Page #1
--------------------------------------------------------------------------
________________
Gall^ [ Tolelalä p
*alcloblid ‘lol1313
ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨
8964
52&૦૦૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી સાધુમાä જૈન ધર્મીનુયાયીઓએ જાણવા જોગ કેટલીક
ઐતિહાસિક નોંધ.
વિવિધ સાધને પી
લખનાર
વા. મા. શાહ.
--
1900———
Lives of great men all remind us, We can make our lives sublime, And, departing, leave behind us Footprints on the sands of time; Footprints, that perhaps another Sailing o'er life's solemn maid, A forlorn and shipwrecked brother, Seeing shall take heart again.
પ્રત ૩૦૦૦. )
( આવૃત્તિ ૨ જી. પ્રસિદ્ધકર્તા,
પુરૂષોત્તમદાસ હરગાવિંદ શાહુ વિસલપુરવાળા—અમદાવાદ.
"
૧૯૦૯
અમદાવાદ— જૈનસમાચાર પ્રેસમાં પી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
•
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
અર્પણ પત્રિકા.
કોઈ પણ જાતના પક્ષપાત વગર લખાયેલું આ નાનકડું પુસ્તક મ્હારે કોને અર્પણ કરવું એ સવાલના નિરાકરણ માટે મહારે જેટલું ભેજું તેડવું પડયું છે તેટલું આખું પુસ્તક લખતાં પણ તેવું પણું નહેતું ! એ પુસ્તક શું કોઈ લક્ષાધિપતિને અર્પણ કરવું ? રૂપીઆના મેહમાં ગાંડા થયેલાને જગતને તારનાર પુરૂષોના સમુહના જીવન અર્પણ કરતાં મ્હારી સદસદ્દવિવેકબુદ્ધિ ને ડંસવા લાગી. વિદ્યાને અર્પણ કરવું ? હાં હૃદયની પવિત્રતાની ગેરન્ટી શી ? હારે શું સાધુ વર્ગ પૈકી કોઈને અર્પણ કરે ! મહાવીર અને કાશાહ, ધર્મદાસજી અને ધર્મસિંહજીનાં જિવન અર્પણ કરવાને લાયક કોઈ પાત્ર એ વર્ગમાં મહારા અનુભવમાં નહિ આવેલું હોવાથી (જો કે હયાતી તે હશે જ) હે તે વિચાર પણ બાજુએ મૂકયો વિચારશક્તિ મુંઝાઇ–ગભરાઈ. છેવટે એવો ઠરાવ કર્યો કે જે મહાન આત્માઓ અત્રે ચોતરફ પ્રકાશ ફેલાવવા માટે અવતાર પામ્યા હતા અને અમુક અંશે તે કામ પાર પાડીને પિતાનું કામ અધુરું મુકી ચાલ્યા ગયા છે તેઓના આત્માને જ તે કુલડું અર્પણ કરવું, એવી અરજ સાથે કે, તે આત્માઓ હેબના વખતની પરિસ્થિતિ અને હાલની પરિસ્થિતિને મુકાબલો કરી પિતાનું અધુરું મુકેલું કામ પરિપૂર્ણ કરવા માટે અદશ્ય રહી પ્રયાસ કરે અને જે જે આત્માઓ આ દેખાતી દુનીઆમાં ધર્મપ્રવૃત્તિને ફેલાવો કરતા હોય હેમનાં શરીર, બુદ્ધિ અને પૈસા દ્વારા તે મહાત્માએ પોતાનું પહે લાંનું આરંભેલું કામ પુરૂં કરે.
તે મહાવીરને, તે લોંકાશાહને, તે ધર્મદાસજીને, તે ધર્મસિંહજીને, તે લવજી ઋષિને–તે મહાત્માઓના દયામય આત્માને મહારું આ અપૂર્ણ- - નરે ભૂલોથી ભરેલું થોથું ભક્તિપૂર્વક અર્પણ કરું છું.
તે આત્માઓને પૂજા,
વા. એ શાહ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
દુનિઆમાં એવું એક ચપડે. આથી એ વર્ષોં
પ્રસ્તાવના.
"<
નર
પણ કામ નથી કે જે પ્રયાસ મ્હેં જ્યારે મ્હારા
છતાં અશકય
માસિક પત્રમાં
ઉપર
અકવાશી જૈન ધર્મને નામે ઓળખાતા ધર્મ ખરા હશે કે ?” એ નાના લેખ કલ્પિત નામથી લખવા માંડયે। હતા ત્યારે હું ભારતે નહાતા કે ઐતિહાસિક મુદ્દાઓ મ્હને મળી આવશે. મ્હે' એજ ધર્મને લગતા થયાના અભ્યાસ કરવાના અને એ ધનાં સિદ્ધાંત ચાતરફ ફેલાવવાના ધેા' લીધેલે હેાવાથી-રાતદિવસ એજ કામ પાછળ લાગી પડવાથી હુને જોઇતા સ ંજોગે આપે।આપ આવી મળવા લાગ્યા. જૂદા જૂદા પ્રાંતમાંથી કેટલીક પાત્રની મળી, પબમાં જવાનું થતાં ...ાંથી કેટલીક હકીકત મળી. દરીઆપરી સમુદાય તરફથી એક પટાવળી મળી આવી; એમ વિવિધ માધના મળી આવવાથી હું... આ ‘નોંધ' લખવા શક્તિમાન થયા. માટે પ્રથમ તો, એક કન્ય તરીકે, એ સર્વ સાધના પુરાં પાડનાર મહાશયાના અંત:કરણથી આભાર માનું છું.
પરથી સાર
..
t
સ્થા.
મળેલી સળી પટાળી તથા યાદી ખેમીને મ્હે જૈનધર્મી એ નામે ઓળખાતા ધમ ખરા હશે કે ? એ વિષય પૂરા કર્યાં અને આજે એ આખ્ખા લેખ જૂદા પેલેટના જોવા પામ્યા.
રૂપમાં પ્રકાશ
ઇતિહાસ છે તે ભૂતકાળનું એક દુણ છે અને ભવિષ્યના બામી’ છે. જે પક્ષ–જે ધર્મ જે હીથ્રયા–રે સંસ્થા માટે લડનારા પુરૂષોમાં ઉમદા ચરિત્ર ( Character ) વાળા પુરૂષા થઇ ગયા હોય છે તે ખરેજ વિશ્ર્વાસને પાત્ર ગણાય છે. લોકસમુહને મ્હાટા ભાગ ધનાં રહસ્ય સમછ સમજીને તે ધર્મ સ્વીકારતા નથી પરન્તુ અમુક વિદ્યાને એ ધ સ્વીકાર્યો છે માટે અગણ્ એ ધર્મીમાં અમુક પુરૂષ ધણા ઉચ્ચ ચારિત્રવાળા એટલા માટે તે તે ધર્મના અનુયાયી બને છે. જૈન ધર્માંમાં આવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
વિદ્વાને તેમજ ઉચ્ચ ચારિત્ર્યવાળા પુરૂષ-“સાધુઓ' એ થઈ ગયા છે. પરતુ હારથી ગહેના ફાંટા ચાલ્યા છે હારથી “ચારિત્ર' ઓછું અને મહારા–હારાપણું વધારે થઈ ગયું; તેથી કરીને કોઈ ખરે ઈતિહાસ મુકી ગયું નહિ. મહને પોતાને તે કઈ જેન સાધુના લખેલા ઇતિહાસમાં સંપૂર્ણ શ્રદ્ધા નથી. દરેક સંધાડા પાસે પટાવલી છે, પણ તે દરેકમાં પિતાના ગુરૂને મહાવીરથી સીધા ઉતરી આવેલા અર્થાત્ ખરા વારસ ઠરાવેલા છે. છ કોરીના હિસાબે દરીઆપરી ખોટા, પંજાબના હિસાબે બધાએ આંગળી આવેલા ! અને “વિજય” અને “સાગરના હિસાબે એકંદર સાધુમાગ અને ભેંકાગછી “સમૂછિમ' ! અને બ્રાહ્મણના હિસાબે એકંદર જેન વર્ગ જ બ્રાહ્મણ ધર્મને પડછાયે ! હવે આમાં ખરા કેને માનવા ? માટે મહે તે છેવટે નામ ઉપરથી ખરા–ટાનું પારખું નહિ કરતાં ૮ પરથી ખરાબોટાપણું પારખવાનું ઠરાવ્યું. હું પિતે દરીઆપરી સમુદાયને માનનારા કુટુંબમાં જન્મેલે હું પરંતુ એ સમુદાયની પટાવળામાં ને જે જે અયોગ્ય લાગ્યું ત્યહાં મહું નિડરપણે ટીકાઓ કરી છે. અને ખાત્રી છે કે એ ટીકાઓ એ વર્ગના કેટલાકામાં મહારા ઉપર અણગમે ઉત્પન્ન કરશે. પરંતુ તેટલા ખાતર કાંઈ હું મહારે અભિપ્રાય દાબી કે બદલી શકું નહિ.
એક પwા સ્થાનકવાસી જેને અવશ્ય જાણવા જેવી બાબતેમાં (૧) સામાન્ય નીતિ ( ૨) સમ્યકત્વ (૩) નય-નિક્ષેપ (૪) જૈન ધર્મનાં ૧૦ મુખ્ય ફરમાન ( ૫ ) બાર વ્રત (૪) જેન ઇતિહાસ અને હેમાં પિતાના કચ્છ માટે મુકરર કરવામાં આવેલી જગા. (૭) પિતાના સંધની હાલની સ્થિતિ અને એ સુધારવાના સંભવીત કલાજ. આ સાત બાબતનું જ્ઞાન પિતાને “પકા સ્થાનકવાસી' કહેવડાવા ઇચ્છનાર દરેક બંધુને હેવું જોઈએ. અને એટલા માટે મહે આ જરૂરીઆત લક્ષમાં રાખીને “હિતશિક્ષા સમ્યકત્વ અથવા ધર્મને દરવાજે, “બારવત” “ધર્મતત્વ સંગ્રહ વગેરે ૫સ્તકેની સંખ્યાબંધ પ્રતાને ફેલાવો કર્યો હતો. માત્ર ઋા વિષય માટે કાંઈક કરવાનું રહેતું હતું, જે આજે કરું છું અને હેમાં ૭ મા વિષયને પણ
સમાવેશ થોડે ઘણે અંશે કરીને તે પકડુ છું કે હું કાંઇક કર્યું છે”. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
( ૬ )
દુનીઆના સધળા ધર્માં માં ધેર ચાલે છે. મૂળ ક્રમાને ખાજીએ રહે છે અને વર્તણુંક જુદી જ ચાલે છે. પરંતુ જેમ જૈન ધર્માને લાગેલા મેલ દૂર કરવા માટે લોકભય રાખ્યા સિવાય કે ધર્મ હેલણાને ખાટે ડર રાંખ્યા સિવાય લાંકાશાહે ખાટારાની ઝાટકણી કહાડવા માંડી હતી તેમ આજે એક ંદર જૈનેમાં—શું સ્થાનકવાશીમાં કે શુ દેરાવાશીમાં કે શું દીગારીમાં—એક દર જૈનોમાં ઝાટકણી કહાડનાર વીર નર કોઈ નજરે પડતા નથી. સાને પતપેાતાનુ પેટ લાગેલું છે, જે થેડા મહાશયા સત્યકથનની જરૂર સ્વીકારે છે તે પણ ખુલ્લા પડ઼ી લાકડીના ઘા ખમા તૈયાર નથી.યુરેાપમાં-કીથી બન ધર્મને યૂજનારા યુરોપમાં ખુદ ક્રાઇસ્ટ અને બાઈબલની વિશ્ર્વ પરૂપણા કરનારાં મંડળ—પેપરો-પુસ્તકો અને ચિત્રા અર પડે છે. ડે! છેલા જેવા સમર્થ પામેન્ટના મેમ્બરને એમ કરવા.. માટે ધણું સાસવું પડયું હતું. પરન્તુ આખરે Blasphemy ( ઈશ્વરનિંદા ) ના કાયદા હાયેા અને પાદરીઓ તથા પામેન્ટ સર્વનાં મ્હોં આ ગળ ‘ક્રી થીન્કરે' પેાતાનું ધાર્યું કરવા લાગ્યા. એનું પરિણામ એ આવ્યું કે સ્વતંત્ર વિચાર કરવાની શક્તિ લેાકેામાં વધવા લાગી, ધના ઢાંગાને
.
.
બદલે ધર્મના રહસ્યની ગરજ વધવા લાગી અને સ્વતંત્ર વિચાર કરવાથી નાસ્તિક ' બનેલા એવા કેટલાક લોકો પોતે જ ચુસ્ત · અસ્તિક' બન્યા. જડવાદમાં સચ્ચા šાંટેલી—બબ્બે ત્રણ ત્રણ જડવાદનાં પેપરનું અધિપતિપણું કરનારી — જડવાદ પક્ષની રાણી જેવી મીર્સીસ એની ખીસેન્ટ પોતે જે સ્વતંત્ર વિચારાને લીધે કીશ્રીઅન ધર્મ છેડી જડવાદી ખની હતી તેજ સ્વતંત્ર વિચારાને લીધે ચેતન ' ની પછી પુન્નરણ બની. એમ સ્વતંત્ર વિચાર ખાંધવાની છૂટનું પરિણામ આખરે રૂડું જ આવે છે. અને સાંકડી હદમાં ગાંધી રાખવામાં આવેલુ પાણી ગંધ જ મારે છે. સ્થાનકવાશી જૈન ધર્મને માટે જે ઉચ્ચ અભિપ્રાય હુંધરાવુ છું તે આવા સ્વતંત્ર વિચારમૈં લીધે જ. મ્હને તેના સિદ્ધાંત ન્યાયસંપન્ન ( Rational ) લાગે છે. અને એ જે સિદ્ધાંતો મ્હને ન્યાયસ પન્નગાગવાથી હું સ્વીકાર તે સિદ્ધાંતાને ભ્રષ્ટ માત્ર ગ્રંથ રીતે પોતાની સ્થાપી માન્યતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
( ૭ ) અનુસાર વર્તવાની બીજાને ફરજ પાડનારા લોકો તરફ હર તિરસ્કાર છૂટે છે. એટલા જ ખાતર હું કોઈ સાધુ કે કઈ બાવાની શરમ કે ડર રાખ્યા સિવાય ને જે ઠીક લાગે છે તે જ નહેર કરૂં છું. હારે મન સત્યના પુતળા આગળ એક સાધુ અને એક શ્રાવક એક સરખા દરજજાના માણસો છે. હું બેલનારે સાધુ સાચું કહેનાર સંસારી કરતાં માનવંતે ગણવાનું કાંઈ કારણ હું જોઈ શકતા નથી. અને જ્યારે બેટું જ કહેવું હશે–હારે પક્ષપાતજ કરે હશે
વ્હારે શરમ કે ડરની દરકાર જ કરવી હશે હારે ઉત્તમ મત ધર્મને પમેલા કુપણું સ્થાનકવાસી જૈનેએ માનેલા ધર્મને જ-ખુદ તે ધર્મને જ તિલાંજલી આપીશ. હું જે કાંઈ કડવું-કસાયેલું લખું છું તે મહારા પિતાના આર્થિક લાભના ભોગે લખું છું. મને જે ધર્મમાં અખુટ આનંદ રફૂરે છે એ ધર્મને સ્વાદ બીજાઓને આપવા માટે તથા એ ધર્મને શુદ્ધ બનાવવા માટે મહારે જે કાંઈ કહેવું–કરવું પડે તે સર્વ કહેવા–કરવાને મને ( બીજા દરેક માણસ જેટલેજ ) કુદરતે હક બક્ષેલે છે એમ હારૂં માનવું છે. અને એ હક્કને લાભ લેનાર જેમ વધારે માણસે નીકળશે તેમ એ ધર્મ વધારે પ્રકાશમાન થશે. સ્વાત્મસંશ્રય Self– reliance ને પાઠ શીખવનારે, કર્મ” ને કાયદે સમજાવીને શાંત રીતે મહેનત કરવા ફરમાવનારે, દ્રવ્યથી નહિ પણ ભાવથી સાધુ બનાવનારની માનસીક પૂજા વડે હેમના ગુણ પ્રાપ્ત કરવાની રીત શિખવનારે જગત માત્રમાં એકતા, શાન્તિ અને સુખ ફેલાવનારે, સ્વાર્થ અને ઢોંગસેઅને હજારે ગાઉ ફેંકી દેનાર શ્રી સાધુનાગ જેન ધર્મ મહને હારા પ્રાણથી પણ વધુ મારે છે એમ કહેવામાં જે કાંઈ આમલાધા કે શેખાઈ થતી હોય તે તે માટે લોગા ચાહીને પ્રણ કહીશ કે એવા પરમ પ્રિય ધર્મ માટે હારે કદાપિ પ-૫૦ દુશ્મન કરવા પડે તે પણ શું થયું? દુશ્મને–પિતાને મહારા દુશ્મન થયેલા તરીકે માનનારાઓ હારા આત્માના છે મન નથી જ,
આ “ નોંધ ” માં હું જે જે સૂચનાઓ કરી છે તે તરફ એકંદર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
( ૮ ) ધનું–ખાસ કરીને પૂજ્યપાદ સાધુ વર્ગનું લક્ષ ખેંચું છું. પણ હકીકતો રહી ગઈ છે. પણ તે જેમ જેમ મહને મળતી જશે તેમ તેમ નધન જઈશ અને અનુકુળતાએ બીજા ભાગમાં બહાર પાડીશ.
છેવટે, આ પુસ્તકને અજવાળામાં લાવનાર બંધુને મહારે ઉપકાર માનવાને છે. એ ભાઈએ સામટી પ્રતે પ્રગટ કરી હેમાં તેને આશય સ્વાથ નહિ પણ પરેપકારી જ છે. એક તે ધણુ માણસે આ વાંચે અને કાંઈક પ્રકાશ પામે. બીજું. આ પુસ્તકમાંથી રહેતું. ન. તે એક જૈનશાળામાં આપી દેનાર છે. એથી આશા રાખું છું કે શ્રીમંત સ્વધર્મીઓ પિતતાના ગામમાં આ પુસ્તકની લહાણી કરવા માટે ૫૦-૫૦ કે ૧૦૦ ૨૦૦ પ્રત સામટી મગાવી લેશે અને એ રસ્તે આ પુસ્તકમાંના જ્ઞાનને ફેલાવવા સાથે એક જેનશાળાના ફંડને પુષ્ટ આપનાર થઈ પડશે. વાસણનાં ૯હાણાં કરતાં આ પુસ્તકનું લ્હાણું ઘણું “ ઉ૫કારી “ થઈ પડશે.
- હારા “ જેનસમાચાર ” અઠવાડીક પત્રના ગ્રાહકોને આ પુસ્તક ભેટ તરીકે આપવા પ્રસિદ્ધકર્તાએ કબુલ્યું છે એ માટે પણ, મહારા ગ્રાહક મહાશયોની તરફથી, હેમને આભાર માનું છું.
જેનસમાચાર ” ઓફિસ, - પાંચકુવા, અમદાવાદ
વા, એ. શાહ, અક્ષયતૃતીયા, વીરસં. ૨૪૩૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
1 ઝરતાવના. •••
..
••• .
•••••••••••
૨ પ્રકરણ ૧ લું-ધર્મ સમ્બન્ધી સામાન્ય વિચારે... ૧૨
૨ જુ-શ્રી મહાવીરથી લોકશાહ સુધીના
વખતનું સંક્ષિપ્ત દિગદર્શન... - - ૩૩ ૪ , ૩ જું–લોકાગચ્છની ઉત્પત્તિ અને વંશાવળ. ૪૩ ૫ ૪ થું–લોગચ્છની વધુ શાખાઓ. ... ૬૪
શ્રીમાન ધર્મસિંહજીનું જીવન ચરિત્ર ક૬ છે , ના અનુયાયીઓ..૭ છે લવજીષિનું જિવન ચરિત્ર..૮૪
, ધર્મદાસજીનું જિવન ચરિત્ર..૮૮. ૬ , ૫ મું-પટાવાળી પર પંઝાબ પક્ષને પ્રકાશ. .. હ૬ છ , ક હું સુધારો આટલેજ અટકશે શું ?. ... ...
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મની સાચી શ્રધ્ધા બેસાડનાર,
શ્રધ્ધાને મજબૂત કરનાર,
પક્ષપાત વગરને ઉપદેશ કરનાર, જેન હિતેચ્છુ માસિક પત્ર અવશ્ય વાંચે.
તત્વજ્ઞાન શીખવું હોય તો તે માસિક વચ્ચે પક્ષાપક્ષોનાં નરકમાંથી છુટવું હોય તો તે માસિક વાંચે. અમૂલ્ય ભેટનાં પુસ્તકે દરસાલ મફત મેળવવાં હોય તે તે
માસિક વાંચે. મૂલા–વરસે રૂ. ; પિન્ટેજ ૦-૪-૦.
જૈન ધર્મના સાચા ભક્ત તે જૈન ધર્મનું તત્વજ્ઞાન - તરફ ફેલાવવા માટે ન્હાનાં ન્હાનાં પુસ્તકે રચાવી તેની ૧૦૦૦૨૦૦૦ નક્લેની લ્હાણી કરે. એ કામ માટે નીચને શિરનામે પત્ર લખી પૂછાવવાથી સલાહ આપવામાં આવશે.
વાડીલાલ મોતીલાલ શાહ, અધિપતિ “જેન હિતેચ્છું” અને “જેને સમાચાર'
અમદાવાદ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
કીમતી ભેટા દરસાલ આપતુ અવાડીક
જૈન સમાચાર' પત્ર.
દર સામવાર સ્હવારે પ્રગટ થાય છે.
તેમાં જૈન ધર્મને લગતી નવાજુની ખબરે, જૈન સુધારા માટે નિડર સૂચનાઓ, રાજયદ્વારી વગેરે સમાચારના સાર, ઉપદેશી વાર્તાઓ વગેરે છપાય છે.
મૂલ્યઃ—વરસે રૂ. ૩ ) ( પેોલ્ટેજ સહિત. ) વાડીલાલ મેાતીલાલ શાહ
hoo
જૈન સમાચાર. ઓફીસ--અમદાવાદ.
000666
દરેક જાતનાં પુસ્તકા
તથા અમદાવાદમાં મળતા તમામ જાતને માલ અમે કમીશનથી મેકલી આપીએ છીએ.
મા વિશ્વાસુ, આડતનું કામ આપને સંપુર્ણ સંતાય આપો. લી. પાપટલાલ માતીલાલ શાહ
સારગપુર—તળીઆની પાળ—અમદાવાદ.
1800E
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
decode
Jesse!
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
શ્વેતામ્બર સાધુમા જૈન વર્ગના અનુયાયીઓએ
જાણવા જોગ
ઐતિહાસિક નોંધ.
પ્રકરણ ૧ લું. ધર્મ સમ્બન્ધી સામાન્ય વિચારો.
દઈ ને એ ચીજ વસ્તુતઃ સત્ય છે કે માત્ર કલ્પના
કે અગર બંગાળ છે એ સમ્બન્ધી વાદવિવાદમાં હું
દિ ઉતરીશ નહિ. કારણ કે હું પોતે જ એક વખત, જજ જાદા જુદા ધર્મોની પરસ્પરવિરહતા તથા ધર્મના નામે થતા કલેષ જોઇને એમ માનતા હતા કે “ પાંચ ને પાંચ દશ”એ વાત જે ખરી છે તે માં કોઈ બે મત પડતા જ નથી તે પછી ધર્મ ખરેજ હોય તે બે મત પડે જ કેમ ? અને ધર્મ સિવાયની સર્વ ચીજો ડૂબાવનારી અને ધર્મ એક જ તારનાર હોય તે ધર્મને નામે કઆ અને પૂબવાપણું થાય છે તે થાય જ કેમ ? એવા વિચારોને લીધે એક વખત
પતે જ ધર્મના અસ્તિમાં અને કદાચ તે અસ્તિત્વ વાળી ચીજ હેય તે હેના મેહદાવક દળમાં અંગ્રહાવાન હતો. પરંતુ અનુભવે અને સમજાવ્યું છે. પાં ને , એ વાત ખરી કસી જ છે; તે પણ કોઈ જન્મથી ગાંડ માણસ, કઈ કેફથી ગાંડ બનેલો માણસ, કઈ બળ અને તાન બીન ધરેલ રાની માણસ “ પાંચ ને પાંચ
ITI
- is
પાંચ બસ એમ જાણવા છતાં તેમ બોલી શકે નહિ તેમજ વળી સારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
(૧૩) ભણેલ-ગણુતવેત્તા જે વણિક જ હારે કોઈ ગમારને પ્રથમ પાંચ રૂ. પિયાનું અને પછી પાંચ રૂપિયાનું કાપડ ધીરશે રહારે હિસાબ કરતી વખતે પાંચને ને પાંચ બાર પણ કદાચ કહેશે ! આ સર્વ દૃષ્ટાંતો ઉપરથી સમજાય છે કે પૂર્વનો પડદે આપણી આંખ આડે આવીને આપણને ધર્મ જેવું સાદું સત્ય સમજવા દેતું નથી, અગર પ્રવૃત્તિને કેફ આપણને તે ખોટા રૂપમાં સમજાવે છે, અગર ધર્મોપદેશક અને પૂજ્યપાદની પદવીના સ્વાર્થને લીધે આપણે ( સત્ય જાણવા છતાં) હેને બદલે કાંઈ બીજું જ કહીએ છીએ, અગર તદન આત્મદશાએ પહોંચ્યા હોઈએ તો પાંચ ને પાંચ દસ હે કે બાર છે તેથી આ “પ્રકાશમય આત્મા ને શું છે એમ સમજી આપણે તદને મૈન રહીએ છીએ; અને આ બધું છતાં પાંચ ને પાંચ તે દસ ” જ છે એ સત્યના અસ્તિત્વ માટે શું કદી શંકા થઈ શકશે ?
આ ઉપરાંત બીજો અનુભવ હને એ મળ્યું કે મહારાં હદયભેદક દુ:ખ વખતે પુનર્જન્મને વિચારે મહને નવી આશા પ્રેરતા, “કર્મ ના વિચાર મહિને શાંત કરતા, ભકિતના વિચારો મહને હિમતવાન બનાવતા અને ધર્મના વિચારે સુખમય બનાવતા. આ પ્રત્યક્ષ સ્વાનુભવ પછી જે કે હું ધર્મ ના અસ્તિત્વમાં શ્રદ્ધાન્ત બ હ તે પણ “એ સુખદાયક ધર્મ કઈ રીતે કોઈને પણું દુઃખનું–કલેષ કંકાશનું કારણ કેમ થઈ શકે ?”
એ સંશય હને વારંવાર ઉઠતે. પણ હેનું સમાધાન એકદા થયું. - ર્યથી અન્ન પાકે છે, અને કામ કરવાની શકિત મળે છે. મન પ્રફુલિત થાય છે અને બીજા સેંકડે લાભ થાય છે, તેમજ બીન હાથ ઉપર, ઘુવડ સૂર્યથી દુઃખી થાય છે, વાગોળે ( Bats) દુઃખી થાય છે, શીતે પસાર જ જહેને અનુકુળ છે એવા પ્રાણુ–પદાર્થો સર્વને સૂર્ય નુકશાનકારક પરિણમે છે. એ વિચારતાં સમજાયું કે સૂર્યને આશય લાભ કે ગેરલાભ કરવાને છે જ નહિ. કોઈના ઉપર પ્રકાશવું અને કોઈના ઉપર નહિ એમ એની ધારણું પણ છે નહિ. એને સ્વભાવ પ્રકાશવા” છે, અને તે પ્રકામ્યાં કરે છે. એ પ્રકાશમાંથી જૂદા જૂદા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવમાં આવી રહેલા
પાણીપદાર્થો લાભાલાભ પામે છે; એમજ ધર્મ કેઈને લાભ કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
( ૧૪ ) અલાભ કરવા જતા નથી. વાગોળો જેવી અંધ દશાવાળાને મે પીડા કારક થઈ પડે એમાં નથી ધર્મને દેષ કે નથી તે માણસને દોષ; એ તે હેનાં પૂર્વ કર્મોને પ્રતાપ છે. વળી ધર્મને નામે જે ઝગડા થાય છે તે તે ધર્મને દોષ નહિ પણ “મતીઓની ખેંચાખેંચનું પરિણામ છે. ધર્મ અને મતને તફાવત સમજવા જેવો છે. ધમ શબ્દ કદી ફરે નહિ એવાં સત્યેનો સમુહ સૂચવે છે; હારે મત શબ્દ ધર્મને કેવી રીતે વ્યવહારમાં મૂકે એ સમ્બન્ધી જૂદા જૂદા પુરૂષોએ બાંધેલા કાયદા-કાનુનેનો સમુહ સૂચવે છે. એ કાયદા સર્વ લોકોમાં એક સરખા નથી હતા એટલું જ નહિ પણ એકનું અમૃત તે બીજાનું વિષ પણ હોય છે. ત્યહાં પછી અમૃતને વિષ કહેનાર સાથે અમૃત માનનારે ઝગડો કરે અગર વિષને અમૃત કહેનાર સાથે વિશ્વ માનનાર મારામારી કરે એમાં શું આશ્ચર્ય ? આનું નામ મત અને મતી કે. કે સર્વ મતમાં સત્ય જ લક્ષ્ય તરીકે કલ્પાયેલું છે એમ હું કહી શકતા નથી તે પણ એટલું તો મને જણાયું છે કે ઘણુએક મતે એ મતને માનનારાના દેશકાળાદિને બીજા મતે કરતાં વધારે બંધબેસ્તા છે અને તેથી જ જન્મ પામ્યા છે. ચીનાને અફીણ મુખવાસ છે તે શું રા૫ણે ચીનાની અપેક્ષાએ અફીણુને વિષ કહી શકીશું ? કોઈ કલ્પનાશક્તિ ( Imagination ) ના આશક હોય છે, કેઈ નાકર સત્યના ગ્રાહક હેય છે, કઈ કલ્પનાશકિત અને સત્યના મિશ્રણને પસંદ કરનારા હોય છે. એમ ભિન્ન ભિન્ન પ્રકૃતિએ ભિન્ન ભિન્ન મતે કર્યો અને એમને એવી જ પ્રકૃતિના અનુયાયીઓ પણ મળ્યા. એમ મતે જમ્યા અને ઉ. છર્યા. જહેને જન્મ છે હેને દરદ પણ છે–દરદ મટી તંદુરરત થવાપણું પણ છે-વૃદ્ધાવસ્થા છે અને મૃત્યુ પણ છે. તેને જન્મ નથી હેને એમાંનું કાંઇ પણું નથી, એ પ્રમાણે “ધમ અથવા અક્ષય સત્યને સમુહ છે તે કદી ન જન્મતે નથી (તે અનાદિ કાળને છે-અને અંત વગરને રહેશે ), હેને યુવાની નથી અને વૃદ્ધા પણ નથી. એને ૧૦ માણસો સમજેમાસથી કઈ ધાખી જતી રહેતી નથી. અને પાંચ પરાર્ધ માણસે મને તેથી ધર્મની હડતી ગણાતી અમથી વખત ભકતોની સંખ્યા છે એવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
( ૧૫ ) કાઠું કારણ એની પરીક્ષાનું ષાણુ ગણાઈ શકે નહિ. એ , જે છે તે છે, એથી ઉલટું ‘મતો’ (પછી તે સ્થાનકવાશી જૈન હા, દેરાવાશી જૈન હા, દીગબરી જૈન સ, ધ્યાનંદી હૈ, સ્વામીનારાયસી હા, રામન કેથલીક હા, પ્રોટેસ્ટન્ટ હા, શિયા હૈા, સુન્નો હા, સ) ના એક દિવસ જન્મ હતા અને તે દરેક વૃદ્ધિ, વૃદ્ઘાવસ્થા અને વિનાશના ચક્રથી બહાર નથી, જ્હારે એ સ મતાને વિનાશ હશે ત્હારે પણ ધર્મ તે પહેલાના જેવા જ જીવન સહિત હયાત હશે.
આ પ્રમાણે ધના અસ્તિત્વ માટે એક વખત મ્હને જે ગ્રંથય હતા તે દૂર થઇ ગયા અને ધમ એ ‘કાઉપર’ ના શબ્દમાં મ્હને ‘More precious than silver or gold or all this earth can afford, અર્થાત્ ‘સે:ના-રૂપા કરતાં અને આ પૃથ્વી જે કાંઇ આપી શકે તે સ કરતાં વધારે કિંમતી ” જણાયે; કારણ કે સે'નું-રૂપું અને પૃથ્વી જે કાંઇ પદાર્થો આપી શકે તે સ ચલિત (Mutable) છે, મ્હારે ધ એક્સે જ સાયુવાન છે.
"
>
"
(
એવા ‘સદા યુવાન' ધર્માંમાં કાઇ પણ જાતના વ્હેમ વ્હેને અંગ્રેજો Superstition કહે છે અને જૈતા · મિથ્યાય' કહે છે તે હોઈ શકે જ નહિ. એવા ધમ અમુક મતના લોકો જ જાણી શકે અગર ાણે છે અને ત્રીજા નહિ એમ કદી કહી શકાય નહિ. એનાં તત્વા થોડા યા વત્તા પ્રમાણુમાં સર્વત્ર વેરાયેલાં છે. પ્રેફેસર જ્હાન વુક્ષ્મ ડ્રેપર, એમ્. ડી. અલ. ડી. જેને કે વેદાંતીથી હારી કાષ દૂર છતાં અને જૈનીએ અને વેદાંતીઆના સહવાસમાં કદી ન આવવા છતાં કહે છે કે.—
Every appetite, lust, desire, springs from imperfect knowledge. Our nature is imposed unon uns by Fate, but we must learn to control our passioune, and live free, intelligent, virtuous, in all things, inaccordanc with reason. Our existence should be intellectual, www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #17
--------------------------------------------------------------------------
________________
(16) we should survey with equanimity all pleasures and all pains. We should never forget that we are freemen, not the elaves of Society. We'must remember that everything around us is in mutation; decay follows reproduction, and reproduction decay, and that it is useless to repine at death in a world where everything is dying. As a cataract shows from year to. year an invariable shape, though the water compos. ing it is perpetually changing, so the aspect of Nature is nothing more than a flow of matter present. ing an impermanent form.
We must bear in mind that the majority of men are imperfectly educated, and hence we must not needlessly offend the religious ideas of our age. It is erhough for us ourselves to know. that, though there is a Supremo Power, there is no Supreme Being. There is an invisible principle, but not a personal God, to whom it would be not go much blasphemy as absurdity to impnte the form, the sentiments, the passions of man. All revelation is necessarily, a mere fiction. That which men call chance is only the effect of an unknown cause. Even of chances there is a law. There is no such thing as providence, for, Nature proceeds under irresistible laws and in this respect tho universe is only a vast automatic engine. The vital force which pervades the world is what the illotėrate call God. The modificat ions through which all things are running take place in an irresistible way, "dic&o,&c.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
( ૧ ) એને ભાવાર્થ આ પ્રમાણે છે –
દરેક સુધા, દરેક વિકાર, દરેક જ્ઞાનની અપૂર્ણતામાંથી જન્મે છે [= જ્ઞાન અધુરું છે તેથી જ ઇચ્છા કે વિકાર ઉત્પન્ન થાય. ] આપણે સ્વભાવ આપણને પૂર્વ કર્મ યોગે મળે છે; તે પણ આપણે આપણુ મનેવિકાને કાબુમાં રાખતાં શિખવું જોઈએ. [અહીં કમને પ્રધાનપદ આપવા છતાં પુરૂષપ્રયત્નની હિમાયત કરે છે. ] અને આપણે દરેક બાબતમાં સ્વતંત્ર, બુદ્ધિમાન, સદ્ગુણી અને ન્યાયયુકત વર્તન ચલાવવું જોઈએ. આપણું જીવન બુદ્ધિમાન લેવું જોઈએ. આપણે સર્વ સુખો અને અને સર્વ દુઃખે ઉપર સમભાવથી મનન કરવું જોઈએ. આપણે કદી ભૂલવું જોઈએ નહિ કે આપણે સ્વતંત્ર માણસ છીએ નહિ કે જનમંડળના ગુલામ. આપણે યાદ રાખવું જોઈએ કે આપણી આસપાસના સર્વ પદા
નું રૂપાતર થયાં કરે છે; વસ્તુ સડે છે, પછી ફરી ઉત્પન્ન થાય છે; ફરી ઉત્પન્ન થતી વસ્તુને નાશ થાય છે. માટે જે દુનિયામાં સર્વ ચીને મૃત્યુ છે તે દુનિયામાં આપણે મૃત્યુને શેક તે કરવો જ ન જોઈએ. જેમ કોઈ પહાડમાંથી એક ધેધ પડતા હોય તે વરસે વરસ એ જ આકારમાં વહે છે, જે કે એ પ્રવાહમાંનું પાણી હમેશ નવું જ આવે છે. તેવી જ રીતે કુદરતનો દેખાવ એ બીજું કાંઈ નહિ પણ હમેશ રૂપ બદલતો પરમાણુને સમુહ છે.
આપણે યાદ રાખવું જોઈએ કે મનુષ્યને મહટ ભાગ અપૂર્ણ રીતે કેળવાયલે હાઈ. આપણા જમાનાના લેકના ધર્મ સિમ્બન્ધી વિચારોને આપણે નિરર્થક દુઃખવવા જોઈએ નહિ. એટલું જ બસ છે કે આપણે પિતે પિતા માટે નણવું કે કોઈ સર્વોપરી સત્તા (Power) છે ખરી, જે કે સર્વોપરી પ્રાણી ( Being ) નથી; કોઈ અદ્રશ્ય તત્વ છે ખરું, પણ પુરૂષાકાર પ્રભુ નથી. માટે હેને માણસના જેવું રૂ૫, માણસના જેવા વિ. ચારે અને માણસના જેવા વિકાર આપવા એ જેટલે દરજે પરમેશ્વરને ગાળ ભાંડવા જેવું ગણુય તેથી પણ વધારે દરજે મૂર્ખતા કરવા જેવું ગણાય. પરમેશ્વર અમુક શાસ્ત્ર કે અમુક ભવિષ્યકથન પ્રેરે છે એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
( ૧૮ ) માન્યતા માત્ર કપના છે. તેને માણસ કર્મ અથવા નસીબ કહે છે તે બીજું કાંઈ નહિ પણ અજાણ્યા કારણનું પરિણામ છે. અને એવા કર્મને પણ કાયદો હોય છે. કર્તા કોઈ છે જ નહિ, કારણ કે કુદરત
અનિવાર્ય (irresistible ) કાયદા અનુસાર જ વર્તે છે અને આ જોતાં વિશ્વ એ પોતાની મેળે ચાલતું એક તું એ જન છે. જે ચૈતન્ય (vital forc૩) સર્વત્રવ્યાપી રહ્યું છે તે જ અભણ માણસો પરમેશ્વર કહે છે.
આ વિચારો અને તે ધર્મ” ના જણાય છે, સિવાય કે આદિ વગરની કુદરતમાં મહું ઉપાર્જેલાં જ્ઞાનાતરાયી કર્મો અને તે જૂદા રૂપમાં, સમજાવતાં હોય. અને એથી હું એમ માનું છું કે “દેવ” કોઈ ચીજ આ પતિ નથી, તે નથી, એને પૂજ જોઈતી નથી. એની ખુશામત, એની માનતા, એના નામની ધામધુમ, એ સર્વ વહેમ અગર મિથ્યાત્વ અગર Superstiton જ છે. માણસે આ દેહ પામીને સુકૃત્ય કરવાં, સદ્વિચારે વિચારવા, પિતાને જે રતમાં ભળી જવાનું છે તે સત્વમાં જેઓ હાલ કહાનએ ભળી ગયા છે હેમની દશાનું ક્વિન કરવું એ જ કર્તવ્ય છે. એ કર્તવ્ય કર્મ બજાવવા ઇચ્છનારા માણસોના બે ભેદ છે. એક તે સાધારણ શક્તિવાળા અને બીજા અસાધારણ શક્તિ માળા એટલે કે જેઓ અમુક અંશે ધર્મમાં જંદગી ગુજારી શકે એવા (સમકિતિ સંસારીઓ) તથા જેઓ સવા શે ધન ર્મમય જીદગી ગુજારી શકે એવા ( સત્તર ભેદે સંયમ પાળનાર સાધુઓ.)
પડદનમાં કહ્યું ઉત્તમ છે એ વાદવિવાદમાં અત્રે નહિ ઉતરતાં, મહને પિતાને ઉપલાં ને તદન અનુકુળ એવું જેના દર્શન-જૈન ધર્મ એ ઉત્તમ જણાયાથી એને જ ધર્મ માની લઈ ( અને એમ કરવામાં અન્ય દર્શનીને પક્ષપાત જણાતો હોય તે ક્ષમા યાચી ) એ ધર્મ સમ્બન્ધી જ ડુિંક બેલ શ.
જૈન ધર્મના સાધુ કોઈ પણ જાતની હિંસા મનથી, વચનથી કે કિચાથી કરે નહિ, કરાવે નહિ, કોઈ કરતું હોય તે અનુદે પણ નહિ,
એ જૈનધર્મને મૂળ સિદ્ધાંત-કદી ન કરી શકે ઉ ત્તમ સિદ્ધાંત છે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
(૧૯) તે કારણથી હું દ્રઢપણે માનું છું કે જેન ધર્મના જૂદા જૂદા મતે પૈકી જે કોઈ મત એમ કહેતો હોય કે સાધુને ધર્મ અર્થે હિંસા કરતાં પાપ નહિ તે હરગીજ હું એ મત સ્થાપનારને માટે એમજ કહું કે, તે અજ્ઞાન નહિ પણ સ્વાર્થી છે. જે માણસ મત સ્થાપવા જેટલી ચાલાકી ધરાવતો હોય તે, ધર્મના મૂળ તવને ન સમજી શકે એ કદી બને ખરું ? હારે એ ખુલ્લું જ છે કે એવી પરૂપણાનું કારણું કાંઈ સ્વાર્થ હવે જોઈએ. એ સ્વાર્થને જન્મ કેવી રીતે હોઈ શકે એનું એક દાંત અત્રે કહીશ. શ્રી વીરનિર્વાણ પછી ૨૦ વરસે જે વસેને સ્વામી સ્વર્ગે ગયા તેઓશ્રીના વખતમાં પાંચ વરસને અને સાત વરસનો એમ ઉપરા ઉપરી બાર વરસને દુષ્કાળ પડે. આ ભયંકર દુકાળમાં લેકની પોતાની જ સ્થિતિ તદન દયાજનક થઈ ગઈ અને તેઓ ભૂખે મરવા લાગ્યા તે દાન કરવાનું એવા વખતમાં બને જ કેમ ? આથી જેઓ ખરેખરા સુપાત્ર સાધુ હતા તેવા ૭૮૪ તે સારા કરી સ્વર્ગ ગયા. કેટલાક દૂર દેશમાં ચાલ્યા ગયા અને કેટલાક વખત વિચારીને પેટ ભરવાના રસ્તા ઘડી કહાયા. હેમણે ભિક્ષુક વૃત્તિમાં સ્પર્ધા કરનાર અન્ય ભિક્ષુકોને પાછા હઠાવવા માટે હાથમાં લાકડી રાખવા માંડી. ધાડના ડરથી કમાડ વાસીને બેસનાર જેનેને પોતાની પીછાન આપવા માટે ધર્મલાભ” શબ્દ બલવાની રીત કહાડી, વગેરે, વગેરે. છેવટે અન્ય મતેમાં મૂર્તિપૂજાનું ધતીંગ ઠીક નભતું જોઈ ભગવાનની મૂર્તિ સમક્ષ અનાદિ મુકવા તથા પૈસા* મુકવાથી ધર્મ થાય છે એમ ઉપદેશ ચલાવ્યું. એ રીવાજ પછી વિવિધ રૂપાંતર પામતે પામતે આગળ વધે. દુનિયામાં ઝુકાવનાર હિંમતવાન હોય તે નુકનાર તે ધણાએ છે. તરવારથી ધર્મ કેલાવનારની તરફેણમાં એક વખત આખી દુનિયાને રૂ ભાગ થઈ ગયો હતે.
* એક વખત ક્રિશ્ચિયન પિપિ પણ આવી જ યુક્તિથી પૈસા રળવાનું શીખ્યા હતા. તેઓ પરમેશ્વર ઉપર ચીઠ્ઠી ( Benevolene s) લખી આપતા કે અમુક અમીરને હમારા દરબારમાં વિકારો અને એ હુંડી પડે લાખે રૂપિયા લેતા. જેવો માણા તે ચાર્જ રખાતે !
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #21
--------------------------------------------------------------------------
________________
( ર ) કુમારિકા પેટે પ્રભુ અવતર્યા એમ મનાવનારના અનુયાયીઓની સંખ્યા માનવી પણ ભારે થઈ પડે તેવી છે. અરે ! ભજની ગાઈ નાચી-કુદી સ્ત્રીઓનાં મન હરણ કરી હેમની મારફત ધન ભેગું કરી એકાદ સ્ત્રીને ઉપાડી જનારને પણ હજારો ભકત મળતાં મ આ અખાએ જોયા છે. વિશેષ શું કહ, કાંચળીઓ પંથ એને વામમાર્ગ પણ આજ કેળવાયલા કહેવાતા જમાનામાં હયાતી ધરાવે છે. વામ માર્ગનાં પુસ્તક તે સંસ્કૃત ભાષામાં છે અને તે ગાડીને મહટે ડમ્બે ભરાય તેટલાં છે. પઘબંધ સંસ્કૃતમાં ખુબી સાય લખી શકે એવા વિદ્વાનોએ મધ-માંસ-મૈથુનમાં જ ધર્મ બેપો અને ૨જસ્થળી સ્ત્રીને દેવી તરીકે પૂજી, હેમને હજારે અનુયાયીઓ ( અરે ઉંચામાં ઉંચા બ્રાહ્મણે પણ ) મળ્યા; તે પછી બીજાઓ માટે તે બેસવાનું જ શું રહ્યું ?
લેને મહટ ભાગ અજ્ઞાનમાં ડુબેલો છે. હેમને યુતિથી-પ્રપંચથી – હનીથી–લાલચથી કે હરકોઈ રીતે સમજાવી જાણે તેઓ વધારે પ્રખ્યાતી પામી શકે છે અને વધારે આબાદ થઈ શકે છે. પરંતુ ધર્મ કે જે કદી છતો નથી અને કદી હારતે જ નથી એના આશા તો કદી એવા રસ્તા લેતા જ નથી. એમનામાં સંસ્કૃત ગ્રંથ લખવાની શક્તિ હોય કે ન હોય તે પણ તેઓ કદી મિથ્યાત્વમાં ધર્મ અગર હિંસામાં ધર્મ કહી શકે જ નહિ. એમનો પિશાક ગમે તે સાદે કે કદાચ મલીન હેય, એમની ભાષા ગમે તેવી ગ્રામ્ય હેય, એમની જાહેર જીંદગી ગમે તેટલી ખુણામાં પહેલી દેખાતી હોય પણ તેઓ સહીસલામત રહે છે. એમને વ્યાપાર ડેટા લાભને દેનાર નીવડશે એમ કહેવામાં કદાચ કોઈ વાંધો ઉઠાવે તે પણું છે પણ એ લાભકારક તે છે જ-નુકશાનદાતા તે નથી જ એ તે સાબીત કરવા જવું પડશે નહિ.
બાના કારણને લઈને મૂર્તિની જરૂર રહેનાર કબુલ કરે છે કે જડ પદાર્થમાં ભગવાનના ગુણ આપવા પડે છે. એ ભગવાન છે એમ માની લેવું પડે છે. He has to make belieAe after all ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
(૨૧) હારે જડ પદાર્થ વગર, દ્રષ્ટિ આગળ જ એમ કાં ન માની શકાય અગર હૃદય કમળમાં કાં ન કલ્પી શકાય છે અને જે ધ્યાનની પુષ્ટી અર્થે પગથીઆ + રૂ૫ મૂર્તિપૂન દાખલ કરવામાં આવી હોય તે મૂર્તિ આગળ મિષ્ટાન્ન–ધન આદિ મૂકવામાં આવે છે હેની શી જરૂર ? શું એ પદાર્થો ધ્યાનને પુષ્ટી આપનારા છે? “વીર પ્રતિમા વીર સારીખી” એમ કહીને પ્રતિમાને ભગવાન જ માનવામાં આવે તે પછી જે ભગવાન દે હવારી હતા ત્યારે લક્ષ્મી તથા વનસ્પતિને કદી અડકતા જ નહિ એ ૫દાર્થો હેમની મૂર્તિ પાસે કેમ જ ધરી શકાય ? અગર જે ભગવાન આધામ આહાર વિહરતા નહિ હેમની પાસે આહાર લાવીને કેમ મુકાય ? વળી જે કદી શોભા અને અલંકાર કરતા નહિ અને ઉલટે શરીરને ક્ષણભંગુર સ્વભાવ કહી સુશ્રુષાથી નિવર્તવા ઉપદેશ કરતા તેઓની મૂર્તિને વસ્ત્રાલંકાર અને સુગંધી અને નૃત્યગાનાદિ શા માટે જોઇએ ? વળી વીર ભગવાનની મૂર્તિ એ જ વીર ભગવાન હોય તે એમનાં અલંકારે દુષ્ટ પુરૂષ ચરી જાય અને ખુદ હેમના ખજાનામાંથી હેમના ભકત મહાટી હેટી રકમ હજમ કરી જાય હેને શાશન નાયક દેવતાઓ કાં કાંઈ અટકાયત કરે નહિ ? સેરેસન લોકોએ ક્રિશ્ચીયન ફ્રાન્સને પાયમાલ કર્યું અને હેમાંનાં દેવલો અને મઠો લૂટયાં હેનું વર્ણન કરતાં એક અંગ્રેજ વિધાન લખે છે કે “જે કુળદેવતા હારે કાંઈ જરૂર નહેાતી એવા વખતમાં હ જાર ચમત્કાર બતાવતા તેઓ હારે હેમની મદદની જરૂર પડી હારે કોણ જાણે કહાં જઈ ભરાયા ! "
પગથીઆ રૂ૫ ગણનારાઓએ મહેડા ઉપર જઈ પહોંચ્યા પછી તે પગથી આનું અવલંબન છોડવું જોઈએ જ, પરંતુ મૂર્તિને અવલંબન માનનારા પૈકી કૅટલાકે ઉંચી પાયરીએ હડીને હેને ત્યજી શકેઈએ નહિ. ત્યાગી મુનિવર્ય પણ યાત્રાએ જાય છે અને મુર્તિને પૂજે છે. શું વિવાથી હમેશ ધૂળવાળી પાટી જ ચુંથશે ? શું તે બારાખી અને શાસ્ત્રાભ્યાસ
સુધી પહોંચશે નહિ અને ધૂળ ચુંથવી છોડશે નહિ ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
(" All central Francə waz now over-run; the banks of the Loire were reached; the churches and monasteries were despoiled of their treasures; and the tulelar saints, who had worked so many miracles when there was no necessity were found to want the requisite power when it was so greatly needed.')
મૂર્તિઓ જમીનમાંથી નીકળે છે તે એમ સૂચવે છે કે અસલથી જ મૂર્તિપૂજા ચાલી આવે છે, કે આવી દલીલથી કઈ આગળ આવે છે. પણ મુંબઈ જેવા સુધરેલા શહેરમાં છેડા જ વખત ઉપર એક સુધરેલા જેનમતીએ અમુક જગાએ મૂર્તિ તથા રૂપિયે દાટીને ભગવાને પિતાને સ્વમ આપ્યાનું જાહેર કર્યું અને હજારો માણસ તે જગાએ ઉભરાવા લાગ્યા તથા માનતાઓ થવા લાગી. ત્યાર બાદ રૂપિયામાં છાપેલી સાલ વાંચતાં તૂત ઉઘાડું પડયું! એ જ સૂચવે છે કે ઘણી ખરી મૂર્તિઓ આવા જ હેતુથી દાટવામાં આવેલી અને કેટલીક મંદીરે દટાઈ જવા સાથે દટાઈ ગયેલી. પરંતુ જે ભગવાન સર્વશક્તિમાન છે હેની મૂતિને શું ખોદીને બહાર કહાડવી પડે ? અગર શું દેવતાઓ એટલું કામ ન કરી શકે ? ઘણી વાર શિલા લેખે અને પુસ્તકના પુરાવા મૂર્તિપૂજાનું જૂનાપણું સાબીત કરવા રજુ કરવામાં આવે છે. પણ તેવા પુરાવા પૈકી ભાગ્યે જ થેડા પણ વિશ્વાસ કરવા લાયક હોય છે. અમુક પંથના સ્થાપકે અમુક પુસ્તક રચીને તેમાં ઘણું જુની તારીખ નાખીને દાટી મુકેલું અને પિતાના શિ
ને તે પુસ્તક ૨૦૦ વરસ સુધી બહાર ન કહાડવા ફરમાવેલું કે જેથી ૨૦૦ વરસ પછી તે પુસ્તક બહાર નીકળતાં હજારે વરસ ઉપરની તારીખ વાંચી લેક એ ધર્મને ઘણે જાની માની શકે. એવા દાખલા બનેલા
* શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં પ્રથમ આશ્રમઠારે ચેઈપ અથવા પ્રતિમા, દેવકુલિ અથવા દહેરાં અને આયતણું” અથવા દેવનાં સ્થાનક કરાવનારને મંદબુદ્ધિ કહ્યા છે અને ફલ કાળે દક્ષિણ દિશાના નારકાવાસે જાય એમ કહ્યું છે. માટે સનાતન અથવા સ્થાનકવાસી જેને એવા વિપરીત કામથી અલગ રહેવું જોઈએ. . .
1.
In _
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
( ૨૩ ) છે. તેમ છતાં મૂર્તિ આગળના વખતમાં હતી તેથી તે સાચી જ છે એમ કહેવું એ ખોટું તર્કશાસ્ત્ર છે. એક એરેબીઅન લેખક કહે છે કે “જો કોઈ જાદુગર હને કહે કે “ત્રણ એ દશથી વધારે છે અને જે તું તે ન માને તે હું પુરાવા માટે આ લાકડીને સાપ કરી દેવા તૈયાર છું! ” એમ કહે તે હું તે જાદુગરની વિદ્યા માટે આશ્ચર્ય પામું ખરે, પણ દશથી ત્રણ વધારે છે એમ તે કદી ન માનું.” અને ખરેખર, લાકડીને સાપ થયે તેથી કાંઈ દસથી ત્રણ વધી ગયા ? મૂર્તિ અસલ હતી એથી કાંઈ ખરી થઈ ગઈ ? ખુદ મહાવીર પ્રભુના વખતમાં જ ગે સાળે હતો એથી શું ગશાળાનો ધર્મ ખરે થયે? એ વખતમાં પણ પાખંડીઓ હતા તે શું પાખંડીઓ જૂના માટે માનવા ગ્ય કહી શકાશે ? મોટી તાજુબી તો એ છે કે મૂર્તિપૂજા એ ભગવાનનું ફરમાન હોય ને ભગવાનનું આબેહુબ બાવલું (Statue) કાં કોઈએ ન બનાવ્યું હોય ?
કેટલાક એવી દલીલ લાવે છે કે, આંબલી જોઇને મહેમાંથી પાણી પડે છે તેમ ચીત્રામણની પુતળી કે ચિત્ર જોઈને કામ ઉત્પન્ન થાય છે, એવી જ રીતે ભગવાનની મૂર્તિ જોઇને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. આ માત્ર કુદરતના સ્વભાવથી અજાણપણનું પરિણામ છે. વિષય એ તો આ જીવને અનંતા કાલથી વળગેલ હોઈ, એ તે હવે (Habit is second nature લઢણું એ બીજી પ્રકૃતિ છે એ ન્યાયે ) સ્વભાવ રૂપ થઈ ગયું છે. સ્ત્રીને શબ્દ સંભળતાં, સુંદર ચિત્ર પર સહેજ નજર પડતાં, મરે સ્ત્રીની કથા સુણતાં પણ કામ ઉત્પન્ન થાય છે. અને વૈરાગ્ય તિ સમર્થ ઉપદેશકોને સૂણવા છતાં, દુઃખ પડવા છતાં, મહાત્માઓનાં દર્શન થવા છતાં નથી થતી એમાં તે ક્ષયપસમ જોઇએ. એ તો અપૂર્વ વાત છે. આંબલી દેખીને પાણી છુટે પણ મીઠાઈ દેખીને કાંઈ પાણી છુટે છે કે ? હા માણસની સબત તુરત લાગે છે પણ મહાત્માઓની સોબતથી સામે માણસ કાંઈ તુરત મહાત્મા થઈ શકતું નથી. તેમ છતાં જેઓ પ્રત્યેક બુદ્ધ હોય છે હેમને બાહ્ય કારણથી વૈરાગ ઉપજે છે ખરે પણ તેથી કાંઈ વૈરાગ્યના કારણભૂત પદાર્થ પૂજવા યોગ્ય ગણતા નથી. ભારતેશ્વરે અરીસા ભવનને, કરકંડુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
(૨૪) વૃષભને, દુમુહ રાજાએ સ્તંભને, નમી રાજાએ ચુડીને, નીગાઈ રાજાએ આંબાને વાંધાને દાખલ કઈ જેન શાસ્ત્રમાં છે જ નહિ. એથી ઉલટું શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં પાંચમે સંવરઠારે પ્રતિમા (વિથ ) અને પુતળીઃ બન્નેને જેવા–બમાં સંતોષ કરવા અને વિચારવા–સંભારવા–અનેને રાગ ધરવા-બન્નેમાં શ્રદ્ધ થવા–મોહીત થવા મના કરી છે. ( વાંચે. વિસર્ચ લુચિ .......................નગર મા રથ ફુગા”)
તેમ છતાં કોઈ તે એટલી હદે જાય છે અને કહે છે કે, સામાયિકમાં હાઈએ તે પણ ઉઠીને પુષ્પાદિ વડે મૂર્તિની પૂજા કરી શકાય. હવે આવા ઉંડા કસાઈ ગયેલા વહેમેને દૂર કરવા કયું તર્કશાસ્ત્ર કામ લાગે ? મળે તે શાસ્ત્ર જોવામાં જ દોષ ઠરાવી દીધું હાં પછી શાસ્ત્રના ખુલાસા શું કામના ? અને હરકોઈ રીતે “મત’ જ વધારો તહાં પછી ન્યાય અન્યાય કોણ વિચારે? નહિ તે અકિંચન તરીકે મનાતા ગુરૂને પૈસા આપવા, અને હજારે એકઠા કરીને ગુરૂ મરી જાય હારે હેની મુડીને વારસ બીજા સાધુને બનાવવો એવું, ભણગણયા-જેન મુનીનાં લક્ષણને સારી રીતે ગેખી રાખનારા-શાણું જેનાથી કદી પણ કેમ બને? પરંતુ જહાં સુધી મત’ છે ત્યાં સુધી “સત્ય” કદી જણાવવાનું નથી. કંચન અને કામિનીટ એ બેને સમૂળો ત્યાગ જહેણે કર્યો નથી તે કદી સાધુ કહેવાય જ નહિ અને હેને કદી ગુરૂ મનાય જ નહિ એવા પ્રાથમિક કાયદાને પણ વળી અપવાદો હાય ખરા કે ?
શાણું પુરૂષો પિતાના મનમાં જ વિચાર કરી લેશે કે ભગવાનની મૂર્તિ એ કલ્યાણકારી હોય તો તે સવંદા અને સર્વસ્થળે કલ્યાણકારી જ હોવી જોઈએ. પણ નહિ; મૂર્તિને ઉપદેશ કરનારા કહે છે કે, “પશ્રીમ દિશા તરફ મુખ રાખીને પૂજા કરવાથી ચોથી પહેડીએ કુલ ક્ષય થાય, દક્ષિણ દિશાએ મુખ કરે તે આગળ સંતતી વધે નહિ, અગ્નિ કોણ તરફ મુખ કરીને પૂજા કરે છે તે માણસને ધન હાની થાય, નૈઋત્ય તરફ કુળ ક્ષય થાય, વિગેરે વિગેરે. ” જે ભગવાનની પૂજા કુળ ક્ષય કરે, ધન શશ કરે એ ભગવાન શા કામના?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
( ૨૧ )
સ ંસ્કૃત અને માગધીના જાણકાર પુરૂષોએ ધર્મને નામે કેવા ઉપદેશ કર્યા છે હેના ખરાબર ખ્યાલ આપવા માટે નીચેના વધુ દાખલા થઇ પડશે:
જના
'
( ૧ ) શ્રાદ્ધ વિધિ ' ગ્રંથમાં લખે છે કે શેલડીનું ખેતર, સમુદ્ર, યાનિપુણ અને રાજાના પ્રસાદઃ એટલાં વાનાં તત્કાલ દરિદ્રપણું દૂર કરે છે. સુખની વાંછા કરનારા અભિમાની લેાકા રાજ આદિ લેાકાની સેવા કરવાની ભલે નિંદા કરા; પણ રાજસેવા કર્યા વગર સ્વજનને ઉદ્ધાર અને શત્રુના સંહાર થાય નહિ. ” એક મુનિ શત્રુને સહાર કરવાની યુકિત શીખવે અને યાનીપોષણની હિમાયત કરે એ શું જૈન
શાસ્ત્ર અનુસાર હોઇ શકે ?
( ૨ ) જિનદત્ત સુરિકૃત · વિનેકવિલાસ ' માંથી નીચેના ઉતારા બસ થશેઃ— (अ) आसने वाथ शय्यायां जीवांगे विनियोजयेत् ।
जायन्ते नियत वश्याः का मैन्यो नात्र शंशयं ॥
સ્ત્રીને વશ કરવામાટે આ કામિનીના ત્યાગી મહારાજ ચેાકસ યુક્તિ -બતાવે છે કે, વહેતી નાસીકાની બાજુએ જો સ્ત્રીને આસન ઉપર અ થવા ખીબના ઉપર બેસાડે તે તે નક્કી વશ થાય છે. 39 नात्र संशयम्
66
એ શબ્દો, જાણે કે પ્રયાગ કરેલા ના હાય એમ સૂચવે છે.
ब
પુરૂષે દક્ષિણ નાસિકા વ્હેતી હોય ત્યારે વિલાશના વયનાથી સ્ત્રીને કામવિકાર ઉપન્નવીને સ્ત્રી ઇંદ્રિયના કમલાકાર મૂલ પ્રદેશમાં વી' સમકાળે મિશ્ર થાય એવી રીતે પુત્રને અથૅ સભાગ કરવા.
60
>
જે ૮ અમૃતનુ સ્થાનક મસળવાથી સ્ત્રી અવશ્ય વશ થાયછે. વિશેષે કરીને ગુહસ્થાને અમૃત કલા આવી હાય ત્યારે તો તેને મસળવાથી તુરત સ્ત્રી વશ થાય છે.
>
ૐ જુદી જુદી ઋતુમાં કેવી રીતે સુખ મેળવવાં તે સબંધી આ માત્મા શ્રી- લખે છે કેઃ— · ગ્રીષ્મ ઋતુમાં પોતાની પ્રીય સ્ત્રીના અંગ રૂપ વેલડીના સ્પર્શ કરવાથી તાપની શાંતિ થાય છે. તથા જળથી
=
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
( ૨૬ ) ભીંજવેલ વીંઝણો ઘણો જ હર્ષ ઉપજાવે છે. હેમંત ઋતુમાં સુગંધી અંગરાગ ( વિટાણું) લગાડેલી, પુષ્ટ અને ઉંચા સ્તનથી ચિત્તને ખેંનારી તરૂણ સ્ત્રી અને કોમળ તથા ઉષ્ણ સ્પર્શ વાળી શયા ટાઢ દુર કરે છે.
આગળ જતાં જેમ કોકશાસ્ત્રમાં સ્ત્રોનાં લક્ષણ કહે છે તેમ આ જ પુસ્તકમાં સ્ત્રીનાં લક્ષણ અને પુત્ર કે પુત્રી ઉત્પન્ન થવા સંબંધી લક્ષણે વગેરે લખે છે. હવે આને જેન શાસ્ત્ર કહેવાય કે કોકશાસ્ત્ર, તે એક અભણું માણસ પણ સમજી શકશે.
મૂર્તિપૂજાના અને બીજી સર્વ વિધિના થો આવા પુરૂએ જ જેલા છે. બ્રાહ્મણમાંથી એક જેનમાં આવેલા પંડીતોએ સંસ્કૃત ભાષાના જ્ઞાનના જોરથી એવાં પુસ્તકો રચ્યાં અને આજ જેમ ! અગ્રેજી ભણેલા તરફ સામાન્ય લોકો રહે છે. માનથી જુએ છે તેમ હેમની બાબતમાં પણ બન્યું.
સંસારમાં રહેનારને સંસાર વ્યવહારની જરૂર છે તે વાતની હું ને કહી શકતું નથી. પણ એથી કાંઈ એમ સાબીત થતું નથી કે એ સર્વ ઉપદેશ ત્યાગી એ જ કરે. સંસારમાં તો રાંધવા-ખાવા-જંગલજવા –મૈથુન સેવવા વિગેરે સંબંધી લાખો ક્રિયા છે. શું બધાના ઉપદેશની જરૂર છે ? તે રસાયણ વિદ્યા, યંત્ર વિવા, વ્યાપાર કલા, ખગોળ, ભૂસ્તર, વાઘ, આદિ વિધાકળાની પણ જરૂર છે–અરે વધારે જરૂર છે, ડારે કોઈ આવા આચાર્યો એ ઉત્પાદક વિઘાને બોધ કાં ન કર્યો ? પરંતુ જે આવહતું જ ન હેય હે ઉપદેશ શી રીતે કરે ? ખરું કહીએ તે આ બધી બાબતોને ઉપદેશ એ સંસારીનું કામ છે. દુનીઆ " રસાતાલ જતી હોય તો પણ ત્યાગીએ આ વિદ્યા શીખવાની નથી.
* બ્રાહ્મણમાં વૈયાકરણ, ન્યા યાદિના વેત્તા ધણું હેવાથી ધણાએ વિદ્વાનોને સન્માન કે લક્ષ્મી વિના આવડવું પડતું. જેનોમાં એવાને ભાવ સારી રીતે પૂછાય છે એમ હારે તેઓએ જોયું હારે હેમણે એ પંથને પક્ષ કર્યો અને એ ધર્મને માટે વિધિ ગ્રંથે પધબંધ રચી આપ્યા, અને જેને એને વિતા ને પવિત્રતા તરીકે ભુલ્યા. કેટલાક તે એ ભૂલમાં જાણું
બુઝીને જ પડયા, કારણ કે કઈ રીતે મત વધારવાને હેમને ઇરાદો હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
(૨૭). પણું બન્યું એમ કે આવા ચમત્કારોમાં જ ધર્મ સમજાવવા સાધુ લેકે શીશ કરવા લાગ્યા. કોઈએ થાળી આકાશમાં ઉડાડીને ચંદ્રમા ફરક બતાવ્યો, કેઈએ મેટા લેકને ચોટાડી દીધા, કોઇએ ભુતાવળ દેખાડી અને એ રીતે પિતાના ધર્મની ( કહે કે “ મત ” ની ) ઉતમતા કબુલ કરાવી, કોઈએ પિતાને મત વધારે ફેલાવવા માટે હેરાં, વરઘોડા, નાચ ગાનતાના વગેરે વધારી દીધાં, કોઈએ અજ્ઞાન લેકોને રમુજ આપે એવી અસંભવિત અને હસવા સરખી કથાઓને સમુહ વધારી દીધે, કોઈએ ધર્મને દબ દબ આપવા માટે ક્રિયાઓ અને વિધિઓ પાર વગરની છે અને સંસારનાં ન્હાનામાં ન્હાના કામ તથા બનાવ સાથે પણ ધર્મક્રિયાને ગુથી દીધી. આમ ધર્મને નામે ભંગજળ તરફ ફેલાઈ ગઈ; એટલે સુધી કે, એ ભંગજાળમાં ટેવાઈ રહેલાં મગજ હિંસા અને ધર્મને અથ કહેનારને પણ મારવા ત પર થવા લાગ્યા. ખરેખર, મિથ્યાવની અાટલી ઉન્નતિના જમાનામાં બહાદુર અને ન્યાયી અંગ્રેજ સરકારનું રાજ ન હોત તે મૂર્તિને ન પૂજવાના ગુન્હા માટે અગર ત્યાગી મુનીના ખજાના તરફ શંકા લઈ જવાના દેષ માટે સેંકડે બીચારાઓને ફાંસી એ લટકવું પડત !
આમ કેટલાક “મતો માણસ જાતને અજ્ઞાનમાં હોમે છે અને અજ્ઞાનમાં હોય હેમને એમાં દઢ કરે છે, એટલું જ નહિ પણ માણસાઈનાં મુખ્ય લક્ષણ જે સરળતા અને બધુભાવ : એ બેને દેશનિકાલ કરે છે. અત્રે “મત” અને ધર્મ ને તફાવત સમજવા ગ્ય છે.
(૧) “જૈનધર્મ' માણસ જેન સિદ્ધાંતોને સત્ય તરીકે સ્વિકારે છે એટલું જ નહિ પણ તદનુસાર યથાશક્તિ વર્તન કરે છે અને પિતાના હીનભાગ્યે જેટલે અંશે એવું વર્તન ન થઈ શકે તેટલે અંશે હેને મને નમાં ખેદ વ છે. (૨) “જેની ખરા દીલથી માને છે કે જેના સિદ્ધાંત સત્ય છે (પણ તે, તે પ્રમાણે વર્તન કરી શકતો નથી). (૩) જૈનમતી' જૈન ધર્મના સિદ્ધાંત પિતે જે રૂપમાં સમ હેય ને હરકોઈ (સારી યા ખાટી–કાયદેસર યા ગેરકાયદેસર ) રીતે ફેલાવવામાં જ “ધર્મ માને છે અને પિતાને કકકો ખરે કરાવવા માટે હિંસાચેરી-જુદ-જુલમ આદિ હોઈ કામ કરવું પડતું હોય હેને પણ ધર્મ માને છે. અને (૪)
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #29
--------------------------------------------------------------------------
________________
(૨૮) “જૈનાભાસી” તે માત્ર જેની ના ષી એટલે વેશ એ રાખી લેને ઠગનારા છે. આ પ્રમાણે “જેનધર્મી,' “જેન, જૈનમતી’ અને ‘જેનભાસી વચ્ચે આકાશ જમીનવત તફાવત છે, જે સમજવા થોડાઓ જ દરકાર કરે છે.
આટલું સામાન્ય વિવેચન કર્યા પછી હવે હું મહારા મૂળ સવાલ ઉ. પર આવીશઃ “સ્થાનકવાસી અથવા સાધુમાર્ગે જૈન એ નામથી ઓળખાતો ધર્મ ખરે હશે કે કેમ?” હું પિતે એ જ વર્ગમાં છું એટલે વાચક મિહને એને પક્ષ કરતો માને એ બનવા ગ્ય છે. પરંતુ આ લેખ લખતી વખતે મોં કોઇને પક્ષ કે કોઈની વિરૂદ્ધતા નહિ કરવા નિશ્ચય લીધે છે અને તે નિશ્ચય પ્રભુ સાક્ષીએ પાળીશ; પછી મહારી સમજભૂલ હોય તે એક જુદી વાત છે. વાચકે એ બનાવને પક્ષપાત તારીકે ન ભૂલવું જોઈએ.
સ્થાનકવાશી કે દેરાવાશી કે દીગંબરી કે રામાનંદી કે ક્રીશ્રીઅનઃ . નામ માત્રનો નાશ છે અને નામ છે ત્યહાં સૂધી સંપૂર્ણ સત્ય પણ કહેવાય નહિ. “ધર્મ” ખરે છે. તેમ છતાં ધર્મના નામે જૂદી જૂદી અને
છે યા વ દરજજે ભૂલ ભરેલી માન્યતાઓ ચાલવા લાગી ત્યહારે જેનધર્મ” એ નામ આપવું પડ્યું. તેમજ જૈનધર્મ” માં પણ જૂદી જૂદી માન્યતાઓ અને જુદાં જુદાં વર્તાને હેના મૂળ ફરમાનેથી વિરૂદ્ધ ચાલવા લાગ્યાં હારે “સ્થાનકવાસી જૈનધર્મ” એમ નામ આપવાની જરૂર પડી; જે કે એ નામથી ઓળખાતા ધર્મ કાંઇ નવીન સિદાતે બતાવવાને દા કરતો નથી. ખરી વાત છે કે એ ધર્મ પાળનારા બધા કાંઈ સ્થાનક અથવા ઉપાશ્રયમાં જ વસતા નથી. પણ એમનાં મન સ્થાનકમાં વ્હાં પવિત્ર આત્માઓ (સાધુ જને) વિસજે છે હાં વસે છે, તેથી એ નામ પસંદ કરવામાં આવ્યું, જણાય છે. જેમકે શ્વેતામ્બરી' નામ પડયું તે કાંઈ એ મતના સર્વ લોકો કરેત વસ્ત્ર પહેરે છે એમ બનાવવા માટે નહિ પણ શ્વેત વસ્ત્ર પહેરનાર ધર્મગુરૂઓને માનનારને પણ એ નામ
અપાયું તેમ, “સ્થાનકવાસી ને ડીઆ” પણ કહે છે. એ શબ્દ પણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
( ૯ ) સુયા છે ઘણુ વારાફેર પામે છે–પૂજાય છે અને નિંદાયો છે-હે માગે છે તેમ વખાણ છે. મૂળે તે એ શબ્દનું રહસ્ય આ છે –
"हुंढत हूंढत इंढ लियो सब, बेद-पुराण कीताबमें जोइ "जेसो महीमें माखण ढुंढत, एसो दयांमें लियो है जोइ "दुंढत है तब ही चीज पावत, बीन हुँढे नवी पावत कोइ। "एसो दयामें धर्म हुँदो, जीवदया बीन धर्म न होइ."
સર્વ દિશામાં દષ્ટિ ફેંકી અવકન કરતાં જે કાંઈ સત્ય જણાયું એને દ્રઢીને-શધન કરીને જે કાંઈ ઉપદેશાયું તે “ઢુંઢીઆ ધર્મ' તરીકે પ્રસિદ્ધ થયું. ઉત્તમ દવાઓ શોધનથી જ બને છે, ઇતિહાસો શોધનથી જ રચાય છે, હરન આધાર શોધનશક્તિ ઉપર જ છે અને એજ શોધનશક્તિ અથવા ટૂંઢવાની કળાએ ઢંઢીઆ ધર્મને જન્મ આપે. “જન્મ આપ્યો’ એ શબ્દો વડે હું માત્ર એ ધર્મને અપમાન પહોંચાડું છું-હલકો પાડું છું, એ હારી જાણ બહાર નથી; કારણ કે સત્ય કદી “ જન્મ પામતું નથી. એ હતું, છે અને હશે. માત્ર અમુક કાળે હેના ઉપર રાખ ફરી વળે છે પણ હેને અમુક પુરૂષ દૂર કરે છે એટલે “સત્ય” નો નિર્ધમ પ્રકાશ ભભૂકી ઉઠે છે.
જેનધર્મ રૂપી અગ્નિને મ્હારે જૈનમતીઓ અને જેનાભાસીઓએ મિયાત્વ રૂપી રાખથી આચ્છાદિત કર્યો હારે એક લોખંડના હાથવાળા માણસની જરૂર પડી. વેદ ખરું કહે છે કે “ હારે દુનિયામાં અંધકાર થાય છે ત્યારે ત્યારે એકાદ હીરે જન્મ પામે છે. ' એ નિયમાનુસાર જૈનમાં એક વીરને જન્મ થયો અને હણે પેલા રેનમતીઓએ અને જેનાભાસીઓએ કરેલું ૫૩ ફુકી નાખી અગ્નિને પ્રકાશમાં આણ્યો. એની $ક એવી જબર હતી કે જોતજોતામાં એની અસર પૂર્વ અને પશ્ચિમ અને ઉત્તર અને દક્ષિણમાં અનુભવાઈ અને જેનમતિઓ અને જેનાભારીઓની કુલ સંખ્યાન લગભગ અડધે ભાગ થોડા જ વરસમાં અર જોતજોતામાં જ એ શોધન કરાયેલા શુદ્ધ સે ટચના સુવર્ણ માહ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
બને. અને આવી સચોટ ફત્તેહ કદી ઈર્ષા ઉત્પન્ન કર્યા સિવાય રહી શકે ? સ્વયંવરમાં અનુપમ સુંદરીને વરનાર ક્ષત્રી સેંકડે હીજડાઓમાં ઈર્ષા અને તજજન્ય વૈરનાં બીજે ઉત્પન્ન કરે છે, એ ઈતિહાસના વાચકેથી શું અજાણી વાત છે ?
ટૂંઢીઆ અથવા સ્થાનકવાસી જૈન ધર્મની ટુંક મુદતની ફતેહે પણ એવું જ પરિણામ આપ્યું અને તેથી એ વિજય મેઘ dear-bought થઈ પડ્યું. અર્થાત એ વિજય માટે પાછળથી એ વર્ગના અનુયાયીઓને ઘણું ખમવું પડ્યું. ધર્મક્ષેત્રમાં હેમની હરીફાઈમાં ઉતરનારા હેમના સહેદરે નીચમાં નીચ શબદોથી હેમને નિંદવા લાગ્યા એટલે સુધી કે જગત માત્રમાં એ વર્ગ વિષે હલકામાં હલકે મત બંધાય એટલે સુધી ખટપટ કરવા લાગ્યા. અને એને જ પરિણામે ( તથા એ વર્ગમાં, રહડતી પડતીના કુદરતી નિયમાનુસાર, લાગણીવાળા નરેની ખામી પવાથી ) આજે એ ચરાગ ( બત્તી ) ઉપર ફરી આછાદન ફરી વળ્યું છે, જે વળી કોઈ વીર પુરૂષ જાગશે અને દુર કરશે. ૪
હેને નિંદા જ કરવી હોય છે તેઓ હરકેઈ સારી ચીજને પણ નિંદાનો વિષય બનાવે છે. ( અને એ જ નિંદબુદ્ધિનું દુઃખ છે. નિ. દકની બુદ્ધિ કલુષિત–ભ્રષ્ટ થઈ જાય છે. કાલાંતરે તે સત્યાસત્યને ઓળખી શકતાજ નથી. ) સ્થાનકવાથી જૈન ધર્મના નિંદાએ બીજું કોઈ છીદ્ર ન જ
ધ્યું હારે એ ધર્મના ઉત્તમ “દયા ' ના સિદ્ધાંતને હસીને વિષય બનાવ્યો અને દલીલ કરવા લાગ્યા કે, દયા એ સદ્ગુણ છતાં સ્થાનકવાશીઓ
* લાખોની વરતીવાળા સ્થાનકવાસી જૈન વર્ગમાંથી હારે એકાદ એને ધામધુમને મેહ પમાડી અગર લાલચ આપી કોઈ “ જેનમતી” યા “ જેનાભાસી ” બનાવવામાં ફતેહ પામે છે ત્યહારે ફુલાઈને ફાળકો બને છે, પરંતુ એ વખતે એટલે વિચાર થતું નથી કે લાખ જેનાભાસી અને જેનમતિઓને સુધારી સુધારી ઠેકાણે પાડ્યા તેમાંથી એકાદ બે લપસી પડે એમાં ફુલાવા જેવું શું છે ? -
આ છેલો શબ્દ કલમમાંથી નીકળ્યા કે તુરત જ તે ક્ષણે મેઘ વણિ થઈ, તેથી શુભ આશા બાંધવાનું કારણ રહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
(૩૧) હેને હદ ઉપરાંત ખેંચીને દુર્ગુણ બનાવે છે. આ સિદ્ધાંત દેખીતે જ બેટ અને ધર્મના મૂળ સિદ્ધાંતથી ઉલટ છે. સત્યને હદ જ નથી, તે પછી એને હદપાર ખેંચવું એ શબ્દોને કઈ અર્થ જ થઈ શકે નહિ. શિયળને સગુણ જે ઉત્તમ હેય તે શું બે ચાર સ્ત્રીઓની છુટ રાખવી એ વ્યાજબી ગણાશે ? હા, જે ઘણો જ વ્યભિચારી પુરૂષ હોય એને માટે એટલું પણ ઠીક ગણશે. પણ તેથી શું તદન સ્ત્રીથી દુર રહેનારને સદગુણની હદ બહાર જારે કહી શકાશે ? શું એવી વર્તણુક હસીને પાત્ર ગણાશે? દયા એ સદ્ગુણ જ હોય તો તે સર્વદા અને સર્વથા સદ. ગુણ જ છે. જેટલે અંશે તે ન પળાય તેટલે અંશે સદ્દગુણની ન્યુનતા છે. અને તે ન્યુનતા માટે સંપુરૂષના મનમાં ખેદ રહે છે,
એમ છતાં દલીલની ખાતર ધારે કે, સ્થાનકવાસી જૈન અથવા એમના સાધુએ દયાનો સદગુણ હદ ઉપરાંત ખેંચીને હેને દુર્ગણ બનાવે છે. તે પણ એ ભૂલ સહીસલામત રસ્તે છે. એમની એ ભૂલ નિરપરાધીછે. એથી કોઈને નુકશાન પહોંચતું નથી. એમના સાધુઓ સ્ત્રી અને શ્રી ( દ્રવ્ય ) ને અડકતા નથી એટલે જ ગુણ હેમના નિરપરાધીપણાની સાબીતી માટે બસ છે. એથી તેઓને, કેઇને ઠગવાનું કારણ રહેતું નથી કારણ કે બીજાઓની પેઠે ધર્મ નિમિતે પણ તેઓ દ્રવ્ય એકઠું કરી શકતા નથી અગર તેવો ઉપદેશ પણ કરી શકતા નથી. જેઓ ધર્મ નિમિત્તે પૈસા ઉઘરાવી શકે તે પ્રસંગે હેને સ્વ અર્થે ઉપયોગ પણ કરી શકે અને એમ થતાં કઈ વખતે પડેલી ટેવોને સંતોષવા જોઈતો પૈસે મેળવવા કવચિત જુઠું પણ બેસવું પડે, કવચીત ચોરી પણ કરવી પડે, કપચીત સ્ત્રીઓથી સંબંધ પણ રાખ પડે. પૈસાના સ્પર્શથી ઉત્પન્ન થતા આ સધળા દે સ્થાનકવાસી સાધુધી હજાર ગાઉ દૂર હોય છે અને તેથી તેઓ તદન નિરપરાધી-નિર્દોષ પ્રાણુંઓ છે. એવાજ પુરૂષો નિસ્પૃહી હોઈ. શકે અને એવા જ ખરું કહેવાની, ખરે ઉપદેશ દેવાની, ખરી સલાહ આપવાની હિંમત ધરી શકે. મૂર્ખાઈ અને પાપમાં ડુબી રહેલી દુનિયાથી
એવા જ પુરૂષની સલાહ અને ઉપદેશની જરૂર છે અને એ કારણને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
(૩૨) સ્થાનકવાસી જૈન મુનીવરે જગતને આશિર્વાદ રૂ૫ થઈ પડે એમાં કોઈ શક નથી. ટુંક મુદતમાં એ સાધુઓએ મેળવેલી લાખે અનુયાયીઓની સંખ્યા જ આ માન્યતાને ટેકો આપે છે. જે એ સાધુએ પિતાનાં શાઓમાં વધારે વધારે ઉંડા ઉતરવા ખાસ અભ્યાસ કરવા વધારે કાળજી રાખે–જે એકાદ “દેનીંગ કોલેજ ” ની સગવડ હેમને મળે તે વળ તેઓ હિં. દુસ્તાનના મોટા ભાગને તારી શકે. હમણાં હમણું સાધુપણાનું બંધન કાંઈક શિથિલ થતું જાય છે તે હું કબુલ કરીશ. એ શિથિલતા દંડવા યોગ્ય છે. આચાર્યોએ શિષ્યમંડળ ઉપર સંપૂર્ણ દાબ રાખવું જોઈએ છે અને જરા પણ સ થવા માંડે કે તુરત જ ઇલાજ લેવા જોઈએ છે. આ બે સુચનાઓ જે એ પંથના દરેક આચાર્યો લક્ષમાં લે તે પછી સ્થાનકવાશી જૈન ધર્મ સમાન્ય થઈ પડવા માટે કોઈ શક હને તે રહેતા નથી. “ મુકિતકેજ ” કરતાં કે કબીર મહાત્માના કર્તવ્યપરાયણ દ્રઢ સાધુ વર્ષ કરતાં આ જ જરૂર જ વધારે નક્કર, વધારે ઉત્તમ અને વધારે પ્રમાણમાં કામ બજાવી શકે.
જૈન સ્થાનકવાસી કે ટૂંકીઆ કે દયાધમ કે સાધુમાગી એ વિગેરે નામથી આ વર્ગ ઓળખાય છે, પણ એ નામે કાંઈ સૂત્રમાં નથી. એ તો ગુસૂચક નામો પડયાં છે. એ પંથ કહારથી જન્મ પામ્યો ગણાય ( કારણ કે ખરેખર તે તે જન્મ પામ્યો જ નથી; હમેશને છે, પણ હમણે પ્રસિદ્ધિમાં આવ્યો) એ જેવા હવે આપણે ઈતિહાસ તરફ ફરીશું. એ ક્ષેત્રમાં પ્રવેશ કયાં પહેલાં જ હારી અજ્ઞાનતા હું કબુલ કરીશ કે, હું કાંઈ માટે ઈતિહાસવેત્તા નથી; કે નથી મહાન શોધા; પરંતુ ધર્મ સં. બંધી હારા અભ્યાસ વખતે જે જે કાંઈ વાંચવા-સાંભળવામાં આવેલું હેને સાર અત્રે આપીશ. એમાં કાંઈ ભૂલ હોવા સંભવ છે અને એવી ભૂલે કે પ્રેમદષ્ટિથી સૂચવશે તે આભાર માનીશ. ( કહેવાની જરૂર છે છે, વાદવિવાદમાં ઉતરવા હું ખુશી નથી. )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
.
અ ક રણ ૨ જે.
શ્રી મહાવીરથી લંકાશાહ સુધીના વખતનું
સંક્ષિપ્ત દિગદર્શન.
C
તમ તીર્થકર શ્રી મહાવીર પ્રભુને જન્મ ચેથા આ રાનાં ૭૫ વર્ષ બાકી રહ્યાં હતાં તે વખતે ભરતક્ષેત્રના મધ્ય ખંડમાં બહાર પ્રાંતમાં પૂર્વ દેશમાં કુંડલપુર
નજદીકને ક્ષત્રિયકુંડ ગ્રામ મધે સિદ્ધાર્થ રાજાની ત્રિસલાદેવી પટ્ટરાણીને પેટે થયો હતો. (વિક્રમાજીત પૂર્વે ૫૪૨ ના વર્ષમાં ચૈત્ર સુદ ૧૩ મંગળવારે ઉત્તરા ફાલગુણ નક્ષત્રને પ્રથમ પાયે) તેઓએ ૩૦ વર્ષ ગૃહસ્થાવાસમાં રહી માગશર વદ ૧૦ એટલે ગુજરાતી કાતક વદ ૧૦ મે દિક્ષા લીધી તે વખતે ચેક ઇ તથા શ્રી મહાવીરના બંધુ નદીવર્ધને મહેટા આડંબરથી દિક્ષાઓ સવ કર્યો હતો. સાડાબાર વર્ષ સુધી તેઓએ અનેક કષ્ટ સહન કીધાં અને વૈશાખ સુદ ૧૦ ના રોજ કૈવલ્યજ્ઞાન તેઓશ્રીને પ્રાપ્ત થયું. સર્વત્ત થયા પછી, તેઓ સર્વ જીવ ઉપર સમાન દયાભાવ ધરાવતા હોઈ તેઓએ અનેક જગાએ ફરી સદુપદેશ દીધે,જેનું વર્ણન શ્રી ઉવવા સૂરમાં છે. તેઓશ્રીના ઉપદેશથી 11 ગણધર અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
( ૩૪ ) ૧૪૦૦૦ સાધુ તથા ૩૬ ૦૦૦ સાધી થયાં, જેમાંના ૭૦૦ તે કૈવલ્યાની હતા. વળી તેઓશ્રીના ઉપદેશથી ૧,૫૯,૦૦૦ શ્રાવક અને ૩,૧૮,૦૦૦ શ્રાવિકાઓ થઈ હતી. આવી રીતે ભવ્યજીવોનો ઉદ્ધાર કરતાં, ૩૦ વર્ષ વય પ્રવ પાળી પાવાપુરી નગરીમાં હસ્તીપાળ રાજાની શાળામાં કાતક વદ અમાવા એ (એટલે ગુજરાતી આધીન વદ ૦)) ના રોજ) સ્વાતી નક્ષત્રે સર્વ કર્મ ખપાવી મક્ષ પહોંચ્યા. ત્યાંથી જેમાં વીરને સંવત્ ચાલ્યો.
શ્રી ચાવીસમા તીર્થંકર મહાવીર દેવ ચેથા આરાની આખરે થયા. હૈમના દેહાસર્ગ પછી ૩ વરસ અને સાડા આઠ મહિના સુધીજ ચોથો આરે ચાલ્યો અને પછી પાંચમે આરે છેઠે.
મહાવો પછી ૪૭૦ વરસે વિક્રમાદિત્યે સંવત ચલાવ્યો એટલે કે આજે ૧૯૬૫ ની સાલમાં, મહાવીરના દેત્સર્ગને ૪૭૦+૧૮૬૫-૨૪૩૫ વરસ થયાં. મતલબ કે માત્ર ૨૪૩પ વરસ ઉપર તે વર્તમાન-ભૂત અને ભવિષ્યના જાણકાર અને સંશય માત્રના છેદનાર પુરૂષ હાજરાહજુર હતા, અને જૈન ધર્મની શ્રેષ્ઠતા ઉપર, કર્મના કાયદા ઉપર, દયાના સિદ્ધાંત ઉપર, દેહાતીતપણાના ધર્મ ઉપર શક લઈ જવાનું કોઈ કારણ મળતું જ નહિ, જે કે ભારેક જીવે તે હરેક કાળમાં હતા અને હશે જ અને તેઓના કર્મના ઉછાળા હેમને સૂર્ય સામે ધૂળ ઉડાડતા જ રાખશે. *
કહેવાય છે કે, મહાવીર દેવને વાંદવા આવેલા શક્રેન્ડે એક વાર પ્રશ્નના કર્યો કે “હે ભગવન! આપના જન્મ નક્ષત્રે ભસ્મગ્ર ત્રીસમો ૨૦૦૦ વરસની સ્થિતિનો બેડે છે તે શું સૂવે છે ? ” ભગવાને ખુલાસો કર્યો કે ૨૦૦૦ વરસ સુધી શ્રમણ-નિગ્રંથ-સાધુ–સાવી-શ્રાવક-શ્રાવિકાની ઉય પૂજા નહિ થશે. એ ભસ્મય ઉતર્યા પછી ધર્મ પાછો ઝળકી ઉશે અને પૂજવા યોગ્ય પુરૂષ પૂજાસકાર પામશે. આ ભવિષ્યકથન અક્ષરસઃ ખરૂં પડતું પ્રત્યક્ષ જોવામાં આવે છે. કારણ કે મહાવીર નિર્વાણ પછી ૪૭૦ વર્ષે વિક્રમ સંવત ચા અને વિક્રમના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
( ૩૫ ) . સંવત ૧૫૩૧ માં કાકાહે જૈનધર્મનાં તનું શોધન કર્યું મતલબકે ૨૦૦૧ વર્ષે લાગછ નીકળે. અને નીકળે તેવીજ ચેતરફ ફેલાય અને હેના ઉપદેશકો સ્થળે સ્થળે પૂજાવા લાગ્યા. થોડા વર્ષમાં તે ધર્મમાં લાખો માણસ ભળ્યા. આ જોતાં ભગવાનની ભવિષ્યવાણું ખરી ઠરે છે અને એ વાણીને ખરી પાડનાર લોકાશાહ જ હોઈ સ્થાનકવાસીઅથવા “સાધુમાગ જૈન ધર્મ તદન સાચે છે જોઈએ એમ માનવું એ માત્ર લેંજીક અથવા ન્યાયશાસ્ત્રને માન આપવા બરાબર છે.
શ્રી મહાવીરના વડીલ શિષ્ય શ્રી ગૌતમ ઋષિને કાર્તક શુ ૧ ને દિવસે પ્રભાતમાંજ કૈવલ્ય ઉત્પન્ન થયું. તેઓ ૧૨ વર્ષ પછી સર્વ કર્મ ક્ષય કરી મેક્ષ પધાર્યા.
[ 1 ] શ્રી ગૌતમને કૈવલ્ય પ્રાપ્ત થયું તે દિવસે શ્રી મહાવીરની પાટે આચાર્ય પદે પાંચમા ગણધર શ્રી સુધર્મ સ્વામીની સ્થાપના કરવામાં આવી, આ સુવર્મસ્વામી કેલક ગામના વૈપાયન ગોત્રી હતા. તેઓ ૫૦ વર્ષ ગૃહસ્થાવાસમાં રહ્યા, ૩૦ વર્ષ ભગવાનની સેવામાં રહ્યા. ૧૨ વર્ષ છઘસ્થપણે આચાર્યપદે રહ્યા અને પછી કૈવલ્યજ્ઞાની થઈ ૮ વર્ષ પછી શતાયુ થઈ (મહા. પછી ૨૦ વર્ષ ) મોક્ષ પધાર્યા.
( ૨ ) ત્યાર પછી શ્રી જંબુ સ્વામી પાટે બિરાજ્યા. તેઓ રાજગૃહ નગરીમાં કાશ્યપગોત્રી ઋષભદત્ત શેઠની ધારિણી નામા પત્નિના પેટે જન્મ્યા હતા. ૧૬ વર્ષ ગૃહવાસ ચલાવી આઠ સ્ત્રી તથા ૮૯ ક્રોડ સોનૈયા ત્યાગીને તેઓ ૫ર૭ માણસ સાથે દિક્ષા લઇ ૮૦ વર્ષની ઉમરે મેક્ષ પધાર્યા. શ્રી મહાવીર મેક્ષ પધાર્યા પછી ૧૨ વર્ષ મૈતમ સ્વામી કેવળપણે રહ્યા; તે પછી ૮ વર્ષ સુધર્મ સ્વામી કેવળ પણે રહ્યા, તે પછી ૪૪ વર્ષ જંબુસ્વામી કેવળપણે રહ્યા.
મહાવીરથી ૨૦ વરસે સુધર્મ સ્વામી અને ૬૪ વરસે જંબુ સ્વામી મેક્ષ સાધાર્યા ત્યારપછી કોઇને કૈવલ્ય ઉપન્યું નહિ અર્થાત કૈવલ્ય વિદ ગયું.
જંબુસ્વામીના મોક્ષગમન વખતે ( વિક્રમ પૂર્વે ૪૦૬ ની સાલથી દશ બેલ વિચાર ગયાઃ (૧) મન:પર્યવ જ્ઞાન, ( ૨ ) પરમાવધિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
( ૬ ). તાન, (૩) પુલાક લબ્ધિ, (૪) આહારક શરીર, (૫) કૈવલ્ય ( ૬ ) સાય: સમકિત ( ૭ ) નક૯પી સાધુ, ( ૮ ) પરિહાર વિશુદ્ધ ચારીત્ર, ( ૯ ) સૂક્ષ્મ સંપાય ચારિત્ર અને ( ૧૦ ) યથાખ્યાતા ચારિત્ર. એ ૧૦ ને વિચ્છેદ ગયે. એમ છતાં આજે કોઈ પાખંડીઓ એમ જણાવવા હિમત ધરે છે કે પોતે કેવલ્ય જ્ઞાની છે, અને એવાને માનવામાં કે વર્ગ જેવામાં આવે છે? સૂત્રને આસ્તિક મધ્યમ વર્ગ નહિ પણ વિચારસ્વાતંત્ર્યની હિમાયત કરનારે સુધરેલે વર્ગ. હિનેટીઝમ અને મેસમેરીઝમની વિદ્યાના જાણનારાઓ કહે છે કે, એ વિદ્યા કેળવાયેલા પુરૂષ ઉપર સહેલાઈથી અજમાવી શકાય છે; અને ધર્મની બાબતમાં પણ એમજ બન્યું છે. સુધરેલાઓ ધર્મ સમ્બન્ધી (પોલીસ કરેલા) યોગેના ભાગ સહેલાઈથી થઈ પડે છે.
ભવતુ ! આપણે તેવાઓ સાથે કાંઈ લેવાદેવા નથી. આપણે આપણું ઈતિહાસ તરફ પાછા ફરીશું.
( ૩ ) જંબુ સ્વામી પછી પ્રભવ સ્વામી થયા કે જે વીર : ૭૫ માં દેવલેક પામ્યા. પછી [ 8 ] સ્વયંભવ સ્વામી ૯૮ માં, પછી ( ૫ ) યશોભદ્ર સ્વામી ૧૪૮ માં, પછી ( ૬ ) સંભૂતિવિજય ૧૫૬ માં, પછી ( 9) ભદ્રબાહુ ૧૭૦ માં, પછી ( ૮ ) સ્યુલીભદ્ર સ્વામી ૨૧૫ માં, પછી ( ૮ ) મહાગીરિ સ્વામી ૨૪૫ માં, પછી (૧૦) સુહસ્તી સ્વામી ૨૬૫ માં, પછી ( ૧૧ ) સુપ્રતિબુદ્ધ હવામી ૩૧૩ માં, પછી ( ૧૨ ) ઈદીન, પછી ( ૧૩ ) આયેંદીન, ૫છી ( ૧૪ ) વરસ્વામી ૫૮૪ મ, પછી ( ૧૫ ) વ્રજસેન સ્વામી ૬૨૦ માં દેવલોક પધાર્યા. આ પંદર નંબર પિકી ૧૪ મા નંબર સુધીનું સંક્ષિપ્ત વર્ણન નીચે મુજબ છે –
( ) પ્રભવ સ્વામી-વિંધ્યાચળ પર્વતની નજદીકમાં જયપુર નામે નગરના વિધ્ય નામે રાજાના તેઓ પુત્ર હતા. રાજાથી વિરોધ થતાં તેઓ બહારવટે નીકળ્યા હતા. ૩૦ વર્ષ ગૃહવાસમાં રહી દિક્ષા લઈ કાત્યાયન ગોત્રના આ મહાશયે વીર પછી ૭૫ વર્ષે પિતાનું ૧૫ વર્ષનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
(૩૭) માટુંબ પૂરું કર્યું. ( વિક્રમ સંવત પૂર્વે ૩૯૫ વર્ષે )
( ૪ ) સ્વયંભવસ્વામી –વાસાયન ગોત્રના, રાજગુડ નગરના આ મહાશયે ૨૮ વર્ષ ગૃહસ્થાશ્રમ પાળી દિક્ષા લઈ ૧૧ વર્ષ પછી યુગપ્રધાન પદી પ્રાપ્ત કરી ૬૨ વર્ષ ( વીરાત ૯૮ વર્ષે ) સ્વર્ગવાસ કર્યો. ( વિક્રમ સંવત પૂવે ૩૨ વર્ષ. )
(૫) રામ સ્વામી:-તુંગીયાયન શૈત્ર, ૨૨ વર્ષ ગ્રહવાસ ૧૪ વર્ષ વ્રતપર્યાય, ૫૦ વર્ષ યુગપ્રધાન પદી; ૮૬ વર્ષે સ્વર્ગવાસ (વીરાત ૧૪૮ વર્ષે વિક્રમ સંવત પૂર્વે ૩૨૨ વર્ષે ).
( ૬ ) સંભૂતિવિજ્ય સ્વામી-માઢર નેત્ર, ૪ર વર્ષ ગ્રહવાસ, ૪૦ વર્ષ વ્રતપર્યાય; ૮ વર્ષ યુગપ્રધાન પદ્ધી; &૦ વર્ષે ( વીરાત ૧૫૬ વર્ષે; વિક્રમ સંવત પૂર્વે ૩૧૪ વર્ષે ) સ્વર્ગવાસ.
(૭) ભદ્રબાહુ સ્વામી–પ્રાચીન ગેત્રી, ૪પ વર્ષ ગ્રહવાસ, ૧૭ વર્ષ બતપર્યાય ૧૪ ૧૫ યુગપ્રધાન પ;િ ૭૬ વર્ષની ઉમરે વીરાત ૧૭૦ વર્ષે અને વિક્રમ સંવત પૂર્વ ૩૦૦ વર્ષે સ્વર્ગવાસ. હેમના ભાઈ વાહમિહિર નામના હતા હેમણે જૈન સાધુપણું છેડી દઈને "વરાહ સંહિતા' બનાવી છે. મને મળેલી પ્રતો પૈકી એકમાં જણાવે છે કે –આ મુની છેલ્લામાં છેલ્લા ચાદ પુર્વધારી હતા. હેમના વખતમાં દુષ્કાળ પડતાં ચતુર્વિધ સંધ પણું સંકટ પામ્યો, તે વખતે પાટલીપુર શહેરમાં પ્રાવકોને સંધ એકઠા મળ્યો અને મુત્રના અધ્યયન આદિ તપાસતાં કેટલાકમાં ફાર ફેર થઈ ગયા જોઈ તેઓએ નેપાળ દેશમાંથી ભદ્રબાહુ સ્વામીને તેડવા બે સાધુને મોકલ્યા, હેમણે સંજોગોને વિચાર કરી ૧૨ વર્ષ પછી આવવા જણાવ્યું. બાર વર્ષને દુષ્કાળ પુરો થયા બાદ સાધુઓ એકઠા મળીને સૂત્રે મેળવી જવા લાગ્યા. જ્ઞાનને વિચ્છેદ જતું જોઈ ભદ્રબાહુ સ્વામી પાસે સ્થળીભદ્ર આદિ પાંચ સાધુને નેપાળ ભણવા મોકલ્યા. ૪ સાધુ કંટાળી ગયા પણ પાંચમા સ્થૂળીભદ્ર ૧૦ પર્વનો અભ્યાસ કર્યો. ૧૩ મું પર્વ ભણતાં વિદ્યા અજમાવો હેમને ઇચ્છા થઈ તેથી ભદ્રબાહુ સ્વામી બહાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
(૩૮) ગયા હતા તે વખતે સિંહનું રૂપ કરી સ્થળીભદ્ર ઉપાશ્રયમાં બે ગુરૂએ પાછા ફરતાં આ જોયું તેથી વિચાર થયો કે હવેને કાળ વિદ્યા સાચવી કે જીરવી શકે તેવું નથી. એમ વિચારી આગળ પાઠ આપવાનું બંધ કર્યું
નાં શ્રી સંધને બહુ આગ્રહ થવાથી બાકીના પર્વને મૂળ પાઠ શીખવે પણ અર્થ ન શીખવ્યા. સ્થૂળભદ્રના વખત પછી ચાર પર્વ અને પ્રથમ સંહનન પ્રથમ સંસ્થાન વિચ્છેદ ગયાં.
(૮) થુલીભદ સ્વામી:-પાટલીપુર નિવાસી મૈતમ ગોત્રી સગવાળને પુત્ર; ૩૦ વર્ષ ગ્રહવાસ ૨૪ વર્ષ વ્રતપર્યાય ૪પ વર્ષ યુગપધાન પદ્ધિ દર વર્ષની ઉમરે પિરાત ૨૧૫ વર્ષે વિક્રમ સંવત પૂર્વે ૨૫૫ વર્ષે સ્વર્ગવાસ.
(૯) મહાગીરિસ્વામી:--લાપત્ય ગોત્ર, ૩૦ વર્ષ ગ્રહવાસ; ૪૦ વર્ષ બતપર્યાય, ૨૦ વર્ષ યુગપ્રધાન પધિ, ૧૦૦ વર્ષની ઉંમરે વિરાત ૨૪૫ વર્ષે વિકમ પૂર્વે ૨૨૫ વર્ષે સ્વર્ગવાસ. આ વખતમાં આર્ય મહાગીરીના શિષ્ય બદીશના શિષ્ય એમા સ્વામીના શિષ્ય શામાચાયૅ પન્નવણું (ત્રની રચના કરી; તેઓ વિરાટ ૩૭૬ વરસે સ્વર્ગવાસી થયા.
( ૧૦ ) સહસ્તી સ્વામીઃ–વસિષ્ઠ નેત્ર ૩૦ વર્ષ ગ્રહવાસ; ૨૪ વર્ષ વ્રતપર્યાય; ; ; યુગપ્રધાન પી; ૧૦૦ વર્ષે, વીરાત ૨૯૧ વર્ષે, સંવત પૂર્વે ૧૭૯ વર્ષે સ્વર્ગવાસ. આ આચાર્ય પાસે એવંતી ( ઉ.
) નગરીમાં એવંતસુકમાળે ૩૨ સ્ત્રીઓ તજી દિક્ષા લીધી હતી.
( ૧૧ ) સપ્રતિબુદ્ધદ–વ્યાઘાપત્ય ગાત્ર ૩૧ વર્ષ ગ્રહવાસ, ૧૭ વર્ષ વતપર્યાય ૪૮ વર્ષ યુગપ્રધાન પઠી, ૮૬ વર્ષની ઉમરે વીરાત ૩૩૯ વષે સંવત પૂર્વે ૧૩૧ વર્ષે સ્વર્ગવાસ.
સુધર્મા રમીથી ૧૦ પાટ સુધી તે અણગાર તથા નિગ્રંથ કહેવાતા ૧૧ મી પાટથી ( સુપ્રતિબુદ્ધ આચાર્યે કાદીક નગરીમાં ક્રોડેવાર સૂરીમને ના કરવાને લીધે ) “કેરીકાનંદી ગ૭ ” નામ થયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
( ૩૯ ૧
( આ વખતમાં પ્રથમ કાળકાચા થયા; ખીજું નામ સ્પામ વધ્યું તે
ઘીધે શ્યામાચાય કહેવાય છે.)
( ૧૨ ) ઇંદ્રદીન સ્વામી—કાશીક ગોત્રી,
( ૧૩) આ દીન સ્વામી:-ગાત્તમ ગેાત્રી.
(૧૪) વયર સ્વામી:--ગૌતમ ગોત્રી; વીર નિર્વાણ પછી ૪૯૬ વર્ષે જન્મ, ૮૮ ની ઉમરે વીર નિર્વાણ પછી ૫૮૪ મે વર્ષે સ્વર્ગવાસ, આધ સાના રાજ્યમાં હેમણે દક્ષિણ તરફમાં જન ધને ફેલાવા કર્યાં હતા,
વીર પછી ૬૦ વર્ષ સુધી પાલક રાજાએ અવતીમાં રાજ્ય કર્યું ; પછી ૧૫૫ વર્ષ સુધી નવ દે પાલીપુરમાં, પછી ચદ્રગુપ્ત–બિંદુસાર–અશાક -કાલ-સ ંપ્રતિ એ પાંચે ૧૦૮ વર્ષ રાજ્ય કર્યું; પછી ૩૦ વર્ષ પુષ્પમિત્રે, પછી ૬૦ વષઁ મિત્ર તથા ભામિત્રે, પછ • વર્ષ નભવાહને, પછી ૧૩ વર્ષ ગભિન્ન રાંન્તએ, પછી ૪ વર્ષે સાકા રાજાએ શજ્ય કર્યું. એમ ૨૧ રાજાએ વાર પછી ૪૭૦ વર્ષમાં થયા અને ૪૭૧ માવથી ક્રમ સંવત ચાÛ. ઋ રાજ્ન્મ વિક્રને પરદુઃખભંજનનું વ્યાજી નામ મેળવ્યું, જ્ઞતિનાં બંધારણુ કરી આપ્યાં, ન્યાય—નિતિ-વર્ષાવર્ણીના ધેરણ યેાજ્યાં,
આ વિક્રમ રાજાને મત્રી સિદ્ધસેન નામે બ્રાહ્મણ કાત્યાયન ગેત્રી હતા. ધણી વિદ્યા ભણી હેશે અનેક પડીતેને ચર્ચામાં હરાવી ભગમાં પ્રવેરા કર્યાં અદી વૃદ્ધાચા સથે ચર્ચા કરવા હેની ઈચ્છ હતી પણુ તે તે વિહાર કરી ગયા હતા તેથી હેમની પાછળ પડયા અને મધ્ય તે હેમને પકડીને ગેપાલકા સમક્ષ ચર્ચા કરી. અવસરના જાણુ શ્રૃદ્દાચાયે ઞાપાલકોને સમજ પડે એવી રીતે લવાથી વિજય મેળવ્યા. પછી તેઓએ રાજકચેરીમાં આવીને ચર્ચા કરી, હેમાં પણ શુાચાય અને સિદ્ધસેન હેમના શિષ્ય થયા. સંસ્કૃત ભાષાના પોતાના જ્ઞાનના અભિમાનને વશ થઈ એકદા સિદ્ધસેને જિનેક્ત શાસ્ત્રા તથા નવકાર મંત્રનું સસ્કૃતમાં રૂપાંતર કરવા ઈછ્યુ તેથી ગુરૂએ હેમને ગથી બહીષ્કાર કર્યા;
જ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
( ૪૧ ) છેવટે સંધના વચ્ચે પડવાથી ગુરૂએ કહ્યું કે કોઈ મહારાજાઓને ધર્મ પમાડી ધર્મની પ્રભાવના કરશે હારે હેને ગ૭માં લઈશ. આથી બાર વર્ષ સુધી એમણે ધર્મની પ્રભા કરી મહાન ગ્રંથે રહ્યા અને રાજએને ધર્મ પમાડ્યો, અંતે હેમને ગ૭માં લીધા. આ પ્રમાણે ગ્રંથોમાં હકીકત છે.
( ૧૫ ) મહાવીરની ૧૫ મી પાટના ધણુ બી વજસેન સ્વામી કે જેઓ વીરાત ૨૦ વર્ષે દેવલોક પામ્યા હેમના વખતથી ૪ ગ૭ સ્થપાયા કે જે ચારમાંથી હાલના ૮૪ ગચ્છ નીકળ્યા છે.
હકીક્ત એમ છે કે, વજસેન સ્વામીના વખતમાં પ્રથમ ૫ વર્ષને અને પછી સાત વર્ષને એમ લાગલગાટ બાર વર્ષને દુષ્કાળ પડ્યો. જે વખતમાં બીજા દેશોથી ધાનપાણી ખેંચી લાવવાને આજના જેવી રેલવે ગાડી કે સ્ટીમરની સગવડ નહતી, એવા વખતમાં બાર બાર વર્ષો સુધી દુષ્કાળ પડે ત્યહાં કેવી વિટમ્બના હોય એને ખ્યાલ પણ ત્રાસદાયક છે. એવા વખતમાં હાં લક્ષાધિપતિઓ ભૂખે મરવા લાગ્યા હાં મિર 'ને આહાર પાણીના તડાકા પડે એમાં શી નવાઈ ! અને
હાં “ ખરાખરીને ખેલ ” હેય હાં મરદ સિવાય બીજો કોણ ઉભે રહી શકે? ખરેખરા ક્રિયાવત ૭૮૪ સાધુઓએ તો સંથારો કરી સાર્થક કર્યું. કેટલાક થોડા ભુખમાં રીબાવા છતાં હાં પડ્યા રહ્યા. બીજાઓ દુષ્કાળને ખોટો લાભ લઈ લેકોને ઠગવાના રસ્તા શોધવા લાગ્યા:–“ જુઓ ભાઈઓ ! આજકાલ મરણ તો પગલાંની હેઠ થઈ ગયું છે. હમારી નજર આગળ કુણું બાળકો ભુખથી મરે છે માટે મનુષ્ય દેહનું સાર્થક કરવું હોય તે ભૂખ્યા રહીને પણ હમારા ભગવાન આગળ ચપટી ચેખા કે ફળ કે પૈસે મુકો, એથી હમને આવતા ભવમાં સારું ફળ આપશે.” એવી વિચિત્ર દલીલ વડે પેટ ભરવાના રસ્તા લેવા લાગ્યા.
એ વખતમાં એક જનદત્ત નામે ધનાઢય શ્રાવક ભૂખથી મરવા પડશે. તેને વજસેન સ્વામીએ શુભસુચક ભવિષ્ય કહ્યું કે, કાલે દેશાવરથી
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #42
--------------------------------------------------------------------------
________________
( ૪૧ ) અન્નનાં વહાણે આવશે માટે આપઘાત કરશો નહિ. આ ઉપકારના બજ લામાં એ શ્રાવકે પિતાના ૪ પુત્રોને ઉક્ત મુનિના શિષ્ય તરીકે આપ્યા. ચંદ્ર, નામે, નિવૃત્તિ અને વિદ્યાધર. એ ચાર મુનિઓએ પછી શાકનો અભ્યાસ કર્યો પણ ગુરૂની આજ્ઞામાં ન રહેતાં તેઓ જવા ગ૭ કટાઈ જેઠા.
એમ અંદર પાટ સુધી વખત વ્યતીત થયો. પછી આર્થરેહ સ્વામી, પછી પુશગિરિ સ્વામી, પછી ફલ્યુમિત્ર સ્વામી, પછી ધરણીધર સ્વ મી, પછી શી ભૂતિ સ્વામી, પછી આર્યભદ્ર સ્વામી, પછી આર્યનક્ષત્ર મી, પછી આર્યરક્ષીત સ્વામી, પછી નાગ સ્વામી. પછી જેહિલ વિષ્ણુ પામી, પછી સઢીલ અણગાર અને પછી સત્તાવીશમી પાટે દેવદ્ધિ ક્ષમા મણ થયા.
વીર સંવત ૯૮૦ અથવા વિક્રમ સંવત ૧૧૦ માં દેવદ્ધિક્ષમાશ્રમણે, શ્રી મહાવીર દેવે પરૂપેલાં તો વલ્લભીપુર શહેર મધ્યે પુસ્તકારૂઢ કર્યો અર્થાત સૂત્રો લખ્યાં.
વીર સંવત્ ૮૮૦ સુધીની કેટલીક તવારીખ નોંધવા જેવી છે. વીર સંવત ૧૬૪ માં ચંદ્રગુપ્ત રાજ થયા, ૪૭૦ માં વિક્રમ સંવત ચાલ્યો. ૬૫ માં શાલીવાહનને શક ચાલ્ય, ૬૦૮ માં દીગમ્બર પથ* * નીક, ૧૭૦ માં સાચેરમાં વીર સ્વામીની પ્રતિમા સ્થપાઈ અને ૮૮૨ માં ચયવાસમંડા.
* મૂત્રે લખવાના પ્રોજન સંબંધી એવી હકીકત કહેવાય છે કે શ્રી દેવદ્ધિ ક્ષમાશ્રમણ એક પ્રસંગે સુંઠનો ગાંડી વહોરી લાવ્યા હતા, તે વાપરવાનું વીસરી ગયા. કાળ વ્યતિક્રમ્યા પછી હેમને તે વાતને સ્મરણ થયું તેથી હેમણે દીર્ઘદ્રષ્ટિથી વિચાર કર્યો કે મનુષ્યની સ્મરણ શકિત હવે પ્રતિદિન ઘટતી જવાથી શાસ્ત્રો મહેડે નહિ રહે માટે પુસ્તકાઢ કરવાં જોઈએ. પછી હેમણે તેમ કર્યું.
* * મારવાડવાળી પટાવળીમાં લખ્યું છે કે, બુટક નામે સાધુને આચાર્યો એક કીમતી વસ્ત્ર આપ્યું હતું; બુટકે મમતાને લીધે તે વસ્ત્ર બાંધી મુકયું અને પલવણ પણ વિસાયું. ગુરૂએ આ અયના ટાળવા માટે તે વસ્ત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
(૪૨ ) શ્રી વીર પછી ૧૪૬૪ વર્ષે વડગ૭, ૧૬૫૪ વર્ષે અંચળ ગચ્છ અને ૧૬૭૦ વર્ષે ખરતર ગ૭ સ્થપાય. એ ખરતર ગ૭ના શ્રી જીનચંદ્ર સૂરિએ સંધપટ્ટક નામના પ્રસિદ્ધ ગ્રંથ બનાવીને શુદ્ધાચાર અને અન્ય હિંસાની પરૂપણ કરી છે તથા ચૈત્યવાશીઓની બરાબર ખબર લીધી છે.
આ છ સસ્વત ૧૭૬૭ સુધી તે ઠીક ચાલ્યો પણ તે પછી હેમાં પણ છિન્નભિન્નતાએ પ્રવેશ કર્યો. તે ગ૭માંથી બીજી ૧૦ શાખાઓ નીકળી.
વીરાત ૧૭૨૦ માં આગમીઓ ગ૭ અને ૧૭૫૫ માં તપ ગચ્છ નીકળે. તપ ગચ્છ, ચિત્રવાલ ગ૭ના ગચંદ સિરિયી નીકળ્યો હતો. તે ગચ્છમાંથી વળી બીન ૧૩ ગચ્છ નીકળ્યા.
:
—
: : :
—
-
: :
" :...
by
: :
-
:
-
1 મr
. :
ક':
ર )
-
છે
ફાડી મુહપતિ કરી સાધુઓને આપી દીધી, બુટક આથી કો છે અને જૈન ધર્મ ઉપર ટૅપ કરવા લાગ્યો, તે સઘળાં વસ્ત્ર દૂર કરી નગ્ન વિચારવા લાગ્યો અને જૈન શાસ્ત્રાને બદલે નવાં શા ઉભાં કર્યોઃ સ્ત્રીઓને મોક્ષ જ હોય નહિ, વસ્ત્ર રાખે તે સાધુ કહેવાય જ નહિ, આદિ નવીન માન્યતા ચલાવી. આ પ્રમાણે દિગમ્બરી મત, એ પટાવળીઓને આધાર જોતાં, વીર સંવત ૬૦ માં નીકળ્યા હોવા જોઈએ. ( આ લેખકને, આવી ઉત્પત્તિ માનનીય લાગતી નથી. વસ્ત્રની બાબતમાં ખીજવાયેલા સાધુએ વસ્ત્ર રહીત રહેવાને
પંથ કહા એમ કહેનારની વાત જેટલી હાસ્યાસ્પદ છે તેટલી જ હુંઢીઆ • શબદ અને તે ધર્મના ઉદભવવા સમ્બન્ધમાં ચાલતી વાત પણ અમને
હાસ્યાસ્પદ લાગે છે. ઇતિહાસે લખવાની પ્રથાની ગેરહાજરીને જ આવી ( છણક દંતકથાઓ આભારી છે.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
૨
જ
ક
કદ
પ્રકરણ ૩ જુ. –
– લંકાગચ્છની ઉત્પત્તિ અને વંશાવળી.
P
.
;
S
તિહાસ લખવાની પ્રથા આપણામાં ઘણી જ થોડી હેવાના કારણથી એક જબરજસ્ત ધર્મસુધારક (martyr ) અને “જેન મિશનરીના સમ્બન્ધમાં આજે આપણે ઘણે ભાગે અંધારામાં છીએ. જે વખત ચોતરફ શીથીલતા જોવામાં આવતી હતી તે
વખતે ખરતર છે અને હેમાં પણ ખાસ કરીને “ સંધપટક” ના કર્તા શ્રી છનચંદ્ર સૂરિએ ઘણે પ્રકાશ કર્યો હતો. પણ હેમને ઉપદેશ હિંદમાં રેતરફ ફેલાવા પામ્યો નહતિ. એમને અવાજ જોઈએ તેવો બુલંદ નહેતો. પરંતુ એમના કરતાં પણ વધુ બુલંદ અવાજવાળે, વધુ મજબુત નસવાળે, વધુ દ્રઢ જાહેરહિમત ( moral courage ) વાળે એક પુરૂષ તે પછી થોડા જ વખતમાં થયું અને હું તાર, ટપાલ, રે કશાની હાયતા વગર હિંદના એક છેડાથી બીજા છેડા સુધી શુદ્ધ જૈનધર્મને ઉપદેશ ફેલાવે; છતાં હેના પિતાના ઈતિહાસના સમ્બન્ધમાં હજી આપણે અંધારામાં છીએ. તરફ ચૈત્યવાશીઓનું એટલું તે જોર હતું કે કાપો માણસ હેમના વિરહ પરૂપણ કરીને જીવવાજ ન પામે; તેમ છતાં હજારો-લાખે ત્યશશીઓને શુધ્ધ જૈનધર્મ સમજવીને પિતાને ગ૭ સ્થાપનાર પરાક્રમી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
(૪૪) લેકશાહ કોણ હ, હરે અને કાં કાં ફર્યો હતો એ વગેરે બાબતમાં આજે આપણે પાકા પાયા પર કાંઈ જાણતા નથી. જેકાંઈ વાતો હેમના સમ્બન્ધમાં સંભળાય છે હેમાં વધુ માનવા લાયક વાત મહને તે આ જણાય છે કે, શ્રીમાન લંકાશાહ શહેર અમદાવાદના એક નામાંકિત શાહુકાર હતા. રાજદરબારમાં હમનું સારૂં માન હતું. તેમના દસ્કત ધણું સુંદર હતા અને સ્મરણશકિત પણ ઘણું તેજ હતી. એકદા તેઓ અપાસરે ગચેલા હાં જ્ઞાનજી વગેરે યતિઓ ગ્રંથને પલેવતા હતા અને જીર્ણ થઈ ગયેલા ગ્રંથની દશા જોઇ ખેદ પામતા હતા. એક યતિએ લોંકાશાહને મજાકમાં જ કહ્યું: “ શાહજી ! હમારા હરફ પણ સુંદર છે, પણ તે અને મારે શા કામના ? આ ભંડારનો ઉદ્ધાર કરવામાં તે દસ્કન કાંઈ કામે લાગશે ? ”
જહેમને સ્વભાવ જ હમેશ કાંઈ નહિ ને કાંઈ ઉપકાર કરવાનું હતું એવા લોકશાહે જવાબ આપેઃ “ ઘણી ખુશીથી; મહારાથી બનશે તેટલાં સાથીની નકલ લખી આપવા હું તૈયાર છું.”
તે વખતથી હેમણે એક પછી એક સૂત્ર લખવામાં જ દિવસ - તીત કરવા માંડયા. શ્રી દશવિકાલીક સત્રમાં “ઘો મંત્ર મુવુિં ગાલા હંગામો તવો” એવો પાઠ હેમના વાંચવામાં આવતાં અને સાધુઓના વ્યવહાર હિંસામય પોતાની આંખે જોવામાં આવતાં તેમને ઈચ્છા થઈ આવી કે ધર્મનું અસલ સ્વરૂપ શોધવું. એક પછી એક શાસ્ત્ર લખવામાં આવતાં હેમને ઘણું જ્ઞાન થયું. એક પુસ્તક વાંચવા કરતાં લખવાથી દસઘણું જ્ઞાન થાય છે, તે તદ્દન ખરી વાત છે, કારણ કે લખવામાં જે વખત જોઈએ છે તેટલા વખતમાં તે બેલ મગજમાં બરાબર ઠસાયછે.
ઉતારવા લીધેલાં શાસ્ત્રોની એકેક પ્રત તે યતિઓ માટે અને અકેક પિતાના ખાનગી ઉપયોગ માટે કરાતી હતી. આ પ્રમાણે કેટલેક કરી લેકાચાહ પાસે અછું જેનસાહિત્ય એકઠું થયું. મહારી કલ્પના પ્રમાણે એમ બનવા સંભવ છે કે જેમ જેમ શાની ખુબીઓ શ્રીમાન કાશાહ સમજતા ગયા તેમ તેમ બેવડી પ્રત ઉતારવાનું કામ પતે નહિ પણ કોઈ પગારદાર લહી આ પાસે કરાવતા ગયા હશે. કારણ કે પોતે શ્રીમંત
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #46
--------------------------------------------------------------------------
________________
( ૪૧ ) રાખ એટલે વખત બચાવીને તે વખતના ઉપયેાગ ખીન્ન વધુ શાસ્ત્રાનુ સાધન કરવામાં કરે એ બનવા જોગ છે.
આ પ્રમાણે શ્રીમાન લેકાશાહ પ્રથમ તે એક વિદ્યાથી અને સા૧૪ બન્યા. વર્ષો સુધી શાસ્ત્રા લખવાનુ અને એકાંતમાં તે વિચારવાનું જ પ્રેમ કરતા. તેઓ તે કામ labour of love ''તરીકે કરતા-શાખ ખાતર કરતાં, નહિ કે કોઈ જાતના બદલા ખાતર. પુણ્યાદયને લીધે તેઓ આબાદ દશામાં હાઇ ઉદરપાષણ્ની હેમને લેશમાત્ર ચિંતા ન હતી. ધ સબધી આવાં મહાભારત કામ એવાથી જ થઇ શકે. ૯
એ અરસામાં એટલે સંવત ૧૫૨૮ માં અણુહીલપુર પાટષ્ણુથી લખમસી નામે શાહુકાર અમદાવાદમાં આવ્યા. હેમને લાંકાશાહ સાથે ધ ચર્ચાના પ્રસંગ મળ્યા, અને ધનું સત્ય સ્વરૂપ શ્રી લેાંકાત્સાહ દ્વારા બરાબર સમજાયું. આ વખતે લખમશીને યાદ આવ્યું કે, મહાવીર પ્રભુના નિર્વાણ સમયથી બેઠેલા ભસ્મગ્રહ ઉતરવાની તૈયારીમાં જ છે; માટે જરૂર હવે સત્યધર્મ લાવવાના જે કાંઈ પ્રયાસ થશે તે તેહમદ થશે. આથી બન્નેને હિંમત આવી અને હેમણે હરકેઇ જોખમે ધર્મવીર ( martyr ) બની દુનીઆને તારાના નિશ્ચય કર્યો.
લખમશીએ પોતાના ગામ જઇને ત્ખાં પશુ સૂત્ર લખવા-લુખાવવા વાંચવા વ ચ નડે.વડા કર્યો અને ધણુ વેાને જ્ઞાન આપ્યું.
અન્યદા પ્રસંગે, અરહટવાડા, પાટણુ, સુરત વગેરેના ચાર સંધ અમહાવાદમાં આવી પુગ્મા અને ધણેજ વર્ષાદ થવાયી હેમને ધારવા કરતાં વધુ મુદ્દત રોકાવું પડયું. સધના ગૃહસ્થે યતિઓ પાસે બ્યાખ્યાન સાંભ ળવા જતા હતા એવામાં લેાંકાશાહનું નામ વ્હેમના કાને પડયું'. તે કુતુદળ ખાતર લાંકાશાહના ધેર ગયા. નાગજી, દલીચ ૬, મે।તીચ અને શંભુ નામના ચારે ‘સંધવી’ ખીજા શ્રાવકોની સાથે લેાંકાશાહને ઉપદેશ સાંભળવા ગયા. લાંકાશાહે શુદ્ધ મુનિમાર્ગ અને શ્યામ સમજાયે; તેથી તે સાનદાચ પામ્યા અને કુતુહુળ જોવા આવેલા છતાં હવે હેમનમાં લાંકાશાહ ત્યે પૂજ્ય બુદ્ધિ ઉત્પન્ન થઇ. તેઓએ એક પછી એક સવાલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
( ૪ ). કરવા માંડયા અને લોકશાહે હેમના યોગ્ય ખુલાસા કર્યા. છેવટે તે સંપવીઓએ મૂર્તિ પૂજા શાસ્ત્રોક્ત છે કે કેમ એ સમ્બન્ધમાં લંકાસાહને અભિપ્રાય જાણવા ઈછયું, જહેના જવાબમાં હેમણે કેટલીક સાદી વાતો જણવી. આ હાન પુરતકમાં ચર્ચા કરવાને ઈરાદે ન હોવા છતાં, હવે મળેલી અનેક પ્રતિમાં લોકશાહના મોંમાં જે શબ્દો મૂકવામાં આવ્યા છે હેને ટુંક સાર અત્રે આપવો રહને ઉચીત લાગે છે. તે પ્રમાં જણાવ્યા મુજબ શ્રી નું લેકશાહ તે સંધવ એ પ્રત્યે જવાબ આપે છે કે –
(૧) ભગવાને આચારાંગ, સુગડાંગ, ઉત્તરાધ્યયન, દશવૈકાલિક, ભગવતી વગેરે સિદ્ધાંતોમાં કઈ જગાએ કહ્યું નથી કે સાધુએ કે શ્રાવકે પ્રતિમાને માનવી.-પૂજવી કે હેને પગે લાગવું, તેમ એમ કરવાનું ફળ પણ કોઈ જગાએ કહ્યું નથી.
( ૨ ) રાજગૃહી, ચંપા, હસ્તીનાપુરી, દ્વારિકા, સાવરથી, તુંગીયા, અયોધ્યા, વનિતા, મથુરાં વગેરે ઘણું નગરીઓ સિદ્ધાંતમાં વર્ણવી છે, હેમાં યક્ષ અને ભૂતના દેરાનું વર્ણન આપ્યું છે પરંતુ કોઈ જગાએ તીર્થકરના દેરાની કે પ્રતિમાની વાત આવતી નથી. જે ખરેખર જૈનદેવની પ્રતિમા કે દેરાસર હેત તો હેનું વર્ણન પણ ( યક્ષને દેવળની માફક ) આપ્યા વગર રહેત નહિ.
( ૩ ) ઘણું શ્રાવકોનું વૃત્તાંત સૂત્રોમાં આપ્યું છે. હેમાં પરદેશી રાજાએ દાનશાળા મંડાવ્યા, શ્રેણીક રાજાએ અમાર પડે વજગ્યાને, શ્રી કૃષ્ણ ધર્મદલાલી કરીને હજારો પુરૂને દિક્ષા અપાવરાવ્યાને, એવો એ અધિકાર ચાલે છે. પણ એ સૂત્રોમાં કોઈ રથળે કોઈ શ્રાવકે દેર કરાવ્યાને–પ્રતિમા સ્થાપાને-સંધ કરાયાને અધિકાર ચાલ્યો નથી.
સંખપખલી, ઉદાઈરાજા, અરણક, આણંદજી જેવા ઘણા ઉત્તમ શ્રાવ તથા શ્રાવકાઓને અધિકાર ચાલ્યો છે પણ હેમના ઇતિહાસમાં કોઈ સ્થળે જૈન મૂર્તિ પૂજ્યાને અધિકાર આવતા નથી. હા, તેઓએ સુપાત્ર દાન દીધાં છે, આદમ ચદસ પાખીના પિષધ કર્યા છે-અગીઆર પડિયા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
(૪૭) આદરી છે– કેટલાકે સંથારા કર્યા છે, એવી એવી તે ઘણી બાબતે હેમાં નેધાયેલી છે, જ્યારે આવા ધર્મ કાર્યોની નેંધ લીધીછે હારે જે મૂર્તિપૂજા એ વખતમાં પ્રચલીત હોત તો શા માટે આવા ઉત્તમ શ્રાવકોના અધિકારમાં એ વિષય ન લખાયે હેત ?
વળી તેઓને પરીવાર, ઘરવખરો વગેરેનું વર્ણન શાસ્ત્રમાં ચાલ્યું છે હાં પણ ફલાણુના ઘરમાં દેહે કે પ્રતિમા હતી એવું વર્ણન કોઈ સ્થળે નથી.
( ૪ ) શાત્રામાં મુનિને પંચમહાવ્રતધારી અને પાંચ આચારના ધરણહાર કહ્યા છે. પંચ આશ્રવના સેવનારને તો કુગુરૂ કહ્યા છે. એટલું જ નહિ પણ ગુર–અસાધુને સાધુ કરી માને તે મિયાત્વ કર્યું છે. ( શ્રી ઠાણુંગજી સત્ર )
(૫) પ્રશ્નવ્યાકરણ નામના જૈન સૂત્રમાં પ્રતિમાના સ્થાપના, પૂજનારા, દેવ તરીકે માની હેને કારણે હિંસાના કરનારાની ગતિ નરકની બ. તાવી છે. શ્રી આચારાંગ સત્રમાં પણ આ બાબત ભાર દઈને જણાવી છે.
આ વગેરે સાદી પણ ખુલ્લી દલીલો સાંભળી સંઘવી તથા હેમની સાથેના માણસે પ્રતિબંધ પામ્યા.
હવે આ લેકો લોંકાસાહને ત્યાં વારંવાર જાય છે એવા ખબર યતિને પહોંચી ગયા. તેથી તેઓ લોકશાહ ઉપર ગુસ્સે થયા અને સધીને કહ્યું કે “ સંધના લેકોને ખરચી માટે હરકત થશે; માટે હવે બીજે ગામ સંધ ચલાવે. ” સંધવીએ જવાબ આપ્યો “ હમણુ વરસાદ ઘણો પડ્યો હોવાથી જીવની ઉત્પત્તિ ઘણું થઈ છે તેમજ કીચડ પણ ઘણે છે. માટે હમણાં ચાલવું ઉચિત નથી. ” યતિએ કહ્યું: “ આવો ધર્મ હમને કોણે શીખવો ? ધર્મના કામમાં જે હિંસા થાય તે ગણાય નહિ, કારણ કે હિંસા કરતાં નફો વધારે છે. ”
સંધવી આ ઉત્તરયો ઘણું દીલગીર થયા. શું આ જેને યતિના મને જવાબ ? કરૂણા રહિત, મહાવત રહિત એવા આ અસંયતીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
( ૪૮ ) સંયતા કેમ કહેવાય ?” એમ વિચારી સંધવીએ તે યતિની નિર્ભના કરી અને હાર થી જ કેટલાક ખુલ્લા રીતે લે કાશાહની તરફ વળ્યા અને કેટલાક જેઓ પુરતી હિમ્મત ધરાવતા નહોતા તેઓ પિતાપિતાનાઘેર ગયા. પરંતુ અંદરખાનેથી તે હેનું ચિત્ત લડાશાહ તરફ વળ્યું હતું. તેઓ પણ લોકભહની પ્રશંસા કરતા અને લંકાશાહ પાસેથી સાંભળેલી દલીલો ની હેની પાસે કહી સંભળાવતા.
આ પ્રમાણે ગુજરાતની રાજધાની અને વ્યાપારના મથક એવા અને મદાવાદ શહેરમાં સંખ્યાબંધ લેકે વ્યાપાર અર્થે, સંખ્યાબંધ લેક શહેર જોવા અધે, સંખ્યાબંધ લે કે યાત્રાર્થે આવતા અને તેઓ કાશાહને ઉપદેશ સાંભળી તે તરફ આકર્ષાતા. પરંતુ અદ્યાપિ સુધી લોકશાહે પિતાને મળેલું જ્ઞાન ચેતરફ ફેલાવવા માટે કાંઇ ખાસ યોજના તૈયાર કરી ન હતી, અદ્યાપિ સુધી હેમણે કઈ મિશન” અથવા “ગ૭’ કે ‘સંધાડ' સ્થાપ્યો ન હતો.
શ્રીમન લોકશાહને કેટલાક દિક્ષાના ઉમેદવારોએ અરજી કરી , જે શાહજી દિક્ષ લ રતે કરી આપતા હોય તે ઘણુ ભળે તે રસ્તે - ળવા ઉત્સુક છે. શાહજીએ જવાબ આપેઃ “ હું હમણું છેકજ વૃદ્ધ અને અપંગ થઈ ગયો છું. એવા શરીથી સાધુની આકરી ક્રિયાઓ પળાવી અને શક્ય છે, કારણ કે ભ્રષ્ટાચાર જે વખતે તરફ ફેલાયો છે. તે વખતે લાખ બેસાડવા માટે જે પ્રથમ દિક્ષા લેવાય તે તે ખરેજ અતિશુદ્ધ હેવી જોઇએ. વળી મહારા જેવો માણસ દિક્ષા લઈને જે ઉપકાર કરી શકે તે કરતાં સંસારમાં રહીને વધુ ઉપકાર કરી શકે તેમ છે. આ વિગેરે કારણોથી હું તમને દિક્ષા લેવાની પરવાનગી આપું છું. ” એમ કહી શ્રી લંકાશાહે ૪૫ પુરૂષોને દિક્ષાની વિધિ સમજાવીને દિક્ષા આપી. (સંવત ૧૫૩૧ )
આ ૪૫ સાધુઓએ પિતાના ઉપકારી પુષ; નામ અમર રાખવા માટે પિતાના ગચ્છનું નામ “ લૉકાગછ ” એવું રાખ્યું.
આ પ્રમાણે લોકાગચ્છ જન્મ પામ્યો. તે કોઈ નવો ધર્મ નહે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
( ૪ ) નવું તૂત નહોતું. શ્રીમાન લોકશાહે પિતાને મનાવ્ય-પૂજા નથી. પોતે શુદ્ધ ધર્મને જે ઉપદેશ કર્યો તે ઉપદેશ અનુસાર બીજાએ એ શુદ્ધ ધર્મ ફેલાવનારૂં મિશન” અથવા “સંધાડો’ કે ‘ગષ્ટ' સ્થાપ્યો. જેઓ અંગ્રેજી શબ્દ ‘મિશન” ના અર્થથી વાકેફગાર છે તેઓ સારી રીતે જાણતા હશે કે
એ કેવી પવિત્ર ચીજ છે. અમુક પરોપકારી આશય મનમાં રાખીને હેવી સિદ્ધિ માટે ગામેગામ પિતે ફરવું એવો નિશ્ચય કરીને નીકળનારાઓની ટોળીને 'મિશન' કહેવાય છે. ગચ્છ કે સંધાડાને પણ તેજ આશય હોય છે, પરંતુ આજકાલ ગછ અને સંધાડા એ માત્ર વાડારૂપ થઈ પડવા છે. એક ગચ્છનો ઉપદેશ બીજાથી જૂદો ન હોઈ શકે; એક ગ૭ અમુક વિભાગમાં–અમુક પ્રાંતમાં પહોંચી વળે તે બીજે ગછ બીજા વિભાગમાં પહોંચી વળે. પણ “ગચ્છ' એક બીજાની ખેદણું માટે, એક બીજાથી વિરૂદ્ધ પરૂપણું કરવા માટે, કે હુંસાતુંસીમાં પડીને સર્વના સામાન્ય પિતા મહાવીર દેવને લાંછન લગાડવા માટે યોજાયા નહતા. ધર્મમાં “ગ૭ ના મની સંસ્થા અને સંસાર વ્યવહારમાં “ જ્ઞાતિ ” અને “ વર્ણ ” નામની સંસ્થા એ આજકાલ જહાં હાં દેઢિચતુર લેકેની બત્રીસીએ હડી છે ! ગરીબ બિચારી તે સંસ્થાઓને બેહદ અન્યાય આપવામાં આવે છે!
સ્વયં બુદ્ધ' (1) થયેલા કેટલાક લેક એ સંસ્થાના મૂળમાં કુહાડે લઇને મંડવામાં જ પિતાની બહાદુરી સમજવા લાગ્યા છે. કેટલાક અધ્યાત્મિઓ (1) ગચ્છના ભેદને વાડાનું રૂપ આપી સંઘના બંધારણને મૂળથી જ તેડી પાડવા કટીબદ્ધ થયા છે. અને મેગ્ય શાસ્ત્રના એક બે ઉપરોટીયા માથી પિતાને “ જ્ઞાની ” માં ખપાવે છે. આ દશા સુધારવા માટે હમણાં કોઈ ન લેકશાહ થવાની જરૂર છે.
શ્રીમાન લોકશાહે જૈન ધર્મનું શુદ્ધ સ્વરૂપ પીછાન્યું, તે અન્ય જનેને પ્રબોધ્યું અને એક દિવસ એ પણ આવ્યો કે તે શુદ્ધ ઉપદેશ કે જે એટલા છેડા સરકલમાં જ મરી ન જતાં આખા દેશમાં હમેશને માટે ફેલાવવા અને જવા નિર્માયલે હતિ તે ઉપદેશના ચાલુ વહન માટે
ઘેરણસરનું “ મિશન ” સ્થપાયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
( ૧૦ ) પરંતુ આ ‘મિશનના જન્મ ઘણુમાં ઈગ્નિ ઉત્પન્ન કર્યો, ઘણાએ ચૈત્યવાશીઓ આ મિશનના સ્થાપનાર લેકશાહને તથા હેના અનુયાયીઓને ગાળો તથા નિંદાથી નવાજવા લાગી પડ્યા ! અને તેઓ ગાળે કે નિંદાનો ઉપયોગ કરે એમાં અસ્વાભાવિક કંઈ જ નહોતું; કારણ કે જોતજોતામાં તે મિશન હિંદના દરેક ભાગમાં ફેલાઈ ગયું અને ૪૦૦ વર્ષના અરસામાં ચિત્યવાશીઓ પૈકી ૫૦૦૦૦૦ (પાંચ લાખ)થી વધુ માણસે હેમાં સામેલ થયા. આવી અસાધારણ ફત્તેહ અસાધારણ ઈર્જા ઉત્પન્ન કરે તે એમાં કંઈ અસ્વાભ વિકપણું કહેવાય નહિ. અમદાવાદ શહેર કે હાં આ “મિશને પ્રથમ સ્થપાયું હતું અદ્યાપિ પયંત લોકાશાહના અનુયાયીઓ અને મૂર્તિપૂજક જૈનો વચ્ચે જે ઝપાઝપીઓ અને બૈયાબાડું ચાલતું આવ્યું છે હેનું કારણ પણ ઉપલી ટીકા પરથી ખુલ્લું સમજાઈ શકે તેમ છે.
શ્રીમાન લંકાશાહનું મિશન” સખત પ્રતિરોધ સામે પણ ટકકર ઝીલી શકું અને હિંદના દરેક વિભાગમાં પહોંચી વળ્યું. એમાં તે પ્રચંડ આત્મિક બળવાળા પુરૂષનું “વિચાર બળ જ કારણભૂત છે. હેમણે સત્યને પક્ષ કર્યો હતો અને એવા પક્ષમાં તેની અંદગી Passive નહિ પણ Active હતી; તેઓ દઢ સંકલ્પ કરતા કે અમુક સ્થળે અંધકાર છે ત્યહાં પ્રકાશ થ જ જોઈએ, અને જરૂર એવો કાંઈ જોગ બની જ આવતો કે જેથી લોકાશાહને ઉપદેશ હાં પહોંચી જ જતો. આ સિવાય હેમણે મુસાફરી પણ ઘણું કરી હોવી જોઈએ, જાહેર રસ્તાઓ ઉપર હિંમતથી વ્યાખ્યાને આપ્યાં હોવાં જોઈએ. પરંતુ આવી કાંઈ જાતની નેધ હેમના નગુણીઆ ભકતએ સંગ્રહી નથી. હેમને જન્મ કઈ સાલમાં થયે, અવસાન કઈ સાલમાં, ક્યાં કયાં તેઓએ મુસાફરી કરી, હેમને ઘરસંસાર કે ચાલતા હતા, તેમનાં ખાસ લક્ષણ કયાં કયાં હતાં, હેમની પાસે કયાં કયાં સૂત્ર અને ગ્રંથો હતાઃ એ વગેરે પૈકી કશું આપણું જાણવામાં નથી. આપણે જેમ જેમ આ મહાન પુરૂષના વંશજોને ઈતિહાસ ( આ પુસ્તકમાં ) વાંચતા જઈશું તેમ તેમ જણાશે કે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
(૫૧ ) કેટલાક વંશજોને ઘણા વિદ્વાન અને કેટલાકને ( પટાવળીના લેખકવડે ) ઘણું જ શ્રીમાન જણાવવામાં આવ્યા છે. અફસોસની વાત છે કે આટઆટલા શ્રીમાન અને ધીમાન અનુયાયીઓ પૈકી એક પણ એ ઈતિહાસની દરકારવાળે ન નીકળ્યો કે જે શંશેાધક બુદ્ધિવડે કે પૈસા વડે લંકાશાહને દતિહાસ એકઠો કરે. ખુદ અમદાવાદમાં જ એ મહાપુરૂષનું રહેઠાણ હતું અને ત્યાં જ શુદ્ધ ધર્મરૂપી ઝરાનું મૂળ હતું, છતાં કઈ પોળમાં હેમનું ઘર હતું તે હજી મહારા જાણવામાં આવ્યું નથી અને એ ઘર શોધીને ત્યાં અવશ્ય હેવા જોઈતા પુસ્તકસંગ્રહની નોંધ લેવા અને તે પુસ્તકોમાંથી એક Central Jain Library બનાવવાને ખ્યાલ કોઇને હજી સ્વમમાં પણ થયો નથી. કેવી નગુણી કોમ કેટલું ખેદજનક અંધારું! એક સાધુને પાંચ-સાત ચેલા થયા કે તુરતજ તે ચેલા પૈકી એક જહેને ગાંડીઘેલી કવિતા કરવાને શેખ હેાય છે તે “ફલાણું પૂજ્યને રાસ” લખવા મંડી પડે છે, હેમાં પૂજ્યના સંસારપક્ષના કાકા, મામા, માસા, ભાઈ, પુત્ર સર્વનાં નામ લખી વાંચનારને બેહદ કંટાળો આપે છે અને વૈરાગ્યનું કારણ શુદ્ર જેવું કલ્પી હેને મોટું રૂપ આપી દે છે. જન્મતિથિ, મરણતિથિ અને ઘડી–પળ સુદ્ધાં લખવાને કવિરાજ ચૂકતા નથીએક પાંચ શિષ્યના ગુરૂના જીવનચરિત્ર માટે આટલી બધી અયોગ્ય કાળજી રખાય છે અને પાંચ લાખ માણસોના ઉપકારી જીવ, હાલના સઘળા સાધુના પૂજનીક પુરૂષ એના ઈતિહાસ માટે એક પણ પૂજે, એક પણ સાધુ કવિઓ, એક પણ શ્રીપૂયે કે એક પણ યતિએ-અરે એક પણ શ્રાવકે પ્રયાસ વટીક કર્યો નથી. જો કે તે મહાન પુરૂષને આપણા જેવા નગુણીઆ વર્ગ વચ્ચેથી ચાલ્યા ગયાને હજી માત્ર ૪૦૦ વર્ષ જ થયાં છે તેથી એમના ઈતિહાસના મુદા મળવા છેક અશકય તે નથી જ. આ કલમ પહેલે નંબરે શ્રીપ્રનું છે. તેઓ પોતાને લોકાશાહના ખરા વારસ મનાવે છે છતાં પિતાના પિતાના સંબંધમાં આટલે થોડે પણ પ્રકાશ નાંખવા થોડી સરખી તકલીફ લેતાં અચકાય એ ઘણું જ ખેદજનક છે.
શ્રીમાન લંકાશાહના ઉપદેશ મુજબ કેટલાંક વર્ષ સુધી તે શુદ્ધ ચારિત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
( પર ) પાળનારા સાધુજી થયા. પરંતુ હેમાં પણ પછીથી ગોટાળા થવા લાગ્યું. પરિગ્રહ અને આરંભ સમારંભ સાધુમાં દાખલ થયો અને છેવટે તે એટલી હદ સુધી વધી ગયો કે “સાધુ” અને “ગરજી” એવા બે વર્ગ જૂદા થવાની જરૂર પડી. એટલે કે શુદ્ધ ચારિત્રને ઉપદેશ કરનાર લોકશાહના નામથી જે ગચ્છ ચાલતો હતો હેમાં શિથિલાચારી યતિઓ કાયમ રહ્યા ( અને યતિને વંશ વધવા લાગ્યો ) અને સંવત ૧૮૬૫ માંધર્મસિંહનામના તથા સંવત ૧૬૨ માં લવજીનામનાએમબેસમર્થ પુરૂષેએ સાધુપણું અંગિકાર કરીને સાધુ અનુયાયીઓ બનાવ્યા.આ પ્રમાણે આ વખતથી ચતુર્વિધ સંધને બદલે પંચવિધ' સંધબન્યો, અર્થાત્ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા એવાં સંઘનાં ચાર અંગમાં “યતિ” અથવા “અર્ધ સાધુ” ને વર્ગ ઉમેરાયે. આ યતિઓ પૈસા રાખતા, વાહન રાખતા, છત્ર ચમ્મર વગેરે સાહ્યબી રાખતા અને ઉપદેશ પણ દેતા; જો કે પરિગ્રહધારી માણસે ઉપદેશ દે તે માટે હું પિતે કાંઈ વધે સમજતો જ નથી; કારણ કે જેમ તદન નિર્વધ ઉપદેશના કરણહાર પંચમહાવ્રતધારી મુનિઓની જરૂર છે જેમ તદ્દન આચાર વિચારથી ભ્રષ્ટ થયેલા લોકો માટે ધર્મ તેમજ વ્યહવારને ઉપદેશ કરનાર એક ખાસ વર્ગ પણ જરૂર છે. સંસારીઓ-શ્રાવક તે કામ ઉપાડી લેવા તૈયાર નહોતા એવા વખતમાં યતિ વર્ગે તે કામ ઉપાડી લીધું તે ખુશ થવા જેવું છે. અને એ કામ માટે હેમને ગુજરાન જેટલું દ્રવ્ય પણ જોઈએ જ. પરંતુ એટલી હદે ન રહેતાં આ વર્ગમાં પરિગ્રહને લોભ બેહદ વધવા લાગ્ય, ઈન્દ્રિયજન્ય સુખો અને સાહ્યબી વધી ગઈ અને પિતાનું અસલ “મિશન”—પવિત્ર પિતા લોકાશાહનું ફરમાન તેઓના સ્મરણમાંથી જ ગેબ થયું. આત્મિક ઉપદેશ કરના. રના માથામાં પાટીઆ અને સુગંધીની હેક જોઈને તથા થોડે દૂર જતી વખતે પણ હેને માણસની ગરદન પર લધાયેલી પાલખીમાં બેઠેલે જોઇને હેને શ્રેતા વર્ગ જ છે ખ્યાલ કરે એ વિચારવું સહેલું છે. એક સ્કુલ માસ્તર, એક પત્રકાર, એક વક્તા, એક ફેસર ગમે તેવો ભભકો મારે તેથી હેને ઉપદેશ સાંભળનારને હેના તરફ તિરસ્કાર આવશે નહિ; પરંતુ શરીરને ક્ષણભંગુર સ્વભાવ, પિસાને અન્યાયત્પાદક સ્વભાવ અને આત્માને આનં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
(૫૩ ) દમય સ્વભાવ પ્રોતાઓ પાસે કથનાર (અને તે પણ એવી કથા માટે જ સંસાર છોડી નીકળેલે માણસ પોતે) નાટકના એકટર જેવી બાલીશ મોજમઝામાં આનંદ માને તે જોઈ હેના શ્રોતાઓના મનમાં શું ખ્યાલ આવશે તે વિચારવાનું કામ તે વર્ગને જ સોંપીને હું સંતેષ પકડીશ.
પ્રસંગવશાત હું કહી લઈશ કે, હું યતિ વર્ગને નિંદક નથી. એ વર્ગની હયાતીની જરૂર હું સ્વીકારું છું-અરે આ કાળમાં તો-હાલના સંજોગોમાં તે મહને હેમનું અસ્તિત્વ અતીવ આવશ્યકીય જણાય છે. પરંતુ હું જે કહેવા માગું છું તે એ છે કે –
(૧) શ્રીમાન લંકાશાહને ઉપદેશ પરિગ્રહધારી સાધુ બનાવવાને ન હતો, એ લક્ષમાં રાખી, પરિગ્રહ તદન છોડવાનું હાલમાં ન બની શકે તે છેવટે પરિગ્રહને લોભ જેમ બને તેમ છેડવાને સદગુણ હાંસલ કરવો. અને શ્રી પૂજ્ય સાહેબ તથા યતિઓ પાસે જે કાંઈ દ્રવ્ય હોય તે પિતાનું ન સમજતાં તે દ્રવ્ય જગતના હિત માટે પિતે ટ્રસ્ટી તરીકે સાચવે છે એમ માની, પિતાના યતિ વર્ગને ઉચ્ચ પ્રતિનું જ્ઞાન આપનારી મહેદી પાઠશાળા સ્થાપવામાં, જગાએ જગાએ ફરીને ધર્મોપદેશ કરવામાં, જગાએ જગાએ “માન લંકાશાહ પુસ્તકાલય” ની શાખાઓ ખોલવામાં, જૂના જૈન સાહિત્યનું સંશોધન કરવામાં અને એવાં બીજ ઉત્તમ કામે માં ખર્ચવું જોઈએ. આમ થશે તો વધુ દ્રવ્ય હેમને આપોઆપ આવી મળશે. હેમને વધુ દ્રવ્ય દેવાની ઈચ્છા અને આકર્ષણ દરેક જેનને આપે આપે થશે.
(૨) શ્રીમાન લોંકાશાહના ઉપદેશ મુજબ (અને ભગવાન મહાવીર સ્વામીના ફરમાન અનુસાર) જેઓ હાલ સાધુવ્રત પાળે છે એ વર્ગથી અર્થાત શ્વેતામ્બર સ્થાનકવાસી અથવા સાધુમાગ વર્ગના મુનીઓથી યતિવર્ગ મુદલ અતડા ન રહેવું જોઈએ. પંચ મહાવ્રતધારી સાધુઓને પિતાથી ઉચ્ચ દશામાં માની તેઓને વિનય સાચવી પિતાનું મિશન” યતિ વગે ચલાવવું જોઈએ. માત્ર લોંકાશાહનું નામ રાખવાથીજ પિતે ખરા લોકાગચ્છીય ઠરે છે એમ તિવર્ગ પિકી કોઈનું માનવું હોય તે તે ભૂલભરેલું છે. પંચ મહાવત નહિ પાળનારા કરતાં પાળનારા હજાર વખત ઉત્તમ છે, પછી તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
(૫૪) ચાહે તે લંકાના અનુયાયી હૈ, ચાહે તે લવજીના અનુયાયી હૈ, ચાહે તે કઈ “વિજયના અનુયાયી હૈ, ચાહે તે કઈ વિલાયતી છે. આવી ગુણદષ્ટિ રાખીને યતિવર્ગે સાધુ વર્ગથી નિકટ સંબંધ બાંધવો અને સ્થાનક વાશી કે સાધુનાગ જૈન શ્રાવકોથી અતડા ન પડવા પિતાના શ્રાવક વર્ગને શિખામણ આપવી. શ્રીપૂજ્યને માનનારા શ્રાવકોએ જુદા અને સાધુને માનનારા શ્રાવકોએ જૂદા એમ બે જુદા પક્ષની હયાતીજ ખેદજનક છે. શ્રી પૂજ્ય અને સાધુ એ વર્ગ જુદા (આચારની ભિન્નતાના સબબી) હેય એમાં ખેદજનક કશું નથી, પરંતુ એક માણસ શ્રીપૂજ્યને જ માને, સાધુને નહિ, અને એક માણસ સાધુને જ માને, શ્રી પૂજ્યને નહિ એ ખેંચતાણ માઠું ભવિષ્ય સૂચવે છે. હું પાછળ જણાવી ગયો તેમ શ્રી પૂજ્યના યતિઓનું કર્તવ્ય જુદું છે, અને પંચમહાવ્રતધારી સાધુઓનું કર્તવ્ય જુદું છે, એમ બન્ને વર્ગની હયાતી આપણા સંધને જરૂરની છે. તે પછી એકને માનવું અને એકને ન માનવું એ શું ? યતિને જ માનનારા અને સાધુવર્ગથી દૂર જ રહેનારાનું કલ્યાણ કેઈ કાળે પણ ન થાય એ માટે હું ગેરન્ટી આપું છું, કારણ કે જે દશા અત્યંત શુદ્ધ રૂપમાં પ્રાપ્ત થયા વગર તો કોઈ મેક્ષ ગતિ પામી શકે જ નહિ એવું સાધુવ્રત અંગીકાર કરવું ન બને તે હેની ઈચ્છા–ભાવનાત કરવી, કે જેથી કેઈનહિ ને કાઈ વખત પણ તે પ્રાપ્ત થવાનો સંભવ રહે. પરંતુ જેઓ પરિગ્રહધારી યતિમાંજ સર્વસ્વ સમાયેલું માની, સાધુવર્ગની નિંદા જ કરશે હેને કોઈ કાળે મેક્ષ નથી, નથી ને નથી જ.
તેમજ, જેઓ સાધુવર્ગની અગત્ય સ્વિકારીને જ બેસી રહેશે અને ગૃહસ્થના આચાર વિચાર ઉપદેશનાર, જાગૃતિ ઉત્પન્ન કરનાર એવા “ અર્ધ સાધુ” વર્ગ અથવા યુતિવર્ગની અગત્ય નહિ સ્વીકારે તેઓ પિતાના સંધની સાંસારિક અધોગતિ પણ જલદી નિહાળશે. હું કબુલ કરીશ કે હાલના યતિઓ આવી ફરજ બજાવવા તૈયાર થયા નથી; પણ હેમાં જેટલી કસુર હેમની છે તેટલી જ કસુર સામા પક્ષની છે, કે જેઓ હેમને પિતાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
(૫૫) અતડા રાખે છે અને કવચિત હેમની ઈર્ષા કરતા પણ જોવામાં આવે છે. શા માટે તે વર્ગને આજીજી કરીને, ખાનગી રાહે આગેવાનો મારફત ઠપકો અપાવીને અને તેમ છતાં ન માને તો જાહેર પેપર દ્વારા ખુલ્લે પોકાર ઉઠાવીને યતિઓને, દેશકાળ હેમની પાસેથી જે જાતનું કર્તવ્ય માગે છે તે બજાવવા ફરજ ન પાડવી જોઈએ ?
અસ્તુ; આપણે હવે આપણું એતિહાસિક મુદ્દાને પાછો હાથમાં લઈશું. હું કહી ગયો છું કે શ્રીમાન લંકાશાહની પાટે થોડા વખત સુધી તે શુદ્ધ સાધુઓ થયા અને પછી સાધુઓ અને યતિઓ એમ બે વર્ગ ચાલ્યા. પ્રથમ તો હું લેકશાહની પહેલી પાટે થયેલા શ્રી ભાણજી અધિથી તે હાલના શ્રી પ્રજા સાહેબ શ્રીમાન્ નૃપચંદ્રજી (જામનગર), શ્રીમાન ખુબચંદ્રજી (વડોદરા) અને શ્રીમાન વજેરાજજી (જેતારણ) સુધીની વંશાવળી સંક્ષેપમાં (હને મળેલા સાધન પરથી) જણાવીશ અને ત્યાર પછી શ્રીમાન લંકાશાહના શુદ્ધ ઉપદેશને પુનરોદ્ધાર કરનાર શ્રીમાન ધર્મસિંહજીતથા લવજી ઋષિથી આજ સુધીને ઈતિહાસ જણાવીશ. હું એકવાર કહી ગયો છું અને વળી ફરીથી કહું છું કે, મને પિતાને મહને મળેલી ને ઉપર સંપૂર્ણ ભરે નથી; કારણ કે ઇતિહાસ લખવાની ટેવ જ આપણામાં ન હોવાથી જુદી જુદી યાદીઓમાં જુદી જુદી હકીકતો લખેલી છે. મહે તે માત્ર મહિને એકના મુકાબલે બીજું જે કાંઈ વધારે વજનદાર લાગ્યું તે સ્વીકાર્યું છે. હું જાણું છું કે હારી નેંધમાં ઇતિહાસીક ભલે હશે જ પણ તે ઇરાદાપુર્વક કરાયેલી ન હોવાથી ક્ષન્તવ્ય છે.
પાર્ટ ૧ લી. ત્રષિ શ્રી ભાણજી સીરહી તાબાના અહટવાડાના રહીશ; તે પિરવાડ; સંવત ૧૫૩૧ માં થતી રિદ્ધિ ત્યાગીને ૪૫ પુરૂષો સાથે અમદાવાદ મુકામે દીક્ષા લીધી.
પાટ ૨ જી. શ્રી ભીદાજી; શાહીના રહીશ, ઓશવાલ, સાથરીઆ ગોત્રી, પુષ્કળ દ્રવ્ય છોડી કુટુંબ પરિવાર સહિત ૫ માણએ સાથે ૧૫૪૦ માં દિક્ષા લીધી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
( ૬ )
પાટ ૩ જી. શ્રી ન્યુનાજી; એશવાલ; પુષ્કળ દ્રવ્ય છેડી શ્રી ભીદાજી સમક્ષ ૧૫૪૬ માં દિક્ષા લીધી.
પાટ ૪ થી. શ્રી ભીમાજી; મારવાડના પાલી ગામના રહીશ; ઓશવાળ; લેઢા ગોત્રી; લાખ રૂપીઆ છોડી દિક્ષા લીધી હતી.
પાટ ૫ મી. શ્રી જગમાલજી; ઉત્તરાર્ધ મથે નાનપુરા ગામના રહીશ; એશવાલ; શ્રી ઝાંઝેર મુકામે સુરાણ ગોત્રી ઋષિ ભીમજી પાસે ૧૫૫માં દિક્ષા લીધી.
પાટ ૬ હી. શ્રી સરવે જી; વીસા શ્રીમાળી, અકબર બાદશાહને વજીર (?) હતા. શ્રી જગમાલજીનો ઉપદેશ સાંભળી વૈરાગ્ય પામી દિક્ષા લેવા તૈયાર થયા ત્યારે અકબરશાહે કહ્યું –
સરવા! યે સંસાર એક અજબ ચીજ હૈ
દુનીયાકે બીચ રહના અજબ ચીજ હૈ. શાહની સામે એવા જ જવાબ સરોજી આપે છે અને પછી દિક્ષા લે છે. કહે છે કે પાંચ દાડ દ્રવ્ય છોડી હેમણે લીધી હતી. (સંવત ૧૫૫૪)
પાટ ૭મી. શ્રી રૂ૫ ઋષિજી; અણહીલપુર પાટણના રહીશ; વેદ ગોત્રી; જન્મ સંવત્ ૧૫૫૪; બે લાખ રૂપિયા છડી ૧૫૬૬ માં સ્વયમેવ (પિતાની મેળે–વગર ગુરૂએ ) દિક્ષા લીધી અને ૧૫૬૮ માં પાટણ મુકામે ૨૦૦ ઘર શ્રાવકના બનાવીને લંકા ગચ્છમાં ભળ્યા. ૧૯ વર્ષ દિક્ષા પાળી ૧૫૮૫ માં પર દિવસને સંથારે કરી સ્વર્ગસ્થ થયા.
પાટ ૮મી.. શ્રી છવા ઋષિજી, સુરતના રહીશ; પિતાનું નામ તેજપાળ શાહ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
(૫૭) માતાનું નામ કપુરાંબાઈ; જન્મ સંવત ૧૫૫ ના મહા વદ ૧૨. ૧૫૭૮ માં ૨ લાખ મહમુદી જેટલું દ્રવ્ય છોડી દિક્ષા લીધી. દિક્ષા એસવમાં જ ૧ લાખ રૂપિયા ખર્ચા કહેવા૫ છે. ૧૫૮૫ માં પૂજય પી; સુરતમાં ૯૦૦ ઘરને પ્રતિબધી શ્રાવક કર્યા. ૩૫ વર્ષ સયમ પાળી ૧૬૧૩ ના જેઠ વદ ૧૦ ના રોજ સંથારે કરી સ્વર્ગવાસી થયા.
એમના વખતમાં સીહીની રાજ્યકચેરીમાં શીવ અને જીનના અનુયાયીઓ વચ્ચે વિવાદ થયે; એમાં જેન યતિઓ હાર પામવાથી હેમને દેશ છોડી જવાને હુકમ થયે, પરંતુ એટલામાં અમદાવાદ મુકામે બિરાજતા પૂજ્ય શ્રી જીવા ઋષિજીએ પિતાના શિષ્ય કુંવરજીને હાં મોકલ્યા, જહેમણે ચર્ચા કરીને જેન મતની જયધ્વજા ફરકાવી.
અહીંથી ટૂટફાટ શરૂ થઈ. મેઘજી નામના એક સ્થીવરને કોઈ કાર"ણથી ૫૦૦ ઠાણા સહિત ગછ બહાર કરવામાં આવ્યા તેથી તેઓ હીરવિજય સુરી પાસે ગયા અને હેમના ગચ્છમાં ભળ્યા.
આ સમયમાં ૧૧૦૦ ઠાણું લોકાગચ્છમાં વિચરતા હતા. પરંતુ સંપ ટુટવાથી અને બીજા વિવિધ કારણોથી એકના ત્રણ ગચ્છ થયા–
( ૧ ) જવા ઋષિજી ગુજરાતમાં વિચરતા હતા, હેમને સમુદાય ગુજરાતી લોક ગ૭ ” તરીકે ઓળખાવા લાગ્યો.
( ૨ ) નાગોરી લોક ગ૭. (૩) ઉતરાધેિ લીંકા ગ૭.
ગુજરાતી લેકા ગચ્છના નલ શ્રી જીવા ઋષિજીને ૩ મહેટા શિષ્ય હતાઃ- શ્રી કુંવરજી, વરસીંગજી અને શ્રી મલજી.
પાટ ૯ મી. શ્રી કુંવરજી, પિતા લહજી, માતા રૂડી બાઈ, સંવત ૧૬૨ ના જેઠ શુદ. ૫ ના રોજ ૭ માણસ સાથે જવા ઋષિજી પાસે અમદાવાદમાં દિક્ષા લીધી. તેઓ શાસ્ત્રમાં એટલા કુશળ હતા કે શીરેહીમાં શૈવીઓને ચર્ચામાં હરાવ્યા હતા. ૧૬૧ર માં ગુરૂએ હેમને માટે બેસાડયા.
[ આ સમયમાં વળી શ્રી કુંવરજીના ન્હાના ગુરૂભાઈ વરાસંગજી જુદા પડયા; ભાવસારાએ હેમને પૂજ્ય ૫દી આપી. હેમના પક્ષને ગુજરાતી લોક ગની હાની પક્ષ” એવું નામ મળ્યું.]. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
( ૧૮ )
પાટ ૧૦ મી. શ્રી શ્રીમલજી; અમદાવાદ નિવાસી; પરવાડ; પિતાનું નામ થાવર શેઠ: માતા કુંવરબાઈ. ૧૬૦૬ ના માગસર સુદ ૫ ના રોજ ઇતી રિદ્ધિ ત્યાગી શ્રી જીવાઋષિ પાસે દિક્ષા લીધી. ૧૯૨૮ ના જેઠ વદ ૫ ના રોજ શ્રી કુંવરજીની પાટે બેઠા.
તેઓ ઉગ્રવિહારી હતા; ગામમાં એક રાત્રી અને શહેરમાં પાંચ રાત્રીથી વધુ રોકાતા નહિ.
એક વખત કડી-કલેલ પાસે ગામ છે હાં પધારી ઘણા જીવને પ્રતિબોધ્યા; તે લેકોએ તે બેધથી જન બની પિતાની ડોકથી કંદીઓ તોડીને કુવામાં નાખી, જેને લીધે હાલ પણ તે કે “કંઠીઓ કુવો” એવા નામથી ઓળખાય છે.
મધુ કાં તરફ વિહાર કરી મેરબીમાં તેઓ પધાર્યા અને હાં શ્રીપાળ શેઠ વગેરે ૪૦૦૦ ઘરને પ્રતિબધી શ્રાવક કર્યા.
પાર્ટ ૧૧ મી. શ્રી રતનસિંહજી; હાલાર પ્રાંતના નવાનગરના રહીશ, વીસાશ્રીમાળી સેલાણી; સુરાશાહ પિતા; વેશવાળ કરેલી પિતાની પત્નીને ઘેર જઈ તેણુને ઉપદેશ આપી પિને દિક્ષા લીધી, સંવત ૧૬૪૮. તે કુમારિકા કે જે તે વખતે ૧૧ વર્ષની હતી તેનું નામ શીવબાઈ હતું.
શાને સારે અભ્યાસ કરવાથી ૧૬૫૪ માં ગુરૂ શ્રીમાજીએ હેમને પાટે બેસાડયા. તેમના શિષ્ય સવજી તથા શીવજી વગેરે થયા.
પાર્ટ ૧૨ મી. શ્રી કેશવજી; મારવાડના ધુમાડા ગામના રહીશ, ઓશવાળ વિજયરાજ પિતા જેવતબાઈ માતા; પૂજ્યશ્રી રનસિંહજી પાસે છ જણ સાથે દિક્ષા લીધી. ૧૬૮૬ માં પાટે બેઠા પછી થોડે જ મહિને સંથાર કરી જેઠ સુદ ૧૩ ના રોજ કાળ કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
(૫૯)
પાટ ૧૩ મી. શ્રી શીવજી, હાલારના નવાનગરના રહીશ; સંધવી અમરશી પિતા; તેજબાઈ માતા.
એમની દિક્ષાને પ્રસંગ કાંઈક વિચિત્ર હતું. એવું કહેવાય છે કે શ્રી રત્નસિંહજી જામનગરમાં પધારેલા અને તેજબાઈ વાંદવા આવેલાં તે વખતે તે ભદ્રિક બાઈને પુત્રરહિત જાણું સહેજે કહ્યું કેઃ “ દેવાણુપિયે ! ધર્મની શ્રદ્ધાથી સંતતી પશુ સાંપડે,ધર્મમાં દ્રઢ શ્રદ્ધા રાખો. ” આ વાત બન્યા પછી કેટલેક વર્ષે ફરીથી શ્રી રત્નસિંહજી તે ગામમાં પધાર્યા અને તેજબાઈ વાંદવાં આવ્યાં તે વખતે તેણુને પાંચ પુત્ર થયા હતા. આ બાઈને એવી જ શ્રદ્ધા હોંટી ગઈ હતી કે આ પ્રતાપ મહારાજની તે દિવસની આશીષને હતો !
એક શીવજી નામને તેણીને પુત્ર મહારાજના ખેાળામાં બેઠે જોઈ તેણુએ કહ્યું, તે હમારે જ પ્રતાપ છે, માટે હમારી પાસે રહેવા ઈચ્છે છે. ભલે હેને શિષ્ય બનાવો. તેણીને અતિ આગ્રહ થતાં મહારાજે હેને ભણવવું શરૂ કર્યું અને શાસ્ત્રમાં પારંગામી થતાં દિક્ષા આપી, (સખ્યત ૧૬૭૦ ) હેમને જન્મ ૧૬૩૯ માં થયું હતું અને ૧૬૮૮ માં પાટે બેઠા હતા.
હેમણે પાટણમાં ચોમાસું કરેલું હાં હેમની કીર્તિ ન સહન થઈ શકવાથી કેટલાક ચૈિત્યવાસીઓએ દીલ્લીમાં બાદશાહને હેમની વિરુદ્ધ ઉશ્કેર્યા. શાહજહાં બાદશાહે શીવજીને દીલ્લી તેડાવ્યા. એ વખતે ચાતુર્માસને વખત હતું. પરંતુ શાસ્ત્ર ફરમાવે છે કે, દુષ્ટના જેગથી, દુષ્કાળને લીધે, હિંસાના કારણથી, રાજ્યના ભયથી એમ ગાઢા કારણથી ચોમાસામાં પણ વિહાર થઈ શકે છે, એમ વિચારી શીવજી દીલ્લી આવ્યા. કેટલાક હાજરજવાબી સવાલ જવાબ થવાથી બાદશાહ બહુ ખુશી થયા, અને હેમને મહેર છાપ વાળો પટ આપે, અને એક પાલખીની બક્ષીસ કરી. ( સંવત ૧૬૮૮ ના આશ્વીન સુદ ૧૦ વિજયા દશમીને રાજ.)
આ પ્રમાણે શ્રી શીવજી મહારાજે લોકાગચ્છની કીર્તિ વધારી એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
( ૬૦ ) ખરી વાત; પરંતુ પટે અને પાલખી ઉપાધિ રૂ૫ થઈ પડયાં ! એ સેનાની કટારી કેડે બાંધવાના કામની ન થતાં પિતાને ઇજા કરનારી નીવડી. આજથી યતિઓ પાલખી, ચન્મર વગેરે રાખી સાહ્યબી કરતાં શિખ્યા. ત્યાગમાં આવી જાતના પરિગ્રહે હોટું ખલેલ પહોંચાડયું.
શ્રી શીવજી હવે અમદાવાદમાં આવ્યા. એ વખતે અમદાવાદના ઝવેરી વાડામાં નવલખે અપાસરે ૭૦૦૦ * ઘર લોકાગચ્છી શ્રાવકોનાં હતાં અને અપાસરા ૧૮ હતા.
લાલાજી ઋષિ પાસે કાવ્ય, ન્યાય, સિદ્ધાંત, વગેરે ભણીને શીવજી પાટધર થયા તે પછી હેમને ૧૬ શિષ્ય થયા હતા, તેઓ પૈકી જગજીવનજી, આશૃંદજી વગેરે કેટલાક તે ઉંચ કુળમાંથી ત્યાગી થયા હતા.
( શ્રી શીવજી ના વખતમાં સંવત ૧૬૮૫ માં ધર્મસિંહજી લકાગચ્છથી જુદા પડયા અને નવો ગ૭ ચલાવ્યું. )
પાટ ૧૪ મી. શ્રી સંઘરાજજીનો જન્મ ૧૭૦૫ના અષાડ સુદ ૧૩ સિદ્ધપુરમાં થયો. જ્ઞાતે પોરવાડ; પિતા તથા બહેન સાથે ૧૭૧૮ માં શીવજી ઋષિ સમીપે દિક્ષા લીધી.
શ્રી જગજીવનજી પાસે વ્યાકરણ, કાવ્ય, અલકાર, ન્યાય, વગેરેને અભ્યાસ કર્યો હતો. એક પટાવળીમાં હું એવું વાંચ્યું કે એમણે “છલાખ ગ્રંથ ટીકા સહીત તથા અંગ ઉપાંગ મૂળ છે વગેરે બત્રીસ સિદ્ધાંતને અભ્યાસ કર્યો હત” ! છ લાખ ગ્રંથ જેવી મહેરી ગપ એક હાનું
* આ સંખ્યા, બીજા કેટલાક આંકડાઓની માફક, મહને વધુ પડતી લાગે છે. મુસલમાની વખતનાં અમદાવાદ શહેરમાં મુસલમાન સિવાય બીજાઓને શહેરની અંદર રહેવાની જ છુટ નહોતી. માત્ર થોડાક હિંદુઓ સિવાય બીજા સર્વ હિંદુઓ શહેરબહાર પરામાં રહેતા, એમ વૃદ્ધ શહેરીઓના મહેઠે મહેં સાંભળ્યું છે.
વા, મા. શાહ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
( ૧૧ ) બાળક પણ ન માની શકે. પરંતુ એમણે અભ્યાસ સારે કર્યો હશે એટલું તે હશે. હેમને ૧૭૨૫ માં આચાર્ય પદ આપવામાં આવ્યું. પરંતુ એ માટે ખંભાતમાં બિરાજેલા આનંદઋષિજીએ વાંધો ઉઠાવ્યો કે હેમને પૂછયા સિવાય શા માટે આચાર્ય પદ્ધી આપી ? હેમને એવો જવાબ મળે કે એ બાબતમાં હમારે કાંઈ અધિકાર નથી. ” આ જવાબથી આનંદઋષિ અહીડાયા અને ખંભાત જઈ પિતાના શિષ્ય ત્રિલોકઋષિને પાટે બેસાડી જૂદ ગરછ સ્થા, કે જેમાં ૧૮ સંધાડાના યતિ ભળવાથી તેઓ “ અઢારીઆ કહેવાયા.
શ્રી સંઘરાજજી ૨૮ વર્ષ આચાર્ય પદ ભોગવી ૧૭૫૫ ના ફાગણ ગુદ ૧૧ ના રોજ ૧૧ દિવસને સંથારે કરી ૫૦ વર્ષની વયે આગ્રા શહેરમાં સ્વર્ગવાસી થયા. તે વખતે થયેલી મોટી ધામધુમથી બળી ગયેલા ઇર્ષાળુ લોકોએ બાદશાહને કહ્યું કે “ સંધરાજજીના માથામાં ભણું છે !” બાદશાહે સ્મશાન ભૂમીમાં માણસો મોકલ્યાં. કહેવાય છે કે, મહારાજના શબને અગ્નિદાહ દેવામાં આવતાં મસ્તક ફાટી મણું નીકળીને જમના નદીમાં પડતાં સર્વ કઈ જઈ શક્યા. આ કારણથી “ સંઘરાજજી મધર' કહેવાય છે. આ દંતકથામાં કેટલુંક વજુદ છે તે હું કહી શકતું નથી.
પાર્ટ ૧૫ મી. શ્રી સુખમલજી; મારવાડમાં જેસલમેર પાસે આસણકોટના રહીશ; વિશા ઓશવાળ, સબવાલેચા ગોત્ર, પિતા દેવીદાસ, માતા રંભાબાઈ જન્મ સંવત ૧૭૨૭; શ્રી સંઘરાજજી પાસે ૧૭૩૯ માં દિક્ષા લીધી ૧૨ વર્ષ તપ કર્યો. સૂત્ર સિદ્ધાંતનું જાણપણું અઠું હતું. ૧૭૫૬ માં અમદાવાદ મુકામે ચતુવિધ સંઘે પાટે સ્થાપ્યા. છેલ્લું ચાતુર્માસ ધોરાજીમાં કર્યું. હાં સંવત ૧૭૬૩ ના આશ્વીન વદ ૧૧ ના રોજ કાળ કર્યો.
પાર્ટ ૧૬ મી. શ્રી ભાગચંદ્રજી, શ્રી સુખમલજીના ભાણેજ, કચ્છ–ભુજના રહીશ; ૧૬૦ ના માગશર સુદ ૨ ના રોજ પિતાની ભોજાઈ તેજબાઈ સહિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
(૬૨)
દિક્ષા લીધા પછી ભૂજમાં પૂજ્ય પદ્ધી મળી; ૧૮૦૫ માં કાળ કર્યો.
પાર્ટ ૧૭ મી. શ્રી વાલચંદજી; મારવાડ દેશમાં ફલધીના રહીશ; વીસા ઓશવાળ; છાજર ગોત્રી, પિતા ઉગરાણા; માતા સુજાણબાઈ, બે ભાઈ સાથે હેમણે દિક્ષા લીધી હતી. ૧૮૦૫ માં સાચેર મુકામે પૂજ્ય પદ્ધી મળી, ૧૯૨૮ માં કાળ કર્યો.
પાર્ટ ૧૮ મી. શ્રી માણેકચંદ્રજી; મારવાડમાં પાલી પાસે દયાપુર ગામના વીસા ઓશવાળ, કટારીઆ ગોત્રી; પિતા રામચંદ, માતા જીવીબાઈ, માંડવી મુકામે ૧૮૧૫ માં વાલચંદજી પાસે દિક્ષા લીધી. નવાનગરમાં ૧૮૨૮ માં પુજ્ય પદ્ધી મળી. ૧૮૫૪ ના ફાગણ સુદ ૫ મંગળવાર સવા પ્રહર દિન ચઢતા કાળ કર્યો.
પાટ ૧૯ મી. શ્રી મુલચંદજી, મારવાડમાં નલેરી તાબે મેરશી ગામના વીશા ઓશવાળ વાણીઆ, સીંહાલ ગોત્રી, માતા અજબાઈ, પિતા દીપચંદ, દિક્ષા ૧૮૪૮ ના જેઠ સુદ ૧૦ પૂજ્ય શ્રી માણેકચંદજી પાસે લીધી. નવાનગરમાં ૧૮૫૪ ના ફાગણ વદ ૨ ના રોજ પૂજ્ય પઠી ઘણે ઠાઠમાઠથી અપાઇ. તેઓએ જેસલમેર મધ્યે ૧૮૭૬ માં કાળ કર્યો.
પાટ ૨૦ મી. શ્રી જગતચંદજી મહારાજ.
પાટ ૨૧ મી. શ્રી રત્નચંદજી મહારાજ.
પાટ રર મી. શ્રી નૃપચંદજી મહારાજ હાલ વિદ્યમાન છે.
( આ પ્રમાણે શ્રી કુંવરજી : પક્ષની પટાવાળી પુરી થાય છે. હવે . આપણે “ગુજરાતી લોકાગચ્છની નાની પક્ષની પટાવળી તપાસીશું.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
(૬૩)
પાટ ૯ મી શ્રી વરસીંગજી ને પૂજ્ય શ્રી જીવાજીના શિષ્ય હતા. સંવત ૧૬૧૩ ના જેઠ વદ ૧૦ ના રોજ વડેદરાના ભાવસારાએ હેમને પૂજ્ય પઠ્ઠી આપી.
પાટ ૧૦ મી. શ્રી ( લઘુ ) વરસી ગજી ૧૬૨૭ માં ગાદીએ બેઠા. ૧૬૨ માં દિલ્લીમાં ૧૦ દિવસને સંથારે કરી સ્વર્ગવાસી થયા. .
પાટ ૧૧-શ્રી યશવંતજી પાટ ૧૨–શ્રી રૂપસંગજી પાટ ૧૩-શ્રી દામોદરજી પાટ ૧૪-શ્રી કર્મસિંહજી પાટ ૧૫-શ્રી કેશવજી (એમના નામે પાટ ૧૬-શ્રી તેજસિંહજી
આ ગચ્છ ઓળખાય છે.) પાટ ૧૭-શ્રી કહાનજી પાટ ૧૮-શ્રી તુલશીદાસજી પાટ ૧૯-શ્રી જગરૂ૫છે. પાટ ર૦–શ્રી જગજીવનજી પાટ ૨૧-શ્રી મેઘરાજજી પાટ ૨૨–થી સેમચંદજી પાટ ર૩–શ્રી હરખચંદજી પાટ ૨૪-શ્રી જ્યચંદ્રજી પાટ ૨૫- શ્રી કલ્યાણચંદ્રજી પાટ ર૬-શ્રી ખુબચંદજી (વિદ્યમાન છે)
ગુજરાતી લોકાગચ્છ પૈકી (૧) કુંવરજી પક્ષના શ્રી પૂજ્ય શ્રી નૃ. પચંદ્રજીની ગાદી જામનગરમાં, (૨) કેશવજી પક્ષના શ્રી પૂજ્ય શ્રી ખુબ ચંદ્રજીની ગાદી વડોદરામાં અને ધનરાજ પક્ષના શ્રી વજેરાજની ગાદી જેતારણ (અજમેર) માં છે.
:
છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
*
I'
u.
છે કે કદી
પ્રકરણ ૪ થું.
– ૦લોકાગચ્છની વધુ શાખાઓ.
- ચનારને અટપટા નામોનું લીસ્ટ વાંચતાં ખરે કંટાળો આવ્યો હશે. બા એ કંટાળે ધોઈ નાંખી, બીજા એવા લીસ્ટમાં દાખલ થવા પહેલાં આપણે જરા રસ પડે એવી બાબતો તરફ વળીશું.
ચોવીસમાં તીર્થકર શ્રી મહાવીર પ્રભુનાં ફરમાને-જેવાં તે હતાં તેવાજ રૂપમાં–ચતરફ ફેલાવવાનું કામ મહાન લેકશાહે ઉઠાવ્યું અને તેના મિશનમાં એક પછી એક અનેક મીશનરીઓ ભળ્યા એ આપણે જોયું. પરંતુ જેમ મહાવીર ખુદના વંશજો લાંબે કાળે પરિગ્રહધારી અને શીથીલાચારી બનેલા આપણે જોઈ ગયા તેમજ મહાવીરના આ “ પયગે
મ્બર ” ના–લેકશાહના વંશજો પણ લાંબે કાળે પરિગ્રહધારી અને શીથીલાચારી થઈ ગયા. ત્યાગ-જ્ઞાનાભ્યાસ-પરોપકાર એ સર્વ ભૂલાઈ ગયું. માન, લોભ, ખટપટ અને વિકારેનું જોર વધ્યું. લોકશાહનું નામ માત્ર ગ૭ સાથે જોડાઈ રહ્યું પરંતુ હેને ઉદેશ ભૂલાઈ ગયે. એ ગચ્છ જ જુદો હોય એમ થઈ ગયું. વચલા જમાનામાં તે વર્ગના મીશનરીઓ પરિગ્રહ રાખવા છતાં એટલું તે કરી શકતા કે સ્ફોટા મહેતા રાજાઓ અને અમલદારને મળી ખુશ કરતા અને જૈન ધર્મને ચમત્કાર બતાવતા. એટલે પણ ગુણ હવે તો રહે નહિ. જેમ જેમ વખત વહેતો ગયો તેમ તેમ તેઓની શકિત બીજાઓ ઉપર નહિ પણ પિતાના ભકત ઉપર જ
ચાલવા લાગી. તેઓ ભકતના પર અમુક ટેક્ષ નાખવા લાગ્યા અને તે ૨ ટેક્ષ જોરજુલમથી પણ ઉપરાવતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
( ૬૫ ) યતિ એ પ્રથમ સાધુ શબ્દને પર્યાયવાચક શબ્દ હતે. ચમ્ એટલે અંકુશ રાખવે, એ ધાતુ ઉપરથી નીકળેલા યતિ' શબ્દનો અર્થ ઈન્દ્રિને અંકુશમાં રાખનાર અર્થાત “સાધુ” એવો હતો, પરંતુ જેમ જેમ યતિ વર્ગ શીથીલ પડતે ગયો તેમ તેમ “ યતિ” શબ્દનો અર્થ પંચમહાવ્રતધારી સાધુ નહિ પણ પરિગ્રહધારી ઉપદેશક એવે થવા લાગે. હાલ સાધુ અને યતિ એ શબ્દો ભિન્ન ભિન્ન અર્થમાં જ વપરાય છે, લોકશાહના વંશજ તરીકે ચાલ્યા આવતા ઉપદેશકોને “થતિ' કહેવાય છે, જહારે એ યતિ વર્ગને સડે જોઈ લેકશાહના અને શ્રી મહાવીર પ્રભુના અસલ ફરમાન મુજબ ચાલવાને ઘર છોડી નીકળેલા ઉપદેશકોને. “ સાધુ ” કહેવાય છે, એવા બે પક્ષ જુદા પડયા હેને આજે ૩૦ વર્ષ થયાં નથી; તે પક્ષ કેવી રીતે જુદા પડયા તે સંબંધી તથા જુદા પડેલા પક્ષના વિરતાર સમ્બન્ધી હકીકત આપણે હવે પછી જોઈશું.
કુદરતના કાનુન મુજબ દરેક પંથમાં-દરેક સમુદાયમાં હારે વધુ અંધેર વ્યાપે છે ત્યારે એક “ સુધારક” નીકળી આવે છે અને તે જુદો સમુદાય સ્થાપે છે. ડાંક વર્ષ સુધી તે હેના અનુયાયએ થોડા હોય ઠીકઠાક વર્તે છે અને વળી પાછું હાં પણ કાળું અંધારું ચોતરફ ફેલાય છે; એમાંથી વળી કઈ વીર નીકળી આવે છે. આમાં હઈ–શોક કરવા જેવું કશું નથી. કોઈ સમુદાય તદન સારે કે કોઈ તદન ખરાબ એવો છેજ નહિ. બધામાં સુધારાને અવકાશ છે; સુધારાનું કામ કદી પરિપૂર્ણ થવાનું નથી,
ચિયવાશીઓની ગડબડને દુર કરવા લેકશાહ જન્મે તેમ હેના વંશજેમાં દાખલ થયેલા અંધેરને કાપવા કોઈ બીજે લોકશાહ જ જોઇએ, કુદરતે એકલો જ જોઈએ. અને તેમ થયું પણ ખરું. શીવજીના વખતમાં (સંવત ૧૮૮૫) ધર્મસિંહ નામે અને વજાંગજીને વખતમાં ( સંવત્ ૧૬૪૨) લવજી નામે એમ બે સુધારક નીકળી આવ્યા અને હેમણે શુદ્ધ પરૂપણનું કામ ધમધોકાર ચલાવ્યું. પરંતુ એ બન્ને વિરેનું આત્મબળ શ્રીમાનું લોકાશાહ જેટલું ન હોવાથી તેઓ હેના જેટલું પ્રકાશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
ફેલાવી શક્યા નહિ. તે પણ તેઓએ અંધારું ટાળ્યું એ પણ કાંઈ ઓછું ખુશ થવા જેવું નથી.
આ બે વીર પૈકી શ્રીમાન ધર્મસિંહની હકીકતથી પ્રથમ ભોમીઆ થયા પછી શ્રીમાન લવજીની હકીકત જોઈશું.
શ્રીમાન ધર્મસિંહજીનું વૃત્તાંત. કાઠીયાવાડના હાલાર પ્રાંતના નવાનગર અપર નામ જામનગર શહેરના દશા શ્રીમાળી વણિક જિનદાસ નામે શ્રાવકને શીવા નામે પત્નીથી ધર્મ. સિંહ નામે પુણ્યશાલી પુત્ર ઉત્પન્ન થયો. ધર્મસિંહની ૧૫ વર્ષની ઉમર થતાં, તે શહેરના લોકાગચ્છી ઉપાશ્રયમાં લોંકાગચ્છાધિપતિ શ્રી પૂજ્ય શ્રી રસિંહજીના શિષ્ય શ્રી દેવજી મહારાજ પધાર્યા. હેમનું વ્યાખ્યાન સાંભળવા આવનાર મોટી સંખ્યામાં ધર્મસિંહ પણ એક હતો. ઉપદેશની અસર એ થઈ કે તેમને વૈરાગ્ય પૂર જોશથી ફુર્યો. માતાપિતાએ ઘડી વાર વધે લીધા બ દ છેવટે દિક્ષાની પરવાનગી આપી, એટલું જ નહિ પણ પુત્ર સાથે પિતાએ પણ દિક્ષા લીધી. યતિ વર્ગની દિક્ષા લઈ ગુરૂભક્તિ અને શાસ્ત્રાધ્યયનમાં લાગેલા આ તીવ્ર વૈરાગ્યશાળા યતિને યર સૂત્ર, વ્યાકરણ, તર્કશાસ્ત્ર વગેરેનું જાણપણું જલદી જલદી થઈ ગયું. જ્ઞાનની શોધમાં જ લાગેલા અને વિનયવંત પુરૂષપર સરસ્વતી જલદી પ્રસન્ન થાય છે. શ્રી ધર્મસિંહ માટે એવું કહેવાય છે કે તેઓ બન્ને હાથની માફક બને પગમાં કલમ પકડી લખી શક્તા વળી તેઓ અષ્ટાવિધાન કરતા. આવી શકિતઓ થોડાચાં જ હોય છે અને જેઓ એવી શકિત છેરવી શકે છે તેવાની સંખ્યા તે છેક જ થોડી હોય છે.
સત્રના જાણપણામાં આગળ વધવા સાથે હેમના મનમાં આ પણ વિચાર ઉદભવવા લાગ્યો કે તેમાં કહ્યા મુજબ તે અમને કોઈ વર્તતા નથી. માટે જે ટુક માગી ખાવા માટે આ લેખ ન પહેર્યો હોય તે શુદ્ધ મુનિવ્રત પાળવું જ જોઈએ. આ વિચાર હેમણે ગુરૂ શીવજી સમક્ષ નમ્રતાપૂર્વક જાહેર કરતાં જણાવ્યું કે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
( ૬૭ ) “કૃપાળુ દેવ ! શ્રી ભગવતે ૨૧૦૦૦ વર્ષ સુધી મુનિ માર્ગ વર્તશે એવું શ્રી ભગવતી સૂત્રના વશમા શતકમાં કહેલું છે તે છતાં આ પંચમ કાળનું બહાનું દઈ શિથિલ પ્રણામ કરી મુનિ માર્ગના આચારથી ઢીલા પડવું એ સારું નહિ; કારણ કે આ મનુષ્યભવ એ અમૂલ્ય ચિંતામણિ સમાન છે. માટે કાયરપણું તજી શુરવીરપણું ગ્રહણ કરે. આપ સરખા સમર્થ વિશાળ બુદ્ધિના વિદ્વાન મહાપુરૂષ, બીજ પામર પ્રાણીની પેઠે નરમ થઈ બેસે તે પછી તેવા પ્રાણીઓને શે દેષ ? માટે આપ આળસ તજી સિંહની પેઠે પરાક્રમ ફેરવી મુનિમાર્ગને અનુસરે અને બીજાને તે પ્રમાણે અનુસરો. આમ કરવાથી જ જિન શાસનની શોભા અ! આત્માનું શ્રેય છે. સિંહ કાયર થાય નહિ, સૂર્યમાં અંધકાર સંભવે નહિ, દાતારને સમપણું ઘટે નહિ, તેને ચાબખ હોય નહિ; તેમ આપ પણ શુરવીર થઈ કાયરપણું બતાવો એ શોભે નહિ. જેમ ત્રણે કાળમાં અમિમાં શીતળતા હેતી નથી તેમજ જ્ઞાની પુરૂષના મનમાં પણ સંસારને વિષે કોઈ દિવસ રાગ હેત નથી. આપ મુનિ માર્ગ આચરવા તૈયાર થાઓ અને આપની સાથે હું પણ દિક્ષા પાળવા ખુશી છું. સંસાર છોડયા પછી આરંભ પરિહ ગ્રહણ કરવો સર્વથા ગ્ય નથી.”
ઉપર પ્રમાણે ધર્મસિંહનાં સત્ય વચને સાંભળી ગુરૂ મનમાં વિચાકરવા લાગ્યા કે, આ ઘર્મસિંહનું કહેવું અક્ષરે અક્ષર સત્ય છે મહારાથી પણ નિકળાય તેમ નથી અને આવો પતિ વિનીત શિષ્ય જે આ ગચ્છ છોડીને જશે તે મહારા ગચ્છમાં કેટલીએક હરકત થશે; માટે તે ગચ્છમાં રહે તે સારૂ. આ વિચાર કરી ગુરૂએ ધર્મસિંહ શિષ્યને કહ્યું: “ હાલમાં મ્હારાથી આ પૂજ્ય પદીને ત્યાગ થાય તેમ નથી પણ હમે હમણાં ધીરજ રાખે અને પિતાના જ્ઞાન ધ્યાનમાં રહે. થોડાં વર્ષ પછી આપણે આ ગછની કંઈ સવડ કરી આ બધી ઉચાધિ છોડી દઈ ફરીથી સંયમ આદરીશું. હાલ ઉતાવળ કરવી છેડી દે. ”
ગુરૂનાં આવાં વચન સાંભળી ધર્મસિહે વિચાર કર્યો કે જે ગુરૂ સંયમ લે તે બહુ સારૂ; કારણ કે હા જ્ઞાનના ઉપરી છે, માટે હેમને લઈને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
હારે નીકળવું જોઈએ. આમ વિચારી સબુરી પકડી. ગુરૂ શિષ્યને પણ સ્મક સંબંધ હોવાને લીધે વિનયવંત શિષ્ય તે વખતે ગુરૂનું વચન માન્ય કર્યું.
પરંતુ ગુરૂની બુદ્ધિ નિર્મળ થતા સુધીમાં ધર્મસિંહ એકજ નવરા બેસી રહે તેવા નહતા. હેમણે વિચાર્યું કે, ત્યાગી વર્ગને મળતી ફુરસદને સારામાં સારે ઉપયોગ જ્ઞાનવૃદ્ધિનાં સાધન ઉભાં કરવાથી થઈ શકે. મુખથી અપાતે ઉપદેશ એકજ વખત કામ લાગે અને તે પણ એકજ જગાના થોડા માણસોને કામ લાગે, પરંતુ લખાયેલો ઉપદેશ સર્વ જગાના માણસને અનેક વખત કામ લાગી શકે. એમ વિચારી હેમણે ગણધરે ગુંથેલા સિદ્ધાંત પર ટબ ભરવાનું કામ શરૂ કર્યું, કે જેથી સૂત્રો સમજવાનું કામ સહેલું થઈ પડે.
એમણે સત્તાવીસ સૂત્રના રબા પૂરેપૂરા લખી કહાડયા. એ ટબા એવા તે સંક્ષેપમાં પણ ખુબીથી લખાયેલા છે કે આજે હેના આધારે જ સાધુએ શાસ્ત્ર શખે છે અને વ્યાખ્યાન સંભળાવે છે. આજે પંજાબ કે હાં ગુજરાતી ભાષા કઈ જાણતું નથી હાં પણ એ ટબા દ્વારા મુનિઓ શાસ્ત્રનું જાણપણું કરે છે. આખા હિંદમાં એ ટબાને ઉપગ થાય છે. ગુજરાતી ભાષાની ગરજ મારવાડી અને પંજાબી તેમજ મહારાષ્ટ્રીયને પાડનાર કોઈ હોય તો તે આ વિદ્વાન ધર્મસિંહજી જ છે.
દિવસ ઉપર દિવસ વ્યતીત થવા લેયા પરંતુ ધર્મસિંહના ગુરૂવર્ય પિતાની સાહ્યબીથી ધરાયા નહિ અને શુદ્ધ ચારિત્ર પાળવાને કટીબદ્ધ થઈ શક્યા નહિ. છેવટે ધર્મસિંહની પણ ધીરજ કસોટી ઉપર આવી અને હેમણે ગુરૂને કહ્યું, “ આપની ઈચ્છા મુજબ હે સબુરી પકડી, હવે આપણે બન્ને અગર બન્નેનો જેમ ન બને તે મહારે એકલાએ શુદ્ધ ધર્મ પાળવા–પરૂપવા માટે મેદાનમાં નીકળી જ પડવું એ છે નિશ્ચય કર્યો છે; કારણ પુરૂષ કહે છે કે “વાય વરતા રતિઃ
દના વલ્લભ ! હમે જુએ છે તેમ મહારાથી વૈભવ છોડાય તેમ નથી, પરંતુ હારા રણથી હમને હમારૂં શ્રેય કરતાં અટકાવવા એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
( ૬૯ ) મહને ૯મારા શુભેચ્છક તરીકે છાજતું નથી. હું હમને આજ્ઞા આપું છું કે હમે કલ્યાણ કરે. હમારા કલ્યાણ માટે હારી આશિર્ પણ ખરા અંત:કરણપૂર્વક આપું છું. હવે હારે હું હમને રણક્ષેત્રમાં સુઝવા જવાને તત્પર થયેલાજ ભાળું છું હારે રણક્ષેત્રનાં સંકટોથી ડરાવવા માટે નહિ પણ તે સંકટ સામે વૈર્યનું કવચ પહેરવાની તમે કાળજી રાખે એટલા માટે સલાહ આપવાની અગત્ય સમજું છું કે, યતિઓ અને પાસ થી ભરપુર વાતાવરણ વચ્ચે રહેવા છતાં એમનાથી જુદે જ–તદન જુદે જ વ્યવહાર સાચવવો એ જેટલું કઠીન છે તેથી પણ વધુ કઠીન તે એઓ વડે ઉશ્કેરાયેલા લોકો તરફથી નિંદા, અપમાન અને વખતે તાડનના રૂપમાં થતા પરિસહ સહન કરવા, એ છે; પરંતુ તે સઘળું આત્મબળ દૃઢ રાખીને હમે ખબજે
અને આપણું પવિત્ર પિતામહ મહાવીર અને પિતા લંકાશાહનું નામ ચોતરફ ગજાવજે.”:
ધર્મસિંહે વિવેકપૂર્વક માથું નમાવ્યું અને આંખમાં ગુરૂભક્તિનાં અશ્રુ આવ્યાં. “ વધુ કાંઈ હુકમ, કૃપાનાથ ! ” ગદગદ્રીત કઠે વિનયવંત શિષ્ય બોલ્યા.
હા, મહારા વિવેકી શિષ્ય ! એક ફરમાશ છે. જે કામમાં હમે જોડાવા માંગે છે તે એવું તો કઠીન અને નવું છે કે તે કામમાં જે હમે ફતેહ પામે છે તે સૌ સારાં વાનાં; નહિ તે " નહિ ઘરના કે નહિ ઘાટના ” એવો ઘાટ થાય અને પરિણામે મહારે હમારી સાથે ગવાવું પડે; માટે મહારે એક કસોટી જેવાની છે. અમદાવાદની ઉત્તર તરફના ઉદ્યાનમાં દરીયાખાન નામના યક્ષનું દેવળ છે હાં આજની એક રાત્રી ગુજારે અને પછી સહવારે હરી છેવટની આજ્ઞા લેવા સુખેથી આવજે.”
વંદન કરી ધર્મસિંહ દરીયાખાન તરફ ચાલ્યા, તે વખતે પાછલી બે ઘડી દિવસ રહ્યા હતે. શાસ્ત્રના ફરમાન મુજબ ધર્મસિંહે હાં રાત્રી રહેવા માટે તે જમાના રખવાળની રજા માગી ત્યારે એક
મુરલમાને જવાબ આપેઃ “ અરે જતી ! હમને શું દરીયાખાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
( ) પીરની તાકાદની ખબર નથી ! અમારા ચમત્કારી પીરની આ જગામાં કોઈ આદમ બચ્ચે રાત રહી શકતો નથી એ જાહેર વાત આજ તલક શું હમારા જાણવા બહાર જ છે ? સેંકડે માણસોને રાત્રે પગ ઝાલીને તે મહાન દેવે પછાડીને પેલી દુનીયામાં મોકલી દીધા છે, એ બધાની સેબત કરવાનું હમને મન થયું છે કે શું, જતીજી ! "
ભાઈ ! હમે કહો છો તેમ કદાપિ હશે પરંતુ મહને તે સહારા ગુરૂને હુકમ હેવાથી હારે તે અહીં રાત્રી રહેવું જ પડશે. સંકટ સામે હમોએ ચેતા તે આતે હમારો આભાર માનું છું; પરન્તુ ડર એ શું ચીજ છે તે હું સમજતો નથી, કારણકે “ ડર ” નામનો શબ્દ મહારા શબ્દકોષમાં હયાતી જ ધરાવતા નથી. 'ધર્મસિંહે કબાબ આપો.
“ મરવા ઘો હારે એ સેવાને ! આપણે હેને આટઆટલે વાયાં છતાં હેનું આયુષ્ય જ ટુંકું હશે તે પછી આપણે શો ઉપાય છે ? ? એક બીજે મુસલમાન આસ્તેથી પહેલા મુસલમાનના કાનમાં બોલે અને પછી તેઓએ ધર્મસિંહને રાત્રી રહેવાની પરવાનગી આપી.
જેમ જેમ સં ધ્યાને વખત વીતતા ગયા તેમ તેમ દરીયાખાન પીરની જગા નિર્જન અને ડરામણું બનતી ગઈ. છેવટે આખા કોમ્પાઉન્ડમાં ધર્મસિંહ એકલા જ રહ્યા. હેમણે વેજ જેવી કઠીન છાતી કરીને એક જગાએ જમીન રજોહરણ વડે પુજીને આસન કર્યું અને સઝાય ધ્યાનમાં મશગુલ બન્યા.
એક પ્રહર રાત્રી વ્યતીત થતાં જ દરીયાખાન યક્ષ તે રથને આવ્યા. ધર્મસિંહ તે વખતે સજઝાયમાં મશગુલ હતા. કદી નહિ સાંભળેલા એવા શબ્દોચ્ચાર સાંભળી યક્ષ આશ્ચર્ય પામ્યો અને આજ સુધી એ જગામાં રાત રહેલા સેંકડે પુષે કરતાં આ પુરૂષ હેને જુદી જ જાતને જણા . હું કહી શકતું નથી કે શામ પાઠના પવિત્ર શબ્દોચ્ચારથી વાતાવરણમાં થતી અસરના કારણુથી, કેમ્હારો આત્મા સર્વશકિતમાન છે એમ દ્રઢતાપૂર્વક ભવાની ભાવનાના બળથી, કે યક્ષને કાળ લાગ્યું તેથી–ત્રણમાંના કયા કાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
હુથી, તે હું કહી શકતા નથી પરંતુ ગમે તેમ તે યક્ષ પેતાને ધી સ્વભાવ ભૂલી ભક્તિવંત બન્યા અને ધર્મસિંહની વયાવચ્ચ કરવા લાગ્યા. એટલું જ નહિ પણ તેમના ઉપદેશથી તે વખત પછી કોઈ દિવસ કેઈન ઈજા નહિ કરવાને હે સંકલ્પ કર્યો. બાદ પણ ચાલ્યો ગયો. મધ્ય રાત્રી સુધી સઝાય-ધ્યાન કર્યા બાદ ધર્મસિંહે પણ થોડો આરામ લીધે અને વળી પાછલ્લી રાત્રે ઉઠી નેંતુ તે જ પવિત્ર કામ કરવા લાગી ગયા.
પ્રભાત થયું. સેનેરી સૂર્યકિરણોએ તે જગાના ભયંકર દેખાવને દૂર કર્યો એટલે કે એક પછી એક આવવા લાગ્યા. જેઓએ ગઈ રાત્રે સાંજે એક યતિને ત્યહાં જે હતા તેઓ હેનું શબ જોવાની આશાએ જરા વહેલા વહેલા આવી પુગ્યા હતા. પરંતુ હારે શબની જગાએ ધ્યાનમાં લીન થવાને લીધે શબવત્ દેખાતા મહાત્માને સહીસલામત જોયા ત્યારે તેમાં સ્વાભાવિક રીતે જ તે મહાત્મા પ્રત્યે પૂજ્ય ભાવ ઉત્પન્ન થયો. પર્યક આસને બેઠેલા યતિએ પછી હેમને સધળી હકીકત જણાવી. આથી મુસલમાને પણ યતિ વર્ગને ચમત્કારી સમજી તેઓ તરફ વિનય બતાવતા થયા.
ચાર ઘડી દિવસ રહો હારે ધર્મસિંહ ગુરૂ પાસે (કાળુપુરના ઉ. પાશ્રયે ) આવ્યા; વંદન કરી સર્વ હકીકત જાહેર કરી.
શિયનું આવું શૂરાતન ભરેલું આચરણ જોઈ ગુરૂના મનમાં આવ્યું કે, આ શિષ્ય મહા પરાક્રમી અને બુદ્ધિશાળી છે અને પરિસહ ખમવામાં દઢ છે તેથી રૂડી રીતે સંયમ પાળશે અને જેન માર્ગ દીપાવશે તેથી શાસનને ઉધત થશે. આમ વિચારી હેમને ફરીથી સંયમ ગ્રહણ કરી વિચરવાની આજ્ઞા આપી અને કહ્યું કે “ હમારા સંયમને નિભાવ થશે ! ” ગુરૂની આજ્ઞા સાંભળી પરમ સંતોષ પામી બીજા કેટલાક દિક્ષા લેવાને વિ. ચાર ધરાવતા યતિઓને સાથે લઈ પિતાના ગુરૂની ભક્તિ કરી, ખમતખામણું કરી, ત્યહાંથી નિકળી દરીયાપર દરવાજાની બહાર ઇશાન ખુણાના ઉદ્યાનમાં જઇ ( સંવત ૧૬૮૫માં* ) સંયમ અંગીકાર કર્યો.
આ લેખને આ ભાગ જ લખવાનું કામ ચાલતું હતું તે વખતે પોષ્ટમેને કેટલાક કાગળ મહારા હાથમાં મૂક્યા, જહેમાંના પહેલા જ પત્રને ફેડતાં હેમાં કચ્છી મુનિશ્રી નાગચંદ્રજીએ લખી મોકલેલી એક જુની કવિતાની નાલ નીકળી આવી. હેની ૪૦ કડીઓમાંની થોડીક કડીઓ નીચે ટાંકું છું - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
( ૭૨ ) વહાંથી વિહાર કરી અમદાવાદ શહેરના દરીઆપર દરવાજામાં દરવાનની ઓરડીમાં હેની રજા લઈ ઉતર્યા અને હેના ઓટલા ઉપર બેસી ધર્મ કથા કરવા લાગ્યા. દરવાજામાં આવજા કરનારા લેકે હેમને ઉપદેશ સાંભળવા પામતાં તેઓમાંના કેટલાકે શ્રાવકધર્મ સ્વીકાર્યો. આવી રીતે ધમસિંહ મુનિ દરવાજામાં શેષ કાળ રહ્યા તે કારણથી કે પછી દરીયાખાન પીરના ચમત્કારને સમરણાર્થે આ મુનિના સમુદાયનું નામ “ દરિયાપરી સમુદાય ” એવું પડ્યું.
૪૧
એહ અવસર પિશાલીયા, ગઢ જાલેર મુજાર; તાડપત્ર છરણ થયાં, ફૂલગુરૂ કરે વિચાર.
૪૦ લેક મહેતા તિહાં વસે, અક્ષર સુંદર તાસ; આગમ લખવા સોંપીયા, લખે શુદ્ધ સુવિલાસ. ઉત્પાતકી બુદ્ધિને ધણું, ચતુર મહામતિવંત;
એક ટેક જિન ધર્મની, ગુઅલ ગિર સંત. ૪૩ આ કડી એમ સૂચવે છે કે, ધર્મગુરૂને બદલે “ મૂળગુર” થઈ પડેલા યતિઓએ શ્રીમાન લોંકાશાહને શાસ્ત્ર લખવા આપ્યાં તે જાલોર ગઢમાં (નહિ કે અમદાવાદ શહેરમાં) આપવામાં આવ્યાં હતાં. લેધશાહના ગુણો આ પ્રમાણે વર્ણવ્યા છે તે શુદ્ધ અને સુંદર લખનાર હો, ઉત્પાતી આ બુદ્ધિ સારી રીતે ધરાવતે હવે બુદ્ધિશાળી તથા જૈન ધર્મમાં દઢ શ્રદ્ધાવાન હતા અને ગુણ તેમજ ગિર-પૈઢ હતે. સંસારી છતાં હેને લગાડવામાં આવેલે “સંત” શબ્દ હેની લાયકાતને બરાબર ખ્યાલ આપણી પાસે રજુ કરે છે. એ કવિતા આગળ જતાં કહે છે કે –
લેકે જે આરામ લખ્યા, ધુર મેલ્યા ગુજરાત,
બીજા શહેર નાગરમાં, વાંચે જન વિખ્યાત. લેકશાહના ગચ્છમાં થયેલા શીવજી યતિથી ધર્મસિંહ જૂદા પડ્યા તે સંબંધમાં ૬૦ મી ટુંક બેલે છે કે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
( ૭૩ ).
દરવાજે બેશીને ઉપદેશ આપવાથી–Field preacher બનવાથી હેમને ઉપદેશ સાંભળવાની તક ઘણા લોકોને મળતી. ધર્મસ્થાપકો માટે ધર્મ ફેલાવવાને સાથી સારામાં સારો રસ્તો જાહેર ઉપદેશ જ છે. મુનિ ધર્મસિંહજીને જાહેરમાં થતે ઉપદેશ બાદશાહનો દલપતરાયજી નામને કામદાર કે જે શહેરના ઈશાન ખુણામાં સાબરમતી નદીને કિનારે એક વાડીમાં બાદશાહ હતા ત્યહાં મળવા જતો હતે હૈણે સાંભળ્યો તેથી તે જેન થયે તથા મહારાજને આગ્રહ કરીને પિતાના ફાલતુ મકાનમાં ઉતારે આપો, જે ફાસુક જગામાં મુનિને ઉપદેશ સાંભળવા ઘણું માણસો એકઠા થતા.
સંવત સોલ પંચાશીયે. અમદાવાદ મુઝાર;
શીવજી ગુરૂઠો છોડકે, ધશિ હુવા ગચ્છ બહાર ૬૦ ધર્મસિંહ લોકાગચ્છથી બહાર–જૂદા થયા અને યતિ વર્ગને બદલે શુદ્ધ સાધુ વર્ગ સ્થાઓ એ બનાવ સાથે સંવત ૧૬૮૫ની સાલ એડવામાં આવી છે.
છતાં, મહું કેટલાકના સુખથી (ખેદ સાથે ) સાંભળ્યું છે કે છકોટી સમુદાયના કેટલાક મુનિઓએ ધર્મસિંહની ઘણુંજ નિંદા કરી છે; એવું સાંભળેલું કથન થોડે ઘણે અંશે પણ માનવાનું કોઈ કારણ હારી પાસે મોજુદ હોય તે તે છોટીના એક શ્રાવકે છપાવેલી પાવળી છે, કે જેમાં લવજી રૂષિના સંબંધમાં લાંબું ટાયલું લખ્યું છે અને ધર્મસિંહના સંબંધમાં માત્ર ૧૦ લીટી પ્રકરણના છેવટના ભાગમાં ન ટકે લખી વાળી છે; હેમાં પણ ઈ ચેખી જણાઈ આવે છે. જેમ વેતાંબરોએ દિગંબર પંથની સ્થાપના માટે એવી કલ્પના કરી કે અમુક સાધુની કાંબળ ગુરૂએ છીનવી લીધી તેથી વૈર ખાતર શિષ્ય નગ્નાવસ્થા પસંદ કરનારે નો પંથ કહાડેચા () તેમજ ધર્મસિંહની કીર્તિ ન સહન કરનારાઓ પિતાના જ ધર્મના એ સાધુને માટે લખે છે કે “તેમને શ્રી પૂજ્ય પદવી મળવાને હક હતો તે ન મળવાથી તથા ઉપાયા ૫દી પણ બીજા શિષ્યને મળવાથી કાગળ સીરાવીને સંવત ૧૭૦લ્માં ફરી દિક્ષા લીધી. ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
( ૪ ) એક વખત તેજ મકાનમાં બેઠા બેઠા પિતાના શિષ્યોને ઉત્તરાધ્યયનના પહેલા વિનયોધ્યયનને પાઠ મુનિ આપતા હતા અને સાથે સાથે અર્થ પણ સમજવતા જતા હતા તે સાંભળી એક બ્રાહ્મણ અંદર આવ્યા અને મુનિને નમસ્કાર કરી પૂછવા લાગે; ” આપ શિષ્યને જેવા વિનયને માર્ગ શીખવે છે તેવો વિનય કોઈ શિષ્યમાં આજે હોઈ શકે ” મુનિએ કહ્યું: “ આજ પણ એવા વિનીત હોય છે. ” આટલાથી બ્રાહ્મણના મનનું સમાધાન ન થએલું જાણું પોતાના શિષ્ય સુંદરજીને લાવ્યા. તે વખતે એકાંતમાં બેસી સુંદરજી સઝાય-ધ્યાન કરતા હતા. ગુરૂને શબ્દ સાંભળતાં તે દેડી આવ્યા અને હાથ જોડી વંદના નમસ્કાર કરી હુકમની રાહ જોતા ઉભા. મુનિ તે બ્રાહ્મણની સાથે વાતચીતમાં ગુંથાયા હેવાથી શિષ્યને કાંઈ ઉત્તર મળ્યો નહિ. તેથી શિષ્ય સુંદરજી હાં ઘણીવાર - બી પાછા જહાં બેઠા હતા ત્યહાં આવી બેઠા. વળી ફરીથી હાંક પડી અને
દરીયાપુરી સમુદાયની સ્થાપના માટે કેવું હાસ્યજનક કારણ શોધી કહાડયું! ૨૭ સૂત્રો પર ટીબા પુરનાર અને કેટલાંક અમૂલ્ય પુસ્તકના લખનાર, વિનયવંત અને દઢધમ ધર્મસિંહ ઉપર કેવું ન માની શકાય એવું આ આળ! અમને મળેલાં સાધન પરથી અમે કહી શકીશું કે શ્રીમાન ધર્મસિંહ ૧૬૮૫માં સાધુ તરીકે —-ધર્મસુધારક ( Martyr) તરીકે બહાર પડયા છે; હારે શ્રીમાન લવજી ( ધર્મસિંહજીના સમુદાયના નિંદક પિતેજ કહે છે તેમ ) ૧૬૮રમાં ધર્મસુધારક તરીકે બહાર પડ્યા છે. બન્ને સમકાલીન હતા, પરંતુ પહેલ કરનાર ધર્મસિંહજી હતા. એટલું જ નહિ પણ ધર્મસિંહજીને ઉપકાર સમસ્ત જૈન વર્ગ ઉપર અને હમેશને માટે છે, કારણ કે હેમણે સોના ટબા જ્યા છે. હું બને ધમરોદ્ધાઓ તરફ માનની દષ્ટિએ જોઉં છું–બન્નેની માનસિક પૂજા કરવામાં મગરૂરી લઉં છું, એકના હાલના અનુયાયીઓ પોતાની બડાઈ ખાતર બીજા મહાત્માને નિંદે છે એ હું સહન કરી શકતો નથી. એ ગાંડછા છે, એ ખાટું ઝનુન છે, એ મહાપાપ છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
( ૫ ) ફરીથી શિષ્ય આવી ઉભ. વળી કેટલીકવાર ઉભા રહી થાકીને પાછા પિતાને ઠેકાણે જઈ બેઠા. એમ દશ પંદર વખત હેમને બેલાવ્યા અને તે પણ ઝડપથી ગુરૂ પાસે આવી ઉભા રહ્યા.
શિષ્યને આ વિનય જોઈ બ્રાહ્મણ આશ્ચર્ય પામે અને મુનિનાં વચન સત્ય કરી માન્યાં. પછી જેનધર્મની, સુંદરજીની અને મહામુનિની
સ્તુતિ કરી કહ્યું કે “ હે મુનિરાજ ! મહારા ઘરમાં એક હજાર કને ગ્રંથ છે હેના અર્થની મહને સમજ પડતી નથી; માટે તે આપ જે મેહેરબાની કરી સમજાવે તો આપની પાસે રજુ કરૂં.” મુનિએ જવાબ આછે કે, અવસરે જણાશે. બીજે દિવસે પ્રાતઃકાલમાં બ્રાહ્મણ તે ગ્રંથ લઈને આવ્યું ત્યારે મુનિએ કહ્યું કે, “આજનો દિવસ અમારી પાસે રહેવા દે, આજે જોઈ પછી કાલે હમને અર્થ કહીશું.” બ્રાહ્મણે તેમ કર્યું. તે પછી મહામુનિએ ૫૦૦ “લોક પિતાના શિષ્ય સુંદરજીને આપ્યા અને બાકીના ૫૦૦ શ્લોક પિતે મુખપાઠ કર્યા. રાત્રિને વખતે પ્રતિક્રમણ કરી એક બીનના મુખથી દરેક જણે છેક સાંભળી તે હજાર લેક કઠે કર્યો . પછી પ્રાતઃકાલે બ્રાહ્મણ આવ્યો હારે હેને હેનું પુસ્તક આપી કહ્યું કે, “હમારે જે પૂછવું હેય તે પૂછ.” બ્રાહ્મણે હાથમાં પુસ્તક લઇ હેમાને એક શ્લેક કાઢી પૂછ્યું, હારે મહામુનિએ તે બ્લેક સ્વમુખથી બેલી હેનો અર્થ સમજાવ્યું. આથી બ્રાહ્મણ આશ્ચર્ય પામ્ય અને પૂછવા લાછે કે, “હે મહામુનિ ! આ ગ્રંથ આપને મુખે કયારને છે ? ”મુનિએ કહ્યું કે, “ ગઈ કાલે આ હમારા ગ્રંથમાંથી અમે શીખ્યા. ” આ વાત સાંભળી બ્રાહ્મણ ઘણા હર્ષ પામે અને મુનિની સ્તુતિ કરી. હેમનાં વચન પ્રમાણુ કરી જિનમાર્ગને રાગી થયે.
એ પ્રમાણે શ્રી ધમસિંહ મુનિએ ઘણુને પ્રતિબોધ્યા. તેઓ ગુજરાત-કાઠીયાવાડમાં જ વિચર્યા હતા, સારંગ ગાંડના દર્દને લીધે તેથી લાંબે દેશાવર વિહાર થઈ શકે તેમ નહતું. ૪૩ વર્ષ દિક્ષા પાળીને તેઓ ૨૭૨૮ના આધીન છે. ૪ ના રોજ સ્વર્ગવાસી થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
આ મુનિએ જેટલો અભ્યાસ કર્યો હતો તે ખાત્રીપૂર્વક કહેવા માટે હારી પાસે કશા પુરાવા મોજુદ નથી; તો પણ હેમણે જૈન સાહિત્યમાં કરેલું વધારે જ એમના ઊંડા અભ્યાસ અને શક્તિને ખ્યાલ આપવા પુરહે છે. ભગવતીજી, જીવાભિગમછ, પન્નવણાજી, ચંદપન્નતી અને સૂર્ય પન્નતી એ પાંચ સિવાયના ૨૭ સૂત્રના રબા પુરવા ઉપરાંત હેમણે નીચેના અમૂલ્ય ગ્રંથ રચ્યા છેઃ૧ સમવાયાંગસૂત્રની હુંડી
૨ ભગવતીજીને યંત્ર ૩ પન્નવણુજીને યંત્ર.
૪ કાણુગજીને યંત્ર. ૫ રાયપણને યંત્ર,
૬ જીવભિગમ, જંબુદ્વીપ પન્નતી, ચંદપન્નતી અને
સૂર્ય પન્નતી એ ચારને યંત્ર ૭ વ્યવહારની હુંડી.
૮ સત્ર સમાધીની હુંડી, દુપદીની ચર્ચા.
૧૦ સામાયિકની ચર્ચા. ૧૧ સાધુ સમાચારી.
૧૨ ચંદપન્નતીની ટીપ.
( સિવાય પણ કેટલાક ગ્રંથ છે ) આટલું બધું વિશાળ સાહિત્ય વારસામાં આપનાર ગુરૂને ઉપકાર કોણ ભૂલશે ? પરતુ ઉપકાર ન ભૂલવાની કસોટી કાંઈ હોના શબ્દ પરથી થઈ શકે નહિ; તે તે અનુયાયીઓના વર્તન પરથી જ થઈ શકે.
મહારા આધિન મત પ્રમાણે તે શ્રીમાન ધર્મસિંહજીના અનુયાયી. એએ પિતાને તે પિતાના વારસાને લાયક ઠરાવવા માટે કાંઈક-કાંઈક કરી બતાવવું જોઈએ છે. તે ગ્રંથ કે જે રચવામાં વિશાળ વાંચનની જરૂર પડેલી હોવી જોઈએ તે ગ્રંથોની પ્રત શુદ્ધ કરી પ્રગટ કરાવવા જેટલી દરકાર અધાપિ સુધી કોઈએ બતાવી નથી. ચંદ્રપન્નતી અને સૂર્યપન્નતી એ એવાં કઠીન સૂત્રો છે કે ભલભલાની હૈમાં ચાંચ ડુબતી નથી. એવા ગંભીર વિષયને સરલ બનાવવા માટે શ્રીમાને “ ટીપ’—“ notes ” બનાવી છે, પણ તેને લાભ પટારા સિવાય બીજા કોઈને હાથ મળી શકતું નથી એ ખરે
જ ખેદની વાત છે. દ્વિપદીની શાસ્ત્રાનુસાર ચર્ચા દ્વારા મર્તિપૂજા અગાઉના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
(૭૭). જેમાં ન હતી એમ સાબીત કરનાર મહામુનિની તે “હુંડી –“ pemphlet " આજે કાઈના જણવામાં પણ નથી. “ સાધુ સમાચારી ” અથવા “ સાધુઓને કાયદે ” * આજે ઘણું અંધેર દૂર કરનાર થઈ પડે તેમ છે પણ હેને પ્રકાશ દેખાડવામાં આવે તહારેને ? ટુંકમાં જે શ્રીમાન ધર્મસિંહજી મહામુનિની કૃતિઓ પ્રગટ કરવામાં આવે તે માત્ર સંધને જ નહિ પણ સર્વ ભવ્ય ને ઘણે લાભ પહોંચવા ઉપરાંત જૈન ધર્મની કીર્તિમાં વધારે થાય. આપણે ઈચ્છીશું કે એ વખત નજદીકમાં આવશે.
श्रीमान पूज्य धर्मसिंहजीना अनुयायीओ.
શ્રી ધર્મસિંહજીની પાટે હેમની પછી હેમના શિષ્ય શ્રી સોમજી ઋષિ થયા. ત્યાર પછી (ત્રીજી પાટે ) મેઘજી ઋષિ થયા. પછી (૪) દ્વારકાદાસજી, (૫) મેરારજી, (૬) નાથજી, (૭) જયચંદ્રજી અને (૮) મેરારજી રૂષિ થયા.
- શ્રી મોરારજી રૂષિના શિષ્ય શ્રી સુંદરજીને ૩ શિષ્યો હતા; (1) નાથાઋષિ (૨) જીવણઋષિ (૩) પ્રાગજીઋષિ. ત્રણે પ્રભાવીક થયા. શ્રી મેરા૨છની હયાતીમાં જ સુંદરજી ગુજરી જવાથી હેમની પાટેનાથાજઋષિ બેઠા.
૯ મા નાથાજીઋપિને ૮ શિષ થયા, શંકરજી, નાનચંદ્રજી, ભગવાનજી, અને ખુશાલજી આ ચારે
૧૦ મી પાટે નાથાજીના ગુરૂભાઈ જીવણ ઋષિ આવ્યા.
૧૧ મી પાટે શ્રી પ્રાગજી ઋષિ આવ્યા હેમનો ઇતિહાસ જાણવા જેવા છે. તેઓ વિરમગામના ભાવસાર રણછોડદાસના પુત્ર થાય. પ્રથમ તે તેઓ સુંદરજી મહારાજને ઉપદેશ સાંભળી બારવ્રતધારી શ્રાવક થયા અને કેટલાંક વર્ષ સુધી શ્રાવક પર્યાય પાળ્યા પછી જ “ ખરાખરીના
* આ ગ્રંથ હાલ દરીયાપરી ગછમાં નથી. પણ મારવાડ તરફના કોઈ મુનિ પાસે હોય એમ સંભવે છે. શ્રી સિભાગ્યમલ્લની “ સમાચારી ” માં
આ સમાચારી” ની “શાખ ” આપવામાં આવી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
( ૭૮ ) ખેલ ' રૂ૫ દિક્ષા અંગીકાર કરવા તત્પર થયા. પરંતુ હેમનાં માબાપે અટકાયત કરવાથી હેમણે ભિક્ષાચારી શરૂ કરી. સુરતમાં બે માસ ભિક્ષાચારી કર્યા બાદ હેમનાં માબાપે હેમને પિતાના ઉપયોગમાં આવે એવા ન રહ્યા સમજી દિક્ષાની પરવાનગી આપી. બાદ ૧૮૩૦ માં વિરમગામ મુકામે ભારે ઠાઠમાઠથી દિક્ષા લીધી. હેમણે સૂત્ર–સિદ્ધાંત અંગઉપાંગને અભ્યાસ કર્યો અને ઘણું પ્રતાપી થયા. હેમના ગુણોને લઈને તેઓ પૂજ્ય પદ્ધી પામ્યા. હેમને ત્રીકમજી, મોતી, ઝવેર, કેશવજી, હરિત્રષિ, પાનાચંદજી વગેરે ૧૫ શિષ્ય હતા. પૂજ્યશ્રીને એકદા અમદાવાદથી નૈરૂત્યમાં ૭ કોશપર આવેલા વિસલપુર ગામના કેટલાક દઢધર્મી શ્રાવકોએ અરજ કરવાથી તેઓ વહાં પધાર્યા. હેમણે પ્રતીજ, ઈડર, વીજાપુર, ખેરાળુ વગેરે ક્ષેત્ર ખેલી ધર્મને ફેલાવો કર્યો અને છેવટે પગના દરદને લીધે વિસલપુરમાં ૨૫ વર્ષ થીરવાસ રહી ૧૮૯૦ માં સ્વર્ગસ્થ થયા. એમના વખતમાં અમદાવાદમાં આ ધર્મના મુનીઓ કવચિતજ આવતા, કારણકે ચૈત્યવાશીઓનું જોર વધારે હતું તેથી પરસિહ ઘણું ખમવા પડતા. તે એટલે સુધી કે કઈ શ્રાવક આ ધર્મની ક્રિયા કરતો જાણવામાં આવે તે હેને જ્ઞાતિથી બહિષ્કાર કરવામાં આવતો. આ પરિસ્થિતિ સુધારવાના ઈરાદાથી શ્રી પ્રાગજી ઋષિ અમદાવાદ આવ્યા અને સારંગપુર–તળીઆની પોળમાં ગુલાબચંદ હર.ચંદના મકાનમાં ઉતર્યા. હેમના ઉપદેશથી ગીરધર શંકર, પાનાચંદ ઝવેરચંદ, રાયચંદ ઝવેરચંદ, અને ખીમચંદ ઝવેરચંદ અને હેમનાં કુટુંબો વગેરેને આ ધર્મની શ્રદ્ધા બેઠી. આ શ્રાવકોએ મુનિઓની મદદથી અને પોતાની ઉદારતાથી આ શહેરમાં ધર્મ ફેલા છે. પરંતુ આથી મંદીરમાગી શ્રાવકોને ઈર્ષા થઈ. છેવટે સંવત ૧૮૭૮ માં અને વર્ગના ઝઘડાનો મુકદમો છેટે રહડશે. સરકારે બન્નેમાં કોણ ખરૂંએનો ઈનસાફ આપવા બનેના સાધુઓને બેલાવ્યા. આ વર્ગ તરફથી પૂજ્ય શ્રી રૂપચંદ્રજીના શિષ્ય શ્રી જેઠમલજી મુનિ વગેરે ૨૮ સાધુ તે સંભામાં બેસવાને ચુંટાયા હતા. સામા પક્ષ તરશથી વિરવિજય વગેરે મુનિઓ અને શાસ્ત્રીઓ હાજર થયા હતા. મહને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
(૭) મળેલી “ યાદી ” એમ જણાવે છે કે “ મૂર્તિપૂજકોને પરાજય થયો– ચેતનપૂજકોને જય થયો.” ચર્ચાથી વાકેફ થવું હોય તે વાંચે “સમકતસાર ” ગ્રંથ ( શ્રી જેઠમલજી કૃત. )
સદર ઝગડાની યાદગીરીમાં આ પક્ષના કેપ્ટન શ્રી ષ્ટમલજીએ સમકતસાર’ નામે શાસ્ત્રાનુસાર ચર્ચાને ગ્રંથ રચ્યો છે અને સામા પ. ક્ષ તરફથી ઉત્તમવિજયે એક “ ટુંકમત ખંડન રાસ ” નામે ૮૭ કડીને રાસડે ર છે ! “ સમક્તિસાર' ના ૨૩ ઑર્મમાં સૂરના પાઠે અર્થ અને દલીલે ભરી છે, હારે ૧ ફર્મન “રાસડાઓમાં વિજયજીએ -પિતાને જૈન સાધુ કહેવડાવનારાએ હરીફોને માટે ઢેડ, કૂતરા, ગધેડા. બહેનને પરણનારા, વાઘરી, ઉંટ, ઠાર, કુમતિ, ચેર, વાનર વગેરે શબ્દોને ઉદારતાથી ઉપયોગ કરી પોતાની લાયકીનું દિદર્શન કર્યું છે. તે કચરાપટ્ટીને લાયક-વધુ તે તિરસ્કારને લાયક રાસડામાંથી સાર બુદ્ધિએ સારે ખેંચતાં હું માત્ર એટલું જ પામી શક્યો છું કે, ( ૧ ) ૧૮૭૮ના પોષ સુદ ૧૩ ના રોજ જજમેંટ મળ્યું હતું; (૨) પ્રતિસ્પર્ધી પોતે લખે છે તેમ
* જે રીખ આરે, કાગળ વાંચી કરી,
“ પુસ્તક બહુ લારે, ગાડું એક ભરી.” એ ઉપરથી સમજાય છે કે, શ્રી ઇમાજીનું વાચન ખરેજ બહુ વિશાળ દેવું જોઈએ અને હેમના પ્રતિસ્પર્ધા ગાળ દેવામાં જ શરા હતા હારે હેમને પિતાને શાસ્ત્ર પર જ બધો આધાર હતા અને હૈ. માંજ તે “માલ” નું બળ હતું.
બન્ને પક્ષે પિતાને જીતેલા અને સામાને હારેલા જણાવી છે. એક પણ દસ્તાવેજી પુરાવાની ગેરહાજરીમાં હું કાંઈ ટીકા કરવા ખુશી નથી. માત્ર એટલું જ ઈચ્છીશ કે બન્ને પક્ષના કોઈ શેધ, કોઈ વૃદ્ધ પુરૂષ કે સાધુજીએ (૧) મુકદમા નંબર, (૨) તારીખ-માસ-અંગ્રેજી વર્ષ (૩) મુકદમાનું કારણ (૪) પક્ષકારોનાં નામ ગામ (૫) જજનું નામ (૬) ફેંસલાની નકલ કે સાર ( અને બની શકે તે પક્ષકારે અને સાક્ષી વગેરેના સવાલ-જવાબની નકલ ) એ વગેરે પિકી થોડી ઘણી પણ ખબShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
( ૮ ) રો પુરી પાડશે. એવી તમામ હકીકત–તપાસ કર્યા પછી પ્રગટ કરવા મહારી ઇચ્છા છે. નહિ કે કોણ જીયું અને કોણ હાર્યું તે બતાવવા ખાતર, નહિ કે હારનાર પર ટીકા કરવા ખાતર, નહિ કે કલેષ વધારવા ખાતર, પરંતુ એ એક એ ઐતિહાસિક મુદ્દો છે કે જે નેધ્યા સિવાય જ કરાય તેમ નથી, એટલું જ નહિ પણ એ બાબતને લગતી જે કાંઈ હકીકત મળી આવે તે પરથી કેટલીક શિખામણ બને વર્ગને આપી શકાશે.
ઝઘડાને દૂર મૂકી હવે આપણે પ્રાગજી મુનિના વખતના એક અછા રીવાજનું અવલોકન કરી પછી આગળ ઈતિહાસ તપાસીશું. શ્રી પ્રાગજી મુનિના વખતમાં હેમના સમુદાયના ૫ સાધુજી અને તે ઉપરાંત ઘણુંએક સાધવજી વિદ્યમાન હતાં પરંતુ તેઓ સધળાં એકજ આમ્નાયમાં વિચરતાં હતાં. એકજ “માસ્ટર ' ના હુકમને તેઓ “તે હેત” માનતા તેથી સમુદાયમાં સંપ સારે જળવાઈ રહેવા પામતો. હાલ તેરાપંથમાં એ. મજ ચાલે છે. સ્થાનકવાસી અગર સાધુમાળી જૈન ધર્મને ઉપદેશ આપનારા સઘળા ગોએ પુનઃ એ રૂઢી રહણ કરવાની જરૂર હવે પ્રતિદિન વધુને વધુ સ્પષ્ટ સમજાતી જાય છે.
પાર્ટ ૧૨ મી. શ્રી શંકર ઋષિ ( હેમના શિષ્ય પુંજાજી વગેરે થયા)
પાર્ટ ૧૩ મી. શ્રી ખુશાલજી ( નાથા ઋપિજીના શિષ્ય.)
પાટ ૧૪ મી. શ્રી હર્ષસિંહજી ( શ્રી પ્રાગજી રૂષિના શિષ્ય. )
પાટ ૧૫ મી. શ્રી મેરારજી ( શ્રી નાનચંદ્રજીના શિષ્ય. )
પાર્ટ ૧૬ મી. ઝવેર ઋષિજી, વિરમગામના દશા શ્રીમાળી વણિક કલ્યાણભાઈના પુત્ર. ઇસ્ટ ઇડીઆ કંપનીના વખતમાં ૧૮૬૫ના મહા સુદ ૫ ના રોજ ઝવેર. ચંદ તથા તેમના ભાઈ મેતીચંદે શ્રી પ્રાગજી રૂષિ પાસે દિક્ષા લીધી. શ્રી ઝવેર ષિએ પાટે બેઠા પછી જાવછ છછઠના પારણું કર્યા હતાં. ૧૯ર૩ માં વિરમગામમાં શ્રળ કયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
(૮૧) તેમના ત્રણ શિષ્ય પણ એક હીરાચંદજી હતા અને બીજ થી કાલાએ માતા પિતા સહિત દિક્ષા લીધી હતી. ત્રીજા શિષ્ય ગણ ષિએ ૯ વર્ષની ઉમરે * દિક્ષા લીધી હતી. વિરોધીઓએ દિક્ષા અટકાવવા બાબત સરકારમાં પ્રયાસ કરવાથી બાળકને કોર્ટમાં લાવવામાં આવ્યો હતો પરંતુ હેને વૈરાગ્ય જે સવળી અટકાયત દૂર કરવામાં આવી હતી. દિક્ષા વિસલપુરમાં અપાઈ હતી.
પાર્ટ ૧૭ મી. પુન; તેઓ કડીના ભાવસાર હતાઃ હેમનાં માબાપે સરકારમાં ફર્યાદ કરી હતી કે મારા પુત્રને ભગવાનજી સાધુ ભોળવીને લઈ જાય છે, માટે હેને અટકાવે. સરકારી માણસોએ એ ઉપરથી, ભગવાનને કેટલેક ૫રિસહ ઉપન અને પૂજાને પૂછ્યું કે હારી શી ઈચ્છા છે ? હેણે કહ્યું હું ખુશીથી દિક્ષા લઉં છું. છેવટે હેને જેરબંધને માર મારવામાં આવ્યો પણ કણાથી તે ડગલે નથી એમ જોઈ તેને ગુરૂને સોંપશે. છેવટે હે શંકર ઋષિ પાસે દિક્ષા લીધી. આ મુનિએ અભ્યાસ સારે કર્યો હતે. હેમણે કેટલાક અન્ય સંધાડાના સાધુઓને વિદ્યાભ્યાસ કરાવ્યો હતે. પૂજ્યશ્રી
મારી પાસેની યાદીમાં આવી આવી વાતને મોટું રૂપ આપવામાં આવ્યું છે. મહને પિતાને તે લાગે છે કે ૧૯૬૫ માં હાના બાળકને દિક્ષા અપાતી જોઈ આપણને લીડ આવે છે તે વીસમા સિકાની શરૂઆઆતમાંજ એટલે માત્ર ૪-૫૦ વર્ષ ઉપર એક ન્હાના બાળકને અપાર યલી દિક્ષાની પ્રશંસા કઈ મુનિ કરે તે એથી પણ અહીડ જ આવવાને સંભવ છે. ૪૦-૫૦ વર્ષ ઉપર કાંઇ સત્યયુગ ન હતું. હું તે આ બાળ દિક્ષા ઉપરથી અનુમાન બધું છું કે લાખ પાંચ લાખરૂપ રળી તે છોડીને દિક્ષા લેનારા પર લોંકાશાહ પછી થયા હતા, હેને બદલે હવે બાળકે મુંડવાની જરૂર પડી એજ એમ બતાવી આપે છે કે હવે સમર્થ અને ધર્મ પમાડી શકે એવા પુરૂની ખોટ જાણવા લાગી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
( ૮૨ ) હીરાચંદજીને ભણાવનાર પણ એજ હતા. ૧૯૧૫ ના શ્રાવણ વ. ૫ ના રે જ તેઓએ વઢવાણમાં કાળ કયે. *
હેમના રિબ અમરશી ઋષિને તલાશી ઋષિ તથા અમીચંદજી એ બે શિખે થયા. અમીચંદજીના શિષ્ય શ્રી ઉત્તમચંદજી, મોતી ઋષિજી, લક્ષ્મીચંદજી; સેમચંદજી, ભાણજી, માણેકચંદજી.
પાટ ૧૮ મી. (નાના) ભગવાનજી, ૧૯-૧૮ ના માગશરમાં વઢવાણમાં કાળ કયે.
પાટ ૧૯ મી. શ્રી નાથાજીના શિષ્ય નાનચંદજી કે જે આમ આઠમને તપ કરતા હતા અને જેમણે ૧૮૯૦ ના પિપ સુદ ૫ ના રોજ કલોલ મુકામે કાળ કર્યો હતો હેમના શિષ્ય મલકચંદજી ૧૯ મી પાટે થયા. તે કડીના દશા બીમાળી વણિક હતા. પિતાના ભાઇ ઝવેર તથા માતા તથા ઈ વગેરે ચારની સાથે દિક્ષા લીધી હતી. કલમાં પાંચ વર્ષ થી રાસ રહી ૧૯૨૯ના જે વદ ૦)) ના રોજ કાળ કર્યો.
પાટ ૨૦ મી. શ્રી હીરાચંદજી સ્વામી, અમદાવાદની દક્ષિણે ૭ કોશપર આવેલા પા-- લડી ગામના આજણા કણબી, હીમાજીના પુત્ર; વર્ષ ૧૩ ની ઉમરે વિસલપુર મુકામે શ્રી ઝવેરઋષિ પાસે ૧૯૧૧ ના ફાગણ સુદ ૭ ના રોજ દિક્ષા લીધી. તેઓ વિદ્વાન હતા. ૧૯૩૯ ના આશો સુદ ૧૧ ના રોજ વિસલપુરમાં જ કાળ કર્યો. હેમને ૧૩ શિષ્ય થયા હતા. હેમના સંબંધી ટુંક હકીકત નીચે મુજબ છે -
* હારી પાસેની યાદીમાં લખેલું છે કે “ આ પાટ સુધી મહાપુરૂષ શ્રી ધર્મસિંહ મુનિની આમ્નાયનું જ્ઞાન ચમત્કારી હતું. ” આ શબ્દો એ ગમા જ સાધુના છે. તે જે કે પિતાના પૂર્વજોની તારીફ અર્થે લખાયલા હશે પરંતુ એમાં એવો અર્થ સમાયલે જણાય છે કે ત્યાર પછીના મુનિઓ પહેલા જેવા વિદ્વાન કે દિવાન થયા નહિ
*
* *'
.
'
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
( ૮૩ )
(૧) શ્રી ત્રિભેાવનજી, વિરમગામના દશાશ્રીમાળી વાણીમ; ૧૯૨૦ ના માહા શુ. ૫ ના રોજ કલોલમાં દિક્ષા લીધી; હેમની સાથે જ વિરમગામ નિવાશી ભાવસાર જ્ઞાતિના શ્રી રઘુનાથજી ( શ્રી મણુંદજી સ્વામીના શિષ્ય ) એમણે પણ દિક્ષા લીધી: ત્રિભાવનજીના દેહાત્સ` ૧૯૨૮ ના જે શુદ ૨ ના રાજ અમદ્યવાદ મુકામે થયા.
(૨) શ્રી મીઠાજી; ભાદરણના લેઉઆ પાટીદાર; પ્રાંતીજમાં ૧૯૨૩ ના વૈશાખમાં દિક્ષા; ૧૯૨૯ ના કારતકમાં મીરાલીમાં દેહાત્સ
(૩) શ્રી રામજીષિ; ભાદરણના લેઉઆ પાટીદાર; ૧૯૨૬ ના વૈશાખમાં અમદાવાદમાં દિક્ષા; ૧૨૯ ના કાકમાં મીલીમાં દેહેાત્સ.
·
(૪) શ્રી ખુશાલજી; લેઉઆ પાટીદાર; ભાદરણના રહીશ; ૧૯૨૮ ના વૈશાખમાં અમદાવાદમાં દિક્ષા; ૧૯૪૨ ના ચૈત્ર શુ. ૯ ગાધાવીમાં દેહાત્સ.
(પ) શ્રી છત્રાછું; વિરમગામના દશાશ્રીમાળી; ૧૯૬૯ ના માગસમાં તે જ ગામમાં દિક્ષા; ૧૯૨૭ ના ફાગણુમાં વઢવાણુમાં દેરૂત્સ.
(૬) શ્રી પુરૂષોત્તમજી; ભાદરણુના લેઉઆ પાટીદાર; ૧૯૨૯ ના અસાડ શુ. ૨ ના રોજ સુરતમાં દિક્ષા લીધી. દરીયાપુરી સમુદાયની પઢાવલી નોધવામાં હેમણે શ્રેણી મહેનત લીધી હતી. ૧૯૬૪ માં દેડાસ વડેદરામાં. હેમના શિષ્યા ઈશ્વરલાલજી, નગીનલાલજી, રવીચંદજી, કલ્યાણચંદજી, મુલચંદજી, સુંદરજી વગેરે ૭ વિધમાન છે.
(૭) શ્રી છગનલાલજી; વડાદરાના દશાશ્રીમાળી વાણીએ; અમદાવાદમાં ૧૯૩૨ ના વૈશાખ શુ. ૧૩ ના રાજ દિક્ષા લીધી. હેમના શિષ્ય શ્રી ગણુપતજી, કૃષ્ણુજી વિધમાન છે.
( ૮-૯ ) શ્રી ગાવિંછ તથા હેમના પુત્ર ઉત્તમચંદ્રજી; ગઢડાના દશામીમાળી વાણીઓ; વિસલપુરમાં ૧૯૩૬ ના વૈશાખમાં દિક્ષા; હેમના શિષ્ય મુળચંદજી તયા રણછેડજી થયા. શ્રી ગેવિંદજીએ ૧૯૪૦ ના - ૫માં અમદાવાદમાં રાળ કર્યાં.
(૧૦) શ્રી મગનલાલજી; વિરમગામના દશાશ્રીમાળી; ૧૯૩૭ માં પ્રતીજમાં દિક્ષા; હૅમના શિષ્ય શ્રી હરજીવનજી તથા શ્રી મણીલાલજી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
( ૨૪ )
( ૧૧ ) શ્રી નરાત્તમજી; ભાદરણના લેઉઆ પાટીદાર. ( ૧૨-૧૩ ) એ શિષ્યાએ અલ્પકાળ દિક્ષા પાળી. પાર્ટ ૨૧ મી.
શ્રી રઘુનાથજી મહારાજ; વિરમગામના રહીશ; ભાવસાર જ્ઞાતિ; પિતા ડાંઘાભા; માતા જવલખાઈ; જન્મ ૧૯૦૪૬ ૧૯૨૦ ના મહાશુદ ૧૫ ના રોજ પૂજ્યશ્રી મલુકચક્રજી સ્વામી પાસે કલેાલમાં દિક્ષા લીધી. વઢવાણુ નિવાસી ગાકળભાઈ લલ્લુભાઇ તથા અમદાવાદ નિવાસી વૃજલાલ મુળચંદ એ બન્નેએ વઢવાણુ મુઢ્ઢામે સંધ એકઠા કરીને ચતુર્વિધ સંધ સમક્ષ ૧૯૪૦ ના પ્રાગણ વદ ૧ બુધવારે હેમને આચાર્ય પદ આપ્યું. તે વખતે શ્રી અમીચંદ્રજી, ખુશાલજી, પુરૂષોત્તમજી, હાથીજી, મોહનલાલજી, છગનલાલજી, ઉત્તમચંદ્રજી, મગનલાલજી વગેરે મુનીરાજો તથા શ્રી ઉજમાઇ, નંદુભાઇ, જીવકારખા, મછાભાઇ વગેરે આર્યજી તથા સુરત, પ્રાંતીજ, કલાલ, અમ દાવદ, કડી, વિરમગામ વગેરેના શ્રાવકાએ હાજરી આપી હતી.
પૂજ્યશ્રી હાલ વિદ્યમાન છે. તેઓ શાંતસ્વભાવી છે. હેમના શિષ્યસમુદ્દાયમાં શ્રી હાથીજી, શ્રી ગોવનજી, શ્રી મેહનલાલજી, શ્રી ડાહ્યાજી જે કાળ કરી ગયા છે તે ઉપરાંત શ્રી જીવાજી, મી હર્ષચંદ્રજી, શ્રી દેવચંદ્ર, વગેરે વિચરે છે. આ સમુદાયમાં ૩૫ સાધુજી અને ૫૮ આજી હાલ વિધમાન છે.
પૂજ્યશ્રીએ જમાના બદલાયા જોઈ ધાર્મિક ઉન્નતિ માટે ધારા-ધારણ, બાંધવા સારૂ ચાલુ સાલ॰ ં જ ( ૧૯૬૫ ના પાષમાં ) સાધુ પરિષદ્ ભરી હતી અને કેટલાક સુધારા દાખલ કર્યા હતા.
વીના ધર્મસુધારજ (Martyr ) શ્રીમાન જીવની ઋષિ.
હું કહી ગયેા છુ કે, સંવત્ ૧૬૮૫ માં શ્રીમાન ધર્મસિંહ સુધારક તરીકે બહાર પડયા અને ૧૬૯૨ માં શ્રીમાન્ લવજી બહાર પડયા. આ એ શિવાય એક ત્રીન મહાશય પણ તેજ અરસામાં ધર્મને ઉલ્હાર કરવા માટે ખહાર પડેલા છે ( સવત્ ૧૭૧૬ ). આમાંના પહેલા મદૃાયનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
( ૮૫) જીવન ચરિત્ર અને હેમના અનુયાયીઓની કેટલીક હકીક્ત આપણે જોઈ ગયા. હવે બીજા મહાશય સમ્બન્ધમાં જે જે હકીકતે હને મળી શકી છે તે તે જણાવીશ.
સુરતના એક લક્ષાધિપતી દશાશ્રીમાળી વણિક વર વોરાની પુત્રી ફુલબાઇને લવજી નામે પુત્ર હતું. તે ઘણે ચાલાક હતા. ઉમરે આવૈતાં મ્હણે ચતિ વજગજીની પાસે શાસ્ત્રાધ્યાયન કર્યું. ધર્મની ઊંડી બાબતમાં ઉતરતાં હેને જણાવ્યું કે, હાલના યતિઓ શાત્રોકત વ્યવહાર પાળતા નથી. તેથી પોતે શુદ્ધ ધર્મ ચલાવવા ધાર્યું. પરંતુ તેમના દાદાએ ગુરૂ વગિજી પાસે જ દિક્ષા લેવાની ફરજ પાડવાથી પ્રથમ તે યતિપણું અંગીકાર કર્યું. પછી જેમ ધર્મસિંહ અને શીવજીઋષિ વચ્ચે શુદ્ધાચાર માટે ચર્ચા થઈ હતી તેમ આ ગુરૂ-શિષ્ય વચ્ચે પણ થઈ અને અંતે (બે વર્ષ યતિપર્ણ પાળ્યા પછી ) શ્રીમાન લવજી યતિ મટી સાધુ બન્યા. પિતાની સાથે યતિઓમાંના બે ( ભાણેજી અને સુખજી ) સાધુવેશમાં લાવવામાં તેઓ ફતેહમંદ થયા હતા. દિક્ષા ખંભાતમાં પિતાની મેળે લીધી હતી. દિક્ષાની સાલ માટે બે મત છે. મહારા માનવા પ્રમાણે ૧૬૯૨ માં દિક્ષા લીધી હશે; હારે એક પટાવળીમાં ૧૭૦૫ ની સાલ પણ મ્હારા વાંચવામાં આવી છે.
ખંભાતમાં શ્રીમાન લવજી ઋષિને શુધ્ધપદેશ સાંભળી ઘણું લેકે તારીફ કરવા લાગ્યા. પરંતુ આ કીર્તિ ખુદ વીરજી વોરાથી જ સહન થઈ નહિ. પિતાના ' કુળગુરૂ પાસેથી જ્ઞાન લઈને એક માણસ જૂદી પરૂપણું કરે એ હેમનાથી કેમ ખમાય ! હેમણે ખંભાતના નવાબને ખાનગી રાહે લખ્યું કે, લવજીને ગામમાં રહેવા દે નહિ. નવાબે તે પત્ર વાંચી લવજી ઋષિને પિતાના ડેલા પાસે બેસાડી મૂક્યા. યતિ તે હાં પણ આર્ત થાન-રાદ્ધ ધ્યાન નહિ થાતાં ધર્મ ધ્યાન બાવા લાગ્યા–સજઝાય કરવા લાગ્યા. આ જોઈ બેગમે નવાબને કહ્યું કે “ સાંજ લોકોને કાપાવવામાં સાર નથી. ” એથી મુનિને છોડી મુકવામાં આવ્યા. હાથી વિહાર કરી મુનિ કહેદરા થઈ અમદાવાદ આવ્યાં અને ઓશવાળો પૈકી હજુ એકને ધર્મ પમાડે. આ વખતે કાલુપુરના દશાપોરવાડ શ્રાવક સમજીએ ૨૩ વર્ષની ઉમરે તેમની પાસે દિક્ષા લીધી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
હારી પાસેની એક પટાવળીમાં એમ લખેલું છે કે, આ ચારે મુનિએ સ્કંડીલ ભૂમિથી પાછા ફરતા હતા તે વખતે હેમાંના એક મુનિ પાછળ પડી ગયેલા હેને કેટલાક યતિઓ મળ્યા. તેઓ હેને રસ્તો બતાવવાના નિમિત્તે પિતાના દેરાસરમાં લઈ ગયા અને તરવારથી હેની ગરદન ઉડાડી દઇને તેજ જગાએ શબને દાટયું. બીજા સાધુઓએ પેલા મુનિની તપાસ કરશે માંડી. છેવટે એક સેનીના કહેવાથી સધળો પરત મળે. શ્રીમાન લવજી ઋષિએ આ સઘળી મુશ્કેલી વજ જેવી છાતી રાખી સહન કીધી
અને કોઈ પણ જાતના વૈરને પિતાના હદયમાં જગા મળવા દીધી નહિ. - ઉલટા, ઉશ્કેરાયેલા શ્રાવકોને હેમણે વાર્યા અને “ધર્મ સહવામાં છે, લડ
વામાં નથી, ” એમ કહી આત્માના ધર્મ તથા સંસારના ધર્મ વચ્ચેને. તફાવત સમજાવ્યું. આખી દુનીઆ-૮૪ લક્ષ છવાનીને જે આપણે માત્મવત-આપણુ • પિતાના ' માફક જ ગણવાની-માનવાની છે તે પછી એમ સમજે કે આપણું એક આત્માનાં ૮૪૦૦૦૦૦ રૂપ છે. એ રૂપમાંના કોઈ પણ એક રૂપને અપરાધ તે આપણે પિતાને જ અપરાધ છે. એ અપરાધને મારવા જતાં આપણને પિતાને જ વાગશે, કારણ કે એ આપણું જ રૂપ છે. કેવી સુંદર ફીલસુફી ! કે ઉત્તમ ધર્મ ! કેવું જનહિતકારક શિક્ષણ ! | મુનિશ્રી હવે બુરાનપુર ગયા. આ તરફ હેમના શ્રાવકારખેને કઈ વધુ પગલાં ભરે એવા ડરથી શ્રી સંધે તેટલાં ૨૫. ઘરને “બાતલ ' કર્યા બાયડાટ ” કર્યો. અને અહીં હારે વસ્તુસ્થિતિને બરાબર ખ્યાલ આપવો જરૂરી છે. ધર્મ કેવી મુશ્કેલીથી સચવાય છે અને ખરા જીજ્ઞાસુઓ કેવા દઢ અને સહનશીલ હોય છે તે જાણવાને આ અા પ્રસંગ છે. ૧૦ હજૂર ઘર સામે શ્રીમાન લવજી ત્રાષિના અનુયાયી માત્ર ૨૫ હરજ હતાં ! તે પ્રબળ પક્ષે આ લેકને એટલે સુધી પજવ્યા કે કુવા પરથી તેમને પાણી પણ ભરવા ન તા. ધેખીજામ વગેરેને હેવનું હમ નહિ કરવા દેવા ખરાબ દબાવ કર્યો હતો. આ વખતે પણા ૨૫ ધરમાંના જે જીમત હતા અને કલાને પાણી પુરવી સારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
( ૮ ) આપી. છેવટે ત્રાસ વધી પડતાં આ પચીસે ઘરના આગેવાને લબાચા ભરીને દીલ્લી અરજ કરવા ગયા. ઘણે દિવસે ત્યહાં પરચા. પરંતુ તેઓ બાદશાહને મળે તે પહેલાં તે સામા પક્ષના વકીલે કહારનાએ બાદશાહને કાન કુંકી મુક્યા હતા કે જેથી આ લેકની મુલાકાત જ થઈ શકે નહિ. એવામાં ભાગ્યયેગે કાજીના પુત્રને સર્પ દંશવાથી તે અંતકાળે તિ, એ જાણું આ ૨૫ માંના એકે હેને નમકકાર મંત્રથી આરામ કરવાથી કજીની મહેરબાની થઈ. કાજીએ તેજ દિવસે કચેરીમાં જઈ બાદશાહને સર્વ હકીકત જણાવી. તેથી બાદશાહે હેને ઘટીત કરવા હુકમ આપે. તુરત કાજી એક લશ્કરી ટુકડી લઈને તે ૨૫ શ્રાવકે સાથે અમદાવાદ તરફ રવાના થયે. દેરાસરને ખાદીને જોતાં હેમાંથી સાધુનું શબ નીકળવાથી કાજી ઘણે કો અને મંદીરને નાશ કર પાને હુકમ કર્યો. પરંતુ તે ૨૫ શ્રાવની નમ્ર અરજ સ્વીકારીને તે વિચાર માંડી વાળ્યું. અને આ ધર્મ પોતે સ્વીકારીને કોઈ માણસ તે ધર્મના કઈ અનુયાયીને હરકત ન કરે એવો સખત બંદોબસ્ત કર્યો. સાંભળવા મુજબ “ પાર્શ્વ સ્તુતિ ” તથા કેટલાંક સ્તવને એમના રચેલાં છે. આ બનાવ પછી આ ધર્મને પ્રચાર ગુજરાતમાં વા.
મહાપુરૂષ શ્રી લવજીપિ પિતાના શિષ્ય શ્રી સોમજી ઋષિને પાટ આપી પિતે સંથારો કરી સ્વર્ગે પધાર્યા. શ્રી સમજી ઋષિ બુરાનપુર પધાર્યા હતાં તેમને કહાનજી નામે શિયને લાભ થયો. આ કહાનજી ઋષિજીના નામને સમુદાય હાલ દક્ષિણમાં પ્રવર્તે છે. (દક્ષિણ હૈદ્રાબાદમાં વિચરતા બાલબ્રહ્મચારી મુનિ અલખ ઋષિ કે જહેમણે જૈન તત્વ પ્રકાશ' નામનું મોટું પુસ્તક રચ્યું છે તેઓ આ સમુદાયના છે. )
છઠછાના પારણું. કરતા મુનિ તેમજ ઋષિ બુરાનપુર નજીકમાં પધાર્યા હતાં. કોઈ યતિની ખટપટથી એક રંગરેજના હાથે વિષ મિશ્રીત લાડુ હેમને વહેરાવરાવીને જીવ લેવામાં આવ્યાં. આ વાતની સર્વને માલુમ થતાં યતીના આચાર પરથી તેમના સારા સારા ભકતની પણું શ્રદ્ધા ઉડી ગઈ અને ઉલટા તેઓ સાધમાર્ગી બન્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
( ૮૮ ) ઉપર લખેલી હકીકત આપનારી એક પટાવળીથી જુદી જ હકીકત આપનારી એક બીજી પણ પટાવળી હારી પાસે છે, જેમાં લખ્યું છે કે, બુરાનપુરમાં લવજી ઋષિને પિતાને જ વિપને લાડે આપવામાં આવ્યું હતું.
દરિયાપુરી સમુદાયની એક પટાવળી એમ કહે છે કે, શ્રીમાન લવજી ઋષિ શ્રીમાન ધર્મસિંહજીને અમદાવાદમાં મળ્યા હતા. છ કોટી-આઠ કોટી સામાયિકના સંબંધમાં, આયુષ્ય ટુટવાની માન્યતામાં એમ કેટલીક બાબતેમાં બન્નેના વિચારો જુદા પડવાથી તેઓ ભેગા રહી શક્યા નહિ. આ મુનિને પરિવાર ગુજરાત અને માળવામાં છે. હેમના કુલ સાધુજીઓની યાદી તથા બીજા જાણવાજોગ બનાવો મને મળ્યા નથી. હવે પછી મળશે તે આ પુસ્તકના બીજા ભાગમાં તે દાખલ કરવા ધારું છું.
त्रीजा धर्मसुधारक श्रीमान् धर्मदासजीनु जीवनचरित्र.
ત્રીજા સુધારક શ્રીમાન ધર્મદાસજી હતા, કે જહેમને માટે અદ્યાપિ પર્યત સત્ય હકીકત જાહેરમાં લાવવા કોઈએ પ્રયત્ન કર્યો નથી. જે કાંઈ હકીકતો મિહને મળી છે તે તદન અપૂર્ણ છે. કેટલીક તે દંતકથાઓ જેવી છે. એ સર્વમાંથી મને ઠીક લાગ્યું તેટલાનું તારણ અત્રે રજુ કરવા ઈચ્છું છું.
આ મહાત્માને પણ યતિ વર્ગને સડે જઈ ઘણું લાગી આવેલું અને તેથી જ તેઓ સાચા સાધુની શોધમાં લાગેલા. અમદાવાદ પાસેના સરખેજ ગામના તે ભાવસાર હતા, ( હેમના પિતાનું નામ જીવણ કાળીદાસ. ) હેમને એકલપાત્રી સાધુની શ્રદ્ધા હતી. ધર્મસિ હજી અને લવજી
ઋષિને તેઓ મળ્યા પણ હાં પણ હેમનું ચિત્ત કઈ નહિ. ચિત્ત કેમ ન કર્યું તેનું રહય તે સર્વજ્ઞ જાણે; બાકી આપણે સામાન્ય માણસે તે એમ અનુમાન કરી શકીએ કે, પહેલા બે મુનીઓમાં તેમને સંપૂર્ણ શુદ્ધિ નહિ જણાઇ હેય અથવા પિતે જજ સમુદાય સ્થાપી વધારે નામના
કહાડવા ધાર્યું હોય. બેમાંનું ગમે તે એક કારણ લઇએ તે પણ આપણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
( ૮ ) -શરમાવું જ પડશે. ત્રણ જબરજસ્ત આચાર્ય એકઠા ન રહી શક્યા અને અબે ચચ્ચાર બેલની માન્યતામાં ભિન્નતાના કારણને આગળ ધરીને હૈ સિાના જાદા વાડા બાંધ્યા એ મહારી અ૫ દૃષ્ટિએ તે જૈનધર્મને મોટું નુકસાન જ કર્યું છે. એ ત્રણના તેરસે ફાંટા થયા ! અને જે સ્થાપક જ એકતાના કિમત ન આંકી શકતા હોય તે પાછળનાઓને શે દેષ કહાડે ?
ઈતિહાસને આટલે ભાગ કહેવાયા પછી મહારે એ બાબત પર -મહારા વાચક વર્ગનું લક્ષ ખેંચવું જરૂરનું છે કે, “સ્થાનકવાસી · અથવા “ સાધુમાગી ' જેને ધર્મ રહારથી પુનર્જન્મ પાવ્યો-હારથી જૈન ધર્મને આ બીજો અવતાર હવા ખાતે થયો ત્યારથી તે આજ સુધીમાં કોઈ વખતે એ ધર્મ જાહેરજલાલીમાં હતું જ નહિ, અરે એને માટે કશું બંધારણ જ નહતું. યતિઓથી જુદા પડવું; અને મૂર્તિપૂજાને તિલાંજલી આપવી એટલે “ ઢંઢોઆ ” થયા એજ ખ્યાલ આ ધર્મ સંબંધી પ્રચલીત હિતે. જેમ એકજ ભાષા વાપરતી જૂદા જૂદા પ્રાંતની રૈયત એક “ પ્ર” ગણાય; પરતુ હિંદમાં એક પ્રત્વ છેજ નહિ; તેમ એકજ બંધારણથી ચાલતા જુદા જુદા ગામના સંઘે અને સાધુઓ કોઈ વખતે આ ધર્મમાં હતા નહિ અને હાલ પણ છેજ નહિ. જેની મરછમાં આવે તે “ બીજા બધા અનાચારી છે, હું એકલે શુદ્ધ છું માટે હું જુદે જ વિચરીશ” એમ કહી જુદો સંધાડે સ્થાપે અને એ પણ સ્થાનકવાસી ગણાય ! “ પ્રજા – ત્યમાં એક જ ભાષા જોઈએ તેમ ધર્મમાં એકજ બંધારણ જોઈએ. હિં. દમાં જેમ ભાષા એક નથી તેમ સ્થા. જૈન વર્ગમાં બંધારણું એક નથી. આથી સ સેના મગ જુદા ચઢે છે !
ધર્મદાસજી માટે એવી ( દંત ) કથા ચાલે છે કે, તેઓએ જાતે દિક્ષા લીધા પછી પહેલે જ દિવસે, ગોચરીમાં કુંભારને હાંથી રાખ પ્રાપ્ત કરી, જે રાખ થોડીક પાત્રમાં પડી અને બીજી બધી હવામાં ઉડી ગઈ. આ બનાવ તેઓએ શ્રી ધર્મસિંહજીને જણાવ્યા અને આ મહાન કૌતુક () માટે તે મહાત્માએ ખુલાસો કર્યો કે આ બનાવ એમ સૂચવે છે કે હમારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
( ૯ ). ઘણું શિષ્યો થશે અને તે ચોતરફ પથરાશે. એમને હટ શિપ થયા. લિબડી સમુદાયની પટાવળી જણાવે છે કે, તેરાપંથી, મારવાડમેવાડ-પજાબના સાધુઓના સંપાડા, લિંબડી-બોટાદ-સાયલા–ધ્રાંગધ્રા-ચુડા-કચ્છગેંડળ એટલા સંધાડાઃ એ સર્વ આ વૃક્ષની શાખાઓ છે. આ હકીકતથી વિરૂદ્ધની હકીકત મહને પુરી પાડવામાં ન આવે ત્યાં સુધી હું આમાં શ્રદ્ધા રાખીશ અને એ સમુદાયની પટાવાળી પરથી સંક્ષિપ્ત મુદા અત્રે ટાંકીસ.
આ પટાવળીના કહેવા મુજબ, શ્રીમાન ધર્મદાસજીએ ૧૭૧૬ માં અમદાવાદ શહેર બહારની પદશાહની વાડીમાં ક્ષિા લીધી હતી. (બધો પ્રતાપ તે અમારા અમદાવાદને જ છે એટલે અમારે મગરૂરી લેવા જેવું ખરું!)
એમના સમુદાયના રૂગનાથજી મહારાજના વખતમાં હેમના શિષ્ય બીખમજીએ જુદા પડીને તેરાપંથ ચલાવ્યું. એ પંથ માટે એવી (દંત) કથા રજુ કરવામાં આવે છે કે, ભીખમ છ મુનિ બહાર પાણી વરી લાવેલા તે ખુલ્લાં મુકેલાં. ગરમ પાણીમાં ઉંદર અચાનક પડીને મરી ગયો એથી ગુરૂએ ઠપકો આપ્યો. શિષ્ય કહ્યું “ મહે એને માર્યો નથી. આયુષ્ય ટુટવાથી તે મુએ તેમાં હું શું કરું ?” છેવટે આ મુનિ ૧૮૧૫ ના ચૈત્ર સુદ ૯ શુક્રવારે ( વાર સુદ્ધાંની નોંધ મેજુદ છે! ) ૧૩ સાધુ જુદા પડયા અને “તેરાપંથી' કહેવાયા. હેમણે એવી પરૂપણ કરી કે “મારતા જીવને કાવે-છેડાવે તે પાપ લાગે.” મહારા આધીન મત પ્રમાણે તે તેરાપંથના જન્મની આ હકીકત કલ્પીત-દીગંબર મતના સંબંધમાં ઉડાવેલી ગપ જેવી એપ છે. તેમજ તેરાપંથના સ્થાપક ઉપર મારતા જીવને બચાવવામાં પાપ માનવાનું છે તેમત મુકાય છે તે પણ ખોટું લેવું જોઈએ. હું પિતે તેરાપંચના કોઈ વિદ્વાન ઉપદેશકને મળી શકે નહિ અને હેમને આ સબન્ધમાં શું દલીલ દજુ કરવાની છે તે સાંભળું નહિ હાંસુધી આવી વાતે હરગીજ માની શકે નહિ. આપણ ને રતજ જ છે કે પિતા સિવાયના બધાને મૂM—બંધાને નાચ-અંધાને પાપી કરાવવા માટે ગમે તેવી હતાં એ જ પિવી. હિંદનો ધમાં ઓછા વધતા પ્રમાણમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
(૯૧) એમ ચાલે છે. તેવા સંજોગોમાં, શું સરત, છાને મારતા નહિ બચાવવા એ સંબંધમાં કાંઈ બુદ્ધિમાલ ખુલાસે તેરાપંથના સ્થાપક આપી શકતા હોય તે હેને આપણે નીદી શકીએ નહિ. સામાન્ય લેકે રજનું ગજ કરી નાખવાને રવભાવ ધરાવે છે. અને હૈમને સાધવર્ગ પૈકી અત્ત અને ઈષાર ભાગ ફટાડે છે. માટે એવી “ સેકન્ડ હેન્ડ * ખબરે ઉપર આધાર નહિ રાખતાં હું પિતે અંગત અનુભવ લીધા પછીજ હારે અભિપ્રાય આપી શકું.
તેર સાધુમાંના રૂપચંદજીને બાકીના બાર સાધુએ ગુરૂ ઠરાબા; પરન્તુ તે રૂપચંદજીએ કોણ જાણે શા કારણથી બીજે જ વર્ષે તે ગચ્છ છે. તેમજ ૧૮૩૬ માં પાલનપુરના શ્રાવકોએ પણ તે મત છે.
બાવીશ ટાળો.” શ્રીમાન ધર્મદાસજીના ૯૮ શિષ્ય પકી ૯૮ શિષ્યએ મારવાડમેવાડ -પંજાબ ભણી વિહાર કરી “ બાવીશ ટાળો " ના નામથી પ્રખ્યાતી મેળવી, જે કે એક છપાયેલી પટાવળી આવી કથા કહે છે પરંતુ હું પોતે પંજાબમાં મુસાફરી કરીને હાંના મુનીવરે પાસેથી મેળવેલી હકીકત જુદી જ છે. વિષયાન્તરના ભયથી તે હકીકત ખાસ જૂદા જ પ્રકરણમાટે મુલતવી રાખીશ.
૯૯ પિકી ૯૮ શિષ્યએ મારવાડ વગેરે તરીમાં વિહાર કર્યો અને મહેટા શિષ્ય શ્રી મૂળચંદ્રજીએ અમદાવાદમાં રહી ગુજરાતમાં ધર્મ ફેલાછે. હેમને ૭ શિષ્ય હતાઃ ગુલાબચંદ, પંચાલુજ, વનાજી, ઈદરજી, વારશીજી, વિઠલજી અને ઈબજી.
કાઠીઆવાડના સંઘાડાઓની ઉત્પત્તિ લિંબડી સંવાડે - ઉપર કહેલા શ્રી ઈછાછ સ્વામીને લિંબડીના શ્રાવકોએ આગ્રહ કરવાથી તેઓ હાં ગયેલા અને ગાદીની સ્થાપના કરેલી ( સંવત ૧૮૪૫). “ત્યાં સુધી આ ગામમાં સધળા સાધુઓ એકા રહેતા ” એમ લિંબી સમુદાય તરથી છપાવલી પટાવળી કહે છે. આ વાય અર્થસૂચક છે. અગાઉ સધળા ચાધુ એકઠા રહેતા અને હવે આ પરાક્રમી એ “પવિત્ર ચવિંદ કર્યા " એથી સાધુએમાં બિનવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
( ૯૨ ) પડી ગઈ ! એક હતા તેના બગડે બે થયા ! અને આવા આવા બનાવોને ભકત મહાન બનાવ તરીકે નોંધવામાં મગરૂરી લે છે. હું લિંબડી સમુદાય એકલા માટે આ ટીકા નથી કરતે લગભગ સઘળા સંધાડાને હારી આ ટીકા એક સરખી લાગુ પડે છે. વિદ્વાન સાધુ થયો કે “ હું-તું ' ચાલ્યું જ છે. પવિત્ર અને વિદ્વાન પુરૂષનું કામ તે બેના એક કરવાનું છે, નહિ કે એકના બે કરવાનું. સંધાડાને શું આશય હવે જોઈએ, હાલ શું આ ય સમજાય છે અને હેનું શું પરિણામ આવ્યું છે એ સમ્બન્ધમાં હું અન્ય પ્રસંગે બોલીશ.
ગોંડલ સંવાડે -શ્રી પંચાણુજીના શિષ્ય શ્રી રતનશી તથા શ્રી ડુંગરશી સ્વામી ગોંડલ ગયા ત્યારથી “ ગંડલ સંધાડે કહેવાયે.
બરવાળાને સંઘાડે – શ્રી વનાજીના શિષ્ય શ્રી કહાનજી સ્વામી અરવાળે ગયા ત્યારથી જ બરવાળા સંધાડે ” કહેવા
ચુડા સંઘાડો – શ્રી વણારશીજીના શિષ્ય શ્રી જેસંગજી તથા શ્રી ઉદેસંગજી સ્વામી ચુડે ગયા ત્યારથી “ચુડા સંવાડે ” કહેવાય.
ધ્રાંગધ્રા સંઘાડો:-શ્રી વિઠ્ઠલજીના શિષ્ય શ્રી ભુખણજી સ્વામી - રબી જઈને તહાં રહ્યા પણ હેમના શિષ્ય શ્રી વશરામજી ધ્રાંગધ્ર ગયા અને “ ધ્રાંગધ્રા સંધાડ ” કહેવાય.
કચ્છી સંધાડે –શ્રી ઈદરજીના શિષ્ય શ્રી કરશનજી સ્વામી કચ્છમાં ગયા. ત્યહાં દરીઆપરી સમુદાયની આવશ્યકની પ્રત વાંચવાથી આઠ કોટી મત હેમને રૂ અને તેથી આઠકોટી પપી હારથી કચ્છ આકોટી સમુદાય કહેવાય.
આ સઘળા કાઠીઆવાડી સંધાડાઓ ઉપરાંત શ્રી ઈચ્છીજી સ્વામીના શિષ્ય શ્રી રામજી ઋષિએ લિંબડીથી ઉદેપુર જઇને ત્યહાં “ ઉદેપુર સપાહે સ્થાપ્યો હતો. * .
આ સઘળા સંધાડાના સામુનિરાજેની યાદી, હેમના અભ્યાસ, દરેક ગામમાં હેમના શ્રાવ કેટલા છે હેની યાદી આ સર્વ નેધ કોન્ફરન્સ
ઓફીસ તરકથી કરવાનું કામ ચાલે છે. એટલે મહે એ માથાકુટ શહેરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
( ૩ ) લેવાની જરૂર જોઈ નથી. આશા છે કે કોન્ફરન્સ ઓફિસ તે કામ બનતી વરાએ પુરૂ કરશે. તેમ થયેથી હું આ પુસ્તકને બીજો ભાગ બહાર પાડીને તેમાં વધુ વિગતો ચુંટી ચુંટીને દાખલ કરીશ.
જુદા જુદા સમુદાયે આ પ્રમાણે ઉત્પન્ન થયા. વધુ સંખ્યા માટે કે વધુ “સંધાડા' માટે હવે જરાકે ખેદ થતું નથી, માત્ર જે કારણથી સં. ઘાડા જુદા પડ્યા છે કારણકે હું પસંદ કરતા નથી. અને એવા બેટા કારણથી જુદા પડીને વળી પાછા વખાણ કરવાં. એ બેવડ અપરાધ છે. એકંદર સાધુકરનારા પખવા માટે એક જ સાધુજી હેય તે કરતાં જુદા જુદા વર્ગો પાડીને દરેક વર્ગ અકેક ગુરૂને હસ્તક સોંપવામાં આવે એ વધારે લાભદાયક છે. પરંતુ તે જુદા જુદા વર્ગો એક બીન્સથી જુદા સમજવાના નથી. જુદાપણું હાલ ખુલ્લું વર્તાય છે માટે જ આટલી ટીકા કરવાની જરૂર જોઈ છે. -
હવે આપણે ઇતિહાસના તારને પાછો હાથમાં લઈએ. શ્રી ઈચ્છા સ્વામીના ગુરૂભાઇ ગુલાબચંદ્રજીના શિષ્ય વાલજી સ્વામી, હેમના શિષ્ય શ્રી હીરાજી સ્વામી અને હેમના શિષ્ય શ્રી કહાનજી સ્વામી થયા. તે કહાનજી સ્વામીના શિષ્ય અજરામરજી મહારાજે લિંબડી સમુદાયને ઘણે પ્રકાશમાં આ. તેઓ જામનગર તાબાના પડાણના વિશાઓશવાળ હતા. તેઓએ જેન દિક્ષા લીધી તે પહેલાં ગાસાંઈ પંથમાં ભેળવી તેમને ગાદી આપવાનું કહેવામાં આવેલું પણ તે લાલચથી તેઓ ઠગાયા ન હતા. તે જ સાલમાં એટલે ૧૮૧૮ માં હેમણે જેન દિક્ષા લીધી અને સુરત જવા ઉપડયા. રસ્તામાં તપ ગચ્છના પ્રીપૂજ્ય શ્રી ગુલાબચંદજી મળ્યા. હેમણે હેમને વેગ શસ્ત્ર શિખવવા ખુશી બતાવી તેથી બને સુરત ગયા અને અભ્યાસ ચાલુ થ. તપ ગચ્છના આ યતિને ઉપકાર માનનારી એક લીટી જેટલી પણ ભલાઈ લિંબડી સમુદાયની પટાવળી લખનારે બતાવી નથી. યોગશાસ્ત્ર જેવા આ
મસાર્થક કરાવનાર વિષયનું જ્ઞાન આપનારને એટલે ઉપકાર માનીએ તેટલે થે છે. જ્ઞાન ગમે ત્યાંથી મળે હાથી લેવા ગ્ય છે. અને તપ ગચછના એક યતિથી ગમે તે કારણથી પણ આવી ભલાઈ બતાવી શક્યા હેય તે તે ઓછું ધન્યવાદને પાત્ર કામ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
( ૯૪) ૧૮૪૫ માં શ્રી અજરામરજી આચાર્ય પદ્ધી ( લિંબડીમાં ) પામ્યા. હેમને જન્મ ૧૮૦૯ માં, દિક્ષા ૧૮૧૯ માં, આચાર્યપદી ૧૮૪૫ માં અને દેહોત્સર્ગ ૧૮૭૦ માં થયે.
હેમની પછી હેમના શિષ્ય દેવરાજછ મુનિ થયા. તે કરછ-કાંડાકરાના રહીશ હતા. એમણે ૧૮૪૭ માં કચ્છમાં વિહાર કર્યો તે વખતે કચ્છમાં આઠકોટીની શ્રદ્ધા હતી. આ મુનિએ છેકટીની મહા પરૂપી એના સંબંધમાં બેહદ વખાણ કરતાં તે સંધાડાને એક લખનાર લખે છે કે: એમણે આટકોટીનું “અજ્ઞાન તમીર હરીને શ્રાવકને ર એ વી કોટી અંગીકાર કરતા બનાવ્યા.” સંધાઓની સંખ્યા વધવા સામે વાંધે લેવાનાં મહને જે કાંઈ કારણે મળ્યાં છે હેમાંનું આ પણ એક કારણ છે. ભાઈએ ! કુલ ૯ કરી; સાધુ , કોટી પચ્ચખાણ કરે છે ( દશ વિકાલિક સૂત્રના ૪ થા અધ્યયનની સાક્ષી ) અને શ્રાવકે પિતાની શક્તિ મુજબ ૮ કેટથી કરે કે છ કોટીથી કે ૪ કોટીથી કરે. શું છે કેટીના પરૂપનારા કે જેઓ આઠકોટીને ( એટલે વધારે પવિત્રતાને ) અજ્ઞાન–તમીર ગણી કહાડે છે તેઓ એમ ગેરન્ટી આપી શકશે કે છ કોટી સામાયિક કરનારા બધાઓ (અરે ૧૦ ટકા જેટલા પણ) “ મન-વચન અને કાયાથી, પાપકર્મ ન કરવું ન કરાવવું, "એ નિયમ બરાબર પાળે છે? સામાયીક વખતે મુની પિતે જ ( છ કોટીને ઉપદેશ દઈ આઠકોટીને અજ્ઞાન–વીમીર કહેનારા પિતે જ) રાસ વાંચે છે અને શ્રી કૃષ્ણ કે તમે કરેલાં પરાક્રમે વાંચી એ તો રસ ઉત્પન્ન કરે છે કે સાંભળનારાઓ એ પરાક્રમથી ખુશ થાય છે; વખતે પરાક્રમ કરનારને શાબાશી પણ આપે છે અને કોઈ પાપીને મારા-મારે એમ પણ મનમાં લે છે. એટલે, મન ઠેકાણે રાખવાનું કામ થોડાથી જ બની શકે છે. કેટલાક તો સામાયીકમાં જ વ્યાપારની વ્યવસ્થા કરે છે. તે આવાને છ કોટી બાધા આપવી તે શું “અજ્ઞાન-તમીર' કહેવાય નહિ ? એમને તે “વચન અને કયાથી પાપકર્મ કરવું નહિ અને કરા વવું નહિ” એમ જ કોટી જ પ્રત્યાખ્યાન આપવા જોઈએ. તરવાનું શી
અનાર કોઈ સખસને દરીઆમાં ઝીપલાવાની સલાહ આપનારને માથે શું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
(૯૫). હેનું ખુન કરવાને અપરાધ સાબીત થતું નથી કે શક્તિથી વધારે બેને અપાય જ નહિ. સામાયિક છે કોટી થઈ શકે, ૮ કોટી, ૬ કોટી, કે કોટી, પણ થઈ શકે. અમુક વખત સુધી “સમભાવ' રાખવા માટે એ વ્રત છે.
મભાવ'ના ચહડતા ઉતરતા ભેદ છે. કોઈ વધારે શક્તિવાળો ઉંચામાં ઊંચે પગથીએ ઉભા રહી શકે અને કોઈ પહેલે પગથીએ ઉમે રહી શકે.
આઠકોટી ખી છે અને છ કોટી ખરી છે એમ કહેનારાઓએ કચ્છમાં કે બીજે સ્થળે મહાન પરાક્રમ કર્યા કહે છે તે એક બમણું છે. એમણે તે ઉલટું અજ્ઞાન તમીર વધાર્યું છે. આઠકોટી જ સામાયીક થઈ શકે એમ જપ્ત કરનારા પણ લોકોને દેશમાં નાખી દે છે. આવી ખેંચતાણ પિતાની પડીતાઈ બતાવવા માટે જ થાય છે, ધર્મની દાઝથી થતી નથી.
અસ્તુ, કચ્છમાં છકોટીની માન્યતાના મહાત્મા શ્રી દેવરાજજીએ છ કોટી મત સ્થાપ્યો હેમને દેવજી સ્વામી વગેરે શિષ્ય થયા.
૧૮૭૯માં દેવરાજજી મહારાજે કાળ કર્યો અને પછી ભાણજી સ્વામી પાટે બેઠા. ( ૧૮૫૫ માં દિક્ષા અને ૧૮૮૩ માં દેહત્સર્ગ. ) પછી શ્રી દેવજી સ્વામી થયા. તેઓ વાંકાનેરના લુવાણા હતા. ૧૦ વર્ષની ઉમરે ૧૮૬૯ માં દિક્ષા લઈ ૧૮૮૬ માં પાટે બેઠા. એમ પરિવાર વધતાં વધતાં ૧૧૫ માં શ્રી દેવજી રવામીના ચરૂ ભાઈ શ્રી અચલજી તથા હેમના શિષ્ય હેમચંદજી ૧૦ સાધુ સહીત ધર્મ શાળામાં ઉતર્યા અને જૂદ સં. ઘાડેસ્થા. એ સંધાડે “ સંધવીને સંધાડે ” કહેવાય. - લિંબડી સમુદાયના પૂજ્ય શ્રી દીપચંદ્રજી મહારાજ વિદ્વાન તેમજ શાંત સ્વભાવી થયા. તેઓએ ૧૯૦૧ માં દિક્ષા લઈ, ૧૯૩૭ માં આચાર્ય પદી પાસ કરી હતી. હાલ એ સમુદાયનું કામ બીજા સમુદાયના પ્રમાણમાં અચકું ચાલે છે. કુલે સેએક સાધુ તથા સાધવી તેમાં હૈયાત છે. પૂજ્ય પદી શ્રી મેધરાજજી મહારાજ અને આચાર્ય પદ્વી શ્રી ઉત્તમચંદજી મહારાજ ભોગવે છે. અને ગુણ છે. આ સંવાડાએ બેએક વર્ષ ઉપર “સાધુ પરિવર ભરીને સુધારા દાખલ કર્યા હતા, અને સડેલા અંગને કાપી નાખવાની જાહેર હિમતને દાખલો બેસાડ્યો હતો આ વર્ષના કેટલાક મુનિ જાહેર ઉપદેશક તરીકે પ્રસિદ્ધ છે. સંસ્કૃતના અભ્યાસ માટે બીજા સંધાડાએ કરતાં આ સંધાડામાં વધારે કાળજી અપાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫ મું.
પટાવળી’ પર પંઝાબ પક્ષના પ્રકાશ.
સને ૧૯૦૭ ના ડીસેમ્બરમાં મહારી પંઝાબની મુસાફરીમાં રહે તે તરફના સ્વધર્મીઓ-સાધુઓ વગેરેનાં ખાસ લક્ષણનો અભ્યાસ કરવાની તક હાથ કરી હતી, એવી જ રીતે અતિહાસીક શોધ માટે પણ પ્રયત્ન કર્યો હતું. જો કે મારી પંઝાબની સ્થિરતા ઘણી જ ટુંકી હતી તેથી કાંઈ વિશેષ ધળ મહારાથી થઈ શકી નથી તદપિ જે થોડા કલાક મહને મળ્યા તે હે નકામા જવા દીધા નહતા. પટાવળી સંબંધમાં જે કાંઈ પંઝાબમાં મહારા જાણવામાં આવ્યું તે અત્રે આપું છું.
આજ સુધી ગુજરાત તરફમાં એમજ સાંભળવામાં આવે છે કે શ્રીમાન લંકાશાહે જૈનધર્મને ઉદ્ધાર કરીને જેન ધર્મને સુકાઈ ગયેલે ઝરે પુનઃ ચાલુ કર્યો અને હેણે પુનરોદ્ધાર કરેલા ધર્મને લેકે સ્થાનકવાશી-સાધમાર્ગ-દુઆ આદિ નામથી ઓળખવા લાગ્યા. એ વગેરે સાંભળવામાં આવે છે, પરંતુ પંઝાબમાં મહું કાંઈક નવું જ સાંભળ્યું છે. એ નવું કેટલે અંશે સપૂર્ણ છે તે હવે પછી જોવામાં આવશે પણ જે કઈ કાચી ધાતુ મહને જડી આવી તે જાહેરમાં મુકવાની મ્હારી આહારી ફરજ સમજું છું. કે જેથી રસાયણ શાસ્ત્રીએ–શાધકે હેને શુદ્ધ કરી ઉપયોગમાં લઈ શકે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #98
--------------------------------------------------------------------------
________________
( ૯૭ ) હને જણાવવામાં આવે છે કે, જેન ધર્મમાં જે ૮૪ ગ૭ કહેવામાં આવે છે તે અચ્છ કાંઇ • સાધુ” ના નહિ પણ “પતિના છે. તે યતિએમાંના કેટલાક ઉત્તમ પુએ ક્રિયાઉદ્ધાર કરીને “ સાધુ ” નામ ધારણ કર્યું પરંતુ “ ગ૭ ” નાં નામ તે એ જ કાયમ રહ્યાં. સ્થાનકવાસી – સાધુમાગી કે હુંઢીઆ એ કોઈ “ગછ ' નથી, કારણ કે એ “યતિ ” ના ભકત નથી, પણ “ સાધુ ” ના અનુયાયી છે, અર્થાત્ કંચન અને કામનીને બીલકુલ તજી દેનાર-જૈન સૂત્રોમાં ફરમાવ્યા મુજબ જ ક્રિયા કરનાર એવા જે “સાધુ' હેમને કોઈ કાળે એક જ લેપ થયો નથી (અને ભગવાનના નિર્વાણ પછી ૨૧૦૦૦ વર્ષ સુધી એક જ લેપ થવાને પણ નથી.)શ્રી મહાવીર સ્વામીથી આજ સુધી કોઈ કાળ એવો હતું જ નહિ કે જે વખતે કોઈ “સાધુ ” મુદલ જ ન હોય. પંઝાબના સાધુઓ પાસેની પટાવળા એમ બેલે છે કે શ્રી મહાવીરથી ૬૧ મી પાટે શ્રી જ્ઞાનઋષિજી થયા. હેમણે ૧૫૦૧ માં દિક્ષા લીધી હતી. એમની પાસે ૪૫ ભાએ દિક્ષા લીધી હતી કે જે ૪૫ અને અવ્વલ ઉપદેશ તે અમદાવાદના “ગ્રહસ્થ” લોકશાહે આ હત–પતિને ધ્યા હતા. શ્રી લૉકાશાહે સજ્ઞાન પતે મેળવ્યું પણ ઉમરના સબબથી પિતે દિક્ષા લઈ શક્યા નહોતા, તેથી હેમણે શ્રી શાનજી ઋષિજી પાસે પોતે પ્રતિબંધેલ. ૪૫ ઉમેદવારને મેકલી દિક્ષા અપાવી. આ ૪૫ માંથી ચારે સમુદાય ચલાવ્યા. એ ૪નાં નામ- ભાનુલણજી, ભીમજી, જગમાલજી અને હરિન છે. શ્રી ભાનુલુણાજીથી ૨૫ મી પેઢીએ પંઝાબો મહાત્મા શ્રી અમરસિંહજી થયા કે નિપાટે હાલ પૂજ્યશ્રી સહનલાલજી મહારાજ બિરાજે છે. ( શ્રી મહાવીર સ્વામીથી ૮૫ મી પેઢીએ પૂજ્યશ્રી અમરસિંહજી થયા.)
શ્રી ભાનુલુણુજી આદિ ૪ સાધુઓમાંથી ૪ સંપ્રદાય ચાલ્યા, જે પૈકી - હાલ નીચે મુજબ સાધુજી બીરાજમાન છે.
( ૧ ) મારવાડમાં શ્રી કહાનજી ઋષિના પ્રસિદ્ધ કાવ્યકાર શિષ્ય - શ્રી તીલેક ઋષિજીના શિષ્ય, જેમાં હાલ શ્રી દોલત વીજ રાજકોટ
ચાતુર્માસ કર્યું હતું તે ) તથા હૈદ્રાબાદમાં બીરાજે છે તે શ્રી અલખShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #99
--------------------------------------------------------------------------
________________
( ૯૮ ષિજી તથા પુના જીલ્લામાં વિચરતા શ્રી રત્નપિજી વિગેરે બિરાજે છે. ( ૨ ) દરિયાપુરી શ્રી ધર્મસિંહજી કે જે પહેલાં શ્રી પૂજય હતા, પછી સાધુ થઈ માળવામાં તાલપંપાલ તરફમાં વિચરતા હતા, હેમના શિષ્ય ( ૩ ) પૂજય શ્રી મલકચંદજી લાહરી કે હેમની સંપ્રદાયમાં હાલ પૂજય શ્રી હનલાલજી મહારાજ પંઝાબમાં વિચરે છે અને જહેમના કાબુમાં અંદાજ ૧૦૦ સાધુજી અને ૬૦ આર્યાજી બિરાજે છે. (૪) પૂજ્ય શ્રી અજરામરજી મહારાજ કે હેમની સંપ્રદાયના શ્રી ઋષિરાજજી નામના વિધાન મુનિના કાળના ખબર “ જેન સમાચાર ” માં થોડા જ માસ ઉપર છપાઈ ગયા છે અને હેમાં હાલ શ્રી મંગળસેનજી વગેરે સાધુઓ જમનાપાર–આમા તરમાં વિચરે છે.
એ જ સમુદાય અને શ્રી મહાવીર સ્વામી વચ્ચે અબુટ સંબંધ ચાલે આવે છે, અર્થાત વચ્ચમાં ગાબડું પડ્યું જ નથી; કોઈ વખતે સાધુજીની સંખ્યા છેક જ શેડી થઈ ગઈ હતી, યતિઓ વધી પડ્યાં હતા, એ વગેરે કારણથી સાધુઓ દરેક માણસના જોવામાં ન આવે તેથી કાંઈ ગાબડું” પથુ ગણાય નહિ. શ્રી ભગવતીજી સૂત્રના પચીસમા શતકમાં કહ્યું છે કે, છે પસ્થાપનીય ચારિત્રની અંતરાય ૬૩૦૦૦ વર્ષ સુધી ચાલશે. આ ૨૧૦૦૦ વર્ષને ૧ લે આ ર૧૦૦૦ વર્ષને અને બીજી અને ૨૧૦૦૦ વર્ષને એમ ૬૩૦૦૦ વર્ષ સુધી દેવસ્થાપનીય ચારિત્ર જોવામાં આવશે નહિ. પછી શ્રી પદ્મનાભજી તીર્થંકરના શાશનમાં તે ચારિત્ર શરૂ થશે. અને ચાલ્યા કરશે, માત્ર ઉપર કહેલા ૬૩૦૦૦ વર્ષના જમાનામાં જ તે ન રહે. એ હિસાબે આ કાળમાં ઉકત ચારિત્રનું અસ્તિત્વ બંધ થવું સંભવતું જ નથી. દિગંબરી માન્યતા પ્રમાણે પણ, પાંચમા આરાના અંત સુથી તે ચારિત્ર કાયમ રહેશે. ( સુદીe તરંગણ શાસ્ત્ર)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
પંઝાબની પટાવળીમાથી “નકલ:
( ૧ ) શ્રીસુધર્માસ્વામી, ( ૨ ) શ્રી જંબુસ્વામી, (૩) શ્રી પ્રભવસ્વામી, (૪) શ્રી સિય નવ સ્વામી, (પ) શ્રી યશોભદ્ર સ્વામી,(૬) શ્રી સ ભૂતવિજ્યજી, (૭) શ્રી ભદ્રબાહુ સ્વામી, ( ૮ ) શ્રી સ્યુલીભદ્રસ્વામી, ( ૮ ) શ્રી આર્ય મહાગીરી, ( ૧૦ ) શ્રી બલસિંહસ્વામી, ( ૧૧ ) શ્રી સુવનસ્વામી, ( ૧૨ ) શ્રી વીરસ્વામી, (૧૩) શ્રી સંછડી સ્વામી, (૧૪) • છતધરસ્વામી, ( ૧૫ ) શ્રી આર્ય સમદસ્વામી. ( ૧૬ ) શ્રી નંદલાસ્વામી, ( ૧૦ ) શ્રી નાગહસ્તસ્વામી, ( ૧૮ ) શ્રી રેવંતસ્વામી, ( ૧૪ ) શ્રી સિંહગજી, ( ૨૦ ) શ્રી ચંડલાચાર્ય, ( ર ) શ્રી હેમવંતસ્વામી, ( ૨૨ ) શ્રી નાગજીસ્વામી, (૨૩) શ્રી ગોવિંદસ્વામી, (૨૪) શ્રી ભૂતદિન સ્વામી, (૨૫) શ્રી લોહાણ સ્વામી, (૨૬ ) શ્રી દસગણુસ્વામી, ( ર૭ ) શ્રી દેવદ્ધિક્ષમાશ્રમણ,
( ૨૮ ) શ્રી વીરભદ્રસ્વામી. ( ર ) શ્રી સંકરભદ્રસવામી, (૩૦)
* પાછળ કહેવામાં આવ્યું છે તેમ હું આ ટાવળીને માટે અંગત મત કાંઈ આપી શકતા નથી. ખેદની વાત એ છે કે મૂર્તિપૂજકના જ જૂદા જૂદા સાધુઓએ લખેલી પટાવળીઓ એક બીજાથી જૂદી પડે છે. તેમ સમાગી સાધુઓની લખેલી પટાવળીગામાં કોઈ બે પટાવળી ભાગ્યે જ મળતી આવે છે. દંત કથાઓ. દરેક સમુદાયે પિતાની મહેટાઈ બતાવવા ખતર ઉમેરેલી કેટલીક હકીકતે, વગેરથી જૂદી જૂદી પટાવળીઓ એટલી તે ભરપુર છે કે સત્યથી જેમ બને તેમ વધારે નીકટતા ધરાવનારી પટાવળી તૈયાર કરવાનું કામ ઘણું પ્રતિ એકઠી કર્યા વગર બને તેમ નથી. હેમાં પણ સો ટચના સુવર્ણની પ્રાપ્તિની તે આશા રાખી શકાશે નહિ જ. તે પણ એ પ્રયાસ ઘણો જ જરૂર છે અને મુનીઓએ અવશ્ય આદરવા યોગ્ય છે. જુના વખતમાં ધર્મના નામે દંતસ્થાઓ બહુ ચાલતી અને ઈતિહાસ-સાચા ઈતિહાસને બરની ને ભાગ્યે જ થતી
તેથી ઘણુ ગોટાળા ઉભા થયા છે." Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
( ૧૦ )
શ્રી જસાભસ્વામી, ( ૩૧ ) શ્રી વીરસેનસ્વામી, (૩૨) શ્રી વીરગ્રામસેન સ્વામી, (૩૩) શ્રી જેનસેનસ્વામી, (૩૪) શ્રી હરીસેનસ્વામી, (૩૫) શ્રી જયસેનસ્વામી, ( ૩૬ ) શ્રી જગમાલસ્વામી ( ૩૭ ) શ્રી દેવર્ષિક ( ૩૮ ) શ્રી ભીમઋષીજી, ( ૩૯ ) શ્રી કર્મ જીસ્વામી, ( ૪ ) શ્રી રાજ વિંછ, (૪૧ ) શ્રી દેવસેનજી, ( ૪૨ ) શ્રી સક્રસેનજી, (૪૩) શ્રી લક્ષ્મલમજી, (૪૪) શ્રી રામર્ષિજી, ( ૪૫ ) શ્રી પદ્મસુરીજી, (૪૬) શ્રી હરિસેનજી, ( ૪૭ ) શ્રી કુશલદતજી, ( ૪૮ ) શ્રી જિવનઋષીજી, (૪૯) શ્રી જયસેનજીસ્વામી, ( ૫ ) શ્રી વિજયઋષીજી, (૫૧ ) શ્રી દેવર્ષિજી, (પર) શ્રી સુરસેનજી, ( ૫૩ ) શ્રી મહાસુરસેનજી, (૫૪) શ્રી મહાસેનજી, (૫૫) શ્રી જયરાજજીવામી ( ૫૬ ) શી ગજસેનજીસ્વામી, ( ૧૭ ) શ્રી મિશ્રસેનજીસ્વામી, (૫૮ ) શ્રી વિજયસિંહજીસ્વામી ( સમૃત ૧૪૦૧ માં ક્યા, જાતે “ દેવડા ') ( ૫ ) શ્રી શીવરાજ અધીજી ( સમૃત ૧૪ર૭ માં થયા, જાતે પાટણના કલું બી ) ( ૬૦ ) શ્રી લાલજીમલ (સરસ્વત ૧૪૭૧ માં થયા, તે “બાફણા” રહીશ “માનસી” ના) ( ૪૧ ) શ્રી જ્ઞાન કષીજી (સમ્પત ૧૫૦૧ માં દિક્ષા લીધી, જાતે સુરાણ રહીશ. “સેરાડા, ') *
( ર ) શ્રી ભાનુલુણાજી, ભીમજી, જગમાલજી તથા હરસેનજી એ ચાર તથા બીજા ૪૧ એમ ૪૫ પુરૂષ શ્રી લેકશાહના ઉપદેશથી સાધુ થયા હતા. સભ્યત ૧૫૩૧ માં (કે જે વખતે ભષ્મગૃહ ઉતર્યો અને દયા ધર્મની ઉદય ઉદય પૂજા શરૂ થઈ ) ( ૬૩ ) શ્રી પરૂજી મહારાજ, ( ૬૪) શ્રી જીવરાજજી, (૬૫) શ્રી ભાવસિંધજી, (૬૬) યુવરસિંધજી, (૬) શ્રી યશવંત છે, ( ૬૮ ) શ્રી રૂપસિંહજી, (૬૮) શ્રી દામોદરજી, ( 9 ) શ્રી ધનરાજંજી, ( ૧) શ્રી ચિંતામણીજી, (૭૨) શ્રી ક્ષેમકર્ણજી, ૭૩) શ્રી ધસિંહજી, (જ) શ્રી નાગરાજજી, (ઉપ) જયરામ. - ' :
* આ જગાએ મૂળ નકલમાં એવું લખાણ છે કે, ગષિ ગીરધરછ લકાના ગચ્છમાંથી નીકળ્યાં. આ શો ૭૫ માં નંબર સાથે વાંચવાના છે કે ૭૬ મા નંબર સાથે તે સ્પષ્ટ સમજાતું નથી. પણ આટલે જઈના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________
( ૧૦૧ ) (૭૬) શ્રી લવજીઋષિઓ ( સસ્વત ૧૭૦૯ માં, યતિઓએ આ વખતથી “ હુંઢીયા ” એવું નામ અપમાન ખાતર આપ્યું ) ( ૭ ) શ્રી સમજી શી, (૭૮ ) શ્રી હરિદાસજી, ( ૭૯ ) શ્રી વૃંદાવન
વી, ( ૮૦ ) શ્રી ભવાનીદાસજી ઋષી, ( ૮૧ ) પૂજય શ્રી મલકચંદજી લારી ( ઘણું પ્રસિદ્ધ પુરૂષ થયા. ) ( ૮૨ ) પૂજય શ્રી મહાસિંધ ( મહટા પરિવારના અગ્રેસર અને પ્રસિદ્ધ પુરૂષ થયા. ) ( ૮૩ ) પૂજય શ્રી કુશાલચંદજી, ( ૮૪ ) શ્રી સ્વામી છજમલજી તપસ્વી, ( પૂજ્ય પદી કુશાલચંદજીના ગુરૂભાઈ શ્રી નાગરમલજીને મળી હતી. (૮૫) શ્રી સ્વામી શકે છે કે એ અરસામાં યતિઓની સંખ્યા ઘણી હતી અને શ્રી લંકાશાહે પુનરોદ્ધાર કરેલા ધર્મના ઉપદેશક પણ પાછળથી મટે ભાગે યતિઓ થઇ ગયેલા. એ યતિઓ પૈકી કેટલાકે આ અરસામાં શાસ્ત્રક્ત સાધુ ધર્મ અંગિકાર કર્યો.
એક લંકાગછી શ્રાવકના મહેથી હેં સ્થાનકવાસી સાધુઓ અને શ્રાવકે તરફ અસહ્ય તિરસ્કારના શબ્દો છે મારા ઉપર સાંભળ્યા હતા. હેના કારણમાં તે એટલું માત્ર બેલ્યો હતો કે “લૉકાશાહને ઉપકાર ભુલી ટુટીઆ લેકો લેકાગચ્છથી જુદા પડે છે. અને પિતાને પવિત્ર કહેવડાવે છે!” આ ટીકા ખરેખર બેલનાર ઉપર દયા ઉપજાવે તેવી હેવાથી મહને તે વખતે માત્ર હાસ્ય આવ્યું હતું. કાશાહને ઉપકાર “ ઢુંઢીઆ ” કદી ભૂલે તેમ છે જ નહિ, બલકે હેના ગુણની માળા ફેરવ્યા કરે છે. પરંતુ લોકાશાહને ઉપદેશ પરિગ્રહને કદાપી કાળે નહોતે, જે તેમ હેત તે હેને તે વખતે ચાલી આવતી પદ્ધતીથી જુદા પડી ૫ જણને સાધુ થવાને ઉપદેશ કરવાની કશી જરૂર નહોતી. એમણે તે શુદ્ધ મહાવ્રતધારી સાધુને ધર્મ કે જે ભગવાન મહાવીર દેવે ભાખેલે છે તે મુજબ વર્તવા ઉપદેશ કર્યો હતા, પણ પાછળથી હેમની પછીના કેટલાક સાધુઓ શીથીલ થઈપરિગ્રહધારી થયા અને બે યતિ' કહેવાયા. આ “થતિ ” વર્ગમાંથી પાછા, વખત જતાં, કેટલાક “સાધુ ધર્મ' માં પાછા ફર્યા તેથી “લોક
ચી : ભાઈઓને “સાધુ માર્ગ તરફ દેવ હવે સંભવિત છે, પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #103
--------------------------------------------------------------------------
________________
( ૧૨ ) રામલાલજી, ( ૮ ) પૂજય શ્રી અમરસિંહજી મહારાજ (૧૮૮૮ વૈશાખ વદ ૨ ના રોજ દિક્ષા લીધી હતી. જાતના અમૃતસરના ઓશવાળ વણિકસમર્થ વિદ્વાન અને પ્રતાપિ હતા. ) ( ૮૭) પુજય શ્રી રામબક્ષજી મહારાજ ( અલવર' ના વાસી, ૨૫ વર્ષની ઉમરે ૧૯૦૮ માં દિક્ષા લીધી) ( ૮૮ ) પૂજય શ્રી મતીરામજી (પૂજય પદી ૧૯૩૮ ) ( ૮ ) પૂજય શ્રી સોહનલાલજી મહારાજ ( ૧૯૩૩ માં દિક્ષા લીધી, પૂજય પી ૧૮૫૧ માં, પૂજય સાહેબ હાલ પંજાબમાં વિચરે છે. )
આ પ્રમાણે પંજાબના હાલના મુનિવર્ગને સંબધ મળે છે. બીજા પ્રાતિમાં વિચરતા મુનિરાજે પાસે પણ પિતાપિતાને સંબંધ આ પ્રમાણે મેળવેલો હશે.
શ્રી લોંકાશાહે શ્રી જ્ઞાન છઋષિજી પાસે પોતે પ્રતિબધેલા ૪૫ ઉમેદવારને મોકલી દિક્ષા અપાવી; આ ૪૫ સાધુજીઓમાંથી ચારે સંપ્રદાય ચલાવ્યા અને તે ઉપર કહેલા ચાર નામથી પ્રખ્યાત છે. અર્થાત સનાતન જૈન જળને ઝરો ૪૫ ધોધ ઉમેરીને કાયમ રાખવામાં લોકાશાહ ઉપકારી હતા, એમાં કાંઇ જ શક નહિ, પરંતુ હેમણે કોઇને પોતાના શિષ્ય બનાવ્યા નથી, તેમ જ છેક જ સુકાઈ ગયેલે કરે પુનઃ ચલાવ્યું નથી. એમ કહી શકાય કે ઝરે સુકાવા લાગ્યા હતા, રડ્યું ખડ્યું પાણું ઘણું ધીમા પ્રવાહથી વહેતું હતું પરંતુ તે ધીમા પ્રવાહવાળું પણ શુદ્ધ જળ હતું–અમિશ્ર જળ હતું અને તે જળને સજીવન રાખવામાં લેકશાહે ઘણી મહેટી મદદ કરી, જે કે પતે તે “ગૃહસ્થ ” જ કાયમ રહ્યા હતા. ખરું જોતાં તે આ લોકોએ “ સાધુમાગી ને ઉપકાર માન જોઈએ કે હેમણે હેમના (એટલે “કાગચ્છી” તરીકે પિતાને ઓળખાવનારાઓના પિતા શ્રી લંકાશાહના ઉપદેશને અમલમાં મુકી હેનું નામ રાખ્યું. બીજા હાથ ઉપર તે લોકાગચ્છીઓએ • યતિ ” એ ઉપર પણ તિરસ્કાર કરવો જોઇત નથી. કારણ કે પરિગ્રહધારી થવા છતાં તેઓ જે અસાધુ” અથવા “પારી ” જેવા રહી જેનેના સંસાર
વ્યવહારને શુદ્ધ બનાવવા કોશીશ કરે તે પણ જામના છે માટે ઉપકારી છેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________
( ૧૭ ) બાવીસ રામુદાય ' ને ઉપલા બનાવો સાથે સંબંધ નથી, હેમને ઈતિહાસ તે ( પંજાબના કહેવા મુજબ ) એ છે કે અમદાવાદ પાસેના સરખેજના ભાવસાર શ્રી ધર્મદાસે ધર્મનું નાણુપર્ણ કરી પોતાની મેળે જ દિક્ષા લીધી. ( શ્રી ભગવતી સૂત્રની સાક્ષીએ ) અને ૯ જણને દિક્ષા આપી. આ શ્રી ધર્મદાસજી મહાન તપસ્વી, પંડીત અને બુદ્ધીમાન હતા, ઘણા દેશમાં વિહાર કરી, ઘણાને પ્રતિબંધી, હેમણે ધારાનગરીમાં સંથાર કર્યો હતે. હેમના ૯૯ શિષ્યો પૈકી બાવીસે સમુદાય ચલાવ્યા. કે જે સમુદાયો “ બાવીસ સમુદાય” નામથી ઓળખાય છે.
આ પ્રમાણે પંજાબ વગેરેમાં વિચરતા પૂજય શ્રી સહનલાલજી વગેરે ૪ સમુદાયના સાધુઓ ૨૨ સમુદાયમાં નથી, જો કે તે ચાર સમુદાય તથા બાવીસ ટોળા એ સર્વ સનાતન સાધુમાળી જૈન ધર્મના જ પ્રવ
કે અને નેતાઓ છે, એમાં તે કોઈ શક નથી. અને ભિન્નતા તેઓની માન્યતામાં છે જ નહિ. આ જોતાં ગુજરાત-કાઠિયાવાડના સાધુઓ લેકગછના યતિઓને બહુ માન આપતા નથી એનું કારણ સમજાઈ જાય છે. તેઓના ઈતિહાસ સાથે લોંકાશાહને સંબંધ છે જ નહિ માટે તેઓ પિતાને કાગચ્છીય યતિઓના આભાર માનતા નથી.
અત્રે એક સવાલ થાય છે કે ગચ્છ ' એ નામ જે યતિઓને જ માટે હોય તે પછી લોકાગાછી “ સાધુ ” કેવી રીતે કહેવાય ? સમાધાન એ છે કે ગૃહસ્થ લોંકાના ઉપદેશથી જેઓએ “સાધુ ” પણું અંગીકાર કર્યું હતું તેઓ કાંઈ “ લંકાગચ્છી ' કહેવાયા નહેતા, પરંતુ તેઓ પૈકી જેઓ શીથીલ થઇ “યતિ' બન્યા તેઓ “ પિતાને ” લોકાગચ્છી ' કહેવડવા લાગ્યા. ગમે તેમ પણ લખાણ એ નામ યતિ વર્ગ માટે જ છે, સાધુ વર્ગને તે સાથે સંબંધ નથી. સાધુઓ જે કે લોંકાશાહના ઉપદેશથી સાધુ થયા હતા ખરા તે પણ એક દિશા તો પંચમહાવ્રતધારી “સાધુ” જી પાસે જ લીધી હતી અને તેઓ “ગઢ ' માં ગણાય જ નહિ. મહાવીરસ્વામીના વખતમાં કે હાર પછી પણ “ગમ ” નામ સાધુ વર્ગ માટે હતું જ નહિ. સંવત ૧૪૬૪ થી “ગછ ” ની સ્થાપના થઈ.
T
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
( ૧૦૪) ૪ સમુદાયવાળાઓ ૨૨ સમુદાયથી પ્રથક હેવા છતાં તેઓ સંપ” ખાતર પિતાને બાવીસ સમુદાયના કહેવડાવતા જાણવામાં આવ્યા છે.
આ જે કઈ પંઝાબમાં સાંભળવામાં–જોવામાં આવ્યું એ પરથી લખ્યું છે, પરંતુ હજી અને આ સંબંધમાં ઘણું શક છે, કે જે શકનું સમાધાન આવી ઘણએક જગથી મળતી હકીકત જાહેરમાં મુકી ચર્ચવાથી જ થઈ શકશે, એમ હું ધારું છું. અને તેથી જ આ હકીકત જાહેરમાં મુકું છું. કહેવાની જરૂર નથી કે ઐતિહાસિક શોધખોળ માટે આ હકીકત પ્રગટ કરવામાં આવી છે, અને સાચા–જુઠા કે પહેલા–પછી કરાવવા માટે નહિ જ; અને એટલા માટે આશા રાખવામાં આવે છે કે કોઈ સાધુજી અગર શ્રાવકજી આથી નારાજ થશે નહિ પરંતુ પોતપોતાની માન્યતા ( બને ત્યહાં સુધી આધાર સહિત ) સ્વચ્છ દસ્કતથી મહને લખી મોકલવા કૃપા કરશે કે જેથી ઘણું પ્રતિ એકઠી થવાથી વધારે ભરેસાપાત્ર ઇતિહાસ બની શકે. અમારા સાધુઓનું એ કર્તવ્ય છે કે પિતાના ધર્મના ઇતિહાસના સંબંધમાં ગફલત ન થવા દેવી જોઈએ. એતિહાસિક શોધ એ અવલ દરજે તે સાધુઓનું જ કર્તવ્ય છે–એ એમના જ ઘર ની વાત છે અને પિતાનું ઘર પિતે સંભાળવું જોઈએ જ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૬ ઠું.
સુધારે આટલે જ અટકશે શું ? ——
— – હું ઘણીવાર કહી ગયો છું કે, સુધારાનું કામ પરિપૂર્ણ કદી થવાનું નથી. ચત્યવાશીઓના અધેરને દૂર કરવા લોકાશાહ નીકળી આવ્યા, અને લેકશાહના વંશજોનું અંઘેર કહાડવા ધર્મસિંહજી, ધર્મદાસજી, લિવજીઋષિ વગેરે નિકળી આવ્યા; તેમ જ હવે એ વર્ગમાં ઘુસેલા અધેરેને પણ દૂર કરવા માટે અવકાશ છે. હું એમ નથી કહેતા કે હજી કોઈ નવ ગચ્છ કે ન સંધાડે કહાડવાની જરૂર છે. પરંતુ હું માત્ર સુધારાને અવકાય છે એટલું જ જણાવું છું અને તે સુધારો કેમ થાય તે સવાલ હમણાં જ હાથ ધરવા માગું છું. '
કઈ પણ રોગીને દવા આપવા પહેલાં હોંશીઆર વૈવ હેનું દરદ પ્રથમ તપાસે છે. દરદની ચિકિત્સા કર્યા વગર અપાતી દવા કદી અનુકુળ આવે નહિ. હાલના વેતામ્બર સાધુમાગ જેન વર્ગને સુધારાની જરૂર છે. પણ તે સુધારા કેવા જોઈએ તે સૂચવ્યા પહેલાં મહારે હેમના રોગની ચિકિત્સા પ્રથમ કરવી જોઈએ. એ આંતરીક રોગને છેક જ ખુલ્લા શબ્દમાં જાહેર કરવાની આ જગા નથી ( હેનાં કેટલાંક કારણો છે ); તે પણ જરૂરની હકીકત અત્રે રજુ કરીશ અને ત્યારબાદ તેવા દરદ ઉપર કેવી દવાની—કેવી નતના સુધારાની જરૂર છે તે જણાવીશ. તે સાથે એટલું પણ કહી લઇશ કે, જે “ સુધારા” ની જરૂર છે તે સુધારા દાખલ કરનાર અને ઉપદેશનાર “સુધારક ' ની પણ એટલી જ જરૂર છે.
રેગની ચિકિત્સા ખરા છગરથી કરનાર દરેક પુરુષને જણાયા સિવાય રહેશે નહિ કે (૧) સંધાડાને નામે કલેજે વધી પડ્યા છે, (૨) જ્ઞાનને શેખ ઘટી ગયે છે અને તેથી અનેક ઢંગસોંગ દાખલ. થતા જાય છે, (૩) ખરાં ત બેધનાર પર જુલમ કરવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #107
--------------------------------------------------------------------------
________________
( ૧૦ ) આવે છે, (૪) આચાર શુદ્ધિને ખપ થડને જ જણાય છે, ( ૫ ) ફજુલ ખર્ચો શ્રાવકે પાસે કરાવવામાં આવે છે.
આ સર્વ રેગેની બે દવાઓ હારા જાણવામાં છે. એક ચળવાની અને બીજી પાવાની. બીજા શબ્દમાં કહું તે, એક દવા બહારના ઉપયોગ માટે અને એક દવા અંતરમાં ઉતારવા માટે.
બહારના ઉપગની દવાનું નામ “વ્યવસ્થા છે. દરેક સમુદાય જૂદા જૂદા કરે તે કરતાં સર્વ સમુદાયએ એક મતે એક “ વડીલ ” શોધી લે અને હેની આજ્ઞામાં રહીને સર્વ સંધાડાનાં પૂજયશ્રીએ પિતા પિતાના પરિવારને સાચવવો. આમ કર્યા સિવાય કોઈ કાળે જેન સંધ સારી સ્થિતિમાં આવી શકશે નહિ. અને જે સાધુ આવા પ્રમાણિક ખ્યાલને “ અશક્ય ” કહીને હશી કહાડશે તે પોતે જ સ્વદી રહેવા માગે છે એમ ફલીત થશે.
અંતરમાં ઉતારવાની દવા જ્ઞાનની છે. ઉપર કહેવા મુજબ “બંધારણ” થાય તે જ જ્ઞાન વધી શકે તેમ છે. જ્ઞાનની શોધમાં હારે સાધુવર્ગ લાગી પડશે વહારે હેમની દષ્ટિ ઘણું વિશાળ બનશે. ખરું કહેનારનેઅગર બેટું પણ ખરી દાનતથી કહેનારને તેઓ શંત્રુ ન માનતાં તે કથનમાંથી સત્ય ગ્રહણ કરશે અને આ પ્રમાણે જૈન ધર્મ વધારે પ્રકાશમાં આવતા જશે.
જેઓ એક જ “ગુરૂ” નીમાવાની સલાહને અશક્ય કહી હશી કહાડતા હોય તેમને માટે બીજો એક રસ્તે છે. દરેક સંધાડાના મુનિએ પૈકી તત્વગ્રાહી મુનિવરેનું એક મંડળ સ્થાપવું. એ મંડળમાં હરકોઈ સંધાલને મુનિ દાખલ થઈ શકે અને તેમ છતાં પિતાના ગુરૂ તથા સંઘાડાને પહેલા જેટલા જ માનથી જોઈ શકે. આ મંડળનું કાંઈ ખાસ નામ આપવાની જરૂર નથી તેમ જ અમુક સાધુ તે મંડળને છે એમ બહાર બતાવવાની પણ જરૂર નથી. તે દરેક સાધુએ પિતાની દરેક વ્યકિત સત્યની સેવામાં વાપરવાનું વ્રત લેવું જોઈએ. જે કાંઇ સત્ય તે મંડળ સ્વીકારે તે સત્યની હિમાયતમાં હરએક પ્રકારનું જોખમ ઉઠાવવા તેઓએ તૈયાર રહેવું જોઈએ. હમ વિહાર કરી ચેતર નગૃતિ ઉત્પન્ન કરવી જોઈએ. માત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #108
--------------------------------------------------------------------------
________________
(૧૦૭) ઢીલી દાળના ખાનાર વાણુઆમાં જ ઉપદેશને ગાંધી રાખીને તે ઉપદેશ ગંધાતે ન કરતાં જાહેર પબ્લીકને ઉપદેશ દેતાં શીખવું જોઈએ. આખો દિવસ જ્ઞાન––ધ્યાનમાં લાગ્યા રહેવું જોઈએ. યોગના અભ્યાસની ખાસ કાળજી રાખવી જોઈએ. જેમનાથી અભ્યાસ ન થઈ શકે એમ હોય તેઓ પણ નીતિને ઉપદેશ કરવામાં ઘણું જ ઉપયોગી થઈ પડે. તેઓએ કોઈ પણ સમુદાય—કોઈ પણ સંધાડાની વિરૂદ્ધ અક્ષર વીક બે નહિ, વાદવિવાદ માટે આવતા કેઈ સ્વધમી કે અન્યામ સાધુ કે શ્રાવક આગળ મન વ્રત ભજવું. “ પિતે બીજાઓ માટે જ જીવે છે અને બીજાનાં ચક્ષુ ખાં કરવાથી જ પિતાના આત્માની ઉત્ક્રાન્તિ થવાની છે ” એ સિદ્ધાંત હેમણે અહીંનીશ સોનેરી તરફથી પિતાની દષ્ટિ સમક્ષ કોતરાયેલો કપ. આવા એક મંડળમાં સુરતમાં દરેક સંધાડના બબ્બે ત્રણ ત્રણ સાધુ ખુશીથી દાખલ થાય અને જેમ જેમ તેઓ સંગીન કામ કરતા જશે અને દુનીઆ તે કામ જેતી જશે તેમ તેમ બીજ સાધુઓ આપોઆપ તેમાં ભળશે. એમ કરતાં કરતાં એક દિવસ એ આવવામાં મહને શ્રદ્ધા છે કે હારે રાગ દેશને હવા માટે થયેલા તે “ જેન મંડળ” માં જ સઘળા સાધુ સામેલ થઈ જશે; માત્ર નકામા જેવા થોડાજ સાધુએ “વાડામાં ભર્યા રહેશે, એટલે કે ધર્મને પુનરહર આતે આતે પણ ચેકસ રીતે થઇ શકશે.
આ હીલચાલ કોઈ વિદ્વાન શુદ્ધાચારી અનુભવી સાધુજીએ ઉપાડી લેવા જેવી છે. જેવા તેવા સાધુનું ગજું નહિ કે આવા તદન નવાજ મંડળને વિજ્યવંત બનાવે એવી યોજના તે કરી શકે. હું પોતે તે કામમાં ગુપ્ત રીતે ગુલામ માફક સેવા બજાવવા તૈયાર છું. સલાહ આપવાને હું લાયક -નથી. માત્ર વધુ ગ્યતાવાળા આત્માઓના હુકમ અનુસાર કરી બનાવવા હું તૈયાર છું. આવી જે કાંઈ હલચાલ થાય તે તદ્દન ગુપચુપ થવી જોઈએ. જે કાંઈ થોડું કરી શકાય તે જે કાંઈ થવું જોઈએ હેના પ્રમાણમાં નિર્માલ્ય જ જણાશે. માટે બહાર દેખાડે કરી હા-હ કરવાની કે શિવા દેવાની જરૂર નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
( ૧૦૮ ) ટુંકમાં, આજ સુધી સંધાડા વધારવામાં ધર્મ મનાયે પણ હવે સંધાડા ઘટાડીને ધર્મ પાળવાને છે. સંઘાડા ઘટાડવા માટેની હારી જના પણ તોફાની નહિ પરંતુ તદન શાન્ત અને નીતિમય છે. આજે તે સવિને રૂચશે નહિ એમ મને ભરે છે. પરંતુ આજે નહિ તે પાંચ વર્ષે–પચીસ વર્ષે–કદાપિ હારા બીજા જન્મ પછી તે યોજના અમલમાં આવશે જ–આવશેજ એ મહને વિશ્વાસ છે.
એ મારી આશાઓ પુરી પાડવી તે મહાત્મા મુનિવરોના હાથમાં છે. હેમના વર્તન ઉપર, હેમના વિચારો ઉપર, હેમની ભૂલો ઉપર હું ટીકાઓ કરવાની ઉદ્ધતાઈ પ્રસંગે કરી જાઉં છું પણ તે છતાં મહને હેમનામાં શ્રદ્ધા છે. તેના ઉપર પાંચ લાખ જે–અરે ૮૪ લાખ જીવાયોનીના ઉદ્ધારને બેજ છે. તેઓએ ગંભીર થઈને તે બોજો ઉપાડવાને છે. સંસારમાં ૨-૪ કે બહુ તો ૨૦ જીવને જે હેમના શિર હતા અને તે વખતે તેઓ કંટાળતા અને દાંતીઆ કરતા, પણ હવે તે લાખો જેને આજે હેમના શિર હેમણે રાજીખુશીથી માગી લીધું છે તે બે તેઓ નહિ ઉઠાવે તે શું એટલા બધાને કુવામાં નાખશે ? શું મનુષ્યાભાને દ્રોહ કરશે ? કદી નહિ, કદી નહિ; હું “ શ્રદ્ધાળુ ' છું-અંધશ્રદ્ધામાં નહિ પણ સારા ભવિષ્યની શ્રદ્ધામાં મને આનંદ મળે છે. મહારા વડીલો-મુરબ્બીઓને હું હેણ પણ મારીશ-પાવીશ પણ ખરોહીડવીશ પણ ખરે છે અને એ સઘળાનું ફળ-ગમે તેવું કડવું ફળ આરોગવા હું હસતે મુખડે હમેશ તૈયાર છું ) પણ તે સાથે હેમને પ્રશંસક હું કદી મટવાને નથી. એમનામાં સુધારો થશે અને એમને સુધારે લાખાને સુધારશે એ વાતમાં હારી જે શ્રદ્ધા છે તે કદી ઓગળી જવાની નહિ. એમાંની ગુણી વ્યકિતઓને હારી વંદણું !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #110
--------------------------------------------------------------------------
________________ 211C alcPhilo عاما Brope Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com