનયન' આદિ અતિચાર પણ ફક્ત દિગમત સાથે સબધ રાખે છે. તેથી ત†નુસારિપણે દિગવ્રતની જોડે દેશત્રત મ્હેલે તેમાં કઈ સ`પ્રદાયભેનું કારણ નથી. વળી ભેગાભાગનું પરિમાણ પૌષધેાપવાસવાળાને પણ અભિગ્રહ અને સ'કાચદ્વારાએ કરવામાં બાધ નથી. એ જણાવવા પૌષધ પછી એનુ લીધુ કેટલાકની એવી માન્યતા હતી કે સામાયિક પૌષધમાં આગારવાળાં પચ્ચકખાણે કરવાથી સમતાભાવ અને અવ્યાપર ત્યાગના બાધ થાય છે, તેના નિરાકરણની તíનુસારિપણાને અંગે શાસ્રકારે જરૂર વિચારી હોય શ્રાવકના તેમાં મહાવ્રતની માફક એકરૂપપણું નથી માટે ક્રમના નિયમ ન રહે. જેમ સૂત્રોમાં ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત પણુ કહે છે અને સાતેને શિક્ષાત્રતે પણ કહે છે અને સાતેને શિક્ષાત્રતે પણ માને છે. ખુદ સાધુએના મહાવ્રતે પણ સૂત્રોમાં અનાનુપૂર્વી એ પણ જણાવાય છે એથી તેમનુ શ્વેતાંબર નિન્નપણું થતું નથી, શાઓમાં દેશાવકાશિકને જે દશમુ રાખ્યુ છે તે અગ્યાર વ્રતમાં સકારાને સ્થાન નથી તે માટે. જો કે સામાયિક સાઘના ત્યાગરૂપ હેાઈ તેમાં સ'કાચને સ્થાન નથી એમ સમજાય; પરંતુ તેમાં પણ સામાન્યે મિથ્યાત્ત્વાદિ અનુમેાદનાના સકાચ હાઈ શકે. ૧૩૩૩।।
ખારમા
૬ શાઓમાં આત્માના સ્વરૂપને બાધ કરનાર માત્રને પાપપ્રકૃતિ ગણી અને તેથી સમ્યકત્વમેાહનીય આદિ પણ સ્વસ્વરૂપને તે કચિત્ ખાધા કરનાર છે અને ગુના ઘાતક છે માટે પાપરૂપ ગણાવ્યા, અને તત્ત્વાર્થંકાર મહારાજે અનુકૂલતાએ વેઢાય એવી પ્રકૃતિએને પુણ્ય માનીને સમ્યકત્વ આદ્ધિ પુણ્યમાં લીધા. વળી તે સમ્યકત્વમેહનીય સ્માદિને આવિર્ભાવ શુભહેતુથી ગણીને પણ પુણ્યપ્રકૃતિમાં તેને હાર્યું કારણાનુસાર એ તમે આશ્રયી ગણ્યું હાય઼ જો સર્વથા તે પ્રકૃતિયાને પુણ્યરૂપે માની હાત તા તેને ઘાતિક્રમ માં ગણુત નહિ અને તે ઘાતિના ક્ષયે કેવલજ્ઞાન થવાનું કહેત નહિ. ૧૩૩૪॥
૭ તપના પેટા ભેદ્ય જે પ્રાયશ્ચિત્ત નામના છે તે પ્રાયશ્ચિત્તના દશ લેદેમાં પારાંચિક પણ અનુપસ્થાપન અનવસ્થાપ્યની માફક છે અને તેથી એકઠા કહે અથવા પ્રથમસ'હુનન– વાળાને જ તે હેાયછે. અને તે તે વખતે બ્યુચ્છેદ થયુ હતુ. અથવા તે આચાર્યને જ હોય છે માટે તે ન કયું હાય; પણ એના ભેદના વૈચિત્ર્યથી મતભેદ ન મનાય. ૫૧૩૩૫ા
Page #223
--------------------------------------------------------------------------
________________
[૧૬] સાગર સમાલોચના સંગ્રહ યાને આગામોધારકની શાસનસેવા
૮ પ્રજ્ઞાપનાના પ્રથમ પદમાં તથા ઠાણગમાં સરાગ સમ્યગદર્શન અને વીતરાગ સમ્યગદર્શન વગેરે સમ્યગદર્શનના ભેદ જાણનારા પ્રાણ સમ્યગદર્શન અને સમ્યગદ્રષ્ટિના ભેદ દેખી ભિન્નતા ગણી શકે નહિં ૧૩૩૬
૯ અંતદ્વપને માટે યુગલીઆઓને આશ્રયીને છપ્પન હોય તેને આધારે ભાષ્યની પ્રતિને બગાડો મા બાકી કોઈક વાચનાની અપેક્ષાએ બીજા પણ એવા ગૌતમાદિ દ્વીપે સામેલ કરી છનું અંતરદ્વીપ લેવાત તેમાં બાધ ન આવત. ચંદ્ર સૂર્ય માગધાદિ તીર્થો આદિના દ્વીપ પણ લવણુ સમુદ્રમાં નથી એમ તે નથી, પણ તેવા વિવફાભેદથી કંઈ મતનું જુદાપણું મનાય નહિ ૩૩૭
૧૦ હાડકાના બંધારણની અપેક્ષ એ વાર્ષદનારાચ ન હોય, તે પણ શાસ્ત્રોમાં કેટલીક જગપર શકિતને સંહનન ગણેલ છે તે અપેક્ષાએ લે એટલાથી જુદાપણું ન થાય. શું કોઈક અપેક્ષાએ રાત્રિભેજનવિરમણને કઈક મહાવ્રત કહે તેથી તે જુદા મતના થાય ? પાંચ પર્યાપ્તિએ તે ભાષા અને મનની પર્યાપ્તિને એક ગણીને ભગવતીજી આતિમાં પણ સ્થાને સ્થાને છે. પર પડ્યેતી મધ્યમાં અને વૈખરીના ભેદને વિચારતાં તર્કનુસારીને માટે એ અગ્ય ન ગણાય I૧૩૩૮
૧૧ આઠમી, નવમી અને દસમી મિસુપ્રતિમા સાત-સાત રાત્રિદિવસની સ્વયં પ્રમાણ વાળી છે, પણ લાગતાગટ હેવાથી સાતમે, ચૌદમે અને એકવીસમે દિવસે પૂરી થાય માટે તે પ્રમાણે કહેવાથી વિરોધ નથી ૧૩૩૯
૧૨ પુલાક દિ નિગ્રન્થ માટે તે શ્રી ઉત્તરાધ્યયન અને ભગવતીજી આદિમાં મતાંતરો છે. તેથી શું તેઓ ભિન્ન સ પ્રદાયવાળા હતા એમ કહેવાય ? ૧૩૪૦૧
૧૩ દિગંબરના મૂળ પુરૂષ જગલમાં ચાલ્યા ગયા, નાગા રહયા એટલે પરંપરાના બીજા આગમને ન પામ્યા અને તેથી તત્વાર્થ જેવા ન્હાના ગ્રથને તેઓએ પિતાની માન્યતાથી વિરૂદ્ધ છતાં અપનાવ્યો અને શ્રી જિનેશ્વર(સૂના વચને ને) તેઓને લાભ મળે તેથી સર્વથા વ્યુચ્છેદ મા. “તત્વાર્થકાર મહારાજ શ્વેતાંબર જ છે અને શ્રી તીર્થ સૂત્ર શ્વેતાંબર શાસ્ત્ર જ છે એ હકીકત વિસ્તારથી જણવી હોય તે 'તત્વાર્થકર્તમીમાંસા નામની ચોપડી જેવી ૧૩૪૧
૧૪ રાધ્યાયને. એ લેક દિગંબરોની માન્યતાનો છે. કારણકે તેઓને શ્રીજિનાગમનો વ્યુચ્છેદ માનવાનો હોવાથી સ્વાધ્યાયમાં આગમવચનો રહ્યા નહિ.
Page #224
--------------------------------------------------------------------------
________________
સાગર્ સમાલેાચના સંગ્રહ યાને આગમાદ્વારકની શાસનસેવા
[૨૧]
૧૫ ગંધહસ્તિ નામના કોઇક અચાય થયા હૈાય એમ ન માનતાં વિશિષ્ટ સામર્થ્યવાળા આચાય ને તે ઉપનામ હેાય. એટલે તત્ત્વાર્થ ભાષ્યકાર, શ્રી સિદ્ધસેનદિવાકર, આચારાંગના પૂવૃત્તિકાર, સૂયગગના વૃત્તિકાર વગેરેને તે વિશેષણ લાગુ થવામાં અડચણ નથી. ૫૧૩૪૨ા
૧૬ મહાપાશ્ચાય ધમ સાગરજી સમાજ્યન્તે એમ કહી સ'ભાવનામાત્ર જણાવે છે. દીક્ષાગુરૂ, વાચન ગુરૂ કરતાં આચાય ગુરૂ જુદા હાવાનુ અસ ંભવિત નથી. જેમ શ્રી ધર્મીસાગરજીને માટેજ પ્રતિઐાધગુરૂ-જીવર્ષિ હતા, દીક્ષાગુરૂ શ્રી આનન્દવિમલસૂરિજી હતા, વિદ્યાગુરૂ-શ્રી વિજયદાનસૂરિજી હતા અને આચાય તરીકે શ્રી હીરસૂરિજી હતા આચાય ગુરૂ ત્યાં જણાવ્યા હાત તે પટ્ટાવઠ્ઠીના લેખને ભ્રમથુકત માની લેત. ।।૧૩૪૩ા
૧૭ શ્રી શય્ય’ભવસૂરિજી શ્રી જિન પ્રતિમાના દર્શીનથી પ્રતિબેાધ પામેલા છે એ વાત તે શાસ્ત્રસિદ્ધ અને જાહેર છે; પર ંતુ શ્રી ઉમાસ્વાતિ બાબત તેવા લેખ કે પરપરા ધ્યાનમાં નથી. ૫૧૩૪૪૫
૧૮ શ્રી ઉમાસ્વાતિની માતાતું નામ ઉમા હતું. માત્ર તે વત્સગેાત્રની હોય તેથી વત્સી એવું નામ કહે જેમ ભગવાન્ મહાવીર મહારાજાની માતાનું સ્વયં નામ ત્રિશલા હતું, છતાં પિયરની મહત્તા અને રાજકુલથી કરેલ વિવાહને લીધે તેએ વિદેત્તા (વિદેઢુદિન્ના) તરીકે કહેવાતા હતા. ૫૧૩૪૫ાા
૧૯ આત્માના ચૈતન્યાદિ ધર્માં જાણવા સાથે પુદ્ગલમાત્રનું સ યેગમાત્રપણું જાણી આત્માના જ્ઞાનાદિ ગુણાની પરિણતિમાં રમણતા થાય તે આત્માનુભવ અને તે અનિત્યાદિક ભાવનાના ધ્યેયથી શાસ્ત્રાભ્યાસ કરવાથી થાય ॥૧૩૪૬
૨૦ સભાષ્યતત્ત્વા વૃત્તિનું વિલેાકન કરનાર યથાવત્ જૈનધર્મ વિષષક તત્ત્વાને
જ્ઞાતા થઇ શકે ૫૧૩૪ણા
૨૧ બુધવારવાળાને સત્યમાની સમીહા હાય એમ ન દેખાય અને તેની શાસ્ત્રને જાઢી ઠરાવવાની અને પર પરા તથા શાસ્ત્રને ઉઠાવવાની બુદ્ધિ દેખાય છે એટલે ત્યાં સમાધાનને સ`ભવ જ નથી દેખાતા. ૧૩૪૮ા
૨૨ શ્રાવકાએ દાન માટે લુબ્ધક દ્રષ્ટાંતવાળા ન થતાં આતુર દ્રષ્ટાંતવાળા થવુ કે- જેથી આરાધના મેળવી શકે. ૫૧૩૪૯ા
૨૩ યુગપ્રધાને માટે વત્તમાનમાં વિશેષ નિણુય કરનારાં સાધને નથી, કલ્કિની બાબતમાં શ્રી વિક્રમ અને ક્રીશ્રીયનના સડવતાથી કાંઈક ખુલાસે થાય, પણુ તે રૂબરૂમાં નિશંક થાય. ૫૧૩૫૦ના
૨૮
Page #225
--------------------------------------------------------------------------
________________
[૧૮]
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમોદ્વારકની શાસનસેવા ૨૪ એકલવિહારી માટે મુનિસંમેલનમાં ઠરાવ થયે જ છે. સત્તા ચાલતી નથી. ૫૧૩૫૧
. ( મહેસાણા- વાડીલાલ ) ૧ ખરતરવાળાઓ જેઓ વૃઢો જાય તત્તરા એવા શ્રી ઉમાસ્વાતિજીના પ્રૉષને ન માને અથવા અડધાના પણ અડધા પ્રૉષને માને તેઓએ બે પાંચમમાં ચર્ચા ન જ હાય ૧૩૫ર
૨ ચમાસીની પુનમની ક્ષયવૃદ્ધિએ પણ ચૌમાસી ચઉદશ જેવી મહેટી તિથિ પલટાવનાર શાસ્ત્રાનુસાર શ્રી તપાગચ્છવાળાને તે સામાન્ય તિથિની પણ ક્ષયવૃદ્ધિ ન પાલવે એ ચેકનું જ છેચોમાસી પલટી છતાં પુનમ પર્વમાં છે તેવી રીતે સંવછરી પલટયા છતાં પાંચમ પર્વમાંથી ગઈ નથી. ખરતરવાળાને તે સવછરીની ચોથના ક્ષયે ચઉદશના ક્ષયે પુનમે પકખી કરવાની માફક પાંચમે પર્વ હોવાથી સંવછરી કરવાની છે ! એટલે પાંચમની ચર્ચા ખરતરો માટે તે શાસનાનુસાર શ્રી તપાગચ્છ કરતાં વધારે જરૂરી છે. એટલે તેને તે આઠ દિવસની વાત જ કર્યાને ન પાલવે. ૧૩૫૩
૩ પુનમ અમાવાસ્યાને ન્યાયે ભાદરવા સુદ પાંચમની ક્ષયવૃદ્ધિએ ત્રીજની જ ક્ષયેવૃદ્ધિ કરવી એ જ શાસ્ત્ર અને પરંપરાને અનુસરનારા શાસનાનુસાર શ્રી તપાગચ્છને યેગ્ય હોવાથી ગુરૂવારની સંવછરી આ વર્ષે કરવી યોગ્ય છે બાકી બુધવારીયાએ પોતાની ટોળીમાં વધારવા બુધવારીયાની હારે થાય એ સ્વાભાવિક જ છે; પણ વિવેકીલ બુધવારીયામાં નામ નહિ નેંધાવે એ ચેકકસ છે. ૧૩૫૪ (મુંબઈ-ક-મંડલ ).
૧ શ્રી તત્વતરંગિણીના જુઠા અને અનુકત અર્થો ગોઠવાયા છતાં પણ પૂર્વતિથિને ક્ષય ન કરવાની, ચૌદશપુનમ ભેળાં કરવાની અને ચૌદશ તથા પુનમની વચ્ચે બેખા પુનમ માનવાની સિદ્ધિ નથી થઈ શકી એટલે “ઘણું પ્રમાણે છે એમ ગપ્પ હાંકી છે. અને તે ગ્રંથને અપ્રામાણિક ઠરાવવા પહેલા નંબર લાવવા ઇચ્છે છે બાર માસ થયાં ચર્ચામાં જેઓ બુધવાર૫ક્ષની સિદ્ધિ માટે એક પાઠ પણ ચોક ન જાહેર કરે તે “ઘણું પ્રમાણે છે એમ કહે તે ગપ્પ જ ગણાય. ૧૩૫પા
૨ તિથિહાનિમતપત્રક સામુદાયિક છે. અત્યાર સુધી આખો તપગચ્છ તે પ્રમાણે કરે છે છતાં તે નથી માનવું એ કાશિજિતપણાને ધન્ય છે ૧૩૫
૩ તે રાધનપુરનાં પાનાં સત્ય હવાને પં. લાભ વિજયજી ગણિને પત્ર હાજર છે. ખુશીથી વિશ્વાસીને મોકલ કે-જેથી પત્ર અને પ્રત બને હાજર છે તે દેખાડાશે. ૧૩૫
Page #226
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા [૨૧] ૪ સરકારીશોધકનું સર્ટીફીકેટ લઈને જ જાલી કહેવું એ સજજનને શોભતું ગણાય હજુ પણ નહિ મોકલે અને પાનાં તમારા લખવા મુજબ ૧૯૫૧ પછીના છે એમ સાબીત નહિ કરો ત્યાં સુધી તમે, જુઠાં કલંક દેનારની અધમતામાંથી નહિં નીકળી શકે. તા ક. જાલીપણાના ખંડન માટે બહારના પેપરમાં બીજાઓના તરફથી લેખે મેકલાવેલા સંભળાય છે
(જૈન શ્રીમાન) ૧ ચઉદશના ક્ષયે તેરસને તેરસ કહેવાય જ નહિ એ માન્યું તે ઠીક છે ૧૩૫૮
૨ પર્વતિથિની વૃદ્ધિ હેય ત્યારે એકલી બીજી પર્વતિથિને જ ઔદયિકી માનવી એ માન્યું તે પણ ઠીક છે ૧૩૫૯
૩ પહેલા ભાદરવાની અપ્રમાણુતાની માફક ટીપનામાં બે પર્વતિથિ હોય તે પહેલી તે અપ્રમાણ છે જો કે તે ટીપણાની અપેક્ષાએ ઉદયવાળી છે છતાં તે પહેલીને ઉદય જ અપ્રમાણ છે. (ધ્યાન રાખવું કે તિથિને વ્યવહાર જ સૂર્યોદયના આધારે જ છે.) એ પ્રમાણે ભાદરવા સુદ બે પાંચ ટીપ્પનામાં છે છતાં પહેલી પાંચમને ઉદય, પંચમી માટે અપ્રમાણ છે એટલે સૂર્યોદયને લીધે તિથિ માનનાર તેને પાંચમ કહે અથવા ગણે તે તે વહતેા વાઘાત: વાળે છે એટલું જ નહિ બીજાઓ તે ઉદય ની પાંચમના ઉદય તરીકે અપ્રમાણતા માને છે એમ જાણ્યા છતાં પાંચમા પાંચમ કહી જણાવે તે માયામૃષાવાદીને મુકુટ છે.
૪ શિષ્ય કે થયેલ આચાર્યની કરણીની જવાબદારી ગણનારે નિહાને લીધે તેના આચાર્યોને દૂષિા કે અમાન્ય ગણવાનું ન થાય તે ભાગ્ય !
૫ પુનમ અમાવાસ્યાની ક્ષયવૃદ્ધિએ તેરસની થતી ક્ષયવૃદ્ધિ પરંપરાગત છે અને શ્રી દેવસૂરના પ્રસિદ્ધ પત્રથી તે ન માનનારા ઉત્થાપક થવાની ના પાડે છે એ શું ? ભાદરવા સુદ પાંચમની ક્ષયવૃદ્ધિએ ત્રીજની જ ક્ષય વૃદ્ધિ માનવી પડે તેની જ મુ ઝવણ કારણ છે.
| (વીર? શાસન) ૧ ક્ષય કરનાર તે ટીપ્પનાની અપેક્ષાએ પૂર્વમાં અને ઉત્તરમાં એમ માની શકે પણ ભેળસેળવાળા પૂર્વ અને સારા નહીં લગાડી શકે ૧૩૬ના
૨ શ્રી હીરસૂરિજીના ત્રયોજતુરો અને ગૌરિ પદે પર્વતરની અપર્વની જ ક્ષયવૃદ્ધિને સિદ્ધ કરે છે ૧૮૭૧, ૧૮૯૫ના લેખે પણ વિજયદેવસૂરવાળાની એ પર પરાને સિદ્ધ કરેલ છે. ૧૩૬૧
૩ “ક્ષયવૃદ્ધિ વખતે અછતે ઉદય લેવાય છે અને છતે ઉદય ડાય છે એ વાત સમજનાર ઉદયને ન પકડતાં આરાધનાના જુદાપણાને જ પકડે. ૧૩૬રા
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૨૦]
સાગર સમાલોચના સંગ્રહ યાને આગાદ્વારકની શાસનસેવા ૪ ચઉદસના ક્ષયે તેરસને તેરસ કહેનારે જેમ મૂર્ખ ગણાય છે તેમ આ પાંચમની વૃદ્ધિએ ગુરૂવારે થ કહેનારે મૂર્ખ અને માયામૃષાવાદી છે.
૫ ૧૭૯રને લેખ જાલી છે, ૧૮૧૫ને કર્તા વગરને છે વગેરે કથન બુધવારીયાને
શેભે
૬ શત્રુંજયવાળા સેરઠને શ્રી આત્મારામજી મહારાજે તે વખતે “અનાય' કહયે હતે તે સૂર્ય જેવું છે. ૧૩૬૩
1
1
1
સિદ્ધચક વર્ષ ૫ અંક ૨૩ સં. ૧૯૯૩ ભા. શુ. ૧૫ સમાલોચના
૧ શ્રી નન્દીચૂર્ણિ, વ્યવહાર વૃત્તિ અને બૃહતુકલ્પવૃત્તિ આદિ આગમ અને શ્રી હરિભદ્રસૂરિજીના પંચવસ્તુ આદિ પ્રાચીન શાને જાણનાર અને માનનાર તે સ્પષ્ટ કહેશે કે- શ્રી કાલકાચાયે ફરમાવેલી ચોથની વછરી ન કરે તે મિથ્યાત્વી બને છે. શ્રી નિશીથચૂર્ણિ, પર્યુષણ કલ્પચૂણિને જાણનારા તે સ્પષ્ટ જાણે છે કે-એકલી ચોથની સંવછરી જ આખા શાસનમાં થતી હતી. બારમી સદી પછીના નીકળેલા મતેથી જ નવેસર શાસનથી જુદા પડવા પાંચમ થઈ છે. ૧૩૬૪
૨ જૈનેમાં પની આરાધના, આઠમ ચૌદશ અમાવાસ્યા અને પુનમ તિથિને નામે તથા પર્યુષણાની પૂર્ણ પર્વતિથિને નામે છે એ જાણનારે કે ઈપણ દિવસ એમ નહિ કહે કે જૈનેમાં સૌર વર્ષ થી પરાધીન થતું હતું ૩૬પા
(મુંબઈ બા) : - ૩ સંવછરી પર્વને, ખરવારો મલમાસમાં લે છે. શ્રી તપાગચ્છાદિવાળા શાસ્ત્રને અનસરનારાઓ મલમાસમાં સંવછરી કરતા જ નથી અને માસી વગેરેની અક ઈએ મલતિથિ આવે છતાં છેલ્લા દિવસથી આઠ દિવસ પહેલેથી બેસાડાય તેમ આ અઠ્ઠાઈ બેસાડાય છે. શાસ્ત્રદ્રષ્ટિએ તે એ ભાદરવા વદ છે, મલમાસ જ નથી. ૧૩૬૬
૪ તપાગચ્છવાળાઓ તે શાસ્ત્રને અનુસરનારા હોવાથી શા બે આષાઢ હોય તે જેમ બીજે આષાઢ ચૌમાસી જણાવે છે તેમ બીજે ભાદરવે સંવછરી કરે છે. બાકી શાસથી વિરૂદ્ધ વર્તાને ખરતરે પચાસ દિવસને આગ્રહ રાખે છે તેઓએ આસો વધે ત્યારે (બીલ) આસોમાં વિહાર કરવો પડે. ૧૩૬૭ળા
(મુંબઈ). ૧ બીજા પક્ષે મંજુર કર્યા સિવાય કરાર ગણનાર અને સહી કરનાર બુધવારીયા જ હોય. પુના અને અમદાવાદથી એક ડગલું હાલ્યા નથી જ. કમીટી દ્વારા લિખિત શાસ્ત્રાર્થ માટે વ્યવહાર બુધવ રીયાઓએ કહ્યા છતાં પણ કર્યો નથી પિતાના પક્ષના
Page #228
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ જાને આગામોદ્વારકની શાસનસેવા
[૨૧] મનુષે નાખેલા હોય છતાં સર્વાનુમત નિર્ણયની વાત કરે તે બુધવારીયાઓને શેભે. * ઈન્ટરબ્યુના જુહાપણાને જગતે જાણી લીધું છે. * રતલામની હકીકત શ્રી હિતમુનિજી માટે કરેલ બુધવારની જાહેરાત જેવી થાય તે સત્યમુનિને વિચાર કરે. બુધવારીયાઓ તરફથી કેવા જુલમ થાય છે તે તે અમદાવાદ અને પાલીતાણા વગેરેની હકીકત જણાવે છે. આ શ્રીમાન આદિમાંથી કોઈપણ ભાદરવા સુદ પાંચમરૂપ પર્વતિથિની હાનિ કે વૃદ્ધિ કહી શકાય એવું એક પણ પુરા આપી શક્યા નથી એ ચેકબું છે. * પુનમની વૃધ્ધિએ તેરસની વૃદ્ધિ બતાવનારી પ્રતે તે બુધવારીયાએ પાસે પણ ચેકબંધ છે જ. * જેને ભવાન્તરમાં જૈનકુલ પામવું હોય તે તે વીરશાસનને કથીર શાસન બનાવે જ કેમ ? ૧૩૬૮
(મુંબઈ સ.) ૧ સોસાયટી ઉપર સાધારણ રીતે થયેલા આક્ષેપોને બચાવ નથી જ વળી ખંભાતની સાયટીના માનદ મંત્રીની સહી વાળું તા. ૨૨-૫-૩૭નું હેંડબીલ યાદ કરી વાંચી જોયું હોત તે વાર્ષિક ઉત્સવમાં ખેટા બચાવ ન જ કરાત જ વસ્તુઓ ધમપ્રિયતાવાળાને અસહકાર વ્યાજબી જ છે, અને તે ન બને તે સોસાયટીનું વિસર્જન જે જણાવાયું છે તે વ્યાજબી છે
(અમ. સા. પ્રમુખ) ૧ પર્વતિથિની ક્ષયવૃદ્ધિએ પૂર્વ અપર્વની અને દ્વિતીયપર્વની ક્ષયવુધ્ધિએ પૂર્વ તર અપર્વની ક્ષયવધિની પરંપરા છે. અને શ્રી હરિપ્રશ્ન-તવંતર ગિણી આદિ પણ તેને જ અનુકૂલ છે આરાધનામાં ભેળી તિથિ માનવી, બે પર્વો ભેળાં માની એક પર્વને પૌષધ લેપ તથા પહેલી પર્વતિથિને આરાધનામાં પર્વ તિથિના નામે માનવી અને એ ખું માનવી એ એક પણ પાઠ નથી. માટે ગુરૂવારે જ સંવર્ચ્યુરી કરવી એ આરાધકનું લક્ષણ છે જ વિહાર કરી બુધવારવાળા આવ્યા હોત, પ્રતિનિધિપણાનું બહાનું ન લીધું હત અને કમીટી માની હતી તે ગુરુવાર થાપવા વિહાર કર્યો હતે હત) તે શ સ થેથી ગુરૂવાર જ સાબીત થાત લિખિતમાં પણ કમીટી માની ખુલાસા લઈ નિર્ણય લાવવા માન્યું હોત તે પણ ગુરૂવાર જ સાબીત થાત. * ભગવાન મહાવીરના શિષ્ય એકાદશાંગી છતાં મિથ્યાત્વી થયા તેમાં કટુક ફલ કોને મળ્યાં ?
(પાલીતાણા–ધર્મશાળા) ૧ શ્રી ભદ્રબાહુજી શ્રુતકેવલી સાક્ષાત્ છે માટે તેમને કલિકાલસર્વજ્ઞ કહેવા તે ઉંચું નહિ પણ હલકું છે. ૧૩૬
૨ ખરતરના ગણધરસાર્ધશતક'માં જ જિનદત્ત, ઔષ્ટ્રિકાવિદ્યાથી પાટણમાંથી જાવા ગયા એ ચેકનું લખેલ છે શું ઉંટડીને વિદ્યારૂપ આપ્યું ? ૧૩૭૦
૩ આગમોમાં બીજા આષાઢ માસી થવાનું છે તે બીજી તિથિ અને માસને ન માનતાં પહેલી તિથિ અને માસને માનનારા અને થાપનારા શાસનના વિરોધી ગણાય જ, ૧૩૭૧
Page #229
--------------------------------------------------------------------------
________________
[૨૨] સાગર સમાલોચના સંગ્રહ યાને આગામધારકની શાસનસેવા
૪ શાસ્ત્રીય દ્રષ્ટિએ બીજા ભાદરવા સુદની પહેલાને કૃષ્ણ પક્ષ બીજા ભાદરવાનો ન ગણે તેવા અણસમજુઓની ખરતરસમિતિ કદર કરે. ૧૩૭રા
૫ આગમેદય સમિતિના આગમનું શુદ્ધિપત્રક કરતાં કોઈ રોકે જ નહિ. અનેક પ્રતથી મેળવીને જ તે છપાયેલ છે. ૧૩૭૩
૬ ખરતરે પિતે કબૂલ કરે છે કે- અતિ જર: ભરત : એમાં શાસનાનુસાર તપાગચ્છાવાળા નવું કહેતા નથી. ૧૩૭૪
૭ ઘોઇકના આદિ પાઠ મુદ્રિત આચારાંગમાં અનેક સ્થાને છે, છતાં ન દેખે તેને કે ગણવે ? જુઠું અને યુદ્ધા તદ્દા લખાણ તમારું દર્પણ છે (ખર. સમિતિ)
૧ આષાઢી માસી પ્રતિક્રમણથી સાંવત્સરિક પ્રતિક્રમણની વચમાં પચાસ દિવસ જોઈએ એ સર્વસંમત છે. હવે ચૌદશને ક્ષય હોય અને તેરશે ચૌમાસી કરે તેઓને ઉદય તેરશે ટીપનામાં હતી છતાં ચૌદશ માનવાથી સંવછરીએ એકાવન દિવસ નહિ થાય તેમ પુનમ તેરસના હિસાબે બે પાંચમ છેવાથી બે ત્રીજ માનતાં ગુરૂવારે એકાવન તિથિ નહિં થાય.
શાકારો આરાધનામાં પર્વતિથિની હાનિ પણ નહિ માને અને વૃદ્ધિ પણ નહિ માને એ જૈનેની રીતિ સમજવી જરૂરી છે.
(પુના-મગનલાલ)
સિદ્ધચક્ર વર્ષ ૫ અંક ૨૪ સ. ૧૯૩ ભા.વ.)) સમાલોચના
૧ મહિનાઓ થઈ ગયા છતાં અને અનેકવખત ખુલલારૂપે પૂછવામાં આવ્યું છે.વા છતાં હજુ સુધી કોઈ પણ બુધવાર પક્ષવાળા “અમુક પક્ષે અમુક તિથિ વધવાનું અમુક જૈન
તિષ્ક શાસ્ત્રકારે કહ્યું છે એમ જૈન તિષની અપેક્ષાએ કેમ જણાવતા નથી ? ૧૩૭પા
૨ જેનાગમમાં પર્વતિથિની ક્ષયવૃદ્ધિ આરાધનામાં ન મનાય માટે જ છે. આદિને પ્રૉષ દશ પૂર્વધર કે–જેનું વચન આગમરૂપ ગણી શકાય એવા શ્રી ઉમાસ્વાતિને સર્વ કબૂલ કરે છે. ૧૩૭૬
૩ ૧૯૫૨થી કલિપતપણે ભાદરવા સુદ પાંચમરૂપ પર્વની ક્ષય વૃદ્ધિ માનનારા જાગ્યા છે. સત્તરમી સદીના સ્પષ્ટ લખે છે કે-પર્વતિથિની ક્ષય વૃદ્ધિ ટીપનામાં હોય ત્યારે પૂર્વના અપર્વની વૃદ્ધિ કરાય. અને પરંપરા પણ પુનમની ક્ષયવૃદ્ધિએ તેરશની ક્ષયવૃદ્ધિ કરવાની છે. આવું સ્પષ્ટ હોવા છતાં બાવનના ચીલાને વળગે તેની સ્થિતિ જ્ઞાની જ જાણે. ૧૩૭૬
Page #230
--------------------------------------------------------------------------
________________
સાગર સમાજના સંગ્રહ યાને આગમાધારકની શાસનસેવા [૨૩] ૪ ભાદરવા સુદ પાંચમના ક્ષયે ત્રીજની ક્ષય- વૃદ્ધિ માનનારાઓને તે સંવછરી પછી પાંચમના દિવસથી ૩૬૦ રાઈન્ડિયાણુંની શરૂઆત થશે, પરંતુ પર્વતિથિ હોવા છતાં પંચમીને ક્ષય માનનારાઓને તે શકુનમાં મીંડું રહેશે અને વૃદ્ધિ માનનારને ખોખામાં જ ખેંચાવું પડશે
૫ કાર્તિક સુદ એકમના ક્ષયે આસો વદ ૦)) એ શ્રી ગૌતમસ્વામીનું કેવલજ્ઞાન માનીને પડે માનનાર વર્ષભેદનું નામ શું વિચારીને લઈ શકે ? ૧૩૭૮
દ શાસ્ત્રમાત્રના અર્થમાં પણ આગમ શબ્દ વપરાય, તે ન સમજતાં પીસ્તાલીશ આગમની જ સાક્ષી માનનારા તત્વથી ઈતરશાસ્ત્ર લેપક ન બને તે સારૂં (વીર ?)
સિદ્ધચક્ર પંચમવર્ષની વિષયસૂચિ પૃ. ૪
સમાલોચના ૧ શ્રી તત્વવરગિણીકારે “ચૌદશના ક્ષયે તેરશનું નામ પણ ન લેવાય અને આરાધનામાં ચૌદશ જ છે એમ કહેવાનો રીવાજ છે તથા તે દિવસે તેરશ ગણનારે મૂર્ખ શિરોમણિ છે એમ સ્પષ્ટ કહેલું હોવાથી તેરશ ચૌદશ આદિને ભેળાં માનનાર અને લખનાર, પરંપરા અને શાસ્ત્રથી વિરૂધ્ધ જ છે ૧૩૭૯
૨ શ્રી હરસૂરિજી મહારાજ એકજ બીજી તિથિને ઔદયિકી એટલે ઉદયવાળી માને છે અને ઉદયને આધારે જ તિથિને વ્યવહાર માને છે. માટે પુનમ આદિ બેવડી માનનારા શાસ્ત્ર અને પરંપરાથી વિરૂધ્ધ જ છે ૧૩૮
૩ શ્રીમાન કલ્યાણવિજયજીને સંશોધકને મોકલી ખાતરી કરવા અને જુઠા કલંક દેનારની અધમતામાંથી નીકળવા “જાહેર આહવાન કર્યા છતાં તેઓ ચૂપ જ રહ્યા છે. રાધનપુર પ્રત પાછી ન મોકલાય એટલામાં તેઓએ જુઠાપણુથી બચવા ઉદ્યમ કર ૧૩૮૧
૪ તિથિ હાનિ-વૃદ્ધિ વિચાર અને શાસ્ત્રીયપુરાવા' “પુનમ પાંચમની ક્ષયવૃધ્ધિઓ તેરા ત્રીજની ક્ષયવૃધિની પરંપરાને મળતા જાહેર થયા જ છે, પણ હજુ સુધી બુધવારવાળાઓએ અનેક ચેપડીઓ અને લેખે બહાર પાડયા છતાં એકપણ પૂરા “ભાદરવા સુદિ પાંચમને પર્વતિથિ ન માનવી અથવા તેની લાયવુધિ માનવી” એ બાબતને આપે નથી એ ચેકનું જ છે. માત્ર ૧૯૫૨માં છાણમાં રહેલા મહાશયે ભાદરવા સુદ પાંચમનો ક્ષય માનવાનું શરૂ કર્યું અને તેથી તે મહાશયને અનુસરનારાઓને વૃદ્ધિ પણ માનવી પડે છે ! બાકી તે આખા તપાગ છે તે પાંચમને ક્ષય કે વૃદ્ધિ માન્યા જ નથી, ૧૩૮૨
Page #231
--------------------------------------------------------------------------
________________
[૨૪]
સાગર સમાલોચના સંગ્રહ યાને આગામોધારકની શાસનસેવા તા.ક. :- જે વસ્તુના ઉત્તરે એકના ઉત્તરથી આવી જાય અને તેથી જુદા ન અપાય તે અનુત્તરપણું કે કબુલાત ગણનારા સમજણથી દુર ગણાય. ઉદયથી ક્ષીણ પર્વ માનનારા પર્વોપર્વમિશ્ર કહે તેમ વાસ્તવિક સ્થિતિ અને તલ્હા એવા એકવચનને ન સમજે તેને કેવાં કહેવા ?
(વીર (?) શુ. ૯) સિદ્ધચક્ર વર્ષ ૬ અંક ૨ સ. ૧૯૯૩ આ.વ. ૦)) સમાલોચના
૧ જોધપુરનું પંચાંગ અને તેમાં બે પાંચમની કબુલાત કરે છે (એટલે બીજા ટીપણાં લીધાં તે ભુલ કરી છે )
૨ બે બીજ આદિ હોય ત્યારે બે એકમ લખવા માનવાને રીવાજ ચાલીસ વર્ષને છે અને તે પણ અનાજોગવશ છે એ માનનારે ૧૮૯૫ને બે પૂનમે બે તેરસ કરવાનો લેખ વાંચો વિચાર પડાનું લખાણ તે અત્યારે પણ પર્વતિથિની ક્ષયવૃધિવાળું જ હોય છે ૧૩૮૩.
૩ શ્રી તપાગચ્છની માન્યતા જણાવનાર અને આણુસૂર વિરૂદ્ધ ફકતશ્રી દેવસૂરગચ્છીએ જ છે, તે પાનામાં વૃધ્ધિવાળો શ્રી હીરપ્રશ્નને પ્રશ્ન છે એમ કહેવું જુઠું છે શ્રી હીરસૂરિજી બીજા પર્વને ઔદયિક ગણાવે છે છતાં પહેલાને પણ ઔદયિક ગણી બીજ આદિ ગણનારની શી ગતિ ? ૧૩૮૪
૪ કોઈપણ ગ્રંથને પાઠ બે પુનમે બે તેરશ ન થાય એ કોઈ દેખાડાતું નથી. ખરતરની ચર્ચા તપાગચ્છના રીવાજને લાગુ ન કરાય. ૧૩૮પા
૫ કરે ને પ્રૉષ અપવાદ છે એટલેજ ઉત્તર બીજ આદિ સિવાય તે બીજ આદિ તરીકે કહેનારા વિરાધક થાય.
૬ ૧૪/૧૫ ભેળા માનનાર એક પૌષધાદિ દિનકૃત્યરૂપ ધર્મના લેપક હોવા સાથે શ્રી હીરસૂરિજીના ત્રયોદરાવતુર્દશ્યો ના તત્વને તથા પુનમના ક્ષયે ચઉદશને પુનમ માનીને જ મોજ, સત્વ, વિદ્યમાનત્વ જેવા સામાન્ય શબ્દોથી વિશેષ વાસ્તવ શબ્દ ધર્યો છે તેને લેપનારા છે. ટીપનાની ચઉદશે પુનમનું આરાધન થાય છે જ ઉદયતેરશે ક્ષીણ ચૌદશ મનાય છે.
૭ શ્રી હીરપ્રનમાં એકલા પુનમના તપને જ પ્રશ્ન છે. અને ત્યાં ત્રયોદર એવું નથી જ. વળી નવીને ને તે બે તપને પ્રશ્ન હોય તે પણ જાય એમ જ કહેવું જોઈએ.
Page #232
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલ ચના સંગ્રહ યાને આ માદ્ધારકની શાસનસેવા
[૨૫]
૮ શ્રી રૂપવિજયજીએ તે પ્રશ્નોત્તરમાં જ ચામાસી પુનમના ક્ષયે તેરશના ક્ષયે કરવાને કહેલા જ છે. જુઓ-સાંવત્સરિક પતિથિ વિચારણા પૃષ્ઠ ૬૭, એ માનનારને એ પુનમે એ તેરશ કરવી જ પડે મૂઝે નાસ્તિ એ ગ્રામ્ય વાકય છે.
૯ પુનમનું તપ તેરસે કરવાનું શ્રી હીરસૂરિજીને નામે કહેનારા જુઠા છે જોડે એકન્ની ચૌદશ જ પાળવી એમ કહેનાર તેા ઉત્થાપક જ છે.
ચાલતુ
૧૦ પુનઃપના ક્ષયે તેરશે ચૌદશ અને ચૌદશે પુનમ કરવાનું મૂળથી જ હતુ. તેમાં ‘પડવા'ની પકકડ કરનાર આણુસૂરથી ઝગડો જામ્યા અને તે શમ્યા. ત્યારે આ પતિથિને ક્ષય પકડનારાનવા પાકયા ! તેથી ઝગડો દેશભરમાં જામ્યા છે
૧૧ શ્રી હીરસૂરિજીએ પૂનમનુ તપ તેરશે કરવાનું જણાવ્યુ હોય તે યોક્ષ્યાં એમ જ કહેત. વળી પલેપકાની અપેક્ષાએ તે ચઉદ્દેશથી સરે' એમ જ કહેત.
૧૨ આણુસૂરવાળા તે પડવાનેા ક્ષય, પુનમના યે કરે છે છતાં નવીનેાની માફ્ક તેરશે પુનમનુ તપ કરી પુનમ કરે અને તેરશ પછી ચૌદશ કરે તે પુનમ પછી ચૌદશ જ માનેલુ કહેવાય માટે તેને ભ્રમ કરનાર (કહેનાર) ભ્રમિત હોય.
૧૩ અનાદિ અન તકાલીન ઔયિક ચતુશી ખેલનારા તેના ક્ષયમાં કયાંથી સાચા થશે ? ક્ષયવૃદ્ધિ પ્રસ`ગ શિવાય તે ઔયિક ચૌદશ જ મનાય છે; પણ જો ચૌદશે પહેલીને ઉદયવાળી માનીને નહિ આરાધે તેનું શુ થશે ? ઔયિકી શબ્દના સમાપ્તિયુકત ઉદય એવે અર્થે માનનાર સ્વૌથિ વાળા પાઠ જુવે તે સારૂ,
૧૪ આણુસૂરવાળા પુનમની જગા પર પડવા વધારી ખરતરના ખાળે એસે અને તેથી તેને જુઠા જણાવાય; પણ શ્રી દેવસૂરવાળા તે શ્રીહીરસૂરિજીના વચનથી વૃદ્ધિમાં એકને જ ઔયિક માને છે તે વ્યાજમા છે છતાં તેને જુઠા કહેનાર મનુષ્ય, આચાય . વચન અને પર પરાના ઉત્થાપક જ થાય. જો ચઉદશના ક્ષયે ઉય વખત ચૌદશ માનવામાં અને તેશ નહિ માનવામાં શાસ્ત્રાજ્ઞા છે તેા પછી તિથિના નામે મૃષાવાદ કહેનાર શાસ્ત્રા જ્ઞાના લેપક જ ગણાય. કલ્યાણકાિય પ્રાયે તપમાત્રથી આરાધાય છે અને (તે બે-ત્રણ આદિની) એકઠી આરાધના થઇ શકે છે એ વાત ઘણી વખત જાહેર થઈ છે. ચૌદશાદિથી કલ્યાણકની મારાધ્યતા જુદી જાતની છે.
૧૫ લૌકિટટીપનાની અપેક્ષાના લખાણને આરાધનામાં માનનારે વિચાર કરવો, બ્લેક વાળામાં પણ ખેાખા ખીજ વગેરે નથી લખ્યું' તેમ પતિથિના ક્ષય લખાયા છે. ટીપનાને સંસ્કારિત કરીને જ આરાધના માટે પ'ચાંગ લખાય છે અને તેથીજ ચૌદશને ક્ષય ઢાય ત્યારે તેરશે તેરશ માનનાર આરાધકને મૂખ'શિરામણી તરીકે તત્વ.માં સ્પષ્ટપણે કહ્યો છે. નવીને તે દશામાં ન જાય તેા સારૂ.
૨૯
Page #233
--------------------------------------------------------------------------
________________
[૨૬]
સાગર સમાલાચના સંગ્રહ યાને આગમાદ્વારકની શાસનસેવા
૧૬ શ્રી હીરસુરિજીએ ત્રયોવશીવતુર્દશ્યો: અને તત્વ માં વાસ્તવ્યવસ્થિતિ: એમ સ્પષ્ટ કહ્યું છે તેથી પુનમના ક્ષયે તેરસને ક્ષય જ સ્પષ્ટ છે અને તેથીજ કલ્યાણકના આરાધક, તપ માત્ર કરનારા હોય છે. એમ સ્પષ્ટ કહ્યું છે. ટ્વિન અનુષ્ઠાન, તિથિક્ષયે ઉડે પશુ પર્વાનુષ્ઠાન તે પના ક્ષયે પણ ન ઉડે એ સહેલી વાત ક્ષય.ના પાઠને સમજે તો સમજે. શું તિથિવૃદ્ધિથી દિનાનુષ્ઠાન વધે છે તેમ નવામતીયાએ પવૃદ્ધિએ પર્વોનુષ્ઠાન વધારે છે ?
૧૭ ચૌદશ પુનમ આદિ તિથિએ પૌષધયી આરાધાય છે અને તપની માફ્ક એ પૌષધ સાથે ન ઉચ્ચરાય એ પણ તમારે કબુલ છે તેથી પુનમની ક્ષયવૃદ્ધિ કરવી જ પડશે. પુનમના ક્ષયે ચૌદશથી સરે એ વાત કહેનાર તેા હીરપ્રશ્ન અને તત્ત્વતર ગણીથી જુઠો ઠરે છે અને દેવસુર તથા આસુથી જુદો થઈ મુરારેતૃતીયવઃ સ્થા: વાળા જ થાયછે.
૧૮ ખરતરે ને પુનમના ક્ષયે છઠમાં આગલા દિવસ લેવા જ પડે એ ચેકખું જ છે વળી જેમ શકિત વગરની વાત મુખ્ય માર્ગોંમાં લાવનાર ઉન્માર્ગી થાય તેમ ભૂલની વાત મુખ્યમાં તે તેનું પણ તેમ જ થાય. (અ ંદર ઉત્તર આવી જાય તે નથી આપ્યા બાકી ભાદરવા સુદ પાંચમ, એ પત્ર છે તેથી તેની ક્ષયવૃદ્ધિએ ત્રીજની ક્ષયવૃદ્ધિ કરવી એ જ જુના લેખા અને પરપરાને આધારે સત્ય છે ૧૩૮૬૫ ( વીર ? અજ્ઞાન )
******
સિદ્ધચક્ર વર્ષ ૬ અક ૩ સ. ૧૯૯૪ કા જી. ૧૫
સમાલાચના
૧ દેવહિઁગણિ ક્ષમાશ્રમણ, શ્રીકલ્પ.ની અપેક્ષાએ ઓગણચાલીશમી પાટે આવે અને દેશિગણિના શિષ્ય ગણાય. દેવદુષ્યના શિષ્ય દેવવાચક, શ્રી ન ંદીસૂત્રને કરનારા છે.
૫૧૩૮૪૫
૨ શ્રી હરિભદ્રજીએ કરેલી તરીકે છપાએલી ટીકામાં જ તે ટીકાના જે આદ્ય ભાગ છે તે શ્રી સિદ્ધસેનજી કરતાં પહેલાંના છે અને ત ભાગ, યાર્કની મહત્તરા સુનુના રચના ઉપરથી અને પ્રાભૂતની સાક્ષી ઉપરથી જણાય છે. ૧૩૮પા
ચતુર્થીની સ વછરી ચલાવનાર શ્રી કાલકાચા, ચૂર્ણિકાર કરતાં પહેલાં થયા છે. મલધારી શ્રી હેમચ`દ્રસૂરિજીની પુષ્પમાલા પ્રમાણે પણ તેએ વિક્રમ કરતાં પહેલાના હતા. ૫૧૩૮૯મા
ન
૪ દેશ નેતાને તે તરીકે જોવામાં પણ ધમ' તેા ન કહેવાય, પણ મિથ્યાત્વ કહેવાય નહિ. ૫ શ્રી શત્રુજય માહત્મ્યમાં ભગવાન શ્રી અજીતનાથે ગાર્હસ્થમાં પ્રતિમા પૂછ છે.
૫૧૩૯૦
Page #234
--------------------------------------------------------------------------
________________
સાગર સમાવેાચના સંગ્રહુ યાને આગમાદ્વારકની શાસનસેવા
[૨૨]
૬ વીરપ્રભુના નિર્વાણની સાથે શ્રી ગૌતમસ્વામીનું કેવલજ્ઞાન માની દીવાળીની રાતેજ તેના દેવવદાય એ નિયમ નથી. ૫૧૩૯૧૫
છ ખરતરી ચઉદશના ક્ષયે પુનમે પકખી કરે છે. તેઓને ચેાથના ક્ષયે પંચમી સ્વીકારવાની અનિષ્ટતા જણાવી છે. એટલે નથી તત્ત્વતર ંગિણીકારને ચેાથના ક્ષયે પાંચમ માનવાની અને નથી તેા ખરતરાને માનવાની. બીજા પાઠમાં વૃદ્ધો ૬ નાધાપરા આદિવા પાઠ છે. ।।૧૩૯૨ા
૮ સધ`પરિષદમાં ભાગ લેવાથી મિથ્યાત્મ છે એમ નહિ; પરંતુ હેલના જેવુ કાંઈક થાય તે તે થાય.
૯ વાયુકાય અને અગ્નિની હિંસા સ્પષ્ટ છે. ૫૧૩૯૩૫
૧૦ વરખની ધાતુને થુંક લાગવાથી અપવિત્રતા ગણનારા કઈ ઘાનતના હશે ? રૂપૈયા, રૂપું, સેનુ વગેરે ધરમાં કેમ રાખે છે ? ભકિતથી ભડકાવવાની રીતિ છે ૧૩૯૪
૧૧ શુદ્ધ કેસર મેળવવુ. એકલા સુખડની વાત કરનારાએએ શુદ્ધ કેસર ન મળે ત્યાં સુધી વિગયે। ત્યાગ કરી ? માત્ર ભકિત છેડવી છે ! ઘીમાં ચરખીએ ઘણી આવે છે તેથી ઘી કેટલાએએ છેડ્યુ' ? ૫૧૩૯૫ાં
૧૨ ‘હિંસાથી ઉત્પન્ન થયેલી ચીજોથી પૂજામાં આશાતના થાય' એવું કહેનારે હાથીદાંતનાં મ ંદિર, કસ્તુરીનુ' વિલેપન વગેરે વિચારવું. જીવાના મેાત કરનારી રેલ્વે અને માટરે નહિં છોડવી અને પૂજાના સાધનમાં ખેટાં છિંડાં કહાડવા એ ધર્મીઓને શાલે નહિં ૫૧૩૯૬૫
૧૩ નદી તરીકે ગણાતાં વાજિંત્રામાં ચર્માંવનદ્ધ કાહલા આદિ સ્પષ્ટ કહ્યાં છે.
૫૧૩૯૭ાા
૧૪ જૈન રહેવાની ઈચ્છાવાળાએ તત્ત્વાથ', પ્રમાણનયતત્ત્વ, અનેકાંતજયપતાકા આદિના ક્રમસર અભ્યાસ કર્યાં પછી જ મુકતાવલી આદિ ભણવાં. ૫૧૩૯૮૫
૧૪ તેના અભ્યાસની મદદ એ કે પરીક્ષાના નામે, નવી નવી શાળાએ અને તેના ઇનામવાળા નિબધે.
૧૬ જલદી અને જરૂર એક શ્રદ્ધાવાન શિક્ષિતાની સમિતિ, પ્રતીકાર માટે સ્થાપવી. સારૂ અને સજજડ એવા પ્રતિપાદન શૈલી તેમજ ખ'ડન શૈત્રીથી સાહિત્ય લખી સસ્તામાં સસ્તી કિંમતે અગર મકૃત ફેલાવવુ.
Page #235
--------------------------------------------------------------------------
________________
[૨૮]
સાગર સમાલાચના સગ્રહુ યાને આગમાધારકની શાસનસેવા
૧૭ છપાયેલા અને નહિં છપાયેલા તમામના ઉધ્ધાર કરવા માટે સસ્તી કિંમતે ટકાઉ કાગળા પૂરા પાડવા, લહીઆએ પૈકી સસ્તાભાવે ઉદ્યાપનવાળાને મળે એવી સવડ કરવી ૧૮ વ્હેલા નિષ્પક્ષપણે ખારીક નિણય કરવા અને તે કહેવાતી હકીકત સાચી ઠરે તા તે વ્યક્તિને શુધ્ધ થવા માટે સામાદિથી જરૂર કહેવું (મહેસાણા-વાડીલાલ)
૧ પર્યુષણા દશશતક વગેરે જહેને ઘેર જલશરણુ થાય તેની નિરૂત્તરતાની નિશાની છે. ૫૧૩૯૯।।
૨ હેડીંગનાં લખાણા અન્યનાં છે એ સુનથી સમજાય તેમ છે.
૩ યુગપ્રધાનના અથ વમાન શાસ્ત્રપાર ગત એવે। શાસ્ત્રકારો કહેજ છે ।।૧૪૦૦ના
Y
૪ ભગવાન અભયદેવસૂરિજી વખતે કલ્યાણક આદિના મતભેદ હતા જ નહિ. આવા સંધને જિનપૂજા (ને નિષેધ) વાઘની ઉપમાથી કુ૨ ગણનાર એવા જિનવલ્લભ આદિથી તે થયા છે. ૫૧૪૦૧૫ (મુ ખઇ–ખર.)
******
સિક વર્ષ ૬ અંક ૨ સ. ૧૯૯૪ ફ્રા.બ. ૦))=ચે.જી. ૧૫ આંધળે બહેરૂ કુટવાના ધંધા
૧ કથીર શાસને તા. ૨૫-૩-૩૮ના પેપરમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે ‘અમા પૂજય ઉપાધ્યાય ક્ષમાવિજયજી પાસેથી તિથિના મતભેદ સ બધી પાલીતાણામાં થએલી ચર્ચાના ખુલાસે મેળવી શકયા નથી' જો કે-તે હકીકત તેની પહેલાના રવિવાર કરતાં અગાઉ થવા પામેલી છે અને જાહેર પેપરમાં અત્યંત આવી ગયેલી છે છતાં તેઓએ એટલી મુદત સુધી ખુલાસેા નહિં' મગાવ્યેા હેય એ વાત તે એમના કાળજા વિનાના વાંચકે પણ માની શકે તેમ નથી.
૨ ખરી રીતે તેા પાલીતાણાથી મળેલા સમાચારને ઉથલાવવા માટે જ આ તંત્રીને પ્રયત્ન છે એ ચેાકખુ છે. તત્રીએ ધ્યાનમાં રાખવુ કે- વ્રત ત્ત્વની ચેલેન્જ વખતે તે સમાલાચના કબુલ કરીને અમદાવાદ ખાતે છેકરૂ થઈ છૂટયા હતા !” આ શમ્'ની ચેલેન્જ વખતે વીરમગામ નહિ આવતા બારાબાર ખંભાત ગયા હતા ! તથા તિથિના મતભેદની ચર્ચા વખતે મુબઈથી પણ આગલ ચાલ્યા ગયા હતા તે જગજાહેર અને જાણીતી વાત છે. અંક અશે પણુ કથીર શાસનના કાંધીયામાં તાકાત હૈાત તે બહાદુરીભરી પીછેહઠના ધધા ન રાખતાં સન્મુખ આવી સમાગમ કરી નિણ્ યના જ રસ્તે લેત.
૫૧૪૦૨૫
Page #236
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચન સંગ્રહ યાને આગાદ્વારકની શાસનસેવા [૨૯] ૩ બુધવાર પક્ષ તરફથી આગળ મુંબઈ સમાચારમાં આવ્યું તે પણ ઉચિત શબ્દો શિવાયનું જ લખાણ થયું છે તે તેમની ઈર્ષ્યાગ્નિને જણાવનારૂં છે અને સ્પષ્ટપણે તે કથીર શાસનના કાંધીયા, ભાદરવા સુદ પાંચમના ક્ષયે કે વૃધ્ધિએ ત્રીજની ક્ષય વૃધિ ન થાય એવું સાબિત કરવાને એક અંશે પણ તૈયાર નથી એવું સુજ્ઞ મનુષ્ય સહેજે સમજી શકે તેમ છે. કારણ કે તેમાં કહ્યું છે કે-મુંબઈ આવવું થાય છે અને ચર્ચા થાય તે પણ નિર્ણય થયે નહિં ગણાય.
૪ તે બુધવારીયાના ઉપાધ્યાયન તે રૂબરૂ ચર્ચામાં લાભ નથી એવી કાયમ ધારણ વાળા છે એમ ખુલ્લું થયું છે. જો કે ચેલે જ આપવામાં તે તે પણ કાંધીયાની માફક શૂરા જ હતા.
૫ જે મહાનુભાવને જુઠ કલંક દેનારની અધમતાની કટિમાંથી નીકલવા માટે સજજડ લખવામાં આવ્યું તે પણ પિતાની વાતને સાબીત કરવા પ્રયત્ન કર્યો નહિ અને મૌન જ સેવ્યું ! એવાનું નામ લઈ કથીર શાસનના પ્રભુ તંત્રી દ્વારાએ છુટવા માગે છે એ યોગ્ય નથી જ એક પણ વખત કથીરશાસના પ્રભુએ નથી તે ચેલેન્જ ઝીલી અને નથી તે ચેલેંજ ઝીલી ત્યારે ઉભા રહયા. એ કથીર શાસનના તંત્રી સમજયા હતા તે ખોટું ન લખત. હજુ પણ તંત્રી તેમને પાલીતાણે લાવી મુદત મધ્યસ્થ આદિ સાથે સર્વ મતભેદ બાબત પ્રતિજ્ઞાપત્ર બહાર પડાવી શકે છે
તા.ક. ભૂતકાળની વાતે અમે અત્યારે તાજી કરવાના જ નહોતા; પરંતુ કથીર..ના તંત્રીએ એમ કરવા ફરજ પાડી છે.
(કથીર...)
સિદ્ધચક વર્ષ ૬ અંક ૧૫ સ. ૧૯૯૪ વૈશુ. ૧૫ સમાલોચના
* ૧ “કા વાક્યથી વિરોધનું ઉદ્દ્ભાવન મહોપાધ્યાયજીએ ખરતર સામે કરેલું નથી; કિંતુ ખરતરે એ મહેપ થાયણ સામે કરેલું છે એટલું પણ જેને સમજાયું નથી તેના ખુલાપત્રની કિંમત જ શી ? ખરતરો તેરસે ક્ષીણ પાક્ષિક કરતા જ નથી અને મહાપાધ્યાય ચૌદશના ક્ષયે તેરશને ચૌદશ જ છે એમ કહેવાનું કહે છે એટલે ગૌણપણે પણ તેરશ માનવાની ના કહે છે માટે વિરોધ વવાય છે. આ વસ્તુ સમજાય અને મનાય તે બુધવારીયાઓને પરંપરા અને શાસ્ત્ર એ બંને ઉડાવવાં પડે નહિ અને તટસ્થતા, અનુભવ તથા ખુલાપણું લાજે નહિ.
૨ બીજના ક્ષયે બારશના ક્ષયને નિષેધ કરવા એકમ સાથે જોડેલ બીજના નામે ભેળસેળીયા બની શાસ્ત્ર પરંપરા ન ઉઠાવાય.
Page #237
--------------------------------------------------------------------------
________________
[૩૦] સાગર સમાલોચના સંગ્રહ યાને આગમાધારકની શાસનસેવા
૩ શ્રીમાન ...વાળો ફોટો સંસ્કારવિનાને છે, તેથી તેરશ કહેનાર મૂMશિરોમણિ ગણાય એ સંસ્કારનું વાકય અબાધિત જ છે.
૪ તવતરંગિણીમાંથી શાસ્ત્રવિરેજ દેખાડયા શિવાય તેની અપ્રમાણિકતાનું વાકય ખકવાદ જ ગણાય. ચઉદશના ક્ષયે તેરશને તેરશ કહેનારને મુર્ખશિરોમણિ તરીકે જણાવેલ જ છે. તપગચ્છની સાચી માન્યતાને સત્ય સ્વરૂપે જણાવી તેની ઉપરના આક્ષેપોનું સમાધાન કરનાર એ એક જ હતા અને તેથી અનુપમ સ્તંભ કહેવાય બીજાઓ જે શાસનના શત્રુઓને વહાલે થનાર હોય તેને તે ન ગમે તે સ્વાભાવિક જ છે. ૧૪૦૩
ક ન કર ૧ તિથિસંધી લેખની જુદી નકલે કહાડવાની હોવાથી નામને સ્પષ્ટ નિર્દેશ કરાય અને તેથી કદાગ્રહી વાચકને પણ બોલાવું ન પડે.
૨ ભૂલે થાય જ નહિં એવું કદી લખાયું જ નથી, પરંતુ બીજાની જવાબદારીને નામે તે સાચે છટકી શકે જ નહિ
૩ મુખ્ય નિષેધ કરનારે મોર FIR ને પાઠ ચૂર્ણિ સાથે જોવે. ૧૪૦૪
( ૪ સુરત તરફ જત ઈશ્વ ના ખોટા કાગળ લખનાર ને લખાવનાર બચી શકયા નહિં જ. ll૧૪૦૫
૫ પરીક્ષા માટે છ માસને આગ્રહ સેવનાર સંમેલનમાં ટકયા નહિં જ ૧૪૦૬ ૬ વાઘણને સુધારો ન જે હેય તે હજુપણ પેપરમાં જોવે.
૭ સુરતની અષ્ટમાષ્ટ અભેદવાદીઓની પીછેહઠ માટે એક સંગ્રહસ્થને કાગલ પણ તૈયાર છે. આ તે બતાવાય. ૧૪૦૭
૮ ભાદરવા સુદ પાંચમની ક્ષયવૃદ્ધિએ ત્રીજી જ ક્ષયવૃદ્ધિ થાય તેમ પુનમ અમાવાસ્યાની ક્ષયવૃદ્ધિએ તેરશની ક્ષયવૃદ્ધિ થાય એ પરંપરા તથા હીરપ્રશ્નાદિ શા સાથે શાસ્ત્રીય પુરાવા થી જાહેર છતાં ક્યાંય કહ્યું નથી એવું કહેનાર શૂન્યમનસક જ હોય.
૯ તે અનુવાદકને અભ્યપામ્ય અને પ્રામાણિક ગણનારે નીચેના ખુલાસા કરવા.
Page #238
--------------------------------------------------------------------------
________________
: સાગર સમાલોચના સંગ્રહ યાને આગામોધ્ધારકની શાસનસેવા [૨૩૧].
(૧)તે ચાર પ આઠમ ચૌદશ છે. (૨) કર્મ માસ અને સૂર્યમાસ વચ્ચે છ દિવસનું અંતર ન લેતાં છ તિથિન આંતર લે છે. (૩) કર્મ અને સૂર્યથી તિથિની ઉત્પત્તિ હોય છે. (૪) છ વૃદ્ધિતિથિઓ આવે છે (૫) તમામ તિથિઓને વૃદ્ધિના રોગમાંથી પસાર થવું પડે છે. (૬) જૈન પંચાંગમાં....પર્વતિથિની વૃદ્ધિ આવતી હતી (૭). ભીંતીયાં પંચાંગો ઉપર આધાર કે આગ્રહ રાખ બેટ છે (૮) પર્વતિથિ વૃદ્ધિ પણ આવે છે. (૯) જે પર્વ તિથિની...લાગુ કરાય જ નહિ (૧૦) તત્ર અને વિસ્તુવાક જુદા છતાં એક વાકય કરી બેટો અર્થ કર્યો છે. (૧૧) તેરસ હોવા છતાં આ વાકય કલ્પિત છે. (૧૨) રાષ્ટ્રકથા gવ ટાપશો યુવતઃ આ વાકયને ચઉદશનું જ નામ કહેવું એ વ્યાજબી છે એમ અહિં નહિ કરતાં ચઉદશ જ એ અનુવાદ છે તે સત્ય નથી. (૧૩) શાસ્ત્રકારે તે એમ બે વાત કહી છે. (૧૪) ટીકાકાર મહારાજે....એમ બે વાત કરત જ નહિ. (૧૫) શાસકાર અથી...પૂર્વ તિથિને કરવાને નથી. (૧૬) જોકે આગમમાં....નથી. (૧૭) પકિનના દિવસે જ પકિખ કરાય (૧૮) સંવચ્છરીના દિવસે જ સવછરી કરાય (૧૯) પકિખ....શું કામ નહિ ? (કદિ કરી શકાય નહિ.) (૨૧) ચઉદશ ભેગી પુનમની આરાધના થઈ જાય છે. (૨૧) ચઉદશમાં પુનમની વાસ્તવિક સ્થિતિ છે(૨૨) બેનું આરાધના ફરમાવ્યું છે. (૨૩) પુનમ ને ચઉદશ.... ભેગી આરધન થઈ જાય છે. (૨૪) ભેગી લખવામાં બાધ નથી (૨૫) બને તિથિનું આરાધન થઈ જાય છે. (૨૬) બીજીને ક્ષય હેય કે..(૨૭) પ્રાય કરીને તપશ્ચર્યા વિશેષ કરવાના... (૨૮) ઉમાસીના... પૂરો કરે છે. ૨૯) ભેગી આવી જાય (૩૦) બેની આરાધનામાં આવે છે. (૩૧) પૂનમને ક્ષય આવે....અનિયત છે. (૩૨) જૈનમતવૃદ્ધિ થાય છે (૩૩) જૈન...બેલાય પણ ખરી (૩૪) બારે...ક૫નાં માત્ર છે. (૩૫) ક્ષણ.... આરાધવાનું જણાવે છે (૬) ક્ષય...... જણાવતે નથી (૩૭) જો તે.. જરૂર નથી (૩૮) તે દિવસે કરવું. (૩૯) પૂર્વ અરાધના થશે. (૪૦) તેરસ.... નથી (૪૧) સૂત્રવિરૂદ્ધ...વિરૂદ્ધ છે. (૪૨) શાસકારના પાડે છે. (૪૩) પર વાદિને-ભૂલ્યા છે. (૪૪) ભાઈ..વિરૂદ્ધ થઈ શકે નહિં. (૪૫) બીજાદિન...માટે છે? (૪૬) એ કોઈ....કરી દેવી. (૪૭) તમે અગ્યાસ...વિરોધ (૪૮) પહેલી થઈ ગઈ. (૪૯) એકજ... આરાધન થઈ જાય છે (૫૦) ઔદયિક...કરતા નથી.
આ વગેરે સ્થાન, જુઠાં અને કલ્પિત છે તે મનુષ્ય, જવાબદારી સાથે આવ્યા હેતે તે લિખિત ઉત્તરથી પણ સ્પષ્ટ થાત. ૧૪૦૮ " : .
૧૦ બુધવારીયાઓ કબુલ કરે છે કે- તેરશને ચઉદશરૂ કર. [ કહે સ્વીકાર કે–તેરશનો ક્ષય કબુલ કરે.) ૧૪૦૯
૧૧ તેરશને ચૌદશ નામ આપેલું હોવાથી એમ કહેવાથી તેરસ ન રહીએ ચકખુ પણ ન માનવું તે બુધવારીયાને શોભે. ૧૪૧મા
Page #239
--------------------------------------------------------------------------
________________
[૨૩૨].
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમાદ્વારકની શાસનસેવા ૧૨ તેરસ એવા નામને પણ અસંભવ છે એમ કહેવાથી તેરશને લય જ થાય. ૧૪૧૧
૧૩ ક્ષીણતિથિની સંજ્ઞાવાળી પણ કહેવાય. એ વિરોધ છે એટલે જે તેરશ પણ છે એમ કહેવું તે પણ વદતે વ્યાઘાત છે, તે ભેળી કહેવાનું ક્યાં રહ્યું ? અને ક્ષય કેમ ન થયે ? ૧૪૧ર
૧૪ ચતુઃપવી. પૂર્ણિમામાં આ વાક્ય બે આઠમ, બે ચૌદશની ચતુષ્પર્વની માન્યતાને ખંડિત કરે છે. ૧૪૧૩
૧૫ “અમાવાસ્યાઓ પુણ્યતિથિરૂપે મહાકલ્યાણકપણે” આમ કહેનારે સૂયગડાંગટીકા બરાબર જેવી એટલે બે વ્યાખ્યા છે તે જણાશે.
૧૬ આઠમને તમે ફેરવીને માને છે એ વાક્ય જ સાતમને પલટે જણાવે છે. ૧૪૧૪
૧૭ “નામ પણ સહન થતું નથી' એ વાકય, તિથિના નામ માટે જ છે ૧૪૧૫
૧૮ ક્ષય અને વૃદ્ધિ લખવામાં અન્યાય થાય માત્ર ચાર પાંચ પૃષ્ઠમાં આવેલ અનુ ની હકીકત સમજનાર એ ત્રણેની જાણી જોઇને અવળે માર્ગે જાય છે એમ સમજી અદ્રષ્ટકલ્યાણતા જ સમજશે.
| (અનુ સત્ય તટ ) ૧ બુધવારીયાઓએ પર્વતિથિના ક્ષયે પર્વતિથિને અપર્વતિથિમાં ભેળવી છે એ જાહેર છે અને એ વસ્તુ જેમ પરંપરાથી વિરૂદ્ધ છે તેમ તેરસનું નામ પણ અસંભવિત છે' એ વગેરે શાસ્ત્રીય કથન હોવાથી શાસ્ત્રથી પણ વિરૂદ્ધ જ છે માટે ખંડન વ્યાજબી છે. કંકોતરીમાં બીજને ક્ષય જાહેર કરી ધર્મની ધગશ જણાવાઈ છે ! (વીન)
સિદ્ધચક વર્ષ ૬ અંક ૧૭ સ. ૧૯૯૪ જે. શુ. ૧૫ સમાચના
૧ જૈનમાત્ર જ્યારે ક્ષણે ક્ષણે વિશિષ્ટતા માને ત્યારે કોઈપણ આત્મામાં કોઈપણ પ્રકારની વિશિષ્ઠતા કોઈપણ કાલે નવા પ્રકારની નથી આમ બેલિવું કોને શોભે? ૧૧૪૧૬
૨ ભગવાન હરિભદ્રસૂરિજી, સ્પષ્ટ શબ્દોથી ભગવાન તીર્થકરનું “આદ્ય સમ્યકત્વ અને “
વધિ જુદાં જણાવે છે અને એ વાત અનેક વખત છાપાથી જાહેર થઈ છે, છતાં “જે સમ્યકત્વ પામે છે તેને પણ વરબેધિ કહેવામાં આવે છે. આવું લખવું કોને શેભે ? ૧૪૧ળા
Page #240
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમોદ્વારકની શાસનસેવા
[૨૩]
૩ ત્રીજે ભવે એ તારના આત્માનું હૃદય ભાવદયામય ભાવનાથી (સુબેધ બને છે) આમ કહેનારે જિનનામની અંતઃ કોડાક્રોડ સાગરોપમસ્થિતિ છે તે વિચાર્યું નથી, અગર જિનનામકર્મમાં ભાવદયાથી તરબોળ થવાની જરૂર ગણું નથી. ૧૪૧૮
૪ ભગવાન હરિભદ્રસૂરિજી વગેરે તે ભગવાન તીર્થકરોની ઉત્તમતામાં અશુદ્ધ અને શુદ્ધ રત્નની ઘટના કરી વિશિષ્ટતા માને છે, ત્યારે ભગવાનમાં તથા પ્રકારની વિશિષ્ટતા પહેલેથી જ હોય એમ કહી વિશિષ્ટતા ન માનનારને જૈન જનતા કે ગણે ? ૧૪૧
૫ અતિભવમાં આવવા માટે એવે છે ગર્ભમાં રહી યથાવસરે જન્મે છે. આવું કહેનારા અવતારવાદી થાય અને જૈનપણામાંથી રાજીનામું દે. ૧૪૨
૬ એક વખત “ભગવાન્ આરાધક હોય જ નહિ એમ કહેનાર હવે “આરાધના કરીને કેવલજ્ઞાન ઉપાર્જન કરે છે એમ માનવા લાગ્યા તે ઠીક છે. ૧૪૨૧
૭ “ત્રીજે ભવે સેવેલી ભાવનાને મેગ્ય છે. આ કથન જિનનામ અજાણપણ બ ધની " સ્થિતિ અને બંધના કારણેના કર્મને નથી ગણાય નહિ ? ( આ કથન, જિનનામ કર્મના બ ધની સ્થિતિ અને બંધના કારણોના અજાણપણાથી ગણાય નહિ ?)
* ૮ “બધા જ એવું (જિનેશ્વર જેવું જીવન જીવી શકે નહિ આ કથન કરનાર, સર્વથા અનુકરણ ન જ થાય એમ માને એ વદતે વ્યાઘાત જ છે.
૯ શા તીર્થકર શિવાય સુચકેવલીની શિષ્યાદિ પર્ષદા માને છે, કપિલાદિ પ્રત્યેક બુદ્ધોથી દીક્ષિતે થવાનું માને છે ત્યારે પિતે ગુરૂ કર્યા વિના દીક્ષા લઈ લે અને પછી કેઈને શિષ્ય બનાવે તે એ આત્મા પિતાના સંસારને ઘટાડનારે બનતું નથી, પણ વધારનારો બને છે એમ કથનાર કઈ દિશામાં ગણાય ? ૧૪૨૨
૧૦ “પરંતુ એ તારકોએ કહેલાનું કરવું એ વિધેય તથા પ્રમાણરૂપ છે એમ નથી.” આવું પ્રરૂપનારે પ્રમાણ આપવું અને ભગવાનની સાથે દીક્ષિત થયેલાનું સ્મરણ કરવું. શા તે સ્થાને સ્થાને જિનેવરજીની કરણીની અનુકરણીયતા જણાવે છે. ૧૪૨૩
૧૧ “આજ્ઞા વિરૂધને અનુકરણને આવું કહેનારા કેવા છલવાદી છે ? કોઈએ પણ આજ્ઞા વિરૂધ અનકરણીયતા માની જ નથી. શ્રી હરિભદ્રસૂરિ તે સાપુ રાત્ર મજવાનું કહીને વ્યવસ્થા કરે છે.
૧૨ સંપૂર્ણ અનુકરણ બીજા કોઈપણ જીવને શક્ય જ નથી” આ બેલનાર, અંશે અનુકરણની શકયતા માનવા સાથે અનુકરણીયતાને માને જ છે.) ૧૪૨૪
૩ ૦
Page #241
--------------------------------------------------------------------------
________________
[૩૪]
સાગર સમાલોચના સંગ્રહ યાને આગદ્ધારકની શાસનસેવા ૧૩ “બીજા આત્માએ જે ભવમાં સમ્યકત્વ પામે તે જ ભવમાં મુકિત પણ પામે એ શકય છે આ બેલનારે ગણધરનામકર્મ જાણ્યું નહિ હોય. તેવામાં પણ તે ભવે મોક્ષે ન જ જાય. ૧૪૨પા
૧૪ બીજા ને માટે એ નિયમ નહિ” તે ભવે દેશવિરતિ આવે નહિ એવું કહેનારે અવધિજ્ઞાનના પ્રતિપને સર્વે દેશવિરતિના અપ્રતિવમાન જ હોય એ નથી જાણ્યું i૧૪૨૬
૧૫ કાંતિક દે આવીને પ્રાર્થના કરે જ. બીજાઓ માટે એવો નિયમ નહિ.” આ કહેનારે નિયમનું લક્ષણ જે પાક્ષિકપણું હોય ત્યાં થવારૂપ છે તે જાણવું ૧૪૨ના
૧૬ અમુક વાત અનુકરણમાં અશકય હોય તે પણ ગ્ય છે એવું માની અનુકરણીય છે એમ ન માને તે તે જિનનામને બાંધવાના સાધનને પણ નહિ માનનાર ગણાય ૧૪૨૮
૧૭ ભગવાન ચારિત્ર લેતાં “ભતે નથી જ બોલતા” એમ કહેનાર નિયુકિત જોવી.
૧૮ ગર્ભમાં કરેલ દીક્ષાનિષેધના અભિગ્રહને શાસ્ત્રકારે મોહના ઉદયથી અને તે (ન) રાખવા માટે જણાવે છે. છતાં આખા ભવની ક્રિયા, ઉચિતની જગા પર આચરણીય કે આરાધ્ય ગણી લે તેની શી બુધિ ? ૧૪૨૯
૧૯ આજ્ઞાથી વિપરીત નહિં એવા વર્તનને અનુકરણ (વીય) કહે તે કબુલ છે, આવું કથન હૃદયથી હેય તે કદાગ્રહ નહિ ગણાય. ૧૪૩મા
૨૦ આચરણા ઉડાવવાવાળા માટે અનુકરણને નિષેધ વ્યાજબીજ છે.
૨૧ અશક્યને પણ અનુકરણના નામે (વાત) કરનાર દિંગબેરેની હકીકત ન સમજે તે જ આજ્ઞા માનવાપૂર્વક ભગવાને કરેલ અનુકરણને માટે અથવા આચાર્યોએ સ્પષ્ટપણે કહેલા અનુકરણને અમાન્ય ગણે.
૨૨ આચાર્ય મહારાજ, તીર્થંકરના અનુકરણતાથી જ કેવલ અર્થ આપે છે, ભગવાને સપાત્રધર્મ કહેવા માટે જ પાત્રમાં પરણું કર્યું છે એ વગેરે અનેક વસ્તુ છે અને તેના શાસ્ત્રપાઠો જાહેર થયા છે, છતાં આડા અવળા જવા સાથે પુછ પકડનાર થાય તેને તેવા કર્મોદયવાળે ગણી ઉવેખ ગ્ય છે અને ઉવેખ જ પડે !
(રા.વી વ)
Page #242
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલાચના સગ્રહુ યાને આગમાધારકની શાસનસેવા
[૩૫] સમાલાચના
સિદ્ધચક્ર વર્ષ ૬ અક ૨૦ અષાડ વદ ૦))
આગમાય સમિતિ તરફથી મુદ્રિત થએલાં આગમેમાં જો કે અશુદ્ધિ નથી જ રહી એવા દાવા કોઈ કરે નહિ, પરન્તુ અજ્ઞાન અગર કદાગ્રહને લીધે વગર અશુદ્ધિએ અશુદ્ધિ કહેવા બહાર પડવુ તે સજ્જનને શેાભતુ નથી. ।।૧૪૩
૧ જ્ઞાતાસૂત્રમાં જેવી રીતે દ્રૌપદીની પૂજા સ ંબધી પાઠ આપવામાં આવ્યે છે તેવીજ રીતને પાઠ પાટણની સઘના ભંડારની તાડપત્ર પેાથી નબર એકસે છત્રીશ જેનાં પાના એકસે એગણુ સાઈ છે. તેના એકસે ત્રેવીસમાં પાને અક્ષરશઃ તે પ્રમાણે પાઠ છે ! એટલે મહારાજ શ્રી અભયદેવસૂરિજીની ટીકાની સાથે મૂળ એકઠુ કરનાર મહાશયે તે પાઠ લીધા તેમાં કલ્પિતપણું કે ગૌણુપણુ કહેવુ તે કદાગ્રહના જ પ્રભાવ કહેવાય ધ્યાન રાખવુ જરૂરી છે કે, બારમી સદિમાં ત્રિપાઠ પુસ્તકો લખાયાં નથી; પરંતુ સત્તરમી સદીમાં ઘા ભાગે મૂળ અને ટીકાઓ એકઠી થઇ ત્રિપાઠ પુસ્તકો લખાયાં છે. ૫૧૪૩રા
૨ શ્રી ઉત્રવાઈજી, શ્રી પ્રશ્નવ્યાકરણ વિગેરેની શ્રી અભયદેવસૂરિજીની ટીકાએ અશુદ્ધ હતી જેને લીધે ભગવાન અભયદેવસૂરિજીને પ્રાયો 5 સ્ય છૂટાનિ થવુલ્લાનિ એમ લખવુ' પડયું ! તથા સૂત્ર વ્યવસ્થાઘ્યમતે વિમૂત્ર યાગનqારિતત્ત્વ શૈવ એવાં વાકયે લખતાં પડયાં છે
૫૧૪૩૩૫૫
૩ શ્રી ઉવવાઇસૂત્રમાં શ્રી અભયદેવસૂરિજી જણાવે છે કે- ૬૪ ૨ નો વાનનામેવા: दश्य ते, तेषु च यमेंवावभोत्स्यामहे तमेव व्यारव्यास्यामः, शेषास्तु मतिमता स्वयमूहया : અર્થાત્ “અહિં મૂળની પ્રતામાં ઘણા વાચનાભેદો છે તેમાં જે વાચનાના ભેદને અમે સમજી શકીશુ તેની વ્યાખ્યા કરીશુ, બાકીના વાચનાભેદો બુદ્ધિશાળીએ પાતે જાણવા.”
આ વચન સમજનાર સુજ્ઞ મનુષ્ય કેઈપણ દિવસ વ્યાખ્યા નહિં કરાયેલા એવા વાચન ભેદને ગૌણુ માનવા તૈયાર ન થઈ શકે. તે પછી પુસ્તકાન્તર અને વાચનાન્તર તરીકે કહેલા ભેદને મુખ્ય-ગૌણ માનવા તૈયાર થવું તે કેવલ જિનપ્રતિમાની પૂજાના પાઠને દેખીને થતા મિથ્યાત્વના ઉદય જ જણાવે છે ૫૧૪૩૪૫
""
૪ · કીતની હી પ્રતિમે વહાં નમ્રુત્યુણું લિખા મિલતા હૈ ઔર કીતનીઢી પ્રાચીનસે' પ્રાચીન પ્રતિએ મે' ઉકત પાકી ગધ તક ભી નહીં હૈ આ લખાણ વાચનાર સુજ્ઞ મનુષ્ય સ્હેજે સમજી શકે તેમ છે કે- જયારે બારમી સદીની શરૂઆતની પ્રતામાં પણ દ્રૌપદીની પૂજાના અધિકાર વિસ્તારથી હતા અને વમાનમાં ઉપલબ્ધ થતી
Page #243
--------------------------------------------------------------------------
________________
રિ૩૬).
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમોદ્ધારકની શાસનસેવા તાડપત્રીય પ્રતેમાં પણ પૂર્વોકત પૂજાને પાઠ વિસ્તારથી છે તે પછી પ્રાચીન પ્રાચીન એવા શબ્દો વાપરીને લખવું તે જુઠું છે. એટલું જ નહિ પણ કદાગ્રહવાળું છે! ૧૪૩પા
૫ આગરાની બાળબે ધવાળી પ્રતિને જે ફેટો આપવામાં આવે છે તેની ઉપરની બાળબોધ લીટી જેનારને સ્પષ્ટ જણાવે છે કે-તે પ્રતિ, પ્રાચીન નથી પણ તુઢીયાઓની ઉત્પતિ પછીની જ છે.
૬ સૂયગડાંગસૂત્રના પાઠને માટે પ્રાચીન મૂળસૂત્રની પ્રતિ વિદ્યમાન છે. જેમાં સુi fસ તfમતિ એ પાઠ છે અને ટીકાકાર પણ નાજને સતિ એમ જણાવે છે વળી દ્રાષ્ટનિકમાં અનંતી વખતે ઘાત એટલે નાશ પામવાની વાત છે તે પણ સમજવાની જરૂર છે. ૧૪૩૬ાા
૭ શુકશબ્દનું બને કે કુરિ બને ? એ પણ વ્યાકરણ દ્રષ્ટિવાળાઓએ વિચારવાની જરૂર છે
(રત્ન–અમલ)
સિદ્ધચક્ર વર્ષ ૬ અંક ૨૧-૨૨ સ. ૧૯૯૪ પશુપણાંક : સમાલોચના
૧ વ્યાકરણ, ન્યાય આદિ સાહિત્ય માટે દરેક પખવાડીયામાં અમુક તિમિઓ અસ્વાધ્યાય તરીકે ગણવી એવું નથી. ૧૪૩છા
૨ લીલી મકાઈની વસ્તુ આંબિવમાં ન લેવી ૧૪૩૮
૩ શ્રાવકને આંબિલમાં હલદરવાળી ચીજ નથી આપતી. હલદર સ્વયં અનાહારી છે; પણ પાણી સાથે મળવાથી અનાહારિપણું રહેતું નથી ૧૪૩૯
૪ સિંધાલુણ પકવેલું અચિત્ત ગણાય. ૧૪૪ના ૫ ધાણાના બે જ કટકા (સખા) થતા ન હોવાથી તે દ્વિ નથી ગણાતા. ૧૪૪૧ ૬ ખસખસ ના દાણા છે અને નશે પિદા કરનાર અંશવાળા છે ૧૪૪રા
(પાડીવ-પત્ર)
સિદ્ધચક વર્ષ ૬ અંક ૨૩-૨૪ સં. ૧૯૯૪ ભાદ્રપદ સમાલોચના
૧ શાસનધર્મને શ્રી જિનેશ્વરે જ થાપે અને ઉદ્ધ. અને તેથી પ્રભાવના શ૦ ની વ્યુત્પત્તિમાં પ્રેરક પ્રત્યયને સ્થાન અપાય છે એ વાત સમજી લે તે ધર્મના નામે ગોટાળા કે થાય ૧૪૪૩
Page #244
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમાધારકની શાસનસેવા (૨૩૭]
૨ “ભગવાન જિનેશ્વરના અભાવે જ તેમની મતિ મનાય” એમ માનનારે સમવસરણની ત્રણ મૂર્તિઓ તથા જિનેશ્વર ભગવાનની વખતે થતી ચૈત્યમૂર્તિની વિશાળતા જેવી. I૧૪૪૪
૩ “શાસ્ત્રના અભાવે પુસ્તકની માન્યતા હોય એમ જણાવનાર નમો ની ૫ ઠ અને પુસ્તકરત્નની પૂજા માને તે તરત માર્ગે અવે ૧૪૪
૪ તાડપત્ર અને કાગળ આદિની માફક શિલાઓમાં લખાયેલ અને કેતરાયેલ આગામે આરાધ્ય છે જ. શાસ્ત્ર અને પરંપરાથી થતી જ્ઞાનપંચમીને દિવસે પુસ્તક દ્વારાથી સાત આરાધના દિગંબરે કરતાં ઉતરતા હોય તે જ ન માને ૫૧૪૪૬
૫ કોઈ આશ્રમને પિતાને નામે ચઢાવે, કઈ સંસ્થાને ગુરૂના નામે ચઢાવે, કોઈ ગ્રંથની આદિ વગેરેમાં પોતાના કે ગુરૂના નામ અને ફોટા ગોઠવે, એવું કંઈપણ અહિં ન હવાથી નામનાની વાત કહેવી તે અયોગ્યતા કે સ્વધારણા શિવાય કંઈ જ નથી. ૧૪૪ળા ( ૬ શેઠ આનંદજી કલ્યાણજી બાબત (સ્ટીઓ શિવાયની લેભાગુ વ્યકિતની કિસ્મત ન હોવાથી ચર્ચા કરવી નકામી ગણાય. કેઈક વખત તેમાં કોઈને માફક ન થઈ હોય અગર કુભડીયે આશ્રમ આદિમાં ન લઈ જાય છે. અપેક્ષાએ ન કરી શકે તે પણ જયાં કાર્યની અનુમોદના હેય ત્યાં વાકપટુતા કરનાર હાંસીપાત્ર જ બને છે (સમય)
૧ શાસ્ત્રકારો જન્મસૂતક અગ્યાર-બાર દિવસનું ગણે છે અને તેના ઘરની ગોચરી લેવાનો તથા તેવા ઘરમાં ગેચરી માટે પેશવાનો પણ નિષેધ કરે છે. ૧૪૪૮ (કિશનગઢ)
૧ શ્રી વિજયસેનસુરિજી મહારાજ શ્રી સેનપ્રશ્નની અંદર શ્રી મહાવીર મહારાજના ચક્રવતિના ભવ પહેલાં શુભ ભ બીજા પણ થવાનું જણાવી મનુષ્યભવમાંથી જ ચક્રવતિ થવાનું નકકી કરતા નથી. ૧૪૪લા
(લુ પક) ક ા સિદ્ધચક વર્ષ ૭ અંક ૩ સં. ૧૯૯૫ કા. શુ. ૨૫ સમાલોચના
છ કલ્યાણકને કહેનાર ખરતરના જિનવલલભે તે આસો માસમાં ભગવાન વીરના ગર્ભા પહારને છડું કલ્યાણક છે એમ કલ્પનાથી કયું હતું જિનદતે જણાવ્યું છે કે-તેમાં તેમને કોઈપણ સાથ કરનાર હતો. આખા ગામમાં તેને દેવવંદનનું સ્થાન ન મળ્યું પિતાને પક્ષના સાધારણ નામના શ્રાવકને મેડે જિનવલલભ દેવ વાંધા આવી ખરતરનાં ગણુધરસાદ્ધશતકમાં સ્પષ્ટ હકીકત છે.
Page #245
--------------------------------------------------------------------------
________________
[૨૩૮] સાગર સમાલોચના સંગ્રહ યાને આગમાદ્વારકની શાસનસેવા
આજના ખતરને પાંચમું મેક્ષકલ્યાણક હેવાથી ગર્ભપહારને છડું કલ્યાણક માનવું ઠીક નથી લાગ્યું વળી કઈક ખરતર, કલ્યાણકમાં ‘ગર્ભાપહારનું નામ ન હોવાથી “બીજું ચ્યવનકલ્યાણક કહેવા લાગ્યા હતા. તેમાં વળી વર્તામાન ખરતરોએ અવન એ મરણનો ભાવ દર્શાવનાર હોવાથી બીજું વન એટલે ‘બીજુ મરણ” એ અર્થ થાય એમ ગણીને કે ત્રિશાલાની કુખમાં આવેલા ત્યારે દેવકથી નથી આવ્યા અને શ્વવનશબ્દ તે દેવલેકથી મરણ પામીને નીકળનાર માટેજ શાસ્ત્રકારે કહે છે એમ ધારીને “દ્વિતીય ગર્ભાધાન” શબ્દ વાપર્યો જણાય છે ! હવે ગર્ભાધાન એ સંસ્કાર છે અને તે મનુષ્યકૃત તથા વિધિરૂપ છે એમ ધારી કદાચ નવું થાય તે નવાઈ નહિં. યાદ રાખવાની જરૂર છે કે આગામથી ઉલટામાં સેંકડો ફેરફારને સ્થાન મળે છે. ૧૪૫
સિદ્ધચક વર્ષ ૭ અંક ૫ ૧૯૯૫ માગ. શુ. ૧૫
સમાલોચના ૧ છદ્મસ્થને ઉપયોગ આંતમું હુર્તિક હોય છે અને કેવલજ્ઞાનને તે સામયિક ઉપગ હોય છે (૨) છદ્મસ્થાવસ્થામાં પણ સોપશમની વિશેષતાએ વિશેષપણે વિશેષનું ગ્રહણ થાય છે અને કેવલજ્ઞાન, નિરાવરણ છે માટે તે એકીસાથે સર્વવિશેન જણાવે છે (૩) મતિજ્ઞાનાદિ ચારને ક્રમિક ઉપગ હોય અને કેવલજ્ઞાનથી સર્વયમાં એકી સાથે ઉપગ હોય છે. કેવલજ્ઞાન અને કેવલદર્શનમાં સમયનું જ આ તર, પણ છદ્મસ્થને ઉપયોગમાં અંતમુહૂર્તનું અંતર હોય છે (૪) છદ્મસ્થ એકસમયે એક જ વિશેષ જાણે એવું નથી. (૫) કૈવલ્યવસ્થામાં જ્ઞાનની વિશદતા છે અને છાવસ્થિત નું પરિવર્તન છે. ૧૪૫૧ ,
૨ અતિશયે બાબતમાં સમવાયાંગ, નામમાલા, પ્રવચનસારે દ્ધાર આદિમાં ફરક છે સમવસરણની વખતે ચેત્રીશ અતિરાયે હેય. આઠ પ્રાતિહાર્ચ વીશે કલાક હોય. ભામંડલનું ધારણ કરવું દેવકૃત હોય અને તેજની અધિકતાને સંક્રમ, કર્મક્ષયજનિત હોય. ll૧૪૫રા
૩ અશોકવૃક્ષ અને પુષ્પવૃષ્ટિ સમવસરણ શિવાયની સ્થિરતામાં આવશ્યક છે. સમવસરણ શિવાય પણ રહેવાવાળા અને બધે રહેનાર [છે.] માટે પ્રાતિહાર્ય કહેવાય. ૧૪૫૩
૪ દિકકુમારી અને ઈન્દ્રો સર્વને દ્રશ્યરૂપે ન હોય અથવા તેને ઈન્દ્રજાલ કે વૈક્રિયલબ્ધિ ગણતા હોય. એટલે દેવ અને પરભવ કે જીવને સંદેહ તે વખતે પણ રહી શકે. ૧૪૫૪
૫ ભગવાન પાર્શ્વનાથજીને ચતુવિધ સંઘ હતો અને ભગવાન મહાવીર મહારાજને માનતો પણ હતા. કેટલાક આચારના ભેદથી શક્તિ હોય તે ટાળવા સંવાદ જરૂરી. ૧૪૫૫
Page #246
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલેાચના સગ્રહ યાને આગમેાદ્ધારકની શાસનસેવા
[૨૩૯]
૬ ઇંદ્રિયાદિ જીતવાની રીતિને પ્રશ્ન, ધ્યેયની સરખાવટને નિશ્ચય કરાવવા માટે હાય ।।૧૪૫૬ા
૭ ઈન્દ્રજાલ ગણું અથવા ખાટા માર્ગને મહિમા ગણે. એટલે અન્ય મતેામાં ઉલ્લેખ ન હેાય. અને મિથ્યાત્વીદેવાનુ આગમન હોય એટલે વિશિષ્ટતા ન ગણી અગ્ન્યા ન લખે અદશ્ય હોય તે તે વાત જ જુદી મડિક [ત] અને મૌય પુત્રનું કુલ ઉત્તમ હતુ. કેમકે-દેશાચારે પુનઃ`ગ્ન હતુ. ૫૧૪૫ણા.
[ ભગવાનના કેવલજ્ઞાનિપણાના અને શાસન સ્થાપના પછીના વિહારમાં દેવાદિની શકાવાળાના પ્રસંગ શાસ્ત્રોકત જણાતા નથી. દેવાદિકનુ આગમનને કવિકલ્પના માનનારા શાસ્રકારાને આખ્યાયિકા મૃષાવાદ એલનારા માને છે એમ ગણાય અને અતરંગની ૧ાત પણ પાતાની બુદ્ધિની અનુકલતાએ માનનારા ગાય. નહિ કે- આગમખલે માનનારા ગણાય. ૫૧૪૫૮૫ (એક મનુષ્ય)
સિદ્ધચક્ર વર્ષ ૭ અંક ૧૧-૧૨ સ. ૧૯૯૫ ફાગણ માસ સમાલાચના ૧ દિગંબરેની માન્યતા એવી છે કે કેઈપણુ જૈનસૂત્ર કે તેને ભાગવત્ત માન કાલમાં નથી. એટલે ઠિંગ ખરેને પેાતાને જૈન તરીકે કહેવડાવવાના હુક જ નથી ૧૪પ૯ના
૨ દિગબરા સૂત્રીની હયાતિ જ માનતા નથી એટલે એએનું શ્રી મહાવીરચરિત્ર અસલ નથી પણ નકલી જ છે, અને તેએ જિનાદિ ચરિત્રાને ‘પુરાઇ’ નામથી એળખાવે
છે. ૫૧૪૬ના
૩ આવશ્યકનિયુકિત આદિમાંના જિનાદિચરિત્રાને દેખીને તેઓએ રચના કરી અને (પેાતાની રચનાનું) પુરાણપણું જણાવવા પુરાણુ શબ્દ જોડી દીધા ! પરંતુ પુરાણુ શબ્દ જોડવાથી જ નવીનતા જાહેર થઈ અને તે પુરાણાવાળાને જૈનત્વના હિસ્સા મળતા નથી.
૫૧૪૬૧૫
૪ તત્ત્વવેત્તાએ ગિ’બરને આવશ્યકનિયુ'કિત કે-જેની લગભગ કૃતિ 'ગબરોએ મૂલાચારમાં અનુસરી છે, તેમાં જૈન તરીકે ગણવાની ના પાડી છે અને સુજ્ઞો, હિંગ ભરીને નથી ગણતા જૈનમાં કે નથી ગણતા ઇતમાં ૫૧૪૬૨ા
૫ જીવ તે। જુદા રહે તેની ફારગતી હે.ય છે તેવી રીતે જૈનવેષમાં રહેલા માટે તે વ્યવહાર કાપવાનું વિધાન હેાય છે; પરંતુ આ દિગબરા તા વેષ અને વચન બન્નેથી ૨ હેત હેવાને લીધે તે વિધાનના વિષયમાં પણ નથી. ૫૧૪૬૩ા
Page #247
--------------------------------------------------------------------------
________________
[૪૦] સાગર સમાલોચના સંગ્રહ યાને આગામોધારકની શાસનસેવા
૬ શ્રી પાર્શ્વનાથજીને વિચાર (વિહાર) અને તેમને ઉપસર્ગ તે દિગંબરે પણ માને જ છે. તથા તેરમે ગુણઠાણે તીર્થંકર ભગવાનને અસાતાને સર્વથા ઉદય જ હોય નહિ એવું દિગંબરના કર્મપ્રકરણે કહી શકે તેમ નથી I૧૪૬૪
૭ ચોપડાને બાળી નાંખનાર જહેમ “મહારા નામામાં કમ નથી’ એમ બેલે તેમ દિંગબરે, હું મારા ગ્રંથમાં નથી એમ બેલે છે પણ તે સજજને કેમ માને ? ૧૪૬૫
(મુંબઈ રામ૦ ) ૧ કોન્ફરન્સ જુનેરમાં વિધવાવિવાહ, દેવદ્રવ્ય અને દીક્ષાના સવાલ ચર્ચાને અને ઠરાવ કરી પિતાને મૃત્યુઘંટ વગાડે હતું તથા શાસનપ્રેમીઓ ઉપર જુલમની ઝડીઓ વરસાવી મરણપથારીનું શરણ કર્યું એટલે સુરતના શાસનપ્રેમી સંમેલને તેને શાસન શહેરની બહાર નીરસીય સેતાનીયતના શમશાનમાં મોકલી દીધી હતી. સ્મશાને ગયેલાને પાછા આવવાનું ચાન્સ ઓછું હોય છે. છતાં તે અસંભવિત તે ન જ ગણાય. તેમ કેન્ફરન્સ પણ જે શાસનપ્રેમને શ્વાસ લેવા માંડે અને નિરસીય સેતાનીયતના સ્મશાનમાંથી શાસન શહેરમાં આવે તે અસંભવિત નથી, પરંતુ તેનાં અંગોપાંગ ખવાઈ ગયેલાં હોઈ શાસનસૈનિકે કદાચ આગમનું એકસીજન આપે તે પણ જૈનત્વરૂપ છવન આવવું સંભવિત લાગતું નથી. ૧૪૬ ૬
૨ કાપડીયાનું રૂદન નવેસરથી થયું છે તે કંઈ કાર્ય કરી શકયા નહિ એટલે કેશાસનપ્રેમીઓને ઢીલા કરી શકયા નહિ (આથી) તેઓને તેમની માફક શાસનથી દુર બેઠેલી પરિષદ કે કાયદાતેડું ટોળું સહકાર આપતું નથી. અર્થાત યુવકોની નાસ્તિકતા અને ધર્મનાશકતાને દુનિયાએ પીછાની લીધી છે. ૧૪૬ળા
૩ બાલદીક્ષા, સકદીક્ષા કે કોઈપણ જાતની દીક્ષા, મેહસામ્રાજ્યમાં સપડાયેલાને તે રૂચે નહિં, પરંતુ શાસનપ્રેમીને સીતારે એક જ રૂપે હજાર વર્ષો સુધી ચમકવાને જ છે. ૧૪૬૮
(જૈન) ૪ અહિંસાને ઈજારે જેને રાખે જ નહિ, પરંતુ જગતમાં અહિંસાને ધર્મ મનાવી દેવાની પ્રવૃત્તિ ફકત જૈનધર્મે જ કરી છે ! પાણીના ભુંડને શારીરિક સ્વચ્છતામાં જ ધમ જણાય ! અહિંસાને વાસ્તવિક અર્થ જૈને જ સમજ્યા છે અને સમજાવી પણ શકે છે. કુતરાને રોટલા નાખવામાં પાપ કહેનાર અને વાછરડાઓને ઝેર અપાવનારની અહિંસા તે અજ્ઞાની શિવાય બીજાને હોય જ નહિ. ૧૪૬લા
(મુંબઈ-ગંધી)
Page #248
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમાદધારકની શાસનસેવા [૨૪૧] ૧ ભગવાન મહાવીર મહારાજના ગર્ભસંહરણની શિલાપટ્ટથી સાબીતી મળે છે એટલે તે ગર્ભ સંક્રમને નહિં માનનારા દિંગબરે અસલી નથી એ ચોકખું જ છે ૧૪૭ના
૨ બૌદ્ધો કે જેઓ જૈનેના પ્રતિસ્પર્ધિપણા માટે જાહેર છે તેઓ પણ ભગવાન મહાવીર મહારાજને નાયપુત તરીકે જે ઓળખાવે છે તે પણ બ્રાહ્મણકુલમાંથી જ્ઞાનકુલમાં લવાયેલાની સાબીતી તરીકે છે. ૧૪૭૧
૩ બૌદ્ધના ગ્રન્થ અને જુના શિલાલેખોથી ભગવાન મહાવીર મહારાજની વખતે પ્રખર વિરોધી તરીકે મશ્કરી, મખલી, આજીવિકા ગોશાલાની સાબીતી છતાં દિગંબરશાસ્ત્રો તેનું નામ કે નિશાન શ્રી મહાવીરચરિત્રમાં લેતા નથી, તેથી દિગંબર આચાર્યો કરેલ શ્રી મહાવીરચરિત્ર કલ્પિત છે એ ચેકબુ છે. ૧૪૭૨
૪ કેઈપણ જૈનશાસકારે ભગવાન મહાવીર મહારાજને તિર્યંચ એ સિંહસાધુ હિતે એમ માન્યું જ નથી. દિગબરને જ લખવાનો ઈજારે હોય તેથી તે લખે તે
જુદી વાત છે. કોઈપણ તિર્ય અને છઠું ગુણઠાણું જૈનેએ તે માન્યું જ નથી. ૧૪૭૩ * ૫ શ્રી જૈનશાસ્ત્રના અર્થે ધારવા કે સમજવામાં થયેલી ભૂલને લીધે જે આક્ષેપ થાય તે જૈન ધર્મને નામે થાય; પરંતુ તેમાં નવા ગ્રંથે ઉભા કરી ભગવાનના વચનોને છેદનાર દિગબરેને કઈ પણ પ્રકારે વિરોધ ઉઠાવવાને વાસ્તવિક હક જ નથી ૧૪૭૪
૬ શ્વેતાંબરે તે પિતાને દાવ જૈન તરીકે કરે છે, પરંતુ દિગંબરોએ પિતાના અંગે જ્યાં જ્યાં જૈન તરીકે દાવ કર્યો હોય તેને માટે તે સમુદાયે માફી માંગવી અને ભવિષ્યમાં તેમ દવે નહિં થાય એવી તાકીદ કરવી. ૧૪૭૫ - ૭ ચેલેજો આપવી અને પ્રસંગે આવે ત્યારે ક્ષમાધારી ગણાવવું એ સમજુ માટે નહિ પણ બીજા માટેજ ગ્ય ગણાય. I૧૪૭૬
(મુંબઈ- શનિ.)
સિદ્ધચક વર્ષ ૭ અંક ૧૩-૧૪ સં. ૧૯૯૫ ચૈત્ર માસ સમાલોચના
૧ જાહેરરીતિએ અનેક વખત જાહેર ભાષણમાં અને લેખોમાં ત્રિલેકનાથ તીર્થકર ભગવાન્ મહાવીર મહારાજના જન્મદિવસના મહત્સવને અદ્વિતીય પુરૂષને જન્મમહોત્સવ હોવાથી “કલ્યાણક’ તરીકે જ કહેવું જોઈએ અને “જયતી’ શબ્દ તે નુરીયા જમાલીયાના પ્રસંગમાં પણ વપરાય છે અને તેઓ “જયંતિ શબ્દ તીર્થકર ભગવાન મહાવીર મહારાજના જન્મોત્સવ કલ્યાણકને અંગે વાપરે તે ભગવાન જીનેશ્વર મહારાજના
૩૧.
Page #249
--------------------------------------------------------------------------
________________
[૨૪] સાગર સમાલોચના સંગ્રહ યાને આગમાદ્વારકની શાસનસેવા કલ્યાણકને મહિમા અત્યંત ઘટાડી દેનાર છે. આમ છતાં પણ હજ કહેવાતા અજ્ઞાન જૈન અને તેવાજ અજ્ઞાનીઓને અનુસરનારા ઇતરે ભગવાન મહાવીર મહારાજના જન્મકલ્યાણકના મહોત્સવને જયંતિ તરીકે કહે કે વર્ણવે તે સુજ્ઞજૈનેને તે પુરેપુરું અક્ષમ્ય જ છે. ૧૪૭૭
૨ ભગવાન જિનેશ્વર મહારાજના જન્મદિક કલ્યાણકોને અંગે યાત્રા, પૂજા કરવી, દાનશીલાદિની પ્રવૃત્તિ કરવી, ભગવાન તીર્થકર મહારાજની તીર્થયાત્રા કરવી એ તે હરિભદ્રસૂરિકૃત યાત્રા પંચાશકથી સિદ્ધ જ છે; પરંતુ ભગવાન્ મહાવીર મહારાજના જન્મકલ્યાણક ઉત્સવના નામે લે કે ને ભેળા કરી ગૌહત્યા કરનારા વાછરડાને મારવાનું જાહેર કરનારા અને કુતરાઓને ગલીઓથી વિંધાવનારા મનુષ્યની મહત્તા બકવી તે જીનેશ્વર ભગવાન મહાવીર મહારાજ અને શ્રોતાઓની સાથે જૈનધની પરમ હાસ્યલીલા ભ છે. ૧૪૭૮
૩ સુજ્ઞમનુષ્ય સ્પષ્ટપણે સમજી શકે તેમ છે કે ધર્મની શુશ્રષાવાલા એકત્ર થાય તેવાં સ્થાનમાં જ ધર્મનું પ્રણયન તે સાચું ધર્મપ્રણયન છે; પરંતુ, વિનયની ચર્ચા અને વિનયની રીતિ વિગેરેથી રહિત મનુષ્યના સમુદાયમાં બેલિવું તે ઉન્મત્ત સિવાય બીજાને હે જ નહિ. ૧૪૭૯
૪ એકપણ જગે પર સનાતન એવા વેતાંબર સંઘે નવીન ઉત્પન્ન થયેલ દિગબર સમુદાયના તીર્થ કે મંદિર ઉપર હલે કર્યા નથી કે હલે કવા ખરચ કર્યું નથી ! પરંતુ નવીન એવા દિગબર સમુદાયે જ અંતરીક્ષજી મહારાજ વિગેરે અનેક તીર્થો કે-જે સનાતનપણે શ્રી વેતાંબર સંઘની માલીકીમાં અને કબજા માં જ છે તેને લુંટવા માટે હલ્લાએ કરેલા છે. અને તેવા પ્રસંગે શ્રી વેતાંબર સઘન તન, મન, ધનથી રક્ષણ માટે ઉભું રહેવું પડે છે અને તે સર્વથા ન્યાયયુકત જ છે. કઈ પણ મનુષ્ય, મા કે બાયડીની માંગણી સ્વીકારી શકે જ નહિ તેમ આત્મઉદ્ધારના અર્થીએ સ્વપ્નાંતરમાં પણ તીર્થવાહીઓની કોઈપણ તીર્થ સ બંધી માગણીમાં અંશ પણ અનુમતિ આપી શકે જ નહિ એવા પ્રસંગે ધનને મહત્તા તે જ આપી શકે કે-જેઓ પૈસે મારો પરમેશ્વર” એમ માનનારા હોય; પરત ધર્મધની એવા સાચા જૈનીઓ કોઈ દિવસ પણ ધનના નામે ધર્મ કે તીર્થને ભેગ આપવાનું માની શકે નહિ તેમજ કહી શકે નહિ. ૧૪૮
(મી લટ્ટ )
૫ કુમારપાલ મહારાજ વખતના લખાયેલા શ્રીમંત ગાયકવાડ સરકારે પ્રગટ કરેલા પત્ર, શ્રી દેશવિરતિ સમાજે પ્રગટ કરેલા પ્રશસ્તિસંગ્રહ’ના તેરમી સદીના અનેક તાડપત્રોના પુસ્તકની પ્રશસ્તિ, સ્વયં કુમારપાલ મહારાજે બનાવેલ ચોવીશ જિનવરની
Page #250
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલાચના સંગ્રહુ યાન આગમાદ્વારકની શાસનસેવા
[૪૩]
સ્તુતિ, વીતરાગસ્તત્રની અવસૂરિ વિગેરેમાં શ્રી કુમારપાલ મહારાજનું દ્વાદશત્રતગ્રહણુ, કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચદ્રસારજીએ યેગશાસ્ત્ર અને અધ્યાત્મઉપનિષદ્ તરીકે કરવામાં આવેલે પટ્ટાભિષેક જણાવ્યેા છે તે વીતરાગસ્તત્રના શ્ર્લોકો, ત્રિષ્ટીયશલાકા પુરૂષ ચરિત્રની પ્રશસ્તિમાં જણાવેલ કુમારપાલ મહારાજની પ્રાથના, શ્રી મહાવીર ચરિત્રમાં જીવતસ્વામી ની પ્રતિમાના ઉધ્ધાર પ્રસંગમાં શ્રી કુમારપાલ મહારાજની જણાવેલી પરમાહુ તતા, શ્રી ગીરનારજી શ્રી સિદ્ધાચલજી અને શ્રી તાર`ગાજી વિગેરેમાં શ્રી કુમારપાલ મહારાજે કરાવેલ અનેક ગગનચુંબી જિનાલયેાની વિદ્યમ નતા, તેરમી સદીમાં જ થયેલા શ્રી સામપ્રભાચાર્ય' કરેલ ‘કુમારપાલ પ્રતિખાધ મહાકાવ્ય વગેરેનેને જો કનૈયાલાલ મુનશીએ અદર અને બાહ્યચક્ષુ ઉપાડીને દેખ્યા હાત તે પરમાતશ્રી કુમારપાલ મહારાજના જૈનત્ત્વને અંગે શકાનું પણ સ્થાન રહેત નહિ ૫૧૪૮૧૫ (મુંબઇ)
૬ ગાંધીજીના પક્ષમાં રહેલા અગર તેમની આશ્રિત એવી સસ્થાએ, ગાંધીજએ ખાટી રીતે જૈન સાધુ ઉપર અહિંસા વિષયમાં કરેલા આક્ષેપના સાચા પ્રતીકાર સામે · અણુગમે દર્શાવે તે સત્યધર્મથી વિરૂધ્ધ છતાં પણ વ્યવહારને અનુકુલ ગણુ:ત; પરંતુ હિંદુસ્થાનના જૈનેામાં અગ્રપદ ધરાવનારી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના એક ટ્રસ્ટી જયારે તેવા બેટા પ્રતીકારની સભા ભરવા રીચાર થાય અને તેની ઉતર કારવાહી કરે ત્યારે તે ખરેખર તે પ્રતિનિધિ, શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રતનિધિપણાનું જાહેર લીલામ કરે છે. ! એટલુજ નહિં પરંતુ પેાતાનામાં જાહેર તરીકે ગણાતું જે જૈનત્વ તેનુ પણ તે લીલામ જ કરે છે !! અને અજૈનને શ્રી આણુંદજી કલ્યાણજીની પેઢીમાં પ્રતિનિધિ તરીકે રહેવાને હક્ક ન હેાવાથી સ્વયં પેાતાનુ તે તરીકેનું રાજીનામુ` r આપે છે.
૫૧૪૮૨
(સ ંદેશ)
TH
સિદ્ધચક્ર વર્ષ ૭ એક ૧૫-૧૬ સ.૧૯૯૫ વૈશાખ
સમાલાચના
૧ દ નમેાડુનીયના ઉપશમાદિ કરતાં પહેલાં અન તાનુખ ધીની ચેાકડીરૂપી ચારિત્રમેહનીયને ઉપશમાદિ થાય છે એ વાત કેણુ ન સમજે ? ૫૧૪૮૩મા
૨ સર્વોથા અગર સમુલ એવા વિશેષણેા જોડવા કેણુ ભૂલ કરે ? (દશ ન મેાહનીયને ઉપશમ કે ક્ષયે પ્રશમ થયા હોય અર્થાત્ સČથા ક્ષય ન થયેા હૈાય તેા પણ ચારિત્રમેાહુનીયને ઉપશમ કે ક્ષયેાપશમરૂપી વિનાશ ન થાય તેમ કેણુ માની શકે ?
૩ સુનિશ્ર્વિતમ્ ની જગેા પર મુનિશ્રતમ્ અને સ્ફુર્તિની જગે પર ઘુરતિ એમ શાણા વકતા અને મોટા પગારદાર લેખક કેમ સુધારી નહિ શકયા હેાય ?
Page #251
--------------------------------------------------------------------------
________________
[૨૪]
સગર સમયે
સાગર સમાલોચન સંગ્રહ યાને ગદ્ધારકની શાસનસેવા - ૪ સિદ્ધસેન દિવાકર મહારાજના કાવ્યને અર્થ બુદ્ધિ વાપરીને કરે જેતે હતે. ઉકિતઓ સમુદ્રથી ન હોય, બિંદુઓ સમુદથી હાય, પ્રમાણુ શબ્દ માત્ર વાચક નથી.
૫ અધ્યાત્મકલ્પદ્ર મના લખેલા કાવ્યમાં અને તેના અર્થમાં મિરાય એવું લખનાર અને એ જ અર્થ કરનાર બરાબર વાચે અને પ્રકરણ વિચારે તે સારું ગણાય સાગ જોઈએ.
- ૬ ભગવાન જીનેશ્વરે ભાવમ ગલ ગણાય કે તેઓના નમસ્કારાદિ ભાવમંગલ ગણાય? એ દ્રુમ યુવક મંન જાણનારો પણ સમજી શકે છે. ૧૪૮૪મા
૭ “અનાદિકાલથી સર્વતીર્થકરે. તીર્થંકરના ભાવમાં સ્વાર્થને ગૌણ કરી પરાર્થને મુખ્ય કરનારા હોય છે એ વાત શાસસિદ્ધ અને માન્ય છતાં તેને ન સમજતાં “અનાદિકાલથી તીર્થકરના જીવ હિત કરનારા જ હોય એવું લખ્યા જવું અને મહાવીરમહારાજે કરેલે દીક્ષાનો ત્યાગ, પરિવ્રાજકપણું, કુલમદ, અહિતકથન, ગાયનું ભ્રમણ, નિદાનકરણ, તપ્તત્રપુપાન (પણ) વિગેરે અનેક વખત પ્રસિદ્ધ કરેલા શાસ્ત્રીયુકિતવાળા અહિતેનું ધ્યાન ન રાખવું એ સકલારામરહસ્ય (નકાર) વેદી પાસેથી પણ શાસનને અનુસરવાળે પણ શું શીખી શકે નહિં ? [સકલાગમરહસ્ય (નેકર) વેદો, શાસનને અનુસરવાળા પાસેથી પણ શું શીખી શકે નહિ ?] ૧૪૮૫ (જૈન પ્રવચન)
સિદ્ધચક વર્ષ ૭ અંક ૧૭-૧૮ ૧૯૫ જેઠ
સમાચના ૧ અહં તેના મ ગલવણની બાબતમાં મૂળ લેખક અને બેલનાર ચૂપ છે એટલે બીજો મનુષ્ય હેતુ જણાવે તે યંગ્ય કેટલો ? ૧૪૮૬ રવાર ન વગેરે જણાવનારે ક્રિયાપદ અને ભાવિમંગલપાત્ર ન વિચાર્યું હિત કરનાર અર્થમાં વાદ નથી એ સ્પષ્ટ છે. ગ્રંથારંભમાં વિનનાશ માટે મ ગલ હોય તે સમજવું. ૧૪૮૮
૩ માવાન વીર: આદિ જણાવનારે મરતુ થી થતી પ્રાર્થના અને તેનું સ્વરૂપ તથા આધાર વિચાર્યા નથી. ૧૪૮૮
૪ મમ મંન મરહૂં તા આદિ જણાવવામાં મંગલાધાર પણું ભગવાનમાં કે પિતાનામાં છે એ જાણ્યું નથી, તેમ પ્રાર્થનરૂપ પણ સમજાયું નથી. ૧૪૮
૫ મંગલ શબ્દનો ઈષ્ટસિદ્ધિ અર્થ લેવાય કે વિનાશ અર્થ લેવાય? કોઈપણ લઈએ તે તેને કરવાવાળા ભગવાન છતાં તેને આધાર તે ભવ્યાત્મા જ છે. ૧૪૯
Page #252
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આ ધારકની શાસનસેવા [૨૪૫] ૬ પરમેષ્ઠિનમસ્કારને મંગલ તરીકે જાણવું માનવું કે કહેવું એ પિપટીયા જ્ઞાન છે એમ કહેનાર ઉન્માગે જનાર ન બનતે હોય તે કલ્યાણ ! નમસ્કારની મંગલતા, તેમની મંગલહેતુતાથી છે. આવશ્યકના વિવેચને પણ તેને મંગલ કહે છે. ૧૪૯
૭ જુવૈત પરમેfeટનઃ પ્રતિક ર7 aો મંત્ર ને સમજનારે સહેજે મંગલ કરનાર અને મંગલના આશ્રયને સમજે. કાર્ય કારણરૂપે વસ્તુને ઉપચાર જુદો છે. ૧૪૯રા - ૮ સૂકિત, અરાજયક અને અનાદિસંબંધીની પૂની ભૂલની મૌનપણે કબુલાત કરી હોય તે તે શક્ય છે ૧૪૯૩
૯ સર્વથાશબ્દ એક ક્ષપણામાં જોડયે અને બીજે ન અને બીજે ન જો તેની ચર્ચાને ઈતરો ન સમજે જ.
૧૦ વૈયાકરણ શબ્દ લખનારે ગુરૂઉપાવાસના કરવી જોઈએ એ સ્પષ્ટ છે. એ પ્રેસ ભૂલ તે ન ગણાય. ( ૧૧ મુદ્દા આપીને ઉત્તર લખવાની પોતાની પદ્ધતિ કેમ છેડી ? (વા.શા.)
* ૧ મૂલવિમાને ચંદ્ર સૂર્ય, શ્રી વીર ભગવાનને વાંદવા આવ્યા ત્યારે પોતાના વિમાનના સ્થાને તેવાં વૈકિય વિમાને હેલે તે અને નિયતગતિવાળાં મહેલે તે અંધકાર કે અનિયત દિન ન થાય ૧૪૯૪
૨ ભેગના કારણભૂત કર્યો કે ચારિત્રાનીયને ઉદય હોય ત્યાં સુધી તીર્થકરે હવાસે રહે છે તેમ દીક્ષાથી એક વર્ષ પહેલાં લેકાંતિકે ભગવાન તીર્થકરને જગતના હિત માટે દીક્ષા લેવા વિનંતિ કરે છે ૧૪૫
૩ વજીભનારાચસં હનનને લીધે ઇંદ્રિયની શકિત પણ હગાય. ૧૪૯૮
૪ વિરમહારાજની પહેલી દેશનામાં એકલા દેવતાઓ જ હતા. ૧૪૯૭ા (જાતિ)
સિદ્ધચક વર્ષ ૭ અંક ૧૯-૨૦ સ. ૧૯૫ અષાડ આવશ્યકીય સૂચના
ભગવાન જિનેશ્વરેની પ૫કારિતા અને વરબોધિનો વખત
દરેક ભગવાન જિનેશ્વરમહારાજ પરોપકારિતાવાળા અને વરબધિવાળા હોય છે. એ હકીકત સમસ્ત જૈનજનતા માને છે અને તેથી તે વિષયમાં કોઈપણ જાતને કોઈને પણ મતભેદ ન હોય તે સ્વાભાવિક છે, પરંતુ તે પરોપકારિતા અને વરબધિ કયારથી
Page #253
--------------------------------------------------------------------------
________________
[૪૬]
સાગર સમાલાચના સંગ્રહ યાને આગમાદ્ધારકની શાસનસેવા
ગણાવી ? એ બામતમાં ઘણે જુના અને તીવ્ર એવા મતભેદ છે. માટે તે ખ તેની મુદ્દતના નિર્ણયને અંગે આગલ લેખ લખવાની જરૂર ગણાઇ છે. આમાં એક પક્ષ નીચે મુજબ કહે છે.
૧ ભગવાન્ જિનેશ્વર મહારાજા થવાવાળા જીવા થાળાજ એટલે અનાદિનિગેાદથી જ પરાપકારી હોય છે.
૨ ભગવાન જિનેશ્વર થવાવાળા જીવા અાદિ કાળથી (સ્વપરને) હિત જ કરનારા હાય છે. કઈ કાલે કોઇપણ જનેશ્વરના જવ, (વ કે પરંતુ') અહિત કરનાર હેાય જ નહિ.
૩ ભગવાન જિનેશ્વર મહારાજને જે આદ્ય સમ્યકત્વ થાય તે જ ૧૨માધિ કહેવાય, ૪ અનાદિકાળથી એટલે નિગેાદના વખતથી ભગવાન જિનેશ્વર પરોપકારી જ હોય, અને તેવા પરોપકારી વÀાધિથી (આદ્ય સમ્યકત્વથી) તી કરતામકમ `ના બંધ કરે છે. આ પ્રમાણે જ્યારે એક પક્ષ એટલે પૂ'પક્ષી કે વાદનું કથન થાય છે. ત્યારે ઉત્તરપક્ષ કે પ્રતિવાદીનું કથન નીચે મુજબ થાય છે
૧ ભગવાન જિનેશ્વરમહારાજાએ સમ્યકત્વવાળી અવસ્થામાં એટલે આદ્ય સમ્યકત્વ કે અન્ય સમ્યકત્વ યાવત વક્રએ ધિ સમ્યકત્વવાળી અવસ્થામાં પરોપકારી જ હોય છે. અર્થાત અનાદિનિંદથી પરોપકારપણાદ્રિ ગુણને નિયમ છે નડ્ડિ.
૨ ભગવાન જિનેશ્વરમહારજાએ સમ્યકત્વ (આદ્ય કે સ્માધિપય ત)ના કાલમાં અને વિશેષે કરીને વઐધિ લાભ થયા પછી કોઇપણ (સ્વ. કે પર)નું અહિત કરે જ નહિ; પરંતુ સ`કાલે તેમ નહિં.
૩ ભગવાન જિનેશ્વર મહારાજને થતુ આદ્ય સમ્યકત્વ, ખીજા જીવેના સમ્યકત્વ કરતાં તીર્થંકરપણાને પરપરાએ આપનાર હોવાથી શ્રેષ્ઠ ગણાય; પરં તુ જિનેશ્વરને ‘વબોધિ’ તા ભૂત અને વ્રતિની અનુકંપા આદિએ યુકત અને સતત સમ્યકત્વ હોય એટલે ભગવાન જિનેશ્વરને અપ્રતિપાતી કે શુભકર્મ'ની પર’પરાવાળુ સમ્યકત્વ થાય તે જ વરખેાધિ કહેવાય,
૪ ભગવાન જિનેશ્વરાને શ્રી તીર્થંકર નામકર્મને બધ, આદ્ય સમ્યકત્વથી થતા નથી. જે માટે આદ્ય સમ્યકત્વને વએધિ કહેવાતુ નથી; પર ંતુ ભૂત નૃતિ અનુકપાિ શુભકર્મના આસેનયુકત એવુ' અથવા અપ્રતિપાતી જે વરખેાધિ સમ્યકત્વ છે. તેની પ્રાપ્તિ પછી થાય છે. એટલે વરએધિ પ્રાપ્ત થયા પછી નિયત પરોપકારીજ હોય છે અને પછી અરિહંત આદિ સ્થાનકની આરાધનાના ઉદાર આશયાળા ભગવાન જિનેશ્વરના જીવા તીર્થંકરનામકર્મ ના બધ કરે છે
Page #254
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ જાને આગમ દ્વારકની શાસનસેવા [૨૪૭].
૫ પરોપકાર અને હિતના પ્રસંગને અંગે ઉપર પ્રમાણે છતાં શ્રી શકસ્તવ કે-જે નમે ત્થ છે અને તે ભગવાનના અવનાદિ કલ્યાણ કેમાં તે કહેવાતું હોવાને અંગે સર્વ તીર્થકરોના તીર્થંકરના ભાવ લઈને અનાદિ નિગોદથી નહિં, પણ અનાદિકાલથી થતા તીર્થંકરના ભવને અંગ માત્રમ્ ને અર્થ અનાદિ લઈએ અને વિવક્ષિતકાલ ન લઈએ તે પણ હરકત નથી. ઉપર પ્રમાણે જણાવેલ પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષમાં કાંઈપણ ફેરફાર કે સુધારે આવશ્યકીય છે, એમ જે નહિ જણાય તે પછી બંને પક્ષ તરફનાં વક્તવ્ય વિસ્તારથી સમાલોચના સાથે લખી જાહેર કરવામાં આવશે ૧૪૯૮
સ...મા... ચ...ના સાવા પદને અનાદિ એ અર્થ થાય જ નહિ એવું કહેવાતું જ નથી; પરોપકારિતા. અનાદિનિગોદથી તીર્થકરોની ન હ ય માટે સાજંથી વિરક્ષિતકાલ લેસમ્યકત્વયુત કાલ લે. ૧૪૯૯
૨ તથા ભવ્યત્વની માફક અનાદિપરોપકારિતા મનાવવા માટે પુરા કેમ નથી અપાત ? કાલદિ સામગ્રીથી પરોપકારિતાદિ પ્રકટ થાય છે એમ માનનારને પરોપકારિતાદિ અનાદિનિગોદથી તથાભવ્યત્વની માફક હતા એવું વચન લખવું. ૧૫૦૦
( ૩ “તથાભવ્યત્વથી જેમ સમ્યકત્વ વિશિષ્ટ થાય છે તેમ પરોપકારિતાદિ ઉત્પન થતાં નથી, પરંતુ તે પહેલેથી હતાં ને પ્રકટ થાય છે એમ કયા પ્રમાણથી કહેવાય છે? ૧૫૦૧
૪ નો રથ [ સૂર્વ તીર્થકરોને અનાદિ કાળથી ઈન્દ્રો કહે છે માટે તેમાં કહેલા gfમુતમા પદમાં જણાવાતા પરોપકારિતાદિ, અનાદિના તીર્થંકરના તીર્થંકરના ભાવમાં લેવાય તેમાં બાધ શે ? ૧૫૦૨ા
(વી.શા રામ)
ક ક સિદ્ધચક વર્ષ ૭ અંક ૨૧-૨૨ સં. ૧૯૯૫ પ્ર. દ્વિશ્રાવણ માસ
સમાલોચના ૧ મંગલ ક્યા વિચારથી કહેવામાં આવ્યું છે તે વિચારને તે સિવાય ઈતર ન સમજે, માટે તે કહેનાર જ ઉત્તરમાં ગ્ય . તેવી સાદી વસ્તુને નહિ સમજનાર કથીરશાસનમાં કકલાટ કરે તે અયોગ્ય જ છે.
૨ પરમેષ્ઠિનમસ્કારને મંગલ ગણવાનું પિપટીયું જ્ઞાન કહેવડાવનારો ખુલાસે કરે.
Page #255
--------------------------------------------------------------------------
________________
[૨૪]
સાગર સમાલાચના સગ્રહ યાને આગમાદ્વારકની શાસનસેવા
૩ માજ' મળવાનૢ વીરા.ના ઋતુને ખુલાસા કરવો. મમ મશરુમરિā'તા થી મ'ગલાલયના ખુલાસે કરવે ચારિ નપુ ંસક વગેરે છતાં વૃત્તિ અને ચૂર્ણિમાં ચાર: એમ પુલ્લિીંગ અને મળલ એમ ચાર છતાં એકવચન કહ્યું તેને ખુલાસે કરવા. ત્યાં ધ્રુવ તુ ક્રિય પત્ર ન લગાડાય, પણ સન્તિ કે હ્યુ: જેવું સત્તાવાચક લેવાના નિયમ લેવા માટે ખુલાસા કરવા.
૪ સુનિશ્ચિત વગેરેને પ્રેસની ભુલ છે એમ મહાવ્રતધારી તે નહિ જ જણાવે. ૫ ધ°રત્નની અને ટીકામાં અમTM (૩) રેવતનમારઢારણે મંઝમિતિ' એમ શું નથી ?
૬ કિરણાવતીમાં વાણીના વિશેષણને માટે સ્વ સ્વ શબ્દ જોડવા માટે કહેલ નરામરતિધ્ધાં પદને પહેલા સમવસરણમાં મનુષ્યની હાજરી જણાવવા માટે આચારાંગાદિ મહાશાસ્ત્રોથી વિરૂદ્ધપણે જોડવા તૈયાર થનાર અનાવાદી આદિની ખાટી અને ખરાબ પ્રરૂપણાને પ્રસરાવનારના ઉપાસક હોય તેમાં નવાઇ નથી.
૭ આજ૰ ખાખત કે આ વિગેરે બાબતમાં મૂલપ્રરૂપક શિવાય અન્તનું લખાણ કે કથન વ્યર્થ છે માટે બીજા કેઈએ લખવુ ચેગ્ય નથી
૮ સાત્ વમામને મંગલ છુવા-સુમનનોવાકયાયશોધર' સમાનોય એ પાઠ વિચક્ષણાને માટે પ્રેક્ષણીય છે (વી શા રા.)
α
સિદ્ધચક્ર વર્ષ ૭ અઃ ૨૩ સ. ૧૯૯૫ ભા શુ ૧૫
સમાલાચના
આવાનમ્ આદિ બાબતમાં મુળ પ્રરૂપકને સ તાડી દેવાની આ રમત છે તેથી તેને ઉત્તર પહેલા જણાવેલ પ્રમાણે જ આપવામાં આવતા નથી
મૂલ પ્રરૂપકને પૂત્તર પક્ષમાં ફેરફાર કે સુધારા વધારો કરવા હોય તે। તે જ જાહેર કરે.
એ લેખક તે મૂલને આ વખતે જ ચાકખા શબ્દોથી ખસેડવા માગે છે માટે આ
સૂચન છે.
ત્રીજો મનુષ્ય, પ્રવચનકાર થ્યામ કહે છે' તેમ જણાવે છે તે ભરોસા લાયક જેટલુ ન ગણાય તેટલું તેમના પેાતાના તરફનું લખાણ હોય તેજ ભરોસા લાયક ગણાઇ વિશેષ ઉત્તર દેવા લાયક ગણાત, (જ્ઞાાત્કમ્ માટેના લેખમાં સ્પષ્ટરીતે સુધારા ઈષ્ટ હોય તે જણાવવા વ્યાજખી હતા. મા વાત તે સ્પષ્ટ છે કે-ખુલાસા માગનાર અગર વિરોધ ઉઠાવનાર પ્રશ્નકાર તેા ગણાય જ.)
Page #256
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલેચના સમહ યાને આગમાધારકની શાસનસેવા
[૨] જે ત્રણ ખુલ સા માગ્યા છે તે સિદ્ધચક્રમાં કઈ જગાપર કબુલવામાં આવ્યા છે તે જણાવવું ચેગ્ય છે. ફેરફાર કરીને કહેવુ એ સજજનનુ કામ નથી.
૧ શ્રી કલ્પસૂત્ર આદિ ધર્મશાસ્ત્રોને જાણનારા પણુ સમજી શકે છે કે – ચાલતી પ્રરૂપણાથી સામી પ્રરૂપણા કરનાર કે તેમાં હરકત ગણનાર ષટકલ્યાણુકવાદીની માફક વાદી ગણાય. સામાન્ય સમ્યકત્વ કે વબોધિ પછી શ્રી તીર્થંકરના જીવમાં પરોપકારિતા ડાય જ એવા નિરૂપણની ામાં આાગમ્ ના પાઠથી અનાદિથી એટલે નિગેાદથી પરોપકારિતા માનનાર થઈ જાહેરમાં આવનાર થયા માટે વાદી ગણાય.
ર વ્હેલાં કથન કરનાર જ વાઢી હોય તાં શાસ્ત્રકારો બધા વાઢી અને શ ́કા મગર વિરેધ કરનાર પ્રતિવાદી ગણાત; પર`તુ શાસ્ત્રકાર તે શકાદિ કરનારને વાદી ગર્યું છે.
૩ વિરાધના પ્રારંભ કરનાર પાતે છે એમ કબુલ કરનાર પેતાને ઉત્તરપક્ષી ગણાવવા માગે એ આશ્ચર્ય ગણાય
૪ ‘એવુ ધ્વનિત કરનારૂ, ‘આવા અર્થમાં,’ ‘આશયને સુચવનારૂ,’ ‘હતે જ નહિ”, એવા અથ થાય જ નહિ' આવાં વાકયે કહેનાર માયામૃષાવાદી ન થાય તે કલ્યાણુ
ગણાય.
૫ ‘પરહિતરતપણું શ્રી તી કરના ભવમાં જ હોય પણ પૂના ભવામાં નહું' આ લખાણ શ્રી સિદ્ધચક્રમાં હોય તે પુસ્તક અને પૃષ્ઠ લખવુ પ્રથમ સમ્યકત્વને પરાપકારિતાની અવિચ્છિન્નતાના કારણ તરીકે વરોધિ કયાં કહી છે ? સામાન્યજીવના સમ્યકત્વ કરતાં શ્રી જિનેશ્વર મહારાજનું સમ્યકત્વ શ્રેષ્ઠ હાય તેમાં બે મત હતા નહિ. એમ છે પણ નહિ. હજી પણ અવિચ્છિન્ન પાપ કારિતાના કારણરૂપ વરબોધિને પહેલુ સમ્યકત્વ ગણવું કે ન ગણવું તેના જ મતભેદ છે. l॥૧૫૦૩
પ્રવચનકાર શિવાયને બોલવાને કે તેના ઉત્તર દેવાને આ વિષય જ નથી એ સ્પષ્ટ જણાવેલ જ છે.
(વી.શા.રા.)
સિદ્ધચક્ર વર્ષ ૭ અંક ૨૪ સ, ૧૯૯૫ ભા.વ.૦))
૧ પરવરસનાત્રે એ
૨ દેવા: આગળ વિ
મનુષ્ય લેનાર ધન્ય છે
###
૩૨
FF.
૩ કલ્પ વિગેરેના તેના પાઠ રાખવા.
સમાલાચના
પાઠથી વચમાં પડદા ન હાય. ૫૧૫૦૪૫
શબ્દ નથી, પણ નતુવિધા: આગળ છે, છતાં અવિ શબ્દથી
૫૧૫૦મા
Page #257
--------------------------------------------------------------------------
________________
[૨૫] સાગર સમાલોચના સંગ્રહ યાને આગમવારકની શાસનસેવા
૪ દેવતા જ હતા’ એમ સ્પષ્ટપણે જણાવનાર આચારાંગાદિકના પ્રૌઢ પાઠો છે. I૧૫૦૬
૫ શિલ્પશાસ્ત્રના જાણનારને પૂછવું. ૬ સાચારૂપે કથીરશાસન થાય ત્યારે સત્યરીતે તેમ કહેવું થાય ૭ મહેસાણાવાળા ખુલાસે દે ૮ પ્રત્યેક ભેદે અનન્ત તારતમ્યતા છતાં અડધા ભેદ લાખ જેટલા દરેકના લેવાય છે. ૯ ૧-૨-૩ ઉપગ મહેત્યાને લેખ જ નથી. ૧૦ ૪ માનસિક નિશ્ચય તે ત્યાં અભિગ્રહ છે.
(ભવસો સુ)
સિદ્ધચક્ર વર્ષ ૮ અંક ૧ સં. ૧૯૯૫ આ શુ.૧૫ સમાલોચના
vમો નમુવિટ્ટો એમ કહેવા અને માનવાવાળે વ્યાકરણને વ્યધિકરણ તરીકે માનનાર હોય તેમાં આશ્ચર્ય શું ? ઉત્કૃષ્ટ એ મંગલનું વિશેષણ છે અને તે નપુંસકલિંગે હેય એ વાત ટેડાપથી તે સમજે જ કયાંથી ? i૧૫૦૭ના
૨ સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્રની ઉત્પત્તિ સ્થિતિ-વૃદ્ધિ અને પરાકાષ્ઠા મનુષ્યગતિરૂપ સંસારમાં થાય છે, માટે મનુષ્યગત્યાદિ સર્વથા છાંડવાગ્ય કે સર્વથા દાવાનલ, રણ કે સમુદ્ર જ છે એમ કેણ માને ? ૧૫૦૮
૩ મૈત્રી સર્વભૂતે એટલે છ કાયના માં હોય એમ નિતિ મૂકુ એ વચનથી સ્પષ્ટ છે, છતાં સંયતિભંડલમાં જ મૈત્રી માનનાર જુઠ ગણાય. ટેઢાપણાને લીધે સંવતશબ્દની જગે પર સંયતિ શબ્દ વાપર્યો છે ! મૈત્રીને અર્થ હિતચિંતન છે છતાં તેને સમાનતા અર્થ ગણનાર ટેડા પંથી જ હેય. ૧૫૯
૪ કલેશને પામનારમાં સમ્યકત્વવાળે કરૂણા રાખે એ કારૂણ્યભાવનાને વિષય જે ન સમજે અને ટેકપંથી જ આચાર્યને એ ભાવના છે એમ કહે અથવા સ યતિમંડળ અને ધર્મમાગે ચઢતા શ્રાવક જ એને વિષય છે એમ બેલે કે મને તેની કલ્પના ખરેખર કૌવચશ્રેણી જ છે. ૧૫૧
૫ શ્રાવક અને સંયતિવર્ગ જ મુદિતાને વિષય છે એમ માનનારે સુબાહુ આદિના દાનને છેડી દીધા છે, ગુણાધિકમાત્રમાં પ્રતિ હોય એમ શાસ્ત્ર કહે છે. ૧૫૧૧
Page #258
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમાધારકની શાસનસેવા [૨૫૧]
૬ દયાને નિષેધ કરો, હિંસકને અનિષેધરૂપ અનુમતિ આપવી, અને હિંસા છેડાવનાર કે છેડનારને “પાપસ્થાનકનાં પોટલા થાય છે એમ માનનારા ટેડાપંથીયે માધ્યશ્યના આંગણામાં પણ દાખલ ક્યાંથી થાય ? ૧૫૧૧
૭ અહિંસાદિ ત્રણ, ધર્મના ભેદે છતાં ઉત્કૃષ્ટના ભેદો કહેનાર કે ટેડ હશે ? ૧૫૧૨ા
| (જૈન. ટેડાપ થી) સિદ્ધચક્ર વર્ષ ૮ અંક ૫ ૬ સં. ૧૯૯૬ માગ. શુ. ૧૫ સમાલોચના
પિંડવિશુદ્ધિના ટીકાકાર ચંદ્રસૂરિ છે એમ જે હેડીંગમાં શ્રીમદત્તરવિવૃતા પદથી નિવેદનમાં ટીકા શ્રી શત્રુંજયમાહામ્યની વૃત્તિના કર્તા આચાર્ય શ્રીમદ્ ધનેશ્વરસૂરિજીના શિષ્ય આચાર્ય શ્રીમશ્ચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ એમ કહેવ થી પ્રસ્તાવનામાં કરતુતીग्रन्थकारः श्रीमच्चन्द्र सूग्य तथा श्रीमच्चद्रसूरिश्रीयशोदेव प्रभू तेम०४ ऊस्याः श्रीचंदसूरेवृत्तेः પ્રારંભમાં પણ શ્રમન્નિવક્રમાણિત શ્રીમન્વરવિવૃતા એ વિગેરે પ્રકાશકના વાકથી પિડવિશુદ્ધિ ટીકાના પ્રકાશક, તે ટીકાના કરનાર શ્રીમત ચન્દ્રસૂરિજી હતા એમ જણાવે છે; પરંતુ તે જ ટીકની પ્રશસ્તિમાં રાત્રે વિદ્ધિક સિતમf શ્રી મૂરિસ્તુત એમ જણાવી પિત નું શ્રીહજૂર. એવું નામ જણાવે છે
આ શ્રીચન્દ્રસૂરિજીની પેલી “સુધાસામાચારીમાં માં તેઓ સ્પષ્ટ શબ્દધી આ પ્રમાણે या छे 3 सिरिसलिभदसूरिधऐसरसूरिसिस्ससिरिसिरिचंदसिमुरिया सुहबोहसामायारी નથા વૈદુવિguતષ્ઠાવાન વીશ્ય સમૂઢડગ શ્રીશ્રીમૂરિણા આ બે લેખો ઉપરથી પષ્ટ થાય છે કે શ્રી શીલભદ્રસૂરિના શિષ્ય શ્રી ધનેશ્વરસૂરિના શિષ્ય શ્રીમાનું શ્રીચદ્રસૂરિ હતા; પરંતુ ચદ્રસૂરિ તેમનું નામ હેતું વળી આ પિંડવિશુદ્ધિની ટકામાં પણ સમરિદ વાત, સ્થિર સરાSqસમમાશા તથા શામરસૂતા: તે ઘનેશ્વરઃ વિગેરે લખાણથી પણ સ્પષ્ટ થાય છે કે- શ્રી ચન્દ્રકલના શીલભદ્રસૂરિના શિષ્ય ધનેશ્વરસૂરિ હતા અને તેમના શિષ્ય શ્રીમાન શ્રીચન્દ્રસૂરિજીએ આ ટીકા કરેલી છે. આવી રીતે શ્રીમાન શ્રીચન્દ્રસુરિજીની જગપર ચન્દ્રસૂરિ તરીકે લખવામાં પ્રકાશકે એ ગ્રંથનું અને અન્યગ્રંથનું ધ્યાન રાખ્યું નથી વળી પ્રકાશકે શ્રી ચન્દ્રસૂરિજીના ગુરૂ ધનેશ્વરસુરિજીને શ્રી શત્રુંજય માહાસ્યની વૃત્તિના કર્તા બતાવ્યા છે, તે તો તેમની પરપરાના શત્રજય માહાતમ્યની પ્રતિકલા શ્રદ્ધાના કારણથી છે. કારણ કે પ્રથમ તે શ્રી શત્રુ જય માહાસ્ય એ મૂલ અને વૃત્તિવાળો ગ્રંથ નથી, કેવળ વર્ણનવાળો જ ગ્રંથ છે ! બીજુ શ્રી શત્રુંજય માહાભ્યમાં શ્રીધનેશ્વરસુરિજી પિતાના ગુરૂષે શીલભદ આચાર્ય તરીકે જણાવતા નથી. તેઓ તે પિતાની હયાતિ વલભીપુરના રાજા શિલાદિત્યની વખતે જણાવે છે તે આ બાબતમાં પણ તે પ્રકાશકે ખુલ્લા પુરાવા બહાર પાડવા જોઈએ. ૧૫૦૮
Page #259
--------------------------------------------------------------------------
________________
[૫૨]
સાગર સમાલોચના સંગ્રહ યાને આગદ્ધારકની શાસનસેવા સિદ્ધચક વર્ષ ૮ અંક ૯ સં. ૧૯૯૬ મહા સુદિ ૧૫ સમાલોચના
૧ શ્રી સિદ્ધચક્રના તંત્રીએ રામવિજયજીને છાપા દ્વારા ખુલાસે કરવાનું જણાવ્યું હતું, તે તેઓ ભૂલી ગયા.
૨ મુંબઈથી સદ્દગૃહસ્થોને અમદાવાદ પાંજરાપોળના ઉપાશ્રયે સુરીશ્વરજી પાસે એવી શરતે મોકલ્યા હતા કે- “તેઓ કહેશે તેમ કરીશ.” છતાં તેઓ રવિવારની સંવછરીના સમાચાર લાવ્યા ત્યારે પણ રામવિજયજીએ તે કબુલ ન કર્યા. ૧૫૧૪
૩ વ્યાખ્યાનમાં રવિવારની સંવછરીના હિસાબે પચ્ચકખાણ કરાવ્યા હતાં, છતાં બીજે જ દિવસ અગમ્ય કારણથી રામવિજ્યજીનું ચક્ર ફર્યું હતું. ૧૫૧૫
૪ મુંબઈથી થડે જ દુર વિહાર કરીને ગયા ત્યારે શ્રી રામવિજયજીને સદ્ગૃહસ્થાએ ગુજરાતમાં આવી સંવછરીનું સમાધાન કરવા સૂચવ્યું હતું છતાં તેની ગણના કર્યા વિના એ રામવિજયજી દક્ષિણ તરફ વધ્યા હતા. ૧૫૧૬
૫ સંવછરીના શાસ્ત્રાર્થ માટે ખંભાતનું સ્થાન નિર્મિત થયા છતાં પણ પિતે ખંભાત નહિ આવવાને માટે જાહેર પણે શેઠ જીવાભાઈ ને જણાવ્યું હતું અને જીવાભાઈ એ તે વાત સ્પષ્ટપણે પણ કાગળમાં લખેલી જ છે ૧૫૧ળા
૬ અમદાવાદ વિગેર સ્થિાનના સંગ્રહસ્થ મુંબઈથી પૂને શ્રી રામવિજયજીને શાસ્ત્રાર્થ કરવા માટે આવવાનું નિમંત્રણ દેવા ગયા હતા છતાં તેઓને આવવા માટે ચોકખી ના કહી હતી, તે હકીકત શેઠ પ્રતાપભાઈના છપાયેલા નિવેદનને વાંચન રાઓથી અજાણ નથી. ૧૫૧૩
૭ જામનગરથી વિહાર કરીને આચાર્ય મહારાજાદિક મોટે સાધુને સમુદાય, વણ થતી સુધી આવ્યો હતો, છતાં શેઠ નગીનભાઈ અને જીવાભાઈએ કેઈપણ સાધુને નિદેશ રામટોળી તરફથી આવવાને ન કર્યો અને શાસ્ત્રાર્થ કરવાનું સામટોળી તરફથી બંધ થયું ત્યારે જ વણથલીથી આચાર્ય મહારાજાદિકને પાછા જામનગર જવાનું થયું છે
૮ રામટેળીમાં કેઈની પણ ઈચ્છા જે પિતે લીધેલા શાસ્ત્ર અને પરંપરાથી વિરૂદ્ધ અને જુડા માર્ગને મધ્યસ્થદ્રષ્ટિથી સમજવાની હતી તે જુઠ્ઠ પ્રચાર કાર્ય કરવા કરતાં સત્યના નિર્ણય તરફ દેરાત; પણ આટલાં વર્ષો વિત્યા છતાં તે ટાળીમાંના કેઈએ પણ ચર્ચા માટે કશાંય પગલાં ભર્યા જ નથી. તે ટોળીનાં શ્રી સમાવિજયજીને શ્રી સિદ્ધક્ષેત્રમાં અતિ આગ્રહથી તિથિના નિર્ણય માટે લાવવા પાડયા હતા અને તેમનું નિરૂત્તર પણું થયું એ જગજાહેર સાચી બીનાની બળતરા શમી નહિં હોવાથી જ કથીરશાસનના કહોવાયેલા
Page #260
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ થાને આગમારકની શાસનસેવા
[૫૩] કલમબાજે જગતમાં જાહેર થએલા જુઠને સાચું ઠરાવવા તાજેતરમાં પણ કુટિલ કલમ કેળવી તેને લીધે જ ઉપર જણાવેલું રામવિજયજીની જ વિપરીતતાને જણાવતું સત્ય હ લમાં લખવાની જરૂર પડી છે.
(વીર (કથીર) તંત્રી)
FEE સિદ્ધચક વર્ષ ૮ અંક ૧૦ સ. ૧૯૯૪ મહા વદી ૦)) સમાલોચના
૧ અમદાવાદમાં ભરાયેલું મુનિસંમેલન, શ્રી તપાગચ્છ કે બીજા કોઈ પણ એક ગચ્છનું કે એક સ થાડાનું નહોતુંપરંતુ મૂર્તિપૂજામાં લાભ માનનાર અખિલ જૈન, મુનિસમુદાયનું હતું. તેથી “આપણું પરમ પવિત્ર પૂજ્ય શા તથા તીર્થાદિ ઉપર થતા આક્ષેપના સમાધાનને અંગે મંડલી નીમી છે” આ વાકયમાં આક્ષેપ કરનારા શ્રી શ્વેતામ્બરમૂર્તિપૂજક શિવાયના હોય અને તે અન્યમતીઓ કહેવાય અને હોય તે સ્વાભાવિક જ છે; છતાં અન્યધર્મીઓની વાત નથી એવું કહેનાર ઠરાવ સમજવા ફેર નિશાળે બેસે તે સારું છે. ૧૫૧૯ાા ( ૨ ઉપર્યુકત મા મેલને મંડળીને માટે તે મંડબીએ તે કાર્ય નિયમાવલી તૈયાર કરી શરૂ કરવું” આવી રીતે ઠરાવી મંડળીને આક્ષેપોના સમાધાનને અંગે નિયમાવલી તૈયાર કરવાનું રોપવામાં આવેલું, છતાં મૂળમુદ્દામાં ફેરફાર કરવાનો અધિકાર ન હોઈ શકે આવું અયુકત લખવાવાળાએ પણ અન્યધર્મીશબ્દ જે મૂળ મુદ્દાનો છે તે સમજવા માટે મહેતાજી પાસે જવું ઠીક છે. ઉપર
૩ સમિતિ, નિયમને અનુસરીને હોય એ પણ ન સમજનારને નિશાળે બેઠાં પણ ભણવાનું થશે કે નહિ ? તે વિચારવા જેવું છે ૧૫૨૧
૪ રામટોળી જે મંડળીને વેતાંબરમુર્તિપૂજકના વિવાદોમાં નિર્ણય કરેલાને (કરવાને) અધિકાર સાંપવાનું સૂચવીને પિતે તે પાંચના કાર્યાદિક દ્વારા થયેલા નિર્ણયને અમાન્ય કરી પર્વને ક્ષય અને વૃદ્ધિ માને, વિરૂદ્ધ ગયા છે એમ જણાવતાં ધૃષ્ટતાની જાહેર ખબર તે નથી કરતી ને ? ૧૫રરા
. (કથીર-તંત્રી) ૧ કેઈકના પટધર થઈ ગયા પછી પણ કેઈક અન્યના શિષ્યરત્નપો ખ્યાતિ મેળવનારને “ભગવાન મહાવીર મહારાજની પાસે સંક્રમણ કરનાર કેશીકુમાર તથા ઉદય પેઢાલ વિગેરે પાર્ધ સંતાનીયપણે રહે ખરા. ? i૧૫૨૩
૨ દીક્ષાથી પતિત થઈ બીજી વખતે ભાગ્યને દીક્ષા પ્રાપ્ત થાય તે તે પહેલી દીક્ષાથી પર્યાયની ગણત્રી કરનારો જે મનુષ્ય થાય છે તે ભવાંતરની દીક્ષા પામનાર છના ભવાંતરથી પર્યાયે ન ગણે તે પણ નવાઈ જ છે.
Page #261
--------------------------------------------------------------------------
________________
[૫૪]
સાગર સમાલાચના સગ્રહ યાને આગમાદ્ધારકની શાસનસેવા
ભગવાન્ પાર્શ્વનાથજી મહારાજના સાધુએ, ભગવાન મહાવીર મહારાજના શાસનમાં આવી છે દોપસ્થાપનીય ચારિત્ર ગ્રહણ કરે ત્યારે પણ નિરતિચાર છતાં શાથી પ્રથમના પર્યાય નહિ' ગણાતા હાય ? તે શુ' અયથા વાઢિએ નહિં વિચારતા હોય ? ૫૧૫ મા
૩ ઉત્તરાધ્યચન સરખા પણ યાગ જેણે વહન ન કર્યાં હોય અને હઠાલ'બનથી જેણે યાગ ઉત્થાપ્યા હોય તેવાને આચાર્ય દેવ’લખનારા મનુષ્ય, શાસ્ર અને પર'પરાતી રૂવાટે પણ શ્રદ્ધા ધરાવતા હશે કે કેમ ? (ઉત્તરાધ્યયનના ચેગ એટલા બધા લાંખા નથી કે જેની આરાધના શુદ્ધપણે પણ ન થઈ શકે ) એવી જ રીતે માંડલીયા શિવાય એકપણ જોગને નહિં વહેનાર અને કાલગ્રહણાદિક વિધિનું નામનિશાન પણ નહિં આચરનારને આચાર્ય અને ઉપાધ્યાય સરખા પરમેષ્ઠિવાચક શબ્દો લગાડનાર મનુષ્ય, અપાત્રમાં ગણધરપદ આરેપણ'નું પ્રાયશ્ચિત્ત જે અન'ત સંસારરૂપ છે તેને નહિં જાણતા હાય ? ન જાણે એમ તેા કહી શકાય જ નહિ દાનપ્રશ્ન – તસ્વીર (૧)
/૧૫૨ના મશ
સિદ્ધચક્ર વર્ષ ૮ અક ૧૧ સં.૧૯૯૬ ફા. શુ ૫
સમાલાચના
૧ પ્રકાશકીય નિવેદન અને જીવનચરિત્રની અયેાગ્યતાની સમાલે ચના, આગમરહસ્યની વિશેષ અપેક્ષા રાખનાર ન હેાવાથી તે હાલ તે આગળ ઉપર રાખવી એ ચેાગ્ય ધાર્યુ છે
૫૧૫૨૧।
૨ માંગલાચરણ તરીકે આપવ માં આવેલા શ્લાનું જે અગડ બગડ પશુ છે તે કાઈક તેવા અન્ય કરેલા હાય અને તેથી તેની જવાબદારી ઉત્તરકાર વિગેરેના નામે ન ચઢે માટે તેની ટીકા કરવી વ્યાજબી ધારી નથી; છતાં જો આવન ટીપ્પનકાર તરીકે ગણાવવા માગતી વ્યકિત જણાવશે કે- ‘ઉત્તરદાયક્રના જ àાકો છે અને તેની જે ટએ હાય તે જણાવવામાં ચડચણ નથી' તે તે ત્રુટિઓ પણ જણાવશે. ૧૫૨૨ા
૩ પ્રથમનાશે મક્ષિકાપાતઃ અર્થાત્ જેમ પહેલે કેાળીએ માખ આવે તેવી રીતે આ પ્રથમ પ્રશ્નોત્તર જ ઉત્તરદાયી અને આવત્તન ટીપ્પનકાર (જમ્બુક્ર)ની સમજશકિત જાહેર કરે છે ! આપેલા પાઠમાં સેસાનઢા/દાં-વાજશ્વાસ ઠિયાએ પ્રમાણે પદે હોવાથી સીધે અથ એ હતા કે-પાક્ષિક (સુત્ર) પ્રતિક્રમણને બોલનાર શિવાયના સાધુએ જેની જે પ્રમાણે કાર્યાત્સગ વિગેરે મુદ્રામાં રહ્યા થકાં (સાંભળે)' આ સ્થાને ઉત્તરદાતા લખે છે કે- ‘અને બીજા સર્વ શકિત હોય તે કાયેત્સર્ગાદિ મુદ્રાએ ઉભા રહીને સાંભળે.’ આવા દીધેલા ઉત્તરમાં ‘શકત હોય તે’ આવા અથ થ્રુ હાતિના કર્યાં ? વળી બીજા સવ” એમ કહીને સવ સાંભળનારાને ઉદ્દેશીને કહેવામાં ‘શકિત હાય તા' એ
Page #262
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગદ્વારકની શાસનસેવા [૫૫] વાકય કઈ સમજણથી જોડાયું? વળી બીજા સર્વ’ અને શકિત હોય તે' કહીને મુદ્રામાં
ઉભા રહીને એ ભાગ ક્યાંથી લાવવામાં આવે ? અને કાર્યોત્સર્ગની સાથે જોડવામાં “આદિ' શબ્દથી શું જણાવવામાં આવ્યું ? આ બધું તેમાં લખેલું વિચારનાર મનુષ્ય, ઉત્તરદાતા અને આવર્તનકારની સમજણને કે વિચાર કરે ? (આગમના અભ્યાસ વગર “રહસ્યવેદી' બનનારનો આ પ્રથમ નમુન છે.) ૧૫૨૮
૪ ઉત્તરદાતા અગર આવર્તનકાર, પ્રશ્ન બીજમાં “સોમવ્યો સવૅ એ પદે જણાવે છે; પરંતુ “મણિયન્સે' એ પદ જે તે જ ગાથામાં આવેલું છે તેના કર્તા એક વચનમાં જ હેય અને શ્રવણને કર્તા સર્વ નહિ પણ એક વિના શેષ હોય તેવું સાધ્ય. સિદ્ધ કરવામાં તેઓ ફળીભૂત થઈ શકયા નથી. ગાથામાં સfહું એક જ કર્તા પદ છે એ તરીકે ઉતર૦ આવર્ત સમજ્યા હોય તે જ્ઞાની જાણે સેલેષ્ઠિ પદ નથી એમ તે સર્વ કઈ જાણે છે gણ મણિ લેëિ ગવૅ એવાં પદે હેત તે જ તે વાકયદ્વારાએ તેમના સાધ્યની સિદ્ધિ થઈ (ગણાત) ૧૫રલા
મશઃ દાન પ્ર . (૨) આ પ્રશ્ન ત્રીજામાં દેવવંદનમાં સ્તુતિની આભમાં- “રાë રિદ્વાજાનાદાસવંતાઇમ્સ': એ પાઠ પુરૂષ કહે પણ સ્ત્રીઓ ન કહે, શ્રી સંઘાચાર ભ ષ્યની ટીકમાં પૂજય શ્રી ધર્મઘોષસૂરીશ્વરજી મહારાજે લખેલ છે કે- મેટ્ટિનમુવાર સવવાતા પુW મણ રૂ પુરિ ઇ રમાબૂઢમં પાથમાસા વિ જ ફુથીમો ' ભાવાર્થ દેવવદનમાં થી અને પહેલી સ્તુતિની આઘમાં પુરૂષ સંસ્કૃત ભાષાએ પરમેષ્ઠિનમસ્કાર- “મેડ્યું રિદ્ધાવાયોYધ્યાયસર્વસાપુજ્ય: કહે અને સ્ત્રીએ સંસ્કૃત ભાષા તે દુર રહી પરંતુ પ્રાકૃતભાષાએ પણ પરમેષ્ઠિ નમસ્કાર કહે નહિ.”
આ પ્રશ્નોતર પ્રમાણેની બુટીયે આ
૧ આ પંકિત, શ્રી ધર્મઘોષસુરીશ્વરજી મહારાજની નથી, પણ તેમણે પોતે જ ઘૂટું માણો તો વિઃ કહી પૂ શ્રી શાંતિસુરીશ્વરજીની કરેલી છે તે જણાવેલ છે.
૨ પંકિત ગાથારૂપે છે નહિ કે-ગવરૂપે ! ગાથાની આગળ પાછળ પાઠ પણ જવાની તસ્દી લીધી નથી લાગતી.
= (૧) સામાનદ્ જોઈએ ત્યાં સંત પાઠ મૂક, (૨) પુસ્તેિ જોઈએ ત્યાં gf પછી ય ધુસાડી દીધું! (૩) માતાફ ના સ્થાને રૂમાલા મુકયું! જરૂરથી ના સ્થાને ત્યીઓ મુકયું ! એક જ પ્રશ્રનેત્તરની એક જ ગાથામાં તેમણે માનેલ સકલાગમરહસ્યવેદી, કેટલી ભૂલે કરે છે ? તે તેના વંશજ અને આવર્તનકાર દેખી લે.
૪ ફુલ્લીમો નું ક્રિયાપદ છે? એ કયું વચન ? એનું પણ રહસ્ય ન વિચાર્યું.
Page #263
--------------------------------------------------------------------------
________________
[૨૬]
સાગર સમાલેાચના સંગ્રહ યાને આગમાદ્ધારકની શાસનસેવા
૫ આ ગાથા, અશુદ્ધી મુકી એટલે અમાં પણ એ જ પ્રમાણે વર્તે ને !
૬ પદ્યના બદલે ગવરૂપે તે ય પણ અશુદ્ધ અને અસંબદ્ધ પંકિત ગે।ઠવી દેનારે પેાતાની રહસ્યવેદિતા (?) ખુલ્લી જ કરી દીધી. અને મૂલગ્રંથમાં પાઠ મુકનાર આવત્તનકારે પેાતાની પણ અજ્ઞાનતા જાહેર કરી દીધી છે ! શાસ્રપાઠને અને અથ ને પણ જે ન સમજ શકે તે આગમરહસ્યને તે શી રીતે સમજી શકે ? ।।૧૫૩૦ના
(દ્વાન પ્રશ્ન ૩) મશ:
FE
સિદ્ધચક્ર વષ ૮ અંક ૧૨-૧૩ સ. ૧૯૯૬ ફ઼ા. વ. ચે. જી. ૧૫ સમાલાચના
૧ ચાથા પ્રશ્નમાં- “ઇહુ પાંચહું પરમેષ્ઠિ છે નમા-નમસ્કાર હઉ' આ સ્થાને ‘છે’ એ શબ્દ, કલ્પિત અને અયેાગ્ય છે. તથા ‘ઇહુ’ શબ્દને સ્થાને ઇહુ” હોય ।।૧ ૫૩૧૫
૨ પ્રતિક્રમણ ગર્ભના કર્તા શ્રી જયચંદ્ર છે. જયસુદર કેમ કહ્યા છે ? ૫૧૫૩૨ા
૩ સ્ત્રીણામ્ એ પાઠમાં દ્રષ્ટિવાદની ગ ંધ નથી અને સારાંશમાં ‘ષ્ટિવાદમાં હાવાના કારણથી અને’ કેમ લખાય છે ? સ્રીપદનું સ્થાન અને અર્થ' યાગ્ય સ્થાને કેમ નથી ? સમુચ્ચયા ‘ચ’પણ નથી. ૧૫૩૩ા
૪ દ્રષ્ટિવાદ અને પૂર્વની આયેાગ્યતા ઉપક્રમમાં લઇ સમન્વયમાં એકલા પૂની . જ વાત કેમ લેવાઈ ? ૫૧૫૩૩૫
૫ પૂર્વ શૈલ' પદને પૂર્વની તરગત એવા પ્રશ્ન અને ઉત્તરમાં અથ કરનારે વરિયામ -મૂત્રપૂર્વાનયોગ-પૂર્વગત-વૃદ્ધિ ામવાત્' એ વાકય તથા શ્રી ન...દીસૂત્રના ઘુઘ્નન પાઠને નહિ જોયે। હાય એમ કેમ નહિ ! ॥૧૫૩૫ા
૬ આત્મપ્રવાદ આદિ પૂના આલાવા માગધી (પ્રાકૃત) છે કે નહિ ? તે રહસ્યવેદી તા વિચારે જ ઝિવવસ્તી અને તાત્ત્વિકની વસ્તુ જુદી હાય. ‘પુત્રમાં જ સંસ્કૃતભાષા છે, પણ આચારાંગા ંઠે સિદ્ધાંતમાં તે નથી' એ વાત તે સંભવિત છે જ. ચૌદે પણ પૂર્વાંમાં સંસ્કૃતભાષા છે જ એ કથન પણ યુકિત બહાર નથી; પણ ‘પૂર્ણાંમાં પ્રાકૃતભાષા જ નથી’ એમ કહેનાર તેા રહસ્ય ત્રિસાયું છે એમ કહેવું જ યોગ્ય છે. ૧૫૩૬૫
૭ છઠ્ઠા પ્રશ્નનમાં વ`માનકાળમાં કાલગ્રહણુ અને તપ આદિ વિધિથી થતાં ચેગને અ ંગે કઠસ્થ ન થાય ત્યાં સુધી ચેગ જ રાખવા અને આગળ પણ ન વધવુ”એ માનનારો
Page #264
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલાચના સગ્રહ યાને આગમાધારકની શાસનસેવા [૨૫૭] વર્ગ, મહારાજ આત્મારામજી સિવાય કોઇના નહેાતા તે શું જોઈ ને ‘દુરાગ્રહી થવું નહિ’ એવી ભલામણ તેમણે કરી છે ? ૫૧૫૩૭ા
૮ ‘શિકતસ‘પન્ન આત્માએ અવશ્ય જે જે સૂત્રના યેગ ચાલતા હોય તે તે સૂત્રને કઠસ્થ કરવું જ જોઇએ' એવા એકાંત આગ્રહ ધરવા એ ઉચિત નથી. આ લેખ કઈ શાસ્ત્રને આધારે છે ? શકિતસ પન્નાએ પણ અધ્યયન કરવા સાથે યાગ ન કરવા' એવું કયા શાસ્ત્રને આધારે કહેવાય ? શુ સ મુત્તિ: પતિ સ્મશ્રત' સ્રાવક્રુતાયનયમ એમ કહી તે ભાવવિજયજી તથા તેણ સિમ્નિ ઉત્તરાયણાણિ ગ્રાય ચટ્ટીયાણિ એમ શ્રીનેમિચદ્ર સૂરીશ્વરજી જણાવીને-ચેાગની સાથે તે કાલે ભણવાનુ થતુ હતુ” એમ નથી. જણાવતા ?
૫૧૫૩૮૫
૯ અશકપિતા ચેાથું અધ્યયન પણ એ દિવસમાં ભણતા નહાતા ? ॥૧૫૩૯ા
૧૦ ચેાગ એવા છે કે-જો ઉદ્યમ કરવા છતાં પણ ન આવડતું હેય તે। અનુજ્ઞા કરાવવી” આમ કહી યેગને ભેદ પાડવા તે કેમ સાચુ ગણાય ? શ્રી ભાવવિજયજી અને શ્રીનેમિચંદ્ર મની ટીકાના પાડોમાં તે ન આવડે ત્યાં સુધી આંખેલ કરવા તેને ચેગ તરીકે જણાવે છે। ૧૫૪૦ના
૧૧ વત્તમાનકાળમાં પણ શ્રુતસ્ક ધાદિના સમુદેશ અને અનુજ્ઞાની આકસ'ધિની માક અસાય અધ્યયનમાં ઉદ્દેશ, સમુદ્દે શ અને અનુજ્ઞા વચ્ચે આકસંધિને લીધે અનુજ્ઞા સુધી આયંબિલ કરવાં જ પડે છે. કે ? ૧૫૪૧૫
૧૨ ૪ શ્રી અનુયાગદ્વાર આદિમાં ઉદેશ અદિ શબ્દોના અર્થના જાણુનાર સુજ્ઞ ભણવા ી સાથે શાદિને સંબધ છે એમ માન્યા સિવાય રહે જ નહિ. જુએ તે પાઠ.
तत्र इदमध्ययनादि त्वया पठितव्यमिति गुरुवचनविशेष उदेशः, तस्मिन्नेव शिष्येए अहो नादिलक्षणोपेतेऽघोते गुरोर्निविदते स्थिरपरिचय' कुर्विदमिति गुरुवचनविशेष एव समुदेश तथा कृत्वा गुरोर्निवेदिते सम्यगिद' धारयान्यांश्चाध्यापयेति तद्वचनविशेष एवान ज्ञा अनु० पत्र ४-१
આ પાઠમાં સ્પષ્ટ છે કે- ‘ભણવાની જ આજ્ઞાનુ નામ ઉદ્દેશ છે' અને ‘ભણ્યા પછી જ સમુદ્દેશને વિધિ’ થાય. ૫૧૫૪૨૫
૧૩ વળી શ્રી ઉત્તરાધ્યયનનું ‘ઉત્તરાધ્યયન’ એવું નામ પણ આચારાંગ કે દશવૈકાલિની પછી ભણવાને અંગે જ છે. જીએ ઉત્તરાધ્યયનના પાઠ
૩૩
Page #265
--------------------------------------------------------------------------
________________
[૫૮] સાગર સમાલોચના સંગ્રહ યાને આગાદ્વારકની શાસનસેવા
विशेषश्वाय यथा- शय्यभव यावदेष; तदारतस्तु दशकालिकोत्तरकाल पठयत રુતિ | ૩રા. - .
पन्नतीए आइमाए। अढण्ह सयाग दो दो उदेसगा उदिस्सिज्ज ति, एवर' चउत्थे सए पढ़मदिवसे अट्ठ, बितीयदिवसे दो उदेसगा उदिस्सिज्जति, नवर नवमाओ सताओ आरद्ध जावइय' एति तावतिय २ एगदिवसेएं उदिसिज्जति उक्कोसेएं सतपि एगदिवसण', गज्शिमेरा दाहि दिवसेहिं सत्त, जहन्नेए तिहिं दिवसेहिं, एव जाव वीसतिम सतं । एवर गोसालों एगदिवसेए उदिसिज्जति, जदिठियो एग़ए चेव आय बिलेए अए न्नवि ज्जिहीति, अहणढितो आय बिलेंग छठ्ठए अए एगवति, एक्कवीसबावीसते विसतिमाइ सताइ' एक्केंकदिवसेण उदिसिज्ज ति, चउ वीसतिम सय दोहिं दिवसेंहि छ छ उदेसगा, पंचवीसतिमं दोहि दिवसेहिं छ छ उदेसगा, बधिसयाई एगेग दिवसेण, सेढिसयाइ बारस एगेण', एगिदियमहाज म्मसया इ. बारस एगेण, एव' बेदियाण बारस, तेइ दियाएं बाग्स, चउरिदियाए बारस एगेए, असन्निपचिदि यापं बारस, सन्निपचिदियमहाज म्मसयाइ' एक्कवीस' एगदिवसेणं उदिसिज्जति, रासीज म्मसत्त ए गदिवसेए उदिसि जति
भगवतीसूत्रः पत्र ९७९ ૧૫ શ્રી વજાસ્વામીજી અને અવ્યકતનિહનવના અધિકારને જાણનારથી યે.. અને અધ્યયનને પરસ્પર અપેક્ષા જ નથી એમ કહી શકાય ખરું કે ? ૧૫૪૩
૧૬ ગની વિધિમાં સમુદ્ર શની વખતે વાચનાના આદેશ, શું અધ્યયનને સહભાવ નથી જણાવતા ? ૧૫૪૪
૧૭ વગર અધ્યયને ચેથા અધ્યયનની અનુજ્ઞા જણાવનાર વાયની સાથે આગળ પાંચમાં આદિ અધ્યયનના શ્રતના ઉદ્દેશાદિક થવાનું વાકય કયાં છે ?
૧૮ “બીજા કેઈ સૂત્ર, અધ્યયન કે ઉર્દૂ શાને કંઠસ્થ કરવાને લેખ નથી” એમ કહેનાર ભગવતીને ઉપરને વિભાગ જરૂરી છે. આકસંધિના પ્રસંગને ન સમજવો એ શું ગણાય ? ૧૫૪પા
તા.ક. વગર અધ્યયને વેગ કરવામાં સામાચારી અને તેના ગ્રંથે એ જ આલબન છે, પરંતુ એ વાત તે શાસ્ત્ર અને સામાચારીના ગ્રંથથી પણ નિશ્ચિત છે કેઅધ્યયન તે યુગના વહન સિવાય થાય નહિ. એટલે ખરે પ્રશ્નોત્તર તે એ જરૂરી હતે કે-ગવહન કર્યા સિવાય અધ્યયન કરે અને પદસ્થ બને તે માન્ય કેમ ગણાય ? ૧૫૪ દા
Page #266
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલાચના સગ્રહ યાન આગમાદ્વારકની શાસનસેવા
[૨૫]
१७ श्रीचंदगच्छीयकृत 'सुबोधा' नामनी सामाचारीमां આ લખાણુ, રહસ્યવેદિતા તે શું ? પાઠ તથા વ્યવહારની પણ અજ્ઞાનતા સૂચવે છે. શ્રી સુમેધાસામાચારી, શ્રી શ્રીચંદ્રઆચાય ની કરેલી છે. શ્રી શ્રીચંદ્ર આચાર્યનું નામ તેમાં સ્પષ્ટ જ છે ૫૧૫૪ા
[ ગતાંકમાં પૃ. ૨૨૩ લીટી ૧૫માં સતા' સત્થી' છે ત્યાં સયતા’ ‘ની' વાંચવુ....] (દાન॰ પ્રશ્ન॰ ક્રમશ:) (૪)
૧ આચાય વિ. ખ્રિદ્ધિસૂરિજીનું કરમાન કહેનારે ફરમાનની નકલ બહાર પાડવી જોઇએ, છતાં ના કહેનારને બહાર પડાવવાનું કહેવું એ ફરમાન જણાવનારની ચાકખી અસત્યતા જણાવે છે. ૧૫૪૮ના
૨ લૌકિક ટીપ્પણાની અપેક્ષાએ છઠ્ઠની વ્યવસ્થા માટે જે તિથિએ જણાવાઇ છે તેને આરાધનામાં જોડી દેવાનુ કાર્ય તે દુરાગ્રહ શબ્દને સાર્થક કરનારાઓને શેાભે.
૧૫૪૯૫
૩ કોઇ વખત પણ આરધનામાં પતિથિઓના ક્ષય અને વૃદ્ધિ, શાસ્ત્ર અને પર'પરાને માનનારાએએ માની નથી સ' ૧૯૫૨થી જે ગોટાળા થયા છે તે સ સ’મૂર્છાિમસંતાને ને જ પ્રભાવ છે.
૧૫૫ના
૪ ‘આહ્વાન' શબ્દ વાપરવામાં કેવલ પાલીતાણા ખાતે થયેલી ચર્ચાની ચેકખી પીછેઠની બળતરા માત્ર છે. છતાં આવવાથી સગૃહસ્થા સમક્ષ સમજાવાશે.
૫ નિણૅય થઈ શકે તેવા એકઠા થવાના પ્રસરંગ થયા છતાં વિહાર કરી જઇ પીછેહઠ કરી પેપરમાં જે લેખિતનાં ખણુગાં 'કયાં તે પણ જનતાની આંખે અંધારપછેડી ઓઢાડવાનુ કાય છે. ( વીર ! શાસન તા ૧૨-૪-૪૦) મ મ મ
સિચક્ર વર્ષ ૮ અંક ૧૪ સ. ૧૯૯૬ ચે.વ. ૦))
સમાલાચના
ભગવાન્ મહાવીર મહારાજના જન્મ કલ્યાણકને ઉજવતાં કદાગ્રહભરીરીતે ખાટી અને શસ્ત્રવિરૂદ્ધ ટીપ્પણીએ જાહેર કરાય તેના જેવું કલ્યાણક મહેાત્સવને કલંક લગાડનાર બીજું કાંઈ જ નથી. (રામ-શ્રીકાંતે આવુ જ કર્યુ છે.)
૧ નયનામે નિષ્ઠાનાં, પ્રવૃત્તિ: શ્રુતવૃત્તિ (શ્રી સિદ્ધસેન દિવાકર) શાસ્ત્રાના માર્ગમાં એક ધમને નિરૂપણ કરનારા એવા નયેની પ્રવૃત્તિ હૈાય છે. નર્થિ નયેરૢિ વિદ્ણ” સુત્તાં રહ્યો ય નિણમ િિત્ત (આવશ્યક) ભગવાન જિનેશ્વર મહારાજના મતમાં સૂત્ર કે અ કોઈપણ નયરહિત નથી. સબ્વે ના મિન્હાવાો સ નયવાદો મિથ્યાવાદે છે. અે
Page #267
--------------------------------------------------------------------------
________________
[૨૬] સાગર સમાલોચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા ગાથા એક આત્મા (સ્થાનાંગ) આત્મા એક છે. (બે આદિ રૂપવાળે આત્મા નથી) આ સૂત્ર, બે આદિપણુના ધર્મને નિષેધવાવાળું હોવા સાથે આત્માના એકપણાને જણાવે છે.
થઈને અધ્યાહાર વ્યાખ્યતાને જ સ્યાદ્વાદ ૨ તપણે માટે કરે પડે છે. આ ઉપર જણાવેલી વસ્તુ જે સમજે નહિં તે રામ-શ્રીકાંતે સાચી વસ્તુ ન સમજે અને કદાગ્રહી જુઠા બને જ
વળી દીધેલા મલયગિરિજીના પાઠમાં પણ એક નયવાદિપણાને નિષેધ જણાવવામાં આવ્યો નથી, તે અનુપયોગી પાઠ મૂલમાત્રથી આપ તે રામ-શ્રીકાન્તને કેમ ગ્ય લાગ્યું ? શાસ્ત્રને જાણવાવાળા છતાં વાકયાર્થ, મહાવાકયાર્થ, દંપર્ધાર્થ તેમજ ચિંતા. જ્ઞાન અને ભાવના જ્ઞાનની વિશિષ્ઠતા અને ભિન્નતા ન સમજે તે સત્ય શી થાય એમાં નવાઈ શી ?
૨ સહજ તથાભવ્યતાના અનાદિપણાથી ભગવાન જિનેશ્વરોમાં અનાદિની ઉત્તમતાની સાધ્યતા, બેધિ કે વરબધિ પછી પરોપકારવ્યસનિતા આદિની હેતુત, અશુદ્ધદશામાં જાત્યરત્નના દ્રષ્ટાંતથી જણાવાયેલી ગ્યતા તથા તીર્થકર અને તે સિવાયના બધિને કાર્ય દ્વારાએ ભેદ, આ બધી વસ્તુમાંથી એક પણ વસ્તુને નહિ સમજનાર મનુષ્ય ભગવાનું હરિભદ્રસૂરિજીના વચનને સમજી ન શકે અને તેથી સિદ્ધાંતવાકયનું સ્વરૂપ ન સમજી શકે તેમાં આશ્ચર્ય નથી. ll૧૫૫૧
૩ વોષિત સામ્ય વિગેરે શ્રી અષ્ટકને પાઠ તથા શ્રી પંચાશકના વાકયે થી વધિ પછીથી દરેક તીર્થકરમાં પરોપકારવ્યસનિતા જ હોય છે અને જયારે તે સમ્યકત્વ પહેલાં પણ પરોપકારવ્યસની હતા (સાધુની ભકિત વખતે શ્રી નયસારને સમ્યકત્વ ન હતું) એ વાત ન સમજે તે તીર્થકરની આશાતના કરે પિતે અને બીજાને કહે તેમાં આશ્ચર્ય શું ? ૧૫પરા
૪ “તીર્થકર ભગવાનનું આદ્યસમ્યકત્વ પણ પરંપરાએ તીર્થંકરપણાને લાવનાર હેવાથી શ્રેષ્ઠ ગણાય, પરંતુ વરબધિ તે તીર્થંકરનામકર્મ બાંધવાના સંબંધને અંગે છે” આ સ્પષ્ટ વાત જે ન સમજે અને બેલે એ ભવભ્રમણ કરવાના રસ્તા લે તેમાં આશ્ચર્ય શું ? પિતેજ દીધેલા પાઠમાં પ્રથમ સ બધ અને વરાધિ સ્પષ્ટપણે જુદાં જણાવેલાં છતાં તેને જુદા નહિ સમજનાર અને માનનાર મનુષ્ય કયે ચમે વાંચતું હશે ? ૧૫૫૩
૫ આટલે બધે દીર્ઘકાળ થયા છતાં જેમણે શ્રી નયસાર સંબંધી કોઈપણ બીજી મુસાફરી કે સંગ્રામ જેવા કોઈપણ વૃત્તાન્ત શાસ્ત્રમાંથી બતાવી શકાયા નથી તે પછી “બીજા વૃત્તાતે નથી” એ કથનને જુઠું કહેનારા તેિજ જુદા પડે છે.
Page #268
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગધારકની શાસનસેવા ૨૧]
૬ શ્રી નયસારનું નામ ત્રીજે ભવે મરીચિ એવું જે સ્થાપન કરવામાં આવ્યું હતું તે આવશ્યકમાં જન્મ વખતે તેણે મેળવેલા મરીચિ (કિરણ–તેજ)ને અંગે જ છે એમ જણાવેલું છે તેથી સૂર્યના કિરણની અપેક્ષ એ આતપ અને બાકીના પદાર્થોના તેજની અપેક્ષાએ ઉદ્યોત લખાય તેમાં ભૂલ જનાર મનુષ્ય, દ્રષ્ટિ સાફ કરે એ ઠીક ગણાય ૧૫૫૪
૭ (૧) કોઈપણ ચક્રવર્તી, ચકરત્ન ઉત્પન્ન થયા પછી છ ખંડ સાધ્યા સિવાય રહ્યો નથી, રહેતો નથી અને રહેશે પણ નહિ; એ વાત અજાણી ન હોવાથી “મરીચિ ચક્રવર્તીની ઋદ્ધિના ત્યાગી છે એમ ગણવામાં ભૂલ દેખનાર મનુષ્ય ભૂલ ન પડતે હોય તે જ કલ્યાણ છે (૨) ભગવાન હેમચંદ્રસૂરિજી, આચાર્ય ગુણચ દ્રસૂરિજી અને આવશ્યકની વૃત્તિ આદિને જાણનારા ભગવાનના સમ્યકત્વ અને વ્રતમાં મહિમાને સ્પષ્ટપણે કારણ દેખી શકે છે. (પતિતપણાને લીધે તે દ્રવ્યસાધુપણાને પક્ષ તે જોડે જ છે.) ૧૫૫પા
૮ (૧) મળે પદથી ઉલ્ટેક્ષા સમજીને મરણની ઉત્સવતા અસંભવિત ગણવાનું ન સમજે તેવા વૈયાકરણ પશુએ જ તીર્થકર આદિના મારણે થાય તે આછવ તરીકે માને અને એ રામ-શ્રીકાંતેને સમજાતું જ નથી (૨) ભેગવટે શબ્દ સામાન્યરીતે જગત માં પણ સાહી બી જણાવનારા છે, છતાં ભગવટી શબ્દથી વિષય સેવા લઈને જેવી માતા (ઓરમાન માતા) સાથે વિષયસેવા લેવાનું રામ-શ્રીકાંતેને સ્ત્રીરત્ન કેમ સૂઝે છે ?
- ૯ સૂત્ર અને વૃત્તિમાં “માતાની અનુકંપાથી અભિગ્રહ કરે છે એ વાત સ્પષ્ટ અને તે મહદયવાળી છતાં શ્રદ્ધા ન થાય તેને દી લઈને કુવે પડવા જેવું ગણાય ૧૫૫૬મા
૧૦ સિદ્ધચક્રમાં લગભગ કેડીબંધ પાઠો આપીને “તીર્થકરોનું અનુકરણ પણ અન્યજીએ કરવાનું છે એમ જણાવવામાં આવ્યું છે છતાં તેનું શ્રદ્ધાન ન હોય તે મનુષ્ય માત્ર સ વછરી આદિને અંગે કહેલે પાઠ લખ્યા કરે ૧૫૫૭
૧૧ વિવાહ, વિષયોનો ભોગ વગેરે નીચ ઉપાય છે એમ પિતેજ કબુલ કરવા છતાં જેઓ બબડે તેઓ કેવી દશામાં હશે ? તે જ્ઞાની જાણે.
(રામ – શ્રીકાન્ત – કલ્યાણ – કલંક)
રામ-શ્રીકાંતેના મતનું દિગદર્શન ૧ ચક્રવતી ભરત મહારાજા, ભગવાન શ્રીત્રષભદેવજીના કાલધર્મની વખતે મિથ્યાત્વી
હતા,
Page #269
--------------------------------------------------------------------------
________________
(ર૬૨] સાગર સમાલોચના સંગ્રહ યાને આગાદ્વારકની શાસનસેવા
૨ શક-ઈન્દ્ર આદિ ઈન્દ્રો પણ તે વખતે મિથ્યાત્વી હતા.
૩ ભગવાન શ્રી કષભદેવજીના શાસનમાં વર્તતા શ્રાવકો અને શ્રાવિકાઓ પણ મિથ્યાત્વી હતા
૪ ભગવાન મહાવીર મહારાજાના કાલધર્મ વખતે ભગવાન ગૌતમસ્વામી મિથ્યાત્વી હતા. એ સર્વને એટલે દોષ કે – ભગવાન જિનેવરના કાલધર્મને એટલે મરણને ઓછવરૂપ ન માન્યું કેમકે- રામનો મત છે કે – સા ચા ભકતે એ મહાત્માના મરણને ઓચ્છવરૂપ માનવ જ જોઈએ ૧૫૫૮
(રામવિજયએ પિતાના વડીલ આચાર્ય અને ગુરૂઆચાર્યના મરણને એછવરૂપ નહિં માન્યું હોય તે તે મિથ્યાત્વી જ !! ભણવાતી પૂજાઓ, ભકિત છે પણ મરણને આનંદ નથી” એમ માનનારા, રામટેળીના મતે મિથ્યાત { ગણાય છે. રામભકત, રામવિજયજી ના મતને આનંદરૂપ નહિં માને છે તેઓ પણ તેના સમકિતના પડીકા વગરના જ થશે.)
સિદ્ધચક વર્ષ ૮ અંક ૧૫-૧૬ સ. ૧૯૯૬ હૈ. વ. ૦)) સમાલોચના
૧ પુનમ અથવા અમાવાસ્યાના ક્ષયે તેરસને ક્ષય, સકલ શ્રી સંઘ હમેશથી કરતે આવે છે અને કરે છે, તે શું રામટોળાને મતે ઉદયની તેરસે અને શાસ્ત્રવાકયથી. માનેલી ચૌદશે પકખી કે માસી કરીને આગળની ચૌદસે પૂનમ કે અમાવાસ્યા કરનાર , શ્રીસંઘ મિથ્યાત્વી છે ? i૧૫૫૯
૨ રામટોળાએ અને તેના પૂર્વજોએ પણ ૧૯૮૯ સુધી પુનમ કે અમાવાસ્યાના ક્ષયે તેરસને ક્ષય કરીને તેરસે પકખી કે માસી કરીને આગળની ચૌદસે પૂનમ કે અમાવાસ્યા કરી; પણ તે ચૌદસે પકડી અને માસી કરી ન હતી. તે તેથી પિતાને અને પિતાના પૂર્વજોને રામટેળીવાળા શું મિથ્યાત્વી થયા માને છે ? ૧૫૬ ના
૩ “૧૯૫૨માં જે માન્યતા હતી તે જ માન્યતા ૧૯૬૧ વગેરેની સાલમાં હતી’ એ વાત માટે શ્રીકપડવંજ વગેરેના સંઘ પાસે નથી જણાઈ? i૧૫૬૧
૪ સંમેલનમાં કઈ તારીખથી રેમ તરફથી તિથિચર્ચાનું કહેવાયું? કે જેને બીજાએ દાબી દીધી કહેવાય છે ? તે જણાવવું હતું. કથીર શાસનને કારમો ફતો આવે જ હેય. ૧૫૬૨
Page #270
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગદ્ધારકની શાસનસેવા [૨૬]
૫ કલ્યાણવિજયજીએ તે જુઠા કલંક દેનાર અધમની કેટીમાં પડી રહેવાનું પસંદ કર્યું હતું અને તેથી તે લખાણ ૧૯૫૨ પછીનું અહિનું છે એમ પૂરવાર કરવા સાધકને મોકલ્યું ન હતું એટલે રામ. અને તેના પ્રતિનિધિની દશા જ કારમી છે ૫૬૩
૬ પાંચમ કે પૂનમ પર્વને લેપનાર ટોળું તે હમણું જ “રામટોળીને નામે બહાર આવ્યું છે. શાસ્ત્રીય પૂરાવાની ચે પડીને વાંચનાર અને માનનાર તે માટે જ છે કે પૂનમ-અમાવાસ્યાને ક્ષય કે વૃદ્ધિ હોય ત્યારે તેરસને ક્ષય અને વૃદ્ધિ થાય છે. તથા ભાદરવા સુદ પાંચમની ક્ષયવૃદ્ધિએ ચકખી રીતે ત્રીજની ક્ષય વૃદ્ધિ પણ તે પુરાવાઓમાં જણાવવામાં આવી જ છે, પરંતુ શાસ્ત્ર અને પરંપરાને ઉઠાવવામાં ટેવાયેલા રામટેળાને તે સાચું માનવાનું ભાગ્ય કયાંથી હોય ? ૧૫૬૪
- ૭ રામટોળીના આચાર્ય અને ઉપાધ્યાયે, શ્રી પાલીતાણામાં તિથિચર્ચા કરવા બોલાવ્યા છતાં ન જ આવ્યા અને ઉ. એ તે ચર્ચા કરવાને ડોળ કરી ગચ્છન્તી કરી જઈ હાર ખાધી તેનું ઝેર આવા કથીર શાસનના જુઠા અને ગંદા લેખોથી જ થાય. જે માતાની કુખમાં મનુષ્યપણે આવ્યું હોય તે રામટેળાનો આગેવાન, સમક્ષ આવી તિથિરર્ચા કરી નિર્ણય કરે.
૮ પુનમ કે અમાવાસ્યાના ક્ષયે કે વૃદ્ધિએ તેરસને ક્ષય અને વૃદ્ધિ કરવાના શ્રી આનંદવિમલસૂરિજીના વખતથી અત્યાર સુધીના પુરાવા પણ જાહેર છે થયા છે અને પરંપરા પણ જાહેર જમાટે “રામની શાસ્ત્ર અને પરંપરાથી બહાર છે' એ ચેકનું જ છે ૧૫ દિપા
૯ કલ્યાણવિજયજી જે વેગનું બહાનું કહાડી એટલે ન હોતા આવ્યા તે યુગ પથન્નાના હતા. ! એ યોગ એવા હતા કે-જેમાં ત્રણ દિવસ લાગેટ રહેવાને પણ નિયમ ન હોતે !! કમીટી પણ માત્ર ચર્ચાથી ખસવા માટે કલ્પિત ઉભી કરેલી હતી છે તે હોતી તે ઉભય પક્ષે નીમેલી અને હતી તે ગૃડની અનુમતિવાળી !! છતાં તે કે રામ એકકેય તે કમિટી દ્વારાએ તે કહેવા છતાં લેખ મોકલી શકાય નહિ
૧૦ રામટોળીમાં તે કઈપણ મુંબઈ, પૂના કે અમદાવાદથી તિથિચર્ચા કરવા એક ગાઉ પણ ચાલ્યા નથી એ જેવું જાહેર છે તેવું જ શાસ્ત્ર અને પરંપરાને માનનારા આચાર્ય આદિ તે અનેક ગાઉ સુધી તિથિચર્ચા કરવા માટે જ આવ્યા હતા એ પણ જાહેર જ છે રામ અને કલ્યાણ. દક્ષિણ અને મારવાડ તરફ ચર્ચા કરી નિર્ણય કર્યા વિના પ્રયણ કરી ગયા ! તે જ આ રામટેળીની પાલંપિલ સ્થિતિ જણાવે છે. ૧૫૬૬
૧૧ પુનમ કે અમાવાસ્યાના ક્ષયે કે વૃદ્ધિએ તેરસને ક્ષય કે વૃદ્ધિ થાય એ સાબિત કરવા શાસન પક્ષ હમેશા તૈયાર જ છે. શ્રી રામ કે કલ્યાણ કેઈએ વખત કહા નહિં li૧૫૬૭માં
Page #271
--------------------------------------------------------------------------
________________
[૬૪]
સાગર સમાલાચના સંગ્રહુ યાને આગમેાદ્વારકની શાસનસેવા
૧૨ પ્રશ્નોને માટે ઉત્તરના પશુસણને અંગે કહેલા નિષેધને પણ જેએ ન વાંચે તે પ્રત્યક્ષ અક્ષરના ચાર જ ગણાય.
૧૩ શ્રીક્ષમા૦ શ્રી જખુ॰ શ્રી કનક અને શ્રી મનેહર૦ની માફક શ્રીરામ” પણુ પ્રસ`ગ આવે પાક ન મ્હેલે તે ખસ છે.
૧૪ શ્રી કલ્યાણ॰ અને શ્રી જબુની ચાપડીએનાં અનેક જુઠાણાં પેપર દ્વારા જણાવ્યા છતાં તેનું સમાધાન કર્યુ નથી મને સાબિત કરવા માટે અનેક વખત સૂચના કરવા છતાં પ્રતિનિધિ પણ મેકલ્યા નથી ! (આવી સ્થિતિ છતાં લખાણા કરે તે કથીરશાસન જ કહેવાય.)
જે પેપમાં ગંદા (વીર ! તા ૧૭ મે)
*******
૧ આરાધના માટે કડાડવામાં આવતાં બીજા બધાં પચાંગેામાં પતિનિા ક્ષયની વખત જૂની અપતિથિ લખાતી હતી અને લખાય છે, ફકત રામટોળીના પાંચાંગામાં અને તે પણ હમણાં બે પાંચ વર્ષોંથી જ આરાધનાનાં ૫'ચાંગામાં પણ પથિનો ક્ષય અને વૃદ્ધિ જણાવાય છે. એટલે તેની પાછળ ચે.કડી આદિ મ્હેલાય છે. એટલે સ્પષ્ટ છે કે-આરાધનામાં રામટોળી પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ માને છે.
૨ રામટોળીના પ'ચાંગામાં જ લૌકિકટીપણામાં આવતા પત્ર તિથિના ક્ષયની વખતે વ્હેલાની અપતિથિ લખીને વાર લખાય છે અને તે જ વાર તે તિથિના પણ લખાય છે. એટલે એ રામટાળી તેમાં આરાધનાના પંચાંગમાં પ તિથિનેા ક્ષય માનનારી ઠરે જ છે. લૌકિકા. વાર લખી મીંડા કરે છે ત્યારે આ રામટોળી પાછળ ચેકડી હેલે છે. આમ છતાં તે રામટાળી રામશ્રીકાંતે દ્વારા તે વાતને અપલાપ કરે છે તે તે અદ્વિતીય ધૃષ્ટતા જ છે.
૩ રામટેાળી શિવાયના સર્વ આરાધનાના જૈનપચાંગામાં પર્યાન તરના ક્ષયે તેનાથી પૂતર તિથિનો ક્ષય ગણી લખી તેના વારા ક્રમે લખાતા હતા અને લખ ય છે. ફકત મા રામટોળી, ઘેાડી મુદ્દતથી તેમ કરતાં પર્યાંનતર પવને ચાકડી મ્હેલી ક્ષીણ જણાવે છે.
૪ પ અને પન"તર પર્વની તિથિને આ રામટોળીવાળા બધા આરાધનાના પ'ચાંગાથી વિપરીતપણે અને જૈનમાંથી ઇતર કુમતાની માફક જુદા પડવા માટે જ વારવાળી પર્વ અને પર્વાન'તર પતિથિને જાહેર કરે છે અને મનાવે છે, છતાં આરાધનામાં પવ તિથિની વૃદ્ધિ કોઇ માનતુ નથી.' એમ કહેવાની ધૃષ્ટતા રામ-શ્રીકાંતે પાસે લખાવી પાતાના હૃદયચક્રને ચક્કર થયું જણાવે છે.
Page #272
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગોદધારકની શાસનસેવા [૨૬૫] પ રામટોળી શિવાયના કેઈએ પણ આજના પંચાંગમાં પર્વતિથિ કે પવનંતર પર્વતિથિને ક્ષય કે વૃદ્ધિ લખ્યાં નથી તેમ માન્યા પણ નથી, માટે શાસ્ત્ર, શાસન કે પરંપરાને અનુસરનાર શાસન પ્રેમિવર્ગમાં તે કેઈપણ પર્વાન્તર પર્વની તિથિને ક્ષય કે વૃદ્ધિ માનતા હતા અને માનતા પણ નથી. તથા મટોળી તરફથી ભદ્રિક દ્વારા અનેક ધમપછાડા કરીને તેને પ્રચાર કરવામાં આવે તે પણ માનશે જ નહિ, હકીકતે જો રામશ્રીકાંતેનું હૃદયચક મર્યાદામાં હશે તે જરૂરજ સમજશે I૧૫૬૮ (વી રામ-શ્રીકાંતે)
૬ કેન્ફરન્સ એ એક ગતકાણ અને ઝેરીલી વસ્તુ છે અને અસંકરણીય છે. માટે જે શ્રી સંઘને ઉન્નતિને માર્ગે જવું હોય તે ભારતીય શ્રીસંઘ જેવી સંસ્થા સ્થાપીને ચલાવે અને તેમાં નીચેના ઠરાવે અનુત્થાપ્ય અને અચર્ચા તરીકે પાસ કરે. "
૧ ભગવન જીનેશ્વર મહારાજના પંચાંગીયુકત શાસ્ત્રને માનવા. ૨ શ્રી જિમૂ આદિ માતેય ક્ષેત્રો સંબધી જે રૂઢિ છે તેને માનવી
૩ શ્રાવક અને શ્રાવિકાવર્ગની વ્યાવહારિક ઉન્નતિ આદિની જ ચર્ચા કરવી. કરાવે કરવા કે અમલ કરે આ યોજના જે સંસ્થાને ભેદ કે મતભેદને સ્થાન આપ્યા શિવાય કરવામાં આવશે તે જૈન કોમની ઉન્નતિ સાધી શકાશે ૧પ૬ લા (મુંબઈ સ )
ક ક ા . સિદ્ધચક વર્ષ ૮ અંક ૧૭-૧૮ સં. ૧૯૯૬ જે. . ૧૫-૦)) સમાલોચના
૧ શ્રી હીરસૂરિજી આદિ બે પુનમ કે બે અમાવાસ્યા હોય ત્યારે અગર બે અગ્યારસ હોય ત્યારે બીજી પુનમ કે અમાવાસ્યાને અગર બીજી અગ્યારસને ઔદયિકી એટલે ઉદયવાળી કહે છે અને મનાવે છે. અર્થાત એમ કહીને પહેલી પુનમ અમાવાસ્યાને અગર પહેલી અગ્યારસને ઉદયવાળી માનવી નહિ એમ સ્પષ્ટ કરે છે. એટલે પહેલી પુનમ અમાવાસ્યા તથા અગ્યારસને પુનમ, અમાવાસ્યા કે અગ્યારસપણે કહેવાય નહિ; પરંતુ પૂર્વની અપર્વ તિથિપણે એટલે તેરશ કે દશમપણે કહેવાય એમ સ્પષ્ટ છે અને એ જ પ્રમાણે શાસ્ત્ર અને પરંપરાને અનુસરનારે શ્રી સંઘ માને છે અને કહે છે.
આમ છતાં રામટોળીના શ્રી લધિ-વિક્રમ નવીન હીરપ્રશ્નમાં ટીપે છે કે- “તે ઔદયિકીને નિશ્ચય પહેલાના અનૌયિકીપણા માટે નથી, પણ ઉદયાસ્ત વ્યાપ્તિના નિષેધ માટે છે પરંતુ તે એમ જે જણાવે છે તે બેઠું છે. કેઈપણ શાસ્ત્રકારે કે જૈનમતવાળાએ ઉદયાસ્ત વ્યાપ્તિવાળી તિથિને માનવાનું રાખ્યું નથી, તેમ ઉદાસ્તવાળી તિથિને માનવી નહિં એવું કઈ કહેતું પણ નથી ! એ ટીપવું તે શાસ્ત્ર અને પરંપરાને લેપવાની બુદ્ધિને જ આભારી છે. ૧૫૭૦ ૩૪
Page #273
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમેદ્વારકની શાસનસેવા ૨ પ્રશ્નોત્તરગ્રથોમાં પુનમ અમાવાસ્યા કે એકાદશીની વૃદ્ધિને વાંચીને તે ટીપે છે કેશાસ્ત્રકારોએ પર્વતિથિની વૃદ્ધિને માન્ય રાખી છે. તે તે પણ ટિપ્પનકની અજ્ઞાનતાને આભારી છે. કેમકે લકિકટીપણામાં આવેલી પર્વતિથિની વૃદ્ધિને જે શાસકાર અને શાસ્ત્રને અનુસરનારાઓ માની જ લેતા હોય તે પ્રશ્નોત્તરની જરૂર જ ન રહેતા તેમજ વૃઢ થી. એ ઉમાસ્વાતિજીના પ્રૉષથી પહેલીનું અપર્વતિથિપણું ઠરાવી બીજીને જ પર્વતિથિ તરીકે ઠરાવવાનું રહેત જ નહિ. ગ્રંથ અને શ્રી સિદ્ધચકના તેવા પ્રશ્નોત્તરે લૌકિકટિપ્પનાને અંગે છે' એમ સ્પષ્ટ છતાં તેને અવળી માન્યતામાં ખેચવા તે કેવળ શાસ્ત્ર અને પરંપરાને ઉઠાવવાની બુદ્ધિને જ આભારી છે. ૧૫૭૧ :
૩ શ્રી હીરપ્રનમાં છઠનો પ્રશ્ન માત્ર ચૌદશ અને અમાવાસ્યાના દિવસો જ છ થાય એવા કદાગ્રહવાળાને જ આભારી છે અને તેથી જ ઉત્તરમાં નાત્ય નાસ્તિ અર્થાત તે પજુસણના છઠમાં દિવસોનું નિયમિતપણું નથી એમ જ જણાવે છે. એટલે રામટોળીવાળા તે છઠના પ્રશ્નન ઉપરથી તિથિનો ખાધાવાર આવવાને ભય ઉભું કરી જે પર્વતિથિને બેવડી માનવાની વાત ખોટી રીતે જણાવવા માગે છે તે તેમના નવા મતના કદાગ્રહને જ આભારી છે. કેમકે- ચૌદશના વાચનમાં છઠની અડચણ જ ન હતી. કેમકેતેમાં તેરસ અને ચૌદશને છઠ થઈ શકત અને અમાવાસ્યા કે પુનમની તપસ્યાને સામાન્ય નિયમ તે છે નહિ. તે ચૌદશ અમાવાસ્યાના છઠને આગ્રહ પણ ટીપનાની તિથિને અંગે હોવાથી જ પ્રશ્ન વ્યાપક બને છે ૧૫૭૨ (રામ-વિક્રમ )
સિદ્ધચક વર્ષ ૮ અંક ૧૯-૨૦ સં. ૧૯૯૬ અ શુ.૧૫ ૦)) સમાલોચના
૧ શાસ્ત્રીયપૂરાવાની ચોપડી, પ્રથમના પર્વની ક્ષયવૃદ્ધિએ પૂર્વતિથિનો અને દ્વિતીય પર્વની ક્ષયવૃદ્ધિએ પૂર્વતરતિથિની ક્ષયવૃદ્ધિ અસલપણે હતી અને તે જ વર્તમાનમાં
કથીરશાસનપક્ષ શિવાયને શ્રી સંઘ કરે છે, એટલું જ જણાવવા છપાવવામાં આવી હતી. છે અને તે શ્રી સિદ્ધચક્ર સાથે પણ જોડાયેલ જ છે. છતાંએ પુરાવાથી અલગપણું જે જણાવવામાં આવે છે તે માયામૃષાવાદ જ છે ૧૫૭૩
૨ અશુદ્ધિ અને સમાલોચનાનું પ્રમાજન નહિ કરવામાં જે કારણ હતું તે પણ તેમાં સ્પષ્ટ જણાવેલ જ છે. કે કૃત્રિમતાની વાચકને શંકા ન થાય તે માટે કરવામાં આવ્યું નથી. છતાં જેણે બરોબર વાંચા વિચાર્યા વિના લખવું છે તેને કથીર શાસન કેમ કહેવાય નહિ ? ૧૫૭૪
૩ પૂર્વ અને પૂર્વતરતિથિની ક્ષયવૃદ્ધિની પરંપરા છે અને શાસ્ત્રીયપાઠ પણ છે એમ તે કથીર શાસન પણ કબુલ કરે છે અને એ શ્રીસંઘને માટે અનુમોદનીય છે. ૧૫૭૫
Page #274
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમેદ્ધારકની શાસનસેવા [૬૭]. 1 કથીરશાસનવાળા જે બે પાંચ વર્ષથી પર્વતિથિના લેપક બની ભેળસેળવાતી બનીને તથા પર્વતિથિ માનીને પણ આરાધના ન કરવી એમ કહીને પર્વતિથિના નિયમને લે પનાર બને છે અને જેથી તે કથીરશાસનવાળા શ્રી સંઘથી બહાર થાય છે, તેમાં તેઓને એક પણ શાસ્ત્રીય પ્રમ ણ કે પુરા મલતે નથી એટલે વિતંડાવાદ કરે છે.
૫ શ્રી સંઘપક્ષ લિખિત પૂર્વક મૌખિક ચર્ચા કરી પિતાના પક્ષની સત્યતા સાબિત કરવા હંમેશા તૈયાર રહ્યો છે અને તૈયાર જ છે
૬ કથીરશાસનપક્ષને જ પહેલાં પણ સાક્ષાત ચર્ચાથી પીછેહઠ કરવી પડી હતી અને તેમણે કરેલી કમીટી દ્વારા પણ લખાણ મોકલી શક્યા નહિ અને જબુક જેવા જુઠી ચેપડીઓ છપાવનારને તે તેવી ચર્ચા કબુલ કરીને પણ વિહાર કરી જ પડે છે.
૭ કથીરશ સનના મતના કેટલાક તે જવું છે એમ જણાવીને ડીટેડીટાને જવાબ - દે છે કે ફલાણ કરે છે અને ફલાણા કહે છે, માટે જ હમારે કરવું પડે છે.
(રામ કથીર)
૧ ત્રણ જ વગર પણ ક્ષાયિક મેળવે એ કોટયાચાર્યનું વાકય, મુહશબ્દથી અંતમુહૂર્ત પણ લેવાય એ શ્રી ઉત્તરાધ્યયનનું વાકય, અને વિરત કરતાં અનંતાનુબ ધીને શમાવનાર કે ખપાવનાર અસંખ્ય નિજ રાવળે હોય એ શ્રી તાવાર્થ વચનને અનેક વખત જણાવ્યા છતાં ન માને તે ભવારામને પ્રવચન પણ ઉન્માર્ગથી બચાવે નહિ જ. ૧૫૭૬
૨ યુકિત અને શાસથી સંગત પદાર્થ, અનેક વખત દેખાડયાં છતાં જેઓ પિતાની બેટી માન્યતા હાંકયા કરે તેવા મિથ્યાત્વારામી ન હોય તે ઘણું સારું.
૩ શાસન અને શ્રમણોને પ્રતિકૂલ વર્તનાર જે હોય તેને શિક્ષા કરવી એ જે જૈન આચાર છે તે શું તેવાઓને વેતનાદિક આપી સર્વ રીતિએ પિષનાર છ, જૈનત્વાદિ સર્વ પ્રશસ્તભાવોને જલાંજલિ દેનાર નથી ? ૧૫૭ળા
૪ વાક્યનિરૂપણ આદિની કલ્પિત ખામીને આગળ કરીને સાચા પદાર્થને અમાન્ય કરનારા છે, પ્રાકૃતભાષાને નામે પ્રવચનથી દુર રહેનાર અનાચારી જેવા ન બને તે કલ્યાણ.
(પરવંચનાદિ)
Page #275
--------------------------------------------------------------------------
________________
[૬૮] સાગર સમાચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા સિદ્ધચક વર્ષ ૮ અંક ૨૩ ૨૪ સ. ૧૯૬ ભા.વ. ૪)) સમાલોચના
૧ ઉદયાસ્ત વ્યાપિની તિથિને અનારાધ્ય માનનારે આ વખત પણ ભાદરવા સુદ પાંચમ ૩૬-૨૭, ભાદરવા સુદ પુનમ ૩૨-૫ ની અને પછીથી આ વદ ૧૪ સુધીની બધી તિથિઓ તેવી હોવાથી અનારાધ્ય માની ? ૧૫૭૮
૨ ઉદયાસ્તવ્ય પિવાને લીધે તિથિને અનારાધ્ય માનવાની વાત શાસ્ત્રાધાર સિવાય કલ્પિત જ ગણાય.
૩ એકકેય પ્રશ્ન કે ઉત્તરમાં શ્રીહરિપ્રટન અને સેનપ્રશ્નમાં ઉદયાસ્તવ્યાપિનીને ઔદયિકીના વિપક્ષમાં જણાવી છે ? વિપક્ષમાં પૂર્વના અને અંગતના પદો છે ને ?
૪ સચિવ એમ કહેવાથી અનૌયિકીને જ વ્યવચ્છેદ થાય અને તેથી પૂર્વતિથિને અનૌયિકી એટલે ઉદય વિનાની જ ગણાય ૧૫૭૯
૫ પહેલી પૂનમ કે અમાવાસ્યા ટીપણામાં તેના ઉદ્દયવાળી ગણાયા છતાં આરાધનામાં તે તેના ઉદય વિનાની ગણાઈ અને તેમજ બે ઉદયવાળી ચૌદશમાં પણ પહેલી અનુદયવાળી ગણાઈ અને તેથી પુનમ અને અમાવાસ્યાની વૃદ્ધિએ બે તરસ ગણાઈ i૧૫૮ના
૬ શ્રી આનંદવિમલસૂરિજીના વખતથી તેમ મનાતું આવ્યા છતાં તે ન માનનાર શાસનમાં કેમ રહે ? ૧૫૮૧
૭ ઉદયાતવ્યાપિનીને ઔચિવ એમ કહેવાથી વ્યવહેદ માનનારે બે હોય ત્યાં . એક નથી (એમ) માનશે ખરા ?
(રામ-વિક્રમ)
# # # સિદ્ધચક્ર વર્ષ ૯ અંક ૧ સં. ૧૯૬ આ.શુ. ૧૫ સમાલોચના
૧ એક બાજુ લખવામાં આવે છે કે-કેવલિના વચન શિવાય બીજાનાં વચન સાચા હેય નહિ તે મી. ગો.ના વર્તમાનમાં જેનાં વચને સાંભળે છે તે બધાને શું કેવલી માને છે ? જો એમ નહિં તે તે બધા કહેનારાઓને તેઓ સાચા નથી એમ કબુલ કરે છે. ૧૫૮૧
૨ ક્ષમાશ્રમણ શબ્દ, પૂર્વધારેને માટે જ વપરાય છે અને ભગવાન જિનભદ્રગણિ ક્ષમાશ્રમણને “ક્ષમાશ્રમણ ગણવામાં આવેલ છે. અને તેથી શાસ્ત્રકાર અને પૂર્વાચાર્યો તેમને પૂર્વધર ગણે છે; છતાં મી. ગો.ના.નું જે કથન ભગવાન જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણ માટે પર્વધર નહિ હેવાનું છે તે કેવળ કલ્પનાના ઘોડા દેડાવનારને શોભે તેવું છે. ૧૫૮૨ા
Page #276
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ થાને આગાદ્વારકની શાસનસેવા [૨૬]
૩ મી ગે ના. વર્તમાનમાં જે સૂત્રો પુસ્તકારૂઢ છે તેને જે માને છે તે શ્રી દેવર્કિંગણિક્ષમાશ્રમણ, કેવલિ નહોતા છતાં માત્ર પૂર્વધરપણાને લીધે માને છે તે પછી પૂર્વધર ભગવાન શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણના શ્રીજતકલ્પને માનવામાં કેમ કાળજું કેતરાય છે તે સજજને જાણે. ૧૫૮૩
૪ “મહાકલ્પસૂત્ર પીસ્તાલીસ આગમ પૈકીનું એક છે એમ કયા પ્રમાણિક આચાર્યોએ લખ્યું છે ? પ્રકીર્ણ કસૂત્રોને અંગે તે ભગવાન મહાવીર મહારાજના શાસનમાં ચૌદ હજાર પન્નાની સ્થિતિ, શ્રીનંદીસૂત્ર વિગેરે કબુલ કરે છે તે મી ગે ના ને માન્ય હોવી જોઈએ. ૧૫૮૪
૫ આગમ આદિ પાંચેય વ્યવહારની વ્યવસ્થા માત્ર તકલ્પમાં છે તે મી. ગો. ના ને શું તે પાચ વ્યવહાર બૃહત્ક૫ શ્રી સ્થાનાંગ અને શ્રી ભગવતીજી સૂત્ર આદિમાં કહેલા છતાં માન્ય નથી કે તેની વ્યવસ્થા માન્ય નથી ? અને બેમાંથી કેઈપણ
અવસ્થા માન્ય નથી ? અને બેમાંથી કોઈપણ વસ્તુ અમાન્ય હોય તે તેને સબલ પુરા કેમ અપાયે નથી ? ૧૫૮૫ (સાંજના )
૧ સાધર્મિક વાત્સલ્યમાં રાત્રિભોજન થવાની વાત સત્ય હોવાને પુર બહાર આવ જઈએ.
* ૨ કદાચ તેમાં રાત્રિભેજન થયેલું માની લેવ ય તે તે રીતિરૂપે થયું છે કે- બીજા કોઈ કારણથી થયેલું છે તે તપાસવું સુજ્ઞ માટે તે જરૂરી છે.
૩ રીતસર અને કારણ વગર જે સાધર્મિક વાત્સલ્યમાં રાત્રિભૂજન કે તેવું જૈનેને અયોગ્ય કાર્ય થાય છે તે સર્વથા નિધ છે; પરંતુ તેને સુધારે પેપર દ્વારાએ ચર્ચા કરવાથી શકય છે કે બીજે રસ્તે યોગ્ય છે ?
- (રીતસર કે કારણથી પણ થએલા રાત્રિભેજનને વજર્ય ગણવામાં જૈનેના બે મત હેય જ નહિ. )
T ET-1 સિદ્ધચક વર્ષ ૯ અંક ૨ સં. ૧૯૯૬ આ. વ. ૦)) સમાલોચના
૧ બુદ્ધિનિધાન શ્રી અભયકુમાર શ્રેણિક મહારાજાના મોટા પુત્ર હોઈ તેઓ જ વાસ્તવિક રીતિએ રાજ્યગાદીના માલીક હતા અને તેઓની દીક્ષા થવાથી જ કણકના હાથમાં રાજ્યની લગામ આવી ! આમ છતાં તે દીક્ષાને તેનું કારણ ન માને તેને શું કહેવું ?
Page #277
--------------------------------------------------------------------------
________________
[૭૦]
સાગર સમાલાચના સમહ યાને આગમાદ્વારકની શાયનસેવા
૨ બુદ્ધિપ્રધાન શ્રી અભયકુમારની દીક્ષા થવાને લીધે જ રાજય કેણિકને મળવાની કે તેના ભાગલા પડવાની દહેશત ઉભી થઈ અને તેથી જ હાલ્લ ને વિહલ્લને સિંચાનક હાથી આદિ શ્રેણિક મહારાજે આપ્યા છે અને તે સેચનક હાથી આદિની કેણિકે માગણી કરવાને લીધે હુલ્લ વિઠ્ઠલ્લને ચેડામહારાજા કે જેએ- પેાતાના દેદા થતા હતા તેને શરણે જવુ પડયુ અને તે હૅલ્થ-વિહલ્લે કે ચેડારાજાએ તે સિંચાનક હાથી અિ નહિં સાંપવાને લીધે જ થમૂશલ અને મહાશિકટક સામેા થયા છતાં તેની કારતા ન સૂઝે તેને શું કહેવું ?
૩ બુદ્ધિવિશિષ્ટ શ્રી અભયકુમારની દીક્ષા થવાને લીધે તેની માતા નદાએ દીક્ષા લીધી છે અને તેણીએ પેાતાના દિવ્યકુંડલ અને હાર. હલ્લ-હિલ્લને આપ્યા છે. તે હાર અને કુંડલયુગલની શે।ભાથી અદેખી થયેલી કેણિકની રાણીએ કેણિકને તે લઇ લેવા પ્રેરણા કરી અને તેથી હુલ્લ વિહલ્લને ચેડામહારાજના શરણે જવુ પડયું ! અને તેથી શરણાગતવાપિંજર એવા ચેડામહારાજને રથયૂશલ અને મહાશિલાક ટક સ`ગ્રામાં કરવા પડયા !! એ ચેકખું ન સૂઝે તે રામને રામ રામ લેાકેા કરે. ૫૧૫૮૬॥
૪ દીક્ષા ન લે અને અહિત ન હેાય એવું કેવલજ્ઞાનથી જાણવાનું. શકય છે એવુ કહેનારાના રામ રમેલા હોય તેમાં કહેવું શું ? ૫૧૫૮૭ના
2
૫ ભગવાન (ને) શ્રેણિકમદ્રારાજ માટે આજ્ઞાની દઢતા અને અભયકુમારની દીક્ષામય દીક્ષાની સુ'દરતા જણાવી તેની સુંદરતાની માન્યતામાં ચલિતપગુ જ થાય તેને અંગે જણાવેલે એમને જે વીર્યાંલ્લાસ તેને સ`વિરતિની પ્રાપ્તિની સાથે જોડનારે દુરભવ્ય ન હેાય તે ઘણું સારૂ. ૫૧૫૮૮ા
નુષ્ય,
૬ પરવ’ચનપત્ર નહિ મગાવવા છતાં, નહિ આવ્યા છતાં માત્ર કાઇકે જણાવવાથી આ ખુલાસા કર્યાં છે. તેથી બીજા અંકમાં અસભ્ય અને અસત્ય લખાણા હોય તે તેના સ્થિતિ પણ આ રીતે અધમ જ ગણવી
તા.ક. કારણપણું પણ સ્પષ્ટ છતાં દીક્ષાની મહત્તાને ઉડાડવા કે સત્યવકતાને ખેાટી રીતે વગાવવા જો ભાવિની ભેખડ નીચે જવામાં રસ લેવાય તા પછી........ના મતને માનનારમાં દાખલ થવું સારૂ છે
૨ મરૂદેવામાતાનુ આંધળાપણુ' પણ જ્ઞાની એવા ભગવાન ઋષભદેવજીની દીક્ષાને લીધે જ હતું, છતાં આ પરવચનકારને તે પણ કારણ તરીકે માનવાનું નહિ રહે ધ્યાન રાખવુ કે દીક્ષાને કાઈ અનથકારક ગણતું જ નથી; પરંતુ દુન્યવી આવા અનર્થાં થવા સભવ હોય તે પણ દીક્ષા લેવાય તે અ યઃ કરનારી જ છે એમ કહયું છે અને તે કહેવા લાયક જ છે. ૧૫૮૯ા
Page #278
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલાચના સંગ્રહુ યાને આગમાદ્ધારકની શાસનસેવા
[૨૦૧
૩ સત્યને ઉલટપાલટ કરવામાં આત્મભાગ સમનારા પર્વ'ચનકારને નિયાવલી
જોવાના તેા અવકાશ ન જ હોય એટલે ચેકખુ કારણપણુ` સૂઝે નહિ જ. ૫૧૫૯૦૫ (પરવ ચન-રામ′′)
தததி
સિદ્ધચક્ર વર્ષ ૯ અંક ૩-૪ સ. ૧૯૯૭ કા. વ. ૦))
સમાલાચના
પતિથિની હાનિ અને વૃદ્ધિ અંગે મટાળીનેા ઢંઢેરા
૧ આચાર્ય શ્રી આનંદ વિમલ સૂરિજીએ એ પુનમની વખતે એ તેરસ કરી કરાવી
તે ભૂલ્યા.
૨ આચાર્ય શ્રી વિજયદાનસૂરિજીએ સાલમી સદીમાં એ પુનમની એ તેરસ કરી કરાવી તે ભુલ્યા.
૩ આચાર્ય શ્રી હીરસૂરિજીએ ટીપનાની બીજી પૂનમ અને અમાવસ્યા અદિને ઉદયવાળી માની તે ભુલ્યા
જ
૪ શ્રી વિજયસેનસૂરિજીએ બે અગ્યારસ હાચ ત્યારે બીજી અગ્યારસને જ ઉદયવાળી માની તે ભુલ્યા.
૫ વિજયદેવસૂરિજીએ પુનમ કે અમાવાસ્યાના ક્ષયે કે વૃદ્ધિએ તેરસને ક્ષય અને વૃદ્ધિ કરવાને પટક કર્યા તે ભુલ્યા.
૬ પેતાના આચાર્ય આત્મારામજી, કમલવિજયજી, દાનવિજયજી, પ્રેમવિજયજી અને પેાતે પણ પતિર્થની હાનિ કે વૃદ્ધિએ પૂર્વ કે પૂર્વાંતર અપ་તિથિની હાનિ કે વૃદ્ધિ કરી તે પણ ભુલ થઈ.
તા કે. ઉપર મુજબની વાસ્તવિક અભ્લેને પણ અમે ભુલ ગણીએ છીએ' એમ જાહેર કરવા સાથે જાહેર કરીએ છીએ કે-જેમ ભીખમપ'થીએ ભગવાન મહાવીરને ભુલ્યા કહે તેમાં તેને શાસ્ત્રપાઠ આદિની જરૂર નથી તેમ હમારે પણ જરૂર નથી. નવીનમતના નેતાને કોઇએ રૂબરૂની ચર્ચા કરવારૂપ ઝગડામાં ખેંચવા નહિ. વળી ભીખમપથીચે જેમ સાચા લેખાના ખાટા અર્ધાં લખે છે તેમ હુમે પણ ત્રિપુત્રીની તરખટમાં કરીએ છીએ તેમાં નવાઈ ગણાવી નહિ. ૧૫૯૧૫
xxx
સિદ્ધચક્ર વષ ૯ અક ૫-૬ સ, ૧૯૯૭ માગ, વદ ૦)) સમાલાચના
Page #279
--------------------------------------------------------------------------
________________
[૭૨]
સાગર સમાલાચના સંગ્રહ યાને આગમાદ્નારકની રાસનસેવા
૧ જ્ઞાનના આઠ આચારાને પણ શાસ્ત્રપ્રમાણે ન માનનાર સમયધર્મીને શાસ્ત્રાકત એવાં ઉપધાન અને તેની ક્રિયા રૂચે અને વિરોધ ન ઉઠાવે તેમાંજ સદ્દબુદ્ધિવાળાને
આશ્ચય થાય ॥૧૫૯૨)
(સમય૦)
૧ આચાર્ય આનંદવિમલ સૂરિજીનું પાનુ સેલમી સદીનું છે એમ સાબિત કરવાની જવાબદારી પન્યાસ કલ્યાણવિજયજીએ અમદાવાદમાં લીધી છે અને તે પાનું તેમની પાસે હાવાથી વ્યાજબી જ છે. ૫૧૫૯૩
૨ શ્રી માનદ વિમલજીવ છુ' નિધિ ખ ધીનું લખાણ સસ્કૃતમાં અને ગદ્યમાં છે. અને તેથી વિરૂદ્ધ ગાથ એનું મ્હાંનુ પ્રથમ નંબરે ખાટુ છે.
૩ પુત્ર‘તિથિની હાનિવૃદ્ધિએ પૂર્વ કે પૂર્વ'તર અપતિથિની હાનિ વૃધ્ધિ થાય છે તેની સત્યતા સાબીત કરવામાં સેાળમી સદીથી ઘણીએ સદીએના પુરાવા છે. અને તે સાબિત કરવા શાસનપક્ષ તે હુ મેશાં તૈચાર હત અને છે; પણ રામટાળાને વિરમગામ વટાવવુ છે. દક્ષિણમાં દોડી જવું છે, પૂનાથી આવવુ નથી, પાલીતાણેથી જજીને પલાયન થતુ છે અને વૃદ્ધ તપસ્વીના મ્હોડે પરાણે મેલાવી સ’તાડવાની રમત રમવી છે. ૧૫૯૪ના
૪ રામટાળીએ વ્રુધ્ધતપસ્વી પાસે જે પરાણે ખાલાગ્યુ છે તેની પ્રતિજ્ઞા તેમની સહીથી બહાર હજી સુધી ઘણું કહ્યા છતાં કેમ બહાર નથી આવતી ?
પ ગૃહસ્થાને માટે પ્રતિજ્ઞાવાળા અને પ્રતિજ્ઞા વિનાનાં કથને તે હાય; પરંતુ વૃધ્ધિ તપસ્વીયાના વચનોમાં કહેલા વચને પણ પ્રતિજ્ઞ પૂર્ણાંકના નથી એમ કહેનારા
કેવા હશે ?
૬ માખી તિથિચચર્ચાના અનેક પૂરાવાઓના પ્રશ્નાત્તર ન કરતાં એક'શીય પુરાવના નામે જુઠી બાજી રમાય તે વૃધ્ધતપસ્વી અને ઉપાસકને શેલે ખરૂ ?
૭ ધરણેન્સૂરિને નામે સામાન્યપવની વાત કરી, અને પછી ચઉદશ ઉપર તે ચઢાવાય એ વૃદ્ધને તે ન જ શેલે ૧૫૯૫ (રામટેળી અમદાવાદ)
૧ નવામતવાળાએ પતિથિની હાનિવૃદ્ધિએ પૂર્વ' કે પૂતર અપવતિથિની હાનિવૃદ્ધિ કરવાના રીવાજ તે છે પણ તે શસ્ત્રથી વિરૂધ્ધ છે એમ કહે છે. તેથી નવા મતવાળાને યાદીપણું સ્વાભાવિક જ આવી જાય છે. (આચાય' સિદ્ધિસૂરિજીએ પણ ૧૬મી સક્રિમાં બે પૂનમે હતી ત્યારે એ તેરશ થઈ એ લખાણને જુઠ્ઠું ઠરાવવાનુ` હેાવાથી વાદી થવાનુ જ છે.) યાદ રહે કે શાસ્ત્ર અને પરપરા માનનાર પક્ષ ૧૬મી સદી આદિના અનેક લેખાથી પ્રવૃત્તિ સાખીત કરે છે. ।।૧૫૯૬૫
Page #280
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલાચના સંગ્રહ યાને આગમાધારકની શાસનસેવા ૨ નવાપક્ષથી ફતવા બહાર પડયા છે કે, ધરણેન્દ્રસુરિ શ્રીપૂજયથી ચાલી છે તે નવપક્ષને તે સાબિત કરવા માટે વાદી થવાનુ છે. ૫૧૫૯૭ા
૩ નિશ્ચય કરી તેની જાહેરાત કરવી અને કર્યાં તથા ન કર્યાંના પ્રાયશ્ચિતની પ્રતિજ્ઞા કરવી અને પ્રસ`ગ આવે ત્યારે જવાબદારીથી ખસવા માટે મ્હારૂં કથન જિજ્ઞાસા વૃત્તિથી થયુ છે' એમ કહેવું તે તે કોઈને પણ શેલે તેમ નથી. ૫૧૫૯૮૫ (સિદ્ધિ॰)
RE ૧૯૯૭ પેા. જી. ૧૫
શ્રી શ્રમણ્સ' આ તરફ યાન આપે.
સિદ્ધ્ચક્ર વર્ષ ૯ અંક ૭ સ.
[૨૭૩] જ આ પ્રવૃત્તિ
.
અવિચ્છિન્ન પ્રભાવશાલી અને ત્રિકાલાબાધિત શ્રી જૈન શાસનમાં શ્રમણ ભગવાન મહાવીર મહારાજાનાં છદ્મસ્થપણુનાં ચામાસા તે શ્રી આવશ્યક સૂત્ર નિયુકિત આદિથી અને તેને અનુસરનારા શ્રી વીરચરિત્રાદિથી ક્રમસર જણાવવામાં આવી ગયા છે તેથી તેનુ જ્ઞાન થઇ જાય છે; પરંતુ કેવલજ્ઞાન પ્રાપ્ત થયા પછીનાં ભગવાનના ચેમાસાના ક્રમ, શાસ્ત્રોમાં સ્પષ્ટપણે ઉલ્લિખિત થયેા જણાતે નથી છતાં જો કોઇ જિજ્ઞાસુ શ્રમણુ ભગવ ંત તે તરફ પ્રવૃત્તિ કરે તેા શ્રી ભગવતીજીમાં ૫૬૨માં શતકમાં ગેશાલાને અધિકાર કે જે ભગવતના કેલિપણાના સાળમાં વર્ષમાં એટલે કે પદર વર્ષ પછી બનેલે છે તે તરફ ધ્યાન દોરી શકે. તેમજ રથમુશલ અને શિલાક'કે સગ્રામેા તે વખતથી વ્હેલા અનેલા છે તે પણ શતક્ર સાતમના ઉદેશ નવમામાં જણાવેલ છે. વળી સેચનક હાથીનું ચરમપણુ જે જણાવેલ છે તે પણ વેશાલીના વેરાનીસ પુણ્`તા જણાવવા ઉપયેગી થાય. વળી ભૂતાનંદ હાથી ફ્રે કેણિક રાજાની પછી મગધની ગાદીએ આપનાર ઉદાયિના હાથી હતા તેને અધિકાર સત્તરમાં શતકમાં જે છે તથા શતક ૨૧-૨૨ માં જે પાટલીપુત્ર વસાનવાના મૂળ કારણરૂપ પાટલીવૃક્ષને જણાવે છે તે વિચારને અવકાશ આપશે. સાથે એ હકીકત વિશેષે વિચાર આપશે કે શ્રી જ્ઞતા સૂત્ર આદિ શેષ અંગેામાં સુધમ સ્વામીની વાચના ચાલે છે તે વ્હેલાં શ્રી ગૌતમ સ્વામીની વાચના ચાલે છે. ૧૫૯૯ા
સમાલાચના
૧ યુવક્રેમાં જેએ શાસનપ્રેમીએ છે અને થશે તેએ તે શાસનપ્રેમીઓના ભકતા જ રહયા છે અને રહેશે તથા તે તે શાસન વિરાધીઓને ખેાળી ખેાળીને પીંખી નાખશે અને નાખે છે એમાં સંશયને સ્થાન જ નથી અને શાસનને શ્રદ્ધાજીન્ય યુવાના તે ભય એક અંશે પણ હતા એ નહિ અને છે પણ નહિં ! એટલે જ તા તેવા યુવકની નિશ્રાવાળા થઈને દેવદ્રવ્યને ખાવા, વિધવાઓને ભગાડવા અને ત્યાગમય દીક્ષાને ડહેાળવા તૈયાર થયેલ કોન્ફરન્સને કેલવણી અને બેકારી નિવારણનુ એઠું લેવા છતાં ધર્માંની ચાહનાવાળાએ ધિકકારી છે. જીન્નેરના જુલમનું પ્રાયશ્ચિત્ત કરી તે યુવકની સેડમાંથી નીકળ્યા સિવાય તેનુ નામ લેવા પણ સુજૈને તૈયાર નથી જ. ૫૧૬૦૦ના
૩૪
Page #281
--------------------------------------------------------------------------
________________
[૭૪] સાગર સમાલોચના સંગ્રહ યાને આગામે દ્ધારકની શાસનસેવા
૨ તિથિની ચર્ચા કોઇની અંગત નથી જ. સાચા તિથિના નિર્ણયની ચર્ચા પણ સમય-ક્ષણની મોજવાળાને ન ગમે એ નવું નથી. ૧૫૬•૧
(સમયધર્મ) ૧ પરીક્ષાને નહિ સહન કરનાર વર્ગ જેમન ફ્રેતાનિ તુમ એમ કહી પિતાના વિધાનને હેતુ-યુકિતથી સંગત કરવાને ના પાડતું હતું તેમ જે પર્વતિથિને આરાધનાર હાઈ નિરૂપણ કરે ત્યારે તેમાં નિરધિકારપણું કહે તે કથીરશાસનને જ વર્ગ હોય. પુરા આપે નહિ, સામા ઉભા રહેવું નહિ અને આવું બકવું તે નવા મતની જુઠાણાની ધજા જ છે.
* (કથીર ?)
સિદ્ધચક વર્ષ ૯ અંક ૮ સં. ૧૯૯૭ પ. વ. ૦)) સમાલોચના
૧ જૈન કોન્ફરન્સે જયાં સુધી અવચ્છિન્ન પ્રભાવશાળી ત્રિકાલાબાધિત શ્રી જૈનશાસનથી અને તે શાસનને અનુસારનાથી વિરૂદ્ધતામાં વર્તાવ કર્યો હતો ત્યાં સુધી આસ્થા અને વિવેકવાળી જૈનકમે તેને અપનાવી જ હતી ૧૬૦૨ા
૨ શાસન પ્રેમીઓ ઉપર તે કોન્ફરન્સના શ્રદ્ધાશૂન્ય યુવક સંઘ આશ્રયે રહેલા મનુબેએ બેટા આરોપ મૂક્યા અને ગુંડાગિરિ ચલાવીને જુનેરમાં જે જુલમ ગુજાર્યો છે તેનું પુનઃ અકરણની પ્રતિજ્ઞા સાથે તેઓએ કયારે પ્રાયશ્ચિત કર્યું છે કે – તેથી તે જૈન કોન્ફરન્સને જૈનકોમ અપનાવે ? ૧૬૩
૩ દેવદ્રવ્યને ખાઈ જવાની વૃત્તિ ૧, વિધવાઓના પુનઃલગ્નની વિધેયતા તેઓના . શીલ અને સદાચારનું લીલામ કરવાની વૃત્તિર, તથા ત્યાગમય શ્રી જૈન નિગ'થપ્રવચનથી વિરૂદ્ધપણે સંયમને ભેગવંચના ગણીને દીક્ષાથી વિરૂદ્ધ જે ઠરાવ અને અનુદાની વૃત્તિક, એ ત્રણ વૃત્તિઓ જે શ્રદ્ધાશુન્ય યુવકસંઘે કોનફરને ગળે વળગાડી છે તે ત્રણ વૃત્તિઓને કોન્ફરન્સે જ્યાં સુધી છેડી નથી અગર તે વૃત્તિઓના થયેલા વર્તાવ માટે અપુનઃકરણતા સાથે પ્રાયશ્ચિત્ત લીધાનું જાહેર થયું નથી ત્યાં સુધી જૈનનામને ધારનાર પણ સુજ્ઞ મનુષ્ય તે બહિષ્કાર કરાયેલી કોન્ફરન્સની છાયાએ પણ જાય નહિ એ સ્વાભાવિક જ છે in૧૬ ૦૪
૪ જૈન શ્વેતાંબર મુનિ મહારાજાઓના ત્યાગ, વૈરાગ્ય અને સત્ય માર્ગને લીધે જૈનકોમ તેઓ તરફ અપૂર્વ પૂજ્યભાવ રાખે છે અને તેથી તે કેમ ધર્મશ્રદ્ધાથી હીન એવા અને ધર્મ આદિ સન્માર્ગને નાશ કરનારા એવા તરફ ઢળતી નથી. તેમાં ગોકુળભકતને અરૂચિ કેમ થાય છે ? ૧૬ પા.
(ગુજ. ગોકુલ૦) ૧ વૃદ્ધ તપસ્વીને નામે કરેલ શાસ્ત્રાર્થ માટેની તેમની તૈયારીની વાતને પ્રપંચ ખુલે પકવાથી તે કરનારને ક્રોધ અગ્નિમાં બળવું જ પડે ૧૬૦૬
Page #282
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમો ધારકની શાસનસેવા ર૭૫] ૨ નિર્ણયની વખતે ખુણે ભરાઈ જાય, દેશાંતરે જાય, વિહાર કરી જાય, બહાનાં કાઢે અને મૂંગાપણું લે અને પછી ઘણું મુદતે ખેટો રણકાર કરે તે કથીરપક્ષને લેકો સારી પેઠે પારખે જ છે. ૧૬૦છા
(કથીર)
સિદ્ધચક વર્ષ ૯ અંક-૧૧-૧૨ સ. ૧૯ ફે વ. ૦)) સમાલોચના
૧ લૌકિક ટીપણામાં પર્વતિથિની હાનિ વૃદ્ધિ નથી આવતી એમ કોઈએ માન્યું કે કહયું નથી, પરંતુ તેવી વખતે આરાધનામાં પૂર્વ કે પૂર્વ તર તિથિની હાનિ વૃદ્ધિ થાય; પણ આરાધનામાં પર્યતિથિની હાનિ-વૃદ્ધિ થાય નહિ એ જ શાસ્ત્રના પુરાવાઓમાંથી સિદ્ધ એવી પ્રાચીન પરંપરા છે. અને આને ઉડાવવા માટે જ રામટોળી મથે છે. ૧૬૦૮
૨ ચૌદશની સાથે જ પુનમ કે અમાવાસ્યા રાખી પ્રતિભાવાહીઓએ છઠને તપ કરે એમ પ્રવચનસારોદ્ધાર આદિમાં સ્પષ્ટપણે જ કહેલ છે. રામટોળી એકથી કરે કે એકાંતરેથી કરે. ૧૬ લા. ( ૩ ઈસા માસવા એ વાકય તે સ્યાદ્વાદને નેવે રે છે એમ કહે તેને માટે ઉપયોગી છે, પણ દરેક સ્થાને સમ્યગદ્રષ્ટિને સ્થાત્ શબ્દ જેડ પડે છે પરંતુ જોડેલે હેતે નથી” એમ કહેનારના ઉત્તરમાં એ ઉપયેગી નથી I૧૬૧૦.
૪ સમ્યગદ્રષ્ટિના જ્ઞાનની તથા ચા પદને જોડવાની મહત્તાને તેમજ નિશ્ચયવાળા અને પૂર્વાપર અબાધિત અનુસંધનવાળા જ્ઞાનની મહત્તાને ન સમજે તેઓ બીચારા શાએ કરેલ શ્રધ્ધા પ્રમાણે એકજ જ્ઞાનની સમ્યગદશા અને મિથ્યાદશા ન જ સમજે ૧૬૧૧
પ જે દેશના દશપૂર્વ સુધીના શામાં સમ્યફપણને નિયમ નથી રાખે તે પણ જેને તત્ત્વથી ન સમજાય તેવાની દશા કરમી જ થાય ૧૬૧૨ા
૬ અભવ્ય અને મિથ્યાદ્રિષ્ટિએ સ્યાસ્પદયુક્ત અને મોક્ષહેતુપણે ન ગ્રહણ કરે તેથી દેશેન દશ પૂર્વ સુધીનું જૈનશાસ્ત્ર, શાસ્ત્ર મિથ્યાજ્ઞાન છે એ વાતની શ્રધ્ધ કરનાર મનુષ્ય તે લેકોત્તરશ્રત સમ્યગજ્ઞાન જ છે એમ માનવા કે કહેવા તે સ્વને પણ બહાર પડે નહિ. ૧૬૧૩
૭ ત્રીજા ભાગે આવવાથી પર્વાતિથિએ પ્રાયે આયુષ્ય બંધાય એ વચનને નામે દેડનાર રામટોળી પર્વતિથિની જ વધઘટ કરે તેની શી દશા થાય ? અંતર વાયણાં, તિથિ અને પારણને નામે આરાધના બુદ્ધિની વ્યાપકતા જાણનારને તે અડચણ ન જ આવે. ૧૬૪
Page #283
--------------------------------------------------------------------------
________________
[૨૭૬]
સાગર સમાલાચના સંગ્રહુ યાને આગમેાદ્વારકની શાયનસેવા ૮ અધ્યાહારથી સ્થાપના પ્રયાગ કરે તે જ સમ્યગ્જ્ઞાન કહેવાય એમ પાતે કબુલ પણ કરે અને વળી મૂલને સમ્યગ્જ્ઞાન જ એકાંતે માને તેની અક્કલને અક્કલમ જ સમજે. ૧૬૧પા (રામ-શ્રી કાન્ત) સમાલાચના
સિદ્ધચક્ર વર્ષ ૯ અંક ૧૩- ૪ સ. ૧૯૯૭ ચૈ.વ. ૦))
૧ ૫'ચસંયત નામ નહિં પણ પંચનિગ્રન્થીની માફ્ક પંચસ'યાતી નામ કહેવાય u૧૬૧૬૫
૨ દીવસાગરપન્નત્તિસૂત્ર એમ નહિ, પણ દીવસાગર પન્નત્તિ ગ્ર ગ્રહણી નામ છે. ગ્રંથકાર પણ વનયાન્હાઓ એટલે પ્રકીર્ણ ક છૂટી છૂટી ગાથાઓ કહે છે અને શ્રી સ્થાનાંગસૂત્રવૃત્તિ ૨૧૫-૨૨૪ વગેરેમાં તથા લેાકપ્રકાશ ક્ષેત્ર૦૨૭૬-૨૧૨ પત્ર વગેરેમાં આની ગાથાઓને ટ્રીપસાગર પ્રજ્ઞાપ્ત સંગ્રહણી તરીકે કહે છે પ્ર સા.પા ૪૨૯માં પણ
તેમ છે. ૫૧૬૧૭ા
૩ પરિહારના ભેઃમાં બીજાને પરિહાર એટલે પરિહારના તપ. અને તેને જે કરી ગયેàા તે નિષ્રાંત તરીકે લેવાની જગ્યાએ તે ચારિત્રથી નીકળેલ' એવે અર્થ થાય તે અયેાગ્ય છે. એના તે ઘણા અનર્થાં સમજીને માલમ પડે તેવા છે ।।૧૬૧૮। (જૈન પ્રસા.)
૧ રામટેળીવાળાએ તિથિને આરંભથી સમાપ્તિ સુધી આરાધતા નથી અર્થાત ઉદય પછીની ચેડી તિથિને જ માને છે અને તૈટલાના જ આરાધનાર થાય છે.
૨ શાસ્રકારની આજ્ઞાએ તિથિને આરાધનાર શાસનપક્ષ તે ક્ષયે પૂર્વાં અને વુદ્ધો ઉત્તરા॰ ના વાકયપ્રમાણે વત્તતા હાઈ માખીના આરાધક જ છે
૩ તિથિને માને પણ નહિ અને તેની આરાધના કરવાનુ કહેનારા તે શાસ્ત્ર અને પર’પરાને લેાપનાર થવા સાથે પ્રત્યક્ષ મૃષાવાદી થવા સાથે વિર ધક જ થાય છે
૪ સ્થાત્ શબ્દના અધ્યાડ઼ાર વ્યાખ્યાતાએ જ કરવાના છે એમ માનવા છતાં મૂલ વાયાને નયનાક્રય નથી જ એમ કહે તે તેને તે વ્યાઘાતઃ
૫ યાજ્ઞવ સ્વાસ્વરુાંછિતા: અને અન્યોન્ય. કાળ્યા બરાબર સમજનાર તે સભ્યશુદ્રષ્ટિને સ્યાદ્વાદરૂપ પ્રમાણ જ્ઞાન માને અને શાસ્ત્રવાકયેને નયવાકય માને.
૬ જૈનશાસ્ત્રાને સમ્યગજ્ઞાન તરીકે જ માનનારા, જૈનશાસ્ત્રાને જાણનારા અન્યમિથ્યા દ્રષ્ટિને શું સમ્યગજ્ઞાનવાળા માનશે ? સ્યદ્વાદની તે અભળ્યાદિને શ્રદ્ધા નહિ હાવાથી તેએ રયાદ્વાદરૂપે ન લે તેથી મિથ્યાદ્રષ્ટિ હોય. તે સ્પષ્ટ માનવુ પડશે કે- જૈનશાસ્ત્રને સ્થાપદે જોડે તે જ તે સમ્યગજ્ઞાન ગણાય. અર્થાત્ સ્વરૂપે તે સમ્યગજ્ઞાનરૂપ છે એમ ન કહેવાય.
( કથીર૦ )
Page #284
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાર્ન આગામે દ્ધારકની શાસનસેવા [ee] સિદ્ધચક વર્ષ ૯ અંક ૧૫-૧૬ સ. ૧૯૭ . વ. ૦)) સમાલોચના
૧ મિથ્યાત્વધતુરાના ઘેનથી ઘેરાયેલા નવા મતીયે ભગવાનના પંડિતમરણથી પિતાને આનંદ માનવાવાળા થયા છે. અને તેઓ મરેલાની પાછળ સ્નેહને લીધે શેક કરનાર નેહીઓને શેક નહિં કરવા દેવાયેલે ઉપદેશ ધર્મભકતને લાગુ કરે છે, પણ પિતાના પરદાદા-દાદા અને ગુરૂ મરી ગયા તે સારું થયું” એમ બોલતા કે માનતા તે નથીજ. (કદાચ તેઓ તે પિતાના પરદાદા વગેરેની સદ્ગતિ થવામાં શંકાયુકત હોય અને તેથી તેમના મરણને સારૂ ન ગણુતા હેય તે તેઓનું મન જાણે ) (આરાધના-કનક)
સિદ્ધચક વર્ષ ૯ અંક ૧૭-૧૮ સં. ૧૯૯૭ જે. વ. ૦)) સમાલોચના
શાસ્ત્ર અને પરંપરાથી વિરૂદ્ધ એવા રામના તિથિના નવા પંથને વ્યકિતરાગથી ખોટી રીતે બચાવવા વણથલીની માફક હાલ પણ છવાભાઈએ કહેડ બાંધી છે. જામનગર અને સુરત આદિ મુકામે પન્યાસજી ચંદ્રસાગરજી આદિને મુંબઈ આવતા રોકવા માટે પત્રો લખાવાયા છે આવનારને હુલ્લડનો ભય દેખાડે છે; પણ લાલબાગ અને ઘાટકેપરમાં રહેલાને તે ખસેડયા પણ નથી ! સત્યમાર્ગના ઈચ્છકોએ તે સાવચેત રહેવું સુરત સરખા સ્થાને ચર્ચા કરાવવાની વાત કેમ નથી કરી ?
(સુરત) ૧ શ્રી સ્થાનાંગ સૂત્રકાર ગણધર મહારાજ શ્રી તીર્થકરના કાલધર્મને પૂર્વગતશ્રત, અને ધર્મના વિચ્છેદના માફક લેકમાં અને દેવલોકમાં અંધકાર તરીકે જગતસ્વભાવથી જણાવે છે વળી નવાંગીવૃત્તિકાર શ્રી અભયદેવસૂરિજી, શ્રી તીર્થંકરના મરણને ઉત્પાત તરીકે જણાવે છે. એટલે “મહાત્માના મરણમાં ભક્તો માટે આનંદ માનવાનું કહેનાર મિથ્યાત્વના ઉત્પાતમાં રાચનારા ગણાઈ લેકસ્વભાવને ઓળવનારા થવાની સાથે શાસન ધાહીન થઈ પોતાના મરણથી ભદ્રકવર્ગમાં દેનાર થાય છે જ.
૨ વિવેક મનુષ્ય શેક થાય તે પણ ભકિત ન છોડે એ સ્વાભાવિક હોવાથી દેવતાઓ ભગવાનને મોક્ષ થતાં ઓચ્છવ પણ કરે છે મારોFાતેત્ર એવા મહાત્માના સ્વરૂપને દેખાડનારા વાકયને ભક્ત અગર સ્નેહીના અંત:કરણ કાર્યને લગાડનાર મનુષ્ય, પ્રકરણ સમજવામાં પણ અંતઃકરણને ગીરવી મૂકનારે જ ગણાય.
૩ ભગવાન નિર્યુકિતકાર અને શ્રી હરિભદ્રસૂરિજી, આચાર્યભગવંતના મરણમાં સ્વાધ્યાય નહિ કરવા તથા શોક માટે અવળાપણું જણાવે છે–કહે છે આ બાબતના પાઠો નીચે મુજબ
સ્થાનાંગ પત્ર ૧૧૬-તમો – નોઘાર થાત્ – ભવે તે સોનિમાવત્ भावते वा प्रक़शक़खभावज्ञानाभावादिति
Page #285
--------------------------------------------------------------------------
________________
[૨૭૮]
સાગર સમાલેચના સગ્રહ યાને આગમાદ્ધારકની શાસનસેવા
इह च राजमरए|देशनगरभ गादावपि द्रश्यते दिशामन्धकारमात्र रजखलतयेंति, यत्पुनर्भगवत्स्वह'दादिषु निखिलभुवनजनानवद्यनयनसमानेषु विगच्छत्सु लोकान्धकार' भवति तत्किम मुदतमिति ?
સ્થાનોંગ પત્ર ૨૪૫ - સંમાચ્યતે ઘર્દવાવ્યિવ‰વે તેઽન્યાર, ઉત્પાતવत्वात्तस्य, छत्रभगादौ रजउद्घातादिवदिति, देवस्थानेष्वपि हार्दद । दिव्यवच्छेदकाले वस्तुमाहात्म्यात् क्षणम'धकार भवतीति ।
(૧) આવ૰ હારિ॰ ૬૩૮ ગ્રાયરણા પૂર્ણ કોમર77ણેણ_મણાશમણું વિર आलोइज़्ज़इ, तओ जाव इरिया पडिक्कमिज्जइ तओ चेइआइ व दित्तेत्यादि सिवे विही (૨) આવ, હાર. ૬૩૮ क्षपणं अस्वाध्यायश्च जइ 'रायणमों' आयरिअत्ति
(૩) ઊઁણવ મળવો તાસ સરીર તેણેવ વાયવ્ય વળી મહાત્માના મરણુથી આનંદ માનનાર કેવા મિથ્યાત્વથી અંધ થયા હશે ? તે મૂલ આગમતા પાઠથી જણાય છે. જીએ
-
satगच्छत्ता विम गिराएादे अंसुपुण्णएायो० २५ 'ભૂદ્દીપપ્રજ્ઞપ્તિને શોકદર્શક સ્પષ્ટ પાઠ ! અને સરસાદ્' ગોસી વરસંવણઠ્ઠારૂ વિગેરે પાઠો શુ નવામતીઓને તે મન્ય નહિઁ હાય ? શેક અને ભકિતના વિષયભેને નહિં સમજનારની આવી જ દશા થાય ૫૧૬૨૦]
૪ સૂત્ર અને ધર્મોંમા ના ઉત્થાપક હોવા છતાં જો વિવેક આવે તે જ ગેાશાળાની માફક જગતમાં ધિક્કારવા લાયક મરણુને જાહેર કરવાનું પસંદ થાય; પરંતુ શાસનના સ્થાને નાશ કરનાર સામિલ જેવા તા સમ્યકત્વવાળા જીવેને શ્રી કૃષ્ણમહારાજે કર્યું' તેમ કુતરાની માફક ગામમાં ઘસડવા લાચક જ થાય ૧૬૨મા
૫ નવાપથના શકતેને નવા પથ કાઢનાર એવે આદેશ તે આપીને નહિં જ મરે કે મ્હારા મરણે તમે મારા લોહીના ચાંલ્લા કરજો જુના જૈનમાર્ગીએ તે શેક થાય તે પણ ‘જય જય નંદા' ને જ મેલે. 'नाए प्पायमहिमासु / केवल ज्ञानोत्पादे देवकृत મહેસવેષ્વિતિ એ વાકયની માફક શાસ્ત્રકારો નિવ્વાણમમિાસુ એમ સ્પષ્ટ કહે છે. સાચી જયશ્રી અને લક્ષ્મીએ તે આત્મારામ આનદીના મરણે રડાય જ છે, પણ મિથ્યાશ્રી અને અજ્ઞાનશ્રીને તે વખતે આનદના પાર ન જ રહે ॥૧૬૨૧।
૬ શાસ્ત્રકારો પ્રાયે પવતિથિએ આયુષ્યમ'ધ' કહે છે ત્યારે આ નવાપથી આ રામથી પ્રાયઃ શબ્દ કહીને પતિષિઓએ જ થાય' એમ કહી અભી ખેલ્યા અબી ફોક જેવુ' ખેલે ૧૬૨૩ા (રામ – કનક – શ્રીકાન્ત)
Page #286
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા [૨૭૯ ૧ નિશ્ચય નહિં જાણનારા બહુત છતાં શાસનના વેરી છે. ૨ શાસ્ત્રના માર્ગમાં એક નયનિષ્ઠતા છે. ૩ ભગવાનના નયવાક સ્થાપદના રચથી જ સુવર્ણ બને છે.
૪ ન્યૂન દશપૂર્વ સુધીનું જ્ઞાન ભજનારૂપ છે. એ વગેરે શાઅવાકને વિચારનાર તે સ્વામિપક્ષને સમજે જ; પરંતુ છતાં હૃદયે અવિચારક હેય તે જ તે વાતને પ્રરૂપક અને પ્રકૃતિમાં લઈ જાય. ગર્દભને સાકર કડવી લાગે એ દ્રષ્ટાન્ત તે કહેનારને લાગુ ન થાય તે કલ્યાણ. શું શાસ્ત્રકારે શ્ર તમયમાત્ર એવા શ્રતજ્ઞાનને ત્યાગ આવશ્યક છે એમ નથી કહેતા ? ૧૬૨૪
૫ એકરસ એવુ જલ, ભાજનથી નાના રસપણે પરિણમે છે એ દ્રષ્ટાંત તથા ખરાબ ખાતરથી થતા વિવિધ પાકનું દ્રષ્ટાન્ત ધ્યાનમાં ન આવે ? ૧૬૨૪
(ભિક ખુ)
步步步
સિદ્ધચક્ર વર્ષ ૯ અંક ૧૯ સં. ૧૯૭ અ વ. ૦)) સમાલોચના
૧ કોઈ સ્થાનકવાસી સાથે તેઓ આઠ કેટી અને નવ કેટી કે છ કોટીનો નિર્ણય ન કરી ત્યે ત્યાં સુધી શું આ નવા રામપંથીઓ ચર્ચા નહિ કરે ? ૧૬૨૬
૨ શું સ્થાનકવાસી, આ નવાપંથીઓને એમ એમ નહિં કહી શકે એક મત ન કે- દિગબરના તેરાપંથી તથા વીસપંથી અને તમારા પાયચંદીયા અને આગમીયા થાઓ કે – સર્વનું પ્રતિનિધિપણું ન લાવે ત્યાં સુધી તમે અમારી સાથે ચર્ચા કરવા લાયક નથી ! ૧૬૨ણા
( ૩ શું આ નવાપ થીઓએ સકલ પ્રતિવાદીઓનો એક પ્રતિનિધિ થાય તે જ વાદ કરાય એ કઈ શાસ્ત્રીય નિયમ સ્વીકાર્યો છે ?
૪ શું ભગવાન મહાવીર મહારાજે ગૌતમસ્વામિજીને કે કોઈપણ ગણધરને કે મિલાદિને પિતાના મતવાળાના પ્રતિનિધિ નીમાવવાની માગણી કરી હશે ? i૧૬૨૮
૫ શું ભગવાન ગૌતમસ્વામિજીએ ઉદક, પેઢાલ, કેશીકુમાર કે અન્ય સ્થવિરે સાથે વાદ કરતાં શ્રી પાર્શ્વનાથતીર્થના પ્રતિનિધિત્વની માંગણી કરી હતી ? તિથિપક્ષનું ચેકખું જૂઠા પણું જાણીને પ્રતિનિધિપણુ આદિના ન્હાના કહાડી ખસવાની રમત ભવભીરૂ હેય તેને તે ન જ શેભે ! ૧૬૨
Page #287
--------------------------------------------------------------------------
________________
[૮૦]
સાગર સમાલાચના સગ્રહ યાને આગમાદ્વારકની શાસનસેવા
૬ શાસ્ત્રથી ચાલતી તિથિપરંપરા, વિરૂદ્ધ છે નહિ' એમ લખાણ જણાવી ‘શાસ્ત્રથી વિરૂદ્ધ છે' એમ કબુલ કરે છે એવુ લખનારા હ્રદયશૂન્ય તેા રામપથના જ નાયક હાય.
૧૬૩૦ના
તા.ક. ઉપરની હકીકતથી તેમજ નથલી, જામનગર અને પાલીતાણાના વૃત્તાતાથી સજ્જના સ્પષ્ટપણે સમજી શકે તેમ છે કે- આ નવા રામપ'થીયેા તિથિના મતની ચર્ચા કરવા માગતા જ નથી !! કલ્યાણવિજયજીને પ્રતિનિધિ નીમનાર તેમની નિરૂત્તરતા અને નાશભાગની રમતના કેમ જોખમાર થતા નથી ? આત્મારામજીના આચાર્ય રામચંદ્ર જો સત્યના સમર્થનવાળા હોય પન્યાસજી સાથે ચર્ચા કરી લે. નવાપ'થીઓને માલુમ હતુ` કેપન્યાસજી વગેરે તિથિના નીકાલ માટે મુખઈ આવે છે છતાં નવા રામપ'થીએ ‘પાંચ મહિના સુધી ચર્ચા એમ નહિં થાય' એમ ન્હાતા કહેતા ? હવે ખરી વખતે જ ખેટા બચાવ કરાય છે.
(રામ-શ્રીકાંત)
#pa
સિદ્ધચક્ર વર્ષ ૯ અક ૨૦ સ. ૧૯૯૭ અષાડ વદ ૦))
સમાલાચના
૧ જૈન ધમને યથાય પણે સમજીને માનનાર જરૂર એમ માને કે-શ્રીવીતરાગદેવને માનનારે હોય તે નરક કે નિગેદનાં આયુષ્ય બાંધી તેમાં રખડનારા કે ના થાય જ નહિં. ૫૧૬૩૧૫
૨ નરક અને નિગેાદનાં આયુ બાંધી તેમાં જનારો અને રખડનારા તા તે જ થાય કે જે શ્રી વીતરાગના મને ન માનતા ઇતરધને માનનારા હાય ।।૧૬૩૨ા
૩ ભગવાન્ જિનેશ્વર મહારાજનુ' દર્શીન, સર્વે નયના સમુદાયરૂપ હેવાથી સમુદ્રમાં નદીએની માફક સત્ર દર્શનાના પ્રત્યેક નયના સમાવેશ થાય છે; પરતુ નદીએમાં દરીયા ન હાય તેમ એકેક નયવાળા ઈતર દશનામાં સ` નયના સમૂહમય જૈનદર્શન હેાય નહિ' એ વાત નિષ્પક્ષ વિવેકીઓને માન્યા શિવાય ચાલે તેમ નથી ૧૬૩૩૫
(૩ધાવિન સર્વે સિઘ્ધવ: પદ્મના આ તાત્વિક અર્થ છે.)
૪ તત્ત્વજ્ઞપુરૂષ સમજી શકે તેમજ છે કે- દ્રવ્યાર્થિક કે પયાથિંક સાદી કે અસાદી, નિત્યવાદી કે અનિત્યવાદી, ભેદવાદી કે અભેદવાદી, સામાન્યવાદી કે વિશેષવાદી આદિ થયેલા મતની પ્રરૂપણા અને તત્ત્વવાદની અપેક્ષાએ સમતાની ઉત્પત્તિનું કારણ જૈનશાસન છે. માટે સંસુ ંદર રત્નતુલ્ય પ્રરૂપણા અને તત્ત્વા જૈનશાસનમાં જ છે, પર તું નય કે તવવાદને ઘેાડીને એકડા મારનાર અને લીલાના લ્હાવા ગણનાર જેવા અધમ મય આચારવાળા ધર્મના શ્રી વીતરાગધર્મીમાં સમન્વય કરવાનું કહેનાર તે દુનયને ન સમજે તેમ કુદેવ-કુશુરૂ અને કુધર્મને સમજી જ શકતા નથી ॥૧૬૩૪ા
Page #288
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગદ્વારકની શાસનસેવા [૨૧] ૫ ક્રોધ, લોભ, ભય અને હાસ્યથી વિરતિવાળાને મૃષાવાદ બોલવાનું થાય; પરંતુ ડોળઘાલું અસત્યતમ બોલનાર હોવા છતાં સત્યવકતાપણે જાહેર થનાર તે રાગ દ્વેષ અને અજ્ઞાનથી જુઠું બોલનાર થઈ સત્યમાર્ગને નાશ કરનાર થવા સાથે ઉન્માર્ગને પિનાર જ બને છે.
(જૈન-સત્ય)
સિદ્ધચક વર્ષ ૯ અંક ૨૨ સ. ૧૯૯૭ શ્રા વ. ૦)) સમાલોચના
૧ શ્રી અભયદેવસૂરિજી પિતાની સેવા કરનાર તરીકે શ્રી જિનભદ્રને જણાવે છે. નહિં કે- જિનવલલભને ! ૧૬૩૫
૨ શ્રી ભગવતીજીની ટીકામાં સાહાટ્યકારક તરીકે અથવા પ્રથમાદશ કરનાર તરીકે પણ બીજા જ મહાત્માઓને જણાવે છે, પણ જિનવલભને નથી જણાવતા. ૧૬૩૬
૩ ટીકાઓના શોધનાર તરીકે પણ શ્રી દ્રોણાચાર્યજી કે- જેઓને ૫ ચલિંગી વૃત્તિકાર ખરતર જિનપતિ વગેરે પૂર્વ પક્ષકાર તરીકે જણાવે છે તેઓને શોધક તરીકે જણાવે છે. પણ જિનવલભને જણાવતા નથી ૧૬૩છા
૪ આચાર્ય મહારાજ શ્રી અભયદેવસૂરિજી, સંવત ૧૦૮૦થી ૧૧૨૮ સુધીના પોતાના સાહિત્યમાં કોઈપણ જગપર જિનવલલભને ઉલેખ કરતા નથી. ૧૬૩૮
૫ જિનવલલભના અબ્દસપ્તતિકા આદિ લેખો મુજબ પણ ૧૧૩૮માં શ્રત ભણવા માટે લીધેલી ઉપસંપદ છેડી અસલ કૂર્ચપુર ગચ્છમાં આવી ગયાનું જણાવે છે. શ્રી વાસ્વામીજીએ શ્રીભદ્રગુપ્તસૂરિ પાસે અને શ્રી અર્યરક્ષિત સૂરિજીએ શ્રી વાસ્વામી પાસે ઉપસ પદ્ લઈ અભ્યાસ કરેલ છતાં શ્રી સિંહગિરિજી અને તેસલિપુત્રાચાર્યના શિષ્ય જ ગણાયા છે. ! પણ શ્રી ભદ્રગુપ્ત કે શ્રી વજીસ્વામીના શિષ્ય કે પટ્ટધર ગણાયા નથી !! ૧૧૩૭માં લખેલ કેટયાચાર્ય આવશ્યકથી અને ખુદ પિતે કરેલ ૧૧૩૮ના અષ્ટસપ્તતિકાથી સ્પષ્ટપણે જિનવલલભે ઉપસંપદાને ત્યાગ જણાવી પિતાને કૂર્ચ પુરીયગચ્છના અને તે ગ૭ના જિનેશ્વરના શિષ્ય તરીકે ઓળખાવે છે, તે પછી અન્યથી કહેનારા તેમને શું કહેનારા માનશે ? ૧૯૩૯
| (દે. લા બુદ્ધિ.)
# # # ૧ ભગવાન મહાવીર મહારાજે શ્રી ગૌતમાદિ ગણધરને પ્રતિનિધિ થવાની વાત આગલ કરી હતી
૨ ભગવાન મહાવીર અંદાને પણ પ્રતિનિધિ બનાવ્યું હતું (નહિ)
Page #289
--------------------------------------------------------------------------
________________
[૮૨]
સાગર સમાલાચના સ'ગ્રહુ યાને આગમેાદ્વારકની શાસનસેવા
૩ શ્રી થાવäાપુત્રે શુક્રને પ્રતિનિધિ ઠરાવ્યા ન્હોતા. ઈત્યાદિ સત્યમાગે' રહેલા ને ખીજાને સત્યમાગ નકકીપણે સમાવાવમાં ખ્વાનાં હોય જ નહિ ઝુહુ' જાહેર થવાના ભથી આવાં ઝ્હાનાં લેવાતા હેાય તે તે શાસનને હિતકાર નથી ૫૧૬૪૦ના
(વીર ? રામ-શ્રીકાન્ત ! )
૧ આચાર્ય શ્રી સિદ્ધિસૂરિજી અને સુશ્રાવક કાંતિલાલ જૈનપત્રમાં આવેલું લખાણ સત્યથી વેગળુ છે તેથી તેવા અપાય નહિ
સબ ંધમાં કથીરશાસન અને ત`ટી લખાણાના જવા
૨ આચાર્ય શ્રી સિદ્ધિસૂરિજી અને સુશ્રાવક કાંતિલાલ, પેાતાની ખુદની સહીથી ‘વચનભગ થયે છે' એમ જાહેર કરે તે તેના ઉત્તર આપવા વ્યાજમી ગણાય.
( કથીર ! જૈન ! )
સિચક્ર વર્ષ ૯ અક ૨૩-૨૪ સ. ૧૯૯૭ ભા. વ. ૦))સમાલેાચના ૧ મહાત્માઓના ઉપદેશ અને ભિકત, ખખર Àાક નીવારવામાં અપૂર્વ સાધન હાવા છતાં મહાત્માને વિયેાગ એ એટલી બધી દુઃખદાયક ચીજ છે કે ભક્તિને ભૂવા નહિં દેતાં પણ શાકનું સ્થાન ખસતું નથી
ત્રિષષ્ઠીય શાલકા પુરૂષચરિત્ર પ` ૧૦ સગ ૧૩ પતુ ૧૮૧માં—
जगदगुरोर्व पुर्नत्वा, वाष्पायितदृशः सुराः । अद्रे तस्थुस्थ ते शोचनाः स्वमनाथकम् ॥२४१|| आमोच्य वाससी दिव्ये, शक्र स्वामिवपुः स्वय । उदधे नयनांभोमियो 5 पिस्नपयन्निव ॥ ५२॥ विमानवरकल्पायां, शिविकायां प्रभोर्वपुः । शक्रो न्यधा दृश्य: सामुद्रग्भिः सुरासुरैः || ५३ ॥ सुराः स्वनयनांभोजपयोभिः पुन रक्तया । गन्धाम्बुष्टया परितः, सिषिचुर्व सुध तलम् ॥ २५६॥ मृद गपणवादीनि, वाद्यानि शतशेो दृढ ं । धुसदस्ताडयामासुर्निजेारः स्थलवत् शुचा ॥ २५८ ॥ स्वामिनः शिविकाग्रये च ननृतुः सुरयोषितःळा स्खलच्चारीक्रमाः शोकान्नर्त्तक्ये ऽभिनवा इव ॥ २५९ ॥ श्रावकाः श्राविकाश्चापि भक्तिशोकसमाकुलाः विदधु रासकगीत, रुदितं च सहैव हि ॥ २६१ ॥ तदा साधुषु साध्वीषु चात्यन्तं विदधे पदं । शेोकः कोकनदेष्वत्यये निद्रश्वभूयसी ॥२६२॥ ततश्चतायां निदधे, स्वामिनेागं पुरन्दरः विदीर्यमाणइदयः इवातः શેર યુના ॥૨૬॥
Page #290
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમાદ્ધારકની શાસનસેવા [૨૮૩]
ઉપરની ગ્લૅકોથી ભકિતની સાથે દેવતાઓ શેક કરતા હતા તે સ્પષ્ટ છે અને તે સમજવા માટે ભકિત અને શેકનાં કાર્ય ક્રમ જણાવવામાં આવે છે. ભકિત કાર્ચ
શોક કાર્ય ૨૪૯માં જગદ્ગુરૂના શરીરને નમસ્કાર
આંસુસહિતની દ્રષ્ટિ ૨૫રમાં દેવતાઈ બે વસ્ત્રોનું પહેરાવવું
નેત્રના પાણી વડે સ્નાનની ઘટના ૨૫૩માં શિબિકામાં ભગવાનના શરીરને
આંસુવાળી દ્રષ્ટિએ સુરાસુરનું સ્થાપન કરવું
દેખવું. ૨૫૬ માં સુગંધપાણીએ જમીનનું સીંચવું. પિતાના નેત્રના પાણીથી મિશ્રણ થવું ૨૫૮માં ઢેલ વિગેરે વગાડવાં.
શેકથી પિતાની છાતી કૂટવી ૨૫૯માં દેવીએનું નાચવું.
શેકવાળી નાટકીઓની માફક
ગતિની ખલના ૨૬૧માં રાસડા દેવાં
રેવું ૨ ૬૩માં ચિતામાં શરીરનું મૂકવું
શેકથી છાતીનું ફાટવું. પર્વ ૧, સને , પત્ર ૧૭૧, લેક ૪૮૨ આ પ્રમ ણે નીચે જણાવેલા કલેકમાં પણ ભકિત અને શેક બને ભગવાનના નિર્વાણને અંગે જણાવવામાં આવેલ છે.
तेऽपि प्रदक्षिणीकृत्य, जगन्नाथ प्रणम्य च । विषण्णाश्च तस्थुरालिखिता इव । महाशोकसमाकान्तश्चकवी तु तत्क्षए । पयात्त मूच्छितः पृथयां वजाहत इवाचलः ॥४१४॥ उच्चौः शब्दायमानेष, नाय नाति केचित् । मदभाग्या हता. स्म स्वमि तिनिंदत्सु केषुचित् ॥५४२॥ शिक्षां ना देहि नाथेति मुहुन थत्सु केषुचित् ॥ को धर्मसंशय छेत्सत्येव जल्पासु कषुचित् ॥५४३॥ वय यामेोऽन्धवत् क्वेति, सानुशय्येषु केंषुचित् । ददातु भूनों विवरमित्याकांक्षत्सु केषुचित् ॥५४४॥
ગુણચન્દ્ર - મહાવીરચયિમ પ્રસ્તાવ – ૮, પત્ર ૩૩૮ તથા ૩૩૯
अह सव्वेवि सुरिंदा, चउविहदेवेहिं परिवुडा शत्ति । चलियासणा वियाणिय जिएानिवाएा समेाइन्न। ॥ विगयाएंदा बाहप्पवाहवाउलियनयएंपम्हता । जगनाहस्स सरीर, नमिउमदुरे निसीयति॥१७॥अह निव्वत्तियतककालजजोग्गनीसेसनिययकायव्वा । सेोगभरमथरगिर एव" भाणिउ समाढ़त्ता ॥२९॥ अज्ज चिय अत्थमिओं, दिवायरो अज्ज़ भारह' खेत्तं । अवहरियसाररयए', ज़ाय नाहे सिव पत्ते॥३०॥ एत्तो पय'डभववेरिपोङियाएं पएट्ठबुद्धीएं। अम्हारिसाए सरणं को हाही नाह ! तुह विरहे ? ॥३९॥ ससुशसुरपि भुवएं मन्ने निप्पुन्नय समग्ग पि । अन्नह कृलसेलाऊ ह तासि तुम जिरावरिंदा ॥६२॥ अहवावस्स भाविसु वत्थुसु सतावकण्पणा विहला । एक्क़मियाएी विजयउ सइ तित्थ तुज्श जयनाह !"
Page #291
--------------------------------------------------------------------------
________________
[૨૮]
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમેદ્વારકની શાસનસેવા મહાવીર ચરિયમ્ પત્ર ૧૦૦-૧૦૧
तेा उव्विग्गा समएा समपीओ साविग। साविगाओ । देवा देवीमोफ्यि सिव्व पि जय समुव्विग्ग ॥ सफ्को विह, सेोगेणं अब्भाहयमाएसो सुतिव्वे । ओरुन्नविवन्नमुहा जूरइ पगलन्तनयण सू ॥२८॥ तमगसियरवि व दिए। निसाए गयए व अत्थमियचन्द्रं । विज्सायपईव पिव भवण' तमसम्मि बहलम्मि ॥२९॥ उद्धियकमल सर उव्वणिज्ज इम' जय जाय । उम्मलियकप्पतरु इयर दुमकाण व क़उं ।।२३३०॥ बत्तीस पि य इदा समाग या तफ्खए ससेगमएगा । रवोरायजलोणतण व्हावे ति जिणस्स सुरहेण ॥ पडिबाहिऊण य तय' नियत्तमाणो जणाउ सेाऊणं । निव्वानगय वीर महन्तमुव्वेयमावन्नों ॥५१॥
આવા સ્પષ્ટ પાઠ છતાં જેઓને સૂત્ર-ટીકા-ચરિત્ર અને વ્યવહાર વિગેરે સર્વને ઉઠાવવાની પરંપરાથી ખોટી ટેવ જ પડી હેય અને જાણી જોઈને કદાગ્રહ પિષ હેય તેવા રામપંથી કનક જ ખૂ. રામશ્રીકાન્તના બકવાદને શાસનપ્રેમીઓમાં સ્થાન હોય જ
નહિ
રામપંથીઓએ તેમના ગુરૂના મરણને દિને સ્મશાનમાં બેસીને લાડવા ખાધેલા હોય તેવું બનેલું જાણ્યું નથી અને હવે રામપંથીઓ તેમના નેતાના મરણ વખતે તેમાં મસાણમાં બેસીને લાડવા ખાવ ન બ દેબસ્ત કરશે એવું કે ઈ સજજન તે માની શકે નહિ
જ બૂકના જુઠાણા માટે અક્ષર બહાર પાડવાની વાત જાહેર કરવામાં અાવી હતી; પરંતુ તે જ પુરા વારૂપ સુ. કાંતિલાલે બહાર પાડેલ લેખ તે જ બૂકને વાઘાત જે વાગ્યો અને તેથી કથીરમાં પાક મૂકે તેમાં નવાઈ નથી ૧૬૪૧ (બુક શત)
સિદ્ધચક વર્ષ ૧૦ અંક ૨ સં. ૧૯૯૭ આ. વ. ૦)) સમાલોચના
૧ શાસનમાં ભેદ પાડવા માટે આ રામપંથિઓએ શાસ્ત્ર, શાસન અને પરંપરાથી વિરૂદ્ધ એ તિથિને ઝઘડો ઉભો કરેલ છે અને તેથી નિર્ણય કરવાનો વખત આવતાં સામાન્ય સંપની વાત કરી જાળ પાથરે છે.
૨ શું આ રામપંથીઓના પરદાદાએ હુકમમુનિ શાંતિસાગર, ત્રણ યુઈવાળા કે દયાનંદી સાથે ચર્ચા કરતાં શાસન પાસે પ્રતિનિધિપણું માગ્યું હતું ? કે-તે સામાવાળાઓએ પણ પ્રતિનિધિ થવાની માગણી કરી હતી ? ૧૬૪રા
૩ રામજથી મુંબઈ સન્મુખ આવ્યા છતાં તિથિ બાબતના પિતાના પક્ષની સત્યતા માટે નથી બેલાતું તે જ તે રામપંથિઓના જુઠાપણાને એકરાર છે !
Page #292
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલ ચના સંગ્રહુ યાને આગમાદ્ધારકની શાસનસેવા
[૮૫
૪ નિર્ણય કરવા માટે અનેક વખત સ્હામેથી શાસનપક્ષવાળાએ આવવાનું કહેવડાવ્યુ હાવા છતાં તૈયાર ન થવું અને સામાન્ય સૂપ અને પ્રતિનિધિ થવા આદિની વાતે ભાડુત પાસે ગબડાવવી એ તે કારમી કારસ્તાની છે.
૫ આ રામજીના નીમેલા પ્રતિનિધિએ પણ યાગ, ગુરૂભકિત અને પ્રતિનિધિપણાનાં જ જામનગર વખતે હુાત કહાયાં હતાં. નાચવું ન હોય તે આંગણું વાકું જ કહે. શાસન. રામને ચર્ચા કરી નિણૅય કરવાની ફરજ જણાવી છે અને જણાવશે જ. ૫૧૬૪૩૫ (રામ॰ કથીર૰) ૧ ‘પ’તિથિના યને કે વૃદ્ધિને આરાધનામાં માનવી' આ માન્યતા, કેવલ રામપ'થીયાની જ છે અને તે શાસ્ત્ર શાસન અને શુદ્ધ પર પરાથી વિરૂદ્ધ માન્યતાએ શાસનના કકડા કર્યાં છે એ સ્પષ્ટ હું।વાથી તે રામપથીઓના અન્નાડીપણાને જગત સમજે તેમ છે.
૨ આ નવા શાસનિવરૂદ્ધ અને જાણી જોઇને જુહુ કરનાર એવા રામપથીએ સિવાય અન્યમતવ ળા દિગ ખરા, હુઢીયા, તેપ'થી, આંચલીયા, ખરતરીયા પાયચંદીયા કે (બીજા) કે ઈ પણ સત્યને અગે થતી ચર્ચામાં પ્રતિનિધિ થવાની વાત કરી શકે જ નહિં. અને કરા પણ નથી વળી આ રામજીએ પ્રતિનિધિ નીમ્યા અને તેનુ ં અધમપણું, નિરૂત્તરપત્રુ અને ભાગી જવાનું થયું તેની જવાબદારી સ્વીકારી નથી એ સ્પષ્ટ છે.
૩ આ રામપથીએ સિવાય કેઈપણું શાસનને માનનાર આઠમ-ચઉદ્દેશ કે પુનમ અમાવ સ્યાની વૃદ્ધિ કે ક્ષય માનતા જ નથી વસ્તુતઃ આ રામ જીએ જ પેતાનેા નવા મત હોવાથી દરેકની પસે જઇને પાાની સત્યતા સાબીત કરવી ઠીક છે. રૂબરૂમાં લખાણુ સાથે ચર્ચા કરવાથી રામપથીયે બધા સ્થાને ભાગ્યા છે અને સાવ જુઠા હૈાવાથી ભાગશે અધભકતોની લક્ષ્મીના વ્યયે કાગળ કાળા કરવામાં જ આ જંબુ. ચીમન કનક, આફ્રિકાએ તાલીમ લીધી છે ! નવે જુડો મત ઉભું કરી મુ ંબઈ થી ગુજરાતમાં અવાયું નહિ, પૂના વગેરે સ્થાને ‘દેશ’ પલટયે અને વર્ષો પછી મુખાઈ આવતાં સમક્ષ ચર્ચા કરાતી નથી એ જુઠપણાની જાહેરાત જ છે
(રામ-પ૮ણી)
×××
સિદ્ધચક્ર વર્ષ ૧૦ અક ૪ સ. ૧૯૯૮ કા.વ. ૦))
સમાલાચના
૧ ગ્રંથકારના સ્વયં કથન અને પાત્રના મુખના કથનને ભેદ, શાસનથી અનેકધા અસહકૃત સડેલી સેાસાયટીના સ્વામી ન જ સમજે તે તેના કથીરશાસનમાં કોલાહલ કરનાર ન સમજે એમાં નવાઈ નથી. આ કારણથી પત્રના વાકયને સમજવામાં તે નિષ્ફ નીવડે રુમપત્રક જાણનારા તા અચેતનના ઔપચરિત વાકયાને માત્ર—
Page #293
--------------------------------------------------------------------------
________________
[૨૮૬]
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા
૨ ભાવમાં પ્રત્યય પછી ગુજરાતીમાં ભાવપ્રત્યય આવતાં તેને પેટમાં દુઃખ થઈ લવારે કરવાનું સૂઝે તે સળગતી સોસાયટીના સજજનને સ્વકેસ; મમરાયા મારૂ વગેરે દેખ્યા નહિ હોય.
૩ પ્રેસના દેષને જાણે છતાં લેખકને દૂષિત કરનારો કથીરીયે, વૈયાકરણ ખસૂચિ કે નૈયાયિક પશુ તે ન હોય જ નર પશુના લક્ષણને જાણનારે તપાસ કરવાની રહે કર્મમાં ય લાવીને પછી તે પણાની વાત જ શી ?
| ( રામ શ્રીકાન્ત ). * ૧ સંગ્રહ આથમતા કે ઉત્પાત ગ્રહણાદિના બાર-સોળ પહોર અને સ્વાભાવિક ગ્રહણ જે દિવસે અને રાતે મુકત થાય તેના અહોરાત્રને નહિ માનનાર સૂત્ર અને આચરણાને વિરોધ ઉભે કરે તે કલ્યાણકારી તે ન જ હેય.
૨ વિમાનના પુદ્ગલેની અપેક્ષાએ ઔદારિક અસ્વાધ્યાય છે એમ વ્ય ખ્યાકારે કહ્યા છતાં બીજું બોલનાર શ્રદ્ધશૂન્યતાવાળે ન હોય તે કલ્યાણ.
૩ શ્રી પસૂત્રનું કર્ષણ, કાલગ્રહણાદિ વિધિથી છે એવું પર્યુષણકલ્પ અને આચારપ્રક૯૫નું કથન જાણનાર શ્રદ્ધલુ તે અસ્વાધ્યાય રાખવા મથે જ ! ૫ ચેદ્રિય - હત્યાદિને અંગે અહોરાત્રાદિ સ્વાધ્યાય ન વર્જી શકાય એ પ્રશ્રનેત્તરકાર વ્યાજબી કથે છે
૪ અસ્વાધ્યાયને નહિં માનનાર, ધર્મભ્રષ્ટ અને ચારિત્રભ્રષ્ટ થવા સાથે જ્ઞાન આશાતના કરનાર થઈ સંસારમાં ભ૮ કે છે એ લેત્તરમાર્ગને માનનાર જ માને ૧૬૪૪
(કલ્યાણ )
સિદ્ધચક વર્ષ ૧૦ અંક પથી સં.૧૯૯૮ માગ – .૦)) સમા લોચના
દેવસૂર તપાગચ્છીય ચતુર્વિધ સંઘને સવેલાની ચેતવણું તમેને સારી માલમ છે કે- સંવત ૧૯૮૯ની પહેલાં આખે શ્રીસંઘ, પૂર્ણિમા અને અમાવાસ્યાના ક્ષયે કે વૃદ્ધિએ તેરસને ક્ષય અગર તેરસની વૃદ્ધિ કરતે હતું અને તે પછી પણ શ્રી દેવસુરતપાગચ્છવાળે આખે શ્રી સંઘ તે તેમ કરે જ છે અને તે બાબતમાં ૧૯૯૩માં શ્રી વિજ્યદેવસૂરિજીને પટ્ટક, કે-જે “પૂનમ-અમાવાસ્યાની હાનિ-વૃદ્ધિએ તેરસની જ હાનિ-વૃદ્ધિ કરવાનું સ્પષ્ટ જણાવે છે તે જાહેર થયે અને છપાઈને શ્રીસંઘને મળે ત્યારથી શ્રીસંઘ જે અબાધિત સામાચારી છે તે આપ્તવાને અનુસરનારી જ છે એમ સમજીને જ પૂનમ કે અમાવાસ્યાની હાનિ વૃદ્ધિએ તેરસની જ હાનિ-વૃદ્ધિ સાચી માને છે અને કરે છે ! છતાં રામપંથીઓ, પોતાના ગુરૂની પરંપરાને ઉઠાવી ઉલટું કરવા લાગ્યા
Page #294
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગામોદ્ધારકની શાસનસેવા
[૨૮૭] છે અને શાસનને અનુસરનારાઓ જ્યારે તેમની માન્યતા, “પરંપરા અને શાસ્ત્રથી વિરૂદ્ધ છે એમ સાબીત કરવા તૈયાર થઈ તેમને તેમને મત સાબીત કરવા આહ્વાન કરી વાદી તરીકે રહીને શાસ્ત્રાર્થ કરવા બેલાવે છે ત્યારે તેઓ “પ્રતિનિધિના ન્હાને હમેશાં ખસી જાય છે અને ખસી જશે’ એમ જાહેર થયું છે, પણ તેઓએ નીચેના વાદી વિચારવા જેથી તેમને પ્રતિનિધિની વાતને પડદે ચીરાઈ જાય.
૧ પાર્શ્વનાથ ભગવાનના ઉદકપેઢાલ અને શ્રીગૌતમસ્વામીજીને વાદ શ્રીસૂયગડાંગમાં છે. ૨ &દક અને ભગવાન મહાવીરને વાદ શ્રી ભગવતીમાં છે ૩ ગાંગેય અને મહાવીર મહારાજને વાદ્ધ પણ શ્રી ભગવતીમાં છે. ૪ પાર્શ્વનાથન સ્થાવર અને વીરપ્રભુને વાદ શ્રી ભગવતીમાં છે. ૫ કાલેદાયી અદિને વાદ પણ તેમાં છે ૬ શ્રીરાયપાસેણીમાં પ્રદેશ રાજા અને કેશિકુમારનો વાદ છે.
૭ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં કેશિકુમાર અને શ્રી ગૌતમસ્વામીજીને વાદ છે.
૮ શ્રી ઉપાસક શાંગમાં ગોશાલા અને તેના દેવાદિ સાથે શ્રાવકના વાદો છે.
આ બધા વાદમાં કોઈએ કોઈને પ્રતિનિધિ નીમવાની વાત કરી નથી માટે આ રામપંથ તે એમ બે લીને ખસી જતાં પોતાની તેથી હલકાઈ કરે છે.
૧ શ્રી સિદ્ધચક્રમાં જાહેરાત કે માન્યતા શિવાયની વાતની ચેલેંજને લખનાર, છાપનાર અને તેને કલ્પિત ઉહાપોહ કરનાર પત્રના જે આગેવાનો અને સંચાલકે છે તે સજજનેને તે ધિકકાર લાયક ગણાય.
- ૨ કથીર કેવા બેહુદા રૂપે થયું છે કે- જેથી તેના રામજીને પિતે અલગ પાડે છે. અને રામ.જી પણ અલગ પડે છે. એ તે “તું કરજે તગારો અને હું કરીશ ટેક જાણનાર તે એ જાણે જ છે કે- તુ, અતુ, અન્યથા તુ ,રામજી જ હતા અને છે ! પ્રરૂપણાની જુઠાઈ શું શું નથી કરાવતી ? રાજકુમાર સાધુ જમાલીની પણ એથી જ ભુંડી દશા હતી ને ?
Page #295
--------------------------------------------------------------------------
________________
[૨૮૮]
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમારકની શાસનસેવા સિદ્ધચક વર્ષ ૧૦ અંક ૫ થી ૮
સમાલોચના ૧ ચાચાર્ય શ્રી વિજયદેસૂવરિજીના કહેલા અને સં. ૧૮૯૫માં લખાયેલ (અને ૧૯૩માં) બહાર પડેલા પટ્ટકની જાહેરાત છતાં રામપંથી જ તે પટ્ટાથી તથા સકલ શ્રી સંઘની આચરણાથી વિરૂધ બેલે છે, લખે છે, માને છે ! અને આચરે છે !
૨ અમુક આચાર્યના પ્રતિનિધિપણાની જરૂર કહેવાથી તે હવે રામપંથી અને રામજી શાસ્ત્રાર્થની નજીક આવ્યા છે અને એ સારું જ છે.
૩ સમર્થ હોવાથી અનેક વખત પાટ ઉપરથી મળવાની જાહેરાત કરી અને રામ એ મૌન જ પકડયું છતાં તે વાત લેખક એળવે છે “સુધાકરે ને તે બધા રામપંથીઓ ‘અંગારાકર” તરીકે તેથી જ દેખે છે. ૧૬૪પ
૪ રામજીએ પ્રતિનિધિ નથી ની અથવા તે નીમેલ પ્રતિનિધિ, અધમની કટિમાંથી નીકળે છે એમ કહેનારે ચક્ષુ ખેલીને તે વખતના અંક જેવા
૫ રામપંથી સિવાય કોઈપણ શાસનપ્રેમી, પર્વતિથિને લેપક છે નહિ, તેમ પર્વતિથિ માનીને તેના નિયમ ન પાળવાનું કહેનાર પણ નથી જ.
૬ એકત્રતાની દાનતવાળે સ્વચ્છ દપણે અને શાસવિરૂદ્ધપણે પર્વ અને પનિયાને લેપક બની શાસનમાં ભેદ કરનાર ન જ હોય.
૭ રામજીના લેખો બીજાના નામે એટલા માટે લખાતા હોય તે સારું ન જ . ગણાય કે- વખત આવ્યે શ્રીકાંતની માફક સરકાવી દેવાય ! અહિં તે તંત્રી પણ લેખકની સાથે જવાબદારી ૧૯૯૨ની માફક ઓઢે છે જો કે- રામજીએ તો તેને પણ જાહેર જવાબ માગ્યા છતાં ન જ દીધે !!
૮ સંવછરીની શાસ્ત્રપુરાવાને અનુસરતી કરણીને રામજીના નિહનવ જેવા દેઢડીયા કુમતનું બીજ કહેનાર “ક થેરનું બીજ કલ્પવૃક્ષનું મૂળ છે એમ કહેનાર જ ગણાય.
હામાં પક્ષને પ્રતિનિધિ નીમવાની વાત ખોટી રીતે છટકી જવા માટે ટૅગ કરનાર રામપંથીએ પિતાના તપસ્વી મહાપુરૂષ આદિ તરફથી મુખત્યારનામું દીધાની અને રામ.જીએ એને લીધાની પહેલી જાહેરાત કરવી તે જોઈએ જ.
૧• એક લેખકે મર્યાદાકાતને ભેગકાલ લખે તેમાં બીજાને ચેલેજ કરનાર એવા પિતાના મતને પ્રચારવા કેવા પગારદારોના જોખમમાંથી ખસવાનો પ્રપંચ રામજી ખેલે છે; પણ તે ટકી શકતા નથી. સાથે આરાધનાની તિથિની ચેલેજમાં પ્રતિનિધિનો પડદો કેમ લેવાય છે ?
Page #296
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા (ર૮૯ ૧ કર્મણિપ્રયાગમાં કર્મ ઉક્ત થવાથી પ્રથમામાં આવે છે એમ કહેનાર કૃત્ય પ્રત્ય કર્મને કહેનારા હોવા સાથે શકિત અગર યોગ્યતાને અધિકપણે કહે છે એ ન સમજે ત્યારે “વિમશૂન્ય છે એમ કહેવાય
૨ આરાધ્યપણુએ કઈ તિથિ અર્થાત્ પર્વ તિથિ માનવી એ સ્પષ્ટ અર્થને સમજનાર મનુષ્ય તે સહેજે સમજે કે- હાનિમાં બદલીને અને વૃદ્ધિમાં રેકીને પહેલી તિથિને જ આરાધ્યપણુમાં લાવવાની વાત છે. અને તે થયા પછી આરાધના તે આપોઆપ જ આવે છે. આ સમજનારાઓ જ હા ને અર્થ કેમ ૩૫થા કહેવે પડે અને તેરશના વ્યપદેશનો અભાવ કહેવા સાથે ચૌદશને જ વ્યપદેશ થાય છે એમ કેમ કહેવું પડ્યું ? તે સહેજે સમજી શકે ૧૯૪૬
૩ શું વિમર્શ ધરાવનાર મનુષ્ય કદાપિ એમ માની શકે કે - જે ગ્રંથકાર, ચઉદશના ક્ષયે તેરશને તેરશ તરીકે કહેવાની જ ના પાડે તે ગ્રંથકાર તેરશને ચઉદશના ક્ષયની વખતે આરાધ્ય તરીકે ગણાવે ? વૃક્ષનો અભ વ માની શાખાને સદ્ભાવ માનનારા આજકાલ વિમર્શથી શૂન્ય જ પાકે ૧૬૪૭
- ૪ જે શાસ્ત્રકાર, ચઉદશના ક્ષયની વખતે તેરશને તરી કે ન કહેતાં તેને ચૌદશ તરીકે જ ગણવાનું જણાવે છે તે શાસ્ત્રકાર “ચઉદશના ક્ષયે તેરશ આરાધ્યતિથિ તરીકે મનાવે છે. એમ કહેનાર કે શાસ્ત્રકારને કલંકિત કરનાર છે ? એ હકીકત વિમર્શવાળે તે જરૂર સમજે ૧૬૪૮
૫ જે શાસ્ત્રકાર, અષ્ટમીના ક્ષયની વખતે અપ પૌષધ નહિ માનનારને પણ સાતમ ન માનતાં આઠમ માનવાનું સાબીત કરી સમજાવે છે, તે શાસકાર “આઠમના ક્ષે સાતમને જ આરાધ્ય તિથિ તરીકે ગણે છે એમ બેલનાર, નિદ્ધની દશા પણ ન એલ ધતો હોય તે સારૂં. ૧૬૪૯
(કથી ! રામવિમશ)
B + B સિદ્ધચક્ર વર્ષ૯-૧૦ અંક ૧૫-૧૦ સં. ૧૯૯૮ મહા શુદ ૦))સમાચના
ભેળસેળપથિ કે પથિયોને ૧ કાર્તિક સુદ એકમને ક્ષય હોય તે અમાસને દિવસે “કાલે બેસતું વર્ષ” એટલે કાર્તિક સુદ એકમ છે એમ કહેશે કે નહિ ? દીવાળીને દિવસે એકમ હોવાથી “દિવાળીને બેસતું વર્ષ માની લેશે ? અને ચૌદશને દિવસે આવતી કાલે બેસતું વર્ષ છે એમ શું કહેશે ? ૩૭
Page #297
--------------------------------------------------------------------------
________________
[૨૦] સાગર સમાલોચના સંગ્રહ યાને આગામોદ્ધારકની શાસનસેવા
૨ કાર્તિક સુદ પાંચમના ક્ષયની વખતે ત્રીજને દિવસે કાલે જ્ઞાનપંચમી છે એમ કહેશે કે નહિં ? શું “જ્ઞાનપંચમીની આરાધના, કાલે નથી” એમ કહેશે ?
૩ કાર્તિક સુદ પાંચમના ક્ષયની વખતે અંતર વાયણ જ્ઞાનપંચમીનાં અંતરવાયણ કહેશો કે નહિ ?
૪ કાર્તિક સુદ ચૌદશના ક્ષયની વખતે તેનાં અંતરવાયણામાં ચોમાસાનાં અંતરવાયણાં કહેશે કે નહિ ?
તા . અંતરવાયણ માટે રકમ મહેલનારે જ્ઞાનપંચમી અને ચોમાસના અંતરવાયણ માટે રકમ મહેલેથી છ ાં બીજે દિવસે જ્ઞાન પંચમી અને એ માસીની તિથિ ન માનનાર છતાં જમે અને જમાડે તે કાયદાની વાત દુર રખાય તે પણ સત્યતાને અંગે ખરાબ ગણુ ય કે નહિ ? ૧૬૫
૫ કાન્તિકીપૂનમની યાત્રા કે પદયાત્રાને અગે સાકરના પાણી માટે મહેલેક્ષી જૈનની રકમને પુનમના ક્ષયે શાસ્ત્રીય પૂનમ ન માનનારો મનુષ્ય તે રકમને ઉપગ કરે તે તે ઉચાપતખેર ગણાય કે નહિ ?
૬ પિષ માગશર વદ દશમ કે-જે પિષદશમી' કહેવાય છે તેને અંગે ઓચ્છવ, વરઘુ ડો, આંગી કે જમણને અંગે મહેલેલી રકમ પૌષીદશમી માને નહિં છતાં વાપરે કે ઉપયોગ કરે છે તે કાયદાથી ગુન્હેગાર છે કે નહિ ? a૧૬૫૧
તા.ક. આ પ્રમાણે જે જે તિથિથી નિયમિત થએલ તહેવાર કે વર્ષગાંઠ આદિ દિવસોને માટે પણ તે રામ કે રાવણપથીઓને વિચારવું યોગ્ય છે. શાસનને અનુસારનારાઓ તે પરંપરારૂપ સીતાને પવિત્ર માનનારા છે; પણ સીતાની આબરૂ લુંટનાર તે રાવણપંથીઓ જ છે. એ વાત તે સાફ છે કે–અંતરવાયણાની રકમ મહેલના ચોથ કે તેરસ માટે મહેલને નથી વળી પાંચમ અને ચૌદશના ક્ષયતી વખતે ચેથ અને તેરશે પાંચમ અને ચૌદશ છે એમ માની લે તે જ્ઞાનપંચમી કે ચૌમાસી ચઉદશે ઘણી વખતે સાંજે છઠ અને પૂનમ બેસી જાય છે તે વખતે રાતના પૌષધ કરે અને તેનાં પારણું કે અંતરવાયણામાં જમે તેઓને ચોકખી એરી લાગે કે નહિ ? એ પરંપરારૂપ સીતાની આબરૂ લુંટનાર રાવણપંથીઓએ વિચારવું રહ્યું. છઠ આદિ ઉત્તરતિથિના ક્ષયની વખતે તે તે દિવસ સમાપ્તિદિનવાળી છઠ વિગેરે છે.
Page #298
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગામોદ્ધારકની શાસનસેવા
[૨૧] પૃ ૧૨૨-સિદ્ધચક્ર વર્ષ ૧૦ અંક ૫ થી ૮ માટેના પુ ૭૧માં સુધારો –
૧ “અસંખ્યાતા પપમેની જગા પર અસંખ્યાતા વર્ષે પપમ અને દસ કેટકટિ પલપમે' એમ વાંચવું.
સમાચના ૧ થી આવે ત્યારે અંતઃ કટાકેટિ સાગરોપમ થાય છે. માટે ગ્રંથિ ભેદયા પછી સમ્યકત્વ પામતી વખતે તેમાંથી પલ્યોપમને અસંખ્યાતમો ભાગ એ છ હોય. ઘણા પલ્યોપમના અસંખ્યતમા ભાગે ત્યા ઘણું પલ્યોપમે પણ ઓછા થયા છતાં અંતઃ કેટકેટ સાગરોપમ કહી શકાય. (૧ ૬૫રા
૨ ભગવાન ઋષભદેવજીને કેવલીપણાને પર્યાય, હજાર વર્ષ પુન લાખ પૂર્વ છતાં બીજા તીર્થ કરોના કેવલિકાળને મેળવવાની વખતે હજારની વિક્ષા કરાય નહિ ૧૬૫૩
(રાજકોટ)
સિદ્ધચક વર્ષ ૧૨ અંક ૨ સં. ૨૦૦૨ કારતક માસ સમાલોચના
૧ શ્રીમાન રામવિજયજીએ પાલીતાણામાં પૂછેલા પંચાવન પ્રકને જેનો રો સુજ્ઞ જૈન સહેજે સમજી શકે તેમ છે કે- ફક્ત પહેલા પ્ર સિવાય પ્રસ્તુત તિથિના મતભેદને ફરસનાર એક પણ પ્રશ્ન નથી.
૨ પંચાવન અને પંદર દિવસ સુધી નવા મતવાલા તરફથી પૂછવામાં આવ્યા અને તેના શાસન પક્ષ તરફથી ઉત્તરે દેવામાં આવ્યા ! પછી જયારે શાસનપક્ષે નવા મતવાળાને ઉત્તર દેવા જણાવ્યું ત્યારે નવા મતવાલાએ ૯ ત્તર દેવાની ચકખી ના કહી અને લખી આપી
( ૩ ઉત્તર નહિં દેવાનું કથન અને લખાણ વ્યાજબી નહિ હોવાથી ઉત્તર દેવડાવવાનું હા કહેવડાવાને માટે નવા મતના જમાદાર જીવાભાઈ નવા મતના નાયકને પન્નાલાલની ધર્મશાળામાં લાગ્યા હતા અને શેઠ કસ્તુરભાઈને પણ તેઓ જ લાવ્યા હતા. (શાસનપક્ષને તેમાં વિરોધ ન હત)
૪ નવા મતના નાયકને ઉતર દેવ નું કહેવામાં આવ્યું ત્યારે નવા મતના નાયકે મારા પ્રશ્ન પૂરા થયા પછી ઉત્તર દઈશ” એમ જણાવ્યું ! ત્યારે શાસન પક્ષે પંદર દિવસ સુધી તમે એ પ્રશ્ન કર્યા છે અને હજુ કરવા હોય તે “ ચાર કે આઠ દિવસમાં
Page #299
--------------------------------------------------------------------------
________________
[૯]
સાગર સમાલાચના સંગ્રહ યાને આમેાદ્ધારકની શાસનસેવા
ન દેવા
પૂરા કરશેા એમ સ્પષ્ટ કહેવામાં અવ્યુ ત્યારે નવા મતના નાયકને ઉત્તર પડે માટે આડો ઉત્તર દીધા - ‘જ્યારે પૂરા થાય ત્યારે' આ સ'ભાળીને તે વખતે તમામ સગૃહસ્થે ચમકયા હતા
૫ શાસનપક્ષ તરફથી પાંચ આચર્યું અને નવામત તરફથી ત્રણ આચાર્યાં એમ મળીને આઠ આચાર્યાં શાસ્રાય કરે તેની પાંચ સગ્રહસ્થાની સાથે કસ્તુરભાઈ વ્યવસ્થા કરે એ વાત મૂળ હતી
તા.ક. : લવાદને ફાડયા બાબતના રામવિ. વગેરેના કાગળા અને પૂનાા કાગળાથી વૈદ્યનુ' લખાણુ અપ્રમાણ સિદ્ધ થઈ ચૂકયુ જ છે એટલે હવે રામિવ ને આગળ પ્રશ્ન પૂછવાના હકક રાખીને પચાવન પ્રને, જાહેર પૂછાય તેના ઉત્તર રામવિ પેતેજ જાતે આપવા તૈયાર થાય. ૫૧૬૫૪૫ ( વીર (કથીર) શાસન )
૧ લેાંકાશાના સ તાનીયાએ, સ્રી અને પરિગ્રહને આધિન રહેનારા ગૃહસ્થે ના હુકમમાં રહે તે ધર્મરૂપ તે નહિ; પરતુ રહેનારાના પાપના ઉદયે બને. ૧૬૫૫ા
૨ સૂરીશ્વરાના સતાના કોઈ દિવસ પણ આર ભ પરિગ્રહમાં ખુ’ચેલાની સરદારી કબુલ કરતા ન હતા, કરતા નથી અને કરશે પણ નહિ. ત્યગીએની સરદારી કરનારે સરદારીના મનેાથવાળા એ સર્વ આરભ પરિગ્રહને ત્યાગ કરી ત્યાગ કેળવીને જ અ ગળ અવાય.
૩ જૈનશાસનના સગૃહસ્થા અને સાંસ્થાની સ્ટેડીંગ કમિટિના મે...બીના નિણ યાને સસ્થા કેઈ દિવસ કચડે નહિ એ ભરાસે શાસનપ્રેમીએએ કરેલા સહકાર, સ`સ્થાની અન્યથાપ્રવૃત્તિ દેખીને ખેચી લેવા પડયો તે કોઇપણ પ્રકારે ગેરવાજબી નથી.
૪ કોઇપણુ ધમ વાળા ધના નેતા, ધર્માંના સંચાલકો અને ધર્મના સિદ્ધાંત તેમજ આચારાને વફાદાર રહયા સિવાય પેાતાને ધમ વાળા ગણાવી શકે જ નહિ.
૫ જે સંસ્થાએ સ્વતંત્રપણે કરેલી ભૂલના પરિણામે મૂર્છા અનુભવી છે તે સ ંસ્થા, ખેલાવીને વિશ્વાસઘાત કરવા સાથે શાસન આદિના દ્રોહ કરનાર થઇ તે હવે જૈન નામને લાયક હાય એમ સુજ્ઞ જૈન માની શકે નહિ. ( ચંદુલાલ )
HRE
Page #300
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગામોધારકની શાસનસેવા [૨૯] સિદ્ધચક્ર વર્ષ ૧૨ અંક ૭ ૨૦૦૨ ચૈત્ર
સમાલોચના
શ્રી જયાન દ ચરિત્રના નામે નીચે મુજબ લેક રજુ કરવામાં આવ્યો છે-
तद्लाच्च लभते ते, यावद ग्रैवेयक गतिम ॥
न लब्धीः काश्चिच्चक्याषा आमौषध्यादिका अपि ।। આ લેકને અને નીચે મુજબ વિચારણા થાય તેને ખુલાસો હોવું જોઈએ
તદ્રઢા પદનો અર્થ “સમ્યકક્રિયાના બલથી” એમ કરવામાં આવ્યું છે તે જે અભવ્ય, મોક્ષની શ્રદ્ધા કેઈપણ કાલે ધરાવતું નથી તે અભવ્ય, જે ધાર્મિક ક્રિયા કરે તેને નવા મતના હિસાબે વિષાનુષ્ઠાન કે ગરા નુષ્ઠાન ન કહેતાં સક્રિયા કહેવાય ખરી ?
- ૨ નવા તે પણ માનેલી અભવ્યની સક્રિયાને સાધુમહાત્માઓએ ઉપદેશ કરલે હોય છે અને તેથી અભવ્યને પણ યથ વિધિ ઉપદેશાઈ ગણેલા છે એમ ખરૂ? ( અર્થાત્ . તેવા ઉંદેશ કરનારા “પાપોપદેશ જ કરનારા છે એ નવા મતનું કથન ખોટુ ઠરતુ નથી ?
૩ નવજાત ની આગળ કહેલે જે “' કાર છે તે નહિ કહેલ વાતને સૂચવનાર છે કે કેમ ? અને જો તેમ હોય તે મુકિત અને કારણ તરીકે નહિં જણ વવામાં શું ભૂલ થઈ નથી ? અને જે ઉકત સમુચ્ચયમાં હોય તે તે બીજે પણ હેતુ જણાવાયું નથી તેનું કેમ ?
- ૪ ત્રીજા પદમાં જે “ર” કાર કહેવામાં આવે છે તે નકાર માત્ર બેટો અને કપિત જ ઉમેરે છે કેમકે તે પ્રતામાં નથી અને જોઈએ પણ નહિ.
૫ “કશ્ચિદ્' પદ જે મેલવામાં આવ્યું છે તે પ્રતમાં કાર છતાં “ કાર કરીને મૂકવામાં આવ્યું છે તે બેટુ અને કલ્પિત છે એમ નહિ ?
૬ સામgઘ નામની કોઈપણ સંસ્કૃત ગ્રન્થકારે લબ્ધિ કહી નથી, છતાં આ નવા મતના નાયકે સંસ્કૃતમાં સામવિધિ કહી છે.
૭ આમાં લબ્ધિશબ્દ નિષેધમાં જોડેલે છે અને પાછા વિધાનમાં જોડવે પડે છે એ શું રાતિ વિરૂદ્ધ નથી ?
૮ જયાચાં પદની આગળ #શ્ચિત્ પદ પહેલાં જેડીને ચકવતિપણાદિની કેટલીક લબ્ધિઓને નથી પામતા એમ જણાવ્યા પછી સર્વ લબ્ધિને નિષેધ ન કહેલું હોવાથી અને માત્ર કેટલીક જ લબ્ધિને નિષેધ કહેલ હોવાથી આમ ઓષધ્યાદિ લબ્ધિઓ હોય છે એમ જણાવવાની જરૂર ખરી ?
Page #301
--------------------------------------------------------------------------
________________
[૨૯].
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમાદધારકની શાસનસેવા ૯ જે આમ ઔષધ્યાટિક લબ્ધિ પામે છે એમ જણાવવું હેત તે ત્યાં પણ ifશ્ચત્ એટલે કેટલીક આમ ઔષધિ આદિ લબ્ધિઓ એમ જણાવવાની જરૂર નથી.
હવે ખરી રીતે તે બ્લેક નીચે પ્રમાણે :तदूलाच्च लभन्ते ते, यावद् अवेयकं गतिम् । लब्धीः काश्चित्चक्याधामशैषिध्यादिका अपि ॥
એને અર્થ આ પ્રમાણે ક જેઈએ :તે અભવ્યજીવે પણ દ્રષ્ટ અને અદ્રષ્ટ સુખના કારણ તરીકે ધર્મને જાણીને ધર્મમાં પ્રવૃત્તિ કરે છે. માટે તેઓ પણ યથાવિધિ ઉપદેશને લાયક છે. (એટલે તે ઉપદેશથી મળે એવી) ધર્મની સક્રિયાના બળથી અને મુકિતના અદ્ધ ષથી તે અભવ્ય શૈવેયક સુધીની દેવગતિને પામે છે અને ચકવર્તી આદિપણા સિવાયની આમર્શ ઔષધ્યાધિ કેટલીક લબ્ધિઓ પણ પામે છે.
તા.ક. :- શાસનદેવતા તેઓને સદ્દબુદ્ધિ આપે અને તેથી તે નવા મતના નાયક, આગ્રહપૂર્વકનું અજ્ઞાન છેડીને શુદ્ધ અને સાચા અર્થ કરે. ૧૬૫૬
(જૈન પ્રવચન)
(૨)
૧ આચાર્ય ભગવાન હરિભદ્રસૂરિજી, શ્રી નેમિચંદ્રસૂરિજી વિગેરે ધુરંધર આચાર્યોએ સૌભાગ્ય, કીર્તિ વિગેરે આ લેકના ફળો માટે સૌભાગ્ય કલ્પવૃક્ષ વગેરે અનેક તો કહ્યાં છે કે નહિ ? અને જો કહ્યાં હોય તે નવા મતના નાયક, તે બધા આચાર્યોને “પપપ - દેશ જ કરનારા છે એમ કહે છે કે કેમ ? in૧૬૫૭ના
૨ અંબા, રોહિણી આદિ દુનીઆદારીના દેવતાઓને ઉદેશીને કરાતે તપ અને તે તપ કરવાનું કથન એ બંને વિષાનુષ્ઠાન, ગરાનુષ્ઠાન તથા પાપોપદેશ જ છે કે કેમ ? T૧૬૫૮
૩ સાધુપણાનો, દેશવિરતિને અને સમ્યકત્વને ઉપદેશ સાંભળ્યા છતાં તે ત્રણમાંથી એકકેય વસ્તુ નહિં ગ્રહણ કરનારને પણ મદ્ય માંસાદિની વિરતિ કરવાને ઉપદેશ આપ એમ શાસકારે કહે છે તે તે શું પાપપદેશ જ છે ? અને તેવા તે જે તે મદ્યાદિની વિરતિ કરે તે શું વિષાનુષ્ઠાન, ગરાનુષ્ઠાન છે ? ૧૬૫૯
- ૪ ભગવાન મહાવીર મહારાજની પર્વદામાં કાલિક સૌકરિક (કાલીઓ કસાઈ) આવતા હતે કે કેમ ? અને ભગવાન મહાવીર મહારાજને ઉપદેશ તે શ્રવણુ કરતે હતું એમ ખરૂં ? એટલે તે ઉપદેશને પણ ન મત પાપોપદેશ જ કહેશે કે ?
Page #302
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ જાને આગોદ્ધારકની શાસનસેવા
૫ કાલીઓ કસાઈ કે-જે અભવ્ય તરીકે જાહેર થયે હતું તેને પણ પાડા ન મારવા જોઈએ એમ કહેવાયું હતું કે નહિ ? અને તે કથન પાપોપદેશ ગણે છે કે કેમ ?
૬ સિધ્ધાર્થવ્યંતરે શૂલપાણિયક્ષને ઇન્દ્ર જાણશે તે હારૂં સ્થાન નાશ કરશે એવો લૌકિક ડર બતાવીને ઉપસર્ગ કરવામાંથી રેક તે પાપપદેશનું જ કામ છે ને ?
૭ આચાર્યભગવાન હરિભદ્રસૂરિજી શ્રી ધર્મબિન્દુ પ્રકરણમાં સમ્યકત્વ નહિ પામેલા જીવની આગળ પણ અહિંસાદિ સાધારણ ગુણની પ્રશંસા કરવાનું કહે છે તે પણ પાપપદેશ જ ગણવે ને ? - ૮ જે જીવને મેક્ષને જણાવનાર શાસ્ત્રો સાંભળવાની અરૂચિ ન હોય તેવાઓ આ લેક અને પરલોકની અપેક્ષાએ પણ ધર્મ કરવાને લાયક છે અને તેવાઓને પણ ધર્મને ઉપદેશ કરે તે પણ વ્યાખ્યાતાની ફરજ છે એમ શ્રી ઉપાધ્યાયજી કહે છે તે શું નવા મતના નાયકને માન્ય નથી ? - ૯ નવા મતના નાયકની આગળ જ કોઈ અભવ્ય. દુર ભવ્ય કે મિથ્યાદ્રષ્ટિ જીવ આવ્યા હોય તે શું તેને હિંસા. જૂઠ, ચેરી. પરસ્ત્રી ગમન વગેરનો ત્યાગ કરવા માટે તેએ ઉપદેશ નહિં જ આ પે ? અથવા તે મનુષ્ય તે તે પચકખાણ માંગે છે તે પ્રતિજ્ઞા નહિંજ કરાવે ? અને જે કરાવશે તે નવામતના નાયકની પાપપદેશમય અવસ્થા થશે કે કેમ ? ૧ ૬૬
( જૈન પ્રવચન ?)
(૩). ૧ નવમા શૈવેયકની દેવગતિને પામી શકે એવું ચારિત્ર કેવલીકાલમાં જ હોય કે કેવલીના વિરહકાલમાં હોય ? ૧૬૬૧
- ૨ ભગવાન તીર્થંકર મહારાજની ચક્રવર્તીઓએ કરેલી પૂજાને દેખીને તે પૂજા વિગેરેની અભિલાષાથી અમને ચારિત્ર લે છે તે પછી તે અભને થયેલાં દ્રવ્ય ચરિત્રે ભગવાન કેવલિ અને તીર્થંકર મહારાજાએ છેડાવ્યાં છે ? ન છે કે તેથી વિષાનુષ્ઠાનની અનુમોદના કેવલી અને તીર્થંકર મહારાજને લાગે કે નહિ ?
- ૩ ભગવાન હરિભદ્રસૂરિજી દ્રવ્યથી પણ ભગવાન જિનેશ્વરની આજ્ઞાને પાળનાર ગણાવે છે અને તેની અવિકલ- સંપૂર્ણ પાલનતાને લીધે જ નવમાં ચૈવેયક સુધી અભ પણ જાય છે એમ ફરમાવે છે.
૪ અભવ્ય જીવે પણ જીવાદિક આઠ ત તે જિનેશ્વરના વચનથી માને છે એમ ખરું ને ?
Page #303
--------------------------------------------------------------------------
________________
[૨૬] સાગર સમાલોચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા
૫ દેવલેકની પ્રાપ્તિ પણ તપ-સયમથી થાય છે માટે “હું સંયમ, તપ કરૂં” એવી ધારણાવાળે અભવ્ય ઉપદેશથી થાય કે સ્વભાવથી થાય ?
૬ વિષાનુષ્ઠાન અને ગરાનુષ્ઠાનમાં વિષપણું અને ગરપણું છોડવા લાયક છે કે તેનું અનુષ્ઠાન છેડવા લાયક છે ? ૧૬૬૨
૭ ભગવાન જિનેવર મહારાજે નિરૂપણ કરેલ નવે તવની શ્રદ્ધાવાળા જે આ લેક કે પરલેકના ફલની અપેક્ષાએ તપ આદિ કરે છે તે દ્રવ્યતપ કહેવાય કે વિષાનુષ્ઠાન, ગરાનુષ્ઠાન કહેવાય ?
૮ શ્રી આચારાંગજીમાં આહાર અદિને માટે પણ તપ કરનાર સમ્યગદ્રષ્ટિ હોય છે એમ કહ્યું છે ખરું કે ? ૧૬૬૩
૯ જયવી ચરાયમાં “ (3) સિરી એ પદથી આ લેકના જ ઈટ ફલ માંગ્યા છે એમ ખરું કે ? ૧૬૬૪
૧૦ અંગારમક અભવ્ય આચાર્ય છે કે જેને જવાદિ તત્વની શ્રદ્ધા હતી તેને શિષ્યોએ માત્ર ગુરૂ તરીકે છેડી દીધું છે, કે – તેને મુનિપણાને વેષ લઈ ગૃહસ્થપણે કર્યો છે ? તમારા હિસાબે તે તેને મુનિવેષ લઈને ગૃહસ્થ ન કર્યો તે ખોટું છે ને ?.
૧૧ દ્રક્રિયાવાળાની બેટી ધારણા છોડવવાની હોય કે દ્રવ્યક્રિયા છોડાવવાની હેય?
સિદ્ધચક વર્ષ ૧૨ અંક ૯ સ. ૨૦૦૨ જેઠ માસ સમાચના
૧ ચૌદશ-પૂનમનો છઠ કર હોય તેને “તેરસ ચૌદશને છઠ કરે અને બીજી પૂનમે ઉપવાસ કરવો” આવું કઈપણ શાસ્ત્રમાં અને કોઈપણ પરંપરામાં છે જ નહિ. હેય તે વીર (8) શાસનના લેખકે તેવો પાઠ અને પૂરા જાહેર કરવો. (પૂરાવા વગરની તેની લખેલી વાત શાસ્ત્ર કે તેને અનુસરતી પરંપરાને માનવાવાળો મનુષ્ય તે ન જ માને માત્ર તેને અનુસરનારે અંધશ્રદ્ધાળુ જ માને.)
૨ પ્રમાણ આપ્યા વગર છઠના અભિગ્રહની જગો પર ત્રણ ઉપવાસ ગોઠવવાનું અને ચૌદશની જગે પર તેરશે ગોઠવવાનું લખવું તે ઉત્થાપક નવા મતવાળાને જ શોભે ૧૬૬પા
૩ પૂનાના વૈદ્યનું લખાણ થયાં આજ ત્રણ-ત્રણ વર્ષ થવા આવ્યા છતાં હજુ સુધી નવામતના નાયકના મુરબ્બી અને તેને અનુસરનારાઓને વીર (8) શાસનના પંચાંગમાં છેકછાક કરવાની અને છેકછાક કરીને પોતાના અનુસરનારાઓને તે લખી મોકલવાની જરૂરત
Page #304
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમાદ્વારકની શાસનસેવા [ ૭] પડત નહિ વીર (?) શાસન દ્વારા કઢતું પંચાંગ, નથી તે શાસ્ત્ર કે તેને અનુસરતી પરંપરા મુજબનું તેમજ નથી તે લાલચ આપીને ફેડેલા પૂનાના વૈદ્ય કરેલા લખાણને પણ અનુસરતું ! એ હકીકત હવે તે જૈન સમાજમાં દીવા જેવી જાહેર થયેલી છે શાસન પક્ષે તે તે વૈધની અપ્રમાણિકતા પહેલેથી જ જાહેર કરીને તે લખાણ પહેલેથી જ કચરાની ટોપલી માં નાંખી દેવાનું જાહેર કરેલું જ છે. ૧૬૬૭
વીર (8) શાસન ૧ સર નિર' એમ લખવામાં તમેવ’ એ શાસ્ત્રીય પાઠ ન લખવાનું કારણ શું ? વળી એ વાકય, સમ્યગદર્શનના સ્વરૂપ તરીકે છે કે કાંક્ષામહનીયના બચાવ માટે છે ? ૧ ૬૬૮
૨ ૯૭૨૯૦ જન મેરૂ ઉં” આ વાકય લખનારે બાલ-અબલ જેટલે પણ બંધ મેળવવાની જરૂરત હતી. કેમ કે આ વાત કોઈપણ જગ પર શાસ્ત્રમાં નથી શાસ્ત્રમાં તે “મેરૂ, જમીનથી ૯૯૦૦ એજન ઉચે’ કહે છે ૧૬ દલા
૩ ૧૦૦૦ એજન પ્રમાણ અલેકમાં” આમ લખનારા મનુષ્ય સમભૂતળ, લેકમધ્ય અધે લેકની શરૂઆતના ફરકને ન સમજે અને લેખક બને તે નવા મતની ઉત્થાપક ટોળીમાં જ ચાલે ૧૬૭૦
૪ ૩૫ શબ્દનો અર્થ સમજનાર મનુષ્ય, હમેશા આકાશમાં ચંદ્ર સૂર્ય ઉગતા જ છે એવું લખી શકે ખરો ? a૧૬૭૧ /
૫ “ક્ષપશમ સમકિતમાં અનંતાનુબંધી ધાદિને ક્ષય અને દર્શન મેહનીયને ઉપશમ થાય છે એવું કહેનારો સમ્યકત્વના ભેદોને શીખવા નીશાળે બેઠા પહેલાં જ લેખક બની બેસે તે ઠીક નથી ૧૯૭૨
૬ “મોહનીયકર્મ ખપાવીને જીવ કષ્ટવાળો થયે થકે તેરમા ગુણ સ્થાનકને પામીને શાન્ત થાય છે. આવું લખનાર મનુષ્ય કર્મ ખપાવ્યાના પરિશ્રમને વિસામો “બારમે છે' તે પણ સમજી શકેલ નથી ૧૬૭૩
૭ “વચનના પરમાણુઓને ખપાવવા માટે” આવું લખનાર મનુષ્ય, “પરમાણુંથી ભાષા વગંણાની શરૂઆત છે કે- સ્કંધપરિણતિમાં પણ ઘણે દુર ગયા પછી ભાષા વગણની શરૂઆત છે એ પણ સમજી શકેલ નથી. જેમ ઔદારિક આદિનાં બંધન અને સંઘાત હોય છે તેમ ભાષાણુના બંધન અને સઘાત હોય છે, તેવી માન્યતા તે એ ઉત્થાપકપંથી લેખક જ ધરાવી શકે. ૧૯૭૪ ૩૮
Page #305
--------------------------------------------------------------------------
________________
[૯]
સાગર સમાલેાચના સંગ્રહ યાને આગમેાદ્નારકની શાસનસેવા
૮ પરમાણુએની આઠ પ્રકારની વંણા' આવુ' aખવા તે તે જ તૈયાર થાય કેજેણે કમ ગ્રંથ, ક પ્રકૃતિ, આવશ્યક, આચારાંગ વિગેરે વાને નિરૂપણ કરનાર શાસ્ત્ર જોયા કે સાંભળ્યા પણ ન હોય ! àઈપણ શાસ્ત્રમાં આઠ પ્રકારના પરમાણુ કે તેની વગ ણાએ હાય તે તેની જાહેશત તે નવા મતવાળાએ કરવી જોઇએ ૫૧૬૭૫
૯ શ્ર તકેવલીનું વચન, કૈવલીની જેમ કહ્યુ', આવું લખનાર મનુષ્ય સામાન્ય વચન કે પ્રરૂપણુવચનને ભેદ જ સમજેલ નથી ।।૧૬૭૬૫
ફાગણું ચૈત્રનું કલ્યાણ કનકવિજય પિતા (?) સુબુદ્ધિવિજય
-
સમ લેચનાવાળા કલ્યાણના બીજા લખાણા અને
તા.કે. સમાલેચના ઉપરથી એમ નહિં સમજવુ કે આ અકનું' તેટલું જ લખાણુ શાસ્ત્રથી વિરૂદ્ધ છે. તે ૪ અકના બીજા પણ અકાના બીજા પણ લખાણા શાસ્ત્રથી વિરૂદ્ધ છે અને તે પણ સુધરે એ હેતુથી જ કઈ કઈ અંશે આ એક જ અંકના અને એક જ લેખકના લખાણની સમા લેચના કરવામાં આવે છે
સિદ્ધચક્ર પાક્ષિક વ ૧૪ અક ૯ સ. ૨૦૦૪ જેઠ માસ સમાયેચના આ વર્ષે ભાદરવા સુદ ૪ ને સામવારેજ સવત્સરી -યાજબી કેમ ? શાસનપ્રેમી જૈનજનતાએ આ વષે —
ભાદરવા સુદ ૪ ને સામવારે જ સવત્સરી કરવી તે ચે
સુરત તા. ૧૫-૬૪૮ કે નેમુભાઈ વાડીના ઉપાશ્રય ગોપીપુરા
એ ખામતના કારણેા નીચે મુજબ છે.
૧ ૫'ચાંગનું નિયમિતષશુ', ૨ પર્વાંનન્તર પČના ક્ષયે પૂર્વાંતર અપતિથિનો ક્ષય, ૩ અનુદયવાળી પણ પ`તિથિ ‘ ક્ષયે પૂર્વી' ના ન્યાયે માનવી જોઇએ.
૧
આ ત્રણ મુદા પૈકી પહેલા મુદ્દાને અંગે જરૂર સમજવા જેવુ' છે કે શ્રી જૈન સ`ઘે કોઇપણ એક પૉંચાંગ નિયમિત અપનાવવાની સČકાળ માટે જરૂર છે. કેમકેજો એમ ન કરવામાં આવે તે જુદા જુદા આચાર્યા જુદી જુદી પકખી અને ચૌમાસી કરે અને સધનું છિન્નભિન્નપણું થાય! અને એટલાજ માટે વમાન શ્રીસ ઘે સર્વ દેશામાં જૈન તિથિ અને તહેવારા માટે જોધપુરીપ'ચાંગ નકકી કરેલુ છે અને તેથી જયાં સુધી સમસ્ત સઘ મળીને બીજી પંચાંગ ભવિષ્ય માટે
Page #306
--------------------------------------------------------------------------
________________
સાગર સમાચન સંગ્રહ યાને આગમોદ્વારકની શાસનસેવા [૨૯]. માનવાનું નકકી ન કરે ત્યાં સુધીમાં બીજા પંચાંગને આધારે પર્વ તિથિ કે તિથિની હાનિ - વૃદ્ધિ કરેલી માનવી તે સંઘની આજ્ઞા બહારનું કામ છે. એટલું જ નહિ પરંતુ સંઘમાં સ્થાને સ્થાને ઝઘડા કરાવનારૂં છે. એ કંઈપણ સજજનને કબુલ કર્યા વગર ચાલશે નહિ.
આ સાલના જોધપુરી પંચાંગમાં ચકખી રીતે ભાદરવા સુદ ૫ ને ક્ષય છે એટલે બીજી તિથિને તે વખતે ક્ષય માનવે એ સઘઆ જ્ઞાની વિરૂદ્ધ હોવા સાથે ફાટકુટ અને | કલેશ કરાવનાર છે.
વળી એ પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે - જૈન સંઘ, દેશ - દેશાંતરે રહેલે છે તે પણ પંચાંગ જોધપુરી માને છે. કારણ કે- જે એમ ન માને તે એક જ આચાર્ય વિગેરેને પકખી – પકખી વચ્ચે, માસી-માસી વચ્ચે અને સ વત્સરી – સંવત્સરી વચ્ચે ક્ષેત્રભેદ થવાથી આંતરાનો ભેદ થઈ જાય અને શા સુમાં કહેલ કાળમર્યાદાનું ઉલંધન કરવાનું થાય ! માટે આચર્યભેદે કે ક્ષેત્રભેટે જૈનસંઘે પંચાંગ ફેરવવાનું નહિ રાખતાં એક જ જોધપુરી પંચાંગ, સર્વક્ષેત્રે સર્વ આચાર્યોએ માનવાનું રાખેલું છે અને તે પંચાંગમાં ભાદરવા સુદ ૫ ને ક્ષય છે તે એ કકસ છે
૨ જૈન શાસનમાં ગણિતના હિસાબે જોતિષ્કમાં પતિથિને શ્ય આવે અને લોકિક પંચાંગના હિસાબે વૃદ્ધિ પણ આવે; તે પણ જૈન શાસનને અનુસરનારાઓ પર્વતથિના ક્ષય ની વખતે પતિથિની આરાધનાને ઉડાવવા માગતા નથી. તેમજ લૌકિક પંચાંગના આધારે વૃદ્ધિ વખતે પવંતિથિના અનુષ્ઠાનો બેવડાવવા પણ માંગતા નથી.
અર્થાત્ મામમાં અને વર્ષમાં જે જે પર્વતિથિઓ નિયત છે તે તે પર્વતિથિઓને ઉઠાવ્યા ? વગર કે બેવડી કર્યા વગર માનવાને તૈયાર છે અને તેથી જયારે જ્યારે ટીપણામાં પતિથિને ક્ષય આવે છે ત્યારે ત્યારે તેનાથી પહેલાની અપર્વતિથિ કે - જે ઉદયવાલી હોય છે; છતાં પણ તેને ક્ષય માનવામાં આવે છે.
૩ કેટલાક તરફથી એમ કહેવામાં આવે છે કે- જોધપુરી પંચાંગને પકડી રાખવાથી તેમાં પાંચમને ક્ષય હોવાથી ત્રીજને ક્ષય કરવો પડે અને તેથી સંવત્સરી તથા પાંચમ બંને ઉદય વગરના માનવા પડે અને પર્યુષણની આઠેય તિથિઓમાં ગરબડ થાય ! માટે અમે જોધપુરી પંચાંગ છેડી દઈએ છીએ છીયે આવું કહેવાવાળાઓ પણ શાસનને અવળે માગે જ દેરી રહ્યા છેઆ વાત સમજવા માટે બીજા પૂરાવા ઘણા છે છતાં પણ ગ્રન્થસ્થ એક પૂરા તેઓએ જરૂર વિચારવા યે ગ્ય છે. તzતરંગિણીમાં ખરતરે જયારે ચૌદશને ક્ષય હોય તે પુનમના દિવસે ચૌદશ પર્વતિથિ હોવાથી “ચૌદશ’ કહી પકખી કરવા માગે છે. ત્યારે તેમને ઉત્તર દેતાં ગ્રંથકાર જણાવે છે કે- “જો તું એમ કરીશ તે
Page #307
--------------------------------------------------------------------------
________________
[૩૦૦] સાગર સમાલોચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા ભાદરવા સુદ ૪ કે- જે સંવત્સરીને દિવસ છે તેનો ક્ષય હશે ત્યારે તું ત્રીજના દિવસે ચેથ માની સંવત્સરી નહિ કરી શકે, પરંતુ તારે પાંચમને દિવસ પર્વરૂપ હોવાથી સુદ પાંચમને દિવસે થ માની સંવત્સરી કરવી પડશે અને તેમ કરવામાં તારે ઢંગધડો નહિ રહે. આ જણાવવા માટે પંકિત નીચે પ્રમાણે છે –
किंच - पर्युषणाचतुर्थ्यांः क्षये पचमीस्वीक़ारप्रस'गेन त्व' व्याकुलो भविष्यसात्यपि નેam આ પંકિત જેનારો સનમનધ્ય, શાસ્ત્ર અને પરંપરાની શ્રદ્ધવાળ હશે તે -- “ઉદય વગરની સંવત્સરી અગર આઠ તિથિઓને ફેરફાર” વિગેરેનું બાનું કાઢી સંઘને ભરમાવશે નહિ અને પર્વ તિથિ કે- જે તે વખતે ઉદય વગરની હોય છે તે પણ તેને ઉદયવાળી માનીને ઉદયકાળથી પર્વતિથિને વ્યાપદેશ કરીને આરાધના કરવામાં આવે છે, તેવી જ રીતે વૃદ્ધિ વખતે પર્વતિથિને બેવડી માનીને એક દિવસનું વિરાધન કરવું જૈનસંઘને નહિ પાલવતું હોવાથી તે પહેલાના દિવસે પર્વતિથિ ઉદયવાળી હોય છે, છતાં પણ તેને અપર્વના ઉદયવાળી ગણુ અપર્વના નામને વ્યપદેશ કરી તેને અપર્વ તરીકે જ આચારમાં લે છે.
જેમ એકાકી પર્વતિથિના ક્ષય - વૃદ્ધિ વખતે તેના એક દિવસને અખંડિત અને નિયમિત રાખવા માટે પહેલાના અપર્વની હાનિ-વૃદ્ધિ કરાય છે તેવી રીતે પૂર્ણિમા, અમાવાસ્યા જેવી પર્વાનન્તર પર્વની ક્ષય-વૃદ્ધિ વખતે બને છે તો અખંડ રાખવાના વ્યવહાર માટે સાથે જ રાખવામાં આવે છે. તેથી જ ક્ષય હોય તો તે તેરશને અને વૃદ્ધિ હોય તે પણ તેરસની વૃદ્ધિ થાય છે. તે હિસાબે અહીંયા ભ દરવા સુદ પાંચમ એ ભાદરવા સુદ ૪ પછીની પર્વતિથિ છે માટે તેની હાનિ કે વૃદ્ધિ વખતે તે સંવત્સરી અને . પાંચમનું અખંડપણું અને સહચરિતપણું રાખવા માટે ત્રીજની જ ક્ષય વૃદ્ધિ કરવી એ શાસનપ્રેમીઓ માટે વ્યાજબી છે
આમ તત્વતરગિણીની પંકિત સ્પષ્ટ કરી આપે છે કે- શ્રી તપાગચ્છ અને ખરતરગ૭વાળો સમગ્ર સમુદાય અનુદયવાળી એટલે ત્રીજને દિવસે ચૂથ માનીને સંવત્સરી કરવામાં અને પયુંષણાની આઠે તિથિઓનું તે સંવત્સરીની એક તિથિને લીધે પરાવર્તન કરવાનું ગ્ય જ ગણતે હતે. માટે જેઓ ઉદય વગરની ચેથ છે એવા એવા બહાના કાઢે છે, તેઓ તપગચ્છ કે ખરતરગચ્છની એકેયની સામાચારી કે શાસને આગળ ન કરતાં પિતાની કલ્પનાને જ આગળ કરે છે.
તા.ક. : આ ઉપરથી સમસ્ત શાસનપ્રેમીઓને સ્પષ્ટપણે જણાઈ જશે કે પિતાની કલ્પનાના આધારે પ્રવર્તવું પ્રવર્તાવવું ન હોય અને જેને શાસ્ત્ર અને પરંપરાના આધારે પ્રવર્તવું પ્રવર્તાવવું હોય તેને તે આ વખત ભાદરવા સુદી ૪ ને સેમવારે જ સંવત્સરી અને તે પ્રમાણે પર્યુષણ કરવા વ્યાજબી છે.
Page #308
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલાચના સંગ્રહ યાન આગમાદ્વારકની શાસનસેવા
[3ot]
( વિક્રમ સ વત ૧૯૫૨, ૧૯૬૧, ૧૯૮૯ વિંગેરે વર્ષામાં સૂક્ષ્મ ગણિતનાં ૫'ચાંગે નીકળતાં ન હતાં અને આ વખતે તે સૂક્ષ્મગણિતાના પ'ચાંગાની નકàા મેટી સખ્યામાં બહાર પડી છે અને તે વિદ્વાનામાં ઘણીજ માનીતી થયેલી છે. તે સૂક્ષ્મગણિતના પ'ચાંગેની નકલામાં સ્પષ્ટપણે ભાદરવા સુદી ત્રીજના જ ય છે. હવે જો જેએ ોધપુરી સિવાયના ૫'ચાંગાને જ પકડવા માંગતા હાય તેમને ત્રીજનો ક્ષય જણાવેલ છે તે સૂક્ષ્મગણિત પૂર્ણાંકના પ`ચાંગાને ન પકડતાં છઠનાં ક્ષયવાળા પ'ચાંગને વળગવાની જરૂર શી
લિ॰ આનદસાગર
।। ઈતિ શ્રી સમાલેાચના સંગ્રહ
યાને
આગમાદ્ધારકની શાસનસેવા
ગ્રન્થ: સમાપ્ત: 1
Page #309
--------------------------------------------------------------------------
________________
ક
ક
[૩૦૨] સાગર સમાલોચના સંગ્રહ યાને આ ધારકની શાસનસેવા
પુ. આમ મેદ્રારક શ્રીએ રચેલા સંસ્કૃત – પ્રાકૃત ગ્રંથ ૧ અચિત્તાવારકાત્રિશિકા, |૩૧ ઇડરનગરશાંતિનાથસ્તવ, | ૬૨ જ્યમ સિકબા, ૨ અધિગમ-સમ્યકāકાદશી | ૩૨ ઈર્યાદ્વાપંચશિકા, ૬૩ જિન મહિમા, ૩ અધ્યક્ષેપોગિતાડશિકા, ૩૩ ઈર્યાપથપરિશિષ્ટ, ૬૪ જિન સ્તુતિ, ૪ અનંતાથષ્ટક,
૩૪ ઇપથિકા નિર્ણય, ૬૫ જિન સ્તુતિ, ૫ અનાગાનુમિકાવધિ-વિચાર, ૩૫ ઉત્સર્ષણાર્થે વિચાર, ૬૬ જિન સ્તુતિ, ૬ અનુકરણસંચય,
૩૬ ઉસૂત્રભાષણફલ, ૬૭ છવ સિદ્ધિ, ૭ અનુક્રમ–પંચદશિકા, ૩૭ ઉઘમ ૫ચશિકા, ૧૮ જૈનગીતા, ૮ અનેકાંતવાદ વિચાર, ૩૮ ઉદ્યાપન વિચાર, ૬૯ જૈન પુસ્તકમાંડાગારસ્તવ, ૯ અપૂર્વ ચતુર્વેિ શિકા, ૩૯ ઉપદેશ
૭૦ જૈનપૂર્ણવાદાદશિકા, ૧૦ અભષે નવક,
૪• ઉપકાર દ્વાદશિકા, ૭૧ જૈનેન્દ્ર સ્તુતિ, ૧૧ અમૃતસાગર ચરિત્ર, ૪૧ ઉપદેશ નવશતિ, ૭૨ જ્ઞાન પર્યુષણા. ૧૨ અમૃતસાગર તીર્થયાત્રા, ૪૨ કર્મગ્રંથસૂત્રાણિ, ૭૩ જ્ઞાન પઘાવલી, ૧૩ અમૃત સાગરસ્તવ, ૪૩ કર્મફલ વિચાર,
૭૪ જ્ઞાન ૫ ચવિશતિકા, ૧૪ અમૃત સાગરસ્તુતિ, ૪૪ કપસૂત્ર વિવેચન, ૭૫ જ્ઞાનભેદ હશિકા. ૧૫ અઈચ્છતક, ૪૫ કેવલી ભુકત,
૭૬ તવાર્થ પરિશિષ્ટ, ૧૬ અષ્ટક બિન્દુ,
૪૬ કેશરીયાઅવર્ણન, ૦૭ તાત્વિક પ્રશ્નોત્તરાણિ, ૧૭ અંગપુરૂષ-પંચવિંશતિકા, ૪૭ ધુલેવામંડન કેશરીયાજી ૭૮ તારંગજિતનાથસ્તવ, ૧૮ આગમમંદિર ચતુર્વિશતિકા, ૪૮ કેશરીયાજી સ્તુતિ- ૭૯ તિથિ દર્પણ ૧૯ આગમ મહિમા,
પ ચદશિકા
૮૦ તીર્થ પટટક, ૨૦ આગમ મહિમાસ્તવ,
૪૯ ક્રિયા દ્વાર્વિશિકા, ૮૧ તીર્થમાલા ૨૧ આગમ સમિતિ
૫૦ કિયા સ્થાન વર્ણન. ૮૨ ત્રથીત દ્વાદશિકા, સ્થાપનાસ્તવ, ૫૧ ક્ષમાવિંશતિકા,
૮૩ ત્રિપદી પંચવટિકા, ૨૨ આગમ સુગમતા સ્તવ, | પર ફાયિકભવ સંખ્યા વિચાર | ૮૪ દયા વિમ. ૨૩ આગમાધિકાર ષત્રિશિકા, | ૫૩ ક્ષાપશમિક ભાવ વિચાર | ૮૫ દાનાદિ ધર્મ વિચાર, ૨૪ આગમાર્થ પ્રાધાન્યસ્તવ,
૫૪ ગણધર સાર્ધશતક દર્પણ | ૮૬ દિગંબર મત નિરાસ, ૨૫ આલય,
પપ ગર્ભપહારસિદ્ધિષડશિકા, | ૮૭ દુપ્રતીકાર વિચાર, ૨૬ આભિગ્રહિકાનાભે ગ- પદ ગહર્ય કૃત્ય વિચાર, ૮૮ દુઃખવજનડશિકા મિથ્યાત્વ ૫૭ ગુણગ્રહણ શતક,
૮૯ દ્રષ્ટાંત તત્વ૨૭ આપ્તસ્તુતિવૃત્તિ ૫૮ ગુરૂમહાભ્ય,
ચતુર્વિશતિકા. ૨૮ આરાધના માર્ગ, ૫૯ ચાન્દનિકીડશિકા, ૯૦ દેવદ્રવ્યદ્વત્રિશિકા, ૨૯ આયંત્રિભેદી વિચાર, ૬. ચૈત્યદ્રવ્યત્સર્ષણ, ૯૧ દેવહુતિ નિર્ણય, ૩૦ આર્ય રક્ષિત,
૬૧ જમાલિમતખંડન, ૯૨ દ્રવ્યબોધ ત્રદશી,
Page #310
--------------------------------------------------------------------------
________________
સાગર સમાલાચના સંગ્રહુ યાને આમમાધ્ધારકની શાસનસેવા
૧૨૫ ૫'ચસૂત્રવાતિ ક, ૧૨૬ ૫ચસૂત્રી,
૧૨૭ ૫'ચાસરાપા નાથસ્તવ, ૧૨૮ પુરૂષાથ' જિજ્ઞાસા, ૧૨૯ પેાસીન પાશ્વ નાથસ્તવ, ૧૩૦ પૌષધકત ન્યતા નિશ્ ય, ૧૩૧ પ્રકીણ પઘાવલી, ૧૩૨ પ્રજ્ઞપ્તપદ દ્વાત્રિંશિકા, ૧૩૩ પ્રતિદિવસ પ્રતિનિયતા વિચાચ્છ્વાદિ,
૧૩૪ પ્રતિમાપૂજા દ્રુત્રિંશિકા, ૧૩૫ પ્રતિમાશતક ટિપ્પણ, ૧૩૬ પ્રમાણ પ્રમેય વિચાર, ૧૩૭ ફલ પ્રાપ્તિીતિ. ૧૩૮ બુદ્ધિગુણ સમુચ્ચઓ, ૧૩૯ મધ્યમ સિદ્ધપ્રભા
૯૩ દ્રષ્ટિસંમાહુ વિચાર, ૯૪. દ્વેષજય દ્વાદશિકા, ૯૫ ધનેપાજ નષાશિકા, ૯૬ ધર્માંતત્વ વિચાર, ૯૭ ધ દેશના,
૯૮ ધર્માસ્તિકાયાદ્વિ વિચાર, ૯૯ ધર્મોપદેશ,
૧૦૦ નક્ષત્ર ભેગાદિ, ૧૦૧ નગ્નારશિક્ષાશતક, ૧૨ નય વિચાર, ૧૦૩ નયવિચારદ્વાત્રિંશિક, ૧૦૪ નયષેશિકા,
૧૦૫ નયાનુયાગાષ્ટક.
૧૦૬ નયતંત્ર વ્યાખ્યાન, ૧૦૭ નિક્ષેપ શતક,
૧૦૮ નિજ‘રાદિ, ૧૦૯ નિર્યાણુ, ૧૧૦ નિષદ્ય કદશિકા, ૧૧૧ નિસગદશી,
૧૧૨ ન્યાય પદ્ધતિ, ૧૧૩ ન્યાયાવતારદીપિકા,
૧૧૪ પદ્મનાભસ્તવ, ૧૧૫ પરમાણુપંચવિંશાતિકા, ૧૧૬ પર્યુષણા ચારિંશિકા, ૧૧૭ પયુ ણા પરાવૃત્તિ, ૧૧૮ પર્યુષણા પ્રભો, ૧૧૯ પ`તિથિ પ્રકરણ, ૧૨૦ ૫તિથિ સૂત્રાણિ, ૧૨૧ પ་તિથિ સૂત્રાણિ, ૧૨૨૫ વિધાન, ૧૨૩ પદિ ૩૯૫નાંચન, ૧૨૪ ૫ંચસૂત્ર તર્કવતાર,
વ્યાકરણ,
૧૪૦ મહાનિશીથ લધુઅવસૂરિ;
૧૪૧ મહાવ્રત વિચાર,
[303]
૧૫૪ લઘુતમ નામકેષ, ૧૫૫ લઘુસિદ્ધપ્રભાવ્યાકરણ, ૧૫૬ લુકકૌટિલ્ય, ૧૫૭ લેક વાર્તાસમુચ્ચય, ૧૫૮ લેાકાચાર, ૧૫૯ લેાકેાત્તર તત્વ* ત્રિંશિકા,
૧૪૨ મહાવ્રત પ્રકરણ,
૧૪૩ મોંગલ વિચાર, ૧૪૪ મંગલાદિ વિચાર, ૧૪૫ માસકલ્પસિદ્ધિ, ૧૪૬ મૂર્તિ મીમાંસા, ૧૪૭ મૂર્તિસ્થાપના, ૧૪૮ મેાક્ષ પંચવિંશતિકા, ૧૪૯ મૌનષટત્રિંશિકા, ૧૫, યજ્ઞે હિંસા વિચાર, ૧૫૧ યથા ભદ્રકધર્મસિદ્ધિ, ૧૫૨ રાત્રિભોજન પરિહાર, ૧૫૩ રાત્રૌ ચૈત્યગમન',
૧૬૦ àાપકપાટી શિક્ષા ૧૬૧ વત માનતી સ્તવ, ૧૬૨ વાઁપન,
૧૬૩ વિધિ વિચાર, ૧૬૪ વિવાહચર્યાં. ૧૬૫ વિ’શતિવિ શિકાદ્રીપિકા- ભા−૧ ૧૬૬ વિંશતિવિંશિકાદ્રીપિકા- ભા-૨ ૧૬૭ વિ‘શતિવિ’શિકા – દીપિકા-ભા – ૩
૧૬૮ વીતરાગત્વ વિરાધ
સમાધાન, ૧૬૯ વીરદેશના,
૧૭૦ વીરવિવાહ વિચાર, ૧૭૧ વેસમાહ૫,
૧૭૨ વ્યવહારપ’ચક,
૧૭૩ વ્યવહાર સિદ્ધિ
ષટત્રિ’શિકા, ૧૭૪ વ્યવહાર રાશિ, ૧૭૫ શમસ્વરૂપ પ’ચાશિકા, ૧૭૬ શરણ ચતુષ્ટ, ૧૭૭ શાસ્ત્રવાર્તા પરિશિષ્ટ, ૧૭૮ શિષ્ટક્રિયા, ૧૭૯ શિષ્ટ શતકાદિ,
Page #311
--------------------------------------------------------------------------
________________
[૩૦]
સાગર સમાલોચના સંગ્રહ યાને આગામોદ્ધારકની શાસનસેવા ૧૮• શિક્ષાક્રમ,
૧૫ સમ્યકત્વોડશિકા, ૨૧૦ સૂર્યોદય સિદ્ધાન્ત. ૧૮૧ શિષ્ય નિફેટિકા સ્વરૂપ ૧૯૬ સલક્ષણાનિ,
૨૧૧ સૌખ્ય (સાંખ્ય ષડશિકા ૧૮૨ શ્રમણ ધર્મ સહસ્ત્રી, ૧૯૭ સંઘાચાર,
૨૧૨ સ્તવનાદિસાહિત્ય, ૧૮૩ શ્રમણ શ્રાદ્ધદિનચર્યા, ૧૯૮ સંડનનાનિ,
૨૧૩ સ્ત્રી પૂજા નિર્ણય, ૧૮૪ શ્રમણે ભગવાનું ૧૯૯ સામાયિકેર્યા
૨૧૪ સ્થાપનાચાર્ય મહાવીર, સ્થાન નિર્ણય.
દ્વત્રિશિકા, ૧૮૫ શ્રાવક વકૃત્ય વર્ણન, ૨૦૦ સાંવત્સરિક નિર્ણય. ૨૧૫ સ્થાપના વિચાર, ૧૮૬ શ્રતશીલ ચતુર્ભગી ૨૦૧ સિદ્ધગિરિમહિમા, ૨૧૬ સ્થાપના સિદ્ધિ, ૧૮૭ ખેડશકલેક
૨૦૨ સિદ્ધગિરિરાજાષ્ટક, ૨૧૭ સ્થાપના સિદ્ધિ ૧૮૮ રચેલધમષ્ટક, ૨૦૩ સિદ્ધગિરિસ્તવ
ષષ્ટિકા, * ૧૮૯ સત્સગવર્ણન, ૨૦૪ સિદ્ધપ્રભાવ્યાકરણ ૨૧૮ સ્થાપના સિદ્ધિ ૧૯૦ સદ્ધર્માષ્ટક, ૨૦૫ સિદ્ધપ્રાભૃત વ્યાખ્યા,
ડશિકા, ૧૯૧ સમવસરણયંત્રક, ૨૬ સિદ્ધષટત્રિશિકા, ૨૧૯ સ્યાદ્વાદવિંશિકા. ૧૯૨ સમી પાર્શ્વનાથ સ્તવ, ૨૦૭ સિયાઓ.
૨૨” હરિ મદ્રસૂતિ સમય દીપિકા - ૧૯૩ સમ્યકત્વભેદ
૨૦૮ સુખદુઃખવેદન, ૨૨૧ હિંસાત્વાહિસક, તત્વષ્ટ ત્રિશિકા, ૨૦૯ સૂતક નિર્ણય પંચ- ૨૨૨ તવાળં. સંક્ષિપ્ત ૧૯૪ સમ્યકત્વભેદ નિર્ણય, | વિંશનિકા,
ટી.પણ
અગ્રણેય પ્રીન્ટીંગ પ્રેસ ખારગેટ ભાવનગર, ૮૨ ૨૪૯૮૫
Page #312
--------------------------------------------------------------------------
_