Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
साबरमती गुण शिक्षणकाव्य.
&ds भी अध्यात्मज्ञान प्रसारक मंडळ,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળા મળ્યાંક-૩૭, ઝઝઝઝઝલ
सा बरमती गुण शिक्षणकाव्य.
રચયિતા, શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રીમદ બુદ્ધિસાગર સુરીશ્વરજી
એક જીજ્ઞાસુની મદદથી
પ્રગટ કર્તા, श्री अध्यात्मज्ञानप्रसारक मंडळ.
(રંવારી કુંવ) હા, લલ્લુભાઈ કરમચંદ દલાલ
વીરાત ૨૪૪૩.
વિક્રમ સં. ૧૮૭૩.
સને ૧૮૧૭.
કિસ્મત ૦-૬-૦.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવૃત્તિ પહેલી–પ્રત ૧૦૦૦.
અમદાવાદ ધી ડાયમંડ જ્યુબિલિ પ્રીન્ટીંગ પ્રેસમાં પરીખ દેવીદાસ છગનલાલે છાપ્યું,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવેદન.
ગુણદષ્ટિ વડે આશ્રવનું સ્થાન પણ સંવરપણે પામે છે એમ મહાપુરૂષ અનુભવપૂર્વક કથે છે અને તે સત્ય છે. જ્ઞાની અને અજ્ઞાની વચ્ચે ઘણજ અંતર હેવાથી “જ્ઞાની શ્વાસમાં કરે કઠિનકર્મનો નાશ’ એમ કથાય છે. અને તે વાક્યની પ્રતીતિ-જ્ઞાનીઓની કૃતિના શુભ આશય તરફ ગુણાનુરાગદષ્ટિ થાય છે ત્યારે થાય છે.
મહાપુરૂષો ગમે તે સ્થિતિમાં હે-જંગલમાં કે વસતિમાં હે–પણ તેઓની દરેક પ્રવૃત્તિ જગતના–સર્વે જીવોના ઉદ્ધાર અર્થ જ હોય છે અને તેથી જ તેઓ ખરી ભાવયાના પિષક કહેવાય છે.
જ્ઞાની–સત્યજ્ઞાની–ગુણગ્રાહ્યદષ્ટિવડે ગમે ત્યાંથી પણ ગુણ ગ્રહી, પરાક્ષ અને પ્રત્યક્ષ દષ્ટાંતવડે અન્યજનોને સ્વગુણે પ્રગટાવવાને પ્રેરે છે અને તન્માર્ગે આ ગ્રન્થનું પ્રયોજન છે. શ્રીમદ્ યશવિજયજી ઉપાધ્યાયજીએ “સમુદ્ર વહાણ સંવાદ ” ગ્રન્થ પણ આવાજ શુભ આશયવડે રચેલે છે અને તે આ મંડળે ગ્રન્થાંક ચોથામાં પ્રગટ પણ કરેલ છે તેવા શુભ આશય વડે આ “સાબરમતી ગુણ શિક્ષણ કાવ્ય” શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરે રચ્યું છે.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદે આ કાવ્યનું સાધ્ય લક્ષ્ય તો ત્યાં રાખ્યું છે કે “સતીનું એવું વર્તન હોય છે કે પતિમાં સતી તન્મય થઈ જાય છે” “સ્ત્રીત્વ બદલી પતિરૂપ થઈ જાય છે ” જેમ આ સાબરમતી નદી સમુદ્રમાં જઈને પિતાનું નામ તથા રૂપ બનેને બદલી, સાગરરૂપ થઈ જાય છે, તે જ રીતે જગતના જીવોને આ કાવ્ય વડે બોધ અપાય છે કે આત્મા પરમાત્મ પતિમાં તન્મય થઈ જાય તેવી ગુણશ્રેણિ ઉપર ચડે તો પરમાત્મસ્વરૂપમય થાય–પરમાત્મપદ પામે; જેમ બાહ્ય સામ્ર મતી સાગરરૂપ થાય છે તેમ.
આ વિષયના રસિક વિદ્વાને આ ગ્રન્થની પ્રસ્તાવના લખવા પ્રેરાય તો આ ગ્રન્થ ઉપર અનેક ભાષ્ય થાય એમ આ નિવેદનના લેખકને જણાય છે, કેમકે ગુરૂકૃપા વડે આ ગ્રન્થ સામાન્ય કાવ્યરૂપે લખાતે હતો ત્યારે અચાનક અમુક લીટી ઉપર દૃષ્ટિ પડવાને પ્રસંગ પ્રાપ્ત થયો હતો અને તેથી તેની પ્રવૃત્તિમાં કેટલેક અંશે નવીનતા આવી જાય છે. અને જ્યારે સંપૂર્ણ વાંચવાને સમય પ્રાપ્ત થયો ત્યારે આ ગ્રન્થ ઉપર ખાસ લંબાણ વિવેચન લખવાને જીજ્ઞાસા થઈ છે તેને માટે બીજો પ્રસંગ રાખી આ આવૃત્તિ માટે રૂષિ” નામે પ્રખ્યાત થયેલ હરજીવનદાસ શર્માના વિદ્વાન પુત્ર રા૨. ભેળાનાથ કે જેઓ શ્રીમદ્ ગુરૂવર્યના પરિચિત છે તે
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એએ લખી મોકલેલ પ્રસ્તાવના લેવાઇ છે તે ઉપર વાંચકે એ ખાસ લક્ષ્ય આપવા જરૂર છે.
રા. રા. શર્માએ આ પ્રસ્તાવના લંખાણુ લખવા ધારી હેય તેમ તે પ્રસ્તાવનાની શરૂઆત જોતાં જણાય છે પણ છેવટે ટૂંકી કરી નાખી છે તે કદાચ ગ્રન્થ કરતાં પ્રસ્તાવના વધી પડે તેવા ભયના કારણે તેમ કર્યું હશે; પણ લંબાવી હત તે ગ્રન્થકર્તાના આશયની માત્ર જાંખી થઇ છે તેના ખુદલે સ્પષ્ટ દર્શન થાત. અસ્તુ હજુ આશા છે કે અન્ય વિદ્યાના બીજી આવૃત્તિના સમય અગાઉ કંઇ કંઇ લખવા પ્રેરાશે.
શ્રીમદ્દે જે આશયથી આ ગ્રન્થ અનાવ્યા છે તેને ધ્યાનમાં રાખી ગુણગ્રાહી સજ્જતાએ હંસવત્ દૃષ્ટિ રાખી, વાંચી, મનન કરી, તેમાં આપેલ શિક્ષણને પોતાના જીવનમાં ઉતારી મનુષ્ય જીંદગીને સલ કરવી. ગુણુરાગી છ્યાને આ ગ્રન્થ અવશ્ય ઉપકારક થઇ પડશે; અને તેમ થશે તે ગ્રન્થકર્તાના પ્રયાસ સફળ નિવડશે તથા મંડળે પ્રગટ કરવાની પ્રવૃત્તિવડે જનસમૂહની જે કંઈ યકિચિત્ સેવા બજાવી છે તે સાર્થક લેખાશે. મુવાદ્-વંવાગઢી.
ૉ.
मागसर बदि १०-२४४३ पार्श्वप्रभु जन्मतिथि.
www.kobatirth.org
શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસાઇ મંજીત્યુ
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
શ્રી અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ તરફથી પ્રગટ થયેલ ગ્રન્થા નીચલા સ્થળેાથી વેચાણ મળશે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧. અમદાવાદ-જૈન બોડીંગ ઠે. નાગારીસરાહ. ૨. મુંબઇ-મેસર્સ મેઘજી હીરજીની કં. પાયધુણી. અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ ઠે. ચપાગલી.
3.
૪. પુના—શા. વીરચંદ કૃષ્ણાજી ઠે, વૈતાળપેઠ, ૫. વીજાપુર-જૈનમંડળ,
www.kobatirth.org
""
મડળે કયા ગ્રન્થા પ્રગટ કર્યા છે તે માટે વાંચા પૃષ્ઠ ૧૬૬-૧૬૭–૧૬૮.
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
साबरमती गुणशिक्षण काव्य संबंधी.
છે વોચ | સં. ૧૮૭૨ ના જેઠ સુદિ એકમના રેજે અમદાવાદ મધ્યે શેઠ કક્કલભાઈનું ઉધાન પૂર્ણ થતાં વિહાર કર્યો અને નરેડામાં મુકામ કર્યો. નરેડાથી વળાદ આવતાં ત્રણ ગૃહસ્થ શિષ્ય વિહારમાં સાથે હતા. તેઓની સાથે “કુદ્રત દામાંથી જેટલું જ્ઞાન લેવું હોય તેટલું લઇ શકાય છે? તે સંબંધી કુદ્રનાં ઘણાં દશ્યોનાં દૃષ્ટાંતે તેમને આપ્યાં હતાં. વળાદમાં આવીને વિશ્રામ કર્યો. ઉપાશ્રયના સામી સાબરમતી વહેતી હતી. સાબરમતીને દેખીને તેના દૃશ્યમાંથી શિક્ષણ સંબંધી વિચારે પ્રકટાવવાની ફુરણા પ્રગટી અને ત્યાં તત્સમયે સાબરમતી ગુણશિક્ષણકાવ્ય પ્રારબ્ધ. અમારી ખાનગી બેંધબુકમાં તસંબંધી જે જે દાના શિક્ષણ વિચારે પ્રગટયા તેને કાવ્ય તરીકે જ્યા. વળાદથી પેથાપુર આવવાનું થયું ત્યાં પણું કંઈક લખાયું ત્યાંથી ઉનાવા, લીબેદરા અને માણસામાં ગમન થયું. માણસામાં આશરે સો કાવ્ય લખ્યાં અને સમાપ્તિ કરી પરંતુ માણસાથી વિજાપુર આવતાં તત્સંબંધી કેટલાક નવ્યગુણ શિક્ષણ વિચારે પ્રગટયા તેથી વિજાપુરમાં
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આશરે પાંચસે બીજાં કાવ્ય લખાયાં તે તેમાં ઉમેરવામાં આવ્યાં અને કાવ્યની પૂર્ણતા કરવામાં આવી.
સંવત. ૧૮૭૧ નું ચોમાસું પેથાપુરમાં ત્યાંના સંઘના અત્યંત આગ્રહથી કર્યું તે વખતે ત્યાં સાબરમતી સંબંધી કવ્વાલિમાં જે કંઈ લખાયું હતું તેને સાબરમતી ગુણશિક્ષણ કાવ્ય પછી દાખલ કરવામાં આવ્યું છે.
સાબરમતી ની લીલામાંથી જે કંઈ સાર ગ્રહણ કરવાનું છે તે તેમાં યથામતિ યથાશક્તિ આલેખવામાં આવ્યો છે; જેવું દદયમાં પ્રગટયું હોય તેવું જનેને આપવું એવા પ્રતિદાનના નિયમને અનુસરી કિચિત પ્રવૃત્તિ થઈ છે તેમાંથી વાચકો સ્વરૂટ્યુનુસાર જે કંઈ સત્ય ભાસે તે ગ્રહે એવી લેખકની વિજ્ઞપ્તિ છે. સાબરમતી સંબંધી નવ્યગુણુશિક્ષણ, હૃદયમાં ભાવિમાં ઉદ્ભવશે તો પશ્ચાત દ્વિતીયાવૃત્તિમાં સુધારે વધારો કરી શકાશે. હંસદષ્ટિને ધારણ કરી સુજ્ઞ વાચકો સત્ય ગ્રહશે તે તેઓને આ કાવ્યમાંથી ઘણું મળી શકે તેમ છે. આ કાવ્ય લખવામાં સ્વફરજ અદા કરવા કરતાં વિશેષ કંઈ કર્યું નથી. સાબરમતી ગુણશિક્ષણ કાવ્યને સર્વદેશીય મનુબે ઉપયોગ કરે તેમ છે; કારણકે તેમાં કોઈ ધર્મની સાથે વિરેાધ નથી. સાબરમતી સંબંધી ગુણશિક્ષણ ઉદ્ગારાના
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કવનને કાવ્ય તરીકે સ્વદષ્ટયનુસારે અમોએ આલેખ્યા છે તેથી તેમાં કાવ્યલક્ષણની અનેક નયદષ્ટિયોની સાપેક્ષતામાં વૃદ્ધિ થાય છે પરંતુ વિરોધ આવતું નથી. મનુષ્યોમાં ગુણે પ્રગટાવવા–મનુષ્યોની ઉન્નતિ કરવા–મનુષ્ય, દેશસમાજ અને ધર્મની પ્રગતિ કરી શકે અને આત્માની શક્તિની વૃદ્ધિ કરી શકે એવો જ્યાં ભાવ હોય તેને ગધ વા પધ કાવ્ય કહેવામાં આવે તો તેમાં કિંચિત વિરોધ આવતો નથી, અને ઉલટું તેવાં કાવ્યથી આધુનિક કાવ્ય પ્રગતિની દિશાને માર્ગ ખુલ્લો કરી શકાય છે એમ સુજ્ઞ, અનેક વિચારદષ્ટિ બિંદુઓથી અવલોકી શકશે.
સ્વહસ્તે આ કાવ્યની પ્રસ્તાવના લખવાના કરતાં અન્ય સાહિત્ય સાક્ષર બંધુઓ જે આ સંબંધી પ્રયત્ન કરશે તો તે ઉચિત ગણાશે એવું અવધીને અત્ર કિંચિત વર્તાવ આલેખવામાં આવ્યું છે.
શ્રીમાન માણસા સ્ટેટના ચાપત્કટવંશવિભૂષક રાઓળ શ્રી તખ્તસિંહજી દરબારે તથા વરસડા સ્ટેટના ચાપોત્કટ વંશવિભૂષક રાઓલ શ્રીસૂર્યમલજી દરબારે સાબરમતી કાવ્યને મેટો ભાગ બહાર પડતાં પૂર્વે વાંચ્યો હતો અને તેથી તેઓ અત્યંત ખુશ થયા હતા. વિજાપુરના કવિવર દેલતરામ,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
વરસેાડાના રાજકવિ હાદજી તથા પંડિત ભોળાનાથજી વગેરે આ કાવ્ય વાંચીને અત્યંત પ્રમાદ પામ્યા હતા. પगुणपरमाणुं पर्वतीकृत्य नित्यं निजहृदि विकसन्तः સતિ સન્ત: નિયત: સન્તાની દૃષ્ટિ ગુણમય હાય છે તેથી તેને સાખરમતીગુણશિક્ષણ કાવ્યમાંથી ઘણું મળી શકે તેમાં કંઇ આશ્ચર્ય નથી. વિજાપુરમાં સં. ૧૯૭૨ નું ચામાસું પૂર્ણ થયા બાદ સાબરમતી કાવ્ય પૂર્ણ છપાઇ ગયું; પશ્ચાત્ કાર્તિક વદિમાં વિજાપુરમાં શેડ મગનલાલ કંકુચંદને ત્યાં ઉઘાત મહાત્સવના આમંત્રણથી રહેવાનું થયું. ત્યાંથી વિહાર કરી મહુડી થઇ માગશર સુદિ પાંચમે પ્રાંતિજમાં ગુરૂપાદુકા પ્રતિષ્ઠા મહેાત્સવ વગેરે કાર્યોમાં ભાગ લીધે. ત્યાંથી માગશર સુદિ ૮ આઠમે વિહાર કરી વરસેાડામાં પ્રવેશ કર્યાં. વરસેડામાં સાબરમતીના કાંઠે એકલશ્રૃંગીના આશ્રમમાં આવી સાબરમતી ગુણશિક્ષણુ કાવ્યસંબંધી વક્તવ્ય લખ્યું.
વસેાડા } લે. બુદ્ધિસાગર
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વરસાડા-સાબરતીરે એકલશ્રૃંગી આશ્રમ,
[ સં. ૧૯૭૩ માર્ગશીર્ષ સુદિ નવમી. ]
www.kobatirth.org
વરસાડામાં સાક્ષરતીરે આવતાં, એકલશ્રૃંગી આશ્રમ દીડા ખેશ જો; વિવિધ જાતની વયેિ વૃક્ષે ઘણાં, સ્થળ એકાન્તે ધ્યાને નાશે ક્લેશ જે. સાબરમતીની કુદ્રત શાભા દૃશ્ય છે, ગાતાં મનહર પંખીએ શુભ ગાન જો; ઉચ્ચ ટેકરે આરોહી અવલેતાં, ભલું પ્રગટતું કેંદ્રતનું મન ભાન જો. સર્પાકારે સામર વહેતી શાભતી, ધીમી ધીમી વહેતી દક્ષિણ ધાય જો; એક કાંઠે ગામા શહેરા ધારતી, અદા કરીને ક્રૂરજ સદા શાભાય છે. સન્ત સાધુને પ્રભુભજનનું સ્થાન છે, એકલશ્રૃંગી આશ્રમ આનન્દકાર જો; ધ્યાન ધર્યું પદ્માસન વાળી ધ્યેયનું, પૂણેલાસે હ્રદય ધણું ઉભરાય જો.
વરસેાડામાં. ૧
વરસાડા. ૨
વરસાડા. ૩
વરસાડા. ૪
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વરસેડા. ૫
વરસેડા. ૬
ગીઓને લાગે ભૂમિ ગની, દષ્ટિ જેવી સૃષ્ટિ મને સમજાય જે; આત્માનુભવજ્ઞાની પ્રભુની એકતા, કરતો ધ્યાને એકાંતે સુખદાય જે. શાન્તપ્રદેશો શાંતિ શિવ સુખ આપતા, નિશ્ચય તેમાં સંશય નહીં તલભાર જે; વૈરાગીને વૈરાગે સહુ પરિણમે, ધ્યાનીને સહુ ધ્યાનપણે નિર્ધાર જે. ધ્યાન કર્યું શુભ એકલશૃંગી એટલે, ચઢતે પહેરે ચડતી આત્મપ્રકાશ જે; અહં અહં વીર પ્રભુને જાપથી, આતમ તે પરમાતમ શુદ્ધ વિકાસ જે. મંગલમય શ્રીવીરપ્રભુના શાસને, આત્માનન્દ ક્ષણ ક્ષણ વેળા જાય છે; બુદ્ધિસાગર મંગલમાલા પામશે, સર્વે ભવ્ય પામે ગુણ સમુદાય જે.
વરસેડા. ૭
વરસડા, ૮
વરસોડા-સાબરમતી તીરે એકલશૃંગી આશ્રમ
ॐ तत्सत्.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
प्रस्तावना.
ઘણાં વર્ષથી પ્રસ્તાવનાના લેખકને આચાર્ય પ્રવર બુદ્ધિસાગર સૂરિજીને પરિચય છે. કેટલાક આચાર્યશ્રીની દિવસે તો એમની સમીપતામાં નિર્ગમેલા આળખાણ. છે. એટલે એશ્રીની કલમની અને આશયેાની માહિતી કેટલેક અંશે હાય એ
www.kobatirth.org
સ્વાભાવિક છે.
આ શરીર સામતિના ઉપકંઠમાં જન્મ પામ્યું છે. એણે સાભ્રમતિના જળથી શરીરને વૃદ્ધિ સાભ્રમતિમાં પમાડયું છે. હાલમાં પણ સાભ્રમતીના જળપ્રેમ કેમ ? થી આ શરીર સ્થિતિ પામતું જાય છે. એટલે એ માતામાં પુત્રપણાએ પ્રેમ હાય
એ સ્વાભાવિક છે.
કવિરાજ જગન્નાયે ભગવતી ભાગીરથીનું ગુણસ્તુતિ કાવ્ય લખ્યું છે. જે હાલ ગંગાલહરી તરીકે પ્રસિદ્ધ છે. એ ઘણું ઉત્તમ અને રમ્ય છે. ગંગાના પુત્રને ગંગાસ્તુતિ લખવી એ યથાર્થ છે. ત્યાર બાદ દક્ષિણુ મહારાષ્ટ્ર દેશના ગાદાવિર સિર
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
તાના અચ્યુતાઉત નામના એક પુત્રે ગાદાલહરી નામનું તેાત્ર લખ્યું છે. તે પણ સંસ્કૃત ભાષામાં ગંગાલહરી અને છે. જાણે ગંગાલહરીની હરિફાઇ ( સ્પર્ધા ) કરીને એના કરતાં ઉત્તમતા દર્શાવવા એ
ગાઢાલહરી
સ્નાત્ર લખ્યું હોય એમ લાગે છે, અને થયું છે પણ તેમજ; કારણ કે એ સ્તોત્ર પૂરી પંડિતાથી લખવામાં આવ્યું છે. એના ઉપર ભાષ્ય જેવી ટીકા પણ એજ પંડિતે સ્વયં લખી છે. ગેદારના પુત્રના પરિશ્રમ ગાદાર ગુણાનુવાદ માટે પ્રશંસનીય છે.
આજ કારણે મારી માતા સાશ્રમતિના ગુણાનુવાદ કરવા મારી અલ્પ છતાં પણ મતિ ઉશ્કેરાઈ, અને સાભ્રમતી લહુ- એક એવુંજ સ્તત્ર લખવા આરંભ કર્યાં. રીના આરંભ. તેમાંથી કેટલાક સંસ્કૃત શિખરિણી છંદો લખ્યા. તેમ ગુજરાતીમાં પણ નાનકડાં એક એ અષ્ટક પંચક જેવાં સ્તત્રા લખ્યાં.
એટલામાં માર્ગશીર્ષ શુકલા અષ્ટમીના રોજ આચાર્યપ્રવર બુદ્ધિસાગર સૂરિજી વરસેડે પધાર્યાં. એમને એટલામાં સાખર સમાગમ થતાં સાભ્રમતી ખાખતે કાંઇ કાવ્યનું સહજ લખ્યું છે? એ વાર્તા ચર્ચા. મ્હેં મારી દર્શન. માન્યતા પ્રમાણે જે લખ્યું હતું તે કહી
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૫
દીધું. એવામાં એઆશ્રીએ જાતે અનાવી છપાઇ ગયેલા ફરમાવાળું સાબરમતી ગુણ શિક્ષણ કાવ્ય બતાવ્યું. એ હું વાંચ્યું. વાંચતા કાંઇ નવીનજ ચમત્કૃતિ જોઇ. અને અત્યાનન્દા વેશથી પ્રસ્તાવના લખવાનું ન્હેં કામ લીધું.
આચાર્યશ્રીએ પાતાનીજ પ્રચલિત માતૃભાષામાં સાબરમતી ગુણુ શિક્ષણુ કાવ્ય લખ્યું છે. તેમાં મંદાક્રાન્તા અને રિગીત એ એ છંદો મુખ્ય છે. તેમાં નવાયુગની નવી મહાર રૂપે ગુજરાતિમાં પરિમલ આપતી ગજલે પણ દૃષ્ટિગાચર થાય છે. કવિતા રચના નવા વાતાવરણના પ્રમાણે છે, કારણ કે ભાષા કવિઓએ કવિતાના અનુપ્રાસની ફરજ માનેલી છે. પણ્ વીસમી સદીના કવિઓએ અને આૉંવતના તદન સંસ્કૃત કવીશ્વરાએ એવી નિત્યતા માની નથી. અને માટે અમને કાંઇ તકરાર નથી. અમા તા એમ માનીએ છીએ કે જે અંદક નિશાન પાડે તેજ ખરી. બહારથી સુશે!ભિત અંદૂક હાય પણ બહાર કરી નિશાન પાડી શકે નહિ તે નિર્મયા વ ગુિજ્જા ગંધ વના પલાસ પુષ્પ જેવુંજ જાણવું; એમજ કવિતા બહારથી હાય છતાં હૃદય પટપર સચ્ચારિત્રની અથવા બ્રહ્મ ખુમારીની છાપ પાડી, કાયિક,
જાનું અને નવું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાચિક, અને આત્મોન્નતિ કરે નહિ એ કાવ્ય નિર્ગધકિશુક સમાનજ જાણવાં. यावानर्थ उदपाने, सर्वत संप्लुतोदके । तावान्सर्वेषु वेदेषु, ब्राह्मणस्य विजानतः ॥
શ્રીત. ચારે બાજુથી છલેછલ ભરેલું સરોવર હોય પણ તેમાં
થી તૃષા છીપાવા એગ્ય જળની આપણને ખાસ કેની જરૂર છે. એમ સર્વ વેદગ્રન્થોમાંથી આત્માની
ઉન્નતિ કરવા લાયક ઉપદેશાની આપણને
જરૂર છે. આ ભાવના જાણે નજર આગળ રાખીને આખું કાવ્ય લખ્યું છે. જુઓ –
મીઠા મીઠા કલરવ વડે વિશ્વને બંધ આપે;
મીઠા શબ્દ ગુણગણ ભર્યા સર્વનાં ચિત્ત વ્યાપે. હે દેવિ સાભ્રમતિ !
“તું હારા મીઠા અતીવ મધુર વડે આખા વિશ્વને એ બંધ આપે છે કે, ગુનામ સણના સમહાથી ભર્યા શબ્દો માં ચિત્તમાં વ્યાપે છે; અર્થાત માનવ માત્રને શ્રેયસ્કર હેઈ ગ્રાહ્ય હોઈ શકે છે, સરખા આ શબ્દ જોડે ભગવદ્ગીતા–
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
सत्यं प्रियं हितं च यत् । स्वाध्यायाम्यसनं चैव, वाङ्मयं तप उच्यते ॥ જે વાક્ય સત્ય હોય, પ્રિય હોય અને સર્વ જીવનું હિત
કારક હોય તે વાડમય તપ કહેવાય છે. સત્ય અને મીઠા શબ્દ વડે શુક, સારિકાઓ માનવોને મીઠાઇની આલ્હાદ આપી પ્રિય થઈ પડે છે. મીઠાં મજાહ, જળ ઝરણાંના શબ્દો નૈસર્ગિક આનંદદાતા
થઈ પડે છે. વ્યાધ્ર જેવા અને હસ્તી જેવા જનાવરોને ખુશ કરવા તેમના માલિકોના શબ્દ ઘણાજ ઉપયોગી થઈ પડે છે. એમ માનવોના મીઠા શબ્દ અંતઃકરણુમાં ઓતપ્રોત થઈ તેને માર્ગે વાળી શકવા સામર્થ્યવાન થઈ પડે છે.
આ તે એક વાક્ય માટે સામાન્ય વિવેચન છે. પણ આખા કાવ્યમાં સાભ્રમતીનું અવલોકન, એનું વહન, એનાં આજૂબાજૂનાં વૃક્ષના દેખાવ, એમાં બહારથી આવીને ભળતા હજારે અન્ય જળઝરાઓ, વૃક્ષો પર બીરાજેલાં પંખીડાંના મધુરા મધુરા અલ્હાદ, કીનારા ઉપરના ઉંચા મીનારા જેવા પત્થરના અને મૃત્તિકાના પહાડોમાં પંખિડાંને રહેવાનાં સુખકર ગૃહે, (બીલે), નદીને નિર્ગમન સમયે સૂક્ષ્મ દેખાવ,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૮
તે ઉપરથી લેવાતા મેધ અને એજ પ્રવાહ પાછે. સ્થૂળ સ્વરૂપ ધારણ કરે છે તે શામાટે ? શાને લઈને ? આદિ આદિ કુદરત પ્રવાહ ઘણાજ રમ્ય ચિતર્યો છે. તે સાથે માનવ જીવનને ઉચ્ચ અનાવનાર સદુપદેશ આલેખ્યા છે તે ખરેખર કાવ્યની ચમત્કૃતિ, તે કાવ્ય કર્તાની હૃદયક્ષેત્રદિશા સૂચવી આપે છે. નવાં વાતાવરણવાળાએ માટે જૂના લેખો હવે પ્રાયઃ આનંદ આપનારા રહ્યા નથી. જેમાં પૈારાણિક લેખા હાય તેઓ હવે જેને ગ્રાહ્ય અને ઉપયોગી છે તેને માટે તો છેજ; પણ બુદ્ધિક્ષેત્રનેજ પ્રાધાન્ય માનનારાઓને એ લેખા આનંદ આપતા નથી. એ હું સ્વયં જોયું છે અને સાંભળ્યું છે. એને માટે અમે એકાદ ઉદાહરણ આપીએ છીએ. આ શ્લોક ગોદાવરી લહરીના છે.
કાંઈ ાનાનું દર્શન.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
स्फुटं लोके शास्त्रेऽपिचनृपस माहीतजलतो । ऽधिकं पूतं विप्राहृतमुदकमित्येष नियमः ॥
cr
“હું ગાદાવર ! લાકમાં અને શાસ્ત્રમાં પ્રચલિત અને પ્રસિદ્ધ વાર્તા છે કે રાજાના ત્યાંના જાની કલ્પના. પાણી કરતાં બ્રાહ્મણના હાથે લાવેલું પાણી પવિત્ર અને ઉત્તમ ગણાય છે. અર્થાત શ્રી
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૯
ભાગીરથી ગંગાને ભગીરથ નામના રાજા લાવ્યા છે. એટલે ગંગાનું જળ ક્ષત્રિયના ત્યાંનું પાણી થયું, અને ગાદાવરીને કશ્રુપ નામના ઋષિ લાવેલા હેાવાથી તે બ્રાહ્મણનું લાવેલું જળ થયું. માટે અત્ર ગંગા કરતાં ગેાદાવરીની ઉત્તમતા બતાવી છે. આવા હેતુને લઈ અચ્યુત પંડિત કહે છે કે ગંગા કરતાં પણ હું ગાદાવર ! તું અધિક પાવન છે. આ નિશ્ચયે હું હારી સેવા કરૂં છું, હારૂં સ્નાન કરૂં છું, હારા જળનું હું પાન કરૂં છું.
""
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જો કે આ ક્ષેકમાં કલ્પના ધણી સારી કરી છે. તે સમયના લેાકેાને માટે આ શબ્દ સામાન્ય કહી શકાય નહિ પશુ નવા લેકે તે ભગીરથનું ગંગાનું એ પ્રકારનું લાવવુંજ પ્રથમ તો અસંભવિત છે એમ માને છે. માટે એમને માટે નવા રૂપે ઉપદેશ હેાવા જોઇએ. ત્યાં આ આ કાવ્યમાંનવા માટે નવુ
66
દહાડા ન સરખા કાઇના વહેતા જતા આ વિશ્વમાં, ચડતીજ ત્યાં પડતી થતી પડતી ત્યાં ચડતી થતી; જેવી અવસ્થા આવતી તેવીજ જીવા ભાગવે, અભિમાન ધરવા ના ઘટે એવુંજ પોતે શીખવે. ૪૦
www.kobatirth.org
..
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ સાબરમતીમાં જ્યારે ચોમાસામાં જળ ખૂબ ભરાઈ
આવે છે અર્થાત પૂર તેમાં આવે છે ત્યારે ચડતી પડતી. તે બન્ને કાંઠાઓમાં જળથી ખૂબ ભરાઈ
જાય છે. પછી થોડા દિવસે એ પાણી ઉતરી જાય છે. આમ એક તરફ સાબરમતી પ્રતિવર્ષે ઉન્નત પણ થઈ જાય છે અને પાછી ઉન્હાળામાં તે તદન શુષ્ક જેવી થઈ જાય છે. જ્યાં એક વખતે જળની ચડતી હતી ત્યાં બીજા વખતે પડતી થઈ જાય છે. સાબરમતીને ઇચ્છા ન હોય કે મહારે ઉન્નત થવું નથી અગર ઈચ્છા ન હોય કે મહારે પડતી જોઈતી નથી. પણ શું કરે? સંસ્કારવશાત એ દશા એને ભેગવવી જ પડે છે. એમ માનવને ચડતી તથા પડતી સંસ્કારવશાત્ આવી રહે છે. ઉન્નત લોકોએ કુલાઈ ના જવું જોઈએ. તેમણે નિશ્ચય સમજવું જોઈએ કે પડતી આવરોજ, અને પડતીવાળાએ દુખમાં ડુબાઈ પણ જવું નહિ કેમકે જરૂર ચડતી એક દિવસ આવશે જ. આ કાવ્યમાં પ્રાયઃ સાબરમતીના ઘણુ ગુણનું
કર્તાએ શિક્ષણ લીધું જણાય છે. કેટલાક સત્સંગ વિષયોનું વર્ણન કરી સોળમા છંદમાં જમાહાગ્ય ણાવ્યું છે કે આ સાબરમતી જળમાં પડેલા
પત્થરનું આકર્ષણ કરે છે તેમજ તે પ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧
થરેનું પરસ્પર ઘર્ષણ કરે છે. નાના સરખા પત્થરે બેડોળ હેય તે પણ તેને ગળાકાર રમ્ય બનાવે છે. એમ જ્ઞાનીજને પિતાની પાસે આવેલા અજ્ઞાની મૂઢતમને પણ શિક્ષણ આપી સુન્દર જીવનમય બનાવે છે. તેમજ આ નદી જડ પથરેની સંગત કરતી છતાં જડપણું સ્વયં સ્વીકારતી નથી; એમ જ્ઞાનીજને જડબુદ્ધિવાળાઓ પાસેથી જડબુદ્ધિ સ્વીકારતા નથી.
જડ પત્થરની અંદરથી નીકળેલાં જળનાં વહન થતાં ઝરણુને પિતે આશ્રય આપે છે; એમ અજ્ઞાન ટોળાંમાંથી આવેલાને અથવા દુઃખના ડુંગરમાંથી આવેલા પ્રાજ્ઞજન શરણ આપે છે. અવનવાં ઝરણાંને સ્વીકાર કરી નદી વિપુળતા ધારણ કરે છે. એમ ઘણું જનને આશ્રય આપી સુજન વિશ્વમાં વિપુલતા માણે છે. વર્ષાઋતુના પૂરમાં મળેલા માટીના ઢગલા જેઓ જળ પ્રવાહની આજૂબાજૂ હેાય છે. તેઓને ધીમે ધીમે જળવહનિકા તોડી નાખે છે. એમ ધીમે ધીમે મર્યાદા રૂ૫ હાલમાં મનાતી પણ વાસ્તવિક અમર્યાદેને તેડી મર્યાદરહિત અર્થાત અપાર બ્રહ્મભાવમાં ભેગી થઈને ભળે છે.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ર
આ કાવ્યની આ તો ઉત્થાનિકા છે, અર્થાત ટુંકમાંજ વિવેચન લખી ગ્રન્થના ઉદ્દેશ જણાવવા જોઇએ. એટલે વધુ આલેખવાના અવકાશ નથી. એવા કેટલાક વિષય જવા ખાદ ખત્રીશમા છંદમાં વાતારનો ઉપર હાથ એવા વિષય આવે છે. એના ઉદ્દેશ એવા છે કે મોટા નાનીજને પણ ભિક્ષા લેતી વખતે પોતાના હાથ નીચે રાખે છે ત્યારે સામાન્ય જન પણ જો દાતા હૈાય ત્યારે તેને હાથ ઉપર રહે છે. આને ભાવાર્થ એટલે છે કે સુન માનવે યાચકભાવને પ્રાપ્ત થવું નહિં પણ સદા દાનાઈ રાખવી એજ ભૂષણ છે. દાના થઈ ઉચ્ચ રહે. ઉચ્ચ હોવા છતાં યાચકપણે નીચત્વ પ્રાપ્ત થાય છે. આમ છતાં પણ અડ્ડા મોટા જનને ભિક્ષા માગવાના સમય અને સામાન્યના ઉચ્ચ ભાવ. આ વ્રતના કાયા એક વિચિત્ર રીતે વર્તે છે.
.
જૈવ!!
સ્પો
વધુના સમય નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
―
www.kobatirth.org
નદી કહે છે હું વહન થાઉં છું. પ્રતિદિન આગળ વધું છું, આથી વિશ્વમાં ઉન્નતિ પામી છું. અરે માનવી ! તમેા માત્ર વાચ્યાર્થથી નહિ પણ અનુભવાÅયી આગળ વધે. માત્ર
સ્પર્ધા.
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંકલ્પના માત્ર વાણું વ્યાપારના કોટિ યત્નો કરે પણ તમે ઉધમ કર્યા વિના આગળ વધી શકશે નહિ.
જળના પૂર વખતે આ નદી અશ્વની ગતિ પ્રમાણે દોટ કરે છે. બન્ને કાંઠાઓમાં પણ જાણે પાણું ન માનું હોય એમ ભરપૂર જળ થઈ જાય છે. જેમાં અનેક બુબુદ ઉત્પન્ન થાય છે. પણ તે સર્વ થોડા સમયમાં વિલય પામી જાય છે. તે સર્વેની ક્ષણિકતા છે. માણસનું સામર્થ્ય પ્રગટ થતાં આવી જ સ્થિતિ ઉત્પન્ન થાય છે. પણ ત્યાં ભૂલવું જોઇતું નથી કે એમાં અનેક પ્રકારની અનિત્યતા સમાઈ છે. “ગજરાજ અવાજ કરે કપરા પણ તે ગજરાજ ટળેજ ટળે; સુખસાજ ઝહાજ સમાન દિસે પણ તે સુખરાજ ચળેજ ચળે.” આમ નદીના ઘુઘવાટ ઝટિતિ સમાઈ જાય છે. અરે
ક્ષણભરના મેમાન ! તું ભૂલીશ નહિ. તું સુખમાં છકે નહિ. ફૂલીશ નહિ; છેડા વખતમાં હારા લક્ષ્મીના
અને યૌવનના ઘુઘવાટ દૂર થઈ જશે. વળી પચાસમે ઈદે પૂજ્ય કહે છે કે સતીનું એવું વર્તન
હેય છે કે પતિમાં સતી તન્મય થઈ જાય તન્મયતા અને છે. તે નારીને એક દિન એ આવે છે
પતિવૃત્ત કે તે સ્ત્રીત્વ બદલી પતિસ્વરૂપ થઈ જાય
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
પ થઈ ન બહિરાનગીઓ
છે તે નારીદેહે હે બુદ્ધિને વિરમાવી દે છે. આમ સાબર નદી સમુદ્રમાં જઇને પિતાનાં નામ તથા રૂપ બન્નેને બદલી બન્નેને અટકાવી સાગર રૂપ થઈ જાય છે. આમજ સદ્ગુરૂ પ્રસંગે, સંતજન પ્રસંગે, સત સંગે, જીવ બહિરાત્મભાવ ટાળી શિવપદ સ્વીકારે છે. અધ્યાત્મદષ્ટિમાં જે જે ખેલોને વેગીએ.
અંતરમાં અવલોકે છે તે સર્વને આ સાબરમતી બાહ્ય સ્વરૂપે વહી, દૃષ્ટાન્ત સ્વરૂપે રહી સિદ્ધ કરી આપે છે. स्वाश्रय प्रवृत्ति" શુભ કાર્યના પ્રસંગમાં પ્રથમ કોઇની સહાય મળતી નથી પણ સ્વાશ્રય બળે જે માનવ આગળ ઉપર આગળ ચાલ્યા જાય છે તે પછી તેને અનેક પ્રકારની સગવડે આવી મળે છે, અને અન્ત તે કાર્યમાં તે વિજયી નિવડે છે. આમ પ્રથમ સૂક્ષ્મ ઝરણ રૂપે સાબર પ્રગટ થઈ. સામાન્યદષ્ટિથી
ઈશું તે એક બે અષ્ટકો બનાવવા એકજ કાવ્યની પ્રબ- વિષય માટે ગહનતા સ્વરૂપે હોય છે તે પછી ળતા અને તેમાં માત્ર એક નદીના ઉપર અવલંકન માત્રથી કાંઇ જરૂર. લગભગ પાંચસો હસે છન્દાત્મક ગ્રન્થ આ
લેખો કાંઈ રમત નથી; એમ કૃત્રિમ હૃદયશાલીથી બને તેમ પણ નથી. કર્તાના હૃદયની ઉગ્રતા,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫
હૃદયમાં રહેલો રસ, હૃદયમાં રહેલી આત્મભાવના અને સભાજસેવા તથા પ્રેમ આદિ ગુણોની આધિક્યતા અંતમાં કેટલી છે તે તો કાવ્ય ઉપરથી સૂચિત થાય છે. વળી આ રંભમાં છમછના અન્તમાં નિરસતા આમ પણ નથી. પરંતુ તેને બદલે આરંભમાં સામાન્ય શબ્દોથી આરંભી પ્રતિ કન્ટે રસભાવના અધિક બળવતી થતી જતી જોવામાં આવે છે. આવાં કાવ્યોથી સૌન્દર્ય જ્ઞાન, સ્વાત્મભાન, કવિતા દેવીનું તાન આદિ જોવામાં આવે છે તે સર્વ હૃદયને પ્રદે છે. માતૃભાષા
આ સાબરમતી નિર્મળપણે વહી રહી છે. જળના ભારે વેગમાં, પ્રવાહની ભરતીમાં, જળધોધના પ્રસંગમાં, પત્થરાઓના સાથે સંઘટ્ટનકાળમાં અથવા શરઋતુના નિર્મળ પ્રસંગમાં અર્થાત પિતાને સુખાવહ કાળમાં અથવા આપદકાળમાં પણ પિતાની અવ્યક્ત ધ્વનિરૂપ માતૃભાષાને ત્યાગ કરતી નથી. જ્યારે પિતાની માતૃભાષાને ત્યાગ નહિ કરીને અવ્યક્ત શબ્દએ સદેદિત ગાન કર્યા કરે છે ત્યારે તેની ભાષા માનવ માત્રને મધુરતમ લાગે છે. આવી રીતે માનવ પણ પિતાની માતૃભાષાને સુખદકાળમાં અન્ય ભાષાઓના સંસર્ગમાં અગર અન્ય એવા કે “જે વખતે સ્વભાષાનું ભાન
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માન-તાન ભૂલવું જોઈએ એવા પ્રસંગમાં પણ ભૂલે નહિ તે તેની તેવી ભાષા અન્યને પણ પિયર થઈ પડે છે. મને તે વધુ પ્રસંગ નથી પણ મારા નેહી ડો. મહા
દેવપ્રસાદ કંથારીઆકર કે જેઓ વિજળી સ્વભાષાને આપી અમેરિકાની નવીન શોધ પ્રમાણે દર સાચવે મટાડી શકે છે. તેઓ સભ્ય છે. ભાષાજ્ઞાન
તેમનું બહુ સારું છે. તેમણે મને કહ્યું હતું કે“લેકમાન્ય દેશભક્ત મેહનલાલ કરમચંદ ગાંધી કે જેઓ અંગ્રેજી ભાષાના બેરિસ્ટર છે; એમનું ઈંગ્રેજી જ્ઞાન ઉચ્ચ પ્રકારનું હોય એ સંભવિત જ છે–આફ્રિકાના પ્રવાસમાં સ્વદેશીઓના કટ નિવારણ પ્રસંગમાં એમણે અનેક ઇગ્રેજે, જર્મને, અમેરિકને સાથે પરિચય કરેલ છે. અર્થાત્ એઓ સાથે ઘણે કાળ વ્યતીત કરવાથી સંસર્ગમાં પણ અંગ્રેજી જ્ઞાન કેટલું વૃદ્ધિ પામ્યું હશે? તે જાણવા જેવું છે પણ તેઓ જ્યારે ગુજરાતી ભાષા બેલે છે ત્યારે એક પણ અંગ્રેજી શબ્દ ગુજરાતીમાં પ્રવેશ થવા દેતા નથી. આ કેટલી સંભાળ ! હાલમાં તે કેટલાક અમારા બાંધવા ગુજરાતી ભાષા બોલવા માંડે ત્યારે
અધું અંગ્રેજી અને અર્ધ ગુજરાતી આમ ખીચડે કરી નાખે છે, ત્યારે ગુજરાતી અને અંગ્રેજો બન્નેની
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૭
ભાષાઓમાં તે હાસ્યાસ્પદ લેવાય છે.” આમ ન થાય માટે એકજ ભાષા શુદ્ધ ખેલે અને પેાતાના દેશી ભાઈઓનાં દેશી ભાષામાં સેવા કરી દુ:ખ ટાળેા. તમારી માતૃભાષાનાં વચન શું અમૃત સમાન નથી ? આ કાવ્યમાં આ વિષય પણ ઉદ્દેશેલે અતીવ ગ્રાહ્યુ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્તાએ આ એક ભાવાત્મક ઉત્તમ કાવ્ય લખ્યું છે એમાં સદેહ નથી. આને હજી ટીકા ટીપ્પણુ વગેરેનું કામ છે. ચેડા સમયમાં આ કાવ્ય હવે સમાજના કરકમળામાં હાજર થશે. કાઇ સાક્ષરે આને હાથમાં લેવાની જરૂર છે.
કેટલાક કાવ્ય વિષય.
પરસ્પરાપગ્રહ, જન્મભૂમિને ધન્યવાદ, સ્વાશ્રય પ્રવૃત્તિ, સ્વાશ્રયીને સાહાય્ય, પરમાર્થની યાત્રા, નવ પરિવર્ત્તન, નવરસે વહેવું, પ્રતિરોધકના નાશ, મનમેળથી “ડક, સ્વાતિ મેળ, કુદ્રતિ ખરી શૈાભા, તાપથી કિમત, દુઃખ પછી સુખ, સાબરમતી પ્રતિ લોકોની પૃચ્છા, સાબરમતીને ઉત્તર, અવસ્થા કરે છે, દાની ગર્ટીઆ, અર્થાંનું પાસે આવવું, પ્રીતિથી પરસ્પર સામા જવું, ઉપકારમય જીવન આદિ આદિ ઘણા સારા વિષે આ કાવ્યમાં ચર્ચાએલા છે. એના પૂર્ણ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવલોકનથી હૃદયશાલીને તે પ્રમદ મળશે. પછી शानलव दुर्विदग्धं ब्रह्माऽपि तं नरं नरञ्जयति॥
જ્ઞાન બળથી દુર્વિદગ્ધને બ્રહ્મા પણ શી રીતે ઉપસંહાર, રંજન કરી શકે?
લી.
માર્ગશીર્ષ શુકલા ૧૦ ૧૮૭૩.
પંડિત ભેળાનાથ શર્મા
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ॐ अर्हनमः साबरमती गुणशिक्षण काव्य,
(રાગ મન્દાક્રાન્તા). વહેતી ઝીણા કલરવવડે ઝીલતી મેઘવૃષ્ટિ, વહેતી વેગે જલપુરવડે ખેલતી એર સૃષ્ટિ, મીઠા ઝીણા કલરવવડે વિશ્વને શીખ આપે, મીઠા શબ્દો ગુણ ગણ ભર્યા સર્વનાં ચિત્ત વ્યાપે. ૧ વહેતી વેગે જલપુરવડે લેકને એ જણવે, શક્તિથી વહન કરતાં આત્મને રે ઉપાયે, સાચી-પૂરી પ્રગતિ પથની ઉન્નતિ તુર્ત થાતી, પૂર્ણાત્મામાં લદબદ બની જીવતાં મુક્તિ થાતી. ૨ હેતી રહીને જલબળવડે વિશ્વને બંધ આપે, રહેશે જેમાં પ્રગતિ પથમાં પૂર્ણતાએ જ વ્યાપે; તારૂઓને શ્રમબળવડે પારમાં રહાય આપે, પામે તેઓ શ્રમબળવડે સત્યને પાર વેગે.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માની થઇને પ્રગતિ કરતી વિશ્વને એ સુઝાડે, માની થઈને કરણી કરવી સાધ્યની દૃષ્ટિ ધારે; નાવીકે સા ભ્રમણ કરતા નાવથી તુજ મધ્યે, વિદ્યાયાને ઉપર તરતા લાક સસારજલધા. રેતીએના ઢગ બહુ કરી લાકને તું જણાવે, જેઓ યત્ને પ્રગતિ કરતા લક્ષ્મીથી તે સુહાવે; ગાડાં છેાડી પથિકજનતા આશરે પાસ લેવે, આપે તેને જનભર મળે પાસ તેની રહે છે. ચાંદો ભાનુ પ્રતિકૃતિ ગ્રહી લોકને એ શીખાવે, સાચાં ચિત્તા ગ્રહણ કરતાં સત્ય તેજે સુહાવે; ખાડો ખાદે જલ બહુ ચેિ દાનીના પાઠ એધે, જેણે આપ્યું પુનઃરિપ અહા તેજ આપે પછીથી. દુષ્કાળાથી નરમ જગને રક્ષતી આત્મભાગે, ઉન્હાળામાં ગરીમ જનને આશરી પૂર્ણ આપે; હૈયે ઉંચું મુખ નહિ કરે માન ચિત્ત ન આણે, હારી રીતિ ઋષિજન ચહે પાસ માંધી મહેશને. ધોળાં ધેાળાં સરસવરણી સારસાં કંઠ બેસે,
www.kobatirth.org
૭
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોની ધ્યાની શરણ લહતા પાપવૃત્તિ બકે રે, મેટાઈની હદ શુભ ધરે આશરે ખૂબ આપી, સંતેથી તું ગુણગણ લહી તેજથી તેમ સંતે. ગાયે ભેંસે પ્રિયમનવડે ઘાસ કાંઠે ચરે છે, ગેવાળીયા વિવિધ રમતે બેશી કાંઠે રમે છે; શબ્દો રૂડા વિહગ વદતું કુર્દી ઉડી ભમે છે, આધારેને લઈ જલચરો શર્મકીડા કરે છે. સાચી નેકી શુભજનવિષે પ્રેમ એ છે જ કાંઠા, સન્તોમાંહી સરસતટિની સત્યની ચિત્ત વહેતી; તેને પામી સરસમનુજે પ્રેમઘેલા બને છે, ખાતાં પીતાં ગુણ ગણુ અહો ! ખૂબ મસ્તી કરે છે. ૧૦ આધારેને ગ્રહી જન અહે ! સત્યમાં ખૂબ હાલે, આધારથી અવનીતલમાં માનવ નિત્ય શોભે, આધારે લઈ સહુજન ચડે ખૂબ દષ્ટાન્ત દેખે, આપે શિક્ષા નદી ગુણવડે માનતાં શીખ શાન્તિ. ૧૧ આહા !! કેવી અગણિતજલે વારિધિમાંહિ જાવે, પામી પૂરો નિજાતિ અહો ! આત્મને ત્યાં સમાવે;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
આહા !! થાતી અમર છવને ભિન્ન ક્યારે ન થાતી, આહા !!! હારી અનુપમકળા પાર ભેજ પામે. ૧૨ શિક્ષા આપે ચરિત બળથી વિશ્વને મન ધારે, પૂરા સાથે પરમ રસથી મેળ સાચે કરીને તેની સાથે ભળી બહુ જવું ઐક્યરૂપે બનીને, નકકી તેથી અમરજીવને જીવવાનું થવાનું. ન્હાનાએ તે પ્રતિદિન ચહે મટકાનેજ ભાવે, મેટામેળે અમરજીવને પૂર્ણ શાન્તિ થવાની; સાચાભાવે પરમ રસથી પ્રેમ જેમાંજ થાતે, તે ત્યાં આવે બહુ દૂર થકી સાભ્ર એવું શિખાવે. ૧૪
જ્યાં ત્યાં ચાલી નિજગતિથકી આત્માનું દાન આપે, જેવાં પાત્ર ગ્રહણ કરતાં તે સ્વરૂપે સુહાવે; તેવી રીતે સુજન જગમાં શીખ ચિત્ત રહીને, આત્મત્યાગે સકલ જગને દાન નિષ્કામ આપે. ૧૫
(હરિગીત). જલમાં પડેલા પત્થને ઘર્ષતી આકર્ષતી, જડ પત્થરે પણ ગોળ છે શોભા મજાની આપતા;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
ચૂરા કરીને પત્થરોના રેતી સમ ઝીણા કરે, જડ પત્થરાની સંગતે ના જડપણું પોતે ધરે. જડ પત્થરાથી નીકળ્યાં જે ઝરણ તેને શરણુ દે, ઝરણાં ઘણાંને ઝીલીને શ્વેતી છતી માટી અને; મર્યાદ તેડા તાડીને મોટી થતી પટ પાથરે, નૈસગિકી તવ ચાલ એ શિક્ષા સમર્પે નવનવી. સન્તા મહુન્તા જડવાને ખેંચતા નિજ મધ્યમાં, જડતા જીવાની સૂરીને લઘુતા કરે નિજ શક્તિથી; એ જડજીવાની સંગતે ના જડ થવું ક્યારે ઘટે, એવી શિખામણ આપતી નૈસર્ગજીવનને ધરે. જડસમ જીવાથી ઉદ્દભવી વ્હેતા થવું પ્રગતિ પથે, જડસમ જીવને શરણ દઇ વૈપુલ્ય ધરવું શક્તિથી; નિજ સમ જીવોને ભેળવી નિજમાં સમાવી ચાલવું, મોટા થવાની યુક્તિ એ મર્યાદ તૈડા તાડવી. ખળખળ મધુરા શબ્દથી મેઝાંમિષે તું ડોલતી,
www.kobatirth.org
૧૭
૧૮
૧૯
૧ તેડા—કનારા ઉપરની ઊંચી માટીની દીવાલો-ભેખડા. ૨ વિસ્તારપણું.
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવનવ તરંગે નાચતી ભમરા જ મધ્યે ધારતી; બાળક યુવકને વૃદ્ધસમ નિજની અવસ્થાએ ધરે, ઉપકંઠ બક પક્તિમિષે કીરિ ધવલતા આચરે. ભાષારસીલાશબ્દથી વદવું જનની સાથમાં, ઉચાશની મંજથી મસ્ત બનીને મહાલવું; નવનવિચારે અને આનંદ લે નવન, અનુભવકળા આવર્તને નિજ હૃદયમાં ઉપજાવવા. ૨૧ સરલાઈમાં બાળકસમા યુવકસમા જ પરાકમે, વૃદ્ધાસમાં સ્થિરતાવડે ત્રણે અવસ્થાઓ ધરો. આ વિશ્વ મધ્યે ચાલીને યશ કીતિ ઉજળી ધારવી, શિક્ષણ ગ્રહો એ યુક્તિથી પ્રગતિપથે ઉન્નત થવા. ૨૨ સ્વાર્પણ દશા દેખી અહા ! આકાશમાંહિ ચંદ્ર, બાં અહાહા !! કુકતે ચાંદ પ્રકાશી ઝગમગે; શુભ તારકનાં ઝૂમણાં આકાશ ચંદ્રએ ઝગે, પરમાર્થતા એવી થતાં લેકેજ શોભા એ લહે. ૨૩ નિજ જીવનના વિસ્તારમાં નવ નવ સુધારા આચરી, સાને શિખવતી લેકને નવ નવ સુધારા પાઠને;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મતિ સુખશાન્તિના નવનવા સુધારા આદરે, અનુભવ કરીને જીવનના વિસ્તારમાં પગલું ભરે. ૨૪ બહુ જોરથી પાણું નવું આવી મલીનને ઘસડતું, બહુ જોરવાળા પાણીના જેસે મલીનતા જાય છે; દુર્ગુણ દોષ ગંદકી ટળતી અહા !!! એવા બળે,
માલીચ જૂનામાં થતાં નાસે જ નવ પાણબળે. ૨૫ બોલે સુધારે નહિ તે બદઈ ના દરે ટળે, પાણી નવું પ્રગટાવીને વહેવાથકી સહેજે ટળે; બહુ મલીન પાણી કાઢવા બહુ નવ વહાવો પાણીને, વિન્નતિદેશેન્નતિધર્મોન્નતિ સુખકારણે. ૨૬
જ્યાંથી નીકળતી ત્યાં અહે! હા! ઝરણ જેવી શેભતી, પશ્ચાત્ બીજા ઝરણથી વહેતી જતી મેટી થતી; કુદ્રત્તણે એ કાયદો ન્હાના થકી મેટું થવું, શુભ ધર્મ કર્મ સમાજની વૃદ્વિતણું દષ્ટાંત એ. ઉષ્ણુર્તમાંહિ શુષ્કતા થાતાં થતી લીલ જ ઘણું, વહેતા પ્રવાહ બંધ ત્યાં બદબોઈ છે સેવાલની;
૧ મલીનતા–મેલાપણું.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્યાં શુષ્કતા સંકેચતા ત્યાં દુર્ગુણેની ગંદકી, થાતી અહે! મોટાઈની પાછળ વિપત્તિ આવતાં. ૨૮
કહેતા પ્રવાહે પ્રગતિના બંધ જ પડે દુર્ગુણ વધે, કહેતા પ્રવાહી નહિ રહે ત્યાં દોષની સેવાલ છે; સેવાલને ધારણ કરી શિક્ષા મઝાની આપતી, મર્યાદથી રહેતા જનેમાં દોષણ કય જ નથી. ર૯ આ વિશ્વમાં કઈ નથી દુર્ગુણ વિનાનું દેખવું, દુર્ગણ સગુણ કલ્પના નિજદષ્ટિના અનુસારથી; આ વિશ્વની કુદ્રત અહો! એવીજ ત્યાં આશ્ચર્ય શું? બહુ સૂક્ષમ દષ્ટિ દેખતાં નહિ ગમ પડે કુદ્રાણી. ૩૦ યાચક બની નીચી રહે ઉપર વહે છે વાદળાં, જલદાન લેતી પૃથ્વી તે નીચી રહે છે તુજથકી; દાતારની છે ઉચ્ચતા લેનાર નીચે થાય છે, એ કાયદે કુદ્રત્તણે શીખવે જગના લોકને. ૩૧ ૧ હેતું પાણુ નિર્મળું, ઠરતાં ગંદુ હોય;
સાધુ તે હેતા ભલા, ઠરતાં ગંદા જોય,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ર
દાતારતા ઉપર હાથ તીર્થંકરા નિજ હસ્તને ભીક્ષાસમે નીચા કરે, દાતારના ઉંચા રહે છે હસ્ત તે સમયે અહા ! દેવું અહો ! ઉત્તમ કહ્યું લેવું જ નીચુ થઈ અરે ! નૈસર્ગ કુદ્રત કાયદાને ફેરવી ના ! શકે. જલને ગ્રહણ કરતા રહે લેાકેા સકલ નીચા નમી, જલ જંતુને એ કાયદા લાગે નહીં પ્રીત્યા અહે ! અંગાંગીને તન્મયપણું નીચા નમ્યાનું ત્યાં નહીં; જ્યાં જીવવું જુદા પડી ત્યાં નમનરીતિ છે સહી. ગંગા મહી ને નર્મદા તાપીથકી સ્પર્ધા કરે, સમૃદ્ધિથી મોટી થવા યત્ને ઉપાયે આચરે; સ્પર્ધામળે ઉત્સાહ ધીરજ લાગણી વધતી રહે, ઈર્ષ્યા વિના સ્પર્ધા ભલી આત્મન્નતિ વેગે વહે.
www.kobatirth.org
કર
૩૪
સ્પર્ધા.
સ્પર્ધા શિખવતી લોકને સ્પર્ધા કરી આગળ વહા, પાછળ પડા ક્યારે નહીં આગળ વહી સુખડાં લહે; સ્પર્ધા ગુણાની પામવા યત્ન કરો કાટી ગમે,
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉદ્યમ થકી શ્રદ્ધાળુઓ આનંદની મેં રમે. ૩૫ પીધું ઘણું તવ પાણુને રાણા પ્રતાપે પ્રેમથી, અવટંક શૂરે ટેકીલે તેથી થયે જગ ગાજીયે; કુંભે હમીર ને વિજલદે તવ પાણી પીને રાખીયું, નામે અમર જગમાં થયા ભેદુ કહે છે ભેદને. ૩૬ અંબેડ વડા વિજાપુર શહેર પેથાપુર વળી, મહુડી અનડા રણશિંગા ઘાંટુ વગેરે ગામના; રજપુત ભિલ્લે રક્ષીયા આશ્રય મઝાને આપીને, પાણું શરું છાનું રહે ના બીજ શૂરાનાં ઘણું. જલપૂર સમયે અશ્વદેટે દોડતી હેતી જતી, બે કંઠમાં માતી નહીં બુબુદ્દે ઘણા પ્રકટાવતી; ઘુઘવાટ કરતી જોરથી જડ ઝાંખરાં તાણ જતી, વાર્યું ન કોનું માનતી પાછું જતાં ધીમી થતી. ૩૮ સામર્થ્ય વધતાં સર્વની એવી અવસ્થા આવતી, બુબુમિષે એ ક્ષણિકતા સહુની વહી દર્શાવતી; ઘુઘવાટ સરખા ના રહે કેના સદા દિલ જાણવું, પાણી જતું સિનું રહે એવું હૃદયમાં આણવું.
૩૯
૩૭
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચડતી પડતી. દહાડા ન સરખા કેઈના વહેતા જતા આ વિશ્વમાં, ચડતી જ ત્યાં પડતી થતી પડતી જ ત્યાં ચડતી થતી; જેવી અવસ્થા આવતી તેવી જ જીવે ભેગવે, અભિમાન કરવો ના ઘટે એવું જ પિતે શીખવે. ૪૦ જીવન ધરી પર કારણે વહેતી રહે છે દેશમાં, કંજુસ નહિ ક્યારે બને જલદાનની છૂટ જ ધરે; ઉપયોગ મનમાજે કરે બરે ભલે સમતા વરે, જગ લેકને શુભ શીખવે આદર્શજીવનતાબળે. ૪૧ પરમાર્થ કારણ જીવનતા ધરવી ઘટે સહુ જીવન, જેને ગમે તે લે અને દો જીવનમાં જે જે મળ્યું; કાપણ્ય નહિ ધરવું ઘટે નિજમાં સલને ભાગ છે, બરા ભલા ઉપગમાં નિજ જીવન ચાહે તે લહે. ૪૨ પરસ્પરોપગ્રહ, જલદાનના ઉપભેગમાં સરખેજ હક છે સર્વને, નિજ શક્તિના અનુસારથી ઉપગ છે સહુને સમે; વાડે ન કાંટાની ધરી અટકાવ કરવા કારણે,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
સરખા ગણી સહુ જીવને દાન અની જગ જીવતી. ૪૩ દૃષ્ટાંત એવું મન ધરે જે જે મળ્યુ. પરમાર્થમાં, કરવા જ તેનું દાન હક છે સર્વને લેવાવિષે; લેવું જ દેવું સર્વને નિજશક્તિના અનુસારથી, સહુનો સકલમાં હક્ક છે વાડો ન કાંટાની કરો. જે જે મળે તે સર્વેના માટે જ મનમાં માનવું, સાથે ન કે લેઇ જતું નિષ્કામથી દો દાનને; નદીના સમા જો ના થયા તે મનુજ થાતાં શું વળ્યું? વહેતા રહે આ વિશ્વમાં પરમાર્થજીવનકારણે. મરૂભૂમિ માતાને ઘણા મુજ ધન્યવાદો જાણવા,
૪૫
જન્મભૂમિને ધન્યવાદ.
www.kobatirth.org
૪૪
સંતાન જેનાં સ્વાર્પણે શાતને રાજી રહે; જે ક્ષાત્રકમાં ચેાગીઓની ખાણ સાચી મધરા, તે ભૂમિનાં સંતાન સાબર સમ અહા ! આશ્ચર્ય શું. ? ૪૬ માતા સમાં બાળક કહ્યાં ને વસમા ટેટા કહ્યા, શૂરી જણે છે શૂરને રજપુત જગમાં ગાજતા; તવ પાણીથી નિજ પાણીને રાખ્યું અહા ! નિજ આશ્રિતે,
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
શ્રદ્ધા અને ઉત્સાહથી સેવી સદા સફળી થતી. ૪૭ મેવાડ મધર પૃથ્વીમાં તવ પાસ મેટા પર્વતે, મેટાઈ તવ સમજાવતા મેટા થતા તવ પાણીથી; લોકે જગતમાં જાણવું શિક્ષા ગ્રહે એવી ભલી, સતે સ્વયં લઘુતા ધરે મોટાઈ તેની જગ કરે. ૪૮ પાણું અનન્તામણ લઈ સાગરપતિ મળવા જતી, જલ મિષ્ટ તેને અબ્ધિમાં ભેળી સકલ ખારૂં કરે, તેથી શિખામણ આપતી જેને અહે! મળવા જવું, સ્વાર્પણ કરી સઘળું અને તરૂપતામય થઈ જવું. ૪૯ તન્મય થઈ મળવું. વર્તન સતીનું એહવું પતિને મળી પતિમય થતી, નિજ પૂર્વનું જે રૂપ તેને પાલટે પતિમય થતાં નિજરૂ૫ દ્ધિ અપીને પતિને મળી સતી રહે, પતિમય થવું સતીને ઘટે કુદ્રત્તણે એ કાયદે. ૫૦ શુભ ષ માસે મેઘની વૃષ્ટિથકી વધતી રહે, ડહેલું વહે પણ અહે! કાદવ ઘણે ધરતી વહે; નિજ વૃદ્ધિના આરંભમાં ડહોળાશ સહુ જનમાં થતી,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
પશ્ચાત સ્થિરતા આવતાં નિર્મલપણું વધતું જતું. ૫૧ પહેલીજ જ્યાંથી નીકળી ત્યાં સાજ કેની ના મળે, તપણુ ધરી ધીરજ સ્વયં આગળ વહી સ્વાશ્રય બળે; આગળ વહેતાં ઝરણું વહેળા આવીને તુજમાં ભળ્યા, તેથી બની મેટી જગને પાઠ સારે શીખવે. પર
સ્વાશ્રય પ્રવૃત્તિ આરંભમાં કેઈ કાર્યમાં સહાયી બને નહિ આવીને, સ્વાશ્રયબળે પ્રગતિ કરે અન્ય ભળે નિજ સાથમાં, માટેજ પહેલા સ્વાશ્રયી બનીને પ્રવૃત્તિ સેવવી, સાહાક અન્ય મળે પાછળથકી જગકાયદે. પ૩ સ્વાશ્રય સમું કે બળ નહિ આ વિશ્વમાં જ્યાં ત્યાં જુઓ, સાબરમતી પેઠે વહે જે સ્વાશ્રયી થઈને રહે; આરંભમાં અ૫ પ્રવાહે રવાશ્રયે કાર્યો કરે, ઉત્સાહ શ્રદ્ધા ખેતથી ને યત્નથી મેટા બને. ૫૪ ઉપકંઠ ગામે પાસમાં રહેણાથકી વહેતી રહે, પશ્ચાત્ ઝટ પલટાઈને રહેણાથકી ખળખળ વહે;
સ્વાશ્રચીને સાહચ, રૂડી શિખામણ આપતી નિજ આશ્રયી પાસે જવું,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
સ્વાર્પણ કરી તેને પછી બીજે પથે કહેવું ઘટે. પપ કે હિન્દુજન યાત્રાળુઓ આવે જ ન્હાવા કારણે, શ્રદ્ધાબળે તે સ્તવી નિર્મલ થવા યત્ન કરે; બાવા અતીતે શંખને કુંકી કરે ગર્જર; એ કમગિની દેવીની યાત્રા કરી આનંદ લે. પદ પરમાર્થની યાત્રા, પરમાર્થમાં સ્વાર્પણ કરી નિજ જીવનથી જે જીવતા, પૂજાય તે દેવીપરે આ વિશ્વમાંહિ જાણવું; યાત્રા થતી પરમાર્થગીની અહિ ! જગ જાણવું, પંકાય યશકીતિતણું શીખે જનેથી મહીતલે. ૫૭ સ્વાર્પણ કરીને જીંદગી જે વિશ્વસેવા આદરે, પૂજાય તે દેવીપરે સાબરમતી દે શીખને. સહેલું અને સમભાવ નિષ્કામીપણું જ્યાં આવતું, તે કર્મયોગી થાય છે સ્વાશ્રયબળે ઉધમબળે. પ૮ બે કંઠ ઉગે ઘાસ લીલુંછમ મઝાનું શુભતું, પાન ઉગીને પાસમાં શભા મઝાની આપતી;
૧ ઉંચી લાંબી એક જાતની વનસ્પતિ થાય છે તેને ગુજરાતમાં પાન કહે છે.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
કાંઠા ઉપર ઉભા રહી જોતાં મઝાની લાગતી, જેવાજ જે જન રસ ચહે તેને જ તેવા આપતી. ૫૯ અગલાં ઉડીને આવતાં અન્યત્રથી તુજ પાસમાં, જ્યાં પાણી પુષ્કલ હે અહા ! ત્યાં યાચકા આવે ઘણા; સંપત્તિની પાનેાં ઉગે શેાભા જનાને આપતી, માનવતણી પ્રગતિમયી નદી દશ્ય લાગે શેલાતું. ૬૦ 'આત્માનઢીનુ સીન લાગે દૃષ્ટિ જેવું તેહવું, જેવાજ જે નર રસ ચહે તેવેજ લે તે દેખીને; જયાં સ્વાર્થ પોતાના સરે ત્યાં અન્યથી આવી જતા, નિજસ્વાર્થ ખાંતે સાધતા સુકું થતાં ના કે રહે.
૬૧
જો ચક્રવાકી ચક્રવાક જ રાત્રી સમયે ખેલતાં, વિરહે નિવેશી કાંઠડે દીલનું અહા ! કંઇ ખેાલતાં; રાત્રી રૂપી વિરહે વિયેાગી જોડલાં કંઈ બોલતાં, સુણીને પરસ્પર શબ્દને ભાષા-પરાથી ડોલતાં. १ आत्मानदीसंयमतोयपूर्णा, सत्यावहाशीलतटादयोभि । तत्राभिषेकं कुरु पाण्डुपुत्र, नवारिणाशुद्धयतिचान्तरात्मा ।।
દર
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૭
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવનવપરિવર્તન. સામરમતી શોભા ધરે નવનવ ઋતુમાં નવ નવી, શુભ નવનવા પરિવર્તને લાગે નહીં અળખામણી; જે જે સમે સંયોગ જેવા ઉદ્દભવે તે ઝીલતી, અભિનવ રસીલી થઈ જતી મૂલરૂપ કાયમ રાખતી. ૬૩ સાબરમતી શિક્ષણ ગ્રહી સમય પ્રમાણે ચાલવું, નવનવ સમયમાં નવનવાં પિરવર્તનેાને ધારવાં; નવનવ ધરે પરિવર્તનો તે રસીક સહુને લાગતા, મૂલરૂપ કાયમ રાખીને તે વિશ્વમાંહિ જાગતા. પરિવર્તન બદલાય તેના નાશ નહિ ક્યારે થતા, કુદ્રત્તા સંયાગને જે અનુસરીને ઝીલતા; દે શિક્ષા શુભ નવનવા સાબરમતી માન જ ધરી, નિજ ખ્રિસમસૃષ્ટિ થતી રમણીયતા નવરસ ભરી. શૃંગાર આદિ નવ રસે રંગી રસીલી શોભતી, જે નવરસીલા રંગીલા લાકો જ તેને થાભતી; રમણીયતા નવલા જીવનમાં નવરસે વહેતી રહે. નવરસે વહેવુ. આનન્દરસની ઝાંખી ત્યાં એવું શિખવતી જગ વહે. ૬૬
૫
૬૪
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
ગતિ પ્રતિરોધ કરતા પત્થરોના ચૂરીને ચૂરો કરે, પ્રતિરોધકના નાશ. મર્યાદબંધક ભેખડના ચૂરીને ચૂર્ણ જ કરે; પ્રતિરોધકને ચૂર્ણ સમ કરવા શિખવતી લોકને, ગતિરોધકો સૂર્યા વિના પ્રગતિ ઐટિતિ નહિ થતી. ૬૭ એક્કો કરીને અનન્ત જલબિન્દુ મળી ભેગાં વહે, બહુ જોરની વૃદ્ધિવડે બહુ ભારને પણ ખે'ચતા; એક્કો કર્યાં વણુ વિશ્વમાં પ્રગતિ થતી નહિ કોઈની, એક્રે.
એક્કો કર્યાથી પ્રગતિથી વહેતા રહે જગ લોક સહુ. ૬૮ વાદળથકી વૃષ્ટિ પડે દીધું જ તેવું આપવા,
નદી પાસ વાયુ દોડીને આવી ઘણું આલિંગતા પ્રેમિક્રીડા,
૬૯
ાળા ઉછળતી કેલિી જલમાં કુંડાળાં બહુ થતાં, પ્રેમી મળે જ્યાં પ્રેમીથી ત્યાં પ્રેમક્રીડા એડવી. પ્રેમી મળે પ્રેમીથકી ત્યાં હર્ષ કલ્લેાલા ઉઠે, આનંદ નહિ આવણુ ખીજો તેથી કુંડાળાં થાવતાં; ટા થતા વાયુ મળી મન મેળથી ઠંડક થતી,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯
૭૦
મનમેળથી ઠંડક, કાંઠે ઉભેલા લેકને ઠંડક કરે વાયુ ભલી. વાયુ મળી નદી સંગમાં મસ્તી કરે મન માનતી, ઉથલાવવા યત્ન કરે છે નાવડાંને જોરથી; મેળ મળે મન મેળથી ને અન્યને ઉથલાવતે, નિજ મેળુપર તરનાર કેણ જ ભાવ દિલમાં લાવતા. ૭૧ પાણી સજીવન પામવા ઉંડી ઘણી વહીને થતી, ઝરણું સજીવન પામીને ખળખળનિનાદે વહી જતી સમજાવતી એ સાનમાં ઉંડા વહી હૃદયે ઘણું, પાણી સજીવન પામવું પ્રગતિ પથે વહેવું સદા. ૭૨ પાણી સજીવન પામતાં નિજ જીવન નહિ સુકુ થતું, ઉષ્ણસંકટકાળમાં રહેણું સજીવન વહી રહે,
હેણું સજીવન પાણીના પ્રગટાવવા ઉંડા થવું, નિશ્ચય જગના લેકને એ સત્યશિક્ષા આપતી. ૭૩ કાઠે ઘણા ઉપર તરે નીચે રહે પથ્થર ઘણું, નહિ સંગ્રહે એ કાષ્ટને ભેળે ભળે ના તેથકી, એ તીરપર ઝટ કાઢતી ઝડ ઝાંખરાં કાષ્ટ ઘણું,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
કાઢે જ કાદવ તીરપર ને સાર મધ્યે રાખતી,
સ્વજાતિમેળ. કુદ્રતણા એ કાયદા નિજજાતિથી જાતિ મળે, વૈજાતિ ભેગા થઇ રહે પણ્ તન્મયે ના તે ભળે; નિજ જાતિમાં જે ના મળે તેનેજ દરે કાઢવા, જગ લેાકને એ કાયદાની શીખના દે લાડવા. જે ત્યાજ્ય કાદવ મલીનતાસમ દૂર તેને કાઢવું, નિજ કૃત્યથી શીખ દેઇને જગ લોકને જ સુધારતી; શુભ સાર જે જે હાય તે નિજમાંહી રક્ષી રાખવું, સમજાવતી શુભ સાનમાં આચારથી ઝટ અભિનવુ. ૭૬ રંગે રૂપેરી દેહથી દીપે ઘણું જળ ઉછળે, જ્યાં કુદ્રતી નિજ અંગની શોભા અહે ત્યાં વસ્ત્ર શું? શાલા સ્વભાવે અંગની સદ્ગુણવડે સહુની થતી, એ ખેલ સહુને શીખવે ને ફ્રેંસના દૂર કરે. કુદ્રુતી ખરી શાલા, વજ્રોવડે ાભાવવા જે ફ્રેસના નવ નવ થતી, તેથી ખરો ના ફાયદા ને માન શોભા નહિ ખરી; હૈયા વિનાના બહુ જને ભૂલે જ કૃત્રિમ ભેંસને,
www.kobatirth.org
७४
૭૫
७७
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
સદ્ગુણુવડે પૂજાય છે નિજ દેહ જગમાં જાણવું. ૭૮ ઋષિયા મહતા ચેાગીઓ નિજ જીવન સાદું ગાળતા, બહુ મૂલ્ય વસ્ત્રો નહિ ધરે કુદ્રત્ જીવનથી હાલતા; કેંદ્રજીવનને કુદ્રી નિજ અંગ શોભા સાચવે, કિમ્મત ન આ‘ખરતણી સુખ પન્થમાં વહેતા રહે. ૭૯ તાપથી કિમત.
ઉષ્ણતું વૈશાખે ઘણી અંગે મને છે પાતળી, અહુ તાપ વિપત્તિ સમે વ્હેતી તા ત્યાંયે રહે; અહુતાપયેાગે તાઘરી કિસ્મત ઘણી જગમાં થતી, સારૂ ઘણું ઓછુ થતાં કિમ્મત વધે છે લખગુણી. ૮૦ દુ:ખ પછી સુખ,
બહુ તાપની પાછળ અહે વૃષ્ટિ મઝાની પામતી, બહુ તપ તપી પશ્ચાત્ કાયાની કરે પુષ્ટિ ઘણી; બહુ તાપ પાછળ શાન્તિ છે સુખ વૃષ્ટિની હેલી થતી, નિજ શ્રેય માટે તાપ છે સહુ લાકને મન જાણવું. ૮૧ વિપત્તિ સકટ તાપથી જે જે તપે તે સુખ લહે, દુઃખા પડયા વણુ સુખ નહીં કહેણી મહુન્તા એ કહે;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
બહુ તાપના ગર્ભ રહ્યું છે જલ ઘણું શાન્તિ તણું, માટે જ જે જે થાય તે સુખ હેત જગમાં માનવું. ૮૨ સાબરમતીને પૂછતા કે હૃદયના ભાવથી, કઈ વર્ષમાં મહારેલને લાવી જનેને પીડતી; પશુ પંખીઓ મૃત્યુ લહે ગામે તણાતાં તીરનાં, સાબરમતી પ્રતિ સેકેની પૃચ્છા. પાછું અનતા મણ અરે ખેંચી જતી ઝટ અબ્ધિમાં. ૮૩ તું દેવી સમ થઈને અરે કેમ રેલ મેટી લાવતી, નારાજ લકે બહુ થતાં હારી અરે એ ચાલથી; મહારેલથી તુજ પર થયેલે ભાવ બહુ ઓછે તે, હદ બહાર થાતાં પૂજ્યતા ઘટતી અહી મેટાતણી. ૮૪ કારણ કહી તેનું ખરું સંશય વિદ્યારે પ્રેમથી, આશય ખરા સમજ્યા વિના સંશય ઉઠે છે સર્વને; સાબરમતી પ્રેમે કહે ભાવે સકલ શ્રેતા સુણે, વહેવાય કુદરત્ કાયદે ત્યાં દોષ નહિ છે કેઈન. ૮૫ સાબરમતીને ઉત્તર, મહાવૃષ્ટિ જલથી ખેતરો બગડે અહો બહુ દેશમાં, તે પાણીને ભેગું કરી વહેતી રહું મહારેલથી;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
હદ પાર જલને અબ્ધિમાંહિ નાખી જગ સેવા કરું, બહુ લાભ અ૯૫જ હાનિને કરતી રહી જગ સંચરૂં. ૮૬ સમજ્યા વિના જગલેકને ભાવ જ ઘટે છે જાણવું, ત્યાં દેષ કેને આપ એ લક્ષ્યમાંહિ આણવું, સરખી સદા રહેતી નથી કે વસ્તુ પર જન પ્રીતડી, સ્વાર્થેજ ભાવાભાવ છે બદલાય મનની કલપના. ૮૭ પાણી અનતા મણ અરે હું અબ્ધિમાં લેઈ જતી, ભરતી ભર્યામાં ફરજથી લેકે ન જ્યારે ખપ કરે; મેટાં તળાવે નહેરેમાં પાણી પડયું જે સંગ્રહે, મહારેલ ત્યારે નહિ થતી એ સમજવું બહુ હેલ છે. ૮૮ બહુ પાક ક્ષેત્રોમાં થતાં દુષ્કાળ પીડા ઝટ ટળે, નહેરે તળાવે છેદીને જલ સંગ્રહ સમજુ જને; સમજે નહીં તે લોકને છે દેષ માટે જાણ, નિજ દોષ દેખે નહિ ને પર દેષ કાઢે ભૂલથી. ૮૯ ગામ તણાતાં રેલમાં ત્યાં ભૂલ કાંઠા લેકની, જે અગમચેતી વાપરે તે નહિ તણાતા રેલમાં; આ વિશ્વમાં એવી નથી પ્રવૃત્તિ જ્યાં દેશે નથી, બહુ લાભ અપ જ હાનિએ પ્રવૃત્તિ સહુમાં શ્રેષ્ઠ છે. ૯૦
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
સામરમતીના ખેલ એવા સાંભળી ખુશી થયા, ભૂલે નિહાળી આત્મની લેાકેા નિરૂત્તર થઇ રહ્યા; કુતણે એ કાયદો જે થાય છે તે શુભ ભણી, સન્તા ન દેખે દોષને કુદ્રત્તણા જ્ઞાની મની. ઉષ્ણતેમાં વીશ વર્ષ પૂર્વે કૈંડ સમ વહેતી હતી, ઢીંચણુ સમી અધુના વહે કલિકાલમહિમાયાગથી; આડી ઘટે વૃષ્ટિ ઘટે યુદ્રત અકલ ઘટના ખરે, નહિ એક સરખું કે રહે બદલાય સહુ કુદ્ર મળે. નદી ઉપરે ભાનુ ફરી સમજાવતે ફરતાપણું,
અવસ્થા ફરે છે.
ત્રણે અવસ્થા થાય છે એક દિવસમાં મ્હારી અહે; મોટાતણી એવી ગતિ ત્યાં અન્યને શે આશા. સાબરમતી હારી તથા ત્રણ્યે અવસ્થા થાય છે. ત્રણ્ય અવસ્થા સર્વની ત્યાં વાત શી ? છે ગર્વની, મમતા અહંતા ત્યાગીને નૈસર્ગ જીવન ગાળવું; સાબરમતીને દેખીને શુભ સાર મનમાં આણુવે, પરમાર્થજીવનપ્રગતિમાં આનંદ અય માવો. નીચા નમીને ચાલવું બહુ શક્તિમન્તાને ખરે,
www.kobatirth.org
૯૧
૨
૯૩
૯૪
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫
પાછળ થકી ઉંચા થવું અવસર મળે કળયુક્તિએ;
માટા આગળ અક્કડ ન રહેવુ અક્કડ રહીને નાશ પોતાના કિદ કરવા નહીં, જ્યાં અધિક શક્તિ હોય ત્યાં નીચા નમી પ્રગતિ કરો. ૯૫ વર્ષાઋતુમાં રાત્રીમાં તમરાં મઝાનું ગાય છે, એતા ગવૈયા તાારા ઉપકડમાં સાહાય છે; દાનીયા ગવૈયા.
૯૬
ઝૂં અને ભે ભે... અવાજે ગીત ગાતાં દેડકાં, ઉપજીવકા ને યાચકા ગાયન કરે છે દાનીનાં. તવ રેલ સ્વારી આવતાં લઘુ વૃક્ષ નીચાં થઈ જતાં, નીચાં નમી ઉંચાં થતાં એ રેલના ઉતર્યા પછી; અક્કડ રહી ના નમે તેને ઉખેડે મૂળથી, એથી મળે શિક્ષણ બહુ જગલેાકને મન જાણવું. જલપાન આદિ ઇચ્છીને આવે જ લોકો પાસમાં, પશુ પ ́ખી પાસે આવતાં જલપાન કરવા કારણે; જે જે પ્રદેશે વહી રહી ત્યાં અર્થી પાસે જીવતા, જેને જ જેની ખપ અહા તે આવતા તે પાસમાં. ૯૮
www.kobatirth.org
८७
For Private And Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અથનું પાસે આવવું, નિજ ગુણ ખપી જે જે હશે તે આવશે નિજ પાસમાં, જે!!! માલતી પાસે જતે ભમરાજ ગંધાકર્ષણે સાગર તળીએ માર્તિકે તે કાઢવા લેકે જતા, સાગર તળીએ પહોંચીને કાઢેજ બાહિર મોતીડ. ૯૯ પ્રત્યર્થીઓ નિજ ગર્જથી પાસેજ આવે ચાલીને, સામું જવું પડતું નહીં ગુણવંતને ગુણ વેગથી; આકર્ષણે ગુણબળે પાસેજ આવે અર્થીએ, ઝટ ધમ પછાડે છોડીને શિક્ષા ગ્રહ નદી પાસથી. ૧૦૦ સાબરમતી બહુ પ્રેમથી સાગર પતિ મળવા જતી, વાટે વિસામે ના કરે એકાગ્ર મનથી ચાલતી; પ્રીતિથી પરસ્પરનું સામા જવું, નિજ પ્યારીના આકર્ષણે સાગરપતિ હામે તે, છોળે ઉછાળા હસ્તથી બે ભેટીને ભેગાં થતાં. ૧૦૧ પ્રીતિ પરસ્પર સત્ય ત્યાં બેનાં હૃદય ઉછળે ઘણાં, સામાં પરસ્પર દેડતાં બંને જણાં પ્રીતિ બળે; બનેવિષે જ્યાં પ્રેમ ત્યાં સત્કાર બળ આકર્ષણ,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭
નૈસર્ગ રીતિથી થતાં ત્યાં બોલવાનું કંઈ નહીં. ૧૨ સામું પરસ્પર દેડવું નૈસર્ગપ્રીતિના બળે, એ પ્રેમ કુદ્રત્ કાયદો શીખે કદિ ના આવડે; શીખડાવવા શા લેકને પતિપત્ની પ્રીતિ કાયદા, નૈસર્ગપ્રીતિ કાયદા ત્યાં મેળના નહિ વાયદા. ૧૦૩ મળનારની શુભ પ્રીતિથી સામે પ્રભુ ઝટ આવતે, દિલતાર મળતા તારને દિલના ઉઠેલા જાણવું; નિશ્ચલ મઝાની પ્રીતિ ત્યાં દિલડાં પરસ્પર સાક્ષીઓ, નૈસર્ગ આનંદ રસ મળે સ્વાભાવિકી પ્રીતિ બળે. ૧૦૪ સ્વકમાંથી અવતરી ઉપકાર કરવા અહિં ભલી, એવી થતી મન કલ્પના મરૂ દેશમાંથી નિકળી; જલ દ્ધિ ત્યાંથી લાવીને ગુજરાતમાં મટી થતી, ઉપકારમય જીવન, કન્યા પરાયા કારણે અબ્ધિ પતિ ગૃહ હાલતી. ૧૦૫ ઉપકારજીવનમય ભલાં નદી વૃક્ષ સન્તનાં સદા, પર હેત પ્રાણો ધારતા નિષ્કામતા ઘટ ધારતા; કન્યા જીવન સાબર સમુ સંપત લહી પતિને મળે,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
સજીવન પતિ મળીને અમર થાતી પતિવૃત જાળવી. ૧૦૬ સતી. સાબર સમી સતીઓ જગમાં ધર્મની શેભા ધરે, અવટંક શૂરી ટેકીલી ઈર્ષ્યા ન મનમાં આચરે; સાબરમતી નિજ પાણથી શૂરા જને પ્રગટાવતી, સતીઓ તથા નિજ સત્વથી પ્રગટાવતી ર્વીર બાળકે. ૧૦૭ વકવન, વાંકી વહીને કારણે જગ વકતાને શીખવે, કલિકાલમાંહિ વકતા ધાર્યા વિના જીવાય નહિ; વૃક્ષે સરલ છેદાય છે વાંકાં ન છેદોતાં અહે, વંચાય છે સરલા અને વાંકા જ જીતી જતા. ૧૦૮ અતિશય થવું વાંકા નહિ અતિશય થવું સિદ્ધા નહીં,
જ્યાં જ્યાં ગતિ જેવી ઘટે તેવી જ ત્યાં તે રાખવી; હદ બહાર સરલાઈ ધરે હાર્યાંજ હિંદુઓ ઘણું, જગમાં જીવ્યાની આશ તે શિક્ષા ધરે એ યુક્તિથી. ૧૦૯ માર્ગ કરીને વહેવું, બહુ પસ્થમાં માર્ગ કરતી વિશ્વને એ શિખવતી,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯
કઠીનાઈમાંહી માર્ગ કરીને ચાલવું સહુને ઘટે; ટુર્ભેદ્ય અરિયે ભેદીને ત્યાં માર્ગ કરવા શિર્યથી, પાછા હઠી જાવું નહિ કલિકાલમાં નિજપંથથી. ૧૧૦ જીવનપટ્ટને વિસ્તાર નિજ પટ્ટને વિસ્તારવા ઉપકંઠ ક્ષેત્રે તેડતી, આઘાં બનાવી કતરાં જલ વૃદ્ધિ દ્વારે જેડતી; જગને શિખવતી સાનમાં મોટા થતા જે જે જને, તે અન્યના ભેગવડે મોટા એ યુક્તિથી બને. ૧૧૧ ઢીંચણ સમા જલમાં રમી દેતાં જ ડુબકી બાળકે, તારૂ જને ઉંડાણમાં ડુબકીત દે ફાળકે; પાણી ભરે છે યુવતીઓ સ્નાનાદિ પુરૂષે આચરે, રંગેજ કાંઠે વસ્ત્રને છીપાએ ભઠ્ઠીઓ કરે. ૧૧૨ જલને ઉપગ. જલયંત્રનળથી ઘર ઘરે જલ જાય અમદાવાદમાં, ઈચ્છા પ્રમાણે વાપરે લેકે રહે આનંદમાં, તાપે તપેલા થાકેલા સાંજે જને ખાતા હવા, આબે હવા હારી ભલી તેને ન પહોંચે એ દવા. ૧૧૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
જેને ઘટે જે રીતથી ઉપયોગ ત્હારા બહુ કરે, ઉપયોગ જેના બહુ થતા તેનીજ કીંમત છે ખરે; ઉપચાગી થઈને વિશ્વમાં જે સર્વ જનને ખેંચતા, વ્હાલા અને તે સર્વના ઢષ્ટાંત એવાં બહુ છતાં. ૧૧૪ માતાની ઉપમા,
આ વિશ્વમાંહિ જલ વિના જીવાય કેાને નહિ અરે, એ જલજીવન ધારી અને છે જીવન દાતા તું ખરે; સાબરમતી માતા કહે દુનિયા અ। તેથી ત્સુને, માતા સમા અનવું ઘટે શિક્ષા જ આપે છે મ્હને. ૧૧૫ માતા સમા તીર્થંકરા ને ચેોગીએ સન્તા ભલા, જીવાડતા જંગ જીવને આનંદજીવનમયકલા; પૂજાય પહેલી વ્યંજનામાં સ્વર્ સમી માતા ખરે, સાબરમતી શિખ દે" ભલી મરીને જીવાડો સુખ ધરી.૧૧૬ વધામણાં.
વર્ષા સમે વર્ષાદ સારા આવતાં જ વધામણાં, લોકા કરે છે ઠાઠથી ત્હારાં મનોહર ભામણાં; ઉપકાર કારક લેાકની પૂજા જગમાં થાય છે, ઉપકારના લવ લેશ પણ ખાલી ન ક્યારે જાય છે. ૧૧૭
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧
દાતાર થઈ નિજ જીવનને અર્પણ કરે એ કારણે,
દાતાર વાદળ તુજ ઉપર ભમતાં ભમે જઉ વારણે; આપેલું પાછું મળે છે.
વૃષ્ટિ કરે મન માનતી એ વાદળાં
ભાવથી, આપ્યુ મળે પાછું સકલ રૂપાન્તરે શુભ દાવથી. ૧૧૮ એ અભ્રઘટનાથી જનાને શિક્ષણા સાચાં મળે, સ્વાર્પણ કર્યાની પાછળે દાતાર ભમતા પળ પળે; ઉપગ્રહો પરસ્પરે આ વિશ્વમાંહિ પરવડે, કુદ્રત્તા એ કાયદો દાતારને દાની મળે. તવ ઉપર પૂલા આંધીને લોકો કરે છે નિજ ગતિ, ગાડી જતી ગાડાં જતાં યુક્તિથી વશમાં આવતી;
૧૧૯
આ વિશ્વના છે કાયદો છતાય સહુ યુક્તિ મળે, મા અને યત્રા થકી પણ તંત્રનુ` મળ છે બહુ કળે. ૧૨૦ તંત્રનું મળ.
મંત્રા થકી યંત્રો વધે ચત્રા થકી તત્રા વધે, જેનીજ જ્યાં ઉપચાગિતા તે ત્યાં વધુ છે ગુણુ સધે; મા અને યત્રાવડે તાવડે સહું વશ થતા,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨
અશક્ય નહિ આ વિશ્વમાં કેઈજ આત્મિક બળ છતાં.૧૨૧ તવ પ્રાણથી ઉપકંઠમાં ઉગી વનસ્પતિ ઘણું, તેના ગુણ બહલા અહે તેથી જ છે સોહામણી; તવ ટેવ શિખી પ્રાણ દે તે પણ અહે પર કારણે, વારણ્યાં, તેથી કરે વાર લેકે જાય છે તુજ વારણે. ૧૨૨ ઉપકંઠમાંહિ લીંબડા ને પીંપળા આંબા ઘણા, શોભી રહ્યાં વૃક્ષે ભલાં જેમાંહિ છે ના કંઈ મણ ડાળાં હલાવી પાંદડાં સત્કાર દે આવેલને, સાબર ગુણેથી ડેલીને ખેલે જ રૂડા ખેલને. ૧૨૩ સંગતિ, પરમાર્થીની સંગત કરે પરમાર્થતા દિલ આવતી, સંગત કર્યાથી સ્વાથની મન સ્વાર્થવૃત્તિ છાવતી; બળવાન વાતા વરણની અસરેજ અન્ય પર થતી, માટેજ સત્સંગત કરે જેથી લહે સુખ સંપતિ. ૧૨૪ આશ્રયીવડે થતી શેભા કીર્તિ તવ તેંડમાં બાકાં ઘણું તેમાં રહે પંખી ઘણું,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩
વિચિત્ર પિત્ઝાં ર'ગથી લાગે જ મન રળીયામણાં; તવ તે’ડ રૂડાં પખીયાના આશરે શેભી રહી, ગાવે પ્રભાતે ગીતડાં મધુરાં હૃદય વેદો સહી. શોભા સદા આશ્રયતણી છે આશ્રયીથી જાણવી, આશીર્વાદી ગીતડે આશ્રય ભલાઈ નવ નવી; જે આશ્રયાને આપતા તે પ્રીત્તિ યશથી વ્યાપતા, શોભા મઝાની પામતા દુનિયાવિષે રહેતા છતા. તવ તેડ ઉપર વિયા શેાભી રહી પુષ્પાવર્ડ, શુભગધ પ્રસરે ચાદિથે ભા ન એવી ક્યાં જડે; કવિ કીર્ત્તિથી દાની યથા તેવી અહા તું શેલતી, શુભ કીર્ત્તિ ઉજવલ પંખીડાંથી વિશ્વ જનને થેાલતી.૧૨૭ સંગતિનું પરિણામ
પરિણામ તવ પાણી લહે રંગો મળે તેવું બની, તેથી શિખવતી લેાકને પિરણામતા સેાહામણી; પરિણામ પામે સર્વમાં તે વિશ્વમાં જીવ્યા કરે, પરિણામ શક્તિ મેળવીને માનવી જગ જય કરે. ૧૨૮ ૧ આર્ય ઋષિયાના વેદોના જેવા આનન્દ્રય શબ્દના વેદે.
www.kobatirth.org
૧૨૫
૧૨૬
For Private And Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
રણસિંહપૂરા પાસમાં તવ તેંડમાં ઉજ્વલ ખલ, અધુના નીકળતી યંત્રથી રત્નાઘ ધરનારી વડી, શિક્ષા જનેને આપતી ઉજ્વલપણું કાર્યો કરી, ધરતા રહે નિજ ચિત્તમાં નિર્લેપતા વેગે વરી. ૧૨૯ કીધા વિના ધે ઘણું દેખાય નહિ જે જે રહ્યું, જે શોધતા તે પામતા એવું જ શાસ્ત્રોમાં કહ્યું, વિજ્ઞાનીઓ સાબરમતી તટ શેધ ખોળે બહુ લહે, ભાવી અનન્ત કાળ છે શું થશે જ્ઞાની કહે. ૧૩૦ નમ્રતાથી ઉચ્ચતા. દિનરાજ રાત્રિરાજ ને વનરાજ પાસે આવતા, પાણી જ પીવાને કારણે નીચું જ શીર્ષ નમાવતા; તેથી શિખામણ એ મળે છે નમ્રતા સહુને ઘટે, નીચે નમ્યાથી જીવકની આપત્તિ સર્વે મટે. ૧૩૧ જે જે જીવાડે સ્વાત્મને તેને નમીને ચાલવું, આ વિશ્વને એ કાયદો સંરક્ષી જીવન ગાળવું; જે નમ્રતાથી ચાલતા તે આત્મજીવન પામતા,
૧ ચાક. ૨ જીવનારની.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
૧૩૨
સુખમાંજ ગાળે છંદગીને સર્વ દુઃખો વામતા. જો તાડ ઉંચું બહુ વધ્યું પણ નમ્રતા તે ના ધરે, તેથી ન શોભે તે જરા મહુવાતથી વેગે પડે; જો નમ્રતા આંખા ધરે નીચા નમે કેરી ફળે, ઉંચા ધરે છે નમ્રતા અકડાઇમાં નીચા શળે. મહુડી પહાડા પાસમાં ઝરણાં સદા ઝરઝર વહે, ઝરઝર વહી શું! શું! કહે એ મર્મ તેા સાની લહે; કુદ્રત્તા પ્રાફ્રેસરો ઝરઝરરવે રાજી થતા,
એ ઝરણુ ઝરઝર રવ સુણી તન્મયપણે ત્યાં થૈ જતા. ૧૩૪ આત્મપ્રદેશોમાં વહે આનંદ ઝરણાં જીવતાં, સાખર શિખવતી લેાકને દેખા હૃદયમાં દ્વીપતાં; એ અનન્ત જીવનજીવને વ્હેતાં અનન્તામાં મળે, આનંદઘન પોતે ખની આનંદઘનમાં તે ભળે.
આશ્રચીઆનુ ઉન્નત જીવન.
આરણ પહાડા પાસમાં ઉગે મઝાના કેવડા, પ્રસરાવતા શુભગધને ઉંચાઇમાં રકકર જેવડા;
૧ સડી જાય છે—અગડે છે.
૨ હાથી.
www.kobatirth.org
૧૩૩
૧૩૫
For Private And Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬
બહુ કેવડાની ઝાડીમાં હિંસક પશુઓ સુઇ રહે, ઠંડક મળે ત્યાં સિહુ સરખા આવીને શાન્તિ લહે. ૧૩૯ તાપે તપેલા લાકને વિશ્રામ ઠંડક આપવી, આદર્શ બનીને શીખવે શાન્તિ મઝાની થાપવી; સખળાં અને નબળાં જના ક્રૂ લહે જ્યાં આશરે, પરમાર્થમાં વ્યાપક અની આશ્રય અને છે તે ખરા. ૧૩૭ દ્વારા સજીવન જ્યાં ઘણાં ત્યાં આત્મશક્તિ કેવડા, ઉગી થતા માટા સુગંધે વ્યાપતા જીભ પરવડા, ઝર ઝર વડે પાણી સજીવન ત્યાં અહે તે થાય છે, સજીવન ઝરણું પ્રગટાવતાં લીલા ઘણી પ્રગટાય છે. ઉષ્ણતુમાં ત્રીહિ ધાન્યનાં ક્ષેત્રા મઝાનાં શોભતાં, નીચાં નમી ત્રીહિ લેાળીયાં શુભ નમ્રતાથી આપતાં; સાબરમતીમાં પાકીને શુભાલી ભાવે ડોલતી, મંગલમયી જગમાં ભલી હું ભાવ એ દિલ ખેાલતી. ૧૩૯ ખેતી થતી બહુ ધાન્યની ઉષ્ણુર્તમાંહિ જાવું, આધાર તેથી સર્વને દુષ્કાલમાં મન આણવું; પાકે મનાહર ચીભડાં ટેટી બટાટા પેખશે,
૧૩૮
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭
અહુ જાતનાં શાકો થતાં દરિયાવ દિલથી દેખશે. ૧૪૦ નવનવપણે ઉપયાગી થૈ સંતોષતી સહુ જાતને, નવનવ શિખામણ આપતી જગમાં વસેલી જ્ઞાતિને; આધાર સહુને જે મને ઉપચાગી થૈ તે જય લહે, સહુને જીવાડે નવનવે જીવને મહાયશ તે વહે. ૧૪૧ કોમળતા અને ધીરતા.
માખણુથકી કોમલ ઘણી પત્થરથકી કાઢી ઘણી, ઘન પત્થરને ભેઢતી સરલાઇથી સાહામણી; શીતળ સ્વભાવે શાભતી નીચી સ્વભાવે ચાલતી, અનીને જગતમાં યોગિની હસીને મધુરૂ મ્હાલતી. ૧૪૨ શિખવાડતી જન જાતને મનમાં ઘણું કામળ થવું, મેરૂ સમા કાઠા મની દુઃખા સહીને થેાલવું; સરલાઇ મીઠા હાસ્યથી આનંદજીવને જીવવું, શીતળ સ્વભાવે ભીને નિજ જીવન વ્હેવું નવનવું. ૧૪૩ સેવાધર્મની મહત્તા.
સાની સેવા નિશદિન કરે અન્ય બીજું ન ખોલે, હારી જોડી જગ નિહ મળે કોઇ આવે ન તેલે;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
સાની સેવા નિશદિન કરી સાબરે આંક વાળ્યે,
આ હા હારૂં જૈવન સફ્ળ વેગ હેવે ન ખાન્યા. ૧૪૪ વ્હાલી સાના હૃદય ઘટમાં પ્રેમની પૂર્ણ દેવી, સંતાએ તે મન વચવડે પ્રેમથી પૂર્ણ સેવી; વેદે ત્હારા અવનીતલમાં વ્યક્ત શબ્દો ઉઠેલા, નાદબ્રહ્મ રવરવ વિષે રાગ ભાવે રટેલા. સેવા સેવા વણ નહિ કશા વિશ્વમાં અન્ય મેવા, સેવા દેવા અનુભવ ખરા જીવને મિષ્ટ સેવા; સેવામાંહી જૈવન સઘળું ગાળવું ધર્મ સાચેા, સેવા કીધા વણુ જગ અહા અન્ય છે ધર્મ કાચા. ઠા સર્વે અવનીતલમાં મત્ર સેવા જગાવે, સારી સેવા અખિલ જગની જન્મના લ્યોજ લ્હાવો, સેવા રૂપી છૅવન વવું સાબરે એ શિખાવ્યું, આદશી થૈ મુજ ઘટ વિષે સત્ય એ તત્ત્વ ભાગ્યું. ૧૪૭ બાકી જીન્યુ' વ્યર્તીત કરવું વિશ્વસેવા કરીને, એવું નક્કી નિજ દિલ ધર્યું પ્રેમભાવે ભરીને જીવ્યું થાતું સફ્ળ જગમાં વિશ્વસેવા કર્યાથી,
www.kobatirth.org
૧૪૧
૧૪૬
For Private And Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯ જીવ્યું થાતું સફળ જગમાં સર્વ પાપ હર્યાથી. ૧૪૮ દેવે જેવા મનુજ કરવા પાઠ સેવા શિખાવી, આદર્શ હૈ મહીતલવિષે પ્રેમ પાઠ ભણાવી, મીઠી સેવા પ્રભુપદતણી પ્રેમ કયારી મઝાની, સર્વે પાપ હરણ કરતી પૂર્ણ પ્રેમેજ માની. ૧૪૯ કુદ્રત્ ખેલો અનુભવ ઘણું આપતા જ્ઞાનિને, કુદત દસ્થ જગ મદ હરે તાન દે તાનીઓને; જે જે કુદત્ રસ દિલ લહે સેવનામાં રહે છે, સેવા કુદ્રત શિખવતી ઘણું જ્ઞાનયેગે વહે છે. ૧૫૦ જ્ઞાનીઓને અનુભવ ઘણે આવતે રોય, દ સઘળાં અનુભવ દિયે સેવના ધર્મ ભેગે; શીખ્યું સાચું અનુભવ કરી કુકતી દશ્ય દેખી, થાઓ બીજા અનુભવ ઘણા કુદ્રતી દ્રશ્ય પિખી. ૧૫૧
પરહિતાર્થ જીવન, વિધાર્થે તું ઍવન ધરતી વિશ્વને એ શિખાવે, વિશ્વાર્થે હે જીવન ધરવું વિશ્વમાં પૂર્ણભાવે; સ્વાર્થે જીવે નફટ મનુજે સન્ત તે અન્યમાટે,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
દેખા વૃક્ષ પરહિત ભણી જીવતાં શીર્ષ સાટે. વાતે વાયુ પરહિત ભણી ચંદ્ર ભાનુ પ્રકાશે, લેવું દેવું પરહિત ભણી સર્વ માટે સમાસે પેાતાનું સા જગહિતભણી વર્તને જે ધરે છે, તેનુ જીવ્યુ' સફળ જગમાં વિશ્વ તેને મરે છે. ૧૫૩ સાથી માટે અવીતલમાં ધર્મ એ ચિત્ત ધારા, વિશ્વાર્થે સાવન ધરવું નિઃસ્પૃહી થૈ વિચારે; ઇચ્છાઓ જે અશુભ જગમાં સ્વાર્થમાટે વહે છે, જીન્યા ના એ જીવન ધરતાં પાપ દોષો લડે છે. ૧૫૪ નિષ્કામી થૈ પરહિત ભણી જીવવું આત્મભાગે, માની થૈને જગહિત ભણી જીવવું ધર્મ યાગે; જાણી એવું હૃદયઘટમાં જીવવું વિશ્વ માટે, આલેખીને હૃદયપટમાં જીવવું ધર્મ વાટે. કુતીમાથી.
ઉન્હાળામાં રજ બહુ ઉંડે વાયુ વંટોળીયાથી, વિપત્તિમાં નહિ દુર જતા કુદ્રતી જેહ સાથી; મૂળા જેવી અધર ઉડતી ઉચ્ચ કેવી મઝાની,
www.kobatirth.org
૧૫૨
૧૫૫
For Private And Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧
મેટાઓના સહચર બને ઉચ્ચ ના વાત છાની. ૧૫૬. હારી શેભા અનુપમ અહે કુકતી ખૂબ લાગે, ઈર્ષ્યા પામી હજી સુરનદી નિત્ય આકાશ ભાગે; લીલાં લીલાં અનુપમ અહા બેટડાં ખૂબ શેભે, પંખીઓને મનુજ ગણને ખૂબ વિશ્રામ થશે. ૧૫૭
સ્વતંત્રતા સ્વાતંત્ર્ય તું પ્રતિદિન વહે ફેરવી વહેણ પાસાં, પેસી મધ્યે નયન નિરખે લાગતાં વહેણ ખાતાં, શિક્ષા દેતી મનુજ ગણને ખૂબ સ્વાતંત્ર્ય ધારો; સ્વાતંત્ર્ય જે જગ નહિ રહે થાય તેને જ મારે. ૧૫૮ મેઘની સ્વારી–વર્ષીકાલસીન, કાળા મેઘ તુજ પર ચઢી ગડગડી ખૂબ ગાજે, વેગે વિદ્યુત્ ચમક ચમકી રેશનીથી વિરાજે; વર્ષા વર્ષે ધડધડ હવે ચાતકે ખૂબ દેડે, શેભા હારી અનુપમ અહા કેઈ આવે ન હેડે. ૧૫૯ ગાજી વણી ચમક ચમકી મેઘ તે થાય છે, ધોળી કીતિમિષ નભ રહે મેઘને એહ એળે;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેઘે રાજા શુભ જગ ખરે દાનીમાં શ્રેષ્ઠ દાની, સ્વારી તેની સુભિખ કરતી તેથી શોભે મઝાની. ૧૬૦ તેના દાને અતિશય જલે સાબરે પૂર આવે, માતા પૃથ્વી જનક સબળે મેઘથી શેભ પાવે; દાતા માતા જનક જનની એગથી બાળકોની, થાતી પુષ્ટિ અગણિત ખરી કીતિ ત્યાં પિતૃઓની. ૧૬૧ વર્ષીકાલે નયન નિરખું કુદ્રતી સીન લ્હારૂં, લેવા જેવું બહુ બહુ મળ્યું ચિત્ત લાગ્યુંજ પ્યારું; જોગી ભેગી નર ગુણ લહે દશ્ય હાર નિહાળી, જેના વેગે પ્રગટી જગમાં સ્વારી તેની જ ભાળી. ૧દર શિય. પરમાર્થ કારણ નીકળી પાછી ફરે ના તે કદિ, સંગ્રામમાં શું યથા તેવી અહે સાબર નદી, શ્રી મઝાની યોગિની બનીને જ આગળ સંચરે, કર્તવ્યથી શિક્ષા દિયે સન્ત જ શૂરા તે વહે. ૧૬૩ કર્તવ્યના સંગ્રામમાં શૂરા બની આગળ વહે, પાછા ભરે ના પગ કદિ મરણાન્ત દુઃખને સહે;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩
કાયર જનો પાછા ક્રી જનની કુખેને લજવતા,
એ જીવતા મડદાં સમા અનીને જનાને પજવતા. ૧૬૪ જે જે પ્રતિજ્ઞા કરી શૂરા જને જગમાં વહે,
પાછા ફરે ના તે થકી દુ:ખેા પછી સુખડાં લહે; પશ્ચિમમાં ભાનુ ઉગે તા પણુ ક્રૂ ના કાર્યથી, મરવું ન મનમાંહિ ગણે ઉભે યથા રણ મહારથી. ૧૬૫ કર્તવ્યમાં નિજ જીવનને વહેતા રહી આગળ ચલે, શૂરા શિવાજી સમ બની ખેલ્યુ ન પાછું તે ગળે; સામર પરે તે જીવતા જગમાં રહીને ઝગમગે, કીધી પ્રતિજ્ઞા તે વડે અભિમાન અંગે રગરગે. ૧૯૬
મૂળ સ્વભાવના અત્યાગ.
ઉર્દુમાં રિવ તાપથી પૃથ્વી તપી ઉન્હી થતી, પૃથ્વી ઉપર ચલતાં પગેા બળતા જ એવી થઇ જતી; બહુ તાપ વર્ષે તવ ઉપર તે પણ અહે ઠંડી રહે, ધારે ન લક્ષણ વિકૃતિ શિક્ષા જનાને એ કહે. ૧૬૭ બદલે ન સ્વીયસ્વભાવને સંયોગ પરના પામતાં, નબળા જના બદલે સ્વભાવે સંગતે ગુણ વામતાં;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪
સિંગ પામે કેટી પણ જે વિકૃતિને ના ધરે, તેની મહત્તા વિશ્વમાં થાતી ખરેખર જયવરે. ૧૬૮ આકાશ બદલે ગુણ નહીં વાયુ ન બદલે ગુણ સહી, અગ્નિ ન બદલે ગુણ સહી દષ્ટાંત દેખે ગુણ વહી; પરસંગતે ગુણ ના ત્યજે સંકટ સહી કેટી ગમે, તે સંત જગમાં જાણ સહુ પ્રાણીઓના મન રમે. ૧૬૯ જે સ્વાત્મ ગુણ બદલે નહીં વ્યવહારને નિશ્ચયથકી, તે જીવી વિશ્વ જીવાડને સ્વાત્માશ્રયી જાણે વકી; મૂળ પ્રકૃતિને જે જે તે વિકૃતિ પામી મારે, પિપિલિકા પાંખે ઘરે મૂળ રૂપ જીવનને હરે. ૧૭૦ થાતાં જ સન્નિપાત માનવ દેહને નાશજ ખરે,
જ્યાં વિકૃતિ મૃતિ ત્યાં સહી સમજ મહત્વે ગુણ વરે; કે વિકૃતિને પામી પણ નિજ પ્રકૃતિ ગુણમાં રહે, વખણાય ભાનુ શશીપરે કીર્તિ પ્રતિષ્ઠા તે લહે. ૧૭૧ શેભા જ સાની નિજ ગુણે આ વિશ્વમાંહિ યશ ખરે, શિક્ષા ધરી નિજ ચિત્તમાં સ્વામિત્વ રક્ષણતા વરે;
૧ કીડી.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫
બોલ્યા વિના નિજ પ્રકૃતિની રહેણીથી કાર્યાં કરો, ત્યાગ ન મૂળ સ્વભાવને ગુણુ કર્મતાથી સંચરા, ૧૭૨ તાપે તપ્ત પ્રાણીને સતાષ દેવા. તાપે તપેલા લાકને ઉષ્ણતુમાં ઠંડા જળે, સંતોષતી પુષ્ટિ કરે નિજ કુદ્રતી જીવન મળે; ગુણ શિક્ષણે શાળા સમી શિક્ષણ મઝાનું આપતી, કર્તવ્ય નિજ કરીને ખરે ગુણીના હૃદયમાં વ્યાપતી. ૧૭૩ આધિ ઉપાધિ વ્યાધિના તાપે તપ્યા જન વર્ગને, સતાષીને ઠંડા કરી વહેશે નહીં મન ગર્વને; તાપે તપ્યાને આશરો આપે અહે તે ધન્ય છે, આ વિશ્વમાં જીવ્યું સફળ તેનુ અહીં કૃતપુણ્ય છે. ૧૭૪ નદીના પગલાંને ઉપાલભ-(ટેકીલા અનેા ) સારેવડાં બગલાં વગેરે પખીડાંને બેધતી, ચારા ચા અહિયાં અંતઃ જાઓ ન ખીજે રાધતી; દાતારની દાતારતાથી પ્રાણને પોષો તમે, અહિંથી ઉડી બીજે જતાં નહિ આમરૂ રહેશે ક્યમે, ૧૭પ શું? ન્યૂનતા અહિયાં રહી અન્યત્ર ઉડી જાવતાં,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાતાં ન આવે શર્મ કઈ અન્યત્ર પણ ના ફાવતાં; નગુરા, નગુણુ લેક જેવાં ક્યાં ફરે કયાં આથડો, ઠામે ઠરીને ના રહે લેતાં ન સારાને ધડે. ૧૭૬ જૂદાં ન રહેતાં મુજ થકી તેને ચરીને જીવતાં, હોયે અરે અન્યત્ર જઈ શું શું અરેરે રીવતાં ઢેરાં હરાયાં સમ બની ઉડતાં ફરે શેભા નહીં, એ ધન્ય મારાં માછલાં જીવે ન મારાવણ સહી. ૧૭૭ પાસે રહે માની બની પણ ટેક શ્રદ્ધા ના વરી, બગલા ભગતની ઉપમા તેથીજ આપે જગ ખરી; સ્વાર્થી જીવનને ધારતાં પરમાર્થતા ના સાંપડે, શ્રદ્ધા વિના પાસે રહે અવગુણ ઘણા નજરે ચડે. ૧૭૮ ચાચક બનીને જીવતાં સેવક બની જ નહીં, તેથી ન શે વિશ્વમાં ધોળાશમાં દોષે સહી સેવક અમારા માછલાં મંગલ બન્યાં જગમાં ખરે, લંછન પડે પગમાં ભલું જે મત્સ્યનું જન સુખ વરે. ૧૭૯ ટક ટક કરે સમજ્યા વિના આહાર સંજ્ઞાએ અરે,
- ૧ બેલતાં.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દાતારને ગંભીરતાથી સાંખવાનું છે ખરે, સમજુ સમજતાં સાનમાં એ ટેકને છેડે નહીં, જે કુદતી ટેકે જીવે તે વિશ્વમાં શેભે સહી. ૧૮૦ વિશ્રાન્તિ લીધા વિના પ્રગતિ માર્ગે વહેવું. હેતી ઘણાએક કાળથી વિશ્રાતિને લેતી નહીં, રાત્રિ દિવસ ક્ષણ માત્રમાં વહેબુંજ શિખી તું સહી; વિશ્રાન્તિ લીધાવણું વહી સમજાવતી ઝટ સાનમાં, વિશ્રાન્તિ નહિ પ્રગતિપથે આલસ્ય અંગે આણુ મા. ૧૮૧ જે ક્ષણ જતે આયુષ્યને પાછા ન આવે તે સહી, આત્મોન્નતિ વિશ્વાન્નતિ કરવામાં વિશ્રાન્તિ નહીં; વિશ્રાન્તિ લીધાવણ સકળ માનવ વહે પ્રગતિ કરે, શ્રદ્ધાબળે પ્રેમે સદા નિજ જીવનની પ્રગતિ વરે. ૧૮૨ હારા વિષે ન્હાનાર મોટા મહીપતિ થઈ ગયા, કે ભેગીઓ કે જેગી નામાવશેષે થઈ રહ્યા કે માનીએ કે જ્ઞાની યાદી ન તેની આવતી, સાક્ષી સ્વરૂપી તું રહી યાદી શું? તેની લાવતી. ૧૮૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફરનાર મનુએ ચાલ્યા ગયા–અનિત્યતા, અવટંક ભૂરા ટેકીલાને જન્મભૂમિ પ્રેમીલા,
ઢાઓ ન્હાયા તવવિષે જેના ન શીર્ષે કંઈ મણા; એ કયાં થયા કયારે થયા એ કયાં સમાઈ ગયા, જેતાં ન કંઈ નજરે ચડે એ સ્વપ્ન લીલા સમ થયા.૧૮૪ સંસારમાંહી નામને રૂપ ન કેનાં રહે સદા, એ સ્વપ્નવત્ સહુ જાણવું એમાં ન મુઝે કે કદા; જે જે થતું તેનેજ નાશજ છે જગમાં જાણશો, નામે અને રૂપવિષે મુંઝયા વિના સુખ માણશે. ૧૮૫ જગ નામ તેનો નાશ છે મુઝે નહીં ભવ્યે કદા, પ્રભુભક્તિમાં લયલીન થઈ જીવન વહે ધર્મ મુદા સાબરમતીના કાંઠડે સંખ્યાત મડદાંઓ બન્યાં, પશુઓ અને બહુ પંખીઓનાં હાડ પાછુમાં ગન્યાં.૧૮૬ સખ્યાત જનની રાખના પરિણામ જુદા થઈ ગયા, જગ હારૂં શું? ને હારૂં શું? સમજુ અને સુખડાં લા; ક્ષણમાં વિનશ્વર વસ્તુઓ સંસારમાં સર્વે અહે, મદમાં છકી શું હાલતા પરમાર્થનું જીવન વહે. ૧૮૭
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાલ્યા અનન્તા ચાલશે ચાલ્યા અનન્તા જાય છે, જે સાનમાં સમજ્યા અહે તે વિશ્વમાં સુખ પાય છે; અધ્યાત્મ જીવન આદરી સ્થિરતા સમાધિસુખ વરે, તીર્થંકરા ઋષિ મુનિના માર્ગને ઝટ અનુસરો. ૧૮૮ સાક્ષી રહી કાર્યો કરી સાખર પરે વહેતા રહી, સાક્ષી રહી કાર્યો કરે નિર્લેપતા પામેા સહી; સાક્ષી બની જે વર્તતા તે સન્ત પુરૂષો જાણવા, દષ્ટાંત સન્તાનાં સુણી નિર્લેપ ભાવે આણુવા. પાણી પીને પાણી રાખા, સાબરના ઉપદેશ. સાબરમતી નિજ કંઠવાસી લેાકને ઉપદેશતી, મુજ પાણી પીને પાણીને રાખેા તમારી એ ગતિ; મુજ પાણીને ના લજવતા હો ! સર્વ વાતે જાણશે, કાયર અના કયારે નહીં શૂરાતને મન આણુશા. ૧૯ (વાલી.)
શ્રાતનને સ્ફુરાવીને, રગેરગમાં નસેનસમાં; ગજાવી ગુર્જરત્રાને, જગાડો સર્વ લોકોને અરે તુજ પાણી પીને જે, નહીં નુર રાખતા હાર્;
www.kobatirth.org
૧૮૯
૧૯૧
For Private And Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૦
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નથી એ જીવતા જગમાં, લજવતા કુખ માતાની. ૧૯૨ અમારા કઠવાસીઓ, સદા શૂરાતને છાજો; પડા પાછા નહીં કયારે, અમારા પાણીને રાખે. ૧૯૩ મરીને સ્વર્ગતિ લેશે, પ્રતિષ્ઠા પામશે જીવી;
સ્વધમી પ્રેમમાં ઝીલી, વધેા આગળ સદા સાથી. ૧૯૪ અનાવી શૂર સંતાને, જરા ખાકી નહીં રાખે; અમારી ભક્તિના પ્રેર્યા, થશે શૂરા ખરા પૂરા. ૧૯૫ અમારૂં પ્રેમથી પાણી, પીવે તે શૂરથી દીપે; મહા બળવંત લોકોને, કળા અળ મત્રથી જીપે. ૧૯૬ પરસ્પર મેળ રાખીને, અમારૂ રાખશેા પાણી; લાવી સર્વ શક્તિયા, કરી સ્વાર્પણ કરી કાર્યો. ૧૯૭ અમારા પેટનું પાણી, નહીં છાનુ રહે કયારે; ગમે ત્યાં જાય ત્યાં ઝળકે, જુઓ મેવાડ મહારાણા. ૧૯૮ પડો તેહ છે આગે, ધરી સાહસ કરો કાર્યાં; શા વિજયી મરે અન્ત,થવું અટ સ્વાશ્રયી સાચા. ૧૯૯ ઉઠો બ્રહ્મર્ષિ ચાગિયા, ઉઠીને ક્ષત્રિયા વૈશ્યા; ઉઠી શૂદ્રો કરી કાર્યાં, થશે સહુ દેશમાં ચાવા, ૨૦૦
For Private And Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
મર્યા વણુ માળવા ના છે, ત્યજીને સર્વ ભીતિચે; અને કર્તવ્યમાં રાજી, તમારી ઉન્નતિ એથી. અમારા પૂર્ણ પ્રેમીઓ, ઉઠા જાગા કરી કાર્યો; અના મડદાલ ના કયારે, શિખામણ ચિત્તમાં ધારે. ૨૦૨ ( ચાલુ રાગ ) સાબરમતી સ્વધર્મપરથી મહાતું ધર્મશિક્ષણ, સાબરમતી નિજધર્મને, ધરતી રહે છે સર્વદા, નિજધર્મને ત્યાગે નહીં, પ્રાણા ગયે ત્યાંયે કદા; નિજધર્મને ધરતી રહે, કર્ત્તવ્યથી વહેતી રહે, જગલાકને એ સાનમાં સમજાવતી કઈ કઈ કહે, ૨૦૩ વહેવું સદા નિજ પ્રગતિમાં, એ ધર્મ છે સહુ જાતને, ત્યાં ભેદભાવ નહીં કશે, એ ધર્મ નહીં કા નાતને; આવસ્યકી પ્રગતિ થતી, તે તે ઉપાયો ધર્મ છે, હાનિ થતી સહુ જાતની, પ્રત્યક્ષ તેજ અધર્મ છે. ૨૦૪ સ્વાસ્તિત્વ રક્ષા જેવડે, જગમાં અને તે ધર્મ છે, જે જે મહન્તા ચેાગી, તેના હૃદયનું મર્મ છે; કર્તવ્યના જે કાયદો તે, ધર્મ છે નિશ્ચય અહ,
www.kobatirth.org
૨૦૧
For Private And Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
ભરમાએ ક્યાં ભેળાજને, કર્તવ્યની શ્રદ્ધા વહે. ૨૫ પ્રગતિ કરે સહુ જાતની તે—ધર્મ નિશ્ચય જાણ, જીવંત ધર્મો ફર્જના ઝટ, આદરે ના કાંઇ લ; આત્મા બતાવે છે ખરા, જીવંત ધર્મો આદરે, અજ્ઞાનથી ઘહેલાઈ જે છે, ધર્મની તે પરિહરે. ૨૦૬ જે જે મરેલા ધર્મ છે, તેમાં અહંતા ના ધરે, સર્વજ્ઞ શ્રી મહાવીરનાં, ધામિક વચને અનુસરે; વ્યવહારને નિશ્ચયથકી, કર્તવ્ય ધર્મ જ પ્રાણ છે, એ પ્રાણધારી જીવવું, એવી પ્રભુની આણ છે. ૨૦૭ નિ:સત્ત્વનું નિર્માલ્યતા, ધારક ખરે નહિ ધર્મ છે, શુભશક્તિ પ્રગટાવતે, તે ધર્મથી સહુ શમે છે; આનદ ને શુભશક્તિયે, સહ ધર્મ છે મન ધારવું, એવું હૃદયમાં ધારીને, આયુ ન એળે હારવું. ૨૦૮ સહુ જાતની શક્તિથકી, જે ખીલવું તે ધર્મ છે, સાચા વિચારો ધર્મ છે ને, એગીઓનું કર્મ છે, શુભ માર્ગમાં જે જે પ્રવૃત્તિ, ધર્મ તે છે ક્ષણક્ષણે, આત્માવિષે ધર્મો રહ્યા, સાચા મહો એ ભણે. ૨૦૯
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ3
જે ધર્મથી પડતી થતી તે, ધર્મ નહિ છે જગવિષે, દાસત્વ જેથી થાય છે તે, ધર્મ નામથકી દિસેક ઉદ્ધાર કરતે વિશ્વને, ક્ષણે ક્ષણવિષે પ્રગતિ કરી, તે ધર્મ સાચે જાણુ, કર્તવ્ય શુભદષ્ટિ ધરી. ૨૧૦ જેથી ન દુઃખડાં થાય છે, ને દુર્ગતિ જે ટાળ, સારા વિચારે આપીને, સુખડાં પ્રતિ જે વાળને; દોષે હણે સહુ જાતના ને, એજ્યભાવે ઉલ્લશે, તે ધર્મ જગમાં જીવતે, ઉત્તમ જનેના મન વસે. ૨૧૧ કલ્યાણ કરવું સર્વનું, પરમાર્થ બુદ્ધિ દાનથી, તે ધર્મ છે નવનવપણે, કલ્યાણના આકારથી; પરમાર્થમાં શુભ શક્તિને, વાપર્યામાં ધર્મ છે, સ્વાસ્તિત્વપ્રગતિશક્તિવણજે, અન્ય તે સહુ ભર્મ છે. ૨૧૨ કર્તવ્યથી પાછા પડે રે, ધર્મ નહિ પણ પાપ છે, કર્તવ્યની શ્રદ્ધા જતાં, પડતીતણું બહુ શાપ છે; નિજ ફર્જથી કર્તવ્યમાં, ધર્મે રહ્યા છે જીવતા, ધર્મો ધરે એ જીવતા, ધારે નહીં મન લીબતા. ૨૧૩ રત્નત્રયી મહાધર્મ છે, સહુ ધર્મમાંહિ શિરેમણિ,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પામે જ તેને જ્ઞાનીઓ, મુક્તિ લહે દેશે હણી; ધર્મો અનંતી જાતના, નિજ ગ્યતાએ પામવા, ધર્મો ગ્રહી સાપેક્ષથી, દોષ ઉપજતા પામવા. ૨૧૪ સ્વાત્માસમાં સહુ જીવને, દેખી ભલું સહુનું કરે, એ ધર્મ જગમાં જાગતે, તેથી અનન્તાં દુઃખ હરે, કયાં ભર્મથી ભરમાઓ છે, આંખ ઉઘાડી દેખશે, આત્માવિષે સહુ જાતના, ધર્મો રહ્યા ઘટ પેખશે. ૨૧૫ વિન્નતિ દેશોન્નતિ, સામાજીકી પ્રગતિવિષે,
વ્યષ્ટિ સમષ્ટિ ઉન્નતિ, એ ધર્મ સાચે જગ દિસેક જ્ઞાની ગુરૂની મહેરથી, સાપેક્ષ દયા ધર્મ છે, જ્ઞાની સમજતા સાનમાં, નિર્લેપયોગી કર્મ છે. ૨૧૬ જીવતી શક્તિથી સાબરમતી અન્યોને જીવંતશક્તિ ધારણ કરવાનું જણાવે છે. સાબરમતી નિજશક્તિથી, શેભતી સંસારમાં, કાર્યો કરે બહુ જાતનાં, શક્તિતણા અવતારમાં શક્તિસ્વરૂપી દેવતા, પ્રત્યક્ષ જગમાં વહી રહી, શક્તિ થકી પૂજાય છે, સહ જાત શિક્ષા શુભ કહી. ૨૧૭ શક્તિ અનતી ખીલ, જીવાય નહિ શક્તિ વિના,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫
શક્તિ જતાં કંઈ ના રહે, નિર્બળ બન્યા કે ઘણું શક્તિ ખરેખર ધર્મ છે, શક્તિ વિના નહિ ધર્મ છે,
જ્યાં શક્તિ ના ત્યાં ધર્મ નહિ, પણ મેહમાયા ભર્મ છે ૨૧૮ આત્માવિષે બ્રહ્માંડને, ધ્રુજાવવાની શક્તિ છે, સારા ઉપાએ ખીલવે, જગમાં ખરી એ ભક્તિ છે, શક્તિ વિના સત્તા નથી, આનન્દની લીલા નથી, શક્તિ ખીલવવી ધર્મ છે, જેશે સકલ શાસ્ત્રો મથી. ૨૧૯ શક્તિ વિનાનાં માન, મડદાં સમા જગ જાણવા, શક્તિ ખીલવવા વિશ્વમાં, સદુપાય સઘળા આણવા; સહુ શક્તિથી શેભી રહી, બ્રિટીશની સામ્રાજ્યતા, પ્રભુતા રહી ત્યાં પૂજ્યતા, સ્વાતંત્ર્યની સહુ ભવ્યતા. ૨૨૦ શક્તિથકી આ વિશ્વમાં, બ્રિટીશ સામ્રાજયે ખરે, શાન્તિ સુલેહ પાથરી, તેને જ જય જગ ઉચ્ચરે; શક્તિ સદા શુભ રક્ષવી, સંઘાદિની યુક્તિવડે, શક્તિ ખીલવવી સાર છે, સહુ જાતના ધમ બને. ૨૨૧ સાબરમતી મહાપૂરની, શક્તિ વડે શુભ ડોલતી, સહુ શક્તિને ખીલ, શુભ ભાવ દિલને ખેલતી;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે દેશમાં જે ધર્મમાં, જે કેમમાં શક્તિ નથી, તે દેશ આદિની થતી, પડતી ખરી શિક્ષા કથી. રરર શક્તિવિના જીવાય નહિ, બળ કળ થકી શક્તિ મળે,
જ્યાં શક્તિ છે જીવતી, ત્યાં વિશ્વ ઝટ પાયે પડે જે શક્તિદેવી પૂજતા પણ, શક્તિ ના ખીલવે, તે શક્તિહીણુ દાસ છે, સ્વાર્થો સરે ના બહુ લવ. રર૩ જે જે ઉપાયે શક્તિ, સહુ જાતની ઝટ સાંપડે, તે તે ઉપાયો ધર્મ છે, શક્તિ વિના નહિં કંઈ વળે, કાયિક વાચિક માનસિકી, શક્તિ સહુ કે , સ્વાસ્તિત્વરક્ષક શકિતને, મંત્ર તંત્રે મેળવે. ર૨૪ અધ્યાત્મશક્તિ ખીલવે, બ્રહ્માણું અંબા એ ખરી, ચકેશ્વરી પદ્માવતી નિજ, આત્મશકિત વી; સાત્વિક રાજસ તામસી, સહ શક્તિ છે નવનવી, શુભ શક્તિને મેળવે, પરમાર્થહેતે જન ભવી. રર૫ બ્રિટીશ મહા સામ્રાજ્યના, સેવક બને સાચા દિલે, સામ્રાજ્યના તાબે રહે, તેથી જ સહુ શકિત ખીલે; બ્રિટીશ મહા સામ્રાજ્યના, ભક્તિ અને શુભ ટેકથી,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭
તેથી જ શક્તિ ખીલશે, સઘળા ઉપાયે ઐક્યથી. ૨૨૬ શુભ શક્તિયાને મેળવા, આત્મા ખરેખર કેળવા, આત્મા ખરેખર કેળવી, ઉત્સાહને ત્યાં ભેળવા; જીવંત સઘળી શક્તિયાની, મૂત્તિયા લોકો મને, દારિધ હેમા દોષ સહુ, ઉદ્યમથકી જલ્દી હણા. ૨૨૭ જે જીવતી છે શક્તિયેા તે, દેવીએ માની ચા, શુભ શક્તિયેાની પ્રાપ્તિમાં, ક્ષણ ક્ષણ જના વહેતા રહેા; શુભ શક્તિયેાવણ ધર્મના, પન્થા સકલ જાતા મરી, અનુભવ કરશે ઇતિહાસને, વાંચી સુજનતા આદરી. ૨૨૮ શક્તિવિનાના માનવેા, દાસત્વથી મૂકાય નહિ, શક્તિ વિના પ્રગતિથકી, નિશ્ચય અહા ચૂકાય સહિ; નાનાદિની શક્તિ વિના, જીન્યુ ન જીન્યું જાણવું, શક્તિ ખીલવવા સજનાએ, લક્ષ્ય મનમાં આણવું. ૨૨૯ શક્તિવિના નહિ ઉન્નતિ, રવાતંત્ર્ય તે સ્વપ્ન નહીં, નિજકાય વીર્ય રક્ષવું, બ્રહ્મચર્યથી શિક્ષા કહી; શક્તિ વિનાના માનવા, આ કાળમાં હારી જતા, મુદ્રતણા છે કાયદો, શક્તિવિના નહિ કે છતા. ૨૩૦
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
શક્તિ યદિ નહિ મેળવી તા, કેળવાયા નામના, શક્તિ વિનાના માનવા, જીવતા તથા શા કામના; શાકતા નહીં શક્તિવિના, નામેા ધરાવે શું થયું, જીવત શુભ શક્તિ વિના, અને સકળ આયુ ગયું. ૨૩૧ બ્રિટીશ મહાસામ્રાજ્ય તે, શુભ શક્તિયેાથી ઝળહળે, બ્રિટીશ મહાસામ્રાજ્ય જગ, શુભ શક્તિસાગર ઉછળે; બ્રિટીશ મહાસામ્રાજ્યની, તાલે ન કોઈ આવતું, શુભ શક્તિયાથી અન્યની, સ્પર્ધા વિષે તે ફાવતું. ૨૩૨ શક્તિવ ઝપાનીજો, આગળ વધ્યા છે અનુભવે, ફ્રાંક અમેરિકન જુવા, સ્વાતંત્ર્ય શક્તિ સંસ્તવે; જે ય કરે શક્તિવડે, જૈના જ વિશ્વ ગણાય છે, જે ખાયલા નિર્મલ થયા, જેના ન તેહ સુહાય છે. ૨૩૩ નિર્મલ અને જે કામ પાછળ, તે પડે છે સર્વથી, શક્તિ વિના પરિભ્રષ્ટ થૈ, કામે ઘણી મહાગર્વથી; શક્તિ વધે છે ઐક્યથી, એ મંત્ર જગમાં જાગતા, શક્તિ વિના માનવ અહા, સર્વાન્નતિથી ભાગતા. ૨૩૪ શક્તિ વધારા બંધુઓ, સહુ જાતની પ્રગતિ મળે,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
શક્તિ થકી જવાય છે, એ મંત્ર ધ્યાવે પળપળે; શક્તિ વિના બલિદાન થાતું, માનવેનું જાણવું, બહુ કાળજીથી શક્તિનું, પ્રાકશ્ય મનમાં આણવું. ૨૩૫ શક્તિસ્વરૂપી ધર્મની, તારીફ જગમાં સહુ કરે, શક્તિસ્વરૂપી ધર્મન, સત્કાર છે સુખડાં મળે; શક્તિસ્વરૂપી ધર્મન, ભેદ અનન્તા નવનવા, ચાલુ જમાને ઓળખી, નિજચ સર્વે પામવા. ૨૩૬ જીવાડતે જનવર્ગને, તે શક્તિરૂપી ધર્મ છે, પ્રામાઘને દૂર કરી, તે આદરે સહુ શર્મ છે; ભૂલા ભમો છે જ્યાં જને, પ્રગટાવશે શકિત ઝરે, થાશે અમર શુભ શક્તિથી, રત્નત્રયી વેગે વરે. ૨૩૭ વ્યવહાર ને નિશ્ચયથકી, સહુ શક્તિ પ્રગટાવવી, શુભ શક્તિની સ્પર્ધાવિષે, ઉત્સાહતા મન લાવવી પાછા પડે ના શક્તિને, પ્રગટાવવા માટે કદી, સાચી શીખામણ આપતી, સાને ભલી સાબર નદી. ૨૩૮ પાછા હઠે ના કેઈથી, એવી સુશક્તિ મેળવે, ક્ષણ ક્ષણવિષે ઉદ્યમ થકી, નિજ આત્મશક્તિ કેળ;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
fo
આ કાળમાં પાછા પડ્યા તે, જીવતા ભૂવા સમા, શક્તિ વિના આ કાળમાં, જીવતા જને છે નિકમા. ૨૩૯ જે જે ઉપાયે શક્તિ, વધતી રહે તે સહ કરો, શક્તિ વિના સ્વાસ્તિત્વ નહિ, ભટકી ઘણુ અને મરે માટે શિખામણ મન ધરી, આંખે ઉઘાડી દેખશે, જે જે ઉપાસે શક્તિના તે, યોગ્યતાએ પખશે. ૨૪૦ ખીલવ્યા વિના શુભ શક્તિયે, આ ઘણા પાછા પડ્યા, શુભ શકિત ખીલવ્યા વિના, જેને જગમાં લથડ્યા; જગ આર્ય–જેને શક્તિને, ખીલવે આગળ વધે, શુભ શક્તિના ઉદ્ધારકે, પ્રગટે સકલ કાર્યો સધે. ૨૪૧ આ કાળમાં પાછા પડે, તે દાસથી હલકા બને, મૂવા જ પાછા જે પડ્યા, પુરૂષાર્થકર્તાઓ ભણે; કરવા પડે છે જે સુધારા, શક્તિ માટે અરે, તે તે સુધારા ઝટ કરે, ઉંધ્યા અને ના સુખ વરે. ૨૪૨ પાણી વહી જાતાં પછી, પસ્તાવવાનું થાય છે, શુભ શક્તિ ખીલવ્યા વિના, પાછળ ન સ્વત્વ રખાય છે; માટે હૃદયમાં જાગીને, ઉઠે ભલાં કાર્યો કરે,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવસર મળે વીત્યા પછી, પડતી કરીને જ્યાં મરે? ૨૪૩ જે જે મળી શુભ શક્તિ, તેને જ વ્યય શુભમાં કરે, પાછળ પરંપર શક્તિ, વધતી રહે એવું ધરે; સાબરમતી સમજાવતી, જલપૂરથી દેડી ઘણી, શક્તિ મળે શેભા વધે, એ વાત સત્ય સેહામણી. ૨૪૪ સ્વમાતૃભાષા સેવા. સાબરમતી બહુ પૂરથી, શબ્દ વનિ કંઈ ઉચ્ચરે, અવ્યક્ત નિજ શુભશબ્દને, એ ત્યાગ ક્યારે ના કરે; શબ્દવનિ નિજ ધારીને, શિખવે જગતને સાનમાં, નિજ માતૃભાષા ને ત્યજે, રે અન્યભાષામાનમાં. ૨૪૨ નિજમાતૃભાષા માનથી, સેવક થશે નિજ દેશના, નિજમાતૃભાષા દેવીના, બહુ પ્રેમથી જગ કલેશ ના;
જે માતૃભાષા પ્રેમીઓ, દેશેન્નતિ વેગે કરે, નિજમાતૃભૂમિ પ્રેમની, શુભ ફજેને પૂરી ધરે. ૨૪૬ વિદ્વાન થાતાં શું વન્યું, જે માતૃભાષા ના વદી, નિજમાતૃભાષા પ્રેમવણ, દેશેન્નતિ છે નહિ કદી; નિજમાતૃભાષા જે ત્યજે, તે માતૃદ્રોહી જાણો,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિજમાતૃભાષા પ્રેમને, નિશ્ચય હૃદયમાં આણુ. ૨૪૭ લેખે લખી ગ્રન્થ લખી, ભક્તિ કરે નિજ માતની, નિજજન્મની ત્યારે થતી, શુભ ધન્યતા નિજ જાતની; ગુજરાતી ભાષા સાક્ષ, નિજ માતૃની સેવા કરે, નિજમાતૃભાષામાં સકલ, શિક્ષણ કળાને આચરે. ૨૪૮ નિજમાતૃભાષાને રે, સાબર૫રે જીવન ધરે, નિશ્ચય હૃદયમાં દ્રઢ ધરી, એ મંત્રશિક્ષા મન રે; જે માતૃભાષા શિક્ષણ, આપે જ કેળવણી ખરી, તે દેશની છે ઉન્નતિ, જાણે જ ઉંડા ઉતરી. ૨૪૯ નિજમાતૃભાષા બેલતાં, મોટાઈ છે મન માનવી, પરદેશીની ભાષા શિખી, અહંકારતા ના આણવી સમજી જનેને સાનમાં, શિક્ષા કથી શુભભાવથી, નિજમાતૃભાષા ભક્તિના, કર્તવ્ય સાચા દાવથી. ૨૫૦ ચાંદની, રાત્રી સમે સાબરમતીપર ચંદ્ર તારા ઝગમગે, સાબરમતી યશ પુંજના બનીને અહે તે તગમગે; સાબરમતીપર ચંદ્રની શુભ ચાંદની ખીલી રહી,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આકાશ રોભા બહુ બની તે જાય ના કેથી કહી. ૨૫૧ સાબરના કાંઠડે ખુલ્લા આકાશમાં નવું જ્ઞાન સુઝે છે. વાયુ મઝાને વાય છે સાબરમતીના કાંઠડે, ત્યાં બેસતાં જ્ઞાની જનેને સત્ય બહુ નજરે ચડે; જે જે સુજે તેના વિચારે ચિત્તમાં પ્રગટે ભલા, ઝટ ચિત્તથી દરે ટળે માઠા વિચારની બલા. ૨૫ સાબરમતી સેવા કરે અંધારીયું અજવાળીયું, સેવા રહસ્ય મટકાં એ જ્ઞાન ગુણથી ભાળીયું; સાબરમતીના ગુણથકી ખેંચાઈ એ સેવા કરે, સેવામિષે કંઈ આપતાં એ તે અનુભવ કો ધરે. ર૫૩ કુદતી રહસ્ય. ઉત્તર થકી દક્ષિણ જતી કારણ ખરેખર ત્યાં રહ્યું, અવબોધતા જ્ઞાનીજને એ જાયના વચને કહ્યું, જાણેજ મેટાની ગતિ મેટાજને અનુભવવડે, ન્હાના કરે જે કલ્પના પણ મર્મ ના નજરે ચડે. ૨૫૪ જે કુદતી રચના બની તેનાં રહસ્ય છે ઘણું, જાણે ન પૂરાં કઈ જન તે વરતુતઃ સહામણ,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૪
કવિધા કરે છે કલ્પના પણ મર્મ
પુરૂં ના લહે,
૨૫૬
એવી ગતિ જ્યાં સર્વની ત્યાં ગુપ્ત મર્મ ન ક। કહે. ૨૫૫ હારાં રહસ્યા ગુપ્ત તેનાં દ્વાર જો ખુલ્લાં કરે, સમજાય સાચું તે પછી સાચું સકલ કવિયા વરે; હારી કૃપા જો થાય તા દ્વારા થતાં ખુલ્લાં ખરે, કુદ્રત રહસ્યો જાણતાં આનંદની અવિષે ખરે. પાસે રહી અનુભવ કરે કુદ્રતતા કવિયેા ખરે, કાંઠે રહી તપને તપે કે યાગિયા ધ્યાનજ ધરે; તવ મર્મ લેવા કારણે ધુણીયા ધખાવે નાગડા, કુદ્રત કૃપા જો થાય તો પાર જ લહે કે થઇ વડા. ૨૫૭ સંકીર્ણ પદ્મ ત્યા પાણીની તાણુ
સાબરમતી પટ સાંકડો ત્યાં તાણુ જળની જાણવી, સાબરમતી વિસ્તાર પટ ત્યાં તાણુ ક્યારે અવનવી; સંકીણ જીવનપટ અહા ત્યાં તાણુ પાણીની રહે, વિસ્તાર જીવનપટવિષે મદ તાણ પ્રાચે કે લહે. ૨૫૮ પ્રતિપક્ષી અગ્નિ તવ જલે આવ્હાય છે અનુભવ ખરે,
૧ નાગાબાવા.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૫
પ્રતિપક્ષીના નાશ જ કરે તે વિશ્વ જન્મ્યા પરવડે; પ્રતિપક્ષીની સામે લડી આદર્શજીવન શીખવે, પ્રતિપક્ષીને જીત્યા પછી સાહાય છે જયજય રવે. ૨૫૯ મગરેલીયાની પેરૂ ઉપદેશરૂપપાણીવડે મને ભીંજવી શકાય નહિ.
તવ મધ્યમાં મગશેલીયે પાષાણ પલળે ના અરે, અપવાદ એવા સર્વના અતિશયવિષે સમજો ખરે ભાનુ ઉગે પણ ધૂક તેને ના નિહાળે જાણશે, મેધાય ના સર્વજ્ઞથી દુર્લભ્ય મનમાં આશે. જલવૃષ્ટિ થાયે હાય રે સૂકે જવાસે જાણવું, જ્યાં કુદ્રતી છે એ દશા ત્યાં માન મન ના આણવું, પાસે રહે જો સન્તના હાંયે ન દુર્જન સત્ થતા, કૈાટી ઉપાયેા કેળવે ના મૂઢ ડે નિજમતા. બધાય ના દુર્જન કિર્દિ પાસે રહ્યાથી શું થયું? કમલે વિકસતાં ભાનુથી છેટુ રહ્યાથી શું ગયું? પાસે રહેા વા દૂર પણ નિજ ચેાગ્યતા પૂરી અે, નિજ ચેાગ્યતા આવ્યા વિના પાસે રહ્યાથી શું વળે ? ૨૬૨
૨૦૧
www.kobatirth.org
૨૬૦
For Private And Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬
પ્રતિપક્ષીઓ પાસે વસે પણ દૂર છે તે કુદ્રતા, નિજયેાગ્યતા વણ ના થતી સન્તા મળે પણ સન્મતિ; સાબરમતી દૃષ્ટાંતથી શુભ શિખવતી જનવર્ગને,
જો અજાવે શક્તિથી કરશે ન મેહે ગર્વને. ર૬૩ બેઢના ત્યાગપૂર્વક પરમાર્થીની મહત્તા. અચિ વે નરનારીઓ ને બાળકે અશુચિ વે, આળેજ હારા કાંઠડે મડદાં મનુષ્યા બહુ રૂવે; નાખે જ જલમાં હાડકાં ને રાખ મધ્યે નાખતા, નરનારી બહુ મેલ મધ્યે નાંખતાં ને એકતાં. ૨૬૪ ભેસે અને પાડા તથા ગાયે જ વૃષભે સૂતરું, અશુચિ કરે તવ મધ્યમાં અજ્ઞાનીએ ગંદી કરે; તેપણ પવિત્ર જ તું સદા નિર્મલ ઘણી ગંગા પરે, પાણી પીવે લાકે સદા નરનારી પાણી ભરે. ૨૬૫ તુજમાં થયેલી ગંદકીનો દોષ કો દેખે નહીં, મોટાતણી મેટાઇથી નહિ દોષ દેખાતા સહી; પરમાર્થી જગજીવક વગેરે સદ્ગુણા છે જ્યાં ઘણા, ત્યાં દોષ ઘેાડા હોય પણ તે લાગતા સોહામણા.૨૬૬
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭
કાળાશ ચંદ્ર હોય છે પણ વિશ્વને હાલે ઘણે, તાપ જ કરે ભાનુ ઘણે પણ સર્વને સહામણે; ખારાશ લવણે હોય છે પણ વિશ્વજન મીઠું કહે, ખારે જ સાગર હોય છે પણ વિશ્વજીવકપદ વહે. ૨૬૭ દોષ જ સહુમાં હોય છે પણ સદ્ગુણોને ખપ થતે, ગુણથી થતે ઉપગ ધૂળી રાખને એ જગમત; ઉપયોગ જેને થાય તેને દોષ ના નજરે ચડે, માતાપરે જ્યાં પૂજ્યતા ત્યાં દોષ ના નજરે જડે. ર૬૮
મલ અફીણ જ તાલપૂટાદિક ઝેરી જાણવાં, ઉપયોગ યુક્તિથી કરે અમૃતસમાં મન આણવા, નિજપ્રાણનાશકવસ્તુઓ યુક્તિપ્રાગે શુભ થતી, તે સદ્ગુણસહદોષ પણ ના હાનિકર જાણે રતિ. ર૬૯ ઉપગ કરતાં આવડે તે દોષ બદલાઈ જતા, દો જ સન્તમાં જુવે તે ખાય છે જગમાં ખતા; સર્વત્ર સાબરની પરે વર્તી ગુણોને ખપ કરે, દે જુવે ના આવતે પાર જ ગુણને મન ધરે. ર૭૦ પરિણામ પામે ગુણપણે દેશે મહન્તના ખરે,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેટું જ મેટાનું સહુ મોટાઈમાંહી તે ભળે; માટે શિખામણ મન ધરી ગુણરાગઢષ્ટિ ચાલીએ, ગુણરાગથી મેટા બની આનન્દમેજે હાલીએ. ર૭૧ સાબરપૂરને એકદષ્ટિથી સિંહ તરે છે–સાધ્યતાનિજસાધ્ય દષ્ટિ રાખીને તવ પાણીને સિંહે તરે, ભૂલે યદા પાછા ફરે ધાર્યું જ ત્યાં જાતા ખરે; તવ પાર પામે ધારેલે સિંહ શિખામણ આપતા, ઉત્તીર્ણ થાવું ધારીને ખાવા ન ભૂલી બહુ ખતા. ૨૭૨ નિજ સાધ્ય દૃષ્ટિ રાખીને સામર્થ્યવન્ત સંચરે, જાવું ઘટે ત્યાં જાય છે એકદષ્ટિને રાખી ખરે; પાછા ફરે ભૂલે યદા પાછા ફરી ત્યાં જાય છે, સજજનતણ સિંહસમગતિ કર્તવ્ય થાય છે. ૨૭૩
જ્યારે જ આવે રેલ બહુ બે કંઠ તબ ઉભરાય છે, કાંઠા છલછલ જલવડે મેઝથકી સહાય છે; આરે ન ઉતરાતે તદા લેકે ઉતરતા નાવડે, શેભા મઝા ઉસ્તાદીથી જ્યારે જ તરતાં આવડે. ૨૭% એ કંઠ પાસે ઝાડ પર્યત પાણી બહલું આવતાં,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ह
વૃક્ષે ઉપર આહીને લેકે જ ભૂરકે ફાવતા; ઉસ્તાદ તારૂસેક પાણીમાં પીને હાલતા,
પૂરમાં વહન્તાં લાકડાં કાઢી ઘરે નિજ ચાલતા. ર૭૫ તારૂની પેઠે ભાવથી સંસાર સમુદ્રને તરતાં શીખવું જેને જ તરતાં આવડે તે માલ પામે નવનવે, તરવું ન જે જગ આવડયું તે વ્યર્થ જન્મ વગેવ; જે ભાવથી તરતાં શીખ્યા તે દુઃખસાગર ઉતરે, બૂડે નહીં સંસારમાં દુઃખો સકલ દ્વરે કરે. ર૭૬ શુભ શેઠ લક્ષ્મીદાસને તરતાં ન અબ્ધિ આવયું, પરને શિખામણ આપી પણ નિજકર્મ નિજને બહુ નડ્યું, વાયુમયેગે નાવડું ઉંધું વળ્યું બુડયા અરે, માટે જ ! તરવું શીખો સંસારસાગર ઝટ ખરે. ૨૭૭ તારક ગુરૂગમ મેળવીને જે શિખે તે સુખ વરે, બૂડે નહીં ભવસાગરે આત્મન્નિતિ વેગે કરે; જે જે અપાચે સાંપડે તે દૂર ઝટ કરતે રહે, તારક ગુરૂ સેવાબળે ઈચ્છિત કાંઠે ઝટ લહે. ર૭૮
૧ વિદનો.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૭૦
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જલના આગલા પ્રવાહાને પાછલા પ્રવાહા ધકેલીને ચાલવામાં સહાયક અને છે.
આગળ ધકેલે પાછલા જલના પ્રવાહે મળવડે, આગળ પ્રવાહોને ઘણી સાહાય્ય પાછળની ખરે; સાહાય્ય પાછળની મળે આગળ પ્રવાહ બહુ વહે, સમજાવતી એ સાનમાં સામર ધરી માન જ રહે. ૨૭૯ સાહાચ્ય પાછળની મળે આગળ વધાતું જાણવું, દૃષ્ટાંત દેખી સૈન્યનુ પાછળ બહુ અલ આણુવું; જે પૂઠ પાછળ પૈસાઝને કરનાર માનવ છે ઘણા, આગળ તદા વધતાં ઘણું રહેશેન પાછળકઇ મણા. ૨૮૦ પ્રગતિપ્રવૃત્તિપ’થમાં પાછળતણું મળ મેળવે, આગળ વધાતું સાગનું આશા જ હિમ્મત ભેળવે; જ્યાં પૂઠને પૂરે જના ત્યાં ઉન્નતિ વિજયા થતા, તે દેશના તે ધર્મના રહે છે મનુષ્યો જગ છતા. ૨૮૧ પૃથુરાજ પાછળ પૂઠને પૂરનાર ચેાધા નહિ હતા, તેથીજ પાછળ હિંદુઓએ દુઃખના ખાધા ખતા; અંગ્રેજ લશ્કર પાછળે જો પૂડ પૂરકજન હતા, તેથીજ તે સામ્રાજ્યમાં આગળ વધ્યા જગ થૈ છતા. ૨૮૨
૧ સાહાય્ય.
For Private And Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૧
સરખા જ પૂંઠે હેય છે તે વેગથી પ્રગતિ થતી, પાછા નહીં હઠવું પડે આગળતણની સદ્ગતિ; પાછળ રહેલા પૂરતા ગત ખોટ વા નબળાઈને, વિદને સકલ છતાય છે દિલમાં ધરી શૂરાઈને. ૨૮૩ જેવી જ સિન્યપરંપરા તેવી પ્રવાહ સેહતી, ઉપરાઉપરકલેલથી દ્રષ્ટીતણું મન મેહતી; આત્મોન્નતિ વિનતિ ઉપરાઉપર બળ વાપરે, થાતે જ નિશ્ચય એ ખરે તવ દેખી દુનિયા અનુસરે. ૨૮૪ જગમાં વધે આગળ ઘણે જેની જ પૂંઠે બળ ઘણું, નિજ પૂઠ બળને ખીલ દષ્ટાંત લઈ લેહામણું, એકેક શિક્ષા મન ગ્રહે આત્મોન્નતિ વેગે થતી, પાશ્ચાત્યપેઠે પ્રવૃત્તિની ઉન્નતિ નિશ્ચયગતિ. ૨૮૫ આવક પ્રમાણે વ્યય કરે આવક પ્રમાણે વ્યય કરે જલન સદા કુકપણે, પરસ્પરેપગ્રહવડે નિજ ફર્જને મુખ્ય જ ગણે; આવક પ્રમાણે વ્યય કરે તેને ન પસ્તાવું પડે. આવકથકી બહુ વ્યય કરે અકળાઈપિતે બહુ રડે. ૨૮૬
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨
ખર્ચાળુને પ્રતિદિન થતી ચિન્તા ઘણી મનમાં અરે, આવક ઘણી કાર્પણ્ય બહુ તે પણ ઘણી ચિન્તા વરે; નિજજીવન રથનાં ચક્ર એ આવક અને વ્યય જાણવાં, સરખાં જ ચાલે પ્રગતિ છે માટેજ સરખાં આણવાં. ૨૮૭ નિજશક્તિયાના વ્યય ભલે આવકપ્રમાણે યુક્તિથી, અપવાદથી નિજ શક્તિનું સ્વાર્પણ ભલું છે ભક્તિથી; આવક પ્રમાણે વ્યય કરી એવું શિખવતી જીવનથી, અવલેાકી નીતિ યુક્તિયેા આચારમાં મૂકા મથી. ર૮૮ જે દેશમાં આવક પ્રમાણે વ્યય કરે લોકો સહુ, તે દેશની આબાદી છે તેનું શું ? હું વર્ણન કહ્યું; અતિજ્ઞાનને કાપેણ્યથી વ્યવહારમાં વાંધા પડે, આવક પ્રમાણે વ્યય કરે વ્યવહારમાં સા પરવડે. ૨૮૯ આત્મસત્તા વિશ્વાસ.
નિજ આત્મસત્તાની પ્રતીતિ ધારતી વહેતી રહે, પરમાર્થજીવન જીવતી જગ લોકને એવું કહે; વિશ્વાસ રાખી આત્મની સત્તાતા કાર્યો કરો, પરના ભસે ના રહે નિજ આત્મસત્તાએ ક. ૨૯૦
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩
જે આત્મસત્તાથી જીવે તે વિશ્વમાં કાયમ રહે, જ્યાં આત્મસત્તા છે નહીં તે ક્ષણ ક્ષણે દુઃખા લહે; સત્તાવિનાના લેાકની કિમ્મત ન કાડીસમ કદી, નિજ આત્મસત્તા ખીલવે! સમજાવતી સાખર નદી. ૨૯૧ સત્તાવિનાને માનવી છે જીવતા મડદાસમેા,
માટે જ સત્તા ખીલવા રા પરે !!! શું ભમે; સત્તાથકી છે પૂન્યતા જગમાં અહીઁ જ્યાં ત્યાં જીવે, વિશ્વાસ રાખી આત્મની સત્તા પ્રકાશે !!! ના રૂા. ર૯૨ વિશ્વાસ રાખી આત્મમાં સત્તા પ્રકાશે નવનવી, તેથી જ જગમાં દીપશે આકાશમાં જેવા રિવ; સત્તા ન વે આત્મની વિશ્વાસ તેને રાખશે, તેથી અહે અંતે મનુષ્યો સ્વાત્મસુખને ચાખશે. ર૩ કેંદ્રના કાયદાના ભંગ ન કરવા જોઇએ. કુદ્રત્તા નિયમેવ સહાય છે સાબરમતી, નકલકર્યાવણ કુદ્રતે શેાભાતણી પામે તિ; કુદ્રત્ ન થાતી કેાઈના તાબે કદાપિ જાણશે, કુદ્દત ત્યજે ના ફાયદો થાતા જરા મન આણશે. ૨૯૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪
શુભ કુદ્રતી સામરમતીની દ્રશ્ય શોભા આર છે, કુદ્દત મઝાની લાગતી તેનુ ખલુ જોર છે; જે કુદ્દતી છે કાયદો તેનેજ ડે ના કદી, સમજાવતી કુદ્રથકી જોશે તમે સાબરમતી. કુદ્દત ઘણી છંછેડીને વિજ્ઞાનીઓએ શું કર્યું, પાશ્ચાત્ય લોકોએ અરે દેખા શું? અન્તસુખ વધુ; સર્વત્ર કુદ્રત કાયદો વ્યાપી રહ્યા નિયમેવડે, તોડે જ તેને સુખ નહિ હાનિ ઘણી જંગ ખળભળે. ૨૯૬ કુદ્રત્તા સામે થતાં તાબે ન ક્યારે એ થશે, પાશ્ચાત્ય મોટા યુદ્ધની પેઠે ગમાળા થઈ જશે; કુદ્રતણા જે કાયદા તેના ન ભંગ કરી કદી, વૃક્ષા કપાવ્યાથી ઘણી વર્ષા ઘટે હાનિ વદી. કુદ્રુમળે જે જે થતું તે અન્યથી થાતું નહીં, કુદ્રદ્ઘકી ડાહ્યા અને સુખભ્રષ્ટ જગ થાતું સહી; કુદ્રત્તા જે કાયદા તેનેજ લોકો તાડતા, નક્કી જ સન્તા જાણવું તે પત્થરે શિર ફાડતા. ૨૯૮ હન્નરકળા યન્ત્રા વધ્યાં પણ સુખ વધ્યું શું દેખશા.
www.kobatirth.org
૨૫
ち
૨૯૭
For Private And Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૫
હાજત વધી બહુ વસ્તુની પણ શાન્તિ મન શું પેખશે; બહુ ઠાઠમાઠો જગ વધ્યા પણ શાન્તિસુખ પાકો વધી, અન્તર્ વિચારી દેખશે ગુરૂગમતણુ' સાધન સધી. ૨૯૯ કેંદ્રથી પ્રતિકુળ ના કરો.
દ્રત્ નિયમને ધારીને શોભા લડે છે લખગુણી, કુદ્રત નિયમને ધારીને જેવાજ શોભે છે મુનિ; જ્યાં કુદ્રી છે વર્તને ત્યાં ઠાઠમાઠા ફ્રીક છે, કુદ્રત વિના કૃત્રિમપણું ત્યાં લેાકની મહાપાક છે. ૩૦૦ કુદ્રતણા અનુકુલપણે જે જે સુધારા થાય છે, આરોગ્ય પ્રગતિ સુખ અને શાન્તિ સદા નિર્માય છે; કુદ્રથકી વિપરીત જે જે યન્ત્ર તન્ત્રા થાય છે, તે તે કુધારા જાણવા દુઃખા ઘણાં પ્રકટાય છે. ૩૦૧ ભાંગા ન કુદ્રતા કાયદા આરોગ્ય શાન્તિ જો ચહે, ભાંગા ન કુદ્રતા કાયદા કુદ્રત નિયમ વહેતા રહે; કુદ્રથકી જે થાય છે તે તે થવા દ્યા જાણીને, કુદ્ર વિષે મહાશક્તિના હાથજ રહ્યો મન આણીને. ૩૦૨
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬ જ્યાં બાર સાંધે તેર તૂટે ઉન્નતિ એ નહિ ખરી, સાયન્સ હુન્નર શેધમાં કૃત્રિમતા ના સુખ જરી; કુદ્રત્ પ્રતિકુળતા ધરી કેટી ઉપાસે આદરે, હૈયે ન શાશ્વત ઉન્નતિ પામે અનુભવને કરે. ૩૦૩ કુકત પ્રભુ જે જે કરે તે અન્ય ક્યારે ન કરે, કુદ્રતણું જે પ્રેમીઓ તે સત્યશિક્ષા મન ધરે, કુદ્રતણું વિજ્ઞાનીઓ કુદ્રતતણા અનુકૂલ રહી, આનંદ પ્રગતિ શાન્તિ ને આરોગ્ય પામે તે સહી. ૩૦૪ સાબરમતી શુભ શિખવતી કુદ્રતણે એ કાયદો, ત્યાં વાયદે ના કંઈ કરે પામે મઝાને ફાય; જે જગત્ કુદ્રતશાંતિના નિયમ પ્રમાણે ચાલશે, સત્યેન્નતિ શાન્તિ મઝાની નીતિસુખથી મહાલશે. ૩૫ અનેક આઘાતો સહી મસ્ત બની વહેનારની ઉચ્ચતા આઘાત બહુ થાતા સહે તે વાત કેને ના કહે, આઘાત સહતાં ઉન્નતિ થાતી સદા કહેતી વહે; આઘાત દુઃખે બહુ સહી વહેતી રહે તે સુખ લહે, સાબર જગતને શીખવે મસ્તીલી થે પથમાં રહે. ૩૦૬
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| ૭૭
સહેવું ન શીખ્યા જે જ તે લેશ પણ શીખ્યા નહીં, આઘાત બહુ જે ના સહ્યા તે શાન્તતા દૂર રહી, આઘાત સહી જે મસ્ત હૈ વહેતા રહે કુદ્રતપણે, આરોગ્ય શાન્તિ સુખ લહે એવું જ સન્તો જગ ભણે. ૩૦૭ અનેક મનુષ્યાદિના પ્રસંગ છતાં વા નહિ છતાં સ્વકાર્ય કર્યા કરવું. આવે મનુષ્ય પાસમાં દિન રાત્રિ સમયે ભાવથી, કાર્યો કરે નિજદ્રષ્ટિથી પણ ફર્જ વણ પરવા નથી; જલપાન આદિ કારણે આવે પશુઓ પાસમાં, જલયાનથી સંતોષી હૈ પંખી જતાં આવાસમાં. ૩૦૮ આવે સદા એ પ્રાણીઓ નિજ ફર્જથી વહેતી રહે, આવે ન આવે હેચે તું ઝરઝરર ભાવે વહે; આવે નહીં અવળી થતી નહિ આવતાં નિર્બલ નહીં, આવે ન આવે નહિ જુવે કર્તવ્યથી રહેતી વહી. ૩૦૯ આવે સહુ કર્તવ્યથી વહેતી રહે કર્તવ્યથી, કર્તવ્ય કરવામાં રણાંગણમાં વહે છે મહારથી; કર્તવ્ય સહુનું સહુ કરે ત્યાં હર્ષ શેક જ ના ઘટે,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્તવ્ય જીવનમાં વહે સહુ પ્રાણીઓ નિજ શિરસટે. ૩૧૦ કર્તવ્ય ફરજે મસ્ત થે સમભાવથી વહેતા રહે, પંચાત કેની ના કરે રહે સદા ફજે વહે,
અધિકાર જે કર્તવ્યને આનંદથી તે તે કરે, અવિષે નિજ ચિત્તને દીધા વિના મસ્તી ધરે. ૩૧૧ અધિકાર નિજ કર્તવ્યમાં ન્હાના ન કે મેટા નહીં, સરખા સકલ છ ગણી ભૂલ ન ફર્ચે નિજ સહી; સન્માન વા અપમાનની પરવા ન મનમાં રાખવી, કર્તવ્યમાં મતાન થે આનંદવાની ચાખવી. ૩૧૨ જે જે અવસ્થા સંપજે આનન્દ ત્યાં માણે સદા, સાબર શિખામણ એ કહે સમજુ ન ભૂલે એ કદા; નિજજીવન આનન્દઝરણથી ઝર ઝર વહ શિક્ષા ભલી, સમજુ હૃદયમાં માનશે એ શેલડીથી પણ ગળી. ૩૧૩ નબળા પડો ના શેકથી ચિન્તા જ ચિતાસમ ગણે, કર્તવ્ય વેષે ભજવવા શુભ શીખને મનમાં ભણે; બહુ સાથમાં વા એકલા આનન્દની જે રહે, આનન્દ જીવન જીવવું કર્તવ્ય કરણીમાં લહે. ૩૧૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હટ
પ્રભાતમાં રવિનું સ્વકુકમકિરણે વડે સાબરપૂજન, પરભાતમાં પૂજે રવિ કુંકુમકિરણોએ હુને, પૂજાય ત્યાં આશ્ચર્ય શું? પરમાર્થની મૂત્તિ બને; કુંકુમકિરણ તવ જલવિષે પડતાંજ રોભા બહુ થતી, પરમાર્થદેવીની અહિ જાણે જ કરતાં આરતી. ૩૧૫ સાબરમતી જેલમાં પડી કુંકુમકિરણે ન્હાય છે, તેથી બની છેલ્લાં પછી આકાશમાં શેભાય છે; પાછાં જ ન્હાવા કારણે સંધ્યાસમે જલમાં પડે, પશ્ચાતુ અન્ય જ ક્ષેત્ર પર પડીને પ્રકાશે ઝળહળે. ૩૧૬ કિરણ વડે જલ ખેંચતો આકાશમાં ભાનુ રહી, તે હેતુએ સંધ્યાસમે એ આરતી કરતો સહી, ખેંચી જ પાછું આપતે જલને ગ્રહી કિરણો વડે, પાછું જ લેઈ આપવું એ સજજનેને પરવડે. ૩૧૭ પરમાથીનાં મોટાઓ પણ દર્શન કરે છે–સેવા કરે છે– તે બહાના કરે તેમાં શું આશ્ચર્ય ? મધ્યાન્હ વેળા તવ ઉપર આવી દિવાકર ઝગઝગે, કિરણે જ સિદ્ધાં તવ ઉપર પડવાથકી બહુ ચકચકે,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પહેત કાયા જે ધરે પૂજાય તે કુંકુમવડે, નિર્મલપણું જ્યાં હોય મોટા ભાનુસમ એ પરવડે. ૩૧૮ મેટા કરે જ્યાં આરતી બાકી ન રહે ત્યાં કશું, કુકતતણે એ કાયદે પરમાર્થ ત્યાં એ ઉલલચ્યું; ભાનુ પ્રતિદિન આવીને સાબરમતી દર્શન કરે, આકાશમાં ચાંદે ઉગી દર્શન કરે ને સંચરે. ૩૧૯ પરમાર્થીનાં દર્શન કરે સહુ લેક એ કાયદો, ઉદ્યત તેથી જગ થતે જગલેકને બહુ ફાયદે; પરમાથજનના આંગણે ઉત મેટાઓ કરે, આશ્ચર્ય ત્યાં કશુંએ નહીં વિબુધે વિવેકે વ્યવહરે. ૩ર૦ ભાનુપ્રકાશે શેભતી ને. ચંદ્રના ઉદ્યોતથી, તેવી અહ સાબર કહો ચમકાય શું ખાતથી; તે પણ અહે તવ પર ઉડી ખત ચમકારા કરે, સેવાય સહુ નિ જશક્તિથી એ ન્યાયને સૈ અનુસરે. ૩ર૧ મેટાએ જ્યાં વિપત્તિથી ગ્રહાય છે ત્યાં હાનાનું શું કહેવું? ભાનુ શશીસમ મેટકા જ્યારે ગ્રહાતા ગ્રહણથી, હૈયે ગ્રહોતી તું નહીં જે જ યુદ્ધ મહારથી;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૧
અંધારીયામાં તું ગ્રહાતી તમથકી છૂટે નહીં, મેટાની એવી દશા ન્હાનાનુ પૂછે શું? સહી. ૩૨૨ મોટા ઉપર ગ્રહણા રહ્યાં ત્યાં અન્યને શે। આશરા, અવમેધી એવુ ચિત્તમાં ના ગર્વને કાઇ કરશે; સન્માન ને અપમાન સહુ મેટાતાં મેઢાં કહ્યાં, ન્હાનાં જ ન્હાનાનાં સહુ સમજીવિવેકી સુખ લહ્યા. ૩૨૩ આ વિશ્વમાં કરવા ઘટે ના શેક દુ:ખ ગ્રહણા થતાં, રહેતાં સદા ના દુઃખનાં ગ્રહણા વિલય ઝટ થઈ જતાં; કુદ્રત્તા એ કાયદો સંચાગ મળીયા સહુ ટળે, વિપત્તિથી અકળાઓ ના વિપત્તિવેળા ઝટ ગળે. એ તમથકી ઢંકાય છે મોટા જના મન જાણવું, માયાથકી ઢંકાય છે પરબ્રહ્મ મનમાં આવું; કાળાં પડળ પથરાય સન્તા પર તથાપિ ઝટ ટળે, દુ:ખી ન મનમાં કઈ થવું આનન્દ વેળા ઝટ વળે. ૩૨૫ કુદ્રત્તણે એ કાયદે હા સર્વ પર છાઈ રહ્યો, નિંદા કરા ના કોઇની અભિમાન જાએ ન વહ્યો; જ્ઞાનીજનાએ સર્વને સમજી શિખામણુ મન ગ્રહી,
www.kobatirth.org
૩૪
For Private And Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૨
આનંદથી નિજ જથી કર્તવ્યની કરણી વહી. ૩૨૬ સીતા સતી દમયંતીને સંકટ પડયાં અન્તે ટળ્યાં, સંકટ પડયાં શિવાજી પર અન્તે જ કૃતપુણ્ય ફળ્યાં; શ્રીપાલ મયણાંને પડયાં સંકટ ટળ્યાં અન્તે અહે, આ પણ જશે એ પણ જશે એ જાણીને ધીરા રહેા. ૩૨૭ વિપત્તિ સોંકટ ગ્રહણથી અકળાઈ જાવું ના કિ, સુખ દુઃખ વાદળ છાયવત્ આવે કહે સાબરનદી; ના હારવી હિમ્મત કદી સંકટગ્રહણ કરે ટળે, દષ્ટાંત મેટાનાં ગ્રહી વહેવાથકી શાન્તિ મળે. સાબરમતીમાં હાથમતીનુ' ભળવુ, તે ઉપરથી મળતું
૩૨૮
શિક્ષણુ
સામરમતીમાંહી ભળે છે હસ્તમી મહાવેગથી, મહાયુદ્ધમાં દોડી જતા જેવા જ ભારત મહારથી; અને મળી સખીચે વહે ના રૂપ જૂદુ કઇ વહે, ન્હાના ભળે મોટાવિષે તો નામ મેટાનું રહે. માટાવિષે ન્હાના ભદ્રે નિજ નામ આકાર ત્યજી, કુદ્રુથકી એવું ખને છે જાણશેા બુદ્ધિ સજી;
૩૨૯
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૩
પરબ્રહ્મમાં મળવાથકી જે નામ રૂપે ના રહે, નામાકૃતિમમતાથકી ના અમર જીવન કે લહે. ૩૩૦ જે પ્રેમથી મેટાવિષે લઘુનું અહે ભળવું થતું, નામાકૃતિ ત્યાં ના રહે પણ જીવનથી રહેવું છતું; સાથી મહાપ્રભુમાં ભળે નામાકૃતિ મમતા ત્યજે, અધ્યાત્મજ્ઞાની જાણીને તન્મયપણું ભાવે ભજે. ૩૩૧ નામાકૃતિ મોટાતણી તે જાણી નિજની ત્યાં ભળે, તાદામ્ય સખ્ય સંબંધમાં તન્મયપણે સુખ ઉછળે; તન્મયપણે ભળવું કહ્યું ન ભિન્નતા રાખી જરા,
જ્યાં મેળ સાચા હોય છે ત્યાં ભેદની ના કઈ બલા. ૩૩૨ ભળીને થવું ના ભિન્ન પણ લયલીન શેખે એકતા, સાબરમતીમાંહી ભળે સમજાવતી શુભ છેકતા; નિજ જાતિમાં કુદ્રતથકી જ્યાં સખ્ય ભાવે મેળ છે, ત્યાં ઐકયને તાદામ્યથી આનન્દજીવન ગેલ છે. ૩૩૩ જે નામરૂપે ભિન્નતા છે હોંય તે પ્રેમે મળે, દરે છતાં પણ દેડીને પાસે જ આવીને ભળે;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૪
એ પ્રેમ સંબંધ નહિ છુપે છૂપાવતાં કે કાળમાં, કમળ વિકસતાં ભાનુથી એકેન્દ્રિના અવતારમાં. ૩૩૪ તાદાસ્યસમ્મસંબંધથી મિત્ર થકી મિત્ર મળે, જ્ઞાનવિષે જ્ઞાની ભળે સખીઓથકી સખીઓ હળે; નિજની મહત્તા જ્યાં ઘણી સ્વાર્પણ કરી ત્યાં સહુ ભળે, સ્વાર્પણ અને તાદામ્ય વણ ભેળા મળ્યાથી શું વળે. ૩૩૫ નામાકૃતિથી ભિન્નતા ધરવાથકી કે ના ભળે, નામાકૃતિ વાર્પણ કરી સંન્યાસથી ભેળાં મળે; ભેગા ભળે જે એ રીતે તેનું જ ભળવું સત્ય છે, પ્રભુરૂપમાં સન્ત ભળે પરપ્રેમનું એ કૃત્ય છે. ૩૩૬ ભેગાં મળવાથી સંધશકિતની વૃદ્ધિ. બે એકડા ભેગા મળે અગિયાર જગ કહેવાય છે, બને નદી ભેગી મળે બળ પ્રાણીમાં પ્રકટાય છે, ભેગા મળી બહુ જન ઘણુ શક્તિ જગતમાં મેળવે, ધાર્યો કરે કાર્યો ઘણાં શુભસંઘ શક્તિ કેળવે. ૩૩૭ કલિકાળમચ્ચે સંઘશક્તિ સર્વથી મેટી સહી, ભેગી મળીને સંઘપુરની પાસ શિક્ષા એ કહી;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૫
ભેગા મળી મોટાથકી બહુ સંઘશક્તિ ખીલવા, સંરક્ષી શકવા જીવનને ખીજું ન એમાં કઇ લવા. ૩૩૮ જો સંઘપુર તાણ્યું અહા ભેગી મળીને પાણીથી, આગીશ પચ્ચીશ સાલમાં સમજાય સમજી વાણીથી; દૃષ્ટાંત એવું જાણીને ભેગાં મળેા સ્વાર્પણ કરી, મમતા અહેતાને ત્યજી મહાસ ઘશક્તિ આદરી. ૩૩૯ પરમાર્થકર્તવ્યમાં આલસ્ય ન કરવું.
પરમાર્થ જીવનમાં કા આલસ્ય ના અંગે ધરે, વહેતી રહે ક્ષણ ક્ષણુ પ્રતિ આલસ્ય નહિ શીખી ખરે; અહુ કાલથી વહેતી રહે લવ થાકને ખાતી નથી, જોયુ જ અનુભવને કરી જીવનપ્રવાહો બહુ મથી. ૩૪૦ મૃત્યથી દરે રહી પ્રગતિજીવન સમજાવતી, ~ાલસ્યને ધરવાથકી થાતી ન ક્યારે સતિ; આલસ્ય સમ શત્રુ નથી આ વિશ્વમાંહિ જાણશે, આલસ્યથી પડતી થતી એવુજ મનમાં આણશો. ૩૪૦ આલસ્યથી પ્રગતિ થતી નહિ ફાઇની જગ જાણવી, ૧ લેશ.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૬
બુદ્ધિ બગડતી તે થકી શ્રદ્ધા સદા મન આવી; અરખાદી બહુ થૈ દેશની આલસ્યની સેવા કરે, આલસ્ય ત્યાં દેશોન્નતિ ધર્માંન્નતિ કઇ ના ખરે. ૩૪૨ આલસ્યથી સહુ શક્તિયેા પ્રકટયા છતાં વિશી જતી, આલસ્ય જ્યાં ઈચ્છાય ત્યાં તે જાણવું બહુ દુર્મતિ; આલસ્ય મેટું ઝેર પણ મીઠુ જ જેને લાગતું, સદ્ભાગ્ય તેનુ હોય હૈાંયે થાય અન્તે ભાગતું. ૩૪૩ આલસ્ય જેના અંગમાં તે જીવતા મડદાસમે, અતએવ આલસને તો ઉદ્યમ સદા સેવા તમા; ધૂલીથકી હલકું ઘણું આલસ્યથી જીવન થતું, દેખાય જીવન તેજ તેવણ નષ્ટ પ્રાયજ થૈ જતું. ૩૪૪ પાશ્ચાત્ય દેશીઓ જીવા આલસ્યના સામા થયા, પ્રખ્યાત દેખા પાવીયા આલસ્યથી પડતી લહ્યા; કર્તવ્ય ફરજો સેવવી આલસ્યને ક્રૂરે કરી, શિક્ષા મઝાની લાગશે જે ભવ્ય તેને એ ખરી. ૩૪૫ કેંદ્રપ્રભુની કૃપાથી વહેતું જીવન.
આ વિશ્વમાં કુદ્દત્પ્રભુની મહેરતક જીવાય છે, કુદ્રત્પ્રભુની મહેર વણ પલમાં ન જીજ્યું જાય છે;
www.kobatirth.org
*
For Private And Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
s
કુતપ્રભુની મહેર તક કારણુ બધાં સફળાં થતાં, કુદ્રપ્રભુ રૂઠ્યા પછી કારણ બધાં નિષ્ફલ જતાં. ૩૪૬ કુકતપ્રભુને કર્મની ઘટના ન કેઈ કળી શકે, કુદ્રતપ્રભુના હાથમાં લજજા ન વળતું બહુ બકે; કુકતકૃપા યાવત્ અહો વહેતી રહે તાવતું સહી,
ત્યાં કેઈનું ચાલે નહીં ભાવીજ પરખાતું નહીં. ૩૪૭ સાબરમતીનું વહેવવું કુદ્રપ્રભુના હાથમાં, પલમાં કરે કંઈ અવનવું દેખે જ માનવ સાર્થમાં કુદ્રત્ ન કેના હાથમાં ક્યારે ન થાશે નહીં, કુદતપ્રભુના યન્ટની લીલા ન પરખાતી સહી. ૩૪૮ મૃત્યુની પરવા ના ધરે સાબરમતી વહેતી રહે, મૃત્યુ ન તેના હાથમાં તે શેક તેને શીદ વહે
છવાય યાવત્ જીવવું આનન્દની મુંઝે રહી, ચિન્તા કર્યાથી શું વળે? જ્યાં હાથમાં બાજી નહીં. ૩૪૯ સાબરમતી જગ શીખવે જવાય ત્યાં તક જીવવું, કુદ્રતપ્રભુની મહેરથી ચિત્તે ન મનમાં અવનવું
૧ મુદ્દલ–જરાપણુ.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
८८
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સસારમાંહી કર્મના ખેલેાજ ખેલે જીવડા, કર્મપ્રભુની માજીને દેખે જ સન્તા જીવડા. જીવાય ત્યાં તક જીવવું નામાકૃતિભેદોવડે, પર્યાય ક્રૂરે સહુ જીવે પર્યાય બીજાને ધરે; નહિ નાશ કેનો સર્વથા સ ́સારમાંહી જાણશે, આત્માવિષે કુદ્રત રહી ઉત્પત્તિ વ્યય મન આણશે. ૩૫૧ ઉત્પાદન્યયવતામયી આત્મા સકલ કુદ્રપ્રભુ, સર્વે જણાતું અનુભવે જાણે જ આનન્દી વિભુ; ભેદો અનન્તા જાણવા કુદ્રપ્રભુના ક્ષણક્ષણે, સ્યાદ્વાદનયસાપેક્ષથી સર્વે મહતે એ ભણે. સાબરમતી કુદ્રપ્રભુના ખેલથી ખેલે ઘણી, સન્તા મહુન્તા યાગીઓને લાગતી સાહામણી; આ વિશ્વમાં સહામણું વ્યાપી રહ્યું છે સર્વમાં, એવું હૃદયમાં જાણીને રહેશે ન કોઇ ગર્વમાં, જીવા અને અજીવા-પરસ્પર-એક બીજાની સાહાસ્યથી જીવી શકે છે.
૩૫૩
www.kobatirth.org
આ વિશ્વમાં સાહાચ્ય છે સાને પરસ્પર ક્ષણ ક્ષણે, સાહામ્ય વણુ જીવે નહીં કા જ્ઞાનથી સન્તા ભણે
૩૫૦
૩૫૨
For Private And Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાહાસ્ય લેઈ જીવવું સાબરમતીનું થાય છે, સાહાસ્ય વણ જીવાય ના સન્ત મહન્ત ગાય છે. ૩૫૪ બહુવૃષ્ટિ ને ઝરણાંતણે સાજે વહે સાબરમતી, સાહાએ વણ ડગલું ભર્યાની જાણશે ના ક્યાં ગતિ વૃષ્ટિઝરણું વહેળા સરેવર રૂપ છે સાબરમતી, તેના અભાવે જાણશે સાબરતી રહે ના છતી. ૩૫૫ આકાશ શશી ભાનુ મહી વાયુ અનલ જલ ભૂ રૂપે, સોને પરસ્પર સાહાચ્ય છે સાહાસ્યથી મહીને દુહે; પૃથ્વી અનલ જલ વાયુ ને ભાનુ વિના જીવાય ના, ગુરૂગમ લહી સમજ્યા વિના અહંકાર કેન જાય ના.૩૫ નિજદેહમાં અંગે પરસ્પર સાજને કરતાં જુવે, અનુભવ કરીને સર્વમાં અભિમાન કર્તાનું ખુ; કરનાર હું મેં આ કર્યું અભિમાન એ ના ઘટે, નિરપણે ઉપકાર સામે વાળ હે શિરસટે. ૩૫૭ જેને ગણે છે એકલું તેમાં જ તેને ભાગ છે, સાહાચ્ય સામાસામી છે કુકતતણે એ યાગ છે; સિની પરસ્પર સાજને લેવીજ કુદ્રત ધર્મ છે,
૧ સાહાને.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેવાય ના તેના વિના એક શ્વાસ પણ એ મર્મ છે. ૩૫૮ સાબર કહે છે સર્વને સાહાચ્ય લેવી આપવી, એ ફરજ છે સહુજીવની કુદ્રત મહત્તા સ્થાપવી; જીવાય અન્યાનુ ગ્રહી અન્યગ્રહે પોતાથકી, અજીવ અને જીવે વિષે અવખાધી ના જાઓ છકી. ૩૫૯ નિન્દ્રા અને સ્તુતિપર લક્ષ્ય ન દેવું. ઉપકાર સાખરના ઘણા અવધી કે પૂજા કરે, વર્ણન કરે બહુ ભાવથી લઘુતા ધરીને કરગરે; પુષ્પ વધાવે પ્રેમથી ઉતારતા જન આરતી, ગાવે સુમંગલ ગીતડાં નરનારીએ ધરીને રતિ. ૩૬૦ નરનારીએ અવલોકીને વારી જતાં મહુ ભામણે, બહુ દોષ અછતા કાઢીને દુર્જન ઘણા નિન્દા ભગે; ટીકા કરે બહુ જાતની મનમાનતી મનમાં છકી, નહિ લક્ષ્ય દેતી તેવિષે સમભાવ વણ બીજું નથી. ૩૬૧ જે જે રૂચે તે સહુ કરે કર્મો કરે તેવાં ફળે, આપે શિખામણુ સર્વને કર્યાં કરેલાં નિશાળે; છેડે ન જગમાં કર્મના જે કાય તે કોઈને, વેદાય કર્મો સર્વને અનુભવ કરો એ જોઇને.
www.kobatirth.org
૩૬૨
For Private And Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે જે કરે તે ભગવે ત્યાં લક્ષ્ય દેવું ક્યાં રહ્યું, માટે જ નિન્દા વર્ણ પર મેં લક્ષ્ય ક્યારે ના ગ્રહ્યું; પૂજક ગ્રહે છે પુષ્યને નિન્દક ગ્રહે છે પાપને, નિશ્ચય હૃદયમાં ધારશે કુદ્રતતણું શુભ છાપને. ૩૬૩ વહેવું સદા નિજ પંથમાં ના લક્ષ્ય દેવું કઈમાં, મનડું જરી ના પ્રેરવું નિન્દકતણી બદબોઈમાં; આપેજ કુદ્રત ન્યાય ત્યાં પોતે ન માથું મારવું, કુદ્રતતણે એ કાયદે સમજી હૃદયને ઠારવું. ૩૬૪ ટીકા કરે બહુ જાતની લોકો ને તે ગણકારવી, ગજ પાછળે ધાને ભસે છે વાત મનમાં ધારવી; સાચું ન છાનું જ રહે દરકાર કેની ના ધરે, નિન્દા સ્તુતિપર લક્ષ્યવણ નિજ જીવન ફરજે અનુસરે.૩૬૫ સાર્થકનામ કરવું પ્રાય: રહે છે વાદળાં તવાર અહે તે કારણે, સાન્વર્થ નામ જ સાભ્રમર્તા જાતા જને તુજ વારણે; નિજનામને સાર્થક કરે એવા જ વિરલા અહે, ગુણધેય નામ જ ધારીને કાર્યો કરી પથમાં વહે. ૩૬૬
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હેર
સાર્થક કરે છે નામને મોટા જના સદ્ગુણુવડે, પુરૂષાર્થને બહુ સ્મારવી બહુખંતથી કાર્યો કરે; નિજનામ સાર્થક ના કર્યું તે હાસ્યપાત્ર જ થાય છે, નિજનામને સાર્થક કરે લોકાવડે વખણાય છે. ૩૬૭ જેણે ન રાખ્યું નામ તે શા હેત જન્મ્યા માનવા ? રાખ્યુજ જેણે નામ તે જન્મ્યા જ જગમાં માનવા; તીર્થંકરોએ નામને સફળાં કયા એ કારણે, દુનિયા પ્રભાતે પ્રેમથી નામેા જ તેઓના ગણે. ૩૬૮ અભિમાન ત્યજીને વિશ્વમાં નીચા નમીને વિનયથી
ચાલવુ
નીચા નમીને ચાલવું એવું જગત શિખડાવવા, નીચી સદા વહેતી રહે આદર્શજીવન ગાળવા; સહુને નમીને ચાલવામાં ઉચ્ચતા નિજ ઝળકતી; વિનચે ન વૈરી કા થતું યશ કીર્ત્તિમિષે ચળકતી. ૩૬૯ નીચા નમીને ચાલવામાં ફાયદો કોટી ગમે, અહંકાર મન આવે નહીં ને વૈર એ ઉપશમે; નીચા નમ્યાથી કૃષ્ણની પેઠે જ વિજયા બહુ મળે,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૩
નીચા નમીને ચાલતાં શુભ ભાગ્યની વેળા વળે. ૩૭૦ નીચા નમીને ચાલતા તે પ્રેમ સાને મેળવે, નીચા નમીને ચાલતા તે સર્વ શક્તિ કેળવે; નીચા નમીને ચાલતા તે સર્વથી ઉંચા થતા, ઉંચા નમે ના તાડવત્ તે પાછળે ખાતા ખતા. ૩૭૧ નીચા નમીને ચાલતાં વિદને ઘણું દરે થતાં, નિજ કિરણ નીચાં નાખીને ભાન કરે છે ગુણ છતા; નીચા નમ્યાથી મેઘ પણ આ વિશ્વમાં વ્હાલા થતા, પદવી વરે મહારાજની નીચા નમીને વર્ષતા. ૩૭૨, અક્કડ બની જે ચાલતા બહુ ઠાઠમાં ઉંચામુખે, અભિમાનથી નીચા પડે દિવસ ગુજારે બહુ દુઃખે; નીચું જુવે ના ગર્વથી તેની જ થે ગઈ રેવડી, રાવણસમા ચાલ્યા ગયા અહંકારતા ના પરવડી. ૩૭૩ અભિમાની દુર્યોધન ગયે અભિમાન છાજ્યો ના અરે, નેપોલીયન કેદી થયે પ્રત્યક્ષ દષ્ટાંતે ખરે; વિણસ્યા સિકંદરસમ ઘણુ યાદી ન તેની કે કરે, અજ્ઞાનીએ ઉંચામુખે નાહક અહેહે સંચરે. ૩૭૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છા નહીં અભિમાન કેને વિશ્વમાંહી જાણશે, નિજ આત્મવત્ સિને ગણી સિને નમીને ચાલશે નિજ પંથમાં નીચા નમી વહેવું ન કરે ગાર, અભિમાન શત્રુ પ્રગટતાં નિજ વિનયશએ માર. ૩૭૫ પરમાર્થપ્રગતિ પથમાં નીચા નમી સન્ત વહે, નીચા નમે ફળ લાવીને વૃક્ષે શિખામણને કહે, નીચા નમીને ચાલતાં ઓછી ન શક્તિ થતી, વધતી રહે બહુ શક્તિ વધતી રહે દિન દિન રતિ. ૩૭૬ જગને નમાવે જાણશે નીચે નમી જે ચાલતે, નિજશક્તિ જ જણાવતે તે ભવ્યપંથે હાલતે; રાજાથકી સન્ત મહન્ત પૂજ્યતાને બહુ ધરે, નીચા નમીને ચાલવું એવું જ શિક્ષણ દિલ ધરે. ૩૭૭ કુકત નિયમ અનુસારથી વહેવાય ત્યાં રહેવું સદા, કુકતતણા સામા થઈ વહેતાં ન પામે ફળ કદા; ઉચાકી નીચે જવાનું સર્વ જનને સહેલ છે, નીચાથકી ઉચે જવું વહેવું ઘણું મુશ્કેલ છે. ૩૭૮ સાબરમતી ઉંચાથકી નીચા પ્રદેશમાં વહે,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૫
કુદ્રનિયમને અનુસરી પરમાર્થથી શેાભા લહે; કુદ્રનિયમને અનુસરી વિનયે સદા વહેતા રહે, બહુ કીર્તિ પૂજા માનને લક્ષ્મી ઘણી પંચે લડા. ૩૭૯ જન્મ દેનાર ભૂમિની શાભા કરનારને ધન્ય છે. નિજજન્મભૂમિની સદા શાભા વધારે લખ ગુણી, પૃથ્વી સફલતા થાય છે તે ભૂમિ ના રહેતી ઋણી; નિજજન્મભૂમિની સદા શેોભા વધારે ગુણ વડે, સાબર કહે સહુ લાકને સાલ્યજીવન પરવડે. શાભાવે નહિ જે પૃથ્વીને જન્મ્યા જ શાને કારણે? શેભાવે જનની પૃથ્વીને જાઉં જ હેને વારણે; દાતારપરમાર્થી જનાથી પૃથ્વીની શોભા થતી, શૂરા સુભક્તાથી થતી જન્મપ્રદાતાની ગતિ. જે પૃથ્વીમાં સન્તા મહત્ત્તા વીરદાની પ્રગટતા, તે પૃથ્વીની શાભા થતી પ્રખ્યાતિ પામે ગુરુતા; નિજ જન્મભૂમિ પર નથી પ્રીતિ હરાયું ઢાર તે, નિજ જન્મભૂમિ આળવે દુર્જન ખરેખર ચાર તે. ૩૮૨ જન્મી વધાર્યાં ભાર તેણે ભૂમિશેાભા ના કરી,
www.kobatirth.org
૩૮૦
૩૮૧
For Private And Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ
તે જીવતા મડદાસમે કીધું ન સારૂં અવતરી; જે સદ્ગુણા ગ્રહતા નહીં ને ભૂમિને ધિક્કારતા, તે ભારભૂત જ પૃથ્વીમાં તેના ન શુભ અવતાર તા. ૩૮૩ શોભા વધારે જનનીને જે જન્મભૂમિની ઘણી, તે ધન્ય પૃથ્વી અવતર્યા તે ભાવ છે ચિન્તામણિ, લવે જ જનની જન્મભૂમિને તે શાને અવતર્યા ? માતા ! દયાળુ તું ઘણી એવા જનાને પણ ધર્યાં!! ૩૮૪ જે જનની જન્મપૃથ્વી માટે કંઇ કરે સ્વાર્પણ નહીં, અવતાર તેને છે અલેખે વિશ્વમાં જાણ્યા સહી, તે ખાયલા શિશ્ન અવતર્યાં જે પૃથ્વીને ભારે કરે; તે ધન્ય સજ્જન અવતર્યાં જે પૃથ્વી શાભા આચરે. ૩૮૫ જે શાપ જેવા જનનીને જે જન્મભૂમિને થયા, તે ધૂળથી હલકા ઘણા અન્યા અલેખે થઈ ગયા; શ્રીકૃષ્ણ અર્જુનની પરે જે કર્મયાગીઓ થતા, મહાવીર ગાતમવત્ થતા જે જ્ઞાનીઓ રહે ના છતા.૩૮૬ જે જે સતા સતીએ અને શેશભાવતા તે ભૂમિને, ઉપદેશક ચેાગી બની શોભાવતા જગ ઘૂમીને;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૭
તે પૃથ્વીની શેભા થતી ઈતિહાસપાને અમરતા, રહેતી સદા શિક્ષણ ગ્રહી ખાશે ન દુર્ગુણથી ખતા. ૩૮૭ જે જન્મભૂમિહી તેનું વદન દેખે નહિ કદા, તે ધન્ય માતૃભૂમિની ફરજો અદા કરત સદા; શેભા વધારે ભૂમિની છબે જ જગ તે જાણવું, જ્ઞાનાદિસલ્લુણ ગણ ગ્રહી કીધું હૃદયમાં આણવું. ૩૮૮ પૃથ્વીમાતાને ધન્યવાદ. સાબરમતી ધારણ કરી પૃથ્વી મઝાની શેભતી, સાર્થક રીત્રી નામથી સર્વે ને થોભતી; એ ધન્ય પૃથ્વી માતને સન્તાન જેનાં ગુણભર્યા, એ ધન્ય પૃથ્વી માતને સન્તાન આનંદરસ ભર્ચા. ૩૮૯ એ ધન્ય પૃથ્વી માતને જેનાં રસીલાં બાળુડાં, એ ધન્ય પૃથ્વી માતને ગાતાં તનુ ગીતડાં નિજ જન્મભૂમિજનનીનું પાણી જ રાખે પ્રેમથી, કાર્યો કરે સ્વાર્પણ કરી નિજજનની ભૂમિ નેમથી. ૩૯૦ પાળે જ માતા પ્રેમથી પોષે જનક બહુ પ્રેમથી, વાત્સલ્ય માતાના સમું ક્યાંયે ન જગમાંહી નથી;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતએવ પૃથ્વી માતના ભાવનારા થાવવું, બહુભક્તિભરથી અનુભવી એવું હૃદયમાં લાવવું. ૩૧ નિજ માતને શોભાવવા કરવું ઘટે તે સહુ કરે, નિજ માતને શોભાવવા પાછાં નહીં પગલાં ભરે; નિજ માતને ભાવવા સગુણ સર્વે ખીલવે, નિજમાતૃની શેભા વધે એવા સુઉત્સવ ઉઝવે. ૩૯૨ ઉપકાર માતાના ઘણા નિજ લક્ષ્યમાંહિ લાવશે, નિજ જનની નૂર સુરાખીને યશ કીતિને ફેલાવશે; સત્તા મળી લમી મળી તન મન મળ્યું સફશું કરે, સેવા કરી નિજ માતની આશી ગ્રહી સુખડાં વરે. ૩૯૪ સાબરની પેઠે સેવક બનીને જે સેવા કરે છે તે સ્વામી
પ્રભુ બની શકે છે. સાબર પરે સેવક બની જે પ્રાણીની સેવા કરે, નિજ પ્રાણને અર્પણ કરે પાછું નહીં પગલું ભરે; સેવક બની સેવા કરી તે સ્વામીની પદવી વરે, સેવક બનીને સ્વામીપદની યોગ્યતા સર્વે ધરે. ૩૯૪ શ્રી ધર્મનપતિ યજ્ઞમાં પાદ પંખ્યાલ્યા સર્વના,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ટ
કૃષ્ણે તથા તે સારથી તેમાં જ તેને ગર્વ ના; સેવક ખનીને વિશ્વના પરમાર્થ પ્રાણા દઈ કરે, તે વિશ્વના સ્વામી અને ને વિશ્વની પૂજા વર્ષે. જે બ્રાહ્માદિ ચાર છે વર્ણા જ તેનાં કર્મ જે, સેવક પ્રવૃત્તિ તે ખરી ક્ષેત્રાક્રિયાગે વચ્ચે જે; સેવકપણામાં વામીના સર્વે ગુણા ભળતા રહે, અનુક્રમથકી ચઢતાં થકાં વિનિપાત સુજ્ઞા ના લહે. સેવકપણાની ફરજને જે જે જના કરતા રહે, ઉંચા ચઢી પાછા પડે ના જ્ઞાનીએ એવું કહે; સેવક બન્યા વણુ સ્વામીપદને જે પ્રથમથી પામતા, સેવાત્વના અનુભવ વિના સ્વામિત્વપદને વામતા. ૩૯૭ અનુભવ કર્યા વણુ માનવા ઉંચા ચઢી પાછા પડે, નહિં તેર છપ્પન મેળમાં સમજણ વિના બહુ આથડે; સેવક મની અનુભવ લહી જે સ્વામીપદ સહેજે વરે, પાછા પડે ના તે કદિ આત્માન્નતિ વેગે કરે. સ્વામી પ્રભુ બનવા ચહેા તે પ્રથમ સેવક થૈ રહા, નિપાદસમ સેવક કહ્યા ને શીર્ષસમ સ્વામી લહે;
૩૯૮
www.kobatirth.org
૩૯૫
૩૯૬
For Private And Personal Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦
જે કાલમાં સેવક અહે તે કાલમાં સ્વામી પ્રભુ, એક કાલમાં કારણ અને જે કાર્યતા કહેતા વિભુ. ૩૯ બ્રહ્માંડમાંને વ્યષ્ટિમાં સ્વામી અને સહુ સેવકો, અભિમાન મનમાં રાખીને જ હું કદાપિ ના બકે; અવલેકીને સાબરમતી ગુણશિક્ષણે સેવક થવું, સ્વાર્પણ કરીને જીંદગી પરમાત્મપદ સામા જવું. ૪૦૦ ઉપકાર સહુને વાળવાને ફર્જ સેવા સારવા, કર્તવ્ય આવશ્યક કરી સાફલ્યજીવન ધારવા; સેવક બની સ્વામી થવું કુદતણી એ રીતિ છે, સુ હૃદયમાં ધારીને તે આચરે એ નીતિ છે. ૪૦૧ નિશ્ચય, નિશ્ચય કર્યો તવ નહિ ફરે રવિ જે અહા પશ્ચિમ ઉગે. નિશ્ચયદશાએ વહી રહી તુજને ન કે નિશ્ચય પુગે, નિશ્ચય કરીને નીકળી નિશ્ચય કર્યો ત્યાં જઈ મળી, નિશ્ચય વિનાને માનવી જ્યાં ત્યાં જ જાતે લડથડી. ૪૦૨ નિશ્ચયથકી મૃત્યુ ગણ્યા વણું કાર્ય ધાર્યા સહુ કરે, સંકલ્પ કીધા ડગમગે ત્યાં કાર્ય ધાર્યા સહુ ફરે;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૧ નિશ્ચયથકી સિદ્ધિ થતી નિજકાર્યની ધારી ખરી, નિશ્ચય કરીને પાળતાં વરમાળ અર્પે સુંદરી. ૪૦૩ આ વિશ્વમાં નિશ્ચય વિનાનું બળ નથી કે કાજમાં, નિશ્ચયપ્રવૃત્તિ વણ નહીં શાન્તિ ભલી સામ્રાજ્યમાં સંકલ્પ બળ નિશ્ચય અને નિશ્ચય પ્રવૃત્તિ આદરે, તેનાથકી આ વિશ્વમાં ઈન્દ્ર સમા પણ બહુ ડરે. ૪૦૪ સંકલ્પ નિશ્ચયન સમું આ વિશ્વમાં બળ કે નથી, સંકલ્પ નિશ્ચય બળથકી ઈશ્વર મળે વાર્તા કથી, પરમાર્થમાં વ્યવહારમાં સંકલ્પ કીધા ઝટ ફરે, દારિદ્રય વિદને સંકટે પડતી દશા તેને વરે. ૪૦૫ સંકલ્પ નિશ્ચય બળથકી દુઃશક્ય નહિ કે કાજ છે, નિશ્ચયપ્રવૃત્તિ જ્યાં થતી ત્યાં દેવશક્તિ રાજ્ય છે; નિશ્ચય કર્યો જે કાર્ય કરવા મૂકશે ના તે કદા, ઉત્સાહ ને બહુ ખંતથી વિજયે મળે છે સર્વદા. ૦૬ ફત્તેહ ધાર્યું ના થતાં નિશ્ચય કર્યો નહિ ચૂકશે, નિશ્ચય પ્રવૃત્તિ આદરી અધુરી ન કયારે મૂકશે; નિશ્ચય વિનાના બાયલાઓ જીવીને જગ શું કરે,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨
નિશ્ચયપ્રવૃત્તિમાં મર્યા વણ કેઈ ના ધાર્યું વરે, ૪૦૭ નિશ્ચયપ્રવૃત્તિમાં થતે સંશય અરે જ્યાં પગપગે, ત્યાં નાશ ભીતિ પળપળે ને બળ રહે ના રગરગે; સંશયવિચાર આંધળા સંશયપ્રવૃત્તિ લંગડી, બહુ થીંગડાં ને છીદ્રથી શેભે જ જેવી તંગડી. ૪૦૮ યાહોમથી નિશ્ચયપ્રવૃત્તિ જે કરે તે જય વરે, યાહેમથી નિશ્ચયપ્રવૃત્તિ કર્મયોગી આદરે; શુભકર્મયોગી થાય છે સંસારમાં નિશ્ચયબળે, તે જ્ઞાનધ્યાને ટેકથી વિન્નતિમાં સંચરે. સ્વાશ્રયીનું પિષણ કરવું, તું સ્વાશ્રયીને પિષતી સંતેષતી પાણીવડે, ઉગે વનસ્પતિ ઘણી લીલી મઝાની કલકલે; નિજ સ્વાશ્રયીને પિષતાં બાકી ન કિચિત્ રાખવું, સ્વાર્પણ કરી નિજ જીવનને સાબરમતી જેવા થવું. ૪૧૦ જે સ્વાશ્રયી ના પિષતે સંતેષતા તે જન નહીં, કાકે સરીખા ભેજ્યમાં બેલાવતા પરને સહી; જીવી ન સ્વાશ્રયી પિષીયા તે જીવવું શા કામનું?
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૩
જીવી ન અન્ય જીવાડીયા તે જીવવું છે નામનું. ૪૧૧ જે સ્વાશ્રયી ના પોષતે તેની ન શભા થાય છે, શુભ સ્વાશ્રયી જીવન બળે નિજને જગત જન ડાય છે, જન સ્વાશ્રયીથી શેતે સંતેષતે ને પોષત, મેટે કો માનવ અહે આશ્રિતને ના શેષતે. ૪૧૨ જે સ્વાશ્રયી થઈને રહ્યા તેને ન કિચિત દુઃખ, સ્તનપાન કરતા માતની સ્નેહાળતાને અનુભવે; વિશ્વાસથી સ્વાશ્રય ધરી જે જે રહ્યા તે પાળવા, સંકેચદષ્ટિ પરિહરી વિશ્વાસી બદલા વાળવા. ૧૩ સંતે કથે છે જીવ જીવના આશ્રયે જી રહ્યા, માને જે નિજને સ્વાશ્રયી તે તે પરાશ્રયને વા; આશ્રય પરસ્પર સર્વને એ ન્યાય વ્યાપક જાણુને, સતેષ !!! સ્વાશ્રયી વર્ગને નિજ ફર્જ મનમાં આને.૪૧૪ આત્મા સ્વરૂપી સ્વાશ્રયી માની સદા સંતોષવા, નિષ્કામતા હૃદયે ધરી સિને સ્પૃહા વણપષવા; કર્તવ્ય સહુનું સહુ કરે કુદ્રતણું તાબે રહી, નિજ આશ્રયીને પિષતાં અભિમાન લાવે ના સહી. ૪૧૫
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪ પ્રામાણ્ય કીર્તિ યશ વધે આશીર્વાદે બહુ મળે, સન્માન શક્તિ બહુ વધે મંગલ લહે જન પળપળે; જે સ્વાશ્રયી રક્ષણ કરે વ્યવહારમાં મેટે થે, પરમાર્થનિશ્ચયબુદ્ધિથી આનંદ ભગવતે છતે. ૪૧૬ થાણું ખૂટતાં અર્થીઓનું દૂર રહેવું. સાબરમતી જેલ ખૂટતાં બહ અથીઓ દૂર થતા, જ્યાં સ્વાર્થ સરતે નહિ અરે ત્યાં સ્વાર્થીઓ તે ના જતા; જ્યાં સ્વાર્થ પિતાને સરે ત્યાં સર્વજી જાય છે, વ્યવહારમાં પરમાર્થમાં અવલેતાં જ જણાય છે. ૪૧૭ ફળથી ખીલેલાં વૃક્ષ પર કલ્લોલ પંખીઓ કરે, પાણી જતાં તરવારનું તેને ના હાથે કે ધરે; પાણી મળે ત્યાં સહુ વળે ને લેક સહુ પાયે પડે, પાણી જતાં સહુ વસ્તુનું આવ્યું પછી ના પરવડે. ૧૮ સૂકું સરેવર ધાવતાં પાસે ન જી આવતા, લક્ષમી વિનાના ભૂપની પાસે ન ચાચક જાવતા; લક્ષમી વિનાના દાનીની પાસે ન આવે યાચકે, સેવાકળા અભિનય વિના શોભે ન જેવા સેવક. ૧૯
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
ઉગતા રવિને સહુ નમે ના અસ્ત થાતાને નામે, પૂરી કર્યાથી પ્રાર્થના વારાષ્પનાને નર ગમે; એવું નિહાળી વિશ્વમાં પાણું હૃદયમાં ધારવું, પીનાર પ્રેમે આવશે પાણી જ ત્યાં અવધારવું. ૨૦ સ્વાર્થો સરે ન હેય પણ સન્ત ન નિજ સ્વામી ત્યજે, જીવકપ્રભુ પાસે રહે મરતાં છતાં પણ તે ભજે; સાબરમતી જલપાનથી વનરાજી લીલી થે રહી, છોડે નહિ તે જીવકને મરતાં છતાં પણ ગહગહી. ૪૨૧ પીવે ન સરવર પાણીને મેઘો પપૈયે મેઘથી, મરવું જ તેને મેઘ વણ એ જીવતે ઘનટેકથી, યાચક ખરે એ મેઘનો બીજે ન જાતાં સાંભ, આ વિશ્વમાં ટેકીજનેને ટેક લાગે બહુ ગ. ૪૨૨ સાબર ન મનમાં લાવતી દૂર થતાં અથી અહે, સ્વાથી જીવની એ દશા તે જાણતી જ્ઞાને લહે; પાણી પીધાથી પાસમાં આવે જ પાછા જાણવા, યત્ન કરે પાછા સહુ નિજ પાણીને પ્રકટાવવા. ૪ર૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬
મૂળની પુષ્ટતા કરવી. સાબરમતીનું મૂળ પાકું છે જ તેથી તે વહે, જ્યાં મૂળની છે પુછતા ત્યાં વૃદ્ધિ સ્થાયિપણું રહે, જ્યાં મૂળનું બળ છે ઘણું ત્યાં જોર વધતાં જામતું, દુઃશકયનાશ જ જાણ જ્યાં મૂળ પુષ્ટિ પામતું. ૪૨૪ સાબરમતી જગ શીખવે પુષ્ટિ કરે મૂળની ઘણી, મજબૂત મૂલ કર્યા વિના પ્રગતિ થતી ના જગ ઘણું મજબૂત મૂલ કર્યા વિના આગળ વધી પાછો પડે, માનવ જગતમાં જાણ બહુ દુઃખ પામી રડવડે. ૪રપ પાયે ન દઢ પ્રાસાદને કારણ મળે હેલે પડે, મજબૂત ઉંડા મૂળ વણ વૃક્ષે પડે વાયુ બળે અસ્થિર મૂળ જ્યાં હોય છે ત્યાં જીવનાશ નહિ ઘણી, સમજુ હૃદયમાં સમજતે તે હેતવાર્તાએ છાણું. ૨૬ આગળ વધે આગળ વધે પિકાર સર્વે બહુ કરે, મજબૂત મૂળ કર્યા વિના પગલાં ભરી પાછા ફરે; મજબૂત સ્થિર મૂળ કરે પ્રગતિ થતી જગ સર્વની, મજબૂત મૂળ કર્યા વિના વળતું ન વાતે ગર્વની. ૪ર૭
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૭
જ્યાં ઉન્નતિનું મૂળ મજબૂત થાય છે પૂર્વે ઘણું, ત્યાં ઉન્નતિ સ્થાયી રહે બહુ કાલપર્યત શુભ ભણું, શુભકાર્યનાં પક્કી કરે મજબૂત મૂળ શક્તિથી, ચડતી સદા કાયમ કરે અનુભવ લહીને યુક્તિથી.૪૨૮ બહુ દીર્ધદષ્ટિ વાપરી ગુરૂગમ લહી શુભ કાજમાં, પહેલી કરે ઝટ મૂળની પુષ્ટિ સદા સામ્રાજ્યમાં પાછળથકી પસ્તાય નહિ શિક્ષા હૃદયમાં જે ધરે, પડતી ન પામે તે કદિ વરમાળ વિજયની વરે. ૪૨૯ જે જે કરે શુભ કાર્ય તેમાં લક્ષતા એ ધારવી, પ્રામાઘને દૂર કરી ભૂલે થયેલી વાળવી, શિક્ષા સમજવી સહેલ પણ આદર ઘણો મુશ્કેલ છે, શૂરા મહન્ત સન્તની આ વારતામાં પહેલ છે. ૪૩૦
વ્યવહારને બે કંઠથી મર્યાદને ધરતી રહે, મર્યાદા ધારણ કરવી, મર્યાદને ધારણ કરે જગેલેકને સાને કહે, સંસારના વ્યવહારમાં મર્યાદવણ શેભા નહીં, શેભે ન મર્યાદાવિના સતીઓ જગમાંહે કહીં. ૪૩૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
મર્યાદથી શોભા પ્રતિષ્ઠા આબરૂ વધતી રહે, સાગર સમાં મર્યાદાને ધરતા રહી શોભા લહે; મર્યાદમાં અગ્નિ રવિને દેવતાઓ સહુ વહે, મર્યાદને મૂક્યાથકી વિશ્વાસ ના કે સહે. ૪૩૨ મર્યાદથી વ્યવહાર સહુ ચાલે જગમાં જાણવું, મર્યાદનું જીવન ભલું વ્યવહારકાલે આણવું; સારૂં નથી મર્યાદને છોડયાથકી વ્યવહારમાં, મર્યાદને ધારણ કરે ઉત્તમ ભલા આચારમાં. ૪૩૩ સંસારમાં મર્યાદવણ છવાય નહિ જનમાત્રને, મર્યાદને ધાર્યા વિના દેવાય ના કે પાત્રને; પત્ની અને પતિ બે મળી મર્યાદથી જે ચાલતાં, આનંદથી સંસારમાં જીવન મઝાનું ગાળતાં. ૪૩૪ મર્યાદ બાંધી સંઘની તીર્થંકરએ ધર્મથી, તેથીજ ધર્મ વહ્યા કરે શુભ યેગીઓના કર્મથી; તેથી પરંપર ધર્મનાં ઝરણાં વહે છે જગવિષે, મર્યાદ ધાર્યાનાં ફળ શુભ વિશ્વમાં જોતાં દિસે. ૪૩૫ ઉત્સર્ગને અપવાદથી મર્યાદા માર્ગે જાણશે,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૯
આર્દ્રય વા તે હેય તે અવસર લહી મન આણુશે; મર્યાદના બહુ ભેદ છે જે ચેાગ્ય તે તે આદરા, પડતી થકી જેના થકી મર્યાદ તે તે પરિહરા. નિજ આપ વે સમજીને તેમાં પડા ના દેખીને, સમજ્યા વિના પ્રાચીન મર્યાદા ન ત્યાગ પેખીને; સમજણુ વિવેકે સહુ પડે મર્યાદ સાચી મન રૂચે, પાસાં ગુરૂનાં સેવતાં અનુભવ મળે સમજ્યું પચે. ૪૩૭ સર્વેમાં પ્રભુતા દેખા
www.kobatirth.org
૪૩૬
અવલેાકી સામરની પ્રભુતા સર્વમાં પ્રભુતા જીવા, નિજ નીચ વૃત્તિથી કયા પાપે સકલ પ્રેમે વા; પ્રભુતા નિહાળ્યા વણ કર્દિ કે વિશ્વમાં પ્રભુ નહિ અને, માટે નિહાળે !!! અન્યની પ્રભુતા મહત્ત્તા શુભ ભણે, ૪૩૮ જે સર્વમાં પ્રભુતા નિહાળે તે જ પ્રભુનુ રૂપ છે. જે સર્વમાં પ્રભુમય અને હા તેજ સચ્ચિષ છે; નિજમાં પ્રભુતા હોય છે તેા અન્યમાં પ્રભુતા દિસે, દૃષ્ટિ પ્રમાણે સૃષ્ટિની મોટાઇ નિજ મનમાં વસે. ૪૩૯ નિવૃત્તિમાં જ્યાં નીચતા ત્યાં અન્ય નીચા ભાસતા,
For Private And Personal Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦.
અન્તર પ્રભુતા જાગતાં સર્વત્ર પ્રભુ વિશ્વાસ્યતા: અન્તર્ પ્રભુતા જ્યાં નથી ત્યાં બાહ્ય પ્રભુતા શું કરે, અન્તર્ પ્રભુતા સત્ય છે ના બાહ્યથી કશુંએ સરે. ૪૪૦ સૌમાં પ્રભુતા ભાસતાં આનન્દમય જીવન થતું, સમાં પ્રભુતા ભાસતાં નહિ નીચ જીવન રે છતું, કે નીચ નહિ આ વિશ્વમાં નિજ બ્રહ્મસત્તાદષ્ટિએ, માટે જ સિાની સાથમાં ભીંજાઓ આનન્દવૃષ્ટિએ. ૪૪૧ નિજ બ્રહ્મસત્તા ભાવનાથી સર્વમાં દેખે પ્રભુ, આનન્દ હેલી ઝીલીને તન્મય બની બનવું વિભુ; દેખે અણુ અણુમાં રહી પ્રભુતા સર્કલમાં જાગતી, પ્રભુતામયી દષ્ટિ બળે ઝટ નીચતા દૂર ભાગતી. ૪૪૨
જ્યાં તુચ્છજીવો ભાસતા ત્યાં મુક્તિદ્વારે બંધ છે, છૂપી રહી પ્રભુતા જુવે તે અન્ય પણ નહિ અબ્ધ છે, ઢંકાયેલી પ્રભુતા સકલમાં દેખી પાયે લાગવું, લેકે નિહાળે દોષ ત્યાં પ્રભુતા નિહાળી જાગવું. ૪૪૩ સિમાં મહત્તા ભાસશે પ્રભુતા નિહાળે પ્રેમથી, દો જશે નિજ દષ્ટિથી ભાખ્યું ખરૂં એ નેમથી;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૧
પ્રભુતા નિહાળે સર્વમાં તેમાં પ્રભુને વાસ છે,
અવબોધતા શુભ જ્ઞાનીઓ તેઓ ન કેના દાસ છે. ૪૪૪ ધન્યવાદ પાત્ર કેણ? તે ધન્ય છે તે ધન્ય છે સ્વાર્પણ કર્યામાં રાચતા, સાબર પરે સ્વાર્પણ કરી નિજ આત્મતેજે છાજતે; સાબર પરે તે ધન્ય છે જે માન થઈ કાર્યો કરે, પરમાર્થમયજીવન ધરી પરત જગમાં સંચરે. ૪૪૫ તે ધન્યવાદ સુપાત્ર છે ઉપકારી નિન્દા નહિ કરે, ઉપકારીને સ્વાર્પણ કરે પરમાર્થની દષ્ટિ ધરે; તે ધન્ય છે કૃતપુણ્ય છે અહંકાર વણુ કાર્યો કરે, પ્રભુનું હૃદય તે જાણવું સજ્જનપણું મનમાં ધરે. કદ સિામાં પ્રભુતા દેખીને જે મસ્ત થે ફરતા ફરે, દેવે મહન્ત ગીઓ તેની પ્રશંસા કરે, તેના હદયની ઝાંખીને કરતા રહે સન્ત સદા, તેના હૃદયના તેરમાં આનન્દ પ્રગટે સર્વદા. ૪૪૭ તેના હૃદય ભણકારથી દેવો જ સૂતા જાગતા, તેના હદયમાં જેશથી આનન્દ વાજાં વાગતાં;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨
તે ધન્ય છે આ વિશ્વમાં વિન્નતિ સાથી બને, તે ધન્ય છે આ વિશ્વમાં સ્વાત્મા સમા જી ગણે. ૪૪૮ આ વિશ્વમાંહિ વર્ણભેદે ધર્મભેદે કલેશ છે, એ કલેશથી દૂરે રહ્યો તેને જ શાન્તિ બેશ છે; બહુ ભેદ કલેશે ટાળતે તે ધન્ય કીતિપાત્ર છે, અદ્વૈતમેળે જે રહ્યો તેનાં સુપૂજ્ય જ ગાત્ર છે. ૪૪૯ યુદ્ધો સમાવે ધર્મનાં ને દેશભેદે ગર્વનાં, સ્વાર્પણ કરીને અંદગી કલ્યાણ સાધે સર્વનાં એ ધન્યવાદથી સદા પૂજાય છે પ્રભુતા લહી, આનત્ય ધરતે દષ્ટિનું તેને જ પૂજું ગહગહી. ૪૫૦ બહુ ધન્યવાદ આપીએ પરમાર્થજીવકને ખરે, પરમાર્થ માટે જીંદગી લવલેશ જે અર્પણ કરે; એકેન્દ્રિયાથી અહે પંચેન્દ્રી યાવત્ સર્વને, બહુ ધન્યવાદ આપીએ ત્યાગી અહંતા ગર્વને. ૪પ૧ પ્રભુતા નિહાળી સર્વમાં નિજ બ્રહ્મસત્તાષ્ટિથી, સહુ સાથમાં તન્મય બને તન્મયપણાની સૃષ્ટિથી; શુભ ધન્યવાદોથી વધારે સર્વ જગને પ્રેમથી,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૧૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમાત્મમય પોતે અનેા નિશ્ચયપણાના નેમથી. ૪૫ર ચાપાઇ.
www.kobatirth.org
અભેદભાવે મળવુ, અભેદભાવે મળવું કહ્યું, સાબરમાંહિ તેવું લઘુ;
સાબરમાં ઝરણાં જે મળ્યાં,મળ્યા પછી ના જૂદાં થયાં. ૪૫૩ સાગરમાં સાબર જે મળી, અભેદમેળે તે તા હતી; મળીને શિક્ષા આપે ભલી,મળ્યા પછી ના જાશે ટળી.૪૫૪ મળીને લેશ ન રાખેા ભેદ, મળીને કિ ંચિત્ ધરા ન ખેદ, ભેદભાવ સહુ અળગા કરી, મળવું સર્વે સ્વાર્પણ કરી. ૪૫૫ તન્મયભાવે મળતાં મેળ, ચિદાનન્દની પ્રકટે કેલિ; ભેદભાવથી મરીને જેહ, મળતા તન્મય થાવે તેહ. ૪૫૬ વિશુદ્ધપ્રેમે મળવું થાય, તેની ઝાંખી દેવા ગાય; અહ વૃત્તિ વ્યક્તિના ભેદ, પ્રગટે ત્યાં વર્તે છે ખેદ. ૪૫૭ વિશુદ્ધપ્રેમ વિનાના મેળ, સ્વાર્થભેદને ત્યાં છે મેલ; સમજ્યા વણુ જે થાતા મેળ,ખાલકના જાણા તે ખેલ.૪૫૮ ભેદભાવ ત્યાં મરવું થાય, ચિત્ત મળ્યા વણુ મેળ ન ભાય; પ્રેમાત્મા વણ રહેતા ભેદ, સત્ય મેળ વણુ થાતા ખેદ. ૪૫૯
For Private And Personal Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૧
૧૧૪
(દુહા ) અભેદ ભાવે મેળ છે, સમજે સજન વર્ગ દેહ છતાં અદ્વૈત હૈ, અનુભવતે શુભસ્વર્ગ. ४६० આત્મજ્ઞાનની પ્રાપ્તિથી, મેળ અભેદ સુહાય; ચિન્તાઓ ના ઉપજે, સુખની ઘેન છવાય. હું તુંને નહિ ભેદ જ્યાં, સમાય ભેદ સર્વ; અભેદભાવે મેળથી, રહે ન કિવિ-ચતું ગર્વ. કદર રૂપ નામના ભેદને, ટાળી મળવું બેશ; અભેદ મેળના વેગથી, સુખડાં હેય હમેશ. આનન્દની મસ્તી ઘણી, અભેદમેળે થાય; મળે મેળ એ અહે, ત્યાં નહિ દુઃખ જણાય. ૪૬૪ અભેદભાવે જે મળ્યા, જ્ઞાનપ્રેમથી જેહ, પૂર્ણ શર્મ તેને મળ્યું, પવિત્ર તેને દેહ. ૪૬પ દેહ છતાં તે જાણવા, નિશ્ચય દેહાતીત; અનુભવજ્ઞાની જાણુતે, શુદ્ધ મેળની રીત. અભેદભાવે મેળને, જે સાધે નરનાર; સ્વર્ગ મુક્તિ તે પામતા, લહે ન દુઃખ લગાર. ૪૬૭
४६६
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૫ સેવ્યાથી અનુભવ પ્રાપ્તિ સાબરમતી સેવ્યા વિના અનુભવ અને કયાંથી મળે, નૈસર્ગ કુદ્રત પ્રેમને જ્ઞાને સમાગમ ઝટ ફળે; સાબરમતી સેવ્યાથકી અનુભવ મળે કેટીગમે, સાબરમતી કુદ્રત વિલેકે ગીના મન તે રમે. ૪૬૮ સેવી પરિચય જે કરે બહુ માનથી અનુભવ લહે, પ્રભુતા મહત્તા જાણતે ઉપગિતા પન્થ વહે; સેવ્યા વિના પરિચય વિના અનુભવવિના સમજાય ના, માટે હૃદયમાં બોધશે પરિચય વિના પરખાય ના. ૪૬૯ સેવા થકી પરિચયથકી વંચાય નહિં માનવ ખરે, એવી પરિચય બહ કરી સન્ત શિખામણ ઉચ્ચરે; અનુભવ કરે સહુ વસ્તુને સેવી પરિચય બહુ કરી, સુવર્ણ કરીને દેખવું માનવ વસી અનુભવ ધરી. ૪૭૦ નિજ જન્મભૂમિમાં વસે સાબરમતી ઉપકારિણી, સેવી પરિચય બહુ કર્યો સાબરમતી સુખકારિણું; અનુભવ કરી બહુ જાતના સાબરગુણેને વર્ણવ્યા, આત્મન્નિતિ સર્વે કરે એ હેતુથી ગુણ સંસ્તવ્યા. ૪૭૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૬
નિજ પ્રાણીઓ નિવૃત્તિના અનુસારથી ઈય્ લહે, સાબરમતી દક્ષે ઘણું કોઈ કઈને કે જન ચહે સંતેષ થતે સર્વને વ્યાપકપણું તેથી ઘણું, જે ધર્મની એવી દશા તે જીવતે રહેતે ભણું. ૭૨ એ અનુભવ આપતી પરિચય કર્યાથી સર્વને, અન્તર પ્રવેશી સેવતે અનુભવ લહે તે મને, તુજમાં કરીને કલ્પનાઓ સગુણ પ્રકટાવવા, સેવી ભલા યત્ન કર્યા અનુભવબળે મન નવનવા. ૪૭૩ પરિચય વધારી સેવીને શુભ જ્ઞાનીના હાર્દો ગ્રહ, સેવ્યાથકી પરિચયથકી સમજાય કાલે શુભ લહે; અવસર લહી સમજાય છે માટે ઉતાવળ ના કરે, સેવી અનુભવ પામીને શુભ સન્તનાં હાર્દો વ. ૭૪ સાબરમતીની પેઠે ઉંડાઈ-ગંભીરતા ધારણ કરવી. ઉંડાઈ સાબરની પરે ઉંડા ધરાથી ધારવી, ઉંડાઈ બહુ ધારણ કરીને તુચ્છતાને વારવી; ઉંડા ધરાઓ ધારતાં મેટાઈ જગમાં છાજતી, પાણી ખૂટે નહિ નિજ તણું શભા જગમાં ગાજતી. ૪૭૫
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૭
માલુમ પડે તળીયું નહીં ઉંડા ધરાઓ જે ધરે, દુષ્કાને આપત્તિમાં મેટા ને આશ્રય કરે ઉંડાઈમાંહી હાથીએ ઝીલી મઝાની મસ્તીથી, ભેંસે વગેરે પ્રાણીઓ મસ્તી કરે કંઈ કંઈ કથી. ૪૭૬ ઉંડાઈમાં મગરે રહે બીકણ જેને બીવે ઘણું, ઉંડા થતાં સાબરપરે મન લાગતું હામણું, ઉંડા વિચારે જ્યાં રહે પ્રાણી સજીવન ત્યાં રહે, ઉંડાઈ ત્યાં મોટાઈ છે સન્ત સદા એવું કહે. ૪૭૭ ઉછાંછળું વા છાછરૂં જ્યાં મન રહે ત્યાં નીચતા, ઉંડાઈ ગંભીરતા રહે ત્યાં સર્વની છે ઉચ્ચતા; ઉંડા હૃદયના માન આ વિશ્વમાં ચેગી થતા, ઉંડા હૃદયના માન ખાતા નહીં જગમાં ખતા. ૪૭૮ ઉંડા હૃદયના માનવે ધારેલ કાર્યો સહુ કરે, ઉંડા હૃદયની પાછળે લેકે સદા ભમતા ફરે, ઉંડા હૃદયના જ્ઞાનીને ના કે કળે બહયુક્તિથી, ઉંડા હૃદયમાં પિસતા જ્ઞાની અને બહુભક્તિથી. ૪૭૯ ઉંડા થવું મનના ઘણું આ વિશ્વમાં મુકેલ છે,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮
ઉંડા થવું મનના ઘણું ના બાળકાના ખેલ છે; ઉંડા ઉતરતાં જ્યાં ઘણું તળીયું અહા ના ભાસતું, તે પાર પામે સર્વના અસ્તિત્વ તેનુ જગ છતું. ૪૮૦ સાગરપતિ ઉંડાઇ શિક્ષણ મેળવી સાખરમતી, ઉંડાઈ જલથી ધારતી પતિના સમી પત્નીગતિ; ઉંડાઈ સાચી ધારવી શિક્ષણ મઝાનું મન ધરી, સન્થેાલિત દેશાભિતિ વિશ્વાન્નતિ શિવજય કરી. ૪૮૧ જે છાછરાં ઉદરા ધરે તે વિશ્વમાંહી શું કરે ? ઉંડાં હૃદય જેએ ધરે તે કર્મયોગી થૈ ક ઉંડુ હૃદય નિજ કીજીએ ઉંડા હૃદય પાસે રહી, આ વિશ્વમાં પ્રગતિ ભલી થાશે કહું એથી સહી.૪૮૨ ઉડા હૃદયમાં પેસતા ઉંડા હૃદયના ચેાગીઓ, ઉંડા હૃદયમાં મ્હાલતા ઉડા હૃદયના ભેગીઓ; ઉંડા હૃદયની ખૂબીએ ઉંડા હૃદયથી જાણીએ, ઉંડા હૃદયમાં ઝીલીને ઉંડાઈ મનની આણીએ. ૪૮૩ મન છાછરૂં ત્યાં દુઃખ છે ડગલુ ભર્યે કંઇ નવ નવું, ઉંડા હૃદયની લ્હેરીયેાની વાત મુખથી શું કહ્યું;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૯
હૃદયીજને ઝટ જાણશે અનુભવ ગ્રહીને એ કહ્યું: ઉંડું હૃદય જેણે કર્યું તેના હૃદયમાં સા રહ્યું. ૪૮૪ ઉંડા હદયને પૂજવું બહુ પ્રેમ દિલમાં લાવીને, ઉંડા હૃદયને પૂજવું લઘુતા હૃદયમાં ભાવીને, ઉંડા હૃદયના તેરમાં કંઈ જેર પ્રગટે અભિનવું, ઉંડાં હૃદય માતા સમાં તેને હૃદયથી સંસ્તવું. ૪૮૫ ઉંડા હૃદયના માનને પ્રેમથી પાચે નમું, ઉંડા હૃદયના માનનાં આશમાંહી રમું ઉંડા હૃદયના સજજનેએ વિશ્વ સહુ મનમાં ભર્યું, તેવાં હૃદયને પૂજતાં જે જે બને તે મન ધર્યું. ૪૮૬ ઉંડા હદયમાં પેસવું એ પ્રેમભક્તિથી બને, ઉંડું હૃદય નિજનું કરે સન્ત સદા એ શુભ ભણે; પરખાય નહિ અનુમાનથી ઉંડા હૃદયની આંખને, લેવાય ના ઉંડા જનેની ગુપ્ત અનુભવ પાંખને. ૪૮૭ ઉંડા હદયના જ્ઞાનીઓના પાસમાં ભક્ત રહી, ઉંડાપણું નિજનું કરે પાસાં ભલા સેવી સહી ઉંડા હદયના જ્ઞાનીઓના મર્મ વિરલા જાણતા,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
આશય અપેક્ષા જાણીને મર્મો હૃદયમાં આણુતા. ૪૮૮ ભિષ્ટિાથી એક વસ્તુનું નિરીક્ષણ
સાબરમતીને દેખતા કે બાહ્યદષ્ટિ ધારીને, સાબરમતીને દેખતા કે દોષષ્ટિ વારીને, અન્તથકી ને બાહાથી દેખે જ દષ્ટિવડે, જેવી જ જેની દ્રષ્ટિ તેને ફલ શુભાશુભ સાંપડે. ૪૮૯ આ વિશ્વમાં દશે ઘણાં ને દષ્ટિએ પણ છે ઘણું, સરખે મળે મેળે નહીં એ વાત સન્તોએ ભણી; એક દશ્યને દેખે જ બહુ ભિન્નદષ્ટિવડે, આશય પરસ્પર ના જુવે ને ભેદષ્ટિએ લડે. ૪૯૦ સાપેક્ષથી માહે પરસ્પર દ્રષ્ટિને મેળવે. આશય પરસ્પર જાણવા આશય ઘણુઓ કેળવે; સાપેક્ષ્યદૃષ્ટિથી સદા સહુ દષ્ટિયો સવળી થતી, ઉત્તમ મઝાના આશયે સહુ ભિન્નતા દરે જતી. ૯૧ સાબરમતીવત્ સર્વેમાં બહુ ભિન્નદષ્ટિવડે, નિરીક્ષવી એક વસ્તુને સાપેક્ષથી સમજણ પડે; મુંઝાવવું નહિ મેહથી અભિપ્રાય ટીકાથી અરે,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૧
કુકતણે એ કાયદે અભિપ્રાય જુદા છે ખરે. ૪૯૨ ઉંડા ઉતરતા જે જને અનુભવ કરી દષ્ટિવડે, અનુભવ ઘણ તે પામતા દાર્યદષ્ટિ સાંપડે; વર્તુલ અનન્તુ વાધતું આગ્રહ ઘણા દરે જતા, વસ્તુ સ્વભાવે વસ્તુને જાણે ન ખાતું કે ખતા. ૪૩ જાણે કહે નહિ કેવલી એક વસ્તુના સહુ ઘર્મને, સ્યાદ્વાદી નેતિ વાક્યથી જાણે અનુભવ મને, બહટણિયે બાકી રહે એકદષ્ટિથી વર્ણન કરે, એકદષ્ટિથી દેખ્યા પછી બહુદષ્ટિ બાકી ખરે. ૪૯૪ નિરીક્ષતા બહેદષ્ટિથી લેકે ઘણુ સહુ દ્રવ્યને, આશ્ચર્ય ત્યાં કશુંએ નહીં સમજણ પડે છે ભવ્યને સાબરમતીને દેખીને બહુદષ્ટિથી શિક્ષણ ગ્રહે, સાપેક્ષનમસ્યાદ્વાદના જ્ઞાન સકલ સમજી રહે. ૪૫ સાબરમતી પર સજનનું વ્હાલ પ્રગટ્યું છે, જે આત્મભેગી થાય તે આ વિશ્વજન વહાલે બને; વ્હાલાં શીખવતાં હાલને ઉપકારમય જીવન ધરી, વ્હાલી બની સાબરમતી સહુને શિખામણ દે ખરી. ક૬
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨
હાલ,
( દુહો ) નિષ્કામે જે સહજથી, હાલ થતું તે બેશ; વૈરીજન વહાલાં થતાં, રહે ન મનમાં લેશ. ૪૯૭
| (મન્ટાકાન્તા) હાલાંઓની યાદી હાલાઓની સ્મૃતિ બહુ થતી પ્રેમથી જે ભરેલાં, વહાલાં હાલાં હૃદયપટમાં પ્રેમથી કોતરેલ; . હાલાંઓથી નહિ નહિ કશું અન્ય કે ચિત્ત પ્યારું, હાલાઓના હદય તનથી વારણાં ખૂબ સારૂં. ૪૯૮ ગુન્હાઓને કદિ નહિ ગણે નેહથી મિષ્ટ બેલે, આપ સર્વે હૃદય તનનું કઈ આવે ન લે; ચિત્ત યાદી ક્ષણ ક્ષણ થતી દૂર હતાં જ પાસે, આ સિમ એનું હૃદય તન છે પ્રેમથી જે પ્રકાશે. ૪૯ વ્હાલાંઓ છે સરસ જગમાં પૂર્ણસંદર્યવાળાં, હાલાંઓને નિશદિન મરૂં પૂર્ણ જેઓ કૃપાલાં, વ્હાલાંઓની ચરણ રજથી ચિત્ત શુદ્ધિ બને છે, વ્હાલાંઓનાં રસિકનયને પાપ સર્વે હણે છે. ૫૦૦
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૩
વ્હાલાંથી શું ? અધિક જગમાં વ્હાલથી જે મરે છે, સન્તા વ્હાલા હૃદય ઘટમાં દોષ સર્વે હરે છે; વ્હાલાંઓના હૃદયસરમાં ન્હાઇ નૈમેલ્ય ધારૂં, માન્યું એવું હૃદય ઘટમાં સર્વેથી પૂર્ણ પ્યારું વ્હાલાઓનાં હૃદય નયના વ્હાલથી ઉભરાતાં, સેવા સાચી હૃદય ઝરણાં નિર્મલાં સા સુહાતાં; વ્હાલુ સર્વે પ્રિય જંગ થયું જીવવુ* વિશ્વમાટે, બુદ્ધગ્ધિ સહૃદય પ્રગટયું જ્ઞાનથી સત્ય ઘાટે. ૫૦૨ વ્હાલુ સર્વે પ્રિય પ્રભુતણું વિશ્વમધ્યે ગણાયુ, વ્હાલાઓના હૃદય તનમાં વ્હાલ સાચુ છવાયું; વ્હાલામાટે જીવન ધરવું વ્હાલ છે સ્વર્ગ સાચું, વ્હાલા જેના મન નહિં કશું માનતું ચિત્ત કાચું. ૫૦૩ વ્હાલુ મીઠું નહિ જગ કશું અન્ય લાગેજ મીઠું, કેરી દ્રાક્ષા મધુર નહિ છે વ્હાલ ત્યાં રૂસ્થ્ય દીઠું; દોષો દે મન નહિ કશા વ્હાલ ત્યાં સર્વ સારૂં, વ્હાલુ સર્વે જગત બનતાં કે ન લાગે નઠારૂ કવ્વાલિ. જીવન સ્વાર્પણ કરીને જે જીવાડે પૂર્ણ સુખ આપે,
www.kobatirth.org
૫૦૧
૫૦૪
For Private And Personal Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખરા વ્હાલાં હૃદયનાં તે, સકલ દુખે ત્વતિ કાપે, અતઃ અતહાલે જે, અભેદે સર્વને ધારે, રહે તન્મય સદા એચે, તરે તે અન્યને તારે. ૫૫ કર્યાગે સાબરમતીનું વહેવું મરૂદેશથી પ્રગટી વહે સાબરમતી ગુજરાતમાં, કર્મ પ્રમાણે થાય છે પ્રગતિ સકલજીવજાતિમાં કર્મ ભ્રમણ છે ભાનુનું અવતાર થાતા કર્મથી, કર્મ ન કે સ્થિરતા ધરે કર્મો વધે છે ભર્મથી. પ૦૬ કર્મો શુભાશુભ જે કર્યો તે ના ટળે ક્ષયવણ કદી, નિજ કર્મના અનુસારથી ફલ ભેગ્ય પ્રગટે છે મતિ; સુખ દુઃખ કર્મવડે થતું ત્યાં ન્યાયકર્મવડે થતું, સુખ દુઃખ ઈશ્વર આપતે એ સત્ય નહિ જગમાં મત.૫૦૭ કર્મો કરેલાં કોઈને છોડે નહીં જગમાં અરે, માયા કહે કે પ્રકૃતિ કર્માવરણ કિસ્મત ખરે; જીવ માત્ર કર્મોપાધિથી અવતાર લે છે નવનવા, પ્રારબ્ધને છે ભેગ જગમાં તે ઉપરના કે દવા. પ૦૮ સમતાથકી પ્રારબ્ધને જે ભેગી કાર્યો કરે,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૫
આ ન્નતિ સાચી કરે કૃત કર્મ સઘળાં નિર્જરે, લાગ્યાં અનાદિ કાળથી જીવ માત્રને કર્મો અરે, ત્યાં કોઈનું ચાલે નહીં ઈશ્વર નહીં દૂર કરે. પ૦૯ જે બાંધતે તે છેડતે રત્નત્રયીના વેગથી, ઈશ્વર લગાડે નહિ કદિ એ કર્મને સંગથી; કર્મો લગાડ્યાનું પ્રયોજન ઈશને ના કે ઘટે, ભ્રમણ ટળ્યા વણ કઈને કૃત કર્મ કીધાં ના મટે. ૫૧૦ સાશ કરે જે કર્મ. તેનું ફળ ખરે સારૂં થતું, યશકીતિ સુખ વિદ્યા બળે ગાજી રહે એવું મતું; જગ કર્મ છે ઈશ્વર પ્રભુ તે ન્યાય કરતે સર્વને, સુખ દુઃખ કર્મોથી થતું ત્યાં આશરે ના ગર્વને. પ૧૧ વનવાસ કમેં રામને સીતા કલંકી થઈ ખરે, કાઈસ્ટ કર્મ ફાંસીથી દુઃખી બન્યા અને ખરે; મહાવીરને દુઃખ પડ્યાં ને બુદ્ધને દુઃખે પડયાં,
સકળ કર્મે ખરે સંસારમાંહિ રડવડ્યા. ૫૧૨ દમયંતી નળ દુઃખી થયે હરિચંદ્ર પણ દુખે લહ્યો, મેતાર્ય મુનિવર કર્મથી દુઃખી ન બાકી કે રહ્યો;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
કર્મી શુભાશુભ પ્રગટીને દુઃખ જણાવે અહુ ખરે, અભિમાન છાજે નહિ કર્યાં કાના જ જગમાંહિ અરે. ૫૧૩ સાબરમતી આંઘાં વિષે અજગર પડયા જીવન ધરે, પ્રારબ્ધ સહુને આપતું ચિન્તા અરે જન શું ? કરે; રહેતા તુવરમાં જીવડાં કાંણાં વિના પણ જીવતા, પ્રારબ્ધ તેવું થાય છે મનમાં ધરીશ ના કલીખતા. ૫૧૪ પ્રારબ્ધ.
પ્રારબ્ધ કીધું ભાગવી જીવ માત્ર જીવે જવિષે, ધારું થતું નહિ કોઈનું પ્રારબ્ધ ફલતું જગદિસે; પ્રારબ્ધના અનુસારથી ઉદ્યમ થતા જીવ માત્રને, પ્રારબ્ધના અનુસારથી પેષે જીવે નિજ ગાત્રને. ૫૧૫ જે જીવતાં મુકત થયા પ્રારબ્ધ પણ તે ભાગવે, સુખ દુઃખ જીવો પામતા પ્રારબ્ધથી સન્તા કવે; પ્રારબ્ધ માની ભાગવા પણ ઉદ્યમ કદા ત્યાગે નહીં, શિક્ષા મઝાની દિલ ધરે પ્રગતિવિષે વહેવું સહી. ૫૧૬ સાબર પેઠે યોગ્યની ચાગ્ય કદર-વ્યાલિ કદર થાતી ગુણીજનની, અહા નિજ વૈગ્યતા તેવી,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૭
૫૧
કદર સાબરતણી થાતી, ખરેખર અર્થીથી સાચી. ૫૧૭ પ્રથમ તો ના કદર થાતી, પછીથી થાય છે પૂરી, અતઃ અભ્યાસમાં સુજ્ઞે, નહીં થાકી દે જાવું. ૫૧૮ ઉગ્યે ભાનુ નહીં છૂપે, છુપાયા ના શશી છૂપે, ગુણીજનની પ્રવૃત્તિની, ખરી વખતે કદર થાતી. કદર કરનારની નાસ્તિ, નથી યારે જગત્માંહિ, અતઃ ઠંડા નહીં પડવું, કર્યાં કરવાં સુકૃત્યાને; પડે સામી સકલ દુનિયા, તથાપિ ના હડી જાવું, ધરી ઉત્સાહ હૈયામાં, સા નિજપથમાં વહેવું. કદર જ્યાં ધૂળની થાતી, અહા ત્યાં શું ? રહે બાકી, પડે ખપ ત્યાં કદર સાચી, અહે જે જાણતા જેને, પરર અજાણ્યા શું કદર કરશે ? સુજે શું અધને ભાનુ, નિહાળ્યા વણુ ખરાં તત્ત્વો, કદર કરતા નહિ અજ્ઞા. પર૩ અહા જે જાણતા જેને, કદર તેની કરે પૂરી, અનન્તા કાલ છે ભાવી, કદર થાશે ગુણીઓની. ૫૨૪ સુહાતી ચાગ્યની ચેાગ્ય જ, કન્નુર નિજશક્તિથી સાચી, સુજે ના અધને તેથી, નહીં ટાળ્યા ટળે ભાનુ. પરપ
પ૧
www.kobatirth.org
૫૨૦
For Private And Personal Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮
કદર કરનાર, કરે દુનીઆ કદર વા ના, જરા ત્યાં લક્ષ્ય ના દેવું, સદા સાબર પરે વહેવું, શિખામણ સન્તને સાચી. પર૬ અનુત્સાહી નહીં બનવું, કદર જગ નહિ કરે હોયે; થતાં ફલની ખરી પ્રાપ્તિ, કદિ નહિ ભેદુઓ છડે. પર૭
(દુહા ) અંધા આગળ આરસી, બહેરા આગળ જ્ઞાન, મૂઢા આગળ રસકથા, સરખાં ત્રણ્ય જાણું.
પર૮ રત્ન ઝવેરી પારખે, પંડિત પરખે ગ્રન્થ, વાટ વળાવું ભેમીઓ, જાણ પરખે પન્થ. પ૨ રસીઓ રસને જાણત, કદર કરે છે બેશ, કદર કરીને સન્તજન, લહે આનંદ હમેશ. પ૩૦
( રાગ ) સાબરમતીની રમણીયતા અને તેમાંથી મળતું જ્ઞાન, સાબરમતીના કાંઠડે વૃક્ષે ઉપર વાનર રમે, કીડા કરે બહુ જાતની ભક્ષણ કરી ક્લિને ભમે, મસ્તી હુકાહક કૂદીને કરતાં રહે પાણી પીઓ, નિર્ભયપણાથી હાલતમાં માનવથકી એ ના હીએ. પ૩૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૯
સાબરમતીના કાંઠડે રમણીય વૃક્ષ શેલતાં, નિર્મલ હવા ફલગથી કલ્પદ્રને ભતાં; ઉંચા ઘણું છે ટેકરા નીચાં જ આઘાં બહુ ખરે, વર્ષાસને લીલી મહી સાડી મઝાની શુભ ધરે. પ૩ર ટહુકે મયુરે જેશથી પડઘા પડે તેના અહે, બહુવલ્લિ ને કંદથી શોભા ધરે જોઈ લહે મકડ ને બહુ લીંબડી કેરડા ઉગે ઘણા, આશ્રય લહી વૃક્ષે ઉગે રાખે ન વધવામાં મણ. પ૩૩ આંઘાંવિષે બહુ રાફડા ને દર ઘણાં સતણાં, ઉંદર કરે દરને અને સર્પો જ કરતા આપણું; જેનુંજ જગમાં જે છે તે અન્ય કીધું ભેગવે, નિબલ મરે સબળા જીવે પ્રગતિ રહસ્ય જન ક. ૫૩૪
જ્યાં ઉગ્રતા ત્યાં નીચતા પાસે જ રહી છે જાણવી, આંઘાં અને બહુ ટેકરા અવલેકીને મન આણવી; કલેલ કરતાં પંખીઓ દોડી ઉડાઉડ બહુ કરી, સંતાઈ જાતાં ઝાડીમાં આશ્રય મઝાને આશરી. પ૩૫ આનન્દબ્રહ્મસ્વરૂપનું પ્રાકટય જ્યાં જ્યાં થાય છે,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #159
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦
આનન્દના કલ્લેાલ ત્યાં જીવન મઝાતુ જાય છે; સતાય જીવનઆશ્રયે જીવ જાત સર્વે જાણવી, રક્ષક જીવનદાતાતણી ઉપકારતા મન આણવી. સાબરમતીની સહેલ જેણે આત્મદૃષ્ટિથી કરી, આનન્દબ્રહ્ને જીવીને સહેજે જતા સાગર તરી; સાબરમતીના ઢસ્યનાં લ્હાણાં માનાં અનુભવે, અધ્યાત્મરસને વેદી તે આનન્દ ઉત્સવ ઉઝવે. ઋતુના ધર્મ પ્રમાણે સાબરમતી સેવનમાં રૂચિ અરૂચિ અને તેમાંથી લેવાના સાર
૫૩૭
www.kobatirth.org
પ
વર્ષતુ આવ્યાથી પ્રથમ સામર ઉપર પ્રીતિ વધે, સાડીજ લીલી ઓઢતાં પૃથ્વીનુ યાવન શુભ સધે; લાગે મઝાના મેહુલા કાંઠા મનેાહર શોભતા, કૈકાર મયુરાના થતા ઘન ગાજતા જન થેાલતા. ૫૩૮ લેાકેા વધાવે ભાવથી સાબરમતી જલ આવતાં, પશ્ચાત્ વર્ષો બહુ થતાં અરૂચિ જના પ્રગટાવતા; ફ્રેંચે ન સારૂ પણુ ઘણું અરૂચિ વધે અતિશય થતાં, ૧ વર્ષાઋતુ.
For Private And Personal Use Only
Page #160
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૧ સન્માન પામે નહિ જો પરિચય અતિ વધતાં છતાં. પ૩૯ વર્ષર્ણ બહુ પરિચય થતાં ઈચ્છાય અન્ય સ્વભાવથી,
શીતતું જેરે નહિ રૂચિ માનવતણી પ્રકૃતિ કથી; આવે શીયાળ ટાઢ બહુ વાતાં ઉન્ડાળે સાંભરે, કિસ્મત, વિગે સર્વની સિદ્ધાંત એ સાચા અરે. ૫૪૦ સાબર શીયાળે આવતાં લાગે ન બહુ પ્યારી ખરે, ઉષ્ણતું સાબરની દશા ઈરછાય લોક સંસ્મરે; ઉષ્ણતું ઉન્હીં લૂથકી ને તાપથી લોકે તપે, વર્ષાજ ક્યારે આવશે? જાપ જ લેકે મન જપે. ૫૪૧ ઉષ્ણતું સાબર દેખીને વર્ષર્ત સાબર સાંભરે, વૃષ્ટિ યુતા સાબર લહી આનન્દ પામે જગ ખરે;
એકતુંથી સાબરમતી પ્યારી ન સૌને લાગતી, માટે જ ઋતુના ફેરથી સાબર સુપ્રીતે જાગતી. ૫૪૨ ત્રણ્ય ઋતુ અનુસારથી સાબરમતીને સિા ચહે, જગ ચાહના દેખી ફરે તે વિશ્વજન પ્રીતિ વહે જગ ચાહના અનુસારથી લેકે ફરીને જે રહે,
૧ ઠંડી ઋતુ—શિયાળે. ૨ એક ઋતુથી.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨ તે વિશ્વમાંહિ જીવને જીવાડતા સતે કહે. ૫૪૩ શુભ ચાહ જગની જાણીને વર્તન સુધારે આદરે, કુકત પ્રકૃતિ ઓળખી જીવી જીવાડે જગ ફરે; ઋતુ ધર્મ કુદત્યે ગથી વર્તન ફરે પ્રીતિ વધે, ચાલુ જમાનો એળખી ચાલે સુકા સહુ સહે. ૫૪૪ સાબરમતીનાં પરિવર્તિનમાંથી અસ્તિત્વાર્થે મહતું
શિક્ષણ, સાબરમતી પરિવર્તને અસ્તિત્વ માટે થાય છે, પ્રગતિપથે વહેતી છતી હેણાં બદલતી જાય છે; પરિવર્તન કરતી રહે અવધકને સંહરી, પરિવર્તને સમજાવવા જાણે જ પૃથ્વી અવતરી. પ૪૫ પરિવર્તને સામાં થતાં આકાર બદલાતા સદા, પરિવર્તન જે ના ધરે તે જીવતે નહિ જગ કદા; પરિવર્તન જલમાં થતાં સ્થળમાં થતાં સહુ ધર્મમાં, પરિવર્તને સંગથી થાતાં રહે છે કર્મમાં. પ૪૬ બદલાય છે સહુ વસ્તુઓ પરિવર્તનથી જાણવી, અસ્તિત્વ પ્રગતિ હેત શિક્ષા સત્ય મનમાં આણવી;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૩
પ્રગતિતણું પરિવર્તને પાશ્ચાત્યદેશમાં થયાં, નર નારીયે ભારતવિષે જોશે ઘણું દુઃખી રહ્યાં. ૫૪૭ પરિવર્તન જે ધર્મમાં નહિ થાય છે સાચાં અરે, અસ્તિત્વ તેનું ના રહે પરિવર્તનવણ જગ ખરે; અસ્તિત્વજીવનકારણે પ્રગતિપથમાં સંચરે, પરિવર્તનો અંગીકરી ખોટા રીવાજો સંહરે. પર આચારનાં પરિવર્તનો બદલાય સંગે લહી, એક જ અવસ્થા ન રહે જીવનપથે કેની સહી ચાલુ જમાને ઓળખી જે જે સુધારા મન ઘટે, તે તે કરે નિજશક્તિથી પ્રાણ સમર્પી શિરસટે. ૫૪૯ પાછા પડો ના કોઈથી પરિવર્તને આગળ વહે, સમજ્યા વિના અંધા બની પડતી અરે જન ક્યાં લહે? સાચા વિવેકે જ્ઞાનથી પરિવર્તને જે જે કરે, અસ્તિત્વ તેઓનું રહે આગળ વધે સાથી ખરે. ૫૫૦ પરિવર્તને સમજી કરે આચારદેશસમાજમાં, પરિવર્તન સમજી કરે ધાર્મિક પ્રગતિ રાજ્યમાં પરિવર્તનની પાછળે જે રહે તે મૂઢ છે,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #163
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪
પરિવર્તના સાથે વહન તે જાણુ અન્તર્ ગૂઢ છે. પદ્મ સાબરમતી પરિવર્તનાથી વિશ્વ શિક્ષા આપતી, પ્રગતિ પથે વહેનારના મનમાં ખરી તે વ્યાપતી; જે ઉન્નતિકારક ભલાં પિરવર્તના સહુ આદરા, ચાલુ જમાના ઓળખી પરિવર્તના અગીકરા. સાગરમાં સામરનું ભળવું,
પપર
સાબરમતી સાગરપતિ મળીને ધરી શુભ એકતા, ભળવું અનન્તાજીવનમાં ચતુરા ન ચૂકે છેકતા; નિજ અસ્તિતા શુભ અમરતા આનન્ત્યમાં ભળતાં રહે, એ પાઠ શિખવી લેાકને સાગરરવે કઈ કઈ કહે. ૫૫૩
www.kobatirth.org
કુદ્રત પ્રભુના કાયદાથી ફાયદા જે જે થતા, કુદ્દત અનુસરતાં અહી જીવનપથે થાતા હતા; જીવન અમર નિશ્ચય થતું નિજને અનંતે ભેળવે, કુદ્રત જીવનથી જીવતાં નહિ અન્ય ઇચ્છા કેળવે. ૫૫૪ કુદ્રતા પ્રભુના સ્વરનિષે નિજ સ્વરભળે અનુકુળપણે, ત્યાં દુઃખ નહિ મૃત્યુથકી પ્રગતિજીવનસુખમય અને; બ્રહ્માંડ સઘળાં નવનવાં પરિણામ પામે કુતે,
For Private And Personal Use Only
Page #164
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૫
૫૫
કુકત્ પ્રભુ દરબારના મહાકાયદા અવિચળ ગતે. નિજ વ્યક્તિને ભૂલી ભળેા લખ્યા અનન્તામાં ભલે, નિજ વ્યક્તિભૂલી તન્મયે પરિણામ પામે ગુણ ખીલે; પ્રભુને મળે એ રીતથી વ્યવહારનિશ્ચયટષ્ટિએ, બિંદુ ભળી સાગરવિષે જીવે સમષ્ટિ છિએ. કાળાં કહા ના કોઇને પીળાં કહે શું પરવડે ? કુદ્ર પ્રભુ ઈચ્છાસમાં વહેતાં રહે ક્ષણ પળપળે; કુદ્રુમ્ પ્રભુના માનવા જીવન અનન્તામાં મળે, રૂવા ન ભિન્નેચ્છા ધરી નૈસગે જીવનમાં ભળે. ૫૫૭ મૃત્યુતણી પાછળ અહે। યેાતિ અનન્તી ઝળહેળે, મૃત્યુતા પટ પાછળે શાંતિ અનન્તી ઉછળે; સુખ શાંતિ સાગરના તરંગો આનન્દ લહેરે ઉદ્યસે, ખૂબી અનન્તા જીવનની જ્ઞાની અનુભવીને દિસે ૫૫૮ સાબરમતીના સાગરપતિનુ અવલેાકન.
www.kobatirth.org
૫૫૬
સાબરમતી સાગરપતિ મળીને ન જૂદી કઈ દિસે, પતિ પત્નીનું જ્યાં ઐક્ય છે ત્યાં મેળ એવા ઉલ્લુસે; શુભ પત્નીની એવી ગતિ પ્રભુમય બની જીવે સદા,
For Private And Personal Use Only
Page #165
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬
નહિ રૂપ વાતે નામને જૂદુ ધરે જગમાં કદા. પપટ્ટ એવા અનાદિ કાયદો પતિપત્નીને ત્યાં કાયદો, ગુરૂ શિષ્ય સ્વામી સેવકે એમાં ન ધરવા વાયદો; સાગરપતિ ગભીરતા પતિભાવમાં શોભી રહી, નદીપત્નીઓનુ ઐક્ય ત્યાં એ વાત ના જાતી કહી. પ૬૦ સાષ નહિ સાગર ધરે નદીચે અનન્તી જો ભળે, જીવન અનન્તુ જ્યાં સદા સતાષ ત્યાં ક્યાંથી વળે; નિજ જીવનમાં જીવન ભળે ભેગું જીવન ત્યાં સર્વનું, અવધારી એવું ચિત્તમાં કીધું ન જીવન ગર્વનું ૫૬૧
ળેા ઉછાળી મ્હાલતા ને ભરતી દોઢે ચાલતા, માંઝાંવડે બહુ નાવડાંને ચાલથી ઝટ ખાળતા; ઘુઘુમહારવને કરી પાણી તરંગે ખેલતે, નવરાશ લેતા નહિ જરા ભરતીમિષે રહે ≥લતા. ૫૬૨ પાણી અનન્તામણુ ભર્યું જોખાય નહિં જોખ્યુ કદા, રત્ના ઘણાં તળીયે ધરે મહિમા ઘણા છે સર્વદા; મર્યાદને ધરતા રહે ચાચક ગૃહે લીલા કરે, ભાંગે તૃષા ના કોઈની કૂવા જલે નૃત્ને હરે.
www.kobatirth.org
પ૬૩
For Private And Personal Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૭
સર્વે ગુણે નહિ કે વિષે કંઈ કંઈ ખરે બાકી રહે, ખારા જલે ભાગે નહીં કે કાલમાં તૃડુ જગ કહે, તે પણ અહિ ખારાજલે મીઠું થતું જગ જાણશે, મીઠાવડે દુનિયાં જીવે ઉપયોગી મનમાં આણશે. પ૬૪ ખારા જલે મીઠું થતું મીઠાજલે ના સાંપડે, મીઠાવિના ભેજન કરે લખું ન કોને પરવડે ઈત્યાદિ જ્યાં બહુ મર્મ છે હેપણ જગત્ દે દેષને, ગંભીરતા જ્યાં ગાજતી સાગર ધરે ના રેષને. પ૬૫ એ કારણે હા સાબરે સાગર પતિ પ્રેમે વર્યો, એથી અનન્તાવને નિજ પ્રાણને તન્મય કર્યો, મેટાતણું સહુ મટકું ન્હાનાઓ તેને શું કળે, સાગરથકી જે જે બને તે અન્યથી ના તે બને. પદ૬ વડવાનલે ગર્ભે ઘરે તેથી વરાળ કાઢતે,
જ્યાં સ્થળ અહે ત્યાં જલ કરે નિજ વેરિયેને વાઢતે; ગ ધરે બહુ ઝેરને રને ચતુર્દશ ધારસ્તે, મસ્તે ધરે બહુ જાતના ઊગારતે કે મારતે. પ૬૭ કલ્પાંત કાલે સર્વથી મેટો ભયંકર લાગતે,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮
પૃથ્વી પ્રલયના વેગથી રહેવે સદા જગ જાગતે; વિષ્ણુ સુવે સાગર ઉપર મીઠે હૃદયમાં ભાવતે, વહાણે સ્ટીમર બહુલી ગળે તળીયે રમે કંઈ દાવ તે. પ૬૮ આકાશ સમ જ્યાં પિટ ત્યાં સર્વે સમાતું જાણવું, લેવુંજ દેવું મટકું મેટાતણું મન આણવું; સંતુષ્ટ મેટાઓ થતાં બાકી રહે ના જગ કશું, સાગરતણું એક લહેર ત્યાં સુખમય જીવન નિશ્ચય વર્યું.પ૯ સાગરપતિના દિલવસી સાબરમતીએ સહુ લહ્યું, સ્વામીહૃદયનું સહુ લહે પત્નીજીવન એવું કહ્યું; સ્વામીહૃદયથી ભિન્નતા ત્યાં ખિન્નતા છે સર્વને, પ્રભુમય જીવનવણ સુખ નથી કરશે નહીં કે ગર્વને. પ૭૦ પ્રભુમય જીવનથી જીવવું એ ધર્મ જગમાં સત્ય છે, શાસ્ત્રો સકલ વાચી કથું એ કર્મયેગી કૃત્ય છે; પ્રભુમય જીવનને ધારવું સાબર કથે શિક્ષા ભલી, જ્ઞાનાનુભવ કુરણાબળે શિક્ષા હૃદયથી નીકળી. પ૭૧ પ્રભુમય જીવન ત્યાં નહિ મરણ એ ભક્તિની અવધિ ખરી, સર્વે સમાતા ધર્મ ત્યાં કુદ્રત્ જીવન કુંચી ભલી;
S
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #168
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૯
જીવન અનન્તુ ઝટ મળે પ્રભુમયજીવન જો સાંપડે, પ્રત્યક્ષ શિક્ષા આપતી સાબર અહી રહેણી વડે. પર પ્રત્યક્ષ આંખે વેદ છે સહુ દસ્ય શિક્ષાએ વડે, સમજાય તો ખાકી નહીં અજ્ઞાન ત્યાં સર્વે નડે; ઊઠે તરંગા નવનવા સર્વે સમાતા ત્યાં અહે, યુદ્ધથબ્ધિમાં સહુ દૃષ્ટિયા પ્રગટી સમાતી ત્યાં લહેા. ૫૭૩ મૌક્તિક પાર્ક સાગરે મોટાઈમાં બાકી નહીં,
સાગર જના જે સેવતા તે લક્ષ્મીને પામે સહી; સાગરપરે ગંભીરતા જોગણસૂત્રે જિનકથે, અમૃતમિષે દેવા સકલ સાગર લેાવાને મથે. ૫૭૪ સર્વે સમાતુ સાગરે સાગરસમા મહાજન કહ્યા, સાગરસમી જે નાત તેના લક્ષ્મીથી દિવસે વહ્યા; એ કારણે હા સાબરે સાગરપતિ પ્રેમે વર્યાં, ખીજા ઘણાં છે કારણા એ ભાવના જાગે કહ્યો. ૫૭૫ મોંગલમયી શુભ દર્શને સાગર જગત્માં શોભતા, વ્યાપાર આદિદ્વારથી સહુને ખરેખર થાભતા; શેભા શ્રી સાગરની ઘણી નહિ પાર પામે યાગીઓ,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૦
તવ કાંઠડે ખાતા હવા વિચે નરેન્દ્રા ભાગીએ. ૫૭૬ આશ્રય સકલને આપતા કે કૈ પ્રકારે નવનવે, અનહૅદ ધ્વનિસમ તવ ઉંઠે ઘુઘવાટના મીઠારવા; સર્વે નદીયા પ્રેમથી તવ સાથમાં તન્મય થતી, બેટા ધરે ઉંડાણુતા નવ નવ જીવનની છે ગતિ. ૫૭૭ તવ ભરતી એટે ચડતી ને પડતીતા ખ્યાલ થતા, ચડતી અને પડતી વિના આ વિશ્વમાં નહિ કે છતા; ચડતી પછી પડતી થતી પડતી પછી ચડતી થતી, હારા ન હિમ્મત સજ્જના રહેતી ન એકજ કે ગતિ. ૫૭૮ સાગરતિ મળીને અનંતાજીવને સાબરમતી, જીવી અહો તેથી મળી શિક્ષાજનાને શુભ ગતિ; સાગર પતિ અવલોકને ગુણના ગણા નજરે પડયા, સંક્ષેપથી દર્શાવીયા આત્માશિત કારણ ભણ્યા. દારિદ્રય.
૫૭૯
વૈશાખે ને જેઠમાં, વ્હેણુ ઘણાં સૂકાય; પાણી વિષ્ણુ બહુ પાતળી, દીનસમી દેખાય. સાખર વ્હેતી સાંકડી, દરિદ્રસમ દેખાય;
www.kobatirth.org
૫૮૦
For Private And Personal Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૧
દરિદ્રતા જ્યાં આવતી, માન ઘટે ગુણ જાય. દરિદ્ર સમ સાખરમતી, કહે શિક્ષા નરનાર; દરદ્ર સમ દુ:ખી નહીં, જોશે ચિત્ત વિચાર. દારિદ્રયસમ કા દુઃખ નહીં જોશે જગમાં જ્ઞાનથી, મૃત્યુથકી બહુ દુ:ખ છે સંપત્તિના અવસાનથી દારિદ્ધથી લઘુતાપણું અપમાન થ.તુ' પગપગે હુ દીનતા મનમાં વસે દુઃખ વસે છે રગરગે. ૫૮૩ હડધૂત થાતા માગતાં સન્માન જગ પામે નહીં, હડકાયલા ધૃતરથકી ખુરૂ જ છે જાણા સહી; દારિદ્રયના જીવનસનું દુઃખી ન જીવન કા દિસે, દારિદ્રયને પામ્યા પછી મૃત્યુ ઘણું પાસે વસે. સહુ સ્વાર્થીએ ૢ ખસે જગમાં ન કોઈ મન ગમે, જે દેશમાં જે કામમાં દારિદ્રય ત્યાં ભૂત ભમે; દારિદ્રય ત્યાં પડતી સદા ચડતી ન ક્યારે થાય છે, દારિદ્રય આવે પ્રગતિનાં બીજો સકલ વિષ્ણુશાય છે. ૫૮૫ આધિ ઉપાધિ વ્યાધિનાં દુઃખા પડે ધીરજ ટળે, સંકટ પડે બહુ જાતનાં શુભબુદ્ધિયા વેગે સળે;
૫૮૪
www.kobatirth.org
૫૮૧
૫૮૨
For Private And Personal Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૨
૫૮૬
દારિદ્રય ત્યાં હિમ્મત નથી કે જાતની માનવતણી, નિર્વીર્યને જીવ્યાતણી આશા નહીં શિક્ષા ભણી. શુભ શક્તિયા વિણસ્યા પછી દારિદ્રય આવે દોડતુ, દારિદ્રય આવે જ્યાં અહે ત્યાં હસ્ત ના કા જોડતું; જે દેશમાં દારિદ્રય છે ત્યાં દેવ પણ રહેતા નથી, ઉદ્યમવિના દારિદ્રય છે જોશે. સકલ શાસ્ત્રો મથી. ૫૮૭ આકાશ ને પાતાળ સમ દારિદ્રય ઉચે આન્તરૂં, દારિદ્રયનાશકલાકનાં ચિત્રા ભલાં હૃદયે રૂ; સંપત્ પછી દારિદ્રયથી દુઃખા ન શત્રુ શિર પડો, સંપત્ પછી દારિદ્રયથી લોકો ન કાઈ કરગરી. દારિદ્રયથી અળખામણા લાકા થતા જ્યાં જાય ત્યાં, દારિદ્રય વૃશ્ચિક વેદના આપે ન શાન્તિ વિશ્વ ક્યાં; દારિદ્રય સમ કો દંડ નહિ બહુ પાપ કીધાના ખરે, દારિદ્રય સમ વ્હાલું નહીં શિક્ષા દિયે જે પળપળે, ૫૮૯ દારિદ્રયમાં અનુભવ થતા તેની ન કમ્મત્ જગ થતી, દારિદ્રયવષ્ણુ કિમત નથી પ્રગતિતણી નિશ્ચયમતિ; ગરીમાના અનુભવ લહે તે દુઃખીજન ઉદ્ઘારતા,
૫૮૮
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૩
શેઠાઈને પામ્યા પછી સેવા મઝાની સારતે. પ૯૦ દારિદ્રયવણ આ વિશ્વમાં અભિમાન ટળતે નહિ કદી, દારિદ્રય લઘુતા શીખવે સાને કહે સાબરમતી; જે ગરીબની આંખે વિષે દારિદ્રયની છાયા રહી, દાતાર તેને ટાળતે પ્રભુતા લેહે ગુણ મહમહી. પ૯૧ દારિદ્રય આવે તારે સંબંધીઓ દૂર ખસે, સંપત્તિ આવે તાદારે સંબંધીઓ પાસે વસે; ગરીબાઈમાં પ્રભુતાઈ છે પ્રભુતાઈમાં ગરીબાઈ છે, ગરીબાઈમાં કે નિજ નહીં સંપત્તિમાંહિ સગાઈ છે. ૧૯૨ દુઃખે ઉપર દુઃખે પડે ગરીબાઈમાં અપમાન છે, પડતા ઉપર બહુ પાટુ ગરીબાઈમાં ના માન છે; ગરીબાઈમાં ઈશ્વર સ્મરણ બાકી ન બીજે આશરે, પરમાર્થીને ગરીબાઈમાં અને મળે છે સુખ ઝરે. પલ્સ સાબર વહે પરમાર્થથી દાતારની ગતિએ ભલી, નિજ પ્રાણુ અપ સર્વને દારિદ્રય પામે તે ખરી; પરમાર્થીની જગ એ દશા દેખી ઘણે ઘન ગાજીયે, વૃષ્ટિ કરી દારિદ્રયને દૂર કરી જગ છાજીયે. ૧૯૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #173
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૪
વૃષ્ટિતણી સપત્તિથી સાબરમતી મેાટી બની, પરમાર્થીને દારિદ્રયની પાછળ મહત્તા છે ઘણી; કર્મે નિધનતા સપજે ગરીબઇ આવે સર્વને, ઉદયાસ્ત ચક્રો સહુ શિરે કરશેા નહીં કા ગર્વને. ૫૫ દારિદ્રયને સપત્તિમાં પરમાર્થતા ના ચૂકશે,
પરમાર્થથી ચડતી દશા મેટાઇને ના મૂકશે; સાબરમતી સમજાવતી દારિદ્રયને ચડતી દશા, સમજે જ તેના ચિત્તમાં સાચા ગુણા ભાવે વસ્યા. ૫૯૬ દારિદ્રય સાનુ ટાળતા દાતાર સામાં શ્રેષ્ઠ છે, દારિદ્રયનાશક દાનીના આભારથી જગ હેડ છે; દારિદ્રયને હેતે હરૈ દારિદ્રય તે પામે નહીં, દારિદ્રય પામે દાની પણ સંપત્તિ તે પામે સહી. પ૭ શૂરૂ સાબરમતી પાણી.
અને છે વીરચાદ્ધા, કરી જલપાન આનન્દે, નિહાળી દેખશે! જ્યાં ત્યાં, શુરૂ સાખરમતી પાણી. પ૯૮ અન્યા સાબરમતી કાંઠે, ઘણા કયા નામે અમર જગમાં, શુરૂ'
www.kobatirth.org
મહાદૂર રાજાઓ, સાખરમતી પાણી. પ૯
For Private And Personal Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૫
મહત્ત એગીએ પાક્યા, ફકીરે સાધુઓ સને, લગાવી ધૂન અખ્તમાં, શુરૂં સાબરમતી પાણી. ૬૦૦ મરૂ મેવાડ ગુર્જરમાં, ઘણું રજપુત દ્ધાઓ, અહે જેણે કર્યા પેદા, શુરૂં સાબરમતી પાણી. ૬૦૧ પવૈયાને ચઢે પાણી, નસાડે શ્વાનને સસલે, કરે મજબુત હૈયાને, શુરૂ સાબરમતી પાણી. ૬૦૨ કરે બલવાનું નિર્મલને, વદાવે શૂરના શબ્દો, હઠીલા જન થતા બકા, શુરૂં સાબરમતી પાણી. ૬૦૩ અહંમદ વાદ કરનારૂં, સ્વદેશી પ્રેમ ધરનારું, વિપક્ષી શર્ય હરનારૂં, શુરૂં સાબરમતી પાણી. ૬૦૪ ખરી ભક્તાઈ ભરનારૂં, ખરું આરોગ્ય કરનારું, શ્રી ભૂમિ પ્રસરનારૂં, શુરૂં સાબરમતી પાણી. ૬૦૫ ઘણું ગામ અને શહેરે, ધરે નિજતીરપર પ્રેમે; સમર્પે સના રગે, શુરૂં સાબરમતી પાણું. ૨૦૬ ઘણાં યુદ્ધ થયાં પૂર્વે, અહો જેના પ્રદેશમાં રહ્યા ત્યાં શૌર્ય સંસ્કારે, શુરૂં સાબરમતી પાણું, ૬૦૭ ઉપાદાને સદાત્મામાં, ખરી સાબર રહી શક્તિ,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૬ બુદ્ધયશ્વિશુરતા સાબર, નિજત્મા દેશમાં વહેતી. ૬૦૮ પ્રશંસા સાબર પ્રભુતા જાણીને ઉપકાર સહ આગળ કરી, ગુણરાશિને અનુમોદીએ ને સંશીએ આદર ધરી; કીજે પ્રશંસા સર્વની ગુણ લેશ પણ જ્યાં દેખીએ, સ નદીને વૃક્ષગણ ઉપકારકારક પખીએ. ૬૦૯ જડવસ્તુના ગુણ સંશીએ ગુણરાગદષ્ટિબળવડે, નિન્દા ન કેની કીજીએ ચડતી દશાએ ગુણ જડે, પરમાણુ સદફ સદ્ગણોને પર્વત સમ માનીએ, એવી દશાએ મુક્તિનાં દ્વાર ખુલે મન જાણીએ. ૬૧૦ જીવનદશાનાં સૂત્રની પ્રભુતા ખરી દિલ ધારીએ, સામાજીકીદષ્ટિબળે નદીની પ્રભુતા મારીએ; સાબર મહત્તા શંસતાં ઉપકાર દેવું કંઈ વળે, આવે હૃદયમાં એગ્યતા સજજનપણાના ગુણબળે. ૬૧૧ સન્ત મહન્ત તે ખરા જેઓએ શંસા ગુણ ધર્યો, કવિ ખરા તે અવનીમાં ગુણમેદને મનમાં વિર્યો,
૧ પ્રશંસા કરતાં
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #176
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૭
જે જે પ્રશંસક માનવા ગુણુના ખરા અવનીવિષે, તે તે પ્રભુતા ગુણ ભર્યા નિશ્ચયથકી જોતાં દિસે. ૬૧૨ નિન્દા સુણે ના અન્યની ને અન્યના સદ્ગુણુ સ્તવે, તે તે પ્રશંસક માનવા અનુમેદકા જગમાં જીવે; ખાકી મુવેલા જાણવા જે દોષષ્ટિ કાગડા, દેખે ન પ્રભુતા અન્યની સદ્ગુણ વિનાના નાગડા. ૬૧૩ ગુરૂ દેવ સન્તાની સદા કીજે પ્રશંસા લખગુણી, નિજ માતૃભૂમિજનનીની કીજે પ્રશંસા શિરણી; પ્રગટે જો સવળી દષ્ટિ તે સવળું સકલમાં લાગતું, સાની પ્રશંસાના મળે કલ્મષ હૃદયથી ભાગતું. માટે પ્રભુતામય ભર્યો સહુ અન્ધુએ શંસા કરે, ઈર્ષ્યાદિ દોષ! સહુ ત્યજી સહુની પ્રશંસા આદર; નિશ્ચય હૃદયમાં માનશેા કરતાં પ્રશંસા સર્વની, પ્રભુતા સકલમાં ભાસતાં સ્ફુરણા વહે નહિ ગર્વની. ૬૧૫ આશીર્વાદ.
વીરા ભલા પ્રગટાવજે ના રાખજે ખામી જરા, નુર રાખજે નિજ પાણીનુ કર્તવ્યની વહેજે રા;
www.kobatirth.org
૬૧૪
For Private And Personal Use Only
Page #177
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
તવ પાણીનું અભિમાન જગમાં શર્યથી શેભી રહે, નિજ જીદગી અર્પણ કરે એવા જ પ્રગટે અહે. ૬૧૬ સ્વાર્પણ કરે સર્વે મળ્યું એવા જ પ્રકટાવજે, લજવે નહીં તવ પાણીને શુભમંત્ર વિશ્વ સુણાવજે; તવ પાણીના પીનારને શક્તિ મઝાની આપજે, તવ પાણીમાં જ ભરી પીનાર મનમાં વ્યાપજે. ૬૧૭ તવ પાછું અમૃતજીવને જીવે અમર થઈને જને, તવ નામને લજવે નહીં જગમાં અને એવા બને; કુદ્રત કૃપાના મેઘથી કંઈ કંઈ જીવન વર્ષ રહે, ઉત્સપિણીની પેઠે વધો જગમાં અને સુખને લહે. ૬૧૮ ઉત્કાન્તિ સર્વે જાતની તવ પાણીથી સહુની થશે, તવ દશ્ય દેખે લેકની ચિન્તા સકળ રે જશે; આનન્દમય જન તે બને છે પ્રેમથી દેખે હુને, જે પૂર્ણ શ્રદ્ધા ધારીને દેખે જ તે તુજને મુe. ૬૧૯ શુભ સન્તના પાદોથકી સ્પર્શાઈ સારી શેભજે, યેગી જને પ્રકટાવીને આશ્ચર્યથી જગ ભજે;
૧ જાણે.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #178
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૯
ઈશ્વર હૃદયમાં રાખતા તે સન્ત જનના પર્શથી, નિર્મલ સદા રહી શેભરે પરમાર્થના ઉત્કર્ષથી. આસ્તિક જન સમુદાયને પ્રગટાવજે બહુ પ્રેમથી, કલિકાલમાં ગંગા સમી શેાભા જ પામે તેમથી; આન્તર પ્રદેશ નિર્મલા કરતી સદા વહેતી રહે, તવ પાણીના પીનાર સહુ ગાજી રહી શેાભા લહેા. ૬૨૧ મંગલ ઘણાં પ્રકટાવતી મુજ પાછળે જીવ્યા કરા, શુભ વાણી સામર હૃદયમાં પ્રગટી રહી શેાભા ધરા; આન્તર ભલી સાખરમતી નિજદેશમાં વહેજો સદા, પાપે ધ્રુવા સહુ લોકનાં આન્તર સ્વભાવે નિર્મદા. ૬૨૨ આહિર અને આન્તરથકી નિજ દેશમાં વહેતી નદી, આનન્દ્વ અર્પે ક્ષણ ક્ષણે નહિ ભિન્નતા ધરતી કદી; આન્તર ભલી સાખરમતી જ્ઞાની હૃદયમાં વહી રહે, મર્મજ્ઞ મર્મા પામો મંગલ મઝાનાં સહુ લો. ૬૨૩ ઉપકારથી સર્વે જીવા આશીઃ મઝાની આપતા, જીવન વધુ પરમાર્થનુ એવુ હૃદયમાં ભાવતા;
૧ આત્મ પ્રદેશ.
www.kobatirth.org
૬૨૦
For Private And Personal Use Only
Page #179
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૦
ઉપકારીનું સારું અને ઉત્કાન્તિના પથમાં વહે, મંગલ મઝાનાં નવનવાં પામી સદા સુખડાં લહે. ૬૨૪ શુભ કાર્યમાં યથાશક્તિ યત્ન કરો. શુભ કાર્યમાં સાબરપરે, નિજ શક્તિથી આદર કરે, શુભ કાર્યની શક્તિવિના અનુમોદના સર્વે ધરે; અનુમોદનાથી ફલ થતું કરનારના સરખું અહે, અનુમોદના શુભની કરી નિજ કાર્યમાં યને વહે. ૨૫ નિશક્તિથી શુભ કાર્યને ઉદ્યમ કરે ભાવે તમે, શુભશક્તિને ના ગોપવે તેને સદા નમીએ અમે, શુભ કાર્યમાં ભાગી અને સાચે તમારો ધર્મ છે, શુભ વાપરે બળ જે મળ્યું તેથી ખરૂં જગ શર્મ છે. ૨૬ બળ બુદ્ધિના અનુસારથી શુભ કાર્યમાં મંડ્યા રહે, કરણ વિના કઈ ના થતું બકવાદથી કઈ ના કહે; નિજ શક્તિના અનુસારથી સાબરમતી કાવ્ય કર્યા, ગુણરાગ જગ પ્રસરાવવા ગુણ શિક્ષણએ તે ભર્યા. દ૨૭ શુભકલ્પનાઓ સેવીને શિક્ષણ મઝાનું આપવું, એ ફર્જથી અધિકું નહિ એવું જ જગમાં થાપવું;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #180
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૧
એ ન્યાયને અંગીકરી કર્તવ્યથી રચના કરી, સારૂ જણાતું સા ગ્રહે ગુણરાગને આગળ ધરી. ૬૨૮ કાવ્યે ઘણાં જગમાં ભલાં ખડું ભાવ ગુણરસથી ભા, અધિકુ નથી તેથી કશું ત્હોયે જ યત્નો આદર્યાં; રૂચિતા જીવાની ભિન્ન છે સહુને ન સરખુ રૂચતું, મન માન્યતા સરખી નહીં, સાને ન સરખું સૂઝતું. ૬૨૯ જેને રચ્યું આ રચશે અધિકારી તે આના કહ્યો, શુભ કાર્યમાં નિજ શક્તિથી આદર અહા તેથી થયે; ફરજો બજાવે સર્વ તેમાં સાર જગને ગ્રાહ્ય છે, સહુને પરસ્પર યાગથી આ વિશ્વમાં શુભ સાહાય્ય છે.૬૩૦ આ વિશ્વમાંહી ખપવિનાની વસ્તુ કાઈ નથી, વાંચી જુઓ વેદો અને દેખા સકલ આગમ મથી; સાબરમતી શુભ કાવ્ય ખપમાં આવશે ગુણ કારણે, ગુણુ શિક્ષણા જે આદરે તે જાય પ્રભુના બારણે. ૬૩૧ આત્માનંતિ વિશ્વાન્નતિ પ્રગતિસે જે આદરે, આ વિશ્વમાં પ્રભુ તે અને નિશ્ર્ચયથકી શિવ સુખવરે; વાંચે ભણે ને સાંભળે જે પ્રેમભાવે આદરે.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #181
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫ર માંગલ્યમાલા નવનવી તે ધર્મ પુણ્ય ઝટ વ. ૬૩૨ દૃષ્ટિ પ્રમાણે સૃષ્ટિને આલેખી શકાય છે. નિજ દ્રષ્ટિના અનુસારથી કવિલોક તુજને વર્ણવે, દષ્ટિ પ્રમાણે સૃષ્ટિની રચના થતી સો કરે, ઉદ્ગાર કાઢે હૃદયના વર્ણન કરી કવિ ખરે. જેની જ જેવી દષ્ટિ તેવી વાણી દિલથી નિસરે, ૩૩ અથવા જગના લેકને ઉપદેશવા જ્ઞાની કવે; આશય ઘણું, કાબે કહ્યા મર્મજ્ઞ તેને સંલવે, દિલડું પરખવું જ્ઞાનીનું સર્વજ્ઞ વણ મુશ્કેલ છે, થાતી કૃપા જે જ્ઞાનીની તે જાણવું સહુ સહેલ છે. ૩૪ મતિ ભેદ માનવ માત્રમાં ને કલ્પનાએ ભેદ છે, સહુની ન સરખી કલ્પના મર્મજ્ઞને ના ખેદ છે, નિજ કલ્પના અનુસારથી વર્ણન કરે જૂદુ સહુ,
એ કલ્પનામયસૃષ્ટિને દેખી હૃદયમાં સુખ લહ. ૬૩૫ કવિ અને અનુભવી પ્રત્યેક વસ્તુ વણને કવિ કલ્પના જૂદી થતી, જુદી થતી જ્યાં કલ્પના આનન્દરસની ત્યાં છતી;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #182
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૩
જ્યાં પહોંચતે રવિ ના જરા ત્યાં જ્ઞાનથી પહોંચે કવિ. પહોંચે નહિ કવિ અહે ત્યાં પાર પામે અનુભવી. ૬૩૬ અનુભવ બળે વર્ણન કરી ગુણને ગ્રહવે અનુભવી જેમ વિશ્વમાં કિરવડે દ પ્રકાશે છે રવિ, નિર્લેપ રહીને બોધતે કાળે કરી જન જાતિને,
આમિકબળવેગે કરે પુષ્ટ જ જનેની છાતીને. ૩૭ દુર્જન અને સજ્જનની દૃષ્ટિ સર્વજ્ઞવણ ભૂલે થતી વર્ણન કર્યામાં જાણવું, દુર્જનપણું દૂર કરી સારું હૃદયમાં આણવું; દુર્જન જણાવે દોષને જે હેય ના તે તે છતા, સજજન નિહાળે સગુણ સજજન તણું સવળા મતા. ૬૩૮ પયમાં જ પૂરા કાઢતે દુર્જન અભાગી કાગડે, અવળું જ પરિણમતું સકલ દુર્જન પ્રપંચી નાગડે; નિજ દષ્ટિદોષે સગુણોને દેષરૂપે દેખતે, સજન સદા સહુ વસ્તુમાંથી સગુણને પિખતે. ૩૯ નિજજન્મભૂમિમાં વહે છે સદ્ગણે દર્શાવવા. તવ સગુણે ફેલાવવા ગુણ રાગ જગ પરખાવવા;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #183
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪ શુભ સ્વર્ગથી મોટી સરસ નિજજન્મભૂમિમાં વહે, નિજ જન્મભૂમિનું સકલ પ્યારું અને મનમાં લહે. ૬૪૦ વ્યવહારને નિશ્ચયથકી નિજ જન્મભૂમિ માતની, સેવા કરે શૂરા જને પૂજા કરે નિજ માતની, નિજ જન્મભૂમિ દેશમાં શીખડાવવા ગુણે ઘણા, જાણેજ સ્વથી અવતરી બહુ કાલથી ના કંઈ મણા. ૬૪૧ શેભા જે હારી કુદ્રતી તે વર્ણવી જાતી નથી, રસીયા રસોને જાણતા શુષ્ક ના જાણે ગુણ મથી. આત્માવિષે સાબરમતી સમતા સ્વભાવે વર્ણવી, બહુ સુજનગણોં વડે સેવાય શીતલ નવનવી. દર રાળ તખ્તસિંહજી દરબાર નામ જ શુભ ધર્યું, પુરવર મનહર માણસામાં કાવ્ય પૂરૂં શુભ કર્યું આનન્દની મુંઝે રહી ગુણરાગદષ્ટિભૂરિએ, રચના કરી ફુરણાબળે શુભ બુદ્ધિસાગર સૂરિએ. ૬૪૩ સંવત્ ઓગણીશ બહેતરે આશ્વિન પુન્યમ બેશ, માસું વિદ્યાપુરે પામે ઉદય હમેશ.
ૐ શક્તિ રૂા.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #184
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૫
“સાબરમતી ?
કશ્વાલિ. અરે સાબરમતી શાથી, વહે વાંકી જણાવી દે? શિલા ને પર્વતે સંગે, લહી જડતા અરે શું હૈ? ૧ વહે નીચી ભલાઈથી, અહેવા પ્રેમીને મળવા થતા જે નમ્ર નીચા તે, થતા ઉંચા ગુણે પામી. ૨ નવા જલપૂરના જેશે, જુવાની પામીને વેગે; જતી મળવા પ્રિયાબ્ધિને, મળી એક રૂપ થઈ જતી. ૩ મળીને સ્વામિની સંગે, અરે ખારી બની જાતી; યથા સંગત તથા રંગજ, જુવે જ્યાં ત્યાં બને એવું. ૪ હણુને તેંડ મર્યાદા, ઘણું ક્ષેત્રે અરે બળે, જુવાનીમાં દિવાની થઈ, કરે તે ના ઘટે તુજને. સતાવે પંથીઓને તું, નહીં આરે ઉતરવા દે, ધરે છે તાણ મદગે, બને પશ્ચાત્ બહુ ધીમી. ૮ નહીં અહંકાર જગમાંહિ, કદાપિ છાજતે કોને ઉનાળામાં દશા હારી, અરે દેખી દયા આવે. ૭ અહે દહાડા સદા સરખા, નથી જાતા અરે કોના;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #185
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૬
કરીને સગ દરિયાના, નહીં જાણ્યું અરે એ શું. સદા જલદાન કરનારી, સદા મળતાપ હરનારી. જીવન તું પ્રાણીઓનુ છે, ગણાતી તીર્થ તેથી તુ. ચઠ્ઠા તવ ઉપરે વર્ષા, કરે છે મેઘ ત્યારે તુ; ધરે છે ખૂબ પરપોટા, અને છે સીન તવ જુદા. ૧૦ અરે સામરમતી હાર, સદા શૂરૂ વડે પાણી; કરી જલપાન થઈ શૂરા, જને તવ દેશમાં રહેતા. ૧૧ ઘણાં કાતર ઘણાં આંઘાં, ધરા ખાડા ઘણા ધરતી; વડાઓની વડી પેાલેા, થતી એ સિદ્ધ આંઘાંથી. ઉખેડી નાંખતી વૃક્ષા, તવાશ્રિતની ગતિ એવી; ઉપાલંભ એથકી તુજને, ઘટે છે યોગ્ય સમજી લે. ૧૩ કર્યું ત્યારૂ શરણુ જેણે, કરે છે હાનિ તેને તુ. નથી ઘટતું તને શ્રી, સુધારી ભૂલ લે ત્હારી. ગુણા હારા વિષે ઝાઝા, સદા પરમાર્થ ધરનારી; યુદ્ધથઘ્ધિ જન્મભૂમિમાં, સદા વ્હેતી રહે જલથી. ૧૫
પેથાપુર—સં. ૧૯૭૧
૧ દૃશ્ય આકાર
www.kobatirth.org
૧૨
૧૪
For Private And Personal Use Only
Page #186
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૫૭
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાબરમતીમાંથી ગ્રાહ્યશિક્ષણ.
કવ્વાલિ.
૧૮
શિખાવે સ્વપ્રવૃત્તિથી, અહા સાખરમતી શિક્ષા; ગુણાનુરાગઢષ્ટિએ, પ્રવૃત્તિથી ગુણા ગ્રહવા. સદા વહેતી શિખાવે છે, વહ્યા કરવું પ્રગતિપન્થે; વહે ના જલ થતું મેલુ, દશા ભારતતણી જેવી. ૧૭ મહાગ્ધિને મળે દોડી, મનુષ્યોએ તથા દોડી; અનન્તાનન્દમાં મળવુ, વિવેકે પ્રેમભક્તિએ. જવું જ્યાં હોય ત્યાં ત્યારે, કરે છે માર્ગ તે ખૂલ્લા; કરો નિજ માર્ગને ખુલ્લા, મનુષ્યા સ્વાત્મલ બી થૈ. ૧૯ થતી મૂળથી પછી મેાટી, તથા સ્વાત્માન્નતિ કરવા; થવું માટું મનુષ્યાએ, ગ્રહી વિદ્યાકળાઓને. કરે છે સ્નાન તેનેા તું, હુરે છે મેલને તાપ જ; મનુષ્યાએ ત્રિવિધ તાપ, તથા પરના સદા હરવા. ૨૧ સહે છે મૂત્રને વિષ્ટા, મનુષ્યએ તથા સહવું; કર્યું પૂરૂ મનુષ્યાએ, ઘણા અપકારને નિન્દા. મરેલાને નહી રાખે, તથા નિર્જીવ વિચારીને;
૧૬
૨૦
૨૨
For Private And Personal Use Only
Page #187
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮
તથા દોષે બહિરુ કરવા, મનુષ્યએ સદા મનથી. ૨૩ સદા તું વહેણના પંથે, બદલતી રહે પડી પળે; તથા બદલી પ્રવૃત્તિને, મનુષ્યએ વહ્યા કરવું. ૨૪ ગમે તે વાપરે પીવે, સમર્પણ સર્વને નિજનું, તથા સ્વાર્પણ મનુષ્યએ, કરીને વિશ્વમાં વહેવું. ૨૫ શિખાવે વક થઈ જગને, સદા આગળ વહ્યા કરવાનું મળે ના માર્ગ ત્યાં વાંકા, બનીને માર્ગ કરવાને. ૨૬ મળ્યું જે મેઘનું પાણી, વહી ઝટ અબ્ધિને આપે; મનુષ્યએ તથા સ્વાર્પણ કરીને વિશ્વમાં વહેવું. ૨૭ બને છે પુષ્ટ વર્ષોમાં, થતી કૃશ ચિત્ર વૈશાખે; તથા ચઢતી અને પડતી, વિચારી માન ના કરવું. ૨૮ નમી નીચી પ્રિયાધિને, વહી ઝટ જાય મળવાને; મનુષ્યએ નમી નીચા, મહન્તની જવું પાસે. ૨૯ અહે તે પાણીના જેરે, વહે છે પૃથ્વીને ખેદી, તથા નિજ પાણુથી વેગે, મનુષ્યએ વહ્યા કરવું. ૩૦ બને છે તીર્થ સહ આપી, કરી સ્વાર્પણ મનુષ્યએ; બનીને તીર્થ દાનાદિ-પ્રવૃત્તિથી વહ્યા કરવું. ૩૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #188
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮
થઈ પરગટ ત્યજી જડતા, બની ચંચલ વહ્યા કરતી; તથા જડતા ત્યજી જ્ઞાને, મનુષ્ય ઉન્નતિ કરવી. ૩૨ ખળે ખાલી નહીં કેથી, ધરી સ્વાતંત્ર્યને વહેતી; મનુષ્યએ સ્વતંત્રાઈ, ધરી પ્રગતિ કર્યા કરવી. ૩૩ વિચારે આત્મમાં પ્રગટયા, ખરેખર આમસ્વાતંગ્રે; પ્રકાશી વાણીથી જગમાં, સદા ધરવા જ કરણમાં ૩૪ કદી બહીવું નહીં કેથી, ખરા આત્માવિષે પ્રગટયા. વિચારે તે જણાવીને, ખરી સ્વતંત્રતા ધરવી. ૩૫ ખરી આત્મોન્નતિ એથી, ખરી ધર્મોન્નતિ એથી ખરી દેશેન્નતિ એથી, ખરી વિન્નતિ એથી. ૩૬ વિચારેને જ વાણીમાં, ખરૂં સ્વાતંત્ર્ય ધરવાથી; થતી પરતંત્રતા દૂરે, ખરા સુખની થતી પ્રાપ્તિ. ૩૭ અહા તવ પાણીમાં શાર્ચ, અને નિર્મલપણું સહે; તથા નિજ પાણીથી માનવ, કરી કાર્યો સદા શેભે. ૩૮ ધરીને ચિત્ત નિર્મળતા, મનુષ્ય શુભતા જગમાં; મલીન મનડું બની ગંદુ, ધરીને દોષ, ગંધાતુ. ૩૯ ઉનાળામાં સૂકાતી જ્યાં, અહે ત્યાં ખોદતાં ખાડે; મઝાનું મિષ્ટ જળ આપી, તૃષા ટાળે મનુષ્યની. ૪૦
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #189
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૦
મનુષ્ચાએ તથા દાને, પ્રવૃત્તિ નિત્ય આચરવી. અરે નિર્ધનદશા પામી, થવું દાની યથાશકતે. તરંગાથી વહ્યા કરતી, તથા સમજી મનુષ્યાએ; સદા આત્માન્નતિકારક, વિચારથી પ્રગતિ કરવી. યથા ધરતી ધરા ઉંડા, તથા ઉત્તમ મનુષ્યાએ; ધરી ગંભીરતા ઉંડી, સદા શાભાવવું મનને. ધરે વારીપ્રદા આંઘાં, ગ્રહે છે ખૂબ નિર્ઝરણાં; મનુષ્યાએ ધરી ધીરજ, સ્થિરપ્રજ્ઞા તથા ગ્રહવી. ધરે એ તીર મર્યાદા, તથા શીલની મનુષ્યાએ; ધરી મર્યાદને રહેવું, પ્રવાહી સત્યના ધરવા. સરિત્ આત્મા સદા સંયમ, ખરૂ પાણી ભરેલ બહુ; દયાની ઉમિયા ઝાઝી, હૃદય પ્રગટાવવી પ્રેમે. પ્રવર્ષે મેઘધારાએ, તદા શોભા ધરે સારી; મનુષ્યાએ સદુપદેશે, હૃદયપુષ્ટિ કર્યા કરવી. ગ્રહીને મેઘનું પાણી, કરે છે દાન જીવાને; ગ્રહીને સર્વ પાસેથી, મનુષ્યએ તથા દેવું; યથા લેવું તથા દેવું, જરા સંકોચ ના કરવો; અદા નિજ કુર્જને કરવી, સદા ભાવે મનુષ્યાએ. ૪૯
૪૫
૪૬
www.kobatirth.org
૪૧
૪૨
૪૩
૪૪
४७
૪૮
For Private And Personal Use Only
Page #190
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૧
ધરે છે શીત વાયુને, હવા અંગે કરે શાન્તિ, તથા સમતા મનુષ્યએ, ધરીને શાન્તિ જગ દેવી. ૫૦ ધરે બે તીર પર વૃક્ષે, ભલે આશ્રય મનુષ્યોને, તથા આશ્રમ મુસાફરના, મનુષ્યએ ભલા કરવા. ૫૧ સુહાતાં તીર પર દેવળ, અતીતાના મઠે ભારી; તથા પરમાર્થવૃત્તિ, અને સંન્યસ્તવૃત્તિથી. મનુષ્યોએ સદા રહેવું, સમાધિ ધ્યાનને ધારી, રૂપાતીત જ સદા રહેવું, અનન્તાનન્દની મુંઝે. કરી ચેતન નદીરૂપે, અસંખ્યાતપ્રદેશમાં, સદા આનન્દ્રમાં રહેવું, પરામાસાગરે ભળવું. ફરે સાબરતીરે રોગી, તથા આત્માનદી તીરે, મનુષ્યએ કમણ કરવું, ગુણએ બહુ ધરી પુષ્ટિ. ૫૫ ગુફાઓ બહુ નદી તીરે, ગુફાઓ ચિત્ત સ્થિરતાની, કરી પરમાત્મમસ્તીમાં, સદા રહેવું મનુષ્યએ. પ૬ ગુણો ગ્રહવા ત્યજી દો, નિજાત્માની કરી શુદ્ધિ, પરાત્માપદ ખરૂં ગ્રહવું, શિખામણ ચિત્તમાં ધરવી. પ૭ શુરી સાબર નદી તીરે, રહી પેથાપુરે ભાવે, બુદ્ધબ્ધિ દ્રવ્યને ભાવે, ખરી આત્મોન્નતિ કરવી. ૫૮
સં. ૧૮૭૧–પેથાપુર ચેમાસું.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #191
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
પત્ર લીઢી.
ટ
* ૪ ૪ ૪ "
૧૪
૧૬
૧૮
૧૮
ܝ
૨૨.
સાબરમતી ગુરુ શિક્ષણ કાવ્યનુ -શુદ્વિપત્ર
અશુદ્ધ
રહીને
www.kobatirth.org
૧
? **
૪ ૪ ૪ ૪ ૪ × »
05
૧૫
૧
૧૨
~
૧૦
૧૭
૧૮
૧૦
થઇને
થઇને
જલચૈા
લઈને
કાઈ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિ
ગતિપ્રતિધ
કરીને
નિજા
કૃત્રિમ
કેમ
મહારેલ
મહાવૃષ્ટિ
મહારેલ
શુદ્ધ
રહેતી
થૈને
થૈને
મધ્યે
લેને
કા
મિ:
પ્રતિરાધ
કરીજ
નિજ
કૃત્રિમ
કિમ્
અહુરેલ
વૃષ્ટિ
અહુરેલ
For Private And Personal Use Only
Page #192
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૩
જ ૪ ૪ ૪
૨૩
૨૪
૨૪
22
૨
૨૯
૨૯
૩૧
yam
૩૪
૩૫
૩૯
૪૧
૪૭
४८
૪૮
× ૪
www.kobatirth.org
ટ
८
૧૧
૧૧
૮
૧૨
~
૧૩
૧
૧૧
૧૨
૧૧
૧૨
૩
૧૦
૧૬૩
તલાવે
નહેરા
ત્રણે
એક
ગુણઅને એ
છીંપા ભઠ્ઠીઓ
ઉપગ્રહા
મૂળ છે મહુ
અશય
પાણીજ
એ અનન્ત
સઘળાં
ગડગડી
ઘણાએક
યાદ્દા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરવામાં
યાદ્દા
તલાવ
નહેર
ત્રણે
હા !
સદ્ગુણુભ
જ
છીપાર્જના ભઠ્ઠી ઉપગ્રહાજ
મૂળ મહ
અપ્રાપ્ય
પાણી
આનન્ય
સર્વે
ગદ્ગડી
ઘણાએ
યાદ્દાજ થયા ને એ સમાઈ
થયા એ
ક્યાં સમાઇ ગયા ક્યાં ગયા ?
કરવાજ યાદ્દાજ
For Private And Personal Use Only
Page #193
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૪
પર
૧
ભરમાય છે.
કઈ
ભરમાએ ક્યાં કાંઈ મહા મહાધર્મ મહા પૂર મહા
૧૭
મદ્ સદ અતિ પૂર
૫૫
૧૫
૧૭
૧૫
$ $ $ $
વીર્યજ અભિમાનતા લક્ષીને નિજ સૂધી મેટા તણી
L
૧૭
$
$ $ $ $ $ $ $
વિર્ય અહંકારતા ધારેલા એક પર્યંત મોટાઓની કેજ સંબંધથી એક અહંકાર અહંકારતા શેભાવે શેભાવે
સ્વભાવથી ઘટ અભિમાન અભિમાનતા શેભાય શેભાય
૧૩
ટ
૧૦
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #194
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૫
જન્મ પૃથ્વી
જન્મ પૃથિવી
૯૭
૧૭.
૧૦૦ ૧૦૩ ૧૦૭
૨ ૧૧
૧૦૭
બ્રાહ્મણાદિ એક કાળમાં મને જે પર્યતા સહેલ પહેલ ભીંજાઓ એકન્દ્રિયાથી અભેદ મેળે
બ્રાહ્મણાદિક એકજ ક્ષણે માને જ સૂધી સહેલા પહેલ ભીંજાવ એકેન્દ્રિયાદિકથી અનભેદ્ય મેળે ઇક
૧૦૭
૧૨
૧૧૦
૧૧૨
- ૧૩
૧૧૪
૧૨૦
એક
દેખે
૧૨૦ ૧૨૫ ૧૨૬ ૧૨૬ ૧૨૬ ૧૩૭ १४५
થ રહેતા બલી બતા વણુ ઉદ્યમ ન્હાનાઓ જેઓએ
થયાં રહેતાં લીલતા ઉધભ ન્હાનાજ
૧૪
૧૧
૧૫૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #195
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अध्यात्मज्ञानप्रसारक मंडळ.
श्री ( સ્થાપન-જ્ઞાનપંચમી-વીર સંવત્ ૨૪૩૫) જો તમારે તત્વજ્ઞાનના ઉત્તમ સિદ્ધાંતા, સરલ અને પ્રીય શૈલીમાં સમજવા હાય અને પોતાનું હૃદય નિર્મળ બનાવવુ હાય, તા મડળ તરફથી પ્રગટ થયેલઃ— શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળા અવશ્ય વાંચા.
મજકુર ગ્રન્થમાળામાં નીચલા ગ્રન્થા પ્રકટ થયેલ છે, જે વાંચી, મનન કરી, તમારા આત્માને ઉચ્ચ શ્રેણીએ ચઢાવા. ઉત્તમ ગ્રન્થે એજ અપૂર્વ સત્સંગ છે. ખચીત આ ગ્રન્થાના મનનથી ઘણું જાણવા અને મેળવવા પામશેા-ગુરૂશ્રીની લેખનરૌલી–માધ્યસ્થષ્ટિવાલી હાવાથી, દરેક ધર્માવલી તેને પ્રેમપૂર્વક વાંચે છે. દરેક ગ્રન્થામાં અધ્યાત્મજ્ઞાન અને તત્વજ્ઞાન સંબંધી વિવેચન છે.
વૈરાગ્ય, ઉપદેશક, અને મેધક, પદો-ભજન—તે તે વિષયમાં લિન્નતા કરી નાખે છે. દરેક પદેતા સાર વિચારણીય છે. અનેકાન્ત દૃષ્ટિથી, હૃદયની વિશાળતાપૂર્વક અને પ્રીય તથા પથ્યવાણીથી હરેક જણને ઉત્તમ બનાવી શકાય છે અને તે મુજબ આ ગ્રન્થા છે.
માત્ર વાંચકાના હિતાર્થે, ઉદાર ગૃહસ્થાની સહાય વડે, કોઇપણ ગ્રન્થપ્રકાશક મંડળ કરતાં ઓછામાં એછી કીંમત રાખવાની પહેલ આ મડળેજ કરી છે ઓછી કીંમત છતાં છપાઇ કાગળ અધાઇ વગેરે કામ સુંદર થાય છે, તદુઉપ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #196
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૭
*
રાંત વધુ પ્રચાર–પ્રભાવના, વિદ્યાર્થીઓને ઇનામ અને ભેટ આપનાર માટે વધુ નકલો મંગાવનારને (શીલીકમાં હોય તો) બની શકતી ઓછી કીંમતે આપવામાં આવે છે.
જેઓને પ્રકટ થઈ ચુકેલા અને થવાના ગ્રન્થ પિકી, કોઈપણ ગ્રન્થ પિતાના મુરબ્બી કે નેહી અને ઉપકારીઓના
સ્મરણાર્થે, પ્રગટ કરવાને ઇચ્છા હોય તેમને તે મુજબ મંડળ સગવડ કરી આપે છે.
પત્રવ્યવહાર–મુંબાઈ ચંપાગલી. વ્યવસ્થાપક–અધ્યાભજ્ઞાનપ્રસારકમડળ જોગ કરે. શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળામાં પ્રગટ થયેલા ગ્રન્થા, ગ્રંથાંક.
પૃ8. રૂ.આ.પા. ૧. ભજન સંગ્રહ ભાગ ૧ લે ૨૦૦ ૦–૮–૦ ૧. અધ્યાત્મ વ્યાખ્યાનમાળા..
૨૦૬ ૦-૪-૦ ૨. ભજનસંગ્રહ ભાગ ૨ -
૩૬ ૦–૮–૦ ૩. ભજનસંગ્રહ ભાગ ૩ જે...
૧૫ ૦–૮–૦ ૪. સમાધિ સતમ....
••• ૩૪૦ ૦–૮–૦ ૫. અનુભવ પરિચશી. ••
૨૪૮ ૦–૮–૦ ૬. આત્મપ્રદીપ. ••• • •
૩૧૫ ૦–૮–૦ 9. ભજન સંગ્રહ ભાગ ૪ થે..
૦૪ ૦–૮–૦ ૮. પરમાત્મદર્શન ••• •
૩૨ ૦-૧૨-૦ ૪. પરમાત્મતિ ... .. ૦૦ ૦-૧૨-૦ ૧૦, તરવબિંદુ. ••• .. ••• . . .. ૩૦ ૦૪-૦
છે
જે
જ
ઝ
ટ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #197
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૬૮
૧૧. ગુણાનુરાગ. (આવૃત્તિ ખીજી) ૧૨–૧૩. ભજનસંગ્રહ ભાગપમા તથાજ્ઞાનદિપીકા૧૯૦ ૧૪. તીર્થયાત્રાનું વિમાન (આવૃત્તિ ખીજી) ૧૫. અધ્યાત્મ ભજનસંગ્રહ. ૧૬. ગુરૂએધ. ૧૭. તત્ત્વજ્ઞાનદિપીકા... ૧૮. ગğલીસંગ્રહ. ૧૯. શ્રાવક ધર્મસ્વરૂપ ભા. ૧ લે (આ. ત્રીજી) ભા. ૨ જો (આ. ત્રીજી)
...
૨૦.
૨૧. ભજનપદસંગ્રહ ભાગ ૬ ઠ્ઠા.
૨૨. વચનામૃત. ૨૩. યાગદીપક.
...
www.kobatirth.org
...
૬૪
૧૯૦ -૬-૦
૧૭૨
૧૨૪
૧૧૨
૪૦
૪૦
૨૦૮
૩૦૮
૨૬૮
४०८
८०८
૧૩૨
૨૪. જૈન ઐતિહાસિક રાસમાળા. ૨૫. આનન્દધન પદસંગ્રહ ભાવાર્થસહિત. ૨૬. અધ્યાત્મ શાન્તિ (આવૃત્તિ બીજી) ૨૭. કાવ્યસંગ્રહ ભાગ ૭ મે .. ૨૮. જૈનધર્મની પ્રાચીન અને અર્વાચીન સ્થિતિ ૯૬ ૨૯. કુમારપલિ ચરિત્ર (હિંદી).
૧૫૬
२८७
...
...
...
૩૦. થી ૩૪ સુખસાગર ગુરૂગીતા. ૩૫. પદ્ધવ્ય વિચાર... ૩૬. વિજાપુર વૃત્તાંત. ૩૭. સાબરમતી ગુણુ શિક્ષણ કાવ્ય.
...
Acharya Shri Kailassagarsuri Gyanmandir
...
...
...
.30
...
...
...
...
...
...
...
...
૨૪
...
૦-૧-૨
૩૦.
૨૪૦
ર
૧૯૬
-૬-૦
૦-૧-૦
-૨-૦
-'-૦ ૦-૭-૦
૦-૧-૦
૦-૧૦
૦ ૧૨-૦
૦-૧૪-૦
૦-૧૪-૦
૧-૦-૦
૨-૦-૦
01310
૦-૮૦
૦૨-૦
-૬-૦
૦-૪-૦
૦-૨૦
૦-૪-૦ ૦-૬૦
For Private And Personal Use Only
Page #198
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org For Private And Personal Use Only